Book Title: Ashtapad Maha Tirth 01 Page 088 to 176
Author(s): Rajnikant Shah, Kumarpal Desai
Publisher: USA Jain Center America NY
Catalog link: https://jainqq.org/explore/009855/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 12 છે શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર છે ઋષભદેવ અને અષ્ટાપદ પ્રસ્તાવના : કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત “શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર''ના પહેલા પર્વમાંથી શ્રી ઋષભદેવના અષ્ટાપદ પર નિર્વાણ તથા અષ્ટાપદ સાથે સંકળાયેલ વિવિધ ઘટનાઓનું સંકલન કરવામાં આવ્યું છે. વિશ્વોપકારી ભગવાન શ્રી ઋષભદેવજી ગ્રામ, ખાણ, નગર, દ્રોણમુખ, કર્બટ, પત્તન, મંડબ, આશ્રમ અને ખેડાઓથી પરિપૂર્ણ પૃથ્વીમાં વિચરતા હતા. વિહાર સમયમાં પોતાની ચારે દિશાએ સવાસો યોજન સુધી લોકોની વ્યાધિનું નિવારણ કરવાથી વર્ષાઋતુના મેઘની જેમ જગતજંતુઓને શાંતિ પમાડતા હતા; રાજા જેમ અનીતિના નિવારણથી પ્રજાને સુખ આપે તેમ મુષક, શુક વગેરે ઉપદ્રવ કરનારા જીવોની અપ્રવૃત્તિથી સર્વનું રક્ષણ કરતા હતા, અંધકારના ક્ષયથી સૂર્યની જેમ પ્રાણીઓનાં નૈમિત્તિક અને શાશ્વત વૈર શાંત કરવાથી સર્વને પ્રસન્ન કરતા હતા, પ્રથમ સર્વ રીતે સ્વસ્થ કરનારી વ્યવહાર પ્રવૃત્તિથી જેમ લોકસમૂહને આનંદ પમાડ્યો હતો, તેમ હાલ વિહારની પ્રવૃત્તિથી સર્વને આનંદ પમાડતા હતા, ઔષધથી અજીર્ણ અને અતિ સુધાની જેમ અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિના ઉપદ્રવનો નાશ કરતા હતા, અંતઃશલ્યની જેમ સ્વચક્ર અને પરચક્રનો ભય દૂર થવાથી તત્કાળ પ્રસન્ન થયેલા લોકો તેમનો આગમન ઉત્સવ કરતા હતા, અને માંત્રિક પુરુષ જેમ ભૂત રાક્ષસથી રક્ષા કરે, તેમ સંહારકારક ઘોર દુર્ભિક્ષથી સર્વની રક્ષા કરતા હતા. આવા ઉપકારથી એ મહાત્માની સર્વ લોકો સ્તુતિ કરતા હતા. જાણે અંદર ન સમાવાથી બહાર આવેલી અનંત જ્યોતિ હોય તેવું અને સૂર્યમંડળને જીતનારું ભામંડળ તેઓએ ધારણ કર્યું હતું. આગળ ચાલતા ચક્રથી જેમ ચક્રવર્તી શોભે તેમ આકાશમાં આગળ ચાલતા અસાધારણ તેજવાળા ધર્મચક્રથી તેઓ શોભતા હતા; સર્વ કર્મનો જય કરવાથી ઊંચા જયસ્તંભ જેવો નાની નાની હજારો ધ્વજાઓ યુક્ત એક ધર્મધ્વજ તેઓની આગળ ચાલતો હતો; જાણે તેમનું પ્રયાણોચિત કલ્યાણ મંગળ કરતો હોય તેવો પોતાની મેળે જ નિર્ભર શબ્દ કરતો દિવ્યદુંદુભિ તેમની આગળ વાગતો હતો; જાણે પોતાનો યશ હોય તેવા આકાશમાં રહેલા પાદપીઠ સહિત સ્ફટિક રત્નના સિંહાસનથી તેઓ શોભતા હતા; દેવતાઓએ સંચાર કરેલા સુવર્ણ કમલ ઉપર રાજહંસની જેમ લીલા સહિત તેઓ ચરણન્યાસ કરતા હતા; જાણે તેમના ભયથી રસાતલમાં પેસી જવાને ઇચ્છતા હોય તેમ નીચા મુખવાળા થયેલા તીક્ષ્ણ દંડ રૂપ કંટકથી તેમનો અહીંથી તીર્થંકરના અતિશય સંબંધીનું વર્ણન છે. તીર્થકર વગેરે તેની ચોતરફ સવાસો યોજન સુધી ઉપદ્રવકારથી રોગની શાંતિ થાય, પરસ્પરના વેરનો નાશ થાય. ધાન્યાદિને ઉપદ્રવકારી જંતુઓ ન થાય. મરકી વિ. ન થાય. અતિવૃષ્ટિ ન થાય. દુર્ભિક્ષ, દુષ્કાળ ન પડે. સ્વચક્ર પરચક્રનો ક્ષય ન થાય. એ તથા પ્રભુના મસ્તકની પાછળ ભામંડળ રહે એ કેવળજ્ઞાનના પ્રગટ થવાથી થતા અગિયાર અતિશય મહાન અતિશય છે. Ashtapad Maha Tirth Vol. I Ch. 1-A, Pg. 16-46 Trishashti Shalaka Purush - 48 રે Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth પરિવાર આશ્લિષ્ટ થતો નહોતો; જાણે કામદેવને સહાય કરવાના પાપનું પ્રાયશ્ચિત્ત કરવાને ઈચ્છતી હોય તેમ જ સ્તુઓ સમકાળે તેમની ઉપાસના કરતી હતી; ચોતરફ દૂરથી નીચા નમતા માર્ગનાં વૃક્ષો, જોકે તેઓ સંજ્ઞા રહિત છે, તો પણ જાણે તેમને નમસ્કાર કરતા હોય તેવા જણાતા હતા. પંખાના વાયરાની જેમ મૃદુ, શીતળ અને અનુકૂળ પવન તેમની નિરંતર સેવા કરતો હતો; સ્વામીથી પ્રતિકૂળ (વામ) વરતનારાનું શુભ થાય નહીં એમ જાણતા હોય તેમ પક્ષીઓ નીચે ઊતરી તેમની પ્રદક્ષિણા કરી જમણી બાજુએ અતિક્રમણ કરતાં હતાં; ચપળ તરંગોથી જેમ સાગર શોભે તેમ જઘન્ય કોટી સંખ્યાવાળા અને વારંવાર ગમનાગમન કરતા સુરઅસુરોથી તેઓ શોભતા હતા; ભક્તિવશ થઈ દિવસે પણ પ્રભાસહિત ચંદ્ર રહ્યો હોય તેવા આકાશમાં રહેલા છત્રથી તેઓ શોભતા હતા; અને જાણે ચંદ્રના જુદા કરેલા સર્વસ્વ કિરણોના કોશ હોય તેવા ગંગાના તરંગ જેવા શ્વેત ચામરો તેમની ઉપર ઢોળાતા હતા; નક્ષત્ર ગણોથી ચંદ્રમાની જેમ તપથી પ્રદીપ્ત થયેલા અને સૌમ્ય એવા લાખો ઉત્તમ શ્રમણોથી તેઓ વીંટાયેલા હતા. જેમ સૂર્ય દરેક સાગરમાં અને દરેક સરોવરમાં કમલને પ્રબોધ (પ્રફુલ્લિત) કરે, તેમ એ મહાત્મા દરેક ગામ અને દરેક શહેરમાં ભવ્યજનોને પ્રતિબોધ કરતા હતા. આવી રીતે વિચરતા ભગવાન્ ઋષભદેવજી એકદા અષ્ટાપદ પર્વતે આવ્યા. અત્યંત શ્વેતપણાને લીધે જાણે શરદઋતુના વાદળાનો એક ઠેકાણે કલ્પલો ઢગલો હોય, ઠરી ગયેલા ક્ષીર સમુદ્રનો લાવી મૂકેલ વેલાકૂટ હોય અથવા પ્રભુના જન્માભિષેક વખતે ઈન્દ્ર વૈક્રિય કરેલા ચાર વૃષભના રૂપ માંહેનો ઊંચાં શૃંગવાળો એક વૃષભ હોય એવો તે ગિરિ જણાતો હતો. નંદીશ્વરદ્વીપ માંહેની પુષ્કરિણી (વાવડી)માં રહેલા દધિમુખ પર્વતોમાંથી આવેલો જાણે એક પર્વત હોય, જંબૂદ્વીપરૂપી કમલનો જાણે એક બિસખંડ (નાળ) હોય અને પૃથ્વીનો જાણે શ્વેત રવમય ઊંચો મુગટ હોય તેવો તે પર્વત શોભતો હતો. નિર્મળ તથા પ્રકાશવાળો હોવાથી દેવગણો તેને હંમેશાં જળથી સ્નાન કરાવતા હોય અને વસ્ત્રોથી જાણે લૂંછતા હોય તેવો તે જણાતો હતો. વાયુએ ઉડાડેલા કમલના રેણુઓ વડે તેના નિર્મળ સ્ફટિક મણિના તટને સ્ત્રીઓ નદીના જળ જેવો દેખાતી હતી. તેનાં શિખરોના અગ્રભાગમાં વિશ્રામ લેવાને બેઠેલી વિદ્યાધરોની સ્ત્રીઓને તે વૈતાઢય અને શુદ્ર હિમાલયનું સ્મરણ કરાવતો હતો. સ્વર્ગ ભૂમિનું જાણે અંતરીક્ષ દર્પણ હોય, દિશાઓનું જાણે અતુલ્ય હાસ્ય હોય અને ગ્રહ-નક્ષત્રોને નિર્માણ કરવાની મૃત્તિકાનું અક્ષય સ્થળ હોય એવો તે જણાતો હતો. તેના શિખરોના મધ્ય ભાગમાં ક્રીડાથી શ્રાંત થયેલાં મૃગો બેઠેલાં હતાં, તેથી તે અનેક મૃગલાંછન (ચંદ્ર)ના વિભ્રમને બતાવતો હતો. નિઝરણાની પંક્તિઓથી જાણે નિર્મળ અર્ધવસ્ત્રને છોડી દેતો હોય અને સૂર્યકાંત મણિઓના પ્રસરતા કિરણોથી જાણે ઊંચી પતાકાવાળો હોય તેવો તે શોભતો હતો. તેના ઊંચાં શિખરના અગ્રભાગમાં સૂર્ય સંક્રમ થતો, તેથી તે સિદ્ધ લોકોની મુગ્ધ સ્ત્રીઓને ઉદયાચલનો ભ્રમ આપતો હતો. જાણે મયૂરપત્રથી રચેલાં મોટાં છત્રો હોય તેવાં અતિ આÁપત્રવાળાં વૃક્ષોથી તેમાં નિરંતર છાયા થઈ રહી હતી. ખેચરોની સ્ત્રીઓ કૌતુકથી મૃગના બચ્ચાંઓનું લાલનપાલન કરતી, તેથી હરણીઓના ઝરતા દૂધ વડે તેનું સર્વ લતાવન સિંચાતું હતું. કદલી પત્રના અર્ધા વસ્ત્રવાળી શબરીઓના નૃત્યને જોવાને માટે ત્યાં નગરની સ્ત્રીઓ નેત્રોની શ્રેણી કરીને રહેતી હતી. રતિથી શ્રાંત થયેલી સર્પિણીઓ ત્યાં વનનો મંદ મંદ પવન પીતી હતી; તેના લતાવનને પવનરૂપી નટે ક્રીડાથી નચાવ્યું હતું, કિન્નરોથી સ્ત્રીઓ રતિના આરંભથી તેની ગુફાઓને મંદિરરૂપ કરતી હતી, અને અપસરાઓના સ્નાન કરવાના ધસારાથી તેના સરોવરનું જળ તરંગિત થયેલું હતું. કોઈ ઠેકાણે સોગઠાબાજી રમતા, કોઈ ઠેકાણે પાનગોષ્ઠી કરતા અને કોઈ ઠેકાણે પણિત (પણ) બાંધતા યક્ષોથી તેના મધ્ય ભાગમાં કોલાહલ થઈ રહ્યો હતો. તે પર્વત ઉપર કોઈ ઠેકાણે કિન્નરોની સ્ત્રીઓ, કોઈ ઠેકાણે ભિલ લોકોની સ્ત્રીઓ અને કોઈ ઠેકાણે વિદ્યાધરની સ્ત્રીઓ, ક્રિીડાનાં ગીત ગાતી હતી. ૩ અહીં સુધીના સર્વે અતિશય દેવકૃત છે. - 49 – - Trishashti Shalaka Purush Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth કોઈ ઠેકાણે પાકેલાં દ્રાક્ષફળ ખાઈને ઉન્મત્ત થયેલાં શુક પક્ષીઓ શબ્દ કરતાં હતાં, કોઈ ઠેકાણે આમ્રના અંકુર ખાવાથી ઉન્મત્ત થયેલી કોકિલાઓ પંચમ સ્વર કરતી હતી, કોઈ ઠેકાણે કમલતંતુના આસ્વાદથી ઉન્મત્ત થયેલા હંસો મધુર શબ્દ કરતા હતા, કોઈ ઠેકાણે સરિતાના તટમાં મદવાળાં થયેલાં ક્રૌંચ પક્ષીઓના કંકાર શબ્દો થતા હતા, કોઈ ઠેકાણે નજીક રહેલા મેઘથી ઉન્મદ પામેલા મયૂરોનો કેકા શબ્દ થતો હતો અને કોઈ ઠેકાણે સરોવરમાં ફરતાં સારસ પક્ષીઓના શબ્દો સંભળાતા હતા; એથી તે ગિરિ મનોહર લાગતો હતો. કોઈ ઠેકાણે રાતાં અશોકવૃક્ષોનાં પત્રોથી જાણે કસુંબી વસ્ત્રવાળો હોય, કોઈ ઠેકાણે તમાલ, તાલ અને હિતાલનાં વૃક્ષોથી જાણે શ્યામ વસ્ત્રવાળો હોય, કોઈ ઠેકાણે સુંદર પુષ્પવાળા ખાખરાના વૃક્ષોથી જાણે પીળા વસ્ત્રવાળો હોય અને કોઈ ઠેકાણે માલતી અને મલ્લિકાના સમૂહથી જાણે શ્વેત વસ્ત્રવાળો હોય એવો તે પર્વત જણાતો હતો. આઠ યોજન ઊંચો હોવાથી તે આકાશ જેટલો ઊંચો લાગતો હતો. એવા તે અષ્ટાપદ પર્વત ઉપર ગિરિના જેવા ગરિષ્ઠ જગગુરુ આરૂઢ થયા. પવનથી ખરતાં પુષ્પોથી અને નિર્ઝરણાના જળથી એ પર્વત જગત્પતિ પ્રભુને અન્નપાન આપતો હોય તેવો જણાતો હતો. પ્રભુનાં ચરણથી પવિત્ર થયેલો એ પર્વત, પ્રભુના જન્મ સ્નાત્રથી પવિત્ર થયેલા મેથી પોતાને ન્યૂન માનતો નહોતો. હર્ષ પામેલા કોકિલાદિકના શબ્દના મિષથી જાણે તે પર્વત જગત્પતિના ગુણ ગાતો હોય એવો જણાતો હતો. તે પર્વત ઉપર વાયુકુમાર દેવોએ એક યોજન પ્રદેશમાંથી માર્જન કરનારા સેવકોની જેમ ક્ષણ વારમાં તૃણ - કાષ્ઠાદિક દૂર કર્યું અને મેઘકુમારોએ પાણીને વહેનારા પાડાની જેવાં વાદળાં વિક્ર્વીને સુગંધી જળથી તે ભૂમિ ઉપર સિંચન કર્યું. પછી ત્યાં દેવતાઓએ વિશાળ એવી સુવર્ણરત્નની શિલાઓથી દર્પણના તળની જેવું સપાટ પૃથ્વીતળ બાંધી લીધું. તેની ઉપર વ્યંતર દેવતાઓએ ઈન્દ્રધનુષનાં ખંડની જેવાં પંચવર્ણ પુષ્પોની જાનુપ્રમાણ વૃષ્ટિ કરી અને જમના નદીના તરંગની શોભાને ગ્રહણ કરનારાં વૃક્ષોના આર્દ્ર પાત્રોનાં ચારે દિશાએ તોરણો બાંધ્યાં. ચારે બાજુ સ્તંભોની ઉપર બાંધેલાં મકરાકૃતિ તોરણો સિંધુના બને તટમાં રહેલા મગરની શોભાને અનુસરતા શોભતા હતાં. તેના મધ્યમાં જાણે ચાર દિશાઓની દેવીના રૂપાનાં દર્પણો હોય તેવાં ચાર છત્રો તથા આકાશગંગાના ચપળ તરંગોની ભ્રાંતિને આપનારા પવને તરંગિત કરેલા ધ્વજપટો શોભતાં હતાં. તે તોરણોની નીચે રચેલાં મોતીના સ્વસ્તિકો “સર્વ જગતનું આ મંગળ છે.” એવી ચિત્રલિપિનાં વિભ્રમને કરાવતા હતા. બાંધેલા ભૂમિતળ ઉપર વૈમાનિક દેવતાઓએ રત્નાકરની શોભાના સર્વસ્વ જેવાં રત્નમય ગઢ કર્યો અને તે ગઢ ઉપર માનુષોત્તર પર્વતની સીમા ઉપર રહેલી ચંદ્ર સૂર્યના કિરણોની માળા જેવી માણેકના કાંગરાની પંક્તિઓ રચી. પછી જ્યોતિષ દેવતાઓએ વલયાકારે કરેલું હેમાદ્રિ પર્વતનું શિખર હોય તેવો નિર્મળ સુવર્ણનો મધ્યમ ગઢ કર્યો અને તેના ઉપર રત્નમય કાંગરા કર્યા; તેમાં પ્રેક્ષકોનાં પ્રતિબિંબો પડવાથી જાણે ચિત્રવાળા હોય તેવા તે કાંગરાઓ જણાતા હતા. તે પછી ભવનપતિઓએ, કંડલાકારે થયેલા શેષનાગના શરીરના ભ્રમને આપનારો છેલ્લો રૂપાનો ગઢ કર્યો અને તેની ઉપર ક્ષીરસાગરના તટના જળ ઉપર રહેલી ગરૂડની શ્રેણી હોય તેવી સુવર્ણના કાંગરાની શ્રેણી કરી. પછી જેમ અયોધ્યા નગરીના ગઢમાં કર્યા હતા તેમ યક્ષોએ તે દરેક ગઢમાં ચાર ચાર દરવાજા કર્યા અને તે દરવાજાને માણેકનાં તોરણો કર્યા; પોતાનાં પ્રસરતાં કિરણોથી જાણે તે તોરણો શતગુણા હોય તેવા જણાતા હતા. દરેક દ્વારે વ્યંતરોએ નેત્રની રેખામાં રહેલી કાજળની રેખાની પેઠે આચરણ કરતા ધુમાડા રૂપી ઊર્મિઓને ધારણ કરનારા ધૂપિયા રાખ્યાં હતાં. મધ્યગઢની અંદર ઈશાન દિશામાં, ઘરમાં દેવાલયની જેવો પ્રભુને વિશ્રામ લેવા માટે એક દેવછંદ રચ્યો. વહાણની મધ્યમાં જેમ કૂવાથંભ હોય તેવું વ્યંતરોએ તે સમવસરણના મધ્યમાં ત્રણ કોસ ઊંચું ચૈત્યવૃક્ષ રચ્યું. તે ચૈત્યવૃક્ષની નીચે પોતાનાં કિરણોથી જાણે વૃક્ષને મૂળથી જ પલ્લવિત કરતી હોય તેવી એક રત્નમય પીઠ રચી અને તે પીઠ ઉપર ચૈત્યવૃક્ષની શાખાઓના અંત પલ્લવોથી વારંવાર સાફ થતો એક રત્નછંદ રચ્યો, તેની મધ્યમાં પૂર્વ તરફ વિકસિત કમલકોશની મધ્યમાં કર્ણિકાની જેવું, પાદપીઠ સહિત એક રત્નસિંહાસન Trishashti Shalaka Purush - 50 - Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth રચ્યું અને તેની ઉપર જાણે ગંગાના આવૃત્તિ કરેલા ત્રણ પ્રવાહ હોય તેવા ત્રણ છત્રો બનાવ્યાં. એવી રીતે જાણે અગાઉથી જ તૈયાર હોય અને તે કોઈ ઠેકાણેથી લાવીને અહીં મૂકી દીધું હોય તેમ ક્ષણ વારમાં દેવ અને અસુરોએ મળીને ત્યાં સમવસરણ રચ્યું. જગત્પતિએ ભવ્યજનોના હૃદયની જેમ મોક્ષદ્વાર રૂપ એ સમવસરણમાં પૂર્વદ્વારથી પ્રવેશ કર્યો. તત્કાળ જેની શાખાના પ્રાંત પલ્લવો પોતાના કર્ણના આભૂષણ રૂપ થતા હતા એવા અશોકવૃક્ષને તેમણે પ્રદક્ષિણા કરી. પછી પૂર્વદિશા તરફ આવી ‘નમસ્તીર્ધાય” એમ બોલી રાજહંસ જેમ કમલ ઉપર બેસે તેમ તેઓ સિંહાસન ઉપર બિરાજમાન થયા. તરત જ બાકીની ત્રણ દિશાના સિંહાસન ઉપર વ્યંતર દેવોએ ભગવંતના ત્રણ રૂપ વિકુવ્યં. પછી સાધુ, સાધ્વી અને વૈમાનિક દેવતાની સ્ત્રીઓએ પૂર્વ દ્વારથી પેસી, પ્રદક્ષિણા કરી, ભક્તિપૂર્વક જિનેશ્વર અને તીર્થને નમસ્કાર કર્યો અને પ્રથમ ગઢમાં પ્રથમ ધર્મરૂપી ઉદ્યાનના વૃક્ષરૂપ સાધુઓ પૂર્વ અને દક્ષિણ દિશાના મધ્યમાં બેઠા, તેમના પૃષ્ઠ ભાગમાં વૈમાનિક દેવતાઓની સ્ત્રીઓ ઊભી રહી અને તેની પાછળ તેવી જ રીતે સાધ્વીઓનો સમૂહ ઊભો રહ્યો. ભુવનપતિ, જ્યોતિષી અને વ્યંતરોની સ્ત્રીઓ દક્ષિણદ્વારથી પ્રવેશ કરી પૂર્વ વિધિવત્ પ્રદક્ષિણા નમસ્કાર કરીને નૈઋત્ય દિશામાં બેઠી અને તે ત્રણે નિકાયના દેવો પશ્ચિમ દ્વારથી પ્રવેશ કરી તેવી જ રીતે નમી અનુક્રમે વાયવ્ય દિશામાં બેઠા. આવી રીતે પ્રભુને સમોસર્યા જાણી, પોતાનાં વિમાનોના સમૂહથી ગગનને આચ્છાદિત કરતો ઇન્દ્ર ત્યાં સત્વર આવ્યો. ઉત્તરદ્વારથી સમવસરણમાં પ્રવેશ કરી, સ્વામીને ત્રણ પ્રદક્ષિણા દઈ નમસ્કાર કરી ભક્તિવાન્ ઇન્દ્ર આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો. “હે ભગવાન્ ! જોકે ઉત્તમ યોગીઓથી પણ આપના ગુણો સર્વ પ્રકારે જાણવા અશક્ય છે, તો સ્તુતિ કરવાને યોગ્ય એવા તે આપના ગુણો ક્યાં અને નિત્ય પ્રમાદી એવો હું સ્તોતા ક્યાં ? તથાપિ હે નાથ ! હું યથાશક્તિ તમારા ગુણોને સ્તવીશ. હે નાથ ! પ્રમાદરૂપ નિદ્રામાં મગ્ન થયેલા મારા જેવા પુરુષોના કાર્યને માટે આપ સૂર્યની જેમ વારંવાર ગમનાગમન કરો છો. જેમ કાળે કરી પથ્થર જેવું થયેલું (ઠરી ગયેલું) વૃત અગ્નિથી ઓગળે છે, તેમ લાખો જન્મ વડે કરી ઉપાર્જન કરેલાં કર્મ તમારા દર્શનથી નાશ પામે છે. હે પ્રભુ ! એકાંત સુષમ કાળ (બીજા આરા)થી સુષમ દુઃષમ કાળ (ત્રીજો આરો) સારો છે કે જે સમયમાં કલ્પવૃક્ષથી પણ વિશેષ ફળને આપનારા તમે ઉત્પન્ન થયા છો. સર્વ ભુવનના પતિ ! જેમ રાજા ગામડા અને ભુવનોથી પોતાની નગરીને ઉત્કૃષ્ટ કરે છે, તેમ તમે આ ભુવનને ભૂષિત કરેલું છે. જે હિત પિતા, માતા, ગુરુ અને સ્વામી એ સર્વે કરી શકતાં નથી, તે હિત તમે એક છતાં પણ અનેકની જેવા થઈને કરો છો. ચંદ્રથી જેમ રાત્રી શોભે, હંસથી જેમ સરોવર શોભે અને તિલકથી જેમ મુખ શોભે તેમ તમારાથી આ ભુવન શોભે છે.” આવી રીતે યથાવિધિ ભગવાનની સ્તુતિ કરીને વિનયી ભરતરાજા પોતાને યોગ્ય સ્થાને બેઠા. પછી ભગવાને યોજન સુધી પ્રસરતી અને સર્વ ભાષામાં સમજાય તેવી ભારતીથી વિશ્વના ઉપકારને માટે દેશના આપી. દેશના વિરામ પામ્યા પછી ભરતરાજાએ પ્રભુને નમી રોમાંચિત શરીરવાળા થઈ અંજલિ જોડી આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી, “હે નાથ ! આ ભરતખંડમાં જેમ આપ વિશ્વના હિતકારી છો તેમ બીજા કેટલા ધર્મચક્રીઓ થશે ? અને કેટલા ચક્રવર્તીઓ થશે ? હે પ્રભુ ! તેમનાં નગર, ગોત્ર, માતા-પિતાનાં નામ, આયુષ, વર્ણ, શરીરનું માન, પરસ્પર અંતર, દીક્ષા પર્યાય અને ગતિ-એ સર્વ આપ કહો.” ભગવાને કહ્યું- “હે ચક્રી ! આ ભરતખંડમાં મારી પછી બીજા ત્રેવીસ અહિતો થશે અને તારા સિવાય બીજા અગિયાર ચક્રવર્તી થશે. તેમાં વીસમા અને બાવીસમા તીર્થંકરો ગૌતમગોત્રી થશે અને બીજા કાશ્યપગોત્રી થશે તથા તે સર્વે મોક્ષગામી થશે. અયોધ્યામાં જિતશત્રુ રાજા અને વિજયારાણીના - 51 – - Trishashti Shalaka Purush Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth પુત્ર બીજા અજિત નામે તીર્થકર થશે, તેમનું બોતેર લક્ષ પૂર્વનું આયુષ્ય, સુવર્ણના જેવી કાંતિ, અને સાડાચારસેં ધનુષની કાયા થશે અને તેઓ પૂર્વાગે ઉણા લક્ષ પૂર્વના દીક્ષા પર્યાયવાળા થશે. મારા અને અજિતનાથના નિર્વાણકાળમાં પચાસલાખ કોટિ સાગરોપમનું અંતર છે. શ્રાવસ્તી નગરીમાં જિતારી રાજા અને સેનારાણીના પુત્ર ત્રીજા સંભવ નામે તીર્થંકર થશે, તેમનો સુવર્ણના જેવો વર્ણ, સાઠ લાખ પૂર્વનું આયુષ્ય અને ચારસેં ધનુષ ઊંચું શરીર થશે, તેઓ ચાર પૂર્વાગે હીન લાખ પૂર્વનો દીક્ષા પર્યાય પાળશે અને અજિતનાથ તથા તેમના નિર્વાણ વચ્ચે ત્રીસ લાખ કરોડ સાગરોપમનું અંતર થશે. વિનીતાપુરીમાં સંવરરાજા અને સિદ્ધાર્થા રાણીના પુત્ર ચોથા અભિનંદન નામે તીર્થકર થશે, તેમનું પચાસ લાખ પૂર્વનું આયુષ, સાડાત્રણસેં ધનુષની કાયા અને સુવર્ણ જેવો વર્ણ થશે; તેમનો દીક્ષા પર્યાય આઠ પૂર્વાગે ન્યૂન લાખ પૂર્વનો થશે અને દશ લાખ કરોડ સાગરોપમનું અંતર થશે. તે જ નગરીમાં મેઘરાજા અને મંગલા રાણીના પુત્ર સુમતિ નામે પાંચમા તીર્થંકર થશે; તેમનો સુવર્ણ જેવો વર્ણ, ચાળીસ લક્ષ પૂર્વ આયુષ અને ત્રણસેં ધનુષની કાયા થશે; વ્રત પર્યાય દ્વાદશ પૂર્વાગે ઉણ લાખ પૂર્વનો થશે અને અંતર નવ લાખ કોટિ સાગરોપમનું થશે. કૌશાંબી નગરીમાં વરરાજા અને સુસીમા દેવીના પુત્ર પદ્મપ્રભ નામે છઠ્ઠા તીર્થકર થશે; તેમનો રક્તવર્ણ, ત્રીસ લક્ષ પૂર્વ આયુષ અને અઢીસે ધનુષની કાયા થશે; એમનો વ્રતપર્યાય સોળ પૂર્વાગે ન્યૂન લાખ પૂર્વનો અને અંતર નેવું હજાર કોટિ સાગરોપમનું થશે. વારાણસી નગરીમાં પ્રતિષ્ઠ રાજા અને પૃથ્વી રાણીના પુત્ર સુપાર્શ્વ નામે સાતમા તીર્થંકર થશે; તેમની સુવર્ણ જેવી ક્રાંતિ, વીસ લક્ષ પૂર્વ આયુષ્ય અને બસો ધનુષ્યની કાયા થશે; એમનો વ્રતપર્યાય વીસ પૂર્વાગે ન્યૂન લાખ પૂર્વનો અને નવ હજાર કોટિ સાગરોપમનું અંતર થશે. ચંદ્રાનન નગરમાં મહાસેન રાજા અને લક્ષ્મણા દેવીના પુત્ર ચંદ્રપ્રભ નામે આઠમા તીર્થંકર થશે, તેમનો શ્વેતવર્ણ, દશ લક્ષ પૂર્વ આયુષ અને દોઢસો ધનુષની કાયા થશે તથા વ્રતપર્યાય ચોવીસ પૂર્વાગે હીન લક્ષપૂર્વ અને નવસે કોટિ સાગરોપમનું અંતર થશે. કાકંદી નગરીમાં સુગ્રીવ રાજા અને રામાદેવીના પુત્ર સુવિધિ નામે નવમા તીર્થંકર થશે. તેમનો શ્વેતવર્ણ, બે લક્ષ પૂર્વ આયુષ અને એકસો ધનુષની કાયા થશે, વ્રતપર્યાય અઠ્યાવીસ પૂર્વાગે હીન લક્ષ પૂર્વ અને નેવું કોટી સાગરોપમનું અંતર થશે; ભદ્દિલપુરમાં દઢરથ રાજા અને નંદા દેવીની પુત્ર શીતળ નામે દશમા તીર્થંકર થશે. તેમનો સુવર્ણના જેવો વર્ણ, લક્ષ પૂર્વનું આયુષ, નેવું ધનુષની કાયા, પચીસ હજાર પૂર્વનો વ્રતપર્યાય અને નવ કોટી સાગરોપમનું અંતર થશે. સિંહપુરમાં વિષ્ણુ રાજા અને વિષ્ણુ પુત્ર શ્રેયાંસ નામે અગિયારમા તીર્થંકરની સુવર્ણ જેવી ક્રાંતિ, એંશી ધનુષની કાયા, ચોરાશી લક્ષ વર્ષનું આયુષ્ય, એકવીસ લાખ વર્ષનો વ્રતપર્યાય તથા છત્રીસ હજાર અને છાસઠ લાખ વર્ષે તથા સો સાગરોપમે ન્યૂન એક કરોડ સાગરોપમનું અંતર થશે; ચંપાપુરીમાં વસુપૂજ્ય રાજા અને જયાદેવીના પુત્ર વાસુપૂજ્ય નામે બારમા તીર્થંકર થશે; તેમનો રક્તવર્ણ, બોતેર લાખ વર્ષનું આયુષ્ય અને સિત્તેર ધનુષ પ્રમાણ કાયા થશે; એમનો ચોપ્પન લાખ વર્ષનો દીક્ષા પર્યાય અને ચોખ્ખન સાગરોપમનું અંતર થશે. કાંપિલ્ય નામે નગરમાં કૃતવર્મા રાજા અને શ્યામાદેવીના પુત્ર વિમલ નામના તેરમા તીર્થંકર થશે; તેમનું સાઠ લાખ વર્ષનું આયુષ્ય, સુવર્ણના જેવો વર્ણ અને સાઠ ધનુષની કાયા થશે; એમને વ્રતમાં પંદર લક્ષ વર્ષ વ્યતીત થશે અને વાસુપૂજ્ય તથા તેમના મોક્ષમાં ત્રીસ સાગરોપમનું અંતર થશે. અયોધ્યામાં સિંહસેન રાજા અને સુયશાદેવીના પુત્ર અનંત નામે ભગવાન ચૌદમા તીર્થંકર થશે; તેમની સુવર્ણના જેવી કાંતિ ત્રીસ લાખ વર્ષ આયુષ્ય અને પચાસ ધનુષ ઉન્નત કાયા થશે; એમનો સાડાસાત લાખ વર્ષનો વ્રતપર્યાય તથા વિમલનાથ અને તેમનો મોક્ષ વચ્ચે નવ સાગરોપમનું અંતર થશે. રત્નપુરમાં ભાનુરાજા અને સુવ્રતા દેવીના પુત્ર ધર્મ નામે પંદરમા તીર્થંકર થશેઃ તેમનો સુવર્ણનો દેહ દશ લાખ વર્ષનું આયુષ્ય અને પિસ્તાલીસ ધનુષની કાયા થશેઃ એમનો અઢી લાખ વર્ષનો વ્રત પર્યાય અને અનંતનાથ તથા તેમના મોક્ષ વચ્ચે ૧ ચોરાસી લાખ વર્ષ Trishashti Shalaka Purush - 52 - Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth ચાર સાગરોપમનું અંતર થશે. ગજપુર નગરમાં વિશ્વસેન રાજા અને અચિરાદેવીના પુત્ર શાંતિ નામે સોળમા તીર્થકર થશે, તેમનો સુવર્ણ વર્ણ, એક લાખ વર્ષનું આયુષ્ય, ચાળીશ ધનુષની કાયા, પછી ગજપુરમાં શ્રરાજ અને શ્રીદેવી રાણીના પુત્ર કુંથુ નામના સત્તરમા તીર્થંકર થશે; તેમનો સુવર્ણ જેવો વર્ણ, પંચાણું હજાર વર્ષનું આયુષ્ય અને પાંત્રીસ ધનુષની કાયા થશે; એમનો વ્રતપર્યાય –વીશ હજાર અને સાડા સાતસો વર્ષનો અને શાંતિનાથ તથા તેમના મોક્ષમાં અર્થ પલ્યોપમનુ અંતર થશે. તે જ ગજપુર નગરમાં સુદર્શન રાજા અને દેવી રાણીના અર નામે પુત્ર અઢારમા તીર્થંકર થશે; તેમની સુર્વણ જેવી ક્રાંતિ, ચોરાશી હજાર વર્ષનું આયુષ્ય અને ત્રીશ ધનુષની કાયા થશે; એમનો વ્રતપર્યાય એકવીશ હજાર વર્ષ અને કુંથુનાથ તથા તેમના નિર્વાણમાં એક હજાર કોડ વર્ષે જુન પલ્યોપમના ચોથા ભાગનું અંતર થશે. મિથિલા નગરીમાં કુંભરાજા અને પ્રભાવતી દેવીના પુત્ર મલ્લીનાથ ઓગણીસમા તીર્થંકર થશે; તેમનો નીલવર્ણ, પંચાવન હજાર વર્ષનું આયુષ એ પચ્ચીશ ધનુષની કાયા થશે; એમનો વ્રતપર્યાય ચોપન હજાર નવસો વર્ષ તથા મોક્ષમાં એક હજાર કોટવર્ષનું અંતર થશે. રાજગૃહ નગરમાં સુમિત્ર રાજા અને પદ્માદેવીના પુત્ર મુનિસુવ્રત નામે વશમાં તીર્થકર થશે; તેમની કૃષ્ણવર્ણ, ત્રીશ હજાર વર્ષનું આયુષ અને વીશ ધનુષની કાયા થશે. એમનો વ્રતપર્યાય સાડા સાત હજાર વર્ષ અને મોક્ષમાં ચોપન લાખ વર્ષનું અંતર થશે. મિથિલા નગરીમાં વિજય રાજા અને વપ્રાદેવીના પુત્ર નમિ નામે એકવીસમા તીર્થંકર સુવર્ણ જેવા વર્ણવાળા, દશ હજાર વર્ષના આયુવાળા અને પંદર ધનુષની કાયાવાળા થશે; એમનો વ્રતપર્યાય અઢી હજાર વર્ષ અને મુનિસુવ્રત તથા તેમના મોક્ષમાં છ લાખ વર્ષનું અંતર થશે. શૌર્યપુરમાં સમુદ્રવિજય રાજા અને શિવાદેવીના પુત્ર નેમિ નામે બાવીસમા તીર્થંકર થશે; તેમનો શ્યામ વર્ણ, હજાર વર્ષનું આયુષ અને દશ ધનુષની કાયા થશે. એમનો વ્રતપર્યાય સાતશે વર્ષ અને નમિનાથ તથા તેમના મોક્ષમાં પાંચ લાખ વર્ષનું અંતર થશે. વારાણસી (કાશી) નગરીમાં અશ્વસેન રાજા અને વાયારાણીના પુત્ર પાર્શ્વનાથ નામે ત્રેવીસમા તીર્થંકર થશે; તેમનો નીલવર્ણ, સો વર્ષનું આયુષ અને નવ હાથની કાયા થશે; એમનો વ્રતપર્યાય સિત્તેર વર્ષ અને મોક્ષમાં ત્યાસી હજાર અને સાડા સાત વર્ષનું અંતર થશે; ક્ષત્રિયકુંડ ગ્રામમાં સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા દેવીના પુત્ર મહાવીર નામે ચોવીસમા તીર્થંકર થશે; તેમનો સુવર્ણ જેવો વર્ણ, બહોતેર વર્ષનું આયુષ્ય અને સાત હાથની કાયા થશે; એમનો વ્રતપર્યાય બેતાળીસ વર્ષ અને પાર્શ્વનાથના મોક્ષ તથા તેમના મોક્ષ વચ્ચે અઢીસેં વર્ષનું અંતર થશે. પુંડરીક વગેરે ગણધરોથી પરિવરેલા ઋષભસ્વામી વિહારના મિષથી પૃથ્વીને પવિત્ર કરતાં ત્યાંથી ચાલી નીકળ્યા. કોશલ દેશના લોકોને પુત્રની જેમ કૃપાથી ધર્મમાં કુશળ કરતા, જાણે પરિચયવાળા હોય તેમ મગધ દેશના લોકોને તપમાં પ્રવીણ કરતા, કમલના કોશને સૂર્ય જેમ વિકસ્વર કરે તેમ કાશી દેશના લોકોને પ્રબોધ કરતા, સમુદ્રને ચંદ્રની જેમ દશાર્ણ દેશને આનંદ આપતા, મૂછ પામેલાને સાવધાન કરતા હોય તેમ ચેદી દેશને સચેત (જ્ઞાનવાળો) કરતા, મોટા વત્સો (બળદો) ની જેમ માલવ દેશની પાસે ધર્મધુરાને વહન કરાવતા, દેવતાઓની જેમ ગુર્જર દેશને પાપરહિત આશયવાળો કરતા અને વૈદ્યની જેમ સૌરાષ્ટ્ર દેશવાસીને પટુ (સાવધાન) કરતા મહાત્મા ઋષભદેવ શત્રુંજય પર્વતે આવ્યા. ત્યાં દેવતાઓએ તત્કાળ બનાવેલા સમવસરણમાં સર્વહિતકારી પ્રભુ બેઠા અને દેશના આપવા લાગ્યા. એકદા બીજે વિહાર કરવાની ઇચ્છાથી જગદ્ગુરુએ ગણધરમાં પુંડરીક ગણધરને આજ્ઞા કરી કે “હે મહામુનિ ! અમે અહીંથી બીજે વિહાર કરીશું અને તમે કોટિ મુનિ સાથે અહીં જ રહો. આ ક્ષેત્રના પ્રભાવથી પરિવાર સહિત તમને થોડા કાળમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થશે અને શૈલેશી ધ્યાનને કરતા - 53 - Trishashti Shalaka Purush Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth તમે પરિવાર સહિત આ જ પર્વત ઉપર મોક્ષ પ્રાપ્ત કરશો' પ્રભુની એ આજ્ઞા અંગીકાર કરીને સંવેગવાળા તેઓ પ્રભુના જેવી મધુર વાણીથી બીજા શ્રમણો પ્રત્યે પ્રમાણે આ કહેવા લાગ્યા- પુંડરીક ગણધરનું નિર્વાણ : “હે મુનિઓ ! જયની ઇચ્છાવાળાઓને સીમાડાની ભૂમિને સાધનાર કિલ્લાની જેમ મોક્ષની ઇચ્છાવાળાઓને આ પર્વત ક્ષેત્રના પ્રભાવથી સિદ્ધિને આપનારો છે, તો હવે આપણે મુક્તિના બીજા સાધન રૂપે સંલેખના કરવી જોઈએ. તે સંલેખના દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારની છે. સાધુઓએ સર્વ પ્રકારના ઉન્માદ અને મહારોગના નિદાનનું શોષણ કરવું તે દ્રવ્ય સંલેખના કહેવાય છે, અને રાગ, દ્વેષ, મોહ અને સર્વ કષાયરૂપ સ્વાભાવિક શત્રુઓનો વિચ્છેદ કરવો તે ભાવ સંલેખના કહેવાય છે. એ પ્રમાણે કહીને પુંડરીક ગણધરે કોટિ શ્રમણોની સાથે પ્રથમ સર્વ પ્રકારના સૂક્ષ્મ અને બાદર અતિચારની આલોચના કરી અને પછી અતિ શુદ્ધિને માટે ફરીથી મહાવ્રતનું આરોહણ કર્યું, કારણ કે વસ્ત્રને બે-ત્રણ વખત ધોવું તે જેમ વિશેષ નિર્મળતાનું કારણ છે, તેમ અતિચારથી વિશેષ રીતે શુદ્ધ થવું તે વિશેષ નિર્મળતાનું કારણ છે. પછી “સર્વ જીવો મને ક્ષમા કરો, હું સર્વના અપરાધ ખમું છું, મારે સર્વ પ્રાણીઓની સાથે મૈત્રી છે, કોઈની સાથે મારે વેર નથી' એવી રીતે કહીને આગાર રહિત અને દુષ્કર એવું વિચરિમ અનશન વ્રત તેમણે સર્વ શ્રમણોની સાથે ગ્રહણ કર્યું. ક્ષપક શ્રેણીમાં આરૂઢ થયેલા તે પરાક્રમી પુંડરીક ગણધરના સર્વ ઘાતકર્મો જીર્ણ દોરડાની જેમ ચોતરફથી ક્ષય થઈ ગયાં. બીજા સર્વ સાધુઓના ઘાતકર્મ પણ તત્કાળ ક્ષય થઈ ગયાં, કારણ કે તપ સર્વને સાધારણ છે. એક માસની સંલેખનાને અંતે ચૈત્ર માસની પૂર્ણિમાને દિવસે પ્રથમ પુંડરીક ગણધરને કેવળજ્ઞાન થયું અને પછી બીજા સર્વ સાધુઓને કેવળજ્ઞાન થયું. શુક્લ ધ્યાનને ચોથે પાયે સ્થિત થયેલા તે અયોગીઓ બાકી રહેલા અઘાતી કર્મનો ક્ષય કરી મોક્ષપદ પામ્યા. તે વખતે દેવતાઓએ સ્વર્ગમાંથી આવીને મરુદેવીની જેમ ભક્તિથી તેમના મોક્ષગમનનો ઉત્સવ કર્યો. ભગવાન ઋષભસ્વામી જેમ પ્રથમ તીર્થંકર થયા તેમ એ પર્વત પણ ત્યારથી પ્રથમ તીર્થરૂપ થયો. એક સાધુ સિદ્ધ થાય તે સ્થાન પણ પવિત્ર તીર્થ કહેવાય છે, તો જ્યાં સંખ્યાબંધ મહર્ષિઓ સિદ્ધ થયા તેની પવિત્રતાની ઉત્કૃષ્ટતા વિશે શું કહેવું ? એ શત્રુંજય ગિરિ ઉપર રાજાએ મેરુ પર્વતની ચૂલિકાની સ્પર્ધા કરનારું રત્ન શિલામય એક ચૈત્ય કરાવ્યું અને અંતઃકરણની મધ્યમાં ચેતનાની જેમ તેની મધ્યે પુંડરીકજીની પ્રતિમા સહિત ભગવંત ઋષભસ્વામીની પ્રતિમા સ્થાપના કરી. ભગવાન્ ઋષભદેવજી જુદા જુદા દેશમાં વિહાર કરીને, ચક્ષુદાનથી અંધની જેમ ભાવિ પ્રાણીઓને બોધિબીજ (સમકિત)ના દાનથી અનુગ્રહ કરતા હતા. કેવળજ્ઞાન થયું ત્યારથી માંડીને પ્રભુના પરિવારમાં ચોરાસી હજાર સાધુઓ, ત્રણ લાખ સાધ્વીઓ, ત્રણ લાખને પચાસ હજાર શ્રાવકો, પાંચ લાખને ચોપ્પન હજાર શ્રાવિકાઓ, ચાર હજાર સાતસોને પચાસ ચૌદ પૂર્વી, નવ હજાર અવધિજ્ઞાની, વીસ હજાર કેવળજ્ઞાની, અને છસો વૈક્રિયલબ્ધિવાળા, બાર હજારને સાડાછસો મન:પર્યવજ્ઞાની, તેટલા જ વાદીઓ, અને બાવીસ હજાર અનુત્તર વિમાનવાસી મહાત્માઓ થયા. વ્યવહારમાં જેમ પ્રજાનું સ્થાપન કર્યું હતું તેમ આદિ તીર્થકરે ધર્મમાર્ગમાં એ પ્રમાણે ચતુર્વિધ સંઘને સ્થાપન કર્યો. દીક્ષા સમયથી લક્ષ પૂર્વ ગયા તે સમયે પોતાનો મોક્ષકાળ જાણી એ મહાત્મા પ્રભુ અષ્ટાપદ તરફ પધાર્યા. તે પર્વતની નજીક આવેલા પ્રભુ સહિત મોક્ષ રૂપી મહેલનાં પગથિયાં જેવા તે પર્વત ઉપર ચડ્યા. ત્યાં દશ હજાર મુનિઓની સાથે ભગવતે ચતુર્દશ તપ (છ ઉપવાસ) કરીને પાદપોપગમન અનશન કર્યું. વિશ્વપતિ પ્રભુને આવી રીતે રહેલા જાણીને પર્વતપાલકોએ તે વૃત્તાંતનું તરત જ ભરત રાજાને નિવેદન કર્યું. પ્રભુએ ચતુર્વિધ આહારનું પ્રત્યાખ્યાન કર્યાનું સાંભળીને જાણે અંતઃકરણમાં શલ્ય પેઠું હોય Trishashti Shalaka Purush - 54 - Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth તેમ ભરતરાજા શોકથી પીડિત થયા અને વૃક્ષ જેમ જળબિંદુને મૂકે તેમ ઘણા શોકરૂપી અગ્નિથી પીડિત થયેલા તેઓ અશ્રુજળ છોડવા લાગ્યા. પછી દુર્વાર દુઃખથી પીડિત થયેલા તેઓ અંતઃપુર પરિવાર સહિત પાદચારીપણે અષ્ટાપદ તરફ ચાલ્યા. રસ્તે કઠોર કાંકરાને પણ તેમણે ગણ્યા નહીં, કારણ કે હર્ષની જેમ શોકથી પણ વેદના જણાતી નથી. કાંકરાથી દબાયેલા તેમનાં ચરણમાંથી રુધિરની ધારા થવા લાગી, તેથી જાણે અળતાના ચિહ્નવાળી હોય તેવી તેના ચરણનાં પગલાંની પદ્ધતિ પડતી ગઈ. પર્વત ઉપર ચડવામાં એક ક્ષણ વાર પણ ગતિમાં વિદન ન થાઓ એમ ધારી તેઓ સામા આવેલા લોકોને પણ ગણતા નહોતા. તેના માથા ઉપર છત હતું તો પણ તે ઘણા તપ્ત થઈને ચાલતા હતાં, કારણ કે મનનો તાપ અવૃતવૃષ્ટિથી પણ શાંત થતો નથી. શોકમાં ગ્રસ્ત થયેલા ચક્રી હાથનો ટેકો આપનારા સેવકોને પણ માર્ગમાં આડા આવેલાં વૃક્ષોની શાખાના પ્રાંત ભાગની જેમ દૂર કરતા હતા. સરિતાના વિસ્તારમાં ચાલતી નાવ જેમ તીરનાં વૃક્ષોને પાછળ કરે તેમ આગળ ચાલતા છડીદારોને તેઓ વેગથી પાછળ કરતા હતા. ચિત્તના વેગની જેમ ચાલવામાં ઉત્સુક એવા તે પગલે પગલે ખલના પામતી ચામરધારિણીની રાહ પણ જોતા નહોતા. વેગે ચાલવાથી ઊછળી ઊછળીને છાતી ઉપર અથડાવાને લીધે તૂટી ગયેલા મોતીના હારને પણ તેઓ જાણતા નહોતા. પ્રભુના ધ્યાનમાં તેનું મન હોવાથી તેઓ પાસે રહેલા ગિરિપાલકોને ફરી ફરીને પ્રભુની વાર્તા પૂછવા માટે છડીદાર પાસે બોલાવતા હતા. ધ્યાનમાં રહેલા યોગીની જેમ તે રાજા બીજું કાંઈ જોતા નહોતા અને કોઈનું વચન સાંભળતા નહોતા, ફક્ત પ્રભુનું જ ધ્યાન કરતા હતા. વેગ વડે માર્ગને જાણે ટૂંકો નાનો કર્યો હોય તેમ પવનની જેમ ક્ષણ વારમાં તેઓ અષ્ટાપદ નજીક આવી પહોંચ્યા. સાધારણ માણસની જેમ પાદચારી છતાં પરિશ્રમને જાણનારા ચક્રી અષ્ટાપદ ઉપર ચડ્યા. શોક હર્ષથી આકુલ થયેલા તેમણે પર્યકાસને બેઠેલા જગત્પતિને જોયા. પ્રભુને પ્રદક્ષિણા દઈ, વંદન કરી, દેહની છાયાની જેમ પડખે બેસી ચક્રવર્તી ઉપાસના કરવા લાગ્યા. પ્રભનો આવો પ્રભાવ વર્તતા છતાં ઇન્દ્રો ઉપર કેમ બેસી રહ્યા છે !' એમ જાણ્યું હોય તેમ તે સમયે ઈન્દ્રનાં આસનો ચલાયમાન થયાં. અવધિજ્ઞાને આસનકંપનું કારણ જાણી ચોસઠ ઈન્દ્રો તે વખતે પ્રભુની પાસે આવ્યા. જગત્પતિને પ્રદક્ષિણા કરી, વિષાદ પામી જાણે ઓળખી લીધા હોય તેમ ભગવંતની પાસે તેઓ બેઠા. આ અવસર્પિણીના ત્રીજા આરાના નવાણું પક્ષ બાકી રહ્યા હતા ત્યારે માઘમાસની કૃષ્ણ ત્રયોદશીના પૂર્વાન્ત, અભિજિતનક્ષત્રમાં ચંદ્રનો યોગ આવ્યો હતો તે સમયે પર્યકાસને બેઠેલા તે મહાત્મા પ્રભુએ બાદર કાયયોગમાં રહી બાદર મનયોગ અને બાદર વચનયોગને સંધી દીધા. પછી સૂક્ષ્મ કાયયોગનો આશ્રય કરી બાદર કાયયોગ, સૂક્ષ્મ મનયોગ તથા સૂક્ષ્મ વચનયોગને સંધ્યા. છેવટે સૂક્ષ્મ કાયયોગનો પણ અસ્ત કરીને સૂક્ષ્મક્રિય નામના શુક્લધ્યાનના ત્રીજા પાયાના અંત પ્રાપ્ત થયા. તે પછી ઉચ્છિન્નક્રિય નામનો શુક્લધ્યાનનો ચોથો પાયો, જેનો પાંચ હસ્તાક્ષરના ઉચ્ચાર જેટલો જ માત્ર કાળ છે તેનો આશ્રય કર્યો. પછી કેવળજ્ઞાની, કેવળદર્શની, સર્વ દુઃખથી રહિત, અષ્ટકર્મ ક્ષીણ કરી સર્વ અર્થને નિષ્ઠિત (સિદ્ધ) કરનાર, અનંત વીર્ય, અનંતસુખ અને અનંત ઋદ્ધિવંત-પ્રભુ બંધના અભાવથી એરંડફળના બીજની જેમ ઉર્ધ્વ ગતિવાળા થઈને, સ્વભાવથી સરલ એવા માર્ગ વડે લોકાગ્રને પ્રાપ્ત થયા. દશ હજાર શ્રમણોને પણ અનશનવ્રત લઈ ક્ષપક શ્રેણીમાં આફ્ટ થતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને મન વચન કાયાના યોગને સર્વ પ્રકારે સંધી તેઓ પણ સ્વામીની જેમ તત્કાળ પરમ પદને પામ્યા. પ્રભુના નિર્વાણ કલ્યાણક સમયે, સુખના લેશને પણ નહીં જોનારા નારકીઓનો પણ ક્ષણ વાર દુઃખાગ્નિ શાંત થયો. તે સમયે મહાશોકથી આક્રાંત થયેલા ચક્રવર્તી વજથી પર્વતની જેમ તત્કાળ મૂચ્છિત થઈ પૃથ્વી ઉપર પડ્યા. ભગવંતના વિરહનું મોટું દુઃખ આવી પડ્યું, પરંતુ તે સમયે દુઃખ શિથિલ થવામાં કારણરૂપ રુદનને કોઈ જાણતું નહોતું, તેથી ચક્રીને એ જણાવવા માટે તથા તેને હૃદયનો ખુલાસો - 55 રેa Trishashti Shalaka Purush Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth થવા માટે ઇન્દ્ર ચક્રીને પાસે બેસી મોટો પોકાર કરી રુદન કર્યું. ઈન્દ્રની પછવાડે સર્વ દેવતાઓએ પણ રુદન કર્યું કારણ કે તુલ્ય દુઃખવાળા પ્રાણીઓની સરખી જ ચેષ્ટા થાય છે. એ સર્વનું રુદન સાંભળી, સંજ્ઞા પામી ચક્રીએ પણ જાણે બ્રહ્માંડને ફોડી નાખતા હોય તેવો ઊંચે સ્વરે આક્રંદ કર્યો. મોટા પ્રવાહના વેગથી જેમ પાળનો બંધ તૂટી જાય તેમ એવા રુદનથી મહારાજાની મોટી શોકગ્રંથિ પણ તૂટી ગઈ. તે સમયે દેવ, અસુર અને મનુષ્યોના રુદનથી જાણે ત્રણ લોકમાં કરુણરસ એક છત્રવાળો (રાજા) થયો હોય તેમ જણાવા લાગ્યું. ત્યારથી માંડીને જગતમાં પ્રાણીઓને શોકસંભવ સમયે શોકશલ્યને વિશલ્ય કરનાર રુદનનો પ્રચાર પ્રવર્યો. ભરતરાજા સ્વાભાવિક ધૈર્યને પણ છોડી દઈ, દુઃખિત થઈ, તિર્યંચોને પણ રોવરાવતા, આ પ્રમાણે વિલાપ કરવા લાગ્યાઃ- હે જગબંધુ ! હે કૃપારસસાગર ! અમને અજ્ઞને આ સંસાર અરણ્યમાં કેમ છોડી દો છો ? દીપક સિવાય જેમ અંધકારમાં રહી ન શકાય તેમ કેવળજ્ઞાનથી સર્વત્ર પ્રકાશ કરનારા તમારા સિવાય અમે આ સંસારમાં કેમ રહી શકીશું હે પરમેશ્વર! છબસ્થ પ્રાણીની જેમ તમે મૌન કેમ અંગીકાર કર્યું છે ! મૌનનો ત્યાગ કરીને દેશના દો; હવે દેશના આપી મનુષ્યોનો શું અનુગ્રહ નહીં કરો ? હે ભગવાન ! તમે લોકાગ્રમાં જાઓ છો તેથી બોલતા નથી, પણ મને દુઃખી જાણીને આ મારા બંધુઓ પણ મને કેમ બોલાવતા નથી ? પણ અહો ! મેં જાણ્યું કે તેઓ તો સ્વામીના જ અનુગામી છે તો સ્વામી ન બોલે ત્યારે તેઓ પણ કેમ બોલે? અહો ! આપણા કુળમાં મારા સિવાય બીજો કોઈ આપનો અનુગામી નથી થયો એવો નથી. ત્રણ જગને રક્ષણ કરનારા આપ, બાહુબલી વગેરે મારા નાના ભાઈઓ, બ્રાહ્મી અને સુંદરી બહેનો, પુંડરીકાદિક મારા પુત્રો, શ્રેયાંસ વગેરે પૌત્રોએ સર્વ કર્મ રૂપી શત્રુને હણી લોકાગ્રમાં ગયા, તે છતાં હું અદ્યાપિ જીવિતને પ્રિય માનતો જીવું છું ! આવા શોકથી નિર્વેદ પામેલા ચક્રીને, જાણે મરવાને ઇચ્છતા હોય તેવા જોઈને ઇન્દ્ર બોધ આપવાનો આરંભ કર્યો- “હે મહાસત્વ ભરત ! આપણા આ સ્વામી પોતે સંસારસમુદ્ર તરી ગયા છે અને બીજાઓને તેમણે તાર્યા છે. કિનારા વડે મહાનદીની જેમ એમણે પ્રવર્તાવેલા શાસન વડે સંસારી પ્રાણીઓ સંસારસમુદ્ર તરશે. એ પ્રભુ પોતે કૃતકૃત્ય થયેલા છે અને બીજા લોકોને કૃતાર્થ કરવાને લક્ષ પૂર્વ પર્યત દીક્ષાવસ્થામાં રહેલા છે. હે રાજા! સર્વ લોકનો અનુગ્રહ કરીને મોક્ષસ્થાનમાં ગયેલા એ જગત્પતિનો શા માટે તમે શોક કરો છો? જેઓ મૃત્યુ પામીને મહા દુઃખના ગૃહરૂપ ચોરાસી લક્ષયોનિમાં અનેક વખત સંચરે છે તેમનો શોક કરવો ઘટે, પણ મૃત્યુ પામી મોક્ષસ્થાનમાં જનારનો શોક ન ઘટે ! માટે હે રાજા! સાધારણ માણસની જેમ પ્રભુનો શોક કરતાં કેમ લાજ પામતા નથી ? શોચ કરનાર તમને અને શોચનીય પ્રભુને બંનેને શોક ઉચિત નથી. જે એક વખત પણ પ્રભુની ધર્મદેશના સાંભળે છે તે શોક અને હર્ષથી જિતાતો નથી, તો તમે બહુવાર દેશના સાંભળ્યા છતાં કેમ જીતાઓ છો ? મોટા સમુદ્રને જેમ ક્ષોભ, મેરુ પર્વતને કંપ, પૃથ્વીને ઉધ્વર્તન, વને કુંઠત્વ, અમૃતને વિરસતા અને ચંદ્રને જેમ ઉષ્ણતા-એ અસંભવિત છે તેમ તમારે રુદન કરવું તે પણ અસંભવિત છે. હે પરાધિપતિ ! તમે ધીરા થાઓ અને તમારા આત્માને જાણો, કેમ કે તમે ત્રણ જગના પ્રભુ અને એક ધીર એવા ભગવંતના પુત્ર છો.” એવી રીતે ગોત્રના વૃદ્ધ જનની જેમ ઇન્દ્ર પ્રબોધ કરેલા ભરતરાજાએ જળ જેમ શીતળતાને ધારણ કરે તેમ પોતાનું સ્વાભાવિક ધૈર્ય ધારણ કર્યું. પછી ઇન્દ્ર તત્કાળ પ્રભુના અંગના સંસ્કારને માટે ઉપસ્કર લાવવા અભિયોગિક દેવતાને આજ્ઞા કરી એટલે તેઓ નંદનવનમાંથી ગોશીર્ષ ચંદનનાં કાષ્ઠો લઈ આવ્યા. ઈન્દ્રના આદેશથી દેવતાઓએ ગોશીર્ષ ચંદનનાં કાષ્ઠથી પૂર્વ દિશામાં પ્રભુના દેહને માટે એક ગોળાકાર ચિતા રચીફ ઈક્વાકુ કુળમાં જન્મેલા મહર્ષિઓને માટે દક્ષિણ દિશામાં બીજી ત્રિકોણાકાર ચિતા રચી અને બીજા સાધુઓને માટે પાચેય દિશામાં ત્રીજી ચોરસ ચિતા ખડકી. પછી જાણે પુષ્કરાવર્ણમેઘ હોય તેવા દેવતાઓની પાસે ઇન્દ્ર સત્વર ક્ષીરસમુદ્રનું જળ મગાવ્યું. તે જળ વડે ભગવંતના શરીરને સ્નાન કરાવ્યું અને તેની ઉપર ગોશીષચંદનના Trishashti Shalaka Purush -છ 56 - Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth રસથી વિલેપન કર્યું. પછી હંસ લક્ષણવાળા (શ્વેત) દેવદુષ્ય વસ્ત્રથી પરમેશ્વરના શરીરને આચ્છાદન કર્યું અને દિવ્ય માણેકના આભૂષણોથી દેવાગ્રણી ઇન્દ્ર તેને ચોતરફથી વિભૂષિત કર્યું. બીજા દેવતાઓએ બીજા મુનિનાં શરીરોની ઈન્દ્રની જેમ ભક્તિથી સ્નાનાદિક સર્વ ક્રિયા કરી. પછી દેવતાઓએ જાણે જુદા જુદા લાવ્યા હોય તેવા ત્રણ જગતનાં સારા-સારા રત્નોથી સહસ્ત્ર પુરુષોએ વહન કરવા યોગ્ય ત્રણ શિબિકાઓ તૈયાર કરી. ઈન્દ્ર પ્રભુનાં ચરણને પ્રણામ કરી, સ્વામીના શરીરને મસ્તક પર ઉપાડી શિબિકામાં આર્ટ્સ કર્યું. બીજા દેવોએ મોક્ષમાર્ગના અતિથિ એવા ઈક્વાકુ વંશના મુનિઓના શરીરને મસ્તક ઉપર ઉપાડી બીજી શિબિકામાં અને બીજા સર્વ સાધુઓના શરીરને ત્રીજી શિબિકામાં સ્થાપન કર્યાં. પ્રભુના શરીરવાળી શિબિકાને ઇન્દ્ર પોતે વહન કરી અને બીજા મુનિઓની શિબિકાઓને દેવતાઓએ ઉપાડી. તે વખતે અપ્સરાઓ એક તરફ તાલબંધ રાસડા લેતી હતી અને એક તરફ મધુર સ્વરથી ગાયન કરતી હતી. શિબિકાની આગળ દેવતાઓ ધૂપિયાં લઈને ચાલતા હતા. ધૂપિયાના ધુમાડાના મિષથી જાણે તેઓ શોકથી અથુપાત કરતા હોય તેવા જણાતા હતા. કોઈ દેવતાઓ શિબિકા ઉપર પુષ્પો નાખતા હતા; કોઈ શેષ તરીકે તે પુષ્પોને ગ્રહણ કરતા હતા; કોઈ આગળ દેવદુષ્ય વસ્ત્રોના તોરણ કરતા હતા; કોઈ યક્ષકદમથી આગળ છંટકાવ કરતા હતા; કોઈ ગોફણથી-પાષાણની જેમ શિબિકા આગળ આળોટતા હતા અને કોઈ જાણે મોહચૂર્ણ (માજમ)થી હણાયા હોય તેમ પાછળ દોડતા હતા. કોઈ હે નાથ ! હે નાથ !' એવા શબ્દો કરતા હતા; “અરે અમે મંદભાગી માર્યા ગયા,” એમ બોલી પોતાના આત્માની નિંદા કરતા હતાં; કોઈ “હે નાથ ! અમને શિક્ષા આપો' એમ યાચના કરતા હતાં. કોઈ ! “હવે અમારો ધર્મસંશય કોણ છેદશે ?” એમ બોલતા હતા; “અમે અંધની જેમ હવે ક્યાં જઈશું !' એમ બોલી કોઈ પશ્ચાત્તાપ કરતા હતા; અને કોઈ ‘અમને પૃથ્વી માર્ગ આપો’ એમ ઇચ્છતા હતા. એ પ્રમાણે વર્તન કરતા અને વાજિંત્રો વગાડતા દેવતાઓ તથા ઇન્દ્ર તે શિબિકાને ચિતા પાસે લાવ્યા. ત્યાં કૃત્યજ્ઞ ઈન્દ્ર પુત્રની જેમ પ્રભુના દેહને ઘીમે ઘીમે પૂર્વ દિશાની ચિંતામાં મૂક્યો; બીજા દેવતાઓએ સહોદરની જેમ ઈક્વાકુ કુળના મુનિઓના શરીરને દક્ષિણ દિશાની ચિતામાં સ્થાપન કર્યા અને ઉચિતને જાણનારા-બીજા સાધુઓના શરીરને પશ્ચિમ દિશાની ચિતામાં સ્થાપન કર્યા. પછી ઇન્દ્રની આજ્ઞાથી અગ્નિકુમાર દેવતાઓએ તે ચિતાઓમાં અગ્નિ પ્રગટ કર્યો અને વાયુકુમાર દેવોએ વાયુ વિકુર્યો, એટલે ચોતરફ અગ્નિ પ્રગટ થઈને બળવા લાગ્યો. દેવતાઓ ચિતામાં પુષ્કળ કપૂર અને ઘડા ભરી ભરીને ઘી તથા મધ નાખવા લાગ્યા. જ્યારે અસ્થિ સિવાય બાકીની સર્વ ધાતુઓ દગ્ધ થઈ ત્યારે મેધકુમાર દેવતાઓએ ક્ષીરસમુદ્રના જળથી ચિતાગ્નિને શાંત કર્યો. પછી પોતાના વિમાનમાં પ્રતિમાની જેમ પૂજા કરવાને માટે સૌધર્મેદ્ર પ્રભુની ઉપલી જમણી દાઢ ગ્રહણ કરી, ઈશાન ઈન્દ્ર પ્રભુની ઉપલી ડાબી દાઢ ગ્રહણ કરી, અમરેદ્ર નીચલી જમણી દાઢ ગ્રહણ કરી, બલિ ઈન્ટે નીચેની ડાબી દાઢ ગ્રહણ કરી, બીજા ઈન્દ્રોએ પ્રભુના બાકીના દાંત ગ્રહણ કર્યા અને દેવતાઓએ બીજાં અસ્થિ ગ્રહણ કર્યા. તે વખતે જે શ્રાવકો અગ્નિ માગતા હતા તેમને દેવતાઓએ ત્રણ કુંડના અગ્નિ આપ્યા, તે અગ્નિ લેનારા અગ્નિહોત્ર બ્રાહ્મણો થયા. તેઓ પોતાને ઘેર જઈ પ્રભુના ચિતાગ્નિને નિત્ય પૂજવા લાગ્યા અને ધનપતિ જેમ નિર્વાત પ્રદેશમાં રાખી લક્ષદ્વીપનું રક્ષણ કરે, તેમ તેઓ તેનું રક્ષણ કરવા લાગ્યા. ઈક્વાકુ વંશના મુનિઓનો ચિતાગ્નિ શાંત થઈ જતો તો તેને સ્વામીના ચિતાગ્નિથી જાગૃત કરતા હતા અને બીજા મુનિઓના શાંત થયેલા ચિતાગ્નિને ઇક્વાકુળના મુનિઓના ચિતાગ્નિથી પ્રગટ કરતા હતા, પરંતુ બીજા સાધુઓના ચિતાગ્નિનું બીજા બે ચિતાગ્નિ સાથે તેઓ સંક્રમણ કરતા નહોતા; તે વિધિ અદ્યાપિ બ્રાહ્મણોમાં પ્રવર્તે છે. કેટલાક - 57 a - Trishashti Shalaka Purush Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth પ્રભુના ચિતાગ્નિની ભસ્મ લઈને ભક્તિથી તે ભસ્મને વંદન કરતા હતા અને શરીર ચોળતા હતા; ત્યાંથી ભસ્મભૂષણધારી તાપસો થયા. પછી જાણે અષ્ટાપદગિરિના નવાં ત્રણ શિખરો હોય તેવા તે ચિતાસ્થાને દેવતાઓએ રત્નના ત્રણ સ્તૂપ (દેરીઓ) કર્યા. ત્યાંથી તેઓએ નંદીશ્વરદ્વીપે જઈ શાશ્વત પ્રતિમા સમીપે અષ્ટાબ્દિકા ઉત્સવ કર્યો અને પછી ઈન્દ્ર સહિત સર્વ દેવતાઓ પોતપોતાને સ્થાને ગયા. ત્યાં તે ઈન્દ્રો પોતપોતાના વિમાનોમાં સુધર્માસભાની અંદર માણવક સ્તંભ ઉપર વિજય ગોળ ડાબલામાં પ્રભુની દાઢોને આરોપણ કરીને પ્રતિદિવસ તેની પૂજા કરવા લાગ્યા. તેના પ્રભાવથી તેમને હંમેશા વિજય મંગળ થવા લાગ્યું. ભરતરાજાએ પ્રભુના સંસ્કાર સમીપની ભૂમિ ઉપર ત્રણ ગાઉ ઊંચો અને જાણે મોક્ષમંદિરની વેદિકા હોય તેવો સિંહનિષદ્યા નામે પ્રાસાદ રત્નમય પાષાણથી વાદ્ધકરત્ન પાસે કરાવ્યો. તેની ચોતરફ પ્રભુના સમવસરણની જેમ સ્ફટિક રત્નના ચાર રમણીક દ્વાર કરાવ્યા, અને તે દરેક દ્વારની બંને તરફ ક્ષ્મીના ભડારની જવા રત્નચંદનના સોળ કળશો રચાવ્યા. દરેક દ્વારે જાણે સાક્ષાત્ પુણ્યવલ્લી હોય તેવા સોળ સોળ રત્નમય તોરણો રચાવ્યાં, પ્રશસ્તિ લિપિના જેવી અષ્ટમાંગલિકની સોળ સોળ પંક્તિઓ રચી અને જાણે ચાર દિક્ષાળોની સભા ત્યાં લાવ્યા હોય તેવા વિશાળ મુખમંડપો કરાવ્યા. તે ચાર મુખમંડપોની આગળ ચાલતાં શ્રી વલ્લીમંડપની અંદર ચાર પ્રેક્ષાસદન મંડપો કરાવ્યા, તે પ્રેક્ષામંડપોની વચમાં સૂર્યબિંબને ઉપહાસ્ય કરનારા વજય અક્ષવાટ રચ્યા અને દરેક અક્ષવાટની મધ્યમાં કમલમાં કર્ણિકાની જેમ એક એક મનોહર સિંહાસન રચ્યું. પ્રેક્ષામંડપની આગળ એકેક મણિપીઠિકા રચી; તેની ઉપર રત્નના મનોહર ચૈત્યસ્તૂપ રચ્યા અને તે દરેક ચૈત્યસ્તૂપમાં આકાશને પ્રકાશ કરનારી દરેક દિશાએ મોટી મણિપીઠિકા રચી. તે મણિપીઠિકાની ઉપર ચૈત્યસ્તૂપની સન્મુખ પાંચસેં ધનુષ્યના પ્રમાણવાળી રત્નનિર્મિત અંગવાળી, ઋષભાનન, વર્ધમાન, ચંદ્રાનન, વારિષણ એ નામની ચાર, પર્યકાસને બેઠેલી, મનોહર, નેત્રરૂપી પોયણાને ચંદ્રિકા સમાન, નંદીશ્વર મહાદ્વીપના ચૈત્યની અંદર છે તેવી, શાશ્વત જિન પ્રતિમાઓ રચાવીને સ્થાપન કરી. તે દરેક ચૈત્યસ્તૂપની આગળ અમૂલ્ય માણિક્યમય વિશાળ એવી સુંદર પીઠિકાઓ રચી. તે દરેક પીઠિકા ઉપર એક એક ચૈત્યવૃક્ષ રચ્યું. દરેક ચૈત્યવૃક્ષની પાસે બીજી એકેક મણિપીઠિકા રચી અને તેની ઉપર એકેક ઈન્દ્રધ્વજ રચ્યો. જાણે દરેક દિશાએ ધર્મે પોતાના જયસ્તંભ આરોપ્યા હોય તેવા તે ઈન્દ્રધ્વજ જણાતા હતા. દરેક ઇન્દ્રધ્વજની આગળ ત્રણ પગથિયાં અને તોરણોવાળી નંદા નામે પુષ્કરિણી (વાવડી) રચી. સ્વચ્છ, શીતળ જળથી ભરેલી અને વિચિત્ર કમળોથી શોભતી તે પુષ્કરિણીઓ, દધિમુખ પર્વતના આધારભૂત પુષ્કરિણી જેવી મનોહર લાગતી હતી. તે સિંહનિષદ્યા નામના મહા ચેત્યના મધ્ય ભાગમાં મોટી મણિપીઠિકા બનાવી અને સમવસરણની જેમ તેના મધ્ય ભાગમાં વિચિત્ર રત્નમય એક દેવછંદક રચ્યો. તેની ઉપર વિવિધ વર્ણના વસ્ત્રનો ચંદરવો બનાવ્યો, તે અકાળે પણ સંધ્યાસમયનાં વાદળાંની શોભા ઉત્પન્ન કરતો હતો. તે ચંદરવાની અંદર અને પડખે વજમય અંકુશો રચ્યા હતા. તથાપિ ચંદરવાની શોભા તો નિરકુંશ થઈ રહી હતી. તે અંકુશોમાં કુંભની જેવાં ગોળ અને આમળાનાં ફળ જેવાં સ્થળ મુક્તાફળોથી રચેલા અમૃતની ધારા જેવા હાર લટકતા હતા. તે હારના પ્રાંત ભાગમાં નિર્મળ મણિમાલિકા રચી, તે જાણે ત્રણ જગમાંહે રહેલી મણિઓની ખાણોમાંથી વાનકી લાવ્યા હોય તેવી જણાતી હતી. મણિમાલિકાના પ્રાંત ભાગમાં રહેલી નિર્મળ વજમાલિકા, સખીઓની જેમ પોતાની કાંતિરૂપ ભુજાથી પરસ્પર આલિંગન કરતી હોય તેવી જણાતી હતી. તે ચૈત્યની ભીંતોમાં વિચિત્ર મણિમય ગવાક્ષ (ગોખલા) રચ્યા હતા, તેના પ્રભાપટલથી જાણે તેમાંથી જવનિકા (પડદા) ઉત્પન્ન થયેલ હોય તેવા જણાતા હતા, તેમાં ભળતા અગરુ ધૂપના ધુમાડા Trishashti Shalaka Purush - 58 - Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth તે પર્વત ઉપર નવી ઉત્પન્ન થયેલી નીલચૂલિકાના ભ્રમને આપતા હતા. હવે પૂર્વોક્ત મધ્ય દેવછંદની ઉપર શૈલેશી ધ્યાનમાં વર્તતી હોય તેવી, દરેક પ્રભુના પોતપોતાના દેહના માન જેવડી, પોતપોતાના દેહના વર્ણને ધારણ કરનારી, જાણે દરેક પ્રભુ પોતે જ બિરાજેલા હોય તેવી - ઋષભસ્વામી વગેરે ચોવીસ અહંતોની નિર્મળ રત્નમય પ્રતિમાઓ રચીને સ્થાપન કરી. તેમાં સોળ પ્રતિમા સુવર્ણની, બે રાજવર્ત રત્નની (શ્યામ), બે સ્ફટિક રત્નની (ઉજ્જવળ), બે વૈડુર્ય મણિની (નીલ) અને બે શોણ મણિની (રક્ત) હતી. તે સર્વ પ્રતિમાઓના રોહિતાક્ષ મણિના (રક્ત) આભાસવાળા અંકરત્નમય (શ્વેત) નખો હતા, અને નાભિ, કેશના મૂળ, જિહ્વા, તાળું, શ્રીવત્સ, સ્તનભાગ તથા હાથપગનાં તળિયાં-એ સુવર્ણના (રક્ત) હતાં; પાંપણો, આંખની કીકીઓ, વાંટાં, ભમર અને મસ્તકના કેશ અરિષ્ટરત્નમય (શ્યામ) હતાં; ઓષ્ઠ પરવાળામય (રક્ત) હતા; દાંત સ્ફટિક રત્નમય (શ્વેત) હતા, મસ્તકનો ભાગ વજ્મય હતો; અને નાસિકા અંદરથી રોહિતાક્ષ મણિના પ્રતિસેક (આભાસ) વાળી-સુવર્ણની હતી. પ્રતિમાની દૃષ્ટિઓ લોહિતાક્ષ મણિના પ્રાંત ભાગવાળી અને અંકમણિથી બનાવેલી હતી. એવી રીતે અનેક પ્રકારના મણિથી બનાવેલી તે પ્રતિમાઓ અત્યંત શોભતી હતી. તે દરેક પ્રતિમાની પછવાડે એક એક યથાયોગ્ય માનવાળી છત્રધારાની રત્નમય પ્રતિમા બનાવી હતી અને તે છત્રધાર પ્રતિમાએ કુટંટક પુષ્પની માળાએ યુક્ત મોતી તથા પરવાળા વડે ગૂંથેલા અને સ્ફટિકમણિના દંડવાળા શ્વેત છત્ર ધરી રાખ્યાં હતાં. દરેક પ્રતિમાની બે બાજુએ રત્નની ચામર ધરનારી બે પ્રતિમાઓ અને આગળ નાગ યક્ષ, ભૂત અને કુંડધારની બે બે પ્રતિમાઓ હતી. અંજલિ જોડીને રહેલી અને સર્વ અંગે ઉજ્જવળ એવી તે નાગાદિક દેવોની રત્નમય પ્રતિમાઓ જાણે ત્યાં તેઓ પ્રત્યક્ષ બેઠા હોય તેવી શોભતી હતી. દેવછંદા ઉપર ઉજ્જવળ રત્નના ચોવીસ ઘંટાઓ, સંક્ષિપ્ત કરેલા સૂર્યબિંબ જેવા માણિક્યનાં દર્પણો, તેની પાસે યોગ્ય સ્થાને મૂકેલ સુવર્ણની દીવીઓ, રત્નના કરંડિયા, નદીની ભમરીની જેવી ગોળાકાર પુષ્પસંગેરિઓ, ઉત્તમ અંગલૂછણા, આભૂષણના ડાબલા, સોનાનાં ધૂપિયાં તથા આરતીઓ, રત્નોના મંગળદીવા, રત્નોની ઝારીઓ, મનોહર રત્નમય થાળો, સુવર્ણના પાત્રો, રત્નનાં ચંદનકળશો, રત્નના સિંહાસનો, રત્નમય અષ્ટમાંગલિક સુવર્ણના તેલના ડાબલા, ધૂપ રાખવા માટે સુવર્ણના પાત્રો, સુવર્ણના કમલહસ્તક- એ સર્વ ચોવીસે અદ્વૈતની પ્રતિમા પાસે એક એક ચોવીસ ચોવીસ રાખ્યાં હતાં. એવી રીતે નાના પ્રકારનાં રત્નનું અને ત્રૈલોક્યમાં અતિ સુંદર એવું તે ચૈત્ય ભરતચક્રની આજ્ઞા થતાં તત્કાળ સર્વ પ્રકારની કલાને જાણનારા વાáકિરત્ને વિધિ પ્રમાણે બનાવી આપ્યું. જાણે મૂર્તિમાન ધર્મ હોય તેવા ચંદ્રકાંતમણિનાગઢથી, તથા ચિત્રમાં આલેખેલા ઇહામૃગ (ન્હાર), વૃષભ, મગર, તુરંગ, નર, કિન્નર, પક્ષી, બાળક, રૂરૂમૃગ, અષ્ટાપદ, ચમરીમૃગ, હાથી, વનલતા અને કમળોથી જાણે ઘણાં વૃક્ષોવાળું ઉદ્યાન હોય તેવી વિચિત્ર અને અદ્ભુત રચનાથી તે ચૈત્ય અધિક શોભતું હતું. તેની આસપાસ રત્નના સ્તંભો ગોઠવેલા હતા. જાણે આકાશગંગાની ઊર્મિઓ હોય તેવી પતાકાઓથી તે મનોહર લાગતું હતું, ઊંચા કરેલા સુવર્ણના ધ્વજદંડોથી તે ઉન્નત જણાતું હતું. અને નિરંતર પ્રસરતા-ધ્વજાની ઘૂઘરીઓના અવાજથી વિદ્યાધરોની સ્ત્રીઓની કટીમેખલાના ધ્વનિને અનુસરતું હતું. તેની ઉપર વિશાળ કાંતિવાળા પદ્મરાગમણિના ઈંડાંથી, જાણે માણિક્ય જડેલી મુદ્રિકાવાળું હોય તેવું તે શોભતું હતું. કોઈ ઠેકાણે જાણે પલ્લવિત હોય, કોઈ ઠેકાણે જાણે બખ્તરવાળું હોય, કોઈ ઠેકાણે જાણે રોમાંચિત થયું હોય અને કોઈ ઠેકાણે જાણે કિરણોથી લિપ્ત હોય તેવું તે જણાતું હતું. ગોચંદનના રસમય તિલકોથી તેને લાંછિત કરેલું હતું. તેના ચણતરના સાંધેસાંધા એવા મેળવ્યા હતા કે જાણે તે એક પાષાણથી બનાવેલું હોય તેવું જણાતું હતું. તે ચૈત્યના નિતંબભાગ ઉપર વિચિત્ર ચેષ્ટાથી મનોહર લાગતી માણેકની પૂતળીઓ ગોઠવેલી હતી. તેથી અપ્સરાઓથી અધિષ્ઠિત મેરુ પર્વતની જેવું તે શોભતું હતું. તેના દ્વારની બંને તરફ ચંદન રસથી લીંપેલા બે કુંભો મૂકેલા હતા, તેથી દ્વારસ્થળમાં નિષ્પન્ન થયેલાં બે પુંડરીક કમળથી B 59 શ Trishashti Shalaka Purush Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth તે અંકિત હોય એવું લાગતું હતું. ધૂપિત કરીને તિરછી બાંધેલી લટકતી માળાઓથી તે રમણીક લાગતું હતું. પાંચ વર્ણનાં પુષ્પથી તેના તળિયા ઉપર સુંદર પગર ભર્યા હતા; યમુના નદીની જેમ કલિંદ પર્વત પ્લાવિત રહે તેમ કપૂર, અગર અને કસ્તૂરીથી બનાવેલા ધૂપના ધુમાડાથી હંમેશાં તે વ્યાસ રહેતું હતું, આગળ બે બાજુએ અને પછવાડે સુંદર ચૈત્યવૃક્ષો તથા માણિક્યની પીઠિકાઓ રચેલી હતી, તેથી જાણે આભૂષણ ધર્યા હોય તેવું જણાતું હતું, અને અષ્ટાપદ પર્વતના શિખર ઉપર જાણે મસ્તકના મુગટનું માણિક્ય ભૂષણ હોય તથા નંદીશ્વરાદિના ચૈત્યોની જાણે સ્પર્ધા કરતું હોય તેમ અતિ પવિત્રપણે તે શોભતું હતું. તે ચૈત્યમાં ભરતરાજાએ પોતાના નવાણું ભાઈઓની દિવ્ય રત્નમય પ્રતિમા બેસાડી અને પ્રભુની સેવા કરતી એવી એક પોતાની પ્રતિમા પણ ત્યાં સ્થાપિત કરી, ભક્તિમાં અતૃપ્તિ એ પણ એક ચિહુન છે. ચૈત્યની બહાર ભગવાનનો એક સૂપ (પગલાંની દેરી) કરાવ્યો અને તેની પાસે પોતાના નવાણું ભાઈઓના પણ સ્તૂપ કરાવ્યા. ત્યાં આવનારા પુરૂષો ગમનાગમન વડે એની આશાતના ન કરે એવું ધારીને લોઢાના યંત્રમય આરક્ષક પુરુષો તે ઠેકાણે ઊભા રાખ્યા. એ યંત્રમય લોઢાના પુરુષોથી જાણે મર્યલોકની બહાર તે સ્થાન રહ્યું હોય એમ મનુષ્યોને અગમ્ય થઈ પડ્યું. પછી ચક્રવર્તીએ દંડરત્ન વડે તે પર્વતના દાંતા પાડી નાખ્યા. તેથી સરલ અને ઊંચા સ્તંભની પેઠે એ પર્વત લોકોથી ન ચડી શકાય તેવો થઈ ગયો. પછી મહારાજાએ એ પર્વતની ફરતા મેખલા જેવા અને મનુષ્યોથી ઉલ્લંઘન થઈ શકે નહીં એવા એક એક યોજનને અંતરે આઠ પગથિયાં બનાવ્યાં. ત્યારથી એ પર્વતનું નામ પડ્યું અને લોકોમાં તે હરાદ્રિ, કૈલાસ અને સ્ફટિકાદ્રિ એવા નામથી પણ ઓળખાવા લાગ્યો. એવી રીતે ચૈત્ય નિર્માણ કરી, તેમાં પ્રતિષ્ઠા કરી, ચંદ્ર જેમ વાદળમાં પ્રવેશ કરે તેમ શ્વેત વસ્ત્ર ધારણ કરી ચક્રવર્તીએ તેમાં પ્રવેશ કર્યો. પરિવાર સહિત પ્રદક્ષિણા કરી મહારાજાએ પ્રતિમાઓને સુગંધી જળથી સ્નાન કરાવ્યું. પછી માર્જન કર્યું, એટલે તે પ્રતિમાઓ રત્નના આદર્શની પેઠે અધિક ઉજ્જવલ થઈ. પછી ચંદ્રિકાના સમૂહ જેવા નિર્મળ, ગાઢ અને સુગંધી ગોરૂચંદનના રસથી વિલેપન કર્યું તથા વિચિત્ર રત્નોના આભૂષણ, ઉદ્દામ દિવ્યમાળાઓ અને દેવદુષ્ય વસ્ત્રોથી અર્ચન કર્યું. ઘંટા વગાડતા મહારાજાએ તેઓની પાસે ધૂપ કર્યો, જેના ધુમાડાની શ્રેણીઓથી એ ચૈત્યનો અંતભંગ જાણે નીલવલ્લીથી અંકિત હોય તેવો જણાવા લાગ્યો. ત્યાર પછી જાણે સંસારરૂપી શીતથી ભય પામેલાને માટે જ્વલંતો અગ્નિકુંડ હોય તેવી કપૂરની આરતી ઉતારી. એવી રીતે પૂજન કરી, ઋષભ સ્વામીને નમસ્કાર કરી, શોક અને ભયથી આક્રાંત થઈ ચક્રવર્તીએ આ પ્રમાણે સ્તુતિ કરીઅષ્ટાપદના જિનપ્રાસાદની અંતર્ગત ચોવીશ જિનેશ્વરોની સ્તુતિઃ कल्लाणपंचएहिं, नेरइयाणं पि दुक्खतवियाणं। दिण्णसुहस्स सुहागर ! नमो तुमं तिजगदीसस्स ॥ હે જગસુખાકર ! હે ત્રિજગત્પતિ ! પાંચ કલ્યાણકથી નારકીઓને પણ સુખ આપનાર એવા આપને હું નમસ્કાર કરું છું. सामिय ! जगहियकारग ! विहरतेणं तए इमं विस्सं । दिणवइणा विव निहिलं, अणुग्गहियमेत्थ तमगसियं ।। હે સ્વામિન્ ! સૂર્યની પેઠે વિશ્વનું હિત કરનારા તમે હંમેશાં વિહાર કરીને આ ચરાચર જગત ઉપર અનુગ્રહ કર્યો છે. अज्जाणज्जजणाणं, विहरतो तुं सया समसुहाय। Trishashti Shalaka Purush - 60 a Page #14 -------------------------------------------------------------------------- ________________ भवओ पवणस्स य तह, परोवयाराय होज्ज गई ॥ આર્ય અને અનાર્ય-એ બંને ઉપરની પ્રીતિથી તમે ચિરકાળ વિહાર કરતા, તેથી પવનની અને તમારી ગતિ પરોપકારને માટે જ છે. अण्णेसिं विहरंतो, उवयरिउं आसि दीहकालमिह । उवयाराय हि भयवं, मुत्तीए कास समुवगओ || 3 પ્રભુ ! આ લોકમાં મનુષ્યોનો ઉપકાર કરવાને માટે તમે ચિરકાળ વિહાર કર્યો હતો, પણ મુક્તિમાં તમે કોનો ઉપકાર કરવાને માટે ગયા ? भवया अहिट्ठियं जं, लोयग्गं अज्ज लोगवरमासी । मच्चुपहाणो लोगो, तुमइ विणा एस संजाओ ।। તમે અધિષ્ઠિત કરેલું લોકાગ્ર (મોક્ષ) આજ ખરેખર લોકાગ્ર થયું છે અને તમે છોડી દીધેલ આ મર્ત્યલોક ખરેખર મૃત્યુલોક (મૃત્યુ પામવા યોગ્ય) થયો છે. अज्जवि सक्खमसि तुमं, तेसिं सब्भावभूसिय भवीणं । लोगाणुग्गहकरणिं, सरंति जे देसणं तुम्ह ।। હે નાથ ! જેઓ વિશ્વને અનુગ્રહ કરનારી તમારી દેશનાને સંભારે છે તે ભવ્ય પ્રાણીઓને હજી પણ તમે સાક્ષાત જ છો. रूवत्थं पि जणा जे, जिणिंद ! झाणं तुमम्मि जुंजंति । पच्चक्खमेव ताणं, जोगीणं पि भयवं तुं सि ॥ Shri Ashtapad Maha Tirth જેઓ તમારું રૂપસ્થ એવું ધ્યાન કરે છે તેવા મહાત્માઓને પણ તમે પ્રત્યક્ષ જ છો. परमेसर ! संसारं, जहा असेसं चइत्थ दुहभरियं । तह निम्ममोवि चित्तं, न चयसु कयावि मम नूणं ॥ હે પરમેશ્વર ! જેવી રીતે મમતારહિત એવા તમે આ સર્વ સંસારનો ત્યાગ કર્યો તેવી રીતે હવે કદાપિ મારા મનનો ત્યાગ કરશો નહીં. इअ थुणिऊणं उसहं, पहुं तओ जिणवरे य अण्णेवि । नमिउं नमिउं भरहो, पत्तेगं वण्णिउं लग्गो ॥१॥ એવી રીતે આદીશ્વર ભગવંતની સ્તુતિ કરીને ભરત બીજા દરેક જિનેશ્વરોને નમી-નમીને પ્રત્યેકની સ્તુતિ કરવા લાગ્યા. ૧ विसयकसाया अजिअं, विजयामायर सुकुक्खिवरहसं । जियसत्तुनरिंदसुयं, नमामि अजियं अजियनाहं ॥ २ ॥ વિષય કષાયથી અજિત, વિજયામાતાની કુક્ષિમાં માણિક્યરૂપ અને જિતશત્રુ રાજાના પુત્ર હે જગત્સ્વામી અજિતનાથ ! તમે જય પામો. ૨ भवगयण पारगमणे, सूरं सेणोयरस्स वररयणं । नरवइजियारिजायं, संभवजिणणाहमरिहामि ||३|| સંસારરૂપી આકાશનું અતિક્રમણ કરવામાં સૂર્યરૂપ, શ્રીસેનાદેવીના ઉદરથી ઉત્પન્ન થયેલા અને જિતારી રાજાના પુત્ર-એવા હે સંભવનાથ ! તમને હું નમસ્કાર કરું છું. ૩ $ 61 સ Trishashti Shalaka Purush Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth. संवरवंसाभरणं, देवो सिद्धत्थपुव्वदिसिभाणू । अभिणंदणजिणयंदो, हणेउ सइ अम्ह दुरियाई ॥४॥ સંવર રાજાના વંશમાં આભુષણરૂપ, સિદ્ધાર્થી દેવીરૂપી પૂર્વ દિશામાં સૂર્ય સમાન અને વિશ્વને આનંદદાયી એવા હે અભિનંદન સ્વામી ! તમે અમને પવિત્ર કરો. ૪ जय मंगलामणकुमुय-चंदो मेहण्णयावणि जलहरो । सुमई जिणिंदणाहो, जो भवियजण-मण-दुहहरणो ॥५॥ મેઘરાજાના વંશરૂપી વનમાં મેઘ સમાન અને મંગળામાતા રૂપી મેઘમાલામાં મોતીરૂપ એવા હે સુમતિનાથ! હું તમને નમસ્કાર કરું છું. ૫ सामि ! धरनरिंदजलहि-सोम ! सुसीमासरोवरसरोय ! । पउमप्पह- तित्थयरो !, तुब्भं सययं नमो अत्थु ॥६॥ ધરરાજા રૂપી સમુદ્રને ચંદ્ર સમાન અને સુસીમાદેવી રૂપી ગંગા નદીમાં કમલસમાન એવા છે પદ્મપ્રભુ! તમને હું નમસ્કાર કરું છું. ૬ जिणवर-सुपास ! रक्खसु, पुढवीमलयम्मि चंदणसरिच्छ ! । सिरियपइट्ठनिवकुलाऽऽहारवरत्थंम ! अम्हे वि ॥७॥ શ્રી પ્રતિષ્ઠ રાજાના કુળરૂપી ગૃહના પ્રતિષ્ઠાસ્તંભરૂપ અને પૃથ્વી માતારૂપ મલયાચલમાં ચંદન સમાન હે સુપાર્શ્વનાથ ! મારી રક્ષા કરો. ૭ महसेणकुलमयंको !, लक्खमणाकुक्खिमाणसमराल ! । भयवं चंदप्पहजिण !, तारसु अम्हे भवोदहिओ ।।८।। મહાસેન રાજાના વંશરૂપી આકાશમાં ચંદ્ર સમાન અને લક્ષ્મણા દેવીની કુક્ષિરૂપી સરોવરમાં હંસ સમાન એવા હે ચંદ્રપ્રભુ ! તમે અમારી રક્ષા કરો. ૮ सुग्गीवतणय ! रामा-देवी-णंदणवणुव्विकप्पतरू ! । सुविहिजिणो मज्झ दिससु, परमपयपयासगं मग्गं ॥९॥ સુગ્રીવરાજાના પુત્ર અને શ્રીરામાદેવી રૂપ નંદનવનની ભૂમિમાં કલ્પવૃક્ષ રૂપ એવા હે સુવિધિનાથ! અમારું શીધ્ર કલ્યાણ કરો. ૯ सिरिसीयलो जिणेसो, नंदादेवीमणं बुहि-मंयको । दढरहनरिंदतणओ, मणवंछियदायगो मज्झ ॥१०॥ દઢરથ રાજાના પુત્ર, નંદાદેવીના હૃદયના આનંદરૂપ અને જગતને આલાદ કરવામાં ચંદ્રસમાન એવા હે શીતળસ્વામી ! તમે અમને હર્ષકારી થાઓ. ૧૦ सिरिविण्हु माउतणओ, विण्हुनरिंदकुलमोत्तियाभरणं । नीसेयससिरिरमणो, सिज्जंसो देउ मे मोक्खं ॥११॥ શ્રી વિષ્ણુદેવીના પુત્ર, વિષ્ણુ રાજાના વંશમાં મોતી સમાન અને મોક્ષરૂપ લક્ષ્મીના ભરથાર એવા હે શ્રેયાંસપ્રભુ ! તમે કલ્યાણને માટે થાઓ. ૧૧ Trishashti Shalaka Purush - 62 - Page #16 -------------------------------------------------------------------------- ________________ वसुपुज्जनरिंदसुओ, माइजयाहिययपंकयाइच्चो । અરિહંતવાસુપુજ્નો, સિનસ્ટિરિ વિન્ગ મન્વાળું ।।૪૨।। વસુપૂજ્ય રાજાના પુત્ર, જયાદેવી રૂપ વિદૂર પર્વતની ભૂમિમાં રત્નરૂપ અને જગતને પૂજ્ય એવા હે વાસુપૂજ્ય ! તમે મોક્ષ લક્ષ્મીને આપો. ૧૨ सामाणण-वरचंदो, कयवम्मनरिंदसागरससंको । अरिहो विमलजिणेसो, हिययं विमलं महंकुणउ ॥। १३ ।। કૃતવર્મા રાજાના પુત્ર અને શ્યામાદેવી રૂપ શમી વૃક્ષમાંથી ઉત્પન્ન થયેલ અગ્નિસમાન એવા હે વિમલસ્વામી! તમે અમારું મન નિર્મળ કરો. ૧૩ सिरिसिंहसेणनरवइ-कुलमंगलदीवगो अणंतजिणो । સુનસાડેવીસૂજ્જૂ, વિયરસુ બ્રમ્હ સુમનંત ॥૪॥ સિંહસેન રાજાના કુળમાં મંગળદીપક અને સુયશા દેવીના પુત્ર હે અનંત ભગવાન્ ! તમે અનંત સુખ આપો. ૧૪ भाणुनिवहिययचंदो, सुवयापुव्वायलेसउसिणंसू । धम्मजिणेसो भयवं, विहेउ धम्मे मई मज्झ ।। १५ ।। સુવ્રતા દેવીરૂપ ઉદયાચળની તટીમાં સૂર્યરૂપ અને ભાનુરાજાના પુત્ર એવા હે ધર્મનાથ પ્રભુ ! તમે ધર્મને વિષે મારી બુદ્ધિ સ્થાપન કરો. ૧૫ सिरिसंतिनाहजिणवर ! अइरादेवीवरंगओ भवसु । નિવવીસસેળનાદ- વંશે ! મવિયાળ સંતિગરો ।।૬।। Shri Ashtapad Maha Tirth વિશ્વસેન રાજાના કુળમાં આભૂષણ રૂપ અને અચિરા દેવીના પુત્ર-હે શાંતિનાથ ભગવાન્ ! તમે અમારા કર્મની શાંતિને માટે થાઓ. ૧૬ सिरिकुंथुनाह ! भयवं ! सूरनरिंदकुलगयणतिमिरारी ! સિરિનાળી- સ્વિમળી !, નગ્નુ સમ્મદિયમયળમલો ॥૭॥ શૂર રાજાના વંશરૂપ આકાશમાં સૂર્ય સમાન, શ્રીદેવીના ઉદરથી ઉત્પન્ન થયેલા અને કામદેવનું ઉન્મથન કરનારા-હે જગત્પતિ કુંથુનાથ ! તમે જય પામો. ૧૭ देवीमाणसहंसो, सुदंसणनरिंदचित्तघणमोरो । तित्थयरो अरणाहो, देउ मम भवुत्तरणवरयं ॥ १८ ॥ સુદર્શન રાજાના પુત્ર અને દેવી માતારૂપ શરદ્ લક્ષ્મીમાં કુમુદ સમાન એવા હે અરનાથ ! તમે મને સંસાર તરવા રૂપ વૈભવને આપો. ૧૮ कुंभनरेससमुद्दाऽमयकुंभो, मल्लिनाहजिणचंदो । देविपहावइजाओ, दिसउ सिवं कम्मखयमल्लो ॥ १९ ॥ કુંભરાજારૂપ સમુદ્રમાં અમૃતકુંભ સમાન, અને કર્મક્ષય કરવામાં મહામલ્લ સમાન એવા પ્રભાવતી દેવીથી ઉત્પન્ન થયેલા હૈ મલ્લિનાથ ! તમે મોક્ષલક્ષ્મી આપો. ૧૯ B5 63 ta Trishashti Shalaka Purush Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth पउमावइ देवीसुअ ! सुमित्तहिमवंतपोम्मदहरूवो ! । मुणिसुव्वयतित्थेसो ! पणई अम्हाण तुम्ह सिया ।।२०।। સુમિત્ર રાજારૂપી હિમાચલમાં પદ્મદ્રહ સમાન અને પદ્માવતી દેવીના પુત્ર-હે મુનિસુવ્રત પ્રભુ ! તમને હું નમસ્કાર કરું છું. ૨૦ वप्पादेवीरोहण-गिरिरयण ! विजयनरिंदकुलदीव !। विस्सनमंसियपयकय ! नमिजिणवर ! देसु मत्तिसुहं ।।२१।। વપ્રાદેવીરૂપ વખાણની પૃથ્વીમાં વક્સમાન, વિજયરાજાના પુત્ર અને, જેમનાં ચરણકમળ જગતને નમસ્કાર કરવા યોગ્ય છે એવા હે નમિપ્રભુ ! તમને નમસ્કાર કરું છું. ૨૧ अरिहा अरिट्ठनेमी, समुद्दभूवइ समुद्धरयणीसो । असिवाणि सिवासूण, हरेउ भवियाण नमिराणं ।।२२।। સમુદ્ર (વિજય)ને આનંદ કરવામાં ચંદ્રરૂપ, શિવાદેવીના પુત્ર અને પરમ દયાળુ એવા હે મોક્ષગામી અરિષ્ટનેમિ ભગવંત! તમને હું નમસ્કાર કરું છું. ૨૨ पासजिणीसरदेवो, वामाणनंदणो पसंतगिरो । रायाऽससेणतणुओ, विग्घहरो होज्ज अम्हाणं ।।२३।। અશ્વસેન રાજાના કુળમાં ચૂડામણિરૂપ અને વામાદેવીના પુત્ર-એવા હે પાર્શ્વનાથ ! તમને નમસ્કાર કરું છું. ૨૩ सिद्धत्थभूवतणओ, तिसलाहिययसररायहंससमो । चरमजिणेसो वीरो, अणंतमक्खयपयं देज्जा ॥२४।। સિદ્ધાર્થ રાજાના પુત્ર, ત્રિશલા માતાના હૃદયના આશ્વાસરૂપ અને સિદ્ધિ પ્રાપ્તિના અર્થને સિદ્ધ કરનારા હે મહાવીર પ્રભુ ! તમને વંદન કરું છું. ૨૪ એવી રીતે પ્રત્યેક તીર્થકરને સ્તુતિપૂર્વક નમસ્કાર કરીને મહારાજા ભરત એ સિંહનિષદ્યા ચૈત્યની બહાર નીકળ્યા અને પ્રિય મિત્રની પેઠે એ સુંદર ચૈત્યને વાંકા વળી પાછી નજરે જોતાં જોતાં અષ્ટાપદ પર્વત ઉપરથી નીચે ઊતર્યા. પોતાનું મન તે પર્વતમાં મગ્ન થયેલું હોવાથી જાણે વસ્ત્રનો છેડો ભરાયો હોય તેમ અયોધ્યાપતિ મંદ મંદ ગતિએ અયોધ્યા તરફ ચાલ્યા. શોકના પૂરની જેમ સૈન્યથી ઊડેલી રજ વડે દિશાઓને આકુળ કરતા-શોકાર્ત ચક્રી અયોધ્યાની સમીપે આવી પહોંચ્યા જાણે ચક્રીના સહોદર હોય તેમ તેમના દુઃખથી અત્યંત દુઃખી થયેલા નગરજનોએ સાગૃષ્ટિએ જોયેલા મહારાજાએ પોતાની વિનીતાનગરીમાં પ્રવેશ કર્યો. પછી ભગવંતને સંભારી સંભારીને વૃષ્ટિ પછી અવશેષ રહેલા મેઘની પેઠે અશ્રુજળના બિંદુને વરસાવતા તેઓ પોતાના રાજમહેલમાં પેઠા. દ્રવ્ય હરણ થયેલ પુરુષ જેમ દ્રવ્યનું જ ધ્યાન કર્યા કરે, તેમ પ્રભુરૂપી ઘન હરણ થયાથી તેમણે ઊભા રહેતા, ચાલતા, સૂતા અને જાગતા, બહાર ને અંદર રાતદિવસ પ્રભુનું જ ધ્યાન કરવા માંડ્યું. બીજા હેતુથી પણ પોતાની પાસે અષ્ટાપદ પર્વત તરફથી આવનારા પુરુષોને, તેઓ જાણે પૂર્વની પેઠે પ્રભુને માટે કાંઈ કહેવા આવ્યા હોય તેમ માનવા લાગ્યા. Trishashti Shalaka Purush - - 64 » Page #18 -------------------------------------------------------------------------- ________________ | શ્રી શત્રુંજય માહાભ્ય છે. પ્રસ્તાવના : આ ગ્રંથમાં શત્રુંજયનું અલૌકિક માહાસ્ય દર્શાવવામાં આવ્યું છે. આ ગ્રંથ મૂળરૂપે સવા લાખ શ્લોક પ્રમાણ હતો. ત્યારબાદ મનુષ્યોને અલ્પ આયુષ્યવાળા જાણીને શ્રી સુધર્માસ્વામીએ તેમાંથી સંક્ષેપ કરી ચોવીસ હજાર શ્લોક પ્રમાણ કર્યું. ત્યારબાદ ધનેશ્વરસૂરિએ સરળ શૈલીમાં સમજાય તેવું સંક્ષિપ્ત શ્રી શત્રુંજય માહાભ્ય’ વલ્લભીપુરમાં રચ્યું, જેમાંથી અષ્ટાપદ વિષયક વિગતો અત્રે સંપાદિત કરવામાં આવી છે. જે અનંત, અવ્યક્ત મૂર્તિવાળા, જગતના સર્વ ભૂત, ભવિષ્ય અને વર્તમાન, અર્થથી મુક્ત, સર્વજ્ઞ, સર્વદર્શી, સર્વ જનોથી નમસ્કાર કરાયેલા, સાધુસમૂહે સ્તુતિ કરેલા, ક્ષય નહિ પામનારા, સર્વ કર્મનો ક્ષય કર્યો છે જેમણે અને વાણીમાર્ગથી જેનું સ્વરૂપ દૂર છે, તથા જેઓ પ્રબળ પુણ્યથી પ્રાપ્ત થાય છે; એવા શ્રીમાનું આદિનાથ પ્રભુ તમારું સદા મંગલ કરો.” હે ઇન્દ્રા હવે ભરત ચક્રવર્તી જે રીતે નિર્વાણ પદને પામે છે તે પ્રસંગનું સુંદર ચરિત્ર જે કર્ણને માટે અમૃત સમાન છે, તેને તું સાંભળ! ત્યારબાદ તે અવસરે સોમયશા વગેરેને પૃથક્ પૃથક્ દેશની સોંપણી કરીને આશ્રિતોને વિશે સારું વાત્સલ્ય ધારણ કરનાર ભરતેશ્વરે સ્નેહથી સત્કારપૂર્વક તે બધાયને વિદાય કર્યા. અને ભોજનવસ્ત્રાદિકથી સર્વ સંઘનું સન્માન કરી ભરત રાજાએ પૃથ્વીનો ભાર પોતાની ભુજા પર ધારણ કર્યો. તે અરસામાં ભગવાન શ્રી આદિનાથ પ્રભુ વિહાર કરતાં કરતાં અષ્ટાપદ ગિરિ ઉપર સમવસર્યા. એ શુભ સમાચાર ઉદ્યાનપતિ પાસેથી સાંભળીને ભરતચક્રવર્તી પ્રભુને વંદન કરવાની ઈચ્છાથી ત્યાં અષ્ટાપદ ઉપર આવ્યા. શ્રી સર્વજ્ઞપ્રભુના મુખકમલથી દાનધર્મનો મહિમા અને તેનું મહાન ફળ સાંભળીને ચક્રવર્તીએ પ્રભુનાં ચરણોમાં વિજ્ઞપ્તિ કરી કે, “આ સંયમી મુનિઓ મારા દાનને ગ્રહણ કરે તેમ આપ ફરમાવો.” ભરતનાં તે વચનોને સાંભળીને પ્રભુ બોલ્યા કે; “નિર્દોષ રાજપિંડ પણ મુનિઓને કલ્પતો નથી! માટે તેની પ્રાર્થના કરવાથી સર્યું આ સાંભળીને ભરતે કહ્યું, “સ્વામી! આ જગતમાં મહાપાત્રરૂપ તો સંયમી મુનિવરો છે. જ્યારે તેમને મારું દાન કર્ભે નહિ, તો મારે શું કરવું?” તે અવસરે ઇન્દ્ર ભરતેશ્વરને કહ્યું, “હે રાજા! જો તમારે દાન આપવું હોય તો ગુણોથી ઉપર સાધુ ભગવંતો પછી પાત્ર તરીકે ગણાતા સાધર્મિક શ્રાવકોને તમે દાન આપો.” પ્રભુએ નહિ નિષેધ કરેલું ઈન્દ્રનું તે કથન સાંભળીને ભરત અયોધ્યામાં આવી નિત્ય સાધર્મિક શ્રાવકોને ભક્તિથી ભોજન કરાવવા લાગ્યા. ૧. પ્રભુશ્રી મહાવીર ભગવંત ઈન્દ્રને ઉદ્દેશીને પ્રથમ સર્ગથી શત્રુંજયનો મહિમા વર્ણવી રહ્યા છે, તેના અનુસંધાનમાં વર્ણન આગળ વધે છે. Rushbhadev & Ashtapad Parvat Vol. Vi Ch. 36-G, Pg. 2447-2450 - 65 - Shri Shatrunjay Mahatmya Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth આવું મહાભોજન થતું સાંભળીને ઘણા લોકો ભોજન કરવા એકઠા થવા લાગ્યા. તેઓની મોટી સંખ્યા જોઈ મુગ્ધપણાથી રસોઈયાઓએ ભરત રાજાને કહ્યું કે; સ્વામી! “આ શ્રાવક છે કે, આ શ્રાવક નથી' એવો ભેદ અમારાથી થઈ શકતો નથી.' તે સાંભળી ચક્રવર્તીએ શ્રાવકોના કંઠમાં કાકિણીરત્નથી રત્નત્રયીની નિશાની તરીકે દક્ષિણોત્તર ત્રણ રેખાઓ કરી. ‘તમે જિતાયા છો, અને ભય વર્તે છે, માટે હણો નહિ, હણો નહિ” એમ દરરોજ પ્રાતઃકાલે તે શ્રાવકોને ભરત ચક્રવર્તી પોતાને સૂચના કરવા માટે કહેતા, તે મુજબ તે શ્રાવકો નિરંતર ભરતેશ્વરને જાગ્રત કરતા હતા. તે સાંભળીને તેના રહસ્યનો વિચાર કરીને ચક્રવર્તીએ પોતાની પ્રમાદિતાનો ત્યાગ કરવા માંડ્યો. ત્યારથી તેઓ ત્રણ રેખાઓથી અંકિત થયેલા માહણ-બ્રાહ્મણના નામથી પૃથ્વીતલમાં પ્રખ્યાત થયા. ત્યાર બાદ ભરતે અઈતું, યતિ અને શ્રાવકધર્મના ગુણસમૂહથી યુક્ત ચાર વેદો તે શ્રાવકોને ભણાવ્યા. ભગવંત આદિનાથની જેમ ધર્મ પ્રર્વતાવ્યો, તેમ ભરતરાજાની સાધર્મિક વાત્સલ્યનો ક્રમ ત્યારથી પ્રવર્યો. આ બાજુ; શ્રી ઋષભદેવ ભગવાને પૃથ્વી પર વિહાર કરતાં ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. એક લાખ, પંચાસી હજાર અને સાડા છસો મુનિઓ (૧,૮૫,૬૫૦), ત્રણ લાખ સાધ્વીઓ (૩,૦૦૦૦૦), ત્રણ લાખ અને પચાસ હજાર (૩,૫૦,૦૦૦) શુદ્ધ સમ્યત્વધારી શ્રાવકો, અને પાંચ લાખ, ચોપન હજાર શ્રાવિકાઓ (૫,૫૪,૦૦૦) આ પ્રમાણે શ્રી ઋષભદેવ પ્રભુનો કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી તેઓના ઉપદેશથી પ્રતિબોધ પામેલા ચતુર્વિધ સંઘનો પરિવાર હતો. ત્રણ જગતના પ્રભુશ્રી ઋષભદેવસ્વામી એક લાખ પૂર્વ સુધી વ્રત પાળ્યા પછી, પોતાનો મોક્ષકાળ સમીપ જાણી અષ્ટાપદ પર્વત ઉપર પધાર્યા. ત્યાં શુદ્ધ પ્રદેશમાં દશ હજાર મુનિઓની સાથે જગત પ્રભુએ અનશન વ્રત ગ્રહણ કર્યું. આ સમાચાર ઉદ્યાનપતિએ કંઠ સંધાવાથી અસ્કુટ શબ્દોમાં ભરતરાજા પાસે જઈને કહ્યા. “પ્રભુએ અનશન ગ્રહણ કર્યું છે. તે સાંભળીને ખેદ પામેલા ભરતરાજા વાહન તથા પરિવારને મૂકીને પગે એકદમ ચાલી નીકળ્યા. પોતાની પાછળ દોડતા સેવકોને પણ દૂર છોડતા, અને અશ્રુને વર્ષાવતા, તથા કાંટા વગેરેને નહિ ગણકારતા રત, તેવી અવસ્થાવાળી સ્ત્રીઓના સમૂહની સાથે શોક સહિત ઊંચા મકાનની જેમ અષ્ટાપદ પર્વત ઉપર આવ્યા. ત્યાં પર્યકાસનવાળી સર્વ ઈન્દ્રિયોના આમ્રવને સંધીને રહેલા શ્રી ઋષભદેવ પ્રભુને જોઈને અશ્રુજલથી યુક્ત ભરતે પ્રભુને વંદન કર્યા. તે સમયે આસન ચલિત થવાથી સર્વ ઇન્દ્રોએ ૫ આસન ચલિત થવાથી સર્વ ઇન્દ્રોએ પણ શોકથી વ્યાકુળ બનીને ત્યાં આવી પ્રભુને પ્રદક્ષિણા કરી નમન કર્યું. * શ્રી ઋષભદેવ ભગવંતનું અષ્ટાપદ પર્વત પર નિર્વાણ : આ અવસર્પિણી કાળના સુષમ-દુષમ નામના ત્રીજા આરાનાં નેવ્યાશી પખવાડિયાં અવશેષ રહેતા, માઘમાસની કૃષ્ણ ત્રયોદશી (વર્તમાનમાં પોષ વદી-૧૩)ના પૂર્વાકાલે, ચન્દ્ર અભિજિત નક્ષત્રમાં આવતાં, પર્યકાસને રહેલા પ્રભુ શ્રી ઋષભદેવસ્વામી સ્થૂલ કાય, વાફ અને ચિત્તના યોગને ત્યજીને, સૂક્ષ્મ કાયયોગથી બાદરયોગને સંધી સૂક્ષ્મક્રિય નામના શુક્લધ્યાનના ત્રીજા ભેદને પ્રાપ્ત થયા, પછી સૂક્ષ્મ કાયયોગને પણ છોડી દઈ ઉચ્છિન્નક્રિય નામે ચોથું શુક્લધ્યાન પામી પ્રભુ લોકાગ્રપદને-મોક્ષને પામ્યા. તે સમયે બાહુબલી વગેરે મુનિઓ પણ વિધિપૂર્વક શુક્લધ્યાનનો આશ્રય કરી તે જ ક્ષણે અવ્યયપદને પ્રાપ્ત થયા. તે કાળે ૨. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ રત્નત્રયી. ૩. ‘તમે કામક્રોધાદિ શત્રુઓથી જિતાયા છો, તમારા માથા પર કર્મરાજાનો મહાભય વર્તી રહ્યો છે; માટે તમે તમારા આત્માને મા હણો! મા હણો!” એ રીતે શ્રાવકો ભરતેશ્વરને નિરંતર પ્રતિબોધ કરે છે. Shri Shatrunjay Mahatmya - 66 Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth પ્રભુનાં નિર્વાણ કલ્યાણકના સમયે ક્ષણ વાર નારકીઓને પણ સુખ થયું, અને ત્રણ જગતમાં ઉદ્યોત થઈ રહ્યો. પંચત્વ પામીને પાંચમી ગતિને પ્રાપ્ત થયેલા પ્રભુને જોઈ ભરત રાજા અપાર દુઃખના ભારથી મૂચ્છ પામી પૃથ્વી પર પડી ગયા. થોડી વારે સાવધાન થઈ તેમણે આક્રંદ કરવા માંડ્યું કે, “અહા! ત્રણ જગતના ત્રાતા પ્રભુ. બાહબલી વગેરે અનુજબંધુઓ. બ્રાહ્મી અને સુંદરી બહેનો. પંડરીક વગેરે પુત્રો, અને શ્રેયાંસ વગેરે પૌત્રો કર્મરૂપ હણી લોકાગ્રને પામ્યાં. તથાપિ જીવિતમાં પ્રીતિવાળો હું ભારત અદ્યાપિ જીવું છું.” આ પ્રમાણે આક્રંદ કરતા ભરતને જોઈ ઇન્દ્ર શોકથી રુદન કરવા માંડ્યું. એટલે ત્યારથી રુદન ‘સક્રન્દન” નામથી પ્રખ્યાત થયું. ત્યાર બાદ ઈન્દ્રની પાછળ દેવતાઓએ પણ રુદન કરવા માંડ્યું. તે જોઈ ભરતરાજા રુદનક્રિયામાં કુશળ થયા. ત્યારથી માંડીને શોકગ્રંથિને ભેદનાર તથા હૃદય અને નેત્રને શોધનાર પૂર્વે નહિ દીઠેલો રુદનનો વ્યવહાર પ્રવર્યો. ભરતના મોટા શબ્દપૂર્વકના રુદનથી ભૂમિ અને આકાશનો ભાગ પણ જાણે શોકાકુલ થઈ ગયો અને પર્વતના પથ્થર તૂટવા લાગ્યા. તેમ જ ઝરણાઓ જલરૂપી આંસુઓના પ્રવાહને વહેતાં કરવા લાગ્યાં. અતિ શોક વડે આક્રંદ થયેલા હોવાથી જાણે મરવાને ઇચ્છતા હોય તેવા ભરતને જોઈ તેમને બોધ કરવાને માટે ઈન્દ્ર પવિત્ર વાણીથી આ પ્રમાણે તેમને કહેવા લાગ્યા. “ત્રણ જગતના સ્વામીના પુત્ર હે ભરત ચક્રવર્તી! સ્વાભાવિક ધૈર્યને છોડીને અજ્ઞજનની પેઠે શોકથી આમ રુદન કેમ કરો છો ? જે સ્વામી જગતના આધાર, જગતની સ્થિતિના કરનાર, અને અહર્નિશ જગતને નમવા યોગ્ય હતા, તે પ્રભુનો શોક કરવાનો કેમ હોય? અર્થાત્ તે પ્રભુ કેમ શોચનીય હોય? જેણે અનુપમ કાર્યો સાધ્યાં છે અને કર્મોના બંધનનો જેઓએ ત્યાગ કર્યો છે, એવા મુમુક્ષુ આત્માઓને માટે વિશેષ રીતે આ પ્રસંગ અખંડ મહોત્સવરૂપ ગણાય છે, તેમ જ હર્ષ ને શોક બને, સ્વાર્થનો ઘાત કરનારા અને પાપબંધનને કરાવનારા છે; માટે બુદ્ધિવાન એવા તમે તેને છોડી દો અને પુનઃધેર્યને ધારણ કરો.” આ પ્રમાણે ભરત ચક્રવર્તીને આશ્વાસન આપી બન્ને પ્રભુના અંગનો સંસ્કાર કરવા માટે ગોશીષ ચંદનનાં કાષ્ઠો દેવતાઓની પાસે મંગાવ્યાં. પછી દેવતાઓએ પ્રભુને માટે પૂર્વ દિશામાં ગોળ, બીજા ઈક્વાકુવંશી મુનિઓને માટે દક્ષિણ દિશામાં ત્રિખૂણી અને બાકીના સર્વ મુનિઓ માટે ચાર ખૂણાવાળી ચિતા રચી. પ્રભુના શરીરને ઇન્દ્ર ક્ષીરસમુદ્રનાં જલથી સ્નાન કરાવી અને વસ્ત્રાભરણથી શોભાવી શિબિકામાં પધરાવ્યું. બીજા દેવતાઓએ ઈશ્વાકુવંશના મુનિવરોનાં શરીરો ભક્તિથી બીજી શિબિકામાં અને બાકીના સર્વ મુનિઓનાં શરીરને ત્રીજી શિબિકામાં મૂક્યાં. કેટલાક તે અવસરે વાજિંત્રોને વગાડતા હતા. કેટલાક પુષ્પવૃષ્ટિ કરતા હતા, કેટલાક ઉચ્ચ સ્વરે ગીત ગાતા હતા અને કેટલાક નૃત્ય કરતા હતા. આ રીતે ઉત્સવ પ્રવર્તી રહ્યો હતો, તે સમયે દેવોએ પૂર્વ નિર્મિત ચિતાઓમાં તે શરીરોને પધરાવ્યાં. એટલે અગ્નિકુમાર અને વાયુકુમાર દેવોએ તત્કાળ તે શરીરોને પ્રજ્વલિત કર્યો. પછી મેઘકુમારોએ બાકી રહ્યાં છે અસ્થિઓ જેમાં એવા તે શરીરોને જળધારાથી ઠાર્યો. એટલે સર્વ દેવતાઓએ પ્રભુનાં અને બીજા મુનિઓનાં દાંત અને અસ્થિ પોત-પોતાનાં વિમાનોમાં પૂજા કરવા માટે પોત-પોતાની યોગ્યતા પ્રમાણે ગ્રહણ કર્યા, અને ઇન્દ્રોએ પ્રભુની દાઢોને ગ્રહણ કરી. કેટલાક શ્રાવકોએ માગણી કરવાથી દેવતાઓએ ત્રણ કુંડનો અગ્નિ તેઓને આપ્યો. ત્યારથી તે શ્રાવકો અગ્નિહોત્રી માહણ (બ્રાહ્મણ) કહેવાયા. કેટલાકોએ તે ચિતાની ભસ્મને ભક્તિથી વંદન કર્યા, અને શરીરે લગાવી, તે કારણે ભસ્મથી શોભતા શરીરવાળા તેઓ તાપસી કહેવાયા. - 67 – - Shri Shatrunjay Mahatmya Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth સિંનિષદ્યા પ્રાસાદની સ્થાપના : ત્યારબાદ તે ચિતાસ્થાનમાં ત્રણ મોટાં સ્તૂપોને કરીને સર્વ ઇન્દ્રોએ નંદીશ્વર દ્વીપે જઈ હર્ષથી પ્રભુનાં નિર્વાણ કલ્યાણકને અનુલક્ષીને અષ્ટાબ્દિક ઉત્સવ કર્યો. ત્યાંથી પોત-પોતાનાં સ્થાને આવી, તે સર્વે દેવો, હૃદયમાં પ્રભુનું સ્મરણ કરતા વિદનની શાંતિને માટે ભગવંતનાં અસ્થિનું પૂજન કરવા લાગ્યા. અહીં ચિતાની નજીકની ભૂમિ પર ભરતરાજાએ વાર્ધકીરત્નની પાસે એક સુંદર પ્રાસાદ કરાવ્યો. ત્રણ કોશ ઊંચા અને એક યોજન લાંબા પહોળા તે પ્રાસાદને તોરણોથી મનોહર ચાર દ્વારા રચાવ્યાં. તે ચારે કારની પાસે સ્વર્ગમંડપ જેવા મંડપો કર્યા. તેની અંદર પીઠિકા, દેવચ્છેદ અને વેદિકા બનાવ્યાં. તેમાં સુંદર પીઠિકા પર કમલાસન પર રહેલી અને આઠ પ્રાતિહાર્યસહિત રત્નમય ચાર શાશ્વત અહંતોની પ્રતિમાઓ ભરત નરેશ્વરે સ્થાપના કરી. અને દેવછંદ ઉપર પોતપોતાનાં પ્રમાણ, લાંછન તથા વર્ણસહિત ચોવીસ પ્રભુની મણિરત્નમય પ્રતિમાઓ ભરાવી. ત્યાં પ્રત્યેક પ્રતિમાની ઉપર ભરતેશ્વરે ત્રણ છત્રો, ચામરો, ધ્વજાઓ તેમ જ તે પ્રભુની આરાધના કરનારા યક્ષો અને કિન્નરોને ત્યાં સ્થાપિત કર્યા. ત્યાર બાદ ત્યાં ભારતે પોતાના પૂર્વજોની, બંધુઓની, તેમ જ બ્રાહ્મી અને સુંદરીની તથા ભક્તિથી નમ્ર એવી પોતાની મૂર્તિને ભાવથી ત્યાં સ્થાપન કરી. તે વિશાળ મંદિરની ચોમેર ભરતેશ્વરે ચૈત્યવૃક્ષો, કલ્પવૃક્ષો, સરોવરો, કૂવા, વાવડીઓ તથા ઊંચાં વિશ્રાંતિ સ્થાનો કરાવ્યાં. મૂલમંદિરની બહાર પ્રભુ શ્રી ઋષભદેવસ્વામીનો ઊંચો સ્તૂપ તેમણે કરાવ્યો. તેની આગળ પોતાના બંધુમુનિઓનાં તેમ જ અન્ય મુનિઓનાં મણિસમૂહમય સ્તૂપો તે અવસરે ભરતનરેશ્વરે કરાવ્યા. એની ચોમેર ભૂચર મનુષ્યોથી દુર્ભેદ્ય એવા લોખંડના દ્વારપાલો કર્યા અને ત્યાં ભરત ચક્રવર્તીની આજ્ઞાથી મંદિરની રક્ષાને માટે અધિષ્ઠાયક દેવતાઓ અધિષ્ઠિત થયા. આ પ્રમાણે સિંહનિષદ્યા પ્રાસાદને ત્યાં અષ્ટાપદ પર્વત પર વિધિપૂર્વક કરાવીને ભરતેશ્વરે તેમાં ઉત્સવપૂર્વક સાધુમુનિવરોના સમૂહની પાસે પ્રતિમાઓનો પ્રતિષ્ઠા સમારોહ કરાવ્યો. ત્યાર બાદ પવિત્ર તથા શ્વેત વસ્ત્રોને ધારણ કરીને ભરત રાજાએ મંદિરમાં પ્રવેશ કર્યો અને ત્રણ વખત નિસીહી કહીને, મંદિરમાં પ્રભુની ત્રણ વાર પ્રદક્ષિણા કરી. મંદિરમાં રહેલ પ્રભુ પ્રતિમાઓનો ભરતેશ્વરે પવિત્ર એવા જલથી અભિષેક કર્યો. કોમળ વસ્ત્રોથી જાણે સૂર્યબિંબને તેજસ્વી કરતા હોય તેમ પ્રભુ પ્રતિમાઓનું ભરત મહારાજાએ અંગભૂંછણ કર્યું, ત્યાર બાદ સુગંધમય જાણે સુંદર જ્યોત્સા સમૂહ હોય તેવા ચંદનથી ભરત નરેશ્વરે પ્રભુજીને પોતાના યશથી પૃથ્વીને વિલેપન કરતા હોય તેમ વિલેપન કર્યું. તેમ જ સુગંધી એવા વિવિધ પ્રકારનાં પુષ્પોથી તેમણે પ્રભુપૂજન કર્યું. આ રીતે અંગપૂજા કર્યા બાદ ભરતેશ્વરે પ્રભુપ્રતિમા સમક્ષ જાણે કસ્તુરીની વેલ કરતા હોય તેવી રીતે ધૂપ કર્યો. ત્યાર બાદ પ્રભુજીથી દૂર જઈને સન્મુખ રહેલા મણિપીઠ પર શુદ્ધ તાંદુલો-અક્ષતોથી અષ્ટમાંગલિકોને ભરત ચક્રવર્તીએ આલેખ્યા અને ફળોનો સમૂહ ત્યાં તેમણે પ્રભુજી સમક્ષ મૂક્યો. ત્યાર બાદ ચોમેર રહેલા અજ્ઞાનરૂપ અંધકારના સમુદાયને પોતાના દીવાઓની ક્રાંતિથી જાણે અપહાર કરતા હોય તેવા મંગલદીવાની સાથે ભરતેશ્વરે ત્યાં આરતી ઉતારી. ઉપરોક્ત દ્રવ્યપૂજા કર્યા બાદ ભક્તિના સમૂહથી જેની રોમરાજી ઉલ્લસિત થઈ છે, એવા પરમ શ્રદ્ધાળુ ભરત ચક્રવર્તીએ હર્ષાશ્રુરૂપ મોતી અને વાણીરૂપ સૂત્રથી ગૂંથેલા હારરૂપ પ્રભુસ્તુતિ આ પ્રમાણે કરી; “હે ત્રણ જગતના આધાર ! ઘર્મના ઉદ્ધારને ધારણ કરનારી અને સ્વર્ગ તથા નરકની સીમાસમાન Shri Shatrunjay Mahatmya - 68 , Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth આ પૃથ્વીને ત્યજીને આપે દુર્ગમ એવા લોકાગ્રને પ્રાપ્ત કર્યો છે. જોકે આપ તો આ ત્રિલોકને એકદમ ત્યજીને ચાલ્યા ગયા છો, છતાં તે ત્રિલોક બળાત્કારે આપને સ્પષ્ટપણે પોતાનાં હૃદયમાં ધારી રાખશે. આપના ધ્યાનરૂપ દોરીને અવલંબીને રહેલા મારા જેવા આત્માઓ આપનાથી દૂર હોવા છતાં પણ આપની પાસે જ છે, તો પછી હે નાથ! “અમને ત્યજીને આપ પહેલાં કેમ ચાલ્યા ગયા? અશરણ એવા અમને અહીં જ મૂકીને એકદમ આપ જેમ અહીંથી ચાલ્યા ગયા, તેમ અમે જ્યાં સુધી આપની પાસે ન પહોંચીએ, ત્યાં સુધી અમને ત્યજીને આપ અમારા ચિત્તમાંથી ચાલ્યા ન જતા.” આ પ્રમાણે ભગવાન શ્રી ઋષભદેવ સ્વામીની સ્તુતિ કરીને તેમ જ નમ્રતાપૂર્વક ત્યાં બિરાજમાન અન્ય અરિહંત પ્રભુની નવીન ઉક્તિ તથા યુક્તિઓથી નમસ્કાર કરીને ભરતેશ્વરે સ્તવના કરી. આ રીતે અષ્ટાપદ તીર્થ પર શ્રી ભરતેશ્વરે જિનમંદિર બંધાવ્યાં પછી, તેમણે વિચાર કર્યો કે, કાલના પ્રભાવથી જેઓનું સન્ત ક્ષીણ થયું છે, એવા મનુષ્યો દ્વારા આ રત્નમય જિનપ્રાસાદની આશાતના ન થાઓ.” આમ જાણીને તેમણે તે પર્વતનાં શિખરોને તોડી નાખી, એક-એક યોજનાના અંતે દંડરત્નથી આઠ પગથિયાઓ કર્યા, ત્યારથી તે પર્વત “અષ્ટાપદ'ના નામથી પ્રસિદ્ધ થયો. આ પ્રમાણે સઘળું કરીને ભગવાન શ્રી ઋષભદેવસ્વામીના નિર્વાણથી અતિશય દુઃખને ધારણ કરતા ભરતેશ્વર માત્ર દેહને લઈને, મન ત્યાં રાખી અષ્ટાપદ પર્વત પરથી નીચે ઊતર્યા. ભગવાનના નિર્વાણથી શોક કરતા લોકોએ મૂકેલાં આંસુથી રજરહિત થયેલી પૃથ્વીને લંઘતા રજોગુણરહિત ભરત મહારાજા ક્રમે વિનીતાનગરીમાં આવ્યા. રાજધાનીમાં તે સમયે ભરતેશ્વરનું ચિત્ત ગીતમાં કે મનોરમ કવિતારસમાં, સુંદર સ્ત્રીઓમાં કે વાવડીઓમાં લાગતું ન હતું. નંદનવનોમાં, પુત્ર-પરિવારમાં કે ચંદનમાં તેમને આનંદ થતો ન હતો. મનોહર હારમાં કે આહાર-પાણીમાં પણ પિતાશ્રી ઋષભદેવસ્વામીના નિર્વાણથી ભરતેશ્વરને આનંદ ઊપજતો ન હતો. તેમનું ચિત્ત હંમેશાં ઉદ્વેગ પામતું હતું. બેસતાં, સૂતાં, ચાલતાં તેમ જ સમગ્ર કાર્યમાં પોતાના ચિત્તમાં કેવળ પ્રભુનું જ ધ્યાન ધરતા. ભગવાન ઋષભદેવસ્વામી, ભરતરાજર્ષિ આદિનાં નિર્વાણ સ્થાન શ્રી અષ્ટાપદતીર્થનો મહિમા અપાર છે. શુભ ભાવનાવાળો પ્રાણી અષ્ટાપદતીર્થ પર આઠ કર્મોને ભેદી, અષ્ટપ્રકારની શુભ સિદ્ધિઓને પ્રાપ્ત કરી, પરમપદને પ્રાપ્ત કરે છે. અષ્ટાપદ તીર્થ પર બિરાજમાન આઠ પ્રાતિહાર્ય સહિત શ્રી જિનેશ્વરદેવને અષ્ટપ્રકારી પૂજાથી જો પૂજ્યા હોય, તો ભવ્ય આત્મા, આઠ કર્મોનો ક્ષયથી આઠ ગુણોના સ્થાનને પ્રાપ્ત કરે છે. આ ગિરિ પર ઉત્તમ હૃદયવાળો પ્રાણી પ્રસન્ન વદને શુભ ભાવનાથી વાસિત બની ઉત્કૃષ્ટ તપને આચરનારો થાય, તો તે સંસારના કષ્ટથી મુક્ત બને છે. પવિત્ર ભાવનાવાળો જે પ્રાણી, આ અષ્ટાપદતીર્થની યાત્રા કરે છે, તે ત્રણ ભવ અથવા સાત ભવમાં શિવમંદિરને પ્રાપ્ત કરે છે. ખરેખર શાશ્વત જિનમંદિરની ઉપમા જેવા પુણ્યરાશિ, ઉજ્જવલ મહાતીર્થ શ્રી અષ્ટાપદ ગિરિરાજ ત્રણેય ભુવનોને સારી રીતે પવિત્ર કરે છે. - 69 - - Shri Shatrunjay Mahatmya Page #23 -------------------------------------------------------------------------- ________________ 14 ॥ श्री अष्टापदकल्पः ॥ प्रस्तावना : પૂ. ધર્મઘોષસૂરિ કૃત વિવિધતીર્થકલ્પમાં વિવિધ વિષયક કલ્પ આપવામાં આવ્યા છે જેના અષ્ટાપદકલ્પમાં અષ્ટાપદની સ્તુતિ કરવામાં આવી છે. અત્રે મૂળ શ્લોકો તથા આ. સૂશીલસૂરિ કૃત ભાષાંતર દર્શાવવામાં આવ્યું છે. वरधर्मकीर्ति ऋषभो विद्यानन्दाश्रिताः पवित्रितवान्। देवेन्द्रवन्दितो यः, स जयत्यष्टापदगिरीशः ॥१॥ अर्थ - श्रेष्ठ धर्म कीर्ति युक्त, सत् ज्ञान आनंद सहित तथा देवेन्द्रों से वन्दित एवं श्री ऋषभदेव भगवान् से पवित्र हुआ है, ऐसा अष्टापद गिरिराज जयवन्ता वर्त्तता है। (१) શ્રેષ્ઠ ધર્મ કીર્તિ યુક્ત, સત્ જ્ઞાન આનંદ સહિત તથા દેવેન્દ્રોથી વંદિત એવા શ્રી આદિનાથ પ્રભુએ જેને પાવન કરેલ છે, તે અષ્ટાપદ ગિરિરાજ જયવંત વર્તે છે. ૧. यस्मिन्नष्टापदऽभूदष्टापदमुख्यदोषलक्षहरः। अष्टापदाभ ऋषभः स जयत्यष्टापदगिरीशः॥२॥ अर्थ - जिस अष्टापद पर्वत पर द्यूत प्रमुख लाख दोषों को हरनेवाले तथा स्वर्ण-सुवर्ण सदृश कान्तिवाले श्री ऋषभदेव भगवान् ने निर्वाण (मोक्ष) प्राप्त किया है, वह श्री अष्टापद गिरिराज जयवन्ता वर्त्तता है। (२) જે અષ્ટાપદ પર્વત પર ધૂત (જુગાર) પ્રમુખ લાખો દોષોને હરનાર તથા સુવર્ણ સદશ કાંતિવાળા શ્રી ઋષભદેવ ભગવાન થયા છે, (નિર્વાણ પામ્યા છે) તે અષ્ટાપદ ગિરિરાજ જયવંત વર્તે છે. ૨ ऋषभसुता नवनवतिर्बाहुबलिप्रभृतयः प्रवरयतयः। यस्मिन्नभजन्नमृतं स जयत्यष्टापदगिरीशः।।३।। अर्थ - मुनियों में श्रेष्ठ ऐसे श्री ऋषभदेव भगवान् के बाहुबली इत्यादि ९९ पुत्रों ने जहाँ पर अक्षय सुख प्राप्त किया है, ऐसा श्री अष्टापद पर्वत जयवन्ता वर्त्तता है। (३) મુનિઓને વિષે શ્રેષ્ઠ એવા શ્રી ઋષભદેવ પ્રભુના બાહુબલી પ્રમુખ ૯૯ પુત્રો જ્યાં અક્ષય સુખને પામ્યા છે, તે અષ્ટાપદ ગિરિરાજ જયવંત વર્તે છે. ૩ Pg. 084-092, 516-522 Ashtapadkalp Vol. II Ch. 10-A, Shri Ashtapadkalp -3702 Page #24 -------------------------------------------------------------------------- ________________ अर्थ पर मोक्षपद प्राप्त किया है; यह अष्टापद गिरिराज जयवन्ता वर्त्तता है । (४) - अयुजुर्निवृतियोगं वियोगभीरव इव प्रभोः समकम् । यत्रर्थिदशसहस्राः, स जयत्यष्टापदगिरीशः ॥४ ॥ मानों प्रभु के वियोग से भय पाये हों, ऐसे प्रभु के साथ ही दस हजार मुनिवरों ने जहाँ જાણે પ્રભુના વિયોગથી ભય પામ્યા હોય તેમ પ્રભુની સાથે જ દશ હજાર મુનિવરો જયાં મોક્ષપદને પામ્યા છે, તે અષ્ટાપદ ગિરિરાજ જયવંત વર્તે છે. ૪ यत्राष्ट पुत्र-पुत्रा युगपद्, वृषभेण नवनवति पुत्राः । समयैकेन शिवमगुः, स जयत्यष्टापदगिरीशः ।। ५ ।। अर्थ जहाँ पर श्री ऋषभदेव भगवान् के साथ एक ही समय में उनके ९९ पुत्रों तथा आठ पौत्रों ने शिवसुख प्राप्त किया है, ऐसा अष्टापद पर्वत जयवन्ता वर्त्तता है । (५) જયાં ઋષભદેવ પ્રભુની સાથે એકજ સમયે તેમના પુત્રો ૯૯ અને આઠ પૌત્રો સમકાળે શિવસુખને પામ્યા છે, તે અષ્ટાપદ ગિરિરાજ જયવંત વર્તે છે. ૫ - Shri Ashtapad Maha Tirth रत्नत्रयमिव मूर्त्तं स्तूपत्रितयं चितित्रय-स्थाने । यत्रास्थापयदिन्द्रः स जयत्यष्टापदगिरीशः ॥६ ॥ अर्थ - श्री तीर्थंकर भगवन्त की, गणधर महाराज की तथा मुनिवरों की इस तरह चिता के स्थान पर जाने साक्षात् रत्नत्रयी ही हो ऐसे तीन स्तूप जहाँ पर इन्द्र महाराजा ने स्थापित किये हैं, ऐसा अष्टापद गिरिराज जयवन्ता बर्तता है। (६) તીર્થંકરની, ગણધરની અને શેષ મુનિજનોની - એમ ત્રણ ચિતાને સ્થાને જાણે સાક્ષાત્ રત્નત્રયી જ હોય તેવા ત્રણ સ્તૂપો જયાં ઇન્દ્રે સ્થાપન કર્યા (રમ્યા) છે, તે અષ્ટાપદ ગિરિરાજ જયવંત વર્તે छे ह — सिद्धायतनप्रतिमं सिंहनिषद्येति यत्र सुचतुर्खाः । भरतोऽच्चयचैत्यं स जयत्यष्टापदगिरीशः ॥७ ॥ अर्थ सिद्धायतन जैसा सिंहनिषद्या नामक चार द्वार वाला सुशोभित, ऐसा भव्य जिन चैत्य-मन्दिर भरत चक्री ने जहाँ पर निर्माण कराया-बनाया है, वह अष्टापद गिरिराज जयवन्ता वर्त्तता है । (७) શાશ્વત જિન મંદિર (સિદ્ધાયતન) જેવું સિંહનિષદ્યા નામનું સુશોભિત ચાર દ્વારવાળું જિનચૈત્ય જ્યાં ભરતે નિર્માણ કરાવ્યું, તે અષ્ટાપદ ગિરિરાજ જયવંત વર્તે છે. ૭ यत्र विराजितं चैत्यं, योजनवीर्घ तदर्धपृथुमानम् । क्रोशत्रयोच्चमुच्चैः, स जयत्यष्टापदगिरीशः ॥८ ॥ अर्थ एक योजन लम्बा, उस से आधा योजन चौड़ा तथा तीन कोश ऊँचा, ऐसा जिन चैत्य मन्दिर ऊँचे प्रकार से दैदीप्यमान करता विराजमान है, वह श्री अष्टापद गिरिराज जयवन्ता वर्तता है। (८) એક યોજન લાંબું તેથી અર્ધું પહોળું અને ત્રણ કોશ ઊંચું એવું જિનચૈત્ય જ્યાં ઊંચે પ્રકારે (अणणार अस्तु) विराठे छे, ते अष्टापह गिरिरा४ ४यवंत वर्ते छे. ८ - 71 Shri Ashtapadkalp Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth. अर्थ जहाँ पर भरतचक्रवर्ती ने अपनी प्रतिमा युक्त अपने ९९ बन्धुओं की प्रतिमा तथा (श्री ऋषभ से लेकर श्री महावीर तक) चौबीसों तीर्थंकर भगवन्तों की प्रतिमाओं का निर्माण करवाया, वह श्री अष्टापद गिरिराज जयवन्ता वर्त्तता है। (९) - यत्र भ्रातृप्रतिमा व्यधाच्चतुर्विंशति जिनप्रतिमाः । भरतः सात्मप्रतिमाः, स जयत्यष्टापदगिरीशः ||९|| જ્યાં ભરત ચક્રીએ પોતાની પ્રતિમા સહિત પોતાના ૯૯ ભાઇઓની પ્રતિમાઓ અને ચોવીસ તીર્થંકરની પ્રતિમાઓ નિર્માણ કરાવી, તે અષ્ટાપદ ગિરિરાજ જયવંત વર્તે છે. ૯ अर्थ - अपनी-अपनी आकृति प्रमाण, वर्ण और लाञ्छन युक्त वर्तमानकालीन २४ जिनेश्वरों के बिम्ब, जहाँ पर सिंहनिषद्या नामक चैत्य मन्दिर में श्री भरतचक्रवर्ती महाराजा ने स्थापित किये हैं, वह श्री अष्टापदगिरिराज जयवन्ता वर्त्तता है। (१०) પોતપોતાની આકૃતિ (શરીર) પ્રમાણ, વર્ણ અને લાંછન સંયુક્ત વર્તમાન ૨૪ જિનેશ્વરોનાં બિબો જયાં (સિંહનિષદ્યા નામના ચૈત્યમાં) ભરત ચક્રીએ પધરાવ્યાં, તે અષ્ટાપદ ગિરિરાજ જયવંત વર્તે છે. ૧૦. सप्रतिमान्नवनवतिं बन्धुस्तूपांस्तनाईत स्तूपम् । यत्रारचयचक्री स जयत्यष्टापदगिरीशः ।। ११ ।। स्वस्वाकृतिमितिवर्णाङ्क वर्णितान् वर्त्तमानजिनबिम्बान् । भरतो वर्णितवानिह स जयत्यष्टापदगिरीशः ।। १० ।। अर्थ - जहाँ पर मूर्ति - प्रतिमा युक्त 99 बन्धुओं के ९९ स्तूप तथा प्रभु का एक स्तूप श्री भरतचक्रवर्ती ने निर्माण किया है अर्थात् बनाया है, वह श्री अष्टापद गिरिराज जयवन्ता वर्त्तता है। (११) . જ્યાં પ્રતિમા સહિત ૯૯ બંધુઓના ૯૯ સ્તૂપો તથા એક પ્રભુનો સ્તૂપ ભરત ચક્રીએ નિર્માણ કર્યો, તે અષ્ટાપદ ગિરિરાજ જયવંત વર્તે છે. ૧૧ - अर्थ - मोहरूपी सिंह को मारने के लिये समर्थ अष्टापद जैसे जिनके योजन प्रमाण आठ सोपानपगथिया श्री भरत चक्रवर्ती ने करवाये हैं, बनवाये हैं। इसलिये वह अष्ट-आठ योजन ऊँचा सुशोभित होता है । ऐसा श्री अष्टापद गिरिराज जयवन्ता वर्त्तता है । (१२) Shri Ashtapadkalp भरतेन मोहसिंहं हन्तुमिवाष्टपदः कृताष्टापदः । शुशुभेऽष्टय जनो यः स जयत्यष्टापदगिरीशः ।। १२ ।। મોહરૂપ સિંહને હણવાને સમર્થ અષ્ટાપદ (આઠ પગવાળા જાનવર) જેવા જેના (યોજન-યોજન પ્રમાણ) આઠ પગથિયાં ભરતે કરાવ્યાં, તેથી જે આઠ યોજન ઊંચો શોભે છે, તે અષ્ટાપદ ગિરિરાજ જયવંત વર્તે છે. ૧૨ अर्थ श्री भरत चक्रवर्ती इत्यादि अनेक कोटि मुनिवरों ने जहाँ पर सिद्धिपद प्राप्त किया है; ऐसा श्री अष्टापद गिरिराज जयवन्ता वर्त्तता है । (१३) यस्मिन्ननेककोटयो, महर्षयो भरतचक्रवत्योंद्याः । सिद्धिं साधितवन्तः, स जयत्यष्टापदगिरीशः ।। १३ ।। -85 72 - Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth ભરતચક્રી પ્રમુખ અનેક કોટી મુનિવરો જયાં સિદ્ધિપદને વર્યા, તે અષ્ટાપદ ગિરિરાજ જયવંત વર્તે છે. ૧૩ सगरसुताग्रे सर्वार्थ,-शिवगतान् भरतवंशराजर्षीन् । यत्र सुबुद्धिरकथयत्, स जयत्यष्टापदगिरीशः।।१४।। अर्थ - जहाँ पर अनशन कर सर्वार्थसिद्ध नामक विमान में तथा मोक्ष में गये हुए श्री भरत चक्रवर्ती के वंश के असंख्य राजर्षियों की बात सुबुद्धि नामक प्रधान ने सगरचक्रवर्ती के पुत्रों को कही है, ऐसा श्री अष्टापदगिरिराज जयवन्ता वर्त्तता है। (१४) જ્યાં અનશન કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં અને મોક્ષમાં ગયેલા ભરતવંશના (અસંખ્ય) રાજર્ષિઓની વાત સુબુદ્ધિ પ્રધાને સગરચક્રીના પુત્રોને કહી, તે અષ્ટાપદ ગિરિરાજ જયવંત વર્તે છે. ૧૪ परिखासागरमकरन्त, सागराः सागरशया यत्र। परितो रक्षति कृतये, स जयत्यष्टापदगिरीशः।।१५।। अर्थ - सागर जैसे गम्भीर आशय वाले, उन सगरचक्रवर्ती के पुत्रों ने गिरि की रक्षा करने के लिये गिरि के चारों तरफ सागर-समुद्र के जैसी गहरी और विशाल खाई जहाँ पर बनाई है। ऐसा श्री अष्टापद गिरिराज जयवन्ता वर्त्तता है। (१५) (तेथी) ॥२४॥ गंभीर आशय ते सरयहीन पुत्रोभेटे Rनी योभे२ (३२ती) રક્ષા કરવા માટે સાગરના જેવી (ઊંડી અને વિશાળ) ખાઈ નીપજાવી, તે અષ્ટાપદ ગિરિરાજ જયવંત વર્તે છે. ૧૫ क्षालयितुमिव स्वैनो, जैनो यो गङ्गयाश्रितः परितः। सन्ततमुल्लोलकरैः, स जयत्यष्टापदगिरीशः ।।१६।। अर्थ - सर्वदा ऊँचे प्रकारे नाचते चपल तरंगोंरूपी अपने सुशोभित हस्तों द्वारा अपना पाप प्रक्षालन करने की अभिलाषा वाली ऐसी गंगा नदी ने श्री जिनेश्वर सम्बन्धी जो गिरिराज का चारों तरफ से किया है, ऐसा श्री अष्टापद गिरिराज जयवन्ता वर्त्तता है। (१६) સદા ઊંચા પ્રકારે નાચતા ચપળ તંરગો રૂપી પોતાના સુશોભિત હસ્તો વડે જાણે પોતાનું પાપ પ્રક્ષાલન કરવા ઇચ્છતી હોય તેવી ગંગાનદીએ શ્રી જિનેશ્વર સંબંધી જે ગિરિરાજનો ચોમેરથી આશ્રય કર્યો, તે અષ્ટાપદ ગિરિરાજ જયવંત વર્તે છે. ૧૬ यत्र जिनतिलकदानाद, दमयन्त्याऽऽपे कृतानुरूपफलम् । भाल स्वभाव तिलकं, स जयत्यष्टापदगिरीशः ।।१७।। अर्थ - जहाँ पर चौबीस जिनेश्वरों को मणिमय तिलक चढ़ाने से दमयन्ती ने उसके यथार्थ फलरूप खुद अपने ही भाल-ललाट में अकृत्रिम स्वाभाविक तिलक प्राप्त किया है अर्थात् उस दमयन्ती का कपाल सूर्य के समान तेजस्वी बना। ऐसा श्री अष्टापद गिरिराज जयवन्ता वर्त्तता है। (१७) જ્યાં (ચોવીસ) જિનેશ્વરને (મણિમય) તિલક ચડાવવાથી દમયંતી તેના યથાર્થ ફળ તરીકે પોતાના જ લલાટમાં અકૃત્રિમ-સ્વાભાવિક તિલકને પામી. મતલબ કે તેણીનું કપાળ જ સૂર્ય જેવું પ્રકાશમાન થયું, તે અષ્ટાપદ ગિરિરાજ જયવંત વર્તે છે. ૧૭ -2 73 - Shri Ashtapadkalp Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth यमकूपारे कोपाक्षिपन्नलं वालिनांऽह्रिणाऽऽकम्य। आरावि रावणोऽरं, स जयत्यष्टापदगिरीशः ।।१८।। अर्थ - जिस पर्वत को कोप से सागर-समुद्र में फेंकने की अभिलाषा वाले रावण को बाली नामक मुनि ने अपने पाँव (पग) द्वारा पर्वत को दबाकर तत्काल रुलाया था। ऐसा श्री अष्टापद गिरिराज जयवन्ता वर्त्तता है। (१८) જે ગિરિને કોપથી સમુદ્રમાં ફેંકી દેવા ઈચ્છતા રાવણને વાલી નામના મુનિએ પોતાના પાદ વડે (પર્વતને) દબાવીને તત્કાળ રોવરાવ્યો, તે અષ્ટાપદ ગિરિરાજ જયવંત વર્તે છે. ૧૮ भुजतन्त्रया जिनमहकृल्लं तेन्द्रोऽवाप यत्र धरणेन्द्रात। विजया मोघां शक्तिं, स जयत्यष्टापदगिरीशः।।१९।। अर्थ - टूटे हुए वीणा के तार भुजा की नस से बाँध कर वीणा द्वारा जिनेश्वर भगवान् की भक्ति करते हुए रावण ने जहाँ धरणेन्द्र के पास से अमोघ विजया नाम की शक्ति प्राप्त की थी। ऐसा श्री अष्टापद गिरिराज जयवन्ता वर्त्तता है। (१९) (प्रभु के सम्मुख रानी मन्दोदरी सहित संगीतमय सुन्दर भक्ति करने वाले राजा रावण ने तीर्थंकर गोत्र का बंध इसी अष्टापद तीर्थ पर किया था।) (१९) ભુજાની નસથી ત્રુટેલી તાંત બાંધેલી વીણા વડે પ્રભુની ભક્તિ કરતો રાવણ જયાં ધરણેન્દ્ર પાસેથી વિજય આપનારી અમોઘ વિજયાશક્તિને પામ્યો, તે અષ્ટાપદ ગિરિરાજ જયવંત વર્તે છે. ૧૯ પ્રભુની સન્મુખ રાણી મંદોદરી સાથે સંગીતમય સુંદર ભક્તિ કરનારા રાજા રાવણે તીર્થકર ગોત્રનો બંધ આ અષ્ટાપદતીર્થ પર કર્યો હતો. यत्रारिमपि वसन्तं, तीर्थे प्रहरन् सुखेचरोऽपि स्यात् । वसुदेवमिवाविद्यः, स जयत्यष्टापदगिरीशः।।२०।। अर्थ - इस तीर्थ पर रहते हुए शत्रु पर प्रहार करते विद्याधर भी वसुदेव की तरह विद्याहीन हो जाता है। ऐसा यह श्री अष्टापद गिरिराज जयवन्ता वर्त्तता है। (२०) વસુદેવની જેમ જે તીર્થ પર વસતા શત્રુ પર પ્રહાર કરતો વિદ્યાધર પણ વિદ્યાહીન થઈ જાય छे, ते अष्ट५६ ॥२२॥४ ४यवंत वर्ते छ. २०. अचलेऽत्रोदयमचलं, स्वशक्तिवन्दितजिनो जनो लभते। वीरोऽवर्णयदिति यं, स जयत्यष्टापदगिरीशः।।२१।। अर्थ - अचल उदयवाले इस गिरिवर पर आकर जो भव्यात्मा निज शक्ति द्वारा जिनेश्वरों को वन्दन-नमस्कार करता है, वह इस भव में ही अवश्यमेव अचल मोक्ष को प्राप्त करता है। इस तरह श्री वीर भगवान् ने जिसकी प्रशंसा की है, ऐसा श्री अष्टापद गिरिराज जयवन्ता वर्त्तता है। (२१) સ્વશક્તિ વડે આ ગિરિવર ઉપર આવીને જે જિનોને વાદે, તે અવશ્ય અચળ ઉદય (મોક્ષ) ને પામે. એવી રીતે શ્રી વીરે જેને વખાણ્યો છે. તે અષ્ટાપદ ગિરિરાજ જયવંત વર્તે છે. ૨૧ चतुरश्चतुरोऽष्ट, दश द्वौ चापाच्यादिदिक्षु जिनबिम्बान्। यत्रावन्दत गुणभृत, स जयत्यष्टापदगिरीशः।।२२।। - 74. Shri Ashtapadkalp Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth अर्थ - दक्षिणादिक चारों दिशाओं में स्थापित किये हुए चार, आठ, दस और दो मिलकर चौबीस जिनबिम्बों को चतुर गणधर श्री गौतम स्वामी ने जहाँ आकर वन्दना की है, ऐसा श्री अष्टापद जयवन्ता वर्त्तता है। (२२) દક્ષિણાદિક ચારે દિશાઓમાં સ્થાપેલા ૪-૮-૧૦ અને ૨ મળીને ચોવીસે જિનબિંબોને ચતુર શ્રી ગૌતમસ્વામીએ જયાં વંદના કરી છે. તે અષ્ટાપદ ગિરિરાજ જયવંત વર્તે છે. ૨૨ रा प्रभुभणितपुण्डरीका, ध्यानाध्ययनात् सुरोऽत्र दशमोऽभूत् । दशपूर्विपुण्डरीकः, स जयत्यष्टापदगिरीशः।।२३।। अर्थ - जिस पर्वतर पर श्री गौतम स्वामी द्वारा उपदेश किये हए पुण्डरीक अध्ययन का पठन करने से तिर्यक्जुंभकदेव दशपूर्वधर में प्रधान ऐसे दसवें पट्टधर श्री वज्रस्वामी नामवाले हुए। ऐसा श्री अष्टापद गिरिराज जयवन्ता वर्त्तता है। (२३) જે પર્વત ઉપર ગૌતમસ્વામીએ ઉપદેશેલ પુંડરીક અધ્યયનનું પઠન કરવાથી (સાંભળવાથી) તિર્યકર્જુભક્ટવ દશપૂર્વધરમાં પ્રધાન એવા દશમા પટ્ટધર (વજસ્વામી નામે) થયા, તે અષ્ટાપદ ગિરિરાજ જયવંત વર્તે છે. ૨૩ यत्र स्तुतजिननाथो दीक्षित तापस शतानि पञ्चदश। श्रीगौतमगणनाथः, स जयत्यष्टापदगिरीशः।।२४।। अर्थ - जिसने जिनेश्वर देवों की स्तुति की है, ऐसे श्री गौतम गणाधिप ने जहाँ पन्द्रह सौ (१५००) तापसों को दीक्षा दी है. ऐसा श्री अष्टापद गिरिराज जयवन्ता वर्त्तता है। (२४) જેમણે જિનેશ્વર પ્રભુને સ્તવ્યા છે, એવા શ્રી ગૌતમ ગણાધિપે જયાં પંદરસો તાપસોને દીક્ષા આપી, તે અષ્ટાપદ ગિરિરાજ જયવંત વર્તે છે. ૨૪ इत्यष्टापदपर्वत इव, योऽष्टापदमयश्चिरस्थायी। व्यावर्णि महातीर्थं, स जयत्यष्टापदगिरीशः।।२५।। अर्थ - आठ सोपान (सीढ़ियों) वाले और चिरकाल स्थायी रहनेवाले श्री अष्टापद पर्वत का जैसा वर्णन सर्वज्ञ प्रभु ने किया है, ऐसा श्री अष्टापद गिरिराज और श्री अष्टापदगिरि नायक श्री ऋषभदेवआदिनाथ भगवान् जयवन्ता वर्त्तते हैं। (२५) આઠ પગથિયાંવાળા અને ચિરકાળ સ્થાયી રહેવાવાળા શ્રી અષ્ટાપદ પર્વતની જેવા સુવર્ણમય અને નિશ્ચલ વૃત્તિવાળા જે સર્વજ્ઞ પ્રભુએ આ મહાતીર્થનું વર્ણન કર્યું છે, તે શ્રી અષ્ટાપદગિરિ અથવા અષ્ટાપદ ગિરિના નાયક શ્રી આદિ દેવપ્રભુ જયવંત વર્તે છે. ૨૫ ॥ इतिश्री अष्टापदकल्पः।। - 75 Shri Ashtapadkalp Page #29 -------------------------------------------------------------------------- ________________ 15 ।। अष्टापदगिरिकल्प ॥ प्रास्ताविक : श्री जिनप्रभसूरि कृत विविध तीर्थकल्प ग्रन्थ का ऐतिहासिक और भौगोलिक महत्त्व है । इसमें १४वीं शताब्दी में विद्यमान जैन धर्म के प्रमुख तीर्थों का विवरण किया गया है। यहाँ अष्टापदगिरिकल्प का मूलपाठ और उसका भाषान्तर दिया है। जिसमें सिंहनिषद्या प्रासाद का अद्भूत वर्णन किया गया है। अट्ठावयदेहपहं भवकरिअट्ठावयं नमिय उसहं । अट्ठावयस्स गिरिणो जंपेमि समासओं कप्पं ॥ १ ॥ अत्थि इहेव जंबुद्दीवे दीवे भारहे वासे दक्षि (क्खि ) णभरहद्वमज्झे नवजोअणवित्थिन्ना बारसजोअणदा अउज्झा नाम नयरी। सा य सिरिउसभ - अजिअ - अभिनंदण - सुमइ - अणंताइ जिणाणं जम्मभूमी। तीसे अ उत्तरदिसाभाए बारसजोअणेसुं अट्ठावओ नाम केलासापराभिहाणो रम्भो नगवरो अट्ठजोअणुच्चो सच्छ फालिहसिलामओं, इत्तुच्चिअ लोगे धवलगिरित्ति पसिद्धो । अज्जावि अउज्झापरिसरवत्तिउड्डयकूडोवरि ठिएहिं निम्मले नहयले धवला सिहरपरंपरा तस्स दीसइ । सो पुण महासरोवरघण सरसपायवनिज्झरवारिपूरक परिपाससं- चरंतजलहरो मत्तमोराइविहगकुलकलयलमुहलो किंनरखेअररमणीरमणिज्जो चेइअवंदणत्थमागच्छंत चारणसमणाइलोगो आलोअमित्तेणं पि खुहापिवासावहरणो आसन्नवत्तिमाणससरोवरविराइओ अ । एअस्स उवच्चयासुं साकेअवासिणो । जणा नाणाविहकीलाहिं कीलंति म्ह । तस्सेव य सिहरे उसभसामी चउदसमभत्तेणं पज़्जंकासणट्ठिओ अणगाराणां दसहिं सहस्सेहिं समं माहबहुलतेरसीए, अभीइरिक्खे पुण्हे निव्वाणमणुपत्तो। तत्थ सामिणो देहं सक्कारियं सक्काइएहिं । पुव्वदिसाए सामिणो चिया, दक्खिणदिसाए इक्खागुवंसीणं, पच्छिमदिसाए सेससाहूणं। तम्मि चियाठाणतिगे देवेहिं थूभतिगं कयं । भरहचक्कट्टिणा य सामिसक्कारासन्नभूयले जोअणायामो तदब्दपिहुलो तिगाउअसमूसिओ सिंहनिसिज्जा नामधिज्जो पासाओ रयणोवलेहिं वडइरयणेण कारिओ । तस् चतारि दुवाराणि फाहिमयाणि । पइदारं उमओ पासेसुं सोलस रयणचंदणकलसा । पइदारं सोलस रयणमया तोरणा । दारे दारे सोलस अट्टमंगलाई । तेसु दुवारेसु चत्तारि विसाला मुहमंडवा । तेसिं मुहमंडवाणं पुरओ चत्तारि पेक्खामंडवा। तेसिं पेक्खामंडवाणं मज्झभागेसु वइरामया अक्खवाडा । अक्खाडे अक्खाडे मज्झभागे रयणसिंहासणं । पत्तेअं पेक्खामंडवग्गे मणिपीढिआओ । तदुवरि रयणमया चेहअथ्रुभा । तेसिं चे अथूभाणं पुरओ पत्तेअं पइदिसं महइमहालिआ मणिपीढिआ । तदुवरि पत्तेअं चेइअपायवा । पंचसयधणुप्पमाणाओ चेइयथूभसंमुहीओ सव्वंगरयणनिम्मिआ उसमा वद्धमाणा चंदाणणा वारिसेणा नामिगाओ। पलिअंकासणनिसण्णाओं मणोहराओं सासयणजिणपडिमाओं नंदीसरदीवचेइअमज्झे व हुत्था । तेसिं च चेइअथूभाणं पुरओ पत्तेअं चेइअपायवा । तें चेइ अपायवाणं पुरओ पत्तेअं मणिपीढिआओं; तासिं च उवरि पत्तेअं इंदज्झओ। इंदज्झयाणं पुरओ पत्ते अं Ashtapadgirikalp Vol. II Ch. 9-B, Pg. 423-425 Ashtapadgirikalp BS 76 १ Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth नंदापुक्खरिणी त्ति सोवाणा सतोरणा सच्छसीअलजला पुण्णा विचित्तकमलसालिणी मणोहरा दहिमुहाधारपुक्खरिणीनिभा । सीहनिसिज्जामहाचेइअमज्झभागे महइमहालिआ मणिपीढिआ। तीए उवरि चित्तयरणमओ देवच्छंदओ। तदुवरि नाणावण्णंसुगमओ उल्लोओ। उल्लोअस्स अंतरे पासओ अ वइरामया अंकुसा। तेसु अंकुसेसु ओलंबिया कुंभमिज्जआमलगथूलमुत्ताहलमया हारा। हारपंतेसु अ विमलाओं मणिमालिआओं। मणिमालिआणं पंतेसु वइरमालिआओं। चेइअभित्तीसु विचित्तमणिमया गवक्खा डज्झमाणागरू धूमसमूहवमालिआ। तम्मि देवच्छंदे रयणमईओं उसभाइचउवीसजिणपडिमाओं निअनिअसंठाण-माण-वण्णघराओ कारियाओ भरहचक्किणा। तत्थ सोलस पडिमाओ!-उसमा-अजिअ-संभव-अभिनंदण-सुमइ-सुपास-सीअल-सिज्जंसविमल-अणंत-धम्म-संति-कुंथु-अर-नमि-महावीराणां सुवण्णमईओ। मुणिसुव्यय-नेमीणं रायावट्टमईओ। चंदप्पहसुविहीणं फलिहमईओ। मल्लि-पासनाहाणं वेरूलिअमईओ। पउमप्पह-वासुपुज्जाणं पउमरायमईओ। तासिं च सव्वासिं पडिमाणं लोहिअक्खपडिसेगा, अंकरयणमया नहा। पडिसेगो नाम नहपज्जतेसु जावयरसु व लोहिअक्खमणिरससेगो जं दिज्जइ। नाही-केसंतभूमी-जीहा-तालु-सिरीवच्छ-चूचुग-हत्थ-पायतलानि तवणिज्जमयाणि। नयणपम्हाणि, कणीणिगाओ, मंसू. भमुहाओ, रोमाणि, सिरकेसा रिट्ठरयणमया। उट्ठा विदुममया। फालिहमया दंता । वयरमईओ सीसघडीओ। अंतो लोहिअक्खपडिसेगाओ, सुवण्णमईओ नासिआओ। लोहिअक्खपडिसेगपंताई अंकमयाइं लोअणाइं। तासिं च पडिमाणं पिटे पत्तेअं इक्किक्का रयणमई मुत्ता-पवालजाल-कंस-कोरण्ट-मल्लदामं फालिहमणिदंडं सिआयवत्तं धारिती छत्तहरपडिमा। तासिं च उभयपासे पत्तेअं उक्खित्तमणिचाम- राओ रयणमईओ चमरधारपडिमाओ। पडिमाणं च अग्गे पत्तेअं दो दो नागपडिमाओ, दो दो जकखपडिमाओ, दो दो भूअपडिमाओ, दो दो कुंडधारपडिमाओ कयंजलीओ रयणमईओ सव्वंगुज्जलाओ पज्जुवासिंति। तहा देवच्छंदे चउवीसं रयणघंटाओ, चउव्वीसं माणिक्कदप्पणा, तहेव ठाणट्ठिअदीविआओ सुवण्णमईओ; तहा रयणकरंडगाई, पुप्फचंगे-रिआओ, लोमहत्थाई, पडलीओ, आमरणकरंडगाई, कणगमयाणि, धूवदहणाणि, आरत्तिआणि, रयणमंगलदीवा, रयणभिंगारा, रयणत्थालाणि, तवणिज्जपडिग्गहा, रयणचंदणकलसा, रयणसिंहसणाणि, रयणमयाणि अट्ठमंगलाण, सुवण्णमया तिल्लसमुग्गया, कणगमयाणि धूवभंडाणि, सुवण्णमया उप्पलहत्थगा। एअं सव्वं पत्तेअं पडिमाणं पुरओ हुत्था । तं चेइअं चंदकंतसालसोहिअं, ईहामिग-उसभ-मगरतुरंगम-नर-किंनर-विहग-वाल-रूरू-सरभ-चमर-गय-वणलयाविचित्तं रयणथं-भसमाउलं, पडागारमणिज्ज, कंचणधयदंडमंडिअं, ओअट्टिअकिंकिणीसद्दमुहलं उवरि पउमरायकलसविराइअं गोसीस चंदणरसपायस (!) लंछिअं । माणिक्कसालभंजिआहिं विचितचिट्ठाहं अहिट्ठिअनिअंबं, बारदेसमुत्तओ चंदणरसलि-भयकलसजुअलंकिअं, तिरियं बद्धोलंबिअधूवियसुरहिदामरम्म, पंचवण्णकुसुमरइयघरतलं, कप्पूरागरूमिगमयघूवघूमं धारियं, अच्छरगणसंकिण्णं., विज्जाहरीपरिअरिअं, अग्गओ पासओ पच्छा य चारूचेइअपायवेहिं मणिपीढिआहिं च विभूसिअं भरहस्स आणाए जहाविहि वड्डइरयणेण निप्पाइअं। तत्थेव दिव्वरयमणसिलामाईओ नवनवइमाऊणं पडिमाओ कारिआओ, अप्पणो अ पडिमा सुस्सूसमाणा करिआ। चेइआओ बाहिं एगं भगवंतस्स उसभसामिणो थूभं, एगूणं च सयं भाउगाणं थूमं कारविंसु । इत्थं गमणागमणेणं नरा पुरिसा मा आसायणं काहिंति ति लोहजंतमया अरक्खगपुरसा कारिआ। तेण तं अगम्मं जायं। गिरिणो अ दंता दंडरयणेणं छिन्ना। अओ सो गिरि अणारोहणिज्जो जाओ। जोअणंतराणि अ अठ्ठपयाणि मेहलारूवाणि माणुसअलंघणिज्जाणि कारिआणि। अओ चेव अट्ठावओ त्तिनामं पसिद्धं । तओ कालक्कमेण चेइअरक्खणत्थं सट्ठिसाहस्सीए सगर चक्कवट्टिपुत्ताणं दंडरयणेण पुढविं खणिता बोले(!) सहस्सजोअणा परिहा कया, दंडरयणेण गंगातड विदारिता जलेणं पूरिआ। तओ गंगा खाइअं पूरित्ता, अट्ठावयासण्णगा-मनगरपुराइअं पलावेउं पउत्ता। पुणो दंडरयणे आयड्डिअ कुरूणं मज्झे, हत्थिणाउरं दक्खिणेण, ॐ 77 Ashtapadgirikalp Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth कोसलदेसं पच्छिमेण, पयागं उत्तरेण, कासिदेसस्स दक्खिणेणं, वज्झमज्झे दक्खिणेणं, मगहाणं उत्तरेणं, मग्गनईओ कटुंती सगराइवेण जण्हपुत्तेणं भगीरहकुमारेणं पुव्वसमुद्दमोआरिआ। तप्पभिइ गंगासागरतित्थं जायं । इत्थेव य पव्वए अट्ठ उसभसामिणो नत्तुआ, नवनउई वालु-वलिप्पमुहा पुत्ता य सामिण सद्धिं, एवं अट्ठतरसयं एगसमएण उक्कोसोगाहणाए अच्छेरयमूआ सिद्धालु। इत्थ पव्वए ससत्तीए आरोढुं जो मणुओ चेझ्याइं वंदए सो मुक्खं इहेव भवे पाउणइ त्ति सिरिवद्धमाण सामिणा सयं वण्णिओ एसो। तं सोउं भयवं गोअमसामी लद्धिनिही इमं नगवरमारूढो। चेइआई वंदित्ता असोगतरूतले वेसमणस्स पुरओ साहूणं तवकिसिअंगत्तणं वक्खाणंतो सयं च उवचिअसरीरो वेसमणस्स'अहो ! अन्नहावाई-कारि' ति विअप्पनिवारणत्थं 'पुंडरीयज्झयणं' पण्णविंसु। पुंडरीओ किल पुट्ठसरीरो वि भावसुद्धीए सव्वट्ठ सिद्धिं गओ। कंडरीओ उण दुब्बलदेहो वि सत्तमपुढवीए । तंच पुंडरीअज्झयणं वेसमणसामाणिएणं अवधारिअं गोअममुहाओ सोऊणं। सो अ तुंबवणसन्निवेसे धणगिरिपत्तीए सुनंदाए गव्भे उववज्जिअ दसपुव्वधरो वइरसामी जाओ। अट्ठावयाओ ओअरमाणेणं च गोअमसामिणा कोडिन्न-दिन्न-सेवालितावसा त्तिउत्तर-पनरससयसंखा दिक्खिया। ते खलु जणपरंपराए इत्थ तित्थे चेइअवंदगो सिवं इहेव पावइ त्ति वीरवयणं सुच्चा पढम-बीअतइअमेहलासुं जहासंखं कोडिन्नाइआ आरूढा अहेसि । तओ परं गंतुमचयंता गोअमसामिं अप्पडिहयमुत्तरंतं दटुं विम्हिअ पडिबुद्धा निक्खंता य। तत्थेव पव्वए भरहचक्कवट्टिपमुहाओ अणेगा महरिसिकोडीओ सिद्धाओ। तत्थेव य सुबुद्धी नाम सगर चक्किमहामच्चो जन्हुभाईणं सगरसुआणं पुरओ, आइच्चजसाओ आरब्भ पंचासलक्खे कोडिसागरोवमकालमज्झे भरह महारायवंससमुब्भूआणं रायरिसीणं चित्तंतरगंडियाए सव्वट्ठसिद्धिगई मुक्खगई च वाहरित्था। इत्थेव पव्वए पवयणदेवयानीयाए वीरमईए। चउवीसजिणपडिमाणं भाले सुवण्णमया रयणखचिया तिलया दिन्ना। तओ तीए धूसरीभवं जुगलधम्मिभवं देवभवं च लक्ष्ण दमयंतीभवे संपत्ते तिमिरपहयरावहारिभालयले साभाविअं तिलयं संजायं। इत्थेव पव्वए वालिमहरिसी कयकाउस्सग्गो ठिओ। अह विमाणखलणकुविएण दसग्गीवेण पुव्ववेरं सरंतेणं' तलभूमि खणित्ता, तत्थ पविसिअ एअंनिअवेरिणं-सह अट्ठावयगिरिणा उप्पाडिअ लवणसमुद्रे खिवामि त्ति बुद्धीए विज्जासहस्सं सुमरिता उप्पाडीओ गिरी। तं च ओहिनाणेण नाउं चेइअरक्खानिमित्तं पायंगुटेण गिरिमत्थयं सो रायरिसी चंपित्था। तओ संकुचिअगतो दसाणणो मुहेण रुहिरं वमंतो आरावं मिल्हित्था। तत्तुच्चिअ रावणु त्ति पसिद्धो। तओ मुक्को दयालुणा महरिसिणा पाएसु पडित्ता खामित्ता य सट्ठाणं गओ। इत्थेव लंकाहिवई जिणाणं पुरओ पिक्खणयं करितो दिव्ववसेण वीणातन्तीए तुट्टाए मा पिक्खणयरसभंगो होऊ त्ति निअभुआउलारूं कट्टितुं वीणाए लाइ। अब (एवं?) भुअवीणावायणए भत्तिसाहसतुट्टेण धरणिंदेण तित्थवंदणागएण रावणस्स अमोहविजया सतिरूवकारिणी विज्जा दिन्ना । तत्थेव पव्वए गोअमसामिणा सिंहनिसिज्जा चेइअस्स दक्खिणदुवारे पविसंतेण पढमं चउण्हं संभवाईणं पडिमाओ वंदिआओ; तओ पयाहिणेणं पच्छिमदुवारेसु पासाईणं अट्ठण्हं; तओ उत्तरदुवारे धम्माईणं दसण्ह; तओ पुव्व दुवारे दो चेव उसभ-अजिआणं ति। जं तित्थमिणमगम्मं ता फलिह वणगहणसमरवालेहिं । जलपडिबिंबियचेईअज्झयकलसाइं पि जं पिच्छे ।।१।। भविओ विसुद्धभावो पूआण्हवणाई तत्थ वि कुणंतो। पावइ जत्ताइफलं जं भावोच्चिअ फलं दिसइ ।।२।। भरहेसरनिम्मिविआ चेइअथूमे इहं पडिमजुते। जे पणमंति महंति अ ते धन्ना ते सिरीनिलया ।।३।। इअ अट्ठावयकप्पं जिणपहसूरीहिं निम्मिअं भाव्वा। भाविंति निअमणे जे तेसिं कल्लाणमुल्लसइ ।।४।। अष्टापदस्तवे पूर्व योऽर्थः संक्षिप्य कीर्तितः। विस्तरेण स एवास्मिन् कल्पऽस्माभिः प्रकाशितः ।।५।। Ashtapadgirikalp -6 78 - Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth अष्टापदगिरिकल्प (भाषान्तर) स्वर्ण के समान देह की कान्तिवाले भवरूपी हस्ती के लिए अष्टापद के समान श्री ऋषभदेव को नमस्कार करके अष्टापद गिरि का कल्प संक्षेप में कहता हूँ। इसी जम्बूद्वीप नामक द्वीप में दक्षिण भरतार्द्ध में भारतवर्ष में नौ योजन चौड़ी और बारह योजन लंबी अयोध्या नामक नगरी है। यही श्री ऋषभ-अजित-अभिनंदन-सुमति-अनंतादि जिनेश्वरों की जन्मभूमि है। इस के उत्तर दिशा में बारह योजन पर अष्टापद नामक कैलाश अपर नामवाला रम्य गिरिश्रेष्ठ, आठ योजन ऊँचा, स्वच्छ-स्फटिक शिलामय है। इसी से लोगों में धवल गिरि नाम भी प्रसिद्ध है। आज भी अयोध्या के निकटवर्ती उड्डयनकूट पर स्थित होने पर आकाश निर्मल हो तो उसकी धवल शिखर पंक्तियाँ दीखती हैं। फिर वह महासरोवर, घने रसवाले वृक्ष, पानी के पूर वाले झरनों से युक्त, परिपार्श्व में संचरण करते जलधर, मत्त मोर आदि पक्षियों के कोलाहल युक्त, किन्नर-विद्याधर रमणियों से रमणीक, चैत्यों को वंदन करने के लिए आने वाले चारणश्रमणादि लोगों के दर्शनमात्र से भूख-प्यास हरण करने वाला, निकटवर्ती मानसरोवर विराजित है। इस पर्वत की तलहटी में अयोध्या-वासी लोग नाना प्रकार की क्रीडाएँ करते हैं। इसी के शिखर पर ऋषभदेव स्वामी चतुर्दश भक्त से पर्यंकासन स्थित, दस हजार अणगारों के साथ माघी कृष्ण त्रयोदशी के दिन अभिजित नक्षत्र में पूर्वार्द्ध में निर्वाण प्राप्त हुए। (शक्रादि ने वहाँ स्वामी का देह-संस्कार किया। पूर्व दिशा में स्वामी की चिता, दक्षिण दिशा में इक्ष्वाकुवंशियों की और पश्चिम दिशा में शेष साधुओं की थीं। उन तीन चितास्थानों पर देवों ने तीन स्तूप किये। भरत चक्रवर्ती ने स्वामी के संस्कार के निकटवर्ती भूतल पर एक योजन लंबा, आधा योजन चौड़ा, तीन कोश ऊँचा सिंह-निषद्या नामक प्रासाद रत्नोपल-वार्द्धकि रत्न के द्वारा बनवाया। उसके स्फटिक रत्नमय चार द्वार हैं। उभय पक्ष में सोलह रत्न चंदन कलश हैं। प्रत्येक द्वार पर सोलह रत्नमय तोरण हैं। द्वार-द्वार पर सोलह अष्टमंगल हैं।) उन द्वारों में चार विशाल मुख्य मण्डप हैं। उन मुख्य मण्डपों के आगे चार प्रेक्षामण्डप हैं। उन प्रेक्षामण्डपों के मध्य भाग में वज्रमय (अखाडा) अक्षवाटक हैं। प्रत्येक अखाड़े के बीच में रत्नसिंहासन हैं। प्रत्येक प्रेक्षा-मण्डप के आगे मणिपीठिकाएँ हैं। उनके ऊपर रत्नमय चैत्य-स्तूप हैं। उन चैत्य-स्तूपों के आगे प्रत्येक के प्रतिदिशा में बड़ी विशाल पूजा-मणि-पीठिका हैं। उन प्रत्येक के ऊपर चैत्य वृक्ष है। चैत्य स्तूप के सन्मुख पाँच सौ धनुष प्रमाण वाली सर्वांग रत्न निर्मित ऋषभ-वर्द्धमानचन्द्रानन-वारिषेण नामक पर्यंकासन विराजित मनोहर शाश्वत जिनप्रतिमाएँ, नन्दीश्वर द्वीप चैत्य हैं। उन चैत्यवृक्षों के आगे मणिपीठिकाएँ हैं। उन प्रत्येक के ऊपर इन्द्र-ध्वजाओं के आगे तोरण और सोपान युक्त, स्वच्छ शीतल जल से पूर्ण, विचित्र कमल शालिनी, मनोहर दधि मुखाधार पुष्करिणी के सदृश नन्दा पुष्करिणी है। सिंह-निषद्या महाचैत्य के मध्य भाग में विशाल मणिपीठिका हैं। उनके ऊपर चित्र रत्नमय देवच्छंदक हैं। उसके ऊपर नाना वर्ण के सुगम उल्लोच हैं। उल्लोचों के अन्तर पार्श्व में वज्रमय अंकुश हैं। उन अंकुशों से अवलम्बित घड़े में आने योग्य आँवले जैसे प्रमाण के मुक्ताओं के हार हैं। हार-पंक्तियों में विमल मणि-मालिकाएँ हैं। मणिमालिकाओं के नीचे वज्रमालिकाएँ हैं। चैत्य भित्ती में विचित्र मणिमय गवाक्ष हैं, जिनमें जलते हुए अगरधूप समूह की मालिकाएँ हैं। उस देवच्छंदक में रत्नमय ऋषभादि चौबीस जिनप्रतिमाएँ अपने-अपने संस्थान, प्रमाण और वर्ण वाली भरत चक्रवर्तीकारित हैं। उनमें सोलह प्रतिमाएँ ऋषभ, अजित, संभव, अभिनन्दन, सुमति, सुपार्श्व, शीतल, श्रेयांस, विमल, अनन्त, शान्ति, कुन्थु, अर, नमि और महावीर भगवान् की स्वर्णमय हैं। मुनिसुव्रत और नेमिनाथ की रातावर्णमय हैं। चन्द्रप्रभ और सुविधिनाथ की स्फटिक रत्नमय हैं। मल्लि और पार्श्वनाथ की वैदूर्यरत्नमय हैं। पद्मप्रभ और वासुपूज्य भगवान् की पद्मरागमय हैं। उन सब प्रतिमाओं के लोहिताक्ष प्रतिषेक पूर्ण अंक रत्नमय नख हैं। नखपर्यन्त जावयर के जैसे लोहिताक्ष मणि रस का जो सिंचन किया जाता है उसे प्रतिषेक कहते हैं। नाभि, 679 Ashtapadgirikalp Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth केशान्तभूमि, जिह्वा, तालु, श्रीवत्स, चुचुक, हाथ और पाँवों के तले तपनीय स्वर्णमय हैं। नयनपद्म, कनीनिकाएँ, मंशु, भवें, रोम और शिर के केश अरिष्ट-रत्नमय हैं। ओष्ठ विद्रुममय हैं, दन्त स्फटिकमय हैं, शीर्षघटिका वज्रमय हैं। अन्दर लोहिताक्ष प्रतिषेकवाली स्वर्णमय नासिकाएँ हैं। लोहिताक्ष प्रतिषेक प्रान्त वाले अंकमय लोचन हैं। उन प्रतिमाओं के पृष्ठ भाग में प्रत्येक के एक-एक मुक्ता-प्रवाल-जाल-कंस-कोरंट मल्लदाम वाली, स्फटिक, मणिरत्न के दण्ड वाली, श्वेत छत्र के धारण करनेवाली, छत्रधर प्रतिमाएँ हैं। उनके दोनों और प्रत्येक उठाए हुए मणिचामरों वाली रत्नमयी चामर-धारिणी प्रतिमाएँ हैं। प्रतिमाओं के आगे दो-दो नागप्रतिमाएँ, दो-दो यक्षप्रतिमाएँ, दो-दो भूतप्रतिमाएँ, दो-दो कुण्डधारिणी प्रतिमाएं सर्वाङ्गोज्ज्वल रत्नमयी कृताञ्जलि पर्युपासना करती हैं। तथा देवछंदा में चौबीस रत्न घण्टे, चौबीस माणिक्य दर्पण और वैसे ही स्वर्णमयी स्थान स्थित दीपिकाएँ हैं। तथा रत्नकरण्डक पुष्प चंगेरियाँ, लोमहस्त, पटलिकाएँ, आभरणकरण्डक कनकमय हैं। धूपदहनक, आरतियाँ, रत्नमयमंगलदीप, रत्नमय भंगार, रत्नमय स्थाल, सोने के प्रतिग्रह, रत्नचन्दन के कलश, रत्नमय सिंहासन, रत्नमय अष्टमङ्गल, स्वर्णमय तेल के डब्बे, कनकमय धूपभाण्ड और स्वर्णमय कमलहस्तक हैं। ये सब प्रत्येक प्रतिमा के आगे होते हैं। वह चैत्य चन्द्रकान्त शाल से शोभित हैं। ईहामृग, वृषभ, मकर, तुरंगम, नर-किन्नर, विहग, वालग, रूरू, शरभ, चमरी, गज, वनलताओं से विचित्रित रत्नस्तम्भों से समाकुल है। स्वर्ण के ध्वजदण्ड मण्डित पताका है। उपरिस्थित किंकिणी शरद से मुखर ऊपर पद्मराग कलश से विराजित और गोशीर्ष चन्दनरस के हस्तकों से लांछित है। विचित्र चेष्टाओं वाली, अधिष्ठित नितम्ब वाली माणिक्य की शालभंजिकाएँ, चन्दनरस से लिप्त कलशयुग से अलंकृत द्वारदेश के उभय पक्ष में शोभायमान हैं। तिरछी बाँध के लटकाई हुई धूपित-सुगन्धित सुन्दर मालाएँ, पंचवर्ण कुसुम रचित गृहतल, कपूर, अगर, कस्तूरी, धूपधूम-धारित अप्सरागण संकीर्ण, विद्याधरीपरिवृत्त, आगे-पीछे और पार्श्व में चारु चैत्य पादपों, मणिपीठिकाओं से विभूषित भरत की आज्ञा से यथाविधि वार्घकिरत्न के द्वारा निष्पादित है। वहीं दिव्य रत्न-शिलामय ९९ भाइयों की प्रतिमाएं बनवाईं। सुश्रूषा करती हुई अपनी प्रतिमा भी बनवाईं। चैत्य के बाहर भगवान् ऋषभदेव स्वामी का एक स्तूप और ९९ भाइयों के स्तूप करवाए। मनुष्य लोग यहाँ आवागमन करके आशातना न करें इसलिए लोहयंत्रमय आरक्षक पुरुष बनवाए जिससे वह अगम्य हो गया। पर्वत की चोटियाँ भी दण्डरत्न से तोड़ दीं, अतः वह गिरिराज अनारोहणीय हो गया। योजन-योजन के अन्तर से मेखलारूप आठ सीढियाँ-पदों द्वारा मनुष्यों के लिए अलंध्य कर दिया। जिससे अष्टापद नाम प्रसिद्ध हो गया। फिर काल-क्रम से चैत्यरक्षण के निमित्त सगरचक्रवर्ती के साठ हजार पुत्रों ने दण्डरत्न से पृथ्वी को खोद कर सहस्र योजन की परिखा(खाई) की। दण्डरत्न से गंगातट को विदीर्ण कर जल से पूर्ण किया। तब गंगा को खाई में भरने से अष्टापदासन्न ग्राम-नगर, पुरादि डूबने लगे। अतः उसे दण्डरत्न से निकाल कर कुरु देश के बीच से, हस्तिनापुर के दक्षिण से कोशल देश के पश्चिम, प्रयाग से उत्तर, काशी देश से दक्षिण, वत्सदेश में दक्षिण से मगध के उत्तर से नदी का मार्ग काटते हुए सगरादिष्ट जण्हपुत्र भागीरथ कुमार ने पूर्वी समुद्र में उतार दिया। तब से गंगासागर तीर्थ हो गया। इसी पर्वत पर ऋषभदेव स्वामी के आठ पौत्र, और बाहुबलि-प्रमुख निनाणवें पुत्र भी स्वामी के साथ सिद्ध हुए। इस प्रकार एक सौ आठ उत्कृष्ट अवगाहना से एक समय में आश्चर्यभूत सिद्ध हुए। श्री वर्द्धमान स्वामी ने स्वयं कहा कि “जो मनुष्य इस पर्वत पर स्वशक्ति से चढ़कर चैत्यों की वन्दना करेगा वह इसी भव में मोक्ष प्राप्त होगा।" यह सुन कर लब्धिनिधान गौतम स्वामी इस पर्वतश्रेष्ठ पर चढ़े। चैत्यों की वन्दना कर अशोक वृक्ष के नीचे वैश्रमण के आगे तप से कृश अंग का वखान करते हुए स्वयं उपचित शरीर वाले अन्यथा वादकारी हैं-ऐसे उसके विकल्प को निवारण करने के लिए पुण्डरीक अध्ययन प्रणीत किया। पृष्ट देह वाला पुण्डरीक भावशुद्धि से सर्वार्थसिद्ध गया और दुर्बल शरीर वाला कण्डरीक सातवीं नरक गया। यह पुण्डरीक अध्ययन सामानिक देव वैश्रमण ने गौतम स्वामी के मुख से सुनकर अवधारित किया। वे ही तुंबवण Ashtapadgirikalp 680. Page #34 -------------------------------------------------------------------------- ________________ _Shri Ashtapad Maha Tirth सन्निवेश में धनगिरि की पत्नी सुनंदा के गर्भ में उत्पन्न होकर दश पूर्वधर श्री वज्रस्वामी हुए। अष्टापद से उतरते हुए गौतम स्वामी ने कौडिन्य-दिन्न-सेवालि तापसों को पन्द्रह सौ तीन की संख्या में दीक्षित किया। उन्होंने जनपरम्परा से "इस तीर्थ के चैत्यों की वंदना करने वाला इसी भव में मोक्ष प्राप्त करेगा" - ऐसे वीर-वचनों को सुनकर प्रथम, दूसरी और तीसरी मेखला संख्यानुसार कौडिन्यादि चढ़े और इससे आगे जाने में असमर्थ थे। उन्होंने गौतम स्वामी को अप्रतिहत उतरते देखकर विस्मित हो प्रतिबोध पाया और उनके पास दीक्षित हो गए। इसी पर्वत पर भरत चक्रवर्ती आदि अनेक महर्षि कोटि सिद्ध हुए। वहीं सगर चक्रवर्ती के सुबुद्धि नामक महामात्य ने जन्हु आदि सगर के पुत्रों के समक्ष आदित्ययश से लेकर पचास लाख कोटि सागरोपम काल में भरत महाराजा के वंश में समुद्भूत राजर्षियों को चित्रान्तर गण्डिका से सर्वार्थसिद्धगति और मोक्ष गए बतलाया है। इसी गिरिराज पर प्रवचन देवतानीत वीरमती ने चौबीस जिन-प्रतिमाओं के भाल-स्थल पर रत्नजटित स्वर्णतिलक चढ़ाए। उसके बाद धूसरी भव, युगलिया भव और देव भव प्राप्त कर दमयन्ती के भव में अन्धकार को दूर करने वाला भाल-स्थान में स्वाभाविक तिलक हुआ। इसी पर्वत पर बालि महर्षि कायोत्सर्ग करके स्थित थे। विमानस्खलन से कुपित रावण ने पूर्व वैर को स्मरण कर नीचे की भूमि खोदकर, उसमें प्रविष्ट होकर अपने वैरी सहित अष्टापद गिरि को उठाकर लवण समुद्र में फेंकने की बुद्धि से हजारों विद्याओं का स्मरण कर पर्वत को उठाया। उन राजर्षि ने अवधिज्ञान से यह जान कर चैत्य-रक्षा के निमित्त पेर के अंगूठे से गिरि-शिखर को दबाया । तब इससे संकुचितगात्र वाला दशानन मुंह से रुधिर वमन करते हुए चीखने लगा। जिससे वह रावण नाम से प्रसिद्ध हुआ। जब दयालु महर्षि ने छोड़ा तो वह चरणों में गिरकर क्षमायाचना कर स्वस्थान गया। यहीं लंकाधिपति ने जिनेश्वरदेव के समक्ष नाटक करते हुए दैवयोग से वीणा की ताँत टूटने पर नाट्यभङ्ग न हो इस विचार से अपनी भुजा की तांत काटकर वीणा में जोड़ दिया। इस प्रकार वीणावादन और भक्तिसाहस से सन्तुष्ट धरणेन्द्र ने तीर्थ-वन्दना के लिए आये हुए रावण को अमोघ विजयाशक्ति रूप-कारिणी विद्या दी। इसी पर्वत पर गौतम स्वामी ने सिंहनिषद्या चैत्य के दक्षिण द्वार से प्रवेश कर पहले संभवनाथ आदि चार प्रतिमाओं को वन्दन किया। फिर प्रदक्षिणा देते हुए पश्चिम द्वार से सुपा दि आठ तीर्थङ्करों को, फिर उत्तर द्वार से धर्मनाथादि दश को, फिर पूर्व द्वार से ऋषभदेव, अजितनाथ-जिनेश्वरद्वय को वन्दन किया। यद्यपि यह तीर्थ अगम्य है फिर भी जल में प्रतिबिम्बित चैत्य के ध्वज-कलशादि देखता है वह भावविशुद्धि वाला भव्य जीव वहाँ ही पूजा न्हवणादि करते हुए यात्रा का फल प्राप्त करता है, क्योंकि भावोचित फलप्राप्ति कही है। भरतेश्वर से निर्मापित प्रतिमायुक्त इस चैत्य-स्तूपों का जो वन्दन-पूजन करते हैं वे धन्य हैं, वे श्रीनिलय श्री जिनप्रभसूरि द्वारा निर्मित इस अष्टापद-कल्प की जो भव्य अपने मन में भावना करते हैं, उनके कल्याण उल्लसित होते हैं। पहले अष्टापद-स्तवन में जो अर्थ संक्षेप से कीर्तन किया है वही हमने विस्तार से इस कल्प में प्रकाशित किया है। श्री अष्टापद तीर्थ का कल्प समाप्त हुआ, इसकी ग्रन्थ संख्या ११८ है। -681 Ashtapadgirikalp Page #35 -------------------------------------------------------------------------- ________________ 16 ॥ पञ्चशतीप्रबोध (प्रबन्ध) सम्बन्धः ॥ प्रस्तावना : આ ગ્રંથના કર્તા શ્રી શુભશીલગણિ છે. આ ગ્રંથ ૪ અધિકારમાં વિભક્ત છે. તેમાં ૬૦૦ થી પણ વધુ કથા-પ્રબન્ધોનો સંગ્રહ છે. અત્રે તેમાં સૌ પ્રથમ દર્શાવેલ શ્રી ગૌતમસ્વામીનો અષ્ટાપદ તીર્થ સાથેનો સંબંધ સંપાદિત કરવામાં આવ્યો છે. प्रबन्धपञ्चशती युगादिदेवादिमवर्द्धमाना-न्तिमान् जिनान् केवलिनः परांश्च । श्रीपुण्डरीकादिगुरून् यतींश्च, नमाम्यहं बोधिसमाधिहेतोः ॥१॥ किश्चिद्गुरोराननतो निशम्य, किश्चिन्निजान्यादिकशास्त्रतश्च । ग्रन्थोह्ययं पञ्चशतीप्रबोध-सम्बन्धनामा क्रियते मया तु ॥२॥ लक्ष्मीसागरसूरीणां, पादपद्मप्रसादतः। शिष्येण शुभशीलेन, ग्रन्थ एष विधीयते ॥३।। (१) अथ श्रीगौतमस्वाम्यष्टापदतीर्थवन्दनसम्बन्धः एकदा श्रीअष्टापदतीर्थनमनफलं श्रीवर्धमानजिनपार्श्वे श्रुत्वा श्रीगौतमस्वामी यदा अष्टापदतीर्थसमीपे गतः तदा तत्रस्थास्तापसा दध्युरेष किं करिष्यतीति, एवं तेषु ध्यायत्सु गौतमस्वामी सूर्यकिरणानवलम्ब्य तीर्थस्योपरि ययौ। तत्र भरतकारितप्रसादे चतुर्विंशतिजिनेन्द्रान् मानप्रमाणदेहाऽऽकारवर्णादिकान् अनुक्रमेण वन्दते स्म | चत्तारि अट्ठ दस दोय, वंदिआ जिणवरा चउव्वीसं। परमट्ठनिटिअट्ठा, सिद्धा सिद्धिं मम दिसंतु ॥१॥ तत्र देवान् नमस्कृत्य तीर्थादुत्ततार यदा तदा १५०३ तापसा गौतमस्वामिवचसा प्रबुद्धाश्चारित्रं जगृहुः । ततः श्रीगौतमो मार्गे चलन् कस्माद्ग्रामात् (कुतश्चिद्ग्रामात्) शुद्धं क्षीरभृतं पतद्ग्रहमानीय स्वाङ्गुष्ठं तन्मध्ये क्षिप्त्वा सर्वान् तापसान् भोजयामास । तेषु जिमत्सु गौतमस्वामिलब्धिं ध्यायत्सु ५०० तापसानां केवलज्ञानं जातम् । ततो वमनि श्रीवर्द्धमानजिनवर्णनं श्रुत्वा ५०० तापसानां केवलज्ञानं बभूव । प्रभौ दृक्पथागते ५०३ तापसानां ज्ञानमुत्पन्नम् । गौतमस्वामी केवलज्ञानोत्पत्तिमजानन् तान्प्रति प्राह-प्रभोः प्रदक्षिणा दास्यन्ते (दीयन्तामिति) ततस्ते प्रदक्षिणां दत्त्वा यदा केवलिपर्षद्युपविष्टाः तदा गौतमः प्राह-ये मूर्खास्ते मूर्खा एव प्रभुं न वन्दन्ते जल्पिता १. प्रतौ नास्ति Panchshati Prabandh Vol. IX Ch. 61-0, Pg. 4129-4131 Panchshati Prabandh -382 Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth अपि, तदावग् वर्धमानः स्वामी केवल्याशातनां मा कुरू (काषीः), गौतमः प्राह-भगवान् ! का केवल्याशातना ? ततः प्रभुणा तेषां केवलज्ञानोत्पत्तिसम्बन्धः प्रोक्तः, ततो गौतमः तेषां पादान् नत्वा क्षमयित्वा च प्रभोः पुरः प्राह-येषामहं दीक्षां दास्ये (प्रादाम्) तेषां केवलज्ञानं, मम न ततः तत्खेदं गौतमे दधाने प्रभुः प्राह तवापि केवलज्ञानं ભવિષ્યતીતિ ના? | પંચશતી પ્રબોધ સંબંધ (ભાષાંતર) (પ્રબંધ પંચશતી) યુગાદિદેવ શ્રી આદિનાથથી (આરંભીને) અંતિમ શ્રી વર્ધમાન સ્વામી સુધીના સર્વે જિનેશ્વરોને, બીજા કેવલીઓને, શ્રી પુંડરીક આદિ ગુરુઓને, અને યતિને બોધિ અને સમાધિના હેતુથી હું વંદન કરું છું. કંઈક ગુરુના મુખથી સાંભળીને કરીને અને કાંઈક પોતાના અને અન્યોના શાસ્ત્રથી પંચશતી પ્રબોધ સંબંધ નામનો આ ગ્રંથ મારા વડે કરાય (રચાય) છે. - લક્ષ્મીસાગરસૂરિનાં ચરણ કમળની કૃપાથી (તેમના) શિષ્ય શુભાશીલ વડે આ ગ્રંથ રચાય છે. (૧) શ્રી ગૌતમસ્વામીનો અષ્ટાપદ તીર્થનંદનનો સંબંધ : એકવાર શ્રી અષ્ટાપદતીર્થના નમનનું ફળ શ્રી મહાવીર સ્વામી પાસે સાંભળીને શ્રી ગૌતમસ્વામી જ્યારે અષ્ટાપદતીર્થની નજીકમાં ગયા ત્યારે ત્યાં રહેલા તાપસી ધ્યાન કરતાં હતા. આ શું કરશે ? એ પ્રમાણે તેઓ વિચારવા લાગ્યા. ગૌતમસ્વામી સૂર્યના કિરણોનું અવલંબન લઈને તીર્થની ઉપર ગયા. ત્યાં ભરતે કરાવેલ પ્રસાદમાં (ચોવીશ જિનેશ્વરોને) માન, પ્રમાણ, દેહ, આકાર, વર્ણાદિ યુક્ત અનુકમથી વંદન કરે છે. ચાર, આઠ, દસ ને બે, વંદા જિનવરો ચોવીસ, (ઓ!) પરમાર્થ-નિચ્છિતાર્થો, સિદ્ધો! સિદ્ધિ મને આપો ૧ ત્યાં દેવોને નમસ્કાર કરીને તીર્થથી ઉતરતા હતા ત્યારે ૧૫૦૩ તાપસો ગૌતમસ્વામીના વચનોથી બોધ પામ્યા અને ચારિત્ર ગ્રહણ કર્યું. ત્યાર પછી શ્રી ગૌતમ માર્ગમાં ચાલતાં કોઈક ગામથી શુદ્ધ ખીરથી ભરેલું પાત્ર ગ્રહણ કરીને પોતાના અંગુઠાને તેની મધ્યમાં બોળીને સર્વે તાપસોને ભોજન કરાવ્યું. તે જમીને ગૌતમસ્વામીની લબ્ધિનો વિચાર કરતાં ૫૦૦ તાપસોને કેવળજ્ઞાન થયું. ત્યાંથી માર્ગમાં જતાં શ્રી વર્ધમાન જિનનું વર્ણન સાંભળીને ૫૦૦ તાપસોને કેવળજ્ઞાન થયું. પ્રભુ દર્શનથી રસ્તમાં જતાં ૫૦૩ તાપસીને જ્ઞાન ઉત્પન્ન થયું. કેવળજ્ઞાનની ઉત્પત્તિને નહીં જાણતાં એવા ગૌતમસ્વામીએ તેમનો પ્રભુને પ્રદક્ષિણા દેવા કહ્યું. ત્યારપછી તે પ્રદક્ષિણાને દઈને જયારે કેવલીની પર્ષદામાં બેઠા ત્યારે ગૌતમે કહ્યું હે મુર્ખા! જે મુખ છે તે પ્રભુને વંદન કરતાં નથી. ત્યારે મહાવીરસ્વામીએ કહ્યું છે ગૌતમ ! કેવલીની આશાતના ન કર. ગૌતમ બોલ્યા, હે ભગવાન! શું કેવલીની આશાતના? ત્યારે પ્રભુ વડે તેમની કેવલજ્ઞાન ઉત્પત્તિનો સંબંધ કહેવાયો. વારે ગૌતમે તેમના ચરણે નમીને ક્ષમા માંગીને કહ્યું હે પ્રભુ ! જેને હું દીક્ષા આપું તેને કેવલજ્ઞાન થાય છે મને થતું નથી. તેવું ખેદપૂર્વક ગૌતમે પ્રભુને કહ્યું, ત્યારે પ્રભુએ કહ્યું તને પણ કેવલજ્ઞાન થશે. - 83 – Panchshati Prabandh Page #37 -------------------------------------------------------------------------- ________________ Panchshati Prabandh 89 पञ्चशतीप्रबोध (प्रबन्ध) सम्बन्धः प्रबन्धपञ्चशती ( रचना, वि. सं. १५२१ ) मी - माटा *जिनान्युगादिदवा दिमवर्द्धमानांतिमा चौक व लिनः परां श्री ं डरी का दिन यती नमाम्यदोबा समाधिदाता १ किंचिद्वारारा | नातानिशम्य किंचित्रान्यादिवशी बोधनामा क्रियामात्र २ लक्ष्मी मागपादपद्मप्रमाद तीन विधीयतका श्रीष्टापदतीर्धन मन फलं श्री वर्धमान तिचा पदतीर्थतः तदा स्वास्तामादाय किं करिष्यति वातरो तम स्वामी सूर्य किरण नावलं व्यतीयाप रियायत भरतकारित प्रामादिविंशतिजिनिप्रान मानप्रमाणाद हा कारवर्णादि का दाता शाहिदमादाय वंदि शिवराव बीमं परम निद्दिािमिममदिम बाद बामः कृत्यती तारयदातदा] [२०] तामागोतमस्वामिय वाजिगुः ततः श्रीगोतामा मार्ग्रवल कस्माठाम रहमानीय स्वायुष्टतमध्ये वासवता मानानाजयामाम ने जिमखागोतमस्वा मिलविध्याय ५ तापमानांकनातताता व नि। श्री वर्धमान जिनवा नित्रा ५०० तापमान कवलज्ञानं प्रोग तापमानात्पन्नगोतम स्वामी कवलज्ञानात्पत्तिमजा प्रातः प्रददाति ततस्त्रप्रदक्षिणादचा यदा [कवलियमपविष्टस्तदागोतमारवयव प्रन्नवेदात जल्पितापि तदावर्धमानःचकवल्यागात नामाकरु गोतमःप्राकाशाननःप्रतीक वलज्ञानात्म त्रिबंधयान नवा शमयिचाच प्राना पुराना यम दीक्षा दाम्पतियां कवलज्ञानमभन ॥ ततः स्वगतामा तवापिकवलज्ञानं न विद्यतइतिश्रीगोतमस्वाम्प टापदतीर्षचेदन संबंध एकदा तिन 'नयापनरत्राणे मागाष्टी वगाउपविष्टः सत्रमाणका आता पाक मुलााकन निहाटा पिकाक चालिता मात्र निभाता मुत्राश्रीतिरिमेव आमद दार्य हरिप्रावर्य ततः हरिणा तानिता ततः A - संज्ञकप्रति, छाणी ( वडोदरा ) ना श्रीजैन थे. ज्ञानमंदिरना उपा. श्रीवीरविजयजीशास्त्रसंग्रहनी प्रतिना प्रथम पृष्टनी प्रतिकृति Shri Ashtapad Maha Tirth Page #38 -------------------------------------------------------------------------- ________________ 17 / પ્રતિક્રમણ સૂત્ર - પ્રબોધટીકા जगचिंतामणि-सुत्तं પ્રસ્તાવના : પ્રબોધટીકા ગ્રંથમાં પંચ પ્રતિક્રમણ સૂત્રોનું વિશિષ્ટ-વિવરણ કરવામાં આવ્યું છે. ધીરજલાલ ટોકરશી કૃત આ ગ્રંથમાં જગચિંતામણિ મૂળ સૂત્ર તથા તેના વિવેચનમાં અષ્ટાપદ વિષયક વિવિધ માહિતી ઉપલબ્ધ થાય છે. અત્રે માત્ર અષ્ટાપદ વિષયક માહિતી જ સંપાદિત કરવામાં આવી છે. (માત-ચૈત્યવન્દ્રન) જગચિંતામણિ ચૈત્યવંદન इच्छाकारेण संदिसह भगवन् ! चैत्यवंदन करूं । इच्छं। (૧) મૂળપાઠ : નચિંતામણિ ! નગદ નાદ ! નગ-ગુર ! નગ-રવા !, નગ-વંધવ ! નગ-સન્થવાહ ! નગ-ભાવ-વિવરણ !! ઉઠ્ઠાવય-સંવિ-! -વિUTIસ !, चउवीसं पि जिणवर ! जयंतु अप्पडिहय-सासण! |॥१॥* (પાદનોંધ - ચૈત્યવંદન કરનારે આમાંના પ્રથમ વાકય દ્વારા ગુરુનો આદેશ માગવાનો હોય છે. તે આદેશ મળતાં, અથવા મળેલો માનીને રૂછું પદ દ્વારા તેનો સ્વીકાર સૂચવવાનો હોય છે. આ આદેશ-વાકયમાં સંસ્કૃત “ભગવદ્ !” પદ કેટલેક સ્થળે વપરાય છે, તથા ચૈત્યવંદન કરું. એવી ભાષા પાછળની કેટલીક પોથીઓમાં જોવામાં આવે છે. *૩૨ ક્રમાંક ૩વાળી પોથીમાં માત્ર ‘જે કિંચિનો જ ઉલ્લેખ છે કે જેને અન્ય પોથીઓમાં છઠ્ઠી ગાથા ગણેલી છે. ક્રમાંક ૪વાળી માત્ર પહેલી અને જે કિંચિ’ વાળી ગાથા જ નજરે પડે છે. ક્રમાંક ૨, ૫ અને ૬વાળી પોથીઓમાં આ સૂત્રની બીજી, પહેલી અને છઠ્ઠી ગાથા ‘નમસ્કાર’ નામના સૂત્ર તરીકે ક્રમબદ્ધ આવેલી છે, જેનો ઉલ્લેખ ક્રમાંક -વાળી પોથીમાં શ્રીતરુણપ્રભસૂરિએ પત્ર ૪૮ ઉપર કરેલો છે. ટું ક્રમાંક ૧૨, ૧૬વાળી પોથીઓમાં ૪થી તથા પમી ગાથાઓ નજરે પડતી નથી. ૩ ક્રમાંક ૧૧, ૧૯, ૨૩, ૨પવાળી પોથીઓમાં તથા ઓગણીસમી સદીમાં લખાયેલી પોથીઓમાં ૬ ગાથાવાળો પાઠ મળે છે. ૧. આ સ્થળે ગિતાદૃ પાઠ પ્રચારમાં છે, પરંતુ પ્રાચીન પોથીઓમાં- ક્રમાંક ૪, ૫, ૬, ૧૧, ૧૬, ૧૯, ૨૩, ૨૫ વગેરેમાં ખટ્ટ ના એવો પાઠ લેવાય છે. આ પાઠ છંદ તથા માત્રામેળની નજરે વધારે યોગ્ય લાગે છે. આ સ્થળે વાવીશું પિ એવો પાઠ પ્રચારમાં છે, પરંતુ પ્રાચીન પોથીઓમાં-ક્રમાંક ૪, ૬, ૧૧, ૧૬, ૧૯, ૨૩ વગેરેમાં વીસ વિ પાઠ જોવામાં આવે છે, જે ભાષા તથા છંદના માત્રામેળની દૃષ્ટિએ પણ અધિક યોગ્ય છે. આ સ્થળે કેટલીક પોથીઓમાં “નયંતિ’ અને ‘યંત’ એવા પાઠો જોવામાં આવે છે, પરંતુ જિનવરોના સંબોધનની સાથે પ્રચંતુ | ક્રિયાપદ વિશેષ બંધબેસતું હોવાથી તથા પ્રાચીન પોથીઓમાં તેવો પાઠ મળી આવતો હોવાથી તે પાઠ રાખવામાં આવ્યો છે. આ પ્રથમ પદ્ય ખતરગચ્છનાં અને વિધિપક્ષનાં પ્રતિક્રમણ સૂત્રમાં જોવામાં આવતું નથી. જોકે શ્રીતરુણપ્રભાચાર્યે નિર્દિષ્ટ કરેલા કર્મભૂમિ-નમસ્કાર'ની બીજી ગાથા તરીકે તે પ્રાચીન પોથીઓમાં જોઈ શકાય છે. પોથી ૬ જે અંચલગચ્છની છે, તેમાં પણ ૩ પઘવાળું “નમસ્કારસૂત્ર આપેલું છે. આ ગાથા તેમાં નજરે પડે છે. * ગાથા- “રોલાછંદ'માં છે. Jagchintamani Sutra Vol. VIII Ch. 53-A, Pg. 3673-3688 - 85 - Prabodh Tika Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth कम्मभूमिहिं कम्मभूमिहिं पढमसंघयणि, उक्कोसय सत्तरिसय', जिणवराण विहरंत लब्भइ; नवकोडिहिं केवलीण, कोडिसहस्स नव साहु गम्मइ। संपइ जिणवर वीस मुणि, बिहं (हिं) कोडिहिं वरनाणि', समणह कोडि-सहस्स दुई थुणिज्जइ निच्च विहाणि ॥२॥ जयउ सामिय ! जयउ सामिय' ! रिसह ! १२सत्तुंजि, उज्जिति पहु-नेमिजिण ! जयउ वीर१३ ! सच्चउर-मंडण !; भरूअच्छहिं मुणिसुव्वय ! महुरि पास ! दुह-दुरिअ-खंडण ! अवर विदेहिं तित्थयरा, चिहं दिसि विदिसि जिं के वि, तीआणागय-संपइय, वंदउं जिण सव्वे वि६ ।।३।। सत्ताणवइ-सहस्सा, लक्खा छप्पन्न अट्ठकोडीओ । बत्तीस-सय-बासीयाई, तिअलोए चेइए वंदे ॥४।।* पन्नरस-कोडि-सयाई, कोडी बायाल लक्ख अडवन्ना । छत्तीस सहस असीइं, सासय-बिंबाइं पणमामि ॥५।।* પાદનોંધ ચાલુ : ५. 2ी पोथीयोभा 'कम्मभूमिहि' से वार समेसुंगाय छे, ५९ छनीष्टियेते राम२ नथी. मेसेन वामां સ્કૂલના થઈ હોય તેમ સંભવે છે. मह 26ी पोथीयोभा 'उक्कोसउ', 'उक्कोसई', मेवा हो । वामां आवे छे. 2eी पोथीमोभा भis ५, ६, १६, २३ परेमा सत्तरिसउ' या न०१३ ५ छे. 32ी पोथीयोमा 'दु कोडि वरनाण' वो 16 ५९ लेवामां आवे छे, तो 2ी पोथीमोभा 'बिह-कोडिहिं वरनाण' પાઠ જણાય છે, પરંતુ વસ્તુછંદના અનુપ્રાસનો ખ્યાલ કરતાં અહીં આ પાઠ સ્વીકારેલો છે. ८. 'सहस्स दुअ' पात२. १०. 32ी पोथीमोभा 'थुणिजिअ' वो पाठ ५९। भणे छ. ११. 'सामी', 'सामीय' पाहत२. १२. सित्तजि', 'सेत्तजि' पाहत२. १३. 'सच्चउरि-मंडण' पात२. १४. भरूअच्छिहिं' it२. १५. 'संपई', 'संपय' ५४iत२. १६. भis।२४२ मोरियन्टस रिसर्थ ईन्स्टिच्युट पूनानी प्रति नं. ५-१-१७ - ७४८ /१२७०(२) / १८८७-८१भा (डी.सी. मेम વૉલ્યુમ) આ પધ પાઠાંતર સાથે નીચે જણાવ્યા પ્રમાણે જોવામાં આવે છે: "जयउ सामिउ रिसहु सेत्त (त्तुं) जि, उज्जिंत पहु- नेमिजिणु, जयउ वीरू मोहेर-मंडणु; भरवट्ठि मुणिसुव्वउ, महुर पासु दुह-दंड-पंडणु। अवर विदेह वि तित्थ य सुव(रूच) हु दिसि विदिसि जि के वि ति (ती) य अणागय संपयइ वंदिउ जिण सव्वे वि ॥१॥" ** गाथा -२-३ 'वस्तु,'भा छे. * गाथा-४-५ ७६' मा छे. Prabodhtika -686 Page #40 -------------------------------------------------------------------------- ________________ (२) संस्कृत छाया : जगच्चिन्तामणयः ! जगतां नाथाः ! जगद्गुरवः ! जगद्रक्षणा: ! जगद्बन्धवः ! जगत् - सार्थवाहाः ! जगद्भाव - विचक्षणाः ! । अष्टापद-संस्थापित-रूपाः ! कर्माष्टक - विनाशनाः ! चतुर्विंशतिर् अपि जिनवराः ! जयन्तु अप्रतिहत - शासनाः ! ॥ १ ॥ कर्मभूमिषु कर्मभूमिषु प्रथमसंहननिनाम्, उत्कृष्टतः सप्ततिशतं जिनवराणां विहरतां लभ्यते; नवकोट्यः केवलिनां कोटिसहस्राणि नव साधवः गम्यन्ते । सम्प्रति जिनवराः विंशतिः, मुनयः द्वे कोटी वरज्ञानिनः, श्रमणानां कोटिसहस्रद्विकं स्तूयते नित्यं विभाते ॥ २ ॥ जयतु स्वामिन् ! जयतु स्वामिन् ! ऋषभ ! शत्रुञ्जये, उज्जयन्ते प्रभुनेमिजिन ! जयतु वीर ! सत्यपुर-मण्डन ! भृगुकच्छे मुनिसुव्रत ! मथुरायां पार्श्व ! दुःख - दुरित - खण्डण ! | अपरे विदेहे तीर्थंकराः चतसृषु दिक्षु विदिक्षु ये केsपि, अतीतानागत-साम्प्रतिकान् वन्दे जिनान् सर्वानपि ॥ ३ ॥ सप्तनवतिं सहस्राणि लक्षाणि षट्पञ्चाशतम् अष्टकोटीः । द्वात्रिंशत्शतं द्वयशीतिं त्रैलोक्ये चैत्यानि वन्दे ॥४॥ पञ्चदशकोटिशतानि कोटीः द्विचत्वारिंशतं लक्षाणि अष्टपञ्चाशतम् । षट्त्रिंशतं सहस्राणि अशीतिं शाश्वत - बिम्बानि प्रणमामि ॥ ५ ॥ Shri Ashtapad Maha Tirth ( 3 ) सामान्य अने विशेष अर्थ : વિ.સં. ૧૯૦૦ના પૂર્વાર્ધમાં કવિરાજ શ્રી પદ્મવિજયજીએ સ્તવનમાં આ પ્રમાણે ઉલ્લેખ કર્યો છે. “४ग-चिंताभाएगी तिहां यु, भारा वहासाल रे..." वगेरे उस्सेजोभणे छे. जग-चिंतामणि !-(जगच्चिन्तामणयः ) - ४गतमां चिंतामशिरत्न - समान ! जिणवर ना विशेषए। तरीडे आा यह संबोधननुं महुवयन छे, ते जग भने चिंतामणि जे जे पोथी अनेसुं छे. तेमां 'गत' नो अर्थ ४गत्, हुनिया, विश्व, सोड, संसार के प्राणीसमूह थाय छे अने चिंतामणि નો અર્થ ચિંતનમાત્રથી ઈષ્ટ ફલને આપનારું એક જાતનું રત્ન થાય છે. અહીં શ્રીજિનેશ્વર દેવોને ચિંતામણિરત્નસમાન કહેવાનું કારણ એ છે કે જેમના હૃદયમાં તે વિરાજમાન હોય છે, તેઓ પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે અને તેને લીધે તેમનાં સઘળાં મનોવાંછિત કાર્યો પૂર્ણ થાય છે તથા પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે. जगह नाह ! - ( जगतां नाथा : ! ) - ४गतना नाथ, भुगतना स्वामी ! नाह— नाथ, स्वाभी, धएगी, रक्षाए। डरनार, आश्रय आपनार } योग-क्षेम डरनार ( न भजेली वस्तु મળે, તે યોગ કહેવાય છે અને મળેલી વસ્તુનું રક્ષણ થાય તે ક્ષેમ કહેવાય છે.) શ્રી જિનેશ્વરદેવો સાચા અર્થમાં જગતના નાથ છે કારણ કે જે જીવો હજી ધર્મમાર્ગમાં જોડાયેલા નથી, તેમને તેઓ ધર્મમાર્ગમાં જોડે છે અને જેઓ ધર્મમાર્ગમાં જોડાયેલા છે, તેમનું તેઓ ઉપદેશ આદિ દ્વારા રક્ષણ કરે છે. નાથ-શબ્દની હૃદયંગમ ચર્ચા માટે જુઓ શ્રીઉત્તરાધ્યયનસૂત્રનું મહાનિશ્રંથીય નામનું ૨૦મું અધ્યયન. a 87 a PrabodhTika Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth ના-ગુરૂ !-(ના-ગુરવ: !)-સમસ્ત જગતના ગુરુ ! જગતને આત્મ-હિતનો ઉપદેશ કરનારા! ગુF– શબ્દના સામાન્ય અને વિશેષ અર્થ માટે જુઓ સૂત્ર બીજું. શ્રી જિનેશ્વરદેવ સકળ જીવોને ઉદ્દેશી સર્વ કોઈનું કલ્યાણ થાય એવો એકસરખો હિતોપદેશ કરે છે, એટલે તેઓને જગ-ગુરુ જેવા વાસ્તવિક વિશેષણથી સંબોધન કરવામાં આવે છે. ના-રવરવા ! (નરિક્ષUT: !)- હે જગતના રક્ષક ! જગતનું રક્ષણ કરનારા ! હિંસા અને પ્રતિહિંસા વડે જગતનો-જગતની શાંતિનો નાશ થાય છે, જ્યારે અહિંસા અને અભયદાન વડે જગતનું જગત-શાંતિનું રક્ષણ થાય છે. શ્રી જિનેશ્વરદેવો પોતાની અતિશયવાળી વાણીમાં અહિંસા અને અભયદાનની પ્રચંડ ઉદ્ઘોષણા કરતા હોવાથી તેઓ જગરક્ષક કહેવાય છે અથવા તો જગતના જીવોને તેઓ કર્મબંધનમાંથી છોડાવે છે; એટલે પણ તેઓ જગદ્રક્ષક તરીકે સંબોધાય છે. ના-વન્ધવ ! ( ન વન્ધવ !)- જગતના બંધુ ! જગતના હિતેષી ! વધુ – એટલે બાન્ધવ. અર્થાત્ ભાઈ, નિકટવર્તી સ્વજન, પિતરાઈ કે સગાં-વહાલાં. સામાન્ય રીતે જે કોઈ હિતૈષી હોય તે માટે પણ એ જ શબ્દ વપરાય છે. શ્રીજિનેશ્વરદેવ જગતના પરમહિતૈષી છે, કારણ કે તેઓ કોઈ પણ જાતનો સ્વાર્થ રાખ્યા વિના પરમહિતનું રહસ્ય પ્રકાશે છે અને તેથી જગતના જીવોનું કલ્યાણ થાય છે. ના-સન્થવાહ !-(નતુ–સાર્થવાદ !)-જગતના સાર્થવાહ ! જગતના નેતા ! જગતને ઈષ્ટ સ્થળે (મોક્ષ) પહોંચાડનાર ! સાર્થ- એટલે ઈષ્ટ સ્થળે પહોંચવા ઈચ્છતો મુસાફરોનો સમૂહ કે કાફલો; તેને વહન કરનાર, તેની સર્વ પ્રકારે સારસંભાળ કરનાર જે અગ્રણી, આગેવાન કે નાયક હોય, તે સાર્થવાહ કહેવાય છે. મતલબ કે જે સાર્થ-નાયક સાર્થને યોગ્ય રસ્તે લઈ જાય છે, ઈષ્ટ સ્થળે પહોંચાડે છે, તે સાર્થવાહ કહેવાય છે. શ્રીજિનેશ્વરદેવ જગતના જીવોને પોતાના સમર્થ નેતૃત્વ નીચે ધારેલા સ્થળે એટલે કે મોક્ષપુરીએ લઈ જાય છે, તેથી તેઓ ના-સંસ્થવાદ કહેવાય છે. ના–ભાવ- વિશ્વ !-(-ભાવ-વિરક્ષUT: !)- જગતના સર્વ ભાવોને જાણવામાં તથા પ્રકાશવામાં નિપુણ ! ભવ શબ્દ જુદા જુદા અર્થોમાં વપરાય છે. જેમ કે અસ્તિત્વ, પ્રકૃતિ, સ્વભાવ, પદાર્થ, પર્યાય, ઈરાદો, વૃત્તિ, લાગણી, તાત્પર્ય, અભિપ્રાય, ચેષ્ટા, અભિનય, હેત, પ્રીતિ, આસ્થા, કિંમત, દર, સ્થિતિ, સ્વરૂપ, વગેરે. તેમાંથી પદાર્થ અને પર્યાય અર્થો અહીં ઉપયુક્ત છે. પદાર્થ એટલે દ્રવ્ય. પર્યાય એટલે પદાર્થની નિરંતર પલટાતી અવસ્થા. સમય, શક્તિ વગેરેની અપેક્ષાએ તે અનંત પ્રકારની હોય છે. શ્રી જિનેશ્વરદેવ સર્વજ્ઞ હોવાથી જગતના તમામ પદાર્થોના સર્વ ભાવો-પર્યાયો બરાબર જાણે છે અને યોગ્યની આગળ પ્રકાશિત કરે છે. તેથી તેઓ ના-ભાવ-વિષ્યવસ્થા કહેવાય છે. સટ્ટાવ-સંવિ-વ !- (Mાપ–સંસ્થાપિત-પI: !)- અષ્ટાપદ પર્વત ઉપર જેમની પ્રતિમાઓ સ્થાપન થયેલી છે તેવા ! પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાન પોતાનો મોક્ષકાલ નજીક આવેલો જાણીને દસ હજાર મુનિવરો સાથે અષ્ટાપદ પર્વત ઉપર ગયા હતા અને ત્યાં ચતુર્દશભક્ત એટલે છ ઉપવાસની તપશ્વર્યા Prabodh Tika - 88 - Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth પૂર્વક પાદપોપગમન અનશન કરીને નિર્વાણપદને પ્રાપ્ત થયા હતા. આ સ્થળે દેવોએ રત્નના ત્રણ સ્તૂપ કર્યા હતા.* અષ્ટાપદ પર્વત કેલાસ હોવાનો અભિપ્રાય કલિકાલ-સર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્યે અભિધાનચિંતામણિના ચોથા ભૂમિકાંડમાં કર્યો છે : નતાદ્રિતુ વૈનાતોડખાપ: દિવ7: I૬૪.’ શ્રીજિનપ્રભસૂરિએ અષ્ટાપદગિરિ-કલ્પમાં તે જ અભિપ્રાયનું સમર્થન કરેલું છે. “તીસે ગ્ર ઉત્તરદ્ધિસમાવારસનોખું વિમો નામ વેન્નાલાપમદા રબ્બો નવરો ડટ્ટ ગોપુવો*' તે (અયોધ્યા નગરી) ની ઉત્તર દિશાએ બાર યોજન દૂર અષ્ટાપદ નામનો રમ્ય પર્વતરાજ આવેલો છે, જેની ઊંચાઈ આઠ યોજન છે અને જેનું અપરનામ કૈલાસ છે; આ જ અભિપ્રાયનું વિશેષ સમર્થન ન્યાયાભોનિધિ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજીએ જૈનતત્ત્વદર્શના ઉત્તરાર્ધમાં કરેલું છે. તેના એકાદશ પરિચ્છેદમાં જણાવ્યું છે કે : श्रीऋषभदेवजीका कैलास पर्वतके उपर निर्वाण हुआ..... जब भरतने कैलास पर्वतके उपर सिंहनिषद्या नामा मंदिर बनाया, उसमें आगे होनेवाले तेईस तीर्थंकरोंकी और श्रीऋषभदेवजीकी अर्थात् चौवीस प्रतिमाकी स्थापना की। और दंडरत्नसे पर्वतको ऐसा छीला कि जिस पर कोई पुरूष पगोंसे न चढ सके । उसमें आठ पद (पगथिये) रक्खे। इसी वास्ते कैलास पर्वतका दूसरा नाम 'अष्टापद' कहते है। तबसे ही कैलास महादेवका पर्वत कहलाया। महादेव अर्थात् बडे देव, सो ऋषभदेव। जिसका સ્થાન વૈજ્ઞાશ પર્વત જ્ઞાનના (પૃ. ૪૦૬-૪૨૦) હાલની ભૂગોળ પ્રમાણે કેલાસ પર્વત હિમાલયના તિબેટ દેશમાં માનસરોવરની ઉત્તરે ર૫ માઈલ પર આવેલો છે, જેને ત્યાંના લોકો કંગરીપો કહે છે. આ પર્વતનું શિખર બારે માસ બરફથી છવાયેલું રહે છે; એટલે તે રજતાદ્રિ કે સ્ફટિકાચલનું નામ સાર્થક કરે છે. ત્યાંનું હવામાન ઘણું જ ઠંડું અને તોફાની હોવાથી તેના પર આરોહણ કરવું એ ઘણું જ કઠિન ગણાય છે. આજ સુધીમાં અનેક સાહસિક પ્રવાસીઓએ તેના પર અમુક ઊંચાઈ સુધી આરોહણ કર્યું છે અને તે સંબંધી બને તેટલી પ્રામાણિક હકીક્ત મેળવવાની કોશિશ કરેલી છે. જૈન શાસ્ત્રોમાં એવા ઉલ્લેખો મળે છે કે જે ચરમ-શરીરી હોય અર્થાત્ તે જ ભવમાં મોક્ષે જનાર હોય, તે જ તેની યાત્રા કરી શકે છે. તે માટે શ્રીઉત્તરાધ્યયનસૂત્રની નિર્યુક્તિમાં કહ્યું છે કે- ‘ચરમ-સીરો સાહૂ સારૂઢઃ નવર, કન્નો ઉત્ત' (અ. ૧૦ ગાથા ૨૯૦) અર્થાત્ જે સાધુ ચરમ-શરીરી હોય તે જ નગવર એટલે અષ્ટાપદ-પર્વત પર ચડી શકે છે, અન્ય નહિ. આ બાબતનો ઉલ્લેખ શ્રી હેમચંદ્રાચાર્યે ત્રિષષ્ટિશલાકાપુરૂષ ચરિત્રના દસમા પર્વના નવમા સર્ગમાં આ પ્રમાણે કરેલો છે : 'योऽष्टापदे जिनान् नत्वा, वसेद रात्रिं स सिध्यति।' જે અષ્ટાપદ-પર્વત પર રહેલી જિન-પ્રતિમાઓને વંદન કરીને ત્યાં એક રાત્રિ ગાળે છે, તે સિદ્ધ થાય છે, શ્રીગૌતમસ્વામીએ ચરણલબ્ધિ વડે આ તીર્થની યાત્રા કરીને તથા ત્યાં એક રાત્રિ પસાર કરીને પોતાના ચરમ-શરીરીપણાની ખાતરી કરી હતી એવો વૃદ્ધવાદ છે. વિ.સં. ૧૭૫૧માં શ્રી જિનવિજયજીએ રચેલા ષડૂાવશ્યક-બાલાવબોધમાં “વારિ-ટૂ-સ * જુઓ જંબુદ્દીપપ્રાપ્તિ-સૂત્ર ૩૩. * વિવિધ તીર્થકલ્પ સિં. જૈ.ગ્રં.પૃ.૯૧. - 89 – Prabodh Tika Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth હોય'ના વિવેચનમાં શ્રી ગૌતમસ્વામીજી અષ્ટાપદ ઉપર ગયા ત્યારે ઉક્ત ક્રમ મુજબ જગચિંતામણિની બે ગાથાની ચૈત્યવંદના કરી હતી. શ્રીવસુદેવહિંડીના ૨૧મા લંભકમાં અષ્ટાપદ સંબંધી બે ઉલ્લેખો આવે છે. તેમાં જણાવ્યું છે કે આ પર્વત વૈતાઢ્ય પર્વત સાથે જોડાયેલો છે અને ઊંચાઈમાં આઠ યોજન ઊંચો છે, તથા તેની તળેટીમાં નિયડી નામની નદી વહે છે. અષ્ટાપદ પર્વત કોશલદેશની સીમા પર કે તેની નજીક આવેલો હોવો જોઈએ, તેમ જંબૂઢીપપ્રજ્ઞપ્તિના નીચેના ઉલ્લેખ પરથી સમજાય છે : "दसहिं रायवरसहस्सेहिं सद्धि संपरिवुडे विणीअं रायहाणिं मज्झेण णिग्गच्छइ, (णिग्गच्छिं)त्ता मज्झदेसे सुहंसुहेण विहरइ, (विहरि)त्ता जेणेव अट्ठावयपव्वते तेणेव उवागच्छइ।" ભરત ચક્રવર્તીનો આ અધિકાર છે. ભરત ચક્રવર્તી દસ હજાર રાજાઓથી પરિવૃત્ત થઈને વિનીતા નામની રાજધાનીની મધ્યમાંથી નીકળીને મધ્યદેશમાં કોશલદેશની મધ્યમાં (મધ્ય-શનિવેશી મળે ટી.) વિચરે છે અને ત્યાંથી જ્યાં “અષ્ટાપદ' પર્વત આવેલો છે, ત્યાં જાય છે. વળી, સગર ચક્રવર્તીના જન્દુકુમાર આદિ સાઠ હજાર પુત્રો, એ પર્વતની આસપાસ ખાઈ ખોદાવીને તેમાં ગંગાનદીનું જલ લઈ જાય છે અને તેમ કરતાં મરણ પામે છે તથા પાછળથી સગર ચક્રવર્તીનો પૌત્ર ભગીરથ ત્યાં જઈને ગંગાનદીને દંડ વડે આકર્ષે છે અને તેથી તે (ગંગાનદી) કુરુદેશના મધ્ય ભાગથી, હસ્તિનાપુરની દક્ષિણથી, કોશલદેશની પશ્ચિમથી, પ્રયાગની ઉત્તરમાં, કાશીના દક્ષિણમાં અને અંગ તથા મગધદેશની ઉત્તર તરફ થઈને પૂર્વસાગરમાં ભળી જાય છે, જયાં તે ગંગા-સાગર તરીકે ઓળખાય છે અને ભગીરથના નામ પરથી તેનું નામ ભાગીરથી પડે છે. તે આખી વાત અષ્ટાપદને ગંગાનદીના મૂળ સાથે સંબંધ હોય તેમ જણાવે છે. પૂર્વકાલે કોશલદેશનો વિસ્તાર મોટો હતો અને તેની ઉત્તરસરહદ હિમગિરિ સુધી વિસ્તરેલી હતી, એટલે આ સ્થળ હિમાલયમાં જ કોઈક સ્થળે આવેલું હશે તેમ જણાય છે. (૪) અર્થ-સંકલના : જગતમાં ચિંતામણિરત્ન ! જગતના નાથ ! જગતના રક્ષક ! જગતના નિષ્કારણ બંધુ ! જગતના ઉત્તમ સાર્થવાહ ! જગતના સકલ પદાર્થોના સ્વરૂપને જાણવામાં વિચક્ષણ ! અષ્ટાપદપર્વત-પર (ભરત ચક્રવર્તી દ્વારા) સ્થપાયેલી પ્રતિમાવાળા ! આઠે કર્મોનો નાશ કરનારા ! તથા અબાધિત ઉપદેશ દેનાર ! હે ઋષભાદિ ચોવીસે તીર્થકરો ! (આપ) જયવંતા વર્તો. ૧. (૫) સૂત્ર-પરિચય : જે ભૂમિમાં તીર્થકર, ગણધર આદિ મહાપુરુષો જન્મ્યા હોય છે, પ્રવ્રજિત થયા હોય જ, વિચર્યા હોય છે, કેવલજ્ઞાન પામ્યા હોય છે કે નિર્વાણને પ્રાપ્ત થયા હોય છે, તે ભૂમિ અતિ પવિત્ર ગણાય છે. તેથી તેની સ્પર્શના સમ્યકત્વને નિર્મળ બનાવે છે, આ કારણે તીર્થોનું મહત્ત્વ પણ ઘણું મોટું છે. વળી મૂર્તિની ભવ્યતા, પ્રાચીનતા અને દેવાધિષ્ઠિતતાના કારણે પણ તીર્થોની મહત્તા ગણાય છે. આ રીતે જિન-પ્રતિમા, જિન-મંદિર અને જૈન-તીર્થો એ ત્રણે સંસાર તરવાનાં અપૂર્વ સાધનો છે કે જેનો સામાન્ય નિર્દેશ ચૈત્ય વડે જ થાય છે. આવાં ચૈત્યોને વંદન કરવું, તે ચૈત્યવંદના કહેવાય છે. પ્રસ્તુત સૂત્રની યોજના તે માટે થયેલી છે. - 90 - PrabodhTika - Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth આ ચૈત્યવંદન તેના પ્રથમ શબ્દ પરથી જગચિંતામણિ તરીકે ઓળખાય છે. વળી પ્રાતઃકાળની આવશ્યક ક્રિયામાં તેને ખાસ સ્થાન મળેલું હોવાથી તે પ્રબોધ-ચૈત્યવંદન કે પ્રભાત-ચૈત્યવંદન તરીકે પણ ઓળખાય છે. - આ ચૈત્યવંદનનો પ્રારંભ ચોવીસે તીર્થકરોની સામાન્ય સ્તુતિ વડે કરવામાં આવ્યો છે, જેમાં અષ્ટાપદ અને તેના પર બંધાયેલા મંદિરો તથા તેની અંદર રહેલી મૂર્તિઓનો ઉલ્લેખ ખાસ ધ્યાન ખેંચે છે. સમસ્ત જૈન-તીર્થોમાં આ તીર્થની મહત્તા ઘણી જ છે. તેનું સ્થાન સહુથી પહેલું આવે છે, કારણ કે ત્યાં યુગાદિદેવ શ્રી ઋષભદેવ ભગવાનનું નિર્વાણ થયેલું અને ત્યાં જ ભરતખંડના પ્રથમ-ચક્રવર્તી ભરત મહારાજાએ એક માસનું અનશન કરીને સિદ્ધિ-ગતિને સાધેલી છે.* (૬) પ્રકીર્ણક : શ્રી તરુણપ્રભસૂરિએ વિ.સં. ૧૪૧૧ માં રચેલી પડાવશ્યક-બાલાવબોધમાં આ સૂત્રનો ઉલ્લેખ પ્રભાતમાં માંગલિક તરીકે બોલવાના નમસ્કાર તરીકે મળે છે– તંત્ર ત્રિપ્રતિમ દુગs | તડ પાછડું મ્મમૂનિહિં, -સંપબિ-ઈત્યાદિ નમસ્કાર, શ્રીષભ-વર્ધમાનક ઇત્યાદિ સ્તવન, પ્રતિલેખનાદિક-કુલક (અઠ્ઠાવયંમિ ઉસહો ઇત્યાદિ પ્રભાત-માંગલિક ભાવના- કુલક પૃષ્ઠ ૪૮). આ નમસ્કાર, પોથી ૨, ૫ અને ૬ માં Íભૂમિદં મ્પભૂમિટિં, ન-ચિંતામળિ નહિ નહિ અને નં વિવિ નાતિત્થ એ ત્રણ ગાથાઓવાળો આપેલો છે. વિ. સં. ૧૬૭૮માં લખાયેલી પોથી ૧૧ માં આ પાઠ છ ગાથાવાળો નજરે પડે છે. વિ.સં. ૧૭૫૧માં શ્રી જિનવિજયજીએ રચેલા પડાવશ્યક-બાલાવબોધમાં સિદ્ધસ્તવની વારિ સટ્ટ ટ્રસ તોગ ગાથાના વિવરણ-પ્રસંગે જણાવ્યું છે કેઃ શ્રી ગૌતમસ્વામી જ્યારે અષ્ટાપદ-પર્વત પર વંદન કરવા ગયા. ત્યારે તેમણે આ ગાથામાં જણાવેલા ક્રમ પ્રમાણે જિનબિંબને જગચિંતામણિની બે ગાથા વડે ચૈત્યવંદન કર્યું હતું. ચત્તાર અઠે દશ ગાથાના જુદા જુદા અર્થો : ચત્તારિઅઠદસદોયવંદિયા જિણવરાચઊવી; પરમનિષ્ઠિઅઠા સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૧ ૧) અષ્ટાપદ ઉપર વંદન અ (દક્ષિણ દિશામાં) ચાર, (પશ્ચિમ દિશામાં) આઠ, (ઉત્તર દિશામાં) દશ, અને (પૂર્વ દિશામાં) છે. એ પ્રકારે અષ્ટાપદ ઉપર વંદન કરાયેલા અને પરમાર્થ સમાપ્ત કરીને મોક્ષમાં ગયેલા ચોવીશ તીર્થકરો મને સિદ્ધિ આપો. અથવા - (ઉપરની મેખલામાં) ચાર, (વચ્ચેની મેખલામાં) આઠ, (નીચેની મેખલામાં) દશ અને છે. એ પ્રમાણે પણ અષ્ટાપદ ઉપર વંદન થાય છે. કવિરાજ શ્રી પદ્મવિજયજી મહારાજ, જેઓ વિ. સં.ની ઓગણીસમી સદીના પ્રારંભમાં વિદ્યમાન હતા, તેમણે અષ્ટાપદના સ્તવનમાં જગ-ચિંતામણિ તિહાં કર્યું, મારા વહાલાજી રે એવો નિર્દેશ કરેલો છે. * જુઓ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિસૂત્ર - 91 – Prabodh Tika Page #45 -------------------------------------------------------------------------- ________________ 18 | વિવિધ કોશ અનુસાર અષ્ટાપદનાં અર્થ છે પ્રસ્તાવના : વિભિન્ન ભાષાકીય કોષમાં આપેલા અષ્ટાપદ તથા કૈલાસના વિવિધ અર્થોનું અર્ચના પરીખ દ્વારા અત્રે સંકલન કરવામાં આવ્યું છે. (૧) ભગવદ્ગોમંડલ : મહારાજા ભગવતસિંહજીની દીર્ધદષ્ટિ અને ભાષાપ્રેમ આ કોશમાં જોવા મળે છે. તેમાં બે લાખ, એક્યાસી હજાર, ત્રણસો સિત્તેર મૂળ શબ્દો છે. “ભગવદ્ગોમંડલ' એ ડિક્ષનરી કે જોડણીકોશ નહીં પણ ગુજરાતી ભાષાના ગૌરવ સમાન “વિશ્વકોશ' છે. તેના પ્રથમ ભાગમાં (અ-અં) અષ્ટાપદ શબ્દનો અર્થ મળે છે. ભાગ-૧ (અ) અષ્ટાપદ = પું. કૈલાસ પર્વત = નું. સોનું, સુવર્ણ, કનક, હિરણ્ય, હેમ, કાંચન, ગાંગેય, ચામીકર, જાતરુપ, મહારજતું, જાંબુનદ કંચન અર્જુન કાર્તસ્વર હેમ હિરણ્ય સુવર્ણ અષ્ટાપદ હારક પુરટ શાંતકુંભ હરિ સ્વર્ણ - પિંગળ લઘુકોશ. = વિ. આઠ પગવાળું ભગવદ્ગોમંડલના પ્રથમ ભાગમાં અષ્ટાપદના આઠ અર્થો ઉપલબ્ધ છે જેમાંથી અત્રે અભિપ્રેત અર્થો અહીં દર્શાવ્યા છે. (ભગવદ્ગોમંડલ, ભાગ-૧, પૃ. ૬૨૨) કૈલાસ = ભાગ-૩ (૧) પું. એક જાતનું ૭ ખૂણાવાળું દેવ મંદિર. તેમાં આઠ ભૂમિ અને અનેક શિખર હોય છે. તેનો વિસ્તાર અઢાર હાથ હોય છે. (૨) કું. શિવની નગરી, દેવતાઓનું સ્વર્ગ. (૩) પં. હિમાલયનું એ નામનું શિખર. તે માનસરોવરથી પચીશ માઈલ દૂર ઉત્તરે ગંગ્રી પર્વતમાળાની પેલી તરફ નીતિઘાટની પૂર્વે આવેલ છે. તેના ઉપર શંકર ભગવાન અને પાર્વતી રહે છે એમ કહે છે. શ્રી કૃષ્ણ અહીં તપ કર્યું હતું. બદરિકાશ્રમ Ashtapad in various Dictionaries Vol. V Ch. 35- A to D, Pg. 2203-2212 Ashtapad in Various Dictionaries – 92 રે – Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth કૈલાસ ઉપર આવેલ છે. કેલાસને હેમકૂટ પણ કહે છે. જેને લોકો કેલાસને અષ્ટાપદ પર્વત કહે છે. આ પર્વતની પરિક્રમણામાં ત્રણ દિવસ લાગે છે. તેનો પચીશ માઈલનો ઘેરાવો છે. પરિક્રમણ કરનારે ગૌરીકુંડ સરોવરના પાણીનો સ્પર્શ કરવો જ જોઈએ. આ સરોવરનું પાણી બારે માસ બરફ થઈ ગયું હોય છે. (૨) સચિત્ર અર્ધમાગધી કોષ : આ કોષ શતાવધાની જૈનમુનિ શ્રી રત્નચન્દ્રજી મહારાજ દ્વારા તૈયાર કરી પાંચ ભાગમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ કોષમાં અર્ધમાગધી, સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી, ગુજરાતી એમ પાંચ ભાષાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભાગ-૫ १. अट्ठावय पुं. न. अष्टापद અત્રે અષ્ટાપદના વિભિન્ન છ જેટલાં અર્થો મળે છે જેમાંથી, જેના ઉપર ઋષભદેવ સ્વામી નિર્વાણ પદ પામ્યા, તે પર્વત અષ્ટાપદ નામે પર્વત. जिस पर्वत पर से ऋषभदेवस्वामी ने निर्वाण प्राप्त किया था, उस पर्वत का नाम - अष्टापद. A mountain called Ashtapad where Rishabhadev swami obtained liberation. (iા . ૨૬, ૭, પ્રવ. ર૬૪) (ii) અષ્ટાપદ નામનો દ્વીપ अष्टापद नाम का द्वीप An island called Ashtapad. (નવા. રૂ, રૂ) સિદર ૨. શિવર - અષ્ટાપદ પર્વતનું શિખર. अष्टापद पर्वत का शिखर A summit of mount Ashtapad ક્ષેત્ર છું. (ચૈત્ર) અષ્ટાપદ નામનો પર્વત अष्टापद नामका पर्वत The mountain named Ashtapad ( g. ૭, રર૭) (સચિત્ર અર્ધમાગધી કોશ, Vol. 1, Page-132) ૨ ૩ વય = પું. અષ્ટપદ્ર = સુવર્ણ, સોના, Gold અષ્ટાપદનો આ અર્થ આગળના અર્થ સાથે સંમિલિત કરતાં સુવર્ણનો પર્વત એવો અર્થ થાય છે. | (સચિત્ર અર્ધમાગધી કોશ, Vol:5, R 1 & 8) (3) Sanskrit - English Dictionary by Sir Monier - Williams Meaning of Ashtapad as per the dictionary is as under Ashtapada : The Mountain Kailas (Dictionary pg no. 116) - 93 – Ashtapad in various Dictionaries Page #47 -------------------------------------------------------------------------- ________________ 19 ॥ अष्टापन विविध शास्त्रीय Geeोपो ॥ प्रस्तावना : આ લેખમાં જૈન સાહિત્યમાં સમાવિષ્ટ આગમ ગ્રંથો તથા આગમેતર પ્રાચીન ગ્રંથોમાં જયાંજયાં અષ્ટાપદ, સિંહનિષદ્યા પ્રાસાદ તથા તેની સાથે સંબંધિત વિવિધ વિષયોની માહિતી પ્રાપ્ત થાય છે. તે મૂળ શ્લોકો અને તેના સ્થાન સહિત પૂ. સાધ્વી ચંદનબાળાશ્રીજી દ્વારા સંકલિત કરવામાં भावी छे. * त्रिषष्टिशलाकापुरुषचरितम् । प्रथमं पर्व - षष्ठसर्गः दीक्षाकालात् पूर्वलक्षं अपालयित्वा ततः प्रभुः । ज्ञात्वा स्वमोक्षकालं च, प्रतस्थेऽष्टापदं प्रतिः ।।४५९।। शैलमष्टापदं प्राप, क्रमेण सपरिच्छदः । निर्वाणसौधसोपानमिवाऽऽरोहच्च तं प्रभुः ।।४६०।। सान्तः पुरपरीवारो... प्रत्यष्टापदमार्षभिः ॥४६५ ।। क्षणेनाऽष्टापदाचलम् ।।४७६।। अध्यारुरोह भरतस्ततोऽष्टापदपर्वतम् ।।४७७।। * सिंहनिषद्या सार्नु पनि त्रिषष्टिशलाकापुरुषचरितम् । द्वितीयं पर्व पञ्चमसर्गः (श्लोक - ८७ तः १७८) * त्रिषष्टिशलाकापुरुषचरितम् द्वितीयं पर्व-पञ्चमसर्गः ... तेऽन्यदाऽष्टापदं प्रापुः श्लो. ८७ ... चैत्यसिंहनिषधाख्यं... श्लो. १०० सोपानभूतानि पदान्यष्टाऽयुं परितो व्यधात् । Various References on Ashtapad Various References on Ashtapad Vol. X Ch. 67-C, Pg. 4355-4363 -694 - Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth भरतो येन तेनाऽयमष्टापद उदीर्यते ।।१०५।। ... अष्टापदगिरिज॑ज्ञे, श्लो. ११३।। अष्टापदगिरावत्र, धन्यास्ते पक्षिणोऽपि हि ।। श्लो. १२६ अष्टापदं समं स्थानं... श्लो. १३० ।। किन्त्वष्टापदतीर्थस्याऽमुष्य रक्षणहेतवे । श्लो. १५०।। अष्टापदाद्रिपरिखां, गङगां प्राप समुद्रवत् ।।१६५।। अष्टापदाद्रिपरिखापूरणार्थमकृष्यत । जह्वना यत् ततो गङगा ततः प्रभृति जाह्नवी ।।१६७।। त्रिषष्टिशलाकापुरुषचरितम् । द्वितीयं पर्व - षष्ठसर्गः ...व्यग्रानष्टापदत्राणे, दग्ध्वाऽयासीः क्व रेऽधुनी ।।२९।। अष्टापदाद्रिपरिखापूरणाय सरिद्वश । ... ।। ५३६।। अष्टापदाभ्यर्णवर्ति... श्लो. ।। ५३८ ।। पूरयित्वाऽष्टापदाद्रिपरिखां.. श्लो. ॥५४१।। त्रिषष्टिशलाकापुरुषचरितम् । दशमं पर्व-नवमः सर्गः । योऽष्टापदे जिनान् नत्वा वसेद्रात्रिं स सिध्यति । ... श्लो. १८१ ...। इयेषाष्टापदं गन्तु तीर्थकृद्वन्दनाकृते ।।१८२।। ...। आदिदेशाष्टापदेऽर्हद्वन्दनायाथ गौतमम् ॥१८३।। ...। वायुवच्चारणलब्ध्या क्षणादष्टापदं ययौ ।।१८४।। इतश्चाष्टापदं मोक्षहेतुं श्रुत्वा तपस्विनः.... ॥१८५।। १८६ तः १९७ - १५०० तपसोनो संघ योऽष्टापदे जिनान् नत्वा, वसेद् रात्रिं स सिध्यति । જે અષ્ટાપદ પર્વત પર રહેલી જિન પ્રતિમાઓને વંદન કરીને ત્યાં એક રાત્રિ ગાળે છે, તે સિદ્ધ થાય છે. શ્રી ગૌતમસ્વામીએ ચારણલબ્ધિ વડે આ તીર્થની યાત્રા કરીને ત્યાં એક રાત્રિ પસાર કરીને પોતાના ચરમશરીરીપણાની ખાતરી કરી હતી એવો વૃદ્ધવાદ છે. આ બાબતનો ઉલ્લેખ શ્રી હેમચંદ્રાચાર્ય ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રના દસમા પર્વના નવમા સર્ગના શ્લોક-૧૮૧માં કરેલ છે.) (अमोघटी। मा-१ ४गणितामगि चैत्यवहन) त्रिषष्टिशलाकापुरुषचरितम् । सप्तमं पर्व-द्वितीयःसर्ग विविधाभिग्रहस्तपस्तत्परः प्रतिमाधरः । ध्यानवान्निर्ममो:वालीमुनिर्व्याहरतावनौ ॥२२७।। अष्टापदादौ गत्वा च कायोत्सर्गमदत्त सः ।... ।।२२९।। नित्यालोकपुरे नित्यालोकविद्याधरेशितुः । कन्यां रत्नावली नाम्ना तदोद्वोढुं चचाल सः ॥२३५।। - 95 Various References on Ashtapad Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth अष्टापदाद्रेपरि गच्छतस्तस्य पुष्पकम् । विमानं स्खलितं सद्यो वप्रे बलमिव द्विषाम् ॥२३६।। શ્લોક ૨૩૭થી ૨૪૩ સુધી રાવણ કુપિત થાય છે તે વર્ણન અષ્ટાપદપર્વત નીચે વાલીમુનિ પ્રતિમાસ્થિત હતા. ક્રોધિત એવો રાવણ વાલમુનિને કહે છે કે પર્વતસહિત તને ઉપાડીને લવણસમુદ્રમાં નાખીશ. ઈશ્વમુવલ્વા વિવાર્થ સ્મીમષ્ટાપિિરતને !... ર૪૪ વાલીમુનિ અવધિજ્ઞાન વડે રાવણે અષ્ટાપદગિરિ ઉપાડ્યો તે જાણીને વિચારે છે કે અનેક પ્રાણીનો સંહાર થશે. ભરતક્ષેત્રભૂષણ એવા તીર્થનો નાશ કરવા માટે રાવણ યત્ન કરે છે હું ત્યક્ત સંગવાળો છું ઇત્યાદિ.. તો પણ ચૈત્યના રક્ષણમાં પ્રાણીઓના રક્ષણ માટે રાગ-દ્વેષ વગર આને કાંઈક હું શિક્ષા કરું. શ્લોક ૨૪૫થી ૨૫૩ एवं विमृश्य भगवान् पादाङ्गुष्ठेन लीलया । अष्टापदाद्रेर्मूर्धानं वाली किश्चिदपीयत् ॥२५३।। શ્લોક ૨૫૪થી ૨૬૪ સુધી રાવણ પશ્ચાતાપ કરીને વાલીમુનિને ત્રણ પ્રદક્ષિણા કરી નમસ્કાર કરે છે તે વર્ણન. શ્લોક ૨૬૫થી ૨૭૬ સુધી રાવણ ભરતેશ્વર નિર્મિત ચૈત્યમાં જાય છે ત્યાં ભક્તિ કરે છે. ધરણેન્દ્ર ત્યાં આવે છે અને રાવણની ભક્તિથી સંતુષ્ટ થઈને વિદ્યા આપે છે તેનું વર્ણન. प्रणम्य वालिनं भूयस्तच्छैलमुकुटोपमे । जगाम रावणश्चैत्ये भरतेश्वरनिर्मिते ।।२६५ ।। चन्द्रहासादिशस्त्राणि मुक्त्वा सान्तःपुरः स्वयम् । अर्हतामूषभादीनां पूजां सोऽष्टविधां व्यधात् ।।२६६।। રાવણને વિદ્યાપ્રાપ્તિ : उक्त्वेत्यमोघविजयां शक्तिं रुपविकारिणीम् । सोऽदाद्विद्यां रावणाय जगाम च निजाश्रयम् ॥२७६ ।। * પૂ. ધર્મઘોષસૂરિકૃત અષ્ટાપદમહાતીર્થકલ્પમાં કહ્યું છે सिद्धायतनप्रतिमं सिंहनिषद्येति यत्र सुचतुर्की । भरतोऽरचयच्चैत्यं स जयत्यष्टापदगिरीशः ॥८॥ પ્રતિમાશતક - શ્લોક - ૭ની ટીકામાં - अत एव च यतनया ग्रामानुग्रामं विहरता गौतमस्वामिनाऽष्टापदारोहावरोहयोः जङधाचारणलब्धिं प्रयुज्य तच्चैत्यवन्दने निर्दोषता तद्वन्दनं चोक्तमुत्तराध्ययननिर्युक्तौVarious References on Ashtapad – 96 રે— Page #50 -------------------------------------------------------------------------- ________________ ** * * “ઘરમસરીરો સાદૂ મારુહદ્ાાવર ળ અનો” ત્તિ (. ?૦ . ર૦) एयं तु उदाहरणं कासीय तहिं जिणवरिंदो सोऊण तं भवगतो गच्छइ तहिं गोयमो पहितकित्ती आरुज्झतं णगवरं पडिमाओ वंदइ जिणाणं ति, भगवं च गोअमो जंधाचरणलद्वीए लूतातंतुमि णिस्साए उट्टं उप्पइओ त्ति चूर्णि: । જે સાધુ ચરમશરીરી હોય તેજ નગવર * * जंबूद्वीपप्रज्ञप्ति सूत्र = અભિધાનચિન્તામણિ: હ્રા૬-૪ માં रजताद्रिस्तु कैलासोऽष्टापदः स्फटिकाचलः ।।९४।। અષ્ટાપદપર્વત કૈલાસ હોવાનો અભિપ્રાય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે કરેલ છે. અષ્ટાપદગિરિકલ્પમાં પૂ. આ. જિનપ્રભસૂરિમહારાજે કહ્યું છે अ उत्तरदिसाभाए बारसजोअणेसुं अट्ठावओ नाम केलासापराभिहाणो रम्भो नगवरो अट्ठ जोअणुच्चो । Shri Ashtapad Maha Tirth અષ્ટાપદપર્વત ઉપર ચડી શકે અન્ય નહિ. ઉત્તરાધ્યયન નિર્યુક્તિ અ. ૧૦ ગા. ૧૦ - શ્રી વસુદેવહિંડીના ૨૧માં લંભકમાં અષ્ટાપદ સંબંધી બે ઉલ્લેખો છે. તેમાં જણાવ્યું છે કે આ પર્વત વૈતાઢય પર્વત સાથે જોડાયેલો છે ઊંચાઈમાં આઠ યોજન ઊંચો છે, તથા તેની તળેટીમાં નિયડી નામની નદી વહે છે. (પ્રબોધટીકા ભા. ૧ જગચિંતામણિ સૂત્ર) (વિવિધતીર્થકલ્પ સિં.. ગ્રં. પૃ. ૯૧) ૩૩માં પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાન પોતાનો મોક્ષકાલ નજીક આવેલો જાણીને દસહજાર મુનિવરો સાથે અષ્ટાપદ પર્વત ઉપર ગયા હતા અને ત્યાં ચતુર્દશભક્ત એટલે છ ઉપવાસની તપશ્ચર્યાપૂર્વક પાદપોપગમન અનશન કરીને નિર્વાણપદને પ્રાપ્ત થયા હતા. આ સ્થળે દેવોએ રત્નના ત્રણ સ્તૂપ કર્યા હતા. (પ્રબોધટીકા ભા. ૧ જગચિંતામણિ ચૈત્યવંદન) અષ્ટાપદપર્વત કોશલદેશની સીમા પર કે તેની નજીક આવેલો હોવો જોઈએ તેમ જંબુદ્રીપપ્રજ્ઞપ્તિના નીચેના ઉલ્લેખ પરથી સમજાય છે. दसहि रायवरसहस्सेहिं सद्धिं संपरिवुडे विणीअं रायहाणि मज्झेण णिग्गच्छइ णिग्गच्छित्ता मज्झदेसे सुहंसुहेण विहरइ, विहरित्ता तेणेव अट्ठावयपव्वते तेणेव उवागच्छइ । . 97 .. ભરત ચક્રવર્તીનો આ અધિકાર છે. ભરત ચક્રવર્તી દસ હજાર રાજાઓથી પરિવૃત્ત થઈને વિનીતા નામની રાજધાનીની મધ્યમાંથી નીકળીને મધ્યદેશમાં કોશલદેશની મધ્યમાં (મધ્યવેશ कोशल વેશથમધ્યે ટી.) વિચરે છે અને વિચરીને જ્યાં અષ્ટાપદ પર્વત આવેલો છે ત્યાં જાય છે. - = Various References on Ashtapad Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth * ન્યાયાભાનિધિ જેનાચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજે જૈનતજ્વાદર્શમાં ૧૧માં પરિચ્છેદમાં જણાવ્યું છે કે, श्री ऋषभदेवजीका कैलास पर्वतके उपर निर्वाण हुआ... जब भरतने कैलास पर्वत के उपर सिंहनिषद्या नामक मंदिर बनाया, उसमें आगे होनेवाले तेईस तीर्थंकरों की और श्री ऋषभदेवजी की अर्थात् चौवीश प्रतिमाकी स्थापना की । और दंडरत्न से पर्वत को ऐसो छीला कि जिस पर कोई पुरुष पगों से न चढ सके । उसमें आठ पद (पगथिये) रक्खे । इसी वास्ते कैलासपर्वत का दूसरा नाम कहते है । तबसे ही कैलास महादेव का पर्वत कहलाया । महादेव अर्थात् बडे देव, सो ऋषभदेव । जिसका स्थान कैलास पर्वत जानना (पृ. ४०९-४१०) પ્રતિમાશતક - શ્લોક - ૬૭ની ટીકામાં - - સવારે સૂત્ર-૨ | અધ્યાય રૂ | નિહિત થાયાં - રૂરૂર अट्ठावयमुजिते गयग्गपये य धम्मचक्के य पास-रहावत्तं चिय चमरुप्पायं च वंदामि ।। वृत्तिः - एवमष्टापदे तथा श्रीमदुञ्जयन्तगिरौ, गजाग्रपदे दशार्णकूटवर्तिनि, तथा तक्षशिलायां धर्मचक्रे, तथा ऽहिच्छत्रायां श्रीपार्श्वनाथस्य धरणेन्द्रकृतमहिमास्थाने, एव रथावर्त्तपर्वते- वैरस्वामिना यत्र पादपोगमनं कृतं, यत्र च श्रीवर्द्धमानस्वामिनमाश्रित्य चमरेन्द्रेणौत्पतनकृतम् । एतेषु च स्थानेषु यथासम्भवमभिगमनवन्दनपूजनोत्कीर्तनादिकाः क्रियाः कुर्वतो दर्शनशुद्धिर्भवतीति (ાવીરનિતિ . રૂ૩૨) ગંગાનદી ભાગીરથી કેમ કહેવાઈ તેનું વર્ણન : વળી સગર ચક્રવર્તીના જહુકુમાર આદિ સાઠ હજાર પુત્રો, એ પર્વતની આસપાસ ખાઈ ખોદાવીને તેમાં ગંગાનદીનું જલ લઈ જાય છે અને તેમ કરતાં મરણ પામે છે તથા પાછળથી સગર ચક્રવર્તીના પૌત્ર ભાગીરથ ત્યાં જઈને ગંગાનદીને દંડ વડે આકર્ષે છે અને તેથી તે ગંગાનદી કરદેશના મધ્યભાગથી. હસ્તિનાપુરની દક્ષિણથી, કોશલદેશની પશ્ચિમથી, પ્રયાગની ઉત્તરમાં, કાશીના દક્ષિણમાં,. અને અંગ તથા મગધ દેશની ઉત્તર તરફ થઈને પૂર્વ સાગરમાં ભળી જાય છે, જ્યાં તે ગંગા-સાગર તરીકે ઓળખાય છે અને ભાગીરથના નામ પરથી તેનું નામ ભાગીરથી પડે છે. તે આખી વાત અષ્ટાપદને ગંગાનદીના મૂળ સાથે સંબંધ હોય તેમ જણાવે છે. પૂર્વકાલે કોશલદેશનો વિસ્તાર મોટો હતો અને તેની ઉત્તર સરહદ હિમગિરિ સુધી વિસ્તરેલી હતી એટલે એ સ્થળ હિમાલયમાં જ કોઈક સ્થળે આવેલું હશે તેમ જણાય છે. (પ્રબોધ ટીકા ભા.૧ જગચિંતામણિ ચૈત્યવંદન) આના સંબંધ માટે જુઓઃ આધાર સ્થાનઃत्रिषष्टिशलाकापुरुषचरितम् द्वितीयं पर्व-षष्ठसर्गः श्लोक ५४० तः ५७६ ચરમશરીરી અષ્ટાપદની યાત્રા કરી શકે તેનું વર્ણન : જૈન શાસ્ત્રોમાં એવા ઉલ્લેખો મળે છે કે જે ચરમશરીરી હોય અર્થાત્ તે જ ભવમાં મોક્ષે જનાર Various References on Ashtapad - – 98 - Page #52 -------------------------------------------------------------------------- ________________ * હોય, તે જ અષ્ટાપદની યાત્રા કરી શકે છે. * “ઘરમસરીરો સાદું સારુંહફ નાવર,'' ન અન્નશે ત્તિ ।। આ બાબતનો ઉલ્લેખ શ્રી હેમચંદ્રાચાર્યસૂરિ મહારાજે ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રના દશમાં પર્વના નવમાં સર્ગમાં આ પ્રમાણે કરેલ છે. (જુઓ ઉત્તરાધ્યયન નિર્યુક્તિ અ. ૧૦ ગાથા-૨૯૦) “यो अष्टापदे जिनान् नत्त्वा वसेद् रात्रिं स सिद्धति' 11 જે અષ્ટાપદ પર્વત પર રહેલી જિનપ્રતિમાઓને વંદન કરીને ત્યાં એક રાત્રિ ગાળે છે, તે સિદ્ધ થાય છે. શ્રી ગૌતમસ્વામીએ ચારણલબ્ધિ વડે આ તીર્થની યાત્રા કરીને ત્યાં એક રાત્રિ પસાર કરીને પોતાના ચરમશરીરીપણાની ખાતરી કરી હતી એવો વૃદ્ધવાદ છે. Shri Ashtapad Maha Tirth ધર્મસંગ્રહ ભા. ૧ વિ. ૨ શ્લોક-૬૧માં સિદ્ધાણં બુદ્ધાણં સૂત્રના અર્થમાં ‘“ચંતારિ-અટ્ઠ-સ-હોય, વંઞિા ખિળવરા ચડવ્વીસ પરમવ્રુનિટ્રિગટ્ટા, સિદ્ધા સિદ્ધિ મમ વિનંતુ ।।।। સળંગ અર્થ એમ થાય છે કે “અષ્ટાપદ પર્વત ઉપર ભરત મહારાજાએ ભરાવેલા અનુક્રમે પૂર્વાદિ સન્મુખ સ્થાપન કરેલા ચાર, આઠ, દશ અને બે એમ ચોવીસ જિનવરો કે જેઓનાં સર્વ કાર્યો સર્વ રીતિએ પૂર્ણ થયા છે અને તેથી જેઓ સિદ્ધ છે, તેઓ મારાથી વંદન કરાયેલા મને સિદ્ધિ (મોક્ષ)ને આપો.'' અષ્ટાપદતીર્થની વંદનારૂપ ચૈત્યવંદનાનો આ અગીયારમો અધિકાર કહ્યો. - - * વિ.સં. ૧૭૫૧માં શ્રી જિનવિજયજીએ રચેલા પડાવશ્યક બાલાવબોધમાં સિદ્ધસ્તવની, ચત્તરિ અટ્ટુ વન હોય ગાથાના વિવરણ પ્રસંગમાં જણાવ્યું છે કે શ્રી ગૌતમસ્વામી જ્યારે અષ્ટાપદપર્વત ઉપર વંદન કરવા ગયા ત્યારે તેમણે ચત્તરિ... ગાથામાં જણાવેલા ક્રમ પ્રમાણે જિનબિંબોને જગચિંતામણિની બે ગાથા વડે ચૈત્વવંદન કર્યું હતું. .... * શ્રી તરુણપ્રભસૂરિએ વિ.સં. ૧૪૧૧માં રચેલ ષડાવશ્યક બાલાવબોધમાં જગચિંતામણિ સૂત્ર બોલવાનો ઉલ્લેખ પ્રભાતમાં માંગલિક તરીકે બોલવાના નમસ્કાર તરીકે મળે છે. સટ્ટાવયંમ ૩સદ્દો ઇત્યાદિ પ્રભાત માંગલિક ભાવનાકુલક પૃષ્ઠ. ૪૮ ઉત્તરાધ્યયન સૂત્રના ૧૦માં દ્રુમપત્રક અધ્યયન અને ૧૮માં સંયતીય અધ્યયનમાં પણ અષ્ટાપદ વિષયક ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. पृष्ठिचम्पायां प्रभुर्जगौ । अथ निर्युक्तिगाथा दुपत्वम्मं प्रभु । उत्तराध्याया :- दशमं दुमपत्रकनामाध्ययनम् परमपूज्यगच्छाधिपतिजयकीर्त्तिसूरिविरचितदीपिकाटीकायाम् प्रारम्भे नवीनसंस्करण - भद्रंकर प्रकाशन, पृष्ठ- १५१ B$ 99 . Various References on Ashtapad Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth सगरो वि सागरंतं, भरहवासं नराहिवो इस्सरियं केवलं हिच्चा, दयाए परिरिव्युओ॥३५॥ नियुक्ति गाथा - अजियस्स कुमास्तं अट्ठारसपुव्वसयसहस्साई। तेवन्नं पुव्वंगं, रज्जे पुव्वंगऊण लकखवयं ।। सगरः श्रीअजितापर्खे प्रव्रज्य ७२ लक्षपूर्वायुः सिद्ध :। आयंसघरपवेसो, भरहे पडणं च अंगुलीयस्स। सेसाणं उम्मुयणं, संवेगो नाण दिक्खा य ॥१॥ (आ. नि./गा.४३६) केवलादनु इन्द्रो ज्ञानेनैत्य तेनात्ते च लिङ्गे तस्मै अनमत् । दशनृपसहस्त्रैः सह दीक्षा, केवलित्वे विहारोऽष्टापदे मासानशनान्मुक्तिः ॥३४ ।। આરિસા ભવનમાં પ્રવેશ કરતાં ભરત મહારાજાની આંગળીમાંથી વીંટી પડી ગઈ પછી બાકીના અંગો પરથી પણ દાગીના ત્યાગ કરતાં સંવેગ ઉત્પન્ન થયો, કેવળજ્ઞાન થયું અને દીક્ષા લીધી. કેવળજ્ઞાન થયા પછી ઈન્દ્ર જ્ઞાન વડે જાણીને તેમને (ભરત મહારાજાને) રજોહરણ આપ્યું અને તેમને નમન કર્યું. દશ હજાર રાજાઓ સાથે દીક્ષા લઈ કેવલીપણામાં વિહાર કરતાં ભરત મહારાજા અષ્ટાપદ પર્વત પર એક માસનું અનશન કરી મુક્તિ પામ્યાં. उत्तराध्यायाः- अष्टादशं संयतीयाध्ययनम् परमपूज्यगच्छाधिपतिजयकीर्तिसूरिविरचित-दीपिकाटीकायाम् -गाथा-३५ नवीनसंस्करण-भद्रंकर प्रकाशन, पृष्ठ- २६१-२६२ તપગચ્છીય ભાવવિજયજી વિરચિત ઉત્તરાધ્યયન સૂત્રની ટીકામાં પણ ૧૦માં કુમપત્રક અધ્યયનમાં દર્શાવેલ ગૌતમસ્વામીની અષ્ટાપદ યાત્રા તથા જગચિંતામણિ સૂત્રની રચના વિષયક શ્લોકો જોવા भणे छे, हे ॥ प्रमाणो छ : गौतमस्तु गतः शैल-मौलौ भरतकारितम् । हृतावसादं प्रासादं दर्शनीयं ददर्श तम् ।।४५।। मानवर्णान्वितानादि-जिनादीन् स्थापनाजिनान् । ननाम नित्यप्रतिमा-प्रतिमांस्तत्र च प्रभुः ॥४६।। साक्षादिव जिनांस्तांश्च दर्शं दर्शं प्रमोदभाक् । सन्तुष्टावातिसन्तुष्ट-चेता इति गणाधिपः ।।४७।। "जगचिंतामणि जगनाह जगगुरु जगरक्खण जगबंधव जगसत्थवाह जगभावविअक्खण। अट्टावयसंठविअरुव कम्मट्ठविणासण, चउवीसं वि जिणवर जयंतु अप्पडिहयसासण ।।४८॥" इति स्तुत्वा च नत्वा च, चैत्यान्निर्गत्य गौतमः। उवास रात्रिवासाया-ऽशोकोऽशोकतरोस्तल।।४९।। Various References on Ashtapad -86 1000 Page #54 -------------------------------------------------------------------------- ________________ Chapter 2 Analytical Articles on Ashtapad Page #55 -------------------------------------------------------------------------- ________________ અભિનંદન-સુમતિ-પદ્મપ્રભુ જિન વંદના... संवरवंसाभरणं, देवो सिद्धत्थपुव्वदिसिभाणू । अभिणंदणजिणयंदो, हणेउ सइ अम्ह दुरियाइं ॥४॥ સંવર રાજાના વંશમાં આભૂષણરૂપ, સિદ્ધાર્થી દેવીરૂપી પૂર્વ દિશામાં સૂર્ય સમાન અને વિશ્વને આનંદદાયી એવા હે અભિનંદન સ્વામી ! તમે અમને પવિત્ર કરો. ૪ जय मंगलामणकुमुय-चंदो मेहण्णयावणि जलहरो । सुमई जिणिंदणाहो, जो भवियजण-मण-दुहहरणो ॥५॥ મેઘરાજાના વંશરૂપી વનમાં મેઘ સમાન અને મંગળામાતા રૂપી મેઘમાલામાં મોતીરૂપ એવા હે સુમતિનાથ ! હું તમને નમસ્કાર કરું છું. ૫ सामि ! धरनरिंदजलहि-सोम ! सुसीमासरोवरसरोय ! । पउमप्पह- तित्थयरो !, तुन्भं सययं नमो अत्थु ।।६।। ધરરાજા રૂપી સમુદ્રને ચંદ્ર સમાન અને સુસીમાદેવી રૂપી ગંગા નદીમાં કમલસમાન એવા છે પદ્મપ્રભુ! તમને હું નમસ્કાર કરું છું. ૬ Page #56 -------------------------------------------------------------------------- ________________ 1 ॥ શ્રી અષ્ટાપદ મહાતીર્થ ॥ ડૉ. કુમારપાળ દેસાઈ * જૈન ધર્મ : આજના સમયના જગતના ધર્મોમાં જૈન ધર્મ એક અતિ પ્રાચીન ધર્મ છે. ભારતમાં ઉદ્ભવેલા આ ધર્મને અનુસરનારાઓ ભારત ઉપરાંત આજે વિશ્વના અનેક દેશોમાં વસે છે. જૈન ધર્મ આગવું તત્ત્વજ્ઞાન, સાહિત્ય, સ્થાપત્ય, નીતિશાસ્ત્ર, આચાર-પદ્ધતિ અને વિચાર-પદ્ધતિ ધરાવે છે. ‘જિન’ શબ્દનો અર્થ રાગ, દ્વેષ અને મોહના વિજેતા એવો થાય છે, આથી જ જેઓએ એના પર વિજય મેળવ્યો તેઓ વીતરાગ કહેવાયા. આવા ‘જિન’ના અનુયાયીઓ તે જૈન અને આ જિને નિરૂપેલો ધર્મ તે જૈન ધર્મ.’ જૈન ધર્મના વર્તમાન સમયના ૨૪ તીર્થંકરોમાં ભગવાન ઋષભદેવ તે પ્રથમ તીર્થંકર છે અને ભગવાન મહાવીરસ્વામી તે ૨૪મા છેલ્લા તીર્થંકર છે. જૈન ધર્મનો મુખ્ય મંત્ર નવકાર મહામંત્ર છે. જૈન ધર્મના તત્ત્વજ્ઞાનથી કર્મવાદનો ગહનતાથી વિચાર કરવામાં આવ્યો છે તેમ જ જૈન ધર્મના તીર્થંકરોએ મોક્ષમાર્ગ દર્શાવ્યો છે. જૈન ધર્મમાં પાંચ યામ એટલે કે મહાવ્રતોનો મહિમા છે અને તે પાંચ યામ છે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ. અહિંસાને જ પરમધર્મ માનનારો આ ધર્મ વૈચારિક અહિંસા અને સહિષ્ણુતાને વધુ મહત્ત્વ આપે છે. બધાં દૃષ્ટિબિંદુઓમાં રહેલાં આંશિક સત્યોને સ્વીકારી તેમનો સમન્વય કરવો તે અનેકાંત છે. અનેકાંતવાદ એવી વિશાળ દૃષ્ટિ છે, જે વસ્તુનું ભિન્ન ભિન્ન દૃષ્ટિથી અવલોકન કરે છે. અહિંસામાંથી અનેકાંતદષ્ટિ જન્મે છે અને અનેકાંતદૃષ્ટિને કારણે અહિંસાનું વ્યાપક દર્શન સાંપડે છે. અનેકાંતવાદ એ જૈન ધર્મની જગતને આગવી દેન છે. જૈન ધર્મમાં મનની શક્તિ માટે પચ્ચક્ખાણ, ધ્યાનની ઉચ્ચ ભૂમિકા માટે કાઉસગ્ગ, આંતરદોષની ઓળખ માટે પ્રતિક્રમણ, આંતરશુદ્ધિ માટે પર્યુષણ, વીરતાની ભાવના માટે ક્ષમા જેવી ભાવનાઓ અપનાવવાનો બોધ મળે છે. * તીર્થંકર : સંસારરૂપી સમુદ્રમાંથી પાર ઊતરવા જીવાત્માઓ માટે ધર્મરૂપી તીર્થ એટલે કે ઘાટની જે રચના કરે તે તીર્થંકર. જે મહાન આત્માઓ સર્વ જીવોને ધર્મ પમાડવાની ભાવના સાથે પૂર્વના ભવમાં તીર્થંકર નામકર્મ બાંધી, મનુષ્ય તરીકે જન્મી, ઘાતીકર્મનો ક્ષય કરી, કેવળજ્ઞાન પામી આ ભગીરથ કાર્ય કરે છે, તેઓ ‘તીર્થંકર', ‘અરિહંત’ અથવા ‘જિનેશ્વર’ તરીકે ઓળખાય છે. પોતાનું આયુષ્ય પૂરું થતાં તેઓ સિદ્ધગતિ પામે છે, ત્યાર પછી ફરી જન્મ કે અવતાર લઈ તેમને સંસારમાં પરિભ્રમણ કરવાનું રહેતું નથી. Shri Ashtapad MahaTirth Vol. XV Ch. 119-A, Pg. 6960-6972 B$ 103 -Shri Ashtapad Maha Tirth Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth. જૈન ધર્મમાં સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધ સંઘ પણ ‘જંગમ તીર્થ' તરીકે ઓળખાય છે. તીર્થંકરો આ જંગમ તીર્થની સ્થાપના કરે છે. માટે પણ તેઓ તીર્થંકર કહેવાય છે. * તીર્થ ઃ તારે તે તીર્થ. તીર્થને પ્રવર્તાવે તે તીર્થંકર. તીર્થ એટલે ઘાટ અથવા તો કિનારો. ઘોર સંસાર સમુદ્રમાં સફર કરતાં જહાજોને એમની સફર પૂરી કરાવી કાઢે પહોંચાડે તે તીર્થ ! તારણ સ્થળ ! અહીં પહોંચ્યા પછી માનવીને દુન્યવી જોખમ વેઠવાનાં હોતાં નથી અને આધ્યાત્મિક પ્રગતિ સાધે છે. જૈન ધર્મમાં તીર્થનું સવિશેષ મહત્ત્વ છે. સ્વયં તીર્થંકરો દેશના (ઉપદેશ) આપતાં પહેલાં સમવસરણ (ધર્મપરિષદ)માં ‘નમો તિસ્થા’ પદનું ઉચ્ચારણ કરીને તીર્થનો મહિમા કરે છે અને ભાવતીર્થોને નમસ્કાર કરે છે. આવાં તારણસ્થળો એટલે કે તીર્થો બે પ્રકારનાં કલ્પવામાં આવ્યાં છે. એક ભાવ તીર્થ અને બીજાં દ્રવ્ય તીર્થ. બંનેનો ઉદ્દેશ આત્માની પવિત્રતા જગાડવાનો છે. રાગ-દ્વેષના બંધન ઢીલાં કરીને આખરે નિર્મૂળ કરવાનાં છે. ભાવતીર્થ એટલે અરિહંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો, સાધુઓ અને શ્રાવકો. જૈન ધર્મમાં સંઘને પણ એક તીર્થ લેખવામાં આવ્યો છે. તીર્થંકર ભગવાન સ્વયં મોક્ષમાર્ગને અનુસરનાર એવા સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા જેવા ચતુર્વિધ સંઘને તીર્થનું ગૌરવ આપે છે. આ ગૌરવ તે જૈન ધર્મની વિરલ વિશિષ્ટતાનું સૂચન કરે છે. જગતના અન્ય ધર્મોમાં ધર્મનું પાલન કરનારાઓને આટલો ઊંચો દરજ્જો આપવામાં આવતો નથી. એમને તીર્થ સમાન હોવાનું માન અપાતું નથી. એ તીર્થના ઉપાસક ગણાય. પરંતુ સ્વયં તીર્થસ્વરૂપ ન ગણાય. જૈન ધર્મે પોતાના સંઘનાં સાધુ, સાધ્વી ઉપરાંત શ્રાવક, શ્રાવિકાને પણ તીર્થસ્વરૂપ હોવાનું ગૌરવ આપ્યું છે. આ જ બાબત માનવી સાધનાથી કેટલું બધું પ્રાપ્ત કરી શકે છે એનો જિકર કરી જાય છે. આમાં તીર્થંકર ટોચ પર બિરાજે છે અને તેથી જ તેઓ સંઘના આરાધ્ય દેવ અને દેવોને પણ વંદનીય એવા દેવાધિદેવ ગણાય છે. દ્રવ્યતીર્થ એટલે મંદિરો, દેરાસરો, સ્તૂપો, ગુફાઓ અને ચૈત્યો. દરેક ધર્મને જેમ તીર્થો હોય છે તેમ વિશાળ ભારત વર્ષમાં અને વિદેશોમાં જૈનોનાં ઠેર ઠેર નાનાં મોટાં અનેક દેરાસરો મળે છે. * પાંચ મુખ્ય તીર્થ ઃ જૈનોનાં સકલ તીર્થોમાં પણ પાંચ તીર્થો આંગળીને વેઢે ગણવામાં આવે છેઃ અષ્ટાપદ, સમ્મેતશિખર, આબુ, ગિરનાર અને શત્રુંજય. આ પાંચમાં અષ્ટાપદ તીર્થ આજે લુપ્તપ્રાયઃ છે, તે અંગે અત્યારે સંશોધન ચાલી રહ્યું છે. આ પાંચ તીર્થોમાં સમ્મેતશિખર ઉત્તર ભારતના બિહારમાં આવેલો ભવ્ય અને પવિત્ર પર્વત છે. એની પરમ પાવનતા એક-બે નહીં, પણ વીસ વીસ તીર્થંકરોની નિર્વાણભૂમિ હોવાને કારણે જૈન ધર્મમાં એનું વિશેષ મહત્ત્વનું સ્થાન છે. બાકીનાં ત્રણ તીર્થો ગુજરાતમાં આવ્યાં છે. અગિયારમી સદીના શિલ્પ સ્થાપત્યથી જગમશહૂર આબુ એની કીર્તિથી સુવિખ્યાત છે. ગિરનાર મહાભારતકાળથી પંકાયેલો, ભગવાન અરિષ્ટનેમિ અને મહાસતી રાજુલની ચરણરજથી પવિત્ર થયેલો પહાડ છે. આ ચાર પર્વતોમાં આબુ સૌથી ઊંચો છે. તે પછી સમ્મેતશિખર આવે છે, પછી ગિરનાર અને ત્યાર બાદ સૌથી છેલ્લો આવતો પણ સકલ તીર્થોમાં વડું તીર્થ ગણાતો શત્રુંજય છે. Shri Ashtapad Maha Tirth * 104 - Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth * પાંચ કલ્યાણક : જૈન ધર્મગ્રંથોમાં તીર્થકરના જીવનકાળમાં બનતી પાંચ અત્યંત મહત્ત્વની અને પવિત્ર ગણાતી ઘટનાઓને “પંચ કલ્યાણક' તરીકે ઓળખવામાં આવે છે. તીર્થકરનો ગર્ભમાં પ્રવેશ અને એમની માતાને આવતાં ૧૪ સ્વપ્નો તે પ્રથમ ઘટના ગણાય છે, જે ચ્યવન કલ્યાણક કહેવાય છે. બીજો પ્રસંગ તે તીર્થકરના જન્મનો ભવ્ય રીતે ઊજવાતો જન્માભિષેક-જન્મ કલ્યાણકનો છે. તમામ ભૌતિક સુખ-સમૃદ્ધિ ત્યજીને વિકટ તપસ્વી જીવનનો સ્વીકાર તે ત્રીજો પ્રસંગ દીક્ષા કલ્યાણક છે. ચોથો પ્રસંગ તે ઘણી તપશ્ચર્યા અને ધ્યાન-સાધના પછી તીર્થકરને પ્રાપ્ત થતું કેવળજ્ઞાન કલ્યાણક છે. એમના જીવનનો પાંચમો અને છેલ્લો પ્રસંગ તે એમનો આત્મા કર્મમાંથી પૂર્ણ રીતે મુક્ત થઈ સિદ્ધપદને પામે છે તે નિર્વાણ કલ્યાણકનો છે. આ નિર્વાણભૂમિ પર તીર્થકર ભગવાનના જીવનની દયેયપ્રાપ્તિ થાય છે અને તેઓ ભવભ્રમણના ફેરામાંથી સદાકાળ મુક્તિ પામે છે. આ સ્થાન અતિપવિત્ર અને મહિમાવંતુ ગણાય છે. ૨૪ તીર્થકરો નીચેના શ્લોકમાં દર્શાવ્યા પ્રમાણે પાંચ સ્થળોએ નિર્વાણ પામ્યા છે अष्टापदे श्री आदि जिनवर, वीर पावापुरी वलं, वासुपूज्य चंपानयर सिद्ध्या, नेम रैवत गिरि वरूं; सम्मेत शिखरे वीस जिनवर, मुक्ति पहुंच्या मुनिवर्स, चउवीस जिनवर नित्य वंदूं, सयल संघ सुखकरूं. શ્રી આદિનાથ ભગવાન અષ્ટાપદ પર નિર્વાણ પામ્યા, મહાવીરસ્વામી ભગવાન પાવાપુરીમાં, વાસુપૂજ્ય સ્વામી ભગવાન ચંપાપુરીમાં અને નેમિનાથ ભગવાન ગિરનારમાં નિર્વાણ પામી મોક્ષે ગયા. બાકીના વીસ તીર્થકરો સમેતશિખરમાં નિર્વાણ પામ્યા. સકલ સંઘને આંતરિક સુખ આપનાર આ ચોવીસે તીર્થકરોને હું પૂજ્યભાવે વંદન કરું છું.” જ અષ્ટાપદ : જૈન ધર્મગ્રંથો પ્રમાણે પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ અષ્ટાપદ પર્વત પર નિર્વાણ પામ્યા. શ્રી અષ્ટાપદ તીર્થ એ મહત્ત્વનું તીર્થ છે અને એ હિમાલયના શાંત અને રમણીય પ્રદેશમાં આવેલું છે. ભગવાન ઋષભદેવની નિર્વાણભૂમિ પર એમના પુત્ર ચક્રવર્તી ભરતદેવે રત્નજડિત મહેલ સિંહનિષદ્યા પ્રાસાદનું નિર્માણ કર્યું હતું. આ મહેલ પ્રતિ લઈ જતાં આઠ પગથિયાં પરથી આ પર્વત માટે “અષ્ટાપદ' શબ્દ પ્રચલિત બન્યો. * પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ : ભગવાન ઋષભદેવ માનવસંસ્કૃતિના આદિ નિર્માતા છે અને એમણે જ સૌપ્રથમ પરિવારપ્રથા, સમાજવ્યવસ્થા, શાસનપદ્ધતિ અને રાજનીતિની સ્થાપના કરી. ભારતવર્ષમાં ઈવાકુભૂમિમાં, કૌશલદેશમાં આવેલી અયોધ્યા નગરીમાં અંતિમકુલકર નાભિના પુત્ર રૂપે ઋષભદેવનો જન્મ થયો. દરેક તીર્થકરોની માતાઓ જે મહાસ્વપ્નો જુએ છે તેવા ૧૪ વિશિષ્ટ સ્વપ્નોનાં એમનાં માતા મરુદેવીને દર્શન થયાં. સ્વપ્નમાં પ્રથમ વૃષભ જોયો હતો, તેથી ચૈત્ર કૃષ્ણ અષ્ટમીના દિવસે જન્મેલા આ શિશુનું નામ ઋષભ રાખવામાં આવ્યું. તત્કાલીન રિવાજ અનુસાર સુનંદા અને સુમંગલા સાથે એમનાં લગ્ન થયાં. અંતિમકુલકર નાભિએ પ્રજાની વિનંતીને માન આપીને ઋષભદેવને રાજા બનાવ્યા અને આમ તેઓ પૃથ્વીના પ્રથમ રાજા બન્યા. અનેક વર્ષો સુધી રાજા ઋષભે રાજ્ય કર્યું. એ સમયે એમણે એકલવાયું જીવન ગાળતી માનવજાતિને પરિવાર આપ્યો, સમાજ સ્થાપ્યો, સમાજને કલાઓ શીખવી, - 105 રે. Shri Ashtapad Maha Tirth Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth પૃથ્વીને ભોગભૂમિને બદલે કર્મભૂમિ બનાવી. લોકજીવન સુવ્યવસ્થિત કરીને ધર્મજીવન આપ્યું. ત્યાગને જીવનશુદ્ધિનું, તપને જીવનક્રિયાનું અને મોક્ષને માનવીનું અંતિમ લક્ષ્ય હોવાનો ઉપદેશ આપ્યો. ઉત્તરાવસ્થામાં રાજા ઋષભદેવે પુત્ર ભરતને રાજ્યશાસન સોંપીને ચૈત્ર કૃષ્ણાષ્ટમીના દિવસે દીક્ષા ગ્રહણ કરી. દીર્ઘ સાધનાને અંતે તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ અને એ જ દિવસે તેમણે લોકોને અહિંસા, સત્ય આદિ મહાવ્રતોનો ઉપદેશ આપ્યો. આદિ તીર્થકર ભગવાન ઋષભદેવ પ્રથમ રાજા, પ્રથમ સાધુ-ભિક્ષાચાર, પ્રથમ જિન અને પ્રથમ તીર્થંકર છે. ભગવાન ઋષભદેવે લોકોને સંદેશ આપ્યોઃ “કોઈ જીવને મારવો નહીં, બધાની સાથે હેતથી રહેવું, અસત્ય બોલવું નહીં, ચોરી કરવી નહીં, શીલપાલન કરવું અને સંતોષથી રહેવું.” ભગવાન ઋષભદેવે કહેલો આ ધર્મ સૌ પાળવા લાગ્યા. એમણે સંઘની સ્થાપના કરી. એમના ઉપદેશથી એમના સંઘમાં ચોર્યાસી હજાર સાધુઓ અને ત્રણ લાખ સાધ્વીઓ બન્યાં. ત્રણ લાખ અને પચાસ હજાર શ્રાવક અને પાંચ લાખ અને ચોપન હજાર શ્રાવિકાઓ થયાં. આ સંઘને તીર્થ પણ કહેવાય છે, તેથી ઋષભદેવ - આદિનાથ - પહેલાં તીર્થ કરનારા એટલે તીર્થંકર થયા. ઘણાં વર્ષો સુધી તેઓ પૃથ્વીપટ પર વિચર્યા. એમના ત્રિકાળ પ્રકાશિત જ્ઞાનથી લોકોને ધર્મમાર્ગ બતાવ્યો. ભગવાન ઋષભદેવ અષ્ટાપદ પર્વત પર નિર્વાણ પામ્યા. આજે પણ ભાવિકો પ્રાતઃકાળે ઊઠીને ભગવાન આદિનાથનું સ્મરણ કરે છે. ભગવાન ઋષભદેવના નિર્વાણકલ્યાણકની પાવન ભૂમિ સમો અષ્ટાપદ પર્વત આજે દષ્ટિગોચર થતો નથી. ધર્મગ્રંથોમાં એનાં અનેક પ્રમાણો મળે છે. આથી આજે એ મહાપવિત્ર અષ્ટાપદ તીર્થને શોધવાનો પ્રયાસ થઈ રહ્યો છે. # ભરત ચક્રવર્તી : ભગવાન શ્રી ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તી એ પ્રથમ ચક્રવર્તી રાજા બન્યા. કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ ભગવાન શ્રી ઋષભદેવ સમવસરણમાં બિરાજીને દેશના આપતા હતા, ત્યારે ભરત મહારાજા દર્શનાર્થે આવ્યા. એ સમયે કુતૂહલવશ ચક્રવર્તી ભરતદેવે પૂછ્યું, આ સમવસરણમાં દેશના સાંભળી રહેલા લોકોમાંથી ભવિષ્યમાં કોઈ તીર્થંકર થશે ખરા ?” ત્યારે ભગવાન શ્રી ઋષભદેવે પ્રત્યુત્તર આપ્યો કે તમારો (ભરત ચક્રવર્તીનો) પુત્ર મરીચિ કેટલાય ભવો બાદ ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીરસ્વામી બનશે. આ પછી ભગવાને વર્તમાન ચોવીસીની સમજ આપી. આ રીતે ચક્રવર્તી ભરત રાજાને વર્તમાન ચોવીસીની માહિતી જાણવા મળી હતી. જૈન આગમ “શ્રી સૂત્રકૃતાંગ'માં ઋષભદેવ ભગવાને તેમના પુત્ર ભરતને અષ્ટાપદ પર દેશના (ઉપદેશ) આપ્યાનો ઉલ્લેખ મળે છે. “ઉત્તરપુરાણ' નામના ગ્રંથમાં એવું વર્ણન મળે છે કે ચક્રવર્તી ભરતે અતીત, વર્તમાન અને અનાગત એમ ત્રણેય ચોવીસીની એટલે કે બોતેર તીર્થકરોની મૂર્તિઓ ધરાવતા સુવર્ણમંદિરની રચના કરી હતી અને આચાર્યશ્રી ધનેશ્વરસૂરિકત “શત્રુંજય માહાભ્ય' ગ્રંથમાં રાજા ભરતે ભગવાન ઋષભદેવની નિર્વાણભૂમિ નજીક વાદ્ધકીરત્ન દ્વારા રત્નમય સિંહનિષદ્યા પ્રાસાદની રચના કરી હતી. આ રીતે ભિન્ન ભિન્ન ગ્રંથોમાં અષ્ટાપદ સંબંધે ચક્રવર્તી ભરત અને મુનિ ભરતના ઉલ્લેખો મળે છે. વિવિધ તીર્થકલ્પ' નામના ગ્રંથના “અષ્ટાપદગિરિ કલ્પમાં તથા આચાર્યશ્રી ઘર્મઘોષસૂરિજીના શ્રી અષ્ટાપદમહાતીર્થ કલ્પ’માં ભગવાન ઋષભદેવના નિર્વાણની ઘટનાના આલેખનમાં અષ્ટાપદ ગિરિ Shri Ashtapad Maha Tirth - 106 દેa Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth વિશેનાં વર્ણનોમાં દેવતાઓએ અહીં ત્રણ સ્તૂપ (દેરીઓ) કર્યા એવી નોંધ છે. જ્યારે ભરતરાજાએ શ્રી ઋષભદેવનાં સંસ્કાર-સમર્પણની ભૂમિ પર ત્રણ ગાઉ ઊંચો અને જાણે મોક્ષમંદિરની વેદિકા હોય તેવો સિંહનિષદ્યા નામે પ્રાસાદ રત્નમય પાષાણથી વાદ્ધકીરત્ન પાસે કરાવ્યો, તેવી ગાથા સાંપડે છે. આમાં જ ઉલ્લેખ મળે છે કે- “ચૈત્યની ભીંતોમાં વિચિત્ર મણિમય ગવાક્ષ (ગોખલા) રચ્યા હતા.' વળી, અહીં એક ઉલ્લેખ એવો છે કે “ચૈત્યના નિતંબભાગ ઉપર વિચિત્ર ચેષ્ટાથી મનોહર લાગતી માણેકની પૂતળીઓ ગોઠવેલી હતી, તેથી અપ્સરાઓથી અધિષ્ઠિત મેરુ પર્વતની જેવું તે શોભતું હતું.” એ પછી એક વિસ્તૃત, અતિ મહત્ત્વનો ઉલ્લેખ આ પ્રમાણે છે “ત્યાં (અષ્ટાપદ) આવનારા પુરુષો ગમનાગમન વડે એની આશાતના ન કરે એવું ધારીને લોઢાના યંત્રમય આરક્ષક પુરુષો તે ઠેકાણે ઊભા રાખ્યા. એ યંત્રમય લોઢાના પુરુષોથી જાણે મર્યલોકની બહાર તે સ્થાન રહ્યું હોય એમ મનુષ્યોને અગમ્ય થઈ પડ્યું. પછી ચક્રવર્તીએ દંડરત્ન વડે તે પર્વતના દાંતા પાડી નાખ્યા, તેથી સરળ અને ઊંચા સ્તંભની પેઠે એ પર્વત લોકોને ન ચડી શકાય તેવો થઈ ગયો. પછી મહારાજાએ એ પર્વતની ફરતા મેખલા જેવા અને મનુષ્યોથી ઉલ્લંઘન થઈ શકે નહીં એવા એક એક યોજનને અંતરે આઠ પગથિયાં બનાવ્યાં. ત્યારથી એ પર્વતનું નામ અષ્ટાપદ પડ્યું અને લોકોમાં તે હરાઢિ “રજતાદ્રિ'. કેલાસ” અને “સ્ફટિકાચલ’ એવાં નામથી પણ ઓળખાવા લાગ્યો.” * જૈન ગ્રંથોમાં અષ્ટાપદ તીર્થ : ૧. અષ્ટાપદ તીર્થનો સર્વપ્રથમ ઉલ્લેખ “આચારાંગ નિર્યુક્તિના ૩૩રમાં શ્લોકમાં મળે છે, જ્યારે અત્યંત પ્રાચીન જૈન ગ્રંથ “એકાદશ અંગાદિ આગમ'માં અષ્ટાપદનો મહાતીર્થ રૂપે ઉલ્લેખ મળે છે. ૨. જૈન આગમ “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'ની નિયુક્તિ અનુસાર કોઈ પણ ચરમ-શરીરી (આ જ ભવમાં મોક્ષ પ્રાપ્ત કરનારા જીવ) અષ્ટાપદ તીર્થની યાત્રા કરશે, તો તે મોક્ષ પ્રાપ્ત કરશે. (અધ્યાય ૧૦, સૂત્ર ૨૯૦) અને કૈલાસનું વર્ણન સોના-ચાંદીના પર્વત તરીકે કર્યું ૩. “આવશ્યક નિર્યુક્તિમાં પણ અષ્ટાપદ તીર્થનું વર્ણન પ્રાપ્ત થાય છે. ૪. “કલ્પસૂત્ર'માં અષ્ટાપદને ભગવાન ઋષભદેવની નિર્વાણભૂમિ તરીકે દર્શાવવામાં આવી છે. પ. “નિશીથ ચૂર્ણિમાં અષ્ટાપદ પર્વત પર તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાનના મોક્ષગમનનું વર્ણન છે. ૬. આચાર્ય જિનપ્રભસૂરિ કૃત “વિવિધ તીર્થકલ્પ'માં અષ્ટાપદ તીર્થના કલ્પ વિશે એક અધ્યાય પ્રાપ્ત થાય છે. તેમાં લખ્યું છે કે ગુરુ ગૌતમસ્વામી દક્ષિણ બાજુથી સિંહનિષદ્યા પ્રાસાદમાં પ્રવેશ્યા હતા. ૭. આચાર્ય ધર્મઘોષસૂરિ રચિત “શ્રી અષ્ટાપદ મહાતીર્થકલ્પ'માં આ તીર્થ વિશે વર્ણન મળે છે અને તેમાં લખ્યું છે કે, સિંહનિષદ્યા પ્રાસાદને ચાર બાજુ હતી. ૮. “જ્ઞાનપ્રકાશ દીપાર્ણવે’ ગ્રંથમાં અષ્ટાપદ ગિરિની રચના વિશે સવિસ્તર નોંધ મળે છે. ૯. ભગવાન મહાવીર સ્વામીએ સ્વયં એક વાર પોતાના ઉપદેશમાં કહ્યું હતું કે જે વ્યક્તિ અષ્ટાપદ પર્વતની યાત્રા કરીને ત્યાં આરાધના કરશે, તે આ જન્મમાં મુક્તિ પામશે. આશરે – 107 રે -Shri Ashtapad Maha Tirth Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth છવ્વીસ્સો વર્ષ પૂર્વે ભગવાન મહાવીરના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીએ પોતાની વિશેષ લબ્ધિથી આ તીર્થની યાત્રા કરી હતી અને એના પર રાત્રિનિવાસ કર્યા બાદ પૂજા કરી હતી. છે. ગુરુ ગૌતમસ્વામીએ “જગચિંતામણિ સૂત્ર'ની પ્રથમ બે ગાથાની રચના અષ્ટાપદ તીર્થ પર કરી હતી. (‘પ્રબોધ ટીકા': ભાગ ૧) “પડાવશ્યક બાલાવબોધ' ગ્રંથમાં લખ્યું છે કે તેમણે જગચિંતામણિ સૂત્ર'ની પહેલી બે ગાથાઓની રચના સાથે તીર્થ પર ચૈત્યવંદન કર્યું હતું. ૧૧. “વસુદેવ હિંડી' ગ્રંથ (૨૧માં અધ્યયન)માં ઉલ્લેખ છે કે આ પર્વત વૈતાઢયગિરિ સાથે સંબંધિત છે. એની ઊંચાઈ આઠ માઈલ છે અને એની ઘાટીમાં નિયડી નદી વહે છે. ૧૨. “જંબૂદ્વીપ પ્રજ્ઞમિ'માં લખ્યું છે કે અષ્ટાપદગિરિ કોશલ દેશની ઉત્તર દિશામાં આવેલો છે. ભગવાન ઋષભદેવના નિર્વાણના સ્થળે દેવરાજ ઇન્દ્રએ ત્રણ સ્તૂપની રચના કરી હતી. (સૂત્ર-૩૩) ૧૩. જુદા જુદા ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે અષ્ટાપદ અયોધ્યાથી ૧૨.૫ યોજન ઉત્તર દિશા તરફ આવેલો હતો અને સ્વચ્છ આકાશ હોય ત્યારે અયોધ્યાના વૃક્ષની ટોચ ઉપરથી તે જોઈ શકાતો અને દર્શન થઈ શકતાં હતાં. ૧૪. સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર (સિદ્ધસ્તવ સૂત્રોમાં અષ્ટાપદમાં જે ક્રમમાં તીર્થકરોની પ્રતિમા છે, તે ક્રમનું વર્ણન મળે છે.- “ચત્તારિઅઠ-દસ-દોય, વંદિયા જિણવરા-ચઉવ્વીસ.' ૧૫. શ્રી પૂર્વાચાર્ય-રચિત “અષ્ટાપદ કલ્પ” (પ્રાચીન)માં આ તીર્થનું મહત્ત્વ તથા અહીં થયેલી મંગલકારી ઘટનાઓનું વિસ્તૃત વર્ણન ઉપલબ્ધ છે. ૧૬. કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રાચાર્યએ ‘ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્રમાં અષ્ટાપદ તીર્થનું વિગતે વર્ણન કર્યું છે. એના દસમા અધ્યયનના પ્રારંભે ઉલ્લેખ મળે છે કે જે અષ્ટાપદ પર્વત પર પોતાની આધ્યાત્મિક શક્તિ (લબ્ધિ)થી ચઢે છે અને તીર્થ પર એક રાત્રિ વસે છે તેને મુક્તિ પ્રાપ્ત થાય છે. ૧૭. “અભિધાન ચિંતામણિ પ્રમાણે કૈલાસ પર્વત રજતાદ્રિ, અષ્ટાપદ, સ્ફટિકાચલ, હરાદ્રિ, હિમાવત અને ધવલગિરિ જેવાં નામોથી ઓળખાય છે. (૪-૯૪) * અન્ય ઉલ્લેખો : ૧. પૂજ્ય સહજાનંદઘનજી પોતાના પત્રોમાં લખે છે કે ૭૨ બિંબોની ત્રણ ચોવીસીઓ અહીં બરફમાં દટાયેલી છે. તેઓ નોંધે છે કે કેટલાંક જિન બિંબો બૌદ્ધ ભિક્ષુઓ પાસે છે. એક મંગોલિયન ભિક્ષના મત પ્રમાણે તીર્થંકર શ્રી ઋષભદેવે અષ્ટાપદગિરિ પર ધ્યાન અને પ્રાર્થના કર્યા હતાં. આ ઉલ્લેખ કંજૂદ અને તંજૂદ પુસ્તકોમાં મળે છે. ૩. તિબેટમાં આવેલા પોતાલા મહેલ (દલાઈ લામાનો પૂર્વ નિવાસ)માં કેટલાક પ્રાચીન તાડપત્રીય ગ્રંથ છે, જેમાં ઋષભદેવના અષ્ટાપદ કેલાસ પરના નિર્વાણનું વર્ણન મળે છે. ૪. કાંગારી કરચ્ચક (Kangari Karochak) જે ગ્રંથ તિબેટી કેલાસ પુરાણ તરીકે પ્રસિદ્ધ છે, તે દર્શાવે છે કે કલાસ આખી સૃષ્ટિનું કેન્દ્ર છે. ૫. ગંગકારે તેશી (Gangkare Teashi) શ્વેત કેલાસ (White Kailas) નામના પુસ્તકમાં દર્શાવે છે કે અહીં બૌદ્ધ ધર્મીઓ પૂર્વે જૈનો વસતા હતા. તેઓ ગ્યાલ ફાલ પા અને Shri Ashtapad Maha Tirth – 108 દે Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth ચે પુ પા (Gyan Phal Pa and Chean Pu Pa) તરીકે ઓળખાતા હતા. તેમના પ્રથમ ભગવાનનું નામ ખયુ ચોક - ભગવાન ઋષભનાથ હતું અને છેલ્લા ભગવાન ફેલ વા અર્થાત્ મહાવીર સ્વામી હતું. આ પુસ્તકમાં દર્શાવ્યા મુજબ એના ઘણા સિદ્ધાંતો જૈન સિદ્ધાંતો સાથે સામ્ય ધરાવે છે. * અષ્ટાપદની રચનાનો વિચાર અને વિકાસ : ન્યુયોર્કના જન સેન્ટર ઓફ અમેરિકા દ્વારા નિર્મિત જિનાલયમાં શ્રી ચોવીસી મૂકવાની હતી, પરંતુ મર્યાદિત જગ્યાને કારણે એ શક્ય ન હતું. પછીથી રત્નોની ૨૪ પ્રતિમાઓ બનાવી દેરાસરમાં બીજે માળે ગભારાની દીવાલ પર મૂકવાનું નક્કી થયું. આ રત્નમંદિરનો વિચાર ચાલતો હતો, ત્યારે જયપુરમાં શ્રી અષ્ટાપદ મહાતીર્થનો પટ જોવા મળ્યો અને પરિણામે રત્નમંદિરનો વિચાર શ્રી અષ્ટાપદ તીર્થની પ્રતિકૃતિના સર્જનમાં પરિવર્તન પામ્યો. આ પ્રમાણે રત્નમંદિર અને પછી અષ્ટાપદ તીર્થની રચનાની કલ્પના આકાર લેવા માંડી. શ્રી અષ્ટાપદ તીર્થ અંગે સંશોધન કરતાં પહેલી નજરે લાગ્યું કે આ તીર્થ વિશે ખૂબ ઓછી માહિતી મળે છે, પરંતુ આ તીર્થનું વિશિષ્ટ મહત્ત્વ એ છે કે આ તીર્થ પ્રથમ તીર્થંકર ભગવાન શ્રી ઋષભદેવની નિર્વાણભૂમિ છે. ન્યુયોર્કના જન સેન્ટરમાં કઈ રીતે શ્રી અષ્ટાપદ તીર્થની રચના કરવી તેનો વિચાર કર્યો. આને માટે શ્રી અષ્ટાપદ તીર્થ વિશે વધુ હકીકતો અને માહિતીના સંશોધન માટે કાર્ય શરૂ કર્યું. આમાં પૂ. સાધુમહારાજ અને વિદ્વાનો પાસેથી કેટલુંક માર્ગદર્શન મળ્યું. આ વિષયને લગતા પ્રાચીન જૈનસાહિત્યના કેટલાક લેખોની ઝેરોક્ષ કોપી મળી, જેમાંથી અષ્ટાપદ તીર્થ વિશે માહિતી મળવા લાગી અને ધર્મગ્રંથોની એ માહિતીને લક્ષમાં રાખીને અષ્ટાપદ તીર્થના “મોડેલ' બનાવવાના વિચારને કાર્યરત કરવામાં આવ્યો. અષ્ટાપદ વિશેની માહિતી માટેના અમારા સંશોધનનું તારણ એ આવ્યું કે શ્રી અષ્ટાપદ તીર્થ બરફથી છવાયેલા હિમાલય પર્વતના શાંત વાતાવરણમાં આવેલો છે. એ નીચેનાં નામોથી પણ પ્રસિદ્ધ રત્નમય : ૨૪ તીર્થકરોની રત્નજડિત પ્રતિમાઓ ધરાવતો રત્નજડિત મહેલ. રજતાદ્રિ : રજતાદ્રિ અથવા ચાંદીનો પર્વત, કારણ કે અષ્ટાપદ પર્વત બરફથી છવાયેલો હોવાથી રજત (ચાંદી)ના અદ્ધિ (પર્વત) જેવો લાગે છે. ફટિકાચલ : સ્ફટિકનો બનેલો હોય તેવો પર્વત. અષ્ટાપદ તીર્થના મોડેલ બનાવવામાં ગ્રંથોમાંથી ઉપલબ્ધ માહિતી અને વર્ણન સહાયરૂપ બન્યાં. મૂળ પ્રતિકૃતિને અનુરૂપ બનાવવા પર્વતને સ્ફટિક પથ્થર (કુદરતી રીતે પારદર્શક અને પ્રકાશ પસાર થઈ શકે તેવા રંગોનો બનાવવામાં આવ્યો, જેથી બરફથી છવાયેલો હોય તેવો એ પર્વત જણાય. રત્નમંદિરની કલ્પના પરિપૂર્ણ કરવા માટે આઠ પગથિયાં રચવામાં આવ્યાં અને પર્વતની મધ્યમાં ચોવીસી માટે ૨૪ ગોખલા બનાવવામાં આવ્યા. પર્વતનો દેખાવ ઊભો થાય તે રીતે એની બાંધણી કરવામાં આવી. આ રીતે ૨૪ તીર્થકર ભગવાનની ચોવીસી ધરાવતા રત્નમંદિરને ન્યુયોર્કના દેરાસર પર બિરાજમાન કરવાનું વિચાર્યું. આને માટે ધર્મગ્રંથો અને પૂજ્ય આચાર્યશ્રીનું માર્ગદર્શન મેળવીને આ કાર્ય આગળ ધપાવ્યું. - 109 – Shri Ashtapad Maha Tirth Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth * જૈન સેન્ટર ઓફ અમેરિકા (ન્યુયોર્ક)ના જિનાલયમાં અષ્ટાપદની રચનાની પ્રક્રિયા : ડિઝાઈન ઃ પર્વત માટે સ્ફટિક વાપરવાનું નક્કી થયું પણ તે માટે જરૂરી સામગ્રીનું વજન આશરે ૧૦ ટન જેટલું થાય, તે ન્યુયોર્કના આ જૈન સેન્ટરના ભવન માટે પડકારરૂપ બની રહ્યું. વળી, તે અષ્ટાપદ ચોથા માળે આવેલું હોવાથી એની વજન ખમવાની ક્ષમતાની મર્યાદા હોય તે સ્વાભાવિક છે. ૧૨ ટનથી વધુ વજન તો થવું જ ન જોઈએ. બાંધણી મજબૂત બને તે માટે એક ટન વજનની સ્ટીલની ફ્રેમ જયપુરમાં બનાવવામાં આવી. સ્ટીલ ફ્રેમમાં એકની ઉપર બીજું એવી રીતે આઠ પડ બનાવવામાં આવ્યાં છે. પર્વતનો આકાર લાગે તે માટે ઢાળ બનાવવામાં આવ્યો, તેની રચના એ રીતે કરવામાં આવી કે સૌથી નીચેના ભાગની પહોળાઈ ૫'.૧'' અને સૌથી ઉપરની પહોળાઈ માત્ર ૦.૭૫' છે. સ્ફટિક અને કીમતી રત્નો (પથ્થર) : ૩૦ ટન રફ સ્ફટિકની આયાત કરવામાં આવી. તેના પર કરવામાં આવતી પ્રક્રિયા અને કોતરણી કર્યા પછી આ પર્વતનું કુલ વજન આશરે ૧૦ ટન જેટલું થયું છે. આ વજન ઝીલી શકે તે માટે ૧.૫ ટન સ્ટીલની ફ્રેમ બનાવવામાં આવી છે. વિશ્વના જુદા જુદા રંગનાં રત્નો આયાત કરવામાં આવ્યા અને તેમાંથી જુદા જુદા પ્રકારની મૂર્તિઓ ઘડવામાં આવી. દરેક મૂર્તિ એક જ રત્નમાંથી ઘડવામાં આવી. વળી, આ દરેક રત્ન જેમોલોજિકલ લેબોરેટરી દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યા. આથી રત્નમાંથી બનાવેલી આ મૂર્તિઓમાં કોઈ સાંધા નથી, એટલું જ નહીં, પરંતુ દરેક મૂર્તિ ધાર્મિક નિયમ અનુસાર અને નિશ્ચિત કરેલા માપ પ્રમાણે ઘડવામાં આવી છે. આ માટે વાપરવામાં આવેલાં રત્નો સારી ગુણવત્તાવાળાં હોય તે અંગે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું. આ મૂર્તિઓ આ યોજનાનું અંતિમ સ્વરૂપ છે. આ માટે એમરલ્ડ, રુબી, એમેથિસ્ટ, કુનઝાઈટ, રોઝ ક્વાર્ટ્ઝ, સોડાલાઈટ જેવાં કીમતી રત્નો વાપરવામાં આવ્યાં છે. અષ્ટાપદ પર્વત ઃ પર્વત એ મુખ્ય અંગ છે અને તે સ્ફટિકનો બનાવવામાં આવ્યો છે. સ્ફટિકના ૧૦૦થી ૩૦૦ કિલોનું વજન ધરાવતા ટુકડાઓને ઢોળાવવાળો પર્વત દેખાય તેમ ગોઠવવામાં આવ્યા. એની મધ્યમાં આઠ પગથિયાં બનાવવામાં આવ્યાં, આના ઉપર ૨૪ ગોખલા છે. આમાં તીર્થંકર ભગવાનની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. આ પર્વતમાં જ ૨૪ ગોખલા કોતરવામાં આવ્યા છે. પર્વતને સ્ફટિકના આઠ બ્લોકમાં કોતરવામાં આવ્યો છે. પહેલા બે ભાગ પગથિયાં, બીજા ચાર મૂર્તિઓ માટે અને છેલ્લા બે શિખર માટે છે. આખી રચના મંદિર જેવી દેખાય તે માટે ટોચ પર પાંચ શિખરની ડિઝાઈન ઉમેરવામાં આવી છે. બધાં શિખર ડિઝાઈન પ્રમાણે કોતરીને તેને સુવર્ણકળશથી સુશોભિત કરેલ છે. સૌથી ઉપરના ભાગમાં ધજા છે. અત્યારે ચાલતી યોજના પ્રમાણે ઢાળ આપીને માપ પ્રમાણે પર્વતનો દેખાવ બનાવવાની યોજના નક્કી કરવામાં આવી છે. વિશાળ આકાશમાં કૈલાસ પર્વતનો ખ્યાલ મળી રહે તે માટે પાછળની દીવાલ પર આકાશની સાથે કૈલાસ-માનસરોવર દર્શાવવામાં આવેલ છે. ગોખલાઓ : ૨૪ પ્રતિમાજીઓ સ્થાપિત કરવા માટે ૨૪ ગોખલા છે. દરેક લાઈનમાં દરેક ગોખલાની સાઈઝ એકસરખી છે. અગાઉ આ ગોખલા સ્વતંત્ર રીતે બનાવેલા હતા. પણ પછીથી એવું નક્કી કરવામાં આવ્યું કે પર્વતમાં સીધા જ કોતરવા. આથી એ પર્વતનો ભાગ બની ગયા. દરેક ગોખલામાં આગળ બે થાંભલી, પ્રતિમા માટે ગોખલો, કોતરણી, છઠ્ઠું અને ઉપર શિખર રચવામાં આવેલ છે. શરૂઆતમાં પદ્ધતિસરની ડિઝાઈન બનાવી હતી, પણ પછીથી તમામ ૨૪ ગોખલાઓમાં અષ્ટપ્રાતિહાર્યની કોતરણી કરવામાં આવી છે. શ્રી જિન ચોવીસી : ૨૪ તીર્થંકરોને દર્શાવતી ૨૪ પ્રતિમાઓ કોતરવામાં આવી છે. દરેક Shri Ashtapad Maha Tirth * 110 -- Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth પ્રતિમાની નીચે એનાં લાંછન છે, જેથી દર્શનાર્થી આ કયા તીર્થકર ભગવાનની પ્રતિમા છે તે જાણી શકશે. પ્રત્યેક પ્રતિમાજી કીમતી રત્નોમાંથી કોતરવામાં આવી છે. રંગો મળવાની મર્યાદાને કારણે દરેક તીર્થકરનો મૂળ રંગ મેળવવો મુશ્કેલ છે. અગાઉ નક્કી થયા પ્રમાણે ધાર્મિક નિયમ અનુસાર આ પ્રતિમાઓ સ્થાપિત થઈ છે. પ્રતિમાનાં કદ એમની નિયત જગ્યા અનુસાર નક્કી કરેલ છે. નીચેની બે સૌથી ઊંચી ૯'-૧૧” (પ્રતિમા ૧ અને ૨), પછીની ચાર ૭”-૯" ઊંચાઈમાં (પ્રતિમા ૩ થી ૬), પછીની આઠ ૫'-૭” ઊંચાઈમાં (પ્રતિમા ૭ થી ૧૪) અને છેલ્લી ૧૦ ૩'-૫" ઊંચાઈમાં (પ્રતિમા ૧૫ થી ૨૪) સૌથી નાની છે. આને ધર્મગ્રંથોને આધારે મૂળ ઊંચાઈના પ્રમાણસર ભાગે બનાવવામાં આવી છે. કથાઓની કોતરણી શ્રી અષ્ટાપદ તીર્થ સાથે જોડાયેલી અનેક કથાઓ મળે છે. પ્રારંભમાં આ વાર્તાઓને બે ભાગમાં (૨-ડી) દર્શાવવાનું વિચાર્યું હતું. પર્વતની બાજુના નીચેના ભાગમાં અગાઉની બે ડિઝાઈન (૨-ડી) પ્રમાણે કોતરણી કરવાની હતી, પણ આગળ જતાં શ્રી અષ્ટાપદ તીર્થ વિશે વધુ ને વધુ ધર્મકથાઓ મળતી ગઈ એટલે બધાને રત્નોમાં (૩-ડી) જુદા જુદા કોતરવાનું નક્કી થયુ. આમાંની કેટલીક ઘટનાઓ શ્રી અષ્ટાપદ ગિરિ ઉપર બનેલી છે અને કેટલીક અષ્ટાપદને સંબંધિત ઘટનાઓ છે. આવી કુલ ચોવીસ કથાઓ કોતરણી સાથે મળશે. અષ્ટાપદ વિષયક સામગ્રીનું સંકલન : પ્રાચીન ધર્મગ્રંથો, યાત્રાળુઓનાં પ્રવાસ-વર્ણનો, સંશોધકોની નોંધો અને અન્ય માધ્યમ દ્વારા અષ્ટાપદ વિષયક તમામ સાહિત્યને એકત્રિત કરવાનું કામ ચાલી રહ્યું છે. એની પ્રાપ્ય સામગ્રીને ઝેરોક્ષ રૂપે ૨૦ વોલ્યુમમાં સંગ્રહિત કરવામાં આવી છે. શ્રી અષ્ટાપદ મહાતીર્થ અને તેને સંબંધિત તમામ માહિતીનું સંકલન કરવાનો આ ભગીરથ પ્રયાસ છે. ભગવાન ઋષભદેવનું જીવન, ચક્રવર્તી ભરતદેવની આસ્થા, ગુરુ ગૌતમસ્વામીની અષ્ટાપદયાત્રા વિશેની સામગ્રી આમાંથી મળી રહેશે. બીજી બાજુ, કેલાસ, માનસરોવર અને અષ્ટાપદ અંગેની ભૌગોલિક માહિતી અને પ્રવાસીઓના અનુભવો આમાંથી મળી રહે છે. અષ્ટાપદ તીર્થનું પ્રાચીન ગ્રંથોમાં મળતું વર્ણન અને એને લગતી કથાઓની પ્રમાણભૂત સામગ્રી આમાં એકત્રિત કરી છે. અષ્ટાપદ તીર્થના રત્નમય મંદિરના સંદર્ભમાં રત્નોની સમજ અને એના મોડેલ માટે કરવામાં આવેલા પ્રયાસોનું આલેખન મળે છે. અષ્ટાપદ વિશે પ્રાચીન ગ્રંથોમાંથી મેળવેલા પ્રમાણભૂત આધારો અને ઉલ્લેખો ઉપરાંત અષ્ટાપદ તીર્થની સ્તુતિઓ, સક્ઝાયો અને પૂજાઓનો પણ આમાં સમાવેશ કર્યો છે. આમ અષ્ટાપદ વિશેની તમામ માહિતી ધરાવતા આ વોલ્યુમની ૨ ડીવીડી પણ તૈયાર કરવામાં આવી છે અને એની સાથોસાથ વીસ વોલ્યુમના વિષયો દર્શાવતી અનુક્રમણિકાની પુસ્તિકા પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત આ બધા વોલ્યુમની સામગ્રીમાંથી સંચય કરીને દસ ટકા જેટલી સામગ્રી અલગ તારવવામાં આવી છે, તેમ જ સંશોધકોને માટે ઉપયોગી એવી માહિતી તારવીને અલાયદી સીડીમાં મૂકી છે. આ પ્રકારના સાહિત્યની વિશેષ શોધ માટે હિમાચલ પ્રદેશમાં ધર્મશાલાના ગ્રંથાલયમાં તિબેટી ગ્રંથોની તપાસ કરવામાં આવી છે. આ ગ્રંથોમાં રહેલી માહિતી જ્યારે બહાર આવશે ત્યારે જૈન ધર્મની પ્રાચીનતા વિશે કેટલીય નવી નવી બાબતો પર પ્રકાશ પડશે. * પ્રદર્શન અને સેમિનાર : અષ્ટાપદ મોડેલ અને ત્રણે ચોવીસી (તીર્થકરની ૭૨ પ્રતિમા) અને અન્ય પ્રતિમાઓનું ઘણાં નગરો અને મહાનગરોમાં પ્રદર્શન યોજવામાં આવ્યું. આવું કરવાનું કારણ એ કે વિશાળ ઘર્મપ્રિય જનસમૂહ $ 111 - -Shri Ashtapad Maha Tirth Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth આ ત્રણે ચોવીસીના દર્શનનો પાવન લાભ પામી શકે છે. આને કારણે દેશવિદેશમાં વ્યાપક જનસમૂહમાં અષ્ટાપદ તીર્થ વિશે જાગૃતિ આવી છે. અષ્ટાપદ તીર્થ વિશેનું સાહિત્ય અને અન્ય વિગતનાં વીસ વોલ્યુમ પણ ઠેર ઠેર પ્રદર્શિત કરવામાં આવ્યાં. કૈલાસ માનસરોવરની સંશોધન-યાત્રાની સુંદર વિડિયોએ નવો ઉત્સાહ જગાડ્યો છે. અષ્ટાપદ તીર્થનું આ પ્રદર્શન મુંબઈ, ન્યુયોર્ક, સુરત, એન્ટવર્પ, પાલીતાણા, અમદાવાદ, જયપુર, દિલ્હી, કોલકત્તા, ન્યુજર્સી (જૈના કન્વેન્શન)માં તથા લોસ એન્જલિસમાં દર્શાવ્યું છે, જેના દર્શનનો ધાર્મિક જનસમુદાયે મોટી સંખ્યામાં લાભ લીધો અને આ પ્રાચીન સંશોધન કાર્યમાં ઊંડો રસ લીધો છે. * અષ્ટાપદની સંશોધનયાત્રા : અષ્ટાપદ મહાતીર્થ અને અષ્ટાપદના પર્વતનું સ્થાન નક્કી કરવા માટે ત્રણ વખત મધ્ય હિમાલયની મુલાકાત અને સંશોધન માટે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસમાં મુખ્ય હેતુઓ આ પ્રમાણે હતા ઃ ૧. અત્યાર સુધી જે સંશોધન થયું છે, તેમાં ઉમેરો કરવો. ૨. જૈન સાહિત્યમાં વર્ણવાયેલા અષ્ટાપદના સ્થળને શોધવું. ૩. ભૌગોલિક તથા પુરાતત્ત્વની દૃષ્ટિએ અષ્ટાપદની ભાળ મેળવવી. આ સંશોધનમાં વિદ્વાનો, અનુભવીઓ સંશોધકો અને વૈજ્ઞાનિકો સામેલ હતા. એ સૌના અનુભવોએ એક નવી દિશા ખોલી આપી. * અષ્ટાપદનાં સંભવિત સ્થાનો ઃ અષ્ટાપદનું સંભવિત સ્થાન હિમાલય પર છે. અત્યારે અષ્ટાપદ તીર્થની સંભાવના ધરાવતાં સ્થાનોની વિગતો એકત્રિત કરાઈ છે. એક સ્થાન બદરીનાથથી ઉત્તર દિશા તરફ આશરે ૧૬૮ માઈલના અંતરે આવેલું છે. કૈલાસ પર્વત કાંગરિમ્પોચે તરીકે પણ ઓળખવામાં આવે છે. તે માનસરોવરથી ઉત્તર તરફ આશરે ૨૫ માઈલના અંતરે આવેલું છે. બીજો એક પર્વત માનસરોવર (પદ્માહદ) અને કૈલાસની વચ્ચે આવેલો છે, તે ૫-૭ માઈલ દક્ષિણ-પૂર્વે આવેલો છે. તે પણ અષ્ટાપદ કહેવાય છે. આ પર્વતની ઊંચાઈ ૮ માઈલ છે (અત્યારે ૪ માઈલ છે) અને સફેદ ખડકોથી ઢંકાયેલો છે તેથી તેને ધવલગિરિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ‘દારેચીન’થી ૧૫-૨૦ ટેકરીઓ પાર કરીને ૪થી ૬ કલાકમાં પહોંચી શકાય છે. બૌદ્ધયાત્રીઓ આ પર્વતને ‘કાંગશીચે' કહે છે. આશરે ૪૦ કિ.મી.ના અંતરે આવેલું પર્વતનું એક બીજું શિખર ગુરલામાંધાતા' તરીકે ઓળખાય છે. ‘માંધાતા’ શબ્દ સગર રાજાના પૂર્વજના મૂળમાંથી આવ્યો છે. કૈલાસ અને ગુરલામાંધાતાની વચ્ચે રાક્ષસ તાલ નામનું સરોવર આવેલું છે. નંદી પર્વતની ઘણી તસવીરો લેનાર અને આ પ્રદેશમાં સારું એવું ભ્રમણ કરનારા શ્રી ભરતભાઈ હંસરાજ શાહના કહેવા પ્રમાણે આ પર્વત સાથે આ અષ્ટાપદના વર્ણનનો મેળ બેસે તેવો છે. આઠ પગથિયાં અને ‘ફિંક્સ' જોવા મળે છે. અમે સેટેલાઈટ દ્વારા આ પ્રદેશની તસવીરો લેવા પ્રયત્ન કરીએ છીએ, જેથી કોઈ દટાયેલું સ્થાન મળી આવે. આ સંદર્ભમાં શ્રી પી. એસ. ઠક્કરના અહેવાલો અભ્યાસ કરવા જેવા છે. અષ્ટાપદની સંભવિત જગ્યા કૈલાસ પર્વત (૬૬૩૮ મીટર)થી દક્ષિણ પૂર્વમાં ૫૯૯૬ મીટર Shri Ashtapad Maha Tirth ′′ 112 આ Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth ઊંચે હોવી જોઈએ. કેલાસ પર્વત કાંગરિમ્પોચે-ગંગ તિસે નામે ઓળખાય છે. આ સ્થળ દેરાફૂગથી દક્ષિણ પૂર્વમાં ૫ કિ.મી. ડોલ્યાપાસથી દક્ષિણ-પશ્ચિમ ૫. કિ.મી., ઝુતુલ ફગથી ઉત્તર-પશ્ચિમ ૭.૫ કિ.મી., જ્ઞાનડ્રેગ મોનાલ્ડ્રીથી ઉત્તર પૂર્વ ૮ કિ.મી., સરલુંગ ગોમ્પાથી ઉત્તર-પૂર્વ ૮.૫ કિ.મી., ડોરેપોચે અથવા યમદ્વાર અથવા મોક્ષદ્વારથી ઉત્તર-પૂર્વ ૯ કિ.મી.ના અંતરે આવેલું છે. તે ૧૩ ડ્રીંગુગ કાંગ્યું ચોર્ટનથી ૨.૫ કિ.મી., સેલ્ગ અકસમ લાથી પૂર્વમાં ૨.૦૦ કિ.મી. અથવા ગંગપો-સંગલમ લાથી દક્ષિણ પશ્ચિમમાં ૨.૫૦ કિ.મી. દૂર આવેલું છે. તે જગ્યાએ સરલંગ ચેકસમ લા અને ગંગ-પો સંગ્લામ લાથી સહેલાઈથી પહોંચી શકાય છે. આમ કુલ ૧૦ સ્થાનોની સંભાવના અંગે વિચાર ચાલે છે. (૧) કેલાસ પર્વત (૨) કેલાસ પર્વતની નજીક બોનારી (૩) બM પ્લેઈન્સ (૪) ટર્બોચે (૫) નંદી પર્વત (૬) સીંગ ગોમ્પા અને જ્ઞાનડ્રગ મોનાસ્ટ્રી વચ્ચેનો પર્વત (૭) જ્ઞાનડ્રગ મોનાસ્ટ્રી (૮) ૧૩ ડ્રિગંગ કાંગ્યુ ચોર્ટન (૯) અષ્ટાપદની સંભવિત જગ્યા જે ગોમ્બો ફંગ અથવા ત્રિનેત્ર અથવા મહાકાલ તરીકે ઓળખાય છે. (૧૦) સેટેલાઈટ દ્વારા નક્કી કરેલી જગ્યા, ધર્મકિંગ નોર્સગ તરીકે ઓળખાય છે. * વિશ્વ સંસ્કૃતિનું પરોઢ : હિમાલય પર્વતના આ સ્થાન પર સિંધુ નદીનું ઉદ્ગમસ્થાન છે, જે કેલાસથી લદ્દાખ, કાશ્મીર થઈને પાકિસ્તાનમાંથી પસાર થઈ સમુદ્રમાં મળે છે. જગતની સૌથી પ્રાચીન સભ્યતા સિંધુ નદીના કિનારે ઉદ્ભવી હતી. કદાચ આ સંશોધન આપણને એ આદિ સ્રોતની ઓળખ આપી જાય અને વિશ્વસંસ્કૃતિના પ્રારંભકાળના સગડ એમાંથી જ મળી રહે. વળી, ભગવાન ઋષભદેવના નિર્વાણક ભૂમિ અષ્ટાપદ પર્વત મળશે તો સ્તૂપ, સ્થાપત્ય, મંદિર, પ્રાચીન નગર અને જૈન ધર્મની પ્રાચીન પરંપરાની માહિતી મળશે અને એ રીતે માત્ર ભારતીય સંસ્કૃતિ જ નહીં, સાથોસાથ વિશ્વસંસ્કૃતિના આદિ સ્રોતની જાણકારી સાંપડશે. પરિણામે આ સંશોધન એક વ્યાપક આકાર ધારણ કરી રહ્યું છે અને તે જૈન ધર્મની પ્રાચીનતા ઉપરાંત ભારતીય સંસ્કૃતિ અને વિશ્વની સભ્યતાના આદિ સ્રોત વિશે મૂલ્યવાન સામગ્રી આપનારું બની રહેશે. $ 113 - Shri Ashtapad Maha Tirth Page #67 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री अष्टापद तीर्थ ॥ पूर्वाचार्य विश्व में जैनधर्म के प्राचीन-अर्वाचीन अनेक तीर्थ हैं। उनमें श्रीशत्रुजयादि पाँच तीर्थों की महिमा विशेष अधिकतर है। इसलिये तो कहा है कि - आबू-अष्टापद-गिरनार, सम्मेतशिखर शत्रुजय सार। ए पाँचे उत्तम ठाम, सिद्धि गया तेने करूं प्रणाम ॥१॥ श्री अष्टापदतीर्थ - अष्टापद पर्वत इस अवसर्पिणी काल में प्रथम तीर्थंकर श्री ऋषभदेव प्रभुकालीन अयोध्या नगरी की उत्तरदिशा में स्थित था। श्रीऋषभदेव भगवान् का निर्वाण यानी मोक्ष इस अष्टापद पर्वत पर हुआ था। श्री ऋषभदेव भगवान् के प्रथम पुत्र श्री भरतचक्रवर्ती ने उनके निर्वाण-मोक्षस्थल पर ही सिंहनिषद्या नामक मणिमय एक विशालकाय भव्य जिनप्रासाद-जिनमन्दिर बनवाया था। तीन कोस ऊँचे और एक योजन विस्तृत ऐसे उस जिनप्रासाद में स्वर्ग के मण्डप जैसे मण्डप, उसके भीतर पीठिका, देवच्छन्दिका तथा वेदिका का भी निर्माण करवाया। उत्तम पीठिका के कमलासन पर आसीन अशोक वृक्षादि आठ प्रातिहार्य युक्त देह-शरीर-लाञ्छन सहित तद्-तद् वर्ण वाली वर्तमानकालीन चौबीस तीर्थंकर भगवन्तों की मणि-रत्नों की भव्य मूर्तियाँ-प्रतिमायें बिराजमान की। तदुपरान्त इस प्रासाद-चैत्य में श्री भरतचक्रवर्ती (महाराजा) ने अपने पूर्वजों, भाईयों तथा बहिनों की विनम्र भाव से सान्नद भक्ति प्रदर्शित करते हुए स्वयं की मूर्ति भी बनवाई। इस विशालकाय सिंहनिषद्या-जिनप्रासाद के चारों तरफ चैत्यवृक्ष-कल्पवृक्ष-सरोवर-कूप-बावड़ियाँ और मठ भी बनवाये। इस अनुपम अष्टापद तीर्थ की रक्षा के लिये अपने दण्डरत्न के द्वारा एक-एक योजन की दूरी पर आठ पेढ़ियाँ बनवाईं। अर्थात् आठ सोपान-पगथिये बनवाये। जिससे यह प्रथम तीर्थ अष्टापद के नाम से विश्व में प्रख्यात हुआ। लोक के इस अनुपम आद्य जिनप्रासाद-जिनालय में प्रथम तीर्थंकर श्री ऋषभदेव-आदिनाथ भगवान् से लेकर चौबीसवें चरम तीर्थंकर श्रमण भगवन्त श्री महावीर स्वामी तक चौबीस तीर्थंकरों की महामंगलकारी प्रतिष्ठा करवा कर, श्री भरतचक्रवर्ती (महाराजा) ने भक्तिभावपूर्वक उत्तम आराधना, अर्चना एवं वन्दना की। अन्त में, संयम साधना द्वारा आरीसा भवन में केवलज्ञान प्राप्त कर वे मोक्ष के अनन्त सुख के भागी बने। तथा सादि अनन्त स्थिति में स्थिर रहे। Shri Ashtapad Tirth, (Bharat & Rushabdev) Vol. I Ch. 1-F, Shri Ashtapad Tirth - - 114 Pg. 075-083 - Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth पौराणिक आख्यान के अनुसार श्री सगरचक्रवर्ती के साठ हजार (६०,०००) पुत्र थे। उनमें ज्येष्ठ पुत्र जहनु था। उसके नेतृत्व में सगरचक्रवर्ती के साठ हजार पुत्रों ने श्री अष्टापद पर्वत के चारों ओर तीर्थरक्षा के लिये खाई खुदवाई, और उसमें परिश्रमपूर्वक गंगानदी को प्रवाहित किया। इसलिये गंगानदी का नाम जाह्नवी पड़ा। श्रीअष्टापद पर्वत की तलहटी के नीचे भू-भाग में नागकुमारों के भवन थे, जो खाई खोदने और उसमें गंगा नदी का जल भरने के कारण विनष्ट हो गये। नागकुमारों ने अत्यन्त कुपित होकर सगरचक्रवर्ती के साठ हजार पुत्रों को विष-ज्वाला से भस्म कर दिया। इस तीर्थ की भक्ति-सेवा करने के कारण ही सगरचक्रवर्ती के वे पुत्र बारहवें अच्युतदेवलोक में देवरूप से उत्पन्न हुए। चरम तीर्थंकर श्रमण भगवान् महावीर परमात्मा ने इस अष्टापद तीर्थ की महिमा का वर्णन करते हुए कहा है कि 'जो मनुष्य अपनी आत्मशक्ति द्वारा श्रीअष्टापद पर्वत पर पहुँचता है, वह व्यक्ति इसी भव में इसी जन्म में ही अवश्यमेव मोक्ष को प्राप्त करता है।' सर्वज्ञविभु श्री महावीर परमात्मा के प्रथम गणधर अनंतलब्धि करने वाले श्री गौतम स्वामीजी महाराज सूर्य-रश्मि के आलम्बन द्वारा, अपनी अलौकिक शक्ति से श्री अष्टापद तीर्थ के अष्ट सोपान-पगथियों को स्पर्श किये बिना ही श्रीअष्टापद पर्वत पर पहुँचे। वहाँ बने हुए सिंहनिषद्या नामक जिनप्रासाद-जिनमन्दिर में जाकर, श्री जगचिन्तामणि चैत्यवन्दन-स्तोत्र की स्वयं रचना कर, चौबीस जिनमूर्तियों के दर्शन-वन्दनादि द्वारा भक्तिपूर्वक भावपूजा की। बाद में नीचे आकर श्री अष्टापद तीर्थ के सोपान-पगथियों पर भिन्न-भिन्न चौरासी आसनों में स्थिर रहे हए ऐसे पन्द्रह सौ तीन (१५०३) तापसों को प्रतिबोधित कर, तथा संयममार्ग में लाकर सभी को अपनी अनन्तलब्धि द्वारा क्षीरास्रवी लब्धि से एक छोटे काष्ठ के पात्र में अपने दाहिने हाथ के अंगूठे द्वारा क्षीर का स्पर्श कर पन्द्रह सौ तीन तापसों को क्षीर (खीर) द्वारा पारणा करवाया। यह प्रसंग श्री अष्टापदपर्वत-तीर्थ की तलहटी में हुआ। लंकाधिपति रावण अपनी पटराणी मन्दोदरी के साथ इसी श्री अष्टापदजी तीर्थ के जिनमन्दिर में भगवान् के सन्मुख भक्तिभावपूर्वक संगीत-नृत्य में मग्न बना। रावण वीणा बजा रहा है। संगीत चल रहा है और मन्दोदरी नृत्य कर रही है। बीच में वीणा के तार के टूटने की परवाह नहीं करते हुए उसी समय रावण ने अपने हाथ की नस के साथ उसका अनुसन्धान किया। जिससे प्रभुभक्ति में अंश मात्र भी ओंच/ व्यवधान नहीं आने दिया। प्रभुभक्ति में अतिमग्न-लीन बने हुए रावण ने भविष्य में तीर्थङ्कर पद प्राप्त करने हेतु तीर्थङ्कर नामकर्म उपार्जन किया। ऐसे अनेक उदाहरण इस तीर्थ के सम्बन्ध में मिलते हैं। * श्री शत्रुजय से अष्टापद का अन्तर : श्री शत्रुजय-सिद्धाचल तीर्थ से श्री अष्टापदजी तीर्थ का अन्तर प्रायः एक लाख और पचासी हजार गाऊ का है। इसके विषय में श्री दीपविजयजी कृत अष्टापदजी की पूजा के अन्तर्गत जलपूजा में कहा है कि- 115 Shri Ashtapad Tirth Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth आशरे एक लाख ऊपरे रे, गाउ पचासी हजार रे मनवसिया। सिद्धगिरिथी छे वेगलो रे, अष्टापद जयकार रे गुणवसिया।।११।। * श्री अष्टापद तीर्थ पर चौबीस जिनमूर्तियों का क्रम : श्री अष्टापद पर्वत पर आये हुए - 'सिंहनिषद्या' नामक जिनप्रासाद में श्री भरतचक्रवर्ती द्वारा स्थापित की हुई चौबीस जिनमूर्तियों का क्रम दिशाओं की अपेक्षा निम्नलिखित प्रमाण में है-- दक्षिण दिशा में चार, पश्चिम दिशा में आठ, उत्तर दिशा में दश, तथा पूर्व दिशा में दो। सब मिलकर चौबीस जिनमूर्तियाँ हैं ।। इस विषय में 'सिद्धाणं बुद्धाणं (सिद्धस्तव)' सूत्र में कहा है कि - चत्तारि अट्ठ दस दोय, वंदिया जिणवरा चउव्वीसं। परमट्टनिटिअट्ठा, सिद्धा सिद्धिं मम दिसंतु ।।५।। दक्षिण दिशा में - श्री सम्भवनाथ, श्री अभिनन्दन स्वामी, श्री सुमतिनाथ, श्री पद्मप्रभ जिन परमात्मा की मूर्तियाँ हैं। पश्चिम दिशा में - श्री सुपार्श्वनाथ, श्री चन्द्रप्रभ स्वामी, श्री सुविधिनाथ, श्री शीतलनाथ, श्री श्रेयांसनाथ, श्री वासुपूज्य स्वामी, श्री विमलनाथ, श्री अनंतनाथ जिन परमात्मा की मूर्तियाँ हैं। उत्तर दिशा में - श्री धर्मनाथ, श्री शान्तिनाथ, श्री कुन्थुनाथ, श्री अरनाथ, श्री मल्लिनाथ, श्री मुनिसुव्रत स्वामी, श्री नमिनाथ, श्री नेमिनाथ, श्री पार्श्वनाथ तथा श्री महावीर स्वामी जिन परमात्मा की मूर्तियाँ हैं। पूर्व दिशा में - श्री ऋषभदेव तथा श्री अजितनाथ जिन की मूर्तियाँ हैं। * श्री अष्टापद तीर्थ की ऊँचाई : जम्बूद्वीप की दक्षिण दिशा के दरवाजे से वैताढ्य पर्वत के मध्य भाग में अयोध्या नगरी श्री भरत महाराजा की है। जम्बूद्वीप की उत्तर दिशा के दरवाजे से तथा वैताढ्य पर्वत एवं ऐरावत के मध्य भाग में अयोध्या नगरी (विनीता) है, जो बारह योजन लम्बी और नौ योजन चौड़ी है। अयोध्या नगरी के समीप श्री अष्टापद पर्वत बत्तीस कोस ऊँचा है। इस विषय के सम्बन्ध में श्री दीपविजयजी कृत अष्टापद की पूजा के अन्तर्गत जलपूजा में कहा है कि - जंबूना दक्षिण दरवाजेथी, वैताढ्य थी मध्यम भागे रे। नयरी अयोध्या भरतजी जाणो, कहे गणधर महाभाग रे। धन. ॥८॥ जंबूना उत्तर दरवाजेथी, वैताढ्य थी मध्यम भागे रे। अयोध्या ऐरावतनी जाणो, कहे गणधर महाभाग रे। धन. ।।९।। बार योजन छे लांबी पहोली, नव योजन ने प्रमाण रे। नयरी अयोध्या नजीक अष्टापद, बत्रीश कोश ऊँचाण रे।।धन. ।।१०।। * चत्तारि-अट्ठ-दस-दोय जिणंद मूर्तियों की स्थापना एवं संकलन : श्री अष्टापदगिरि पर दस हजार मुनिवरों के साथ प्रथम तीर्थंकर श्री ऋषभदेव भगवान् ने महा वदी तेरस के दिन निर्वाण-मोक्ष प्राप्त किया। वहाँ पर देवों ने स्तूप बनाये। Shri Ashtapad Tirth -15 1168 Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth श्री भरतचक्रवर्ती ने उसी स्तूप पर सिंह-निषद्या नामक प्रासाद बनवाया। उसमें श्री ऋषभदेव से यावत् श्री महावीर स्वामी भगवन्त पर्यन्त चौबीस जिनेश्वरों की समनासिका वाली, लांछन, वर्ण और देहप्रमाण यक्ष-यक्षिणी युक्त मणिरत्नों द्वारा निर्मित भव्य चौबीस मूर्तियों में से पूर्व दिशा में दो, दक्षिण दिशा में चार, पश्चिम दिशा में आठ तथा उत्तर दिशा में दस; कुल २४ जिनेश्वर भगवन्तों की चौबीस मूर्तियाँ स्थापित की। इनको इस तरह स्थापित करने का कारण यह है कि- श्री अष्टापद पर्वत पर दस हजार मुनिवरों के साथ श्री ऋषभदेव भगवान् पधारे। निर्वाण भी वहीं पर हुआ तथा श्री भरतचक्रवर्ती ने आकर सिंहनिषद्या प्रासाद बनाया। * सगरचक्रवर्ती के साठ हजार पुत्र भी दक्षिण दिशा से ही ऊपर आये। * श्री महावीर स्वामी भगवान् के प्रथम गणधर श्री गौतम स्वामी भी दक्षिण दिशा से ऊपर आये। इसका वर्णन श्री दीपविजयजी महाराज द्वारा रची हुई श्री अष्टापदजी की पूजा में है। 'सिद्धाणं बुद्धाणं' में 'चत्तारि-अट्ठ-दस-दोय' का पाठ भी इस सम्बन्ध में साक्षी है। श्री अष्टापद पर्वत हराद्रि, कैलाश और स्फटिक इत्यादि नाम से सुप्रसिद्ध है। सच्चिदानन्द श्री आदिनाथ शिवशंकर का धाम होने से, इसको शिवधाम भी कहते हैं। शिव कैलाशवासी कहे जाते हैं। वर्तमानकाल में यह अष्टापद पर्वत भरतक्षेत्र से अदृश्य-लोप है। श्री ऋषभदेव भगवान् के प्रथम पुत्ररत्न भरतचक्रवर्ती ने सिंहनिषद्या नामक चैत्य-प्रासाद के द्वारों पर लोहमय यान्त्रिक द्वारपाल नियुक्त किये थे, इतना ही नहीं किन्तु इस पर्वत को चारों तरफ से छिलवा कर सामान्य भूमिविहारी मनुष्यों के लिये इसके शिखर पर पहुँचना अशक्य कर दिया था। ऐसा करने का कारण यह था कि कालान्तर में कोई मनुष्य अपने स्वार्थ के खातिर इसको अपवित्र न कर सके। इसलिये तो स्वयं भरत चक्रवर्ती ने इसकी आठ योजन ऊँचाई के आठ भाग कर क्रमशः आठ मेखलाएँ बनवाई थीं। इसी कारण इस तीर्थ पर्वत का 'अष्टापद' नाम प्रख्यात हुआ है। श्री सगरचक्रवर्ती के पुत्रों ने भी इस अष्टापद पर्वत के चारों ओर खाई खुदवाई और उसमें पवित्र गंगाजल भरवाया। ऐसी इस तीर्थ की महिमा अनुपम है। प्रतिदिन प्रातःकाल में इस महान् श्री अष्टापदजी तीर्थ को तथा चौबीस श्री जिनेश्वर भगवान् को हमारा (विविध) वन्दन-नमस्कार हो। -36 117 Shri Ashtapad Tirth Page #71 -------------------------------------------------------------------------- ________________ છે અષ્ટાપદ છે જિતેન્દ્ર શાહ મહાકવિ ધનપાલે ઋષભદેવની સ્તુતિ કરતા ઋષભપંચાશિકામાં જણાવ્યું છે કે, जम्मि तुम अहिसित्तो, जत्थ य सिवसुक्ख संपयं पत्तो । ते अट्ठावयसेला, सीसामेला गिरिकुलस्स ।।८।। અર્થાત્ – “જે સુવર્ણના ગિરિ ઉપર તમારો (જન્મ) અભિષેક થયો તે એક અષ્ટાપદ (મેરુ) પર્વત તેમ જ જ્યાં તમે શિવસુખની સંપત્તિને (નિર્વાણ) પામ્યા, તે (વિનિતાનગરીની સમીપમાં રહેલો આઠ પગથિયાંવાળો) બીજો અષ્ટાપદ પર્વત એ પર્વતો (સમસ્ત) પર્વતોના સમૂહના મસ્તકને વિશે મુકુટરૂપ થયા.” ધનપાલે આ શ્લોકમાં ભગવાન ઋષભદેવની સ્તુતિના આધારે અષ્ટાપદની પણ મહત્તા વર્ણવી છે. ભગવાન ઋષભદેવનું નિર્વાણ અષ્ટાપદ ઉપર થયું હતું તેથી તે તીર્થ બન્યું અને કાળક્રમે તેને જે મહત્તા મળી તે મેરુપર્વતની જેટલી જ મહાન મળી છે. અષ્ટાપદ પર્વતને સમસ્ત પર્વતના સમૂહમાં મુણ્ડમણિ સમાન ગણ્યો છે. આથી જ સકલાર્વત્ સ્તોત્રમાં જ્યારે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય તીર્થોની સ્તુતિ કરે છે ત્યારે સર્વપ્રથમ અષ્ટાપદને વંદે છે. ख्यातोऽष्टापदपर्वतो गजपदः सम्मेतशैलाभिधः श्रीमान् रैवतकः प्रसिद्धमहिमा, शत्रुञ्जयो मण्डपः । वैभारः कनकाचलोऽर्बुदगिरिः, श्री चित्रकूटादयः, तत्र श्री ऋषभादयो जिनवरा कुर्वन्तु वो मङ्गलम् ।।३३।। - સકલાર્વત્ સ્તોત્ર અર્થાત્ - પ્રસિદ્ધ એવો અષ્ટાપદ પર્વત, ગજાગ્રપદ, પર્વત, સમેતશિખર, શોભાવાળો ગિરનાર પર્વત, પ્રસિદ્ધ મહિમાવાળો શત્રુંજયગિરિ, માંડવગઢ, વૈભારગિરિ, કનકાચલ (સુવર્ણગિરિ) શ્રી ચિત્રકુટ આદિ તીર્થો છે. ત્યાં રહેલા શ્રી ઋષભ વગેરે જિનેશ્વર તમારું કલ્યાણ કરો. અષ્ટાપદ તીર્થ જૈન ધર્મનું એક અત્યંત પવિત્ર તીર્થ મનાય છે. તેમાં આગમિક સાહિત્ય, ટીકાગ્રંથો તીર્થકલ્પો, ચરિત્રો ગ્રંથોમાં અનેક ઉલ્લેખો ઉપલબ્ધ થાય છે. પણ દુર્ભાગ્યે મૂળ અંગ આગમમાં અષ્ટાપદ તીર્થનો ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી. હા ! અષ્ટાપદ શબ્દનો પ્રયોગ થયો છે ખરો. જ્ઞાતાધર્મકથાંગસૂત્ર અને સ્થાનાંગસૂત્રમાં અષ્ટાપદ શબ્દ પ્રયોજાયો છે. પરંતુ ત્યાં પુરુષોની ૭૨ કલામાંની એક કલારૂપે પ્રયોજાયો છે. તેથી તે અહીં તે અષ્ટાપદ અભિપ્રેત નથી. અહીં તો આપણે અષ્ટાપદ તીર્થ સંબંધી ઉલ્લેખોની ચર્ચા કરી રહ્યા છીએ. Pg. 5854-5859 Ashtapad Vol. XII Ch. 96-G, Ashtapad - 118 રે Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth અષ્ટાપદ તીર્થ અંગેનો સહુથી પ્રાચીન ઉલ્લેખ ચતુર્દશપૂર્વધર પૂ. ભદ્રબાહુસ્વામી કૃત આવશ્યક નિર્યુક્તિ (આ.નિ.)માં પ્રાપ્ત થાય છે. આ નિ.માં ભદ્રબાહુસ્વામીએ ઋષભદેવ ભગવાનના ચરિત્રનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે ભવ-સંસારને મથી નાખનાર પરમાત્મા પૂર્વોમાં અન્યૂન શતસહસ્ત્રવર્ષ અનુક્રમે વ્યતીત થયા બાદ વિહાર કરતાં કરતાં પરમાત્મા અષ્ટાપદ પર્વત ઉપર આવ્યા. અષ્ટાપદ પર્વત ઉપર તેઓએ છ દિવસના ઉપવાસ કર્યા અને દશ હજાર મુનિઓ સાથે અનુત્તર નિર્વાણને પ્રાપ્ત થયા. નિર્વાણપ્રાપ્તિ પછી તેમનો ઉત્સવ કરવામાં આવ્યો અને ત્યાં નિર્વાણ, ચિતિકર્મ, કથા, જિનભવન, યાચક આ પાંચ પ્રકારે ઉત્સવ કરવામાં આવ્યો. મૂળ નિર્યુક્તિમાં આ પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે. પ્રસંગ ઉપરથી સ્પષ્ટ થાય છે કે પરમાત્મા ઋષભદેવનું નિર્વાણ અષ્ટાપદ પર્વત ઉપર થયું હતું. તેમણે છ દિવસના ઉપવાસ કર્યા હતા અને દશ હજાર સાધુઓ સાથે નિર્વાણ પામ્યા હતા. નિર્વાણ પામ્યા બાદ ત્યાં ભરતાદિ ચક્રવર્તીએ નિર્વાણ મહોત્સવ કર્યો હતો. અને ત્યાં સ્તૂપ તથા જિનચૈત્યનું નિર્માણ કર્યું હતું. મૂલગાથાઓ આ પ્રમાણે છે. अह भगवं भव महणो पुव्वाणमणूणगं सय सहस्सं । अणुपुव्वि विहरिऊणं पत्तो अट्रावयं सेलं ।।४३३।। अट्ठावयंमि सेले चउदसभत्तेण सो महरिसीणं । दसहिं सहस्सेहिं समं निव्वाणमणुत्तरं पतौ ।।४३४।। णिव्वणां चिड़गाणई जिणस्स इक्खाग से सयाणं च । सकहा थूभ जिणहरे जायगं तेणाहि अहिगत्ति ।।४३५।। અર્થાતુ - ભવને મથનાર ભગવાન શતસહસ્ત્રવર્ષ અન્યૂન વર્ષ વિતાવી વિહાર કરતાં કરતાં અષ્ટાપદ પર્વત ઉપર આવ્યા. અષ્ટાપદ પર્વત ઉપર છ દિવસના ઉપવાસ કરી દશ હજાર સાધુ સાથે અનુત્તર નિર્વાણને પ્રાપ્ત થયા. નિર્વાણ બાદ ત્યાં સ્તૂપ અને જિનચૈત્યનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ભાષ્યકારે જિનચૈત્ય અને સ્તૂપની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે, थूभसय भाउगाणा चउवीसं चेव जिणहरे कासी । સંગ્વના [vi પરિમા વUUપમાદિ નિયહિં ૪૬મૂ. ભા. અર્થાત્ - સો ભાઈઓના સ્તૂપ નિર્માણ કરાવ્યા તથા સર્વ જિનેશ્વરોના અર્થાત્ ચોવીસ જિનેશ્વર ભગવાનના પોતપોતાના વર્ણાનુસાર જિનબિંબ બનાવી જિનમંદિરમાં સ્થાપિત કર્યા. આવશ્યક નિર્યુક્તિ ઉપર આચાર્ય હરિભદ્રસૂરિ વૃત્તિ પ્રાપ્ત થાય છે. આ વૃત્તિ અત્યંત વિસ્તૃત અને અનેકવિધ માહિતીથી સભર છે. તેમાં ઉક્ત ગાથાઓની વૃત્તિમાં જણાવ્યું છે કે પરમાત્મા અષ્ટાપદ પર્વત ઉપર મોક્ષ પામ્યા છે તે સાંભળીને તરત જ પગે ચાલીને ( કુસંતપ્તમાન: પદ્ધયામવેવ અષ્ટાપટું થી) અષ્ટાપદ પર્વત ઉપર આવ્યા. અને ત્યાં દેવોએ મહોત્સવ કર્યો. ભરતચક્રીએ ત્રણ માળ ઊંચું યોજન પ્રમાણ સિંહનિષદ્યા જિનમંદિર બનાવ્યું. તેમાં પોત-પોતાના વર્ણવાળી તીર્થંકર પ્રતિમાઓ, સો ભાઈઓની પ્રતિમા, પોતાની પ્રતિમા અને સો સૂપ બનાવ્યા. કોઈ આક્રમણ ન કરે અને પ્રતિમા ખંડિત ન કરે તે માટે લોહમય યંત્રપુરુષો અને દ્વારપાળોની રચના કરી. દંડરત્નથી અષ્ટાપદને બધી જ બાજુથી છિન્ન કર્યો. યોજને યોજને આઠ પગથિયાં કર્યા. સગરપુત્રોએ પોતાના વંશના અનુરાગથી ગંગા અવતરિત કરી. भरहो भगवन्तमुद्दिश्य वर्धकीरत्नेन योजनायाम त्रिगव्यूतोच्छितं सिंहनिषद्यायतनं कारितवान्, निजवर्णप्रमाण युक्ताः चतुर्विंशतिः जीवाभिगमोक्तपरिवारयुक्ताः, तीर्थंकर प्रतिमाः तथा भ्रातृशतप्रतिमा, आत्मप्रतिमांच स्तूपशतं च, मा कश्चित् आक्रामणं करिष्यतीति तत्रैकां भगवतः शेषान् एकोनशतस्म् भ्रातृणामिति - 119 દે. Ashtapad Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth तथा लोहमयान् यन्त्रपुरूषान्, तद्वारपालान्चकारः, दण्डरत्नेन अष्टापद सर्वत्तः छिन्नवान्, योजने योजने अष्टौ पदानी च कृतवान् सगरसूतैस्तु स्ववंशानुरागाद्यथा परिखां कृत्वा गंगामवतरिता तथा ग्रन्थान्तरतो विज्ञेयमिति || પૃ. ૨૨રૂ | આ ઉપરાંત દિગંબર શાસ્ત્રોમાં હરિવંશપુરાણ, આદિપુરાણ, હરિષેણચરિત્ર, ઉત્તરપુરાણ, બૃહત્કથા, પદ્મપુરાણ આદિગ્રંથોમાં વિસ્તારથી અષ્ટાપદના ઉલ્લેખો મળે છે જેના આધારે નીચે મુજબની ઘટનાઓ અષ્ટાપદ સાથે સંકળાયેલી છે. (૧) ઋષભસેન આદિ ગણધરોએ પણ અષ્ટાપદ પર્વત ઉપરથી મોક્ષ પ્રાપ્ત કર્યો. (હરિવંશપુરાણ) આચાર્ય જિનસેન. (૨) બાહુબલી આદિ ૯૯ પુત્રો કેલાસ પરથી મોક્ષ પામ્યા. (આદિપુરાણ) (૩) અજિતનાથ ભગવાનના પિતામહ (દાદા) ત્રિદશંજય અષ્ટાપદ ઉપરથી મોક્ષે ગયા હતા. (૪) સગર ચક્રવર્તીના ઉત્તરાધિકારી ભાગીરથ રાજાએ અષ્ટાપદ ઉપર દીક્ષા લીધી અને ગંગાતટ પર તપ કરતાં મોક્ષે ગયા. (ઉત્તર) (૫) અષ્ટાપદ શિખર ઉપરથી વ્યાલ, મહાવ્યાલ, અચ્છેદ્ય, નાગકુમાર મુક્ત થયા-પ્રાકૃત નિર્વાણ ભક્તિ . णायकुमार मुणिन्दो बाल महाबाल चेव अच्छेया। अट्ठावयगिरि सिहरे णिव्वाण गया णमो तेसि ।।१५।। (૬) હરિષણ ચક્રવર્તીનો પુત્ર હરિવહન અષ્ટાપદ પર્વત ઉપરથી મોક્ષે ગયા. પ્રથમ તીર્થંકર આદિનાથ પરમાત્માનો એક વિશેષ પ્રસંગ જે અન્યત્ર કોઈ ગ્રંથમાં નોંધાયેલો નથી તેવો એક પ્રસંગ બૃહત્કલ્પસૂત્ર ભાષ્ય અને વૃત્તિમાં નોંધાયેલો છે. ભદ્રબાહુસ્વામી નિર્યુક્તિમાં જણાવે છે કે એક વખત અષ્ટાપદ પર્વત ઉપર ઋષભદેવ પરમાત્મા સમવસર્યા છે તે સાંભળી ભરત મહારાજા સર્વઋદ્ધિ સહિત પાંચસો ગાડાઓ સાથે પરમાત્મા પાસે જઈ પહોંચ્યાં. પરમાત્માને વંદન કરીને ભક્તિપૂર્વક સાધુ ભગવંતોને ગોચરી માટે નિમંત્રિત કરે છે. રાજાનું નિમંત્રણ હોવા છતાં સાધુઓને આધાકર્મી, અભ્યાહત, રાજપિંડ દોષથી દૂષિત ગોચરી કલ્પે નહીં અને આવી ગોચરી વ્રતોને પીડાકારક હોવાથી સાધુઓને કહ્યું નહીં. સાધુનાં આવા વચનો સાંભળી ખૂબ જ મોટા દુઃખથી દુખિત થયેલા રાજા સાધુ ભગવંતોને વિનંતી કરી છે કે તે સાધુભગવંતો! મારા પર અનુગ્રહ કરો, શા માટે મને ત્યાગો છો? તેમ ન કરો! - ત્યાં તે સમયે શક્ર-ઈન્દ્ર-પણ વંદન કરવા આવ્યા હતા. તેમણે ભરત મહારાજાના ભાવો જાણ્યા એટલે તરત જ પરમાત્માને અવગ્રહ અંગે પ્રશ્ન પૂછયો જેથી ભરતરાજાને પણ અવગ્રહના આચારને વર્ણવે છે. આ પ્રસંગની ગાથા બૃહકલ્પ સૂત્ર નિર્યુક્તિમાં પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે છે. अट्ठावयम्मि सेले, आदिकरो, केवली अभियनाणी । सक्कस्स य भरहस्स य, उग्गहपुच्छं परिकहेइ ।। (पृ. १२८४-४५) અર્થાત્ - અષ્ટાપદ પર્વત ઉપર અમિતજ્ઞાની આદિનાથ ભગવાન શકેન્દ્ર અને ભરત મહારાજા સમક્ષ અવગ્રહ પૃચ્છાનો જવાબ આપે છે. આમ ભરતચક્રીના ઉક્તિપ્રસંગનો ઉલ્લેખ માત્ર બૃહત્કલ્પસૂત્રમાં પ્રાપ્ત થાય છે. આ પ્રસંગને આધારે એક વાત નિશ્ચિત થાય છે કે તે કાળે અયોધ્યાથી અષ્ટાપદ નજીક હશે. અથવા અષ્ટાપદ પર્વતની નજીક Ashtapad : - 120 - Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth કોઈ એવી ઉત્તમ નગરી હશે જે મૂળ અયોધ્યા નગરી હશે જે આજે નષ્ટ થઈ ગઈ છે. આ સંશોધનનો વિષય છે કે વર્તમાન કાળે પ્રાપ્ત કૈલાસ - અષ્ટાપદની આસપાસ કોઈ વિશાળ નગરી હતી કે નહીં ? દક્ષિણ ભરતાર્થ ક્ષેત્રના મધ્ય ભાગમાં આવેલી અને જ્યાં પાંચ તીર્થકરોનો જન્મ થયો છે એવી અયોધ્યા નગરીથી ઉત્તર દિશામાં બાર યોજન દૂર જેનું બીજું નામ કૈલાસ છે એવો અષ્ટાપદ નામનો શ્રેષ્ઠ પર્વત | આઠ યોજન ઊંચો છે અને શુદ્ધ સ્ફટિકની શીલાઓવાળો હોવાથી આ દુનિયામાં ધવલગિરિ એ નામથી તે પ્રસિદ્ધિને પામ્યો છે. આજકાલ પણ અયોધ્યાના સીમાડાનાં ઊંચાં ઝાડો ઉપર ચડીને ઊભા રહેવાથી સ્વચ્છ આકાશ હોય ત્યારે તેનાં સફેદ શિખરો દેખાય છે. વળી, તે મોટાં સરોવરો, ઘણાં વૃક્ષો, ઝરણાનાં પાણી અને અનેક જાતનાં પક્ષીઓથી યુક્ત છે. વાદળોનો સમૂહ જેનાથી બહુ નજીકમાં થઈને ચાલે છે, “માનસી” સરોવર જેની પાસે જ આવેલું છે અને અયોધ્યામાં રહેનાર લોકો જેની નજીકની ભૂમિમાં અનેક પ્રકારની ક્રીડાઓ કરે છે તે અષ્ટાપદ પર્વતના શિખર ઉપર શ્રી ઋષભદેવ ભગવાન તેમના બાહુબલી વગેરે નવાણું પુત્રો એમ ૧૦૮ એક જ સમયમાં માઘ વદી (ગુજરાતી પોષ વદી) તેરસને દિવસે મોક્ષે ગયા છે. તેઓનાં શરીરના અગ્નિસંસ્કાર માટે રચેલી ભગવાનની, ઈક્વાકુ વંશના મુનિઓની અને અન્ય મુનિરાજની એમ ત્રણ ચિતાઓને સ્થાને દેવોએ ત્રણ સ્તૂપો (ધૂભો) બનાવ્યા અને ત્યાં ભરત ચક્રવર્તીએ “સિંહનિષદ્યા” નામનું ચાર દ્વારવાળું બહુ વિશાળ જિનમંદિર બંધાવ્યું (આ ઠેકાણે આ કલ્પમાં આ મંદિરની રચનાનું બહુ વિસ્તારથી વર્ણન કરેલું છે, જેની અંદર ચોવીસ તીર્થકરોની સ્વસ્વ વર્ણ, લાંછન અને માન-પ્રમાણની મૂર્તિઓ અને પોતાની તથા પોતાના નવાણું ભાઈઓના ૯૯ મળીને કુલ એકસો (મૂર્તિ સહિત) સ્તૂપો ભરતરાજાએ કરાવ્યા છે. લોકો તે તીર્થની આશાતના ન કરે એ હેતુથી ભરતરાજાએ લોઢાના યંત્રમય ચોકીદારો કરાવ્યા અને દંડરત્નથી તે અષ્ટાપદને કોટના કંદોરાની માફક એક યોજનનાં આઠ પગથિયાંવાળો કરી નાખ્યો ત્યારથી તેનું અષ્ટાપદ એવું નામ પડ્યું. કાળક્રમે સગર ચક્રવર્તીના જહુન વગેરે સાઠ હજાર પુત્રોએ આ તીર્થની રક્ષા કરવા માટે અષ્ટાપદની ચારે તરફ ચક્રવર્તીના દંડવત્ન વડે ઊંડી ખાઈ ખોદીને ગંગા નદીનો પ્રવાહ વાળી લાવીને તેમાં નાખ્યો. ગંગાના પ્રવાહથી આખી ખાઈ ભરાઈ ગઈ તેથી તે તીર્થ સાધારણ મનુષ્યોને માટે અગમ્ય-ન જઈ શકાય તેવું થયું. ફક્ત દેવો અને વિદ્યાધરોને માટે જ યાત્રાનું સ્થાન બની ગયું તે ખાઈને પાણીથી ભરી દીધા પછી ગંગાનો પ્રવાહ ચારે તરફ ફેલાઈ નજીકના દેશોને ડુબાડવા લાગ્યો. લોકોનું તે દુઃખ મટાડવા માટે સગર ચક્રવર્તીની આજ્ઞાથી તેના પૌત્ર ભાગીરથે દંડરત્નથી જમીન ખોદીને ગંગાના તે પ્રવાહને કરદેશમાં હસ્તિનાપુર તથા વિંધ્યાચળ અને કાશી દેશની દક્ષિણમાં થઈ કોશલદેશ (અયોધ્યા)ની પશ્ચિમથી પ્રયાગ (અહલાબાદ)ની તથા મગધ દેશની ઉત્તરમાં થઈને વચ્ચે આવતી નદીઓને ભેળવી પૂર્વ સમુદ્રમાં મેળવી દીધો. ત્યારથી જે ઠેકાણે ગંગા નદી સમુદ્રને મળી છે તે સ્થાન ગંગાસાગર તીર્થ તરીકે પ્રસિદ્ધિને પામ્યું અને ત્યારથી જનુના નામથી જાન્હવી તથા ભાગીરથના નામથી ભાગીરથી એવાં ગંગાનદીનાં નામો પડ્યાં. આ અષ્ટાપદ પર્વત ઉપર ભરત ચક્રવર્તી આદિ અનેક કરોડો મુનિરાજો મોક્ષે ગયા છે અને ભરત રાજાના અનેક વંશજો દીક્ષા લઈને અહીંથી મોશે અથવા સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયા છે. શ્રી મહાવીરસ્વામી ભગવાને પર્ષદામાં જાહેર કર્યું હતું કે માણસ પોતાની લબ્ધિથી અષ્ટાપદ તીર્થની યાત્રા કરે છે એ જ ભવમાં મોક્ષે જાય, આ વાત સાંભળીને લબ્ધિના ભંડાર શ્રી ગૌતમસ્વામીએ (ઈન્દ્રભૂતિ નામના પ્રથમ ગણધરે) પોતાની લબ્ધિથી સૂર્યનાં કિરણોનો આશ્રય લઈ અષ્ટાપદ ઉપર ચડીને એ તીર્થની યાત્રા કર્યા પછી મંદિરની બહાર અશોક વૃક્ષની નીચે બેસીને ધર્મદેશના દેવા લાગ્યા. દેશના સાંભળતાં ઈન્દ્રની જેટલી ઋદ્ધિવાળા વૈશ્રમણ (કબેર) નામના દિકપાળ દેવના મનમાં ઉત્પન્ન થયેલ સંદેહને દૂર કરવા માટે $ 121 - - Ashtapad Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth ગૌતમસ્વામીએ પુંડરીક અધ્યયનની વ્યાખ્યા કરી તે સાંભળીને તેના મનનો સંદેહ દૂર થતા તે દેવ પ્રતિબોધ પામ્યો. આયુષ્ય પૂર્ણ થવાથી દેવલોકમાંથી ચ્યવને કુબેરનો જીવ ધનગિરિ અને સુનંદાના પુત્રપણે ઉત્પન્ન થયો. ત્યાં બાલ્યાવસ્થામાં જ દીક્ષા લઈ તેઓ દશ પૂર્વધારી વસ્વામી થયા. અષ્ટાપદ ઉપરથી ઊતરતાં ગૌતમસ્વામીએ કૌડિન્ય, ચિત્ર, સેવાલિ સંજ્ઞાથી ઓળખાતા ૧૫૦૩ તાપસોને પ્રતિબોધ પમાડીને દીક્ષા આપી. શ્રી વીર ભગવાને કહેલા પુંડરીક અધ્યયનનું અહીં અધ્યયન કરવાથી દશ પૂર્વી પુંડરીક મુનિરાજ દશમા દેવલોકમાં ઈન્દ્રની સરખી ઋદ્ધિવાળા દેવ થયા. નલ રાજાની પ્રિયા દમયંતીએ પોતાના આ છેલ્લા ભવથી પૂર્વના ચોથા ભવમાં અષ્ટાપદ તીર્થ ઉપર જઈ ભાવપૂર્વક તપસ્યા કરીને ત્યાં ચોવીશે ભગવાનને રત્નજડિત સોનાનાં તિલકો ચડાવ્યાં હતા. તેથી તે પુણ્યના પ્રભાવથી ત્યાંથી મરીને તે ઘૂસરી (રબારણ) યુગલધર્મિણી અને સૌધર્મ દેવલોકમાં ધન (કુબેર) ભંડારીની દેવીપણે ઉત્પન્ન થઈ. દેવલોકનાં સુખ ભોગવીને પછી છેલ્લા ભવમાં દમયંતી થઈ. દમયંતીના ભવમાં તેના કપાળમાં અંધારમાં પણ પ્રકાશ કરનારું દેદીપ્યમાન તિલક જન્મથી ઉત્પન્ન થયું હતું. વિદ્યાધર વાલી નામના ઋષિ અષ્ટાપદ ઉપર કાઉસગ્નધ્યાનમાં રહ્યા હતા તે વખતે તેમને જોઈને દશગ્રવી (રાવણ) ને પહેલાનું વેર યાદ આવતાં અત્યંત ક્રોધથી પર્વતને જ ઉપાડીને લવણ સમુદ્રમાં નાંખી દેવાના વિચારથી જમીન ખોદીને પર્વતની નીચે પેસી એક હજાર વિદ્યાઓનું સ્મરણ કરીને અષ્ટાપદને ઉપાડવા લાગ્યો. અવધિજ્ઞાનથી આ વાત વાલી મુનિરાજના જાણવામાં આવતાં મંદિર તીર્થની રક્ષા કરવા માટે પોતાના પગના અંગૂઠાથી પર્વતને દબાવ્યો તેથી દશગ્રીવનું શરીર સંકુચિત થઈ ગયું અને મોઢે લોહી વમતો રાડો પાડીને બહાર નીકળી આવ્યો. આ વખતે જબરી રાડ પાડેલી તેથી તેનું નામ રાવણ પડ્યું. રાવણ વાલી મુનિરાજને ખમાવીને પોતાને સ્થાને ગયો. અષ્ટાપદ પર્વત ઉપર જિનમંદિરમાં સંગીત કરતાં દેવયોગથી વીણાનો તાર તૂટતા લંકાપતિ રાવણે પોતાની ભુજામાંથી સ્નાયુ કાઢી વીણામાં જોડી દઈને સંગીત ચાલુ રાખ્યું પણ સંગીતના તાનનો ભંગ થવા ન દીધો તે વખતે ચૈત્યવંદન કરવા માટે આવેલ ધરણેન્દ્ર રાવણની આવા પ્રકારની ભક્તિ અને સાહસથી તુષ્ઠમાન થઈને અમોઘવિજયા નામની શક્તિ તથા અનેકરૂપકારિણી વિદ્યા રાવણને આપી. આવા અષ્ટાપદ તીર્થની જેઓ યાત્રા-સેવા-ભક્તિ કરે છે તેઓ ખરેખર પુણ્યવંત અને ભાગ્યશાળી છે. (આ અષ્ટાપદકલ્પ શ્રીમાનું જિનપ્રભસૂરિજીએ વિ.સં. ૧૩૮૭ ના ભાદરવા માસની દશમીને દિવસે શ્રી હમીર મહંમદના રાજ્યકાળમાં શ્રી યોગિનીપુરમાં રહીને રચી પૂર્ણ કર્યો.) આમ સાહિત્યિક ઉલ્લેખોને આધારે અષ્ટાપદની મહત્તા જાણવા મળે છે. અષ્ટાપદ એ અત્યંત પવિત્ર અને પાવન તીર્થધામ તરીકે સુપ્રસિદ્ધ હતું તે આજે તો લુપ્ત થયેલ છે. પરંતુ આવા સાહિત્યિક ઉલ્લેખો દ્વારા કોઈ ભાળ મળશે તો પણ મોટો લાભ થયો ગણાશે. Ashtapad - 122 રે Page #76 -------------------------------------------------------------------------- ________________ 4 || अष्टापद महातीर्थ कहाँ है ? ।। कई बार हम शाखों में अष्टापदजी का नाम सुनते हैं सिद्धगिरी, राणकपुर, कपडवंज, अहमदाबाद आदि T अनेक स्थानों पर अष्टापदजी के मन्दिर के दर्शन करते समय - यह तीर्थ कहाँ होगा ? क्या विभाजित - अलग अलग हो गया होगा ? ऐसी जिज्ञासा होती है । कोई इस तीर्थ को हिमालय में कहता है कोई उत्तर ध्रुव के उस I पार कहता है कोई हरिद्वार तीर्थ के पास बताता है। दर्शनविजयजी, गुणविजयजी एवं न्यायविजयजी यह अष्टापद तीर्थ तीसरे आरे में भरत चक्रवर्ती द्वारा बनवाया गया तथा जहाँ २४ तीर्थंकर की स्व-स्व रंग के अनुसार शोभित रत्नों की प्रतिमाजी प्रतिष्ठित कराई गईं तथा जहाँ प्रथम तीर्थंकर ऋषभदेव प्रभु के प्रथम पुत्र ने आठ सीढ़ीयों वाले इस तीर्थ का निर्माण कराया । एक एक पायदान ८ x ४ = ३२ कोस की ऊँचाई वाला है । १ कोस को सामान्य रूप में २.२५ मील मानें तो एक पायदान ३२ x २.२५ = ७२ तथा १ मील का शिखर अर्थात् कुल ७३ मील ऊँचा यह तीर्थ है । जहाँ प्रथम तीर्थंकर आदिनाथ दादा का निर्वाण हुआ । जहाँ महाराजा रावण ने वीणा बजाकर तीर्थंकर नाम कर्म बाँधा । अनन्त लब्धि निधान श्री गौत्तम गणधर ने स्वलब्धि से यात्रा कर मोक्ष गमन के संदेह को दूर कर १५०० तापसों को प्रतिबोध किया (ज्ञान दिया), जहाँ वज्रस्वामीजी ने पूर्व जन्म के देवभव में गौतम गणधर महाराज से प्रश्न पूछे तथा बालीराजा ने इस तीर्थ की रक्षा की थी । ऐसे पवित्र तीर्थ के संबंध में पूज्य श्री (अभयसागर म.सा.) ने अनेक शास्त्रों, ग्रन्थों तथा घटनाओं का गहराई से मनन कर अष्टापदजी का स्थान वर्तमान में कहाँ है उस संबंध में जानकारी दी है उसका विचार विमर्श इस लेख में किया गया है । - — केवलज्ञानी प्रभुजी के (भगवान् महावीरस्वामी) समय में मौजूद पू. संघदास गणी महाराज 'वसुदेव हिण्डी' नामक ग्रन्थ में बतलाते हैं कि केवइयं पुण काल आययणं, अवसिज्झिस्सई ? ततोवेण अफ्लेण । भणियं जाव इमा उसप्पिणित्ति में केवली, जिण्णाणं अंतिए सुयं ॥ इस शास्त्र वाक्य के अनुसार इस अवसर्पिणी के शेष ३९.५ हजार वर्ष बाद भी उत्सर्पिणी काल तक यह अष्टापद तीर्थ के रूप में स्थापित रहेगा । इसका अर्थ है कि तीर्थ का विच्छेद नहीं हुआ यह बात निःशंक है। = यह तीर्थ भरत चक्रवर्ती की नगरी विनिता (अयोध्या) नगरी से १२ योजन दूर है १ योजन - ४ कोस । इसे मील में बदलने पर १२ x ४ x २.५ = १०८ मील हुआ | आदि कोस के बराबर २ मील मानें तो ९६ मील हुआ । Ashtapad Tirth, Vol. VI Ch. 40-E, Pg. 2722-2726 123 a Where is Ashtapad? Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth - प्रभु ऋषभदेव के निर्वाण को सुनकर जूते पहने बगर तुरन्त ही भरत चक्रवर्ती अष्टापद पर्वत पर गये थे। अतः अष्टापदजी अयोध्या से काफी नजदीक है | भरत चक्रवर्ती की ५०० धनुष की काया थी अतः उनके लिए यह सरल था । अब मुख्य बात अयोध्या का स्थान तय करना है । सामान्य रूप में आज फैजाबाद (उ.प्र.) के पास अयोध्या है किन्तु वास्तव में नाम साम्य है । हम भ्रम में पड़ कर इस अयोध्या के आसपास अष्टापदजी को तलाशते हैं एवं उसका पता न लगने पर उलझन में पड़ जाते हैं । किन्तु वास्तव में नाम साम्य के कारण यह उलझन खड़ी हुई है । भारत में जोधपुर, जयपुर, लींबडी आदि ग्राम कई हैं । इसी प्रकार जावाद्वीप में भरूच, सूरत, अयोध्या आदि नाम वाले कई शहर हैं । इससे भ्रम उत्पन्न होता है । किन्तु जोधपुर, भरूच आदि स्थान तो अपने स्थान पर ही हैं । इसी प्रकार अयोध्या भी अपने स्थान पर ही है। विनिता नगरी के पास अष्टापदजी हैं । विश्व रचना प्रबन्ध के पृष्ठ क्र. ११० में ५० त्रिपुटी म.सा.ने लिखा है- आगमशास्त्रों में स्पष्ट बताय गया है कि अष्टापदजी दक्षिण भारतार्ध के मध्य केन्द्र में वैताढ्य से दक्षिण में ११४ योजन ११ कला तथा लवण सागर से उत्तर में ११४ योजन ११ कला (यहाँ १ योजन = ३६०० मील तथा १ कला = १८९ मील ४ फलाँग) पर है । उस स्थान पर शाश्वत स्वस्तिक है । ऋषभदेव प्रभु के समय में इन्द्र महाराजा ने कुबेरदेव द्वारा ९ योजन चौड़ी १२ योजन लम्बी अयोध्या का निर्माण कराया था । इसलिए अयोध्या दक्षिण भरतक्षेत्र के ठीक मध्य भाग जहाँ से उत्तर में वैताढ्य पर्वत ११४ योजन ११ कला = ४,१२,५८३ मील तथा दक्षिण में लवण सागर भी ११४ योजन ११ कला = ४,१२,५८३ मील दूर पुनः कविराज श्री दीप विजयजी महाराज भी श्री अष्टापदजी पूजा में पहले दोहे की ११वीं चौपाई में बतलाते हैं कि... लगभग एक लाख उपर ८५ हजार कोस रे मन बसीया सिद्ध गिरी से है दूर रे, अष्टापद जयकार रे गुण रसीया ॥११॥ बत्तीस कोस का पर्वत ऊँचा ८ चौके बत्तीस योजन योजन अंतर से किए सीडी आठ नरेश ने ।।३।। जम्बूद्वीप दक्षिण दरवाजे से बैताढ्य के मध्यभाग रे । नगरी अयोध्या भरतकी जानो कहे गुणधर महाभाग रे ।।८।। यह बात सुनी गई है कि- "मूल अयोध्या को दूर समझ कर पूर्व ऋषि ने स्थापना कि । इससे इस बात की पुष्टि होती है कि वर्तमान अयोध्या मूल अयोध्या नहीं हैं । इसका यह अर्थ न लेना चाहिए कि अन्य तीर्थ भी (मूल न होकर) स्थापित तीर्थ हैं । यहाँ तीर्थ का नाम, स्थापना, द्रव्य, भाव ये चार निरपेक्ष विचार किया गया है । इस प्रकार अष्टापदजी महातीर्थ के स्थान का विचार किया गया । Where is Ashtapad? 36 124 Page #78 -------------------------------------------------------------------------- ________________ છે શ્રી અષ્ટાપદજી મહાતીર્થ કયાં ? | રમણલાલ બબાભાઈ શાહ જેમ આપણે શ્રી યુગપ્રધાનોથી અપરિચિત છીએ, તેવી જ રીતે શ્રી અષ્ટાપદજી તીર્થ પણ આપણા માટે અપરિચિત છે. વળી શોધખોળ માટેના ઘણા પ્રયત્નો પણ નિષ્ફળ ગયા છે. તેમ જ આ તીર્થ માટે જુદાં જુદાં સ્થળો માટેનાં અનુમાનો પણ થયેલાં છે. હિમાલયમાં આવેલા કલાસ શિખર માટે પણ અનુમાન થયેલું છે, પરંતુ કૈલાસ તથા એવરેસ્ટ આદિ શિખરોનાં સંશોધન થઈ ગયાં છે અને ત્યાં અષ્ટાપદજી તીર્થ નથી તે નક્કર હકીકત છે. તેથી આ અષ્ટાપદજી કયાં છે તે માટે વિશેષ વિચારણાની આવશ્યકતા છે. આ તીર્થની શોધ કરતાં પહેલાં કેટલીક હકીકતો સમજી લેવાની ખાસ જરૂર છે. (૧) ભારતવર્ષ અને ભરતક્ષેત્રની તુલના. (૨) હિમાલય અને હિમવંત તેમ જ વિંધ્યાચલ અને વૈતાઢ્ય પર્વતની તુલના. કારણ એ છે કે, ભારત અને ભરતક્ષેત્ર તથા હિમાલય અને હિમવંત પર્વત વગેરે નામોમાં સામ્ય હોવાને કારણે કેટલીક ગેરસમજૂતી ઘણા લાંબા સમયથી ચાલી આવેલી છે. ભરતક્ષેત્રના કલ ૩૨.૦૦૦ દેશો પૈકીના ૨૫ આર્ય દેશોને આપણે કેટલાય સમયથી ભારતવર્ષમાં જ માનતા આવ્યા છીએ અને તેથી જ “યુગપ્રધાનોનું અસ્તિત્વ તથા શ્રી અષ્ટાપદજી આદિ તમામ મહાતીર્થો તથા તીર્થંકર પરમાત્માની કલ્યાણક ભૂમિઓ આપણે લગભગ ભારતવર્ષમાં જ માનીએ છીએ. અને આ કારણથી ગૂંચવાડો ઊભો થવાથી શાસ્ત્રસંમત કેટલીક હકીકતો પ્રત્યે અશ્રદ્ધા ઉપસ્થિત થવાના પ્રસંગો બને છે. ભરતક્ષેત્ર પૂર્વ થી પશ્ચિમ પર૦ લાખ માઈલ ઉત્તર થી દક્ષિણ ૧૯ લાખ માઈલ ભારતવર્ષ પૂર્વ થી પશ્ચિમ ૧૮૦૦ માઈલ ઉત્તર થી દક્ષિણ ૧૮૦૦ માઈલ હિમાલય પર્વત ર000 x ૫૦૦ x ૬ માઈલ લંબાઈ x પહોળાઈ X ઉંચાઈ હિમવંત પર્વત ૫૦૦ લાખ માઈલ લંબાઈ ૩૬ લાખ માઈલ પહોળાઈ વા લાખ માઈલ ઊંચાઈ એનો અર્થ એમ કરવો કે ભરતવર્ષ અને હિમવંત પર્વત અલગ અલગ હોવો કે શું તે જ્ઞાનીઓથી સમજવું. અગર ભરતવર્ષમાં હિમવંત પર્વત છે એમ શાસ્ત્રોમાં હોય તો ગણિતથી સમજવું કે ભરતવર્ષ જેટલી લંબાઈ અને ભરતવર્ષથી વધુ પહોળાઈ વાળો પર્વત એ ક્ષેત્રમાં ન સમાઈ શકે. - ભરત શાહ Ashtapad MahaTirth, Vol. II Ch. 9-F, Pg. 507-513 - 125 દેશ - Where is Ashtapad? Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth હકીકતમાં ભારતવર્ષે ઉત્તરથી દક્ષિણ લગભગ ૧,૯૦૦ માઈલ અને પૂર્વથી પશ્ચિમ લગભગ ૧,૮૦૦ માઈલવાળો પ્રદેશ છે, જ્યારે શાસ્ત્રસંમત ભરતક્ષેત્ર ઉત્તર સીમાએ ૧૪,૪૭૧ યોજન x ૩૬૦૦= પ૨૦ લાખ-આશરે ૫ કરોડ, ૨૦ લાખ માઈલ અને ઉત્તરથી દક્ષિણ પર૬ યોજન X ૩૬૦૦= ૧૮ લાખ ૯૦ હજાર માઈલવાળું એક મોટું ક્ષેત્ર છે. હિમાલય પર્વત આશરે બે હજાર માઈલ લાંબો, ૫૦૦ માઈલથી પણ ઓછો પહોળો અને વધુમાં વધુ ૬ માઈલ (એવરેસ્ટ શિખર) જેટલો ઊંચો છે, જ્યારે હિમવંત પર્વત લગભગ ૧,૫૦૦ યોજન x ૩૬૦૦ = આશરે ૫ કરોડ માઈલ લાંબો, ૧,૦૫૨ યોજન = ૩૬ લાખ માઈલ પહોળો અને ૧૦૦ યોજન = ૩l લાખ માઈલ ઊંચો છે. હિમાલયની ઉત્તરમાં તિબેટ, ચીન વગેરે દેશો આવેલા છે, જે કર્મભૂમિના દેશો છે, જ્યારે હિમવંત પર્વતની ઉત્તરે હિમવંત નામનું ક્ષેત્ર આવેલું છે અને તે અકર્મભૂમિનું ક્ષેત્ર છે. તેવી જ રીતે, વૈતાઢય પર્વત અને વિંધ્યાચલ પર્વતના માપવામાં અને ઊંચાઈમાં પણ ઘણો તફાવત છે. એટલું જ નહિ, પણ જૈન શાસ્ત્રોમાં દર્શાવેલ તમામ ૨૫ આર્ય દેશો વૈતાઢય પર્વતની દક્ષિણમાં આવેલા છે. જ્યારે હાલમાં જોવામાં આવતા ૨૫ આર્ય દેશો પૈકી ઘણાખરા દેશો વિંધ્યાચળ પર્વતથી ઉત્તરની દિશામાં આવેલા છે, જે કોઈ પણ રીતે શાસ્ત્રસંગત નથી. તેવી જ રીતે, વર્તમાન ગંગા - સિંધુ નદીઓ પૈકી એક પણ નદી વિંધ્યાચળ પર્વતમાંથી પસાર થઈને દક્ષિણ દિશામાં જતી નથી, જ્યારે ગંગા તથા સિંધુ એ બન્ને મહાનદીઓ વૈતાઢ્ય પર્વતના નીચેના રસ્તાઓમાંથી પસાર થઈને દક્ષિણ ભરતક્ષેત્રમાં લાંબા અંતર સુધી વહીને લવણ સમુદ્રમાં વહી જાય છે. હાલની ગંગાસિંધુ કરતાં શાશ્વત ગંગાસિંધુ ઘણી જ મોટી છે. વસ્તુતઃ જો આ ભેદ બરાબર સમજી લઈએ, તો હાલમાં ના સમજી શકાય તેવી, શાસ્ત્ર ઉલ્લેખનીય એવી ઘણી બધી વસ્તુઓ આપણે સહેલાઈથી સમજી શકીએ; જેથી અશ્રદ્ધાને ઉત્પન્ન થવાને માટે કોઈ કારણ રહે નહિ. આ હકીકત સમજવા માટે શાસ્ત્રકથિત પ્રમાણ અંગુલ યોજનનું માપ સમજવું જરૂરી છે. એક પ્રમાણ અંગુલ યોજન બરાબર ૪૦૦ ઉત્સધ અંગુલ યોજન, એવા ૪૦૦ યોજન X ૪ = ૧,૬૦૦ ઉત્સધ અંગુલ ગાઉં, એવા ૧,૬૦૦ ઉત્સધ અંગુલ ગાઉ બરાબર ૩,૬૦૦ માઈલ આશરે (૧,૬૦૦X ૨.૨૫ = ૩,૬૦૦) થાય. શ્રી ઋષભદેવ પ્રભુના એક વિખંભ અંગુલ = ૪૦૦ વિખંભ ઉત્સધ અંગુલ. તે આવી રીતે; શ્રી ઋષભદેવ પ્રભુનું વિધ્વંભ ઉત્સધાંગુલથી ૫૦૦ ધનુષ્યની ઊંચાઈનું શરીર છે. એટલે ૫૦૦ ઉત્સવ અંગુલ ધનુષ X ૪ હાથ = ૨૦૦૦ હાથ X ૨૪ અંગુલ = ૪૮,૦૦૦ અંગુલ, ઉત્સધાગુલ થયો. આ અંગુલ વિષ્ફ અંગુલનું માપ છે. હવે, શ્રી ઋષભદેવ પ્રભુ પોતાના હાથના માપ ૫ હાથ x ૨૪ = ૧૨૦ અંગુલ ઊંચા છે. તેમનો અંગુલ પ્રમાણ અંગુલનો છે, જેથી ૪૮,૦૦૦ : સે ૧૨૦ = ૪૦૦ ઉત્સધાંગુલથી પ્રમાણઅંગુલ મોટો થાય છે. આ રીતે પ્રમાણ યોજન પણ ઉત્સધાંગુલ કરતાં ૪૦૦ ગણો મોટો થાય છે. આ રીતે ભારતવર્ષ કરતાં ભરતક્ષેત્ર ઘણું જ મોટું છે. તેના ઉત્તર-દક્ષિણ બે મોટા વિભાગો છે. ઉત્તરાર્ધ ભરત અને દક્ષિણાર્ધ ભરત. તે ભાગો વૈતાઢ્ય પર્વતથી જુદા થાય છે. આ બન્નેની વચમાં ગંગાસિંધુ નદીઓ વહેતી હોવાને કારણે ત્રણ ત્રણ વિભાગ (ખંડ) બને છે, જે ઉત્તરમાં ત્રણ અને દક્ષિણમાં ત્રણ એમ કુલ છ ખંડો થાય છે. દરેકને પૂર્વ, પશ્ચિમ અને મધ્ય ખંડ (ગંગાસિંધુ નદીઓ વચ્ચેનો) કહેવાય છે. Where is Ashtapad? - $ 126 - Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth ઉત્તર ભરતક્ષેત્રમાં કુલ ૧૬,૦૦૦ દેશો અને દક્ષિણ ભરતક્ષેત્રમાં પણ ૧૬,૦૦૦ દેશો આવેલા છે. તેમ જ દક્ષિણ ભરતાર્યના મધ્ય ખંડમાં ૫,૩૨૦ તથા પૂર્વ ખંડ અને પશ્ચિમ ખંડમાં પ૩૩૫ | ૫૩૩૬ દેશો છે. વળી, દક્ષિણાર્ધ ભરતક્ષેત્રના પ૩૨૦ દેશો પૈકી ૨૫ દેશો જ મધ્ય આર્ય દેશો છે, જ્યારે મધ્ય ખંડના ૫,૨૯૪ દેશો અને પાંચેય ખંડેના મળી ૯૭૪ દેશો તો તમામેતમામ અનાર્ય દેશો છે. સમગ્ર ભરતક્ષેત્રનું ક્ષેત્રફળ આશરે પ૩,૮૦,૬૮૧ યોજન, દક્ષિણાર્ધ ભરતક્ષેત્રનું ક્ષેત્રફળ આશરે ૧૮ લાખ યોજન, અને દક્ષિણાર્ધ મધ્ય ખંડનું ક્ષેત્રફળ આશરે ૬ લાખ યોજન (આ બધું પ્રમાણાંગુલના માપનું છે.) અને દક્ષિણ ભારતના મધ્ય ખંડમાં ૫,૩૨૦ આશરે ૬ લાખ યોજનમાં ક્ષેત્રફળમાં પથરાયેલા છે, જેથી દરેક દેશનું સરેરાશ ક્ષેત્રફળ આશરે ૧૨૫ યોજન લગભગ છે. (તેમાં કોઈ દેશો નાના અને કોઈ દેશો ઘણા મોટા હોઈ શકે છે.) આ સરેરાશ લક્ષમાં લેતાં આર્યાવર્તના ૨૫ આર્ય દેશો પણ આશરે ૧૨૫ યોજના ક્ષેત્રફળના ગણાય. પછી ભલે તેમાં કોઈ દેશ નાના હોય કે કોઈ દેશ ઘણા મોટા હોય. જો આપણો ભારતવર્ષ પ્રમાણાંગુલથી ગુણીએ, તો આશરે વો યોજન લાંબો અને વો યોજન પહોળો ગણાય (૧,૮૦૦ માઈલ ૩૬૦૦ માઈલ = વા યોજન) જ્યારે હાલમાં આપણને ઉપલબ્ધ ભૂમિ (એશિયા, આફ્રિકા, યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા તેમ જ આટલાંટિક, પ્રશાંત આદિ મહાસાગરો તથા દક્ષિણ ધ્રુવ ખંડ વગેરે શકય મુસાફરીવાળી તમામ ભૂમિ) આશરે ૨૦,૦૦૦ માઈલ લાંબી અને ૨૦,૦૦૦ માઈલ પહોળી છે. આ થયું શક્ય મુસાફરી દ્વારા ઉપલબ્ધ ભૂમિનું માપ જે પ્રમાણાંગુલથી ૨૦,૦૦૦ : ૩૬૦૦ = ૬ યોજન લાંબી અને ૬ યોજન પહોળી એટલે આશરે ૩૬ ચોરસ યોજન પ્રમાણાંગુલ માપથી થાય છે. આ રીતે, આપણી વર્તમાન દશ્ય જગતની સમગ્ર ભૂમિનું કુલ ક્ષેત્રફળ આશરે ૩૬ ચોરસ યોજનનું થાય છે, જ્યારે ઉપર જણાવેલા એક એક આર્ય દેશનું ક્ષેત્રફળ આશરે ૧૨૫ ચોરસ યોજન થાય છે. આ રીતે દેશ્ય જગતનો સમગ્ર ભૂમિ વિસ્તાર એક દેશ કરતાં પણ ઘણો નાનો છે. અને તે પણ એક દેશના લગભગ ત્રીજા ભાગ જેટલો છે, અને તેથી આ ભૂમિને એક દેશ કહેવો તેના કરતાં પણ એક પ્રદેશ (દેશનો વિભાગ) કહેવો એ વધુ સંગત છે. હવે આ પ્રદેશ ભરત ક્ષેત્રમાં કયા ભાગમાં આવેલો છે, તે વિચારવું જરૂરી છે. આપણા આ પ્રદેશ (સમગ્ર દૃશ્ય જગત)ની ચારે બાજુ ખારા પાણીના સમુદ્રો ફેલાયેલા છે. આ ખારું પાણી તે શ્રી સગર ચક્રવર્તીએ શ્રી સિદ્ધાચલ તીર્થની રક્ષા નિમિત્ત આકર્ષી લાવેલું લવણ સમુદ્રનું ખારું પાણી છે. વળી, આ ભૂમિમાં ૨૪ કલાક સૂર્યપ્રકાશનું પણ અસ્તિત્વ છે, જે દક્ષિણ ભારતના મધ્ય ખંડના છેક દક્ષિણ છેડે હોવાની ખાસ સંભાવના છે. આપણા દશ્ય જગતમાં ધર્મનું પણ અસ્તિત્વ છે. વળી, આપણા દશ્ય જગતમાં સુર્ય, ચંદ્ર, આદિનું પરિભ્રમણ, ચોવીસ કલાકના સૂર્યપ્રકાશનું અસ્તિત્વ, છ-છ માસના રાત્રિ - દિવસના કિરણો વગેરે વર્તમાન ભૂમિનું સ્વરૂપ ઢાળિયા ટેકરા સ્વરૂપ દર્શાવે છે. જે વર્તમાન ભૂમિનો પરિધ ૨૪,૦૦૦ માઈલનો અને વ્યાસ ૮,૦૦૦ માઈલનો હોવો જોઈએ. તેને બદલે ૧૨,૦૦૦ માઈલ વ્યાસ થાય છે (વિષુવવૃત્તથી ૬,૦૦૦ માઈલ ઉત્તર તરફ અને ૬,૦૦૦ માઈલ દક્ષિણ તરફ મુસાફરી શકાય છે.) તેના ઉપરથી ભૂમિનું સ્વરૂપ ઢાળિયા-ટેકરાનું સિદ્ધ થાય છે. આ ભૂમિ પણ નાના મોટા દ્વીપોમાં વહેંચાઈ ગયેલી છે. જેમાં ભૂતકાળના ત્રણ (૧. યુરોપ - 127 ea - Where is Ashtapad? Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth ૨. ઉત્તર અમેરિકાથી સાઈબિરિયા અને ૩ ગોંડવાણા ખંડ દક્ષિણ અમેરિકા, દક્ષિણ આફ્રિકા અને દક્ષિણ ભારત - ઓસ્ટ્રેલિયા સુધીની ભૂમિ અને હાલના સાત ખંડ ૧. ઉત્તર અમેરિકા, ૨. દક્ષિણ અમેરિકા, ૩. એશિયા, ૪. યુરોપ, ૫. આફ્રિકા, ૬ ઓસ્ટ્રેલિયા, ૭ દક્ષિણ ધ્રુવ અને બીજા નાના મોટા ટાપુઓમાં આ ભૂમિ વહેંચાયેલી છે. આથી આપણી સમગ્ર ભૂમિને દ્વીપસમૂહ કહી શકાય અને તે આર્યાવર્તની ભૂમિ હોવાથી આર્ય પ્રદેશ પણ કહી શકાય. આ દ્વીપસમૂહવાળો આર્ય પ્રદેશ ઉપર દર્શાવેલાં કારણોસર દક્ષિણ ભરતના મધ્ય ખંડમાં આવેલા ૨૫। આર્ય દેશોની છેક દક્ષિણમાં હોવાની ખાસ સંભવાના છે. તે જંબુદ્રીપની જગતીની નજદીકમાં હોય તેમ જણાય છે અને તે આર્યાવર્તના ૨૫ા દેશોથી લવણ સમુદ્રના પાણીના કારણે છૂટો પડી ગયેલો જ આર્ય પ્રદેશ જણાય છે. જ્યારે બાકીના આર્યાવર્તના ૨૫ા દેશોની સમગ્ર ભૂમિને આપણે બૃહદ્દ આર્યાવર્તને નામે ઓળખીએ તો વધુ સુગમ પડશે. હવે, શ્રી અષ્ટાપદજી તીર્થ મૂળ અયોધ્યા (વિનીતા) નગરીથી ઈશાન દિશામાં બાર યોજન દૂર છે. અયોધ્યા નગરી જંબૂદ્વીપની જગતીથી ૧૧૪ યોજન દૂર ઉત્તરમાં છે, જ્યારે આપણો આર્યદેશ (દ્વીપસમૂહ) જંબૂદ્વીપની જગતીની નજદીકમાં છે અને તે લગભગ ૨૦ થી ૨૫ યોજન ઉત્તરમાં હોવાની સંભાવના છે. આ રીતે ૧૧૪+૧૨=૧૨૬-૨૦=૧૦૬ યોજન આશરે આપણી ભૂમિથી ઉત્તર દિશામાં અષ્ટાપદ તીર્થ હોવાની ખાસ સંભાવના છે. આ શાસ્ત્રપ્રમાણ લક્ષમાં લેતાં વર્તમાન આર્યપ્રદેશથી આશરે ૧૦૦ થી ૧૧૦ યોજન દૂર શ્રી અષ્ટાપદજી તીર્થ ઓવલું છે. તેના માઈલ કરીએ તો આશરે ૪ લાખ માઈલ દૂર થાય અને ઉત્સેધાંગુલથી ૧,૭૬,૦૦૦ ગાઉ થાય. આ રીતે શ્રી અષ્ટાપદજી તીર્થ અહીંથી આશરે બે લાખ ગાઉ અથવા ૪ લાખ માઈલ દૂર હોવાથી તથા આ આપણો આર્યપ્રદેશ ખારા પાણીના સમુદ્રો વડે ઘેરાયેલો હોવાથી એ સમુદ્રોની બહાર જઈ શકવાની અશકયતાને કારણે જ શ્રી અષ્ટાપદજી તીર્થ આપણે માટે અલભ્ય બનેલું છે. તેથી શ્રી યુગપ્રધાનોનો પ્રત્યક્ષ પરિચય પણ આ કારણે જ અલભ્ય બનેલો છે. પંડિત શ્રી દીપવિજયજી શ્રી અષ્ટાપદજીની પૂજા ઢાળ (પહેલી) માં કહે છે— આશરે એક લાખ ગાઉ ઉપરે રે, ગાઉ પંચ્યાશી હજાર; શ્રી સિદ્ધગિરિથી વેગળો રે, શ્રી અષ્ટાપદ જયકાર. વળી, શ્રી સૌભાગ્યવિજયજી મહારાજ ‘વિવિધ તીર્થમાળા’માં કહે છે— પંચ જિણેસર જનમીયા, મૂળ અયોધ્યા દૂરીજી, ઈણ થિતિ થાપી ઈહાં, એમ બોલે બહુ સૂરિજી. ઉપરોક્ત વિધાનો પણ આ હકીકતને સમર્થન આપનારાં છે. વળી, શ્રી સૌભાગ્યવિજયજી મહારાજશ્રી જણાવે છે કે, “મૂળ અયોધ્યા દૂર છે. (દૂરી), તેમ જ ‘ડૂબી’ શબ્દ વાપરીને ડૂબી ગયાનું જણાવતા નથી. અને દૂર હોવાને કારણે જ હાલની અયોધ્યાની સ્થાપના કરેલી છે. ઈણ થિતિ થાપી ઈહાં રે' એમ ઘણા સૂરિઓ, આચાર્ય મહારાજો બોલે છે (કહે છે), અર્થાત્ ‘તેઓ જ કહે છે એમ નથી, પરંતુ ઘણા આચાર્ય મહારાજો કહે છે.'' આ રીતે અષ્ટાપદજી તીર્થનું અસ્તિત્વ આપણા આ એક નાનકડા આર્યપ્રદેશમાં નહિ, શ્રી Where is Ashtapad? as 128 a Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth યુગપ્રધાનોનું અસ્તિત્વ પણ આપણા નાનકડા આર્યપ્રદેશમાં નહિં, કિંતુ બૃહદ્ આર્યાવર્તમાં એ બન્ને અવશ્ય આવેલાં છે. તે આપણા ભારતવર્ષથી લાખો માઈલ દૂર આવેલો છે. આપણા આર્યપ્રદેશ કરતાં અનેકગણા મુનિ સમુદાયો, આચાર્ય ભગવંતો તથા અનેક દેશો - નગરોના શ્રી સંઘો વગેરે બૃહદ આર્યાવર્તમાં વીતરાગ ધર્મની આરાધના વડે આત્મહિત સાધી રહેલા છે. સંક્ષિપ્તમાં કહી શકાય કે, આપણું હાલનું દશ્ય જગત આખાયે ભરતક્ષેત્રના, દક્ષિણાર્ધ ભરતના મધ્ય ખંડના ૨૫ આર્ય દેશો પૈકી કોઈ એક દેશ (સંભવિત સુરાષ્ટ્ર)નો જ કોઈ એક આર્ય પ્રદેશ જ છે અને શ્રી સગર ચક્રવર્તી દ્વારા આકર્ષિત થયેલા લવણ સમુદ્રનાં પાણીના ધસારાના કારણે બનેલા નાના-મોટા પ્રદેશો યા તો હીપોમાં વહેંચાઈ જઈને દ્વીપસમૂહ બનેલો છે. આપણા આ દ્વીપસમૂહ સ્વરૂપી આર્યપ્રદેશમાં શ્રી ગૌતમ સ્વામીના તથા શ્રી સુધર્મ સ્વામીના સમયમાં, શ્રી પાર્શ્વનાથ પ્રભુના સમયમાં થયેલા શ્રી કેશી ગણધરના શિષ્ય શ્રી સ્વયંપ્રભસૂરિએ શ્રી જૈન સંસ્કૃતિનો પ્રચાર કરીને શ્રીમાળ (ભીનમાળ) બંદરના વન્શિક (વહાણવટા દ્વારા વેપાર કરનાર) ગૃહસ્થ કુટુંબોને પ્રતિબોધ આપીને શ્રીમાળી કુળના શ્રાવક કુળની સ્થાપનાની શરૂઆત કરી. તેઓશ્રીના શિષ્ય શ્રી રત્નપ્રભસૂરિ આદિએ ત્યારબાદ ઓશિયા બંદરમાં શ્રી ઓશવાળ તથા પદમાવતમાં શ્રી પોરવાડ કુબેરની સ્થાપના કરીને, પ્રતિબોધ કરીને શ્રાવક બનાવ્યા. આ રીતે તેઓશ્રી તથા તેઓશ્રીની પરંપરામાં થયેલા આચાર્ય ભગવંતો તથા સાધુ મુનિરાજોએ આ ભૂમિ ઉપર વિચરીને અનેક ગ્રામ-નગરોમાં વસેલા ગૃહસ્થોને શ્રાવક બનાવીને ગામેગામ શ્રી શ્રાવકસંઘોની સ્થાપના કરી. હાલમાં, ભારતભરમાં તથા જગતના બીજા દેશોમાં વસી રહેલા તમામ જૈનો ઉપરોક્ત પ્રતિબોધિત થયેલા શ્રીમાળ, ઓશવાળ, પોરવાડ આદિ આ જૈન કુળોના પરિવારના જ વંશજો છે. અસલ મૂળ મગધ, કાશી, કોશલ આદિ દેશોના શ્રાવકસંઘોનો પરિવાર અહીં ઉપલબ્ધ નથી, પરંતુ કોઈ કોઈ વ્યક્તિ કદાચિત આ ભૂમિ પર આવી હોય પણ આવી હોય તો પણ તે બહુ ઓછા પ્રમાણમાં જ. બાકીના બધા શ્રી સંઘોના પરિવારો તો હાલમાં બૃહદ્ આર્યાવર્તમાં જ શ્રી જૈન ધર્મની આરાધના કરીને આત્મહિત સાધી રહ્યા છે. તેવી જ રીતે, શ્રી મહાવીર સ્વામી પ્રભુના પરિવારના અનેક કુળ, ગણ, ગચ્છ આદિના પરિવારના સાધુ-મુનિ મહારાજાઓ તથા શ્રી આચાર્ય ભગવંતો પણ વિપુલ સંખ્યામાં એ બૃહદ આર્યાવર્તમાં જ વિચરીને આત્મસાધના કરી રહેલા છે. આપણા આ દ્વીપસમૂહ આર્યપ્રદેશમાં તો એક માત્ર શ્રી વજસેનસૂરીશ્વરજી (શ્રી વજસ્વામીના પટ્ટધર) આ ભૂમિ ઉપર પધારીને સોપારક પટ્ટણના શ્રી ઈશ્વર શ્રેષ્ઠી તથા તેમના જ પુત્રો શ્રી નાગૅદ્ર, ચંદ્ર, નિવૃત્તિ અને વિદ્યાધર આદિને પ્રતિબોધિને શિષ્ય બનાવેલા છે અને તેમનાથી જ આ ભૂમિ ઉપર શ્રી મહાવીર પ્રભુની શિષ્યપરંપરા વિચરવા લાગી. આ રીતે, શ્રી પાર્શ્વનાથ પ્રભુની પરંપરાના શ્રી સ્વયંપ્રભસ્વામી સૂરિની એક પરંપરા તથા શ્રી મહાવીર સ્વામી પ્રભુના પરિવારના શ્રી વજસેનસૂરિની પરંપરા એમ બે પરંપરા આ ભૂમિ પર વિસ્તાર પામેલી શ્રી પાર્શ્વનાથ પ્રભુની આ પરંપરામાં થયેલ શ્રી ઉપકેશ ગચ્છ તથા શ્રી કોટ ગચ્છના મુનિરાજો તથા શ્રી મહાવીર સ્વામી પ્રભુની તેરમી પાટે થયેલા શ્રી વજસ્વામીના પટ્ટધર શ્રી વજસેનસૂરિની પરંપરા (એટલે કે કોટિક ગણ, વઈરી શાખા)ના ચાર કુળ (શ્રી નાગૅદ્ર કુળ, શ્રી ચંદ્ર કુળ, શ્રી નિવૃત્તિ કુળ અને શ્રી વિદ્યાધર કુળ) માં વહેંચાયેલા સાધુ-મુનિરાજાઓની પરંપરાના સાધુ, મુનિરાજો હાલમાં વિચરી રહેલા છે. જ્યારે તે સિવાયના બીજા કુળ, ગણ, ગચ્છ આદિના પરિવારના આચાર્ય ભગવંતો સહિત – 129 - Where is Ashtapad? Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth અનેક મુનિ મહારાજાનો ઘણી જ મોટી સંખ્યામાં તથા ૨૫ આર્ય દેશોના દેશ-પ્રદેશ અને નગરોગામો વગેરેના શ્રી શ્રાવકસંઘોના પરિવારો ઘણી જ મોટી સંખ્યામાં બૃહદ આર્યાવર્તમાં જ શ્રી વીતરાગ ધર્મની આરાધના દ્વારા આત્મહિત સાધી રહ્યા છે. - આ રીતે જ, શ્રી અષ્ટાપદજી મહાતીર્થ, શ્રી સમેતશિખરજી મહાતીર્થ, શ્રી અપાપાપુરી મહાતીર્થ, શ્રી ચંપાપુરીજી મહાતીર્થ તથા અન્ય કલ્યાણક ભૂમિરૂપી મહાતીર્થો પણ બૃહદ્ આર્યાવર્તમાં જ વિદ્યમાન છે, જેમાં (શ્રી અષ્ટાપદજી તીર્થ તથા વિનીતા (અયોધ્યા નગરી) આશરે ચાર લાખ માઈલ દૂર છે. માત્ર શ્રી ગિરનાર તીર્થ આપણા આર્યપ્રદેશથી નજદીકમાં છે. આપણો આ દ્વીપસમુહ સ્વરૂપ આર્યપ્રદેશનો લગભગ બધો જ વિસ્તાર શ્રી સિદ્ધાચળ તીર્થભૂમિ વિસ્તારોમાંથી સમુદ્રનાં ખારાં પાણીના ધસારાથી છૂટી પડેલી ભૂમિ, તેના વિસ્તારનો એક વિભાગ હોય તેમ જણાય છે. શ્રી ઋષભદેવ પ્રભુનાં સમયના શ્રી શત્રુંજય તીર્થની ૫૦ યોજન વિસ્તારની તીર્થભૂમિમાંથી ચોથા આરાને અંતે ૧૨ યોજના તીર્થભૂમિ શેષ રહી. જ્યારે બાકીના છુટા પડેલા ૩૮ યોજન વિસ્તારની ભૂમિ ઉપર જ આપણો આ આર્યપ્રદેશ માનવ વસાહતો રૂપે વિકાસ પામ્યો હોય તેમ જણાય છે. આ ભૂમિ પર શ્રી નેમિનાથ પ્રભુના શાસનકાળના સમયથી જ માનવ વસવાટ શરૂ હોય તેમ જણાય છે. આ માનવ વસવાટમાં સહુપ્રથમ દ્રવિડ અને યાદવ પ્રજાનો વસવાટ થયો હોય તેમ જણાય છે. આરબ અને યહૂદી પ્રજા યાદવોની વંશજો છે. જ્યારે ગુર્જર તામિલ વગેરે દ્રવિડ પ્રજાના વંશજો છે. બીજી અનેક પ્રજાઓએ ત્યાર બાદ, અનુક્રમે આ ભૂમિ પર આવીને વસવાટ કર્યો છે. શ્રી નેમિનાથ પ્રભુ અને શ્રી પાર્શ્વનાથ પ્રભુના આંતરાના કાળમાં આ પાર્વતિક ઉચ્ચ ભૂમિએ માનવ વસવાટથી સમૃદ્ધ બનીને સંસ્કૃતિનો વિકાસ સાધેલો છે. બીજી આગંતુક, પ્રજા જોવા કે કુશસ્થળથી આવેલ સૂર્યવંશી પ્રજા ભારત, ચીન, જાપાન, અને ઈરાનમાં પથરાયેલી છે. પાંડવકાલીન મનાતી મય સંસ્કૃતિ પ્રશાંતના ટાપુઓથી છેક અમેરિકા સુધી પથરાયેલી છે. જ્યારે ભારતમાં વસતા યાદવો (રા ગૃહરિપુ” રા'ખેંગાર વગેરે)ના પૂર્વજોએ આફ્રિકામાંથી નીકળીને તારાતંબોળ નગરના રસ્તેથી આફ્રિકા, ઈજિપ્તમાં વસવાટ કર્યા બાદ ભારતમાં પ્રવેશ કર્યો છે. આ ઈતિહાસ ઘણો લાંબો છે. જેનું સંક્ષિપ્ત સ્વરૂપ અત્રે પ્રસ્તુત કરવામાં આવ્યું છે. Where is Ashtapad? - 130 a Page #84 -------------------------------------------------------------------------- ________________ ।। आदिनाथ भगवान् का समय ।। जितेन्द्र शाह ख्यातोडष्टापद-पर्वतो गजपदः सम्मेत-शैला भिधः। श्रीमान् रैवतकः प्रसिद्ध महिमा शत्रुञ्जयो मण्डपः। वैभारः कनकाडचलोडबुंदगिरिः, श्री चित्रकूटादयः। तत्र श्री ऋषभादयो जिनवराः कुर्वन्तु वो ङ्गलम् ॥३३॥ कलिकाल हेमचन्द्रसूरि-सकलार्हत स्तोत्र. अर्थात्- प्रसिद्ध अष्टापद पर्वत, गजपद तीर्थ, सम्मेतशिखर नाम का पर्वत, श्रीमान् गिरनार, प्रसिद्ध महिमावान् श्री शत्रुजयगिरि, मांडवगढ, वैभारगिरि, सुवर्णगिरि, आबुगिरि एवं श्री चित्रकूट-चितोड़ आदि तीर्थ हैं। वहाँ बिराजमान श्री ऋषभदेव आदि श्री जिनेश्वर प्रभु मंगल करें। प्रस्तुत स्तुति में कलिकाल सर्वज्ञ हेमचन्द्राचार्यजी ने आर्यदेश के सुप्रसिद्ध तीर्थों की स्तुति की है। इस स्तुति में सर्व प्रथम अष्टापद तीर्थ को नमन किया है। अष्टापद तीर्थ की प्राचीनता एवं महिमा को दर्शाता है। एक अष्टापद तीर्थ जैनधर्म का पवित्र तीर्थ एवं प्राचीन तीर्थ होने के नाते हमेशा वंदनीय एवं स्तुत्य रहा है। न केवल संस्कृत या प्राकृत में ही किन्तु गुजराती स्तुतियों में भी अष्टापद की स्तुति अवश्य होती रही है। यहाँ मैं एक गुजराती दोहा प्रस्तुत करता हूँ। “આબુ અષ્ટાપદ ગિરનાર, સમેતશિખર શત્રુંજય સાર, એ પાંચેય તીરથ ઉત્તમઠામ, સિદ્ધ ગયા તેને કરું પ્રણામ.” अर्थात्- आबु, अष्टापद, गिरनार, सम्मेतशिखर एवं शत्रुजय ये पाँचों तीर्थ उत्तम हैं। इन तीर्थों से सिद्धगति प्राप्त सभी को मैं प्रणाम करता हूँ। इस गुजराती दोहे में अष्टापद तीर्थ को पाँच मुख्य तीर्थों में रखकर तीर्थ की महिमा बढ़ाई है। इस तीर्थ के साथ वर्तमान चोवीसी के प्रथम तीर्थंकर ऋषभदेव के जीवन की अनेक घटनाएँ जुडी हुई हैं। हम ऋषभदेव परमात्मा के जीवनकाल के विषय में चर्चा करें उसके पूर्व कुछ ऐतिहासिक तथ्यों की चर्चा करेंगे। उपलब्ध साहित्य में हमें अष्टापद का सर्व प्रथम उल्लेख आचारांग नियुक्ति में प्राप्त होता है। उसमें कहा गया है कि अठ्ठावय उजिंते, गयग्गपए अ धम्मचक्के अ। पासरहावत्तनगं, चमरुप्पायं च वंदामि ।। Period of Adinath Vol. XVI Ch. 124-A, Pg. 7144-7151 36 131 - Period of Adinath Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth अर्थात्- अष्टापद, उज्जयंत गिरनार, गजाग्रपद, धर्मचक्र, पार्श्वरथावर्तनग एवं चच्चरुप्राय तीर्थ को नमस्कार करता हूँ। हमारा दुर्भाग्य यह है कि इसमें से उज्जयंत-गिरनार को छोडकर बाकी सभी तीर्थ लुप्त हो गए हैं। इस गाथा में अष्टापद तीर्थ का उल्लेख प्राप्त होता है। तत्पश्चात् आवश्यक नियुक्ति में कुछ विस्तार से वर्णन प्राप्त होता है। यथा अह भगवं भवमहणो, पूव्वाणमणूणगं सयसहस्सं । अणुपुव्वीं विहरीऊणं, पतो अठ्ठावयं सेलं ।।४३३ ।। अठ्ठावयंमि सेले, चउदस भत्तेण सो महरिसीणं। दसहि सहस्सेहिं समं, निव्वाणमणुत्तरं पत्तो ॥४३४।। निव्वाणं चिइगागिई, जिणस्स इरवाग सेसयाणं च। सकहा थूभर जिणहरे, जायग तेणाहि अम्मित्ति ॥४३५ ।। अर्थात्- संसार के दुःखों का अन्त करनेवाले भगवान् ऋषभदेव संपूर्ण एक लाख वर्षों तक पृथ्वी पर विहार करके अनुक्रम अष्टापद पर्वत के ऊपर पहुँचे। वहाँ छःउपवास के पश्चात दस हजार मुनिगणों के साथ निर्वाण को प्राप्त हुए। जहाँ भगवान ने निर्वाण प्राप्त किया था वहाँ देवों ने स्तूप बनाए और भरत चक्रवर्ती ने चोवीस तीर्थंकरों के वर्ण एवं परिमाण के समान सपरिकर मूर्तियाँ स्थापित की और जिनमंदिर बनाया। प्रायः इसी तरह का ही वर्णन हमें सभी ग्रन्थों में प्राप्त होता है। हमें सबसे विस्तृत वर्णन कलिकाल सर्वज्ञ आचार्य श्री हेमचन्द्र विरचित त्रिषष्टिशलाका पुरुष चरित्र के प्रथम पर्व के छठे सर्ग में प्राप्त होता है। महावीर स्वामी भगवान् के पूर्वभवों का वर्णन करते हुए मरिचि की कथा के अन्तर्गत ऋषभदेव एवं अष्टापद का वर्णन प्राप्त होता है। ___मरिचि ने भगवान् ऋषभदेव प्ररूपित संयम मार्ग की कठोरता को सहन करने में असमर्थ होने के कारण कुछ छूट लेने का विचार किया। उन्होंने त्रिदण्डी वेश धारण किया, सिर मुण्डन करवाया, सुवर्ण की जनोई रखने लगे। चाखडी पहनना शुरू किया, चँदनादि का लेप भी करते थे एवं कषाय वस्त्र धारण करते थे। किन्तु जब भी कोई उन्हें पूछते थे तब वे अपनी आचार पालन की असमर्थता को ही बताते थे। एवं सभी को उपदेशादि के द्वारा प्रतिबोधित करके भगवान् ऋषभदेव के पास ही संयम हेतु भेजते थे। एक बार परमात्मा ऋषभदेव अष्टापद पर पधारे थे। यहाँ आचार्य हेमचन्द्रसूरि ने अष्टापद का वर्णन किया है वह विशेष ध्यानाकर्षक है। यथा वह पर्वत अत्यन्त श्वेत होने के कारण शरद ऋतु के बादलों का एक कल्पित पुञ्ज जैसा, अत्यन्त ठण्डी के कारण जम गया हो ऐसा क्षीर समुद्र के वेलाकूट जैसा, ऊँचे श्रृंगवाला ऋषभ-बैल जैसा श्वेत धवल अष्टापद पर्वत था। उस समय भरत चक्रवर्ती अयोध्या में राज्य कर रहे थे। वह अष्टापद पर जाकर वंदन कर के देशना सुनते हैं। पुनः ऋषभदेव अष्टापद आते हैं और भरत चक्री पुनः अयोध्या से ऋषभदेव भगवान् के पास पहुँचते हैं और अत्यन्त भक्ति एवं भावविभोर होकर प्रश्न पूछते हैं कि इस पर्षदा में कोई भावि तीर्थंकर हैं जिनको वंदन करके अपना जीवन चरितार्थ करना चाहता हूँ। तब ऋषभदेव भगवान् ने फरमाया की आपका ही पुत्र मरिचि इसी भरतक्षेत्र में पोतनपुर नाम के नगर में त्रिपुष्ट-त्रिपृष्ट नाम के प्रथम वासुदेव होंगे। अनुक्रम से महाविदेह में धनंजय एवं धारीणी नाम की दंपती के पुत्र प्रियमित्र नामक चक्रवर्ती होंगे। एवं बहुत समय परिभ्रमण करने के प्रश्चात् इसी भरतक्षेत्र में महावीर नामक चौबीसवें तीर्थंकर होंगे। __इस चरित्र के अन्त में दर्शाया है कि परमात्मा ऋषभदेव अष्टापद पर आए। साथ में दश हजार मुनि थे उनके साथ भगवान ने छह उपवास का तप किया और अन्त में पादोपगमन अनशन स्वीकार किया। Period of Adinath -61322 Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth इस अवसर्पिणी के तृतीय आरा के निन्यान्वें पक्ष शेष बचे थे अर्थात् करीब सवाचार वर्ष बाकी थे तब माघ मास की कृष्णत्रयोदशी के पूर्वाह्न में अभिचि नक्षत्र में चन्द्र का योग था तब पर्यंकासन में स्थित परमात्मा ऋषभदेव ने बादर काययोग में रह कर ही बादर मनयोग एवं बादर बचन योग को समाप्त कर दिया। तत्पश्चात् अष्टापद गिरि के उपर नूतन शिखरों के समान नए चिता स्थान में देवों ने रत्नों के तीन स्तूप बनाए। तत्पश्चात् भरत महाराजा ने प्रभु के संस्कार के समीप भूमि में तीन गाऊँ ऊँचा एवं मोक्ष मार्ग की वेदिका सदृश सिंहनिषद्या नामक प्रासाद रत्नमय पाषाण से बनाया। यह प्रासाद वार्धकीरत्न नामक स्थपति के द्वारा बनाया गया। बाद में कलिकाल सर्वज्ञ हेमचन्द्रसूरिजी ने सिंहनिषद्या प्रासाद का मनोहर वर्णन किया है जो स्थापत्यशास्त्र का उत्तम उदाहरण स्वरूप है। तत्पश्चात् जो वर्णन होता है वह भी अत्यन्त महत्त्वपूर्ण है। जिसमें कहा गया है कि भरत महाराजा के केवलज्ञान प्राप्त होने के पश्चात् वह भी संयम ग्रहण करके संसार के भावि जीवों को प्रतिबोध करते हुए, भूमि को पावन करते हुए अष्टापद पर्वत पर पधारे और चतुर्विध आहार का प्रत्याख्यान कर के अनशन स्वीकार किया। प्रायः इसी प्रकार का वर्णन हमें सभी ग्रन्थों में प्राप्त होता है। ज्ञानप्रकाश दीपार्णव, अष्टापद गिरिकल्प, बृहद् कल्पभाष्य वृत्ति, अष्टापद स्तवन, वसुदेव हिंडी, आदि ग्रन्थो में अष्टापद के उल्लेख प्राप्त होते हैं। एक और उल्लेख प्राप्त होता है, वह है अष्टापदगिरि कल्प का इस जम्बूद्वीप के दक्षिणार्द्ध भरत में भारत वर्ष में नव योजन चौडी और बारह योजन लम्बी अयोध्या नामक नगरी है। यह नगरी ऋषभदेव, अजितनाथ, अभिनंदन स्वामी, सुमतिनाथ, अनंतनाथ आदि जिनेश्वरों की जन्मभूमि है। उसके उत्तरदिशा में बारह योजन पर अष्टापद नाम का पर्वत है। उसके अन्य नाम कैलाश, रम्यगिरि, धवलगिरि, आदि हैं। वह आठ योजन ऊँचा है। स्वच्छ स्फटिकमय है। एवं अयोध्या के बाहर उड्डयकुट पर खड़े रहने पर आकाश स्वच्छ होने पर अष्टापद के धवल शिखरों के दर्शन होते हैं। इसके पश्चात् अजितनाथ भगवान् के समय में सगर चक्रवर्ती के पुत्र, मुनिसुव्रत स्वामी, गौतमस्वामी, रावण का अष्टापद के साथ सम्बन्ध मिलता है। इस प्रकार सर्वप्रथम ऋषभदेव भगवान् का अष्टापद के साथ सम्बन्ध था। वह जब-जब अयोध्या की ओर आते थे तब-तब अष्टापद पर्वत पर रुकते थे और राजा एवं प्रजा को धर्मोपदेश देते थे। किन्तु वर्तमान अयोध्या के उत्तर भाग में ऐसा कोई पर्वत नहीं जिसे हम अष्टापद मान सकें । वर्तमान भूगोल के अनुसार कैलाश पर्वत तिब्बत में आया हुआ है और वह मानसरोवर की उत्तर में २५ माइल की दूरी पर है। इस पर्वत का शिखर हमेशा हिमाच्छादित रहता है और उस पर चढना अति कठिन है। उसके पास अष्टापद पर्वत होने की संभावना है। उत्तराध्ययन नियुक्ति में कहा गया है किचरम सरीरो साहू आउहइ नगवरं, न अन्नो त्ति। (अ. १० गाथा २९०) अर्थात्- जो साधु चरम शरीरी होते हैं वही इस नगवर अष्टापद पर्वत पर चढ़ सकते हैं। इन सब से हम यह अनुमान लगा सकते हैं कि अष्टापद पर्वत पर चढ़ना अतिदुर्गम था। और कुछ समय बाद लुप्त हो गया। -35 133 - Period of Adinath Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth. * अष्टापद लुप्त होने के कारण : मुनिश्री कल्याण विजयजी ने अष्टापद लुप्त होने के कारणों की चर्चा निबन्धनिश्चय नामक ग्रन्थ में की है। उनके अनुसार अत्यन्त ठण्डी एवं हिमाच्छादित पर्वतमाला के कारण वहाँ जाना दुर्गम हो गया और बाद में लुप्त हो गया होगा। दूसरा कारण भरत ने रत्नमन्दिर बनाया और उसकी सुरक्षा के लिए यंत्र मानव की रचना की थी अर्थात् आम जनता के लिए वह तीर्थ दुर्गम बन गया केवल देवताओं के लिए ही यह तीर्थ सुगम था। तीसरे महत्त्वपूर्ण कारण की चर्चा करते हुए कहा है कि सगर चक्रवर्ती के पुत्रों ने अष्टापद के चारों तरफ खाई खोदी थी जिसके कारण वहाँ पहोंचना दुर्गम हो गया था। इस प्रकार भगवान् ऋषभदेव के निर्वाण के पश्चात् कुछ ही समय बाद इस तीर्थ की यात्रा करना दुर्गम हो गया था। अतः ऋषभदेव के समय की चर्चा करना आवश्यक है । * ऋषभदेव भगवान् का संक्षिप्त परिचय : शास्त्रों में प्राप्त जीवन चरित्र के आधार पर प्रथम तीर्थंकर श्री ऋषभदेव भगवान् का संक्षिप्त परिचय इस प्रकार है। पिता का नाम नाभिराजा, माता का नाम मरुदेवी माता था । परमात्मा का लांछन ऋषभ था। जन्म अयोध्या नगरी में हुआ था। देश कोशल था । परमात्मा के यक्ष का नाम गोमुख एवं यक्षी का नाम चक्केश्वरी है । शरीर की ऊँचाई ५०० धनुष्य की मानी जाती है । भव संख्या १३ हैं । परमात्मा का जन्मदिन फाल्गुन वदी ८ मी है। उनकी कुमारावस्था २० लाख पूर्व की एवं राज्यावस्था ६३ लाख पूर्व की थी उनकी वो पत्नीयाँ सुमंगला एवं सुनंदा थीं परमात्मा का छद्मस्थ काल १००० वर्ष का, कुल दीक्षा पर्याय १ लाख पूर्व का था केवलज्ञान अयोध्या नगरी में हुआ था और निर्वाण भूमि अष्टापद पर्वत थी । पिता लांछन देश - यक्ष शरीर की ऊँचाई जन्मदिन - कुमारावस्था पत्नी - छद्मस्थकाल कुल दीक्षा पर्याय आयुष्य - - - नाभिराजा ऋषभ कोशल गोमुख ५०० धनुष्य फाल्गुन कृष्ण ८ मी २० लाख पूर्व सुमंगला एवं सुनंदा १००० वर्ष १ लाख पूर्व ८४ लाख पूर्व माता जन्म यक्षी - - मरुदेवी अयोध्या चक्केश्वरी राज्यावस्था ६३ लाख पूर्व — केवलज्ञान अयोध्या निर्वाणभूमि - अष्टापद पर्वत ऋषभदेव भगवान् का समय तृतीय आरा का अन्तभाग माना जाता है। जैन धर्म के अनुसार वश कोडाकोड़ी सागरोपम की एक अवसर्पिणी तथा उतने ही सागरोपम की एक उत्सर्पिणी होती है। इनमें प्रत्येक के छह छह भेद हैं जिसमें वस्तुओं की शक्ति क्रम से घटती जाती है उसे अवसर्पिणी काल और जिसमें बढ़ती जाती हैं उसे उत्सर्पिणी काल कहते हैं। इनका अवसर्पिणी और उत्सर्पिणी नाम सार्थक है। (१) सुष्मा- सुष्मा, (२) सुष्मा, (३) सुष्मा - दुष्मा, (४) दुष्मा - सुष्मा, (५) दुष्मा और (६) दुष्मा - दुष्मा Period of Adinath 8 134 a Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth ये अवसर्पिणी के छह भेद हैं। इसके उल्टे अर्थात् (१) दुष्मा-दुष्मा, (२) दुष्मा, (३) दुष्मा-सुष्मा, (४) सुष्मा-दुष्मा (५) सुष्मा और सुष्मा-सुष्मा ये छह उत्सर्पिणी के भेद हैं। प्रारम्भ के तीन कालों का प्रमाण क्रम से चार कोडाकोडी सागर, तीन कोडाकोडी सागर है। चौथे का काल प्रमाण बयालीस हजार वर्ष न्यून एक कोडाकोडी सागरोपम है। पाँचवें और छठे का काल २१-२१ हज़ार वर्ष प्रमाण है। जिस प्रकार दश कोडाकोड़ी सागर का अवसर्पिणी काल है उसी प्रकार दश कोडा कोडी सागरोपम उत्सर्पिणी काल है। उत्सर्पिणी एवं अवसर्पिणी दोनों मिलाकर कालचक्र कहलाता है। इन दोनों काल के समय भरतऐरावत क्षेत्र में पदार्थों की स्थिति हानि एवं वृद्धि के लिए होती है। इन दो क्षेत्र के सिवाय अन्य क्षेत्रों में पदार्थों की स्थिति हानिवृद्धि से रहित है। सागरोपम का कालमान समझने के लिए हमें योजन एवं पल्य का माप जानना आवश्यक है। जो इस प्रकार हैआठ अवसंज्ञा = एक संज्ञा-संज्ञा आठ संज्ञा-संज्ञा = एक त्रुटीरेणु आठ त्रुटीरेणु एक त्रसरेणु आठ त्रसरेणु एक रथरेणु आठ रथरेणु = एक उत्तम भोगभूमिज मनुष्य के बाल का अग्रभाग। आठ बालाग्र मध्यम भोगभूमिज मनुष्य का बालाग्र आठ मध्यम भोगभूमिज बालाग्र = जधन्य भोगभूमिज बालाग्र आठ ज. भो. बालाग्र = कर्मभूमि भोगभूमिज बालाग्र आठ बालाग्र = १ लीख आठ लीख = १ जुआँ आठ जुआँ = १ जव ८ जव = १ उत्सेधांगुल (शरीरमाप के लिए) उत्सेधांगुल को पाँच सौ का गुणा करने पर एक प्रमाणांगुल होता है । यह प्रमाणांगुल अवसर्पिणी के प्रथम चक्रवर्ती का अंगुल है। अपने अपने समय में मनुष्य का जो अंगुल होता है वह स्वांगुल। ६ अंगुल = १ पाद दो पाद = १ वितस्ति दो वितस्ति = १ हाथ दो हाथ = एक किष्कु दो किष्कु = १ दण्ड धनुष्य नाडी ८ हजार दण्डों का एक योजन कहा गया है। * अब पल्य से लेकर सागर का प्रमाण : एक ऐसा गर्त बनाया जाए जो एक योजन बराबर लम्बा-चौड़ा तथा गहरा हो जिसकी परिधि इससे कुछ अधिक गुनी हो तथा जिसके चारों तरफ दीवारें बनाई जाएँ। इसमें एक से लेकर सात दिन के बालक -36 135 Period of Adinath Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Ashtapad Maha Tirth के बाल (जिस के दूसरे टुकडे न हो सकें वैसे बालों से) भरा जाए। ऐसे गर्त को व्यवहार पल्य कहा जाता है। सौ-सौ वर्ष के बाद एक-एक बाल का टुकड़ा उस गर्त से निकाला जाए और जितने समय में वह खाली हो जाए उतने समय को व्यवहार पल्योपम काल कहते हैं। एक और अद्धा पल्योपम है। पूर्वोक्त पल्य को बालों से भरा जाए। उनमें से एक-एक समय के बाद एक-एक टुकडे को निकालने पर जितने समय में वह खाली हो जाए उतने समय को अद्धा पल्योपम काल कहते हैं। आयु का प्रमाण बतलाने के लिए इसका उपयोग होता है। दस कोडा-कोडी अद्धा पल्यो का अद्धा सागर होता है। इसके द्वारा संसारी जीवों की आयु, कर्म तथा संसार की स्थिति जानी जाती पल्योपम एवं सागरोपम के परिमाण का सविस्तार वर्णन व्याख्याप्रज्ञप्ति एवं अनुयोगद्वार सूत्र तथा तिलोयपण्णत्ति में प्राप्त होता है तदनुसार पल्योपम तीन प्रकार के हैं (1) उद्धार पल्योपम, (2) अद्धा पल्योपम, (3) क्षेत्र पल्योपम / उसी प्रकार सागरोपम के भी तीन प्रकार हैं यथा (1) उद्धार सागरोपम, (2) अद्धा सागरोपम एवं (3) क्षेत्र सागरोपम / वैदिक परम्परा के अनुसार काल को चार युगों में विभाजित किया गया है। कलियुग, द्वापर, त्रेता एवं सतयुग। कलियुग 4.32000 वर्ष का माना गया है। 2 कलियुग = 1 द्वापर 864000 3 कलियुग = 1 त्रेता 12,96,000 4 कलियुग = 1 सत्युग 17,28,000 चार युगों का 1 चतुर्युगी 71 चतुर्युगी का एक मन्वन्तर 14 मन्वन्तर एवं साध्यांश के 15 सत्युग का एक कल्प कल्प बराबर 432 x 107 = 4.3 x 10 वर्ष 4320000000 ब्रह्माण्ड की आयु 1-4 x 1010 वर्ष / इस प्रकार प्राचीन काल में जो पल्य और सागर के प्रमाण हैं उसके सही रूप को समझकर ही हम श्री आदिनाथ भगवान् का समय निश्चित कर पायेंगे / Period of Adinath - -36 1364