Page #1
--------------------------------------------------------------------------
________________
slloy
दशन
SID
KRIT
(I/કડવું
ભક્ષ્યાભઠ્ય
[ શું ખાવું અને શું ન ખાવું તે ]
રથમાળા –
પુષ્પ : ૧૮ :
Page #2
--------------------------------------------------------------------------
________________
三S=== === = == =
ધર્મબોધ ગ્રંથમાળા-પુષ્પ : ૧૮:
ભક્ષ્યાભઠ્ય [ખાવું અને શું ન ખાવું તે]
: લેખક : ધીરજલાલ કરશી શાહ,
而四川川川加加加加加加加加
: પ્રકાશક : શ્રી મુક્તિકમલ જૈન મેહનગ્રન્થમાળા.
કાર્યાધિકારી-લાલચંદ નંદલાલ શાહ ઠે. રાવપુરા, ઘીકાંટા, વકીલ બ્રધર્સ પ્રેસ-વડેદરા.
આ આવૃત્તિ ૧ લી.
ક. ૧૦ આના
વિ. સં. ૨૦૦૯.
જ મુદ્રક શાહ ગુલાબચંદ લલુભાઈ, શ્રી મહેદય પ્રિન્ટીંગ પ્રેસ-ભાવનગર
= = ===== = == = == == ==
Page #3
--------------------------------------------------------------------------
________________
• પ્રકાશક :
મુક્તિકમલ જૈન મોહનગ્રંથમાળા રાવપુરા, મહાજન પાળ-વડાદરા.
આવૃત્તિ પહેલી
પહેલી વાર
સ આના
વિ. સં. ૨૦૦૯ શ્રા. સુ. ૧૫
• મુદ્રક :
શા. ગુલાબચંદ લલ્લુભાઈ શ્રી મહાદય પ્રિ. પ્રેસ-ભાવનગર.
Page #4
--------------------------------------------------------------------------
________________
–: વિ ષ યા નુ * મ:
( ૧ ) ભક્ષ્યાભક્ષ્ય
૧ ધમની શ્રેયસ્કરતા
૨ ધર્મના મુખ્ય સિદ્ધાંતા
૩ જીવનમાં આહારનું સ્થાન
૪ આહારના પ્રકારો ...
...
૫ આહાર પરત્વે ધાર્મિક સિદ્ધાંતાના અમલ
હું કેવા વિચારાને વજન આપવું ?
૭ ભક્ષ્યાભક્ષ્યના નિણૅય કરનારી બાબતે
૮ આહારમાં અહિંસા, સયમ અને તપના સિદ્ધાંત
૯ નિપુણાની કચા (૨) ભાવીશ અભક્ષ્યા
900
૧-૫ પાંચ અર ફળા ૬-૯ ચાર મહાવિગશ્વએ
૧૦ હિમ ( ખરફ )
૧૧ વિષ ( ઝેર )
૧૨ કરા
૧૩ સર્વ પ્રકારની માટી ૧૪ રાત્રિભોજન ૧૫ બહુબીજ
...
...
...
...
...
:
...
: : :
: :
: :
::
...
...
...
:::
...
...
...
: :
...
ઃઃ
...
: : :
: :
...
...
: :
: :
: : :
: :
...
...
...
...
...
...
⠀⠀⠀
...
...
...
::
: : :
૧
છું
૪
$
૧૦
૧૧
૧૮
૨૭
×× ૪ ૪ ૪
*
પર
Page #5
--------------------------------------------------------------------------
________________
૧૬ અનંતકાય
૧૭ સંધાનક ( મેળ અથાણાં ) ૧૮ ધેાલવડાં
૧૯ વેંગણુ ( રીંગણાં )
૨૦ અજાણ્યાં ફળ-ફૂલ
૨૧ તુચ્છ ફળ ૨૨ ચલિતરસ
૨૩ ઉપસંહાર
:
...
૪
: :
...
::
...
...
...
ૐ ઃ
: :
200
...
...
880
: :
::
...
...
:
...
:
: :
૫૩
* ૧૭ ૫૮
૬૦
૬૦
૬૫
૫
e
::
: :
...
ૐ ૐ ૐ
Page #6
--------------------------------------------------------------------------
________________
: ૧ :
ક્યાભર્યો. (૧) ધર્મની શ્રેયસ્કરતા. સર્વે પ્રાણીઓ સુખને ઈચ્છે છે, સુખને ચાહે છે, સુખની પ્રબલ આકાંક્ષા રાખે છે અને તે માટે વિવિધ વ્યવસાય કે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે, પણ સુખની પ્રાપ્તિ તે તેને જ થાય છે કે જેણે કંઈ પણ ધર્મ સંગ્રહ કર્યો હોય. તેથી જ કહેવાયું છે કે – ग्रामो नास्ति कुतः सीमा ? पत्नी नास्ति कुतः सुतः । प्रज्ञा नास्ति कुतो विद्या? धर्मो नास्ति कुतः सुखम् १ ॥
ગામ નથી ત્યાં સીમ કેવી? પત્ની નથી ત્યાં પુત્ર કે? બુદ્ધિ નથી ત્યાં વિદ્યા કેવી? અને ધર્મ નથી ત્યાં સુખ કેવું?
राज्यं सुसंपदो भोगाः, कुले जन्म सुरूपता । पाण्डित्यमायुरारोग्य, धर्मस्यैतत्फलं विदुः ।। રાજ્ય, સુસંપત્તિ, વિવિધ પ્રકારના ભોગે, ઉત્તમ કુલમાં જન્મ, સુંદર રૂપ, વિદ્વત્તા, આયુષ્ય અને આરોગ્ય-એ સર્વે ધર્મનાં ફલ જાણવાં.
Page #7
--------------------------------------------------------------------------
________________
કમબોધ-ચંથમાળા
:
૨ :
૧ પુરૂ
कुलं विश्वलाध्यं वपुरपगदं जातिरमला, सुरूपं सौभाग्यं ललितललना भोग्यकमला । चिरायुस्तारुण्यं बलमविकलं स्थानमतुलं, यदन्यच्च श्रेयो भवति भविनां धर्मत इदम् ।। વિશ્વવિખ્યાત કુલ, રોગરહિત શરીર, નિર્મલ જાતિ (પિતાને પક્ષ તે કુલ અને માતાને પક્ષ તે જાતિ), મનહર રૂપ, સૌભાગ્ય, સુંદર સ્ત્રી, ભેગવી શકાય તેવી લક્ષમી, દીર્ઘ આયુષ્ય, યૌવન, પર્યાપ્ત બેલ, અતુલસ્થાન અને બીજી પણ જે જે વસ્તુઓ પ્રાણઓને માટે ઉત્તમ ગણાય છે, તે સર્વે ધર્મથી જ પ્રાપ્ત થાય છે.
ધર્મની આ શ્રેયસ્કરતા લક્ષમાં રાખીને જ પ્રજ્ઞાનિધાન પરમપુરુષોએ કહ્યું છે કે
बावत्तरिकलाकुसला पंडिअपुरिसा अपंडिआ चेव । सबकल्लाणं पवरं, जे धम्मकलं न जाणंति ॥
સર્વ કલાઓમાં શ્રેષ્ઠ એવી ધર્મકલાને જેઓ જાણતા નથી, તેઓ તેર કલામાં કુશલ પંડિત હોવા છતાં વાસ્તવિક રીતે અપંડિતે જ છે. સારાંશ કે-મનુષ્યને બીજી બધી આવડત હોય પણ ધાર્મિક સિદ્ધાંતને જીવનમાં ઉતારવાની આવડત ન હોય તે એને સમજી, ડાહ્યો કે પંડિત ભાગ્યે જ કહી શકાય. વધારે સ્પષ્ટ કહીએ તે એક મનુષ્ય દેશનેતા ગણાતે હોય, મહાવિદ્વાનની ખ્યાતિ પામેલ હોય, કેઈ અખબારનું સંચાલન કરીને પ્રસિદ્ધ થયેલ હોય અથવા કઈ જ્ઞાતિને પટેલ હોય, કઈ સમાજને આગેવાન હોય, કે સંસ્થાને પ્રમુખ કાર્યકર્તા
Page #8
--------------------------------------------------------------------------
________________
અઢારમુ’:
: ૩
લક્ષ્યાભઢ્ય
ઢાય કે કલાવિશારદની કીતિને વરેલે ડાય પશુ ધાર્મિક આચારવિચારથી હીન હાય તા એ નેતાપણું, એ વિદ્વત્તા, એ પ્રસિદ્ધિ, એ પટેલાઈ, એ આગેવાની, એ પ્રમુખપદ કે એ કલાવિશારદતા તેને સાચુ' સુખ આપી શકતી નથી.
(૨) ધર્મના મુખ્ય સિદ્ધાંતા,
ધાર્મિક સિદ્ધાંતાથી અહીં ત્રણ વસ્તુ અભિપ્રેત છેઃ— (૧) અહિઁંસા, (૨) સંયમ અને (૩) તપ, કહ્યું છે કે— धम्मो मंगलमुक्किहूं, अहिंसा संजमो तवो । देवा वितं नमसंति, जस्स धम्मे सया मणो ॥
અહિં'સા, સયમ અને તપરૂપ ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. આવા ધમ જેના મનમાં સદા વસેલે છે, તેને દેવા પશુ નમસ્કાર કરે છે.
એટલે જે મનુષ્યના જીવનવ્યવહારમાં અહિંસાને સ્થાન છે, સયમને સ્થાન છે, તપને સ્થાન છે, તે સમજી છે, ડાહ્યો છે, પડિત છે, યાવત્ સાચા મુમુક્ષુ છે.
આવા જ અભિપ્રાય અન્ય મહર્ષિઓએ જુદા શબ્દોમાં વ્યક્ત કર્યાં છે.
सत्यं नास्ति तपो नास्ति, नास्ति चेन्द्रियनिग्रहः । दया दानं जपो नास्ति, चैतच्चाण्डाललक्षणम् ॥
જો સત્ય નથી, તપ નથી, ઇંદ્રિયા પર કાબૂ નથી, યા નથી, દાન નથી અને પ્રભુનાં નામ' સ્મરણુ કે રણુ પણ નથી,
Page #9
--------------------------------------------------------------------------
________________
ધર્મબોધ-ચંથમાળા
* પુષ્પ
તે એ ચાંડાલનું લક્ષણ જાણવું. તાત્પર્ય કે–જેઓ ઉત્તમ કેટિના કે ઉચ્ચ વર્ણના હેવાને દા કરે છે, તેમનામાં સત્યની જિજ્ઞાસા, સત્યની પ્રીતિ અને સત્યને આગ્રહ જોઈએ. તેમનામાં તપની ભાવના, તપને આદર અને તપનું યથાશક્તિ અનુષ્ઠાન જોઈએ. વળી તેમની ઈદ્રિ તેફાની ઘેડા જેવી સ્વછંદી ન હોય, પણ પૂરેપૂરી કાબૂમાં હેય; તે જ રીતે તેમનાં હૃદયમાં દયા-કરુણુઅનુકંપાને ઝરે સતત વહેતે હેય. તે કઈ દીન-દુઃખીને પિતાની પાસે આવેલે જોઈને એમ ન કહે કે “તારાં કર્યાં તું જોગવ. અમારું માથું શીદને પકવે છે?” અથવા તે “અત્યારે તમે કયાંથી ફૂટી નીકળ્યા? પછી આવજે.” પરંતુ તેને આશ્વાસન આપીને એમ કહે કે “ભાઈ, ગભરાઈશ નહિ. તારું દુઃખ અવશ્ય દૂર થશે. સુખ પછી દુઃખની ઘટમાળ આ જગતમાં ચાલ્યા જ કરે છે, એટલે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ અવશ્ય આવે છે. અને તેને પિતાથી બનતી બધી મદદ કરવાને તત્પર થાય. એટલે કે તેનામાં દાનની વૃત્તિ પણ અવશ્ય હોય. તે જ રીતે તે ઊઠતા બેસતાં પ્રભુનું નામ લેનારે હોય, પ્રભુને યાદ કરનારો હોય અને તેની એક યા બીજી રીતે ઉપાસના કરનાર હોય. જે મનુષ્યમાં આવા ગુણે નથી, તે ગમે તે વર્ણમાં, ગમે તે કુળમાં કે ગમે તે જાતિમાં જન્મ્યા હોય છતાં લક્ષણથી ચાંડાલ જ છે.
(૩) જીવનમાં આહારનું સ્થાન જીવનના સઘળા વ્યવહારમાં પહેલું સ્થાન આહારનું છે. તેથી જ શાસ્ત્રકાર મહર્ષિઓએ સંજ્ઞા અને પર્યાપ્તિઓની ગણના
Page #10
--------------------------------------------------------------------------
________________
અઢારસુ ૨
૫ ૩
લાભઢ્ય
માં પહેલા નિર્દેશ તેના કરેલા છે. સત્તા એટલે પ્રેરણા કે જીવન ધારણ કરવા માટેની પ્રાથમિક વૃત્તિએ. હાલના વૈજ્ઞાનિકે તેને ઈન્સ્ટીકટ ( Instinot ) કહે છે. તે મુખ્યત્વે ચાર પ્રકારની હાય છે. ( ૧ ) આહાર, (૨) નિદ્રા, ( ૩ ) ભય અને ( ૪ ) મૈથુન. પર્યાપ્ત એટલે જીવનને શકય બનાવનારી પૌલિક સામગ્રી કે તેનાથી ઉત્પન્ન થનારી શિત. તે છ પ્રકારની હાય છે. ( ૧ ) આહારપર્યંતિ. ( ૨ ) શરીરપર્યાપ્ત, ( ૩ ) ઇંદ્રિયપર્યંતિ. (૪) શ્વાસેાાસપતિ, ( ૫ ) ભાષાપર્યાપ્તિ અને (૬) મન:પર્યાસિ.
(૪) આહારના પ્રકારા.
અહીં એ સ્પષ્ટીકરણ કરવુ' ઉચિત ગણાશે કે નિગ્રંથ મહિષ આએ આહારનું સ્વરૂપ ત્રણ પ્રકારનું માનેલું છે. (૧) એજસ આહાર, (૨) રેશમ આહાર અને (૩) કવલ આહાર. તેમાં ભવાંતરને પામેલેા જીવ કાણુ યોગદ્વારા પ્રથમ સમયમાં અને મિશ્રકાય ચાગવડૅ અપર્યાપ્તાવસ્થામાં જે પુદ્ગલા ગ્રહણ કરે છે, તેને એજસુ આહાર કહેવાય છે. શરીરાદિપર્યાસ પૂર્ણ થયા બાદ રામકૃષ કે 'વાડાંદ્વારા જે આહાર ગ્રહણ કરવામાં આવે છે, તેને રામ કે લેામ આહાર કહેવાય છે. રામકૂપદ્વારા આહાર ગ્રહણ કરવાની ક્રિયા પ્રતિપળે ચાલુ ડાય છે. આ વાતની પ્રતીતિ સૂર્યના તાપથી સતસ અને તૃષાતુર થયેલા પ્રવાસી વૃક્ષની છાયામાં જતાં પરમ શાંતિને અનુભવ કરે છે, તેનાથી મળે છે. એ પ્રવાસીએ રામકૃપદ્વારા શીતલતાનાં પુદ્ગલા શ્રહણ કર્યાં, તેથી તેને પરમ શાંતિને અનુભવ થયે
Page #11
--------------------------------------------------------------------------
________________
ધમબોધચંથમાળા
:
૬ :
'
અને મુખદ્વારા જે આહાર ગ્રહણ કરવામાં આવે છે તેને કવલ આહાર કહેવાય છે. નાક દ્વારા અપાતે આહાર કે જેને નેઝલ ફીડીંગ (Nasal feeding) કહે છે તે પણ કવલ આહારમાં ગ્રહણ કરે ઉચિત લાગે છે. ગુદા દ્વારા અપાતે આહાર કે જેને રેફટલ ફીડીંગ (Rastal feeding) અને સૈયદ્વારા અપાતે આહાર કે જેને ઇંજેકશન કહેવામાં આવે છે, તે સઘળાને સમાવેશ લેમ આહારમાં ગણ ઠીક લાગે છે. (૫) આહાર પરત્વે ધાર્મિક સિદ્ધાંતને અમલ
આહાર એ જીવનને પહેલા અને મુખ્ય વ્યવહાર લેવાથી ઉપર જણાવેલા સઘળા ધાર્મિક સિદ્ધાંતને અમલ તે પરત્વે થે ઘટે છે. બીજી રીતે કહીએ તે જેઓને આહાર, જેએનું ભજન કે જેઓનું ખાન-પાન શુદ્ધ નથી, તેને આચાર શુદ્ધ નથી; અને જેને આચાર શુદ્ધ નથી તેને ધર્મની પ્રાપ્તિ થતી નથી, કારણ કે આચાર એ જ ધર્મનું પહેલું અને પ્રશસ્ત પગથિયું છે. તેથી અસ્પૃદયની ઈરછાવાળા પ્રત્યેક મુમુક્ષુએ ભક્ષ્ય અને અભક્ષ્યને જાણું લઈને અભક્ષ્યને સદંતર ત્યાગ કરવો ઘટે છે.
(૬) કેવા વિચારોને વજન આપવું? આ વિષયનું કંઈ પણ વધારે વિવેચન કરીએ તે પહેલાં એ જણાવી દેવું ઉચિત ગણશે કે–આગળના જમાનામાં મહર્ષિઓ, મુનિઓ, વિદ્વાને કે પંડિતના અભિપ્રાયને જ વજન અપાતું અને રાજ્ય તથા સમાજ દ્વારા તેને જ પ્રચાર થતે. તેથી નિયત થયેલા આચાર પરત્વે લેકેની બુદ્ધિ વ્યવસ્થિત રહેતી અને સમાજનું ધોરણ સારી રીતે જળવાઈ રહેતું
Page #12
--------------------------------------------------------------------------
________________
અઢારસુ
: ૭ :
લાલક્ષ્મ
પરંતુ આજે તે ગમે તે કોટિના મનુષ્ય લખીખેાલીને પેાતાના વિચારાના પ્રચાર કરી શકે છે, પછી તે વિચારા ગમે તેવા સ્વચ્છંદી, હાનિકારક કે ભૂલભરેલા કાંન હાય ! એનું પરિણામ એ આવ્યું છે આવી રહ્યું છે કે જે આચારે અત્યંત ઉત્તમ હતા અને તેને લીધે ભારતીય સમાજ પેાતાનું ગૌરવ તથા પેાતાની પ્રતિષ્ઠા ટકાવી શક્યા હતા, તે આચારા પ્રત્યેની લેાકેાની શ્રદ્ધા ડગમગી ગઈ છે અને સ્વચ્છંદાચાર કૂદકે અને ભૂસકે આગળ વધવા લાગ્યા છે! આ અધઃપતન ક્યાં જઈને અટકશે ? તે કહેવું મુશ્કેલ છે, પણ સુજ્ઞ જના એટલુ અવશ્ય કરી શકે છે કે બેજવામદારીથી લખાતાં અને ખેલાતાં કાઈ પણ અભિપ્રાયાથી અંજાઈ ન જતાં, તે સબધી ઊંડાણથી વિચાર કરવા અને આપણા ત્યાગી—વિરાગી મહાત્માઓએ તથા ધર્મનિષ્ઠ વિદ્વાનાએ તે સંબધમાં શુ' કહેલું છે, તેની તટસ્થભાવે તુલના કરવી.
થાડા વખત પહેલાં ભારતીય સૌંસદમાં અનાજની તંગીના પ્રશ્ન ચર્ચાઇ રહ્યો હતા, ત્યારે એક માનનીય પ્રધાને કહ્યું કે ૮ આજે અનાજની ખૂબ જ તંગી પ્રવર્તે છે, માટે લેાકેાએ માછલાં ખાવાનું શરૂ કરવુ' જોઇએ.' આ શબ્દો તે જ માનનીય પ્રધાનદ્વારા ખેલાયા હતા કે જેઓ રાજનીતિમાં પણ અહિં સાની હિમાયત કરનારા હતા અને અહિંસક સમાજની રચના કરવાની ભાવનાવાળા સર્વોદયના સિદ્ધાંતને સ્વીકારનારા હતા. તેમના આ અભિપ્રાયથી કેટલા વનસ્પત્યાહારી કે શાકાહારી મનુષ્યાએ માછલાં ખાવાનું શરૂ કર્યું" તે સમાચારની પ્રસિદ્ધિના અભાવે જાણી શકાયું નથી, પણ સામાન્ય અક્કલના કોઈ મનુષ્ય
Page #13
--------------------------------------------------------------------------
________________
પ્રમોધન્ય થમાળા
< :
પુષ્પ
તેનાથી દોરવાઈ જઈને તેવુ કૃત્ય કરે તે છેક ન બનવાજોગ નથી. હવે તે માનનીય પ્રધાને પ્રથમ તેા અનાજની ખૂબ જ તંગી પ્રવર્તે છે, એવું જે વિધાન કર્યું, તે સરકારી આંકડા પર વિશ્વાસ રાખીને કર્યું હતું કે જે માટા ભાગે ખાટા હાવાના સંભવ હતા. આંકડાઓની આ ઈંદ્રજાલમાં ન ફસાતાં વાસ્તવિક સ્થિતિના અભ્યાસ કરવા માટે તેમને વારંવાર અનુરાધ થયા હતા અને ઘણું અનાજ છુપાયેલું પડયુ છે, એ હકીકત પર તેમનુ લક્ષ દોરવામાં આવતું હતું, છતાં તેમણે આ વિધાન કર્યું હતું અને તેના ઉપાય તરીકે તેમણે માછલાં ખાવાની સલાહ આપી હતી ! આ સલાહ આપવામાં તેમણે ગભીર વિચારણા કરી હશે ખરી ! અથવા પેાતે શું કહી રહ્યા છે, તેની જવાબદારીના કઈ ખ્યાલ રાખ્યા હશે ખરા ? જે લોકાને માછલાંનાં ટોપલાં નજીકમાંથી પસાર થતાં હાય તા પણ નાકે કપડું આડું રાખવુ. પડે, તે એનું ભક્ષણ કરી શકે ખરા ? અને માની લેા કે ભક્ષણ કરવાને તત્પર થાય તે પણ એ આહારથી તેમનુ સ્વાસ્થ્ય જળવાય ખરું? પ્રકૃતિ અને રુચિની વિરુદ્ધ આહાર ગ્રહ કરતાં સ્વાસ્થ્ય બગડે છે અને રાગચાળા ફાટી નીકળે છે, એ વાતના આ માનનીય પ્રધાને કંઈ વિચાર કર્યાં ખા ? વળી સ્થાન, સંચાગા, સત્ત્વ એ બધાના આહારવ્યવસ્થા પરત્વે વિચાર કરવાની જરૂર ખરી કે નહિ ? તથા જે લાક ધર્મના પાલન માટે મરવાનું પસંદ કરે અથવા દિવસેાના દિવસે ઉપવાસ કરવા તૈયાર હોય, તેમને આ રીતે પેાતાના ધાર્મિક સિદ્ધાંતાના ત્યાગ કરીને અભક્ષ્ય ખાવાની સલાહ આપવી, એમાં કયા પ્રકારનું ડહાપણું ? કયા પ્રકારનું સૌજન્ય ? કયા
Page #14
--------------------------------------------------------------------------
________________
અઢારમું :
ભક્યાલક્ષ્ય પ્રકારનું કર્તવ્યપાલન? તાત્પર્ય કે એ વચને તદ્દન બેજવાબદારીથી બેલાયેલાં હતાં અને કેઈએ પણ તેનાથી દેરવાઈ જવા જેવું હતું જ નહિ.
આવી જ પરિસ્થિતિ આધુનિક લેખકેની છે. તેઓ વૈજ્ઞાનિકના મુખેથી કોઈ પણ નવો વિચાર સાંભળે છે કે તરત જ તેની હિમાયત કરવા લાગી જાય છે, પણ એક સમાજ પર તેને પ્રયોગ કરવામાં કેવી અને કેટલી જવાબદારીઓ રહેલી છે, તેની ગંભીર વિચારણા કરતા નથી. અમેરિકાની એક સંસ્થાએ ઉંદર પર કેટલાક પ્રયોગ કરીને મનુષ્ય કે આહાર કરવો જોઈએ, તે વિષેનું મંતવ્ય બહાર પાડયું, એટલે કેટલાક આધુનિક લેખકોએ તેને વધાવી લીધું અને તેની જોરશોરથી હિમાયત કરી, પણ એ વિચાર ન કર્યો કે ઉંદર અને મનુષ્યમાં ઘણું જ અંતર છે. ઉંદર દરમાં રહે છે, મનુષ્ય ઘરમાં રહે છે. ઉંદર કાચું અનાજ ખાય છે, મનુષ્ય રાંધીને ખાય છે. ઉંદરને માત્ર શારીરિક કામ કરવાનું છે, મનુષ્યને શારીરિક અને માનસિક બંને કાર્યો કરવાનાં છે. ટૂંકમાં બંનેનાં જીવનમાં અને કાર્યમાં આકાશ પાતાલ જેટલું અંતર છે, એટલે ઉંદર પર કરેલા અખતરાઓનું પરિણામ મનુષ્યના જીવનમાં ઘટાવવું, તે કઈ પણ રીતે યુક્ત કહેવાય નહિ. - વિટામીન્સ એટલે પ્રજીવકેની બાબતમાં પણ એ જ હાલત છે. નિત્ય નવાં નવાં વિટામીન્સની જાહેરાત થતી રહે છે અને મુખમાંથી પાણી છૂટે તેવાં તેનાં આહ્લાદક વર્ણને થતાં રહે છે, પરંતુ એ બધાં વિટામીન્સોને એક સામાન્ય મનુષ્યના આહારમાં
Page #15
--------------------------------------------------------------------------
________________
ધમધથમાળા : ૧૦ :
: પુષ કઈ રીતે મેળ મેળવ, તેને કોઈ વ્યવહારુ ઉપાય દર્શાવાતે નથી. આ સંગમાં આપણા પૂર્વપુરુષએ આહારની સમશ્યાને જે રીતે ઊકેલ કર્યો છે અને જેની પાછળ હજાર વર્ષને જીવંત અનુભવ પડે છે, તેને વળગી રહેવું શું ખોટું છે?
(૭) ભક્ષ્યાભઢ્યને નિર્ણય કરનારી બાબતે.
કેટલાક મનુષ્યો એમ માને છે કે “ભક્યાભઢ્યની બાબતમાં આરોગ્યનો મુદ્દો જળવાય એટલે બસ. તાત્પર્ય કે-“જે વસ્તુનું ભક્ષણ કરવાથી આરોગ્ય જળવાઈ રહે તે ભક્ષ્ય અને જે વસ્તુનું ભક્ષણ કરવાથી આરોગ્યને હાનિ પહોંચે તે અભક્ષ્ય.” પરંતુ તેમનું આ મંતવ્ય વ્યાજબી નથી. એને અર્થ તે એ જ થાય કે મનુષ્ય માત્ર દેહનું જ લાલન-પાલન કરવાની જરૂર છે અને સાત્વિક વિચારો કે સાત્વિક જીવનની આવશ્યકતા નથી. એટલે ભક્ષ્યાભઢ્યને નિર્ણય કરવામાં ધાર્મિક સિદ્ધાંતનું પાલન થાય તે પ્રથમ જોવાની જરૂર છે.
કેટલાક મનુષ્ય એમ માને છે કે “આરોગ્યનું ગમે તે થાય, પણ ધાર્મિક સિદ્ધાંતને અમલ થે જ જોઈએ.” આ માન્યતા જરા વધુ વિચારવા યોગ્ય છે. ધાર્મિક સિદ્ધાને અમલમાં મૂકનારને માંદગી આવતી જ નથી. વર્તમાનમાં માંદગી દેખાતી હોય તે તે ભૂતકાળમાં કરેલા ધાર્મિક સિદ્ધાન્તના ભંગનું ફળ છે. એ વાત તદ્દન સાચી છતાં આજે કેટલાક એમ બેલે છે કે-“આરોગ્ય બરાબર ન હોય તે ધર્મની આરાધનામાં ડગલે અને પગલે અંતરાય ઊભું થાય છે, એટલે ધાર્મિક સિદ્ધાંતને જોઈએ તે અને જોઈએ તેટલે
Page #16
--------------------------------------------------------------------------
________________
અઢારમુ' :
: ૧૧ :
શાભઢ્ય
"
અમલ થઈ શકતા નથી. દાખલા તરીકે રાજ સામાયિક અને પ્રતિક્રમણ કરવાં જોઇએ તથા ત્રિકાલ જિનપૂજન કરવુ જોઈએ’ એવા ધાર્મિક સિદ્ધાંતના સ્વીકાર કર્યાં હાય પણ રાજ કોઇ ને કોઈ વ્યાધિ થઈ આવતા હાય કે પ્રકૃતિમાં બગાડા થતા હોય તે તેમાંનું શું થઈ શકે? અને કેવું થઇ શકે ? તે જ રીતે અમુક સમય સ્વાધ્યાય કરવા હાય, કાચેાત્સગમાં સ્થિર રહેવુ હોય કે અમુક અતરે રહેલાં તીથ સ્થાનની યાત્રા કરવી હાય તા શારીરિક સ્વાસ્થ્યના અભાવે તેમાંનું કંઈ થઈ શકે ખરું ? ” માટે આરોગ્ય તરફ પ્રથમ ધ્યાન આપવું જોઇએ. પરંતુ તાત્ત્વિક દૃષ્ટિએ જો વિચારવામાં આવે તેા એ વાકયે પેાતાની શિથિલતાને જણાવનારા છે. આજે કાઇ ધાર્મિક નિયમ લેવાય તેમાં “ સાજા—માંદા છૂટ ઃ ગામ-પરગામ છૂટ આ મધી છૂટ છાટ પાતાના ધર્મપાલનમાં ઢીલાશ જણાવે છે, માટે શરીરના આરાગ્યાદિ માટે ધર્મસિદ્ધાન્તાના અમલ કરવાની પ્રથમ જરૂર છે. ભ્રક્ષ્યાભક્ષ્યના વિવેક જો ખરાખર સચવાય તે ધર્મ સચવાય છે અને આરાગ્ય પણ સારું' રહે છે. ન્યાયની ખાતર કહેવુ* જોઇએ કે નિગ્રંથ મહાત્માઓએ ભક્ષ્યાલયના નિર્ણય કરવામાં આ બંને ખાખતાને ખરાખર લક્ષમાં રાખેલી છે. (૮) આહારમાં અહિંસા, સયમ અને તપના સિદ્ધાંત.
,,
આહારની ખામતમાં અહિંસા, સયમ અને તપના સિદ્ધાંત કેવી રીતે લાગુ પડે છે, તે સ્પષ્ટ રીતે સમજી લેવાની જરૂર છે. સામાન્ય રીતે પુરુષના આહાર ૩૨ કવલ અને સ્ત્રીના આહાર ૨૮ કવલ ગણાય છે. આ પ્રમાણુથી કંઇ પણ ઓછું ખાઇને ઉદરને થાડું. ઊણું રાખવું તે ઊનારિકા નામનું તપ
Page #17
--------------------------------------------------------------------------
________________
મેષ-ગ્રંથમાળા
: ૧૨ :
: પુષ્પ
છે; રસ સજ્ઞા નીચે આવતા લક્ષ્ય પદાર્થાના સ્વેચ્છાએ ત્યાગ કરવા અથવા તેમાંના કાંઈપણ પદાર્થનું પ્રત્યાખ્યાન કરવું એ રસત્યાગ નામનું તપ છે; અને ખાવાનાં દ્રબ્યા( વૃત્તિ )ની સંખ્યા ઘટાડવી એટલે કે તેને સંક્ષેપ કરવા એ વૃત્તિસક્ષેપ નામનુ તપ છે. આ તપેાની વધારે વિગત અમેાએ ‘તપનાં તેજ માં જણાવી છે, એટલે મુમુક્ષુઓએ ત્યાંથી જોઈ લેવા ભલામણ છે. આહાર ગ્રહણ કરતી વખતે જે પદાર્થોં વાપરવામાં આવે તેમાં માત્ર ઉત્તરપૂર્તિના જ હેતુ રાખવા, પશુ રસવૃત્તિને પોષવાના હેતુ ન રાખવા તે રસને દ્રિય પરના સંયમ છે અને આવા સંયમ, મન પર સયમ રાખ્યા વિના કેળવી શકાતે નથી, એટલે તેમાં મનને સંયમ પણ અંતગત છે.
આહારમાં છ પ્રકારના રસા માનવામાં આવ્યા છેઃ (૧) મધુર એટલે મીઠા, (૨) અમ્લ એટલે ખાટા, ( ૩ ) લવણુ એટલે ખારા, ( ૪ ) તિક્ત એટલે 'તીખા, (૫) કટુ એટલે રકડવા અને (૬) કષાય એટલે તૂરા. આ રસમાંથી મધુરરસ લેાહી, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, એજ તથા વીયને વધારનારા, આંખાને હિતકારી તથા મૂર્છા અને દાહને શમાવનારા છે, પણ તેનું અતિ સેવન થાય તે ખાંસી, શ્વાસ, આલસ્ય, વમન, સુખમાધુર્ય, કઢવિકાર, કૃમિરોગ, કંઠમાળ, ખું,
* જુએ આ જ ગ્રંથમાળામાં પ્રગટ થયેલ પુષ્પ નં. ૧૨. ૧-૨ ગુજરાતમાં તિક્ત રસને તીખા અને કટુને કડવા કહેવાય છે, પરંતુ શાસ્ત્રદૃષ્ટિએ તિક્ત એટલે કડવુ અને કટુ એટલે તીખું એમ કહેલ છે. મારવાડ વગેરે દેશમાં આજે પણ એમ જ પ્રચાર છે. મરચાં કડવા અને કરીયાતું તીખું એમ ત્યાં કહેવાય છે.
Page #18
--------------------------------------------------------------------------
________________
અઢારસુંદ
: ૧૩ :
લક્ષ્યાલક્ષ્મ
શ્લીપદ( હાથીપગા ), ખસ્તિરેાગ( મીઠી પેશાબ અને મૂત્રાશયના ખીજા રાગા ) તથા અભિષ્યંદ [ નેત્રના રાગ ] વગેરે રાગો ઉત્પન્ન થાય છે. અમ્લ રસ પાચક, શાથ-શામક, મદીનેા નાશ કરનાર, મૂત્ર-મલને છૂટા પાડનાર, તેમજ હૃદયને હિતકારી છે, પણ તેનું અધિક સેવન થાય તેા દંત ( દાંતાનું જકડાઇ જવું ), નેત્રબંધ ( આખાનું મીંચાઈ જવુ'), રામહર્ષ ( વાર વાર રૂંવાડાં ખડા થવાં ),કફનાશ તથા શરીરશૈથિલ્યને ઉત્પન્ન કરે છે અને કઠ, છાતી તથા હૃદયમાં દાહ પેદા કરે છે. લવણ રસ મલ-શુદ્ધિને કરનારા છે, ખોરાકને પચવામાં મદદ કરનારા છે અને અવયવાને કામલ રાખનારા છે, પણ તેનું અધિક સેવન થાય તેા ખુજલી, કાઢ કે શાથ( સાજો ) ઉત્પન્ન કરે છે, ચામડીના રંગ બગડે છે, પુરુષાર્થના નાશ કરે છે, આંખ વગેરે ઇંદ્રિયાના વ્યવહારને મદ કરે છે તથા સુખપાક, નેત્રત્ર્યથા, રક્તપિત્ત, વાતરક્ત અને ખારા આડકાર વગેરે દુષ્ટ રાગેને જન્મ આપે છે. તિકત રસ અગ્નિનું દ્વીપન કરનારા, પાચક, મલમૂત્રના શેાધક ( શુદ્ધ કરનારા અને શરીરની સ્થૂલતા, આલસ્ય, ક, કૃમિ, વિષજન્ય રાગ, કેાઢ તથા ખુજલી આદિ રાગોના નાશ કરનારા છે, પણ તેનુ અધિક સેવન થાય તે ભ્રમ, મદ, ક’શાષ, તાલુશાષ, એશાષ, ગરમી, અલક્ષય, કપ અને હાથ, પગ તથા પીઠમાં શૂળ ઉત્પન્ન કરે છે. કેંટુ રસ ખુજલી, પિત્ત, તૃષા, મૂર્છા તથા જવર આદિને શાંત કરનારા છે તથા મલ, મૂત્ર, મેદ, ચરબી અને વિકાર વગેરેને સૂક્ષ્મ વનારા છે, પણ તેનું અધિક સેવન થાય તે ડોકની નસેા જકડાય છે, નાડીએ ખેં'ચાય છે, શરીરમાં ન્યથા ઉત્પન્ન થાય છે, કળતર
9
Page #19
--------------------------------------------------------------------------
________________
ધ બાધ-ગ્રંથમાળા
: ૧૪ :
: પુષ્પ
અને કંપ થવા લાગે છે તથા ભૂખ મંદ પડી જાય છે. કષાય (તુરા) રસ દસ્તને રાકે છે, શરીરનાં ગાત્રાને દૃઢ કરે છે, ત્રણ તથા પ્રમેહ આદિનું શાધન કરે છે, પણ તેનું અધિક સેવન થાય તા મુખશેાષ, આધ્યાન ( આફ્રા ), નસાનું જકડાવુ, કંપન, શરીર-સ`કાચ આદિ રાગોને ઉત્પન્ન કરે છે. એટલે રસમૃદ્ધિ કે રસલાલુપતા એ આરોગ્યની દૃષ્ટિએ હાનિકારક જ છે. ચરકસંહિતામાં કહ્યું છે કે
A
6
न रागान्नाप्यविज्ञानादाहारानुपयोजयेत् । परीक्ष्य हितमश्नीयाद्देहो ह्याहारसम्भवः ||
આહારના ઉપચેગ આસકિતથી કે અજાણપણે ન કરવા જોઈએ. બરાબર સમજીને હિતકારક આહાર લેવા જોઇએ, કેમકે શરીર આહારમાંથી જ ખરૂંધાય છે.
' न च मोहात् प्रमादाद्वा प्रियमहितमसुखोदर्कमुपसेव्यमाहारजातमन्यद्वा किञ्चित् ॥
,
માહથી કે પ્રમાદથી મીઠું પણુ અહિતકારક અને પરિગ્રામે સુખને નાશ કરનારું ખાનપાન કે કેાઈ પણ વસ્તુના ઉપયાગ ન જ કરવા જોઇએ.
ગમે ત્યારે કે ગમે તેટલી વખત ન ખાતાં સમયસર જ ભાજન કરવુ' એ પણ એક પ્રકારના સંયમ છે. આવા સંયમથી મન કેળવાય છે, રસને દ્રિય પર કાબૂ આવે છે અને આરેાગ્ય સારી રીતે જળવાઇ રહે છે. કહ્યું છે કે—
हिताशी स्यान्मिताशी स्यात् कालभोजी जितेन्द्रियः । पश्यन् रोगान् बहून् कष्टान् बुद्धिमान् विषमाशनात् ॥
Page #20
--------------------------------------------------------------------------
________________
અઢારમું : : ૧૫ :
ભક્ષ્યાલક્ષ્ય વિષમાશન એટલે અગ્ય રીતે ખેરાક લેવાથી ઘણા કણકારી રેગો ઉત્પન્ન થાય છે, એવું જોઈને બુદ્ધિમાન પુરુષે હિતકારક જ ખાવું જોઈએ, માપસર જ ખાવું જોઈએ, બરાબર સમયસર જ ખાવું જોઈએ અને ઇદ્રિ પર વિજય મેળવવું જોઈએ.
સવારમાં ઊઠતાં વેંત ચા પીવી, પછી નાસ્ત કર વળી ચા પીવી, વહેલા મેડા જમવું, બપોરના કુટ, આઈસ્ક્રીમ કે સેડા વેટર વગેરે પશુઓને ઉપયોગ કરો અને ચાના કપ ચાલુ રાખવા, સાંજના ગમે ત્યારે જમવું અને સૂતા પહેલાં પણું ચાનું આરાધન કરવું, એમાં કઈ સિદ્ધાંત કે નિયમ જળવાય છે ખરો? આ પ્રકારની ટેવે ભક્ષ્યાભર્યાના સિદ્ધ નિયમ ભૂલી જવાયા તેને આભારી છે તથા સ્વછંદી અને અવિચારી જીવનમાંથી ઉત્પન્ન થયેલી છે. એનું પરિણામ એ આવ્યું છે કેઆરોગ્યને મોટા પ્રમાણમાં નાશ થયે છે, શરીરનાં સંઘયણે દુર્બલ પડ્યાં છે અને માનસિક વિકૃતિઓ વધી છે. વળી ‘ જમતી વખતે વાત કરવી જોઈએ અને હસવું જોઈએ ” એવા સિદ્ધાંતને પ્રચાર આજે જોરશોરથી થઈ રહ્યો છે, પણ આયુર્વેદના પરમ નિષ્ણાત ચરક મહર્ષિએ સ્પષ્ટ લખ્યું છે કેબાપાન તરણના મુલતા બોલ્યા અને હસ્યા વિના ખાવા તરફ ખ્યાલ રાખીને જ ખાવું જોઈએ. તેનું કારણ એ छ -' जल्पतो हसतोऽन्यमनसो वा भुजानस्य त एव हि તોષ મવનિત, ૨ ઘવાતzતમન્નતા-બોલતાં, હસતાં કે અન્યમનસ્ક થઈને ખાતાં તે જ દે ઉત્પન્ન થાય છે કે જે ઉતાવળે ઉતાવળે ખાવાથી ઉત્પન્ન થાય છે. તમારાદાત્ત-તરમના અરીત
Page #21
--------------------------------------------------------------------------
________________
ધધ-ગ્રંથમાળા
: ૧૬ :
: પુષ્પ
માટે જ મેલ્યા વિના કે હસ્યા વિના ખાવા તરફ ખ્યાલ રાખીને ખાવું. ’
હિતકારી અને અહિતકારી આહારની વ્યાખ્યા આયુર્વેદાચાĆએ કઇ રીતે કરી છે, તે જાણવુ` રસપ્રદ છે. તેઓ જણાવે છે કે-જે આહાર શરીરમાં સમપરિણામમાં રહેલી ધાતુઓને સમાન રાખે છે અને વિષમને સમ કરે છે, તે જ આહાર હિતકારી છે અને તેથી વિપરીત અહિતકારી છે. વધારે સ્પષ્ટ કહેતાં જે આહાર દેશ, કાલ, અગ્નિ, માત્રા, સાત્મ્ય, વાત, પિત્ત, કફ્, સંસ્કાર, વીર્ય, કાઇ, અવસ્થા, ક્રમ, પરિહાર, ઉપચાર, પાક, સંચાગ, મન, સ ́પત્ અને વિધિથી વિરુદ્ધ ડાય છે, તે અહિતકારી છે. દાખલા તરીકે મારવાડ કે કચ્છ-કાઠિયાવાડ જેવા રૂક્ષ અને જાંગલ દેશમાં લૂખા અને તીક્ષ્ણ પદાર્થોનું સેવન કરવુ' તથા સમુદ્રના કિનારાવાળા દેશેમાં દહીં-છાશમાં મીઠાને ઉપયોગ કરવા, એ દેશ વિરુદ્ધ ભાજન છે. શીત ઋતુમાં ઠંડા અને લૂખા પદાર્થોં વાપરવા અને ગ્રીષ્મ ઋતુમાં ગરમ પદાર્થોં વાપરવા, એ કાલ વિરુદ્ ભાજન છે. મંદાગ્નિ હાવા છતાં ઘી અને સાકરની મુખ્યતાવાળા કે પચવામાં ભારે પદાર્થ વાપરવા, એ અગ્નિ વિરુદ્ધ ભાજન છે. પ્રમાણથી અધિક ખાવું, એ માત્રા વિન્દ્ ભોજન છે. અથવા જે પદાર્થોં જે પ્રમાણમાં વાપરવા જોઇએ તેથી ઓછાવત્તા પ્રમાણમાં વાપરવા એ માત્રા વિરુદ્ધ ભાજન છે. શાકાહારીને માંસ આપવું કે લસણ-ડુંગળીની ખાધાવાળાને લસણ-ડુંગળી આપવી તે સાત્મ્ય વિ‡ ભાજન છે. વાતને, પિત્તને કે કને કૃષિત કરનારા પદાર્થોં વાપરવા, એ વાત વિરુદ્ધ, કફ વિરુદ્ધ અને
Page #22
--------------------------------------------------------------------------
________________
અઢારમું : : ૧૭ :
ભક્યાલક્ષ્ય પિત્તવિરુદ્ધ ભજન છે. તાંબાના પાત્રમાં રાખેલું દહીં ખાવું એ સંસ્કાર વિરુદ્ધ ભજન છે. ( એલ્યુમિનિયમના પાત્રમાં રાખેલી ઘણી વસ્તુઓ સંસ્કારવિરુદ્ધ બની જાય છે.) ઉષ્ણવીર્યવાળી વસ્તુઓને શીતવીર્યવાળી વસ્તુઓ સાથે કે શીતવીર્યવાળી વસ્તુઓને ઉઘુવીર્યવાળી વસ્તુઓ સાથે મેળવીને ખાવી એ વીર્યવિરુધ ભેજન છે. મૃદુ કોઠાવાળાએ તીર્ણ પદાર્થો વાપરવા એ કર્ણવિરુદ્ધ ભજન છે. અથવા જેના કાઠાને જે માફક ન આવતું હોય તેણે તે જ વસ્તુ વાપરવી, એ કેકવિરુદ્ધ ભેજન છે. ચાલીને થાકી ગયા પછી થોડે પણ વિસામે લીધા સિવાય એક સાથે વિશેષ પ્રમાણમાં ઠંડું પાણી પીવું એ અવસ્થા વિરુદ્ધ જન છે. અથવા બાળક, યુવાન અને વૃદ્ધોએ અવસ્થાને અનુસરીને જે ભેજન કરવું ઘટે છે, તેથી વિરુદ્ધ ભજન કરવું એ પણ અવસ્થાવિરુદ્ધ ભેજન છે. ભૂખ ન લાગી હોય તે પણ ખાવું કે મલ-મૂત્રને ત્યાગ કર્યા વિના ખાવું એ કમવિરૂદ્ધ ભજન છે. જે પદાર્થોને નિંદિત, ત્યાજ્ય કે અહિતકર બતાવવામાં આવ્યા છે, તેનું સેવન કરવું એ પરિહારવિસદ્ધ ભજન છે. બળી ગયેલું કે કાચું ભેજન કરવું એ પાકવિરુદ્ધ ભેજન છે. અથવા ચા પીને આઈસક્રીમ ખાવે કે આઈસક્રીમ ખાઈને ચા પીવી, એ પણ પાકવિરુદ્ધ ભજન છે. ખાટી વસ્તુઓની સાથે દૂધ વાપરવું, એ સગવિરુદ્ધ ભેજન છે. જે વસ્તુ ખાવાની સદી ન હોય, તે જ વસ્તુ ખાવી, એ મનેવિરુદ્ધ ભજન છે. કાચાં કે સડેલાં ફળ ખાવાં કે કાચું યા
Page #23
--------------------------------------------------------------------------
________________
ધ બધગ્રંથમાળા
: ૧૮ :
- પુષ્પ
સડેલુ' અનાજ ખાવુ, એ સપવિરુદ્ધ ભાજન છે. આહાર કરવાના જે ઉપર્યુકત વિધિ છે, તેને છોડીને ભાજન કરવુ, એ વિધિવિરુદ્ધ ભાજન છે. જે ભાજનથી નેત્રરોગ, વિસમ, કુષ્ઠ, ભગંદર આદિ રાગા થવાના સંભવ ડાય, તેવું ભાજન કરવું એ પરિણામવિરુદ્ધ ભાજન છે.
તાત્પર્ય કે–રસમૃદ્ધિના ત્યાગ કરવા, સમયસર જ લાજન કરવુ' અને હિતકારી ભાજન કરવું તથા ભાજન કરતી વખતે ઉતાવળ ન કરતાં મેલ્યા કે હસ્યા વિના શાંત અને પ્રસન્ન ચિત્ત રાખવુ, એ આહારના વિષયમાં સયમના ઉપનય છે.
ગૃહસ્થાને આહારની સામગ્રી મેળવવામાં અને તેને તૈયાર કરવામાં અમુક આરંભ-સમારંભ એટલે હિંસા કરવી પડે છે, પણ તે ઓછામાં ઓછી કેમ થાય તેનું લક્ષ રાખવું, એ અહિં સાધર્મનુ પાલન છે. આ દૃષ્ટિએ માંસાહારને સર્વથા વન્ય ગણવામાં આવ્યે છે અને વનસ્પતિજન્ય આહાર તથા દૂધ અને તજન્ય વસ્તુઓને ઉપયુક્ત ગણવામાં આવી છે.
આ રીતે અહિંસા, સંયમ અને તપના સિદ્ધાંતને આહારની ખાખતમાં ખરાખર લાગુ કરી શકાય છે અને સુમુક્ષુઓએ તે જ પ્રમાણે વર્તવું ઘટે છે.
અભક્ષ્યના ત્યાગ કરવાથી જે ફળ નિપુણાને મળ્યું, તે ફળ સવ કાઈ મેળવી શકે છે.
(૯) નિપુણાની સ્થા
અંગ નામે દેશ છે; તેમાં ચ'પા નામે નગરી છે. ત્યાં સહસ્રીય નામના ન્યાયપરાયણ રાજા રાજ્ય કરે છે. તેને
Page #24
--------------------------------------------------------------------------
________________
અઢારમું :
: ૧૯ :
લક્ષ્યાભક્ષ્ય
બહુમુદ્ધિ નામના મંત્રી છે, જે ધર્મના પરમ અનુરાગી છે અને રાજ્યનીતિમાં ઘણુા જ કુશલ છે, જ્યાં રાજા ન્યાયી હોય અને મંત્રી કુશલ હૈાય ત્યાં પ્રજાને કોઈ વાતનું દુઃખ ન હોય, એટલે ચ'પાનગરીના લેાકેા યથાશક્તિ ધર્માંરાધનમાં તથા આનઃપ્રમેક્રમાં પેાતાને સમય પસાર કરે છે. એવામાં એક વાર વિષ મેઘની વૃષ્ટિ થઈ, એટલે તમામ જલાશયાનાં જળ વિષમિશ્રિત થઇ ગયાં, માગ–બગીચા સૂકાઈ ગયા અને દાવાનળે ભરખી લીધી હોય, તેમ સર્વ વનસ્પતિ સૂકાઈ ગઈ. આથી સર્વત્ર હાહાકાર વર્ષાં અને રાજા તથા મત્રી ઘણા ચિંતાતુર થયા. અનાજ તે। સંઘર્યું. હાય તે કામ લાગે પણ પાણીનુ શુ કરવું? તે એક માટી મૂંઝવણુના વિષય થઈ પડ્યો. પાણીનાં ટાંકા તા અમીર-ઉમરાવ અને શ્રીમંતાનાં ઘરમાં હાય, પણ સામાન્ય પ્રજાજનના નિર્વાહ તેનાથી કેમ થાય ? એટલે રાજાએ જોશીને તેડાવ્યા અને જોશ જોવડાવ્યા કે મીઠાં જળની વૃષ્ટિ ક્યારે થશે ? જોશીએ લાંમાં લાંખાં ટીપાં ઉકેલ્યાં અને ધન, મકર, કુંભ, મીનની ગણતરીએ કરી, વળી પુરાણી પેાથીઓ જોઈ અને પાટીમાં યંત્રા ચિતર્યાં; પણ મીઠાં જળની વૃષ્ટિ ક્યારે થશે, તે કાઈ કહી શકયું નહિ. આથી રાજાની ચિ'તામાં વધારા થયા અને મત્રીની નિદ્રા ઊડી ગઇ. જેનાં હૈયામાં હરદમ પ્રજાહિતની ચિ'તા હાય, તેને આવા પ્રસંગે ઊંઘ કેમ આવે ?
આ પ્રમાણે ચંપાનગરીમાં મુશીમત અને મૂંઝવણુનુ વાતાવરણ વ્યાપી રહ્યું છે, ત્યાં એક પ્રાત:કાળે વનપાલકાએ આવીને વધામણી આપી કેઃ ‘ મહારાજ ! સૂકાઈ ગયેલી સ
Page #25
--------------------------------------------------------------------------
________________
ધગધગ્રંથમાળા
: ૨૦ :
- પુષ્પ
,
6
વનસ્પતિ નવપલ્લવિત થઈ ગઈ છે અને માગ–ખગીચાઓ પહેલાંની જેમ ફળ-ફૂલથી સુÀાભિત બન્યા છે. ' જલાશયાના રક્ષકાએ આવીને જણાવ્યું કે- કૃપાવ ́ત ! વાવ, કૂવા, તળાવ અને સરાવરાનાં જળ મીઠાં થઈ ગયાં છે. ' અને ક્ષેત્ર(ખેતર)પાલાએ આવીને કહ્યું કે · પ્રભા ! સવ` ખેતરા ધાન્યથી લીલાંછમ બની ગયાં છે અને ૫'ખી લેાલ કરવા લાગ્યાં છે. ’ તથા નગરરક્ષકાએ આવીને નિવેદન કર્યું કે · ગરીબપરવર ! આજે પ્રજામાં આનંદ અને ઉત્સાહનું અનેરું વાતાવરણ વ્યાપી રહ્યું છે. ' આમ ચારે માજુથી શુભ સમાચાર આવતાં રાજા અતિ આનંદમાં આવી ગયા, પણ આ ચમત્કાર શાથી અન્ય ?
:
કે
તે સમજી શક્યા નહિ. કોઈએ રૅન્યુ છે. ’
અમુક તપસ્વીનું` તપ ચગીની યોગસાધના
અમુક
આ પ્રભાવ મંત્રના છે, ’ કોઈએ
"
"
ફળી છે. ’ કોઈએ કહ્યુ કે કહ્યું કે · આ પ્રભાવ તંત્રના છે. ' કાઈએ કહ્યું કે ‘આપણે અમુક દેવની પૂજા કરી હતી, તેનુ' આ ફળ છે. ” કાઇએ કહ્યુ કે ‘ આપણે અમુક દેવીની આરાધના કરી હતી, તેની આ કૃપા છે.' આમ જુદા જુદા અનેક અભિપ્રાય પ્રકટ થવા લાગ્યા, પણ તેમાંના કોઈ અભિપ્રાય રાજાના મનનું સંતાષકારક સમાધાન કરી શમ્યા નહિ.
કાઇએ કહ્યું કે
6
t
કહ્યું
6
"
એવામાં એક વનપાલકે આવીને વધામણી આપી કે મહારાજ ! નગર બહાર ઉદ્યાનમાં કેવલી ભગવત સમવસર્યાં છે.’ એટલે રાજા ચતુરંગ સેના લઈને નગર બહાર ઉદ્યાનમાં ગયે અને કેવલી ભગવંતને વિધિસર વંદના કરીને ચેગમુદ્રાએ સામે બેઠા. પછી તેણે વિનયથી પૂછ્યું કે ‘ હું ભગવંત ! આ
Page #26
--------------------------------------------------------------------------
________________
અઢારસોઃ
: ૨૧ :
ભઠ્યાલક્ષ્મ
નગરમાં પ્રવર્તી રહેલ' અશુભ એકાએક દૂર કેમ થયું? આ સમજવા ?' ત્યારે કેવલીભગવંતે કહ્યું':
·
પ્રભાવ કાને રાજન્ ! ગઇ રાત્રિએ બહુબુદ્ધિ પ્રધાનને ત્યાં એક પુત્રીના જન્મ થયેા છે, તેના પુણ્યપ્રભાવથી આ ઘટના બની છે, તે પુત્રીના પૂર્વભવ તું ધ્યાનથી સાંભળ.
અને ભદ્રા
પુત્રી હતી. રસને દ્રિયની
પૂર્વે ભદ્રપુર નામના નગરમાં ભદ્ર નામે શેઠ નામે શેઠાણી રહેતાં હતાં. તેમને સુભદ્રા નામની તે રૂપ અને લાવણ્યથી મનેાહર હતી, પણ ગૃદ્ધિને વશ થયેલી હતી, એટલે ભભ્યાસક્ષ્યના વિવેક કર્યાં વિના ગમે તેવાં પત્ર, પુષ્પ અને કંદમૂળ વગેરેનું ભક્ષણ કરતી હતી. માતા–પિતા નિગ્રંથ-પ્રવચનમાં માનનારાં હતાં, એટલે તેમનાં ઘરમાં અભક્ષ્ય વસ્તુએ આવતી ન હતી, પર ંતુ તે નાકર-ચાકર પાસેથી છાની રીતે મગાવીને ખાતી હતી. આ વાત માતા–પિતાના જાણવામાં આવી, એટલે તેમણે પુત્રીને શિખામણ આપી – આપણા કુલના આચાર એવા છે કે અજાણ્યા ફળ-ફૂલ ખાવાં નહિ, કંદમૂળનું ભક્ષણ કરવું નહિ. તેમજ વિઠ્ઠલ કે ચલિત રસવાળી વસ્તુઓ વાપરવી નહિ; માટે તારે એવી કાઈ પણ વસ્તુ ખાવી નહિ.' પરંતુ સુભદ્રા રસની લાલસામાં લુબ્ધ હતી, એટલે તેણે એ શિખામણને સાંભળીન–સાંભળી કરી અને પેાતાની પદ્ધતિ ચાલુ રાખી.
કાલક્રમે ચેાગ્ય ઉમરની થતાં, તેનાં લગ્ન એક ધ િષ્ઠ કુટુંબમાં કરવામાં આવ્યાં. અહીં પણ તેને અભક્ષ્યના વ્યવહાર પ્રચ્છન્ન રીતે ચાલુ રહ્યો, એટલે સાસરિયાંને અપ્રીતિ થઈ અને તેમણે એને પિયર માકલી આપી. માતા-પિતા સમજી ગયા
Page #27
--------------------------------------------------------------------------
________________
ધમધમાળા : રર :
* પુષ્પ કે પુત્રીની વશ રહેતી નથી, તેનું આ પરિણામ છે, એટલે તેમણે એને ગુરુણીને સેંપી અને તેને કેઈ પણ રીતે ઠેકાણે લાવવાની વિજ્ઞપ્તિ કરી. ગુરુણીએ તેને બહુ સમજાવી, ત્યારે તેણે અભક્ષ્ય ન વાપરવાનો નિયમ લીધે, પણ તે દેખાવ પૂરતું જ હતું. આખરે એક દિવસ તે ગુરુને છોડીને સાસરે ચાલી ગઈ અને સાસરિયાઓએ એમ સમજીને તેને સ્થાન આપ્યું કે હવે તે જરૂર સુધરી હશે. પણ “લૂલીનાં લખણ જાય નહિ, એટલે તેણે એક દિવસ કંદમૂળ વગેરે મંગાવીને ખાધાં અને તે વાતની સાસુને ખબર પડતાં તેણે જાકારે દીધે. આથી પિતાને પિયર આવવા નીકળી. ત્યાં રસ્તામાં એક જંગલ આવ્યું અને તેમાં એક મનહર ફળવાળું વૃક્ષ જેવામાં આવ્યું એટલે સુભદ્રાની ડાઢ ડળકી અને તેણે એ ફળ ખાધા. પરંતુ એ ફળે ઝેરી હતાં અને પ્રાણને શીધ્ર નાશ કરતાં હતાં તેથી સુભદ્રા મરણ પામી અને પહેલી નરકે ગઈ જેઓ જીભને વશ ન રાખતાં ગમે તે આહાર-વિહાર કરે, તેને માટે આ સિવાય બીજી ગતિ કઈ હેય? ત્યાંથી મરણ પામી તે બીજી નરકે ગઈ અને ત્યાંથી મરણ પામીને ભૂંડ, ગર્દભ, બિલાડી, સાપ, વીછી, કાગડા, ગીધ વગેરેના અનેક ભ કરતી આખરે લક્ષમીપુર નગરમાં લક્ષ્મીધર શેડની લક્ષમીવતી ભાર્યાની કુખે પુત્રીરૂપે અવતરી. નામ ભવાની રાખવામાં આવ્યું.
પૂર્વભવમાં ઘણું પાપ કર્યા હતાં. વળી નિયમને ભંગ પણ કર્યો હતો, એટલે જન્મથી જ તેને મહારે લાગુ પડયા અને તે ખૂબ ખૂબ રીબાવા લાગી. પણ આયુષ્યરેખા બળવાન હતી એટલે તે મટી થઈ અને યુવાવસ્થામાં આવી, પરંતુ
Page #28
--------------------------------------------------------------------------
________________
અઢારમું :
& ૨૩ ૪
ભણ્યાલક્ષ્ય
એ યુવાવસ્થા તેને શાપ સમાન થઈ પડી, કારણ કે કેઈએ તેને હાથ ગ્રહણ કર્યો નહિ. આથી અત્યંત નિરાશ થઈને તે એક સાધવજી પાસે ગઈ અને પૂછવા લાગી કે- આપની પાસે એવું કેઈ ઔષધ છે કે જે મારો જન્મને વ્યાધિ ટાળે?” સાઠવીજીએ કહ્યું કે-“હા, અમારી પાસે એવું ઔષધ છે કે જે આ જન્મનાં જ નહિ, પણ જન્મોજન્મના વ્યાધિને દૂર કરે.” પછી તેમણે એને ધર્મને ઉપદેશ દીધું અને વિરતિ એટલે વ્રત-નિયમનું મહત્વ સમજાવ્યું. ત્યારે ભવાનીએ પ્રશ્ન કર્યો કે- આ મહારોગે ક્યા પાપનું ફળ હશે?” સાધવજી અવધિજ્ઞાનવાળા હતા, એટલે તેમણે એના પૂર્વભવે કહ્યા અને અભક્ષ્યને નિયમ લઈને કેવી રીતે ભાંગે, તે વગેરે જણાવ્યું. આ હકીકત સાંભળતાં ભવાનીને જાતિસ્મરણજ્ઞાન થયું અને પ્રતિબંધ પામી સમ્યકત્વમૂળ શ્રાવકેનાં બાર વ્રત ગ્રહણ કર્યા. તથા સાતમા ભેગોપભેગ દ્રતમાં સર્વ અભક્ષ્યોને ત્યાગ કરીને માત્ર થોડી વસ્તુઓની જ છૂટ રાખી. આ રીતે તે પીવામાં ત્રણ વાર ઉકાળેલું અચિત પાણી અને તે પણ વાવનું જ. કલમી ખાને ભાત, મગ, દેડીનું શાક, ગાયનાં દૂધ, ઘી અને છાશ, ફળમાં આંબળાં અને સ્વાદિમમાં માત્ર સેપારી.
આ રીતે આકરું વ્રત ગ્રહણ કરીને તેને રેગ્ય નિર્વાહ કરતી તે પોતાને ઘણેખરે સમય ધર્મારાધનમાં જ પસાર કરવા લાગી. એવામાં કઈ પરદેશી વૈદ્ય આવ્યો અને તેણે ભવાનીની તબિયત જોઈને જણાવ્યું કે-“હે પુત્રી! તું આ અમૃતફળનું ભક્ષણ કર અને તેની સાથે મંત્રેલું પાણી પી, તે તારા સર્વ રેગે જડમૂળથી નાશ પામશે. ” પરંતુ નિયમને દઢ રીતે વળગી
Page #29
--------------------------------------------------------------------------
________________
ધમધ-વંથમાળા
: ૨૪ :
.
: પુષ્પ
રહેનારી ભવાનીએ તેની વાતને સ્વીકાર કર્યો નહિ, એટલે માતાપિતાએ તથા કુટુંબીઓએ જણાવ્યું કે- આ અવસર ચૂકવા જેવો નથી. આવા વૈદ્ય અને આવાં ઔષધે ફરી ફરીને મળતાં નથી.” પ્રત્યુત્તરમાં ભવાનીએ કહ્યું કે આ જગતમાં અહંત જેવા કેઈ વૈદ્ય નથી કે જન્મ-મરણને રોગ મટાડે છે અને અને ધર્મ જેવું કંઈ ઔષધ નથી કે જેનું સેવન કરવાથી કર્મને મહારોગ ટળી જાય. માટે આ વૈદ્ય અને આ ઔષધથી સયું. હું તે મારા નિયમને બરાબર વળગી રહીશ. આ પ્રમાણે તેની દઢતા જોઈને માતાપિતા તથા કુટુંબીઓ કંઈક ખેદ પામ્યા, પણ તે જ વખતે પેલા વૈદ્ય પિતાનું મૂળ સ્વરૂપ પ્રકટ કરીને જણાવ્યું કે મેં અન્ય દેવનાં મુખથી તારી દઢતાની જે વાત સાંભળી હતી, તે અક્ષરશઃ સાચી પડી છે અને તેથી હું ઘણે જ પ્રસન્ન થયે છું.” એમ કહીને તેણે ભવાનીની કાયાને રોગરહિત કરી અને કંચન વરણી બનાવી દીધી. આ બનાવથી પ્રભાવિત થયેલા અનેક લોકોએ અભક્ષ્યને ત્યાગ કર્યો અને અન્ય વ્રત-નિયમે પણ ગ્રહણ કર્યા. પછી એ ભવાનીનાં એક યુવાન સાથે લગ્ન થયાં, પણ તે લેકાચાર પૂરતાં જ હતાં. ભવાનીની સમજાવટથી તેને પતિ જૈનધર્મમાં દઢ આસ્થાવાળે થયે અને તેણે પણ ભવાનીની માફક બ્રહ્મચર્યવ્રત પાળવાને નિર્ણય કર્યો. આ પ્રકારનાં બ્રહ્મચર્ય પાલનથી તેમનાં ઘરમાં લક્ષ્મી વધવા લાગી, જેને ઉપયોગ તેઓએ સાત ક્ષેત્રમાં કર્યો. પછી મૃત્યુ પામીને તેઓ બારમા દેવલેકે ઉત્પન્ન થયા. ત્યાંથી ભવાનીને જીવ ચ્યવીને હે રાજન ! આ બહુબુદ્ધિ મંત્રીને ઘેર પુત્રીરૂપે અવતર્યો છે. પુણ્યના પ્રભાવથી શું નથી થતું?”
Page #30
--------------------------------------------------------------------------
________________
અઢારસુ ઃ સુનિશ્રી રત રા
લક્ષ્યાભક્ષ્ય
કેવલી ભગવંતની આ વાણી સાંભળીને રાજા વગેરે ધર્મમાં દઢ આસ્થાવાળા થયા અને મંત્રી એ પુત્રીનુ ગાત્રદેવીનાં જેવું બહુમાન કરવા લાગ્યા. તેનું નામ નિપુણા રાખવામાં આવ્યું અને તે ખરેખર સ કલામાં નિપુણ નિવડી,
6
એક વાર રાજસભામાં કાઇ વાદી આળ્યે, જેણે અનેક દેશના વાદીઓને જીતેલા હતા. તેણે રાજાને કહ્યું કે ‘તમારા નગરમાં કાઇ વાદી છે કે જેની સાથે હું વાદ કરું ?' ત્યારે રાજાએ કહ્યું કે • કાલે કાઈ સમર્થ વાદીને મેલાવીને તમારી સાથે વાદ કરીશું.' પછી વાદીની શોધ ચાલી, પણુ કાઇ સમ વાદી જોવામાં આવ્યા નહિ. આથી મંત્રી ઘણા ચિ'તાતુર થઈને ઘેર આવ્યા, ત્યારે નિપુણાએ તેમની આ ચિંતાતુર હાલત જોઇને પૂછ્યું કે ‘ પિતાજી ! એવી તે શું ચિ'તા ઉપસ્થિત થઈ છે કે આપ આટલા બધા ચિ'તાતુર બની ગયા છે ?’ ત્યારે મંત્રીએ બનેલી બધી હકીકત કહી સંભળાવી, તે સાંભળીને નિપુણાએ કહ્યું કે ‘ પિતાજી ! આપ સઘળી ચિંતા દૂર કરા, હું કાલે એ વાદી સાથે વાદ કરીશ અને વિજય મેળવીશ. ’
પછી બીજા દિવસે રાજસભા સમક્ષ નિપુણાએ પેલા વાદી સાથે વાદ કર્યાં અને તેને નિરુત્તર બનાવી પરાસ્ત કર્યાં, એટલે સહુએ તેની પ્રશ'સા કરી અને રાજાએ તેની સાથે લગ્ન કરી, તેને પટ્ટરાણી બનાવી. કાલક્રમે રાજરાણીએ વૈરાગ્ય પામીને દીક્ષા લીધી અને વ્રતનું નિરતિચાર પાલન કરીને પરમપદની પ્રાપ્તિ કરી. તાત્પર્ય કે અભક્ષ્યના ત્યાગ નિપુણાને માક્ષપદ મેળવવામાં અત્યંત સહાયભૂત થયા, તેવી જ રીતે સવ કોઇને સહાયભૂત થઈ શકે છે.
---
Page #31
--------------------------------------------------------------------------
________________
: ૨ : બાવીશ અભણ્યો નિગ્રંથ મહાત્માઓએ કહ્યું છે કેपंचुंबरि चउ विगई, हिम-विस-करगे अ सव्व मट्टीय ।
મોયuri જિય, વી -ગવંત-સંવાળા છે ? . घोलवडा वायंगण, अमुणिअ-नामाई पुप्फफलाई । तुच्छफलं चलिअ-रस वजे दव्वाणि बावीसं ॥ २ ॥
મુમુક્ષુએ બાવીશ વને-અભણને વર્જવા જોઈએ. તે આ પ્રમાણે – ૫ પાંચ ઉંબરફળે
૧ અનંતકાય ૪ ચાર મહાવિગઈ
૧ સંધાન (બાળ અથાણું ૧ હિમ
૧ ઘાલવડાં ૧ વિષ
૧ વેંગણ (રીંગણ) ૧ કરો
૧ અજાણ્યાં ફૂલ અને ફળ ૧ સર્વ પ્રકારની માટી ૧ તુરછ ફળ ૧ રાત્રિભેજન
ચલિત રસ. ૧ બહુબીજ
Page #32
--------------------------------------------------------------------------
________________
અઢારણું :
(૧-૫) પાંચ ઉબરફળે. (૧) ઉબર કે જેને ઉંબરે અથવા ગુલર કહે છે, તેનાં ફળમાં સૂક્ષ્મ ત્રસ જીવે ઘણા જ હોય છે અને બીજાની સંખ્યા પણ અધિક હોય છે, તેથી તેને અભક્ષ્ય ગણવામાં આવ્યા છે.
(૨) કચુંબર કે જેને કાલુંબર કે કાળે ઉંબરા કહેવામાં આવે છે, તેનાં ફળ પણ એવા જ પ્રકારનાં હાઈ અભય ગણવામાં આવ્યા છે.
(૩) વડના ટેટામાં પણ સૂક્ષ્મ બીજે ઘણા હોય છે અને સૂક્ષ્મ ત્રસ જીવે ઊડતા હોય છે, તેથી તેને પણ અભક્ષ્ય ગણવામાં આવ્યા છે.
(૪) પારસ પીપળા તથા પીંપળાની ટેટીઓ પણ એવી જ હોય છે, તેથી તેને અભક્ષ્ય ગણવામાં આવી છે.
(૫) પ્લેક્ષ જાતિના પીપળાની ટેટીઓ પણ એવા જ કારણે અભક્ષ્ય ગણાઈ છે.
આ ફળનો ઉપયોગ શહેરમાં ભાગ્યે જ થાય છે, પણ ગામડામાં તથા વનપ્રદેશમાં વિશેષ થાય છે અને દુષ્કાળ વગેરેમાં કેટલાક તેના વડે જ નિર્વાહ કરે છે, પણ શ્રાવક યા મુમુક્ષુએ તેવાં પ્રસંગે પણ આ ફળ ભક્ષણ કરવા એગ્ય નથી.
(૬–૯) ચાર મહાવિગઈએ. જેના સેવનથી મન, વચન અને કાયામાં વિકૃતિ-વિકાર આવે તેને વિકૃતિ-વિગઈ કહેવામાં આવે છે. આવી વિકૃતિઓવિગઈએ દસ છેઃ (૧) મધ, (૨) મદિરા, (૩) માખણ,
Page #33
--------------------------------------------------------------------------
________________
શમ બોધ-ગ્રંથમાળા
: ૨૮ :
· પુષ્પ
(૪) માંસ, (૫) દૂધ, (૬) દહીં, (૭) ઘી, (૮) તેલ, (૯) ગળપણુ અને (૧૦) કડા વગઈ. આ વિગઈએમાંની પહેલી ચાર વિગ ગણાય છે અને તે મુમુક્ષુને માટે સર્વથા અભક્ષ્ય છે.
મહાવિગઈ
(૬) મધઃ કુતા, ભમરી અને માખી એ ત્રણે જંતુઓ પેાતાની લાળમાંથી મધ બનાવે છે, એટલે શાસ્ત્રકારાએ કુંતાનુ મધ, ભમરીનું મધ અને માખીનું મધ એવા ત્રણ પ્રકારે માનેલા છે. આ ત્રણે પ્રકારના મધમાં તે તે રંગના અસંખ્ય જીવા નિરંતર ઉપજતા રહે છે, તેથી તેની ગણુના અભક્ષ્યમાં કરવામાં આવી છે. વળી વાઘરી કે અન્ય હલકી કામના માણસા જ્યારે મધ લેવા જાય છે ત્યારે પ્રથમ તે જગ્યાએ ધૂમાડા કરીને કુંતા, ભમરી કે માખીઓને અત્યંત ત્રાસ આપીને તેમના રહેઠાણુરૂપ પુડામાંથી તેમને હાંકી કાઢે છે. તે વખતે ઊડી જવાને અશક્ત એવાં તેમનાં બચ્ચાં ધૂમાડાથી ગુંગળાઈને મરણ પામે છે. અને જે જ ંતુઓએ અથાગ મહેનત કરીને મધ એકઠું કર્યું હાય, તેમનું મધ એક સપાટે પડાવી લેતાં તેમને કેટલુ દુઃખ થતુ' હશે, એ પણ વિચારવા ચેાગ્ય છે. શ્રી હેમચંદ્રાચાય જીએ યોગશાસ્ત્રમાં કહ્યું છે કેઃ—
*
भक्षयन् माक्षिकं क्षुद्रजन्तुलक्षक्षयोद्भवम् । स्तोकजन्तु निहंतुभ्यः सौनिकेभ्योऽतिरिच्यते ॥
લાખા નાના જ ંતુઓના ક્ષયથી પેદા થયેલું મધ ખાનારા ઘેાડા જીવાને મારનારા ચાંડાલથી પણ વધી જાય છે. તાત્પર્યં કે– ચાંડાલ અમુક જીવાને મારે છે, જ્યારે મધ ખાનારા સંખ્યાની દૃષ્ટિએ ઘણા જીવાને મારે છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
અઢારસુ :
: ૨૯ :
एकैक कुसुमक्रोडाद्रसमापीय मक्षिकाः । यद्वमन्ति मधूच्छिष्टं तदश्नन्ति न धार्मिकाः ॥
એક એક પુષ્પની અંદરથી માખીઓ રસ પીઇને ખીજે ઠેકાણે તેનુ' વમન કરે છે, તે મધ કહેવાય છે. આવું ઉચ્છિષ્ટ મધ ધાર્મિક પુરુષા ખાતા નથી.
अप्यौषधकृते जग्धं मधुश्वभ्रनिबन्धनम् । भक्षितः · प्राणनाशाय कालकूटकणोऽपि हि ||
ભાભઢ્ય
કેટલાક મનુષ્યેા મધના ત્યાગ કરે છે, પણ ઔષધનિમિત્ત તેનુ ભક્ષણ કરે છે, પરંતુ આ રીતે ભક્ષણુ કરાયેલું મધ નરકનુ કારણ બને છે, કારણ કે કાલકૂટ વિષના કણ નાના હોય નાશને માટે થાય છે.
તે પણ
તે પ્રાણ
मधुनोऽपि हि माधुर्यमबोधैरहहोच्यते । आसाद्यन्ते यदास्वादाच्चिरं नरकवेदनाः ||
અહા ! કેટલાક અજ્ઞાની જીવા એમ કહે છે કે-મધમાં તે મીઠાશ ઘણી છે, એટલે તે ખાવુ જોઈએ. પણ જેના સ્વાદ કરતાં નરકની વેદના ચિરકાળ ભાગવવી પડે, તેને મીઠું કેમ કહેવાય ? તાત્પર્ય કે-તેની ક્ષણિક મીઠાશથી લાભાઈ ન જતાં, તેનાથી આવનારાં ભયંકર પરિણામાના વિચાર કરીને તેને અવશ્ય ત્યાગ કરવા જોઈએ.
(૭) મદિરાઃ—મદિરા એટલે મદ્ય, સુરા, કાદ ખરી, દારૂ કે શરામ તેમાં પણ તે તે પ્રકારના સૂક્ષ્મ જીવા નિર
Page #35
--------------------------------------------------------------------------
________________
ધોધ-ગ્રંથમાળા
: ૩૦ :
ઃ પુષ્પ
તર ઉત્પન્ન થાય છે. તથા તેનુ સેવન કરવાથી બીજા પણ અનેક ગેરલાભા થાય છે, તેથી તેની ગણના અભક્ષ્યમાં કરવામાં આવી છે. શ્રી હેમચ'દ્રાચાર્યે ચોગશાસ્ત્રમાં મદિરાપાનથી થતા ગેરલાભાનુ વર્ણન નીચે પ્રમાણે કર્યું છેઃ
..
* જેમ વિદ્વાન્ મનુષ્યની પત્ની પણ દુર્ભાગ્યના કારણે દૂર ચાલી જાય છે, તેમ મદિરાપાન કરનારની બુદ્ધિ દૂર ચાલી જાય છે.
* મદિરાપાનથી પરાધીન થયેલ ચિત્તવાળા પાપી મનુષ્ય પેાતાની માતાની સાથે સ્ત્રીની માફ્ક વર્તન કરે છે અને સ્ત્રીનો સાથે માતાની માફ્ક વર્તન કરે છે.
* મઘથી ચલિત ચિત્તવાળાએ પેાતાને અને પરને જાણી શકતા નથી, તેથી નેાકર હાવા છતાં પેાતાને સ્વામી ગણે છે અને સ્વામીની સાથે કિકર જેવા વર્તાવ કરે છે.
* મડદાંની માફ્ક મેદાનમાં પડેલા અને ઊઘાડા મુખવાળા મદિરા પીનાર મનુષ્યના મુખમાં છિદ્રની શ’કાથી કૂતરાએ મૂતરે છે.
* મદ્યપાનના રસમાં મગ્ન થયેલા ખજારમાં પણ નગ્નપણે સૂવે છે અને પેાતાના ગૂઢ અભિપ્રાયાને છાની વાર્તાને છતી કરી દે છે.
* સુદર ચિત્રા પર કાજળ ઢાળવાથી જેમ તેની સુંદરતા નાશ પામે છે, તેમ મદ્યપાન કરવાથી કાંતિ, કીતિ, બુદ્ધિ અને લક્ષ્મી નાશ પામે છે.
* મદ્યપાન કરનારા ભૂતથી પીડાયેલાની જેમ નાચે છે, શાકવાળાની જેમ રડ્યા કરે છે અને દાહજવરથી પીડાયેલાની જેમ જમીન પર આળેાઢ્યા કરે છે.
Page #36
--------------------------------------------------------------------------
________________
અવાર: : ૩૧ :
ભણ્યાલય * મદ્યપાન શરીરને શિથિલ કરી નાખે છે, ઈદ્રિયોને નિર્બળ બનાવી દે છે અને અત્યંત મૂરછી પમાડે છે.
જેમ અગ્નિના કણથી ઘાસને સમૂહ નાશ પામે છે, તેમ મદિરાનું પાન કરવાથી વિવેક, સંયમ, જ્ઞાન, સત્ય, શૌચ, દયા અને ક્ષમા એ સર્વેને નાશ થાય છે.
* મઘ અનેક દેશે તથા અનેક આપદાઓનું કારણ છે, માટે ગાતુર મનુષ્ય જેમ અપથ્યને ત્યાગ કરે છે તેમ આત્મહિતચિંતક મનુષ્ય તેને ત્યાગ કર ઘટે છે. | મદિરાપાનની ટેવવાળાઓ કેવી આર્થિક મુશીબતમાં આવી પડે છે, તે ભાગ્યે જ કોઈથી અજાણ્યું હશે. મદિરાપાન કરનારની આવકને મોટે ભાગે તેમાં જ ખરચાઈ જાય છે, એટલે તે પિતાના કુટુંબના ભરણ-પોષણ માટે એગ્ય ખર્ચ કરી શકતું નથી કે પિતાનાં બાળકને સારું શિક્ષણ આપી શકતું નથી;
એટલું જ નહિ પણ પૈસાની તંગી પડતાં–તંગી પડે જ છેપિતાના તથા પિતાની સ્ત્રીનાં ઘરેણુ-ગાઠાં વેચે છે અને પઠાણે, કલાલે કે વ્યાજખોરોનાં નાણું ઉધાર લઈને કાયમને માટે દેવાદાર બની જાય છે.
અહીં એ સ્પષ્ટીકરણ કરવું ઉચિત ગણાશે કે સ્પીરીટે, આકોલે, ટીંકચર, આસ, તાડી અને નીરે એ સર્વેમાં એક યા બીજા પ્રકારે મદિરાનું તત્વ હેવાથી, તે સર્વે પણ મદિરાના જેટલા જ અભક્ષ્ય છે. “દારૂ છેડી દે પણ તાડી કે નીરો પીવાં” એ જાતને ઉપદેશ ધાર્મિક દષ્ટિએ ઈષ્ટ નથી જ. મુખ્ય વાત એ છે કે-મનુષ્ય ઈહલોક અને પરલેકનું હિત
Page #37
--------------------------------------------------------------------------
________________
ધર્મબોધ-
માળ
: ૩૨ :
ઃ પુષ
બગાડે તેવા અભક્ષ્ય પદાર્થોનાં વ્યસનથી દૂર રહેવું અને શુદ્ધસાત્વિક પદાર્થોવડે જ જીવનયાત્રા કરવી.
શરાબને દુનિયાના કોઈ પણ ધર્મે ઈષ્ટ માન્ય નથી, એટલું જ નહિ પણ રાજ્યોએ પણ તેની ભયાનકતાને પિછાણી તેને દેશવટે દેવાનું ઈષ્ટ માન્યું છે. શ્રી હેમચંદ્રાચાર્યના ઉપદેશથી મહારાજા કુમારપાળે પિતાના રાજ્યમાં સાતે વ્યસનને નિષેધ કર્યો હતો, જેમાં દારૂબંધીને સમાવેશ થતો હતે. અને આજે પણ ભારતવર્ષ તથા બીજા રાજ્ય દારૂબંધીને પ્રયાસ કરી રહ્યા છે, જે માનવસમાજ માટે હિતકારી છે.
(૮) માખણુ–કાશમાંથી બહાર કાઢ્યા પછી અંત. મુહૂર્ત થયે તેમાં ઘણું સૂક્ષ્મજંતુઓના સમૂહ પેદા થાય છે, તેથી તે અભક્ષ્ય ગણાયું છે. કહ્યું છે કે–
एकस्यापि हि जीवस्य हिंसने किमपं भवेत् ? जन्तुजातमयं तत्को नवनीतं निषेवते ? ।।
એક પણ જીવને મારવામાં અત્યંત પાપ છે, તે જંતુ એના સમુદાયથી ભરપૂર આ માખણનું કેણુ ડાહ્યો મનુષ્ય ભક્ષણ કરે? અથત દયાળુ માણસ તે ભક્ષણ ન જ કરે.
પશ્ચિમના લેકના વધારે પડતા સંસર્ગથી આપણ લેકે પણ “બ્રેડ અને બટર” એટલે “પાઉં રેટી અને માખણને ઉપયોગ કરવા લાગ્યા છે, તે ધાર્મિક દૃષ્ટિએ ઉચિત નથી જ. પાઉં રેટી આટામાં જે પ્રકારને આથે લાવીને બનાવવામાં આવે છે તે રીતે–અભક્ષ્ય છે અને સાત્વિકતાની દષ્ટિએ પણ રોટલા, રોટલી, ખાખરા, પૂરી કે શકરપારા કરતાં ઉતરતી છે,
2 અક્ષય
તિવી
Page #38
--------------------------------------------------------------------------
________________
અઢારમું :
ભયાભણિજ્ય
તે પછી તેનું ભક્ષણ હોંશે હોંશે શા માટે કરવામાં આવે છે? તે સમજી શકાતું નથી. વળી માખણ કરતાં ઘીને ઉપગ ઈષ્ટ છે, કારણ કે માખણ ચેડા વખતમાં ઉતરી જાય છે અને તે ઉતરેલું માખણ વમન, હરસ, કઢ, કફ તથા મેદાને ઉત્પન્ન કરે છે, જ્યારે ઘી લાંબા સમય સુધી ઉતરી જતું નથી અને તે રસાયન, મધુર, નેત્રને હિતકારી, અગ્નિદીપક, શીતવીર્યવાળું, બુદ્ધિવર્ધક, જીવનપ્રદ, શરીરને કેમળ રાખનારું, બલ, કાંતિ અને વીર્યને વધારનારું, મલનિઃસારક અને ભેજનમાં મીઠાશ આપનારું છે. એટલે આપણા પ્રાચીન રિવાજ મુજબ સવારના નાસ્તામાં ખાખરા, ઘી, દહીં, દૂધ વગેરેને ઉપગ કરે ઈષ્ટ છે, પણ પાઉં-રોટી અને માખણને ઉગ કરે ઈષ્ટ નથી.
અહીં એ વાતનું સ્પષ્ટીકરણ કરવું ઉચિત ગણાશે કે સ્વયં પાક અથવા દરેક કુટુંબે પિતાનું ભેજન તૈયાર કરી લેવાની પ્રથામાં ભણ્યાભશ્યને જે વિવેક જાળવી શકાય છે, તે ધંધાદારી દષ્ટિએ ચલાવવામાં આવતી વસી, લેજે કે હોટલમાં ખાણું લેવાથી જાળવી શકાતું નથી, ખાસ કરીને હોટલનાં ખાણામાં અભક્ષ્યને ઉપગ વિશેષ થાય છે, તેથી મુમુક્ષુઓએ તેનાથી દૂર રહેવું ઘટે છે.
(૯) માંસ-પચેંદ્રિય પ્રાણીઓને વધ કર્યા સિવાય માંસ તૈયાર થતું નથી. વળી તેમાં પળે પળે અનેક સંમૂછિમ જીવે ઉત્પન્ન થાય છે, એટલે માંસને સર્વથા અભક્ષ્ય ગણવામાં આવ્યું છે. કહ્યું છે કે –
Page #39
--------------------------------------------------------------------------
________________
ધર્મબોધ-ચંથમાળા : ૩૪ :
चिखादिषति यो मांसं प्राणिप्राणापहारतः। उन्मूलयत्यसौ मूलं दयाख्यं धर्मशाखिनः ॥
પ્રાણીઓના પ્રાણને નાશ કરીને જે માંસ ખાવાને ઇચ્છે છે, તે દયા નામનાં ધર્મવૃક્ષને મૂળથી ઉખેડી નાખે છે.
अशनीयन् सदा मांसं दयां यो हि चिकीर्षति । ज्वलति ज्वलने वल्लीं स रोपयितुमिच्छति ॥ નિરંતર માંસ ખાવું અને દયા કરવાની ઈચ્છા રાખવી, તે બળતા અગ્નિમાં વેલને રેપવા જેવું કાર્ય છે, અર્થાત્ માંસ ખાનારમાં દયાને ગુણ ટકી શક્યું નથી.
मांसास्वादनलुब्धस्य देहिनं देहिनं प्रति । हंतु प्रवर्तते बुद्धिः शाकिन्या इव दुर्धियः॥
માંસનું આસ્વાદન કરવામાં લુબ્ધ થયેલા મનુષ્યની બુદ્ધિ દુષ્ટ શાકિનીઓની જેમ દરેક પ્રાણુને હણવા માટે પ્રવૃત્ત થાય છે.
न धर्मो निर्दयस्यास्ति पलादस्य कुतो दया १ । पललुब्धो न तद्वेत्ति विद्याद्वोपदिशेन हि ॥
નિર્દય મનુષ્યમાં ધર્મ હેય નહિ અને માંસ ભક્ષણ કરનારમાં દયા હેય નહિ, એટલે માંસલપી દયા કે ધર્મને જાણતું નથીઅને કદાચ જાણે તે પણ પિતે માંસભક્ષક હોવાથી તેની નિવૃત્તિ માટે બીજાને ઉપદેશ આપી શક્યું નથી.
તેથી જ નિગ્રંથ મહાત્માઓ કહે છે કે --
Page #40
--------------------------------------------------------------------------
________________
અઢારમું:
લાભક્તિ मिष्टान्नान्यपि विष्टासादमृतान्यपि मूत्रसात् । स्युर्यस्मिन्नंगकस्यास्य कृते का पापमाचरेत् ॥
જે શરીરમાં નાખેલાં મિષ્ટ અન્નો પણ વિષ્ટારૂપ થાય છે અને અમૃત જેવાં પાન પણ પેશાબમાં પરિણમે છે, તે અસાર દેહના પિષણ માટે (પ્રાણીઓને મારવાનું કે તેનું માંસ વાપરવાનું) પાપ કેણ કરે ?
ये भक्ष्यन्ति पिशितं दिव्यभोज्येषु सत्स्वपि । सुधारसं परित्यज्य भुजन्ते ते हलाहलं ॥
જે મનુષ્ય સુંદર દિવ્ય ભેજને વિદ્યમાન છતાં માંસનું ભક્ષણ કરે છે, તે અમૃત રસને ત્યાગ કરીને ઝેરનું સેવન કરે છે.
મનુસ્મૃતિમાં કહ્યું છે કેअनुमन्ता विशसिता निहन्ता क्रयविक्रयी । संस्कर्ता चोपहर्ता च खादकश्चेति घातकाः ॥ नाकृत्वा प्राणिनां हिंसां मांसमुत्पद्यते क्वचित् । न च प्राणिवधः स्वय॑स्तस्मानमांसं विवर्जयेत् ।।
અનુદાન આપનાર, વહેંચનાર, મારનાર, લેનાર, દેનાર, રાંધનાર, પીરસનાર અને ખાનાર એ બધા પ્રાણીને ઘાત કરનાર છે, કારણ કે પ્રાણીની હિંસા કર્યા સિવાય માંસ ઉત્પન્ન થતું નથી અને પ્રાણીને વધ કરવાથી વર્ગ મળતું નથી, માટે માંસનો ત્યાગ કરે ઘટે છે.
મહાભારતમાં કહ્યું છે કે –
Page #41
--------------------------------------------------------------------------
________________
ધર્મબોધ-ચંથમાળા : ૩૬ :
मद्यमांसाशनं रात्रौ, भोजनं कन्दभक्षणम् । ये कुर्वन्ति पृथा तेषां, तीर्थयात्राजपस्तपः ॥ ..
જે પુરુષ મધ પીવે છે, માંસ ખાય છે, રાત્રિએ જમે છે અને કંદનું ભક્ષણ કરે છે, તેની તીર્થયાત્રા અને જપ-તપ નિષ્ફળ થાય છે.
મનુષ્ય માંસાહાર છેડીને માત્ર વનસ્પતિને આહાર જ શા માટે કરે? તે અંગે નીચેના મુદ્દાઓ મનન કરવા યોગ્ય છેઃ
(૧) અન્ન, ફલ, ફૂલ અને વનસ્પતિમાંથી શુદ્ધ, પુષ્ટિકારક, સુસ્વાદુ અને ઉપયોગી ખેરાક મળી શકે છે, તેથી મહાહિંસા દ્વારા સિદ્ધ થતા માંસને ઉપયોગ કરવાની જરા પણ આવશ્યકતા નથી. અનાજ ઓછું પાકે છે, તેથી માંસાહાર કરવું જોઈએ, એ દલીલ વાહિયાત છે. ભારતવર્ષ હજારો વર્ષથી પિતાની જરૂરીઆત જેટલું અન્ન પિતે જ પેદા કરતું આવ્યું છે અને તેને બીજા દેશ પર આધાર રાખવો પડ્યો નથી. અનાજની આયાત કેટલા વખતથી થવા માંડી તે તપાસવાથી આ વાતની ખાતરી થશે અને કેઈ કારણસર અનાજ ઓછું પડવા માંડયું હોય તે તે વધારે કેમ પકવવું? એને પ્રયાસ કરવાની જરૂર છે. જે શક્તિ પ્રાણીઓને શિકાર કરવામાં કે માછલાં પકડવામાં ખર્ચવામાં આવે છે, તે શક્તિ ખેતીવાડીની પાછળ ખરચાય તે સર્વેને જોઈતું અન્ન (વનસ્પત્યાહાર)મળી શકે એમ છે. વળી નહેરની વ્યવસ્થા કરવાથી તથા ખેતીવાડીની પ્રથા સુધારવાથી પણ એ કામ બની શકે તેમ છે.
(૨) મનુષ્ય જાતિનું શરીર સ્વભાવથી જ માંસાહારને
Page #42
--------------------------------------------------------------------------
________________
અઢારણ:
: ૩૯ :
ક્યાભટ્સ
યેગ્ય નથી. તે વનસ્પતિને આહાર જેટલી સહેલાઈથી પચાવી શકે છે, તેટલી સહેલાઈથી માંસને આહાર પચાવી શકતી નથી. મહાવરો પાડીને માંસ હજમ કરતાં શીખવું એ જુદી વાત છે. એમ તે મનુષ્ય અફીણ અને સેમલ જેવી ઝેરી વસ્તુ એને પણ મહાવરાથી ક્યાં પચાવી જતા નથી? પણ તેટલા માત્રથી અફીણ અને સેમલ એ કુદરતી આહાર છે, તેમ કહી શકાતું નથી.
(૩) માંસાહારી લેકેને વનસ્પતિના આહાર વિના ચાલી શકતું નથી અને વનસ્પતિના આહાર કરનારને માંસાહાર વિના ચાલી શકે છે, તેથી પણ એ વાતને પુષ્ટિ મળે છે કે મનુષ્યને સ્વાભાવિક ખેરાક વનસ્પતિ છે.
(૪) વનસ્પતિની સરખામણીમાં માંસ જલદી બગડી જાય છે. વળી વનસ્પતિનું સારા-ખેરાપણું નરી આંખે તરત દેખી શકાય છે, જ્યારે માંસનું સારા-ખટાપણું નરી આંખે તરત દેખી શકાતું નથી. એટલે કે તે માંસ ગી જાનવરનું છે કે નરગી જાનવરનું છે, તે જાણી શકાતું નથી.
(૫) વનસ્પતિના રાકનું અજીર્ણ થવાથી જે નુકશાન થાય છે, તેના મુકાબલે માંસાહારના રાકનું અજીર્ણ થવાથી ઘણું વધારે નુકશાન થાય છે. ઘણી વાર પ્રાણને શીઘ નાશ થાય છે.
(૬) નિત્ય માંસને આહાર કરનાર માંસાહારી લેકોને પણું ઘણું સેગમાં માંસને ખોરાક છેડી દેવું પડે છે અને આ વનસ્પતિના ખોરાકને આશ્રય લીધો છે, તેનું કારણ એ જ છે કે વનસ્પતિને ખોરાક માનવપ્રકૃતિને વિશેષ અનુકૂળ છે. સારા
Page #43
--------------------------------------------------------------------------
________________
ધોધ ગ્રંથમાળા
: ૩૮ :
ઃ પુષ
જાણુકાર હકીમા સ્પષ્ટ કહે છે કે માંસાહારી નદીઓના કેસ પાંચ ટકા સુધરે છે અને પ’ચાણું ટકા બગડે છે જ્યારે વનસ્પતિના ખારાકવાળા દર્દીઓના કેસ પાંચ ટકા ખગડે છે; પૉંચાણુ ટકા સુધરે છે.
( ૭ ) માંસાહાર કરનારા સિ'હ, વાઘ, ચિત્તા, શિયાળ, ગીધ વગેરે જાનવરા,મહાઆળસુ, ક્રૂર પ્રકૃતિવાળા અને લુચ્ચા હાય છે, ત્યારે માત્ર વનસ્પતિના આહાર કરનારા હાથી, ઘેાડા, ગાય, બળદ, ભેંસ, હરણ વગેરે મહેનતુ, સૌમ્ય પ્રકૃતિવાળા અને વફાદાર હાય છે. એટલે માંસાહાર તામસિક વૃત્તિને ઉત્તેજન આપનારા છે અને વનસ્પત્યાહાર સાત્ત્વિક વૃત્તિને ઉત્તેજન આપનારા છે, અધ્યાત્મનાં ઉચ્ચ રહસ્યો માંસાહારીને અવગત થતાં નથી.
(૮) મનુષ્યના લાહીના એક હજાર ભાગમાં ફીબ્રીન નામનું તત્ત્વ ત્રણ ભાગથી વધારે હોય તે ઈષ્ટ નથી. વનસ્પતિના ખારાક લેવાથી આ ફીથ્રીનનું તત્ત્વ પ્રમાણુસર જળવાઈ રહે છે, જ્યારે માંસાહારના ખારાક લેવાથી ફીથ્રીનનું પ્રમાણ વધી જાય છે અને તેથી ઘણા રાગા ઉત્પન્ન થાય છે.
(૯) ડાકટર પાર્ક નામના એક યુરાપિયન વિદ્વાન પ્રાણિજન્ય અને વનસ્પતિજન્ય આહારના વિષયમાં સૂચિત કરે છે કે ઉત્તમ માંસમાં ઉષ્ણતા અને ઉત્સાહને ઉત્પન્ન કરનારું તત્ત્વ ૬ ટકા છે, જ્યારે ઘઉં, ચાખા અને શીંગામાં થતાં અનાજ ( મગ, મઠ, અડદ, ચાખા વગેરે ) માં ૪૫ થી ૮૦ ટકા છે. એજ રીતે એડમ સ્મિથ નામના એક યુરાપિયન વિદ્વાન વેલ્થ આફ નેશન ' નામના પુસ્તકમાં જણાવે છે કે ‘ માંસના સ્પ
6
"
Page #44
--------------------------------------------------------------------------
________________
અઢારમું :
: ૩૯ :
ભચાભક્ષ્ય
પણ કર્યા વિના માત્ર અન્ન, ઘી, દૂધ અને બીજી વનસ્પતિઓથી શારીરિક અને માનસિક શક્તિ બરાબર જળવાઈ રહે છે તથા પુષ્ટિ અને તંદુરસ્તી પણ ઘણું સારી રહે છે. આ જ રીતે બીજા પણ અનેક ડોકટરોએ વનસ્પતિને આહાર ઉત્તમ હોવાને અભિપ્રાય આપેલ છે.
(૧) “અહિંસા પરમો ધર્મ ” એ સર્વમાન્ય ધર્મ સિદ્ધાંત છે, તેથી પણ વનસ્પતિને આહાર જ ઉચિત છે.
અનાય લેકમાં માંસાહારની પ્રવૃત્તિ વિશેષ છે, તેઓ જે ઔષધાદિ તૈયાર કરે છે, તેમાં એક યા બીજા પ્રકારે માંસને ઉપયોગ કરે છે. દાખલા તરીકે
(૧) કેડલીવર ઓઇલ એ માછલીનું તેલ છે.
(૨) સ્કેટ ઇમરશન બેવરિલમાં બળદ અને પાડાનું માંસ આવે છે. .
(૩) વેસેન ઇનમાં ડુક્કરની ચરબી આવે છે.
(૪) બીફાઈરન વાઇનમાં ઘેટાના માંસથી યુક્ત દારુ હોય છે.
(૫) વિરેલમાં ગાયના મગજને રસ હોય છે. (૬) એક્ષરેકટલકનમાં કુકડીના બચ્ચાને માંસરસ હોય છે.
એટલે માંસાહારને સર્વથા અભય ગણનારે આવાં ઓષધનું “સેવન કરવું ઉચિત નથી. એ વાત યાદ રાખવી ઘટે છે કેઆયુર્વેદમાં વનસ્પતિજન્ય અૌષધને ઉપયોગ મુખ્ય છે. યુનાનીમાં પ્રાણિજન્ય ઔષધોને ઉપગ મુખ્ય છે અને એલેપથી
Page #45
--------------------------------------------------------------------------
________________
હંમબેધ૧થમાળા : ૪૦ : કે વિલાયતી વૈદામાં પ્રાણિજન્ય ઔષધ, સ્પીરીટે, ટીકચરે અને માંસરસ વગેરેને ઉપયોગ મુખ્ય છે, એટલે જરૂર જણાય તે આયુર્વેદિક ઔષધોને આશ્રય લે પણ યુનાની અને એલેપથીને આશ્રય તે ન જ લે. એના આશ્રયે ગયા પછી ભક્ષ્યાભઢ્યનું ધોરણ હરગીઝ જાળવી શકાતું નથી.
રેગના નિવારણ અંગે આયુર્વેદે જે વિચારે પ્રકટ કરેલા છે, તે જાણવા જેવા છેઃ
* દેવ અને યુક્તિને લગતા ઔષધોથી શારીરિક રોગ મટે છે અને જ્ઞાન, વિજ્ઞાન, ધૈર્ય, સ્મૃતિ અને સમાધિવડે મનના રોગો મટે છે.
* ધર્મથી વિરુદ્ધ ન હોય તેવા આજીવિકાનાં સાધને મેળવવાં જોઈએ. તેમ કરવાથી શાંતિ, શાસ્ત્રાધ્યયન અને સુખને લાભ મળી શકે છે.
* આ લેક અને પરલોકમાં હિતના અભિલાષી બુદ્ધિમાન પુરુષોએ નીચે જણાવેલા વેગોને રોકવા જોઈએ મન, વચન અને કાયાની અયોગ્ય-સાહસિક પ્રવૃત્તિઓ, લેભ, શેક, ભય, ક્રોધ, અભિમાન, નિર્લજજતા, ઈષ્ય, અતિરાગ અને અતિદ્વેષ, કડવાં વેણ, ચાડી, જૂઠાણું, અપ્રાસંગિક કથન એ વચનના વેગોને રિકવા તથા મૈથુન, ચોરી, હિંસા વગેરે શરીરના વેગોને રોકવા. | * ઈષ્ય, શેક, ભય, ક્રોધ, માન, દ્વેષ વગેરે માનસિક વિકારે પ્રજ્ઞાપરાધ કહેવાય છે. આ પ્રજ્ઞાપરાધને ત્યાગ, ઈન્દ્રિયનું અલપટપણું, સંસારની અસારતાનું સમરણ, દેશ, કાલ અને પિતાની સ્થિતિને ખ્યાલ તથા સદાચારનું પાલન નવા રેગોને
Page #46
--------------------------------------------------------------------------
________________
અઢાર : * ૪૧ :
ભક્ષ્યાલક્ષ્ય ઉત્પન્ન ન થવા દેવાના ઉપાયે છે. તે માટે ડાહ્યા માણસોએ પહેલેથી જ પોતાનું હિત વિચારીને તેવા ઉપાયે સેવવા જોઈએ.
* નિઃસ્વાર્થી હિતસ્વીઓની શિખામણ, સાચી સમજણ અને એગ્ય આચરણ, એ ત્રણ રેગની ઉત્પત્તિ જ થવા દેતા નથી અથવા રોગ ઉત્પન્ન થયા હોય, તે તેની શાંતિના ઉપાયે પણ એ જ છે.
૯ શાંત કરવાના ઔષધે ત્રણ પ્રકારના છે: (૧) દેવવ્યાપાશ્રય, ઔષધાદિ યુક્તિ-વ્યપાશ્રય અને મનવ્યપાશ્રય. એ ત્રણ પ્રકારના ઔષધોમાં પણ મનવ્યપાશ્રય વધારે બળવાન છે. ( આશ્વાસન, ચિન્તન, શાંતિ અને ધાર્મિક અનુષ્ઠાને દ્વારા પ્રાપ્ત થતું આત્મિક આહલાદ એ આ પ્રકારના ઉપાય છે.)
આ વિચારસરણી આરોગ્યની રક્ષા સાથે ધર્મની પણ પિષક છે, જ્યારે બીજી પદ્ધતિઓ માત્ર જડવાદ પર રચાયેલી હોઈને ધર્મભાવનાને દવંસ કરનારી છે, એટલે એમ કહેવું સર્વથા ઉચિત ગણાય કે જેને આર્ય સંસ્કારે જાળવી રાખવા છે અને દયાધર્મનું પાલન કરવું છે, તેણે તે આયુર્વેદને જ અગ્રસ્થાન આપવું જોઈએ અને તેમાં પણ વનસ્પતિજન્ય ઔષધને જ પ્રચાર કરવો જોઈએ કે જે પ્રમાણમાં ઘણું જ સસ્તાં અને બનાવટમાં પણ અતિ સરલ છે.
માંસાહારની વાત પૂરી કરતાં એ પણ જણાવી દેવું ઈષ્ટ ગણાશે કે આજે કેટલીયે હૈટલે ખાસ કરીને ઈરાની રેસ્ટોરાં ચામાં અમુક પ્રકારનો સ્વાદ લાવવા ખાતર ઈંડાને રસ નાખે
Page #47
--------------------------------------------------------------------------
________________
ધર્મ સમાળા
: ૪૧ :
BR
છે, એટલે તેવી ચા અભક્ષ્ય છે. યામનુ પાલન કરવાની ઈચ્છા રાખનારે આવી ચા પ્રાણાંતે પણ પીવી ઘટતી નથી. ( ૧૦ ) હિમ( ખરફૅ)
સુમુક્ષુ આત્મા પાણીના ઉપયોગ પણ જરૂર જેટલા જ કરે અને તે પણ અને ત્યાં સુધી પ્રાસુકના જ, તેા પછી જેના ઉપયોગ કરવા આવશ્યક નથી, તેવા હિંમ(બરફ)નું લક્ષણુ કેમ કરે? હિમ એ પાણીનુ ઘન સ્વરૂપ છે, એટલે તેમાં કાયના અસંખ્ય જીવા હોય છે. કેપ્ટન સ્કાર્સ બીએ સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી એક પાણીનાં ટીપામાં ૩૬૪૫૦ હાલતાચાલતા જીવા જોયા હતા અને તેનું ચિત્ર પણ મહાર પાડેલું છે, તે જ્ઞાની ભગવંતાએ પાણીનાં એક ટીપામાં અસંખ્ય જીવા હાવાનુ જે વિધાન કરેલું છે, તેને અસંભવિત માનવાસ્તુ કાઈ કારણ નથી.
આજે શહેરામાં-અને ગામડામાં પણ-બરફની લારી ફરતી થઈ ગઈ છે અને બરફના ગાળા વગેરે બનાવી આપે છે, જે બાળકો હાંશે હાંશે ખાય છે, પણ એનાં ભક્ષણથી ખાળકામાં બિમારીનું પ્રમાણ કેટલું વધ્યું છે, તેના વિચાર કરવામાં આવે છે ખરા ? સુપ્રસિદ્ધ ડાકટરો અને વૈદ્યોના એવા અભિપ્રાય છે કે અનેક ચેપી રાગેાનાં જંતુ આ બરફની લારીઓ મારફ્તે ફેલાય છે, તેથી તેમાં વેચાતા બરફના ઉપચેગ કરવા એ બાળકી માટે ખતરનાક છે.
એલાપથી પદ્ધતિ પ્રમાણે તાવનું પ્રમાણ થાડું પણ વધે કે બરફના છૂટથી ઉપયેગ કરવામાં આવે છે. ટાઈફોઈડ જેવા
Page #48
--------------------------------------------------------------------------
________________
અઢારમું : : ૪૩ ૪
ભસ્યાભાર તાવમાં તે રજને અરધે કે પિ મણ બરફ વપરાય છે. પણ સુજ્ઞ અને સત્યવાદી ચિકિત્સકેએ સ્પષ્ટ કહ્યું છે કે
જે તાવ મારી નાખે તે ઝેરી જ હેય, તે ગમે તેટલા મણ બરફ મૂકવામાં આવે, તે પણ દરદી બચી શક્તા નથી અને જે મારી નાખે તે ઝેરી ન હોય, તે અમુક વખત ગયા બાદ તાવને વેગ ગમે તેટલે આકરે હોય, તે પણ માથાને ભાર હળવે થઈ જાય છે. એટલું ખરું કે બરફ મૂકતી વખતે દરદીને આરામ રહે છે, પણ તે જ કાર્ય મીઠાનાં પિતાંથી થઈ શકે છે. વળી બરફના આ પ્રકારના ઉપયોગમાં શરદી થઈ જવાનો ભય રહે છે, તે ભય મીઠાનાં પિતાને ઉપયોગ કરવામાં રહેતું નથી. તાત્પર્ય કે બરફના બહેળા ઉપગથી તાવ હઠી જાય છે એ માન્યતા બરાબર નથી અને બીજા ઉપાયોથી પણ તેનું કાર્ય સાધી શકાય છે, એટલે બરફનો ઉપગ ન જ કરવું હોય તે ઘણી સરલતાથી તેમ બની શકે છે.
(૧૧) વિષ (ઝેર). વિષ એટલે ઝેર. તે મુખ્યત્વે ચાર પ્રકારના હોય છે. ખનિજ, પ્રાણીજ, વનસ્પતિજ અને મિશ્ર. સેમલ, હડતાલ વગેરે ખનિજ વિષે છે. સાપનું ઝેર, વીંછીનું ઝેર વગેરે પ્રાણીજ વિષે છે. વછનાગ( વત્સનાભ), અફીણ,ઝેરકેચલાં, ધતુર, આકડો વગેરે વનસ્પતિજ વિષે છે. આ વિષેમાંથી સત્વ ખેંચીને કે બીજા ઔષધિ પ્રયોગથી તૈયાર કરેલા તાલુપુટ વગેરે મિશ્ર વિષે છે.
કેટલાંક વિષે એવાં હોય છે કે જે તાત્કાલિક મારે છે અને કેટલાંક વિષે એવાં હોય છે કે જે ભ્રમ, દાહ, મૂરછી,
Page #49
--------------------------------------------------------------------------
________________
ધય બોધગ્રંથમાળા
: ૪૪ :
: સુષ્પ
*શાષ, શાથ વગેરે ઉત્પન્ન કરીને ધીમે ધીમે મારે છે; એટલે વિષને અભક્ષ્ય ગણવામાં આવ્યું છે.
સામલ, અફીણ વગેરે વિષે પ્રાર ́ભમાં ઘણાં થાડાં લેવાથી પચી જાય છે અને ધીમે ધીમે તેની માત્રા વધારવાથી વધારે પ્રમાણમાં પણ પચી જાય છે; પરંતુ આ રીતે વિષ ખાવાની ટેવ પાડવી, તે કાઈ પણ રીતે ઉચિત નથી.
સામલ ખાવાની ટેવ પાડનારને હમેશ પુષ્કળ ખારાક લેવા પડે છે તથા તેની વિષયવાસના કાબૂમાં રહેતી નથી. આ વિષયમાં મહમ્મદ બેગડાનુ દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. તેણે નાનપણથી સામલ ખાવાની ટેવ પાડી હતી, તેથી તેને પુષ્કળ ખારાક જોઈતા હતા અને જ્યારે તે સૂવા જતા ત્યારે પણ તેના પલંગ આગળ . વિવિધ વસ્તુઓથી ભરેલા બે મોટા ખુમચા મૂકવામાં આવતા.
અફીણ ખાવાથી બુદ્ધિ ઓછી થાય છે, મગજમાં ખુશ્કી વધે છે, ખલમાં ન્યૂનતા આવે છે, સુસ્તી પેન્ના થાય છે, મુખ પરના પ્રકાશ ઘટી જાય છે, માંસ સૂકાય છે, ચામડી પર જલદી કરચલીઓ પડી જાય છે અને વીય ઓછું થાય છે. વળી અીણુ ખાનારને રાતે માટે સુધી ઊંઘ આવતી નથી અને સવારમાં મોડે સુધી પથારીમાં પડ્યા રહેવું પડે છે. તથા શૌચમાં ઘણા જ વખત જાય છે, કારણ કે અફીણુ ભારે કબજિયાતને પેદા કરનારું છે. અફીણુ ખાવાની ટેવ પડ્યા પછી તે જલદી દૂર થતી નથી, એટલે પરવશ થવુ પડે છે. આપણા દેશમાં ગિરાસદારા, રજપૂત વગેરેમાં અફીણ ખાવાના
Page #50
--------------------------------------------------------------------------
________________
અઢારસ :
: ૪૫ :
ભલ્યાભટ્ટ
રિવાજ વિશેષ છે. તેઓ એનું સન્માન એટલે સુધી કરે છે કે ઘેર પુત્રના જન્મ થાય કે સગાઈ—વિવાહ આદિ શુભ પ્રસંગો ઉત્પન્ન થાય ત્યારે જ્ઞાતિજના અને મિત્રા વગેરેને ભેગા કરી અફીણના કસ કાઢે છે અને એક બીજાને આગ્રહથી પાય છે. વળી એક માણુસ સાથે ગમે તેટલી દુશ્મનાવટ હાય પણ તેની સાથે બેસીને કસુંબા પીધા, તા તે દુશ્મનાવટના અંત આવેલા ગણાય છે. નાનપણુની ખામ સાખતથી તેમનામાં આ વ્યસનના પ્રવેશ થાય છે-પછી તે તેમને રાજી રાખવા તથા તેમની પાસેથી ધાર્યુ કામ કરાવી લેવાની ઈચ્છા રાખનારા ખવાસા, ગાલાએ, ગાલી, રાંડા અને ભાંડા અફીણનાં વખાણુ કરી તેમનાં એ વ્યસનને મજબૂત બનાવે છે. તેઓ દ્વારા ખેલાતા વિવિધ દુહા અને કવિતના એક નમૂના પાઠકેાની જાણ માટે અહીં આપ્યા છેઃ
L
गजगाहणडारण गढां, हाथ या देणहमल्ल | मतवालां पौरष चढे, आयो मीत अमल्ल |
'
કેટલાક માશુસો ચંડુલ, ગાંળે, ચરસ, ધતુરા અને ભાંગ પીવાનું વ્યસન પાડે છે અને
जिसने न पी गांजे की कली उस लडके से लडकि मली ।
અથવા
घोट छांण घट में धरी, उठत लहर तरंग | વિના મુજ વૈજ્રજ મેં, જિયા જ્ઞાત હૈ મંત્ર ॥
Page #51
--------------------------------------------------------------------------
________________
ધબોધ-ચંથમાળા : ૪૬ :
जो तू चाहे मुक्त को, सुण कलियुग का जीव । गंगोदक में छाण कर, भंगोदक कू पीव ॥ भंग कहै सो बावरे, विजया कहें सो कुर । इसका नाम कमलापति, रहे नैन भरपूर ॥
આદિ વચને બેલીને બીજાને પણ તેવું વ્યસન કરવાને પ્રેરે છે, પણ તેઓ એ ભૂલી જાય છે કે-આ જાતના વ્યસનેથી નિત્યની પરવશતા ઉપરાંત ખાંસી, દમ વગેરે રે લાગુ પડે છે અને બુદ્ધિ તથા મરણશક્તિને નાશ થાય છે. - તમાકુનું વ્યસન પણ તેવું જ જાલીમ છે. વૈવકના ગ્રંથમાં જણાવ્યું છે કે “તમાકુ એક ઝેરી વસ્તુ છે, કારણ કે તેમાં નેશિયા કાર્બોનિક એસીડ અને મેનેશિયા નામની વસ્તુઓ રહેલી હોય છે, જે મનુષ્યનાં હૃદયને નબળું પાડે છે તથા ખાંસી, દમ વગેરે અનેક પ્રકારના રોગ ઉત્પન્ન કરે છે. વળી એ વાત પણ લક્ષમાં રાખવી ઘટે છે કે તમાકુ પીનારનું મેટું હમેશાં ગંધાતું રહે છે અને તેનાં દાંત પર એક પ્રકારને મેલને થર બાઝી જાય છે. તેથી બીડી, સીગારેટ, ચલમ, હેકલી કે હોકો પીવાનું વ્યસન પાડવું એ નુકશાનકારક છે. જો કે તેના શોખીને તે કહે છે કે –
कृष्ण चले वैकुण्ठको, राधा पकडी बांहि । यहां तमाखू खायलो, वहां तमाखू नांहि ॥
सिर पर बंधा न सेहरा, रण चढ़ किया न रोस । लाहा जग में क्या लिया, पिया न चम्मर पोस ॥
Page #52
--------------------------------------------------------------------------
________________
અઢારસુ :
: ૪૭ :
हुक्का हरिका लाडला, राखे सब का मान । भरी सभा में यों फिरो, ज्यों गोपिन में कान ॥ પરંતુ તેમણે નીચેની પંક્તિઓનું મનન કરવું ઘટે છે. तमाखुपत्रं राजेन्द्र ! भज माज्ञानदायकम् । तमाखुपत्रं राजेन्द्र ! भज माज्ञानदायकम् ॥
શાલક્ષ્મ
હું રાજેન્દ્ર ! અજ્ઞાનને ઢનારા તમાકુ પત્રનું તું સેવન કર, અર્થાત્ તારા જ્ઞાનના નાશ કરવા હોય તે જ તમાકુ પત્રનુ સેવન કર. હું રાજેન્દ્ર ! તુ' તે આખુપત્ર એટલે ગણેશનુ સેવન કર કે જે લક્ષ્મી અને જ્ઞાન આપે છે.
धूम्रपानरतं विप्रं, सत्कृत्य ददाति यः । दाता स नरकं याति ब्राह्मणो ग्रामशूकरः ॥
જે મનુષ્ય તમાકુ પીનાર બ્રાહ્મણના સત્કાર કરીને તેને દાન દે છે, તે નરકે જાય છે અને તે તમાકુ પીનાર બ્રાહ્મણુ મરીને ગ્રામ્ય ભૂંડ થાય છે.
તમાકુનાં સેવનથી થતા ગેરફાયદાઓ વિષે અનેક ગ્રંથા લખાયાં છે, જે મુમુક્ષુઓએ કાઈ પણ પુસ્તકાલયમાંથી મેળવીને ધ્યાનપૂર્વક વાંચવા ઘટે છે.
ઔષધાની ખાખતમાં પણ વિષના વિવેક કરવાની જરૂર છે; કારણ કે વિષમય ઔષધારિત ફાયદો કરે છે, પણ સરવાળે મગજ, હૃદય, ફેફસાં વગેરેને નબળાં પાડે છે અને આયુષ્યમાં ઘટાડો કરે છે.
Page #53
--------------------------------------------------------------------------
________________
ધયોધગ્રંથમાળા
: પુષ
: ૪૮ :
( ૧૨ ) કરા
જે કારણોથી હિમ અથવા ખરને અભક્ષ્ય માનવામાં આન્યા છે, તેજ કારણોએ આકાશમાંથી પડતા કરાને પણ અભક્ષ્ય માનવામાં આવ્યા છે.
(૧૩) સર્વ પ્રકારની માટી
માટી એ મનુષ્યને આહાર નથી, છતાં કેટલાંક ખાળકા અને કેટલીક સ્ત્રીઓ તેનું ભક્ષણ કરે છે, તેથી શાસ્ત્રકારાએ તેના નિષેધ સૂચન્યા છે. માટી એ પૃથ્વીકાય છે અને એક આંખળા જેટલી પૃથ્વીકાયમાં એટલા જીવા રહેલા છે કે તેમાંના પ્રત્યેક જીવ ો કબૂતર જેવડી કાયા કરે તેા લાખ ચેાજનના જંબુદ્રીપમાં પણ સમાય નહિ. વળી તેનું ભક્ષણ કરવાથી પાંડુ રાગ, આમ વાત, પિત્ત, પથરી વગેરે રાગો થાય છે, તે વાત પણ લક્ષમાં લેવા જેવી છે. અનેક બાળકો માટી ખાવાની આદતને લીધે જ પાંડુરોગના ભાગ ખની અકાળે મરણ શરણ થાય છે. શ્રાવકે મીઠું પણ અચિત્ત કરીને વાપરવું, ઘટે છે. તેના કાળ સંબંધમાં કહ્યું છે કે—
અચિત્ત લવણ વર્ષા દિન સાત, સીયાલે દિન પન્નર વિખ્યાત; શાસ દિવસ ઉન્હાલા માંય, આધા છે સચિત્ત તે થાય.
અર્થાત્ અચિત્ત કરેલું મીઠું વર્ષાઋતુમાં સાત દિવસમાં, શિયાળામાં પંદર દિવસ અને ઊનાળામાં એક માસ સુધી અચિત્ત રહે, તે પછી તે સચિત્ત થાય.
Page #54
--------------------------------------------------------------------------
________________
અઢારણું : ફિનિએ અચજચોમ
આ વાત તાવડી, લેઢી કે તવીમાં શેકીને કરેલા અચિત્ત મીઠા અને સમજવાની છે, કારણ કે ભઠ્ઠીમાં પાકેલા બલમણને કાળ બે કે ત્રણ વર્ષથી પણ વધારે મનાયેલ છે.
(૧૪) રાત્રિભોજન. સૂર્ય અસ્ત થયા પછી બીજા દિવસે સૂર્યને ઉદય થાય ત્યાં સુધીમાં જે ભજન કરવું તેને રાત્રિભેજન કહેવાય છે. આ રીતે ભોજન કરવામાં અનેક દેશે રહેલા છે, એટલે તેની ગણના અભક્ષ્યમાં કરવામાં આવી છે. શ્રી હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રમાં જણાવે છે કે
* રાત્રિના સમયે નિરંકુશપણે વિચરતા પ્રેત-પિશાચ આદિ અને એવું કરે છે, માટે સૂર્યાસ્ત થયા પછી ભેજન કરવું નહિ. | ગ ઘોર અંધકારથી નેત્રની શક્તિ રુંધાઈ જવાના કારણે ભજનની અંદર પડતાં જંતુઓને જોઈ શકાતાં નથી, તેથી રાત્રિને વિષે કયે સુજ્ઞ ભેજન કરે?
આ ભજનમાં જે કીડી આવે તે બુદ્ધિને નાશ થાય છે, માખી આવે તે વમન થાય છે, કળીઓ આવે તે કેઢ ઉત્પન્ન કરે છે, કટે કે લાકડાંની કરચ આવે તે ગાળામાં વેદના થાય છે. અને વાળ આવી જાય તે સ્વરને ભંગ થાય છે, આમ રાત્રિભૂજન કરવામાં અનેક દેશે રહેલા છે.
રાતે નાનાં જંતુઓ જોઈ શકાતાં નથી, તેથી પ્રાશુક એવાં આહાર-પાણી પણ કરવાં નહિ, કેવલી ભગવતેએ તેવાં આહાર-વાણીને સ્પષ્ટ નિષેધ કરે છે.
Page #55
--------------------------------------------------------------------------
________________
થમાળા
: ૫૦ :
સુ
જે ભાજનમાં અનેક જીવા એકઠા મળ્યા છે, તેવા ત્રિભોજનને કરનાર મૂઢ જીવાને રાક્ષસાથી જુદા કેમ પાડી શકાય ? અર્થાત્ તે એક પ્રકારના શાસા જ છે.
* દિવસે અને રાતે જે મનુષ્ય ખાતે જ રહે છે, તે શિંગડા અને પૂંછડા વિનાના પશુ જ છે.
* જે મનુષ્ય દિવસની આદિની અને અંતની એ ઘડીએ મૂકીને ભાજન કરે છે, તે પુણ્યનું ભાજન થાય છે.
* રાત્રિભોજન કરનાર મનુષ્યને ઘુવડ, કાગડા, ખિલાડી, ગીધ, સામર, ભૂંડ, સર્પ, વીંછી અને ધ વગેરે રૂપે ઉત્પન્ન થવુ પડે છે.
પુરાણામાં કહ્યું છે કે—
अस्तंगते दिवानाथे ( १ ) आपो रुधिरमुच्यते । अन्नं मांससमं प्रोक्तं, मार्कडेय महर्षिणा ||
સૂર્ય અસ્ત થયા પછી પાણી લેાહી સમાનં અને અન્ન માંસ સમાન છે, એમ માર્કેય મહર્ષિએ કહ્યુ છે.
મહાભારતમાં જણાવ્યું છે કે—
चत्वारो नरकद्वारा, प्रथमं रात्रिभोजनम् । परस्त्रीगमनं चैव, सन्धानानन्तकायकम् ॥ ये रात्रौ सर्वदाहारं वर्जयन्ति सुमेधसः । तेषां पक्षोपवासस्य फलं मासेन जायते ||
Page #56
--------------------------------------------------------------------------
________________
અઢારમું :
: ૫૧ ૪
नोदकमपि पीतव्यं, रात्रावत्र युधिष्ठिर ! | तपस्विनां विशेषेण गृहिणां ज्ञानसम्पदाम् ॥
ભાભય
ચાર કાર્યો નરકમાં લઈ જનારાં છે: પહેલુ તેા રાત્રિભોજન, ખીજું પરસ્ત્રીગમન, ત્રીજીસંધાન એટલે ખેળ અથાણાનુ ભક્ષણુ અને ચાથું અનંતકાયતું સેવન.
જે બુદ્ધિમાન પુરુષા એક માસ સુધી રાત્રિભોજનના ત્યાગ કરે છે, તેમને એક પક્ષના ઉપવાસનું ફળ મળે છે.
તે માટે હું યુદ્ધિષ્ઠિર ! જ્ઞાની ગૃહસ્થાએ અને ખાસ કરીને તપસ્વીઓએ રાત્રિને વિષે પાણી પીવુ પણ ચગ્ય નથી.
આયુર્વેદ કહે છે કે—
हृन्नाभिपद्मसंकोचश्चण्डरोचिरपायतः ।
अतो नक्तं न भोजव्यं, सूक्ष्मजीवादनादपि ॥
સૂર્ય અસ્ત થયા પછી હૃદયકમળ અને નાભિકમળ સ"કાચાઈ જાય છે તથા સૂક્ષ્મ જીવાનુ ભક્ષણુ થઈ જાય છે, તેથી રાત્રે ભાજન કરવું નહિ.
આહાર ચાર પ્રકારના માનવામાં આવ્યે છે. (૧) અશન, (૨) પાન, (૩) ખાદિમ અને (૪) સ્વાદિમ, તેમાં ઉદરતૃપ્તિ કરી શકે તેવા રાટલી, ભાત, પકવાન્ન, દૂધ, શરખત વગેરે પદાર્થાંને અશન કહેવાય છે; સ્વચ્છ પાણીને પાન કહેવાય છે; ફૂલ તથા સૂકા મેવા વગેરે જે પદાર્થોં અમુક અંશે ઉદરતૃપ્તિ કરી શકે તેને ખાદિમ કહેવાય છે અને મુખવાસને ચોગ્ય પદાર્થાંને સ્વાદિમ
Page #57
--------------------------------------------------------------------------
________________
ધમ ઓધ ગ્રંથમાળા
: ૫૨ :
ઃ પુષ્પ
કહેવાય છે. આ ચારે પ્રકારના આહારના રાત્રિએ ત્યાગ કરવા ઘટે છે. તેમ ન જ બની શકે તેા અમુક પાણી પીવાની છૂટ રાખી બાકીના ત્રણ આહારના ત્યાગ કરવા ઘટે છે અને તે પશુ ન જ બને તે પાણી અને સ્વાદિમની છૂટ રાખી અશન અને ખાદિમના અવશ્ય ત્યાગ કરવા ઘટે છે. આ રીતે ચતુર્વિધ આહાર એટલે ચવિહુ આહાર કે ચવિહાહારના ત્યાગ કરવા તેને ચવિહાહારનુ` પચ્ચકખાણુ કહેવામાં આવે છે; ત્રિવિધ આહાર એટલે તિવિહુ આહાર કે તિવિહાહારના ત્યાગ કરવા તેને તિવિહાહારનુ` પચ્ચકખાણ કહેવામાં આવે છે અને દ્વિવિધ આહાર એટલે દુવિદ્ધ આહાર કે દુવિહાહારનો ત્યાગ કરવા તેને વિહાહારનુ` પચ્ચકખાણુ કહેવામાં આવે છે. આ શબ્દો અપભ્રંશ બનીને અનુક્રમે ચાવિહાર, તિવિહાર અને દુવિહાર કહેવાય છે.
(૧૫) બહુબીજ
જેમાં બીજો બહુ હોય અને વચ્ચે અંતર હાય નહિ, એટલે કે તેને રહેવાનાં સ્થાન જુદાં જુદાં હાય નહિ, તેને બહુખીજ કહેવામાં આવે છે. રીંગણા, કાઠીંબડા, ટીંબરુ, કરમદાં, ખસખસ, રાજગરા, પંપાટા વગેરે આ પ્રકારની વસ્તુ છે. દાડમ, સીતાફળ, દૂધી, કારેલાં, તુરિયાં એ બહુબીજ કહેવાતાં નથી, કારણ કે તેમાં બીજો વચ્ચે અંતર હાય છે. દરેક ખીજમાં એક પર્યાપ્ત જીવ હાય છે, તેથી બહુમીજના ત્યાગ કરવા ઘટે છે. વળી અહખીજવાળી વસ્તુઓ પિત્તના પ્રકોપ કરે છે, એ કારણે પણ વજવી ઘટે છે.
Page #58
--------------------------------------------------------------------------
________________
અઢાર : ૫૩ :
ક્યાલય (૧૬) અનતકાય વનસ્પતિ બે પ્રકારની છે. પ્રત્યેક અને સાધારણ તેમાં એક શરીરને વિષે એક જીવ હોય તેને પ્રત્યેક કહેવામાં આવે છે અને એક શરીરમાં અનંત જ હોય તેને સાધારણ કહેવામાં આવે છે. શરીર શબ્દથી ફળ, ફૂલ, છાલ, કાક, મૂલ, પાંદડાં અને બીજ એ દરેક પૃથફ પૃથફ સમજવા. તાત્પર્ય કે તે દરેકનું એક સ્વતંત્ર શરીર ગણાય છે.
પ્રત્યેક અને સાધારણ વનસ્પતિને ઓળખી કાઢવા માટે શાસ્ત્રકાર મહર્ષિઓએ નીચેનાં લક્ષણે બતાવેલાં છે
સ-સંધિ-વુિં, સમાની ર બિછું साहारणं सरीरं, तविवरिअं च पत्तेयं ॥
જેની નસે, સાંધા કે ગાંઠે સ્પષ્ટ ન હોય; જેને ભાંગવાથી સરખા ભાગે થતા હોય; જે તાંતણાથી રહિત હોય; જેને છેદીને વાવવામાં આવે તે પણ ફરી ઊગે, તેને સાધારણ શરીરવાળી વનસ્પતિ જાણવી અને બાકીની વનસ્પતિને પ્રત્યેક જાણવી.
આ પ્રત્યેક અને સાધારણ વનસ્પતિઓ પૈકી સાધારણ વનસ્પતિને વ્યવહાર અનંતકાયનાં નામથી કરવામાં આવે છે, કારણ કે તેની એક કણીમાં પણ અનંત જ હોય છે.
અનંતકાયમાં નીચેની ૩૨ વનસ્પતિઓની ગણના મુખ્ય છેઃ (૧) સુરણ. (૨) વજકંદ, (૩) લીલી હળદર,
Page #59
--------------------------------------------------------------------------
________________
બોચથમાળા : ૫૪ : (૪) આદુ (શંગબેર). (૫) લીલે કયુરે.
(૬) શતાવરી. ઔષધમાં વિશેષ વપરાય છે. ખાસ કરીને ધાતુપુષ્ટિ અને બુદ્ધિ-મૃતિવદ્ધક પ્રયોગોમાં તેને ઉપયોગ વિશેષ થાય છે. બીજી પ્રત્યેક વનસ્પતિ તેવું જ કામ આપી શકે છે, તેથી તેને ઉપગ અનિવાર્ય નથી.
(૭) વિરાલી. એક જાતની વેલ.
(૮) કુમારી-કુંવારપાઠું, તે સામાન્ય આહારમાં ઉપયોગી નથી, દવા વગેરે કારણે વપરાય છે, એટલે તેનું કામ બીજી વનસ્પતિથી લઈ શકાય.
(૯) શેર (ડાંડલિયે, હાથ લિયે વગેરે). તે પણ સામાન્ય આહારમાં ઉપયોગી નથી, કારણ કે તેનું દૂધ વિષનાં લક્ષણવાળું હોય છે. તેનાં ફળ વિષલક્ષણવાળાં નથી, વળી સ્વાદમાં પણ મધુર હોય છે, તે કારણે કેટલાક લોકો ખાય છે. કેટલાક તેને ઉપગ દમને વ્યાધિ મટાડવા માટે કરે છે, તેથી અહીં તેનું અભક્ષ્ય તરીકે સ્પષ્ટ વિધાન કરવામાં આવ્યું છે.
(૧૦) ગળે.
(૧૧) લસણ. તેને ખાવાથી મુખ દુર્ગંધવાળું થાય છે, એ કારણે પણ તે ત્યાજ્ય છે.
(૧૨) વાંસ કારેલાં-વાંસનાં મૂળની ટીસીએ. (૧૩) ગાજર (૧૪) લવણ વૃક્ષની છાલ, જેને બાળવાથી સાજીખાર થાય છે.
Page #60
--------------------------------------------------------------------------
________________
અહાસ :
• સમ :
લાભક્ષ્ય
(૧૫) ટાઢક પદ્મિનીક'ન
(૧૬) ગિરિકર્ણિકા-ગરમર, કચ્છ, કાઠિયાવાડ વગેરે રોમાં
તેનુ અથાણું થાય છે.
(૧૭) કિસલય-કામલ પત્ર. નવા ઊગતા સર્વ ગુચ્છનાં પાંદડાં અને તકાય હાય છે.
(૧૮) ખરિ’શુકા-ખુરસાણી. તેને માત્ર લીલી લીલી ડાંડીએ જ ડાય છે, તેનુ દૂધ વિષ લક્ષણવાળુ છે.
(૧૯) ગ–તળાવ કે સરોવરમાં થાય છે. કેટલાક લોકો તેના આહાર તરીકે ઉપયેાગ કરે છે.
(૨૦) લીલી માથ-રિમાથ,
(૨૧) ભ્રમરવૃક્ષની છાલ, ભ્રમરવૃક્ષનાં ખીજા અંગા પ્રત્યેક છે. (૨૨) ખિલેાડીક’૪.
(૨૩) અમૃતવેલ-જ્યાં પડે છે, ત્યાં બહુ જ વિસ્તારમાં વધી જાય છે.
(૨૪) મૂળા-દેશી અને પરદેશી એટલે ધેાળા અને રાતા કદવાળા મૂળાનાં પાંચે અંગ અલક્ષ્ય છે. તે પાંચે આંગ આ પ્રમાણે જાણવાઃ
( ૧ ) કાંદા. ( ૨ ) ડાંડલી. ( ૩ ) ફૂલ. (૪) ફળ કે જેને માગરા કહે છે. (૫) ખીજ, જે ઘણાં ઝીણાં હ્રાય છે. (૨૫) ભૂમિફાડા. વર્ષાઋતુમાં છત્રને આકારે ઊગતા બિલાડીના ટોપ.
Page #61
--------------------------------------------------------------------------
________________
બોધ-ચથમાળા
(૨૬) વિરુઢ-પલાળીને અંકુર ફેડવામાં આવેલ કઠોળ, જે શાક કરવાના કામમાં લેવાય છે. સામાન્ય રીતે કઠોળ ત્રણ કલાકથી વધારે પલાળી રાખવાથી તેમાં અંકુર ફૂટવાનો સંભવ છે.
(૨૭) ઢકવત્થલ એ ઊગવાના પ્રારંભકાલમાં અનંતકાય છે.
(૨૮) સુઅરવલ્લી-એક જાતની વેલ. કેટલાક અહીં સુરવાલ એ પ્રયોગ પણ કરે છે અને તે એક જાતનું ધાન્ય છે, એમ જણાવે છે.
(૨૯) પલંક-પાલખની ભાજી. (૩૦) કમળ આમલી (ઠળિયા થયા વિનાની). (૩૧) આલુ-બટાટા વગેરે. (૩૨) પિંડાલુ.
આ નામના ક્રમમાં અને પ્રકારમાં કઈ કઈ સ્થળે ફેર દેખાય છે. જેમકે ઢાળ-અનતી રે કંદ જાતિ જાણે સંહ,
જસ ભક્ષણ રે પાતિક બાલ્યા છે બહુ કચૂરો રે હળદર નીલી આદુ વળી,
વજ સૂરણ રે કંદ બેહુ કુમળી ફળી. ત્રાટક-જે ફળીકુમળી બીજ પાખે, ચાખે ચતુર ન આંબલી,
આલુ, પિગલુ, થેગ, શુદ્ધર, સતાવરી, લસણ કળી; ગાજર, મૂળા, ગળે, ગિરણું, વિરહાલી, ટંક, વણૂલે, પલંક, સૂરણ, બોલ, બીલી મેથ, નીલી સાંભળે.
Page #62
--------------------------------------------------------------------------
________________
અઢારમું :
: ૫૭ :
શક્યા
હાળ-વંસકરેલાં રે કુંપલ કુંઅલા તસ તણું
અંકૂરા રે લેઢા તે જળપયાણા કુંઆરી રે, ભમર વૃક્ષની છાલડી,
જે કહિ રે લેકે અમૃતવેલડી. ટોટક વેલડીકેરા તંતુવાજા ખીલેલા ને ખરસૂઆ,
ભંઈ ફેડી છત્રાકાર જાણે, નીલ ફૂલ તે સવિ જુઓ. બત્રીશ લેક પ્રસિદ્ધ બોલ્યા, લક્ષમીરત્નસૂરિ ઈમ કહે,
પરિહરે જે બહુ દેષ જાણી, પ્રાણી તે શિવસુખ લહે. પરંતુ તેમાં તાવિક કેઈ તફાવત નથી. આ તે લેકપ્રસિદ્ધની ગણતરી છે, બાકી બધાં જ અનંતકાય અભક્ષ્ય છે.
સુંઠ અને હળદર સુકાયા પછી અભક્ષ્ય નથી, બીજા સૂકાયા પછી પણ અભક્ષ્ય છે.
આજે વીશી અને હોટેલમાં કંદમૂળને ઉપગ વિશેષ થાય છે. શાક મોટા ભાગે રીંગણ અને બટાટાનું હોય છે. તથા બીજા શાકમાં પણ ડુંગળી કે લસણ નાખે છે. દાળમાં આદુ બટાટાની કાતરી વગેરે નાખે છે. ફરસાણમાં પણ આદુ વગેરેને ઉપયોગ કરે છે. અથાણામાં. લીલી હળદર, આદુ કે ડુંગળીની કચુંબર બનાવે છે. ચટણમાં પણ લસણ વગેરે વાપરે છે, તેથી મુમુક્ષુઓએ આવાં સ્થળે ભેજન લેવાનો પ્રસંગ આવતાં ઉપગ રાખ ઘટે છે.
(૧૭) સધાન(ક) (બળ અથાણાં) અથાણું, રાઈતાં, તેલ, રાઈ, મીઠા અને મરચાને વધારે
Page #63
--------------------------------------------------------------------------
________________
પડતે ઉપયોગ થવાથી પાચનશક્તિ મંદ પડે છે અને લેહીમાં વિકાર થઈ અનેક પ્રકારના રોગે ઉદુભાવે છે, એટલે તેને ઉપગ મર્યાદિત રીતે જ થે ઘટે છે. અથાણું એ આહારને અનિવાર્ય ભાગ નથી, પણ શાકભાજી અને દાળ વગેરે ન હેય તે તેની અવેજીમાં સ્વાદપૂરક વસ્તુ તરીકે ઉપયોગી થાય છે, એટલે જેએ તેને સર્વથા ત્યાગ કરવા ઈછે, તે કરી શકે છે.
અથાણાં બે રીતે બને છે. સૂકાં અને બળ, તેમાં કેરી, ગુંદા, ખારેક, મરચાં વગેરેને બરાબર તડકા દેવાયા હોય અને ત્યારબાદ રાઈ, ગેળ વગેરે ચડાવીને તેલવૂડ કરેલાં હોય તે તેવાં અથાણું ગંધ, રસ, સ્પર્શ કરે નહિ, ત્યાં સુધી ભણ્ય સંભવે છે, પણ અન્યથા ભઠ્ય સંભવતાં નથી. અને બાળ અથાણાં તે સર્વથા અભક્ષ્ય જ છે. લીંબુ, કેરી, ગુંદા, કાકડી, લીલાં મરી, ચીભડાં, મરચાં બેળ બને છે. આદુ, હળદર, ગળમર, ગાજર, કુંવાર, મેથ, બીલાં, લીલા વાંસ વગેરે તે પ્રથમથી જ અભક્ષ્ય છે, એટલે તેનાં અથાણું કરવાં હરગીઝ ઉચિત નથી.
(૧૮) ઘેલડાં (કાચું ગોરસ અને દ્વિદલ)
ઘલવડાં એટલે કાચા દહીં મિશ્રિત વડાં. તે કાચા ગોરસની સાથે દ્વિદલ-વિદલને સોગ થવાથી અભક્ષ્ય ગણાય છે. શાસ્ત્રકાર મહર્ષિઓએ કહ્યું છે કે
सव्वेसु वि देसेस, सन्वेसु वि चेव तहय कालेसु । कुसिणेसु आमगोरसजुत्तेसु निगोअपंचेंदी ।
સર્વ દેશોમાં અને સર્વ કાળમાં કાચા ગોરસ યુક્ત વિઢળમાં નિગદ છે અને પંચેન્દ્રિય છે ઉત્પન્ન થાય છે.
Page #64
--------------------------------------------------------------------------
________________
હારમું :
ભાજપ વિઠળનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે કરવામાં આવ્યું છે. जंमि उ पीलिजंते, नेहो न हु होइ विति तं विदलं । विदले वि हु उप्पन नेहजुअं होइ नो विदलं ॥
જેને પિલવાથી તેલ ન નીકળે તેવું બે ફાડવાળું ધાન્ય (દ્વિદલ) વિદલ કહેવાય છે અને જે દ્વિદલ હોય, છતાં પીલવાથી તેલ નીકળે તે વિદલ કહેવાતું નથી.
રોગશાસ્ત્રમાં કહ્યું છે કેआमगोरससंपृक्तद्विदलादिषु जन्तवः । दृष्टाः केवलिभिः सूक्ष्मास्तस्मात्तानि विवर्जयेत् ॥
કાચા દહીં, દૂધ અને છાશરૂપ ગેરસની સાથે દ્વિદલ વગેરે કઠેળને સંગ થવાથી ઉત્પન્ન થતાં સૂક્ષ્મ જંતુઓ કેવલી ભગવતેએ જોયા છે. તેથી ગોરસ અને કઠોળના સંચાગવાળી વસ્તુઓને ત્યાગ કર ઘટે છે.
કઠોળ એટલે ચણા, મગ, મઠ, અડદ, તુવેર, વાલ, ચળા, કળથી, વટાણા, મસુર વગેરે.
કઠોળ માત્રનાં પાંદડાંની ભાજી, વાળ, ચોળાફળી, તુવેર, મગ-ગુવાર-વટાણની ફળી, લીલા ચણ, તેની સૂકવણી, સંભાર, અથાણું, દાળ, કળી, સેવ, ગાંઠીયા, પૂરી, પાપડ, બુંદી અને વડીને સામાચારીથી દ્વિદળ ગણવામાં આવે છે.
મેથી નાખેલ અથાણુને સમાવેશ પણ દ્વિદલમાં થાય છે.
Page #65
--------------------------------------------------------------------------
________________
બોધ ગ્રંથમાળા
૬૦ :
- પુષ્પ
કઢી છાશને બરાબર ઉકાળ્યા પછી તેમાં આટા ભેળવીને કરાય છે, એટલે ભક્ષ્ય છે. તે જ રીતે દહીંવડા, દહીંવડી કાબેલા ગારસમાં કરેલાં હાય તા લક્ષ્ય છે,
( ૧૯) વે’ગણ-રીંગણાં
કે
સર્વ જાતિનાં વેંગણુ એટલે રીંગણાં અભક્ષ્ય છે, કારણ તેમાં ખબહુબીજ હોય છે, તેની ટોપીમાં સૂક્ષ્મ ત્રસજીવા હોય છે, તે ખાવાથી નિદ્રા વધે છે, પિત્તમાં વૃદ્ધિ થાય છે અને વિકાર તથા નિષ્ણ"સ પરિણામ ઉપજે છે. પુરાણામાં પણ કહ્યું છે કે–
यस्तु वृन्ताकका लिङ्गमूलकानां च भक्षकः । अन्तकाले स मूढात्मा न स्मरिष्यति मां प्रिये ! |
"
વિષ્ણુ ભગવાન્ રાધાને કહે છે કે · પ્રિયે ! જે મનુષ્ય વેંગણુ, ાર્લિંગડ અને મૂળાના ભક્ષક છે, તે અંતકાળે મારું સ્મરણુ નહિં કરી શકે, અર્થાત્ આ વસ્તુઓ તામસ સ્વભાવને ઉત્પન્ન કરનારી છે, એટલે તેનામાં ભકિત કરવા જેટલી સાત્વિકતા રહેતી નથી.
( ૨૦ ) અજાણ્યાં ફળ-ફૂલ
જે ફળ-ફૂલનું નામ કાઈ જાણતું ન હાય કે જેના ગુણ દોષની કાઈ ખાતરી ન હાય, તેવાં ફળ અને ફૂલે અભક્ષ્ય છે, કારણ કે તેનું ભક્ષણુ કરવાથી માતુ' આવી જવાના, દાંત અબાઈ જવાના, પેટમાં ભયંકર દર્દ થવાના, અન્ય રાગા થવાના, તેમજ પ્રાણહાનિ થવાના પણ સંભવ છે. આ વિષયમાં 'કચૂલની સાય સાંભળવા યાગ્ય છે.
Page #66
--------------------------------------------------------------------------
________________
.: ૬૧ :
લક્ષ્યાલા વંકચૂલની સઝાય. (કઈ લે પર્વત ધૂધલે રે-એ દેશી. ) જબૂદ્વીપમાં દીપતું રે લાલ! ક્ષેત્ર ભારત સુવિશાળ રે વિવેકી ! શ્રીપુર નગરને રાજિયે રે લાલ ! વિમળજશા ભૂપાળ રે વિવેકી,
આદર કાંઈ આખડી રે લાલ! ૧ [ આખડી એટલે બાધા, વ્રત, નિયમ કે પચ્ચકખાણ ]
સુમંગળા પટરાણીએ રે લાલ ! જગ્યું તે યુગલ અમૂલ જે વિવેકી ! નામ ઠવ્યું દેય બાળનું રે લાલ ! પુષ્પચૂલા પુષ્પસૂલ રે વિવેકી !
આદર કાંઈ આખડી રે લાલ ! ૨ અનુક્રમે ઉદ્ધત થયે રે લાલ ! લેક કહે વંકચૂલ રે વિવેકી ! લેકવચનથી ભૂપતિ રે લાલ! કાઢ્યો સૂત વંકચૂલ રે વિવેકી !
આદરજે કઈ આખડી રે લાલ. ૩ [ પુષ્પશૂલ મેટે થતાં ઉદ્ધત થયે અને અનેક પ્રકારનાં તેફાને તથા ન ઈચ્છવા જેવાં કામ કરવા લાગ્યો, એટલે કેએ તેના વર્તન વિષે રાજાને ફરિયાદ કરી અને રાજાએ તેને જાકારે દીધે. આગલા રાજાએ કેટલા ન્યાયપરાયણ હતા, તેનું આ ઉદાહરણ છે.]
Page #67
--------------------------------------------------------------------------
________________
ઓથમાળા
પુષ્પચૂલા થઈ બેનડી રે લાલ ! ' પતિમાં ગ વંકચૂલ રે વિવેકી ! પત્રિપતિ કિયે ભિલ્લડે રે લાલ! ધર્મ થકી પ્રતિકૂળ રે વિવેકી
આદરજે કાંઈ આખડી રે લાલ ! ૪ [ અડતે રખડત ચેરપલ્લીમાં ગયા અને ત્યાંના ભિન્ન રાજાએ અનુક્રમે તેને પલિપતિ બનાવ્યું. આ વંકચૂલ નિ. થતા, દુષ્ટતા, સાહસિક્તા વગેરે ગુણેથી યુકત હતું અને ધર્મથી સદંતર પ્રતિકૂળ વર્તન કરતે હતે.]
સાત વ્યસન સરસે રમે રે લાલ, ન ગમે ધર્મની વાત છે વિવેકી ! વાટ પાડે ને ચેરી કરે રે લોલ, પાંચસે તેણે સંઘાત રે વિવેકી!
આદર કાંઈ આખડી રે લાલ! પ. [ સરસેં–અત્યંત રસપૂર્વક. પાંચસે તેણે સંઘાત રે તેની સાથે પાંચસો બીજા ચોરે હતા.].
ગજપુર-પતિ દિયે દીકરી રે લાલ! રાખવા નગરનું રાજ રે વિવેકી ! સિંહગુફા તિણે પાલમાં રે લાલ! નિરભય રહે મિલરાજ રે વિવેકી !
આદર કાંઈ આખડી રે લાલ! ૬, [ ગજપુરને રાજા પિતાના રાજ્યમાં વારંવાર પડતી ધાર અટકાવવા માટે તેને પોતાની પુત્રી પરણાવે છે અને વંકચૂલ
Page #68
--------------------------------------------------------------------------
________________
અહાજી
ઃ ૬૩ :
ભાલક્ષ્મ
તેની સાથે ભેગ ભાગવતા સિ’હુગુટ્ટા નામક એક અત્યંત સુક્ષિત સ્થાનમાં રહીને ચારપલ્લીનું રાજ્ય ચલાવે છે. ]
સુસ્થિત સદ્ગુગુરુથી તેણે ૨ લાલ ! પામ્યા નિયમ તે ચાર રે વિવેકી ! ફળ અજાણ્યુ કાગ માંસનું રે લાલ ! પટરાણી પરિહાર ૨ વિવેકી !
આદરજ્યેા કાંઈ આખડી રે લાલ ! ૭.
સાત ચરણુ સર્યાં વિના ૨ લાલ ! ન ધ્રુવા રિપુ શિર ધાય રે વિવેકી ! અનુક્રમે તે ચારે નિયમનાં રે ઢાલ ! પારખાં લહે બિલરાય રે, વિવેકી!
આદરજ્યા કાંઇ આખડી રે લાલ ! ૮.
[ એક વાર સુસ્થિત નામના આચાય ચારપલ્લીમાં આવી ચડે છે અને ચાતુર્માસ કરે છે. પછી ચામાસુ પૂર્ણ કરીને જતી વખતે વંકચૂલને કહે છે કે-તુ. કંઈ પણ નિયમ ગ્રહણ કર. વંકચૂલ તે માટે પોતાની અસમર્થતા પ્રકટ કરે છે, પણ આખરે આચાર્યના ઉપદેશથી ચાર નિયમા ગ્રહણ કરે છે (૧) અજાણ્યાં કુળ-ફૂલ ખાવાં નહિ. (૨) કાગડાનું માંસભક્ષણ કરવું નહિ. ( ૩ ) રાજરાણીને ભાગવવી નહિ અને ( ૪ ) સાત ડગલાં પાછા હટ્યા વિના શત્રુના શિર પર ઘા કરવા નહિ.
આ ચારે નિયમમાં ક્રમશઃ તેની પરીક્ષા થઇ. એક વાર ચારી કરીને આવતાં બધા ચારા સાથે તે ભૂલા પડ્યો અને જંગલમાં આમતેમ ભટકવા લાગ્યા. તે વખતે બીજા ચારાએ સુદર
Page #69
--------------------------------------------------------------------------
________________
હમબોધ-ચથમાળા : ૬૪ :
૫ જણાતાં ક્રિપાકફલનું ભક્ષણ કર્યું. પણ વંકચૂલ તેનું નામ કે તેના ગુણ-દેષ જાણતું ન હતું, એટલે તેણે તેનું ભક્ષણ કર્યું નહિ, પરિણામે બધા ચોરે મૃત્યુ પામ્યા અને તે બચી ગયે. એક વાર બિમારી આવતાં વૈધે તેને કાગડાનું માંસ ખાવા કહ્યું, પણ તેણે કાગડાનું માંસ ખાધું નહિ. તે જ રીતે એક વાર ચેરી કરવા જતાં રાજરાણીએ ભેગા માટે પ્રાર્થના કરી પણ તેને તેણે સ્વીકાર કર્યો નહિ. એક વાર પિતાની પત્નીને પરપુરુષ સાથે સૂતેલી જોઈ તેને મારવાને તરવાર ઉગામી પણ તે જ વખતે નિયમ યાદ આવવાથી સાત ડગલાં પાછો હો અને તેની તરવાર ભીંત સાથે અથડાતાં તેના અવાજથી તેની પત્ની અને તેની સાથે સૂતેલે પુરુષ જાગી ઉઠ્યો! પણ તે ખરેખર પુરુષ ન હતું, પરંતુ તેની સગી બહેન જ એ પિશાક પહેરીને વાત કરતાં તેની સાથે સૂઈ ગયેલી હતી, એથી પત્ની અને બહેન એ બંનેને જાન બચે. આ રીતે ચારે નિયમ તેણે બરાબર પાળ્યા.].
વંકચૂલે ચારે નિયમના રે લોલ! ફલ ભેગવ્યા પ્રત્યક્ષ રે વિવેકી ! પરભવે સુખ પામિયે રે લોલ! આગળ લહેશે મક્ષ રે વિવેકી !
આદરભે કાંઈ આખડી રે લાલ! ૯. કષ્ટ પડે જે સાહસી રે લાલ ! ન લેપે નિજ સીમ રે વિવેકી !
Page #70
--------------------------------------------------------------------------
________________
અઢારમું :
: ૬૫ :
કહે મતિ નેકી તેહની રે લાલ ! જેહ પુરે ધમ નીમ રે વિવેકી !
લક્ષ્ય ભક્ષ્ય
આદરજ્યા કાંઇ આખડી રે લાલ ! ૧૦.
આ
[વંકચૂલને ચારે નિયમાના પ્રત્યક્ષ લાભ થયા એટલે આ ભવમાં જ લાભ મળ્યે અને પરભવે પણ તે દેવલાકમાં ઉત્પન્ન થઇ ઘણું સુખ પામ્યા. હવે પછી તે મેક્ષમાં જશે. પ્રમાણે જે સાહિસક પુરુષ ગમે તેવાં કષ્ટ પડવા છતાં પેાતાની મર્યાદાનું ઉલ્લંઘન ન કરતાં ધર્મના નિયમા પાળે છે, તેની નેકીને મતિસાગર વખાણે છે. ]
(૨૧) તુચ્છ ફળ
જેમાં ખાવાનું થાડું હોય અને ફેકી દેવાનું વિશેષ હાય, તેને તુચ્છ ફળ કે તુચ્છ ઔષધિ (વનસ્પતિ) કહેવામાં આવે છે. ચણીઓર, પીલુ કે ખીચુ, ગુંદા, વડગુંદા, જાંબૂ, કેરડાનાં ફૂલ, અરણીનાં ફૂલ, કાચી શિંગા, મહુડાં વગેરે આ પ્રકારની તુચ્છ ઔષધિ છે. તેનું ભક્ષણ ઉદરતૃપ્તિ માટે હેતુ નથી, પણ બહુધા રસનેંદ્રિયની માજ માણવા માટે જ હોય છે અને તેવી માજ માણવી એ મુમુક્ષુને યોગ્ય નથી.
( ૨૧ ) ચલિતરસ
જેને રસ એટલે સ્વાદ કે પરિણામ અદ્દલાઈ જાય તેને ચલિતરસ કહે છે. કાહી ગયેલી અને વાસી વસ્તુઓના સમાવેશ આ પ્રકારમાં થાય છે. ફાટલા, શટલી, દાળ, ભાત,
Page #71
--------------------------------------------------------------------------
________________
ધર્મબોધ-ચંથમાળા
: ૬૬ :
શાક, ખીચડી, શીરે, લાપસી, ભજીયાં, થેપલાં, પુડલા, વડાં, નરમપૂરી, ઢોકળાં વગેરે એક રાત્રિ વ્યતીત થયા પછી વાસી ગણાય છે.
કઈ વસ્તુ કયારે ચલિતરસ થાય છે, તે જાણવાની જરૂર છે.
(૧) આટઃ ચાળ્યા વગરને આ દન્યા પછી કેટલાક દિવસ મિશ્ર એટલે કંઈક સચિત્ત અને કંઈક અચિત્ત રહે છે. પછી અચિત્ત થાય છે. દળ્યા પછી વગર ચાળેલ આર્ટ શ્રાવણ-ભાદરવામાં પાંચ દિવસ, આસો-કાર્તિકમાં ચાર દિવસ, માગશર-પષમાં ત્રણ દિવસ, માહ-ફાગણમાં પાંચ પહોર, ચૈત્ર-વૈશાખમાં ચાર પહેરા અને જેઠ-અષાડમાં ત્રણ પોર પછી અચિત્ત થાય છે. અને દળ્યા પછી તરત જ ચાન્ય હોય તે બધી ઋતુમાં તે જ દિવસે અચિત્ત છે અને બે ઘડી પછી કારણ પડયે મુનિરાજ પણ વહેરી શકે છે.
ચોમાસાની બાતુમાં આટે દરરોજ બે વખત, તથા શિયાળાઊનાળામાં એક વખત ચાળવો જોઈએ, અન્યથા જાળાં બાઝી જઈ અભક્ષ્ય થાય છે. આ વાપરતાં પહેલાં અવશ્ય ચાળા જ જોઈએ.
મીઠાઈ ઉત્તમ પ્રકારે બનાવેલી હોય તે વર્ષાકાળમાં ઉત્કૃષ્ટ ૧૫ દિવસ, ઊનાળામાં ઉત્કૃષ્ટ ૨૦ દિવસ અને શિયાળામાં ઉત્કૃષ્ટ ૩૦ દિવસ સુધી ભક્ષ્ય છે. પરંતુ તેની બનાવટ બરાબર ન થઈ હોય અને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બદલાઈ જાય છે તે દિવસે પણ અભક્ષ્ય બની જાય છે. દૂધીને હલ જે દિવસે કર્યો હોય તે દિવસ માટે જ ભક્ષ્ય છે અને લીલે, સૂકે, બદામને હલ વગેરે ઘઉંના લોટને બે ત્રણ દિવસ
Page #72
--------------------------------------------------------------------------
________________
અઢારમું :
: ૬૭ :
ભક્ષ્યાભર્યા
સડાવીને તેમાંથી સાવ કાઢ્યા પછી બનાવેલ હોય છે, તેથી અભક્ષ્ય છે. જલેબીનું પણ તેમ જ છે. તેમાં આથે કરવાની જે રીતે છે, તે જીવની ઉત્પત્તિને હેતુ છે.
માઃ દૂધને માટે જે દિવસે કર્યો હોય, તે જ દિવસ ભય છે, રાત્રિએ અભક્ષ્ય થાય છે. જે તે માવાને ઘીમાં તળીને રાખેલે હોય તે રાત્રિ રહી શકે. જે માવાની મીઠાઈ બનાવવી હેય, તે તેને તરત જ ઉપયોગમાં લઈ લેવું જોઈએ. અન્યથા તે ખારો થઈ જવાને કે તેના પર લીલ-પુગ ચડી જવાને સંભવ છે.
દૂધપાક વગેરેઃ બાસુદી, ખીર, શીખંડ, દૂધની મલાઈ વગેરે બીજે દિવસે વાસી થાય છે. દહીંની મલાઈને કાળ દહીં મુજબ એટલે બે દિવસ છે. ત્યાર પછી તે અભક્ષ્ય ગણાય છે. સેનપ્રશ્નમાં કહ્યું છે કે-પ્રભાતે મેળવેલું દહીં ભેળ પહોર પછી અને સંધ્યા સમયે મેળવેલું દહીં બાર પહેર પછી અભક્ષ્ય થાય છે.
કેરી અને રાયણુ આદ્રા નક્ષત્ર બેસી ગયા પછી અભક્ષ્ય છે.
સૂકે મે અને ભાજી (તાંદળજે વગેરે) ફાગણ સુદ ૧૫ થી કારતક સુદિ ૧૫ સુધી અભક્ષ્ય ગણાય છે.
અહીં એ વાતનું સ્પષ્ટીકરણ કરવું ઉચિત ગણાશે કે ભજન કરતી વખતે જરૂર જેટલું જ લેવું જોઇએ અને જરા પણ છાંડવું જોઈએ નહિ, કારણ કે છાંડેલી વસ્તુઓમાંથી કેહવાટ થાય છે અને તેમાં અસંખ્ય છ ઉત્પન્ન થાય છે. વળી સ્વરછતાના દષ્ટિબિંદુથી પણ એઠું મૂકવાની ટેવ જરા પણ ઈચ્છવા
Page #73
--------------------------------------------------------------------------
________________
ધમધચંથમાળા : ૬૮ :
* પુષ્પ ગ્ય નથી. તે સાથે રાષ્ટ્રીય બચાવની દષ્ટિએ પણ અન્નને અછડું કરીને ફેંકી દેવું તે ખોટું છે. કેટલાક મનુષ્ય ઘણી વસ્તુઓ લઈને તેમાંથી બધી ગેડી ગેડી ચાખે છે ને પછી હાથ ધોઈને ઉડી જાય છે. આ જીતથી ટેવથી એક જમણવારમાં એટલે એઠવાડ પડે છે કે જે સેંકડે માણસને રોજના ભજન માટે પૂરતે થાય. આ બધાં કારણે થી એઠું ન મૂકતાં થાળી ધઈને પી જવાની ટેવ ઉત્તમ છે.
પતરાળાં એઠવાડથી ખરડાઈ રહે છે અને ફેંકી દેતાં ઘણે ગંદવાડ થાય છે. તેની સરખામણીમાં થાળી-વાટકાને ઉપયોગ ઉત્તમ છે. વળી ભેજનમાં કેટલીક ચીજે ગરમાગરમ પણ પીરસાય છે, તેથી થાળી-વાટકા નીચે ન મૂકતાં પાટલા કે બાજોઠી પર મૂકાય તે ઈષ્ટ છે.
ઉપસંહાર ખાવા માટે જીવવાનું નથી, પણ જીવવા માટે ખાવાનું છે,” એ સૂત્ર બરાબર લક્ષમાં રાખીને, ઓછામાં ઓછી હિંસા થાય તેવા પદાર્થોથી, સંયમ અને તપની ભાવનાપૂર્વક, ભજન વ્યવહાર કર, એ મુમુક્ષુને માટે અત્યંત આવશ્યક છે.
“જેણે જીભ છતી, તેણે બધું જવું' એ વચનને મર્મ વિચારીને બને તેટલાં સાદા અને સાત્વિક ભેજનને જ ઉપયોગ કરો.”
અભક્ષ્યને ત્યાગ કર્યા વિના વિરતિપથે આગળ વધી શકાતું નથી, માટે સર્વે અભક્ષ્યને ત્યાગ કરે.
Page #74
--------------------------------------------------------------------------
________________ चारित्र Sii C તપ [6] નવા બહાર પડેલા ગ્રન્થા આત્મકલ્યાણમાળા (1) હજારે વાંચકે જેની રાહ જોઈ રહ્યા હતા, પૂ. મુનિવરે, સાવીજીઓ, જેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે તે અત્યંત ભાવપાદક પ્રાચીન પ્રાર્થના, ગુજરાતી સંસ્કૃત ચૈત્યવંદન, સ્તુતિએ, ઢાલીયાં, સ્તવને, સઝાયે, પદના અત્યુત્તમ સંગ્રહ જેમાં છે. કિં. રૂા. 4) - (2) ધર્મબોધ ગ્રંથમાલાના શીધ્ર ગ્રાહક બની જાવ, માત્ર પોસ્ટેજ સાથે રૂા. 12) ની કિંમતમાં જીવનનું ઘડતર કરવા માટે જુદા જુદા વિષયો ઉપર રેચક શૈલીમાં લખાએલાં 20 પુસ્તકો વસાવી લો. (3) પૈષધ વિધિ (ચોથી આવૃત્તિ ) સંપૂર્ણ સૂત્રો વિધિ સાથે, નહિ ભણેલાઓ વાંચતા જાય અને પૈષધ કરી શકે તેવી યોજના જેમાં કરવામાં આવી છે. કિં. 0-12--0. (4) મોહનમાલા (ચોથી આવૃત્તિ) પ્રાચીન અર્વાચીન સ્તવન તથા પ્રાર્થના, ચૈત્યવંદન, થાય, ગહુલીએ, તપવિધિ, સ્તોત્ર, છંદને સંગ્રહ કિં. રૂા. 1. (5) સજઝાયા તથા ઢાળીઆઓને સુંદર સંગ્રહ કિ. રૂા. રા. છપાતા ગ્રન્થા (1) ક૯પસૂત્રસુબાધિકા ટીકા (2) શ્રી ભગવતીસૂત્રનાં પ્રવચન (3) બૃહતસંગ્રહણી સુવિસ્તૃત સચિત્ર ભાષાંતર ( બીજી આવૃત્તિ). છૂટક પુસ્તકો પણ મળી શકશે. -: ગ્રાહકો થવાનાં તથા પુસ્તક મેળવવાનાં ઠેકાણું :શા, લાલચંદ નંદલાલ સી. શાંતિલાલ શાહની કાં, ઠે. રાવપુરા, ઘીકાંટા-વડોદરા - ઠે. 86, પ્રિન્સેસ સ્ટ્રીટ-મુંબઈ સરસ્વતી પુસ્તક ભંડાર મેધરાજ જૈન પુસ્તક ભંડાર ઠે. રતનપાળ, હાથીખાના ઠે. ગુલાલવાડી, ગાડીજીની ચાલ નં. 1 અમદાવાદ મુંબઇ in