Book Title: Bhartuhari Nirvedam
Author(s): Harihar Upadhyaya
Publisher: Jinshasan Aradhana Trust
Catalog link: https://jainqq.org/explore/009610/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स શ્રી ભુવનભાનુસૂરિ જન્મશતાબ્દીએ નવલું નજરાણું - ૧૮ ‘વૈરાગ્યોપનિષદ્ ભાવાનુવાદ સમલંકૃત શ્રીહરિહરોપાધ્યાયકૃત સંસ્કૃત નાટક भर्तृहरिनिर्वेदम् । • મૂળ કૃતિ : ભર્તુહરિનિર્વેદ, ભાષા : સંસ્કૃત+પ્રાકૃત, શૈલી : ગદ્ય+પદ્ય. • મૂળ કૃતિકાર : શ્રી હરિહરોપાધ્યાય. • નવનિર્મિત ભાવાનુવાદ : વૈરાગ્યોપનિષદ • ભાવાનુવાદ + સંપાદન : પ.પૂ. વૈરાગ્યદેશનાદલ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજ • વિષય : વૈરાગ્ય. • વિશેષતા : સ્ત્રી, પુત્ર, ધન, શરીર વગેરેની મૂર્છા ઉતારનારા અદ્ભુત સંવાદો, મધુર કાવ્યરસ, સર્વગ્રાહ્ય સુંદર કૃતિ. • પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, મુંબઈ • પઠનપાઠનના અધિકારી : ગીતાર્થગુરુ અનુજ્ઞાત આત્મા • પ્રતિ : પ00 આવૃત્તિ : પ્રથમ, પ્રકાશન વર્ષ-વિ.સં. ૨૦૬૬, વી.સં. ૨૫૩૬, ઈ.સ. ૨૦૧૦ • મૂલ્ય : રૂા. ૧૪૦/| © શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ પ્રસ્તુત ગ્રંથના કોઈ પણ અંશનો ઉપયોગ કરતાં પૂર્વે લેખક અને પ્રકાશકની લેખિત મંજૂરી જરૂરી છે. આ ગ્રંથ જ્ઞાનદ્રવ્યમાંથી પ્રકાશિત થયો હોવાથી ગૃહસ્થોએ તેની માલિકી કરવી હોય, તો તેનું મૂલ્ય જ્ઞાનખાતામાં અર્પણ કરવું. પ્રાપ્તિ સ્થાન : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ શ્રી ચંદ્રકુમારભાઈ જરીવાલા, દુ.નં. ૬, બદ્રિકેશ્વર સોસાયટી, મરીન ડ્રાઈવ ઈ રોડ, મુંબઈ-૨. ફોન: ૨૨૮૧૮૩૯૦, ૨૨૬૨૪૪૭૭ શ્રી ચંદ્રકાંતભાઈ એસ. સંઘવી, ૬ બી, અશોકા કોપ્લેક્ષ, પહેલા ગરનાળા પાસે, પાટણ-૩૮૪૨૬૫. (ઉ.ગુ.), મો. : ૯૯૦૯૪૬૮૫૭ર શ્રી બાબુભાઈ સરેમલજી બેડાવાળા, સિદ્ધાચલ બંગ્લોઝ, સેન્ટ એન હાઈસ્કૂલ પાસે, હીરા જૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫. મો. : ૯૪૨૬૫ ૮૫૯૦૪. મુદ્રક: શ્રી પાર્શ્વ કોમ્યુટર્સ, અમદાવાદ. ફોન : ૦૭૯-૨૫૪૬૦૨૯૫ છે ભાવાનુવાદ + સંપાદન છે પ.પૂ.વૈરાગ્યદેશનાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્વિજય કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજ છે પ્રકાશક છે શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ Page #2 -------------------------------------------------------------------------- ________________ મીની ભર્તૃહરિનિવૃતમ્ - .અનુમોદના..... અભિનંદન.........ધન્યવાદ... ” સુકૃત સહયોગી આ શ્રી સુભાનપુરા જૈન સંઘ, વડોદરા જ્ઞાનય ની ભૂ?િ ભૂરિ અનુમોદના ..અનુમોદના.... અભિનંદન......... ધન્યવાદ. भर्तृहरिनिर्वेदम् નમો વૈરાગ્યનિબાય... ભોગોને તો અમે શું ભોગવવાના હતા, ભોગોએ જ અમને ભોગવી લીધા... તૃષ્ણા ઘરડી ન થઈ, અમે પોતે જ ઘરડા થઈ ગયા... કાળ પસાર નથી થયો, અમે પોતે જ પસાર થયા... વૈરાગ્યરસથી તરબતર આવા કેટલાય સુભાષિતો આજે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે, જેના કર્તા ગણાય છે રાજા ભર્તૃહરિ. એ ભર્તૃહરિ રૂડા રાજમહેલ છોડીને વન-વગડાની વાટે કેમ નીકળી પડ્યા ? મોટું સામ્રાજ્ય પણ ધૂળ જેવું લાગે, મનગમતા વિષયો પણ વિષ જેવા લાગે, એવું કયું નિમિત્ત આવી ગયું ? તેના જીવનમાં એવી તે કઈ ઘટના બની ? આ સમગ્ર પ્રસંગને નાટકરૂપે વણી લેતી નાનકડી કૃતિ એટલે જ ‘ભર્તૃહરિનિર્વેદ’, જેના કર્તા છે શ્રીહરિહરોપાધ્યાય. રાગની ભૂમિકા પર ઉભેલી આ વૈરાગ્યની વિરાટ ઈમારત છે. અદ્ભુત શ્લોકો... માર્મિક ઉપદેશ... ચોટદાર પંક્તિઓ અને નીતરતો વૈરાગ્યરસ આ નાટકની આગવી વિશેષતાઓ છે. ભલભલા રાગીઓને પણ વિરાગરસથી તરબોળ કરી દે, એવું સામર્થ્ય અહીં એક-એક શ્લોકમાં રહેલું છે. આ કૃતિના માધ્યમે સ્વ-પરના વૈરાગ્યની વૃદ્ધિ થાય એ આશયથી પ્રસ્તુત ભાવાનુવાદનું સર્જન કર્યુ છે. અર્થગંભીર રચનાનો શબ્દશઃ અનુવાદ કેટલો ક્લિષ્ટ બની જાય, એ વસ્તુ વિદ્વાનો સારી રીતે સમજે છે. તેથી કૃતિનો રસ જળવાઈ રહે તે દૃષ્ટિને પ્રાધાન્ય આપીને અહીં શબ્દશઃ અનુવાદ કર્યો નથી. માટે શબ્દાર્થના અર્થીઓની ક્ષમા ચાહું છું. પરમ કૃપાળુ ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામિ અને અનંતોપકારી ગુરુદેવશ્રી હેમરાન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પ્રસાદથી Page #3 -------------------------------------------------------------------------- ________________ - પર્તુહરિનિર્વેર્ છું , હા મર્ક્યુરિનિર્વેવમ્ – 5 પ્રસ્તુત ભાવાનુવાદનું સર્જન તથા સંપાદનનું કાર્ય સંપન્ન થઈ શક્યું છે, શ્રીપાર્થ કોમપ્યુટર્સવાળા શ્રીવિમલભાઈએ ટાઈપસેટીંગ આદિ કાર્ય કુશળતાથી પાર પાડ્યું છે. પ્રસ્તુત પ્રબંધથી ભવનિર્વેદ પરાકાષ્ઠાએ પહોંચે અને પરંપરાએ પરમપદની પ્રાપ્તિ થાય એ જ અભિલાષા સહ, જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય, તો મિચ્છામિ દુક્કડમ્. અષાઢ સુદ ૬, વીર સંવત્ ર૫૩૫, વિરમગામ. - પ.પૂ.વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનો ચરણકિંકર વિજય કલ્યાણબોધિસૂરિ શ્રી ભુવનભાનુસૂરિ જન્મશતાબ્દીએ નવલું નજરાણુ જ્ઞાનામૃ4 85 . પરિવેષક પ.પૂ.વૈરાગ્યદેશના દક્ષ આ. હેમચન્દ્રસૂરીશ્વરશિષ્ય આ. કલ્યાણબોધિસૂરીશ્વરજી મ.સા. ૧. સિદ્ધાંતમહોઠ મહાકાવ્યમ્ - સાનુવાદ. ૨, ભુવનભાનવયમ્ મહાકાવ્યમ્ - સાનુવાહ, સવાર્ત5. 3. સમતાસાગર મહાકાવ્યમ્ - સાનુવાદ. ૪. પરમપ્રતિષ્ઠા કાવ્યમ - સાબુવાહ, કલાત્મક આલ્બમ સાથે. ૫. જીરાવલીયમ્ કાવ્યમ્ - સાનુવાદ. ૬. પ્રેમમંદિરમ્ - કલ્યાણર્માદરપાઠપૂર્તિ સ્તોત્ર - સાનુવાદ, સવાás. ૭. છંદોલંકારનરૂપણમ્ - કવિ બનવાનો શોર્ટકટ - પોકેટ Sાયરી. ૮. તત્ત્વોપનિષદ્ ૯. વાદોપનિષદ્ | શ્રીસિદ્ધસેનદવાકરસૂરિકૃત ૧૦. વેદોપનિષદ્ - ષષ્ઠી, અષ્ટમી, નવમી અને અષ્ટાદશી ૧૧. શિક્ષોપનષદ્ ! U દ્વાäણકા પર સંસ્કૃત ટીકા - સાનુવાદ. ૧૨. આવોપનિષદ્ - શ્રીસિદ્ધસેનંદવાકરસૂરિ તથા કલિકાલસર્વજ્ઞશ્રી હેમચન્દ્રાચાર્યકૃત અદ્ભુત સ્તુતઓના રહસ્ય - સાનુવાદ. ૧૩. સત્ત્વોપનિષદ્ - યોગસાર ચતુર્થપ્રકાશવૃત્તિ - સાનુવાદ. (માત્ર સંયમી ભગવંતો માટે) ૧૪. દેવધર્મોપનિષદ્ - મહોપાધ્યાયશ્રી યશોવિજયજીકૃત દેવધર્મપરીક્ષા ગ્રંથની ગુર્જર ટીકા ૧૫. પરમોપનિષદ્ - મહોપાધ્યાયથ્રી યશોવિજયજી દે કૃત પાંચ ‘પરમ” કૃતિઓ પર ગુર્જરવૃત્તિ ૧૬. આર્ષોપનિષ-૧] શ્રી પ્રત્યેકબુદ્ધપ્રણીત ઋષિભાષિત ૧૭. આર્ષોપનિષદ્-૨ (ઈસભાસિયા) આગમસૂત્ર પર સંસ્કૃત ટીકા. Page #4 -------------------------------------------------------------------------- ________________ ટ્રીટ કરી ભર્તૃહરિનિવેદ્રમ્ ૧૮. વૈરાગ્યોનિષદ્ - શ્રીહરિહરોપાધ્યાયકૃત ભર્તૃહરિનિર્વેદ નાટક ભાવાનુવાદ. ૧૯. સૂક્તોર્પનષદ્ - પરદર્શનીય અદ્ભુત સૂક્તોનો સમુચ્ચય તથા રહસ્યાનુવાદ ૨૦. કર્મોનિષદ્ - સિદ્ધાન્તમહોધિ શ્રીપ્રેમસૂરીશ્વરજીકૃત કર્મસદ્ધિ ગ્રંથ પર ભાવાનુવાદ. ૨૧. વિશેષોનિષદ્ - શ્રી સમયસુંદરોપાધ્યાયજીકૃત વિશેષશતક ગ્રંથ પર ગુર્જર ભાવાનુવાદ. રર. હિંસોનિષદ્ - શ્રી હરિભદ્રસૂરિકૃત સ્વોપજ્ઞ અવરેિ અલંકૃત હિંસાષ્ટક ગ્રંથ પર ગુર્જર ટીકા. ર૩. અહિંસોનિષદ્- અજ્ઞાતકર્તૃક (પ્રવાતઃ શ્રીહરિભદ્રસૂરિ મહારાજા કૃત) નાવચિત્તપ્રકરણ પર સંસ્કૃત ટીકા-સાનુવાદ. વેદ થી માંડીને બાઈબલ સુધીના ધર્મશાસ્ત્રોના રહસ્ય. નવનિર્મિત સપ્તક પ્રકરણ સાનુવાદ. શ્રી હરિભદ્રસૂરિત લોđનિર્ણય ગ્રંથ પર સંસ્કૃત વૃત્તિ (ભાગ-૧). ૨૭. આત્મોúનષદ્ - શ્રી ઉદયનાચાર્યકૃત આત્મતત્ત્વવિવેક ગ્રંથ પર ગુર્જર ટીકા (ભાગ-૧). ૨૮. સામ્યોર્પનષદ્ - મહોપાધ્યાયશ્રી યશોવિજયજીકૃત સર્માધસામ્યઢર્યાણિકા ચિત્ર સાનુવાદ. ૨૯. સદ્બોધોúનષદ્ - સદ્બોધચન્દ્વોય પંચાર્યાણકા પર સંસ્કૃત વાર્તિક સાનુવાદ ૩૦. સ્તોત્રોર્પનષદ્ - શ્રીવજ્રસ્વામિકૃત શ્રીગૌતમસ્વામિસ્તોત્ર - સચિત્ર સાનુવાદ. ર૪. ધર્મોનિષદ્ - ૨૫. શમોર્પનષદ્ - ૨૬. લોકોર્પનષદ્ 8 ૩૧. દર્શનોનિષ-૧ શ્રી માધવાચાર્યકૃત સર્વદર્શનસંગ્રહ ગ્રંથ પર ગુર્જર ભાવાનુવાદ. ૩ર. દર્શનોનિષ-ર ૩૩. રામાયણના તેજ કિરણો - રામાયણી માટે પર્યાપ્ત આલંબન ૩૪. અસ્પર્શેનિષદ્ - મહોપાધ્યાયશ્રી યશોવિજયજીકૃત અસ્પૃશતિવાદ પર ગુર્જર વૃત્તિ અધ્યાત્મકલ્પદ્રુમના િિશક્ષોપદેશાધિકાર તથા શિક્ષાપંચાશિકા પર ગુર્જર વાર્તિક + સાનુવાઠ સાવરિ તિવિચાર અષ્ટાવક્ર ગીતા પર સંસ્કૃત વૃત્તિ. સટીક શ્રીરત્નશેખરસૂરિત સંબોધસતિ ગ્રંથ પર ગુર્જરવૃત્તિ ૩૮. ઈષ્ટોનિષદ્ - શ્રીપૂજ્યપાદસ્વામિકૃત ઈષ્ટોપદેશ ગ્રંથ પર સંસ્કૃત ટીકા-સાનુવાદ ૩૯. વિમોહોર્પનષદ્ - શ્રીયશપાલમંીકૃત મોહરાજપરાજય નાટક પર વિષમપઠવ્યાખ્યા અને અનુવાદ ૪૦. ગ્રામણ્યોર્પનષદ્ - દર્શાવધ તિધર્મ પર નિિર્મત પ્રકરણ (બીજું નામ શ્રમણશતક) ૪૧. સફળતાનું સરનામું - સફળ જીવન જીવવા માટે સફળ કિમિયાઓ ૪૨. સૂત્રોúનષ ્ ૩૫. હિતોúનષદ્ - મતૃહિિનર્દેવમ્ નીન કરી દી ૩૬. જ્ઞાનોપનિષદ્ - ૩૭. સંબોધોર્પનષદ્ - શ્રીસૂત્રકૃતાંગસૂત્ર-દ્વિતીયશ્રુતસ્કંધ પર સંસ્કૃત સંગ્રહણી. (શ્રીસૂત્રકૃતાંગઠીપિકા ભાગ-રના પુનઃ સંપાદન સાથે.) ૪૩. પ્રવ્રજ્યોનિષદ્ - અજ્ઞાતપૂર્વાચાર્યકૃત પ્રવ્રજ્યાવિધાન પ્રકરણ પર ગુર્જર વૃત્તિ Page #5 -------------------------------------------------------------------------- ________________ ટ્રીટ કરી ભર્તૃહરિનિવેદ્રમ્ ૪૪. પ્રસન્નતાની પરબ - વક્તા શ્રોતા બંનેને ઉપયોગી વૈરાગ્યાદિ રસઝરણા. - વૈરાગ્યદેશનાક્ષ પૂ. ગુરુદેવશ્રીની વાચનાઓનું સંસ્કૃત કાવ્યમય અવતરણ, ૪૫. દેશનોનિષદ્ ૪૬. જીરાવલા જુહારીએ - ગીત ગુંજન. ૪૭. ઉપદેશોર્પનષદ્ - ૪૮. પ્રાર્થનોનિષદ્ અંગોનિષદ્ * વર્ગોúનષદ્ ઉપદેશરાકોષ ગ્રંથ પર વિશ વૃત્તિ. - અલંકારિક સ્તુતિઓ પર તાત્પર્યવૃત્તિ સાનુવાદ. | n P rocess..... * બોટિકોનિષદ્ * આગમોનિષદ્ * દુઃષમોúનષદ્ * આચારોર્પનષદ્ - અધાધિ અમુદ્રિત આગમ અંગચૂલિકાસૂત્ર પર નૂતન સંસ્કૃતવૃત્તિ - અધાધિ અમુદ્રિત આગમ વર્ગલિકાસૂત્ર પર નૂતન સંસ્કૃતવૃત્તિ અધાર્વાધ અમુદ્રિત કૃતિઓ-બોટિક પ્રતિષેધ, બોટિક નિરાકરણ, દિગંબરમત ખંડન, બોટિકોપ્ચાટનના સમન્વય સાથે અનેક પ્રાચીન ગ્રંથોના આધારે દિગંબરમતની ગંભીર સમીક્ષા - આગમપ્રતિપર્ણાનરાકરણ (વિસંવાદ પ્રકરણ) પર વિશદ વિવરણ દુઃષમડિકા ગ્રંથ પર વિશદ વૃત્તિ. - શ્રીદેવસુંદરસૂરિકૃત સામાચારી પ્રકરણ પર વિશદ વૃત્તિ 10 ૩. (૧) નયનબાળા બાબુભાઈ જરીવાલા હ. લીનાબેન ચંદ્રકુમારભાઈ જરીવાલા પરિવાર (મુંબઈ) (૨) મૂળીબેન અંબાલાલ શાહ ૨. (૧) નયનબાળા બાબુભાઈ જરીવાલા ૪. શ્રી જિનશાસન સુકૃત મુખ્ય આધારસ્તંભ # ૫. ૧. ભાણબાઈ નાનજી ગડા, મુંબઈ (પ્રેરક : પ.પૂ.ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરિ મ.સા.) શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ ૬. મર્તૃહરિનિર્વેલન્ નીની નદીન હ. રમાબેન પુંડરીકભાઈ શાહ પરિવાર - ખંભાત (મુંબઈ) * શ્રી જિનશાસન સુકૃત આધારસ્તંભ હ. શોભનાબેન મનીશભાઈ જરીવાલા પરિવાર (મુંબઈ) છે શ્રુતસમુદ્ધારક છ શ્રી શાંતિનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ (પ્રેરક : પ.પૂ.તપસમ્રાટ આચાર્યદેવ શ્રીમદ્વિજય હિમાંશુસૂરિ મ.સા.) શ્રી શ્રીપાલનગર જૈન ઉપાશ્રય ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ (પ્રેરક : પ.પૂ.ગ.આ.રામચંદ્રસૂરિ મ.સા.ની દિવ્યકૃપા તથા પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય મિત્રાનંદ સૂ.મ.સા.) શ્રી લાવણ્ય સોસાયટી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ (પ્રેરક : પ. પૂ. પંન્યાસજી શ્રી કુલચંદ્રવિજયજી ગણિવર્ય) નયનબાલા બાબુભાઈ સી. જરીવાલા હા. ચંદ્રકુમાર, મનીષ, કલ્પનેશ (પ્રેરક : પ.પૂ.મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજયજી મ.સા.) ૭. કેશરબેન રતનચંદ કોઠારી હા. લલિતભાઈ (પ્રેરક : પ.પૂ.ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજ) ... શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છીય જૈન પૌષધશાલા ટ્રસ્ટ, દાદર, મુંબઈ Page #6 -------------------------------------------------------------------------- ________________ ઓરીન ટ્રી શી ભર્તૃહરિનિર્વેવમ્ . શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મુલુંડ, મુંબઈ (આચાર્યદેવ શ્રીહેમચંદ્રસૂરિ મ.સા.ની પ્રેરણાથી) 11 ૧૦. શ્રી સાંતાક્રુઝ શ્વે. મૂર્તિ. તપાગચ્છ સંઘ, સાંતાક્રુઝ, મુંબઈ (પ્રેરક : આચાર્યદેવ શ્રીહેમચંદ્રસૂરિ મ.સા.) ૧૧. શ્રી દેવકરણ મૂલજીભાઈ જૈન દેરાસર પેઢી, મલાડ (વેસ્ટ), મુંબઈ (પ્રેરક : પ.પૂ. મુનિરાજશ્રી સંયમબોધિ વિ.મ.સા.) ૧૨. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ, ખંભાત (પૂ.સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ.તથા પૂ.સા.શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. તથા પૂ.સા. શ્રી દિવ્યશાશ્રીજી મ. ની પ્રેરણાથી મૂળીબેનની આરાધનાની અનુમોદનાર્થે) ૧૩. બાબુ અમીચંદ પન્નાલાલ આદીશ્વર જૈન ટેમ્પલ ચેરીટેબલ ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ-૪૦૦૦૦૬, (પ્રેરક : પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ વિજયજી મ.સા. તથા પૂ.મુનિરાજશ્રી મહાબોધિ વિજયજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી હિરણ્યબોધિ વિજયજી મ.સા.) ૧૪. શ્રી શ્રેયસ્કર અંઘેરી ગુજરાતી જૈન સંઘ, મુંબઈ (પ્રેરક : પૂ. મુનિશ્રી હેમદર્શન વિ.મ. તથા પૂ. મુનિશ્રી રમ્યઘોષ વિ.મ.) ૧૫. શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, મંગલ પારેખનો ખાંચો, શાહપુર, અમદાવાદ (પ્રેરક : પ.પૂ. આચાર્યદેવ શ્રી રુચકચંદ્રસૂરિ મ.) ૧૬. શ્રી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, સાંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ (પ્રેરક : પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજયજી મ.સા.) ૧૭. શ્રી નવજીવન સોસાયટી જૈન સંઘ, બોમ્બે સેન્ટ્રલ, મુંબઈ (પ્રેરક : પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ વિ. મ.) ૧૮. શ્રી કલ્યાણજી સોભાગચંદજી જૈન પેઢી, પીંડવાડા. (સિદ્ધાંતમહોદધિ સ્વ. આ. શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા. ના સંયમની અનુમોદનાર્થે) ૧૯. શ્રી ઘાટકોપર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ (પ્રેરક : વૈરાગ્યદેશનાદક્ષ પૂ.આ. શ્રીહેમચંદ્રસૂરિ મ.સા.) ૨૦. શ્રી આંબાવાડી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ (પ્રેરક : પૂ. મુનિશ્રીકલ્યાણબોધિ વિ.મ.) ૨૧. શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, વાસણા, અમદાવાદ મર્તૃહરિનિર્વેલન્ ી કરી મરીન (પ્રેરક : પૂ. આચાર્ય શ્રી નરરત્નસૂરિ મ.ના સંયમજીવનની અનુમોદનાર્થે પૂજ્ય તપસ્વીરત્ન આચાર્ય શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા.) ૨૨. શ્રી પ્રેમવર્ધક આરાધક સમિતિ, ધરણિધર દેરાસર, પાલડી, અમદાવાદ (પ્રેરક : પૂ.ગણિવર્ય શ્રી અક્ષયબોધિ વિજયજીમ.) ૨૩. મહાવીર જૈન શ્વે.મૂર્તિપૂજક સંઘ, પાલડી, શેઠ કેશવલાલ મૂલચંદ જૈન ઉપાશ્રય, અમદાવાદ. (પ્રેરક : પ.પૂ. આચાર્ય શ્રીરાજેન્દ્રસૂરિ મહારાજ સા.) ૨૪. શ્રી માટુંગા જૈન શ્વે. મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ એન્ડ ચેરિટીઝ, માટુંગા, મુંબઈ ૨૫. શ્રી જીવીત મહાવીરસ્વામી જૈન સંઘ, નાંદિયા (રાજસ્થાન) (પ્રેરક : પૂ. ગણિવર્ય શ્રી અક્ષયબોધિ વિજયજી મ.સા. તથા મુનિશ્રી મહાબોધિ વિજયજી મ.સા.) 12 ૨૬. શ્રી વિશા ઓસવાલ તપગચ્છ જૈન સંઘ, ખંભાત (પ્રેરક : વૈરાગ્યદેશનાદક્ષ પ.પૂ.આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.) ૨૭. શ્રી વિમલ સોસાયટી આરાધક જૈન સંઘ, બાણગંગા, વાલકેશ્વર, મુંબઈ ૪૦ ૦૪. ૨૮. શ્રી પાલિતાણા ચાતુર્માસ આરાધના સમિતિ (પરમ પૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજના સંવત ૨૦૫૩ના પાલિતાણા મધ્યે ચાતુર્માસ પ્રસંગે) ૨૯. શ્રી સીમંધર જિન આરાધક ટ્રસ્ટ, એમરલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (ઈસ્ટ), મુંબઈ (પ્રેરક : મુનિશ્રી નેત્રાનંદ વિજયજી મ. સા.) ૩૦. શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ, જૈનનગર, અમદાવાદ. (પ્રેરક : મુનિશ્રી સંયમબોધિ વિ.મ.) ૩૧. શ્રી કૃષ્ણનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, સૈજપુર, અમદાવાદ (પ.પૂ. આચાર્ય વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. ના કૃષ્ણનગર મધ્યે સંવત ૨૦૫૨ના ચાતુર્માસ નિમિત્તે પ.પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજય મ.સા.ના પ્રેરણાથી) ૩૨. શ્રી બાબુભાઈ સી. જરીવાલા ટ્રસ્ટ, નિામપુરા, વડોદરા ૩૩. શ્રી ગોડી પાર્શ્વનાથજી ટેમ્પલ ટ્રસ્ટ, પુના (પ્રેરક : પૂ. ગચ્છાધિપતિ Page #7 -------------------------------------------------------------------------- ________________ 14 છું કર્તૃહરિનિર્વેવમ્ - આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી મહાબોધિ વિજયજી મ.સા.) ૩૪. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન ધૂતામ્બર મંદિર ટ્રસ્ટ, ભવાની પેઠ, પુના. (પ્રેરક : પૂ. મુનિરાજ શ્રી અનંતબોધિ વિજયજી મ.સા.) ૩૫. શ્રી રાંદેર રોડ જૈન સંઘ, સુરત (પ્રેરક : પૂ.પં. અક્ષયબોધિ વિજયજી મ.સા.) ૩૬. શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાછ દાદર જૈન પૌષધશાળા ટ્રસ્ટ, આરાધના ભુવન, દાદર, મુંબઈ (પ્રેરક : મુનિશ્રી અપરાજિત વિજયજી મ.સા.) ૩૭. શ્રી જવાહર નગર જૈન છે. મૂર્તિપૂજક સંઘ, ગોરેગાવ, મુંબઈ (પ્રેરક : પૂ. આ. શ્રીરાજેન્દ્રસૂરિ મ.સા.) ૩૮. શ્રી ન્યાશાલા જૈન ઉપાશ્રય, ખંભાત (પ્રેરક : પૂ.પ્ર.શ્રી રંજનશ્રીજી મ. સા. અને પૂ. પ્ર.શ્રી ઈંદ્રશ્રીજી મ.સા.ના સંયમજીવનની અનુમોદનાર્થે પ.પૂ.સા. શ્રી વિનયપ્રભાશ્રીજી મ. સા. તથા પ.પૂ.સા.શ્રી વસંતપ્રભાશ્રીજી મ.સા. તથા સાધ્વીજી શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ.સા.). ૩૯. શ્રી માટુંગા જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ એન્ડ ચેરીટીઝ, માટુંગા, મુંબઈ (પ્રેરક : પૂ. પંન્યાસપ્રવર શ્રીજયસુંદરવિજયજી ગણિવર્ય) ૪૦. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, ૬૦ ફુટ રોડ, ઘાટકોપર (ઈસ્ટ) (પ્રેરક : પૂ.પં. શ્રી વરબોધિવિજયજી ગણિવર્ય) ૪૧. શ્રી આદિનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, નવસારી (પ્રેરક : પ.પૂ.આ. શ્રીગુણરત્નસૂરિ મ.ના શિષ્ય પૂ. પંન્યાસજી શ્રીપુણ્યરત્નવિજયજી ગણિવર્ય તથા પૂ.પં. શ્રીયશોરત્નવિજયજી ગણિવર્ય) ૪૨. શ્રી કોઈમ્બતૂર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંધ, કોઈમ્બતૂર ૪૩. શ્રી પંકજ સોસાયટી જૈન સંઘ ટ્રસ્ટ, પાલડી, અમદાવાદ (પ.પૂ.આ. શ્રી ભુવનભાનુસૂરિ મ.સા. ની ગુમૂર્તિપ્રતિષ્ઠા પ્રસંગે થયેલ આચાર્ય-પંન્યાસ- ગણિ પદારોહણ-દિક્ષા વગેરે નિમિત્તે થયેલ જ્ઞાનનિધિમાંથી) ૪૪. શ્રી મહાવીરસ્વામી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક દેરાસર, પાવાપુરી, ખેતવાડી, મુંબઈ (પ્રેરક : પૂ. મુનિશ્રી રાજપાલવિજયજી મ.સા. તથા પૂ.પં. શ્રી અક્ષયબોધિવિજયજી મ.સા.) - પતૃહનિર્વે છે ૪૫. શ્રી હીરસૂરીશ્વરજી જગદગુરુ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ ટ્રસ્ટ, મલાડ (પૂર્વ), મુંબઈ ૪૬. શ્રી પાર્શ્વનાથ છે. મૂર્તિ. પૂ. જૈન સંઘ, સાંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ (પ્રેરક : ગણિવર્યશ્રી કલ્યાણબોધિ વિ.મ.) ૪૭. શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન છે. મુ.પૂ. સંધ જૈન નગર, અમદાવાદ (પૂ. મુનિશ્રી સત્યસુંદર વિ.મ.ની પ્રેરણાથી ચાતુર્માસમાં થયેલ જ્ઞાનનિધિમાંથી) ૪૮. રતનબેન વેલજી ગાલા પરિવાર, મુલુંડ, મુંબઈ (પ્રેરક : પૂ. મુનિશ્રી રત્નબોધિ વિજયજી મ.સા.) ૪૯. શ્રી મરીન ડ્રાઈવ જૈન આરાધક ટ્રસ્ટ, મુંબઈ ૫૦. શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જૈન દેરાસર ઉપાશ્રય ટ્રસ્ટ, બાબુલનાથ, મુંબઈ (પ્રેરક : મુનિશ્રી સત્વભૂષણ વિજયજી) ૫૧. શ્રી ગોવાલીયા ટેંક જૈન સંઘ, મુંબઈ (પ્રેરક:ગણિવર્યશ્રી કલ્યાણબોધિ વિ.) પર. શ્રી વિમલનાથ જૈન દેરાસર આરાધક સંધ, બાણગંગા, મુંબઈ પ૩. શ્રી વાડીલાલ સારાભાઈ દેરાસર ટ્રસ્ટ પ્રાર્થના સમાજ, મુંબઈ (પ્રેરક : મુનિશ્રી રાજપાલવિજયજી તથા પં. શ્રી અક્ષયબોધિ વિજયજી ગણિવર) ૫૪. શ્રી પ્રીન્સેસ સ્ટ્રીટ, લુહાર ચાલ જૈન સંધ (પ્રેરક : ગણિવર્ય શ્રી કલ્યાણબોધિ વિ.), ૫૫. શ્રી ધર્મશાંતિ ચેરીટેબલ ટ્રસ્ટ, કાંદિવલી (પૂર્વ), મુંબઈ (પ્રેરક : મુનિશ્રી રાજપાલ વિજયજી તથા પં. શ્રી અક્ષયબોધિ વિજયજી ગણિવર) ૫૬. સાધ્વીજી શ્રી સુર્યયશાશ્રીજી તથા સુશીલયશાશ્રીજીના પાલ(પૂર્વ) કૃષ્ણકુંજમાં થયેલ ચાતુર્માસની આવકમાંથી ૫૭. શ્રી પ્રેમવર્ધક દવા છે. મૂર્તિપૂજક જૈન સંઘ, દેવાસ, અમદાવાદ (પ્રેરક : પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરિજી મ. તથા પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિવજિયજી મ.) ૫૮ શ્રી પાર્શ્વનાથ જૈન સંઘ, સમા રોડ, વડોદરા (પ્રેરક : પંન્યાસજી શ્રી કલ્યાણબોધિવિજયજી ગણિવર્ય) પ૯. શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસર ટ્રસ્ટ, કોલ્હાપુર (પ્રેરક : પૂ. મુનિરાજ શ્રી પ્રેમસુંદર વિજયજી) Page #8 -------------------------------------------------------------------------- ________________ ઓસ્ટ્રીમ કરી કી મર્તૃહરિનિર્વેમ્ ૬૦. શ્રી ધર્મનાથ પો. હે. જૈનનગર શ્વે.મૂ.પૂ. સંઘ, અમદાવાદ (પ્રેરક : પ.પૂ. પંન્યાસપ્રવર પુણ્યરત્નવિજયજી મહારાજા) ૬૧. શ્રી દિપક જ્યોતિ જૈન સંઘ, કાલાચોકી, પરેલ, મુંબઈ (પ્રેરક : પૂ. પં. શ્રી ભુવનસુંદર વિજયજી ગણિવર્ય તથા પૂ. પં. શ્રી ગુણસુંદર વિજયજી ગણિવર્ય) ૬૨. શ્રી પદ્મણિ જૈન શ્વેતાંબર તીર્થ પેઢી – પાબલ, પુના (પ્રેરક : પં. કલ્યાણબોધિ વિજયજી ગણિની વર્ધમાન તપની સો ઓળીની અનુમોદનાર્થે, પં. વિશ્વકલ્યાણ વિજયજી) ૬૩. ઓમકાર સૂરીશ્વરજી આરાધના ભુવન, સુરત (પ્રેરક : આ. ગુણરત્નસૂરિ મ.ના શિષ્ય મુનિશ્રી જિનેશરત્નવિજયજી મ.) ૬૪. શ્રી ગોડી પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, નાયડુ કોલોની, ઘાટકોપર (પૂર્વ) મુંબઈ (પ્રેરક : પ.પૂ.આ. શ્રીહેમચંદ્રસૂરિ મ.સા.) ૬૫. શ્રી આદિશ્વર શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ગોરેગાવ (પ્રેરક : પ.પૂ.આ. શ્રીહેમચંદ્રસૂરિ મ.સા.) ૬૬. શ્રી આદીશ્વર શ્વેતાંબર ટ્રસ્ટ, સાલેમ (પ્રેરક : પૂ. ગચ્છાધિપતિ આ. જયઘોષસૂરીશ્વરજી મ.સા.) 15 ૬૭. શ્રી ગોવાલિયા ટેંક જૈન સંઘ, મુંબઈ (પ્રેરક : પ.પૂ.પં.શ્રી કલ્યાણબોધિવિ.મ.સા.) ૬૮. શ્રી વિલેપાર્લે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ એન્ડ ચેરિટીઝ, વિલેપાર્લે (પૂર્વ), મુંબઈ (પ્રેરક પ.પૂ.આ.શ્રીહેમચંદ્રસૂરિમ.સા.) ૬૯. શ્રી નેન્સી કોલોની જૈન શ્વે. મૂ.પૂ. સંઘ, બોરીવલી, મુંબઈ (પ્રેરક : પ.પૂ.પં.શ્રી કલ્યાણબોધિ વિ. મ.સા.) ૭૦. માતુશ્રી રતનબેન નરસી મોનજી સાવલા પરિવાર (પ્રેરક : પ.પૂ. પં. શ્રીકલ્યાણબોધિ વિ.ના શિષ્ય મુનિ શ્રીભક્તિવર્ધન વિ. મ.તથા સા. જયશીલાશ્રીજીના સંસારી સુપુત્ર રાજનની પુણ્યસ્મૃતિ નિમિત્તે હ. સુપુત્રો નવીનભાઈ, ચુનીલાલ, દિલીપ, હિતેશ) ૭૧. શ્રી સીમંધર જિન આરાધક ટ્રસ્ટ, એમરલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (પૂર્વ) (પ્રેરક : પ.પૂ.પં.શ્રીકલ્યાણબોધિ વિજયજી ગણિવર્ય) भर्तृहरिनिर्वेदम् ૭૨. શ્રી ધર્મવર્ધક છે. મૂર્તિપૂજક જૈન સંઘ, કાર્ટર રોડ નં.૧, બોરીવલી (પ્રેરક : પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંત શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા પંન્યાસપ્રવર શ્રીકલ્યાણોધિ વિજયજી ગણિવર્ય) ૭૩. શ્રી ઉમરા જૈન સંઘની શ્રાવિકાઓ (જ્ઞાનનિધિમાંથી) (પ્રેરક : પ.પૂ. મુનિરાજશ્રી જિનેશરત્ન વિજયજી મ.સા.) ૭૪. શ્રી કેશરીયા આદિનાથ જૈન સંઘ, ઝાડોલી, રાજસ્થાન 16 (પ્રેરક : પ.પૂ. મુ.શ્રી મેરુચંદ્ર વિ.મ. તથા પં. શ્રી હિરણ્યબોધિવિ.ગ.) ૭૫. શ્રી ધર્મશાંતિ ચેરીટેબલ ટ્રસ્ટ, કાંદીવલી (પૂર્વ), મુંબઈ (પ્રેરક : પ.પૂ. મુનિરાજશ્રી હેમદર્શન વિ.મ.સા.) ૭૬. શ્રી જૈન શ્વે. મૂ. સુધારાખાતા પેઢી, મહેસાણા ૭૭. શ્રી વિક્રોલી સંભવનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, વિક્રોલી (પૂર્વ), મુંબઈની આરાધક બહનોં દ્વારા જ્ઞાનનિધિમાંથી ૭૮. શ્રી કે.પી. સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત, મુંબઈ (પ્રેરક : પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંત શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિ વિજયજી ગણિવર્ય) ૭૯.શેઠ કનૈયાલાલ ભેરમલજી ચેરિટેબલ ટ્રસ્ટ, ચંદનબાલા, વાલકેશ્વર, મુંબઈ ૮૦. શાહ જેસીંગલાલ મોહનલાલ આસેડાવાલાના સ્મરણાર્થે (હ : પ્રકાશચંદ્ર જે.શાહ, આફ્રિકાવાળા) (પ્રેરક : પંન્યાસપ્રવર શ્રીકલ્યાણબોધિ વિજયજી ગણિવર્ય) શ્રી નવા ડીસા શ્વે. મૂર્તિપૂજક જૈન સંઘ, બનાસકાંઠા શ્રી પાલનપુર જૈન મિત્રમંડળ સંઘ, બનાસકાંઠા ૮૧. ૮ર. (પ્રેરક : પૂ. પંન્યાસપ્રવર કલ્યાણબોધિ વિજયજી ગણિવર્ય) ૮૩. શ્રી ઊંઝા જૈન મહાજન (પ્રેરક : પૂ. પંન્યાસપ્રવર અપરાજિતવિજયજી ગણિવર્ય તથા પૂ.મુનિરાજ શ્રી હેમદર્શનવિજય મ.) ૮૪. શ્રી સીમંધર જૈન દેરાસર, એમરલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (પૂર્વ), મુંબઈ (પ્રેરક : પૂ.સા.શ્રી સ્વયંપ્રભાશ્રીના શિષ્યા પૂ.સા.શ્રી તત્ત્વપ્રજ્ઞાશ્રીજી આદિ) ૮૫. શ્રી બાપુનગર શ્વે.મૂ. જૈન સંઘ, અમદાવાદ. Page #9 -------------------------------------------------------------------------- ________________ - મસ્તૃહરિનિર્વેવમ્ પતૃદરિનિર્વેદ્રમ્ – - 17 ૮૬. શ્રી શેફાલી જૈન સંઘ, અમદાવાદ ૮૭. શાન્તાબેન મણિલાલ ઘેલાભાઈ પરીખ ઉપાશ્રય, સાબરમતી, અમદાવાદ (પ્રેરક : સા.શ્રી સુવર્ણપ્રભાશ્રીજી મ. તથા સા. શ્રી રત્નત્રયાશ્રીજી મ.) ૮૮. શ્રી આડેસર વિશા શ્રીમાળી જૈન દેરાવાસી સંઘ (પ્રરેક : આ.શ્રી કલાપ્રભસૂરીશ્વરજી મ.સા.) ૮૯. શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા અને શ્રી શ્રેયસ્કર મંડળ, મહેસાણા. ૯૦. શ્રી તપાગચ્છ સાગરગચ્છ આણંદજી કલ્યાણજી પેઢી, વીરમગામ (પ્રેરક : આ. શ્રી કલ્યાણબોધિસૂરિ મ.) ૯૧. શ્રી મહાવીર સ્પે. - મૂર્તિપૂજક જૈન સંઘ, વિજયનગર, નારણપુરા, અમદાવાદ. ૯૨. શ્રી સીમંધરસ્વામિ જૈન સંઘ, અંધેરી (પૂર્વ), મુંબઈ. | (પ્રેરક : આ.શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ.) ૯૩. શ્રી ચકાલા શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ (પ્રેરક : આ. શ્રી કલ્યાણબોધિસૂરિ મ.) ૯૪. શ્રી અઠવાલાઈન્સ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ અને શ્રી ફૂલચન્દ્ર કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત ૯૫. શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ - સંસ્થાન, ખ્યાવર | (રાજસ્થાન) (પ્રેરક : આ. શ્રી પુણ્યરત્નસૂરીશ્વરજી મ.સા.) ૯૬. પાલનપુરનિવાસી મંજુલાબેન રસિકલાલ શેઠ (હાલ મુંબઈ) (પ્રેરક : આ. શ્રી કલ્યાણબોધિસૂરિ મ.) ૯૭. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈ.મૂ. જૈન સંઘ, પદ્માવતી એપાર્ટમેન્ટ, નાલાસોપારા (ઈ), (પ્રેરક : પ.પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.) ૯૮. શ્રી ઋષભ પ્રકાશભાઈ ગાલા, સંઘાણી ઘાટકોપર (વે), (પ્રેરક : પ.પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.). ૯૯. શ્રી પુખરાજ રાયચંદ આરાધના ભવન, સાબરમતી. (૫.પૂ. વ્યાખ્યાન વાચસ્પતિ આ.દે. શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની દિવ્ય કૃપાથી) પાત્ર - પરિચય (૧) સૂત્રધાર - નાટકનો સંચાલક મુખ્ય નટ. (૨) નટી - સૂત્રધારની પત્ની મુખ્ય નદી. (3) રાજા - વિક્રમાદિત્યના મોટા ભાઈ ઉજ્જયિનીનગરીના સ્વામી મહારાજા ભર્તુહરિ - નાયક. (૪) ભાનુમતી - કાશીનરેશની પુત્રી, મહારાજા ભર્તુહરિની પટરાણી - નાયિકા. (૫) દુરાખ્યાયી પુરુષ - મહારાજા ભર્તુહરિનો સંદેશવાહક (૬) ચેટી - મહારાણી ભાનુમતીની દાસી (૭) પરિજન - મહારાજા ભર્તુહરિનો સેવકગણ (૮) દેવતિલક - મહારાજા ભર્તુહરિનો પ્રધાનમંત્રી (૯) કંચુકી - મહારાજા ભર્તુહરિના અંતઃપુરનો વૃદ્ધ રક્ષક (૧૦) યોગી - યોગાચાર્ય ગોરક્ષનાથ = મહારાજા ભર્તુહરિના ગુરુ, Page #10 -------------------------------------------------------------------------- ________________ अथ श्रीहरिहरोपाध्यायनिर्मित भर्तृहरिनिर्वेदम्। પ્રથમોડ: शैत्यायादृत्य मूर्जा रजनिकरकला जाह्नवी चोपनीता, यत्राङ्गोत्तापभीता पदमपि न जटाजूटतोऽधः प्रपेदे। प्राणान्हातुं निपीतं विषमपि हृदयं नाविशद्दाहभीत्या, शम्भोः सत्या वियोगं तमपि शमितवत्यस्तु शान्तिः शिवाय ।।१।। – વૈરાગ્યોપવિષદ્ - શિવપુરાણ વગેરે જૈનેતર ગ્રંથોમાં ઉપલબ્ધ થતા શંકરના ચઢિમાં એક પ્રસંગ આવે છે. પાર્વતીના પૂર્વભવમાં તે ‘સતી’ નામની શંકરની પત્ની હતી. તેના પિતા દક્ષ પ્રજાપતિએ પોતાના યજ્ઞમાં શંકરને આમંત્રણ ન આપ્યું. તથા શંકરની અવજ્ઞા અને નિંદા કરી. તેના આઘાતથી સતીએ અગ્નિપ્રવેશ કરીને મૃત્યુ સ્વીકારી લીધું. શંકર વિરહાગ્નિથી વ્યથિત થઈ ગયાં. આ પ્રસંગ સાથે પ્રસ્તુતમાં શાન્તરસને કલાત્મકરૂપે જોડી દીધો છે જેના માથે ચન્દ્રકળા છે. તે જાણે વિરહાગ્નિથી થતી સંતાપની પીડાનો પ્રતિકાર કરવા- ઠંડક માટે છે. આમ છતાં તાપ દૂર ન થયો એટલે તેમના માટે ગંગાને ઉતારવામાં આવી. પણ ગંગા તેમની જટાથી એક પગલુ પણ નીચે ન ઉતરી. કારણ કે ગંગાને તેમના અંગના સંગથી સંતાપ થવાનો ભય લાગ્યો હતો. અરે, આ વિરહાગ્નિથી १. अयं हरिहरोपाध्यायो मिथिलादेशे कदा समुत्पन्न इति न निश्चीयते. एतत्प्रणीतस्यास्य भर्तृहरिनिवेदनाम्नो नाटकस्यैकं शुद्ध पुस्तकं मिथिलाक्षरसमुल्लसितस्य कस्यचन पुस्तकस्य प्रतिरूपकं बाबूश्रीदेकरदेश्वरसिंहाज्ञया मैथिलपण्डितश्रीचेतनावशर्मभिः प्रहितमस्ति, तदाधयेणैतन्मुद्रणमकारि, हरिहरोपाध्यायप्रणीतमेकं सुभाषितमपि मिथिलायां समुपलभ्यते । - ભર્તુહરિનિર્વેર્ છે . (નાન્ડને धार:- अलमतिविस्तरेण । भो भोस्त्रिभुवनतरु(प्रभृति)बीजभूतस्य भगवतः भूतपतेभैरवेश्वरस्य यात्रायां सुलभाः सामाजिकाः । श्रीहरिहरप्रणीतेन भर्तृहरिनिर्वेदनाम्ना शान्तरसप्रधानेन नाटकेन तानुपासितुमीहामहे । तत्रभवन्तः सावधाना भवन्तु। यतः श्रृङ्गारादिरनेकजन्ममरणश्रेणीसमासादितैरेणीदृक्प्रमुखैः स्वदीपकसखैरालम्बनैरर्जितः। - વૈરાગ્યોપનિષદ્ - ત્રાસીને શંકરે પ્રાણોનો ત્યાગ કરવા માટે ઝેર પણ પી લીધું. પણ ઝેરને પણ લાગ્યું કે જો હૃદય સુધી પહોંચીશ તો શંકરના હૃદયના દાહની પીડા ભોગવવી પડશે. તેથી ભય પામીને ઝેર પણ ગળામાં જ અટકી ગયું. સતીના વિયોગથી શંકરના હૃદયને આટલો બધો સંતાપ થયો હતો, તે સંતાપને પણ શાન્તિએ (શાંતરસે) શમાવી દીધો. એ શાન્તિ કલ્યાણ માટે થાઓ. (નાદીને તે) સૂત્રધાર :- ઘણા વિસ્તારથી સર્યું. જે ત્રણ લોકરૂપી વૃક્ષ વગેરેના બીજ છે એવા ભૂતપતિ, ભૈરવેશ્વર = શંકર ભગવાનની યાત્રામાં તો સમાજના લોકો સુલભ જ છે. તીર્થયાત્રા કરનારાઓનો અહીં કોઈ તોટો નથી. માટે અમે તો વૈરાગ્ય દ્વારા પ્રભુની ભાવયાત્રા કરવા માંગીએ છીએ. નાટકનું નામ છે ભર્તુહરિનિર્વેદ. જેના કર્તા છે શ્રી હરિહરોપાધ્યાય. આ નાટકમાં શાન્તરસનું સામ્રાજ્ય છવાયેલું છે. તેના દ્વારા જ અમે પ્રભુની ઉપાસના કરવા ઈચ્છીએ છીએ. કારણ કે – શૃંગાર વગેરે રસો તો અનેક જન્મ-મરણોની શ્રેણિમાં પ્રાપ્ત થાય છે. સ્ત્રી વગેરે વ્યક્તિઓ શૃંગારાદિ રસને પ્રદીપ્ત કરે છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ હા ભર્તુહરિનિર્વેવમ્ - अस्त्येव क्षणिको रसः प्रतिपलं पर्यन्तवैरस्यभूब्रह्माद्वैतसुखात्मकः परमविश्रान्तो हि शान्तो रसः ।।२।। तद्यावद्गृहिणीमाहूय प्रवर्तयामि प्रयोगम् । (नेपथ्याभिमुखमवलोक्य) સર્વે ! ત તા. (વાવ) નદી – સન્ન ! સૂત્રધાર: – (વિજ્ઞૌવા) માર્ચે ! મુિદ્રિકનૈવ નચસો नटी - महन्तं खु कालं तुमं अन्तरिदोसि त्ति उब्विग्गमि। सूत्रधार - आर्ये ! ज्योतिर्विदा केनापि श्रावितं किमपि प्रतिकूलं शमयितुं शान्तिजापकाननुकूलयितुं गतः। ततोऽहं विलम्बितः। - વૈરાગ્યોપનિષદ્ તેમના આલંબનથી શૃંગાર વગેરેનું ઉપાર્જન થાય છે. પણ એ રસ તો પ્રતિપળ ક્ષણિક છે. પર્યતે વિરસતા કરનારો છે. સ્ત્રીમાં આસક્તિ વગેરે વિકારોને જન્માવીને એ રસ આલોક અને પરલોકમાં ભયંકર દુઃખ આપનારો છે. જ્યારે શાન્ત રસ તો બ્રહ્માદ્વૈતના સુખસ્વરૂપ છે, પરમ તત્ત્વમાં વિશ્રાજ થયેલો છે. અદભુત, નિરુપમ અને શાશ્વત સુખનું કોઈ મૂળ હોય તો તે એક માત્ર સાત રસ છે. માટે તેનું જ પાન કરવું જોઈએ. તો હું પત્નીને બોલાવીને તેનો પ્રયોગ કરું છું. (નેપથ્યની સામે જોઈને) ‘હે આર્યા ! આ બાજુ આ બાજુ...' નટી :- હે આર્ય ! આ હું આવી ગઈ. સૂત્રધાર :- હે આર્યા ! તું ઉદ્વિગ્ન હોય એવી કેમ જણાય છે ? નટી :- તમે ઘણા સમયથી દેખાયા નથી. તેથી હું ઉદ્વિગ્ન છું. સૂત્રધાર:- હે આર્યા ! કો'ક જ્યોતિષીએ મારું અશુભ ભવિષ્ય કહ્યું હતું. તેની શાંતિ માટે હું શાંતિ જાપ કરનારાઓને અનુકૂળ કરવા ગયો હતો. તેઓ મારા શુભ માટે જાપ કરે, અશુભ ટળી ૬. આÁ ! મસ્જિો ૨. મદાને થતુ ચમારતો વીત્યુટિવનશ્મિ | - भर्तृहरिनिर्वेदम् - नटी - अह तं संवुत्तम्। सूत्रधारः - अथ किम्। कर्मणः शान्तिकस्यान्ते कान्ते ! त्वामहमागतः। एष भर्तृहरी राजा भायाँ भानुमतीमिव ।।३।। (તિ નિબ્રાન્તા) प्रस्तावना। (ततः प्रविशति सद्यः समागतो राजा सोद्वेगा भानुमती विभवतश्च परिवारः।) રાના - (નિર્વર્જી) નૂનમયનેવં ચિન્તાન્યાસીન્ો न द्यूते रमते मनोऽस्य मृगयाकालोऽपि नालोक्यते, विश्लिष्टस्य चिरान्मया च सुहृदां गोष्ठीरसः कीदृशः। - વૈરાગ્યોપનિષદ્ - જાય, તેના માટે હું પ્રયત્ન કરતો હતો. તેથી મને આવતા મોડું થયું. નટી :- અચ્છા, એટલે એવું થયું. સૂત્રધાર :- આ તો શું થયું, ખબર છે ? હે કાના ! શાંતિકર્મને અંતે હું તારી પાસે આવ્યો. જેમ આ ભર્તુહરિ રાજા ભાનુમતી પાસે આવ્યો.... (આ દશ્ય સમાપ્ત થયું.) નૂતન દેશ્યની રજૂઆત પછી તાજેતરમાં આવેલો રાજા પ્રવેશ કરે છે. ભાનુમતી ઉદ્વેગવાળી છે. સાથે પરિવાર છે. આ બધા વૈભવથી શોભી રહ્યા છે. રાજા :- (તેને જોઈને) ખરેખર, આ રાણી આવી ચિંતામાં જ રહી હશે - તેમનું (રાજાનું) મન ધૂતમાં આનંદ પામતું નથી. શિકારનો સમય થઈ ગયો કે નહીં ? એ પણ ધ્યાન રાખતા નથી. લાંબા સમયથી મારો વિયોગ છે. મિત્રો સાથે વાતો કરવામાં પણ રસ લેતા નથી. ૨. અર્થ તરંવૃત્ત | નથી, શા સમયથી Page #12 -------------------------------------------------------------------------- ________________ ઓસ્ટ્રીમ કરીલે કર્યું ભર્તૃહરિનિવૃતમ્ कस्याश्चित्तदरालपक्ष्मलदृशः प्रायोऽनवद्याकृतेरद्याहारि परेण चारिमचमत्कारेण तस्यान्तरम् ॥ ४ ॥ (સાપવામિવ ) चिरविस्मृतमधुरस्मितमुन्नमितभ्रूलतं वदनमस्याः । निगदति निरवधिचिन्तासन्तापितमान्तरं तन्व्याः ।। ५ ।। (૩૫મૃત્યુ) પ્રિયે ! કિવિમનવ લક્ષ્યસે ? तावकीनैर्गुणैः प्रीतश्चिरक्रीत इव प्रिये ! यद्यस्म्यनुचरश्चिन्ता किं तापयति मे (ते) मनः ॥ ६ ॥ (રૂત્સાિિાતુમીદતે ।) भानुमती - ण क्खु अज्जउत्तस्स अह्ये अणुवत्तणिज्जा ।' વૈરાગ્યોપનિષદ્ તેનો અર્થ એ જ છે કે પ્રાયઃ કોઈ સુંદર આંખોવાળી સ્ત્રીની મનોહર આકૃતિથી પરમ ચમત્કાર વડે આજે તેમના હૃદયનું હરણ કરાયું છે. (જાણે નિંદા કરતો હોય, તેમ કહે છે.) મધુર સ્મિત કરવાનું તો રાણી લાંબા સમયથી ભૂલી જ ગઈ છે. તેના મુખ પર ભ્રમરલતાઓ (ભવાંઓ) ચડી ગયા છે. કૃશાંગી રાણીનું મુખ જ કહી આપે છે કે તેના અંતરની ચિંતાની કોઈ સીમા નથી. તે ચિંતાનો સંતાપ તેને સતાવી રહ્યો છે. (રાણીની નજીક જઈને) હે પ્રિયા ! તું કેમ ઉદ્વિગ્ન હોય એવી જણાય છે ? પ્રિયા ! તારા ગુણોથી હું આનંદિત છું. ગુણોરૂપી મૂલ્યથી જાણે હું લાંબા સમયથી ખરીદાઈ ગયો છું. પ્રિયા ! મારા જેવો રાજા પણ તારો સેવક છે. તો પછી તારા મનને કઈ ચિંતા સતાવે છે ? (આમ કહીને તેને મનાવવા માટે આલિંગન કરવા ઈચ્છે છે.) ભાનુમતી :- આર્યપુત્ર ! તમે કાંઈ મારા સેવક નથી. તમે મારા અનુચર નહીં પણ પ્રતિચર છો. મારું પ્રતિકૂળ કરનારા છો. १. न खल्वार्यपुत्रस्य वयमनुवर्तनीयाः । भर्तृहरिनिर्वेदम् રાના - किमिदमुदीर्यते ? तन्वि ! त्वं निधिरेव सद्मनि कुले कल्याणकल्लोलिनी, काचिल्लोचनयोर्नवामृतलवासारावसेकक्रिया । अङ्गे चन्दनपङ्कसङ्करतरत्कर्पूरपूरप्लव स्तल्पे सौरतशिल्पकल्पलतिका तन्नाम किं नासि नः ।।७।। अपि च त्वत्कान्त्या मम कौमुदीसमुदयस्यारोचने लोचने, प्रस्यन्दः पृषतामथेन्दुदृषदामङ्गप्रसङ्गस्तव । पीयूषस्य घटीमपि श्रुतिपुटी वाचा तवाचामति, प्राप्यं पुण्यशतैरित किमधिकं सद्मापि पद्मापतेः १ । । ८ । । વૈરાગ્યોપનિષદ્ રાજા :- આ તું શું કહે છે ? અરે સુંદરી ! તું તો ઘરમાં સાક્ષાત્ નિધિ છે. કુળમાં કલ્યાણકારી સરિતા છે. તને જોઉં છું અને જાણે આંખોમાં નૂતન અમૃતના બિંદુઓનો સારભૂત અભિષેક થતો હોય એવું લાગે છે. તારો સ્પર્શ થાય એટલે જાણે ચન્દનનો લેપ થયો હોય, એ લેપના મિશ્રણમાં પણ સુગંધી અને શીતળ કપૂરનો રસ તરી રહ્યો હોય એવો અનુભવ થયા વિના રહેતો નથી. અને શય્યામાં તો તું વિષયસુખરૂપી શિલ્પનું નિર્માણ કરવામાં કલ્પલતા જેવી છે. સુંદરી ! તું મારા માટે શું નથી, એ જ પ્રશ્ન છે. તું જ મારા માટે સર્વસ્વ છે. વળી હે સુંદરી ! તારી કાન્તિથી જાણે ચાંદનીનો અભ્યુદય થયો હોય એવો મને અનુભવ થાય છે. મારી આંખો પ્રફુલ્લિત થઈ જાય છે. તારા અંગના સંપર્કથી ચન્દ્રકાન્ત રત્નોમાંથી પાણી ઝરવા લાગે છે. તારી વાણી એવી આહ્લાદક છે, કે તેને સાંભળતા જાણે મારા કર્ણપુટો અમૃતના કુંભોનું પાન કરે છે. મારા સેંકડો પુણ્યથી મેં આ પામી લીધું છે, આનાથી વધુ તો વિષ્ણુનું ધામ પણ શું હોઈ શકે ? Page #13 -------------------------------------------------------------------------- ________________ મર્ક્યુરિનિર્વેવમ્ - ___भानुमती - अज्जउत्त, अलिअं क्खु एदम्। अण्णधा कह एत्तिअं कालं णिरणुक्कोसो भविअ अण्णत्थ गमेसि । ण क्खु जाणादि अज्जउत्तो जं खणं पि असहणं मम जीविणं तुह विओअस्स ।। (इति વિતા) राजा - देवि ! समाश्वसिहि समाश्वसिहि । गतोऽहमितो भागीरथीतीरं ज्योतिर्विदा केनचिदुपदर्शितं प्रतिकूलं शमयितुम् । तत्र च ब्राह्मणपरतन्त्रतया स्थितोऽस्मि, न पुनर्निरनुक्रोशतया। पश्य - निजकरपरिरम्भप्रीतिदायोपचारं, परिहरति किमिन्दुः पारयन्कैरविण्याः। यदि न मदिरनेत्रे ! कश्चिदस्यान्तरा स्याद्विधुरविधिनियोगादभ्युपेयो वियोगः।।९।। - વૈરાગ્યોપનિષદ્ - ભાનુમતી :- આર્યપુત્ર ! આ બધી વાતો જુઠી છે. જો આવું હોત તો આટલો સમય નિર્દય થઈને અન્યત્ર કેમ જતા રહ્યા હતા ? આર્યપુત્ર જાણતા નથી, કે તમારા વિયોગે હું એક ક્ષણ પણ જીવી શકું તેમ નથી. (આમ કહીને રડે છે.) રાજા :- દેવી ! શાંત થા, શાંત થા. હું અહીંથી ભાગીરથીના કિનારે ગયો હતો. કોઈ જ્યોતિષિએ મને કોઈ પ્રતિકૂળ ભવિષ્યની આગાહી કરી હતી. તે અનિષ્ટની શાંતિ માટે હું ત્યાં ગયો હતો. ત્યાં બ્રાહ્મણોએ જે વિધિ કહી તે કરવામાં મને આટલો સમય લાગ્યો. તેમને ગુરુ માનીને હું તેમને આધીન થઈ ગયો હતો. સુંદરી! હું આટલો સમય ન આવ્યો, તેમાં નિર્દયતાનું કારણ ન હતું. જો - કુમુદિની ચકિરણોથી અત્યંત આનંદિત થઈ જાય છે. ચન્દ્ર १. आर्यपुत्र ! अलीकं खल्वेतत् । अन्यथा कथमेतावन्तं कालं निरनुक्रोशो भूत्वान्यत्र गमयः। न खलु जानात्यार्यपुत्रो यत्क्षणमप्यसहनं मम जीवितं तव वियोगस्य । भर्तृहरिनिर्वेदम् - भानुमती - अज्जउत्त, अण्णारिसो सो सिणेहो जस्सिं पिअविरहिदा केरविणी णिमीलिअ वासराई गमेदि। अहवा अहं विअ पुणो वि पिअदसणस्स पच्चासाए जीआवीअदि। રાના – વિમેતા प्रायः प्रेयोविरहविधुरान्बन्धुरान्गन्तुमेव, प्राणाताशाप्रणयपरवन्मानसानां रुणद्धि। नो चेदेवं किमु कमलिनी भानुभासा विना स्याकिं स्यादस्या हिमकरकरानन्तरा कैरविण्याः।।१०।। – વૈરાગ્યોપનિષદ્ સમર્થ હોય તો પોતાના કિરણોથી તેને સુખ આપવાનું છોડતો નથી. પણ હે મદિરા જેવા માદક નેત્રોવાળી સુંદરી ! જો કોઈ (વાદળારૂપ) અંતરાય ન થાય તો. દેવી ! ચન્દ્રની ભાવના ગમે તેટલી હોય, જો વાદળ વચ્ચે આવી જાય તો એ કુમુદિનીનો સંગ કેવી રીતે કરી શકે ? માટે નસીબ ખરાબ હોય તો વિયોગને સ્વીકારવો જ પડે છે. ભાનુમતી :- આર્યપુત્ર ! કુમુદિનીનો ચન્દ્ર પ્રત્યેનો જે પ્રેમ છે, તે અલગ જ જાતનો છે. કે જેમાં તે પ્રિયથી વિમુક્ત થઈને પણ કળીની અવસ્થામાં દિવસો પસાર કરે છે. હું તો આપના વિના જીવી શકું તેમ જ નથી. આપને કદાચ પ્રશ્ન થાય કે તો પછી હું મૃત્યુ કેમ ન પામી ? વ્હાલા ! કદાચ આપના દર્શનની આશાએ જ હું જીવતી રહી છું. રાજા :- તારી વાત તદ્દન સાચી છે. જેમના મનમાં અતિશય પ્રેમ છે, તેમને વિયોગમાં પ્રાણ ચાલ્યા જતા નથી, તેનું એ જ કારણ હોઈ શકે કે તેઓ તેમના પ્રેમીનો વિચાર કરે છે. જો સ્વયં મૃત્યુ પામે તો પ્રેમીને તેના વિયોગનું દુઃખ १. आर्यपुत्र ! अन्यादृशः स स्नेहो यस्मिन्प्रियविरहिता कैरविणी निमील्य वासराणि गमयति । अथवाहमिव पुनरपि प्रियदर्शनस्य प्रत्याशया जीव्यते। Page #14 -------------------------------------------------------------------------- ________________ હા મર્ક્યુરિનિર્વે – (नेपथ्ये सकलकलो वादित्रनादः। उभौ जालमार्गेण विलोकयतः ।) राजा - (सविस्मयम् ।) देवि ! जितं भवत्या यदियमनमरणाय भर्तारमनुगच्छन्ती विरहदहनं सोढुमपारयन्ती विविक्षुर्दहनं पुरन्ध्रीणां प्रणयं कमपि महिमानमारोहयति। साधु । सतीनां वः पत्यौ प्रणयपरिपाकस्य महिमा, किमाख्येयो यस्मिन्मृदुकुसुमतल्पीयति चितिः। अपि ज्वाला वह्नर्मलयजरसीयन्ति विधुताः, कृतान्तोऽपि क्रूरः कुसुमविशिखीयन्विलसति ।।११।। – વૈરાગ્યોપનિષદ્ સદાતન બની જાય. પ્રેમપાત્રના વિરહથી વિધુરતાને અનુભવતા પોતાના સુંદર પ્રિયને મળવા માટે જ તેઓ જીવંત રહે છે. જો એવું ન હોય તો શું કમલિની સૂર્યકિરણ વિના રહી શકે ? જો પ્રિયદર્શનની આશા ન હોત, તો ચન્દ્રકિરણ વિના તડપતી એવી આ કુમુદિનીનું પણ શું થાત ? (નેપથ્યમાં કોલાહલ સાથે વાજિંત્ર નાદ થાય છે. રાજા-રાણી બંને ઝરુખામાંથી જોઈ રહ્યા છે.). રાજા :- (વિમય સાથે) દેવી ! ખરેખર તું જીતી ગઈ. પ્રિયતમાઓનો કેવો સ્નેહ ! જો પેલી સ્ત્રીનો પતી મૃત્યુ પામ્યો. તો તેનો વિરહ તેને આગની જ્વાળાઓ જેવો દુ:સહ લાગે છે. તે પતિના મૃતકની પાછળ પાછળ જાય છે. પતિના માર્ગે જવા ઈચ્છે છે. અગ્નિમાં પ્રવેશ કરવા તેનું મન તલપાપડ છે. ખરેખર આ નારીઓનો પ્રેમ કોઈ અનોખો મહિમા ધરાવે છે. સરસ સરસ. દેવી ! તારા જેવી સતીઓને ધન્ય છે. તમારો પતિપ્રેમ જે પરાકાષ્ઠાએ પહોંચે છે, તેના મહિમાની હું શું વાત કરું ? એ પ્રેમને કારણે ચિતા પણ જાણે કોમળ પુષ્પોની શસ્યા બની જાય છે. અરે ! અગ્નિની લબકારા મારતી જ્વાળાઓ પણ જાણે ચન્દનના રસ જેવી શીતળ લાગે 9o - भर्तृहरिनिर्वेदम् - भानुमती - अज्जउत्त, एवं पि एदाणं ववसिदं असरिसं जेव्व पणअस्स, जं झत्ति पज्जलिअं विरहाणलं परिहरिअ चिदाणलं अवेक्खन्ति। રાના - (ાત્મતમ્ |) કદ, તૂરમાઢડિયમી નિશ્વય / अथवा अहो विप्रलम्भः। एता एव स्तृताः स्त्रीणां विप्रलम्भनवागुराः। बद्धा यास्ववसीदन्ति तरुणा हरिणा इव ।।१२।। (પ્રારમ્ |) સેવ ! વીદૃશડયું તે નિશ્ચય: ? भानुमती - णिच्चओ जेव्व तुम्ह विरहं असहमाणस्स मे - વૈરાગ્યોપનિષદ્ - છે. ક્રૂર એવો યમરાજ પણ જાણે કામદેવ જેવો વિલાસ કરે છે. કારણ કે તે સતીઓનું મૃત્યુ તેમને મન પ્રિયસંગમ સમાન હોય છે. ભાનુમતી :- આર્યપુત્ર ! આવી સતીઓની જે ચેષ્ટા છે એ સાચી પ્રેમિકા સાથે મેળ ખાય તેવી નથી. તેમનો પ્રેમ સાચો નથી. પતિ મૃત્યુ પામે એટલે પ્રિયતમાના હૃદયમાં ક્ષણવારમાં જ એવો વિરહાગ્નિ પ્રજ્વલિત થઈ જાય, કે એ અગ્નિમાં ભસ્મીભૂત થઈને એ ત્યારે જ મરણ પામે. જેમને એવો વિરહાગ્નિ નથી, તેઓને જ ચિતાના અગ્નિની અપેક્ષા છે. આ તો પ્રેમની ખામી છે. રાજા :- (સ્વયં પોતાને જ કહે છે) - અહો, રાણીનો નિશ્ચય તો બહુ જ ઉચી વાત છે. અથવા તો અહો માયાચાર ! પેલી સતી પ્રાણપ્રિયની પાછળ મરી ફિટે છે, તેના કરતાં ય પોતાનો ઉચો પ્રેમ બતાવે છે. ખરેખર, આ જ તો સ્ત્રીઓની વિશાળ માયાજાળ છે. જેમાં બંધાયેલા યુવાનો હરણોની જેમ દુઃખી થાય છે. (હવે પ્રગટપણે કહે છે), દેવી ! આ તારો નિશ્ચય કેવો છે ? ભાનુમતી :- આ નિશ્ચય સાચો જ છે. જે તમારા વિયોગને १. आर्यपुत्र ! एतदप्येतासां व्यवसितमसदृशमेव प्रणयस्य, यज्झटिति प्रज्वलितं विरहानलं परिहृत्य चितानलमपेक्षन्ते। Page #15 -------------------------------------------------------------------------- ________________ * भर्तृहरिनिर्वेदम् - १ हिअअस्स। राजा - (आत्मगतम् ।) तदिदमस्ति ज्ञातव्यम् । अस्त्वेवम् । अस्त्वेव प्रस्तुता मृगया। (प्रकाशम् ।) चिराय मृगयोत्सुका: सैनिका मामपेक्षन्ते । तदनुजानातु मृगयायै देवी। ततो निवृत्त्याचिरेणैव सम्भावयिष्यामि भगवतीम्। भानुमती - (सवाष्पोपरोधम् ।) ण क्खु अम्हे एत्थ पहवामो। (राजा निष्कामति।) भानुमती - (अश्रूणि विमुञ्चन्ती राजानमनुगम्य ।) जाव अहं दुआरत्थम्भावलम्बिआ भविअ पलोएमि अज्जउत्तस्स मग्गम् । (इति निष्कान्ताः सर्वे ।) इति प्रथमोऽङ्कः । -वैराग्योपनिषद જરાય સહન નથી કરતું, એવા મારા હૃદયનો આ નિશ્ચય છે. सा :- (पोतानने 15 छ) म1, तो मा निश्ययनी નક્કરતા જાણવી પડશે. ભલે, જાણી લેશું. હવે તો શિકારનો मक्सर माव्यो छे. (प्रगट हे छे.) हेवी ! सैनिsो शिर भाटे તૈયાર છે. તેઓ ક્યારની ય મારી રાહ જુએ છે. માટે તું મને શિકાર કરવા જવાની રજા આપ. ત્યાંથી પાછો આવીને હું તને મળીશ. भानुमती :- (मांशु भने विvilayel पर साथे) - मले, तमने रोऽवा मे मारा हायनी वात नथी. (AM नीले छे.) ભાનુમતી :- (આંખોમાંથી અશ્રુઓ પાડતા પાડતા રાજાને વળાવે છે. પછી કહે છે.) હવે હું દરવાજાના થાંભાલાને ટેકો દઈને ઉભી રહું છું. અને આર્યપુત્રની રાહ જોઉં છું. (પછી બધા નીકળી જાય છે.) ઈતિ પ્રથમ અંક १. निश्चय एव तव विरहमसहमानस्य मम हृदयस्य । २. न खलु वयमत्र प्रभवामः । ३. यावदहं द्वारस्तम्भावलम्बिता भूत्वा प्रलोकयाम्यार्यपुत्रस्य मार्गम् । १२ - भर्तृहरिनिर्वेदम् * द्वितीयोऽङ्कः। (प्रविश्यापटीक्षेपेण विलपन्ती). चेटी - (सोरस्ताडम् ।) हा,हदम्हि मन्दभाइणी। (प्रविश्य) अपरा - सहि ! को क्खु एसो अन्तेउरम्मि कलअलो?' प्रथमा - (विलप्य ।) सहि ! सा क्खु अह्माणं सअलसमीहिदसंवादणअरी णअरीए सीमन्तमणी मणीसिदकप्पलदा बन्धुहिअआणं हिअआणन्दो ज्जेव्व रण्णो रण्णो अलीअं सावदेण वावादणं सुणिअ उवरदा। अपरा - (वेपमाना सास्त्रम् ।) हा,केण उण हदासेण एवं अलिअं - વૈરાગ્યોપનિષદ્ દ્વિતીય અંક (પડદો ઉઠાવ્યા વિના જ પ્રવેશ કરીને રડતા રડતા) सेविड :- (छाती दूटता दूटता) हाय...ाय... हुं मभागी मरी गई... हाय... (जी शेविदा प्रवेश इरीने 58 छ) ofly :- सणी ! मंत:पुरमा मारतो डोलाहल शेनो छ ? पहेली :- (विलाप रीन) सनी ! As iछितोतुं संपान કરનારી હતી, નગરીમાં જે ચૂડામણિ સમાન હતી, જે ઈષ્ટ હોય તે આપવામાં કલ્પલતા સમાન હતી. બાંધવજનોને આનંદ આપનારી હતી. એ મહારાણી મૃત્યુ પામી છે. કોઈએ તેને ખોટું એવું કહ્યું કે ‘રાજા જંગલી પ્રાણીથી મૃત્યુ પામ્યા છે.” એ સાંભળતા સાંભળતા જ મહારાણીના પ્રાણ ચાલ્યા ગયા. जी:- (पारी भने मांसुमो साथे) हाय, ster मेहुन १. हा, हतास्मि मन्दभागिनी। २. सखि ! का खल्वेषोऽन्तःपुरे कलकलः । ३. सखि ! सा खल्वस्माकं सकलसमीहितसम्पादनकरी नगर्याः सीमन्तमणिर्मनीषितकल्पलता बन्धुहृदयानां हृदयानन्द एव राज्ञो राज्ञोऽलीकं श्वापदेन व्यापादनं श्रुत्वोपरता। Page #16 -------------------------------------------------------------------------- ________________ * भर्तृहरिनिर्वेदम् - - १३ पआसिदम् ? प्रथमा - देवस्स सआसादो ज्जेव्व आअदेण दुरक्खाइणा पच्छाऊण अलिअं क्खु एदं त्ति बोधिता वि ण पडिबुद्धा। उभे - (सकरुणबहुमानम्।) अवि अलिअं पिअमरणं सुणिअ मुअन्तीऍ तुज्झ कित्तीए। कज्जगुरुओ त्ति अज्ज प्पणअस्स पणासिदं अजसो।।१।। (नेपथ्ये कलकलः ।) उभे - कहं दाणिं देवी णअरीए बाहिरं णिज्जइ ? एसो अ दुरक्खाई भिअआपडिणिउत्तस्स रण्णो ज्जेव्व समीवं गच्छदि। ता अम्हेवि अपच्छिमं देवीए अणुगमणं कदुअ अप्पाणं अणवरज्झं – વૈરાગ્યોપનિષદ્ હતો, જેણે દેવીને એવું જુઠાણું કહ્યું ? પહેલી :- રાજા પાસેથી જ એ દુર્ભાષી આવ્યો હતો, દેવી ટળી પડ્યા એટલે એ ગભરાઈને બોલી ઉઠ્યો – ‘આ ખોટું કહ્યું હતું. રાજા તો જીવતા છે.’ આમ કહી કહીને તેણે દેવીને ભાનમાં લાવવા ઘણો પ્રયત્ન કર્યો. પણ મૃતશરીર તે કાંઈ ભાનમાં આવતું હશે ? બંને સેવિકાઓ :- (કારુણ્ય અને બહુમાન સાથે) પ્રિયનું ખોટું મરણ પણ સાંભળીને તમે મૃત્યુ પામ્યા... હે દેવી ! ખરેખર, તમારી કીર્તિએ પ્રેમનો અપયશ દૂર કરી દીધો. ખરેખર તમે ખૂબ મહાન हार्य र्यु छ. (नेपथ्यमi stelse थाय छे.) બંને સેવિકાઓ :- દેવીને અત્યારે નગરની બહાર કેવી રીતે લઈ જશે ? વળી પેલો જુઠો માણસ રાજા પાસે જશે. રાજા શિકાર કરીને આવે એટલી જ વાર. ચાલો, આપણે પણ દેવીનું અંતિમ १. हा, केन पुनर्हताशेनेदमलीकं प्रकाशितम् ? २. देवस्य सकाशादेवागतेन दुराख्यायिना पश्चादलीकं खल्वेतदिति बोधितापि न प्रतिबुद्धा। ३. अप्यलीक प्रियमरणं श्रुत्वा मृतायास्तव कीर्त्या। कार्यगुरुरित्यद्य प्रणयस्य प्रणाशितमयशः ।। १४ - भर्तृहरिनिर्वेदम् * करेह्य। (इति निष्कान्ते।) प्रवेशकः। (ततः प्रविशति मृगयानिवृत्तः सपरिजनो राजा ।) राजा - (वामाक्षिस्पन्दनं सूचयित्वा ।) नैव स्वकीयानि हिताहितानि ज्ञातुं जनो यानि कथञ्चिदीष्टे । आश्चर्यमङ्गानि जडान्यपि प्राग्विज्ञाय तानि स्फुरितैर्वदन्ति ।।२।। (सचिन्तोद्वेगम् ।) नूनमिदमस्मदीयस्य दुर्मन्त्रितस्य दुर्विपाकि फलं सूचयति । तथाहि। प्रियविरहितान्हातुं प्राणानयं प्रणयाकुले, हृदि मृदुतनोरासीदेव ध्रुवो बत निश्चयः। - વૈરાગ્યોપનિષદ્ અનુગમન કરીને આપણા આત્માને અપરાધમુક્ત કરીએ. (બંને नी5जी पाय छे.) (रानो प्रवेश) (પછી શિકાર કરીને રાજા સપરિવાર પ્રવેશ કરે છે.) रा:- (Sणी मांणना स्न - सूयन रीने) - माझे मलु થશે કે નહીં એને લોકો કોઈ રીતે જાણી શકતા નથી. તો ય કેવું આશ્ચર્ય ! શરીરના અંગો જડ હોવા છતાં પણ પહેલાથી તેને જાણી લે છે અને પછી ફરકવા દ્વારા તેને જણાવી દે છે. (ચિત્તા અને ઉદ્વેગ સાથે) નક્કી, આ મેં જે દુષ્ટ મંત્રણાકરી તેનું જ આ ખરાબ પરિણામ સૂચવે છે. મારી પ્રિયતમાના પ્રેમાળ હૃદયમાં નિશ્ચલ નિશ્ચય હતો જ કે પ્રિયતમના વિરહમાં હું પ્રાણ છોડી દઈશ. ખરેખર એના એ ગુણમાં १. कथमिदानी देवी नगर्या बहिर्नीयते। एष च दुराख्यायी मृगयाप्रतिनिवृत्तस्य राज्ञ एव समीपं गच्छति । तदावामप्यपश्चिमं देव्या अनुगमनं कृत्वात्मानमनपराद्ध कुर्वः। Page #17 -------------------------------------------------------------------------- ________________ હા મર્ક્યુરિનિર્વે – इह यदि मृषा दोषारोपो गुणेऽपि कृतस्ततः, फलमपि मया जाल्मेनास्मिन्यथोचितमाप्स्यते।।३।। (પ્રવિર૧ વૈપમાન:) કુરાધ્યાયી પુરુષ: – સૈવ ! વી – (ઘોં વાવેતમે નાટયતા) રાના - (સૉાનું ) કુરાસ્થયન્ ! વિંદ વેવ્યા: ? पुरुषः - देव्वेण पआसिदुमाणत्तं देवस्स सावदेण वावादणं अम्हमुहादो सुणन्तीए - રાના - (સવિતર્ક ) किं देव्याः समभून्मनो निपतितं मूतिमिस्रान्तरे ? पुरुषः - मग्गावलोअणत्थं दुआरत्थम्भावलम्बिआए जेव्व વૈરાગ્યોપનિષદ્ - પણ મેં ખોટું દોષારોપણ કર્યું. હું કેવો દુર્જન ! આંનું યથોચિત ફળ પણ મને મળશે જ. મૃષાભાષી પુરુષ :- (પ્રવેશ કરીને ધ્રુજતા ધ્રુજતા કહે છે) દેવ ! દેવીનું... (આટલું અડધું કહીને કંઠ રુંધાઈ જાય છે.) રાજા :- (ઉદ્વેગ સાથે) મૃષાભાષી ! દેવીનું શું ? પુરુષ :- દેવ ! આપે મને જે કહેવાની આજ્ઞા કરી હતી તે જંગલી પ્રાણીથી આપનું મૃત્યુ -મેં દેવીને સંભળાવ્યું. અને એ સંભળાવતા જ... રાજા :- (ખેદ અને વિતર્ક સાથે) શું દેવીનું મન મૂચ્છના અંધકારમાં પડી ગયું ? પુરુષ :- રાજન્ ! દેવી આપની રાહ જોતા દરવાજાના થાંભલે ટેકો દઈને ઉભા હતા અને તે જ સમયે.. – ભર્તુહરિનિર્વેર . राजा - (सबाष्पगद्गदम् ।) किं वक्तुमध्यवसितोऽसि ? जातं वाथ जगत्त्रयं मम हतस्यैवान्धकारायितम् ? पुरुषः - अह इं। विणिग्गआ अणिवत्तिणो णीसासा।' (રાના મુદ્ધન્યૂમો નિપતતા) પુરુષ – (ધારયિત્વા.) સમાસ ટુવ્યો ! રાના – (વશ્વસ્થા) श्वासा एव परं न पङ्कजदृशो देहाबहिर्निर्गता । गेहाद्भर्तृहरेर्गता विधिहता हा ! जीवलोकोत्सवाः ।।४।। (इति भूयोऽपि मूछितः पतति ।) (રિનના ધારન્તિા ). - વૈરાગ્યોપનિષદ્ રાજા :- (સુ અને ગદ્ગદ્ અવાજ સાથે) તું કહેવા શું માંગે છે ? શું હું અભાગિયો છું ? મારા માટે આખુ જગત અંધકારમય થઈ ગયું છે ? પુરુષ :- ઓહ... સાંભળતાની સાથે જ તેમના એવા નિસાસા નીકળ્યા, કે જે કદી પાછા ન ફરે. (રાજા બેભાન થઈને ધરતી પર પડી જાય છે.) પુરુષ :- (રાજાને ઉંચકીને) દેવ ! શાંત થાઓ. રાજા :- (થોડા શાંત થઈને) અરે, કમળ જેવી આંખોવાળી તે સુંદરી ! તેના શ્વાસો શરીરની બહાર જતા રહ્યા, એટલું જ નથી થયું, પણ ભર્તુહરિના ઘરમાંથી સમગ્ર વિશ્વના ઉત્સવો જતા રહ્યા છે. ફટ રે વિધિ ! તે દેવીના પ્રાણ અને મારું સુખ બંનેનું હરણ કરી લીધું છે. (આટલું કહીને રાજા ફરીથી બેભાન થઈને પડી જાય છે.) (પરિજનો રાજાને સંભાળી લે છે.) १. अथ किम् । विनिर्गता अनिवर्तिनो निश्वासाः। २. समाश्वसितु देव। ૨ ટેવ ! સેવ્યા:- ૨, ટ્રેન પ્રકાશનુમાપ્ત હેવી વાપરેન જાપાનમwrTTF च्छृण्वन्या-| ३. मार्गावलोकनार्थं द्वारस्तम्भावलम्बिन्या एव Page #18 -------------------------------------------------------------------------- ________________ હા મર્ક્યુરિનિર્વેદ્રમ્ - - 90 राजा - (चिरेण सज्ञां लब्ध्वा ।) कथं व्यतिक्रान्तान्येव तानि तानि ललितानि विलसितानि । हन्त । कथमहह ! तथाविधेन तादृक्परिहृतमेव निरीक्षितेन चक्षुः ? बत ! वदनमपि व्यमोचि तस्याः स्मितमधुरेण किमीरितेन तेन ।।५।। (સોટી ) થય વાનાં ટ્રેવી ? पुरुषः - णअरादो बाहिरं णिज्जन्ती मए दिट्ठा।। राजा - (सखेदम् ।) कथं चितायां देवी दाह्येति बन्धूनां व्यवसाया? (સૌના ઘ રામ | સોળ ) ટન ! ઢન્ત !! મવમ્ | अस्याः स्निग्धशिरीषकेसरशिखामृद्वङ्गमालिङ्गितुं, प्रोद्भूमज्वलनाञ्चिता बत चिता काष्ठाचिता नोचिता। मद्दोभ्या पिहिता मदङ्गनिहिता मत्कामवह्नावसा - વૈરાગ્યોપનિષદ્ રાજા :- (ઘણી વાર પછી ભાનમાં આવીને) - તે લલિત વિલાસો કેવી રીતે જતા રહ્યા ? હાય.. તેવી કટાક્ષભરી દષ્ટિ તેની આંખોમાં નથી રહી ? તેનું મુખ પણ મિતથી કેવું મધુર હતું! શું તેના મુખે પણ તે સ્કરણાઓને છોડી દીધી છે ? (ઉત્કંઠા સાથે) બોલ, અત્યારે દેવી ક્યાં છે ? પુરુષ :- તેમને નગરની બહાર લઈ જતા હતા, એવું મેં જોયું. રાજા :- (ખેદ સાથે), ઓહ, દેવીને ચિંતામાં બાળવા એવો વિચાર પણ સ્વજનોને કેમ આવ્યો ? (ઉમાદ સાથે દોડે છે, ક્રોધ સાથે કહે છે) અરે.... અરે.... એવું નહીં કરો. આ દેવીનું અંગ સ્નિગ્ધ એવા શિરીષ કુસુમની કેસરની શિખા જેવું દેખાય છે. એ અંગનું આલિંગન કાંઈ અગ્નિએ કરવાનું હોય ? ઓહ, ધૂમના ગોટેગોટા છોડતા અગ્નિવાળી લાકડાની ચિતા એ તેના માટે ઉચિત નથી. એ સુંદરી તો મારા બાહુઓમાં લપાઈ જશે, મારા અંગમાં ૨. નકારાદિર્નિયમાના માં દૃષ્ટા | ૧૮ भर्तृहरिनिर्वेदम् * वह्नायावयवानहो वरतनुः स्नेहोद्धते होष्यति ।।६।। (परिक्रम्याबलोक्य च।) इयमत्र श्मशाने प्राणेश्वरी। हा धिक कष्टम ! एषां चित्यर्धदग्धावयवशवसमाकर्षणे हर्षभाजां, फेत्कारैः फेरवाणां क्षणजनितभयोद्धान्तगृध्रावरुद्धम् । नेत्रान्धीकारि नासापुटकषणपटूद्गन्धिधूमान्धकारं, मद्गेहश्रीशरीराश्रयणमिदमभूद्भस्मधानं श्मशानम् ।।७।। (તિ મૂચ્છિતો પિતા) (નેપચ્ચે વનવિન: I) परिजनाः - (राजानं धारयित्वा ।) एदे दे णिअबान्धवा सोअविअला देवस्स अवत्थन्तरं पेक्खिअ रुअन्ति। - વૈરાગ્યોપનિષદ્ પ્રતિષ્ઠિત થઈ જશે. હું કામાગ્નિથી બળી રહ્યો છું. પ્રેમને કારણે એ અગ્નિ વધુ ઉત્કટ બની ગયો છે. એ સુંદરી જલ્દીથી મારા કામાગ્નિમાં તેના અવયવોને હોમી દેશે. (રાજા ફરી ફરીને સ્મશાનમાં પહોંચ્યો અને જોઈને કહ્યું) અહીં સ્મશાનમાં આ મારી પ્રાણેશ્વરી... હાય...કેવું કષ્ટ ! ચિતામાં અડધા બળેલા અવયવને ખેંચવામાં શિયાળો આનંદિત થઈ ગયા છે. તેમના ફત્કારોથી ગીધડાઓ ક્ષણ માટે ગભરાઈ જાય છે. એ ગીઘડાઓથી જાણે શ્મશાન આખું ઉભરાઈ ગયું છે. ધુમાડો જાણે આંખોને આઘળી કરી દે છે. નાકને ભયંકર ત્રાસ આપતો આ દુર્ગધી ધુમાડો અંધકારને ફેલાવે છે.. ઓહ...આ શ્મશાન તો મારી ગૃહલક્ષ્મીના શરીરને ધારણ કરતી એક રાખડાની જેવું બની ગયું છે. (આમ કહીને રાજા મૂચ્છિત થઈને પડી જાય છે.) (નેપથ્યમાં કોલાહલ થાય છે.) પરિજનો :- (રાજાને પકડી રાખીને) આ તે સ્વજનો શોકવિકળ १. एते ते निजबान्धवाः शोकविकला देवस्यावस्थान्तरं प्रेक्ष्य रुदन्ति । Page #19 -------------------------------------------------------------------------- ________________ પતૃદરિનિર્વેદ્રમ્ - राजा - कथमद्यापि जीवति भर्तृहरिरिति जानन्ति बान्धवाः । મ : श्रुत्वैव या मम विनाशमलीकमेव, प्राणांस्तृणादपि लघूनिव निर्मुमोच । तां तथ्यमप्युपरतामवलोक्य जीव जानीत जीवति न भर्तृहरिनिराशः।।८।। (उपसृत्य नेपथ्यावलोकितकेन सकरुणम् ।) देवि ! किमेतत् ? कान्तिः क्लाम्यति कुङ्कुमादपि परिश्रान्तिः स्रजाप्यूढया, दृष्टा ताम्यति शैशिरादपि रवेर्यस्यास्तवेयं तनुः। सैव त्वं भसिताचिता बत चितादुर्दारुभिर्दारुणराक्रान्ता गहनोत्तरङ्गिदहनोन्मादे कथं स्थास्यसि ?।।९।। – વૈરાગ્યોપનિષદ્ - થઈ ગયા છે. રાજાની દયનીય દશાને જોઈને તેઓ રુદન કરે છે. રાજા :- સ્વજનો વિચારે છે કે હજી પણ ભર્તુહરિ શી રીતે જીવે છે ? અરે, જે મારો મિથ્યા વિનાશ સાંભળીને પણ એવો અસહ્ય આઘાત પામી કે તેને પ્રાણ તૃણ કરતાં ય ઉતરતા લાગ્યા, અને તેણીએ પ્રાણોને છોડી દીધા. મારો વિનાશ તો ઉપજાવી કાઢેલો હતો, ખોટો હતો. પણ મેં તો તેને સાચે જ મરેલી જોઈ છે, ઓ બાંધવો ! આપ સમજી લો, કે આ નિરાશ ભર્તુહરિ જીવી રહ્યો નથી. | (રાજા નજીક જઈને નેપચ્ય સામે જોઈને કરુણા સાથે બોલે છે.) દેવી ! આ શું ? કુંકુમના વિલેપનથી પણ જેની દેહકાન્તિ જાણે ખિન્ન થઈ જતી હતી. ફૂલની માળા પહેરવાથી પણ જેને થાક લાગતો હતો. શિશિર ઋતુના સૂર્યને જોઈને પણ જે પીડા અનુભવતી હતી. એવી તારી આ દેહલતા, ઓહ, એ તું જ અત્યારે ચિતાના ભયંકર લાકડાઓથી લદાઈ ગઈ છે, એ ભડભડ બળતી ચિતાની ગંભીર અને ઉંચા ૨૦ भर्तृहरिनिर्वेदम् परिजनाः - (नेपथ्याभिमुखमवलोक्य ।) कधं एस महत्तरओ देव्वतिત્રણો ?' (વિશ્વ |) ફેવતાવ: – હેવ ! સમાણિદિા राजा - कथमाश्वासितव्यम् ? हित्वा मां विधिहतमेष जीवलोकादाधासः सुखमनया सह प्रयातः। धिक्प्राणांस्तदनुसृतानितो बतैवं, áવં સમવદ્ધિ : વાર: રાઉમા. अपि च मया स्वयमेव प्रियतमामभिसन्धाय स्वस्मिन्नियमुपनिपातिता વિપત્ની તથષ્ટિ - स्वयं निर्मायान्धुं बत हतधियास्मिन्निपतितं, मया व्यादायास्यं स्वयमहिपतेश्चुम्बितमिदम् । – વૈરાગ્યોપનિષદ્ તરંગોવાળી - લબકારા લેતી જ્વાળાઓમાં તું કેવી રીતે રહીશ ? પરિજનો :- (નેપચ્ય સામે જોઈને) આ મહત્તર દેવતિલક ક્યાં છે ? (પ્રવેશ કરીને) દેવતિલક :- દેવ ! આશ્વસ્ત થાઓ. રાજા :- કેવી રીતે આશ્વસ્ત થાઉં ? આશ્વાસને તો મને અભાગિયાને છોડી દીધો, દેવતિલક ! આ મારી દેવી જતી રહી ને ? તેની સાથે મારું આશ્વાસન પણ સુખે સુખે જતું રહ્યું છે. અરે, મારા પ્રાણો પણ તેની સાથે જતાં રહ્યા છે. અને હું મડદા જેવો થઈ ગયો છું. બોલો, હવે મારે આ દુર્ભાગ્યને શી રીતે અટકાવવું ? અરે, મેં પોતે જ પ્રિયતમાને લક્ષ્ય બનાવીને મારા જ પગે કુહાડો માર્યો છે. મારા પર દુઃખના ડુંગરો તૂટી પડ્યા છે, તેનું કારણ १. कथमेष महत्तरको देवतिलकः ? Page #20 -------------------------------------------------------------------------- ________________ ની મર્રદરિનિર્વેવમ્ - - ૨૭. कृपाणेन स्वेन प्रहतमिदमात्मन्यकरुणं, स्वयं सुप्त्वा सह्यन्यहह निहितो द्वारि दहनः ।।११।। देवतिलका - राजन् ! अतिमहत्येव दुःखहेती मनः श्लथीकृत्याश्वसन्ति महान्तः। રાના – वैगुण्यमण्वपि सरोजदृशो यदि स्यादस्यामिदं बत कथं न मनः श्लथं स्यात्। तादृक्पुनः कणमितोऽपि गुणः कुतोऽपि, प्राप्येत चेन्न कथमाः ! क्षणमाधसामि ?।।१२।। देवतिलकः - राजन् ! तथाप्यापदि धैर्यमेवावलम्बनम् । - વૈરાગ્યોપનિષદ્ હું જ છું. પોતે જ કૂવો ખોદીને હું પોતે જ તેમાં પડી ગયો, કેવી મૂર્ખતા ! સાપનું મોટું લઈને મેં પોતે જ તેને ચૂમી લીધું. રે... મેં મારી જ તલવારથી મને જ પ્રહાર કર્યો. તે પણ નિર્દયતા સાથે. ઓહ, બારણે આગ પેટાવીને હું પોતે જ ઘરમાં સૂઈ ગયો. દેવતિલક :- રાજન ! મહાપુરુષોનો એવો સ્વભાવ જ છે, કે ખૂબ મોટું પણ દુ:ખનું કારણ હોય, તો ય તેઓ મનને શાંત કરીને આશ્વાસન મેળવે છે. રાજા :- રે.. કમળ જેવી આંખોવાળી તે સુંદરી, જો તેનો થોડો પણ દોષ હોત, તો મારું મન શાંત કેમ ન થઈ જાત ? પણ તે બિચારી નિર્દોષ હતી. તેના જેવો હું થોડો ગુણ પણ ન મેળવી શકું, તો પછી હું ક્ષણ માટે પણ શી રીતે આશ્વસ્ત થઈ શકું ? દેવતિલક :- રાજન્ ! તો પણ આપત્તિમાં ઘીરજ જ રાખવી જોઈએ. १. 'कथमाश्वसिमि क्षणार्धम्' इति पाठः । ૨૨ - મસ્તૃહરિનિર્વેતમ્ રાના - किं तादृशेन धैर्येण धिक्कृतस्य ममाधुना। ईदृशो विप्रयोगस्य यत्प्रतीपं व्यवस्यति ।।१३।। (શવવોત્તાનોને નાયિત્વા સોનાવા) સેવ ! સેવિ ! स्नेहाम्भोनिधिरयमावयोरगाधः साधु त्वं सुमुखि ! गतासि पारमस्मिन् । सजातो मम पुनरन्तरा निपातो निर्मग्नः परमिह मोहमेकमूहे ।।१४ ।। ટા વ ! अद्यैव त्वमनङ्गमङ्गलकलासम्भारभूरप्यभूरद्यैवावसितेदृशी मम हृदो निर्दारणा दारुणा। अद्यैवासमुदारमेदुरमदा सौभाग्यसौख्यैकभागद्यैवास्मि बहिर्गतः प्रतिहतश्रीर्जीवलोकादपि ।।१५।। - વૈરાગ્યોપનિષદ્ રાજા :- હું તો ધિક્કારપાત્ર છું. આવા વિયોગમાં પણ મને આશ્વાસન આપે એવા વૈર્યનું મને શું કામ છે ? (અગિમાં કંપી રહેલા મડદાને જોઈને ઉન્માદ સાથે કહે છે.) દેવી ! દેવી ! આપણો પ્રેમ એક અગાધ સાગર જેવો હતો. તને ધન્યવાદ છે સુમુખી ! કે તું તેનો પાર પામી ગઈ. મારો તો તેમાં વચ્ચે જ નિપાત થઈ ગયો. હું એ સાગરમાં ડૂબી ગયો. આ સિવાય આ વિષયમાં જે કાંઈ પણ છે, તે મોહ છે, બીજુ કાંઈ નથી. એવું હું માનું છું. દેવી ! તું જીતી ગઈ, અને હું હારી ગયો. આ સિવાય બીજી જાત જાતની વાતો આ બધા ભલે કરે, એ બધું અજ્ઞાન જ છે. હાય... દેવી ! આજે જ તું કામદેવની મંગલ કલાના સમૂહની આધારભૂમિ બની છે. તો મારા હૃદયના ભયંકર ટુકડાઓ પણ આજે જ થયા છે. દેવી ! મારી આવી દશા પણ આજે જ થઈ છે. તારા કારણે હું ઉમદા અને પુષ્ટ અહંકારવાળો પણ આજે જ હતો. સૌભાગ્ય અને સુખનું ભાજન પણ આજે જ હતો. અને આજે જ Page #21 -------------------------------------------------------------------------- ________________ ની મર્રદરિનિર્વેવમ્ - (નેપથ્થા) देव ! दिज्जउ देवीए हुअवहादेसो। રાના - (સાર્થા) દત્ત, નૈવં વ્યવસિતમ્ (સક્રોઘ શા) कथमस्मत्प्रतिषिद्धमाचरितुमुद्यता बान्धवाः ? देवतिलका - राजन् ! अलमेतादृशेन निर्बन्धेन । राजा - निर्बन्ध एवायम्। मामेवं विधिहतमित्यपोह्य यूयं चेद्वह्नौ वपुरथ दित्सथ प्रियायाः। संरोळू हृदयमपारयन्निदानी जानीत ध्रुवमहमत्र सम्प्रविष्टः ।।१६।। (ત્તિ સૌન્માકૅ વિતામપુર્વ ધાવતા) देवतिलकः - हन्त, वयमपि गत्वा राजानं धारयामः । (इति निष्कान्ताः सर्वे ।) इति द्वितीयोऽङ्कः । - વૈરાગ્યોપનિષદ્ હું જાણે દુનિયાની બહાર કઢાયેલો છું. મારી શોભા મરણ પામી છે. (નેપથ્યમાં....) . દેવ ! દેવીના અગ્નિદાહનો આદેશ આપો. રાજા :- (સાંભળીને) અરે, એવું ન કરો. (ક્રોધથી) જેની હું ના પાડું છું, એવું કરવા માટે બાંધવો કેમ ઉધત છે ? દેવતિલક :- રાજન્ ! આવા આગ્રહથી સર્યું. રાજા :- મારો આ જ આગ્રહ છે. હું તો અભાગિયો છું. મારી ઉપરવટ જઈને તમે પ્રિયાનો અગ્નિદાહ કરશો, તો મારા હૃદયને હું રોકી નહીં શકું. અને સમજી લો, કે હું પણ એ આગમાં કૂદી પડીશ. (આમ કહીને રાજા ઉમાદ સાથે યિતા તરફ દોડે છે.). દેવતિલક :- અરે, આપણે પણ દોડીને રાજાને પકડી રાખીએ. (બધા નીકળી જાય છે.) ઈતિ દ્વીતીય અંક . વ ! ઢીયતાં ત્યાં દુતવહાવેશ: | ૪ - - ભર્તુહરિનિર્વેક્ तृतीयोऽङ्कः। (પ્રવિરા) कञ्चुकी - (स्खलनं नाटयित्वा ।) हन्त, जराशोकाभ्यामभिभूतस्य मे दण्डकाष्ठमपि नालम्बनाय। यत: सहजेन जरापराहता विधुता स्वामिशुचा पुनस्तनुः । अथ तत्प्रविकारसम्भ्रमाद्विकला केन किलावलम्ब्यताम् ।।१।। (कृच्छ्रेणोत्थाय ।) यावद्योगिनोऽस्य प्रतिज्ञातं राजशोकापनयनममात्याय विज्ञापयामि। (परिक्रम्यावलोक्य ।) कथमयममात्यः । (વેરથી) ફેતિ: - (સધન્નમ્ |) कथमहह परस्परप्ररूढप्रणयगुणग्रथनस्थिरोऽयमन्तः। - વૈરાગ્યોપનિષદ્ તૃતીય અંક કંચૂકી (ખલના પામતા) :- રે... ઘડપણ અને શોકથી હું હારી ગયો છું. આ લાકડી પણ મને ટેકારૂપ થતી નથી. કારણ કે – શરીર સ્વાભાવિકરૂપે જ ઘડપણથી પરાભૂત થયું છે. સ્વામિના શોકથી આ શરીર વળી ખખડી ગયું છે. શરીર જુએ છે કે મારો માલિક જીવ શોકાતુર છે, એટલે તેને જોઈને એ પણ ઉદાસીન થઈ જાય છે. આવા વિકારોના સંભ્રમથી દેહ સાવ વિકલાંગ જેવો થઈ જાય છે. એને વળી કોણ ટેકો આપી શકે ? ચાલો, આ યોગીએ રાજાનો શોક દૂર કરવા માટે જે પ્રતિજ્ઞા કરી હતી, તે મંત્રીને જણાવી દઉં. (ચાલીને જોઈને કહે છે.) મંત્રીશ્વર ક્યાં છે ? (પ્રવેશ કરીને) દેવતિલક :- (ચિંતા સાથે) રાજા અને રાણીનો કેવો પરિપક્વ પ્રેમ ! એ પ્રેમગ્રંથિમાં બંધાયેલું કેવું અંતઃકરણ ! રાજાના અંતરનો Page #22 -------------------------------------------------------------------------- ________________ ટીની મર્તૃહરિનિર્વેવમ્ - बत बहिरपनीयतामिदानीं मरणसुखैकरतेरमुष्य शोकः । । २ ।। ડ્યુલી – (૩પતૃત્વ।) અમાત્ય ! યોનીધરોડયું ‘રાજ્ઞ: શોમરनेष्यामि इति प्रतिजानीते । देवतिलकः (માનન્દ્રા) વમસ્તુ તવ~ત્ર રાના યોનિં गत्वावलोकयामि । – 29 (રૂતિ નિષ્ત્રાન્તા) विष्कम्भकः । (તતઃ પ્રવિતિ સોન્માવે રાના) राजा ચિ ! હ્રાને ! શિરાનન્વિનિ ! त्वया त्यक्ताः प्राणाः प्रणयिमरणाकर्णनवशायशः स्त्रीणां प्रीनप्युपरि बत लोकानिदमभूत् । अतो देहः शोच्यो बत बत न मोच्यो यदि मया, વૈરાગ્યોપનિષદ્ - શોક શી રીતે દૂર કરવો ? ઓહ, રાજાને તો હવે મરણમાં જ સુખ દેખાય છે. મૃત્યુ સિવાય તેમની કોઈ ઈચ્છા નથી... શું કરવું ? કંચૂકી (નજીક આવીને) :- મંત્રીશ્વર એક છે યોગીરાજ. તેમણે પ્રતિજ્ઞા કરી છે કે તેઓ રાજાના શોકને દૂર કરી દેશે. દેવતિલક (આનંદ સાથે) :- ભલે એમ થાઓ. તો રાજાને અહીં જ રહેવા દો. હું જઈને યોગીરાજના દર્શન કરું. (નીકળી જાય છે.) નાટકનો મધ્યભાગ સમાપ્ત (પછી ઉન્માદ સાથે રાજા પ્રવેશ કરે છે.) રાજા :- ઓ પ્રિયતમા ! ઓ કાશીરાજની પુત્રી ! પ્રિયતમનું કમરણ સાંભળતા જ તે પ્રાણ છોડી દીધા... ખરેખર, તે સ્ત્રીઓના યશથી ત્રણે લોકને ભરી દીધા છે. હવે જો હું દેહત્યાગ ન કરું, તો મારો આ દેહ શોચનીય છે. અરે, જો હું જીવતો રહું..આ ૨૬ कथं वा पूर्णा गुरुरपपशोदुन्दुभिरयम् ।।३।। इयं च मे साधीयसी प्रत्याशापन नियमृततनुन वशाज्जन्मान्तरेऽप्यनया सनाथत्वं भविष्यतीति । ભર્તૃહરિનિર્વેવસ્કીમો કરીન (નેવચ્ચે I) हा डिब्बए ! कहिं स गदा ? हा देव्व ! अइपडिऊलदाए मं परिहरिअ णासिआ मे डिब्बिआ । ( इति विकलं रोदिति ।) १ राजा ( आकर्ण्य ।) कामं ममेवातिशोकोपहतस्यायमार्तनादः । તદ્ભવતુ ના વિત્તોયામિ) (કૃતિ પરિાતિ ।) - राजा (પરિખના નુર્રાન્તા) ( विलोक्य) कथमयं योगी भग्नां स्थालीमनुशोचमानो વૈરાગ્યોપનિષદ્ દેહ જો પડી ન જાય, તો એ દેહ જ જગતમાં યુવાનોના અપયશનો મોટો ઢંઢેરો બની જશે. બસ, મારી તો આ જ સ્પૃહા ઉચિત છે, કે હું ચિતામાં બેસી જાઉં, એ દેવીને ખોળામાં ધારણ કરું. લબકારા લેતી જ્વાળાઓની વચ્ચે પણ હું એનું જ ધ્યાન કરતા કરતા મૃત્યુ પામું. આનાથી જ બીજા જન્મમાં પણ અમારું મિલન થશે. (નેપથ્યમાં) ઓ થાળી ! તું ક્યાં જતી રહી ? હાય નસીબ, કેવી તારી વક્રતા ! મને છોડીને મારી થાળીનો વિનાશ કરી દીધો. (આમ કહીને લાચારીથી રુદન કરે છે.) રાજા :- (સાંભળીને) કોઈ મારા જેવો જ અતિ દુઃખિયો હશે, તેનો આવો કરુણ સ્વર આવે છે, ચાલો જોઈએ તો ખરા ? (સેવકો પાછળ પાછળ જાય છે.) રાજા :- (જોઈને) આ યોગી ભાંગેલી થાળીનો શોક કેમ કરે છુ. હૈં। ડિવિને ! મુન્નત્તિ ગતા ? હા હૈવ ! અતિપ્રતિવ્રતતયા માં પરિદૃત્ય नाशिता में डिब्बिका । Page #23 -------------------------------------------------------------------------- ________________ * भर्तृहरिनिर्वेदम् - - २७ निपतति । तद्भवतु । एनमाश्वासयामि। (ततः प्रविशति यथानिर्दिष्टो योगी।) योगी - हा डिब्बिए - (इत्यादि पूर्वोक्तं पठित्वा रोदिति ।) राजा - योगिन् ! समाश्वसिहि । योगी - (निाश्वस्य ।) हन्त, केरिसो आसासो जस्स मह दूरदेसपरिब्भमणसहअरी अणेअगुणप्पणइणी डिब्बिआ भग्गा। राजा - (सकरुणम् ।) अल्पस्यापि व्यपायेन प्रेयसो विषयस्य कः। न शोचते पुनः किं स्यान्मादृशामीदृशापदि ?।।४।। तथापि बोधयामि योगिनम्। योगिन् ! किमनया नष्टया एवं परितप्यसे ? योगी - (सास्रम् ।) के तुम्हे णिढरा एव्वं भणध। अहवा -वैशम्योपनिषद - છે? શોક કરતો કરતો બિચારો પડી જાય છે. ચાલો, એને આશ્વાસન આપું. (પછી જેને નિર્દેશ કરાયો છે તે યોગી પ્રવેશ કરે છે.) योगी :- हाय थाली ( पूर्ववत् महीने से छे.) सा :- योगी ! शांत थामो. योगी :- (नि:सो नाजीन) हाय, 5वी शांति ! भारी साथे દેશ-દેશાવર ફરી, જે અનેક ગુણોથી મારી પ્રિયતમાં હતી, એવી આ થાળી ભાંગી ગઈ. रात :- (5Bell साथे) २ वस्तु प्रिय थोडी पय होय, मां નુકશાન થાય, તો કોણ શોક ન કરે ? તો પછી આવી મોટી આપત્તિમાં મારા જેવો તો શોક કરે જ ને ? તો પણ આ યોગીને સમજાવું. યોગી ! એક થાળી ભાંગી १. हन्त, कीदृश आश्वासो यस्य मम दूरदेशपरिभ्रमण-सहचरी अनेकगुणप्रणयिनी डिब्बिका भग्ना। - भर्तृहरिनिर्वेदम् । अणहिण्णा एदाए गुणाणम् । राजा - के नामास्या गुणा: ? योगी - हन्त, केत्तिआ गणिज्जन्तु ? तहवि के वि गणिज्जन्ति। (संस्कृतमाश्रित्य।) करीषानुच्चेतुं दहनमुपनेतुं मुहुरपः, समाहर्तुं भिक्षामटितुमथ तां रक्षितुमपि। पिधातुं पक्तुं चाशितुमथ च पातुं क्वचिदथोपधातुं ना पात्री चिरमहह ! चिन्तामणिरभूत् ।।५।। राजा - एवमेतत्। प्रियस्य वस्तुनो नाम गुणान्को गणयिष्यति। – વૈરાગ્યોપનિષદ્ ગઈ, તેમાં આટલો શોક કેમ કરો છો ? યોગી :- તમે કેવા નિષ્ફર છો, કે આવું બોલો છો. અથવા તો તમે નિષ્ઠુર નથી, પણ આ થાળીમાં જે ગુણો હતા તેનું તમને ભાન જ નથી. राल :- मेम ? थालीमi वी इयां गो हता ? योगी :- मरे, मेना तो Seel गावा ? छत पर। થોડા ગુણ ગણાવું છું. (સંસ્કૃતમાં કહે છે.) કરીષ કુલોને ભેગા કરવા માટે, અગ્નિ લઈ જવા માટે, પાણી લાવવા માટે, ભિક્ષાટન કરવા માટે, ભિક્ષાનું રક્ષણ કરવા માટે, ભિક્ષાને ઢાંકવા માટે, પકાવવા માટે, ભોજન કરવા માટે, પાણી પીવા માટે, ક્યાંક કોઈ વસ્તુ મુકવા માટે.... આ બધા કાર્યો કરવા માટે એ મારી પાત્રી લાંબા સમય સુધી ચિંતામણિ જેવી હતી. રાજા :- તમારી વાત સાચી છે. પ્રિય વસ્તુના ગુણોને કોણ १. के यूयं निष्ठुरा एवं भणथ। अथवा अनभिज्ञा अस्या गुणानाम् । २. हन्त, कियन्तो गण्यन्ताम् ? तथापि केऽपि गण्यन्ते। Page #24 -------------------------------------------------------------------------- ________________ ३० * भर्तृहरिनिर्वेदम् - - २९ स्नेहेनोपहताः सर्वे तत्रैव सुखहेतवः ।।६।। तथाप्यशक्यप्रतीकारे विनष्टे वस्तुन्यलमनुतापेन । योगी - मए जेव्व एदाए दिढत्तण परिक्खि, पउत्तेण पाडिआ भग्गेति महन्तो संतावो। राजा - (सखेदम् ।) स्वयं नाशिते प्रिय वस्तुन्यविश्रान्तिः सन्तापस्य, यत: कथमपि यत्र क्लिष्टे वस्तुनि दृष्टे प्रमोहमेति मनः। स्वयमेव नाशितेऽस्मिन्क्षणमपि का प्राणिति हताशः।।७।। (इत्यश्रूणि विमुच्य सधैर्यम् ।) तथापि योगिन् ! भवितव्यता भगवती वस्तु प्रियमप्रियं वापि। घटयितुमथ विघटयितुं प्रभवति पुरुषस्य को दोषः ?।।८।। - ज्योपनिषद - ગણી શકે ? એ વસ્તુ પરનો પ્રેમ હોય એટલે જાણે દુનિયાના બધા સુખના કારણો એ વસ્તુમાં જ સમાઈ જાય છે. યોગી :- આજે વળી મને જ વિચાર આવ્યો. કે આ પાત્રી કેવી મજબૂત છે એ તો જોવા દે, એટલે મેં એને જમીન પર પછાડી અને એ તૂટી ગઈ. તેથી તેનો મને મોટો સંતાપ થયો છે. सा :- (णे साये) पोd १ लिय वस्तुनो विनाश श, पछी તો સંતાપ અવિરત બની જાય છે. કારણ કે જે વસ્તુ કોઈ પણ રીતે ખરાબ થઈ જાય, તો પણ મન મૂચ્છ પામે છે. તો સ્વયં જ તે વસ્તુનો વિનાશ કર્યા પછી, હતાશ માણસ કેવી રીતે જીવી શકે ? (माम 5हीने सुमो us छ, पछी धीर साये 5 छे.) योगा ! તો પણ ભવિતવ્યતા એ ભગવતી છે. પ્રિય કે અપ્રિય વસ્તુનું ઘટન કે વિઘટન કરવા તે જ સમર્થ છે. એમાં પુરુષનો શું દોષ છે ? १. मयैवैतस्या दृढत्वं परीक्षितुं प्रवृत्तेन पातिता भग्नेति महान्सन्तापः । भर्तृहरिनिर्वेदम् * (योगी अनाकर्णयंस्तत्कपरोत्करं हृदये निधाय रोदिति ।) राजा - योगिन् ! अलं रुदितेन । दीयते मया इतोऽप्यधिकतरा मृण्मयी रजतमयी सुवर्णमयी वा स्थाली। योगी - (कर्णी पिधाय ।) सन्तं पावम् । अलं सुवण्णादिमइआए डिब्बिआए। जदो मट्टिआमइआ जेव्व डिब्बिआ एआरिसं अणत्थं परिणइए उप्पादेइ, किं उण सुवण्णादिमई ? अवि अ। (संस्कृतमाश्रित्य-) मदग्राहोद्भ्रान्तिर्भयमकरकोटिव्यतिकरः, स्फुरद्वेषावर्तस्तरलिमतरङ्गोपचयभूः। तनीयानप्यर्थो मम यदि दुरर्थोदधिरभूत्प्रभूतायामापद्यहमिह निमग्नो निपतितः।।९।। - वैराग्योपनिषद - (યોગી સાંભળ્યા વિના તે ઠીકરાઓને છાતીએ લગાડીને રહે છે.) રાજા :- યોગી ! રડવાથી સર્યું. હું તમને આના કરતા પણ સારી માટીની, ચાંદીની કે સોનાની થાળી આપું છું. બસ ? योगी :- (51न जरीने) मोह, मायुं जोतवाथी पाने पाप થયું છે, તે શાંત થાઓ. સોના વગેરની થાળીનું મને કોઈ કામ નથી. જો માટીની થાળી પણ છેવટે આવો અનર્થ કરતી હોય, તો સુવર્ણ વગેરેની થાળી તો શું કરશે ? એનાથી તો કેટલાય અનર્થોનો सामनो 52वो पडशे. वणी (संकृतमi 5 छ.) - એક તુચ્છ વસ્તુથી પણ મને કેટલા દુઃખો આવ્યા. હું તેનાથી મદોન્મત્ત થઈ ગયો, ઉત્ક્રાન્ત થઈ ગયો, મગર જેવા કરોડો ભયોએ મને ફોલી ખાધો. મારો દ્વેષ ભભૂકી ઉઠ્યો, કેટલાય સંકલ્પવિકલ્પના તરંગોએ મને ઘેરી લીધો. અરે આટલી નાની વસ્તુ પણ १. शान्तं पापम् । अल सुवर्णादिमय्या डिबिकया। यतो मृत्तिकामय्येव डिब्बिका एतादृशमनर्थं परिणतावुत्पादयति, किं पुनः सुवर्णादिमयी ? अपि च । Page #25 -------------------------------------------------------------------------- ________________ ખી મસ્તૃહરિનિર્વેતમ્ - - 39 अवि अ, इदो वि अहिअअरे त्ति अलिअं आवेदेसि। इअं क्खु तह सुप्फंसा सुरमणीआकिदी सुगहिरवित्थरा सुदिढप्पइदी कुदो अण्णा संभावीअदि। રાના – (નિર્વેદન ) अधिकाधिकानि गुणतो नितरामितराणि सन्तु सुलभानि शतम्। प्रणयेन वस्तु मनसस्तु परं परितापकारि किमपि क्रियते।।१०।। યોનિ ! अधिक(तर)प्रियमेतन्ममेतिबुद्धिर्न वस्तुसौन्दर्यात्। नूनमनपेक्षितगुणो मोहघनः स्नेह एवेह ।।११।। – વૈરાગ્યોપનિષદ્ મારા માટે અનર્થનો દરિયો બની ગઈ. હું આ દરિયામાં ડૂબી ગયો. હું મોટી આપત્તિમાં પડી ગયો. વળી તું જે કહે છે, કે આનાથી પણ સારી, એ વાત ખોટી છે. એ થાળી તો કેવી હતી ? સરસ સ્પર્શવાળી, અતિ રમણીય આકૃતિવાળી, અતિ ગંભીર વિસ્તારવાળી, એકદમ મજબૂત... આવી બીજી થાળી ક્યાંથી હોઈ શકે ? રાજા :- (વૈરાગ્ય સાથે) વધુ ને વધુ ગુણોવાળી સેંકડો વસ્તુઓ સુલભ કેમ ન હોય ? જે વસ્તુમાં પ્રેમ છે, એ ગયાનો મનને જે રંજ થાય છે, તે કોઈ અપૂર્વ જ હોય છે. કોઈ એવું માને કે ‘આ વસ્તુ મને અત્યંત પ્રિય છે’, તો તેની આ માન્યતા તે વસ્તુના સૌંદર્યને કારણે નથી હોતી, પણ મોહને કારણે હોય છે. ખરેખર સ્નેહ હોય ત્યાં ગુણની અપેક્ષા નથી હોતી. નિર્ગુણ વસ્તુ પણ સ્નેહને કારણે પ્રિય બની જાય છે. સ્નેહ એટલે જાણે ઠસો ઠસ ભરેલો મોહ. १. अपि च, इतोऽप्यधिकतरेत्यलीकमावेदयसि। इयं खलु तथा सुस्पर्शा सुरमणीयाकृतिः सुगभीरविस्तारा सुदृढप्रकृतिः कुतोऽन्या सम्भाव्यते । 3 भर्तृहरिनिर्वेदम् * योगी - भो मुद्ध ! ण क्खु णवरं सिणेहो ज्जेव्व । सरीरसंबद्धणं पि एदाए ठिदाए भवे। राजा - अथ कियन्तं कालमिदमिदानीमनष्टमपि पात्रं स्थितं ચાત્ ? चेत्कल्पकोटिमथ कल्पशतानि कल्पं, कल्पार्धमप्यथ यदि स्थिरतास्य भूयात् । युक्ता भवेदिह मनागपि शोचना ते, द्वित्रर्दिनैर्यदि विनक्ष्यति कोऽत्र शोकः ।।१२।। अलं च शरीरसंवर्धकविनाशानुतापेन । यत:देहस्यास्य हितानि यद्विरहितान्येतानि वस्तूनि वा, सन्तापाय भवन्ति हन्त ! सकला सोऽयं मनोविभ्रमः। - વૈરાગ્યોપનિષદ્ યોગી :- અરે ગાંડા ! માત્ર સ્નેહ જ નહીં, મારા શરીરનું સંવર્ધન પણ એ થાળીથી જ થતું હતું. રાજા :- તમારું પાત્ર રહી રહીને કેટલો સમય અખંડ રહેવાનું હતું ? ક્યારેક તો એ તૂટવાનું જ હતું ને ? જો એ પાત્ર કરોડ કલા સુધી રહેવાનું હોત, અરે સેંકડો કહ્યો... ના, માત્ર એક કલ૫, ની.. બલ્ક અડધો કલ્પ પણ એ પાત્ર રહેવાનું હોત, તો આપનો આ શોક થોડો પણ ઉચિત ઠરત. પણ એ પત્ર આજે નહીં તો બે-ત્રણ દિવસમાં પણ જો તૂટી જ જવાનું હતું, તો પછી એમાં શોક શાનો કરવાનો ? માટે શરીરમાં પોષક તત્ત્વોનો વિનાશ કરે, શરીરને સૂકવી દે એવો પશ્ચાત્તાપ કરીને શું ફાયદો છે ? કારણ કે જેના વિના જ દેહનું હિત થઈ શકે છે, એવી વસ્તુઓ તમારા સંતાપનું જ કારણ થાય છે. ઓહ... આ બધો વિભ્રમ છે. કારણ કે શરીર જ આવી १.भो मुग्ध ! न खलु केवलं स्नेह एव | शरीरसंवर्धनमप्येतया स्थितया भवेत्। Page #26 -------------------------------------------------------------------------- ________________ *. મhm देहेनैव यदेवमादिविपदां गेहेन दुर्जन्मना, द्वित्राण्येव पलानि पाणिपयसोराश्लेष एव भ्रमः । १३ ।। योगी तह वि विप्पिअं परिहरिअ किंत्ति पिअं अणुवट्टेदि સ્તોત્રોત - - विभ्रमात् । पश्य राजा यद्वन्माद्यति सौष्ठवेन विषयस्यापाततः प्रेयसस्तद्वत्ताम्यति तत्र तत्र विपदा तस्यैव पर्यन्ततः । व्यत्यासेन च वस्तु विप्रियमपि स्वे सम्पदापद्द्वये, तापायाथ मुदे तदेष कुरुते मोहः प्रियं चाप्रियम् । । १४ ।। योगी सु एवं जाणीअदि तह वि अप्पदीआरं तम्मइ मह વૈરાગ્યોપનિષદ્ - આપત્તિઓનું ઘર છે. શરીરની ઉત્પત્તિ જ દુષ્ટ-જુગુપ્સનીય છે. આ તો બે-ત્રણ પલપ્રમાણ પાણી હાથમાં ચોંટેલું છે. એનું આયુષ્ય કેટલું? એ આશ્લેષ–સંયોગમાં મમત્વબુદ્ધિ એ જ ભ્રમ છે. યોગી :- જો આવું છે, તો પણ લોકો વિપ્રિયને છોડીને પ્રિયની પાછળ કેમ દોડે છે ? - ३३ - રાજા :- વિભ્રમથી, જુઓ દેખાવથી જે પ્રિય લાગે છે, તે વિષય સારો હોય ત્યારે જીવ જે રીતે આનંદ પામે છે, તે જ રીતે તે જ વિષયની અંતે દુર્દશા થાય, ત્યારે દુઃખી થાય છે. આ જ વસ્તુ વિપ્રિય વસ્તુમાં વિપરીતરૂપે સમજવાની છે. એટલે કે અપ્રિય વસ્તુ સારી દશામાં હોય ત્યારે દુઃખ થાય છે અને દુઃખી દશામાં હોય ત્યારે આનંદ થાય છે. આનું રહસ્ય એક જ છે - મોહ જ પ્રિય અને અપ્રિયનું કારણ છે. યોગી :- તારી વાત તો સારી રીતે સમજી શકાય એવી છે, પણ તો ય મારું હૃદય કેમે કરી શાંત થતું નથી. અને ખૂબ દુ:ખી १. तथापि विप्रियं परिहृत्य किमिति प्रियमनुवर्तते लोकः ? | ३४ નિઝામ્ । राजा योगी यदि सन्नपि नालमपि वस्तुविचारस्तदा का प्रतीकारः ? एत्थ मरणं जेव्व पडीआरो। जदो एदं हिअए काऊण मरन्तो जम्मन्तरे वि एदाए सणाहो हुविस्सम् । राजा - (विहस्य ।) सोऽयं संसारमूलं महामोहः । यस्य नामेदृशानि दुःखमयानि दुर्विलसितानि । योगी મથુંમિનિયમ ધરમ - (સોવ્યુંર્રાસમ્ ।) परोपदेशे पाण्डित्यमिदं मूढस्य गीयते । તમઃ સમાશ્રિતસ્યેવ ટ્રીપસ્યાન(ટીપેનાન્ય)પ્રાશનમ્ ||9|| (राजा सवैलक्ष्यमधोमुखश्चिन्तयति ।) વૈરાગ્યોપનિષદ્ થાય છે. રાજા :- જો પરમાર્થનું ચિંતન હોવા છતાં પણ શાંતિ ન આપી શકે, તો પછી એ શોકનો પ્રતિકાર શું ? યોગી :- બસ.. હવે તો મરણ એ જ પ્રતિકાર છે. આ ઠીકરાઓને હૃદય પાસે રાખીને મરી જાઉં, એટલે બીજા જન્મમાં પણ આ થાળી અને મારું મિલન થશે. રાજા :- (થોડું હસીને) આ જ સંસારનું મૂળ મહામોહ, જેના આવા દુઃખમય દુષ્ટ વિલાસો છે. યોગી :- (મોટેથી હસીને) મૂઢ પરોપદેશમાં જ પંડિત હોય છે. જેમ કે કોઈ માણસ પોતે અંધકારમાં બેસીને બીજાને દીવડો ધરતો હોય, તેના જેવું તારું વચન છે. (રાજા વીલખો પડી જાય છે, અને નીચે જોઈને વિચાર કરે છે.) १. सुष्ठु एतज्जायते तथाप्यप्रतीकारं ताम्यति मम हृदयम् । २. अत्र मरणमेव प्रतीकारः । यत एतां हृदये कृत्वा म्रियमाणो जन्मान्तरेऽप्येतया सनाथ भविष्यामि । Page #27 -------------------------------------------------------------------------- ________________ મસ્તૃહરિનિર્વેવમ્ – યોજી - રાગ ! ચિં વિચિન્તને ? राजा - भगवन ! किमपरं मद्वाक्यैरेव मामुपदिश्य ममापनीतोऽयं શ: શ્રીપા योगी - एवमेतत् । भगवतीं विन्ध्यवासिनीमवलोक्य परावृत्तेन मया त्वामेवम्भूतमवगत्य सत्त्वसुलभेन करुणाभावेन तवायमुन्मीलितः પ્રધ: राजा - तदवधारयामि श्रीगोरक्षनाथपादैर्भवद्भिर्भवितव्यम् । જો – મૈતા राजा - भगवन् ! साधूद्धृतोऽहमस्मादन्धकूपात् ।(इति पादयोः पतति ।) (રક્ષનાથ સ્થાપત્તા) राजा - (अञ्जलिं बद्ध्वा ।) यदतः परं तदुपदिशतु गुरुर्येन भूयोऽपि नैतादृशमनर्थमासादये। - વૈરાગ્યોપનિષદ્ - યોગી :- રાજન્ ! શું વિચારો છો ? રાજા :- ભગવંત ! ‘બીજો શું વિચાર કરવો’ તો ? આપે તો મારા જ વચનોથી મને ઉપદેશ આપ્યો અને મારો આ શોક દૂર કરી દીધો. યોગી :- સાચી વાત છે. મેં ભગવતી વિંધ્યવાસિનીના દર્શન કર્યા. ત્યાંથી હું પાછો ફર્યો, અને તને આવી દશામાં જોયો, જીવમાત્રમાં સુલભ એવા કરુણાભાવથી મારું હૃદય ભરાઈ ગયું. અને મેં આ રીતે તને પ્રતિબોધ કર્યો. રાજા :- તો મને લાગે છે કે આપ પૂજ્ય શ્રીગોરક્ષનાથ જ હશો. યોગી :- હા, તેમ જ છે. રાજા :- ભગવંત ! આપે મને અંધારા કૂવામાંથી બચાવ્યો, ખૂબ સારું કર્યું. (આમ કહીને પગમાં પડે છે. ગોરક્ષનાથ તેને ઊભો કરે છે.) રાજા (હાથ જોડીને) :- હવે મારે શું કરવું, તેનો આપ ઉપદેશ - મસ્તૃહરિનિર્વેવમ્ . गोरक्षनाथा - साधु, उत्कटदुःखाभिषङ्गलाङ्गलावकृष्टा वस्तुविवेकरसावसेकवती विज्ञानबीजं वप्तुमस्ति योग्या ते चित्तभूमिः । श्रूयताम् - सङ्कल्पात्सकलापि संसृतिरभूदेषा विशेषान्ध्यभूरस्याश्चेद्विनिवृत्तिमिच्छसि तदैतन्मूलमुन्मूलय। नावच्छिन्नमनेहसा न च दिशा यद्ब्रह्म सच्चिन्मयं, तत्त्वं तत्त्वमिदं विचिन्तय परानन्दं पदं प्राप्स्यसि ।।१६।। राजा - भगवन ! त्यक्ताः खल्वाशापरपर्याया मया सड़कल्पाः। साधु साधु। यदामोदो मोहं दिशि दिशि दिशत्यामुकुलनात्फलानामास्वादो जनयति यदीयो निपतनम् । - વૈરાગ્યોપનિષદ્ - આપો, જેથી હું ફરી આવા અનર્થને ન પામું. ગોરક્ષનાથ :- સારું, અત્યારે તે ખૂબ મોટું દુઃખ અનુભવ્યું છે. તે દુઃખના સંપર્કે તારી ચિત્તભૂમિને ખેડવા માટે હળનું કામ કર્યું છે. વસ્તુવિવેકના જળથી એ ભૂમિ આપ્તાવિત થઈ છે. હવે તે વિજ્ઞાનરૂપી બીજનું વાવેતર કરવા માટે યોગ્ય બની છે. સાંભળ. સમગ્ર સંસાર એ વિશિષ્ટ અંધતાની ભૂમિ છે. તેનું મૂળ છે સંકલ૫. જો સંસારની આત્યંતિક નિવૃત્તિને ઈચ્છતો હોય, તો સંસારના મૂળને ઉખેડી નાખ. જે દેશ અને કાળથી અનવચ્છિન્ન છે. અર્થાત્ જે સર્વત્ર અને સર્વદા વ્યાપ્ત છે. જે સચ્ચિદાનંદમય તત્વ છે. એ તત્વનું તું ચિંતન કર. તેના દ્વારા તું પરમાનંદ પદને પ્રાપ્ત કરીશ. રાજા :- ભગવંત ! આશા એ જ સંકલ્પો છે. આજથી મેં તેનો ત્યાગ કર્યો છે. આપે મને ખૂબ સુંદર ઉપદેશ આપ્યો. જેની સુગંધ પણ પ્રત્યેક દિશાઓમાં મોહને ઉત્પન્ન કરે છે. જેનો સંકોચ ન થાય ત્યાં સુધી એ સુગંધ પ્રસરતી રહે છે. જેના ફળોનો આસ્વાદ પતનનું કારણ બને છે. એવી વિષલતા જેવી Page #28 -------------------------------------------------------------------------- ________________ મરીન કે ભર્તૃહરિનિવૃતમ્ - इहैवासां सद्यो वनविषलतानामिव मया, निरासादाशानां जितमहह मोक्षस्तु परतः ।।१७।। तत्त्वचिन्तनं चैतत्कथं स्यात् ? गोरक्षः विषयेभ्यः समाहृत्य मनः शून्ये निवेशय । स्वयमानन्दमात्मानं स्वप्रकाशमुपैष्यसि ।। १८ ।। राजा तद्भवतु । सन्निहित एव विजनोपवनैकदेशे गत्वा चिन्तयाम्येतत् । - - (કૃતિનિષ્ઠાન્તા: સર્વે।) इति तृतीयोऽका। વૈરાગ્યોપનિષદ્ ३७ આશાને મેં ક્ષણવારમાં દૂર કરી. તેનાથી હું આ જન્મમાં જ જીતી ગયો છું. મોક્ષ તો ભલે પછી થશે પણ નિઃસ્પૃહતાનું નિરુપમ સુખ તો હું અત્યારે જ અનુભવી રહ્યો છું. આપે જેનો ઉપદેશ આપ્યો, એ તત્ત્વચિંતન હું શી રીતે કરું ? ગોરક્ષનાથ :- મનને વિષયોમાંથી પાછું ખેંચી લે અને શૂન્યમાં પ્રતિષ્ઠિત કરી દે. પછી તો આનંદમય સ્વપ્રકાશસ્વરૂપ એવા આત્માનો તું સ્વયં જ અનુભવ કરીશ. રાજા :- ભલે, નજીકના જ એકાંતવાળા ઉપવનના એક ભાગમાં જઈને આ ચિંતન કરું છું. (બધા નીકળી જાય છે.) ઈતિ તૃતીય અંક ३८ चतुर्थोऽङ्कः । (પ્રવિશ્વ ) देवतिलकः - ( सानन्दम् ।) योगिनामुना श्मशानादुपवनं राजानीत इति बहूपकृतम् । तदहमपि तत्रैव गच्छामि । ( इति परिक्रम्यावलोक्य च ।) कथमयं योगिना सहोपविष्टो राजा ध्यायति । तन्नूनं निगृह्यमाणस्य महतः शोकस्योर्मयो निमीलयन्ति राज्ञो बहिरिन्द्रियाणि । अथवा । शोकसंवलनदावपावकप्रौढदीपकविभावभाञ्जि कः । इन्द्रियाण्यनवरुध्य सर्वतो निवृत्तो बत भवेन्मनागपि । । १ । । (ततः प्रविशति यथानिर्दिष्टो राजा योगी च ।) (ध्यानावसानं नाटयित्वा सात्त्विकविकारनाटितकेन सानन्दम् ।) વૈરાગ્યોપનિષદ્ ચતુર્થ અંક (પ્રવેશ કરીને) राजा મથુંનિયમ માનવામ દેવતિલક :- (આનંદ સાથે) આ યોગી રાજાને સ્મશાનમાંથી ઉપવનમાં લઈ આવ્યા, તેથી ઘણો ઉપકાર કર્યો. તો હું પણ ત્યાં જ જાઉં. (ચાલીને અવલોકન કરીને) આ યોગી સાથે બેસીને રાજા ઘ્યાન કેમ કરે છે ? એવું લાગે છે કે રાજાનો જે મોટો શોક હતો, તેને દૂર કરવા જતાં, તે શોકની ઉર્મિઓએ રાજાની બાહ્ય ઈન્દ્રિયોનો નિરોધ કરી દીધો છે. અથવા તો જેના મનમાં શોકનો દાવાનળ સળગી રહ્યો છે, એનો નિરોધ કરવા છતાં ય એ વધુને વધુ દીપ્ત થયો છે. તે શોકના વિકારો જાગૃત હોય, ત્યારે ઈન્દ્રિયોનો સર્વથા નિરોધ કોણ કરી શકે ? એ દશામાં આવી ઘ્યાન દશાનું અલ્પ પણ નિર્માણ શી રીતે કરી શકે ? - (પછી નિર્દેશ મુજબ રાજા અને યોગી પ્રવેશ કરે છે.) રાજા :- (ધ્યાનનો અંત કરે છે. સાત્વિક ફેરફારો દર્શાવા પૂર્વક આનંદ Page #29 -------------------------------------------------------------------------- ________________ હા મર્ક્યુરિનિર્વેવમ્ – भगवन् ! उदेति कश्चिद्विज्ञानसुखास्वादः । गोरक्षः - अभ्यासात्पूर्णानन्दतया स्थास्यसि । अष्टाङ्गश्च हठयोगः समये मयोपदेक्ष्यते। રાના – મવિન્ ! પ્રીતડાં વર: (ત્તિ વય: પતત્તિ ) देवतिलकः - (सानन्दम् ।) योगिनामुनापनीतशोकः सानन्द इव विलोक्यते राजा। तदतः परं प्राप्तोऽवसरः । (इत्युपसृत्य।) आज्ञापयतु देवो वह्निसंस्कारं देव्याः। (રાના મૌનેન તિeતા) રેતન: - વૈવ ! ટીચતાં પ્રતિવચન રાના - (વિદચા) તિસ્રાન્તોડવસર: यस्मादासीत्तन्ममत्वं मम त्वं, मन्त्री राजा चाहमेतद्यतश्च । - વૈરાગ્યોપનિષદ્ સાથે કહે છે.) ભગવંત ! વિજ્ઞાન સુખના કો'ક અપૂર્વ આસ્વાદનો ઉદય થાય છે. ગોરક્ષનાથ :- બસ, તું અભ્યાસ કરતો રહે, ક્રમશઃ પૂર્ણ આનંદમય બની જઈશ, યોગ્ય સમયે હું તને અષ્ટાંગ હઠયોગનો ઉપદેશ આપીશ. રાજા :- ભગવંત ! આ વરદાન મેં આપની પાસેથી પ્રાપ્ત કર્યું... ઘણો ઉપકાર. (એમ કહીને પગમાં પડે છે.) દેવતિલક :- (આનંદ સાથે) યોગીએ રાજાનો શોક દૂર કરી દીઘો હોય, અને રાજા આનંદમાં હોય, એવું લાગે છે. તો હવે અવસર આવી ગયો છે. (એમ કહીને નજીક જઈને) રાજન્ ! આજ્ઞા કરો. દેવીનો અગ્નિસંસ્કાર કરીએ ? (રાજા મૌન રહે છે.) રાજન્ ! પ્રત્યુત્તર આપો. રાજા :- (થોડું હસીને) અવસર ગયો. જ્યારે મને તેનું મમત્વ હતું, ત્યારે તું મારો મંત્રી હતો અને હું ૪૦ - પર્તુહરિનિર્વેદમ્ श्रीगुर्वाज्ञालब्धसर्वार्थसिद्धेः, स व्यामोहो मे समूलो विनष्टः ।।२।। तदतः परं भवत एवास्त्वाज्ञापनभारो भवद्राजपुत्रस्य वा। देवतिलकः - (योगिनं प्रति।) योगिन् ! न युक्तमेतत्कालसर्पदंशेन वृश्चिकदंशदोषापनयनम्। गोरक्षः - मन्त्रिमहत्त(र)क ! अलमुपालम्भेन । परावर्तय राजानं शोकसुलभान्निर्वेदात्। अहमपि तवानुवर्ती भविष्यामि । તેવતિન? – રાનન ! હિમૈતત ? संविधाय नवनीतसंविदश्चास्माकमपि दारुणौजसा। सूपसंवलनसाधु भूपते ! राज्यमाज्यमिव किं न रोचते।।३।। – વૈરાગ્યોપનિષદ્ - રાજા હતો. પણ જ્યારથી શ્રીગુરુની આજ્ઞા મળી, તેનાથી સર્વાર્થસિદ્ધિની પ્રાપ્તિ થઈ. ત્યારથી મારો તે વ્યામોહ મૂળમાંથી વિનષ્ટ થઈ ગયો છે. તો હવે પછી આજ્ઞા કરવાની જવાબદારી તમારી જ હો, અથવા તો તમારા રાજાના પુત્રની હો. દેવતિલક (યોગીને) :- યોગી ! આ તમે શું કર્યું ? ભોરિંગ નાગના ડંખ દઈને તમે વીંછીનું ઝેર ઉતાર્યું ? આવું કરવું આપના માટે ઉચિત નથી. ગોરક્ષનાથ :- મહામત્રી ! મને ઠપકો આપવાનો કોઈ અર્થ નથી. રાજાને શોક થયો હતો. અને તેનાથી વૈરાગ્ય થવો સુલભ જ છે. એમ કર, રાજાનો એ વૈરાગ્ય દૂર કરી બતાવ, હું પણ તારો સેવક થઈ જઈશ. દેવતિલક :- રાજન્ ! આ બધું શું છે ? આપે પ્રચંડ તેજથી અમારી માખણ જેવી બુદ્ધિમાં પણ સંસ્કાર કર્યા, સરસ મજાની રસવતી બનાવી. આ રસવતી એ જ રાજ્ય. મહારાજ ! ઘી જેવું સ્વાદિષ્ટ આ રાજ્ય આપને ગમતું નથી ? Page #30 -------------------------------------------------------------------------- ________________ પતૃદરિનિર્વે - + 89 राजा - उक्तम् । व्यतिक्रान्तोऽवसरः। सम्प्रति हिअन्तर्दाहिमहाहि-दुःसहविषप्रायप्रदोषज्वरज्वालोद्रेकविकारवान्तिजनितातिक्लान्तिमूर्च्छस्य मे। भुक्ताजीर्णरसप्रयुक्तविरतेर्युक्ताभियुक्तात्मना, प्राज्यं मध्वभिघारिताज्यमिव तत्त्याज्यं न राज्यं कुतः।।४।। देवतिलक:-राजन् ! कथमेतावत्सञ्चितं वित्तमपि न ते चित्तमाहरति । રાના – प्राप्यं प्राणान्पीडयित्वा परेषां, रक्ष्यं प्राणैः पीड्यमानैः स्वकीयैः। – વૈરાગ્યોપનિષદુ – રાજા :- કહ્યું ને ? અવસર ગયો. હવે તો – અંતરને બાળનાર મોટા સર્પો સળવળતા હોય, તેમનાં દુઃNહ ઝેરની પિચકારીઓ છોડતા હોય, તેનાથી ભયંકર વિકારો વાળો તાવ થયો હોય, જ્વાળાઓના ઉદ્રેકથી એવા વિકારો થાય કે જેમાં વમના કરી કરીને વ્યક્તિ થાકી જાય, અને છેવટે બેભાન થઈ જાય. મંત્રી ! આ દશા બીજા કોઈની નહી પણ મારી જ છે. ભોજન કર્યા બાદ અજીર્ણ થાય તો ભોજન પર વૈરાગ્ય ન થઈ જાય ? પછી તો એ ભોજન ઘી-સાકરથી ભરપૂર પણ કેમ ન હોય ? એવા ભોજનસમ રાજ્ય પર આજે મને વૈરાગ્ય થઈ ગયો છે. હવે એ રાજ્ય અધ્યાત્મમાર્ગમાં ઉચિત અનુસંધાન કરનારા એવા મારા માટે ભોજ્ય નથી, પણ ત્યાજ્ય છે. મંત્રી :- રાજન્ ! આટલું અઢળક ધન આપની પાસે સંચિત કરેલું છે, શું તે આપના ચિત્તનું હરણ નથી કરતું ? આપને મનોહર નથી લાગતું ? રાજા :- જે ધન બીજાના પ્રાણોને પીડા કરીને પ્રાપ્ત કરાય છે, જે ધનની રક્ષા કરવા પોતાના પ્રાણોને પીડા કરાય છે. જે ધનનો થોડો પણ ભય પ્રાણકષ્ટ જેવું દુઃખ આપે છે. જે ધનનો વિનાશ ૪૨ - માતૃહનિર્વમ્ છે . अप्युत्पन्नाल्पव्ययं प्राणकष्टं, नष्टं प्राणग्राहि वित्तं विपन्नः ।।५।। देवतिलकः - हा धिक, अनन्यप्रार्थितमधन्यं नैर्धन्यमपि बहु મચી . રાના – च्युताशङ्क चौरादपगतभयं भूपतिकुलात्खलादस्तद्वेषं क्षरदपरितोषं परिजनात् । अधन्यं नैर्धन्यं मम भवतु धन्या तु धनिता, तडित्प्रख्ये सौख्ये बहुमतिमतामस्तु भवताम्।।६।। देवतिलका - राजन् ! सुखोपनता सर्वाकारेण हृदयामोदिनी मेदिनी किमवमन्यते ? राजा - कथमवमन्यते यद्यहमप्यस्या बहुमतः स्याम् ? पश्य - વૈરાગ્યોપનિષદ્ - થાય એટલે જાણે પ્રાણ ચાલ્યા જાય છે. એ ધન નથી, પણ અમારે મન એ વિપત્તિ જ છે. દેવતિલક :- હાય, હાય. જેની કોઈ પ્રાર્થના કરતું નથી, જે અધન્ય છે એવી નિર્ધનતાને ય આપ આદેય ગણો છો. રાજા :- જેને ચોરની કોઈ આશંકા નથી, રાજકુળનો ભય નથી, દુર્જનોને જેનો દ્વેષ નથી, પરિવારજનોને જેના માટે અપીતિ નથી, એવી નિર્ધનતા અધન્ય હોય, તો ય મને માન્ય છે. તમને તો વીજળી જેવા ક્ષણિક સુખોમાં જ આદર છે. તો પછી તમારે મન જે ધન્ય છે, એવું ધનવાનપણું તમને જ મુબારક. દેવતિલક :- રાજન ! ધનની વાત જવા દો, આપને જે સુખેથી સ્વાધીન થઈ છે, સર્પાકારથી હૃદયને આનંદ આપનારી છે, એવી આ વસુંધરાની આપ કેમ અવજ્ઞા કરો છો ? રાજા :- જો હું વસુંધરાને માન્ય હોત, તો હું પણ તેનું અપમાન ન કરત. જો Page #31 -------------------------------------------------------------------------- ________________ છે . પર્ટુરિનિર્વેવમ્ - लावण्यौदार्यवीर्यार्जवजनितरतीन्दीर्घकालानुरक्तानीषद्भक्तापरक्तानिव सपदि पतीन्विस्मरन्ती व्यतीतान्। अप्यकारूढमञ्चत्वयमिति दयितं गर्हयन्ती जनेभ्यो, वारस्त्रीवैष्यदेष्यन्नवनवरमणामोदिनी मेदिनीयम्।।७।। अपि चन प्रीणात्ववनान्मनागपि हतप्रज्ञावनी किन्त्वसी, वल्गद्वाजिखुरावदारणकृते वीराय वैरायते। सद्यः संयति मुञ्चतोऽप्यभिमतान्प्राणानमुष्याः कृते, यनिष्कृत्ततनोधिनोति रुधिरैर्निर्गत्वरैरान्तरम् ।।८।। – વૈરાગ્યોપનિષદ્ લાવણ્ય, ઉદારતા, વીર્ય અને ઋજુતાથી જેમણે રતિ કરાવી છે, ચિર કાળથી જેઓ પોતાના અનુરાગી છે, તેઓ જાણે જરા વારમાં રાણીમાંથી વિરાગી થઈ ગયા હોય તેમ અચાનક ભૂતકાલીન તે પતિઓને જે ભૂલી જાય છે. જે વસુંધરા પોતાના સ્વામીની એવી નિંદા લોકો પાસે કરાવે છે, કે ‘રાજા તો પોતાનો દીકરો પ્રતિકૂળ થાય તો તેને પણ મારી નાખે.” એ વસુંધરાનો કોણ આદર કરે. વેશ્યા જેમ ભવિષ્ય-ભવિષ્યમાં આવનારા એવા નવા નવા પ્રેમીથી આનંદ પામે, વાસ્તવમાં તેને પ્રેમ જેવું કાંઈ હોય જ નહીં, ક્ષણવારમાં જુના જનાને ભૂલતી જાય, તેના જેવી આ વસુંધરા છે. વળી- જે ઘરતીનું રક્ષણ કરવા છતાં પણ બુદ્ધિરહિત એવી તે ખુશ થતી નથી. હણહણતા ઘોડાઓની ખુરને ભેદવા માટે, અર્થાત ભયંકર યુદ્ધ કરવા માટે (કરાવવા દ્વારા) વીરપુરુષોના પ્રત્યે વેર કરનારી બની જાય છે. અરે, વસુંધરા માટે પુરુષ યુદ્ધમાં પોતાના પ્રાણ પણ આપી દે છે. અને તેના કપાયેલા શરીરમાંથી લોહીની ધારાઓ વહેતી હોય, ત્યારે એ જ ધરતી એનું લોહી પીને પોતાનું પેટ ભરે છે. આવી વસુંધરામાં કોણ રાગ કરે ? ૪૪ भर्तृहरिनिर्वेदम् + देवतिलका - राजन् ! अनेकजन्मोपार्जितपुण्यप्राप्तं राजपदं का પરિત્યજ્ઞત ? રાના – (વિદચા) किं राजेति रुजो भिया न सविधं सर्पन्ति दर्पोष्मणः ? सन्तापेन शुचोऽपयान्ति विपदो नायान्ति वा शङ्किताः ?। कीनाशोऽपि मनाङ्महेश्वर इति क्षोभादवाकर्षणे, शैथिल्यं समुपैति केन कुरुते भूभृत्पदं दुर्मदम् ?।।९।। देवतिलका - हा कष्टम् । कथमेते रुदन्तो बान्धवाः परित्यज्यन्ते ? – વૈરાગ્યોપનિષદ્ર દેવતિલક :- રાજન્ ! રાજપદ તો અનેક જન્મમાં ઉપાર્જિત પુણ્યોથી મળે છે. તેનો ત્યાગ કોણ કરે ? રાજા :- (થોડું હસીને) રોગો બહુ અભિમાની છે. ‘આ તો રાજા છે' એમ સમજીને રોગો ડરી જાય, અને પાસે જ ન આવે, એવું થાય છે ? ના, રાજાને પણ રોગો તો આવે જ છે. વળી રાજાનો ગમે તેવો પ્રતાપ હોય તો પણ તેના લોકો દૂર થઈ જતા નથી. વિપત્તિઓ પણ રાજાથી ગભરાતી નથી. રાજા ગમે તેટલા પ્રયત્નો કરે, તો ય વિપત્તિઓ દૂર થતી નથી. યમરાજને પણ જરા ય ક્ષોભ થતો નથી, કે ‘આ તો રાજા છે, રાજાની સામે ય તેનો પ્રચંડ પ્રભાવ છે. તે જરાય ઢીલો પડતો નથી. તો પછી ખોટા અહંકારવાળું આ રાજપદ કોણ કરે છે ? રાજા જે ફાંકો રાખે છે, તે નિષ્કારણ હોય છે. આધિ-વ્યાધિઉપાધિ-વિપત્તિ-જરા-મૃત્યુ... આ બધું સમાનપણે રાજાને પણ આવે જ છે. માટે એવા રાજપદનું મારે કોઈ કામ નથી. દેવતિલક :- હાય, આ રડતા બાંધવોને આપ કેવી રીતે છોડી દેશો ? Page #32 -------------------------------------------------------------------------- ________________ ખી મસ્તૃહરિનિર્વેવમ્ – • ૪ राजा - साधवो हि बान्धवाः परलोकपरायणे परिणामतः प्रीयन्त થવા રૂતરે તુ – नाशे रुदन्ति मनसा मुहुरुल्लसन्तो, गायन्ति वृद्धिषु भृशं विमनायमानाः। सम्पत्सुखेन विहरन्ति विगर्हयन्तતે વાન્કવા ઢ ભવન્યથ છે પિત્તઃ ?ગાઉના देवतिलका - राजन् ! यद्येवं तदा तैरेव परैर्वा यदीयमाक्रम्येतावनी तदा कथं सोढव्यं स्यात् ? રાના - ममामी चामीषामहमिति भृशं मूढमनसां, सुतो मित्रं ज्ञातिः पर इति परिभ्राम्यति मतिः। – વૈરાગ્યોપનિષદ્ - રાજા :- સાધુઓ જ બાંધવ છે. કારણ કે જેનાથી પરલોકમાં સુખ મળે એવા કાર્યો કરતા પોતાના બંધુને જોઈને તેઓ અંતરથી આનંદ પામે છે. બીજા તો ખરેખર બાંધવ જ નથી. કારણ કે – વિનાશ થાય ત્યારે તેઓ બહારથી રડે છે, પણ મનથી ઉલ્લાસ પામે છે. વૃદ્ધિ થાય ત્યારે ગીતો ગાય છે, પણ મનમાં તો અતિ વીલખા થઈ જાય છે. સંપત્તિના સુખોમાં ભાગ પડાવે છે, ને મનમાં નિંદા કરે છે. જો આવાને પણ બાંધવ કહેતા હો, તો દુશ્મન કોને કહેશો ? દેવતિલક :- રાજન્ ! જો એવું જ હોય તો જ્યારે આ વસુંધરા પર તે કહેવાતા બાંઘવો કે દુશ્મન રાજાઓ આક્રમણ કરશે, ત્યારે કેવી રીતે સહન કરશો ? રાજા :- હું એમનો છું, એ મારા છે, આ પુત્ર છે, આ મિત્ર છે, આ સ્વજન છે, આ પરજન છે, આવું માનીને મૂટમનવાળા જીવોની મતિ ભમતી રહે છે. અને જો આ જ વ્યામોહ સ્વજન વગેરે પરથી ૪૬ भर्तृहरिनिर्वेदम् अथायं व्यामोहो व्यगमदनुपेयां वसुमतीमुपेयाद्यः कश्चिन्ननु किमिव न छिन्नमभवत् ।।११।। ફેવતતવ: – (સવા) દા રાનમ્ન ! તારા રાના - હર્તયં કુરનુવન્થિની પશ્યउद्भूता किमु कालकूटकटुतामम्भाक्षरद्रूपतामौर्वस्योष्मलतां तरङ्गचलनामादाय वारांनिधेः। नास्पाक्षीदपि किं सुधामधुरतां न स्वस्तरोस्त्यागितां, नापीन्दोः परलोचनप्रणयितां पापीयसी श्रीरियम् ।।१२।। अपि च - વૈરાગ્યોપનિષદ્ જતો રહે, અને વસુંધરા પર થઈ જાય તો કયો વિનાશ ન થાય ? માટે ‘મારી વસુંધરા’ એવું હું માનતો જ નથી. તેથી મારે તેની સાથે કોઈ લેવા-દેવા નથી. દેવતિલક :- (ખેદ સાથે) હાય રાજ્યલક્ષ્મી ! તું હણાઈ ગઈ. રાજા :- અનર્થોની પરંપરાને સર્જનારી રાજ્યલક્ષ્મી તો હણાયેલી જ હતી. જે રાજ્યલક્ષ્મીના દોષોને જોઉં છું અને એની કલ્પના થાય છે કે તે શું હળાહળ ઝેરની કડવાશ લઈને જન્મી છે ? પાણીની ગળી જવાની પ્રકૃતિને લઈને ઉત્પન્ન થઈ છે ? વડવાનળની ઉણતાને લઈને ઉભૂત થઈ છે ? દરિયાના તરંગોની ચંચળતાને લઈને જન્મી છે ? - કાશ... તેણે સુધાની મધુરતાનો સ્પર્શ પણ કર્યો નથી. કલાવૃક્ષ જેવા ત્યાગીપણાથી ય તે દૂર છે. અને ચન્દ્રની જેમ બીજાની આંખોને આહ્વાદ આપવાનો પણ તેનો સ્વભાવ નથી. ખરેખર, રાજ્યલક્ષ્મી તો મહા પાપિણી છે. વળી – Page #33 -------------------------------------------------------------------------- ________________ ૪૮ નહી મસ્તૃહરિનિર્વેવમ્ - - 80 स्वाराज्यान्नहुषः पपात चकमे चन्द्रोऽपि गुर्वङ्गनामिन्द्रो गौतमगेहिनीमपि गतः पातालमूलं बलिः। मग्ना एव चिरं महोर्मिषु परं संसारवारांनिधेरेनामकचरीं विधाय कमलां के नाम पारं गताः ।।१३।। देवतिलकः - तदस्तु परलोकहितानां देवतानामाराधनपरतया सदर्थानुबन्धित्वं राजलक्ष्म्याः । राजा - सच्चिद्बोधमात्रेणार्चनीये भगवति नारायणे किमितरदेवताનામ રાધના વં વહુના ? – स्वाधीनस्वामिकायाः किमितरपुरुषैः किं महाग्नौ स्फुलिङ्गः ?, खद्योतैः किं सुधांशी समुदयिनि कणैक्षितैर्भूभुजः किम् ?। - વૈરાગ્યોપનિષદ્ - નહુષ સ્વર્ગના સામ્રાજ્યથી ભ્રષ્ટ થયો, ચન્દ્ર ગુરુપત્નીનો પ્રેમી બન્યો, ઈન્દ્ર ગૌતમ ઋષિની પત્ની સાથે દુરાચાર કર્યો, બલિ રાજા પાતાળતળે જતો રહ્યો. જેણે જેણે પણ આ રાજ્યલક્ષ્મીને પોતાના ખોળે બેસાડી, તેઓ સંસારસાગરના મોટા મોટા મોજાઓમાં દીર્ઘકાળ સુધી ડુબી ગયા, રાજ્યલક્ષ્મીના સ્વામિઓ સંસારનો પાર પામી શક્યા નથી. (જેઓ રાજ્યલક્ષ્મીને છોડીને સંયમશ્રીના સ્વામિ થયા, તેઓ જ સંસારનો પાર પામ્યા છે.) દેવતિલક :- તો પછી રાજ્યનું સુખ ભોગવવાની સાથે પરલોકમાં હિતકારી એવા દેવતાઓની આરાધનામાં તત્પર થજો, આ રીતે રાજ્યલક્ષ્મી પ્રશસ્ત ફળોની પરંપરાનું કારણ બનશે. રાજા :- સચ્ચિદ્રજ્ઞાનમાત્રથી જે પૂજનીય છે, એવા નારાયણ ભગવાન હોય, ત્યાં બીજા દેવોની આરાધનાનું શું કામ છે ? જે સ્ત્રીને પતિ સ્વાધીન હોય તેને પર-પુરુષોનું શું કામ છે ? મોટો અગ્નિ હાજર હોય ત્યાં તણખાઓનું શું કામ છે ? પૂનમનો भर्तृहरिनिर्वेदम् * किं कूपैर्नाकनद्याममृतरसभुजां भेषजैः किं विधेयं ?, स्वात्मा नारायणोऽन्तः स्फुरति यदि रतिर्दैवतैः कैव तैनः ।।१४।। देवतिलका - राजन ! अस्त्वेवम् । तथापि यौवन उपभुक्तविषयस्य चरमे वयसि वितृष्णस्य ते विज्ञानमीषत्करं भविष्यति । રાના - (વિયા) ૩૫મુક્ટવષચર્ચા વૈપરીચેન વચમ્ | પશ્યभुज्यन्ते विषया मयेति भवति भ्रान्ता मतिर्देहिनस्तत्सिद्धौ कथमन्यथास्य विषयेष्विच्छा न विच्छिद्यते। भुज्यन्ते पुरुषाः परं तु विषयैरेवेक्षुवन्मन्मते, यत्तृप्ता इव सन्त्यजन्ति विरसान्निष्पीड्य वृद्धानमी।।१५।। - વૈરાગ્યોપનિષદ્ ચન્દ્ર ઉદય પામ્યો હોય ત્યાં ખદ્યોતોનું શું કામ છે ? રાજાને નીચે પડેલી અનાજના કણો ખાઈને શું કામ છે ? ગંગા નદી વહેતી હોય ત્યાં કૂવાઓનું શું કામ છે ? અમૃતરસનું પાન કરતાં હોય, તેમને દવાઓનું શું કામ છે ? તે જ રીતે જો પોતાના આત્મારૂપ નારાયણ જો અંદર સ્કુરાયમાન હોય, તો અમને બીજા દેવોમાં શું રતિ હોય ? દેવતિલક :- રાજન્ ! ભલે એમ થાઓ. છતાં પણ આપ યૌવનમાં વિષયોનો ઉપભોગ કરી લો, પછી વૃદ્ધપણે આપની વિષયતૃષ્ણા સહજપણે જતી રહી હશે, ત્યારે સહેલાઈથી આપને વિજ્ઞાનની પ્રાપ્તી થઈ જશે. રાજા :- (થોડું હસીને) જેણે વિષયોનો ઉપભોગ કર્યો છે, તેના માટે તો વિપરીતરૂપે કહેવું જોઈએ. જે – ‘હું વિષયોને ભોગવું છું’ એવી જીવોને જે મતિ થાય છે, તે ભ્રાન્ત છે. જો એ મતિ સાચી હોય, તો જીવોની વિષયતૃષ્ણાનો વિચ્છેદ કેમ થતો નથી ? મારા મતે તો વિષયો જ પુરુષોને ભોગવે છે. શેરડીની જેમ તેમને અત્યંત પીલી નાખે છે. પુરુષો વૃદ્ધ થઈ Page #34 -------------------------------------------------------------------------- ________________ ની મર્રદરિનિર્વેવમ્ - - ૪ अपि चजनो मृषाकरोद्भेदं विषस्य विषयस्य च। अजामजं च तन्नूनमाकारो भेदयत्ययम् ।।१६।। ક્રિડ્યयदि यौवने न तृष्णा कृत्स्नापि विनिर्गता हताशेयम् । निर्यास्यति सहचर्या जरसा श्लिष्टा न कष्टकृष्टापि।।१७।। પર્થदन्तानां दृढतां कचस्य च तमोमालिन्यमक्ष्णोः पुन - વૈરાગ્યોપનિષદ્ જાય, રસ-કસ વિનાના થઈ જાય એટલે જાણે તૃપ્ત થઈ ગયેલા વિષયો તેમને છોડી દે છે. એટલું જ નહીં લોકોએ વિષ અને વિષયનો જે ભેદ કર્યો છે, તે મિથ્યા જ છે. ખરેખર જેમ અજા (બકરી) અને અજ (બકરો) નો ભેદ છે, તેમ અહીં પણ આકારમાં જ ભેદ છે. અર્થાત્ અજ અને અજામાં માત્ર ‘આ’ નો ભેદ છે. = ‘આકારનો ભેદ છે. તેમ વિષ અને વિષયમાં આકાર = દેખાવનો ભેદ છે. વાસ્તવમાં બંને સમાન છે. (શ્લેષ દ્વારા બંને પક્ષે આકાર શબ્દનો જુદો જુદો અર્થ લેવાનો છે.) વળી- પ્રશસ્ત આશાઓ પર પાણી ફેરવી દેનારી એવી નિર્દય છે તૃષ્ણા. જો યૌવનમાં સંપૂર્ણ તૃષ્ણા નહીં જાય, તો જરા (ઘડપણ) તો તેની હાલી રાખી છે. ઘડપણ અને તૃષ્ણા તો સાથે જ હોય છે. એ બંને જાણે ભેટેલા હોય, તેમ મુશ્કેલીથી ખેંચવા છતાં પણ છુટ્ટા પડતા નથી. માટે વિષયતૃષ્ણા વૃદ્ધપણામાં સરળતાથી જતી રહે છે, એ વાત સત્ય નથી. જુઓ – જીવો જ્યારે જરારૂપી જ્વરથી અત્યંત પરાભૂત થઈ જાય છે, ત્યારે તેઓ લાચાર બની જાય છે, અશરણ બની જાય છે. so - મસ્તૃહરિનિર્વેદ स्तत्तद्ग्राहकतां तनोस्तरुणतामप्यायुषो दीर्घताम्। एवं नाम जराज्वरादतिपराभूतस्य जन्तोरियं, तृष्णा निःशरणान्य(णास्त)वर्गविभवानाच्छिद्य सम्माद्यति ।।१८।। देवतिलकः - हा कष्टम् ! महायोगिन् ! का प्रकारः । गोरक्षः - राजन् ! एहि, वैराग्यबीजभूतां ते प्रेयसी योगबलेन जीवयित्वा रहसि तया त्वां सङ्गमय्य तवापनयामि निर्वेदम् । (इति राजानं हस्ते गृहीत्वा परिक्रामति।) देवतिलका - (सानन्दम् ।) अहमपि रहस्थानमिहेव सम्पादयामि । (ત્તિ નિન્તિ: સર્વે ) इति चतुर्थोऽङ्कः। - વૈરાગ્યોપનિષદ્ - તે સમયે તૃષ્ણા તેમની કેવી દુર્દશા કરે છે... દાંતોની દઢતાને ઝૂંટવી લે છે. વાળોની કાળાશને આંચકી લે છે. આંખોની જોવાની શક્તિને હરી લે છે. શરીરનું તારુણ્ય પડાવી લે છે. આયુષ્યની દીર્ઘતાને ચોરી લે છે. અને આ બધો વૈભવ લૂંટીને ખૂબ આનંદિત થતી રહે છે. દેવતિલક :- હાય ! અમે તો મોટી આફતમાં પડી ગયા. ઓ મહાયોગી ! કોઈ પણ રીતે અમને બચાવ. અમારા રાજાના વૈરાગ્યને દૂર કરી દે. ગૌરક્ષનાથ :- રાજન્ ! તારા વૈરાગ્યનું બીજ છે તારી પ્રિયતમાં, હું મારા યોગબળથી તેને જીવંત કરી દઉં છું. એકાંતમાં તેની સાથે તારું મિલન કરાવી તારા વૈરાગ્યને દૂર કરી દઉં છું. (આમ કહીને રાજાનો હાથ પકડીને ચાલે છે.) દેવતિલક :- (આનંદ સાથે) હું પણ અહીં જ એકાંતની વ્યવસ્થા કરી દઉં છું. (બધા નીકળી જાય છે.) ઈતિ ચતુર્થ અંક Page #35 -------------------------------------------------------------------------- ________________ * भर्तृहरिनिर्वेदम् - ७१ पञ्चमोऽङ्कः। (ततः प्रविशत्येकान्ते मृतोज्जीविता भानुमती राजा च।) भानुमती - अज्जउत्त, णीसहणित्थामाई मे अङ्गाई। ता अवलम्बसु मम्। (इत्यालिङ्गितुमीहते।) (राजा वारयति ।) भानुमती - (सवैलक्ष्यम् ।) अज्जउत्त !, किं सि परम्मुहो ?' राजा - पराङ्मुखो वा न पराङ्मुखः । भानुमती - मह देहस्फसं पि परिहरन्तो किं ण परम्मुहोसि ?" राजा - नियमाणे मयि भवती प्राणेन वियुज्यते नियतमेव । प्रतिकारमत्र योगादजरामरभावमहमीहे ।।१।। વૈરાગ્યોપનિષદ્ પંચમ અંક (મર્યા પછી ફરીથી જીવીત થયેલી ભાનુમતી અને રાજા એકાંતમાં પ્રવેશ કરે છે.) ભાનુમતી :- આર્યપુત્ર ! મારા અંગોમાં મને ખૂબ જ નબળાઈ લાગે છે, તેથી મને ટેકો આપો. (એમ કહીને આલિંગન કરવા ઈચ્છે છે.) (Aण निवारा रे .) भानुमती (वीलणी usीन):- मार्यपुत्र ! माप डेम पराभुण छो? રાજા :- પરાક્ખ છું કે પરામુખ નથી ? ભાનુમતી :- આપ તો મારા દેહના સ્પર્શનો પણ પરિહાર કરો छो, तो डेम नथी ? રાજા :- ના, હું તો તારી અભિમુખ છું. તારી ઉપેક્ષા નથી કરતો. જો હું મરી જાઉં તો તારા પ્રાણ અવશ્ય છૂટી જવાના છે. માટે તેનો પ્રતિકાર કરવા માટે હું યોગસાધનાથી અજરામરપણું ઈચ્છું છું. १. आर्यपुत्र ! निःसहनिस्थामानि मेऽङ्गानि । तदवलम्बस्व माम्। २. आर्यपुत्र ! किमसि पराङ्मुखः। ३. मम देहस्पर्शमपि परिहरन्किं नु पराङ्मुखोऽसि । ७२ - - भर्तृहरिनिर्वेदम् * ___ भानुमती - (सत्रासमात्मगतम् ।) णूणं में परिच्चइदुकामेण इदं भणिदम् । ता हन्त कधं एस णिवत्ती अदु । भोदु एव्वं दाव। (इति कोपोत्तरलभगुरं राजानं विलोकयति ।) राजा - (आत्मगतम् ।) किं न्वेत एव तरलाम्बुरुहायताक्ष्यास्ते कालकूटकटवः कुटिलाः कटाक्षाः । येषु क्षणं निपतितेषु निमग्नमासीन्मोहान्धकारकुहरे मुहुरेव चेतः।।२।। किञ्चकष्ट एष तरलस्तरुणीनां भावभङ्गुरदृगन्तनिपातः। एष चेन्मनसि लब्धविपाकः किं करिष्यति विवेकवराकः ।।३।। - वैराग्योपनिषद - भानुमती (लययी पोताने 15हे छे.) :- नी, भार त्याग કરવાની તેમની ઈચ્છા છે. તેથી જ આવું કહે છે. તો તેમની એ ઈચ્છાને શી રીતે દૂર કરવી ? ભલે ત્યારે. મારી પાસે તેનો ઉપાય પણ છે. (આમ વિચારીને ગુસ્સાથી ચંચળ કટાક્ષો સાથે રાજાને જુએ છે.) रात (पोताने) :- सीमोनी मांणो यंयम, 5 वी मने લાંબી હોય છે. તેમના આ કુટિલ કટાક્ષો જ કાલકૂટ ઝેર જેવા કડવા હોય છે. એ કટાક્ષો મારા પર પડે એટલે વારંવાર મોહાંધકારમય ગુફામાં મારું મન ડૂબી જતું હતું. मेहुं नहीं - સ્ત્રીઓના હાવ-ભાવથી ચંચળ એવા કટાક્ષનો નિપાત દુઃખમય છે, આફત છે. જો મનમાં એ કટાક્ષનું ફળ મળી જાય, તો બિચારો વિવેક શું કરી શકશે ? એ કટાક્ષોના પ્રભાવે વિવેક ઓગળી જશે, १. नूनं मां परित्यक्तुकामे तद्भणितम् । तद्धन्त ! कथमेष निवर्त्यताम्। भवतु एवं तावत्। Page #36 -------------------------------------------------------------------------- ________________ ૪ હા મર્ક્યુરિનિર્વેવમ્ - - 3 भानुमती - (सानन्दमात्मगतम् ।) अणुऊलो विअ अज्जउत्तो लक्खीअदि। (इति भूयोऽपि स्मितभङ्गुरं निरीक्षते ।) राजा - (नयनं वारयन् ।) अलमतः परं दृग्भङ्ग्या । तामसी सा मसीवृष्टिर्यावदावरणं हृदः। दृग्भङ्गी तावदानङ्गी हारिणी हरिणीदृशः ।।४।। ભાનુમતી - (સાત્ર ) Eા ટ્રેત્ર ! રિસો તે પણ પરિણામો ?" રાના – स्मितैश्चित्रे नेत्रे किमिति कुरुषे किं नु परुषे, कृतं स्निग्धालापैः कृतमथ विलापैरपि कृतैः। - વૈરાગ્યોપનિષદ અને માણસ પશુ જેવો બની જશે. ભાનુમતી :- (આનંદ સાથે પોતાને એવું લાગે છે કે આર્યપુત્ર મારા પ્રત્યે અનુકૂળ થઈ ગયા છે. (આમ સમજીને ફરીથી સ્મિત સાથે ચંચળ રીતે જુએ છે.) રાજા :- (નજર ફેરવીને) બસ, હવે આંખોના ચાળા કરવાની કોઈ જરૂર નથી. સ્ત્રીઓની આંખો હરણ જેવી હોય છે. તેમના કામકટાક્ષો ત્યાં સુધી જ મનોહર લાગે છે, કે જ્યાં સુધી હૃદય પર આવરણ હોય છે. એ આવરણ દૂર થઈ જાય, જ્ઞાન પ્રગટ થઈ જાય, પછી તો એ અંધારા કાજળના વરસાદ જેવા કટાક્ષો ઉદ્વેગ જ આપે છે. ભાનુમતી :- (આંસુઓ સાથે) રે દુર્ભાગ્ય ! આપનો આવો તે કેવો વિચાર ? રાજા :- તું સ્મિતો કરવા સાથે તારી કઠોર આંખોમાં વિકારો કેમ કરે છે ? પ્રેમાળ આલાપોથી પણ સર્યું. અને વિલાપો કરવાનો પણ કોઈ અર્થ નથી. મોટા વૈરાગ્ય સાથે વિષયોની ભયંકરતાથી १. अनुकूल इवार्यपुत्रो लक्ष्यते। २. हा दैव ! कीदृशस्त एष परिणामः । - કર્તૃહનિર્વેવમ્ मयि त्यक्तास्वादे सभयमवसादेन गुरुणा, व्यतिक्रान्ते कामे विफलमिह वामे व्यवसितम्।।५।। સવ aसारम्भा यदि बुद्धिरात्मदमने रम्भापि किं भावभूस्त्यक्तं चेन्मन एव कुण्ठधनुषा कामेन का मेनका ?। हेयत्वेन तनोर्वशीकृतहृदः किं न्यक्कृता नोर्वशी ? चेन्मायैव जिता मनस्यभिमता किं भाविनी भाविनी।।६।। भानुमती - अज्जउत्त ! जइ एव्वं ता जणअस्स व्व दे घरे वि ठिदस्स सुलहं विण्णाणम् । - વૈરાગ્યોપનિષદ્ - ભય પામીને મેં ભોગાસ્વાદનો ત્યાગ કર્યો છે. મારામાંથી કામ રવાના થઈ ગયો છે. હવે હું ભૌતિક સુખ પ્રત્યે પ્રતિકૂળ છું. મને લોભાવવા તું ગમે તેટલા પ્રયત્નો કરે, એ બધા નિષ્ફળ છે. વળી – જો બુદ્ધિ આત્માનું દમન કરવામાં પુરુષાર્થવાળી છે, તો રંભાના હાવ-ભાવોની નોંધ પણ ક્યાંથી લેવાય ? તે આત્મા માટે તો રંભા પણ ભાવશૂન્ય જ છે. કામદેવનું ધનુષ્ય જેના પ્રત્યે કુંઠિત થઈ ગયું છે અને જેના મનને કામ છોડી દીધું છે, તેને મન મેનકા પણ કાંઈ જ નથી. વૈરાગ્યની પરાકાષ્ઠાએ શરીરમાત્ર હેય લાગે, એ સાધક હૃદયને વશ કરી લે, તો શું એ ઉર્વશીનો પણ તિરસ્કાર નહીં કરે ? જો માયાને જ જીતી લીધી છે, તો શું ભાવિની મનમાં સુંદર લાગવાની છે ? અર્થાત વૈરાગીના મનમાં તો રંભા વગેરે સ્વર્ગની અપ્સરાઓ પણ ધૂળ સમાન જ છે. ભાનુમતી :- આર્યપુત્ર ! જો એવું હોય, તો પછી આપ જનક રાજાની જેમ ઘરમાં રહેશો તો ય આપને વિજ્ઞાન સહેલાઈથી મળી १. आर्यपुत्र ! यद्येवं तज्जनकस्येव ते गृहेऽपि स्थितस्य सुलभं विज्ञानम् । Page #37 -------------------------------------------------------------------------- ________________ ખી મસ્તૃહરિનિર્વેતમ્ – राजा - ते ह्यनेकजन्मसंसिद्धा जीवन्मुक्तावस्थया स्थिता जनकादयः । अपक्वकषायाणां तु मादृशां नायं प्रकारः। तेन हि चित्तं गृहादद्य महान्धकूपरूपाद्गुरूपासनयोद्धृतं नः। भूयो नु भूयो भववर्त्मनीदं तत्रैव तन्नैव निपातयिष्ये ।।७।। गृहे सता तु जानतापि मया न सम्यगाचरितुं पारितम् । तथाहिनष्टं नष्टं पश्यदेवेष्टमिष्टं शेषे शेषे नद्धमाशाभिरन्तः। तत्तच्चक्रे कर्म यन्मर्मसन्धीन्दारं दारं दुःखभारं बभार ।।८।। વૈરાગ્યોપનિષદ્ જશે. આપને મન તો વિષયો ધૂળ બરાબર જ છે. વૈરાગ્યમાં આપ નિશ્ચલ જ છો, તો પછી ઘરે રહેવામાં શું વાંધો છે ? - રાજા :- જનક વગેરે તો અનેક જન્મોની સફળ સાધના કરી ચૂક્યા હતાં. અને તે ભવમાં જીવન્મુક્ત અવસ્થામાં રહેલા હતાં. પણ મારા માટે તેમની જેમ ઘરમાં રહેવું ઉચિત નથી, કારણ કે મારી એવી સિદ્ધ અવસ્થા નથી. હજુ મારા કષાયોનો પરિપાક થયો નથી. કષાયો પાકેલા (પીળા) પાંદડા જેવા = નષ્ટપ્રાયઃ કષાયો હોય, ત્યારની વાત અલગ છે. પણ અત્યારે મારી એવી સ્થિતિ નથી. તેથી જ – આજે મેં ગુરુની ઉપાસના કરી અને તેથી મારું મન મોટા અંધારા કૂવા જેવા ગૃહવાસમાંથી ઉઠી ગયું છે. ફરી ફરી તો એ મનને એ જ સંસારમાર્ગમાં નહીં જ પાડું. હું ઘરે હતો ત્યારે તો જ્ઞાન હોવા છતાં પણ હું સમ્યમ્ આચરણ કરી શક્યો ન હતો. તે આ મુજબ મારું જે જે પ્રિય હતું, તેને તેને નષ્ટ થતા જોતો હતો અને તે જોતાની સાથે જ જે જે બાકી રહ્યું હોય તેના પર સ્પૃહાના પાશથી મારું અંતર બંધાઈ જતું હતું. રે... મેં તે તે કાર્ય કર્યું. કે જે મારા મને વીંધી વીંઘીને મારા માથે દુઃખના ડુંગરોને ખડકી દે. भर्तृहरिनिर्वेदम् हा धिक्कष्टम्। तप्तं नैव तपो मया हतधिया, मत्तः प्रतप्ताः परे, कोषा एव धनै ता न च दरी-कोषाः पुनः संश्रिताः। दोषा एव बतार्जिताः शमवता, नीता न दोषा सुखं, व्यामोहोऽभवदच्युतः परमसावाराधितो नाच्युतः।।९।। (તિ પરામુ: પ્રવર્તાતા) भानुमती - किदव ! कहिं परिच्चइअ गमिस्ससि। (इत्युत्तरीयाञ्चले ધારતા) (राजा उत्तरीयं परित्यज्य परिक्रामति । भानुमती धावित्वा पाणी गृह्णाति ।) રાના – (સ્થિત્વા સઢોધમૂ ) સર ! હુરર્થવદુર્ત ! स्नाय्वावनद्धधनवालकरालचर्म – વૈરાગ્યોપનિષદ્ રે...ધિક્કાર થાઓ, કેવી વિડંબણા... હું કેવો મૂર્ખ ! મેં તપ તો કર્યો જ નહીં, ઉલ્ટ મારા કારણે બીજા તપી ગયાં – સંતાપ પામ્યા, મેં તો ધનથી ભંડારોને જ ભરી દીધા, પણ ગુફાઓરૂપી ભંડારોનો આશ્રય ન કર્યો, મેં માત્ર દોષોનું જ અર્જન કર્યું, પણ પ્રશમસુખમાં મગ્ન થઈને જ્ઞાનધ્યાનની મસ્તીમાં રાત્રિ પસાર ન કરી, રે... મારો વ્યામોહ સદા ય અવસ્થિત રહ્યો, પણ મેં આ અંતરાત્મારૂપ નારાયણની આરાધના ન કરી. (આમ કહીને ચાલવા લાગે છે.) ભાનુમતી :- અરે ધૂર્ત ! મને છોડીને ક્યાં જશો, (એમ કહીને ઉત્તરીયનો છેડો પકડી રાખે છે.) (રાજા ઉત્તરીયને છોડીને જતો રહે છે. ભાનુમતી દોડીને હાથ પકડી લે છે.). રાજા (ઉભો રહીને ક્રોધ સાથે કહે છે) :- ઓ અનર્થોથી ભરેલી ! તું તો કેવી અશુચિઓથી ભરેલી છે. સ્નાયુઓથી બાંધેલી, १. ध्याता मुग्धवधूः समाहितधिया नाराधितो धूर्जटिः इत्यपि पाठ। २. कितव ! कुत्र परित्यज्य गमिष्यसि । Page #38 -------------------------------------------------------------------------- ________________ ઓસ્ટ્રીમ કરી કી મર્તૃહરિનિર્વેમ્ o कन्थान्तरस्थितमलान्तरसास्थिमज्ज्ना (ज्ज्ञा) म् । स्तोमस्त्वमस्यथ दुरन्तशतानि यानि त्वय्यापतन्ति कथयामि कियन्ति तानि ? ।।१०।। જિગ્ન गण्डाख्यां न रुजं जिघृक्षति कः, किं स्थूलमांसं कुचं, गर्ते चेन्न कफास्थिचर्मनिचिते वक्त्रे कुतश्चुम्बनम् । भस्त्रा न श्वसनोद्गमागमवती, कायः किमालिङ्ग्यते, कुत्सा चेन्मलमूत्रभाजि नरके, नाय न कार्या कुतः ।।११।। (કૃતિ દસ્તાઝિત્તિ) (માનુમતી વતી રાજ્ઞ: પાયો: પતિ) વૈરાગ્યોપનિષદ્ ઘણા રુંવાટાવાળી, ભયંકર ચામડાની કોઈ કંથા હોય, તેની અંદર મલ-મૂત્ર-હાડકા-મજ્જા વગેરે ભરેલા હોય એવો તું અશુચિનો પૂંજ છે. તારામાં તો જે સેંકડો અશુચિઓ છે તેને હું કેટલી ગણાવું ? વળી– સ્ત્રીને ગુમડાનો રોગ થાય ત્યારે તેના ગુમડાને પકડવાની ઈચ્છા પુરુષના હાથને થતી નથી, તો જે માંસની ગાંઠો જ છે, તેવા સ્તનને સ્પર્શ કરવાની ઈચ્છા કેમ થાય છે ? બંનેમાં કોઈ ફરક તો નથી. સ્ત્રીને શરીરમાં ઘા થયો હોય, તે કફ (રસ, પરુ) હાડકા અને ચામડીથી વ્યાપ્ત હોય, તેને કોઈ પુરુષ ચુંબન કરતો નથી, તો મુખને કેમ ચુંબન કરે છે ? મુખમાં પણ કફ, હાડકા અને ચામડી જ છે. તેથી રસીવાળા ઘા અને મુખ સમાન જ છે. લુહારની ધમણમાં પણ પવન (શ્વાસ) આવ-જા કરે છે. એ ચામડાની કોથળીનું કોઈ આલિંગન કરતું નથી. તો પછી શરીરનું આલિંગન કેમ કરાય છે ? જો મલ-મૂત્રથી ભરેલા નરકની જુગુપ્સા કરાતી હોય, તો નારીની જુગુપ્સા કેમ ન કરવી ? (એમ કહીને હાથ ખેંચીને લે છે.) (ભાનુમતી રડતી રડતી રાજાના પગમાં પડે છે.) મર્તૃહરિનિર્વેલમ્મીની ભીન राजा - (सखेदमात्मगतम् ।) अहो दुरतिक्रमणीयता विषयाणाम् ! इन्द्रियाण्युपलग्रन्थीन्वज्रसारमयं मनः । अकृत्वा विषयातुमेतु को नाम पौरुषम् ? ।।१२।। (વિશ્વા) देवतिलकः अस्ति किञ्चिन्मन्थर इव राजा । तदयमवसः । ( इत्युपसृत्य ।) अतः परमस्तु देव्यै प्रसादः । हन्त, कथमिदमस्याः प्रणयसुखं परिहियते । રાના - (ચરા મોયિત્વા) $€ मनागेवाज्ञानापहृतहृदयालादनकरी, परीपाके मोहं वहति बहुवैरस्यविधुरा । भयं बाला हालाहलबहलमाध्वीकमधुरा, चिरादत्ते यादृक्सुखमथ न तादृक्कथमपि । । १३ ॥ વૈરાગ્યોપનિષદ્' રાજા (ખેદ સાથે પોતાને) અહો, વિષયોનું ઉલ્લંઘન દુઃખેથી કરી શકાય તેવું છે. ઈન્દ્રિયોને પથ્થરની ગાંઠો જેવી અને મનને વજ જેવું કઠોર ન કરે, તો વિષયોને જીતવાનો પુરુષાર્થ પણ કોણ કરી શકે ? (પ્રવેશ કરીને) દેવતિલક :- રાજા કાંઈ ઠંડા પડ્યા હોય એવું લાગે છે. તો આ અવસર છે. (એમ કહીને નજીક જઈને) હવે પછી દેવી પર કૃપા કરો, અરે દેવીના આ પ્રેમસુખને કેમ છોડી દો છો ? રાજા :- (પગ છોડાવીને) જેનું હૃદય અજ્ઞાનથી અપહરણ કરાયેલું છે, તેને સ્ત્રી જરાક આહ્લાદ આપે છે, પણ છેવટે તો સ્ત્રી બહુ વિરસતાથી વિધુર થઈ જાય છે. તે જોવી પણ ગમતી નથી. તેનામાં કોઈ રસ પડતો નથી. તે સ્ત્રી મોહને ધારણ કરે છે. જે મિઠાઈમાં ઝેર નાંખ્યુ હોય, તેના જેવી મધુર છે નારી. એ લાંબા સમયથી જેવો ભય આપે છે, તેવું સુખ તો કોઈ રીતે આપતી નથી. ટૂંકમાં સ્ત્રી Page #39 -------------------------------------------------------------------------- ________________ હ પર્તુરિનિર્વેવમ્ - अपि चधैर्य ध्वंसयति श्रियं कवलयत्युन्मादयत्यान्तरं, पादे पातयति प्रयच्छति रतस्यान्ते च कुत्सामलम् । औन्निद्रयं कुरुते विभाजयति च प्राणोपमैर्बन्धुभिः, सन्धत्ते जरसा युवानमपि तन्नारी क्व नारीयति ?।।१४।। भानुमती - हा ! कहिं गताई ताई ताई परप्परपरवसदाएविलसिदाई ? રના – प्रेयानेष ममागतः प्रियतमेयं मे पुरो वर्तते, दृष्टिः पङ्कजवृष्टिरस्य विसरत्यस्याः स्मितं चामृतम्। प्रेमैतदृढमावयोरिह दवप्रायो वियोगो मना - વૈરાગ્યોપનિષદ્ સુખનું કારણ નથી, પણ ભયાનક દુઃખોનું જ કારણ છે. એટલું જ નહીં – શ્રી ઘેર્યનો વિધ્વંસ કરે છે. લક્ષ્મીનો કોળિયો કરી જાય છે. અંતરમાં ઉન્માદ કરે છે. પોતાના પગે પડાવે છે. તેની સાથે રમણ કર્યા બાદ છેવટે અત્યંત જુગુપ્સા ઉપજાવે છે. ઉજાગરા કરાવે છે. પ્રાણયારા બાંધવોથી વિખૂટા પાડી દે છે. યુવાનને પણ ઘડપણ લાવી દે છે. તે નારી કઈ બાબતમાં શત્રુ જેવી નથી ? ભાનુમતી :- હાય... આપણે પરસ્પર પરવશ થઈને જે વિલાસો કર્યા હતાં, તે કયાં ગયા ? રાજા :- આ મારો પ્રિયતમ આવી ગયો, આ મારી સામે મારી પ્રિયતમા છે. તેની દષ્ટિ જાણે કમળોની વૃષ્ટિ છે. તેણીનું મિત જાણે અમૃતની વર્ષા કરે છે. આવો આપણો દટ પ્રેમ હતો અને તેમાં જે થોડો પણ વિયોગ થયો હતો તે દાવાનળ જેવો હતો. અને આ १. हा ! कुत्र गतानि तानि तानि परस्परपरवशताया विलसितानि ? - મસ્તૃહરિનિર્વે મ્ ા गेते नाशविपाकिनस्तरुणिमव्याधेर्महोपद्रवाः ।।१५।। देवतिलका - राजन् ! कथं यौवनं व्याधिरिति युज्यते ? રાના - શ્રયતામ્ कामं दुर्विषहज्वरं जनयति व्याघूर्णयत्यक्षिणी, गात्राण्यूरुनितम्बगण्डहृदयान्युच्छूनयत्युल्बणम्। तां तां दुर्विकृतिं करोति सुहृदो गाढं व्यथन्ते यया, व्याधिविनमात्मनाशनियतः के ते ग्रहण्यादयः ।।१६।। भानुमती - (संवरणमभिनीय नेपथ्याभिमुखम् ।) हज्जे वासन्तिए, उआणेहि कुमारं तं अग्गदो कदुअ अज्जउत्तस्स मोहं अवणइस्सम् । - વૈરાગ્યોપનિષદ્ – બધાનું ફળ છે વિનાશ. યૌવન એ જ વ્યાધિ છે, તેમાં આ બધા મોટા ઉપદ્રવો છે. દેવતિલક :- રાજન્ ! યૌવન એ વ્યાધિ શી રીતે હોઈ શકે ? રાજા :- સાંભળો, યૌવન કામરૂપી જ્વરને ઉત્પન્ન કરે છે, જેને સહન કરવો દુ:શક્ય હોય છે. યૌવન આંખોને ભમાવીને જાણે તમ્મર લાવી દે છે. સાથળ, નિતંબ, ગાલ, હૃદય વગેરે અંગોને ઉત્કટ રીતે પીડિત કરે છે. યૌવન તો તે તે ગંદી વિકૃતિઓને ઉત્પન્ન કરે છે કે જેનાથી સજ્જનો અત્યંત વ્યથા પામે છે. મંત્રીશ્વર ! યૌવન એ એક એવો વ્યાધિ છે, જેમાં અવશ્ય આત્માનો વિનાશ થાય છે. લોકપ્રસિદ્ધ સંગ્રહણી વગેરે રોગો તો તેની સામે કાંઈ જ નથી. ભાનુમતી :- (થોડું સંકોચાઈને નેપથ્ય તરફ) અરે વાસત્તિકા ! કુમારને અહીં લઈ આવ. તેને આગળ કરીને હું આર્યપુત્રના મોહને દૂર કરી દઈશ. १. हज्जे वासन्तिके, उपानय कुमारं तमग्रतः कृत्वार्यपुत्रस्य मोहमपनेष्यामि । Page #40 -------------------------------------------------------------------------- ________________ મરીન કે ભર્તૃહરિનિવૃતમ્ - (લાભાતમ્।) રૂપિ દુસ્તરમાતિતિ ( प्रविश्य कुमारो मातुः समीपे तिष्ठति ।) भानुमती - ( बालं राज्ञः पुरो धारयित्वा सवाष्पोपरोधम् ।) अज्जउत्त ! केण उण एस बालो रक्खणिज्जो ।' राजा राजा - (वैराग्यशोकशबलमात्मगतम् ।) भावाः सन्त्येवापरे जागरूका यैजयन्ते वावदूका विवेकाः । पुत्रादेव त्राणमेषां कृतं चेत्किं कोऽप्यञ्चेदान्तराञ्जेतुमेतान् ।।१७।। देवतिलकः (વિનોવશ્વ માનમિવ) ટેવ ! ટીયતામત્ર પ્રતિવચનમ્। पारक्यस्य रक्षणे को भारत ? राजा વૈરાગ્યોપનિષદ્ - રાજા :- (પોતાને) આ પણ એવો દરિયો આવી પડશે, જે દુઃખેથી તરી શકાય તેવો છે. (કુમાર પ્રવેશ કરીને માતાની પાસે ઉભો રહે છે.) - ભાનુમતી :- (બાળકને રાજાની પાસે ઉભો રાખીને આંસુ અને વિનંતિભર્યા સ્વર સાથે) :- આર્યપુત્ર ! આ બાળકને કોણ સાચવશે ? રાજા :- (વૈરાગ્ય અને શોક સાથે પોતાને) વિશ્વમાં અનેક ભાવો જાગૃત જ છે, કે જેમનાથી વાચાળ વિવેકો જીતાઈ (=મેળવાઈ) રહ્યા છે. જો પુત્રથી જ તેમનું રક્ષણ થઈ જતું હોય તો તેમને કોણ જીતી (હરી) શકે ? (આશય એ છે કે અંતરમાં વિવેક જાગૃત રહે તેના માટે વૈરાગ્ય વગેરે ભાવો જરૂરી હોય છે. એ ભાવોનું રક્ષણ પુત્ર જ કરે છે. તમે મારા વૈરાગ્યને ડગાવવા પુત્રને આગળ કરો છો. પણ વાસ્તવમાં તો તે જ મારા વૈરાગ્યની રક્ષા કરે છે. પુત્ર તો મારા વૈરાગ્યનું નિમિત્ત છે. જો તમે માળેલો બાધક જ મારા વૈરાગ્યનો સાધક બનતો હોય, તો મારા વૈરાગ્યને પરાસ્ત કરવા કોણ સમર્થ છે ?) દેવતિલક (જોઈને, જાણે આનંદ સાથે) :- રાજન્ ! દેવીને ઉત્તર આપો. રાજા ઃ- જે મારું નથી તેને સાચવવાની જવાબદારી મારી નથી. . આર્યપુત્ર ! તેન પુનરેપ વાર્તા રાળીયા) भर्तृहरिनिर्वेदम् जन्तोः प्रत्यय एष यन्मम सुतः सम्पद्यते तत्कुतः, साक्षिण्यात्मनि तत्परेण जनितं देहेन देहान्तरम् । प्राक्कालेऽपि सतो भवेदपि कुतो जन्यत्वमप्यात्मनः, कस्मान्नित्यनिवृत्त एष जनको जायेत कायेतरः । । १८ ।। अस्तु वात्मनिष्ठ एवायं जन्यजनकभाव:, તાપ विश्वं शश्वदेवरक्ष्यं न रक्ष्यं दैवारक्ष्यं वस्तु केनापि किञ्चित् । शम्भुं हित्वा सर्वसत्त्वावितारं मार्कण्डेयं नन्दिनं यो जुगोप । । १९ ।। देवतिलकः (વાનું નિર્રિશ્ય) દા, ટમેતસ્યા आहूपान्तविसृमरसुखस्नेहसन्दहलोल ज्योतमुपगतस्याङ्कमारोपितस्य । વૈરાગ્યોપનિષદ્' જીવ એવું સમજે છે કે આ મારો દીકરો છે. પણ એવું ક્યાંથી ઘટી શકે ? જીવ તો માત્ર સાક્ષી હતો અને જીવથી અન્ય એવા શરીરે બીજા શરીરને જન્મ આપ્યો છે. જીવ તો પહેલા પણ વિધમાન જ હતો. તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ શકે ? જે નિત્ય નિવૃત્ત છે, શરીરથી ભિન્ન છે, તે જનક પણ શી રીતે બની શકે ? આમ છતાં આ વાત તમે સ્વીકારી ન શકો અને જીવ જ જન્મ-જનક બને છે એમ માની લો, તો પણ– સમગ્ર વિશ્વનું રક્ષણકર્તા દેવ (નસીબ) જ છે. જેને દૈવ બચાવી નથી શકતું, તેને કોઈ પણ બચાવી શકતું નથી. એક માત્ર શંભુ જ સર્વ જીવોનો રક્ષણકર્તા છે. કે જેમણે માર્કડેય નન્દીની રક્ષા કરી હતી. તેમના સિવાય કોઈ બચાવનાર નથી. દેવતિલક (બાળકને બતાવીને) :- ઓહ, બિચારો કુમાર... કેવા દુઃખોમાં પડી ગયો. અંતરમાં સુખ અને સ્નેહ પ્રસરી રહ્યા હોય, તેના સંદોહથી રોમાંચની સ્પંદનાઓ થઈ રહી હોય, વસ્ત્રો ફરકી રહ્યા હોય, કુમાર Page #41 -------------------------------------------------------------------------- ________________ - ભર્તુહરિનિર્વે હું देवतिलका - राजन् ! प्राधान्यतः स्वर्गसुखहेतवः पुत्रा इति तानाद्रियन्ते महान्तः। {ના છે . પર્ટુરિનિર્વેવમ્ - केलीलम्बामलकपटली पाणिनोन्नीय धूलीનિતં હથવસનશા યમુન્નાર્નીત્વ: ?Wારના राजा - (आत्मगतम् ।) कस्य नामैतादृशानि ललितान्यकुशीभवन्ति હૈયા (પ્રારા ) મન્નિન્ ! क्षणिकादाविलीभावाभावादेवंविधादपि। निर्मलस्यात्मनः किं स्यादर्पणस्येव फूत्कृतात् ।।२१।। अपि चस्त्रीव्रणान्नधरे रक्तरेताक्लेदोद्गते च्युते। किमावनाहितश्रद्धाः पुत्रे बद्धादराः कुतः ?।।२२।। - વૈરાગ્યોપનિષદ્ દોડીને આવી ગયો હોય, તેને ખોળામાં બેસાડી દીધો હોય, કીડા કરતા લાંબા થઈ ગયેલા વાળને હાથથી સરખા કરીને, ધૂળથી ખરડાયેલું એવું આ કુમારનું મુખ પોતાના વાના છેડાથી કોણ લૂછશે ? ઓહ.. હવે આ કુમાર પિતૃસુખથી તદ્દન વંચિત થઈ જશે. રાજા (પોતાન) - દીકરાની આ ચેષ્ટાઓ રાગીના હૃદયનો જ કબજો લઈ શકે. વૈરાગીના હૃદય પર આ લલિતો અંકુશરૂપ બની શકતા નથી. (પ્રગટ કહે છે) મંત્રી ! આવા ભાવો ક્ષણિક છે, રાગાદિથી મિશ્રિત પણ છે. પણ જેનો આત્મા નિર્મળ છે તેના પર તેની શું અસર થઈ શકે ? જેમ અરીસા પર ફૂંક મારવાથી કોઈ અસર થતી નથી. તેમ પુત્રની મનમોહક ચેષ્ટાઓથી પણ વૈરાગીને કોઈ ફરક પડતો નથી. વળી - જે સ્ત્રીના વ્રણ (ગુમડાં જેવી અતિ બીભત્સ એવી યોનિ) માંથી બહાર આવ્યો છે, શુક્ર અને શોણિતના અશુચિ-કાદવમાંથી ઉદભવ પામ્યો છે, જે નશ્વર છે, તેના રક્ષણમાં લોકો કેમ અભિલાષા કરે છે ? એવા યુગમાં લોકોને કેમ અતિ સ્નેહ જાગે છે ? चिराचीणैर्दुःखैः समुदयति यन्नाशनियतं, तदाशङ्कादुःखैः स्थितमपि चिरं यद्यथयति। विनाशे दुःखानां विधिरहह ! यत्तत्र विदुषां, सुखे स्वर्गादौ चेद्रतिरतितरां नापदि कुतः ।।२३।। अत एव कियन्ति दुःखदुर्दिनानि कियती सुखखद्योतिकेत्युदाहरन्ति महान्तः । अपि चब्रह्मानन्दघनाम्भोधेः कणाः स्वाप्रमुखं सुखम् । – વૈરાગ્યોપનિષદ્ - દેવતિલક :- રાજન ! પ્રાધાન્યથી પત્રો સ્વર્ગના સુખના હેતુ છે. માટે મહાપુરુષો તેમનો આદર કરે છે = તેમના પર ખૂબ સ્નેહ રાખે છે. રાજા :- લાંબા સમય સુધી દુ:ખોને સહન કર્યા પછી જેનો ઉદય થાય છે. જેનો વિનાશ નિશ્ચિત છે. અરે, હજી એનો વિનાશ ન થયો હોય, તો પણ તેના વિનાશનો ભય જ દુઃખોના ડુંગરો જેવો બની જાય છે. ચિરકાળ સુધી વ્યથાકારી બને છે. અને વિનાશ પામે ત્યારે જે દુ:ખોનો વિધાતા થાય છે. એવા સ્વર્ગ, સમૃદ્ધિ વગેરેમાં જો બુદ્ધિશાળીઓ રતિ કરતા હોય, તો આપત્તિમાં રતિ કેમ કરતા નથી ? વાસ્તવમાં તો સ્વર્ગ વગેરે અને આપત્તિ તુલ્ય જ છે. માટે જ મહાપુરુષો કહે છે કે દુ:ખના દુર્દિનો (વાદળો ઘેરાયેલા હોય, એવા અંધારા દિવસો) ઘણા હોય છે. અને આગિયાના ચમકારા જેવા સુખો થોડા જ હોય છે. વળી બ્રહ્માનંદઘન એ દરિયા જેવો છે, અને સ્વર્ગ વગેરેનું સુખ એ Page #42 -------------------------------------------------------------------------- ________________ - મર્ક્યુરિનિર્વેદ્રમ્ . હા મર્ક્યુરિનિર્વેદમ્ - क्षुद्रायास्मै न किं तस्मै हा स्पृहामावहाम्यहम् ?।।२४ ।। देवतिलका - हा कष्टम् ! राजाश्रितानां सम्पदादीनां का प्रकार:? રાના – अन्यं कञ्चिदुपाश्रयन्तु पुरुषं भोगोन्मुखं सम्पदा, कामक्रोधमदापदानि भवतां भूयांसि मामुज्झतः। (अञ्जलिं बबा ।) क्षन्तव्यं गुरुदैवतद्विजगणैः श्रौतान्निदेशादहं, विज्ञानेन विकृष्य निष्ठुरतरं नीये परब्रह्मणि ।।२५।। देवतिलका - राजन् ! एवमकिञ्चनस्य ते शरीरभरणमपि दुर्घटम् । - વૈરાગ્યોપનિષદ્ - તેના કણિયા જેવું છે. સ્વર્ગના ક્ષુદ્ર સુખ માટે હું સ્પૃહા રાખું, અને બ્રહાનંદના પરમ સુખ માટે ન રાખું, એ તો કેટલી શોચનીય વાત છે. દેવતિલક :- હાય... રાજાને આશ્રિત સંપત્તિઓનું હવે શું થશે ? રાજા :- મારી સિવાય જે પુરુષ હોય, કે જે ભોગાભિલાષી હોય, તેનો સંપત્તિઓ આશ્રય કરે. મને હવે ભોગોમાં કોઈ રસ નથી. એટલે મારે સંપત્તિઓને સાચવવાનું કોઈ પ્રયોજન નથી. કામ, ક્રોધ, મદ વગેરે આપના ઘણા પદો (આપત્તિઓ ?) મને છોડી દો. મારે ઘન-સંપત્તિઓનું પણ કામ નથી અને કામાદિ દોષોરૂપી વિપત્તિઓનું પણ કામ નથી. મારે તો એક માત્ર પરબ્રહ્મનું પ્રયોજન છે. (હાથ જોડીને) મારા વડીલો, દેવતાઓ અને બ્રાહ્મણોના ગણો મને ક્ષમા કરો. હું શાસ્ત્રના નિર્દેશથી વિજ્ઞાન દ્વારા મારા આત્માને નિષ્ફરપણે ખેંચી કાઢીને પરબ્રહ્મની દિશામાં દોરી જાઉં છું. દેવતિલક :- રાજન ! આ રીતે તમે ત અકિંચન થઈ જશો. તો પેટ પણ નહીં ભરી શકો. કપડાં, મકાન વગેરે દ્વારા શરીરનો નિર્વાહ પણ નહીં કરી શકો. રના – स्वच्छन्दाटनमात्रतः परगृहान्नानारसान्नादनं, कन्थाकोमलसंस्तरस्तरुघनच्छायासु वासक्रिया। अश्रान्तिः सुखसञ्चरेण रुचितः शीतातपोपासनं, देहे यत्सुखमस्ति शान्तिसुलभं गेहे सतस्तत्कुतः ?।।२६।। अपि च। अलमस्य भरणायासेन । पश्यआयुः कोऽपि कणो महारयवहानेहोमयस्त्रोतसस्तत्सम्बन्धमिदं वपुर्बत ! गतप्रायं मया लक्ष्यते। एतत्तिष्ठति नाम तिष्ठतु पलं गच्छत्यलं गच्छतु, स्वात्मा केवलमेष निर्भरसुखाश्लेषः स्फुरन्नस्तु नः।।२७।। - વૈરાગ્યોપનિષદ્ – રાજા :- હું સ્વતંત્રપણે વિચરણ કરીને બીજાના ઘરોમાંથી અનેક રસોવાળા અન્નનું ભોજન કરીશ. કોથળા જેવી કોમળ શય્યામાં સૂઈ જઈશ. વૃક્ષની છાયામાં નિવાસ કરીશ. મને થાકનો અનુભવ નહીં થાય. હું સુખેથી સંચરણ કરીશ (અથવા તો હું સુખદાયક રસ્તા દ્વારા ગમન કરીશ, તેથી મને થાક નહીં લાગે.) હું મારી રુચિપૂર્વક ઠંડીગરમીને સહન કરીશ. આ રીતે મારા શરીરમાં મને પરમ સુખનો અનુભવ થશે. એ સુખ પ્રશમ દ્વારા જ સુલભ છે. ઘરમાં રહીને એ સુખની પ્રાપ્તિ ક્યાંથી થઈ શકે ? વળી શરીરનું ભરણપોષણ કરવાનો કોઈ અર્થ નથી, જુઓ - કાળનો મોટો પ્રવાહ ધસમસતા વેગથી વહી રહ્યો છે. આયુષ્ય એ પ્રવાહમાં એક કણમાત્ર છે. અને આ શરીર તે આયુષ્યના આધારે રહ્યું છે. આવું શરીર તો જાણે જતું જ રહ્યું છે, (વિનષ્ટ થઈ ગયું છે.) એવું મને લાગે છે. જો એ શરીર ટકતું હોય તો ભલે ક્ષણવાર ટકી જાય, અને જો જતું રહેતું હોય, તો ભલે જતું રહે. જેમાં નિરુપમ સુખનો આશ્લેષ Page #43 -------------------------------------------------------------------------- ________________ भर्तृहरिनिर्वेदम् દ तथापि - यामीमाज्ञां हा वयं भावयन्तो भोगैस्त्याज्या एव राज्यादिभिश्चेत् । न त्यज्यन्ते वञ्चयन्तः स्वयं ते कस्मादेवं तावदस्माभिरेव ।। २८ ।। साभिनिवेशं चाकलय । चित्रं चित्रमरङ्गवर्तिकमिदं निर्मित्तिकं शिल्पिनः, सङ्कल्पस्य विकल्पनैर्विरचितं चिद्व्योमपट्टे जगत् । दीर्घस्वप्नमिदं वदन्ति सुधियः केऽपीन्द्रजालं पुनः, प्रोचुः केचिदथान्तरिक्षनगरीमेवापरे मेनिरे । । २९ । । गोरक्षः साधु वत्स, साधु । सर्वानपि निर्वाणशालिनो जीवानવૈરાગ્યોપનિષદ્ છે એવો કેવળ મારો આત્મા જ સ્કુરાયમાન રહો, શરીર પર મને કોઈ જ પ્રતિબંધ નથી. છતાં પણ મૃત્યુ યમરાજની આજ્ઞારૂપ છે. એનું હું પરિભાવન કરું છું. અને મને લાગે છે, કે જો રાજ્ય વગેરે ભોગો મને છોડી જ દેવાના હોય, તો એવા છેતરામણા ભોગોને હું સ્વયં જ કેમ ન છોડી દઉં ? બરાબર ભારપૂર્વક સમજી લો સંકલ્પ એક શિલ્પી જેવો છે. તેણે રંગ અને પીંછી વિના, પૃષ્ઠભિત્તિ વિના જ્ઞાનરૂપી આકાશપટ પર આ જગતનું વિચિત્ર ચિત્ર દોર્યું છે. બુદ્ધિશાળીઓ તેને લાંબુ સપનું કહે છે. સ્વપ્ન અલ્પ સમયમાં સમાપ્ત થાય છે અને આ વિશ્વનું ચિત્ર થોડા લાંબા સમયે સમાપ્ત થાય છે, એટલો જ એ બેમાં ફરક છે. બાકી તો એ બંને મિથ્યારૂપ હોવાથી સમાન જ છે. કેટલાક તેને ઈન્દ્રજાળ કહે છે. અન્યોએ તો તેને વાદળાઓના આકારોથી બનેલી આકાશનગરી જ માની છે. ગોરક્ષનાથ :- શાબાશ, શાબાશ, વત્સ ! મોક્ષમાર્ગના પથિક ६८ भर्तृहरिनिर्वेदम् तिशय्य वर्तसे । मन्त्रिन् ! अलमनेनानिवर्तनीयनिवर्तनेन । अभिषिच्यतामयं राज्ये राजपुत्रः । मयापि राज्ञा सह एतद्रक्षापक्षपातिनैव स्थेयम् । देवतिलकः (નિશ્વસ્થા) યાવિશતિ માવાન્ (भानुमती शोकविकलं परिदेवते ।) गोरक्षः - देवि ! अस्ति ते भूयः स्वामिनोऽमृतीकरणसमये સમાન: (રાખાન પ્રતિ) રાનન્ ! દ્રિ તે સૂયઃ પ્રિયમુરોમિ રાના - ભાવનું ! વ્રત: પરપિ પ્રિયર્માન્ત ? ગોરક્ષક - તથાપીતમસ્તુ साधोः सिध्यतु कार्यमृध्यतु चिरं राजा प्रजारञ्जनाल्लक्ष्मीरक्षतपक्षपातमधुरा भूयादुदारात्मनाम् । વૈરાગ્યોપનિષદ્ એવા બધા જીવોમાં તું ચઢિયાતો છે. મંત્રી ! હવે રાજા પાછો ફરવાનો નથી, માટે તેને પાછા ફેરવવાનો પ્રયત્ન કરવો વ્યર્થ છે. આ રાજપુત્રનો રાજ્યાભિષેક કરી દો. હું પણ રાજા સાથે તેની (?) રક્ષાનો પક્ષપાતી થઈને રહીશ. દેવતિલક :- (નિસાસો નાંખીને) જેવો ભગવંતનો આદેશ. (ભાનુમતી શોકથી વિવશ બનીને વિલાપ કરે છે.) ગોરક્ષ :- દેવી ! હું તને ફરીથી જીવંત કરીશ ત્યારે તને સ્વામિનો સમાગમ થશે. (રાજાને) રાજન્ ! ફરી હું તને શું પ્રિય કરું ? તારા પર શું ઉપકાર કરું ? રાજા :- ભગવંત ! બ્રહ્માનંદની મસ્તીમાં હું ઝૂમી રહ્યો છું. આનાથી પણ વધુ શું પ્રિય હોઈ શકે ? ગોરક્ષ :- તો પણ હું આવા આશીર્વાદ આપું છું – સજ્જનનું કાર્ય સિદ્ધ થાઓ. રાજા પ્રજાને આનંદિત કરવા દ્વારા સમૃદ્ધિ પામો. ઉદાર જીવોની સંપત્તિ અખંડ બનો, તે સંપત્તિ મધુર સુખ દેનારી થાઓ. તારા જ્ઞાનના અપગમ માટે (તારો વૈરાગ્ય Page #44 -------------------------------------------------------------------------- ________________ ભર્તૃહનિર્વેતમ્ છે . પર્ટુરિનિર્વેવમ્ - - દુe त्वद्बोधापगमागतादथ सुहृत्सात्सदार्पणैरस्मिन्हारिहरी परीक्षितगुणा क्रीणातु गीगौरवम् / / 30 / / (ત નિબ્રાન્ના: સર્વે) इति पञ्चमोऽङ्कः। समाप्तश्चायं ग्रन्थः। - વૈરાગ્યોપનિષદ્ દૂર કરવા માટે) આવેલા મિત્રવર્ગ સાથે તારો જે વાર્તાલાપ થયો. તેમાં જે સુંદર અર્થોનું અર્પણ થયું. ગુણોની પરીક્ષા કરનારી આ હરિહરોપાધ્યાયની વાણી ગૌરવ પામો. (બધા નીકળી જાય છે.) ઈતિ પંચમ અંક આ ગ્રંથ સમાપ્ત થયો. ઇતિ ચરમ તીર્થપતિ કરૂણાસાગર શ્રીમહાવીરસ્વામિ ભગવાનના શાસનમાં સદ્ગુરુઓની કૃપાથી વીર સંવત્ ૨૫૩૫માં વિરમગામ નગરે તપાગચ્છીય આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમ-ભુવનભાનુ-પાહેમચન્દ્રસૂરીશ્વર-શિષ્ય આચાર્યવિજયકલ્યાણબોધિસૂરિસંસ્તુત શ્રીહરિહરોપાધ્યાયકૃત ભર્તુહરિનિર્વેદ નાટકના ભાવાનુવાદરૂપ વૈરાગ્યોપનિષદ્