Book Title: Bhavna Bodh Mokshmala
Author(s): Shrimad Rajchandra, 
Publisher: Shrimad Rajchandra Ashram
Catalog link: https://jainqq.org/explore/020098/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ॥ अनंतलब्धिनिधान श्री गौतमस्वामिने नमः ।। ॥ योगनिष्ठ आचार्य श्रीमद् बुद्धिसागरसूरीश्वरेभ्यो नमः ॥ ॥ कोबातीर्थमंडन श्री महावीरस्वामिने नमः ॥ आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिर Websiet : www.kobatirth.org Email: Kendra@kobatirth.org www.kobatirth.org पुनितप्रेरणा व आशीर्वाद राष्ट्रसंत श्रुतोद्धारक आचार्यदेव श्रीमत् पद्मसागरसूरीश्वरजी म. सा. श्री जैन मुद्रित ग्रंथ स्केनिंग प्रकल्प ग्रंथांक : १ महावीर श्री महावीर जैन आराधना केन्द्र आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर कोबा, गांधीनगर - श्री महावीर जैन आराधना केन्द्र आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर कोबा, गांधीनगर-३८२००७ (गुजरात) (079) 23276252, 23276204 फेक्स: 23276249 जैन ।। गणधर भगवंत श्री सुधर्मास्वामिने नमः ।। ॥ चारित्रचूडामणि आचार्य श्रीमद् कैलाससागरसूरीश्वरेभ्यो नमः ।। अमृतं आराधना तु केन्द्र कोबा विद्या Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only 卐 शहर शाखा आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर शहर शाखा आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर त्रण बंगला, टोलकनगर परिवार डाइनिंग हॉल की गली में पालडी, अहमदाबाद - ३८०००७ (079) 26582355 Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ રાજચંદ્ર પ્રણિત. ભાવનો મધ-મી.મી.). શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, ર 2 . For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત ભાવનાબોધ-મોક્ષમાળા... અંતર્ગત સિંધુબિદરૂપ બારભાવના અને બાલાવબોધ શિક્ષાપાઠ. કર્તાશ્રીમદ્ રાજચંદ્ર રવજીભાઈ પ્રકાશક :રાવજીભાઈ છગનભાઈ દેસાઈ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, પિસ્ટ બોરીઆ; સ્ટેશન અગાસ, વાયા આણંદ. For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org '' “ જેણે આત્માને જાણ્યા તેણે સવ જાણ્યું. ' —નિગ્રંથ પ્રવચન. પુનર્મુદ્રણ વ્રત ૩૦૦૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવપાર. વિક્રમ સંવત ૨૦૨૦ પ્રકાશક : રાવજીભાઈ છગનભાઈ દેસાઈ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ; પેસ્ટ મેરીઆ; સ્ટેશન અગાસ; વાયા આણંદ. મુદ્રક : જયંતી ફ્લાલ; વસંત પ્રિન્ટિંગ પ્રેસ. ઘીકાંટા રોડ, અમદાવાદ. વીર સ ંવત ૨૪૯૦ સને ૧૯૬૪ For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુમુક્ષુઓને મોક્ષમાર્ગમાં પ્રગતિ કરવામાં આ મેક્ષમાળા સર્વ રીતે સહાયક થાઓ એ આ પ્રકાશનને હેતુ છે. For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org અહા સત્પુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્તમાગમ. Acharya Shri Kailassagarsuri Gyanmandir સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શનમાત્રથી પણ નિર્દેશ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ, અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવનાં " કારણભૂત, છેલ્લે અયેાગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ! ત્રિકાળ જયંવત વગે ! ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ શ્રીમદ્ રાજચંદ્ર.' For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કે ' - . જારી રાજી રે ક : જો કરી છે રાહ . છે વિકાસ શ્રીમદ્ રાજચંદ્ર વર્ષ ૧૬ મું જન્મ : વવાણી આ દેહત્સર્ગ : રાજકોટ વિ. સં. ૧૯૨૪, કારતક સુદ ૧૫ વિ. સં. ૧૫૭, ચિત્ર વદ ૫ For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુક્રમણિકા ભાવનાબેધડ-દ્વાદશાનુપ્રેક્ષાસ્વરૂપ દર્શન વિષય. ખરું સુખ શામાં છે ? પ્રથમ દર્શન બારભાવના પ્રથમ ચિત્ર અનિત્યભાવના દ્વિતીય ચિત્ર અશરણભાવના તૃતીય ચિત્ર એકવભાવના ચતુર્થ ચિત્ર અન્યત્વભાવના પંચમ ચિત્ર અશુચિભાવના અંતર્દર્શન પકચિત્ર નિવૃત્તિઓધ સપ્તમ ચિત્ર આશ્રવ ભાવના અષ્ટમ ચિત્ર સંવરભાવના નવમ ચિત્ર નિર્જરાભાવના દશમ ચિત્ર લેકસ્વરૂપ ભાવના મોક્ષમાળા-(બાલાવબોધ) :શિક્ષાપાઠ. વિષય. ઉપઘાત ... વાંચનારને ભલામણ સર્વમાન્ય ધર્મ (કાવ્ય) કર્મના ચમત્કાર ... માનવ દેહ અનાથીમુનિ ભાગ ૧ For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra શિક્ષાપાઠ. } ७ ८ ર ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ વિષય. અનાથીમુનિ ભાગ ૨ ભાગ ૩ "" સત્ દેવ તત્ત્વ સત્ ધર્માં તત્ત્વ સદ્ગુરુ તત્ત્વ ભાગ ૧ . "" ઉત્તમ ગૃહસ્થ જિનેશ્વરની ભક્તિ ભાગ ૧ "" ભાગ ૨ 33 ,, ભક્તિને ઉપદેશ (કાવ્ય) ખરી મહત્તા બાહુબળ ચારગતિ સંસારને ચાર ઉપમા ભાગ ૧ ભાગ ૨ www. kobatirth.org બારભાવના કામદેવ શ્રાવક "" "" ,, સત્ય સત્સંગ પરિગ્રહને સ કાચવા તત્ત્વ સમજવું યત્ના પ્રત્યાખ્યાન રાત્રિભાજન સજીવની રક્ષા ભાગ ૧ ભાગ ૨ .. : : : : ... ... : : Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only :: ⠀⠀ : : :: પૃષ્ઠ ૭૫ G ८० ૮૧ ૮૩ ८४ e; ૮૫ ૦ ૯૨ ૯૨ ૯૪ ૯૫ ૯૮ ૧૦૦ ૧૦૨ ૧૦૩ ૧૦૫ ૧૦૭ ૧૧૦ ૧૧૨ ૧૧૪ ૧૧૫ ૧૧૭ ૧૧૮ ૧૨૧ Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra શિક્ષાપાડ. ૩૨ ૩૩ ૩૪ ૩૫ ૩૬ ૩૦ ૩૮ ૩૯ ૪૦ ૪૧ ૪૨ ૪૩ ૪૪ રાગ ૪૫ સામાન્ય મનેરથ (કાવ્ય) ૪ કપિલમુનિ ભાગ ૧ ૪૭ R ૪૮. ૪૯ પ્ પ ૫ ૫૩ ૫૪ ૫૫ પ ૫૬ વિષય. વિનયવડે તત્ત્વની સિદ્ધિ સુદર્શન શેડ બ્રહ્મચય વિષે સુભાષિત ( કાવ્ય ) નવકારમંત્ર અનાનુપૂર્વી સામાયિક વિચાર ભાગ ૧ ર્ "" "" 77 >" ,, પ્રતિક્રમણ વિચાર ભિખારીને ખેદ ભાગ ૧ રે "" www. kobatirth.org "" અનુપમ ક્ષમા >> 22 22 ,, ૩ 25 "" તૃષ્ણાની વિચિત્રતા ( કાવ્ય ) મહાવીર શાસન અશુચિ કાને કહેવી સામાન્ય નિત્ય નિયમ ... ક્ષમાપના વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે : પ્રમાદ વિવેક એટલે શું ? જ્ઞાનીઓએ વૈરાગ્ય શા માટે એપ્યા? ... : 440 : Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only : : ... પૃષ્ઠ ૧૨૨ ૧૨૪ ૧૨૬ ૧૨૭ ૧૨૯ ૧૩૧ ૧૩૩ ૧૩૫ ૧૩૭ ૧૩૯ ૧૪૦ ૧૪૨ ૧૪૪ ૧૪૫ ૧૪૬ ૧૪૭ ૧૪૯ ૧પર ૧૫૩ ૧૫૫ ૧૫૬ ૧૫૮ ૧૬૧ ૧૬૩ ૧૬૪ ૧૬૫ Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - 38 શિક્ષાપાઠ વિધ્ય. ૫૮ ધર્મના મતભેદ ભાગ ૧ ૫૯ , , , ૨ ૬૦ ,, , , ૩ ૬૧ સુખવિષે વિચાર ભાગ ૧ ૬૨ ,, , , ૨ ૧૬૬ ૧૬૮ ૧૭૦ ૧૭૩ ૧૭૫ ૧૭૬ ૧૯ પ ૧૮૦ ૧૮૩ ૧૮૫ ૧૬૧૭ ૬૮ અમૂલ્ય તત્ત્વ વિચાર (કાવ્ય) જિતેન્દ્રિયતા ... બ્રહ્મચર્યની નવ વાડ સનત કુમાર ભાગ ૧ : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : ૧૮૬ ૧૮૮ ૧૦ ૧૨ ૧૩ ૭૩. બત્રીશ યોગ ... મોક્ષ સુખ ધર્મ ધ્યાન ભાગ ૧ ૧૫ ૧૦૮ ૨૦૦ » , ૨ "૭૬ ૨૦૨ જ્ઞાનસંબધી બે બેલ ભાગ ૧ ૧૭૮ ૨૦૪ ૪૦ ૮૧ પંચમકાળ ... ૮૨થી૯૮ તસ્વાવધ ભાગ ૧ થી ૧૭ ... ૯૯ સમાજની અગત્ય ૨૦૯ ૨૧૧ ૨૩૪ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૃષ્ઠ ૨૩૫ ૨૩૬ ૨૩૭ ૨૩૮ શિક્ષાપાઠ. વિપય. ૧૦૦ મનોનિગ્રહનાં વિઘ ૧૦૧ સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક ૧૦૨ વિવિધ પ્રશ્નો ભાગ ૧ ૧૦૩ , , , ૨ ૧૦૪ ૧૦૫ , , , ૫ ૧૦૭ જિનેશ્વરની વાણી (કાવ્ય) .... ૧૦૮ પૂર્ણ માલિકા મંગલ (કાવ્ય)... ૨૩ ૨૪૧. ૧૦૬ ૨૪ર. ૨૪૩. For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એને દ્વિતીય ઝરણાં ઉદરથી વિશેષ ) • • શુદ્ધિપત્રક પૃષ્ઠ પંકિ અશુદ્ધ ૬ ૧૪ અને ૧૩ ૮ દ્વિતિય ૧૪ ૯ જરણું ૧૭ ૧૬ ઉપરથી ૧૯ ૨૩ વિશેષ ૨૧ ૬ નમિરાજર્ષિ ૧૦ હે વિપ્ર ? ૧૮ “હે પ્રિય ? ૩૬ ૧ ભવનને ૪૦ ૨ પ્રપચ ૪૭ ૨૪ યતિપણું પાળવું ૪૯ ૧૦ શેલડીને ૫૦ ૧૭ શાસ્ત્રથી ૬૫ ૧૨ ભલા ૭૦ ૪ પાળો ૭૪ ૧૨ મેડિકલ ૪૩ ૪ પાષાણ જ ૬ કકુંબ ૧૬ આસ્રાય ૧૫ માનનને ૧૦૬ ૧૨ “અ” એટલે “ત્રીહિ.” ૧૫ હું ૧૧૨ ૧૭ “અર્થ ૧૧૫ ૧૨ પ્રકારનાં નમિરાજર્ષિ હે વિપ્ર ! “હે વિપ્ર ! ભુવનને પ્રપંચ યતિપણું પામવું તેમ પાળવું શેલડીની શિસ્ત્રથી ભલા. પામે મંડિકલ પિપણ કુટુંબ આનાથ માનને “અજ એટલે ત્રીહિ.” અર્થ ' પ્રકારમાં For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૃષ્ટ પંક્તિ અશુદ્ધ ૧૨૪ ૧૪ ઉત્તરાધ્યનમાં ૧૨૮ ૩ અંગુઠા ૨૪ એક ૧૨૯ ૧૫ આનુપૂર્વી ૧૩૧ ૭ આનુપૂવીની ૧૩૭ ૭ નાખે ૧૪૦ ૨૦ ત્યાંજ ૧૪૧ ૧૮ પ્રશ્ચાત્તાપ ૧૪૨ ૧૧ જારા ૧૪૬ ૨૨ ની ૧૪૭ ૭ કપિલ– ૧૪૯ ૧૮ ઊતરાય નહીં ૧૫૩ ૧૭ શિક્ષાપાઠપાઠ ૧૫૭ ૯ એને ૧ ૬૪ સવ ૧૬૭ ૧૧ કુતર્કવાદિ ૧૭૪ ૧૫ બતાવતા ૧૭૬ ૨૧ સ્થતિ ૧૭૭ ૨૦ બેઠે ૧૫ ૧૦ અનત ૧૯૬ ૨૩ મજાના ૧૯૯ ૫ કર્મના ફળ શુદ્ધ ઉત્તરાધ્યયનમાં અંગૂઠા ઉ૦–એક અનાનુપૂર્વી અનાનુપૂર્વીની નાખો ત્યાંજ તે પશ્ચાત્તાપ જરા નથી કપિલ ઉતરાય નહીં. શિક્ષાપાઠ અને સર્વ કુતર્કવાદી બતાવવા સ્થિતિ બેઠે અનંત મજાનાં કર્મના ફળના For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત ભાવનામેાધ દ્વાદશાનુપ્રેક્ષાસ્વરૂપદન ખરું સુખ શામાં છે ? ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ છતાં ઉજવી આત્માઓના સ્વતઃવેગ વૈરાગ્યમાં ઝંપલાવું એ છે. ખાદ્ય દૃષ્ટિથી જ્યાં સુધી ઉજજવળ આત્માએ સંસારના માયિક પ્રપોંચમાં દર્શન દે છે ત્યાં સુધી, તે કથનની સિદ્ધતા ઋચિત્ દુર્લભ છે; તેાપણ સૂક્ષ્મ દૃષ્ટિથી અવલેાકન કરતાં એ કથનનુ પ્રમાણ કેવળ સુલભ છે, એ નિઃસશય છે. એક નાનામાં નાના જંતુથી કરીને એક મદોન્મત્ત હાથી સુધીનાં સઘળાં પ્રાણીએ, માનવીએ અને દેવદાનવીએ એ સઘળાંની સ્વાભાવિક ઇચ્છા સુખ અને આનંદ પ્રાપ્ત કરવામાં છે. એથી કરીને તેએ તેના ઉદ્યોગમાં ગુંથાયા રહે છે; પરંતુ વિવેકબુદ્ધિના ઉદય વિના તેમાં તેએ વિભ્રમ પામે છે. તેએ સંસારમાં નાના પ્રકારનાં સુખને આશપ કરે છે. અતિ અવલેાકનથી એમ સિદ્ધ છે કે તે આરોપ વૃથા છે. એ આરોપને અનારેપ કરવાવાળાં વિરલાં માનવીએ વિવેકના પ્રકાશવડે અદ્ભુત પણ અન્ય વિષય પ્રાપ્ત કરવા કહેતાં આવ્યાં છે. જે સુખ ભયવાળાં છે તે સુખ તે સુખ નથી પણ દુઃખ છે. જે વસ્તુ પ્રાપ્ત કરવામાં મહા તાપ છે, For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનાબેધ વસ્તુ ભેગવવામાં એથી પણ વિશેષ તાપ રહ્યા છે, તેમજ પરિણામે મહા તાપ, અનંત શેક, અને અનંત ભય છે; તે વસ્તુનું સુખ તે માત્ર નામનું સુખ છે; વા નથી જ. આમ હોવાથી તેની અનુરક્તતા વિવેકીઓ કરતાં નથી. સંસારનાં પ્રત્યેક સુખવડે વિરાજિત રાજેશ્વર છતાં પણ સત્ય તત્ત્વજ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવાથી તેને ત્યાગ કરીને એગમાં પરમાનંદ માની સત્ય મને વીરતાથી અન્ય પામર આત્માઓને ભતૃહરિ ઉપદેશ છે કે – भोगे रोगभयं कुले च्युतिभयं वित्ते नृपालाद्यं, माने दैन्यभयं बले रिपुभयं रूपे तरुण्पा भयं, शास्त्रे वादभयं गुणे खलभयं काये कृतांताद्भयं, सर्व वस्तु भयान्वितं भुषि नृणां वैराग्यमेवाभयं. ભાવાર્થ –ભેગમાં રોગનો ભય છે, કુળને પડવાને ભય છે; લક્ષ્મીમાં રાજાને ભય છે; માનમાં દીનતાને ભય છે; બળમાં શત્રુનો ભય છે; રૂપથી સ્ત્રીને ભય છે; શાસ્ત્રમાં વાદનો ભય છે; ગુણમાં ખળને ભય છે; અને કાયા પર કાળને ભય છે; એમ સર્વ વસ્તુ ભયવાળી છે, માત્ર એક વૈરાગ્ય જ અભય છે. !!! મહાયોગી ભતૃહરિનું આ કથન સૃષ્ટિમાન્ય એટલે સઘળા ઉજજવળ આત્માઓ સદેવ માન્ય રાખે તેવું છે. એમાં આખા તત્વજ્ઞાનનું દહન કરવા એમણે સકળ તત્ત્વવેત્તાએનાં સિદ્ધાંતરહસ્યરૂપ અને સ્વાનુભવી-સંસારકનું તાદશ ચિત્ર આપ્યું છે. એણે જે જે વસ્તુઓ પર ભયની છાયા પ્રશ્ય કરી તે તે વસ્તુ સંસારમાં મુખ્ય સુખરૂપે મનાઈ છે. આખા તિહાર જે વસ For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનાબેધ સંસારનું સર્વોત્તમ સાહિત્ય જે બેગ તે તે રોગનું ધામ ઠર્યું; મનુષ્ય ઉંચ કુળથી સુખ માને તેવું છે ત્યાં પડતીને ભય દેખાડયો; સંસારચક્રમાં વ્યવહારને ઠાઠ ચલાવવાને દંડરૂપ લક્ષમી તે રાજા ઈત્યાદિકના ભયથી ભરેલી છે. કઈ પણ કૃત્ય કરી યશકીર્તિથી માન પામવું કે માનવું એવી સંસારના પામર જીવોની અભિલાષા છે તે ત્યાં મહા દીનતા ને કંગાલિયતને ભય છે; બળ-પરાક્રમથી પણ એવા જ પ્રકારની ઉત્કૃષ્ટતા પામવી એમ ચહાવું રહ્યું છે તે ત્યાં શત્રુને ભય રહ્યો છે, રૂપ-કાંતિ એ ભેગીને માહિનીરૂપ છે તો ત્યાં તેને ધારણ કરનારી સ્ત્રીઓ નિરંતર ભયવાળી જ છે; અનેક પ્રકારે ગુંથી કાઢેલી શાસ્ત્ર જાળ તેમાં વિવાદનો ભય રહ્યો છે; કોઈપણ સાંસારિક સુખને ગુણ પ્રાપ્ત કરવાથી જે આનંદ લેખાય છે, તે ખળ મનુષ્યની નિંદાને લીધે ભયાન્વિત છે; જેમાં અનંત પ્રિયતા રહી છે એવી કાયા તે એક સમયે કાળરૂપ સિંહના મુખમાં પડવાના ભયથી ભરી છે. આમ સંસારનાં મનહર પણ ચપળ સાહિત્યે ભયથી ભર્યા છે. વિવેકથી વિચારતાં જ્યાં ભય છે ત્યાં કેવળ શેક જ છે; જ્યાં શેક હોય ત્યાં સુખને અભાવ છે; અને જ્યાં સુખને અભાવ રહ્યો છે. ત્યાં તિરસ્કાર કરે યથોચિત છે. યોગીન્દ્ર ભતૃહરિ એક જ એમ કહી ગયા છે એમ નથી. કાળાનુસાર સૃષ્ટિના નિર્માણસમયથી ભતૃહરિથી ઉત્તમ, ભર્તુહરિ સમાન અને ભતૃહરિથી કનિષ્ઠ એવા અસંખ્ય તત્ત્વજ્ઞાનીઓ થઈ ગયા છે. એ કોઈ કાળ કે દેશ નથી કે જેમાં કેવળ તત્વજ્ઞાનીઓનું ઉપજવું થયું નથી. એ તત્વ For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનાબેધ વેત્તાઓએ સંસારસુખની હરેક સામગ્રીને શોકરૂપ ગણાવી છે; એ એમના અગાધ વિવેકનું પરિણામ છે. વ્યાસ, વાલ્મીકિ, શંકર, ગૌતમ, પાતંજલિ, કપિલ અને યુવરાજ શુદ્ધોદને પિતાના પ્રવચનમાં માર્મિક રીતે અને સામાન્ય રીતે જે ઉપદેશ્ય છે. તેનું રહસ્ય નીચેના શબ્દોમાં કંઈક આવી જાય છે અહા લોકો! સંસારરૂપી સમુદ્ર અનંત અને અપાર છે એને પાર પામવા પુરુષાર્થને ઉપગ કરો! ઉપગ કરે !!” એમ ઉપદેશવામાં એમને હેતુ પ્રત્યેક પ્રાણીઓને શેકથી મુક્ત કરવાનું હતું. એ સઘળા જ્ઞાનીઓ કરતાં પરમ માન્ય રાખવા એગ્ય સર્વજ્ઞ મહાવીરનાં વચન સર્વ સ્થળે એ જ છે કે, સંસાર એકાંત અને અનંત શેકરૂપ તેમજ દુખપ્રદ છે. અહ, ભવ્ય લેકે ! એમાં મધુરી મહિની ન આણતાં એથી નિવૃત્ત થાઓ ! નિવૃત્ત થાઓ !! મહાવીરને એક સમય માત્ર પણ સંસારને ઉપદેશ નથી. એનાં સઘળાં પ્રવચનમાં એણે એ જ પ્રદર્શિત કર્યું છે; તેમ તેવું સ્વાચરણથી સિદ્ધ પણ કરી આપ્યું છે. કંચનવર્ણ કાયા, યશોદા જેવી રાણી, અઢળક સામ્રાજ્યલક્ષ્મી અને મહા પ્રતાપી સ્વજન પરિવારનો સમૂહ છતાં તેની માહિનીને ઉતારી દઈ જ્ઞાનદર્શનગપરાયણ થઈ એણે જે અદ્ભુતતા દર્શાવી છે તે અનુપમ છે. એનું એ જ રહસ્ય પ્રકાશ કરતાં પવિત્ર “ઉત્તરાધ્યાયન સૂત્રમાં આઠમા અધ્યયનની પહેલી ગાથામાં કપિલ કેવળીની સમીપે તવાભિલાષીના મુખકમળથી For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ભાવનામેાધ Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાવીર કહેવરાવે છે કે :~ अधुवे असालयंमि संसारंमि दुख्खपउराए, किं नाम हुज कम्मं जेणाहं दुग्गई न गच्छिज्ञा. અધ્રુવ અને અશાશ્વત સંસારમાં અનેક પ્રકારનાં દુઃખ છે, હું એવી શું કરણી કરું કે જે કરણીથી કરી દુર્ગતિ પ્રતિ ન જાઉં ?' એ ગાથામાં એ ભાવથી પ્રશ્ન થતાં કપિલમુનિ પછી આગળ ઉપદેશ ચલાવે : · અધ્રુવે અસાસયંમિ ’આ મહદ્ તત્ત્વજ્ઞાનપ્રસાદીભૂત વચના પ્રવૃત્તિમુક્ત યાગીશ્વરના સતત વૈરાગ્યવેગનાં છે. અતિ બુદ્ધિશાળીને સ`સાર પણ ઉત્તમરૂપે માન્ય રાખે છે છતાં, તે બુદ્ધિશાળીએ તેને ત્યાગ કરે છે; એ તત્ત્વજ્ઞાનના સ્તુતિપાત્ર ચમત્કાર છે. એ અતિ મેધાવીએ અંતે પુરુષાર્થ ની સ્ફુરણા કરી મહાયેાગ સાધી આત્માના તિમિરપટને ટાળે છે. સંસારને શાકાબ્ધિ કહેવામાં તત્ત્વજ્ઞાનીઓની ભ્રમણા નથી, પરંતુ એ સઘળા તત્ત્વજ્ઞાનીએ કંઈ તત્ત્વજ્ઞાનચંદ્રની સાળે કળાએથી પૂર્ણ હાતા નથી; આ જ કારણથી સજ્ઞ મહાવીરનાં વચન તત્ત્વજ્ઞાનને માટે જે પ્રમાણ આપે છે તે મહદ્ભુત, સ་માન્ય અને કેવળ મંગળમય છે. મહાવીરની તુલ્ય ઋષભદેવ જેવા જે જે સજ્ઞ તીર્થંકરા થયા છે તેમણે નિઃસ્પૃહતાથી ઉપદેશ આપીને જગતર્હુિતષિણી પદવી પ્રાપ્ત કરી છે. સંસારમાં એકાંત અને જે અનત ભરપૂર તાપ છે તે તાપ ત્રણ પ્રકારના છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ. એથી મુક્ત થવા માટે પ્રત્યેક તત્ત્વજ્ઞાનીએ કહેતા આવ્યા છે. સંસારત્યાગ, શમ, દમ, દયા, શાંતિ, ક્ષમા, ધૃતિ, અપ્રભુત્વ, For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ભાવનામેાધ ગુરુજનના વિનય, વિવેક, નિસ્પૃહતા, બ્રહ્મચર્ય, સમ્યક્ત્વ અને જ્ઞાન એનુ સેવન કરવું, ક્રોધ, લેાલ, માન, માયા, અનુરાગ, અણુરાગ, વિષય, હિંસા, શાક, અજ્ઞાન, મિથ્યાત્વ એ સઘળાંના ત્યાગ કરવેા. આમ સ દશનાને સામાન્ય રીતે સાર છે. નીચેના બે ચરણમાં એ સાર સમાવેશ પામી જાય છે. પ્રભુ ભજો નીતિ સો, પરા પરોપકાર. 6 Acharya Shri Kailassagarsuri Gyanmandir " ખરે ! એ ઉપદેશ સ્તુતિપાત્ર છે. એ ઉપદેશ આપવામાં કાઈ એ કોઈ પ્રકારની અને કેાઈ એ કઈ વિચક્ષણતા દર્શાવી છે. એ સઘળા ઉદ્દેશે તે સમતુલ્ય દશ્ય થાય તેવું છે. પરંતુ સૂક્ષ્મ ઉપદેશક તરીકે શ્રમણ ભગવંત તે સિદ્ધાર્થ રાજાને પુત્ર પ્રથમ પઢવીના ધણી થઈ પડે છે. નિવૃત્તિને માટે જે જે વિષા પૂર્વે જણાવ્યા તે તે વિષયેાનું ખરું સ્વરૂપ સમજીને સર્વાંશે મંગળમયરૂપે બેધવામાં એ રાજપુત્ર વધી ગયા છે. એ માટે અને અનંત ધન્યવાદા છાજે છે ! એ સઘળા વિષયાનું અનુકરણ કરવાનું શું પ્રયેાજન વા શું પરિણામ ? એના નિવેડા હવે લઈએ. સઘળા ઉપદેશકા એમ કહેતા આવ્યા છે કે, એનુ પરિણામ મુક્તિ પ્રાપ્ત કરવી; અને પ્રયાજન દુઃખની નિવૃત્તિ. એ જ માટે સ દનમાં સામાન્યરૂપે મુક્તિને અનુપમ શ્રેષ્ઠ કહી છે. ‘સૂત્રકૃતાંગ દ્વિતીયાંગના પ્રથમ શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યયનની ચેાવીશમી ગાથાના ત્રીજા ચરણમાં કહ્યું છે કેઃ— 4 निव्वाणसेट्ठा जह सव्वधम्मा. બધાય ધર્મોંમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે. 2 For Private And Personal Use Only , Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનાખેાધ સારાંશે મુક્તિ એટલે સાંસારના શેાકથી મુક્ત થવું તે. પરિણામમાં જ્ઞાનદશનાર્દિક અનુપમ વસ્તુઓ પ્રાપ્ત કરવી. જેમાં પરમસુખ અને પરમાનને અખંડ નિવાસ છે, જન્મ મરણની વિટંખનાનેા અભાવ છે, શાકના ને દુઃખના ક્ષય છે; એવા એ વિજ્ઞાની વિષયનું વિવેચન અન્ય પ્રસંગે કરશું. આ પણ વિના વિવાદે માન્ય રાખવું જોઈ એ કે, તે અનંત શાક અને અનંત દુઃખની નિવૃત્તિ એના એ જ સંસારિક વિષયથી નથી. રુધિરથી રુધિરના ડાઘ જતે નથી; પણ જળથી તેને અભાવ છે; તેમ શ્રૃંગારથી વા શ્રુંગારમિશ્રિત ધમથી સંસારની નિવૃત્તિ નથી; એજ માટે વૈરાગ્યજળનુ આવશ્યકપણું નિઃસશય ઠરે છે; અને એજ માટે વીતરાગનાં વચનમાં અનુરક્ત થવું ઉચિત છે; નિદાન એથી વિષયરૂપ વિષને જન્મ નથી. પરિણામે એ જ મુક્તિનુ કારણ છે. એ વીતરાગ સજ્ઞના વચનને વિવેકબુદ્ધિથી શ્રવણ, મનન ને નિદિધ્યાસન કરી હું માનવી ! આત્માને ઉજ્જવળ કર. પ્રથમ દર્શન વૈરાગ્યમેાધિની કેટલીક ભાવનાએ એમાં ઉપદેશીશું. વૈરાગ્યની અને આત્મહિતૈષી વિષયેાની સુદ્રઢતા થવા માટે ખાર ભાવના તત્ત્વજ્ઞાનીઓ કહે છે. ૧. અનિત્યભાવનાઃ—શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબ પરિવારાદિક સર્વ વિનાશી છે. જીવનેા મૂળ ધર્મ અવિનાશી છે, એમ ચિતવવું તે પહેલી અનિત્યભાવના For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનાબેધ ૨. અશરણુભાવના –સંસારમાં મરણ સમયે જીવને શષ્ણુ. રાખનાર કોઈ નથી. માત્ર એક શુભ ધર્મનું જ શરણ સત્ય છે; એમ ચિંતવવું તે બીજી અશરણભાવના. . . સંસારભાવના –આ આત્માએ સંસારસમુદ્રમાં પર્યટન કરતાં કરતાં સર્વ ભવ કીધા છે. એ સંસારી જજીરથી હું ક્યારે છૂટીશ? એ સંસાર મારે નથી; હું મેક્ષમચી છું એમ ચિતવવું તે ત્રીજી સંસારભાવના. ૪. એકત્વભાવના –આ મારો આત્મા એકલે છે, તે એકલે આવ્યા છે, એકલો જશે, પિતાનાં કરેલાં કર્મ એકલે ભગવશે, અંતઃકરણથી એમ ચિંતવવું તે એથી એકત્વભાવના. પ. અન્યત્યભાવના –આ સંસારમાં કોઈ કેઈનું નથી એમ ચિતવવું તે પાંચમી અન્યત્વભાવના. ૬. અશુચિભાવના –આ શરીર અપવિત્ર છે, મળ મૂત્રની ખાણ છે, ગ જરાનું નિવાસધામ છે, એ શરીરથી હું જ્યારે છું એમ ચિંતવવું તે છઠ્ઠી અશુચિભાવના. ૭. આસવભાવના –રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ ઈત્યાદિક સર્વ આસવ છે એમ ચિંતવવું તે સાતમી આસવભાવના. ૮. સસ્વરભાવના –જ્ઞાન, ધ્યાનમાં પ્રવર્તમાન થઈને જીવ નવાં કર્મ બાંધે નહિ તે આઠમી સન્વરભાવના. ૯. નિર્જરાભાવના –જ્ઞાનસહિત ક્રિયા કરવી તે નિર્જરાનું કારણ છે એમાં ચિંતવવું તે નવમી નિજાભાવના. For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનાબોધ ૧૦. લેકવરૂપભાવના–ચૌદસ જ લેકનું સ્વરૂપ વિચારવું તે દશમી લેકસ્વરૂપભાવના. ૧૧. બોધદુલભભાવના –સંસારમાં ભમતાં આત્માને સમ્યકજ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવી દુર્લભ છે; વા સમ્યજ્ઞાન પામ્યો તે ચારિત્ર સર્વવિરતિપરિણામરૂપ ધર્મ પામ દુર્લભ છે એમ ચિતવવું તે અગીઆરમી બેધદુર્લભભાવના. ૧૨. ધર્મ દુર્લભભાવના –ધર્મના ઉપદેશક તથા શુદ્ધ શાસ્ત્રના બેધક એવા ગુરુ અને એવું શ્રવણ મળવું દુર્લભ છે એમ ચિંતવવું તે બારમી ધર્મદુર્લભભાવના. એમ મુક્તિ સાધ્ય કરવા માટે જે વૈરાગ્યની આવશ્યકતા છે તે વૈરાગ્યને દ્રઢ કરનારી બાર ભાવનાઓમાંથી કેટલીક ભાવનાઓ આ દશનાંતર્ગત વર્ણવીશું, કેટલીક ભાવનાઓ કેટલાક વિષયમાં વહેંચી નાંખી છે, કેટલીક ભાવનાઓ માટે અન્ય પ્રસંગની અગત્ય છે; એથી તે વિસ્તારી નથી. પ્રથમ ચિત્ર અનિત્યભાવના ( ઉપજાતિ ) વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તે જળના તરંગ; પુરંદરીયાપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણને પ્રસંગ ! For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનાબેધ વિશેષાર્થ-લક્ષ્મી વીજળી જેવી છે. વીજળીને ઝબકારે જેમ થઈને ઓલવાઈ જાય છે, તેમ લમી આવીને ચાલી જાય છે. અધિકાર પતંગના રંગ જેવો છે. પતંગને રંગ જેમ ચાર દિવસની ચટકી છે, તેમ અધિકાર માત્ર થોડા કાળ રહી હાથમાંથી જતું રહે છે. આયુષ્ય પાણીનાં મેજ જેવું છે. પાણીને હિલોળે આવ્યું કે ગ તેમ જન્મ પામ્યા અને એક દેહમાં રહ્યા કે ન રહ્યા ત્યાં બીજા દેહમાં પડવું પડે છે. કામગ આકાશમાં ઉત્પન્ન થતા ઇંદ્રના ધનુષ્ય જેવા છે. જેમ ઇંદ્રિધનુષ્ય વર્ષાકાળમાં થઈને ક્ષણવારમાં લય થઈ જાય છે, તેમ યૌવનમાં કામના વિકાર ફળીભૂત થઈ જરાવયમાં જતા રહે છે; ટૂંકામાં હે જીવ! આ સઘળી વસ્તુ એને સંબંધ ક્ષણભર છે; એમાં પ્રેમબંધનની સાંકળે બંધાઈને શું રાચવું? તાત્પર્ય એ સઘલાં ચપળ અને વિનાશી છે, તું અખંડ અને અવિનાશી છે, માટે તારા જેવી નિત્ય વસ્તુને પ્રાપ્ત કર! ભિખારીનો ખેદ દષ્ટાંત –એ અનિત્ય અને સ્વપ્નવત્ સુખ પર એક દષ્ટાંત કહીએ છીએ. એક પામર ભિખારી જંગલમાં ભટકતે હતું, ત્યાં તેને ભૂખ લાગી, એટલે તે બિચારો લથડી ખાતે ખાતે એક નગરમાં એક સામાન્ય મનુષ્યને ઘેર પહોંચે ત્યાં જઈને તેણે અનેક પ્રકારથી આજીજી કરી; તેના કાલાવાલાથી કરુણુદ્ધ થઈ તે ગૃહપતિની સ્ત્રીએ તેને ઘરમાંથી જમતાં વધેલું મિષ્ટાન્ન ભેજન આણું આપ્યું. એવું ભેજન મળવાથી ભિખારી બહુ આનંદ પામતે પામતે For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનામેાધ ૧૨ નગરની બહાર આવ્યે. આવીને એક ઝાડ તળે બેઠે. ત્યાં જરા સ્વચ્છ કરીને એક બાજુએ અતિ વૃદ્ધતાને પામેલે એવા પેાતાના જળના ઘડા મૂકચો; એક બાજુએ પેાતાની ફાટીતૂટી મિલન ગેઇડી મૂકી અને એક બાજુએ પેાતે તે ભેાજન લઈને બેઠા. રાજી રાજી થતાં કેઈ દિવસે તેણે નહિ દીઠેલું એવું ભાજન એણે ખાઈને પૂરું કર્યું. ભાજનને સ્વધામ પહેાંચાડચા પછી એશિકે એક પથ્થર મૂકીને તે સૂતે. ભોજનના મદથી જરા વારમાં તેની આંખા મિચાઈ ગઈ. તે નિદ્રાવશ થયે ત્યાં તેને એક સ્વપ્ન આવ્યું. પેાતે જાણે મહા રાજરિદ્ધિ પામ્યા છે; તેથી તેણે સુંદર વસ્ત્રાભૂષણ ધારણ કર્યા છે, દેશ આખામાં તેના વિજયને કે વાગી ગયે છે, સમીપમાં તેની આજ્ઞા અવલંબન કરવા અનુચર ઉભા થઈ રહ્યા છે; આજુબાજુ છડીદારે પાકારે છે; એક ઉત્તમ મહાલયમાં સુંદર પલંગ પર તેણે શયન કયુ છે; દેવાંગના જેવી સ્ત્રીએ તેને પાચંપન કરે છે, એક બાજુથી મનુષ્યા પખાવડે સુગંધી પવન ઢાળે છે, એમ એને અપૂર્વ સુખની પ્રાપ્તિવાળું સ્વપ્ન પ્રાપ્ત થયું. સ્વપ્નાવસ્થામાં તેના રોમાંચ ઉલ્લુસી ગયાં. તે જાણે પાતે ખરેખર તેવું સુખ ભાગવે છે એવું તે માનવા લાગ્યા. એવામાં સૂર્ય દેવ વાદળાંથી ઢંકાઈ ગયેા; વીજળીના ઝબકારા થવા લાગ્યા; મેઘ મહારાજ ચઢી આવ્યા; સત્ર અંધકાર વ્યાપી ગયા; મૂશળધાર વરસાદ પડશે એવા દેખાવ થઈ ગયા; અને ગાજવીજથી એક સઘન કડાકેા થયેા. કડાકાના પ્રખળ અવાજથી ભય પામીને સત્વર તે પામર ભિખારી જાગૃત << ખમા ! ખમા !” For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનાબોધ થઈ ગયો. જાગીને જુએ છે તો નથી તે દેશ કે નથી તે નગરી, નથી તે મહાલય કે નથી તે પલંગ, નથી તે ચામર છત્ર ધરનારા કે નથી તે છડીદારે, નથી તે સ્ત્રીઓનાં વૃદ કે નથી તે વસ્ત્રાલંકારે, નથી તે પંખા કે નથી તે પવન, નથી તે અનુચરે કે નથી તે આજ્ઞા, નથી તે સુખવિલાસ કે નથી તે મદેન્મત્તતા, જુએ છે તે જે સ્થળે પાણીને વૃદ્ધ ઘડે પડ્યો હતો તે જ સ્થળે તે પડયો છે. જે સ્થળે ફાટી તૂટી ગાદડી પડી હતી તે સ્થળે તે ફાટતૂટી ગોદડી પડી છે. ભાઈ તે જેવા હતા તેવા ને તેવા દેખાયા. પિતે જેવાં મલિન અને અનેક જાળી–ગોખવાળાં વસ્ત્ર ધારણ કર્યા હતાં તેવાં ને તેવાં તે જ વ શરીર ઉપર વિરાજે છે. નથી તલભાર ઘટયું કે નથી જવભાર વધ્યું. એ સઘળું જોઈને તે અતિ શેક પાપે. જે સુખાડંબરવડે મેં આનંદ માન્ય તે સુખમાંનું તો અહીં કશું નથી. અરેરે ! મેં સ્વપ્નના ભોગ ભોગવ્યા નહીં અને મિથ્યા ખેદ મને પ્રાપ્ત થયો. બિચારે તે ભિખારી એમ ગ્લાનિમાં આવી પડ્યો. તે પ્રમાણુ શિક્ષા –સ્વપ્નપ્રાપ્તિમાં જેમ તે ભિખારીએ સુખસમુદાય દીઠા, ભોગવ્યા અને આનંદ માન્ય, તેમ પામર પ્રાણીઓ સંસારના સ્વપ્નવત સુખસમુદાયને મહાનંદરૂપ માની બેઠા છે. જેમ તે સુખસમુદાય જાગૃતિમાં તે ભિખારીને મિસ્યા જણાયા, તેમ તત્ત્વજ્ઞાનરૂપી જાગૃતિવડે સંસારનાં સુખ તેવાં જણાય છે. સ્વપ્નને ભોગ ન ભોગવ્યા છતાં જેમ તે ભિખારીને શેકની પ્રાપ્તિ થઈ, તેમ પામર ભવ્ય સંસારમાં સુખ માની બેસે છે, અને ભોગવ્યા તુલ્ય ગણે છે, પણ તે For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનાબેધ ભિખારીની પેઠે પરિણામે ખેદ, પશ્ચાત્તાપ અને અર્ધગતિને પામે છે. સ્વપ્નાની એકે વસ્તુનું સત્યત્વ નથી, તેમ સંસારની એકે વસ્તુનું સત્યત્વ નથી. બન્ને ચપલ અને શેકમય છે. આવું વિચારી બુદ્ધિમાન પુરુષે આત્મશ્રેયને શેધે છે. ઇતિ શ્રી “ભાવનાબોધ ” ગ્રંથના પ્રથમ દર્શનનું પ્રથમ ચિત્ર અનિત્ય ભાવના” એ વિષય પર સદષ્ટાંત વૈરાગ્યપદેશાર્થ સમાપ્ત થયું. દ્વિતિય ચિત્ર અશરણભાવના (ઉપજાતિ) સર્વજ્ઞને ધર્મ સુશર્ણ જાણી, આરાધ આરાધક પ્રભાવ આણું; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કેઈ ન બાંહ્ય હાશે. વિશેષાર્થ –સર્વજ્ઞ જિનેશ્વરદેવે નિસ્પૃહતાથી બોધેલ ધર્મ ઉત્તમ શરણરૂપ જાણીને મન, વચન અને કાયાના પ્રભાવવડે હે ચેતન! તેને તું આરાધ, આરાધ. તે કેવલ અનાથરૂપ છે તે સનાથ થઈશ. એના વિના ભવાટવીબ્રમણમાં તારી બાંહ્ય કઈ સહાનાર નથી. જે આત્માએ સંસારનાં માયિક સુખને કે અવદર્શનને શરણરૂપ માને તે અધોગતિ પામે, તેમજ સદૈવ અનાથ રહે એ બધ કરનારૂં ભગવાન અનાથી મુનિનું ચરિત્ર પ્રારંભીએ છીએ, એથી અશરણભાવના સુદઢ થશે. For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનાબેધ અનાથી મુનિ | દષ્ટાંત અનેક પ્રકારની લીલાથી યુક્ત મગધ દેશને શ્રેણિક રાજા અશ્વક્રીડાને માટે મેડિકુક્ષ એ નામના વનમાં નીકળી પડ્યો. વનની વિચિત્રતા મનહારિણી હતી. નાના પ્રકારનાં તરુકુજ ત્યાં આવી રહ્યાં હતાં, નાના પ્રકારની કોમળ વલ્લિકાએ ઘટાટોપ થઈ રહી હતી, નાના પ્રકારનાં પંખીઓ આનંદથી તેનું સેવન કરતાં હતાં; નાનાં પ્રકારનાં પક્ષિોના મધુરાં ગાયન ત્યાં સંભળાતાં હતાં; નાના પ્રકારનાં ફૂલથી તે વન છવાઈ રહ્યું હતું, નાના પ્રકારનાં જળના જરણ ત્યાં વહેતાં હતાં, ટૂંકામાં સૃષ્ટિ સૌંદર્યતાના પ્રદર્શનરૂપ હેઈને તે વન નંદનવનની તુલ્યતા ધરાવતું હતું. ત્યાં એક તરુ તળે મહા સમાધિવત પણ સુકુમાર અને સુખચિત મુનિને તે શ્રેણિકે બેઠેલા દીઠા. એનું રૂપ દેખીને તે રાજ અત્યંત આનંદ પામ્યું. એ અતુલ્ય ઉપમા રહિત રૂપથી વિસ્મય પામીને મનમાં તેની પ્રશંસા કરવા લાગે. અહો ! આ મુનિને કેવો અદ્ભુત વર્ણ છે! અહો! એનું કેવું મનહર રૂપ છે! અહો! આ આર્યની કેવી અદ્ભુત સૌમ્યતા છે! અહે! આ કેવી વિસ્મયકારક ક્ષમાના ધરનાર છે! અહો આના અંગથી વૈરાગ્યની કેવી ઉત્તમ ફુરણ છે ! અહા ! આની કેવી નિલેભતા જણાય છે! અહો! આ સંયતિ કેવું નિર્ભય અપ્રભુત્વ–નમ્રપણું ધરાવે છે! અહા ! એનું ભેગનું અસંગપણું કેવું સુદ્રઢ છે! એમ ચિતવત ચિતવતે, મુદિત થતો થતો, સ્તુતિ કરતે કરતે, ધીમેથી ચાલતા ચાલત, પ્રદક્ષિણા દઈને તે મુનિને વંદન કરીને અતિ સમીપે નહીં તેમ અતિ દૂર નહીં નિર્લોભન રાવત, મુકિત મા દઈને For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનામેાધ ૧૫ એમ તે બેઠે. પછી એ હાથની અંજિલ કરીને વિનયથી તેણે મુનિને પૂછ્યુ, “ હું આ ! તમે પ્રશ'સા કરવા ચેાગ્ય એવા તરુણ છે; ભાગવિલાસને માટે તમારું વય અનુકૂળ છે; સંસારમાં નાના પ્રકારનાં સુખ રહ્યાં છે; ઋતુ ઋતુના કાગભાગ, જળ સંબંધી કામ@ાગ, તેમજ મનેહારિણી શ્રીએના મુખવચનનું મધુરું. શ્રવણ છતાં એ સઘળાંને! ત્યાગ કરીને મુનિત્વમાં તમે મહા ઉદ્યમ કરે છે એનું શું કારણ ? તે મને અનુગ્રહથી કહેા. ” રાજાનાં વચનને આવા અર્થ સાંભળીને મુનિએ કહ્યું, “હું અનાથ હતા. હે મહારાજા ! મને અપૂર્વ વસ્તુને પ્રાપ્ત કરાવનાર તથા યાગ ક્ષેમના કરનાર, મારા પર અનુકંપા આણનાર, કરુણાથી કરીને પરમસુખને દેનાર, સુન—મિત્ર લેશમાત્ર પણ કાઈ ન થયા. એ કારણુ અનાથીપણાનું હતું.” શ્રેણિક, મુનિનાં ભાષણથી સ્મિત હસી પડયો. અરે! તમારે મહા રિદ્ધિવંતને નાથ કેમ ન હેાય ? લેા, કાઈ નાથ નથી તેા હું થઉં છું. “ ભયત્રાણુ ! તમે ભાગ ભાગવે. હું સંયતિ ! મિત્ર ! જ્ઞાતિએ કરી દુર્લભ એવા તમારા મનુષ્યભવ સુલભ કરો !” ઃઃ અનાથીએ કહ્યું, પરંતુ અરે શ્રેણિક, મગધદેશના રાજા ! તું પાતે અનાથ છે તે મારા નાથ શું થઈશ ? નિર્દેન તે ધનાઢચ કયાંથી બનાવે ? અબુધ તે બુદ્ધિદાન કચાંથી આપે ? અજ્ઞ તે વિદ્વતા કયાંથી ઢે ? વધ્યા તે. સંતાન કયાંથી આપે? જ્યારે તું પાતે અનાથ છે, ત્યારે મારા નાથ કચાંથી થઈશ ? For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનાબેધ મુનિનાં વચનથી રાજા અતિ આકુળ અને અતિ વિસ્મિત થયે. કઈ કાળે જે વચનનું શ્રવણ થયું નથી એવાં વચનનું યતિમુખપ્રતિથી શ્રવણ થયું એથી તે શંકાગ્રસ્ત થયો. “હું અનેક પ્રકારના અશ્વને ભેગી છું, અનેક પ્રકારના મદોન્મત્ત હાથીએનો ધણું છું, અનેક પ્રકારની સેના અને આધીન છે; નગર અંતઃપુર અને ગ્રામ ચતુષ્પાદની મારે કંઈ ન્યૂનતા નથી; મનુષ્ય સંબંધી સઘળા પ્રકારના ભેગે મને પ્રાપ્ત છે. અનુચરો મારી આજ્ઞાને રૂડી રીતે આરાધે છે; પાંચ પ્રકારની સંપત્તિ મારે ઘેર છે; સર્વ મનવાંછિત વસ્તુઓ મારી સમીપે રહે છે. આવો હું જાજ્વલ્યમાન છતાં અનાથ કેમ હાઉં? રખે હે ભગવન? તમે મૃષા બેલતા હે.” મુનિએ કહ્યું: “હે રાજા! મારા કહેલા અર્થની ઉપપત્તિને તું બરાબર સમજ નથી. તું પિતે અનાથ છે, પરતું તે સંબંધી તારી અજ્ઞતા છે. હવે હું કહું છું. તે અવ્ય અને સાવધાન ચિત્ત કરીને તું સાંભળ, સાંભળીને પછી તારી શંકાને સત્યાસત્ય નિર્ણય કરજે. મેં પિતે જે અનાથપણાથી મુનિત્વ અંગીકૃત કર્યું છે તે હું પ્રથમ તને કહું છું.” કૌશંબી નામે અતિ જીર્ણ અને વિવિધ પ્રકારના ભેદની ઉપજાવનારી એક સુંદર નગરી છે. ત્યાં રિદ્ધિથી પરિપૂર્ણ ધનસંચય નામને મારે પિતા રહેતો હતો. પ્રથમ યૌવનવયને વિષે હે મહારાજા! અતુલ્ય અને ઉપમા રહિત મારી આંખને વિષે વેદના ઉત્પન્ન થઈ. દુઃખપ્રદ દાહવર આખે શરીરે પ્રવર્તમાન થયે. શસ્ત્રથી પણ અતિશય તી તે રેગ વૈરીની પિઠે મારાપર કપાયમાન થયા. મારું મસ્તક તે આંખની For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનાબેધ અસહ્ય વેદનાથી દુઃખવા લાગ્યું. ઈદ્રના વજના પ્રહાર સરખી, બીજાને પણ રૌદ્ર ભય ઉપજાવનારી, એવી તે અત્યંત પરમ દારુણ વેદનાથી હું બહુ શેકાત હતે. શારીરિક વિદ્યાના નિપુણ, અનન્ય મંત્રમૂળીના સુજ્ઞ વેદ્યરાજ મારી તે વેદનાને નાશ કરવાને માટે આવ્યા; અનેક પ્રકારના ઔષધોપચાર કર્યા પણ તે વૃથા ગયા. એ મહા નિપુણ ગણાતા વિદ્યરાજે મને તે દરદથી મુક્ત કરી શક્યા નહીં. એ જ હે રાજા ! મારું અનાથપણું હતું. મારી આંખની વેદના ટાળવાને માટે મારા પિતાએ સર્વ ધન આપવા માંડયું, પરંતુ તેથી કરીને પણ મારી વેદના ટળી નહીં. હે રાજા! એ જ મારૂં અનાથઃપણું હતું. મારી માતા પુત્રના શેકે કરીને અતિ દુઃખાતે થઈ પરંતુ તે પણ મને તે દરદથી મૂકાવી શકી નહીં, એ જ હે મહારાજા ! મારું અનાથપણું હતું. એક ઉદરથી ઉત્પન્ન થયેલા મારા ચેષ્ઠ અને કનિષ્ઠ ભાઈ એ પિતાથી બનતો પરિશ્રમ કરી ચૂક્યા પણ મારી વેદના ટળી નહીં, હે રાજ! એ જ મારું અનાથપણું હતું. એક ઉપરથી ઉત્પન્ન થયેલી મારી જ્યેષ્ઠા અને કનિષ્ઠા ભગિનીઓથી મારું દુઃખ ટળ્યું નહીં. હે મહારાજા! એ જ મારું અનાથપણું હતું. મારી સ્ત્રી જે પતિવ્રતા, મારા પર અનુરક્ત અને પ્રેમવંતી હતી, તે આંખે પરિપૂર્ણ આંસુ ભરી મારા હૃદયને સિંચતા ભીજાવતી હતી. અન્ન, પાણી અને નાના પ્રકારનાં અંઘેલણ ચુવાદિક સુંગધી દ્રવ્ય, અનેક પ્રકારનાં ફૂલ ચંદનાદિકનાં વિલેપન મને જાણતા અજાણતાં કર્યા છતાં પણ હું તે યૌવનવંતી સ્ત્રીને ભેગવી ન શક્યો. મારી સમીપથી ક્ષણ પણ છે. ૨ For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનાબોધ અળગી નહાતી રહેતી, અન્ય સ્થળે જતી નહોતી, હે મહારાજ! એવી તે સ્ત્રી પણ મારા રોગને ટાળી શકી નહીં. એ જ મારું અનાથપણું હતું. એમ કોઈને પ્રેમથી, કોઈના ઔષધથી, કેઈન વિલાપથી કે કેઈના પરિશ્રમથી એ રોગ ઉપશમે નહીં. મેં એ વેળા પુનઃ પુનઃ અસહ્ય વેદના ભેગવી. પછી અનંત સંસારથી ખેદ પામ્યું. એક વાર જે હું આ મહા વિડંબનામય વેદનાથી મુક્ત થાઉં તે ખેતી, દંતી અને નિરારંભી પ્રત્રજ્યાને ધારણ કરું, એમ ચિતવતે હું શયન કરી ગયે. જ્યારે રાત્રિ અતિક્રમી ગઈ ત્યારે હું મહારાજા ! મારી તે વેદના ક્ષય થઈ ગઈ અને હું નિરોગી થયે. માત, સાત અને સ્વજન, બંધવાદિકને પ્રભાતે પૂછીને મેં મહા ક્ષમાવત ઇંદ્રિયને નિગ્રહ કરવાવાળું, અને આરે ભેપાધિથી રહિત એવું અણગારત્વ ધારણ કર્યું. ત્યાર પછી હું આત્મા પરાત્માને નાથ થયે. સર્વ પ્રકારના જીવન હું નાથ છું.” અનાથી મુનિએ આમ અશરણભાવના તે શ્રેણિક રાજાના મન પર દઢ કરી. હવે બીજે ઉપદેશ તેને અનુકૂળ કહે છે. હે રાજા! આ આપણે આત્મા જ દુઃખની ભરેલી વૈતરણ કરનાર છે. આપણે આત્મા જ ક્રૂર શામલી વૃક્ષના દુઃખને ઉપજાવનાર છે. આપણે આત્મા જ મનવાંછિત વસ્તુરૂપી દુધની દેવાવાળી કામધેનુ ગાયનાં સુખનો ઉપજાવનાર છે. આપણે આત્મા જ નંદનવનની પેઠે આનંદકારી છે. આપણે આત્મા જ કર્મને કરનાર છે. આપણે આત્મા જ તે કર્મને ટાળનાર છે. આપણે આત્મા જ દુઃખ For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનાબેધ પાર્જન કરનાર છે. આપણે આત્મા જ સુપાર્જન કરનાર છે. આપણો આત્મા જ મિત્ર ને આપણે આત્મા જ વૈરી છે. આપણે આત્મા જ કનિષ્ઠ આચારે સ્થિત અને આપણે આત્મા જ નિર્મળ આચારે સ્થિત રહ્યો છે. તે તથા બીજુ અનેક પ્રકારે તે અનાથી મુનિએ શ્રેણિક રાજા પ્રત્યે સંસારનું અનાથપણું કહી બતાવ્યું. પછી શ્રેણિક રાજા અતિ સંતેષ પામે. યુગ હાથની અંજલિ કરીને એમ બે કે, “હે ભગવન્! તમે મને ભલી રીતે ઉપદેશે. તમે જેમ હતું તેમ અનાથપણું કહી બતાવ્યું. હે મહાકષિ ! તમે સનાથ, તમે સબંધવ અને તમે સધર્મ છે, તમે સર્વ અનાથના નાથ છે. તે પવિત્ર સંયતિ! હું ક્ષમાવું છું. જ્ઞાન રૂપી તમારી શિક્ષાને વાંછું છું. ધર્મધ્યાનમાં વિન્ન કરવાવાળું ભોગ ભોગવવા સંબંધીનું મેં તમને હે મહા ભાગ્યવંત ! જે આમંત્રણ કીધું તે સબંધીનો મારે અપરાધ મસ્તકે કરીને ક્ષમાવું છું. એવા પ્રકારથી સ્તવીને રાજપુરુષકેસરી પરમાનંદ પામી રેમયના વિકસિત મૂળસહિત પ્રદક્ષિણા કરીને વિનયે કરી વંદન કરીને સ્વસ્થાનકે ગયે. પ્રમાણુશેક્ષા –અહો ભવ્ય ! મહા તપોધન, મહા મુનિ, મહા પ્રજ્ઞાવત, મહા યશવંત, મહા નિગ્રંથ અને મહાશ્રત અનાથી મુનિએ મગધ દેશના રાજાને પોતાના વીતક ચરિત્રથી જે બોધ આપે છે તે ખરે! અશરણભાવના સિદ્ધ કરે છે. મહા મુનિ અનાથીએ સહન કર્યા તુલ્ય વા એથી અતિ વિશેષે અસહ્ય દુઃખ અનંત આત્માઓ સામાન્ય દષ્ટિથી ભેગવતા દેખાય છે, તત્સંબંધી તમે કિંચિત્ વિચાર કરો! For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦ ભાવનામેાધ સંસારમાં છવાઈ રહેલી અનંત અશરણુતાનેા ત્યાગ કરી સત્ય શરણરૂપ ઉત્તમ તત્ત્વજ્ઞાન અને પરમ સુશીલને સેવા. અંતે એ જ મુક્તિના કારણરૂપ છે. જેમ સંસારમાં રહ્યા અનાથી અનાથ હતા, તેમ પ્રત્યેક આત્મા તત્ત્વજ્ઞાનની ઉત્તમ પ્રાપ્તિ વિના સદૈવ અનાથ જ છે! સનાથ થવા પુરુષા કરવા એ જ શ્રેય છે ! ઋતિ શ્રી ભાવનામેાધ ગ્રંથના પ્રથમ દર્શનમાં દ્વિતીય ચિત્ર અશરણ ભાવનાના ઉપદેશાથે મહા નિગ્રંથનું ચરિત્રપરિપૂર્ણતા પામ્યું. તૃતીય ચિત્ર એકત્વભાવના ( ઉપજાતિ ) શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઈ ના શકાય; એ ભાગવે એક સ્વ આત્મ પાતે, એકત્વ એથી નયસુજ્ઞ ગાતે વિશેષા—શરીરમાં પ્રત્યક્ષ દેખાતા રાગાદિક જે ઉપ દ્રવ થાય છે તે સ્નેહી, કુટુંબી, જાયા કે પુત્ર કેાઈથી લઈ શકાતા નથી; એ માત્ર એક પેાતાને આત્મા પેતે જ ભાગવે છે. એમાં કોઈપણ ભાગીદાર થતું નથી. તેમજ પાપ પુણ્યાદિ સઘળા વિપાકે આપણા આત્મા જ ભેળવે છે, એ એકલે આવે છે, એકલો જાય છે; એવું સિદ્ધ કરીને વિવેકને ભત્રી રીતે જાણવાવાળા પુરુષા એકત્વને નિરંતર શેાધે છે. For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનાબેધ દષ્ટાંત –મહા પુરુષના તે ન્યાયને અચળ કરનાર નમિરાજર્ષિ અને શક્રેદ્રનો વૈરાગ્યપદેશક સંવાદ અહીં આગળ પ્રદર્શિત કરીએ છીએ. નમિરાજર્ષિ મિથિલા નગરીના રાજે. શ્વર હતા. સ્ત્રી પુત્રાદિકથી વિશેષ દુઃખને સમૂહ પામ્યા નહોતા છતાં એકત્વના સ્વરૂપને પરિપૂર્ણ પિછાનવામાં રાજે શ્વરે કિંચિત્ વિભ્રમ કર્યો નથી. શકેંદ્ર પ્રથમ નમિરાજષિ જ્યાં નિવૃત્તિમાં વિરાજ્યા છે, ત્યાં વિપ્રરૂપે આવીને પરીક્ષા નિદાને પોતાનું વ્યાખ્યાન શરૂ કરે છે – વિપ્ર –હે રાજા ! મિથિલા નગરીને વિષે આજે પ્રબલ કેલાહલ વ્યાપી રહ્યો છે. હૃદયને અને મનને ઉદ્વેગકારી વિલાપના શબ્દોથી રાજમંદિર અને સામાન્ય ઘર છવાઈ ગયાં છે. માત્ર તારી દીક્ષા એ જ એ સઘળાંના દુઃખનો હેતુ છે. પરના આત્માને જે દુઃખ આપણાથી ઉત્પન્ન થાય તે દુઃખ સંસારપરિભ્રમણનું કારણ ગણુને તું ત્યાં જા. ભેળો ન થા. નમિરાજ (ગૌરવ ભરેલાં વચનેથી) હે વિપ્ર ! તુ જે કહે છે તે માત્ર અજ્ઞાનરૂપ છે. મિથિલા નગરીમાં એક બગીચે હતું તેની મધ્યમાં એક વૃક્ષ હતું. શીતળ છાયાથી કરીને તે રમણીય હતું, પત્ર પુષ્પ અને ફળથી તે સહિત હતું, નાના પ્રકારનાં પક્ષીઓને તે લાભદાયક હતું, વાયુના હલાવવા થકી તે વૃક્ષમાં રહેનારાં પંખીઓ દુઃખાત ને શરણરહિત થયાથી આકંદ કરે છે. વૃક્ષને પિતાને માટે થઈને જ તે વિલાપ કરતાં નથી; પિતાનું સુખ ગયું એ માટે થઈને તેઓ શેકાર્તા છે. For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનાબોધ વિપ્રઃ–પણ આ જે ! અગ્નિ ને વાયુના મિશ્રથી તારું નગર, તારાં અંતઃપુર, અને મંદિરે બળે છે, માટે ત્યાં જ અને તે અગ્નિને શાંત કર. નમિરાજ –હે વિપ્ર ! મિથિલા નગરીના, તે અંતઃપુરના અને તે મંદિરના દાઝવાથી મારું કંઈ પણ દાઝતું નથી; જેમ સુત્પત્તિ છે તેમ હું વર્તુ . એ મંદિરાદિકમાં મારું અલ્પ માત્ર પણ નથી. મેં પુત્ર, સ્ત્રી આદિકના વ્યવહારને છાંડયો છે. મને એમાંનું કંઈ પ્રિય નથી અને અપ્રિય પણ નથી. વિપ્ર --પણ હે રાજા! તારી નગરીને સઘન કિલ્લો કરાવીને, પળ, કેઠા, અને કમાડ ભેગળ કરાવીને અને શતલ્લી ખાઈ કરાવીને ત્યાર પછી જજે. નમિરાજ –(હેતુ કારણ છે ) હે વિપ્ર ! શુદ્ધ શ્રદ્ધારૂપી નગરી કરીને, સમ્પરરૂપી ભેગળ કરીને, ક્ષમારૂપી શુભ ગઢ કરીશ; શુભ મનોગરૂપ કોઠા કરીશ, વચનગરૂપ ખાઈ કરીશ, કાયાગરૂપ શતશ્રી કરીશ. પરાક્રમરૂપી ધનુષ્ય કરીશ; ઈર્યાસમિતિરૂપ પણ છ કરીશ, ધીરજરૂપ કમાન સહાવાની મુઠી કરીશ; સત્યરૂપી ચાપવડે કરીને ધનુષ્યને બાંધીશ; તારૂપ બાણ કરીશ; કર્મરૂપી વૈરીની સેનાને ભેદીશ; લૌકિક સંગ્રામની મને રૂચિ નથી. હું માત્ર તેવા ભાવસંગ્રામને ચાહું છું. વિપ્રઃ—(હેતુ કારણ પ્રે.) હે રાજા! શિખરબંધ ઊંચા આવાસ કરાવીને, મણિકંચનમય ગવાક્ષાદિ મુકાવીને તળાવમાં ૧. હેતુ અને કારણથી પ્રેરાયેલા. For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનાબેધ ક્રીડાકરવાના મને હર મહાલય કરાવીને પછી જજે. નમિરાજ –(હેતુ કારણ પ્રે) તે જે જે પ્રકારના આવાસ ગણાવ્યા છે તે પ્રકારના આવાસ મને અસ્થિર અને અશાશ્વત જણાય છે. માર્ગના ઘરરૂપ જણાય છે. તે માટે જ્યાં સ્વધામ છે, જ્યાં શાશ્વતતા છે, અને જ્યાં સ્થિરતા છે ત્યાં હું નિવાસ કરવા ચાહું છું. વિપ્ર –(હેતું કારણ પ્રે.) હે ક્ષત્રિય શિરોમણિ! અનેક પ્રકારના તસ્કરના ઉપદ્રવને ટાળીને, નગરીનું એ દ્વારે કલ્યાણ કરીને તે જજે. નમિરાજ –હે વિપ્ર ? અજ્ઞાનવંત મનુષ્ય અનેકવાર મિથ્યા દંડ દે છે. ચેરીના નહીં કરનાર જે શરીરાદિક પુદ્ગલ તે લેકને વિષે બંધાય છે; અને ચેરીના કરનાર જે ઇંદ્રિયવિકાર તેને કોઈ બંધન કરી શકતું નથી. તે પછી એમ કરવાનું શું અવશ્ય ? વિપ્ર –હે ક્ષત્રિય ! જે રાજાઓ તારી આજ્ઞા અવલંબન કરતા નથી અને જે નરાધિપે સ્વતંત્રતાથી વર્તે છે તેને તું તારે વશ કરીને પછી જજે. નમિરાજ –(હેતુ કારણ પ્રેટ) દશ લાખ સુભટને સંગ્રામને વિષે જીતવા એ દુર્લભ ગણાય છે, તે પણ એવા વિજય કરનારા પુરુષે અનેક મળી આવે, પણ એક સ્વાત્માને જીતનાર મળનાર અનંત દુર્લભ છે. તે દશ લાખ સુભટથી વિજય મેળવનાર કરતાં એક સ્વાત્માને જીતનાર પુરુષ પરમત્કૃષ્ટ છે. આત્મા સંઘાતે યુદ્ધ કરવું ઉચિત છે. બહિર યુદ્ધનું For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ ભાવનાબેધ શું પ્રયોજન છે? જ્ઞાનરૂપ આત્મા વડે ફોધાદિક આત્માને જીતનાર સ્તુતિપાત્ર છે. પાંચે ઈંદ્રિયોને, ક્રોધને, માનને, માયાને, તેમજ લોભને જીતવાં દેહ્યલાં છે. જેણે મનેયેગાદિક જીત્યું તેણે સર્વ જીત્યું. વિપ્રઃ—(હેતુ કારણ પ્રે) સમર્થ યજ્ઞો કરી, શ્રમણ, તપસ્વી, બ્રાહ્મણદિકને ભેજન આપી, સુવર્ણાદિક દાન દઈ, મનોજ્ઞ ભંગ ભેગરી હે ક્ષત્રિય ! તું ત્યાર પછી જજે. નમિરાજ –(હેતુ કારણ પ્રે) મહીને મહીને જે દશ લાખ ગાયનાં દાન દે તો પણ તે દશ લાખ ગાયનાં દાન કરતાં સંયમ ગ્રહણ કરી સંયમને આરાધે છે તે, તે કરતાં વિશેષ મંગળ પ્રાપ્ત કરે છે. વિપ્ર–નિર્વાહ કરવા માટે ભિક્ષાથી સુશીલ પ્રવ્રજ્યામાં અસહ્ય પરિશ્રમ વેઠવો પડે છે, તેથી તે પ્રત્રજ્યા ત્યાગ કરીને અન્ય પ્રવ્રયામાં રુચિ થાય છે, માટે એ ઉપાધિ ટાળવા તું ગૃહસ્થાશ્રમાં રહી પૌષધાદિકવ્રતમાં તત્પર રહેજે. હે મનુષ્યના અધિપતિ! હું ઠીક કહું છું. નમિરાજ –(હેતુ કારણ પ્રે.) હે વિપ્ર! બાલ અવિવેકી ગમે તેવાં ઉગ્ર તપ કરે પરંતુ સમ્યકૂશ્રુતધર્મ તથા ચારિત્રધર્મની તુલ્ય ન થાય. એકાદ કળા તે સેળ કળા જેવી કેમ ગણાય? વિપ્ર –અહો ક્ષત્રિય! સુવર્ણ, મણિ, મુક્તાફળ, વસ્ત્રાલંકાર અને અશ્વાદિકની વૃદ્ધિ કરીને પછી જજે. નમિરાજ –(હેતુ કારણ પ્રેo) મેરુ પર્વત જેવા કદાચિત્ For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનાબધા ૨૫ સોના રૂપાના અસંખ્યાતા પર્વત હોય તો પણ લોભી મનુષ્યની તૃષ્ણા છીપતી નથી. કિંચિત્ માત્ર તે સંતોષ પામતો નથી. તૃષ્ણ આકાશના જેવી અનંત છે. ધન, સુવર્ણ, ચતુષ્પાદ ઈત્યાદિ સકળ લોક ભરાય એટલું લેભી મનુષ્યની તૃષ્ણ ટાળવા સમર્થ નથી. લેભની એવા કનિષ્ઠતા છે. માટે સંતેષનિવૃત્તિરૂપ તપને વિવેકી પુરુષે આચરે છે. વિપ્રઃ—(હેતુ કારણ પ્રે) હે ક્ષત્રિય! મને અદ્ભુત આશ્ચર્ય ઉપજે છે કે, તું છતા ભેગને છોડે છે. પછી અછતા કામભેગને વિષે સંક૯પ વિકલ્પ કરીને હણાઈશ, માટે આ સઘળી મુનિ–સંબંધીની ઉપાધિ મૂક. નમિરાજ –(હેતુ કારણ પ્રે) કામગ છે તે શલ્ય સરખા છે, કામગ છે તે વિષ સરખા છે, કામગ છે તે સર્ષની તુલ્ય છે, જેની વાંછનાથી જીવ નરકાદિ અર્ધગતિને વિષે જાય છે, તેમ જ ક્રોધે કરીને અને માને કરીને માઠી ગતિ થાય છે. માયાએ કરીને સદ્ગતિને વિનાશ હાય છે; લોભ થકી આ લેક પરલોકને ભય હોય છે, માટે હે વિપ્ર! એને તું મને બંધ ન કર. મારું હૃદય કઈ કાળે ચળનાર નથી; એ મિથ્યા મહિનીમાં અભિરુચિ ધરાવનાર નથી. જાણી જોઈને ઝેર કોણ પીએ? જાણી જોઈને દીપક લઈને કુવે કિ પડે? જાણી જોઈને વિભ્રમમાં કાણું પડે? હું મારા અમૃત જેવા વૈરાગ્યને મધુર રસ અપ્રિય કરી એ ઝેરને પ્રિય કરવા મિથિલામાં આવનાર નથી. મહર્ષિ નિમિરાજની સુદ્રઢતા જોઈ શકેંદ્ર પરમાનંદ પાપે, પછી બ્રાહ્મણના રૂપને છાંડીને ઇંદ્રપણાને વૈક્રિય કર્યું. For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનાબેધ વંદન કરીને મધુર વચને પછી તે રાજષશ્વરની સ્તુતિ કરવા લાઃ “હે મહાયશસ્વિ! મેટું આશ્ચર્ય છે કે તે કોધને જી. આશ્ચર્ય, તેં અહંકારને પરાજય કર્યો. આશ્ચર્ય, તેં માયાને ટાળી. આશ્ચર્ય તે લેભ વશ કીધે. આશ્ચર્ય, તારું સરળપણું. આશ્ચર્ય, તારું નિર્મમત્વ. આશ્ચર્ય, તારી પ્રધાન ક્ષમા. આશ્ચર્ય, તારી નિર્લોભતા. હે પૂજ્ય ! તું આ ભવને વિષે ઉત્તમ છું, અને પરભવને વિષે ઉત્તમ હોઈશ. કર્મરહિત થઈને પ્રધાન સિદ્ધગતિને વિષે પરવરીશ.” એ રીતે સ્તુતિ કરતાં કરતાં, પ્રદક્ષિણા કરતાં કરતાં, શ્રદ્ધાભક્તિએ તે ઋષિના પાદાંબુજને વંદન કર્યું. પછી તે સુંદર મુકુટવાળો શકેદ્ર આકાશ વાટે ગયે. પ્રમાણુશિક્ષા–વિપ્રરૂપે નમિરાજને વૈરાગ્ય તાવવામાં ઇદ્ર શું ન્યૂનતા કરી છે? કંઈએ નથી કરી. સંસારની જે જે લતાએ મનુષ્યને ચળાવનારી છે, તે તે લલુતા સંબંધી મહા ગૌરવથી પ્રશ્ન કરવામાં તે પુરંદરે નિર્મળ ભાવથી સ્તુતિપાત્ર ચાતુર્ય ચલાવ્યું છે. છતાં નિરીક્ષણ કરવાનું તો એ છે કે નમિરાજ કેવળ કંચનમય રહ્યા છે. શુદ્ધ અને અખંડ વૈરાગ્યના વેગમાં એમનું વહન એમણે ઉત્તરમાં દશિત કર્યું છે, “હે પ્રિય ! તું જે જે વસ્તુઓ મારી છે, એમ કહેવરાવે છે તે તે વસ્તુઓ મારી નથી. હું એક જ છું, એકલે જનાર છું, અને માત્ર પ્રશંસનીય એકત્વને જ ચાહું છું.” આવા રહસ્યમાં નમિરાજ પિતાના ઉત્તરને અને વૈરાગ્યને દઢીભૂત કરતા ગયા છે. એવી પરમ પ્રમાણશિક્ષાથી ભયું તે મહર્ષિનું ચરિત્ર છે. બન્ને મહાત્માઓને પરસ્પર સંવાદ શુદ્ધ એકત્વને સિદ્ધ કરવા તથા અન્ય વસ્તુઓને For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનાબેધ ૨૭ ત્યાગ કરવાના ઉપદેશાથે અહીં દર્શિત કર્યો છે. એને પણ વિશેષ દઢીભૂત કરવા નમિરાજ એકત્વ શાથી પામ્યા, તે વિષે કિંચિત્ માત્ર નિમિરાજને એકત્વસંબંધ આપીએ છીએ. એ, વિદેહ દેશ જેવા મહાન રાજ્યના અધિપતિ હતા. અનેક યૌવનવતી મને હારિણી સ્ત્રીઓના સમુદાયમાં તે ઘેરાઈ રહ્યા હતા. દર્શનમેહનીયને ઉદય ન છતાં એ સંસારલબ્ધ રૂપ દેખાતા હતા. કેઈ કાળે એના શરીરમાં દાહજવર નામના રેગની ઉત્પત્તિ થઈ. આખું શરીર જાણે પ્રજવલિત થઈ જતું હોય તેવી બળતરા ચાપત થઈ ગઈ રોમે રોમે સહસ્ત્ર વીંછીની ડંશ વેદના સમાન દુઃખ ઉત્પન્ન થયું. વૈદ્યવિદ્યાના પ્રવીણ પુરુષના ઔષધોપચારનું અનેક પ્રકારે સેવન કર્યું, પણ તે સઘળું વૃથા ગયું, લેશ માત્ર પણ એ વ્યાધિ એ છે ન થતાં અધિક થતો ગયે. ઔષધ માત્ર દાહવરનાં હિતૈષી થતાં ગયાં. કોઈ ઔષધ એવું ન મળ્યું કે જેને દાહવરથી કિંચિત્ પણ દ્વેષ હોય ! નિપુણ વૈદે કાયર થયા અને રાજેશ્વર પણ એ મહા વ્યાધિથી કંટાળે પામી ગયા. તેને ટાળનાર પુરુષની શોધ ચોબાજુ ચાલતી હતી. મહાકુશળ એક વૈદ મળે; તેણે મલયાગિરિ ચંદનનું વિલેપન કરવા સૂચવન કર્યું. મનોરમા રાણીઓ તે ચંદનને ઘસવામાં રોકાઈ. તે ચંદન ઘસવાથી હાથમાં પહેરેલાં કંકણને સમુદાય પ્રત્યેક રાણી કને ખળભળાટ કરવા મંડી પડયો. મિથિલેશના અંગમાં એક દાહવરની અસહ્ય વેદના તે હતી અને બીજી આ કંકણના કોલાહલથી ઉત્પન્ન થઈ ખળભળાટ ખમી શક્યા નહીં એટલે તેણે રાણુઓને આજ્ઞા કરી કે તમે ચંદન ન For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનાબેધ ઘસે; કાં ખળભળાટ કરે છે? મારાથી એ ખળભળાટ સહન થઈ શકતું નથી. એક મહાવ્યાધિથી હું પ્રહાયે છું; અને આ બીજો વ્યાધિતુલ્ય કેલાહલ થાય છે, તે અસહ્ય છે. સઘળી રાણુઓએ એકેકું કંકણ મંગળ દાખલ રાખી કંકણ સમુદાયનો ત્યાગ કર્યો એટલે તે ખળભળાટ શાંત થયે; નમિરાજે રાણીઓને કહ્યું: “તમે શું ચંદન ઘસવું બંધ કર્યું ?” રાણુઓએ જણાવ્યું કે “ના. માત્ર કોલાહલ શાંત થવા માટે એકેકું કંકણ રાખી, બીજાં કંકણ પરિત્યાગી અમે ચંદન ઘસીએ છીએ. કંકણને સમૂહ હવે અમે હાથમાં રાખે નથી, તેથી ખળભળાટ થતું નથી. ” રાણુઓનાં આટલાં વચને સાંભળ્યાં ત્યાં તે નમિરાજને રોમેરોમ એકત્વ સિદ્ધ થયું; વ્યાપી ગયું અને મમત્વ ટળી ગયું. “ખરે! ઝાઝાં મન્ચે ઝાઝી ઉપાધિ જણાય છે. હવે જે આ એક કંકણથી લેશ માત્ર પણ ખળભળાટ થતું નથી; કંકણના સમૂહ વડે કરીને માથું ફેરવી નાખે એ ખળભળાટ થતું હતું. અહે ચેતન ! તું માન કે એકત્વમાં જ તારી સિદ્ધિ છે. વધારે મળવાથી વધારે ઉપાધિ છે. સંસારમાં અનંત આત્માના સંબંધમાં તારે ઉપાધિ ભેગવવાનું શું અવશ્ય છે? તેનો ત્યાગ કર અને એકત્વમાં પ્રવેશ કર.જે! આ એક કંકણ હવે ખળભળાટ વિના કેવી ઉત્તમ શાંતિમાં રમે છે? અનેક હતાં ત્યારે તે કેવી અશાંતિ ભગવતું હતું? તેવી જ રીતે તું પણ કંકણુરૂપ છે. તે કંકણની પેઠે તું જ્યાં સુધી સ્નેહી કુટુંબીરૂપી કંકણુસમુદાયમાં પડ્યો રહીશ ત્યાંસુધી ભવરૂપી ખળભળાટ સેવન કરવા પડશે અને જે આ કંકણુની વર્તમાન સ્થિતિની For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનાબોધ પેઠે એકત્વને આરાધીશ તે સિદ્ધગતિરૂપી મહા પવિત્ર શાંતિ પામીશ.” એમ વૈરાગ્યના પ્રવેશમાં ને પ્રવેશમાં તે નમિરાજ પૂર્વ જાતિની સ્મૃતિ પામ્યા. પ્રવ્રયા ધારણ કરવા નિશ્ચય કરી તેઓ શયન કરી ગયા. પ્રભાતે માંગલ્યરૂપ વાજિંત્રને ધ્વનિ પ્રકળેદાહવરથી મુક્ત થયા. એકત્વને પરિપૂર્ણ સેવનાર તે શ્રીમાન નમિરાજ ઋષિને અભિનંદન હે! (શાર્દૂલવિક્રીડિત) ' રાણું સર્વ મળી સુચંદન ઘસી. ને ચર્ચવામાં હતી, ભૂઝયો ત્યાં કકળાટ કંકણતણે, શ્રોતી નમી ભૂપતી; સંવાદે પણ ઈદ્રિથી દ્રઢ રહ્યો. એકત્વ સાચું કર્યું, એવા એ મિથિલેશનું ચરિત આ, સંપૂર્ણ અત્રે થયું વિશેષાર્થ–રાણીઓને સમુદાય ચંદન ઘસીને વિલેપન કરવામાં કાર્યો હતે; તત્સમયમાં કંકણના ખળભળાટને સાંભળીને નમિરાજ બૂઝ. ઇદ્રની સાથે સંવાદમાં પણ અચળ રહ્યો અને એકત્વને સિદ્ધ કર્યું. એવા એ મુક્તિ સાધક મહાવૈરાગીનું ચરિત્ર “ભાવનાબેધ” થે તૃતીય ચિત્રે પૂર્ણતા પામ્યું. ચતુર્થ ચિત્ર અન્યત્વભાવના (શાર્દૂલવિક્રીડિત) ના મારાં તન રૂ૫ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાત ના ના મારાં ભૂત નેહિ સ્વજન કે, ના ગેત્ર કે જ્ઞાત ના; ના મારાં ધન ધામ યૌવન ધરા, એ મેહ અજ્ઞાત્વના; રે! રે! જીવ વિચાર એમ જ સદા, અન્યત્વદા ભાવના For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનાબેધ વિશેષાર્થ–આ શરીર તે મારું નથી, આ રૂપ તે મારું નથી, આ કાંતિ તે મારી નથી, આ સ્ત્રી તે મારી, નથી, આ પુત્ર તે મારા નથી, આ ભાઈઓ તે મારા નથી, આ દાસ તે મારા નથી, આ નેહીએ તે મારા નથી, આ સંબંધીઓ તે મારા નથી, આ ગોત્ર તે મારું નથી, આ જ્ઞાતિ તે મારી નથી, આ લક્ષ્મી તે મારી નથી, આ મહાલય તે મારાં નથી, આ યૌવન તે મારું નથી, અને આ ભૂમિ તે મારી નથી, માત્ર એ મેહ અજ્ઞાનપણાને છે. સિદ્ધગતિ સાધવા માટે હે જીવ! અન્યત્વને બેધ દેનારી એવી તે અન્યત્વભાવનાને વિચાર કર ! વિચાર કર ! મિથ્યા મમત્વની ભ્રમણ ટાળવા માટે, અને વૈરાગ્યની વૃદ્ધિને માટે પ્રભાવથી મનન કરવા ગ્ય રાજરાજેશ્વર ભરતનું ચરિત્ર અહીં આગળ ટાંકીએ છીએ – દષ્ટાંત –જેની અશ્વશાળામાં રમણીય, ચતુર અને અનેક પ્રકારના તેજી અશ્વના સમૂહ શેલતા હતાજેની ગજશાળામાં અનેક જાતિના મદન્મત્ત હસ્તિઓ ઝૂલી રહ્યા હતા; જેના અંતઃપુરમાં નવયૌવના સુકુમારિકા અને મુગ્ધા સ્ત્રીઓ સહસ્ત્રગમે વિરાજી રહી હતી, જેના ધનનિધિમાં ચંચળા એ ઉપમાથી વિદ્વાનોએ ઓળખેલી સમુદ્રની પુત્રી લક્ષ્મી સ્થિરરૂપ થઈ હતી, જેની આજ્ઞાને દેવ દેવાંગનાઓ આધીન થઈને મુકુટપર ચડાવી રહ્યાં હતાં, જેને પ્રાશન કરવાને માટે નાના પ્રકારનાં ષસ ભેજનો પળે પળે નિર્મિત થતાં હતાં, જેના કેમલ કર્ણના વિલાસને માટે ઝીણાં અને For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનામેાધ ૩૧ મધુરસ્વરી ગાયને કરનારી વારાંગના તત્પર હતી; જેને નિરીક્ષણ કરવા માટે અનેક પ્રકારના નાટક ચેટક હતાં; જેની યશસ્કીત્તિ વાયુરૂપે પ્રસરી જઈ આકાશ જેવી વ્યાપ્ત હતી; જેના શત્રુઓને સુખથી શયન કરવાને વખત આન્યા નહતા; અથવા જેના વૈરીની વિનતાએનાં નયનામાંથી સદૈવ આંસુ ટપકતાં હતાં; જેનાથી કેાઈ શત્રુવટ દાખવવા તા સમ નહેાતું; પણ સામા નિર્દોષતાથી આંગળી ચિંધવાએ પણ કાઈ સમર્થ નહેાતું; જેની સમક્ષ અનેક મંત્રીએના સમુદાય તેની કૃપાની નિયંત્રણા કરતા હતા; જેનાં રૂપ, કાંતિ અને સૌદય એ મનેાહારક હતાં, જેને અંગે મહાન બળ, વીય, શક્તિ અને ઉદ્મ પરાક્રમ ઉછળતાં હતાં; કીડા કરવાને માટે જેને મહા સુગ ધીમય બાગબગીચા અને વનેાપવન હતાં; જેને ત્યાં પ્રધાન કુળદીપક પુત્રના સમુદાય હતા; જેની સેવામાં લાખા ગમે અનુચરા સજ્જ થઈ ઉભા રહેતા હતા; જે પુરુષ જ્યાં જ્યાં પ્રવેશ કરતે, ત્યાં ત્યાં ખમા ખમા, કંચનફૂલ અને મૌક્તિકના થાળથી વધાવાતા હતા; જેના કુકુમવર્ણી પાદપંકજને સ્પર્શ કરવાને ઇંદ્ર જેવા પણ તલસી રહેતા હતા; જેની આયુધશાળામાં મહા યશોમાન દિવ્ય ચક્રની ઉત્પત્તિ થઈ હતી; જેને ત્યાં સામ્રાજ્યના અખંડ દીપક પ્રકાશમાન હતા; જેને શિરે મહાન છ ખંડની પ્રભુતાનેા તેજસ્વી અને ચળકાટમાન મુકુટ વિરાજિત હતા. કહેવાના હેતુ કે જેનાં દળના, જેના નગર પુરપાટણને, જેના વૈભવના અને જેના વિલાસને સંસાર સબંધે કાઈ પણ પ્રકારે ન્યૂનભાવ નહોતા એવે તે શ્રીમાન રાજરાજેશ્વર ભરત પેાતાના સુંદર આદશ For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨. અગા સૂક્ષ્મ રીતે કાર ખુલ્લાં ભાવનાબેધ ભુવનમાં વસ્ત્રાભૂષણથી વિભૂષિત થઈ મનહર સિંહાસન પર બેઠે હતા. ચારે બાજુનાં દ્વાર ખુલેલાં હતાં. નાના પ્રકારના ધૂપને ધૂમ્ર સૂમ રીતે પ્રસરી રહ્યો હતો; નાના પ્રકારના સુગંધી પદાર્થો ધમધમી રહ્યા હતા; નાના પ્રકારનાં સુસ્વરયુક્ત વાજિંત્રો યાંત્રિક કળાવડે સ્વર ખેંચી રહ્યાં હતાં; શીતલ મંદ અને સુગંધી એમ ત્રિવિધ વાયુની લહરીઓ છૂટતી હતી; આભૂષણાદિક પદાર્થોનું નિરીક્ષણ કરતાં કરતાં એ શ્રીમાન રાજરાજેશ્વર ભરત તે ભુવનમાં અપૂર્વતાને પામે. એના હાથની એક આંગળીમાંથી વીંટી નીકળી પડી. ભરતનું ધ્યાન તે ભણ ખેંચાયું; અને આંગળી કેવળ અડવી જણાઈ નવ આંગળીએ વીંટીવડે કરીને જે મનોહરતા ધરાવતી હતી તે મનેહરતા વિના આ આંગળી પરથી ભરતેશ્વરને અદ્દભુત મૂળત્તર વિચારની પ્રેરણા થઈ શા કારણથી આ આંગળી આવી લાગવી જોઈએ? એ વિચાર કરતાં વીંટીનું નીકળી પડવું એ કારણ એમ તેને સમજાયું. તે વાતને વિશેષ પ્રમાણભૂત કરવા બીજી આંગળીની વીંટી તેણે ખેંચી લીધી. એ બીજી આંગળીમાંથી જેવી વીંટી નીકળી તેવી તે આંગળી અશલ્ય દેખાઈ, વળી એ વાતને સિદ્ધ કરવાને તેણે ત્રીજી આંગળીમાંથી પણ વીંટી સેરવી લીધી, એથી વિશેષ પ્રમાણ થયું. વળી એથી આંગળીમાંથી વીંટી કાઢી લીધી એટલે એણે પણ એવો જ દેખાવ દીધે; એમ અનુક્રમે દશે આંગળીઓ અડવી કરી મૂકી. અડવી થઈ જવાથી સઘળીને દેખાવ અશભ્ય દેખાયે. અત્ર્ય દેખાવાથી રાજરાજેશ્વર અન્યત્વભાવનામાં ગદગદિત થઈ એમ બે – For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનાબોધ ૩૩ અહોહે! કેવી વિચિત્રતા છે કે ભૂમિમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુને ટીપીને કુશળતાથી ઘડવાથી મુદ્રિકા બની; એ મુદ્રિકા વડે મારી આંગળી સુંદર દેખાઈ; એ આંગળીમાંથી મુદ્રિકા નીકળી પડતાં એથી વિપરીત દેખાવ દીધે; વિપરીત દેખાવથી અશુભ્ય અને અડવાપણું બેદરૂપ થયું. અભ્ય જણાવાનું કારણ માત્ર વીંટી નહીં એ જ ઠર્યું કે? જે વીંટી હત તો તો એવી અભા ન જેત. એ મુદ્રિકા વડે મારી આ આંગળી શેભા પામી; એ આંગળી વડે આ હાથ શોભે છે; અને એ હાથ વડે આ શરીર શોભા પામે છે. ત્યારે એમાં હું શોભા કોની ગણું? અતિ વિસ્મયતા! મારી આ મનાતી મનહર કાંતિને વિશેષ દીપ્ત કરનાર તે મણિ માણિકયાદિના અલંકારો અને રંગબેરંગી વસ્ત્રો ઠર્યા. એ કાંતિ મારી ત્વચાની શેભા ઠરી; એ ત્વચા શરીરની ગુપ્તતા ઢાંકી સુંદરતા દેખાડે છે; અહોહો! આ મહા વિપરીતતા છે ! જે શરીરને હું મારું માનું છું તે માત્ર ત્વચા વડે, તે ત્વચા કાંતિ વડે અને તે કાંતિ વસ્ત્રાલંકારવડે શેભે છે, ત્યારે શું મારા શરીરની તે કંઈ શભા નહીં જ કે? રુધિર, માંસ, અને હાડને જ કેવળ એ માળે કે? અને એ માળે તે હું કેવળ માર માનું છું. કેવી ભૂલ! કેવી ભ્રમણું! અને કેવી વિચિત્રતા છે ! કેવળ હું પરપુદ્ગલની શેભાથી શકું છું. કેઈથી રમણિકતા ધરાવતું શરીર તે મારે મારું કેમ માનવું? અને કદાપિ એમ માનીને હું એમાં મમત્વભાવ રાખું તે પણ કેવળ દુઃખપ્રદ અને વૃથા છે. આ મારા આત્માને એ શરીરથી એક કાળે વિયેગ છે! આત્મા જ્યારે બીજા દેહને ધારણ મે. ૩ For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ ભાવનાબેધ કરવા પરવરશે ત્યારે આ દેહ અહીં રહેવામાં કંઈ શંકા નથી. એ કાયા મારી ન થઈ અને નહીં થાય ત્યારે હું એને મારી માનું છું કે માનું એ કેવળ મૂર્ખતા છે. જેને એક કાળે વિયેગ થવાનું છે, અને જે કેવળ અન્યત્વભાવ ધરાવે છે તેમાં મમત્વપણું શું રાખવું? એ જ્યારે મારી થતી નથી, ત્યારે મારે એનું થવું શું ઉચિત છે? નહીં નહીં, એ જ્યારે મારી નહીં ત્યારે હું એને નહીં, એમ વિચારું, દઢ કરું, અને પ્રવર્તન કરું, એમ વિવેકબુદ્ધિનું તાત્પર્ય છે. આ આખી સૃષ્ટિ અનંત ચીજથી અને અનંત પદાર્થોથી ભરી છે, તે સઘળા પદાર્થ કરતાં જેના જેટલી કોઈ પણ વસ્તુ પર મારી પ્રિયતા નથી; તે વસ્તુ તે મારી ન થઈ, તે પછી બીજી કઈ વસ્તુ મારી હોય? અહો ! હું બહુ ભૂલી ગયે. મિથ્યા મેહમાં લથડી પડ્યો. તે નવ યૌવનાઓ, તે માનેલા કુળદીપક પુત્ર, તે અઢળક લક્ષ્મી, તે છ ખંડનું મહાન રાજ, એ મારાં નથી. એમાંનું લેશમાત્ર પણ મારું નથી, એમાં મારે કિંચિત્ ભાગ નથી. જે કાયાથી હું એ સઘળી વસ્તુઓને ઉપગ લઉં છું, તે ભગ્ય વસ્તુ જ્યારે મારી ન થઈ ત્યારે બીજી મારી માનેલ વસ્તુ–નેહી, કુટુંબી ઈત્યાદિક—મારાં શું થનાર હતાં? નહીં કંઈ જ નહીં. એ મમત્વભાવ મારે જોઈતું નથી ! એ પુત્ર, એ મિત્ર, એ કલત્ર એ વિભવ અને એ લક્ષ્મીને મારે મારાં માનવાં જ નથી! હું એને નહીં ને એ મારાં નહીં! પુણ્યાદિક સાધીને મેં જે જે વસ્તુ પ્રાપ્ત કરી તે તે વસ્તુ મારી ન થઈ, એ જેવું સંસારમાં કયું ખેદમય છે? મારાં ઉઝ પુણ્યત્વનું પરિણામ આ જ કે? છેવટે એ સઘળાંને વિયેગ For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનાબેધ ૩૫ જ કે? પુણ્યત્વનું એ ફળ પામીને એની વૃદ્ધિને માટે જે જે પાપ કર્યા તે તે મારા આત્માએ ભેગવવાં જ કે? તે પણ એકલાએ જ કે ? એમાં કઈ સહીયારી નહીં જ કે ? નહીં નહીં. એ અન્યત્વ-ભાવવાળા માટે થઈને હું મમત્વભાવ દર્શાવી આત્માને અનહિતૈષી થઈ એને રૌદ્ર નરકનો ભક્તા કરું એ જેવું કયું અજ્ઞાન છે? એવી કઈબ્રમણ છે? એ કે અવિવેક છે? ત્રેશઠશલાકા પુરુષેમાને હું એક ગણાય; ત્યાં આવાં કૃત્ય ટાળી શકું નહીં, અને પ્રાપ્ત કરેલી પ્રભુતાને બઈ બેસું, એ કેવળ અયુક્ત છે, એ પુત્રોને, એ પ્રમદાઓન એ રાજવૈભવનો અને એ વાહનાદિક સુખને મારે કશે અનુરાગ નથી ! મમત્વ નથી!” વૈરાગ્યનું રાજરાજેશ્વર ભરતના અંતઃકરણમાં આવું ચિત્ર પડ્યું કે તિમિર પટ ટળી ગયું. શુકલધ્યાન પ્રાપ્ત થયું. અશેષ કર્મ બળીને ભસ્મીભૂત થયાં !! મહા દિવ્ય અને સહસ-કિરણથી પણ અનુપમ કાંતિમાન કેવળજ્ઞાન પ્રગટ થયું. તે જ વેળા એણે પંચમુષ્ટિ કેશલેચન કર્યું. શાસનદેવીએ એને સંતસાજ આપ્યું અને તે મહા વિરાગી સર્વજ્ઞ સર્વ દશી થઈ, ચતુતિ, ચેવિશ દંડક, તેમજ આધિ, વ્યાધિ, અને ઉપાધિથી વિરક્ત થયે. ચપળ સંસારના સકળ સુખવિલાસથી એણે નિવૃત્તિ કરી, પ્રિયાપ્રિય ગયું અને તે નિરંતર સ્તવવાયેગ્ય પરમાત્મા થયે. પ્રમાણુશિક્ષા–એમ એ છ ખંડને પ્રભુ, દેવના દેવ જે અઢળક સામ્રાજ્ય લક્ષમીને ભક્તા, મહાયુને ધણું, અનેક રત્નની યુક્તતા ધરાવનાર, રાજરાજેશ્વર ભરત આદર્શ. For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬ ભાવનામેાધ ભવનને વિષે કેવળ અન્યત્વભાવના ઉપજવાથી શુદ્ધ વિરાગી થયા ! ખરેખર ભરતેશ્વરનું મનન કરવા યેાગ્ય ચરિત્ર સસ્પેંસારની શેકાતા અને ઔદાસિન્યતાને પૂરેપૂરા ભાવ, ઉપદેશ અને પ્રમાણ દર્શિત કરે છે. કહા ! એને ત્યાં કઈ ખામી હતી ? નહાતી એને ત્યાં નવયૌવના સ્ત્રીએની ખામી, કે નહેાતી રાજરિદ્ધિની ખામી, નહાતી વિજયસિદ્ધિની ખામી, કે નહાતી કુટુંબ પરિવારની ખામી, નહાતી રૂપ કાંતિની ખામી કે નહાતી યશસ્કીત્તિની ખામી, આગળ કહેવાઈ ગયેલી તેની રિદ્ધિનુ એમ પુનઃ સ્મરણુ કરાવી પ્રમાણથી શિક્ષાપ્રસાદીને! લાભ આપીએ છીએ કે, ભરતેશ્વરે વિવેકથી અન્યત્વના સ્વરૂપને જોયું, જાણ્યુ, અને સક ચુકવત્ સ ંસાર પરિત્યાગ કરી તેનું મિથ્યા મમત્વ સિદ્ધ કરી આપ્યું. મહા વૈરાગ્યની અચળતા નિમ મત્વતા, અને આત્મશક્તિનું પ્રફુલ્લિત થવું, આ મહા યાગીશ્વરના ચરિત્રમાં રહ્યું છે. એક પિતાના સેા પુત્રમાં નવાણુ આગળ આત્મસિદ્ધિને સાધતા હતા સામા આ ભરતેશ્વરે સિદ્ધિ સાધી. પિતાએ પણ એ જ સિદ્ધિ સાધી. ભરતેશ્વરી રાજ્યાસન-ભાગીએ ઉપરા ઉપર આવનાર એ જ આદભુવનમાં તે જ સિદ્ધિ પામ્યા કહેવાય છે. એ સકળ સિદ્ધિ સાધક મંડળ અન્યત્વને જ સિદ્ધ કરી એકત્વમાં પ્રવેશ કરાવે છે. અભિવદન હા તે પરમાત્માએ ને ! For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir s ભાવનાબોધ (શાર્દૂલવિક્રીડિત) દેખી આંગળી આપ એક અડવી, વૈરાગ્યવેગે ગયા, છાંડી રાજસમાજને ભરતજી, કૈવલ્યજ્ઞાની થયા, ચોથું ચિત્ર પવિત્ર એ જ ચરિતે, પામ્યું અહીં પૂર્ણતા; જ્ઞાનીનાં મન તેહ રંજન કરે, વૈરાગ્ય ભાવે યથા, વિશેષા –પિતાની એક આંગળી અડધી દેખીને વિરાગ્યના પ્રવાહમાં જેણે પ્રવેશ કર્યો, રાજસમાજને છેડીને કેવલ્યજ્ઞાન પ્રાપ્ત કર્યું, એવા તે ભરતેશ્વરનું ચરિત્ર ધારણ કરીને આ ચોથું ચિત્ર પૂર્ણતા પામ્યું. તે જે જોઈએ તે વૈરાગ્યભાવ દર્શાવીને જ્ઞાની પુરુષનાં મનને રંજન કરનાર થાઓ ! પંચમ ચિત્ર અશુચિભાવના (ગીતિવૃત્ત) ખાણ મૂત્ર ને મળની, રેગ જરાનું નિવાસનું ધામ; કાયા એવી ગણીને, માન ત્યજીને કર સાર્થક આમ, વિશેષાર્થ-મળ અને મૂત્રની ખાણરૂપ, રંગ અને વૃદ્ધતાને રહેવાના ધામના જેવી કાયાને ગણું હે ચિતન્ય ! તેનું મિથ્યા માન ત્યાગ કરીને સનત્કુમારની પેઠે તેને સફળ કર ! એ ભગવાન સનતકુમારનું ચરિત્ર અહીં આગળ અશુચિ ભાવનાની પ્રમાણિકતા બતાવવા માટે આરંભાશે. For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનાબોધ દષ્ટાંત –જે જે રિદ્ધિ સિદ્ધિ અને વૈભવ ભરતેશ્વરના ચરિત્રમાં વર્ણવ્યાં, તે તે વૈભવાદિકથી કરીને યુક્ત સનત્કુમાર ચક્રવતી હતા. તેનાં વર્ણ અને રૂપ અનુપમ હતાં. એક વેળા સુધર્મસભામાં તે રૂપની સ્તુતિ થઈ કે બે દેવેને તે વાત રુચી નહીં, પછી તેઓ તે શંકા ટાળવાને વિપ્રરૂપે સનતકુમારના અંતઃપુરમાં ગયા. સનત્કુમારને દેહ તે વેળા મેળથી ભર્યો હતો તેને અંગે મર્દનાદિક પદાર્થોનું માત્ર વિલેપન હતું. એક નાનું પંચીયું પહેર્યું હતું. અને તે સ્નાનમંજન કરવા માટે બેઠા હતા. વિપ્રરૂપે આવેલા દેવતા તેનું મનહર મુખ કંચનવર્ણ કાયા અને ચંદ્ર જેવી કાંતિ જોઈને બહુ આનંદ પામ્યા; જરા માથું ધુણાવ્યું, એટલે ચકવતીએ પૂછયું; તમે માથું કેમ ધુણાવ્યું? દેએ કહ્યું, અમે તમારા રૂપ અને વર્ણ નિરીક્ષણ કરવા માટે બહુ અભિલાષી હતા. સ્થળે સ્થળે તમારા વર્ણ રૂપની સ્તુતિ સાંભળી હતી; આજે તે વાત અમને પ્રમાણભૂત થઈ એથી અમે આનંદ પામ્યા. માથું ધુણાવ્યું કે જેવું લેકમાં કહેવાય છે તેવું જ રૂપ છે. એથી વિશેષ છે, પણ ઓછું નથી. સનત્કુમાર સ્વરૂપવર્ણની સ્તુતિથી પ્રભુત્વ લાવી બોલ્યા, તમે આ વેળા મારું રૂપ જોયું તે ભલે, પરંતુ હું જ્યારે રાજસભામાં વસ્ત્રાલંકાર ધારણ કરી કેવળ સજજ થઈને સિંહાસન પર બેસું , ત્યારે મારું રૂપ, અને મારે વર્ણ જેવા ગ્ય છે; અત્યારે તો હું ખેળભરી કાયાએ બેઠે છું. જે તે વેળા તમે મારા રૂપ, વર્ણ જુએ તે અદ્દભુત ચમત્કારને પામે અને ચકિત થઈ જાઓ. દેવોએ For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનાબોધ ૩૯ કહ્યું, ત્યારે પછી અમે રાજસભામાં આવીશું, એમ કહીને ત્યાંથી ચાલ્યા ગયા. સનત્કુમારે ત્યાર પછી ઉત્તમ અને અમૂલ્ય વસ્ત્રાલ કાર ધારણ કર્યા. અનેક ઉપચારથી જેમ પિતાની કાયા વિશેષ આશ્ચર્યતા ઉપજાવે તેમ કરીને તે રાજસભામાં આવી સિંહાસન પર બેઠા. આજુબાજુ સમર્થ મંત્રીઓ, સુભટે, વિદ્વાને અને અન્ય સભાસદે યોગ્ય આસને બેસી ગયા છે. રાજેશ્વર ચામરછત્રથી અને અને ખમા ખમાથી વિશેષ શોભી રહ્યો છે તેમજ વધાઈ રહ્યો છે. ત્યાં પેલા દેવતાઓ પાછા વિપ્રરૂપે આવ્યા. અદ્ભુત રૂપવર્ણથી આનંદ પામવાને બદલે જાણે ખેદ પામ્યા છે, એવા સ્વરૂપમાં તેઓએ માથું ધુણાવ્યું. ચક્રવર્તીએ પૂછ્યું, અહે બ્રાહ્મણે! ગઈ વેળા કરતાં આ વેળા તમે જુદા રૂપમાં માથું ધુણાવ્યું એનું શું કારણ છે? તે મને કહે. અવધિજ્ઞાનાનુસારે વિપ્રે કહ્યું કે, હે મહારાજા! તે રૂપમાં અને આ રૂપમાં ભૂમિ આકાશને ફેર પડી ગયે છે. ચક્રવત્તએ તે સ્પષ્ટ સમજાવવા કહ્યું. બ્રાહ્મણે કહ્યું, અધિરાજ ! પ્રથમ તમારી કમળ કાયા અમૃત તુલ્ય હતી. આ વેળા એ ઝેર રૂપ છે. તેથી જ્યારે અમૃત તુલ્ય અંગ હતું ત્યારે આનંદ પામ્યા હતા. આ વેળા ઝેરતુલ્ય છે ત્યારે ખેદ પામ્યા. અમે કહીએ છીએ તે વાતની સિદ્ધતા કરવી હોય તો તમે હમણાં તાંબૂલ થુંકે તત્કાળ તેપર મક્ષિકા બેસશે અને પરધામ પ્રાપ્ત થશે. સનત કુમારે એ પરીક્ષા કરી તે સત્ય ઠરી; પૂર્વિત કર્મના પાપને જે ભાગ તેમાં આ કાયાના મદસંબંધીનું For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનાબેધ મેળવણ થવાથી એ ચકવતીની કાયા ઝેરમય થઈ ગઈ. વિનાશી અને અશુચિમય કાયાને આ પ્રપંચ જોઈને સનકુમારના અંતઃકરણમાં વૈરાગ્ય ઉત્પન્ન થયે. કેવળ આ સંસાર તજવા એગ્ય છે. આવીને આવી અશુચિ સ્ત્રી, પુત્ર મિત્રાદિન શરીરમાં રહી છે. એ સઘળું મોહમાન કરવાયેગ્ય નથી, એમ બોલીને તે છ ખંડની પ્રભુતા ત્યાગ કરીને ચાલી નીકળ્યા. સાધુરૂપે જ્યારે વિચરતા હતા ત્યારે મહા રોગ ઉત્પન્ન થયા. તેના સત્યત્વની પરીક્ષા લેવાને કઈ દેવ ત્યાં વૈદરૂપે આવ્યા. સાધુને કહ્યું, હું બહુ કુશળ રાજવૈદ છું; તમારી કાયા રેગને ભંગ થયેલી છે, જે ઈચછા હોય તે તત્કાળ હું તે રેગને ટાળી આપું. સાધુ બેલ્યા, “હે વૈદ! કર્મરૂપી રોગ મહાન્મત્ત છે; એ રેગ ટાળવાની તમારી જે સમર્થતા હોય તે ભલે મારે એ રેગ ટાળે. એ સમર્થતા ન હોય તે આ રેગ છે રહ્યો.” દેવતાએ કહ્યું. એ રેગ ટાળવાની સમર્થતા હું ધરાવતા નથી. પછી સાધુએ પિતાની લબ્ધિનાં પરિપૂર્ણ બળવડે ઘૂંકવાળી અંગુલિ કરી તે રેગને ખરડી કે તત્કાળ તે રેગ વિનાશ પામે; અને કાયા પાડી હતી તેવી બની ગઈ. પછી તે વેળા દેવે પિતાનું સ્વરૂપ પ્રકાશ્ય ધન્યવાદ ગાઈ વંદન કરી પિતાને સ્થાનકે ગયે. પ્રમાણુશિક્ષા–રક્તપિત્ત જેવા સદૈવ લેહીપરૂથી ગદ્દગતા મહા રેગની ઉત્પત્તિ જે કાયામાં છે, પળમાં વણસી જવાને જેને સ્વભાવ છે, જેના પ્રત્યેક રેમે પિણાબબ્બે રોગને નિવાસ છે; તેવા સાડાત્રણ કરોડ રોમથી તે ભરેલી હોવાથી કરડે રેગને તે ભંડાર છે એમ વિવેકથી સિદ્ધ For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનાબોધ છે. અન્નાદિની ન્યૂનાધિકતાથી તે પ્રત્યેક રોગ જે કાયામાં દેખાવ દે છે, મળ, મૂત્ર, નરક, હાડ, માંસ, પરુ અને લેમથી જેનું બંધારણ ટકયું છે; ત્વચાથી માત્ર જેની મને હરતા છે, તે કાયાને મોહ ખરે! વિભ્રમ જ છે! સનત કુમારે જેનું લેશ માત્ર માન કર્યું, તે પણ જેથી સંખાયું નહીં તે કાયામાં અહો પામર! તું શું મેહે છે? “એ મેહ મંગળદાયક નથી.” આમ છતાં પણ આગળ ઉપર મનુષ્યદેહને સર્વદેહત્તમ કહેવું પડશે. એનાથી સિદ્ધ ગતિની સિદ્ધિ છે એમ કહેવાનું છે. ત્યાં આગળ નિઃશંક થવા માટે અહીં નામ માત્ર વ્યાખ્યાન આપ્યું છે. આત્માનાં શુભ કર્મનો જ્યારે ઉદય આવ્યો ત્યારે તે મનુષ્યદેહ પામે. મનુષ્ય એટલે બે હાથ, બે પગ, બે આંખ, બે કાન, એક મુખ, બે ઓષ્ઠ, એક નાકવાળા દેહને અધીશ્વર એમ નથી. પણ એને મર્મ જુદે જ છે. જે એમ અવિવેક દાખવીએ તે પછી વાનરને મનુષ્ય ગણવામાં દેષ શે? એ બિચારાએ તે એક પૂંછડું પણ વધારે પ્રાપ્ત કર્યું છે. પણ નહીં, મનુષ્યત્વને મર્મ આમ છે: વિવેકબુદ્ધિ જેના મનમાં ઉદય પામી છે, તે જ મનુષ્ય; બાકી બધાય એ સિવાયનાં તે દ્વિપાદરૂપે પશુ જ છે. મેધાવી પુરુષે નિરંતર એ માનવત્વને આમ જ મર્મ પ્રકાશે છે. વિવેકબુદ્ધિના ઉદયવડે મુક્તિના રાજમાર્ગમાં પ્રવેશ કરાય છે. અને એ માર્ગમાં પ્રવેશ એ જ માનવદેહની ઉત્તમતા છે. તોપણ સ્મૃતિમાન ૧ કિ. આ પાઠા“એ કિંચિત સ્તુતિપાત્ર નથી. ૨ જુઓ, મેક્ષમાળા શિક્ષા પાઠ. ૪ માનવદેહ. For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨ ભાવનામેાધ થવું યથાચિત છે કે, તે દેહ કેવળ અશુચિમય તે અશુચિમય જ છે. એના સ્વભાવમાં અન્યત્વ નથી. ભાવનાખેાધ ગ્રંથે અશુચિભાવનાના ઉપદેશ માટે પ્રથમ દર્શનના પાંચમા ચિત્રમાં સનત્ કુમારનું દૃષ્ટાંત અને પ્રમાણશિક્ષા પૂર્ણતા પામ્યાં. અતર્દશન:-૫૪ ચિત્ર નિવૃત્તિબાધ (હરિગીત છંદ) અનંત સૌખ્ય નામ દુ:ખ ત્યાં રહી ન મિત્રતા !! અનંત દુ:ખ નામ સૌખ્ય, પ્રેમ ત્યાં, વિચિત્રતા ! ઊઘાડ ન્યાય તંત્ર નિહાળ રે! નિહાળ તું; નિવૃત્તિ શીઘ્રમેવ ધારિ તે પ્રવૃત્તિ ભાળ તું.. વિશેષાઃ—જેમાં એકાંત અને અન`ત સુખના તરંગ ઉછળે છે તેવાં શીલ જ્ઞાનને માત્ર નામના દુ:ખથી કંટાળી જઈને મિત્રરૂપે ન માનતાં તેમાં અભાવ કરે છે; અને કેવળ અનંત દુઃખમય એવાં જે સંસારનાં નામમાત્ર સુખ તેમાં તારા પરિપૂણું પ્રેમ છે એ કેવી વિચિત્રતા છે! અહા ચેતન! હવે તું તારા ન્યાયરૂપી નેત્રને ઉઘાડીને નિહાળ રે ! નિહાળ !!! નિહાળીને શીઘ્રમેવ નિવૃત્તિ એટલે મહા વૈરાગ્યને ધારણ કર, અને મિથ્યા કામ ભાગની પ્રવૃત્તિને ખાળી દે ! એવી પવિત્ર મહાનિવૃત્તિને દ્રઢીભૂત કરવા ઉચ્ચ વિરાગી યુવરાજ ભૃગાપુત્રનું મનન કરવા ચેાગ્ય ચરિત્ર અહીં આગળ પ્રત્યક્ષ છે. કેવા દુઃખને સુખ માન્યું છે ? અને કેવા સુખને દુઃખ માન્યું છે ? તાદૃશ્ય તે યુવરાજનાં મુખવચન સિદ્ધ કરશે. For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનાબોધ ૪૩ દષ્ટાંતા–નાના પ્રકારનાં મનહર વૃક્ષથી ભરેલાં ઉદ્યાનો વડે સુગ્રીવ એ નામે એક સુશોભિત નગર છે. તે નગરના રાજ્યાસનપર બલભદ્ર એ નામે એક રાજા થયે, તેની પ્રિયવંદા પટરાણીનું નામ મૃગા હતું. એ પતિપત્નીથી બલશ્રી નામે એક કુમારે જન્મ લીધો હતો; મૃગાપુત્ર એવું એનું પ્રખ્યાત નામ હતું. જનકજનેતાને તે અતિ વલ્લભ હતા. એ યુવરાજ ગૃહસ્થાશ્રમમાં રહ્યાં છતાં સંયતિના ગુણને પામ્યા હતા; એથી કરીને દમીશ્વર એટલે યતિમાં અગ્રેસર ગણાવા એગ્ય હતા. તે મૃગાપુત્ર શિખરબંધ આનંદકારી પ્રાસાદને વિષે પોતાની પ્રાણપ્રિયા સહિત દેગુંદક દેવતાની પેરે વિલાસ કરતા હતા. નિરંતર પ્રમોદ સહિત મનથી વર્તતા હતા. ચંદ્રકાંતાદિક મણિ તેમજ વિવિધ રત્નથી પ્રાસાદને પટશાળ જડિત હતે. એક દિવસને સમયે તે કુમાર પિતાના ગોખને વિષે રહ્યા હતા. ત્યાં નગરનું નિરીક્ષણ પરિપૂર્ણ થતું હતું. જ્યાં ચાર રાજમાર્ગ એકત્વને પામતા હતા, એવા ચોકમાં ત્રણ રાજમાર્ગ એકઠા મન્યા છે ત્યાં તેની દષ્ટિ દેડી. મહા તપ, મહા નિયમ, મહા સંયમ, મહા શીલ, અને મહા ગુણના ધામરૂપ એક શાંત તપસ્વી સાધુને ત્યાં તેણે જોયા. જેમ જેમ વેળા થતી જાય છે, તેમ તેમ તે મુનિને મૃગાપુત્ર નિરખી નિરખીને જુએ છે. એ નિરીક્ષણ ઉપરથી તે એમ બેલ્યા જાણું છું કે આવું રૂપ મેં ક્યાંક દીઠું છે; અને એમ બેલતાં બોલતાં તે કુમાર શેનિક પરિણામને પામ્યા. મેહપટ ટળ્યું; ને ઉપશમતા પામ્યા. જાતિસ્મૃતિજ્ઞાન પ્રકાશિત થયું. પૂર્વિત જાતિની For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનાબોધ સ્મૃતિ ઉપજવાથી તે મૃગાપુત્ર, મહા રિદ્ધિના ભક્તા, પૂર્વના ચારિત્રના સ્મરણને પણ પામ્યા. શીઘ્રમેવ તે વિષયને વિષે અણુરાચતા થયા; સંયમને વિષે રાચતા થયા. માતા પિતાની સમીપે આવીને તે બોલ્યા કે “પૂર્વભવને વિષે મેં પાંચ મહાવ્રતને સાંભળ્યાં હતાં. નરકને વિષે જે અનંત દુઃખ છે તે પણ મેં સાંભળ્યાં હતાં, તિર્યંચને વિષે જે અનંત દુઃખ છે તે પણ મેં સાંભળ્યાં હતાં. એ અનંત દુખથી ખેદ પામીને હું તેનાથી નિવર્તવાને અભિલાષી થયે છું. સંસારરૂપી સમુદ્રથી પાર પામવા માટે હે ગુરુજને ! મને તે પાંચ મહાવ્રત ધારણ કરવાની અનુજ્ઞા દ્યો.” - કુમારનાં નિવૃત્તિથી ભરેલાં વચન સાંભળીને માતા પિતાએ ભેગ ભેગવાનું આમંત્રણ કર્યું. આમંત્રણ વચનથી ખેદ પામીને મૃગાપુત્ર એમ કહે છે કે “અહે માત! અને અહે તાત! જે ભેગેનું તમે મને આમંત્રણ કરે છે તે ભેગ મેં ભગવ્યા, તે ભેગ વિષફળ–કિપાકવૃક્ષનાં ફળની ઉપમાથી યુક્ત છે. ભગવ્યા પછી કડવા વિપાકને આપે છે. સદેવ દુઃખત્પત્તિનાં કારણ છે. આ શરીર છે તે અનિત્ય અને કેવળ અશુચિમય છે, અશુચિથી ઉત્પન્ન થયું છે; જીવનો એ અશાશ્વત વાસ છે; અનંત દુઃખને હેતુ છે; રેગ, જ, અને કલેશાદિકનું એ શરીર ભાજન છે, એ શરીરને વિષે હું કેમ રતિ કરું? બાળપણે એ શરીર છાંડવું છે કે વૃદ્ધપણે એવો જેને નિયમ નથી. આ શરીર પાણુના ફીણના બુદ્દબુદા જેવું છે; એવા શરીરને વિષે સ્નેહ કેમ ચગ્ય હોય? મનુષ્યત્વમાં એ શરીર પામીને કોઢ જવર વગેરે વ્યાધિને તેમજ જરા મરણને વિષે પ્રહાવું રહ્યું છે, તેમાં હું કેમ પ્રેમ બાંધુ ? For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનાબોધ જન્મનું દુઃખ, જરાનું દુઃખ, રેગનું દુઃખ, મરણનું દુઃખ, કેવળ દુઃખના હેતુ સંસારને વિષે છે; ભૂમિ, ક્ષેત્ર આવાસ, કંચન, કુટુંબ, પુત્ર, પ્રમદા, બંધવ, એ સકળને છાંડીને માત્ર લેશ પામીને આ શરીરથી અવશ્યમેવ જવું છે. જેમ કિંપાકવૃક્ષનાં ફળનું પરિણામ સુખદાયક નથી, એમ ભેગનું પરિણામ પણ સુખદાયક નથી; જેમ કેઈ પુરુષ મહા પ્રવાસને વિષે અન્ન જળ અંગીકાર ન કરે એટલે કે ન લે અને ક્ષુધા તૃષાએ કરીને દુઃખી થાય તેમ ધર્મના અનાચરણથી પરભવને વિષે જતાં તે પુરુષ દુઃખી થાય; જન્મ જરાદિકની પીડા પામે; મહા પ્રવાસમાં પરવરતાં જે પુરુષ અન્ન જળાદિક લે તે પુરુષ ક્ષુધાતૃષાથી રહિત થઈ સુખને પામે; એમ ધર્મને આચરનાર પુરુષ પરભવ પ્રત્યે પરવરતાં સુખને પામે; અ૯૫ કમરહિત હોય; અશાતા વેદનીય રહિત હાય, હે ગુરુજને ! જેમ કેઈ ગૃહસ્થનું ઘર પ્રજ્વલિત થાય છે, ત્યારે તે ઘરને ધણી અમૂલ્ય વસ્ત્રાદિકને લઈ જઈ જીર્ણ વસ્ત્રાદિકને છાંડી રહેવા દે છે, તેમ લોક બળતે દેખીને જીણું વસ્ત્રરૂપ જરા મરણને છોડીને અમૂલ્ય આત્માને તે બળતાથી (તમે આજ્ઞા આપે એટલે હું) તારીશ.” મૃગાપુત્રનાં વચન સાંભળીને શેકારૂં થએલાં એના માતાપિતા બોલ્યાં, “હે પુત્ર ! આ તું શું કહે છે? ચારિત્ર પાળતાં બહુ દુર્લભ છે. ક્ષમાદિક ગુણને યતિએ ધરવા પડે છે, રાખવા પડે છે; યત્નાથી સાચવવા પડે છે. સંયતિએ મિત્રમાં અને શત્રુમાં સમભાવ રાખવું પડે છે, સંયતિને પિતાના આત્મા ઉપર અને પરાત્મા ઉપર સમબુદ્ધિ રાખવી For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૬ ભાવનાબેધ પડે છે, અથવા સર્વ જગત્ ઉપર સરખો ભાવ રાખવો પડે છે. એવું એ પ્રાણાતિપાતવિરતિ પ્રથમ વ્રત, યાવત્ જીવતાં સુધી, પાળતાં દુર્લભ તે પાળવું પડે છે; સંયતિને સદેવકાળ અપ્રમાદપણુથી મૃષા વચનનું વજવું, હિતકારી વચનનું ભાખવું, એવું પાળતાં દુષ્કર બીજું વ્રત અવધારણ કરવું પડે છે; સંયતિને દાંત શેધનાને અર્થે એક સળીનું પણ અદત્ત વર્જવું, નિર્વઘ અને દોષરહિત ભિક્ષાનું આચરવું, એવું પાળતાં દુષ્કર ત્રીજું વ્રત અવધારણ કરવું પડે છે, કામગના સ્વાદને જાણવા અને અબ્રહ્મચર્યનું ધારણ કરવું તે ત્યાગ કરીને બ્રહ્મચર્યરૂપ ચેાથું વ્રત સંયતિને અવધારણ કરવું તેમજ પાળવું બહુ દુર્લભ છે, ધન ધાન્ય, દાસના સમુદાય, પરિગ્રહ મમત્વનું વજન સઘળા પ્રકારના આરંભને ત્યાગ, કેવળ એ નિર્મમત્વથી પાંચમું મહાવ્રત સંયતિને ધારણ કરવું અતિ અતિ વિકટ છે, રાત્રિભેજનનું વર્જન, વૃતા દિક પદાર્થનું વાસી રાખવાનું ત્યાગવું તે અતિ દુષ્કર છે.” હે પુત્ર! તું ચારિત્ર ચારિત્ર શું કરે છે? ચારિત્ર જેવી દુખપ્રદ વસ્તુ બીજી ક્યી છે? ક્ષુધાના પરિષહ સહન કરવા, તૃષાના પરિષહ સહન કરવા; ટાઢના પરિષહ સહન કરવા; ઉષ્ણુ તાપના પરિષહ સહન કરવા; ડાંસ મછરના પરિષહ સહન કરવાનું આક્રોશ પરિષહ સહન કરવા ઉપાશ્રયના પરિષહ સહન કરવા; તૃણાદિકસ્પર્શના પરિષહ સહન કરવા; મેલના પરિષહ સહન કરવા. નિશ્ચય માન કે હે પુત્ર! એવું ચારિત્ર કેમ પાળી શકાય ? વધના પરિષહ, બંધના પરિષહ, કેવા વિકટ છે? ભિક્ષાચરી કેવી દુર્લભ છે? યાચના કરવી કેવી For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનાબોધ દુર્લભ છે? યાચના કરવા છતાં ન પમાય એ અલાભ પરિષહ કે દુર્લભ છે ? કાયર પુરુષના હૃદયને ભેદી નાખનારું કેશલેચન કેવું વિકટ છે? તે વિચાર કર, કર્મવેરી પ્રતિ રૌદ્ર એવું બ્રહ્મચર્ય વ્રત કેવું દુર્લભ છે? ખરે! અધીરવંત આત્માને એ સઘળાં અતિ અતિ વિકટ છે.” “પ્રિય પુત્ર! તું સુખ ભોગવવાને યોગ્ય છે. અતિ રમણીય રીતે નિર્મળ સ્નાન કરવાને તારું સુકુમાર શરીર ગ્ય છે. પ્રિય પુત્ર! નિશ્ચય તું ચારિત્ર પાળવાને સમર્થ નથી. યાવત્ જીવતાં સુધી એમાં વિસામે નથી. સંયતિના ગુણનો મહા સમુદાય લેઢાની પેઠે બહુ ભારે છે. સંયમને ભાર વહન કરે અતિ અતિ વિકટ છે. આકાશગંગાને સામે પૂરે જવું જેમ દેહલું છે, તેમ યૌવન વયને વિષે સંયમ મહા દુષ્કર છે. પ્રતિસ્રોત જવું જેમ દુર્લભ છે, તેમ યૌવનને વિષે સંયમ મહાદુર્લભ છે. ભુજાએ કરીને જેમ સમુદ્ર તટે દુર્લભ છે, તેમ સંયમ ગુણસમુદ્ર તરે યૌવનમાં મહા દુર્લભ છે. વેળુને કવળ જેમ નીરસ છે, તેમ સંયમ પણ નીરસ છે. ખડગધારા પર ચાલવું જેમ વિકટ છે, તેમ તપ આચરવું મહા વિકટ છે. જેમ સર્પ એકાંત દૃષ્ટિથી ચાલે છે, તેમ ચારિત્રમાં ઈસમિતિ માટે એકાંતિક ચાલવું મહા દુર્લભ છે. હે પ્રિય પુત્ર! જેમ લેઢાના જવ ચાવવા દુર્લભ છે, તેમ સંયમ આચરતાં દુર્લભ છે. જેમ અગ્નિની શિખા પીવી દુર્લભ છે, તેમ યૌવનને વિષે યતિપણું અંગીકાર કરવું મહા દુર્લભ છે, કેવળ મંદ સંઘયણના ધણી કાયર પુરુષે યતિપણે પાળવું દુર્લભ છે. જેમ ત્રાજવે કરી મેરુ For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮ ભાવનામેાધ પત તાળવા દુર્લભ છે, તેમ નિશ્ચળપણાથી, નિઃશંકતાથી દવિધિ યતિધમ પાળવા દુષ્કર છે. ભુજાએ કરી સ્વયંભૂ રમણ સમુદ્ર જેમ તરવા દુષ્કર છે, તેમ જે નથી ઉપશમવત તેને ઉપશમરૂપી સમુદ્ર તરવા દોહીલેા છે. ” '' “હે પુત્ર! શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ એ પાંચ પ્રકારે મનુષ્ય સંબંધી ભેગ ભગવીને ભુક્તભાગી થઈ ને વૃદ્ધપણામાં તું ધર્મ આચરજે. ” માતાપિતાને ભાગસંબંધી ઉપદેશ સાંભળીને તે મુગાપુત્ર માતાપિતા પ્રત્યે એમ એટલી ઉઠયાઃ- ૮ વિષયની વૃત્તિ ન હેાય તેને સંચમ પાળવા કઈ એ દુષ્કર નથી. આ આત્માએ શારીરિક અને માનસિક વેદના અશાતારૂપે અનંતવાર સહી છે, ભાગવી છે. મહા દુઃખથી ભરેલી ભયને ઉપજાવનારી અતિ રૌદ્ર વેદના આ આત્માએ ભેાગવી છે. જન્મ, જરા, મરણુ એ ભયનાં ધામ છે. ચતુતિરૂપ સસારાટવીમાં ભમતાં અતિ રૌદ્ર દુ:ખો મેં ભગવ્યાં છે. હે ગુરુજને ! મનુષ્ય લાકમાં જે અગ્નિ અતિશય ઉષ્ણ મનાયેા છે, તે અગ્નિથી અનંતગણી ઉષ્ણ તાપવેદના નરકને વિષે આ આત્માએ ભેાગવી છે. મનુષ્યલેાકમાં જે ટાઢ અતિ શીતળ મનાઈ છે, એ ટાઢથી અનતગણી ટાઢ નરકને વિષે અશાતાએ આ આત્માએ ભેગવી છે. લેહમય ભાજન, તેને વિષે ઉંચા પગ બાંધી નીચું મસ્તક કરીને દેવતાએ વૈક્રિય કરેલા વાકુવા ખળતા અગ્નિમાં આદ કરતાં, આ આત્માએ અત્યુત્ર દુઃખ ભાગળ્યાં છે. મહાદવના અગ્નિ જેવા મરુ દેશમાં જેવી વેળુ છે તે વેળુ જેવી વજ્રમય For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનાબેધ વેળુ કદંબ નામે નદીની વેળુ છે, તે સરખી ઉણ વેળુને વિષે પૂર્વે મારા આ આત્માને અનંત વાર બાળે છે.” “આકંદ કરતાં પચવાના ભાજનને વિષે પચવાને અર્થે મને અનંતી વાર નાખે છે. નરકમાં મહા રૌદ્ર પરમાધામીઓએ મને મારા કડવા વિપાકને માટે અનંતીવાર ઊંચા વૃક્ષની શાખાએ બાંધ્યું હતું. બંધવ રહિત એવા મને લાંબી કરવતે કરીને છેદ્યો હતે. અતિ તીણું કટકે કરીને વ્યાપ્ત ઊંચા શાલ્મલિ વૃક્ષને વિષે બાંધીને મને ખેદ પમાડયો હતે. પાશે કરીને બાંધી આઘાપાછો ખેંચવે કરી મને અતિ દુઃખી કર્યો હતો. મહા અસહ્ય કેતુને વિષે શેલડીને પેઠે આનંદ કરતા હું અતિ શૈદ્રતાથી પીડાયો હતો. એ ભેગવવું પડયું તે માત્ર મારાં અશુભ કર્મના અનંતી વારના ઉદયથી જ હતું. શ્વાનને રૂપે સામનામા પરમાધામીએ કીધે, શબલનામા પરમાધામીએ તે શ્વાનરૂપે મને ભયપર પાડ્યો, જીર્ણ વસ્ત્રની પરે ફાડયો; વૃક્ષની પરે છેદ્યો; એ વેળા હું અતિ અતિ તરફડતે હતે.” “વિકરાળ ખડગે કરી, ભાલાએ કરી, તથા બીજા શસ વડે કરી અને તે પ્રચંડીઓએ વિખંડ કીધો હતો. નરકમાં પાપકર્મ જન્મ લઈને વિષમ જાતિના ખંડનું દુઃખ ભોગવ્યામાં મણ રહી નથી. પરતંત્રે કરી અનંત પ્રજવલિત રથમાં રેઝની પેઠે પરાણે મને જેતર્યો હતો. મહિષની પેઠે દેવતાના વક્રિય કરેલા અગ્નિમાં હું બન્યું હતું. ભડથું થઈ અશાતાથી અત્યુઝ વેદના ભગવતે હતો. ટંક-ગીધ નામના વિકરાળ પક્ષીઓની સાણસા સરખી ચાંચથી ચુંથાઈ અનંત વલવલાટથી કાયર થઈ મ. ૪ For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦ ભાવનાખેાધ હું વિલાપ કરતા હતા. તૃષાને લીધે જલપાનનું ચિંતન કરી વેગમાં દોડતાં, વૈતરણીનું છપલાની ધાર જેવું અનંત દુઃખદ પાણી પામ્યા હતા, જેનાં પાંદડાં તીવ્ર ખડગની ધાર જેવાં છે, મહા તાપથી જે તપી રહ્યું છે તે અસિપત્રવન હું પામ્યા હતા; ત્યાં આગળ પૂ કાળે મને અનંત વાર છેદ્યો હતા. સુગરથી કરી, તીવ્ર શસ્ત્રથી કરી, ત્રિશૂલથી કરી, મુશળથી કરી, તેમજ ગઠ્ઠાથી કરીને મારાં ગાત્ર ભાંગ્યાં હતાં. શરણરૂપ સુખ વિના હું અશરણુરૂપ અનંત દુઃખ પામ્યા હતા. વસ્ત્રની પેઠે મને છરપલાની તીક્ષ્ણ ધારે કરી, પાળીએ કરી અને કાતરણીએ કરીને કાપ્યા હતા. મારા ખડાખંડ કટકા કર્યા હતા. મને તીરછે છેવો હતા. ચરરર કરતી મારી ત્વચા ઉતારી હતી. એમ હું અનંત દુઃખ પામ્યેા હતેા.” “ પરવશતાથી મૃગની પેઠે અન ંતવાર પાશમાં હું સપડાયેા હતા. પરમાધામીએ મને મગરમચ્છરૂપે જાળ નાંખી અનત વેળા દુઃખ આપ્યું હતું. સિચાણારૂપે પંખીની પેઠે જાળમાં ખાંધી અનંત વાર મને હુણ્યા હતા. ફરશી ઈત્યાદિક શાસ્ત્રથી કરીને મને અનંત વાર વૃક્ષની પેઠે કુટીને મારા સૂક્ષ્મ છેદ કર્યો હતા. મુગરાદિકના પ્રહારવતી લેાકાર જેમ લેહને ટીપે તેમ મને પૂર્વકાળે પરમાધામીએએ અન તી વાર ટીપ્યા હતા. તાંબુ, લેતું અને સીસું અગ્નિથી ગાળી તેનેા કળકળતા રસ મને અનંત વાર પાયા હતા. અતિ રૌદ્રતાથી તે પરમાધામીએ મને એમ કહેતા હતા કે, પૂ ભવમાં તને માંસ પ્રિય હતું તે લે આ માંસ. એમ મારા શરીરના અડાખડ કટકા મેં અન્તી વાર ગન્યા હતા. For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનાબેધ મધની વલ્લભતા માટે પણ એથી કંઈ ઓછું દુઃખ પડયું નહોતું. એમ મેં મહા ભયથી, મહા ત્રાસથી અને મહા દુઃખથી કંપાયમાન કાયાએ કરી અનંત વેદને ભેગવી હતી. જે સહન કરતાં અતિ તીવ્ર, રૌદ્ર અને ઉત્કૃષ્ટ કાળથિતિની વેદના, સાંભળતાં પણ અતિ ભયંકર, અનંત વાર તે નરકમાં મેં ભેળવી હતી. જેવી વેદના મનુષ્યલોકમાં છે તેવી દેખાતી પણ તેથી અનંતગણ અધિક અશાતાદની નરકને વિષે રહી હતી. સર્વ ભવને વિષે અશાતાદની મેં ભેગવી છે. મેષાનમેષ માત્ર પણ ત્યાં શાતા નથી.” એ પ્રમાણે મૃગાપુત્રે વૈરાગ્યભાવથી સંસાર પરિભ્રમણ દુઃખ કહ્યાં. એના ઉત્તરમાં તેનાં જનક જનેતા એમ બોલ્યાં કે, “હે પુત્ર! જે તારી ઈચ્છા દીક્ષા લેવાની છે તે દીક્ષા ગ્રહણ કર; પણ ચારિત્રમાં રોગત્પત્તિ વેળા વૈદક કણ કરશે? દુઃખનિવૃત્તિ કેણ કરશે? એ વિના બહુ દેહીલું છે.” મૃગાપુત્રે કહ્યું, “એ ખરું, પણ તમે વિચારે કે અટવીમાં મૃગ તેમજ પંખી એકલું હોય છે, તેને રેગ ઉત્પન્ન થાય છે ત્યારે તેનું વૈદું કોણ કરે છે? જેમ વનમાં મૃગ વિહાર કરે તેમ હું ચારિત્રવનમાં વિહાર કરીશ, અને સમદશ ભેદે શુદ્ધ સંયમને અનુરાગી થઈશ. દ્વાદશ પ્રકૃતિ તપ આચરીશ; તેમજ મૃગચર્યાથી વિચારીશ. મૃગને વનમાં રેગને ઉપદ્રવ થાય છે, ત્યારે તેનું વૈદું કોણ કરે છે?” એમ પુનઃ કહી તે બેલ્યા કે “કેણ તે મૃગને ઔષધ દે છે? કેણ તે મૃગને આનંદ, શાંતિ અને સુખ પૂછે છે? કોણ તે મૃગને આહાર જી આણી આપે છે? જેમ તે દહીલું જન થાય છે તેમજ બી. પણ તમે For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર ભાવનાબેધ મૃગ ઉપદ્રવમુક્ત થયા પછી ગહનવને જ્યાં સરોવર હાય છે ત્યાં જાય છે, તૃણપાણી આદિનું સેવન કરીને પાછું જેમ તે મૃગ વિચરે છે તેમ હું વિચારીશ. સારાંશ, એરૂપ મૃગચર્યા હું આચરીશ. એમ હું મૃગની પેઠે સંયમવંત હોઈશ. અનેક સ્થળે વિચરતે યતિ મૃગની હેઠે અપ્રતિબદ્ધ રહે. મૃગની પેઠે વિચરીને મૃગચર્યા સેવીને, સાવદ્ય ટાળીને યતિ વિચરે. જેમ મૃગ, તૃણુ જળાદિકની ગોચરી કરે તેમ યતિ ગેચરી કરીને સંયમભાર નિર્વાહ કરે. દુરાહાર માટે ગૃહસ્થને હીલે નહીં, નિંદા કરે નહીં એ સંયમ હું આચરીશ.” “પ પુરા દારુહે પુત્ર! જેમ તને સુખ થાય તેમ કરે!” એમ માતા પિતાએ અનુજ્ઞા આપી. અનુજ્ઞા મળ્યા પછી મમત્વભાવ છેદીને જેમ મહા નાગ કંચુક ત્યાગી ચાલ્યો જાય છે, તેમ તે મૃગાપુત્ર સંસાર ત્યાગી સંયમધર્મમાં સાવધાન થયા. કંચન, કામિની, મિત્ર, પુત્ર, જ્ઞાતિ અને સગાંસંબંધીને પરિત્યાગી થયા. વસ્ત્રને ધુણી, જેમ રજ ખંખેરી નાખીએ તેમ તે સઘળા પ્રપંચ ત્યાગીને દીક્ષા લેવાને માટે નીકળી પડયા. પાંચ મહાવ્રતયુક્ત થયા. પંચ સમિતિથી સુશોભિત થયા. ત્રિગુખત્યાનુગુપ્ત થયા. નિરહંકારી થયા; સ્ત્રીઆદિકના સંગરહિત થયા. સર્વાત્મભૂતમાં એને સમાનભાવ થયો. આહાર જળ પ્રાપ્ત થાઓ કે ન થાઓ, સુખ ઉપજે કે દુઃખ, જીવિતવ્ય છે કે મરણ હે, કેઈ સ્તુતિ કરે કે કેઈ નિંદા કરે, કેઈમાન ઘો કે કઈ અપમાન ઘી, તે સઘળાં પર તે સમભાવી થયા. રિદ્ધિ, રસ અને સુખ એ ત્રિગારવના અહપદથી તે વિરક્ત થયા. For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનામેાધ ૫૩ મનદંડ, વચનદંડ અને તનદંડનિવર્તાવ્યા. ચાર કષાયથી વિમુક્ત થયા. માયાશલ્ય નિદાનશલ્ય તથા મિથ્યાત્વશલ્ય એ ત્રિશલ્યથી તે વિરાગી થયા. સપ્ત મહા ભયથી તે અભય થયા. હાસ્ય અને શાકથી નિવર્યોં. નિદાન રહિત યા; રાગદ્વેષરૂપી અંધનથી છૂટી ગયા. વાંછા રહિત થયા; સ પ્રકારના વિલાસથી રહિત થયા, કરવાલથી કાઈ કાપે અને કાઈ ચંદન વિલેપન કરે તે પર સમભાવી થયા. પાપ આવવાનાં સઘળાં દ્વાર તેણે રુબ્યાં. શુદ્ધ અંતઃકરણ સહિત ધર્મધ્યાનાદિક વ્યાપારે તે પ્રશસ્ત થયા. જિનેન્દ્ર શાસનતત્ત્વ પરાયણ થયા. જ્ઞાને કરી, આત્મચારિત્રે કરી, સમ્યક્ત્વે કરી, તપે કરી, પ્રત્યેક મહાવ્રતની પાંચ ભાવના એમ પાંચ મહાવ્રતની પચીસ ભાવનાએ કરી અને નિમળતાએ કરી તે અનુપમ વિભૂષિત થયા. સમ્યક્ પ્રકારથી ઘણા વર્ષ સુધી આત્મચારિત્ર પરિસેવીને એક માસ અનશન કરીને તે મહાજ્ઞાની યુવરાજ ભૃગાપુત્ર પ્રધાન મેાક્ષગતિએ પરવર્યાં. પ્રમાણશિક્ષાઃ—તત્ત્વજ્ઞાનીઓએ સપ્રમાણ સિદ્ધ કરેલી દ્વાદશભાવનામાંની સંસારભાવનાને દ્રઢ કરવા મૃગાપુત્રનું ચરિત્ર અહીં વર્ણવ્યું. સંસારાટવીમાં પરિભ્રમણ કરતાં અનત દુઃખ છે એ વિવેકસિદ્ધ છે; અને એમાં પણ મેષાનુમેષ જેમાં સુખ નથી એવી નરકાધેાતિનાં અનંત દુઃખ યુવજ્ઞાની યેગીંદ્ર મૃગાપુત્રે જનકજનેતા પ્રતિ વર્ણવ્યાં છે, તે કેવળ સંસાર મુક્ત થવાના વિરાગી ઉપદેશ પ્રદર્શિત કરે છે. આત્મચારિત્ર અવધારણ કરતાં તપપરિષહાર્દિકના બહિંદુ:ખને દુ:ખ માન્યું છે; અને મહાગતિના પરિભ્રમણુરૂપ અનંત For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪. ભાવનાબોધ દુઃખને બહિર્ભાવ મોહિનીથી સુખ માન્યું છે; એ જે કેવી બ્રમવિચિત્રતા છે? આત્મચારિત્રનું દુઃખ તે દુઃખ નહીં પણ પરમ સુખ છે, અને પરિણામે અનંત સુખ તરંગ પ્રાપ્તિનું કારણ છે, તેમજ ભેગવિલાસાદિકનું સુખ તે ક્ષણિક અને બહિદૃશ્ય સુખ તે કેવળ દુઃખ જ છે. પરિણામે અનંત દુઃખનું કારણ છે, એમ સપ્રમાણ સિદ્ધ કરવા મહાજ્ઞાની મૃગાપુત્રને વૈરાગ્ય અહીં દર્શાવ્યું છે. એ મહા પ્રભાવિક, મહા યશેમાન મૃગાપુત્રની પેઠે તપાદિક અને આત્મચારિત્રાદિક શુદ્ધાચરણ કરે તે ઉત્તમ સાધુ ત્રિલેકમાં પ્રસિદ્ધ અને પ્રધાન એવી પરમ સિદ્ધિદાયક સિદ્ધગતિને પામે. સંસારમમત્વને દુઃખવૃદ્ધિરૂપ માની, તત્ત્વજ્ઞાનીઓ તે મૃગાપુત્રની પેઠે જ્ઞાનદર્શનચારિત્રરૂપ દિવ્ય ચિંતામણિને પરમ સુખ અને પરમાનંદને કારણે આરાધે છે. મહર્ષિ મૃગાપુત્રનું સર્વોત્તમ ચરિત્ર (સંસારભાવનારૂપે) સંસારપરિભ્રમણનિવૃત્તને, અને તેની સાથે અનેક પ્રકારની નિવૃત્તિનો ઉપદેશ કરે છે; એ ઉપરથી નિવૃત્તિ બાધ અંતર્દશનનું નામ રાખી આત્મચારિત્રની ઉત્તમતા વર્ણવતાં આ મૃગાપુત્ર ચરિત્ર અહીં આગળ પૂર્ણતા પામે છે. સંસાર પરિભ્રમણનિવૃત્તિ અને સાવદ્ય ઉપકરણ નિવૃત્તિને પવિત્ર વિચાર તત્ત્વજ્ઞાનીઓ નિરંતર કરે છે. ઇતિ અંતર્દર્શને સંસારભાવનારૂપ પણ ચિત્રે મૃગાપુત્ર ચરિત્ર સમાપ્ત. For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનાબોધ ૫૫ સપ્તમ ચિત્ર આશ્રવભાવના દ્વાદશ અવિરતિ, ષોડશ કષાય, નવ નેકષાય, પંચ મિથ્યાત્વ અને પંચદશ વેગ એ સઘળાં મળી સત્તાવન આશ્રદ્વાર એટલે પાપને પ્રવેશ કરવાનાં પ્રનાળ છે. દષ્ટાંત – મહાવિદેહમાં વિશાળ પુંડરિકિણ નગરીના રાજ્યસિંહાસન પર પુંડરિક અને કુંડરિક બે ભાઈઓ સ્થિર હતા. એક વેળા મહા તત્વવિજ્ઞાની મુનિરાજ વિહાર કરતાં ત્યાં આવ્યા. મુનિનાં વૈરાગ્ય વચનામૃતથી કુંડરિક દીક્ષાનુરક્ત થયે; અને ઘેર આવ્યા પછી પુંડરિકને રાજ સેંપી ચારિત્ર અંગીકૃત કર્યું. સરસનિરસ આહાર કરતાં ચેડા કાળે તે રોગગ્રસ્ત થયે; તેથી તે ચારિત્રપરિણામે ભંગ થયે. પંડરિકિણ મહા નગરીની અશકવાડીમાં આવીને એણે એ મુખપટી વૃક્ષે વળગાડી મૂક્યાં. નિરંતર તે પરિચિતવન કરવા મંડ્યો કે પુંડરિક મને રાજ આપશે કે નહિ આપે? વનરક્ષકે કુંડરિકને ઓળખે. તેણે જઈને પુંડરિકને વિદિત કર્યું કે, આકુલ વ્યાકુલ થતો તમારે ભાઈ અશેક બાગમાં રહ્યા છે. પુંડરિકે આવી કુંડરિકના મનભાવ જોયા; અને તેને ચારિત્રથી ડાલત જોઈ કેટલેક ઉપદેશ આપી પછી રાજ સેંપી દઈને ઘેર આવ્યો. કુંડરિકની આજ્ઞાને સામંત કે મંત્રી કોઈ અવલંબન ન કરતાં, તેણે સહસ વર્ષ પ્રવ્રજ્યા પાળી પતિત થયે તે માટે તેને ધિક્કારતા હતા. કુંડરિકે રાજ્યમાં આવ્યા પછી અતિ આહાર કર્યો. રાત્રિએ એથી For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનાબોધ કરીને તે બહુ પીડા અને વમન થયું; અભાવથી પાસે કોઈ આવ્યું નહીં, એથી તેના મનમાં પ્રચંડભાવ આવ્યો. તેણે નિશ્ચય કર્યો કે, આ દરદથી મને જે શાંતિ થાય તે પછી પ્રભાતે એ સઘળાને હું જોઈ લઈશ. એવાં મહા દુર્ગાનથી મરીને સાતમી નરકે તે અપઠાણ પાથરે તેત્રીશ સાગર મને આયુષ્ય અનંત દુઃખમાં જઈ ઉપ. કેવાં વિપરીત આશ્રદ્વાર !! ઈતિ સપ્તમ ચિત્ર આવભાવના સમાપ્ત. અષ્ટમ ચિત્ર સસ્વરભાવના સમ્પર ભાવનાઃ–ઉપર કહ્યાં તે આશ્રવદ્વા; અને પાપપ્રિનાલને સર્વ પ્રકારે રેવા (આવતા કર્મ સમૂહને અટકાવવા) તે સ્વરભાવ. દૃષ્ટાંત –(૧) (કુંડરિકને અનુસંબંધ) કુંડરિકનાં મુખપટી ઈત્યાદિ સાજને ગ્રહણ કરીને પુંડરિકે નિશ્ચય કર્યો કે, મારે મહર્ષિ ગુરુ કને જવું અને ત્યાર પછી જ અન્નજળ ગ્રહણ કરવાં. અણુવારે ચરણે પરવરતાં પગમાં કંકર, કંટક ખુંચવાથી લોહીની ધારાઓ ચાલી તે પણ તે ઉત્તમ ધ્યાને સમતા ભાવે રહ્યો. એથી એ મહાનુભાવ પુંડરિક ચવીને સમર્થ સર્વાર્થસિદ્ધ વિમાને તેત્રીશ સાગરોપમના અત્યુઝ આયુષ્ય દેવરૂપે ઉ૫. આશ્રવથી શી કુંડરિકની દુઃખદશા! અને સજ્વરથી શી પુંડરિકની સુખદશા !! For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનાબોધ પ૭ અન્યની સાથે કે પતિ કરલ આવી માતા દાંતઃ-(૨) શ્રી વજી સ્વામી કેવળ કંચનકામિનીના દ્રવ્યભાવથી પરિત્યાગી હતા. એક શ્રીમંતની રુમિણું નામની મનોહારિણી પુત્રી વાસ્વામીના ઉત્તમ ઉપદેશને શ્રવણ કરીને મોહિત થઈ ઘેર આવી માતા પિતાને કહ્યું કે, જે હું આ દેહે પતિ કરું તે માત્ર વાસ્વામીને જ કરું, અન્યની સાથે સલંગ્ન થવાની ભારે પ્રતિજ્ઞા છે. રુકમિણીને તેનાં માતાપિતાએ ઘણુંએ કહ્યું, “ઘેલી ! વિચાર તે ખરી કે, મુનિરાજ તે વળી પરણે? એણે તે આશ્રદ્વારની સત્ય પ્રતિજ્ઞા ગ્રહણ કરી છે.” તો પણ રુકમિણીએ કહ્યું ન માન્યું. નિરુપાયે ધનાવા શેઠે કેટલુંક દ્રવ્ય અને સુરૂપ કૃમિણને સાથે લીધી; અને જ્યાં વાસ્વામી વિરાજતા હતા ત્યાં આવીને કહ્યું કે, “આ લક્ષ્મી છે તેને તમે યથારુચિ ઉપયોગ કરે; અને વિભવ વિલાસમાં વાપરો અને આ મારી મહા સુકમલા મિણી નામની પુત્રીથી પાણી ગ્રહણ કરે;” એમ કહીને તે પોતાને ઘેર આવ્યા. યૌવનસાગરમાં તરતી અને રૂપના અંબારરૂપ રુકમિgણીએ વજીસ્વામીને અનેક પ્રકારે ભેગ સંબંધિ ઉપદેશ કર્યો, ભેગનાં સુખ અનેક પ્રકારે વર્ણવી દેખાડયાં મનમેહક હાવભાવ તથા અનેક પ્રકારના અન્ય ચળાવવાના ઉપાય કર્યા; પરંતુ તે કેવળ વૃથા ગયા; મહા સુંદરી રુકમિણ પિતાના મેહકટાક્ષમાં નિષ્ફળ થઈ. ઉદ્મચરિત્ર વિજયમાન વાસ્વામી મેરુની પેઠે અચળ અને અડોલ રહ્યા. રુકમિણના મન, વચન અને તનના સર્વ ઉપદેશ અને હાવભાવથી તે લેશમાત્ર પીગળ્યા નહીં. આવી મહાવિશાળ દ્રઢતાથી રુમિ For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ ભાવનાબોધ ણીએ બંધ પામી નિશ્ચય કર્યો કે, આ સમર્થ છદ્રિય મહાત્મા કોઈ કાળે ચલિત થનાર નથી. લેહ પત્થર પીગલાવવા સુલભ છે, પણ આ મહાપવિત્ર સાધુ વાસ્વામીને પીગળાવવા સંબંધીની આશા નિરર્થક છતાં અર્ધગતિના કારણરૂપ છે. એમ સુવિચારી તે કૃમિણીએ પિતાએ આપેલી લક્ષમીને શુભ ક્ષેત્રે વાપરીને ચારિત્રને ગ્રહણ કર્યું, મન, વચન અને કાયાને અનેક પ્રકારે દમન કરી આત્માર્થ સાધે. એને તત્વજ્ઞાનીઓ સસ્વરભાવના કહે છે. ઇતિ અષ્ટમ ચિત્ર સજ્વરભાવના સમાપ્ત. નવમ ચિત્ર નિર્જરાભાવના દ્વાદશ પ્રકારનાં તપવડે કરી કર્મઘને બાળીને ભસ્મીભૂત કરી નાખીએ, તેનું નામ નિજાભાવના કહેવાય છે. તપના બાર પ્રકારમાં છ બાહ્ય અને છ આત્યંતર પ્રકાર છે. અનશન, ઉદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયકલેશ અને સંલીનતા એ છ બાહ્ય તપ છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, શાસ્ત્રપઠન, ધ્યાન અને કાર્યોત્સર્ગ એ છ આત્યંતર તપ છે. નિજા બે પ્રકારે છે. એક અકામ નિર્જરા અને દ્વિતીય સતામનિજ રા. નિર્જરાભાવના પર એક વિપ્રપુત્રનું દષ્ટાંત કહીશું. - દષ્ટાંત –કોઈ બ્રાહ્મણે પોતાના પુત્રને સપ્તવ્યસનભક્તિ જાણીને પિતાને ઘેરથી કાઢી મૂક્યો. તે ત્યાંથી નીકળી પડ્યો For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનાએ ધ પહે અને જઈને તેણે તસ્કરમ`ડળીથી સ્નેહસબંધ જોડયો. તે મંડળીના અગ્રેસરે તેને સ્વકામનેા પરાક્રમી જાણીને પુત્ર કરીને સ્થાપ્યા. એ વિપ્રપુત્ર દુષ્ટદમન કરવામાં દ્રઢપ્રહારી જણાયા. એ ઉપરથી એનું ઉપનામ દ્રઢપ્રહારી કરીને સ્થાપ્યું. તે દ્રઢપ્રહારી તસ્કરમાં અગ્રેસર થયેા. નગર ગ્રામ ભાંગવામાં અલવત્તર છાતીવાળા ઢો. તેણે ઘણા પ્રાણીઓના પ્રાણ લીધા. એક વેળા પેાતાના સંગતિસમુદાયને લઈને તેણે એક મહા નગર લૂટયું. દ્રઢબહારી એક વિપ્રને ઘેર બેઠા હતા. તે વિપ્રને ત્યાં ઘણા પ્રેમભાવથી ક્ષીરભાજન કર્યું હતું. તે ક્ષીરભાજનનાં ભાજનને તે વિપ્રનાં મનેારથી માળકડાં વિટાઈ વળ્યાં હતાં. દ્રઢપ્રહારી તે ભાજનને અડકવા મડયો, એટલે બ્રાહ્મણીએ કહ્યું, એ મૂખના મહારાજા! અભડાવ કાં ? અમારે પછી કામ નહીં આવે, એટલું પણ તું સમજતેા નથી ?’ દ્રઢપ્રહારીને આ વચનથી પ્રચંડ ક્રોધ વ્યાપ્યા અને તેણે તે દીન સ્ત્રીને કાળધમ પમાડી. નહાતા નહાતા બ્રાહ્મણ સહાયતાએ ધાયે, તેને પણ તેણે પરભવ પ્રાપ્ત કર્યાં. એટલામાં ઘરમાંથી ગાય દોડતી આવી, અને તેણે શીંગડે કરી દ્રઢપ્રહારીને મારવા માંડયો; તે મહા દુષ્ટે તેને પણ કાળને સ્વાધીન કરી. એ ગાયના પેટમાંથી એક વાછરડુ નીકળી પડયું; તેને તરફડતું દેખી દ્રઢપ્રહારીના મનમાં બહુ બહુ પશ્ચાત્તાપ થયેા. મને ધિક્કાર છે કે મેં મહા અઘાર હિંસાએ કરી ! મારી એ મહાપાપથી કારે છૂટકા થશે? ખરે! આત્મસાક સાધવામાં જ શ્રેય છે ! એવી ઉત્તમ ભાવનાએ તેણે ૫ંચમુષ્ટિ કેશલુંચન કર્યું. For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનાબોધ નગરની ભાગોળે આવી ઉગ્ર કાલ્સગે રહ્યા. આખા નગરને પૂર્વે સંતાપરૂપ થયા હતા; એથી લેકે એ એને બહુ વિધે સંતાપવા માંડયા. જતાં આવતાંનાં ધૂળઢેફાં અને પત્થર, ઈંટાળા અને તરવારની મુષ્ટિકાવડે તે અતિ સંતાપ પ્રાપ્ત થયા. ત્યાં આગળ લેકસમુદાયે દેઢ મહિના સુધી તેને પરાભવ્યા; પછી થાક્યા, અને મૂકી દીધા. દ્રઢપ્રહારી ત્યાંથી કાયોત્સર્ગ પાળી બીજી ભાગોળે એવા જ ઉગ્ર કાર્યોત્સર્ગથી રહ્યા. તે દિશાના લેઓએ પણ એમ જ પરાભવ્યા; દેઢ મહિને છંછેડી મૂકી દીધા. ત્યાંથી કાત્સર્ગ પાળી દ્રઢપ્રહારી ત્રીજી પળે રહ્યા. તેઓએ પણ મહા પરાભવ આપે, ત્યાંથી દોઢ મહીને મૂકી દીધાથી ચેથી પળે દોઢ માસ સુધી રહ્યા. ત્યાં અનેક પ્રકારના પરિષહને સહન કરીને તે ક્ષમાધર રહ્યા. છઠું માસે અનંત કર્મ સમુદાયને બાળી વિરોધી વિશેધીમે તે કર્મ રહિત થયા. સર્વ પ્રકારના મમત્વને તેણે ત્યાગ કર્યો. અનુપમ કૈવલ્ય જ્ઞાન પામીને તે મુક્તિના અનંત સુખાનંદયુક્ત થયા. એ નિરાભાવના દ્રઢ થઈ. હવે – દશમ ચિત્ર લેકસ્વરૂપભાવના લેકસ્વરૂપભાવના –એ ભાવનાનું સ્વરૂપ અહીં આગળ સંક્ષેપમાં કહેવાનું છે. જેમ પુરુષ બે હાથ દઈ પગ પહોળા કરી ઉભો રહે તેમ લેકનાલ કિંવા લેકસ્વરૂપ જાણવું. તીરછા થાળને આકારે તે લેક સ્વરૂપ છે. કિવા માદલને ઊભા મૂકયા For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનાબોધ સમાન છે. નીચે ભુવનપતિ, વ્યંતર અને સાત નરક છે; તીરછે અઢી દ્વીપ આવી રહેલા છે. ઉંચે બાર દેવલોક, નવ પ્રિયક, પાંચ અનુત્તર વિમાન અને તે પર અનંત સુખમય પવિત્ર સિદ્ધગતિની પડોશી સિદ્ધશિલા છે. તે કાલેકપ્રકાશક સર્વજ્ઞ, સર્વદશી અને નિરૂપમ કેવલ્યજ્ઞાનીઓએ ભાખ્યું છે. સંક્ષેપે લોકસ્વરૂપ ભાવના કહેવાઈ પાપ પ્રનાલને રોકવા માટે આશ્રવભાવના અને સ્વરભાવના, તપ મહાલી માટે નિજરાભાવના અને લેકસ્વરૂપનું કિંચિત્ તત્ત્વ જાણવા માટે લોકસ્વરૂપભાવના આ દશને આ ચાર ચિત્રે પૂર્ણતા પામી. દશમ ચિત્ર સમાપ્ત જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર એ ભાવે શુભ ભાવના, તે ઉતરે ભવ પાર ભાવના સમાપ્ત For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાળા ઉપેાધાત નિગ્રંથ પ્રવચનને અનુકૂળ થઈ સ્વલ્પતાથી આ ગ્રંથ ગૂંથું છું. પ્રત્યેક શિક્ષાવિષયરૂપી મણિકાથી આ પૂર્ણાહુતિ પામશે, આડંબરી નામ એ જ ગુરુત્વનું કારણ છે, એમ સમજતાં છતાં પરિણામે અપ્રભુત્વ રહેલું હાવાથી એમ કરેલું છે તે ઉચિત થાઓ ! ઉત્તમ તત્ત્વજ્ઞાન અને પરમ સુશીલને ઉપદેશ કરનારા પુરુષા કઈ ઓછા થયા નથી; તેમ આ ગ્રંથ કઈ તેથી ઉત્તમ વા સમાનરૂપ નથી; પણ વિનયરૂપે તે ઉપદેશકે!ના રધર પ્રવચને આગળ કનિષ્ઠ છે. આ પણુ પ્રમાણભૂત છે કે, પ્રધાન પુરુષની સમીપ અનુચરનું અવશ્ય છે; તેમ તેવા ધુરંધર ગ્રંથનું ઉપદેશખીજ રોપાવા, અંતઃકરણુ કામલ કરવા આ ગ્રંથનું પ્રત્યેાજન છે. આ પ્રથમ ક્રેન અને બીજા અન્યદનામાં તત્ત્વજ્ઞાન તેમજ સુશીલની પ્રાપ્તિ માટે અને પરિણામે અનંત સુખતર્ગ પ્રાપ્ત કરવા માટે જે જે સાધ્યસાધના શ્રમણ ભગવત જ્ઞાતપુત્રે પ્રકાશ્યાં છે, તેના સ્વ૫તાથી કિંચિત્ તત્ત્વ સંચય કરી તેમાં મહાપુરુષાનાં નાનાં નાનાં ચરિત્રે એકત્ર કરી આ ભાવનાબેાધ અને આ મેાક્ષમાળાને વિભૂષિત કરી છે. તે— “ વિદગ્ધમુખમંડન ભવતુ, ” ( સંવત્ ૧૯૪૩). --કર્તા પુરુષ For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાળા શ્રીમદુના પત્રોમાંથી – મોક્ષમાળા વિષે મોક્ષમાળા અમે સોળ વરસ અને પાંચ માસની ઉંમરે ત્રણ દિવસમાં રચી હતી. ૬૭મા પાઠ ઉપર શાહી ઢળાઈ જતાં તે પાઠ ફરી લખ પડ્યો હતો, અને તે ઠેકાણે “બહુ પુણ્યકેરા પુંજથી’નું અમૂલ્ય તાત્વિક વિચારનું કાવ્ય મૂકયું હતું. જેન માર્ગને સમજાવવા તેમાં પ્રયાસ કર્યો છે. જિનેક્ત માર્ગથી કંઈ પણ ન્યૂનાધિક તેમાં કહ્યું નથી. વીતરાગ માર્ગ પર આબાલવૃદ્ધની રુચિ થાય, તેનું સ્વરૂપ સમજાય, તેનું બીજ હૃદયમાં પાય, તેવા હેતુએ બાલાવબોધરૂપ યોજના તેની કરી છે. તે શિલી તથા તે બધાને અનુસરવા પણ એ નમને આપેલ છે. એને પ્રજ્ઞાવધ ભાગ ભિન્ન છે, તે કોઈ કરશે. એ છપાતાં વિલંબ થયેલ તેથી ગ્રાહકની આકુળતા ટાળવા “ભાવનાબોધ” ત્યાર પછી રચી ઉપહારરૂપે ગ્રાહકોને આપે હતો. મોક્ષમાળામાં શબ્દાંતર અથવા પ્રસંગવિશેષમાં કઈ વાકયાંતર કરવાની વૃત્તિ થાય તે કરશે. ઉપઘાતઆદિ લખવાની વૃત્તિ હોય તે લખશે. જીવન ચરિત્રની વૃત્તિ ઉપશાંત કરશે. ઉપઘાતથી વાંચકને, શ્રેતાને અલ૫ ૯૫ મતાંતરની વૃત્તિ વિસ્મરણ થઈ જ્ઞાની પુરુષના આત્મસ્વભાવરૂપ પરમ For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૪ મેક્ષમાળા ધર્મના વિચાર કરવાની સ્ફુરણા થાય એવા લક્ષ સામાન્ય પણે રાખશે; સહજ સૂચન છે. સ૦ ૧૯૫૬ વૈશાખ વદ ૯ બુધ, વવાણી. O O * મેાક્ષમાળાના પાઠ અમે માપી માપીને લખ્યા છે. ફરી આવૃત્તિ અંગે સુખ ઉપજે તેમ પ્રવર્તેર્તો, કેટલાંક વાકય નીચે લીટી દોરી છે તેમ કરવા જરૂર નથી. શ્રોતા-વાંચકને મનતાં સુધી આપણા અભિપ્રાયે ન દોરવા લક્ષ રાખવું. શ્રોતા-વાંચકમાં પેાતાની મેળે અભિપ્રાયને ઉગવા દેવા. સારાસાર તેાલ કરવાનું વાંચનાર શ્રોતાના પેાતાના પર છેડી દેવું. આપણે તેમને દેરી તેમને પેાતાને ઉગી શકે એવા અભિપ્રાયને થંભી ન દેવા ૧૯૫૬ ભાદ્રપદ વદ-વઢવાણ કેમ્પ. શિક્ષણપદ્ધતિ અને મુખમુદ્રા આ એક સ્યાદ્વાદતત્ત્વાવમેધ વૃક્ષનું બીજ છે. આ ગ્રંથ તત્ત્વ પામવાની જિજ્ઞાસા ઉત્પન્ન કરી શકે એવું એમાં કઈ અંશે પણ દૈવત રહ્યું છે. એ સમભાવથી કહું છું. પાઠક અને વાંચક વર્ગને મુખ્ય ભલામણ એ છે કે, શિક્ષાપાઠે પાઠે કરવા કરતાં જેમ બને તેમ મનન કરવા; તેનાં તાત્પર્ય અનુભવવાં, જેમની સમજણમાં ન આવતાં હોય તેમણે જ્ઞાતા શિક્ષક કે મુનિએથી સમજવા, અને એ યેાગ વાઈ ન હેાય તે પાંચ સાત વખત તે પાઠે વાંચી જવા. For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેક્ષમાળા એક પાઠ વાંચી ગયા પછી અધ ઘડી તે પર વિચાર કરી અંતઃકરણને પૂછવું કે શું તાત્પર્ય મળ્યું ? તે તાત્પર્યમાંથી હેય, રેય અને ઉપાદેય શું છે ? એમ કરવાથી આ ગ્રંથ સમજી શકાશે. હૃદય કમળ થશે; વિચારશક્તિ ખીલશે અને જેન તત્વ પર રૂડી શ્રદ્ધા થશે. આ ગ્રંથ કંઈ પઠન કરવારૂપ નથી; મનન કરવારૂપ છે. અર્થરૂપ કેળવણી એમાં જ છે. તે પેજના “ બાલાવબોધ રૂપ છે “વિવેચન અને * પ્રજ્ઞાવબોધ' ભાગ ભિન્ન છે; આ એમને એક કકડો છે; છતાં સામાન્ય તવરૂપ છે. સ્વભાષા સંબંધી જેને સારું જ્ઞાન છે; અને નવતત્વ તેમ જ સામાન્ય પ્રકરણગ્રંથે જે સમજી શકે છે; તેવાઓને આ ગ્રંથ વિશેષ બોધદાયક થશે. આટલી તો અવશ્ય ભલા મણ છે કે નાના બાળકને આ શિક્ષાપાઠનું તાત્પર્ય સમજણરૂપે સવિધિ આપવું. જ્ઞાનશાળાના વિદ્યાર્થીઓને શિક્ષાપાઠ મુખપાઠ કરાવવા, ને વારંવાર સમજાવવા. જે જે ગ્રંથની એ માટે સહાય લેવી ઘટે તે લેવી. એક બે વાર પુસ્તક પૂર્ણ શીખી રહ્યા પછી અવળેથી ચલાવવું. આ પુસ્તક ભણી હું ધારું છું કે, સુજ્ઞવર્ગ કટાક્ષ દષ્ટિથી નહીં જોશે. બહુ ઉંડાં ઉતરતાં આ મેક્ષામાળા મેલનાં કારણરૂપ થઈ પડશે! મધ્યસ્થતાથી એમાં તત્ત્વજ્ઞાન અને શીલ બેધવાને ઉદ્દેશ છે. આ પુસ્તક પ્રસિદ્ધ કરવાનો મુખ્ય હેતુ ઉછરતા બાળમે. ૫ For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેક્ષમાળા યુવાને અવિવેકી વિદ્યા પામી આત્મસિદ્ધિથી ભ્રષ્ટ થાય છે તે ભ્રષ્ટતા અટકાવવાનો પણ છે. મનમાનતું ઉત્તેજન નહીં હોવાથી લોકોની ભાવના કેવી થશે એ વિચાર્યા વગર આ સાહસ કર્યું છે, હું ધારું છું કે તે ફળદાયક થશે. શાળામાં પાઠકને ભેટ દાખલ આપવા ઉમંગી થવા અને અવશ્ય જેન શાળામાં ઉપયોગ કરવા મારી ભલામણ છે. તે જ પારમાર્થિક હેતુ પાર પડશે. પ્રથમવૃત્તિનું અર્પણપત્ર:-પુણ્ય પ્રભાવક સુજ્ઞ ધર્માનુરાગી ભાઈશ્રી નેમચંદભાઈ વસનજી (માંગરોળ નિવાસી), મુંબઈ આ પુસ્તક પ્રસિદ્ધ કરાવવામાં આપની પૂરેપૂરી આકાંક્ષા હતી. તેમ એ માટે આપે પૂરતું ઉત્તેજન પણ આપ્યું છે. જિનેશ્વર ભગવાનનાં પ્રણેત કરેલાં તત્ત્વ પર આપને બહુ અનુરાગ છે. ધર્મ અને ધર્મનેહીઓની ઉન્નતિ જોવાની આપની બહુ અભિલાષા છે. ઉદારતાને આપને ગુણ સ્તુતિપાત્ર છે. આ ગ્રંથ પ્રસિદ્ધકર્તાને માટે આપે ઉપકાર બુદ્ધિ દર્શાવી છે. તેમજ મધ્યસ્થ બુદ્ધિથી સત્ય વસ્તુ પ્રહણ કરવાની ઈચ્છા રાખે છે. જેને જ્ઞાનશાળા સ્થાપવા મુંબઈ ખાતે આપનું પ્રયોજન ચાલુ છે. ઈ. ઈ. સુંદર કારણથી પ્રસિદ્ધકર્તાએ આ ગ્રંથ આપને બહુ માનપૂર્વક અર્પણ કર્યો છે. પ્રથમવૃત્તિનું આશ્રય પત્ર –આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં મેટામાં મેટે આશ્રય તે શેઠ નેમચંદ વસનજીને છે. પરંતુ એથી પ્રથમ અને પ્રબળ આશ્રય એક સુજ્ઞ બાઈએ For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાળા પણ આપે છે, તેથી તેઓને ઉપકાર ભૂલી જ ઉચિત નથી. એ બાઈ તે મેરબીના મુલક મશહૂર મરહૂમ મંત્રી કીરચંદ વખતચંદના પત્ની અને રાજકોટ નિવાસી શા. ઓધવજી ખીમજીનાં પુત્રી છે. એ બાઈના સ્વર્ગવાસી પુત્ર ઘેલાભાઈના સ્મરણાર્થે એક ઉત્તમ ગ્રંથ પ્રસિદ્ધિમાં મૂકવાને એમને હેતુ હશે; અને શેપ વિશેધથી એ સંબંધી આ પુસ્તક પ્રસિદ્ધ કર્તાને કહ્યું, તે સાથે સહર્ષ સારો આશ્રય આપે. આવાં શુભ કામમાં એએને ઉત્તમ પ્રયાસ થાય એ બહુ વખાણવાલાયક છે. બાઈવર્ગમાં એ ડહાપણ આ દેશમાં ઓછું જ છે. મરહૂમ કિીરચંદ વખતચંદ વિ. સં. ૧૯૨૦માં પરલોક પ્રાપ્ત થયા. એઓ જૈન ધર્મના ઉત્સાહી અને એક પ્રકારના ભાવિક હતા. એઓએ મોરબીના પ્રધાનપદમાં નામાંકિતતા મેળવી છે. એમના સ્વર્ગવાસથી બાઈના મનમાં શેક ઘોળાયા કરતો હતો. અને તે જ્યાં કેવળ વિસારે પડયો હતો ત્યાં બીજે શેક ઉભું થયે; એટલે કે એમના પ્રિય પુત્ર ઘેલાભાઈને સ્વર્ગવાસ થયે. એથી શેક કે ઉત્પન્ન થાય તે વાત પ્રત્યક્ષ અનુભવની છે; તેપણ બાઈએ સંસારને અનિત્યભાવ, કાળની ગહન ગતિ અને ભાવિ પ્રબળ માનીને ધીરજ ધરી હૃદયમાં એક પ્રકારનો પુણ્ય ભાવ ઉત્પન્ન કર્યો, અને અનાથને ઉપકાર કર્તા થાય એવું સાત હજાર રૂપિયા ખર્ચ સદાવ્રત બાંધ્યું. જેની યોજના સારી હોવાથી બહુ કાળ સુધી ચાલશે. જિનેશ્વર ભગવંત પ્રભુત માર્ગની વૃદ્ધિને માટે ૪પ૦ રૂા. ખચ મહાન ભગવતીસૂત્ર અહીંના સ્થાનકમાં આપવા પેજના કરી. સંવત્સરીના પારણને For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૮ મોક્ષમાળા ખર્ચ એક રૂાનો પ્રતિવર્ષ થાય છે. તે હંમેશને માટે ચાલુ રહે એવી ચેજના પણ એઓએ કરી છે. પાલણપુર ઈત્યાદિ સ્થળે જતાં તેઓએ સારી ઉદારતા કરી છે. એમ યથાશક્તિ ઉત્તમ કામ તેઓએ કર્યો છે. એ દષ્ટિએ જોતાં તેઓએ પિતા તરફને ઉંચ પ્રકારનો એક ધર્મ બજાવ્યો છે. પ્રસિદ્ધકર્તા કૃતજ્ઞભાવ માનીને આશ્રયપત્ર પૂર્ણ કરતાં વિજ્ઞપ્તિ કરે છે કે શક્તિમાન પુરુષે શાસનને પ્રકાશ કરે. વખત નહીં ચૂકી જૈન તત્ત્વ દર્શાવે એવા ગ્રંથે પ્રસિદ્ધ કરે. આવાં ઉત્તમ કામમાં આ બાઈએ પગલું ભર્યું છે, તેથી તેમને શાબાશી ઘટે છે. વિશેષ લખવાનું પ્રયોજન પણ શું! મેરબી, સુરત, અમદાવાદ, લીમડી, મુંબઈ, ભાવનગર, માંડવી, રાજકેટ, જેતપુર, વાંકાનેર વગેરે સ્થળેથી મળેલા આશ્રય માટે ઉપકાર માનું છું. –પ્રસિદ્ધકત્ત. For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત મેાક્ષમાળા [ પુસ્તક બીજી ] શિક્ષાપાઠ ૧. વાંચનારને ભલામણઃ— વાંચનાર ! હું આજે તમારા હસ્તકમળમાં આવું છું. મને યત્નપૂર્વક વાંચજો. મારાં કહેલાં તત્ત્વને હૃદયમાં ધારણ કરો. હું જે જે વાત કહું તે તે વિવેકથી વિચારો; એમ કરશે! તે! તમે જ્ઞાન, ધ્યાન, નીતિ, વિવેક, સદ્ગુણુ અને આત્મશાંતિ પામી શકશે. તમે જાણતા હશે! કે, કેટલાંક અજ્ઞાન મનુષ્યા નહીં વાંચવા યાગ્ય પુસ્તકા વાંચીને પેાતાનેા વખત ખાઈ દે છે, અને અવળે રસ્તે ચઢી જાય છે. આ લોકમાં અપકીર્તિ પામે છે, તેમજ પરલોકમાં નીચ ગતિએ જાય છે. તમે જે પુસ્તકે ભણ્યા છે!, અને હજુ ભણેા છે, તે પુસ્તકે માત્ર સંસારનાં છે; પરંતુ આ પુસ્તક તે ભવ પરભવ અન્નેમાં તમારું હિત કરશે. ભગવાનનાં કહેલાં વચનેને એમાં થડા ઉપદેશ કર્યો છે. તમે કેાઈ પ્રકારે આ પુસ્તકની અશાતના કરશો નહીં, તેને ફાડશે। નહીં, ડાઘ પાડશે। નહીં કે બીજી કાઈ પણ રીતે બિગાડશે નહીં, વિવેકથી સઘળું કામ લેજો. વિચક્ષણ પુરુષાએ કહ્યું છે કે વિવેક ત્યાં જ ધર્મ છે. For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Sાવવું. મોક્ષમાળા તમને એક એ પણ ભલામણ છે કે, જેઓને વાંચતાં નહીં આવડતું હોય અને તેને ઈચછા હોય તે આ પુસ્તક અનુક્રમે તેને વાંચી સંભળાવવું. તમે જે વાતની ગમ પાળે નહીં તે ડાહ્યા પુરૂષ પાસેથી સમજી લેજે. સમજવામાં આળસ કે મનમાં શંકા કરશે નહીં. તમારા આત્માનું આથી હિત થાય, તમને જ્ઞાન, શાંતિ અને આનંદ મળે, તમે પરેપકારી, દયાળુ, ક્ષમાવાન, વિવેકી અને બુદ્ધિશાળી થાઓ એવી શુભ યાચના અર્હત્ ભગવાન કને કરી આ પાઠ પૂર્ણ કરું છું. શિક્ષાપાઠ ૨. સર્વમાન્યધર્મ:– (ચોપાઈ) ધર્મતત્ત્વ જે પૂછયું મને, તે સંભળાવું સ્નેહે તને; જે સિદ્ધાંત સકળને સાર, સર્વમાન્ય સહુને હિતકાર. ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજે દયા સમાન; અભયદાન સાથે સંતોષ, ઘો પ્રાણીને, દળવા દેષ. સત્ય શીળ ને સઘળાં દાન, દયા હેઈને રહ્યાં પ્રમાણ; દયા નહીં તે એ નહીં એક, વિના સૂર્ય કિરણ નહીં દેખ. પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહીં આજ્ઞાય; સર્વ જીવનું ઈરછ સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય. સવ દર્શને એ ઉપદેશ, એ એકાંતે, નહીં વિશેષ; સર્વ પ્રકારે જિનને બાધ, દયા દયા નિર્મળ અવિધ! For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેક્ષમાળા - ૭૧ એ ભવતારક સુંદર રાહ, ધરિયે તરિયે કરી ઉત્સાહ, ધર્મ સકળનું એ શુભ મૂળ, એ વણ ધર્મ સદા પ્રતિકૂળ. તત્ત્વરૂપથી એ ઓળખે, તે જન પહોચે શાશ્વત સુખે; શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ. શિક્ષાપાઠ ૩. કર્મના ચમત્કાર:– હું તમને કેટલીક સામાન્ય વિચિત્રતાઓ કહી જઉં છું; એ ઉપરથી વિચાર કરશે તે તમને પરભવની શ્રદ્ધા દ્રઢ થશે. એક જીવ સુંદર પલંગે પુષ્પશામાં શયન કરે છે, એકને ફાટેલ ગેડી પણ મળતી નથી. એક ભાત ભાતનાં ભેજનેથી તૃપ્ત રહે છે, એકને કાળી જારના પણ સાંસા પડે છે. એક અગણિત લક્ષ્મીને ઉપભેગ લે છે, એક ફેટી બદામ માટે થઈને ઘેર ઘેર ભટકે છે. એક મધુરાં વચનથી મનુષ્યનાં મન હરે છે, એક અવાચક જે થઈને રહે છે. એક સુંદર વસ્ત્રાલંકારથી વિભૂષિત થઈ ફરે છે, એકને ખરા શિયાળામાં ફાટેલું કપડું પણ એઢવાને મળતું નથી. એક રેગી છે, એક પ્રબળ છે, એક બુદ્ધિશાળી છે, એક જડભરત છે, એક મનહર નયનવાળો છે, એક અંધ છે, એક લૂલે છે, એક પાંગળે છે, એક કીર્તિમાન છે, એક અપયશ ભેગવે છે, એક લાખ અનુચરે પર હુકમ ચલાવે છે, એક તેટલાના જ ટુંબા સહન કરે છે, એકને જોઈને આનંદ ઉપજે છે, એકને જતાં વમન થાય છે, એક સંપૂર્ણ ઇદ્રિવાળે છે, એક અપૂર્ણ છે. એકને દીન દુનિયાનું લેશ ભાન નથી, એકનાં દુઃખને કિનારે પણ નથી. For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭ર મોક્ષમાળા એક ગર્ભાધાનથી હરા, એક જ કે મુઓ, એક મુએલ અવતર્યો, એક સે વર્ષને વૃદ્ધ થઈને મરે છે. કોઈનાં સુખ, ભાષા અને સ્થિતિ સરખાં નથી. મૂર્ખ રાજગાદી પર ખમા ખમાથી વધાવાય છે, સમર્થ વિદ્વાને ધક્કા ખાય છે ! આમ આખા જગતની વિચિત્રતા ભિન્ન ભિન્ન પ્રકારે તમે જુઓ છે; એ ઉપરથી તમને કંઈ વિચાર આવે છે? મેં કહ્યું છે, છતાં વિચાર આવતો હોય તો કહે તે શા વડે થાય છે ? પિતાનાં બાંધેલાં શુભાશુભ કર્મવડે. કર્મવડે આ સંસાર ભમવું પડે છે. પરભવ નહીં માનનાર પોતે એ વિચાર શા વડે કરે છે ? એ વિચારે તે આપણે આ વાત એ પણ માન્ય રાખે. શિક્ષાપાઠ ૪. માનવદેહ – 'તમે સાંભળ્યું તે હશે કે વિદ્વાને માનવદેહને બીજા સઘળા દેહ કરતાં ઉત્તમ કહે છે. પણ ઉત્તમ કહેવાનું કારણ તમારા જાણવામાં નહીં હોય માટે ત્યે હું કહું, - આ સંસાર બહુ દુઃખથી ભરેલું છે. એમાંથી જ્ઞાનીઓ તરીને પાર પામવા પ્રયજન કરે છે. મેક્ષને સાધી તેઓ અનંત સુખમાં વિરાજમાન થાય છે. એ મેક્ષ બીજા કોઈ દેહથી મળનાર નથી. દેવ, તિર્યંચ કે નરક એ એકે ગતિથી ૧. જુઓ, ભાવનાબેધ, પંચમચિત્ર-પ્રમાણશિક્ષા. For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેક્ષમાળા ૭૩ મેક્ષ નથી; માત્ર માનવદેહથી મોક્ષ છે. ત્યારે તમે પૂછશે કે સઘળાં માનવીઓનો મોક્ષ કેમ થતું નથી ? એને ઉત્તર પણ હું કહી દઉં. જેઓ માનવપણું સમજે છે તેઓ સંસારકને તરી જાય છે. માનવપણું વિદ્વાનો અને કહે છે કે, જેનામાં વિવેકબુદ્ધિ ઉદય પામી હોય. તે વડે સત્યાસત્યને નિર્ણય સમજીને પરમ તત્વ, ઉત્તમ આચાર અને સધર્મનું સેવન કરીને તેઓ અનુપમ મોક્ષને પામે છે. મનુષ્યના શરીરના દેખાવ ઉપરથી વિદ્વાનો તેને મનુષ્ય કહેતા નથી, પરંતુ તેના વિવેકને લઈને કહે છે. બે હાથ, બે પગ, બે આંખ, બે કાન, એક મુખ, બે હોઠ અને એક નાક એ જેને હોય તેને મનુષ્ય કહે એમ આપણે સમજવું નહીં. જે એમ સમજીએ તે પછી વાંદરાને પણ મનુષ્ય ગણવો જોઈએ. એણે પણ એ પ્રમાણે સઘળું પ્રાપ્ત કર્યું છે. વિશેષમાં એક પૂંછડું પણ છે, ત્યારે શું એને મહા મનુષ્ય કહે? નહીં, માનવપણું સમજે તે જ માનવ કહેવાય. જ્ઞાનીઓ કહે છે કે, એ ભવ બહુ દુર્લભ છે; અતિ પુણ્યના પ્રભાવથી એ દેહ સાંપડે છે; માટે એથી ઉતાવળે આત્મસાર્થક કરી લેવું. અયમંતકુમાર, ગજસુકુમાર જેવાં નાનાં બાળકે પણ માનવપણાને સમજવાથી મોક્ષને પામ્યા. મનુ ધ્યમાં જે શક્તિ વધારે છે તે શક્તિવડે કરીને મદેન્મત્ત હાથી જેવા પ્રાણીને પણ વશ કરી લે છે; એ જ શક્તિવડે જે તેઓ પિતાનાં મનરૂપી હાથીને વશ કરી લે તે કેટલું કલ્યાણ થાય : કઈ પણ અન્ય દેહમાં પૂર્ણ સદ્વિવેકનો ઉદય થતો For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેક્ષમાળા નથી અને મેક્ષના રાજમાર્ગમાં પ્રવેશ થઈ શકતું નથી. એથી આપણને મળેલે એ બહુ દુર્લભ માનવદેહ સફળ કરી લે અવશ્ય છે. કેટલાક મૂર્ખ દુરાચારમાં, અજ્ઞાનમાં વિષયમાં અને અનેક પ્રકારના મદમાં મળેલ માનવદેહ વૃથા ગુમાવે છે. અમૂલ્ય કૌસ્તુભ હારી બેસે છે. એ નામના માનવ ગણાય, બાકી તે વાનરરૂપ જ છે. મેતની પળ નિશ્ચય આપણે જાણું શકતા નથી, માટે જેમ બને તેમ ધર્મમાં ત્વરાથી સાવધાન થવું. શિક્ષાપાઠ ૫. અનાથી મુનિ, ભાગ ૧ – અનેક પ્રકારની રિદ્ધિવાળે મગધ દેશનો શ્રેણિક નામે રાજા અશ્વક્રીડાને માટે મંડિકુક્ષ એ નામના વનમાં નીકળી પડ્યો. વનની વિચિત્રતા મને હારિણી હતી. નાના પ્રકારનાં વૃક્ષે ત્યાં આવી રહ્યાં હતાં; નાના પ્રકારની કેમળ વેલીઓ ઘટાટોપ થઈ રહી હતી, નાના પ્રકારનાં પંખીઓ આનંદથી તેનું સેવન કરતાં હતાં; નાના પ્રકારનાં ફૂલથી તે વન છવાઈ રહ્યું હતું; નાના પ્રકારનાં જળનાં ઝરણ ત્યાં વહેતાં હતાં; ટૂંકામાં એ વન નંદનવન જેવું લાગતું હતું. તે વનમાં એક ઝાડ તળે મહા સમાધિવત પણ સુકુમાર અને સુચિત મુનિને તે શ્રેણિકે બેઠેલે દીઠે. એનું રૂપ જોઈને તે રાજા અત્યંત આનંદ પામ્યો. ઉપમા રહિત રૂપથી વિસ્મતિ થઈને મનમાં તેની પ્રશંસા કરવા લાગ્યું. આ મુનિને કેવું અદ્ભુત વણું છે ! એનું કેવું મનહર રૂપ છે! એની કેવી અદ્ભુત For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેક્ષમાળા ૭૫ સૌમ્યતા છે! આ કેવી વિસ્મયકારક ક્ષમાને ધરનાર છે! આના અંગથી વૈરાગ્યને કે ઉત્તમ પ્રકાશ છે! આની કેવી નિર્લોભતા જણાય છે ! આ સંયતિ કેવું નિર્ભય નમ્રપણું ધરાવે છે ! એ ભેગથી કે વિરક્ત છે! એમ ચિતવતો ચિતવતે, મુદિત થતે તે, સ્તુતિ કરતે કરતે, ધીમેથી ચાલતો ચાલતે, પ્રદક્ષિણા દેઈને તે મુનિને વંદન કરીને અતિ સમીપે નહીં તેમ અતિ દૂર નહીં એમ તે શ્રેણિક બેઠે. પછી બે હાથની અંજલિ કરીને વિનયથી તેણે તે મુનિને પૂછયું કે “હે આર્ય ! તમે પ્રશંસા કરવા ગ્ય એવા તરુણ છે; ભેગવિલાસને માટે તમારી વય અનુકૂળ છે; સંસારમાં નાના પ્રકારનાં સુખ રહ્યાં છે; ઋતુ ઋતુના કામગ, જળ સંબંધીના વિલાસ, તેમજ મને હારિણે સ્ત્રીઓનાં મુખવચનનું મધુરું શ્રવણ છતાં એ સઘળાંને ત્યાગ કરીને મુનિત્વમાં તમે મહા ઉદ્યમ કરે છે એનું શું કારણ? તે મને અનુગ્રહથી કહે.” રાજાનાં આવાં વચન સાંભળીને મુનિએ કહ્યું: “હે રાજા! હું અનાથ હતો. મને અપૂર્વ વસ્તુને પ્રાપ્ત કરાવનાર તથા એગ ક્ષેમને કરનાર, મારા પર અનુકંપા આણનાર, કરુણાથી કરીને પરમ સુખ દેનાર, એ મારે કઈ મિત્ર થયે નહીં, એ કારણ મારા અનાથીપણાનું હતું.” ( શિક્ષાપાઠ ૬, અનાથી મુનિ, ભાગ ૨ – શ્રેણિક, મુનિનાં ભાષણથી સ્મિત હસીને બેઃ “તમારે મહા રિદ્ધિવંતને નાથે કેમ ન હોય ? જે કોઈ નાથ નથી તે હું થઉં છું. હે ભયત્રાણ! તમે ભેગ ભેગ. હે સંયતિ ! For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir s મેાક્ષમાળા ,, મિત્ર, જ્ઞાતિએ કરીને દુર્લભ છે એવા તમારા મનુષ્યભવ સુલભ કરે ! ” અનાથીએ કહ્યુઃ “ અરે શ્રેણિક રાજા ! પણ તું પોતે અનાથ છે, તેા મારે નાથ શું થઈશ ? નિન તે ધનાઢચ કાંથી બનાવે ? અબુધ તે બુદ્ધિદાન કયાંથી આપે? અજ્ઞ તે વિદ્વતા કયાંથી દે ? વધ્યા તે સંતાન કચાથી આપે ? જયારે તું પાતે અનાથ છે; ત્યારે મારા નાથ કયાંથી થઈશ ?” મુનિનાં વચનથી રાજા અતિ આકુળ અને અતિ વિસ્મિત થયેા. કોઈ કાળે જે વચનનું શ્રવણ થયું નથી તે વચનનું તિમુખથી શ્રવણુ થયું એથી તે શ ંકિત થયા અને આલ્યા : “હું અનેક પ્રકારના અશ્વને ભાગી છું, અનેક પ્રકારના મદેાન્મત્ત હાથીઓના ધણી છું, અનેક પ્રકારની સેના મને આધીન છે; નગર, ગામ, અ ંતઃપુર અને ચતુષ્પાદની મારે કઈ ન્યૂનતા નથી; મનુષ્ય સંબંધી સઘળા પ્રકારના ભાગ પામ્યા છું; અનુચરે મારી આજ્ઞાને રુડી રીતે આરાધે છે; પાંચે પ્રકારની સ’પત્તિ મારે ઘેર છે; અનેક મનવાંછિત વસ્તુએ મારી સમીપે રહે છે. આવેા હું મહાન છતાં અનાથ કેમ હેાઉં ? રખે હે ભગવાન! તમે તૃષા ખેલતા હા. ” મુનિએ કહ્યું: “ રાજા! મારું કહેવું તું ન્યાયપૂર્વક સમયેા નથી. હવે હું જેમ અનાથ થયા; અને જેમ મેં સંસાર ત્યાગ્યે તેમ તને કહું છું; તે એકાગ્ર અને સાવધાન ચિત્તથી સાંભળ; સાંભળીને પછી તારી શકાના સત્યાસત્ય નિ ય કરજેઃ— કૌશાંબી નામે અતિ જીણ અને વિવિધ પ્રકારની ભવ્યતાથી ભરેલી એક સુંદર નગરી છે. ત્યાં રિદ્ધિથી પરિપૂર્ણ ધનસચય નામના મારા પિતા રહેતા હતા. હે મહારાજા ! For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેક્ષમાળા وف યૌવનવયના પ્રથમ ભાગમાં મારી આંખે અતિ વેદનાથી ઘેરાઈ આખે શરીરે અગ્નિ બળવા મંડયો; શસ્ત્રથી પણ અતિશય તીર્ણ તે રોગ વરીની પેઠે મારા પર કે પાયમાન થયું. મારું મસ્તક તે આંખની અસહ્ય વેદનાથી દુ:ખવા લાગ્યું. વજાના પ્રહાર સરખી બીજાને પણ રૌદ્ર ભય ઉપજાવનારી, એવી તે. દારુણ વેદનાથી હું અત્યંત શેકમાં હતું. સંખ્યાબંધ વૈદ્યશાસ્ત્રનિપુણ વૈદ્યરાજ મારી તે વેદનાને નાશ કરવાને માટે આવ્યા અનેક ઔષધ ઉપચાર કર્યા. પણ તે વૃથા ગયા. એ મહા નિપુણ ગણુતા વૈદ્યરાજે મને તે દરદથી મુક્ત કરી શકયા, નહીં એ જ હે રાજા! મારું અનાથપણું હતું. મારી આંખની વેદના ટાળવાને માટે મારા પિતાએ સર્વ ધન આપા માંડયું પણ તેથી કરીને મારી તે વેદના ટળી નહીં, હે રાજા ! એ જ મારું અનાથપણું હતું. મારી માતા પુત્રને શેકે કરીને અતિ દુઃખાત્ત થઈ; પરંતુ તે પણ મને તે દરદથી મુકાવી શકી નહીં, એ જ હે રાજા! મારું અનાથપણું હતું. એક પેટથી જન્મેલા મારા જયેષ્ઠ અને કનિષ્ઠ ભાઈએ પિતાથી બનતે પરિશ્રમ કરી ચૂક્યા પણ મારી તે વેદના ટળી નહીં, હે રાજા! એ જ મારું અનાથપણું હતું. એક પેટથી જન્મેલી મારી ચેષ્ઠા અને કનિષ્ઠા ભગિનીઓથી મારું તે દુઃખ ટળ્યું નહીં. હે મહારાજા! એ જ મારું અનાથપણું હતું. મારી સ્ત્રી જે પતિવ્રતા, મારા પર અનુરક્ત અને પ્રેમવતી હતી, તે આંસુ ભરી મારું હૈયું પલાળતી હતી, તેણે અન્ન પાણી અને નાના પ્રકારનાં અંધેલણ, ચુવાદિક સુગંધી પદાર્થ, તેમજ અનેક પ્રકારનાં ફૂલ ચંદનાદિકનાં જાણીતાં અજાણીતાં વિલેપન કર્યા For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાળા છતાં, હું તે વિલેપનથી મારે રોગ શમાવી ન શક્યો; ક્ષણ પણ અળગી રહેતી નહોતી એવી તે સ્ત્રી પણ મારા રોગને ટાળી ન શકી, એ જ હે મહારાજા! મારું અનાથપણું હતુ. એમ કેઈના પ્રેમથી, કેઈના ઔષધથી, કેઈના વિલાપથી કે કેઈના પરિશ્રમથી એ રોગ ઉપશમ્યું નહીં. એ વેળા પુનઃ પુનઃ મેં અસહ્ય વેદના ભેગવી; પછી હું પ્રપંચી સંસારથી ખેદ પામ્યું. એક વાર જે આ મહા વિડંબનામય વેદનાથી મુક્ત થઉં તો ખંતી, દંતી અને નિરારંભી પ્રવજ્યાને ધારણ કરું, એમ ચિતવીને શયન કરી ગયે. જ્યારે રાત્રિ અતિકમી ગઈ ત્યારે હે મહારાજા ! મારી તે વેદના ક્ષય થઈ ગઈ અને હું નીરોગી થયો. માત, તાત, સ્વજન, બંધિવાદિકને પૂછીને પ્રભાતે મેં મહા ક્ષમાવંત ઇંદ્રિયને નિગ્રહ કરવાવાળું, આરંભે પાધિથી રહિત એવું અણગારત્વ ધારણ કર્યું. શિક્ષાપાઠ ૭. અનાથી મુનિ, ભાગ ૩ – હે શ્રેણિક રાજા ! ત્યાર પછી હું આત્મા પરાત્માને નાથ થયે. હવે હું સર્વ પ્રકારના જીવને નાથ છું. તું જે શંકા પામ્યું હતું તે હવે ટળી ગઈ હશે. એમ આખું જગત ચક્રવતી પર્યત અશરણ અને અનાથ છે. જ્યાં ઉપાધિ છે ત્યાં અનાથતા છે, માટે હું કહું છું તે કથન તું મનન કરી જજે. નિશ્ચય માનજે કે, આપણે આત્મા જ દુઃખની ભરેલી વિતરણને કરનાર છે; આપણે આત્મા જ ક્રૂર શામલી વૃક્ષનાં દુઃખને ઉપજાવનાર છે. આપણે આત્મા જ વંછિત વસ્તુરૂપી For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેક્ષમાળા ૭૯ દુધની દેવાવાળી કામધેનુ ગાયનાં સુખને ઉપજાવનાર છે; આપણે આત્મા જ નંદનવનની પેઠે આનંદકારી છે; આપણે આત્મા જ કર્મ કરનાર છે. આપણે આત્મા જ તે કર્મને ટાળનાર છે. આપણે આત્મા જ દુખેપાર્જન કરનાર છે. આપણે આત્મા જ સુખેપાન કરનાર છે. આપણે આત્મા જ મિત્ર ને આપણે આત્મા જ વૈરી છે. આપણે આત્મા જ કનિષ્ઠ આચારે સ્થિત અને આપણે આત્મા જ નિર્મળ આચારે સ્થિત રહે છે. એમ આત્મપ્રકાશક બોધ શ્રેણિકને તે અનાથી મુનિએ આ. શ્રેણિક રાજા બહુ સંતોષ પામે, બે હાથની અંજલિ કરીને તે એમ બેલ્પે. કે, “હે ભગવન્! તમે મને ભલી રીતે ઉપદે; તમે જેમ હતું તેમ અનાથપણું કહી બતાવ્યું. મહર્ષિ ! તમે સનાથ, તમે સબંધવ અને તમે સધર્મ છે. તમે સર્વ અનાથના નાથ છે. હે પવિત્ર સંયતિ! હું તમને ક્ષમાવું , તમારી જ્ઞાની શિક્ષાથી લાભ પાપે . ધર્મધ્યાનમાં વિઘ કરવાવાળું ભેગ ભેગવ્યા સંબંધીનું મેં તમને હે મહા ભાગ્યવંત! જે આમંત્રણ દીધું તે સંબંધીને મારો અપરાધ મસ્તક નમાવીને ક્ષમાવું છું.” એવા પ્રકારથી સ્તુતિ ઉચ્ચારીને રાજપુરુષકેસરી શ્રેણિક વિનયથી પ્રદક્ષિણા કરી સ્વસ્થાનકે ગયે. મહા તપોધન, મહા મુનિ, મહા પ્રજ્ઞાવંત, મહા યશવંત મહા નિગ્રંથ અને મહામૃત અનાથી મુનીએ મગધ દેશના શ્રેણિક રાજાને પિતાનાં વીતક ચરિત્રથી જે બાધ આપે છે For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૦ મેાક્ષમાળા તે ખરે! અશરણુ ભાવના સિદ્ધ કરે છે. મહા મુનિ અનાથીએ ભેાગવેલી વેદના જેવી, કે એથી અતિ વિશેષ વેદના અનંત આત્માઓને ભેગવતા જોઈ એ છીએ. એ કેવું વિચારવા લાયક છે ! સંસારમાં અશરણુતા અને અનંત અનાથતા છવાઈ રહી છે, તેના ત્યાગ ઉત્તમ તત્ત્વજ્ઞાન અને પરમ શીલને સેવવાથી જ થાય છે. એ જ મુક્તિના કારણરૂપ છે. જેમ સંસારમાં રહ્યા અનાથી અનાથ હતા; તેમ પ્રત્યેક આત્મા તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ વિના સદૈવ અનાથ જ છે. સનાથ થવા સદેવ, સત્યમ અને સદ્ગુરુને જાણવા અવશ્યના છે. શિક્ષાપાઠ ૮ સતૃદેવતત્ત્વ :— ત્રણ તત્ત્વ આપણે અવશ્ય જાણવાં જોઈ એ. જ્યાં સુધી તે તત્ત્વસંબંધી અજ્ઞાનતા હાય છે ત્યાં સુધી આત્મહિત નથી. એ ત્રણ તત્ત્વ તે સતદેવ, સદ્ઘ, સતગુરુ છે. આ પાઠમાં સતદેવસ્વરૂપ વિષે કંઈક કહું છું. જેએને કૈવલ્યજ્ઞાન અને કૈવલ્યદર્શીન પ્રાપ્ત થાય છે; કના સમુદાય મહાવ્રતપે પધ્યાન વડે વિશેાધન કરીને જેએ બાળી નાંખે છે; જેએએ ચંદ્ર અને શ`ખથી ઉજ્જવળ એવું શુક્લધ્યાન પ્રાપ્ત કર્યું છે; ચક્રવતી રાન્નધિરાજ કે રાજપુત્ર છતાં જેએ સંસારને એકાંત અનત શેકનું કારણ માનીને તેના ત્યાગ કરે છે; કેવળ દયા, શાંતિ, ક્ષમા, નિરાગીત્વ અને આત્મસમૃદ્ધિથી ત્રિવિધ તાપના લય કરે છે; સંસારમાં મુખ્યતા ભાગવતાં જ્ઞાનાવરણીય,દશનાવરણીય, મેાહનીય અને અંતરાય For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેક્ષમાળા એ ચાર કર્મ ભસ્મીભૂત કરીને જેઓ સ્વરૂપથી વિહાર કરે છે; સર્વ કર્મનાં મૂળને જેઓ બાળી નાખે છે, કેવળ માહિની જનિત કર્મનો ત્યાગ કરી નિદ્રા જેવી તીવ્ર વસ્તુ એકાંત ટાળી જેઓ પાતળાં પડેલાં કર્મ રહ્યા સુધી ઉત્તમ શીલનું સેવન કરે છે; વીતરાગતાથી કર્મપ્રીમથી અકળાતા પામર પ્રાણીઓને પરમ શાંતિ મળવા જેઓ શુદ્ધ બાધબીજને મેઘ ધારાવાણથી ઉપદેશ કરે છે; કોઈ પણ સમયે કિંચિત્ માત્ર પણ સંસારી વૈભવવિલાસને સ્વપ્નાંશ પણ જેને રહ્યો નથી; કદળ ક્ષય કર્યા પ્રથમ શ્રીમુખવાણીથી જેઓ છદ્મસ્થતા ગણું ઉપદેશ કરતા નથી; પાંચ પ્રકારના અંતરાય, હાસ્ય, રતિ, અરતિ, ભય, જુગુપ્સા, શેક, મિથ્યાત્વ, અજ્ઞાન, અપ્રત્યાખ્યાન, રાગ, દ્વેષ, નિદ્રા અને કામ એ અઢાર દૂષણથી રહિત, સચ્ચિદાનંદ સ્વરૂપથી વિરાજમાન અને મહા ઉદ્યોતકર બાર ગુણ જેઓમાં પ્રગટે છે; જન્મ, મરણ અને અનંત સંસાર જેનો ગમે છે, તે સદેવ નિગ્રંથ આગમમાં કહ્યા છે. એ દેષરહિત શુદ્ધ આત્મસ્વરૂપને પામેલ હેવાથી પૂજનીય પરમેશ્વર કહેવાય છે. અઢાર દેષમાંનો એક પણ દેષ હોય ત્યાં સતદેવનું સ્વરૂપ નથી. આ પરમતત્ત્વ ઉત્તમ સૂત્રોથી વિશેષ જાણવું અવશ્યનું છે. શિક્ષા પાઠ ૯. સતધર્મતત્વ:– અનાદિ કાળથી કર્મ જાળનાં બંધનથી આ આત્મા સંસારમાં રઝળ્યા કરે છે. સમય માત્ર પણ તેને ખરું સુખ નથી. અધોગતિને એ સેવ્યા કરે છે; અને અધોગતિમાં પડતા મે. ૬ For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાળા આત્માને ધરી રાખનાર જે વસ્તુ તેનું નામ “ધર્મ” કહેવાય છે. એ ધર્મતત્વના સર્વજ્ઞ ભગવાને ભિન્નભિન્ન ભેદ કહ્યા છે. તેમાંના મુખ્ય બે છે–૧ વ્યવહાર ધર્મ. ૨ નિશ્ચય ધમ. વ્યવહાર ધર્મમાં દયા મુખ્ય છે. ચાર મહાવતે તે પણ દયાની રક્ષા વાસ્તે છે. દયાના આઠ ભેદ છે. ૧. દ્રવ્યદયા. ૨. ભાવદયા. ૩. સ્વદયા. ૪. પરદયા. ૫. સ્વરૂપદયા. ૬. અનુબંધદયા ૭. વ્યવહારદયા. ૮. નિશ્ચયદયા. ૧. પ્રથમ દ્રવ્યદયા–કેઈપણ કામ કરવું તેમાં યત્નાપૂર્વક જીવરક્ષા કરીને કરવું તે “ દ્રવ્યદયા.” - ૨. બીજી ભાવદયા–બીજા જીવને દુર્ગતિ જતો દેખીને અનુકંપા બુદ્ધિથી ઉપદેશ આપે તે “ભાવદયા.” ૩. ત્રીજી સ્વદયા–આ આત્મા અનાદિકાળથી મિથ્યાત્વથી પ્રહાયો છે, તત્ત્વ પામતે નથી, જિનાજ્ઞા પાળી શકતો નથી, એમ ચિતવી ધર્મમાં પ્રવેશ કરે તે “સ્વદયા.” ૪. ચોથી પરદયા–છકાય જીવની રક્ષા કરવી તે “પદયા.” ૫. પાંચમી સ્વરૂપદયા–સૂક્ષ્મ વિવેકથી સ્વરૂપ વિચારણ કરવી તે “સ્વરૂપદયા” ૬. છઠ્ઠી અનુબંધદયા–ગુરુ કે શિક્ષક શિષ્યને કડવાં કથનથી ઉપદેશ આપે એ દેખાવમાં તે અગ્ય લાગે છે, પરંતુ પરિણામે કરુણાનું કારણ છે, એનું નામ “અનુબંધદયા.” ૭. સાતમી વ્યવહારદયા–ઉપગપૂર્વક અને વિધિપૂર્વક જે દયા પાળવી તેનું નામ “વ્યવહારદયા.” ૮. આઠમી નિશ્ચયદયા–શુદ્ધ સાધ્ય ઉપયોગમાં એકતાભાવ અને અભેદ ઉપગ તે “નિશ્ચયદયા.” For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેાક્ષમાળા એ આઠ પ્રકારની દયાવડે કરીને વ્યવહારધમ ભગવાને અભયદ્વાન એ કહ્યો છે. એમાં સર્વ જીવનું સુખ, સતાષ, સઘળુ વિચારપૂર્વક જોતાં આવી જાય છે. બીજો નિશ્ચયધ—પેાતાના સ્વરૂપની ભ્રમણા ટાળવી, આત્માને આત્મભાવે આળખવેા. આ સંસાર તે મારા નથી હું એથી ભિન્ન, પરમ અસગ સિદ્ધસદૅશ શુદ્ધ આત્મા છું, એવી આત્મસ્વભાવવના તે નિશ્ચય ધર્મ છે. જેમાં કાઈ પ્રાણીનું દુઃખ અહિત કે અસતેજ રહ્યાં છે ત્યાં દયા નથી; અને યા નથી ત્યાં ધર્મ નથી. અ`તુ ભગવાનનાં કહેલાં ધર્મતત્ત્વથી સર્વ પ્રાણી અભય થાય છે. ૩ શિક્ષાપાઠ ૧૦. સદ્ગુરુ તત્ત્વ, ભાગ ૧:— પિતાપુત્ર ! તું જે શાળામાં અભ્યાસ કરવા જાય છે. તે શાળાના શિક્ષક કાણુ છે? પુત્ર—પિતાજી, એક વિદ્વાન અને સમજી બ્રાહ્મણ છે. પિતા—તેની વાણી, ચાલચલગત વગેરે કેવાં છે? પુત્ર—એનાં વચન બહુ મધુરાં છે. એ કેઈ ને વેકથી બેાલાવતા નથી અને બહુ ગંભીર છે. ખેલે છે ત્યારે જાણે મુખમાંથી ફૂલ ઝરે છે. કોઈનું અપમાન કરતા નથી; અને અમને સમજણુથી શિક્ષા આપે છે. અવિ પિતા—તું ત્યાં શા કારણે જાય છે તે મને કહે જોઈ એ. પુત્ર—આપ એમ કેમ કહેા છે પિતાજી ? સંસારમાં For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેક્ષમાળા વિચક્ષણ થવાને માટે યુક્તિઓ સમજું, વ્યવહારની નીતિ શીખું એટલા માટે થઈને આપ મને ત્યાં મેકલે છે. પિતા–તારા એ શિક્ષક દુરાચરણ કે એવા હોત તો? પુત્ર–તે તે બહું માઠું થાત? અમને અવિવેક અને કુવચન બોલતાં આવડત; વ્યવહારનીતિ તો પછી શીખવે પણ કેશુ? પિતા–જે પુત્ર, એ ઉપરથી હું હવે તને એક ઉત્તમ શિક્ષા કહું જેમ સંસારમાં પડવા માટે વ્યવહારનીતિ શીખવાનું પ્રયોજન છે, તેમ ધર્મતત્વ અને ધર્મનીતિમાં પ્રવેશ કરવાનું પરભવ માટે પ્રયેાજન છે. જેમ તે વ્યવહારનીતિ સદાચારી શિક્ષકથી ઉત્તમ મળી શકે છે, તેમ પરભવ શ્રેયસ્કર ધર્મનીતિ ઉત્તમ ગુરુથી મળી શકે છે. વ્યવહારનીતિના શિક્ષક અને ધર્મનીતિના શિક્ષકમાં બહુ ભેદ છે. એક બિલેરીને કકડે તેમ વ્યવહાર શિક્ષક અને અમૂલ્ય કૌસ્તુભ જેમ આત્મધર્મ શિક્ષક છે. પુત્ર–શિરછત્ર! આપનું કહેવું વ્યાજબી છે. ધર્મના શિક્ષકની સંપૂર્ણ અવશ્ય છે. આપે વારંવાર સંસારનાં અનંત દુઃખ સંબંધી મને કહ્યું છે; એથી પાર પામવા ધર્મ જ સહાયભૂત છે; ત્યારે ધર્મ કેવા ગુરુથી પામીએ તો શ્રેયસ્કર નીવડે તે મને કૃપા કરીને કહે. શિક્ષાપાઠ ૧૧. સદ્દગુરુતત્વ, ભાગ ૨ :– પિતા-પુત્ર! ગુરુ ત્રણ પ્રકારના કહેવાય છે. ૧. કાષ્ટ For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાળા ૮૫ સ્વરૂપ. ૨. કાગળસ્વરૂપ. ૩. પથ્થરસ્વરૂપ. ૧. કાછસ્વરૂપ ગુરુ સર્વોત્તમ છે; કારણ સંસારરૂપી સમુદ્રને કાષ્ઠસ્વરૂપી ગુરુ જ તરે છે; અને તારી શકે છે. ૨. કાગળસ્વરૂપ ગુરુ એ મધ્યમ છે. તે સંસાર સમુદ્રને પિતે તરી શકે નહીં, પરંતુ કંઈ પુણ્ય ઉપાર્જન કરી શકે. એ બીજાને તારી શકે નહીં. ૩. પથ્થરસ્વરૂપ તે પિતે બૂડે અને પરને પણ બુડાડે. કાષ્ટસ્વરૂપ ગુરુ માત્ર વિનેશ્વર ભગવંતના શાસનમાં છે. બાકી બે પ્રકારના જે ગુરુ રહ્યા તે કર્માવરણને વૃદ્ધિ કરનાર છે. આપણે બધા ઉત્તમ વસ્તુને ચાહીએ છીએ; અને ઉત્તમથી ઉત્તમ મળી શકે છે. ગુરુ જે ઉત્તમ હોય તો તે ભવસમુદ્રમાં નાવિકરૂપ થઈ સદ્ધર્મનાવમાં બેસાડી પાર પમાડે. તત્ત્વજ્ઞાનના ભેદ, સ્વસ્વરૂપભેદ, લેકાલેકવિચાર, સંસારસ્વરૂપ એ સઘળું ઉત્તમ ગુરુ વિના મળી શકે નહીં, ત્યારે તને પ્રશ્ન કરવાની ઈચ્છા થશે કે, એવા ગુરુનાં લક્ષણ કયાં કયાં ? તે હું કહું છું. જિનેશ્વર ભગવાનની ભાખેલી આજ્ઞા જાણે, તેને યથાતથ્ય પાળે, અને બીજાને બેધે, કંચનકામિનીથી સર્વ ભાવથી ત્યાગી હોય, વિશુદ્ધ આહારજળ લેતા હોય, બાવીશ પ્રકારના પરિષહ સહન કરતા હોય, ક્ષાંત, દાંત, નિરારંભી અને જિતેંદ્રિય હોય, સિદ્ધાંતિક જ્ઞાનમાં નિમગ્ન હય, ધર્મ માટે થઈને માત્ર શરીરને નિર્વાહ કરતા હોય, નિગ્રંથ પંથ પાળતાં કાયર ન હોય, સળી માત્ર પણ અદત્ત લેતા ન હોય, સર્વ પ્રકારના આહાર રાત્રિએ ત્યાગ્યા હાય, સમભાવી હોય, અને નિરાગતાથી સત્યપદેશક હેાય. ટૂંકામાં તેઓને કાષ્ઠસ્વરૂપ સદ્ગુરુ જાણવા. પુત્ર! ગુરૂના આચાર, જ્ઞાન એ સંબંધી For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૬ મેક્ષમાળા આગમમાં બહુ વિવેકપૂર્વક વર્ણન કર્યું છે. જેમ તું આગળ વિચાર કરતાં શીખતે જઈશ, તેમ પછી હું તને એ વિશેષ તો બેધતે જઈશ. પુત્ર–પિતાજી, આપે મને ટૂંકામાં પણ બહુ ઉપયોગી અને કલ્યાણમય કહ્યું; હું નિરંતર તે મનન કરતે રહીશ. શિક્ષાપાઠ ૧૨. ઉત્તમ ગૃહસ્થ:– સંસારમાં રહ્યા છતાં પણ ઉત્તમ શ્રાવકો ગૃહાશ્રમથી આત્મસાધનને સાધે છે; તેઓને ગૃહાશ્રમ પણ વખણાય છે. તે ઉત્તમ પુરુષ, સામાયિક, ક્ષમાપના, ચોવિહાર-પ્રત્યાખ્યાન ઈયમ નિયમને સેવે છે. પર પત્ની ભણું માતુ બહેનની દષ્ટિ રાખે છે. યથાશક્તિ સત્પાત્રે દાન દે છે. શાંત, મધુરી અને કોમળ ભાષા બોલે છે. સન્શાસ્ત્રનું મનન કરે છે. બને ત્યાંસુધી ઉપજીવિકામાં પણ માયા, કપટ ઈ. કરતે નથી. સ્ત્રી, પુત્ર, માત, તાત, મુનિ અને ગુરુ એ સઘળાને યથાગ્ય સન્માન આપે છે. માબાપને ધર્મને બોધ આપે છે. યત્નાથી ઘરની સ્વચ્છતા, રાંધવું, સીંધવું, શયન ઈ૦ રખાવે છે. For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાળા પિતે વિચક્ષણતાથી વતી સ્ત્રી પુત્રને વિનયી અને ધમ કરે છે. સઘળા કુટુંબમાં સંપની વૃદ્ધિ કરે છે. આવેલા અતિથિનું યથાયોગ્ય સન્માન કરે છે. યાચકને ક્ષુધાતુર રાખતો નથી. સપુરુષોને સમાગમ અને તેઓને બેધ ધારણ કરે છે. સમર્યાદ, અને સંતેષયુક્ત નિરંતર વતે છે. યથાશક્તિ શાસ્ત્રસંચય જેના ઘરમાં રહ્યો છે. અલ્પ આરંભથી જે વ્યવહાર ચલાવે છે. આ ગૃહસ્થાવાસ ઉત્તમ ગતિનું કારણ થાય એમ જ્ઞાનીઓ કહે છે. શિક્ષાપાઠ ૧૩. જિનેશ્વરની ભક્તિ, ભાગ ૧ :– જિજ્ઞાસુ-વિચક્ષણ સત્ય! કઈ શંકરની, કે બ્રહ્માની, કઈ વિષ્ણુની, કેઈ સૂર્યની, કેઈ અગ્નિની, કઈ ભવાનીની કઈ પિગમ્બરની અને કેઈ ઈસુ ખ્રિસ્તની ભક્તિ કરે છે. એને ભક્તિ કરીને શું આશા રાખતા હશે? સત્ય—પ્રિય જિજ્ઞાસુ, તે ભાવિક મોક્ષ મેળવવાની પરમ આશાથી એ દેવેને ભજે છે. જિજ્ઞાસુ–કહે ત્યારે એથી તેઓ ઉત્તમ ગતિ પામે એમ તમારું મત છે? સત્ય—એની ભક્તિવડે તેઓ મેક્ષ પામે એમ હું કહી શકતો નથી. જેઓને તે પરમેશ્વર કહે છે તેઓ કંઈ For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેક્ષમાળા મોક્ષને પામ્યા નથી; તે પછી ઉપાસકને એ મેક્ષ કયાંથી આપે? શંકર વગેરે કર્મક્ષય કરી શક્યા નથી અને દૂષણ સહિત છે, એથી તે પૂજવાયોગ્ય નથી. જિજ્ઞાસુએ દૂષણો કયાં કયાં તે કહે ? સત્ય' “અજ્ઞાન, કામ, હાસ્ય, રતિ, અરતિ વગેરે મળીને અઢાર' દૂષણમાંનું એક દૂષણ હોય તો પણ તે અપૂજ્ય છે. એક સમર્થ પંડિતે પણ કહ્યું છે કે, “પરમેશ્વર છું” એમ મિથ્યા રીતે મનાવનારા પુરુષે પોતે પિતાને ઠગે છે; કારણ, પડખામાં સ્ત્રી હોવાથી તેઓ વિષથી ડરે છે; શસ્ત્ર ધારણ કરેલાં હોવાથી દ્રષી ઠરે છે. જપમાળા ધારણ કર્યાથી તેઓનું ચિત્ત વ્યગ્ર છે એમ સૂચવે છે. “મારે શરણે આવ, હું સર્વ પાપ હરી લઉં” એમ કહેનારા અભિમાની અને નાસ્તિક ઠરે છે. આમ છે તે પછી બીજાને તેઓ કેમ તારી શકે? વળી, કેટલાક અવતાર લેવારૂપે પરમેશ્વર કહેવરાવે છે તે ત્યાં અમુક કર્મનું પ્રયોજન તે પરથી સિદ્ધ થાય છે.' જિજ્ઞાસુ–ભાઈ ત્યારે પૂજ્ય કણ અને ભક્તિ કોની કરવી કે જે વડે આત્મા સ્વશક્તિને પ્રકાશ કરે ? સત્ય–શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ અનંત સિદ્ધની ૧. દિઆ૦ પાઠાત્ર “અજ્ઞાન, નિદ્રા, મિયાત્વ, રાગ, દ્વેષ, અવિરતિ, ભય, શોક, જુગુપ્સા, દાનાંતરાય, લાભાંતરાય, વીર્યા તરાય ભેગાંતરાય અને ઉપભેગાંતરાય, કામ, હાસ્ય રતિ, અને અરતિ એ અઢાર.' ૨. દિ. આ૦ પાઠા –“ ત્યાં તેઓને અમુક કર્મનું ભોગવવું બાકી છે એમ સિદ્ધ થાય છે. ૩. દિ. આ૦ પાઠા. “સિદ્ધ ભગવાનની” For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેક્ષમાળા ૮૯ ભક્તિથી, તેમજ સદૂષણરહિત, કમ મલહીન, મુક્ત, નિરાગી સકળ ભયરહિત, સજ્ઞ, સર્વદેશી જિનેશ્વર ભગવાનની ભક્તિથી આત્મશક્તિ પ્રકાશ પામે છે. જિજ્ઞાસુએએની ભક્તિ કરવાથી આપણને તે માક્ષ આપે છે એમ માનવું ખરું ? સત્ય—ભાઈ જિજ્ઞાસુ, તે અનંતજ્ઞાની ભગવાન તે નિરાગી અને નિર્વિકાર છે. એને સ્તુતિ, નિંદાનું આપણને કઈ ફળ આપવાનું પ્રયાજન નથી. આપણા આત્મા, જે કમ દળથી ઘેરાયેલેા છે, તેમજ અજ્ઞાની અને મેહાંધ થયેલા છે, તે ટાળવા અનુપમ પુરુષાની આવશ્યકતા છે. સ કદળ ક્ષય કરી ’અનંત જીવન, અનંત વી, અનંત જ્ઞાન અને અનંત દનથી સ્વસ્વરૂપમય થયા ’ એવા જિનેશ્વરનું સ્વરૂપ આત્માની નિશ્ચયનયે રિદ્ધિ હાવાથી એ પુરુષાતા આપે છે. તરવાર હાથમાં લેવાથી જેમ શોય અને ભાંગથી નિશે। ઉત્પન્ન થાય છે, તેમ એ ગુણચિંતવનથી આત્મા સ્વસ્વરૂપાનંદની શ્રેણિએ ચઢતા જાય છે. દર્પણુ હાથમાં લેતાં જેમ મુખાકૃતિનું ભાન થાય છે તેમ સિદ્ધ કે જિનેશ્વરસ્વરૂપનાં ચિંતવનરૂપ પણુથી આત્મસ્વરૂપનું ભાન થાય છે. ૧. અનંતજ્ઞાન, અનંત દર્શન, અન ંતચારિત્ર, અનંતવીય, અને સ્વસ્વરૂપમય થયા. ૨. તે ભગવાનનું સ્મરણ, ચિંતવન, ધ્યાન અને ભક્તિ. એ પુરૂષાતા આપે છે.' For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org උප Acharya Shri Kailassagarsuri Gyanmandir માતમાળા શિક્ષાપાઠ ૧૪. જિનેશ્વરની ભક્તિ, ભાગ ૨ઃ જિજ્ઞાસુ—આ સત્ય ! સિદ્ધસ્વરૂપ પામેલા તે જિનેશ્વરા તે સઘળા પૂજ્ય છે; ત્યારે નામથી ભક્તિ કરવાની કંઈ જરૂર છે ? સત્ય—હા, અવશ્ય છે. અનત સિદ્ધસ્વરૂપને ધ્યાતા જે શુદ્ધસ્વરૂપના વિચાર થાય તે તે કાય પરંતુ એ જે જે વડે તે સ્વરૂપને પામ્યા તે કારણુ કયું ? એ વિચારતાં ઉગ્ર તપ, મહાન વૈરાગ્ય, અનંત દયા, મહાન ધ્યાન એ સઘળાંનું સ્મરણ થશે; એઓનાં અત્તીર્થંકર પદમાં જે નામથી તેઓ વિહાર કરતા હતા તે નામથી તેએના પવિત્ર આચાર અને પવિત્ર ચરિત્રા અંતઃકરણમાં ઉદય પામશે. જે ઉદય પરિણામે મહા લાભદાયક છે. જેમ મહાવીરનું પવિત્ર નામ સ્મરણ કરવાથી તે કણ ? કયારે ? કેવા પ્રકારે સિદ્ધિ પામ્યા ? એ ચરિત્રાની સ્મૃતિ થશે; અને એથી આપણે વૈરાગ્ય, વિવેક ઇત્યાદિકના ઉદય પામીએ. જિજ્ઞાસુ-—પણુ લેાગસમાં તે ચાવીશ જિનેશ્વરનાં નામ સૂચવન કર્યાં છે ? એને હેતુ શું છે તે મને સમજાવે. સત્ય—આ કાળમાં આ ક્ષેત્રમાં જે ચેાવીશ જિનેશ્વરા થયા એમનાં નામનું સ્મરણ, ચરિત્રાનું સ્મરણ કરવાથી શુદ્ધ તત્ત્વના લાભ થાય એ એના હેતુ છે. વૈરાગીનું ચરિત્ર વૈરાગ્ય ખાધે છે. અનંત ચાવીશીનાં અનંત નામ સિદ્ધ સ્વરૂપમાં સમદ્રે આવી જાય છે. વતમાનકાળના ચેાવીશ તીર્થંકરનાં નામ આ કાળે લેવાથી કાળની સ્થિતિનુ બહુ સૂક્ષ્મજ્ઞાન For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેક્ષમાળા પણ સાંભરી આવે છે. જેમ એઓનાં નામ આ કાળમાં લેવાય છે, તેમ વીશી વીશીનાં નામ કાળ ફરતાં અને વીશી ફરતાં લેવાતાં જાય છે એટલે અમુક નામ લેવાં એમ કંઈ નિશ્ચય નથી; પરંતુ તેઓના ગુણ અને પુરુષાર્થ સ્મૃતિ માટે વર્તતી ચોવીશીની સ્મૃતિ કરવી એમ તત્વ રહ્યું છે. તેઓનાં જન્મ, વિહાર, ઉપદેશ એ સઘળું નામ નિક્ષેપ જાણી શકાય છે એ વડે આપણે આત્મા પ્રકાશ પામે છે. સર્ષ જેમ મોરલીના નાદથી જાગૃત થાય છે, તેમ આત્મા પિતાની સત્ય રિદ્ધિ સાંભળતાં મહનિદ્રાથી જાગૃત થાય છે. જિજ્ઞાસુ–મને તમે જિનેશ્વરની ભક્તિ સંબંધી બહુ ઉત્તમ કારણ કહ્યું. આધુનિક કેળવણીથી જિનેશ્વરની ભક્તિ કંઈ ફળદાયક નથી એમ મને આસ્થા થઈ હતી તે નાશ પામી છે. જિનેશ્વર ભગવાનની અવશ્ય ભક્તિ કરવી જોઈએ એ હું માન્ય રાખું છું. સત્ય-જિનેશ્વર ભગવાનની ભક્તિથી અનુપમ લાભ છે, એનાં કારણ મહાન છે; “એના ઉપકારથી એની ભક્તિ અવશ્ય કરવી જોઈએ. એનાં પુરુષાર્થનું મરણ થાય એથી કલ્યાણ થાય છે. વગેરે વગેરે મેં માત્ર સામાન્ય કારણે યથામતિ કહ્યાં છે. તે અન્ય ભાવિકોને પણ સુખદાયક થાઓ.’ ૧. દિવ આ૦ પાઠાત્ર તેમના પરમ ઉપકારને લીધે પણ તેઓની ભક્તિ અવશ્ય કરવી જોઈએ. વળી તેઓના પુરુષાર્થનું સ્મરણ થતાં પણ શુભવૃત્તિઓનો ઉદય થાય છે. જેમ જેમ શ્રી જિનના સ્વરૂપમાં વૃત્તિ લય પામે છે, તેમ તેમ પરમ શાંતિ પ્રગટે છે. એમ જિનભક્તિનાં કારણે અત્રે સંક્ષેપમાં કહ્યાં છે, તે આત્માર્થીઓએ વિશેષપણે મનન કરવા ચોગ્ય છે. For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર મેક્ષમાળા શિક્ષાપાઠ ૧૫. ભક્તિને ઉપદેશ:– (તોટક છંદ) શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળપંક્તિ કહી; જિનભક્તિ પ્રહ તરુક૯પ અહે,ભજીને ભગવંત ભવંત લહે. ૧ નિજ આત્મસ્વરૂપ મુદા પ્રગટે, મનતાપ ઉતાપ તમામ મટે; અતિનિજરતા વણદામ ગ્રહો, ભજીને ભગવંત ભવંત લહે. ૨ સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે, શુભ મંગળ આ પરિપૂર્ણ ચહે, ભજીને ભગવંત ભવંત લહે. ૩ શુભ ભાવવડે મન શુદ્ધ કરે, નવકાર મહાપદને સમરે; નહિ એહ સમાન સુમંત્ર કહે, ભજીને ભગવંત ભવંત લો. ૪ કરશે ક્ષય કેવળ રાગ કથા, ધરશે શુભ તત્ત્વસ્વરૂપ યથા; નૃપચંદ્ર પ્રપંચ અનંત દહે, ભજીને ભગવંત ભવંત લહે. ૫ શિક્ષાપાઠ ૧૬. ખરી મહત્તા – કેટલાક લક્ષમીથી કરીને મહત્તા મળે છે એમ માને છે; કેટલાક મહાન કુટુંબથી મહત્તા મળે છે એમ માને છે; કેટલાક પુત્ર વડે કરીને મહત્તા મળે છે એમ માને છે; કેટલાક અધિકારથી મહત્તા મળે છે એમ માને છે. પણ એ એમનું માનવું વિવેકથી જોતાં મિથ્યા છે. એ જેમાં મહત્તા કરાવે છે તેમાં મહત્તા નથી, પણ લઘુતા છે. લક્ષ્મીથી સંસરમાં ખાનપાન, માન અનુચરે પર આજ્ઞા, વૈભવ, એ સઘળું મળે છે અને એ મહત્તા છે, એમ તમે માનતા હશો, પણ For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેક્ષમાળા એટલેથી એને મહત્તા માનવી જોઈતી નથી. લક્ષ્મી અનેક પાપ વડે કરીને પેદા થાય છે. આવ્યા પછી અભિમાન, બેભાનતા અને મૂઢતા આપે છે. કુટુંબસમુદાયની મહત્તા મેળવવા માટે તેનું પાલણપષાણુ કરવું પડે છે. તે વડે પાપ અને દુઃખ સહન કરવો પડે છે. આપણે ઉપાધિથી પાપ કરી એનું ઉદર ભરવું પડે છે. પુત્રથી કરીને કંઈ શાશ્વત નામ રહેતું નથી. એને માટે થઈને પણ અનેક પ્રકારનાં પાપ અને ઉપાધિ વેઠવી પડે છે, છતાં એથી આપણું મંગળ શું થાય છે? અધિકારથી પરતંત્રતા કે અમલમદ અને એથી જુલમ, અનીતિ, લાંચ તેમજ અન્યાય કરવા પડે છે કે થાય છે; કહો ત્યારે એમાંથી મહત્તા શાની થાય છે? માત્ર પાપજન્ય કર્મની. પાપી કર્મ વડે કરી આત્માની નીચ ગતિ થાય છે; નીચ ગતિ. છે ત્યાં મહત્તા નથી પણ લઘુતા છે. આત્માની મહત્તા તો સત્યવચન, દયા, ક્ષમા પરોપકાર અને સમતામાં રહી છે. લક્ષ્મી ઈ. એ તો કર્મમહત્તા છે. એમ છતાં લક્ષ્મીથી શાણુ પુરુષે દાન દે છે. ઉત્તમ વિદ્યાશાળાઓ સ્થાપી પરદુઃખ ભંજન થાય છે. એક સ્ત્રીથી કરીને તેમાં માત્ર વૃત્તિ રેકી પરસ્ત્રી તરફ પુત્રીભાવથી જુએ છે. કુટુંબવડે કરીને અમુક સમુદાયનું હિતકામ કરે છે. પુત્રવડે. તેને સંસારભાર આપી પિતે ધર્મમાગમાં પ્રવેશ કરે છે. અધિકારથી ડહાપણવડે આચરણ કરી રાજા પ્રજા બનેનું હિત કરી ધર્મનીતિને પ્રકાશ કરે છે; એમ કરવાથી કેટલીક ખરી મહત્તા પમાય છે; છતાં એ મહત્તા ચક્કસ નથી. મરણભય. ૧ દિ૦ આસ પા–“એક પરણેલી સ્ત્રીમાં જ.” For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેક્ષમાળા માથે રહ્યો છે. ધારણ ધરી રહે છે. જેલી યોજના કે વિવેક વખતે હદયમાંથી જતે રહે એવી સંસાર મહિની છે; એથી આપણે એમ નિઃસંશય સમજવું કે સત્ય વચન, દયા, ક્ષમા, બ્રહ્મચર્ય અને સમતા જેવી આમહત્તા કેઈ સ્થળે નથી. શુદ્ધ પંચ મહાવ્રતધારી ભિક્ષુકે જે રિદ્ધિ અને મહત્તા મેળવી છે તે બ્રહ્મદત્ત જેવા ચક્રવતીએ લમી, કુટુંબ, પુત્ર કે અધિકારથી મેળવી નથી, એમ મારું માનવું છે ! શિક્ષાપાઠ ૧૭. બાહુબળ:– બાહુબળ એટલે પિતાની ભુજાનું બળ એમ અહીં અર્થ કરવાને નથી; કારણ બાહુબળ નામના મહાપુરુષનું આ એક નાનું પણ અદ્ભુત ચરિત્ર છે. ઋષભદેવજી ભગવાન સર્વસંગ પરિત્યાગ કરી ભરત, બાહુબળ નામના પિતાના બે પુત્રને રાજ્ય સેંપી વિહાર કરતા હતા. ત્યારે ભરતેશ્વર ચકવત થયે. આયુધ શાળામાં ચક્રની ઉત્પત્તિ થયા પછી પ્રત્યેક રાજ્ય પર પિતાની આમ્રાય બેસાડી અને છખંડની પ્રભુતા મેળવી. માત્ર બાહુબળે જ એ પ્રભુતા અંગીકાર ન કરી એથી પરિણામમાં ભરતેશ્વર અને બાહુબળને યુદ્ધ મંડાયું. ઘણા વખત સુધી ભરતેશ્વર કે બાહુબળ એ બન્નેમાંથી એકકે હઠયા નહીં; ત્યારે ક્રોધાવેશમાં આવી જઈ ભરતેશ્વરે બાહુબળ પર ચક મૂકયું. એક વર્ષથી ઉત્પન્ન થયેલા ભાઈપર તે ચક્ર પ્રભાવ ન કરી શકે, એ નિયમથી ફરીને પાછું ભરતેશ્વરના હાથમાં આવ્યું. ભરતે ચક મૂક્વાથી બાહુ For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેાક્ષમાળા પ બળને ખબહુ ક્રોધ આવ્યો. તેણે મહા બળવત્તર મુષ્ટિ ઉપાડી. તત્કાળ ત્યાં તેની ભાવનાનું સ્વરૂપ . તે વિચારી ગયા કે “હું આ બહુ નિંદનીય કરું છું. આનું પિરણામ કેવું દુઃખદાયક છે ! ભલે ભરતેશ્વર રાજ્ય ભાગવા. મિથ્યા પરસ્પરને નાશ શા માટે કરવા ? આ મુષ્ટિ મારવી ચેાગ્ય નથી; તેમ ઉગામી તે હવે પાછી વાળવી પણ ચેાગ્ય નથી. ” એમ કહી તેણે પાંચ મુષ્ટિ કેશબુંચન કયું; અને ત્યાંથી મુનિત્વભાવે ચાલી નીકળ્યેા. ભગવાન્ આદીશ્વર જ્યાં અઠ્ઠાણું દીક્ષિત પુત્રાથી તેમજ આ –આર્યોથી વિહાર કરતા હતા ત્યાં જવા ઈચ્છા કરી; પણ મનમાં માન આવ્યું. ત્યાં હું જઈશ તેા મારાથી નાના અઠ્ઠાણું ભાઈને વંદન કરવું પડશે. તેથી ત્યાં તે જવું ચેાગ્ય નથી. પછી વનમાં તે એકાગ્ર ધ્યાને રહ્યો. હળવે હળવે બાર માસ થઈ ગયા. મહા તપથી કાયા હાડકાના માળેા થઈ ગઈ. તે સૂકા ઝાડ જેવા દેખાવા લાગ્યા, પરંતુ જ્યાંસુધી માનનના અંકુર તેનાં અંતઃકરણુથી ખસ્યા નહેાતે ત્યાંસુધી તે સિદ્ધિ ન પમ્યા. બ્રાહ્મી અને સુંદરીએ આવીને તેને ઉપદેશ કર્યાં; “ આ વીર ! હવે મર્દોન્મત્ત હાથી પરથી ઉતરેા; એનાથી તે બહુ શેાધ્યું. ” એએનાં આ વચનાથી બાહુબળ વિચારમાં પડચા. વિચારતાં વિચારતાં તેને ભાન થયું કે (c સત્ય છે. હું માનરૂપી મદોન્મત્ત હાથી પરથી હજી કયાં ઉતર્યાં છું ? હવે એથી ઉતરવું એ જ મંગળકારક છે” એમ કહીને તેણે વંદન કરવાને માટે પગલું ભયું, કે તે અનુપમ દિવ્ય કૈવલ્યકમળાને પામ્યા. વાંચનાર! જુએ માન એ કેવી દુરિત વસ્તુ છે!! For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેક્ષમાળા શિક્ષાપાઠ ૧૮. ચાર ગતિ – શાતા વેદનીય અશાતા વેદનીય વેદતાં શુભાશુભ કર્મનાં ફળ ભેગવવા આ સંસારવનમાં જીવ ચાર ગતિમાં ભમ્યા કરે છે. એ ચાર ગતિ ખચીત જાણવી જોઈએ. ૧. નરકગતિ–મહારંભ, મદિરાપાન, માંસભક્ષણ ઈત્યાદિક તીવ્ર હિંસાના કરનાર જ અઘાર નરકમાં પડે છે. ત્યાં લેશ પણ શાતા, વિશ્રામ કે સુખ નથી. મહા અંધકાર વ્યાપ્ત છે. અંગછેદન સહન કરવું પડે છે, અગ્નિમાં બળવું પડે છે. અને છરપલાની ધાર જેવું જળ પીવું પડે છે. અનંતદુઃખથી કરીને જ્યાં પ્રાણુંભૂતે સાંકડ, અશાતા અને વિલવિલાટ સહન કરવો પડે છે. જે દુઃખને કેવળજ્ઞાનીઓ પણ કહી શકતા નથી. અહેહે !! તે દુઃખ અનંતીવાર આ આત્માએ ભેગવ્યાં છે. ૨. તિર્યંચગતિ–છલ, જૂઠ, પ્રપંચ ઇત્યાદિક કરીને જીવ સિંહ, વાઘ, હાથી, મૃગ, ગાય, ભેંસ, બળદ ઇત્યાદિક શરીર ધારણ કરે છે. તે તિર્યંચગતિમાં ભૂખ, તરસ, તાપ, વધબંધન, તાડન, ભારવહન કરવા ઈત્યાદિકનાં દુઃખને સહન ૩. મનુષ્યગતિ—“ખાદ્ય, અખાદ્ય વિષે વિવેકરહિત છે; લજજાહીન, માતા-પુત્રી સાથે કામગમન કરવામાં જેને પાપા ૧. દિઆ૦ પાઠા –સંસારવનમાં જીવ શાતા વેદનીય અશાતવેદનીય વેતો શુભાશુભ કર્મના ફળ ભોગવવા આ ચાર ગતિમાં ભમ્યા કરે છે.” For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાળા પાપનું ભાન નથી; નિરંતર માંસભક્ષણ, ચેરી, પરસ્ત્રીગમન વગેરે મહાપાતક કર્યા કરે છે એ તો જાણે અનાર્ય દેશનાં અનાર્ય મનુષ્ય છે; આર્યદેશમાં પણ ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય પ્રમુખ મતિહીન, દરિદ્રી, અજ્ઞાન અને રેગથી પીડિત મનુષ્ય છે.” માન-અપમાન ઈત્યાદિક અનેક પ્રકારનાં દુઃખ તેઓ ભોગવી રહ્યાં છે. ૪. દેવગતિ–પરસ્પર વેર, ઝેર, કલેશ, શેક, મત્સર, કામ, મદ, ક્ષુધા, ઇત્યાદિકથી દેવતાઓ પણ આયુષ્ય વ્યતીત કરી રહ્યા છે, એ દેવગતિ. એમ ચાર ગતિ સામાન્યરૂપે કહી. આ ચારે ગતિમાં મનુષ્ય ગતિ સૌથી શ્રેષ્ઠ અને દુર્લભ છે; આત્માનું પરમ હિત મોક્ષ એ ગતિથી પમાય છે. એ મનુષ્ય ગતિમાં પણ કેટલાંય દુઃખ અને આત્મસાધનમાં અંતરાયે છે. એક તરુણ સુકુમારને રેમે રોમે લાલચેળ સુયા વેંચવાથી જે અસહ્ય વેદના ઉપજે છે તે કરતાં આઠગણી વેદના ગર્ભ સ્થાનમાં જીવ જ્યારે રહે છે ત્યારે પામે છે. મળ, મૂત્ર, લેહી, પરુમાં લગભગ નવ મહિના અહોરાત્ર મૂર્ણાગત સ્થિતિમાં વેદના ભેગવી જોગવીને જન્મ પામે છે. જન્મ સમયે ગર્ભ સ્થાનની વેદનાથી અનંતગુણી વેદના ઉત્પન્ન થાય છે. ત્યાર પછી બાલાવસ્થા પમાય છે. મળ, મૂત્ર, ધૂળ અને નગ્નાવસ્થામાં અણસમજણથી રઝળી, રડીને તે બાલાવસ્થા પૂર્ણ થાય છે; અને યુવાવસ્થા આવે છે. ધન ઉપાર્જન કરવા માટે નાના પ્રકારના પાપમાં પડવું પડે છે. જ્યાંથી ઉત્પન્ન થયો છે ત્યાં એટલે વિષય વિકારમાં વૃત્તિ જાય છે. ઉન્માદ, આળસ, મે. ૭ For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કે વળી લઈ લડી મોક્ષમાળા અભિમાન, નિંદષ્ટિ, સંગ, વિયાગ એમ ઘટમાળમાં યુવા વય ચાલી જાય છે. ત્યાં વૃદ્ધાવસ્થા આવે છે. શરીર કંપે છે, મુખે લાળ ઝરે છે, ત્વચા પર કરચલી પડી જાય છે, સૂંઘવું, સાંભળવું અને દેખવું એ શક્તિઓ કેવળ મંદ થઈ જાય છે, કેશ ધવળ થઈ ખરવા મંડે છે. ચાલવાની આય રહેતી નથી. હાથમાં લાકડી લઈ લડથડી ખાતાં ચાલવું પડે છે. કાં તે જીવનપર્યત ખાટલે પડ્યાં રહેવું પડે છે. શ્વાસ, ખાંસી ઈત્યાદિક રેગ આવીને વળગે છે, અને થોડા કાળમાં કાળ આવીને કળીઓ કરી જાય છે. આ દેહમાંથી જીવ ચાલી નીકળે છે. કાયા હતી ન હતી થઈ જાય છે. મરણ સમયે કેટલી બધી વેદના છે? ચતુર્ગતિનાં દુઃખમાં જે મનુષ્યદેહ શ્રેષ્ઠ તેમાં પણ કેટલાં દુઃખ રહ્યાં છે. તેમ છતાં ઉપર જણાવ્યા પ્રમાણે અનુક્રમે કાળ આવે છે એમ નથી. ગમે તે વખતે તે આવીને લઈ જાય છે. માટે જ પ્રમાદ વિના વિચક્ષણ પુરુષે આત્મકલ્યાણને આરાધે છે. રહેવું પડે છે. કાળમાં શિક્ષાપાઠ ૧૯. સંસારને ચાર ઉપમા; ભાગ ૧: સંસારને મહા તત્ત્વજ્ઞાનીઓ એક સમુદ્રની ઉપમા પણ આપે છે. સંસારરૂપી સમુદ્ર અનંત અને અપાર છે. અહા ! લેકે! એને પાર પામવા પુરુષાર્થનો ઉપયોગ કરો! ઉપયોગ કરે ! આમ એમનાં સ્થળે સ્થળે વચને છે. સંસારને સમુદ્રની ઉપમા છાજતી પણ છે. સમુદ્રમાં જેમ મેજાની છોળો ઉછળ્યા કરે છે, તેમ સંસારમાં વિષયરૂપી અનેક મોજા ઉછળે છે. સમુદ્રના જળને ઉપરથી જેમ સપાટ દેખાય છે, તેમ સંસાર For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાળા પણ સરળ દેખાવ દે છે. સમુદ્ર જેમ કયાંક બહુ ઊંડે છે, અને કયાંક ભમરીઓ ખવરાવે છે, તેમ સંસાર કામવિષયપ્રપંચાદિકમાં બહુ ઊંડે છે, તે મેહરૂપી ભમરીઓ ખવરાવે છે. ડું જળ છતાં સમુદ્રમાં જેમ ઊભા રહેવાથી કાદવમાં ખૂંપી જઈએ છીએ તેમ સંસારના લેશ પ્રસંગમાં તે તૃષ્ણ. રૂપી કાદવમાં ખૂંચવી દે છે. સમુદ્ર જેમ નાના પ્રકારના ખરાબ અને તોફાનથી નાવ કે વહાણને જોખમ પહોંચાડે છે, તેમ સ્ત્રીરૂપી ખરાબા અને કામરૂપી તોફાનથી સંસાર આત્માને જોખમ પહેચાડે છે. સમુદ્ર જેમ અગાધ જળથી શીતળ દેખાતે છતાં વડવાનળ નામના અગ્નિને તેમાં વાસ છે, તેમ સંસારમાં માયારૂપી અગ્નિ બન્યા જ કરે છે. સમુદ્ર જેમ ચોમાસામાં વધારે જળ પામીને ઊંડે ઉતરે છે, તેમ પાપરૂપી. જળ પામીને સંસાર ઊંડો ઉતરે છે, એટલે મજબુત પાયા કરતે જાય છે. ૨. સંસારને બીજી ઉપમા અગ્નિની છાજે છે. અગ્નિથી કરીને જેમ મહાતાપની ઉત્પત્તિ છે, એમ સંસારથી પણ ત્રિવિધ તાપની ઉત્પત્તિ છે. અગ્નિથી બળે જીવ જેમ મહા વિવિલાટ કરે છે તેમ સંસારથી બળેલે જીવે અનંત દુઃખરૂપ નરકથી અસહ્ય લિવિલાટ કરે છે. અગ્નિ જેમ સર્વ વસ્તુને ભક્ષ કરી જાય છે, તેમ સંસારના મુખમાં પડેલાંને તે ભક્ષ કરી જાય છે. અગ્નિમાં જેમ જેમ ઘી અને ઇંધન હેમાય છે તેમ તેમ તે વૃદ્ધિ પામે છે; તેમ સંસારમાં તીવ્ર ૧. દિ. આ. પાઠા–તેવી જ રીતે સંસારરૂપ અગ્નિમાં તીવ્ર મહિનરૂપ ઘી અને વિષયરૂપ ઈધન હોમાતાં તે વૃદ્ધિ પામે છે. For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૦ મોક્ષમાળા મોહિનીરૂપ ઘી અને વિષયરૂપ ઇંધન હોમાય છે તેમ તેમ તે વૃદ્ધિ પામે છે. ૩. સંસારને ત્રીજી ઉપમા અંધકારની છાજે છે. અંધકારમાં જેમ સીંદરી, સર્પનું ભાન કરાવે છે, તેમ સંસાર સત્યને અસત્યરૂપ બતાવે છે. અંધકારમાં જેમ પ્રાણીઓ આમ તેમ ભટકી વિપત્તિ ભેગવે છે, તેમ સંસારમાં બેભાન થઈને અનંત આત્માઓ ચતુર્ગતિમાં આમ તેમ ભટકે છે. અંધકારમાં જેમ કાચ અને હીરાનું જ્ઞાન થતું નથી, તેમ સંસારરૂપી અંધકારમાં વિવેક અવિવેકનું જ્ઞાન થતું નથી. જેમ અંધકારમાં પ્રાણુઓ છતી આંખે અંધ બની જાય છે, તેમ છતી શક્તિએ સંસારમાં તેઓ મેહાંધ બની જાય છે. અંધકારમાં જેમ ઘુવડ ઈત્યાદિકનો ઉપદ્રવ વધે છે તેમ સંસારમાં લેભ, માયાદિકનો ઉપદ્રવ વધે છે. અનેક ભેદે જોતાં સંસાર તે અંધકારરૂપ જ જણાય છે. શિક્ષાપાઠ ૨૦. સંસારને ચાર ઉપમા; ભાગ ૨:– ૪. સંસારને ચેથી ઉપમા શકટચકની એટલે ગાડાનાં પૈડાંની છાજે છે. ચાલતાં શકટચક જેમ ફરતું રહે છે, તેમ સંસારમાં પ્રવેશ કરતાં તે ફરતારૂપે રહે છે. શકટચક જેમ ધરી વિના ચાલી શકતા નથી, તેમ સંસાર મિથ્યાત્વરૂપી ધરી વિના ચાલી શકતો નથી. શકટચક જેમ આરાવડે કરીને રહ્યું છે, તેમ સંસાર શંકા, પ્રમાદાદિક આરાથી ટક્યો છે. અનેક પ્રકારથી એમ શકટચકની ઉપમા પણ સંસારને લાગી શકે છે. For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેક્ષમાળા ૧૦૧ સંસારને જેટલી અધઉપમા આપે એટલી થેડી છે. એ ચાર ઉપમા આપણે જાણી. હવે એમાંથી તત્ત્વ લેવું ગ્ય છે. ૧. સાગર જેમ મજબુત નાવ અને માહિતગાર નાવિકથી તરીને પાર પમાય છે, તેમ સદ્ધર્મ રૂપી નાવ અને સદ્દગુરુરૂપી નાવિકથી સંસારસાગર પાર પામી શકાય છે. સાગરમાં જેમ ડાહ્યા પુરૂએ નિર્વિઘ રસ્તો શોધી કાઢયો હોય છે, તેમ જિનેશ્વર ભગવાને તત્ત્વજ્ઞાનરૂપ ઉત્તમ રાહ બતાવ્યા છે, જે નિર્વિધ્ર છે. ૨. અગ્નિ જેમ સર્વને ભક્ષ કરી જાય છે, પરંતુ પાણીથી બુઝાઈ જાય છે, તેમ વૈરાગ્ય જળથી સંસારઅગ્નિ બુઝવી શકાય છે. ૩. અંધકારમાં જેમ દીવો લઈ જવાથી પ્રકાશ થઈ જોઈ શકાય છે, તેમ તત્ત્વજ્ઞાનરૂપી નિબૂઝ દી સંસારરૂપી અંધકારમાં પ્રકાશ કરી સત્ય વસ્તુ બતાવે છે. ૪. શકટચક જેમ બળદ વિના ચાલી શકતું નથી, તેમ સંસારચક રાગ, દ્વેષ વિના ચાલી શકતું નથી. એમ એ સંસારદરદનું ઉપમાવડે નિવારણ અનુપાન સાથે કહ્યું. તે આત્મહિતષીએ નિરંતર મનન કરવું અને બીજાને બેધવું. ૧. દિઆ પાઠા –એવી રીતે સંસારને. For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ૧૦૩ મેાક્ષમાળા શિક્ષાપાઠ ૨૧. બાર ભાવનાઃ— વૈરાગ્યની અને તેવા આત્મહિતૈષી વિષયાની સુદૃઢતા થવા માટે બાર ભાવના ચિંતવવાનું તત્ત્વજ્ઞાનીએ કહે છે. ૧. શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબ, પરિવારાદિક સર્વ વિનાશી છે. જીવનેા મૂળ ધમ અવિનાશી છે; એમ ચિ ંતવવું તે પહેલી અનિત્યભાવના. ( > Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨. સંસારમાં મરણ સમયે જીવને શરણ રાખનાર કેાઈ નથી, માત્ર એક શુભ ધર્મોનું જ શરણ સત્ય છે; એમ ચિંતવવું તે આજી ‘ અશરણુભાવના.’ ૩. આ આત્માએ સંસારસમુદ્રમાં પર્યટન કરતાં કરતાં સર્વ ભવ કીધા છે. એ સંસારી જ જીરથી હું કયારે છૂટીશ ? એ સ`સાર મારે નથી, હું મેાક્ષમયી છું; એમ ચિંતવવું તે ત્રીજી ‘ સ’સારભાવના. " ૪. આ મારે આત્મા એકલા છે, તે એકલે આવ્યે છે, એકલેા જશે; પેાતાનાં કરેલાં કમ એકલા ભાગવશે; એમ ચિતવવું તે ચેાથી ‘ એકત્વભાવના. ’ પ. આ સંસારમાં કાઈ કેાઈનું નથી એમ ચિંતવવું તે પાંચમી · અન્યત્વભાવના. " એમ ૬. આ શરીર અપવિત્ર છે, મળમૂત્રની ખાણ છે, રાગ જરાને રહેવાનું ધામ છે, એ શરીરથી હું ત્યારે છું, ચિંતવવું તે છઠ્ઠી - અશુચિભાવના. ’ ' ૭. રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ ઇત્યાદિક સવ આસ્રવ છે, એમ ચિતવવું તે સાતમી ‘ આસવભાવના. > For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેક્ષમાળા ૨૦૩ ૮. જ્ઞાન, ધ્યાનમાં જીવ પ્રવર્તમાન થઈને નવાં કર્મ બાંધે નહિ, એવી ચિતવના કરવી એ આઠમી “સખ્વરભાવના.”. - ૯ જ્ઞાનસહિત ક્રિયા કરવી તે નિરાનું કારણ છે, એમ ચિતવવું તે નવમી “નિજરાભાવના.” ૧૦. લેકસ્વરૂપનું ઉત્પત્તિ, સ્થિતિ, વિનાશ સ્વરૂપ વિચારવું તે દશમી “લેકસ્વરૂપભાવના.” ૧૧. સંસારમાં ભમતાં આત્માને સમ્યકજ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવી દુર્લભ છે; વા સમ્યજ્ઞાન પામ્યા, તે ચારિત્ર સર્વ વિરતિ પરિણામરૂપ ધર્મ પામ દુર્લભ છે; એવી ચિતવના તે અગ્યારમી બેધદુર્લભભાવના.” ૧૨. ધર્મના ઉપદેશક તથા શુદ્ધ શાસ્ત્રના બેધક એવા ગુરુ અને એવું શ્રવણ મળવું દુર્લભ છે, તે બારમી “ધર્મદુર્લભભાવના.” આ બાર ભાવનાએ મનનપૂર્વક નિરંતર વિચારવાથી સપુરુષે ઉત્તમ પદને પામ્યા છે, પામે છે અને પામશે. શિક્ષા પાઠ ૨૨. કામદેવ શ્રાવક:– મહાવીર ભગવંતના સમયમાં દ્વાદશત્રતને વિમળ ભાવથી ધારણ કરનાર વિવેકી અને નિઝથવચનાનુરક્ત કામદેવનામને એક શ્રાવક તેઓને શિષ્ય હતો. સુધર્માસભામાં ઈન્દ્ર એક વેળા કામદેવની ધર્મઅચળતાની પ્રશંસા કરી. એવામાં ત્યાં એક તુચ્છ બુદ્ધિમાન દેવ બેઠે હતો તે બેઃ “એ તો ૧. “તેણે એવી સુદઢતાને અવિશ્વાસ બતાવે, અને કહ્યું કે જ્યાંસુધી પરિવહ પડવા ન હોય ત્યાંસુધી બધાય સહન્શીલ અને ધર્મઢ જણાય.” For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૪ મેક્ષમાળા સમજાયું! “નારી ન મળે ત્યાં સુધી બ્રહ્મચારી, તેમજ જ્યાં સુધી પરિષહ પડયા ન હોય ત્યાંસુધી બધાય સહનશીલ અને ધર્મદઢ.” આ મારી વાત હું એને ચળાવી આપીને સત્ય કરી દેખાડું.” ધર્મદઢ કામદેવ તે વેળા કાર્યોત્સર્ગમાં લીન હત, દેવતાએ હાથીનું રૂપ વૈકિય કર્યું અને પછી કામદેવને ખૂબ ગૂંઘો તો પણ તે અચળ રહ્યો; એટલે મુશળ જેવું અંગ કરીને કાળા વર્ણને સર્ષ થઈને ભયંકર કુંકાર કર્યો, તોય કામદેવ કાર્યોત્સર્ગથી લેશ ચળે નહીં, પછી અટ્ટહાસ્ય કરતા રાક્ષસનો દેહ ધારણ કરીને અનેક પ્રકારના પરિષહ કર્યા, તેપણ કામદેવ કાર્યોત્સર્ગથી ચળે નહીં. સિંહ વિગેરેનાં અનેક ભયંકર રૂપ કર્યા; તેપણ કાયોત્સર્ગમાં લેશ હીનતા કામદેવે આણું નહીં. એમ રાત્રીના ચાર પહેર દેવતાએ કર્યા કર્યું, પણ તે પિતાની ધારણામાં ફાવ્યા નહીં. પછી તેણે ઉપગવડે કરીને જોયું તે મેરુના શિખરની પેરે તે અડેલ રહ્યો દીઠે. કામદેવની અદ્ભુત નિશ્ચલતા જાણી તેને વિનય ભાવથી પ્રણામ કરી દેષ ક્ષમાવીને તે દેવતા સ્વસ્થાનકે ગયે. કામદેવ શ્રાવકની ધર્મદઢતા આપણને શું બંધ કરે છે તે કહ્યા વગર પણ સમજાયું હશે. એમાંથી તત્ત્વવિચાર એ લેવાને છે કે, નિર્ગથપ્રવચનમાં પ્રવેશ કરીને દઢ રહેવું. કાયેત્સર્ગ ઈત્યાદિક જે ધ્યાન ધરવાનાં છે તે જેમ બને તેમ એકાગ્ર ચિત્તથી અને દઢતાથી નિર્દોષ કરવાં. ચળવિચળ ૧. દિલ આ૦ પાઠા – કામદેવ શ્રાવકની ધર્મદઢતા એવો બેધ કરે છે કે સત્ય ધર્મ અને પ્રતિજ્ઞામાં પરમદઢ રહેવું અને કાર્યોસૂર્ણાદિ જેમ બને તેમ એકાગ્ર ચિત્તથી અને સુદઢતાથી નિર્દોષ કરવાં.” For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org મેાક્ષમાળા ૧૦૫ ભાવથી કાયાત્સગ બહુ દોષયુક્ત થાય છે. પાઈને માટે ધ શાખ કાઢનારા ધમ'માં દૃઢતા કચાંથી રાખે? અને રાખે તે કેવી રાખે ! એ વિચારતાં ખેદ થાય છે. શિક્ષાપાઠ ૨૩. સત્યઃ— સામાન્ય કથનમાં પણ કહેવાય છે કે, સત્ય એ આ સૃષ્ટિનું ધારણ છે; અથવા સત્યના આધારે આ રસૃષ્ટિ રહી છે. એ કથનમાંથી એવી શિક્ષા મળે છે કે, ધમ, નીતિ, રાજ અને વ્યવહાર એ સત્યવર્ડ પ્રવર્તન કરી રહ્યાં છે; અને એ ચાર ન હેાય તે જગતનું રૂપ કેવું ભયંકર હેાય ? એ માટે થઈ ને સત્ય એ સૃષ્ટિનું ધારણ છે એમ કહેવું એ કઈ અતિશયાક્તિ જેવું, કે નહીં માનવા જેવું નથી. વસુરાજાનું એક શબ્દનું અસત્ય બેલવું કેટલું દુઃખદાયક થયું હતું તે તત્ત્વ વિચાર કરવા માટે અહીં હું કહું છું. Acharya Shri Kailassagarsuri Gyanmandir વસુરાજા, નારદ અને પર્યંત એ ત્રણે એક ગુરુ પાસેથી વિદ્યા ભણ્યા હતા. પર્યંત અધ્યાપકને પુત્ર હતા; અધ્યાપકે કાળ કર્યાં. એથી પ ત તેની મા સહિત વસુરાજાના દરબારમાં આવી રહ્યો હતા. એક રાત્રે તેની મા પાસે બેઠી છે; અને પર્વત તથા નારદે શાસ્ત્રાભ્યાસ કરે છે. એમાં એક વચન પત * ૧. પાર્ક જેવા દ્રવ્યલાભ માટે ધ દૃઢતા કયાંથી રહી શકે? અને રહી શકે તે ' ૨. જગતનું ધારણ ૩. જગત રહ્યું છે. ૩. દ્રિ॰ આ શાખ કાઢનારની ધમમાં કેવી રહે ? ' પાડા~~~ તે પ્રસંગ વિચાર કરવા માટે અહીં કહીશું ’ For Private And Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૬ મેક્ષમાળા એવું છે કે, “અજાતવ્ય.' ત્યારે નારદ બે અજ તે શું પર્વત?” પવતે કહ્યું. “અજ તે બેકડે.” નારદ બે “આપણે ત્રણે જણ તારા પિતા કને ભણતા હતા ત્યારે તારા પિતાએ તે “અજીતે ત્રણ વર્ષની “વ્રીહિ” કહી છે; અને તું અવળું શા માટે કહે છે? એમ પરસ્પર વચનવિવાદ વચ્ચે. ત્યારે પર્વતે કહ્યું: “આપણને વસુરાજા કહે તે ખરું.” એ વાતની નારદે પણ હા કહી અને તે તેને માટે અમુક શરત કરી. પર્વતની મા જે પાસે બેઠી હતી તેણે આ સાંભળ્યું. અજ” એટલે “વ્રીહિ' એમ તેને પણ યાદ હતું. શરતમાં પિતાને પુત્ર હારશે એવા ભયથી પર્વતની મા રાત્રે રાજા પાસે ગઈ અને પૂછ્યું; “રાજા! “જિ” એટલે શું?”, વસુરાજાએ સંબંધપૂર્વક કહ્યું “અજ” એટલે “વ્રીહિ.” ત્યારે પર્વતની માએ રાજાને કહ્યું: “મારા પુત્રથી “બેકડે” કહેવાય છે માટે તેને પક્ષ કરવો પડશે; તમને પૂછવા માટે તેઓ આવશે.” વસુરાજા બેઃ હું અસત્ય કેમ કહું? મારાથી એ બની શકે નહીં.” પર્વતની માએ કહ્યું: “પણ જો તમે મારા પુત્રને પક્ષ નહીં કરે તે તમને હું હત્યા આપીશ.” રાજા વિચારમાં પડી ગયે કે, સત્યવડે કરીને હું મણિમય સિંહાસન પર અદ્ધર બેસું છું. લેક સમુદાયને ન્યાય આપું છું. લેક પણ એમ જાણે છે કે, રાજા સત્યગુણે કરીને સિંહાસન પર અંતરિક્ષ બેસે છે; હવે કેમ કરવું? જે પર્વતને પક્ષ ન કરું તે બ્રાહ્મણી મરે છેએ વળી મારા ગુરુની સ્ત્રી છે. ન ચાલતાં છેવટે રાજાએ બ્રાહ્મણને કહ્યું: “તમે ભલે જાઓ. હું પર્વત પક્ષ કરીશ” આ નિશ્ચય કરાવીને પર્વતની મા For Private And Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેક્ષમાળા ૧es ઘેર આવી. પ્રભાતે નારદ, પર્વત અને તેની મા વિવાદ કરતાં રાજા પાસે આવ્યાં. રાજા અજાણ થઈ પૂછવા લાગ્યો કે “પર્વત શું છે?” પર્વતે કહ્યું: “રાજર્થિરાજ! “અજ” તે શું ?તે કહો.” રાજાએ નારદને પૂછયું: “તમે શું કહે છે?” નારદે કહ્યું: “અજ” તે ત્રણ વર્ષની “વ્રીહિ,” તમને ક્યાં નથી સાંભળતું? વસુરાજા બેઃ “અજ” એટલે “બેકડો” પણ ત્રીહિ,”નહીં. તે વેળા દેવતાએ સિહાસનથી ઉછાળી હેઠે નાખે; વસુ કાળ પરિણામ પામ્યું. આ ઉપરથી આપણે સઘળાએ સત્ય, તેમજ રાજાએ સત્ય અને ન્યાય અને ગ્રહણ કરવારૂપ છે, એ મુખ્ય બોધ મળે છે. જે પાંચ મહાવ્રત ભગવાને પ્રણીત કર્યા છે; તેમાંના પ્રથમ મહાવ્રતની રક્ષાને માટે બાકીના ચાર વ્રત વાડરૂપે છે; અને તેમાં પણ પહેલી વાડ તે સત્ય મહાવત છે. એ સત્યના અનેક ભેદ સિદ્ધાંતથી શ્રુત કરવા અવશ્યના છે. શિક્ષાપાઠ ૨૪. સતસંગ – સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે, “સત્સંગ મળ્યો કે તેના પ્રભાવવડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. ગમે તેવા પવિત્ર થવાને માટે સત્સંગ શ્રેષ્ઠ સાધન છે; સત્સંગની એક . ૧. દ્વિવ આ૦ પાઠા –સામાન્ય મનુષ્ય સત્ય તેમજ રાજાએ ન્યાયમાં અપક્ષપાત અને સત્ય બન્ને ગ્રહણ કરવા યોગ્ય છે. ૨. “સત્સંગને લાભ મળે.' For Private And Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮ મેક્ષમાળા ઘડી જે લાભ દે છે તે કુસંગનાં એક કોયાવધિ વર્ષ પણ લાભ ન દઈ શકતાં અગતિમય મહા પાપ કરાવે છે, તેમજ આત્માને મલિન કરે છે. સત્સંગનો સામાન્ય અર્થ એટલે કે, ઉત્તમને સહવાસ. જ્યાં સારી હવા નથી આવતી ત્યાં રોગની વૃદ્ધિ થાય છે, તેમ જ્યાં સત્સંગ નથી ત્યાં આત્મરોગ વધે છે. દુર્ગધથી કંટાળીને જેમ નાકે વસ્ત્ર આડું દઈએ છીએ, તેમ કુસંગથી સહવાસ બંધ કરવાનું અવશ્યનું છે; સંસાર એ પણ એક પ્રકારને સંગ છે; અને તે અનંત કુસંગરૂપ તેમજ દુઃખદાયક હોવાથી ત્યાગવાયેગ્ય છે. ગમે તે જાતને સહવાસ હોય પરંતુ જેવડે આત્મસિદ્ધિ નથી તે સત્સંગ નથી. આત્માને સત્ય રંગ ચઢાવે તે સત્સંગ. મેક્ષને માર્ગ બતાવે તે મિત્રી. ઉત્તમ શાસ્ત્રમાં નિરંતર એકાગ્ર રહેવું તે પણ સત્સંગ છે; પુરુષને સમાગમ એ પણ સત્સંગ છે. મલિન વસ્ત્રને જેમ સાબુ તથા જલ સ્વચ્છ કરે છે તેમ આત્માની મલિનતાને શાસ્ત્રબોધ અને પુરુષને સમાગમ, ટાળી શુદ્ધતા આપે છે. જેનાથી હંમેશનો પરિચય રહી રાગ, રંગ, ગાન, તાન, અને સ્વાદિષ્ટ ભજન સેવાતાં હોય તે તમને ગમે તે પ્રિય હોય તે પણ નિશ્ચય માનજે કે, તે સત્સંગ નથી પણ કુસંગ છે. સત્સંગથી પ્રાપ્ત થયેલું એક વચન અમૂલ્ય લાભ આપે છે. તત્ત્વજ્ઞાનીઓએ મુખ્ય બધ એ કર્યો છે કે, સર્વસંગ પરિત્યાગ કરી, અંતરમાં રહેલા સર્વ વિકારથી પણ વિરક્ત રહી એકાંતનું સેવન કરે. તેમાં સત્સંગની સ્તુતિ આવી જાય છે. કેવળ એકાંત તે તો ધ્યાનમાં રહેવું કે ગાભ્યાસમાં રહેવું તે છે, પરંતુ સમ For Private And Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાળા ૧૦૯ સ્વભાવને સમાગમ, જેમાંથી એક જ પ્રકારની વર્તનતાને પ્રવાહ નીકળે છે તે, ભાવે એકજ રૂપ હોવાથી ઘણાં માણસો છતાં, અને પરસ્પરનો સહવાસ છતાં તે એકાંતરૂપ જ છે; અને તેવી એકાંત માત્ર સંતસમાગમમાં રહી છે. કદાપિ કોઈ એમ વિચારશે કે, વિષયીમંડળ મળે છે ત્યાં સમભાવ હોવાથી એકાંત કાં ન કહેવી ? તેનું સમાધાન તત્કાળ છે કે તેઓ એક સ્વભાવી દેતા નથી. પરસ્પર સ્વાર્થ બુદ્ધિ અને માયાનું અનુસંધાન હોય છે, અને જ્યાં એ બે કારણથી સમાગમ છે તે એક સ્વભાવી કે નિર્દોષ હોતા નથી. નિર્દોષ અને સમસ્વભાવી સમાગમ તો પરસ્પરથી શાંત મુનીશ્વરોનો છે; તેમજ ધર્મધ્યાનપ્રશસ્ત અ૯પારંભી પુરુષને પણ કેટલેક અંશે છે. જ્યાં સ્વાર્થ અને માયા કપટ જ છે ત્યાં સમસ્વભાવતા નથી અને તે સત્સંગ પણ નથી. સત્સંગથી જે સુખ, આનંદ મળે છે, તે અતિ સ્તુતિપાત્ર છે. જ્યાં શાનાં સુંદર પ્રશ્ન થાય, જ્યાં ઉત્તમ જ્ઞાન, ધ્યાનની સુકથા થાય, જ્યાં સહુનાં ચરિત્ર પર વિચાર બંધાય, જ્યાં તત્ત્વજ્ઞાનના તરગની લહરીઓ છૂટે, જ્યાં સરળ સ્વભાવથી સિદ્ધાંત વિચાર ચર્ચાય, જ્યાં મેક્ષજન્ય કથન પર પુષ્કળ વિવેચન થાય એ સત્સંગ તે મહાદુર્લભ છે. કેઈ એમ કહે કે, સત્સંગમંડળમાં કઈ માયાવી નહિ હોય ? તે તેનું સમાધાન આ છે; જ્યાં માયા અને સ્વાર્થ હોય છે ત્યાં, સત્સંગ જ હેતે નથી. રાજહંસની સભાનો કાગ દેખાવે કદાપિ ન કળાય તો અવશ્ય રાગે કળાશે; મૌન રહ્યો તે મુખમુદ્રાએ કળાશે; પણ તે અંધકારમાં જાય નહીં, તેમજ માયાવીઓ સત્સંગમાં For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાળા સ્વાર્થે જઈને શું કરે? ત્યાં પિટ ભર્યાની વાત તે હેય નહીં. બે ઘડી ત્યાં જઈ તે વિશ્રાંતિ લેતો હોય તે ભલે કે, જેથી રંગ લાગે, અને રંગ લાગે નહીં તે, બીજીવાર તેનું આગમન હોય નહીં. જેમ પૃથ્વી પર તરાય નહીં, તેમ સત્સંગથી બુડાય નહીં; આવી સત્સંગમાં ચમત્કૃતિ છે. નિરંતર એવા નિર્દોષ સમાગમમાં માયા લઈને આવે પણ કોણ? કેઈજ દુર્ભાગી; અને તે પણ અસંભવિત છે. સત્સંગ એ આત્માનું પરમ “હિતિષી' ઔષધ છે. શિક્ષા પાઠ ૨૫. પરિગ્રહને સંકોચો – જે પ્રાણીને પરિગ્રહની મર્યાદા નથી, તે પ્રાણી સુખી નથી, તેને જે મળ્યું તે ઓછું છે કારણ જેટલું મળતું જાય તેટલાથી વિશેષ પ્રાપ્ત કરવા તેની ઈચ્છા થાય છે. પરિગ્રહની પ્રબળતામાં જે કંઈ મળ્યું હોય તેનું સુખ તે ભેગવાતું નથી પરંતુ હોય તે પણ વખતે જાય છે. પરિગ્રહથી નિરંતર ચળવિચળ પરિણામ અને પાપભાવના રહે છે; અકસ્માત ગથી એવી પાપભાવનામાં આયુષ્ય પૂર્ણ થાય તો બહુધા અર્ધગતિનું કારણ થઈ પડે. કેવળ પરિગ્રહ તે મુનીશ્વર ત્યાગી શકે; પણ ગૃહસ્થ એની અમુક મર્યાદા કરી શકે. મર્યાદા થવાથી ઉપરાંત પરિગ્રહની ઉત્પત્તિ નથી; અને એથી કરીને વિશેષ ભાવના પણ બહુધા થતી નથી; અને વળી જે મળ્યું છે તેમાં સંતેષ રાખવાની પ્રથા પડે છે, એથી સુખમાં કાળ જાય છે. કોણ જાણે લક્ષ્મી આદિકમાં કેવીએ વિચિત્રતા રહી છે કે જેમ જેમ લાભ થતો જાય છે તેમ For Private And Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૧ મેક્ષમાળા તેમ લેભની વૃદ્ધિ થતી જાય છે; ધર્મ સંબંધી કેટલુંક જ્ઞાન છતાં, ધર્મની દૃઢતા છતાં પણ પરિગ્રહના પાશમાં પડેલે પુરુષ કેઈક જ છૂટી શકે છે, વૃત્તિ એમાં જ લટકી રહે છે, પરંતુ એ વૃત્તિ કેઈ કાળે સુખદાયક કે આત્મહિતિષી થઈ નથી. જેણે એની ટૂંકી મર્યાદા કરી નહીં, તે બહોળા દુઃખના ભેગી થયા છે. છ ખંડ સાધી આજ્ઞા મનાવનાર રાજાધિરાજ, ચકવતી કહેવાય છે. એ સમર્થ ચક્રવતીમાં સુભમ નામે એક ચક્રવર્તી થઈ ગયું છે. એણે છ ખંડ સાધી લીધા એટલે ચક્રવર્તી પદથી તે મના; પણ એટલેથી એની મનવાંછા તૃપ્ત ન થઈ હજુ તે તરસ્યો રહ્યો. એટલે ધાતકી ખંડના છ ખંડ સાધવા એણે નિશ્ચય કર્યો. બધા ચક્રવર્તી છ ખંડ સાથે છે; અને હું પણ એટલાજ સાધું, તેમાં મહત્તા શાની ? બાર ખંડ સાધવાથી ચિરંકાળ હું નામાંકિત થઈશ; સમર્થ આજ્ઞા જીવનપર્યત એ ખડે પર મનાવી શકીશ; એવા વિચારથી સમુદ્રમાં ચર્મરત્ન મૂક્યું; તે ઉપર સર્વ સૈન્યાદિકને આધાર રહ્યો હતો. ચર્મરત્નના એક હજાર દેવતા સેવક કહેવાય છે, તેમાં પ્રથમ એકે વિચાર્યું કે કોણ જાણે કેટલાંય વર્ષે આમાંથી છૂટકે થશે? માટે દેવાંગનાને તે મળી આવું, એમ ધારી તે ચાલ્યો ગયો; પછી બીજે ગમે; ત્રીજે ગ; અને એમ કરતાં કરતાં હજારે ચાલ્યા ગયા; ત્યારે ચર્મરત્ન બૂડ્યું, અશ્વ, ગજ અને સર્વ સૈન્ય સહિત સુભમ નામને તે ચક્રવતી બૂડ; પાપભાવનામાં ને પાપભાવનામાં મરીને તે અનંત દુખથી ભરેલી સાતમી For Private And Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૨ મેક્ષમાળા તમતમપ્રભા નરકને વિષે જઈને પડ્યો. જુઓ! છ ખંડનું આધિપત્ય તે ભેગવવું રહ્યું; પરંતુ અકસ્માત્ અને ભયંકર રીતે પરિગ્રહની પ્રીતિથી એ ચક્રવતનું મૃત્યુ થયું, તો પછી બીજા માટે તે કહેવું જ શું? પરિગ્રહ એ પાપનું મૂળ છે; પાપને પિતા છે; અન્ય એકાદશવ્રતને મહા દોષ દે એવે એને સ્વભાવ છે. એ માટે થઈને આત્મહિતિષીએ જેમ બને તેમ તેને ત્યાગ કરી મર્યાદાપૂવક વર્તન કરવું. શિક્ષાપાઠ ૨૬. તત્વ સમજવું:– શાસ્ત્રનાં શાસ્ત્રો મુખ પાઠ હોય એવા પુરુષે ઘણા મળી શકે; પરંતુ જેણે ચેડાં વચને પર પ્રૌઢ અને વિવેકપૂર્વક વિચાર કરી શાસ્ત્ર જેટલું જ્ઞાન હૃદયગત કર્યું હોય તેવા મળવા દુર્લભ છે. તને પહોંચી જવું એ કંઈ નાની વાત નથી. કૂદીને દરિયે ઓળંગી જ છે. અર્થ એટલે લક્ષ્મી, અર્થ એટલે તત્ત્વ અને અર્થ એટલે શબ્દનું બીજું નામ. આવા અર્થશબ્દના ઘણા અર્થ થાય છે. પણ “અર્થ એટલે “તત્વ” એ વિષય પર અહીં આગળ કહેવાનું છે. જેઓ નિગ્રંથપ્રવચનમાં આવેલાં પવિત્ર વચને મુખપાઠ કરે છે, તે તેઓના ઉત્સાહબળે સફળ ઉપાર્જન કરે છે, પરંતુ જે તેને મર્મ પામ્યા હોય તે એથી એ સુખ, આનંદ, વિવેક અને પરિણામે મહદ્દભૂત ફળ પામે છે. અભણ પુરુષ સુંદર અક્ષર અને તાણેલા મિથ્યા લીટા એ બેના ભેદને જેટલું જાણે છે, તેટલું જ મુખપાઠી અન્ય ગ્રંથ વિચાર અને નિર્ગથ પ્રવચનને ભેદ For Private And Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેાક્ષમાળા ૧૧૩ રૂપ માને છે; કારણ તેણે અપૂર્ણાંક નિથ વચનામૃતા ધાર્યાં નથી; તેમ તે પર યથાર્થ તત્ત્વવિચાર કર્યાં નથી. યદ્ઘિ તત્ત્વવિચાર કરવામાં સમર્થાં બુદ્ધિપ્રભાવ જોઈએ છે, તાપણું કંઈ વિચાર કરી શકે; પથ્થર પીગળે નહીં તેાપણુ પાણીથી પલળે તેમજ જે વચનામૃતે મુખપાઠે કર્યાં. હાય તે અ સહિત હાય તા બહુ ઉપયાગી થઈ પડે; નહીં તે પાપટવાળુ રામનામ. પેટને કોઈ પરિચયે રામનામ કહેતાં શિખવાડે; પરંતુ પાપટની ખલા જાણે કે રામ તે દાડમ કે દ્રાક્ષ. સામાન્યા સમજ્યા વગર એવું થાય છે. કચ્છી વૈશ્યાનું દૃષ્ટાંત એક કહેવાય છે તે કંઈક હાસ્યયુક્ત છે ખરું; પરંતુ એમાંથી ઉત્તમ શિક્ષા મળી શકે તેમ છે; એટલે અહીં કહી જઉં છું. કચ્છના કોઈ ગામમાં શ્રાવક ધર્મ પાળતા રાયશી, દેવશી અને ખેતશી એમ ત્રણ નામધારી ઓશવાળ રહેતા હતા. નિયમિત રીતે તે સંધ્યાકાળે, અને પરોઢિયે પ્રતિક્રમણ કરતા હતા. પરોઢિયે રાયશી અને સધ્યાકાળે દેવશી પ્રતિક્રમણ કરાવતા હતા. રાત્રિ સંબંધી પ્રતિક્રમણ રાયશી કરાવતા; અને સખ ધે - રાયશી પડિક્કમણું ડાયમિ,' એમ તેને ખેલાવવું પડતું; તેમજ દેવીને ‘દેવસી પડિમણું ડાયમિ,’ એમ સબંધ હાવાથી ખેલાવવું પડતું. ચેાગાનુયાગે ઘણાના આગ્રહથી એક દિવસ સંધ્યાકાળે ખેતશીને ખેલાવવા એસા . ખેતશીએ જ્યાં દેવસી પડિક્કમણું ડાયમિ’ એમ આવ્યું, ત્યાં ખેતશી પડિક્કમણું ડાયમિ,' એ વાકચો લગાવી દીધાં! એ સાંભળી બધા હાસ્યગ્રસ્ત થયા અને પૂછ્યું આમ કાં? : મે. ટ For Private And Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાળા ખેતશી બેલ્યઃ વળી આમ તે કેમ! ત્યાં ઉત્તર મળ્યું કે, ખેતશી પડિક્કમણું ઠાર્યામિ' એમ તમે કેમ બોલે છે ? ખેતશીએ કહ્યું હું ગરીબ છું એટલે મારું નામ આવ્યું ત્યાં પાધરી તકરાર લઈ બેઠા, પણ રાયશી અને દેવશી માટે તે કઈ દિવસ બેલતા પણ નથી. એ બને કેમ ‘રાયશી પડિક્કમણું ઠાર્યામિ” અને “દેવસી પડિક્કમણું ઠાર્યમ” એમ કહે છે તે પછી હું ખેતશી પડિકામણું” એમ કાં ન કહું? એની ભદ્રિકતાએ તે બધાને વિનોદ ઉપજાવ્ય; પછી અર્થની કારણ સહિત સમજણ પાડી એટલે ખેતશી પિતાના મુખપાઠી પ્રતિક્રમણથી શરમાયે. આ તે એક સામાન્ય વાર્તા છે; પરંતુ અર્થની ખૂબી ન્યારી છે. તત્વજ્ઞ તે પર બહુ વિચાર કરી શકે. બાકી તે ગળ ગ જ લાગે, તેમ નિથ વચનામૃત પણ સલ્ફળ જ આપે. અહો ! પણ મર્મ પામવાની વાતની તો બલિહારી ( શિક્ષાપાઠ ૨૭. યત્ના – જેમ વિવેક એ ધર્મનું મૂળતત્ત્વ છે, તેમ યત્ના એ ધર્મનું ઉપતત્વ છે. વિવેકથી ધર્મ તત્ત્વ પ્રહણ કરાય છે; અને યત્નાથી તે તત્ત્વ શુદ્ધ રાખી શકાય છે તે પ્રમાણે વર્તન કરી શકાય છે. પાંચ સમિતિરૂપ યત્ના તો બહુ શ્રેષ્ઠ છે; પરંતુ ગૃહસ્થાશ્રમીથી તે સર્વ ભાવે પાળી શકાતી નથી; છતાં જેટલા ભાવાશે પાળી શકાય તેટલા ભાવાંશે પણ અસાવધાનીથી પાળી શકતા નથી. જિનેશ્વર ભગવંતે બધેલી For Private And Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેક્ષમાળા ૧૧૫ સ્થળ અને સૂક્રમ દયા પ્રત્યે જ્યાં બેદરકારી છે ત્યાં બહુ દોષથી પાળી શકાય છે. એ યત્નાની ન્યૂનતાને લીધે છે. ઉતાવળી અને વેગભરી ચાલ, પાણી ગળી તેને સંપાળ રાખવાની અપૂર્ણ વિધિ, કાષ્ઠાદિક ઇંધનને વગર ખંખેર્યો, વગર જોયે ઉપગ, અનાજમાં રહેલા સૂકમ જતુઓની અપૂર્ણ તપાસ, પૂજ્યા પ્રમાર્યા વગર રહેવા દીધેલાં ઠામ, અસ્વચ્છ રાખેલા એરડા, આંગણામાં પાણીનું ઢળવું, એંઠનું રાખી મૂકવું, પાટલા વગર ધખધખતી થાળી નીચે મૂકવી, એથી પિતાને અસ્વચ્છતા, અગવડ, અનારોગ્યતા ઈત્યાદિક ફળ થાય છે, અને મહાપાપનાં કારણ પણ થઈ પડે છે. એ માટે થઈને કહેવાને બોધ કે ચાલવામાં, બેસવામાં, ઉઠવામાં, જમવામાં અને બીજા હરેક પ્રકારનાં યત્નાને ઉપયોગ કરો. એથી દ્રવ્ય અને ભાવે બન્ને પ્રકારે લાભ છે. ચાલ ધીમી અને ગંભીર રાખવી, ઘર સ્વચ્છ રાખવાં, પાછું વિધિસહિત ગળાવવું, કાષ્ટાદિક ઇંધન ખંખેરીને નાંખવાં એ કંઈ આપણને અગવડ પડતું કામ નથી, તેમ તેમાં વિશેષ વખત જતો નથી. એવા નિયમ દાખલ કરી દીધા પછી પાળવા મુશ્કેલ નથી. એથી બિચારા અસંખ્યાત નિરપરાધી જતુઓ બચે છે. પ્રત્યેક કામ યત્નાપૂર્વક જ કરવું એ વિવેકી શ્રાવકનું કર્તવ્ય છે. શિક્ષા પાઠ ૨૮. રાત્રિભેજન – અહિંસાદિક પંચમહાવ્રત જેવું ભગવાને રાત્રિભેજન ત્યાગવ્રત કહ્યું છે. રાત્રિમાં જે ચાર પ્રકારના આહાર છે તે અભક્ષરૂપ For Private And Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાળા છે. જે જાતિને આહારને રંગ હોય છે, તે જાતિના તમસ્કાય નામના જીવ તે આહારમાં ઉત્પન્ન થાય છે. રાત્રિભોજનમાં એ સિવાય પણ અનેક દેષ રહ્યા છે. રાત્રે જમનારને રઈને માટે અગ્નિ સળગાવવી પડે છે, ત્યારે સમીપની ભીતપર રહેલાં નિરપરાધી સૂક્ષ્મ જંતુઓ નાશ પામે છે. ઈંધનને માટે આણેલાં કાષ્ઠાદિકમાં રહેલાં જતુઓ રાત્રિએ નહીં દેખાવાથી નાશ પામે છે; તેમજ સર્પના ઝેરને, કોળિયાની લાળને અને મચ્છરાદિક સૂક્ષ્મ જંતુને પણ ભય રહે છે. વખતે એ કુટુંબાદિકને ભયંકર રોગનું કારણ પણ થઈ પડે છે. રાત્રિભોજનને પુરાણદિક મતમાં પણ સામાન્ય આચારને ખાતર ત્યાગ કર્યો છે, છતાં તેઓમાં પરંપરાની રુઢિથી કરીને રાત્રિભેજન પેસી ગયું છે, પણ એ નિષેધક તે છે જ. શરીરની અંદર બે પ્રકારનાં કમળ છે તે સૂર્યના અસ્તથી સંકેચ પામી જાય છે; એથી કરીને રાત્રિભોજનમાં સૂક્ષ્મ જીવભક્ષણરૂપ અહિત થાય છે, જે મહારોગનું કારણ છે, એ કેટલેક સ્થળે આયુર્વેદને પણ મત છે. સત્પરુષે તે દિવસ બે ઘડી રહે ત્યારે વાળુ કરે; અને બે ઘડી દિવસ ચઢયા પહેલાં ગમે તે જાતને આહાર કરે નહીં. રાત્રિભેજનને માટે વિશેષ વિચાર મુનિસમાગમથી કે શાસ્ત્રથી જાણવે. એ સંબંધી બહુ સૂક્ષ્મ ભેદે જાણવા અવશ્યના છે. ચારે પ્રકારના આહાર રાત્રિને વિષે ત્યાગવાથી મહદુફળ છે. એ જિનવચન છે. For Private And Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાળા ૧૧૭ - શિક્ષાપાઠ ૨૯. સર્વ જીવની રક્ષા, ભાગ ૧:– - દયા જે એકે ધર્મ નથી. દયા એ જ ધર્મનું સ્વરૂપ છે. જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી. જગતિતળમાં એવા અનર્થ કારક ધર્મમાં પડ્યા છે કે, જેઓ જીવને હણતાં લેશ પાપ થતું નથી, બહુ તો મનુષ્યદેહની રક્ષા કરે, એમ કહે છે, તેમ એ ધર્મમતવાળા ઝનુની અને મદાંધ છે, અને દયાનું લેશ સ્વરૂપ પણ જાણતા નથી. એઓ જે પોતાનું હૃદયપટ પ્રકાશમાં મૂકીને વિચારે તો અવશ્ય તેમને જણાશે કે એક સૂક્ષ્મમાં સૂફમ જતુને હણવામાં પણ મહા પાપ છે. જે મને મારે આત્મા પ્રિય છે તે તેને પણ તેને આત્મા પ્રિય છે. હું મારા વ્યસન ખાતર કે લાભ ખાતર એવા અસંખ્યાતા જીવોને બેધડક હણું છું એ મને કેટલું બધું અનંત દુઃખનું કારણ થઈ પડશે ? તેઓમાં બુદ્ધિનું બીજ પણ નહીં હોવાથી એ વિચાર કરી શકતા નથી. પાપમાં ને પાપમાં નિશદિન મગ્ન છે. વેદ અને વિષ્ણુવાદિક પંથેમાં પણ સૂક્ષ્મ દયા સંબંધી કંઈ વિચાર જોવામાં આવતા નથી, તે પણ એઓ કેવળ દયાને નહીં સમજનાર કરતાં ઘણું ઉત્તમ છે. બાદર છવાની રક્ષામાં એ ઠીક સમજ્યા છે; પરંતુ એ સઘળા કરતાં આપણે કેવા ભાગ્યશાળી કે જ્યાં એક પુષ્પપાંખડી દૂભાય ત્યાં પાપ છે એ ખરું તત્ત્વ સમજ્યા અને યજ્ઞયાગાદિક હિંસાથી તે કેવળ વિરક્ત રહ્યા છીએ. બનતા પ્રયત્નથી જીવ બચાવીએ છીએ, છતાં ચાહીને જીવ હણવાની આપણું લેશ ઈચ્છા નથી. અનંતકાય અભક્ષ્યથી બહુ કરી આપણે વિરક્ત જ છીએ. આ કાળે એ સઘળે પુણ્યપ્રતાપ સિદ્ધાર્થ ભૂપાળના પુત્ર મહા For Private And Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૮ મોક્ષમાળા વિરના કહેલા પરમતત્ત્વધના યોગબળથી વધે છે. મનુષ્ય રિદ્ધિ પામે છે, સુંદર સ્ત્રી પામે છે, આજ્ઞાંકિત પુત્ર પામે છે, બહાળે કુટુંબ પરિવાર પામે છે, માનપ્રતિષ્ઠા તેમજ અધિકાર પામે છે, અને તે પામવાં કંઈ દુર્લભ નથી; પરંતુ ખરું ધર્મ તત્વ કે તેની શ્રદ્ધા કે તેને છેડો અંશ પણ પામવો મહા દુર્લભ છે. એ રિદ્ધિ ઈત્યાદિક અવિવેકથી પાપનું કારણ થઈ અનંત દુઃખમાં લઈ જાય છે, પરંતુ આ થેડી શ્રદ્ધાભાવના પણ ઉત્તમ પદવીએ પહોંચાડે છે. આમ દયાનું સત્પરિણામ છે. આપણે ધર્મતવયુક્ત કુળમાં જન્મ પામ્યા છીએ તો હવે જેમ બને તેમ વિમળ દયામય વર્તનમાં આવવું. વારંવાર લક્ષમાં રાખવું કે, સર્વ જીવની રક્ષા કરવી. બીજાને પણ એવો જ યુક્તિ પ્રયુક્તિથી બંધ આપ. સર્વ જીવની રક્ષા કરવા માટે એક બેધદાયક ઉત્તમ યુક્તિ બુદ્ધિશાળી અભયકુમારે કરી હતી તે આવતા પાઠમાં હું કહું છું; એમ જ તત્ત્વબેધને માટે યૌક્તિક ન્યાયથી અનાર્ય જેવા ધર્મમતવાદિઓને શિક્ષા આપવાને વખત મળે તે આપણે કેવા ભાગ્યશાળી! શિક્ષાપાઠ ૩૦. સર્વ જીવની રક્ષા, ભાગ:–ર મગધ દેશની રાજગૃહી નગરીને અધિરાજા શ્રેણિક એક વખતે સભા ભરીને બેઠે હતો. પ્રસંગોપાત્ત વાતચિતના પ્રસંગ ગમાં માંસલુબ્ધ સામતે હતા તે બોલ્યા કે, હમણાં માંસની વિશેષ સસ્તાઈ છે. આ વાત અભયકુમારે સાંભળી. એ ઉપરથી એ હિંસક સામતેને બોધ દેવાને તેણે નિશ્ચય કર્યો. સાંજે For Private And Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૯ મેક્ષમાળા સભા વિસર્જન થઈ રાજા અંતઃપુરમાં ગયા, ત્યાર પછી કર્તવ્ય માટે જેણે જેણે માંસની વાત ઉચ્ચારી હતી, તેને તેને ઘેર અભયકુમાર ગયા. જેને ઘેર જાય ત્યાં સત્કાર કર્યા પછી તેઓ પૂછવા લાગ્યા કે, આપ શા માટે પરિશ્રમ લઈ અમારે ઘેર પધાર્યા! અભયકુમારે કહ્યુંઃ મહારાજા શ્રેણિકને અકસ્માત્ મહા રોગ ઉત્પન્ન થયે છે. વૈદ્ય ભેળા કરવાથી તેણે કહ્યું કે, કમળ મનુષ્યના કાળજાનું સવા ટાંકભાર માંસ હોય તે આ રેગ મટે. તમે રાજાને પ્રિયમાન્ય છે માટે તમારે ત્યાં એ માંસ લેવા આવ્યો છું. સામતે વિચાર્યું કે કાળજાનું માંસ હું મુઆ વિના શી રીતે આપી શકું ? એથી અભયકુમારને પૂછ્યું: મહારાજ, એ તો કેમ થઈ શકે ? એમ કહી અભયકુમારને કેટલુંક દ્રવ્ય પિતાની વાત રાજા આગળ નહીં પ્રસિદ્ધ કરવા આવ્યું તે તે અભયકુમાર લે ગયે. એમ સઘળા સામંતને ઘેર અભયકુમાર ફરી આવ્યા. સઘળા માંસ ન આપી શક્યા, અને પિતાની વાત છુપાવવા દ્રવ્ય આપ્યું. પછી બીજે દિવસે જ્યારે સભા ભેળી થઈ ત્યારે સઘળા સામંત પિતાને આસને આવીને બેઠા. રાજા પણ સિંહાસન પર વિરાજ્યા હતા. સામંતો આવી આવીને ગઈ કાલનું કુશળ પૂછવા લાગ્યા. રાજા એ વાતથી વિચિમત થયે. અભયકુમાર ભણી જોયું એટલે અભયકુમાર બેઃ મહારાજ ! કાલે આપના સામંતો સભામાં બોલ્યા હતા કે હમણા માંસ સસ્તું મળે છે તેથી તેઓને ત્યાં લેવા ગયે હતું ત્યારે સઘળાએ મને બહુ દ્રવ્ય ૧. દિ. આ૦ પાઠા –માટે તે પ્રત્યેક સામંત આપતા ગયા અને તે” For Private And Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૦. મોક્ષમાળા આપ્યું; પરંતુ કાળજાનું સવા પૈસાભાર માંસ ન આપ્યું. ત્યારે એ માંસ સતું કે મોંધું? બધા સામતે સાંભળીને શરમથી નીચું જોઈ રહ્યા; કોઈથી કાંઈ બેલી શકાયું નહીં. પછી અભયકુમારે કહ્યું: આ કંઈ મેં તમને દુઃખ આપવા કર્યું નથી પરંતુ બોધ આપવા કર્યું છે. આપણને આપણું શરીરનું માંસ આપવું પડે તો અનંત ભય થાય છે, કારણ આપણા દેહની આપણને પ્રિયતા છે; તેમ જે જીવનું તે માંસ હશે તેને પણ જીવ તેને વહાલો હશે. જેમ આપણે અમૂલ્ય વસ્તુઓ આપીને પણ પિતાને દેહ બચાવીએ છીએ તેમ તે બિચારાં પામર પ્રાણીઓને પણ હાવું જોઈએ. આપણે સમજવાળા, બોલતાં ચાલતાં પ્રાણી છીએ. તે બિચારાં અવાચક અને અણસમજણ વાળાં છે. તેમને માતરૂપ દુઃખ આપીએ એ કેવું પાપનું પ્રબળ કારણ છે? આપણે આ વચન નિરંતર લક્ષમાં રાખવું કે, સર્વ પ્રાણીને પિતાને જીવ વહાલે છે અને સર્વ જીવની રક્ષા કરવી એ જે એકકે ધર્મ નથી. અભયકુમારના ભાષણથી શ્રેણિક મહારાજા સંતોષાયા. સઘળા સામતે પણ બંધ પામ્યા. તેઓએ તે દિવસથી માંસ ન ખાવાની પ્રતિજ્ઞા કરી, કારણ એક તે તે અભક્ષ્ય છે, અને કેઈ જીવ હણાયા વિના તે આવતું નથી એ માટે અધર્મ છે; માટે અભય પ્રધાનનું કથન સાંભળીને તેઓએ અભયદાનમાં લક્ષ આપ્યું જે આત્માના પરમ સુખનું કારણ છે. For Private And Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેક્ષમાળા ૧૨૧ શિક્ષાપાઠ ૩૧. પ્રત્યાખ્યાન :– પચ્ચખાણુ” નામને શબ્દ વારંવાર તમારા સાંભળવામાં આવ્યું છે. એને મૂળ શબ્દ “પ્રત્યાખ્યાન” છે, અને તે અમુક વસ્તુ ભણી ચિત્ત ન કરવું એ જે નિયમ કરે તેને બદલે વપરાય છે. પ્રત્યાખ્યાન કરવાને હેતુ મહા ઉત્તમ અને સૂક્ષ્મ છે. પ્રત્યાખ્યાન નહીં કરવાથી ગમે તે વસ્તુ ન ખાઓ કે ન ભેગો તેપણ તેથી, સંવરપણું નથી, કારણ કે તત્વરૂપે કરીને ઇચ્છાનું રુધન કર્યું નથી. રાત્રે આપણે ભેજન ન કરતા હોઈએ; પરંતુ તેને જે પ્રત્યાખ્યાનરૂપે નિયમ ન કર્યો હોય તે તે ફળ ન આપે; કારણ આપણી ઈચ્છા ખુલ્લી રહી. જેમ ઘરનું બારણું ઉઘાડું હોય અને શ્વાનાદિક જનાવર કે મનુષ્ય ચાલ્યું આવે તેમ ઇચ્છાનાં દ્વાર ખુલ્લાં હોય તે તેમાં કર્મ પ્રવેશ કરે છે. એટલે કે એ ભણી આપણું વિચાર છૂટથી જાય છે, તે કર્મબંધનનું કારણ છે; અને જે પ્રત્યાખ્યાન હોય તે પછી એ ભણી દષ્ટિ કરવાની ઈચ્છા થતી નથી. જેમ આપણે જાણીએ છીએ કે વાંસાને મધ્ય ભાગ આપણાથી જોઈ શકાતો નથી, માટે એ ભણી આપણે દૃષ્ટિ પણ કરતા નથી; તેમ પ્રત્યાખ્યાન કરવાથી અમુક વસ્તુ ખવાય કે ભેગવાય તેમ નથી એટલે એ ભણી આપણું લક્ષ સ્વાભાવિક જતું નથી; એ કર્મ આવવાને આડે કોટ થઈ પડે છે. પ્રત્યાખ્યાન કર્યા પછી વિસ્મૃતિ વગેરે કારણથી કેઈ દોષ આવી જાય તો તેનાં પ્રાયશ્ચિત્ત નિવારણ પણ મહાત્માઓએ કહ્યાં છે. પ્રત્યાખ્યાનથી એક બીજો પણ મટે લાભ છે; તે એ For Private And Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ મેક્ષમાળા કે અમુક વસ્તુઓમાં જ આપણે લક્ષ રહે છે, બાકી બધી વસ્તુઓને ત્યાગ થઈ જાય છે, જે જે વસ્તુ ત્યાગ કરી છે તે તે સંબંધી પછી વિશેષ વિચાર, ગ્રહવું, મૂકવું કે એવી કંઈ ઉપાધિ રહેતી નથી. એ વડે મન બહુ બહાળતાને પામી નિયમરૂપી સડકમાં ચાલ્યું જાય છે. અશ્વ જે લગામમાં આવી જાય છે, તે પછી ગમે તે પ્રબળ છતાં તેને ધારેલે રસ્તે લઈ જવાય છે, તેમ મન એ નિયમરૂપી લગામમાં આવવાથી પછી ગમે તે શુભ રાહમાં લઈ જવાય છે; અને તેમાં વારંવાર પર્યટન કરાવવાથી તે એકાગ્ર, વિચારશીલ અને વિવેકી થાય છે. મનને આનંદ શરીરને પણ નીરોગી કરે છે. વળી અભક્ષ્ય, અનંતકાય, પરસ્ત્રીઆદિક નિયમ કર્યાથી પણ શરીર નીરોગી રહી શકે છે. માદક પદાર્થો મનને અવળે રસ્તે દોરે છે. પણ પ્રત્યાખ્યાનથી મન ત્યાં જતું અટકે છે; એથી તે વિમળ થાય છે. પ્રત્યાખ્યાન એ કેવી ઉત્તમ નિયમ પાળવાની પ્રતિજ્ઞા છે? તે આ ઉપરથી તમે સમજ્યા હશે. વિશેષ સદ્ગુરુ મુખથી અને શાસ્ત્રાવલેકનથી સમજવા હું બધ કરું છું. શિક્ષાપાઠ ૩૨. નિયમવડે તત્ત્વની સિદ્ધિ છે :– રાજગૃહી નગરીના રાજ્યસન પર જ્યારે શ્રેણિક રાજા વિરાજમાન હતું, ત્યારે તે નગરીમાં એક ચંડાળ રહેતું હતું, એક વખતે એ ચંડાળની સ્ત્રીને ગર્ભ રહ્યો; ત્યારે તેને કેરી ખાવાની ઈચ્છા ઉત્પન્ન થઈ તેણે તે લાવી આપવા ચંડાળને For Private And Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેક્ષમાળા ૧૨૩ કહ્યું. ચંડાળે કહ્યું, આ કેરીને વખત નથી, એટલે મારે ઉપાય નથી, નહીં તે હું ગમે તેટલે ઊંચે હોય ત્યાંથી મારી વિદ્યાના બળવડે કરીને લાવી તારી ઈચ્છા સિદ્ધ કરું. ચંડાળણીએ કહ્યું કે રાજાની મહારાણીના બાગમાં એક અકાળે કેરી દેનાર આંબે છે; તે પર અત્યારે કેરીઓ લચી રહી હશે, માટે ત્યાં જઈને એ કરી લાવે. પિતાની સ્ત્રીની ઈરછા પૂરી પાડવા ચંડાળ તે બાગમાં ગયે. ગુપ્ત રીતે આંબા સમીપ જઈ મંત્ર ભણીને તેને નમાવ્ય; અને કેરી લીધી. બીજા મંત્રવડે કરીને તેને હવે તેમ કરી દીધું. પછી તે ઘેર આવ્યો અને તેની સ્ત્રીની ઈચ્છા માટે નિરંતર તે ચંડાળ વિદ્યાબળે ત્યાંથી કેરી લાવવા લાગ્યું. એક દિવસે ફરતાં ફરતાં માળીની દષ્ટિ આંબા ભણી ગઈ. કેરીઓની ચોરી થયેલી જોઈને તેણે જઈને શ્રેણિક રાજા આગળ નમ્રતાપૂર્વક કહ્યું. શ્રેણિકની આજ્ઞાથી અભયકુમાર નામના બુદ્ધિશાળી પ્રધાને યુક્તિવડે તે ચંડાળને શોધી કાઢો. પિતા આગળ તેડાવી પૂછ્યું, એટલાં બધાં માણસે બાગમાં રહે છે છતાં તું કેવી રીતે ચઢીને એ કેરી લઈ ગયે કે જે વાત કળવામાં પણ ન આવી? તે કહે. ચંડાળે કહ્યું આપ મારે અપરાધ ક્ષમા કરજે. હું સાચું બેલી જઉં છું કે મારી પાસે એક વિદ્યા છે તેના વેગથી હું એ કેરીઓ લઈ શકે. અભયકુમારે કહ્યું, મારાથી ક્ષમા ન થઈ શકે, પરંતુ મહારાજા શ્રેણિકને એ વિદ્યા તે આપ તો તેઓને એવી વિદ્યા લેવાને અભિલાષ હોવાથી તારા ઉપકારના બદલામાં હું અપરાધ ક્ષમા કરાવી શકું. ચંડાળે એમ કરવાની હા કહી. પછી અભયકુમારે ચંડાળને શ્રેણિક For Private And Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૪ મોક્ષમાળા રાજા જ્યાં સિંહાસન પર બેઠે હતો ત્યાં લાવીને સામે ઊભે રાખે; અને સઘળી વાત રાજાને કહી બતાવી. એ વાતની રાજાએ હા કહી. ચંડાળે પછી સામા ઉભા રહી થરથરતે પગે શ્રેણિકને તે વિદ્યાને બેધ આપવા માંડ્યો; પણ તે બંધ લાગ્યું નહીં. ઝડપથી ઉભા થઈ અભયકુમાર બાલ્યા : મહારાજ! આપને જે એ વિદ્યા અવશ્ય શીખવી હોય તે સામા આવી ઉભા રહો; અને એને સિંહાસન આપે. રાજાએ વિદ્યા લેવા ખાતર એમ કર્યું તે તત્કાળ વિદ્યા સાધ્ય થઈ આ વાત માત્ર બેધ લેવા માટે છે. એક ચંડાળને પણ વિનય કર્યા વગર શ્રેણિક જેવા રાજાને વિદ્યા સિદ્ધ ન થઈ તે તેમાંથી તત્ત્વ એ ગ્રહણ કરવાનું છે કે, વિદ્યાને સાધ્ય કરવા વિનય કરો. આત્મવિદ્યા પામવા નિગ્રંથગુરુનો જે વિનય કરીએ તે કેવું મંગળદાયક થાય! વિનય એ ઉત્તમ વશીકરણ છે. ઉત્તરાધ્યનમાં ભગવાને વિનયને ધર્મનું મૂળ કહી વર્ણવ્યું છે. ગુરુને, મુનિને, વિદ્વાનને, માતાપિતાને અને પિતાથી વડાને વિનય કરે એ આપણી ઉત્તમતાનું કારણ છે. શિક્ષાપાઠ ૩૩. સુદર્શન શેઠ:– પ્રાચીન કાળમાં શુદ્ધ એકપત્નીવ્રતને પાળનારા અસંખ્ય પુરુષે થઈ ગયા છે; એમાંથી સંકટ સહી નામાંકિત થયેલ સુદર્શન નામને એક પુરુષ પણ છે. એ ધનાઢય, સુંદર મુખમુદ્રાવાળે, કાંતિમાન અને મધ્ય વયમાં હતા. જે નગરમાં For Private And Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાળા ૧૨૫ તે રહેતો હતો, તે નગરના રાજ્યદરબાર આગળથી કંઈ કામ પ્રસંગને લીધે તેને નીકળવું પડયું. એ જ્યારે ત્યાંથી નીકળે ત્યારે રાજાની અભયા નામની રાણી પિતાને આવાસના ગેખમાં બેઠી હતી. ત્યાંથી સુદર્શન ભણી તેની દૃષ્ટિ ગઈ. તેનું ઉત્તમ રૂપ અને કાયા જોઈને તેનું મન લલચાયું. એક અનુચરી મેકલીને કપટભાવથી નિર્મળ કારણ બતાવીને સુદર્શનને ઉપર બેલા. કેટલાક પ્રકારની વાતચીત કર્યા પછી અભયાએ સુદર્શનને ભેગ ભેગવવા સંબંધીનું આમંત્રણ કર્યું. સુદર્શને કેટલેક ઉપદેશ આપે તે પણ તેનું મન શાંત થયું નહીં. છેવટે કંટાળીને સુદર્શને યુક્તિથી કહ્યું: બહેન, હું પુરુષત્વમાં નથી ! પણ રાણીએ અનેક પ્રકારના હાવભાવ કર્યા. એ સઘળી કામચેષ્ટાથી સુદર્શન ચળે નહીં; એથી કંટાળી જઈને રાણીએ તેને જાતે કર્યો. એક વાર એ નગરમાં ઉજાણી હતી; તેથી નગર બહાર નગરજને આનંદથી આમ તેમ ભમતા હતા. ધામધૂમ મચી રહી હતી. સુદર્શન શેઠના છ દેવકુમાર જેવા પુત્ર પણ ત્યાં આવ્યા હતા. અભયા રાણી કપિલા નામની દાસી સાથે ઠાઠમાઠથી ત્યાં આવી હતી. સુદર્શનના દેવપૂતળાં જેવા છ પુત્ર તેના જોવામાં આવ્યા. કપિલાને તેણે પૂછ્યું: આવા રમ્ય પુત્રે કેના છે? કપિલાએ સુદર્શન શેઠનું નામ આપ્યું. એ નામ સાંભળીને રાણીની છાતીમાં કટાર ભેંકાઈ, તેને કારી ઘા વાગ્ય. સઘળી ધામધૂમ વીતી ગયા પછી માયાકથન ગોઠવીને અભયાએ અને તેની દાસીએ મળી રાજાને કહ્યું તમે માનતા હશે કે, મારા રાજ્યમાં ન્યાય અને નીતિ વતે છે; દુર્જનથી For Private And Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૬ મોક્ષમાળા મારી પ્રજા દુઃખી નથી, પરંતુ તે સઘળું મિથ્યા છે. અંતઃપુરમાં પણ દુજને પ્રવેશ કરે ત્યાં સુધી હજુ અંધેર છે! તે પછી બીજા સ્થળ માટે પૂછવું પણ શું ? તમારા નગરના સુદર્શન નામના શેઠે મારી કને ભેગનું આમંત્રણ કર્યું. નહીં કહેવા ચગ્ય કથને મારે સાંભળવાં પડયાં, પણ મેં તેનો તિરસ્કાર કર્યો. એથી વિશેષ અંધારૂં કયું કહેવાય! રાજા મૂળે કાનના કાચા હોય છે એ તે જાણે સર્વમાન્ય છે, તેમાં વળી સ્ત્રીનાં માયાવી મધુરાં વચન શું અસર ન કરે? તાતા તેલમાં ટાઢાં જળ જેવાં વચનથી રાજા ક્રોધાયમાન થયા, સુદર્શનને શૂળીએ ચઢાવી દેવાની તત્કાળ તેણે આજ્ઞા કરી દીધી, અને તે પ્રમાણે સઘળું થઈ પણ ગયું, માત્ર શૂળીએ સુદર્શન બેસે એટલી વાર હતી. ગમે તેમ હે, પણ સૃષ્ટિના દિવ્ય ભંડારમાં અજવાળું છે. સત્યને પ્રભાવ ઢાંક્યો રહેતો નથી. સુદર્શનને શૂળીએ બેસાર્યો, કે શૂળી ફીટીને તેનું ઝળઝળતું સેનાનું સિંહાસન થયું; અને દેવદુંદુભિના નાદ થયા; સર્વત્ર આનંદ વ્યાપી ગયે. સુદર્શનનું સત્યશીલ વિશ્વમંડળમાં ઝળકી ઊઠયું. સત્યશીળનો સદા જાય છે. શિયળ અને સુદર્શનની ઉત્તમ દઢતા એ બંને આત્માને પવિત્ર શ્રેણીએ ચઢાવે છે! શિક્ષાપાઠ ૩૪. બ્રહ્મચર્ય વિષે સુભાષિત – (દોહરા) નિરખીને નવયૌવના, લેશ ન વિષયનિદાન; ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન. ૧. ૧. દિ. આ૦ પાઠા –જગતના. For Private And Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૭ મેક્ષમાળા આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ; એ ત્યાગી, ત્યાગું બધું, કેવળ શેકસ્વરૂપ. ૨. એક વિષયને જીતતાં, છ સૌ સંસાર; નૃપતિ જીતતાં જતિયે, દળ, પુર ને અધિકાર. ૩. વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન; લેશ મદિરાપાનથી, છાકે જ્યમ અજ્ઞાન. ૪. જે નવ વાડ વિશુદ્ધથી, ધરે શિયળ સુખદાઈ ભવ તેને લવ પછી રહે, તત્ત્વવચન એ ભાઈ. ૫. સુંદર શિયળ સુરતરુ, મન વાણી ને દેહ જે નરનારી સેવશે, અનુપમ ફળ લે તેહ. ૬. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવે સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન. ૭. શિક્ષાપાઠ ૩૫. નવકાર મંત્ર:– નમે અરિહંતાણું. નમે સિદ્ધાણું. નમો આયરિયાણું. નમે ઉવઝાયાણું. નમે એ સવ્વસાહૂણું. આ પવિત્ર વાક્યોને નિગ્રંથપ્રવચનમાં નવકાર નમસ્કાર મંત્ર કે પંચપરમેષ્ટીમંત્ર કહે છે. અહંત ભગવંતના બાર ગુણ, સિદ્ધ ભગવંતના આઠ For Private And Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૯ મેાક્ષમાળા ગુણ, આચાયૅના છત્રીશ ગુણુ, ઉપાધ્યાયના પંચવીશ ગુણુ, અને સાધુના સત્તાવીશ ગુણુ મળીને એકસેા આઠ ગુણ થયા. અગુઠા વિના બાકીની ચાર આંગળીઓનાં ખાર ટેરવાં થાય છે; અને એથી એ ગુણાનું ચિંતવન કરવાની ચેાજના હાવાથી ખારને નવે ગુણતાં ૧૦૮ થાય છે. એટલે નવકાર અમ કહેવામાં સાથે એવું સૂચવન રહ્યું જણાય છે કે, હે ભવ્ય ! તારાં એ આંગળીનાં ટેરવાંથી નવકાર મંત્ર નવ વાર ગણ.—કાર’ એટલે ‘કરનાર' એમ પણ થાય છે. ખારને નવે ગુણતાં જેટલા થાય એટલા ગુણના ભરેલા મત્ર એમ નવકાર મત્ર તરીકે એનેા અથ થઈ શકે છે; અને પંચપરમેષ્ઠી એટલે આ સકળ જગમાં પાંચ વસ્તુએ પરમેષ્કૃષ્ટ છે. તે કઈ કઈ ? તેા કહી બતાવી કે અરિહંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય અને સાધુ. એને નમસ્કાર કરવાના જે મત્ર તે પરમેષ્ઠીમત્ર; અને પાંચ પરમેષ્ઠીને સાથે નમસ્કાર હેાવાથી પંચપરમેષ્ઠી મત્ર એવા શબ્દ થયેા. આ મંત્ર અનાદિ સિદ્ધ મનાય છે, કારણ પાંચપરમેષ્ઠી અનાદિ સિદ્ધ છે. એટલે એ પાંચ પાત્રા આદ્યરૂપ નથી. પ્રવાહથી અનાદિ છે, અને તેના જપનાર પણ અનાદિ સિદ્ધ છે. એથી એ જાપ પણ અનાદિ સિદ્ધ કરે છે. પ્ર—એ પંચપરમેષ્ઠી મત્ર પરિપૂર્ણ જાણવાથી મનુષ્ય ઉત્તમ ગતિને પામે છે, એમ સત્પુરુષા કહે છે એ માટે તમારું શું મત છે ? ઉ॰—એ કહેવું ન્યાયપૂર્વક છે, એમ હું માનું છું. પ્રયોને કયાં કારણથી ન્યાયપૂર્વક કહી શકાય ? એક તે સત્તમ જગભૂષણના સત્ય ગુણનું એ ચિંતવન છે. For Private And Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાળા ૧૨૯ તત્વથી જોતાં વળી અહંતસ્વરૂપ, સિદ્ધસ્વરૂપ, આચાર્ય સ્વરૂપ, ઉપાધ્યાયસ્વરૂપ અને સાધુસ્વરૂપ એને વિવેકથી વિચાર કરવાનું પણ એ સૂચવન છે. કારણ કે પૂજવા ગ્ય એ શાથી છે? એમ વિચારતાં એનાં સ્વરૂપ, ગુણ ઈત્યાદિ માટે વિચાર કરવાની સત્પરુષને તો ખરી અગત્ય છે. હવે કહો કે એ મંત્ર એથી કેટલે કલ્યાણકારક થાય ? પ્રશ્નકાર–સપુરુષે મોક્ષનું કારણ નવકાર મંત્રને કહે છે, એ આ વ્યાખ્યાનથી હું પણ માન્ય રાખું છું. અહંત ભગવંત, સિદ્ધ ભગવંત, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એઓનો એકેકે પ્રથમ અક્ષર લેતાં “અસિઆઉસા” એવું મહદ્દભૂત વાકય નીકળે છે. જેનું ૩% એવું ગબિંદુનું સ્વરૂપ થાય છે, માટે આપણે એ મંત્રને અવશ્ય કરીને વિમળ ભાવથી જાપ કર. શિક્ષાપાઠ ૩૬. આનુપૂર્વી:– નરકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી અને દેવાનુપૂર્વી એ અનુપૂર્વીઓ વિષેને આ પાઠ નથી, પરંતુ એ નામના એક અવધાની લઘુ પુસ્તકનાં મંત્ર સ્મરણને માટે છે. | ૧ | ૨ | ૩ | ૪ { ૫ ૨ | ૧ | ૩ | ૨ | ૪ : ૫ ૩ : ૨ ! ૧ | ૪ | ૫ For Private And Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦ મેક્ષમાળા પિતા–આવી જાતનાં કષ્ટકથી ભરેલું એક નાનું પુસ્તક છે તે જોયું છે? પુત્ર–હા, પિતાજી. પિતા–એમાં આડા અવળા અંક મૂક્યા છે, તેનું કાંઈ પણુ કારણ તારા સમજવામાં છે? પુત્ર–નહીં પિતાજી મારા સમજવામાં નથી માટે આપ તે કારણ કહો. પિતા–પુત્ર! પ્રત્યક્ષ છે કે મન એ એક બહુ ચંચળ ચીજ છે, અને તેને એકાગ્ર કરવું બહુ બહુ વિકટ છે. તે જ્યાં સુધી એકામ થતું નથી ત્યાં સુધી આત્મમલિનતા જતી નથી; પાપના વિચારે ઘટતા નથી. એ એકાગ્રતા માટે બાર પ્રતિજ્ઞા દિક અનેક મહાન સાધને ભગવાને કહ્યાં છે. મનની એકાગ્રતાથી મહા ગની શ્રેણિએ ચઢવા માટે અને તેને કેટલાક પ્રકારથી નિર્મળ કરવા માટે પુરુષોએ એ એક કેપ્ટકાવલી કરી છે. પંચપરમેષ્ઠી મંત્રના પાંચ અંક એમાં પહેલા મૂક્યા છે; અને પછી લેમવિલેમસ્વરૂપમાં લક્ષબંધ એના એ પાંચ અંક મૂકીને ભિન્ન ભિન્ન પ્રકારે કોષ્ટકો કર્યા છે. એમ કરવાનું કારણ પણ મનની એકાગ્રતા પામીને નિરા કરી શકે. પુત્ર–પિતાજી, અનુક્રમે લેવાથી એમ શા માટે ન થઈ શકે ? પિતા–લેમવિલેમ હોય તે તે બેઠવતાં જવું પડે અને નામ સંભારતાં જવું પડે. પાંચને અંક મૂક્યા પછી બેને આંકડે આવે કે “નમો લોએ સવ્વસાહૂણું” પછી–“નમે For Private And Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાળા ૧૩ અરિહંતાણું” એ વાક્ય મૂકીને “નમે સિદ્ધાણું” એ વાક્ય સંભારવું પડે. એમ પુનઃ પુનઃ લક્ષની દૃઢતા રાખતાં મન એકાગ્રતાએ પહોંચે છે. અનકમબંધ હોય તો તેમ થઈ શકતું નથી, કારણ વિચાર કરવો પડતો નથી. એ સૂક્ષ્મ વખતમાં મન પરમેષ્ઠીમંત્રમાંથી નીકળીને સંસારતંત્રની ખટપટમાં જઈ પડે છે; અને વખતે ધર્મ કરતાં ધાડ પણ કરી નાખે છે, જેથી સત્પરુષેએ આ આનુપૂર્વીની ચેજના કરી છે, તે બહુ સુંદર અને આત્મશાંતિને આપનારી છે. શિક્ષાપાઠ ૩૭. સામાયિકવિચાર, ભાગ ૧ – આત્મશક્તિને પ્રકાશ કરનાર, સમ્યજ્ઞાનદર્શનનો ઉદય કરનાર, શુદ્ધ સમાધિભાવમાં પ્રવેશ કરાવનાર, નિજરને અમૂલ્ય લાભ આપનાર, રાગદ્વેષથી મધ્યસ્થ બુદ્ધિ કરનાર એવું સામાયિક નામનું શિક્ષાત્રત છે. સામાયિક શબ્દની વ્યુત્પત્તિ સમ-આય-ઈક એ શબ્દોથી થાય છે; “સમ” એટલે રાગદ્વેષરહિત મધ્યસ્થ પરિણામ, “આય” એટલે તે સમભાવનાથી ઉત્પન્ન થતે જ્ઞાનદર્શનચારિત્રરૂપ મેક્ષમાર્ગનો લાભ, અને ઈક” કહેતાં ભાવ એમ અર્થ થાય છે. એટલે કે જેવડે કરીને મેક્ષના માર્ગને લાભદાયક ભાવ ઊપજે તે સામાયિક. આ અને રૌદ્ર એ બે પ્રકારનાં ધ્યાનને ત્યાગ કરીને, મન, વચન કાયાના પાપભાવને રેકીને વિવેકી શ્રાવક સામાયિક કરે છે. મનના પુગલ દોરંગી છે. સામાયિકમાં જ્યારે વિશુદ્ધ પાઠા, તરંગી. For Private And Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૨ મોક્ષમાળા પરિણામથી રહેવું કહ્યું છે ત્યારે પણ એ મન આકાશ પાતાલના ઘાટ ઘડ્યા કરે છે. તેમજ ભૂલ, વિસ્મૃતિ, ઉન્માદ ઈત્યાદિકથી વચનકાયામાં પણ દૂષણ આવવાથી સામાયિકમાં દેષ લાગે છે. મન, વચન અને કાયાના થઈને બત્રીસ દોષ ઉત્પન્ન થાય છે. દશ મનના, દશ વચનના, અને બાર કાયાના એમ બત્રીશ દેષ જાણવા અવશ્યના છે. જે જાણવાથી મન સાવધાન રહે છે. મનના દશ દોષ કહું છું – ૧. અવિવેકદેષ–સામાયિકનું સ્વરૂપ નહીં જાણવાથી મનમાં એ વિચાર કરે કે આથી શું ફળ થવાનું હતું? આથી તે કેણુ કર્યું હશે ? એવા વિકલ્પનું નામ “અવિવેક દોષ.” ૨. યશવાંછાષ—પોતે સામાયિક કરે છે એમ અન્ય મનુષ્ય જાણે તે પ્રશંસા કરે તે ઈછાએ સામાયિક કરે ઈ. તે “યશેવાંછાષ.” ૩. ધનવાંછાદ–ધનની ઈચ્છાએ સામાયિક કરવું તે “ધનવાંછાષ.” ૪. ગવદેષ-મને લેકે ધમી કહે છે અને હું કેવી સામાયિક પણ તેવી જ કરું છું? એ “ગર્વદોષ.” ૫. ભયદેષ–હું શ્રાવકકુળમાં જન્મ્યો છું; મને લેકે મેટા તરીકે માન દે છે, અને જે સામાયિક નહીં કરું તો કહેશે કે એટલું પણ નથી કરતે; એથી નિંદા થશે એ ભયદોષ.” ૬. નિદાનદેષ–સામાયિક કરીને તેનાં ફળથી ધન, સી, પુત્રાદિક મળવાનું છે તે “નિદાનદેષ.” For Private And Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org મેાક્ષમાળા Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૩ ૭. સંશયદેષ—સામાયિકનું પરિણામ હશે કે નહીં હાય ? એ વિકલ્પ તે સંશયદ્વેષ. ’ ૮. કાયદોષ—સામાયિક ક્રોધાદિકથી કરવા બેસી જાય, કે કઈ કારણથી પછી ક્રોધ, માન, માયા, લેાલમાં વૃત્તિ ધરે તે કષાયદોષ. ’ " ૯. અવિનયદોષ—વિનય વગર સામાયિક કરે તે • અવિનયદોષ. ’ " ૧૦. અબહુમાનદોષ—ભક્તિભાવ અને ઉમંગપૂ ક સામાયિક ન કરે તે ‘· અબહુમાનદેષ. > શિક્ષાપાઠ ૩૮, સામાયિકવિચાર, ભાગ રઃ— દશ દોષ મનના કહ્યા હવે વચનના દશ દેષ કહું છુંઃ૧. કુમેલદોષ—સામાયિકમાં કુવચન ખેલવું તે ‘ કુખેલ દોષ.’ · ૨. સહુસાત્કારર્દોષ— સામાયિકમાં સાહસથી અવિચારપૂર્વક વાકચ ખેલવું તે ‘સહુસાત્કારર્દેષ.’ ૩. અસદારાપણુદોષ-બીજાને ખાટા એધ આપે, તે અસદારાપણુદોષ. ૪. નિરપેક્ષદોષ—સામાયિકમાં શાસ્ત્રની દરકાર વિના વાકય મેલે તે નિરપેક્ષદેષ. ’ ૫. સ ક્ષેપદોષસૂત્રના પાઠ ઈત્યાદિક ટૂંકામાં મેલી નાખે, અને યથાર્થ ઉચ્ચાર કરે નહીં તે ‘ સક્ષેપદેષ.’ For Private And Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૪ મોક્ષમાળા ૬. ક્લેશદોષ–કોઈથી કંકાશ કરે તે “ કલેશદષ.” ૭. વિકથાદેષ–ચાર પ્રકારની વિકથા માંડી બેસે તે વિકાદોષ.” ( ૮. હાસ્યદેષ–સામાયિકમાં કેઈની હાંસી, મશ્કરી કરે તે “હાસ્યદોષ.” ૯. અશુદ્ધદષ–સામાયિકમાં સૂત્રપાઠ ન્યૂનાધિક અને અશુદ્ધ બોલે તે “અશુદ્ધદષ.” ૧૦. ગુણમુણદોષ–ગડબડગોટાથી સામાયિકમાં સૂત્રપાઠ બેલે જે પોતે પણ પૂરું માંડ સમજી શકે તે મુણમુણદોષ.” એ વચનના દશ દેષ કહ્યા; હવે કાયાના બાર દેષ - ૧. અગ્યઆસનદેષ– સામાયિકમાં પગ પર પગ ચઢાવી બેસે એ ગુર્નાદિકનું અવિનયરૂપ આસન માટે એ પહેલો અગ્યઆસનદોષ. ૨. ચલાસનદોષ–ડગડગતે આસને બેસી સામાયિક કરે, અથવા વારંવાર જ્યાંથી ઊઠવું પડે તેવે આસને બેસે તે ચલાસનદોષ.” ૩. ચલદષ્ટિદેષ–કાયેત્સર્ગમાં આંખે ચંચળ રાખે એ ચલદષ્ટિદોષ.” ૪. સાવઘકિયાદોષ–સામાયિકમાં કંઈ પાપ કિયા કે તેની સંજ્ઞા કરે તે “સાવઘકિયાષ.” ૫. આલંબનદોષ–ભીંતાદિ કે એઠીંગણ દઈ બેસે એથી For Private And Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેક્ષમાળા ૧૩૫ ત્યાં બેઠેલા જત આદિકને નાશ થાય અને પિતાને પ્રમાદ થાય, તે “આલંબનદેષ.” ૬. આકુંચનપ્રસારણદેષ–હાથ પગ સંકેચે, લાંબા કરે એ આદિ તે “આકુંચનપ્રસારણદેષ.” ૭. આલસદષ–અંગ મરડે, ટચાકા વગાડે એ આદિ તે ‘આલસષ.” ૮. મેટનદોષ–આંગળી વગેરે વાંકી કરે, ટચાકા વગાડે તે “મેટનેદેષ.” ૯. મલદષ–ઘરડાઘરડકરી સામાયિકમાં ચળ કરી મેલ ખંખેરે તે “મલદેષ.” ૧૦. વિમાસણુદેષ–ગળામાં હાથ નાખી બેસે ઈ. તે વિમાસણદોષ.” ૧૧. નિદ્રાષ–સામાયિકમાં ઊંઘ આવવી તે “નિદ્રાદેષ.” ૧૨. વસ્ત્ર કેચન–સામાયિકમાં ટાઢ પ્રમુખની ભીતિથી વસ્ત્રથી શરીર સંકેચે તે “વસ્ત્રસંકિચનદેષ.” એ બત્રીશ દૂષણરહિત સામાયિક કરવી; પાંચ અતિચાર ટાળવા. શિક્ષાપાઠ ૩૯. સામાયિકવિચાર, ભાગ ૩:– એકાગ્રતા અને સાવધાની વિના એ બત્રીશ દેશમાંના અમુક દેષ પણ આવી જાય છે. વિજ્ઞાનવેત્તાઓએ સામાયિકનું For Private And Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૬ મેક્ષમાળા જઘન્ય પ્રમાણુ બે ઘડીનું બાંધ્યું છે. એ વ્રત સાવધાનીપૂર્વક કરવાથી પરમશાંતિ આપે છે. કેટલાકને એ બે ઘડીને કાળ જ્યારે જતો નથી ત્યારે તેઓ બહુ કંટાળે છે. સામાયિકમાં નવરાશ લઈને બેસવાથી કાળ જાય પણ કયાંથી ? આધુનિક કાળમાં સાવધાનીથી સામાયિક કરનારા બહુ જ થોડા છે. પ્રતિક્રમણ સામાયિકની સાથે કરવાનું હોય છે ત્યારે તે વખત જ સુગમ પડે છે. જો કે એવા પામરે પ્રતિક્રમણ લક્ષ પૂર્વક કરી શકતા નથી, તે પણ કેવળ નવરાશ કરતાં એમાં જરૂર કંઈક ફેર પડે છે. સામાયિક પણ પૂરૂં જેએને આવડતું નથી તેઓ બિચારા સામાયિકમાં પછી બહુ મુંઝાય છે. કેટલાક ભારે કમીએ એ અવસરમાં વ્યવહારના પ્રપંચે પણ ઘડી રાખે છે. આથી સામાયિક બહુ દોષિત થાય છે. વિધિપૂર્વક સામાયિક ન થાય એ બહુ ખેદકારક અને કર્મની બાહુલ્યતા છે. સાઠ ઘડીના અહોરાત્ર વ્યર્થ ચાલ્યા જાય છે. અસંખ્યાતા દિવસથી ભરેલાં અનંતા કાળચક વ્યતીત કરતાં પણ જે સાર્થક ન થયું તે બે ઘડીની વિશુદ્ધ સામાયિક સાર્થક કરે છે. લક્ષપૂર્વક સામાયિક થવા માટે સામાયિકમાં પ્રવેશ કર્યા પછી ચાર લેગસ્સથી વધારે લેગસ્સનો કાયેત્સર્ગ કરી ચિત્તની કંઈક સ્વસ્થતા આણવી. પછી સૂત્રપાઠ કે ઉત્તમ ગ્રંથનું મનન કરવું વૈરાગ્યનાં ઉત્તમ કાવ્ય બેલવાં, પાછળનું અધ્યયન કરેલું સ્મરણ કરી જવું, નૂતન અભ્યાસ થાય તો કરો. કોઈને શાસ્ત્રાધારથી બંધ આપ; એમ સામાયિકીકાળ વ્યતીત કરે. મુનિરાજને જે સમાગમ હોય તે આગમવાણી સાંભળવી અને તે મનન કરવી, તેમ ન હોય અને શાસ્ત્રપરિચય For Private And Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૭ મોક્ષમાળા ન હોય તે વિચક્ષણ અભ્યાસી પાસેથી વૈરાગ્યબાધક કથન શ્રવણ કરવું, કિંવા કંઈ અભ્યાસ કરે. એ સઘળી વેગવાઈ ન હોય તો કેટલેક ભાગ લાપૂર્વક કાર્યોત્સર્ગમાં રેક; અને કેટલોક ભાગ મહાપુરૂષનાં ચરિત્રકથામાં ઉપગપૂર્વક રેક; પરંતુ જેમ બને તેમ વિવેકથી અને ઉત્સાહથી સામાયિકીકાળ વ્યતીત કરે. કંઈ સાહિત્ય ન હોય તો પંચ પરમેષ્ઠીમંત્રને જાપ જ ઉત્સાહપૂર્વક કરે. પણ વ્યર્થ કાળ કાઢી નાખે નહીં. ધીરજથી, શાંતિથી અને યત્નાથી સામાયિક કરવું. જેમ બને તેમ સામાયિકમાં શાસ્ત્રપરિચય વધારો. સાઠ ઘડીના વખતમાંથી બે ઘડી અવશ્ય બચાવી સામાયિક તો સદ્દભાવથી કરવું. શિક્ષાપાઠ ૪૦ પ્રતિક્રમણ વિચાર– પ્રતિકમણ એટલે સામું જવું-સ્મરણ કરી જવું-ફરીથી જેઈ જવું એમ એને અર્થ થઈ શકે છે. ૧ “જે દિવસે જે વખતે પ્રતિક્રમણ કરવા બેઠા તે વખતની અગાઉ તે દિવસે જે જે દેષ થયા છે તે એક પછી એક ઈ જવા અને તેને પશ્ચાત્તાપ કરે કે દેષનું સ્મરણ કરી જવું વિગેરે સામાન્ય અર્થ પણ છે. ૧. દ્વિ આ૦ પાઠા– ભાવની અપેક્ષાએ જે દિવસે જે વખતે પ્રતિક્રમણ કરવાનું થાય, તે વખતની અગાઉ અથવા તે દિવસે જે જે દોષ થયા હોય તે એક પછી એક અંતરાત્મભાવે જોઈ જવા અને તેને પશ્ચાત્તાપ કરી દોષથી પાછું વળવું તે પ્રતિક્રમણ. For Private And Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ મેક્ષમાળા ઉત્તમ મુનિઓ અને ભાવિક શ્રાવકો સંધ્યાકાળે અને રાત્રિના પાછળના ભાગમાં દિવસે અને રાત્રે એમ અનુકેમે થયેલા દેષને પશ્ચાત્તાપ કે ક્ષમાપના ઈચ્છે છે એનું નામ અહીં આગળ પ્રતિક્રમણ છે. એ પ્રતિક્રમણ આપણે પણ અવશ્ય કરવું; કારણ આત્મા મન, વચન અને કાયાને યોગથી અનેક પ્રકારનાં કર્મ બાંધે છે. પ્રતિક્રમણ સૂત્રમાં એનું દેહન કરેલું છે, જેથી દિવસરાત્રિમાં થયેલાં પાપને પશ્ચાત્તાપ તે વડે થઈ શકે છે. શુદ્ધભાવ વડે કરી પશ્ચાત્તાપ કરવાથી લેશ પાપ થતાં પહેલેકભય અને અનુકંપા છૂટે છે; આત્મા કમળ થાય છે. ત્યાગવા ગ્ય વસ્તુને વિવેક આવતો જાય છે. ભગવાન સાક્ષીએ અજ્ઞાન ઈ જે જે દોષ વિસ્મરણ થયા હોય તેને પશ્ચાત્તાપ પણ થઈ શકે છે આમ એ નિરા કરવાનું ઉત્તમ સાધન છે. એનું આવશ્યક” એવું પણ નામ છે. આવશ્યક એટલે અવશ્ય કરીને કરવા ; એ સત્ય છે. તે વડે આત્માની મલિનતા ખસે છે, માટે અવશ્ય કરવા ગ્ય જ છે. સાયંકાળે જે પ્રતિક્રમણ કરવામાં આવે છે તેનું નામ દેવસીય પડિકકમણું એટલે દિવસસંબંધી પાપને પશ્ચાત્તાપ; અને રાત્રિના પાછલા ભાગમાં જે પ્રતિક્રમણ કરવામાં આવે છે તે રાઈ પડિકકમણું કહેવાય છે. દેવસીય અને રાઈએ પ્રાકૃત ભાષાના શબ્દ છે. પખવાડીએ કરવાનું પ્રતિક્રમણ તે પાક્ષિક અને સંવત્સરે કરવાનું તે સાંવત્સરિક કહેવાય છે. સત્પરુષોએ જનાથી બાંધેલ એ સુંદર નિયમ છે. For Private And Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાળા ૧૩૯ કેટલાક સામાન્ય બુદ્ધિમાને એમ કહે છે કે દિવસ અને રાત્રિનું સવારે પ્રાયશ્ચિત્તરૂપ પ્રતિક્રમણું કર્યું હોય તે કંઈ ખેટું નથી, પરંતુ એ કહેવું પ્રમાણિક નથી. રાત્રિએ અકસ્માતુ અમુક કારણ કે કાળધર્મ થઈ પડે તે દિવસ સંબંધી પણ રહી જાય. પ્રતિકમણુસૂત્રની યોજના બહુ સુંદર છે. એનાં મૂળતત્ત્વ બહુ ઉત્તમ છે. જેમ બને તેમ પ્રતિક્રમણ ધીરજથી, સમજાય એવી ભાષાથી, શાંતિથી, મનની એકાગ્રતાથી અને યત્નાપૂર્વક કરવું. શિક્ષા પાઠ ૪૧. ભિખારીને ખેદ, ભાગ ૧:– એક પામર ભિખારી જંગલમાં ભટકતું હતું. ત્યાં તેને ભૂખ લાગી એટલે તે બિચારો લથડિયાં ખાતે ખાતે એક નગરમાં એક સામાન્ય મનુષ્યને ઘેર પહોંચ્યા. ત્યાં જઈને તેણે અનેક પ્રકારની આજીજી કરી; તેના કાલાવાલાથી કરુણા પામીને તે ગૃહસ્થની સ્ત્રીએ તેને ઘરમાંથી જમતાં વધેલું મિષ્ટાન્ન ભેજન આણી આપ્યું. ભેજન મળવાથી ભિખારી બહુ આનંદ પામતે પામતે નગરની બહાર આવ્યો; આવીને ઝાડ તળે બેઠે; ત્યાં જરા સ્વરછ કરીને એક બાજુએ અતિ જૂને થયેલા પિતાને જળને ઘડે મૂક. એક બાજુએ પિતાની ફાટીટી મલિન ગેડી મૂકી અને એક બાજુએ પતે તે ભોજન લઈને બેઠે. રાજી રાજી થતાં એણે તે ભેજન ખાઈને પૂરું કર્યું. એશિક પછી એક પથ્થર મૂકીને તે સૂતે. For Private And Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૦ મેાક્ષમાળા ભાજનના મદથી જરાવારમાં તેની આંખા મિચાઈ ગઈ, નિદ્રાવશ થયા એટલે તેને એક સ્વપ્નું આવ્યું. પેાતે જાણે મહા રાજરિદ્ધિને પામ્યા છે; સુંદર વસ્ત્રાભૂષણ ધારણ કર્યાં છે; દેશ આખામાં પેાતાના વિજયના ડંકા વાગી ગયા છે; સમીપમાં તેની આજ્ઞા અવલંબન કરવા અનુચરા ઉભા થઈ રહ્યા છે; આજુબાજુ છડીદારા ખમા ખમા પેાકારે છે; એક રમણીય મહેલમાં સુંદર પલંગ પર તેણે શયન કર્યુ` છે; દેવાંગના જેવી સ્ત્રીએ તેના પગ ચાંપે છે; પંખાથી એક બાજુએથી પંખાને મંદ મંદ પવન ઢોળાય છે; એવા સ્વપ્નામાં તેને આત્મા ચઢી ગયા. તે સ્વપ્નાના ભેાગ લેતાં તેનાં રામ ઉલ્લુસી ગયાં. એવામાં મેઘ મહારાજા ચઢી આવ્યા, વીજળીની ઝબકારા થવા લાગ્યા; સૂર્યદેવ વાદળાંથી ઢંકાઈ ગયા; સત્ર અંધકાર પથરાઈ ગયા; મુશલધાર વર્ષાદ થશે એવું જણાયું અને એટલામાં ગાજવીજથી એક પ્રમળ કડાકે થયા. કડાકાના અવાજથી ભય પામીને તે પામર ભિખારી બિચારા જાગી ગયા. શિક્ષા પાઠ. ૪૨. ભિખારીના ખેદ, ભાગ ૨:~ જુએ છે તે જે સ્થળે પાણીના ખાખરા ઘડા પડયો હતા તે સ્થળે તે ઘડા પડયો છે; જ્યાં ફાટીતૂટી ગાડી પડી હતી ત્યાં જ પડી છે. પેાતે જેવાં મિલન અને ગેાખજાળીવાળાં કપડાં ધારણ કર્યાં હતાં તેવાં ને તેવાં શરીર ઉપર વસ્ત્રો બિરાજે છે. નથી તલભાર વધ્યું કે નથી જવભાર ઘટયું. નથી તે દેશ કે નથી તે નગરી, નથી તે મહેલ કે For Private And Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાળા ૧૪૧ નથી તે પલંગ નથી તે ચામરછત્ર ધરનારા કે નથી તે છડીદારો; નથી તે સ્ત્રીઓ કે નથી વસ્ત્રાલંકારે, નથી તે પંખા કે નથી તે પવન; નથી તે અનુચરે કે નથી તે આજ્ઞા નથી તે સુખ વિલાસ કે નથી તે મોન્મત્તતા, ભાઈ તે પિતે જેવા હતા તેવાને તેવા દેખાયા. એથી તે દેખાવ જોઈને તે ખેદ પામે. સ્વપ્નામાં મેં મિથ્યા આડંબર દીઠે. તેથી આનંદ માન્ય; એમાંનું તે અહીં કશુંએ નથી; સ્વપ્નાના ભેગ ભેગવ્યા નહીં; અને તેનું પરિણામ જે ખેદ તે હું ભોગવું છું. એમ એ પામર જીવ પશ્ચાત્તાપમાં પડી ગયે અહો ભવ્ય ! ભિખારીનાં સ્વપ્ના જેવાં સંસારનાં સુખ અનિત્ય છે. સ્વપ્નામાં જેમ તે ભિખારી એ સુખ સમુદાય દીઠા અને આનંદ મા તેમ પામર પ્રાણીઓ સંસારસ્વપ્નને સુખ સમુદાયમાં આનંદ માને છે. જેમ તે સુખ સમુદાય જાગૃતિમાં મિથ્યા જણાયા તેમ જ્ઞાન પ્રાપ્ત થતાં સંસારનાં સુખ તેવાં જણાય છે. સ્વપ્નાના ભંગ ન ભોગવ્યા છતાં જેમ ભિખારીને ખેદની પ્રાપ્તિ થઈ, તેમ મેહાંધ પ્રાણીઓ સંસારમાં સુખ માની બેસે છે; અને ભગવ્યા સમ ગણે છે, પરંતુ પરિણામે ખેદ, દુર્ગતિ અને પ્રશ્ચાત્તાપ લે છે. તે ચપળ અને વિનાશી છતાં સ્વપ્નના ખેદ જેવું તેનું પરિણામ રહ્યું છે. એ ઉપરથી બુદ્ધિમાન પુરૂ આત્મહિતને શોધે છે. સંસારની અનિત્યતા પર એક કાવ્ય છે કે – (ઉપજાતિ) વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તે જળના તરંગ; પુરંદરી ચાપ અનંગરંગ, શું રાચિયે ત્યાં ક્ષણને પ્રસંગ? For Private And Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ૧૪૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir મેક્ષમાળા વિશેષાથ :-લક્ષ્મી વીજળી જેવી છે. વીજળીને ઝબકારા જેમ થઈ ને એલવાઈ જાય છે, તેમ લક્ષ્મી આવીને ચાલી જાય છે. અધિકાર પતગના રંગ જેવા છે. પતગના રંગ જેમ ચાર દિવસની ચટકી છે; તેમ અધિકાર માત્ર થાડા કાળ રહી હાથમાંથી જતા રહે છે. આયુષ્ય પાણીનાં મેાજા જેવું છે. પાણીના હિલેાળે આવ્યે કે ગયા તેમ જન્મ પામ્યા, અને એક દેહમાં રહ્યા કે ન રહ્યા ત્યાં ખીજા દેહમાં પડવું પડે છે. કામલેગ આકાશમાં ઉત્પન્ન થતા ઇંદ્રના ધનુષ્ય જેવા છે; જેમ ઇંદ્રધનુષ્ય વર્ષાકાળમાં થઈને ક્ષણવારમાં લય થઈ જાય છે; તેમ યૌવનમાં કામના વિકાર ફળીભૂત થઈ જારા વયમાં જતા રહે છે; ટૂંકામાં હે જીવ! એ સઘળી વસ્તુઓના સંબંધ ક્ષણભર છે. એમાં પ્રેમમ ધનની સાંકળે બંધાઈ ને શુ રાચવું? તાત્પર્ય એ સઘળાં ચપળ અને વિનાશી છે, તું અખંડ અને અવિનાશી છે; માટે તારા જેવી નિત્ય વસ્તુને પ્રાપ્ત કર ! એ એધ યથા છે. શિક્ષાપાઠ ૪૩. અનુપમ ક્ષમા : ક્ષમા એ અ ંતત્રુ જીતવામાં ખડ્ગ છે. પવિત્ર આચારની રક્ષા કરવામાં અખ્તર છે. શુદ્ધભાવે અસહ્ય દુઃખમાં સમપરિણામથી ક્ષમા રાખનાર મનુષ્ય ભવસાગર તરી જાય છે. કૃષ્ણ વાસુદેવના ગજસુકુમાર નામના નાના ભાઈ મહા સુરૂપવાન, સુકુમાર માત્ર બાર વર્ષની વયે ભગવાન નેમિનાથની પાસેથી સંસારત્યાગી થઈ સ્મશાનમાં ઉગ્ર ધ્યાનમાં For Private And Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાળા ૧૪૩ રહ્યા હતા, ત્યારે તેઓ એક અદ્ભુત ક્ષમામય ચરિત્રથી મહાસિદ્ધિને પામી ગયા, તે અહીં કહું છું. સોમલ નામના બ્રાહ્મણની સુરૂપવર્ણ સંપન્ન પુત્રી વેરે ગજસુકુમારનું સગપણ કર્યું હતું. પરંતુ લગ્ન થયા પહેલાં ગજકુમાર તો સંસાર ત્યાગી ગયા. આથી પોતાની પુત્રીનું સુખ જવાના દ્વેષથી તે સમલ બ્રાહ્મણને ભયંકર ક્રોધ વ્યાપે. ગજસુકુમારને શોધ કરતો કરતે એ સ્મશાનમાં જ્યાં મહામુનિ ગજસુકુમાર એકાગ્ર વિશુદ્ધભાવથી કાર્યોત્સર્ગમાં છે, ત્યાં આવી પહોંચ્યો. કેમળ ગજસુકુમારના માથા પર ચીકણું માટીની વાડ કરી; અને અંદર ધખધખતા અંગારા ભર્યા, ઇંધન પૂર્યું એટલે મહાતાપ થયે. એથી ગજસુકુમારને કેમળ દેહ બળવા માંડ્યો એટલે તે સેમલ જ રહ્યો. એ વેળા ગજસુકુમારના અસહ્ય દુઃખમાં કહેવું પણ શું હોય? પરંતુ ત્યારે તે સમભાવ પરિણામમાં રહ્યા. કિંચિત્ કોધ કે દ્વેષ એના હૃદયમાં જન્મ પામ્યું નહીં. પિતાના આત્માને સ્થિતિસ્થાપક કરીને બેધ દીધું કે જે ! તું એની પુત્રીને પર હોત તે એ કન્યાદાનમાં તને પાઘડી આપતા. એ પાઘડી થડા વખતમાં ફાટી જાય તેવી અને પરિણામે દુખઃ દાયક થાત. આ એને બહુ ઉપકાર થયે કે એ પાઘડી બદલ એણે મોક્ષની પાઘડી બંધાવી. એવા વિશુદ્ધ પરિણામથી અડગ રહી સમભાવથી તે અસહ્ય વેદના સહીને સર્વજ્ઞ સર્વદશ થઈ અનંત જીવન સુખને પામ્યા. કેવી અનુપમ ક્ષમાં અને કેવું તેનું સુંદર પરિણામ! તત્ત્વજ્ઞાનીઓનાં વચન છે કે, આત્મા માત્ર સ્વસદુભાવમાં આવવું જોઈએ અને For Private And Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૪ મોક્ષમાળા તે આજે તે મેક્ષ હથેળીમાં જ છે. ગજસુકુમારની નામાંકિત ક્ષમા કે વિશુદ્ધ બંધ કરે છે ! શિક્ષાપાઠ ૪૪. રાગ :– શ્રમણ ભગવાન મહાવીરના અગ્રેસર ગણધર ગૌતમનું નામ તમે બહવાર વાંચ્યું છે. ગૌતમસ્વામીના બેધેલા કેટલાક શિષ્ય કેવળજ્ઞાન પામ્યા છતાં ગૌતમ પોતે કેવળજ્ઞાન પામતા નહોતા, કારણ ભગવાન મહાવીરનાં અંગોપાંગ, વર્ણ, વાણી, રૂપ ઈત્યાદિક પર હજુ ગૌતમને મોહિની હતી. નિગ્રંથ પ્રવચનને નિષ્પક્ષપાતી ન્યાય એવો છે કે, ગમે તે વસ્તુપરને રાગ દુઃખદાયક છે. રાગ એ મેહિની અને મેહિની એ સંસાર જ છે. ગૌતમના હૃદયથી એ રાગ જ્યાંસુધી ખચ્ચે નહીં ત્યાં સુધી તેઓ કેવળજ્ઞાન પામ્યા નહીં. પછી શ્રમણ ભગવાન જ્ઞાતપુત્ર જ્યારે અનુપમેય સિદ્ધિ પામ્યા, ત્યારે ગૌતમ નગરમાંથી આવતા હતા, ભગવાનના નિર્વાણ સમાચાર સાંભળીને તેઓ ખેદ પામ્યા. વિરહથી તેઓ અનુરાગ વચનથી બેલ્યાઃ હે મહાવીર ! તમે મને સાથે તો ન લીધે, પરંતુ સંભાયે નહીં. મારી પ્રીતિ સામી તમે દષ્ટિ પણ કરી નહીં! આમ તમને છાજતું નહતું.” એવા તરંગે કરતાં કરતાં તેનું લશ ફર્યું ને તે નિરાગ શ્રેણિએ ચઢયા; “હું બહ મૂર્ખતા કરું છું. એ વીતરાગ નિર્વિકારી અને નિરાગી તે મારામાં કેમ હિની રાખે? એની શત્રુ અને મિત્ર પર કેવળ સમાન દષ્ટિ હતી; હું એ નિરાગીને મિથ્યા મેહ રાખું છું. મોહ સંસારનું For Private And Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વા. મોક્ષમાળા ૧૫ પ્રબળ કારણ છે.” એમ વિચારતાં વિચારતાં તેઓ શેક તજીને નિરાગી થયા. એટલે અનંતજ્ઞાન પ્રકાશિત થયું; અને પ્રાંતે નિર્વાણ પધાર્યા. - ગૌતમ મુનિને રાગ આપણને બહુ સૂક્ષ્મ બેધ આપે છે. ભગવાન પરનો મેહ ગૌતમ જેવા ગણધરને દુઃખદાયક થયે, તે પછી સંસારને, તે વળી પામર આત્માઓને મેહ કેવું અનંત દુઃખ આપતા હશે! સંસારરૂપી ગાડીને રાગ દ્વેષ એ બે રૂપી બળદ છે. એ ન હોય તો સંસારનું અટકન છે. જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી. આ માન્ય સિદ્ધાંત છે. રાગ તીવ્ર કમબંધનનું કારણ છે; એના ક્ષયથી આત્મસિદ્ધિ છે. શિક્ષા પાઠ ૪૫. સામાન્ય મનોરથ:– (સવૈયા) મહિનભાવ વિચાર અધીન થઈ ના નીરખું નયને પનારી; પથરતુલ્ય ગણું પરવૈભવ, નિર્મળ તાત્વિક લેભ સમારી! દ્વાદશ વ્રત અને દીનતા ધરી, સાત્વિક થાઉં સ્વરૂપ વિચાર; એ મુજ નેમ સદા શુભ હેમક, નિત્ય અખંડ રહો ભવહારી. ૧ તે ત્રિશલાતનયે મન ચિતવી, જ્ઞાન, વિવેક, વિચાર વધારું; નિત્ય વિશધ કરી નવ તત્ત્વને, ઉત્તમ બેધ અનેક ઉચ્ચારું. સંશયબીજ ઉગે નહીં અંદર, જે જિનનાં કથને અવધારું; રાજ્ય, સદા મુજ એજ મરથ, ધાર, થશે અપવર્ગઉતારુ. ૨ મે. ૧૦ For Private And Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૬ મેક્ષમાળા શિક્ષાપાઠ. ૪૬. કપિલમુનિ, ભાગ ૧:– કૌશાંબી નામની એક નગરી હતી. ત્યાંના રાજદરબારમાં રાજ્યનાં આભૂષણરૂપ કાશ્યપ નામનો એક શાસ્ત્રી રહેતા હતા. એની સ્ત્રીનું નામ શ્રીદેવી હતું. તેના ઉદરથી કપિલ નામને એક પુત્ર જન્મ્યા હતા. તે પંદર વર્ષને થયો ત્યારે તેના પિતા પરધામ ગયા. કપિલ લાડપાલમાં ઉછરેલો હોવાથી કંઈ વિશેષ વિદ્વત્તા પામ્યો નહતો, તેથી તેના પિતાની જગે કઈ બીજા વિદ્વાનને મળી. કાશ્યપશાસ્ત્રી જે પૂજી કમાઈ ગયા હતા તે કમાવામાં અશક્ત એવા કપિલે ખાઈને પૂરી કરી. શ્રીદેવી એક દિવસ ઘરના બારણામાં ઊભી હતી, ત્યાં બે ચાર નાકર સહિત પોતાના પતિની શાસ્ત્રીય પદવી પામેલે વિદ્વાન જતે તેના જેવામાં આવ્યો. ઘણા માનથી જતા આ શાસ્ત્રીને જોઈને શ્રીદેવીને પિતાની પૂર્વ સ્થિતિનું સ્મરણ થઈ આવ્યું. જ્યારે મારા પતિ આ પદવીપર હતા ત્યારે હું કેવું સુખ ભગવતી હતી! એ મારું સુખ તે ગયું પરંતુ મારો પુત્ર પણ પૂરું ભએ નહીં. એમ વિચારમાં ડોલતાં ડોલતાં તેની આંખમાંથી દડદડ આંસુ ખરવા મંડયાં. એવામાં ફરતો ફરતો કપિલ ત્યાં આવી પહોંચ્યું; શ્રીદેવીને રડતી જોઈ તેનું કારણ પૂછયું. કપિલના બહુ આગ્રહથી શ્રીદેવીએ જે હતું તે કહી બતાવ્યું. પછી કપિલ બોલ્યા “જે મા ! હું બુદ્ધિશાળી છું, પરંતુ મારી બુદ્ધિને ઉપગ જેવો જોઈએ તે થઈ શક્યો નછી, એટલે વિદ્યા વગર હું એ પદવી પામ્યું નહીં. તું કહે ત્યાં જઈને હવે હું મારાથી બનતી વિદ્યા સાધ્ય કરું.” For Private And Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાળા ૧૪૭ શ્રીદેવીએ ખેદ સાથે કહ્યું: “એ તારાથી બની શકે નહીં, નહીં તે આર્યાવર્તની મર્યાદા પર આવેલી શ્રાવસ્તી નગરીમાં ઇંદ્રદત્ત નામને તારા પિતાને મિત્ર રહે છે, તે અનેક વિદ્યાર્થી ઓને વિદ્યાદાન દે છે; જે તારાથી ત્યાં જવાય તે ધારેલી સિદ્ધિ થાય ખરી.” એક બે દિવસ રોકાઈ સજજ થઈ, અસ્તુ કહી કપિલજી પંથે પળ્યા. - અવધ વીતતાં કપિલ-શ્રાવસ્તીએ શાસ્ત્રીજીને ઘેર આવી પહોંચ્યા. પ્રણામ કરીને પિતાને ઇતિહાસ કહી બતાવ્યું. શાસ્ત્રીજીએ મિત્રપુત્રને વિદ્યાદાન દેવાને માટે બહુ આનંદ દેખાડો. પણ કપિલ આગળ કંઈ પૂંછ નહોતી કે તેમાંથી ખાય, અને અભ્યાસ કરી શકે; એથી કરીને તેને નગરમાં યાચવા જવું પડતું હતું, યાચતાં યાચતાં બપોર થઈ જતા હતા, પછી રઈ કરે, અને જમે ત્યાં સાંજને થોડો ભાગ રહેતો હતે; એટલે કંઈ અભ્યાસ કરી શકતો નહોતે, પંડિતે તેનું કારણ પૂછયું ત્યારે કપિલે કહી બતાવ્યું. પંડિત તેને એક ગૃહસ્થ પાસે તેડી ગયા. એને હંમેશાં ભેજન મળે એવી ઠવણ એક વિધવા બ્રાહ્મણને ત્યાં તે ગૃહસ્થ કપિલની અનુ. કંપા ખાતર કરી દીધી. જેથી કપિલને તે એક ચિતા ઓછી થઈ. શિક્ષાપાઠ ૪૭. કપિલમુનિ, ભાગ ૨:– એ નાની ચિંતા ઓછી થઈ, ત્યાં બીજી મેટી જંજાળ ઊભી થઈ. ભદ્રિક કપિલ હવે યુવાન થયે હતે; અને જેને ત્યાં તે જમવા જતો તે વિધવા બાઈ પણ યુવાન હતી. તેની For Private And Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૮ મેક્ષમાળા સાથે તેના ઘરમાં બીજું કઈ માણસ નહતું. હમેશને પર સ્પરની વાતચીતને સંબંધ વધે. વધીને હાસ્ય વિનદરૂપે થયે; એમ કરતાં કરતાં બન્નેને પ્રીતિ બંધાઈ કપિલ તેનાથી લુખ્ખાએકાંત બહુ અનિષ્ટ ચીજ છે !! - વિદ્યા પ્રાપ્ત કરવાનું તે ભૂલી ગયે. ગૃહસ્થ તરફથી મળતાં સીધાંથી બનેનું માંડ પૂરું થતું હતું, પણ લૂગડાંલત્તાના વાંધા થયા. ગૃહસ્થાશ્રમ માંડી બેઠા જેવું કપિલે કરી મૂકયું. ગમે તે છતાં હળુકર્મી જીવ હેવાથી સંસારની વિશેષ લોતાળની તેને માહિતી પણ નહોતી. પૈસા કેમ પિદા કરવા તે બિચારો તે જાણતો પણ નહતો. ચંચળ સ્ત્રીએ તેને રસ્તો બતાવ્યો કે, મુંઝાવામાં કંઈ વળવાનું નથી; પરંતુ ઉપાયથી સિદ્ધિ છે. આ ગામના રાજાને એ નિયમ છે કે, સવારમાં પહેલે જઈ જે બ્રાહ્મણ આશીર્વાદ આપે તેને તે બે માસા સેનું આપે છે. ત્યાં જે જઈ શકે અને પ્રથમ આશીર્વાદ આપી શકે, તો તે બે માસા રસનું મળે. કપિલે એ વાતની હા કહી. આઠ દિવસ સુધી આંટા ખાધા પણ વખત વીત્યા પછી જાય એટલે કંઈ વળે નહીં. એથી તેણે એક દિવસ નિશ્ચય કર્યો કે, જે હું ચેકમાં સૂવું તે ચીવટ રાખીને ઉડાશે. પછી ચોકમાં સૂતો. અધરાત ભાગતાં ચંદ્રને ઉદય થયે. કપિલે પ્રભાત સમીપ જાણીને મૂડીઓ વાળીને આશીર્વાદ દેવા માટે દેડતાં જવા માંડયું. રક્ષપાળે ચાર જાણીને તેને પકડી રાખ્યો. એક કરતાં બીજું થઈ પડ્યું. પ્રભાત થયે એટલે રક્ષપાળે તેને લઈ જઈને રાજાની સમક્ષ ઊભે રાખે. કપિલ બેભાન જે ઊભો રહ્યો For Private And Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેાક્ષમાળા ૧૪૯ રાજાને તેનાં ચારનાં લક્ષણુ ભાસ્યાં નહીં. એથી તેને સઘળુ વૃત્તાંત પૂછ્યું. ચંદ્રના પ્રકાશને સૂર્ય સમાન ગણનારની ભદ્રિકતાપર રાજાને દયા આવી. તેની દરિદ્રતા ટાળવા રાજાની ઈચ્છા થઈ. એથી કપિલને કહ્યું. આશીર્વાદને માટે થઈ તારે જે એટલી બધી તરખડ થઈ પડી છે, તેા હવે તારી ઈચ્છા પૂરતું તું માગી લે; હું તને આપીશ. કપિલ થેડીવાર મૂઢ જેવા રહ્યો. એથી રાજાએ કહ્યું, કેમ વિપ્ર, ક'ઈ માગતા નથી ? કપિલે ઉત્તર આપ્યા; મારું મન હજી સ્થિર થયું નથી; એટલે શું માગવું તે સૂઝતું નથી. રાજાએ સામેના બાગમાં જઈ ત્યાં બેસીને સ્વસ્થતા પૂર્વક વિચાર કરી કપિલને માગવાનું કહ્યું. એટલે કપિલ તે બાગમાં જઇને વિચાર કરવા બેઠા. શિક્ષાપાઠ ૪૮. કપિલમુનિ, ભાગ ૩:— એ માસા સેનું લેવાની ઇચ્છા હતી તે કપિલ હવે તૃષ્ણાતરંગમાં ઘસડાયેા. પાંચ મહેાર માગવાની ઈચ્છા કરી તા . ત્યાં વિચાર આવ્યા કે પાંચથી કાંઈ પૂરું થનાર નથી માટે પચવીશ મહેાર માગવી. એ વિચાર પણ કર્યાં. પંચવીશ મહેારથી કઈ આખું વર્ષ ઊતરાય. નહીં માટે સેા મહેાર માગવી. ત્યાં વળી વિચાર ફર્યાં. સા મહેારે એ વર્ષોં ઊતરી, વૈભવ ભાગવી, પાછાં દુઃખનાં દુઃખ માટે એક હજાર મહેારની યાચના કરવી ઠીક છે; પણ એક હજાર મહેારે છેાકરાં છૈયાંનાં એ ચાર ખર્ચ આવે કે એવું થાય તે પૂરું પણ શું થાય ? માટે દશ હજાર મહેાર માગવી કે જેથી જિંદગી પર્યંત પણ ચિંતા For Private And Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૦ મોક્ષમાળા નહિ. ત્યાં વળી ઈછા ફરી. દશ હજાર મહેર ખવાઈ જાય એટલે પછી મૂડી વગરના થઈ રહેવું પડે. માટે એક લાખ મહારની માગણું કરું કે જેના વ્યાજમાં બધા વૈભવ ભેગવું; પણ જીવ ! લક્ષાધિપતિ તે ઘણાય છે. એમાં આપણે નામાંકિત ક્યાંથી થવાને માટે કરેડ મહોર માગવી કે જેથી મહાન શ્રીમંતતા કહેવાય. વળી પાછે રંગ ફર્યો. મહાન શ્રીમતતાથી પણ ઘેર અમલ કહેવાય નહીં માટે રાજાનું અધું રાજ્ય માગવું; પણ જે અધું રાજ્ય માગીશ તેય રાજા મારા તુલ્ય ગણશે; અને વળી હું એને યાચક પણ ગણાઈશ. માટે માગવું તે આખું રાજ્ય માગવું. એમ એ તૃષ્ણામાં ડૂળે; પરંતુ તુચ્છ સંસારી એટલે પાછા વળે, ભલા જીવ ! આપણે એવી કૃતઘતા શા માટે કરવી પડે કે જે આપણને ઈચ્છા પ્રમાણે આપવા તત્પર થયે તેનું જ રાજ્ય લઈ લેવું અને તેને જ ભ્રષ્ટ કરે ? ખરું જોતાં તે એમાં આપણું જ ભ્રષ્ટતા છે. માટે અધું રાજ્ય માગવું; પરંતુ એ ઉપાધિયે મારે નથી જોઈતી. ત્યારે નાણાંની ઉપાધિ પણ ક્યાં ઓછી છે ? માટે કરોડ લાખ મૂકીને સો બસે મહેર જ માગી લેવી. જીવ, સે બસે મહોર હમણું આવશે તે પછી વિષય વિભવમાં જ વખત ચાલ્યા જશે; અને વિદ્યાભ્યાસ પણ ધર્યો રહેશે; માટે પાંચ મહોર હમણાં તે લઈ જવી પછીની વાત પછી. અરે! પાંચ મહેરનીએ હમણાં કંઈ જરૂર નથી, માત્ર બે માસા સોનું લેવા આવ્યું હતું તે જ માગી લેવું. આ તો જીવ બહુ થઈ. તૃષ્ણા સમુદ્રમાં તે બહુ ગળકાં ખાધાં. આખું રાજ્ય માગતાં પણ તૃષ્ણ છીપતી નહોતી, માત્ર સંતોષ અને For Private And Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાળા ૧૫૧ વિવેકથી તે ઘટાડી તે ઘટી. એ રાજા જે ચક્રવતી હતી તે પછી હું એથી વિશેષ શું માગી શકત? અને વિશેષ જ્યાં સુધી ન મળત ત્યાં સુધી મારી તૃષ્ણા સમાત પણ નહીં જ્યાં સુધી તૃષ્ણા સમાત નહિ ત્યાં સુધી હું સુખી પણ ન હતી. એટલેથી એ મારી તૃષ્ણ ટળે નહીં તો પછી બે માસાથી કરીને ક્યાંથી ટળે? એને આત્મા સવળીએ આવ્યો અને તે બોલ્યો, હવે મારે એ બે માસાનું પણ કંઈ કામ નથી. બે માસથી વધીને હું કેટલે સુધી પહોંચે ! સુખ તે સંતેષમાં જ છે. તૃષ્ણ એ સંસારવૃક્ષનું બીજ છે. એને હે જીવ, તારે શું ખપ છે? વિદ્યા લેતાં તે વિષયમાં પડી ગયે; વિષયમાં પડવાથી આ ઉપાધિમાં પડ્યો; ઉપાધિ વડે કરીને અનંત તૃષ્ણ સમુદ્રના તરંગમાં તું પડયો. એક ઉપાધિમાંથી આ સંસારમાં એમ અનંત ઉપાધિ વેઠવી પડે છે. એથી એને ત્યાગ કર ઉચિત છે. સત્ય સંતોષ જેવું નિરુપાધિ સુખ એકે નથી. એમ વિચારતાં વિચારતાં, તૃષ્ણા શમાવવાથી તે કપિલનાં અનેક આવરણ ક્ષય થયાં. તેનું અંતઃકરણ પ્રફુલ્લિત અને બહુ વિવેકશીલ થયું. વિવેકમાં ને વિવેકમાં ઉત્તમ જ્ઞાનવડે તે સ્વાત્મને વિચાર કરી શક્યો. અપૂર્વશ્રેણિએ ચઢી તે કૈવલ્યજ્ઞાનને પામ્યો કહેવાય છે. તૃષ્ણ કેવી કનિષ્ઠ વસ્તુ છે! જ્ઞાનીઓ એમ કહે છે કે તૃષ્ણ આકાશના જેવી અનંત છે; નિરંતર તે નવયૌવન રહે છે. કંઈક ચાહના જેટલું મળ્યું એટલે ચાહનાને વધારી દે છે. સંતેષ એ જ કલ્પવૃક્ષ છે; અને એ જ માત્ર મનેવાંછિતતા પૂર્ણ કરે છે. For Private And Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૨ મેક્ષમાળા શિક્ષાપાઠ ૪૯. તૃષ્ણાની વિચિત્રતા – (મનહર છંદ) (એક ગરીબની વધતી ગયેલી તૃષ્ણ.) હતી દીનતાઈ ત્યારે તાકી પટેલાઈ અને, મળી પટેલાઈ ત્યારે તાકી છે શેઠાઈનિ; સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રિતાઈ અને, આવી મંત્રિતાઈ ત્યારે તાકી નૃપતાઈને. મળી નૃપતાઈ ત્યારે તાકી દેવતાઈ અને, દીઠી દેવતાઈ ત્યારે તાકી શંકરાઈને; અહે! રાજચંદ્ર માને માનો શંકરાઈમળી; વધે તૃષ્ણાઈ, તેય જાય ન મરાઈને (૨) કરચલી પડી દાઢી ડાચાંતણે દાટ વળે, કાળી કેશપટી વિષે, વેતતા છવાઈ ગઈ સૂંઘવું, સાંભળવું ને, દેખવું તે માંડી વાળ્યું, તેમ દાંત આવલી તે, ખરી કે ખવાઈ ગઈ વળી કેડ વાંકી, હાડ ગયાં, અંગરંગ ગ, ઊઠવાની આય જતાં લાકડી લેવાઈ ગઈ, અરે! રાજચંદ્ર એમ, યુવાની હરાઈ પણ, મનથી ને તેય રાંડ, મમતા મરાઈ ગઈ કરેડોન કરજના, શિરપર ડંકા વાગે, રેગથી રુંધાઈ ગયું, શરીર સુકાઈને; For Private And Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાળા ૧પ૩ પુરપતિ પણ માથે, પીડવાને તાકી રહ્યો, પેટ તણું વેઠ પણ, શકે ન પુરાઈને. પિતૃ અને પરણું તે, મચાવે અનેક ધંધ, પુત્ર, પુત્રી ભાખે ખાઉં ખાઉં દુઃખદાઈને, અરે ! રાજચંદ્ર તોય જીવ ઝાવા દાવા કરે, જ જાળ છંડાય નહીં, તજી તૃષનાઈને. થઈ ક્ષીણ નાડી અવાચક જે રહ્યો પડી, જીવન દીપક પાપે કેવળ ઝંખાઈને; છેલ્લી ઈસે પડયો ભાળી ભાઈએ ત્યાં એમ ભાખ્યું, હવે ટાઢી માટી થાય તે તો ઠીક ભાઈને. હાથને હલાવી ત્યાં તે ખીજી બુદ્દે સૂચવ્યું છે, બેલ્યા વિના બેસ બાળ તારી ચતુરાઈને! અરે! રાજચંદ્રદેખે દેખ આશાપાશ કે? જતાં ગઈ નહીં ડેશે મમતા મરાઈને! શિક્ષાપાઠ પાઠ ૫૦. પ્રમાદ:– ધર્મની અનાદરતા, ઉન્માદ, આળસ, કષાય, એ સઘળાં પ્રમાદનાં લક્ષણ છે. ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રમાં ગૌતમને કહ્યું કે, હે ગૌતમ? મનુષ્યનું આયુષ્ય ડાભની અણી પર પડેલા જળના બિંદુ જેવું છે. જેમ તે બિંદુને પડતાં વાર લાગતી નથી તેમ આ મનુ. For Private And Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૪ મેક્ષમાળા ધ્યાયુ જતાં વાર લાગતી નથી. એ બોધના કાવ્યમાં જેથી કડી સ્મરણમાં અવશ્ય રાખવા જેવી છે. “સમર્થા ગોચન પ્રમાણ'એ પવિત્ર વાક્યના બે અર્થ થાય છે. એક તે હે! ગૌતમ, સમય એટલે અવસર પામીને પ્રમાદન કરે અને બીજે એ કે મેષાનમેષમાં ચાલ્યા જતા અસંખ્યાતમા ભાગને જે સમય કહેવાય છે તેટલે વખત પણ પ્રમાદ ન કરે. કારણ દેહ ક્ષણભંગુર છે; કાળશિકારી માથે ધનુષ્યબાણ ચઢાવીને ઊભે. છે. લીધે કે લેશે એમ જ જાળ થઈ રહી છે ત્યાં પ્રમાદથી ધર્મ કર્તવ્ય કરવું રહી જશે. અતિવિચક્ષણ પુરુષે સંસારની સર્વોપાધિ ત્યાગીને અહેરાત્ર ધર્મમાં સાવધાન થાય છે; પળને પણ પ્રમાદ કરતા નથી. વિચક્ષણ પુરુષો અહોરાત્રના છેડાભાગને પણ નિરંતર ધર્મકર્તવ્યમાં ગાળે છે, અને અવસરે અવસરે ધર્મકર્તવ્ય કરતા રહે છે. પણ મૂઢ પુરુષે નિદ્રા, આહાર મજશેખ અને વિકથા તેમજ રંગરાગમાં આયુ વ્યતીત કરી નાખે છે. એનું પરિણામ તેઓ અધોગતિરૂપ પામે છે. જેમ બને તેમ યત્ના અને ઉપગથી ધર્મને સાધ્ય કરે એગ્ય છે. સાઠ ઘડીના અહોરાત્રમાં વીશ ઘડી તે નિદ્રામાં ગાળીએ છીએ. બાકીની ચાળીશ ઘડી ઉપાધિ, ટેલટપ્પા અને રઝળવામાં ગાળીએ છીએ. એ કરતાં એ સાઠ ઘડીના વખતમાંથી બે ચાર ઘડી વિશુદ્ધ ધર્મકર્તવ્યને માટે ઉપગમાં લઈએ તે બની શકે એવું છે. એનું પરિણામ પણ કેવું સુંદર થાય ? - પળ એ અમૂલ્ય ચીજ છે. ચકવતી પણ એક પળ For Private And Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાળા ૧૫૫ પામવા આખી રિદ્ધિ આપે તે પણ તે પામનાર નથી. એક પળ વ્યર્થ ખાવાથી એક ભવ હારી જવા જેવું છે. એમ તત્વની દૃષ્ટિએ સિદ્ધ છે ! - શિક્ષાપાઠ ૫૧. વિવેક એટલે શું ?:– લઘુ શિષ્ય–ભગવન! આપ અમને સ્થળે સ્થળે કહેતા આવે છે કે વિવેક એ મહાન શ્રેયસ્કર છે. વિવેક એ અંધારામાં પડેલા આત્માને ઓળખવાને દીવે છે. વિવેક વડે કરીને ધર્મ ટકે છે. વિવેક નથી ત્યાં ધર્મ નથી તે વિવેક એટલે શું? તે અમને કહો. ગુરુ-આયુષ્યમને ! સત્યાસત્યને તેને સ્વરૂપે કરીને સમજવાં તેનું નામ વિવેક. - લઘુ શિષ્ય–સત્યને સત્ય અને અસત્યને અસત્ય કહેવાનું તે બધાય સમજે છે. ત્યારે મહારાજ ! એઓ ધર્મનું મૂળ પામ્યા કહેવાય? ગુરુ—તમે જે વાત કહી છે તેનું એક દષ્ટાંત આપ જોઈએ. લઘુ શિષ્ય–અમે પોતે કડવાને કડવું જ કહીએ છીએ, મધુરાને મધુરું કહીએ છીએ, ઝેરને ઝેર ને અમૃતને અમૃત કહીએ છીએ. ગુરુ–આયુષ્યમો ! એ બધાં દ્રવ્ય પદાર્થ છે; પરંતુ આત્માને કઈ કડવાશ, કઈ મધુરાશ, કયું ઝેર અને કયું અમૃત છે એ ભાવપદાર્થોની એથી કંઈ પરીક્ષા થઈ શકે ? - લઘુ શિષ્યો–ભગવન! એ સંબંધી તો અમારું લક્ષ પણ નથી. For Private And Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧પ૬ મેક્ષમાળા ગુરુ–ત્યારે એ જ સમજવાનું છે કે જ્ઞાનદશનરૂપ આત્માના સત્ય ભાવ પદાર્થને અજ્ઞાન અને આદર્શનારૂપ અસત્ વસ્તુએ ઘેરી લીધા છે. એમાં એટલી બધી મિત્રતા થઈ ગઈ છે કે પરીક્ષા કરવી અતિ અતિ દુર્લભ છે. સંસારનાં સુખ અનંતી વાર આત્માએ ભગવ્યાં છતાં તેમાંથી હજુ પણ મહિની ટળી નહીં, અને તેને અમૃત જેવો ગયે એ અવિવેક છે, કારણ સંસાર કડો છે; કડવા વિપાકને આપે છે, તેમજ વૈરાગ્ય જે એ કડવા વિપાકનું ઔષધ છે, તેને કડ ગ; આ પણ અવિવેક છે. જ્ઞાન દર્શનાદિ ગુણ અજ્ઞાન, અદશને ઘેરી લઈ જે મિત્રતા કરી નાંખી છે તે ઓળખી ભાવ અમૃતમાં આવવું, એનું નામ વિવેક છે. કહે ત્યારે હવે વિવેક એ કેવી વસ્તુ ઠરી ! લઘુ શિષ્ય–અહો ! વિવેક એ જ ધર્મનું મૂળ અને ધર્મ રક્ષક કહેવાય છે, તે સત્ય છે. આત્મસ્વરૂપને વિવેક વિના ઓળખી શકાય નહીં એ પણ સત્ય છે. જ્ઞાન, શીલ, ધર્મ, તત્ત્વ અને તપ એ સઘળાં વિવેક વિના ઉદય પામે નહીં એ આપનું કહેવું યથાર્થ છે. જે વિવેકી નથી તે અજ્ઞાની અને મંદ છે. તે જ પુરૂષ મતભેદ અને મિથ્યાદર્શનમાં લપેટાઈ રહે છે. આપની વિવેક સંબંધીની શિક્ષા અમે નિરંતર મનન કરીશું. શિક્ષા પાઠ પર. જ્ઞાનીઓએ વૈરાગ્ય શા માટે છે ? સંસારના સ્વરૂપ સંબંધી આગળ કેટલુંક કહેવામાં આવ્યું છે. તે તમને લક્ષમાં હશે. For Private And Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાળા ૧પ૭ જ્ઞાનીઓએ એને અનંત ખેદમય, અનંત દુઃખમય, અવ્યવસ્થિત, ચળવિચળ અને અનિત્ય કહ્યો છે. આ વિશેષણો લગાડવા પહેલાં એમણે સંસાર સંબંધી સંપૂર્ણ વિચાર કરે જણાય છે. અનંત ભવનું પર્યટન, અનંતકાળનું અજ્ઞાન, અનંત જીવનને વ્યાઘાત, અનંત મરણ, અનંત શેક એ વડે કરીને સંસારચક્રમાં આત્મા ભમ્યા કરે છે. સંસારની દેખાતી ઈંદ્રવારણું જેવી સુંદર મહિનીએ આત્માને તટસ્થ લીન કરી નાંખે છે. એ જેવું સુખ આત્માને ક્યાંય ભાસતું નથી. હિનીથી સત્યસુખ એને એનું સ્વરૂપ જેવાની એણે આકાંક્ષા પણ કરી નથી. પતંગની જેમ દીપક પ્રત્યે મોહિની છે તેમ આત્માની સંસાર સંબંધે માહિની છે. જ્ઞાનીઓ એ સંસારને ક્ષણભર પણ સુખરૂપ કહેતા નથી. તલ જેટલી જગ્યા પણ એ સંસારની ઝેર વિના રહી નથી. એક ભુંડથી કરીને એક ચક્રવર્તી સુધી ભાવે કરીને સરખાપણું રહ્યું છે, એટલે ચકવતની સંસાર સંબંધમાં જેટલી મહિના છે, તેટલી જ બલકે તેથી વિશેષ ભુંડને છે. ચક્રવતી જેમાં સમગ્ર પ્રજાપર અધિકાર ભગવે છે, તેમ તેની ઉપાધિ પણ ભોગવે છે. મુંડને એમાંનું કશુંયે ભેગવવું પડતું નથી. અધિકાર કરતાં ઊલટી ઉપાધિ વિશેષ છે. ચક્રવતીને પોતાની પત્ની પ્રત્યે પ્રેમ એટલે છે, તેટલો જ બલકે તેથી વિશેષ ભુંડને પિતાની ભુંડણી પ્રત્યે પ્રેમ રહ્યો છે. ચક્રવતી ભેગથી જેટલે રસ લે છે, તેટલો જ રસ ભુંડ પણ માની બેઠું છે. ચક્રવર્તીની જેટલી વૈભવની બહાળતા છે, તેટલી જ ઉપાધિ છે. મુંડને એના વૈભવના પ્રમાણમાં છે. બન્ને જન્મ્યાં છે અને બન્ને મરવાનાં છે. For Private And Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૮ મેક્ષમાળા આમ અતિ સૂક્ષ્મ વિચારે ક્ષણિકતાથી, રોગથી, જરાથી બને પ્રાહિત છે. દ્રવ્ય ચકવતી સમર્થ છે. મહા પુણ્યશાળી છે. શતાવેદની ભેગવે છે, અને ભુંડ બિચારું અશાતા વેદની ભેગવી રહ્યું છે. બંનેને અશાતા-શાતા પણ છે; પરંતુ ચક્રવતી મહા સમર્થ છે. પણ જો એ જીવનપર્યત મેહાંધ રહ્યો તે સઘળી બાજી હારી જવા જેવું કરે છે. મુંડને પણ તેમજ છે. ચક્રવતી લાઘાપુરુષ હોવાથી ભુંડથી એ રૂપે એની તુલના જ નથી; પરંતુ આ સ્વરૂપે છે. ભેગ ભગવવામાં પણ બને તુચ્છ છે; બન્નેનાં શરીર પર માંસાદિકનાં છે. સંસારની આ ઉત્તમોત્તમ પદવી આવી રહી ત્યાં આવું દુઃખ, ક્ષણિકતા, તુચ્છતા, અંધપણું એ રહ્યું છે તે પછી બીજે સુખ શા માટે ગણવું જોઈએ ? એ સુખ નથી, છતાં સુખ ગણે તે જે સુખ ભયવાળાં અને ક્ષણિક છે તે દુઃખ જ છે. અનંત તાપ, અનંત શેક, અનંત દુઃખ જોઈને જ્ઞાનીએએ આ સંસારને પૂંઠ દીધી છે તે સત્ય છે. એ ભણી પાછું વાળી જેવા જેવું નથી, ત્યાં દુઃખ, દુઃખ ને દુઃખ જ છે. દુઃખને એ સમુદ્ર છે. વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભૂમિ છે. બીજે તે જે સુખાક, અને શિક્ષાપાઠ પ૩. મહાવીરશાસન :– હમણાં જે શાસન પ્રવર્તમાન છે તે શ્રમણ ભગવંત મહાવીરનું પ્રણીત કરેલું છે. ભગવાન મહાવીરને નિર્વાણ ૧. મેક્ષમાળા પ્રથમવૃત્તિ વીરસંવત ૨૪૧૪ એટલે સં. ૧૯૪૪માં છપાઈ છે. For Private And Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેક્ષમાળા ૧૫૯ પધાર્યા ર૪૧૪ વર્ષ થઈ ગયાં. મગધ દેશના ક્ષત્રિયકુંડ નગરમાં ત્રિશલાદેવી ક્ષત્રિયાણીની કુખે સિદ્ધાર્થ રાજાથી ભગવાન મહાવીર જમ્યા. મહાવીર ભગવાનના મેટા ભાઈનું નામ નંદીવર્ધમાન હતું. મહાવીર ભગવાનની સ્ત્રીનું નામ યાદા હતું. ત્રીશ વર્ષ તેઓ ગૃહસ્થાશ્રમમાં રહ્યા. એકાંતિક વિહારે સાડાબાર વર્ષ એક પક્ષ તપાદિક સમ્યકાચારે, એમણે અશેષ ઘનઘાતી કમને બાળીને ભસ્મીભૂત કર્યા અને અનુપમેય કેવળજ્ઞાન અને કેવળદર્શન ઋજુવાલિકા નદીને કિનારે પામ્યા. એકંદર બહોતેર વર્ષની લગભગ આયુ ભોગવી સર્વ કમ ભસ્મીભૂત કરી સિદ્ધસ્વરૂપને પામ્યા. વર્તમાન ચોવીસીના એ છેલ્લા જિનેશ્વર હતા. એઓનું આ ધર્મતીર્થ પ્રવર્તે છે. તે ૨૧,૦૦૦ વર્ષ એટલે પંચકાળની પૂર્ણતા સુધી પ્રવર્તશે; એમ ભગવતીસૂત્રનાં પ્રવચન છે. આ કાળ દશ અપવાદથી યુક્ત હોવાથી એ ધર્મતીર્થ પર અનેક વિપત્તિઓ આવી ગઈ છે, આવે છે, અને પ્રવચન પ્રમાણે આવશે પણ ખરી. જેનસમુદાયમાં પરસ્પર મતભેદ બહુ પડી ગયા છે. પરસ્પર નિંદાથેથી જ જાળ માંડી બેઠા છે. વિવેક વિચારે મધ્યસ્થ પુરુષ મતમતાંતરમાં નહીં પડતાં જૈન શિક્ષાનાં મૂળ તત્ત્વ પર આવે છે; ઉત્તમ શીલવાન મુનિઓ પર ભાવિક રહે છે. સત્ય એકાગ્રતાથી પિતાના આત્માને દમે છે. વખતે વખતે શાસન કંઈ સામાન્ય પ્રકાશમાં આવે છે; For Private And Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૦ મેક્ષમાળા પણ કાળપ્રભાવને લીધે તે જોઈએ એવું પ્રકુટિલત ન થઈ શકે. “વંજ ના છિના' એવું ઉત્તરાધ્યયન સૂત્રમાં વચન છે; એનો ભાવાર્થ એ છે કે છેલ્લા તીર્થકર (મહાવીર સ્વામી)ના શિષ્ય વાંકા અને જડ થશે અને તેમની સત્યતા વિષે કેઈને બેસવું રહે તેમ નથી. આપણે કયાં તત્ત્વનો વિચાર કરીએ છીએ? ક્યાં ઉત્તમ શીલને વિચાર કરીએ છીએ? નિયમિત વખત ધર્મમાં કયાં વ્યતીત કરીએ છીએ? ધર્મ તીર્થના ઉદયને માટે કયાં લક્ષ રાખીએ છીએ ? કયાં દાઝવડે ધર્મતને શોધીએ છીએ ? શ્રાવક કુળમાં જગ્યા એથી કરીને શ્રાવક, એ વાત આપણે ભાવે કરીને માન્ય કરવી જોઈતી નથી; એને માટે જોઈતા આચાર, જ્ઞાન, શોધ કે એમાંનાં કંઈ વિશેષ લક્ષણે હેય તેને શ્રાવક માનીએ તે તે યથાયોગ્ય છે. દ્રવ્યાદિક કેટલાક પ્રકારની સામાન્ય દયા શ્રાવકને ઘેર જમે છે અને તે પાળે છે, એ વાત વખાણવા લાયક છે; પણ તત્ત્વને કેઈક જ જાણે છે, જાણ્યા કરતાં ઝાઝી શંકા કરનાર અર્ધદગ્ધ પણ છે; જાણીને અહં પદ કરનારા પણ છે; પરંતુ જણને તત્ત્વના કાંટામાં તળનારા કેઈક વિરલા જ છે. “પરસ્પર આમ્નાયથી કેવળ, મનઃપર્યવ અને પરમાવધિજ્ઞાન” વિચ્છેદ ગયાં. દષ્ટિવાદ વિચ્છેદ ગયું; સિદ્ધાંતને ઘણે ભાગ વિચછેદ ગયે; માત્ર થોડા રહેલા ભાગ પર સામાન્ય સમજણથી શંકા કરવી યોગ્ય નથી. જે શંકા થાય તે વિશેષ જાણનારને પૂછવી, ત્યાંથી મનમાન ઉત્તર ન મળે તે પણ જિનવચનની શ્રદ્ધા ચળવિચળ કરવી નહીં. અનેકાંત શૈલીના સ્વરૂપને વિરલા જાણે છે. For Private And Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેાક્ષમાળા ૧૬૧ ભગવાનનાં કથનરૂપ મણિના ઘરમાં કેટલાક પામર પ્રાણીએ દોષરૂપી કાણુ શેાધવાનું મથન કરી અધોગતિજન્ય ક આંધે છે. લીલેાતરીને બદલે તેની સુકવણી કરી લેવાનું કાણે, કેવા વિચારથી શેાધી કાઢયું હશે ? આ વિષય મહુ માટે છે. એ સમધી અહીં આગળ કઈ કહેવાની ચેાગ્યતા નથી. ટૂંકામાં કહેવાનું કે આપણે આપણા આત્માના સાક અર્થે મતભેદમાં પડવું નહીં. ઉત્તમ અને શાંત મુનિને સમાગમ, વિમળ આચાર, વિવેક, દયા, ક્ષમા એનું સેવન કરવું. મહાવીર તી ને અર્થે અને તે વિવેકી એધ કારણ સહિત આપવેા. તુચ્છ બુદ્ધિથી શકિત થવું નહીં, એમાં આપણું પરમ મંગળ છે, એ વિસર્જન કરવું નહીં.. શિક્ષાપાઠ ૫૪ અશુચિ કાને કહેવી?— જિજ્ઞાસુ—મને જૈન મુનિએના આચારની વાત બહુ રુચી છે. એએના જેવા કેાઈ દર્શનના સતામાં આચાર નથી. ગમે તેવા શિયાળાની ટાઢમાં અમુક વસ્ત્ર વડે તેને રેડવવું પડે છે; ઉનાળામાં ગમે તેવા તાપમાં તપતાં છતાં પગમાં તેએને પગરખાં કે માથા પર છત્રી લેવાતી નથી. ઊની રેતીમાં આતાપના લેવી પડે છે. યાવજ્જીવ ઊનું પાણી પીએ છે. ગૃહસ્થને ઘેર તેઓ બેસી શકતા નથી. શુદ્ધ બ્રહ્મચર્ય પાળે છે. ફૂટી બદામ પણ પાસે રાખી શકતા નથી. અયેાગ્ય વચન તેએથી બેાલી શકાતું નથી. વાહન તેઓ લઈ શકતા નથી. આવા પવિત્ર આચારે, ખરે! મેાક્ષદાયક છે, પરંતુ મે. ૧૧ For Private And Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૨ મોક્ષમાળા નવ વાડમાં ભગવાને સ્નાન કરવાની ના કહી છે એ વાત તે મને યથાર્થ બેસતી નથી. સત્ય–શા માટે બેસતી નથી? જિજ્ઞાસુ–કારણ એથી અશુચિ વધે છે. સત્ય-કઈ અશુચિ વધે છે? જિજ્ઞાસુ—શરીર મલિન રહે છે એ. સત્ય–ભાઈ શરીરની મલિનતાને અશુચિ કહેવી એ વાત કંઈ વિચારપૂર્વક નથી. શરીર પોતે શાનું બન્યું છે એ તો વિચાર કરો. રક્ત, પિત્ત, મળ, મૂત્ર, લેમને એ ભંડાર છે. તે પર માત્ર ત્વચા છે; છતાં એ પવિત્ર કેમ થાય? વળી સાધુએ એવું કંઈ સંસારી કર્તવ્ય કર્યું ન હોય કે જેથી તેઓને સ્નાન કરવાની આવશ્યકતા રહે. જિજ્ઞાસુ–પણ સ્નાન કરવાથી તેઓને હાનિ શું છે? સત્ય—એ તે સ્થળબુદ્ધિને જ પ્રશ્ન છે. નહાવાથી અસંખ્યાતા જ તુને વિનાશ, કામાગ્નિની પ્રદીસતા, વ્રતને ભંગ, પરિણામનું બદલવું, એ સઘળી અશુચિ ઉત્પન્ન થાય છે અને એથી આત્મા મહા મલિન થાય છે. પ્રથમ એને વિચાર કરે જોઈએ. શરીરની, જીવહિંસાયુક્ત જે મલિનતા છે તે અશુચિ છે. અન્ય મલિનતાથી તો આત્માની ઉજજવળતા થાય છે, એ તત્ત્વવિચારે સમજવાનું છે; નહાવાથી વ્રતભંગ થઈ આત્મા મલિન થાય છે અને આત્માની મલિનતા એ જ અશુચિ છે. જિજ્ઞાસુ–મને તમે બહુ સુંદર કારણ બતાવ્યું. સૂક્ષ્મ For Private And Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેક્ષમાળા વિચાર કરતાં જિનેશ્વરનાં કથનથી બોધ અને અત્યાનંદ પ્રાપ્ત થાય છે. વારુ, ગૃહસ્થાશ્રમીઓને જીવહિંસા કે સંસાર કdવ્યથી થયેલી શરીરની અશુચિ ટાળવી જોઈએ કે નહીં? સત્ય સમજણપૂર્વક અશુચિ ટાળવી જ જોઈએ. જેન જેવું એકકે પવિત્ર દર્શન નથી, અને તે અપવિત્રતાનો બોધ કરતું નથી પરંતુ શૌચાશૌચનું સ્વરૂપ સમજવું જોઈએ. શિક્ષાપાઠ ૫૫. સામાન્ય નિત્યનિયમ:– પ્રભાત પહેલાં જાગૃત થઈ, નમસ્કાર મંત્રનું સ્મરણ કરી મન વિશુદ્ધ કરવું. પાપ વ્યાપારની વૃત્તિ રોકી રાત્રિ સંબંધી થયેલા દેશનું ઉપગપૂર્વક પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ કર્યા પછી યથાવસર ભગવાનની ઉપાસના સ્તુતિ તથા સ્વાધ્યાયથી કરીને મનને ઉજવલ કરવું. માતપિતાનો વિનય કરી, આત્મહિતને લક્ષ ભુલાય નહીં, તેમ યત્નાથી સંસારી કામમાં પ્રવર્તન કરવું. પિતે ભજન કરતાં પહેલાં સત્પાત્રે દાન દેવાની પરમ આતુરતા રાખી તે વેગ મળતાં યાચિત પ્રવૃત્તિ કરવી. આહાર, વિહારને નિયમિત વખત રાખવો તેમજ સત્ શાસ્ત્રના અભ્યાસને અને તાત્વિક ગ્રંથના મનનનો પણ નિયમિત વખત રાખ. સાયંકાળે સંધ્યાવશ્યક ઉપગપૂર્વક કરવું. ચેવિહાર પ્રત્યાખ્યાન કરવું. નિયમિત નિદ્રા લેવી. For Private And Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાળા - સૂતા પહેલાં અઢાર પાપસ્થાનક, દ્વાદશત્રદોષ અને સવ જીવને ક્ષમાવી, પંચપરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરી, મહાશાંતિથી સમાધિભાવે શયન કરવું, - આ સામાન્ય નિયમ બહુ લાભદાયક થશે. એ તમને સંક્ષેપમાં કહ્યા છે. સૂક્ષ્મ વિચારથી અને તેમાં પ્રવર્તવાથી એ વિશેષ મંગળદાયક છે. શિક્ષાપાઠ ૫૬. ક્ષમાપના :– હે ભગવાન! હું બહુ ભૂલી ગયે, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્વને મેં વિચાર કર્યો નહીં, તમારા પ્રણીત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં. હે ભગવન્! ભૂલ્ય, આથડ્યો, રઝળે અને અનંત સંસારની વિટખૂનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદન્મત્ત અને કમરજથી કરીને મલિન છું. હે પરમાત્મા! તમારાં કહેલાં તત્ત્વ વિના મારે મેક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડયો છું. અજ્ઞાનથી અંધ થયે છું; મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશિત છું, અનાથ છું. નિરોગી પરમાત્મા! હું હવે તમારે તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણુ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું. તે સર્વ પાપથી મુક્ત થવું એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપને હું હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના For Private And Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેાક્ષમાળા ૧૬૫ ચમત્કારે મારા સ્વરૂપને પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિ કારી, સચિદાન દસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અને તદશી અને ત્રૈલેાકયપ્રકાશક છે. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહેારાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સવજ્ઞ ભગવાન ! તમને હું વિશેષ શું કહું? તમારાથી કાંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્માંજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું.” ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ · ˆ―――― શિક્ષાપાઠ પ૭, વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે: એક વસ્ત્ર લાહીથી કરીને રંગાયું. તેને જો લેહીથી ધાઈ એ તે તે ધોઈ શકાનાર નથી; પરંતુ વિશેષ રગાય છે. જો પાણીથી એ વસ્ત્રને ધેાઈએ તે તે મલિનતા જવાના સંભવ છે. એ દૃષ્ટાંત પરથી આત્મા પર વિચાર લઈ એ. આત્મા અનાદિકાળથી સંસારરૂપી લેાહીથી મલિન થયા છે. મલિનતા રામ રામ ઉતરી ગઈ છે! એ મલિનતા આપણે વિષય શૃંગારથી ટાળવા ધારીએ તે તે ટળી શકે નહીં. લાહીથી જેમ લેાહી ધાવાતું નથી, તેમ શૃગારથી કરીને વિષયજન્ય આત્મમલિનતા ટળનાર નથી એ જાણે નિશ્ચયરૂપ છે. અનેક ધ મતે આ જગતમાં ચાલે છે, તે સંબંધી અપક્ષપાતે વિચાર કરતાં આગળથી આટલું વિચારવું અવશ્યનું છે, કે જ્યાં સ્ત્રીએ ભેગવવાને ઉપદેશ કર્યાં હાય, લક્ષ્મીલીલાની શિક્ષા આપી હાય, રંગ, રાગ, ગુલતાન અને એશ For Private And Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાળા આરામ કરવાનું તત્ત્વ બતાવ્યું હોય ત્યાંથી આપણા આત્માની સત્ શાંતિ નથી. કારણ એ ધર્મમત ગણીએ તે આ સંસાર ધમમતયુક્ત જ છે. પ્રત્યેક ગૃહસ્થનું ઘર એ જ વૈજનાથી ભરપૂર હોય છે. છેકરા હૈયાં, સ્ત્રી, રંગ, રાગ, તાન ત્યાં જામ્યું પડયું હોય છે. અને તે ઘર ધમમંદિર કહેવું તે પછી અધર્મસ્થાનક કયું? અને, જેમ વતીએ છીએ તેમ વર્તવાથી ખોટું પણ શું? કઈ એમ કહે કે પેલાં ધર્મમંદિરમાં તે પ્રભુની ભક્તિ થઈ શકે છે તો તેઓને માટે ખેદપૂર્વક આટલે જ ઉત્તર દેવાને છે કે, તે પરમાત્મતત્વ અને તેની વૈરાગ્યમય ભક્તિને જાણતા નથી. ગમે તેમ છે પણ આપણે - આપણું મૂળ વિચાર પર આવવું જોઈએ. તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ આત્મા સંસારમાં વિષયાદિક મલિનતાથી પર્યટન કરે છે. તે મલિનતાને ક્ષય વિશુદ્ધ ભાવ જળથી હેવો જોઈએ. અહંતનાં કહેલાં તત્વરૂપ સાબુ અને વૈરાગ્યરૂપી જળથી ઉત્તમ આચારરૂપ પથ્થર પર રાખીને આત્મવસ્ત્રને ધનાર નિગ્રંથ ગુરુ છે. આમાં જે વૈરાગ્ય જળ ન હોય તે બધાં સાહિત્યે કંઈ કરી શકતાં નથી, માટે વૈરાગ્યને ધર્મનું સ્વરૂપ કહી શકાય. યદિ અહંત પ્રણીત તત્ત્વ વૈરાગ્ય જ બધે છે, તો તેજ ધર્મનું સ્વરૂપ એમ ગણવું. શિક્ષાપાઠ ૫૮. ધર્મના મતભેદ, ભાગ ૧:– આ જગતીતળ પર અનેક પ્રકારથી ધર્મના મત પડેલા છે. તેવા મતભેદ અનાદિકાળથી છે, એ ન્યાયસિદ્ધ છે. પણ For Private And Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૭ મોક્ષમાળા એ મતભેદે કંઈ કંઈ રૂપાંતર પામ્યા જાય છે. એ સંબંધી કેટલોક વિચાર કરીએ. કેટલાક પરસ્પર મળતા અને કેટલાક પરસ્પર વિરુદ્ધ છે, કેટલાક કેવળ નાસ્તિકના પાથરેલા પણ છે. કેટલાક સામાન્ય નીતિને ધર્મ કહે છે. કેટલાક જ્ઞાનને જ ધર્મ કહે છે. કેટલાક અજ્ઞાન એ ધર્મમત કહે છે. કેટલાક ભક્તિને કહે છે, કેટલાક ક્રિયાને કહે છે, કેટલાક વિનયને કહે છે અને કેટલાક શરીર સાચવવું એને ધર્મમત કહે છે. એ ધર્મમતસ્થાપકે એ એમ બંધ કર્યો જણાય છે કે, અમે જે કહીએ છીએ તે સર્વજ્ઞવાણીરૂપ અને સત્ય છે. બાકીના સઘળા મતે અસત્ય અને કુતર્કવાદિ છે, પરસ્પર તેથી તે મતવાદીઓએ ગ્ય કે અગ્ય ખંડન કર્યું છે. વેદાંતના ઉપદેશક આ જ બોધે છે; સાંખ્યને પણ આ જ બેધ છે. બૌધને પણ આ જ બોધ છે; ન્યાયમતવાળાને પણ આ જ બાધ છે; વૈશેષિકને આ જ બોધ છે; શક્તિપંથીને આ જ બધ છે; વૈષ્ણવાદિકને આ જ બંધ છે; ઈસ્લામીને આ જ બોધ છે; અને ક્રાઈસ્ટને આ જ બાધ છે કે આ અમારું કથન તમને સર્વસિદ્ધિ આપશે. ત્યારે આપણે હવે શું વિચાર કરે? - વાદી પ્રતિવાદી અને સાચા હોતા નથી, તેમ બંને બેટા હોતા નથી. બહુ તે વાદી કંઈક વધારે સાચે અને પ્રતિવાદી કંઈક ઓછો ખેટે હોય. કેવળ બનેની વાત ખોટી હોવી ૧. અથવા પ્રતિવાદી કંઈક વધારે સારો અને વાદી કંઈક એાછો ખોટો હોય. For Private And Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૮ મેક્ષમાળા ન જોઈએ. આમ વિચાર કરતાં તે એક ધર્મમત સાચે ઠરે; બાકીના ખોટા ઠરે. જિજ્ઞાસુ–એ એક આશ્ચર્યજનક વાત છે. સર્વને અસત્ય અને સર્વને સત્ય કેમ કહી શકાય ? જે સર્વને અસત્ય એમ કહીએ તો આપણે નાસ્તિક કરીએ અને ધર્મની સચ્ચાઈ જાય. આ તો નિશ્ચય છે કે ધર્મની સચ્ચાઈ છે, તેમ સૃષ્ટિ પર તેની આવશ્યકતા છે. એક ધર્મમત સત્ય અને બાકીના સર્વ અસત્ય એમ કહીએ તે તે વાત સિદ્ધ કરી બતાવવી જોઈએ. સર્વ સત્ય કહીએ તો તે એ રેતીની ભીંત કરી; કારણ તે આટલા બધા મતભેદ શા માટે પડે? સર્વ એક જ પ્રકારના મતે સ્થાપવા શા માટે યત્ન ન કરે ? એમ અ ન્યના વિરોધાભાસથી થોડીવાર અટકવું પડે છે. તે પણ તે સંબંધી યથામતિ હું કંઈ ખુલાસો કરું છું. એ ખુલાસે સત્ય અને મધ્યસ્થભાવનાને છે. એકાંતિક કે મતાંતિક નથી પક્ષપાતી કે અવિવેકી નથી પણ ઉત્તમ અને વિચારવા જેવું છે. દેખાવે એ સામાન્ય લાગશે; પરંતુ સૂક્ષમ વિચારથી બહુ ભેજવાળે લાગશે. શિક્ષપાઠ ૫૯. ધર્મના મતભેદ, ભાગ ૨:– આટલું તે તમારે સ્પષ્ટ માનવું કે ગમે તે એક ધર્મ આ સૃષ્ટિ પર સંપૂર્ણ સત્યતા ધરાવે છે. હવે એક દશનને સત્ય કહેતાં બાકીના ધર્મમતને કેવળ અસત્ય કહે પડે; પણ હું એમ કહી ન શકું. શુદ્ધ આત્મજ્ઞાનદાતા નિશ્ચયન વડે For Private And Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેાક્ષમાળા ૧૬૯ તે તે અસત્યરૂપ ઠરે; પરંતુ વ્યવહારનયે તે સત્ય ઠરાવી શકાય નહીં. એક સત્ય અને બાકીના અપૂર્ણ અને સદેષ છે એમ હું કહું છું. તેમજ કેટલાક કુતર્કવાદી અને નાસ્તિક છે તે કેવળ અસત્ય છે; પરંતુ જેએ પરલેક સબંધી કે પાપ સંબધી કઈ પણ એાધ કે ભય બતાવે છે તે જાતના ધમતને અપૂર્ણ અને સદોષ કહી શકાય છે. એક દર્શન જે નિર્દોષ અને પૂણ કહેવાનું છે તેની વાત હમણાં એક માજી રાખીએ. હવે તમને શકા થશે કે સદોષ અને અપૂર્ણ એવું કથન એના પ્રવ કે શા માટે એધ્યું હશે ? તેનું સામાધાન થવું જોઈ એ. એ ધ મતવાળાઓની જ્યાં સુધી બુદ્ધિની ગતિ પહેાંચી ત્યાં સુધી તેમણે વિચાર કર્યાં. અનુમાન, તર્ક અને ઉપમાદિક આધારવડે તેને જે કથન જણાયું તે પ્રત્યક્ષરૂપે જાણે સિદ્ધ છે એવું તેમણે દર્શાવ્યું. જે પક્ષ લીધે તેમાં મુખ્ય એકાંતિક વાદ લીધેા. ભક્તિ, વિશ્વાસ, નીતિ, જ્ઞાન કે ક્રિયા એમાંના એક વિષયને વિશેષ વળ્યે, એથી બીજા માનવાયેાગ્ય વિષયે તેમણે દૂષિત કરી દીધા. વળી જે વિષયે તેમણે વર્ણવ્યા તે સર્વ ભાવ ભેદે તેઓએ જાણ્યા નહેાતા, પણ પેાતાની મહાબુદ્ધિ અનુસારે બહુ વળ્યા. તાર્કિક સિદ્ધાંત દૃષ્ટાંતાદિકથી સામાન્ય બુદ્ધિવાળા આગળ કે જડભરત આગળ તેઓએ સિદ્ધ કરી બતાવ્યો. કીર્તિ, લેાકહિત, કે ભગવાન મનાવવાની આકાંક્ષા એમાંની એકાદિ પણ એમના મનની ભ્રમણા હેાવાથી અત્યુત્ર ઉદ્ય For Private And Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૦ મેક્ષમાળા માદિકથી તેઓ જય પામ્યા. કેટલાકે શૃંગાર અને લહેરી સાધનથી મનુષ્યનાં મન હરણ કર્યા. દુનિયા મહિનામાં તે મૂળે ડૂબી પડી છે, એટલે એ લહેરી દર્શનથી ગાડરરૂપે થઈને તેઓએ રાજી થઈ તેનું કહેવું માન્ય રાખ્યું. કેટલાકે નીતિ તથા વૈરાગ્યાદિ ગુણ દેખી તે કથન માન્ય રાખ્યું. પ્રવર્તકની બુદ્ધિ તેઓ કરતાં વિશેષ હોવાથી તેને પછી ભગવાનરૂપ જ માની લીધા. કેટલાકે વૈરાગ્યથી ધર્મમત ફેલાવી પાછળથી કેટલાંક સુખશીલિયાં સાધનને બંધ બેસી દીધે. પિતાને મત સ્થાપન કરવાની મહાન ભ્રમણાઓ અને પિતાની અપૂર્ણતા ઈત્યાદિક ગમે તે કારણથી બીજાનું કહેલું પિતાને ન રુચ્યું એટલે તેણે જુદે જ રાહ કાઢયો. આમ અનેક મતમતાંતરની જાળ થતી ગઈ. ચાર પાંચ પેઢીનો એક ધર્મ પાળે એટલે પછી તે કુળધર્મ થઈ પડ્યો. એમ સ્થળે સ્થળે થતું ગયું. શિક્ષાપાઠ ૬૦. ધર્મના મતભેદ, ભાગ ૩:– જે એક દર્શન પૂર્ણ અને સત્ય ન હોય તે બીજા ધર્મમતને અપૂર્ણ અને અસત્ય કોઈ પ્રમાણથી કહી શકાય નહીં, એ માટે થઈને જે એક દર્શન પૂર્ણ અને સત્ય છે તેનાં તત્ત્વપ્રમાણથી બીજા મતની અપૂર્ણતા અને એકાંતિકતા જઈએ. એ બીજા ધર્મમમાં તત્વજ્ઞાન સંબંધી યથાર્થ સૂક્ષમ વિચારે નથી. કેટલાક જગતકર્તાને બંધ કરે છે, ૧. પાઠાન્તર-લેકેછિત. For Private And Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેાક્ષમાળા ૧૭ પણ જગત્કર્તા પ્રમાણવડે સિદ્ધ થઇ શકતા નથી. કેટલાક જ્ઞાનથી મેક્ષ છે એમ કહે છે તે એકાંતિક છે; તેમજ ક્રિયાથી મેાક્ષ છે એમ કહેનારા તેના યથાર્થ સ્વરૂપને જાણતા નથી અને એ બન્નેના ભેદ્ય શ્રેણિબંધ નથી કહી શકયા એ જ એમનો સજ્ઞતાની ખામી જણાઈ આવે છે. સદેવ તત્ત્વમાં કહેલાં અષ્ટાદશ દૂષ્ણેાથી એ ધ મતસ્થાપકે રહિત નહેાતા એમ એએનાં ગૂંથેલાં ચરિત્ર પરથી પણ તત્ત્વની ષ્ટિએ દેખાય છે. કેટલાક મતામાં હિંસા, અબ્રહ્મચર્ય ઈ અપવિત્ર વિષયાને બેધ છે તે તે સહજમાં અપૂર્ણ અને સરાગીનાં સ્થાપેલાં જોવામાં આવે છે. કોઈ એ કંઈ નહીં એ રૂપ મેાક્ષ, કોઈ એ સાકારમેાક્ષ અને કેાઈ એ અમુક કાળ સુધી રહી પતિત થવુ એ રૂપે મેાક્ષ માન્યા છે; પણ એમાંથી કોઈ વાત તેઓની સપ્રમાણ થઈ શકતી નથી. એએના ‘અપૂર્ણ` વિચારોનું ખંડન યથા જોવા જેવુ છે અને તે નિગ્રંથ આચાયૅનાં શાસ્ત્રાથી મળી શકશે.’ વેઢ સિવાયના બીજા મતાના પ્રવતકે, એમના ચિરત્રા, વિચાર। ઈત્યાદિક વાંચવાથી અપૂર્ણ છે એમ જણાઈ આવે છે વેદે, પ્રવર્તક ભિન્ન ભિન્ન કરી નાંખી એધડકતાથી વાત મમાં નાંખી ગભીર ડાળ કર્યાં છે. છતાં એમના { ૧ દ્વિ॰ આ॰ પાઠા—— એએનાં વિચારાનું અપૂર્ણ પણું નિસ્પૃહ. તત્ત્વવેત્તાઓએ દર્શાવ્યું છે તે યથાસ્થિત જાણવું ચેાગ્ય છે.’ ૨ ‘વ - માનમાં જે વેદે છે તે ઘણા પ્રાચીન ગ્રંથો છે તેથી તે મતનું પ્રાચીનપણું છે. પરંતુ તે પણ હિંસાએ કરીને દૂષિત હેાવાથી અપૂર્ણ છે, તેમજ સરાગીનાં વાકય છે. એમ સ્પષ્ટ જણાય છે.' For Private And Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૨ મોક્ષમાળા પુષ્કળ મને વાંચવાથી એ પણ અપૂર્ણ અને એકાંતિક જણાઈ આવશે.” જે પૂર્ણ દર્શન વિષે અત્રે કહેવાનું છે તે જૈન એટલે નીરાગીનાં સ્થાપન કરેલાં દર્શન વિષે છે. એના બોધદાતા સર્વજ્ઞ અને સર્વદશી હતા. કાળભેદ છે તો પણ એ વાત સિદ્ધાંતિક જણાય છે. દયા, બ્રહ્મચર્ય, શીલ, વિવેક વૈરાગ્ય જ્ઞાન ક્રિયાદિ એનાં જેવાં પૂર્ણ એકકે એ વર્ણવ્યાં નથી. તેની સાથે શુદ્ધઆત્મ જ્ઞાન, તેની કોટિઓ, જીવનાં ઓવન, જન્મ, ગતિ વિગતિ, નિદ્વાર, પ્રદેશ,કાળ, તેનાં સ્વરૂપ એ વિષે એવો સૂક્ષ્મ બેધ છે કે જે વડે તેની સર્વજ્ઞતાની નિઃશંકતા થાય. કાળભેદે પરમ્પરાસ્નાયથી કેવળજ્ઞાનાદિ જ્ઞાને જોવામાં નથી આવતાં છતાં જે જે જિનેશ્વરનાં રહેલાં સિદ્ધાંતિક વચને છે તે અખંડ છે. તેઓના કેટલાક સિદ્ધાંતો એવા સૂક્ષમ છે કે, જે એકેક વિચારતાં આખી જિંદગી વહી જાય તેવું છે આગળ ઉપર કેટલુંક એ સંબધી કહેવાનું છે. - જિનેશ્વરનાં કહેલાં ધર્મતત્વથી કઈ પણ પ્રાણીને લેશ ખેદ ઉત્પન્ન થતું નથી. સર્વ આત્માની રક્ષા અને સર્વોત્તમ શક્તિને પ્રકાશ એમાં રહ્યો છે. એ ભેદે વાંચવાથી, સમજવાથી અને તે પર અતિ અતિ સૂક્ષ્મ વિચાર કરવાથી આત્મશક્તિ પ્રકાશ પામી જૈનદર્શનની સર્વજ્ઞતાની સર્વોત્કૃષ્ટ પણાની હા કહેવરાવે છે. બહુ મનનથી સર્વ ધમમત જાણી પછી તુલના કરનારને આ કથન અવશ્ય સિદ્ધ થશે. એ સર્વજ્ઞ દર્શનનાં મૂળત અને બીજા મતના મૂળત વિષે અહીં વિશેષ કહી શકાય તેટલી જગ્યા નથી. For Private And Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાળા ૧૭૩ શિક્ષાપાઠ ૬૧. સુખ વિષે વિચાર, ભાગ ૧ :– એક બ્રાહ્મણ દરિદ્રાવસ્થાથી કરીને બહુ પીડાતે હતો. તેણે કંટાળીને છેવટે દેવનું ઉપાસના કરી લક્ષ્મી મેળવવાનો નિશ્ચય કર્યો. પિતે વિદ્વાન હોવાથી ઉપાસના કરવા પહેલાં વિચાર કર્યો કે કદાપિ દેવ તે કઈ તુષ્ટમાન થશે; પણ પછી તે આગળ સુખ કયું માગવું ? તપ કરી પછી માગવામાં કંઈ સૂજે નહીં, અથવા જૂનાધિક સૂજે તે કરેલે તપ પણ નિરર્થક જાય; માટે એક વખત આખા દેશમાં પ્રવાસ કરે. સંસારના મહપુરુષનાં ધામ, વૈભવ અને સુખ જેવાં. એમ નિશ્ચય કરી તે પ્રવાસમાં નીકળી પડ્યો. ભારતનાં જે જે રમણીય અને રિદ્ધિમાન શહેરો હતાં તે જોયાં. યુક્તિપ્રયુક્તિઓ રાજાધિરાજનાં અંતઃપુર, સુખ અને વૈભવ જોયાં. શ્રીમંતના આવાસ, વહીવટ, બાગબગીચા અને કુટુંબ પરિવાર જોયા; પણ એથી તેનું કઈ રીતે મન માન્યું નહીં. કેઈને સ્ત્રીનું દુઃખ, કેઈને પતિનું દુઃખ, કોઈને અજ્ઞાનથી દુઃખ, કોઈને વહાલાંના વિયોગનું દુઃખ, કેઈને નિર્ધનતાનું દુઃખ, કેઈને લક્ષમીની ઉપાધિનું દુઃખ, કેઈને શરીરસંબંધી દુઃખ, કોઈને પુત્રનું દુઃખ, કેઈને શત્રુનું દુઃખ, કેઈને જડતાનું દુઃખ, કેઈને માબાપનું દુઃખ, કેઈને વૈધવ્ય દુઃખ, કઈને કુટુંબનું દુઃખ, કોઈને પોતાના નીચ કુળનું દુઃખ, કેઈને પ્રીતિનું દુઃખ,. કેઈને ઈર્ષ્યાનું દુખ, કોઈને હાનિનું દુઃખ, એમ એક બે વિશેષ કે બધાં દુઃખ સ્થળે સ્થળે તે વિપ્રના જોવામાં આવ્યાં. એથી કરીને એનું મન કેઈ સ્થળે માન્યું નહીં; જ્યાં જુએ ત્યાં દુઃખ તે ખરું જ. કેઈ સ્થળે સંપૂર્ણ સુખ તેના જોવામાં For Private And Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૪ મોક્ષમાળા આવ્યું નહીં. હવે ત્યારે શું માગવું? એમ વિચારતાં વિચારતાં એક મહાધનાઢયની પ્રશંસા સાંભળીને તે દ્વારિકામાં આવ્યું. દ્વારિકા મહારિદ્ધિમાન, વૈભવયુક્ત, બાગબગીચાવડે કરીને સુશોભિત અને વસ્તીથી ભરપૂર શહેર તેને લાગ્યું. સુંદર અને ભવ્ય આવાસ તે, અને પૂછતે પૂછતે તે પેલા મહાધનાઢયને ઘેર ગયે. શ્રીમંત મુખગૃહમાં બેઠા હતા. તેણે અતિથિ જાણીને બ્રાહ્મણને સન્માન આપ્યું; કુશળતા પૂછી અને ભજનની તેઓને માટે જમા કરાવી જરા વાર જવા દઈ ધીરજથી શેઠે બ્રાહ્મણને પૂછ્યું, આપનું આગમન કારણ જે મને કહેવા જેવું હોય તે કહે. બ્રાહ્મણે કહ્યું હમણાં આપ ક્ષમાં રાખે; આપને સઘળી જાતને વિભવ, ધામ, બાગબગીચા ઈત્યાદિક મને દેખાડવું પડશે, એ જોયા પછી આગમન કારણ કહીશ. શેઠે એનું કંઈ મર્મરૂપ કારણે જાણીને કહ્યું, ભલે આનંદપૂર્વક આપની ઈચ્છા પ્રમાણે કરે. જમ્યા પછી બ્રાહ્મણે શેઠને પિતે સાથે આવીને ધામાદિક બતાવતા વિનંતિ કરી. ધનાઢયે તે માન્ય રાખી અને પોતે સાથે જઈ બાગબગીચા, ધામ, વૈભવ, એ સઘળું દેખાયું. શેઠની સ્ત્રી, પુત્રે પણ ત્યાં બ્રાહ્મણના જોવામાં આવ્યા. યોગ્યતાપૂર્વક તેઓએ તે બ્રાહ્મણનો સત્કાર કર્યો. એઓનાં રૂપ, વિનય અને સ્વચ્છતા તેમજ મધુરવાણું જોઈને બ્રાહ્મણ રાજી થયે. પછી તેની દુકાનને વહીવટ છે. એક વહીવટિયા ત્યાં બેઠેલા જોયા. તેઓ પણ માયાળુ, વિયી અને નમ્ર તે બ્રાહ્મણના જોવામાં આવ્યા. એથી તે બહુ સંતુષ્ટ થયો. એનું મન અહીં કંઈક સંતોષાયું. સુખી તો જગતમાં આ જ જણાય છે એમ તેને લાગ્યું. For Private And Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાળા ૧૭૫ શિક્ષાપાઠ ૬૨. સુખ વિષે વિચાર, ભાગ ૨ – કેવાં એનાં સુંદર ઘર છે! તેની સ્વચ્છતા અને જાળવણી કેવી સુંદર છે ! કેવી શાણું અને મને જ્ઞા તેની સુશીલ સ્ત્રી છે ! તેના કેવા કાંતિમાન અને કહ્યાગરા પુત્ર છે ! કેવું સંપીલું તેનું કુટુંબ છે ! લક્ષ્મીની મહેર પણ એને ત્યાં કેવી છે ! આખા ભારતમાં એના જેવો બીજે કઈ સુખી નથી. હવે તપ કરીને જે હું મારું તે આ મહાધનાઢય જેવું જ સઘળું માગું, બીજી ચાહના કરું નહીં. દિવસ વીતી ગયો અને રાત્રિ થઈ. સૂવાનો વખત થયે. ધનાઢય અને બ્રાહ્મણ એકાંતમાં બેઠા હતા; પછી ધનાઢયે વિપ્રને આગમન કારણ કહેવા વિનંતિ કરી. ' વિપ્ર–હું ઘેરથી એવો વિચાર કરી નીકળે હતો કે બધાથી વધારે સુખી કેણ છે તે જોવું; અને તપ કરીને પછી એના જેવું સુખ સંપાદન કરવું. આખા ભારત અને તેનાં સઘળાં રમણીય સ્થળો જોયાંપરંતુ કઈ રાજાધિરાજને ત્યાં પણ મને સંપૂર્ણ સુખ જોવામાં આવ્યું નહીં. જ્યાં જોયું ત્યાં આધિ, વ્યાધિ અને ઉપાધિ જોવામાં આવી. આ ભણી આવતાં આપની પ્રશંસા સાંભળી, એટલે હું અહીં આવ્યું અને સંતોષ પણ પામે. આપના જેવી રિદ્ધિ, સપુત્ર, કમાઈ, સ્ત્રી, કુટુંબ, ઘર વગેરે મારા જેવામાં ક્યાંય આવ્યું નથી. આપ પોતે પણ ધર્મશીલ, સદ્ગુણ અને જિનેશ્વરના ઉત્તમ ઉપાસક છે. એથી હું એમ માનું છું કે આપના જેવું સુખ બીજે નથી. ભારતમાં આપ વિશેષ સુખી છે. ઉપાસના કરીને For Private And Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૬ મોક્ષમાળા કદાપિ દેવ કને યાચું તે આપના જેવી સુખસ્થિતિ યાચું. ધનાઢય–પંડિતજી, આપ એક બહુ મર્મભરેલા વિચારથી નીકળ્યા છે, એટલે અવશ્ય આપને જેમ છે તેમ સ્વનુભવી વાત કહું છું; પછી જેમ તમારી ઈચ્છા થાય તેમ કરજે. મારે ત્યાં આપે જે જે સુખ જોયાં તે તે સુખ ભારતસંબંધમાં ક્યાંય નથી એ આપે કહ્યું તે તેમ હશે; પણ ખરું એ મને સંભવતું નથી, પરંતુ મારે સિદ્ધાંત આવે છે કે જગતમ કઈ સ્થળે વાસ્તવિક સુખ નથી. જગત દુઃખથી કરીને દાઝતું છે. તમે મને સુખી જુઓ છો પણ વાસ્તવિક રીતે હું સુખી નથી. વિપ્ર-આપનું આ કહેવું કઈ અનુભવસિદ્ધ અને માર્મિક હશે. મેં અનેક શાસ્ત્રો જોયાં છે; છતાં મર્મપૂર્વક વિચારે આવા લક્ષમાં લેવા પરિશ્રમ જ લીધે નથી. તેમ મને એ અનુભવ સર્વને માટે થઈને થયો નથી. હવે આપને શું દુઃખ છે? તે મને કહો. ધનાઢય—પંડિતજી, આપની ઈચ્છા છે તે હું કહું છું તે લક્ષપૂર્વક મનન કરવા જેવું છે; અને એ ઉપરથી કંઈ રસ્તો પામવા જેવું છે. શિક્ષાપાઠ ૬૩. સુખ વિષે વિચાર, ભાગ ૩:-- - જે સ્થતિ હમણાં મારી આપ જુએ છે તેવી સ્થિતિ લક્ષ્મી, કુટુંબ અને સ્ત્રીસંબંધમાં આગળ પણ હતી. જે વખતની હું વાત કરું છું તે વખતને લગભગ વીશ વર્ષ થયાં. વ્યાપાર અને વૈભવની બહોળાશ એ સઘળું વહીવટ For Private And Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેક્ષમાળા ૧૭૭ અવળો પડવાથી ઘટવા મંડ્યું. કેટયાવધિ કહેવાતે હું ઉપરાચાપરી ખેટના ભાર વહન કરવાથી લક્ષ્મી વગરને માત્ર ત્રણ વર્ષમાં થઈ પડશે. જ્યાં કેવળ સવળું ધારીને નાંખ્યું હતું ત્યાં અવળું પડયું. એવામાં મારી સ્ત્રી પણ ગુજરી ગઈ તે વખતમાં મને કંઈ સંતાન નહોતું. જબરી ખોટને લીધે મારે અહીંથી નીકળી જવું પડયું. મારા કુટુંબીઓએ થતી રક્ષા કરી, પરંતુ તે આભ ફાટયાનું થીગડું હતું. અન્નને અને દાંતને વેર થવાની સ્થિતિએ હું બહુ આગળ નીકળી પડે. જ્યારે હું ત્યાંથી નીકળે ત્યારે મારા કુટુંબીઓ મને રેકી રાખવા મંડ્યાં કે તે ગામને દરવાજો પણ દીઠે નથી, માટે તને જવા દઈ શકાય નહીં. તારું કમળ શરીર કંઈ પણ કરી શકે નહીં અને તું ત્યાં જા અને સુખી થા તે પછી આવ પણ નહીં, માટે એ વિચાર તારે માંડી વાળ. ઘણા પ્રકારથી તેઓને સમજાવી, સારી સ્થિતિમાં આવીશ ત્યારે અવશ્ય અહીં આવીશ, એમ વચન દઈ જાવાબંદર હું પર્યટને નીકળી પડ્યો. પ્રારબ્ધ પાછાં વળવાની તૈયારી થઈ દૈવયોગે મારી કને એક દમડી પણ રહી નહોતી. એક કે બે મહિના ઉદરપોષણ ચાલે તેવું સાધન રહ્યું નહોતું. છતાં જાવામાં હું ગમે ત્યાં મારી બુદ્ધિએ પ્રારબ્ધ ખીલવ્યાં. જે વહાણમાં હું બેઠે હતે. તે વહાણના નાવિકે મારી ચંચળતા અને નમ્રતા જોઈને પિતાના શેઠ આગળ મારા દુઃખની વાત કરી. તે શેઠે મને બેલાવી અમુક કામમાં બેઠવ્ય; જેમાં હું મારા પિષણથી ગણું પેદા કરતો હતો. એ વેપારમાં મારું ચિત્ત જ્યારે મે. ૧૨ For Private And Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્થિર થયું તેમાં કાવ્ય ગીથી આરા ૧૭૮ મોક્ષમાળા સ્થિર થયું ત્યારે ભારત સાથે એ વેપાર વધારવા મેં પ્રયત્ન કર્યો અને તેમાં ફાળે. બે વર્ષમાં પાંચ લાખ જેટલી કમાઈ થઈ પછી શેઠ પાસેથી રાજીખુશીથી આજ્ઞા લઈ મેં કેટલાક માલ ખરીદી દ્વારિકા ભણું આવવાનું કર્યું. થડે કાળે ત્યાં આવી પહોંચે ત્યારે બહુ લેક સન્માન આપવા મને સામાં આવ્યા હતા. હું મારા કુટુંબીઓને આનંદભાવથી જઈ મળે. તેઓ મારા ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યાં. જાવેથી લીધેલા માલે મને એકના પાંચ કરાવ્યા. પંડિતજી ! ત્યાં કેટલાક પ્રકારથી મારે પાપ કરવાં પડ્યાં હતાં; પૂરું ખાવા પણ હું પામ્યું નહોતો; પરંતુ એકવાર લક્ષ્મી સાધ્ય કરવાને જે પ્રતિજ્ઞાભાવ કર્યો હતો તે પ્રારબ્ધગથી પળે. જે દુઃખદાયક સ્થિતિમાં હું હતો તે દુઃખમાં શું ખામી હતી? સ્ત્રી, પુત્ર એ તે જાણે નહાતાં જ; માબાપ આગળથી પરલોક પામ્યાં હતાં. કુટુંબીઓના વિયેગવડે અને વિના દમડીએ જાતે જે વખતે હું ગમે તે વખતની સ્થિતિ અજ્ઞાનદષ્ટિથી આંખમાં આંસુ આણું દે તેવી છે, આ વખતે પણ ધર્મમાં લક્ષ રાખ્યું હતું. દિવસને અમુક ભાગ તેમાં રેકતે હતું, તે લક્ષ્મી કે એવી લાલચે નહીં, પરંતુ સંસારદુઃખથી એ તારનાર સાધન છે એમ ગણીને, મેતને ભય ક્ષણ પણ દૂર નથી; માટે એ કર્તવ્ય જેમ બને તેમ કરી લેવું, એ મારી મુખ્ય નીતિ હતી. દુરાચારથી કંઈ સુખ નથી મનની તૃપ્તિ નથી; અને આત્માની મલિનતા છે. એ તત્ત્વ ભણું મેં મારું લક્ષ દોરેલું હતું. For Private And Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૯ મેાક્ષમાળા શિક્ષાપાઠ ૬૪. સુખ વિષે વિચાર, ભાગ ૪:—— અહીં આવ્યા પછી હું સારા ઠેકાણાની કન્યા પામ્યા. તે પણ સુલક્ષણી અને મર્યાદશીલ નીવડી; એ વડે કરીને મારે ત્રણ પુત્ર થયા. વહીવટ પ્રમળ હેાવાથી અને નાણું નાણુાંને વધારતું હાવાથી દશ વર્ષમાં હું મહાકેટચાવધિ થઈ પડયો. પુત્રની નીતિ, વિચાર અને બુદ્ધિ ઉત્તમ રહેવા મેં બહુ સુદર સાધના ગેાઠવ્યાં, જેથી તેએ આ સ્થિતિ પામ્યા · છે. મારાં કુટુંબીઓને ચેાગ્ય ચેાગ્ય સ્થળે ગેાઠવી તેએની સ્થિતિને સુધરતી કરી. દુકાનના મેં અમુક નિયમેા બાંધ્યા. ઉત્તમ ધામને! આરંભ કરી લીધેા, આ ફક્ત એક મમત્વ ખાતર કર્યું. ગયેલું પાછું મેળવ્યું. અને કુળ પરંપરાનું નામાંકિતપણું જતું અટકાવ્યું, એમ કહેવરાવવા માટે આ સઘળું મે કયું; એને હું સુખ માનતે નથી. જો કે હું બીજા કરતાં સુખી છુ, તાણુ એ શાતાવેદની છે; સત્સુખ નથી. જગતમાં બહુધા કરીને અશાતાવેદની છે. મે ધર્મમાં મારા કાળ ગાળવાના નિયમ રાખ્યા છે. સત્શાસ્ત્રોનાં વાંચન, મનન, સત્પુરુષાના સમાગમ, યમનિયમ, એક મહિનામાં બાર દિવસ બ્રહ્મચર્ય, અનતું ગુપ્તદાન, એ આદિ ધરૂપે મારે કાળ ગાળું છુ. સવ વ્યવહારસંબંધીની ઉપાધિમાંથી કેટલાક ભાગ બહુ અશે મે ત્યાગ્યા છે. પુત્રાને વ્યવહારમાં યથાયાગ્ય કરીને હું નિત્ર થ થવાની ઇચ્છા રાખુ છું. હમણાં નિ થ થઈ શકું તેમ નથી; એમાં સંસારમેાહિની કે એવું કારણ નથી; પર ંતુ તે પણ ધર્માંસંબંધી કારણ છે. ગૃહસ્થધનાં આચરણ મડ઼ે કનિષ્ઠ થઈ ગયાં છે; અને મુનિએ તે સુધારી શકતા નથી. ગૃહસ્થ For Private And Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૦ મેક્ષમાળા ગૃહસ્થને વિશેષ એધ કરી શકે; આચરણથી પણ અસર કરી શકે. એટલા માટે થઈ ને ધમ સંબંધે ગૃહસ્થ વને હું ઘણું ભાગે એધી યમનિયમમાં આણું છું. દર સપ્તાહે આપણે ત્યાં પાંચસે જેટલા સગૃહસ્થાની સભા ભરાય છે. આઠ દિવસને નવા અનુભવ અને બાકીના આગળના ધર્માનુભવ એમને એ ત્રણ મુહૂર્ત બેખું છું. મારી સ્ત્રી ધર્મશાસ્ત્રના કેટલાક આધ પામેલી હાવાથી તે પણ સ્રીવને ઉત્તમ યમનિયમના બેધ કરી સાપ્તાહિક સભા ભરે છે. પુત્ર પણ શાસ્ત્રના બનતે પરિચય રાખે છે. વિદ્વાનોનું સન્માન, અતિથિનું સન્માન, વિનય અને સામાન્ય સત્યતા, એકજ ભાવ એવા નિયમે મહુધા મારા અનુચરા પણ સેવે છે, એએ બધા એથી શાતા ભાગવી શકે છે. લક્ષ્મીની સાથે મારી નીતિ, ધર્મ, સદ્ગુણ, વિનય એણે જનસમુદાયને બહુ સારી અસર કરી છે. રાજા સહિત પણ મારી નીતિવાત અંગીકાર કરે તેવું થયું છે. આ સઘળું આત્મપ્રશંસા માટે હુ` કહેતા નથી એ આપે સ્મૃતિમાં રાખવું; માત્ર આપના પૂછેલા ખુલાસા દાખલ આ સઘળુ સંક્ષેપમાં કહેતા જઉં છું. શિક્ષાપાઠ ૬૫. સુખ વિષે વિચાર, ભાગ ૫:-- આ સઘળાં ઉપરથી હું સુખી છું એમ આપને લાગી શકશે અને સામાન્ય વિચારે મને બહુ સુખી માના તે માની શકાય તેમ છે. ધમ, શીલ અને નીતિથી તેમજ શાસ્રાવધાનથી મને જે આનંદ ઊપજે છે તે અવણુ નીય છે. પણ તત્ત્વ For Private And Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાળા ૧૮૧ દષ્ટિથી હું સુખી ન મનાઉં. જ્યાં સુધી સર્વ પ્રકારે બાહ્ય અને અત્યંતરે પરિગ્રહ મેં ત્યાગ્યા નથી ત્યાંસુધી રાગ દોષનો ભાવ છે, જો કે તે બહુ અંશે નથી, પણ છે; તો ત્યાં ઉપાધિ પણ છે. સર્વસંગપરિત્યાગ કરવાની મારી સંપૂર્ણ આકાંક્ષા છે; પણ જ્યાં સુધી તેમ થયું નથી ત્યાંસુધી હજુ કઈ ગણાતાં પ્રિયજનને વિયેગ, વ્યવહારમાં હાનિ, કુટુંબનું દુખ એ છેડે અંશે પણ ઉપાધિ આપી શકે. પિતાના દેહ પર મોત સિવાય પણ નાના પ્રકારના રોગનો સંભવ છે. માટે કેવળ નિથ બાહ્યાભ્યતર પરિગ્રહને ત્યાગ અભ્યારંભને ત્યાગ એ સઘળું નથી થયું ત્યાં સુધી હું મને કેવળ સુખી માનતા નથી. હવે આપને તત્વની દષ્ટિએ વિચારતાં માલુમ પડશે કે લક્ષ્મી, સ્ત્રી, પુત્ર કે કુટુંબ એ વડે સુખ નથી, અને એને સુખ ગણું તે જ્યારે મારી સ્થિતિ પતિત થઈ હતી ત્યારે એ સુખ ક્યાં ગયું હતું? જેને વિયેગ છે, જે ક્ષણભંગુર છે અને જ્યાં એકત્વ કે અવ્યાબાધપણું નથી તે સુખ સંપૂર્ણ નથી. એટલા માટે થઈને હું મને સુખી કહી શકતો નથી. હું બહુ વિચારી વિચારી વ્યાપાર વહીવટ કરતા હતા. તોપણ મારે આરંભેપાધિ, અનીતિ અને લેશ પણ કપટ સેવવું પડ્યું નથી, એમ તે નથી. અનેક પ્રકારનાં આરંભ અને કપટ મારે સેવવાં પડ્યાં હતાં. આપ જે ધારતા છે કે દેવપાસનાથી લક્ષ્મી પ્રામ કરવી. તે તે જે પુણ્ય ન હોય તે કઈ કાળે મળનાર નથી. પુણ્યથી લક્ષ્મી પામી મહારંભ, કપટ અને માન પ્રમુખ વધારવા તે મહાપાપનાં કારણ છે; પાપ નરકમાં નાખે છે. પાપથી આત્મા, પામેલ મહાન મનુષ્યદેહ એળે ગુમાવી દે છે. એક For Private And Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૨ મોક્ષમાળા તે જાણે પુણ્યને ખાઈ જવાનું બાકી વળી પાપનું બંધન કરવું, લક્ષ્મીની અને તે વડે આખા સંસારની ઉપાધિ ભેગવવી તે હું ધારું છું કે વિવેકી આત્માને માન્ય ન હોય. મેં જે કારણથી લક્ષ્મી ઉપાર્જન કરી હતી, તે કારણ મેં આગળ આપને જણાવ્યું હતું. જેમ આપની ઈચ્છા હોય તેમ કરે. આપ વિદ્વાન છે, હું વિદ્વાનને ચાહું છું. આપની અભિલાષા હોય તે ધર્મધ્યાનમાં પ્રસક્ત થઈ સહકુટુંબ અહીં ભલે રહે. આપની ઉપજીવિકાની સરળ રોજના જેમ કહે તેમ હું રુચિપૂર્વક કરાવી આપું. અહીં શાસ્ત્રાધ્યયન અને વસ્તુને ઉપદેશ કરે. મિથ્યારંભે પાધિની લેલુપતામાં હું ધારું છું કે ન પડે, પછી આપની જેવી ઈચ્છા. પંડિત—આપે આપના અનુભવની બહુ મનન કક્વા જેવી આખ્યાયિકા કહી. આપ અવશ્ય કે મહાત્મા છે. પુણ્યાનુબંધી પુણ્યવાન જીવ છે; વિવેકી છે; આપની શક્તિ અદ્ભુત છે, હું દરિદ્રતાથી કંટાળીને જે ઈચ્છા રાખતો હતો તે એકતિક હતી. આવા સર્વ પ્રકારના વિવેકી વિચાર મેં કર્યા નહતા. આ અનુભવ, આવી વિચારશક્તિ હું ગમે તે વિદ્વાન છું છતાં મારામાં નથી જ. એ હું સત્ય જ કહું છું. આપે મારે માટે જે પેજના દર્શાવી તે માટે આપને બહુ ઉપકાર માનું છું. અને નમ્રતાપૂર્વક એ હું અંગીકાર કરવા હર્ષ બતાવું છું. હું ઉપાધિને ચાહતે નથી. લક્ષ્મીને ફંદ ઉપાધિ જ આપે છે. આપનું અનુભવસિદ્ધ કથન મને બહુ રુચ્યું છે. સંસાર બળતે જ છે, એમાં સુખ નથી. આપે નિરુપાધિક મુનિસુખની પ્રશંસા કહી તે સત્ય છે. તે સન્માર્ગ પરિણામે સર્વો For Private And Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેક્ષમાળા ૧૮૩ પાધિ, આધિ વ્યાધિ અને સ અજ્ઞાનભાવ રહિત એવા શાશ્વત મેાક્ષના હેતુ છે. શિક્ષાપાઠ ૬૬. સુખ વિષે વિચાર, ભાગ ૬:-- adrian ધનાઢય—આપને મારી વાત રુચી એથી હું નિરભિમાનપૂર્વક આન ંદ પામું છું. આપને માટે હું ચેાગ્ય ચેાજના કરીશ. મારા સામાન્ય વિચારા કથાનુરૂપ અહીં હું કહેવાની આજ્ઞા લઉં છું જેએ કેવળ લક્ષ્મીને ઉપાર્જન કરવામાં કપટ, લેાભ અને માયામાં મુંઝાયા પડયા છે તે બહુ દુઃખી છે. તેને તે પૂરા ઉપયાગ કે અધુરા ઉપયોગ કરી શકતા નથી. માત્ર ઉપાધિ જ ભગવે છે. તે અસંખ્યાત પાપ કરે છે; તેને કાળ અચાનક લઈને ઉપાડી જાય છે. અધેગતિ પામી તે જીવ અનંત સંસાર વધારે છે. મળેલા મનુષ્યદેહ એ નિર્મૂલ્ય કરી નાખે છે જેથી તે નિર'તર દુઃખી જ છે. જેણે પેાતાનાં ઉપજીવિકા જેટલાં સાધનમાત્ર અલ્પારભથી રાખ્યાં છે, શુદ્ધ એક પત્નીવ્રત, સ તેાષ, પરાત્માની રક્ષા, યમ, નિયમ, પરાપકાર, અ૫રાગ, અલ્પદ્રવ્યમાયા અને સત્ય તેમજ શાસ્ત્રાધ્યયન રાખ્યું છે, જે સત્પુરુષાને સેવે છે, જેણે નિગ્ર થતાને મનેારથ રાખ્યા છે, બહુ પ્રકારે કરીને સંસારથી જે ત્યાગી જેવા છે, જેના વૈરાગ્ય અને વિવેક ઉત્કૃષ્ટ છે તે પવિત્રતામાં સુખપૂર્વક કાળ નિગ મન કરે છે. સર્વ પ્રકારના આર ભ અને પરિગ્રહથી જેએ રહિત થયા For Private And Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૪ મોક્ષમાળા છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જેઓ અપ્રતિબંધપણે વિચરે છે, શત્રુ-મિત્ર પ્રત્યે જે સમાન દષ્ટિવાળા છે અને શુદ્ધ આત્મધ્યાનમાં જેમનો કાળ નિર્ગમન થાય છે, અથવા સ્વાધ્યાય ધ્યાનમાં જે લીન છે, એવા જિતેંદ્રિય અને જિતકષાય તે નિગ્રંથે પરમ સુખી છે. સવે ઘનઘાતી કર્મને ક્ષય જેમણે કર્યો છે, ચાર કર્મ પાતળાં જેનાં પડ્યાં છે, જે મુક્ત છે, જે અનંતજ્ઞાની અને અનંતદર્શી છે તે તે સંપૂર્ણ સુખી જ છે. મોક્ષમાં તેઓ અનંત જીવનનાં અનંતસુખમાં સર્વ કર્મ વિરક્તતાથી વિરાજે છે. આમ સન્દુરુએ કહેલે મત મને માન્ય છે. પહેલે તે મને ત્યાજ્ય છે. બીજો હમણાં માન્ય છે; અને ઘણે ભાગે એ ગ્રહણ કરવાને મારે બધ છે. ત્રીજે બહુ માન્ય છે. અને જે તે સર્વમાન્ય અને સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એમ પંડિતજી આપની અને મારી સુખસંબંધી વાતચીત થઈ. પ્રસંગોપાત્ત તે વાત ચર્ચતા જઈશું. તે પર વિચાર કરીશું. આ વિચારે આપને કહ્યાથી મને બહુ આનંદ થયો છે. આપ તેવા વિચારને અનુકૂળ થયા એથી વળી આનંદમાં વૃદ્ધિ થઈ છે. પરસ્પર એમ વાતચીત કરતાં કરતાં હર્ષભેર પછી તેઓ સમાધિભાવથી શયન કરી ગયા. જે વિવેકીઓ આ સુખસંબંધી વિચાર કરશે તેઓ બહુ તત્વ અને આત્મશ્રેણિની ઉત્કૃષ્ટતાને પામશે. એમાં કહેલા અપારંભી નિરારંભી અને સર્વમુક્ત લક્ષણે લક્ષપૂર્વક મનન કરવા જેવાં છે. જેમ બને તેમ અપારંભી For Private And Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાળા ૧૮૫ થઈ સમભાવથી જનસમુદાયના હિત ભણી વળવું. પરેપકાર, દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતાનું સેવન કરવું એ બહુ સુખદાયક છે. નિર્ગથતા વિષે તો વિશેષ કહેવારૂપ જ નથી. મુક્તાત્મા તે અનંત સુખમય જ છે. શિક્ષા પાઠ ૬૭. અમૂલ્ય તત્ત્વવિચાર:-- ( હરિગીત છંદ ) બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળે, તોયે અરે! ભવચકનો આટો નહિ એકે ટ; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહે, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહ રાચી રહે ? ૧ લક્ષમી અને અધિકાર વધતાં, શું વધ્યું છે તે કહે? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું, એ નય ગ્રહે; વધવાપણું સંસારનું નર દેહને હારી જ, એને વિચાર નહીં અહોહો! એક પળ તમને હવે !!! ૨ નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ, જે ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન જેથી જજીરેથી નીકળે; પરવસ્તુમાં નહિ મુંઝ, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાતુ દુઃખ તે સુખ નહીં. ૩ હું કોણ છું? ક્યાંથી થયે? શું સ્વરૂપ છે મારું ખરું? કેના સંબંધે વળગણ છે? રાખું કે એ પરહરું? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જે કર્યા, તે સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્વ અનુભવ્યાં. ૪ For Private And Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૬ મોક્ષમાળા તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માને તેહ” જેણે અનુભવ્યું; રે! આત્મ તારે ! આત્મ તારે! શીધ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદષ્ટિ ઘો આ વચનને હૃદયે લખે. ૫ શિક્ષાપાઠ ૬૮. જિતેન્દ્રિયતા:-- જ્યાં સુધી જીવ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે, જ્યાં સુધી નાસિકા સુગંધી ચાહે છે, જ્યાં સુધી કાન વારાંગનાનાં ગાયન અને વાજિંત્ર ચાહે છે, જ્યાં સુધી આંખ નેપવન જેવાનું લક્ષ રાખે છે, જ્યાં સુધી ત્વચા સુગંધીલેપન ચાહે છે, ત્યાં સુધી તે મનુષ્ય નિરાગી, નિર્ભય, નિઃપરિગ્રહી, નિરારંભી અને બ્રહ્મચારી થઈ શકતું નથી. મનને વશ કરવું એ સર્વોત્તમ છે. એના વડે સઘળી ઇંદ્રિયે વશ કરી શકાય છે. મન જીતવું બહુ બહુ દુર્ઘટ છે. એક સમયમાં અસંખ્યાતા જન ચાલનાર અશ્વ તે મન છે. એને થકાવવું બહુ દુર્લભ છે. એની ગતિ ચપળ અને ન ઝાલી શકાય તેવી છે. મહા જ્ઞાનીઓએ જ્ઞાનરૂપી લગામ વડે કરીને એને ખંભિત રાખી સર્વ જય કર્યો છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં નમિરાજ મહર્ષિએ શકેંદ્ર પ્રત્યે એમ કહ્યું કે દશ લાખ સુભટને જીતનાર કંઈક પડ્યા છે; પરંતુ સ્વાત્માને જીતનાર બહુ દુર્લભ છે, અને તે દશ લાખ સુભટને જીતનારા કરતાં અત્યુત્તમ છે. મન જ સર્વોપાધિની જન્મદાતા ભૂમિકા છે. મન જ For Private And Personal Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાળા બંધ અને મોક્ષનું કારણ છે. મન જ સર્વ સંસારની માહિનીરૂપ છે. એ વશ થતાં આત્મસ્વરૂપને પામવું લેશ માત્ર દુર્લભ નથી. મનવડે ઈદ્રિયની લપતા છે. ભજન, વાજિંત્ર, સુગંધી, સ્ત્રીનું નિરીક્ષણ, સુંદર વિલેપન એ સઘળું મન જ માગે છે. એ મહિની આડે તે ધર્મને સંભારવા પણ દેતું નથી. સંભાર્યા પછી સાવધાન થવા દેતું નથી. સાવધાન થયા પછી પતિતતા કરવામાં પ્રવૃત્ત, લાગુ થાય છે. એમાં નથી ફાવતું ત્યારે સાવધાનીમાં કંઈ ન્યૂનતા પહોંચાડે છે. જેઓ એ ન્યૂનતા પણ ન પામતાં અડગ રહીને મન જીતે છે તે સર્વ સિદ્ધિને પામે છે. | મન અકસ્માતુ કેઈથી જ જીતી શકાય છે. નહીં તો ગૃહસ્થાશ્રમે અભ્યાસ કરીને જ જિતાય છે; એ અભ્યાસ નિર્ગથતામાં બહુ થઈ શકે છે, છતાં સામાન્ય પરિચય કરવા માંગીએ તે તેને મુખ્ય માર્ગ આ છે કે, તે જે દુરિચ્છ કરે તેને ભૂલી જવી; તેમ કરવું નહીં, તે જ્યારે શબ્દસ્પર્શાદિ વિલાસ છે ત્યારે આપવા નહીં. ટૂંકામાં આપણે એથી દેરાવું નહીં પણ આપણે એને દેરવું; અને દરવું તે પણ મક્ષ માર્ગમાં. જિતેન્દ્રિયતા વિના સર્વ પ્રકારની ઉપાધિ ઉભી જ રહી છે. ત્યાગે ન ત્યાગ્યા જેવું થાય છે, લેકલજજાએ તેને સેવ પડે છે. માટે અભ્યાસ કરીને પણ મનને જીતીને સ્વાધીનતામાં લઈ અવશ્ય આત્મહિત કરવું For Private And Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૮ મેક્ષમાળા શિક્ષાપાઠ ૬૯ બ્રહ્મચર્યની નવવાડ:– જ્ઞાનીઓએ થોડા શબ્દમાં કેવા ભેદ અને કેવું સ્વરૂપ બતાવ્યું છે? એ વડે કેટલી બધી આત્મોન્નતિ થાય છે? બ્રહ્મચર્ય જેવા ગંભીર વિષયનું સ્વરૂપ સંક્ષેપમાં અતિ ચમત્કારિક રીતે આપ્યું છે. બ્રહ્મચર્યરૂપી એક સુંદર ઝાડ અને તેને રક્ષા કરનારી જે નવ વિધિ તેને વાડનું રૂપ આપી આચાર પાળવામાં વિશેષ સ્મૃતિ રહી શકે એવી સરળતા કરી છે. એ નવવાડ જેમ છે તેમ અહીં કહી જઉં છું. ૧. વસતિ–જે બ્રહ્મચારી સાધુ છે તેમણે જ્યાં સ્ત્રી, પશુ કે પડંગ એથી કરીને જે સંયુક્ત વસતિ હોય ત્યાં રહેવું નહીં. સ્ત્રી બે પ્રકારની છે. મનુષ્યનું અને દેવાંગના. એ પ્રત્યેકના પાછા બે બે ભેદ છે. એક તો મૂળ અને બીજી સ્ત્રીની મૂર્તિ કે ચિત્ર. એ પ્રકારનો જ્યાં વાસ હોય ત્યાં બ્રહ્મચારી સાધુએ ન રહેવું, પશુ એટલે તિચિણી ગાય, ભેંસ ઈત્યાદિક જે સ્થળે હોય તે સ્થળે ન રહેવું અને પતંગ એટલે નપુસંક એને વાસ હોય ત્યાં પણ ન રહેવું. એવા પ્રકારને વાસ બ્રહ્મચર્યની હાનિ કરે છે. તેઓની કામચેષ્ટા હાવભાવ ઇત્યાદિક વિકારે મનને ભ્રષ્ટ કરે છે. ૨. કથા–કેવળ એકલી સ્ત્રીઓને જ કે એક જ સ્ત્રીને ધર્મોપદેશ બ્રહ્મચારીએ ન કરે. કથા એ મેહની ઉત્પત્તિરૂપ છે. સ્ત્રીના રૂપ સંબંધી ગ્રંથ, કામવિલાસ સંબંધી ગ્રંથે, કે જેથી ચિત્ત ચળે એવા પ્રકારની ગમે તે શૃંગાર સંબંધી કથા બ્રહ્મચારીએ ન કરવી. For Private And Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેક્ષમાળા ૧૮૯ ૩. આસન–સ્ત્રીઓની સાથે એક આસને ન બેસવું. જ્યાં સ્ત્રી બેઠી હોય ત્યાં બે ઘડી સુધીમાં બ્રહ્મચારીએ ન બેસવું. એ સ્ત્રીઓની સ્મૃતિનું કારણ છે; એથી વિકારની ઉત્પત્તિ થાય છે; એમ ભગવાને કહ્યું છે. ૪. ઇંદ્રિયનિરીક્ષણ-સ્ત્રીઓનાં અંગોપાંગ બ્રહ્મચારી સાધુએ ન જેવાં; એનાં અમુક અંગ પર દષ્ટિ એકાગ્ર થવાથી વિકારની ઉત્પત્તિ થાય છે. પ. કુડયાંતર–ભીંત, કનાત કે ત્રાટાનું અંતર વચમાં હેય ને સ્ત્રીપુરુષ જ્યાં મૈથુન સેવે ત્યાં બ્રહ્મચારીએ રહેવું નહીં. કારણ શબ્દ, ચેષ્ટાદિક વિકારનાં કારણ છે. ૬. પૂર્વ કીડા–પિતે ગૃહસ્થાવાસમાં ગમે તેવી જાતના શંગારથી વિષયકીડા કરી હોય તેની સ્મૃતિ કરવી નહીં; તેમ કરવાથી બ્રહ્મચર્ય ભંગ થાય છે. ૭. પ્રત–દૂધ, દહીં, ઘૂતાદિ, મધુરા અને ચીકાશ-- વાળા પદાર્થોને બહુધા આહાર ન કર. એથી વીર્યની વૃદ્ધિ અને ઉન્માદ થાય છે અને તેથી કામની ઉત્પત્તિ થાય છે, માટે બ્રહ્મચારીએ તેમ કરવું નહીં. ૮. અતિમાત્રાહાર–પેટ ભરીને આહાર કરે નહીં? અતિમાત્રાની ઉત્પત્તિ થાય તેમ કરવું નહીં એથી પણ, વિકાર વધે છે. ૯૮ વિભૂષણ–સ્નાન, વિલેપન, પુષ્પાદિક બ્રહ્મચારીએ ગ્રહણ કરવું નહીં. એથી બ્રહ્મચર્યને હાનિ ઉત્પન્ન થાય છે. એમ ભગવંતે નવાવાડ વિશુદ્ધ બ્રહ્મચર્યને માટે કહી છે. For Private And Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૦ મેાક્ષમાળા મહુધા એ તમારા સાંભળવામાં આવી હશે, પરંતુ ગૃહસ્થાવાસમાં અમુક અમુક દિવસ બ્રહ્મચર્ય ધારણ કરવામાં અભ્યાસીઓને લક્ષમાં રહેવા અહીં આગળ કંઈક સમજણુપૂર્ણાંક કહી છે. શિક્ષાપાઠ ૭૦ સનત્ કુમાર, ભાગ ૧: ચક્રવતીના વૈભવમાં શી ખામી હૈાય ? સનત્કુમાર એ ચક્રવતી હતા. તેનાં વણુ અને રૂપ અત્યુત્તમ હતાં. એક વેળા સુધમ સભામાં તે રૂપની સ્તુતિ થઈ. એ દેવાને તે વાત રુચી નહીં; પછી તેઓ તે શંકા ટાળવાને વિપ્રરૂપે સનત્કુમારના અંતઃપુરમાં ગયા. સનત્કુમારના દેહ તે વેળા ખેળથી ભર્યાં હતા. તેને અંગ મનાર્દિક પદાર્થોનું માત્ર વિલેપન હતું. એક નાનું પચિયું પહેર્યું હતું; અને તે સ્નાનમ જન કરવા માટે બેઠા હતા. વિપ્રરૂપે આવેલા દેવતા તેનું મનેહર સુખ, કંચનવી કાયા અને ચંદ્ર જેવી કાંતિ જોઈ તે બહુ આનંદ પામ્યા અને માથું ધુણાવ્યું, એટલે ચક્રવર્તીએ પૂછ્યું, તમે માથું શા માટે ધુણાવ્યું ? દેવેએ કહ્યુ, અમે તમારુ રૂપ અને વણુ નિરીક્ષણ કરવા માટે બહુ અભિલાષી હતા. સ્થળે સ્થળે તમારા વણુ રૂપની સ્તુતિ સાંભળી હતી; આજે તે અમે પ્રત્યક્ષ જોયું એથી અમને પૂર્ણ આનંદ ઉપજ્યેા. માથુ ધુણાવ્યું એનું કારણ એ કે જેવું લેાકેામાં કહેવાય છે તેવું જ રૂપ છે. એથી વિશેષ છે, પણ એછું નથી. સનત્કુમાર સ્વરૂપવણની સ્તુતિથી પ્રભુત્વ લાવી એલ્યા, તમે આ વેળા મારુ રૂપ જોયું તે ભલે, પરંતુ હું રાજસભામાં વસ્ત્રાલંકાર ધારણ For Private And Personal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૧ મેક્ષમાળા કરી કેવળ સજજ થઈને જ્યારે સિંહાસન પર બેસું છું, ત્યારે મારું રૂપ અને મારે વર્ણ જેવા ગ્ય છે; અત્યારે તે હું ખેળભરી કાયાએ બેઠે છું; જે તે વેળા તમે મારાં રૂપ, વર્ણ જુએ તે અદ્ભુત ચમત્કારને પામે અને ચકિત થઈ જાઓ. દેવેએ કહ્યું, ત્યારે અમે રાજસભામાં આવીશું, એમ કહીને ત્યાંથી ચાલ્યા ગયા. સનતકુમારે ત્યાર પછી ઉત્તમ વસ્ત્રાલંકાર ધારણ કર્યા. અનેક ઉપચારથી જેમ પોતાની કાયા વિશેષ આશ્ચર્યતા ઉપજાવે તેમ કરીને તે રાજસભામાં આવી સિંહાસન પર બેઠા. આજુબાજુ સમર્થ મંત્રીઓ, સુભટે, વિદ્વાને અને અન્ય સભાસદે યોગ્ય આસને બેસી ગયા છે. રાજેશ્વર ચામર છત્રથી અને ખમા ખમાથી વિશેષ શેભી રહ્યા છે તેમ જ વધાઈ રહ્યા છે. ત્યાં પિલા દેવતાઓ પાછા વિપ્રરૂપે આવ્યા. અદ્દભુત રૂપ વર્ણથી આનંદ પામવાને બદલે જાણે ખેદ પામ્યા છે એવા સ્વરૂપમાં તેઓએ માથું ધુણાવ્યું. ચક્રવતીએ પૂછયું, અહો બ્રાહ્મણે ! ગઈ વેળા કરતાં આ વેળા તમે જુદા રૂપમાં માથું ધુણાવ્યું એનું શું કારણ છે, તે મને કહે. અવધિજ્ઞાનાનુસાર વિપ્રે કહ્યું કે, હે મહારાજા ! તે રૂપમાં અને આ રૂપમાં ભૂમિ આકાશનો ફેર પડી ગયે છે. ચક્રવર્તીએ તે સ્પષ્ટ સમજાવવાને કહ્યું. બ્રાહ્મણોએ કહ્યું: અધિરાજ ! પ્રથમ તમારી કમળ કાયા અમૃત તુલ્ય હતી. આ વેળા ઝેર તુલ્ય છે. જ્યારે અમૃત તુલ્ય અંગ હતું ત્યારે આનંદ પામ્યા અને આ વેળા ઝેર તુલ્ય છે ત્યારે ખેદ પામ્યા. અમે કહીએ છીએ તે વાતની For Private And Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ મોક્ષમાળા સિદ્ધતા કરવી હોય તે તમે તાંબૂલ થુંકે; તત્કાળ તે પર માખી બેસશે અને પરલોક પહોંચી જશે. શિક્ષાપાઠ ૭૧. સનત કુમાર, ભાગ ૨ –– સન કુમારે એ પરીક્ષા કરી તે સત્ય કરી પૂર્વિત કર્મનાં પાપનો જે ભાગ, તેમાં આ કાયાના મદસંબંધીનું મેલવણ થવાથી એ ચક્રવર્તીની કાયા ઝેરમય થઈ ગઈ હતી. વિનાશી અને અશુચિમય કાયાને આ પ્રપંચ જોઈને સનકુમારને અંતઃકરણમાં વૈરાગ્ય ઉત્પન્ન થયે. કેવળ આ સંસાર તજવાયોગ્ય છે. આવી ને આવી અશુચિ સ્ત્રી, પુત્ર, મિત્રાદિનાં શરીરમાં રહી છે. એ સઘળું મેહમાન કરવા ગ્ય નથી, એમ બોલીને તે છ ખંડની પ્રભુતા ત્યાગ કરીને ચાલી નીકળ્યા. સાધુરૂપે જ્યારે વિચારતા હતા ત્યારે મહારેગ ઉત્પન્ન થયે. તેના સત્યત્વની પરીક્ષા લેવાને કઈ દેવ ત્યાં વૈદરૂપે આવ્યો. સાધુને કહ્યું, હું બહુ કુશળ રાજવૈદ છું; તમારી કાયા રેગને. ભંગ થયેલી છે, જે ઈચ્છા હોય તે તત્કાળ હું તે રોગને ટાળી આપું. સાધુ બોલ્યા, “હે વિદ! કર્મરૂપી રેગ મહેન્મત્ત છે; એ રોગ ટાળવાની તમારી જે સમર્થતા હોય તે ભલે મારે એ રેગ ટાળે. એ સમર્થતા ન હોય તે આ રેગ ભલે રહ્યો.” દેવતા છે, એ રોગ ટાળવાની સમર્થતા હુંધરાવતો નથી. સાધુએ પિતાની લબ્ધિના પરિપૂર્ણ પ્રબળવડે શ્કવાળી અંગુલિ કરી તે રેગને ખરડી કે તત્કાળ તે રોગને નાશ થયે; અને કાયા પાછી હતી તેવી બની ગઈ. પછી તે For Private And Personal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેક્ષમાળા વેળા દેવે પોતાનું સ્વરૂપ પ્રકાયું; ધન્યવાદ ગાઈ વંદન કરી તે પિતાને સ્થાનકે ગયે. રક્તપિત્ત જેવા સદૈવ લેહી પરુથી ગદ્દગતા મહા રેગની ઉત્પત્તિ જે કાયામાં છે, પળમાં વણસી જવાને જેને સ્વભાવ છે, જેનાં પ્રત્યેક રેમે પણ બબે રોગને નિવાસ છે, તેવા સાડા ત્રણ કરોડ રેમથી ભરેલી હોવાથી રોગને તે ભંડાર છે. એમ વિવેકથી સિદ્ધ છે. અન્ન વગેરેની ન્યૂનાધિકતાથી તે પ્રત્યેક રંગ જે કાયામાં દેખાવ દે છે, મળ, મૂત્ર, નરક, હાડ, માંસ, પરુ અને શ્લેષ્મથી જેનું બંધારણ ટક્યું છે, ત્વચાથી માત્ર જેની મનહરતા છે, તે કાયાને મોહ ખરે! વિભ્રમ જ છે! સનત્ કુમારે જેનું લેશ માત્ર માન કર્યું, તે પણ જેથી સંખાયું નહીં તે કાયામાં અહ પામર! તું શું મેહે છે? એ મેહ મંગળદાયક નથી. શિક્ષાપાઠ ૭૨. બત્રીશ યોગ –– સપુરુષે નીચેના બત્રીશગને સંગ્રહ કરી આત્માને ઉજજવળ કરવાનું કહે છે. ૧. “શિષ્ય પિતાના જે થાય તેને માટે તેને શ્રુતાદિક જ્ઞાન આપવું.' ૨. પિતાના આચાર્યપણાનું જે જ્ઞાન હોય તેનો અન્યને બોધ આપે અને પ્રકાશ કરો.” ૧. “મોક્ષસાધક યોગ માટે શિષ્ય આચાર્ય પાસે આલેચના કરવી.” ૨. દ્વિઆ૦ પાઠા, “આચાર્યો આલેચના બીજા પાસે પ્રકાશવી નહીં.” મે. ૧૩ For Private And Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાળા ૩. આપત્તિકાળે પણ ધર્મનું દઢપણું ત્યાગવું નહીં. ૪. લેક, પરલોકનાં સુખનાં ફલની વાંછના વિના તપ કરવું. ૧. શિક્ષા મળી તે પ્રમાણે યત્નાથી વર્તવું; અને નવી શિક્ષા વિવેકથી ગ્રહણ કરવી. ૬. મમત્વને ત્યાગ કરે. ૭. ગુપ્ત તપ કરવું. ૮. નિર્લોભતા રાખવી. ૯. પરિષહ ઉપસર્ગને જીતવા. ૧૦. સરળ ચિત્ત રાખવું. ૧૧. આત્મસંયમ શુદ્ધ પાળ. ૧૨. સમકિત શુદ્ધ રાખવું. ૧૩. ચિત્તની એકાગ્ર સમાધિ રાખવી. ૧૪. કપટરહિત આચાર પાળવે. ૧૫. વિનય કરવા યોગ્ય પુરુષને યથાયોગ્ય વિનય કરે. ૧૬. સંતેષથી કરીને તૃષ્ણાની મર્યાદા ટૂંકી કરી નાંખવી. ૧૭. વૈરાગ્યભાવનામાં વિમગ્ન રહેવું. ૧૮. માયા રહિત વર્તવું. ૧૯. શુદ્ધ કરણમાં સાવધાન થવું. ૨૦. સસ્વરને આદર અને પાપને કવાં. ૨૧. પિતાના દેષ સમભાવપૂર્વક ટાળવા. ૨૨. સર્વ પ્રકારના વિષયથી વિરક્ત રહેવું. ૨૩. મૂલ ગુણે પંચમહાલ વિશુદ્ધ પાળવાં. ૨૪. ઉત્તર ગુણે પંચમહાવ્રત વિશુદ્ધ પાળવાં. For Private And Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેક્ષમાળા ૧૫ ૨૫. ઉત્સાહપૂર્વક કાર્યોત્સર્ગ કરે. ૨૬. પ્રમાદ રહિત જ્ઞાન, ધ્યાનમાં પ્રવર્નાન કરવું. ૨૭. હંમેશાં આત્મચારિત્રમાં સૂક્ષ્મ ઉપગથી વર્તવું. ૨૮. ધ્યાન, જિતેંદ્રિયતા અર્થે એકાગ્રતા પૂર્વક કરવું. ૨૯. મરણાંત દુઃખથી પણ ભય પામ નહીં. ૩૦. સ્ત્રી આદિકના સંગને ત્યાગ. ૩૧. પ્રાયશ્ચિત્ત વિશુદ્ધિ કરવી. ૩૨. મરણકાલે આરાધના કરવી. એ એકેકે વેગ અમૂલ્ય છે. સઘળા સંગ્રહ કરનાર પરિણમે અને તે સુખને પામે છે. શિક્ષાપાઠ ૭૩. મોક્ષસુખ:-- કેટલીક આ સુષ્ટિ મંડળ પર પણ એવી વસ્તુઓ અને મનેચછા રહી છે કે જે કેટલાક અંશે જાણતાં છતાં કહી શકાતી નથી. છતાં એ વસ્તુઓ કંઈ સંપૂર્ણ શાશ્વત કે અનંત ભેદવાળી નથી. એવી વસ્તુનું જયારે વર્ણન ન થઈ શકે ત્યારે અનંત સુખમય મેક્ષ સંબંધી તે ઉપમા ક્યાંથી જ મળે? ભગવાનને ગૌતમસ્વામીએ મેક્ષના અનંત સુખ વિષે પ્રશ્ન કર્યો ત્યારે ભગવાને ઉત્તરમાં કહ્યું, ગૌતમ! એ અનંતસુખ! હું જાણું છું, પણ તે કહી શકાય એવી અહીં આગળ કંઈ ઉપમા નથી. જગતમાં એ સુખના તુલ્ય કેઈપણ વસ્તુ કે સુખ નથી. એમ વદી એક ભીલનું દષ્ટાંત નીચેના ભાવમાં આપ્યું હતું. For Private And Personal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૬ મોક્ષમાળા એક જંગલમાં એક ભદ્રિક ભીલ તેનાં બાળબચ્ચાં સહિત રહેતું હતું. શહેર વગેરેની સમૃદ્ધિની ઉપાધિનું તેને લેશ ભાન પણ નહોતું. એક દિવસે કેઈ રાજા અશ્વકીડા માટે ફરતો ફરતે ત્યાં નીકળી આવ્યું તેને બહુ તૃષા લાગી હતી; જેથી કરીને સાનવડે ભીલ આગળ પાણી માગ્યું. ભીલે પાણી આવ્યું, શીતળ જળથી રાજા સંતોષાયે. પોતાને ભીલ તરફથી મળેલા અમૂલ્ય જળદાનનો પ્રત્યુપકાર કરવા માટે થઈને ભીલને સમજાવીને સાથે લીધે. નગરમાં આવ્યા પછી ભલે જીંદગીમાં નહીં જોયેલી વસ્તુમાં તેને રાખ્યો. સુંદર મહેલમાં, કને અનેક અનુચરે, મનહર છત્રપલંગ અને સ્વાદિષ્ટ ભેજનથી મંદમંદ પવનમાં, સુગંધી વિલેપનમાં તેને આનંદ આનંદ કરી આપે. વિવિધ જાતિનાં હીરામાણેક, મૌક્તિક, મણિરત્ન અને રંગ બેરંગી અમૂલ્ય ચીજે નિરંતર તે ભીલને જોવા માટે મોકલ્યા કરે; બાગબગીચામાં ફરવા હરવા મેકલે. એમ રાજા તેને સુખ આપ્યા કરતો હતો. કેઈ રાત્રે બધાં સૂઈ રહ્યાં હતાં ત્યારે તે ભીલને બાળબચ્ચાં સાંભરી આવ્યા એટલે તે ત્યાંથી કંઈ લીધા કર્યા વગર એકાએક નીકળી પડયો. જઈને પિતાનાં કુટુંબને મો. તે બધાંયે મળીને પૂછયું કે તું ક્યાં હતો? ભલે કહ્યું, બહુ સુખમાં. ત્યાં મેં બહુ વખાણવા લાયક વસ્તુઓ જોઈ કુટુંબીઓ–પણ તે કેવી ? તે તે અમને કહે. ભીલ–શું કહું, અહીં એવી એકકે વસ્તુ જ નથી. કુટુંબીઓ—એમ હોય કે? આ શંખલા, છીપ, કડાં કેવાં મજાના પડયાં છે, ત્યાં કઈ એવી જોવા લાયક વસ્તુ હતી? ભીલ–નહીં, નહીં ભાઈ, એવી ચીજ તે અહીં એકકે For Private And Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાળા ૧૯૭ નથી. એના સેમા ભાગની કે હજારમા ભાગની પણ મનહર ચીજ અહીં નથી. કુટુંબીઓ–ત્યારે તે તું બોલ્યા વિના બેઠો રહે. તને બ્રમણ થઈ છે; આથી તે પછી સારું શું હશે? હે ગૌતમ! જેમ એ ભીલરાજવૈભવસુખ ભોગવી આવ્યું હતે; તેમજ જાણતા હત; છતાં ઉપમા યોગ્ય વસ્તુ નહીં મળવાથી તે કંઈ કહી શકતો નહોતે, તેમ અનુપમેય મોક્ષને, સચ્ચિદાનંદ સ્વરૂપમય નિર્વિકારી મેક્ષનાં સુખનાં અસંખ્યાતમા ભાગને પણ એગ્ય ઉપમેય નહીં મળવાથી હું તને કહી શકતે નથી. મક્ષના સ્વરૂપ વિષે શંકા કરનારા તે કુતર્કવાદી છે, એઓને ક્ષણિક સુખસંબંધી વિચાર આડે સસુખને વિચાર નથી. કેઈ આત્મિક જ્ઞાનહીન એમ પણ કહે છે કે, આથી કેઈ વિશેષ સુખનું સાધન ત્યાં રહ્યું નહીં એટલે અનંત અવ્યાબાધ સુખ કહી દે છે. આ એનું કથન વિવેકી નથી. નિદ્રા પ્રત્યેક માનવીને પ્રિય છે; પણ તેમાં તેઓ કંઈ જાણી કે દેખી શકતા નથી અને જાણવામાં આવે તો માત્ર સ્વપાધિનું મિયાપણું આવે; જેની કંઈ અસર પણ થાય. એ સ્વપ્ના વગરની નિદ્રા જેમાં સૂક્ષ્મ સ્થલ સર્વ જાણી અને દેખી શકાય અને નિરુપાધિથી શાંત ઊંઘ લઈ શકાય તે તેનું તે વર્ણન શું કરી શકે? એને ઉપમા પણ શી આપે? આ તે સ્થળ દષ્ટાંત છે; પણ બાલ, અવિવેકી એ પરથી કંઈ વિચાર કરી શકે એ માટે કહ્યું છે. For Private And Personal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૮ મેક્ષમાળા ભીલનું દષ્ટાંત, સમજાવવા રૂપે ભાષાભેદે ફેરફારથી તમને કહી બતાવ્યું. શિક્ષાપઠ ૭૪. ધર્મધ્યાન, ભાગ ૧ -- ભગવાને ચાર પ્રકારનાં ધ્યાન કહ્યાં છે. આd, રૌદ્ર, ધર્મ અને શુકલ. પહેલાં બે ધ્યાન ત્યાગવા યોગ્ય છે. પાછળનાં બે ધ્યાન આત્મસાર્થકરૂપ છે. શ્રુતજ્ઞાનના ભેદ જાણવા માટે, શાસ્ત્રવિચારમાં કુશળ થવા માટે, નિગ્રંથ-પ્રવચનનું તત્ત્વ પામવા માટે, પુરુષોએ સેવવા ગ્ય, વિચારવા ગ્ય અને પ્રહણ કરવા ચોગ્ય ધર્મધ્યાનના મુખ્ય સેળ ભેદ છે. પહેલા ચાર ભેદ કહું છું. હું માનrfast (આજ્ઞાવિય), ૨ ગાવાથવિઝા ( અપાયરિચય), ૩ વિવાવિનર (વિપાકવિચય), ૪ નંદાવાદ (સંસ્થાનવિચય). ૧ આજ્ઞાવિચય–આજ્ઞા એટલે સર્વજ્ઞ ભગવંતે ધર્મતત્ત્વ સંબંધી જે જે કહ્યું છે તે તે સત્ય છે; એમાં શંકા કરવા જેવું નથી; કાળની હીનતાથી, ઉત્તમ જ્ઞાનના વિચ્છેદ જવાથી, બુદ્ધિની મંદતાથી કે એવા અન્ય કોઈ કારણથી મારા સમજવામાં તે તત્ત્વ આવતું નથી. પરંતુ અહંત ભગવંતે અંશ માત્ર પણ માયાયુક્ત કે અસત્ય કહ્યું નથી જ કારણ એઓ નિરાગી, ત્યાગી, અને નિસ્પૃહી હતા. મૃષા કહેવાનું કંઈ કારણ એમને હતું નહીં, તેમ એ સર્વજ્ઞ, સર્વદશી હોવાથી અજ્ઞાનથી પણ મૃષા કહે નહીં. જ્યાં અજ્ઞાન જ નથી, ત્યાં એ સંબંધી મૃષા ક્યાંથી હોય? એવું જે ચિતન કરવું તે “આજ્ઞાવિચય” નામે પ્રથમ ભેદ છે. ર અપાયવિચયરાગ, For Private And Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેક્ષમાળા ૧૯ શ્રેષ, કામ, ક્રોધ એથી જે દુખ ઉત્પન્ન થાય છે તેનું જે ચિંતવન કરવું તે “અપાયરિચય” નામે બીજે ભેદ છે. અપાય એટલે દુઃખ. ૩ વિપાકવિચય–હું જે જે ક્ષણે ક્ષણે દુઃખ સહન કરું છું, ભવાટવીમાં પર્યટન કરું છું, અજ્ઞાનાદિક પામું છું, તે સઘળું કર્મનાં ફળ ઉદય વડે કરીને છે, એ ધર્મ ધ્યાનને ત્રીજે ભેદ છે. આ સંસ્થાનવિય–ત્રણલકનું સ્વરૂપ ચિંતવવું તે. લકસ્વરૂપ સુપ્રતિષ્ઠકને આકારે છે; જીવ અજીવે કરીને સંપૂર્ણ ભરપૂર છે. અસંખ્યાત જનની કેટાનુકેટીએ તીર છે લેક છે; જ્યાં અસંખ્યાતા દ્વીપ–સમુદ્ર છે. અસં. ખાતા તિષીય, વાણવ્યંતરાદિકના નિવાસ છે.ઉત્પાદ, વ્યય અને ધ્રુવતાની વિચિત્રતા એમાં લાગી પડી છે. અઢીદ્વીપમાં જઘન્ય તીર્થકર વીશ, ઉત્કૃષ્ટા એકસે સિત્તેર હય, તથા કેવળી ભગવાન અને નિગ્રંથ મુનિરાજ વિચરે છે, તેઓને “વંદામિ, નમંસામિ, સકારેમિ, સમાણેમિ, કલ્લાણું, મંગળ, દેવયં, ચેઈયં, પજવાસામિ” એમ તેમજ ત્યાં વસતાં શ્રાવક, શ્રાવિકાનાં ગુણગ્રામ કરીએ. તે તીરછા લેકથકી અસંખ્યાત ગુણે અધિક ઊર્ધ્વ લેક છે. ત્યાં અનેક પ્રકારના દેવતાઓના નિવાસ છે. પછી ઈલતુ પ્રાશ્મરા છે. તે પછી મુક્તાત્માએ વિરાજે છે. તેને વંદામિ, યાવત્ પજજુવાસામિ.” તે ઊર્ધ્વ લેકથી કંઈક વિશેષ અધે લેક છે, ત્યાં અનંત દુઃખથી ભરેલા નરકાવાસ અને ભુવનપતિનાં ભુવનાદિક છે. એ ત્રણ લેકનાં સર્વ સ્થાનક આ આત્માએ સમ્યક્ત્વરહિત કરણથી અનંતીવાર જન્મમરણ કરી પશી મૂક્યાં છે; એમ જે ચિંતન કરવું તે “સંસ્થાનવિચય” નામે ધર્મ ધ્યાનને ચે ભેદ છે. એ ચાર For Private And Personal Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૦ મોક્ષમાળા ભેદ વિચારી સમ્યક્ત્વ સહિત શ્રત અને ચારિત્ર ધર્મની આરાધના કરવી. જેથી એ અનંત જન્મ મરણ ટળે. એ ધર્મધ્યાનના ચાર ભેદ સ્મરણમાં રાખવા. શિક્ષાપાઠ ૭૫. ધર્મધ્યાન, ભાગ ૨ –– ધર્મધ્યાનનાં ચાર લક્ષણ કહું છું. ૧ આજ્ઞારુચિ–એટલે વીતરાગ ભગવાનની આજ્ઞા અંગીકાર કરવાની રુચિ ઉપજે તે. ૨. નિસર્ગરુચિ–આત્મા સ્વાભાવિકપણે જાતિસ્મરણાદિક જ્ઞાને કરી શ્રુત સહિત ચારિત્ર ધર્મ ધરવાની રુચિ પામે તેને નિસર્ગચિ કહી છે. ૩ સૂત્રરુચિ-–શ્રુતજ્ઞાન અને અનંત તત્વના ભેદને માટે ભાખેલાં ભગવાનના પવિત્ર વચનનું જેમાં ગૂંથન થયું છે તે સૂત્ર શ્રવણ કરવા, મનન કરવા અને ભાવથી પઠન કરવાની રુચિ ઉપજે તે સૂત્રરુચિ. ૪ ઉપદેશરુચિ– અજ્ઞાને કરીને ઉપાજેલાં કર્મ જ્ઞાન કરીને ખપાવીએ, તેમજ જ્ઞાનવડે કરીને નવાં કર્મ ન બાંધીએ; મિથ્યાત્વે કરીને ઉપાસ્ય કર્મ તે સમ્યભાવથી ખપાવીએ, સમ્યભાવથી નવાં કમ ન બાંધીએ; અવૈરાગ્યે કરીને ઉપાજ્ય કર્મ તે વૈરાગ્યે કરીને ખપાવીએ અને વૈરાગ્યવડે કરીને પાછાં નવાં કર્મ ન બાંધીએ; કષાયે કરી ઉપાજ્ય કર્મ તે કષાય ટાળીને ખપાવીએ, ક્ષમાદિથી નવાં કમ ન બાંધીએ; અશુભ યોગે કરી ઉપાજ્ય કર્મ તે શુભ યોગે કરી ખપાવીએ, શુભ યોગે કરી નવાં કર્મ ન બાંધીએ; પાંચ ઈદ્રિયના સ્વાદરૂપ આસવે કરી ઉપાર્યો કર્મ તે સંવરે કરી ખપાવીએ; તારૂપ સંવરે કરી For Private And Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાળા ૨૦૧ નવાં કર્મ ન બાંધીએ; તે માટે અજ્ઞાનાદિક આસવમાર્ગ છાંડીને જ્ઞાનાદિક સંવર માગ ગ્રહણ કરવા માટે તીર્થકર ભગવંતને ઉપદેશ સાંભળવાની રુચિ ઊપજે તેને ઉપદેશરુચિ કહીએ. એ ધર્મધ્યાનનાં ચાર લક્ષણ કહેવાયાં. ધર્મધ્યાનનાં ચાર આલંબન કહું છું. ૧ વાંચના, ૨ પૂછના, ૩ પરાવર્તાના, ૪ ધર્મકથા. ૧ વાંચના એટલે વિનય સહિત નિર્જરા તથા જ્ઞાન પામવાને માટે સૂત્ર સિદ્ધાંતના મર્મના જાણનાર ગુરુ કે પુરુષ સમીપે સૂત્ર તત્વનું વાંચન લઈએ તેનું નામ વાંચનાલંબન, ૨ પૃછના–અપૂર્વ જ્ઞાન પામવા માટે, જિનેશ્વર ભગવંતને માર્ગ દીપાવવાને તથા શંકાશલ્ય નિવારવાને માટે તેમજ અન્યના તત્વની મધ્યસ્થ પરીક્ષાને માટે યથાયોગ્ય વિનય સહિત ગુર્નાદિકને પ્રશ્ન પૂછીએ તેને પૃચ્છના કહીએ. ૩ પરાવર્તના--પૂર્વે જિનભાષિત સૂત્રાર્થ જે ભણ્યા હોઈએ તે સ્મરણમાં રહેવા માટે, નિજાને અર્થે શુદ્ધ ઉપયોગ સહિત શુદ્ધ સૂત્રાર્થની વારંવાર સઝઝાય કરીએ તેનું નામ પરાવર્તનાલંબન. ૪ ધર્મકથા–વીતરાગ ભગવાને જે ભાવ જેવા પ્રણેત કર્યા છે તે ભાવ તેવા લઈને, ઝહીને, વિશેષ કરીને નિશ્ચય કરીને, શંકા, કંખા અને વિતિગિચ્છા રહિતપણે, પિતાની નિજારાને અર્થે સભામળે તે ભાવ તેવા પ્રત કરીએ તેને ધર્મકથાલંબન કહીએ. જેથી સાંભળનાર, સદહનાર બને ભગવંતની આજ્ઞાના આરાધક થાય. એ ધર્મ ધ્યાનના ચાર આલંબન કહેવાયાં. ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષા કહું છું. ૧ એકવાનુપ્રેક્ષા, અનિત્યાનુપ્રેક્ષા, ૩ અશરણાનુપ્રેક્ષા, For Private And Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૨ મોક્ષમાળા ૪ સંસારાનુપ્રેક્ષા એ ચારેને બંધ બાર ભાવનાના પાઠમાં કહેવાઈ ગયે છે. તે તમને સ્મરણમાં હશે. શિક્ષાપાઠ ૭૬, ધર્મધ્યાન, ભાગ ૩:– ધર્મધ્યાન, પૂર્વાચાર્યોએ અને આધુનિક મુનીશ્વરોએ પણ વિસ્તારપૂર્વક બહુ સમજાવ્યું છે. એ ધ્યાનવડે કરીને આત્મા મુનિત્વભાવમાં નિરંતર પ્રવેશ કરે છે. - જે જે નિયમે એટલે ભેદ, આલંબન અને અનુપ્રેક્ષા કહી તે બહુ મનન કરવા જેવી છે. અન્ય મુનીશ્વરેના કહેવા પ્રમાણે મેં સામાન્ય ભાષામાં તે તમને કહી; એ સાથે નિરંતર લક્ષ રાખવાની આવશ્યકતા છે કે એમાંથી આપણે કયે ભેદ પામ્યા; અથવા કયા ભેદભણું ભાવના રાખી છે? એ સેળ ભેદમાંને ગમે તે ભેદ હિતસ્વી અને ઉપગી છે; પરંતુ જેવા અનુ કમથી લે જોઈ એ તે અનુક્રમથી લેવાય તો તે વિશેષ આત્મલાભનું કારણ થઈ પડે. સૂત્રસિદ્ધાંતનાં અધ્યયને કેટલાક મુખપાઠ કરે છે, તેના અર્થ, તેમાં કહેલાં મૂળત ભણું જે તેઓ લક્ષ પહોંચાડે તે કંઈક સૂક્ષ્મભેદ પામી શકે. કેળનાં પત્રમાં, પત્રમાં પત્રની જેમ ચમત્કૃતિ છે તેમ સૂત્રાથને માટે છે. એ ઉપર વિચાર કરતાં નિર્મળ અને કેવળ દયામય માગને જે વીતરાગપ્રણીત તત્ત્વબોધ તેનું બીજ અંતઃકરણમાં ઉગી નીકળશે. તે અનેક પ્રકારનાં શાસ્ત્રાવલેકનથી, પ્રશ્નોત્તરથી, વિચારથી અને સપુરુષના સમાગમથી પિષણ પામીને વૃદ્ધિ થઈ વૃક્ષરૂપે થશે. For Private And Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેક્ષમાળા - ૨૦૩ નિર્જરા અને આત્મપ્રકાશરૂપ પછી તે વૃક્ષ ફળ આપશે. શ્રવણ, મનન અને નિદિધ્યાસનના પ્રકારે વેદાંતવાદીઓએ બતાવ્યા છે, પણ જેવા આ ધર્મધ્યાનના પૃથક્ પૃથક્ ળ ભેદ કહ્યા છે તેવા તત્વપૂર્વક ભેદ કેઈ સ્થળે નથી, એ અપૂર્વ છે. એમાંથી શાસ્ત્રને શ્રવણ કરવાને, મનન કરવાને, વિચારવાને, અન્યને બંધ કરવાને, શંકા, કંખા ટાળવાને, ધર્મકથા કરવાને, એકત્વ વિચારવાનો, અનિત્યતા વિચારવાને, અશર ણતા વિચારવાને, વૈરાગ્ય પામવાને, સંસારનાં અનંત દુઃખ મનન કરવાનો અને વીતરાગ ભગવંતની આજ્ઞાવડે કરીને આખા કાલેકના વિચાર કરવાનો અપૂર્વ ઉત્સાહ મળે છે. ભેદે ભેદે કરીને એના પાછા અનેક ભાવ સમજાવ્યા છે. એમાંના કેટલાક ભાવ સમજવાથી તપ, શાંતિ, ક્ષમા, દયા, વૈરાગ્ય અને જ્ઞાનને બહુ બહુ ઉદય થશે. • તમે કદાપિ એ સેળ ભેદનું પઠન કરી ગયા હશે તે પણ ફરી ફરી તેનું પરાવર્તન કરજે. શિક્ષાપાઠ ૭૭. જ્ઞાનસંબંધી બે બેલ, ભાગ ૧:– જે વડે વસ્તુનું સ્વરૂપ જાણીએ તે જ્ઞાન. જ્ઞાન શબ્દને આ અર્થ છે. હવે યથામતિ વિચારવાનું છે કે એ જ્ઞાનની કંઈ આવશ્યકતા છે? જે આવશ્યકતા છે તે તે પ્રાપ્તિનાં કંઈ સાધન છે? જે સાધન છે તો તેને અનુકૂળ, દેશ, કાળ, ભાવ છે? જે દેશકાળાદિક અનુકૂળ છે તો કયાંસુધી અનુકૂળ છે ? વિશેષ વિચારમાં એ જ્ઞાનના ભેદ કેટલા છે? જાણવારૂપ છે For Private And Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૪ મેલમાળા શું ? એના વળી ભેદ કેટલા છે? જાણવાનાં સાધન ક્યાં ક્યાં છે? કઈ કઈ વાટે તે સાધને પ્રાપ્ત કરાય છે? એ જ્ઞાનનો ઉપગ કે પરિણામ શું છે? એ જાણવું અવશ્યનું છે. ૧. જ્ઞાનની શી આવશ્યકતા છે? તે વિષે પ્રથમ વિચાર કરીએ. આ ચતુર્દશ રજીવાત્મક લેકમાં, ચતુતિમાં અનાદિકાળથી સકર્મસ્થિતિમાં આ આત્માનું પર્યટન છે. મેષાનુમેષ પણ સુખને જ્યાં ભાવ નથી એવાં નરકનિ. ગેદાદિક સ્થાનક આ આત્માએ બહુ બહુ કાળ વારંવાર સેવન કર્યા છે; અસહ્ય દુઃખને પુનઃ પુનઃ અને કહે અનંતીવાર સહન કર્યા છે. એ ઉતાપથી નિરંતર તપતો આત્મા માત્ર સ્વકર્મ વિપાકથી પર્યટન કરે છે. પર્યટનનું કારણ અનંત દુઃખદ જ્ઞાનાવરણીયાદિ કર્મો છે; જેવડે કરીને આત્મા સ્વસ્વરૂપને પામી શકતું નથી; અને વિષયાદિક મેહબંધનને સ્વસ્વરૂપ માની રહ્યો છે. એ સઘળાનું પરિણામ માત્ર ઉપર કહ્યું તે જ છે કે અનંત દુઃખ અનંત ભાવે કરીને સહેવું ગમે તેટલું અપ્રિય, ગમે તેટલું ખેદદાયક અને ગમે તેટલું રૌદ્ર છતાં જે દુઃખ અનંતકાળથી અનંતીવાર સહન કરવું પડ્યું તે દુઃખ માત્ર સહ્યું તે અજ્ઞાનાદિક કમથી; એ અજ્ઞાનાદિક ટાળવા માટે જ્ઞાનની પરિપૂર્ણ આવશ્યકતા છે. શિક્ષાપાઠ ૭૮. જ્ઞાનસંબંધી બે બેલ, ભાગ ૨ – ૨. હવે જ્ઞાનપ્રાપ્તિનાં સાધને વિષે કંઈ વિચારી કરીએ. અપૂર્ણ પર્યાપિવડે પરિપૂર્ણ આત્મજ્ઞાન સાધ્ય થતું નથી એ For Private And Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાળા ૨૦૫ માટે થઈને છ પર્યામિ યુક્ત જે દેહ તે આત્મજ્ઞાન સાધ્ય કરી શકે. એ દેહ તે એક માનવદેહ છે. આ સ્થળે પ્રશ્ન ઊઠશે કે માનવદેહ પામેલા અનેક આત્માઓ છે, તો તે સઘળા આત્મજ્ઞાન કાં પામતા નથી? એના ઉત્તરમાં આપણે માની શકીશું કે જેઓ સંપૂર્ણ આત્મજ્ઞાનને પામ્યા છે તેઓનાં પવિત્ર વચનામૃતની તેઓને શ્રુતિ નહિ હોય. શ્રતિ વિના સંસ્કાર નથી. જે સંસ્કાર નથી તે પછી શ્રદ્ધા કયાંથી હોય? અને જ્યાં એ એકે નથી ત્યાં જ્ઞાનપ્રાપ્તિ શાની હોય? એ માટે માનવદેહની સાથે સર્વજ્ઞવચનામૃતની પ્રાપ્તિ અને એની શ્રદ્ધા એ પણ સાધનરૂપ છે. સર્વજ્ઞવચનામૃત અકર્મભૂમિ કે કેવળ અનાર્યભૂમિમાં મળતાં નથી તે પછી માનવદેહ શું ઉપગને? એ માટે થઈને આર્યભૂમિ એ પણ સાધનરૂપ છે, તત્ત્વની શ્રદ્ધા ઉપજવા અને બંધ થવા માટે નિગ્રંથ ગુરુની અવશ્ય છે. દ્રવ્ય કરીને જે કુલ મિથ્યાત્વી છે, તે કુળમાં થયેલે જન્મ પણ આત્મજ્ઞાન પ્રાપ્તિની હાનિરૂપ છે. કારણ ધમમતભેદ એ અતિ દુઃખદાયક છે. પરંપરાથી પૂર્વ જે એ ગ્રહણ કરેલું જે દર્શન તેમાં જ સત્યભાવના બંધાય છે; એથી કરીને પણ આત્મજ્ઞાન અટકે છે. એ માટે ભલું કુળ પણ જરૂરનું છે. એ સઘળાં પ્રાપ્ત કરવા માટે થઈને ભાગ્યશાળી થવું. તેમાં સત્પષ્ય એટલે પુણ્યાનુબંધી પુણ્ય ઈત્યાદિ ઉત્તમ સાધન છે. એ દ્વિતીય સાધન ભેદ કહ્યો. ૩. જે સાધન છે તો તેને અનુકૂળ દેશ, કાળ છે? એ ત્રીજા ભેદને વિચાર કરીએ. ભારતમાં મહાવિદેહ ઈ. કર્મભૂમિ અને તેમાં પણ આર્યભૂમિ એ દેશભાવે અનુકૂળ For Private And Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેક્ષમાળા છે. જિજ્ઞાસુ ભવ્ય ! તમે સઘળા આ કાળે ભારતમાં છે; માટે ભારતદેશ અનુકૂળ છે. કાળભાવ પ્રમાણે મતિ અને શ્રુત પ્રાપ્ત કરી શકાય એટલી અનુકૂળતા છે; કારણ, આ દુષમ પંચમકાળમાં પરમ્પરાસ્નાયથી પરમાવધિ, મન:પર્યય અને કેવળ એ પવિત્રજ્ઞાન જેવામાં આવતાં નથી. એટલે કાળની પરિપૂર્ણ અનુકૂળતા નથી. ૪. દેશકાળાદિ જે અનુકૂળ છે તે કયાં સુધી છે? એને ઉત્તર કે શેષ રહેલું સિદ્ધાંતિક મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, સામાન્ય મતથી કાળભાવે એકવીશ હજાર વર્ષ સુધી રહેવાનું. તેમાંથી અઢી સહસ્ત્ર ગયાં, બાકી સાડા અઢાર હજાર વર્ષ રહ્યાં; એટલે પંચમ કાળની પૂર્ણતા સુધી કાળની અનુકૂળતા છે. દેશકાળ તે લઈને અનુકૂળ છે. શિક્ષાપાઠ ૭૯. જ્ઞાનસંબંધી બે બેલ, ભાગ ૩: હવે વિશેષ વિચાર કરીએ – ૧. આવશ્યકતા શી ? એ મહદ્ વિચારનું આવર્તન પુનઃ વિશેષતાથી કરીએ. મુખ્ય અવશ્ય સ્વસ્વરૂપસ્થિતિની શ્રેણિએ ચઢવું એ છે. જેથી અનંત દુઃખને નાશ થાય. દુ:ખના નાશથી આત્માનું એયિક સુખ છે; અને સુખ નિરંતર આત્માને પ્રિય જ છે; પણ જે સ્વસ્વરૂપિક સુખ છે તે. દેશ, કાળ, ભાવને લઈને શ્રદ્ધા, જ્ઞાન ઈ ઉત્પન્ન કરવાની આવશ્યકતા છે. સમ્યફભાવ સહિત ઉચ્ચગતિ, ત્યાંથી મહાવિદેહમાં માનવદેહે જન્મ, ત્યાં સમ્યકૃભાવની પુનઃ ઉન્નતિ, તત્વજ્ઞાનની For Private And Personal Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાળા ૨૦૭ વિશુદ્ધતા અને વૃદ્ધિ, છેવટે પરિપૂર્ણ આત્મસાધન જ્ઞાન અને તેનું સત્ય પરિણામ કેવળ સર્વ દુઃખને અભાવ એટલે અખંડ, અનુપમ અનંત શાશ્વત પવિત્ર મોક્ષની પ્રાપ્તિ. એ સઘળા માટે થઈને જ્ઞાનની આવશ્યકતા છે. ૨. જ્ઞાનના ભેદ કેટલા છે અને વિચાર કહું છું. એ જ્ઞાનના ભેદ અનંત છે; પણ સામાન્ય દષ્ટિ સમજી શકે એટલા માટે થઈને સર્વજ્ઞ ભગવાને મુખ્ય પાંચ ભેદ કહ્યા છે. તે જેમ છે તેમ કહું છું. પ્રથમ મતિ, દ્વિતીય શ્રુત, તૃતીય અવધિ, ચતુર્થ મન:પર્યવ અને પાંચમું સંપૂર્ણ સ્વરૂપ કેવળ એના પાછા પ્રતિભેદ છે. તેની વળી અતીન્દ્રિય સ્વરૂપે અનંત ભંગજાળ છે. ૩. શું જાણવારૂપ છે? એને હવે વિચાર કરીએ. વસ્તુનું સ્વરૂપ જાણવું તેનું નામ જ્યારે જ્ઞાન, ત્યારે વસ્તુઓ તે અનંત છે, એને કઈ પંક્તિથી જાણવી? સર્વજ્ઞ થયા પછી સર્વદર્શિતાથી તે પુરુષ, તે અનંત વસ્તુનું સ્વરૂપ સર્વ ભેદે કરી જાણે છે અને દેખે છે; પરંતુ તેઓ એ સર્વજ્ઞ શ્રેણિને પામ્યા તે કઈ કઈ વસ્તુને જાણવાથી? અનંત શ્રેણિઓ જ્યાં સુધી જાણી નથી ત્યાં સુધી કઈ વસ્તુને જાણતાં જાણતાં તે અનંત વસ્તુઓને અનંત રૂપે જાણીએ? એ શંકાનું સમાધાન હવે કરીએ. જે અનંત વસ્તુઓ માની તે અનંત અંગે કરીને છે. પરંતુ મુખ્ય વસ્તુત્વ સ્વરૂપે તેની બે શ્રેણિઓ છે. જીવ અને અજીવ. વિશેષ વસ્તુત્વ સ્વરૂપે નવતત્વ કિંવા પદ્રવ્યની શ્રેણિએ જાણવા રૂપ થઈ પડે છે. જે પંક્તિએ ચઢતાં ચઢતાં સર્વ ભાવે જણાઈ કલેક સ્વરૂપ હસ્તા For Private And Personal Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૮ મોક્ષમાળા મલકાવત્ જાણું દેખી શકાય છે. એટલા માટે થઈને જાણવારૂપ પદાર્થ તે જીવ અને અજીવ છે. એ જાણવારૂપ મુખ્ય બે શ્રેણિએ કહેવાઈ શિક્ષાપાઠ. ૮૦. જ્ઞાનસંબંધી બે બેલ, ભાગ ૪:– ૪. એના ઉપભેદ સંક્ષેપમાં કહું છું. જીવ એ ચૈતન્ય લક્ષણે એકરૂપ છે. દેહસ્વરૂપ અને દ્રવ્યસ્વરૂપે અનંતાનંત છે. દેહ સ્વરૂપે તેના ઈન્દ્રિયાદિક જાણવા રૂપ છે. તેની સંસર્ગ રિદ્ધિ જાણવારૂપ છે. તેમજ “અજીવ” તેને રૂપી અરૂપી પગલ, આકાશાદિક વિચિત્ર ભાવ, કાળચક ઈવે જાણવારૂપ છે. જીવાજીવ જાણવાની પ્રકારતરે સર્વજ્ઞ સર્વદર્શીએ નવ શ્રેણિરૂપ નવતત્વ કહ્યાં છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ, મેક્ષ. એમાંના કેટલાંક ગ્રાહ્યરૂપ, કેટલાંક જાણવારૂપ, કેટલાંક ત્યાગવારૂપ છે. સઘળાં એ તો જાણવારૂપ તો છે જ. ૫. જાણવાનાં સાધનઃ સામાન્ય વિચારમાં એ સાધને જે કે જાણ્યાં છે, તે પણ વિશેષ કંઈક જાણીએ. ભગવાનની આજ્ઞા અને તેનું શુદ્ધ સ્વરૂપ યથાતથ્ય જાણવું. સ્વયં કેઈક જ જાણે છે. નહીં તે નિગ્રંથ જ્ઞાની ગુરુ જણાવી શકે. નિરાગી જ્ઞાતા સર્વોત્તમ છે. એટલા માટે શ્રદ્ધાનું બીજ રેપનાર કે તેને પિષનાર ગુરુ એ સાધનરૂપ છે; એ સાધનાદિકને માટે સંસારની નિવૃત્તિ એટલે શમ, દમ, બ્રહ્મચર્યાદિક અન્ય સાધને છે. એ સાધને પ્રાપ્ત કરવાની વાટ કહીએ તો પણ ચાલે. For Private And Personal Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેક્ષમાળા ૨૦૯ ૬. એ જ્ઞાનને ઉપયોગ કે પરિણામનાં ઉત્તરને આશય ઉપર આવી ગયું છે; પણ કાળભેદે કંઈ કહેવાનું છે અને તે એટલું જ કે દિવસમાં બે ઘડીને વખત પણ નિયમિત રાખીને જિનેશ્વર ભગવાનના કહેલા તત્ત્વબોધની પર્યટના કરે. વીતરાગના એક સૈદ્ધાંતિક શબ્દ પરથી જ્ઞાનાવરણીયને બહુ ક્ષપશમ થશે એમ હું વિવેકથી કહું છું. શિક્ષાપાઠ ૮૧. પંચમકાળ:– કાળચક ના વિચારે અવશ્ય કરીને જાણવા ચોગ્ય છે. જિનેશ્વરે એ કાળચકના બે મુખ્ય ભેદ કહ્યા છે. ૧ ઉત્સપિણી, ૨ અવસર્પિણી. એકેકા ભેદના છ છ આરા છે. આધુનિક વર્તન કરી રહેલે આરે પંચમકાળ કહેવાય છે અને તે અવસર્પિણી કાળને પાંચમે આરે છે. અવસર્પિણી એટલે ઉતરતે કાળ; ઉતરતા કાળના પાંચમા આરામાં કેવું વર્તન આ ભરતક્ષેત્રે થવું જોઈએ તેને માટે પુરુષોએ કેટલાક વિચારે જણાવ્યા છે, તે અવશ્ય જાણવા જોઈએ. એ પંચમકાળનું સ્વરૂપ મુખ્ય આ ભવમાં કહે છે? નિગ્રંથ પ્રવચન પરથી મનુષ્યની શ્રદ્ધા ક્ષીણ થતી જશે. ધર્મનાં મૂળ તમાં મતમતાંતર વધશે. પાખંડી અને પ્રપંચી મનું મંડન થશે. જનસમૂહની રુચિ અધમ ભણી વળશે. સત્ય, દયા હળવે હળવે પરાભવ પામશે. મેહાદિક દેશેની વૃદ્ધિ થતી જશે. દંભી અને પાપિષ્ટ ગુરુઓ પૂજ્યરૂપ થશે. દુષ્ટવૃત્તિનાં મનુષ્ય પોતાના ફેંદામાં ફાવી જશે. મીઠા પણ મે. ૧૪ For Private And Personal Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૦ મેાક્ષમાળા ધૃ વક્તા પવિત્ર મનાશે. શુદ્ધ બ્રહ્મચર્યાદિક શીલયુક્ત પુરુષા મલિન કહેવાશે. આત્મિકજ્ઞાનના ભેદો હણાતા જશે; હેતુ વગરની ક્રિયા વધતી જશે. અજ્ઞાનક્રિયા બહુધા સેવાશે; વ્યાકુળ વિષયાનાં સાધના વધતાં જશે. એકાંતિક પક્ષે સત્તા ધીશ થશે. શ્રૃંગારથી ધ મનાશે. ખરા ક્ષત્રિયા વિના ભૂમિ શેકગ્રસ્ત થશે. નિર્માલ્ય રાજવંશીઓ વેશ્યાના વિલાસમાં મેહ પામશે. ધમ, કમ અને ખરી રાજનીતિ ભૂલી જશે; અન્યાયને જન્મ આપશે; જેમ લૂંટાશે તેમ પ્રજાને લૂટશે. પેાતે પાપિષ્ઠ આચરણેા સેવી પ્રજા આગળ તે પળાવતા જશે. રાજબીજને નામે શૂન્યતા આવતી જશે. નીચ મંત્રીએની મહત્તા વધતી જશે. એએ દીન પ્રજાને ચૂસીને ભડાર ભરવાના રાજાને ઉપદેશ આપશે. શિયળભ’ગ કરવાના ધમ રાજાને અંગીકાર કરાવશે. શૌર્યો. દ્વિક સદ્ગુણ્ણાને નાશ કરાવશે. મૃગયાદિક પાપમાં અંધ બનાવશે. રાજ્યાધિકારીએ પેાતાના અધિકારથી હજારગુણી અહુંપદતા રાખશે. વિપ્રેા લાલચુ અને લેાલી થઈ જશે. સદ્વિદ્યાને દાટી દેશે; સંસારી સાધનાને ધર્મ ઠરાવશે. વૈશ્યા માયાવી, કેવળ સ્વાર્થી અને કઠેર હૃદયના થતા જશે. સમગ્ર મનુષ્યવની સવૃત્તિએ ઘટતી જશે. અકૃત અને ભયંકર કૃત્યા કરતાં તેઓની વૃત્તિ અટકશે નહીં. વિવેક, વિનય, સરળતા ઇત્યાદિ સદ્ગુણૢા ઘટતા જશે. અનુકંપાને નામે હીનતા થશે. માતા કરતાં પત્નીમાં પ્રેમ વધશે; પિતા કરતાં પુત્રમાં પ્રેમ વધશે; પતિવ્રત નિયમપૂર્વક પાળનારી સુંદરીએ ઘટી જશે. સ્નાનથી પવિત્રતા ગણાશે; ધનથી ઉત્તમકુળ ગણાશે. ગુરુથી For Private And Personal Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેાક્ષમાળા ૨૧૧ શિષ્યા અવળા ચાલશે. ભૂમિના રસ ઘટી જશે. સક્ષેપમાં કહેવાના ભાવા કે ઉત્તમ વસ્તુની ક્ષીણતા છે; અને કનિષ્ઠ વસ્તુને ઉદય છે. પચમકાળનું સ્વરૂપ આમાંનું પ્રત્યક્ષ સૂચવન પણ કેટલું બધું કરે છે ? મનુષ્ય સદ્ધ તત્ત્વમાં પરિપૂર્ણ શ્રદ્ધાવાન નહીં થઈ શકે; સંપૂર્ણ તત્ત્વજ્ઞાન નહીં પામી શકે; જંબુસ્વામીના નિર્વાણ પછી દશ નિર્વાણી વસ્તુ આ ભરતક્ષેત્રથી વ્યવચ્છેદ ગઈ. પંચમકાળનું આવું સ્વરૂપ જાણીને વિવેકી પુરૂષ તત્ત્વને ગ્રહણ કરશે; કાળાનુસાર ધર્મતત્ત્વશ્રદ્ધા પામીને ઉચ્ચગતિ સાધી પરિણામે મેક્ષ સાધશે, નિગ્રંથપ્રવચન, નિત્ર થગુરુ ઈ ધમ તત્ત્વ પામવાનાં સાધના છે. એની આરાધનાથી કની વિરાધના છે. શિક્ષાપાઠ ૮૨. તત્ત્વાવમાધ, ભાગ ૧:— દશવૈકાળિકસૂત્રમાં કથન છે કે જેણે જીવાજીવના ભાવ નથી જાણ્યા તે અબુધ સયમમાં સ્થિર કેમ રહી શકશે ? એ વચનામૃતનું તાત્પર્ય એમ છે કેઃ તમે આત્મા અનાત્માનાં સ્વરૂપને જાણે, એ જાણવાની પરિપૂર્ણ આવશ્યકતા છે. આત્મા અનાત્માનું સત્ય સ્વરૂપ નિત્ર થપ્રવચનમાંથી પ્રાપ્ત થઈ શકે છે; અનેક મતામાં એ એ તત્ત્વા વિષે વિચારા દર્શાવ્યા છે તે યથાર્થ નથી. મહા પ્રજ્ઞાવંત આચાર્યોએ કરેલાં વિવેચન સહિત પ્રકારાંતરે કહેલાં મુખ્ય નવતત્ત્વને વિવેક For Private And Personal Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧ર મોક્ષમાળા બુદ્ધિથી જે ય કરે છે, તે સત્પરુષ આત્મસ્વરૂપને ઓળખી શકે છે. સ્યાદ્વાદશૈલી અનુપમ અને અનંતભેદ ભાવથી ભરેલી છે; એ શિલીને પરિપૂર્ણ તે સર્વજ્ઞ અને સર્વદશ જ જાણી શકે; છતાં એઓનાં વચનામૃતાનુસાર આગમ ઉપગથી યથામતિ નવતત્વનું સ્વરૂપ જાણવું અવશ્યનું છે. એ નવતત્વ પ્રિય શ્રદ્ધાભાવે જાણવાથી પરમ વિવેકબુદ્ધિ, શુદ્ધ સમ્યક્ત્વ અને પ્રભાવિક આત્મજ્ઞાનને ઉદય થાય છે. નવતત્ત્વમાં કાલેકનું સંપૂર્ણ સ્વરૂપ આવી જાય છે. જે પ્રમાણે જેની બુદ્ધિની ગતિ છે, તે પ્રમાણે તેઓ તત્વજ્ઞાન સંબંધી દષ્ટિ પહોંચાડે છે; અને ભાવાનુસાર તેઓના આત્માની ઉજ્વલતા થાય છે. તે વડે કરીને તેઓ આત્મજ્ઞાનને નિર્મળ રસ અનુભવે છે. જેનું તત્ત્વજ્ઞાન ઉત્તમ અને સૂક્ષ્મ છે, તેમજ સુશીલયુક્ત જે તત્ત્વજ્ઞાનને સેવે છે તે પુરુષ મહભાગી છે. એ નવતત્વનાં નામ આગળના શિક્ષાપાઠમાં હું કહી ગયે છું; એનું વિશેષ સ્વરૂપ પ્રજ્ઞાવંત આચાર્યોને મહાન ગ્રંથેથી અવશ્ય મેળવવું; કારણ સિદ્ધાંતમાં જે જે કહ્યું છે, તે તે વિશેષ ભેદથી સમજવા માટે સહાયભૂત પ્રજ્ઞાવંત આચાર્યવિરચિત ગ્રંથ છે. એ ગુરુગમ્યરૂપ પણ છે. નય, નિક્ષેપ અને પ્રમાણભેદ નવતત્વના જ્ઞાનમાં અવશ્યના છે; અને તેની યથાર્થ સમજણ એ પ્રજ્ઞાવંતોએ આપી છે. For Private And Personal Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેક્ષમાળા ૨૧૩ શિક્ષાપાઠ ૮૩. તવાવબેધ, ભાગ ૨:–– સર્વજ્ઞ ભગવાને કાલેકના સંપૂર્ણ ભાવ જાણ્યા અને જોયા. તેને ઉપદેશ ભવ્ય લોકોને કર્યો. ભગવાને અનંત જ્ઞાનવડે કરીને કાલેકનાં સ્વરૂપ વિષેના અનંતભેદ જાણ્યા હતા પરંતુ સામાન્ય માનવીઓને ઉપદેશથી શ્રેણિએ ચઢવા મુખ્ય દેખાતા નવ પદાર્થ તેઓએ દર્શાવ્યા. એથી લેકાલેકના સર્વ ભાવને એમાં સમાવેશ આવી જાય છે. નિર્ગથપ્રવચનને જે જે સૂક્ષ્મ બોધ છે, તે તત્વની દષ્ટિએ નવતત્વમાં સમાઈ જાય છે; તેમજ સઘળા ધર્મના સૂક્ષ્મ વિચાર એ નવતત્ત્વવિજ્ઞાનના એક દેશમાં આવી જાય છે. આત્માની જે અનંત શક્તિઓ ઢંકાઈ રહી છે તેને પ્રકાશિત કરવા અહંત ભગવાનને પવિત્ર બંધ છે. એ અનંત શક્તિઓ ત્યારે પ્રફુલ્લિત થઈ શકે કે જ્યારે નવતત્વ વિજ્ઞાનમાં પારાવાર જ્ઞાની થાય. સૂક્ષ્મ દ્વાદશાંગી જ્ઞાન પણ એ નવતત્વ સ્વરૂપ જ્ઞાનને સહાયરૂપ છે. ભિન્ન ભિન્ન પ્રકારે એ નવતત્વ સ્વરૂપ જ્ઞાનને બેધ કરે છે; એથી આ નિઃશંક માનવા યંગ્ય છે કે નવતત્ત્વ જેણે અનંત ભાવ ભેદે જાણ્યા તે સર્વજ્ઞ અને સર્વદશી થયે. એ નવતત્ત્વ ત્રિપદીને ભાવે લેવા યોગ્ય છે; હેય, રેય અને ઉપાદેય. એટલે ત્યાગ કરવા ગ્ય, જાણવા ગ્ય અને ગ્રહણ કરવા યોગ્ય, એમ ત્રણ ભેદ નવતત્ત્વ સ્વરૂપના વિચારમાં રહેલા છે. પ્રશ્ન –જે ત્યાગવારૂપ છે તેને જાણીને કરવું શું? જે ગામ ન જવું તેને માર્ગ શામાટે પૂછ? For Private And Personal Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૪ મેક્ષમાળા ઉત્તરઃ—એ તમારી શંકા સહજમાં સમાધાન થઈ શકે તેવી છે. ત્યાગવારૂપ પણ જાણવા અવશ્ય છે. સર્વજ્ઞ પણ સર્વ પ્રકારના પ્રપંચને જાણી રહ્યા છે. ત્યાગવારૂપ વસ્તુને જાણવાનું મૂળતત્ત્વ આ છે કે જે તે જાણી ન હોય તે અત્યાજ્ય ગણી કઈ વખત સેવી જવાય. એક ગામથી બીજે પહોંચતાં સુધી વાટમાં જે જે ગામ આવવાનાં હોય તેને રસ્તો પણ પૂછ પડે છે, નહીં તે જ્યાં જવાનું છે ત્યાં ન પહોંચી શકાય. એ ગામ જેમ પૂછજ્યાં પણ ત્યાં વાસ કર્યો નહીં તેમ પાપાદિક ત જાણવાં પણ ગ્રહણ કરવાં નહીં. જેમ વાટમાં આવતાં ગામને ત્યાગ કર્યો તેમ તેને પણ ત્યાગ કરે અવશ્ય છે. શિક્ષાપાઠ ૮૪. તત્ત્વાધ, ભાગ ૩: નવતત્વનું કાળભેદે જે સત્પરુષે ગુગમ્યતાથી શ્રવણ, મનન અને નિદિધ્યાસન પૂર્વક જ્ઞાન કરે છે, તે સત્પરુષે મહા પુણ્યશાળી તેમજ ધન્યવાદને પાત્ર છે. પ્રત્યેક સુજ્ઞપુરુ ને મારે વિનયભાવભૂષિત એ જ બંધ છે કે નવતત્ત્વને સ્વબુદ્ધિઅનુસાર યથાર્થ જાણવાં. મહાવીર ભગવંતના શાસનમાં બહુ મતમતાંતર પડી ગયા છે, તેનું મુખ્ય આ એક કારણ પણ છે કે તત્ત્વજ્ઞાન ભણીથી ઉપાસક વર્ગનું લક્ષ ગયું. માત્ર કિયાભાવ પર રાચતા રહ્યા, જેનું પરિણામ દષ્ટિગોચર છે. વર્તમાન શેપમાં આવેલી પૃથ્વીની વસતિ લગભગ દેઢ અબજની ગણાઈ છે તેમાં સર્વ ગછની મળીને જેન પ્રજા માત્ર વીશ લાખ છે. એ પ્રજા તે For Private And Personal Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાળા ૨૧પ શ્રમણોપાસક છે. એમાંથી હું ધારું છું કે નવતત્વને પઠનરૂપે બે હજાર પુરુષે પણ માંડ જાણતા હશે, મનન અને વિચારપૂર્વક તે આંગળીને ટેરવે ગણી શકીએ તેટલા પુરુષે પણ નહીં હશે. જ્યારે આવી પતિત સ્થિતિ તત્ત્વજ્ઞાન સંબંધી થઈ ગઈ છે ત્યારે જ મતમતાંતર વધી પડયા છે. એક લૌકિક કથન છે કે “સો શાણે એક મત” તેમ અનેક તત્ત્વવિચારક પુરુષના મતમાં ભિન્નતા બહુધા આવતી નથી. એ નવતત્વ વિચાર સંબંધી પ્રત્યેક મુનિઓને મારી વિજ્ઞપ્તિ છે કે વિવેક અને ગુરુગમતાથી એનું જ્ઞાન વિશેષ વૃદ્ધિમાન કરવું. એથી તેઓનાં પવિત્ર પંચ મહાવ્રત દૃઢ થશે; જિનેશ્વરનાં વચનામૃતના અનુપમ આનંદની પ્રસાદી મળશે; મુનિવઆચાર પાળવામાં સરળ થઈ પડશે; જ્ઞાન અને ક્રિયા વિશુદ્ધ રહેવાથી સમ્યક્ત્વને ઉદય થશે પરિણામે ભવાંત થઈ જશે. શિક્ષાપાઠ ૮૫. તત્ત્વાવબોધ, ભાગ ૪ – જે જે શ્રમણોપાસક નવતત્ત્વ પઠનરૂપે પણ જાણતા નથી તેઓએ અવશ્ય જાણવાં. જાણ્યા પછી બહુ મનન કરવાં. સમજાય તેટલા ગંભીર આશય ગુરુગમ્યતાથી સભાવે કરીને સમજવા. આત્મજ્ઞાન એથી ઉજવળતા પામશે; અને યમનિયમાદિકનું બહુ પાલન થશે. નવતત્વ એટલે તેનું એક સામાન્ય ગૂંથનયુક્ત પુસ્તક હોય તે નહીં, પરંતુ જે જે સ્થળે જે જે વિચારે જ્ઞાનીઓએ For Private And Personal Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૬, મેાક્ષમાળા પ્રણીત કર્યા છે, તે તે વિચારા નવતત્ત્વમાંના અમુક એક એ કે વિશેષ તત્ત્વના હેાય છે. કેવળીભગવાને એ શ્રેણિઓથી સકળ જગમંડળ દર્શાવી દીધું છે; એથી જેમ જેમ નયાદિ ભેદથી એ તત્ત્વજ્ઞાન મળશે તેમ તેમ અપૂર્વ આન ંદ અને નિળતાની પ્રાપ્તિ થશે; માત્ર વિવેક, ગુરુગમ્યતા અને અપ્રમાદ જોઈએ. એ નવતત્ત્વજ્ઞાન મને બહુ પ્રિય છે. એના રસાનુભવીએ પણ મને સદૈવ પ્રિય છે. કાળભેદે કરીને આ વખતે માત્ર તિ અને શ્રુત એ એ જ્ઞાન ભરતક્ષેત્રે વિદ્યમાન છે; બાકીનાં ત્રણ જ્ઞાન પરંપરાસ્નાયથી જોવામાં આવતાં નથી; છતાં જેમ જેમ પૂર્ણ શ્રદ્ધાભાવથી એ નવતત્ત્વજ્ઞાનના વિચારેની ગુફામાં ઉતરાય છે, તેમ તેમ તેના અંદર અદ્ભુત આત્મપ્રકાશ, આનંદ, સમ તત્ત્વજ્ઞાનની સ્ફુરણા, ઉત્તમ વિનાદ અને ગંભીર ચળકાટ દિંગ કરી દઈ, શુદ્ધ સમ્યજ્ઞાનને તે વિચારા બહુ ઉદય કરે છે. સ્યાદ્વાદવચનામૃતના અનંત સુંદર આશય સમજવાની પરંપરાગત શક્તિ આ કાળમાં આ ક્ષેત્રથી વિચ્છેદ્ર ગયેલી છતાં તે પરત્વે જે જે સુંદર આશયા સમજાય છે તે તે આશયે અતિ અતિ ગંભીર તત્ત્વથી ભરેલા છે. પુનઃ પુનઃ તે આશયે મનન કરતાં ચાર્વાકમતિના ચંચળ મનુષ્યને પણ સદ્ધમ માં સ્થિર કરી દે તેવા છે. સંક્ષેપમાં સર્વ પ્રકારની સિદ્ધિ, પવિત્રતા, મહાશીલ, નિળ ઊંડા અને ગંભીર વિચાર, સ્વચ્છ વૈરાગ્યની ભેટ એ તત્ત્વજ્ઞાનથી મળે છે. For Private And Personal Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેક્ષમાળા. ૨૧૭ શિક્ષાપાઠ ૮૬. તવાવબેધ, ભાગ ૫:– એક વાર એક સમર્થ વિદ્વાનથી નિગ્રંથપ્રવચનની સમસ્કૃતિ સંબંધી વાતચીત થઈ તેના સંબંધમાં તે વિદ્વાને જણાવ્યું કે આટલું હું માન્ય રાખું છું કે મહાવીર એ એક સમર્થ તત્ત્વજ્ઞાની પુરૂષ હતા; એમણે જે બોધ કર્યો છે, તે ઝીલી લઈ પ્રજ્ઞાવંત પુરૂષએ અંગ, ઉપાંગની ચેજના કરી છે; તેના જે વિચારો છે તે ચમત્કૃતિ ભરેલા છે; પરંતુ એ ઉપરથી આખી સૃષ્ટિનું જ્ઞાન એમાં રહ્યું છે એમ હું કહી ન શકું. એમ છતાં જો તમે કંઈ એ સંબંધી પ્રમાણુ આપતા હે તે હું એ વાતની કઈ શ્રદ્ધા લાવી શકું. એના ઉત્તરમાં મેં એમ કહ્યું કે હું કંઈ જેન વચનામૃતને યથાર્થ તે શું પણ વિશેષ ભેદે કરીને પણ જાણ નથી; પણ જે સામાન્ય ભાવે જાણું છું એથી પણ પ્રમાણ આપી શકું ખરે. પછી નવતત્ત્વવિજ્ઞાન સંબંધી વાતચીત નીકળી મેં કહ્યું એમાં આખી સૃષ્ટિનું જ્ઞાન આવી જાય છે; પરંતુ યથાર્થ સમજવાની શક્તિ જોઈ એ. પછી તેઓએ એ કથનનું પ્રમાણ માગ્યું, ત્યારે આઠ કમ મેં કહી બતાવ્યાં તેની સાથે એમ સૂચવ્યું કે એ સિવાય એનાથી ભિન્નભાવ દર્શાવે એવું નવમું કર્મ શોધી આપે. પાપની અને પુણ્યની પ્રકૃતિઓ કહીને કહ્યું આ સિવાય એક પણ વધારે પ્રકૃતિ શોધી આપે. એમ કહેતાં કહેતાં અનુક્રમે વાત લીધી. પ્રથમ જીવના ભેદ કહી પૂછ્યું એમાં કંઈ ન્યૂનાધિક કહેવા માગે છે ? આજીવન દ્રવ્યને ભેદ કહી પૂછ્યું કંઈ વિશેષતા કહે? એમ નવતત્વ સંબંધી વાતચીત થઈ ત્યારે તેઓએ થોડીવાર વિચાર કરીને For Private And Personal Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૮ મેક્ષમાળા કહ્યું. આ તે મહાવીરની કહેવાની અદ્દભુત ચમત્કૃતિ છે કે જીવને એક નવો ભેદ મળતો નથી; તેમ પાપપુણ્યાદિકની એક પ્રકૃતિ વિશેષ મળતી નથી; અને નવમું કર્મ પણ મળતું નથી. આવા આવા તત્ત્વજ્ઞાનના સિદ્ધાંત જૈનમાં છે એ મારું લક્ષ નહેતું. આમાં આખી સૃષ્ટિનું તત્વજ્ઞાન કેટલેક અંશે આવી શકે ખરું. શિક્ષા પાઠ ૮૭. તવાવબેધ, ભાગ ૬ – એને ઉત્તર આ ભણીથી એમ થયું કે હજુ આપ આટલું કહે છે તે પણ જેનના તત્વવિચારે આપના હૃદયે આવ્યા નથી ત્યાંસુધી; પરંતુ હું મધ્યસ્થતાથી સત્ય કહું છું કે એમાં જે વિશુદ્ધજ્ઞાન બતાવ્યું છે તે કયાંય નથી; અને સર્વ મતેઓ જે જ્ઞાન બતાવ્યું છે તે મહાવીરના તત્વજ્ઞાનના એક ભાગમાં આવી જાય છે. એનું કથન સ્યાદ્વાદ છે, એકપક્ષી નથી. તમે એમ કહ્યું કે કેટલેક અંશે સૃષ્ટિનું તત્ત્વજ્ઞાન એમાં આવી શકે ખરું, પરંતુ એ મિશ્રવચન છે. અમારી સમજા વવાની અલપજ્ઞતાથી એમ બને ખરું, પરંતુ એથી એ તમાં કંઈ અપૂર્ણતા છે એમ તે નથી જ. આ કંઈ પક્ષપાતી કથન નથી. વિચાર કરી આખી સૃષ્ટિમાંથી એ સિવાયનું એક દશમું તત્ત્વ શેધતાં કેઈ કાળે તે મળનાર નથી. એ સંબંધી પ્રસંગે પાત્ત આપણે જ્યારે વાતચીત અને મધ્યસ્થ ચર્ચા થાય ત્યારે નિ:શકતા થાય. વવાની છે એમ રિમાંથી એક પછી એક For Private And Personal Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાળા ૨૧૯ ઉત્તરમાં તેઓએ કહ્યું કે આ ઉપરથી મને એમ તે નિઃશંકતા છે કે જેન અભુત દર્શન છે. શ્રેણિપૂર્વક તમે મને કેટલાક નવતત્વના ભાગ કહી બતાવ્યા એથી હું એમ બેધડક કહી શકું છું કે મહાવીર ગુપ્તભેદને પામેલા પુરુષ હતા. એમ સહજસાજ વાત કરીને “ ઉપન્નવા.” “વિઘનેવા,” ધુવા,” એ લબ્ધિવાકય મને તેઓએ કહ્યું. તે કહી બતાવ્યા પછી તેઓએ એમ જણાવ્યું કે આ શબ્દના સામાન્ય અર્થમાં તે કઈ ચમત્કૃતિ દેખાતી નથી; ઊપજવું, નાશ થવું અને અચળતા, એમ એ ત્રણે શબ્દોને અર્થ છે. પરંતુ શ્રીમાન ગણધરીએ તો એમ દર્શિત કર્યું છે કે એ વચને ગુરુમુખથી શ્રવણ કરતાં આગળના ભાવિક શિષ્યોને દ્વાદશાંગીનું આશયભરિત જ્ઞાન થતું હતું. એ માટે મેં કંઈક વિચારો પોંચાડી જોયા છતાં મને તે એમ લાગ્યું કે એ બનવું અસંભવિત છે, કારણ અતિ અતિ સૂક્ષ્મ માનેલું સૈદ્ધાં. તિક જ્ઞાન એમાં કયાંથી સમાય? એ સંબંધી તમે કંઈ લક્ષ પહોંચાડી શકશે? એ તે એમ જ શબ્દને મુખથી દ્વારા શિક્ષાપાઠ ૮૮. તવાવબોધ ભાગ ૭:– ઉત્તરમાં મેં કહ્યું કે આ કાળમાં ત્રણ મહાજ્ઞાન પરંપરાસ્નાયથી ભારતમાં જોવામાં આવતાં નથી, તેમ છતાં હું કંઈ સર્વજ્ઞ કે મહાપ્રજ્ઞાવંત નથી; છતાં મારું જેટલું સામાન્ય લક્ષ પહોંચે તેટલું પહોંચાડી કંઈ સમાધાન કરી શકીશ, એમ મને સંભવ રહે છે. ત્યારે તેણે કહ્યું, જે તેમ સંભવ For Private And Personal Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २२० મેક્ષમાળા 6 2 ་ આ થતા હાય તા એ ત્રિપદી જીવ પર ૮ ના ને ‘હા ' વિચારે ઊતરે. તે એમ કે જીવ શું ઉત્પત્તિરૂપ છે ? તેા કે ના. જીવ શું વિજ્ઞતા રૂપ છે ? તે કે ના. જીવ શું ધ્રુવતારૂપ છે ? તે કે ના. આમ એક વખત ઉતારી અને બીજી વખત જીવ શું ઉત્પત્તિરૂપ છે? તે કે હા. જીવ શુ વિદ્મતારૂપે છે? તેા કે હા. જીવ શુ વરૂપ છે? તેા કે હા. આમ ઉતારા. વિચાર। આખા મ`ડળે એકત્ર કરી યેાજ્યા છે. એ જો યથા કહી ન શકાય તે અનેક પ્રકારથી દૂષણ આવી શકે. વિજ્ઞ રૂપે હાય એ વસ્તુ ધ્રુવરૂપે હાય નહીં, એ પહેલી શંકા. જે ઉત્પત્તિ, વિન્નતા અને ધ્રુવતા નથી તેા જીવ કયાં પ્રમાણથી સિદ્ધ કરશે! ? એ બીજી શકા. વિદ્નતા અને ધ્રુવતાને પરસ્પર વિરોધાભાસ એ ત્રીજી શ'કા, જીવ કેવળ ધ્રુવ છે તેા ઉત્પત્તિમાં હા કહી એ અસત્ય અને ચેાથે વિરોધ. ઉત્પન્ન યુક્ત જીવનેા ધ્રુવ ભાવ કહેાતા ઉત્પન્ન કાણે કર્યું ? એ પાંચમે વિરેધ અનાદિપણું જતું રહે છે એ છઠ્ઠી શંકા. કેવળ ધ્રુવ વિન્નરૂપે છે એમ કહેા તા ચાર્વાકમિશ્ર વચન થયું એ સાતમેા દ્વેષ. ઉત્પત્તિ અને વિન્નરૂપ કહેશે તે કેવળ ચાર્વાકને સિદ્ધાંત એ આઠમા દોષ. ઉત્પત્તિની ના, વિજ્ઞતાની ના અને ધ્રુવતાની ના કહી પાછી ત્રણેની હા કહી એના પુનઃરૂપે છ દોષ. એટલે સરવાળે ચૌદ દોષ. કેવળ ધ્રુવતા જતાં તી.... કરનાં વચન ત્રુટી જાય એ પંદરમે દોષ. ઉત્પત્તિ ધ્રુવતા લેતાં કર્તાની સિદ્ધિ થતાં સજ્ઞ વચન ત્રુટી જાય એ સેાળમે દેખ. ઉત્પત્તિ વિશ્ર્વરૂપે પાપપુણ્યાદિકને અભાવ એટલે ધર્માં ધર્મ સઘળું ગયું એ સત્તરમે દોષ, ઉત્પત્તિ વિષ્ર અને For Private And Personal Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેક્ષમાળા સામાન્ય સ્થિતિથી (કેવળ અચળ નહીં) ત્રિગુણાત્મક માયા સિદ્ધ થાય એ અઢારમે દેષ. શિક્ષાપાઠ ૮૯૦ તત્ત્વાવબેધ, ભાગ ૮:– એટલા દેષ એ કથનો સિદ્ધ ન થતાં આવે છે. એક જૈનમુનિએ મને અને મારા મિત્રમંડળને એમ કહ્યું હતું કે જૈન સપ્તભંગી નય અપૂર્વ છે, અને એથી સર્વ પદાર્થ સિદ્ધ થાય છે. નાસ્તિ, અસ્તિના એમાં અગમ્યભેદ રહ્યા છે. આ કથન સાંભળી અમે બધા ઘેર આવ્યા પછી યોજના કરતાં કરતાં આ લબ્ધિવાકયની જીવ પર પેજના કરી. હું ધારું છું કે એવા નાસ્તિ અસ્તિના બન્ને ભાવ જીવ પર નહિ ઊતરી શકે. લબ્ધિવાક્યો પણ લેશરૂપ થઈ પડશે. યદિ એ ભણી મારી કંઈ તિરસ્કારની દૃષ્ટિ નથી. આના ઉત્તરમાં અમે કહ્યું કે આપે જે નાસ્તિ અને અતિ નય જીવ પર ઉતારવા ધાર્યો તે સનિક્ષેપ શૈલીથી નથી, એટલે વખતે એમાંથી એકાંતિક પક્ષ લઈ જવાય; તેમ વળી હું કંઈ સ્યાદ્વાદશૈલીને યથાર્થ જાણનાર નથી. મંદમતિથી લેશ ભાગ જાણું છું. નાસ્તિ અસ્તિ નય પણ આપે શિલીપૂર્વક ઉતાર્યો નથી એટલે હું તર્કથી જે ઉત્તર દઈ શકું તે આપ સાંભળો. ઉત્પત્તિમાં “ના” એવી જે પેજના કરી છે તે એમ યથાર્થ થઈ શકે છે કે “જીવ અનાદિ અનંત છે.” વિઘતામાં ના” એવી જે પેજના કરી છે તે એમ યથાર્થ થઈ શકે કે એને કઈ કાળે નાશ નથી.” For Private And Personal Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ૨૩૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir મેક્ષમાળા ધ્રુવતામાં ‘ના’ એવી જે યાજના કરી છે તે એમ યથા થઈ શકે કે એક દેહમાં તે દેવને માટે રહેનાર નથી.' શિક્ષાપાઠ ૯૦, તત્ત્વાવમાધ, ભાગ ૯ઃ— ઉત્પત્તિમાં ‘હા’ એવી જે ચેાજના કરી છે તે એમ ચથા થઈ શકે કે ‘ જીવના મેાક્ષ થતાં સુધી એક દેહમાંથી ચ્યવન પામી તે બીજા દેહમાં ઊપજે છે. ’ ' વિવ્રતામાં ‘હા' એવી જે યાજના કરી છે તે એમ ચથા થઈ શકે કે તે જે દેહમાંથી આવ્યે ત્યાંથી વિજ્ઞ પામ્યા; ’ વા ક્ષણ ક્ષણ પ્રતિ એની આત્મિક રિદ્ધિ વિષયાદિક મરણવડે રૂંધાઈ રહી છે, એ રૂપે વિન્નતા ચાજી શકાય છે. C ધ્રુવતામાં ‘હા’ એવી જે ચેાજના કહી છે તે એમ ચથા થઈ શકે કે દ્રવ્યે કરી જીવ કેાઈ કાળે નાશરૂપ નથી, ત્રિકાળ સિદ્ધ છે.’ હવે એથી કરીને ચેાજેલા દોષ પણ હું ધારું છું કે ટળી જશે. ૧. જીવ વિજ્ઞરૂપે નથી માટે ધ્રુવતા સિદ્ધ થઈ. એ પહેલે દેષ ટચૈ. ૨. ઉત્પત્તિ, વિન્નતા અને ધ્રુવતા એ ભિન્ન ભિન્ન ન્યાયે સિદ્ધ થઈ એટલે જીવનું સત્યત્વ સિદ્ધ થયું એ ખીન્ને દોષ ગયા. ૩. જીવના સત્યસ્વરૂપે ધ્રુવતા સિદ્ધ થઈ એટલે વિન્નતા ગઈ. એ ત્રીજો દોષ ગયા. For Private And Personal Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાળા ૨૨૩ ૪. દ્રવ્યભાવે જીવની ઉત્પત્તિ અસિદ્ધ થઈ એ દોષ ગ. પ. અનાદિ જીવ સિદ્ધ થયે એટલે ઉત્પત્તિ સંબંધીને પાંચમે દેષ ગયે. ૬. ઉત્પત્તિ અસિદ્ધ થઈ એટલે કર્તા સંબંધીને છઠ્ઠો દેષ ગ. ૭. ધ્રુવતા સાથે વિન્નતા લેતાં અબાધ થયું એટલે ચાર્વાકમિશ્રવચનને સાતમે દેષ ગ. ૮. ઉત્પત્તિ અને વિન્નતા પૃથક પૃથક્ દેહે સિદ્ધ થઈ માટે કેવળ ચાર્વાકસિદ્ધાંત એ નામને આઠમા દેષ ગ. ૯ થી ૧૪. શંકાને પરસ્પરને વિધાભાસ જતાં ચૌદ સુધીનાં દેષ ગયા. ૧૫. અનાદિ અનંતતા સિદ્ધ થતાં સ્યાદ્વાદવચન સત્ય થયું એ પંદરમે દોષ ગ. ૧૬. કર્તા નથી એ સિદ્ધ થતાં જિનવચનની સત્યતા રહી એ સામે દેષ ગ. ૧૭. ધર્માધર્મ, દેહાદિક પુનરાવર્તન સિદ્ધ થતાં સત્તરમે દેષ ગયે. ૧૮. એ સર્વ વાત સિદ્ધ થતાં ત્રિગુણાત્મક માયા અસિદ્ધ થઈ એ અઢારમે દોષ ગ. For Private And Personal Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૪ મેક્ષમાળા શિક્ષાપાઠ ૯૧. તવાવબોધ, ભાગ ૧૦ –– આપની યજેલી યેજના ધારું છું કે આથી સમાધાન પામી હશે. આ કંઈ યથાર્થ શિલી ઉતારી નથી, તોપણ એમાં કંઈ પણ વિનોદ મળી શકે તેમ છે. એ ઉપર વિશેષ વિવેચન માટે બહોળો વખત જોઈએ એટલે વધારે કહેતે નથી; પણ એક બે ટૂંકી વાત આપને કહેવાની છે તે જે આ સમાધાન ચગ્ય થયું હોય તે કહું. પછી તેઓ તરફથી મનમાનતે ઉત્તર મળે, અને એક બે વાત જે કહેવાની હોય તે સહર્ષ કહે એમ તેઓએ કહ્યું. પછી મારી વાત સંજીવન કરી લબ્ધિ સંબંધી કહ્યું. આપ એ લબ્ધિ સંબંધી શંકા કરો કે એને ક્લેશરૂપ કહો તે એ વચનોને અન્યાય મળે છે. એમાં અતિ અતિ ઉજવળ આત્મિક શક્તિ, ગુરૂગમ્યતા અને વૈરાગ્ય જોઈએ છે. જ્યાં સુધી તેમ નથી ત્યાં સુધી લબ્ધિ વિષે શંકા રહે ખરી, પણ હું ધારું છું કે આ વેળા એ સંબંધી કહેલા બે બેલ નિરર્થક નહીં જાય. તે એ કે જેમ આ પેજના નાસ્તિ અતિ પર છ જેઈ તેમ એમાં પણ બહુ સૂક્ષ્મ વિચાર કરવાના છે. દેહે દેહની પૃથક્ પૃથક્ ઉત્પત્તિ, ચ્યવન, વિશ્રામ, ગર્ભાધાન, પર્યાપ્તિ, ઇંદ્રિય, સત્તા, જ્ઞાન, સંજ્ઞા, આયુષ્ય, વિષય ઈત્યાદિ અને કર્મ પ્રકૃતિ પ્રત્યેક ભેદે લેતાં જે વિચારે એ લબ્ધિથી નીકળે તે અપૂર્વ છે. જ્યાં સુધી લક્ષ પહોંચે ત્યાંસુધી સઘળા વિચાર કરે છે. પરંતુ દ્રવ્યાર્થિક, ભાવાર્થિક નયે આખી સૃષ્ટિનું જ્ઞાન એ ત્રણ શબ્દોમાં રહ્યું છે, તેને વિચાર કઈ જ કરે છે, તે સદ્ગુરુમુખની ન કરવાના છે. દેહે કે ઇંદ્રિય, સત્તા લેતાં For Private And Personal Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેક્ષમાળા ૨૨૫ પવિત્ર લખ્યિરૂપે જ્યારે આવે ત્યારે દ્વાદશાંગી જ્ઞાન શા માટે ન થાય? જગત એમ કહેતાં જેમ મનુષ્ય એક ઘર, એક વાસ, એક ગામ, એક શહેર, એક દેશ, એક ખંડ, એક પૃથ્વી એ સઘળું મૂકી દઈ અસંખ્યાત દ્વીપ સમુદ્રયુક્તાદિકથી ભરપૂર વસ્તુ એકદમ કેમ સમજી જાય છે? એનું કારણ માત્ર એટલું જ કે તે એ શબ્દની બહોળતાને સમક્યું છે. કિંવા લક્ષની અમુક બહળતાને સમન્યું છે, જેથી જગત એમ કહેતાં એવડો માટે મર્મ સમજી શકે છે; તેમજ ઋજુ અને સરળ સત્પાત્ર શિષ્ય નિર્ગથ ગુરુથી એ ત્રણ શબ્દોની ગમ્યતા લઈદ્વાદશાંગી જ્ઞાન પામતા હતા. અને તે લબ્ધિ અલ્પજ્ઞતાથી વિવેકે જોતાં કલેશરૂપ પણ નથી. શિક્ષાપાઠ ૯૨. તત્ત્વાવબોધ, ભાગ ૧૧:-- એમજ નવતત્વસંબંધી છે. જે મધ્યવયના ક્ષત્રિયપુત્ર જગત અનાદિ છે, એમ બેધડક કહી કર્તાને ઉડાડ્યો હશે, તે પુરુષે શું કંઈ સર્વજ્ઞતાના ગુપ્ત ભેદ વિના કર્યું હશે ? તેમ એની નિર્દોષતા વિષે જ્યારે આપ વાંચશે ત્યારે નિશ્ચય એવો વિચાર કરશે કે એ પરમેશ્વર હતા. કર્તા નહેતે અને જગત અનાદિ હતું તે તેમ કહ્યું, એના અપક્ષપાતી અને કેવળ તત્ત્વમય વિચારે આપે અવશ્ય વિધવા યોગ્ય છે. જૈન દર્શનના અવર્ણવાદીઓ માત્ર જૈનને નથી જાણતા મે. ૧૫ For Private And Personal Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાળાં એટલે અન્યાય આપે છે, તે હું ધારું છું કે મમત્વથી અધે. ગતિ સેવશે. આ પછી કેટલીક વાતચીત થઈ પ્રસંગોપાત્ત એ તત્ત્વ વિચારવાનું વચન લઈને સહર્ષ હું ત્યાંથી ઊઠયો હતો. તત્ત્વાવબોધના સંબંધમાં આ કથન કહેવાયું. અનંત ભેદથી ભરેલા એ તત્ત્વ વિચારે જેટલા કાળભેદથી જેટલાય જણાય તેટલા સેય કરવા, ગ્રાહ્યરૂપ થાય તેટલા પ્રહવા; અને ત્યાગરૂપ દેખાય તેટલા ત્યાગવા. એ તને જે યથાર્થ જાણે છે, તે અનંત ચતુષ્ટયથી વિરાજમાન થાય છે એ હું સત્યતાથી કહું છું. એ નવતત્ત્વનાં નામ મૂકવામાં પણ અરધું સૂચવન મેક્ષની નિકટતાનું જણાય છે! શિક્ષાપાઠ ૯૩. તત્ત્વાવબોધ, ભાગ ૧૨:– એ તે તમારા લક્ષમાં છે કે જીવ, અજીવ એ અનુક્રમથી છેવટે મેક્ષ નામ આવે છે. હવે તે એક પછી એક મૂકી જઈએ તે જીવ અને મેક્ષને અનુક્રમે આશ્ચંત રહેવું પડશે. જીવ, અજીવ, પુષ્ય, પાપ, આસવ, સંવર, નિજરા, બંધ, મેક્ષ. મેં આગળ કહ્યું હતું કે એ નામ મૂકવામાં જીવ અને મોક્ષને નિકટતા છે. છતાં આ નિકટતા તે ન થઈ પણ જીવ અને અજીવને નિકટતા થઈ પરંતુ એમ નથી. અજ્ઞાનવડે તે For Private And Personal Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org મેાક્ષમાળા ૨૨૭ એ બન્નેને જ નિકટતા રહી છે. જ્ઞાન વડે જીવ અને મેક્ષને નિકટતા રહી છે જેમકે:~ અથવ bo મેક્ષ/ પુણ્ય નવતત્ત્વ નામ. ફર પાપ 12.8015] Acharya Shri Kailassagarsuri Gyanmandir સવ -0000 બસ જર હવે જુએ એ બન્નેને કઈ નિકટતા આવી છે ? હા. કહેલી નિકટતા આવી ગઈ છે. પણ એ નિકટતા તે દ્રવ્યરૂપ છે. જ્યારે ભાવે નિકટતા આવે ત્યારે સર્વ સિદ્ધિ થાય. એ નિકટતાનું સાધન સપરમાત્મતત્ત્વ, સદ્ગુરુતત્ત્વ અને સદ્ધમ તત્ત્વ છે. કેવળ એક જ રૂપ થવા જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. એ ચક્રથી એવી પણ આશંકા થાય કે જ્યારે બન્ને નિકટ છે ત્યારે શું બાકીનાં ત્યાગવાં ? ઉત્તરમાં એમ કહું છું કે જો સ ત્યાગી શકતા હૈ। તે ત્યાગી દ્યો, એટલે મેાક્ષરૂપ જ થશેા. નહીં તે હેય, જ્ઞેય, ઉપાદેયના આધ લ્યા, એટલે આત્મસિદ્ધિ પ્રાપ્ત થશે. શિક્ષાપાઠ ૯૪. તત્ત્વાવબાધ, ભાગ ૧૩:જે જે હું કહી ગયા તે તે કઈ કેવળ જૈનકુળથી જન્મ For Private And Personal Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૮ મોક્ષમાળા પામેલા પુરુષને માટે નથી, પરંતુ સર્વને માટે છે, તેમ આ પણ નિઃશંક માનજે કે હું જે કહું છું તે અપક્ષપાત અને પરમાર્થ બુદ્ધિથી કહું છું. તમને જે ધર્મતત્વ કહેવાનું છે, તે પક્ષપાત કે સ્વાર્થબુદ્ધિથી કહેવાનું મને કંઈ પ્રયજન નથી. પક્ષપાત કે સ્વાર્થથી હું તમને અધર્મતત્વ બધી અધોગતિને શા માટે સાધું? વારંવાર હું તમને નિગ્રંથનાં વચનામૃતે માટે કહું છું, તેનું કારણ તે વચનામૃત તત્ત્વમાં પરિપૂર્ણ છે, તે છે. જિનેશ્વરને એવું કઈ પણ કારણ નહોતું કે જે નિમિત્તે તેઓ મૃષા કે પક્ષપાતી બધે; તેમ એ અજ્ઞાની ન હતા, કે એથી મૃષા બધાઈ જવાય. આશંકા કરશે કે એ અજ્ઞાની નહોતા એ શા ઉપરથી જણાય? તે તેના ઉત્તરમાં એઓના પવિત્ર સિદ્ધાંતોના રહસ્યને મનન કરવાનું કહું છું, અને એમ જે કરશે તે તો પુનઃ આશંકા લેશ પણ નહીં કરે. જેનમતપ્રવર્ત કેએ મને કંઈ ભૂરશી દક્ષણા આપી નથી; તેમ એ મારા કંઈ કુટુંબ પરિવારી પણ નથી. કે એ માટે પક્ષપાતે હું કંઈપણ તમને કહું. તેમજ અન્ય મત પ્રવર્તકે પ્રતિ મારે કંઈ વરબુદ્ધિ નથી કે મિથ્યા એનું ખંડન કરું. બનેમાં હું તે મંદમતિ મધ્યસ્થરૂપ છું. બહુ બહુ મનનથી અને મારી મતિ જ્યાંસુધી પહોંચી ત્યાં સુધીના વિચારથી હું વિનયથી એમ કહું છું, કે પ્રિય ભ! જેન જેવું એકે પૂર્ણ અને પવિત્ર દર્શન નથી; વીતરાગ જે એકે દેવ નથી, તરીને અનંત દુઃખથી પાર પામવું હોય તે એ સર્વજ્ઞ દર્શનરૂપ કલ્પવૃક્ષને સે. For Private And Personal Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેક્ષમાળા ૨૯ શિક્ષાપાઠ ૯૫. તત્ત્વાવબોધ, ભાગ ૧૪:– જેન એ એટલી બધી સૂક્ષ્મ વિચાર સંકળનાથી ભરેલું દર્શન છે કે જેમાં પ્રવેશ કરતાં પણ બહુ વખત જોઈએ. ઉપર ઉપરથી કે કઈ પ્રતિપક્ષીના કહેવાથી અમુક વસ્તુ સંબંધી અભિપ્રાય બાંધવે કે આપ એ વિવેકીનું કર્તવ્ય નથી. એક તળાવ સંપૂર્ણ ભર્યું હોય તેનું જળ ઉપરથી સમાન લાગે છે; પણ જેમ જેમ આગળ ચાલીએ છીએ તેમ તેમ વધારે વધારે ઊંડાપણું આવતું જાય છે; છતાં ઉપર તે જળ સપાટ જ રહે છે, તેમ જગતના સઘળા ધર્મમતે એક તળાવરૂપ છે. તેને ઉપરથી સામાન્ય સપાટી જોઈને સરખા કહી દેવા એ ઉચિત નથી. એમ કહેનારા તત્ત્વને પામેલા પણ નથી. જેનના અકકેકા પવિત્ર સિદ્ધાંત પર વિચાર કરતાં આયુષ્ય પૂર્ણ થાય, તે પણ પાર પામીએ નહીં તેમ રહ્યું છે. બાકીના સઘળા ધર્મ મતેના વિચાર જિનપ્રણીત વચનામૃતસિંધુ આગળ એક બિંદુરૂપ પણ નથી, જેન જેણે જા અને સેવ્યો તે કેવળ નિરાગી અને સર્વજ્ઞ થઈ જાય છે. એના પ્રવર્તકે કેવા પવિત્ર પુરુષો હતા ! એના સિદ્ધાંતે કેવા અખંડ સંપૂર્ણ અને દયામય છે? એમાં દૂષણ કાંઈજ નથી. કેવળ નિર્દોષ તો માત્ર જેનું દર્શન છે. એ એકકે પારમાર્થિક વિષય નથી કે જે જેનમાં નહીં હેય અને એવું એકે તત્ત્વ નથી કે જે જેનમાં નથી. એક વિષયને અનંત ભેદે પરિપૂર્ણ કહેનાર તે જૈનદર્શન છે. પ્રજનભૂતતત્ત્વ એના જેવું ક્યાંય નથી. એક દેહમાં બે આત્મા નથી; તેમ આખી સૃષ્ટિમાં બે જેને એટલે જેનની તુલ્ય એકે For Private And Personal Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૦ મેક્ષમાળા દર્શન નથી. આમ કહેવાનું કારણ શું? તે માત્ર તેની પરિપૂર્ણતા, નિરાગીતા, સત્યતા અને જગતહિતસ્વિતા. શિક્ષાપાઠ ૯૬. તત્ત્વાવબેધ, ભાગ ૧૫:– ન્યાયપૂર્વક આટલું મારે પણ માન્ય રાખવું જોઈએ કે જ્યારે એક દર્શનને પરિપૂર્ણ કહી વાત સિદ્ધ કરવી હોય ત્યારે પ્રતિપક્ષની મધ્યસ્થબુદ્ધિથી અપૂર્ણતા દર્શાવવી જોઈએ. અને એ બે વાત પર વિવેચન કરવા જેટલી અહીં જ નથી; તે પણ થોડું થોડું કહેતો આવ્યો છું. મુખ્યત્વે જે વાત છે તે આ છે કે એ મારી વાત જેને રુચિકર થતી ન હોય કે અસંભવિત લાગતી હોય તેણે જૈનતત્ત્વવિજ્ઞાની શાસ્ત્રો અને અન્ય તત્ત્વવિજ્ઞાની શાસ્ત્રો મધ્યસ્થબુદ્ધિથી મનન કરી ન્યાયને કાટે તેલન કરવું. એ ઉપરથી અવશ્ય એટલું મહાવાક્ય નીકળશે, કે જે આગળ નગારા પર ડાંડી ઠેકીને કહેવાયું હતું તે ખરું હતું. જગત ગાડરિયે પ્રવાહ છે. ધર્મના મતભેદ સંબંધીના શિક્ષાપાઠમાં દર્શિત કર્યા પ્રમાણે અનેક ધર્મમતની જાળ લાગી પડી છે. વિશુદ્ધાત્મા કેઈક જ થાય છે. વિવેકથી તત્ત્વને કઈક જ શેધે છે. એટલે મને કંઈ વિશેષ ખેદ નથી કે જેનતત્ત્વને અન્યદર્શનીઓ શા માટે જાણતા નથી? એ આશંકા કરવારૂપ નથી. છતાં મને બહુ આશ્ચર્ય લાગે છે કે કેવળ શુદ્ધ પરમાત્મતત્વને પામેલા, સકળ દૂષણ રહિત, મૃષા કહેવાનું જેને For Private And Personal Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેક્ષમાળા ૨૩ કંઈ નિમિત્ત નથી એવા પુરુષનાં કહેલાં પવિત્રદર્શનને પોતે તે જાણ્યું નહીં, પિતાના આત્માનું હિત તો કર્યું નહીં, પણ અવિવેકથી મતભેદમાં આવી જઈ કેવળ નિર્દોષ અને પવિત્ર દર્શનને નાસ્તિક શા માટે કહ્યું હશે? યદિ હું સમજું છું કે એ કહેનારા એનાં તત્વને જાણતા નહતા. વળી એના તત્વને જાણવાથી પિતાની શ્રદ્ધા ફરશે, ત્યારે લેકે પછી પિતાના આગળ કહેલા મતને ગાંઠશે નહીં. જે લૌકિક મતમાં પિતાની આજીવિકા રહી છે, એવા વેદોની મહત્તા ઘટાડવાથી પિતાની મહત્તા ઘટશે; પિતાનું મિથ્થા સ્થાપિત કરેલું પરમેશ્વરપદ ચાલશે નહીં, એથી જૈનતત્વમાં પ્રવેશ કરવાની રુચિને મૂળથી બંધ કરવા લોકોને એવી ભ્રમભૂરકી આપી કે જેન નાસ્તિક છે. લેકે તે બિચારા ગભરુગાડર છે; એટલે પછી વિચાર પણ ક્યાંથી કરે? એ કહેવું કેટલું અનર્થકારક અને મૃષા છે તે જેણે વીતરાગપ્રણીત સિદ્ધાંતે વિવેકથી જાણ્યા છે, તે જાણે, મારું કહેવું મંદબુદ્ધિ વખતે પક્ષપાતમાં લઈ જાય. શિક્ષાપાઠ ૯૭. તરવાવબોધ, ભાગ ૧૬:– પવિત્ર જૈન દર્શનને નાસ્તિક કહેવરાવવામાં તેઓ એક દલીલથી મિથ્યા ફાવવા ઈચ્છે છે, કે જેનદર્શન યા જગના કર્તા પરમેશ્વરને માનતું નથી, અને જે પરમેશ્વરને નથી માનતા તે તે નાસ્તિક જ છે. આ વાત ભદ્રિકજનેને શીવ્ર ચંટી રહે છે. કારણ તેઓમાં યથાર્થ વિચાર કરવાની પ્રેરણા નથી. પણ જો એ ઉપરથી એમ વિચારવામાં આવે કે જેને For Private And Personal Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૨ મેક્ષમાળા જગતને ત્યારે અનાદિ અનંત કહે છે તે ક્યા ન્યાયથી કહે છે? જગકર્તા નથી એમ કહેવામાં એમનું નિમિત્ત શું છે? એમ એક પછી એક ભેદરૂપ વિચારથી તેઓ જૈનની પવિત્રતા પર આવી શકે. જગત્ રચવાની પરમેશ્વરને અવશ્ય શી હતી? રચ્યું તે સુખ દુઃખ મૂકવાનું કારણ શું હતું? રચીને મત શા માટે મૂકયું? એ લીલા બતાવવી કેને હતી? રચ્યું તે કયા કર્મથી ર...? તે પહેલાં રચવાની ઈરછા કાં નહતી ? ઈશ્વર કોણ? જગતના પદાર્થ કેશુ? અને ઈચ્છા કોણ? રચ્યું તે જગતમાં એક જ ધર્મનું પ્રવર્તન રાખવું હતું, આમ બ્રમણામાં નાખવાની અવશ્ય શી હતી ? કદાપિ એ બધું માને કે એ બિચારાની ભૂલ થઈ! હશે! ક્ષમા કરીએ, પણ એવું દોઢ ડહાપણ કયાંથી સૂર્યું કે એને જ મૂળથી ઉખેડનાર એવા મહાવીર જેવા પુરુષને જન્મ આપે? એનાં કહેલાં દર્શનને જગમાં વિદ્યમાનતા આપી? પોતાના પગ પર હાથે કરીને કુહાડો મારવાની એને શું અવશ્ય હતી ? એક તે જાણે એ પ્રકારે વિચાર અને બાકી બીજા પ્રકારે એ વિચાર કે જેનદર્શનપ્રવત}ને એનાથી કંઈ દ્વેષ હતો? એ જગત્કર્તા હેત તે એમ કહેવાથી એઓના લાભને કંઈ હાનિ પહોંચતી હતી? જગત્કર્તા નથી, જગત્ અનાદિ અનંત છે એમ કહે. વામાં એમને કંઈ મહત્તા મળી જતી હતી? આવા અનેક વિચારે વિચારતાં જણાઈ આવશે કે જેમ જગતનું સ્વરૂપ હતું તેમજ તે પવિત્ર પુરુષોએ કહ્યું છે. એમાં ભિન્નભાવ કહેવા એમને લેશમાત્ર પ્રયજન નહતું. સૂમમાં સૂક્ષ્મ જંતુની રક્ષા જેણે પ્રણીત કરી છે, એક રજકણથી કરીને For Private And Personal Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેક્ષમાળા ૨૩૩ આખા જગના વિચારે જેણે સર્વ ભેદે કહ્યા છે, તેવા પુરુષનાં પવિત્ર દર્શનને નાસ્તિક કહેનારા કઈ ગતિને પામશે એ વિચારતાં દયા આવે છે ” શિક્ષાપાઠ ૯૮. તવાવબેધ, ભાગ ૧૭:– જે ન્યાયથી જય મેળવી શકતું નથી તે પછી ગાળે ભાડે છે. તેમ પવિત્ર જૈનના અખંડ તત્ત્વસિદ્ધાંતે શંકરાચાર્ય, દયાનંદ સંન્યાસી વગેરે જ્યારે તેની ન શક્યા ત્યારે પછી જેન નાસ્તિક હૈ, સે ચાર્વાકમૅસે ઉત્પન્ન હુઆ હૈ” એમ કહેવા માંડયું, પણ એ સ્થળે કઈ પ્રશ્ન કરે, કે મહારાજ! એ વિવેચન તમે પછી કરે. એવા શબ્દો કહેવામાં કંઈ વખત, વિવેક કે જ્ઞાન જોઈતું નથી; પણ આનો ઉત્તર આપે કે જૈન વેદથી કઈ વસ્તુમાં ઊતરતે છે; એનું જ્ઞાન, એને બોધ, એનું રહસ્ય, અને એનું સશીલ કેવું છે તે એકવાર કહો! આપના વેદવિચારે કઈ બાબતમાં જેનથી ચઢે છે? આમ જ્યારે મર્મસ્થાન પર આવે ત્યારે મૌનતા સિવાય તેઓ પાસે બીજું કંઈ સાધન રહે નહીં. જે પુરુષોનાં વચનામૃત અને ચેગબળથી આ સૃષ્ટિમાં સત્ય, દયા, તત્વજ્ઞાન અને મહાશીલ ઉદય પામે છે, તે પુરુષ કરતાં જે પુરુષ શૃંગારમાં રાચ્યા પડ્યા છે, સામાન્ય તત્ત્વજ્ઞાનને પણ નથી જાણતા, જેને આચાર પણ પૂર્ણ નથી તેને ચઢતા કહેવા, પરમેશ્વરને નામે સ્થાપવા અને સત્યસ્વરૂપની અવર્ણ ભાષા બેલવી, પરમાત્મસ્વરૂપ પામેલાને નાસ્તિક કહેવા, એ એમની કેટલી બધી કર્મની બહાળતાનું સૂચવન કરે છે ! પરંતુ જગત્ મેહાંધ For Private And Personal Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૪ મેક્ષમાળા, છે, મતભેદ છે ત્યાં અંધારું છે; મમત્વ કે રાગ છે ત્યાં સત્ય. તત્વ નથી એ વાત આપણે શા માટે ન વિચારવી! હું એક મુખ્ય વાત તમને કહું છું કે જે મમત્વરહિતની અને ન્યાયની છે, તે એ છે કે ગમે તે દર્શનને તમે માને. ગમે તે પછી તમારી દષ્ટિમાં આવે તેમ જૈનને કહે, સર્વ દર્શનનાં શાસ્ત્રતત્ત્વને જુએ, તેમ જૈનતત્ત્વને પણ જુએ. સ્વતંત્ર આત્મિક શક્તિએ જે યંગ્ય લાગે તે અંગીકાર કરે. મારું કે બીજા ગમે તેનું ભલે એકદમ તમે માન્ય ન કરે પણ તત્વને વિચારે. શિક્ષાપાઠ ૯૯. સમાજની અગત્ય – આંગ્લભૌમિએ સંસારસંબંધી અનેક કલાકૌશલ્યમાં શાથી વિજય પામ્યા છે? એ વિચાર કરતાં આપણને તત્કાલ જણાશે કે તેઓને બહુ ઉત્સાહ અને ઉત્સાહમાં અનેકનું મળવું. કળાકૌશલ્યના એ ઉત્સાહી કામમાં એ અનેક પુરુષની ઉભી થયેલી સભા કે સમાજે પરિણામ શું મેળવ્યું? તે ઉત્તરમાં એમ આવશે કે લક્ષ્મી, કીતિ અને અધિકાર. એ એમનાં ઉદા. હરણ ઉપરથી એ જાતિનાં કળાકૌશલ્ય શેધવાને હું અહીં બંધ કરતે નથી, પરંતુ સર્વજ્ઞ ભગવાનનું કહેલું ગુપ્ત તત્વ પ્રમાદસ્થિતિમાં આવી પડ્યું છે, તેને પ્રકાશિત કરવા તથા પૂર્વાચાર્યોનાં ગૂંથેલાં મહાન શાસ્ત્રો એકત્ર કરવા, પડેલા ગચ્છના મતમતાંતરને ટાળવા તેમજ ધર્મવિદ્યાને પ્રફુલ્લિત કરવા એક મહાન સમાજ સદાચરણ શ્રીમંત અને ધીમંત બન્નેને મળીને સ્થાપન કરવાની અવશ્ય છે એમ દર્શાવું છું, પવિત્ર સ્યાદ્વાદમતનું ઢંકાયેલું તત્ત્વ પ્રસિદ્ધિમાં આણવા જ્યાં સુધી પ્રયોજન For Private And Personal Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેક્ષમાળા ૨૩૫ નથી, ત્યાંસુધી શાસનની ઉન્નતિ પણ નથી. લક્ષમી, કીર્તિ અને અધિકાર સંસારી કળાકૌશલ્યથી મળે છે, પરંતુ આ ધર્મકળાકૌશલ્યથી તે સર્વ સિદ્ધિ સાંપડશે. મહાન સમાજના અંતર્ગત ઉપસમાજ સ્થાપવા, મતમતાંતર તજી, વાડામાં બેસી રહેવા કરતાં એમ કરવું ઉચિત છે. હું ઈચ્છું છું કે તે કૃત્યની સિદ્ધિ થઈ જેનાંતર્ગ૭ મતભેદ ટળે, સત્ય વસ્તુ ઉપર મનુષ્યમંડળનું લક્ષ આવે અને મમત્વ જાઓ! શિક્ષાપાઠ ૧૦૦. મનિગ્રહનાં વિધ્ર – વારંવાર જે બંધ કરવામાં આવ્યું છે તેમાંથી મુખ્ય તાત્પર્ય નીકળે છે તે એ છે કે આત્માને તારે અને તારવા માટે તત્ત્વજ્ઞાનને પ્રકાશ કરો તથા સલ્હીલને સે. એ પ્રાપ્ત કરવા જે જે માર્ગ દર્શાવ્યા છે તે માર્ગ અને નિગ્રહતાને આધીન છે. મનોનિગ્રહતા થવા લક્ષની બહળતા કરવી યચિત છે. એ બહાળતામાં વિદ્યરૂપ નીચેના દેષ છે – ૧. આળસ. ૧૦. આપવડાઈ ૨. અનિયમિત ઊંઘ. ૧૧. તુચ્છ વસ્તુથી આનંદ ૩. વિશેષ આહાર. ૧૨. રસગારવલુબ્ધતા. ૪. ઉન્માદ પ્રકૃતિ. ૧૩. અતિભેગ. ૫. માયાપ્રપંચ, ૧૪. પારકું અનિષ્ટ ઈચ્છવું. ૬. અનિયમિત કામ. ૧૫. કારણ વિનાનું રળવું. ૭. અકરણય વિલાસ. ૧૬. ઝાઝાને સ્નેહ. ૮. માન. ૧૭. અગ્યસ્થળે જવું. ૯ મર્યાદા ઉપરાંત કામ. ૧૮. એકકે ઉત્તમ નિયમ સાધ્ય ન કરે. For Private And Personal Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૬ મેક્ષમાળા અષ્ટાદશ પાપસ્થાનક ત્યાંસુધી ક્ષય થવાનાં નથી કે જ્યાં સુધી આ અષ્ટાદશ વિધ્રથી મનને સંબંધ છે. આ અષ્ટાદશ દેષ જવાથી મને નિગ્રહતા અને ધારેલી સિદ્ધિ થઈ શકે છે. એ દોષ જ્યાં સુધી મનથી નિકટતા ધરાવે છે ત્યાં સુધી કેઈપણ મનુષ્ય આત્મસાર્થક કરવાનું નથી. અતિ ભેગને સ્થળે સામાન્ય ભગ નહીં, પણ કેવળ ભેગત્યાગવત જેણે ધર્યું છે, તેમજ એ એક્કે દેશનું મૂળ જેના હૃદયમાં નથી તે પુરુષ મહભાગી છે. ----------- શિક્ષાપાઠ ૧૦૧. સ્મૃતિમાં રાખવાગ્યે મહાવાકયો: ૧. એક ભેદે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે. ૨. જે મનુષ્ય સત્યુનાં ચરિત્રરહસ્યને પામે છે તે મનુષ્ય પરમેશ્વર થાય છે. ૩. ચંચળ ચિત્ત એ જ સર્વ વિષમ દુઃખનું મૂળિયું છે. ૪. ઝાઝાને મેળાપ અને ચેડા સાથે અતિ સમાગમ એ અને સમાન દુઃખદાયક છે. ૫. સમસ્વભાવીનું મળવું એને જ્ઞાનીઓ એકાંત કહે છે. ૬. ઇંદ્રિયે તમને જીતે અને સુખ માને તે કરતાં તેને તમે જીતવામાં જ સુખ, આનંદ અને પરમપદ પ્રાપ્ત કરશે. ૭. રાગ વિના સંસાર નથી અને સંસાર વિના રાગ નથી. ૮. યુવાવયને સર્વસંગપરિત્યાગ પરમપદને આપે છે. ૯. તે વસ્તુના વિચારમાં પહોંચે કે જે વસ્તુ અતીન્દ્રિય સ્વરૂપ છે. ૧૦. ગુણીના ગુણમાં અનુરક્ત થાઓ. For Private And Personal Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org મેક્ષમાળા શિક્ષાપાઠ ૧૦૨, વિવિધ પ્રશ્નો, ભાગ ૧:— આજે તમને હું કેટલાક પ્રશ્નો નિ`થપ્રવચનાનુસાર ઉત્તર આપવા માટે પૂછું છું. Acharya Shri Kailassagarsuri Gyanmandir તે કહેા. પ્ર૦—કહા ધર્મની અગત્ય શી છે? ઉ—અનાદિકાળથી આત્માની કમજાળ ટાળવા માટે. પ્ર૦-જીવ પહેલા કે કમ? -- ઉ—મને અનાદિ છે જ. જીવ પહેલા હાય તા એ વિમળ વસ્તુને મળ વળગવાનું કંઈ નિમિત્ત જોઈ એ. ક પહેલાં કહા તે જીવ વિના કર્યાં કર્યાં. કાણે? એ ન્યાયથી અન્ને અનાદિ છે જ. પ્ર જીવ રૂપી કે અરૂપી ? ઉરૂપી પણ ખરે; અને અરૂપી પણ ખરે. પ્ર૦—રૂપી કયા ન્યાયથી અને અરૂપી કયા ન્યાયથી ૨૩૭ ઉ—દેહ નિમિત્તે રૂપી અને સ્વસ્વરૂપે અરૂપી, પ્ર—દેહ નિમિત્ત શાથી છે? ૯૦—સ્વકર્મના વિપાકથી. પ્ર—કર્મની મુખ્ય પ્રકૃતિએ કેટલી છે ? ઉ—આર્ટ. પ્ર૦--કઈ કઈ ? ૯૦—જ્ઞાનાવરણીય, દશનાવરણીય, વેદનીય, મેાહનીય, નામ, ગેાત્ર, આયુષ્ય અને અંતરાય. પ્ર૦~~એ આઠે કર્માની સામાન્ય સમજ કહેા. For Private And Personal Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૩૮ www. kobatirth.org માક્ષમાળા ઉ॰—જ્ઞાનવરણીય એટલે આત્માની જ્ઞાન સંબંધીની જે અનંતશક્તિ છે તેને આચ્છાદન કરે તે. દશનાવરણીય એટલે આત્માની જે અનંત દશ નશક્તિ છે તેને આચ્છાદન કરે તે. વેદનીય એટલે દૈનિમિત્તે શાતા, અશાતા એ પ્રકારનાં વેદનીય કથી અવ્યાબાધ સુખરૂપ આત્માની શક્તિ જેનાથી રાકાઈ રહે તે. મેાહનીય કર્મ થી આત્મચારિત્રરૂપ શક્તિ રેકાઈ રહી છે. નામકર્મથી અમૂર્તિરૂપ દિવ્ય શક્તિ રોકાઈ રહી છે. ગોત્રક થી અટલ અવગાહનારૂપ આત્મશક્તિ રાકાઈ રહી છે. આયુકમથી અક્ષય સ્થિતિ ગુણુ કાઈ રહ્યો છે. અંતરાય કથી અનંત દાન, લાભ, વીય, ભાગ, ઉપભાગ,-શક્તિ રાકાઈ રહી છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir શિક્ષાપાઠ ૧૦૩. વિવિધ પ્રશ્નો, ભાગ ૨ઃ— પ્ર—એ કર્મો ટળવાથી આત્મા કાં જાય છે? ઉ—અનંત અને શાશ્વત સાક્ષમાં. પ્ર૦~~આ આત્માના મેાક્ષ કેાઈવાર થયેા છે? ઉ~તા. જન્મ એને નથી. પ્ર—કારણ ? ઉમાક્ષ થયેલા આત્મા કમલરહિત છે. એથી પુન પ્ર૦—કેવલીનાં લક્ષણ શું? Go- -ચાર ઘનઘાતી ક`ના ક્ષય અને ચારકને પાતળાં પાડી જે પુરુષ ત્રયેાદશ ગુણસ્થાનકવર્તી વિહાર કરે છે. For Private And Personal Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાળા ૨૩૯ પ્ર–ગુણસ્થાનક કેટલાં? ઉ૦–ચૌદ. પ્ર–તેનાં નામ કહે ? ઉ૦– ૧. મિથ્યાત્વ ગુણસ્થાનક. ૯ અનિવૃત્તિબાદર ૨. સાસ્વાદન ગુણસ્થાનક. ગુણસ્થાનક. ૩. મિશ્ર ગુણસ્થાનક. ૧૦. સૂક્ષ્મસાપરાય ૪. અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક. ગુણસ્થાનક. ૫. દેશવિરતિ ગુણસ્થાનક ૧૧. ઉપશાંતમૂહ ૬. પ્રમત્તસંયત ગુણસ્થાનક. ગુણસ્થાનક. ૭. અપ્રમત્તસંયત ગુણસ્થાનક. ૧૨. ક્ષીણમેહ ગુણસ્થાનક. ૮. અપૂર્વકરણ ગુણસ્થાનક. ૧૩. સાગકેવળી ગુણસ્થાનક. ૧૪. અગકેવળી ગુણસ્થાનક શિક્ષાપાઠ ૧૦૪. વિવિધ પ્રશ્નો, ભાગ ૩:– પ્ર—કેવલી અને તીર્થકર એ બનેમાં ફેર છે? ઉ૦—–કેવલી અને તીર્થકર શક્તિમાં સમાન છે; પરંતુ તીર્થકરે પૂર્વે તીર્થકર નામકર્મ ઉપાર્યું છે, તેથી વિશેષમાં બાર ગુણ અને અનેક અતિશય પ્રાપ્ત કરે છે. પ્ર—તીર્થંકર પર્યટન કરીને શા માટે ઉપદેશ આપે છે? એ તો નિશગી છે. ઉતીર્થકરનામકર્મ જે પૂર્વે બાંધ્યું છે તે દવા માટે તેઓને અવશ્ય તેમ કરવું પડે છે. For Private And Personal Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૦ મોક્ષમાળા પ્રહ–હમણાં પ્રવર્તે છે તે શાસન કેવું છે? ઉ૦–શ્રમણ ભગવાન મહાવીરનું. પ્ર–મહાવીર પહેલાં જૈનદર્શન હતું? ઉ૦–હા. પ્ર–તે કે ઉત્પન્ન કર્યું હતું? ઉ૦–તે પહેલાંના તીર્થકરેએ. પ્ર–તેઓના અને મહાવીરના ઉપદેશમાં કંઈ ભિન્નતા ખરી કે ? ઉ તત્ત્વસ્વરૂપે એક જ. પાત્રને લઈને ઉપદેશ હોવાથી અને કંઈક કાળભેદ હોવાથી સામાન્ય મનુષ્યને ભિન્નતા લાગે ખરી; પરંતુ ન્યાયથી જોતાં એ ભિન્નતા નથી. પ્ર–એને મુખ્ય ઉપદેશ શું છે? ઉ૦–આત્માને તારે, આત્માની અનંતશક્તિઓને પ્રકાશ કરે; એને કમરૂપ અનંત દુઃખથી મુક્ત કરે. પ્ર–એ માટે તેઓએ કયાં સાધને દર્શાવ્યાં છે? ઉ૦–વ્યવહારનયથી સદેવ, સધર્મ અને સત્યુનું સ્વરૂપ જાણવું; સદૈવના ગુણગ્રામ કરવા; ત્રિવિધ ધર્મ આચર અને નિર્ગથ ગુરુથી ધર્મની ગમ્યતા પામવી. પ્ર—ત્રિવિધ ધર્મ કર્યો ? - ઉ૦–સમ્યજ્ઞાનરૂપ, સમ્યગ્દર્શનરૂપ અને સભ્યશ્નચારિત્રરૂપ. For Private And Personal Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાળા ૨૪૧ શિક્ષાપાઠ ૧૦૫. વિવિધ પ્રશ્નો, ભાગ ૪ - - પ્રવ–આવું જૈનદર્શન જ્યારે સર્વોત્તમ છે ત્યારે સર્વ આત્માએ એના બેધને કાં માનતા નથી? ઉ–કમની બાહુલ્યતાથી, મિથ્યાત્વનાં જામેલાં દળિ યાંથી અને સત્સમાગમના અભાવથી. - પ્રવ – જૈન મુનિઓના મુખ્ય આચાર શું છે? ઉ—પાંચ મહાવ્રત, દશવિધિ યતિધર્મ, સંસદશવિધિ સંયમ, દશવિધિ વૈયાવૃત્ય, નવવિધિ બ્રહ્મચર્ય, દ્વાદશ પ્રકારને તપ, ક્રોધાદિક ચાર પ્રકારના કષાયનો નિગ્રહ; વિશેષમાં જ્ઞાન, દર્શન, ચારિત્રનું આરાધન ઈત્યાદિ અનેક ભેદ છે. પ્ર–જેનમુનિઓના જેવા જ સંન્યાસીઓનાં પંચ યામ છે; બૌદ્ધધર્મનાં પાંચ મહાશીલ છે. એટલે એ આચારમાં તે જૈનમુનિઓ અને સંન્યાસીઓ તેમજ બૌદ્ધમુનિઓ સરખા ખરા કે ? ઉ૦–નહીં. પ્ર—કેમ નહીં ? ઉ–એઓનાં પંચ યામ અને પંચ મહાશીલ અપૂર્ણ છે. મહાવ્રતના પ્રતિભેદ જૈનમાં અતિ સૂક્ષ્મ છે. પિલા બેના. સ્થળ છે. પ્ર–દષ્ટાંત દેખીતું જ છે. પંચ ચામીએ કંદમૂળાદિક અભક્ષ્ય ખાય છે; સુખશય્યામાં પઢે છે; વિવિધ જાતના વાહન અને પુષ્પને ઉપભેગ લે છે; કેવળ શીતળ જળથી વ્યવહાર કરે છે. રાત્રિએ ભેજન લે છે. એમાં થતે અસંખ્યાતા મે. ૧૬ For Private And Personal Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૨ મેક્ષમાળા જંતુને વિનાશ, બ્રહ્મચર્યને ભંગ એની સૂક્ષમતા તેઓના જાણવામાં નથી. તેમજ માંસાદિક અભક્ષ્ય અને સુખશીલિયાં સાધનેથી બૌદ્ધમુનિઓ યુક્ત છે. જૈન મુનિઓ તે કેવળ એથી વિરક્ત જ છે. શિક્ષાપાઠ ૧૦૬. વિવિધ પ્રશ્નો, ભાગ – પ્ર–વેદ અને જૈન દર્શનને પ્રતિપક્ષતા ખરી કે? ઉ–જેનને કંઈ અસમંજસભાવે પ્રતિપક્ષતા નથી; પરંતુ સત્યથી અસત્ય પ્રતિપક્ષી ગણાય છે, તેમ જૈન દર્શનથી વેદને સંબંધ છે. પ્ર–એ બેમાં સત્યરૂપ તમે કેને કહે છે? ઉ–પવિત્ર જેનદશનને. પ્ર–વેદ દર્શનીઓ વેદને કહે છે તેનું કેમ? ઉ૦–એ તે મતભેદ અને જેનના તિરસ્કાર માટે છે. પરંતુ ન્યાયપૂર્વક બનેનાં મૂળતત્વે આપ જોઈ જજે. પ્ર–આટલું તે મને લાગે છે કે મહાવીરાદિક જિનેશ્વરનું કથન ન્યાયના કાંટા પર છે; પરંતુ જગકર્તાની તેઓ ના કહે છે, અને જગત અનાદિ અનંત છે એમ કહે છે તે વિષે કંઈ કંઈ શંકા થાય છે કે આ અસંખ્યાત દ્વીપસમુદ્રયુક્ત જગત વગર બનાવ્યું ક્યાંથી હોય? ઉ૦–આપને જ્યાં સુધી આત્માની અનંત શક્તિની લેશ પણ દિવ્ય પ્રસાદી મળી નથી ત્યાં સુધી એમ લાગે છે, For Private And Personal Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેાક્ષમાળા ૨૪૩ પરંતુ તત્ત્વજ્ઞાને એમ નહીં લાગે. ‘સમ્મતિતક” ગ્રંથને આપ અનુભવ કરશે એટલે એ શકા નીકળી જશે. પ્ર૦——પરંતુ સમથ વિદ્વાના પોતાની મૃષા વાતને પણ દૃષ્ટાંતાદિકથી સિદ્ધાંતિક કરી દે છે; એથી એ ત્રુટી શકે નહીં પણ સત્ય કેમ કહેવાય ? ઉ॰—પણ આને કઈ મૃષા કથનનું પ્રયાજન નહાતું, અને પળભર એમ માને, કે એમ આપણને શંકા થઈ કે એ કથન મૃષા હશે તેા પછી જગકર્તાએ એવા પુરુષને જન્મ પણ કાં આપ્યા ? નામમેાળક પુત્રને જન્મ આપવા શું પ્રયેાજન હતું? તેમ વળી એ સત્પુરુષા સર્વજ્ઞ હતા; જગતકર્તા સિદ્ધ હાત તા એમ કહેવાથી તેઓને કઈ હાનિ નહાતી. શિક્ષાપાઠ ૧૦૭, જિનેશ્વરની વાણી: મનહર છંદ અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનત અનંત નચ નિક્ષેપે વ્યાખ્યાની છે; સકળ જગત હિતકારિણી હારિણી માડુ, તારિણી ભવાબ્ધિ મેાક્ષચારિણી પ્રમાણી છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે બ્ય, આપવાથી નિજ મતિ મપાઈ ને માની છે; અહે!! રાજચંદ્ર, ખાળ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. ૧. For Private And Personal Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાળા શિક્ષાપાઠ ૧.૦૮. પૂર્ણ માલિકા મંગલ :-- ઉપજાતિ તપાધ્યાને રવિરૂપ થાય, એ સાધિને સેમ રહી સહાય; મહાન તે મંગળ પંક્તિ પામે, આવે પછી તે બુધના પ્રણામે. નિર્ગથ જ્ઞાતા ગુરુ સિદ્ધિ દાતા, કાં તે સ્વયં શુક પ્રપૂર્ણ ખ્યાતા; ત્રિગ ત્યાં કેવળ મંદ પામે, સ્વરૂપ સિદ્ધ વિચરી વિરામે. [ ક્ષમાળા સમાસ. ] For Private And Personal Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only