Page #1
--------------------------------------------------------------------------
________________
આહત ધર્મપ્રકાશ
(જૈન ધર્મ)
શરીર
લેખકઃ મુનિ કીર્તિવિજય
Page #2
--------------------------------------------------------------------------
________________
59
*;
5
R
॥ નમો નિહાળે
5 આત્મ-કમલ-લબ્ધિસૂરીશ્વરજી જૈનગ્રન્થમાળા પુષ્પ ૧૮ મુ.
45. F
**
************
45
આર્હત-ધર્મ પ્રકાશ [જૈન ધર્મ ]
ખંભાતવાળા શા. માથુભાઈ ભેગીલાલ
તરફથી ભેટ.
********LF:
:5
( હાલ નવસારી )
BE
લાક વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરી શ્વસ્થ મહારાજના પટ્ટપ્રભાવક દક્ષિણદેશદ્વારક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયલક્ષ્મણુસૂરીશ્વરજી મહારાજના વિદ્વાન શિષ્યરત્ન શતાવધાની પૂ. મુનિરાજ શ્રી કીર્તિવિજયજી મહારાજ
5
R
41******: 4.4
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક
બી. બી. મહેતા, શ્રી આત્મકમલલબ્ધિસૂરીશ્વરજી
જૈન જ્ઞાનમંદિર ૬ એસ લેન, દાદર. (બી. બી.) (મુંબઈ ૨૮)
પ્રથમવૃત્તિ ૫૦૦૦
વિ. સં. ૨૦૧૦ બીજી આવૃત્તિ ૧૦૦૦
વિ. સં. ૨૦૧૩ ત્રીજી આવૃત્તિ-રરપ૦
વિ. સં. ૨૦૧૫
, ઈ, [e @
આહુત-ધમ પ્રકાશ પ્રત ૮૨૫૦ ગુજરાતી પ્રત ૫૦૦૦ હિન્દી પ્રત ૫૦૦૦ તામિલ પ્રત ૧૫૦૦૦ અંગ્રેજી પ્રત ૧૮૦૦૦ કાનડી ! પ્રત ૫૦૦૦ મરાઠી " પ્રત ૧૦૦૦ તેલુગુ
કુલ પ૭૨૫૦ * కు పం అంత సులువు కృత పండి ,
40 C D (ઈદ
મુદ્રક
હિંમતલાલ ડી. પટેલ મહોદય પ્રિન્ટીંગ પ્રેસ, હાઈકોર્ટ રેડ-ભાવનગર.
Page #4
--------------------------------------------------------------------------
________________
-
----
-
----
સ મ "
ણુ
---
-
જેઓ મારા કાર્યમાં સલાહ સુચના અને પ્રેરણા આપવા દ્વારા ખૂબ જ સહાયક થાય છે,
જેમાં વિવિધ વિષયોનું સુંદર જ્ઞાન ધરાવે છે તેમજ ખૂબજ કાર્યદક્ષ છે
પૂજ્યપાદ સૂરિસાર્વભૌમ પરમશાસનપ્રભાવક જૈનાચાર્ય શ્રીમદ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના
- વિદ્વાન પ્રશિષ્ય મુનિરાજશ્રી ભાસ્કરવિજયજી
મહારાજના કરકમલમાં
સાદર સમર્પણ
કીતિવિજયની અનેક વન્દના
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રાસ્તાવિક
જગતનાં સર્વ દર્શનેમાં જૈનદર્શન કે જૈનધર્મ એ અતીદ્રિય ધર્મ છે. જૈન દર્શનની મૌલિકતા માટે કંઈ પણ કહેવું–લખવું તે હવે ધૂળે દિવસે સૂર્યને બતાવવા જેવી ચેષ્ટા છે.
જૈનધર્મ પૂર્ણ આધ્યાત્મિક દર્શન છે. તેમાં ભિન્ન ભિન્ન પ્રકૃતિનાં પ્રાણીઓને અનુલક્ષીને ઉન્નતિક્રમના વિવિધ સોપાન દર્શાવવામાં આવેલ છે. આ લઘુ પુસ્તિકામાં તે સર્વને માત્ર નામ-નિર્દેશ કરવામાં આવે તે પણ સ્થાનાભાવ રહે; છતાં પણ અતિ મહત્વના વિષયે જેવા કે કર્મ, ઈશ્વર, કર્તા, આત્મા, સ્યાદ્વાદ, પદ્રવ્ય, તપશ્ચર્યા વિગેરે વિષય
અતિ સંક્ષિપ્ત રીતે સરળ ભાષામાં રજૂ કરવામાં આવ્યા છે. - જેમ દીપકનો સ્વભાવ અંધકારમાં પ્રકાશ કરવાનો છે, તેમ આ પુસ્તિકા જે જે સ્થળે વંચાશે, ત્યાં ત્યાં જૈન ધર્મનું હાર્દ સમજવા માટે એક દીપકની ગરજ સારશે. - જૈન દર્શનના પ્રચારથી અને જૈન ધર્મીઓના સંસર્ગથી હવે પુન(ર્જન્મ અને પૂર્વભવ લગભગ સૌજનસમ્મત વિષ બની ગયા છે. એવી
જ રીતે જૈન ધર્મના બીજા મુખ્ય મુખ્ય સિદ્ધાંતો પણ આમ જનતાનાં. હૃદય સુધી પહોંચી ગયા છે અને તેમાંય ખાસ કરીને લેકે “અહિંસા”—: ના સ્વરૂપને વિશેષ સ્વીકારતાં અને સમજતાં શીખ્યા છે.
જૈન ધર્મને “રત્નોનો નિધિ” એવી ઉપમા આપી શકાય; કારણ કે સ્યાદવાદ કર્મ ફિલસૈફી, પાંચ મહાવ્રત વગેરે તેનાં જાજવલ્યમાન , રત્નો છે, જે સ્વયં પ્રકાશવા ઉપરાંત અન્યને પણ સ્વતેજથી આંજી
Page #6
--------------------------------------------------------------------------
________________
નાંખવા સમર્થ છે. ફક્ત જરૂર છે તેના પ્રચારની અને તે દિશામાં આ પુસ્તિકા કિંચિત પ્રયાસરૂપ છે. - કવિકુલતિલક પૂજ્ય મુનિરાજશ્રી શ્રી કીર્તિવિજ્યજી મહારાજ આ વિષયમાં અતિ ઉત્કટ પ્રેમ ધરાવે છે. તેઓશ્રી પોતાના વિહારમાં કે સ્થિર ચાતુર્માસમાં, જાહેર પ્રવચન દ્વારા કે વ્યાખ્યાન પ્રસંગે પણ જૈન ધર્મના આવા મૌલિક સિદ્ધાંતની સમજણ આપવાની એક પણ તક જતી કરતાં નથી.
આજના જટિલ પ્રશ્નોને ઉકેલ જૈનદર્શનના સિદ્ધાંતમાં છે, તેને સ્વીકાર ફક્ત દર્શનશાસ્ત્રીઓ જ નહિ પરંતુ સમાજશાસ્ત્રીઓ પણ કરવા લાગ્યા છે, અને અજાયબ થવા જેવી હકીક્ત એ છે કે વૈજ્ઞાનિકે, વર્ષોની જહેમત અને લાખોના ખર્ચે જે શોધખળ કરી વિશ્વ સમક્ષ રજૂ કરે છે, તે “જૈનદર્શન”ને જ્ઞાની સંતપુર દર્શાવી ગયેલા હોય છે.
આ લઘુ પુસ્તિકાને લાંબી પ્રસ્તાવનાની જરૂર નથી.
આ પુસ્તિકાને પ્રાપ્ત વિખ્યાત અને નામાંક્તિ પંડિતએ “જૈન દર્શન”ની મૌલિકતા, શ્રેષ્ઠતા અને વ્યવહાતા સંબંધે જે નિખાલસ અભિપ્રાય વ્યક્ત કર્યા છે, તે વાંચવાનું સૂચન કરી પૂ. મુનિરાજશ્રી કીતિવિજયજી મહારાજના આ પ્રયાસ બદલ અભિનંદન આપી વિરમું છું.
દિવ્ય.
Page #7
--------------------------------------------------------------------------
________________
૧ જૈનધમ
ર
જૈનસાધુ
આત્મા
વિષયાનુક્રમ
13
૧૧ જ્ઞાન અને ક્રિયા ૧૨. રાત્રિભાજન ૧૩ આધુનિક વિજ્ઞાન ૧૪ જૈનધમ અનાદિ છે ૧૫ વિદ્વાનેાના અભિપ્રાય
૧૬ પુનર્જન્મના પુરાવા
:
૩
૪ કર્મી
૫ ઈશ્વરની ઉપાસ્તા
૬ જગત્ ઈશ્વરે રચ્યું' છે ?
૭ જૈન ગૃહસ્થ
૮ સ્યાદ્વાદ
૯ દ્રવ્ય
૧૨ તપશ્ચર્યાં
:
:
::
: :
:
:
:
:
:
:
:
:
::
:
:
:
:
:
:
...
:
:
: : : :
::
:
:
:
...
:
:
:
: : : :
७
D
૧૨
૧૬
૨૩
૨૫
૨૭
- ૩૩
૩૯
૪૩
૪૪
૪૫
४८
૫૫
૫૦
૬૪
Page #8
--------------------------------------------------------------------------
________________
ઉપઘાત
એ તે એક સ્વાભાવિક વાત છે કે કોઈ પણ વ્યક્તિ રોગગ્રસ્ત સ્થિતિમાં ગમે તે ઉપાયે રોગમુક્ત થવા ફાંફાં માર્યા વિના નથી રહેતી, પરંતુ રોગના ઉપાય માટે યોગ્ય સાધનસામગ્રી મળે નહિં ત્યાંસુધી તેના મને રથ પાર નથી પડતા. તે જ રીતે લેહીમાંસ અને મુત્રાદિ જુગુપ્સાપ્રેરક પદાર્થોથી ભરેલા ગંધાતા દેહના કારાવાસમાં જન્મ, જરા અને મૃત્યરૂપી મહારોગની યાતનામાંથી મુક્ત થવાની આતુરતા બુદ્ધિશાળી એવા માનવપ્રાણીમાં હેવી સ્વાભાવિક છે. અને તે સંબંધી અનેક વિચાર અને ઊહાપોહ થવો પણ અનિવાર્ય છે. માનવ વર્ગના આવા પ્રકારના સર્વિચારને દાર્શનિક વર્તન (Philosophic attitude) કહેવાય છે. ખાસ કરીને આપણું ભારતવાસીઓના આત્મશ્રદ્ધાના પ્રબળ સંસ્કારોને કારણે તેઓનો પ્રદેશ ફીલફિના મનન અને મંથનમાં વધારે પ્રમાણમાં હોવાથી મુક્તિવાદ આપણા દેશ મહામંત્ર બને છે, અને ભારતની દશે દિશામાં “લા વિદ્યા યા વિમુ”નું બ્રહ્મવાક્ય ગુંજી રહ્યું છે, પરંતુ મુક્તિમાર્ગને નિષ્ક ટક, નિરાબાધ અને સુલભ રીતે મળી શકે તેવો બનાવવા માટે “આહતદર્શન (જૈન દર્શન) ”ને જ સર્વોચ્ચ સ્થાન આપવામાં આવે છે, કારણ કે મુક્તિમાર્ગની સિદ્ધિને માટે વ્યવસ્થિત અને પદ્ધતિસર સાધન-સામગ્રીની રચના તેમજ યોજના સર્વાંગસુંદર જેવા આ દર્શનમાં જોવા મળે છે તેવી અન્ય દર્શનેમાં નજરે નથી પડતી. • જો કે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ વિગેરે પાંચ મૂળભૂત સિદ્ધતિ (Fundamental Principles) લગભગ બધા જ દર્શને માને છે, પરંતુ તેને જીવનમાં (Practicable in the life)
Page #9
--------------------------------------------------------------------------
________________
''
ચરિતા કેમ કરવા તેને સરળ અને સિદ્ધ ઉપાય જૈન દર્શનમાં અત્યંત પ્રશંસનીય રીતે આપ્યા છે. એટલે કે ઉત્તરાત્તર વિકાસશ્રેણી (Evolutionary Spiritual Ladder) જેને જૈન પરિભાષામાં “ ગુણસ્થાનક ” કહે છે અને જીવનની ભિન્નભિન્ન અવસ્થાએ જેને “ માણા દ્વાર (Clasified groups ) ” કહે છે તે ઘણા જ મનનીય અને વિચારણીય વિષય છે, જેના અભ્યાસથી જૈન દર્શનની વિશિષ્ટતાને સ્વાનુભવ થયા વિના નહિ રહે.
',
>>
(:
ન્યાય
જૈન દર્શનનું મંતવ્ય છે કે, “ યુત્તિમાવમ્ મદ્રેક્ તત્વમ્ ન તત્વમ્ युक्तिवर्जितम् દરેક વિષયમાં યુક્તિ તથી સમનવવાની શૈલી ઘણી સુંદર છે. કાઈપણ કાર્યČમાં તેના સાધક, આધક, દ્યોતક, ઘાતક, શાષક અને પેષક આદિ બધા જ વિષયેા પર ગંભીર વિવેચન જૈન દર્શનમાં મળી શકે છે તેનું ખાસ કારણ જૈન દર્શનના સર્વાંગસુંદર સ્યાદ્વાદ '' છે જેને ( Central doetrine) કેન્દ્રિત સિદ્ધાંત કહેવામાં આવે છે, જેના પ્રયાગથી વસ્તુસ્થિતિનુ ભિન્નભિન્ન દષ્ટિથી સર્વ દેશીય સંપૂર્ણ જ્ઞાન થાય છે, તેને જ કારણે આ સ્યાદ્વાદને અનેકાન્તવાદ અથવા અપેક્ષાવાદ પણ કહે છે. પાશ્ચાત્ય વિદ્વાનેા ( Western Seholars) એ તેા આ સ્યાદ્વાદના સિદ્ધાંતની મુક્તકંઠે પ્રશંસા કરે છે. તેઓની તા એટલી હદે માન્યતા છે કે આ સંસારમાં સગઠન સાંધવાની મહાશક્તિ (Unifying force ) છે, જેના પ્રયાગથી સંસારભરના સમસ્ત પારસ્પરિક વિચારવિરાધના વૈમનસ્યાનુ સ ંતાપજનક સમાધાન થાય છે એટલે સ્યાદ્વાદને (Compromising System of Philosophy) સલાહ-શાંતિકારક દર્શન કહ્યું છે. ડૉ. આઇન્સ્ટાઇન જેવા જગતના સર્વોપરી વિજ્ઞાનવેત્તાના સાપેક્ષવાદ (theory of relativity )ની માન્યતા મહદંશે સ્યાદ્વાદની છાયા માત્ર છે. ટૂંકમાં કહેવાનું એ છે કે તત્વનિ યનું અત્યુત્તમ સાધન સ્યાદ્વાદ હાવાથી જૈન દર્શાવતુ બધા જ દનામાં મુખ્ય સ્થાન છે. આ દર્શીનમાં કપાલ-કલ્પિત કલ્પનાએ (Imaginary Conce
Page #10
--------------------------------------------------------------------------
________________
ptions ) અથવા ભ્રમણાએ(Superstitions )નુ લેશ માત્ર પશુ સ્થાન નથી. જે અટલ વિધાન અનુસાર આ વિરાટ વિશ્વની વ્યવસ્થા થઇ રહી છે તે સુચારુ શાસન( Systematised Governmerit )નાં મૂળ તત્ત્વે( Substances )ની યથા પ્રરૂપણાથી આ દર્શીન ભર્યુ. ભ" છે. આધુનિક વિજ્ઞાનવેત્તા તેને ( Rationali. stie School of Philosophy ) પ્રમાણસિદ્ધ એટલે કે હેતુવાદી દનશાસ્ત્ર કહે છે. વિજ્ઞાનની કેટલીયે વિસ્મયકારી શાધખેાળા (Scientific Researches) જે બહાર આવે છે તેનુ વર્ણન જૈન સિદ્ધાંતામાં અગાઉથી જ લખેલું જોવામાં આવે છે. જેવીકે ધ્વનિની ગતિ, શક્તિ અને આકૃતિ (Sound and its Veloety etc.), ઈથર ( Ether) જેવા સહકારી તત્ત્વની માન્યતા. ઉદ્યોત, ( Light) પ્રભા, તમ, છાયા, આતપ આદિના પરમાણુ, પદાર્થનુ આંતરપરિરમણ ( Inter Peretration ) વનસ્પતિની સંજ્ઞાએ (Instinets & Feelings) પ્રાણીના (Hydrogen & Oxygen) આવાયુ અને પ્રાણવાયુ આદિ તત્ત્વા તથા જબિન્દુ કૅ સુક્ષ્મ જંતુ અને અણુ પરમાણુ(Atoms & Molecules)ની માન્યતા આદિ અનેક વૈજ્ઞાનિક વિષયેાનું વિસ્તૃત વર્ણન સેંકડા વર્ષોં પૂના પ્રાચીન જૈનશાસ્ત્રમાં જોવામાં આવે છે. હજીસુધીની વિજ્ઞાનની અતિ સૂક્ષ્મ અંતિમ માન્યતા ઈલેકટ્રોન અને પ્રેટાન ( Electrons and Protons) સુધી ગઈ છે પરંતુ જૈન દર્શનના કાણુ વણાના પરનાણુ (Karmic Molecules ) જેને અતીન્દ્રિય જ્ઞાન-દર્શનગ્રાહ્ય માન્યા છે તેને તા ( Ultramiero Molecules ) કહેવુ. અયુક્તિ નથી, કારણ કે તે ઈલેકટ્રોન પ્રોટાનથી અનેકગણુ! સૂક્ષ્મ છે, જે કાઈ પણ પ્રકારના સૂક્ષ્મદર્શીક યંત્ર( Microscype વડે પણ દષ્ટિગે ચર નથી થઈ શકતા. એ જ રીતે આ દર્શીનને આત્મવાદ, તત્ત્વવાદ, ક્રિયાવાદ, તર્કવાદ, નયવાદ આદિ બધા વિષયે એટલા ગહન અને સૂક્ષ્મ છે કે વિચારશીલ વિદ્યાર્થીને તેના અધ્યયનથી સ્વાભાવિક રીતે જ વિશ્વાસ બેસી
Ο
Page #11
--------------------------------------------------------------------------
________________
જાય છે કે આ દર્શનના નિર્ણાયક મહારથી એટલે કે સૂત્રધાર કેવળ મહામેધાવી અને પ્રજ્ઞા-પ્રૌઢ જ નહતા પરંતુ સર્વજ્ઞ અને સર્વદર્શી હતા; નહિતર આવી પ્રરૂપણું અસંભવ હોત. ભલે સામાન્ય વર્ગના લેકે જૈન દર્શનની મહત્વતા ન પણ સમજે પરંતુ બુદ્ધિવાદી વર્ગ (Intellectual class) તે આની તરફ ખૂબ આકર્ષિત થયો છે. અને તેની રૂપરેખા (Outlines) જાણવાની તેઓમાં ખૂબ જિજ્ઞાસા પ્રકટ થઈ છે. અમારી સંસ્થા પાસે દેશદેશાન્તરેથી કેટલાય લોકોની જૈન સાહિત્યને માટે ભાગ આવી રહી છે પરંતુ જૈન દર્શનના જુદા જુદા વિષયના નિષ્કર્ષરૂપ (Nut-shell form ) એક નાનકડા નિબંધ અમારી પાસે તૈયાર ન હોવાથી અમારી સામે તેઓની માગ પૂરી કરવાને પ્રશ્ન ઊભો હતે.
દેવગે આ વર્ષે અમારા નગરના પુણ્યોદયથી મહાન પ્રભાવશાળી, પ્રખરવક્તા, પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મહારાજનું ચાતુર્માસ થયું અને તેમના વિદ્વત્તાથી ભરેલા વ્યાખ્યાન સાંભળી એવી ભાવના થઈ કે તેઓશ્રી પાસે એવો નિબંધ પ્રકાશિત કરવાની પ્રાર્થના કરવામાં આવે. તદનુસાર અમે પ્રાર્થના કરી અને સંતોષજનક પ્રત્યુત્તર મળ્યો અર્થાત્ એમણે પિતાના વિદ્વાન શિષ્ય મુનિશ્રી કીતિવિજયજીને આ બાબતમાં નિર્દેશ કર્યો. પૂજ્ય મુનિશ્રીએ તેઓશ્રીની આજ્ઞાનુસાર સરળ રીતે અને સુંદર શૈલીમાં સકળ મૌલિક વિષયના સારરૂપ આ નિબંધ તૈયાર કર્યો. આમાં ઘણીયે યુક્તિસંગત એટલે કે બુદ્ધિગમ્ય વાતે પ્રતિપાદન કરી છે જેને લોકે ખૂબ લાભ ઉઠાવી શકે છે. પૂજ્ય મુનિશ્રી માટે પ્રશંસાના બે શબ્દો કહ્યા વિના રહેવાતું નથી, કારણ કે કેટલાક દિવસ સુધી તેમને સત્સંગના લાભ અને તેમના પ્રશસ્ત પુરુષાર્થને અનુભવ થયો છે. તેઓ ખૂબ કાર્ય કુશળ અને કુશાગ્ર બુદ્ધિસંપન્ન છે. કવિત્વશક્તિની સાથે સાથે લેખનશક્તિ પણ ઘણી પ્રબળ છે અને જૈન માર્ગ પ્રભાવના અને ધર્મપ્રચાર માટે ઘણી ઉત્કંઠા રાખે છે અને ઉત્સાહપૂર્વક સતત પ્રયત્નશીલ રહે છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
તેઓએ આ નિબંધ લખવા માટે જે પરિશ્રમ ઉઠાવ્યા છે તેને મારે તેઓ ધન્યવાદને પાત્ર છે. મને આશા છે કે વાચકવૃન્દ આ નિબંધને અથથી ઇતિ સુધી વાંચીને જૈન ધર્મનું રહસ્ય સમજવા સાથે સાથે આત્મવિકાસને યથાર્થ લાભ ઉઠાવશે.
ધર્માનુરાગી
શ્રી પુલ તીર્થ
Red-Hills P. O. Popal ( Madras )
Dated 1-1-254
Page #13
--------------------------------------------------------------------------
________________
– મહાભાવિક નવકાર મંત્ર - नमो अरिहंताणं । नमो सिद्धाणं । नमो आयरियाणं । नमो उवज्झायाणं । नमो लोए सवसाहूणं ॥ . एसो पञ्च नमुक्कारो, सवपावप्पणासणो । मङ्गलाणं च सवेसिं, पढमं हवइ मङ्गलं ॥ १ ॥
ઉપર પ્રમાણે નવકાર મહામંત્રના નવ પદો છે. આ નવકાર મંત્ર ચૌદ પૂર્વના સારરૂપ છે તથા અચિંત્ય પ્રભાવશાળી છે. તેના પ્રભાવથી દે ને દાનવો પણ આકર્ષાય છે, મારા ફળે છે, વિઘો ને વિપદાઓ દૂર-સુદૂર ભાગી જાય છે, ઉપસર્ગોને વિલય થાય છે, જંગલમાં પણ મંગળ થાય છે, ચિંતામણીરત્ન, કલ્પવૃક્ષ ને કામધેનુ કરતાં પણ અધિક ઈચ્છિતને પૂરે છે. આ મહામંત્રના સતત ધ્યાનથી કિલષ્ટ કર્મો વિનાશ પામે છે. સર્વ પ્રકારના પાપનો નાશ થાય છે. આ લેક ને પરલોકમાં સુખ-સામગ્રી અને અપૂર્વ ઋદ્ધિસિદ્ધિ સાંપડે છે, નિકાચિત ને નિબિડ કર્મની નિર્જરા થાય છે, જન્મજન્મના પાપ ધેવાય છે, જન્મ-મરણની બેડીને કાપી નાખે છે, દુર્ગતિના ઘેર દુઃખથી આત્મા બચી જાય છે, આત્મા કમરહિત શુદ્ધ નિર્મળ અને પવિત્ર બને છે, પ્રાતઃકાળે ગણતાં આખો દિવસ મંગલમય નીવડે છે, જન્મતા સંભળાવાય તો જન્મ સફળ ગણાય, ભરતા સમરે તે સદ્ગતિ થાય. એના માહાસ્યનું જેટલું વર્ણન કરીએ તેટલું થોડું છે. નવકારમંત્રના એક–એક અક્ષરના જાપથી પણ અસંખ્ય વર્ષો સુધી ભોગવવા લાયક ઘેર કર્મો નાશ પામે છે. મનવચન-કાયાની એકાગ્રતાપૂર્વક આ મંત્રનો ખૂબ જાપ કરે, એના જાપમાં લયલીન બને, તન્મય બનો, નિરંતર તેનું જ રટણ કરો. હાલતાં ચાલતાં, સૂતાં કે ઊઠતા-બેસતાં તેનું જ સ્મરણ કરે. ફળની આકાંક્ષા ન રાખો.
જેમાં આત્મિક ગુણોની પરાકાષ્ઠાએ પહોંચેલા સર્વોત્કૃષ્ટ સિદ્ધ તથા સાધક ગુણી પુરુષોની સ્તુતિ છે, જેમાં માત્ર ગુણની જ પૂજ સમાયેલી છે, જેમાં આ માને ઉત્તરોત્તર વિકાસ સાધવાના ઊંચામાં ઊંચા પદે છે તે નવકાર મહામંત્ર સૌને એકસરખી રીતે શ્રેયસ્કર-કલ્યાણકર છે.
-
Page #14
--------------------------------------------------------------------------
________________
સ્વમુનિવર્ય શ્રી ભરતવિજયજીની ક જી વ ન રે ખા
પ્રાચીન કાળમાં ત્રંબાવતી નગરીના નામે પ્રસિદ્ધિ પામેલ ખંભાત શહેર, ઋતિહાસની દૃષ્ટિએ અનેાખું સ્થાન ધરાવે છે. પ્રગટપ્રભાવી શ્રી સ્થંભનપાનાથ સ્વામી જે ભૂમિમાં બિરાજેલા છે, એવા અનેક જિનમદિરા, પૌષધશાળાએ અને અગણિત ધર્માત્માએથી આપતા સ્થંભનપુરમાં શા. મગનલાલ ફતેચંદ કે જેઓ કાપડના વ્યાપારી તરીકે પ્રસિદ્ધ હતા, તેમને ત્રણ પુત્રા હતા, જેમનાં નામ ક્રમશઃ નેમચંદભાઈ, ફુલચંદભાઈ તથા ભોગીલાલભાઈ હતા, તેમજ તેમને બે પુત્રીઓ હતી, જેમના નામ પુતળીબહેન અને સુરજબહેન હતા. શેઠ મુળચંદ બુલાખીદાસના તેએ બનેવી થતા હતા, ભાગીલાલભાઇએ ધંધામાં સારી પ્રતિષ્ઠા મેળવી હતી, જયારે તારાચંદ પટવાને છરી' પાળા સંધ સિદ્ધગિરિ પહોંચ્યા, તે અરસામાં ભાગીલાલભાઈની ભાવના સંયમ લેવાની થતાં ચાક મુકામે સૂરિસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ પાસે તેમણે વિ. સ. ૧૯૮૫ના પો. સુદ ૬ ના દીક્ષા અંગીકાર કરી, મુનિ શ્રી રૂપવિજયજીના શિષ્ય મુનિ શ્રી ભરતવિજયજી તરીકે પ્રસિદ્ધ થયા. વિ. સં. ૧૯૮પના મહા વદ ૫ ના તાજા મુકામે તેમને વડીદીક્ષા આપવામાં આવી હતી. ત્યારબાદ તેમના માટા ભાઈ તેમચંદભાઈની પણ વૈરાગ્યભાવના જાગૃત થતા તેમણે તપસ્વી આચાર્ય શ્રી વિજયકરસૂરીશ્વરજી મહારાજ પાસે ચારિત્ર અંગીકાર કરી, તેઓ મુનિ શ્રી તેમવિજયજીના નામે એળખાવા લાગ્યા.
ભોગીલાલભાઈને નગીનદાસ તથા બાબુલાલ શૅફે મુળચંદ એમ એ પુત્રા તેમજ જસીબહેન નામે એક પુત્રી હતી.
જસીબહેને વિ. સ. ૧૯૮૮ માં જેઠ સુદ ૪ ના મહામહે સવપૂર્વક દીક્ષા અંગીકાર કરી તેઓ પ્રતિની સાધ્વીજી શ્રી સૌભાગ્યશ્રીજી મ. ના પ્રશિષ્યા ગુરુશ્રીજી મ. ના શિષ્યા જિનેન્દ્રીજી તરીકે પ્રસિદ્ધ થયા. નગીનભાઇની મધુકાંતા તથા વિમળાબહેન નામની બે પુત્રીએએ
Page #15
--------------------------------------------------------------------------
________________
વિ. સં. ૨૦૦૬ નો માગશર સુદ ૬ ના ધામધૂમપૂર્વક ચારિત્ર અંગીકાર કર્યું. ક્રમશઃ તેમના ધર્મિષ્ઠાશ્રીઓ તથા વિચક્ષણાશ્રીજી નામ રાખી સાવીજી શ્રી જિનેન્દ્રીજીના શિષ્યા બનાવવામાં આવ્યા. એક જ કુટુંબમાં કેટકેટલા પુણ્યાત્માઓ આ પવિત્ર ભાગવતી દીક્ષાના માર્ગે સંચરી આત્મકલ્યાણ સાધી રહ્યા છે. ખરેખર એ કુટુંબ પણ ધન્યવાદને પાત્ર ગણાય !
મુનિ શ્રી ભરતવિજયજીએ સંયમની સુંદર આરાધના કરી જીવનને ઊર્ધ્વગામી બનાવ્યું હતું. વલસાડ મુકામે તેઓ વિ. સં. ૧૯૯૭ શ્રા. વદ ૧૩ ના સમાધિપૂર્વક સ્વર્ગવાસી થયા. તેમની સ્મશાનયાત્રામાં ઘણી મોટી માનવમેદની એકત્રિત થઈ હતી. તેમના સુપુત્ર નગીનભાઈ તથા બાબુબાઈએ તે પ્રસંગે સારે લાભ લીધે હતો. શેઠ મુળચંદ બુલાખીદાસને પણ ખબર પડતાં તેઓ તરત જ ત્યાં હાજર થયા હતા. જયાં તેઓશ્રીને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો ત્યાં એક સુંદર દેરી બંધાવવામાં આવી છે જે ભરતવાડીના નામથી પ્રસિદ્ધ છે.
નવસારીમાં શતાવધાન . પૂ. પ. આચાર્યદેવ શ્રીમદ્દ વિયલક્ષ્મણસૂરીશ્વરજી મહારાજ તથા શતાવધાની મુનિરાજ શ્રી કીતિવિજયજી મ. આદિ અમદાવાદથી વિહાર કરી જ્યારે નવસારી પધાર્યા હતા, ત્યારે શા. બાબુભાઈ ભોગીલાલ કે જેઓને મુનિશ્રીના શતાવધાન કરાવવાની તીવ્ર તમન્ના હતી, તે માટે તેમણે તન-મન અને ધનનો ભોગ આપ્યો હતો. મુનિશ્રીના શતાવધાનનો અભૂત કાર્યક્રમ તા. પ-પ-૫૮ રવિવારે એક વિશાળ મંડપમાં હજારોની મેદની સમક્ષ જાયો હતો. મુનિશ્રીના આ અદ્ભુત કાર્યક્રમને નિહાળી પ્રોફેસરે, અમલદારો, પ્રીન્સીપાલ અને વિદ્વાનો આશ્ચર્યમુગ્ધ બની ગયા હતા અને જૈન ધર્મ અને જૈન સાધુની દિવ્યશક્તિના વખાણ કરતા હતા. શા. બાબુભાઈ ભોગીલાલે નવસારીમાં સારી પ્રતિષ્ઠા મેળવી છે. એક પ્રતિષ્ઠિત વ્યાપારી છે. તેમજ અનેક સંસ્થાઓમાં તેઓ સારું વર્ચસ્વ ધરાવે છે.
Page #16
--------------------------------------------------------------------------
________________
તા. પ-પ-૫૯ ના નવસારી મુકામે પૂ પા. આચાર્ય દેવ શ્રીમદ્ વિજયલમણસૂરીશ્વરજી મહારાજની પુણ્યનિશ્રામાં હજારોની મેદની સમક્ષ શતાવધાની મુનિરાજ શ્રી કીર્તિવિજયજીએ શતાવધાન કર્યા
હતા, તે પ્રસંગની તસ્વીર. તસ્વીરમાં રજનીકાંત બાબુલાલ પ્રશ્ન પૂછી રહેલા જણાય છે.
Page #17
--------------------------------------------------------------------------
________________
JILLuuu
á Konunun cinn og
ADA QUANOD NNANDE GEE
AAND LANDET
તસ્વીરમાં અમદાવાદના દિલીપકુમાર સિતાપચંદ દલાલ શતાવધાન પ્રસંગે સંચાલન કરતા જણાય છે. બાજુમાં ઉભેલા શા. બાબુભાઈ ભોગીલાલ, મુનિશ્રીના જીવન પરિચય અંગે
ભાષણ કરતા જણાય છે. બાબુભાઈ મુનિરાજ શ્રી કીતિ વિજયજીના સંસારી મિત્ર છે. IIIIIIIII |Immm III III EATS I'IIIIIIIII) SIT” IIIIIIIII
Page #18
--------------------------------------------------------------------------
________________
New
I
r[+
FIEL[+- Iલ
સુરિસમ્રાટ જૈનાચાર્ય વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના
શિષ્યરત્ન
4 કિમી
_.gછa
4
eઈGિ 4. 4 4 5 R8, 81. છ૭ ની છd-
છથવ.
-
-છ
છ
સ્વ, મુનિરાજશ્રી ભરતવિજ્યજી મહારાજ
૯ )
Page #19
--------------------------------------------------------------------------
________________
steel cloretoclog stol
સાધ્વીજીશ્રી વિચક્ષણશ્રીજી, જિનેન્દ્રશ્રીજી, ધમિફાશ્રીજી ઈ»દી ) 6 IC) • p\C IG છ
eranto
(
9
Page #20
--------------------------------------------------------------------------
________________
॥ નમો નિંગાળ
આહત-ધર્મ-પ્રકાશ
: ૧ :
જૈન ધર્મ
અહિંસા, સયમ, તપ, આદિ ગુણાવડે ધર્મની પરીક્ષા કરવામાં આવે તે જૈન ધર્મ સૌથી મેાખરે આવે તેમ છે. તેનું સ્વરૂપ અહીં ટૂંકમાં દર્શાવીશું,
જિનની ઉપાસના કરનારા ધમ તે જૈન ધર્મો, અથવા જિનાએ ઉપદેશેલા ધર્મ તે જૈન ધર્મ. જિન એટલે રાગદ્વેષાદિ અંતર`ગ શત્રુઓને જીતનાર અર્થાત્ તેના જડમૂળથી નાશ કરનાર, સર્વજ્ઞ સદી પરમાત્મા. આવા જિના અનાદિ કાલથી થતા આવ્યા છે, તેથી જૈન ધર્મ અનાદૅિ છે.
કાળના બે વિભાગ હાય છે. એક ઉત્સર્પિણી એટલે ચડતા કાળ અને એક અવસર્પિણી એટલે ઉતરતા કાળ. આ બન્ને કાળમાં ૨૪-૨૪ જિના થાય છે. તેઓ ધર્મરૂપી તીની સ્થાપના કરનારા હોવાથી તીથ કર કહેવાય છે અને હાવાથી અર્હત્ કે અરિહંત
દેવાની પણ પૂજાને યાગ્ય
આ−1
Page #21
--------------------------------------------------------------------------
________________
[ ર ]
આધમ પ્રકાશ
કહેવાય છે. આવા જિન, તીર્થંકર કે અરિહતેાની અનંત ચેાવીશીએ થઇ ગઈ અને હવે પછી પણ થશે.
તીર્થંકર દેવના આત્માએ જન્મથી જ વિશિષ્ટ જ્ઞાની અને મહાસૌભાગ્યશાળી હાય છે.
એ તીર્થંકર દેવના આત્માએ રાજપાટનેા ત્યાગ કરી, વૈભવ-વિલાસાને ત્યજી દીક્ષા( સન્યાસ ) અંગીકાર કરે છે. દીક્ષા અંગીકાર કર્યો પછી તેઓ ઉત્કટ તપશ્ચર્યાદ્વારા જન્મજન્મનાં પાપાને વિખેરી નાખે છે, ચીકણાં કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે અને શત્રુ-મિત્ર ઉપર સમભાવ કેળવી, વીતરાગદશાને પામી કેવળજ્ઞાન અને કેવળદનને વરે છે. મતલબ કે તેમને સંપૂર્ણ જ્ઞાન પેદા થાય છે, જેનાવડે તેઓ ત્રણેય કાલના—ભૂત, ભવિષ્ય અને વર્તમાન તમામ ભાવાને યથાપણે જાણે છે અને જુએ છે. અને તેથી જ કાણુ ક્યાંથી આવ્યે ? ક્યાં જશે ? અનંતકાળ પહેલાં તે કઇ કઇ અવસ્થા ભાગવતા હતા ? ક્યારે એને ઉદ્ધાર થશે ? વગેરે વગેરે વસ્તુએ તેમને હસ્તામલકવત્ સ્પષ્ટ હાય છે.
આત્માને પરમ વિકાસ સાધે તેને પરમાત્મા કહેવામાં આવે છે. આવા પરમાત્માએ એ પ્રકારના હાય છે : જીવનમુક્ત અને વિદેહમુક્ત. તેમાં જેમણે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેાહનીય અને અંતરાય એ ચાર ઘાતીકમેનિા જડમૂળથી વિનાશ કર્યાં હોય છે, તેમને જીવનમુક્ત કહેવાય છે અને જેમણે નામક, ગાત્રક, આયુષ્યકર્મ અને વેદ્યનીયકમ એ ચાર અઘાતી કર્મોના પણ જડમૂળથી
Page #22
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મ
[૩] નાશ કર્યો છે, તેઓ વિદેહમુક્ત યાને સિદ્ધ કહેવાય છે. જીવનમુક્ત પરમાત્માઓ અર્થાત તીર્થકર આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ ત્રિવિધ ત્રાપથી સંતપ્ત જીને અમૃત વાણીના ધેધદ્વારા અપૂર્વ બેધપાઠ આપે છે, વિશ્વશાંતિને સાચે પયગામ પાઠવે છે, સત્ય સુખનું ભાન કરાવે છે, અજ્ઞાનરૂપ અંધકારને દૂર સુદૂર હડસેલી મૂકે છે અને મુક્તિપુરીના શાશ્વત સુખને અપાવે છે.
જૈન ધર્મના સિદ્ધાંતે વીતરાગ અને સર્વજ્ઞકથિત હોવાથી ખૂબ જ વિશાળ તેમ જ સત્યમૂલક છે અને તે કારણે જ તેની વિપકારિતા સિદ્ધ છે.
જૈન સિદ્ધાંત કહે છે કે જગતના સઘળાં ય પ્રાણીઓજી જીવવાની ઈચ્છા રાખે છે. કેઈને મરણ ઈષ્ટ નથી, સૌને સુખ ઈષ્ટ છે, અને દુખ અનિષ્ટ છે. અપૂર્વ ઋદ્ધિસિદ્ધિમાં મહાલનાર ઈદ્ર પણ જીવવાની આશા રાખે છે, તેમ વિષ્ટામાં રહેતે કીડે પણ વિષ્ટામાં રહીને જીવવાને ઈચ્છે છે. બન્નેને મરણને ભય સરખે છે, માટે જ દરેકે દરેક પ્રાણીનું રક્ષણ કરવું જોઈએ, ભલે પછી તે એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય, જાનવર હોય કે મનુષ્ય હાય. પૃથ્વી, પાણ, વાયુ, અગ્નિ અને વનસ્પતિમાં પણ જીવ છે. જે આપણે આત્મા છે, તે જ સૌને આત્મા છે. કીડીના આત્મામાં અને કુંજરના આત્મામાં જરાય ફરક નથી, કારણ કે એને એ આત્મા કડીરૂપે થાય છે અને કુંજરરૂપે પણ થાય છે. સંકોચ-વિકાસ એ જીવને ધર્મ
Page #23
--------------------------------------------------------------------------
________________
[ ૪ ]
આ તવમ પ્રકાશ
છે. કમવશ આત્મા ચેારાશી લાખ જીવચાનીમાં ઉત્પન્ન થાય છે.
જે આપણને હરકત કરે તેને મારવામાં પાપ નહિ, આવુ વચન એ હિ'સક વચન છે. આ તે સર્વજ્ઞ પરમાત્માનું શાસન છે. તેની વિશાળ દૃષ્ટિ છે કે કાઇ પણ જીવ-આત્મા આપણું ભૂરુ કરે, આપણને સતાવે, તેનું પણ રક્ષણ કરે. પછી ચાહે તે તે પશુ હોય કે મનુષ્ય હાય, ગમે તે દેશને હાય અને ગમે ત્યાં રહેતા હાય.
જૈન ધર્મની કેટલી વિશાળતા ? કેવી ઉચ્ચતા ? જિનેશ્વર દેવાની કેવી અપ્રતિમ લાકકલ્યાણની ભાવના ? સૂક્ષ્મમાં સૂક્ષ્મ પ્રાણી માટે પણ રક્ષાના ઉપદેશ, બૂરું કરનારની અને ખૂરું ચિંતવનારની પણ રક્ષા, તેનું ભલુ થાએ એ જ એક ભાવના તેમાં સમાયલી છે.
આપણને એક કાંટા વાગે છે. તા હાયવેાય કરીએ છીએ, રાડ પાડીએ છીએ, તેા પછી ખીજા જીવેાના ઉપર અત્યાચાર કેમ ગુજારાય ? શું એમને દુઃખ નહિ થાય ? જેમ આપણને દુઃખ થાય છે, તેમ સૌને દુઃખ થાય છે. સૌથી કિંમતીમાં કિંમતી વસ્તુ પ્રાણ ( જાન ) છે. કરેાડાના ખર્ચ પણ જીવન મળી શકતું નથી.
મનુષ્ય બીજા પ્રાણીઓ કરતાં સમજદાર અને સમ છે; માટે જ નિળનું રક્ષણ કરવુ એ મનુષ્યની પહેલી ક્રુજ છે. પેાતાનાં સુખ માટે બીજા પ્રાણીનાં સુખને ઝૂંટવી લેવુ', એ કેવળ પાશવવૃત્તિ છે.
Page #24
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મ
જે પ્રાણીઓ બિચારા મૂક છે, વાચાથી બોલી શકતા નથી, એવા નિર્બળ અને પિતાના સ્વાર્થ ખાતર સંહાર કરે, એ ભયંકર અન્યાય છે. એમાં માનવતા નથી, પણ ચોકખી દાનવતા છે. - જિનેશ્વરદેવે કહે છે કે જૂઠને ત્યાગ કરે. એ પણ એક મહાપાપ છે. જૂઠ બોલવાથી મુખ અપવિત્ર બને છે અને સહુને વિશ્વાસ ઉઠી જાય છે, માટે પ્રિય, પથ્ય, હિતકારી અને તથ્ય (હોય તેવું) બોલે.
ચોરીને ત્યાગ કરે, કેઈને ન છેતરે. ખીસ્સા કાપવા, તાળાં તેડવાં કે કોઈને ધનમાલ પચાવ, એ મહાન પાપ છે. ખોટા લેખ તૈયાર કરવા કે ખોટી સાક્ષી આપવી એ પણ મહાપાપ છે. એ બધાને ત્યાગ કરે.
બ્રહ્મચર્યનું પાલન કરે. બ્રહ્મચર્ય એ આત્મજ્ઞાનને પેદા કરવાનું અમેઘ સાધન છે. દેવ-દાનવે શુદ્ધ બ્રહ્મચારીના દાસ બને છે. તેનું વચન નિષ્ફળ જતું નથી. જગતમાં તે મહાનું પવિત્ર અને ઉત્તમ પુરુષ તરીકે પંકાય છે.
વધારે સંગ્રહખોરી ન કરે, જરૂરિયાતને ઓછી કરે, કઈ પણ વસ્તુ ઉપર મમત્વભાવ-મૂર્છા ન રાખે. “સંતોષી નર સદા સુખી” માટે જેટલી જરૂરીયાત એછી તેટલું જ સુખ અને તેટલી જ શાંતિ. આજના યુગમાં અઢળક સંપતિ શા શા વિષમ કાર્યો કરે છે, તે આપણી જાણ બહાર નથી. આથી જ જૈન ધર્મનું પરિગ્રહ-પરિમાણ-ત્રત સર્વદેશીય ઉપકારક છે.
Page #25
--------------------------------------------------------------------------
________________
[ ≠ ]
આ તધમ પ્રકાશ
રાત્રિભોજનને ત્યાગ કરેશ. રાતે ખાવાથી ઘણા જીવાની હિંસા થાય છે, બુદ્ધિ બગડે છે અને બીજા જન્મમાં દુર્ગતિમાં જવુ પડે છે.
ચાલવું પડે તે જોઈ ને ચાલે, પાણી વગેરે ગળીને પીએ. ક્રોધ, માન, માયા, લેાભ, રાગ, દ્વેષ આ બધા ભયંકર શત્રુએ છે, તેને એછા કરી.
ફાઈની નિંઢામાં ન પડા, કાઇની ઇર્ષ્યા ન કરે. આત્માને ઓળખેા. રગડાઝગડામાં ન પડો. પરસ્પર પ્રેમભાવ રાખેા. કાઇનું મ્રૂરું' ન કરો.
સર્વ પ્રાણી પ્રત્યે મૈત્રીભાવ રાખેા. દુનિયાના તમામ પ્રાણીએ આપણા મિત્રતુલ્ય છે, માટે કાઈ ને ન મારે, ન હણેા, કાઇને દુઃખી ન કરો, કાઈ ને હેરાન-પરેશાન ન કરો.
બીજાને આપણે દુઃખી કરીશું તે તેનાં કડવાં ફળે આપણને જન્મ-જન્મમાં ચાખવા પડશે, અનેકવાર મરવુ પડશે, માટે સુખની ઈચ્છાવાળા પ્રાણીએ સોને સુખી કરવા. સૌના સુખે આપણે આત્મા પૂર્ણ સુખી બની શકે છે.
ગુણી આત્માને જોઇને ખુશી થાવ, દુ:ખીને દેખી તેનું દુઃખ દૂર કરવાની ભાવના રાખેા.
નીચ, અધમ કે પાપી આત્મા પ્રત્યે તિરસ્કારવૃત્તિ ન દાખવતા મધ્યસ્થ ભાવને રાખેા. સમજે તે તેને સમજાવે; નહિ તેા ઉપેક્ષાવૃત્તિ રાખેા.
Page #26
--------------------------------------------------------------------------
________________
જૈનધમ
[ ૭ ]
ઘેાડામાંથી ઘેાડુ' આપતાં શીખા, દાનધમને ન ભૂલેા, દીન-દુ:ખીના ઉદ્ધાર કરે. ઉત્તમ પ્રકારનું શીલ પાળેા અર્થાત્ ચારિત્રને આદશ અનાવા. બને તેટલી તપશ્ચર્યા કરે અને શુદ્ધ ભાવના રાખી જીવન પસાર કરી. આ જૈન ધર્મના મુખ્ય ઉપદેશ છે. તેને જો જીવનમાં ઉતારવામાં આવે તે અમૂલ્ય માનવદેહ સાર્થક કર્યાં ગણાય. પુનઃ આ માનવદેહ મળવા ઘણા જ દુર્લભ છે, માટે આળસ–પ્રમાદના ત્યાગ કરી ધમને જીવનમાં ઉતારા અને અનંત અવ્યાબાધ સુખના ભાગી થાઓ.
Page #27
--------------------------------------------------------------------------
________________
જૈન સાધુ
જૈન સાધુ બનનાર વ્યક્તિએ હજારો લાખોની મીલ્કત, મકાન, બાગ,બંગલા આદિ વિપુલ સામગ્રી, તેમજ માતાપિતા, ભાઈબહેન, પુત્રપરિવાર આદિ સ્વજન સંબંધીઓને ત્યજી, તેને મેહ ઉતારી, ક્ષણભંગુર તુચ્છ ભેગવિલાસમાં જીવન ન ગાળતા મુક્તિમાર્ગની સાધના માટે જિનેશ્વર દેએ કથન કરેલા સંયમના પુનિતપંથે પ્રયાણ કરવા તૈયાર થાય છે. ત્યાગી ગુરુદેવેની પાસે દીક્ષા(સંન્યાસ) અંગીકાર કરે છે. દિક્ષા લેતાંની સાથે જ તેમને પાંચ મેટી પ્રતિજ્ઞાઓ (મહાવ્રત) લેવાની હોય છે.
પ્રથમ પ્રતિજ્ઞા જીવનભર નાના કે મેટા કેઈ પણ જીવની હિંસા ન કરવાની હોય છે. તેનું તેઓ મન, વચન અને કાયાથી પાલન કરે છે. તેઓ પૃથ્વી બદતા નથી, ઠંડા જળને ઉપયોગ કરતા નથી, ગમે તેવી ઠંડીમાં પણ તાપણું કરી તાપતા નથી, પંખાને ઉપયોગ કરતા નથી કે (લલેટરી) વનસ્પતિને સ્પર્શ કરતા નથી.
બીજી પ્રતિજ્ઞા જૂઠને સદંતર ત્યાગ કરવાની હોય છે. તેનું તેઓ મન, વચન, કાયાથી પાલન કરે છે. તેઓ મધુર, હિતકારી અને સત્ય વચન જ બોલે છે.
Page #28
--------------------------------------------------------------------------
________________
જૈન સાધુ
[૯] ત્રીજી પ્રતિજ્ઞા ચેરીને સર્વથા ત્યાગ કરવાની હોય છે. તેનું તેઓ મન, વચન, કાયાથી પાલન કરે છે. તેઓ નાનામાં નાની વસ્તુ પણ માલિકના આપ્યા વિના લેતા નથી.
ચેથી પ્રતિજ્ઞા મિથુનને ત્યાગ કરવાની હોય છે. તેનું તેઓ મન, વચન, કાયાથી પાલન કરે છે. તેઓ કઈ પણ સંયોગોમાં સ્ત્રીને અડતા નથી. ભૂલથી સ્ત્રીનું વસ્ત્ર જે અડી જાય તે તેમને પ્રાયશ્ચિત લેવું પડે છે. જે મકાનમાં સ્ત્રી રહેતી હોય, ત્યાં તેઓ વાસ પણ કરતા નથી. રાત્રિના તેમના આવાસસ્થાનમાં સ્ત્રીઓને જવા આવવાની ખાસ બંધી હોય છે. તેઓ નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળે છે.
પાંચમી પ્રતિજ્ઞા આજીવન પરિગ્રહને ત્યાગ કરવાની હોય છે. તેનું તેઓ મન, વચન, કાયાથી પાલન કરે છે. તેઓ સેનું, રૂપું, રૂપિયા, નેટ, અરે ! એક પૈસો પણ પાસે રાખતા નથી. તમામ પરિગ્રહને તેઓ ત્યાગ કરે છે. તેમનું જીવન ખૂબ જ સાદું હોય છે. વસ્ત્રો પણ બહુ જ અલ્પ તેમજ સીત્યા વગરના વાપરે છે. તેમની માલીકીના મંદિર, મઠ કે મકાન કશું જ હોતું નથી.
જૈન સાધુએ ગાડી, ઘેડા, સાઈકલ, મોટર, પ્લેન યા કઈ પણ અન્ય વાહનોને ઉપયોગ કરતા નથી. દેશ દેશાવરમાં તેઓ પાદવિહાર કરી ઠેકઠેકાણે ફરે છે. અનેક કષ્ટોને સામનો કરી ગામડે ગામડે અને શહેરે શહેરે તમામ જનતાને– સમરત પ્રજાને આત્મહિતકર ઉપદેશ આપે છે. કઈ પણ જાતના સ્વાર્થ વગર જનતાને કલ્યાણને સાચો રાહ દર્શાવે છે. તે
Page #29
--------------------------------------------------------------------------
________________
[ ૧૦ ]
આહુતધર્મ પ્રકાશ - છત્રી, જોડા, બૂટ વગેરેને પણ તેઓ ઉપગ કરતા નથી, તેમ જ તેમને કઈ જાતનું વ્યસન હોતું નથી. '
હમેશા જ્ઞાન, ધ્યાન, શાસ્ત્રચિંતન અને પઠન-પાઠનમાં જ કાળ નિર્ગમન કરે છે.
જૈન સાધુઓ પિતાને હાથે રસેઈ બનાવતા નથી, પરંતુ ઘેર ઘેર ભિક્ષા–ગોચરી લેવા જાય છે. ત્યાં માધુકરી વૃત્તિથી નિર્દોષ આહારપાણી ગ્રહણ કરે છે. ગૃહસ્થ પિતાના શ્રેય માટે સર્વસ્વ સમર્પણ કરે છે, પણ એ ત્યાગી સાધુઓ ખપ પૂરતી જ વસ્તુઓ ગ્રહણ કરે છે. રાતના કઈ પણ વસ્તુ રાખવાની હોતી નથી,
માથાના વાળ પણ હાથથી રાજીખુશીથી ખેંચી કાઢે છે. શરીર પરના મમત્વને દૂર કરવા આવા કઠીન પરીષહે પણ તેઓ આનંદથી સહન કરે છે.
સૂર્યોદય પછી બે ઘડી (૪૮ મિનિટ) પછી જ કંઈ પણ વસ્તુ મુખમાં નાંખવી હોય તે નાંખે છે અને સૂર્યાસ્ત પછી ભેજન–પાણીને ઉપયોગ બીલકુલ કરતા નથી. જૈન સાધુઓ આવી કઠિન પ્રતિજ્ઞાઓનું સહર્ષ પાલન કરે છે.
જૈન સાધુનું આખું ય જીવન આત્મશુદ્ધિ અને વિકપકાર માટે હોય છે. વિસ્તારના ભયથી અહીં વધુ લખતા નથી.
આવા મહાન ત્યાગી સંત-સાધુઓ આજ પણ સેંકડોની સંખ્યામાં આ પૃથ્વીતલ પર પગપાળા પ્રવાસ કરી રહ્યા છે. આજે જગતમાં જે કંઈ શાંતિ, સુખ ને આબાદ
Page #30
--------------------------------------------------------------------------
________________
-
-
-
જેન સાધુ
[ ૧૧ ] નજરે ચઢે છે, એ પ્રતાપ આ ત્યાગી સાધુઓને અને તપસ્વી પુણ્યાત્માઓને છે. gezeaRUaRveAweCound
જૈન સાધુઓ, આત્માના અભ્યદયને માગ શું ચીંધી જગત ઉપર જે ઉપકાર કરી રહ્યા છે. તે 4 અપ્રતિમ અને અસાધારણ છે.
ત્યારે–જનસેવા, માનવસેવા એ ઉપકારને સામાન્ય પ્રકાર છે. ભૂખ્યાને અન્ન, તરસ્યાને જળ
અને વસ્ત્રવિહેણને વસ્ત્ર આપવા તેના કરતાં પણ છે એક માણસને ધર્મના માર્ગે ચઢાવવાથી, તેને છે સાચું માર્ગદર્શન આપવાથી, તે હિંસાને ત્યાગ ક કરી અહિંસક બને છે, જુઠને ત્યાગ કરી સત્યને છે પૂજારી બને છે. ચોરી–જારીથી દૂર રહી સદાચારી
અને નીતિમય જીવન ગુજારે છે, સ્વસ્વભાવને છે પીછાણું કામક્રોધાદિ અંતરંગ શત્રુઓને જીતી, 3 સમતામાં રહી, વૈરવિરોધને ત્યાગ કરે છે, નિંદા? ઈર્ષાથી દૂર રહે છે, અને આત્માને ઓળખી પિતાને છે તથા પરને ઉપકાર કરે છે. એથી તેને જન્મછે. મરણના ફેરા ટળે છે અને મળેલ માનવભવ સાર્થક છે થાય છે. એટલે જનસેવા એ એક પ્રકારની અનુકંપા છે છે અને આ બીજા પ્રકારની સેવા એ સાચે ઉપકાર છે. છે આ મહાન ઉપકાર કરનારા જેન શ્રમણે છે.
:B૭૭૨૭૭e'
99999999
Page #31
--------------------------------------------------------------------------
________________
આત્મા આજે ઘણા મનુષ્ય ધર્મની આરાધનામાં પરમાત્માની ભક્તિસેવા, અને ઉપાસનામાં શિથિલ બન્યા છે, તેનું મુખ્ય કારણ એ છે કે તેઓ આત્માને માનતા નથી. તેમને આત્માના અસ્તિત્વમાં સંદેહ છે અને આત્માના અસ્તિત્વમાં જ્યારે સંદેહ થાય ત્યારે પુણ્ય, પાપ કે પરલેક જેવી ચીજ તે માને જ શાના?
એ વર્ગ એમ કહે છે કે બીજી વસ્તુઓ જેમ નજરે દેખાય છે, તેમ આત્મા દેખાતું નથી અને જે વસ્તુ દેખાય નહિં તે શી રીતે માની શકાય ?'
તેના જવાબમાં જ્ઞાની પુરુષે જણાવે છે કે--આત્મા એ સિદ્ધ વસ્તુ છે પણ અરૂપી હોવાથી આપણને દેખાતું નથી. પવન આપણને કયાં દેખાય છે ? છતાં કઈ પૂછે કે પવન છે કે નહીં ? તે કહેવું જ પડશે કે પવન છે; કારણ કે ઝાડનાં પાંદડા હાલવા વગેરેથી પવનનું કાર્ય દેખાય છે. કોઈ પૂછે કે આપણા દાદા, પડદાદા અને આપણું હજારથી લાખમી પેઢી થઈ કે નહીં ? તે જરૂર જવાબ મળશે કે–હા. કારણ કે આપણે છીએ, એથી આપણી પૂર્વની પેઢીએ સિદ્ધ થાય છે.
Page #32
--------------------------------------------------------------------------
________________
આત્મા
[ ૧૭ ] વૃક્ષનું મૂળ કયાં દેખાય છે? છતાં છે કે નહી? કહેવું જ પડશે કે મૂળ છે. મૂળ વગર ઝાડ, પાન, ફળ, ફૂલ વગેરે કેમ સંભવી શકે? મૂળનું હોવું જરૂરી છે, એમ આપણે માનીએ છીએ. તાત્પર્ય કે કાર્યને લીધે કારણ છે, એમ સિદ્ધ થાય છે.
આત્માનું કાર્ય જીવતા માણસમાં દેખાય છે, કારણ કે જીવતે માણસ હાલે છે, ચાલે છે, બેલે છે, ભિન્ન ભિન્ન પ્રકારની ક્રિયાઓ કરે છે અને વિચાર પણ કરે છે. આ બધું મુડદામાં હેતું નથી. એક મિનિટ પહેલાં જીવતાં માણસમાં જે હલનચલનાદિ જોવામાં આવે છે, તે બીજી મિનિટે મુડદું થયા પછી જોવામાં આવતા નથી, તેથી સમજાય છે કે જીવતા માણસમાં આત્મા છે અને મુડદામાં આત્મા નથી. આ રીતે આત્માનું કાર્ય આપણને પ્રત્યક્ષ દેખાય છે, તેથી આપણે આત્માને સારી રીતે સમજી શકીએ છીએ.
શરીર એ આત્માનું ઘર છે. ઘરમાં રહેનાર ઘરથી જુ હોય છે. ઘર કે મહેલ પડી જાય, અથવા ભાડાના મકાનની મુદત પૂરી થતાં રહેનાર ઘર છોડીને ખાલી કરીને બીજે વસવાટ કરે તેમ આ શરીરમાં આત્માને રહેવાની મુદત પૂરી થતાં આત્મા કર્માનુસાર બીજે સ્થળે (બાંધેલા આયુષ્ય પ્રમાણે) ચાલ્યા જાય છે.
બીજા જન્મમાં તે બીજું શરીર ધારણ કરે છે. તેની મુદત પૂરી થતાં, ત્રીજા જન્મમાં જાય છે, ત્યાં તે ત્રીજું શરીર ધારણ કરે છે. એમ અનાદિકાળથી જન્મમરણની પરંપરા કર્માનુસાર ચાલ્યા કરે છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
[ ૧૪ ]
આ તધમ પ્રકાશ
તલવારથી મ્યાન જુદું છે, તેમ દેહથી આત્મા જુદો છે. જેમ દૂધમાં ઘી વિદ્યમાન હાવા છતાં નરી આંખે દેખાતુ નથી, પણ પ્રયાગ દ્વારા તૈયાર કરેલુ' ઘી દેખાય છે, તેમ આત્મા કેવળજ્ઞાન અને કેવળદન યાને સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ દર્શીન દ્વારા જાણી શકાય છે, દેખી શકાય છે. જ્ઞાનરૂપ કાર્ય આત્માનું છે; જડનુ' નહિ. જડમાં જ્ઞાનના લેશ પણ હાતા નથી. શરીર એ ભાગ્ય છે, તેના ભક્તા કાઇ હોવા જોઇએ. તે જ આત્મા છે. ભાગ્યથી ભાક્તા જુદો જ હોય છે.
,
હું કોણ છું? એ પ્રતીતિ આત્માને સિદ્ધ કરે છે. થાંભલા, પાટ, પાટલેા કે કાઈ પણ જડ વસ્તુને ‘હું છુ’ એવા પ્રતિભાસ થતા નથી. જ્યારે શરીરમાં આત્મા હોય છે, ત્યારે જ ‘હું છું’ તેમજ ‘હું સુખી ’, ‘હું દુઃખી ’ વગેરે વગેરે ખેલે છે, પણ જ્યારે શરીરમાંથી આત્મા નિકળી જાય છે, ત્યારે મુડદામાંથી ‘હું છું ’ એવા ભાસ થતા નથી, માટે શરીર એ જુદી વસ્તુ છે અને આત્મા એ જુદી વસ્તુ છે. ઝરુખા અને ઝરુખામાં ઊભા રહેનાર માણસ ઝરુખાથી જુદા છે, તેમ શરીર અને શરીરમાં રહી તમામ વસ્તુઓને દેખનાર જુદો છે. આંખ દેખતી નથી, પણ મુડદામાં મેાટી આંખ હોવા છતાં મુડદુ` કેમ કહેવુ જ પડશે કે આંખ દેખતી નથી પણ હતા તે દેખતા હતા. આંખ એ સાધન છે. જેમ મકાનમાંથી ખારી કે દરવાજાદ્વારા માણસ બહાર જુએ છે, આંખદ્વારા દેખી શકે છે, તેથી આંખ વગેરે જુદી વસ્તુ છે અને આત્મા એ જુદી વસ્તુ છે.
આત્મા દેખે છે. દેખતું નથી ?
એમાં આત્મા
તેમ માણસ ઇન્દ્રિયા એ
Page #34
--------------------------------------------------------------------------
________________
આત્મા
[ ૧૫ ] જેમ અરણીનાં લાકડામાં અગ્નિ અને દૂધમાં ઘી ન દેખાવા છતાં એમાં વ્યાપીને રહેલા છે, તેમ આત્મા શરીરમાં વ્યાપીને રહેલો છે. આમ જે આત્મા પિતાનાં સ્વરૂપને પીછાણી લે છે, ધર્મકરણીમાં લીન બને છે, કર્મોને તેડી નાખે છે, ત્યારે જન્મમરણરહિત બને છે. તે અમર આત્મા મુક્તિનાં સ્થાનમાં હમેશને માટે અખંડ આનંદને ભેગવનારે અનંત સુખી બને છે.
આ પ્રમાણે આત્મા અનેક પ્રમાણેથી સિદ્ધ છે, એટલે આત્મા ક્યાંકથી આવ્યું છે અને આ શરીર છોડી બીજે કેઈપણ ઠેકાણે જવાનું છે, એ વાત પણ સુનિશ્ચિત છે.
આત્મા સ્વભાવે અમર છે, અખંડ છે અને અવિનાશી છે, છતાં કર્મવશાત્ તેને જન્મમરણ કરવા પડે છે, સંસારમાં ભટકવું પડે છે અને દુઃખી થવું પડે છે. કર્મોને નાશ થવાથી આત્મા સ્વસ્વરૂપમાં આવીને પૂર્ણ બને છે, તેથી જ જ્ઞાનીઓએ કહ્યું છે કે “૩ા તો ઘરમા” આત્મા છે. તે જ ( વિકાસ પામવાથી) પરમાત્મા બને છે.”
Page #35
--------------------------------------------------------------------------
________________
* ૪:
આ જગતુ કેટકેટલી વિચિત્રતાથી ભરેલું દેખાય છે? એક રાજા, એક રંક, એક દુઃખી, એક રૉગી, એક નીરાગી, એક કાળો, એક ગેરે, એક જાડે, એક પાતળ, એક શેઠ, એક નેકર, એક મૂખ, એક બુદ્ધિશાળી ! એ જ રીતે નીચે ઊચો, ભૂલ-લંગડે, આંધળે બહેરે, રૂપાળ દેખાવડો અને કદરૂપ ! આ બધી વિચિત્રતા કેમ? કહેવું જ પડશે કે આ પ્રકારની વિચિત્રતા ઉત્પન્ન કરનારી કઈ શક્તિ તેની પાછળ કામ કરી રહી છે, જેથી જગત આવું વિચિત્રતાભર્યું જણાય છે. આ શક્તિનું નામ છે કર્મ. આપણે નરી આંખે કને જોઈ શકતા નથી પણ તેનાં કાર્યથી આપણે તેને જાણી શકીએ છીએ.
કે એમ કહેતા હતા કે હિટલર કેઈ કાળે હારે તેમ નથી. તેના વિજયી ડંકા વાગી રહ્યા હતા, છતાં ય તેને આજે પત્તો નથી અને જેનું ભાષણ સાંભળવા એક વખત હજારે લાખે માણસે આતુર રહેતા હતા, દેડધામ કરતા હતા, એને બોલ સાંભળવા પણ કેઈ તૈયાર નથી. મોટા મોટા રાજાઓનાં સિંહાસને ડેલી ઉડ્યાં, અભિમાનમાં અક્કડ બનીને ફરનારા ઘડીના છઠ્ઠા ભાગમાં જમીન દસ્ત થઈ ગયા. આ બધાનું મુખ્ય કારણ શું? કર્મ.
Page #36
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ]
એક જ માતાના ઉદરમાં એકી સાથે જન્મેલા જોડલામાં પણ એક મૂખ અને ખીજે બુદ્ધિશાળી જોવાય છે, એક શ્રીમત અને બીજો રંક જોવાય છે, તેનું કારણ શું ? ગર્ભમાં તેા કર્મ કર્યા નથી, છતાં આટલી બધી વિચિત્રતા કેમ ? માનવું જ પડશે કે પૂર્વભવનાં કનાં પિરણામે એક સાથે જન્મવા છતાં આવી ગજબની વિચિત્રતા જણાય છે.
કમ
*
અનાદિ કાળથી ખાણમાં રહેલુ સાનુ જેમ માટીથી સેળભેળ હાય છે, તેમ આ આત્મા પણ અનાદિ કાળથી કર્મવડે લેપાયેàા છે. જેમ સુવર્ણ ખાણમાંથી બહાર કાઢ્યા પછો તેજાખ વગેરે પ્રયાગેાદ્વારા શુદ્ધ અને નિર્મળ બને છે, તેવી જ રીતે આત્મા પણ તપ, સંયમ અને દયાદાન આદિ સાધનેાવડે કથી વિમુક્ત બને છે.
જીવાત્માની સંખ્યા અનતાન ત છે. સૌનેા આત્મા જુદે છે. જો એક જ આત્મા હેત તેા એકનાં સુખે સૌ સુખી અને એકનાં દુ:ખે સૌ દુ:ખી જોવામાં આવત, પણ એથી ઉલટુ' જ જોવામાં આવે છે. જે વ્યક્તિ સાકર ખાય છે, તેને જ સાકર મીઠી લાગે છે. એક વ્યક્તિ મરણ પામતા તેની સાથે બધાં કંઇ મરી જતાં નથી, તેથી સમજી શકીએ છીએ કે, સ્વરૂપે સૌ આત્મા સરખા હોવા છતાં વ્યક્તિગત બધા આત્મા જુદા છે.
જે જે આત્મા કથી વિમુક્ત બને છે, તે બધા જ પરમાત્મા અને છે. શુદ્ધ અનેલા આત્માને પુનઃ કર્મો લાગતા નથી, તેમજ તેને અવતાર કે જન્મ લેવાના હાતા નથી.
આર
Page #37
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
આહંતધર્મપ્રકાશ બીજ બળી જવાથી અંકુરો ઉત્પન્ન થતાં નથી, તેમ કર્મરૂપી બીજ સર્વથા બળી જવાથી સંસારરૂપ અંકુર ઉત્પન્ન થતું નથી. મતલબ ફરી જન્મ કે અવતાર લેવું પડતું નથી. તે આત્મા અજર, અમર બની જાય છે. ' એ પરમાત્મા બનેલા આત્માઓ આ દેહને છોડી એક સમય જેટલા સૂમકાળમાં સાત રજુ ઊંચે પહોંચી જાય છે,
જ્યાં અનંત સિદ્ધાત્માઓ વાસ કરી રહ્યા છે. ત્યાં તે આત્માએને નથી જન્મ કે મરણ, નથી રેગ કે શેક, નથી સંગ કે વિયેગ, નથી કેઈ જાતની લેશ માત્ર પણ ઉપાધિ. ત્યાં સૌ સદાકાળને માટે અનંત આનંદ-સાગરમાં ઝીલી રહ્યા છે.
જે આત્માઓ શુદ્ધ અને નિર્મળ બને છે, તે બધા પરમાત્મા કહેવાય છે, એટલે એક જ પરમાત્મા છે, એ વાત પણ ભૂલભરેલી છે. જે આપણે આત્મા, પરમાત્મા બની શકતે ન હેત તે સાધુ-સંતેને ઘર છોડવાની કે ઉત્કટ તપશ્ચર્યાઓ આદરવાની જરૂર ન રહેત. સાધુસંતે મુક્તિનાં દયેયથી જ દરેક ક્રિયાઓ-તપશ્ચર્યા કરી રહ્યા છે. પ્રજન વગર મૂર્ખ માણસ પણ પ્રવૃત્તિ કરતું નથી, તે બુદ્ધિશાળી અને તપસ્વી સંતપુરુષે તે કેમ જ કરે ?
આત્મા અમર છે, અખંડ છે, અવિનાશી છે. જેમ એક માણસ જૂનાં વસ્ત્રો ઉતારી નાખે છે અને નવાં વસ્ત્રો પહેરે છે, તેમ આ આત્મા એક શરીરને છેડી બીજું શરીર ધારણ કરે છે. કર્માનુસાર વિવિધ ગતિઓમાં ભટકી અનેક પ્રકારની યાતનાઓ-પીડાઓને ભેગ બને છે. હિંસા, જૂઠ, ચેરી,
Page #38
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ] દુરાચાર, અનીતિ, બૂરાઈ, ઈર્ષ્યા અને નિંદા-વિકથા દ્વારા અશુભ કર્મોને સંચય થાય છે. તેનાં પરિણામે આત્માને જન્મ-જન્મનાં અસહ્ય દુખ સહવા પડે છે.
માણસ વર્તમાનકાળને વિચાર કરે છે, પણ ભવિષ્યને વિચાર કરતા નથી. પાંચ-પચાસ વર્ષના ટૂંકા જીવન માટે, માનપાન માટે, માટે કહેવડાવવા માટે, ધર્મ-કર્મને ભૂલી જાય છે, આત્માને ભૂલી જાય છે, પરિણામે આત્માને કર્મનાં કટુ ફળો ચાખવા પડે છે.
ભવિષ્યકાળ અનંત છે. એક ટૂંકા જીવનમાં તુરછ સુખોની ખાતર અનંત કાળના દુઃખ વહોરી લે છે. અહાહા ! કેટલી મૂઢતા !
માનવી બુદ્ધિને ફાકે રાખે છે. ગર્વિષ્ઠ થઈ યદ્વારદ્વા બકે છે. આ જીવનમાં મિનિટ મિનિટને વિચાર કરે છે, પણ આ જીવન 39 ર્ સ્વાહા થયા પછી શું? શરીરમાંથી આત્મા નીકળી ગયા પછી શી દશા થશે ? કયાં જશે? એને લેશમાત્ર વિચાર કરતો નથી. રાજમહેલે, સાહ્યબી કે સત્તા બધું ય આ જન્મ પૂરતું છે. નહિ ખાવા ગ્ય પદાર્થો જેવા કે દારૂ, માંસ, અભક્ષ્ય અને અપેય વસ્તુઓથી જે શરીરને પાળી-પષી રૂછ-પુષ્ટ બનાવીએ છીએ, એ શરીરની અંતે રાખ થવાની છે, એ વાતને છેક જ ભૂલી જાય છે.
હા! હા!! અજ્ઞાની આત્મા ભેગવિલાસમાં મસ્ત બની જાનવરની જેમ જીવન પૂરું કરે છે અને અમૂલ્ય માનવદેહને હારી જાય છે. જ્યાંથી રને ભરવા જોઈએ ત્યાંથી કાંકરા ભરે
Page #39
--------------------------------------------------------------------------
________________
[ ૨૦ ]
આ તધમ પ્રકાશ
છે, એ કેટલુ વિચિત્ર માણસને પેાતાનાં કપડાં જરાય મેલાં કે ગંદા ગમતાં નથી, તેમજ કચરાથી ભરેલું ઘર પસંદ પડતું નથી, તે આત્માની મલિનતા કેમ પસંદ પડતી હશે?
*
માણસ મકાનમાંથી વારંવાર કચરા સાક્ કરે છે અને મકાનને સ્વચ્છ રાખે છે. વળી પેાતાનાં શરીરને મેલ દૂર કરવા ગરમ પાણી અને સાબુવડે ખૂબ ચાળી ચાળીને સ્નાન કરે છે. તે જ રીતે કપડાંને રાજ સાફ રાખે છે, પરંતુ પેાતાના આત્મા મેલા છે, છતાં તેને શુદ્ધ કરવા માટે જરાય મહેનત કરતે નથી! આત્માનું આ જ મોટું અજ્ઞાન છે. શરીર, ધન, માલ, મીલ્કત અને સ્વજનપરિવારાદિ ક્ષણવિનશ્વર છે. એના મેહમાં માણસ અમર રહેવા આત્માને ભૂલી જાય છે, તે કેટલું શૈાચનીય છે !
દારૂ જડ પદાર્થ હાવા છતાં આત્માને બેભાન બનાવે છે, તેવી જ રીતે કર્મ જડ હાવા છતાં આત્માને અસર કરે છે અને ફળ આપે છે. એ કર્મોથી મુક્તિ મેળવવી હોય, શાશ્વત શાંતિ પ્રાપ્ત કરવી હાય, પૂર્ણ સુખી બનવું હાય અને હુંમેશને માટે અખંડ આનંદમાં ઝીલવું હાય તેા જ્ઞાની પુરુષાએ બતાવેલા માર્ગે ચાલવુ જોઇએ. સમ્યગ્દર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યક્ ચારિત્રને અનુસરવુ જોઈ એ સવ જીવા પ્રત્યે મૈત્રીભાવ કેળવી, અહિં'સક વૃત્તિ રાખી, સદાચાર, ન્યાય, નીતિ અને સત્યનું પાલન કરવુ જોઈએ, તપશ્ચર્યાએ આદરવી જોઇએ, ઇન્દ્રિયાના ગુલામ ન બનતાં તેનું દમન કરવુ' જોઇએ, આત્માને એળખી આત્મવિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવુ જોઈએ, જેથી આત્મા ધીરે ધીરે કર્મથી
Page #40
--------------------------------------------------------------------------
________________
[ ૨૧ ] હળવો બને અને અંતે કર્મરહિત બની મુક્તિધામમાં–મેક્ષમાં શાશ્વત સુખને ભક્તા બને.
કર્મ કેટલા પ્રકારના છે? તેને બંધ કેવી રીતે પડે છે? તેનું ફળ કેવી રીતે મળે છે અને તેની નિર્જરા–નાશ કેવી રીતે થાય છે? તે જૈન શાસ્ત્રોમાં ખૂબ વિસ્તારથી બતાવેલું છે. તેમજ તેને વિશદ બંધ થવા માટે કર્મ પ્રકૃતિ, પંચસંગ્રહ, છ કર્મગ્રંથ (પ્રાચીન અને નવીન), સાર્ધશતક, મન સ્થિરીકરણપ્રકરણ, સંસ્કૃત ચાર કર્મગ્રંથ, કર્મપ્રકૃતિ, કાત્રિશિકા, ભાવપ્રકરણ, બંધહેતૃદયત્રિભંગી, બંધદયસમાસ પ્રકરણ, કર્મસંવેદ્યભંગ પ્રકરણ. બંધશતક આદિ ગ્રંથ પણ બનાવેલા છે. તે ઉપરાંત સેંકડો ચરિત્રો અને કથાઓ રચી કર્મની સત્તાનું આબેહૂબ ચિત્ર આલેખેલું છે. જિજ્ઞાસુએ આ સાહિત્ય વાંચીવિચારી કર્મને નાશ કરવા માટે કટિબદ્ધ થાય એ જ ઈચ્છા.
આઠ કર્મો કમની મૂળ પ્રકૃતિ આઠ છે. ઉત્તરપ્રકૃતિ ૧૫૮ છે અને ઉત્તરોત્તર અસંખ્યાત છે. (૧) જ્ઞાનાવરણીય કર્મ– જ્ઞાનગુણને આવરે છે. (૨) દર્શનાવરણીય કર્મ-દર્શનશક્તિને દબાવે છે. (૩) વેદનીય કર્મસુખદુઃખ ઉપજાવે છે. (૪) મોહનીય કર્મ–આત્માના સ્વભાવને રેકે છે.
આયુષ્ય કર્મ–ચાર ગતિનાં બંધનમાં રાખે છે. નામક—શરીરની આકૃતિ-રૂપરંગ વગેરેની રચના આદિ કરે છે, જેથી વિશિષ્ટ ગતિ-જાતિ આદિ પ્રાપ્ત થાય છે.
Page #41
--------------------------------------------------------------------------
________________
[૨૨ ]
આહતધર્મપ્રકાશ (૭) ગોત્ર કર્મ—શરીરની આકૃતિ-રૂપરંગ વગેરેની રચના
આદિ કરે છે, જેથી ઉચ્ચપણું કે નીચપણું પમાય છે. (૮) અંતરાય કર્મ–આત્માને દાન દેવામાં, વસ્તુની પ્રાપ્તિમાં,
ભેગ અને ઉપભેગમાં તેમજ શક્તિમાં અંતરાય કરે છે.
* બાંધો , કે.જી
સંસારી આત્મા સમયે સમયે સાત અથવા આઠ કર્મોને બાંધે છે ? એ કેઈ પણ સમય નથી કે જે સમયે આત્મા કર્મ બાંધતે ન હોય ! પછી ભલે તે શુભ હોય કે અશુભ હોય ! કર્મના એ પુદ્ગલો-અણુઓ આત્મા સાથે ક્ષીર–નીરની જેમ એકમેક થઈ જાય છે અને એની સ્થિતિને પરિપાક થયે આત્માને ફળ આપે છે, માટે કઈ પણ ક્રિયા યા પ્રવૃત્તિ કરતાં વિચાર કરો કે “ હું શું કરી રહ્યો છું? એનું પરિણામ શું આવશે? કર્મનું ફળ આત્માને જ ભેગવવું પડશે.” કર્મસત્તાની આગળ લાંચરૂશ્વત કે આંખની શરમ કામ નહિ આવે, લાગવગ કામ નહિ આવે, કર્મ સત્તાથી કઈ રીતે છૂટી શકાશે નહિ, માટે કર્મ બાંધતા વિચાર કરે, જેથી પાછળથી પસ્તાવાને સમય ન આવે. પછી રડવાથી, ગભરાવાથી કે નાસભાગ કરવાથી નહિ ચાલે, કર્યા કર્મ ભેગવવા જ પડશે. હસતાં બાંધ્યાં કર્મ જે રોતા પણ નવિ છૂટે રે ?
Page #42
--------------------------------------------------------------------------
________________
ઇશ્વરની ઉપાસના જૈન દર્શન એ એક આસ્તિક દર્શન છે. જૈન ધર્મ એ એક આસ્તિક ધર્મ છે. તેમાં ઈશ્વરની ઉપાસના–સેવાભક્તિ કરવાનું ખાસ ફરમાન છે, તેથી જ જૈનો પરમાત્માની ભક્તિમાં તન, મન અને ધન સમર્પણ કરી દે છે. જૈન મન્દિર જેવાથી આ વસ્તુને વધારે સ્પષ્ટ ખ્યાલ આવી શકશે.
ભમરીનાં ધ્યાનથી ઇયળ જેમ ભમરી બને છે, તેમ પરમાત્માના ધ્યાનથી આત્મા પરમાત્મા બને છે. આત્મા
સ્ફટિક રત્ન જે નિર્મળ છે. સ્ફટિકરત્નની નજીક જેવા રંગની વસ્તુ ધરવામાં આવે તેવા રંગનું તેમાં પ્રતિબિંબ પડે છે, તેવી જ રીતે આત્માને જેવા જેવા સંગે મળે છે, તે તે બની જાય છે. રાગ, દ્વેષ કે મોહનું નિમિત્ત મળતા તે રાગી, દ્રષી ને મેહી બને છે. તેમ સારા સંગો મળતાં સારી ભાવનાઓવાળે થાય છે, માટે જ સંસારી આત્માઓને સારા નિમિત્તની અને સારા આલંબનોની પહેલી તકે જરૂર છે. ઊંચામાં ઊંચું અને સુંદરમાં સુંદર નિમિત્ત એ પરમાત્માની પ્રશમરસનિમગ્ન એટલે શાંત મુખમુદ્રાવાળી વીતરાગતાને ખ્યાલ આપતી ચિત્તાકર્ષક મનહર મૂર્તિઓ છે. એ મૂર્તિનાં દર્શન, પૂજન અને સેવા-ભક્તિથી આત્મા ક્રમશઃ વીતરાગદશાને પામે છે. -
Page #43
--------------------------------------------------------------------------
________________
[ ૨૪] .
આહાધમપ્રકાશ પરમાત્માને કંઈ જોતું નથી પણ ભક્તજને સંસારની મેહ-માયાથી છૂટવા, તન, મન અને ધન તેમનાં ચરણકમળમાં સમર્પણ કરી દે છે અને એ ભાવના ભાવે છે કે “હે પ્રભુ ! આ બધી વસ્તુઓના મેહમાં આત્મા જન્મજન્મમાં ગાંઘેલ બને, છતાં ય કઈ જન્મમાં તૃપ્તિ થઈ નથી. હવે આ તુચ્છ જડ પદાર્થોની મૂચ્છ, મેહ-માયા ત્યજી જ્યારે હું આપના જેવો વીતરાગ બનું ? વીતરાગનાં ધ્યાનથી આત્મા વિતરાગ બને છે, કારણ કે દરેક આત્મામાં વીતરાગતાને ગુણ કર્મથી દબાઈને રહે છે. બીજા શબ્દોમાં કહીએ તે આત્મા પરમાત્માસ્વરૂપ છે, માટે જ તો હું રોડને આપણે જાપ જપીએ અને હે પ્રભુ! તારા સ્વરૂપમાં અને મારા સ્વરૂપમાં અંશમાત્ર ફરક નથી, પણ તમે કમરહિત થઈ પરમાત્મા બન્યા, જ્યારે હું કર્મવશ આ સંસારમાં ભમી રહ્યો છું, એમ બેલીએ છીએ.
આવી આવી ભાવનાપૂર્વક પરમાત્માની ભક્તિ કરવાથી આત્મા સહેલાઈથી કલ્યાણને સાધી શકે છે. જેવી રીતે જિનેશ્વરદેવની મૂર્તિ આત્માના ઉકર્ષ માટે ઉત્તમ આલંબન છે, તેવી જ રીતે ધાર્મિક પુસ્તકો અને ત્યાગી ગુરુદે વગેરે પણ પ્રશસ્ત-શ્રેષ્ઠ આલંબન છે. તેમની સેબતમાં આવ્યાથી આત્માને પલટે થાય છે, આત્મ સન્માર્ગમાં જોડાય છે, આત્માને વિકાસ થાય છે અને આત્મા સકલ કર્મો તેડવા માટે સમર્થ બને છે.
Page #44
--------------------------------------------------------------------------
________________
: * :
જગત્ ઇશ્વરે રચ્યું છે ?
ઘણાએની માન્યતા એવી છે કે આ જગત્ન કર્યો સર્જનહાર ઈશ્વર છે, કારણ કે સામાન્ય વ્યક્તિ આવુ અદ્ભુત જગત્ રચી શકે નહિ. પણ એ માન્યતા ભૂલ–ભરેલી છે. ઇશ્વરને જગકર્તા માનવામાં ઘણા વાંધા રહેલા છે.
પ્રથમ પ્રશ્ન તા એ છે કે ઈશ્વરે શા માટે આ જગત્ની રચના કરી ? જ્યારે જગત્ હતુ જ નહિ ત્યારે ઈશ્વર ક્યાં હતા ? શુ ઇશ્વરને એકલા ગમતું નહાતુ, તેથી લીલા માટે જગત્ની રચના કરી ? એમ કહેવાથી ઈશ્વર બાળક જેવા ગણાય.
જ્યારે ઇશ્વરે સૃષ્ટિ રચી, ત્યારે એ પણ પ્રશ્ન થશે કે ઈશ્વરને કોણે રચ્યા ? અને તેના રચનારને વળી કાણે રમ્યા ? એમ એની પર`પરા ચાલશે તે ક્યાં જઈ ને અટકશે ? જો ઈશ્વરે જગત્ રમ્યું એમ માનીએ તે એકને સુખી, એકને દુ:ખી; એકને રાજા, એકને રક, લૂલા, લંગડા, આંધળા, અપંગ, રૂષ્ટપુષ્ટ,આ વિચિત્રતામય વિશ્વ મનાવવાનું કારણ શું ?
ઈશ્વરને મન તેા બધા સરખા છે, ત્યારે એકને સુખી કરવા અને એકને દુ:ખી કરવા, એવા પક્ષપાત શા માટે ? વળી એકને મારવા અને એકને જીવાડવા-આમ કરવાનુ
Page #45
--------------------------------------------------------------------------
________________
[ ૨૬ ]
આ તત્વ પ્રકાશ
ઈશ્વરને શુ પ્રયોજન ? કહેશે કે-કના લીધે વિચિત્રતા છે, તા નવા બનેલા જીવામાં કર્મ કયાંથી આવ્યા ? માટે જગત્ અનાદિ છે, જીવેા અનાદિ છે અને કર્માં પણ પ્રવાહથી છે અનાદિ છે. જીવા નવાં નવાં કાં બાંધે છે, જૂનાં ભાગવે છે, એમ કર્માનુસાર આત્માની જુદી જુદી દશા રહે છે, તેથી ઈશ્વર આ જગા કર્યાં છે, એમ માનવું ભૂલભરેલું છે.
*
એક ઘરમાં દસ માણસ હાય છે, એના પાલણહારને કેટલી ઉપાધિ હાય છે ? ત્યારે આખા ય વિશ્વની ખબર રાખનાર, સારા જગત્ની ઉપાધિ કરનારા ઇશ્વરને કેટલી ચિંતા હાય ?
એ રીતે તે ઈશ્વર આપણા કરતાં પણ વધારે ઉપાધિવાળા ગણાય અને એવા ઉપાધિવાળાને સુખી કેમ કહી શકાય ? ઈશ્વર અગર સમ છે, તે તેણે બધાને એક સરખા જ કેમ ન બનાવ્યા
કાઈ કહે કે-ફળ તે કર્માધીન છે. વિચિત્રતા કર્માંનુસાર છે, તેા પ્રશ્ન એ થાય છે કે પછી ઇશ્વરે શું કર્યુ ? કર્માધીન અને કર્માનુસાર દરેક આત્માને ફળ મળે છે. તા ઇશ્વરને વચમાં નાંખવાની શી જરૂર પડી ? માટે આવી કલ્પનાએ કરવાની જરૂર નથી. આત્મા અને કર્મોવડે જ આખી સૃષ્ટિ છે. આત્મા અને કર્મ અનાદિના છે, છતાં કમરહિત આત્માને માટે સૃષ્ટિના અંત આવે છે. જે આત્મા ધર્મવડે કર્મોના નાશ કરી નાખે છે, તે આત્મા માટે સૃષ્ટિના અત આવે છે અને તે પરમાત્મા બને છે.
Page #46
--------------------------------------------------------------------------
________________
: ૭ :
જૈન ગૃહસ્થ
માટે
સાધુધર્મ પાળવા ઘણેા દુષ્કર છે. વિરલ આત્માએ જ તેનું આરાધન કરી શકે છે. તેથી ખીજા આત્મા શ્રાવકધર્મ યાને ગૃહસ્થધમ બતાવવામાં આવ્યે છે. ધર્મમાં સમ્યક્ત્વપૂર્વક બાર વ્રત પાળવાનાં હોય છે.
આ
સમ્યક્ત્વ
સમ્યક્ત્વ એટલે સાચી દૃષ્ટિ, સાચી માન્યતા. મતલબ કે પરમાત્માનાં વચન ઉપર પૂર્ણ શ્રદ્ધા, દેવમાં દેવબુદ્ધિ, ગુરુમાં ગુરુબુદ્ધિ અને ધર્મમાં ધબુદ્ધિ હેવી, એને સમ્યક્ત્વ કહેવામાં આવે છે.
૧. રાગદ્વેષ આદિ દોષરહિત વીતરાગ, સર્વજ્ઞ, બૈલેાકચપૂજિત યથા તત્ત્વના ઉપદેષ્ટા એવા અરિહંત દેવને જ દેવ તરીકે માનવા.
૨.
અહિંસા આદિ પાંચ મહાવ્રતાને પાળનારા, ગૈાચરી યાને માધુકરી વૃત્તિથી આહાર લેનારા અને સર્વજ્ઞ પરમાત્માએ કથન કરેલા ધર્મના યથાથ ઉપદેશ દેનારા સાધુઓને જ ગુરુ તરીકે માનવા.
Page #47
--------------------------------------------------------------------------
________________
[ ૨૮ ]
આ તધ પ્રકારો
૩. દુર્ગતિમાં પડતા જીવાને ધારણ કરે તે ધર્મ કહેવાય. તે ધર્મ યામૂલ છે. સર્વજ્ઞ પરમાત્માએ કથન કરેલા ધર્મ જ વાસ્તવિક છે, એમ માનવું.
ખાર ત્રતા
ખાર ત્રતામાં પ્રથમના પાંચ અણુવ્રત, ૬ થી ૮ ગુણવ્રત અને ૯ થી ૧૨ શિક્ષાવ્રત કહેવાય છે.
*
પહેલું સ્થૂલપ્રાણાતિપાતવિરમણુ—વ્રત.
ગૃહસ્થા સ્થાવર જીવાની હિંસાને સર્વથા વઈ શકતા નથી. તેમને માટે એ વસ્તુ અશકય છે. પરંતુ તેઓ અમુક અંશે હિંસા વર્જી શકે છે. તેથી પહેલું વ્રત એ પ્રકારે લેવામાં આવે છે કે, બીનગુનેગાર-હાલતાચાલતા કેાઇ પ્રાણીને જાણીબૂઝીને મારવાની બુદ્ધિથી મારવા નહિ.
ગૃહસ્થે દરેક કાર્ય ઉપયેગપૂર્વક કરવુ જોઇએ, જેથી સ્થાવર જીવાની હિંસા ઓછામાં એછી થાય. સ્થાવર એટલે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિકાયના જીવે.
બીજું સ્થૂલમૃષાવાદ–વિરમણુ–વ્રત.
જાહૅના સર્વથા ત્યાગ ન થઈ શકે તેા પણ એવા જૂઠના તે અવશ્ય ત્યાગ કરવા જોઇએ કે જેનાથી ખીજાને આધાત થતા હાય. ખાટી સાક્ષી, ખાટા લેખ, ખાટી સલાહ કે વિશ્વાસઘાત યા એવા જ અનથ કારી જૂઠના આ વ્રતથી ત્યાગ કરવામાં આવે છે.
Page #48
--------------------------------------------------------------------------
________________
જેન ગૃહસ્થ
[ ૨૯ ] ત્રીજું સ્થૂલ અદત્તાદાન-વિરમણ-ત્રત.
ગૃહસ્થ અદત્તાદાનને-ચારીને સર્વથા ત્યાગ ન કરી શકે તે કેઈના ખીસા કાતરવા, ગાંઠ છોડવી, થાપણ ઓળવવી, તાળા તેડવા, ખોટા તેલમાપ વગેરે રાખવા, ઘર ફાડવા, લૂંટફાટ, દાણચોરી, ઠગાઈ-છેતરપીંડી વગેરે મટી ચોરીને અવશ્ય ત્યાગ કરે. ત્રીજા વ્રતથી આવે ત્યાગ કરવામાં આવે છે. ચેવું સ્થૂલ મૈથુન-વિરમણુ-વ્રત.
ગૃહસ્થથી સર્વથા બ્રહ્મચર્ય પાળી ન શકાય તે તેમણે પરસ્ત્રીને અવશ્ય ત્યાગ હોવું જોઈએ, તેમજ પિતાની સ્ત્રીમાં સંતોષ રાખવો ઘટે. વળી મહિનામાં અમુક દિવસ તે અવશ્ય બ્રહ્મચર્ય પાળવું જોઈએ. પાંચમું સ્થલપરિગ્રહ પરિમાણુ-વત.
ચ્છિાઓનો રોલ કરવા માટે દરેક વસ્તુને નિયમ રાખવે. ધનધાન્ય, મકાન વગેરે વસ્તુઓ જરૂરિયાતથી વધારે ન રાખવી. તેનું પરિમાણ કરવું. ધન વધી જાય તે ધર્મનાં સ્થામાં ખચી લેવું. છઠું દિક્પરિમાણુવત.
ઉત્તર-દક્ષિણ-પૂર્વ-પશ્ચિમ ચારે દિશા, ઈશાન–અગ્નિનૈઋત્ય-વાયવ્ય એ ચારે વિદિશા અને ઊર્વ તથા અધેદિશા તરફ અમુક અંતરથી વધુ ન જવું એ નિયમ રાખ. સાતમું ભેગેપભેગ-વિરમણ–વત.
ભેગવવા ગ્ય પદાર્થોને નિયમ રાખ. જેમકે
Page #49
--------------------------------------------------------------------------
________________
[ ૩૦ ]
આઈતિધર્મપ્રકાશ આજે આટલી વસ્તુથી વધારે ન વાપરવી. તે માટે ૧૪ પ્રકારના નિયમે બતાવવામાં આવ્યા છે. જેમાં વધારે પડતી હિંસા થતી હોય તેવા વ્યાપારને તે ખાસ ત્યાગ હવે જોઈએ. આઠમું અનર્થદંડ-વિરમણવત.
દુર્થાન ન કરવું, ખરાબ ધ્યાનથી આત્મા દુર્ગતિમાં ચાલ્યા જાય છે. કેઈને પણ પાપને ઉપદેશ ન આપવો, શસ્ત્રાસ્ત્ર ન બનાવવા, બેટી કથાઓ ન કરવી, દેશકથા, સ્ત્રીકથા, ભક્તકથા (ભજન સંબંધી કથા) અને રાજકથાને ત્યાગ કરે.
પાપને ઉપદેશ ન આપે. સીનેમા, સકસ વગેરેને ત્યાગ કરે. કઈ પાપ પ્રવૃત્તિ ન કરવી. વિના પ્રજને પાપ ન કરવાં. નવમું સામાયિક-ત્રત
ચિત્તને સમાધિમાં રાખવા, અને સમતાને સાચો આસ્વાદ ચાખવા, ૪૮ મિનિટ સુધી સમભાવમાં રહેવું એ સામાયિક વ્રત કહેવાય છે.
પરમાત્માનાં ધ્યાનમાં લીન બનવું, આત્મવિકાસ થાય તેવા પુસ્તકનું અવલોકન કરવું, વ્યાપાર તથા આરંભસમારંભને ત્યાગ કરી ૪૮ મિનિટ ધર્મધ્યાનમાં ગાળવી. દશમું દેસાવગાસિક-ત્રત.
વર્ષમાં ઓછામાં ઓછા એક દિવસ તે આરંભસમારંભને ત્યાગ કરી તપશ્ચર્યા પૂર્વક ૧૦ સામાયિક કરવા.
Page #50
--------------------------------------------------------------------------
________________
જૈન ગૃહસ્થ
અગિયારમુ પોષધ-ત,
હંમેશના માટે સાધુપણુ' ન સ્વીકારાય તે પણ સાધુપણાની તાલીમ માટે, વર્ષમાં આછામાં એ એક દિવસ તે ઉપવાસ આદિ તપશ્ચર્યાપૂર્વક પૌષધ ગ્રહણ કરવા. મતલખ કે આરંભ-સમાર ભના ત્યાગ કરી ૧૨ કલાક યા ૨૪ કલાક સુધી સમભાવમાં રહી, જ્ઞાનધ્યાન—ક્રિયાકાંડમાં મગ્ન રહેવુ.
બારમું અતિથિ સ`વિભાગ–ત્રત.
-
*
[ ૩૧ ]
વર્ષોમાં આછામાં આછે એક દિવસ ૨૪ કલાકના ચોવિહારા ઉપવાસપૂર્વક પૌષધ ગ્રહણ કરવા, બીજા દિવસે એકાસણું' કરવું અને એકાસણામાં ત્યાગી ગુરુમહારાજને વહેારાવી, તેઓ જે ચીજ ગ્રહણ કરે તે જ વસ્તુ વાપરવી. સાધુમહારાજને યોગ ન હોય તા સાધર્મિક ભાઈને જમાડી એ જ વસ્તુઓ વાપરે તે જ વસ્તુ વાપરવી.
ઉપર પ્રમાણે બાર ત્રતા જેનાથી પાળી શકાય તેણે અવશ્ય માર વ્રતાનું પાલન કરવું. જે બારે વ્રત પાળવા અસમર્થ હેાય તેણે જેટલા પાળી શકાય તેટલા ત અંગીકાર કરવા. એક પણ વ્રત ગ્રહણ કરે તે વ્રતધારી જૈન કહેવાય છે.
અને જેએ એક પણ વ્રત ન લઈ શકતા હોય તેમણે હમેશા પ્રભુપૂજન, દર્શન, ગુરુવંદન, અભક્ષ્ય કંદમૂળના ત્યાગ તથા રાત્રિભાજનના ત્યાગ રાખવા, સારા પુસ્તકા વાંચવા, સાધર્મિ કભક્તિ, દીનદુ:ખીને ઉદ્ધાર, યથાર્થાત
Page #51
--------------------------------------------------------------------------
________________
[ ૩૨ ]
આહતધર્મપ્રકાશ દાન, સામાયિક, પ્રતિકમણ, તપ, જપ, નવકાર મંત્રનું
સ્મરણ વગેરે શ્રદ્ધાપૂર્વક કરવું. છેવટ કંઈ જ ન બને તે પરમાત્મા જિનેશ્વરદેવે જે ત કથન કર્યા છે, તેના ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખવી. આ પ્રમાણે જિનવચન ઉપર શ્રદ્ધા રાખનાર જૈન કહેવાય છે.
ઉપર પ્રમાણે કરણ કરનાર આત્મા ધીરે ધીરે કર્મને ભારને હળવે કરી સદ્ગતિ મેળવે છે અને અંતે શિવપુરીનાં અખંડ આનંદને અનુભવે છે.
ચાર ભાવના मैत्री सकलसत्त्वेषु, प्रमोदो गुणशालिषु ।
माध्यस्थ्यमविनयेषु, करुणा सर्वदेहिषु ॥१॥ આત્મવિકાસ અને પ્રગતિવાંછુ આત્માઓ માટે મહાપુરુષોએ ચાર ઉચ્ચ ભાવનાઓ દર્શાવી છે. ૧. મત્રીભાવના-પ્રાણી માત્ર પ્રત્યે મૈત્રીભાવ રાખવો એટલે જગતના
સમસ્ત પ્રાણીઓને મિત્રતુલ્ય સમજવા. ૨. પ્રમોદભાવના-ગુણ પુરુષોને જોઈને ખુશી થવું, તેના ગુણ ગાવા. ૩. કરુણાભાવના-દીન, અનાથ, તેમ જ દુઃખી જીવો પ્રત્યે કસણું
રાખવી, યથાશક્ય તેનું દુઃખ દૂર કરવું, અનુકંપા રાખવી. ૪. માધ્યશ્યભાવના-સ્વશ્લાઘા અને પરનિંદામાં રક્ત, હિંસક-ક્રૂર
અને દુષ્ટ આચારવિચારવાળા મનુષ્ય પ્રત્યે ઉદાસીન રહેવું. તેને તિરસ્કાર ન કરતાં સમજે તે સમજાવવા પ્રયત્ન કરવો, છતાં ન સમજે તે ઉપેક્ષા રાખવી.
Page #52
--------------------------------------------------------------------------
________________
:::
સ્યાદ્વાદ
જૈન સિદ્ધાંત સ્યાદ્વાદથી મુદ્રિત છે; અર્થાત્ જૈન દર્શનમાં દરેક સિદ્ધાંતના વિચાર સ્યાદ્વાદથી કરવામાં આવે છે.
:
સ્યાદ્વાદ શબ્દ ‘સ્વાર્’ અને ‘વાર્’ · એ એ પટ્ટાથી બનેલા છે. તેમાં ‘સ્યાત્ 'પદ્મ‘કથંચિત્' અથવા ‘કોઈ અપેક્ષાએ' એવા અ દર્શાવે છે અને ‘ વાદ ' પદ સિદ્ધાંત કે પદ્ધતિનું નિરૂપણ કરે છે, તેથી સ્યાદ્વાદને અપેક્ષાવાદ પણ કહેવામાં આવે છે.
એક વસ્તુ એક અપેક્ષાએ-એક દૃષ્ટિએ એક પ્રકારની જણાય છે અને ખીજી અપેક્ષાએ-બીજી દૃષ્ટિએ બીજા પ્રકારની જણાય છે. તેથી વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ સમજવા માટે અનેક અપેક્ષાઓને-અનેક દૃષ્ટિએને ધ્યાનમાં લેવી જોઇએ. સ્યાદ્વાદની માન્યતા આ પ્રકારની હાવાથી તેને અનેકાન્તવાદ પણ કહેવામાં આવે છે.
સ્યાદ્વાદ, અપેક્ષાવાદ કે અનેકાન્તવાદનું સ્વરૂપ સમ
આ-૩
Page #53
--------------------------------------------------------------------------
________________
[ ૩૪ ]
6
અને
જવા માટે · ઢાલની બીજી ખાજુ ' હાથી 'નું ઉદાહરણુ ખરાબર સમજી લેવુ જોઇએ.
હાલની બીજી બાજુ
આ તધમ પ્રકાશ
૮ આંધળા તથા
એક ગામનાં પાદરમાં વીર પુરુષનુ બાવલું ઊભું કરવામાં આવ્યુ હતુ. તેના એક હાથમાં તરવાર અને બીજા હાથમાં ઢાલ આપી હતી. આ ઢાલની એક ખાજુ રૂપાથી રસેલી હતી અને ખીજી બાજુ સેાનાથી રસેલી હતી. એક વેળા એ પરદેશી મુસાફો સામસામી દિશામાંથી ત્યાં આવી પહોંચ્યા અને પેાતાને મત દર્શાવવા લાગ્યા.
એક મુસાફરે કહ્યું કે ‘ આ તેમાં ચે રૂપાથી રસેલી ઢાલ અતિ
એ સાંભળી બીજા મુસા રસેલ નથી પણ સેાનાથી રસેલી
બાવલું ઘણુ સુંદર છે. સુંદર છે.'
:
કહ્યું કે આ ઢાલ રૂપાથી છે. તું ખરાખર જો.'
એ સાંભળી પહેલે મુસાફર આશ્ચર્ય પામ્યા અને તેણે હાલને ખૂબ બારીકાઈથી જોઇને કહ્યુંઃ આ હાલ જરૂર રૂપાથી જ રસેલી છે. તેમાં સેાનાનુ' નામનિશાન પણ નથી.'
6
"
તરત જ ખીજે મુસાફર મેલી ઉઠ્યો : છતી આંખે તુ આંધળા જણાય છે, નહિ તેા સેાનાથી રસેલી ઢાલ તને રૂપાથી રસેલી જણાય જ કેમ ? ?
એમ કરતાં અને વચ્ચે તકરાર થઈ અને લડવા ઉપર આવી ગયા. તેવામાં ગામને એક ડાહ્યો માસ ત્યાં આવી પહોંચ્યા ને તેણે કહ્યું કે તમે બંને નકામા લડે છે. આ
Page #54
--------------------------------------------------------------------------
________________
સ્યાદ્વાદ
[ ૩૫ ] હાલ રૂપાથી પણ રસેલી છે અને તેનાથી પણ રસેલી છે, એટલે એક બીજાને ખોટા ઠરાવવાની જરૂર નથી. તમે બંને એક બીજાની જગ્યાએ આવી જાઓ અને ઢાલની બીજી બાજુ જુએ એટલે મારી વાત તરત સમજાશે.”
પેલા બંને મુસાફરોએ તેમ કર્યું, તે તેમની પિતાની ભૂલ સમજાઈ અને બેટી તકરાર કરવા માટે એક બીજાની માફી માગી. છ આંધળા અને હાથી
એક રાજાને રસાલે બપોર ગાળવા ગામડાની ધર્મ શાળામાં થે હતે. ગામલેકેને ખબર પડી, એટલે તેઓ એ રસાલે જોવા આવ્યા. તેમાં છ આંધળાઓ પણ હતા. તેમણે હાથી વિષે ઘણું સાંભળ્યું હતું પણ કોઈએ હાથીને
જ” ન હતું, તેથી મહાવતને વિનંતિ કરી કે “ભલે થઈને અમને હાથીને અડકવા દે જેથી હાથી કે હેય તે અમે જાણી શકીએ. ”
મહાવતે તેમ કરવાની રજા આપી, એટલે આંધળાએ હાથીને તપાસવા લાગ્યા. તેમાં પહેલાના હાથમાં કાન આવ્યો. તેણે કહ્યું : “આ હાથી તે સુપડા જેવું લાગે છે. બીજાના હાથમાં સૂઢ આવી. તેણે કહ્યું: “મને તે એ સાંબેલા જે લાગે છે. ત્રીજાના હાથમાં દંતૂશળ આવ્યા. તેણે કહ્યું: “મને તે એ ભૂંગળા જેવું લાગે છે. ચોથાના હાથમાં પગ આવે. તેણે કહ્યું: “મને તે એ મોટા થાંભલા જેવું લાગે છે.” પાંચમાના હાથમાં પેટ આવ્યું. તેણે કહ્યું: “મને તે એ
Page #55
--------------------------------------------------------------------------
________________
[ ૩૬ ]
આહંતધમપ્રકાશ પખાલ જેવું લાગે છે.” છઠ્ઠાના હાથમાં પૂછડી આવી. તેણે કહ્યું: “મને તે આ હાથી સાવરણી જેવો લાગે છે.”
દરેક આંધળે એમ જ સમજાતું હતું કે પિતાની વાત સાચી છે અને બીજાની વાત જુદી છે, એટલે તેઓ એક બીજાને જૂઠે ઠરાવવા લાગ્યા અને એમ કરતાં ભારે વિખવાદ પેદા થયો.
હાથીને મહાવત આ આંધળાઓની બધી વાત ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતે, તે આ પ્રસંગે નજીક આવે અને કહેવા લાગ્યું કે “ભાઈઓ! તમે તકરાર શા માટે કરે છે? તમારામાંના કેઈએ હાથીને પૂરેપૂરે જે નથી, પણ તેનું એક એક અંગ જોયું છે અને તેના પરથી આખા હાથી વિષે અભિપ્રાય આપવા લાગી ગયા છે, તેથી આ તકરાર ઊભી થઈ છે. હું તે આ હાથીને રોજ જોઉં છું, એટલે કહું છું કે આ હાથી સુપડા જે પણ છે, સાંબેલા જે પણ છે, ભૂંગળા જેવો પણ છે, થાંભલા જેવો પણ છે, પખાલ જે પણ છે અને સાવરણી જેવો પણ છે. પછી તેણે બધી વાતની સમજ પાડી. આથી છ આંધળાએ ચૂપ થઈ ગયા ને પિતાના રસ્તે પડ્યા.
આ ઉદાહરણથી એ વાત બરાબર સમજાય છે કે એક જ વસ્તુને જુદી જુદી અનેક અપેક્ષાએ-દષ્ટિએ જોઈ શકાય છે અને તે તે અપેક્ષાએ તેનું વર્ણન કરવામાં આવે છે, તે સાચું છે, પણ તે પરથી બીજી અપેક્ષા કે બીજી દષ્ટિને બેટી કહી શકાય નહિ. તાત્પર્ય કે વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ સમજવા માટે તેની જુદી જુદી અપેક્ષાઓને ધ્યાનમાં લેવી જોઈએ.
Page #56
--------------------------------------------------------------------------
________________
સ્યાદ્વાદ
[૩૭] આ રીતે વસ્તુને જોઈએ તે એમ જ કહેવું પડે કે જગતની દરેક વસ્તુ અનંત ધર્માત્મક છે-અનંત ધર્મોવાળી છે. એક વિશેષ ઉદાહરણથી આ વાતને સ્પષ્ટ કરીશું.
એક પુરુષ ક્ષેત્રની અપેક્ષાએ “આર્ય' કહેવાય છે, વર્ણની અપેક્ષાએ “વૈશ્ય' કહેવાય છે, જ્ઞાતિની અપેક્ષાએ
ઓશવાલ” કહેવાય છે. ગામની અપેક્ષાએ “નાગોરી ” કહેવાય છે. પિતાની અપેક્ષાએ “પુત્ર” કહેવાય છે. પુત્રની અપેક્ષાએ “પિતા” કહેવાય છે. પત્નીની અપેક્ષાએ “પતિ” કહેવાય છે અને ભગિનીની અપેક્ષાએ “બંધુ” કહેવાય છે. આમ જુદી જુદી અપેક્ષાએ તેનામાં અનેક ધર્મો સંભવે છે.
આમાંની કઈ પણ એક અપેક્ષાને ધ્યાનમાં રાખીને તેનું પ્રતિપાદન કરવું, તેને નય કહેવામાં આવે છે. નયમાં સત્યને અંશ હોય છે. પરંતુ બીજા ધર્મોને નિષેધ કરવામાં આવે તે તે કથન અસત્ય ઠરે છે.
૭૫ વર્ષને એક વૃદ્ધ પુરુષ છે. તે વૃદ્ધ પુરુષને ૪૫ વર્ષને એક પુત્ર છે અને તે પુત્રને પંદર વર્ષને એક પુત્ર છે. હવે પેલા ૪૫ વર્ષના માણસને બાપ જ કહેવામાં આવે તે તે વચન મિથ્યા કરે છે, કારણ કે તે તેના ૭૫ વર્ષના વૃદ્ધ પિતાની અપેક્ષાએ પુત્ર પણ છે. હવે તે ૪૫ વર્ષના માણસને એમ કહેવામાં આવે કે તે પુત્ર જ છે તે તે પણ ખોટું છે, કારણ કે તેના ૧૫ વર્ષની ઉમરના પુત્રની દષ્ટિએ તે પિતા પણ છે.
સ્યાદવાદ બરાબર સમજવામાં આવે તે વસ્તુના સાચા
Page #57
--------------------------------------------------------------------------
________________
[ ૩૮ ]
આહતધર્મપ્રકાશ સ્વરૂપને જાણી શકાય છે. વિશ્વ કેવું છે? તેમાં કેટલી વસ્તુઓ રહેલી છે તેને સ્વભાવ કે છે? વગેરે બાબતેનું યથાર્થ જ્ઞાન સ્યાદવાદથી મળે છે.
જગતના મોટા મોટા વિદ્વાનો સ્વાદુવાદને પિતાનું મસ્તક નિભાવે છે અને જોરશોરથી ઘેષણા કરીને કહે છે કે “જૈન ધમેં જગતને આ એક અપૂર્વ વરતુ આપી છે. તેનું રહસ્ય બરાબર સમજવામાં આવે તે બધા મિથ્યા વાદને અંત આવે અને વિશ્વબંધુત્વની ભાવના પૂર્ણ રૂપે પ્રકાશે.”
B
*
- -
વીસ તીર્થકરોની સ્તુતિ
ધુન] | (ચાલ--રઘુપતિ રાઘવ રાજારામ) જ પીએ વીશ જિનવર નામ, ભાવે ગાવો પ્રભુ ગુણગ્રામ ઋષભ અજિત શ્રી સંભવનાથ, અભિનંદન ને સુમતિનાથ પ્રવપ્રભ શ્રી સુપારસનાથ, ચંદ્રપ્રભુ તે સુવિધિનાથ.૧ શ્રી શીતલ શ્રેયાંસ નમે, વાસુપૂજ્ય વિમળ પ્રણમે વંદે અનંત શ્રી ધરમનાથ, પ્રણમે શાંતિ કુંથુનાથ. ૨ અર મિલિ મુનિસુવ્રતવામાં નિત નિત ઉઠી કર પ્રણામ નમિ નેમિ શ્રી પારસનાથ, કરતા નાથ અનાથ સનાથ. ૩ ચોવીશમાં શ્રી વીર ભગવાન, જેણે કીધું જગ કલ્યાણ લબ્ધિ લક્ષ્મણ ગુણગણધામ, કાટિ કેટ કીતિ પ્રણામ.. ૪
10
11
12
1
11
1
19
20
- 11
(
2 3
4
*
Page #58
--------------------------------------------------------------------------
________________
પડદ્રવ્ય ૧ ધર્માસ્તિકાય, ૨ અધર્માસ્તિકાય, 3 આકાશાસ્તિકાય, ૪ પુદગલાસ્તિકાય, ૫ જીવાસ્તિકાય, અને ૬ અદ્ધા સમય એટલે કાળ-એ છ દ્રવ્ય કહેવાય છે.
૧. ધર્માસ્તિકાય–ગમન કરતાં પ્રાણીઓ અને ગતિ કરતી જડ વસ્તુઓને તેમની ગતિમાં સહાય થનાર પદાર્થને “ધર્મ” કહેવામાં આવે છે. તેને અસ્તિકાય કહેવાનું કારણ એ છે કે તે પ્રદેશના સમૂહુરૂપ છે. અતિ એટલે પ્રદેશ અને કાય એટલે સમૂહ. માછલામાં જવાનું સામર્થ્ય છે અને જવાની ઈચ્છા પણ છે, પરંતુ તે નિમિત્તરૂપ પાણી વિના ગતિ કરી શકતું નથી. તે જ રીતે ચેતન તથા જડ પદાર્થોને ગતિ કરવામાં જે દ્રવ્ય નિમિત્ત બને છે, સહાયક થાય છે, તે ધર્માસ્તિકાય.
૨. અધર્માસ્તિકાય-પ્રાણીઓ અને જડ વસ્તુઓને સ્થિર થવામાં સહાય થનાર પદાર્થને “ અધર્મ' કહેવામાં આવે છે. તે પણ અસ્તિકાય છે. કેઈ સ્થળે સદાવ્રત સારાં મળતાં હેય તે ભિક્ષુક લેકે ત્યાં નિવાસ કરવાનું મન કરે છે. આવા સદાવ્રત કઈ ભિક્ષુક લોકોને હાથ પકડીને લઈ જતાં નથી, પણ તે નિમિત્તને પામીને ભિક્ષુક લકે સ્થિરતા કરે
Page #59
--------------------------------------------------------------------------
________________
[ ૪૦ ]
આહંતધર્મપ્રકાશ છે. મુસાફર થાકેલે હેય તે સમયે વૃક્ષની છાયા નીચે વિશ્રામ કરે છે, તેમાં વૃક્ષની શીતળ છાયા નિમિત્તભૂત છે, તેમ અધર્માસ્તિકાય ચેતન તથા જડ પદાર્થને સ્થિર કરવામાં નિમિત્તભૂત બને છે, સહાયક થાય છે. - ૩, આકાશાસ્તિકાય–આકાશ તેને ગુણ અવકાશ-એટલે કે જગ્યા આપવાને છે. જો કે આકાશ આંખવડે જોઈ શકાતું નથી, તે પણ અવગાહ ગુણને લઈને તેની સાબિતી થઈ શકે છે.
' લેક સંબંધી આકાશને “કાકાશ” અને અલેકસંબંધી આકાશને “અલકાકાશ ” કહેવામાં આવે છે. લેક તથા અલેકને વિભાગ પાડનાર ધર્મ અને અધર્મ દ્રવ્ય જ છે. ઊંચે નીચે અને આસપાસ સર્વત્ર ઉપર્યુક્ત બને પદાર્થો વિદ્યમાન હોય, ત્યાં સુધીનાં “ક્ષેત્રને ” “લોક એવી સંજ્ઞા આપવામાં આવી છે. તે લેકની બહારને પ્રદેશ અલક કહેવાય છે. ધર્મ તથા અધર્મને સહયોગથી જ લેકમાં છે અને પુલોની ક્રિયા થઈ રહી છે. અલોકમાં આ બને પદાર્થો નહીં હોવાથી, ત્યાં એક પણ અણુ કે જીવ નથી, તેમ જ લોકમાંથી કઈ પણ આપ્યું કે જીવ ત્યાં જઈ શકતા નથી. આકાશદ્રવ્ય વિસ્તારમાં અનંત છે, એટલે કે તેને છેડો જ નથી.
૪. પુદ્ગલાસ્તિકાય-પૂરવું અને મરી જવું, જુદું પડી જવું, એવા સ્વભાવવાળા પદાર્થને “પુદગલ” કહેવામાં આવે છે. પુદગલેને કેટલોક ભાગ પ્રત્યક્ષ રૂપ છે અને કેટલાકની હયાતિ અનુમાન વડે જાણી શકાય છે. ઘડે,
Page #60
--------------------------------------------------------------------------
________________
૫ ચૂકવ્ય
[ ૪૧ ]
સાદડી, પાટલેા, મહેલ, ગાડી, વગેરે સ્થૂલ પુદ્ગલમય છે અને પ્રત્યક્ષ જણાય છે. જે જે પુદ્ગલે। અતિ સૂક્ષ્મ છે, તેની સાબિતી અનુમાનવડે થઈ શકે છે, જેમકે ઝીણી ઝીણી રજ કે કણીએ સિવાય મેાટી વસ્તુએ બની શકે જ નહિ. શબ્દ, પ્રકાશ, છાયા, તાપ અને અંધકાર વગેરે પુદ્ગલના જ પ્રકાર છે.
૫. જીવાસ્તિકાય-ચૈતન્યસ્વરૂપ આત્માને “જીવ” કહેવામાં આવે છે. “ હું સુખી છું, હું દુઃખી છું.” એવી લાગણી કંઈ મડદાને થતી નથી, કારણ કે તેમાંથી ચૈતન્યસ્વરૂપ આત્મા ચાલ્યેા ગયેલા હાય છે. દાતરડાથી કપાય છે, પણ દાતરડું અને કાપનાર જુદા છે. દીવાથી જોવાય છે, પણ જોનાર અને દીવા બન્ને ભિન્ન ભિન્ન છે. તેવી રીતે ઈંદ્રેચાથી રૂપ, રસ વગેરે ગ્રહણ કરાય છે, પણ ઈંદ્રિયા અને ગ્રહણ કરનાર બન્ને અલગ અલગ છે. આત્મા ધેાળા, કાળા કે પીળે વગેરે કેઇ વર્ણના નથી, તેથી તેને જોઈ શકાતા નથી, છતાં અનુમાન પ્રમાણથી તેની સિદ્ધિ થઈ શકે છે.
૬. કાળ-અઢી દ્વીપમાં પરમ સૂક્ષ્મ ભાવ છે, તેના વિભાગ થઈ શકતા નથી અને તે એક સમયરૂપ હાવાથી તેને · અસ્તિકાય ” એવી સજ્ઞા ઘટી શકતી નથી. એક સરખી જાતિવાળા વૃક્ષ વગેરેમાં એક જ વખતે ઋતુ તેમજ સમયને લીધે વિચિત્ર ફેરફાર થતા જણાય છે, એ જ વસ્તુ કાળની નિયામકતા સૂચવે છે. “ આ બાળકની ઉંમર મેટી છે. આ વિદ્યાર્થીની ઉંમર નાની છે. ' આવી હકીકત પણ કાળની
Page #61
--------------------------------------------------------------------------
________________
આ તા પ્રકાશ
સંભવી શકે ? એટલે કાળની હયાતિ
શંકા વિનાની છે.
[ ૪૨ ]
છ દ્રવ્યેા પર જ સારી ય વિશ્વહવે તે વૈજ્ઞાનિકા પણુ માનવા લાગ્યા
આ
હુયાતિ વિના કેમ માનવી સુગમ અને જૈનદર્શનસમ્મત રચનાના આધાર છે. છે કે હાલવું–ચાલવુ કે સ્થિતિ કરવી, તેમાં સ્વતંત્ર કોં તા જીવ અને જડ પદાર્થો જ છે. તેએ પેાતાના જ વ્યાપારથી હાલે ચાલે છે અને સ્થિર થાય છે, છતાં પણ તેમાં સહાયભૂત તરીકે કાઇ પણ શક્તિની અપેક્ષા રહે જ છે. એટલે કે વૈજ્ઞાનિકે તું આ મંતવ્ય “ ધર્માસ્તિકાય ’” અને “ અધર્માસ્તિકાય ” હાવાનુ` સમર્થન કરે છે. ષડદ્રવ્યના વિસ્તાર કરતાં એક સ્વતંત્ર પુસ્તક આલેખી શકાય, પરંતુ અહીં સ્થળસ કાચને લીધે સક્ષિપ્તમાં જ વર્ણન કર્યુ છે.
*
अप्पाणमेव जुज्झाहि, किं ते जुज्झेण बज्झओ બાળમેવ વાળી બત્તા સુક્ષ્મદ્દ......
પેાતાના આત્માની સાથે જ તમે યુદ્ધ કરેા, ખાદ્ય એટલે ખીજાની સાથે લડવાથી શું? પેાતાના ઉપર વિજય, કરવાથી યાને આત્માને જીતવાથી પરમસુખ પ્રાપ્ત થાય છે.
}
“ ઉત્તરાધ્યયન સૂત્ર ,, ૯૩ ૩૫
Page #62
--------------------------------------------------------------------------
________________
: ૧૦ :
- તપશ્ચર્યા જેની તપશ્ચર્યા જગપ્રસિદ્ધ છે. જેના ઉપવાસ ઘણું કઠીન હોય છે. એમાં રાતે કે દિવસે ફળાહાર, માલમિષ્ટાન યા છાસ કે મોસંબીને રસ વગેરે કઈ પણ ચીજ લેવામાં આવતી નથી. તપશ્ચર્યા ઈન્દ્રિયોનાં દમન માટે છે. આત્મશુદ્ધિ માટે આવી ઉગ્ર તપશ્ચર્યા જેને રાજીખુશીથી મહીનાના મહીના સુધી કરે છે. આવી વિધિપૂર્વક તપશ્ચર્યા કરવાથી શરીરશુદ્ધિ થાય છે, અશુભ કર્મોને (પાન) નાશ થાય છે, અંતરાય કર્મ તૂટે છે અને દરેક પ્રકારની ઉત્તમ સામગ્રી પ્રાપ્ત થાય છે. આવી તપશ્ચર્યા કરવાથી હજારો જીવેનું રક્ષણ થાય છે, એટલે તપમાં દયા સમાએલી છે, તપથી ધર્મ વધે છે, પાપ ઘટે છે, સુખ વધે છે ને દુખ ઘટે છે; સમૃદ્ધિ વધે છે ને દરિદ્રતા નાશ પામે છે. આત્મા પ્રભાવશાળી બને છે, માટે આવી તપશ્ચર્યા દરેકે પોતાની શક્તિ મુજબ કરવી જોઈએ..
લૌકિક પર્વોમાં ઈતર લેકે ભાન ભૂલી એશઆરામમાં મશગૂલ બને છે, યથેચ્છ વિહરે છે, ત્યારે જૈન પર્વોની એ મહત્તા છે કે એ ઈન્દ્રિયદમન, તપ, ત્યાગ અને સંયમી જીવન રાખવાનું શીખવે છે. જેનું એકેએક પર્વ અપૂર્વ જ્ઞાન અર્પી જાય છે.
Page #63
--------------------------------------------------------------------------
________________
* ૧૧ :
જ્ઞાન અને ક્રિયા
જૈન સિદ્ધાંતનું કરમાન છે કે—એકલા જ્ઞાનથી મુક્તિ નથી, તેમજ એકલી ક્રિયાથી પણ મુક્તિ નથી. એકલુ જ્ઞાન પાંગળુ છે અને એકલી ક્રિયા આંધળી છે.
રથ બે પૈડાવડે જ ચાલી શકે છે, માસ એ ભુજા વડે દુર્ધ્ય સમુદ્રને તરી શકે છે, તેમ આત્મા પણુ. સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ ક્રિયા દ્વારા જ મુક્તિ મેળવી શકે છે. એક માણુસ મુંબઈના રસ્તે જાણે છે, પણ તે રસ્તા જાણવા માત્રથી જ મુંબઇ પહેાંચી શકતા નથી; ત્યાં પહોંચવા માટે ચાલવાની ક્રિયા કરવી જ પડે છે અને તે જ તે ઈષ્ટ સ્થળે પહોંચી શકે છે. રસાઈનાં નામ માત્રથી પેટ ભરાઈ નથી જતું; પણ રસાઈની ક્રિયા કરવી પડે છે. ચૂલેા સળગાવવે, સામગ્રી એકઠી કરવી અને રસાઇ બન્યા પછી પણ ખાવાની ક્રિયા કરવામાં આવે તે જ પેટ ભરાય છે. તેવી જ રીતે સમ્યાનપૂર્વક વિધિપૂર્વક તન્મય બનીને ક્રિયા કરવામાં આવે તા જ મુક્તિ-પુરીમાં પહેાંચી શકાય છે.
• ગ
અજ્ઞાન અને ખાટી ક્રિયાદ્વારા આત્માએ કર્મોને મધ્યાં છે. તેને તેડવા માટે સમ્યગજ્ઞાન અને સમ્યક્ ક્રિયા બંનેની જરૂર છે.. “ જ્ઞાનક્રિયાસ્થામ્ મોક્ષ:।”
Page #64
--------------------------------------------------------------------------
________________
: ૧૨ :
રાત્રિભેજન જૈન શાસ્ત્રમાં રાત્રિભોજનને ખાસ નિષેધ કરવામાં આવ્યું છે. રાત્રિભોજન કરવાથી સૂમ તથા બાદર એટલે નાનામોટા અનેક જીવોની હિંસા થાય છે. સૂર્યાસ્ત થતાં અને સંધ્યાની શરૂઆત થતાં અંધકાર ફેલાય છે, તે સમયે અગણ્ય સૂક્ષમ છે ઊડવા માંડે છે જે ગમે તેવી સર્ચલાઈટમાં પણ આપણે જોઈ શકતા નથી, ત્યારે અમુક જીને આપણે નજરે જોઈ શકીએ છીએ. આ બધા જ રાત્રિભેજન કરવાથી નાશ પામે છે. ઉઘાડા દીવામાં પણ સવારના વખતે તમે જોશે તે તેની પૂરી ખાત્રી થશે. કેટલીક વખત રાત્રે ખાવામાં કેટલાક ઝેરી જીવે આવી જવાથી અને કેનાં મરણ નીપજાવે છે. જૂ ખાવામાં આવી જાય તે જલદર થાય છે, કીડી ખાવામાં આવે તે મગજ (મેડ) ખરાબ કરી નાંખે છે. કરેલી કઢ રોગ ઉત્પન્ન કરે છે. કાંટા જેવી તીક્ષણ શૂળો આવી જાય તે ભારે તકલીફ થાય છે અને વખતે પ્રાણ પણ ચાલ્યા જાય છે. આવી સ્થિતિમાં રાત્રિભોજનને ત્યાગ એ શારીરિક દૃષ્ટિએ પણ કેટલે ઉપયોગી છે તે સમજી શકાય તેવું છે. જેમ એક મજૂર મજૂરી કરી આરામ કરે છે, તેમ પેટને પણ આરામની જરૂર છે. .
Page #65
--------------------------------------------------------------------------
________________
[ ૪૬ ]
& આહતધર્મપ્રકાશ રાત્રિભૂજન કરનાર આત્માઓ અહીંથી મને પહેલેકમાં ઘુવડ, બીલી, ગીધ, કાગડા, સુકર, વીંછી, ગળી ઈત્ય દિ જનાવરની નિમાં અવતાર લે છે. રાત્રિભોજન એ નરકને પ્રથમ દરવાજો છે.
વારિ વાવાળ, પ્રથમ ત્રિમોના
परस्त्रीगमनं चैव, संधानानन्तकायिके ॥ : રાત્રિભેજન, પરસ્ત્રીગમન, તડકે સુકવ્યા વગરનું લીલું અથાણું જેને બળ અથાણું કહેવામાં આવે છે તે અને જમીનકંદ-કંદમૂળ જેને અનંતકાય કહેવામાં આવે છે તેનું આ ચાર વસ્તુના સેવનથી આત્મા નરક ગતિમાં પહોંચી જાય છે. મહાભારતમાં પણ કહ્યું છે કે* જામનારા , મોરને અક્ષr : ये कुर्वन्ति वृथा तेषां, तीर्थयात्रा जपस्तपः ॥ - જે માણસે દારુ,માંસ, રાત્રિભોજન અને કંદમૂળનું ભક્ષણ કરે છે, તેમની કરેલી તીર્થયાત્રા તેમ જ તપ-જપ વગેરે બધું ય નિષ્ફળ જાય છે. - માણ૩ પુરાણમાં માંકડેય ઋષિ જણાવે છે કે– ' ગર્તા િવિવારાશે, જો યમુને !
૩ માંકણ , માર્જર્ષિur | સૂર્યરત થયા પછી પાણી પીવું તે લેહી બરાબર છે અને ભજન કરવું એ માંસ ભક્ષણ કરવા બરાબર છે. : મૃતે નમાજ, દૂત ના વિરુ -
अस्तंगते दिवानाथे, भोजनं किमु क्रियते ॥
ના
'
'
,
,
,
Page #66
--------------------------------------------------------------------------
________________
ત્રિભોજન
[ ૮૭ ] ઘરને માણસ જ્યારે મરણ પામે છે, ત્યારે સૂતક લાગે છે, તે દિવસનો નાથ-સૂર્ય જ્યારે અસ્ત પામે ત્યારે ભેજન કેમ થઈ શકે ? કહ્યું છે કે –
ये रात्री सर्वथाऽऽहारं, वर्जयन्ति सुमेधसः।
तेषां पक्षोपवासस्य, फल मासेन जायते ॥ જે માણસો રાત્રિભેજનને ત્યાગ કરે છે, તેમને મહીનામાં પંદર ઉપવાસનું ફળ મળે છે.
માટે હિંસાના મહાન દોષથી બચવા ખાતર સુજ્ઞજનોએ રાત્રિભેજનને અવશ્ય ત્યાગ કરે ઘટે.
એક જાન બીજે ગામ જઈ રહી હતી. વરરાજ પણ છે ખૂબ બનીઠનીને હાલી રહ્યા હતા. સાથે ૪૫ વ્યક્તિઓ ; હતી, સાસરે પહોંચ્યા પછી આ બધા માટે ભેજનસામગ્રી
તૈયાર થઈ રહી હતી. ભેજન તૈયાર થયે રાતના નવેક વાગે ? સૌના થાળ ગોઠવાય છે. વિવિધ વાનગી અને પકવાન્ન પીર
સાય છે. હર્ષઘેલા બની સૌ ભેજન આરોગી રહ્યા છે. થેડી વારમાં તો સૌ જમીન ઉપર ઢળી પડ્યા. ન હાલે કે ચાલે. કે બધાયના પ્રાણ ચાલ્યા ગયા હતા. આમ કેમ બન્યું એની
તપાસ કરતા જણાયું કે-અંધારામાં સર્પનું ગરલ ભજનના | વાસણમાં પડવાથી ખબર રહી નહીં. જેથી અન્ન વિષમિશ્રિત કે બની ગયું હતું. લગ્ન સમારંભ, શોકસભામાં ફેરવાઈ જાય છે. * માટે જ રાત્રિભોજન ત્યાજ્ય છે. પિતાનાં અને પરનાં પ્રાણ * આ રીતે ચાલ્યા જાય છે અને અનેક સૂક્ષ્મ જીવોની હિંસાના
ભાગી થવાય છે.
Page #67
--------------------------------------------------------------------------
________________
૧૩ :
આધુનિક વિજ્ઞાન આજે વિજ્ઞાન ડગલે ને પગલે આગળ વધી રહ્યું છે માણસ તેમાં અંજાઈ જાય છે, પણ જરા ઠંડે કેડે વિચાર કરશે તે જણાશે કે વિજ્ઞાન વધ્યું તેથી શું વધ્યું વિનાશ કે બીજું કાંઈ?
આપણા ઋષિ મહર્ષિએ પણ આ બધી વસ્તુઓને સારી રીતે જાણતા હતા, છતાં તેના આવિષ્કારમાં ન પડતાં આત્મવિકાસને જ સુંદર માર્ગ દર્શાવી ગયા, તેનું શું કારણ? તેઓ એ ચક્કસ જાણતા હતા કે-જડના આવિષ્કારમાં ભયંકર વિનાશ છે, આત્માની બરબાદી છે, નિર્દોષ પ્રાણએને સંહાર છે, પિસાનું પાણી છે અને અમૂલ્ય સમય વ્યર્થ જાય છે.
. એ તે પ્રત્યક્ષ જ છે કે એક એટમ બોમ્બના અખતરામાં હજારે નિર્દોષ ને સંહાર થાય છે અને તેને બનાવવામાં લાખે, ક્રોડે રૂપિયાનો ખર્ચ થાય છે. એક દેશે અણુબોમ્બ બનાવ્યું, એટલે બીજાએ બનાવ જ જોઈએ, એમાં ખર્ચ થએલી રકમમાંથી કેડી પણ પાછી મળતી નથી કેવળ સંહાર ને વૈરવૃત્તિનું પોષણ થાય છે. આવા
Page #68
--------------------------------------------------------------------------
________________
આધુનિક વિજ્ઞાન *
[ ૪૯ ] આવિષ્કારથી જગતને લાભ થતું નથી. આ ખર્ચ બચાવીને દીન દુખી જનોના ઉદ્ધાર માટે એ રકમને ઉપગ કરવામાં આવે તે કોડે માણસનું ભલું થાય.
યંત્રવાદે આજે હજાર માણસને બેકાર બનાવી દીધા છે. માણસ આજે દીન, હીન અને નિર્વીય બની ગયેલ છે. જેમ જેમ સાધન વધતાં ગયાં તેમ તેમ દુઃખ અને અશાંતિ વધતી જ ગઈ છે. પ્રાચીન કાળમાં દેશ કેટલે સુખી અને સમૃદ્ધ હતે ? કેવી શાંતિ હતી? આજે તે ભયના ભણકારા વાગી રહ્યા છે. વિશ્વમાં અશાંતિ પ્રસરેલી છે, પણ હમણાં એ નહિ સમજાય.
હજારો વર્ષ પહેલા એવી યંત્રસામગ્રી ન હતી, એવા આવિષ્કાર ને એવાં સાધને ન હતાં, છતાં વિજ્ઞાન દ્વારા જે જે હકીકતે સિદ્ધ થાય છે, એ તમામ વસ્તુઓને મહાપુરુષોએ પોતાનાં જ્ઞાનવડે જઈ અને જાણી હતી, એ નિઃશંક છે. તે પહેલાં શાસ્ત્રોમાં વિમાનની વાતે આવતી સાંભળતા ત્યારે ઘણું જલદી બેલી ઊઠતા કે-એ બધું હમ્બગ છે–ગપ છે, પણ જ્યારે સાક્ષાત્ વિમાન ઊડવા લાગ્યા, ત્યારે ખબર પડી કેશાસ્ત્રોમાં એ મહાપુરુષ જે લખી ગયા છે, તે પૂર્ણ સત્ય છે.
જગદીશચંદ્ર બોઝે વનસ્પતિમાં જીવ છે, એમ પ્રગ દ્વારા સિદ્ધ કરી બતાવ્યું છે. વનસ્પતિમાં પણ જીવ છે અને તે સુખ દુઃખને અનુભવ કરે છે, સકેચ વિકાસ પામે છે, ત્યારે બહારની દુનિયાને ખબર પડી, પણ આપણું
આ-૪
Page #69
--------------------------------------------------------------------------
________________
[ ૫૦ ]
આહતધર્મપ્રકાશ પ્રાચીન હસ્તલિખિત જૈન શાસ્ત્રોમાં તે પહેલેથી જ આ બધું જણાવવામાં આવ્યું છે.
જગદીશચંદ્ર બઝે વર્ષો પહેલાં જર્મનીમાં ભાષણ આપતાં જણાવ્યું હતું કે-મેં વનસ્પતિમાં જીવની સિદ્ધિ કરીને સહુ સમક્ષ આ વાતને રજૂ કરી છે, તે કાંઈ નવી નથી. આપણા પ્રાચીન મહાપુરુષે ખાસ કરીને જૈનાચાર્યો જે કહી ગયા છે, તે જ હું કહું છું અને એના પૂરાવા તરીકે તેમણે શ્રીઆચારાંગસૂત્ર અને શ્રીજીવાભિગમસૂત્ર સાક્ષીરૂપે આપ્યાં હતાં.
પાણીમાં જીવ, વનસ્પતિમાં જીવ, શબ્દશક્તિ, રેડીયે, એટમોમ્બ વગેરે અનેક બાબતે જે શાસ્ત્રમાં હતી અને છે, તે આજે તેમણે વિજ્ઞાન દ્વારા બહાર મૂકી છે.
આજનું વિજ્ઞાન અધૂરું છે, અપૂર્ણ છે; માટે જ નવી નવી શોધખોળ ચાલુ છે. વિજ્ઞાનીઓને વારંવાર પિતાના સિદ્ધાંતનું પરિવર્તન કરવું પડે છે. આવા અપૂર્ણ અને અધૂરા માણસ ઉપર પૂર્ણ વિશ્વાસ રાખે, એ આપણી કેટલી મોટી ભૂલ છે? . કેપ્ટન સ્કર્સબીએ સૂફમયંત્ર દ્વારા પાણીનાં એક બિંદુમાં ૩૬૪૫૦ હાલતા જ હોવાનું જણાવ્યું છે, ત્યારે આપણું જ્ઞાનીઓ કહે છે કે-એક બિંદુમાં હાલતાચાલતા જીની સંખ્યા ઉપરાંત સ્થાવર છે તે અસંખ્યાત છે, પણ તે અલ્પજ્ઞાનીથી શી રીતે જાણી શકાય?
આધુનિક ડકટરે પણ એક ચણ જેટલી જગ્યામાં
Page #70
--------------------------------------------------------------------------
________________
આધુનિક વિજ્ઞાન
[ ૫૧ ]
ક્ષયના અસ ંખ્યાત જંતુએ હાવાનું જણાવી રહ્યા છે, ત્યારે રાની ફરમાવે છે કે-એક સેયની અણી જેટલી જગ્યામાં અનતા વા નિવાસ કરી રહ્યા છે. કેવું અદ્ભૂત એમનુ જ્ઞાન ! કોઈ યંત્ર કે સાધનની તેમને જરૂર નહેાતી. માત્ર દેવળજ્ઞાન દ્વારા તેઆ બધુ જણાવતા હતા.
*
પહેલાં વૈજ્ઞાનિકા એક સાયની અણી જેટલી જગ્યામાં સેકડો પરમાણુએ રહી શકે છે, એમ જણાવતા હતા. ત્યારે અત્યારે એ જ વૈજ્ઞાનિક સૂક્ષ્મદર્શક યંત્રા દ્વારા જોઇને સાયની અણી જેટલી જગામાં લાખા અણુએ પણ રહી શકે છે, એમ જણાવી રહ્ય! છે; પરંતુ આપણા પૂવષ આ--જ્ઞાનીના તે કહે છે કે—એક સોયની અણી જેટલી નાની જગામાં અનતાનત પરમાણુ, જીવા વગેરે રહી શકે છે.
જૈન શાસ્ત્ર કમાવે છે કે-તમામ પેાલાણ સૂફન જીવાથી ભલુ છે, એ જ વાતને આજના વૈજ્ઞાનિકે પણ સ્વીકારે છે. વૈજ્ઞાનિકોએ એ પણ શોધ કરી છે કે સૌથી નાનું પ્રા થેકસસ નામનું છે. આ જન્તુએ એક સાયના અગ્રભાગ ઉપર એક લાખ બેસવા છતાં ય ગીરદી નહિ થતાં ખુશીથી ઐસી શકે છે.
વૈજ્ઞાનિકા તા જેમ જેમ સાધન મળતાં ગયાં, તેમ તેમ આગળ વધતા ગયા અને પહેલાનુ ખેાટુ' હરાવતા ગયા. વાત પણ બરાબર છે કે અપૂર્ણ માનવી પૂર્ણ વાત કઈ રીતે કહી શકે ? ત્યારે અપૂર્ણને પૂર્ણ માનવામાં આપણી કેટલી ભૂલ થાય છૅ, તે વાંચકેા સહેજે સમજી શકશે.
Page #71
--------------------------------------------------------------------------
________________
[ ૫૨ ]
આહું તધમ પ્રકાશ
પૂર્ણને પૂર્ણ માનવામાં, તેમની ઉપાસના કરવામાં માનવી કેમ ચૂકતા હશે ? તે સમજાતું નથી. કારણુ એક જ છે કે—હજી ભવભ્રમણુ બાકી છે; માટે જ ખાટાને સાચુ' અને સાચાને ખાટું માને છે.
*
આજે જેટલી દુનિયાની શેાધખેાળ થઈ છે, તે આધારે જ નકશાઓ ચિતરાય છે. પણ હવે એ નકશાઓ ખાટા ઠરે છે. કારણ કે-તાજેતરમાં જ બહાર આવ્યું છે કે જેટલી દુનિયાની શેાધ થઈ છે, તેટલી જ બીજી દુનિયા છે. ત્યારે જૈન શાસ્ત્ર તા પેાકારી—પાકારીને કહે છે કે—દુનિયા ઘણી માટી છે, અસંખ્યાત જોજનપ્રમાણ છે, આજનુ વિજ્ઞાન સીમિત છે, માટે જ તેની વાતા કૂવાના દેડકા જેવી છે. કૂવાનું દેડકું એમ કહે કે :—દુનિયા કુવા જેટલી છે, તે એ વાત મનાતી નથી, તેમ અધૂરી શેાધખાળ કરનારની પણ આવી વાત માની શકાય નહીં. જેટલી પૃથ્વી શેાધાઈ છે, તે તે સાગરના એક બિંદુ તુલ્ય છે. હજી તેા ભરત-ખંડના પૂરા છ ખડ પણ શેાધાયા નથી. એનાથી કઇગુણા માટા અસંખ્ય દ્વીપા, હજારા દેશા અને મોટા મોટા ખડા આ ધરતી પર અસ્તિત્વ ધરાવે છે; પણ આવું વિશાળ જ્ઞાન અપૂર્ણ માનવીને ક્યાંથી હેાય ?
ત્યારે આપણા મહાપુરુષા પૂર્ણ જ્ઞાની હતા, પૂ હતા, જેથી એમને કલ્પના કે શેાધખેાળની જરૂર નહેાતી. એ મહાજ્ઞાની એમનાં પૂર્ણ જ્ઞાનદ્વારા ચરાચર વિશ્વની સઘળી હકીકત કહી ગયા છે.
Page #72
--------------------------------------------------------------------------
________________
આધુનિક વિજ્ઞાન
[ ૫૩ ] માટે જ આપણને અપૂર્ણ—અધૂરા વિજ્ઞાનવાદીઓ કરતાં વધારે શ્રદ્ધા અને વિશ્વાસ આપણું પરમાત્મા. આપણા કેવળજ્ઞાની શ્રી જિનેશ્વરદેવ ઉપર છે.
પૃથ્વી ગોળ છે. એમ શોધખોળ કરનાર માનવી કઈ રીતે કહી શકે ? જેને પૂર્ણ જ્ઞાન નથી, તે પૂર્ણતાની વાતે કરે તે પાગલમાં ખપે છે.
ત્યારે અધૂરા અને અપૂર્ણ માણસ ઉપર કઈ રીતે વિશ્વાસ રાખી શકાય ? ન જાણે ક્યારે એના સિદ્ધાંતનું પરિવર્તન થશે ?
આથી સૂર્યચંદ્ર સ્થિર છે અને પૃથ્વી ફરે છે, એ વાત પણ વજુદ વગરની કરે છે. તેમને પૂછે કે શ્રવને તારો ઉત્તર દિશામાં ત્યાંને ત્યાં સ્થિર કેમ રહે છે? પૃથ્વી ફરતી હોય તે ધ્રુવને તારો પણ આપણને ફરતે દેખા જોઈએ, પણ ધ્રુવ તે ઉત્તરમાં જ સ્થિર દેખાય છે. માટે આ બધી વાતે કપોલકલ્પિત છે.
કદાચ કોઈ એમ કહે કે-ધ્રુવને તારો માથા ઉપર છે, માટે પૃથ્વી ગમે તેમ ફરે તે પણ ત્યાંને ત્યાં દેખાય છે, તે વાત પણ બરાબર નથી; કેમ કે ધ્રુવની આજુબાજુ નાના સપ્તર્ષિના સાત તારાઓ આપણને બરાબર ફરતા દેખાય છે, તે પણ ધ્રુવની સાથે જ છે. તે સાત તારાઓની સાંકળ ફરે છે માટે ફરતી દેખાય છે અને ધ્રુવ ફરતો નથી, માટે ધ્રુવ સ્થિર દેખાય છે. પૃથ્વી ફરતી હતી તે ધ્રુવ અને
Page #73
--------------------------------------------------------------------------
________________
[૫૪]
* આહતધર્મપ્રકાશ બધા ફરતા જ દેખાય પણ તેમ નથી, માટે આપણે યુક્તિથી પણ સમજી શકીએ કે પૃથ્વી ફરતી નથી અને સિદ્ધાંત પણ અનાદિકાળને તેમજ છે કે પૃથ્વી સ્થિર છે. સૂર્ય-ચંદ્ર-ગ્રહનક્ષત્ર-તારાઓ ફરે છે અને તે જ પ્રમાણે આપણે અનુભવથી પણ જાણી શકીએ છીએ.
પૃથ્વી ફરતી માનનારાઓમાં પણ હવે મતભેદો પડ્યા છે. કેટલાકે પૃથ્વીને સ્થિર માનતા થયા છે, એટલે મનસ્વી કલ્પના કરનારાઓના ઉપર પૂર્ણ વિશ્વાસ રાખી શકાય નહીં. પૂરેપૂરો વિશ્વાસ સિદ્ધાંત ઉપર જ રાખી શકાય,
સિદ્ધાંત ત્રણે કાળમાં સમાન હોય છે. એનું કઈ કાળે પરિવર્તન થઈ શકે નહિ. સિદ્ધાંત, સર્વજ્ઞ પરમાત્માને કથન કરેલ છે અને તે હંમેશને માટે અવિચળ છે.
بهحبها محامي رعد محمست میشه عن دعمه ل
ઉત્કૃષ્ટ મંગલ धम्मो मंगलमुक्किएं, अहिंसा संजमो तवो।। देवा वि तं नमसंति, जस्स धम्मे सया मणो॥
ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે, અહિંસા, સંયમ અને તપ એ છે તેનું સ્વરૂપ છે; જેનાં મનમાં સદા ધર્મ છે તેને દેવે પણ ૬
નમસ્કાર કરે છે અર્થાત તે પૂજ્ય પરમાત્મા બને છે.
-
Page #74
--------------------------------------------------------------------------
________________
: ૧૪ :
જૈન ધર્મ અનાદિ છે જૈન ધર્મ એ બૌદ્ધ ધર્મની શાખા નથી, એમ હવે તે જગજાહેર થઈ ગયું છે. બૌદ્ધ ધર્મ તે શ્રી પાર્શ્વનાથ ભગવંત કે જેઓ જૈનોના તેવીસમા તીર્થંકર દેવ ગણાય છે, તેમના શિષ્યથી નીકળેલ છે.
બૌદ્ધ ગ્રંથ “ધમ્મપદમાં શ્રી ઋષભદેવ ભગવાનથી લઈને શ્રી મહાવીર સ્વામી સુધીના ચોવીસ તીર્થકરોની સ્તુતિ કરવામાં આવી છે, આથી પણ સમજી શકાય છે કે જૈન ધર્મ બૌદ્ધ ધર્મ પહેલાં ઘણા કાળથી ચાલુ હતો.
કેટલાક કહે છે કે ભગવાન મહાવીરે જૈન ધર્મ શરૂ કર્યો છે, એ વાત પણ ખોટી છે. ભગવાન મહાવીરે શરૂ કર્યો નથી. તેમના પહેલાં ૨૩ તીર્થક થઈ ગયા છે. તે સમયમાં પણ જૈન ધર્મ હતું અને ચોવીશ તીર્થકર પહેલાં પણ જૈન ધર્મ ચાલુ હતે.
જે જે તીર્થકર-થાય છે, તે તે તીર્થકરો તદ્દન નવું કંઈ જ કરતા નથી, પરંતુ મૂળ સિદ્ધાંતને સંપૂર્ણ જ્ઞાન દ્વારા
Page #75
--------------------------------------------------------------------------
________________
[ પ ]
આઈશ્વધર્મ પ્રકાશ પ્રકાશમાં લાવે છે, તેની પ્રરૂપણા કરે છે, અને તેને પ્રચાર કરે છે, એટલે ધર્મ તેમનાથી શરૂ થયે એમ કહેવું છેટું છે.
પુરાણ, સ્મૃતિ, ત્રિકુરલ આદિ અનેક ઈતર ધર્મશાસ્ત્રોમાં પણ શ્રી કષભદેવ ભગવાન આદિ તીર્થકરોના નિર્દેશ આવે છે, તેથી પણ સમજી શકાય છે કે-જૈન ધર્મ અતિ પ્રાચીન છે.
જૈન ધર્મ એ હિન્દુ ધર્મની શાખા નથી, એ ઈતિહાસવિશારદોએ સ્પષ્ટ જાહેર કર્યું છે. આ જ પુસ્તિકાના પ્રાંત ભાગે આપવામાં આવેલા વિવિધ વિદ્વાનોના અભિપ્રાયોથી પણ એ હકીકત સિદ્ધ થાય છે.
cm xxx xxxce.) ==xyz x cows Xm : દિ ગુજરાતના સુપ્રસિદ્ધ વિદ્વાન શ્રી આનંદશંકર બાપુભાઈ છે
ધ્રુવ “સ્યાવાદના સિદ્ધાન્ત વિષે પિતાને અભિપ્રાય વ્યક્ત છે શ કરતાં જણાવે છે કે-સ્થાવાદ, સિદ્ધાંતનું અવલોકન કરીને તેઓને સમન્વય કરવા માટે સ્થાપિત કર્યો છે. સ્થાવાદ એ એકીકરણનું દૃષ્ટિબિન્દુ આપણી સમક્ષ રજૂ કરે છે. શંકરા. હું ચાર્યે સ્યાદવાદ પર જે આક્ષેપ કર્યો છે તેને મૂળ રહસ્ય સાથે છે સંબંધ નથી. એ ચોક્કસ છે કે–વિવિધ દૃષ્ટિબિન્દુઓ દ્વારા છે નિરીક્ષણ કર્યા વિના કોઈ પણ વસ્તુ પૂર્ણરૂપથી સમજવામાં નથી આવી શકતી. તેથી સ્યાદ્વાદને સિદ્ધાન્ત ઉપયોગી અર્થાત સાર્થક છે. ભ. મહાવીરના સિદ્ધાન્તમાં બતાવેલા
સ્યાદવાદને કેટલાક લેકે સંશયવાદ કહે છે પરંતુ હું તે નથી હું માનતે. સ્યાદવાદ સંશયવાદ નથી, તે તે વસુદર્શનની વ્યાપક િકળા આપણને શીખવે છે.
(આ ઉલ્લેખ “જૈનેતર દષ્ટિએ જૈન
નામના ગુજરાતી પુસ્તકમાં પ્રગટ થયું છે.) કometers or a c
t ion Rways
જcome Tee) જબ
Page #76
--------------------------------------------------------------------------
________________
: ૧૫ : વિદ્વાનોના અભિપ્રાય
નાના મહાન સંસ્કૃત સાહિત્યને અલગ પાડવામાં આવે તે સંત કવિનાની શી દશા થાય? આ વિષયમાં મને જેમ જેમ જાણવાનું મળે છે, તેમ તેમ મારા આનંદયુક્ત આશ્ચર્યમાં વધારો થાય છે.
--જર્મન ડે. હટલ. જૈન દર્શન સ્વતંત્ર દર્શન છે. હું મારો નિશ્ચય જણાવું છું કેજૈન ધર્મ એ મૂળ ધર્મ છે. સર્વ દાનેથી તદન જુદ છે અને સ્વતંત્ર છે. પ્રાચીન ભારતવર્ષનાં તત્ત્વજ્ઞાન અને ધાર્મિક જીવનના અભ્યાસ માટે તે ધણાં અગત્યની છે.
- જર્મન , હર્મન યાકે બી. જૈન દર્શન બહુ જ ઊચી પંક્તિનું છે. એના મુખ્ય તર વિજ્ઞાનકિશાસ્ત્રના અડધાર ઉપર રચાયેલા છે. જેમ જેમ પદાર્થવિજ્ઞાન આગળ વધે છે, તેમ તેમ જૈન ધર્મના સિદ્ધાન્ત સિદ્ધ થાય છે.
-ડો. એલ. પી. સીરી. દિન 'ધ કથાર્થમાં હિન્દુ ધર્મ નથી, ને તે વૈદિક ધર્મ છે. પણ તે ભારતીય જન સંસ્કૃતિ તથા તત્ત્વજ્ઞાનનું મુખ્ય અંગ છે.
-જવાહરલાલ નહેરુ જૈન ધર્મને ઉદભવ અને ઇતિહાસ, સંસ્કૃતિશાસ્ત્રો તથા એની
Page #77
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
આહંતધમપ્રકાશ ટીકાઓથી ઘણો પ્રાચીન છે. જૈન ધર્મ હિન્દુધર્મથી બીલકુલ જુદો અને સ્વતંત્ર છે.
–શ્રી કુમારસ્વામી શાસ્ત્રી,
મદ્રાસ હાઈકોર્ટના પ્રધાન વિચારપતિ જૈન ધર્મના સિદ્ધાં મને ઘણા જ પ્રિય છે. મારી એ ઇચ્છા છે કે મૃત્યુ પછી હું જૈન પરિવારમાં જન્મ લઉં.
--જ્યોર્જ બર્નાડ છે. [જેન ધર્મના સિદ્ધાંતોની અસરને લઈને તેઓ નિરામિષ આહાર કરતા હતા. ઉપરનાં વચનો તેમણે દેવીદાસ ગાંધીને કહ્યાં હતાં. ]
जैनधर्मने संसार को अहिंसा की शिक्षा दी है. कीसी दुसरे धर्मने अहिंसा की मर्यादा वहां तक नहीं पहुंचाइ. जैन धर्म अपने अहिंसा सिद्धान्त के कारण विश्वधर्म होनेको पूर्णतया उपयुक्त है.
રાષ્ટ્રપતિ.
–બાબુ રાજેન્દ્રપ્રસાદ उच्च आचार-विचार और उच्च तपश्चर्या जैन धर्ममें है। जैन धर्म के प्रारंभको जानना असंभव है।
–ફરલાંગ સાહેબ,
મેજર જનરલ જૈન સિદ્ધાંત નિઃસંશય પ્રાચીન કાળથી છે; “મન રૂટું ” ઈત્યાદિ વેદવચનથી તે માલૂમ પડે છે.
–પ્રો. વિરૂપાક્ષ એમ. એ. વેદતીર્થ. પ્રાચીન અને ઉત્કૃષ્ટ સાહિત્યરચનાઓનું શ્રેય કન્નડ ભાષાને આઘકવિ જૈનીઓને છે.
– બા. નરસિહાચાર્ય,
Page #78
--------------------------------------------------------------------------
________________
વિદ્વાનોના અભિપ્રાયો
| [ ૫૯ ] आधुनिक ऐतिहासिक शोधसे यह प्रगट हुवा हैं कि यथार्थमें ब्राह्मण धर्म सद्भाव अथवा उसके हिन्दु धर्मरूपमें परिवर्तन होनेके बहुत पूर्व जैन धर्म इस देशमें विद्यमान था। .
મુંબઈ હાઈકોર્ટના
–ન્યાયમૂતિ રાંગણકર મોહન–જો–ડેરે, પ્રાચીન શિલાલેખે, ગુફાઓ તેમજ પ્રાચીન અનેક અવશેષો મળી આવતાં હોવાથી પણ જૈન ધર્મની પ્રાચીનતાનો ખ્યાલ આવે છે.
જૈન મત ત્યારથી પ્રચલિત થયો છે કે જ્યારથી સૃષ્ટિની શરૂઆત થઈ. હું તે એ માનું છું કે-વેદાન્ત દર્શનથી પણ જૈન ધર્મ ઘણો જૂનો છે.
–સ્વામી રામમિશ્રજી શાસ્ત્રી,
છે. સંક્ત કૉલેજ-બનારસ. જૈન સાધુ ખરેખર પ્રશંસનીય જીવન વ્યતીત કરી રહ્યા છે. જૈન સાધુઓ પૂર્ણ રીતે વ્રત, નિયમ અને ઈન્દ્રિય–સંયમનું પાલન કરતા વિશ્વમાં આત્મસંયમનો એક જબરજસ્ત ઉત્તમ આદર્શ ઉપસ્થિત કરે છે.
એક ગૃહસ્થનું જીવન પણ જૈનત્વ(યાને જૈન આચાર–વિચારનું પાલન કરનાર)ને વરેલ છે. તે એટલું બધું નિર્દોષ છે કે-ભારતવર્ષને એનું એક અભિમાન લેવું જોઈએ. ઐતિહાસિક સંસારમાં તે જૈન સાહિત્ય સર્વથી અધિક કામની વસ્તુ છે, જે ઇતિહાસ લેખકે તથા પુરાતત્ત્વવિશારદો માટે અનુસંધાન અને વિપુલ સામગ્રી આપનાર છે.
–ડ, સતીશચંદ્ર વિદ્યાભૂષણ,
M. A. Ph. D. કલકત્તા. ગ્રન્થો તથા સામાજિક વ્યાખ્યાનેથી એ જાણવાનું મળે છે કે જૈન ધર્મ અનાદિ છે. આ વિષય નિર્વિવાદ અને મતભેદ વગરને છે, તેમજ આ વિષયમાં ઇતિહાસના દઢ–મજબૂત પ્રમાણ પણ છે.
–લોકમાન્ય બાળ ગંગાધર તિલક,
Page #79
--------------------------------------------------------------------------
________________
[ ૬૦ ]
આતમપ્રકાશ વિશ્વશાંતિ-સંસ્થાપક સભાના પ્રતિનિધિઓનું હાર્દિક સ્વાગત કરવાનો અધિકાર કેવળ જેનોને જ છે, કારણ કે અહિંસા જ વિશ્વશાંતિનું સામ્રાજ્ય પિદા કરી શકે છે અને એ અનોખી અહિંસાની ભેટ જગતને જૈન ધર્મના નિર્ધામક તીર્થંકર પરમાત્માઓએ જ કરી છે, તે માટે વિશ્વશાંતિની પણ પ્રભુ શ્રી પાર્શ્વનાથ અને ભગવાન મહાવીરના અનુયાયીઓ સિવાય બીજું કાણ કરી શકે ?
–ડૉ. રાધા વિનદપાલ જૈન લેકે ઘણા વિસ્તૃત લ ગી સાહિત્યના સટ્ટા-રચનારા છે.
–ો, જોહન્સ હટલ. પશ્ચિમના દેશો હિંસામાં એટલા બધા ડૂબેલા છે કે માનવ માનવને નાશ કરતાં અચકાતો નથી, માટે જૈન ધર્મ એક એવો અદ્વિતીય - ધર્મ છે કે જે પ્રાણી–માત્રની રક્ષા કરવા માટે ક્રિયાત્મક પ્રેરણા આપે છે. જૈન લેકે ખાવા-પીવામાં કે ચાલવામાં પણ બીજા જીવોની રક્ષાનો
ખ્યાલ રાખે છે. - મેં આ દયા–ભાવ કઈ ધર્મમાં જો નથી.
અમેરીકન બહેન ડીકા જેરરી.
(૪-પ-પ૩ના દિલ્હીના ભાષણમાંથી.) હું મારા દેશવાસીઓને બતાવીશ કે જૈનધર્મ અને જૈનાચાર્યોમાં કેવા ઉત્તમ નિયમ અને ઊંચા વિચાર છે. જૈનેનું સાહિત્ય બૌદ્ધો કરતાં ઘણું વધારે છે. જેમ હું જૈન ધર્મ અને તેના સાહિત્યને સમજતો જાઉં છું, તેમ તેમ તેને વધારે પસંદ કરું છું.
–ડૉ. જોન્સ હટેલ, જર્મની, મનુષ્યની પ્રગતિ માટે જૈન ધર્મનું ચારિત્ર બહુ લાભકારી છે. આ ધર્મ ઘણો પુરાણો, સ્વતંત્ર, બહુ મૂલ્યવાન તથા બ્રાહ્મણના મતથી ભિન્ન છે. તથા એ બૌદ્ધના જેવો નાસ્તિક નથી.
. . –ડો. એ ગેરીનેટ, પેરીસ
Page #80
--------------------------------------------------------------------------
________________
વિદ્વાનોના અભિપ્રાયા
*
[ ૬૧ ]
ભ૦ મહાવીરે ડિમિનાદથી હિંદમાં એવા સંદેશા ફેલાવ્યા કે ધ એ માત્ર સામાજિક ટિ નથી, પરંતુ વાસ્તવિક સત્ય છે. તેથી એ બાહ્ય ક્રિયાકાંડ પાળવાથી નથી મળતા. ધર્મ અને મનુષ્યમાં કાઈ સ્થાયી ભેદ રહી શકતા નથી. કહેતાં આશ્રય પેદા થાય છે કે આ શિક્ષાએ સમાજનાં હૃદયમાં જડ ધાલીને બેઠેલા ભાવનારૂપી વિઘ્નેને ત્વરાથી ભેદી નાખ્યા અને દેશને વશીભૂત કરી લીધા. એની પછી ઘણા વખત સુધી આ ક્ષત્રિય ઉપદેશાના પ્રભાવબળથી બ્રાહ્મણેાની સત્તા દબાઈ ગઈ. -ડૉ. રવીન્દ્રનાથ ટાગોર,
શ્રી મહાવીરજીના ઉપદેશ અનુસાર ચાલવાથી આપણે પૂર્ણ શાંતિ પ્રાપ્ત કરી શકીશું.
—ડૉ. રાજેન્દ્રપ્રસાદ,
જૈતાની આદ્ય સંપત્તિ સયમ અને અહિંસા છે. ત્યાં દ્વેષભાવ રહી શકતા નથી. આજે કે કાલે વિશ્વને આ પાઠ શીખવવાની જવાબદારી અહિંસાત્મક સંસ્કૃતિના ઉત્તરાધિકારી બનનારા જૅતાએ જ લેવી જોઇએ. --સરદાર વલ્લભભાઈ પટેલ.
અહિંસા, યા અને પ્રેમના આધાર પર એક વિશ્વધર્મની સ્થાપના કરવી એ જૈન ધર્મપ્રવર્તક મહાવીરના ઉદ્દેશ હતા.
—શ્રી ગણેશ વાસુદેવ માવલ કર અધ્યક્ષ ભારતીય સંસ ્
જૈન ધર્મ હિ ંદુ ધર્મથી તદ્દન ભિન્ન અને સ્વતંત્ર ધર્મ છે. —પ્રોફેસર મેકસમુલર
જૈન સંસ્કૃતિ એ માનવીય સ ંસ્કૃતિ છે. જૈન દર્શન દૈવી દર્શન છે. જિન એ જન્મથી દેવ ન હતા, પણ તેઓ પેાતાની કર્તૃત્વ શક્તિથી જિનદેવ થયા. —પ્રોફેસર હરિસત્ય ભટ્ટાચાર્ય.
Page #81
--------------------------------------------------------------------------
________________
[ 2 ]
આહુતિધર્મપ્રકાશ પાર્શ્વનાથજી જૈન ધર્મના પ્રથમ પ્રચારક ન હતા. જૈન ધર્મને પ્રથમ પ્રચાર શ્રી ઋષભદેવજીએ કર્યો.
–શ્રી વરદકાંતજી એમ. એ. ભારતવર્ષના પ્રાચીન ઇતિહાસમાં જૈન ધર્મે પિતાનું નામ અજરામર કર્યું છે.
– કર્નલ ટૌડ. યાદ્વાદ એ જૈનધર્મને અભેદ્ય દુર્ગ છે. એ દુર્ગમાં વાદી અને પ્રતિવાદીઓના માયામય ગાળાઓને પ્રવેશ થતો નથી. વેદાંત આદિ અન્ય દર્શનશાસ્ત્રોની પૂર્વે પણ જૈન ધર્મ અસ્તિત્વમાં હતો, એ વાતમાં મને રતિભર પણ સંદેહ નથી.
- પ. રામમિશ્રછ આચાય. જૈન ધર્મને અભ્યાસ કરવાની મારી હાર્દિક ઈચ્છા છે, કારણ કે હું સમજું છું ત્યાં સુધી વ્યાવહારિક યોગાભ્યાસને માટે તેનું સાહિત્ય સહુથી પ્રાચીન છે. એ વેદના રીતરિવાજેથી ભિન્ન છે. એમાં હિંદ ધર્મની પૂર્વની આત્મિક સ્વતંત્રતા વિદ્યમાન છે, જેને પરમ પુરુષો અનુભવ અને પ્રકાશમાં લાવ્યા છે. આ સમય છે કે જેમાં આપણે આ સંબંધી વિશેષ જાણવું જોઈએ.
-રાયબહાદુર પૂણેન્દુ નારાયણસિંહ એમ. એ. વ્યાકરણાદિ અનેક શાસ્ત્રોનાં અધ્યયન-અધ્યાપન દ્વારા વેદમત ગળામાં બાંધીને મેં અનેક રાજા પ્રજાની સભામાં વિજય મેળવીને જોયું કે આ બધી વ્યર્થ મગજમારી છે. એક જૈન શિષ્યના હાથમાં બે પુસ્તકે જોયાં, તેમાંના લેખ મને એટલા સાચા, નિષ્પક્ષપાતી જણાયા કે જાણે હું એક જગત છોડીને બીજા જગતમાં આવી ખડે થયો. બાલ્યાવસ્થાથી માંડીને ૭૦ વર્ષ સુધી જે કંઈ અભ્યાસ કરીને વૈદિક ધર્મ ગળે બાંધીને ફર્યો તે વ્યર્થ લાગવા માંડ્યું. પ્રાચીન ધર્મ, પરમ ધર્મ, સત્ય ધર્મ રહ્યો હોય તે તે જૈન ધર્મ હતો કે જેની પ્રભા નાશ કરવા
Page #82
--------------------------------------------------------------------------
________________
વિદ્વાનોના અભિપ્રાય *
[ ૬૩ ] માટે વૈદિક ધર્મ, પશાસ્ત્ર અને ગ્રંથકાર ખડા થયા હતા. વૈદિક વાતમાં કેટલીક એવી છે કે તે જૈન શાસ્ત્રમાંથી જ નમૂનારૂપે એકઠી કરવામાં આવી છે.
---યોગી છવાનંદ પરમહંસ જૈન સાધુઓના ઉચ્ચતમ ત્યાગને હું આદર કરું છું.
–રાષ્ટ્રસંત તુકડજી મહારાજ જૈન તત્વજ્ઞાનમાં સ્યાદ્વાદની વાસ્તવિક વ્યાખ્યા શું છે, એને જાણ વાનો દાવો હું કરી શકતું નથી. પરંતુ મારી માન્યતા છે કે ‘સ્યાદ્વાદ” માનવબુદ્ધિનું એકાંગીપણું જ સૂચિત કરે છે.
---દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર પ્રારંભમાં વિદ્વાન વર્ગના મસ્તક પર બૌદ્ધ ધર્મની છાપ એવી અમર પડી ગઈ હતી કે તેઓ જૈન ધર્મને બૌદ્ધ ધર્મની એક શાખાના સ્વરૂપમાં વર્ણવવા લાગ્યા હતા, કિંતુ હવે તેમની દૃષ્ટિમર્યાદાનું આચ્છાદિત કરનારનું આવરણ દૂર હડી રહ્યું છે. તેથી જૈન ધર્મ સર્વ આદિ ધર્મોમાં પોતાનું સ્વતંત્ર સ્થાન પ્રાપ્ત કરવા લાગ્યો છે.
–. સી. વી. રાજવાડે એમ. એ. બી. એસસી.
Page #83
--------------------------------------------------------------------------
________________
પુનર્જન્મના પૂરાવા [૧]
સેવંતીલાલ માણેકલાલે કહેલી પૂર્વભવની હકીકત
rr
લગભગ ત્રણ વર્ષની ઊમરે કાઈ કાઈ નામ સાંભળતાં મને એમ લાગતું કે આ નામ પૂર્વે કાઈ વખત મેં સાંભળ્યું છે. કાઈ કાઈ વસ્તુ જોતાં એમ લાગતું કે આ વસ્તુ મેં પૂર્વે જોઈ છે, એમ વિચાર કરતાં કરતાં એમ થવા લાગ્યું કે મારે કેાઈ ભવમાં સ્ત્રીએ હતી, બાળકા હતાં. આ રીતે વિચારા ચાલતા તે સમયે એક પ્રસ ંગે મારા પિતાશ્રીએ મને કાકડીની એક ચીરી ખાવા માટે આપી. તે સમયે મેં તેમને કહ્યુ કે “હું તે તમારા એકના એક પુત્ર છું, છતાં તમે મને કેમ નાનેા ટુકડા આપે છે? મારે ગયા ભવમાં છ-છ છેાકરા હતા, છતાં પણ હું વધારે ખાવાનું આપતા હતા.” આ સાંભળી ઘરનાં બધાંને નવાઈ લાગી કે આ છેાકરે। શુ ખેલે છે. પણ તેમને કંઈ ખ્યાલ આવ્ય। નહી. પછી તા હું કહેતા કે હું શ્રાવક હતા. મારું નામ કેવળચંદ હતું. પાટણમાં ઘર હતું. ત્રણ સ્ત્રીએ હતી. છ છેાકરાએ હતા. છેકરાનાં નામ પણ હું કહેતા. એક છોકરી હતી. પૂનામાં મારે કાપડની અને ગાળની એમ એ દુકાના હતી. છપ્પન વર્ષનું મારું આયુધ હતું, મારી ત્રણ સ્ત્રીઓમાંથી એ સ્ત્રીએ ગાંડી હતી અને એક સ્ત્રી ડાહી હતી. મને મરતાં પહેલાં લકવા લાગુ પડેલા એટલે હું લાકડી લઈ તે ચાલતા. વળી હુ પહેલાં બ્રાલ પાઘડી પહેરતા પણ મારી છેાકરી રાંડવાથી લીલી પાઘડી પહેરતા. અત્યારે મારાથી ત્રણ વર્ષ મેટી મારી બહેન છે તે મારે ત્યાં કામ કરવાવાળી હતી, તેના ધણીનુ નામ વીરચંદ ઠાકરડા હતું. અત્યારે મારી બા છે તે, એ વખતે મારાં બહેન હતાં. પાટણમાં તખે।ળીવાડામાં મારું ધર હતુ. તેમાં આંબલીનું ઝાડ છે. મે એ વખતે આત્મારામજી, કમલસૂરિ તથા ઉમેદવિજય મહારાજનાં દર્શન કરેલ. પછી એ ભવમાંથી મરીને બીજો ભવ મારા બ્રાહ્મણના થયા. ૨૫ વર્ષનુ
Page #84
--------------------------------------------------------------------------
________________
પુનર્જન્મના પુરાવા
[ ૬૫ ] મારું આયુષ હતું. લગ્ન કરેલ નહી. બસ, બ્રાહ્મણના ભવની આટલી જ હકીકત હું જાણું છું. ઉપરની વસ્તુઓ હું બેલતે પણ ઘરનાં દરેકને આ શું છે ? તેને ખ્યાલ આવતે નહિ. પણ એક દિવસ મારી બા પાટણ ગયાં. મારી ઊંમર નાની (ત્રણ વર્ષની) હોવાથી હું પણ એમની સાથે ત્યાં ગયો. સ્ટેશને ઉતર્યા. હું આ ભવમાં પહેલી જ વખત પાટણ જેતો હતો. મેં મારી બાને કહ્યું: “બા, તમે લેકે મારી વાત સાચી માનતાં નથી પણ આજે હું મારું ઘર બતાવું.” મારી બાએ કહ્યું
બતાવ જેઉં.” હું તેને તંબેનીવાડે મારે ઘેર લઈ ગયે. ઘર પડતર હાલતમાં હતું. મેં બતાવ્યું ને કહ્યું કે આ મારું ઘર છે. બે ચાર પડેશીઓને પણ ઓળખ્યાં. મહોલ્લાનાં બધાં જ દેરાસરે (ઘર દેરાસર પણ) લઈ ગયો. મહારાજ સાહેબના ફાટા ઓળખ્યા કે આ “આત્મારામજી મહારાજ ” “ આ કમલસૂરિ મહારાજ ” “ આ ઉમેદવિજય મહારાજ.” આ બધી હકીકત જઈ પાટણમાં લેકીને નવાઈ લાગી. હજારે લેકે મને જોવા આવતાં. લગભગ બે ચાર મહીના આ પ્રમાણે ચાલ્યું એટલે ગાયકવાડ સરકારે તેની તપાસ કરવા તપાસયંત્ર પાટણ
કહ્યું. અમોને પણ પાટણ બોલાવ્યા. હું, મારાં માતુશ્રી તેમ જ પિતાશ્રી. તેઓએ મને કહ્યું કે “બીજી કંઈ હકીક્ત બતાવએટલે પાટણમાં સુખડીવટમાં ડાહ્યાચંદ આલમચંદની પેઢી ચાલતી હતી, ત્યાં મારું પાટણના ભવનું (કેવલચંદ રામચંદના નામનું) ખાતું ચાલતું હતું. તેમની દુકાને હું તે અમલદારેને લઈ ગયા. તેમની રૂબરૂમાં ૩૦ થી ૪૦ વર્ષના જૂના ચોપડા કઢાવ્યા ને મારું ખાતું કઢાવ્યું. વળી ભારે પાટણના ભવને છોકરા છોકરે મને જોવા માટે આવેલ તેને પણ મેં ઓળખ્યો ને કહ્યું કે “તું તો મારો છોકરે છે. તારું નામ મણીલાલ છે.” તેણે પણ બધી હકીકત કબૂલ કરી. તે અત્યાર સુધી હયાત હતો, ફક્ત એક માસ પહેલાં ગુજરી ગયાં છે. આ પ્રમાણે મારી પૂર્વ ભવની હકીકત છે.
" !
સેવતીલાલ 22 (ચાણમાવાળા)
Page #85
--------------------------------------------------------------------------
________________
[૨] છતરપુરના સ્કૂલ ઈન્સ્પેકટર શ્રી મનોહરલાલ મશ્રની પુત્રી સ્વર્ણલતા પિતાના બે પૂર્વજન્મનો હાલ બતાવે છે. આ પુત્રીને લઈ શ્રી મિશ્ર એક દિવસ જબલપુરના પ્રવાસે ગયા ત્યારે તેઓ ચા–પાણી માટે એક હોટલની શોધમાં હતા ત્યાં એક ચાની નાની દુકાન દેખતા વર્ણલતા બોલી ઉઠી કે પિતાજી, ચાલે, આ આપણી દુકાન છે, તેમાં ચા-પાણી કરીએ. પુત્રીના આવા શબ્દો સાંભળી શ્રી મનહરલાલ મીરાને થયું કે છોકરીનું ચસ્કી ગયું છે. નહી તે અહીં અમે ફરવા આવ્યા છીએ, કેઈની ઓળખાણ નથી ત્યાં આપણી હોટલ ક્યાંથી આવી ? પણ સ્વર્ણલતા પિતાની પરવા કર્યા વગર તે નાની હોટલમાં ઘુસી ગઈ અને તેના પૂર્વજન્મના નાના ભાઈ હરીપ્રસાદને કહેવા લાગીઃ “હરી, મને પીવા માટે પાણી આપ, બહુ જ તરસ લાગી છે.”
અજાણી છોકરીને મોઢે પિતાનું નામ સાંભળી હરીપ્રસાદ પાઠક હેબતાઈ ગયા. તેમને આશ્ચર્યચક્તિ જોઈ છોકરી બેલીઃ “હરી, તું મને નથી ઓળખતે, હું તારી મોટી બેન કીશોરી છું.” હરીપ્રસાદ તેના શબ્દો સાંભળી પિતાના બધા કુટુંબીઓને બેલાવી લાવ્યો. સને ૧૯૩૯ સુધીના જેટલા સભ્યો આ ઘરમાં હતા તેમનાં બધાના નામે કરીએ કહી સંભળાવ્યાં. નાની ઉંમરમાં ભાઈઓને જે નામથી બોલાવવામાં આવતા તે પણ છોકરીએ કહી સંભળાવ્યાં. તે પછી છોકરીના સાસરીયા પક્ષના લેકને લાવવામાં આવતાં તેણે પિતાના ત્રણ પુત્રો અને બે પુત્રીઓને ઓળખી કાઢ્યાં. તેના એક પુત્રે પિતાનું નામ ખોટું બતાવતાં સ્વર્ણલતા બેલી કે “માતા સમક્ષ ખોટું બોલતાં શરમ નથી આવતી ?”
તે પછી પૂર્વજન્મના તેના પતિ શ્રી. ચીંતામણી પાંડે આવ્યા ત્યારે છોકરીને એ કોણ છે એમ પૂછવામાં આવતાં ૧૦ વર્ષની છોકરી શરમાઈ ગઈ અને કહ્યું કે એ એ જ છે, જેમની સાથે મારા લગ્ન થયાં હતાં; અને પાલખીમાં બેસી હું મેહાર ગઈ હતી. ત્યારે એ ઘોડા પર હતા. માર્ગમાં એમનો ઘડો તોફાની બની જતાં ચાર માણસોને કચડી એમને પાડી નાખ્યા હતા, જેથી એ ખૂબ ઘાયલ થયા હતા અને એક મહીના સુધી માંદગીના બીછાને રહ્યા હતા. આવી આવી વાતો છોકરીને મોટેથી
Page #86
--------------------------------------------------------------------------
________________
પુનર્જન્મના પુરાવા
[ ૬૭ ] સાંભળી તેના આ જન્મના પિતા શ્રી મનોહરલાલ મીશ્ર સાથે બધા આશ્ચર્યચકિત થઈ ગયા.
છોકરીની પરીક્ષા લેવા માટે સાગર વિશ્વ વિદ્યાલયના ઉપકુલપતિ શ્રી દ્વારિકાપ્રસાદ મીશ્ર, મનોવિજ્ઞાનના નિષ્ણાત શ્રી મોહનલાલ પારા અને ગંગાપુરના જાણીતા માનસશાસ્ત્રી શ્રી એચ. એન. બેનરજી આવ્યા હતા. સ્વર્ણલતાની પરીક્ષા લઈ તેઓએ અભિપ્રાય આપ્યો કે આ છોકરીને પૂર્વજન્મની બધી વાતો યાદ છે એ વાતમાં શક નથી.
છોકરીએ આ લેકે સમક્ષ કહ્યું કે સને ૧૯૩૯ માં મારું મરણ થયું હતું. આ જન્મ પહેલાં હું સીટ આસામમાં જન્મી હતી. ત્યાં મારા ઘરના લોકો ગાવાને ધંધો કરતાં હતાં. છોકરીએ આસામી ભાષાના બે ગાયન સ્વરથી ગાઈ સંભળાવ્યા. તેણે કેટલાક માણસોના નામે પણ બતાવ્યાં. આસામમાં હું નવ વર્ષની ઉંમરે પડી જવાથી મરણ પામી હતી. તે પછી હું આ ઘરમાં જન્મી છું.
તેના બીજા જન્મની ખરી ખોટી વાતની તપાસ કરવા માટે નિષ્ણાતો આ છોકરીને આસામ લઈ જવાની તૈયારી કરી રહ્યા છે. રક્ષાબંધનના દિવસે આ ૧૦ વર્ષની છોકરીએ પિતાના પૂર્વજન્મના બધા વયોવૃદ્ધ ભાઈઓને રાખડી બાંધી હતી. સ્વર્ણલતા પૂર્વજન્મના સુખદુઃખ, રમત વગેરેની વાત કરે છે, ત્યારે તેના વૃદ્ધ થયેલા પૂર્વજન્મના ભાઈઓ અને જુવાન ભત્રીજાઓ તે રસથી સાંભળે છે. નિષ્ણાતેના કહેવા પ્રમાણે આત્મા અમર છે. અને મનુષ્ય જુદી જુદી નીમાં જન્મ લે છે તે માન્યતા આ છોકરીના બે જન્મોની યાદથી ચોક્કસ સાબિત થાય છે.
હજી પણ છોકરી જબલપુરમાં જ છે. તેની આ જન્મની માતા અને નાના ભાઈ–બહેનો પણ જબલપુર આવી ગયા છે. શ્રી મનહરલાલ મિએ કુટુંબ સાથે જ્યાં ઉતારે કર્યો છે ત્યાં આ છોકરીને જોવા માટે સવારથી સાંજ સુધી સેંકડે લેકે આવે છે.
જનશક્તિ તા. ૨૩-૮-૫૯ રવિવાર
Page #87
--------------------------------------------------------------------------
________________
(3)
पुनर्जन्म की कहानी
बरेली। यहां पुनर्जन्म में विश्वास न करनेवाले एक मुस्लिम परि वार में पुनर्जन्म की कहानी प्रत्यक्ष हो गयी । कहते है कि एक मुस्लिम अध्यापक श्री हशमतउल्ला अन्सारी जब इकराम अली नामक एक पुराने जमींदार के यहां पढ़ाने गये, तब उनके पंचबर्षीय पुत्र करीम उल्लाने जमींदार के घर घुस कर उसकी विधवा पुत्रवधू फातिमा का हाथ पकड़ लिया और कहा कि " तुम तो मेरी बीबी हो, फातिमा !" फातिमा बच्चे के मुख से अपना नाम सुन कर बेहोश हो गयी । कहते है कि लड़के की सारी पूर्व स्मृतियां जाग ऊठीं और वह बीना किसी के बताये ही अपरिचित मकान में इस तरह व्यवहार करते हुए कि जैसे उसीका जाना-पहचाना घर हो, पूर्वजन्म की बीबी के भीतरी ऋक्षमें जाकर पूर्व परिचित अपनी कुर्सी पर बैठ गया और फातिमा के श्वसुर को अम्बा - अब्बा कह कर पुकारने लगा । फातिमा पान लगा रही थी, लड़के ने जाते ही कहा, “फातिमा,
हम भी पान खायेंगे । " पता लगा कि फातिमा के पति फारूख की मृत्यु. पांच वर्ष पूर्व हुई थी । जब सभी लोग एकत्र हो गये, तब लड़के ने पूर्व जन्म की कहानी सुनाते हुए ऐसी सारी बातें सुनायीं, जो केवल फातिमा और फारूख ही जानते थे ! उसने कहा कि मैंने अपने भाई को, जो पाकिस्तान में है, ५ हजार रुपये भेजे और ३ हजार बैंक में जमा है । उपर्युक्त व्यक्ति लाहोर में व्यापार करता है और फारूख का इरादा भी वहीं रहेने का था, जिसका रहस्योद्घाटन लड़के ने किया । उसने पहेले के भाई उमर आदिल का नाम भी बताया। उसने यह भी कहा कि मेरे श्वसुर के यहां से एक वन्दूक चोरी गयी थी, जो वास्तव में सच्ची घटना है । लड़के की बातें सुनकर उसके पूर्वजन्म के पिताने कहा कि यद्यपि मैं पुनर्जन्म में विश्वास नहीं करता, तथापि जो आंखों के सामने देख रहा हूँ,
उससे इन्कार भी नहीं कर सकता ।
- टाइम्स ऑफ इन्डीया ( हिन्दी ) ता. २८-६-५८, रविवार
Page #88
--------------------------------------------------------------------------
_