Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
tilliteter
Nila 111શlilal
SOOOOOOOOOOOOOOO
ભગવાન મહાવીર
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
A
મારો અનુભવ છે, મારી દષ્ટિએ હંમેશાં હું સાચો 'હોઉં છું. આમ છતાં મારા કેટલાક સંનિષ્ઠ કાર્યકરો મારામાં કાંઈક ખોટું જુએ છે. પહેલાં હું મને સાચો અને સામેનાને અજ્ઞાની સમજતો પણ
અનેકાંતવાદ'નો અભ્યાસ કર્યા પછી હવે મને લાગે છે કે બન્ને પોતપોતાની યોગ્ય રીતે સાચા ! મહાવીરે પ્રરૂપેલા અનેકાંતવાદના સિધ્ધાંતે મને નવી દષ્ટિ આપી છે.
-ગાંધીજી
રૂા. ૨૫/ -
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીર્થકર भगवान महावीर
WINDOW
રાજેન્દ્ર માયાભાઈ શાહ શેઠ શ્રી મયાભાઈ ઠાકરશી શાહ ધર્માદા ટ્રસ્ટ, ૧૦ ૧૧, લબ્ધી વિક્રમ, ધરણીધર દેરાસર પાસ, શ્રેયાંસનાથ સોસાયટી સામે, વાસણા, અમદાવાદ-૭. # ૪૩પર૯૬
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ સ્વીકાર પૂ. આચાર્ય ભગવંત શ્રી યશોદેવસૂરિશ્વરજી મહારાજશ્રીના વિપૂલ કલા સંગ્રહમાંથી ભગવાન મહાવીરનાં ચિત્રો અને ભગવાનના જન્મ પ્રસંગે એમણે ભગવાનના જીવન-પ્રસંગોનું આછું અવલોકન કરતું જે ઉબોધન કર્યું તે છાપવા બદલ
રાજેન્દ્ર મયાભાઈ શાહ ૧, પાર્થસદન, ૨૨૮, ડૉ. એની બેસંટ રોડ, વરલી, મુંબઈ - ૪૦૦૦૨૫. ૪૪૯૩ ૯ ૪૮
આવૃતિ પહેલી ચૈત્ર સુદ ૧૩, વીર સંવત રપ૧૪
મહાવીર જન્મ તિથિ
આવૃત્તિ બીજી ભાદરવા સુદ ૫, વીર સંવત ૨પર
શેઠશ્રી મયાભાઈ ઠાકરશી શાહ ધર્માદા ટ્રસ્ટમાં આંખની હોસ્પીટલ શરુ કરવાના શુભ સંકલ્પ નિમિત્તે
પ્રિન્ટર્સ દીપક પ્રિટરી, ૪૪૪, રવિવાર પેઠ, પુના : ૧૧૦૦૨, 8 ૪૫૮૪૭૨, ૪૫૮૧ ૮૩
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शिवमस्तु सर्व जगतः, परहितनिरताभवन्तुभूतगणाः। दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखी भवतु लोकः।।
સમર્પણ મારા પરમ પૂજ્ય પિતાશ્રી શ્રી મયાભાઈ ઠાકરશી શાહ
ને સાદર સમર્પણ
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવાન મહાવીરના જીવનનું આછું અવલોકન
મુંબઈની જન્મોત્સવની ઉજવણી પ્રસંગે ઉદ્દબોધન
ઉદ્દબોધક : પૂ. મુનિશ્રી યશોવિજયજી
नमो दुर्वाररागादिवैरिवारनिवारिणे । अर्हते योगीनाथाय महावीराय तायिने ॥१॥
पन्नगे च सुरेन्द्रे व कौशिके पादसंस्पृशि । निर्विशेषमनस्कायः श्रीवीरस्वामिने नमः ॥२॥
कृतापराधेऽपिजने कृपामन्थरतारयोः । ईषद् बाष्पाईयोर्भद्रं श्रीवीरजिननेत्रयोः ॥३॥
શ્રીમદ્ કલિકાલ સર્વ, ભગવાનને ત્રણ બ્લોક દ્વારા આપેલી ભારોભાર શ્રદ્ધાંજલિનું વિવેચન કરી પછી આગળ વધીએ –
1
%%
%%
%
%%%%%
%%%
%%%%%
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
©
મહાનુભાવો ! આજે આ કાળના અન્તિમ તીર્થંકર વીતરાગ, સર્વજ્ઞ, સર્વગુણસંપન્ન, અહિંસા ધર્મના આદ્ય પ્રખરપુરસ્કર્તા, માત્ર માનવજાત ઉપર જ નહિ પણ પ્રાણી જીવમાત્ર ઉપર કરુણા-દયાની અવિરત વર્ષા વરસાવનાર, જડચેતન પદાર્થો પ્રત્યે સમભાવ રાખનાર, જીવન-મુક્તિનો માર્ગ બતાવનાર, જીવમાત્રનું ધ્યેય મોક્ષ જ હોવું જોઇ એ અને એ માર્ગના પથપ્રદર્શક એવા મહામાનવ ભગવાન મહાવીરનોજગતનું કલ્યાણ કરવામાં કારણભૂત એવો- કલ્યાણકનો મંગલમય દિવસ
છે.
આજે તમારી સમક્ષ, વિદ્યાપ્રેમી સિદ્ધરાજ અને રાજર્ષિ કુમારપાલ આ બબ્બે રાજાઓના પ્રતિબોધક, લાખો શ્લોકના રચયિતા, સંખ્યાબંધ મહાન ગ્રન્થ કૃતિઓના રચયિતા, આ કાળના સર્વજ્ઞ જેવા આજથી ૮૦૦ વરસ ઉપર એટલે બારમી સદીમાં થયેલા ગુજરાતન
蛋蛋66666666666666666 પ્
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજધાની પાટણ માં મહાન પરમાત ગર્જરેશ્વર કુમારપાલ મહારાજાની વિનંતિથી રચેલા યોગશાસ્ત્ર ગ્રન્થના પ્રારંભમાં મંગલ પાર કરીને ભગવાનની જે મહાનતા વર્ણવી છે એ જ શ્લોકનું પરિ કેર કારણ મેં કર્યું. તમોએ તનું પવિત્ર શ્રવણ કર્યું. હવે એનો રસ - રી અર્થ સમજી લઈએ, પછી ભગવાનના જીવનની અલપ ઝાંખી કરીએ -
પ્રથમ શ્લોકમાં નમો દુર... એવું ભગવાનનું વિશેષણ વાપરીને ગ્રન્થકાર એમ જણાવે છે કે, આ સંસાર રાગદ્વેષથી ભરેલો છે. ત્યારે બાજુએ એની જવાળાઓ ધગધગી રહી છે. સહુ એથી જવી રહ્યા છે. આ રાગદ્વેષ માનવજાતના કટ્ટર શત્રુઓ છે. એને જીતવાનું કામ બહુ જ દુષ્કર છે. આવા દુર્ધર શત્રુઓને પણ જે ભગવાને અહિંસા, સંયમ, તપ, ત્યાગ વગેરે દ્વારા ભગાડી દઈને જેઓ વિતરાગ અવસ્થાને પામ્યા એવા શ્રેષ્ઠ ચારિત્રવાન નિર્મળ ભગવાનને હું નમસ્કાર કરું છું.
ગતિ... બીજા વિશેષણને સમજીએ. વીતરાગ બનવાથી ભગવાન, ટ્વે સાચા અર્થમાં તીર્થંકર બન્યા હોવાથી દેવો, મનુષ્યો સહુના માટે પૂજનીય, વંદનીય બન્યા. હેમચંદ્રાચાર્યજી રચના યોગશાસ્ત્રની કરી રહ્યા છે, મંગલાચરણ એનું જ છે, એટલે યોગને અનુકૂળ વિશેષણ વાપરતા લખ્યું કે યોનાથા ભગવાનને યોગીનાથ કહ્યા. એટલે વિશ્વમાં જાતજાતની યોગ સાધનાઓ કરી રહેલા યોગીઓના પણ ભગવાન ઉપરી-નાથ છે, સ્વામી છે, કેમકે યોગના સર્વશ્રેષ્ઠ સાધક મહાવીર
હતા.
પ્રશ્ન : આપણામાં જૈનધર્મમાં પણ યોગ સાધના ખરી ? જવાબ : ટૂંકામાં અપાય તેવો નથી, છતાં પડ્યો છે તો થોડો ખ્યાલ આપું. વરસોથી આ દેશમાં એક એવો ખ્યાલ સહને પ્રવર્તે છે કે યોગ તો હિન્દુઓનો કે અજૈનોનો. જૈનો યોગમાં ખાસ માનતા નથી અને
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાથે સાથે ઉત્તર ભારતમાં સેંકડો અજૈન યોગીઓ યોગ સાધના કરતા હોય છે તે જાણીતી વાત છે, અને જોગીયો-જોગીડો શબ્દ પણ અજૈન સંન્યાસીઓ જોડે ખૂબ સંકળાયેલો છે. અને હઠયોગના તો ઘણા ચમત્કારો લોકોને જોવા પણ મળે છે. એટલે જૈનો યોગમાં માનતા નથી એવી ગેરસમજ ઊભી થાય તે સ્વાભાવિક છે.
જૈનધર્મમાં પ્રાણાયામ, હઠયોગ આદિને સંયમયાત્રા માટે બાધક ગણીને તે અંગે ચેતવણી આપી છે. જેનોની યોગની વ્યાખ્યા-સાધના અનોખી છે. જો કે પાછળથી કેટલીક યોગની બાબતોને જૈનાચાર્યોએ દેશકાળને અનુલક્ષીને સ્વીકારી છે. આગમ આદિ સાહિત્યમાં યોગસાધનાની વાત વિશેષ પ્રકારે મળતી નથી. મહાપ્રાણધ્યાનની, સર્વસંવરધ્યાનની વાતો મળે છે, જે યોગનું જ અંગ છે. વિક્રમની પ્રથમ શતાબ્દીથી જીવન સાધનાના ગ્રન્થો રચાવા શરૂ થયા, પછી વિક્રમની બીજી, ત્રીજી શતાબ્દીથી શ્રેષ્ટકૃતિ તત્ત્વાર્થસૂત્ર પછી પૂ. જિનભદ્રગણિજી, પૂ. હરિભદ્રસૂરિજી, પૂ. હેમચંદ્રસૂરિજી, પૂ. ઉપા. યશોવિજયજી આદિ પૂજ્ય ગ્રન્થકારો યોગના સાધકો, યોગ વિષયના પ્રતિષ્ઠિત ઊંડા વિદ્વાનો અને બહુમાન્ય રચનાકારો થયા છે, જેમણે યોગ વિષય ઉપર ઘણું ઘણું લખ્યું છે.
બીજા શ્લોકમાં ભગવાન મહાવીરે પોતાના મન અને કાયાને કેટલી હદે સંયમી બનાવી દીધી છે, તે વાત કરતાં ભગવાનના જ જીવનની ઘટનાને યાદ કરીને જણાવે છે. ભગવાનના ચરણમાં સુરેન્દ્ર-ઇન્દ્ર વારંવાર નમસ્કાર કરવા માટે ચરણસ્પર્શ કરતા, બીજીબાજુ ઝેરીલા કૌશિક નાગ ચરણે ડસ્યો પણ ભગવાનનાં મન અને કાયામાં કશો ફેરફાર ન નોંધાયો, એટલે કે ઈન્દ્ર જેવા નમવા છતાં ભગવાનને હરખ કે અહોભાવ જાગ્યો %%%%%%% %%% % %%%% %%%」 ;
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નહિ અને જ્યારે નાગ ડસ્યા ત્યારે તેના પ્રત્યે મનમાં દ્વેષ-રોપ જાગ્યો નહિ, એટલે આચાર્યશ્રીજી લખે છે કે પરસ્પર વિરોધી- ઉભય પરિસ્થિતિ વચ્ચે મંન-કાયાની સમતુલા જાળવનારા એવા ભગવાનને હું નમું છું.
ત્રીજા શ્લોકમાં ભગવાનની ૧૨|| વર્ષની ઘોર સાધના દરમિયાન એક ઘટના બનેલી. એ ઘટનાની વાત આ શ્લોકમાં જણાવી તેને અનુલક્ષીને સાધનાકાળ દરમિયાન ભગવાન ધ્યાનની કેટલી ઉચ્ચ સ્થિતિએ પહોંચ્યા હતા તે જણાવે છે. ભગવાનની ટોચે પહોંચેલી કરુણાની વાત જાહેર કરીને ગ્રન્થકાર ભગવાનનાં નેત્રોને બિરદાવે છે. કેવળજ્ઞાન થતાં પહેલાંની સાધના દરમિયાન સ્વર્ગના સંગમદેવે ભગવાનને ધ્યાનભંગ કરવા ધરતી ઉપર આવીને એક પછી એક ઉપસર્ગો, અસહ્ય ઉપદ્રવોની હારમાળા ખડી કરી દીધી. છેલ્લે ભયંકર કાળચક્ર મૂક્યું. અતુલબલી છતાં ભગવાન ધરતીમાં ખૂંપી ગયા પણ ભગવાન ધ્યાનથી ચલિત થયા નહિ. સાધના-ધ્યાન અખંડ રહ્યાં. સંગમનાં તમામ શો બુઠ્ઠાં બની ગયાં-પરાજિત થઇ ગયાં.
સંગમ અપરાધી હતો, ગુનેગાર હતો. સામાન્ય રીતે અપરાધી ઉપર જલદી કોઇ દયા ન કરે પણ અપરાધ માટે સજા કરે, પણ
આ વાત તો સામાન્ય માનવીઓ માટે હોઇ શકે, પરન્તુ આ તો હતા
કરુણામૂર્તિ ભગવાન ! અપરાધી ઉપર પણ ઉપકાર કરનાર અને ક્ષમા બક્ષનાર મગમાનવ હતા. મહાપુરુષોની મહાનતાની આવા પ્રસંગે જ કસોટી થાય છે. એટલે પોતાને ત્રાસ આપ્યો એની ભગવાન કી ચિંતા
卐纸涡涡嵋涡卐嵋吳嵋嵋涡涡卐涡涡涡涡嵋嵋涡
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરી નહિ. અપરાધી પ્રત્યે ન રોપ, ન ગુસ્સો, ન તિરસ્કાર પણ ઉલટું આગળ વધીને ભગવાનના હૈયામાં કરુણા હતી તેથી ચિંતા ઉભરાઈ ગઈ. બીજાને ત્રાસ આપ્યાનું ભયંકર પાપ બાંધનાર આ જીવનું ભાવિ કેવું ભયંકર દુઃખદ હશે એ વિચારતાં ભગવાનના બંને નેત્રો ભીનાં થઈ ગયાં-ઝળઝળિયાં આવી ગયાં એમ જણાવીને નેત્રોને બિરદાવ્યાં.
એમના વારસદારો તરીકે આપણે પણ રાગ-દ્વેષથી બચતા રહીએ, સુખદુઃ ખ વચ્ચે સમતાભાવ રાખીએ અને આપણા અપરાધીઓ પ્રત્યે ઉદારભાવ રાખી કરુણા દાખવીએ.
આર્યભૂમિથી અલંકૃત આ ભારતદેશ એ ઈશ્વરોની- અવતારોની ભૂમિ છે, સંતો-ત્રષિ-મહર્ષિઓનું નિવાસસ્થાન છે. આવી પવિત્ર ભૂમિ ઉપર આજથી ર૫૬૫ (અઢી હજાર વર્ષ ઉપર) વર્ષ ઉપર (ત્રિશલા માતાની કુક્ષિથી) એક મહાન તેજ પ્રગટ થયું હતું, અને તે ધીમે ધીમે ભારતના મોટા ભાગ ઉપર પથરાઈ ગયું હતું. એ તેજગંગામાં ભારતના અનેક રાજા-મહારાજાઓ, રાજરાણીઓ, રાજકુમારો, રાજકુમારિકાઓ, ગરીબો અને અમીરો, બાળકો અને વૃદ્ધો, નવયુવાનો અને નવયુવતીઓ વગેરે લાખો લોકો સ્નાન કરીને પાવન થયા હતા. એ તેજ બોંતેર-બોતેર વર્ષ સુધી પોતાનો મંગલ અને કલ્યાણકારી પ્રકાશ પાથરીને અંતે આપણા દુર્ભાગ્યે વિલય થયું હતું, જે તેજને વિલય થયે આજે ૨૪૯૩ વર્ષ થયાં એટલે કે વિ. સં. નાં ૨૦૨૩ વર્ષ થયાં.
આ તેજ કે પ્રકાશ બીજા કોઈનો નહિ, એ તેજ હતું આ યુગના ચરમ તીર્થકર, અંતિમ પરમાત્મા. શાસનપતિ શ્રમણ ભગવાન
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાવીરના આત્માનું. ભગવાન મહાવીર અહિંસાના પરમવિભૂતિ સ્વરૂપ હતા, સાચા દષ્ટા હતા અને દીર્ઘતપસ્વી તરીકે વધુ જાણીતા થયા હતા. આ વિભૂતિનો જન્મ ચૈત્ર સુદિ તેરસની મધ્યરાત્રિએ થયો હતો, એટલે અઢી અઢી હજાર વર્ષ પસાર થવા છતાં આજે આપણે અને ભારતના લાખો લોકો એ મહાન આત્માના જન્મદિનની વિવિધ રીતે ઉજવણી કરવા દ્વારા તેમના મહાન આત્માને યાદ કરશે અને અનંતગુણી એ પરમ ઉપકારીના ગુણોના ગુણાનુવાદ ગાઈને એમના મહાન ગુણોને, મહાન ઉપકારોને ભાવભીની શ્રદ્ધાંજલિઓ અર્પણ કરશે.
અંતિમ તીર્થંકર ભગવાન મહાવીર ક્યાં જન્મ્યા હતા, કોને ત્યાં જન્મ્યા હતા ? એમનું ગૃહસ્થજીવન અને ત્યાર પછી સાધુ જીવન કેવું હતું. એમના જીવનમાં જન્માન્તરનું સાથી બનેલું મહાન જ્ઞાન જન્મતાં જ કેવું લાગ્યા હતા. એમનું ચારિત્ર કેવું અનુપમ કોટિનું હતું. સાધુ અવસ્થાનો સ્વીકાર કર્યા બાદ વિશ્વના કલ્યાણ કરવા માટે જોઇતી આધ્યાત્મિક તાકાત મેળવવા તેમણે તપ અને ત્યાગમાર્ગની કેવી અનુપમ કોટિની સાધના કરી હતી. એમના જીવનમાં દયા, ક્ષમા, કરુણા અને પ્રેમનો નાયગરાના ધોધ જેવો કેવો મહાસ્રોત વહેતો હતો ? એ કેવા મહાન હતા એમના સિદ્ધાન્તો કેવા લોકકલ્યાણકર હતા, તેની આછી પતલી ઝાંખી કરવા આજે આપણે એકત્રિત થયા છીએ. એ બધી બાબતો યશોચિત અન્ય વક્તાઓ કહેશે. હું તો બહુજ સંક્ષેપમાં કહીને મારી જીહ્વા, મન અને આત્માને પવિત્ર કરીશ.
ભગવાન મહાવીર બિહારની મહાન પુણ્યભૂમિ ઉપર જન્મ્યા હતા, જન્મ્યા ત્યારથી જ તે મહાન જ્ઞાની હતા એટલે કે મતિ, શ્રુત, અવધિ આ નામના ત્રણ જ્ઞાન સાથે જન્મ્યા હતા. બાલ છતાં અબાલ હતા. યુવાન વયે પહોંચ્યા બાદ જ્ઞાનદષ્ટિથી અખિલ વિશ્વને જન્મ,
N K NT IN A B ને
For Private And Personal Use Only
服
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જરા, મરણ, આધિ, વ્યાધિ, ઉપાધિ, રોગ, શોક, સંતાપ વગેરે અનેકવિધ દુઃખોથી ગ્રસ્ત થયેલું જોઈ દયા અને કરુણાથી ઉભરાતું તેમનું હૃદય દ્રવી ગયું. તેમને એમ થયું કે કેવળ માનવજાત માટે જ નહિ પણ સમગ્ર પ્રાણી સૃષ્ટિને માટે, એ પછી મનુષ્ય હોય, પશુ હોય કે શુદ્ર જંતુ રૂપે હોય પણ જો મારામાં કોઈ એવી દિવ્યશક્તિ પ્રાપ્ત થાય તો તેમને સાચી શાંતિને, સાચા સુખને, કલ્યાણનો સાચો રાહ બતાવું. એમનું મંથન ઉગ્ર બન્યું અને ઈષ્ટ્રબળ મેળવવા રાજમહેલનો વૈભવ છોડ્યો. કુટુંબ કબીલો અને દોલત છોડી. સંસારી મટીને સાધુ બન્યા, એ વખતે એમણે સાધુ જીવનની પાંચ ભીષ્મ પ્રતિજ્ઞાઓ લીધી. આજથી લઈને આજીવન સુધી અર્થાત્ જીવનની અંતિમ ક્ષણ સુધી મનસા, વાચા, કર્મણા-મનથી, વચનથી કે કાયાથી કોઈપણ પ્રાણીની હિંસા કરીશ નહિ, કરાવરાવીશ નહિ અને જે કોઈ કરતાં હોય તેને હું ટકો આપીશ નહિ, એ જ રીતે જુઠું, ચોરી, સેવન કે પરિગ્રહનું સેવન ન કરવાની પ્રતિજ્ઞા લીધી. અને તે જ વખતે ચોથું મન:પર્યવ જ્ઞાન ઉપર્યું. દુનિયાના મનુષ્યોના, પશુના સર્વના મનના વિચાર જાણવાને સમર્થ બન્યા. અને રખે કોઈ પાપ ન થઈ જાય તે માટે પૂર્ણ સાવધાન બન્યા, રખે કંઈ પ્રમાદ ન થઈ જાય એ માટે જાગૃત બન્યા, સાથે સાથે ઉપવાસોની તપશ્ચર્યા શરૂ કરી, ગામે ગામ, નગરે નગર, જંગલે જંગલમાં વિહાર કરવા માંડ્યો. મુખ્યતયા મૌનપણે વિચરે છે. આત્માનું શુદ્ધિકરણ (રિફાઈન) કરવાની ખોજમાં ભગવાન અંતર્મુખ બન્યા. બહિર્મુખ ભાવનો પરિત્યાગ કર્યો છે. શારીરિક સુશ્રુષા કે સારસંભાળને તિલાંજલિ આપી છે. શરીરની મુખ્ય અનિવાર્ય જરૂરિયાતો આહાર અને નિદ્રા એને પણ (લગભગ) ત્યાગ કર્યો છે. જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં કાઉસ્સગ્ગ મુદ્રામાં રહીને ધ્યાનમાં એકાતાર બની જાય છે. એ અવસ્થામાં અને અન્ય પ્રસંગોમાં ગમે તેવા ભયંકર
%%%%%%%%%%%%%
%%%%%%勞明: 11!
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપદ્રવો, ઉપસર્ગો થાય, કોઈ તેમને સન્માન આપે કે અપમાન કરે પણ પૂર્ણ સમભાવે હર્ષ પૂર્વક સહન કરે છે, અને એ દ્વારા નવા કર્મોને આવતાં રોકે છે અને પુરાણો કર્મને ખંખેરતા જાય છે તેમ જ આત્મિક જ્ઞાનની જ્યોતિને પ્રજ્વલિત કરતા જાય છે. કેવલજ્ઞાન-ત્રિકાલજ્ઞાન-ના પ્રકાશ આડા આવરણોને હઠાવતા જાય છે. તેમજ એમની સાધનાનો વેગ પ્રચંડ બનતો જાય છે. આમ કરતાં સાડાબાર વરસ થયાં, આત્મા ઘણી ઉચ્ચ સ્થિતિએ પહોંચ્યો છે. વિશ્વનાં પ્રાણીમાત્ર સાથે અભેદભાવ જેના હૈયામાં ઉત્પન્ન થયો છે હું તેનો ભેદભાવ સર્વથા વિલીન થઈ ગયો છે. હુંમાં તું ને તેમાં હું જ જેઓ જોઈ રહ્યા છે. આત્મા અહિંસક ભાવની પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. હું તું (તે) સર્વનામોનું સ્થાન ગયું. સમગ્ર જગતને આત્મૌપમ્ય દષ્ટિએ જુએ છે. મોટાભાગના જોરદાર કર્મશત્રુઓને મહાત કરી નાંખ્યા છે. આત્માને તાવી તાવીને શુદ્ધ કંચન જેવો બનાવી દીધો છે. એવા પ્રસંગે પોતાના જ્ઞાન પ્રકાશના મહાન પૂંજને રોકનારા ઘાતી કર્મના દરવાજા ઝડપથી ખુલી જાય છે, આવરણના પડદાઓ હટી જાય છે અને ભગવાનને કેવલજ્ઞાન પ્રગટ થઈ જાય છે. આ જ્ઞાન સૈકાલિકજ્ઞાન છે. ભૂત-ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળનાં દ્રવ્યો અને પર્યાયોને જોવા અને જાણવાની શક્તિનો પ્રાદુર્ભાવ થાય છે અને અખિલ વિશ્વની પરિસ્થિતિનો સાચો તાગ તેમને મલી જાય છે. વિશ્વના સત્ -અસત્ પદાર્થોને, તેને ભાવોને જુએ છે. હેય શું છે! ઉપાદેય શું છેતે જુએ છે. સંપૂર્ણ, શાશ્વત અને નિર્ભેળ સુખ શું? તે ક્યાં છે, તે મેળવવાનો માર્ગ કયો? અને પારાવાર દુઃખો ભોગવવાં શાથી પડે છે વગેરે બાબત તે જોતા અને જાણતા થયા એટલે ભગવાન કેવલી થયા અને અસંખ્ય ઇન્દ્ર, દેવો, મનુષ્યો આદિથી પૂજાતા થયા. પછી સમોસરણમાં બેસીને ૩૦ વર્ષ સુધી ધર્મદશના-પ્રવચન આપ્યાં. હજારો-લાખો માણસોએ એ પ્રવચનો
| 17
%%%%%%%%%%%
%%%
%%%%%
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઝીલ્યાં. હજારોએ સાધુધર્મ અને શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો. હજારોએ સમ્યગદર્શનનો પ્રકાશ મેળવ્યો. હજારોએ શ્રાવકધર્મ તથા શ્રમણમાર્ગની ઉત્કૃષ્ટ આરાધના કરી, ઘાતકર્મનો ક્ષય કરી કેવલજ્ઞાન પામી મોક્ષ પ્રાપ્ત કર્યું. ભગવાન મહાવીર વિશેષરૂપે મગધની ભૂમિ ઉપર વિચરી સોળ પ્રહર-૪૮ કલાકની લાંબી દેશના આપી બાકીના ચાર અઘાતી કર્મોનો ક્ષય કરી અસંખ્ય યોજન દૂર આકાશમાં આવેલ સિદ્ધશિલા ઉપર કાયમને માટે સ્થિત થયા. ભગવાને પોતાના જન્મ-મરણના ફેરા બંધ ક્ય, સર્વ દુઃખોનો અંત કર્યો અને અનંતા સુખના ભોક્તા બન્યા.
આવા અનંત ઉપકારી જન્મોજન્મ કલ્યાણ કરનારા, પ્રાણીમાત્રને આત્મકલ્યાણને સાચો રાહ બતાવનારા રાહબર પરમાત્માને આજે કોટિ કોટિ વંદન કરીએ. એમણે ચીંધેલા અહિંસા સત્યના માર્ગે ચાલીએ. ભગવાનને એ જ મોટામાં મોટી અંજલિ આપી ગણાશે. અંતમાં મંગલ અને કલ્યાણકારી એક પ્રાર્થના કરી લઈએ.
शिवमस्तु सर्व जगतः, परहितनिरताभवन्तुभूतगणाः। दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखी भवतु लोकः ॥
અર્થાત્ સમગ્ર જગત સુખી થાઓ, તમામ પ્રાણીઓ બીજાનું ભલું કરવામાં જ મચ્યાં રહો. તમામ પ્રાણીઓના તમામ દોષો નષ્ટ થાઓ અને આ સમગ્ર વિશ્વ એટલે ત્રણેય લોકના જીવાત્માઓ બધી રીતે સુખી રહો.
ભારતીય સંસ્કૃતિની આ ઉદાત્ત પ્રાર્થના કરીને મારા વક્તવ્ય ઉપર હું પૂર્ણવિરામને સ્થાન આપું છું.
આચાર્ય શ્રી યશોદેવસૂરિશ્વરજી પષષષષષષષષષષષષષષ | ૧૩]
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
|
| | 0 2
R
My Re 9-Eહી શકે
ભગવાન મહાવીરના મહત્વના આત્મસાધનાના ર૫ પૂર્વભવો
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે
dililal
\"
,
-
દશમા સ્વર્ગલોકમાં ૨૬ મો ભવ પૂર્ણ કરી દેવાનંદાની કુક્ષિમાં ભગવાનનું અવતરણ
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
100
૧૬
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
]]
કુલાભિમાનના કારણે બ્રાહ્મણકુલમાં ગર્ભપણે અવતરેલા મહાવીરનું ગર્ભપરાવર્તન અને બ્રાહ્મણી દેવાનંદાનું પતિને સ્વપ્નકથન
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પt
''
/
° 4
5
દેવાનંદાની કુક્ષિમાંથી રાણી ત્રિશલાની કુક્ષિમાં ગર્ભનું સ્થાપન કરવા હરિશૈગમેષીનું પ્રયાણ
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાર
-
કે હ૮૯૮૦)
-
-
-
-
-
- -
"
શ્વ
!
-
=
:
3.
-
(પ).
છે .
//
G
/
૦૦
ત્રિશલાદેવીએ ગર્ભના પુણ્યપ્રભાવે જોયેલાં તીર્થંકર-જન્મ-સૂચક ૧૪ મહાસ્વપ્નો
૧૮
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
SK
*
SC
,
Sી :
*
C
-
.
.
)
'
<. ક
-
-
''
*;
OOOOOOOOOOOOO
જી:
s
Ury :
R:
'
S
જી
R
અંદ
*
*
નવજાત પુત્રને ત્રિશલામાતા સમક્ષ પ૬ દિકુમારિકાઓ
દ્વારા વિવિધ જન્મકૃત્યોનું વિધાન
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
R
:
ભક્તિના અભિલાષી સૌધર્મન્દ્રનું પાંચ રૂપ ધરી ભગવાનને લઈ મેરુપર્વત તરફ પ્રયાણ
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
..:::..
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેરુપર્વત ઉપર સૌધર્મેન્દ્ર તથા અન્ય દેવ-દેવીઓ દ્વારા ઊજવાઇ રહેલો જન્માભિષેક મહોત્સવ
For Private And Personal Use Only
ર૧
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૨
www.kobatirth.org
*****
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભયંકર રાક્ષસી રૂપ દ્વારા ભગવાનના ધૈર્યની કરેલી પરિક્ષા અને ત્યારબાદ દેવગણ દ્વારા ‘મહાવીર’ નામ સ્થાપન
For Private And Personal Use Only
-
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
.
છે
કે
છે.
(BICTI[[[ER
'
TOO /
ત
.
બ્રાહ્મણરૂપધારી ઈન્દ્રના પ્રશ્નોદ્વારા ભગવાનની જ્ઞાનજ્યોતિનું પ્રકાશન
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
\
s
.
N IS [
5
SSA ',
'AYS
કુટુંબીજનો સમક્ષ ભગવાનનો
ધાર્મિક ઉપદેશ
Jય
૨૪
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષાની અનુમતિ માટે ભગવાનની પ્રાર્થના અને વડીલ બંધુ નંદિવર્ધનની હાર્દિક વ્યથા
For Private And Personal Use Only
SAKIL SHA
FINAL VI
Q 2
NAVI
૨૫
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
જ
GEN
કો
નવ લોકાંતિક દેવોની ભગવાનને વિશ્વ કલ્યાણાર્થે દીક્ષા સ્વીકારવાની વિનંતિ
૨૬
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦૦૦૧
Wr
GK
S
Ge
ભગવાને એક વર્ષ સુધી દીન-દુઃખી
જનોને કરેલું અજોડ દાન
TUT
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે
STS
--
IIIITT
——
will
દ
જિજજ
?
IIIIIII
?
6:55:
ન
X
'A'':
RA'A
ભગવાનનું મહાભિનિષ્ક્રમણ અને દેવમાનવ
સહિત અતિભવ્ય દીક્ષાયાત્રા
૨૮
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
LE
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેશલોચ કરી, પાંચ મહાવ્રતોની આજીવન પ્રતિજ્ઞા અને દીક્ષાનો સ્વીકાર
For Private And Personal Use Only
૨૯
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પી: પાટા બાર
R
A
Rબ:*
શરીર પરની સુગંધ અને સૌંદર્યથી આકૃષ્ટ નર નારીઓના અનુકૂલ ઉપસર્ગ છતાં ભગવાનના ચિત્તની શ્રેષ્ઠ સ્વસ્થતા
૩૦
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ
"*
*
*
15. ..
T
REIKAR
દરિદ્ર બ્રાહ્મણની યાચના અને ભગવાનનું અનુકંપા દાન
*iiiiii
ii*
*
*
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
---
-
---
-
1)
T
Y8
.
જ
''
7
ભગવાનને ચોર સમજી મારવા તૈયાર થયેલા ખેડૂતને
રોકવા સ્વર્ગમાંથી ઈન્દ્રનું શીધ્ર આગમન
૩૨
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે
4
આ
S
'/u
ST
અને
\\
1
'
4L
A
:
/
Iક
ની
Lill
Eve,
- -
૨
કેજ
Him
ક
T
-
*
ક
ક
શૂલપાણિ યક્ષે કરેલ પ્રતિકૂલ ઉપસર્ગો
અને ભગવાનની અપૂર્વ સમતા
*igIII): @િtrinity
૩૩
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૪
(... ।
\'
'''''''''
45)
www.kobatirth.org
J
| | | | | | |
|\i><
| | |
|| || |
Acharya Shri Kailassagarsuri Gyanmandir
}} ||
||,
ચણ્ડકૌશિકે કરેલો મરણાન્ત ઉપસર્ગ, ડંખમાંથી નીકળેલું શ્વેત રુધિર અને ભગવાનનો સફલ પ્રતિબોધ
For Private And Personal Use Only
},
S NARVEKAR
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'''
''
, અમે
કે
,
કે
છે
સુદંષ્ટ્ર દેવનો જલદ્વારા બનાવોપસર્ગ અને કંબલ-શંબલ દેવો દ્વારા સહુની રક્ષા
જી
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
S
Sin
સંગમદેવે કરેલા અતિ દારુણ ઉપસર્ગો
અને ભગવાનની અદ્ભુત ક્ષમા
હું છcest] રે
૩૬
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
,
કિ
1 0
છે |
1 2 /
"Y,
અતિકઠિન અભિગ્રહની સમાપ્તિ થતાં ચંદનબાળાએ આપેલું બાકળાનું દાન અને દેવકૃત દાન પ્રભાવ
૩૭.
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'?
I
Julu
=
O
III.
ગોવાળિયા દ્વારા ભગવાનના બંને કાનમાં ખીલા ઠોકવાનો મહાઉપસર્ગ અને વિજ્ઞવૈદ્ય દ્વારા તેનું નિવારણ
3
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
O
100
www.
My ph
Will
JJ YE
www.kobatirth.org
Mılılılı
On
Jud, ol
Well (Total)
OND
albichl
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Hale dh
સંયમ અને તપની ઉગ્રસાધનાથી પ્રાપ્ત પરમ સમાધિમાં લયલીન ભગવાન
For Private And Personal Use Only
૩૯
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૦
M
ין זיין די
8.4
".
#
1.1.1.1.1.1.1-ild, Wild.
www.kobatirth.org
J.
12.
(0
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Add
אידיויויוי".
ગોદોહાસનમાં પ્રભુ પામ્યા કેવળજ્ઞાન
Ab...
wwwww
debt & bland
MIN
Allwes How
11
*
HAWKS
We bentle
","
S
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ,
4
૧.
As
a
+
કે.
P P - - hnt Bonn
T
),
છે
PIYU.FI/
\YWIA
નc.
,
,
હક
કેવળજ્ઞાનની પ્રાપ્તિબાદ અશોકવૃક્ષ નીચે ભગવાનનું અદ્દભૂત અને અમોઘ ધર્મ પ્રવચન
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૨
2),
www.kobatirth.org
శ్రీ శ్రీ శ్రీ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બોધ પામેલા ૧૧ બ્રાહ્મણ પંડિતોને દીક્ષાપ્રદાન અને તેઓની ગણધરપદે સ્થાપના
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાક
+
S
Aks,
*
*
-
=
DDED
ભગવાનને ભસ્મીભૂત કરવા છોડેલી પણ પાછી ફરેલી “તેજલેશ્યાનો' ગોશાલકના જ મુખમાં પ્રવેશ
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
h
..
.
1 2 )
*
*
ભગવાને વિશ્વકલ્યાણાર્થે ૧૬ પ્રહર
સુધી કરેલું અંતિમ પ્રવચન
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Sibilibili...
1
visis
*
li[l.
\\\\\\
09999
ચંદનની ચિતા ઉપર પધરાવેલ પવિત્ર દેહનો
દેવો-મનુષ્યો દ્વારા અગ્નિસંસ્કાર
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
h
apura
''
...
'
૪
US
મુખ્ય શિષ્ય ગણધર શ્રી ગૌતમ સ્વામીજીની
કેવલજ્ઞાન પ્રાપ્તિ બાદની પ્રથમ દેશના
Sણ છે
- puri
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
FEELS 11
www.kobatirth.org
inimes
•
WWWWWWWW AVATAVAKATY fra!
쎄 이니가 내 집에와 2.14101
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
VAR
For Private And Personal Use Only
O
૪૭
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૮
www.kobatirth.org
ઢગલમાં પડવાનાં ફ
USER
HEIGE 2.09. PARAMALAR
KANA KW
અલૌકિક પદ્માવતી દેવી
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેઠશ્રી મયાભાઈ ઠાકરશી શાહ ધર્માદા ટ્રસ્ટમાં ચાલતી પ્રવૃત્તિઓ...
મેડીકલ સેંટર • હોમીયોપેથીક કલીનીક : એલોપેથીક કલીનીક • આયુર્વેદિક ક્લીનીકે | ૦ એક્યુપ્રેશર ટ્રીટમેન્ટ
ડેન્ટલ કલીનીક
પોલી કલીનીક જેમાં નિષ્ણાત • ફીઝીશીયન કાર્ડીયોલોજીસ્ટ ડૉકટર
ચામડીના દર્દના ડૉકટર ૦ ઑર્થોપીડીક સર્જન ડૉકટર • ઇ. એન. ટી. અને ૦ સ્ત્રી રોગોના નિષ્ણાત ડૉકટરોની સેવા પેથોલોજીની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. જેમાં કુલ બૉડી ચેક-અપની પણ સુવિધા છે.
આંખની હોસ્પીટલ • મોતીયાના સાદા તથા નેત્રમણી સાથે ઓપરેશન ટ્રીટમેન્ટ • ઝામર - નાસુરના ઓપરેશન તથા ટ્રીટમેન્ટ • આંજણી – ખીલ વિગેરે અંગેના ઓપરેશન • આંખોના દરેક દર્દ અંગેની સારવાર
દ૨રોજ ઓ. પી. ડી. ની સુવિધા. ( શૈક્ષણિક અને સાંસ્કૃતિક કેન્દ્ર • સીવણ - ભરતના વર્ગો , ડ્રોઇંગ - પેઈન્ટીંગના વર્ગો • સંગીતના વર્ગો , મેંદીના વર્ગો શેઠ શ્રી મયાભાઈ ઠાકરશી શાહ ધર્માદા ટ્રસ્ટ, ૧૦ ૧૧, લબ્ધી વિક્રમ, ધરણીધર દેરાસર પાસે, શ્રેયાંસનાથ સોસાયટી સામે, વાસણા, અમદાવા, ૭, ૧૪ ૪૪પર૯૬
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Rus's For Private And Personal Use Only