Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
। कोबातीर्थमंडन श्री महावीरस्वामिने नमः ।।
।। अनंतलब्धिनिधान श्री गौतमस्वामिने नमः ।।
।। गणधर भगवंत श्री सुधर्मास्वामिने नमः ।।
।। योगनिष्ठ आचार्य श्रीमद् बुद्धिसागरसूरीश्वरेभ्यो नमः ।।
। चारित्रचूडामणि आचार्य श्रीमद् कैलाससागरसूरीश्वरेभ्यो नमः ।।
आचार्य श्री कैलाससागरसूरिज्ञानमंदिर
पुनितप्रेरणा व आशीर्वाद राष्ट्रसंत श्रुतोद्धारक आचार्यदेव श्रीमत् पद्मसागरसूरीश्वरजी म. सा.
जैन मुद्रित ग्रंथ स्केनिंग प्रकल्प
ग्रंथांक :१
जैन आराधना
न
कन्द्र
महावीर
कोबा.
॥
अमर्त
तु विद्या
श्री महावीर जैन आराधना केन्द्र
शहर शाखा
आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर कोबा, गांधीनगर-श्री महावीर जैन आराधना केन्द्र आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर कोबा, गांधीनगर-३८२००७ (गुजरात) (079) 23276252, 23276204 फेक्स : 23276249 Websiet : www.kobatirth.org Email : Kendra@kobatirth.org
आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर शहर शाखा आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर त्रण बंगला, टोलकनगर परिवार डाइनिंग हॉल की गली में पालडी, अहमदाबाद - ३८०००७ (079)26582355
-
-
-
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક
મનને વિસા મુળ સહિત ગુજરાતી ભાષાંતર.
દ્વારકા પુસ્તક પ્રસારક મંડળીએ
છપાવી પ્રસિદ્ધ કર્યો.
L
મુંબઈ. “ગુજરાત પ્રીટીંગ પ્રેસમાં છા
સંવત ૧૮૪૩
ઈસ્વીસન ૧૮૮૭.
કિસ્મત આઠ આના
આ પુસ્તક છપાવવાનો હક (સને ૧૮૬૭ ના ર૫ મા
આકટ પ્રમાણે નોધાવ્યો છે?
IN
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
S:
=
*
:- .
--
-
=
=
= એ
=
અર્પણ પત્રિકા
જw -
રાજેશ્રી બાકરલાલ અમરજી
મજમુદાર એજંટ (દ્વારકા) વક સાહેબ આપના તરફથી આ મંડળીને શરૂયાત : શા માં એગ્ય ઉત્તેજન મળેલ છે. એટલું જ નહી પણ
* આ ગ્રંથ છપાવિ પ્રસિદ્ધ કરવામાં આપે તન મન ! ન અને ધનથી મદદ કરી છે તેથી આ ગ્રંથ આપને હ અર્પણ કરીયે છીયે અને અમને આશા છે કે બીક આપ સ્વીકારશે.
- દ્વારકા પુસ્તક પ્રસારક મંડળી.
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
॥ भामिनीविलासः॥ મૂળસહિત ગુજરાતી ભાષાંતર.
दिगन्ते श्रूयन्ते मदमलिनगण्डाः करटिनः करिण्यः कारुण्यास्पदमसमशीलाः खलु मृगाः ॥ इदानीं लोकेऽस्मिन्ननुपमशिखानां पुनरयं नखानां पाण्डित्यं प्रकटयतु कस्मिन्मृगपतिः ॥१॥
અર્થ–મોટા મમ્મત્ત હાથીઓ દિશાના છેડામાં છે, હા. થણીઓ દયાનું પાત્ર છે અને મગ કાંઇ બાબરીઆ કહેવાય નહી. ત્યારે હવે તીક્ષ્ણ ધારવાળા નખોનું પરાક્રમ સિંહે કૈના પર બજાવી દેખાડવું. ૧
पुरा सरसि मानसे विकचसारसालिस्खलत्परागसुरभीकते पयसि यस्य यातं वयः॥ स पल्वल जलेऽधुना मिलदनेकभेकाकुले मरालकुलनायकः कथय रे कथं वर्तताम् ॥२॥
અર્થ–ખીલેલા કમળની પંક્તિના પરાગથી સુગંધી થએલા માનસ સરોવરમાં જેણે પ્રથમ અવસ્થા કાઢી તે રાજહંસ, અનેક દેડકાથી ભરપુર ખાબોચીઆના પાણીમાં કેવી રીતે વરતી શકે? ૨
तृष्णालोलविलोचने कलयति प्राची चकोरीगणे मौनं मुंचति किंच कैरक्कुले कामे धनुर्धन्वति ॥ माने मानवतीजनस्य सपदि प्रस्थातुकामेऽधु
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
ना धातः किंनु विधौ विधातुमुक्ति
કન્વરઃ ॥ા
અર્થ-તૃષ્ણાથી ચપળ નેત્રવાળી ચકારી પૂર્વે દિશા સામુ જી વેછે, કમળા ખીલે છે, કામદેવ પેાતાનુ ધનુષ સજ કરેછે અને માનવતી સ્ત્રીનું માન જવાની તઇયારીમાં છે, એવામાં હું વ તને આ વરસાદના આડંબર કરવા શું ચાગ્ય છે? ૩
अयि दलदरविन्द स्यन्दमानं मरन्दं तव किमपि लिहन्तो मञ्जु गुञ्जन्तु भृंगाः ॥ दिशि क्षस्तावकीनं विवृण्वन् परिमलमयमन्यो ગન્ધવાહઃ ॥૪॥
અર્થ-અરે ખીલતાં કમળ, તારા અવતા મકરંદ (પુષ્પરસ ) ની જરા લેજત લેતા ભમરા કાંઇ થોડા ગુજારવ ખુશીથી કરે છે? પણ દરેક દિશામાં તારા સુગંધને ફેલાવનાર નિષ્કારણુ બાંધવ તા પવન છે. ૪
समुपागतवति दैवादवहेलां कुटज मधुकरे माऽगाः ॥ मकरन्दतुन्दिलानामरविन्दानामयं महा
માન્યઃ॥ો
અર્થ-ડે કુટજના વૃક્ષ, દૈવયેગથી તારી પાસે આવેલા ભમરાનું તું અપમાન નહીં કર. કારણ કે મકરથી ભરેલા કમલના આ (ભમરે) માટા માનીતા છે. ૫
तावत्कोकिल विरसान्यापय दिवसा
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
निवसन् ॥ यावन्मिलदलिमालः कोऽपि रसालः समुल्लसति ॥६॥
અર્થ-હે કોયેલ, ત્યાં સુધી તું કઈ જંગલમાં રસ વગરના દહાડા કાઢ, કે જ્યાં સુધી ભ્રમરેથી ભરપૂર કેઈ આંબો પિતાની મંજરીથી ખીલ્યો નથી. ૬
कमलिनि मलिनीकरोषि चेतः किमिति बकैरव हेलिताऽनभिज्ञैः ॥ परिणतमकरन्दमार्मिकास्ते जगति भवन्तु चिरायुषो मिलिन्दाः ॥७॥
અર્થ હે કમલિની, તારા ગુણોથી અજાણ બગલાએ તારો તિરસ્કાર કર્યો છે એટલા ઊપરથી દિલગીર થવાનું નથી; કારણ કે તારા પાકા રસના સ્વાદને જાણનારા ભમરાઓ હજુ ચિરણ
नितरां नीचोऽस्मीति त्वं खेदं कूप मा कदापि कृथाः ॥ अत्यन्तं सरसहृदयो यतः परेषां गुणगृहीतासि ॥८॥
અર્થ-હે કુવા, હું ઘણે નીચો છું એ ખેદ તારે કદી પણ કરે નહીં. કારણ કે તે અત્યંત રસ (પાણી) સહિત ગડદય, વાળો અને બીજાના ગુણે (રાંઢવાં) ને ગ્રહણ કરનાર છે. ૮
येनामन्दमरन्दे दलदरविन्दे दिनान्यनायिषत ॥ कुटजे खलु तेनेहा तेने हा मधुकरेण कथम् ॥९॥
અર્થઘણા રસથી ભરપૂર ખીલેલા કમળમાં જેણે દહાડા કા
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४
ઢયા છે, તે ભમરાને, અપસાસ છે કે આ કુટજના ઝાડમાં ઈ
ચ્છા કેમ થઇ. ૯
अयि मलयज महिमाऽयं कस्य गिरामस्तु विषयस्ते ॥ उरतो यद्गरलं फणिनः पुष्णासि परिमलोहारैः ॥१०॥
અર્થ-૩ મલયાગર, આ તારા મહિમા કાનાથી વર્ણવી શકાય ? કારણ કે ઝેરી સર્પોને પણ તું તારા સુગંધથી પાષણ
रे छे. १०
पाटीर तव पटीयान्कः परिपाटीमिमामुरी कर्त्तुम् ॥ यत्पिंषतामपि नृणां पिष्टोऽपि तनोषि परिमलैः पुष्टिम् ॥११॥
• अर्थ-डे यांन, या तारी रीत धारण श्वाने आए। डिम्भત ધરાવી શકે છે ? કારણ કે તને પીસનારા માણસને પણ તારા સુગંધથી તુ’ પુષ્ટિ આપે છે. ૧૧
नीरक्षीरविवेके हंसालस्यं त्वमेव तनुषे चेत् ॥ विश्वस्मिन्नधुनान्यः कुलवतं पालयिष्यति कः ॥ १२ ॥
અથૅ-હે હુંસ, દુધ અને પાણી જુદું કરવામાં તુજ જો આ-. ળસ કરીશ તા આ જગતમાં હાલ બીજો કાણુ પાતાના કુળનું વ્રત પાળશે ? ૧૨
उपरि करवालधाराकाराः क्रूरा भुजंगमपुंगवाः ॥ अन्तः साक्षाद्राक्षादीक्षागुरवो जयन्ति केऽपि
जनाः ॥ १३ ॥
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
અર્થ-ઉપરથી તા તરવારની ધાર સમાન, ક્રૂર સર્પ સરખા અને અંદરથી તા સાક્ષાત્ દ્રાક્ષા (ધ્રાખ) ને દીક્ષા દેવામાં ગુરૂ સરખા પણ કેટલાએક માણસા વરતે છે. ૧૩
स्वच्छन्दं दलदरविन्द ते मरन्दं विन्दन्तो विद धतु गुञ्जितं मिलिन्दाः ॥ आमोदानथ हरिदन्तराणि नेतुं नैवान्यो जगति समीरणात्प्रवीणः ॥ १४ ॥
અર્થ હૈ ખીલતા કમળ, તારા મુકરને જાણનારા ભમરા, મરજીમાં આવે તેમ ગુજારવભલેકરે, પણ તારા સુગધને ગામેરદિશામાં પઢાંચાડનાર પવન વિના ખીજો ક્રાઇ પ્રવીણ નથી. ૧૪ याते मय्यचिरान्निदाघमिहिरज्वालाशतेः शुष्कतो गन्ता कं प्रति पान्थसन्ततिरसौ सन्तापमाला कुला ॥ एवं यस्य निरन्तराधिपटलैर्नित्यं वपुः क्षीयते धन्यं जीवनमस्य मार्गसरसो धिग्वारिधीनां जनुः ॥१५॥
અથૅતુ જ્યારે ઉનાળાના સૂર્યના સખત કિરણાથી સુકાઈ જઇશ, ત્યારે તસથી અકળાએલા મુસાફરી કયાં જશે ? એવી રીતે નિરંતર ચિંતાથી જેનું શરીર ક્ષીણ થાય છે, એવા રસ્તા ઉપરના તળાવનું જીવતર ધન્ય છે, અને સમુદ્રના જન્મને ધિક્કાર છે. ૧૫
आपेदिरेऽम्बरपथं परितः पतंगा भृंगा रसालमुकुलानि समाश्रयन्ते ॥ संकोचमञ्चति सरस्त्वयि दीनदीने मीनो नु हन्त कतमां गतिमभ्युपैतु ॥ १६ ॥
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ-ડે તળાવ, તું જ્યારે સુકાઇ જવા લાગેછે, ત્યારે પક્ષી આ ચામેર આકાશમાં ઉડી ગયાં અને ભમરાઓ આંબાના મે રના આશ્રય લેવા લાગ્યા, પણ ગરીબ બીચારા માછલાંની શીવલે થશે? ૧૬
मधुप इव मारुतेऽस्मिन् मा सौरभलोभमम्बु जिनि मंस्थाः ॥ लोकानामेव मुदे महितोऽप्यात्मामुनार्थितां नीतः ॥१७॥
અર્થહૈ કમળ, ભમરાની માફક આ પત્રનમાં પણ તુ સુગધના લાભ ન માન, કારણ કે આ પવન જે તારી પાસે સુગ ધ લેવા આવે છે. તે તા ફકત લોઢાના આનંદને માટેજ પેાતાના પૂજ્ય આત્માને પ્રાર્થનાના પાત્ર કરે છે. ૧૭
गुञ्जति मञ्जु मिलिन्दे मा मालति मौनमुपं यासीः ॥ शिरसा वदान्यगुरवः सादरमेनं वहन्ति સુતવઃ ॥૩વા
અર્થ—à માલતિ, મધુર ગુંજાર કરનારા ભમરાને જોઈ તુ ઞાન ધારણ ન કર. કારણકે ઉદાર દિલના દેવ વૃક્ષો પણ આ ભમરાને માથા ઊપર ચડાવે છે. ૧૮
यैस्त्वं गुणगणवानपि सतां द्विजिहैरसेव्यतां नीतः ॥ तानपि वहसि पटीरज किं कथयामस्त्वदीय મૌન્નત્યમ્ ॥૧૬॥
અર્ચ−હે ચંદન, તું અનેક ગુણ સંપન્ન છતાં જે સના સહવાસથી સત્પુરૂષને ન સેવવા લાયક થઇ પડયા છે તે સૌને
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તું ધારણ કરે છે ત્યારે હવે તારી મેાટાઇની અમે શી પ્રશંસા
કરીએ. ૧૯
गाहितमखिलं गहनं परितो दृष्टांश्च विटपिनः सर्वे ॥ सहकार न प्रपेदे मधुपेन भवत्समं जगति ॥ २०॥
અર્થએ આંબા આ ભમરા આખા વનમાં ફ્રી વચ્, અને સર્વ વૃક્ષાને પુછી ચુકચા પણ તારા સમાન ઢાઈ મળ્યું नहीं. २०
अपनीतपरिमलान्तरकथे पदं न्यस्य देवतरुकुसुमे ॥ पुष्पान्तरेऽपि गन्तुं वाञ्छसि चेद्रमर धन्योऽसि ॥२१॥
અર્ધું–હુ ભમરા, જેના સુગંધથી બીજા પુષ્પા ઢંકાઈ જાય છે, એવા કલ્પવૃક્ષના ફુલમાં પગલુ મુકી બીજા ફુલની અંદર જાવાનું તું મન કરે છે તે તેને ધન્ય છે. ૨૧
टिनि चिराय विचारय विन्ध्यभुवस्तव पवित्रायाः ॥ शुष्यन्त्या अपि युक्तं किं खलु रथ्योद
कादानम् ॥ २२॥
અર્થ હૈ નહિ, તુ વિચારી જો કે તું વિધ્ય પર્વતમાં જન્મે લી પવિત્ર છે ત્યારે સુકાઈ જતાં સુધી પણ તને કાંઈ પાળનું પાણી લેવું ઘટારત છે. ૨૩
पत्रफलपुष्पलक्ष्म्या कदाप्य दृष्टं वृतं च खलुगूकैः ॥ उपसर्पेम भवन्तं बर्बर वद कस्य लोभेन ॥ २३ ॥ અર્થ—હૈ ખાવળ, ફળ અને ફુલની શાભા તારી કદી જોવામાં
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८
આવી નથી તેમ કાંટાથી ભરપૂર છે ત્યારે તારા કયા ગુણના લેાભથી તારી પાસે અમે આવીએ ! એ કહે. ૨૩
एकस्त्वं गहनेऽस्मिन कोकिल न कलं कदाचिदपि कुर्याः ॥ साजात्यशंकयाऽमी न त्वां निघ्नन्ति निर्दयाः काकाः ॥ २४॥
અર્થ—હૈ કાયલ, તારે કદી પણ આ વનમાં સુંદર ટકા કન રવા નહીં એમ કરવાથી આ નિર્દય કાગડા પોતા સમાન ગણી तने नहीं भारे, २४
तरुकुलसुषमापहरां जनयन्तीं जगति जीवजातार्तिम् ॥ केन गुणेन भवानीतात हिमानीमिमां वहसि ॥ २५ ॥
અર્થ—હૈ હિમાલય, ઝાડના સમૂહની શોભા ટાળનાર અને સમગ્ર જીવને ઉદ્વેગ પમાડનાર આ બરફના ઢગલાને કયા ગુણ જોઈ તુ ધારણ કરેછે. ૨૫
कलभ तवान्तिकमागतमलिमेनं मा कदाप्यवज्ञासी: ॥ अपि दानसुन्दराणां द्विपधुर्याणामयं शिरोधार्यः ॥ २६ ॥
અર્થ-ડે હાથીના બાળક, તારી પાસે આવેલા આ ભમરાને ઠાઇ દિવસ અપમાન નઙીં કરીશ. કારણ કે આ ભમરા મેટા મદાન્મત્ત હાથીએના મસ્તક ઉપર બેસનારા છે. ૨૬
अमरत रुकुसुमसौरभसेवनसम्पूर्ण सकलकामस्य ॥ पुष्पान्तरसेवेयं भ्रमरस्य विडम्बना महती ॥२७॥
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ-કલ્પવૃક્ષના સુગંધી ફુલ સેવનારા ભમરાને આં બીજા કુલનું સેવન કરવું એ મેટી વિટંબના છે. ૨૭
दृष्टाः खलु परपुष्टा परितो दृष्टाश्च विटपिन सर्वे माकन्द न प्रपेदे मथुपेन तवोपमा जगति ॥२८॥
અર્થ-હે આંબા, કાયલને પુછયું અને સર્વે ઝાડ પણ જોયાં પણ તારા સરખું કે ભમરાની નજરે ન ચડયું. ૨૮ -तोयैरल्पैरपि करुणया भीमभानौ निदाघे मालाकार व्यरचि भवता या तरोरस्य पुष्टिः।। सा किं शक्या जनयितुमिह प्रावृषेण्येन वारा धारासारानपि विकिरता विश्वतो धारिदेन ॥२९॥
અર્થ-હે માળી, તેં જે ઉનાળાના વખતમાં ડા પાણીથી આ ઝાડને પુષ્ટિ આપી તે પુષ્ટિ ઘણી ધારા વરસાવનાર આ ચેમાસાના વરસાદથી શું બની શકવાની? ૨૯ __ आरामाधिपतिविवेकविकलो नूनं रसा नीरसा वात्याभिः परुषीकता दश दिशश्चण्डातपो दुःसहः ॥ एवं धन्वनि चम्पकस्य सकले संहारहता वपि त्वं सिञ्चन्नमृतेन तोयद कुतोऽप्याविष्कतो वेधसा ॥३०॥ ' અર્થ–બાગને રખવાળ માળી વિવેક વિનાનો છે, પૃથ્વી રસ રહિત થઈ ગઈ છે, ચોમેર ઠેર પવન વાય છે અને તડકે પણ સખત પડે છે. એવી રીતે મારવાડમાં આ ચંપક વૃક્ષનાં નાશ
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
" ૧૭ નાં કારણ સઘળાં એકઠાં થયાં તેવામાં હે મેધ, દૈવે તને આ ચંપાને પાણી પાનાર કયાંથી પ્રગટ કર્યો. ૩૦
न यत्र स्थेमानं वधुरतिभयनान्तनयना गलहानो द्रेकनमदलिकदम्बाःकरटिनः॥ लुठन्मुक्ताभारे भ: वति परलोकं गतवतो हरेरद्य द्वारे शिवशिव शिवानां कलकलः ॥ ३१ ॥
અર્થ–જેની પછવાડે ભમરાઓ ભમે છે એવા મદોન્મત હાથી ભયથી બ્રાંત થએલા થઈને જ્યાં સ્થિરતા કરવા પામ્યા નથી અને જ્યાં મોતીના ઢગલા અથડાય છે એવા સિંહના દ્વારમાં તેના પરલોક જવાથી અફસોસ છે કે શીયાળને ગંગાટ સંભળાય છે. ૩૧
दधानः प्रेमाणं तरुषु समभावेन विपुलंन मालाकारोऽसावकत करुणां बालबकुले ॥ अयंतु द्रागुद्यत्कुसुमनिकराणां परिमलैर्दिगन्तानातेने मधुपकुलझंकारभारतान् ॥ ३२ ॥
અર્થઆ માળી સર્વ વૃક્ષ ઉપર સરખી પ્રીતિથી સરખીનજર રાખે છે. નાના બલસરીના રોપા ઊપર કાંઈ વિશેષ દયા રાખી નથી પણ આ રેપે તે જલદી ખીલનારા પુષ્પના - ગિલાના સુગંધથી દિશાના છેડા પણ ભમરાના ફુલના ગુંજારથી ભરપુર કર્યા. ૩૨ मूलं स्थलमतीव बन्धनदृढं शाखाः शतं मांसला वासो दुर्गमहीधरे तरुपते कुत्रास्ति भीतिस्तव ॥
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧ एकः किन्तु मनागयं जनयति स्वान्ते ममाधिज्वरं ज्वालालीवलयोभवन्नकरुणो दावानलो घस्मरः ॥ ३३ ॥
अर्थ- मोटर वनस्पति, ता भू भने मायूत छ, સેંકડે પુષ્ટ ડાળીઓ છે અને વિકટ પર્વતમાં તારો નિવાસ છે, ત્યારે તને બીક શાની હોય? પણ દૂર જવાળાની માળાવાળે આ અગ્નિ એક મારા મનમાં ક્રાંઈક સંતાપ ઉત્પન્ન કરે છે. ૩૩ ग्रीष्मे भीष्मतरैः करैर्दिनरूता दग्धोऽपि यश्चातकस्त्वां ध्यायन्धन वासरान्कथमपि द्राधीयसो नीतवान् ॥ देवाल्लोचनगोचरेण भवता तस्मिन्निदानीं यदि स्वीचके करकानिपातनकृपा तत्कं प्र ति ब्रूमहे ॥ ३४॥
અર્થ-ગ્રીષ્મઋતુમાં સૂર્યના સખત કિરણથી તપેલા જે ચાતક પક્ષીએ હે મેધ, તારું ધ્યાન કરી લાંબા દહાડા માંડમાંડ કાયા છે. તે તું દૈવયોગથી નજરે પડ્યો, ત્યારે તો તેં હમણું જે કરાને વરસાદ વરસાવવાની કૃપા કરવા માંડી તો તે વાત કોની પાસે કહેવા જઈએ. ૩૪ दवदहनजटालज्वालजालाहतानां परिगलितलतानां म्लायतां भुरुहाणाम् ॥ अपि जलधर शैलश्रेणिशृंगेषु तोयं वितरस बहु कोऽयं श्रीमदस्तावकीनः ॥ ३५॥
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
અર્થ-ડે વરસાદ, વનના અગ્નિની મોટી ઝાળેથી બળી ગએલા અને જેની ઉપરથી લતાએ પડી ગઈ છે એવા કરમાઈ જતા ઝાડને છોડી દઇ મેટા પર્વતના શિખર ઉપર તું વરસે છે, આતે તારો લક્ષ્મીને મધ કેવો? ૩૫
अण्वन् पुरः परुषगर्जितमस्य हन्त रे पान्थ विव्हलमना न मनागपि स्याः॥ विश्वार्तिवारणसमर्चितजीवितोऽयं नाकर्णितः किमु सखे भवताऽम्बुवाहः ॥ ३६ ।।
અર્થ-હે મુસાફર, કઠોર ગર્જના સાંભળી તું જરા પણ વિહળ નહીં થાહે મિત્ર, જગતના સંતાપને ટાળવા જેણે પોતાનું જીવિત સંપ્યું છે એ મેઘ તેં કાને નથી સાંભળે શું? ૩૬
सौरभ्यं भुवनत्रयेऽपि विदितं शैत्यं नु लोकोत्तरं कीर्तिः किञ्च दिगंगनांगणगता किं खेतदेकं शृणु ॥ सर्वानेव गुणानियं निगिरति श्रीखण्ड ते सुन्दरानुज्झन्ती खलु कोटरेषु गरलज्वालां दिजिव्हावली ॥ ३७॥
અર્થ-હે ચંદન, તારી સુગંધ ત્રણ લેકમાં પ્રસિદ્ધ છે, થંડાઈ પણ બેહદ છે અને કીર્તિ પણ ચોમેર ફેલાઈ છે, પણ એક વાત સાંભળ. તારા કેટરોમા ઝેરી સપનાં રહેવાથી સઘળા તારા સુંદર ગુણે ઢંકાઈ જાય છે. ૩૭ '
नापेक्षा न च दाक्षिण्यं न प्रीतिन च संगतिः॥ तथापि हरते तापं लोकानामुन्नतो धनः ॥ ३८॥
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ-આ ચા વરસાદને આ લેકની કશી દરકાર, પ્રીતિ કે સંગતિ નથી તે પણ લેકેને તાપ હરે છે. ૩૮
समुत्पत्तिः स्वच्छे सरसि हरिहस्ते निवसतिर्विलासः पद्मायाः सुरहृदयहारी परिमलः ॥ गुणैरेतेरन्यैरपि च ललितस्याम्बुज तव द्विजोनसे हंसे यदि रातरतावान्नातीरयम् ॥ ३९ ॥
આવે છે. કમળ, તારી ઉત્પત્તિ સ્વચ્છ તળાવમાં છે, હરિના હાથમાં તું વસે છે, લમી વિલાસ છો અને દેવતાઓના દયને પણ હરણ કરનાર તારો સુગંધ છે. એવા બીજા પણ ગુણથી તું સુશોભિત છે પણ દિને (પક્ષીઓ) માં ઉત્તમ હંસમાં એ તારી પ્રીતિ છે તે તેજ એટી ઉન્નતિ છે. ૩૯ सकिंयावगणैलुठन्तिमणयस्तीरेऽर्कबिम्बोपमा नीरे नीरचरैः समं स भगवन्निद्राति नारायणः ॥ एवं वीक्ष्य तवाविवेकमपि च प्रौढिं परामुन्नतेः किं निन्दान्यथवा स्तवानि कथय क्षीणार्णव खाમા ૩૦
- અર્થ–હે ક્ષીરસાગર તારા તીરમાં આકડાના ફળ સરખા મેય મણિ પથરાઓ સાથે અથડાય છે અને તારા જળમાં જળચરની સાથે સાક્ષાત નારાયણપિયા છે; એ તારે અવિવેક અને ઉન્નતિની દૈહિ જોઈને હું તારી નિઘા કરું કે સ્તુતિ કરું એ કહે. ૪૦ किं खलु रमेरेतैः किं पुनरभ्रायितेन वपुषा ते॥ स
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१४
लिलमपि यन्न तावकमर्णव वदनं प्रयाति तृषि
तानाम् ॥ ४१ ॥
અર્થ-ડે સમુદ્ર, આ તાસ રત્નોથી શુ? અને મેટા વાદળા સરખું શરીર છે તેથી પણ શું? કારણ કે તરસ્યા મનુષ્યની તૃષાને તારૂં જળ શાંત કરતુ નથી. ૪૧
इयत्यां सम्पत्तावपि च सलिलानां त्वमधुना न तृष्णामातीनां हरारी यदि कासार सहसा ॥ निदाघे चण्डांशौ किरति परितोंऽगारनिकरं कशीभूतः केषामहह परिहर्तासि खलु ताम् ॥ ४२ ॥
અર્થ—હૈ તળાવ, હાલ વખતમાં તારી પાસે આવડી મેટી પાણીની સંપત્તિ છતાં તરસથી અકળાએલાની તરસ તુ છીપાવતું નથી, ત્યારે ઉષ્ણકાળમાં સૂર્ય જ્યારે જોસમ ધ તપતા હશે ત્યારે દુર્બળ દશામાં આવેલું. હું કાની તરસ छीपावी. ४
अधि रोषमुरीकरोषि नो चे त्किमपि त्वां प्रति वारिधे वदामः ॥ जलदेन तवार्थिंना विमुक्तान्यपितोयानि महान् न हा जहासि ॥ ४३ ॥
અચ્ હે દરીઆ જો તને અમારા કહેવાથી ગુસ્સા ન લાગે તા કહીએ કે તું માટેા છતાં અરે તારા માગણુ વરસાદે આપેલા પાણીને પણ તું આપી શકતા નથી, ૪૩ न वारयामो भवतीं विशन्तीं वर्षानदि स्रोतसि ज
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१५ न्हुजायाः ॥ न युक्तमेतच पुरो यदस्यास्तरंगभंगा प्रकटीकरोषि ॥ ११ ॥
અર્થ– વર્ષાકાળની નદી, તું ગંગાના પ્રવાહમાં મળી જાય છે તે વાતનું અમે નિવારણ કરતા નથી પણ ગંગાજી પાસે મોટા तर जाणे छे ये घारत नथी. ४४
पौलोमीपतिकानने विलसतां गीर्वाणभूमीरुहां येन प्रातसमुज्झितानि कुसुमान्याजधिरे निर्जरैः॥ तस्मिन्नद्य मधुबते विधिवशान्माध्वीकमाकांक्षति त्वं चेदश्चसि लोभमम्बुज तदा किं त्वां प्रति ब्रूमहे ॥४५॥
અર્થ-હે કમળ, જે ભમરાએ નંદ વનમાં દેતાઈ ઝાડની સુંધીને મુકી દીધેલાં ફુલે દેવતા સુંઘે છે, તે ભમરે આજ દેવ
ગંથી તારા મકરંદની ઈચ્છા કરે છે અને તું લેભ બતાવે છે ત્યારે હવે તને શું કહેવું.
भुक्ता मृणालपटली भवता निपीतान्यम्बनि यत्र नलिनानि निषेवितानि ॥ रे राजहंस वंद तस्य सरोवरस्य कृत्येन केन भवितासि कृतोपकारः ॥ ४६॥
અર્થે રાજહંસ, જે સરોવરમાં ઉગેલા કમાના નાળવા તે ખાધાં, પાણી પીધું અને કમળની સેવા કરી તે તળાવના S५२ मी तुया त्यथी वाणीश. ४६.
प्रारम्भ कुसुमाकरस्य परितो यस्योल्लसन्मअरी
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पुजे मज्जुलमुञ्जितानि रचयंस्तानात नोहत्सवानू ॥ तस्मिन्नद्य रसालशाखिनि दशां देवात् कृशामञ्चति त्वं चेन्मुञ्चसि चञ्चरीक विनयं नीचस्त्वदन्योऽस्ति कः ॥ ४७ ॥
અર્થ-ડે ભમરા, વસંતઋતુના પ્રારંભમાં સંપૂર્ણ ખીલતા માઢારના ઢગલામાં સુંદર ગુ ંજરવ કરતાં ખૂબ મેાજ માણ્યા, તે આંબાનું વૃક્ષ દૈવને લીધે દુર્બળ દશામાં આવી ગયું ત્યારે તુ વિનય કરવા છેાડી દઇશ તા તારાથી બીજો નીચ ક્રાણુ? ૪૭ एणीगणेषु गुरुगर्वनिमीलिताक्षः किं कृष्णसार खेलसि काननेस्मिन् ॥ सीमामिमां कलय भिन्नकरीन्द्रकुम्भमुक्तामयीं
खलु
हरिविहारवसुन्धरा
TT: 11 84 11
અર્થ-ડે કાળીયાર જાતિના મગ, મેટા ગર્વથી હરીણીએ સામે તું આંખો મીંચી આ વનમાં શુ ખેલે છે? શિકાર કરેલા હાથીઓના કુંભસ્થળનાં મેાતી જ્યાં વેરાયાં છે એવી સિહુના વિહાર કરવાની હદમાં તે તું આવ. ૪૮.
जठरज्वलनज्वलताप्यपगतशङ्कं समागतापि पुरः ॥ करिणामरिणा हरिणा हरिणाली हन्यतां नु कथम् ॥ ४९ ॥
અર્ચનાથીઓને શત્રુ સિદ્ધ પાતે પ્રમળ જઠરાગ્નિથી તપેલા હોય તે છતાં પાત્રાની આગળ બેધડક આવેલા હરિણાના શિકાર કરે છે શુ? ૪૯
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
येन भिन्नकरिकुम्भविस्खलन्मौक्तिकावलिभिरचिता मही ॥ अद्य तेन हरिणान्तिके कथं कथ्यतां न हरिणा पराक्रमः ॥ ५० ॥
અર્થ જે સિંહે હાથીને શિકાર કરી તેના કુંભસ્થળને મુ. તાફળેથી જમીન આખી વેરી મુકી છે તે સિંહ આજ હરિની પાસે શું પરાક્રમ બતાવે? ૫૦ : स्थिति नो रे दध्या: क्षणमपि मदान्धेक्षण स. खे गजश्रेणीनाथ त्वमिह जटिलायां वनभुवि ॥ असौ कुम्भिभ्रान्त्या खरनखरविद्रावितमहागुरुयावग्रामः स्वपिति गिरिगर्भे हरिपत्तिः ॥ ५ ॥
અર્થ-હે મદેન્મત્ત ગજે, તું આ ઘાડા જંગલમાં ક્ષણમાત્ર પણ રિથતિ ન કર. કારણ કે હાથીની ભ્રાંતિથી કઠેર નખાએ કરી મોટા પથરાના સમૂહો જેણે ઊછાળેલા છે એ આ સિંહરાજ પહાડમાં સુતો છે. પ૧
गिरिगव्हरेषु गुरुगर्वगुम्फितो गजराजपोत न कदापि सञ्चरेः॥ यदि बुध्यते हरिशिशुः स्तनन्धयो भविता करेणुपरिशेषिता मही ॥ ५२ ॥
અ–હે હાથીને બાળક, ઘણું ગર્વથી પર્વતની ગુફાઓમાં તું કદી ફર નહી, જે સિંહને બાળક, આ વાત જાણશે તો આ પૃથ્વીને હાથી રહિત કરશે. પર
निसर्गादारामे तरुकुलसमारोपसुरुती कृतीमालाकारो बकुलमपि कुत्रापि निदधे ॥ इदं को जा.
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१८
नीते यदयमिह कोणान्तरगतो जगजालं कर्ता कुसुमभरसौरभ्यभरितम् ॥ ५३॥
અર્થ-ઝાડે પખવામાંશીયાર માળીએ સ્વાભાવિક રીતિએ બાગમાં કયાંય બેલસરીનું ઝાડ પણ વાવ્યું. પણ આ વાત કેણું જાણે છે કે એક ખુણામાં રહેલું આ ઝાડ આખા જગતને પિતાના પુષ્પોની સુગંધથી ભરપૂર કરશે. ૫૩
यस्मिन् वेल्लति सर्वतः परिचलत्कल्लोलकोलाहलैर्मन्थाद्रिभ्रमणभ्रम हृदि हरिहंतावलाः पेदिरे ॥ सोऽयं तुङ्गतिमिङ्गिलाङ्गकवलीकारक्रियाकोविदः क्रोडे क्रीडतु कस्य केलिकलहत्यक्तार्णवो राघवः ॥ ५४॥
અર્થ-જેના ચાલવાથી સમુદ્રમાં રોમેર મોટા મોજા ઉપડવા લાગે છે, અને જેથી દિશાઓના હાથી મંથાચળના ભમવાની બ્રાંતિ મનમાં કરે છે, એ મહામરૂને ગળનારે અને પ્રિયાની સાથે કામ કલહ થવાથી જેણે સમુદ્ર છેડી દીધું છે એ આ રાઘવ જાતિને મધર હાલ ક્યાં જઇને રહે? ૫૪
लून मत्तमतङ्गजैःकियदपि च्छिन्नं तुषारादितैः शिष्टं ग्रीष्मजभानुतीक्ष्णकिरणैर्भस्मीकतं काननम् ॥ एषा कोणगता मुहुः परिमलैरामोदयन्ती दिशो हा कष्टं ललिता लवङ्गलतिका दावाग्निना दह्यते ॥ ५५॥
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ–આ વન, મદોન્મત્ત હાથીએ કેટલુંએક તેડી નાખ્યું છે, ટાઢથી અકળાએલા માણસોએ કેટલુંએક કાપી નાખ્યું છે અને ગ્રીષ્મનાતુના સૂર્યના તિક્ષણ કિરણથી કેટલુએક સુકાઈ ગયું છે તે ખેર પણ આ ખુણમાં રહેલી પિતાના સુગંધથી દશ દિશાઓને સુગંધી કરતી સુંદર આ લવીંગની વેલને, અફસેસ છે કે દાવાનળ બાળી નાખે છે. ૫૫ __ स्वलॊकस्य शिखामणिः सुरतस्यामस्य धामा - तं पौलोमीपुरुहूतयोः परिणतिः पुण्यावलीनामसि ॥ सत्यं नन्दन किन्त्विदं सहृदयौनित्यं विधिः प्रार्थ्यते स्वतः खाण्डवरङ्गताण्डवनटो दूरेऽस्तु वैશ્વાના છે પદ્દો
અર્થ–હે નંદનવન, તું સ્વર્ગ લેકનું શિરોમણિ છે, દેવતાઈ ઝાડના સમૂહનું સુંદર સ્થાન છે અને ઈદ્ર ઈદ્રાણીના પુણનું ફળ છે. એ સઘળી વાત સાચી, પણ સમજુ માણસે એટલી જ પ્રાર્થના કરે છે કે ખાંડવ વનરૂપી અખાડામાં નાચનારે અગ્નિ તારાથી દૂર રહે. ૫૬
स्वस्वव्यापतिमनमानसतया मत्तो चञ्चकोटिविपाटिताररपुटो यास्याम्यहं पञ्जरात् ॥ एवं कीरवरे मनोरथमयं पीयूषमास्वादयत्यन्तः सम्प्रविवेश वारणकराकारः फणियामणीः॥५७॥
અર્થ–મારી પાસે બેઠેલા માણસે જયારે પિતપતાના કોમમાં લાગશે ત્યારે મારી ચાંચની અણીથી આ પાંજરાના
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાટીને તેડી હું બાહાર ઉડી જઈશ. એવી રીતે પોપટ મનસુબા કરે છે, એટલામાં હાથીની સૂંઢ સરખો જાડો સર્પ પાંજરામાં આજે. પ૭ - रे चाचल्यजुषो मृगाःश्रितनगाः कल्लोलमालाकुलामेतामम्बुधिगामिनी व्यवसिताः संगाहितुं वा कथम् ॥ अत्रैवोच्छलदम्बुनिर्भरमहावतैः समावर्तितो यदावेव रसातलं पुनरसौ यातो गजयामणीः ॥ ५८॥
અર્થ અને પર્વતને આશરે કરી રહેનારા ચંચળ મનના મૃગો, તમે મજાવાળી આ નદીને તરી જવાનો નિશ્ચય કેમ કરે છે; આ નદીમાંજ ઉછળતા પાણીની મોટી ભમરીઓમાં સપડાએલ મેટે હાથી પથરાની માફક તળે જઈ બેઠો છે. ૫૮
पिब स्तन्यं पोत त्वमिह मददन्तावलधिया दृगन्तानाधत्से किमिति हरिदन्तेषु परुषान् ॥ त्र. याणां लोकानामपि हृदयतापं परिहरन्नयं धीर धीरं ध्वनति नवनीलो जलधरः ॥ ५९॥
અર્થ-સિંહણ પિતાના બચ્ચાને કહે છે કે—હે બાળક તું ધાવણ ધાવ, હાથીની ભ્રાંતિથી દિશાઓમાં કઠેર નજર નહીં કર. આ ત્રણલોકના હૃદયના સંતાપને હરનારે કાળો મેઘ ધીમે ધીમે ગાજે છે. પ૯ __ धीरध्वनिभिरलं ते नीरद मे मासिको गर्भः ॥ उन्मदवारणबुड्या मध्येजठरं समुच्छलति ॥६॥
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ–હે ધીર મેઘ, શબદ કરે છેડી દે મારે ફક્ત એક માસને ગર્ભ છે તે ઉન્મત્ત હાથીની બ્રાંતિથી પેટમાં ઉછાળા મારે છે. ૬૦
वेतण्डगण्डकण्डूतिपाण्डित्यपरिपन्थिना ॥ हरिणा हरिणालीषु कथ्यतां कः पराक्रमः॥६१॥
અર્થ–હાથીના ગંડસ્થળની ખરજ ઉતારનારે સિંહ હરિણની હાર પાસે પિતાનું પરાક્રમ શું કહી બતાવે? ૬૧
नीरान्निर्मलतो जनिर्मधुरता वामा मुखस्पर्धिनी वासो यस्य हरेः करे परिमलो गीर्वाणचेतोहरः ॥ सर्वस्वं तदहो महाकविगिरी कामस्य चाम्भोरुह त्वं चेत्प्रीतिमुरीकरोषि मधुपे तत्त्वां किमाचમજે ૬૨ છે.
અર્થ–હે કમળ, તારે જન્મ નિર્મળ નીરથી છે, સ્ત્રીના મુખ કરતાં પણ મધુરતા વધારે છે, સ્થિતિ હરિના હાથમાં છે અને સુગંધ દેવતાઓના મનને પણ હરણ કરનાર છે. એ સઘળું મહાકવિની વાણીનું ને કામદેવનું સર્વસ્વ છે. અને તું જે મધુપ (ભમરે અને બીજા પક્ષમાં દારૂ પીનાર) ને વિષે પ્રીતિ રાખે છે તે તને શું કહેવું. ૬૨
लीलामुकुलितनयनं किं सुखशयनं समातनुषे॥ परिणामविषमहरिणाकरिनायकवईते वैरम् ॥६३
અર્થ-હે મેટા હાથી, લીલાથી જરા નેત્ર વીંચી સુખ નિંદ્રા તુમ કરે છે, પરિણામમાં વિષમ થઈ પડે એવા સિંહથી વિર વધે છે. ૬૩
જ
જે લીલાથી
વિર
કરે છે,
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२२
विदुषां वदनादाचः सहसा यान्ति नो बहिः॥याताश्चेत्र पराश्चन्ति हिरदाना रदा इव ॥ ६४ ॥
અર્થ-વિદ્વાનોના મુખમાંથી વાણી જલદીથી બાહેર નિકળતી નથી અને જે નિકળે છે તે હાથીના દાંતની પેઠે પછી ७.२ पेसती नथी. १४ ___ औदार्य भुवनत्रयेऽपि विदितं सम्भूतिरम्भोनिधेर्वासो नन्दनकानने परिमलो गीर्वाणचेतोहरः॥ एवं दातृगुरोर्गुणाः सुरतरोः सर्वेऽपि लोकोतराः स्यादर्थिप्रवरार्थितार्पणविधावेको विवेको यदि ॥६५॥
અર્થે –હે કલ્પવૃક્ષ, તારી ઉદારતા ત્રણ જગતમાં જાણીતી છે, જન્મ સમુદ્રમાંથી છે, વસવું નંદનવનમાં થાય છે, અને સુગંધ દેવતાઓના ચિત્તને હરનારો છે. એ પ્રમાણે સર્વે ગુણ લકેત્તર છે પણ યોગ્ય માગણના અભિલાષને દેવાને એક વિવેક જે, તારે હોય તે એ સર્વ ગુણે શોભે. ૬૫ . एको विश्वसता हराम्यपणः प्राणानहं प्राणिनामित्येवं. परिचिन्त्य मा स्वमनसि व्याधाऽनुतापं कथाः॥भूपानां भवनेषु किञ्च विमलक्षेत्रेषु गूढाशयाः साधूनामरयो वसन्ति कति नो त्वत्तुल्यकक्षाः खलाः ॥ ६६ ॥
અર્થ-હે પારધિ, વિશ્વાસ કરનારા પ્રાણુઓના પ્રાણને હુ એકલે હરનાર છું એવું વિચારી તારા મનમાં અનુતાપ ન કર.
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
રાજાઓના ધરમાં અને નિમૅળક્ષેત્રમાં મલિન મનમા સત્પુરૂષના શત્રુએ તારા સરખા ખળા ધણા વસે છે. ૬૬ विश्वास्य मधुर वचनैः साधून ये वञ्चयन्ति नत्रतमाः ॥ तानपि दधाति मातः काश्यपि यातस्तवाવિશ્વ વિવેત્તઃ ॥ ૬ ॥
અર્થહેપૃથ્વી, મધુર વચનેાથી વિશ્વાસ ઉપજાવી જે પુરૂષ સત્પુરૂષેાને નમ્રતાથી વિશ્વાસ ઊપજાવે છે, એવા વિશ્વાસધાતીએને પણ તુ ધારણ કરી રહી છે તેા તારા વિવેક પણ ગયા.૬૭ अन्या जगद्वितमयी मनसः प्रवृत्तिरन्यैव कापि रचना वचनावलीनाम् ॥ लोकोत्तरा च कृतिराकृतिरार्त्तहृद्या विद्यावतां सकलमेव गिरां दवीयः ॥ ६८
અર્થ-વિદ્વાનાના મનની જગતનું હિત કરવામાં પ્રવૃત્તિજ આખી આર ઢાય છે, વચનની રચના પણ નાખી રીતની હૈય છે, કૃતિ પણ લાક વિલક્ષણ ાય છે અને આકૃતિ દુ:ખીના હૃદયને રાજી કરે એવી હાય છે એ સધળું વાણીથી વર્ણવી શ કાય નહીં એવું છે. ૬૮
आपगतः किल महाशयचक्रवर्ती विस्तारयत्यकतपूर्वमुदारभावम् ॥ कालागुरुर्दहनमध्यगतः समन्ताल्लोकोत्तरं परिमलं प्रकटीकरोति ॥ ६९ ॥
અર્થ—જેમ અગ્નિના મધ્યમાં પડેલુ અગરચંદન-ગામેર ઉ મા સુગંધ ફેલાવે છે તેમ આપત્તિમાં આવેલા ઉદાર દિલના માણસ ઊંઢારતાના વિસ્તાર કરે છે. ૬૯
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विश्वाभिरामगुणगौरवगुम्फितानां रोषोऽपि निर्म लधियां रमणीय एव ॥लोकम्पृणैः परिमलैः परिपूरितस्य काश्मीरजस्य कटुतापि नितान्तरम्या॥७०
અર્થ-જેમતમાં સુંદર ગુણવાળા નિર્મળ બુદ્ધિના માણસને રોષ પણ સારે છે. જેમ મનહર સુંગધથી પરિપૂર્ણ કેસરની કડવાશ પણ ઘણું સારી છે. ૭૦
लीलालुण्ठितशारदापुरमहासम्यङ्गराणां पुरो वियासप्रविनिर्गलत्कणमुषो वल्गन्ति चेत् पामराः॥ अब श्वः फणिनां शाकुन्तशिशवो दन्तावलानां वृकाः सिंहानांच सुखेन मूर्द्धसु पदं धास्यन्ति शालाकाः ॥ ७१ ॥
અર્થ-સરસ્વતિના ઘરમાંથી નિકળેલા કણને ચિરનાર પામર પુરૂષે પણ જે વિદ્વાનોની સામે ટક્કર લે છે. તે આજ કાલ સર્પના માથા ઉપર પક્ષીઓ બેસશે, હાથીઓના માથા ઉપર વરૂ અને સિંહના માથા ઉપર સુખેથી કુતરા પાટુ મારશે. ૭૧ गीर्भिर्गुरूणां पुरुषाक्षराभिस्तिरस्कृता यान्ति नरा महत्त्वम् ॥ अलग्यशाणोत्कषणा नृपाणां नजातु मौलौ मणयो वसन्ति ।। ७२ ॥
અર્થ–ગુરૂની કઠોર વાણીથી તિરસ્કાર પામેલા નર મેટાઈ પામે છે કારણ કે શાણ (હથીયાર સજવાની સરાણ) ઉપર નહીં. ચડેલા મણી રાજાઓના મુકુટમાં ઉપયોગ લાગતા નથી.૭૨
वहति विषधरान पटारजन्मा शिरसि मषीपट
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫ लं दधाति दीपाः ॥ विधुरपि भजतेतरां कलंक पिशुनजनं खलु बिभ्रति क्षितीन्द्राः ॥ ७३ ॥ ...
અર્ધ-ચંદન, સપને ધારણ કરે છે, દી મસ ધારણ કરે છે, ચંદ્રને કલંક છે અને રાજાઓ પાસે ઠગ માણસ હોય છે. ૭૩
सत्पूरुषः खलु हिताचरणैरमन्दमानन्दयत्यखिललोकमनुक्त एव॥ आराधितः कथय केन करैरुदारैरिन्दुर्विकाशयति कैरविणीकुलानि ॥७॥
અર્થ-સત્પરૂષ કહ્યા શિવાય કેપગી કાથો સીલેકને આનંદ પમાડે છે. કહે કે કોની માગણી ઉપરથી ઉદાર કિ२ मे री यंद्र, पायशीन भीमा छ. ७४ ।। . रुतमपि महोपकारं पय इव पीत्वा निरातङ्कम् ॥ प्रत्युत हन्तुं यतते काकोदरसोदरः खलो जगति ॥ ७५॥
અર્થકરેલા ઉપકારને બેધડક દુધની માફક પીને સર્વને સગો ભાઈ ખળ ઉલટ સામે હણવા તઈયાર થાય છે. ૭૫
पाण्डित्यं परिहत्य यस्य हि कते बन्दित्वमालम्बितं दुष्प्राप्यं मनसापि यो गुरुतरैः क्लेशैः पदं प्रापितः॥ रूढस्तत्र स चेन्निगीर्य सकलां पूर्वोपकारावली दुष्टः प्रत्यवतिष्ठते तदधुना कस्मै किमाचक्ष्महे ॥ ७६ ॥
અર્થ જેને માટે પંડિતાઈ મુકી દઈને ભાટાઈ માંડી, મનથી પણ જે પાયરી પામી શકવાની હામ ન ભીડાય તે પાયરી ઘણાં
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કષ્ટો વેઠી અપાવી અને હવે તે પદવીએ સ્થિર થયા પછી આ ગલને સર્વ ઉપકાર ભુલી જાય છે તે તે દુષ્ટની વાત કોને ક. હેવી. ૭૬ ___ परार्थव्यासंगादुपजहदपि स्वार्थपरतामभेदेकत्वं यो वहति गुरु भूतेषु सततम् ॥ स्वभावाद्यस्या न्तः स्फुरति ललितोदात्तमहिमा समर्थों यो नित्यं स जयतितरां कोऽपि पुरुषः ॥ ७७॥
અર્થ–પરાયે ઉપકાર કરવાને નિમિત્તે જે સ્વાર્થને પણ તજી દે છે, પ્રાણું માત્ર ઉપર નિરંતર સારી રીતે અભેદ દૃષ્ટિ રાખે છે અને જેના અંતઃકરણમાં સ્વાભાવિક ઉંચા વિચાર આવ્યા કરે છે એ સમર્થ પુરૂષ કોઈકજ હોય છે. ૭૭ ___ वंशभवो गुणवानप्रिसङ्गविशेषेण पूज्यते पुरुषः॥ नहि तुंबीफलविकलो वीणादण्डः प्रयाति महिमाનમ્ ૭૮ .
અર્ધ-વંશ (વાંસ) માં થએલે ગુણવાન (તારવાળે) પુરૂષ ૫ ણ સંગથી પુજાય છે. વીણને દડે વાંસમાં જન્મેલે છે તારવાળે છે પણ તુંબડા વિના તેને મહીમા વધતે નથી. ૭૮ __ अमितगुणोऽपि पदाथों दोषेणैकेन निन्दितो भवति ॥ निखिलरसायनमहितो . गन्धेनोग्रेण ઢાર ફરો ૭૧ છે.
અર્થઘણુ ગુણવાળો પદાર્થ પણ એક દષથી નિંદિત થાય છે. જેમાં લસણ સર્વ રસાયનમાં શ્રેષ્ઠ છે પણ એક ઉગ્ર ગંધથી નિંદવા લાયક છે. ૭૯
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
उपकारमेव तनुते विपद्गतः सद्गुणो नितराम् ॥ मच्छी गतो मृतो वा निदर्शनं पारदोऽत्र रसः ८०
અર્થ–પારો મુછિત થયે હોય કે મારે હોય તે પણ શરીરમાં ગુણકારી થઈ પડે છે તેમ સગુણ વિપત્તિમાં પડ હેય તે પણ ઉપકાર કરે છે. ૮૦
बनाते खेलंती शशकशिशुमालोक्यचकिता भुज
तुः सपदि या ॥ अहो सेयं
सीता दशवदननीता हलरदैः परीता रक्षोभिः श्रयति विवशा कामपि दशाम् ॥ ८१ ॥ .
અર્થ–વનમાં ક્રીડા કરનારી જે સીતા તે સસલાના બચ્ચાને જેઈને પણ ચકીત થઈ જતી અને ભય હરનારા પતિના પડખા માં ભરાઈ જતી. અહ! તે સીતાને રાવણ હરી ગયે અને હાલ હલ સરખા દાંતવાળા રાક્ષસોના બંદોબસ્તમાં પરાધીન થઈ ૫डी छ. ८१ . पुरो गीर्वाणानां निजभुजबलाहोपुरुषिकामहो कारंकारं पुरभिदि शरं सम्मुखयतः ॥ स्मरस्य स्वर्बालानयनशुभमालार्चन पदं वपुः सद्यो भालानलभसितजालास्पदमभूत् ॥ ८२ ॥
અર્થ-દેવતાઓની પાસે પિતાની મરદાઈની વાતો કરનાર અને ઈદ્રની સામે પણ બાણ સાંધનાર કામદેવનું અપ્સરાઓને પણ મેહ પમાડનારૂં શરીર, શંકરના કપાળના નેત્રના અગ્નિથી ખાખ થઈ ગયું. ૮૨
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Acharya Sı
२८
युक्तं सभायां खलु मर्कटानां शाखास्तरूणां मृदुलासनानि ॥ सुभाषितं चीत्कतिरातिथेयी दंतैनखात्रैश्च विपाटितानि ॥ ८३ ॥
અર્થ-વાનરાઓની સભામાં ઝાડની ડાલીઓ એ કમળ આ સન, સુભાષિતમાં કીકીયારી અને દાંતથી ને નખથી ફાડવું એ મેમાની ઘટે જ છે. ૮૩
किं तीर्थ हरिपादपद्मभजनं किं रत्नमच्छा मतिः किं शास्त्रं श्रवणेन यस्य गलति द्वैतांधकारोदयः॥ किं मित्रं सततोपकाररसिकं तत्त्वावबोधः सखे कः शत्रुर्वद खेददानकुशलो दुर्वासनासंचयः॥ ८४ ॥
અર્થ--તીર્થ શું? હરિના ચરણનું ભજન-રત્ન કયું સ્વચ્છ બુદ્ધિ શાસ્ત્ર કયું? જેના શ્રવણથી કૈત રૂપી અંધકાર ટળી જાય છે તે મિત્ર કી નિરંતર ઉપકાર કરવામાં રસિક તત્વને બોધ શત્રુ કેણ ખેદ દેનારે દુર્વાસનાને સંચય. ૮૪
निष्णातोऽपि च वेदांते साधुत्वं नैति दुर्जनः॥ चिरं जलनिधौ मग्नो मैनाक इव माईवम् ॥८५॥
અર્થ એમ સમુદ્રમાં ડુબેલે મૈનાક પર્વત કોમળતાને પામતે નથી. તેમ દુર્જન, વેદાંત શાસ્ત્ર ભર્યો હોય તે પણ સજજન પણું પામતું નથી. ૮૫
नैर्गुण्यमेव साधीयो धिगस्तु गुणगौरवम् ॥शाखिनोऽन्ये विराजते खंज्यंते चंदनद्रुमाः ॥८६॥
અર્થ બીજાં ઝાડ આબાદ રહે છે અને ચંદનનાં ઝાડ કપાયા
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯ છે માટે નિર્ગુણપણું જ સારું છે ગુણની મેટાનું શું પ્રયોજન છે. ૮૬ ___ परोपसर्पणानंतचिंतानलाशखाशतैः॥अचंबितां तःकरणाः साधु जीवंति पादपाः॥ ८७॥
અર્થ-બીજાની પાસે લાચારી કરવા જાવાની ચિંતા રૂપી અગ્નિ જેના મનમાં લાગ્યાનથી એવાં ઝાડ સુખેથી જીવેકે, ૮૭
शून्येऽपि च गुणवत्तामातन्वानः स्वकीयगुणजालैः ॥ विवराणि मुद्रयन्द्रागर्णायुरिव सुजनो નથતિ છે ૮૮
અર્થ-કરોળીયાની માફક શૂન્ય ( ખાલી જગે ) માં ગુણ (જાળ) વિસ્તાર અને છિદ્ર ઢાંકતે સુજન સત્કર્ષથી વત્ત છે. ૮૮ __ खलः सज्जनकार्पासरक्षणेकहुताशनः॥परदुःखानिशमने मारुतः केन वय॑ताम् ॥ ८९॥
અર્થ- સજજન રૂપી કપાસનું રક્ષણ કરવામાં અગ્નિ સરખા અને પારકા દુઃખના અગ્નિને શમાવવામાં પવન સરખા ખળનું વર્ણન કેણ કરી શકે! ૮૯.
परगुह्यगुप्तिनिपुणं गुणमयमखिलैः समीहितं नितराम् ॥ ललितांबरमिव सज्जनमाखव इव दूषयं તિ રવેરા ૧૦ --
અર્થ–બીજાની ગુહ્ય ઢાંકવા ચતુર, ગુણ (તાંતણા) મય, સવૈને ચાહવા લાયક સુંદર વસ્ત્ર સરખા સજજનને બળ પુરૂષ ઉંદરની માફક દૂષિત કરે છે. ૯૦
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
३०
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कारुण्यकुसुमाकाशः शान्तिशैत्यहुताशनः ॥ यशः सौरभ्यलशुनः खलः सज्जनदुःखदः ॥ ९१ ॥ અર્થ-દયાને માટે આકાશ પુષ્પ સરખ, શાંતિ રૂપી શીતતાના અગ્નિરૂપ અને યશ રૂપી સુગ ંધને વિષે લસણ સરખા ખળ પુરૂષ સજ્જનને દુઃખ દેનારા છે. ૯૧
धत्ते भरं कुसुमपत्रफलावलीनां मर्मव्यथां स्ष्टशति शीतभव रुजं च ॥ यो देहमर्पयति चान्यसुखस्य तस्मै वदान्यगुरवे तरवे नमोऽस्तु ॥ ९२ ॥
अर्थ - (वृक्ष) पुष्य, पत्र भने गोनो भार धारा ४रे छे, ટાઢની પીડા સહે છે, અને ખીજાના સુખને માટે દેહને પણ અર્પણ કરે છે, તે ઉદાર દિલના ઝાડને નમસ્કાર હેા. ૯૨
हालाहलं खलु पिपासति कौतुकेन कालानलं परिचुचुम्बिषति प्रकामम् ॥ व्यालाधिपं च यतते परिरब्धुमद्धा यो दुर्जनं वशयितुं कुरुते मनी
षाम् ॥ ९३ ॥
અર્થ-જે માણસ દુર્જનને વશ કરવાને ચાહે છે . તે ઝેર પીવાની દૃચ્છા કરે છે, કૈાતુકથી કાળાગ્નિનું પાન કરવાને ઇચ્છે છે, અને સર્પરાજની સાથે બાથ ભીડવાના યત્ન કરેછે. ૯૩
दीनानामिह परिहाय शुष्कसस्यान्यौदार्थ प्रस्टयतो महीधरेषु ॥ औन्नत्यं परममवाप्य दुर्मदस्य ज्ञातोऽयं जलधर तावकोऽविवेकः ॥ ९४ ॥
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१ . અર્થ-હેમદવાળા વરસાદ, તું મોટી ઉન્નતિ પામી ગરીબ લેદોના સુકેલા ઘાસને તજી પર્વત પર ઉદારતા પ્રગટ કરે છે એ તારો વિવેક જા. ૯૪
गिरयो गुरवस्तेभ्योऽप्युर्वी गुर्वी ततोऽपि जगदण्डम् ॥ तस्मादप्यतिगुरवः प्रलथेऽप्यचला महात्मानः॥१५॥
અર્થ-પર્વતે મેટા છે તેથી પૃથ્વી મોટી છે તેથી આ બ્રહ્માંડ મોટું છે તેથી પણ મહાત્મા પુરૂષે અતિ મોટા છે કારણ કે પ્રલયકાળમાં પણ ચલાયમાન થતા નથી. ૮૫ ___व्योनि स वासंकुरुते चित्र निर्माति सुन्दरं पव ने ॥ रचयति रेखाः सलिले चरति खले यस्तु सत्कारम् ॥ ९६ ॥
અર્થ-જે માણસ ખળને સત્કાર કરે છે, તે આકાશમાં નિવાસ કરે છે, પવનમાં સુંદર ચિત્ર આળખે છે અને પાણીમાં રેખા રચે છે. ૯૬ .हारं वक्षसि केनापि दत्तमज्ञेन मर्कटः॥ लेढि जिप्रति संक्षिप्य करोत्युन्नतमाननम् ॥ ९७ ॥
અર્થ-કેઈ અજ્ઞાની વાંદરાની ડેકમાં હાર નાખે છે તે તે હારને વાંદરા ચાટે છે, સુંઘે છે અને અંતે ઊંચે મેટું કરે છે ૯૭
मलिनेऽपि रागपूर्णी विकसितवदनामनल्पजल्पेऽपि ॥ त्वयि चपलेऽपि च सरसां भ्रमर कथं वा सरोजिनीं त्यजसि ॥ ९८॥
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ-હે ભમરા, આ કમલિની તારી મલિનતા છતાં તારે વિષે નેહવાળી છે, તું ઘણું બબડે છે છતાં પ્રસન્ન મુખવાળી છે, અને તારી ચપળતા છતાં રસવાળી છે તેને તું કેમ તજી દે છે.૯૮
स्वार्थ धनानि धनिकात्प्रतिगृण्हतो यदास्यं भजेन्मलिनो किमिदं विचित्रम् ॥ गृहन्परार्थमपि वारिनिधेः पयोपि मेघोयमेति सकलोऽपि च कालिमानम् ॥ ९९॥
અર્થ–પરાયા ઉપકારને માટે સમુદ્રમાંથી પાણી લેનાર આ મેઘ આખો કાળો દેખાય છે, ત્યારે સ્વાર્થને માટે ધન સંચય કરનારાનું મોટું મલિન થાય તેમાં શું આશ્ચર્ય ! ૯૯
जनकः सानुविशोषो जातिः काष्ट भुजङ्गमैः सङ्क॥ स्वगुणैरेव पटीरजयातोऽसितथापि महिमानम्१००
અર્થ-હે ચંદનના વૃક્ષ, તારી જન્મભૂમિ પર્વત છે, જાતિ લાકડાની છે અને સપોને સંગ છે તથાપિ તારા ઉમદા ગુસેથી જ તે મોટાઈ મેળવી છે. ૧૦૦ . कस्मै हन्त फलाय'सजनगुणग्रामार्जने सजसि स्वात्मोपस्करणाय चेन्मम वचःपथ्यं समाकर्णय॥ ये भावा हृदयं हरन्ति नितरां शोभाभरैः सम्भृतास्तैरेवास्य कलेः कलेवरपुषो दैनन्दिनं वर्द्धनम् ॥१०१॥
અર્થ-હે સજજન, ગુણ મેળવવાને તું શાને માટે તયાર याय छ "भारी शालाने भाटे" समतुडीश, तो भा३'
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૩૩ સાચું વચન સાંભળ. ઘણી શોભાવાળા જે પદાર્થો હદયને ખેંચે છે; તે પદાર્થોથીજ પિષણ પામનારા આ કળિયુગની દિવસે દિવસ વૃદ્ધિ થાય છે. ૧૦૧ धूमायिता दश दिशो दलितारविन्दा देहं वहन्ति दहना इव गन्धवाहाः ॥ त्वामन्तरेण मृदुताम्रदला. म्रमजुगुञ्जन्मधव्रत मधौ किलकोकिलस्य॥१०२॥
અર્થ-જે હતુમાં આંબાના કોમળ રાતા પાદડાંઓમાં ભમરાઓ ગુંજાર કરે છે એવા હે વસંતઋતુ, તારા વિના કાયલને ખીલેલા કમળવાળી દશે દિશા ઝાંખી છે અને અગ્નિની માફક પવનો બાળે છે. ૧૦૨
भिन्ना महागिरिशिलाः करजायजायदुद्दामशौर्यनिकरैः करटिभ्रमेण।देवे पराचि करिणामरिणा तथापि कुत्रापिनापिखलु हा पिशितस्य लेशः॥१०॥
અર્થઘણી શૂરવીરતાથી તીખા નખની અણીઓએ કરી મોટા પર્વતની શીલાએ હાથીની બ્રાંતિથી તોડી પાડી, પણ પ્રારબ્ધને લીધે હાથીના શત્રુ સિંહને ક્યાંય પણ માસને કટકા મળે નહીં ૧૦૩
गर्जितमाकर्ण्य मनागङ्के मातुर्निशार्द्धजातोऽपि ॥ हरिशिशुरुत्पतितुं द्वागङ्गान्याकुच्य लीयते निમૃતમ્ ૧૦૪
અર્થ–જેને જપે પુરી અર્ધ રાત્રિ પણ થઈ નથી એ કેસ રીને બાળક, જરા ગર્જના સાંભળી ફાળ મારવાને પિતાના અંગો
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
સમેટી માના પડખામાં ગુપચુપ ઉભા છે. ૧૦૪
किमहं वदामि खल दिव्यतमं गुणपक्षपातमभितो भवतः ॥ गुणशालिनो निखिलसाधुजनान् यदहर्निशं न खलु विस्मरसि ॥ १०५ ॥
અર્થ હૈ ખળ, આ તારા વિલક્ષણ ગુણ પક્ષપાતનું હું શું વર્ણન કરૂં. કારણ કે ગુણવાળા સર્વે સજ્જન પુરૂષોને તુ કદી પણ વિસરતા નથી. ૧૦૫
रे खल तव खलु चरितं विदुषांमध्ये विविच्य व क्ष्यामि ॥ अथवालं पापात्मन् कृतया कथयापि તે નૃતયા ॥ ૧૦૬ ॥
અર્થ-ડે ખંળ તારૂ ચરિત્ર પડિતાના સમાજમાં વિવેચન કરી કહીં બતાવીશ, અથવા હું પાપી તારી નઠારી વાતનું પણ અમારે કશું પ્રયેાજન નથી. ૧૦૬
आनंदमृगदावाग्निः शीलशाखिमदद्विपः ॥ ज्ञान दीपमहावायुरयं खलसमागमः ॥ १०७ ॥
અર્થ-ખળના સમાગમ, આન રૂપી મગાને દાવાનળ સરખા છે, શીળતારૂપ વૃક્ષોને ઉન્મત્ત હાથી સરખા છે. અને જ્ઞાનરૂપી દીવાને મહાવયુ સરખા છે. ૧૦૭
खलास्तु कुशलाः साधुहितप्रत्यूहकर्माणि ॥ निपुणाः फणिनः प्राणानपहर्नु निरागसाम् ॥१०८॥
અર્થ-જેમ સર્પ નિરપરાધીના પ્રાણ હરવામાં નિપુણ છે તેમ ખળ પુરૂષા સત્પુરૂષોના હિતમાં વિન્ન કરવામાં કુશળ છે. ૧૦૮
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
वदने विनिवेशिता भुजंगी पिशुनानां रसनामिषेण धात्रा ॥ अनया कथमन्यथावलीढा नहि जीवंति जना मनागमंत्राः ॥ १०९ ॥
અર્થ-બ્રહ્માએ ચાડીઆએના મેઢામાં જીભના મિષથી સાપણુ રાખી છે, નહીંતર મંત્ર (વિચાર) રહિત પુરૂÙ, આના સ્પોથી ક્રમ ન જીવે. ૧૦૯
कृतं महोन्नतं कृत्यमर्जितं चामलं यशः ॥ यावज्जीवं सखे तुभ्यं दास्यामो विपुलाशिषः ॥ ११० ॥
અર્થ-ડે મિત્ર તેં માટુ' કામ કર્યું અને નિર્મળ યશ મેળળ્યે માટે જીવતાં સુધી તને હારા આશિવાદ દેશ. ૧૧૦
अविरतं परकार्यकृतां सतां मधुरिमातिशयेन वचोऽमृतम् ॥ अपि च मानसमंबुनिधिर्यशोविमलशारदपार्वणचंद्रिका ॥ १११ ॥
અર્થ-નિરંતર પરીપકાર કરવાવાળા સત્પુરૂષના વચનેામાં ધણી મીઠાશ હાવાથી તેની વાણી અમૃત સરખી હોય છે, અન હરીઆ જેવું હૈાય છે અને યશ નિર્મળ શરદૂઋતુની પુનમના ચંદ્રની કાંતિ સરખા હૈાય છે. ૧૧૧
निर्गुणः शोभते नैव विपुलाडंबरोऽपि ना॥ आपातरभ्यपुष्प श्रीशोभिता शाल्मलिर्यथा ॥ ११२ ॥
અર્થ—ઉપરથી જેના પુષ્પાની શાલા દેખાય છે એવા શિમળાના ઝાડની પેઠે મેાટા આડંબરવાળેા પણ પુરૂષ શેભતા નથી. .૧૧૨
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३६
पंकैर्विना सरो भाति सदः खलज वनौ। क. यवर्णैर्विना काव्यं मानसं विषयैर्विना॥ ११३ ॥
અર્થ–તળાવ કાદવ વિનાનું શેભે છે, સભા ખળ પુરૂષો વિના શોભે છે, કાવ્ય કઠોર વાણી વગરનું શોભે છે અને મન વિધ્ય વિનાનું શોભે છે. ૧૧૩
तत्वं किमपि काव्यानां जानाति विरलो भुवि॥ मार्मिकः को मरंदानामंतरेण मधुव्रतम् ॥११॥
અર્થ-કમળને મકરંદને જાણવામાં ભમરા શિવાય બીજો કોઈ નિપુણ નથી તેમ કાવ્યનું તત્વ જાણનારે આ પૃથ્વીમાં કોઈ જ પુરૂષ હોય છે. ૧૧૪
सरजस्कां पांडुवर्णा कंटकप्रकरान्विताम् ॥ केतकी सेवसे हंत कथं रोलंब निस्त्रप ॥ ११५॥
अर्थ-डे सास विनना लभरा, २०४ (*तु)वाणी ॥२. વાળી, અને કાંટા સમૂહે કરી યુક્ત કેતકીને કેમ સેવે છે. ૧૧૫
यथा तानं विना रागो यथा मानं विना नृपः।। यथा दानं विना हस्ती तथा ज्ञानं विना यतिः१६
અર્થ-જેમ તાન વિનાનો રાગ, માન વિનાને રાજા અને મદ વગરને હાથી તેમ જ્ઞાન વિનાને સંન્યાસી જાણે. ૧૧૬
संतः स्वतःप्रकाशंते गुणा न परतो नणाम् ॥ आमोदो नहि कस्तूर्याः शपथेन विभाव्यते ॥१७ અર્થ-જો પિતામાં ગુણ હોય તો તે સ્વતઃ પ્રકાશે છે તેમાં
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજાની જરૂર પડતી નથી. કરતૂરીને સુગંધ સેશન દઈ કાંઇ પ્રસિદ્ધ કરાતો નથી. ૧૧૭ ___ अपि बत गुरुगर्व मास्म कस्तूरियासीरखिलप रिमलानां मौलिना सौरभेण ॥ गिरिगहनगुहायां लीनभत्यंतदीनं स्वजनकममुनैव प्राणहीनं करो पि ॥ ११८॥
અર્થ-હે કસ્તુરી, સર્વ સુગંધમાં શિરોમણિ સરખા તારા સુગંધથી તું ઘણે ગર્વ ન કર. કારણ કે આથી તું પર્વતની ગહન ગુફામાં છુપાઈ ગએલા અત્યંત ગરીબ કસ્તુરીઆ અને પ્રાણ વગરને કરે છે. ૧૧૮
दूरीकरोति कुमति विमलीकरोति चेतश्चिरन्तनमघं चुलुकीकरोति ॥ भूतेषु किंच करुणां बहुलीकरोति संगः सतां किमु न मंगलमातनोति ॥ ११९
અર્થ-સપુરૂષને સંગ કુમતિને દૂર કરે છે, ચિત્તને નિર્મળ કરે છે, ઘણું દહાડાના પાપ નાશ કરે છે, અને પ્રાણીઓ ઉપર દયા ઉપજાવે છે. ટૂંકામાં સત્સંગથી સર્વ પ્રકારનું મંગળ થાય છે. ૧૧૯ अनवरतपरोपकारव्यग्रीभवदमलचेतसां महताम्॥ आपातकाटवानि स्फुरंत वचनानिभे पजा नवि १२० ।
અર્થ-નિરંતર પરોપકાર કરવામાં તત્પરે નિર્મળ ચિત્ત
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮ ,
વાળા મહાત્માઓનાં વચને ઔષધની માફક ઊપરથી કડવ પણ પરિણામમાં ઘણાં હિતકાર થઈ પડે છે. ૧૨૦ . व्यागुंजन्मधुकरपुंजमंजुगीतान्याकर्ण्य श्रुतिमदजाल्लयातिरेकात् ॥ आभमीतलनतकंधराणि मन्ये. ऽरण्येऽस्मिन्नवनिरूहां कुटुंबकानि ॥ १२१ ॥
અર્થ-આ જંગલમાં ગુંજાર કરતા ભમરાનાં ટેળાનાં સુંદર ગીત સાંભળી તેના રાગની એક દવનિ લાગવાથી ઝાડના સમૂહને જમીન પર્યંત નમેલ શાખાવાળાં માનું છું. ૧૨૧
मृतस्य लिप्सा कपणस्य दित्सा विर्मागगायाश्च रुचिः स्वकांते ॥ सर्पस्य शांतिः कुटिलस्य मैत्री विधातृसृष्टौ न हि दृष्टपूर्वा ॥ १२२ ॥ ' અર્થ-મુંડદાની ઇચ્છા, કૃપણની દાન દેવામાં મરજી વ્યભિચારણી સ્ત્રીની પિતાના પતિ ઉપર રૂચિ, સર્પની શાંતિ અને કુટીલની મૈત્રી એ વિધાતાની સૃષ્ટિમાં કોઈ દિવસ જોઈ નથી. ૧૨૨
उत्तमानामपि स्त्रीणां विश्वासो नैव विद्यते॥राजप्रियाः कैरविण्यो रमंते मधुपैः सह ॥ १२३ ॥
અર્થ–રાજા ચંદ્ર) જેને પ્રિય છે એવી પિયઓ મધુપ (દારૂ પીનાર બીજા પક્ષમાં ભમરા)ની સાથે રમે છે માટે ઉત્તમ સ્ત્રીઓને પણ કદી વિશ્વાસ કરે નહીં. ૧ર૩
अयाचितः सुखं दत्ते याचितश्च न यच्छति॥सर्वत्वं चापि हरते विधिरुच्छृखलो नृणाम् ॥ १२४॥
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
અર્થમીંદા વિનાને વિધિ માગ્યા વિના સુખ આપે છે અને માગવાથી આપતે નથી વળી કઈ વખત સર્વસ્વ હરી લે છે. ૧૨૪ . दोईण्डद्वयकुण्डलीकतलसत्कोदण्डचण्डाशुगध्वस्तोद्दण्डविपक्षमंडलमथ त्वां वीक्ष्य मध्येरणम् ॥ वल्गगाण्डिवमुक्तकाण्डवलयज्वालावलीताण्डवभ्रश्त्यखाण्डवरुष्टपाण्डव महो को न क्षितीशः અરે રે ૧૨૫ .
અર્થ–બે હાથથી કુંડળાકાર નમાવેલાં સુંદર ધનુષના ભયંકર બાણેથી જેણે સંગ્રામની અંદર શત્રુમંડળને નાશ કર્યો છે એવા તમને જોઈને હાથમાં ગાંડીવ ધનુષ રાખેલા અને ખાંડવ વનને બાળવા પૂર્ણ ક્રોધ પામેલા અર્જુનને કેણ રાજા યાદ ન કરે. ૧૨૫
खण्डितानेत्रकजालिमंजुरञ्जनपण्डिताः॥मण्डिताखिलदिक्प्रांताश्चण्डांशोः पातु भानवः॥१२६ ॥
અર્થ-ખંડિતા નાયકાના નેત્ર કમળની પંક્તિને રાજી કરવામાં પંડિત અને સર્વ દિશાઓને શોભાવનારા સૂર્યના કિરણે તમારૂં રક્ષણ કરો. ૧૨૬
इति श्रीमत्पण्डितराजजगन्नाथकविविरचिते भामिनीविलासेप्रस्ताविकोनाम प्रथमोविलासः १
એ પ્રમાણે પંડિતરાજ જગન્નાથ કવિના રચેલા ભામિની વિલાસના પ્રસ્તાવિક કોનો પેહેલે વિલાસ ભાષાન્તર સહિત પૂર્ણ થ.
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४०
अथ द्वितीयो विलासः
श्रृंगार विलास. न मनागपि राहुरोधशंका न कलंकानुगमो न पांडभावः ॥ उपचीयत एव कापि शोभा परितो भामिनि ते मुखस्य नित्यम् ॥ १॥ ' અર્થ—હે સ્ત્રી, તારા મુખરૂપ ચંદ્રને જરા પણ રાહુ નડશે એવી શંકા નથી, કલંકને સંબંધ નથી, ફિકાપણું નથી અને ઉલટી શેભાઅધિક થયા કરે છે. ૧ नितरां परुषा सरोजमाला न मृणालानि विचारपेशलानि ॥ यदि कोमलता तवांगकानामथ का नाम कथापि पल्लवानाम् ॥ २॥
અર્થ–હે સ્ત્રી, તારા અંગોની કોમળતા આગળ કમળ કઠેર છે, કમળનાળ પણ શભા રહિત છે, ત્યારે કુંપળીઆની વાત તે શુંજ કરવી. ૨
स्वेदांबुसांद्रकणशालिकपालपोलीदोलायितश्रवणकुण्डलवंदनीया ॥ आनंदमंकुरयति स्मरणेन कापि रम्या दशा मनसि मे मदिरेक्षणायाः॥३॥
અર્થ-પરસેવાના ઘાટા બિંદુએથી જેને લમણે શેભે છે, અને જેના કાનમાં કુંડળ હલે છે, એવી સ્વચ્છ નેત્રવાળી સ્ત્રીની દશા સમરણ કરવાથી આનંદનો અંકૂર પેદા થાય છે. ૩
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧
कस्तूरिकातिलकमालि विधाय सायं स्मेरानना सपदि शीलय सौध मौलिम् ॥ प्रौढिं भजंतु कुमुदानि सुदामुदारामुल्लासयंतु परितो हरितो मुखानि ॥ ४ ॥
અર્થ-ડે સ્રી, તું કસ્તુરીનું તિલક કરી જરા હસતે ચહેરે સાંજને વખતે જરા મેહેલની અગાસીને શેશભાવ, પછી ભલે ચામેર દિશાઓમાં કમળા પાતાના ઉદાર દેખાવ દ્વીએ. ૪ तन्मंजु मंदहसितं श्वसितानि तानि सा वै कलंकविधुरा मधुराननश्रीः ॥ अद्यापि मे हृदयमुन्मदयंति हंत सायंतनाम्बुजसहोदरलोचनायाः ॥ ५ ॥
અર્ચ–સાયંકાળના ખીલેલા કમળ સરખા નેત્રવાળી સ્રીનું તે, સુંદર હસવુ, શ્વાસ લેવા, અને કલંક વિનાની મધુર મુખની શોભા આજ દિવસ સુધી પણ મારા હૃદયને મેહ પમાડે છે, ૫ प्रातस्तरां प्रणमने विहिते गुरूणामाकर्ण्या वाचममला भव पुत्रिणीति ॥ नेदीयसि प्रियतमे परम प्रमोदपूर्णादरं दयितया दधिरे हगन्ताः ॥ ६ ॥
અર્થ-સવારમાં સાસુ સસરાને પગે પડતી વખતે પુત્રવાળી થા, એવી નિર્મળ વાણી સાંભળી સ્ત્રીએ નજીક ઉભેલા પતિપર ઘણા આનંદભેર કટાક્ષી નાખ્યા. ૬ गुरुजनभयमद्विलोकनान्तः समुदयदा कुलभावमुद्रहन्त्याः ॥ दरदलदरविन्दसुंदरे हा हरिणदृशो नयने न विस्मरामि ॥७॥
6
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર અર્થ-સાસુ સસરા સામું ભય સહિત જોવાથી આકુળતાને પામતા સ્ત્રીને જરા ઉઘડતા કમળની પેઠે સુંદર નેને વિસારતો નથી. ૭. बदरामलकाम्रदाडिमानामपहृत्य श्रियमुन्नतौ कमेण ॥ अधुना हरणे कुचौयतेते दयिते ते करिशावकुम्भलक्ष्म्याः ॥८॥
અર્થ-હે પ્યારી, તારા ઉંચા સ્તન, બેર, આંબળા, કેરી અને દાડમની શોભાને હરી, હાલ હાથીના બાળકના કુંભસ્થળની શોભા હરવાનો યત્ન કરે છે. ૮
कपोलपाली तव तन्वि मन्ये लावण्यधन्ये दिशानराख्याम् ॥ आभाति यस्यां ललितालकायां मनोहरा वैश्रवणस्य लक्ष्मीः ॥ ९ ॥
અર્થ-હે સુંદર સ્ત્રી તારા કપાળને ઉત્તર દિશા સરખા માનું છું કારણ કે તારા કપાળ પર સુંદર અલક (કેશ) રહ્યા છે, અને ઉત્તર દિશામાં અલકા (નગરી) છે. તારા કપાળ પર શ્રવણ (કાન)ની શોભા રહી છે અને ઉત્તરમાં વૈશ્રવણ (કબેર)ની લક્ષ્મી રહી છે. ૮
नौवीं नियम्य शिथिलामुषसि प्रकाशमालोक्य वारिजशः शयनं जिहासोः ॥ नैवावरोहति कदापिच मानसान्मे नाभेः प्रभा सरसिजोदरसोदराચાર | ૧૦ |
અર્થ-સવારના પ્રકાશને જોઈ, શિથિલ પડી ગએલી નાડી
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Acharya Sh
બધી શય્યાનો ત્યાગ કરવા ઈચ્છતી કમળ સરખા કોમળ અંગવાળી સ્ત્રીની નામિની શોભા કઈ દીવસ મારા મનમાંથી દૂર ખસતી નથી. ૧૦ मुधैव नक्तं परिकल्प्य गन्तुं मृषैव रोषादुपजल्पतो मे ॥ उदश्रुचंचनयना नताङ्गी गिरं न कां काમુરાવાર ને ૧૧ જ અર્થ-રાત વખતે બાહેર જવાનું છેટું બહાનું કાઢી શોધ કરી જ્યારે હું બોલ્યો ત્યારે જેના ચપળ નેત્રોમાં આંસુ આવી ગયાં છે એવી નમ્ર અંગવાળી સ્ત્રીએ શું શું વચને ન કહ્યાં. ૧૧ -
तदवधि कुशली पुराणशास्त्रस्मृतिशतचारुविचारजो विवेकः ॥ यदवधि न पदं दधाति चित्ते हरिकिशोरदृशो दृशोर्विलासः ॥ १२ ॥
અ-જ્યાં સુધી મગના બાળક સરખા નેત્રવાળી સ્ત્રીની દૃષ્ટિનો વિલાસ ચિત્તમાં નથી ચો, ત્યાંસુધી સેંકડે પુરાણ, શાસ્ત્ર અને સ્મૃતિના સુંદર વિચારથી ઉત્પન્ન થએલે વિવેક ટકી શકે છે. ૧૨
आगतः पतिरितीरितं जनैः भृण्वती चकितमेत्य देहलीम् ॥ कौमुदीव शिशिरीकरिष्यते लोचने मम कदा मृगेक्षणा ॥ १३॥ .. ' અર્થ-તારે પતિ આવે છે, એવું માણસ પાસેથી સાંભળી ઉતાવળી ઊંબરા ઉપર આવેલી મૃગનયની,ચાંદીનીની પેઠે મારાં નેત્ર ક્યાં ઠંડાં કરશે. ૧૩
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४४
अवधौ दिवसावसानकाले भवनहारि विलोचने दधाना ॥ अवलोक्य समागतं तदा मामथ रामा विकसम्मखी बभूव ॥ १४ ॥
અર્થે-દિવસ આથમતી વખતે જયારે મારા આવવાને અવધિ પુરો થઈ રહ્યું ત્યારે મારી સ્ત્રી ઘરના બારણા આગળ જેવા લાગી તેવામાં મને આવેલો જોઈ તેને ચેહેરે પ્રસન્ન થયે. ૧૪
वक्षोजायं पाणिनामृष्य दूरं यातस्य द्रागाननाजं प्रियस्य ॥ शोणाग्राभ्यां भामिनीलोचनाभ्यो जोषं जोपं जोषमवावतस्थे ॥ १५॥
અર્થ–સ્તન સ્પર્શ કરી દૂર ગએલા પતિનું મુખકમળ લાલચળ આંખથી જોતી જોતી જ સ્ત્રી ઊભી રહી. ૧૫ गुरुभिः परिवेष्टितापि गण्डस्थलकण्डूयनचौरुकतवेन ॥ दरदर्शितहेमबाहुनाला मयि बाला नयनांचलं चकार ॥ १६ ॥
અ-વડીલેમાં મધ્યમાં વીટાએલી છતાં પણ બાળા (સ્ત્રી) એગંડસ્થળ (લમણે)ને ખંજેળવાના મિષથી જરા હાથને લટકે દેખાડી મારા ઉપર કટાક્ષે નાખ્યા. ૧૬ मुरुमध्यगता मया नताङ्गी निहता नीरजकारकणे मन्दम् ॥ दरकुण्डलताण्डवं नतभ्रूलतिकं मामवलोक्य घूर्णितासीत् ॥ १७॥
અર્થ-વડીલેના મધ્યમાં રહેલી નગ્ન શ્રીપર મેં કમળની કળી
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫ નાખી, ત્યારે જરા કુંડળના હલવા સહિત વાંકી ભ્રકુટી કરી મારા સામું જોઈ ગુસ્સે થઈ. ૧૭ विनये नयनारुणप्रसारः प्रणतो हन्त निरन्तराश्रु धाराः ॥ अपि जीवितसंशयःप्रयाणे नहि जाने हरिणाक्षि केन तुष्ये ॥१८॥
અર્થ–પરદેશ જતી વખતે પુરુષ સ્ત્રીને કહે છે કે તું વિનય કરવાથી લાલ આંખ કરે છે, નમવાથી નિરંતર આંસુની ધાર ચલાવે છે અને જવાનું નામ લેવાથી તારા જીવવાને પણ સંશય આવી પડે છે ત્યારે હે હરિણી સરખા નેત્રવાળી, હું નથી જાણતો કે મારે કેમ કરી રાજી રહેવું. ૧૮ :
अकरुण मृषा वाचं ब्रूषे विमुंच ममाचलं तव परिचितः स्नेहः सम्यङ्मयेत्यभिधायिनीम् ॥ अविरलगलबाष्पां तन्वीं निरस्तविभूषणां क इव भव ती भद्रे निद्रे विना विनिवेदयेत् ॥ १९॥
અર્થ–હે દયા વિનાના તું ખોટું બોલે છે, મારે છેડો છોડી દે, તારો સ્નેહ સારી પેઠે જાયે, એમ કહી આંસુ ખેરતી અને અલંકાર વિનાની કામિનીને હે ભલી નિંદ્રા તું વિના બીજું કણબતાવે? ૧૯
तीरे तरुण्या वदनं सहासं नीरे सरोजंच मिलदि काशम् ॥ आलोक्य घावत्युभयत्र मुग्धामरन्दलुब्धालिकिशोरमाला ॥२०॥
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ-તરૂણીનું કાકીપર હસતું મુખ અને પાણીમાં ઊગતું જતું કમળ એ બન્નેને જોઈ મકરંદમાં લેભાએલી ભમરાની હાર બન્ને તરફ દોડે છે. ૨૦
वीक्ष्य वक्षसि विपक्षकामिनीहारलक्ष्म दयितस्य भामिनी ॥ अंसदेशविनिवेशितां क्षणादाचकर्ष નિવાસુવણરમ્ | ૨૩ .
અર્થ-પતિના વક્ષસ્થળપર પરાઈ ના હારની નિશાની જોઈ ખભાપર રહેલે પોતાને હાથે ભામિનીએ જલદી ખેંચી લીધે. ૨૧
दरानमत्कंधरबंधमीषन निमीलितस्निग्धविलोचनानम्॥ अनल्पनिश्वासभरालसांगं स्मरामि संगं નિરસંગનાથાદ ૨૨
અર્થ-જેમાં ગરદન જરા નમે છે, નેહવાળાં નેત્ર જરા વીચાય છે અને ઘણા પાસેથી અંગ નરમ પડી ગયું છે એવા અંગનાના સંગને હું લાંબી મુદત સંભાળું છું. ૨૨
रोषोवेशान्निर्गतं यामयुग्मादेत्य द्वार काचिदाख्यां गृणंतम् ॥ मामाज्ञायैवाययौ कातराक्षी मंदं मंदं मंदिरादिदिरवे ॥ २३॥
અર્થ-જોધ કરી બહાર નિકળી પડેલે, બે પહેર ખમી બારણા આગળ કાંઈ ગણગણતે ઊભે એવું જાણી ચપળ નેત્રવાળી ચી ધીમે ધીમે ઘરની અંદર આવી. ૨૩
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
४७
Acharya Shri Kailassagarsuri Gyanmandir
हृदये कृतशैवलानुसंगा मुहुरंगानि यतस्ततः क्षिपंती ॥ प्रियनामपरे मुखे सखीनामतिदीनामियमा दधाति । दृष्ठिम् ॥ २४ ॥
અર્થ હૃદયમાં ઠંડકને માટે શેવાળના સંગ કરનારી, આમ તેમ અગાને વારંવાર મરાડતી આસ્રી સખીના માઢાથીજ્યારે પતિનું નામ સાંભળે છે ત્યારે ગરીબ સરખો નજર કરે છે. ૨૪ इत एव निजायं । गताया वनिताया गुरुभिः समावृतायाः ॥ परिवर्तितकन्धरं नतभ्रू स्मयमानं वदनांबुजं स्मरामि ॥ २५ ॥
અર્થ–મણાંજ પીયર ગએલી અને વડીલેાથી વીંટાએલી સ્ત્રીનું વાંકી ડાકવાળું નમ્ર ભ્રકુટી સહિત હસતુ મુખકમળ સભા છું. ૨૫
कथय कथमिवाशा जायतां जीविते मे मलयभुज गवता वांति वाताः कृतांताः ॥ अयमपि खलु गुअन् मंजु माकंद मौलौ चुलुकयति मदीयां चेतनां चंचरीकः ॥ २६ ॥
For Private And Personal Use Only
7
અર્થ–મલય પર્વતના સર્પના મુખથી નિકળેલા કાળ સરખ વાયુ વાય છે, તા મારાથી જીવવાની આશા કેમ બંધાય. વળી આંબાની ડાળપર સુંદર ગુજાર કરતા આ ભમરા પણ મારી येतना हरी तेय छे. २६
निरुध्य यांतीं तरसा कपोतीं कूजत्कपोतस्य पुरो
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४८
वधाने । मयि स्मिता वदनारविंद सा मंदमंद रमयांबभूव ॥ २७॥
અર્થ–શબ્દ કરતા કપિત (કબુતર)ની પાસે ઉતાવળ કરી જાતી કપતીને રેકીને મેં જયારે પકડી ત્યારે તે સ્ત્રીએ હસતે ચહેરે ધીમે ધીમે મારી સામે જોયું. ૨૦ तिमिरं हरति हरिता पुर:स्थिता स्तिरयन्ति तापमथ तापशालिनाम् ॥ वदनविषस्तव चकोरलोचने परिमुद्रयंति सरसीरुहश्रियः ॥ २८॥
અર્થ-હે ચાર સરખા નેત્રવાળી તારા મુખની કાંતિ દિશા એના અંધકારને હરે છે, સંતાપથી પેલાના તાપને મટાડે છે અને કમળની શેભા ઢાંકે છે. ૨૮ कुचकलशयुगांतर्मामकीनंनखांकं सपुलकतनु मंद मंदमालोकमाना ॥ विनिहितवदनं मां वीक्ष्यबाला गवाक्षे चकिततनु नतांगी सब सद्यो विवेश ॥२९
અર્થ-સ્તનના મધ્યમાં લાગેલા મારા નખને ધીમે ધીમે જેવા ઉભેલી સ્ત્રીએ, ગોખમાં મેં કરી ઉમે મને જ્યારે ત્યારે ચકિત થઈને તરત ઘરમાં પેઠી. ૨૮ विधाय सा महदनानुकूलं कपोलमूलं हृदये शयाना ॥ तन्वी तदानीमतुलां बलारेः साम्राज्यलक्ष्मी मधरीचकार ॥ ३०॥ ' અર્થ–સ્રી, જયારે મારા સામું મુખ કરીને છાતી સરસી સુવે છે ત્યારે ચક્રવાર્ત ની સાહેબી પણ તુચ્છ થઈ જાય છે. ૩૦
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मुहुरथितयाध निद्रमा मे बत यामे चरमे निवे दितायाः ॥ चिबुकं सदृशो मृशामि यावन्मयि तावन्मुदिरोऽपि नियोऽभूत् ॥ ३१ ॥ - અર્થ–માંડ માંડ આવેલી નિંદ્રાથી છેલ્લા પહેરમાં પ્રિયા વિષે સ્વપ્ન આવ્યું જેથી મેં સ્ત્રીની હડપચીનો સ્પર્શ કરવા માંડ. તેવામાં મેઘ પણ મારી ઉપર નિર્દય થયે એટલે ગજૈના કરવા લાગવાથી મારી નિંદ્રા ઉડી ગઇ. ૩૧
श्रतिशतमपि भयः सीलितं भारतं वा विरचयति तथा नो हंत संतापशांतिम् ॥ अयि सपदि यथायं केलिविश्रांतकांतावदनकमलनालात् कांतिसाद्रो नकारः ॥ ३२॥
અર્થ–કામક્રીડાથી થાકેલી કાંતાના મુખ કમળથી નિકળેલ નકાર જેવી રીતે સંતાપથી મોકળો કરે છે તેવી રીતે સેંકડો શ્રુતિ અને ભારત જેવા શાસે પણ મને શાંત કરતાં નથી. ૩૨
लवली तव लीलया कपोले कवलीकुति कोमलत्विषा ॥ परिपाण्डुरपुण्डरीकखण्डपरिपेतुःपरि तोमहाधयः ॥ ३३॥
अर्थ-श्री, तारा पोणे, मण तिव्ये उरी मात्र सीલાથીજ લવલીની લત્તાને હરાવી ત્યારે સફેત કમળના સમૂહને भोट यिता था सामी. 33
यौवनोद्मनितान्तशविताशीलशौर्यबलकान्ति लोभिताः॥ संकुचन्तिवि कसन्तिराघवे जानकीनय
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- કે,
૫૦ નનીનપ્રિયઃ છે રૂઝ છે ' અર્થ-નવી જવાની છુટવાથી અત્યંત શંકાવાળી અર્મ શીળ, શિર્ય, બળ અને કાંતિથી લેભાએલી સીતાજીના નેત્રકમળની શોભા રામચંદ્રને જોઈ સંકોચ તથા વિકાસ પામે છે. ૩૪
अधिरोप्य हरस्य हन्त चापं परितापं प्रशमय्य बान्धवानाम् ॥परिणेष्यति वा नवा युवायं निरपायं मिथिलाधिनाथपुत्रीम् ॥ ३५॥
અર્થ-શંકરના ધનુષને દોરી ચડાવી બાંધના પરિતાપને શમાવી, રામ, મિથિલા નગરીના રાજાની પુત્રી સીતાને પરણશે કે નહીં એવી રીતે લેક શંકા કરવા લાગ્યા. ૩૫ भुजपञ्जरे गृहीता नवपरिणीता वरेण रहसि वधः ॥ तत्कालजालपतिता बालकुरंगीव वेपते नितરમ્ ૨૬
અર્થ-નવીન પરણેલી અને એકાંતમાં પતિએ આલિંગન કરેલી સ્ત્રી, તરત જાળમાં પકડાએલી હરિની બાળકીની માફક અત્યંત કપ છે. ૩૬
उपनिषदः परप'ता गीतापि च हन्त मतिपथं नीता ॥ तदपि न हा विधुवदना मानससदनाહિરે છે રૂ૭
અર્થ-ઉપનિષદોને પાઠ કર્યો, ગીતાજી પણ સારી પેઠે વિચાય તે પણ ચંદ્રવદની મનરૂપ ઘરથી બાહેરનિકળતી નથી.૩૭
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧
अकरुणहृदय प्रियतम मुञ्चामि त्वामितः परं नाहम् ॥ इत्यालपति कराम्बुजमादायालीजनस्य विकला सा ॥ ३८ ॥
અર્થગાંડી બની ગએલી સ્રી, સખીના હાથ ઝાલી કહે છે કે હૈ નિર્દેય હૃદયના પ્યારા પતિ તને હવે હું નહીં ડું, (આ વિરહિણી સ્રીનુ વચન છે). ૧૮ लोभाद्वराटिकानां विक्रेतुं तक्रमविरतमटन्त्या ॥ लधो गोपकिशोर्या मध्येरथ्यं महेंद्रनीलमणिः ॥ ३९ ॥
અર્થદાડીના લાભથી છાસ વેચવા ભટકતી ગેાવાળણને શેરીની વચમાં ઈંદ્ર નીલમણિ (નીલવી સરખા શ્યામ કૃષ્ણ)
भज्या. उद
रूपारुचिं निरसितुं रसयन्त्या हरिमुखस्य लावण्यम् ॥ सुदृशः शिव शिव सकले जाता सकलेरेव जगत्यरुचिः ॥ ४० ॥
અર્થ રૂપની અરૂચિ ટાળવાને હરિના મુખની સુંદરતા જોનારી સ્ત્રીને આખા જગતમાં અરૂચિ થઇ પડી. ૪૦ किं जल्पसि मुग्धतया हन्त ममांगं सुवर्णवर्णमिति ॥ तप्यतिपतति हुताशे तदा हताशे तुलां तवारोहेत ॥ ४१ ॥
અર્થ હૈ સ્રી, તું અજ્ઞાનતાથી પેાતાના અગને સેાના સરપુ ક્રમ ગણે છે, કારણ કે સાતુ જ્યારે અગ્નિમાં પડી શુદ્ધ થાય ત્યારે તારા અંગની ઉપમા આપી શકાય. ૪૧
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
औत्सुक्यात्पारीमलतां त्रपया संकोचमचतांच मुहुः ॥ नवसंगमयो!नोनयनानामुत्सवो जयति४२
અર્થ ઉત્સુક્ષણથી મળતાં અને લાજથી વારંવાર સંકોચ પામતાં નવાં પરણેલાં દંપતી (સ્ત્રી પુરૂષ)ના નેત્રને ઉત્સવ जय पामेछ. ४२ गीरमाणर्मपीयत्वा लघिमानं कुचतटात् कुरंगशाम् ॥ स्वीकुर्वते नमस्तेषां यूनां धैर्याय निर्विवेकाय ॥४३॥
અર્થ–પિતાનું ભારેપણુ આપી મૃગનેણીના સ્તનથી હલકાઈ લેનારા જુવાને નાતે નિર્વિવેકી પૈને નમસ્કાર કરું છુ. ૪૩ न्यञ्चति वयसि प्रथमे समुदञ्चतितरुणिनि तदा सुदृशः॥ दधतिस्म मधुरिमाणं वाचो गतयश्च विभ्रमाश्च भृशम् ॥४१॥
मर्थ-श्रीनी न्यारे पेडसी अस्थाय , भने नुवाનીને ઉદય થાય છે, ત્યારે વાણી, ગતિ અને વિકાસમાં मधुरता आवे छ. ४४ निःसीमशोभासाभाग्य नतांग्या नयनद्वयम्॥ अन्योन्यलोकनानंदविरहादिव चंचलम् ॥ १५ ॥
અર્થ–બેહદ શોભાવાળું સ્ત્રીના નેત્રનું જોડું એક બીજાને જોવામાં આનંદના વિરહથી ચંચળ હેય નહીં જાણે તેમ शाले छ. ४५
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
૫૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गुरुमध्ये हरिणाक्षी मार्त्तिकशकलैर्निहन्तुकामं माम् ॥ रदयन्त्रितरसनायं तरलितनयनं निवारજે ૫ ૪૬ ॥
અર્થ-ડીલાના મધ્યમાં બેઠેલી મૃગનયનીને મેં માટીના ઢફાથો મારવાના ઉદ્યોગ કયા તેવામાં દાંતથી જીભના ટેરવાને ાખી ચળ નેત્રથી મને મ્હને કરી. ૪૬ नयनांचलावमर्श या न कदाचित् पुरा कथं सेहे ॥ आलिङ्गितापि जोषं तुस्थौ सागंतुकेन दयितेन ॥ ४७
અર્થ—જે સ્ત્રી પ્રથમ આંખના અણસારથી કરેલી હરકત પણ ખમી શકતી નહોતી તે સ્ત્રીને ખાડેર ગામથી આવેલા પતિએ ખૂબ દાખ્યા છતાં તે ચુપચુપ ઊભી રહી. ૪૭ मानपiesदनापि सा प्रिया शयानैव करकमले ઉદેપુનમજલમીવાવન્ય પોમાયને ॥ ૪૮ ॥
અર્થ–માનથી મરડાએલું મોઢુ લઇ પતિના હાથમાં સુતેલી સ્રી,હાથ ઉપર ચેષ્ટા કરનાર અને આળસથી મરડાતી ડાકાવાળા કપાળ (લમડા) ધારણ કરે છે. ૪૮ लोचन फुल्लाम्भोजद्दयलोभान्दोलितैकमनाः शुभे ॥ कस्तूरीतिलकमिषादयमलिकेलिस्तवेोल्लसति ॥ ४९ ॥
અર્થ—૩ ગેરી, તારા કપાળ ઊપરનું કસ્તુરીનું તિલક, તારા નેત્રને ખીલેલા કમળ સરખા જોઈ સુગંધ લેવા આવેલા ભમરા સરખા ટ્રૂખાવ હીએ છે. ૪૯
अधिरजनि प्रियसविधे कथमपि संवेशिता ब
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪ लाद्गुरुभिः ॥ किं भबितेति नु शङ्कां पंकजनयना परामृशति ॥ ५० ॥
અર્થ–માંડ માંડ સમજાવી પતાવીરાત્રિમાં સાસુએ પતિ પાસે મોકલેલી કમળનયની, આતે શું થશે એવા વિચારમાં પડી. ૫૦
चिन्तामीलितमानसो मनसिजः सख्यो विहीनप्रभाः प्राणेशः प्रणयाकुलः पुनरसावास्तां समस्ता कथा ॥ एतत्त्वां प्रतिबोधयामि मम चेदुक्तिं हितां मन्यसे मुग्धे मा कुरु मानमाननमिदं राकापति यति ॥ ५१ ॥
અર્થ-કામદેવ તે ચિંતામાં ડુબેલે છે, સખીઓ કાંતિ વિનાની છે, અને પતિ નેહમાં નિમગ્ન છે. આ બધી વાત પડતી મેલી જે તું માને તો તને એક હિતની વાત કહું છું કે હે અજાણ સ્ત્રી, માન મુકી દે તારા મુખને ચંદ્ર જીતી લેશે, એટલે હવે તારૂં માન રહેવાનું નથી. પ૧ ___ अलंकतु कणा भृशमनुभवन्त्या नवरुजांसशी
कारं तिर्यग्वलितवदनाया मृगशः ॥ कराय्ज व्यापारानतिसुकृतसारान् रसयतो जनुः सर्व श्लाघ्यं जयति ललितोस भवतः॥ ५२ ॥
અર્થ-કાનને શેભાવવા સારૂ વીંધાવવાની પીડા સહન કરતી, અને જરા વાંકું મોઢું કરી સીસકારા કરતી સ્ત્રીના હાથના લટકાની મજા માણનારા છે લલિત નાયક તારો આખે જનમારો સફળ થયે. પ૨
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ आयातैव निशा निशापतिकरैः कीर्ण दिशामन्तरं भामिन्यो भवनेषु भूषणगणैरङ्गानि संस्कुर्वते ॥ मुग्धे मानमपाकरोषि न मनागद्यापि रोषेण ते हा हा बालमृणालतोऽप्यतितरां तन्वी तनुस्ताम्यति ॥ ५३॥
અર્થ આ રાત પડી, ચંદ્ર કિરણોથી સર્વ દિશાઓ પ્રકાશી રહી છે અને સ્ત્રીઓ ઘરમાં અલંકારથી અંગ શોભાવે છે. આવા વખતમાં હે અજાણ સ્ત્રી તું ક્રોધથી જરા પણ ભાન છેડતી નથી તે અરેઅફસેસ છે, કેમળ કમળનાળથી પણ અતિ કોમળ ताई शरीर तपेछ. ५३
वाचं मांगलिकी प्रयाणसमये जल्पत्यनल्पं जने केलीमन्दिरमारुतायनमुखे विन्यस्तवक्रांबुजा॥निःश्वासग्लपिताधरं परिपतद्वाष्पा वक्षोरुहा बाला लोलविलोचना शिव शिव प्राणेशमालोकत॥५४॥
અર્થ–પતિના જવાનો પ્રસંગે અનેક મંગળ વાણી બેલાય છે ત્યારે પતિને જેવાને શયનગૃહની બારીમાં મેં રાખી ઉભેલી સુંદરી નિસાસા સાથે આંસુ ખેરે છે. ૫૪
दारिद्र्यं भजते कलानिधिरयं राकाथुना म्लायति स्वैरं कैरवकाननेषु परितो मालिन्यमुन्मालात ॥ द्योतन्ते हरिदंतराणि सुहृदांवदं समानंदति त्वं चंदचसि कांचनाङ्गि वदनाम्भोजे विकासश्रि
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ–હે સુવર્ણ સરખા અંગવાળી, તારૂં મુખ કમળ પ્રકાશતી વખતે આ ચંદ્ર દરિદ્ર થાય છે, રાત્રિ શકોચ પામે છે, પોયણી (રાત્રિ વિકાસી કમળ)નું વન મલિન થઈ જાય છે, દિશાઓ પ્રકાશે છે અને સંબંધીઓને સમૂહ આનંદ પામે છે. ૫૫
पाटीरद्रुभुजंगपुंगवमुखाद्याता इवातापिनो वाता वांति दहति लोचनममी ताम्रा रसालद्रुमाः ॥ एते हंत किरतकूजितमयं हालाहलं कोकिला बाला वालमृणालकोमलतनुः प्राणान्कथं रक्षतु ५६॥
અર્થ–ચંદન વૃક્ષના સપના મુખથી આવેલા હાય નહીં જાણે એવી રીતે સંતાપ કરનારા વાયુ વાય છે, લાલ આંબાના ઝાડ નેત્રને બાળે છે, અરે આ કેયલર સર ટઉકે કરે છે ત્યારે નાના કમળનાળ સરખી કોમળ કાયાવાળી આ બાળા પ્રાણ કેમ બચાવી શકે? ૫૬
आयातैव निशा मनो मृगशामुनिद्रमातन्वती मानो मे कथमेष सम्प्रति निरातकं हृदि स्थास्य ति ॥ उन्नीयोहमिमं सरोजनयना यावविधत्ते त्वरा तावत्कामनृपातपत्रसुषमं बिबंबभासे विधोः॥५७॥
અર્થ-બૃગણીના મનને જગાવનારી રાત્રિ આવી ત્યારે હમણાં મારું માન બેધડક રીતે હૃદયમાં કેમ રહી શકશે. એ તર્ક લાવી કમળનયની ઉતાવળ કરે છે એટલામાં કામદેવરૂપી રાજાના છત્રની શેભા ધરાવનાર ચંદ્રના બિંબનો ઉદય થયે ૫૭
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
प्रभातसमयप्रभां प्रणयनिन्हुवाना रसादमुष्य निजपाणिना शममीलयल्लीलया ॥ अयं तु खलु पद्मिनीपरिमलालिपाटञ्चरो रवेरुदयमध्यगादधिकचारुतैर्मारुतैः ॥ ५८ ॥
અર્થ–સવારને ઉજેસ પતિની નજરે ન પડે એવું ધારી પતિની સાથે પિઢેલી સ્ત્રીએ સ્નેહને ભાવ બતાવી પિતાનો હાથ તેની આંખેપર મુકે એટલામાં કમળના સુગંધને હરનાર પર્વનોથી તેના પતિને સૂર્ય ઉગવાની ખબર પડી. ૫૮
विदूरादाश्चर्यस्तिमितमथ किंचित् परिचयादुदंचचांचल्यं तदनु परिविस्फारितरुचि ॥ गुरूणां संघाते सपदि मयि याते समजनि त्रपाघूर्णत्तारं नयनमिह सारङ्गजशः ॥५९॥
અર્થ-ગુરૂ વર્ગમાં બેઠેલી સ્ત્રી પાસે મારૂં જવું થતાં છેટેથી તે સ્ત્રીનું નેત્ર આશ્ચર્યથી નિશળતાવાળું, જરા ઓળખાણ પડ્યા પછી ચંચળતાવાળું, રુચિવાળું અને પછી લાજતી ઘુમતી કીકીવાળું થયું. ૫૯ ___ कपोलावुन्मीलत्पुलकनिकुरम्बौंमयि मनाङ्मृश त्यन्तःस्मेरस्तबकितमुखाम्भोरुहरुचेः ॥ कथङ्कार शक्याः परिगदितुमिन्दीवरदृशो लसद्दाक्षानिर्य्यद्रसभरसपक्षा भणितयः ॥६॥
અર્થ-રોમાંચવાળાં કપાળ (લમણા)ને મેં સ્પર્શ કર્યો તેથી અંદર જરા હસવું આવેલ છે. અને રાજીપામાં ચેહેરે થે છે
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५८ એવો કમળ સરખા મુખવાળી સ્ત્રીના દ્રાક્ષસ સરખાં વચનનું वर्णन भाराथी म थ/ शह ! १० ___ राजानं जनयाम्बभूव सहसा जैवातृकत्याच यः सोऽयं कुण्ठितसर्वशक्तिनिकरो जातो जरातों विधिः ॥ सम्प्रत्युन्मदखञ्जरीटनयनावकाय नित्यः श्रिये दाता राज्यमखण्डमस्य जगतो धाता नयो मन्मथः॥६॥
અર્થ-હે ચંદ્રને જેણે રાજા બનાવે તે બ્રહ્મા અશક્ત અને બુઢ થઈ ગયા છે. હાલ નવીન બ્રહ્મા કામદેવ, ચકેર સરખા નેત્રવાળા સ્ત્રીના નિત્ય શોભીતા મુખને આ જગતનું અખંડ २५ ॥५शे. ११ ___ आविर्भूता यदवधि मधुरस्यंदिनी नन्दसूनोः कान्तिः काचिनिखिलनयनाकर्षणे कार्मणज्ञा ॥ श्वासो दीर्घस्तदवधि मुखे पाण्डिमा गंडमूले शून्या कृत्तिः कुलमृगशा चेतसि प्रादुरासीत् ॥६२॥
અર્થ-જ્યારથી સર્વ જગતના નેત્રના આકર્ષણ કરવામાં કામણ જાણનારી મધુરી નંદના પુત્ર કૃષ્ણની કાંતિ પ્રગટ થઈ ત્યારથી કુલીન સ્ત્રિઓના મુખમાં લાંબે ધાસ, ગંડસ્થળમાં ધોળાશ અને ચિત્તમાં શૂન્ય વૃત્તિ પ્રગટ થઈ. ૬૨
प्रसंगे गोपानां गुरुषु महिमानं यदुपतेरुपाकर्ण्य स्विद्यत्पुलकितकपोला कुलवधूः ॥विषज्वालाजालं
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પટ
धगिति वमतः पन्नगपतेः फणायामाश्चर्य स्थगयतितरां तांडवविधिम् ॥६३॥
અર્થગોવાળીઆની વાતોના પ્રસંગમાં વડીલેના મુખથી યદુપતિ કૃષ્ણને મહિમા સાંભળી કુલીન સ્ત્રીએ પરસે અને રોમાંચવાળા કપાળવાળી થઈ ઝેરની ઝાળાને ધકક ઓકતા સપરા કાળીયની ફેણ ઉપર ઘણી આશ્ચર્યતાથી રિથર થઈ નાચનાર કૃષ્ણનું ચિત્ર પાડ્યું. ૬૩ __ कैशोरे वयसि क्रमेण तनुतामायाति तन्व्यास्तना वागामिन्यखिलेश्वरे रतिपतौ तत्कालमस्याज्ञया ॥ आस्ये पूर्णशशाङ्कता नयनयोस्तादात्म्यमम्भोरुहां किञ्चासीदमृतस्य भेदविगमः साचिंस्मिते ताરિવાર દુકા
અર્થ-કિશોર અવસ્થામાં ક્રમે કરી સ્ત્રીના સ્તન દુર્બળ થઈ જાય છે અને સર્વને ઈશ્વર રતિનો પતિ કામદેવ આવતાં તરતજ તેને હુકમ થયેથી મુખમાં પૂર્ણ ચંદ્રપણું, નેત્રમાં કમળનું સ્વરૂપ અને હસવામાં અમૃત આવે છે. ૬૪
शयिता शेवलशयने सुषमाशेषा नवेन्दुलेखेव।। प्रियमागतमपि सविधे सत्कुरुते वीक्षणैरेव ॥६५॥
અર્થ-નવીન ચંદ્રમાની રેખાની માફક થોડી કાંતિવાળી શેવાળના શયનમાં સુતેલી સ્ત્રી, પાસે આવેલા પતિને નેત્રથી જ સત્કાર કરે છે. ૬૫
विरहेण विकलहृदया विलपन्ती दयित दयि
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦
तेति ॥प्रियमागतमपि सविधे परिचयहीनेव वीक्षते વારા દુદ્દા
અર્થ-વિરહથી વિકળ હૃદયવાળી નાથ નાથે એ પ્રમાણે વિલાપ કરતી બાળા નજીક આવેલા પતિને પણ જાણે ન ઓળખતી હોય તેમ જુવે છે. ૬૬
अधरद्युतिरस्तपल्लवा मुखशोभा शशिकान्ति लयिनी ॥ तनुरप्रतिमा च सुभ्रुवो न विधेरस्य कृति विवक्षति ॥६॥
અર્થ-પલ્લવની શોભા ઢાંકનારી અધર (નીચેને હેઠ)ની કાંતિ, ચંદ્રની કાંતિને ઓળંગનારી મુખની શોભા અને અનુપમ શરીર પરથી એમ જણાય છે કે આ સ્ત્રી બ્રહ્માની કૃતિ નથી. ૬૭ ___ व्यत्यस्तं लयति क्षणं क्षणमहो मौनं समालम्बते सस्मिन्विदधाति किंच विषये दृष्टिनिरालम्बनाम् ॥ श्वासं दीर्घमुरीकरोति न मनागंगेषु धत्ते धृति वैदेहीविरहव्यथाविकलितो हा हंत ચંદદ્દા
અર્થ-વૈદેહી (સીતા)ના વિરહની વ્યથાથી વિકળ (ગડ) બની ગએલે રાવણ ક્ષણે ક્ષણે આડી અવળી ચેષ્ટા કરે છે, ઘડીવાર ચુપ થઈ જાય છે, સર્વે બાબતમાં ઉદાસીન દૃષ્ટિ રાખે છે, લાંબા નિસાસા મુકે છે અને તેના અંગોમાં જરા પણ ધીરજ રહેતી નથી. ૬૮
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
उदितं मण्डलमिन्दोरुदितं सद्यो वियोगिवर्गेण ॥ मुदितं च सकलललनाचूडामणिशासनेन मदनेन ॥६९॥
અર્ધ-ચંદ્ર મંડળને ઉદય થવાથી વિયેગી વર્ગ તરતજ રોવા લાગ્યા, અને સર્વ સ્ત્રી મંડળ ઊપર અખંડ આજ્ઞા કરનાર भव प्रसन्न थयो. ६८
प्रादुर्भवति पयोदे कजलमलिनं बभूव नभः ॥ रक्तं च पथिकहृदयं कपोलपाली मृगशःपाण्डुः७०
અર્થ-વરસાદ ચઢી આવવાથી આકાશ કાજળની પેઠે કાળું થયું, મુસાફરોનું હૃથે રંગાયું અને સ્ત્રીને કપાળ - ३त थी. ७०
इदमप्रतिमं पश्य सरः सरसिजैर्वृतम् ॥ सखे माजल्प नारीणां नयनानि दहन्ति माम् ॥७॥
અર્થ–હે મિત્ર કમળોથી સુશોભિત અનુપમ આ તળાવને જે. હે મિત્ર એમ કહે માં કારણ કે નારીનાં નેણ મને બાળે છે.૭૧
मुंचसि नाद्यापि रुषं भामिनि मुदिरालिरुदियाय ॥ इति सुदृशः प्रियवचनैरपायिनयनान कोणशोणरुचिः ॥७२॥
અર્થ–હે ભામિની વરસાદ ચડી આયે, હજુ સુધી રેષ મુક્તી નથી એવાં પતિનાં વચનથી સ્ત્રીને નેત્રના ખુણાની २ता ती २४ी. ७२
आलोक्य सुन्दरि मुखं तव मन्दहासं नन्दन्त्य
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मन्दमरविन्दधिया मिलिन्दाः ॥ किंचासिताक्षि मृगलाञ्छनसम्भ्रमेण चंचूपुटं चटुलयन्ति चिरं चकोराः ॥७३॥
અર્થ-હે સુંદરી, તારા હસતા મુખને કમળ માની ભમરા ઘણા ખુશ થાય છે અને ચકોર પક્ષી પિતાની ચાચે હલાવે છે. ૭૩
स्मितं नैतत्किन्तु प्रकृतिरमणीयं विकसितं मुखं ब्रूते को वा कुसुममिदमुद्यत्परिमलम् ॥ स्तनद्वन्दं मिथ्या कनकनिभमेतत् फलयुगं लता सेयं रम्या भ्रमरकुलनम्या न रमणी ॥७॥
અર્થ–આ મંદ હાસ્ય નથી પણ પ્રકૃતિથી સુંદર ખીલવું છે, આને મુખ કોણ કહે છે આ સુગંધી પુષ્પ છે, આ સ્તનનું જેડું નથી પણ સેના સરખાં બે ફળ છે, અને આ સ્ત્રી નથી પણ ભ્રમને ચાહના કરવા લાયક સુંદર લતા છે. ૭૪
संग्रामांगणसंमुखाहतकियविश्वम्भराधीश्वरव्यादीर्णीकृतमध्यमांगविवरोन्मीलन्नभोनीलिमा ॥ अंगारप्रखरैः करैः कवलयन्नेतन्महीमण्डलं मार्तण्डोऽयमुदति केन पशुना लोके शशांकीकृतः ॥७५॥
અર્થ-લડાઈના મેદાનમાં સામા આવેલા કેટલાએક રાજાઓનાં ચીરેલાં વચલા અંગોની ફાટમાંથી નીકળેલા આકાશની શ્યામતાવાળો અને અંગારા સરખા કાર કિરણોથી આ પૃથ્વી મંડળને ગળી જતો આ સૂર્ય ઉગે છે તેને ક્યા પશુએ ચંદ્ર માન્ય છે. ૭૫
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्यामं सितं च सुदृशो न दृशोः स्वरूपं किन्तु स्फुटं गरलमेतदथामृतं च ॥ नो चेत्कथं निपतनादनयोस्तदैव मोहं मुदंच नितरां दधते युवानः॥७६॥
અર્થ-સ્ત્રીની દૃષ્ટિનું સ્વરૂપ, કાળું કે શું નથી પણ એર અને અમૃતમય છે, એમ ન હોય તો તેની દૃષ્ટિ પડવાથી જુपानाने भूठी (मोड) भने मान भयावे. ७६ ___ अलि{गो वा नेत्रं वा यत्र किंचिद्विभासते ॥ अरविंदै मृगांको वा मुखं वेदं मृगीदृशः ॥७७॥
અર્થ-ભમર, મગ અથવા નેત્ર એમાંનું કશું જ્યાં કંઈ હેય તે કમળ, ચંદ્ર અથવા માગણીનું મુખ જાણવું. ૭૭
दयिते वदनविषां मिषादयितेऽमी विलसंति केसराः ॥ अपि चालकवेषधारिणो मकरंदस्पृहयालवोऽलयः ॥७॥
અર્થ-હે યારી, તારા મુખની કાંતિના મિષથી આ કેસરા શેભે છે, અને કેશને વેગ ધરનારા મકરંદની ઈચ્છા ધરાવનારા सालभरा छे. ७८
अनिशं नयनाभिरामया रमया संवदिनो मखस्य ते ॥ निशि निःसरदिदिरं कथं तुलयामः कलयापि पंकजम् ॥७९॥
અર્થ-નિરંતરનેત્રને સુંદર લાગે એવા આ સ્ત્રીના મુખને જેમાંથી શેભા જતી રહે છે એવા કમળની ઉપમા કેમ આપીએ? ૭૯
अंगैः सुकुमारतरैः सा सुकुमानां श्रियं हरति ॥
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Acharya
कलयति कुसुमबाणो बाणालीभिर्मम प्राणान् ८०
અર્થ–તે સ્ત્રી સુકુમાર અંગેથી પુખની શોભા હરે છે અને કામદેવ બાણેથી મારા પ્રાણ કાઢે છે. ૮ ૦
खिद्यति सा पथि यान्ती कोमलचरणा नितम्ब भारेण ॥ खिद्यामि हन्त परितस्तद्रूपविलोकनेन विकलोऽहम् ॥८॥ અર્થ-કોમળ ચરણવાળી સ્ત્રી, નિતંબન
માં ચાલતાં દુઃખ પામે છે અને હું તેનું રૂપ ૨ જઈ ખેદ પામું છું. ૮૧ __ मथुरागमनोन्मुखे मुरारावसुभारार्तिभृतां व्रजांग नानाम् ॥ प्रलयज्वलनायतेस्म राका सुवनाकाश मजायताम्बुराशिः ८२
અર્થ-શ્રીકૃષ્ણ જયારે મથુરાજીમાં આવવા તઈયાર થયા ત્યારે પ્રાણ પણ જેને ભારે થઈ પડયાં છે, એવી વ્રજની સ્ત્રીઓને રાત્રિ પ્રલય કાળના અગ્નિ સરખી થઈ પડી અને વનનું આકાશ સમુદ્ર સરખું લાગ્યું. ૮૨
केलीमन्दिरमागतस्य शनकैरालीरपास्यगित : सुप्तायाः सरुषः सरोरुहहशः संवीजनं कुर्वतः ॥ जल्पनत्याप्यनभिज्ञयैव कपटव्यामीलिताक्ष्या सस्वि श्रान्तासीत्यभिधाय वक्षसि तया पाणिर्नमास ञ्जितः ॥८३॥
અર્થ-સખીઓને દૂર કરી સુતેલી કમળનયનીને કીડા ઘરમાં
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫ જઈ હું જયારે જગાડવા લાગે ત્યારે જાણે આ વાત જાણતીએ ન હોય તેમ કપટથી આંખ મીંચી “હે સખી હું થાકી ગઈ છું” એવું કહી મારી છાતી ઉપર હાથ નાખે. ૮૩ __ मान्थर्यमाप गमनं सह शैशवेन रक्तं सहैव मनसाधरबिम्बमासीत्॥किश्चाभवन्मृगकिशोरहशो नितम्बः सर्वाधिको गुरुयं स मनोरथेन ॥८॥
અર્થ-ગણીની બાલ્યાવસ્થાની સાથે ગતિ પણ ધીમી પડી, મનની સાથે અધરબિંબ પણ રાતું થયું અને મનોરથની સાથે નિતંબ પણ સર્વથી અધિક મોટા થયા. ૮૪ __ श्वासोऽनुमानवेद्यः शीतान्यङ्गानि निश्चला दृष्टिः ॥ तस्याः सुभग कथेयं तिष्ठतु तावत्कथान्तरं कथय ॥८॥
અર્થ –કાસ અનુમાનથી જણાય છે, અંગે શીતળ થઈ ગયાં છે અને દૃષ્ટિ નિશ્ચળ છે. આવી વાત સાંભળી ઉદાસીન થઈ ગએલે પતિ કહે છે કે હે ભલા માણસ આ વાત છેડી દે અને બીજી કઈ વાત કર. ૮૫
पाणौ कृतः पाणिरिलासुस्तायाः सस्वेदकम्पो रघुनन्दनेन ॥ हिमाम्बुसङ्गानिलविव्हलस्य प्रभातपास्य बभार शोभाम् ॥८६॥
અર્થ-રામચંદ્ર, પસીનાવાળા અને કંપ સહિત પોતાનો હાથ સીતાજીના હાથમાં મીલા, તેની શોભા બરફને પાણીના સંગથી અકળાએલા સવારના કમળ સરખી થઈ. ૮૬
अरुणमपि विद्रुमदण्डं मृदुलतरश्चापि किसलयं
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
बाले ॥ अधरीकरोति नितरांतवाधरो मधुरिमातिशयात् ॥८७॥
અર્થ-હે સ્ત્રી, તારે અધર,અતિ મધુરતાથી રાતા પરવાળાને અને કુંપળને અત્યંત હેઠાં કરે છે. ૮૭
नयने वहतो नु खञ्जनानामिह नानाविधमङ्गाने भयंते॥ मुखमेतु तुला कथं सुशाभं सुदृशो मङ्गुरसम्पदोऽम्बुजस्य ॥८८॥
અર્થડે ગ્રી, ખંજન પક્ષીના નેત્રને પણ તારા નેત્ર ભય આપે છે ત્યારે રાત્રિમાં કરમાઈ જતાં કમળની ઉપમા કેમ આપી શકાય? ૮૮
सुशो जितरत्नमालया सुरतान्तश्रमबिन्दुमालया॥ अलकेन च नीलकान्तिना विदधे कापि रुचिः परस्परम् ॥८९॥
અર્થ–સુરતના અંતમાં થએલી, રત્નમાળાથી અધિક શ્રમબિંદુની માળાએ અને શ્યામ કાંતિના કેશે પરસ્પર કોઈ અલૈકિક રૂચિ કરી. ૮૯
परपुरुषदृष्टिजातववाहतिभीता हृदयं प्रियस्य सीता ॥ अविशत्परकामिनीभुजंगो भयतः सत्वरमेव सोपि तस्याः ॥९०
અર્ધ-પરપુરૂષની દૃષ્ટિરૂપ વજના પ્રહારથી બનેલી સીતા, રામના હૃદયમાં પડી ત્યારે પરસ્ત્રીને સર્પ સરખા રામ પણ તરતજ તેના હૃદયમાં પેઠા. ૯૦
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जम्बीरश्रियमतिलयलीलयैव व्यानम्रीकृतकमनीयहमकुम्भौ ॥ नीलाम्भोरुहनयनेऽधुना कुचौ ते स्पर्द्धते किल कनकाचलेन साईम् ॥९१॥
અર્થ-માત્ર લીલાથીજ લીંબુની શોભાનું ઉલ્લંઘન કરી સેનાના કળશને પણ નમાવનારા તારા સ્તન, હે કમળનયની, હવે મેરૂ પર્વતને જીતવા તઈયાર થાય છે. ૯૧ ___ अङ्गानि दत्वा हेमांगि प्राणान्क्रीणासि चेन्नृणाम् ॥ युक्तमतन्न तु पुनः कोणं नयनयुग्मयोः९२
અર્થ-ડે સુવર્ણ સરખા અંગવાળી, તારાં અંગે આપી પ્રાણ ખરીદે છે એતો ઘટારત છે, પણ આ નેત્રના જેડાના ખુણે મારા પ્રાણ કાઢી લે છે એ ઘણું અયોગ્ય છે. ૯૨
जितरत्नरुचां सदा रदानां सहवासेन परां मुदं ददानाम् ॥ विशदामधरीकरोति नासामधुना साहसशालि मौक्तिकं ते ॥९॥
અર્થ-રત્નની કાંતિ જીતનારા દાંતના સહવાસથી ઘણો આનંદ ધારણ કરનારી સફેદ નાસિકાને હમણું સાહસ કરનારું આ તારું બુલાખનું મેતી હરાવે છે. ૯૩
निमील्य भूयो निजगौरिमाणं मा नाम मानं सहसैव यासीः ॥ गृहे गृहे पश्य तवाङ्गवर्णा मुग्धे सुवर्णावलयो लुठन्ति ॥९॥
અર્થ–હે અજાણ સ્ત્રી, પોતાની મોટાઈ જોઈ જલદીથી માન કરી ન જા. તારા અંગ સરખા વર્ણવાળી સેનાની લતાઓ २ घेर छे. ८४
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
करिकुम्भतुलामुरोजयोः क्रियमाणा कविभिर्विशृंखलैः॥ कथमालि शृणोषि सादरं विपरीतार्थविदो हि योषितः ॥१५॥
અર્થ-ડે સ્ત્રી, મર્યાદા વિનાના કવિ, તારા રતનને હાથીના કુંભથળની ઉપમા આપે છે, તે તું કેમ સાંભળે છે? આવું જોતાં સ્ત્રીઓ અવળું સમજનારી છે કારણ કે પશુના અવયવની ઉપમા કબુલ રાખે છે. ૯૫
तिरस्कृतो रोषवशात्परिष्वजन्प्रियो मृगाक्ष्या शयितः पराङ्मुखः ॥ किं दुःखितोऽसाविति कान्दिशीकया कदाचिदाचुम्ब्य चिराय सस्वजे॥ ॥१६॥
અર્થ-આલિંગન કરવા આવતા પતિને તિરસ્કાર કરવાથી તે અવળું મોટું કરી સુતો. ત્યારે અરે દુ:ખ લાગ્યું શું એમ સંશ્રમ પામી ગએલી પ્રિયાએ ચુંબન કરી ખૂબ આલિંगगन थु. ८६
चैलाञ्चलेनाननशीतरमि संवृण्वतीनां हरिद्वश्वरीणाम् ॥व्रजांगानां स्मरजानुकम्पादकाण्डसम्पा तमियाय नीवी ॥१७॥
અર્થ–સાડીના છેડાથી મુખ ચંદ્ર ઢાંકી હરિને જેનારી વ્રજસ્ત્રીઓની નાડી અકસ્માત કામને કંપ થવાથી ઢીલી ५डी . ८७
अधरेण समागमाद्रदानां अरुणिन्ना पिहितोऽपि शुद्धभावः॥ हसितेन सितेन पक्ष्मलाक्ष्याः पुनस्ल्ला
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
६८ समवाप जात पक्षः ॥९८॥
અર્થ-હેઠના સંબંધથી દાંતની ધોળાશ જે કે હંકાઈ ગઈ હતી તો પણ હસવાથી તે પાછી પાધરી થઈ રહી. ૯૮
सरसिरुहोदरसुरभावधरितबिम्बाधरमृ वदने मणिरदने ताम्बूलंकेन लक्षयेम वयम् ॥९९॥
અર્થ-હે સ્ત્રી, કમળ સરખા સુગંધવાળા, ઘેલાને પણ તિરસ્કાર કરનારા રાતા હોઠવાળા અને મણિ સરખા દાંતવાળા તારા મુખમાં અમને પાન ચાવ્યાની ખબર કેમ પડે? ૯૯
शयिता सविधेऽप्यनीश्वरा सफलीकर्तमहो मनोरथान् ॥ दयिता दयिताननाम्बुजं दरमीलन्नयना निरीक्षते ॥१०॥
અર્થ–પતિની નજીક સુતેલી પણ પિતાનો અને પાર પાડવામાં અસમર્થ સ્ત્રી, પતિના મુખકમળ સામું જરા ઉઘાડી આખે જેવા લાગી. ૧૦૦
किमिति शासि कशोदरि किं तव परकीयवृत्तान्तैः । कथय तथापि मुदे मम कथयिष्यतिं पथिक तव जाया ॥१०॥
અર્થ-હે સ્ત્રી, તું દુર્બળ કેમ થઈ ગઈ છે “અરે તારે પરાઈ હકીકતની શી જરૂર છે તે પણ ખુશીને માટે કહે “હે મુસાફર જા તારી સ્ત્રી જ તને કહેશે.” ૧૦૧
वदनारविंदसौरभलोभादिंदीवरेषु निपतत्सु॥मय्यधरार्थिनि सुदृशोदृशोजयन्त्यतिरुषापरुषाः।१०२।
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७० અર્થ– કમળ, મુખારવિંદના સુગંધથી લેભાઈ આવે છે અને હું અધરની ઈચ્છા રાખી નજીક જાઉ છું તો મારા ઉપર કરડી આંખે જોયું. ૧૦૨
इति श्रीमत्पण्डितराजजगन्नाथविरचिते भामिनी विलासे शंगारोवर्णनंनाम द्वितीयो विलासः ॥२॥
આવી રીતે શ્રીમત પંડિતરાજ જગન્નાથ કવિએ ચેલા ભામિની વિલાસના ભાષાંતરને શૃંગાર નામને બીજો વિલાસ, સંપૂર્ણ થયે.
अथ तृतीयो विलासः करुण विलास.
दैवे पराग्वदनशालिनि हन्त जाते याते च सम्प्रति दिवं प्रति बन्धुरत्ने । कस्मै मनः कथयि. तासि निजामवस्थां कः शीतलैः शमयिता वचनैस्तवाधिम् ॥१॥
અર્થ–હે મન દૈવની કૃપા જતી રહી, અને બંધુ રત્ન સ્વગમાં ગયું, હવે તારી દશા કોને કહીશ અને શીતળ વચનથી તારી ચિંતા કોણ ટાળશે. ૧
प्रत्युद्गता सविनयं सहसा पुरेव स्मेरैः स्मरस्य सचिवैः सहसावलोकैः ॥ मामद्य मंजुरचनैर्वचनैश्वबाले हा लेशतोऽपि न कथं शिशिरीकरोषि॥२॥
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ-હે સ્ત્રી, તું પ્રથમ કામદેવના દૂત સરખી હસવા સહિત દૃષ્ટિથી વિનય પૂર્વક સામે આવતી અને આજ સુંદર રચનાવાળી વચનથી લેશ માત્ર પણ મને ઠંડે કેમ કરતી નથી? ૨ ___ सर्वेऽपि विस्मृतिपथं विषयाः प्रयाता विद्याऽपि
खेदकलिता विमुखी बभूव ॥ सा केवलं हरिणशावकलोचना मे नैवापयाति हृदयादधिदेवतेव ॥३॥
અર્થ–બધા વિષયેની વિસ્મૃતિ થઈ, યત્નથી મેળવેલી વિદ્યા વિસરી ગયે પણ તે મૃગનેણ ઈષ્ટ દેવતાની માફક હૃદયમાંથી निती नथी. 3
निर्वाणमंगलपदं त्वरया विशन्त्या मुक्ता दयावति दयापि किल त्वयासौ ॥ यन्मां न भामिनि निभालयसि प्रभाते नीलारविन्दमदभंगपदैः कटाक्षः ॥४॥
અર્થ-હે દયાળુ સ્ત્રી, દયા મુકી ઉતાવળ કરી મંગળ મેક્ષ પદમાં ચાલી ગઈ કારણ કે નીલ કમળ સરખા કટાક્ષથી મારી સામું તું જોતી નથી. ૪
घृत्वा पदस्खलनक्षीतिवशात्करं मे या रूढवत्यसि शिलाशकलं विवाहे ॥ सा मां विहाय कथमद्य विलासिनि द्यामारोहसीति हृदयं शतधा प्रयाति ॥५॥
અર્થ_વિવાહના સમયમાં મને ઠેસ વાગશે એવું ધારી મારો હાથ ઝાલી વેદી ઉપર ચઢી અને આજ તો મને એકલે મુકી
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વર્ગમાં ચાલી નિકળી એ સંભારી મારૂ હૃદય સેંકડે પ્રકારે ફાટી જાય છે. ૫ निर्दूषणा गुणवती रसभावपूर्णा सालंकृतिः श्रवणमंगलवर्णराजिः ॥ सा मामकीनकवितेव मनोभिरामा रामा कदापि हृदयान्मम नापयाति ॥६॥
અર્થ-દૂષણ વિનાની, ગુણવાળા રસભાવથી પૂર્ણ, અલંકારવાળી, અને કાનને મધુર લાગે એવા શબ્દવાળી મનોહર મારી કવિતા સરખી તે સ્ત્રી કેઈ દિવસ મારા હૃદયમાંથી ५सती नथी.
चिन्ता शशाम सकलापि सरोरुहाणामिंदोश्च बिम्बमसमां सुषमामयासीत् ॥ अप्युद्गतः कलकलः किल कोकिलानां प्राणप्रिये यदवधि त्वमितो गतासि ॥७॥
અર્થે-હે પ્રાણ પ્યારી, અહીંથી તું જયારે ચાલી નીકળી,ત્યારથી કમળની સઘળી ચિંતા શાંત થઈ, ચંદ્રનું બિંબ ઘણું શેભા પામ્યું અને કોયલનો ટહુકો ઘણો થવા લાગ્યો મતલબ કે કમળથી અને ચંદ્રથી તારા મુખની શોભા ઘણી હતી અને તારો સ્વર કેયેલ કરતાં પણ સુંદર હતા. ૭
सौदामिनीविलसितप्रतिमानकाण्डे दत्वा कियन्त्यपि दिनानि महेन्द्रभोगान् ॥ मन्त्रोझ्झितस्य नृपतरिव राज्यलक्ष्मीर्भाग्यच्युतस्य करतो मम निर्गताऽसि ॥८॥
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ-અકસ્માત થએલી વિજળીના વિલાસ સરખા ઇંદ્રા જેવા સંસારના ભોગ, કેટલાએક દહાડા દઈ મંત્રશક્તિ વિનાના રાજાના રાજ્યની લક્ષ્મીની પેઠે નિર્ભગ્ય થઈ ગબેલા મારા હાથથી નિકળી ગઈ. ૮
केनापि मे विलसितेन समुद्तस्य कोपस्य किनु. करभोरु वशंवदा भूः ॥ यन्मां विहाय सहसैव पतिव्रतापि यातासि मुक्तरमणीलदनं विदूरम् ॥९॥
અર્થ- હે સ્ત્રી, હું ધારું છું કે તું કોઈ પણ મારા અપરાધી કૃત્યથી ક્રોધવશ થઈ. કારણ કે પતિવ્રતા છતાં મને જલદીથી છોડી દઈ સતીના લેકમાં ચાલી ગઈ. ૯
काव्यात्मना मनसि पर्यणमन्पुरा मे पीयूपसारसदृशास्तव ये विलासाः ॥ तानन्तरेण रमणी रमणीयशीले चेतोहरा सुकविता भविता कथं नः ॥१०॥
અર્થ-ડે રમણિ, અમૃતના સાર સરખા તારા વિલાસે મા રા મનમાં પ્રથમ કાવ્ય રૂપે આવતા હતા તે હાલ તારા વિના મારી કવિતા પણ મનહર કેમ થશે ૧૦ __ या तावकीनमधुरस्मितकान्तिकान्ते भूमण्डले विफलतां कविषु व्यतानीत् ॥ सा कातराक्षि विलयं त्वयि यातवयां राकाऽधुना वहाते वैभवमिन्दिरायाः ॥ ११ ॥
અર્થ-તારા મધુર મંદહાસ્યની કાંતિથી શોભીતા ભૂમંડળ
10
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७४
માં જે પુનમની રાત્રિ કવિઓના મનમાં નિષ્ફળ થતી, તે રા ત્રિ, હાલ તારા જવાથી લક્ષ્મીને વૈભવ ભેગવે છે. ૧૧
मन्दस्मितेन सुधया परिषिच्य या मां नेत्रोत्पलैर्विकसितरनिशं समीजे ॥ सा नित्यमंगलमयी गृहदेवता मे कामेश्वरी हृदयतो दयिता न याति ॥ १२ ॥
અર્થ–મંદહાસ્ય રૂપી અમૃત રેડી, વિકાસ પામેલા નેત્ર કેમ થી હમેશ જે મારી પૂજા કરતી નિત્ય મંગળરૂપ ઘરની દેવ તા સરખી તે યારી મારા હૃદયમાંથી જતી નથી. ૧૨
भूमौ स्थिता रमण नाथ मनोहरेति सम्बोधनर्यमधिरोपितवत्यसि द्याम् ॥ स्वर्ग गता कथमिव क्षिपसि त्वमेणशावाक्षि तं धरणिधूलिषु मामिदानीम् ॥ १३॥
અર્થ– સ્ત્રી, તેં પ્રથમ પૃથ્વી ઉપર રહી, હે નાથ, હે રમ છે એવાં સંબોધન આપી મને સ્વર્ગની પાયરી પર ચડાવ્યો અને હાલ તું સ્વર્ગમાં ગઈ ત્યારે જમીનની ધૂળમાં મને કેમ शहाणे छ. १3
लावण्यमुज्ज्वलमपास्ततुलं च शीलं लोकोतरं विनयममयं नयं च ॥ एतान्गुणानशरणानथ मां च हित्वा हा हन्त सुंदरि कथं त्रिदिवं गतासि ॥ १४ ॥
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ૫ पथ-डे सुरी, 31 सुंदरता, अनुपम शीण, विक्ष ણ વિનય અને સાર્થક નીતિ એ સઘળા ગુણે તારા સ્વર્ગમાં ચાલી જવાથી અનાથ થઈ ગયા. ૧૪
कात्या सुवर्णवरया परया च शुद्धया नित्यं स्विकाः खलु शिखाः परितः क्षिपन्तीम् ॥ चेतोहरामपि कुशेशयलोचने त्वां जानामि कोपकलु. षो दहनो ददाह ॥ १५॥
અર્થ–સુવર્ણ સરખી કાંતિ અને ઘણી શુદ્ધિથી પિતાની (અ. ગ્નિની) શિખાઓને નિત્ય તિરસ્કાર કરનારી તને, મનહર છતાં દોધ કરી અગ્નિએ બાળી દીધી એમ જાણું છું. ૧૫ ___ कर्पूरवर्तिरिव लोचनतापहन्त्री फुल्लाम्बुजस्त्रगिव कण्ठसुरखैकहेतुः ॥ चेतश्चमत्कृतिपदं कवितेव रम्या नम्या नरीभिरमरीव हि सा विरेजे ॥१६॥
અર્થ-કપુરની વાટની પેઠે નેત્રના તાપને હરનારી, ખીલેલા કમળની માળાની પેઠે કંઠને સુખ આપનારી, કવિતાની પેઠે ચિત્તને ચમત્કાર દેનારી અને સિઓએ નમવા લાયક તે સ્ત્રી પરી સરખી શેભતી હતી. ૧૬
स्वप्नान्तरेऽपि खलु भामिनि पत्युरन्यं या दृष्टवत्यसि न कंचन साभिलाषम् ॥ सा सम्प्रति प्रचलिताऽसि गुणैर्विहीनं प्राप्तुं कथं कथय हन्त परं पुमांसम् ॥ १७॥
અર્થ–હે સ્ત્રી, સ્વમમાં પણ પતિ સિવાય બીજા કોઈ સામુ
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અભિલાષાથી જેતી ન હતી, તે તું હાલ ગુણ વગરના (નિર્ગુણ) પર પુરૂષ (પરબ્રહ્મ ) ને પામવા કેમ ચાલી નિકળી? ૧૭
रीतिं गिराममृतवृष्टिकिरां त्वदीयां तां चारुति कृतिवरैरभिनन्दनीयाम् ॥ लोकोतरामथ कृतिंच सुधारसादी स्तोतुं न कस्य समुदेति मनःप्रसादः१८
અર્થ-અમૃતની વૃષ્ટિ સરખી તારી વાણીની રીતિ, કુશળ કારીગરેએ વખાણવા લાયક આકૃતિ અને અમૃત રસ સરખા લેક વિલક્ષણ કૃત્યની સ્તુતિ કરવા કેના મનની પ્રસન્નતાને ઉદય ન થાય ! ૧૮ इति श्रीमत्पण्डितराजजगन्नाथरूते भामिनीविला
से करुणो नाम तृतीयो विलासः ॥ એ પ્રમાણે પંડિતરાજ જગન્નાથ કવિના કરેલા ભામિની વિલાસના તરજુમાને કરૂણ નામને ત્રીજો વિલાસ સંપૂર્ણ થયે.
%3
अथ चतुर्थो विलासः शांतोविलासः
80
विशालविषयाटवीवलयलग्नदावानलप्रसृत्वरशिखावलीविकलितं मदीयं मनः ॥ अमन्दमिल दिन्दिरे निखिलमाधुरीमन्दिरे मुकुन्दमुखचन्दिरे चिरमिदं चकोरायताम् ॥ १॥
અર્થ-વિશાળ વિષયરૂપી જંગલમાં લાગેલા દાવાનળની
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઝાળેથી વિહલ થઈ ગબેલું મારું મન , અખંડ લેતી વાળા અને સર્વ મધુરતાના મંદિર કૃષ્ણના મુખ રૂપી ચંદને વિષે ચર પક્ષી સરખું થાઓ. ૧ ___अये जलधिनन्दिनीनयननीरजालम्बन ज्वलज्ज्वलनजित्वरज्वरभरत्वराभंगुरम् ॥ प्रभातजलजोन्नमद्गरिमगर्वसर्वकषैर्जगत्रितयरोचनैः शिशि રયા ના જીવનૈઃ | ૨ |
અર્થ-હે લક્ષ્મીના નેત્રકમળના આશ્રય કૃષ્ણ, હું સળગતા અગ્નિથી પણ અધિક સંસારના તાપોથી તપી ગયે છું માટે પ્રભાતમાં ખીલેલા કમળના ગર્વને ટાળનારા અને ત્રણ જગતને મનોહર નેત્રથી મને થડે પાડે. ૨
स्मृतापि तरुणातपं करुणया हरन्ती नृणाम. भंगुरतनुत्विषां वलयिता शतैर्विद्युताम् ॥ कलिन्दगिरिनंदिनीतटसुरद्रुमालम्बिनी मदीयमतिचु. म्बिनी भवतु काऽपि कादंबिनी ॥ ३॥
અર્થ–સ્મરણ કરવાથી પણ દયા કરી મનુષ્યના ઉગ્ર તાપને ટાળનારી, અખંડ કાંતિ વાલી , સેંકડો વીજળીથી વીંટાએલી અને કલિંદ પર્વતમાંથી નિકળેલી યમુનાના કાંઠા ઉપરના દેવતાઈ ઝાડનો આશ્રય કરનારી કોઈ મેઘમાળા મારી બુદ્ધિને ચુંબન કરનારી થાઓ. ૩ __ कलिंदनगनंदिनीतटवनांतरं भासयन्सदा पथि गतागतश्रमभरं हरन्प्राणिनाम् ॥ लतावलिश
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७८ तातो मधुरया रुचा संभृतो ममाशु हरतु श्रमानतितरां तमालद्रुमः ॥ ४ ॥
અર્થ-મુનાના કિનારાના વનને શોભાવનાર, નિરંતર પ્રાણીઓના જવા આવવાના શ્રમને હરનાર , સે કડો તળાવની પં ક્તિથી વીટાએલ અને મધુર કાંતિથી ભરપૂર તમાલ વૃક્ષ(કૃષ્ણ) મારો શ્રમ સારી રીતે હો . ૪ ___जगज्जालं ज्योत्स्नामयनवसुधाभिर्जटिलयअनानां संतापं त्रिविधमपि सद्यः प्रशमयन् ॥ श्रितो दारण्यं नतनिखिलवृंदारकवृतो मम स्वांतध्वांतं तिरयतु नवीनो जलधरः ॥ ५॥
અર્થે–ચાંદની સરખા નવીન જળથી જગતને ભરપૂર કરતે મનુષ્યના ત્રણ પ્રકારના તાપને શાંત કરનાર , વૃંદારણ્યમાં - હેલ અને નમેલા સર્વ દેવોથી વીંટાએલ નવીન મેઘ (શ્રીકૃષ્ણ) મારા અંતઃકરણના અંધારાને ટાળે. ૫
ग्रीष्मचण्डकरमण्डलभीष्मज्वालसंसरणतापितमूर्तेः ॥ प्रावृषेण्य इव वारिधरो मे वेदना हरतु वृष्णिवरेण्यः ॥ ६॥
અર્થ– વર્ષાઋતુના મેઘની માફક શ્રીકૃષ્ણ મારી વેદના હરે કારણ કે ગ્રીષ્મઋતુના પ્રચંડ સૂર્ય કિરણેના ઝાળથી મારૂં અંગ તપી ગયું છે. ૬
अपारे संसारे विषमविषयारण्यसरणौ मम भ्रामं भ्रामं विगलितविरामं जडमतेः ॥ परिश्रांत
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
स्यायंतरणितनयातीरनिलये समंतात्संतापं ह. रिनवतमालस्तिरयतु ॥ ७॥
અર્થ-હરિ એજ નવીન તમાલ વૃક્ષ યમુનાજીને કિનારે મારે સંતાપ ચેમેરથી હરો. કારણકે અપાર સંસારમાં વિષ ના જંગલમાં વિસામા વગર જડમતિને હું ભટકી ભટકી થાકી गये। छु.७ __ आलिंगितो जलधिकन्यकया सलीलं लग्नः धियंगुलतयेव तरुस्तमालः ॥ देहावसानसमये हृदये मदीये देवश्चकास्तु भगवानरविंदनाभः ॥८॥
અર્થ-પ્રિયંગુની લતાથી વીટાએલા તમાલ વૃક્ષની માફક સમુદ્ર કન્યા લક્ષ્મીજીએ આલિંગન કરેલ અને કમળ જેની નાભિમાં છે એવા દેવ , દેહ છોડતી વખતે મારા હૃદયમાં પ્રગ2 था।.८ __नयनानंदसंदोहतुन्दिलीकरणक्षमा॥ तिरयवाशुसंतापं कापि कादंबिनी मम ॥ ९ ॥
અર્થ-નેત્રને આનંદને સમૂહ ઉત્પન્ન કરનારી કોઈ મેઘમાमा (श्री ) भारे। संता५ मा. ८
वाचा निर्मलया सुधामधुरया यां नाथ शिक्षामदास्तां स्वप्नेऽपि न संस्मराम्यहमहभावावतो निस्त्रपः॥ इत्यागःशतशालिनं पुनरपि स्वीयेषु मां बिभ्रतस्त्वत्तो नास्ति दयानिधिर्यदुपते मत्तो न मत्तः परः ॥१०॥
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ હે નાથ, અમૃતથી પણ મધુર નિર્મળ વેદ વાણીથી જ તમે મને ઉપદેશ આપે તેને અભાવથી અને નિર્લજયપણે થી સ્વમમાં પણ મેં સંભાળે નહીં એવા સેંકડે અપરાધ ક. રનારાને પણ પિતાના ભકતમાં ગણે છો માટે હે યદુપતિ તમે જે કોઈ દયાળુ નથી અને હું જેવો કઈ ગાંડે નથી . ૧૦
पातालं व्रज याहि वा सुरपुरीमारोह मेरोः शिरः पारावारपरम्परां तर तथाप्याशा न शांता तव ॥ आधिव्याधिपराहतो यदि सदा क्षेमं निजं वाञ्छसि श्रीकृष्णति रसायनं रसय रे शून्यैः किમઃ મૈઃ | ૧૧
અર્થ-હે જીવ પાતાળમાં જા, ઈંદ્રપુરીમાં જા, મેરૂ પર્વતના શિખર ઉપર ચડ અને સમુદ્ર તરીને પેલે પાર જ તેપણ તારી આશા શાંત નહીં થવાની. આધિ અને વ્યાધિથી અકળાઈ સદા જે તારું કલ્યાણ ચાહતે હેતે શ્રીકૃષ્ણરૂપી રસાયન સેવ, બી જા મફતના શ્રમનું શું પ્રયોજન છે. ૧૧
गणिकाजामिलमुख्यानवता भवता नताहमपि सीदन् ॥ भवमरुगर्ने करुणामूर्ते न सर्वथो. વિચઃ | ૧૨ ..
અર્થ-ગણિકા અને અજામિલ વગેરેનું રક્ષણ કરનાર હે કરૂ| મૂર્તિ કૃષ્ણ, હું સંસારરૂપી ખાડામાં સીદાઉં છું તેની સર્વથા ઉપેક્ષા કરતા નહીં . ૧૨
विदित्वेदं दृश्यं विषमरिपुदुष्टं नयनयोर्विधा
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
17
यांतर्मुद्रामथ सपदि विद्राव्य विषयान् ॥ विधूता. न्तातो मधुरमधुरायां चिति कदा निमग्नः स्यां कस्यांचन नवनभस्यांबुदरुचौ ॥ १३ ॥
અર્થ-વિષમ શત્રુઓથી દુષ્ટ આ દૃશ (જગત ) ને જાણી , નેત્ર વીંચી ધ્યાન ધરી સર્વ વિષયોને નસાડી અંતઃકરણનું અંધારૂં જેનું ટળી ગયું છે એ હુંનવીન મેઘ સરખી કાંતિ વાબા અતિ મધુર ચૈતન્ય વિષે ક્યારે નિમગ્ન થાઉં. ૧૩ __ मृद्धीका रसिता सिता समशिता स्फीतं निपीतं पयः स्वर्यातेन सुधाऽप्यधायि कतिधा रम्भाधरः खण्डितः ॥ सत्यं ब्रूहि मदीयजीव भवता भयो भवे नाम्यता कृष्णेत्यक्षरयोरयं मधुरिमोगारः क्वचिल्लक्षितः ॥ १४॥
थ-द्राक्ष यमी, सा४२ माथी , ६५ पापी, स्वर्ग. માં જઈ અમા પીધું અને રંભાના અધરનું ચુંબન કર્યું. હે મારા જીવ સાચું બેલ, કે વારંવાર તું ભવ ભટકે છે તેમાં ક્યાં ઇ કૃષ્ણ એવા અક્ષરની મીઠાશ આવી? ૧૪
वजं पापमहीभृतां भवगदोद्रेकस्य सिद्धौषधं मिथ्याज्ञाननिशाविशालतमसस्तिग्मांशबिबादयः ॥ स्फूर्जत्तशमहीरुहामुरुतरज्वालाजटालः शिखी द्वारं निवृतिसद्मनो विजयते कृष्णेति वर्णद्वयम् १५
અર્થદુષ્ટ રાજાઓને વજૂ સરખા, સંસાર રૂપી રોગના વધારાનું દિવ્ય ઔષધ તુલ્ય, મિથ્યા જ્ઞાન રૂપી રાત્રિના મોટા
11
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Acharya
અંધકારને ટાળવામાં સુર્ય બિંબ સમાન , ઉદય પામતા કલેશ રૂપી વૃક્ષોને બાળવામાં મોટી ઝાળ વાળા અગ્નિ સમાન અને મોક્ષ રૂપી ઘરના દ્વાર સરખા કૃષ્ણ એવા બે અક્ષર સત્ક કરીને વર્તે છે. ૧૫
रे चेतः कथयामि ते हितमिदं वृन्दावने चारयन्वृदं कोऽपि गवां नवांबुदनिभो बन्धुर्नकार्यस्त्वया ॥ सौंदर्य्याद्भुतमुद्रिद्भिरभितः संमोह्य मंदस्मितैरेषे त्वां तव वल्लभांश्च विषयानाशु क्षयं नेष्यત્તિ ૧૬ .
અર્થહે ચિત્ત, તને એક હિતની વાત કહું, વૃંદાવનમાં ગા ના ટોળાને ચારનાર નવીન મેઘ સરખા શ્યામ કૃષ્ણની મિત્રાઈ તારે કદી કરવી નહી. અદ્ભુત સુંદરતાવાળા મંદહાસ્યથી મહ ઉપજાવી આ કૃષ્ણ તારો અને તારા વિષયનો ક્ષય કરશે. સારાંશ એકે શ્રીકૃષ્ણ સાથે પ્રીતિ થવાથી વિખ્ય વાસનાને ક્ષય થાય છે અને જીવની મુક્તિ થાય છે. ૧૬
'अव्यारव्येयां वितरति परां प्रीतिमन्तर्निमना कण्ठे लग्ना हरति नितरां यान्तरध्वांतजालम् ॥ तां द्राक्षौघेरपि बहुमतां माधुरीमुद्रिंती कृष्णेत्याख्यां कथय रसने यद्यसि त्वं रसज्ञा ॥ १७॥
અર્થ—અંતરમાં ધ્યાન કરવાથી પરમ પ્રીતિ ઉપજાવે છે, કંઠમાં રહેવાથી અંદરનું અંધારું ટાળે છે અને દ્રાક્ષાઓથી પણ ઉત્તમ મધુરતા આપનારૂં કૃષ્ણ એવું નામ હે જીભ, તું જે રસ જાણતી હે તે લે. ૧૭
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८3 संत्येवास्मिञ्जगति बहवः पक्षिणो रम्यरूपास्तेषां मध्ये मम तु महती वासना चातकेषु ॥ यैरध्यक्षैरथ निजसवं नीरदं स्मारयद्भिश्चित्तारूढं भ' वति किमपि ब्रह्म कृष्णाभिधानम् ॥ १८॥
અર્થ-આ જગતમાં સુંદર પક્ષીઓ અનેક છે પણ તે સઘ ળાઓમાં મારી વાસના તો ચાતક પક્ષીમાં છે. કારણ કે જે પક્ષીઓ પોતાના પ્યારા મેઘની મને યાદ દેવરાવે છે તેથી મેઘ સરખા કૃષ્ણ નામે પરબ્રહ્મ ચિત્ત ચડી આવે છે .૧૮
विष्वद्रीच्या भुवनमभितो भासते यस्य भासा सर्वेषामप्यहमिति विदां गूढमालम्बनं यः ॥ तं पृच्छति स्वहृदयमतो वेदिनो विष्णुमन्यानन्यायो:यं शिव शिव नृणां केन वा वर्णनीयः ॥ १९॥
અર્થ-વિશ્વમાં વ્યાપક જેની કાંતિથી આ સઘળું જગત પ્રકા શી રહ્યું છે. હું છું એમ જાણનારા સર્વને આશ્રયરૂપ જે પિ તાના હૃદયમાં રહે છે તે વિષ્ણુ વિષે પુછે છે તે અહેહે એ મનુષ્યને મોટો અન્યાય કોનાથી વર્ણવી શકાય. ૧૯
सेवायां यदि साभिलाषमसि रे लक्ष्मीपतिः सेव्यतां चिन्तायामसि सस्टहं यदि तदा चक्रायुधश्चिन्त्यताम् ॥ आलापं यदि वाञ्छसि स्मररिपोर्गाथा तदालप्यतां स्वापं वाञ्छसि चेन्निरर्गलसुखे चेतस्तदा सुप्यताम् ॥ २० ॥
यं शिव शिव Nailsina MDASHTI
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
/૪
અર્થ-હે ચિત્ત તને સેવાની મરજી થતી હોય તે લક્ષ્મીપતિ નું સેવન કર. વિયાર કરવાનું મન હોય તે વિષ્ણુ વિષે વિ ચાર કર. બેલવાની જે મરજી હોય તે હરિના ગુણ ગા. અને સુવાની મરજી હોય તે અખંડ મોક્ષ સુખમાં સુઈ જા. ૨૦ __ भवग्रीष्मप्रौढातपनिवहसन्तप्तवपुषो बलादुन्मूल्य द्रानिगडमविवेकव्यतिकरम् ॥ विशुद्धेऽस्मिनात्मामृतसरसि नैराश्यशिशिरे विहंगास्ते दूरीकતસ્વસ્ટિાર અતિનઃ | ૨૧ છે
અર્થ-કામ ક્રોધાદિકનું જાળ દુર કરનારા સુકૃતિઓ સંસાર રૂપી ગ્રીષ્મનાતુના સખત તડકામાં શરીર તપી ગયાથી અવિવે ક રૂપી બેડી તેડી નિરાશપણાથી ઠંડા આત્મા રૂપી અમૃતના તળાવમાં પક્ષી રૂપ છે. ૨૧ __बंधोन्मुक्तैः खलु मखमुखान् कुर्वते कर्मपाशानंतःशांत्य मुनिशतमतानल्पाचंता भजति ॥ तीर्थे मजन्त्यशुभजलधेः पारमारोढुकामाः सर्व प्रामादिकमिह भवे भ्रान्तिभाजां नराणाम् ॥ २२॥
અર્થબંધથી છુટવા યજ્ઞ વગેરે કર્મના પાશલા બનાવે છે, અંત:કરણની શાંતિ સારૂ સેકડો મુનિના મત વિષે માટી ચિંતા ધરે છે. અને પાર પામવા સારૂ અશુભ સમુદ્રના તીર્થોમાં ડુબે છે.આ સઘળી આ સંસારમાં ભ્રાંતિ પામેલા મનુષ્યની ગફલત છે. ૨૨
प्रथमं चुम्बितचरणा जवाजानूरुनाभिहृदयानि ॥ आलिंग्य भावना मे खेलतु विष्णोर्मुखान
માયામ ! ૨ રૂ.
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८५
અર્થ–મારી ભાવના પ્રથમ વિષ્ણુના ચરણનું ચુંબન કરી જાંધ, ઢીંચણ, નાભિ, અને હથનું આલિંગન કરી મુખ કમળ ની શોભામાં ર. ૨૩ मलयानिलकालकूटयो रमणीकुन्तलभोगिभोगकूयोः ॥ श्वपचात्मभुवोर्निरन्तरा मम भूयात्परमात्मनिश्चितिः ॥ २४ ॥
અર્થ–મલય પર્વતને પવન અને કાલકુટ ઝેર, સ્ત્રીને કેશ અને સર્ષનું શરીર તથા ચંડાળ અને બ્રાહ્મણ એ સર્વમાં પરમાભા વ્યાપિ રહ્યા છે એ મારે નિશ્ચય થાઓ. ૨૪
निखिलं जगदेव नश्वरं पुनरस्मिन् नितरां कलेवरम् ॥ अथ तस्य कते कियानयं क्रियते हन्त जनैः परिश्रमः ॥ २५॥
અર્થ-આખું જગત નાશવંત છે અને તેમાં આ શરીર તે દેડી વાર ટકવાનું છે એને માટે મનુષ્ય કેટલે બધો શ્રમ કરે છે.૨૫
प्रतिपलमखिलाँल्लोकान् मृत्युमुखं विशतो निरीक्ष्यापि ॥ हा हंत किं चित्तमिदं विरमति नाद्यापिविषयेभ्यः ॥ २६ ॥
અર્થ-ક્ષણે ક્ષણે સર્વ લેકને મૃત્યુના મુખમાં પ્રવેશ કરતા જે ઇને પણ અરે અફસોસ છે કે મારૂં ચિત્ત હજુ સુધી વિષે થી નિવૃત્ત થતુ નથી.૨૬
सपदि विलयमेतु राज्यलक्ष्मीरुपरि पतन्त्वथवा रूपाणधाराः॥ अपहरतुतरां शिरः कृतान्तोमम तु मतिर्न मनागपैतु धर्मात् ॥ २७॥
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ –રાજયલક્ષ્મી જલદીથી નાશ પામી જાઓ, મારી ઉપર તરવારની ધારાઓ પડે અથવા આજ જ કાળ, મારૂ મસ્તક હ રી લે, પણ મારી મતિ જરાપણ ધર્મથી વિમુખ ન થજો. ૨૭
अपि बहुलबलं मूर्द्धनि रिपुरेव मे निरन्तरं भ्रमतु ॥ पातयतु वाऽसिधारामहमणुमात्रं न किબ્રિજમા ૨૮
અર્ધ–ઘણું જોર કરી મારા મસ્તક ઉપર શત્રુઓ ફરે અથવા તરવારના ઘા કરે તથાપિ અણુમાત્ર પણ ખોટું નડીં બોલું. ૨૮
तरणोपायं पश्यन्नपि मामक जीव ताम्यास कु. तस्त्वम् ॥ चेतःसरणी किन्ते नागतः कदापि नन्द
અર્થ-હે મારા જીવ, તરવારનો ઉપાય તું જુવે છે છતાં કેમ દુઃખી થાય છે? કઈ દિવસ નંદના પુત્ર શ્રીકૃષ્ણ તારા સાંભળ વામાં નથી આવ્યા કે કેમ ? ૨૯
श्रियो मे मा सन्तु क्षणमपि च माद्यद्गजघटामदनाम्यद्धृङ्गावलिमधुरझङ्कारसुभगाः ॥ निमग्नानां यासु द्रविणरयप-कुलधियां मनः सेवाकार्ये રરળનૈવ મ ા રૂ.
અર્થ-જેનો મદ સુંઘવા સારૂ ભમરો અથડાઈ રહ્યા છે એવી હાથીઓની ઘટાઓવાળી લક્ષ્મી મને હેજો કારણ કે જે લક્ષ્મી ના વેગથી આકુળ થઈ જવાથી હરિચરણની સેવામાં મન લાગતું નથી. ૩૦
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
किं निःशकं शेषे शेषे वयसः समागतोमृत्युः॥ अथवा सुखं शयीथा निकटे जागर्ति जान्हवी ज. ननी ॥ ३१ ॥
અર્થ-આ વૃદ્ધ અવસ્થામાં તું બેધડક કેમ સુતે છે? અથ વા સુખે સુઈ જા કારણ કે ગંગાજી નજીકમાં છે. ૩૧
सन्तापं किं कलयसि धावं धावं धरातले हृदः य ॥ अस्ति मम शिरसि सततं नन्दकुमारः प्रभुपरमः ॥ ३२॥
અર્થ-હે હૃદય, આ જગતમાં દોડી દેડી મને સંતાપ કેમ આપે છે અને ફિકર નહીં મારા રખેવાળ નંદપુત્ર પ્રભુ છે. ૧૨
रेरे मनो मम मनोभवशातनस्य पादाम्बुजदयमनारतमानम त्वम् ॥ किं मां निपातयसि संमृतिगर्तमध्ये नैतावता तव गमिष्यति पुत्रशोकः ॥ ३३॥
અર્થ-હે મારા મન, કામદેવથી પણ અધિક સુંદર શ્રી શંકરના ચરણારવિંદને નિરંતર નમ્ય. મને સંસારના ખાડા માં કેમ નાખે છેઆમ કરવાથી તારો શોક જવાને નથી. ૩૩
मरकतमणिमेदिनीप्ररोहस्तरुणतरस्तरुरेष , वा तमालः ॥ रघुपतिमवलोक्य तत्र दूरादृषिनिकरैरिति संशयस्तदापि ॥ ३४॥
અ–રામચંદ્રને છેટેથી જોઈ ગષિ લેકએ તર્ક બાંકે મરકત મણિની જમીનમાંથી ઉગેલું આ નાનું તમાલનું ઝાડ
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
छ शु.३४
तरणितनया किं स्यादेषा न तोयमयी हि सा मरकतमणिज्योत्स्ना वा स्यान्न सा मधुराकृतिः ॥ इति रघुपतेः कायच्छायाविलोकनकौतुकैर्वनवसतिभिः कैः कैरादौ न सन्दिदिहे जनैः ॥ ३५॥
અર્થ-રઘુપતિ રામના શરિરની કાંતિ જોઈ વનવાસી મનુ Mોના મનમાં અનેક શંકાઓ આવવા લાગી તે એવી કે આ મધુર આકૃતિ જળમય યમુનાજીની છે કે ભારત મણની કાંતિ છે. ૩૫ ___ चपला जलदायुता लता वा तरुमुरुयादिति संशये निमग्नः ॥ गुरुनिश्वसितैः कपिर्मनीषी निरमैषीदथ तां वियोगिनीति ॥ ३६ ॥
અર્થ–મેઘમાંથી પડી ગએલી આ વિજળી છે કે કોઈ ઝાડ ઉપ રથી તુટી પડેલી લતા છે એવા સંશયમાં પડેલા હનુમાને, મોટા નિસાસા ઉપરથી આ વિયેગીની છે એ નિશ્ચય કર. ૩૬
वगृहेषु विप्रसदने दारिद्ययकोलाहलो नाशो हन्त सतामसत्फलजुषामायुः समानां शतं ॥ दुर्नीतिं तव वीक्ष्य कोपदहनज्वालाजटालोऽपिसन् किं कुर्वे जगदीश यत्पुनरहं दीनो भवानीश्वरः॥ ३७॥
અર્થ-નીચ કેના ઘરમાં સમૃદ્ધિ અને બ્રાહ્મણના ઘરમાં દરિદ્રતાને પિકાર, સંપુરૂષને નાશ અને દુષ્ટની સે વર્ષની
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવરદા. હે જગદિશ્વર, આવી તારી અનીતિ જોઈ ક્રોધરૂપી અગ્નિથી હું બળી જાઉ છું. પણ શું કરું હું ગરીબ પડયે આ ને તમે સમર્થ છે. ૩૭
आमूलाद्रत्नसानोर्मलयवलयितादात्र कूलात् पयोधेर्यावंतः संति काव्यप्रणयनपटवस्ते विशंकं वदंतु ॥ मृद्दीकामध्यनिर्यन्ममृणमदधुरीमाधुरीभाग्यभाजां वाचामाचार्य्यतायाःपदमनुभवितुं જોતિ ધન્ય મજદ ૩૮
અર્થ–મેરૂ પર્વતના શિખરથી માંડી મલયાચળને દક્ષિણ છેડે જ્યાં ગયો છે એવા દક્ષિણ મહાસાગર સુધી જે કાઈ કાવ્ય બનાવવામાં ચતુર છે તે સર્વ બેધડક કહે કે દ્રાક્ષામાંથી નિકળેલા રસની મધુરતા સમાન વાણીના આચાર્યનું પદ અનુભવ કરવાને મારા વિના બીજું કોણ ધન્ય છે. ૩૮
गिरां देवी वीणागुणरणनहीनादरकरा यदीयानां वाचाममृतमयमाचामात रसम् ॥ वचस्तस्याकर्ण्य श्रवणसुभगं पन्डितपतेरधु वन्मूर्धानं नृ
થવાડવં પાપતિઃ ૩૨ અર્થ-સરસ્વતી પિતાની વીણા વગાડવી બંધ કરી જેની અમૃત સરખી વાણીને રસ ચાખે છે. કાનને સુંદર લાગે એવું તે પંડિતરાજનું વચન સાંભળી જે માથું ન ધુણાવે તે નર પશુ અથવા પશુપતિ (શંકર) જાણ. ૩૯ मद्वाणि मा कुरु विषादमनाइरेण मात्सर्य
12.
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मनमनसा सहसा खलानाम् ॥ काव्यारावंदमकरंदमधुव्रतांस्त्वमास्येषु धास्यसितमा कियतो विशालान् ॥ ४०॥
અર્થ-હે મારી વાણી, મત્સરમાં ડુબી ગએલા ખળ પુરૂષોના અનાદરથી ખેદ નહીં કરે. કારણ કે કાવ્યરૂપી કમળના મકરંદ ને વિષે ભ્રમર સરખા ઘણા પુરૂષને તું મુખમાં ધારીશ. ૪૦
विद्वांसो वसुधातले परवचःश्लाघासु वाचंयमा भूपालाः कमलाविलासमदिरोन्मीलन्मदापूर्णिताः ॥ आस्ये धास्यति कस्य लास्यमधुना धन्यस्य कामालसखर्वामाभृशमाधुरीं विधुरयन्वाचा वि. लासो मम ॥४१॥
અર્થ–આ પૃથ્વીમાં વિદ્વાને પરાયા વચનના વખાણમાં મુગા રહે છે, અને રાજાઓ લક્ષ્મીના વિલાસ અને મદિરાના મદથી ધુમંડમાં રહે છે ત્યારે હવે કામથી આળસુ અપ્સરાની મધુરતાને તિરસ્કાર કરનાર મારી વાણીને વિલાસ ધન્ય પુરૂષ ના મુખમાં નૃત્ય કરશે. ૪૧
मधु द्राक्षा साक्षादमृतमथ वामाधरसुधा कदाचित्केषांचित्खलु हि विदधीरन्नपि मदम् . ॥ ध्रुवं ते जीवंतोऽप्यहह मृतका मंदमतयो न थेषामानंदं जनयति जगन्नाथभणितिः ॥ ४२ ॥
અર્થ–મધ, દ્રાક્ષ, સાક્ષાત્ અમૃત અને સ્ત્રીનું અધરામૃત કદાચિત કોઈને મદ કરે પણ જેને જગન્નાથની વાણી મદ ઉ
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પન્ન નથી કરતી તે મંદબુદ્ધિના જીવતાં જ મુવા સરખા ગણવા. ૪૨
निर्माणे यदि माम्मिकोऽसि नितरामत्यंतपाकद्रवन्मृद्दीकामधुमाधुरामदपरीहारोडुराणां गिराम ॥ काव्यं तर्हि सखे सुखेन कथय त्वं सम्मुखे मादृशा मा चेहुष्कृतमात्मना कृतमिव स्वांताबहिर्मा कथाः ॥४३॥
અર્થ અત્યંત પાકવાથી ઝરતી દ્રાક્ષની મધુરતાના મદને હરનારી વાણી રચવામાં જે તું કુશળ છે તે હે મિત્ર મારા સરખા આગળ તારી કવિતા કરી બતાવ. નહીંતર ગુમ કરેલા પાપની માફક તારા હૃદયમાંથી બાહેર ન પાડય. ૪૩
माधुय्यैरपि धुय्यीक्षाक्षीरेक्षुमाक्षिकादीनाम् ॥ वन्द्यैव माधुरीयं पण्डितराजस्य कवितायाः॥४४॥
અર્થ-દ્રાક્ષ, દુધ, શેલડી અને મધની ઉત્તમ મધુરતાઓએ પણ પંડિતરાજની ઉત્તમ કવિતાની મધુરતા વંદન કરવા योग्य छ. ४४ .
शास्त्राण्याकलितानि नित्यविधयः सर्वेऽपि सम्भाविता दिल्लीवल्लभपाणिपल्लवतले नीतं नवीनं वयः॥ सम्प्रत्युज्झितमासनं मधुपुरीमध्ये हरिः सेव्यते सर्व पण्डितराजराजितिलकेनाकारि लोकाधिकम् ॥४५॥
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
૯૨ અર્થશાસ્ત્રાના અભ્યાસ કર્યો, નિત્યવિધિ બધા પાડ્યા તથા
દીલ્લીના પાદશાહના હાથ નીચે જુવાની ગાળી અને હાલ સધળુ ડી ઈ મથુરાજીમાં આવી હરિનું સેવન કરવા માંડયું. એવી રીતે પડિતરાજ જગન્નાથે સધળું આ લાકથી ન ખની શકે તેવું કર્યું. ૪૫
दुर्वृत्ता जारजन्मानो हरिष्यतीति शंकया ॥ मदीय पद्यरत्नानां मञ्जूषैषा मया कृता ॥ ४६ ॥ અચ્-દુરાચરણી વર્ણસંકરા મારી કવિતાને હરી જશે એવી શંકા લાવી મે' મારા કવિતા રૂપ રત્નાની આ પેટી બનાવી.૪૬ इति श्रीमत्पण्डितराजजगन्नाथविरचिते भामिनीविलासे शांतो नाम चतुर्थो विलासः ॥ सम्पूर्णः ॥ આવી રીતે પૉંડિતરાજ જગન્નાથ કવિના રચેલા ભામિની વિલાસના ભાષાંતરમાં શાંત નામના ચેાથે વિલાસ પૂર્ણ થયે
n
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only