Book Title: Avachedakatva Nirukti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust
Catalog link: https://jainqq.org/explore/032158/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | ણમો નિત્યસ્સ ણમોત્યુ ણં સમણસ્સ ભગવઓ મહાવીરસ્સ શિવમસ્તુ સર્વજગતઃ | શ્રી જગદીશ તર્યાલંકાર વિરચિતા અgછેઠકg dીકા ' (ગુજરાતી વિવેચન સહિત) -: વિવેચનકાર :પંન્યાસ ચન્દ્રશેખરવિજયજી -: પ્રકાશક :કમલ પ્રકાશન ટ્રસ્ટ Page #2 -------------------------------------------------------------------------- ________________ 29|29|26|29|29|29|29|PG|PG|PG णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स અવચ્છેદત્વ-નિરક્તિ : લેખક : પં. ચન્દ્રશેખરવિજયજી ૩૫૪ ક્મલ પ્રકાશન ટ્રસ્ટ 9|29|29|29|29|0 GP GP GP Page #3 -------------------------------------------------------------------------- ________________ OUNT પ્રકાશક : કમલ પ્રકાશન ટ્રસ્ટ જીવતલાલ પ્રતાપશી સંસ્કૃતિ ભવન ૨૭૭૭, નિશા પોળ, ઝવેરીવાડ, રીલિફ રોડ, અમદાવાદ-૧ ફોન : ૨૫૩૫૫૮૨૩, ૨૫૩૫૬૦૩૩ લેખકઃ સિદ્ધાન્ત મહોદધિ, સચ્ચારિત્રચૂડામણિ, સ્વ. પૂજ્યપાદ આ. ભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા સાહેબના વિનેય પૂ.પં.શ્રી ચન્દ્રશેખરવિજ્યજી આવૃત્તિઃ પ્રથમ સંસ્કરણ : નકલ : ૫૦૦ વિ.સં. ૨૦૬૪ તા. ૧-૧-૨૦૦૮ મૂલ્ય રૂા. ૧૦૦/ ટાઈપસેટિંગ: અરિહંત ગ્રાફિક્સ ખાડિયા ચાર રસ્તા, ખાડિયા, અમદાવાદ. મુદ્રકઃ નવપ્રભાત પ્રિન્ટિંગ પ્રેસ, રીલિફ રોડ, અમદાવાદ. Page #4 -------------------------------------------------------------------------- ________________ 0000000000000000000000000000000000000000000000000000000000000000 .................... ઉમળકાભર્યા હૈયે અમે સ્વીકારીએ છીએ - આપનું સ્નેહભર્યું સૌજન્ય. પૂજ્યપાદ પંન્યાસ ચન્દ્રશેખરવિજયજી હું મ.સાહેબના નૂતન પ્રકાશિત થનારા પઠન-પાઠન અંગેના શાસ્ત્રલક્ષી પુસ્તકોમાં આપના શ્રીસંઘે જ્ઞાનખાતાની રકમ આપી લાભ લીધો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. TTTTTTTTTT સૌજન્ય છે 'શ્રી ટાંકલ શ્વેતાબર મૂર્તિપૂજક જૈન સંઘ ૧૦૨, રાજ રતન એપાર્ટમેન્ટ, નાગ તલાવડી, નવસારી. ફોન : ૨૫૩૯૦૫ તલાવડી, જે 0000000000000000000000000000000000000000000000000000000000000 Page #5 -------------------------------------------------------------------------- ________________ - ' ડા ,,... ઉચ્ચ સંસ્કાર સાથે ઉચ્ચ શિક્ષણના સોપાન સર કરવાના લક્ષને વરેલા તિપોવનમાં ભણતા બાળકોને અતિથિઓને નમોનમઃ કરે છે. ...રોજ નવકારશી કરે છે. ...રોજ અષ્ટપ્રકારી જિનપૂજા કરે છે. ... રોજ રાત્રિભોજનનો ત્યાગ કરે છે. ..રોજ ગુરુવંદન કરે છે. ..રોજ નવી નવી વાર્તાઓ સાંભળે છે. ...રોજ કુમારપાળ રાજાની આરતિ ઉતારે છે. ...રોજ નવી નવી વંદનાઓ ગાય છે. ..રોજ નવા સ્તવનના રાગ શીખે છે. ...કોમ્યુટર શીખે છે ..કરાટે શીખે છે... ...સ્કેટીંગ શીખે છે ...યોગાસન શીખે છે... ...સંગીતકળા શીખે છે... નૃત્યકળા શીખે છે... ...લલીતકળા શીખે છે ...ચિકળા શીખે છે... ...વકતૃત્વકળા શીખે છે ...અભિનયકળા શીખે છે... ...અંગ્રેજીમાં Speech આપતાં પણ શીખે છે.. માતાપિતાના સેવક બને છે. પ્રભુના ભક્ત બને છે. ગરીબોના બેલી બને છે. પ્રાણીઓના મિત્ર બને છે. શક્તિમાન બનવા સાથે ગુણવાન બને છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ લેખકીય પ્રસ્તાવના આશરે ૪૦ વર્ષ પૂર્વે મારા પરમારા ધ્યપાદ ગુરુદેવ સિદ્ધાન્ત મહોદધિ સુવિશુદ્ધ છે બ્રહ્મચારી પૂજ્યપાદ પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબની અનન્ય કૃપા મેળવવાના છે ૧ એકમાત્ર ઉદ્દેશથી એમના માર્ગદર્શન પ્રમાણે તે વખતના વિદ્વાન પંડિતવર્યો પાસે ન્યાય ? આ ગ્રન્થોનો અભ્યાસ કર્યો અને અભ્યાસની સાથે જ એના ઉપર ગુજરાતીમાં વિવેચન પણ કરે Bી લખતો ગયો. છે. તે વખતે એવો અંદાજ પણ ન હતો કે આ લખાણ ભવિષ્યમાં પુસ્તક રૂપે પ્રકાશિત છે થશે...પણ આજે ૪૦ વર્ષ બાદ સાધુ-સાધ્વીજીઓને ન્યાયાભ્યાસમાં સહાય મળે એ પણ આ ઉદેશથી આ ગુજરાતી વિવેચન છપાવવાનું શરૂ કર્યું છે. આ અભ્યાસકાળે આ લખાણ થયું, શક્ય છે કે એમાં ભૂલો રહી પણ ગઈ હોય. એટલે ? છે જ એનું સંશોધન કરવા માટે વિદ્વાન મુનિરાજોને બતાવવાનો નિર્ણય કર્યો. વિદ્વર્ય કરી મુનિરાજ રત્નજયોતવિજયજી, મુનિરાજ સૌમ્યરત્નવિજયજી અને પંડિત શ્રી છેક સંતોકભાઈએ આ લખાણ તપાસ્યું. સુધારા-વધારા સૂચવ્યા. એ બધાથી આ પુસ્તકનું છે પરિમાર્જન એકંદરે ઘણું સારું થયું છે. છતાં કંઈક ક્ષતિઓ રહી ગઈ હોય એ શક્ય છે આજે છે એની ક્ષમા ચાહું છું. આ સંશોધક બંને મુનિરાજોનો ખૂબ આભાર ! એમણે આ કાર્ય માટે ઘણો ભોગ ? જ આપ્યો છે. છે એ બધા કરતા ય સૌથી વધુ યશનો હકદાર છે મારો શિષ્ય મુનિ જિનપદ્મવિજય! જે મારા ન્યાયના તથા અન્ય તમામ પુસ્તકોનું અત્યંત બારીકાઈથી પ્રૂફરીડીંગ કરવાનું કાર્ય છે જ એ કરે છે. તદ્દન નિઃસ્વાર્થભાવે, કોઈ અપેક્ષા વિના એક માત્ર ગુરુસેવા કરવાના આજ આ શુભભાવથી એ વર્ષોથી મારી આ અદ્વિતીયભક્તિ કરી રહ્યો છે...એને હું કેમ ભૂલી ? ૪ શકું? એને મારા તો ખોબે ખોબા ભરીને આશિષ છે કે આ ગુરુભક્તિના પ્રતાપે એ છે છે. વહેલી મુક્તિ પામે. અંતે આ પુસ્તકની સહાયથી સંયમીઓ સારો ન્યાયાભ્યાસ કરી, એનાથી પણ જે પરિકર્મિતબુદ્ધિથી આગમોનો બોધ પામી વહેલી મુક્તિ પામે એ જ એક માત્ર છે આ અભ્યર્થના. છે અષાઢ સુદ-૫, સં. ૨૦૬૩ – પં. ચન્દ્રશેખરવિજયજી છે નવસારી છે મહાવીર સોસાયટી માં Page #7 -------------------------------------------------------------------------- ________________ એક નજર ઈધર ભી વિદ્વાનો નન્યાયને “સિંહમુખી ગૌ” કહે છે. દૂરથી ડર લાગે પણ નજીક ગયા છે તે બાદ (પરિભાષાઓ સમજાયા બાદ) ગાયની જેમ અત્યંત સરળ. શકસંવત ૭૦૦ થી ૧૧૦૦ વચ્ચે થયેલ ગંગેશ ઉપાધ્યાયે શરૂ કરેલી નવ્ય શૈલી ? કે પછી તો અત્યંત વ્યાપક બની રહી. પદાર્થને સ્પષ્ટ કરવાની સચોટતાને લઈને પછી આ આ તો પ્રાયઃ અન્ય દર્શનીય પણ દરેક વિદ્વાનોએ નવ્યશૈલીમાં ગ્રંથરચના શરૂ કરી, કે - ગંગેશની પરંપરામાં વર્ધમાન - પક્ષધર, પ્રગલ્થ-વાચસ્પતિ-યજ્ઞપતિ-વાસુદેવSS સાર્વભૌમ-ચક્રવર્તી રઘુનાથ શિરોમણિ - ભવાનંદ વગેરે વિદ્વાનોએ વિસ્તૃત વ્યાખ્યાનો કર્યા. છે અને તે વ્યાખ્યાનો પણ જગદીશ, ગદાધર, મથુરાનાથ આદિએ વિસ્તાર્યા. હાલ રે Sછે નજીકના જ સમયમાં થયેલા મિથિલાવાસી ધર્મદત્ત (બચ્ચા) ઝા (વિક્રમ સં. ૧૯૧૭, 3 જન્મ) એ વ્યાપ્તિપંચકથી માંડી લગભગ સંપૂર્ણ તત્ત્વચિંતામણી પર ક્યાંક વિવેચનાત્મક જ જ ટીકા તો ક્યાંક ટીપ્પણો રચી. સામાન્ય નિયુક્તિ, વ્યુત્પત્તિવાદાદિ આકર ગ્રંથો પર ગૂઢાર્થતત્કાલોક નામે રચાયેલી તેમની ટીકાઓ અત્યંત વિદ્વત્તાપૂર્ણ છે કે જે ટીકાઓ ને છે પણ અન્ય ટીકા વગર ન બેસે. તેમણે ખુદ ૧ લાખથી પણ અધિક શ્લોકપ્રમાણ છે ૨૪ નવ્યન્યાયસાહિત્યસર્જન કર્યું છે. આશ્ચર્યની વાત એ છે કે આજ સુધીમાં ૩૦ લાખથી પણ અધિક શ્લોક પ્રમાણ છે આ નવ્ય ન્યાયસાહિત્ય રચાયેલું કહેવાય છે. તેમ છતાં આજે મિથિલા-બંગાળ આદિમાં જ 3 નવ્ય ન્યાય પરંપરા ડૂસકાં ખાતી દેખાય છે. આવતી કાલે ? આ પ્રસ્તુત ગ્રંથના મૂળ અવચ્છેદકત્વ પદાર્થની ચર્ચા “ચિંતામણી'માં નથી. આ પર તાર્કિકશિરોમણિ રઘુનાથે દીધિતિમાં કરેલ ચર્ચા પર જગદીશનું વિસ્તૃત વિવેચન અહીં છે. જે હેત્વાભાસગ્રંથોમાં પ્રભુત્વશાલી એવા ગદાધરના વિસ્તૃત વિવેચનશૈલીવાળા ગ્રંથો છે ૪ વિદ્વાનોને આકર્ષતા હોવાથી “મોહક' કહેવાતા હોવા છતાં પણ વ્યાપ્તિગ્રંથોમાં તો આ જગદીશનું જ પ્રભુત્વ અખંડિત છે. જગદીશના ગ્રંથો વિદ્યાર્થીઓને વધુ ઉપયોગી હોઈ જ BY “વ્યુત્પાદક' કહેવાય છે. જગદીશ બહુ સચોટ તથા સંક્ષિપ્ત વર્ણન કરે છે જેથી શંકા B રહેતી નથી. છે. સાધુજીવનના પ્રાણ સમાન “સ્વાધ્યાયમાં પ્રેરક હોઈ જગદીશના જીવનની કેટલીક છે આ વાતનો સપ્રસંગ અહીં ઉલ્લેખ કરું છું. ૧૮ વર્ષની ઉંમરે ભણવાની લગની લાગી ત્યારે તો માત્ર બારાખડી જ આવડતી. જે S; પણ હિંમત ને ઉત્સાહથી આગળ વધ્યા. રાત્રે વધુ ભણવા, ઊંઘ ટાળવા ચોટલીને 3 Page #8 -------------------------------------------------------------------------- ________________ જ દોરડેથી થાંભલે બાંધતો. નિદ્રા આવે તો ચોટલી ખેંચાતા જાગી જવાય. જાગીને બધું જ પર પુનરાવર્તન કરે. નિધન હોવાથી રાત્રે બાળવા તેલના રૂપિયા નહોતા તો દિવસે ને કે સૂકાયેલા વાંસના પાંદડા ભેગા કરી રાત્રે તે બાળી તેના પ્રકાશમાં વાંચતો. જે ૨-૩ વર્ષમાં તો આમ સખત મહેનતથી કાવ્યકો શાદિમાં પારંગત થયો. એ આ નવ્યન્યાય ભણવા ભવાનંદતકવાગીશ પાસે ગયા. ત્યાં તેની વિદ્વત્તા જોઈ થોડા જ 8 3 દિવસમાં તેને બધુ ભણાવી “તર્થાલંકાર' ઉપાધિ આપી. હવે જગદીશ બધાને ભણાવતા છે BY થયા. રઘુનાથ શિરોમણિકૃત દીપિતિ ભણાવતા ત્યારે ઉપલબ્ધ સર્વ ટીકાઓ ખૂબ ભૂલ કસ ભરેલી લાગતા નવી ટીકા રચવી શરૂ કરી. પણ તે કાર્ય પણ રૂપિયાની સગવડ ન હોઈ જ વિલંબાતું રહ્યું. અંતે શૂદ્રાન્ધિકોને તાન્ત્રિક વિદ્યા શીખવી ધન મેળવી “અનુમિતિ' છે ૪ પ્રકરણથી માંડી “બાધ' પ્રકરણ સુધીની વિસ્તૃત જાગદીશી રચી તથા અન્ય ગ્રંથો પણ જે Sી રચ્યા. ગ્રંથસારાંશઃ “અવચ્છેદકત્વના લક્ષણની ચર્ચા કરતાં પારિભાષિક અવચ્છેદકના આ બે લક્ષણો આપ્યા. તથા સિદ્ધાન્તલક્ષણીય પ્રતિયોગિતાધર્મિકો ભયાભાવઘટિત . ક વ્યાપ્તિલક્ષણની વાત કરી. પ્રાચીનો ગુરુધર્મને અવચ્છેદક માનતા નથી. વિસ્તૃત ચર્ચા કરે જે દ્વારા નવ્યોએ ગુરુધર્મ પણ અવચ્છેદક બને છે તેમ સિદ્ધ કર્યું. 18 આજના કાળે અદ્વિતીય કહી શકાય એવી શાસન પ્રભાવનાના સુમધુર ફળોને જ S3 ચોતરફ વેરતા ને વિસ્તૃત ફલકમાં ફેલાયેલ ઘેઘૂર વડલા સમાન પરમ શાસનપ્રભાવક Bર પંન્યાસજી ભગવંતશ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના મૂળીયા કેટલા ઊંડા ગયા જ હોઈ શકે તે આવા પ્રકાશનો પરથી ખ્યાલમાં આવે છે. મુખ્યતયા એકમાત્ર પોતાની જ 30 ગુરુમા (પૂ.સિદ્ધાંતમહોદધિ પ્રેમસૂરીશ્વરજી મહારાજા)ને પ્રસન્ન કરવા ખાતર જ દિવસ* રાત જોયા વગર સ્વાધ્યાય કરતા અને એ અધ્યયન કાળમાં અત્યલ્પ સમયમાં ન્યાયના શેર કઠિનતમ ગ્રંથો વિવેચન લખવા સહ ભણ્યા. હજારો પાનામાં વિસ્તૃત આ વિવેચનો જ આ રીતે દીર્ઘતમ અવસ્થાને પ્રાપ્ત કરી રહ્યા છે. તે લખવાના સંસ્કારો હજી પણ એવા છે S8 જ જાગૃત છે કે આજે પણ એક દિ'માં ૭૦-૭૦ ફૂલસ્કેપ પાના જેવું લખાણ એક બેઠકે જ શું કરી શકે છે. પ-૭ દિ'માં તો પુસ્તક તૈયાર થઈ જાય. આ અંતે, કરૂણાસાગર પ્રભુને એક જ પ્રાર્થના કરીએ કે તેમને વધુને વધુ દીર્ધાયુ તથા છે. સ્વાસ્થની સાનુકૂળતા પ્રાપ્ત થાય ને હજીયે શાસનના અકબંધ રહેલા પ્રભાવના-રક્ષાના છે કાર્યો તેમના હાથે સાર્થક થાય. જ સં. ૨૦૬૩, જ્ઞાનપંચમી – પંન્યાસપ્રવરશ્રી કલ્યાણબોધિવિજયજી ગ. શિષ્યાણ ૪ પાલી નવલખા મંદિર મુનિ સૌમ્યરત્નવિજય Page #9 -------------------------------------------------------------------------- ________________ ओ भातामो ! भो पितामो! तभारो लाऽवायो Gथ्य शिक्षाा साथे सुसंस्टार भेणवे ते, तभे छछो छो ? घऽपायामां तभारी सेवा हरे तेवू तमे छछो छो ? वडिलोनो विनयी जने तेवू तभे छम्छो छो ? हेव अने गुरुनो पास आने तेवु तमे छम्छो छो? पिनशासननो सायो श्राव भने तेवू तमे छछो छो? भने तमारा घरनो गुणटीपष्ठ पने ते, तमे छम्छो छो? 'તો, તેને ત્રણ વર્ષ માટે તપોવનમાં પ્રવેશ આપવો જ રહ્યો.' Page #10 -------------------------------------------------------------------------- ________________ ॐ हीं अर्ह श्री श्री शंखेश्वर पार्श्वनाथाय नमः । । ! નમ: છે. કલિકાલશ્રુતકેવલીસમ - ન્યાયાચાર્ય - મહામહોપાધ્યાય શ્રી યશોવિજય ગણિવરાય નમઃ | શ્રી પ્રેમ-ભુવનભાનુ-પદ્ય-જયઘોષસૂરિ સદ્ગુરુભ્યો નમઃ | અવષેશત્વ-નિરિક (અનુચ્છેદ8d- નિત रघुनाथशिरोमणिकृताऽवच्छेदकत्वनिरुक्तिदीधितिः । ___दीधिति : ननु अवच्छेदकत्वमिह न स्वरूपसम्बन्धविशेषः । सम्भवति । च लघौ धर्मे गुरौ तदभावात्, प्रमेयधूमत्व-कम्बुग्रीवादिमत्त्व-घ्राणग्राह्यगुणत्वादेरतथात्वेन तेन रूपेण साध्यतायां व्यभिचारिणि अतिप्रसङ्गात् । ___ श्रीजगदीशतर्कालङ्कारकृताऽवच्छेदकत्वनिरुक्तिजागदीशी। 38 ના વીરા : નન્નિતિ . રૂદ નવચ્છેવત્વમિત્વત્ર “એવચ્છેવત્વમ'S 3 अवच्छेदकत्वपदार्थः। 3 સિદ્ધાન્ત-લક્ષણમાં વિશિષ્ટ પ્રતિયોગિતાનવચ્છેદક સાધ્યતાવચ્છેદકાવચ્છિન્નનું ? સામાનાધિકરણ્ય વ્યાપ્તિ કહ્યું છે. પ્રતિયોગિતાનવચ્છેદક એટલે પ્રતિયોગિતાવચ્છેદકત્વાભાવ. દીધિતિકાર આમાં ઘટક “વિચ્છેદકત્વ' એ શું છે ? એના ઉપર આ છે ગ્રન્થમાં સ્વયં વિચાર કરે છે જેના ઉપર જગદીશે ટીકા લખેલી છે. છે અવચ્છેદકત્વ એ સ્વરૂપસંબંધ વિશેષ માની શકાય નહિ કેમકે જે સ્વરૂપસંબંધ આ વિશેષ અવચ્છેદકત્વ હોય તે તો સંભવ-લઘુધર્મમાં જ રહે, ગુરુધર્મમાં તે અવચ્છેદકત્વ છે પર ન રહે, એટલે કે ગુરુધર્મ અનવચ્છેદક બની જાય. અને તેમ થતાં પ્રયધૂમવાનું, દ્રવ્યતા સ્થળે પ્રમેયધૂમત્વની અપેક્ષાએ ધૂમત્વ એ સંભવતુ લઘુધર્મ હોવાથી, દર 3 કબુગ્રીવાદિમત્ત્વની અપેક્ષાએ ઘટત્વ એ સંભવતુ લઘુ ધર્મ હોવાથી, ના અવચ્છેદકત્વનિરુક્તિ • બાલારામ Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રાણગ્રાહ્યગુણત્વની અપેક્ષાએ ગ્રાહ્યગન્ધત્વ એ સંભવલ્લધુધર્મ હોવાથી તેમાં જ અવચ્છેદકત્વ રહે, અર્થાત્ પ્રમેયધૂમત્વાદિ અનવચ્છેદક બની જાય. અને તેમ થતાં પ્રમેયધૂમાભાવીય પ્રતિયોગિતાવચ્છેદક ધૂમત્વ બને. પણ પ્રમેયધૂમત્વ એ પ્રતિયોગિતાનવચ્છેદક બને અને તે જ સાધ્યતાવચ્છેદક છે એટલે આમ પ્રતિયોગિતાનવચ્છેદક એ સાધ્યતાવચ્છેદક બની જતાં પ્રમેયધૂમત્વાવચ્છિન્ન પ્રમેયધૂમનું સામાનાધિકરણ્ય (વ્યાપ્તિ) દ્રવ્યત્વમાં આવી જતા અતિવ્યાપ્તિ આવી ગઈ. કહેવાનું તાત્પર્ય એ છે કે અવચ્છેદકત્વને સ્વરૂપસંબંધરૂપ માનવાથી સંભવલ્લધુધર્મ જ અવચ્છેદક બનતાં પ્રમેયધૂમત્વાદિ અનવચ્છેદક બને. અને તેથી વ્યભિચાર સ્થળોમાં અતિવ્યાપ્તિ દોષ ઉપપન્ન થઈ જાય છે. માટે અવચ્છેદકત્વને સ્વરૂપસંબંધ રૂપ માનવું જોઈએ નહિ. સંભવલ્લઘુધર્મમાં સંભવત્વ એટલે આપત્તિનું અનાપાદકત્વ. ઉક્ત સ્થળે ‘ઘૂમન્વં यदि प्रमेयधूमाभावीयप्रतियोगीतावच्छेदकं स्यात् तर्हि किमपि न स्यात्' अर्थात् ધૂમત્વ જો પ્રમેયધૂમાભાવીયપ્રતિયોગિતાનું અવચ્છેદક બને તો કોઈ દોષનું સંપાદન થતું નથી અર્થાત્ ધૂમત્વને પ્રતિ. અવચ્છેદક માનવામાં કોઈ મુશ્કેલી-દોષ આપી શકાતો નથી માટે આ લઘુધર્મ ધૂમત્વ એ પ્રતિયોગિતાવચ્છેદક બને, અર્થાત્ સ્વરૂપસંબંધરૂપ અવચ્છેદકત્વ તેમાં જ રહે, ગુરુધર્મમાં ન રહે. આ ઉપરથી નક્કી થયું કે જે આપત્તિનો અનાપાદક (વ્યભિચારાદિ દોષઅનાપાદક) હોય તેવો જ લઘુધર્મ એ સ્વરૂપસંબંધરૂપ અવચ્છેદકત્વનું અધિકરણ બને. વિશિષ્ટસત્તાત્વની અપેક્ષાએ સત્તા એ લઘુભૂત ધર્મ તો છે પણ આપત્તિનો આપાદક છે. ‘સત્તાણં યવિ વિશિષ્ટમત્તામાવીયપ્રતિયોગિતાવછે સ્થાત્ હિ મુળનિષ્ઠાભાવપ્રતિયોગિતાવછે ચાત્' આવી આપત્તિ સત્તાત્વમાં વિશિષ્ટસત્તાભાવપ્રતિયોગિતાવચ્છેદકત્વ માનવામાં આપાદિત થાય છે, અર્થાત્ વિશિષ્ટસત્તાભાવપ્રતિયોગિતાવચ્છેદક સત્તા પણ બને તો તો તે ગુણમાં સત્તાભાવ પણ આરોપિત થઈ જાય. આમ આપત્તિનું આપાદન હોવાથી વિશિષ્ટસત્તાની અપેક્ષાએ સત્તા એ સંભવલ્લધુધર્મ ન હોવાથી તેમાં જ સ્વરૂપસંબંધરૂપ અવચ્છેદકત્વ રહે તેમ ન કહેવાય. એ જ રીતે ‘ઘટત્વ ચર્િ વ્રુગ્રીવામિત્ત્વાવચ્છિન્નપ્રતિયોગિતાવછે સ્વાત હિં મિપિ ન સ્વાત્ ।' કમ્બુગ્રીવાદિમાન્ દ્રવ્યત્વાત્ અહીં દ્રવ્યત્વાધિકરણ આકાશ કમ્બુગ્રીવાદિમાન્ નથી એટલે આ વ્યભિચારી સ્થળ છે. અહીં કમ્બુગ્રીવાદિમદભાવ લેવો અવચ્છેદકત્વનિરુક્તિ ૦૨ Page #12 -------------------------------------------------------------------------- ________________ જોઈએ. હવે આપત્તિનું અનાપાદન (કારણ કે જ્યાં કબુગ્રીવાદિમજ્વાભાવ મળે છે, ત્યાં જ છે ઘટત્વાભાવ મળે જ છે) હોવાથી કબુગ્રીવાદિમત્તાવચ્છિન્નપ્રતિયોગિતાકાવચ્છેદક છે આજે સંભવલ્લઘુધર્મ ઘટત્વ બની જતાં કબુગ્રીવાદિમત્ત્વ એ પ્રતિયોગિતાનવચ્છેદક બને, તે - સાધ્યતાવચ્છેદક છે એટલે અતિવ્યાપ્તિ પ્રાપ્ત થઈ. છે આમ સ્વરૂપસંબંધવિશેષ અવચ્છેદકત્વ માનવાથી સંભવ-લઘુધર્મમાં જ તે રહે છે એટલે વ્યભિચાર સ્થળોમાં અતિવ્યાપ્તિ આવી જાય છે. जागदीशी : विशिष्टसत्तात्वसमनियतस्य सत्तात्वस्य लघुनोऽपि न विशिष्टाभावस्य प्रतियोगितावच्छेदकत्वम्, गुणादावपि सत्ता नास्तीति प्रतीतिप्रसङ्गात् ।। ભવાનંદતર્કવાગીશ કહે છે કે સમનિયતત્વે સતિ નપુત્વ વર્ઝવૅ અર્થાતું ? - જેમાં આપત્તિનું અનાપાદન હોય તેવો લઘુધર્મ જ સ્વરૂપસંબંધરૂપ અવચ્છેદકતાનું જ 3 અધિકરણ બને તેમ નહિ પણ જે સમનિયત હોય અને લઘુભૂત હોય તે ધર્મ આ તાદેશવિચ્છેદકતાનું અધિકરણ બને. છે. આનું ખંડન કરતાં જગદીશ તેમાં અન્વયવ્યભિચાર અને વ્યતિરેક વ્યભિચાર છે આ બતાવે છે. 38 શુદ્ધ સત્તા એ વિશિષ્ટસત્તા સમનિયત છે અને લઘુભૂત છે એટલે તે અવચ્છેદક બની કી જાય. તેમ થતાં નિરૂક્ત રીતે ગુણાદિમાં પણ સત્તાભાવપ્રતીતિ પ્રસંગ આવી જાય. છે આથી “સમનિયતત્વે સતિ લઘુત્વ હોવા છતાં તેમાં અવચ્છેદકત્વ માની શકાય નહિ. Sી આ થયો અન્વય-વ્યભિચાર. (સમનિયત=સ્વવ્યાપકગુરુધર્મવ્યાપક. સ્વ=શુદ્ધસત્તા, તેને 3 38 વ્યાપક = વિશિષ્ટસત્તા. કેમકે શુદ્ધસત્તા અને વિશિષ્ટ સત્તા એક હોવાથી જ્યાં શુદ્ધસત્તા કેસ છે છે, ત્યાં બધે જ વિશિષ્ટ સત્તા છે. એ વિશિષ્ટ સત્તા શુદ્ધ સત્તા કરતાં ગુરુ = મોટો ધર્મ છે. આવા ગુરુધર્મને વ્યાપક એવી શુદ્ધસત્તા છે. કેમકે જ્યાં વિશિષ્ટ સત્તા છે, ત્યાં શુદ્ધ સત્તા છે. માટે શુદ્ધ સત્તા એ વિશિષ્ટ સત્તાને સમનિયત કહેવાય.) १ जागदीशी : पृथिवीसमवेतत्वस्याऽसमनियतस्यापि च समवेतत्वस्य पृथिवी समवेताभावप्रतियोगितावच्छेदकत्वमनतिप्रसङ्गात् । Bર કરક : પૃથ્વીમવેતવાનું, દ્રવ્યતાત્ સ્થળે પૃથ્વીસમતત્વનું અસમનિયત ? આ સમયે તત્વ છે, કેમકે પૃથ્વીસમવેતત્વ પૃથ્વીસમવેતમાં રહે, સમતત્વ તો છે જલાદિસમવેતમાં પણ રહે. આમ સમતત્વ અસમનિયત લઘુભૂત હોવા છતાં પણ તે . an અવચ્છેદકત્વનિરુક્તિ • ૩ સવાલો Page #13 -------------------------------------------------------------------------- ________________ આ પૃથ્વી સમતત્વની અપેક્ષાએ આપત્તિનું અનાપાદક હોવાથી સ્વરૂપસંબંધરૂપ છે કે અવચ્છેદકત્વનું અધિકરણ બને જ છે. Sછે કરક છે પૃથ્વીમવેત(પૃથ્વીત્વોવાનું દ્રવ્યતા / અહીં પૃથ્વીસમવેતાભાવ 3 આ લક્ષણઘટક બનાવવો જોઈએ. હવે પૃથ્વી મહેતા-ભાવીય પ્રતિયોગિતાવચ્છેદક છે. પૃથ્વીસમવેતત્વ ન બને, કેમકે સમતત્વ એ આપત્તિ-અનાપાદક લઘુભૂત ધર્મ હોવાથી આ આજે સમતત્વ જ પ્રતિયોગિતાવચ્છેદક છે. यदि समवेतत्वं पृथीवीसमवेताभावप्रतियोगितावच्छेदकं स्यात् तर्हि किमपि न १५ Sી ચતુ. ૨ (પૃથ્વીસમવેતત્વાભાવ એટલે પૃથ્વીનિરૂપિતકાલિકસંબંધાવચ્છિન્નવૃત્તિત્વાભાવ. ૪ કે હવે પૃથ્વીનિરૂપિતકાલિકસંબંધાવચ્છિન્નવૃત્તિતા તો જલમાં પણ છે જ, એટલે કે ત્યાં જ ૪ પૃથ્વીનિરૂપિતકાલિકસંબંધાવચ્છિન્નવૃત્તિત્વાભાવરૂપ સમાવેતત્વાભાવ નથી જ. તે છે છ અભાવ તો નિત્યમાં મળે. (નિત્યપુ વસતિવાયોI) અને ત્યાં સમાવેતત્વાભાવ પણ છે જ છે જ. માટે સમતત્વને જ (લઘુધર્મને) અવચ્છેદક માનવું જોઈએ. ટૂંકમાં, એ 38 દ્રવ્યતાધિકરણ નિત્યજલાદિમાં નિરુક્ત પૃથ્વીસમવેતત્વાભાવ છે તો સમતત્વાભાવ છે આ પણ છે જ. એટલે કે સમવેતન્ત્રાવચ્છિન્નપ્રતિયોગિતાકાભાવ છે. આમ પૃથ્વીસમવેતત્વ છે Sી એ પ્રતિયોગિતાનવચ્છેદક બને અને તે જ સાધ્યતાવચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ આવી.) 9 जागदीशी : एवं घटरूपत्वस्याऽसमनियतमपि रूपत्वं व्यधिकरणसंयोगादिB सम्बन्धावच्छिन्नघटरूपाद्यभावस्य प्रतियोगितावच्छेदकमतः समनैयत्यमकिञ्चित्करम् । र બીજો પણ વ્યતિરેકવ્યભિચાર બતાવે છે. જ્યાં સંયોગેન ઘટરૂપાભાવ છે ત્યાં જ કે સંયોગેન રૂપાભાવ જ કહેતાં આપત્તિ નથી. ખાલી ઘટરૂપાભાવ પટમાં છે પણ ત્યાં જ Bર રૂપાભાવ નથી. પણ સંયોગેન ઘટરૂપાભાવ પટમાં છે ત્યાં સંયોગેન રૂપાભાવ (પટ- આ રૂપ પણ સંયોગેન તો પટમાં છે જ નહિ, સમવાયથી છે.) પણ છે. એટલે પર્વ યર : 1 संयोगावच्छिन्नघटरूपाभावीयप्रतियोगितावच्छेदकं स्यात् तर्हि किमपि न स्यात् । 4 Bર અહીં પણ ઘટરૂપત્વનું અસમનિયત રૂપત્વ હોવા છતાં તે સ્વરૂપસંબંધ રૂ૫ ૪ 3 અવચ્છેદકત્વનું અધિકરણ બને. અને ઘટરૂપત્વ અનવચ્છેદક બની જાય એટલે ? આ સરૈયત્વે પતિ નપુર્વ વચ્છર્વ' એ નિયમ બિલકુલ બરોબર નથી. કેમકે . રૂપત્વમાં ઘટરૂપ–સમનિયતત્વ ન હોવા છતાં તે વ્યધિકરણસંયોગાદિસંબંધથી તે ર અવહેંદકત્વનિરુક્તિ • ૪ ટકા ) થ Page #14 -------------------------------------------------------------------------- ________________ ન ઘટરૂપાદિ અભાવનું અવચ્છેદક બને જ છે. १ जागदीशी : यस्यावच्छेदकत्वस्वीकारेऽतिप्रसङ्गाद्यभावः स एवावच्छेदक इत्याशयेनाह सम्भवतीति । अतिप्रसङ्गाद्यनापादके लघौ धर्मे सम्भवतीत्यर्थः । । - જે આપત્તિનું અનાપાદક હોય તેવો લઘુભૂત ધર્મ જ સ્વરૂપસંબંધ રૂપ છે કરે અવચ્છેદકત્વનું અધિકરણ બને એમ કહેવું જોઈએ, અર્થાત્ જેને અવચ્છેદક તરીકે છે ૨૪ માનતાં અતિપ્રસંગાદિનો (આપત્તિના આપાદનથી પણ) અભાવ હોય તે જ છે સ્વરૂપસંબંધ રૂપ અવચ્છેદકત્વનું અધિકરણ બને. તદન્ય ગુરુભૂતધર્મ અનવચ્છેદક બને છે છે અને તેથી વ્યભિચારી સ્થળોમાં અતિવ્યાપ્તિ આવે. એટલે સ્વરૂપસંબંધ રૂપ અવચ્છેદકત્વ માનવું જોઈએ નહિ. जागदीशी : प्रमेयधूमत्वस्य तादृशप्रतियोगितावच्छेदकतापर्याप्त्यधिकरणधूमत्वानतिरेकादाह कम्बुग्रीवेति।। છે દીધિતિકારે સ્વરૂપસંબંધરૂપ અવચ્છેદકત્વ માનતાં ત્રણ વ્યભિચારી સ્થળ છે. અતિવ્યાપ્તિ દોષ આપ્યા છે તેમાં જગદીશ પૂર્વપૂર્વની અરૂચિ પ્રગટ કરે છે. તે સ પ્રમેયધૂમત્વ એ ધૂમત્વથી અનતિરિક્ત છે, કેમકે “પ્રમેયત્વ' એ ઇતરાવર્તક છે છે વિશેષણ નથી એટલે ધૂમત્વ અને પ્રમેયધૂમ– બે જુદા નથી, અનતિરિક્ત જ છે. આ છે અર્થાત અવચ્છેદકત્વનું પર્યાયધિકરણ ધૂમત્વ છે તો પ્રમેયધૂમત્વ તેનાથી અનતિરિક્ત છે હોવાથી અવચ્છેદત્વનું અધિકરણ પ્રમેયધૂમત્વ પણ છે જ. આમ પ્રમેયધૂમત્વ પણ છે જ પ્રતિયોગિતાવચ્છેદક બની જવાથી તે જ સાધ્યતાવચ્છેદક બનતાં અહીં અતિવ્યાપ્તિ * પ્રસંગ નથી. માટે હવે દીધિતિકાર કબુગ્રીવાદિમત્ત્વને ઘટત્વની અપેક્ષાએ ગુરુભૂત ધર્મ કહીને 5 છે અનવચ્છેદક કહે છે તેથી પુનરિમાન વ્યતિ સ્થળે અતિવ્યાપ્તિ આપત્તિ આપે છે આ પહેલા આપણે કહી ગયા છીએ કે ઘટત્વ એ સંભવલ્લઘુધર્મ છે, કેમકે તે આપત્તિ- અનાપાદક રહે છે. અત્યં યઃ qવારિકમાવપ્રતિયોગિતાવછેર થાત્ તર્દિક શિપિ ન થતા જ્યાં “વવુગ્રીવાલિમીન રાતિ પ્રતીતિ થાય છે ત્યાં પહો નારિત છે 38 પ્રતીતિ પણ થાય જ છે, એટલે ઘટત્વને જ પ્રતિયોગિતાવચ્છેદક માનવું જોઈએ. એમનું જ થતાં કબુગ્રીવાદિમત્ત્વ એ પ્રતિયોગિતાનવચ્છેદક રહેતાં તે જ સાધ્યતાવચ્છેદક. 9 અવચ્છેદકત્વનિરુક્તિ • ૫ રજા Page #15 -------------------------------------------------------------------------- ________________ ન બનવાથી અતિવ્યાપ્તિની આપત્તિ. . (જો કે પ્રમેયધૂમત્વ અને ધૂમત્વની જેમ સામાન્ય રીતે કબુગ્રીવાદિમત્વ અને ૨ આ ઘટત્વ એ બંને ધર્મો પણ વિચ્છેદકત્વનું પર્યાપ્તિ અધિકરણ બની શકે છે. તેથી અહીં જ નું પણ અતિવ્યાપ્તિ આપી ન શકાય. તેમ છતાં અહીં કબુગ્રીવાદિમત્વથી કપાલદ્રયસંયોગરૂપ ભિન્ન ભિન્ન કબુગ્રીવાદિ વ્યક્તિની જ વિવક્ષા કરીને આગળ 8 ઉપર ઘટત્વ ને જ લાઘવથી અવચ્છેદક સિદ્ધ કરશે. ને અતિવ્યાપ્તિ આપશે. Pg. 7) - 1 जागदीशी : न च कम्बुग्रीवादिमत्त्वं कम्बुग्रीवादिव्यक्तिरेव, सा च प्रत्येक है। से हेतुमन्निष्ठाभावप्रतियोगितावच्छेदिकैवेति कुतोऽतिव्याप्तिरिति वाच्यम् । પૂર્વપક્ષ : કબુગ્રીવાદિમત્ત્વ એટલે કબુગ્રીવાદિ વ્યક્તિ જ કહેવાય. અને આ જ કબુગ્રીવા એટલે કપાલ-સંયોગ. આ સંયોગ તો પ્રતિવ્યક્તિમાં ભિન્ન ભિન્ન જ છે. જે 38 એટલે એક ભૂતલ ઉપર ઘટ પડેલો હોવા છતાં પુછવામાન નીતિ (તત 38 છે તેવુળવાપાત્ર થોડાવાન સત્ર નાસ્તિ) એમ કહી શકાય છે. હવે ત્યાં છે કબુગ્રીવાદિમત્તાવચ્છિન્નપ્રતિયોગિતાવચ્છેદક ઘટત બની શકે જ નહિ, કેમકે તેમ છે જ થતાં તો ત્યાં “પટો નાતિ' એવી આપત્તિનું આપાદન થઈ જાય. વસ્તુતઃ ત્યાં ઘટ તો માં પડેલો જ છે. से घटत्वं यदि कम्बुग्रीवात्वादिमत्त्वावच्छिन्नप्रतियोगितावच्छेदकं स्यात् तर्हि १ પટેવવૃત્તિ-ભાવપ્રતિયોગિતા વચ્ચે થી આ આપત્તિનું આપાદન થઈ જાય છે ? 3. એટલે કબુગ્રીવાદિમત્તાપેક્ષયા ઘટત્વ સંભવત્ લઘુભૂત ધર્મ બની શકતો નથી, માટે ? આ સ્વરૂપસંબંધ રૂપ અવચ્છેદકત્વ માત્ર ઘટત્વમાં હવે રહે નહિ, અર્થાત્ કબુગ્રીવાદિમત્ત્વ છે છે એ કપાલસંયોગરૂપ થવાથી તત્ત—તિયોગિતાનું અવચ્છેદક જ બને. આમ જ ૩ કબુગ્રીવાદિમત્ત્વમાં પણ પ્રતિયોગિતાનું અવચ્છેદકત રહી જાય, તે જ સાધ્યતાવચ્છેદક જ 35 બની જતાં લક્ષણ અતિવ્યાપ્ત થતું જ નથી. છે. કહેવાનું તાત્પર્ય એ છે કે નિલઘટાધિકરણમાં જેમ પીતઘટાભાવ કહેવાય પણ છે. રીતે ઘટાભાવ તો ન જ કહેવાય તેમ કબુગ્રીવાદિમદ્ઘટાધિકરણમાં કબુગ્રીવાદિમદભાવ છે જ કહેવાય પણ ઘટાભાવ તો ન જ કહેવાય. એટલે કબુગ્રીવાદિમદભાવીય પ્રતિયોગિતાઆ વચ્છેદક ઘટત્વ ન જ થાય. તેમ કરતાં તો ત્યાં જ ઘટવાવચ્છિન્નાભાવની આપત્તિનું રે છે આપાદન થઈ જાય છે. માટે તેનુવાદિમીન રાતિ એ અભાવ કબુગ્રીવાદિમત્તા મારઅવચ્છેદકત્વનિરુક્તિ • ૧ ટી . Page #16 -------------------------------------------------------------------------- ________________ વચ્છિન્નપ્રતિયોગિતાકાભાવ જ કહેવો જોઈએ. અને તેથી પ્રતિયોગિતાવચ્છેદક અને આ આ સાધ્યતા વચ્છેદક એક બનતાં અતિવ્યાપ્તિ-પ્રસંગ છે જ નહિ. આ સ્વરૂપસંબંધ રૂપ અવચ્છેદકત્વ માનવા છતાં પણ તે અવચ્છેદકત્વ આપત્તિછે અનાપાદનવિશિષ્ટ લઘુભૂત ધર્મમાં જ હોય. અહીં ઘટત્વમાં નિરૂક્તપત્તિના આપાદનને ? છે લીધે અવચ્છેદકત્વ આવતું નથી, અર્થાત્ ઘટત્વ એ સંભવલ્લઘુધર્મ જ બનતો નથી એટલે કે છે. ગુરૂભૂત ધર્મ અનવચ્છેદક બને તેવું નથી. તે અવચ્છેદક બની જતાં અતિવ્યાપ્તિ-પ્રસંગ છે આ જ નથી. આમ નિષ્કર્ષ એ આવ્યો કે સ્વરૂપસંબંધ રૂપ અવચ્છેદકત્વ સંભવલ્લઘુધર્મમાં 3 Bર માનવા છતાં અતિવ્યાપ્તિ-પ્રસંગ નથી તો પૂર્વે અહીં અતિવ્યાપ્તિ-દાન કેમ કર્યું ? जागदीशी : परम्परया संस्थानगतकम्बुग्रीवात्वादिजातिमत्त्वस्यैव साध्यतावस च्छेदकत्वात् । तस्य च परम्परया अवच्छेदकत्वकल्पनामपेक्ष्य लाघवेन घटत्वस्यैव से एक साक्षात्तथात्वादिति भावः । . ઉત્તરપક્ષ : ભલે અહીં કબુગ્રીવાદિમત્ત્વ કબુગ્રીવા=કપાલદ્રયસંયોગ લઈ તેને આ પ્રતિવ્યક્તિ ભિન્ન કહીને ઘટત્વને સંભવલ્લઘુધર્મ ન માનો અને વુવાલિમીન ? નાતિ સ્થળે પ્રતિયોગિતાવચ્છેદક કબુગ્રીવાદિમત્ત્વ જ બનાવો, પણ એ જ સાધ્યતાથી વચ્છેદક બને તો અતિવ્યાપ્તિ નથી ને? પણ હવે અમે તો કહીશું કે સ્વાશ્રયાશ્રયસમ- ૨૪ વેતત્વ સંબંધથી સાધ્યતાવચ્છેદક કબુગ્રીવાત્વ બને છે. (સાધ્ય = કબુગ્રીવાવવાનું) છે 4 = કબુગ્રીવાતનું આશ્રય કબુગ્રીવા, એનો આશ્રય કપાલ, એમાં સમવેત ઘટ. છે આમ પ્રતિયોગિતાવચ્છેદક કબુગ્રીવાદિમત્ત બને, સાધ્યતાવચ્છેદક કબુગ્રીવાત્વ છે કે બને એટલે પ્રતિયોગિતાનવચ્છેદક સાધ્યતાવચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ ઊભી જ રહે છે Sછે છે. માટે સ્વરૂપસંબંધરૂપ અવચ્છેદત્વ માની શકાય નહિ. આ પૂર્વપક્ષ ? વારું, તો અમે પણ તે જ પરંપરા-સંબંધથી વુગ્રીવર્તિવાન નાસ્તિ છે અભાવ લઈશું, એટલે પ્રતિયોગિતાવચ્છેદક સાધ્યતાવચ્છેદક એક થઈ જતાં તે - અતિવ્યાપ્તિ રહેતી નથી. ઉત્તરપક્ષઃ એમ કરો તો તો જ્યાં પુછવાવાન રાતિ વ્યવહાર થાય છે ત્યાં ? છે જ કરો નાતિ વ્યવહાર પણ થાય જ છે એટલે પ્રતિયોગિતાવચ્છેદક ઘટત બને, 8 જ સાધ્યતાવચ્છેદક કબુગ્રીવાત્વ બને તેથી અતિવ્યાપ્તિ દુર્વાર છે. જ અવચ્છેદકત્વનિરુક્તિ • • જો ! Page #17 -------------------------------------------------------------------------- ________________ - અહીં તમે પ્રશ્ન કરો કે કબુગ્રીવાત્વ અને ઘટત બે ય જાતિ છે. શરીરકૃતગૌરવ છે કબુગ્રીવાત્વમાં તો છે નહિ, તો કબુગ્રીવાત્વ જ કેમ પ્રતિયોગિતાવચ્છેદક ન બને ? $? એના ઉત્તરમાં અમે કહીશું કે કબુગ્રીવાત્વ સ્વાશ્રયાશ્રયત્વ સંબંધથી સાધ્યમાં જાય છે. આજે આ ઘટત્વ સીધું સમવાયસંબંધથી સાધ્યમાં જાય છે. આમ પૂર્વમાં સંબંધકૃત ગૌરવ છે એટલે જ આ ઘટત્વ એ સંભવલ્લઘુભૂત ધર્મ બની જવાથી તે જ અવચ્છેદક બને. કબુગ્રીવાત એ છે આ પ્રતિયોગિતાનવચ્છેદક બનતાં તે જ સાધ્યતાવચ્છેદક બને એટલે અતિવ્યાપ્તિ ઊભી જ છે જ રહે છે. से जागदीशी : ननु पृथिवीत्वतेजस्त्वादिना सांकर्याद् घटत्वं यदि नाना तदा १५ नैकमपि घटत्वं कम्बुग्रीवादिमत्त्वसमनियतमत आह घ्राणग्राह्येति। જ પૂર્વપક્ષ : પૃથ્વીત્વ કે તૈજસ્ત સાથે ઘટત્વનું સાંકર્મ આવવાથી ઘટત્વ એ જાતિ છે કે નથી એટલે ઘટત્વ અનેક બની જાય. અને તેમ થતાં કોઈપણ (પાર્થિવઘટત્વ કે જ આ તૈજસઘટવાદિ) ઘટત્વ એ કબુગ્રીવાદિમત્ત્વનું સમનિયત બનતું જ નથી, અર્થાત્ ઘટત્વ છે છે એ લઘુભૂત ધર્મ જ બની શકતો નથી, અર્થાત્ કબુગ્રીવાદિમત્ત્વની અપેક્ષાએ ઘટત્વમાં છે કે સમનિયતત્વાભાવાત્ કોઈ જાતનું લાઘવ જ નથી, પછી સ્વરૂપસંબંધ રૂપ અવચ્છેદકત્વ છે જે માનવા છતાં ય તે ઘટત્વમાં જ આવે અને કબુગ્રીવાદિમત્ત્વમાં ન આવે તેવું બનતું ? Sછે નથી, એટલે કે પ્રતિયોગિતાવચ્છેદક કબુગ્રીવાદિમત્ત્વ પણ બની જતાં તે જ છે - સાધ્યતાવચ્છેદક બનવાથી અતિવ્યાપ્તિ ઊભી રહેતી નથી. છે (સાંકર્થ આ પ્રમાણે : સુવર્ણઘટમાં ઘટત્વ છે પૃથ્વીત્વ નથી. સુવર્ણ એ તૈજસ છે જે પદાર્થ છે. મૃન્મયકપાલમાં પૃથ્વીત્વ છે, ઘટત્વ નથી. જ્યારે મૃન્મયઘટમાં બંને ધર્મો : નું છે. એમ ઘટત્વ, સુવર્ણત્વ વચ્ચે પણ સાંકર્થ સમજી લેવું. આમ ઘટવ એ જાતિ ન બને છે છે એટલે બધા મૃન્મય ઘટોમાં પાર્થિવઘટત્વ અને સુવર્ણધટોમાં તૈજસઘટત્વ એ ય બે આ પ્રકારના ઘટત્વ બની જશે. હવે કબુગ્રીવાદિમત્ત્વ તો બંને પ્રકારના ઘટોમાં છે. પણ આ Bર પાર્થિવઘટત્વ કે તૈજસઘટત્વ સર્વ ઘટોમાં નથી, માટે એ કબુગ્રીવાદિમત્વને સમનિયત - ન બને.) से जागदीशी : घ्राणग्राह्यगुणत्वापेक्षया लघोाह्यगन्धत्वस्यैव प्रतियोगिता वच्छेदकत्वं बोध्यम् । अन्यथा परमाणौ गन्धत्वेन सह घ्राणग्राह्यगुणत्वस्य समनियतत्वाभावाद् गन्धत्वस्यैव प्रतियोगितावच्छेदकत्वाभावादिति भावः । મારા અવચ્છેદકત્વનિરુક્તિ • ૮ ટકા Page #18 -------------------------------------------------------------------------- ________________ જ પ્રાપ્રાઈUવીન પૃથ્વીત્વત્ પરમાણુમાં ગંધ તો છે પણ પ્રાણગ્રાહ્ય ગંધ નથી. આ પરમાણમાં ઘાણગ્રાહાગુણાભાવ મળે, તેની પ્રતિયોગિતાનો અવચ્છેદક ગ્રાહ્યગન્ધત્વ જ બની શકે, કેમકે ___'ग्राह्यगन्धत्वं यदि घ्राणग्राह्यगुणाभावीयप्रतियोगितावच्छेदकं स्यात् तर्हि १ ક્ષિપ ન થા' અહીં આપત્તિથી વ્યભિચારાદિનું આપાદન થઈ શકતું નથી. જ્યાં છે ૪ ઘાણગ્રાહ્યગુણત્વાભાવ છે ત્યાં ગ્રાહ્યગન્ધત્વાભાવ છે એટલે પ્રતિયોગિતાવચ્છેદક ૪ ગ્રાહ્યગન્ધત્વ બને, પ્રાણગ્રાહ્યગુણત્વ પ્રતિયોગિતાનવચ્છેદક બને, તે જ સાધ્યતાવચ્છેદક Sજ બનતાં લક્ષણ અતિવ્યાપ્ત થાય. આમ સ્વરૂપસંબંધરૂપ અવચ્છેદકત્વ માનતાં આવા દે છે વ્યભિચારી સ્થળે અતિવ્યાપ્તિ ઊભી રહે છે માટે તે માની શકાય નહિ. આજે અહીં ઉક્ત સ્થળે ખ્યાલ રાખવો કે લઘુભૂત ધર્મ તરીકે ગન્ધત્વ માત્ર ન લેવાય, છે કેમકે ત્યાં આપત્તિનું આપાદન થઈ જાય છે. કે પરમાણુમાં ગન્ધત્વ એ ઘાણગ્રાહ્યગુણત્વને સમનિયત નથી માટે ગન્ધત્વ એ કે ઘાણગ્રાહ્યગુણત્વથી લઘુભૂત ધર્મ ન બને. KI यदि गन्धत्वं घ्राणग्राह्यगुणाभावीयप्रतियोगितावच्छेदकं स्यात् तर्हि गन्धवद5 भावीयप्रतियोगितावच्छेदकं स्यात् । ગન્ધવત્ પરમાણમાં પ્રાણગ્રાહ્યગુણાભાવ છે જ, એની પ્રતિયોગિતાનો અવચ્છેદક ૪ ગન્ધત્વ કરી દઈએ તો તો ગન્ધત્વાવચ્છિન્ન ગન્ધાભાવ પરમાણુમાં સિદ્ધ થઈ જવાની છે આપત્તિ આવી જાય. માટે લઘુભૂત ધર્મ તરીકે ગ્રાહ્યગન્ધત્વ જ બને. जागदीशी : अत्र घ्राणग्राह्यगुणत्वम् घ्राणग्राह्यत्वे सति गुणत्वाव्यापकसे जातिमत्त्वम्, तेन गन्धत्वस्य लघोः समनैयत्ये तात्पर्यमित्यपि कश्चित् । બીજા કેટલાક કહે છે કે ઘાણગ્રાહ્યગુણત્વનો લઘુભૂત ધર્મ ગન્ધત્વ માત્ર અવચ્છેદક ન બને. કેમકે ઘાણગ્રાહ્યગુણત્વ એટલે ઘાણગ્રાહ્યત્વે સતિ ગુણત્વાવ્યાપકજાતિમત્ત્વમ્ અર્થાત્ જ ઘાણગ્રાહ્ય એવી ગુણત્વ-અવ્યાપકજાતિ એનું જ નામ ઘાણગ્રાહ્યગુણત્વ. ઘટાદિગંધમાં Kર જે ગન્ધત્વ જાતિ છે, તે પ્રાણગ્રાહ્ય છે અને ગુણત્વ-અવ્યાપક છે. એટલે એ આ પ્રાણગ્રાહ્યગુણત્વ કહેવાય. હવે પરમાણુગ્રન્થમાં પણ આજ ગન્ધત્વ છે, એટલે તેમાં પણ છે છે ઘાણગ્રાહ્યગુણત્વ છે. આમ જ્યાં જયાં નિરુક્ત ઘાણગ્રાહ્યગુણત્વ છે, ત્યાં બધે જ કે ગન્ધત્વ છે. આમ લઘુભૂત ગન્ધત્વ એ ઘાણગ્રાહ્યત્વસનિયત હોવાથી તે અવચ્છેદક છે. Science & અવચ્છેદકત્વનિરુક્તિ • • w ww Page #19 -------------------------------------------------------------------------- ________________ Bર બની શકે. ગ્રાહ્યગન્ધત્વને જ લઘુભૂત ધર્મ માનવાની જરૂર નથી. આમ Sી પ્રતિયોગિતાવચ્છેદક ગન્ધત્વ બનતાં ઘાણગ્રાહ્યગુણત્વ પ્રતિયોગિતાનવચ્છેદક, એજ છે $સાધ્યતાવચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ દુર્વાર છે. एस जागदीशी : अतथात्वेन =प्रतियोगितानवच्छेदकत्वेन, तेन रूपेण = 0 प्रमेयधूमत्वादिरूपेण, व्यभिचारिणि = प्रमेयत्वादौ ('सपक्षवृत्तिप्रमेयत्वादौ') तेन । विरुद्धे साध्यसामानाधिकरण्याभावादतिव्याप्त्यभावेऽपि न क्षतिः । S? આમ પ્રમેયધૂમવાનું, પ્રમેયતાત્ વિગેરે વ્યભિચારી સ્થળોમાં સ્વરૂપસંબંધરૂપ છે અવચ્છેદકત્વ કહેતાં અતિવ્યાપ્તિ પ્રસંગ ઉભો થાય છે. અહીં સપક્ષવૃત્તિ એવા જ રસ પ્રમેયાદિ હેતુમાં લક્ષણની અતિવ્યાપ્તિ કહી છે. અર્થાત્ વિપક્ષવૃત્તિમાં નહિ. કેમકે છે ત્યાં તો પ્રતિયોગિતા અનવચ્છેદક સાધ્યતાવચ્છેદક બનવા છતાં તદવચ્છિન્ન સાધ્યનું છે આ હેતુમાં સામાનાધિકરણ્ય જ ન આવતાં અતિવ્યાપ્તિ પ્રસંગ રહેતો નથી. એટલે જ એ સપક્ષવૃત્તિ પ્રમેયત્વાદિ હેતુ લેતા પ્રતિયોગિતા અનવચ્છેદક સાધ્યતાવચ્છેદક બનેલા છે પ્રમેયધૂમતાવચ્છિન્ન ધૂમનું સામાનાધિકરણ્ય પ્રયત્નમાં મળી જતા અતિવ્યાપ્તિ ઉભી કરે એ જ રહે છે. 3 આમ સ્વરૂપસંબંધરૂપ અવચ્છેદકત્વ માનતા વ્યભિચારી સ્થળે અતિવ્યાપ્તિ ઉભી ? જ રહે છે. છે તથતિ : નાણતિરિવૃત્તિત્વ, સ્વરૂપષ્ણસ્થાત્મિવાયા છે ७ प्रतियोगितायाः प्रतिव्यक्तिभिन्नत्वेन धूमत्वादेरपि तदतिरिक्तवृत्तित्वात् । 8 जागदीशी : नाऽपीति । तादृशप्रतियोगिताम्नस्तद्व्यक्तित्वावच्छिन्नाभावये वदवृत्तित्वमपि नेत्यर्थः । तेन तादृशप्रतियोगिताप्रतियोगिकाभाववदवृत्तितया से धूमत्वादेरेवावच्छेदकत्वाभावादतिप्रसङ्गसम्भवात् स्वरूपसम्बन्धात्मिकायाः इत्यस्य न १ 5 वैयर्थ्यम् न वाऽग्रिमग्रन्थविरोध इति ध्येयम् ।। હવે દીધિતિકાર કહે છે કે આ અવચ્છેદકત્વ અનતિરિક્તવૃત્તિત્વરૂપ પણ નથી. એ છે કેમકે પ્રતિયોગિતા એ સ્વરૂપસંબંધ રૂપ (પ્રતિયોગી સ્વરૂપ) હોવાથી પ્રતિવ્યક્તિમાં કરે ભિન્ન ભિન્ન હોય એટલે ધૂમત્વ પણ પ્રતિયોગિતા-અનતિરિક્ત વૃત્તિ રહી શકે નહિ. ૪ છે કેમકે પર્વતીયધૂમાભાવીય પ્રતિયોગિતા પર્વતીય ધૂમમાં છે. તે માનસીય ધૂમાભાવી છે જ અવચ્છેદકત્વનિરુક્તિ • ૧૦ હજાર Page #20 -------------------------------------------------------------------------- ________________ * પ્રતિયોગી મહાનસીયધૂમમાં નથી જ. અને ત્યાં ય ધૂમત્વ તો છે જ. આમ જ પર પ્રતિયોગિતાથી અતિરિક્ત વૃતિ ધૂમત્વ બની જાય એટલે અનતિરિક્તવૃત્તિત્વરૂપ ધૂમત્વ છે પ્રસિદ્ધ જ ન બને. એટલે કે ધૂમાભાવીયપ્રતિયોગિતાનિષ્ઠતવ્યક્તિત્વાવચ્છિન્ન જે જે $ પ્રતિયોગિતા તાદશ પ્રતિયોગિક જે અભાવ તર્ધાતુ મહાનસીયધૂમ, તેમાં ધૂમત્વ અવૃત્તિ : નથી જ. એટલે આમ પ્રતિયોગિતાતિરિક્તવૃત્તિ ધૂમત્વ બનતા તે પ્રતિયોગિતાનો છે અવચ્છેદક ન બને. એટલે ઘૂમવાનું, વલ્હીઃ સ્થળે ધૂમાભાવ લેતાં તદીયપ્રતિયોગિતાજ વચ્છેદક ધૂમત્વ ન બનતા અનવચ્છેદક જ બને, એ જ સાધ્યતાવચ્છેદક છે. એટલે લક્ષણ છે આ અતિવ્યાપ્ત થઈ જવાની આપત્તિ આવે. ઉપર તવ્યક્તિત્વાવચ્છિન્નપ્રતિયોગિતાકાભાવ લીધો છે. કેમકે પ્રતિયોગિતા પર કે પ્રતિ વ્યક્તિમાં ભિન્ન ભિન્ન કહી છે. અહીં પ્રશ્ન થાય કે પ્રતિયોગિતા પ્રતિવ્યક્તિ છે જ ભિન્ન ભિન્ન કરીને અતિવ્યાતિ આપવાની શી જરૂર છે? પ્રતિયોગિતાનું ઐક્ય હોય છે છે તોય અનતિરિક્તવૃત્તિત્વ ધૂમત્વમાં રહી શકતું નથી. જુઓ પર્વતીયધૂમનિષ્ઠ 3 જ પ્રતિયોગિતા ભલે મહાનસીયધૂમમાં (પ્રતિયોગિતાયાઃ ઐક્યા) છે. પણ તે ધૂમમાં પ્રતિયોગિતા-ઘટોભયનો તો અભાવ જ છે. અને ત્યાં ધૂમત્વ તો વૃત્તિ છે એટલે આ રક જ રીતે અતિરિક્ત વૃત્તિ બની જાય છે માટે ધૂમત્વ એ અવચ્છેદક ન બને અને તેથી આ પર ધૂમવાનું, વહ્નઃ સ્થળે અતિવ્યાપ્તિ કહી શકાય. છે એના ઉત્તરમાં અમે કહીશું કે વ્યક્તિત્વાવચ્છિન્નપ્રતિયોગિતાકાભાવ જયાં મળે છે જ ત્યાં ધૂમત્વની વૃત્તિ મળતાં તે અતિરિક્તવૃત્તિ બની જાય છે. હવે ઉભયતા વચ્છિન્નાભાવ લઈને પ્રતિયોગિતાનો ઐક્યપક્ષ લઈ શકાતો નથી. કેમકે ત્યાં ? છે તે વ્યક્તિત્વાવચ્છિન્નાભાવ નથી. (પ્રતિયોગિતાનું જો ઐક્ય હોય તો તો તે છે પ્રતિવ્યક્તિમાં પ્રતિયોગિતા ભિન્ન બનવામાં હેતુભૂત જે સ્વરૂપસંબંધરૂપ પ્રતિયોગિતા છે Pઈ છે તે વ્યર્થ જાય. કેમકે પ્રતિયોગિતાનું તો ઐક્ય માનીને અતિવ્યાપ્તિ આવે છે.) આ ૬૪ S૪ અભાવ તો પ્રતિયોગિતાને પ્રતિ વ્યક્તિમાં ભિન્ન માનતાં જ મળે અને તાદેશ ૪ આ પ્રતિયોગિતાભાવવમાં ધૂમત્વની વૃત્તિ મળતાં તે અવચ્છેદક ન બને. તેથી જ છે. અતિવ્યાપ્તિ ઊભી રહે. Sછે પ્રતિયોગિતા એ સ્વરૂપસંબંધાત્મક છે તે ત્યારે જ બને જો પ્રતિયોગિતાને રે પ્રતિવ્યક્તિ ભિન્ન માનીએ તો. પ્રતિયોગિતાના ઐક્યપક્ષે તો તરિવેશ વ્યર્થ જાય. અને છે વળી અગ્રિમ ગ્રન્થમાં ‘યત્કિંચિકાભાવપ્રતિયોગિતા સામાન્યશૂન્યાવૃત્તિત્વ' કહ્યું ત્યાં છે જ અવચ્છેદકત્વનિરુક્તિ • ૧૧ Page #21 -------------------------------------------------------------------------- ________________ વિરોધ આવશે. કેમકે ત્યાં પ્રતિયોગિત્વાવચ્છિન્નપ્રતિયોગિતાઅભાવ લીધો. અહીં પણ આ તે જ લે તો પુનરૂક્તિ દોષ લાગે. કે વાવીશી : સ્વસમ્બન્યાત્મિજ્જા રૂત્તિ પ્રતિવ્યmfમ હેતર છે तत्तदभावप्रति-योग्युभयस्वरूपाया इति तदर्थः । तत्तत्प्रतियोगिमात्रस्वरूपत्वे १४ सामान्याभावविशेषा-भावप्रतियोगितयोरविशेषापत्तिरिति ध्येयम् । धूमत्वादेरपीति । तथा च धूमवान् वढेरित्यादौ व्याप्तिलक्षणातिव्याप्तिरिति भावः । - સામાન્યતઃ પ્રતિયોગિતા એ સ્વરૂપસંબંધ રૂ૫ છે. એટલે કે તે પ્રતિયોગી અને આ છે તદભાવ ઉભયસ્વરૂપ છે. જો તત્ત—તિયોગી માત્ર સ્વરૂપ કહીએ તો સામાન્યાભાવ છે છે અને વિશેષાભાવની પ્રતિયોગિતામાં કોઈ ભેદ ન રહે. કેમકે વિશિષ્ટઅભાવની # આ પ્રતિયોગિતા પણ માત્ર પ્રતિયોગી સ્વરૂપ જ છે. સામાન્યાભાવ (ઘટાભાવ)ની અને આ આ વિશિષ્ટ અભાવ(નીલઘટાભાવ)ની પ્રતિયોગિતામાં ભેદ તો છે જ. - ૧) વહુન્યભાવીય મહાનસીયવહ્મિનિષ્ઠા પ્રતિયોગિતા-સામાન્યતઃ છે Sજ વન્યભાવીયા. ૪ ૨) મહાનસીયવહુન્યભાવીય મહાનસીયવદ્વિનિષ્ઠા પ્રતિયોગિતા વિશેષતઃ શા મહાનસીયવન્યભાવીયા. બે ય અભિન્ન થઈ જવાની આપત્તિ આવે. વસ્તુતઃ જે સામાન્યતઃ વન્યભાવીયપ્રતિયોગિતા એ વહ્નિસ્વરૂપ હોવા સાથે વહુન્યભાવસ્વરૂપ ર S; પણ છે. વિશેષ વન્યભાવીય પ્રતિયોગિતા વિદ્વિસ્વરૂપ જ છે. છેઆમ, પ્રતિયોગિતા પ્રતિવ્યક્તિ ભિન્ન માનવા પર ધૂમવાનું, વર્ત: માં છે આ વ્યાપ્તિલક્ષણની અતિવ્યાપ્તિ અવશ્ય છે જ. કારણ આ રીતે ધૂમત્વ એ પારિભાષિક અવચ્છેદક જ બની શકતો નથી. 3. (અહીં જો કે પ્રતિયોગિતાવચ્છિન્નાભાવવવૃત્તિત્વ કહ્યું નથી કેમકે આગળ ઉપર છે તે કહેવાના જ છે. તેથી જ અહીં તદ્રવ્યક્તિત્વાવચ્છિન્નાભાવવવૃત્તિત્વ કહીને 5 ૨ પર્વતીયધૂમીય પ્રતિયોગિતા એ મહાનસીયધૂમમાં નથી. માટે અનતિરિક્તવૃત્તિત્વરૂપ છે S૪ અવચ્છેદકતા ન બને તેટલું જ કહ્યું. આગળ ઉપર ધૂમસામાન્યીય પ્રતિયોગિતા ઘટમાં જ 3 નથી ત્યાં ધૂમત્વ છે એટલે અનતિરિક્ત વૃત્તિ બની જાય તેમ કહ્યું છે. એટલે હવે ? છે ઘૂમવાનું, વલ્હી: માં ધૂમત્વ જ અવચ્છેદક બની જવાથી અતિવ્યાપ્તિ રહેતી નથી.) છે दीधिति : न च तथाविधयत्किञ्चिदेकाभावप्रतियोगितासामान्यછેઅવચ્છેદકત્વનિરુક્તિ. ૧૨ . Page #22 -------------------------------------------------------------------------- ________________ शून्यावृत्तित्वं तत् । जगदीशी : न चेति । वाच्यमिति परेणाऽन्वयः । . પ્રથમ પૂર્વપક્ષ ઃ વારૂ, ભલે, પ્રતિયોગિતા ભિન્ન ભિન્ન હોય પણ અમે કહીશું કે યત્કિંચિત્કાભાવપ્રતિયોગિતાત્વન પ્રતિયોગિતાસામાન્યાભાવવમાં ધૂમત્વની અવૃત્તિ લેવી. ધૂમનિષ્ઠપ્રતિયોગિતા મહાનસીયધૂમમાં યત્કિંચિત્કૃતિયોગિતાત્વન તો છે જ. ઘટાદિમાં જ યત્કિંચિત્ પ્રતિયોગિતાડ્વેન તાદશપ્રતિયોગિતા નથી. તો ત્યાં ધૂમત્વ પણ અવૃત્તિ જ છે. એટલે અનતિરિક્તવૃત્તિત્વરૂપ ધૂમત્વ બનતા તે અવચ્છેદક બની ગયો. जगदीशी : तथाविधेति । यत्किञ्चित्पदं व्याप्यवृत्तिसाध्यकस्थलीयलक्षणाभिप्रायेण, तथा च तथाविधो 'हेतुसमानाधिकरणो' यो यत्किञ्चिदभावस्तत्प्रतियोगितात्वावच्छिन्नाभाववदवृत्तित्वं तत्रार्थः । तथाविधाभावीयप्रतियोगितासामान्यशून्यत्वमप्रसिद्धं, सर्वस्यैव वस्तुनस्तादृशयावत्त्वावच्छिन्नाभावप्रतियोगितावत्त्वादत उक्तम् यत्किञ्चिदिति । અહીં ‘યત્કિંચિત્’ પદ વ્યાપ્યવૃત્તિસાધ્યકસ્થલીયલક્ષણના અભિપ્રાયથી છે. જો યત્કિંચિત્ પદ ન કહે તો અર્થ એ થાય કે હેતુસમાનાધિકરણ જે યાવદભાવ, તદીય પ્રતિયોગિતાસામાન્યથી શૂન્યમાં અવૃત્તિતા તે અનતિરિક્તવૃત્તિત્વત્વ. હવે પર્વતમાં યાવદભાવ રહે છે. (પર્વતમાં યાવાન્ (સઘળા) ધૂમ નથી માટે યાવદભાવ છે.) પણ તદીયા પ્રતિયોગિતા તો પર્વતમાં પોતાનામાં પણ છે જ. આમ સઘળી ય વસ્તુમાં પોતાનામાં પણ તે પ્રતિયોગિતા મળી જતા કોઈ સ્થળ તચ્છુન્ય ન મળે. સઘળીય વસ્તુમાં યાવાન્નાસ્તિ - એ અભાવની પ્રતિયોગિતા ૨હેલી જ છે. એટલે તેવા સ્થળમાં અવૃત્તિત્વ પણ અપ્રસિદ્ધ બની જાય. એમ ન થવા દેવા યત્કિંચિત્ પદ મૂક્યું. जागदीशी : समनियताभावयोरैक्यानुपगमाच्च घटादिसामान्याभावस्यैव . घटीयादिसंयोगेन प्रमेयादिसामान्याभावतया पुनर्ना प्रसिद्धिः । પૂર્વપક્ષ ઃ યત્કિંચિત્ અભાવ લેવા છતાંય હજુ અપ્રસિદ્ધિ દોષ આવશે. પર્વતમાં ઘટીયસંયોગાભાવ છે એટલે કે ઘટપ્રતિયોગિકસંયોગેન (ઘટાત્મક) અવચ્છેદકત્વનિરુક્તિ ૦ ૧૩ Page #23 -------------------------------------------------------------------------- ________________ જ પ્રમેયસામાન્યાભાવ છે. કેમકે જ્યાં ઘટપ્રતિયોગિકસંયોગેન ઘટાભાવ છે ત્યાં તે જ આ સંબંધથી પ્રમેયસામાન્યાભાવ પણ છે જ. અને સમનિયત-અભાવનું ઐક્ય હોવાથી ઘટાભાવથી પ્રમેયસામાન્યાભાવ પણ પકડાશે. હવે તદીય પ્રતિયોગિતા તો સકળમાં જે Sછે છે કેમકે સકળ પ્રમેય સ્વરૂપ તો છે જ. તેથી કોઈ પ્રતિયોગિતા શૂન્ય છે નહિ, આમ જ છે અહીં ફરી અપ્રસિદ્ધિ દોષ આવે છે. છે. ઉત્તરપક્ષ સમનિયત અભાવોનું ઐક્ય અમે માનતાં નથી. તેથી ઘટપ્રતિયોગિક છે સંબંધથી ઘટાભાવ જ લેવાય. તદીયપ્રતિયોગિતાશૂન્ય પટાદિ બને ત્યાં ઘટત્વ અવૃત્તિ પર છે. એટલે ઘટાભાવીયપ્રતિયોગિતાઅવચ્છેદક (અનતિરિક્તવૃત્તિત્વરૂપ) ઘટત બને છે તદિતર સાધ્યતાવચ્છેદક વહ્નિત્વ હોવાથી લક્ષણ સમન્વય થઈ ગયો. આમ અપ્રસિદ્ધિ છે જ દોષ નિબંધન અવ્યાપ્તિ રહેતી નથી. અહીં ઈતરપક્ષને માન્ય એવા સમનિયતાભાવના ઐક્યનું ખંડન કરીને દોષ દૂર છે 38 કર્યો. હવે તત્પક્ષને માન્ય કરીને દોષ દૂર કરે છે. १ जागदीशी : एकधर्मावच्छिन्नार्थकं चैकपदमव्याप्यवृत्तिसाध्यकस्थलीय& निरुक्ताभिप्रायेण । तथाविधा या एकधर्मावच्छिन्ना प्रतियोगिता तत्सामान्यशून्या1 वृत्तित्वमिति योजनया यत्प्रतियोगिताया अवच्छेदकीभूतधर्मावच्छिन्नाऽनधिकरणत्वं हेतुमतस्तत्प्रतियोगिताया अवच्छेदकीभूतधर्मावच्छिन्नप्रतियोगितासामान्यशून्यत्वं ई तत्रार्थ इति वस्तुगतिः । S9 યત્કિંચિત્ એકાભાવીય પ્રતિયોગિતા કહ્યું છે ત્યાં “એકપદ એકધર્માવચ્છિન્નાર્થક 32 છે. અર્થાતુ એકધમ વચ્છિા એ કાભાવપ્રતિયોગિતા લેવી. તથાવિધ દે Sી એકધર્માવચ્છિન્નાભાવીયા જે પ્રતિયોગિતા, તત્સામાન્યશૂન્યમાં જે અવૃત્તિ રહે તે આ અવચ્છેદક બને. આ પ્રમાણે યોજના કરવાથી આ અર્થ નીકળે કે જેની પ્રતિયોગિતાના જ જ અવચ્છેદકીભૂતધર્માવચ્છિન્ન પ્રતિયોગિતાનું અનધિકરણ હેત્વકિરણ બને તે જ S$ પ્રતિયોગિતાના અવચ્છેદકીભૂત ધર્મથી અવચ્છિન્ન પ્રતિયોગિતા સામાન્યશૂન્યમાં છે આ અવૃત્તિત્વ જેનું હોય તે અવચ્છેદક કહેવાય. હવે પૂર્વે જે ઘટીયસંયોગેન ઘટાભાવ એને છે જ પ્રમેયાભાવ તરીકે લઈને અપ્રસિદ્ધિ આપી, તે નહિ રહે. કેમકે ઘટાભાવીય પ્રતિયોગિતાજ વચ્છેદક ઘટવાવચ્છિન્નપ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વવત્ ઘટનું અનધિકરણ હેવધિકરણ ૪ Sી બને છે. પ્રમેયવાવચ્છિન્ન પ્રતિયોગિતાવચ્છેદક પ્રમેયત્વવત્ પ્રમેયનું અનધિકરણ : તે હેતૂધિકરણ નથી બનતું માટે ઘટવાવચ્છિન્નપ્રતિયોગિતાનો અવચ્છેદક ઘટત બને ? Decઅવચ્છેદકત્વનિરુક્તિ • ૪ Page #24 -------------------------------------------------------------------------- ________________ છે કેમકે તે પ્રતિયોગિતાસામાન્યશૂન્ય પદાદિમાં અવૃત્તિ જ છે. આમ ઘટીયસંયોગેન છે છે ઘટાભાવને સમનિયત પ્રમેયસામાન્યાભાવ સ્વરૂપ માનવા છતાંય દોષ રહેતો નથી. આ આ રીતે એકપદને એકધર્માવચ્છિન્નાર્થક કહ્યું અને તેના પરથી ઉપરનો રે 38 વિવક્ષિતાર્થ કાઢ્યો. એટલે સમનિયતાભાવનું ઐક્ય માનનારાના મતે પણ હવે ? કી આપત્તિ રહી નહિ ઘટપ્રતિયોગિકસંયોગેન ઘટાભાવ જ્યાં જ્યાં છે, ત્યાં ત્યાં સર્વત્ર છે સંયોગેન પ્રેમયાભાવ પણ છે. આ પ્રતિયોગિતા બે ધર્મથી અવચ્છિન્ન બની તેથી આવો રે દૂર અભાવ નહિ લેવાનો. जागदीशी : एकपदं शृङ्गग्राहिकतया तत्तदभावप्रवेशार्थमिति तु रिक्तं वचः, 2 हेतुसामानाधिकरण्यप्रवेशवैयर्थ्यात्, यत्किञ्चित्पदेनैव तल्लाभादिति ध्येयम् । કેટલાક કહે છે કે “એક પદ એ શૃંગગ્રાહક છે. અર્થાત્ “એક એક અભાવ છે આ પકડવાનો” એમ તે “એક' પદ સૂચવે છે. એટલે કે “એક પ્રવેશથી તત્તદભાવનું જ છે ગ્રહણ થાય. એટલે પ્રમેયસામાન્યાભાવનું ગ્રહણ થઈ શકતું નથી. (બારણું નાનું રણ ન હોવાથી એક સાથે બધી ભેંસ પ્રવેશી ન શકે તેથી શિંગડુ પકડીને એક એકને પ્રવે છે જ કરાવવો, એનું નામ શુંગગ્રાહિકા.) આ બરાબર નથી. કેમકે જો એક પદથી કોઈ એક અભાવ જ લેવાનો હોય તો ‘યત્કિંચિત્' પદ વ્યર્થ જ જાય ને? યત્કિંચિત્ પદથી તત્ત્વદભાવનું જ અવશ્ય ગ્રહણ થતું હોવાથી તે માટે “એક છે જ પદનો નિવેશ નિરર્થક જ બને. હા, પછી તે યત્કિંચિત્ પદ, હેતુ સામાનાધિકરણ્યનું જે જ્ઞાપક બને. અને તેમ થતાં હેતુસમાનાધિકરણ જે અભાવ, ત્યાં હેતુસમાનાધિકરણ પદ ? જ વ્યર્થ જાય. (યત્કિંચિત્ને વ્યર્થ ન કહ્યું કેમકે હેતુસમાનાધિકરણ પદ ગુરૂભૂત હોવાથી આ તેને જ વ્યર્થ કરવાનો આયાસ છે.) ' जागदीशी : यद्यपि प्रमेयवान् वाच्यत्वादित्यादौ समवायेन साध्यतायां व्यभिचारिणि अतिव्याप्तिः, प्रमेयत्वावच्छिन्नाभावप्रतियोगितासामान्यशून्यत्वाऽप्रसिद्धेः, तादृशाभावान्तरस्य निरुक्तप्रतियोगिताऽनवच्छेदकतायाः प्रमेयत्वे દ્વિ. પૂર્વપક્ષ : સમવાયેન પ્રમેયવાન, વાચ્યત્વા સ્થળે અતિવ્યાપ્તિ આવશે. આ 32 વાગ્યત્વ જાતિમાં છે ત્યાં સમવાયેન કોઈ પ્રમેય નથી. એટલે આ સ્થળ વ્યભિચારી છે. આ ૪૪ અવચ્છેદકત્વનિરુક્તિ • ૧૫ . Page #25 -------------------------------------------------------------------------- ________________ છે હવે સાધ્યાભાવ લક્ષણઘટક લેતાં સમવાયેન પ્રમેયાભાવ લેવો જોઈએ. તદીય પ્રતિયોગિતા પ્રયત્નાવચ્છિન્ના બની શકતી જ નથી. અર્થાતુ અપ્રસિદ્ધ છે એટલે કે જ ઘટાભાવાદિ લેવા જોઈએ. પ્રતિયોગિતા સામાન્યશૂન્ય પટાદિમાં અવૃત્તિ ઘટત્વ હોવાથી ૪ Sછે તે પ્રતિયોગિતાવચ્છેદક બની જાય. આથી અતિવ્યાપ્તિ ઉભી રહે. અર્થાત્ ઘટાભાવીય ? $ પ્રતિયોગિતાનું પ્રમેયત્વમાં અનવચ્છેદકત્વ રહી જતાં અતિવ્યાપ્તિ આવે. છે. અહીં ખ્યાલ રાખવો કે જયાં જયાં પ્રમેયાભાવીય પ્રતિયોગિતા હોય ત્યાં ત્યાં જ પ્રમેયત્વ હોય જ. પ્રમેયાભાવીય પ્રતિયોગિતા સર્વત્ર હોય એટલે પ્રતિયોગિતા Sી સામાન્ય શૂન્ય કોઈ મળે જ નહિ કે જયાં પ્રમેયત્વની અવૃત્તિ મેળવીને તેને અવચ્છેદક આ બનાવી શકાય. આમ અપ્રસિદ્ધિ દોષ ઉભો રહ્યો. एक जागदीशी : तथापि तादृशयत्किञ्चिदेकाभावप्रतियोगितात्वं यद्धर्मव्यापकता वच्छेदकं तत्त्वं विवक्षितम् । अस्ति च प्रमेयत्वव्यापकत्वं प्रमेयसामान्याभावप्रति१ योगितायामित्यदोषः । तत् = अवच्छेदकत्वम् । છે. પ્રથમ પૂર્વ પક્ષઃ વારુ, અમે પારિભાષિક વિચ્છેદકત્વ કહીશું. હેતુસમાનાધિકરણ કરે ૨૪ એકાભાવપ્રતિયોગિતાત્વ જે ધર્મનું વ્યાપકતાવચ્છેદક હોય તે ધર્મ તે પ્રતિયોગિતાનો જ આ અવચ્છેદક કહેવાય. હવે પ્રતિયોગિતા એ પ્રમેયત્વની વ્યાપક છે જ્યાં જ્યાં પ્રમેયત્વ ? રસ છે, ત્યાં ત્યાં સર્વત્ર તાદશપ્રતિયોગિતા છે.) માટે વ્યાપકતાવચ્છેદક પ્રતિયોગિતાત છે. છે તે યુદ્ધર્મવ્યાપકતાવચ્છેદક છે એટલે કે પ્રમેયત્વ ધર્મ(નિરૂપિત) વ્યાપકતાવચ્છેદક છે. છે માટે પ્રમેયત્વ એ પ્રતિયોગિતાનો અવચ્છેદક કહેવાય. આમ પ્રતિયોગિતાનો છે આ અવચ્છેદક પ્રમેયત્વ બને છે, તેજ સાધ્યતાવચ્છેદક બનવાથી અતિવ્યાપ્તિ રહેતી નથી. આજે दीधिति : अत एवाऽतिरिक्तसामान्याभावस्याभावे धूमत्वादेरप्यनवच्छेदकत्वापातादने तत्साधनमपि साधु सङ्गच्छत इति वाच्यम् ।। ___जागदीशी : अत एवेति । यत्किञ्चिदेकाभावव्यक्तेः प्रवेशादेवेत्यर्थः । यदि सामान्याभावो नास्ति तदा वह्निमन्निष्ठतत्तद्धमाभावप्रतियोगितासामान्यशून्ये धूमान्तरे । एक वर्तमानतया धूमत्वस्य निरुक्तावच्छेदकत्वं न स्यादिति व्याप्तिलक्षणाऽतिव्याप्तिइस निरासार्थमेव सामान्याभावः साधयिष्यते इति । 3 હવે આજ પ્રથમ પૂર્વપક્ષ (અનતિરિક્તવૃત્તિત્વ રૂપ અવચ્છેદકત્વને માનનાર) કહે છે પર અવચ્છેદકનિક્તિ જે Page #26 -------------------------------------------------------------------------- ________________ અત વ ‘યત્કિંશ્ચિત્ એકાભાવ' નો અમે પ્રવેશ કર્યો છે એટલે પૂર્વે તો ધૂમાભાવ સામાન્યતઃ લીધેલો અને તદીયપ્રતિયોગિતાશૂન્ય ઘટમાં ધૂમત્વની અવૃત્તિ લઈ તેને અવચ્છેદક બનાવી દઈને ધૂમવાનુ, વર્તે: સ્થલીય અતિવ્યાપ્તિ દૂર કરી હતી. પણ જો કોઈ કહે કે સામાન્યાભાવ (ધૂમસામાન્યાભાવ) માનવામાં કોઈ પ્રમાણ નથી. તો હવે અમે ધૂમસામાન્યાભાવ તો લઈ શકીએ નહિ. પણ તમાભાવ જ લેવાય. તદીયપ્રતિયોગિતાશૂન્ય અન્ય ધૂમ બને. તેમાં ધૂમત્વ વૃત્તિ જ હોવાથી તે અવચ્છેદક ન બને. ત‰મત્વ અવૃત્તિ જ હોવાથી તે અવચ્છેદક બને અર્થાત્ પ્રતિયોગિતાનવચ્છેદક સાધ્યતાવચ્છેદક ધૂમત્વ બનતા વળી અતિવ્યાપ્તિ આવે. આ અતિવ્યાપ્તિ દૂર કરવા માટે જ અમે આગળ જઈને સામાન્યાભાવની સિદ્ધિ કરવાના છીએ. અને તેનાથી ધૂમત્વને જ પ્રતિયોગિતાવચ્છેદક સાધ્યતાવચ્છેદક બનાવી અતિવ્યાપ્તિ દૂર કરવાના છીએ. जागदीशी : तथा च धूमसामान्याभावस्यैव हेतुसमानाधिकरणस्य प्रतियोगिता. सामान्यशून्ये घटादौ अवृत्त्या धूमत्वस्यावच्छेदकत्वमिति भावः । અમારો કહેવાનો આશય એ છે કે જો અહીં ‘યત્કિંચિત્ એકાભાવ' પદ ન હોય તો તો અમે અહીં જ તમાભાવ તમાભાવ તમાભાવ સઘળાંય યાવવિશેષાભાવ લઈ લેત ! તેના ફૂટની પ્રતિયોગિતા સામાન્યશૂન્ય કોઈ ધૂમ તો ન જ બને. (કેમકે ત ્ તધ્મમાં તતધ્માભાવીયપ્રતિયોગિતા તો મળી જ જાય છે.) પટાદિ બને. ત્યાં ધૂમત્વ અવૃત્તિ હોવાથી જ અવચ્છેદક બની જાય એટલે તે પ્રતિયોગિતાવચ્છેદક સાધ્યતાવચ્છેદક બનતાં અહીં જ અતિવ્યાપ્તિ દૂર થઈ જાત. (સામાન્યાભાવ એટલે યાવત્વિશેષાભાવકૂટ) અને તેથી આગળ ઉપર સામાન્યાભાવની સિદ્ધિ કરવામાં વૈયર્થ્ય આવતા અસંગત અગ્રિમ ગ્રન્થ થઈ જાય. = હવે યત્કિંચિત્ એકાભાવ પદ લેવાથી તમાભાવ જ એકાભાવ લેવાનું અનિવાર્ય બનતાં અતિવ્યાપ્તિ આવે, જેને આગળ ઉપર સામાન્યાભાવની સિદ્ધિથી દૂર કરવાનું સમર્થન યથાર્થ ઉપપન્ન થઈ જાય. આ રીતે પ્રથમ પૂર્વપક્ષીએ તથાવિધયત્કિંચિત્ એકાભાવપ્રતિયોગિતાસામાન્યશૂન્યાવૃત્તિત્વ રૂપ અનતિરિક્તવૃત્તિત્વ લઈને ‘અનતિરિક્તવૃત્તિત્વ' ને અવચ્છેદક સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો. પરંતુ તેમ છતાં પણ જયાં અવચ્છેદકત્વનિરુક્તિ ૦ ૧૭ Page #27 -------------------------------------------------------------------------- ________________ તાતાર્ણદહનવૃત્તિઢિવાદ્યવચ્છિન્નાભાવ હશે ત્યાં અભાવીય પ્રતિયોગિતાને છે અનતિરિક્તવૃત્તિ વહ્નિત્વ પણ અવચ્છેદક બની જતાં અતિવ્યાપ્તિ આવશે તે વાત હવે આ જ રજૂ કરે છે. से दीधिति : वह्निघटवृत्तिद्वित्वतार्णातार्णदहनवृत्तिद्वित्वाद्यवच्छिन्नप्रति योगिताकाभावप्रतियोगितानतिरिक्तवृत्तिवह्नित्वादावतिप्रसङ्गात् । ____जागदीशी : ननु तादृशप्रतियोगित्वान्यूनाऽनतिरिक्तवृत्तित्वं वाच्यम्, वह्नित्वं तु १ घटवृत्तितादृशप्रतियोगित्वन्यूनवृत्त्यत आह तार्णातार्णेति । अतिप्रसङ्गादिति । तथाच PM व्याप्ति-लक्षणाऽसम्भव इति भावः । રસ કિ.પૂર્વપક્ષ : નહિ, તે રીતે લેતાં પણ હજુ વદ્વિમાન, ધૂમાત સ્થળે જ અવ્યાપ્તિ છે આવશે. ત્યાં વદ્વિઘટોભયાભાવ લઈશું. તદીય પ્રતિયોગિતા વિદ્ધિ અને ઘટ બેયમાં છે Sછે તસ્કૃન્ય તો વદ્વિઘટથી ઈતર બધા બને. તેમાં ઘટત્વ જેમ અવૃત્તિ છે તેમ વહ્નિત્વ પણ અવૃત્તિ જ છે. એટલે પ્રતિયોગિતાવચ્છેદક વહ્નિત્વ બને. તે જ સાધ્યતાવચ્છેદક બનતાં તે અવ્યાપ્તિ આવશે. પ્રથમ પૂર્વપક્ષ નહિ, અમે કહીશું કે જે પ્રતિયોગિતાથી અન્યૂન અનતિરિક્તવૃત્તિ છે જે હોય તેજ ધર્મ અવચ્છેદક બને. વહ્નિત્વ ભલે પ્રતિયોગિતાથી અનતિરિક્તમાં વૃત્તિ છે. આજે અર્થાત્ અતિરિક્તમાં અવૃત્તિ છે. પણ પ્રતિયોગિતાથી ન્યૂનમાં ય વૃત્તિ બની જાય છે. આ છે જુઓ પ્રતિયોગિતા છે ઘટમાં, ત્યાં વહ્નિત્વ નથી. આમ પ્રતિયોગિતા-અન્યૂનવૃત્તિ ન જ બનવાથી તે પ્રતિયોગિતાવચ્છેદક ધર્મ નહિ બને. તેવો ધર્મ તો વહ્નિઘટોભયત્વ જ બને આર એટલે પ્રતિયોગિતાવચ્છેદકથી ભિન્ન સાધ્યતાવચ્છેદક બનતાં અવ્યાપ્તિપ્રસંગ નથી. આ દ્વિ-પૂર્વપક્ષ - વારૂ, વદ્વિમાન, ધૂમા માં જ તેં પણ અવ્યાપ્તિ છે. કે અહીં તાસ્કૃતાર્ણવન્યભાવ લઈશું. Sજ (તૃણજન્યવહ્નિ તાણે, મણ્યાદિજન્યવહ્નિ અતા) આની પ્રતિયોગિતા તાણતાર્ણ ૨૪ બે ય પ્રકારના વહ્મિમાં છે. આ પ્રતિયોગિતાથી શૂન્ય વન્નીતર બધા બને, તેમાં : વહ્નિત્વની અવૃત્તિ છે અને પ્રતિયોગિતા બેય વઢિમાં છે તો ત્યાં બેય ઠેકાણે વહ્નિત્વની છે Sી વૃત્તિ પણ છે આમ અચૂનાનતિરિક્ત વૃત્તિ રૂ૫ વહ્નિત્વ ધર્મ બનતાં તે આ આ પ્રતિયોગિતાવચ્છેદક સાધતાવચ્છેદક બન્યો. એટલે અવ્યાપ્તિ આવી. { આ રીતે વ્યાપ્તિના લક્ષણનો જ અતિપ્રસંગ એટલે કે અસંભવ દોષ આવી જશે. આ we en અવચ્છેદકત્વનિરુક્તિ • ૮ ) Page #28 -------------------------------------------------------------------------- ________________ दीधिति : एतेनाऽन्यूनवृत्तित्वविशेषितमपि परास्तम् । अत एव १२ नानाप्रतियोगिवृत्त्येकप्रतियोगिताङ्गीकारेऽपि न निस्तारः, ____जागदीशी : [एतेनेति क्वाचित्कं तत्र] एतेन = तार्णातार्णोभयाभावमादाय दत्तदोषेण । सामान्याभावप्रतियोगित्वमेकमेव समस्तप्रतियोगिवृत्तीति तदनतिरिक्त२५ वृत्त्येव धूमत्वमतो नोक्ताऽतिव्याप्तिरिति प्रगल्भोक्तं दूषयति अत एवेति । उक्तरीत्या : वह्नित्वादेरवच्छेदकत्वप्रसङ्गादेवेत्यर्थः । ઉપર તાર્ણતાèભયાભાવમાં આપેલા દોષથી અન્યૂનવૃત્તિત્વરૂપ કે અનતિરિક્ત - વૃત્તિત્વરૂપ કે અન્યૂનાનતિરિક્તવૃત્તિત્વરૂપ અવચ્છેદતા માનતાં બધાય પક્ષનો નિરાસ થઈ ગયો. “પ્રગભ' મત માને છે કે સામાન્યાભાવીયા પ્રતિયોગિતા એ એક જ છે. એ દર ધૂમસામાન્યાભાવીયાપ્રતિયોગિતાશૂન્ય ઘટપટાદિમાં ધૂમત્વ અવૃત્તિ છે જ, એટલે ધૂમવાનું, વર્ત: માં ધૂમત્વ એ પ્રતિયોગિતાવચ્છેદક સાધ્યતાવચ્છેદક બની જતાં જ 4 અતિવ્યાપ્તિ રહેતી નથી. Rી આ મતનું પણ તાસ્કૃતાર્ષોભયાભાવ સ્થળે દોષ આપ્યા પછી ખંડન થઈ જાય છે 58 છે. ભલે તાર્યવાહિ-અતાર્ણવદ્ધિ વગેરેમાં રહેલી પ્રતિયોગિતા એક જ હોય તોય અહીં ! પર અવ્યાપ્તિ શી રીતે દૂર કરવાના છે? પ્રતિયોગિતા જુદી જુદી હોવા છતાંય જો વહ્નિત્વ પ્રતિયોગિતાનું અન્યૂનાનતિરિક્ત વૃત્તિત્વ રૂપ અવચ્છેદક બની ગયું તો પ્રતિયોગિતા ઐક્ય તો સુતરાં બને જ. (તદુભાયાભાવીયા એકજ પ્રતિયોગિતા બે ય વહ્નિમાં મળશે ? છે એટલું જ વિશેષ) १ दीधिति : लघुरूपसमनियतगुरुरूपेण साध्यतायां सद्धेतावव्याप्तिः, 12 तादृशतदवच्छिन्नत्वाऽप्रसिद्धेरिति चेन्न । जागदीशी : ननु प्रतियोगिताऽनवच्छेदकमित्यत्राऽवच्छेदकत्वं स्वरूपसम्बन्ध एव से वाच्यम्, स्वावच्छेद्यप्रतियोगिताकत्वेन साध्यतावच्छेदकं पुनर्विशेषणीयमतो से गुरुधर्मेण साध्यतायां नातिव्याप्तिरत आह लघुरूपेति। છે પ્ર. પૂર્વપક્ષ : વારૂ, તો અવચ્છેદકત્વ સ્વરૂપસંબંધરૂપ જ માનશું. તેમ થતાં જ ના અવચ્છેદકત્વનિરુક્તિ - ૧૯ ટ , Page #29 -------------------------------------------------------------------------- ________________ જે પ્રમેયધૂમવાનું, વહે સ્થળે પ્રમેયધૂમાભાવીય પ્રતિયોગિતા અવચ્છેદક લઘુભૂત ધૂમત્વ જ છે પર બને. પ્રમેયધૂમત્વ એ પ્રતિયોગિતાનવચ્છેદક સાધ્યતા વચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ આવે છે છે તેને દૂર કરવા અમે કહીશું કે સ્વાવણ્ડઘપ્રતિયોગિતાકત્વવિશિષ્ટ જે બને તે 38 જે સાધ્યતાવચ્છેદક બને. અહીં પ્રમેયધૂમ–ાવચ્છઘ(અવચ્છિન્ન) પ્રતિયોગિતાક છે આ પ્રમેયધૂમત્વ બની શકતો જ નથી. કેમકે પ્રમેયધૂમ–ાવચ્છેદ્ય (અવચ્છિશ) : કાર પ્રતિયોગિતાકની અપ્રસિદ્ધિ (ગુરૂભૂત ધર્મ અવચ્છેદક ન બને) છે. આમ પ્રતિયોગિતાવચ્છેદક ધૂમત્વ બનવા છતાં સાધ્યતાવચ્છેદકની અપ્રસિદ્ધિથી લક્ષણ જ જતું ? જે નથી એટલે અતિવ્યાપ્તિ પ્રસંગ નથી. આ દ્વિ. પૂર્વપક્ષ: ના, લઘુરૂપ(વહ્નિત્વ)નો સમનિયત ગુરુભૂત પ્રમેયવહ્નિત્વ) ધર્મેણ છે છે. જયાં સાધ્યતા હોય તેવા સદ્ધતુક સ્થળે અવ્યાપ્તિ આવશે. - પ્રમેયવદ્વિમાન, ધૂમતું - આ પ્રમેયવહુ ભાવીય પ્રતિયોગિતાવચ્છેદક વતિત્વ છે. પ્રમેયવર્તિત્વ એ હવે . આ સાધ્યતાવછેદક ત્યારે બને જો તે સ્વાવચ્છિન્નપ્રતિયોગિતાકત્વવિશિષ્ટ હોય. હવે પ્રમેય છે વહ્નિતાવચ્છેદ્ય પ્રતિયોગિતા જ અપ્રસિદ્ધ હોવાથી તે તાદેશપ્રતિયોગિતાક ન બનતાં જ જે સાધ્યતાવચ્છેદક જ ન બને. એટલે લક્ષણ ન જવાથી અવ્યાપ્તિ ઉભી રહે છે. આ આ જગદીશે ‘લઘુરૂપસમનિયતગુરૂરૂપેણ” નો દિધિતિકારે મૂકેલી પંક્તિનો અર્થ છે છે ઉપરોક્ત રીતે કરીને સઢેતુક સ્થળે અવ્યાપ્તિ આપી. . जागदीशी : ननु घटवान् महाकालत्वादित्यादावव्याप्तिभियेव गुरुरूपेण ॐ साध्यतायामतिव्याप्तिभियापि प्रतियोगिताधर्मिकोभयाभावघटितं लक्षणं वाच्यमतस्तदपि दूषयति लघुरूपेत्यादिनेत्यपि कश्चित् । वह्नित्वादिलघुरूपसमनियतं १ १ यत्प्रमेयवह्नित्वादिकं ताद्रूप्येण साध्यतायां धूमादावव्याप्तिरित्यर्थः । (तादृशेति स्वावच्छेद्यप्रतियोगिताक-साध्यतावच्छेदकावच्छिन्नत्वाप्रसिद्धेरित्यर्थः ।) તે બીજા કેટલાક એજ પંક્તિનો અર્થ આ રીતે કરે છે. ઘટવાન, મહાકાલતા સ્થળે છેઅવ્યાપ્તિના વારણ માટે અને ગુરૂરૂપેણ જયાં સાધ્યતા હોય તેવા વ્યભિચારી સ્થળોમાં અતિવ્યાપ્તિના વારણ માટે જ સિદ્ધાન્તલક્ષણીમાં અંતે પ્રતિયોગિતાધર્મિક છે $ યદ્ધર્માવચ્છિન્નત્વ-યત્સમ્બન્ધાવચ્છિન્નત્વ ઉભયાભાવ લીધો હતો. હવે તેમ થતાં તે છે આ અવ્યાખ્યાતિવ્યાપ્તિ ભલે દૂર થઈ પણ લઘુરૂપસમનિયતગુરૂરૂપેણ જયાં સાધ્યતા છે છે તેવા સદ્ધ તક સ્થળે હજુ પણ અવ્યાપ્તિ ઉભી જ રહે છે. કેમકે ત્યાં જ તારા અવચ્છેદકત્વનિરુક્તિ • ૨૦ ટકા Page #30 -------------------------------------------------------------------------- ________________ ઘટાભાવીયપ્રતિયોગિતામાં યદ્ધર્મવત્ત્વ પ્રમેયવહ્નિત્વાવચ્છિન્નત્વ અપ્રસિદ્ધ છે. આમ આ મતમાં સાધ્યતાવચ્છેદક સ્વાવચ્છેદ્યપ્રતિયોગિતાશ્ર્વવિશિષ્ટ જોઈએ તેવું તો ન રહ્યું. (કેમકે પ્રતિયોગિતાધર્મિકોભયાભાવ લઈને જ અતિવ્યાપ્તિ-અવ્યાપ્તિ દૂર કરી છે.) = હવે આ રીતે દ્વિ. પૂર્વપક્ષે અન્યનાતિરિક્તવૃત્તિત્વ રૂપ (સ્વરૂપસંબંધરૂપ) અવચ્છેદકત્વ માનવા છતાં અવ્યાપ્તિનું દાન અંતે કરી દીધું. दीधिति : प्रतियोगितावच्छेदकानतिरिक्तवृत्तित्वस्य विवक्षितत्वात् जागदीशी : प्रतियोगितावच्छेदकेति । हेतुसमानाधिकरणाभावप्रतियोगिताया यदवच्छेदकं तदभाववदवृत्तित्वस्य मूलस्थप्रतियोगितावच्छेदकान्तेन विवक्षितत्वाવિજ્યર્થઃ । આ બધાયનું ખંડન કરતાં હવે દીષિતિકાર કહે છે કે પ્રતિયોગિતાવચ્છેદકથી અનતિરિક્તવૃત્તિ જે હોય તે પ્રતિયોગિતાનો અવચ્છેદક કહેવાય અર્થાત્ પ્રતિયોગિતાવચ્છેદકથી અતિરિક્તમાં જેની અવૃત્તિ હોય તે પ્રતિયોગિતાનો અવચ્છેદક કહેવાય અર્થાત્ પ્રતિયોગિતાવચ્છેદકથી શૂન્યમાં જેની અવૃત્તિ હોય તે પ્રતિયોગિતાનો અવચ્છેદક કહેવાય. हेतुसमानाधिकरणाभावप्रतियोगितायाः यदवच्छेदकं तदभाववदवृत्तित्वत्वस्य મૂત્તસ્થપ્રતિયોગિતાવÐાન્તન વિવક્ષિતત્વાન્ । પ્રતિયોગિતાનો જે અવચ્છેદક હોય તેના અભાવવમાં જેની અવૃત્તિ હોય તેજ પ્રતિયોગિતાનો અવચ્છેદક બને. દ્ધિમાન્, ધૂમાન્ । ઘટાભાવીયપ્રતિયોગિતાવચ્છેદકઘટત્વાભાવવત્ પાદિમાં ઘટત્વની આવૃત્તિ છે માટે ઘટત્વ એજ પ્રતિયોગિતાવચ્છેદક કહેવાય. ધૂમવાનુ, વર્ત માં ધૂમાભાવીયપ્રતિયોગિતાવચ્છેદકધૂમત્વાભાવવદ્ ઘટાદિમાં ધૂમત્વની અવૃત્તિ છે માટે તે પ્રતિયોગિતાવચ્છેદક કહેવાય. પ્રમેયધૂમવાન્, વર્લ્ડઃ - પ્રમેયધૂમાભાવીયપ્રતિયોગિતાવચ્છેદક ધૂમત્વ તદભાવવત્ પટાદિમાં પ્રમેયધૂમત્વની અવૃત્તિ છે માટે તે પ્રતિયોગિતાવચ્છેદક બની જાય. તેજ સાધ્યતાવચ્છેદક. जगदीशी : अत्र च येन सम्बन्धेन प्रतियोगितावच्छेदकत्वं तेनैव तदभावो અવચ્છેદકત્વનિરુક્તિ ૦ ૨૧ Page #31 -------------------------------------------------------------------------- ________________ ग्राह्यः। तेन धूमादिमन्निष्ठाभावप्रतियोगितावच्छेदकस्य घटत्वादेः कालिकादिसे सम्बन्धेनाभाववति आत्मादौ वह्नित्वादेः समवायेनाऽवृत्तावपि नोक्तावच्छेदकत्वम्, न से १५ वा धूमत्वादेः संयोगादिसम्बन्धेन स्वाभाववति समवेतत्वेऽपि अवच्छेदकत्वहानिः । અહીં જે સંબંધથી પ્રતિયોગિતાવચ્છેદક હોય તે સંબંધથી જ પ્રતિયોગિતા-૨૪ S? વચ્છેદકાભાવ લેવો અને તદભાવવતુમાં અવૃત્તિ ધર્મ પકડવો. જો તેમ ન કહીએ તો 3 વતિમાન, ધૂમત સ્થળે અવ્યાપ્તિ આવે. ઘટાભાવીયપ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વ એ છે કેક કાલિક સંબંધથી ઘટવાભાવવત્ આત્મામાં અવૃત્તિ વક્તિત્વ ધર્મ છે (કાલિક સંબંધથી છે જ ઘટત્વ બીજે બધે રહે પણ આત્મામાં તેનો અભાવ મળે. નિત્યેષુ કાલિકાયોગાતુ) તેજ છે 38 પ્રતિયોગિતાવચ્છેદક બને અને સાધ્યતાવચ્છેદક પણ તે જ બને એટલે અવ્યાપ્તિ આવે. ૪ છે હવે પ્રતિયોગિતાવચ્છેદક સંબંધ સમવાય છે. એટલે સમવાયસંબંધથી ઘટવાભાવવતુ આ આ વહિં પણ બને તેમાં વહ્નિત્વની તો વૃત્તિ છે. અવૃત્તિ ઘટત્વની છે માટે ૨૪ વદ્વિ–પ્રતિયોગિતાવચ્છેદક ન બને. ઘટત્વ જ બને. સાધ્યતાવચ્છેદક વહ્નિત્વ છે Sી પ્રતિયોગિતાનવચ્છેદક બને એટલે અવ્યાપ્તિ ન રહી. ધૂમવાન, વત: સ્થળે વદ્વિ-અધિકરણ અયોગોલકમાં ધૂમાભાવ છે, એની - પ્રતિયોગિતાનો અવચ્છેદક ધૂમત્વ છે, આ ધૂમત્વ ધૂમમાં સમવાયથી રહે, પણ કે સંયોગથી ન રહે. એટલે સંયોગથી ધૂમત્વાભાવવાન્ ધૂમ બન્યો. તેમાં સમવાયેન જ કર ધૂમત્વની વૃત્તિ જ છે. અવૃત્તિ ન હોવાથી ધૂમત્વ પ્રતિયોગિતાવચ્છેદક ન બને. આમ ? Bસ પ્રતિયોગિતાનવચ્છેદક સાધ્યતાવચ્છેદક ધૂમત્વ બનતાં અતિવ્યાપ્તિ. પણ જે સંબંધથી ? પ્રતિયોગિતાવચ્છેદક લેવાનો, તે જ સંબંધથી તેનો અભાવ લેવાનો હોય તો અહીં ર સમવાયથી જ પ્રતિયોગિતાના વિચ્છેદક ધૂમત્વ લીધો છે. એટલે હવે રે જ પ્રતિયોગિતાવચ્છેદક ધૂમતનો સમવાયેન અભાવ ધૂમ તો ન જ મળે. ઘટાદિમાં મળે. દર Sી તેમાં ધૂમત્વની અવૃત્તિ હોવાથી તે પ્રતિયોગિતાવચ્છેદક બન્યો. તેજ સાધ્યતાવચ્છેદક બનવાથી હવે અતિવ્યાપ્તિ ન રહી. जागदीशी : यत्तु साध्यतावच्छेदकताघटकसम्बन्धेन तदभावो ग्राह्य इति । तत्तुच्छम् । धूमत्वप्रकारकप्रमाविशेष्यवान् वढेरित्यादावतिव्याप्तेः । लघुतया हेतुमन्निष्ठतादृशप्रमाविशेष्याभावप्रतियोगितावच्छेदकीभूतस्य धूमत्वादेः स्वरूप-ई सम्बन्धेनाभाववति धूम एव तादृशप्रमाविशेष्यत्वस्य वृत्तेः pata n અવચ્છેદકત્વનિરુક્તિ • ૨ ટaceutical Page #32 -------------------------------------------------------------------------- ________________ * કેટલાક કહે છે કે પ્રતિયોગિતાવચ્છેદક સંબંધથી તદભાવવદમાં વૃત્તિત્વ ન લેવું જ ને પણ સાધ્યતાવચ્છેદક સંબંધથી લેવું” પણ એ બરોબર નથી. - ધૂમ–પ્રકાર કામાવિશેષ્યત્વવાનું, વ: સ્થળે અતિવ્યાપ્તિ આવે. અહીં જ સાધ્યતાવચ્છેદક સંબંધ સ્વરૂપ છે. વ્યભિચારી સ્થળ છે. એટલે સાધ્યાભાવ લેવો ન જોઈએ. (ધૂમ–પ્રકારકપ્રમાવિશેષ્યવાભાવીયપ્રતિયોગિતાવચ્છેદક લઘુભૂત ધર્મ ધૂમત્વ છે. બને. પ્રતિયોગિતાવચ્છેદક સંબંધ સમવાયેન ધૂમત્વાભાવવત્ પટાદિમાં ધૂમ તો Gર સમવાયેન ધૂમવાભાવવત્ બને જ નહિ) ધૂમ–પ્રકારકપ્રમાવિશેષ્યત્વ અવૃત્તિ છે માટે Sછે તે પણ પ્રતિયોગિતાવચ્છેદક બને. એજ સાધ્યતાવચ્છેદક છે એટલે અતિ-પ્રસંગ નથી.) * હવે સ્વરૂપસંબંધથી ધૂમવાભાવવત્ ધૂમ જ બને (કા. ધૂમત્વ ધૂમમાં સમવાયસંબંધથી છે રહે છે.) તેમાં ધૂમ–પ્રકારક પ્રમાવિશેષ્યત્વ હોવાથી તે પ્રતિયોગિતાવચ્છેદક ન બને છે છે અર્થાત્ પ્રતિયોગિતાનવચ્છેદક સાધ્યતાવચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ આવે. આથી S? સાધ્યતાવચ્છેદક સંબંધથી તદભાવ લઈને તદ્ધમાં અવૃત્તિત્વ રૂપ અનતિરિક્તવૃત્તિત્વ : જ ન કહેવાય. છે અત્યાર સુધીમાં આપણે જોઈ ગયા કે પ્રતિયોગિતાવચ્છેદકસંબંધથી જે તદભાવ, રક $જ તદ્ધમાં અવૃત્તિત્વ એ જ અવચ્છેદકત્વ. जागदीशी : तद्वदवृत्तित्वं च स्वरूपसम्बन्धेन तद्वति साध्यतावच्छेदकताघटकसम्बन्धेनाऽवर्तमानत्वम्, नाऽतो धूमत्वाभावस्यैव कालिकसम्बन्धेनाश्रये धूमे ११ 1. समवायेन, स्वरूपसम्बन्धेन च तदाश्रये स्पन्दादौ कालिकविशेषणतया धूमत्वस्य । BR वर्तमानत्वादवच्छेदकत्वहानिः । હવે કહે છે કે પ્રતિયોગિતાવચ્છેદકતાવચ્છેદકસંબંધથી જે તદભાવ, તેનું કાર સ્વરૂપસંબંધથી જે અધિકરણ (તદભાવવત), એમાં સાધ્યતાવચ્છેદકતાવચ્છેદક સંબંધથી છે જે અવૃત્તિત્વ લેવું. અહીં ઘટાભાવીયપ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વ. એનો પ્રતિયોગિતાવચ્છેદકતા- 3 આ વચ્છેદક સમવાય સંબંધથી અભાવ લેવાનો. તેનું સ્વરૂપ સંબંધથી અધિકરણ પટાદિ ક બને. તેમાં સાધ્યતાવચ્છેદકતાવચ્છેદક સમવાયસંબંધથી બીજાની (પટવાદિની)વૃત્તિતા છે. પ્રસિદ્ધ છે એટલે ઘટત્વની તે સંબંધથી અવૃત્તિતા મળી જતાં ઘટવ એ છે { પ્રતિયોગિતાવચ્છેદક બને. પર હવે ઘૂમવાનું, વહેર માં ધૂમાભાવીયપ્રતિયોગિતાવચ્છેદક સમવાયેન ધૂમત્વના છે 9 x અવચ્છેદકત્વનિરુક્તિ • ૨૦ હજાર કરો ] Page #33 -------------------------------------------------------------------------- ________________ - અભાવનું કાલિક્સબંધથી અધિકરણ ધૂમ જ બની જાય તેમાં ધૂમત્વની અવૃત્તિ ન મળતાં : છે તે પ્રતિયોગિતાનવચ્છેદક બની જાય એટલે અતિવ્યાપ્તિ આવે. જ હવે તેમ નહિ બને, કેમકે ધૂમવાભાવનું સ્વરૂપસંબંધથી જ અધિકરણ લેવાનું છે ? છે તે સંબંધથી ધૂમ અધિકરણ બને જ નહિ, પટાદિ બને. તેમાં ધૂમત્વની અવૃત્તિ મળી છે Bર જતાં તે પ્રતિયોગિતાવચ્છેદક (સાધ્યતાવચ્છેદક) બની જાય એટલે અતિવ્યાપ્તિ રહેતી જ નથી. S? વળી ધૂમત્વાભાવનું સ્વરૂપસંબંધથી અધિકરણ સ્પન્દાદિમાં કાલિકસંબંધથી જ ધૂમત્વની વૃત્તિતા પણ હવે ન લેવાય કેમકે સાધ્યતા વચ્છેદકતા વચ્છેદક સંબંધથી તો છે. ધૂમત્વની અવૃત્તિતા જ છે. એટલે હવે અતિવ્યાપ્તિ રહેતી નથી. (ઘટાદિ ન લેતાં એ સ્પન્દાદિ લેવાનું કારણ એ છે કે કાલિકસંબંધથી કોઈ નિત્ય તો અધિકરણ ન બને પણ છે Bર અનિત્ય ઘટાદિ તો બની શકે છે. છતાંય અનિત્યમાં પણ ઘટાદિની અનિત્યતાની જ 33 પ્રતીતિ કરતાં ક્રિયાની અનિત્યતા પ્રતીતિ બહુ જ સ્પષ્ટ થાય છે માટે તેને લીધું.) : स जागदीशी : न च तथापि समवायेन प्रमेयस्य साध्यतायां भावत्वादिहेतावतिव्याप्तिः, प्रमेयत्वरूपस्यावच्छेदकस्याभावाप्रसिद्ध्या प्रमेयाभावस्य लक्षणाघटकत्वादिति वाच्यम् । પૂર્વપક્ષ - સમવાયેન પ્રમેયવાનું, ભાવતા - આ વ્યભિચારી સ્થળ છે. કેમકે ભાવત્વાધિકરણ જાતિમાં સમવાયેન પ્રમેય રહેતું નથી. હવે સાધ્યાભાવ પ્રમેયાભાવ લઈએ. તદીયપ્રતિયોગિતાવચ્છેદક પ્રમેયત્વ બને. ? { પ્રમેયવાભાવવમાં અવૃત્તિ ધર્મ પ્રતિયોગિતા-અવચ્છેદક બને. પણ પ્રમેયતાભાવ જ અપ્રસિદ્ધ છે. એટલે કોઈ પ્રમેયત્વ પ્રતિયોગિતાનો પર અવચ્છેદક ન બને. અર્થાત્ પ્રતિયોગિતાનવચ્છેદક પ્રમેયત્વ તે જ સાધ્યતાવચ્છેદક બની છે - જતા અતિવ્યાપ્તિ આવે. १ जागदीशी : हेतुमन्निष्ठाभावप्रतियोगितावच्छेदकं यद्धर्माऽन्यूनवृत्ति तत्त्वस्यैव है विवक्षितत्वात् । अत एव समवायेन सत्ताश्रयस्य साध्यत्वेऽपि तादृशावच्छेदकीभूतस्य र सत्त्वस्याभाववति सामान्यादौ साध्यतावच्छेदकताघटकीभूतसमवायसम्बन्धेन क वृत्तेरप्रसिद्धावपि भावत्वादिहेतौ नातिव्याप्तिः । ર તારા અવચ્છેદકત્વનિરુક્તિ • ૨૪ કલાકારો ના Page #34 -------------------------------------------------------------------------- ________________ ન ઉત્તરપક્ષ - હેતુમષ્ઠિાભાવપ્રતિયોગિતાવચ્છેદક એ જે ધર્મનું વ્યાપક જ . (અન્યૂનવૃત્તિ ધર્મ) હોય તે ધર્મ જ પ્રતિયોગિતાવચ્છેદક બને એમ અમે અહીં આવું જ પારિભાષિક અવચ્છેદક લઈશું. પ્રતિયોગિતાવચ્છેદક પ્રમેયત્વ, એ પ્રમેયત્વ ધર્મનું ? Sનું વ્યાપક છે માટે તે પ્રમેયત્વધર્મ એજ પ્રતિયોગિતાવચ્છેદક અને સાધ્યતાવચ્છેદક બનતાં આ આ અતિવ્યાપ્તિ રહેતી નથી. આમ આ રીતે પારિભાષિક અવચ્છેદકત્વ લેતાં જ સમવાયેન સત્તાવાનું, ૨૪ ભાવતા સ્થળે પણ અતિવ્યાપ્તિ રહેતી નથી. સત્તાવદભાવીયપ્રતિયોગિતાવચ્છેદક છે 38 સત્તા બને તે સત્તાધર્મનું વ્યાપક છે. માટે તે સત્તા જ પ્રતિયોગિતાવચ્છેદક બને. એ જ છે પ્રતિયોગિતાવચ્છેદક જ સાધ્યતાવરચ્છેદક બનવાથી અતિવ્યાપ્તિ રહેતી નથી. જો પ્રતિયોગિતાવચ્છેદકાનતિરિક્તવૃત્તિત્વ (પ્રતિયોગિતાવચ્છેદક અભાવવદવૃત્તિત્વ) છે રૂપ અવચ્છેદક જ કહીએ તો અતિવ્યાપ્તિ આવત. Bરે સત્તાવદભાવીય પ્રતિયોગિતાવચ્છેદક સત્તા બને. સત્ત્વાભાવવતુ સામાન્યાદિમાં જ સમવાયેન સત્તાની અવૃત્તિતા જ અપ્રસિદ્ધ છે. કેમકે સામાન્યમાં સમવાય સંબંધથી ? છે કોઈની વૃત્તિતા પ્રસિદ્ધ નથી. અન્યાભાવ ઘટાભાવ લેવાય. તદીય ? રીકે પ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વ બને. ઘટવાભાવવત્ પટમાં સમવાયેન ઘટત્વ અવૃત્તિ જ છે આજે છે તેથી તે પ્રતિયોગિતાવચ્છેદક બને. ઈતર સાધ્યતાવચ્છેદક બને તેથી અતિવ્યાપ્તિ. Sછે પરંતુ આ રીતે પારિભાષિક અવચ્છેદકત્વ લેતાં અહીં અતિવ્યાપ્તિ દોષ રહેતો નથી. 3 जागदीशी : इदं तु चिन्त्यते । तादृशप्रतियोगितावच्छेदकाऽनतिरिक्तवृत्तिभिन्नत्वापेक्षया नञर्थद्वयाप्रवेशेन लाघवात्तादृशावच्छेदकं यद्यत्तत्तत्प्रत्येकातिरिक्त वृत्तित्वं साध्यतावच्छेदकस्य विशेषणं वक्तुमुचितमिति ।। આ જગદીશ કહે છે કે તાદેશપ્રતિયોગિતાવચ્છેદક અનતિરિક્તવૃત્તિ જે બને તે Bી પ્રતિયોગિતાવચ્છેદક બને. તભિન્નત્વ સાધ્યતાવચ્છેદકમાં જાય. આમ કહેવામાં બે જ નમ્ નો પ્રવેશ કરવો પડે છે. એના કરતાં લાઘવાત્ તાદેશપ્રતિયોગિતાવચ્છેદક જે જે જ ર બને તે બધાથી (શૂન્યમાં વૃત્તિત્વ) અતિરિક્તમાં વૃત્તિત્વ એ સાધ્યતાવચ્છેદકનું વિશેષણ છે? Sઝ બને તેમ કહેવું જોઈએ. છે વદ્વિમાન, ધૂમા માં વન્યભાવ ન મળે. ઘટાભાવ પટાભાવાદિ મળે. આ પ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વ, પટવાદિ બને. તે ઘટવાદિથી શૂન્ય વહ્નિ છે. તેમાં તે વહ્નિત્વની વૃત્તિ છે. માટે વહ્નિત્વ એ સાધ્યતાવચ્છેદક બની જાય. 9 અવચ્છેદકત્વનિરુક્તિ ૦ ૨૫ દર જ a KS Page #35 -------------------------------------------------------------------------- ________________ જ અહીં યતુ યતુ - તત્રત્યકાતિરિક્તવૃત્તિત્વ કહ્યું છે. જો એક જ યતુ પદ હોત - એટલે કે તાદશપ્રતિયોગિતાવચ્છેદક એકાદ લે, અને તેનાથી શૂન્યમાં વૃત્તિત્વને પણ Bર સાધ્યતાવચ્છેદકનું વિશેષણ કરે તો ઘૂમવાનું, વહેં માં અતિવ્યાપ્તિ આવે. ઘટાભાવીય ? Sછે પ્રતિયોગિતાવચ્છેદકઘટત્વશૂન્ય ધૂમમાં ધૂમત્વની વૃત્તિ જ છે તેથી જ આ પ્રતિયોગિતાનવચ્છેદક સાધ્યતાવચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ આવી. હવે તો જે જે પ્રતિયોગિતાવચ્છેદક બને તે બધાથી શૂન્યમાં વૃત્તિત્વ લેવાનું કહ્યું એટલે ધૂમાભવીય છે $ પ્રતિયોગિતાવચ્છેદક ધૂમત્વ પણ છે. તેનાથી શૂન્ય ધૂમ નથી માટે હવે અતિવ્યાપ્તિ છે Sજે પ્રસંગ નથી. दीधिति : स्वसमानवृत्तिकञ्चावच्छेदकं ग्राह्यम् । जागदीशी : ननु धूमादिमन्निष्ठाभावप्रतियोगितावच्छेदकं यद्यद्वयादिनिष्ठं तार्णातार्णदहनोभयत्वं यावत्त्वं वा तदनतिरिक्तवृत्त्येव वह्नित्वादिकमिति व्याप्ति लक्षणाऽसंभवीत्यत आह स्वसमानेति । स्वमनतिरिक्तवृत्तित्वेनाभिमतम् । व तथा च स्वसमानवृत्तिकं यद्धेतुमन्निष्ठाभावप्रतियोगितावच्छेदकं तदनतिरिक्त वृत्तित्वमर्थः । यावत्त्वस्य वह्नित्वव्यापकत्वेऽपि वह्नित्वसमानवृत्तिकत्वाभावादेव न तस्य तादृशावच्छेदकत्वमिति भावः । આ પૂર્વપક્ષ - વિદ્વિમાન, ધૂમા. Sછે અહીં તાતાભયાભાવ મળે. તદીયપ્રતિયોગિતાવચ્છેદક તાણુતાર્મોભયત્વ છે જ બને. અથવા તો પર્વતમાં યાવત્ વહ્નિ રહેતાં નથી એટલે યાવદભાવ મળે જ Sજે તદીયપ્રતિયોગિતાવચ્ચેદક યાવન્દ્ર બને. હવે પ્રતિયોગિતાવચ્છેદક યાવન્દ્ર કે રે આ ઉભયત્વથી શૂન્ય પટાદિમાં અવૃત્તિ એવું વહ્નિત્વ છે જ અર્થાત્ તાઅતાર્ણ ઉભયમાં છે ઉભયત્વ છે જ અથવા તાણતાર્ણ વાવમાં યાવત્ત્વ છે. ત્યાં બધે જ અનતિરિક્તવૃત્તિ છે વહ્નિત્વ છે જ તો પ્રતિયોગિતાવચ્છેદક અનતિરિક્ત વૃત્તિત્વ રૂપ વહ્નિત્વ બની જતાં આ પ્રતિયોગિતાવચ્છેદક એજ સાધ્યતાવચ્છેદક વતિત્વ બનતાં અવ્યાપ્તિ આવે છે. આ છે. ઉત્તરપક્ષ : એટલે હવે અમે કહીશું કે સ્વમાનવૃત્તિક જે પ્રતિયોગિતાવચ્છેદક, તે તદ્ અનતિરિક્તવૃત્તિ જે બને તે અવચ્છેદક બને. ઉભયત્વ-યાવત્ત્વનું અનતિરિક્ત પર વૃત્તિત્વ રૂપ વહ્નિત્વ યદ્યપિ છે. પણ સ્વસમાનવૃત્તિક એવા પ્રતિયોગિતાવચ્છેદકનું ? S? અનતિરિક્ત વૃત્તિત્વ રૂપ નથી. કેમકે ઉભયત્વ પ્રતિયોગિતાવચ્છેદક સ્વસમાનવૃત્તિક થતા અવચ્છેદકત્વનિક્તિ ૦ ૪ સાદરા ત Page #36 -------------------------------------------------------------------------- ________________ જ નથી. સ્વ એટલે પારિભાષિક અવચ્છેદકત્વ. વહ્નિત્વ એ પારિભાષિક અવચ્છેદક બને છે છે છે માટે વહ્નિત્વમાનવૃત્તિક ઉભયત્વરૂપ પ્રતિયોગિતાવચ્છેદક બનતું નથી કેમકે તે વહ્નિત્વનું વ્યાપક ઉભયત્વ; યાવત્ હોવા છતાંય તે વક્તિત્વમાનવૃત્તિક નથી. दीधिति : तत्त्वं च स्वपर्याप्त्यधिकरणपर्याप्तिकत्वम् । यावत्त्वादिकन्तु । તથા जागदीशी : ननु स्वसमानवृत्तिकत्वं स्वान्यूनानतिरिक्तवृत्तित्वम्, तथा च वह्निनिष्ठयावत्त्वादेरपि समवायादिना वह्नित्वादिसमानवृत्तित्वमेवात आह तत्त्वं चेति । स्वसमानवृत्तिकत्वं चेत्यर्थः । स्वपर्याप्तीति । છે સ્વસમાનવૃત્તિક એટલે સ્વપર્યાત્યધિકરણ વૃત્તિકત્વ. વક્તિત્વનું પર્યાધિકરણ ૨ જે વહ્નિ બને તેમાં ઉભયત્વની વૃત્તિ છે જ નહિ. ઉભયત્વની પર્યાપ્તિના અધિકરણ ૩ છે ઉભયમાં જ ઉભયત્વની વૃત્તિ મળે. (સમુદાયમાં જ દ્વિત્વ પર્યાપ્યા રહે, “ઉભયત્વ છે છે એ નિયમાનુસાર) એટલે સ્વ=વહ્નિત્વ પર્યાયધિકરણવૃત્તિક પ્રતિયોગિતાવચ્છેદક બસ ઉભયત્વ ન બનતાં તદનતિરિક્તવૃત્તિત્વ રૂપ વહ્નિત્વ ન બને. છે ઉભયત્વ(સ્વ)પર્યાયધિકરણ-વૃત્તિ ઉભયત્વ એ પ્રતિયોગિતાવચ્છેદક છે એની જ Sી અનતિરિક્તવૃત્તિત્વ રૂપ ઉભયત્વ છે જ. તેજ પ્રતિયોગિતાવચ્છેદક બને. તભિન્ન ? આ સાધ્યતાવચ્છેદક બનતાં અવ્યાપ્તિપ્રસંગ રહેતો નથી. છે. પૂર્વપક્ષ : સ્વમાનવૃત્તિકત્વ એટલે સ્વ-અન્યૂનાનતિરિક્તવૃત્તિત્વ એટલે યાવતુ આ જ વહ્મિનિષ્ઠ યાવત્ત્વ એ વહ્નિત્વનું અન્યૂનાનતિરિક્તવૃત્તિક જ છે. એટલે કે વહ્નિત્વઆ સમાનવૃત્તિક પ્રતિયોગિતાવચ્છેદક યાવત્ત્વ છે જ. તો પછી વાવસ્વાનતિરિક્તવૃત્તિત્વરૂપ છે આ વહ્નિત્વ અવચ્છેદક કેમ ન બને ? કે ઉત્તર ઃ આનો ઉત્તર અમે પહેલા જ આપી દીધો છે કે સ્વમાનવૃત્તિકત્વ એટલે કે જ સ્વપર્યાતિઅધિકરણપર્યાપ્તિવૃત્તિત્વ. વહ્નિત્વપર્યાપ્તિનું અધિકરણ વહ્નિ બને તેમાં રસ : ઉભયત્વની પર્યાપ્તિ એ વૃત્તિ જ નથી કેમકે ઉભયત્વ કે યાવન્દ્રની પર્યાપ્તિ ઉભય કે : આ વાવમાં જ રહે. એટલે સ્વસમાનવૃત્તિક પ્રતિયોગિતાવચ્છેદક જ ઉભયત્વ ન બનવાથી તદનતિરિક્તવૃત્તિત્વ રૂપ વહ્નિત્વ(સ્વ)અવચ્છેદક ન બને. . जागदीशी : न च वह्नित्वपर्याप्त्यधिकरणे यावत्येव वह्नौ वह्निवृत्तियावत्त्वादेः । તારા અવચ્છેદકત્વનિરુક્તિ • ૨૦ હજારો Page #37 -------------------------------------------------------------------------- ________________ पर्याप्तत्वाद्वह्नित्वस्यावच्छेदकत्वं दुर्वारमिति वाच्यम् । પૂર્વપક્ષ : વહ્નિત્વની પર્યાપ્તિનું અધિકરણ તે તે વહ્નિ. એમ બધાય વહ્નિ બને અથવા તાર્ણ અને અતાર્ણ ઉભય વહ્નિ બને. તે બધાયમાં તે યાવત્વની કે ઉભયત્વની પર્યાપ્તિ રહેલી જ છે. તેથી સ્વ=વહ્નિત્વસમાનવૃત્તિક પ્રતિયોગિતાવચ્છેદક ઉભયત્વ બની જાય છે. તદનતિરિક્તવૃત્તિત્વ રૂપ વહ્નિત્વ બનતાં તે પ્રતિયોગિતાવચ્છેદક બને એટલે અવ્યાપ્તિ દુર્વાર છે. जगदीशी : स्वपर्याप्त्यवच्छेदकधर्मावच्छिन्नपर्याप्तिकत्वस्योक्तत्वात् । . वह्नित्वपर्याप्त्यवच्छेदकीभूततत्तद्वह्नित्वावच्छेदेन यावत्त्वादेरपर्याप्तत्वात् । ઉત્તરપક્ષ : સ્વસમાનવૃત્તિકત્વ એટલે સ્વપર્યાપ્ત્યવચ્છેદકધર્માવચ્છિન્નપર્યામિકત્વ. . હવે અવ્યાપ્તિ નથી. વહ્નિત્વની પર્યાપ્તિનો અવચ્છેદક ધર્મ તદ્ઘતિત્વ જ બને. તેનાથી અચ્છિન્ન પર્યાપ્તિ વહ્નિત્વની જ બને. પણ ઉભયત્વની ન બને. કેમકે તદ્ઘતિત્વાવચ્છેદેન ઉભયત્વની પર્યાપ્તિ વહ્નિત્વમાં રહે જ નહિ. ઉભયત્વાવચ્છેદેન જ ઉભયત્વની પર્યાપ્તિ ઉભયમાં રહી જાય. તેમ દરેક વતિમાં તતિત્વ જૂદું રહે છે, કારણ કે તે એક-એકમાં પર્યાપ્ત છે. જ્યારે કોઈ એક વહ્નિમાં યાવત્ત્વ કે ઉભયત્વ પર્યાપ્ત થઈ શકતું નથી. બે ઘટમાં સમવાયથી દ્વિત્વ રહે તો બંને દ્વિત્વ જૂદા જૂદા છે, પણ પર્યાપ્તિ સંબંધથી તો એ પોતાના તમામ અધિકરણમાં એક સાથે રહે. એથી પર્યાપ્તિસંબંધથી તો બે ઘટમાં દ્વિત્વ એકસાથે જ રહેશે. આમ વહ્નિત્વપર્યાપ્તિઅવચ્છેદક-તદ્વહ્નિત્વાવચ્છેદેન ઉભયત્વની (યાવત્ત્વની) પર્યાપ્તિ નથી. માટે વહ્નિત્વસમાનવૃત્તિક પ્રતિયોગિતાવચ્છેદક ઉભયત્વ બની શકતું નથી. ઉભયત્વની પર્યાપ્તિનો અવચ્છેદક ઉભયત્વધર્માવચ્છેદન ઉભયત્વની પર્યાપ્તિ ઉભયમાં રહે એટલે સ્વ = ઉભયત્વસમાનવૃત્તિક પ્રતિયોગિતાવચ્છેદક ઉભયત્વ બને અને તદનતિરિક્ત વૃત્તિ ઉભયત્વ (સ્વ) બને તેથી તે પ્રતિયોગિતાવચ્છેદક બને. તભિન્ન સાધ્યતાવચ્છેદક બનતાં અવ્યાપ્તિ રહેતી નથી. (ઉભયત્વ સ્થળે ઉપલક્ષણથી યાવત્ત્વ પણ લઈ લેવું.) जागदीशी : न चैवमनतिरिक्तवृत्तित्ववैयर्थ्यम् । वह्नित्वपर्याप्त्यवच्छेदक - धर्मावच्छिन्नपर्याप्तिकतत्तद्वह्न्यन्यतरत्वादिकमादाय वह्नित्वस्यापि पारिभाषिकावच्छेदकत्वापत्तेरिति भावः । અવચ્છેદકત્વનિરુક્તિ ૦૨૮ Page #38 -------------------------------------------------------------------------- ________________ यावत्त्वादिकमिति । आदिना तार्णातार्णोभयत्वादिसङ्ग्रहः । न तथेति । न २ वह्नित्वपर्याप्त्यधिकरणपर्याप्तिवृत्तिकमित्यर्थः । પૂર્વપક્ષ - જો આમ કહો છો તો તો સ્વસમાનવૃત્તિક પ્રતિયોગિતાવચ્છેદક ધર્મ છે એ જ અવચ્છેદક બને એટલું જ કહી દેવું જોઈએ. સ્વમાનવૃત્તિક છે પ્રતિયોગિતાવચ્છેદકનું અનતિરિક્તવૃત્તિત્વ રૂપ અવચ્છેદકત્વ શા માટે કહેવું જોઈએ? 3 ઉભયત્વમાનવૃત્તિક ઉભયત્વ પ્રતિયોગિતાવચ્છેદક બને છે માટે ઉભયત્વ જ છે અવચ્છેદક બને. વહ્નિત્વમાનવૃત્તિક ઉભયત્વ પ્રતિયોગિતાવચ્છેદક નથી બનતું માટે વતિત્વ એ અવચ્છેદક ન બને. વહ્નિત્વમાનવૃત્તિક વહ્નિત્વ જ બને. પણ તે જ જ પ્રતિયોગિતાવચ્છેદક નથી. પ્રતિયોગિતાવચ્છેદક તો ઉભયત્વ જ છે એટલે આપત્તિ 3 3 નથી.) આમ અનતિરિક્તવૃત્તિત્વ નિવેશ વ્યર્થ જવાની આપત્તિ આવે છે. કરે ઉત્તરપક્ષ: ના, “અનતિરિક્તવૃત્તિત્વ' નિવેશ આવશ્યક જ છે. તે ન કહીએ તો આ વળી આપત્તિ આવે. વદ્વિમાન, ધૂમાત્7 મહાનસીય, સત્વરીય, તત્તદ્વન્સ તરાભાવ. તાદશાભાવ પ્રતિયોગિતાવચ્છેદક તત્તદ્વહુન્યન્યતરત્વ. સ્વ = વહ્નિત્વની પર્યાપ્તિનો અવચ્છેદક ધર્મ તદ્ધિત્વ. તદવચ્છેદન અન્યતરત્વની 3 છે પર્યાપ્તિ રહેલી જ છે. (કેમકે અન્યતરત્વ તો પર્યાપ્તિ સંબંધથી એક એકમાં સ્વતંત્રરૂપેણ આ વહ્નિત્વની પર્યાપ્તિવત્ રહે છે.) આમ સ્વસમાનવૃત્તિક પ્રતિયોગિતાવચ્છેદક અન્યતરત્વ છે જ બની ગયું માટે સ્વ=પતિત્વ ધર્મ જ અવચ્છેદક બની જતાં તેજ સાધ્યતાવચ્છેદક બને. Bર એટલે અવ્યાપ્તિ. હવે સ્વસમાનવૃત્તિકપ્રતિયોગિતાવચ્છેદક-અનતિરિક્તવૃત્તિત્વ રૂપ જે બને તે જ અવચ્છેદક બને એમ કહ્યું છે એટલે તત્તકન્યન્યતરત્વભાવવધૂમાં (કોઈ ત્રીજા જ છે વઢિમાં) વહિત્યની વૃત્તિ જ છે. એટલે તે અવચ્છેદક ન બને. માટે આપત્તિ ન આવે. 2 जागदीशी : ननु पर्याप्तिः समवायः, स च तार्णातार्णोभयत्वादावप्यक्षत ११ एवेत्यत आह पर्याप्तिश्चेति । છે. પૂર્વપક્ષ : પર્યાપ્તિ એટલે સમવાય નામનો પદાર્થ છે. એ તો તાસ્કૃતાર્ષોભયત્વમાં જ આ છે જ કેમકે તાર્ણમાં અને અતાર્ણમાં બેયમાં ઉભયત્વ સમવાય સંબંધથી રહે જ છે. એટલે ઉર અવચ્છેદકત્વનિરુક્તિ • ૨૯ તારી Page #39 -------------------------------------------------------------------------- ________________ * ઉભયત્વની પર્યાપ્તિ (=સમવાય) પ્રત્યેકમાં છે જ. અને તેથી સ્વસમાનવૃત્તિક / - પ્રતિયોગિતાવચ્છેદક ઉભયત્વ બની જાય કેમકે વહ્નિત્વની પર્યાપ્તિનો અવચ્છેદકધર્મ છે તદ્ધિત્વ, તદ્ધિત્વાવચ્છેદન સમવાયસંબંધન = પર્યાયા ઉભયત્વ છે ત્યાં છે જ એટલે જ 3 સ્વમાનવૃત્તિકપ્રતિયોગિતાવચ્છેદક બનતાં તદનતિરિક્તવૃત્તિત્વરૂપ વહ્નિત્વ એ થી આ અવચ્છેદક બને, એટલે અવ્યાપ્તિ દુર્વાર છે. Ka दीधिति : पर्याप्तिश्च अयमेको घटः, इमौ द्वौ इति प्रतीतिसाक्षिकः र स्वरूपसम्बन्धविशेष एव । जागदीशी : अयमेको घट इति एकमात्रवृत्तिधर्मावच्छेदेन घटत्वस्य पर्याप्ति है। दर्शयितुम्, इमौ द्वौ इत्युभयमात्रवृत्तिधर्मावच्छेदेन द्वित्वस्य पर्याप्तिं दर्शयितुम्, - ઉત્તરપક્ષ : ના, પર્યાપ્તિ એ મને પદ, પૌ તૌ વટ એવી પ્રતીતિનો દૂર આ નિયામક સ્વરૂપસંબંધ વિશેષ છે પણ સમવાય નથી અર્થાત્ એકત્વાવચ્છેદન અથવા તો ? આ ઈદત્તાવચ્છેદન ઘટત્વની પર્યાપ્તિ ઘટમાં છે. અયં ઈદન્તાવચ્છેદન ઘટત્વની પર્યાપ્તિ છે - ઘટમાં છે. તેમ “ઇમો દ્વ” સ્થળે ઉભયતાવચ્છેદન દ્વિત્વની પર્યાપ્તિ રહેલી છે. અર્થાતુ છે છે “ઈમ દ્વૌ ઘટ’ સ્થળે બેય ઘટમાં દ્વિત્વ (અથવા ઉભયત્વ) રહે છે અને તે જ આ સ્વરૂપસંબંધવિશેષ એવા પર્યાપ્તિ સંબંધથી રહે છે. દ્વિત્વ સમવાય સંબંધથી બે ય ઘટમાં પ્રત્યેકમાં જુદુ જુદુ રહે છે ને પર્યાપ્તિસંબંધથી ર બંને ઘટમાં એકસાથે પર્યાપ્ત થઈને રહે છે. હવે જો આ દ્વિત્વની પ્રતીતિ - એકત્વાવચ્છેદન, ઈદત્તાવચ્છેદન કે ઘટવાવચ્છેદન થાય તો “અય દ્વિત્વવા” એ જ છે જ્ઞાન થાય. જેમાં દ્વિત્વ સમવાયસંબંધથી રહે. - જો આ દ્વિત્વની પ્રતીતિ દ્વિવાવચ્છેદન થાય તો “ઈમૌ હૌ” એવું જ્ઞાન થાય. જેમાં છે દ્વિત્વ પર્યાપ્તિસંબંધથી રહે. Sછે તે જ રીતે વતિત્વવચ્છેદન ઇદત્વનો સમવાય મળે એટલે “અયં વહ્નિ થાય પણ છે “ઈમ વઢી' ન થાય. કેમકે અહીં તો વહ્નિત્વની કે એકત્વની સ્વતંત્ર પર્યાપ્તિ રહેલી છે. આ છે આનો નિચોડ એ નીકળ્યો કે ઇદન્તાવચ્છ દેન (વહ્નિત્વાવચ્છેદન, S એકત્વાવચ્છેદન) જે પર્યાપ્તિ રહી છે તેનાથી “અય એકો વહિઃ એજ બુદ્ધિ થાય. પણ 3 8 દ્વિત્યાવચ્છેદન કિત્વની પર્યાપ્તિ હોય તો જ ‘ઈમૌ વહી” એ બુદ્ધિ ઉત્પન્ન થાય. આ હાજર અવચ્છેદકત્વનિરુક્તિ • ૩૦ Page #40 -------------------------------------------------------------------------- ________________ ઈમૌ ઢૌ – અહીં દ્વિત્યાવચ્છેદેન દ્વિત્વની પર્યાપ્તિ રહેલી છે. અયં એકો વહ્નિઃ અહીં ઇદન્ત્યાવચ્છેદન હિત્વની પર્યાપ્તિ છે અયં દ્વિત્વવાન્ - અહીં ઇદન્ત્યાવચ્છેદેન દ્વિત્વનો સમવાય રહેલો છે. जागदीशी : अन्यथा द्वौ द्वित्ववानिति प्रतीत्योरविशेषप्रसङ्गादिति भावः । જો પર્યાપ્તિ ને સમવાયરૂપ જ માનીએ તો તો ૌ (દ્વિત્વાવચ્છેદેન) અને દ્વિત્વવાન્ (એકત્વાવચ્છેદેન) એ ભિન્ન પ્રતીતિમાં કોઈ ભેદ નહિ રહે. કેમકે બેય સ્થળે દ્વિત્વ તો વૃત્તિ છે જ. અહીં એક વાતનો ખ્યાલ રાખવો કે ‘અયં વહ્નિ' માં પણ વહ્નિત્વની એકત્વાવચ્છેદેન પર્યાપ્તિ રહેલી છે. પણ તે સ્વાતંત્ર્યણ રહેલી છે. જ્યારે ‘ઇમૌ ઢૌ ઘૌ' સ્થળે પ્રત્યેક ઘટમાં પણ દ્વિત્વાવચ્છેદન દ્વિત્વની પર્યાપ્તિ તો છે. પણ તે સ્વાતંત્ર્યણ નથી. અર્થાત્ પ્રત્યેકમાં રહીને દ્વિત્વની પર્યાપ્તિ સમુદાયમાં રહી જાય છે. જો સ્વાતંત્ર્યણ જ તે દ્વિત્વ પર્યાપ્તિ રહેતી હોત તો તો બેમાંના એક ઘટમાં પણ ‘દ્રૌ ઘૌ’ એવું કહેવાત. जागदीशी : न चायमेक इत्यादिप्रतीतेः समवायेनैवोपपत्तौ एकत्ववह्नित्वादेः पर्याप्तिसम्बन्धसत्त्वे मानाभावात्ताद्रूप्येण साध्यतायां व्यभिचारिणि अतिव्याप्तिरिति वाच्यम् । પૂર્વપક્ષ - અયં એકો વહ્નિઃ' એ પ્રતીતિ તો સમવાયેન તેમાં એકત્વ-વહ્નિત્વ માની લેવાથી જ ઉપપન્ન થઈ જાય છે. છતાંય તમે તો વહ્નિત્વની પણ સ્વાતંત્ર્યણ પર્યાપ્તિ કહો છો એટલે તો હવે ધૂમવાન્, વર્તે: માં અતિવ્યાપ્તિ આવે. કેમકે ધૂમાભાવીય પ્રતિયોગિતાવચ્છેદક ધૂમત્વ એ સ્વસમાનવૃતિક પ્રતિયોગિતાવચ્છેદક જ નથી બનતું કેમકે ધૂમત્વની પર્યાપ્તિનો અવચ્છેદક ધર્મ, તદવચ્છેદેન પર્યાપ્તિ લેવાની છે. પણ અહીં ધૂમત્વની પર્યાપ્તિ જ પહેલાં નથી એટલે હવે ધૂમત્વ પ્રતિયોગિતાવચ્છેદક ન બનતાં અતિવ્યાપ્તિ આવે. (આ મત ધૂમત્વાદિની પર્યાપ્તિ માનતો જ નથી અને પછી દોષ આપે છે.) जागदीशी : इदन्त्वावच्छिन्ने एव वह्नित्वमेकत्वं च पर्याप्तं न तु द्वित्वमित्याद्यनुभवादेव तदभ्युपगमादिति भावः । [ न वह्नित्वपर्याप्त्यधिकरणपर्याप्तिवृत्तिकमिति । न वह्नित्वप्रतियोगिकपर्याप्त्यनुयोगितावच्छेदकधर्मावच्छिन्नपर्याप्तिप्रतियोगिरूप અવચ્છેદકત્વનિરુક્તિ ૦ ૩૧ Page #41 -------------------------------------------------------------------------- ________________ • स्वसमानवृत्तिकमित्यर्थः । वह्नित्वस्य प्रत्येकवह्नौ पर्याप्तत्वाद्यावत्त्वादेश्चातथात्वादिति ભાવ: I] ઉત્તરપક્ષ : નહિ, ‘અયં વહ્નિઃ' સ્થળે ઇદન્ત્યાવચ્છેદેન વહ્નિત્વની જ પર્યાપ્તિ છે. પણ ઇદન્ત્યાવચ્છેદેન દ્વિત્વની પર્યાપ્તિ નથી. (તેમ થાત તો ‘અયં દ્રૌ’ વ્યવહાર થઈ જાત) માટે એવા અનુભવથી જ સિદ્ધ થાય છે કે ઇદન્ત્યાવચ્છેદેન વહ્નિત્વની પર્યાપ્તિ માનવી જ જોઈએ. (કૌંસગત પંક્તિઓ કેટલાક મુદ્રિત પુસ્તકમાં અધિક જોવા મળે છે.) जगदीशी : व्यासज्यवृत्तित्वतदन्यत्वान्यतररूपेणैव स्वसमानवृत्तिकत्वोक्त्यापि . वह्नित्वादिवारणसम्भवे स्वपर्याप्तीत्यादिपर्यन्तानुधावनस्य प्रयोजनमाह त्रित्वादिकमिति । વ્યાસજયવૃત્તિ કે અવ્યાસજયવૃત્તિ રૂપથી જે સમાનવૃત્તિક હોય તેવા પ્રતિયોગિતાવચ્છેદકનું અનતિરિક્તવૃત્તિત્વ રૂપ જે બને તે અવચ્છેદક બને એટલું જ કહેવાથી વહ્નિત્વની અવચ્છેદકત્વાપત્તિ દૂર થઈ જાય છે. ઉભયત્વ કે યાવત્ત્વ એ પ્રતિયોગિતાવચ્છેદક છે. સ્વ=વહ્નિત્વ. હવે વહ્નિત્વની સમાનવૃત્તિક ઉભયત્વ બે માંથી કોઈ પણ રૂપેણ બનતું નથી. કેમકે વહ્નિત્વ એ અવ્યાસયવૃત્તિ ધર્મ છે. ઉભયત્વ કે યાવત્ત્વ એ વ્યાસજ્યવૃત્તિ ધર્મ છે એટલે વહ્નિત્વનું સમાનવૃત્તિક ઉભયત્વ બની શકતું જ નથી. અને તેથી સ્વસમાનવૃત્તિકપ્રતિયોગિતાવચ્છેદકનું અનતિરિક્તવૃત્તિત્વરૂપ વહ્નિત્વ ન બનતાં વસ્તિત્વ અવચ્છેદક બની શકતું નથી. આમ ઉક્ત રીતે જ વહ્નિત્વની અવચ્છેદકત્વાપત્તિ દૂર થઈ જાય છે પછી શા માટે સ્વસમાનવૃત્તિકનો પરિષ્કાર કરતા જ ગયા. दीधिति : त्रित्वादिकमपि न द्वित्वादिसमानवृत्तिकमिति द्वित्वादिना साध्यतायां नाव्याप्तिः । जगदीशी : तथा च धूमवन्निष्ठाभावप्रतियोगितावच्छेदकस्य वह्निधूमघटत्रितयत्वस्य व्यासज्यवृत्तितया स्वसमानवृत्तिकस्य तस्यैवानतिरिक्तवृत्तित्वं वह्निधूमोभयत्वस्यापीति ताद्रूप्येण स्वसमानवृत्तिकत्वोक्तौ वह्निधूमोभयवान् धूमादित्यादावेव - व्याप्तिलक्षणाऽव्याप्तिः स्यादिति भावः । ઉત્તરપક્ષ : હા, બીજે બધે તો તેમ કરવાથી આપત્તિ ન આવે. પણ વ્યાસજ્યવૃત્તિ અવચ્છેદકત્વનિરુક્તિ ૦ ૩૨ Page #42 -------------------------------------------------------------------------- ________________ જ રૂપેણ દ્વિ–સમાનવૃત્તિક ત્રિત્વ બની જાય એટલે તેવા સ્થળે આપત્તિ છે. જુઓ આ કે વદ્વિધૂમોભવાનું, ધૂમા. જે વદ્વિધૂમઘટત્રય નાસ્તિ-એ લક્ષણઘટકાભાવ. 38 પ્રતિયોગિતાવચ્છેદક તાદશત્રિત્વ. સ્વ=દ્ધિત્વ. વ્યાસજ્યવૃત્તિરૂપેણ એનું સમાનવૃત્તિક ત્રિત્વરૂપ પ્રતિયોગિતાવચ્છેદક કને જ બની ગયું. હવે ત્રિત્વનું અનતિરિક્તવૃત્તિ દ્વિત્વ છે જ. એટલે તે પ્રતિયોગિતાવચ્છેદક કે S? સાધ્યતાવચ્છેદક થઈ જતાં અવ્યાપ્તિ આવે. હવે અમે સ્વસમાનવૃત્તિકત્વનો જે પરિષ્કાર : જે કર્યો છે. તે મુજબ આપત્તિ અહીં નથી. છે દ્વિતની પર્યાપ્તિનો અવચ્છેદક ધર્મ દ્વિત્વ. તદવચ્છેદન ત્રિત્વની પર્યાપ્તિની વૃત્તિ છે ઈ છે જ નહિ એટલે દિવસમાનવૃત્તિક ત્રિત્વરૂપ પ્રતિયોગિતાવચ્છેદક નહિ બને. ત્રિત્વની 8 આ પર્યાપ્તિના અવચ્છેદક ત્રિવધર્મવચ્છેદેન ત્રિત્વની પર્યપ્તિ રહે માટે ત્રિ_સમાનવૃત્તિક 2 ત્રિત્વરૂપ પ્રતિયોગિતાવચ્છેદક ધર્મ બન્યો. તદનતિરિક્તવૃત્તિત્વ રૂપ ત્રિત્વ જ બને. એટલે પ્રતિયોગિતાનો અવચ્છેદક ધર્મત્રિત્વ બને. તભિન્ન સાધ્યતાવચ્છેદક બનતાં જ કે અવ્યાપ્તિ રહેતી નથી. जागदीशी : यद्यपि तार्णातार्णोभयत्वावच्छिन्नाभावस्य प्रतियोगितावच्छेदकताए घटकसम्बन्धः पर्याप्तिरेव न तु समवायः, तार्णमात्रसत्त्वेऽपि तार्णातार्णोभयं नास्तीति प्रतीतेः । तथा च प्रतियोगितावच्छेदकताघटकपर्याप्तिसम्बन्धेन तादृशोभयत्वा* द्यभाववति प्रत्येकवह्नौ वृत्तिमत्त्वादेव वह्नित्वादेरवच्छेदकत्वासम्भवात १ स्वसमानवृत्तिकेति व्यर्थम् । પૂર્વપક્ષ ? પણ તમે “સ્વસમાનવૃત્તિત્વનો નિવેશ શા માટે કર્યો તે તમે જાણો જ છો ? જુઓ વદ્વિમાન, ધૂમા સ્થળે તાતાભયાભાવ લીધો અને તેથી જે તદીયપ્રતિયોગિતાવચ્છેદક ઉભયત્વનું અનતિરિક્તવૃત્તિત્વરૂપ વહ્નિત્વ બની જતાં તે જે 1 અવચ્છેદક બન્યો. એ ન બનાવવા માટે “સ્વસમાનવૃત્તિકત્વનો નિવેશ કર્યો છે. જે S પણ જુઓ, તાર્યાતાર્થોભયાભાવીય પ્રતિયોગિતાવચ્છેદકતા વચ્છેદક સંબંધ છે ૪ પર્યાપ્તિ સંબંધ છે. સમવાય નથી. કેમકે, તાર્ણ માત્રમાં ઉભયત્વ હોવા છતાં “ઉભય ? 3નાસ્તિ' પ્રતીતિ થાય છે. હવે પ્રતિયોગિતાવચ્છેદકતાવચ્છેદદક પર્યાપ્તિ સંબંધથી તાણે છે છે કે અતાર્ણવહ્નિ ઉભયત્વાભાવવત્ બની ગયા. તેમાં વદ્વિત્વની તો વૃત્તિ જ છે એટલે બાબા અવચ્છેદકત્વનિરુક્તિ • ૩૩ સમાજ Page #43 -------------------------------------------------------------------------- ________________ “તે અવચ્છેદક બનવાનો જ નથી. પછી “સ્વસમાનવૃત્તિકત્વ' નિવેશ નિરર્થક નથી? છે (અહીં ઉભયત્વએ પર્યાપ્તિસંબંધથી સમુદાયમાં રહે, પ્રત્યેકમાં ન જ રહે એમ સમજીને છે Bર કહ્યું છે.) 1 जागदीशी : तथापि प्रत्येकवह्नौ पर्याप्तिसम्बन्धेनापि न तार्णातार्णो१ भयत्वादेरभावः किन्तु घटादावेव । अन्यथा तत्सम्बन्धेन प्रत्येकावृत्तिधर्मस्य । तत्सम्बन्धेन समुदायावृत्तित्वनियमात् उभयत्रैव प्रत्येकं द्वित्वाभावसत्त्वादिमौ न द्वौ १४ છે ત્યપિ પ્રતીત્યાઃ # ઉત્તરપક્ષ : તો પણ અમે તેનો પ્રવેશ કર્યો છે. એટલા માટે જ કે પ્રત્યેક તાણું ? . કે અતાર્ણવઢિમાં પણ પર્યાપ્તિસંબંધથી ઉભયત્વનો અભાવ રહી શકતો નથી. તે તો છે છે ઘટાદિમાં જ રહે. જો પ્રત્યેકમાં પર્યાપ્તિસંબંધથી ઉભયત્વનો અભાવ રહે તો સમુદાયમાં જ જ ઉભયત્વની અવૃત્તિ થઈ જાય એવો નિયમ છે માટે સમુદાયમાં ઉભયત્વની વૃત્તિ છે જે Sછે એટલે પ્રત્યેકમાં પણ તેની પર્યાપ્યા વૃત્તિ છે જ. અવૃત્તિ તો ઘટાદિમાં જ છે ત્યાં ? ૪ વક્તિત્વની અવૃત્તિ હોવાથી તે પ્રતિયોગિતા અવચ્છેદક બની જાય એટલે અવ્યાપ્તિ છે 9 આવે. તે ન લાવવા માટે અમે “સ્વસમાનવૃત્તિત્વનો નિવેશ કર્યો છે. આજે જો ઉભયત્વનો પર્યાપ્તિસંબંધથી પ્રત્યેકમાં અભાવ કહો તો તો સમુદાયમાં પણ આ S8 પર્યાપ્તિસંબંધથી ઉભયત્વનય અભાવ રહે એટલે “ઈમી દ્વ'ને બદલે “ઇમ ન હૌ” જ 3 પ્રતીતિની આપત્તિ આવી જાય. १ जागदीशी : न चैवमयं द्वौ इत्यपि प्रत्यक्षप्रतीतिः प्रमा स्यात्, एकव्यक्तावपि द्वित्वस्य पर्याप्तिसम्बन्धेन सत्त्वादिति वाच्यम् । मूलावच्छिन्नो वृक्षः कपिसंयोगीत्यादि से प्रतीतेर्मूलावच्छेद्यसमवायेन कपिसंयोगाद्यवगाहित्ववदुक्तप्रतीतेरपि इदन्त्वावच्छेद्यसे पर्याप्तिसम्बन्धेनैव द्वित्वावगाहितया प्रमात्वाऽयोगात्, एकव्यक्ते रिदन्त्वाVवच्छेद्यपर्याप्तिसम्बन्धेन द्वित्वरहितत्वात् । अत एवाऽयं न द्वौ इत्यादिप्रतीतेः प्रमात्वमुपपद्यते, इदन्त्वावच्छेद्यपर्याप्तिसम्बन्धेन यो द्वित्वस्याभावः तद्वति । ई तदवगाहित्वात् । न चेदन्त्वावच्छेद्यपर्याप्त्यप्रसिद्धिः । एकत्ववह्नित्वादौ तत्सौलभ्यात् । एकत्वं वह्नित्वं चेदन्त्वावच्छिन्ने पर्याप्तम्, न तु द्वित्वादिकमित्यनुभवस्य सर्वसिद्धत्वात्। પ્રશ્ન : જો પર્યાપ્તિસંબંધથી દ્વિત્વ એકમાં પણ છે તો “અય દ્વ' એવી પ્રતીતિ છે Sanatan અવચ્છેદકત્વનિરુક્તિ • ૩૪ ! Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રમાત્મક બની જવાની આપત્તિ આવશે. ઉત્તર : નહિ, મૂલાવચ્છેદેન વૃક્ષમાં કપિસંયોગાભાવ હોવા છતાં જો ‘મૂલાવચ્છિશો વૃક્ષ: કપિસંયોગી' પ્રતીતિ થાય તો તે જેમ ભ્રમાત્મક છે તેમ ઉક્તપ્રતીતિમાં પણ ઇદન્ત્યાવચ્છેદન દ્વિત્વાભાવ હોવા છતાં ઇદન્તાવચ્છેદેન દ્વિત્વની પ્રતીતિથી ‘અયં દ્રૌ' પ્રતીતિ થાય તો તે પણ ભ્રમાત્મક કહેવાય. કેમકે એક વ્યક્તિમાં ઇદન્ત્યાવચ્છેદેન દ્વિત્વ રહેતું નથી. અને તેથી જ ‘અયં ન ૌ’ એ જ પ્રતીતિ પ્રમાત્મક તરીકે ઉત્પશ થઈ જાય. કેમકે તદ્વતિ તત્ત્રકારક જ્ઞાન પ્રમા છે. અહીં પણ ઇદન્ત્યાવચ્છેદેન પર્યાપ્તિસંબંધથી દ્વાભાવવમાં દ્વાભાવનું જ અવગાહન છે. પ્રશ્ન : આ રીતે એક વ્યક્તિમાં ઇન્દન્ત્યાવચ્છેદેન દ્વિત્વ નહિ રહે તો તો પછી ઈદન્ત્યાવચ્છેદેન પર્યાપ્ત સંબંધની જ અપ્રસિદ્ધિ થઈ જશે. ઉત્તર : ના, ઇદન્ત્યાવચ્છેદેન દ્વિત્વ ન રહેવા છતાં પણ ત્યાં એકત્વ, વહ્નિત્વાદિ તો પર્યાપ્ત થઈને રહી જ શકે છે અને તેથી જ ‘અયં વહ્નિઃ' કે ‘અયં એકઃ' ઇત્યાદિ પ્રતીતિઓ થાય છે. પરંતુ ‘અયં દ્રૌ’ એવી પ્રતીતિ થતી નથી તે અનુભવસિદ્ધ જ છે. जगदीशी : न चैकस्य द्वित्वपर्याप्त्यधिकरणत्वे घटद्वयशून्येऽपि गृहादौ अत्र घटौ इति प्रतीतिः प्रमा स्यादिति वाच्यम् । तद्गृहनिष्ठे घटे घटद्वयत्वावच्छेदेन तद्गृहवृत्ति - त्वविरहात् । घटद्वयत्वावच्छेदेन तद्गृहवृत्तित्वावगाहिन्याः प्रोक्तप्रतीतेर्भ्रमत्वात् । अत एव घटौ न तद्गृहनिष्ठौ इत्याकारकधीस्तत्र प्रमा, तद्गृहस्थितस्यापि घटस्य - घटद्वयत्वावच्छेदेन तन्निष्ठत्वाभावसम्भवात् । પ્રશ્ન : વારુ, તમે એક વ્યક્તિને પણ દ્વિત્વની પર્યાપ્તિનું અધિકરણ કહો છો તો જે ઘરમાં એકજ ઘટ છે અર્થાત્ ઘટદ્રય શૂન્ય ઘરવાળા ઘટમાં અત્ર ઘટૌ એવી પ્રમા બુદ્ધિ થઈ જવાની આપત્તિ આવશે. ઉત્તર : નહિ, ઘરમાં ઘટ વૃત્તિ છે. માટે ઘટમાં ગૃહનિરૂપિતવૃત્તિતા છે. અને ઘટમાં એક જ ઘટ હોઈ તે એકઘટત્વાવચ્છિન્ના છે. આમ ગૃહનિરૂપિતઘટનિષ્ઠા વૃત્તિતા ઘટઢયત્વાવચ્છિશા નથી અર્થાત્ ઘટદ્વયત્વાવચ્છિન્ના ગૃહનિરૂપિતઘટનિષ્ઠવૃત્તિત્વનો અભાવ આ ઘટમાં છે અને છતાં, જો ઘટ્વયત્વાવચ્છિન્ના તાદશ વૃત્તિતા છે એવું જ્ઞાન થાય અને તેથી અત્ર ઘટૌ એવું કહે તો તે ભ્રમાત્મક પ્રતીતિ જ છે. (ઘટદ્વયત્વાવચ્છેદન વૃત્તિત્વાભાવવત્ ઘટમાં વૃત્તિતાનું જ્ઞાન તે ભ્રમ છે) અવચ્છેદકત્વનિરુક્તિ ૧૩૫ Page #45 -------------------------------------------------------------------------- ________________ નિબંધક છે. આજ અમે તો કહીશું કે તે ઘટમાં ઘટદ્વયત્વવચ્છેદન ગૃહવૃત્તિતા નથી માટે “અત્ર ને જ જે ઘટી' એવી જ બુદ્ધિ ત્યાં પ્રમાત્મક થાય. 4 जागदीशी : घटपटयोर्न घटत्वमित्यादिप्रतीतेः प्रमात्वानुरोधेन व्यासज्य वृत्तिधर्मावच्छिन्नाधिकरणताकस्य प्रतियोगिमत्यपि तदभावस्य सर्वसम्मतत्वात् । આ પ્રશ્ન ઃ જે ઘટમાં ગૃહવૃત્તિતાનું જ્ઞાન છે તેમાં જ વૃત્તિત્વાભાવનું જ્ઞાન શી રીતે જ સંભવે ? કેમકે અભાવના જ્ઞાનમાં પ્રતિયોગીનું જ્ઞાન એ પ્રતિબંધક છે. જે ઉત્તર ઃ “ઘટપટયો ન ઘટતં’ સ્થળે તેમજ કરો છો કે બીજું કાંઈ? ઘટપટોભાયમાં જ આ ઘટત્વ નથી. આ પ્રમાત્મક પ્રતીતિ છે. દ્વિત્નાવચ્છિન્ન ઘટપટોભયનિષ્ઠ અધિકરણતા ? નિરૂપક જે ઘટતાભાવ એનો પ્રતિયોગી ઘટત્વવતુ ઘટ છે એવું જ્ઞાન હોવા છતાં તે આ ઘટપટોભયમાં ઘટત્વાભાવનું જ્ઞાન થાય જ છે. આમ અહીં જેમ પ્રતિયોગીનું જ્ઞાન છે જ હોવા છતાં ઉભયત્વવચ્છેદન પ્રતિયોગ્યભાવનું જ્ઞાન થાય છે તેમ ગૃહવૃત્તિતાનું ઘટમાં છે આ જ્ઞાન છતાં ઘટદ્વયતાવચ્છેદન વૃત્તિવાભાવનું જ્ઞાન થાય એમાં કોઈ નવાઈ નથી. આ जागदीशी : न च घटत्वादौ घटपटोभयवृत्तित्वाभाव एवोक्तप्रतीतिविषयः । । र सामान्यघटयोर्न समवायेन घटत्वमित्यादौ सामान्यघटोभयसमवेतत्वाप्रसिद्ध्या १५ 3 तदभावस्य भानासम्भवादिति संप्रदायविदः। પ્રશ્ન : ઘટપટોભનિરૂપિત વૃત્તિતાનો ઘટત્વમાં અભાવ છે એજ “ઘટપટયોઃ ન આ ઘટવં' એવી પ્રતીતિનો વિષય છે એમ અમે કહીશું. આમ હવે અહીં ઘટપટમાં છે. ઘટત્વની વૃત્તિતા છે ત્યાં જ વૃત્તિવાભાવનું જ્ઞાન થવાનું નથી અને તેથી પૂર્વસ્થળે પણ છે ઈ તમે ઘટદ્વયતાવચ્છેદન વૃત્તિવાભાવનું જ્ઞાન ઘટમાં પ્રમાત્મક કહી શકતા નથી. છે ઉત્તર ઃ નહિ, જો તેમ કહો તો તો જાતિ-ઘટ ઉભયમાં સમવાયેન ઘટત્વ નથી એ જ પ્રતીતિનો વિષય તમે તો કહેશો કે જાતિ-ઘટત્વનિરૂપિતસમવાયેન વૃત્તિત્વાભાવનું છે આ ઘટત્વમાં અવગાહન થાય છે. આતો બરોબર નથી જ. કેમકે ઘટત્વમાં સમવાયેન છે. કે વૃત્તિતા જ અપ્રસિદ્ધ છે. માટે અમે કહ્યું તે બધું યથાર્થ છે. Sછે આ પ્રમાણે સમ્પ્રદાયમતવાળાએ યદ્યપિ કરીને “સ્વસમાનવૃત્તિકત્વ નિવેશની વ્યર્થતા મૂકીને પછી તથાપિ કરીને “સ્વસમાનવૃત્તિકત્વ' નિવેશની સાર્થકતા બતાવી. Sી ત્યારબાદ એમાં પ્રસ્તુત ચર્ચા નીકળી પડી. जागदीशी : परे तु तदनतिरिक्तवृत्तित्वमत्र न तदभाववदवृत्तित्वम्, तथासति ५ જ અવચ્છેદકત્વનિરુક્તિ • ૩૬ Page #46 -------------------------------------------------------------------------- ________________ • हेतुमन्निष्ठा - भावप्रतियोगितावच्छेदकं यद्वह्निधूमोभयत्वं प्रत्येकं तदभाववान वह्निर्धूमश्चेति तदुभय-वृत्तित्वस्यैव वह्निधूमोभयत्वे सत्त्वात्ताद्रूप्येण साध्यतायां वह्न्यादिहेतावतिव्याप्त्यापत्तेः । છે . પરે તુ = હવે બીજા કેટલાક ‘સ્વસમાનવૃત્તિકત્વ’ પદ કેમ સાર્થક છે ? તે બતાવે પ્રતિયોગિતાવચ્છેદક -અનતિરિક્તવૃત્તિત્વરૂપ અહીં અવચ્છેદકત્વ જો કહીએ તો વહ્નિધૂમોભયવાન્, વર્તે સ્થળે અતિવ્યાપ્તિ આવે. વહ્નિધૂમોભયાભાવીયપ્રતિયોગિતાવચ્છેદક વહ્રિધૂમોભયત્વ. એનાથી અનતિરિક્તવૃત્તિ એટલે એનાથી શૂન્યમાં અવૃત્તિ જે બને તે અવચ્છેદક બને. વહ્નિધૂમોભયત્વાભાવવત્ એકલો વહ્નિ કે એકલો ધૂમ બને. (પર્યાપ્ત્યા દ્વિત્વ ઉભયમાં જ રહે એ નિયમાત્) તે બંનેમાં તો વહ્નિધૂમોભયત્વ વૃત્તિ જ છે. અવૃત્તિ નથી એટલે પ્રતિયોગિતાવચ્છેદક ન બને, પણ પ્રતિયોગિતાનવચ્છેદક બને. એટલે પ્રતિયોગિતાનવચ્છેદક સાધ્યતાવચ્છેદ બનતાં અતિવ્યાપ્તિ આવે. = जागदीशी : किन्तु तादृशप्रतियोगितावच्छेदकवती यावती व्यक्तिस्तद्भेदकूट. वदवृत्तित्वमेव तथात्वं वाच्यम्, तथा च वह्निमान् धूमादित्यत्राऽव्याप्तिरेव, तादृशावच्छेदकीभूतं यत्तार्णातार्णोभयत्वादिकं तद्वतो निखिलवह्नेः प्रत्येकभेदकूटवति 'वह्नित्वस्यावृत्तेरतः स्वसमानवृत्तिकत्वं देयमेवेति वदन्ति । આ આપત્તિ દૂર કરવા એમ કહેવું જોઈએ કે પ્રતિયોગિતાવચ્છેદકવત્ જેટલી વ્યક્તિઓ, તેના ભેદકૂટવમાં અવૃત્તિ જે બને તે અવચ્છેદક બને. હવે વહ્નિધૂમોભયત્વવત્ વહ્નિ ધૂમ ઉભય તો છે જ. તે બેયના ભેદનો ફૂટ વહ્નિ કે ધૂમ કે વહ્નિથી ઈતરમાં જ મળે ત્યાં વહ્નિધૂમોભયત્વ અવૃત્તિ હોવાથી તેજ પ્રતિયોગિતાવચ્છેદક સાધ્યતાવચ્છેદક બને એટલે અતિવ્યાપ્તિ દૂર થાય. હવે આમ કરતાં પણ વિદ્ધમાન્, ધૂમાત્ સ્થળે અવ્યાપ્તિ આવી જાય છે. તાણ્ડતાણુભયાભાવીયપ્રતિયોગિતાવચ્છેદક તાર્થાતાર્થોભયત્વ બને. તે પ્રતિયોગિતાવચ્છેદકવત્ બધાય વિહ્ન બને. તે બધાનો ભેદકૂટ ઘટાદિમાં રહે (ભેદ ફૂટ હોવાથી ૧૦ પ્રકા૨ના તાર્ણવતિનો ભેદ અતાર્ણવલિમાં મળે અને અતાર્ણવલિનો ભેદ તાર્ણવહ્નિમાં, પણ બધા જ ભેદનો સમૂહ કોઈ પણ વહ્નિમાં નથી મળતો, તે તો ઘટાદિમાં જ મળે.) અવચ્છેદકત્વનિરુક્તિ ૦ ૩૭ Page #47 -------------------------------------------------------------------------- ________________ છે ત્યાં વહ્નિત્વ અવૃત્તિ જ છે. માટે તે પ્રતિયોગિતા અવચ્છેદક બની જતાં અવ્યાપ્તિ છે પર આવે. આ આપત્તિ દૂર કરવા “સ્વસમાનવૃત્તિકત્વ' પદનો નિવેશ કર્યો છે. २ जागदीशी : तत्तुच्छम् । हेतुमन्निष्ठाभावप्रतियोगितावच्छेदकं यद्धृमत्वं से र तदभाववति पर्याप्तिसम्बन्धेन वह्निधूमोभयत्वस्यावृत्तित्वादेव ताप्येण साध्यतायां । 3 वह्निहेतावतिव्याप्त्यभावाद् भेदकूटनिवेशस्य व्यर्थतापातादिति । આની સામે જગદીશ કહે છે કે આ તો બરોબર નથી. વદ્વિધૂમોભયવાન, વલ્લે 38 જે સ્થળે અતિવ્યાપ્તિ આવી એટલે ભેદકૂટ લીધો. પછી વદ્વિધૂમોભયવાન, ધૂમા સ્થળે જ છે અવ્યાપ્તિ આવી એટલે “સ્વસમાનવૃત્તિકત્વ' નિવેશ આવશ્યક કહ્યો. અમે કહીશું કે જે વદ્વિધૂમોભયવાન વહ્નઃ સ્થળે અતિવ્યાપ્તિ જ નથી પછી આગળ ભેદકૂટાદિ લઈને જ BY “સ્વસમાનવૃત્તિકત્વ' નિવેશની સાર્થકતા કેમ અપાય ? જુઓ પ્રતિયોગિતાવચ્છેદક છે 8 વદ્વિધૂમોભયત્વ, તેમાં પર્યાત્યા અભાવવાળો એકલો વહ્નિ કે ધૂમ બને નહિ કેમકે પર્યાપ્તિસંબંધથી પ્રત્યેકમાં ઉભયત્વ રહીને જ ઉભયમાં રહે. એટલે તમે જે આ વદ્વિધૂમોભયતાભાવવાળો એકલો વહ્નિ બનાવી, તેમાં વદ્વિધૂમોભયત્વની વૃત્તિ જ છે Sી સિદ્ધ કરી એટલે તે અવચ્છેદક ન બન્યો પણ એ ઠીક નથી. વદ્વિધૂમોભયત્વ એકલા જ ૪ વહ્નિ કે એકલા ધૂમમાં રહે જ છે. વદ્વિધૂમોભયત્વનો અભાવ પટાદિમાં જ મળે ત્યાં છેવદ્વિધૂમોભયત્વની અવૃત્તિ છે જ, તેથી તે અવચ્છેદક બની જાય, એ જ સાધ્યતાવચ્છેદક જ છે એટલે અતિવ્યાપ્તિ દોષ જ નથી. પછી ભેદકૂટનો નિવેશ વ્યર્થ જ છે અને તેથી જ K{ તે રીતે સ્વસમાનવૃત્તિક–નિવેશને સાર્થક કરી શકાતો નથી. स जागदीशी : केचित्तु तार्णातार्णोभयं नास्तीति प्रतीतौ प्रतियोगितावच्छेदकतानिर्वाहकः समवाय एव सम्बन्धो भासते न तु पर्याप्तिः । दण्डिपुरुषत्वाश्रयस्य सत्वेऽपि तदवच्छिन्नाभाववत्तादृशोभयत्वाश्रयस्य तार्णमात्रस्य सत्वेऽपि तादृशोभयत्वावच्छिन्नाभावो न विरुद्धः, तदवच्छिन्नाधिकरणतया सार्धमेव तस्य । १ विरोधात् । एवं च यथाश्रुतमेव सम्यगित्याहुः છે કે ચિત્ત : વદ્વિમાન, ધૂમત સ્થળે તાણતાર્યોભયાભાવીય પ્રતિયોગિતાનો એ Sછે અવચ્છેદક સંબંધ સમવાય જ છે. અર્થાતુ પર્યાપ્તિ સંબંધ નથી કેમકે પર્યાપ્તિસંબંધથી જ પર પ્રત્યેકમાં ઉભયત્વ રહી શકે નહિ. સમવાયસંબંધથી પ્રત્યેકમાં ઉભયત્વ રહી જાય છે. તે જ અવચ્છેદકત્વનિરુક્તિ • ૩૮ ૯N Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન : હવે પ્રતિયોગિતાવચ્છેદક ઉભયત્વનો આશ્રય સમવાયેન જો તાર્ટ વહ્નિ છે છે તો તેને તાર્માતાèભયાભાવ કેમ લેવાય ? જે ઉત્તર : સમવાયેન ઉભયત્વાશ્રય તાર્ણવતિ હોવા છતાં ઉભયત્નાવચ્છિન્ન કરે 38 ઉભયાભાવ પર્વતમાં લઈ શકાય કેમકે ઉભયત્વાશ્રય તાર્ણવહ્નિ પ્રત્યે ઉભયત્વા-3 વચ્છિન્નાભાવ એ વિરોધી નથી. હા, જો ઉભયત્વની અધિકરણતા જ પર્વતમાં હોય છે તો ઉભયત્નાવચ્છિન્નાભાવ ન લઈ શકાય. કેમકે તે ઉભયત્નાવચ્છિન્નાભાવ ઉભયત્વની છે જ અધિકરણતાનો વિરોધી છે. અર્થાત્ તાસ્કૃતાર્ણઉભયની અધિકરણતા પર્વતમાં હોય તો S૪ તાતાર્ષોભય અભાવ લઈ શકાય નહિ. પણ ઉભયત્વાશ્રય તાણે વઢિ પર્વતમાં હોવા જ તે છતાં પણ ઉભયત્નાવચ્છિન્ન ઉભયભાવ પર્વતમાં મળી શકે છે. જેમ દંડિપુરુષત્વાશ્રય છે (એક) દંડિપુરૂષ હોવા છતાં દંડિપુરૂષત્વાવચ્છિન્ન દંડિપુરૂષાભાવ ત્યાં મળી જ શકે છે છે તેમ પ્રસ્તુતમાં સમજવું. આમ થતાં હવે ઉભયત્વ એ પ્રતિયોગિતાવચ્છેદક બને, અને જે ઉભયત્વાભાવવત્ પ્રત્યેક વહ્નિ તો હવે નહિ બને કેમકે સમવાયેન ઉભયત્વ તેમાં છે જ. એટલે ઉભયતાભાવવત્ પટાદિ બને તેમાં વહ્નિત્વની અવૃત્તિ છે જ. માટે તે છે અવચ્છેદક બની જતાં અવ્યાપ્તિ આવે. આ દોષ દૂર કરવા “સ્વસમાનવૃત્તિકત્વ'નો રસ છે નિવેશ કર્યો છે. जागदीशी : तच्चिन्त्यम् । समवायेन तद्वतोऽधिकरणे तदवच्छिन्नाऽनधिकरणत्वस्याऽसम्भवात् । તેના ઉત્તરમાં કેટલાક કહે છે કે તચ્ચિત્યમ્ | સમવાય સંબંધથી ઉભયત્વવત્ છે. છે તાર્ણવહ્નિ બની ગયો તો હવે ઉભયત્નાવચ્છિન્નનું પર્વત અનધિકરણ બને જ શી રીતે? છે અર્થાત જો એક પણ પ્રતિયોગીનો આશ્રય પર્વત છે જ તો બેયનું અનધિકરણ કેમ બને? Sછે એટલે કે પર્વતમાં ઉભયાભાવ શી રીતે મળે ? અન્યાભાવ જ મળે જે ઘટાભાવ. તેની { પ્રતિયોગિતાનો અવચ્છેદક ઘટત્વ. અનવચ્છેદક વહ્નિત્વ બનતાં દોષ જ ન લાગે. એટલે કે ‘સ્વમાનવૃત્તિકત્વ' નિવેશ વ્યર્થ જવાની આપત્તિ ઊભી રહે છે. વાસ્તવમાં આ ઉત્તર પણ સંતોષકારક નથી. કારણ એક પ્રતિયોગીનો આશ્રય છે આ પર્વત હોવા છતાં તેમાં ઉભયાભાવ મળી જ શકે છે. 8િ એટલે હવે જગદીશ સ્વયં “સ્વસમાનવૃત્તિકત્વ' નિવેશનું સાર્થકત્વ બતાવે છે. एक जागदीशी : वस्तुतस्तु समवायेन प्रमेयसाध्यके भावत्वादिहेतावति व्याप्तिवारणार्थमवश्यं प्रतियोगितावच्छेदकानतिरिक्तवृत्तित्वमित्यस्य । અવચ્છેદકત્વનિરુક્તિ • ૩૯ હજાર નું Page #49 -------------------------------------------------------------------------- ________________ - हेतुमन्निष्ठाभावप्रतियोगितावच्छेदकं यदन्यूनवृत्ति तत्त्वमर्थो वाच्यः । વસ્તુતસ્તુ : સમવાયેન પ્રમેયવાન, ભાવત્વાત્ સ્થળે અતિવ્યાપ્તિ દૂર કરવા - પ્રતિયોગિતા-વચ્છેદકાનતિરિક્તવૃત્તિત્વ રૂપ અવચ્છેદક એટલે પ્રતિયોગિતાવચ્છેદક · અન્યનવૃત્તિત્વ રૂપ અવચ્છેદક (પારિભાષિક અવચ્છેદક) લેવું જોઈએ. તેમ થતાં જ પ્રમેયત્વનું વ્યાપક પ્રતિયોગિતાવચ્છેદક પ્રમેયત્વ છે માટે તે પ્રમેયત્વ એ પ્રતિયોગિતાવચ્છેદક બને. તેજ સાધ્યતાવચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ ન આવે. जगदीशी : तत्राऽन्यूनवृत्तित्वं न प्रतियोगितावच्छेदकताघटकसम्बन्धेन वाच्यम् । . वह्निधूमोभयवान् वह्नेरित्यादावतिव्याप्तेः हेतुमन्निष्ठाभावप्रतियोगितावच्छेदकं • यद्वह्निधूमोभयत्वं तस्य तादृशपर्याप्त्यधिकरणं यद्वह्निधूमोभयं तत्प्रत्येकनिष्ठस्य 'पर्याप्तिसम्बन्धावच्छिन्नाभावस्य प्रतियोगित्वेन वह्निधूमोभयत्वादिकं प्रति " न्यूनवृत्तित्वात्, હવે અહીં અન્યૂનવૃત્તિત્વ = વ્યાપકત્વ એ પ્રતિયોગિતાવચ્છેદકતાવચ્છેદક સંબંધથી કહી શકાય નહિ તેમ જો કહીએ તો વહ્નિધૂમોભયવાન, વર્તે સ્થળે અતિવ્યાપ્તિ આવે. વહિધૂમોભયાભાવીય પ્રતિયોગિતાવચ્છેદક વહ્નિધૂમોભયત્વ. એનું પર્યાપ્તિ સંબંધથી (પ્રતિયોગિતાવચ્છેદકતાવચ્છેદક સંબંધથી) વહ્નિધૂમોભય અધિકરણ બને. એમાં પર્યાપ્તિસંબંધથી પ્રત્યેકમાં વહ્રિધૂમોભયત્વાભાવ તો મળે જ એટલે વહ્નિધૂમોભયત્વ એ પ્રતિયોગિતાવચ્છેદક બનતાં વ્યાપક ન બને. અન્યાભાવ લેતાં અતિવ્યાપ્તિ આવે. જો ત્યાં વહ્નિધૂમોભયત્વ વ્યાપક બનતે તો તો વધૂિમોભયત્વ ધર્મનું વ્યાપક બનતે એટલે તે વહ્નિધૂમોભયત્વ પ્રતિયોગિતાવચ્છેદક સાધ્યતાવચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ ન આવતું. પણ હવે પ્રતિયોગિતાવચ્છેદકતાવચ્છેદક સંબંધને વ્યાપકતાવચ્છેદક સંબંધ લીધો એટલે સ્વાધિકરણનૃત્યભાવીયપ્રતિયોગિતાનવચ્છેદકત્વ વ્યાપકત્વ (સ્વ=વ્યાપ્ય=વહ્નિધૂમોભયત્વ) લક્ષણાનુસાર વહ્નિધૂમોભયત્વ વ્યાપક ન બન્યું. जागदीशी : किन्तु स्वावच्छिन्नप्रतियोगित्व-सम्बन्धेनैव तथात्वं वाच्यम्, હવે આ આપત્તિ દૂર કરવા કહે છે કે વ્યાપકતા સ્વાવચ્છિન્નપ્રતિયોગિત્વ સંબંધથી અવચ્છેદકત્વનિરુક્તિ ૦૪૦ Page #50 -------------------------------------------------------------------------- ________________ લેવી. હવે વહ્રિધૂમોભયત્વાધિકરણ વહ્નિધૂમોભય બને. પ્રતિયોગિતા પ્રત્યેકમાં રહે એટલે પર્યાત્યા વહ્રિધૂમોભયત્વનો અભાવ પ્રત્યેકમાં મળતો હતો. પણ હવે સ્વ=વહ્રિધૂમોભયત્વ અવચ્છિન્ન પ્રતિયોગીત્વ સંબંધથી બેય પ્રતિયોગીમાં વહિધૂમોભયત્વ રહી જાય. બંને પ્રતિયોગી હોવાથી બંનેમાં સ્વાવચ્છિન્ન પ્રતિયોગિતા ધર્મ છે, અને સ્વ=વતિ-ધૂમોભયત્વને બંનેમાં રાખી શકે છે. જેમ ઘટપટોભયાભાવના પ્રતિયોગી બંને બને અને બંનેમાં તાદૃશાભાવની પ્રતયિોગિતા રહે છે, કારણ કે બંનેમાં તેવી પ્રતીતિ થાય છે. એટલે બીજાના અભાવો મળે અપ્રતિયોગી વહ્નિધૂમોભયત્વ બને તેથી તે વ્યાપક બની જાય એટલે પ્રતિયોગિતાવચ્છેદક સાધ્યતાવચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ રહેતી નથી. जागदीशी : तथा च वह्निनिष्ठयावत्त्वतार्णा तार्णो भयत्वादेरपि स्वावच्छिन्नप्रतियोगित्वसम्बन्धेन वह्नित्वादिकं प्रत्यन्यूनवृत्तित्वाद् वह्निमान धूमादित्यादौ वह्नित्वादेरवच्छेदकत्ववारणाय स्वसमानवृत्तिकत्वेनावच्छेदकं विशेषणीयमिति युक्तमुत्पश्यामः । હવે આમ કરવા જતાંય વદ્વિમાન્, ધૂમાવ્ સ્થળે તાજ઼તાર્ણોભયાભાવ લેતાં અવ્યાપ્તિ આવી જાય છે. પ્રતિયોગિતાવચ્છેદક તાણ્યતાણ્ણભયત્વ. આ સ્વાવચ્છિન્ન પ્રતિયોગીત્વસંબંધથી તાણું અતાર્ણ ઉભયવતિમાં રહી જાય અને તેથી તાર્થાતાર્લોભયત્વ એ વહ્નિત્વનું વ્યાપક બની જાય. આથી સ્વ=વહ્નિત્વ (વ્યાપ્ય) અધિકરણ વહ્નિ છે, તેમાં તાજ઼તાર્ણોભયત્વ તાશપ્રતિયોગિતા સંબંધથી રહે છે કારણ કે બંને વહ્નિમાં તાદશાભયાભાવની પ્રતિયોગિતા રહેલી જ છે. તન્નિષ્ઠાભાવાપ્રતિયોગી તાણ્યેતાર્લોભય બનતાં વહ્નિત્વનું વ્યાપક તાણ્યતાણ્ડભયત્વ બને. યુદ્ધર્મનું વ્યાપક બને તે ધર્મ અવચ્છેદક બને એટલે વહ્નિત્વ ધર્મ જ પ્રતિયોગિતાવચ્છેદક સાધ્યતાવચ્છેદક બનતાં અવ્યાપ્તિ આવી જાય. આ અવ્યાપ્તિ દૂર કરવા ‘સ્વસમાનવૃત્તિકત્વ' નિવેશ આવશ્યક બન્યો. (સમાનવૃત્તિકત્વના લક્ષણ પ્રમાણે તદ્ધિત્વ પર્યાપ્ત્યવચ્છેદક નિરૂપિત અનુયોગિતા તર્તિ બને. તે એક એકમાં પર્યાપ્તિસંબંધથી ઉભયત્વ નથી, ત્યાં માત્ર વહ્નિત્વ છે.) હવે સ્વસમાનવૃત્તિક પ્રતિયોગિતાવચ્છેદક ઉભયત્વ બને જ નહિ એટલે તદનતિરિક્તવૃત્તિત્વ રૂપ વહ્નિત્વ ન બનતાં તે પ્રતિયોગિતાનવચ્છેદક સાધ્યતાવચ્છેદક બને એટલે અવ્યાપ્તિ રહેતી નથી. અવચ્છેદકત્વનિરુક્તિ ૦ ૪૧ Page #51 -------------------------------------------------------------------------- ________________ SAL दीधिति : घटकं चावच्छेदकत्वं स्वरूपसम्बन्धविशेषः । जागदीशी : ननु प्रतियोगितावच्छेदकानतिरिक्तवृत्तित्वमित्यत्र घटकं & प्रतियोगितावच्छेदकत्वं यदि प्रतियोगितानतिरिक्तवृत्तित्वरूपं तदा तार्णातार्णो भयत्वावच्छिन्नाभावमादाय वह्निमान् धूमादित्यादौ वह्नित्वमपि पारिभाषिकावच्छेदकं से २ स्यादत आह घटकमिति । પૂર્વપક્ષ : સ્વસમાનવૃત્તિક પ્રતિયોગિતાવચ્છેદકાનતિરિક્તવૃત્તિત્વ રૂપ છે જે અવચ્છેદત્વ કહો છો. તો આ લક્ષણમાં જે વિચ્છેદકત્વ છે તે કિંરૂપ છે ? જો રે # પ્રતિયોગિતાનતિરિક્તવૃત્તિત્વ રૂપ હોય તો આવો અર્થ થાય (સ્વમાનવૃત્તિક) : પર પ્રતિયોગિતાનતિરિક્તવૃત્તિ-અનતિરિક્તવૃત્તિત્વ અવચ્છેદકત્વ | - હવે ફરી વહિમાનું, ધૂમાત સ્થળે તાણુતાર્થોભયાભાવ લેતાં અવ્યાપ્તિ આવશે. આ જ પ્રતિયોગિતાનતિરિક્તવૃત્તિત્વરૂપ વહ્નિત્વ બને. (પહેલાં તો પ્રતિયોગિતાવચ્છેદક Sછે ઉભયત્વને બનાવી દેતા હતાં પણ હવે સ્વસમાનવૃત્તિક ઉભયાભાવીય પ્રતિયોગીતાનું ? છે અનતિરિક્તવૃત્તિત્વ લેવાનું હોઈ તે વહ્નિત્વ જ બનશે.) અને એનું ફરી છે અનતિરિક્તવૃત્તિત્વરૂપ પણ વહ્નિત્વ જ બને. તેથી તે અવચ્છેદક બને. આમ જ દૂર પારિભાષિક પ્રતિયોગિતાવચ્છેદક સાધ્યતાવચ્છેદક બની જતાં અવ્યાપ્તિ આવે. ૪ Sી ઉત્તર પક્ષ : લક્ષણમાં ઘટક જે અવચ્છેદકત્વને સ્વરૂપસંબંધ રૂપ સમજવું. એટલે આ તે હવે પ્રતિયોગિતાવચ્છેદક સ્વરૂપસંબંધરૂપ લેતાં ઉભયત્વ બને. તેની અતિરિક્ત- વૃત્તિત્વરૂપ ઉભયત્વ જ બને. પ્રતિયોગિતાવચ્છેદક ઉભયત્વ સાધ્યતાવચ્છેદક વહ્નિત્વ છે જ બનતાં લક્ષણની અવ્યાપ્તિ ન રહી. दीधिति : एवं च यद्धर्मावच्छिन्नेत्यत्र यद्धर्मान्यूनवृत्तिधर्मावच्छिन्नेति ई वक्तव्यम् । तेनोक्ताऽव्याप्तिनिरासः । जागदीशी : प्रतियोगितार्मिकोभयाभावघटितलक्षणे गुरुरूपेण साध्यतायामव्याप्तिमपाकर्तुमाह एवं चेति । स्वसमानवृत्तिकत्वविवक्षणे चेत्यर्थः । अन्यथा वह्नित्वान्यूनवृत्तितार्णातार्णो भयत्वावच्छिन्नत्वस्य तादृशप्रतियोगितायां से सत्त्वादसम्भव एव स्यादिति भावः । Page #52 -------------------------------------------------------------------------- ________________ જ હવે પૂર્વે આપણે જોઈ ગયા છીએ. પ્રતિયોગિતાનતિરિક્તવૃત્તિત્વરૂપ અવચ્છેદક - પણ લેવામાં પ્રમેયવદ્વિમાન, ધૂમા સ્થળે અવ્યાપ્તિ ઉભી હતી. આ અવ્યાપ્તિ દોષ છે દ્ધિપૂર્વપક્ષે પ્રથમ પૂર્વપક્ષને આપી દીધો હતો. તે પછી દ્વિ.પૂર્વપક્ષનું ખંડન કરતાં જ આ પ્રતિયોગિતાવચ્છેદકાનતિરિક્તવૃત્તિત્વ રૂપ અવચ્છેદકત્વ સિદ્ધાન્તીએ કહ્યું હતું. પણ તે છે હજુ સુધી પ્રમેયવદ્વિમાન, ધૂમાત્ સ્થલીય અવ્યાપ્તિ દૂર કરી ન હતી તે હવે કરે છે. આ સિદ્ધાતી કહે છે કે પ્રતિયોગિતામાં યત્સમ્બન્ધાવચ્છિન્ન યુદ્ધમવચ્છિન્ન છે ઉભયાભાવ લેવાનો છે ત્યાં યુદ્ધર્માવચ્છિન્નત્વ એટલે યુદ્ધર્મવ્યાપકધર્માવચ્છિન્નત્વ લેવું. Sછે હવે પ્રમેયવતિત્વ એ વહ્નિત્વનું વ્યાપક છે. માટે વહિત્નાવચ્છિશત્વાભાવ છે પર પ્રતિયોગિતામાં મળી જતાં ઉભયાભાવ પ્રાપ્ત થયો એટલે અવ્યાપ્તિ દોષ ન રહ્યો. આ છે જો અહીં “સ્વસમાનવૃત્તિકત્વ' ન કહે તો તો વદ્વિમાન, ધૂમાત માં અસંભવ દોષ છે આ જ આવી જાય. રસ અહીં લક્ષણઘટક તાણતાર્થોભયાભાવની પ્રતિયોગિતામાં વહ્નિત્વવ્યાપકતાર્યા- તાણભયત્નાવચ્છિન્નત્વ અને સંયોગસંબંધ અવચ્છિન્નત્વ ઉભય મળી જતાં, રે કે ઉભયાભાવ ન મળતા અસંભવ દોષ જ આવી જાય. સ્વસમાનવૃત્તિકત્વ કહેવાથી જે Bર તાણતાભયત્વ એ વહ્નિત્વને વ્યાપક હોવા છતાં પણ વહ્નિત્વને સમાનવૃત્તિક ન જ છે હોથી દોષ રહેતો નથી. १२ जागदीशी : ननु धूमत्वमेकस्मिन्नेव धूमे पर्याप्तमित्यादि प्रतीतेः प्रत्येकवृत्ति-११ धर्मावच्छिन्नाधिकरणताकत्वावगाहितयैवोपपत्तौ धूमत्वादेः पर्याप्तिसम्बन्धे मानाभाव इति धूमवान् वढेरित्यादावतिव्याप्तिः, स्वपदेन धूमत्वस्य ग्रहीतुमशक्यत्वात्, एवं सत्तात्वस्य विशिष्टसत्तात्वानतिरिक्तवृत्तितया सत्तादिसाध्यकजातिमत्त्वादिहेता४ वव्याप्तिश्चेत्यत आह वस्तुतस्त्विति। પૂર્વપક્ષ : તમે પૂર્વે કહી ગયા છો કે વહ્નિત્વ, ધૂમત્વ એ બધાયની પર્યાપ્તિ 31 સ્વાતંત્ર્યણ વદ્વિ–ાવચ્છેદન કે ધૂમ–ાવચ્છેદન, વહ્નિ કે ધૂમાદિમાં રહે છે. અર્થાત્ આ સકળ ધૂમમાં ધૂમતની પર્યાપ્તિ, સકળ વઢિમાં વહ્નિત્વની પર્યાપ્તિ તમે કહી છે. અમે આ જ કહીશું કે ધૂમત્વ એ એકજ તધૂમમાં પર્યાપ્ત છે. એવી પ્રતીતિ થવાથી પ્રત્યેકવૃત્તિ છે Sી તધૂમત્વાવચ્છિત્રાધિકરણતાકત્વનું જ અવગાહન તઘૂમત્વમાં થઈ જાય છે. તો આવી જ { રીતે ઉપપત્તિ થઈ જવાથી ધૂમત્વાદિની સકળ ધૂમાદિમાં પર્યાપ્તિ માનવાની જરૂર નથી. તું પર હવે તેમ થતાં ઘૂમવાન, વ સ્થળે અતિવ્યાપ્તિ આવી જાય કેમકે સ્વમાનવૃત્તિક છે. તારા અવચ્છેદકત્વનિરુક્તિ • ૪૩ ટ Page #53 -------------------------------------------------------------------------- ________________ જ પ્રતિયોગિતાવચ્છેદક ધૂમત્વ બને તો તદનતિરિક્તવૃત્તિત્વરૂપ ધૂમત્વ બનતાં તે જ કે અવચ્છેદક બને પણ હવે સ્વ પદથી ધૂમત્વનું ગ્રહણ જ ન થાય કેમકે ધૂમત્વપર્યાપ્તિઅવ- જ છેદકધર્માવચ્છેદન પર્યાપ્તિકત્વ સ્વમાનવૃત્તિકત્વ છે અને ધૂમત્વની પર્યાપ્તિ છે જ છે S8 નહિ. હમણાં જ અમે અસિદ્ધ કરી દીધી છે. એટલે અતિવ્યાપ્તિ ઉભી રહે છે. અહીં છે આ અન્યાભાવ તરીકે કોઈ ઉભયાભાવ લેવો જોઈએ કેમકે ઉભયત્વ જ ઉભયત્વ છે સમાનવૃત્તિક બની શકે. વળી સત્તાવાનું, જાતે: સ્થળે જાત્યધિકરણ ગુણમાં જ વિશિષ્ટ સત્વાભાવ મળે. પ્રતિયોગિતાવચ્છેદક વિશિષ્ટ સત્વ બને. એનાથી Sછે અનતિરિક્તવૃત્તિત્વ રૂપ સત્વ છે એટલે તે પ્રતિયોગિતાવચ્છેદક બને, એજ પર સાધ્યતાવચ્છેદક બને એટલે અવ્યાપ્તિ ઉભી થાય છે. अथ पारिभाषिकावच्छेदकत्वप्रथमलक्षणविवेचनम् । दीधिति : वस्तुतस्तु तदवच्छिन्नप्रतियोगिताकाभाववदसम्बद्धस्वसे विशिष्टसामान्यकत्वम् । ___जागदीशी : तदवच्छिन्नेति । हेतुमन्निष्ठाभावप्रतियोगितावच्छेदकीभूततत्तद्धर्मा वच्छिन्नाभाववति असम्बद्धं यद्धर्मविशिष्टसामान्यं तदेव पारिभाषिकावच्छेदकBર મિત્રો વસ્તુતતુઃ અમે અવચ્છેદકત્વનું આ નિચોડરૂપ લક્ષણ બનાવશું. તદવચ્છિન્નપ્રતિયોગિતાકાભાવવદસમ્બદ્ધસ્વવિશિષ્ટસામાન્યકત્વ અથવા સ્વવિશિષ્ટસમ્બન્વિનિષ્ઠાભાવપ્રતિયોગિતાનવચ્છેદકતત્કત્વ (પૃ. ૨૪) હેતુમશિષ્ટાભાવપ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્નપ્રતિયોગિતાકાભાવવત્ (માં) અસંબદ્ધ (જે સ્વવિશિષ્ટસામાન્ય, તત્યતં અવચ્છેદકત્વમ્ વદ્વિમાન, ધૂમાત - હેતુમત્રિદ્ધાભાવ=ઘટાભાવ. ઘટાભાવીય પ્રતિયોગિ- 3 તાવચ્છેદક ઘટત્વ. - ઘટવાવચ્છિન્નાભાવવત્ - પર્વત. તેમાં અસમ્બદ્ધ છે ઘટવવિશિષ્ટ આ ઘટ સામાન્ય. માટે ઘટત્વ (સ્વપદ બહુવ્રીહિમાં અભ્યપદ વાચક બને) પ્રતિયોગિતાવચ્છેદક કસ Eી કહેવાય તભિન્ન સાધ્યતાવચ્છેદક છે. આમ લક્ષણ સમન્વય થઈ ગયો. શું હવે ઘૂમવાનું, વહૂંફ અને સત્તાવાનું, જાતેઃ સ્થળની અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિનું છે નિરાકરણ જોઈ લઈએ. જે વહૃધિકરણઅયોગોલકનિષ્ઠધૂમાભાવીય પ્રતિયોગિતાવચ્છેદક ધૂમતાવચ્છિન્ના વાવવા , અવચ્છેદસ્વનિયુક્તિ • જ દicate Page #54 -------------------------------------------------------------------------- ________________ ભાવવત્ અયોગોલક બને. તેમાં અસંબદ્ધ છે ધૂમત્વવિશિષ્ટધૂમસામાન્ય. (યત્) માટે ધૂમત્વ (તત્) પારિભાષિક અવચ્છેદક બની ગયો. તેજ સાધ્યતાવચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ ન રહી. સત્તાવાન, જાતેઃ - જાત્યધિકરણ-ગુણવૃત્તિવિશિષ્ટસત્ત્વાભાવીયપ્રતિયોગિતાવચ્છેદક વિશિષ્ટસત્ત્વાવચ્છિન્નાભાવવત્ ગુણમાં અસંબદ્ધ છે વિશિષ્ટસત્તાત્વવિશિષ્ટ વિશિષ્ટસત્તા સામાન્ય. માટે વિશિષ્ટ સત્તાત્વ એ પ્રતિયોગિતાવચ્છેદક બન્યો. તભિન્ન સત્તાત્વ સાધ્યતાવચ્છેદક બનતાં અવ્યાપ્તિ દૂર થઈ. जागदीशी : अत्र तदाश्रयप्रतियोगिताकाभावेत्युक्तौ तादृशधूमत्वाश्रयप्रतियोगिकोभयाभावादिमति प्रमेयधूमत्वविशिष्टस्य सम्बद्धतयाऽवच्छेदकत्वं न स्यात् किन्तु गगनत्वादेरेव तथात्वं स्यादत उक्तम् तदवच्छिन्नेति । : પદવ્યાવૃત્તિ : પ્રતિયોગિતાવચ્છેદકાશ્રય ન કહ્યું : કેમકે, પ્રમેયધૂમવાન્, વર્તે: માં અતિવ્યાપ્તિ આવે. પ્રમેયધૂમાભાવીયપ્રતિયોગિતાવચ્છેદકલવૂભૂતધૂમત્વાશ્રય ધૂમપ્રતિયોગિતાક અભાવ = ધૂમઘટોભયાભાવ પણ બની જાય કારણ કે એમાં ધૂમ પણ પ્રતિયોગી છે જ. તત્ પર્વતમાં પ્રમેયધૂમત્વવિશિષ્ટ ધૂમ અસંબદ્ધ નથી. ગગનત્વ વિશિષ્ટગગન અસંબદ્ધ મળે. એટલે ગગનત્વ પ્રતિયોગિતાવચ્છેદક બની જાય તભિન્નસાધ્યતાવચ્છેદક. એટલે ધૂમત્વ પ્રતિયોગિતાવચ્છેદક ન બનતાં અતિવ્યાપ્તિ હવે ધૂમત્વાવચ્છિન્નાભાવવત્ (લેતાં) પર્વત ન બને પણ અયોગોલક બને તેમાં પ્રમેયધૂમત્વવિશિષ્ટ ધૂમ અસંબંદ્ધ છે. એટલે પ્રમેયધૂમત્વ પ્રતિયોગિતાવચ્છેદક સાધ્યતાવચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ ન રહી. जागदीशी : प्रतियोगित्वं साध्यतावच्छेदकसम्बन्धेन ग्राह्यम् । तेन अयं घट एतत्त्वादित्यादौ हेतुमन्निष्ठाभावप्रतियोगितावच्छेदकं यत् पटत्वं सम्बन्धसामान्येन कालिक सम्बन्धेन वा तदवच्छिन्नाभाववति नित्यगुणगगनादौ घटत्वत्वविशिष्टस्याऽसम्बद्धत्वेऽपि नाव्याप्तिः । પ્રતિયોગિતા સાધ્યતાવચ્છેદક સંધથી લેવી : અયં ઘટત્વવાન્ તત્ત્વાત્ ।હેતુમન્નિષ્ઠાભાવ પટાભાવ, પ્રતિયોગિતાવચ્છેદક પટત્વ, કાલિકેન પટત્વાવચ્છિન્નપ્રતિયોગિતાકાભાવવત્ કાલિકસંબંધથી ઘટ ન બની શકે કેમકે તેમાં તો કાલિકસંબંધથી પટત્વવૃત્તિ છે. એટલે પટત્વાવચ્છિન્નાભાવવત્ નિત્ય જ બને. તેમાં ઘટત્વત્વવિશિષ્ટ અવચ્છેદકત્વનિરુક્તિ ૦૪૫ Page #55 -------------------------------------------------------------------------- ________________ આ ઘટત્વ અસંબદ્ધ છે જ એટલે પ્રતિયોગિતાવચ્છેદક ઘટતત્વ તેજ સાધ્યતાવચ્છેદક બનતા જ અવ્યાપ્તિ. હવે સાધ્યતાવચ્છેદકસમવાયસંબંધેન પટવાવચ્છિન્નપ્રતિયોગિતાકાભાવવત્ ઘટ જ છે પણ બની જાય. તેમાં ઘટતત્વવિશિષ્ટ ઘટવ અસંબદ્ધ નથી માટે ઘટતૃત્વ આ પ્રતિયોગિતાવચ્છેદક ન બને. અવ્યાપ્તિ ન આવે. પર સંબંધ સામાન્ય કહેવા પર કોઈ અનુગત સંબંધ ન પકડાય. તેથી કાલિકાસંબંધન છે Bર એમ કહ્યું. નિષ્કર્ષ : હેતુમન્નિષ્ઠાભાવીયપ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્ન - સાધ્યતાવચ્છેદક - સંબંધાવચ્છિન્ન – પ્રતિયોગિતાકાભાવવદસબુદ્ધસ્વવિશિષ્ટસામાન્યકત્વ અવચ્છેદકત્વમ્ રે जागदीशी : पर्वतादेरुत्पत्तिकालावच्छेदेन संयोगसम्बन्धावच्छिन्नधूमाभाववत्त्वात्, तत्र च धूमत्वविशिष्टस्य सम्बद्धत्वात्तदसम्बद्धस्वविशिष्टसामान्य गगनत्वादिकमुपादाय धूमवान् वढेरित्यादावतिव्याप्तिरतः प्रतियोगिव्यधिकरणत्वेन । X तदवच्छिन्नाभावो विशेष्यः। 38 અભાવ પ્રતિયોગીવ્યધિકરણ લેવો. અન્યથા : ધૂમવાનું, વહ્ય સ્થળે અતિવ્યાપ્તિ છે પર આવે. છે તે આ પ્રમાણે સંયોગાવચ્છિન્ન ધૂમતાવચ્છિન્નાભાવવત્ ઉત્પત્તિકાલાવચ્છેદન પર્વત છે જ બની જાય. એમાં ધૂમતવિશિષ્ટ ધૂમસામાન્ય સંબદ્ધ છે એટલે પ્રતિયોગિતાવચ્છેદક ધૂમત્વ છે Bર ન બનતાં અતિવ્યાપ્તિ. છે અહીં ધૂમાધિકરણ પર્વતમાં ધૂમાભાવ લીધો, માટે પ્રતિયોગી સમાનાધિકરણ છે અભાવ લેવાથી અતિવ્યાપ્તિ આવી. હવે પ્રતિયોગી વ્યધિકરણ ધૂમતાવચ્છિન્નાભાવવધૂ, અયોગોલક જ લેવાય કારણ છે છે કે તેમાં કોઈપણ કાલે ધૂમ નથી. તેમાં ધૂમત્વવિશિષ્ટ ધૂમસામાન્ય અસંબદ્ધ છે જ, એટલે આ પ્રતિયોગિતાવચ્છેદક સાધ્યતાવચ્છેદક ધૂમત્વ બનતાં અતિવ્યાપ્તિ ન આવી. નિષ્કર્ષ : હેતુ શિષ્ટાભાવીય પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્નસાધ્યતા વચ્છેદક છે SY સમ્બન્ધાવચ્છિન્ન-પ્રતિયોગિતાક-પ્રતિયોગી વ્યધિકરણાભાવવધસમ્બદ્ધસ્વવિશિષ્ટ છે તે સામાન્યકત્વમ્ અવચ્છેદકત્વમ્ | जागदीशी : प्रतियोगितावच्छेदकसम्बन्धेन प्रतियोगितावच्छेदकावच्छिन्नाऽ-१२ Seader અવચ્છેદકત્વનિરુક્તિ • ૪૦ ટamanand Page #56 -------------------------------------------------------------------------- ________________ B सम्बन्धी तदवच्छिन्नाभाववान् ग्राह्य इति तु पर्यवसितार्थः । तेन संयोगसम्बन्धावच्छिन्नधूमाभावस्य धूमवत्पर्वतादौ समवायादिसम्बन्धेन में YX प्रतियोगिव्यधिकरणत्वेऽपि धूमत्वस्य नावच्छेदकत्वहानिः । $ક અધિકરણ એ પ્રતિયોગિતાવચ્છેદક સંબંધથી પ્રતિયોગિતાવચ્છેદક અવચ્છિન્ન કર S{ પ્રતિયોગીનું અસંબંધી જોઈએ. અહીં પ્રતિયોગિતાનો અવચ્છેદક સંબંધ એ સાધ્યતાવચ્છેદક સંબંધ આપણે કહ્યો છે છે. હવે તે ખ્યાલમાં જ રાખી લઈએ એટલે હવે પ્રતિયોગિતાવચ્છેદકસમ્બન્ધન છે 8 પ્રતિયોગિતા અવચ્છેદક કહીશું અને પ્રતિયોગી વ્યધિકરણાભાવવત્ અધિકરણ જે બને ? છે તે પ્રતિયોગીનું અસંબંધી જ હોય અર્થાત્ પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્નાભાવવત્ નું જે અધિકરણ હોય તે પ્રતિયોગીનું અસંબંધી જ હોય તો જ તે અધિકરણમાં રહેલો છે છે પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્નાભાવ એ પ્રતિયોગીવ્યધિકરણ બને. એટલે ટૂંકમાં એ નિષ્કર્ષ મૂકીએ તો આમ કહેવાય. પ્રતિયોગિતાવચ્છેદકસંબંધેન પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્ન (પ્રતિયોગી)નું છે. અસંબંધી જે પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્નાભાવવાનું હોય. તેવા અધિકરણમાં અસંબદ્ધ છે જ જે યુદ્ધર્મવિશિષ્ટ સામાન્ય, ધર્મ અવચ્છેદક બને. પ્રતિયોગિતાવચ્છેદકસંબંધથી પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્નનું અસંબંધિ કહ્યું છે. 3 છે જો પ્રતિયોગિતાવચ્છેદક (સાધ્યતાવચ્છેદક) સંબંધથી ન કહે તો ધૂમવાનું, વહે છે ૨૪ સ્થળે અતિવ્યાપ્તિ. આ સમવાયેન ધૂમત્વાવચ્છિન્નાભાવવત્ પર્વતમાં ધૂમત્વવિશિષ્ટ ધૂમ અસંબદ્ધ ન જ Bર મળતાં ધૂમત્વ અવચ્છેદક ન બનત. છે પણ હવે સંયોગેન ધૂમત્વાવચ્છિન્નાભાવવત્ અયોગોલકમાં ધૂમત્વવિશિષ્ટ ધૂમ ઈ અસંબદ્ધ છે જ એટલે ધૂમત્વ પ્રતિયોગિતાવચ્છેદક સાધ્યતાવચ્છેદક બની જતાં જ અતિવ્યાપ્તિ ન રહી. जागदीशी : न वा द्रव्यं घटत्वादित्यादौ हेतुमनिष्ठाभावप्रतियोगितावच्छेदकं ये यघटभिन्नद्रव्यत्वत्वं प्रतियोग्यनधिकरणे तदवच्छिन्नाभाववति गुणादौ से द्रव्यत्वत्वविशिष्टस्याऽसत्त्वेऽपि अव्याप्तिः । ૪ પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્નનું અસંબંધિ ન કહે તો દ્રવ્ય, ઘટતા સ્થળે અવ્યાપ્તિ છે અવચ્છેદકત્વનિરુક્તિ • ૪૦ ટકા Page #57 -------------------------------------------------------------------------- ________________ * આવે. હેતુમષ્ટિાભાવ = ઘટમાં ઘટભિન્નદ્રવ્યવાભાવ. (ઘટમાં ઘટભિન્નનું દ્રવ્યત્વ ન જ પર રહે) પ્રતિયોગિતાવચ્છેદક ઘટભિન્નદ્રવ્યતૃત્વ = ઘટભિન્નત્વવિશિષ્ટ દ્રવ્યત્વત્વ. વિશિષ્ટ છે જ શુદ્ધાજ્ઞાતિરિચ્યતે ન્યાયાતુ પ્રતિયોગિતાવચ્છેદક દ્રવ્યતત્વ. પ્રતિયોગીવ્યધિકરણ છે આ દ્રવ્યત્વવાવચ્છિન્નાભાવવતુ ગુણ બને, જે પ્રતિયોગી દ્રવ્યત્વત્વનું અસંબંધી પણ છે. આજે ફિ તેમાં દ્રવ્યતત્વવિશિષ્ટ દ્રવ્યત્વ અસંબદ્ધ છે માટે દ્રવ્યતત્વ પ્રતિયોગિતાવચ્છેદક, તેજ આ સાધ્યતાવચ્છેદક બનતાં અવ્યાપ્તિ. છે પણ હવે પ્રતિયોગીવ્યધિકરણ ઘટભિન્નત્વવિશિષ્ટદ્રવ્યત્વત્નાવચ્છિન્ન દ્રવ્યતા32 ભાવવનું અધિકરણ લેવાનું તે તો ઘટ પણ બની જાય. (દ્રવ્યતાભાવનું અધિકરણ : લેતાં ઘટ ન પકડાયો. પણ હવે ઘટભિન્નનું દ્રવ્યત્વ ઘટમાં નથી, માટે ઘટભિન્નત્વ છે છે વિશિષ્ટ દ્રવ્યવાભાવનું અધિકરણ લેતાં ઘટ પકડાઈ ગયો.) તેમાં દ્રવ્યતત્વવિશિષ્ટ છે જ દ્રવ્યત્વ સંબદ્ધ છે જ, તેથી અવ્યાપ્તિ ન રહી. 3. (ગગનત્વવિશિષ્ટ અસંબદ્ધ મળતાં ગગનત્વ પ્રતિયોગિતાવચ્છેદક, તર્ભિન્ન સાધ્યતાવચ્છેદક બને.) जागदीशी : वस्तुतो निरुक्तप्रतियोग्यनधिकरणत्वमेव तदवच्छिन्नाभाववतः 5 साध्यतावच्छेदकसम्बन्धेन वाच्यम्, न तु प्रतियोगितायास्तत्सम्बन्धावच्छिन्नत्वं, से वृत्त्यनियामकसम्बन्धेन साध्यतायां तत्सम्बन्धावच्छिन्नप्रतियोगित्वाप्रसिद्ध्या में र अव्याप्तिप्रसङ्गादिति ध्येयम् । Sજ વસ્તુતઃ આપણે હમણાં જ કહી ગયા કે પ્રતિયોગીનું જે અસંબધિ બને, તે રસ Sછે પ્રતિયોગિતાવચ્છેદક સંબંધથી લેવું. આની પૂર્વમાં આપણે એ પણ કહી ગયા છીએ ? છે કે તે પ્રતિયોગિતાનો અવચ્છેદકસંબંધ એ સાધ્યતાવચ્છેદકસંબંધ લેવો. આમાંથી અર્થાતુ છે છે એજ વાત નીકળે છે કે પ્રતિયોગીનું અસંબંધિ સાધ્યતાવચ્છેદક સંબંધથી લેવું. એજ છે જ વાતને હવે જગદીશ વસ્તુતઃ કહીને કહે છે. સિદ્ધાન્તલક્ષણમાં ઉક્ત વિવક્ષાએ પ્રથમ જ Sી કલ્પ હતો અને હવે જગદીશ કહે છે તે વિવક્ષાએ દ્વિતીયકલ્પ હતો. વસ્તુતઃ તે હેતુમન્નિષ્ઠાભાવીયપ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્નપ્રતિયોગી અનધિકરણ જે પ્રતિયોગી છે વ્યધિકરણાભાવવતુ નિરૂક્ત અધિકરણ, તે સાધ્યતાવચ્છેદક સંબંધથી લેવું પણ છે Sી પ્રતિયોગિતાના તે અવચ્છેદકસંબંધથી ન લેવું. Sછે જો તેમ કરીએ તો વૃત્યનિયામક સંબંધ જયાં સાધ્યતાવચ્છેદક સંબંધ હોય ત્યાં તેજ પર પ્રતિયોગિતાવચ્છેદક બનાવવો જ પડે અને તેથી વૃત્યનિયામકસંબંધાવચ્છિન્નર Sociation અવચ્છેદકત્વનિરુક્તિ • ૪૮ Page #58 -------------------------------------------------------------------------- ________________ જ પ્રતિયોગિતા અપ્રસિદ્ધ બનતાં સઢેતુક સ્થળે અવ્યાપ્તિ આવે. ૨ થી ચૈત્રીનું સ્વામિત્વસંબંધ = સાધ્યતાવચ્છેદક સંબંધ . હેતુમશિષ્ઠાભાવ = ઘટાભાવ - ૯દીયપ્રતિયોગિતા સ્વામિત્વસંબંધાવચ્છિન્ના / એ અપ્રસિદ્ધ બની ગઈ. પણ હવે પ્રતિયોગિતાનો સંબંધ સાધ્યતાવચ્છેદક જોઈએ તેવું રહ્યું છે જ નહિ એટલે સંયોગેન ઘટાભાવ પણ લેવાય. ઘટાભાવીય પ્રતિયોગિતાવચ્છેદક ર 3 ઘટવાવચ્છિન્નાભાવવત્ જે બને તે પદાર્થ પ્રતિયોગી ઘટનું સ્વામિત્વસંબંધથી અસંબંધી ? જોઈએ. હા, સ્વામિત્વસંબંધથી ઘટનું અસંબંધિ: ઘટવાવચ્છિન્નાભાવવત્ ચૈત્રાત્મક છે છે અધિકરણ મળે જ છે. તેમાં ઘટત્વવિશિષ્ટ ઘટ અસંબદ્ધ છે. માટે પ્રતિયોગિતાવચ્છેદક છે આ ઘટત, તભિન્ન સાધ્યતાવચ્છેદક બની જતાં અપ્રસિદ્ધિનિબંધન અવ્યાપ્તિ ન રહી. ૪ 8 जागदीशी : न च घटवान् महाकालत्वादित्यादौ तादृशप्रतियोगितावच्छेदकं यद व १२ गगनत्वं तदवच्छिन्नाभावस्य प्रतियोगिवैयधिकरण्याप्रसिद्ध्याऽव्याप्तिरिति वाच्यम् । १५ પૂર્વપક્ષ : ઘટવાન, મહાકાલવા અહીં સાધ્યતાવચ્છેદકસંબંધ - કાલિક છે. આ ગગનાભાવ લેવાનો છે. હવે ગગનવાવચ્છિન્નાભાવવતુ જે બને તે પદાર્થ છે આ પ્રતિયોગી ગગનનું કાલિકસંબંધથી અસંબંધી જોઈએ. પણ અહીં કાલિકેન ગગનનો કોઈ સંબંધી જ પ્રસિદ્ધ નથી તો કાલિકેન ગગનનો અસંબધી પણ ગગનવાવચ્છિન્નાભાવવત્ કરી જે કાળ કહી શકાય નહિ. આમ પ્રતિયોગીવ્યધિકરણાભાવ ગગનાભાવ સિદ્ધ ન થયો. ૪ S$ એટલે અવ્યાપ્તિ આવી. में जागदीशी : अत्रापि साध्यतावच्छेदकसम्बन्धसामान्ये तादृशधर्मावच्छिन्नप्रति-११ र योगिकत्व-यद्यदनुयोगिकत्वोभयाभावस्तदसम्बद्धत्वस्य विवक्षितत्वात् । १४ ઉત્તર : અહીં અમે એમ કહીશું કે સાધ્યતા વચ્છેદકસંબંધ સામાન્યમાં (= કાલિક 3; સંબંધમાં) તાદેશધર્મ (ગગનત્વ) અવચ્છિન્નપ્રતિયોગિકત્વ તથા યદ્યઅનુયોગિકત્વ છે છે આ ઉભયનો અભાવ હોય તેમાં અસંબદ્ધત્વ વિવક્ષિત છે. હવે પ્રસ્તુતમાં કે સાધ્યતાવચ્છેદકસંબંધસામાન્યમાં = કાલિકમાં કાલાનુયોગિકત્વ હોવા છતાં જ ગગનત્વાવચ્છિનતાદશગગનપ્રતિયોગિકત્વ ન હોવાથી ઉભયાભાવ મળી ગયો. એટલે આ તતુ (તસ્મિન્)માં = કાળમાં અસંબદ્ધત્વ લેવાનું એમ અમે વિવક્ષા કરીશું. પર ગગનત્વાવચ્છિન્નગગનનું અસંબંધી કાળ છે જ, એટલે તેમાં ગગનત્વવિશિષ્ટ ગગન તારા અવચ્છેદકત્વનિરુક્તિ • ૪૯ કરોડ Page #59 -------------------------------------------------------------------------- ________________ અસંબદ્ધ હોવાથી ગગનત્વ એ પ્રતિયોગિતાવચ્છેદક બન્યો. તભિન્ન સાધ્યતા વચ્છેદક જ પક બનતાં અવ્યાપ્તિ ન રહી. AN जागदीशी : तदसम्बद्धत्वमपि साध्यतावच्छेदकसम्बन्धेन सम्बद्धत्वसामान्या-1 भावो बोध्यः। तेन घटत्वाद्यवच्छिन्नाभाववति घटत्वगगनत्वविशिष्टस्यापि १५ यथाकथंचित्तादात्म्यादिना सम्बद्धतया न पारिभाषिकावच्छेदकाऽप्रसिद्धिनिबन्धनो ६ व्याप्तिलक्षणाऽसम्भवः । न वा तादृशप्रतियोगितावच्छेदकीभूतमहानसीयवह्नित्वावच्छिन्नाभाववति जलादौ । वह्नित्वविशिष्टस्याऽसम्बद्धत्वाद् वह्निमान् धूमादित्यादावव्याप्तिः । સાધતાવચ્છેદક સંબંધેન અસમ્બદ્ધત્વ લેવુ. અર્થાતુ સાધ્યતાવચ્છેદક સંબંધથી સંબદ્ધત્વસામાન્યાભાવ લેવો. યુદ્ધર્મવિશિષ્ટ સામાન્ય તે સાધ્યતાવચ્છેદકસંબંધથી રે S અધિકરણમાં અસંબદ્ધ જોઈએ. જો આમ ન કહીએ તો વદ્વિમાન, ધૂમા માં આવ્યાપ્તિ આવે. તે આ પ્રમાણે છે - ઘટવાવચ્છિન્નાભાવવત્ પર્વત બને. તેમાં વૃનિયામક સંબંધથી ગગનત્વવિશિષ્ટ છે ૪ ગગન સંબદ્ધ છે, કાલિકસંબંધથી ઘટત્વવિશિષ્ટ ઘટ સંબદ્ધ છે એટલે ગગનત્વ-ઘટત્વ રાસ આ પ્રતિયોગિતાવચ્છેદક ન બને અર્થાત્ એ રીતે કોઈ પણ અસંબદ્ધ ન બનતાં અપ્રસિદ્ધિઆ નિબંધન અવ્યાપ્તિ આવે. પણ હવે એ વાંધો નહિ આવે. હવે સાધ્યતાવચ્છેદક સંયોગેન પર્વતમાં ઘટતવિશિષ્ટ ઘટ અસંબદ્ધ છે જ એટલે જ 38 પ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વ, તભિન્ન સાધ્યતાવચ્છેદક બનતાં અવ્યાપ્તિ ન રહી. ! આ અસમ્બદ્ધત્વ એટલે સમ્બદ્ધત્વસામાન્યાભાવ. जागदीशी : धूमवन्निष्ठाभावप्रतियोगितावच्छेदकीभूततत्तद्वह्नित्वावच्छिन्ना* भाववति वह्नित्वविशिष्टस्य तत्तद्वह्वेरसम्बद्धत्वाद्वह्निमान् धूमादित्यादौ वह्नित्वमप्यवच्छेदकं स्यादतः सामान्यपदम् । અહીં “સામાન્ય' પદ ન મૂકે તો અવ્યાપ્તિ. વદ્વિમાન, ધૂમા. મહાનલીયવહ ભાવવત્ જલહૃદ બને. તેમાં વતિત્વવિશિષ્ટ વહિં અસંબદ્ધ છે ? 3 જ. અર્થાત્ જલહૂદનિરૂપિતસમ્બદ્ધત્વાભાવ વહ્નિત્વવિશિષ્ટ વહ્નિમાં છે જ. એટલે આ થવાના અવચ્છેદકત્વનિરુક્તિ • ૫૦ ટકા Page #60 -------------------------------------------------------------------------- ________________ સાધ્યતાવચ્છેદક અને પ્રતિયોગિતાવચ્છેદક એક થતાં અવ્યાપ્તિ. પણ સામાન્ય પદથી આ આપત્તિ દૂર થાય. હવે મહાનસીયવન્યભાવવત્ પર્વત પણ બને. ત્યાં પર્વતનિરૂપિત સમ્બદ્ધત્વાભાવ વસ્તિત્વવિશિષ્ટ વતિમાં નથી. આમ સમ્બદ્ધત્વસામાન્યાભાવ નથી માટે વહ્નિત્વવિશિષ્ટ વહ્નિ લઈને વસ્તિત્વને અવચ્છેદક બનાવાય નહિ. અસંબદ્ધ = સંબંધત્વસામાન્યાભાવવત્ જે યુદ્ધર્મવિશિષ્ટ સામાન્ય – આ સામાન્ય પદ ન કહે તો વળી અવ્યાપ્તિ. દ્વિમાન્, ધૂમાત્ – મહાનસીયવત્ત્વભાવ. તત્ પર્વત. એમાં વહ્નિત્વવિશિષ્ટ તદ્વહ્નિ અસંબદ્ધ છે. એટલે વહ્નિત્વ પ્રતિયોગિતાવચ્છેદક બની ગયો. હવે વહ્નિત્વવિશિષ્ટ વહ્નિસામાન્ય કહ્યું છે માટે તે તો અસંબંધ નથી. કારણ કે ત્યાં પર્વતીય વહ્નિ તો સંબદ્ધ જ છે, જ્યાં એક પણ વહ્નિ ન હોય ત્યાં જ સંબદ્ધસામાન્યાભાવ મળે. માટે અવ્યાપ્તિ નહિ આવે. जागदीशी : ननु कालिकादिसम्बन्धेन गगनत्वविशिष्टं घटादि तस्य तादृशप्रतियोगितावच्छेदकीभूतगगनत्वाद्यवच्छिन्नाभाववति साध्यताघटकसंयोगादिसम्बन्धेन संबद्धत्वात् पारिभाषिकावच्छेदका प्रसिद्ध्या व्याप्तिलक्षणाऽसम्भवः । પૂર્વપક્ષ - વદ્ધિમાન્, ધૂમાત્ કાલિકેન ગગનત્વવિશિષ્ટ જે ઘટ, તેનો અભાવ ધૂમાધિકરણમાં છે. પ્રતિયોગિતાવચ્છેદક ગગનત્વ. (આને પારિભાષિક અવચ્છેદક બનાવવું જોઈએ પણ તે થતું નથી.) ગગનત્વાવચ્છિન્નાભાવવત્ પર્વત બને (ગગનસ્ય કુત્રાપિ અવૃત્તિાત્ પર્વતાદિ ક્યાંય પણ ગગન ન રહે, માટે જ ગગન સ્વયં પ્રતિષ્ઠિત પદાર્થ છે. હવે જો તેને રાખવા માટે બીજો પદાર્થ કલ્પવાનો હોય તો તે રાખનાર હોવાથી ગગનમાં તો ન રહે, તેથી તેને રાખવા બીજો પદાર્થ કલ્પવો પડે, એમ અનવસ્થા ચાલે. એનાથી બચવા ગગનની બીજે ક્યાંય વૃત્તિ માની નથી.) ત્યાં ગગનત્વવિશિષ્ટ સમ્બદ્ધ જ છે. આમ ગગનાભાવ સર્વત્ર મળે એટલે બધાય સંબદ્ધ જ બની જાય એટલે અસંબદ્ધ કોઈ ન મળતાં અસંભવ દોષ આવી જાય. जगदीशी : न च साध्यतावच्छेदकताघटकसम्बन्धेन स्ववैशिष्ट्याभिधानान्नैष અવચ્છેદકત્વનિરુક્તિ છે પણ Page #61 -------------------------------------------------------------------------- ________________ दोषः । पुरुषनिष्ठसंयोगसम्बन्धेन दण्डवतः कालिकविशेषणतया साध्यतार्यां महाकालत्वहेतावव्याप्त्यापत्तेः, गगनत्वादेः पुरुषनिष्ठसंयोगसम्बन्धेनाऽवृत्त्या 'पारिभाषिकावच्छेदकाऽप्रसिद्धेः । ઉત્તરપક્ષ ઃ સ્વનું વૈશિષ્ટ્ય અમે સાધ્યતાવચ્છેદકતાવચ્છેદક સંબંધથી લેવાનું કહીશું. હવે ગગનત્વાવચ્છિન્નાભાવવત્ ભૂતલમાં ગગનત્વવિશિષ્ટ વહ્નિ બને જ નહિ. પણ ઘટત્વવિશિષ્ટ ઘટ જ અસંબદ્ધ બને. તેથી ઘટત્વ પ્રતિયોગિતાવચ્છેદક બની જાય. પૂર્વપક્ષ - તો અન્યત્રાપત્તિ. પુરુષાનુયોગિક સંયોગેન દંડી, મહાકાલત્વાત્ સાધ્યતાવચ્છેદકસંબંધ - સાધ્યતાવચ્છેદકતાવચ્છેદકસંબંધ પુરુષાનુયોગિક સંયોગ. = કાલિક. પ્રતિયોગીવ્યધિક૨ણ-ગગનત્વાવચ્છિન્નાભાવવત્કાલમાં પુરુષાનુયોગિકસંયોગેન ગગનત્વવિશિષ્ટ જ અપ્રસિદ્ધ બનતાં ગગનત્વ પ્રતિયોગિતાવચ્છેદક નહિ બને. આમ પારિભાષિક અવચ્છેદકની અપ્રસિદ્ધિ આવી. जगदीशी : न च हेतुमन्निष्ठाभावप्रतियोगितावच्छेदकत्वं यादृशसम्बन्धावच्छिन्नं तेनैव सम्बन्धेन स्ववैशिष्ट्याभिधानाद् घटत्वगगनत्वादौ पारिभाषिकावच्छेदकत्वं सुलभमिति वाच्यम् । ઉત્તરપક્ષ ઃ વારુ, વૈશિષ્ટય સાધ્યતાવચ્છેદકતાવચ્છેદક સંબંધથી નહિ પણ પ્રતિયોગિતાવચ્છેદકતાવચ્છેદક સંબંધથી કહીશું. ઘટત્વાવચ્છિન્નાભાવવત્ પર્વતમાં સમવાયેન (પ્રતિયોગિતાવચ્છેદકતાવચ્છેદક સંબંધ) ઘટત્વવિશિષ્ટઘટ અસંબદ્ધ છે જ. જ. પ્રસ્તુતમાં - ગગનાભાવ લેતાં પ્રતિયોગિતાવચ્છેદક ગગનત્વ ગગનત્વ બને. તે તો જાતિ ન હોવાથી તેને રહેવાનો સંબંધ સ્વરૂપસંબંધ બને, માટે પ્રતિયોગિતાવચ્છેદકતાવચ્છેદકસંબંધ સ્વરૂપ બને. ગગનત્વાવચ્છિન્નાભાવવત્ કાળમાં સ્વરૂપેણ ગગનત્વવિશિષ્ટગગન અસંબદ્ધ છે એટલે પ્રતિયોગિતાવચ્છેદક ગગનત્વ, તભિન્ન સાધ્યતાવચ્છેદક બનતાં અવ્યાપ્તિ ન રહી. અવચ્છેદકત્વનિરુક્તિ ૦૫૨ Page #62 -------------------------------------------------------------------------- ________________ जागदीशी : धूमत्वप्रकारकप्रमाविशेष्यवान् वह्नेरित्यादावतिव्याप्तेः । साध्यता. वच्छेदकमपेक्ष्य लघोर्धूमत्वस्यैव समवायेन हेतुमन्निष्ठसंयोगसम्बन्धावच्छिन्नाभावप्रतियोगितावच्छेदकतया समवायेन च धूमत्वप्रकारकप्रमाविशेष्यत्वस्याऽवृत्त्या तस्य पारिभाषिकावच्छेदकत्वाभावप्रसङ्गात् । પૂર્વપક્ષ ઃ ધૂમત્વપ્રકારકપ્રમાવિશેષ્યવાન, વર્તઃ સ્થળે અતિવ્યાપ્તિ. ધૂમત્વપ્રકારક પ્રમાવિશેષ્યાભાવ-પ્રતિયોગિતાવચ્છેદક લાઘવાત્ મત્વ બને. ધૂમત્વાવચ્છિન્નાભાવવત્ – અયોગોલકમાં સમવાયેન (પ્રતિયોગિતાવચ્છેદકતાવચ્છેદક સંબંધેન) ધૂમત્વપ્રકારકપ્રમાવિશેષ્યત્વવિશિષ્ટ-અપ્રસિદ્ધ બને. (પ્રમાવિશેષ્યત્વ તો સ્વરૂપેણ રહે છે, સમવાયેન નહિ) અયોગોલકમાં અસંબદ્ધ સમવાયેન ધૂમત્વવિશિષ્ટ ધૂમ જ બને. અયોગોલકમાં સમવાયેન ધૂમત્વવિશિષ્ટ ધૂમનો સંયોગેન અભાવ મળે જ. માટે ધૂમત્વ પ્રતિયોગિતાવચ્છેદક, તભિન્ન સાધ્યતાવચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ. जगदीशी : न च साध्यत्वतादृशप्रतियोगित्वयोरन्यतरावच्छेदकताघटकसम्बन्धेनैव स्ववैशिष्ट्यस्य विवक्षणान्नोक्ताव्याप्त्यतिव्याप्त्योः प्रसङ्ग इति वाच्यम् । ઉત્તરપક્ષ : પ્રતિયોગિતાવચ્છેદકતાવચ્છેદક સંબંધ કે સાધ્યતાવચ્છેદકતાવચ્છેદક સંબંધ એતદન્યતર સંબંધથી સ્વનું વૈશિષ્ટ્ય લેવું એમ કહીશું. એટલે હવે અવ્યાપ્તિ - અતિવ્યાપ્તિ - પ્રસંગ રહેતા નથી. પુરુષાનુયોગિકસંબંધેન દRsવિશિષ્ટની કાલિકેન સાધ્યતા લીધી ત્યાં પ્રતિયોગિતાવચ્છેદકતાવચ્છેદક સમવાયથી વૈશિષ્ટ્ય લેતાં આપત્તિ ન રહી. અને ધૂમત્વપ્રકારકપ્રમાવિશેષ્યવાન, વર્તે: સ્થળે સાધ્યતાવચ્છેદકતાવચ્છેદક સ્વરૂપ સંબંધથી વૈશિષ્ટ્ય લેવું. ધૂમત્વપ્રકારક પ્રમાવિશેષ્યાભાવીય પ્રતિયોગિતાવચ્છેદક ધૂમત્વ બને. ધૂમત્વાવચ્છિન્નાભાવવત્ અયોગોલકમાં સ્વરૂપેણ ધૂમત્વપ્રકારકપ્રમાવિશેષ્યત્વવિશિષ્ટ ધૂમ અસંબદ્ધ છે જ. આમ અહીં પ્રતિયોગિતાવચ્છેદકતાવચ્છેદક સમવાય લેતા જે અતિવ્યાપ્તિ આવી તે હવે નહિ આવે. जगदीशी : तादात्म्येन धूमवतः संयोगेन साध्यतायां द्रव्यत्वादावतिव्याप्त्याઅવચ્છેદકત્વનિરુક્તિ ૦૫૩ Page #63 -------------------------------------------------------------------------- ________________ पत्तेः । धूमापेक्षया लघुत्वेन हेतुमन्निष्ठाभावप्रतियोगितावच्छेदकं यद्धृमत्वं । तदवच्छिन्नाभाववति तत्तत्परमाणौ प्रतियोगितावच्छेदकताघटकसमवायसम्बन्धेन से धूमविशिष्टस्य परमाणौ साध्यताघटकसंयोगसम्बन्धेन सम्बद्धतया धूमस्य पारिभाषिकावच्छेदकत्वविरहादिति चेद् ।। પૂર્વપક્ષ : ભલે તાદાસ્પેન ધૂમવદ્વાન, દ્રવ્યત્યાત સ્થળે તાદાસ્પેન ધૂમવત્ ધૂમ છે બને. તેની સંયોગેન સાધ્યતા લીધી. ધૂમવદભાવ તાદાસ્પેન ધૂમવનો (ધૂમનો) સંયોગેન અભાવ પરમાણમાં છે. અહીં સાધ્યતાવચ્છેદકતાવચ્છેદક સંબંધ-તાદાભ્ય પ્રતિયોગિતાવચ્છેદક સંબંધ-સમવાય. ધૂમવદભાવ પરમાણમાં છે. ધૂમ અનેક હોવાથી ધૂમ ગુરુભૂત બને. માટે જ છે આ પ્રતિયોગિતાવચ્છેદક લઘુભૂત ધૂમ7. (તાદાસ્પેન ધૂમવત્ તો ધૂમ બને, તેને ત્વ છેલાગતા ધૂમ7). ધૂમતાવચ્છિન્નાભાવવત્ પરમાણુંમાં પ્રતિયોગિતાવચ્છેદકતાવચ્છેદક સમવાય જ આ સંબંધથી ધૂમ વ્યર્ક છે, તે ઘૂમીયપરમાણમાં અવયવ-અવયવીભાવના કારણે જ ર સમવાય સંબંધથી રહે છે. ધૂમવિશિષ્ટ ધૂમીયપરમાણુ સંયોગેન સંબદ્ધ છે. (ખ્યાલ છે આમ રાખવો કે સાધ્યતાવચ્છેદક જે હોય તે જ વ્યભિચારી સ્થળે પ્રતિયોગિતાવચ્છેદક બને. . સાધ્યતાવચ્છેદક ધૂમ છે. માટે તેને જ પ્રતિયોગિતાવચ્છેદક તરીકે પકડવા સ્વવિશિષ્ટમાં જ - સ્વ પદ ધૂમ જોઈએ.). આમ સંબદ્ધ બની જતા ધૂમ પ્રતિયોગિતાવચ્છેદક ન બન્યો. તે અન્યાભાવ = ગગનાભાવ લેવો પડે. પ્રતિયોગિતાવચ્છેદક ગગનત્વ. . ૨૪ ગગનવાવચ્છિન્નાભાવવત્ પરમાણુ, એમાં સમવાયેન ગગનત્વ વિશિષ્ટ ગગન જ S? અસંબદ્ધ છે. એટલે ગગનત્વ પ્રતિયોગિતાવચ્છેદક, તભિન્ન સાધ્યતાવચ્છેદક બનતાં આ અતિવ્યાપ્તિ. जागदीशी : अत्राहुः । यद्यत्सम्बन्धेन यद्धर्मविशिष्टसामान्यं निरुक्तधर्मावच्छिन्नाभाववति साध्यतावच्छेदकसम्बन्धेनाऽसम्बद्धं तत्तत्सम्बन्धेन तत्तद्धर्मा वच्छिन्नविशेष्यताभिन्नं यत्साध्यतावच्छेदकताघटकसम्बन्धावच्छिन्नं विशेष्यत्वं । આ અવચ્છેદકત્વનિરુક્તિ • ૫૪ છે Page #64 -------------------------------------------------------------------------- ________________ र तदवच्छेदकसाध्यतावच्छेदकधर्मवत्त्वस्य विवक्षितत्वान्नोक्तदोषः । समवायेन वह्नित्वा२ वच्छिन्नविशेष्यतायाः स्वरूपादिसम्बन्धेन गगनत्वावच्छिन्नविशेष्यताभिन्नत्वादेवावच्छेदकाऽप्रसिद्धिनिबन्धनाऽसंभवस्य व्युदासादिति ।। ઉત્તરપક્ષ : વાર અમે આ બધી આપત્તિઓ દૂર કરવા આમ કહીશું. આ યuસંબન્ધન યુદ્ધર્મવિશિષ્ટસામાન્ય નિરૂકતધવચ્છિન્નાભાવવતિ છે સાધ્યતાવચ્છેદકસંબંધન અસમ્બદ્ધ, તત્તત્સમ્બન્ધન તત્તદ્ધવચ્છિન્નવિશેષ્યતાભિન્ન છે છે યત્સાબિતાવચ્છેદકતા વચ્છેદક સમ્બન્ધાવચ્છિન્ન વિશેષ્યવં તદવચ્છેદક સાધ્યતાવચ્છેદક જે ધર્મવત્વસ્ય વિવક્ષિતત્વાન્ નોક્તદોષઃ | (સાધ્યતાવચ્છેદક સંબંધ સામાન્યમાં જે જે Sછે ઉભયાભાવ લેવામાં આવે છે તેમાં યાદશધર્માવચ્છિન્નપ્રતિયોગિકત્વ લઈએ છીએ. તેનો આ યાદેશપદથી ગ્રાહ્ય ધર્મ તે નિરૂક્ત ધર્મ લેવો.) વદ્વિમાન, ધૂમા - ઘટાભાવ. સમવાયેન ઘટત્વવિશિષ્ટ ઘટસામાન્ય, જો નિરૂક્તધર્મ = ઘટવાવચ્છિન્નાભાવવતુ આ પર્વતમાં સાધ્યતા વચ્છેદકતા વચ્છેદક સમવાય સંબંધથી જો અસમ્બદ્ધ છે તો તે સંબંધ એટલે કે છે કે સમવાય સંબંધથી ઘટત્વનિષ્ઠઅવચ્છેદકતાનિરૂપિત ઘટવાવચ્છિન્ના વિશેષ્યતા એનાથી જ છે ભિન્ન સાધ્યતાવચ્છેદકતાવચ્છિન્ન સમવાય સંબંધઅવચ્છેદક વહ્નિત્વનિષ્ઠાવચ્છેદકતા છે આ નિરૂપિત જે વિશેષ્યતા તેનો અવચ્છેદક ધર્મ વહ્નિત્વ બને. આમ નક્કી થયું કે પૂર્વીયા SS વિશેષ્યતાનો પ્રતિયોગિતાવચ્છેદ-ધર્મ (ઘટત્વ) જે બન્યો તેનાથી ભિન્ન ધર્મવતિત્વ છે દ્વિતીયવિશેષ્યતાનો અવચ્છેદક બન્યો. ઘટ (વિશેષ્ય) 4 અવચ્છિન્ના સાધ્ય વઢિ (વિશેષ્ય) ઘટત્વ " વિશેષ્યતા એનાથી ભિન્ન છે, જ (અવચ્છેદક) વતિત્વ – અવચ્છિન્ના , - વિશેષતા (સાધ્યતાવચ્છેદક) અવચ્છેદકતા નિરૂપિત અવચ્છેદકતા થાય અવચ્છેદકત્વનિરુક્તિ • ૫૫ Page #65 -------------------------------------------------------------------------- ________________ છે (આ પ્રમાણે આગળ મુજબ પણ ચાર્ટ સમજી લેવા) હવે વદ્ધિમાનું ધૂમત સ્થળે પૂર્વે ગગન–ાવિશિષ્ટ ઘટાભાવ લીધો હતો. જયાં તે આજે સર્વત્ર અસંભાવ દોષ આવ્યો હતો. હવે અહીં કાલિક કે સમવાય લેવાય નહિ કેમકે છે ગગનત્વાવચ્છિન્નાભાવવતુ પર્વતમાં કાલિકેન ગગનત્વવિશિષ્ટ વહ્નિ અસંબદ્ધ નથી ન બનતો તેથી યત્ સંબંધેન અસમ્બદ્ધ કહ્યું છે તે અહીં લાગુ ન પડતાં યત્ સંબંધથી છે કાલિક-સમવાય ન પકડાય. માં પણ સ્વરૂપ સંબંધ લેવો જોઈએ કેમકે સ્વરૂપેણ ગગનત્વવિશિષ્ટ ગગન કર ગગનાભાવવતુ પર્વતમાં અસંબદ્ધ છે જ એટલે પ્રતિયોગિતાવચ્છેદક ગગનત્વ બને છે તભિશ સાધ્યતાવચ્છેદક બને. એટલે કે ગગનત્વનિષ્ઠાવચ્છેદકતાનિરૂપિતરે ગગનનિષ્ઠવિશે ધ્યતાથી સમવાયેન (સાધ્યતાવચ્છેદકતાવચ્છેદક સંબંધ) - વહ્નિત્વનિષ્ઠાવચ્છેદકતાનિરૂપિત વહ્મિનિષ્ઠવિશેષ્યતા ભિન્ન બની જાય. માટે તે જ 38 વિશેષતાનો અવચ્છેદક ધર્મ સાધતાવચ્છેદક વહ્નિત્વ બને. 2 આમ વિચ્છેદકની અપ્રસિદ્ધિનિબંધન અસંભવ દોષ હવે રહેતો નથી. એજ રીતે સ્વરૂપેણ ધૂમ–પ્રકાર પ્રમાવિશેષ્યવાન, વહ્નઃ સ્થળે સ્વરૂપસંબંધથી છે 38 ધૂમ–પ્રકારકપ્રમાવિશેષ્યત્વ વિશિષ્ટ ધૂમ–પ્રકારકપ્રમાવિશેષ્ય = ધૂમ એ લઘુભૂત ! આ નિરૂક્તધર્મ ધૂમવાવચ્છિન્નાભાવવત્ અયોગોલકમાં સંયોગેન (સાધ્યતા વચ્છેદકસંબંધ) અસમ્બદ્ધ છે જે માટે તત્સંબંધન એટલે કે સ્વરૂપસમ્બન્ધન ધૂમન્દુત્વાવચ્છિન્ન છે ધૂમત્વનિષ્ઠાવચ્છેદકતાનિરૂપિતવિશેષ્યતાથી ભિન્ન સ્વરૂપસંબંધઅવચ્છિન્ન ધૂમ–પ્રકારક- ૨૪ આ પ્રમાવિશેષ્યત્વ(=ધૂમ7)નિષ્ઠાવચ્છેદકતા નિરૂપિત વિશેષ્યતા ન બની કેમકે બેય ? આ વિશેષતા સરખા જ ધર્મથી સરખા જ સંબંધથી અવચ્છિન્ન છે. આથી બીજી આ વિશેષતાનો અવચ્છેદક ધૂમ–પ્રકારકપ્રમાવિશેષ્યત્વ ધર્મ સાધ્યતાવચ્છેદક બન્યો. પણ આ - તેજ પ્રતિયોગિતાવચ્છેદક પણ બન્યો એટલે અતિવ્યાપ્તિ ન રહી. આ નાવીશ : નવૅવપિ વિશિષ્ટત્તાવાન નારિત્યાલિવિંતિવ્યાત્તિ:, છે २ तादृशद्रव्यत्वाद्यभाववति गुणादौ विशिष्टसत्त्वस्य सम्बद्धत्वात् । અને પૂર્વપક્ષ : હજુ પણ વિશિષ્ટ સત્તાવાનું, જાતેઃ ઈત્યાદિ સ્થળે અતિવ્યાપ્તિ આવશે. આ જાત્યધિકરણગુણનિષ્ઠ દ્રવ્યત્વાભાવ. પ્રતિયોગિતાવચ્છેદક દ્રવ્યતત્વ. આ દ્રવ્યત્વત્નાવચ્છિન્નાભાવવદ્ ગુણમાં વિશિષ્ટસત્તા–વિશિષ્ટ વિશિષ્ટસત્તા સામાન્ય છે આ અસંબદ્ધ છે એમ લેવાય નહિ કેમકે ત્યાં વિશિષ્ટસત્તા (શુદ્ધસત્તા સ્વરૂપ) પડેલી જ છે. . અવચ્છેદકત્વનિરુક્તિ - ૫૦ Page #66 -------------------------------------------------------------------------- ________________ જ અન્યાભાવ લેતાં અતિવ્યાપ્તિ. 8 जागदीशी : स्वस्य तादृशधर्मावच्छिन्नाभाववन्निष्ठसम्बन्धितानवच्छेदकर त्वविवक्षया कथंचित्तत्रातिव्याप्तिवारणेऽपि सत्तावान् भावत्वादित्यादावतिव्याप्तिः । से सत्तात्वाद्यवच्छिन्नाभाववति सामान्यादौ साध्यताघटकसमवायसम्बन्धेन X सम्बन्धित्वाऽप्रसिद्धेः, सत्तात्वस्य निरुक्तावच्छेदकत्वाभावात् । - ઉત્તરપક્ષ : અમે કહીશું કે સ્વસ્ય તાદશધર્માવચ્છિન્નાભાવવનિષ્ઠાભાવસમ્બન્ધિતા જ Sછે અનવચ્છેદક જે બને તે અવચ્છેદક બને. વિશિષ્ટસત્તાત્વનો દ્રવ્યત્વવાવચ્છિન્નાભાવવત્ છે ગુણનિષ્ઠ જે વિશિષ્ટસખ્તાભાવ. તેમાં રહેલી અધિકરણતાનિરૂપિત આધેયતા છે કર (સંબંધિતા)નો વિશિષ્ટસત્તાવ અનવચ્છેદક છે જ એટલે તે પ્રતિયોગિતાવચ્છેદક બને. એજ સાધ્યતાવચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ રહેતી નથી. Sછે (ખરેખર તો સત્તાત્વમાં તાદેશધર્માવચ્છિન્નાભાવવગુણસંબંધિતાવચ્છેદકત્વ હોય છે છે એટલે વિશિષ્ટસત્તાત્વમાં પણ તાદશાવચ્છેદકત્વ માનવું જ પડે. કેમકે વિશિષ્ટસત્તાત્વ છે છે અને શુદ્ધસત્તાત્ર અભિન્ન છે. એટલે આ રીતે પણ અતિવ્યાપ્તિ દૂર થઈ શકતી નથી જ જ. માટે જ કથંચિત્ પદ મુકેલું છે. અર્થાત્ આમ તો અતિવ્યાપ્તિ દૂર થતી નથી. છતાં જ આ ઉપરની વિવક્ષા પ્રમાણે કદાચ અતિવ્યાપ્તિ વારણ માની લઈએ તો પણ આ પ્રમાણે છે અતિવ્યાપ્તિ) કે પૂર્વપક્ષ - છતાંય સત્તાવા, ભાવતા સ્થળે અતિવ્યાપ્તિ. ભાવત્વાધિકરણ છે જે સામાન્યમાં સત્તાભાવ મળે. પ્રતિયોગિતાવચ્છેદક સત્તાત્વ. જ સત્તાવાવચ્છિન્નાભાવવત્ સામાન્યમાં સાધ્યતાવચ્છેદક સમવાય સંબંધથી કોઈની છે? Bર આધેયતા જ પ્રસિદ્ધ નથી તો સત્તાત્વ એ સંબંધિતાન વચ્છેદક કેમ કહી શકાય ? આમ અતિવ્યાપ્તિ દોષ ઉભો રહે છે. जागदीशी : न च साध्यतावच्छेदकसम्बन्धसामान्ये तदवच्छिन्नाभाववदनुयोगि-14 कत्व-यद्धर्मावच्छिन्नप्रतियोगिकत्वोभयाभावस्तत्त्वं विवक्षितम् । अतो नोक्तदोष इति से આ વીચમ્ | જ ઉત્તરપક્ષ : એના વારણ માટે અમે કહીશું કે સાધ્યતા વચ્છેદકસંબંધ સામાન્યમાં 38 તદવચ્છિન્નાભાવવદનુયોગિકત્વ અને યુદ્ધર્માવચ્છિન્નપ્રતિયોગિકત્વ ઉભયાભાવ રહે તો ? છે તદ્ધર્મ એ અવચ્છેદક કહેવાય. અહીં સમવાયસંબંધમાં સત્તાવાવચ્છિનાભાવવત્ છે # અવચ્છેદકત્વનિરુક્તિ • પ૦ હજાર Page #67 -------------------------------------------------------------------------- ________________ સામાન્યનું અનુયોગિકત્વ નથી અને સમવાયેન સત્તાત્વાવચ્છિન્નપ્રતિયોગિકત્વ છે. માટે ઉભયાભાવ રહી જતાં સત્તાત્વ ધર્મ પ્રતિયોગિતાવચ્છેદક. તે જ સાધ્યતાવચ્છેદક બની જતાં અતિવ્યાપ્તિ ન રહી. जगदीशी : तथासति प्रमेयधूमवान् वह्नेरित्यादावतिव्याप्त्यापत्तेः धूमत्वघटिततादृशोभयत्वापेक्षया प्रमेयधूमत्वघटिततादृशोभयत्वस्य गुरुतया तदवच्छिन्नप्रतियोगित्वाऽप्रसिद्धेरित्यस्वरसादाह स्वविशिष्टेति । પૂર્વપક્ષ : પ્રમેયધૂમવાનુ, વર્તે: માં અતિવ્યાપ્તિ । પ્રમેયધૂમત્વાવચ્છિશ-પ્રતિયોગિકત્વ એ ધૂમત્વાવચ્છિન્ન પ્રતિયોગિકત્વની અપેક્ષાએ ગુરૂભૂત છે માટે પ્રતિયોગિતા એ પ્રમેયધૂમત્વાવચ્છિન્ના જ ન બને. તેથી સાધ્યતાવચ્છેદક સંબંધમાં પ્રમેયધૂમત્વાવચ્છિશાભાવવદયોગોલકાનુયોગિકત્વ નથી પણ પ્રમેયધૂમત્વાવચ્છિન્ન પ્રતિયોગિકત્વ અપ્રસિદ્ધ છે એટલે લક્ષણ સમન્વય નહિ થાય. કાલિકસંબંધથી ગગન ક્યાંય ન રહે કાલિકસંબંધથી ગગનાભાવ સર્વ જન્ય પદાર્થમાં રહે. કાલિકસંબંધથી ગગનાભાવ નિત્યમાં ન રહે. (નિત્યેષુ ાનિાયોાત્) કાલિકસંબંધથી ગગનાભાવાભાવ નિત્યમાં રહે. “ આત્મત્વ આત્મામાં રહે ત્યાં કાલિકથી ગગનાભાવાભાવ સ્વરૂપથી રહે. એક મતે – ગગન મહાકાલમાં કાલિકથી રહે છે. અન્ય મતે ગગન મહાકાલમાં કાલિકથી ન રહે. અવચ્છેદકત્વનિરુક્તિ ૦૫૮ Page #68 -------------------------------------------------------------------------- ________________ = = अथ पारिभाषिकावच्छेदकत्व-द्वितीयलक्षणविवेचनम् । दीधिति : स्वविशिष्टसम्बन्धिनिष्ठाभावप्रतियोगितानवच्छेदकतत्कत्वं वा । तदनतिरिक्तवृत्तित्वं वक्तव्यम् । जागदीशी : स्वं पारिभाषिकावच्छेदकत्वेनाभिमतम् । तथा च हेतुसमानाधिकरणाभावप्रतियोगितावच्छेदकं यद्विशिष्टसम्बन्धिनिष्ठाभावप्रतियोगितानवच्छेदकं १ २१ स एव पारिभाषिकावच्छेदकः, तदन्यत्वं साध्यतावच्छेदकविशेषणमिति भावः। ઉત્તરપક્ષ : વારુ, હવે અમે એક નવા જ કલ્પનું અનુસરણ કરશું. સ્વ(પારિભાષિકા- ૨ $ વચ્છેદક)વિશિષ્ટસમ્બન્જિનિષ્ઠાભાવપ્રતિયોગિતાનવચ્છેદકત્વમ્ અવચ્છેદકત્વપદાર્થ છે અર્થાત્ હેતુમન્નિષ્ઠાભાવપ્રતિયોગિતાવચ્છેદક યદ્વિશિષ્ટસમ્બન્જિનિષ્ઠા ભાવપ્રતિ- 3 છે યોગિતાનવચ્છેદક સ એવ પારિભાષિકાવચ્છેદકઃ | છે અહીં ખ્યાલ રાખવો કે પ્રતિયોગીવ્યધિકરણ અભાવ બે જગાએ લેવો પડ્યો. જ સિદ્ધાન્તલક્ષણી વ્યાપ્તિના મૂલોક્ત લક્ષણમાં પ્રતિયોગ્યનધિકરણ-હત્યધિકરણ વૃત્તિ જે જે પ્રતિયોગી વ્યધિકરણ અભાવ, તદીયપ્રતિયોગિતાનવચ્છેદક સાધ્યતાવચ્છેદક- આ અવચ્છિન્ન સામાનાધિકરણં વ્યાપ્તિ. આ અવચ્છેદકત્વ = સ્વવિશિષ્ટસમ્બન્જિનિષ્ઠપ્રતિયોગિવ્યધિકરણ અભાવપ્રતિ યોગિતાનવચ્છેદકત્વમ્ | - વદ્વિમાન, ધૂમા પર પ્રતિયોગી અનધિકરણ હત્યધિકરણવૃત્તિપ્રતિયોગી વ્યધિકરણ અભાવ=પટાભાવ. છે તદીય પ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વ (પારિભાષિક અવચ્છેદક) Sી ઘટત્વવિશિષ્ટઘટસમ્બન્ધિ ભૂતલ, એમાં જે અભાવ લેવાનો તે પણ પ્રતિયોગી છે આ વ્યધિકરણ લેવાનો એટલે હવે ભૂતલ પર ઘટ છે માટે ઘટાભાવ તો લેવાય જ નહિ. 8 આ પટાભાવાદિ જ મળે = પ્રતિયોગિતાવદક પટવાદિ. અનવચ્છેદક ઘટત્વ એજ છે આ અવચ્છેદકત્વ પદાર્થ. X जागदीशी : अत्र स्वविशिष्टसम्बन्धित्वं साध्यतावच्छेदकसम्बन्धेन ग्राह्यम् । तेन १ प्रतियोगितावच्छेदकमात्रस्यैव यथाकथञ्चित्सम्बन्धेन यत्स्वविशिष्टसम्बन्धि क तन्निष्ठाभाव-प्रतियोगितावच्छेदकत्वेऽपि न पारिभाषिकावच्छेदकाऽप्रसिद्धिः । ક ર અવચ્છેદકત્વનિરુક્તિ • ૫૯ Page #69 -------------------------------------------------------------------------- ________________ * પદવ્યાવૃત્તિ ઃ “સ્વવિશિષ્ટસંબંધિત્વ સાધ્યતાવચ્છેદકસંબંધેન લેવું. અન્યથા આ વતિમાન, ધૂમા સ્થળે અવ્યાપ્તિ. આ ઘટત્વાદિથી વિશિષ્ટ ઘટાદિ, તેનો કાલિકથી સંબંધી પર્વત, તેમાં સંયોગથી દૂર આ ઘટાદિ-અભાવ, તે અભાવની પ્રતિયોગિતાના અવચ્છેદક તો ધૂમવનિષ્ઠાભાવપ્રતિ યોગિતાવચ્છેદક ઘટતાદિ બધા જ બને છે. એટલે કે કોઈ પણ ઘટતાદિ ધર્મો છે 8 તાદશપ્રતિયોગિતાના અનવચ્છેદક ન બને. આમ નિરુક્ત અવચ્છેદક જ અપ્રસિદ્ધ થઈ છે S9 જાય. આ પણ હવે સ્વવિશિષ્ટસંબંધિત્વ એ સાધ્યતાવચ્છેદક સંબંધથી લેવાનું છે, એટલે કોઈ તે વાંધો નહિ આવે. તે આ પ્રમાણે – ઘટત્વવિશિષ્ટઘટાદિ, તેના સાધ્યતાઅવચ્છેદક છે સંયોગ સંબંધથી સંબંધી પર્વત ન બને, પરંતુ ભૂતલાદિ બને. તેમાં સંયોગથી ઘટાભાવ છે એ ન મળે. ત્યાં પટાભાવ મળે. એની પ્રતિયોગિતાનો અનવચ્છેદક ઘટત બને. એટલે જ Sછે એ પારિભાષિક અવચ્છેદક બને. से जागदीशी : अभावश्चात्र प्रतियोगिव्यधिकरणो बोध्यः । तेन घटत्वाद्यवच्छेदक४. मात्रस्यैव स्वविशिष्टसम्बन्धिनिष्ठसंयोगसम्बन्धावच्छिन्नाभावप्रतियोगितावच्छेदकत्वात् । 1 पारिभाषिकावच्छेदकाऽप्रसिद्ध्या वह्निमान् धूमादित्यादौ नाव्याप्तिः । અભાવ પ્રતિયોગી વ્યધિકરણઃ પહેલાં જ આપણે કહી ગયા કે સ્વવિશિષ્ટ સમ્બન્વિનિષ્ઠ જે અભાવ લેવાનો છે તે પ્રતિયોગી વ્યધિકરણ લેવો. જેથી ઘટ કી ૪ સંબંધિભૂતલમાં અન્યાવચ્છેદન ઘટાભાવ ન લઈ શકાય. Sી અન્યથા, વતિમાનું ધૂમાત સ્થળે ધૂમવન્નિષ્ઠાભાવની પ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વ, જ છે એ ઘટત્વવિશિષ્ટ ઘટના સંયોગેન સંબંધી ભૂતલમાં સંયોગમ્ય વ્યાપ્યવૃત્તિત્વાત સંયોગાવચ્છિન્ન ઘટાભાવ પણ મળે જેનો પ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વ જ બની જાય. આ આ રીતે પારિભાષિકાવચ્છેદકની જ અપ્રસિદ્ધિ થવા પર અવ્યાપ્તિ આવે. Sજ પ્રતિયોગી વ્યધિકરણ અભાવ કહેવાથી હવે ભૂતલમાં આ રીતે સંયોગાવચ્છિન્ન : આ ઘટાભાવ ન લેવાય. પટાભાવાદિ લેતાં લક્ષણસમન્વય થઈ જાય. १२ जागदीशी : प्रतियोगितावच्छेदकसम्बन्धेन प्रतियोगितावच्छेदकविशिष्टप्रति योग्यसम्बन्धित्वं स्वविशिष्टसम्बन्धिनो विशेषणं देयमिति तु फलितार्थः । तेनाभावमात्रस्यैव यथाकथञ्चित्कालिकादिसम्बन्धेन प्रतियोगिनः सम्बन्धिनि । અવચ્છેદકત્વનિરુક્તિ ૦ ૦ હજાર) . Page #70 -------------------------------------------------------------------------- ________________ - वृत्तावपि न क्षतिः । न वा हेतुमन्निष्ठाभावप्रतियोगितावच्छेदकीभूतविशिष्टसत्तात्वादेः । से सत्तात्वाद्यवच्छिन्नसम्बन्धिनिष्ठप्रतियोगिव्यधिकरणाभावप्रतियोगितानवच्छेदकत्वेऽपि से सत्तावान् जातेरित्यादावव्याप्तिः । . तादृशाभावप्रतियोगित्वं तु साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्नं ग्राह्यम् । तेन न से घटत्वादेरपि स्वविशिष्टसम्बन्धिनिष्ठसमवायाद्यवच्छिन्नप्रतियोगिव्यधिकरणाभाव प्रतियोगितावच्छेदकत्वेऽपि वह्निमान् धूमादित्यादाववच्छेदकाऽप्रसिद्धिनिबन्धनों આ રોષ: પ્રતિયોગિતાવચ્છેદકસંબંધેન પ્રતિયોગીનું અસંબધિ લેવું પર પ્રતિયોગિતા એ સાધ્યતાવચ્છેદક સંબંધન એમ પહેલાં જ કહ્યું છે. એટલે જ પર સાધ્યતાવચ્છેદક સંબંધેન લેવી પ્રતિયોગિતાનું અસંબધિત્વ લેવું. અન્યથા વદ્વિમાન, ધૂમા માં પ્રતિયોગિતાવચ્છેદક ઘટત. આ ઘટત્વવિશિષ્ટ ઘટસંબંધિ ભૂતલમાં કાલિક સંબંધથી પ્રતિયોગ્યભાવ પણ મળી જાય છે હાલ તો કોઈ પ્રતિયોગી વ્યધિકરણ અભાવ જ ન મળે માટે અપ્રસિદ્ધિ. જ હવે સાધ્યતાવચ્છેદક સંયોગસંબંધથી ઘટપ્રતિયોગીનું અસંબંધી ભૂતલ છે જ નહિ. આ પટાદિ પ્રતિયોગીનું અસંબંધી ભૂતલ છે માટે પટાભાવ જ લઈ શકાય. ૧) પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્ન પ્રતિયોગી કહેવો. છે અન્યથા સત્તાવાનું, જાતે: માં અતિવ્યાપ્તિ. આ જાત્યધિકરણ ગુણમાં પ્રતિયોગી-વ્યધિકરણ અભાવ વિશિષ્ટસત્તાભાવ. 38 પર પ્રતિયોગિતાવચ્છેદક – વિશિષ્ટસત્તાત્વ. હવે વિશિષ્ટસત્તા અને શુદ્ધ સત્તા એક છે. આ સત્તા–વિશિષ્ટસત્તાસંબંધિ ગુણમાં વિશિષ્ટસખ્તાભાવ તો લેવાય નહિ કેમકે તેનો પ્રતિયોગી સત્તા ત્યાં છે જ. એવો તો પ્રતિયોગી વ્યધિકરણ ઘટાભાવ જ લેવાય તેથી જ આ પ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વાદિ, અનવચ્છેદક વિશિષ્ટતા. સત્તાત્વ એ પારિભાષિક છે આ પ્રતિયોગિતાવચ્છેદક, સાધ્યાવચ્છેદક બનતા આવ્યાપ્તિ. છે. હવે, પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્ન પ્રતિયોગી કહેતા આ આપત્તિ રહેતી નથી. હું જાત્યધિકરણ ગુણમાં વિશિષ્ટસખ્વાભાવ પ્રતિયોગવ્યધિકરણ બને. પ્રતિયોગિતા-વચ્છેદક જ આ વિશિષ્ટસત્તાત્વ. વિશિષ્ટસત્તાત્વાવચ્છિન્નાભાવવત્ ગુણ બને. વિશિષ્ટસત્તા–વિશિષ્ટ આ વિશિષ્ટસત્તા સંબંધિદ્રવ્ય, એમાં વિશિષ્ટસખ્તાભાવ ન જ મળે. તેથી વિશિષ્ટસત્તાવ એ છે _ક પ્રતિયોગિતાનવચ્છેદક રૂ૫. તેથી પારિભાષિક અવચ્છેદક પદાર્થ = છે અવચ્છેદકત્વનિરુક્તિ • ૧ Page #71 -------------------------------------------------------------------------- ________________ - વિશિષ્ટસત્તાત્વ.અને સાધ્યતાવચ્છેદક તો સત્તાત્વ છે. આમ અવ્યાપ્તિ દૂર થઈ. ૨) સ્વવિશિષ્ટસમ્બન્ધિનિષ્ઠાભાવીય જે પ્રતિયોગિતા તે સાધ્યતાવચ્છેદકસમ્બન્ધથી લેવી. અન્યથા વતિમાનુ, ધૂમાત્. ઘટાભાવ પ્રતિયોગિતાવચ્છેદક-ઘટત્વ. ઘટત્વવિશિષ્ટઘટસમ્બન્ધિભૂતલનિષ્ઠ સમવાયેન ઘટાભાવ તદીય પ્રતિયોગિતા· નવચ્છેદક ઘટત્વ ન બનતાં તે અવચ્છેદક ન બન્યું. તેથી અવચ્છેદકત્વ અપ્રસિદ્ધિ. હવે સમવાયેન પ્રતિયોગી વ્યધિકરણ ઘટાભાવ ન લેવાય પણ સંયોગેન લેવાય. કારણ સાધ્યતાવચ્છેદક સંબંધ સમવાય નથી, પણ સંયોગ છે. સંયોગ સંબંધથી ઘટાભાવ ઘટવિશિષ્ટ ભૂતલમાં ન મળે. અન્યાભાવ જ મળે એટલે અવ્યાપ્તિ રહેતી નથી. जागदीशी : वस्तुतः पूर्ववदिहापि साध्यतावच्छेदकसम्बन्धेन निरुक्तप्रतियोग्यसम्बन्धित्वमेव स्वविशिष्टसम्बन्धिनो वक्तव्यम् । तेन वृत्त्यनियामकसम्बन्धेन साध्यतायां तादृशसम्बन्धावच्छिन्नप्रतियोगित्वाऽप्रसिद्धावपि नाव्याप्तिः । વસ્તુતઃ - તો પૂર્વની જેમ અહીં પણ સાધ્યતાવચ્છેદકસંબંધથી પ્રતિયોગિનું અસંબંધિત્વ લેવું. એટલે કે હવે પ્રતિયોગિતા કોઈ પણ સંબંધથી અવચ્છિન્ન હોય. જો પ્રતિયોગિતા એ સાધ્યતાવચ્છેદક સંબંધેન લેવાનો આગ્રહ રાખીએ તો ધની, ચૈત્રત્વાત્ સ્થળે ઘટત્વવિશિષ્ટ ઘટ સંબંધિ ભૂતલમાં રહેલા પટાભાવની પ્રતિયોગિતા સ્વામિત્વસંબન્ધાવચ્છિન્ના જ અપ્રસિદ્ધ બની જાય. હવે તો સંયોગેન પટાભાવ લેવાય. સંયોગેન પ્રતિયોગી પટનું અસંબંધી સ્વામિત્વસંબંધથી ભૂતલ છે જ. जगदीशी : प्रतियोगितानवच्छेदकमित्यत्राऽवच्छेदकत्वं हेतुसमानाधिकरणाभावप्रतियोगितावच्छेदकताघटकसम्बन्धेन बोध्यम् । तेन घटत्वादेर्विषयितासम्बन्धेन - घटत्वादिविशिष्टस्य ज्ञानादेः संयोगेनाभावस्य प्रतियोगिव्यधिकरणस्य घटत्वादिविशिष्टसम्बन्धिनिष्ठस्य प्रतियोगिताया विषयितासम्बन्धेनावच्छेदकत्वेऽपि न तादृशावच्छेदकाऽप्रसिद्धिः । અવચ્છેદકત્વનિરુક્તિ ૨૦૬૨ Page #72 -------------------------------------------------------------------------- ________________ “ “સ્વવિશિષ્ટસમ્બન્જિનિષ્ઠાભાવપ્રતિયોગિતાનવચ્છેદકે લક્ષણમાં ઘટકીભૂત જે છે અવચ્છેદકતાનો અભાવ તે હેતુસમાનાધિકરણઅભાવપ્રતિયોગિતાવચ્છેદકતા વચ્છેદક - જ સંબંધેન લેવો. વદ્વિમાન, ધૂમા - પ્રતિયોગિતાવચ્છેદકતા વચ્છેદક સમવાય, પ્રતિયોગિવ્યધિકરણ ઘટાભાવ, પ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વ. આ ઘટત્વવિશિષ્ટ ઘટસંબંધિભૂતલમાં રહેલો પ્રતિયોગિવ્યધિકરણ પટાભાવ, તદીય છે SR પ્રતિયોગિતાનો અવચ્છેદક પટત્વ, તેમાં પ્રતિયોગિતાવચ્છેદકતા તે સમવાય સંબંધી અવચ્છિન્ના છે જ તાદશ - એટલે કે સમવાયસંબંધેન પટત્વનિષ્ઠ પ્રતિયોગિતાકર વચ્છેદકતાનો ઘટત્વમાં અભાવ છે. માટે ઘટત્વ એ પ્રતિયોગિતાનવચ્છેદક અર્થાતુ છે પ્રતિયોગ્યતાવચ્છેદકતાભાવવત્ બની ગયું. # આમ લેવાથી ઘટવવિશિષ્ટ ઘટ સંબદ્ધભૂતલમાં વિષયિતાસંબંધન (પ્રતિયોગી ? 3 વ્યધિકરણ) ઘટત્વવિશિષ્ટ જ્ઞાનાભાવ અર્થાત્ વિષયિતાસંબંધન ઘટવવિશિષ્ટજ્ઞાનનો ? આ સંયોગેન (સાધ્યતાવચ્છેદકસંબંધનો અભાવ છે. તેની પ્રતિયોગિતાનો અવચ્છેદક છે જે ઘટત. (આમ તે પ્રતિયોગિતાવચ્છેદકતાભાવવત્ ન બન્યો.) તેમાં રહી ગઈ છે જે પ્રતિયોગિતાવચ્છેદકતા પણ આ તો છે વિષયિતાસંબંધ અવચ્છિન્ન પ્રતિયોગ્યતા વચ્છેદકતા. હવે તો અમે પ્રતિયોગિતાવચ્છેદકતાવચ્છેદક સમવાયેન અવચ્છિન્ન કહીએ છે એ છીએ. એટલે સમવાયેન ઘટત્વવિશિષ્ટ જ્ઞાન બને જ નહિ. ઘટવવિશિષ્ટઘટ જ બને. છે તેનો સંયોગેન અભાવ જ ભૂતલમાં ન મળે. એટલે અવ્યાપ્તિ રહે નહિ. ___जागदीशी : ननूक्तपारिभाषिकाऽवच्छेदकत्वद्वयस्य प्रवेशे मूलोक्तप्रतियोगिसे व्यधिकरणस्य प्रतियोगितावच्छेदकावच्छिन्नप्रतियोग्यनधिकरणार्थकत्वं विफलम्, श्री Bક હેતુમત્તિકામાવપ્રતિયોગિતાવછેરી દ્રવ્યત્વવાર્વિશિષ્ટત્તાત્વીદ્યવચ્છિન્ન- 5 1 वन्निष्ठाभावप्रतियोगितानवच्छेदकत्वादेव विशिष्टसत्तावान् जातेरित्यादावतिसे व्याप्त्यभावात् । આ પૂર્વપક્ષ : બે પ્રકારના પારિભાષિક અવચ્છેદક (તદવચ્છિન્નપ્રતિયોગિતાકાભાવવશ કર કે સમ્બદ્ધસ્વવિશિષ્ટ સામાન્યકત્વ, સ્વવિશિષ્ટસમ્બન્જિનિષ્ઠાભાવપ્રતિયોગિતાનજ વચ્છેદકત્વમ્) નો તમે પ્રવેશ કરેલો છે તો પછી સિદ્ધાન્તલક્ષણી વ્યાપ્તિના મૂળ નું લક્ષણમાં પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્ન એવો પ્રતિયોગી વ્યધિકરણ અભાવ કહેવાની છે છે જરૂર જ નથી. અર્થાત્ પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્ન નિવેશ વ્યર્થ છે કેમકે તે નિવેશ ૨ ટા અવચ્છેદકત્વનિરુક્તિ • ૨ Page #73 -------------------------------------------------------------------------- ________________ જ ન કરીએ તો વિશિષ્ટ સત્તાવાનું જાતે સ્થળે જાત્યધિકરણ ગુણમાં વિશિષ્ટ સવાભાવ છે પર પ્રતિયોગી વ્યધિકરણ બન્યો ન હતો. (ગુણમાં શુદ્ધસત્તાવભિન્ન વિશિષ્ટસત્તા રૂપ તેનો છે જ પ્રતિયોગી હોવાથી) એટલે વિશિષ્ટસત્તાવાવચ્છિન્ન વિશિષ્ટસત્તાભાવ ગુણમાં લીધો છે Sછે જે પ્રતિયોગી વ્યધિકરણ બની ગયો. છે પણ અમે તો કહીશું કે જાત્યધિકરણ ગુણમાં વિશિષ્ટસખ્તાભાવ પ્રતિયોગિતા વચ્છેદકાવચ્છિન્નના નિવેશ વિના પ્રતિયોગીવ્યધિકરણ બનતો નથી, તો ભલે ન બને. જે જાત્યધિકરણ ગુણમાં દ્રવ્યવાભાવ એ પ્રતિયોગી વ્યધિકરણ બને છે તો તેને જ લેવો. જે આ પ્રતિયોગિતાવચ્છેદક દ્રવ્યત્વત્વ. - હવે દ્રવ્યવાભાવ અને વિશિષ્ટસખ્તાભાવ એ સમનિયત હોવાથી તેમનું ઐક્ય છે કે છે માટે પ્રતિયોગિતાવચ્છેદક દ્રવ્યતત્વ થાય તેમ વિશિષ્ટસત્તાવ પણ થાય. એટલે સ્વ છે Sી પદથી અમે વિશિષ્ટ સત્તાત્વને લઈશું. આ વિશિષ્ટસત્તાવાધિકરણવિશિષ્ટસત્તાસંબંધિદ્રવ્યમાં વિશિષ્ટ સત્તાભાવ કે તે આ દ્રવ્યવાભાવ ન મળે. તેથી અન્યાભાવીય પ્રતિયોગિતાવચ્છેદક આ બે ન બને. માટે રઈ યદ્ધર્મપદથી ગૃહીત વિશિષ્ટસત્તાત્વ એ પ્રતિયોગિતાનવચ્છેદક જ રહે. એટલે તે છે જે વિશિષ્ટસત્તાત્વ પારિભાષિક અવચ્છેદક બની ગયો. એજ સાધ્યતાવચ્છેદક છે. આમ જ છે અતિવ્યાતિનું વારણ મૂલોક્તવ્યાપ્તિ લક્ષણમાં પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્નના નિવેશ RS વિના જ થઈ જવાથી તન્નિવેશ વ્યર્થ છે. जागदीशी : न च संयोगेन घटाद्यभावस्यैव तत्समनियतघटविशिष्टवाच्यत्वाद्यB भावत्वात्, तत्प्रतियोगित्वावच्छिन्नस्य च वाच्यत्वस्य सर्वत्र सत्त्वात्प्रतियोगि व्यधिकरणाभावस्यैवाऽप्रसिद्धिः स्यात्, यदि प्रतियोगितावच्छेदकावच्छिन्नप्रतियोगि वैयधिकरण्यप्रवेशो न स्यादिति वाच्यम् । જ ઉત્તરપક્ષ: તો પ્રતિયોગી વ્યધિકરણ અભાવ જ અપ્રસિદ્ધ બની જશે. વદ્વિમાન, રસ BY ધૂમત સ્થળે હેતુમન્નિષ્ઠાભાવ સંયોગેન ઘટાભાવ. હવે ભૂતલમાં ઘટ રહે છે અને આ વાચ્યત્વ પણ રહે છે. માટે સામાનાધિકરણ સંબંધથી ઘટવિશિષ્ટ વાચ્યત્વ રહે છે. પણ આ છે તેની પર્વતમાં તો અભાવ છે. આમ સંયોગેન ઘટાભાવ અને ઘટવિશિષ્ટવાચ્યત્વાભાવ છે જ સમનિયત બનીને એક થઈ ગયા. હવે ઘટાભાવનો પ્રતિયોગી જેમ ઘટ છે તેમ જ આ ઘટવિશિષ્ટ વાચ્યત્વ પણ છે. અને આ ઘટવિશિષ્ટ વાચ્યત્વ એ શુદ્ધ વાચ્યત્વથી છે છે અતિરિક્ત નથી. એટલે ઘટાભાવ પ્રતિયોગી શુદ્ધ વાચ્યત્વ તો પર્વતમાં મળી જ જાય. જ અવચ્છેદકત્વનિયુક્તિ • ૬૪ ટકાના Page #74 -------------------------------------------------------------------------- ________________ હવે ઘટાભાવ પ્રતિયોગી વ્યધિક૨ણ અભાવ જ નહિ બને. (વળી, વાચ્યત્વ સર્વત્ર રહેલું હોવાથી પ્રતિયોગી વ્યધિકરણ અભાવની જ અપ્રસિદ્ધિ થઈ જશે.) હવે જો પ્રતિયોગિતાવચ્છેદક અવચ્છિન્ન પ્રતિયોગી વ્યધિકરણ અભાવ લઈએ તો આપત્તિ નથી. કારણ ઘટવૈશિષ્ટ્યવાચ્યત્વત્વાવચ્છિન્ન ઘટવિશિષ્ટવાચ્યત્વ તેના અનધિકરણ ધૂમવાન્ પર્વતમાં સંયોગેન ઘટાભાવ મળવાથી તે લક્ષણઘટક બની જ જાય છે. તેને લઈને લક્ષણ સમન્વય થઈ જશે. जगदीशी : यत्प्रतियोगित्वावच्छिन्नस्यानधिकरणं हेत्वधिकरणं तत्प्रतियोगिता'वच्छेदकीभूतधर्मो यद्विशिष्टसम्बन्धिनिष्ठप्रतियोगिव्यधिकरणाभावप्रतियोगितानवच्छेदकस्तत्पारिभाषिकावच्छेदकमित्यस्य निर्दोषत्वात् । घटाभावस्य घटविशिष्टवाच्य. त्वाभावस्वरूपत्वेऽपि तस्य घटत्वावच्छिन्नं यत्प्रतियोगित्वं तदाश्रयव्यधिकरणत्वस्य सुलभत्वादिति । પૂર્વપક્ષ : નહિ. અમે કહીશું કે જેની પ્રતિયોગિતાથી અવચ્છિન્ન પ્રતિયોગીનું અનધિકરણહેત્વધિકરણ બને તે પ્રતિયોગિતાવચ્છેદકીભૂત ધર્મ, યવિશિષ્ટસમ્બન્ધિ નિષ્ઠપ્રતિયોગીવ્યધિકરણઅભાવપ્રતિયોગિતાનવચ્છેદક બને તો યદ્ પદ ગૃહીત ધર્મ પારિભાષિક અવચ્છેદક બને. હવે ઘટાભાવની ઘટનિષ્ઠપ્રતિયોગિતાથી અવચ્છિન્ન ઘટનું અનધિકરણ હેત્વધિકરણ બને છે, માટે ઘટપ્રતિયોગિતાવચ્છેદકીભૂત ઘટત્વ ધર્મ એ યદ્ પદથી લેવાય. ઘટત્વવિશિષ્ટ ઘટસંબંધિભૂતલનિષ્ઠ પ્રતિયોગી વ્યધિકરણ પટાભાવાદિ પ્રતિયોગિતાનવચ્છેદક ઘટત્વ બની જાય, તેથી તે જ અવચ્છેદક બને. ઘટવિશિષ્ટવાચ્યત્વાભાવ અને ઘટાભાવ ભલે એક હોય પણ વાચ્યત્વાભાવની ઘટત્વાવચ્છિન્ન જે પ્રતિયોગિતા છે. તે પ્રતિયોગિતાનો આશ્રય જે ઘટ, તેને વ્યધિકરણ એવો ઘટાભાવ તો મળી જ જાય છે. આમ ઘટત્વાવચ્છિન્નપ્રતિયોગિતાશ્રય ઘટનું જ વ્યધિકરણ ઘટાભાવ સુલભતયા મળી જાય છે. અર્થાત્ ઘટાભાવ, પ્રતિયોગિવ્યધિક૨ણ અભાવ તરીકે પર્વતમાં મળી જાય છે. એટલે પ્રતિયોગી વ્યધિક૨ણ અભાવની અપ્રસિદ્ધ રહેતી નથી. આ રીતે કાર્ય થઈ જતાં પ્રતિયોગિતાવચ્છેદક અવચ્છિન્નનો મૂલોક્ત લક્ષણનિવેશ બરોબર નથી. અવચ્છેદકત્વનિરુક્તિ ૧૬૫ Page #75 -------------------------------------------------------------------------- ________________ जगदीशी : न च तत्रावच्छेदकभेदेऽपि प्रतियोगितैक्यं युक्तम् । घटपटाद्यभावानामेकप्रतियोगिताकत्वापत्तेरिति चेत् । ઉત્તરપક્ષ : ભલે ઘટત્વ અને વાચ્યત્વત્વ બે અવચ્છેદકો હોય પણ બેય ના અભાવ એક હોવાથી પ્રતિયોગિતા તો એક જ છે. અને તેથી હેતુમશિષ્ઠઘટાભાવીયપ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વાવચ્છિન્ન ઘટનું અનધિકરણ હેત્વધિક૨ણ બને. તેમાં નૃત્યભાવ ઘટાભાવ, તદીય પ્રતિયોગિતાનો અવચ્છેદક વાચ્યત્વત્વ બને. (પ્રતિયોગિતા એક છે માટે). યુદ્ધર્મ = વાચ્યત્વત્વવિશિષ્ટ વાચ્યત્વનું સંબંધિ પર્વત તેમાં વૃત્તિ વાચ્યત્વાભાવ તો ન જ મળે એટલે વાચ્યત્વત્વ પ્રતિયોગિતાનવચ્છેદક બની જાય. આથી યુદ્ધર્મપદગૃહીત વાચ્યત્વત્વ પ્રતિયોગિતાવચ્છેદક બને. તભિન્ન સાધ્યતાવચ્છેદક વહ્નિત્વ બનતા અવ્યાપ્તિ પણ નથી. આમ પ્રતિયોગી વ્યધિકરણ અભાવની પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્ન' નિવેશ ન હોવા છતાં અપ્રસિદ્ધિ તો નથી જ. : પૂર્વપક્ષ ઃ નહિ પ્રતિયોગિતાના અવચ્છેદક બેય છે જ તો પહેલાં જ યદ્ઘતિયોગિત્વાવચ્છેદક વાચ્યત્વ જ પકડવું જોઈએ. એટલે તેનું અનધિકરણ જ હેત્વધિકરણ નથી માટે તે રીતે પ્રતિયોગિતાને એક માની શકાય નહિ. જો તેમ કરો તો તો ઘટાભાવ પટાભાવાદિની પ્રતિયોગિતાનું પણ ઐક્ય થઈ જવાની આપત્તિ આવે. માટે અવચ્છેદકભેદેડપિ પ્રતિયોગિતાનું ઐક્ય માની શકાય નહિ. આમ પ્રતિયોગિતાવચ્છદકાવચ્છિન્નના અનિવેશેઽપિ કાર્ય ઉપપન્ન થઈ જાય છે. जगदीशी : अत्र प्राञ्चः । यत्प्रतियोगिताश्रयानधिकरणं हेत्वधिकरणं तत्प्रतियोगितावच्छेदकेत्याद्यभिधाने वह्निमान् धूमादित्यत्राऽव्याप्तिः, स्वरूपसम्बन्धात्मिकायाः प्रतियोगितायाः प्रतिव्यक्तिभिन्नत्वात् । वह्नित्वावच्छिन्नाभावीयं महानसीयवह्निनिष्ठं यत्प्रतियोगित्वं तदवच्छिन्नानधिकरणहेतुमत्पर्वतादिनिष्ठवह्निसामान्याभावप्रतियोगितावच्छेदकीभूतवह्नित्वादेः स्वविशिष्टसम्बन्धिनिष्ठनिरुक्तप्रतियोगिव्यधिकरणाभावप्रतियोगितानवच्छेदकत्वात् । प्रतियोगितावच्छेदकावच्छिन्न. प्रतियोगिवैयधिकरण्यप्रवेशे तु तादृशप्रतियोगिताया अवच्छेदकं यद्वह्नित्वादिकं ' तदवच्छिन्नानधिकरणत्वं न हेतुमतः पर्वतादेरित्यदोष इत्याहुः । આની સામે પ્રાચીનો કહે છે કે યપ્રતિયોગિતાશ્રય અનધિકરણ હેત્વધિકરણ અવચ્છેદકત્વનિરુક્તિ ૦૬૬ Page #76 -------------------------------------------------------------------------- ________________ તત્વતિયોગિતાવચ્છેદક યુદ્ધર્મવિશિષ્ટ..આદિ લેતાં વદ્વિમાન, ધૂમા માં આવ્યાપ્તિ. વતિમાનું, ધૂમાત્ Sછે ધૂમાધિકરણ(પર્વત)માં મહાનસીય વન્યભાવ મળે છે. જેનો સંબંધ અવ્યાપ્યવૃત્તિ છે છે તે સંબંધી પણ અવ્યાપ્યવૃત્તિ.) વહુન્યભાવીય સ્વરૂપસંબંધાત્મિક પ્રતિયોગિતા જ આ મહાનસયવદ્વિમા રહી. સ્વરૂપસંબંધાત્મિકા પ્રતિયોગિતા પ્રતિવ્યક્તિ સ્વરૂપ બનતાં ભિન્ન છે. ભિન્ન બને છે. હવે આ મહાનસીયવલિંનિષ્ઠ પ્રતિયોગિતાથી અવચ્છિન્ન જે જે 38 મહાનસીયવલિ, એનું અનધિકરણ હત્યધિકરણ પર્વત છે જ. (આમ વહુન્યભાવને ૪ આ પ્રતિયોગી વ્યધિકરણ બનાવ્યો.) તગ્નિષ્ઠ જે વહુન્યભાવ તત્વતિયોગિતાવચ્છેદક વહ્નિત્વ : - યદ્ધર્મ = વહ્નિત્વવિશિષ્ટ વહિંસામાન્યનું સંબંધિ પર્વતમાં પ્રતિયોગી વ્યધિકરણ છે જે વહન્યભાવ ન મળે. એટલે પ્રતિયોગિતાનવચ્છેદક વતિત્વ બની જાય. તેથી યુદ્ધર્મ છે જ પદગ્રહીત વહ્નિત્વ એ પારિભાષિક અવચ્છેદક બને. એજ સાધ્યતાવચ્છેદક બનતાં B૪ અવ્યાપ્તિ. હવે પ્રતિયોગિતાવચ્છેદક અવચ્છિન્ન કહે તો વહ્નિત્વાવચ્છિન્ન વતિનું કે અનધિકરણ જ હત્યધિકરણ નથી માટે વન્યભાવ ન પકડાય. (ઘટાભાવ લેતા લક્ષણસમન્વય થઈ જાય.) (અહીં ૧ = પૂર્વોક્ત પારિભાષિક અવચ્છેદક એ જો ૨ = પ્રતિયોગિતા ? અનવચ્છેદક બને તો ૩ = યુદ્ધર્મપદગૃહીત એ પારિભાષિક અવચ્છેદક બને.) १ जागदीशी : परे तु प्रतियोगिभेदेऽपि एकधर्मावच्छिन्नप्रतियोगिता लाघवादेकैवेति । मते वह्निमान् धूमादित्यादौ नाव्याप्तिः । परन्तु तद्रूपान्यत्वविशिष्टसत्तावान 1 रूपत्वादित्यादावतिव्याप्तिरेव स्याद्यदि प्रतियोगितावच्छेदकावच्छिन्नप्रतियोगि- ११ व्यधिकरणाभावो मौलो न स्यात् । 4 प्रतियोग्यनधिकरणहेतुमन्निष्ठाभावप्रतियोगितावच्छेदकस्य घटत्वादेः सर्वस्यैव तद्पान्यत्वविशिष्टसत्तात्वावच्छिन्नसम्बन्धिनिष्ठाभावप्रतियोगितावच्छेदकत्वेन । १ तादृशसत्तात्वस्य पारिभाषिकानवच्छेदकत्वादिति प्राहुः । (तच्चिन्त्यम् ।) છે બીજા કેટલાક કહે છે કે પ્રતિયોગિતા જો એકધર્માવચ્છિન્ના (પટવાવચ્છિન્ના, Sઈ ઘટવાવચ્છિન્ના) હોય તો પ્રતિયોગીના ભેદે પણ લાઘવાતું એક જ કહેવાય. અને તેથી જ 3 વદ્વિમાન, ધૂમત સ્થળે તો અવ્યાપ્તિ નથી. પણ તદ્રુપા ત્વવિશિષ્ટ સત્તાવાનું, રૂપવાત છે 3 સ્થળે અતિવ્યાપ્તિ આવે. રૂપત્વનું વ્યભિચાર નિરૂપક અધિકરણ તૂપ બને. તેમાં છે _ક તતૂપાખ્યત્વવિશિષ્ટ સત્તાભાવ છે. 9 અવચ્છેદકત્વનિરુક્તિ કઇ છે? Page #77 -------------------------------------------------------------------------- ________________ પણ તે પ્રતિયોગીવ્યધિકરણ નથી. કેમકે તે અભાવનો પ્રતિયોગી શુદ્ધ સત્તા એ છે છે તો તદ્રુપમાં છે જ. એટલે આ અભાવ ન લેવાય. ઘટાભાવ લેવો જોઈએ. પ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વ / (પૂર્વોક્ત પારિભાષિક શ 3 અવચ્છેદક) ન હવે યુદ્ધર્મ પદથી જો તદ્રુપા ત્વવિશિષ્ટ સત્તાત્વ પકડી શકાય તો જ તે જ પારિભાષિક પ્રતિયોગિતા-વિચ્છેદક બને. અને એજ સાધ્યતા વચ્છેદક બનતા જ 5 અતિવ્યાતિ ન રહે. પણ અહીં યુદ્ધર્મ પદથી તે ન પકડાય કેમકે તતૂપાખ્યત્વવિશિષ્ટ B સત્તા–વિશિષ્ટ-તકૂપાખ્યત્વવિશિષ્ટસત્તા, એનું સંબંધી તકૂપાન્ય, તેમાં જ આ પ્રતિયોગી વ્યધિકરણ ઘટાભાવ મળી જાય એટલે પૂર્વોક્ત પારિભાષિક અવચ્છેદક ઘટત્વ છે ૨ એ અહીં પ્રતિયોગિતા-નવચ્છેદક બનતું નથી. Bર એટલે હવે અતિવ્યાપ્તિ આવે. આશય એ છે કે – યત્વતિયોગિતાવાવચ્છિન્નાનધિકરણ હત્યધિકરણ હોય, આ તત્વતિયોગિતાવચ્છેદકધર્મ યુદ્ધર્મવિશિષ્ટસંબંધનિષ્ઠપ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્ન- હા - પ્રતિયોગિવ્યધિકરણાભાવપ્રતિયોગિતાનવચ્છેદક હોય, તે ધર્મ પારિભાષિક વિચ્છેદક છે Sછે બને – આમ જો કહીએ તો તદ્દરૂપાખ્યત્વવિશિષ્ટસત્તાવાનું રૂપસ્વાતુ અહીં અતિવ્યાપ્તિ છે 33 આવે. કેમકે તરૂપાખ્યત્વવિશિષ્ટસત્તાભાવની પ્રતિયોગિતાનો આશ્રય જે શુદ્ધસત્તા, છે તેનું અધિકરણ હેતુમાનું રૂપ બને, એટલે તાદશસત્તાભાવ લક્ષણઘટક ન બને, એટલે કે છે તાદેશપ્રતિયોગીઅનધિકરણ હેત્વકિરણરૂપાદિનિષ્ઠઘટાઘભાવની પ્રતિયોગિતાના જ જ અવચ્છેદક ઘટતાદિ જ તદુંરૂપાખ્યત્વ વિશિષ્ટસંબંધિનિષ્ઠ-અભાવની પ્રતિયોગિતાના ? અવચ્છેદક બને, એટલે યુદ્ધમપદથી તરૂપાખ્યત્વ વિશિષ્ટસત્તાત્વ ન લેવાય, ઘટવાદિ કેસ ન લેવાય, તભિન્ન તાદેશસત્તાત્વ સાધ્યતાઅવચ્છેદક છે. માટે અતિવ્યાપ્તિ.) - હવે જો પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્ન લઈએ તો તતૂપાખ્યત્વવિશિષ્ટસત્તા ર વાવચ્છિન્ન તતૂપાખ્યત્વવિશિષ્ટસત્તાભાવ પોતે જ તદૂ૫માં પ્રતિયોગી વ્યધિકરણ ૪ આ અભાવ બની જાય. પ્રતિયોગિતાવચ્છેદક તતૂપાખ્યત્વવિશિષ્ટસત્તાત્વ (પૂર્વોક્ત પારિ. આ અવચ્છેદક). હવે યુદ્ધર્મ પદથી તેજ તતૂપાખ્યત્વવિશિષ્ટસત્તાત્વ લેવાય. કેમકે તદ્વિશિષ્ટ છે છે તદ્રુપા ત્વવિશિષ્ટ સત્તા, એનું સંબંધી તકૂપાન્ય, એમાં ઘટાભાવાદિ મળે પણ છે તતૂપાખ્યત્વવિશિષ્ટસખ્તાભાવ તો ન જ મળે તેથી તદ્રુપા ત્વવિશિષ્ટસખ્વાભાવ એ ?? આ પ્રતિયોગિતાનવચ્છેદક બની જાય. છેઆથી યુદ્ધર્મપદથી ગૃહીત તદ્રુપા ત્વવિશિષ્ટસત્તાત્વ = પારિભાષિક 8. S cienceઅવચ્છેદકત્વનિરુક્તિ • ૮ જવાનો Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રતિયોગિતાવચ્છેદક એજ સાધ્યતાવચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ રહે નહિ. છે આમ પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્નના નિવેશની આવશ્યકતા રહે જ છે. १ जागदीशी : इदन्त्ववधातव्यम् । अत्रापि लक्षणे हेतुमन्निष्ठाभावप्रतियोगितास वच्छेदकं यद्यत्सम्बन्धेन यादृशयादृशधर्मविशिष्टसम्बन्धिनिष्ठाभावप्रतियोगितानवच्छेदकं तत्तत्सम्बन्धेन तादृशतादृशधर्मावच्छिन्नविशेष्यतान्यसाध्यतावच्छेदकता घटकसम्बन्धावच्छिन्नविशेष्यतावच्छेदकत्वमेव साध्यतावच्छेदके द्रष्टव्यम् । नातः Pी प्रागुक्तदोषाणामवकाशः। આ જગદીશ કહે છે આ લક્ષણમાં પણ હેતુમન્નિષ્ઠાભાવ પ્રતિયોગિતાવચ્છેદક એ જે તે છે જે સંબંધથી અને જે જે ધર્મ વિશિષ્ટ સંબંધિમાં રહેલા અભાવની પ્રતિયોગિતાનું છે Sછે અનવચ્છેદક બને તે તે સંબંધથી તે તે ધર્માવચ્છિન્ન જે વિશેષ્યતા એનાથી ભિન્ન છે ૪ સાધ્યતાવચ્છેદકતા વચ્છેદક સંબંધઅવચ્છિશ વિશે ધ્યતાનું અવચ્છેદક એ જ પર સાધ્યતાવચ્છેદક બને. આમ કહેવાથી પ્રાગુક્તદોષો લાગતા નથી. સૌથી પહેલા આપણે આ લક્ષણને વદ્વિમાન, ધૂમાત સ્થળે ઘટાભાવ લઈને ઘટાવી છે 3 લઈએ. આ ઘટાભાવીયપ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વ એ સમવાયસંબંધન ઘટવ વિશિષ્ટ ઘટી છે સંબંધી ભૂતલમાં રહેલા અભાવોની પ્રતિયોગિતાનું અનવચ્છેદક છે. માટે સમવાયસંબંધેન ઘટવાવચ્છિન્ના ઘટનિષ્ઠાવચ્છેદકતા નિરૂપિત વિશેષ્યતાથી સમવાય છે { સંબંધેન વહ્નિત્વનિષ્ઠાવચ્છેદકતાનિરૂપિત વિશેષ્યતા ભિન્ન જ છે. માટે તેનો અવચ્છેદક : વહ્નિત્વ એ સાધ્યતાવચ્છેદક ધર્મ બને. આ વિવક્ષા કરવાથી હવે પૂર્વોક્ત દોષઓ પણ રહેશે નહિ. હવે પૂર્વોક્ત દોષો કયાં કયાં હતા તે સ્થળો નોંધી લઈએ. ૧. વતિમાનું ધૂમાત્ કાલિકેન ગગનત્વ વિશિષ્ટઘટાભાવ | પૃ. ૫૧ ૨. પુરુષાનુયોગિક સંયોગેન દણ્ડી કાલિકેન સાધ્યતા | પૃ. પર ૩. ધૂમ–પ્રકારક પ્રમાવિશેષ્યતાવાનું, વહેંઃ | પૃ. ૫૩ ૪. તાદાસ્પેન ધૂમવાનું, દ્રવ્યતાત્ પૃ. ૫૪ પ. વિશિષ્ટસત્તાવાનું, જાતેઃ | પૃ. ૫૭ ૬. સત્તાવાળુ, ભાવતાત્ | પૃ. ૫૭ અવચ્છેદકત્વનિરુક્તિ • ૬૯ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭. પ્રમેયધૂમવાનું, વદ્ધઃ પૃ. ૫૮ ૮. ધની, ચૈત્રતાત્ | પૃ. ૬૨ એમાંથી આપણે કેટલાકને લઈએ. ૧લુ સ્થળઃ વદ્વિમાન, ધૂમા કાલિકેનનગનત્વવિશિષ્ટ ઘટાભાવ પ્રતિયોગિતા-વચ્છેદક ગગનત્વ. તે જ 23 સ્વરૂપસંબંધેન ગગનત્વવિશિષ્ટ ગગનસંબંધિભૂતલનિષ્ઠાભાવની પ્રતિયોગિતાનો જ છે અનવચ્છેદક ગગનત્વ બને છે. માટે સ્વરૂપસંબંધથી ગગનાવચ્છિન્ન ગગનત્વનિષ્ઠા વચ્છેદકતાનિરૂપિત વિશેષતાથી ભિન્ન વહ્નિત્વનિષ્ઠાવચ્છેદકતાનિરૂપિત વિશેષતા છે તે માટે તેનો વિચ્છેદક વહિન્દુ ધર્મ એ સાધ્યતાવચ્છેદક બને. પ્રતિયોગિતાવચ્છેદક છે ગગનત્વ બને. ૪ ૩જુ સ્થળઃ ધૂમ–પ્રકારકપ્રમાવિશેષ્યવાન, વહ્યું: છે અહીં ધૂમ–પ્રકારકપ્રમાવિશેષ્ય અભાવીય પ્રતિયોગિતાવચ્છેદક લાઘવાતુ ધૂમત્વ છે પર બને. સ્વરૂપેણ ધૂમ–પ્રકારક પ્રમાવિશેષ્યત્વ વિશિષ્ટ ધૂમ–પ્રકારકપ્રમાવિશેષ્ય, એનું જ આ સંબંધિ પર્વત, તષ્ઠિ ધૂમાભાવ ન મળે એટલે ધૂમત પ્રતિયોગિતાનવચ્છેદક બન્યો. આ તે માટે તે સ્વરૂપસંબંધથી અવચ્છિન્ન ધૂમ–પ્રકારક પ્રમાવિશેષ્યત્વનિષ્ઠાવચ્છેદકતા નિરૂપિત ધૂમ–પ્રકારકપ્રમાવિશેષ્યનિષ્ઠવિશેષ્યતાથી ભિન્ન, સ્વરૂપસંબંધ અવચ્છિન્ન છે ધૂમ–પ્રકારકકપ્રમાવિશેષ્યત્વનિષ્ઠાવચ્છેદકતાનિરૂપિત ધૂમ–પ્રકારકપ્રમાવિશેષ્યનિષ્ઠ 8 આ વિશેષ્યતા નથી. એક જ છે માટે વિશિષ્ટતાનો અવચ્છેદક ધૂમ–પ્રકારકપ્રમાવિશેષ્યત્વ છે છે એ પ્રતિયોગિતાવચ્છેદક જ સાધતાવચ્છેદક બની જતા અતિવ્યાપ્તિ ન રહી. 1 जागदीशी : न वा महानसीयवह्नित्वादेः पारिभाषिकावच्छेदकतया तदन्यत्वस्य ११ - वह्नित्वादावसत्त्वेऽपि वह्निमान् धूमादित्यादावव्याप्तिः, विशिष्टवह्नित्वाभिन्नस्यापि एक वह्नित्वस्य विशिष्टवह्नित्वावच्छिन्नविशेष्यतान्यविशेष्यतावच्छेदकत्वानपायात् । છે. હવે આમ લેતા વદ્વિમાન, ધૂમાત માં પણ મહાનસીયવહુન્યભાવ લેતા દોષ આ જે રીતે આવતો હતો. જુઓ પ્રતિયોગિતાવચ્છેદક = મહાનસય વહ્નિત્વ, મહાનસીય- ૨ Bર વહ્નિત્વવિશિષ્ટ મહાનસીયવહ્નિ સંબંધી માનસમાં મહાનસીયવહુન્યભાવ ન મળે એ છે 3. મહાનસયવહ્નિત્વ પ્રતિયોગિતાનવચ્છેદક બને. Sછે પણ આ મહાનસીય વહ્નિત્વ એટલે મહાનસનિરૂપિત વૃત્તિત્વવિશિષ્ટ વહ્નિત્વ - Sાર અવચ્છેદકત્વનિરુક્તિ • ૧ ટી . Page #80 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટ શુદ્ધાન્નાતિરિચ્યતે ન્યાયાત્ પ્રતિયોગિતાનવચ્છેદક વહ્નિત્વ પણ બને. યુદ્ધર્મથી લીધેલો આમ મહાનસીય વહ્નિત્વ એ વહ્નિત્વ સ્વરૂપ છે. તેથી તેજ પ્રતિયોગિતાવચ્છેદક સાધ્યતાવચ્છેદક બનતાં અવ્યાપ્તિ. પણ હવે તેમ નહિ રહે. ઉપર મુજબ સમવાયેન મહાનસીયવહ્નિત્વ પ્રતિયોગિતાવચ્છેદક છે એ જ પ્રતિયોગિતાનવચ્છેદક પણ છે પરંતુ અહીં સમવાયેન મહાનસીયવહ્નિત્વ નિષ નિરૂપિત અવચ્છેદકતા એનાથી ભિન્ન છે, સમવાયેનવસ્તિત્વ નિષ્ઠ મહાનસીયવૃતિ નિષ્ઠ વિશેષ્યતા નિરૂપિત વતિ | નિષ્ઠ વિશેષ્યતા અવચ્છેદકતા માટે તેનો અવચ્છેદક - વહ્નિત્વ ધર્મ સાધ્યતાવચ્છેદક બન્યો. મહાનસીયવહ્નિત્વ જ પારિભાષિક પ્રતિયોગિતાવચ્છેદક બન્યો. (જાગદીશીનો અર્થ આ પ્રમાણે : ભલે વહ્નિત્વમાં મહાનસીયવહ્નિત્વભિન્નત્વ નથી, તો પણ મહાનસીયવહ્નિત્વ પારિભાષિક અવચ્છેદક હોવાથી હિમાન્ ધૂમાત્ સ્થળે હવે અવ્યાપ્તિ નહિ આવે, કેમકે મહાનસીયવહ્નિત્વથી અભિન્ન એવું પણ વહ્નિત્વ મહાનસીયવહ્નિત્વાવચ્છિન્નવિશેષ્યતાભિન્નવિશેષ્યતાનું અવચ્છેદક તો બનવાનું જ છે.) આમ લક્ષણ અવ્યાપ્ત ન થયું. जगदीशी : ननु कालो घटवान् महाकालत्वादित्यादावव्याप्तिः, गगनत्वादिविशिष्टस्य कालिकसम्बन्धेन सम्बन्ध्यप्रसिद्ध्या पारिभाषिकावच्छेदकत्वासम्भवात् । न च साध्यतावच्छेदकसम्बन्धसामान्ये यादृशधर्मावच्छिन्नाभाववदनुयोगिकत्वयद्धर्म· विशिष्टप्रतियोगिकत्वो भयाभावस्तत्त्वं विवक्षितम्, तच्च गगनत्वादौ सुलभमिति वाच्यम् । પૂર્વપક્ષ : કાલિકેન ઘટવાન્, મહાકાલત્વાત્ માં તો હજુય દોષ દૂરૂદ્ધર છે. અવચ્છેદકત્વનિરુક્તિ ૧ ૦૧ Page #81 -------------------------------------------------------------------------- ________________ ગગનાભાવીય પ્રતિયોગિતાવચ્છેદક ગગનત્વ, સ્વરૂપેણ ગગનત્વવિશિષ્ટ ગગનનો સંબંધી જ કાલિકસંબંધથી અપ્રસિદ્ધ છે. (સંબંધિતા સાધ્યતાવચ્છેદક સંબંધથી લેવી એમ પૂર્વે કહી ગયા છે.) ઉત્તરપક્ષ : અમે કહીશું કે સાધ્યતાવચ્છેદક કાલિક સંબંધ સામાન્યમાં ગગનત્વાવચ્છિશાભાવવત્ કાલાનુયોગિકત્વ હોવા છતાં ગગનત્વવિશિષ્ટ ગગનપ્રતિયોગીત્વનો અભાવ રહેવાથી ઉભયાભાવ રહી ગયો માટે તદ્ધર્મ એજ અવચ્છેદક બની જાય. આમ ગગનમાં અવચ્છેદકત્વ પ્રસિદ્ધિ સુલભ છે. जगदीशी : तथा सति प्रमेयधूमवान् वह्नेरित्यादावतिव्याप्तेरित्युक्तत्वात् धूमत्वविशिष्टप्रतियोगिकत्वघटिततादृशोभयत्वापेक्षया प्रमेयधूमत्वविशिष्टप्रतियोगि- कत्वघटिततादृशोभयत्वस्य गुरुत्वेन तदवच्छिन्नप्रतियोगित्वा-प्रसिद्धेरिति चेत् ? પૂર્વપક્ષ : તો તો પછી પ્રમેયધૂમવાન્, વર્તે: માં ફરી અતિવ્યાપ્તિ આવશે. સાધ્યતાવચ્છેદક સંયોગસંબંધમાં વધિકરણ અયોગોલકાનુયોગિત્વ હોવા છતાં પ્રમેયધૂમત્વ વિશિષ્ટ પ્રતિયોગિકત્વ જ અપ્રસિદ્ધ છે. કેમકે લઘુભૂત ધૂમત્વવિશિષ્ટ પ્રતિયોગિક જ પ્રસિદ્ધ છે. માટે ગુરૂભૂત ધર્માવચ્છિન્ના પ્રતિયોગિતા સંભવતી નથી. લઘુભૂત ધૂમત્વ ઘટિતત્વ એટલે કે તાદશઉભયત્વ એ પૂર્વના ઉભયત્વથી ગુરુભૂત હોવાથી અપ્રસિદ્ધિ છે. આમ અપ્રસિદ્ધ નિબંધના લક્ષણ અતિવ્યાપ્તિ થઈ. जगदीशी : अत्र वदन्ति स्वविशिष्टप्रतियोगिकत्वानि विशिष्योपादाय साध्यतावच्छेदकसम्बन्धसामान्ये हेतुसमानाधिकरणाभावप्रतियोगितावच्छेदकीभूतत- तद्धर्मावच्छिन्नाभाववदनुयोगिकत्वस्य यद्धर्मविशिष्टप्रतियोगिकत्वव्यक्तीनां प्रत्येकस्य च द्वयोर्व्यतिरेकः स धर्मः पारिभाषिकावच्छेदकः । प्रमेयधूमत्वावच्छिन्नप्रतियोगि...कत्वघटितोभयत्वस्य गुरुतया प्रतियोगितानवच्छेदकत्वेऽपि तत्तद्धर्मप्रतियोगिकत्वघटितोभयाभावकूटमादायैव नातिव्याप्तिः । कालो घटवान् महाकालत्वादित्यादौ च गगनत्वमेव तादृशावच्छेदकमादाय लक्षणसमन्वय इति । 1 અત્ર વદન્તિ । - પ્રમેયધૂમત્વવિશિષ્ટપ્રતિયોગિકત્વ ઘટિત ઉભયાભાવ લે તો તે ગુરૂભૂત બને. કેમકે ધૂમત્વવિશિષ્ટપ્રતિયોગિકત્વ ઘટિત લઘુભૂત ઉભયત્વ છે. અમે તો કહીશું કે પ્રમેયધૂમત્વવિશિષ્ટ પ્રતિયોગિકત્વ એ તવ્યક્તિત્વેન લેવું. એટલે હવે ધૂમત્વવિશિષ્ટ પ્રતિયોગિકત્વની અપેક્ષાએ તે ગુરૂભૂત છે તેમ કહી શકાય નહિ. કેમકે અવચ્છેદકત્વનિરુક્તિ ૦૦૨ Page #82 -------------------------------------------------------------------------- ________________ જ પ્રમેયધૂમત્વવિશિષ્ટ પ્રતિયોગિકત્વ એ એક સ્વતંત્રવ્યક્તિ છે. ધૂમત્વવિશિષ્ટ છે પર પ્રતિયોગિકત્વ સ્વરૂપ નથી. હવે તવ્યક્તિત્વેન ઉભયાભાવ લઈએ તો તો (આ સ્થળે એ આજ નહિ પણ અન્યત્ર) વ્યક્તિઓ (ધૂમત્વવિશિષ્ટપ્રતિયોગિકત્વ) ભિન્ન ભિન્ન પડે ? Sછે એટલે સંબંધ સામાન્યમાં તાદશ અનુયોગિકત્વ હોય પણ સાથે તે તે પ્રતિયોગિકત્વ છે આ વ્યક્તિનો અભાવ પણ હોય. આમ પ્રતિયોગિકત્વવ્યક્તિઓ જુદી જુદી પડવાથી દરેક છે કે તે તે વ્યક્તિનો અનુયોગિકત્વ હોવા સાથે અભાવ મળે એટલે ઘણા ઉભયભાવો થાય. આ માટે અમે તદ્રવ્યક્તિત્વન લીધો. એ પણ સાથે કહીશું કે સંબંધ સામાન્યમાં જ Sછે ઉભયાભાવકૂટ જોઈએ. નિષ્કર્ષ એ આવ્યો કે તાદશોભયાભાવકૂટનો નિવેશ કરેલો છે 3 હોવાથી ગૌરવ-લાઘવ અકિંચિત્કર = નકામા હોવાના લીધે સંયોગસામાન્યમાં જ આ તાદેશોભયાભાવ મળી જાય, એટલે પ્રમેયધૂમત જ પારિભાષિક અવચ્છેદક બની જતા છે છે અતિવ્યાપ્તિ ન આવે. આજે જયાં ઉભયત્વેન ઉભયાભાવ લઈએ છીએ ત્યાં તો ગુરૂભૂત ધર્મ વિશિષ્ટઆ પ્રતિયોગિકત્વ હોતું નથી. એટલે તવ્યક્તિત્વેન કહેવાની જરૂર રહેતી નથી. એટલે કે છે ઉભયાભાવકૂટ કથન પણ વ્યર્થ જાય. જે ની પ્રસ્તુત માં જરૂર છે. આમ જ જે પ્રમેયધૂમત્વવિશિષ્ટપ્રતિયોગિકત્વ વ્યક્તિત્વેન લેતાં ગુરૂભૂત ન બનતાં અપ્રસિદ્ધ ન થઈ છે બને. ઉભયાભાવ મળી જાય. . છે એટલે તે પ્રમેયધૂમત્વ ધર્મ પ્રતિયોગિતાવચ્છેદક સાધ્યતાવચ્છેદક બનતા છે અતિવ્યાપ્તિ ન રહે. ઘટવાન, મહાકાલવા માં હવે દોષ દૂર થઈ જ ગયો છે. આમ ત્યાં પણ લક્ષણ છે { સમન્વય ઉભયાભાવ લેતા થઈ જાય છે. સાધ્યતાવચ્છેદક કાલિક સંબંધ સામાન્યમાં રે આ હેતુમન્નિષ્ઠાભાવપ્રતિયોગિતાવચ્છેદક ગગનત્વાવચ્છિન્નાભાવવન્મહાકાલાનુયોગિકત્વ છે છે, તો પણ તાદાભ્યમાં રહેલ ગગનત્વાવચ્છિન્નપ્રતિયોગિકત્વ નથી, એટલે કે જે યધર્મપદથી ગગનત્વાદિ જ લઈ શકાય, એટલે પ્રસ્તુતમાં અવ્યાપ્તિ ન આવે. એમ જ Sછે અત્રે સમજવું. व जागदीशी : वस्तुतस्तु हेतुमनिष्ठाभावप्रतियोगितावच्छेदको यो धर्मः ५ प्रतियोगिव्यधिकरणस्तदवच्छिन्नाभाववत्त्वावच्छेदेन साध्यतावच्छेदकसम्बन्धा1 वच्छिन्नसम्बन्धितानिरूपितविशेषणतया यद्धर्मविशिष्टसम्बन्धित्वसामान्याभावस्तत्त्वे, તે વસ્તુતઃ કહીને જગદીશ કાલો ઘટવાનું સ્થળની અવ્યાપ્તિ આ રીતે દૂર કરે છે. આ તારા અવચ્છેદકત્વનિરુક્તિ • = = Page #83 -------------------------------------------------------------------------- ________________ હેતુમશિષ્ઠાભાવપ્રતિયોગિતાવચ્છેદક જે ધર્મ, પ્રતિયોગી વ્યધિક૨ણ તદવચ્છિન્નાભાવ વ્યાપક જે સાધ્યતાવચ્છેદક સંબંધ અવચ્છિન્ન સંબંધિતા પ્રતિયોગિક સ્વરૂપસંબંધથી યુદ્ધર્મ વિશિષ્ટ સમ્બન્ધિત્વસામાન્યાભાવ તે (યુદ્ધર્મ) અવચ્છેદક કહેવાય. કાલો ઘટવાન્, મહાકાલત્વાત્ । સમવાયેન ઘટાભાવ, પ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વ, પ્રતિયોગી વ્યધિકરણ - ઘટત્વાવ-ચ્છિશાભાવ = ઘટાભાવ કાલમાં વ્યાપક, કાલિકસંબંધ અવચ્છિન્ન સંબંધિતા(કાલનિષ્ઠા) પ્રતિયોગિકસ્વરૂપસંબંધથી ગગનત્વવિશિષ્ટ ગગનસંબંધિતા કાલમાં નથી. અર્થાત્ ગગનત્વવિશિષ્ટ ગગનસંબંધિત્વાભાવ કાળમાં છે. આમ આ વિલક્ષણ સંબંધથી ગગનસંબંધિત્વાભાવ કાળમાં છે અને ઘટાભાવ પણ કાળમાં છે. એટલે તેનો વ્યાપક ગગનત્વવિશિષ્ટગગનસંબધિત્વાભાવ બની ગયો. માટે ગગનત્વ એજ પ્રતિયોગિતા અવચ્છેદક બને. ભિન્ન સાધ્યતાવચ્છેદક બને. અહીં પહેલાં સાધ્યતાવચ્છેદક કાલિકેન ગગનસંબંધિતા લેવા જતાં તે અપ્રસિદ્ધ રહેતી હતી. હવે તો ગગનત્વવિશિષ્ટગગનસંબંધિતા તાદાત્મ્યન ગગનમાં જ પ્રસિદ્ધ છે તેનો અભાવ વિ.લક્ષણસંબંધથી કાળમાં ઘટાભાવત્વાવચ્છેદેન મળી ગયો. આ વિવક્ષા એ સ્વવિશિષ્ટસમ્બન્ધિનિષ્ઠાભાવાપ્રતિયોગિત્વમ્ ઉપરથી કરેલી છે. પણ સ્વવિશિષ્ટસંબંધિનિષ્ઠાભાવાપ્રતિયોગિત્વઘ્ને અનુરૂપ આ વિવક્ષા નથી એટલે હવે તેને અનુરૂપ વિવક્ષા કરીને ગગનત્વને અવચ્છેદક બનાવે છે. जगदीशी : यद्धर्मे हेतुमन्निष्ठाभावप्रतियोगितावच्छेदकधर्मावच्छिन्नप्रति· योग्यनधिकरणवृत्त्यधिकरणतावच्छेदकत्वसामान्यस्य प्रकृतसाध्याधिकरणता'वच्छेदकत्वनिरूपितस्वरूपसम्बन्धेनाभावस्तत्वे वा स्वविशिष्टसम्बन्धीत्यादि. निरुक्तेस्तात्पर्याद् गगनत्वादौ सहजत: पारिभाषिकविच्छेदकत्वं सुलभमिति ध्येयम् । યુદ્ધમેં હેતુમશિષ્ઠાભાવપ્રતિયોગિતાવચ્છેદકધર્માવચ્છિન્ન પ્રતિયોગ્યનધિકરણ વૃત્તિ અધિકરણતાવચ્છેદકત્વ સામાન્યસ્ય પ્રકૃતસાધ્યાધિકરણતાવચ્છેદકતા પ્રતિયોગિકસ્વરૂપસંબંધેન અભાવઃ । તત્ત્વ અવચ્છેદકö । હેતુમન્નિષ્ઠઘટાભાવીયપ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વાવચ્છિન્ન ઘટનું અનધિકરણ જે મહાકાલ તેમાં વૃત્તિ અધિકરણતા નિરૂપિત અવચ્છેદકત્વ ઘટત્વાદિમાં જાય, ગગનત્વમાં ન જાય. અને ઘટાધિકરણતાવચ્છેદકત્વપ્રતિયોગિકસ્વરૂપસંબંધથી તો તે અવચ્છેદકત્વનો ગગનત્વમાં સામાન્યાભાવ છે જ તો યદ્ઘર્મગૃહીત ગગનત્વ ધર્મ એ * અવચ્છેદકત્વનિરુક્તિ • ૦૪ Page #84 -------------------------------------------------------------------------- ________________ અવચ્છેદક બની જાય. આ વિવક્ષા હેતુમન્નિષ્ઠાભાવ પ્રતિયોગીવ્યધિકરણ પ્રતિયોગિતાવચ્છેદકં યદ્ધર્મ વિશિષ્ટસમ્બન્ધિનિષ્ઠ પ્રતિયોગી વ્યધિકરણઅભાવપ્રતિયોગિતાનવચ્છેદકત્વ અવચ્છેદકત્વમ્ લક્ષણને અનુરૂપ છે માટે સ્વીકાર્ય છે. जगदीशी : केचित्तु तादात्म्यसाध्यतावच्छेदकान्यतरसम्बन्धेन यः स्वविशिष्ट. सम्बन्धी तन्निष्ठो यस्तदन्यतरसम्बन्धेन प्रतियोगिव्यधिकरणोऽभावस्तत्प्रतियोगितानवच्छेदकतत्कत्वमुक्तलक्षणार्थः । तथा च तादृशान्यतरतादात्म्यसम्बन्धेन गगनत्वविशिष्टसम्बन्धिनि आकाशे वर्तमानो गगनाभावो नैतादृशान्यतरसम्बन्धेन प्रतियोगिव्यधिकरणः, तस्य तादात्म्येन प्रतियोगिसमानाधिकरणत्वात्, किन्तु घटाभाव एव तथेति तत्प्रतियोगितानवच्छेदकमेव हेतुमन्निष्ठाभावप्रतियोगितावच्छेदकीभूतं गगनत्वमिति तमादायैव कालो घटवान् महाकालत्वादित्यादौ लक्षणसङ्गतिः । કેચિત્તુ : કહે છે કે તાદાત્મ્ય અથવા તો સાધ્યતાવચ્છેદકસંબંધથી જે યુદ્ધર્મવિશિષ્ટ સંબંધી, તેમાં વળી અન્યતરસંબંધથી રહેલો પ્રતિયોગી વ્યધિક૨ણ અભાવ તેની પ્રતિયોગિતાનો અનવચ્છેદક તે અવચ્છેદકત્વ. હવે કાલો, ઘટવાન્ માં ગગનત્વ વિશિષ્ટ ગગનનું તાદાત્મ્યન સંબંધી ગગન બને. તેમાં તાદાત્મ્યસંબંધથી ગગન છે એટલે અન્યતરસંબંધથી પ્રતિયોગી વ્યધિક૨ણ ગગનાભાવ તો ન જ બન્યો. અન્ય ઘટાભાવાદિ અન્યતર સંબંધથી પ્રતિયોગી વ્યધિકરણ બને. પ્રતિયોગિતાનવચ્છેદક ગગનત્વ (યુદ્ધર્મ પદ ગૃહીત) બને માટે તેજ પારિભાષિક અવચ્છેદક બને. આમ, લક્ષણસંગતિ થઈ જાય છે. जगदीशी : न चैवं धूमगगनाभावान्यतरस्य संयोगेन साध्यत्वे वह्न्यादावतिव्याप्तिः, तादृशान्यतरत्वापेक्षया लघुत्वेन धूमत्वस्यैव हेतुसमानाधिकरणाभावप्रति. योगितावच्छेदकत्वात्, तस्य च संयोगतादात्म्यान्यतरसम्बन्धेन यस्तदन्यतरत्व- विशिष्टस्य सम्बन्धी गगनाभावस्तन्निष्ठस्य तादात्म्यसंयोगान्यतरसम्बन्धेन प्रतियोगिव्यधिकरणस्य धूमाभावस्य प्रतियोगितावच्छेदकतया धूमगगनाभावान्यतरत्वस्य पारिभाषिकावच्छेदकत्वविरहादिति वाच्यम् । અવચ્છેદકત્વનિરુક્તિ છે. ૦૫ Page #85 -------------------------------------------------------------------------- ________________ કેચિત્તુ સામે પૂર્વપક્ષ : સંયોગેન ધૂમગગનાભાવાન્યતરવા, વર્તુઃ । અહીં અતિવ્યાપ્તિ આવશે. (સંયોગથી ધૂમ કે સંયોગથી ગગનાભાવવન્ત્યધિકરણ અયોગોલકમાં નથી માટે વ્યભિચારી સ્થળ છે) ધૂમગગનાભાવાન્યતરાભાવ સાધ્યાભાવ લીધો. જયાં ‘ધૂમો નાસ્તિ’ પ્રતીતિ થાય છે ત્યાં જ ‘ધૂમગગનાભાવાન્યતરો નાસ્તિ' એ પ્રતીતિ પણ થાય છે જ. પ્રતિયોગિતાવચ્છેદક લઘુત્વેન ધૂમત્વ બને. હવે ધૂમગગનાભાવાન્યતરત્વવિશિષ્ટ ધૂમગગનાભાવાન્યતરનું તાદાત્મ્યસંબંધથી સંબંધી જે ગગનાભાવ, તેમાં તાદાત્મ્યસંબંધથી ગગન પ્રતિયોગી છે જ માટે ગગનાભાવ પ્રતિયોગી વ્યધિકરણ રૂપ વૃત્તિ અભાવ ન બને. પણ અન્યતર સંબંધથી પ્રતિયોગી વ્યધિકરણ ધૂમાભાવ જ મળે. પ્રતિયોગિતાવચ્છેદક ધૂમત્વ જ બની ગયું. અર્થાત્ પારિભાષિક અવચ્છેદક ધૂમત્વ એ પ્રતિયોગિતાનવચ્છેદક ન રહ્યું. એટલે યદ્ધર્મપદથી ધૂમગગનાભાવ અન્યતરત્વ તો લેવાય નહિ. (પકડવું તેને જ હતું કેમકે આ વ્યભિચારી સ્થળ છે ત્યાં સાધ્યતાવચ્છેદક એજ પ્રતિયોગિતાવચ્છેદક બનવું જોઈએ.) હવે યુદ્ધર્મથી ધૂમત્વ લે છે. ધૂમત્વવિશિષ્ટ ધૂમનું તાદાત્મ્યન સંબંધી ધૂમ અને સંયોગેન સંબંધી પર્વત. એમાં તાદાત્મ્યન સંયોગેન નૃત્યભાવ ધૂમાભાવ ન મળે કેમકે તાદાત્મ્યન ધૂમમાં ધૂમ છે. સંયોગેન પર્વતમાં ધૂમ છે. એટલે અન્યતરસંબંધથી ઘટાદ્યભાવ મળે. પ્રતિયોગિતાનવચ્છેદક ધૂમત્વ બની જાય. આમ પારિભાષિકાવચ્છેદક એજ પ્રતિયોગિતાનવચ્છેદક બન્યું. માટે યુદ્ધર્મ પદ ગૃહીત ધૂમત્વ એ પ્રતિયોગિતાવચ્છેદક બને. તદ્ભિન્ન અત્યંતરત્વ સાધ્યતાવચ્છેદક છે માટે અતિવ્યાપ્તિ આવી. जागदीशी : धूमगगनाभावान्यतरत्वस्याप्यखण्डस्य धूमत्वतुल्यतया तस्यैव . हेतुमन्निष्ठाभावप्रतियोगितावच्छेदकस्य स्वविशिष्टसम्बन्धिनिष्ठतादृशसम्बन्धावच्छिन्न• प्रतियोगिव्यधिकरणाभावप्रतियोगितानवच्छेदकतया पारिभाषिकावच्छेदकत्वेनातिव्याप्तिविरहादिति प्राहुः । કેચિત્ - ધૂમગગનાભાવાન્યતરત્વ એ એક અખંડ વસ્તુ છે. એમ અમે કહીશું અને તેથી તે ધૂમત્વની અપેક્ષાએ ગુરુભૂત છે એમ કહી શકાય જ નહિ એટલે પ્રતિયોગિતાવચ્છેદક ધૂમગગનાભાવાન્યતરત્વ જ થાય. યુદ્ધર્મ = ધૂમગગનાભાવાન્યતરત્વ-વિશિષ્ટ ધૂમગગનાભાવાન્યતર એનું અવચ્છેદકત્વનિરુક્તિ ૦૭૬ Page #86 -------------------------------------------------------------------------- ________________ તાદાસ્પેન સંબંધી ગગનાભાવ બને. તેમાં વૃત્તિ અન્યતરાભાવ તો ન મળે કેમકે તે જ છે પ્રતિયોગી વ્યધિકરણ નથી. (અન્યતરાભાવનો પ્રતિયોગી ગગનાભાવ તાદાભ્યથી છે 8 ગગનાભાવમાં રહે છે.) એટલે અન્યતરત્વ એ પ્રતિયોગિતાનવચ્છેદક પણ બની ગયું છે Sછે માટે યુદ્ધર્મગૃહીત અન્યતરત્વ એ પ્રતિયોગિતાવચ્છેદક એજ સાધ્યતાવચ્છેદક બનતાં અતિવ્યાતિ ન રહી. છે ના વીશ ? ત રૂપવાન ટાહિત્યકાવવ્યાપ્તિપ્રકૃત્િST - हेतुसमानाधिकरणाभावप्रतियोगितावच्छेदकं यद्रूपत्वद्रव्यान्यतरत्वं तस्य Pी तादृशसम्बन्धेन रूपत्वविशिष्टसम्बन्धिनिष्ठतादृशसम्बन्धावच्छिन्नप्रतियोगि व्यधिकरणाभावप्रतियोगितानवच्छेदकत्वेन रूपत्वस्य पारिभाषिकावच्छेदकत्वात् । तथाहि - तादात्म्यसमवायान्यतरसम्बन्धेन यद्रूपत्वविशिष्टस्य सम्बन्धि रूपं पृथिव्यादिकं च तत्र तादात्म्यसमवायान्यतरसम्बन्धेन प्रतियोगिव्यधिकरणो नई रूपत्वद्रव्यान्यतरत्वावच्छिन्नाभावः, समवायेन रूपे रूपत्वाख्यप्रतियोगिनः तादात्म्येन र च पृथिव्यादौ द्रव्यात्मकप्रतियोगिनः सम्बद्धत्वात्, किन्तु रूपत्वविशिष्टस्य B तथाविधसम्बन्धिनिष्ठो यः पटाद्यभावः स एव तादृशप्रतियोगिव्यधिकरण इति रूपत्वद्रव्यान्यतरत्वे तत्प्रतियोगितानवच्छेदकत्वध्रौव्यम् । એમ થતાં રૂપવાનું, ઘટવા સ્થળે અવ્યાપ્તિ. સમવાયેન ઘટતાધિકરણ ઘટમાં જ પત્વદ્રવ્યાન્યતરાભાવ લીધો. પ્રતિયોગિતાવચ્છેદક-અન્યતરત્વ. રૂપદ્રવ્યઅન્યતર = રૂપત્ર સંબંધી સમવાયેન રૂપ રૂપ–દ્રવ્યઅન્યતર = દ્રવ્ય સંબંધી તાદાસ્પેન પૃથ્વી, એમાં વૃત્તિ જે અન્યતર સંબંધથી એટલે તાદાસ્પેન કે સમવાયેન અન્યતરાભાવ રહી શકે નહિ ? S; કેમકે અન્યતરાભાવનો પ્રતિયોગી રૂપએ સમવાયેન રૂપમાં રહે છે અને પ્રતિયોગી છે દ્રવ્ય એ તાદાસ્પેન પૃથ્વીમાં રહે છે. એટલે અન્ય પટાભાવાદિ જ લેવાય. ૪ કઈ પ્રતિયોગિતાનવચ્છેદક-અન્યતરત્વ બને. એ થી યુદ્ધર્મપદગૃહીત રૂપત્વ એ છે પર પ્રતિયોગિતાવચ્છેદક બને. તેજ સાધ્યતાવચ્છેદક છે માટે આવ્યાપ્તિ - जागदीशी : न च हेतुसमानाधिकरणस्याऽभावस्यापि तादृशान्यतरसम्बन्धेन से प्रतियोगिवैयधिकरण्यस्य वक्तव्यत्वान्नैष दोषः । * અવચ્છેદકત્વનિરુક્તિ ૦ ૦૦ % * WANT Page #87 -------------------------------------------------------------------------- ________________ પૂર્વપક્ષ : અમે કહીશું કે હેતુસમાનાધિકરણ જે અભાવ લેવાનો છે તે પણ અન્યતરસંબંધેન પ્રતિયોગી વ્યધિકરણ જ હોવો જોઈએ. તમે તો ઘટત્વસમાનાધિકરણ રૂપત્વદ્રવ્યાન્યતરાભાવ લીધો છે તે તો પ્રતિયોગી સમાનાધિકરણ અભાવ છે કેમકે ઘટત્વાધિકરણ ઘટમાં રૂપત્વાખ્યપ્રતિયોગી ભલે નથી. તાદાત્મ્યન દ્રવ્યરૂપ પ્રતિયોગી તો છેજ. એટલે હવે આ અભાવ જ નહી લેવાય. जगदीश : तथा सति समवायेन घटत्वस्य प्रमेयस्य वा साध्यत्वे तादात्म्येन हेतौ घटत्वे प्रमेये वाऽतिप्रसङ्गादिति दिक् । જગદીશ - જો તેમ કરશો તો સમવાયેન ઘટત્વવાન, તાદાત્મ્યન ઘટત્વાત્ । સ્થળે અતિવ્યાપ્તિ આવશે. આ સ્થળ વ્યભિચારી છે કેમકે સમવાયેન ઘટત્વ રહે છે ઘટમાં અને તાદાત્મ્યન ઘટત્વ રહે છે ઘટત્વમાં. અહીં તાદાત્મ્યન ઘટત્વાધિકરણ ઘટત્વમાં સમવાયેન ઘટત્વાભાવ એ પ્રતિયોગી વ્યષિકરણ ભલે બને છે. પણ તાદાત્મ્યન તો ઘટત્વમાં ઘટત્વ પ્રતિયોગી રહી જાય એટલે તાદાત્મ્યન ઘટત્વાભાવ પ્રતિયોગી વ્યધિકરણ મળે નહિ. તમે અન્યતરસંબંધથી હેતુમશિષ્ઠાભાવ પણ પ્રતિયોગી વ્યધિકરણ લેવાનો કહ્યો એટલે ઘટત્વાભાવ સાધ્યાભાવ પ્રતિયોગી વ્યધિકરણ બની શક્યો નહિ. અન્યાભાવ ગોત્વાભાવ મળે. પ્રતિયોગિતાવચ્છેદક ગોત્વત્વ, ગોત્વત્વવિશિષ્ટ ગોત્વનું તાદાત્મ્યન સંબંધી ગોત્વ અને સમવાયેન સંબંધી ગો બને. એમાં પ્રતિયોગી વ્યધિકરણ ગોત્વાભાવ તો ન મળે. કેમકે ગોત્વાભાવ પ્રતિયોગી ગોત્વ તો તાદાત્મ્યન ગોત્વમાં રહી જાય. સમવાયેન ગોત્વ ગોમાં રહી જાય. એટલે હવે ગોત્વ કે ગોમાં અન્યતરસંબંધથી અન્યાભાવ પ્રતિયોગી વ્યષિકરણ પટાભાવ જ લેવાય એટલે પ્રતિયોગિતાનવચ્છેદક ગોત્વત્વ બની જાય માટે યદ્ધર્મપદગૃહીત ગોત્વત્વ એ પ્રતિયોગિતાવચ્છેદક. એનાથી ભિન્ન ઘટત્વત્વ સાધ્યતાવચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ આવી. આ રીતે જગદીશે કેચિત્તુના મતનું ખંડન કરી નાંખ્યું. दीधिति : अत एव सत्तावान् जातेरित्यादौ जातिमन्निष्ठाभावप्रतियोगितावच्छेदक गुणान्यत्वविशिष्टसत्तात्वतुल्यवृत्तिकत्वेऽपि सत्तात्वस्य न ક્ષત્તિઃ । અવચ્છેદકત્વનિરુક્તિ elec Page #88 -------------------------------------------------------------------------- ________________ 1 जागदीशी : अत एवेति । वस्तुतस्तु इत्यादिकल्पस्यादृतत्वादेवेत्यर्थः । ही यथाश्रुतस्यावच्छेदकाऽनतिरिक्तवृत्तित्वस्यादरे तु सत्तावान् जातेरित्यादावव्याप्तिः । ११ स्यादेवेति भावः। હવે દીધિતિકારે પૂર્વે જે બે કલ્પો મૂક્યાં હતા તેનાથી સત્તાવાનું, જાતે: માં આવતી ? 38 અવ્યાપ્તિ દૂર થઈ એમ તેઓ કહે છે. છે સ્વસમાનવૃત્તિકપ્રતિયોગિતાવચ્છેદક અનતિરિક્તવૃત્તિત્વ રૂપ અવચ્છેદકત્વના છે છે લક્ષણથી અહીં આવ્યાપ્તિ આવતી હતી. જાત્યધિકરણ ગુણમાં વિશિષ્ટસખ્વાભાવ મળે. સ્વ = સત્તાત્કસમાનવૃત્તિક કર આ વિશિષ્ટસત્તાત્વ છે. એજ પ્રતિયોગિતાવચ્છેદક છે. એનાથી અનતિરિક્ત વૃત્તિત્વ રૂપ ક સત્તાત્વ બનતાં તે પ્રતિયોગિતાવચ્છેદક સાધ્યતાવચ્છેદક બની જાય એટલે દોષ આવ્યો. આ પણ હવે અવચ્છેદકત્વના પ્રથમ કે દ્વિતીય લક્ષણાનુસાર દોષ નથી. ૧. તદવચ્છિન્નપ્રતિયોગિતાકાભાવવદસમ્બદ્ધવિશિષ્ટ સામાન્યકત્વમ્ | ૨. સ્વવિશિષ્ટસમ્બન્જિનિષ્ઠાભાવપ્રતિયોગિતાનવચ્છેદકત્વમ્ / અહીં પ્રથમકલ્પ જોઈએ. વિશિષ્ટસત્તાવાવચ્છિન્ન પ્રતિયોગિતાકાભાવવધૂ ગુણ ન બને તેમાં અસમ્બદ્ધવિશિષ્ટ સામાન્ય સત્તાત્વ છે નહિ. તે તો સમ્બદ્ધ જ છે. અસમ્બદ્ધ છે છે વિશિષ્ટસામાન્ય વિશિષ્ટસત્તાવ છે, માટે તે જ પ્રતિયોગિતાવચ્છેદક, તભિન્ન સત્તાત્વ શું સાધ્યતાવચ્છેદક બનતાં અવ્યાપ્તિ દૂર થઈ. દ્વિતીય કલ્પાનુસાર પ્રતિયોગિતાવચ્છેદક વિશિષ્ટસત્તાત્વ. સ્વપદથી સત્તાત્વ પકડી છે આ શકાય નહિ કેમકે સત્તા–વિશિષ્ટસત્તા સમ્બન્ધિ ગુણાદિમાં વિશિષ્ટસત્ત્વાભાવ મળી ? જતાં પારિભાષિક અવચ્છેદકરૂપ વિશિષ્ટસત્તાવ એ પ્રતિયોગિતાનવચ્છેદક ન રહે. આ છે આમ સ્વ પદથી વિશિષ્ટ સત્તાત્વ જ લેવાય. તવિશિષ્ટ-વિશિષ્ટસત્તા, એના સંબંધી છે દ્રવ્યમાં વિશિષ્ટસત્ત્વાભાવ ન મળે એટલે વિશિષ્ટ સત્તાત્વ પ્રતિયોગિતાનવચ્છેદક રહે. પણ છે એટલે યુદ્ધર્મપદગૃહીત વિશિષ્ટસત્તાત્વએ પ્રતિયોગિતાવચ્છેદક બને. તર્ભિન્ન સત્તાત્ર 3 S; સાધ્યતાવચ્છેદક છે. એટલે લક્ષણ સમન્વય થઈ ગયો. जागदीशी : जातिमनिष्ठाभावप्रतियोगितायां सत्तात्वान्यूनवृत्तिविशिष्टसत्तात्वावच्छेद्यत्व-समवायसम्बन्धावच्छेद्यत्वोभयसत्त्वादवच्छेद्यताघटितलक्षणस्यापि र B प्रागुक्तस्य सत्तावान् जातेरित्यादावव्याप्तिरतस्तदपि परिष्करोति एवमिति । S anata વાવઅવચ્છેદકત્વનિરુક્તિ • Acacaocance Page #89 -------------------------------------------------------------------------- ________________ હવે સિદ્ધાન્તલક્ષણમાં પ્રતિયોગિતાધર્મિક ઉભયાભાવ લેવાનો છે. એટલે ત્યાં જ રે પ્રમવદ્વિમાન, ધૂમા માં આવ્યાપ્તિ આવે છે. ઘટાભાવીય પ્રતિયોગિતામાં છે ૪ સંયોગસંબંધ અવચ્છિન્નત્વ છે. પણ પ્રમેયવઢિવાવચ્છિન્નત્વ અપ્રસિદ્ધ હોવાથી ન લઈ જ આ શકતા અપ્રસિદ્ધ નિબંધન અવ્યાપ્તિ ઉભી રહે છે. Sછે આ અવ્યાપ્તિ દૂર કરવા ત્યાં યુદ્ધíવચ્છેદકત્વ ન કહેતા યુદ્ધન્યૂનવૃત્તિ અવચ્છેદકત્વ કહેવું જોઈએ. એટલે પ્રમેયવહ્નિત્વાન્યૂનવૃત્તિવહ્નિતાવચ્છેદકત્વ તો છે આ પ્રતિયોગિતામાં નથી જ. ઉભયાભાવ રહી જતાં સંયોગસંબંધન પ્રમેયવહ્નિ એ વ્યાપક Sી બની ગયો. $ હવે આ રીતે ત્યાં પરિષ્કાર કરતાં સત્તાવાનું, જાતે માં અવ્યાપ્તિ આવી જાય છે. એ આ સમવાયેન વિશિષ્ટસત્ત્વાભાવીય પ્રતિયોગિતા સામાન્યમાં સમવાયઅવચ્છિન્નત્વ છે અને જે જ સત્તાવાયૂનવૃત્તિવિશિષ્ટતાત્વાવચ્છિન્નત્વ પણ છે. એટલે ઉભય રહી જતાં સત્તા 58. આ વ્યાપક ન બની. આમ અવ્યાપ્તિ નથી. अन्यूनानतिप्रसक्तो धर्मः अवच्छेदकः । જે અન્યૂન અને અનતિપ્રસક્ત ધર્મ હોય તે અવચ્છેદક બને. ઉદા. ઘટ માટે ઘટત્વ. સત્તા, દ્રવ્યત્યાદિ અતિપ્રસક્ત છે, શ્યામત્વ, રક્તસ્ત્રાદિ ચૂન છે. ક અવચ્છેદકવનિરુક્તિ • ૮૦ ટ Page #90 -------------------------------------------------------------------------- ________________ 0 अथ प्रतियोगिताधर्मिकोभयाभावघटितलक्षणम्। ___ दीधिति : एवं स्वविशिष्टसम्बन्धिनिष्ठाभावप्रतियोगितानवच्छेदकावच्छेद्यत्वं बोध्यम् । ___जागदीशी : स्वं साध्यतावच्छेदकम् । अत्र स्ववैशिष्ट्यं साध्यतावच्छेदकताघटकसम्बन्धेनैव वाच्यम्, तेन धूमत्वादीनां कालिकादिसम्बन्धेन धूमत्वादिविशिष्टस्य वह्यादेः संयोगिनि वर्तमानस्याऽभावस्य 3 प्रतियोगितावच्छेदकत्वेऽपि धूमवान् वह्नरित्यादौ नातिव्याप्तिः । છે આ અવ્યાપ્તિ દૂર કરવા અહીં યુદ્ધíવચ્છેદકત્વ ન લેતાં પ્રતિયોગિતાસામાન્યમાં & યસંબંધઅવચ્છિન્નત્વ અને સ્વવિશિષ્ટસમ્બન્જિનિષ્ઠાભાવપ્રતિયોગિતાનવચ્છેદકાએ વચ્છિન્નત્વ ઉભયાભાવ મળી જાય તો તેનસબંધેન તેન ધર્મેણ તે સાધ્ય વ્યાપક બને એવો જ Bર પરિષ્કાર કરે છે. સ્વ = સાધ્યતાવચ્છેદક સત્તાત્વવિશિષ્ટ સત્તા સંબંધિમાં સત્ત્વાભાવ ન કર જે મળે એટલે પ્રતિયોગિતાનવચ્છેદક સત્તાત્વ, તદવચ્છિન્નત્વ વિશિષ્ટસખ્તાભાવીય ? આ પ્રતિયોગિતામાં નથી. એટલે ઉભયાભાવ મળી જતાં સત્તા વ્યાપક બની. કે હવે યુદ્ધíવચ્છેદકત્વને લેવાને બદલે અવ્યાપ્તિ દૂર કરવા ઉપરની વાત કરી. Sછે તેમાં જ પદવ્યાવૃત્તિ કરે છે. ૪ સ્વશિષ્ટય સાધતાવચ્છેદકતાવચ્છેદકસંબંધન, અન્યથા ધૂમવાનું, વ: માં છે અતિવ્યાપ્તિ. - ધૂમાભાવીય પ્રતિયોગિતામાં સંયોગાવચ્છિન્નત્વ છે, પણ સાધ્યતાવચ્છેદક સ્વ = - ધૂમતવિશિષ્ટ કાલિકસંબંધેન વહ્નિ સંબંધી અયોગોલકનિષ્ઠધૂમાભાવીય પ્રતિયોગિતાઆ નવચ્છેદક ધૂમત્વ ન બને, ઘટત્યાદિ જ બને. તો ઘટવાવચ્છિન્નત્વ તે પ્રતિયોગિતામાં જ જ નથી. તો ઉભયાભાવ રહી જતાં “ધૂમ વ્યાપક બની ગયો. તેથી અતિવ્યાપ્તિ. જે હવે ધૂમત્વવિશિષ્ટ સાધ્યતાવચ્છેદકતાવચ્છેદક સમવાયેન ધૂમ જ બને. તત્સંબંધી માં આ પર્વતાદિમાં ધૂમાભાવ ન જ મળે એટલે પ્રતિયોગિતાનવચ્છેદક ધૂમત્વ. તદવચ્છિન્નત્વ છે ન પણ પ્રતિયોગિતા સામાન્યમાં છે. માટે ઉભય રહી જતાં અતિવ્યાપ્તિ ન રહી. ४ जागदीशी : स्वविशिष्टस्य सम्बन्धित्वं साध्यतावच्छेदकसम्बन्धेन बोध्यम्, तेन पर धूमत्वाद्यवच्छिन्नप्रतियोगितायां कालिकादिसम्बन्धेन यद्धमत्वविशिष्टस्य सम्बन्धि પર અવચ્છેદકત્વનિરુક્તિ • ૮૧ સાબાસાએ Page #91 -------------------------------------------------------------------------- ________________ तन्निष्ठाभावप्रतियोगितानवच्छेदकावच्छेद्यत्वविरहेऽपि धूमवान् वढेरित्यादौ । નાતિવ્યાતિઃ | સ્વવિશિષ્ટસંબંધિત્વે સાધ્યતાવચ્છેદકસંબંધેન, અન્યથા ધૂમવાનું, વહૂ અતિવ્યાપ્તિ. ધૂમત્વવિશિષ્ટ ધૂમ સંબંધિ કાલિકેન અયોગોલક વૃત્તિ ધૂમાભાવ તો છે જ. જ આ પ્રતિયોગિતાવચ્છેદક ધૂમત્વ બને, પણ વન્યભાવ નથી. પ્રતિયોગિતાનવચ્છેદક છે વહ્નિત્વ બને. તદવચ્છિન્નત્વ પ્રતિયોગિતામાં નથી. ઉભયાભાવ રહેતાં ધૂમ વ્યાપક છે કે બની ગયો. જે હવે ધૂમત્વવિશિષ્ટ ધૂમનો સાધ્યતાવચ્છેદક સંયોગેન સંબંધી પર્વત જ બને. તેમાં છે S$ ધૂમાભાવ ન મળે. પ્રતિયોગિતાનવચ્છેદક ધૂમત્વ, તદવચ્છિન્નત્વ પણ પ્રતિયોગિતામાં જ જ છે. ઉભય રહી જતાં ધૂમ વ્યાપક ન બન્યો. 8 जागदीशी : न च सामान्यतो धूमसम्बन्धिनि संयोगेन सर्वस्यैवाभावसत्त्वादन धूमवन्निष्ठसंयोगसम्बन्धावच्छिन्नप्रतियोगितानवच्छेदकाऽप्रसिद्ध्या कथमतिव्याप्ति9 रिति वाच्यम् । છે. પૂર્વપક્ષ : સ્વવિશિષ્ટ સમ્બન્ધિએ સાધ્યતાવચ્છેદકસંબંધથી લીધા વિના પણ 8 અતિવ્યાપ્તિ ન રહે. ધૂમત્વવિશિષ્ટ ધૂમ સંબંધિ કાલિકેન ભૂતલ, અયોગોલક ભલે બને, જે Sી તે બધાયમાં સર્વનો અભાવ મળી જાય. કાલિકેન ધૂમ સંબંધી અયોગોલકમાં છે આ વદ્વિસિવાયના બધાનો અભાવ મળે. કાલિકેન ધૂમસંબંધી ભૂતલમાં વહ્નિનો પણ છે આ અભાવ મળે. આમ બધા જ પ્રતિયોગિતાવચ્છેદક બની જાય એટલે કોઈ અનવચ્છેદક છે. ર જ ન બને. તદપ્રસિધ્યા અતિવ્યાપ્તિ ન રહી. जागदीशी : गोत्वत्वघटाभावत्वादेरेव तत्प्रसिद्धः । संयोगसम्बन्धावच्छिन्नॐ गोत्वाद्यभावप्रतियोगिताया लाघवेन गवेतरासमवेतत्वादिभिरेवावच्छेदात् । ઉત્તરપક્ષ : પ્રતિયોગિતાનવચ્છેદકની તોય અપ્રસિદ્ધિ નથી. સામાન્યતો sી ધૂમસબંધીમાં ગોત્ત્વ, ઘટાભાવત્વ પ્રતિયોગિતાનવચ્છેદક જ બને. કેમકે ગોવાભાવ 38 ઘટાભાવાભાવ મળવા છતાંય તદીય પ્રતિયોગિતાવચ્છેદક ગુરુભૂત ગોત્ત્વાદિ 38 ન (ગવતરાસમવેતત્વે સતિ સકલગો સમાવેતત્વમ્) ન બને પણ લઘુ ભૂત છે છે ગતરાસમતત્વાદિ બને. આમ પ્રતિયોગિતાનવચ્છેદક ગોત્ત્વ, ઘટાભાવત્વ બને. આ B ર અવચ્છેદકાનિરુક્તિ • ૮૨ egestate) Page #92 -------------------------------------------------------------------------- ________________ પર તદવચ્છિન્નત્વનો ધૂમાભાવીય પ્રતિયોગિતામાં અભાવ મળી જતાં ઉભયાભાવ મળે. છે એટલે ધૂમ વ્યાપક બની જ જાય છે. 4 जागदीशी : न चैवमपि तदवच्छेद्यत्वाऽप्रसिद्ध्यैव नातिव्याप्तिः । २ गोत्वादिभेदप्रतियोगितायां तत्सौलभ्यात् । न हि साऽपि गवेतरासमवेतत्वमात्रास वच्छिन्ना, गोरूपादौ गोत्वभेदासत्त्वप्रसङ्गात् । પૂર્વપક્ષ ઃ પણ તમે પ્રતિયોગિતાનવચ્છેદક ગોત્ત્વ અવચ્છિન્નત્વનો અભાવ ? S$ પ્રતિયોગિતામાં ત્યારે જ લઈ શકો જ્યારે ગોતત્વ, અવચ્છિન્નત્વ પ્રસિદ્ધ હોય. તે જ છે આ અપ્રસિદ્ધ છે. માટે તદભાવ મળે જ નહિ. છે ઉત્તરપક્ષ : ગોસ્વભેદીયપ્રતિયોગિતા ગોત્ત્વાવચ્છિશા છે માટે છે જ ગોત્ત્વાવચ્છિન્નત્વ આ પ્રતિયોગિતામાં પ્રસિદ્ધ છે જ. તેથી તેનો અભાવ પણ જ SR પ્રતિયોગિતા સામાન્યમાં લઈ શકાય. આપત્તિ ઉભી જ રહે છે. આ પૂર્વપક્ષ : અમે કહીશું કે ભેદીયા પ્રતિયોગિતા ગોતત્વ = ગુરૂભૂતધર્માવચ્છિન્ન નથી. ગતરાસમતત્વાવચ્છિન્ના જ છે. અને તેથી ગોવતાવચ્છિન્નત્વ અપ્રસિદ્ધ છે તે છે જ. એટલે અપ્રસિધ્યા અતિવ્યાપ્તિ દોષ લાગતો જ નથી. અને તેથી સંબંધી ? SS સાધ્યતા વચ્છેદકસંબંધથી લેવાનું કહેવાની કોઈ જરૂર નથી. जागदीशी : यदि च गोत्वत्वावच्छेद्यत्व-संयोगसम्बन्धावच्छेद्यत्वोभयत्वा६ वच्छिन्नाभावाऽप्रसिद्ध्यैव नातिव्याप्तिः, गवेतरासमवेतत्वाद्यवच्छेद्यत्वमात्रघटित-१४ से तादृशोभयत्वस्यैव लघुत्वेन प्रतियोगितावच्छेदकत्वादिति विभाव्यते, ઉત્તરપક્ષ : જો ગોત્વભેદીયા પ્રતિયોગિતા ગતરાસમવેતન્ત્રાવચ્છિન્ના માનો તો કર ગોત્વભેદ ને ગતરાસમતત્વ સાથે વિરોધ રહે. ભેદને પ્રતિયોગિતાવચ્છેદક ધર્મ છે રક સાથે વિરોધ છે. જયાં ઘટભેદ હોય ત્યાં પ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વ ન જ હોય. એટલે જ આ પછી “ગોરૂપ ગોત્વભિન્ન' એ પ્રતીતિની અનુપત્તિ થઈ જશે. કેમકે ગોરૂપ છે 28 ગવેતરાસમવેત છે માટે તેમાં ગતરાસમતત્વ છે. એટલે હવે તેમાં ગોતભેદ રહી શકે નહિ. આથી ઉપરોક્ત પ્રતીતિ ન થવાની આપત્તિ આવે. એટલે ભેદીયાપ્રતિયોગિતા છે ૪ ગોવાવાવચ્છિન્ના જ માનવી જોઈએ. નહિ કે ગતરાસમવેતન્ત્રાવચ્છિન્ના. ગોરૂપમાં છે 38 ગોતવાવચ્છિન્નત્વ નથી માટે ત્યાં ગો–ભેદ રહી શકે છે. એથી પ્રતીતિ ઉપપન્ન થઈ ? $ જાય છે. આમ પ્રતિયોગિતા ગોત્ત્વાવચ્છિન્ના પ્રસિદ્ધ છે. માટે પ્રતિયોગિતાનવચ્છેદક- કેસ S cience અવચ્છેદકત્વનિરુક્તિ • ૩ ટકા) Page #93 -------------------------------------------------------------------------- ________________ ગોત્ત્વાવચ્છિન્નત્વાભાવ પ્રતિયોગિતામાં મળી જાય છે. અને અતિવ્યાપ્તિ ઉભી રહે છે જ છે. તેથી સ્વવિશિષ્ટસંબંધિ સાધ્યતાવચ્છેદક સંબંધથી જ લેવો જોઈએ જેથી - જ ધૂમત્વવિશિષ્ટ ધૂમ સંબંધિ સંયોગેન પર્વત બને. તેમાં ધૂમાભાવ ન મળતાં છે Bી પ્રતિયોગિતાનવચ્છેદક ધૂમત્વ. તદવચ્છિન્નત્વ પ્રતિયોગિતામાં છે જ. ઉભય રહી જતાં જ અતિવ્યાપ્તિ દૂર થઈ. ૨ પૂર્વપક્ષ ઃ સંયોગસંબંધઅવચ્છિન્નત્વ-ગોવત્નાવચ્છિન્નત્વ = ઉભયત્વ અવચ્છિન્ન છે Bર અભાવની જ અપ્રસિદ્ધિ છે, કેમકે ગતરાસમતત્વ. સંયોગસંબંધઅવચ્છિન્નત્વ = દર છે ઉભયત્વ એ લઘુભૂત છે. માટે અપ્રસિધ્યા અતિવ્યાપ્તિ રહેતી જ નથી. जागदीशी : तदोक्तरीत्या वह्निमान् धूमादित्यादावव्याप्तिवारणार्थमेव X साध्यतावच्छेदक-सम्बन्धेन स्वविशिष्टस्य सम्बन्धित्वं निवेश्यम् । इत्थं च निरुक्तप्रतियोग्यनधिकरणहेतुमन्निष्ठाभावप्रतियोगितासामान्ये एव । * साध्यवन्निष्ठाभावीयसंयोगसम्बन्धावच्छिन्नप्रतियोगितानवच्छेदकीभूतगोत्वत्वावच्छेद्यत्व संयोगसम्बन्धावच्छेद्यत्वोभयत्वावच्छिन्नाभावसत्त्वाद् धूमवान् वढेरित्यत्रैवाऽतिसे व्याप्तिः, गुरुतयोक्तक्रमेण तादृशोभयत्वावच्छिन्नाभावाऽप्रसिद्ध्या वह्निमान धूमादित्यादावव्याप्तिर्वा स्यादतः प्रतियोग्यसम्बन्धित्वेनापि स्वविशिष्टसम्बन्धी से १२ विशेषणीयः। ઉત્તરપક્ષ : વારૂ, તો તુલ્યયુકત્સા વદ્વિમાન, ધૂમાડુ માં અવ્યાપ્તિ છે. આ છે ઘટાભાવીયપ્રતિયોગિતામાં વહ્નિત્વવિશિષ્ટવહ્નિસંબધી (અયોગોલક, પર્વત)માં ? આ સઘળાનાં અભાવો મળે. કોઈ પ્રતિયોગિતાનવચ્છેદક ન બને. જે બને છે તેને પૂર્વોક્ત છે રીતે ગુરૂભૂત કહીને દૂર કર્યો, એટલે અપ્રસિદ્ધ નિબંધન અવ્યાપ્તિ દુર્વાર બની. આને જ જે દૂર કરવા સ્વવિશિષ્ટસંબંધિત્વ સાધ્યતાવચ્છેદકસંબંધથી લેવાનું અમે કહીશું. જ S૪ વતિત્વવિશિષ્ટવહ્નિ સંબંધી સંયોગેન પર્વત તેમાં વન્યભાવ ન મળે છે આ પ્રતિયોગિતાનવચ્છેદક વહ્નિત્વ, તદવચ્છિન્નત્વ ઘટાભાવીય પ્રતિયોગિતામાં નથી. આ છે ઉભયાભાવ મળતાં “વહ્નિ' વ્યાપક બન્યો. અવ્યાપ્તિ ન રહી આ રીતે કરવા છતાં પણ. ધૂમવાનું વઢે માં અતિવ્યાપ્તિ તે આ રીતે? ધૂમાભાવીય પ્રતિયોગિતામાં વહ્નિમન્નિષ્ઠ ધૂમાભાવ. (પ્રતિયોગિ સમાનાધિકરણ, તમારા અવચ્છેદકત્વનિરુક્તિ • ૮૪ રા . Page #94 -------------------------------------------------------------------------- ________________ અન્યદેશાવચ્છેદેન) પર્વતમાં બીજાના તો અભાવ છે જ, ધૂમાભાવ પણ મળ્યો. હવે પ્રતિયોગિતાનવચ્છેદક તે જ ગોત્ત્વત્વ બને. તદીયપ્રતિયોગિતાનવચ્છેદકીભૂત ગોત્વત્વ તદવચ્છેદ્યત્વ પ્રતિયોગિતામાં નથી. સંયોગસંબંધઅવચ્છેદ્યત્વ છે. ઉભયત્વાવચ્છિન્ન અભાવ મળતાં ધૂમ વ્યાપક બનવાની આપત્તિ. = જો પૂર્વોક્ત રીતે ઉભયત્વ ગુરુભૂત હોઈને અપ્રસિદ્ધ કહો અને અતિવ્યાપ્તિ દૂર કરો તો પૂર્વોક્ત રીતે જ હિમાન્, ધૂમાત્ માં અવ્યાપ્તિ. વહિમપર્વતનિષ્ઠ વહ્ત્વભાવીય પ્રતિયોગિતાનવચ્છેદક ગોત્વત્વ. તદવચ્છેદ્યત્વ અપ્રસિધ્યા અવ્યાપ્તિ. આ દૂર કરવા પ્રતિયોગિનો અસંબંધી એવો સ્વવિશિષ્ટસંબંધી લેવો એમ કહેવું જોઈએ. ધૂમત્વવિશિષ્ટ ધૂમ સંબંધી પર્વતમાં ધૂમાભાવ ન લેવાય કેમકે તે પ્રતિયોગી ધૂમ સંબંધી છે. એવો ઘટાભાવ જ મળે તેથી પ્રતિયોગિતાનવચ્છેદક ધૂમત્વ તદવચ્છિન્નત્વ પ્રતિયોગિતામાં રહી જતાં ઉભય રહેતાં અતિવ્યાપ્તિ ન રહે. વક્તિમાન, ધૂમાત્ માં વહ્નિત્વવિશિષ્ટવહ્નિસંબંધી પર્વતમાં વર્જ્યભાવ ન લેવાય કેમકે તે પ્રતિયોગીનો અસંબંધી નથી. તેવો ઘટાભાવ જ બને. પ્રતિયોગિતાનવચ્છેદક વતિત્વાવચ્છિશત્વ ઘટાભાવીયપ્રતિયોગિતામાં નથી. ઉભયાભાવ રહી જતાં વહ્નિ વ્યાપક બન્યો. અવ્યાપ્તિ ન રહી. जगदीशी : तदर्थश्च प्रतियोगितावच्छेदकसम्बन्धेन प्रतियोगितावच्छेदकावच्छिन्नासम्बन्धित्वम् । तेन सम्बन्धसामान्येन यः प्रतियोगितावच्छेदकावच्छिन्ना- सम्बन्धी वह्नित्वविशिष्टसम्बन्धी पर्वतादिस्तन्निष्ठस्य प्रलयपूर्वोत्पन्नकर्मात्यन्ताभावस्य प्रतियोगितानवच्छेदकं यद् घटत्वादिकं तदवच्छेद्यत्वसंयोगसम्बन्धावच्छेद्यत्वयोश्च . साधनवन्निष्ठाभावप्रतियोगितायां सत्त्वेऽपि वह्निमान् धूमादित्यादौ नाव्याप्तिः । પ્રતિયોગિતાવચ્છેદકસંબંધેન (સાધ્યતાવચ્છેદકસંબંધેન) પ્રતિયોગિતાવચ્છેદક અવચ્છિન્નપ્રતિયોગિનું અસંબંધી લેવું. ૧) પ્રતિયોગિતાવચ્છેદકસંબંધેન પ્રતિયોગીનું અસંબંધિ લેવું. અન્યથા એટલે કે કોઈપણ સંબંધથી પ્રતિયોગિનું અસંબંધી લેતા વદ્વિમાન્, ધૂમાત્ માં અવ્યાપ્તિ. ધૂમાધિકરણમાં યેનકેનાપિ સંબંધેન બધા ય રહી જતા પ્રતિયોગિતાનો અસંબંધી અભાવ ન મળે. માત્ર પ્રલયપૂર્વોત્પન્નકર્મનો જ અત્યંતાભાવ પર્વતમાં પ્રતિયોગિ અસંબંધી મળે. પ્રલયપૂર્વોત્પન્નકર્મ એ પ્રલયની પ્રાક્ષણમાં હોય. તે ક્ષણે પર્વતધ્વંસ અવચ્છેદકત્વનિરુક્તિ ૦૮૫ Page #95 -------------------------------------------------------------------------- ________________ હોય (વિભિન્નાભીનયો: નાથાાથેયમાવઃ) એટલે તે કર્મ કાલિકસંબંધથી પણ પર્વતમાં ન જ મળે. આમ તે કર્મનો અભાવ એ યેનકેનાપિ સંબંધેન પ્રતિયોગી અસંબંધી બને. પ્રલયપૂર્વોત્પશકર્માભાવીય પ્રતિયોગિતાવદક અવચ્છિન્ન પ્રતિયોગિનું અસંબંધી જે વહ્નિત્વવિશિષ્ટવહ્નિસંબંધી પર્વત, તશિષ્ઠ પ્રલયપૂર્વોત્પન્નકર્માભાવની પ્રતિયોગિતાનો અનવચ્છેદક ઘટત્વાદિ બને. (ઘટાભાવાદિ તો પ્રતિયોગિ સંબંધી છે માટે તે અભાવ લેવાય જ નહિ તેથી ઘટત્વાદિ પ્રતિયોગિતાનવચ્છેદક બને.) તદવચ્છેદ્યત્વ ઘટાભાવીયપ્રતિયોગિતામાં છે જ એટલે ઉભય રહી જતાં અવ્યાપ્તિ આવી. = હવે તે નહિ આવે. ઘટાભાવીયપ્રતિયોગિતામાં વહ્નિત્વવિશિષ્ટવહ્નિસંબંધી પર્વતમાં પ્રતિયોગિતાવચ્છેદક સંયોગ સંબંધેન ઘટાદિ રહેતા નથી એટલે તેજ પ્રતિયોગિ અસંબંધી બન્યા. માત્ર સંયોગેન વહ્નિ રહે છે. એટલે વર્જ્યભાવ પ્રતિયોગી અસંબંધી ન બનતાં તે ન લેવાય. એટલે પ્રતિયોગિતાનવચ્છેદક વહ્નિત્વ, તદવચ્છિન્નત્વઅભાવ ઘટાભાવીય પ્રતિયોગિતામાં છે જ એટલે ઉભયાભાવ રહી જતા અવ્યાપ્તિ ન રહી. जगदीशी : न वा प्रतियोग्यसम्बन्धिसाध्यवन्निष्ठाभावप्रतियोगितानवच्छेदकीभूतविशिष्टसत्तात्वावच्छेद्यत्व- समवायसम्बन्धावच्छेद्यत्वयोः साधनवन्निष्ठाभावप्रतियोगितायां सत्त्वेऽपि सत्तावान् जातेरित्यादावव्याप्तिप्रसङ्गः । ૨) પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્ન પ્રતિયોગી લેવો. અન્યથા સત્તાવાનું, જાતે: માં અવ્યાપ્તિ. સત્તાવન્નિષ્ઠાભાવ વિશિષ્ટસત્ત્વાભાવ તે પ્રતિયોગી અસંબંધી ન બને કેમકે વિશિશ્ચં શુદ્ધાત્ નાતિરિવ્યતે એ ન્યાયથી તે શુદ્ધ સત્તાનો સંબંધી છે માટે વિશિષ્ટસત્તા = પ્રતિયોગીનો પણ સંબંધી કહેવાય. એટલે પ્રતિયોગી અસંબંધી સત્તાવન્નિષ્ઠાભાવ પ્રતિયોગિતાનવચ્છેદક વિશિષ્ટસત્તાત્વ બને. તદવચ્છેદ્યત્વ અને સમવાયસંબંધ- અવચ્છેદ્યત્વ ઉભય પ્રતિયોગિતામાં રહી જતાં અવ્યાપ્તિ હવે વિશિષ્ટસત્તાત્વાવચ્છિન્ન વિશિષ્ટ સત્વાભાવ એ પ્રતિયોગી તાદશ વિશિષ્ટ સત્તા, જે શુદ્ધસત્તાથી ભિન્ન હોવાથી આ અભાવ પ્રતિયોગી-અસંબંધિ બની ગયો કારણ સત્તાસંબંધિગુણાદિમાં વિશિષ્ટસત્તાભાવ મળે જ છે. અને ત્યાં વિશિષ્ટ સત્તા (પ્રતિયોગી) નથી. એટલે તેજ લેવાય. એથી પ્રતિયોગિતાવચ્છેદક વિશિષ્ટસત્તાત્વ અવચ્છેદકત્વનિરુક્તિ ૦૮૬ Page #96 -------------------------------------------------------------------------- ________________ જ બને. અનવચ્છેદક સત્તાત્વ બને. તદવચ્છિન્નત્વનો વિશિષ્ટસખ્વાભાવીય પર પ્રતિયોગિતામાં અભાવ છે. ઉભયાભાવ રહી જતાં અવ્યાપ્તિ ન રહી. जागदीशी : प्रतियोगितावच्छेदकसम्बन्धेन प्रतियोग्यसम्बन्धी यः से साध्यतावच्छेदकावच्छिन्नसम्बन्धी तन्निष्ठाभावप्रतियोगितानवच्छेदकं न घटाभावत्व* गोत्वत्वादिकं, तस्यापि साध्यवनिष्ठतादृशभेदप्रतियोगितावच्छेदकत्वात्, किन्तु लघुसमनियतगुरु प्रमेयधूमत्वादिकमेव तथा, तथा च तदवच्छेद्यत्वाऽप्रसिद्ध्या B वह्निमान् धूमादित्यादावसंभवोऽव्याप्तितिःકિ સાધ્યવશિષ્ટાભાવપ્રતિયોગિતા સાધ્યાવચ્છેદકસંબંધન :- પૂર્વે ગોત્ત્વ છે ઈ ઘટાભાવત્વને પ્રતિયોગિતાનવચ્છેદક બનાવેલા, તે પણ હવે ન બને. - સંયોગેન પ્રતિયોગીઘટનો અસંબંધી જે સંયોગેન વહ્નિત્નાવચ્છિન્નનો સંબંધી પર્વત છે છે તેમાં વતિભેદ રહે છે માટે વહ્નિત્વ પ્રતિયોગિતાનવચ્છેદક ન રહે. ગોત્વભેદ રહે છે આ માટે ગોવત્વ પણ પ્રતિયોગિતાનવચ્છેદક ન રહે. પણ પ્રમેયધૂમભેદ રહે છે છતાં તે જે લઘૂભૂત ધૂમત્વ જ અવચ્છેદક બનવાથી પ્રમેયધૂમ પ્રતિયોગિતાનવચ્છેદક બને. હવે આ Sી જે પ્રતિયોગિતાનવચ્છેદક બને તદવચ્છઘવાભાવ પ્રતિયોગિતામાં જોઈએ તે પાછો હવે ? 8 નહિ મળે. કેમકે પ્રતિયોગિતાનવચ્છેદક તરીકે પ્રાપ્ત થયેલા પ્રમેયધૂમત્વથી અવચ્છિન્ન : જ કોઈ પ્રસિદ્ધ નથી (કેમકે તે ગુરભૂત ધર્મ છે) એટલે તદભાવ પણ અપ્રસિદ્ધ બનતાં છે કે સર્વત્ર અસંભવ દોષ લાગે. રે અહીં આવ્યાપ્તિવ' કહ્યું છે તેનો અર્થ એ કે અન્યત્ર કોઈ સ્થળે તેમ છતાંય લક્ષણ છે ૪ સમન્વય થાય છે. તાદાસ્પેન ગોત્વવાન વ્યક્તિત્વ / Sછે સ્વ = ગોત્વવિશિષ્ટનો તાદાસ્પેન સંબંધી ગો બને. હવે તેમાં અભાવ લેવાનો છે જે છે તે કદાચ સાધ્યતાવચ્છેદકસંબંધન ન લઈએ તો તો સંયોગેન ગોવાભાવ મળી જાય છે BR એટલે પ્રતિયોગિતાવચ્છેદક લઘુભૂત ગરાસમતત્વ બને. ગુરૂભૂત ગોત્ત્વ : પ્રતિયોગિતાનવચ્છેદક જ રહે. . હવે ગોતભેદીય પ્રતિયોગિતામાં ગોત્વવાવચ્છિન્નત્વ આપણે પૂર્વે સિદ્ધ કરેલું જ છે ૪૪ છે એટલે ગોતવાવચ્છઘત્વનો અભાવ પ્રતિયોગિતામાં પ્રસ્તુત અનુમાનમાં લઈ શક્ય Sછે ઉભયાભાવ મળી જતાં તાદાસ્પેન ગોત્વ એ તવ્યક્તિત્વનું વ્યાપક બની ગયું. આ છે. આથી અહીં લક્ષણસમન્વય થવાથી વદ્વિમાન, ધૂમત સ્થળે પણ અવ્યાપ્તિ કહી. . 3 Bra ncesca અવોદકત્વનિયુક્તિ • • capacasadana) Page #97 -------------------------------------------------------------------------- ________________ जागदीशी : अतः साध्यवन्निष्ठाभावप्रतियोगित्वमपि साध्यतावच्छेदकसम्बन्थावच्छिन्नं ग्राह्यम् । तेन संयोगादिसम्बन्धावच्छिन्नप्रतियोगितानवच्छेदकीभूतगोत्वत्वाद्यवच्छेद्यत्वप्रसिद्ध्यैव लक्षणसम्भवः । ૪ એ દૂર કરવા અભાવપ્રતિયોગિતા સાધ્યતાવચ્છેદકસંબંધથી લેવાનું કહ્યું. હવે આ Bર વહુન્યાદિભેદ અહીં પકડાય નહિ કેમકે તેની પ્રતિયોગિતા સાધ્યતાવચ્છેદક જ આ સંયોગસંબંધઅવચ્છિન્ન નથી. ઘટાભાવાદિ જ પકડાય - પ્રતિયોગિતાનવચ્છેદક વહ્નિત્વ છે છે - તદવચ્છેદ્યત્વાભાવ ઘટાભાવીય પ્રતિયોગિતામાં મળી જતાં અવ્યાપ્તિ નરહી. છે અથવા તો સ્વવિશિષ્ટ સંબંધી પર્વતમાં સંયોગસંબંધેન ગોત્વાભાવ મળે, પણ તે ગુરૂભૂત ગોત્ત્વ પ્રતિયોગિતાનવચ્છેદક રહે. એટલે તદવચ્છેદ્યત્વની ગો–ભેદીય પ્રતિયોગિતામાં પ્રસિદ્ધિ હોવાથી અહીં (ઘટાભાવીય પ્રતિયોગિતામાં) તદવચ્છેદ્યત્વ38 અભાવ પણ મળી જતાં ઉભયાભાવ મળે. સમન્વય થઈ જાય. जागदीशी : वस्तुतः प्रागुक्तयुक्त्याऽत्रापि साध्यतावच्छेदकसम्बन्धेन में १५ प्रतियोग्यसम्बन्धित्वं साध्यतावच्छेदकावच्छिन्नसम्बन्धिनो वक्तव्यम्, न तु २ 5 प्रतियोगितापि तादृशसम्बन्धावच्छिन्ना ग्राह्या । જગદીશ કહે છે વસ્તુતઃ અહીં પણ સાધ્યતાવચ્છેદક સંબંધથી પ્રતિયોગીનું છે 5 અસંબધી સાધ્યતાવચ્છેદક અવચ્છિન્ન સાધ્યસંબંધી (=સ્વ વિશિષ્ટ સાધ્ય સંબંધી = 1 ર વહ્નિત્વ વિશિષ્ટવતિ-પર્વત) લેવું. પણ પ્રતિયોગિતાવચ્છેદક સંબંધથી કહીને તે જ ઉર પ્રતિયોગિતા સાધ્યતાવચ્છેદક સંબંધેન લેવી તે કહેવાની જરૂર નથી. 8 जागदीशी : 'नन्वेवमपि साध्यतावच्छेदकसम्बन्धेन प्रतियोग्यसम्बन्धिसाध्यता वच्छेदकावच्छिन्नसम्बन्धिनिष्ठाभावाऽप्रसिद्ध्या विभुत्वविशिष्टघटवान् महाकालत्वा-११ दित्यादावव्याप्तिः । महाकालान्यत्वविशिष्टघटत्वावच्छिन्नाभावस्यैव तादृशस्य कथञ्चिन्महाकाले प्रसिद्ध्या तत्राऽव्याप्तिवारणेऽपि तद्वह्नीयसंयोगसम्बन्धेन वह्नः14 ११ साध्यतायां सद्धेतावव्याप्तिः, तत्सम्बन्धेन यत्प्रतियोगिसम्बन्धि तदन्यत्वस्य तद्वह्निमत्यभावात् । “महाकालनिरूपितविशेषणतया घटादेः साध्यतायां 5 महाकालत्वहेतावुक्तक्रमेणाप्यव्याप्तिवारणाऽसंभवाच्च तेन सम्बन्धेन यः इस प्रतियोगिसम्बन्धी तदन्यत्वस्य महाकाले विरहात् ।। - अपर पनिन्ति • ८८ Page #98 -------------------------------------------------------------------------- ________________ - ૧) પૂર્વપક્ષ : ભલે તેમ હોય પણ વિભુત્વવિશિષ્ટઘટવાનું, મહાકાલ–ા સ્થળે જ અવ્યાપ્તિ ઉભી છે. કાલ એવા વિભુમાં સ્વરૂપેણ વિભુત્વ છે અને કાલિકેન ઘટ છે માટે જ સામાનાધિકરણ સંબંધથી વિભુત્વવિશિષ્ટઘટ બન્યો. તદ્વાન્ કાળ છે જ, આ સદ્ધનુકસ્થળ B છે. હવે અહીં સાધ્યતાવચ્છેદક કાલિક સંબંધ છે. મહાકાલવાધિકરણમહાકાલમાં જેનો જ છે અભાવ લઈએ તે બધાના પ્રતિયોગીનું સાધ્યતાવચ્છેદક સંબંધેન (કાલિકેન) મહાકાળી આ સંબંધી જ છે. અસંબંધી નથી. ગગનાભાવ લો તો ભલે ગગનનું કાલિકસંબંધન છે # મહાકાળ સંબંધી નથી. પણ ગગન કોઈ પણ સંબંધથી કોઈનું ય સંબંધી તરીકે પ્રસિદ્ધ છે Sજે નથી એટલે તેનું અસંબંધી મહાકાળ કહી શકાય નહિ. આમ પ્રતિયોગી વ્યધિકરણ - અભાવપ્રસિદ્ધયા અવ્યાપ્તિ આવે છે. ૨) ઉત્તરપક્ષ : નહિ, મહાકાલાન્યત્વવિશિષ્ટ ઘટાભાવ એ પ્રતિયોગી વ્યધિકરણ છે જ બની જશે. (કાલિકેન તાદશઘટ મહાકાલમાં રહી શકતો નથી.) તદીયપ્રતિયોગિતામાં જ 38 સ્વ = ઘટત્વવિશિષ્ટઘટનું કાલિકેન સંબંધી મહાકાલનિષ્ઠ-ઉક્તાભાવીય 38 આ પ્રતિયોગિતાનવચ્છેદક ઘટતાવચ્છેદ્યત્વ છે પણ કાલાનુયોગિકત્વ નથી. ઉભયાભાવ છે જ રહી જતાં ઘટ સાધ્ય વ્યાપક બની ગયું. અવ્યાપ્તિ ન રહી. ૨૪ ૩) પૂર્વપક્ષ ? વારુ, તદ્ધિપ્રતિયોગિક સંબંધેન વદ્વિમાન, ધૂમતુ આ સદ્ગતુક સ્થળે જ 38 અવ્યાપ્તિ આવશે. વહ્નિત્વવિશિષ્ટ વહ્નિસંબંધી પર્વતમાં જેનો અભાવ લઈએ તેનો પ્રતિયોગીનો રસ જ અસંબંધી પર્વત બનવો જોઈએ. હવે કોઈપણ પ્રતિયોગી વહ્નિપ્રતિયોગીક છે જ સંયોગસંબંધથી ક્યાંય સંબંધિ તરીકે પ્રસિદ્ધ જ નથી. તો પર્વત તેવા પ્રતિયોગીના જે 38 અસંબંધી તરીકે પણ અપ્રસિદ્ધ જ રહે એટલે અહીં સ્વવિશિષ્ટ સંબંધી એ સાધ્યતાવચ્છેદકસંબંધથી પ્રતિયોગ્ય સંબંધિ તરીકે અપ્રસિદ્ધ બને છે માટે આવ્યાપ્તિ દુર્વાર છે. આ ૪) વળી હમણાં ઘટવાનું, મહાકાલતા સ્થળે દોષ દૂર કર્યો, પણ હજુય ત્યાં દોષ છે જે છે. મહાકાલનુયોગિકકાલિકસંબંધથી ઘટની સાધ્યતા અમે લઈશું એટલે હવે ? BY ઘટત્વવિશિષ્ટ ઘટ સંબંધી કાળમાં કોઈનો અભાવ ન લેવાય કેમકે તમામ ? આ પ્રતિયોગિઓનું સાબિતાવચ્છેદકસંબંધથી સંબંધી કાળ બને છે. છે આમ ઉભય સ્થળે અભાવાપ્રસિદ્ધિનિબંધન અવ્યાપ્તિ દુર્વાર છે. KA जागदीशी : न च साध्यतावच्छेदकसम्बन्धसामान्ये साध्यतावच्छेदकावच्छिन्नसे सम्बन्धियत्किञ्चिद्व्यक्त्यनुयोगिकत्व-यादृशप्रतियोगितावच्छेदकावच्छिन्नप्रति ર અવચ્છેદકત્વનિરુક્તિ • ૯ રજ છે . B Page #99 -------------------------------------------------------------------------- ________________ योगिकत्वोभयाभावस्तादृशप्रतियोगितानवच्छेदकावच्छिन्नत्वं निवेश्यमतो में मी गगनाभावद्वारैव प्रसिद्धिरिति वाच्यम् । १ स्वरूपसम्बन्धेन गगनादेर्वृत्तिमत्त्वपक्षे एव प्रतियोगिताधर्मिकोभयाभावगर्भसे निरुक्त्यादरात्, तत्र गगनाभावमादाय प्रसिद्ध्यसंभवात् । कालिकविशेषणतायां । गगनत्वावच्छिन्नप्रतियोगिकत्वसाध्यवन्महाकालानुयोगिकत्वयोः सत्त्वादिति चेत्, थे , एतदस्वरसेनैव प्रतियोगितयोरित्यादिना प्रतियोगिवैयधिकरण्यमुपेक्ष्य लक्षणान्तरं । કઈ વસ્ય ન્યા. છે દ્વિતીય પૂર્વપક્ષ : નહિ, આ રીતે વિવક્ષા કરવાથી અવ્યાપ્તિ દૂર થાય છે. કે સાધ્યાવચ્છેદકસંબંધ સામાન્યમાં સાધ્યતાવચ્છેદકઅવચ્છિશસમ્બન્ધિયત્કિંચિત્ ૪ અનુયોગિકત્વ અને યાદેશપ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્ન પ્રતિયોગીકત્વ એતદુભયાભાવ છે Sછે રહી જાય તો તાદશનું જે પ્રતિયોગિતાનવચ્છેદક તદ્ અવચ્છઘત્વ લેવું. તેનો અભાવ : Bી પ્રતિયોગિતા સામાન્યમાં લેવો. છે મહાકાલાનુયોગિકકાલિકસંબંધમાં ઘટવાવચ્છિન્નઘટસંબંધી કાલાનુયોગિકત્વ છે કે જે પણ ગગનત્વાવચ્છિન્નગગનપ્રતિયોગિકત્વ નથી = ઉભયાભાવ મળી ગયો. (ગગન છે એ કાળમાં વૃત્તિ નથી એ મતે આ સમજવું.) હવે યાદેશપ્રતિયોગિતા એટલે શું 8 ગગનાભાવીય પ્રતિયોગિતા લીધી હતી તેનો અનવચ્છેદક-ઘટત્વ બન્યો. તદવચ્છઘત્વ પર સમવાયેન ઘટાભાવીય પ્રતિયોગિતામાં ભલે છે પણ કાલાનુયોગિકત્વ ન હોવાથી જ 3 ઉભયાભાવ મળી જતાં સાધ્ય ઘટ વ્યાપક બન્યું. આમ ગગનાભાવ દ્વારા પ્રતિયોગ્ય સંબંધી તરીકે કાળની પ્રસિદ્ધિ થઈ ગઈ. આ પ્ર.પૂર્વપક્ષ: નહિ, પ્રતિયોગિતા ધર્મિક લક્ષણનું અનુસરણ ગગનને કાળમાં વૃત્તિ છે જ માનવાના કારણે તો કરવું પડ્યું છે. તો અહીં તમે સાધ્યતા વચ્છેદક કાલિકસંબંધમાં કરી 38 ગગનપ્રતિયોગીકત્વાભાવ પ્રાપ્ત કરી લીધો તેજ બરોબર નથી. કાલાનુયોગિકત્વ છે તેમ છે ગગન પ્રતિયોગીકત્વ પણ છે જ. તેથી ઉભય રહી જતાં યાદશપદગૃહીત ગગન લેવાય છે જ નહિ. આમ પ્રતિયોગ્યસંબંધી તરીકે કાલની અપ્રસિદ્ધને લીધે અવ્યાપ્તિ દુર્વાર છે. જે આમ પ્ર.પૂર્વપક્ષ દૃઢ બની ગયો. હવે એની સામે કેટલાક (‘એક’) કહે છે કે એ 58 આ અવ્યાપ્તિ દોષ જન્ય જે લક્ષણમાં ત્રુટિ છે એને દૂર કરવા માટે જ આગળ જઈને છે Bર પ્રતિયોગી વ્યધિકરણ અઘટિત લક્ષણ કરવાના જ છે. 9 અવચ્છેદકત્વનિરુક્તિ• ૯૦ Page #100 -------------------------------------------------------------------------- ________________ से जागदीशी : परे तु निरुक्तप्रतियोग्यसम्बन्धिप्रकृतसाध्यवन्निष्ठाभावप्रतियोगितायां । यद्यद्धर्मावच्छेद्यत्व-साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्नत्वोभयाभावः प्रतियोगिता वच्छेदका-वच्छिन्नप्रतियोग्यनधिकरणप्रकृतहेतुमन्निष्ठाभावप्रतियोगितासामान्येऽपि २ तादृशोभयाभावकूटवत्त्वं विवक्षणीयम् । अस्ति च समवायाद्यवच्छिन्नघटाद्य भावप्रतियोगितायां यत्कालिकसम्बन्धावच्छिन्नत्वघटत्वावच्छिन्नत्वोभयाभाववत्त्वं 3 तदेव प्रतियोग्यनधिकरणमहाकालनिष्ठाभावप्रतियोगितासामान्येऽपीति घटवान BN महाकालत्वादित्यादौ नाव्याप्तिः । છે જ્યારે બીજા કેટલાક નિમ્નાક્ત રીતે કાલો ઘટવાનું સ્થળે અવ્યાપ્તિ દોષ દૂર કરે છે પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્ન પ્રતિયોગી અસંબંધી જે સ્વ વિશિષ્ટ સંબંધી 3 (=સાધ્યતાવચ્છેદક વિશિષ્ટ સાધ્યવતુ) તેમાં રહેલા અભાવાદિની પ્રતિયોગિતામાં 3 જ યદ્ધíવચ્છેદ્યત્વ અને સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્નત્વ ઉભયાભાવ જો રહે અને તેજ છે ઉભયાભાવકૂટ હેતુમષ્ટિાભાવીય પ્રતિયોગિતામાં પણ રહે તો તેના સંબંધન છે જે તદ્ધર્માવચ્છિન્ન વ્યાપકમ્ એમ અમે કહીશું. ઘટવાનું, મહાકાલવાતું - સમવાયેન ઘટાભાવ. સ્વ=(સાધ્યતાવચ્છેદક) ઘટત્વવિશિષ્ટ ઘટસંબંધી કાળનિષ્ઠ જે સમવાયેન જ 38 ઘટાભાવ, - તદીયપ્રતિયોગિતામાં ઘટવાવછે ઘત્વ છે પણ કાલિકસંબંધ $ 38 (સાધ્યતાવચ્છેદક) અવચ્છઘત્વ નથી. એટલે ઉભયાભાવ છે. છે. હવે તેજ ઉભયાભાવ હેતમશ્રિદ્ધાભાવ = સમવાયેન ઘટાભાવ તદીય છે પ્રતિયોગિતામાં પણ છે જે માટે કાલિકેન ઘટવાવચ્છિન્ન ઘટ વ્યાપક બની ગયો. લક્ષણ છે સમન્વય થઈ ગયો. મૂલાક્તલક્ષણ અને અવચ્છેદકત્વનું લક્ષણ સંકલિત કરતા આ આકાર થાય. ૪ હેતુમશિષ્ઠપ્રતિયોગી વ્યધિકરણ અભાવી પ્રતિયોગિતા'વચ્છેદકાવચ્છિન્ન કે અસંબંધિ જે સાધ્યતાવચ્છેદક ધર્માવચ્છિન્ન સાધ્યવશિષ્ટ પ્રતિયોગી વ્યધિકરણ અભાવ છે Sજ તદીય પ્રતિયોગિતામાં યુદ્ધર્માવચ્છિન્નત્વ યસંબંધ અવચ્છિન્નત્વ ઉભયાભાવ જો મળે છે છે અને તેજ ઉભયાભાવ હેતુમન્નિષ્ઠઅભાવીય પ્રતિયોગિતામાં મળે તો તેના સંબંધન છે તદ્ધર્યાવચ્છેદ્યત્વે વ્યાપકત્વમ્ | Deceટ અવચ્છેદકત્વનિરુક્તિ • ૧ ટace Page #101 -------------------------------------------------------------------------- ________________ - દ્વિતીય પ્રતિયોગિતામાં ઉભયાભાવ જો મળે તો તે જ પ્રથમ પ્રતિયોગિતામાં મળે છે જ એટલે સાધ્યમાં વ્યાપકતા પ્રાપ્ત થાય. પૂર્વે તો હેતુમત્રિષ્ટાભાવનાં પ્રતિયોગીનો રસ જ સાધ્યતાવચ્છેદક સંબંધથી અસંબંધી સાધ્યનો સંબધી આવશ્યક હતો એટલે તે રીતે ? B સમવાયેન ઘટાભાવ લઈ શકાય નહિ કેમકે કાલિકેન ઘટનો સંબંધી જ મહાકાળ બની છે જાય છે. ગગનાભાવ પણ ન લેવાય કેમકે કાલિકેન ગગનનો સંબંધી કોઈ પ્રસિદ્ધ નથી. આ છે એથી કાળ અસંબંધી પણ ન બને. Bરે આમ અવ્યાપ્તિ ઉભી હતી. હવે તે બધુ દૂર કરીને પ્રતિયોગિતા સામાન્યમાં રસ 38 ઉભયાભાવ લેવાનું રહ્યું. એટલે યેનકેનચિસંબંધન અભાવ લઈ શકાય. માટે ? - સમવાયેન ઘટાભાવ પ્રાપ્ત થયો. જે પ્રશ્ન : વારૂ તો આ રીતે જ પ્રથમ પ્રતિયોગિતામાં જ ઉભયાભાવ લઈને ઘટવાન, જ આ મહાકાલ–ાત્ સ્થળે લક્ષણ સમન્વય થઈ જાય છે પછી બે બે સ્થળે પ્રતિયોગિતામાં ? છે ઉભયાભાવ લેવાની જરૂર શી છે? ઉત્તર - જુઓ આવી પ્રક્રિયાનો તમને ખ્યાલ નથી. ઉક્ત રીતે ઘટવાનું, મહાકાલતા સ્થળે અવ્યાપ્તિ દૂર થતી હતી. પણ બાદ પ્રમેયવદ્વિમાન, ધૂમત ની અતિવ્યાપ્તિ દૂર કરવા પ્રતિયોગિતામાં યુદ્ધમન્યૂનવૃત્તિઅવચ્છિન્નત્વ - યસંબંધ SX અવચ્છિન્નત્વ ઉભયાભાવ લીધો. તેમ થતાં સત્તાવાનું, જાતે માં અવ્યાપ્તિ આવી. એને GS છે દૂર કરવા પ્રતિયોગિતામાં વસંબંધઅવચ્છેદ્યત્વ અને સ્વવિશિષ્ટસમ્બન્જિનિષ્ઠાકે ભાવપ્રતિયોગિતાનવચ્છેદકાવચ્છિન્નત્વ એતદુભાયાભાવ લેવાનું કહ્યું. જે હવે તેમ કરતાં કાલો ઘટવાન, મહાકાલવા માં ફરી અવ્યાપ્તિ આવી ગઈ. કેમકે જ - ઉક્ત ઉભયાભાવ પ્રતિયોગિતામાં પ્રાપ્ત નથી. જુઓ સ્વ = સાધ્યતાવચ્છેદક કે Bી ઘટત્વવિશિષ્ટ ઘટ સંબંધિકાળ નિષ્ઠપ્રતિયોગી વ્યધિકરણ અભાવ, કાલિકેન કોઈ ન મળે છે છે એટલે અપ્રસિદ્ધિ નિબંધના અવ્યાપ્તિ રહી. * 38 આ અવ્યાપ્તિ દૂર કરવા અને સાથે સાથે સત્તાવાનું, જાતે માં પણ લક્ષણ સમન્વય ? BY કરી લેવા ‘પરે તુ પક્ષે એવો પરિષ્કાર કર્યો જેમાં યેનકેનચિત્ સંબંધન અભાવ લઈ ને 4 શકાય. એટલે હવે સમવાયેન ઘટાભાવ મળી ગયો લક્ષણસમન્વય થયો. ૪ આમ પહેલી જ પ્રતિયોગિતામાં ઉભયાભાવ લઈ લેતા લક્ષણ સમન્વય થવા છતાં એ S૪ આગળ અનુસરણ કેમ કરવું પડ્યું? એનો હેતુ વિવિધ પરિષ્કારો છે. જેથી ફરી ઘટવાનું 34 મહાકાલ–ામાં આવ્યાપ્તિ ઉભી જ રહી એ ઉપરોક્ત રીતે હવે દૂર થઈ. Swwwઝ અવચ્છેદકત્વનિરુક્તિ ૦ ૯૨ B Page #102 -------------------------------------------------------------------------- ________________ 55 yછે. जागदीशी : यद्यदिति वीप्सादरान्निरुक्तप्रतियोग्यनधिकरणहेतुमन्निष्ठाभावप्रतियोगितासामान्ये एव गुणत्वावच्छेद्यत्वसंयोगसम्बन्धावच्छेद्यत्वोभयाभावसत्त्वेऽपि 4 धूमवान् वढेरित्यादौ नातिव्याप्तिः । धूमत्वावच्छेद्यत्वसंयोगसम्बन्धावच्छेद्यत्वोभया भावस्यापि तादृशत्वेन तस्यैव प्रतियोग्यनधिकरणवह्निमन्निष्ठाभावप्रतियोगितासामान्ये श्री विरहात्, संयोगसम्बन्धावच्छिन्नधूमाभावप्रतियोगितायां तदसत्त्वादित्याहुः। છે ‘પરે તુ'ની આ વિવક્ષામાં થતુ યત્ એવી વીસા કરવાનું કારણ તદભાવે ઘૂમવાન, ૪૪ S૪ વર્લ્ડ માં આવતી અતિવ્યાપ્તિને અટકાવવાનું છે. ત્યાં ઘટાભાવ, ગુણત્વાભાવ લઈને આ આ તદીય પ્રતિયોગિતામાં ઉભયાભાવ રહી જાય. એટલે ધૂમ વ્યાપક બની જાય. હવે તો કન જે જે હેતુ મન્નિષ્ઠાભાવપ્રતિયોગિતા હોય તે બધામાં ઉભયાભાવ લેવાનો એટલે કે એ વદ્વિઅધિકરણ અયોગોલકમાં ધૂમાભાવ પણ છે તો તેની પ્રતિયોગિતામાં પણ છે Sછે ઉભયાભાવ મળવો જોઈએ ને તે નથી મળતો એટલે હવે અતિવ્યાપ્તિ નથી. આ રીતે “પરે તુ'નો પક્ષ પૂર્ણ થયો. ४ जागदीशी : ननु स्वविशिष्टसम्बन्धिनिष्ठाभावप्रतियोगितानवच्छेदकेत्यत्राBA ऽनवच्छेदकत्वं न तादृशावच्छेदक प्रतियोगिक भेदमात्रम्, धर्ममात्रस्यैव तादृशयत्किञ्चिदवच्छेदकभिन्नत्वेन व्याप्तिलक्षणाऽसंभवप्रसङ्गात्, છે. હવે આપણે મૂલાનુસાર ચાલીએ. હવે એ ખ્યાલમાં રાખવું કે મુલાનુસાર તો - પર સ્વવિશિષ્ટસંબંધીનિષ્ઠાભાવપ્રતિયોગિતાનવચ્છેદકાવચ્છેદ્યત્વ અને તત્સંબંધઅવચ્છેદ્યત્વ ? 3 ઉભયાભાવ પ્રતિયોગિતામાં રહે એટલે તેના સંબંધન તદ્ધર્માવચ્છિન્ન વ્યાપક બને. અવચ્છેદક– કિમ્ ? એમાં પહેલાં સ્વસમાનવૃત્તિકપ્રતિયોગિતાવચ્છેદકાછે. ન્યૂનાનતિરિક્તવૃત્તિત્વ કરતાં દોષ આવતાં તેને દૂર કરી “અવચ્છેદકત્વ ઘટિત બે જ જ લક્ષણ બનાવ્યા. સ્વવિશિષ્ટસમ્બધિનિ... ઈત્યાદિ. ત્યારબાદ સિદ્ધાન્તલક્ષણી વ્યાપ્તિ છે Sછે જે પ્રતિયોગિતા ધર્મિકોભયાભાવ ઘટિત છે તેની સત્તાવાનું, જાતે અવ્યાપ્તિ હતી. છે એટલે તે મૂલોક્ત વ્યાપ્તિનો પણ પ્રતિયોગિતામાં યસંબંધત્વ અને યુદ્ધર્માન્યૂનવૃત્તિત્વ છે ઉભયાભાવ લેવાનો નિષેધ કરી યસંબંધત્વ અને સ્વવિશિષ્ટસમ્બન્જિનિષ્ઠાભાવ- જે પ્રતિયોગિતાનવચ્છેદકાવચ્છેદ્યત્વ એતદુભયાભાવ લેવાનું કહ્યું. આ રીતે પ્રતિયોગિતા છે # ધર્મિક ઉભયાભાવ કેવી રીતે લેવા તે પરિષ્કારપૂર્વક બતાવીને મૂલોક્ત વ્યાપ્તિ લક્ષણ છે છે નિર્દષ્ટ બનાવ્યું. Best અવચ્છેદકત્વનિરુક્તિ • ૯૩ ટ Page #103 -------------------------------------------------------------------------- ________________ હવે એ પ્રતિયોગિતા ધર્મિક ઉભયાભાવમાં કહ્યું કે યસંબંધ અવચ્છેદ્યત્વ અને સ્વવિશિષ્ટસંબંધિનિષ્ઠઅભાવપ્રતિયોગિતાનવચ્છેદકાવચ્છેદ્યત્વ એતદુભયાભાવ લેવો. એમાં સ્વવિશિષ્ટસંબંધિનિષ્ઠાભાવપ્રતિયોગિતાનવચ્છેદકઅવચ્છિશત્વ'માં પ્રતિયોગિતાનવચ્છેદકત્વ કિમ્ એના ઉપર હવે વિચાર ચાલે છે. નનુઃ અનવચ્છેદકત્વ એટલે અવચ્છેદકત્વાભાવ અનવચ્છેદક એટલે અવચ્છેદકત્વાભાવવત્ । = = અનવચ્છેદક એટલે અવચ્છેદકત્વભેદવત્ । પ્રશ્ન ઃ ઘટઃ પટો ન = ઘટ એ પટભેદવત્ છે. તો તે પટત્વઅવચ્છિશ પ્રતિયોગિકભેદવત્ છે. (જ્યાં પટભેદ છે ત્યાં પટત્વાતંતાભાવ છે જ, માટે પટપ્રતિયોગિક ભેદવત્ =પટત્વાવચ્છિન્ન પ્રતિયોગિકભેદવત્ કહેવો) અથવા તો પટત્વાવચ્છિન્ન પ્રતિયોગિતાકભેદવત્ છે. = પ્રસ્તુતમાં પ્રતિયોગિતા અનવચ્છેદક અવચ્છેદકત્વભેદવત્ । તો તે (પ્રતિયોગિતા)અવચ્છેદક પ્રતિયોગિકભેદવત્ છે ? કે પ્રતિયોગિતાવચ્છેદકત્વાવચ્છિન્નપ્રતિયોગિતાક ભેદવત્ છે ? જો એમ કહો કે પ્રતિયોગિતાનવચ્છેદક = પ્રતિયોગિતા અવચ્છેદક પ્રતિયોગિકભેદવત્ તો સર્વત્ર અસંભવ દોષ આવે. હિમાન્, ધૂમાત્ - ઘટાભાવ, પ્રતિયોગિતાવચ્છેદકઘટત્વ છે. હવે અમે કહીશું કે પ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વ ઘટત્વપટૌ ન ઘટત્વપટોભય ભેદ: ઘટત્વે ઘટત્વ ઘટત્વ ઘટત્વ યતઃ ઘટત્વ અતઃ ઘટત્વ પ્રતિયોગિતાનવચ્છેદકમ્ । (કેમકે પ્રતિયોગિતાનવચ્છેદકનો પહેલો અર્થ પ્રતિયોગિતાવચ્છેદકપ્રતિયોગિક ભેદવત્ છે.) = = = = ઘટત્વપટોભયભેદવત્ ઘટત્વપ્રતિયોગિકભેદવત્ પ્રતિયોગિતાવચ્છેદકપ્રતિયોગિકભેદવત્ પ્રતિયોગિતાવચ્છેદકપ્રતિયોગિકભેદવત્ આ રીતે ઘટત્વ પ્રતિયોગિતાનવચ્છેદક બન્યું. તદવચ્છેદ્યત્વ ઘટાભાવીય પ્રતિયોગિતામાં છે જ અને સંયોગસંબંધ અવચ્છેદકત્વ પણ છે જ આમ સર્વત્ર ઉભય અવચ્છેદકત્વનિરુક્તિ ૦૯૪ Page #104 -------------------------------------------------------------------------- ________________ રહી જતા અસંભવ દોષ આવ્યો. जगदीशी : किन्तु तादृशप्रतियोगितावच्छेदकत्वावच्छिन्नप्रतियोगिताको भेदः, तथा चाऽवच्छेदकत्वगर्भाया निरुक्तेः प्रमेयधूमवान् वह्नेरित्यादावतिव्याप्तिः । अवच्छेद्यत्वगर्भायास्तु प्रमेयवह्निमान् धूमादित्यादावव्याप्तिः, प्रमेयवह्नित्वविशिष्टसम्बन्धिनिष्ठाभावप्रतियोगितावच्छेदकवृत्तिप्रतियोगिताया लाघवेन वह्निमन्निष्ठाभावप्रतियोगितावच्छेदकत्वेनैवावच्छेदादत आह प्रतियोगिताश्चेति । એને દૂર કરવા પ્રતિયોગિતાનવચ્છેદક એટલે પ્રતિયોગિતાવચ્છેદકત્વાવચ્છિન્નપ્રતિયોગિતાકભેદવત્ કહો તો બરોબર છે કેમકે ઘટત્વમાં ઉભયભેદ હોવા છતાં પ્રતિયોગિતાવચ્છેદકત્વમાત્રાવચ્છિન્નપ્રતિયોગિતાકભેદ નથી. કેમકે તેમાં પોતાનામાં જ પ્રતિયોગિતાવચ્છેદકતા રહેલી છે. તો પ્રતિયોગિતાવચ્છેદકત્વમાત્રાવચ્છિશ પ્રતિયોગિતાકભેદવત્ તે શી રીતે બને ? આમ અહીંથી અસંભવ દોષ ટળી જાય છે. પણ તેમ થતાંય અવચ્છેદકત્વ ઘટિત લક્ષણાનુસાર પ્રમેયધૂમવાનુ, વર્લ્ડ માં અતિવ્યાપ્તિ. અવચ્છેદકત્વ ઘટિતલક્ષણમાં વ્યભિચારી સ્થળે સ્વપદથી સાધ્યતાવચ્છેદક પકડાય નહિં એટલે અતિવ્યાપ્તિ આવે. (પૃ. ૭૯ પ્રથમકલ્પ) અવચ્છેદ્યત્વઘટિત લક્ષણમાં સ્વ(સાધ્યતાવચ્છેદક)પદથી ગુરુભૂત ધર્મ પકડાય નહિં એટલે અવ્યાપ્તિ આવે. (પૃ. ૮૧ દીદ્ધિતિ.) અવચ્છેદકત્વઘટિત લક્ષણાનુસાર પ્રમેયધૂમવાન્, વર્તે સ્થળે અતિવ્યાપ્તિ આવે છે. પ્રમેયધૂમવાન્, વર્તે: - પ્રમેયધૂમાભાવ, પ્રતિયોગિતાવચ્છેદકલઘુભૂત ધૂમત્વ. યુદ્ધર્મવિશિષ્ટસંબંધીનિષ્ઠાભાવપ્રતિયોગિતાનવચ્છેદક = પ્રમેયધૂમત્વ વિશિષ્ટપર્વત નિષ્ઠાભાવ(ઘટાભાવાદિ)પ્રતિયોગિતાનવચ્છેદક(લઘુભૂત) ધૂમત્વ બને છે. અર્થાત્ પારિભાષિક અવચ્છેદક ધૂમત્વ એજ તાદશ પ્રતિયોગિતાનવચ્છેદક બને છે માટે યધર્મ પ્રમેયધૂમત્વ. પ્રતિયોગિતાવચ્છેદક તે જ સાધ્યતાવચ્છેદક બની જતાં અતિવ્યાપ્તિ દૂર થતી હતી. પણ હવે યુદ્ધર્મ પદથી પ્રમેયધૂમત્વ પકડાશે નહિ. સ્વવિશિષ્ટસંબંધિનિષ્ઠાભાવ સ્વવિશિષ્ટસંબંધિનિષ્ઠાભાવપ્રતિયોગિતાનવચ્છેદક પ્રતિયોગિતાવચ્છેદકત્વાવચ્છિન્નપ્રતિયોગિતાકભેદવ=પ્રમેયધૂમત્વ વિશિષ્ટસંબંધિનિષ્ઠાભાવ પ્રમેયધૂમાભાવ ન મળે પણ ઘટાભાવાદિ મળે. તત્પ્રતિયોગિતાવચ્છેદકત્વા (ઘટત્વત્વા)વચ્છિશ-ઘટત્વપ્રતિયોગિતાકભેદવત્ પ્રમેયધૂમત્વ બને. પણ અવચ્છેદકત્વનિરુક્તિ ૧૯૫ Page #105 -------------------------------------------------------------------------- ________________ * ધૂમત્વવિશિષ્ટસંબંધીનિષ્ઠાભાવ પણ ધૂમાભાવ ન મળતા ઘટાભાવાદિ મળે છે ૪ તત્વતિયોગિતાવચ્છેદકતાવચ્છિન્ન-ઘટ–પ્રતિયોગિતાકભેદવત્ ધૂમત્વ બને. આ Sછે હવે ધૂમત્વ એ લઘુભૂત હોવાથી ગુરૂભૂત ધર્માવચ્છિન્નપ્રતિયોગિતા જ અપ્રસિદ્ધ છે Bર થતાં સ્વપદથી ધૂમત્વ જ પકડવું જોઈએ. એટલે પ્રતિયોગિતાવચ્છેદક ધૂમત્વ, સાધ્યતાવચ્છેદક પ્રમેયધૂમત્વ ભિન્ન બનતાં અતિવ્યાપ્તિઈ વળી, અવચ્છેદ્યત્વઘટિતલક્ષણાનુસાર પ્રમેયવદ્વિમાન, ધૂમાતું સ્થળે અવ્યાપ્તિ છે S{ આવે. પ્રમેયવસ્વિમાન, ધૂમા. સમવાયેન વન્યભાવ, પ્રતિયોગિતાવચ્છેદક લઘુભૂત છે Bર વહ્નિત્વ. તે પ્રમેયવહ્નિત્વસંબંધિનિષ્ઠાભાવપ્રતિયોગિતાવચ્છેદકતાવચ્છિન્ન પ્રતિયોગિતાકજે ભેદવતુ પ્રમેયવર્તિત્વ બને. પણ વદ્વિત્વસંબંધિનિષ્ઠાભાવ પ્રતિયોગિતાવચ્છેદકતા33 વચ્છિન્ન પ્રતિયોગિતાકભેદવત્ વહ્નિત્વ બને છે. તે પૂર્વાપેક્ષા લઘુભૂત છે. તેથી ? વદ્વિત્વસંબંધીનિષ્ઠાભાવપ્રતિયોગિતાવચ્છેદકત્વ જ લેવાય. અને તેથી પ્રમેયવહ્નિત્વછે. સંબંધી નિષ્ઠાભાવપ્રતિયોગિતાવચ્છેદકતાવચ્છિન્ન પ્રતિયોગિતાકભેદ જ અપ્રસિદ્ધ છે બની જશે. આમ, સાધ્યતાવચ્છેદક પ્રમેયવલિત્વાવચ્છિન્ન પ્રમેયવતિ એ હેતુને વ્યાપક છે આ જ બની શકશે નહિ. આથી અવ્યાપ્તિ દુરૂદ્ધર છે. 3 આમ આ બેય સ્થળે પ્રતિયોગિતાનવચ્છેદક એટલે પ્રતિયોગિતાવચ્છેદકતે વાવચ્છિન્નપ્રતિયોગિતાકભેદવત્ અર્થ લેતાંય ય અવ્યાપ્તિ-અતિવ્યાપ્તિ ઉભી રહે છે. से दीधिति : तादृशप्रतियोगिताश्च विशिष्योपादेयाः, नाऽतो गुरोरवच्छेदकत्वं विना दुर्वचत्वं प्रतियोगित्वस्य । से जागदीशी : तादृशावच्छेदकनिष्ठप्रतियोगिताव्यक्तयो विशेष्य तत्तदवच्छेदकत्वा वच्छिन्नत्वेन प्रवेशनीयाः, न तु अनुगततादृशावच्छेदकत्वावच्छिन्नत्वेन, यतो गुरुधर्मस्यानवच्छेदकत्वे व्याप्तेर्दुर्वचत्वं स्यादित्यर्थः । BY ઉત્તરપક્ષ - તે પ્રતિયોગિતાઅવચ્છેદકમાં રહેલી (પ્રતિયોગિતાનવચ્છેદક= પર પ્રતિયોગિતાવચ્છેદકનો ભેદવત્ = ભેદીયાપ્રતિયોગિતા - પ્રતિયોગિતાવચ્છેદકનિષ્ઠા) છે પર પ્રતિયોગિતા એ તત્તદ્વયક્તિત્વેન લેવી અર્થાતુ શુકગ્રાહકતયા લેવી. એનો અર્થ કે આ જ પ્રતિયોગિતાવચ્છેદક નિષ્ઠ જે વ્યક્તિત્વ, તત્ત્વન પ્રતિયોગિતાવચ્છેદકનિષ્ઠ જ S૪ ભેદીયાપ્રતિયોગિતા લેવી. એમ થતાં પ્રમેયધૂમત્વનિષ્ઠ કે પ્રમેયવતિત્વનિષ્ઠ અવચ્છેદકત્વનિરુક્તિ • ૯૬ સારી Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રતિયોગિતા એ કોઈની અપેક્ષાએ ગુરૂભૂત ન બને કેમકે તેનું ગ્રહણ તવ્યક્તિત્વન કરેલું છે, પ્રતિયોગિતાવચ્છેદકતાત્વન નહિ. પ્રતિયોગિતાવચ્છેદક તવ્યક્તિ પ્રતિયોગિતાવચ્છેદકતા પ્રતિયોગિતા એતર્પણ નહિં અર્થાત્ અનુગતરૂપથી પ્રતિયોગિતાનું ગ્રહણ નથી કરવાનું. એટલે હવે ‘ગુરૂધર્મ અવચ્છેદક ન બને માટે તેમાં ભેદીયા પ્રતિયોગિતા કહી શકાય નહિ' એવું કહી શકાશે નહિ. जागदीशी : स्वविशिष्टसम्बन्धिनिष्ठाभावीयप्रतियोगिताव्यक्तीर्विशिष्योपादाय तत्तत्प्रतियोगितावच्छेदकत्वावच्छिन्नभेदकूटवत्त्वं निवेशनीयमिति तु अपव्याख्यानम् । तत्तत्प्रतियोगिताविशेषितावच्छेदकत्वव्यक्तीनां वास्तविकतत्तदवच्छेदकत्वव्यक्तीरपेक्ष्य गुरुत्वेन तत्प्रतियोगितानिरूपितावच्छेदकत्वावच्छिन्नभेदानामप्यप्रसिद्ध्या दुर्वचत्वतादवस्थ्यात् । બીજા કેટલાક કહે છે કે સ્વવિશિષ્ટસંબંધિનિષ્ઠ જે જે અભાવો મળે તે બધાયની પ્રતિયોગિતા વ્યક્તિઓનો ભેદકૂટ જેમાં ૨હે તે પ્રતિયોગિતાનવચ્છેદક બને. પ્રમેયધૂમત્વવિશિષ્ટ પ્રમેયધૂમ સંબંધીપર્વતનિષ્ઠઘટાભાવીય પ્રતિયોગિતાવચ્છેદકતાવાન્ ન, પટાભાવીયપ્રતિયોગિતાવચ્છેદકતાવાન્ ન-એવા ભેદકૂટવાળો ધૂમત્વ બને. માટે તે પ્રતિયોગિતાનવચ્છેદક બને. આ મત ઘટાભાવીય-પટાભાવીય, ઘટ-પટનિષ્ઠ પ્રતિયોગિતાઓને તવ્યક્તિત્વેન લઈને તેનો ભેદકૂટ પ્રતિયોગિતાનવચ્છેદકમાં લે છે. જ્યારે સિદ્ધાન્તી પ્રતિયોગિતાવચ્છેદક નિષ્ઠ પ્રતિયોગિતાને તવ્યક્તિત્વેન લઈ તે બધાનો ભેદકૂટ પ્રતિયોગિતાનવચ્છેદકમાં લે છે. પૂર્વપક્ષીનું કહેવાનું તાત્પર્ય એ છે કે સિદ્ધાન્તીએ પ્રતિયોગિતાવચ્છેદકત્વાવચ્છિન્ન પ્રતિયોગિતાક ભેદ ન લેવાય કેમકે પ્રમેયવસ્તિત્વવિશિષ્ટસંબંધિનિષ્ઠાભાવપ્રતિયોગિતાવચ્છેદકત્વની અપેક્ષાએ વહ્નિત્વવિશિષ્ટસંબંધિનિષ્ઠાભાવપ્રતિયોગિતાવચ્છેદકત્વ અવચ્છેદકત્વનિરુક્તિ ૧૯૭ Page #107 -------------------------------------------------------------------------- ________________ ' લઘુભૂત ધર્મ છે. એથી હવે પ્રમેયવતિત્વઘટિતતાદશપ્રતિયોગિતાવચ્છેદકઘટત્વનિષ્ઠ 7 તદ્રવ્યક્તિત્વાવચ્છિન્નપ્રતિયોગિતા લેવી પણ ઘટત્વનિષ્ઠપ્રતિયોગિતાવચ્છેદકત્વાકર રે વચ્છિના પ્રતિયોગિતા ન લેવી. તેમ થતાં ગુરૂભૂતધર્મઘટિતપ્રતિયોગિતાવચ્છેદકતા3 વચ્છિન્નપ્રતિયોગિતાકભેદવતુ મળે જ નહિ. પરંતુ હવે તો તે પણ મળે કેમકે પ્રમેય આ વતિત્વઘટિતતવ્યક્તિત્વાવચ્છિન્નપ્રતિયોગિતાવચ્છેદકતાપ્રતિયોગિતાકભેદ ગુરૂભૂત , ર નથી. પૂર્વપક્ષે ઘટનિષ્ઠાપ્રતિયોગિતા તવ્યક્તિત્વેન લીધી. આ પ્રતિયોગિતાનું જે આ અવચ્છેદકત્વ ઘટત્વમાં છે. એનાથી અવચ્છિન્નપ્રતિયોગિતાઘટનિષ્ઠા, તનિરૂપક ભેદ. આ આની સામે સિદ્ધાન્તી કહે છે કે ઘટનિષ્ઠાપ્રતિયોગિતા માટે તદુવ્યક્તિત્વાવચ્છિન્ન છે પ્રતિયોગિતાવચ્છેદનની અપેક્ષાએ ઘટત્વનિષ્ઠતવ્યક્તિત્વ એજ લઘુભૂત ધર્મ છે. માટે જે ફરી “સંભવતિ લઘુધર્મ' નિયમથી અહીં દોષ આવશે જ. અને તેથી પ્રમેયધૂમવાનું, જ 38 વહ્નો માં અતિવ્યાપ્તિ ને પ્રમેયવદ્વિમાન, ધૂમા માં આવ્યાપ્તિનું વારણ થઈ શકતું જ છે જ નથી. એટલે અમે કહ્યું છે તેજ બરોબર છે. ॐ जागदीशी : यदि च समनियतनानाधर्मावच्छिन्नप्रतियोगित्वस्य भेदे । मानाभावस्तदा तत्तत्प्रतियोगितावच्छेदकत्वावच्छिन्नभेदकूटस्य प्रवेशेऽपि न क्षतिः, ई तत्तत्प्रतियोगितावच्छेदकत्वस्य तत्तदवच्छेदकत्वसमनैयत्याभावेन गुरु त्वस्या किञ्चित्करत्वादिति ध्येयम् । - હવે જગદીશ કહે છે કે જો સમનિયત ધર્મોથી અવચ્છિન્ના પ્રતિયોગિતા ભિન્ન ર ભિન્ન ન માનીએ અર્થાતુ એક જ માનીએ તો આ પૂર્વપક્ષની વિરક્ષા પણ બરોબર છે. આ ૪ તઘટાભાવીય ઘટનિષ્ઠા પ્રતિયોગિતા જેમ તદ્દવ્યક્તિત્વાવચ્છિન્ના છે તેમ જ આ ઘટનિષ્ઠ તદ્રુપ, તદ્રસ, તન્ય, તસ્પર્શાવચ્છિન્ના પર છેજ. કેમકે તે ચારેય સમનિયત વ્યક્તિ છે. એટલે બધાયથી અવચ્છિન્નપ્રતિયોગિતા એકજ છે. હવે પ્રતિયોગિતાના Sી અવચ્છેદક ચારેય (રૂપ, રસાદિ) બને. બધાયમાં ત—તિયોગિતાવચ્છેદકતા રહે. હવે આ તત્વતિયોગિતાવચ્છેદકતાની અપેક્ષાએ તદવચ્છેદકતા = વ્યક્તિત્વ એ લઘુભૂત ધર્મ છે છે. અર્થાત્ તમ્બ્રતિયોગિતાવચ્છેદકતા એ ગુરૂભૂત ધર્મ છે. પણ આ તદવચ્છેદકતારૂપ વ્યક્તિત્વ ધર્મ લઘુભૂત ત્યારે થાય જો એ છે આપત્તિના આરોપે અતિપ્રસંગનો આપાદક ન હોય. હવે ચારેયમાં ‘તદવચ્છેદકતા નાસ્તિ’ એવી પ્રમાત્મક પ્રતીતિ થાય છે. (તદ્રુપમાં ‘તદ્રવંનાસ્તિ’ એવી પ્રમાત્મક છે અવચ્છેદકત્વનિરુક્તિ • ૯૮ વરરાજા Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રતીતિ થાય જ છે... એમ ચાલણી ન્યાયે ચારેયમાં ‘તદવચ્છેદકતા નાસ્તિ' એવી પ્રમાત્મક પ્રતીતિ થશે.) પણ ‘તદવચ્છેદકતા નાસ્તિ' એવી જો પ્રત્યેકમાં પ્રતીતિ થતી હોય તો ‘તત્પ્રતિયોગિતાવચ્છેદકતા નાસ્તિ' પ્રતીતિ પણ થઈ જવાની આપત્તિ આવે. વસ્તુતઃ પ્રત્યેકમાં તત્પ્રતિયોગિતાવચ્છેદકતા પોતાની તો છેજ, છતાં લઘુભૂત ‘તવ્યક્તિત્વ નાસ્તિ’ની આપત્તિથી ‘તદવચ્છેદકતાપ્રતિયોગિતા નાસ્તિ' પ્રતીતિની આપત્તિ છે. માટે તવ્યક્તિત્વ = તદવચ્છેદકતા લઘુભૂત ધર્મ બની શકે નહિ. અને તેમ થતાં તત્પ્રતિયોગિતાવચ્છેદકત્વાવચ્છિન્ના પ્રતિયોગિતા એ ગુરૂભૂત ધર્માવચ્છિન્ના હવે કહેવાય પણ નહિ. કેમકે અહીં ગુરૂભૂત ધર્મ અકિષ્ચિત્કર (અનપાય કારક) છે. આમ પૂર્વપક્ષ સામે “તવ્યક્તિત્વાપેક્ષયા તત્કૃતિયોગિતાવચ્છેદકત્વાવચ્છિન્ના ભેદીયા પ્રતિયોગિતા કહેવી એ ગુરૂભૂતધર્માવચ્છિન્ના હોઈને અપ્રસિદ્ધ છે માટે અસંભવ દોષ ઉભો જ રહે” એ રીતે જે સિદ્ધાન્તીએ ખંડન કર્યું તે હવે થઈ શકતું નથી એ સમજી રાખવું. (મિિશ્ચાત્ એમ લખ્યું છે, તેનો આશય એ છે કે જેમ સંધ્ધાવાનું ન માળવાનૢ આવા ભેદની પ્રતિયોગિતાના અવચ્છેદક ધર્મો સંખ્યા તથા પરિમાણ બંને જુદા છે, છતાં તે પરસ્પર સમનિયત છે, તેથી તત્તધર્માવચ્છિન્નપ્રતિયોગિત્વ એક જ છે. ભિન્ન નથી. એટલે તત્પ્રતિયોગિતાવચ્છેદક જો તદવચ્છેદકત્વ થાય, તો સંખ્યાદિમાં પણ તત્પ્રતિયોગિતાવચ્છેદક ન એમ ભેદની પ્રતીતિ થાય. કેમકે નિરુક્તભેદપ્રતિયોગિતાવચ્છેદક તદવચ્છેદકત્વ કેવલપરિમાણાદિમાં છે અને તત્પ્રતિયોગિતાવચ્છેદકત્વ ઉભયધર્મને સાધારણ છે. આમ સંખ્યાઘવચ્છિન્નપ્રતિયોગિતાવચ્છેદક તાદશપ્રતિયોગિતાવિશિષ્ટાવચ્છેદકત્વ જ છે, તથા પ્રમેયધૂમત્વાદિવિશિષ્ટ સંબંધિનિષ્ઠાભાવીયતત્તત્ત્પતિયોગિતાવિશિષ્ટાવચ્છેદકભેદપ્રતિયોગિતાવચ્છેદક પણ તાદશતત્તપ્રતિયોગિતાવિશિષ્ટાવચ્છેદકત્વ જ છે, તાદશપ્રતિયોગિતાનિરૂપિતત્તદવચ્છેદકત્વ નહિ, કેમકે એવું હોય તો તદવચ્છેદકત્વ પ્રત્યેક ઘટત્વાદિમાં રહેલ હોવાથી ઘટત્વાદિમાં પણ તાદશપ્રતિયોગિતાવિશિષ્ટાવચ્છેદકભેદની પ્રતીતિ થાય. એટલે અનિચ્છાએ પણ તત્તપ્રતિયોગિતાવિશિષ્ટાવચ્છેદકત્વ તદવચ્છેદકત્વની અપેક્ષાએ ગુરુભૂત હોવા છતાં પણ પ્રમેયધૂમાદિમનિષ્ઠાભાવીયતત્તત્પ્રતિયોગિતાવિશિષ્ટાવચ્છેદકભેદપ્રતિયોગિતાવચ્છેદકત્વ અવશ્ય કલ્પવું જોઈએ.) दीधिति : प्रतियोगित्वं सम्बन्धित्वं च साध्यतावच्छेदकसम्बन्धेन અવચ્છેદકત્વનિરુક્તિ ૦ ૯૯ Page #109 -------------------------------------------------------------------------- ________________ बोध्यम् । अतो न सम्बन्धभेदमादाय दोषः। a जागदीशी : सम्बन्धभेदमिति । इदं च प्रागेव निरुक्तव्याख्यायां प्रपञ्चितम् । 3. પ્રતિયોગિતં સંબંધિત્વ ચ સાધ્યતાવચ્છેદકસંબંધન. સાધ્યતાવચ્છેદક સંબંધન 5 પ્રતિયોગિતા અને સાધ્યતાવચ્છેદકસંબંધેન સંબંધિત લેવી. અન્ય સંબંધથી લેતાં જ કે અવ્યાયાદિ દોષ. સમવાયેન વન્યભાવ લેતાં વહ્નિત્વ જ પ્રતિયોગિતાવચ્છેદક બને. આ છે અનવચ્છેદક ન બને તો તદવચ્છેદકત્વાભાવ પણ ન મળે. આ બધું પૂર્વે આવી ગયું છે. ____दीधिति : अभावश्च प्रतियोगिव्यधिकरणो बोध्यः । से जागदीशी : ननु प्रतियोग्यनधिकरणहेतुमन्निष्ठाभावप्रतियोगितायाः संयोगत्वावच्छेद्यत्वेऽपि संयोगत्वस्य स्वविशिष्टसम्बन्धिनिष्ठाभावप्रतियोगितानवच्छेदकत्वा भावात्संयोगी सत्त्वादित्यत्र अतिव्याप्तिरत आह अभावश्चेति। આ અભાવ પ્રતિયોગી વ્યધિકરણ લેવો અન્યથા સંયોગી, સત્યાત્ સ્થળે પ્રતિયોગી છે છે અનધિકરણ સત્તાધિકરણ ગુણનિષ્ઠાભાવ સંયોગાભાવ, તદીયા પ્રતિયોગિતામાં છે પર સંયોગત્વાવચ્છેદ્યત્વ છે, પણ હવે સંયોગત્વવિશિષ્ટ સંયોગસંબંધી દ્રવ્યનિષ્ઠ 5 સંયોગાભાવીય પ્રતિયોગિતાનવચ્છેદક સંયોગત્વ ન રહેતાં, અન્ય ગોત્ત્વાદિ બને. છે એટલે ગોત્ત્વાવચ્છિન્નત્વનો પ્રતિયોગિતામાં અભાવ મળતાં ઉભયાભાવ રહી ગયો છે = અતિવ્યાતિ. હવે સંયોગત્વવિશિષ્ટ સંયોગ સંબંધી દ્રવ્યમાં પ્રતિયોગી વ્યધિકરણ અભાવ છે ન લેવાનો એટલે સંયોગાભાવ તો મળે જ નહિ. તેથી સંયોગત્વ જ પ્રતિયોગિતાનવચ્છેદક ? આ બને. તદવચ્છેદ્યત્વ પ્રતિયોગિતામાં આવી ગયું. સમવાયસંબંધાવચ્છિન્નત્વ પણ છે જ ! છે એટલે ઉભય રહેતાં સંયોગત્વ વ્યાપક ન બન્યો. K जागदीशी : निरुक्तित्रयेऽपीति शेषः । तथा च निरुक्तप्रतियोग्यनधिकरणस्व विशिष्टसम्बन्धिनिष्ठाभावप्रतियोगितानवच्छेदकत्वं संयोगत्वेऽप्यक्षतमिति से हेतुमन्निष्ठाभावप्रतियोगितायास्तदवच्छेद्यत्वादेव नातिव्याप्तिरिति भावः । આ જગદીશ કહે છે કે ત્રણેય નિરૂક્તિ ઘટિત વ્યાપ્તિઓમાં આ સમજી લેવું. Sandeedede) અવચ્છેદકત્વનિરુક્તિ • ૧૦૦ ટaccident | Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧. તદવચ્છિન્નપ્રતિયોગિતાકાભાવવદસમ્બદ્ધવવિશિષ્ટસામાન્યકત્વ (અવચ્છેદકત્વ છે છે ઘટિત) 38 ૨. સ્વવિશિષ્ટ સંબંધિનિષ્ઠાભાવ પ્રતિયોગિતાનવચ્છેદકત્વ (અવચ્છેદકત્વ ઘટિત) ૪૪ ૩. સ્વવિશિષ્ટ સંબંધિ નિષ્ઠાભાવ પ્રતિયોગિતાઅનવચ્છેદકઅવચ્છેદ્યત્વે ની ન (અવચ્છેદ્યત્વ ઘટિત) Bર ત્રીજી નિરૂક્તિ એ સિદ્ધાન્તલક્ષણીની પ્રતિયોગિતાધર્મિક વ્યાપ્તિના દોષ-પરિહાર કી 31 માટે જ છે. પણ તે અવચ્છેદકત્વનું લક્ષણ નથી એ સમજી રાખવું. પણ ત્રણેય નિરૂક્તિ આ ઘટિત વ્યાપ્તિ લક્ષણ છે. એ ત્રણેય નિરૂક્તિમાં પ્રતિયોગી વ્યધિકરણ પદ પ્રવિષ્ટ છે. આ છે તેમ ત્રણેય નિરૂક્તિ ઘટિત જે વ્યાપ્તિ લક્ષણ, તેમાં પણ પ્રતિયોગી વ્યધિકરણ પદ $ પ્રવિષ્ટ છે. આમ પહેલી બીજી ત્રીજી એમ પ્રત્યેક નિરૂક્તિમાં અને નિરૂક્તિઘટિત ? આ વ્યાપ્તિમાં પ્રતિયોગી વ્યધિકરણ પદ નિવિષ્ટ છે. પૂર્વપક્ષ બીજી ત્રીજીમાં બે ય સ્થાને ભલે પ્રતિયોગી વ્યધિકરણ પદ નિવેશ હોય છે જે પણ પ્રથમ નિરૂક્તિમાં મૌલીય અને ઇદમીય એકેય પ્રતિયોગી વ્યધિકરણ અનાવશ્યક છે આજે છે. એમ સિદ્ધ કરવા માંગે છે તે પૂર્વે દ્વિતીય તૃતીયમાં પ્રતિયોગી વ્યધિકરણપદ ? 3 આવશ્યક છે જે માટે તેમાં ભલે રહ્યું તે સાબિત કરી આપે છે. છે જો કે અહીં તો બીજી નિરુક્તિમાં સિદ્ધાન્તી પોતે જ પ્રતિયોગી વ્યધિકરણ પદ જે લેવાથી અતિવ્યાપ્તિ દૂર થાય છે તે બતાવે છે. સિદ્ધાન્તી : સંયોગી, સત્વા સત્તાધિકરણ પર્વત. પ્રતિયોગિતાવચ્છેદકા(વટવા) : વચ્છિન્નઘટઅનધિકરણ પર્વત એ સંયોગત્વ વિશિષ્ટ સંયોગનું સંબંધી પણ છે. તેમાં ર રહેલો જે સંયોગાભાવ(પ્રતિયોગીતામાનાધિકરણ લીધો.) તદીય પ્રતિયોગિતાનો છે જ અનવચ્છેદક ન બન્યો. ગોત્ત્વાદિ અનવચ્છેદક બને. તદવચ્છઘત્વાભાવ ? 58 સંયોગાભાવીય પ્રતિયોગિતામાં મળી જતાં ઉભયાભાવ રહ્યો. એટલે અતિવ્યાપ્તિ છે ર આવી. છે એને દૂર કરવા પ્રતિયોગી વ્યધિકરણ પદ નિવેશ આવશ્યક છે જ કેમકે તેમ થતાં જ Bર પર્વતમાં પ્રતિયોગી વ્યધિકરણ સંયોગાભાવ ન જ મળે એટલે સંયોગત્વ એ ? 38 પ્રતિયોગિતાનવચ્છેદક બને. તદવચ્છેદ્યત્વ પ્રતિયોગિતામાં રહી જતાં ઉભય રહેતાં ? અતિવ્યાપ્તિ નથી. दीधिति : कालिकविशेषणताविशेषेण च साध्यतायां तादृश-१ અવચ્છેદકત્વનિરુક્તિ • ૧૧ ટકા Page #111 -------------------------------------------------------------------------- ________________ प्रतियोगितावच्छेदकत्वमनित्यतत्तद्व्यक्तित्वे प्रसिद्धम् ।। 3 जागदीशी : नन्वेवं गोमान् महाकालत्वादित्यत्राऽव्याप्तिः, गोत्वविशिष्टसम्बन्धिनिष्ठस्याभावमात्रस्यैव साध्यताघटककालिकसम्बन्धेन प्रतियोगिसमानाधिकरणतया स्वविशिष्टसम्बन्धिनिष्ठप्रतियोग्यसमानाधिकरणाभावप्रतियोगितावच्छेदकत्वाऽप्रसिद्धरत है आह कालिकेति । तथा च स्वावच्छिन्नानधिकरणसाध्यवत्खण्डकालनिष्ठाभाव१ प्रतियोगितावच्छेदकतयैव तद्व्यक्तित्वे निरुक्तावच्छेदकत्वं सुलभमिति भावः। પૂર્વપક્ષ પણ કાલો ગોમાનું મહાકાલ–ાતમાં પ્રતિયોગી વ્યધિકરણ પદનિવેશ કરવાનું પર પણ અવ્યાપ્તિ રહે છે. સ્વ = (સાધ્યતા વચ્છેદક) ગોત્વવિશિષ્ટગો સંબંધિકાળમાં 8 કે પ્રતિયોગી વ્યધિકરણ અભાવ જ અપ્રસિદ્ધ બને. એટલે પ્રતિયોગિતાનવચ્છેદક અર્થાતું ? Bી પ્રતિયોગિતાવચ્છેદક-ત્વાભાવવત્ કોઈ બને જ નહિ. કેમકે પ્રતિયોગી વ્યધિકરણ 3 અભાવ મળે તો પ્રતિયોગિતાવચ્છેદકત્વ કોઈમાં પ્રસિદ્ધ થાય એટલે તદભાવવતુ કોઈ 38 બને. પણ અહીં તો પ્રતિયોગી વ્યધિકરણ અભાવ અપ્રસિધ્યા પ્રતિયોગિતાવચ્છેદકત્વ એ અપ્રસિદ્ધ છે. આમ અવ્યાપ્તિ દોષ ઉભો રહે છે. Sી ઉત્તરપક્ષઃ પ્રતિયોગિતાવચ્છેદકત્વ આ રીતે પ્રસિદ્ધ કરશે. 31 સ્વ પદથી તદ્રવ્યક્તિત્વ લેવું કેમકે જે વ્યક્તિ ખંડકાલમાં ન જ હોય તે 5 તવ્યક્તિનો આપણે અભાવ લઈએ. તવ્યક્તિત્વવિશિષ્ટ તદ્રવ્યક્તિનું અનધિકરણ જે કે ગોનું અધિકરણ ખંડકાલ (કાલિકેન ખંડકાલ પણ લઈ શકાય) તેમાં તવ્યક્તિનો થઈ અભાવ મળે એટલે પ્રતિયોગિતાવચ્છેદક ત વ્યક્તિત્વ બને. આમ ? 38 પ્રતિયોગિતાવચ્છેદકત્વ તદ્રવ્યક્તિત્વમાં સુલભ બને. આ ગોત્ત્વાદિ પ્રતિયોગિતાનવચ્છેદક બને અર્થાત્ર પ્રતિયોગિતાવચ્છેદકત્વાભાવવતુ આ જ ગોત્ત્વાદિ બને. તદવચ્છેદ્યત્વાભાવ તદ્દવ્યત્યભાવીય પ્રતિયોગિતામાં મળે છે આ કાલિકાનુયોગિકત્વ પણ છે. આમ ઉભયાભાવ મળી જતાં અવ્યાપ્તિ ન આવે. જે 3 આ રીતે જ્યાં કાલિકેન સાધ્યતા હોય ત્યાં પ્રતિયોગિતાવચ્છેદકત્વ અનિત્ય એવી ? 3 તવ્યક્તિત્વમાં પ્રસિદ્ધ કરી લઈને તત્વતિયોગિતાવચ્છેદકનો અભાવ ગોત્ત્વાદિમાં જ જ મળી જતાં ગોત્ત્વાવચ્છેદ્યત્વાભાવ પ્રતિયોગિતામાં પ્રસિદ્ધ બનતાં અવ્યાપ્તિ ન રહી. 3 जागदीशी : ननु हेतुमन्निष्ठाभावीयसंयोगसम्बन्धावच्छिन्नप्रतियोगितावच्छेदकमात्रस्यैव घटत्वादिविशिष्टसम्बन्धिनिष्ठाभावीयसंयोगसम्बन्धावच्छिन्नप्रतियोगिता જ અવચ્છેદકત્વનિરુક્તિ • ૧૦૨ Page #112 -------------------------------------------------------------------------- ________________ वच्छेदकत्वात् पारिभाषिकाऽवच्छेदकाऽप्रसिद्ध्या वह्निमान् धूमादित्यादाव* व्याप्तिवारकं द्वितीयनिरुक्तौ अभावे प्रतियोगिवैयधिकरण्यं प्रवेश्यताम्, છે પૂર્વપક્ષ બીજી અવચ્છેદકત્વ ઘટિત નિરૂક્તિમાં પ્રતિયોગી વ્યધિકરણપદ નિવેશ છે. tી આવશ્યક : 3 સ્વવિશિષ્ટ સંબંધિનિષ્ઠાભાવ પ્રતિયોગિતાનવચ્છેદકત્વ વદ્વિમાન, ધૂમા - ધૂમાધિકરણ પર્વત, પ્રતિયોગી ઘટનું અસંબંધી પણ છે એટલે કે પ્રતિયોગી અનધિકરણ હત્યધિકરણવૃત્તિ ઘટાભાવ મળે. પ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વ. સ્વ=ઘટત્વ વિશિષ્ટઘટ સંબંધી ભૂતલનિષ્ઠ અન્યાભાવ તો મળે, ઘટાભાવ પણ કરે જે મળે. (અન્ય દેશાવચ્છેદન) પ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વ. જે પારિભાષિક અવચ્છેદક ન બને તે પ્રતિયોગી સમાનાધિકરણ એતાદશ પ્રતિયોગિતાનવચ્છેદક બનવું જોઈએ તે ન 8 બન્યું. આમ બધાય પ્રતિયોગિતાવચ્છેદક બની જતાં પારિભાષિક અવચ્છેદકત્વની છે જ અપ્રસિદ્ધ નિબંધન અવ્યાપ્તિ આવે. એને દૂર કરવા આ દ્વિતીય નિરૂક્તિમાં પ્રતિયોગી ? { વ્યધિકરણનો નિવેશ કરવો જ જોઈએ. (અર્થાત્ તમે કર્યો છે તે બરોબર છે) એટલે કે હવે ભૂતલમાં પ્રતિયોગી વ્યધિકરણ ઘટાભાવ ન મળે તેથી પ્રતિયોગિતાનવચ્છેદક ઘટત્વ રન બની જતાં સ્વપદગૃહીત ઘટત પ્રતિયોગિતાવચ્છેદક બને. તભિન્ન સાધ્યતાવચ્છેદક પર જ બનતાં અવ્યાપ્તિ ન રહી. से जागदीशी : अवच्छेद्यत्वघटिततृतीयनिरुक्तावपि हेतुमन्निष्ठाभावप्रतियोगिता-2 सामान्ये एव धूमत्वविशिष्टसम्बन्धिनिष्ठाभावीयसंयोगसम्बन्धावच्छिन्नप्रतियोगितान वच्छेदकीभूतगोत्वत्वाद्यवच्छेद्यत्वाभावाद् धूमवान् वढेरित्यादावतिव्याप्तिवारणाB र्थमभावे तद्विशेषणं दीयताम्, प्रथमनिरुक्तौ तु प्रतियोगिवैयधिकरण्यमभावविशेषणं १ किमर्थमित्याशङ्कते न चेति । वाच्यमिति परेणान्वयः । આ પૂર્વપક્ષ : ત્રીજી નિરૂક્તિમાં પણ આવશ્યક : સાધ્યતાવચ્છેદકQવિશિષ્ટસંબંધિ $ નિષ્ઠાભાવીય પ્રતિયોગિતાનવચ્છેદકઅવચ્છેદ્યત્વે અવચ્છેદકત્વમ્ | S? ધૂમવાનું, વ: ધૂમતવિશિષ્ટ ધૂમ સંબંધી પર્વતમાં ધૂમાભાવ મળે. પ્રતિયોગિતા5. વચ્છેદક જ ધૂમત્વ બની ગયું. છે અનવચ્છેદક ગોત્ત્વ બને. તદવચ્છેદ્યતાભાવ ધૂમાભાવીયપ્રતિયોગિતામાં મળી છે Sજતાં ઉભયાભાવ મળતાં અતિવ્યાપ્તિ આવી. રા અવચ્છેદકત્વનિરુક્તિ • ૧૦ હજારો Page #113 -------------------------------------------------------------------------- ________________ માટે તૃતિયા નિરૂક્તિમાં અહીં પણ પ્રતિયોગી વ્યધિકરણ નિવેશ આવશ્યક છે. પર્વતમાં પ્રતિયોગી વ્યધિકરણ ધૂમાભાવ ન મળે એટલે પ્રતિયોગિતાનવચ્છેદક તરીકે ધૂમત્વ મળી જાય. તદવચ્છેદ્યત્વ પ્રતિયોગિતામાં છે જ. ઉભય રહી જતા અતિવ્યાપ્તિ ન રહી. આમ બીજી ત્રીજી નિરૂક્તિમાં પ્રતિયોગી વ્યધિકરણ નિવેશ બરોબર છે. પણ પ્રથમ નિરૂક્તિમાં તનિવેશે કોઈ આપત્તિ નથી માટે ત્યાં તેનો નિવેશ વિફલ છે. જુઓ, મૂલમાં પ્રતિયોગી વ્યધિકરણ નિવેશ વ્યર્થ કેમ છે ? दीधिति : न च मौलमिदमीयं च प्रतियोगिवैयधिकरण्यमनुपादेयम्, संयोगत्वाद्यवच्छिन्नाभाववति संयोगत्वादिविशिष्टस्य वृत्तेः, गुणादिनिष्ठाभावप्रतियोगितावच्छेदकद्रव्यत्वत्व- द्रव्यमात्रसमवेतत्वाद्यवच्छिन्नाऽभाववति चाऽवृत्तेरव्याप्त्यतिव्याप्त्योरनवकाशादिति वाच्यम् । जगदीशी : संयोगी द्रव्यत्वादित्यादावव्याप्तिवारणं मौलस्य फलमन्यथोपपादयति संयोगत्वावच्छिन्नेति । वृत्तेरिति । अव्याप्त्यनवकाशादित्यग्रेऽन्वयः । संयोगी सत्त्वादित्यादावतिव्याप्तिवारणमिदमीयस्य फलमन्यथा कुरुते गुणादीति । द्रव्यत्वत्वं द्रव्यान्यासमवेतत्वविशिष्टसकलद्रव्यसमवेतत्वम्, तच्च न समवायसम्बन्धेनाभावस्य प्रतियोगितावच्छेदकम्, लाघवेन द्रव्यान्यासमवेतत्वस्यैव तत्त्वादित्यतस्तथैवाह द्रव्यमात्रेति । द्रव्यान्यासमवेतत्वमित्यर्थः । अवृत्तेरिति । अतिव्याप्त्यनवकाशादिति योजना । પ્રથમ નિરૂક્તિ તદવચ્છિશપ્રતિયોગિતૢકાભાવવદસમ્બદ્ધસ્વવિશિષ્ટ સામાન્યકત્વ મૂલોક્તલક્ષણઘટક અભાવ પ્રતિયોગીવ્યધિક૨ણ ન લેતા છતાં પણ સંયોગી, દ્રવ્યાત્ માં અવ્યાપ્તિ નથી. જુઓ, સંયોગી, દ્રવ્યાત્ - સદ્વેતુકસ્થળ. દ્રવ્યત્વાધિકરણ દ્રવ્યમાં સંયોગાભાવ (પ્રતિયોગી સમાનાધિકરણ) પ્રતિયોગિતાવચ્છેદક સંયોગત્વ. સંયોગત્વાવચ્છિન્નાભાવવત્ દ્રવ્યમાં યુદ્ધર્મ સંયોગત્વવિશિષ્ટસંયોગ સામાન્ય અવચ્છેદકત્વનિરુક્તિ ૦ ૧૦૪ Page #114 -------------------------------------------------------------------------- ________________ સમ્બદ્ધ જ છે. અસમ્બદ્ધ નથી એટલે યુદ્ધર્મથી સંયોગત્વ પકડાય જ નહિ. ગુણત્વવિશિષ્ટ અસંબંધ છે માટે ગુણત્વ જ પકડાય. તે પ્રતિયોગિતાવચ્છેદક બને. દ્ભિશ સાધ્યતાવચ્છેદક છે. આમ દોષ રહેતો નથી. હવે ઇદમીયમાં પણ પ્રતિયોગી વ્યધિકરણ નિવેશ નિરર્થક છે જુઓ સંયોગી, સત્ત્તાત્ સત્તાધિકરણ ગુણાદિનિષ્ઠ દ્રવ્યત્વાભાવ (ગમે તે અભાવ લેવો) પ્રતિયોગિતાવચ્છેદક દ્રવ્યત્વત્વ- તચ્છિશાભાવવત્ ગુણમાં અસંબદ્ધ યુદ્ધર્મ – સંયોગત્વવિશિષ્ટ સંયોગસામાન્ય છે જ. એટલે યદ્ધર્મપદગૃહીત સંયોગત્વ પ્રતિયોગિતાવચ્છેદક, તેજ સાધ્યતાવચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ પણ ન રહી. ‘દ્રવ્યત્વત્વ’ એટલે દ્રવ્યતરાસમવેતત્વ સતિ સકલદ્રવ્યસમવેતત્વમ્ - અહિં દ્રવ્યમાત્રસમવેતત્વ તે દ્રવ્યત્વત્વની અપેક્ષાએ લઘુભૂત છે માટે દ્રવ્યત્વત્વમાં અરૂચિ હોવાથી ‘દ્રવ્યમાત્રસમવેતત્વ' પદ લીધું. આ રીતે પ્રથમનિરૂક્તિમાં ઉભયત્ર પ્રતિયોગી વ્યધિકરણ નિવેશ અનુપાદેય છે. दीधिति : धूमवान् वह्नेरित्यादावतिव्याप्तेः । जागदीशी : धूमवानिति । संयोगेन द्रव्याणामव्याप्यवृत्तितया धूमत्वावच्छिन्नाभाववत्यपि धूमत्वादिविशिष्टस्य सत्त्वादिति भावः । ઉત્તરપક્ષ : નહિ, તેમ થતાં ધૂમવાન, વર્લ્ડ માં અતિવ્યાપ્તિ આવે છે. વધિકરણ પર્વતમાં ધૂમાભાવ (પ્રતિયોગી સમાનાધિકરણ) પ્રતિયોગિતાવચ્છેદક ધૂમત્વ, મત્વાવચ્છિન્નાભાવવત્ પર્વતમાં ધૂમત્વવિશિષ્ટ ધૂમ તો સંબદ્ધ છે જ. એટલે યદ્ધર્મ પદથી ઈષ્ટ એવું ધૂમત્વ ન પકડાયું. ઘટત્વવિશિષ્ટ ઘટ અસંબદ્ધ બનતાં ઘટત્વ પ્રતિયોગિતાવચ્છેદક બન્યો. તદ્ભિન્ન સાધ્યતાવચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ. જો અહીં પ્રતિયોગી વ્યધિકરણ નિવેશ લઈએ તો ધૂમત્વાવચ્છિન્નાભાવવત્ અયોગોલક બને. તેમાં ધૂમત્વવિશિષ્ટ ધૂમ અસમ્બદ્ધ છે જ. એટલે ધૂમત્વપ્રતિયોગિતાવચ્છેદક તે જ સાધ્યતાવચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ રહેતી નથી. जागदीशी : ननु हेतुमन्निष्ठाभावप्रतियोगितावच्छेदकं यदयोगोलकाऽसंयुक्तत्वं धूमत्वविशिष्टस्य तदवच्छिन्नाभाववदवृत्तित्वादेव नातिव्याप्तिरत आह न हीति । પૂર્વપક્ષ - નહિ, અહી અતિવ્યાપ્તિ રહેલી નથી. અમે વસ્ત્યધિક૨ણમાં અવચ્છેદકત્વનિરુક્તિ – ૧૦૫ Page #115 -------------------------------------------------------------------------- ________________ અયોગોલકાવૃત્તિ (પર્વતીયધૂમ) દ્રવ્યાભાવ લઈશું. પ્રતિયોગિતાવચ્છેદક અયોગોલકાવૃત્તિદ્રવ્યત્વ. અયોગોલકાવૃત્તિદ્રવ્યત્વાવચ્છિન્નાભાવવત્ અયોગોલક બને. એમાં ધૂમત્વવિશિષ્ટમ અસમ્બદ્ધ છે જ. એટલે ધૂમત્વ એ પ્રતિયોગિતાવચ્છેદક બન્યો, તેજ સાધ્યતાવચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ ન રહી. दीधिति : न हि उत्पत्तिकालावच्छेदेनाऽपि महानसादौ किञ्चित्संयोगेन . वर्तते, येन वह्निमदयोगोलकनिष्ठात्यन्ताभावप्रतियोगितावच्छेदका - योगोलकाऽवृत्तिद्रव्यत्वाद्यवच्छिन्नाभाववदवृत्तित्वं धूमत्वविशिष्टस्य सम्भाव्येत । ઉત્તરપક્ષ : મહાનસમાં પણ ઉત્પત્તિકાલાવચ્છેદેન અયોગોલકાવૃત્તિ દ્રવ્યત્યાવચ્છિન્નાભાવ મળી જાય. એમાં (મહાનસમાં) ધૂમત્વવિશિષ્ટધૂમ અસમ્બદ્ધ નથી. ઘટત્વવિશિષ્ટ ઘટ અસમ્બદ્ધ છે માટે પ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વ બને. તભિન્ન સાધ્યતાવચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ. હવે જો અહીં પ્રતિયોગીવ્યધિક૨ણ નિવેશ હોય તો અયોગોલકાવૃત્તિ દ્રવ્યત્વાવચ્છિશાભાવવત્ મહાનસ પકડાય નહિ કેમકે તે ધૂમપ્રતિયોગિનું અધિકરણ છે. તેવું અયોગોલક જ પકડાય. ત્યાં ધૂમત્વવિશિષ્ટ ધૂમ અસમ્બદ્ધ છે. ધૂમત્વ પ્રતિયોગિતાવચ્છેદક બની જાય. તેજ સાધ્યતાવચ્છેદક બનવાથી અતિવ્યાપ્તિ ન રહે. (અહીં અયોગોલકાવૃત્તિ દ્રવ્ય કોઈપણ સંયોગથી ઉત્પત્તિકાલાવચ્છેદેન મહાનસમાં રહેતું નથી એટલે તમે તમારી રીતે અયોગોલકને જ અધિકરણ પકડીને અતિવ્યાપ્તિ દૂર કરવાનું કાર્ય કરી શકતા નથી.) जागदीशी : इत्थञ्चावच्छेदकत्वनिरुक्तौ प्रतियोमिवैयधिकरण्यप्रवेशे मूलोक्तहेतु- समानाधिकरणाभावेऽपि तदावश्यकम्, अन्यथा हेतुमन्निष्ठाभावप्रतियोगितावच्छेदकी'भूतसंयोगत्वाद्यवच्छिन्नाभावस्य प्रतियोगिवैयधिकरण्यावच्छिन्नस्याधिकरणे गुणादौ संयोगत्वादिविशिष्टस्याऽवृत्तेः संयोगी द्रव्यत्वादित्यादावव्याप्तिरिति भावः । આ રીતે ઇદમીય પ્રથમનિરૂક્તિમાં પ્રતિયોગી વ્યધિકરણ પદની આવશ્યકતા સિદ્ધાન્તીએ સિદ્ધ કરી. હવે કહે છે કે મૌલીય પ્રતિયોગી વૈયધિકરણ્ય નિવેશ પણ આવશ્યક છે. જો ત્યાં પ્રતિયોગી વૈયકિરણ્ય નિવેશ ન કરીએ તો સંયોગી, દ્રવ્યત્વાત્ માં અવ્યાપ્તિ આવે. જે આ રીતે : અવચ્છેદકત્વનિરુક્તિ ૦ ૧૦૬ Page #116 -------------------------------------------------------------------------- ________________ * દ્રવ્યત્વાધિકરણ દ્રવ્યનિષ્ઠ સંયોગાભાવ (પ્રતિયોગી સામાનાધિકરણ) પ્રતિયોગિતાવચ્છેદક-સંયોગત્વ. સંયોગત્વાવચ્છિન્નાભાવવત્ ગુણ. (કેમકે ઇદમીયમાં જ જ તો પ્રતિયોગી વૈયધિકરણ નિવેશ હમણાં જ નક્કી કરી લીધો છે. એટલે હવે Sી તાદશાભાવવત્ દ્રવ્ય ન કહેવાય) તેમાં સંયોગત્વ વિશિષ્ટ સંયોગ અસમ્બદ્ધ છે જ એટલે કે આ સંયોગત્વ પ્રતિયોગિતાવચ્છેદક બને, તે જ સાધ્યતાવચ્છેદક બનવાથી અવ્યાપ્તિ. આ હવે જો મૂલમાં પણ પ્રતિયોગી વ્યધિકરણ અભાવ લઈએ તો દોષ રહેતો નથી. આ દ્રવ્યતાધિકરણમાં પ્રતિયોગી વ્યધિકરણ ઘટાભાવાદિ જ મળે. પ્રતિયોગિતાવચ્છેદક-ર છે ઘટત્વ. ઘટવાવચ્છિન્નાભાવવતુ મર્વતમાં સંયોગત્વવિશિષ્ટ સંયોગ તો સમ્બદ્ધ છે જ ! છે એટલે પ્રતિયોગિતાવચ્છેદક સંયોગત્વ ન બને. ઘટત્વવિશિષ્ટ ઘટ અસમ્બદ્ધ છે માટે આ ઘટત્વ પ્રતિયોગિતાવચ્છેદક બને. તભિન્ન સાધ્યતાવચ્છેદક બનતાં અવ્યાપ્તિ ન રહી. આ ____दीधिति : प्रतियोगितयोरेकसम्बन्धावच्छिन्नत्वस्य विशेषणताविशेषा-1 १ वच्छिन्नत्वस्य वा विवक्षणे पुनरनुपादेयमेव प्रतियोगिवैयधिकरण्यद्वयम् । जागदीशी : लाघवमभिप्रेत्याह प्रतियोगितयोरिति । मौलेदमीयप्रतियोगितयोरित्यर्थः । तथा च हेतुमन्निष्ठाभावीययद्यत्सम्बन्धावच्छिन्नप्रतियोगितावच्छेदकीभूतउ यत्किञ्चिद्धर्मावच्छिन्नतत्तत्सम्बन्धावच्छिन्नप्रतियोगिताकाभाववदसम्बद्धस्वविशिष्टसामान्यकत्वं प्रथमस्य । હવે દીધિતિકાર ત્રણેયનિરૂક્તિમાં પ્રતિયોગી વૈયધિકરણના નિવેશ વિના જ છે જ લક્ષણ સમન્વય કરે છે. અર્થાત્ પ્રતિયોગી વૈયધિકરણ્યનો નિવેશ ન કરે તો ય લઘુભૂત છે 3 એકસમ્બન્ધાવચ્છિન્ના પ્રતિયોગિતા ઈત્યાદિ વક્ષ્યમાણ રીત્યા જ કાર્ય ઉપપન્ન થઈ ? જ જવાથી તે નિવેશ ગુરૂભૂત હોઈને ત્યાજ્ય છે. - દીધિતિકાર કહે છે કે પહેલી બે નિરૂક્તિમાં હેતુસમાનાધિકરણ અભાવીય છે જે પ્રતિયોગિતા અને સ્વવિશિષ્ટ સંબંધિનિષ્ઠાભાવીય પ્રતિયોગિતા બેય એક રે Sછે સંબંધાવચ્છિન્ના જોઈએ એવી વિવેક્ષા કરતા પ્રતિયોગી વૈયધિકરણ નિવેશ અનુપાદેય છે? Bર છે. પ્રથમનિરૂક્તિમાં જોઈએ. ૨ વદ્વિમાન, ધૂમા, સંયોગેન ઘટાભાવીય પ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વ - 38 સંયોગેન ઘટવાવચ્છિન્નાભાવવતુ પર્વતમાં ઘટત્વવિશિષ્ટ ઘટ અસંબદ્ધ છે જ. માટે ? યદ્ધમપદગૃહીત ઘટત્વએ પ્રતિયોગિતાવચ્છેદક બની ગયો. તભિન્ન સાધ્યતાવચ્છેદક કેસ રાટ અવચ્છેદકત્વનિરુક્તિ • ૧૦૦ ace) Page #117 -------------------------------------------------------------------------- ________________ જ બન્યો. Pછે ધૂમવાનું, વહ્નઃ | સંયોગેન ધૂમાભાવીય પ્રતિયોગિતાવચ્છેદક = ધૂમત્વવિશિષ્ટ છે 38 ધૂમવત્ અયોગોલકમાં અસમ્બદ્ધ ધૂમત્વવિશિષ્ટ ધૂમ છે. માટે ધૂમત્વ પ્રતિયોગિતા37 વચ્છેદક તે જ સાધ્યતાવચ્છેદક. તેથી અતિવ્યાપ્તિ ન આવી. जागदीशी : द्वितीयस्य तु स्वविशिष्टसम्बन्धिनिष्ठाभावीययद्यत्सम्बन्धावच्छिन्नप्रतियोगितानवच्छेदकीभूतहेतुसमानाधिकरणाभावीयतत्तत्सम्बन्धावच्छिन्नप्रतियोगिता-1 २ वच्छेदकत्वमर्थः । ( દ્વિતીયનિરૂક્તિમાં પણ વદ્ધિમાન, ધૂમા સ્થળે સંયોગેન ઘટાભાવીયા આ પ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વ એ સ્વવિશિષ્ટ- સંબંધિનિષ્ઠાભાવ પ્રતિયોગિતાનવચ્છેદક = સંયોગેન ઘટત્વ (સ્વ)વિશિષ્ટ ઘટ સંબંધિ ભૂતલ નિષ્ઠાભાવ પ્રતિયોગિતાનવચ્છેદક ? આ ઘટત બને છે માટે સ્વ = ઘટત્વ પ્રતિયોગિતાવચ્છેદક, તર્ભિન્ન સાધ્યતાવચ્છેદક. આ અવ્યાપ્તિ નથી. આ જગદીશ અહીં કહે છે કે જે સ્વવિશિષ્ટ પ્રતિયોગિતાનવચ્છેદક છે તે હેતુ Kક સમાનાધિકરણ અભાવીયપ્રતિયોગિતાવચ્છેદક છે, માટે સ્વ પદગૃહીત પ્રતિયોગિતા- ર આ વચ્છેદક બને. ધૂમવાનું વર્લ માં સંયોગેન ધૂમાભાવીય પ્રતિયોગિતાવચ્છેદક ધૂમ7. - ધૂમત્વવિશિષ્ટ ધૂમસંબંધિ પર્વતનિષ્ઠાભાવ પ્રતિયોગિતાનવચ્છેદક ધૂમત્વ છે જે માટે છે છે ધૂમત પ્રતિયોગિતાવચ્છેદક બન્યો. તેજ સાધ્યતાવચ્છેદક. અહીં બે ય પ્રતિયોગિતા તત્તસંબંધથી અવચ્છિન્ના કહી છે. એટલે એકસંબંધ એ જ આ તત્ તત્ સંબંધમાં પર્યવસિત થઈ ગયો. માટે તત્ પદના અનનગમને લીધે હવે દીધિતિકાર કહે છે કે બેય પ્રતિયોગિતા સ્વરૂપસંબંધવચ્છિન્ના હોવી જોઈએ. અભાવ છે તેવો પકડવો જેની પ્રતિયોગિતા સ્વરૂપસંબંધ અવચ્છિન્ન હોય. ધૂમવાનું, વહેસ્થળે હવે ધૂમાભાવ ન લેવાય પણ અયોગોલકાન્યતાભાવ 3 લેવાય. (અયોગોલકાન્ય = પર્વત, તેમાં અયોગોલકોન્યત્વ મળે પણ અયોગોલકમાં ? છે તેનો અભાવ) તદીય પ્રતિયોગિતા સ્વરૂપાવચ્છિન્ના છે જ. હવે પ્રતિયોગિતાવચ્છેદક કને અયોગોલકા ત્વત્વ સ્વરૂપેણ અયોગોલકોન્યત્વવાવચ્છિન્નાભાવવત્ અયોગોલક બને. આ છે તેમાં ધૂમત્વવિશિષ્ટ ધૂમ અસંબદ્ધ છે જ. માટે ધૂમત્વ પ્રતિયોગિતાવચ્છેદક કાર સાધ્યતાવચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ ન રહે. અવચ્છેદકત્વનિરુક્તિ • ૧૦૮ સરકાર Page #118 -------------------------------------------------------------------------- ________________ * दीधिति : यत्राधिकरणे व्यभिचारस्तदन्यत्वत्वतदन्यत्वप्रकारकप्रमा विषयत्वत्वसाध्यवत्त्वप्रकारकप्रमाविषयत्वत्वादीनां साध्यतावच्छेदकर विशिष्टसाध्यवन्निष्ठात्यन्ताभावप्रतियोगिताऽनवच्छेदकत्वात्, हेतुताव-2 सच्छेदकविशिष्टहेतुमन्निष्ठाभावप्रतियोगितावच्छेदकत्वाच्चातिव्याप्तेरनवकाशात् । जागदीशी : तत्तत्सम्बन्धावच्छिन्नत्वपर्यवसन्नस्यैकसम्बन्धावच्छिन्नत्वस्याननुगमाद्विशेषणताविशेषावच्छिन्नत्वप्रवेशावश्यकत्वेन सम्बन्धान्तरप्रवेशे गौरवात्तदपेक्षया ? से लाघवाच्चाह विशेषणतेति । अभावीयविशेषणताया लक्षणघटकत्वमभिप्रेत्याह ई 8 તીવતિ | અહીં દીધિતિકાર કહે છે કે જે વ્યભિચારી સ્થળો હોય ત્યાં આવા અભાવ લેવા જે S; જોઈએ. પહેલા તો વિશેષણતાવિશેષ સંબંધ કહ્યો છે એટલે કોઈ કાલિક સંબંધને લક્ષણ છે ઘટક ન સમજી લે એટલે દીધિતિકાર તદન્યત્વત્વ ને લઈને કહે છે કે દ્વિતીય નિરૂક્તિમાં જ જ ધૂમત્વવિશિષ્ટ ધૂમસંબંધિ પર્વતમાં અયો ગોલકાખ્યત્વાભાવ ન મળે માટે છે અયોગોલકોન્યત્વત્વ એ પ્રતિયોગિતાનવચ્છેદક બને. માટે ધૂમત્વ એ પારિભાષિક પર અવચ્છેદક બની જાય. તે જ સાધ્યતાવચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ રહેતી નથી. जागदीशी : प्रमाविषयत्वीयविशेषणतायास्तथात्वमभिप्रेत्याह तदन्यत्वBસ પ્રશ્નારતિ એજ રીતે આ સ્થળે તદન્યત્વપ્રકારકપ્રમાવિષયાભાવ પણ લેવાય. અયોગોલકા- Yર Bર ન્યત્વકકારકપ્રમાવિષયતા પર્વતમાં છે. તેનો અભાવ અયોગોલકમાં છે. દીધિતિકાર છે છે આ બીજું ઉદાહરણ લઈને એ સૂચવે છે કે અભાવની જ સ્વરૂપસંબંધથી અવચ્છિન્ના હજ છે પ્રતિયોગિતા જોઈએ તેમ નહિ પ્રમાવિષયત્વીય સ્વરૂપસંબંધ = અર્થાત્ પ્રમાવિષયતા છે પર પણ જે સ્વરૂપસંબંધથી રહી છે તે સ્વરૂપસંબંધથી પણ અવચ્છેદક પ્રતિયોગિતા જ આ તદન્યત્વપ્રકારકપ્રમાવિષયવાભાવીયા બને. (અયોગોલકમાં પ્રમાવિષયતા તો છે જ છે છે તેનો અભાવ નથી પણ તદન્યત્વપ્રકારકપ્રમાવિશેષ્યત્વાભાવ છે જ) PK जागदीशी : साध्यवत्त्वस्यावश्यकोपस्थितिकतया तद्घटितधर्मस्योपस्थिति लाघवात्तमादायैवातिव्याप्तिवारणं सुघटमित्याशयेनाह साध्यवत्त्वेत्यादि। Page #119 -------------------------------------------------------------------------- ________________ વળી સાધ્યવત્વપ્રકારકપ્રમાવિષયાભાવ ૩જુ ઉદાહરણ લે છે. અને એનાથી સૂચવે છે એ છે કે સાધ્યવર્તી એ અવશ્યપસ્થિતિક હોવાથી તદ્ઘટિત ધર્મમાં ઉપસ્થિતિકૃત લાઘવ છે જ છે માટે એને લઈને જ અતિવ્યાપ્તિનું વારણ થઈ શકે છે. તે પણ જોઈ લઈએ. જે - ધૂમવાન, વદ્વઃ સ્થળ : સાધ્યવસ્વપ્રકારકપ્રમાવિશેષ્યત્વાભાવીય પ્રતિયોગિતાવચ્છેદક = સાધ્યતાવચ્છેદક પ્રકારકપ્રમાવિષયતૃત્વ, સ્વ = ધૂમ–પ્રકારકપ્રમાવિશેષ્યત્વ વિશિષ્ટ ધૂમ સંબંધિ પર્વત પર એમાં સાધ્યવર્ઘપ્રકારકપ્રમાવિષયવાભાવ ન જ મળે તેથી પ્રતિયોગિતાનવચ્છેદક છે Bસ સાધ્યવર્ઘપ્રકારકપ્રમાવિષયતૃત્વ બની જાય. એટલે સ્વપદગૃહીત ધૂમત્વ એ છે પ્રતિયોગિતાવચ્છેદક બને. તેજ સાધ્યાવચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ ન રહી. આ છે આ રીતે દ્વિતીયનિરુક્તિ અનુસાર તદન્યત્વત્વ આદિ ધર્મો પ્રતિયોગિતાનવચ્છેદક કે આ બને છે અને પારિભાષિક પ્રતિયોગિતાવચ્છેદક રૂપ પણ બને છે. એટલે યુદ્ધ પદથી ? જ ધૂમત્વ લીધેલું તે પ્રતિયોગિતાવચ્છેદક બને તે જ સાધ્યતાવચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ પર રહેતી નથી. - આ રીતે દીધિતિકારે પ્રથમ અને દ્વિતીય નિરૂક્તિમાં સ્વરૂપેણ પ્રતિયોગિતા લઈને જ Sજે પ્રતિયોગી વૈયધિકરણ નિવેશ દૂર કર્યો. से जागदीशी : नन एवं हेतमन्निष्ठाभावीयविशेषणताविशेषावच्छिन्नप्रतियोगितार सामान्ये यद्धर्मविशिष्टसम्बन्धिनिष्ठाभावीयविशेषणताविशेषावच्छिन्नप्रतियोगिता नवच्छेदकीभूतधर्मावच्छिन्नत्व-साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्नत्वोभयाभावः, साध्यतावच्छेदकसम्बन्धेन तद्धर्मावच्छिन्नो हेतुव्यापक इत्युक्तक्रमेण तृतीयार्थः ।। 12 फलितः । तथा च विशेषणताविशेषावच्छिन्नप्रतियोगितासामान्ये एव साध्यतावच्छेदकीभूतसंयोगसम्बन्धावच्छिन्नत्वाभावेन तादृशोभयाभावसत्त्वाद एक धूमवान् वढेरित्यादावतिव्याप्तिः । આજે પૂર્વપક્ષ તૃતીયનિરૂક્તિમાં પણ જો સ્વરૂપેણ બેય પ્રતિયોગિતા લેશો તો આપત્તિ છે આવશે. અર્થાત્ હેતુમન્નિષ્ઠ સ્વરૂપસંબંધઅવચ્છિન્નપ્રતિયોગિતા સામાન્યમાં યસંબંધ આ (સાધ્યતા વચ્છેદક સંબંધ) અવચ્છિન્નત્વ અને સ્વવિશિષ્ટ સંબંધિનિષ્ઠ સ્વરૂપાવચ્છિન્નાઆ ભાવપ્રતિયોગિતાનવચ્છેદકાવચ્છિન્નત્વ ઉભયાભાવ રહે તો સ્વપદગૃહીત ધર્મેણ સાધ્ય છે S૪ વ્યાપક બને. o x અવચ્છેદકત્વનિરુક્તિ • ૧૧૦ હજાર B Page #120 -------------------------------------------------------------------------- ________________ “ હવે ઘૂમવાનું, વહૂ: સ્થાને અયોગોલકોન્યત્વાભાવ લેવાય. તદીય છે જ પ્રતિયોગિતાવચ્છેદક અયોગોલકોન્યત્વત્વ. ધૂમતવિશિષ્ટ ધૂમ સંબંધી પર્વતમાં સ્વરૂપેણ છે આજે અયોગોલકોન્યત્વાભાવ તો ન મળે એટલે પ્રતિયોગિતાનવચ્છેદક અયોગોલકોન્યત્વત્વ તદવચ્છેદ્યત્વ અયોગોલકાન્યતાભાવીય પ્રતિયોગિતામાં છે જ અને સંયોગસંબંધઅવચ્છિન્નત્વ નથી. આમ ઉભયાભાવ રહી જતાં ધૂમ વક્તિનો વ્યાપક બની ગયો. આ जागदीशी : न च हेतुमन्निष्ठाभावप्रतियोगितायां विशेषणता-विशेषावच्छिन्नत्वं न देयमिति वाच्यम् । ઉત્તરપક્ષ : તૃતીયનિરૂક્તિમાં હેતુમશિષ્ટાભાવીયા પહેલી પ્રતિયોગિતા જે સ્વરૂપાવચ્છિન્ના જોઈએ તેમ અમે નહી કહીએ. હવે સંયોગેન ધૂમાભાવ પણ લેવાય. SS સંયોગેન ધૂમાભાવીય પ્રતિયોગિતામાં ધૂમત્વવિશિષ્ટ ધૂમસંબંધિ પર્વતનિષ્ઠ 2 આ પ્રતિયોગિતાનવચ્છેદક ધૂમતાવચ્છિન્નત્વ છે અને સંયોગાવચ્છિન્નત્વ પણ છેજ. ઉભય જ ન રહી જતાં અતિવ્યાપ્તિ દોષ નથી. 3 जागदीशी : वह्निमत्त्वप्रकारकप्रमाविशेष्यत्वादीनां संयोगादिसम्बन्धेनाभावस्य । हेतुमति सत्त्वेन वह्निमान् धूमादित्यादौ सर्वत्रैवाव्याप्तिप्रसङ्गादित्यतः साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्नत्वांशपरित्यागेन तृतीयस्यार्थं निष्कृष्य दर्शयति तथाचेत्यादिना । પૂર્વપક્ષ : તો પણ દોષ છે. વદ્વિમાન, ધૂમા ઇત્યાદિમાં સર્વત્ર અવ્યાપ્તિ. 3. સંયોગેન વક્તિમત્વપ્રકારકપ્રમાવિશેષ્યત્વાભાવ લીધો. તદીય પ્રતિયોગિતા સામાન્યમાં ? ને સ્વ=વહ્નિત્ત્વવિશિષ્ટ વહ્નિસંબંધિ પર્વતમાં સ્વરૂપેણ વદ્ધિમત્ત્વપ્રકારકપ્રમાવિશેષ્યત્વાભાવ છે છે તો ન જ મળે એટલે પ્રતિયોગિતાનવચ્છેદક વદ્ધિમત્ત્વપ્રકારકપ્રમાવિશેષ્યત્વત્વ બને. જે Sી પ્રતિયોગિતામાં તદવચ્છિન્નત્વ છે અને સાધ્યતાવચ્છેદક સંયોગ સમ્બન્ધાવચ્છિન્નત્વ પણ છે આ છે ઉભય રહી જતાં અવ્યાપ્તિ. છે એટલે હવે “સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્નત્વને દૂર કરીને તૃતીય નિરુક્તિનો ૨૪ આ નિષ્કર્ષ આ પ્રમાણે આપે છે. दीधिति : तथा च विशेषणताविशेषावच्छिन्नयद्धर्मविशिष्टसम्बन्धिनिष्ठाभावप्रतियोगितानवच्छेदकावच्छेद्यत्वं, तत्सम्बन्धावच्छिन्नसाधन-स Page #121 -------------------------------------------------------------------------- ________________ समानाधिकरणात्यन्ताभावप्रतियोगितासामान्ये नास्ति साधने तद्धर्मविशिष्टसामानाधिकरण्यं व्याप्तिरिति पर्यवसितोऽर्थः । जागदीशी : यद्धर्मेति । यत् पदं साध्यतावच्छेदकपरम् । तत्सम्बन्धावच्छिन्नेति । विशेषणताविशेषावच्छिन्नेत्यर्थः । अत्र प्रतिपदव्यावृत्तिरुक्तदिशा बोध्या । દીષિતિકારની પંક્તિ જોઈ લઈએ. તથાચ વિશેષણતાવિશિષ્ટઅવચ્છિન્ન યુદ્ધર્મવિશિષ્ટ સમ્બન્ધિનિષ્ઠાભાવ પ્રતિયોગિતાનવચ્છેદકાવચ્છેદ્યત્વ (નાસ્તિ ઇતિ - પરેણાન્વયઃ) તત્સમ્બન્ધાવચ્છિન્ન હેતુસમાનાધિકરણપ્રતિયોગિતાસામાન્યે નાસ્તિ (તદા) હેતૌ તદ્ધર્મવિશિષ્ટ સામાનાધિકરણ્ય વ્યાપ્તિઃ ઇત્યર્થઃ પર્યવસિતઃ । સિદ્ધાન્તી : વારૂ, તૃતીયનિરૂક્તિમાં પ્રતિયોગી વૈયષિકરણના નિવેશ વિના અમે આ પ્રમાણે વિવક્ષા કરશું. હેતુમશિષ્ઠાભાવીય સ્વરૂપાવચ્છિન્ના પ્રતિયોગિતામાં સ્વવિશિષ્ટસમ્બન્ધિનિષ્ઠ સ્વરૂપાવચ્છિન્નપ્રતિયોગિતાનવચ્છેદકાવચ્છેદ્યત્વાભાવ હોય તો તેન ધર્મેણ સાધ્ય એ વ્યાપક બને. અર્થાત્ અમે પ્રતિયોગિતામાં “તત્સંબંધ અવચ્છેદ્યત્વ” દૂર કરીને માત્ર એકાભાવ જ લઈશું અને પ્રતિયોગિતા બેય સ્થળે સ્વરૂપાવચ્છિન્ના રાખશું. હવે વદ્ધિમાન્, ધૂમાત્ સ્થળે પૂર્વોક્ત અવ્યાપ્તિ નહિ આવે કેમકે સ્વરૂપેણ વતિમત્ત્વપ્રકારકપ્રમાવિશેષ્યત્વાભાવ પર્વતમાં લઈ શકાય જ નહિ. (પૂર્વે સંયોગેન તદભાવ મળી ગયો હતો.) હવે તો સ્વરૂપેણ ઘટત્વપ્રકારકપ્રમાવિશેષ્યત્વાભાવ લેવામાં તદીય પ્રતિયોગિતામાં વહ્નિત્વવિશિષ્ટ વહ્નિસંબંધી પર્વતમાં વહિમત્વપ્રકારકપ્રમાવિશેષ્યત્વાભાવ ન મળે એટલે વહ્રિમત્ત્વપ્રકારકપ્રમાવિશેષ્યત્વત્વ પ્રતિયોગિતાનવચ્છેદક બને. તદવચ્છેદ્યત્વનો અભાવ છે જ એટલે સ્વપદગૃહીત વહ્નિત્વેન વહ્નિ સાધ્ય વ્યાપક બની ગયો. આમ અવ્યાપ્તિ દોષ રહ્યો નહિ. ધૂમવાનુ, વર્તઃ સ્થળે સ્વરૂપેણ અયોગોલકાત્યત્વાભાવ મળે. સ્વ = ધૂમત્વવિશિષ્ટ ધૂમસંબંધિ પર્વતમાં અયોગોલકાન્યત્વાભાવ ન મળે એટલે પ્રતિયોગિતાનવચ્છેદક અયોગોલકાત્યત્વત્વ બને તદવચ્છેદ્યત્વ અયોગોલકાન્યત્વાભાવીયપ્રતિયોગિતામાં છે જ. માટે ધૂમત્વન ધૂમ વ્યાપક બને નહિ. અવચ્છેદકત્વનિરુક્તિ ૦ ૧૧૨ Page #122 -------------------------------------------------------------------------- ________________ ई जागदीशी : न च निरुक्तप्रतियोगितासामान्ये यद्धर्मविशिष्टसम्बन्धिनिष्ठाभावीयXX विशेषणताविशेषावच्छिन्नप्रतियोगितावच्छेदकावच्छेद्यत्वं साधने तद्धर्मावच्छिन्नBR सामानाधिकरण्यमेव लाघवाद् व्याप्तिरुचितेति वाच्यम् । - પૂર્વપક્ષ ઃ નિરૂક્તપ્રતિયોગિતા સામાન્યમાં સ્વવિશિષ્ટસમ્બન્જિનિષ્ઠાભાવ- પ્રતિયોગિતાનવચ્છેદકાવચ્છેદ્યત્વાભાવ કહેવાથી એમાં બે નગુનો પ્રવેશ છે એના કરતા છે 8 લાઘવાતુ પ્રતિયોગિતામાં સ્વવિશિષ્ટસમ્બન્વિનિષ્ઠાભાવપ્રતિયોગિતાવચ્છેદકા- ક આ વચ્છેદ્યત્વ જ કહેવું જોઈએ ને ?. से जागदीशी : सामान्यपदस्य व्यापकतावाचित्वेन निरुक्तप्रतियोगितात्वव्यापकतावच्छेदकं यद्धर्मावच्छिन्नवनिष्ठविशेषणताविशेषावच्छिन्नाभावप्रतियोगितावच्छेदकावच्छेद्यतात्वमित्यर्थपर्यवसानेन प्रमेयधूमवान् वह्नरित्यादावतिव्याप्त्यापत्तेः । प्रमेयधूमत्वावच्छिन्नवन्निष्ठाभावप्रतियोगितावच्छेदकावच्छेद्यतात्वस्य गुरुधर्मतया एक १ वह्निमन्निष्ठाभावप्रतियोगितात्ववन्निष्ठाभावप्रतियोगितानवच्छेदकत्वेन तादृशप्रतियोगितात्वव्यापकतावच्छेदकत्वात् ।। ઉત્તરપક્ષ : પ્રતિયોગિતા સામાન્યમાં જે સામાન્યપદ છે તે વ્યાપકતા વાચક છે. છે એટલે એનો અર્થ એ થાય કે પ્રતિયોગિતાત્વવ્યાપકતા વચ્છેદક, જે યુદ્ધર્મવિશિષ્ટ છે સ સંબંધિનિષ્ઠાભાવપ્રતિયોગિતાવચ્છેદકાવછે ઘવત્વ બનવું જોઈએ. અર્થાતું ? જે પ્રતિયોગિતાત્વત્વનું વ્યાપક સ્વવિશિષ્ટસંબંધિનિષ્ઠાભાવપ્રતિયોગિતાવચ્છેદકા- 38 વચ્છેદ્યત્વ બનવું જોઈએ. છે હવે આમ થતાં પ્રમેયમવાનું, વહ્નો માં અતિવ્યાપ્તિ આવશે. | સ્વરૂપેણ અયો ગોલકા ત્વાભાવ મળે. અયો ગોલકોન્યવાભાવીય જ આ પ્રતિયોગિતામાં લઘુભૂત (સ્વ =) ધૂમત્વવિશિષ્ટધૂમસંબંધીપર્વતનિષ્ઠઘટવન્દ્રપ્રકારકઆ પ્રમાવિશેષ્યત્વાભાવ. તદીય પ્રતિયોગિતાવચ્છેદક ઘટવન્દ્રપ્રકારકપ્રમાવિશેષ્યત્વત્વ. તદ્અવચ્છેદ્યત્વ અયોગોલકાવવાભાવીય પ્રતિયોગિતામાં નથી અર્થાત્ તદભાવ છે. આ છે આમ પ્રતિયોગિતાત્વનો વ્યાપક નિરૂક્ત અવચ્છેદ્યત્વ ન બન્યો. અર્થાત્ યત્ર છે જ પ્રતિયોગિતાä તત્ર નિરુક્તાવચ્છેદ્યત્વે એવું ન થયું. Bect અવચ્છેદકત્વનિરુક્તિ • ૧૧ રાજા Page #123 -------------------------------------------------------------------------- ________________ અયોગોલકાન્યતાભાવ પ્રતિયોગિતા પ્રતિયોગિતાવ ઘટવક્તપ્રકારક પ્રમાવિશેષ્યત્વવચ્છેદ્યવાભાવ પણ હા, જુઓ આ રીતે તે વ્યાપક બની જશે. તન્નિષ્ઠાત્યંતભાવપ્રતિયોગિતાજ નવચ્છેદકં વ્યાપકમ્ / લઘુભૂત ધૂમત્વવિશિષ્ટ ધૂમસંબંધિ પર્વતનિષ્ઠ ઘટવન્દ્રપ્રકારક- પ્રમાવિશેષ્યવાભાવીય પ્રતિયોગિતાવચ્છેદક ઘટવત્ત્વ પ્રકારકપ્રમાવિશેષ્યત્વત્વ છે આ અવચ્છેદ્યતાત્વ બને. પણ ગુરુભૂત પ્રમેયધૂમત્વવિશિષ્ટ ધૂમસંબંધિપર્વતનિષ્ઠ ઘટવત્ત્વઆ પ્રકારકપ્રમાવિશેષ્યત્વાભાવીય પ્રતિયોગિતાવચ્છેદક ઘટવર્વ પ્રકારકપ્રમાવિશેષ્યછે ત્યાવચ્છેદ્યતાત્વ ન બને. છે. આમ પ્રમેયધૂમત્વવિશિષ્ટ ધૂમસંબંધિનિષ્ઠ અભાવીય પ્રતિયોગિતાનો ઘટવન્દ્રપ્રકારકપ્રમાવિશેષ્યત્વ–ાવચ્છેદ્યતાત્વ અનવચ્છેદક બની ગયો. આથી વ્યાપકતા Sછે અવચ્છેદક બન્યો. એટલે પ્રતિયોગિતાત્વનો સ્વવિશિષ્ટ સંબંધીનિષ્ઠાભાવપ્રતિયોગિતા વચ્છેદક ઘટવન્દ્રપ્રકારકપ્રમાવિશેષ્યવા-વાવચ્છેદ્યત્વ વ્યાપક બન્યો. છે આમ થવાથી સ્વ પદ ગૃહીત પ્રમેયધૂમÖન પ્રમેયધૂમ એ વહ્નિનો વ્યાપક બની જ જવાથી અતિવ્યાપ્તિ આવી. ૪ પૂર્વપક્ષ : આ આપત્તિ તો તમારા મનમાં પણ આવશે. કેમ કે તમે પણ છે આ પ્રતિયોગિતા સામાન્યમાં જ સ્વવિશિષ્ટસંબંધિનિષ્ઠઅભાવપ્રતિયોગિતાનવચ્છેદકા વચ્છેદ્યત્વાભાવ કહો છો એટલે તમે પ્રતિયોગિતાત્વનો વ્યાપક આ અવચ્છઘવાભાવ છે આ બનાવશો જ ને ? २ जागदीशी : अस्माकं तु प्रमेयधूमत्वावच्छिन्नवन्निष्ठाभावप्रतियोगितानवच्छेदकं ही १५ यदयःपिण्डभेदत्वं तदवच्छेद्यत्वाभावस्यैव साधनवनिष्ठाभावप्रतियोगितात्व व्यापकत्वाभावेनाऽतिव्याप्त्यभावात् । S૪ ઉત્તરપક્ષ : જુઓ અમને તેવી આપત્તિ જ નથી આવતી. જ અવચ્છેદકત્વનિરુક્તિ • ૧૧૪ Page #124 -------------------------------------------------------------------------- ________________ * પ્રમેય ધૂમવાનું, વ: અયોગોલકાન્યવાભાવ. સ્વ = પ્રમેયધૂમત્વવિશિષ્ટ પ્રમેયધૂમસંબંધિપર્વતમાં અયોગોલકાન્યતાભાવ ન - જે મળે એટલે પ્રતિયોગિતાનવચ્છેદક અયોગોલકોન્યત્વત્વ, તદવછે ઘત્વ જ 3 અયોગોલકાન્યતાભાવીય પ્રતિયોગિતા સામાન્યમાં રહી જાય છે. તદવચ્છેદ્યત્વાભાવ તો આવતો નથી. આમ તે હેતુમન્નિષ્ઠાભાવપ્રતિયોગિતાત્વને વ્યાપક જ ન બનવાથી જ કે અમારા મતે અતિવ્યાપ્તિ દોષ રહેતો નથી. એટલે અમ્મદુક્ત પ્રતિયોગિતાનવચ્છેદક$ી અવચ્છેદ્યત્વાભાવની વિવફા જ વ્યાજબી છે. - जागदीशी : एतेन साधनसमानाधिकरणाभावसामान्ये यद्धर्मावच्छिन्नसमाना-ई १५ धिकरणाभावत्वं, तादृशाभावप्रतियोगितासामान्ये वा यद्धर्मावच्छिन्नसमानाधि करणाभावप्रतियोगितात्वं, साधने तद्धर्मावच्छिन्नसामानाधिकरण्यमेव व्याप्तिलाघवादित्यपि प्रत्युक्तमिति ध्येयम् । આ રીતે પૂર્વપક્ષનું ખંડન થઈ જવાથી જ વફ્ટમાણ બેય વિવક્ષાનું પણ ખંડન થઈ છે જાય છે. - ૧લી વિવક્ષા : ધૂમવાનું, વર્તઃ - વહ્નિસમાનાધિકરણ અયોગોલકોન્યત્વાભાવ છે ન (અયોગોલકત્વ રૂપ) સામાન્યમાં ધૂમતાવચ્છિન્ન ધૂમસમાનાધિકરણ અયોગલકા - તે વાભાવનું અભાવત્વ નથી માટે ધૂમત્વેન ધૂમ વ્યાપક ન બને. રજી વિવેક્ષા : અયોગોલકાવવાભાવીય પ્રતિયોગિતા સામાન્યમાં ધૂમત્વાવચ્છિન્ન છે Sજ ધૂમસમાનાધિકરણ અયોગોલકાન્યતાભાવ પ્રતિયોગિતાત્વ નથી. કેમકે અયોગોલ આ કાન્યતાભાવ ધૂમસમાનાધિકરણ જ નથી, તો ધૂમસમાનાધિકરણ અયોગોલકા ત્યાછે ભાવપ્રતિયોગિતાત્વ અયોગોલકા ત્વાભાવીય પ્રતિયોગિતામાં ન જ મળે. આમ જ છેપ્રતિયોગિતાવ ન મળતાં ધૂમત્વેન ધૂમ વ્યાપક ન બન્યો. લક્ષણની અતિવ્યાપ્તિ ન આવી. જ જજ જગદીશ કહે છે આ બેય વાત ઉપરની યુક્તિથી ઉડી જાય છે. અથવા બે ય સ્થળે તે ઉપરની યુક્તિથી અતિવ્યાપ્તિ આવી જાય છે. છે અર્થાત્, બંને લક્ષણની પ્રમેયધૂમવાનું, વલ્હીઃ સ્થળે અતિવ્યાપ્તિ આવી જાય છે. તે આ જ આ રીતે. S ૧) વહ્નિસમાનાધિકરણ અયોગોલકોન્યત્વાભાવમાં પ્રમેયધૂમત્વાવચ્છિન્ન BY ધૂમસમાનાધિકરણ અયોગોલકોન્યત્વાભાવનું અભાવત્વ નથી. પરંતુ તે રીતે તો છે _ ધૂમતાચ્છિન્નધૂમસમાનાધિકરણ અયોગોલકાન્યતાભાવનું અભાવત્વ પણ નથી. . અવચ્છેદકત્વનિરુક્તિ. ૧૧૫ કા . Page #125 -------------------------------------------------------------------------- ________________ તેથી લઘુભૂત ધૂમતાવચ્છિન્નધૂમસમાનાધિકરણ અયોગોલકાજત્વાભાવના અને અભાવત્વનો જ વહિંસમાનાધિકરણાભાવસામાન્યમાં નિષેધ થશે. આ પ્રમેયધૂમતાવચ્છિન્નધૂમસમાનાધિકરણ અયોગોલકોન્યાત્વાભાવના અભાવત્વનો ? 8 નહિ. આમ આ અભાવત્વ મળી જતાં યુદ્ધર્મ તરીકે પ્રમેયધૂમત્વ મળી જતાં વ્યાપ્તિ છે જે ઘટી જવાથી લક્ષણની અતિવ્યાપ્તિ આવી. ૨) અહીં પણ ઉપર મુજબ જ તાદશાભાવપ્રતિયોગિતા સામાન્યમાં લઘુભૂત છે આજે ધૂમતાવચ્છિન્નધૂમસમાનાધિકરણ અયોગોલકાન્યતાભાવીય પ્રતિયોગિતાત્વનો જ 3 અભાવ કહેવાશે. પણ ગુરુભૂત પ્રમેયધૂમવત્વઘટિતતાદશ પ્રતિયોગિતાત્વનો નહિ. છે તેથી યુદ્ધર્મથી પ્રમેયધૂમત્વ પણ મળી જતાં પ્રમેયધૂમāન પ્રમેયધૂમ વ્યાપક બની જતા આ છે લક્ષણની અતિવ્યાપ્તિ આવી. 30 दीधिति : यत्र सद्धेतुविशेषे साध्यतावच्छेदकं न प्रतियोगितावच्छेदकं । तत्रैवेयं रीतिरुपादेयेत्यपि वदन्ति । जागदीशी : साध्यसाधनभेदेन व्याप्तेभिन्नतया प्रमेयवह्नित्वादिना गुरुधर्मेण । साध्यतास्थले एव साध्यतावच्छेदकावच्छेद्यत्वाऽप्रसिद्ध्या प्रोक्तक्रमेण व्याप्तिर्वाच्या। 1 वह्निमान् धूमादित्यादौ तु लघुरूपेण साध्यतास्थले हेतुमन्निष्ठाभावप्रतियोगितासामान्ये ही यत्सम्बन्धावच्छिन्नत्वयद्धर्मावच्छिन्नत्वोभयाभावघटितैव सा वक्तव्या, " शब्दैक्यस्याऽकिञ्चित्करत्वादित्याह यत्र सद्धेतुविशेषे इति। સાધ્ય સાધનના ભેદથી વ્યાપ્તિઓ ભિન્ન હોય એટલે પ્રમેયવહ્નિત્વેન ગુરૂભૂત - સાધ્યતા સ્થળે જ સાધ્યતાવચ્છેદકાવચ્છેદ્યત્વની અસિદ્ધિને લીધે ઉક્ત ક્રમથી વ્યાપ્તિ 3 તે કહેવી. (સ્વરૂપેણ સ્વવિશિષ્ટસંબંધિનિષ્ઠાભાવ પ્રતિયોગિતાનવચ્છેદક અવચ્છઘવાભાવ આ પ્રતિયોગિતામાં મળે તો તેન ધર્મેણ તે વ્યાપક.) પણ વદ્વિમાન, ધૂમા ઇત્યાદિ રે લઘુરૂપેણ સાધ્યતાવાળા સઢેતુક સ્થળે તો પ્રતિયોગિતા સામાન્યમાં યુદ્ધર્મવત્વSછે યસંબંધત્વ ઉભયાભાવ લઈને જ કાર્ય કરવું. વ્યાપ્તિભેદે શબ્દો એકજ હોવા જોઈએ ? છે એવું કાંઈ છે નહિ અર્થાત્ અમે બેય જગાએ જુદી જુદી વિવેક્ષાથી કામ કરી લઈશું. તે આપણે અહીં જોઈ લઈએ કે પ્રમેયરદ્ધિમાન, ધૂમાત માં શી રીતે અપ્રસિદ્ધ આવી? 6 પ્રમેયવદ્વિમાન, ધૂમાત્ - સમવાયેન વન્યભાવીય પ્રતિયોગિતામાં જ 38 સંયોગાવચ્છેદ્યત્વ નથી પણ પ્રમેયવહિતાવચ્છેદ્યત્વ અપ્રસિદ્ધ છે. એટલે યુદ્ધર્મથી ર અવચ્છેદકત્વનિરુક્તિ • ૧૧૬ Page #126 -------------------------------------------------------------------------- ________________ પ્રમેયવહ્નિત્વ ન પકડાય. વહ્નિત્વ પકડીએ તો વહ્નિત્વાવચ્છેદ્યત્વ હોવાથી ઉભયાભાવ મળ્યો પણ પ્રમેયવહ્રિત્યેન પ્રમેયવતિ વ્યાપક ન બન્યો. એ આપત્તિ દૂર કરવા યસંબંધત્વ-યુદ્ધર્મવિશિષ્ટસંબંધનિષ્ઠાભાવપ્રતિયોગિતાનવચ્છેદકાવચ્છેદ્યત્વ (પ્રમેયવહ્નિત્વવિશિષ્ટ સંબંધિપર્વતનિષ્ઠાભાવપ્રતિયોગિતાનવચ્છેદક પ્રમેયવહ્નિત્વાવચ્છેદ્યત્વ) ઉભયાભાવ લેવાય છે. સંયોગાવચ્છેદ્યત્વ નથી, ઉભયાભાવ મળ્યો. પ્રમેયવહ્રિવ્યાપક બન્યો. અથવા તો સ્વરૂપેણ પ્રતિયોગિતાસામાન્યમાં યુદ્ધર્મવિશિષ્ટસંબિધિનિષ્ઠસ્વરૂપાવચ્છિન્નાભાવ-પ્રતિયોગિતાનવચ્છેદકત્વાભાવ જે હવે બધે જ લેવાનો છે. તેજ અહીં લઈ લઈએ. ઘટવત્ત્વપ્રકારકપ્રમાવિશેષ્યત્વાભાવીય પ્રતિયોગિતામાં પ્રમેયવહ્નિત્વવિશિષ્ટસંબંધિ પર્વતનિષ્ઠ વહ્રિમત્ત્વપ્રકારકપ્રમાવિશેષ્યત્વાભાવ ન મળે. એટલે વહ્નિમત્વપ્રકારક પ્રમાવિશેષ્યત્વત્વ પ્રતિયોગિતાનવચ્છેદક બને. તદવચ્છેદ્યત્વાભાવ મળી જતાં લક્ષણ સમન્વય થઈ ગયો. આમ દીષિતિકારે કહ્યું કે પ્રમેયવહિત્યેન સાધ્યતામાં સદ્વેતુક સ્થળે જયાં સાધ્યતાવચ્છેદક એ પ્રતિયોગિતાવચ્છેદક ન બનતું હોય (પ્રતિયોગિતા પ્રમેયવહ્નિત્વથી અવચ્છિન્ન ન બની (અપ્રસિદ્ધ છે) પ્રમેયવહ્નિત્વરૂપ સાધ્યતાવચ્છેદક એ પ્રતિયોગિતાનો અવચ્છેદક ન બન્યો) ત્યાં આ પરિષ્કૃત વ્યાપ્તિ લેવી. અન્યત્ર તો સિદ્ધાન્તલક્ષણીય પ્રતિયોગિતાધર્મિક ઉભયાભાવઘટિત વ્યાપ્તિ જ લેવી. = दीधिति : गौरवप्रतिसन्धानदशायामपि कम्बुग्रीवादिमान्नास्तीति प्रतीतिबलाद् गुरुरपि धर्मोऽवच्छेदकः प्रतियोगितायाः । जगदीशी : नव्यमतमुपन्यस्यति गौरवेति । यादृशप्रतीत्या गुरोरवच्छेदकत्वप्रसिद्धिस्तादृशबुद्ध गौरवज्ञानस्य यदि विरोधित्वं स्यात्तदा मानाभावाद् गुरोरवच्छेदकत्वं न स्यात् । न चैतदस्तीति भावः । નવ્યમત : ગૌરવજ્ઞાન જ્યારે હોય છે ત્યારે પણ ‘કમ્બુગ્રીવાદિમાન્નાસ્તિ' એવી પ્રતીતિ તો થાય છે. અર્થાત્ કમ્બુગ્રીવાદિમત્ત્વાવચ્છિન્નપ્રતિયોગિતાકાભાવ પ્રતીતિ થાય છે. એજ બતાવી આપે છે કે ગુરૂધર્મ પણ પ્રતિયોગિતાનો અવચ્છેદક બને છે. ‘કમ્બુગ્રીવાદિમાન્નાસ્તિ'એ પ્રતીતિ, ગુરૂધર્મ અવચ્છેદક બને, એની સાધક નથી કેમકે ગુરૂધર્મને જે અનવચ્છેદક માને છે તેઓ પણ તે પ્રતીતિ ભ્રમાત્મક થાય છે એમ અવચ્છેદકત્વનિરુક્તિ - ૧૧૦ Page #127 -------------------------------------------------------------------------- ________________ તો કહે જ છે. એટલે ‘કમ્બુગ્રીવાદિમાન્નાસ્તિ’ એ પ્રતીતિની ગુરૂધર્મને અવચ્છેદક ન માનતાં અનુપપત્તિ થઈ જાય એજ બતાવવું જોઈએ. હવે તે પણ ગૌરવજ્ઞાન ન થયું હોય ત્યારે તો ‘કમ્બુગ્રીવાદિમાન્નાસ્તિ' પ્રતીતિની અનુપપત્તિ અપાય નહિ. પૂર્વપક્ષ પણ ગૌરવજ્ઞાન ને તે પ્રતીતિમાં પ્રતિબંધક માને છે. ગૌરવજ્ઞાનનો ગ્રહ જ ન હોય તો તો તે ‘કમ્બુગ્રીવાદિમાન્નાસ્તિ' પ્રતીતિને કોઈ રોકી શકતું નથી. આથી જ દીષિતિકારે કહ્યું કે ગૌરવજ્ઞાન રૂપ પ્રતિબંધક હોય તો પણ ‘કમ્બુગ્રીવાદિમાન્નાસ્તિ’ બુદ્ધિ થાય છે. જો ગૌ૨વજ્ઞાન ગુરૂધર્મમાં પ્રતિયોગિતાવચ્છેદકત્વ ગ્રહનો પ્રતિબંધક હોય તો આ ‘કમ્બુગ્રીવાદિમાન્નાસ્તિ' બુદ્ધિની અનુપપત્તિ જ થઈ જાય. અને તેમ થતું તો નથી માટે ગુરૂભૂત ધર્મમાં અવચ્છેદકત્વ ગ્રહ માનવો જ જોઈએ અને તેમ થાય તો જ કમ્બુગ્રીવાદિમત્ત્વાવચ્છિશપ્રતિયોગિતાકાભાવ ગ્રહ-‘કમ્બુગ્રીવાદિમાન્નાસ્તિ’ ઈત્યાકારક ઉપપન્ન થાય. આમ ‘કમ્બુગ્રીવાદિમાન્નાસ્તિ' એવી પ્રતીતિને લીધે ગુરૂધર્મમાં પ્રતિયોગિતાવચ્છેદકત્વની પ્રસિદ્ધિ છે. ગુરૂધર્મમાં પ્રતિયોગિતાવચ્છેદકત્વની બુદ્ધિમાં ‘ગૌરવજ્ઞાન’ જો પ્રતિબંધક બનતે તો જરૂર બીજું કાંઈ પ્રમાણ ન હોવાથી ગુરૂધર્મમાં પ્રતિયોગિતાવચ્છેદકત્વનો ગ્રહ થઈ શકતે નહિ. પણ તેમ તો બનતું નથી. ગૌરવજ્ઞાન હોવા છતાંય કમ્પ્યુગ્રીવાદિમત્ત્વાવચ્છિન્નાભાવ કમ્બુગ્રીવાદિમાનાસ્તિ એવી પ્રતીતિ થાય છે માટે એજ સાબિત કરે છે કે ગુરૂધર્મ પ્રતિયોગિતાવચ્છેદક બને છે. તેમાં ‘ગૌરવનું જ્ઞાન’ પ્રતિબંધક બની શકતું નથી. = जगदीशी : यद्यपि गौरवज्ञानमात्रं नावच्छेदकत्वधीप्रतिबन्धकं, विशिष्ट - सत्तात्वस्य द्रव्यत्वत्वापेक्षया गुरुत्वग्रहेऽपि विशिष्टसत्ता नास्तीति प्रतीत्या तदवच्छेदकत्वग्रहस्य प्राच्यैरपि स्वीकृतत्वात् । न च तद्धर्मसमानाधिकरणधर्मधर्मिकः - तदपेक्षया लघुत्वग्रहः तद्धर्मस्यावच्छेदकत्वधीप्रतिबन्धकः, नीलधूमत्वसमानाधिकरणधूमत्वे तदपेक्षया लघुत्वग्रहेऽपि नीलधूमो नास्तीति प्रतीत्या नीलधूमत्वस्यावच्छेदकत्वावगाहनस्य सर्वसम्मतत्वात् । પ્રાચીન : ગૌ૨વજ્ઞાન જ અવચ્છેદકત્વની બુદ્ધિમાં પ્રતિબંધક નથી કેમકે વિશિષ્ટસત્તાત્વ એ દ્રવ્યત્વત્વની અપેક્ષાએ ગુરૂભૂત હોવા છતાં અર્થાત્ ગુરૂભૂત ધર્મ છે એવું જ્ઞાન હોવા છતાં ‘વિશિષ્ટસત્તા નાસ્તિ' એવી પ્રતીતિ થાય જ છે. એટલે તદ્ધર્મસમાનાધિકરણધર્મધર્મિક એવું જ્ઞાન એ ગૌરવશાનાપેક્ષયા લઘુત્વના ગ્રહને અવચ્છેદકત્વનિરુક્તિ ૦ ૧૧૮ Page #128 -------------------------------------------------------------------------- ________________ કરાવનારું છે. વિશિષ્ટસત્તાત્વ સમાનાધિકરણ દ્રવ્યત્વત્વ ધર્મ છે જ નહિ (વિશિષ્ટસત્તાત્વ વિશિષ્ટસત્તામાં; દ્રવ્યત્વત્વ દ્રવ્યત્વમાં) માટે આવો ગ્રહ દ્રવ્યત્વત્વમાં ન હોવાથી ગૌ૨વજ્ઞાન પ્રતિયોગિતાવચ્છેદકત્વ ગ્રહમાં પ્રતિબંધક બનતું નથી. પ્રશ્ન : નીલધૂમત્વસમાનાધિકરણ ધૂમત્વધર્મ એવો લઘુત્વગ્રહ થાય છે. છતાંય ‘નીલધૂમો નાસ્તિ’ એવી પ્રતીતિને આવો ગ્રહ પણ પ્રતિબધ્ય કરી શકતો નથી. અર્થાત્ નીલધૂમમાં તથાપિ પ્રતિયોગિતાવચ્છેદકત્વનો ગ્રહ=ભાન હોય છે. જે બધાને સંમત છે . પ્રાચીન : અમે કહીશું કે પ્રતિયોગિતાવચ્છેદકત્વના ગ્રહમાં પ્રતિબંધક તદ્ધર્મસમનિયતધર્મધર્મિક લઘુત્વગ્રહ બને છે. નીલધૂમત્વનો સમનિયત ધર્મ ધૂમત્વ નથી (સ્વવ્યાપ્યત્વે સતિ વ્યાપકત્વમ્ સમનિયતત્વમ્ સ્વ=નીલધૂમત્વ, તદભાવવાન પીતધૂમ, તેમાં અવૃત્તિ ધર્મ સ્વવ્યાપ્ય બને. જ્યારે ધૂમત્વ તો તેમાં વૃત્તિ છે. એટલે એ સ્વવ્યાપ્ય ન બને.) પીતાદિધૂમમાં પણ ધૂમત્વ છે, પણ નીલધૂમત્વ નથી. માટે તે નીલધૂમત્વમાં પ્રતિબંધતાવચ્છેદકત્વના ગ્રહમાં પ્રતિબંધક ન બને. કમ્બુગ્રીવાદિમત્વસમનિયતઘટત્વધર્મિક લઘુત્વગ્રહ હોય છે . તો કમ્બુગ્રીવાદિમત્વમાં પ્રતિયોગિતાવચ્છેદકતાનો ગ્રહ થાય નહિ. जगदीशी : नाऽपि तद्धर्मसमनियतधर्मधर्मिक एव तद्धर्मापेक्षया लघुत्वग्रहस्तद्धर्मस्यावच्छेदकत्वधीप्रतिबन्धक इति साम्प्रतम् । घटज्ञानत्वापेक्षया लघुनोऽपि . ज्ञानत्वस्य घटज्ञानत्वसमनियतत्वाभावाद् गुरुणोऽपि घटज्ञानत्वस्य संयोगसम्बन्धावच्छिन्नघटज्ञानाभावस्य प्रतियोगितावच्छेदकत्वापत्तेः । પ્રશ્ન : અરે ! જે સમનિયત નથી તેમાંય ગુરૂભૂત ધર્મમાં પ્રતિયોગિતાવચ્છેદકત્વગ્રહની પ્રતિબંધકતાનો ગ્રહ થઈ જાય છે. ઘટજ્ઞાનત્વ એ લઘુભૂત જ્ઞાનત્વનું સમનિયત નથી. અને છતાંય સર્વત્ર ઘટજ્ઞાનાભાવીય પ્રતિયોગિતાનો અવચ્છેદક જ્ઞાનત્વ બને છે તે હવે નહિ બને, કેમકે ઘટજ્ઞાનત્વનું સમરૈયત્વ જ્ઞાનત્વમાં હોય તો તે ગુરૂભૂતધર્મમાં પ્રતિયોગિતાવચ્છેદકત્વનો ગ્રહ ન થવા દે. અહીં તો સમરૈયત્ય નથી એટલે ઘટજ્ઞાનત્વમાં પણ પ્રતિયોગિતાવચ્છેદકત્વનો ગ્રહ થઈ જવાની આપત્તિ આવશે. जगदीशी : तथापि संसर्गमर्यादया प्रतियोगितावच्छेदकत्वग्रहं प्रति तादात्म्येन અવચ્છેદકત્વનિરુક્તિ ૦ ૧૧૯ Page #129 -------------------------------------------------------------------------- ________________ कम्बुग्रीवादिमत्त्वरूपस्तत्तद्गुरुधर्मः प्रतिबन्धक इति न कदाचिदपि संसर्गमर्यादया - तेष्ववच्छेदकत्वग्रह इति प्राचां तात्पर्यम् । પ્રાચીન : હા અમે કહીશું કે સંસર્ગરૂપેણ પ્રતિયોગિતાવચ્છેદકત્વ ગ્રહ પ્રતિ એ તાદાસ્પેન તે તે ગુરૂ ધર્મ પ્રતિબંધક બને. ઘટત્વ અને કબુગ્રીવાદિમત્વ બેયમાં જ Sી પ્રતિયોગિતાવચ્છેદકત્વ છે. હવે તે ધર્મ એજ સંબંધ બને. તેના સંબંધેન પ્રતિયોગિતા21 વચ્છેદકત્વ ગ્રહ પ્રતિ તાદાભ્યને ગુરૂભૂત ધર્મ પ્રતિબંધક બને. એટલે કબુગ્રીવાદિમત્ત્વ કર એ તાદાસ્પેન ગુરૂભૂત ધર્મ કબુગ્રીવાદિમત્વમાં જ છે તો હવે પ્રતિયોગિતાવચ્છેદકત્વસંસર્ગણ તેમાં પ્રતિયોગિતાવચ્છેદકત્વનો ગ્રહ થાય નહિ. ઘટત્વમાં છે પ્રતિયોગિતાવચ્છેદકત્વનો ગ્રહ થઈ જાય કેમકે ત્યાં તાદાસ્પેન ગુરૂભૂત ધર્મ પ્રતિબંધક છે Bી તરીકે નથી. છે આનો અર્થ એ થયો કે જેને ગૌરવનું જ્ઞાન નથી અને ગુરૂભૂત ધર્મમાં છે પર પ્રતિયોગિતાવચ્છેદકત્વનો ગ્રહ છે તો તે “કબુગ્રીવાદિમાનાસ્તિ એવી પ્રતીતિ કરે છે Bરે ત્યાં કબુગ્રીવાદિમવાવચ્છિન્નપ્રતિયોગિતાક પ્રતીતિ કબુગ્રીવાદિપ્રતિયોગિતાવચ્છેદકઆ ત્વરૂપ સંબંધથી નહિ કહેવાય કેમકે ગુરૂભૂત ધર્મનું જ્ઞાન પ્રતિબંધક નથી કહ્યું. આ તાદાસ્પેન ગુરૂભૂત ધર્મ એ સ્વરૂપસતુ પોતામાં પ્રતિયોગિતાવચ્છેદકત્વ સંબંધથી છે છે પ્રતિયોગિતાવચ્છેદકત્વગ્રહમાં પ્રતિબંધક છે. એટલે પ્રતિયોગિતાવચ્છેદકત સંબંધથી છે જ કબુગ્રીવાદિમદભાવ જ્ઞાનમાં સંસર્ગમર્યાદયા પ્રતિયોગિતાવચ્છેદકત્વનું ભાન ઘટત્વમાં જે જ થાય. से जागदीशी : वस्तुतः संसर्गमर्यादया कम्बुग्रीवादिमत्त्वावच्छेद्यप्रतियोगिता कत्वावगाहिज्ञानं प्रति समानविशेष्यताप्रत्यासत्त्या कम्बुग्रीवादिमत्त्वापेक्षया लघुधर्मावच्छिन्नप्रतियोगिताकत्वज्ञानत्वेनैव प्रतिबन्धकत्वं प्राचामभिप्रेतम्, આ ૬ વસ્તુતઃ કબુગ્રીવાદિમત્તાવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવ, અહિ અભાવ વિશેષ : કરે છે. એમાં વિશેષ્યતા સંબંધથી કબુગ્રીવામિત્વાવચ્છિન્નપ્રતિયોગિતાકત્વનું અવગાહિક જે જ્ઞાન રહે. અને તે જ વિશેષતાસંબંધથી ઘટવાવચ્છિન્ન પ્રતિયોગિતાકત્વનું અવગાહિ ? Sી જ્ઞાન પણ રહે. એમાં ઘટવાવચ્છિશ પ્રતિયોગિતાકત્વાવગાણિજ્ઞાન એ ? આ કબુગ્રીવાદિમવાવચ્છિન્નપ્રતિયોગિતાકાવગાણિજ્ઞાન પ્રતિ પ્રતિબંધક બને છે એટલે કે Bર કબુગ્રીવાદિમદભાવઃ એવી પ્રતીતિ ઘટવાવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવ અવગાહિ-છે જ અવચ્છેદકત્વનિરુક્તિ • ૧૨૦ દ d Page #130 -------------------------------------------------------------------------- ________________ " જ્ઞાનત્પન થાય છે. વાસ્તવમાં આ પ્રકારનું પ્રતિબંધકત્વ જ પ્રાચીનોને અભિમત છે. र जागदीशी : तथा च जलादौ निर्वह्नित्वस्याऽग्रहदशायां वह्निमत्त्वभ्रमस्येवर उक्तक्रमेण गौरवस्याग्रहदशायामपि कम्बुग्रीवादिमत्त्वावच्छिन्नप्रतियोगिताकत्वेन १ तादृशग्रहो जायते एव । अन्यथा तदानीमुत्पन्नायाः कम्बुग्रीवादिमान्नास्तीति थियो । १ बाधनिश्चयविधया कम्बुग्रीवादिमत्त्वावच्छिन्नविशिष्टधीविरोधित्वानुपपत्तेः । कम्बुग्रीवादिमत्त्वावच्छिन्नस्य विशिष्टबुद्धौ तदवच्छिन्नप्रतियोगिताकत्वेनाभावएक निश्चयस्य विरोधित्वादिति ध्येयम् । છે અને તેથી જ જલાદિમાં વયભાવનો બાધ નિશ્ચય ન હોય તો “વદ્ધિમાન હૃદ: આ છે એવો ભ્રમાત્મક નિશ્ચય ઉત્પન્ન થઈ જાય છે, તેમ જ્યારે ગૌરવજ્ઞાન નથી ત્યારે જ Sી કબુગ્રીવાદિમત્તાવચ્છિન્નપ્રતિયોગિતાકત્વનો અભાવમાં ભપ્રાત્મક નિશ્ચય થઈ જાય છે BR એટલે કે કબુગ્રીવાદિમાનું નાસ્તિ એવી ભ્રમાત્મક બુદ્ધિ થઈ જાય. અર્થાત્ આ ઘટવાવચ્છિન્નપ્રતિયોગિતાકત્વ ગ્રહને બદલે કબુગ્રીવાદિમત્તાવચ્છિન્ન પ્રતિયોગિ- 3 છે તાકત્વ ગ્રહ ભ્રમાત્મક થતાં પણ “કબુગ્રીવાદિમાગ્નાસ્તિ' બુદ્ધિ ઉત્પન્ન થઈ જાય. એ આજે જો તેમ ન માનીએ તો તે વખતે ઉત્પન્ન થયેલી “કબુગ્રીવાદિમાગ્નાસ્તિ' બુદ્ધિ આજે બાધનિશ્ચય રૂપેણ “કબુગ્રીવાદિમાનું અસ્તિ’ની વિરોધી બની શકે નહિ. કેમકે જો તે ન નિશ્ચય ભ્રમાત્મક પણ ઉત્પન્ન થઈ ગયો તો જરૂર તે “કબુગ્રીવાદિમાગ્નાસ્તિ” એવી હતી કે બુદ્ધિને રોકી દે. તદ્વત્તા બુદ્ધિમાં તદભાવવત્તાનિશ્ચય પ્રતિબંધક છે. અહીં તદભાવવત્તાનો છે ૪ ભ્રમાત્મકનિશ્ચય પણ ન માનીએ તો કબુગ્રીવાદિમત્તા બુદ્ધિમાં તે પ્રતિબંધક નહિ ? આ બનવાની આપત્તિ આવે અને કબુગ્રીવાદિમત્તા બુદ્ધિમાં કબુગ્રીવાદિમજ્વાવચ્છિન્ન-૪ પર પ્રતિયોગિતાકત્વબુદ્ધિ જ પ્રતિબંધક બને છે એટલે ભ્રમાત્મક બાધનિશ્ચય છે છે. કમ્બુ ગ્રીવાદિમત્તાવચ્છિશપ્રતિયોગિતાક રૂપ માનવો જ જોઈએ જે તે $ “કબુગ્રીવાદિમનાસ્તિ' બુદ્ધિને ઉત્પન્ન કરે. છે આ થઈ ગુરૂધર્મની અનવચ્છેદકતા ઉપર પ્રાચીનોની યુક્તિ. 2 जागदीशी : प्रतीतेर्बलम् अवच्छेदकत्वावगाहित्वम् । गुरुरपीति । तथा च * स्वरूपसम्बन्धरूपावच्छेदकत्वघटितं मूलोक्तं यथाश्रुतमेव व्याप्तिलक्षणं सम्यक् । से प्रमेयधूमत्वादेस्तादृशावच्छेदकत्वेन व्यभिचारिण्यतिव्याप्तिविरहादिति कृतं ११ पारिभाषिकावच्छेदकत्वनिर्वचनेनेति भावः । થતા અવચ્છેદકત્વનિરુક્તિ • ૧૨૧ Page #131 -------------------------------------------------------------------------- ________________ જે નવો કહે છે કે પ્રતીતિના બળથી ગુરુધર્મને પણ પ્રતિયોગિતાવચ્છેદક માનવું છે કે 3 જ યુક્ત છે. કબુગ્રીવાદિમજ્ઞાતિ પ્રતીતિમાં અવચ્છેદકત્વનું કબુગ્રીવાદિમત્ત્વમાં છે અવગાહન થાય છે જ. માટે સ્વરૂપસંબંધરૂપ અવચ્છેદકત્વ પ્રારંભમાં કહેલું તેજ માનવું છે ઉચિત છે. કેમકે હવે પ્રમેયધૂમત્વાદિ પ્રતિયોગિતાના વિચ્છેદક બને એટલે વ્યભિચારી છે ૨૪ સ્થળોમાં અતિવ્યાપ્તિ પ્રસંગ આવતો નથી. તેથી પારિભાષિક અવચ્છેદકની ચર્ચા - Sજ કરવાની જરૂર નથી. ____ दीधिति : न चाऽस्यास्तत्प्रतियोगिकाभावमात्रमवलम्बनम् । तथाविधयत्किञ्चिद्व्यक्तिसत्त्वे एव तादृशप्रतीतेरनुदयात् । X जागदीशी : ननूक्तक्रमेण गौरवज्ञानस्य विरोधित्वात्तादृशप्रतीत्याऽवच्छेदकत्वं नावगाह्यते, परन्तु कम्बुग्रीवादिमन्निष्ठप्रतियोगिताकाभावमात्रमित्याशक्य निषेधति न58 से चेति । अवलम्बनं विषयः । तथाविधेति कम्बुग्रीवादिमत्त्वाश्रयेत्यर्थः । . तादृशप्रतीतेः । कम्बुग्रीवादिमान्नास्तीत्याकारकप्रतीतेः । अनुदयादिति। तथा च - त्वन्मते कम्बुग्रीवादिमदन्तरस्याभावमादाय तदुदयप्रसङ्ग इति भावः । પ્રશ્ન : ઉક્તક્રમથી ગૌ રવજ્ઞાનને વિરોધી કહ્યું છે. એટલે તાદશ જ રીતે કબુગ્રીવાદિમાન્નાસ્તિ’ એ પ્રતીતિથી કબુગ્રીવાદિમત્ત્વમાં અવચ્છેદકત્વનો ગ્રહ થતો જ નથી પણ કબુગ્રીવાદિમસ્ત્રતિયોગિતાક અભાવનો જ ગ્રહ થાય છે. 38 ઉત્તર ઃ કબુગ્રીવાદિમસ્ત્રતિયોગિતાક અભાવ માત્ર આ પ્રતિયોગિતાનો વિષય ન કહી શકાય નહિ, કેમકે એકાદ પણ ઘટવ્યક્તિ હોય તો “કબુગ્રીવાદિમાનું નાસ્તિ'એ પ્રતીતિનો ઉદય થતો નથી. જો કબુગ્રીવાદિમતિરાગિતાકાભાવ જ એ પ્રતીતિ કહો છો છે તો તો કોઈ એક કબુગ્રીવાદિમતું ઘટવર્ભૂતલ ઉપર ન હોય તોય ત્યાં રે 3; “કબુગ્રીવાદિમાનું નાસ્તિ એવી પ્રતીત્યાપત્તિ આવી પડે. કબુગ્રીવાદિમાન્ નાસ્તિ : 3 પ્રતીતિ જયાં એક પણ ઘડો નથી ત્યાં જ થાય છે માટે કબુગ્રીવાદિમત્વાવચ્છિન્ન પ્રતિયોગિતાક અભાવ સ્વરૂપ જ કબુગ્રીવાદિમાનું નાસ્તિ એ પ્રતીતિ માનવી જ છે - જો ઈએ. दीधिति : अत एव एकघटवति भूतले कम्बुग्रीवादिमानास्तीति शब्दो से - ર પ્રમાણ, થતા અવચ્છેદકત્વનિરુક્તિ • ૧૨૨ Page #132 -------------------------------------------------------------------------- ________________ - जागदीशी : ननु तथाविधयत्किञ्चिद्व्यक्तिनिर्णये स एव प्रतिबन्धकः । अन्यथा एक विशेषादर्शनदशायां तवापि कम्बुग्रीवादिमान्नास्तीति प्रतीतिर्जायते एव तत्रेत्यत आह ११ अत एवेति । गुरुधर्मस्यावच्छेदकत्वादेवेत्यर्थः। एस न प्रमाणमिति । कम्बुग्रीवादिमत्त्वावच्छिन्नप्रतियोगिताकाभावशून्ये से कम्बुग्रीवादिमत्त्वावच्छिन्नप्रतियोगिताकाभावप्रकारकत्वेन तादृशान्वयबोधो भ्रम इति तादृशशब्दस्य भ्रमजनकत्वेनाऽप्रमाणत्वम् । પ્રાચીન : એક ઘટનો ભૂતલ ઉપર જે નિર્ણય છે તેજ કબુગ્રીવાદિમત્વતિયોગિ- તાકાભાવની = કબુગ્રીવાદિમાન્નાસ્તિ એવી પ્રતીતિનો પ્રતિબંધક બને. અર્થાતુ એ છે જે વ્યક્તિવિશેષનો ભૂતલ ઉપર નિર્ણય એજ ત્યાં પ્રતિબંધક છે. અને આ વાત તો તમારે જ છે પણ માનવી જ પડે છે. જયાં સુધી વિશેષવ્યક્તિનો અગ્રહ છે ત્યાં સુધી તમને ન ૪ કબુગ્રીવાદિમાગ્નાસ્તિ પ્રતીતિ થાય છે. પણ વ્યક્તિવિશેષનો નિર્ણય થઈ જતાં રસ પર તાદેશપ્રતીતિ તમારા મતે પણ પ્રતિબધ્ય બની જ જાય છે. અર્થાત્ જો કોઈ એક ઘડો જ છે' એવી પ્રતીતિ થાય તો વજુવાદિમાન નિતિ આ પ્રતીતિ અટકી જાય, એનો જ મતલબ આ પ્રતીતિ કોઈ વ્યક્તિવિશેષનો = ત્યાં રહેલા ઘડાનો જ નિષેધ કરે છે. પણ જ્યાં સુધી તે ઘટનો ગ્રહ ન થાય, ત્યાં સુધી વુગ્રીવવિમાન નાસ્તિ’ એ પ્રતીતિ થાય છે કરે છે. ફેર એટલો જ કે અમે કબુગ્રીવાદિમત્રતિયોગિતાકાભાવ પ્રતીતિમાં વ્યક્તિવિશેષ : ૨૪ નિર્ણય પ્રતિબંધક કહીશું. તમે કબુગ્રીવાદિમત્વાવચ્છિન્નપ્રતિયોગિતાકાભાવ પ્રતીતિમાં જ જે વ્યક્તિવિશેષ નિર્ણય પ્રતિબંધ કહેશો. આમ ગુરૂધર્માવચ્છિન્ના પ્રતિયોગિતા માનવાની છે જરૂર રહેતી નથી. આ નવ્યો ઃ ઘટવત્ ભૂતલ ઉપર “કબુગ્રીવાદિમાનાસ્તિ' એવી પ્રતીતિ જે વ્યક્તિવિશેષના અગ્રહમાં જો થઈ જાય તો તે અમે તો ભ્રમાત્મક કહીશું પણ તન્મતે ? આ તે પ્રમાત્મક બની જવાની આપત્તિ રહેલી છે, કેમકે કબુગ્રીવાદિમ...તિયોગિકાભાવવતિ છે Bર ભૂતલે કબુગ્રીવાદિમ–તિયોગિકાભાવનું જ જ્ઞાન તમે કહેશો જેથી તે પ્રમા બનશે. આ છે હવે વસ્તુતઃ તે ભ્રમ છે. માટે કબુગ્રીવાદિમત્તાવચ્છિન્નાભાવાભાવવતિ ભૂતલે છે કે કબુગ્રીવાદિમત્તાવચ્છિન્નાભાવનું ભ્રમાત્મક જ્ઞાન થાય છે એમ કહેવું જોઈએ. જે આ તદભાવવિશેષ્યકત...કારક-જ્ઞાન એ ભ્રમ કહેવાય. ન પટોડયું ઘટઃ ઘટવાભાવવત્પટવિશેષ્યક ઘટત્વપ્રકારકજ્ઞાન તે ભ્રમ. કબુગ્રીવાદિઆ મત્વાવચ્છિન્નાભાવાભાવવદ્ધિશેષ્યક કબુગ્રીવાદિમજ્વાભાવપ્રકારક જ્ઞાન તે ભ્રમ ! આ Page #133 -------------------------------------------------------------------------- ________________ जागदीशी : त्वन्मते च कम्बुग्रीवादिमत्प्रतियोगिकाऽभावशून्यताया घटवत्यभावात् तादृशप्रतीतेर्न भ्रमत्वमिति तादृशशब्दोऽप्यप्रमाणं न स्यादित्यर्थः । હવે ત્વન્મતે (પ્રાચીન મતે) તો ત્યાં કમ્પ્યુગ્રીવાદિમદભાવાભાવ નથી તો ત્યાં કમ્બુગ્રીવાદિમદભાવનું જ્ઞાન એ ભ્રમ નહિ બને કેમકે ભ્રમનું લક્ષણ તદભાવતિ તત્પ્રકારક જ્ઞાન અહીં ઘટતું નથી. આમ ઘટવતિભૂતલે કમ્બુગ્રીવાદિમાન્નાસ્તિ પ્રતીતિ ભ્રમાત્મક નહિ બનવાની આપત્તિ આવશે. जगदीशी : ननु भ्रमत्वस्य प्रकारभेदेन भिन्नत्वात्सर्वत्र तदभाववद्विशेष्यकत्वं न भ्रमत्वघटकम् समवायेन गगनादिभ्रमे तन्निवेशवैयर्थ्यात् । પ્રાચીન : ભ્રમ પણ પ્રકારભેદથી ભિન્ન ભિન્ન હોય છે. ઘટમાં પટત્વાભાવવદ્વિશેષ્યક પટત્વપ્રકારક ભ્રમ છે, તો મઠમાં ઘટત્વાભાવવદ્વિશેષ્યક ઘટત્વપ્રકારક ભ્રમ છે. આમ ભ્રમ પ્રકાર ભેદથી ભિન્ન બને છે. એટલે સર્વત્ર તદભાવવદ્વિશેષ્યક તત્પ્રકારક જ્ઞાન બધે જ ભ્રમ ન બને. અર્થાત્ કવિચત્ તત્પ્રકારકજ્ઞાન એ જ ભ્રમ બને. જેમ સમવાયેન ભૂતલ ઉપર ગગનનો ભ્રમ થાય તો સમવાયેન ગગનાભાવવભૂતલમાં ગગનવર્ભૂતલનો ભ્રમ થયો કહેવાય. અર્થાત્ ગગનાભાવવદ્વિશેષ્યક ગગનપ્રકારક જ્ઞાન ભ્રમ બન્યું. પણ અહીં ‘ગગનાભાવવદ્વિશેષ્યક' નિવેશ વ્યર્થ છે, કેમકે તત્પ્રકારકજ્ઞાન = સમવાયેન ગગનપ્રકારક જ્ઞાન ગમે ત્યાં થાય તે ભ્રમ જ કહેવાય કેમકે સમવાયેન ગગનાભાવ સર્વત્ર છે. दीधिति : प्रमाणं च घटसामान्यशून्ये । जागदीशी : तथा च तत्रैव प्रकृतेऽपि कम्बुग्रीवादिमत्प्रतियोगिकाभावप्रकारतामात्रेण तादृशान्वयबोधो भ्रमो भविष्यतीत्याह प्रमाणञ्चेति । तथा च तत्रापि कम्बुग्रीवादिमान्नास्तीति शब्दः प्रमाणं न स्यादित्यकामेनाऽपि प्रकृते भ्रमत्वं . तदभाववद्विशेष्यकत्वघटितं वाच्यमिति भावः । આજ રીતે પ્રસ્તુતમાં પણ તત્પ્રકારક જ્ઞાનને અમે ભ્રમ કહીશું. કમ્બુગ્રીવાદિમત્પ્રતિયોગિતાકઅભાવપ્રકારક જ્ઞાન એજ ભ્રમ કહેવાય. એક ઘટ જ્યાં છે ત્યાં કમ્પ્યુગ્રીવાદિમત્પ્રતિયોગિતાકઅભાવપ્રકારક જ્ઞાન થાય તો તે ભ્રમ બની અવચ્છેદકત્વનિરુક્તિ ૦ ૧૨૪ Page #134 -------------------------------------------------------------------------- ________________ ન જાય. આ રીતે અમારા મતે પણ ઘટવભૂતલે કબુગ્રીવાદિમજ્ઞાતિ પ્રતીતિ ભ્રમાત્મક છે એ ઉપપન્ન થઈ જાય છે. Sજ અહીં ખ્યાલ રાખવો કે પ્રાચીનો ‘તદભાવવઢિશેષ્યક નિવેશને દૂર કરે છે. જો કે Sછે તત્રિવેશ હોત તો તે પ્રતીતિ ભ્રમ બની શકે નહિ. કેમકે કબુગ્રીવાદિમસ્ત્રતિયોગિતાક અભાવ બુદ્ધિ, ભ્રમ ત્યાં બને જ્યાં કબુગ્રીવાદિમત્વતિયોગિતાકાભાવ અભાવ હોય. છે. અર્થાતુ કબુગ્રીવાદિમસ્ત્રતિયોગિતાકાભાવાભાવદ્ધિશે ખ્યક કમ્બુગ્રીવાદિમ...તિ છે $ યોગિતાકાભાવ એ ભ્રમ બને. પ્રાચીનો ઘટવતુ ભૂતલમાં કબુગ્રીવાદિમ...તિયોગિતાકાભાવાભાવ તો માનતા જ નથી કેમકે ત્યાં કબુગ્રીવાદિમસ્ત્રતિયોગિતાકાભાવ છે. (કોઈ એક કબુગ્રીવાદિમાનો 9 અભાવ ત્યાં છે.) આથી ત્યાં કબુગ્રીવાદિ-મસ્ત્રતિયોગિતાકાભાવ જ્ઞાન ભ્રમ રૂપે છે કહેવાય નહિ. અર્થાત્ કબુગ્રીવાદિમસ્ત્રતિયોગિતાકાભાવ જ ઘટવભૂતલ ઉપર છે. દર જ પ્રશ્ન : તો પછી કબુગ્રીવાદિમસ્ત્રતિયોગિતાકાભાવ બુદ્ધિ ઘટવભૂતલ ઉપર થાય છે તો તે પ્રમાત્મક છે જ, ભ્રમ શા માટે ? ૪ ઉત્તર : ઘટવત્ ભૂતલમાં કબુગ્રીવાદિમસ્ત્રતિયોગિતાકાભાવ બુદ્ધિ થતી નથી. એ ? એક પણ ઘટ ન હોય ત્યારે જ ઘટશૂન્યભૂતલમાં કબુગ્રીવાદિમત્વતિયોગિતાકાભાવ છે 3 બુદ્ધિ થાય છે. માટે આ પ્રતીતિ ભ્રમરૂપ જ કહેવી જોઈએ. નવ્યો તો કબુગ્રીવાદિ મત્તાવચ્છિન્નાભાવાભાવવતુમાં જ કબુગ્રીવાદિમત્વાવચ્છિન્નાભાવવત્ બુદ્ધિ થાય છે કે માટે તેને ભ્રમ કહે છે. પ્રાચીન તત્વકારક જ્ઞાનને જ ભ્રમ કહીને ઉપપન્ન કરે છે. આમ જ Sછે ગુરૂધર્મને અવચ્છેદક માનવાની જરૂર નથી. આ આપત્તિ દૂર કરવા માત્ર તત્યકારક જ્ઞાનને અહીં ભ્રમ કહ્યો. છે નવોએ પહેલાં કહ્યું હતું કે ઘટવભૂતલમાં “કબુગ્રીવાદિમન્નાસ્તિ” બુદ્ધિ થાય છે છે છે તે ભ્રમરૂપ છે એ તો જ સિદ્ધ થાય જો ગુરૂધર્મ અવચ્છેદક માનવામાં આવે. ૪ આ કબુગ્રીવાદિમત્વાવચ્છિન્નાભાવાભાવવત્ ભૂતલમાં કબુગ્રીવાદિમત્વાવચ્છિન્નાભાવનું છે “કબુગ્રીવાદિમનાસ્તિ”નું જ્ઞાન ભ્રમ છે. આ પ્રાચીનો કહે છે કે કબુગ્રીવાદિમ...તિયોગિક અભાવ ત્યાં વસ્તુતઃ છે જ પણ ઘટવભૂતલમાં કબુગ્રીવાદિમસ્તૂતિયોગિક અભાવ (કબુગ્રીવાદિમનાસ્તિ) બુદ્ધિ થતી જ જ નથી માટે તે ભ્રમ જ કહેવો જોઈએ. અને તદભાવવઢિશેષ્યક્ત...કારકજ્ઞાનને ભ્રમરૂપ છેઅહીં કહીએ તો તે પ્રતીતિ ભ્રમરૂપ બનતી નથી. એટલે હવે કહીશું કે આવા સ્થળે જ છે તકારકજ્ઞાન એજ ભ્રમ છે. આમ અમે ગુરૂધર્મને અવચ્છેદક માન્યા વિના છે asicત્ર અવચ્છેદકત્વનિરુક્તિ • ૨૫ જાય છે B Page #135 -------------------------------------------------------------------------- ________________ તાદશપ્રતીતિને ભ્રમ તરીકે સિદ્ધ કરીએ છીએ. નવ્યો : વાહ ! તો તો હવે ઘટશૂન્ય દેશમાં પણ કમ્બુગ્રીવાદિમત્પ્રતિયોગિતાકાભાવપ્રકારકજ્ઞાન છે એટલે ત્યાં જે “કમ્બુગ્રીવાદિમન્નાસ્તિ” એવી પ્રમા થાય છે તે પણ હવે ભ્રમરૂપ રહેશે. આમ અહીંની પ્રતિતિને પ્રમાત્મક કહેવા માટે તત્પ્રકા૨કશાનને તમે ભ્રમ કહી શકતા નથી. પણ તદભાવવદ્વિશેષ્યક્તત્પ્રકારકજ્ઞાનને જ ભ્રમ કહેવો જોઈએ. અને તેમ થતાં ઘટવંત ભૂતલે ‘કમ્બુગ્રીવાદિમન્નાસ્તિ’ બુદ્ધિ ભ્રમરૂપ હોવા છતાં પ્રમાત્મક બનવાની આપત્તિ આવે છે કારણ કે તમારી માન્યતા મુજબ તો કમ્બુગ્રીવાદિમદ્અભાવવત્ જ ભૂતલ (વિશેષ્ય) છે. તેને દૂર કરવા ગુરૂધર્મને અવચ્છેદક માનવો જોઈએ. जगदीशी : धूमो न वह्निव्याप्य इत्यादेर्वह्निव्याप्त्यभावकूटार्थकत्ववत् कम्बुग्रीवादिमान्नास्तीत्यादावपि कम्बुग्रीवादिमत्प्रतियोगिकाभावकूटबोधकत्वादेव तादृशशब्दस्याप्रामाण्याद्युपपत्तिः, अन्यथा धूमालोकसाधारणानुगतव्याप्तेरभावादालोकगर्भव्याप्तित्वावच्छिन्नाभावस्य धूमे सत्त्वात्तमादाय धूमो न वह्निव्याप्य इति वाक्यस्य प्रामाण्यापत्तेः । પ્રાચીન : ધૂમો ન વહ્નિવ્યાપ્યઃ' એ પ્રતીતિ ભ્રમાત્મક છે પણ વહ્રિનિરૂપિત આલોકનિષ્ઠવ્યાપ્યભાવવત્ ધૂમ છે જ માટે તે વહિવ્યાપ્ય નથી જ. આ રીતે તો આ પ્રતીતિ પ્રમા બની જવાની આપત્તિ આવે. એને દૂર કરવા કહેવું જ જોઈએ કે વહ્રિનિરૂપિત વ્યાપ્યભાવ ફૂટવત્ ધૂમ બને તોજ આ પ્રતીતિ પ્રમા કહેવાય. હવે ધૂમમાં વહ્રિનિરૂપિત વ્યાપ્તિ તો છે જ એટલે તે વ્યાપ્યભાવ ફૂટવત્ નથી. છતાં આ પ્રતીતિ થાય છે તે ભ્રમરૂપ સિદ્ધ થઈ જાય. અર્થાત્ વહ્રિનિરૂપિત વ્યાપ્ત્યભાવાભાવવદ્વિશેષ્યક વહ્રિનિરૂપિતવ્યાપ્ત્યભાવ કૂટ પ્રકારક જ્ઞાન થવાથી તે ભ્રમ બન્યું. અર્થાત્ વ્યાપ્ત્યભાવાભાવવાળા ધૂમમાં વ્યાપ્ત્યભાવકૂટનું જ્ઞાન થયું તેથી તે પ્રતીતિ ભ્રમ કહેવાય. એજ રીતે એક ઘટવત્ દેશમાં કમ્બુગ્રીવાદિમત્પ્રતિયોગિતાકાભાવકૂટવનું જ્ઞાન થઈ ગયું તેજ ભ્રમ કહેવાય. અર્થાત્ કમ્બુગ્રીવાદિમત્પ્રતિયોગિતાકાભાવકૂટાભાવવત્ વિશેષ્યક કમ્બુગ્રીવાદિમત્પ્રતિયોગિતાકાભાવ ફૂટ પ્રકારક જ્ઞાન થયું માટે તે ભ્રમ તરીકે સિદ્ધ થઈ ગયું. અવચ્છેદકત્વનિરુક્તિ ૦ ૧૨૬ Page #136 -------------------------------------------------------------------------- ________________ १ जागदीशी : एवं गुरुधर्मस्यानवच्छेदकतया तादृशधर्मावच्छिन्नविशिष्टबुद्धिं प्रति 3 तादृशधर्माश्रयप्रतियोगिकाभावकूटवत्तानिश्चयत्वेनैवानन्यगत्या विरोधित्वकल्पनात्, १९ कम्बुग्रीवादिमान्नास्तीति प्रतीतिदशायां कम्बुग्रीवादिमदस्तीति ज्ञानविरोधोऽपि घटते । * इति प्राचीनमतनिर्भरः, આ રીતે અમે ગુરૂધર્મ અનવચ્છેદક હોવાથી કબુગ્રીવાદિમત્તાવચ્છિન્ન છે આ કબુગ્રીવાદિમદ્ ભૂતલ એવી વિશિષ્ટ બુદ્ધિ પ્રતિ કલ્બ ગ્રીવાદિમજ્વાશ્રય કરે ની પ્રતિયોગિતાકાભાવ કૂટવત્તાનો નિશ્ચય એજ (બીજી કોઈગતિ ન હોવાથી) પ્રતિબંધક S. કહીશું. જેથી “કબુગ્રીવાદિમદતિ’ એવી પ્રતીતિ ઉક્ત રીતે પ્રતિબધ્ય પણ બની જાય. એ આમ ગુરૂધર્મ અનવચ્છેદક જ રહે છે અને તેથી ગુરૂધર્માવચ્છિન્ના પ્રતિયોગિતા દર અપ્રસિદ્ધ બનતાં વ્યાપ્તિ ઘટી શકે નહિ. दीधिति : न चेदेवं लघुरूपसमनियतानां गुरूणामव्याप्यतापत्तिः, * गुणादिगुणकर्मान्यत्वविशिष्टसत्तादिसमानाधिकरणाभावप्रतियोगिता१ वच्छेदकतावन्निष्ठायाः प्रतियोगिताया लाघवेन द्रव्यनिष्ठाभावप्रतियोगिता वच्छेदकतात्वेनैवावच्छेदात् । तत्तदवच्छेदकत्वव्यक्तीनां च प्रातिस्विक* रूपेणाभावानां युगसहस्रेणाऽपि ज्ञातुमशक्यत्वात् । ____जागदीशी : अतो गुरुधर्मस्यानवच्छेदकत्वे व्याप्तेरपि दुर्वचत्वमित्याह न चेदेवमिति । लध्विति । द्रव्यं गुणाद् विशिष्टसत्त्वाद्वा इत्यादौ द्रव्यत्वसमनियतानां ५ B गुणवत्त्वविशिष्टसत्तादीनामित्यर्थः । अव्याप्तिमुपपादयति गुणादीति। - નવ્યોઃ જો ગુરૂધર્મને અવચ્છેદક નહિ માનો તો દ્રવ્ય ગુણાત/વિશિષ્ટ સત્તા સ્થળે समव्याप्ति माशे. द्रव्यत्व(लघु) समनियत ! (१३) - अननुतत्वात् । - દ્રવ્યત્વસનિયત વિશિષ્ટસત્તા (ગુરૂ) ગુણકર્માન્યત્વે સતિ વિશિષ્ટસત્વાતું જ शरी२कृत गौरव. शु४ि२९॥द्रव्यवृत्ति समाव - तित्वामाव, प्रतियोगिताछ ६४ = ૨૪ જાતિત્વત્વ, તેમાં રહે પ્રતિયોગિતાવચ્છેદકત્વ. અભાવીય પ્રતિયોગિતાવચ્છેદકત્વનો છે S? અભાવવત્ સાધ્યતાવચ્છેદક હોય. અર્થાત્ પ્રતિયોગિતાવચ્છેદકત્વાભાવ સાધ્યતાSearcacancert अपच्छे scalनति • १२७ kare Page #137 -------------------------------------------------------------------------- ________________ વચ્છેદકમાં જોઈએ. પ્રતિયોગિતાવચ્છેદત્ત અભાવ અવચ્છિન્ન રે પ્રતિયોગિતાવચ્છેદકત્વત્વનું પ્રતિયોગિતા ગુણસમાનાધિકરણઅભાવપ્રતિયોગિતાવચ્છેદકતૃત્વ ગુરૂભૂત છે. તેની અપેક્ષાએ જ SB દ્રવ્યનિષ્ઠઅભાવપ્રતિયોગિતાવચ્છેદકતૃત્વ એ લઘુભૂત છે. (અહીં ગુણસમાનાધિકરણ કરે દ્રવ્યવૃત્તિ અભાવ કહેવા કરતાં દ્રવ્યવૃત્તિઅભાવ લઘુભૂત છે એ સ્પષ્ટ છે.) આ એ હેતુસમાનાધિકરણા ભાવીયપ્રતિયોગિતાવચ્છેદકત્વઅવચ્છિન્નપ્રતિયોગિતાકાભાવવત્ છે સાધ્યતા વચ્છેદક તમે અને અમે સહુ કહીએ છીએ તો અહીં ગુણસમાનાધિકરણાભાવ “ આ પ્રતિયોગિતાવચ્છેદક-ત્વત્વ એ તો ગુરૂભૂત ધર્મ છે તેનાથી અવચ્છિન્નપ્રતિયોગિતા તમે જ BY તો માનતા નથી. તો પછી વ્યાપ્તિ લક્ષણ અવ્યાપ્ત થઈ જાય છે. અહીં ગુણ કે વિશિષ્ટસત્તા એ ગુરૂભૂત હેતુ હોવાથી આ આપત્તિ આવી એ ખ્યાલમાં રાખવું કેમકે જો દ્રવ્યત્વાત્ એવો લઘુભૂત જ હેતુ હોત તો તો પ્રાચીનોને Sછે આપત્તિ અપાય તેમ ન હતું. से जागदीशी : ननु हेतुमन्निष्ठाभावप्रतियोगितावच्छेदकत्वव्यक्तीनां तत्तद्व्यक्ति त्वेनाभावकूटवत्त्वमेव साध्यतावच्छेदकांशे निवेश्यमतो नोक्तदोषोऽत आह तत्तदिति। જ પ્રાચીન : પ્રતિયોગિતાવચ્છેદકત્વાભાવનિષ્ઠા પ્રતિયોગિતા અમે તાદશ જ આ પ્રતિયોગિતાવચ્છેદકત્વાવચ્છિન્ના નહિ કહીએ પણ પ્રતિયોગિતાવચ્છેદકત્વ નિષ્ઠ તદ્ વ્યક્તિત્વાવચ્છિશપ્રતિયોગિતા કહીશું અર્થાત્ ત વ્યક્તિત્વાવચ્છિક કે પ્રતિયોગિતાકાભાવકૂટવત્ સાધ્યતાવચ્છેદક બને એમ કહીશું. (અર્થાત્ પ્રાતિસ્વિક - જ રૂપેણ, તત્તવ્યક્તિત્વેન.) હવે ગુરૂધર્મને અવચ્છેદક માનવાની જરૂર રહેતી નથી. આ जागदीशी : यद्यपि गुरोरवच्छेदकत्वपक्षेऽपि स्वस्वप्रतियोगिव्यधिकरणा१५ भावघटितव्याप्तेस्तत्तत्प्रतियोगितागर्भत्वेन दुर्जेयत्वम्, ૨ નવ્યઃ એ તત્તવ્યક્તિત્વાવચ્છિન્ના પ્રતિયોગિતા માનો તો તવ્યક્તિ તો અનન્ત છે Sછે છે એનું જ્ઞાન યુગ સહસૈણાપિ થવું અશક્ય છે માટે આ વિવક્ષા તો ત્યાજય છે માટે જ 9 અવચ્છેદસ્વનિરુક્તિ • ૧૨૮ ટો Page #138 -------------------------------------------------------------------------- ________________ હવે ગુરૂભૂતધર્મ અવચ્છેદક માનવો જ જોઈએ, અન્યથા ઉપરોક્ત સ્થળે અવ્યાપ્તિ . કે દુર્વાર છે. જ પ્રાચીન ઃ ગુરૂધર્મને અવચ્છેદક માનનારા તમારા પક્ષમાં પણ નિરૂક્તિમાં ભૂલમાં 3. જે પ્રતિયોગી વ્યધિકરણ પદનો નિવેશ છે તેમાંય આ આપત્તિ છેજ. કેમકે આ હેતુસમાનાધિકરણ અભાવ તો ભિન્ન સ્થળે ભિન્ન ભિન્ન જ હોય. એટલે તેવા પ્રતિયોગી છે વ્યધિકરણ દરેક સ્થળે પોતપોતાના અભાવ હોય. હવે આમ અહીં પણ જે તત્ત—તિયોગિતાશ્રય પ્રતિયોગી વ્યધિકરણ અભાવ લેવાનો રહ્યો. તો અહીં પણ તત્ : આ પદ છે. તે તે પ્રતિયોગિતાને જાણવી પણ દુર્લભ છે. આમ તમારે પણ વ્યાપ્તિના - લક્ષણોનો તો તો પછી ત્યાગ કરી દેવો પડશે. जागदीशी : तथापि व्याप्यवृत्तिसाध्यकस्थलीयव्याप्तेरभिप्रायेणेदम्, तत्र Pई प्रतियोगिवैयधिकरण्याप्रवेशात् । निरवच्छिन्नहेत्वधिकरणवृत्तिकाभावप्रतियोगिता नवच्छेदकत्वमेव सर्वत्र व्याप्तौ प्रविष्टमित्याशयेनेदमिति तु परमार्थः । 1 तेनाऽव्याप्यवृत्तिसाध्यकस्थलेऽपि व्याप्तेर्न दुर्जेयत्वमिति ध्येयम् । નવ્ય : અમે તમને જે આપત્તિ આપી છે એ વ્યાપ્યવૃત્તિસાધ્યસ્થલીય વ્યાપ્તિને રસ છે લક્ષ્યમાં રાખીને. અર્થાત્ વ્યાપ્યવૃત્તિ સાધ્ય સ્થળે ગુરૂધર્મને અવચ્છેદક માની લેવાથી છે 8 અમને દોષ નથી. તમારે તત્તવ્યક્તિત્વેન પ્રતિયોગિતા કહેવી પડે છે ત્યાજ્ય છે. જે વ્યાયવૃત્તિ સાધ્યકસ્થલીય વ્યાપ્તિમાં પ્રતિયોગી વ્યધિકરણ પદનો નિવેશ જ નથી એટલે ? કે અહીં તમે તે આપત્તિ આપી શકતા નથી. જ પ્રાચીન વારુ, અવ્યાપ્યવૃત્તિસાધ્યક સ્થળે તો “પ્રતિયોગી વ્યધિકરણ'ના નિવેશને ૨ લીધે તે દોષ દુર્વાર છે જ. તે નવ્ય : અવ્યાપ્યવૃત્તિસાધ્ય કસ્થલીય વ્યાપ્તિ લક્ષણમાંથી પણ ચાલો, અમે ‘પ્રતિયોગી વ્યધિકરણ' નિવેશ કાઢી નાંખશું. અમે કહીશું કે નિરવચ્છિન્નહેતુઅધિકરણ-૨ જ વૃત્તિકાભાવપ્રતિયોગિતાનવચ્છેદક સાધ્યતાવચ્છેદક અવચ્છિન્ન વ્યાપ્તિ. હવે અહીં પણ છે 3 અમને તમે આપત્તિ આપી શકતા નથી. $ આ રીતે તમને તવ્યક્તિત્વેન પ્રતિયોગિતા લેવી પડે છે જે અનનુગત હોવાથી છે છે ત્યાજ્ય છે. તેમ થતાં ગુરૂવર્યાવચ્છેદક પ્રતિયોગિતા ન લેતાં વ્યાપ્તિ ઘટતી નથી. માટે છે ૪ ગુરૂવર્યાવચ્છેદક પ્રતિયોગિતા માની લેવી જોઈએ. અવચ્છેદકત્વનિરુક્તિ • ૧૨ રોજ Page #139 -------------------------------------------------------------------------- ________________ दीधिति : एवं द्रव्यत्वादिविशिष्टद्रव्यत्वादेरव्याप्यत्वप्रसङ्गोऽप्यनु . सन्धेयः । जागदीशी : द्रव्यत्वत्वेति । द्रव्यनिष्ठाभावप्रतियोगितावच्छेदकत्वत्वापेक्षया द्रव्यत्वत्वावच्छिन्नवन्निष्ठाभावप्रतियोगितावच्छेदकत्वत्वस्य गुरुतया तदवच्छिन्नाभावाऽप्रसिद्धेरिति भावः । વળી અમે કહીશું કે ગુરૂધર્મને અનવચ્છેદક માનવાથી જેમ દ્રવ્ય, ગુણાત્ સ્થળે અવ્યાપ્તિ આવી, તેમ ગુણવાન, દ્રવ્યત્વત્વવિશિષ્ટદ્રવ્યત્વાત્ સ્થળે પણ અવ્યાપ્તિ આવશે કેમકે દ્રવ્યત્વત્વવિશિષ્ટદ્રવ્યત્વાધિકરણમાં દ્રવ્યનિષ્ઠાભાવપ્રતિયોગિતાવચ્છેદકત્વાભાવવત્ સાધ્યતાવચ્છેદક જોઈએ. હવે પ્રતિયોગિતાવચ્છેદકત્વાભાવીય પ્રતિયોગિતા પ્રતિયોગિતાવચ્છેદકત્વમાં રહી. દ્રવ્યત્વત્વવિશિષ્ટદ્રવ્યત્વાધિકરણદ્રવ્યનિષ્ઠાભાવપ્રતિયોગિતાવચ્છેદકત્વત્વ (હેતુસમાનાધિકરણ અભાવીયપ્રતિયોગિતાવચ્છેદકત્વત્વ)ની અપેક્ષાએ દ્રવ્યનિષ્ઠાભાવપ્રતિયોગિતાવચ્છેદકત્વત્વ લઘુભૂત છે. માટે દ્રવ્યત્વત્વવિશિષ્ટદ્રવ્યત્વાધિકરણ દ્રવ્યનિષ્ઠાભાવપ્રતિયોગિતાવચ્છેદકત્વત્વથી અવચ્છિન્ના પ્રતિયોગિતા ન બને. તો તિજ્ઞરૂપક અભાવવત્ સાધ્યતાવચ્છેદક ન બને એટલે અવ્યાપ્તિ આવે. હવે જો ગુરૂધર્મને પણ અવચ્છેદક માની લો તો આપત્તિ રહેતી નથી. दीधिति : उपदर्शितप्रकाराणामपि स्वत्वादिघटितत्वेन दुर्ज्ञेयत्वात् । जागदीशी : ननु हेतुमन्निष्ठाभावप्रतियोगितावच्छेदकीभूतयत्किञ्चिद्धर्मावच्छिन्नाभाववदसम्बद्धस्वविशिष्टसामान्यकभिन्नं स्वविशिष्टसम्बन्धिनिष्ठाभावीयप्रतियोगितानवच्छेदकीभूततादृशधर्मभिन्नं वा यत्साध्यतावच्छेदकं तदवच्छिन्नसामानाधिकरण्यं . व्याप्तिरित्यत्र हेतुमन्निष्ठाभावीयविशेषणताविशेषावच्छिन्नप्रतियोगितासामान्ये " यद्धर्मविशिष्टसम्बन्धिनिष्ठाभावीयतादृशप्रतियोगितानवच्छेदकावच्छेद्यत्वं नास्ति, साधने तद्धर्मावच्छिन्नसामानाधिकरण्यं व्याप्तिरित्यत्र वा दुर्ज्ञेयत्वाभावात्तथैव व्याप्तिर्वाच्येत्यत आह उपदर्शितेति । स्वत्वादीति । आदिना व्यापकतापर्यवसन्नस्य - तत्तदवच्छेदकत्वाभावगर्भसामान्यत्वस्योपग्रहः । પ્રાચીન : ઉપદર્શિત ત્રણેય નિરૂક્તિમાં હેતુસમાનાધિકરણ અભાવીય અવચ્છેદકત્વનિરુક્તિ ૦ ૧૩૦ Page #140 -------------------------------------------------------------------------- ________________ “ પ્રતિયોગિતાવચ્છેદકત્વાભાવવત્ સાધ્યતાવચ્છેદક લેવું જોઈએ એવી વિવેક્ષા નથી. ત્યાં જ છે તો તાદશપ્રતિયોગિતાનવચ્છેદકીભૂત ધર્મ ભિન્ન તાદેશ અસમ્બદ્ધ સ્વવિશિષ્ટ છે છે. સામાન્યકભિન્ન (૧લીનિરૂક્તિ) અને (રજી નિરૂક્તિ) તથા પ્રતિયોગિતા સામાન્યમાં જ Sછે તાદશ પ્રતિયોગિતાનવચ્છેદક અવચ્છેદ્યત્વાભાવ કહેલો છે. એટલે એના મુજબ અમે આ છે ઉપરોક્ત લક્ષણનો સમન્વય કરી લઈશું. પછી ગુરૂધર્મને અવચ્છેદક માનવાની જરૂર રહેતી જ નથી. છે નવ્યઃ એ ત્રણેય નિરૂક્તિ સ્વત્વ (વ્યાપકત્વ = પ્રતિયોગિતા સામાન્ય) ઘટિત છે. જે આ માટે તેમાં અનrગમ રહેલો છે. માટે ત્યાજય છે. એમ અમે કહીશું. અર્થાત્ મૌલીય BY સિદ્ધાન્ત લક્ષણી વ્યાપ્તિ જ નિર્દષ્ટ છે. અને ત્યાં ગુરૂધર્મને અવચ્છેદક ન માનો તો ? ઉપરોક્ત સ્થલે અવ્યાપ્તિ દુર્વાર છે માટે તે આપત્તિ દૂર કરવા ગુરુધર્મને અવચ્છેદક જ માનવો જ જોઈએ. B दीधिति : अत एव घ्राणग्राह्यगुणत्वादिना साध्यतायां द्रव्यत्वासे देर्व्यभिचारित्वं साधु सङ्गच्छते इत्यपि केचिदिति कृतं पल्लवितेन । છે ડ્રવચ્છતત્ત્વ-નિરુક્ટિવીfથતિ: से जागदीशी : अत एव गुरोरवच्छेदकत्वादेव सङ्गच्छते इति । अन्यथा ग्राह्य२ गन्धत्वापेक्षया गुरुत्वेन घ्राणग्राह्यगुणत्वावच्छिन्नाभावाऽप्रसिद्ध्या तवृत्तित्वरूपं ले ११ व्यभिचरितत्वं तत्र न स्यादिति भावः । આમ ગુરુધર્મને અવચ્છેદક માનવા પર જ ધ્રાણગ્રાહ્યગુણવાન, દ્રવ્યતા સ્થળે આ દ્રવ્યત્વમાં વ્યભિચાર ઘટે છે. દ્રવ્યત્વ છે જલાદિ દ્રવ્યમાં, ત્યાં પ્રાણગ્રાહ્યગુણ નથી. આ તે માટે આ વ્યભિચારી સ્થળ છે. અર્થાત્ સ્વાભાવવત્ વૃત્તિત્વ એટલે કે છે સાધ્યતાવચ્છેદકાવચ્છિન્નાભાવવત્ વૃત્તિત્વ એ વ્યભિચાર પદાર્થ છે. જ ઘાણગ્રાહ્યગુણાભાવવજિલ)નિરૂપિતવૃત્તિતા દ્રવ્યત્વમાં છે માટે આ વ્યભિચાર - બરોબર ઉપપન્ન થયો. પણ જો તમે ગુરૂધર્મને અનવચ્છેદક માનશો તો છે $ ઘાણગ્રાહ્યગુણવાવચ્છિન્નાપ્રતિયોગિતા જ અપ્રસિદ્ધ બનતાં તત્રિરૂપકાભાવવત્ વૃત્તિત્વ છે. રૂપ વ્યભિચાર અહીં ઘટશે જ નહિ. કેમકે પ્રાણગ્રાહ્યગન્ધત્વાપેક્ષયા ઘાણગ્રાહ્યગુણત્વ છે ગુરૂભૂત છે. અહીં પણ દ્રવ્યત્વમાં વ્યાપ્તિ દુર્વચ ન બને તે માટે ગુરૂધર્મ અવચ્છેદક જ ર માનવો જ જોઈએ. Inte અવચ્છેદકત્વનિરુક્તિ • ૧૩૧ કરો Page #141 -------------------------------------------------------------------------- ________________ से जागदीशी : यद्यपि साध्यव्यापकतावच्छेदकधर्मावच्छिन्नाभावववृत्तित्वमेव से व्यभिचारः, स च ग्राह्यगन्धत्वावच्छिन्नाभावववृत्तित्वेनैव तत्र सुलभ इत्यपि शक्यते थे S૪ વમ, પ્રાચીન : વ્યભિચારનું બીજું પણ એક લક્ષણ છે. સાધ્યવ્યાપકતાવચ્છેદકધર્માવચ્છિન્નાભાવવવૃતિત્વ / ઘાણગ્રાહ્યગુણવ્યાપકતાવચ્છેદકઘાણગ્રાહ્યગન્ધત્વાવચ્છિન્નાભાવવધૂ જલનિરૂપિત કરે (દ્રવ્યત્વનિષ્ઠ) વૃત્તિતા છે જ. આમ વ્યભિચાર ઉપપન્ન થઈ જાય છે. ગુરૂધર્મને છે અવચ્છેદક માનવાની આવશ્યકતા રહેતી નથી. से जागदीशी : तथापि तद्बुद्धेः प्रकृतसाध्यकानुमित्यविरोधितया हेत्वाभासता न स्यात्, यद्विषयकत्वेन यादृशानुमानविरोधित्वं तस्यैव तत्र तथात्वादिति भावः। १ | નવ્ય : આ રીતે વ્યભિચાર ભલે ઉપપન્ન થાય પણ તે વ્યાપ્તિમાં પ્રતિબંધક બની છે - શકતો નથી. કેમકે સ્વાભાવવદવૃત્તિત્વ એવી વ્યાપ્તિમાં સ્વાભાવવવૃત્તિતં જ્ઞાન જ આ પ્રતિબંધક બને અર્થાત્ સ્વાભાવવવૃત્તિત્વાભાવ બુદ્ધિને સ્વાભાવવવૃત્તિત્વનિશ્ચય રોકે છે પણ સાધ્યવ્યાપકતાવચ્છેદક અવચ્છિન્ન અભાવવત્ વૃત્તિત્વનિશ્ચય રોકી શકે નહિ. અને આ કે તેથી વ્યભિચારનું જ્ઞાન થવા છતાં વ્યાપ્તિમાં તે પ્રતિબંધક ન બને તેથી અનુમિતિ પણ છે Sી અટકે નહિ. અર્થાત્ આવો વ્યભિચાર એ વ્યાપ્તિજ્ઞાનપ્રતિબંધક બનતો નથી. માટે ૪ તાદેશબુદ્ધિ એ હેત્વાભાસ બની શકે નહિ. છે કેમકે “યદ્વિષયક જ્ઞાન અનુમિતિવિરોધિ તત્ હેત્વાભાસ” એવો નિયમ છે. 8 સાધ્યવ્યાપકતાવચ્છેદક અવચ્છિન્ન અભાવવતુવૃત્તિત્વવિષયકજ્ઞાન અનુમિતિ $ 38 વિરોધી નથી માટે સાધ્યવ્યાપકતાવચ્છેદક અવચ્છિન્ન અભાવવતુવૃત્તિત્વવિષયકજ્ઞાન એ જ આ હેત્વાભાસ નથી. આમ સ્વાભાવવવૃત્તિતં જ્ઞાન જ વ્યાપ્તિનું પ્રતિબંધક બને અને ત્યાં જ છે ગુરૂભૂતધર્મને અવચ્છેદક માનીએ તો જ વ્યભિચાર ઉપપન્ન થાય. આ રીતે નવ્યોએ ગુરૂધર્મ અવચ્છેદક બને તેમ સિદ્ધ કર્યું. इति जगदीशतर्कालङ्कारकृता जागदीशी समाप्ता । शुभं भवतु श्री श्रमणसङ्घस्य । જ અવચ્છેદકત્વનિરુક્તિ • ૧૩૨ ર હી છે Page #142 -------------------------------------------------------------------------- ________________ 'તમારાં વહાલાં બાળકોને છેવટે ત્રણ વર્ષ માટે તો ‘તપોવન’માં મૂકો જ 'જૂન માસથી શરૂ થતું સત્ર ચારે બાજુ વિકૃતિના વાયરા વીંઝાઈ રહ્યા છે. ખૂબ જ નાની-દસથી ચૌદ વર્ષથી જ બાળકોમાં ખરાબ સંસ્કારો પડવા લાગ્યા છે. “ગંદુ’ કહેવાય તે બધું તેમના જીવનમાં પેસવા લાગ્યું છે. સમાજ તરફ સૂક્ષ્મ નજર કરતાં આ અતિ કડવું દર્શન કોઈ પણ સંસ્કૃતિપ્રેમીને થશે અને તે તીખી ચીસ પાડી દેશે. સંસારી જીવોની વહાલામાં વહાલી ચીજ તેમના સંતાનો ગણાય. જો તેમનું જ જીવનગુલાબ ખીલ્યું ન ખીલ્યું ત્યાં જ કરમાવા લાગે; તેમાં દોષોના કીડા પડવા લાગે અને કરમાઈ જાય તો એ મા-બાપોએ ક્યાં જવું ? ક્યાં રોવું ? શું આપઘાત કરી નાખવો ? પોતાના ઘરમાં કે ગમે તેવાં બોર્ડિંગ હંગેરેમાં રાખીને બાળકોને શિક્ષણ આપી શકાશે, પરંતુ સંસ્કારો તો નહિ જ આપી શકાય. ઘરમાં મા-બાપો જ ટી.વી. વગેરેથી સમયની બરબાદી કરતાં ચક્કરોમાં જ જો ફસાયા હોય અને બોર્ડિંગોના સંચાલકોને જ બાળ-સંસ્કરણ માટેની કોઈ ગંભીરતા ન હોય તો સંસ્કાર ત્યાં શી રીતે મળશે? તપોવનમાં ધાર્મિક અને વ્યાવહારિક – બન્ને પ્રકારનું શિક્ષણ છે. એ શિક્ષણ પણ ઊંચી ગુણવત્તાવાળું છે; પરંતુ તેની સાથોસાથ અહીં બાળકોના જીવનબાગમાં સુસંસ્કારોના છોડોનું વાવેતર કરવાનું કાર્ય તેમજ શારીરિક, શૈક્ષણિક, સામાજિક વગેરે રીતે સુવ્યવસ્થિત કરવાની સાથે તેને માનસિક અને આધ્યાત્મિક રીતે અત્યન્ત સુંદર બનાવવાનું સૌથી પ્રધાન લક્ષ છે. તે વડીલોનો અને દેવગુરુનો ભક્ત બને; સહુનો મિત્ર બને, જાતનો પવિત્ર બને... અને એ બધું બનીને એ શૂરવીર બને; જેથી રાષ્ટ્રરક્ષા, સંસ્કૃતિરક્ષા અને ધર્મરક્ષાનો એ સબળ યોદ્ધો બને એ જ આ તપોવનનું એકમાત્ર લક્ષ છે. એનામાં ધાર્મિક્તા, માનવતા અને રાષ્ટ્રીયતા (રાષ્ટ્રદાઝ) જો લાવી ન શકાય તો તપોવનને નીચું જોવાનું થાય એવું તમામ કાર્યકરગણનું મંતવ્ય છે. જો આ બધી વિચારણામાં અને એના આધારે ગોઠવાયેલા તપોવનના માળખામાં મા-બાપોને રસ પડતો હોય તો તેમનાં બાળકોને વિકૃતિઓનાં ઝંઝાવાતમાંથી ઉગારી લેવા માટે તપોવનમાં (ધોરણ ૫ થી ૧૨ની શાળા માટે) કમસે કમ ત્રણ વર્ષ માટે તો મૂકવાં જ જોઈએ. બાળક તો નાદાન છે. એના ભાવિના ઘડતરના આ કામમાં એને ક્યાંક અગવડતા પડે; એની ઘરેલું સ્વચ્છંદતાને અહીં પોષણ ન મળે તેથી તે તપોવનમાં દાખલ થવામાં અરુચિ બતાવે તો કઠણ કાળજાના બનીને પણ મા-બાપોએ બાળકોના સમગ્ર જીવનના હિતમાં તેને ઓછામાં ઓછું ત્રણ વર્ષનું સંસ્કરણ તપોવનમાં આપવાનો નિર્ણય કરવો જ જોઈએ. ( યાદ રાખો ...) લાડમાં કે લાગણીમાં મા-બાપો તણાશે તો બાળકોના જીવનને આરંભમાં જ એવું મોટું નુકસાન થઈ જશે જે જીવનભરમાં ભરપાઈ થશે નહિ; જેનાથી આખું કુટુંબ “ત્રાહિમામ પોકારી જશે. ના.. હવે શા માટે ક્રિશ્ચયાનિટીનો જ પ્રચાર કરવાની નેમવાળી કોન્વેન્ટ-સ્કૂલમાં આપણાં બાળકો જાય ? ધો. ૪ સુધી કોન્વેન્ટમાં ભણનારા બાળકોને તપોવનમાં જરૂર મૂકી શકાશે. હવે તો માત્ર તપોવન એ જ આપણાં સંતાનોનો તરણોપાય. Page #143 -------------------------------------------------------------------------- ________________ પૂ. પં. પ્રવરશ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સાહેબની પ્રેરણાને ઝીલીને હવે... 'દેશ વિદેશમાં પવધિરાજ પર્યુષણની આરાધના કરાવવા માટે યુવાનોની સાથે તપોવનીઓ સુસજ્જ જૈન સંઘના અગ્રણી માનનીય ટ્રસ્ટીવયોં ! આપના ગામ કે નગરમાં જો પવધિરાજ પર્યુષણ પર્વની આરાધના કરાવવા માટે પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતો પધારી શક્યા ન હોય તો તે માટે અમારા યુવાનો તથા તપોવની બાળકોને દર વર્ષે જરૂરથી બોલાવો. 'આ યુવાનો તથા તપોવનીઓ આપના જૈન સંઘમાં | (૧) અઝાલિકા તથા કલ્પસૂત્રની પ્રતનું સુંદર વાંચન કરશે. (૨) રાત્રે પરમાત્મભક્તિમાં બધાને રસતરબોળ કરી દેશે. (૩) બન્ને ટાઈમના પ્રતિક્રમણ વિધિ-શુદ્ધિપૂર્વક કરાવશે. (૪) શ્રીસંઘના ઉલ્લાસ પ્રમાણે રસપ્રદ વિવિધ પ્રવૃત્તિઓ કરાવશે. જે આપના સંઘમાં સાધુ-સાધ્વીજી ભગવંતો પધારી શક્યા ન હોય તો જ નીચેના સરનામેથી ફોર્મ મંગાવીને ભરીને અમને મોકલી આપો. નમ સૂચના આરાધના કરાવવા આવનારને ગાડીભાડું વગેરે શ્રી સંઘે બહુમાનરૂપે આપવાનું રહેશે. ફોર્મ ભરીને મોકલવાનું સરનામું પર્યુષણ વિભાગ. સંચાલક શ્રી શ્રીયુત લલિતભાઈ ધામી, રાજભાઈ C/o. તપોવન સંસ્કારપીઠ મુ. અમીયાપુર, પોસ્ટ: સુઘડ ગાંધીનગર - ૩૮૨૪૨૪. ફોન : ૦૭૯-૨૩૨૦૬૯૦૧-૨-૩ Page #144 -------------------------------------------------------------------------- ________________ જોડાઓ.... જોડાઓ... જોડાઓ... સત્સંગની અને સંસ્કરણની સાથોસાથ સમ્યગજ્ઞાન આપતી અજોડ સંસ્થા એટલે... શેઠશ્રી કાંતિલાલ લલુભાઈ ઝવેરી સંસ્કૃતિ પ્રચારક ટ્રસ્ટ સંચાલિત પૂ. આચાર્યદેવ શ્રીમવિજય પ્રેમસૂરીશ્વરજી સંરત પાઠશાળા પ્રેરણામૂર્તિ પ.પૂ. પંન્યાસશ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સાહેબ તથા પૂ. સાધ્વી શ્રી મહાનંદાશ્રીજીના સ્વર્ગીય માતુશ્રી સુભદ્રાબેન કાંતિલાલ પ્રતાપશી હ. પ્રફુલ્લભાઈ પ્રેરણાદાતા પ.પૂ. પંન્યાસશ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સાહેબ સંયોજક : પૂ. મુનિશ્રી જિતરક્ષિતવિજયજી મ.સાહેબ સંસ્કૃત પાઠશાળાની કેટલીક વિશિષ્ટતાઓ : ૦ ૩ કે ૫ વર્ષનો કોર્ષ૦ રહેવાનું અને જમવાનું નિઃશુલ્ક ૯ પ્રકરણ-ભાષ્યકર્મગ્રંથ-સંસ્કૃત-પ્રાકૃતાદિનો અભ્યાસ ૦ અંગ્રેજી-સંગીત-નામું-કોમ્યુટરપૂજનાદિનો કોર્સ • વિવિધ પ્રકારની સ્કોલરશીપ અને ઈનામો • મુમુક્ષુ આત્માઓને સંયમની વિશિષ્ટ તાલીમ ૦ અભ્યાસ પૂર્ણ થયા બાદ સારી પાઠશાળામાં ગોઠવવા પ્રયત્ન તા.ક.: આ સંસ્થામાં દાન આપવાની ભાવનાવાળા પુણ્યશાળીઓએ નીચેના સરનામે સંપર્ક કરવો. [ સંપર્ક સ્થળ: પ્રેમસૂરીશ્વરજી સંસકૃત પાઠશાળા તપોવન સંરફારપીઠ, મુ. અમીયાપુર, પો. સુઘડ, જિ. ગાંધીનગર-૩૮૨૪૨૪. ફોન : (૦૭૯) ૨૩૨૮૯૭૩૮, ૨૩૨૭૬૯૦૧-૯૦૨ લલિતભાઈનો મોબાઈલ નં. : ૯૪૨૬૦ ૬૦૦૯૩ રાજુભાઈનો મોબાઈલ નં. : ૯૪૨૬૫ ૦૫૮૮૨ નોંધ : પૂજય સાધુ-સાધ્વીજી ભગવંતોને, પંડિતવર્યોને પરિચિતો માંથી વિદ્યાર્થીઓને મોકલવાની પ્રેરણા કરવા વિનંતી છે. તપોવન પધારો તો અવશ્ય સંસ્કૃત પાઠશાળાની મુલાકાત લેવાનું ચૂકશો નહિ. Page #145 -------------------------------------------------------------------------- ________________ પૂ.પાદ પં. પ્રવરશ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સાહેબના ચિંતનોથી ભરપૂર भुतिठूत માસિક સંપાદકઃ ગુણવંત શાહ સહસંપાદકઃ ભદ્રેશ શાહ માસિકના ગ્રાહક બનવાથી આપશ્રીને પૂજ્યશ્રીના પરોક્ષ સત્સંગનો લાભ મળશે. ૭૨ વર્ષના અનુભવોનો નિચોડ મળશે. ધર્મ-સંસ્કૃતિ-રાષ્ટ્ર રક્ષાના ઉપાયો જાણવા મળશે. ( થોડામાં ઘણુ જાણવાનું મળશે. ) 'ત્રિવાર્ષિક લવાભ માત્ર ત્રિવાર્ષિક લવાજમ માત્ર ત્રિવાર્ષિક લવાજન્મ માત્ર રૂા.૧૫૦/ રૂા.૧૫૦/ રૂ.૧૫૦/ લવાજમ ભરવાનું સ્થળ : કમલ પ્રકાશન ટ્રસ્ટ જી.પ્ર. સંસ્કૃતિ ભવન ર૭૭૭, નિશા પોળ, રિલીફ રોડ, અમદાવાદ. ફોનઃ ૨૫૩૫૫૮૨૩ Page #146 -------------------------------------------------------------------------- _