Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મન, ધન, પદસંગ્રહ-ભાવાર્થ.
શ્રીમદ્ બુદ્ધિસાગરજી,
अध्यात्मज्ञानप्रसारक मंडळ.
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહામહોપાધ્યાય ન્યાયવિશારદ, “શ્રીમદ્ યશોવિજયજી તેમનું જીવન અને તેમનું ગુજરાતી સાહિત્ય. [લેખક–યોગનિષ્ઠ મુનિ શ્રીમદ્ બુદ્ધિસાગરજી]
આ નિબંધ વડોદરા ખાતે મળેલી ચોથી ગુજરાતી સાહિત્ય પરિષદમાં ત્રીજા દિવસે શરૂઆતમાં વંચાયો હતો.
શ્રીમની અદ્દભુત શક્તિ અને કાર્યોને જાણવાની તથા અભ્યાસ કરવાની જીજ્ઞાસાવાલાઓને, આ નિબંધ અપૂર્વ ઉપયોગી છે, એટલું જ કહેવું પુરતું છે, કેમકે શ્રીમદ્ વિષે આ નિબંધમાંથી કેટલુંક નવિન જાણવા તથા અનુભવવા મલે તેમ છે.
નિબંધમાં શું જાણશે? (૧) શ્રીમદ્દનું ચરિત્ર, અને તે જાણવાનાં સાધનો, (૨) જન્મસ્થળ અને સંવત, (૩) બાલ્યાવસ્થા અને અભુત સ્મરણશક્તિ, (૪) ગુરૂએ જોયેલું ભવિષ્ય (૫) સંઘને નિવેદન (૬) સંઘની તેમની પાસે માગણી, (૭) માતાને હર્ષ અને પુત્રને સોંપવું, (૮) કાશીમાં વિદ્યાભ્યાસ અને ત્યાંથી વિહાર (૯) * વખતની ધર્મસ્થિતિ, (૧૦) શ્રીમદ યશોવિજયજી અને શ્રીમાનવિજયજીની વ્યાખ્યાન કળા, એક બીજાની સામે જવું અને સા કરવી (૧૧). સત્યવિજયપન્યાસ આદિ વખતે સમકાલીન શિવને અનિઓ અને તેમની સાથેનો સંબંધ, () ખભાતમાં વાદવિવાદ, (૧૩) શશીને અધ્યાપકને રૂ. ૭૦ હજારનું દા (૧૪) છાગામે વિહાર, (૧૫) શ્રીમર તવસ્ત્ર ધારણ કર્યાં હતાં કે કેમ તે શ્રીમદ્ આનંદઘનજી સાથે થયો સબંધ, (૧૭) તેમને વ્યાખ્યાનમાં, થીજ આનંદઘનજીકધારવું, પરસ્પર ચણાનુરાગ, (૧૮) શ્રીમદ્ આનંદઘનજીક પ્રસંગથી થયેલ અધ્યારૂચિ અને અભ્યાસ, અને સુવર્ણસિદ્ધિની ઇઝ (૧૯) શીય સંસ્કૃત ગુજરાતી, ગદ્ય, પદ્ય, ૧૦૮ ગ્રન્થોનું–બે લાખ લોકોએ, તમે અને અપ્રગટ ગ્રન્થોનાં નામો, (૨૦) કઈ રીતે ગુજરાતી સાહિત્યને પળ્યું. (૨૧) શ્રીમદ્દનો દેહોત્સર્ગ-કાળ સ્થલ-અને પાદુકા અને તેનો પ્રભાવ (૨૨) શ્રીમનો ભક્તિ પ્રેમ–તેમનાં સ્તવને, તેનો સાર, (૨૩) શ્રીમના આધ્યાત્મિક અને ભક્તિના ગ્રન્થો, (૨૪) અનુભવ જ્ઞાનવડે કરેલ પ્રભુના સ્વરૂપની ઝાંખી અને તેનું પ્રમાણ, (૨૫) અધિષ્ઠાયક દેવીનું પ્રગટ વચન, સમ્યકત્વની પ્રાપ્તિ અને તેનું પ્રમાણ, (૨૬) શ્રીમદુનો અહિંસા, સત્ય, ચોરીનિષેધ, બહ્મચર્ય, ક્રોધ, અહંકાર, કપટ, દ્વેષ, નિન્દા અને ત્યાગ ઉપરનો બોધ, (૨૭) સઝાયો; સ્તવનો, રાસ વગેરેમાંથી તેમની અનુભવાતી આતરીક સ્થિતિ, (૨૮) વ્યવહાર ધર્માચાર્ય અને શ્રીમદ્દના વિચારો, શ્રીમદ્દન વૈરાગ્યોપદેશ અને વિશાળ દૃષ્ટિ, સહનશીલતા, ગુરૂકુળવાસ તથા આચાર્યની આજ્ઞામાં વર્તવું, (૨૯) શ્રીમદે કયા વખતે-કયાં ગ્રન્થો રચ્યા (૩૦) શ્રીમદ્દના ઉપયોગની તીવ્રત, પ્રમાણિકતા ૨ | જૈનમાં તેમની તા. 8) શ્રીમદે ગુર્જર ભાષામાં અને સંસ્કૃત ભાષામાં રચેલો છેઆથી ક૨૧ શ્રીમદ્દ વિહાર ચોમામાં અને તે કાળે જૈનોની સંખ્યા વગેરે..." લખે -શ્રી જૈન શ્વેતાંબર બેડીંગ, ઠેનાગેરીન' અમદાવાદ,
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે જૈન ઐતિહાસિક રાસમાળા–પૃષ્ઠ ૪૦૮ ૪ છે પાકી બાઈન્ડીંગ કીં. માત્ર રૂ. ૧-૦-૦ ફૂ છું સંશાધક-મી, મેહનલાલ દલીચંદદેસાઈ, વકીલ
અમદાવાદના નગરશેઠના પૂર્વજ, જેનોની જાહોજલાલીમાં અગત્યનો ભાગ ભજવનાર, બાદશાહી ફરમાન અને માન મેળવનાર, ચમત્કારીક રીતે મિત્રનો પ્રભાવ પામનાર, ગાયક્વાડ અને અંગ્રેજ સરકારનું સાલીયાણું (વર્ષશન) મેળવનાર, અકબરના સમયથી રાજ્યો સાથે માનભર્યા સંબંધ જાળવનાર, શ્રેષ્ટિવર્ય શ્રી શાંતિદાસજી અને તેઓના વારસ પુત્રોનાં જાણવા યોગ્ય ચરિત્રો, પદ્યમાં રાસરૂપે અને ગદ્યમાં ભાષાન્તર સાથે–અત્યાર સુધીની નવીન અપ્રસિદ્ધ જાણવા યોગ્ય હકીકતો સાથે અને આખા કુટુંબની વંશાવળી જે ૧૬ પૃષ્ઠની થઈ છે તે સાથે, તેમજ બાદશાહી-ગાયકવાડી–અંગ્રેજ સરકારનાં ફરમાનોની નકલો સાથે આ ગ્રન્થ ઘણો જ ઉપયોગી અને જાણવા યોગ્ય થયો છે. મહેનતના પ્રમાણમાં કીંમત કંઈજ નથી-કઠીણ શબ્દોનો શબ્દાર્થ કોષ પણ આપ્યો છે ઉપરાંત ૧૧ પ્રાચીન મહામુનિઓના રાસે અને ચરિત્રો આ ગ્રન્થમાં આપ્યાં છે. જે તેઓની પાટે ઉતરી આવેલા હાલના મુનિરાજોને જાણવા યોગ્ય અને અનુકરણ કરવા યોગ્ય છે. ૧૧ રાસનાં નામ (૧)-લમિસાગર સૂરિ, (૨) નેમીસાગરોપાધ્યાય, (૩) વિજયદેવ સૂરિ, (૪) વિજયાનંદ સૂરિ, (૫) કલ્યાણવિજય ગણિ, (૬) સત્યવિજય પન્યાસ, (૭) કપુરવિજય ગણિ. (૮) ક્ષમાવિજય ગણિ, (૯) જીનવિજય ગણિ, (૧૦) ઉત્તમવિજયજી પન્યાસ, (૧૧) પદ્યવિજયજી ગણિ.
CT/IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII) E અધ્યાત્મશાન્તિ આવૃત્તિ બીજી. E પાકી બાઈન્ડીંગ પૃષ્ઠ ૧૩ર કિ. રૂ. ૭-૩-૦
WITT
ખરેખર શાન્તિને આપનારો આ લઘુ ગ્રન્થ અહોનીશ અભ્યાસપાઠની માફક મનન કરવા યોગ્ય છે. શ્રીમદ્ બુદ્ધિસાગરજીએ તે સં. ૧૯૫૯ માં રચેલો છે, તેની બીજી આવૃત્તિ સુધારા સાથે પ્રગટ થઈ છે. ચન્થ અપૂર્વ છે.
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નિવેદન.
--
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મજ્ઞાનમસ્તે શ્રીમદ્ આનન્દઘનજીમહારાજનું નામ જૈનકામમાં અને જૈનેતરામાં પ્રસિદ્ધ છે. અઢારમા સૈકામાં આર્યાવર્તને વિભૂષિત કરનાર શ્રીમદ્ આનન્દઘનજીએ, ભવિષ્યની આર્યાવર્તપ્રજાને એકશે! આઠ પદે અને ચાવીશી આપી છે. શ્રીમદ્ની ચાવીશીના ઉપર શ્રી જ્ઞાનવિમલસૂરિએ, તેમના લગભગ સમયમાં પૂર્યા હતા. શ્રીમદની ચાવીશીપર શ્રી જ્ઞાનસાગરજીએ પણ ટો પૂર્યો છે. શ્રીમદ્ જ્ઞાનવિમલસૂરિ અને શ્રી જ્ઞાનસાગરજીના ટમા ( સ્તંભક)થી આનન્દઘનજીની ચાવીશીના ભાવાર્થપર ઘણું અજવાળું પડયું છે. અન્ય મુનિએ શ્રીમદ્ની ચાવીશીપર ટખા પૂર્યા છે એમ સાંભળવામાં આવે છે પણ તેની પ્રાપ્તિવિના તે સંબન્ધી કશું કહી શકાય તેમ નથી. શ્રીમી ચોવીશીમાંના પાંચ છ સ્તવનેાના ભાવાર્થને શ્રીમદ્ બુદ્ધિસાગરજીએ
પરમાત્મāાતિ ગ્રન્થમાં આલેખ્યા છે.
શ્રીમદ્ આનન્દઘનજીએ મહાતેર વા એકશે। આઠ પદો રચ્યાં છે, તેના ભાવાર્થ જાણવા માટે પાના ભાવાર્થની આવશ્યકતાના આઘેષ જ્યાં ત્યાં સાંભળવામાં આવતા હતા. શ્રીમનાં પદોના ભાવાર્થ લખવા એ કંઈ સામાન્ય કાર્ય નથી. જે અધ્યાત્મજ્ઞાનમાં ઉંડા ઉતર્યા હોય તેવા મહાત્માએ શ્રીમનાં પદોના ભાવાર્થ લખવા સમર્થ થઈ શકે. કોઈ મુનિએ આનન્દઘનજીનાં ચાલીશ પદેના બે પૂર્યો છે એમ સાંભળવામાં આવે છે. શ્રીમદ્ આનન્દઘનજીનાં પદાના ભાવાર્થ પ્રકાશવા માટે શ્રીમદ્ મુનિરાજ શ્રી બુદ્ધિસાગરજીમહારાજને ઘણા ભક્ત શ્રાવકા તરફથી વિનંતિ કરવામાં આવી હતી-તેથી મુનિરાજ શ્રી મુદ્ધિસાગરજીએ મુંખાઈમાં પ્રવેશ કર્યાં બાદ પદેના ભાવાર્થ લખવા માટે કારણુયોગે વિચાર કર્યો-તેનું કારણ તે ઉપાદ્ઘાતમાં જણાવે છે.
ગુરૂમહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજીએ પદોના ભાવાર્થ લખીને સમ્યક્ પ્રકાશ પાડયો છે તે વાચકોને સ્વયમેવ વિદિત થશે. શ્રીમા સર્વે પાના ભાવાર્થ લખીને બહાર પાડવાનું શ્રીમદ્ બુદ્ધિસાગરજીને પ્રથમમાન ઘટે છે. અધ્યાત્મજ્ઞાનમાં અનુભવ પામેલા જ્ઞાનિપુરૂષા સદાના અધ્યાત્મભાવ પ્રકાશવા માટે સમર્થ થાય છે તે આ ગ્રન્થના
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ ) વાચનથી સમજાશે. શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજનો અધ્યાત્મ પ્રદેશમાં અનુભવ હોવાથી તેમણે પદને અધ્યાત્મશૈલીએ જે ભાવાર્થ લખ્યો છે તે સંબધી તેમના કરતાં વિશેષ જ્ઞાનિયે આલોચના કરી શકે. અધ્યાત્મ રસના ઉભરાઓથી આત્માને અનેક પાત્રોથી વારંવાર સ્તવવામાં આવ્યું હોય તેથી ત્યાં પુનરૂક્તિદોષની શંકા કરવી નહિ. જાપ-મંત્ર-અધ્યાત્મ-વૈરાગ્ય વગેરે વિષયોમાં એકની એક બાબત વારંવાર આવતી હોય તે તેમાં પુનરૂક્તિદોષ ગણતો નથી; એમ પૂર્વાચાર્યોએ અનેક ઠેકાણે દર્શાવ્યું છે. અધ્યાત્મજ્ઞાન એ સર્વે જ્ઞાનમાં શ્રેષ્ઠ છે, એમ અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા ?? એ હેડીંગવાળા લેખથી માલુમ પડે છે. અધ્યાત્મજ્ઞાનની શ્રેષ્ઠતા વિશેષ પ્રકારે મનુષ્યના હૃદયમાં ઠસાવવા માટે શ્રીમદ્ ગુરૂ શ્રી એ પુનરૂક્તિદોષ ન આવે એવી રીતે વિષયાંતરવિચારસંકલનાએ અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતાનો લેખ લખ્યો છે. શ્રીમના ચરિતવિભાગથી અઢારમા સૈકામાં પ્રવર્તતી જૈન કેમપ૨ ઘણું અજવાળું પડે છે. અઢારમા સૈકામાં વિદ્યમાન મુનિવરના ચારિત્ર્યપર અજવાળું પાડનાર શ્રીમનો ચરિતવિભાગ અત્યંત ઉપયોગી જણાય છે.
શ્રીમદ્ આનન્દઘનજીના ચરિતવિભાગમાંથી ઘણું જાણવાનું મળી શકે તેમ છે. અનેક કિંવદન્તીઓમાંથી ઘણે સાર ખેચી શકાય તેમ છે. શ્રીમદ્ આનન્દઘનજીના ચરિતપ્રસંગે, શ્રીમદ્દ ઉપાધ્યાય યશવિજયજી સંબન્ધી કેટલુંક લખવામાં આવ્યું છે. શ્રીમદ્દ અને ઉપાધ્યાય એ બંનેની તુલના અમુક વિચારશ્રેણિએ કરવામાં આવી છે તે મનન કરવા યોગ્ય છે.
શ્રીમના ચરિતવિભાગની સાથે ઘણા મુનિયોનો સંબંધ છે તે પૈકી કેટલાક મુનિવરની પ્રાસંગિક હકીકત આલેખવામાં આવી છે તે વાચકોને સહેજે જણાશે.
શ્રીમદ્ આનન્દઘનજી અઢારમા સૈકામાં એક મહાપુરૂષ તરીકે તે વખતના મુનિવરે માં ગણાતા હતા તેમનું આત્માપણું કેવું હતુંતેઓ આગમોને આગળ કરીને કેવી રીતે પ્રવર્તતા હતા-નિવૃત્તિમાર્ગમાં તેમની કેવી નિષ્ઠા હતી–તેમણે અધ્યાત્મમાર્ગમાં પ્રવેશ કરીને કેવી રીતે પરિષહ સહ્યા હતા–તેમના પ્રતિપક્ષીઓ તેમને સતાવતા હતા અને જે જે કહેતા હતા તે સંબધી અજવાળું પાડવામાં આ ગ્રંથન ચરિતવિભાગ ખરેખર વાચકેને અત્યંત ઉપયેગી થઈ પડશે.
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(4-)
શ્રીમદ્ આનન્દઘનજીની કિસ્મત પાછળથી અંકાઈ છે એમ સ્પષ્ટ રીતે સિદ્ધ થાય છે. તેમની વ્યવહાર અને નિશ્ચયમાગૅપર પૂર્ણ શ્રટ્ઠા હતી, તત્સંબન્ધી આ ગ્રંથના વાચનથી ખુલાસા થઈ શકે તેમ છે. શ્રીમદ્ આનન્દઘનજીએ વ્યવહારમાર્ગને ઉત્થાપ્યા નથી; એમ આ ગ્રંથ વાંચવાથી વાચકોને સ્પષ્ટ સમજી શકાશે. શ્રી યશેાવિજય ઉપાધ્યાય અને આનન્દઘનજીના જૈનશાસનની સેવા કરવામાં અત્યંત પ્રેમ હતેા; એમ શ્રીમદ્ બુદ્ધિસાગરજીએ લખેલા યશેવિજયજીના નિબંધથી અને શ્રીમદ્ આનન્દઘનજીના ચરિતવિભાગથી સ્પષ્ટ સમજી શકાય તેમ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમા વાચકને આદિથી તે અંતસુધી-પૂર્ણ ગ્રન્થ વાચવા માટે ભલામણ કરીએ છીએ. શ્રીમદ્ આનન્દઘનજીના ‘અધ્યાત્મજ્ઞાનના મુખ્ય વિષય હોવાથી તેમનાં પદાના ભાવાર્થમાં પણ અધ્યાત્મજ્ઞાનને મુખ્ય પદ આપવામાં આવ્યું છે; તેથી વ્યવહારના અનાદર કરવામાં આવ્યા છે એમ કદિ વાચકોએ માની લેવું નહીં. અધ્યાત્મવિષયક ગ્રન્થમાં અધ્યાત્મની મુખ્યતા આવી શકે છે અને વ્યવહારમાં વ્યવહારની મુમ્યતા આવે છે અને અધ્યાત્મજ્ઞાનની ગૌણુતા થાય છે.
ચંપાગલી, મુંખાઈ. શ્રાવણ શુદ ૧. સં. ૧૯૬૯.
અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે અધ્યાત્મગ્રંથાની ઉપયોગિતા છે એવું લક્ષમાં રાખીને વાચકેાએ અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ કરીને ધર્મક્રિયાવ્યવહારમાં દૃઢ રહેવું અને તપ-જપ-વ્રત-નિયમ અને પચ્ચખાણુને ખપ કરતા રહેવું એમ ગ્રન્થ સ્પષ્ટ જણાવે છે. શુદ્ધ વ્યવહાર આદરવા માટે અધ્યાત્મજ્ઞાનની જરૂર છે. આત્મજ્ઞાન પામીને ચારિત્રમાર્ગમાં પ્રવૃત્તિ કરવી એજ ઉત્તમ ફૂલ છે. જૈન ધર્મના વ્યવહારમને દર્શા વનારા અનેક ગ્રંથો છે અને તે ગ્રંથાના અહેાળા ફેલાવા થાય છે તેની સાથે આધ્યાત્મિકગ્રંથોના ફેલાવાની પણ જરૂર છે તેથી અધ્યાત્મજ્ઞાનપ્રસારકમંડળ આધ્યાત્મિક ગ્રંથા બહાર્ પાડીને જૈનસમાજની સેવા ઉઠાવે છે તે પેાતાની ફ છે એમ ગણે છે. આવી રીતે જૈન કામની સેવા કરવામાં પ્રિય બંધુએ સાહાય આપે તે તે તેમની ફરજ છે, અને તેમની સાહાય્ય અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ ઇચ્છે તે તે પણ સ્વાભાવિક છે.
લી.
अध्यात्मज्ञानप्रसारक मंडळ.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ.
આ ગ્રન્થના પ્રગટાથે નીચે મુજબ સાહા મળી છે જેની અત્રે નોંધ લેવી યોગ્ય ધારી છે; કેમ કે આવી રીતે જ્ઞાનના પ્રકાશા, કમાઈને સદુપયોગ કરે તે ખરેખર ઉત્તમ અનુકરણીય અને પ્રશંસનીય કાર્ય છે. ૩૦) શેઠ-મગનલાલ કંકુચંદ શ્રીવીજાપુરવાલા તરફથી
જ તેમનાં સૌ પતી બાઈ ચંદનબાઈના હિતાર્થે; ૩૦૦ શેઠ વીરચંદ કીશણજી શ્રી માણસાવાલા તર
ફથી તેમનાં માતુશ્રી બાઈ વાલીબાઈના હિતાર્થે; ૩૦] શેઠ વાડીલાલ ગુલાલજી શ્રી માણસાવાલા તર
ફથી; હા. તેમના પુત્ર જીવરામ વાડીલાલ; ૧૦૦) શા. કુલચંદ બાદરદાસ શ્રી વીજાપુરવાલા
હસ્તકને જ્ઞાનખાતા તરફથી ૧૦૦ શા. ચીમનલાલ ડુંગરસી શ્રીપુનાવાલા તરફથી;
૫૦' મેતા રાયચંદ રવચંદ શ્રી સાણંદવાલા તરફથી. રૂ.૧૧૫)
ली० મુંબઈ, ચંપાગલી ને બથ ભજ્ઞાનપ્રસાર મંø.
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
N:
सच्चारित्रचूडामणिक्रियापात्र सद्गुरु श्री १००८ श्री सुखसागरजी महाराज साहेबना
चरणकमलमां
વિન્દન કરૂં શ્રી સદ્ધરૂ સંસાર તારક જ ધણું, સંસારથી ઉદ્ધારિયે અજ્ઞાનનાશક જગમણિ; આ કાલમાં ચારિત્રમાં હારાસમા વિરલા અરે, સુખ આપવા ચિંતામણિ જગભાવથી દીઠા ખરે.. સાગરથકી ગંભીર બહુ અનુભવથકી મેં અનુભવ્ય, વૈરાગ્ય ગુણની મૂર્તિ તું વૈરાગ્ય સાચે સૂચવ્યો; પરભાવમાં પડવાવિષે વૃત્તિ જરા મનમાં નહીં, નિન્દા નહીં વિકથા નહીં ઈબ્ધ નહીં સમતા વહી.
અકૃત્રિમ વાણી બોલતે આચારમાં ઉલસી રહ્યો, શિક્ષાવચન શીતલઝરણુ પાને ઘણે શીતલ થયે; મીઠી મઝાની વાણથી સમજાવતે મુજને સદા, સુખાબ્ધિ સાચા સદ્ગુરૂ વન્દુ સ્તવું ભાવે મુદા,
કાયની રક્ષા કરે સંયમવિષે રાચી રહે, અહંકાર નહિ જાણ્યાતણે લઘુતા સદા મનમાં વહે; સેવા કરી હું સરૂની દેખી તે નયને અહે, ઉપકાર કર્તા સર કરૂણ ખરી ચિત્તે વહે. તે સકુણે આપ્યા ઘણું ઉપકાર વિસરું નહિ કદી, તવ સામ્યતા હૃદયે રહે એ દિવ્યગંગા છે નદી; તું તીર્થ જંગમ મટકું હારાથકી શિષ્ય તરે, સ્યાદ્વાદવાદી ચિત્તમાં એ વાત સાચી ઉતરે.
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭
( ૮ ) હારી સરળતા યોગથી કે શત્રઓ મિત્રો બને, હારી સરલતા એવી કે ઢોંગીઓ આવે કને; એ ઢોંગીએ તુજ સંગથી ધર્મ બન્યા એ દેખીયું, આશ્ચર્ય શું! પારસ થકી લેતું સુવર્ણજ પેખીયું. તુજ ચિત્તમાં શત્રુ નહીં કે ખૂબ દેખી જાણીયું, બુરું કરે નહીં કેઈ અન્ય લક્ષ્ય એવું જણાયું; તુજ ચિત્ત વાણું કાયમાં કૃત્રિમતા દેખાય ના, સતે ખરા વિરલા જનો અનુભવ વિના પરખાય ના. રાચી રહ્યો ચારિત્ર્યમાં તુજમાં ખરું દેખી અહે, બેલે તથા ચાલે નહીં કે ઘણું અનુભવ લહે; પંચાત ના પરની કદિ નિજ આત્મમાં રંગાઈ, હાલા હૃદયના સગુરૂ મેં ધ્યાનમાં તુજ સ્થાઈયો. આશા ગુરૂની પાળીને તે ભક્તિસેવા સાચવી, પાસે રહી જેઈ ઘણું મેં વાત એતે અનુભવી; ઉપકાર અપરંપાર હારા પાર પામું નહિ ખરે, બુદ્ધચબ્ધિ ત્યારે બાળ તારી સત્ય સ્તુતિ કરે. તારી કૃપાથી ગ્રન્થ આ રીય અહો સાહસ કરી, અર્પણ કરું કમપદ્મમાં ઉપકારતા ચિત્તે ધરી; અર્પણ કરીને ગ્રન્થ આ તુજ બાળ મન હર્ષ ઘણું, માબાપ આગળ બાલુડાના બોલ જેવું આ ભણું. વ્હાલા હદયના પ્રાણુ! પ્રેમે ગ્રન્થ આ સ્વીકારશે, જે ભૂલ ચૂકજ હોય તે મારી દઈને તારશે; જેવું રચ્યું તેવું સમર્પણ ભકિતથી કીધું ખરું, બુધ્ધિ તે સ્વીકારીને આનન્દ પામે ગુરૂ.
૧૧.
સં. ૧૯૬૯, ૧ પોષ વદ ૫–અમદાવાદ. |
લેખક, શ્રીસુખસાગરગુપદપંકજભૃગ,
મુનિ બુદ્ધિસાગર
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
उपोद्घात.
સંવત્ ૧૯૬૭ ની સાલમાં માઘ શુકલ પૂર્ણિમાના દિવસે મુંબાઈમાં પ્રવેશ કર્યો. મુંબાઈ હાલ અનેક રીતે મનુષ્યાનું આશ્રયસ્થાન થઈ પડયું છે. મુંબાઈમાં રહેતાં અનેક પ્રકારના અનુભવ થવા લાગ્યા. દુનિયાં એ શિક્ષણની શાળા છે. નવનવા નિરીક્ષણથી નવનવા અનુભવ પ્રકટે છે. સં. ૧૯૬૭ ના વૈશાખ શુદી એકમના દિવસે શ્રીમદ્ આનન્દઘનજીનાં પદોના ભાવાર્થ લખવાના વિચાર સ્ફુરાયમાન થયેા.-તે પૂર્વે ઘણાં વર્ષોથી મારા મનમાં શ્રીમદ્ આનન્દઘનનાં પદોનેા ભાવાર્થ લખવાનો વિચાર થયા કરતા હતા; તેવામાં ચૈત્ર વદિ અમાવાસ્યાના રાજ ભાવનગરના શ્રાવક શા. વ્રજલાલ દીપચંદ મારીપાસે આવ્યા, તેમણે શ્રીમદ્ના પદાના ભાવાર્થ લખવાને વિચાર જણાવ્યા. મેં તેમની વાતને પુષ્ટિ આપી અને તેમને પ્રથમ પદના ભાવાર્થ કહ્યો, પણ તેમના પિતાશ્રીનું ભાવનગરમાં મૃત્યુ થવાથી તેઓ ભાવનગર ચાલ્યા ગયા. તેમની પાસે શ્રીમદ્ પન્યાસજી ગંભીરવિજયજીએ લખાવેલા અર્થવાળાં લગભગ પચ્ચાસ પદેાની નેાટબુક હતી તેમાં પદોના અર્થ ઘણા સંક્ષેપમાં હતા. તેમાંનાં કેટલાંક પદા મેં વાંચ્યાં. તેમજ તેમની પાસે ઝવેરી માણેકલાલ ઘેલાભાઈની એક નેટબુક હતી તેમાં પ્રાયઃ છત્રીસ પદોને અર્થ પૂર્યાં હતા. ઉક્ત બંને નેટબુકામાં ભાવાર્થ સંક્ષેપ રીતિએ લખાયે હતા; તેમજ મારા હૃદયમાં રહેલા કેટલાક આધ્યાત્મિક વિચારોને તેમાં સમાવેશ થયેલ ન જેવાથી અને આરંભ કરેલું કાર્ય પૂર્ણ કરવું એ ટેકને હૃદયમાં ધારીને, તથા પદેશના ઉપર અનેક વિવેચને હોય તેપણ અનુભવ પ્રમાણે ભાવાર્થમાં જુદા જુદા અનુભવ સર્વને આવી શકે તેથી, મારા અનુભવ પ્રમાણે ભાવાર્થ લખવાથી અન્યોને મારા અનુભવ વિચારોના લાભ મળી શકે એવા અનેક હેતુથી સં. ૧૯૬૭ ના વૈશાખ શુદિ એકમના રોજે શ્રીમદ્ આનન્દઘનજીનાં પદાના ભાવાર્થ લખયાના પ્રારંભ કર્યો. સવારના પ્રહરમાં વ્યાખ્યાન વાંચવું, અન્ય પ્રાસંગિક ચર્ચામાં નિર્લેપ રહેવું, જે જે શ્રાવકે આવે તેમને પ્રશ્નો વગેરેના ઉત્તર આપવા, આજુબાજુના સંયોગેશ ઉપર ધ્યાન આપીને ચાલવું, ઇત્યાદિ ઉપાધિયાવાળા ઉપાધિપુરમાં ( મુંબાઈમાં ) રહીને શ્રીમદ્ આનન્દઘનજીના હૃદયના ભાવાર્થને, હૃદયમાં પ્રકટાવવેા એ કેટલું બધું મુશ્કેલ કામ છે? તે વાચકા સ્વયમેવ સમજી લેશે.
ભ. ઉ. ૨
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
આવી ઉપાધિયુક્ત ખાદ્ય ઉષ્ણતુતસાવસ્થામાં શ્રીમદ્ આનન્દઘનજીના પદાની ભાવાર્થરૂપી શીતલ હવાની સેવાથી અન્તરમાં સમાધિ રહી. અપેારના વખતમાં એક વા એ લાક મળતા તે વખતે પદના ભાવાર્થ લખાતા હતા. જેઠ માસમાં ભાવનગરના શ્રાવક શા. મેાતીચંદ ગીરધર કાપડીયાએ પેાતે શ્રીમદ્ના પદનું વિવેચન કરવાનું દર્શાવ્યું તેથી મને ઘણે! આનંદ થયો. કારણ કે, શ્રીમના પદોના અર્થ અનેક લેખકોના હૃદયમાંથી નીકળે ત્યારે તેમના પદોની મહત્તા વિશેષ અવળેાધી શકાય તેમ છે. ગમે તેટલા લેખકે હાય તાપણુ શ્રીમા પદાના અર્થમાં ભિન્નતા સાથે નવીનતા આવવાની.-વાચકોને એકજ લેખકના વિવેચનથી સંતાષ ન થાય અને ઘણા લેખકોથી શ્રીમનું હૃદય અવગાહી શકાય. આ ભાવાર્થ લખવાનું ખરૂં કાર્ય વૈશાખથી તે સં. ૧૯૬૯ ના કારતક માસ પર્યન્ત અપેારના વખતે અનિયમિતપણે ચાલ્યું હતું અને છેવટનાં ચાર પદોના ભાવાર્થ પાદરામાં વકીલ શા. મેોહનલાલ હિમચંદ વગેરે સંઘના આગ્રહથી માસકલ્પ કરીને પૂર્ણ કર્યો છે. ઘણી વખત ધારેલ ભાવાર્થ લખતાં સંકેાચાઈ જતેા હતા, “ ધાર્યા જેટલું લખી શકાતું નથી.
ગૃ
શ્રીમાં પદાને પરિપૂર્ણ ભાવાર્થ તે તે પોતે જાણી શકે, અર્થાત્ તેમના વખતના દેશકાલના સંયોગા અને આત્મપરિણતિયોગે નીકળેલા પદારૂપી ઉભરાના લક્ષ્યાર્થ પરિપૂર્ણ જાણવાને અશક્યપણું છે; તે પણ અધ્યાત્મના પરિશીલનથી અને આત્માના ધ્યાનપ્રતાપે તેમના વિચારોની દિશામાં ભાવાર્થ લખી શકાય એમ શાસ્ત્રોના પરિશીલનથી અનવા યોગ્ય છે.
શ્રીમદ્ આનન્દઘનનાં પદેશની ભાષા હિંદુસ્તાની ભાષાને મળતી છે. તેઓ વ્રજ, મારવાડી, ગુજરાતી વગેરે ભાષાઓના જ્ઞાતા હતા. તેઓ ગુજરાત, મારવાડ વગેરે દેશમાં વિચરતા હોવાથી તેમજ વ્રજભાષામાં તે વખતના કવિયા ગ્રન્થા લખતા હતા તેથી, તેમના પદોમાં મિશ્ર શબ્દોવડે યુક્ત પ્રાયઃ હિન્દુસ્તાની ભાષા જણાય છે. તેમના પદોની ભાષાના કેટલાક શબ્દો મારાથી નહિ સમજાય તેવા હતા, અને તેથી શબ્દોના અર્થ ન સમજવાથી ભાવ લાવવા કઠિન થઈ પડે તેમ હાવાથી, શબ્દોના ભાવ સમજવામાં સંઘવી નગીનદાસ પુરૂષોત્તમને કેટલાક પદાના શબ્દો સંબન્ધી પૂછવામાં આવ્યું હતું, જેમાં તેમણે પણ સ્વબુનુસારે સાહાય્ય કરી હતી. શ્રીમદ્ આનન્દઘનજીના પદાની ભાષા જૂની અને અપરિચિત હાવાથી કેટલાક શબ્દોના અર્થ વિપરીત
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
થયે હોય તે અન્ય સાક્ષરે તેવા શબ્દોના અર્થસંબધી સૂચના આપશે તે બીજી આવૃત્તિમાં તે સંબધી સુધારે કરવામાં આવશે.
શ્રીમદ્ આનન્દઘનજી મહારાજનાં બનાવેલાં બહેતર પદ છે કે એકસે આઠ પદ છે, તેને નિર્ણય કરવો એ એકદમ ઘણું દાખલાઓ અને દલીલ મેળવ્યાવિના બની શકે તેમ નથી. શ્રાવક ભીમસિંહ માણેકે નિર્ણયસાગર પ્રેસમાં આનન્દઘનજીનાં એકસો સાત પદ છપાવ્યાં છે, તેથી અમોએ એ સર્વ પદનો અર્થ લખે છે. પદના શબ્દો મેળવવામાટે અમદાવાદ ડહેલાના ઉપાશ્રયમાંથી એક પ્રતિ મંગાવી હતી. એક પ્રતિ પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મહારાજ પાસેથી મંગાવી હતી. એક પ્રતિ મુનિરાજ પન્યાસ શ્રીવીરવિજયજી મહારાજ પાસેથી મંગાવી હતી. એક પ્રતિ પાટણથી મંગાવી હતી. એક પ્રતિ અમારી પાસે હતી. ઉપર કથ્યા મુજબ પ્રતો અને મૂળ છપાવેલી ભીમસિંહ માણેકવાળા પદની ચોપડી, એ સર્વને જોઈને છપાવતી વખતે પદના શબ્દોમાં યથામતિ ગ્ય લાગે તે સુધારે કરવામાં આવ્યો છે. જાની પ્રતિમાં કેઈમાં બાવન, કેઈમાં સિત્તેર વગેરે પદ અવેલેકવામાં આવ્યાં છે. અમને મળેલી તે પૈકી જાની લખેલી કઈ પ્રતિમાં એકસો ને આઠ પદે જોવામાં આવ્યાં નથી. પરંપરાથી જનશ્રુતિ પ્રમાણે પણ આનન્દઘનની બહોતેરી સંભળાય છે. બહોતેર પદેજ તેમનાં બનાવેલાં હોય એમ જે માનવામાં આવે તે તે બહોતેર પદે નિર્ણય કરવામાટે ઘણો વખત અને ઘણું સાહિત્ય જોઈએ. ભીમસિંહ માણેકે છપાવેલા પુસ્તકમાં ૧૦૭ પદો છે. ભીમસિંહ માણેક શોધક પુરૂષ હતો. તેણે જ્યારે પદો છપાવ્યાં હશે ત્યારે લખેલી જૂની પ્રતિ ભેગી કરી હશે. ઘણું સાક્ષર મુનિ અને શ્રીપોની સાથે તેને સંબન્ધ હતો, તથા સાક્ષર ભેજની સાથે પણ તેને પરિચય હતો, તેથી તેણે શ્રીપૂ, મુનિ અને ભેજની સહાય લીધી હશે અને કેટલીક પ્રત પણ મેળવી હશે; એવું વૃદ્ધોના બોલવાથી તથા તેની શોધક દૃષ્ટિની ચીવટના લીધે અનુમાન થાય છે. તેણે કયી કયી પ્રતિ
ના આધારે પુસ્તક છપાવ્યું હતું તે બાબતની તપાસ કરાવી હતી, પણ તે સંબન્ધી અમને જોઈએ તેવી હકીકત મળી નથી; તોપણ એટલું તો કહેવું પડે છે કે શ્રીમના પદો સંબધી તેણે ઘણી શોધ કરી છે. આનન્દઘનજીના પદની છપાવેલી એક બીજી હાની પડી અમને જામનગરવાળા જેઠાભાઈના ત્યાંથી મળી આવી હતી પણ તે ઉપયોગી થઈ પડે તેવી નહતી. આનન્દઘનજીનાં એકસેને આઠ પદો છે કે કેમ તેનો નિર્ણય હાલ થઈ શકે તેમ નથી.
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) શ્રીમદ્ આનન્દઘનજીએ પ્રથમ કયું પદ બનાવ્યું તેને નિર્ણય થઈ શકે તેમ નથી. જૂની પ્રતિમાં દરેકમાં પદોના જુદા જુદા અનુક્રમ દેખાય છે. (ભીમસિંહે માણેક્વાળી છાપેલી ચોપડી સાથે અમને મળેલી લખેલી પ્રતિનો અનુક્રમ મળતો આવતો નથી, તેમ જૂની પ્રતિમાં પણ પરસ્પર અનુક્રમ મળતો આવતો નથી. ) શ્રીમદ્ આનન્દઘનજીના પદની જાનામાં જૂની પ્રત કેઈ ઠેકાણેથી મળે તો તે ઉપરથી કંઈ નિણ્યની દિશા સમુખ આવી શકાય.ડહેલાના ઉપાશ્રયની પ્રતિ વગેરે પ્રતિ મળી હતી તેના કરતાં હજી જૂની પ્રતિયો મળે તે તે સંબંધી વિશેષ નિર્ણય કરી શકાય. ભીમસિંહ માણેકે પદને અનુક્રમ રાખે છે તે પણ કઈ પ્રતિયોના આધારે રાખ્યો હશે, છતાં તેમને જાની કઈ કઈ પ્રતિ મળી હતી અને કઈ સાલપતની જૂની મળી હતી તે બાબતને તેમણે પ્રસ્તાવનામાં ખુલાસો કર્યો હોત તો તે સંબધી વિચાર ચલાવતાં વિશેષ ઉપયોગી થઈ પડત; તોપણ અમારે અદ્ય પર્યન્તના મળેલા સંગેના આધારે કહેવું પડે છે કે, તેણે પદેના કરેલા અનુક્રમને ફેરવવા ઘણું સાહિત્ય ન મળે ત્યાં સુધી તે અનુક્રમ પ્રમાણે અનુકમ રાખીને પદે લખવાં એ યોગ્ય છે. પદોના અનુકમ સંબન્ધી અમને જોઈએ તે પ્રમાણે સાહિત્ય મળી આવશે તે બીજી આવૃત્તિમાં તે સંબધી પ્રકાશ પાડવા પ્રયત્ન કરીશું. હાલ તે ભીમસિંહ માણેકનાં છાપેલાં પદોને અનુક્રમ સ્વીકારીને અમોએ પ્રવત્તિ કરી છે.
શ્રીમદ્ આનન્દઘનજીના વખતમાં તેમનાં પદેને ઉતારે છે હોય એમ લાગે છે. જે વખતે જે સ્થાનમાં હૃદયને ઉભરે પદ તરીકે બહાર કાઢવામાં આવ્યું હોય અને તેનો ઉતારે ત્યાંના ભક્તલકેએ કર્યો હોય એમ સમજાય છે, તેમજ લેએ જેટલાં પદે સાંભળ્યાં હોય તેટલાં ભેગાં કયી હોય અને ભેજકે જ્યાં ત્યાં ફરતાં જેની પાસેથી જે પદે સાંભળ્યાં તેટલાં તેની પાસેથી ઉતારી લીધાં હોય એ બનવાગ્ય છે. જેઓએ બહોતેર પદે એકઠાં કર્યા હોય તેઓએ બહોતેરીની સંજ્ઞા આપી હોય અને પશ્ચાત્ આનન્દઘનજી મહારાજે કઈ ઠેકાણે બીજા-પાદરૂપે ઉભરા કાઢયા હોય, તેમ તે પદો પણ તેમની સમીપમાં આવનારા લેકેએ લખી લીધાં હોય, અને પશ્ચાત બહોતેર પદોમાં વધારે કરવામાં આવ્યો હોય ! તથા જે જે મહાત્માઓને જેટલાં જેટલાં પદો અત્યંત અસર કરનારાં માલુમ પડ્યાં હોય તેટલાં તેઓએ ઉતારી લીધાં હોય, ઈત્યાદિ અનુમાન કરતાં જુદી જુદી પ્રતોમાં ફેરફાર માલુમ પડે છે.
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩ )
હજી શ્રીમદ્ આનન્દઘનજીના પદોની શોધ કરવાનું કામ ચાલુ છે; તેમાં જે લાભ મળશે તે બીજી આવૃત્તિમાં સુધારે વધારે કરવાનું બની શકશે. કેટલાક લેખકે આનન્દઘનજીના પદોના અનુકમમાં કંઈક પૂર્વપશ્ચાને હેતુ છે એમ જણાવે છે. સારાંશ કે અમુક પદ પછી અમુક પદ લખવામાં આવ્યું તેનું કારણ છે, એમ કલ્પના કરીને અવતરણ કરવા ધારે છે, પણ એવા અવતરણનુક્રમના નિયમની વ્યવસ્થા બાંધી શકાય નહિ; કારણ કે તેમણે જે વખતે હૃદયમાં જે ઉભરા પ્રકટયા તે–અકત્રિમ પદ તરીકે બહાર કાઢયા છે. શ્રીમદ્ આનન્દઘનજીના હદયના અકૃત્રિમ આધ્યાત્મિક ઉભરાઓનાં બનેલાં પદમાં સજીવનપણું ઝળકી રહ્યું છે. પિતાના હૃદયના ઉભરારૂપ પદકૃતિ પ્રતિમાને જગતમાં તેઓ સદાકાલનેમાટે જગતના કલ્યાણાર્થે મૂકી ગયા છે,
શ્રીમદ્ભા પદને ભાવાર્થ લખવામાં બને તેટલી કાળજી રાખી છે. “ભ ભૂલે અને તારે બે.” વા ચાલતાં પ્રમાદથી ખલન થઈ જાય, એ ન્યાયની પેઠે, શ્રીમદના પદમાં મતિમાંથી વા પ્રમાદદષથી જે ખલન થયું હોય તેની સજજન પુરૂષો પાસે ક્ષમા માગું છું અને તતસંબધી મિથ્યાદુષ્કત દઉં છું. શ્રી મા આશયો સમુદ્રની પેઠે ઘણું ગંભીર છે તેમાંથી સાર ખેંચવો એ અતિ દુર્ઘટ કાર્ય છે. તેમના પદનો ભાવાર્થ લખતાં દેશ-કાલ આજુબાજુના સંયોગો અને આત્માની તે વખતની પરિણતિ, એ સર્વની અસર તે વખતે થઈ હોય એમ સુજ્ઞ વાચકે સમજી શકશે. કેઈપણ ગ્રન્થ વાંચતાં પહેલાં તે લેખક કેવી સ્થિતિમાં મૂકાયો હતો અને આજુબાજુના કેવા સંયોગો તેને મળ્યા હતા, કેવી સ્થિતિમાં તેને આત્મા વર્તતો હતો એ જાણવામાં આવે તો જ લેખકના હૃદયનો સાર ખેંચી શકાય. લેખકના લેખો વાંચીને સાક્ષરે, તે પુરૂષ કઈ સ્થિતિમાં હતો, તેની આજુબાજુના કેવા સંયોગો હતા તથા તે વખતમાં તે કેવા વિચાર વાતાવરણના સંબધમાં હતો, તે સુધારક હતો કે કેમ? તે સર્વને જાણીને લેખકના જીવન વૃત્તાંતની મૂર્તિ ઘડી કાઢે છે; તેમ શ્રીમનાં પદો વાંચીને તેમના આત્માની કેવી દશા હશે? આજુબાજુના દેશકાલપરત્વે કેવા સંયોગોમાં તે મૂકાયા હશે? તે સંબધી તકણું કરીને તેમનું જીવનવૃત્તાંત પંડિતે તારવી શકે છે.
તેમના પદનો ભાવાર્થ લખતાં, પહેલાં શબ્દચાતુર્ય કરતાં ભાવપ્રાધાન્ય લાવવાની ઘણું જરૂર છે, તપદોમાંથી ભાવ ખેંચીને વાચકોની આગળ તાત્પર્યાર્થ મૂકી દેવો તે અતિ દુર્ઘટ કાર્ય છે. પદનો સિધો
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ ) અર્થ અમુક હોય છે અને તેને લક્ષ્યાર્થ અમુક હોય છે. #જ્ઞ શબ્દને યૌગિકાર્થ તો દેડકું વગેરે થાય છે પણ રૂઢયર્થ તે કમલ થાય છે, તે પ્રમાણે શ્રીમના હૃદયાશય પ્રમાણે પદનો ભાવાર્થ ખેંચવો એજ લેખકનું મુખ્ય કર્તવ્ય છે. એટલું તે કહેવું પડે છે કે, શ્રીમદ્ અધ્યાતમજ્ઞાનના રસિક હતા, અધ્યાત્મપક્ષ એજ એમના હૃદયનો મુખ્યમાન્ય સિદ્ધાંત હતો, તેથી તેઓ અધ્યાત્મમાં ઊંડા ઉતરીને આતરિક પાત્રોની જે જે પેજના કરીને બોલ્યા છે તેનો સારાંશ તે અધ્યાત્મજ્ઞાનને રસિક-નિવૃત્તિપરાયણ કઈ જ્ઞાની મુનીશ્વર-બહાર લાવી શકે, પણ જે વ્યવહારમાર્ગનો મુખ્ય આગ્રહી હોય અને અધ્યાત્મમાર્ગથી સામાન્ય રૂચિવાળે જીવ હોય, તે શ્રીમદના પદ ઉપર ભાવાર્થ લખે તો તે પોતાના વિચારોની મૂર્તિ ઘડવામાં શ્રીમદ્ભા પદોનો ઉપયોગ કરી શકે. જેણે ઘણું અધ્યાત્મશાસ્ત્રોનું મનન ક્યું હોય અને જેણે અધ્યાભરસમાં પોતાના આત્માને રસીએ કર્યો હોય તે મહાપુરૂષ શ્રીમન્ના પદેને ભાવાર્થ લખવા બેસે તે કંઈક નવ્યાનુભવરસતાને રસી શકે. શ્રીમદ્ભા પદો ઉપર અત્યંત પ્રેમ હોય તે મહાપુરૂષજ ખરેખર આધ્યાત્મિક પદના જ્ઞાનબળવડે શ્રીમદ્ભા હૃદય પાસે જઈને પદવાસ્યાનુભવાર્થને પ્રકાશ કરી શકે છે.
મૂળ ગ્રન્થકાર કરતાં ટીકાકારમાં ઘણું જ્ઞાન હોય તો મૂળ ભાવને તે ટીકામાં સારી રીતે પ્રકાશ કરી શકે છે. સામાન્ય બાબતને પણ ટીકાકાર જે જ્ઞાની હોય તે ઉત્તમ રૂપમાં લાવી મૂકે છે. શ્રીમના હૃદયને ખરેખર પરિપૂર્ણ ભાવ પ્રકાશ એ તે સામાન્ય મનુની શક્તિબહાર છે.
શ્રીમના પદનો ભાવાર્થ લખવાનું સાહસ મારાથી કરાયું છે તેમાં મે થારાવિત્તનીઘં એ ન્યાયનું અવલંબન કરવામાં આવ્યું છે. શ્રીમદની વીશી અને પદઉપર મને પહેલાંથી અત્યંત પ્રેમ હતે. શ્રીમદ્ભા પદે વાંચતાં અને શ્રવણ કરતાં મારું મન તેમાં લીન થઈ જતું, તેથી શ્રીમના પદોને યથામતિ અને યથાશક્તિ વડે ભાવાર્થ લખવા પ્રયાસ થયો તેમાં તેમની ભક્તિએ મુખ્ય ભાગ ભજવ્યો છે. શ્રીમદ્ માનતુંગસૂરિ પણ કહે છે કે,
વસંતતિવૃત્ત. अल्पश्रुतं श्रुतवतां परिहास धाम, त्वद्भक्तिरेव मुखरी कुरुते बलान्माम् । यत् कोकिलः किलमधौ मधुरं विरौति, तचारुचाम्रकलिकानिकरैकहेतुः ॥ ६ ॥
(મમરસ્તોત્ર)
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ )
શ્રીમદ્ આનન્દધનજીની ભક્તિવડે-પદેાના ભાવાર્થ લખતાં જે કંઇ તેમના હૃદયભાવને પ્રકાશ થયા હોય, તે સમજવું કે તેમની ભક્તિનુંજ તે ફળ છે. શ્રીમના પદાને ભાવાર્થ લખતીવખતે પ્રથમ શ્રીમનું પાંચ મિનિટ લગભગ ધ્યાન ધરવામાં આવતું હતું અને કહેવામાં આવતું હતું કે હે પૂજ્ય ! તમારા હૃદયને ભાવ મારા હૃદયમાં પ્રકાશિત થા અને પદના તાત્પર્યાર્થ બરાબર લખાએ.” આપ્રમાણે હૃદયથી પ્રાર્થના થયાબાદ શિશાપેન પોતાના કાર્યમાં પ્રવૃત્ત થતી હતી. આનન્દઘનુજીના પદાના આશયસંબન્ધી એક વિદ્વાન લખે છે કે
आशय आनन्दघनतणो, अति गंभीर उदार । बालक बांह्य पसारीने, कहे उदधि विस्तार ॥
શ્રીમના આશયા જાણવામાટે શ્રીમના પદોનું અધ્યાત્મશાસ્ત્રોના આધારે ઘણું મનન જોઇએ. જેનાગમાધ્યાત્મશૈલીથી શ્રીમદ્ના આશય સમજવાની જરૂર છે. જેનાગમાથી અવિરૂદ્ધપણે તેઓએ અધ્યાત્મસંબન્ધી ઉદ્ગારો કાઢેલા છે, એટલું પહેલાં લક્ષ્યમાં લેઇને પશ્ચાત્ તેના અર્થ સમજવા જોઇએ. આગમાથી અવિરૂદ્ધપણે અમાએ યથામતિએ શ્રીમદ્ના પહેાઉપર ભાવાર્થ લખ્યા છે. શબ્દોના અર્થ પણ આગમાથી અવિરૂદ્ધપણે લખવા પ્રયત્ન કર્યો છે. જે કંઈ લખવામાં આવે છે તેની અસર દુનિયાના મનુષ્યાને થયાવિના રહેતી નથી. લેખા, એ લેખકની પાછળની જીવતીઅક્ષરપ્રતિમાઓ છે. તેની અસર પાછળના મનુષ્યાપર થયાવિના રહેતી નથી. શ્રીમના ઉત્તમ પદાની ઉત્તમ અસર જગત્ઉપર મહુડ્ડાલપર્યન્ત થયા કરશે. શ્રીમના વિચારો, એ પંડિતાનું ઉત્તમ ભેાજન છે. શ્રીમદ્ના પદા, એ સજ્જનપુરૂષોને માગ છે. બાગમાં જેમ અનેક પ્રકારનાં પુષ્પા હૈાય છે તેમ શ્રીમન્ના પદોમાં પણ ભક્તિઆદિ અનેક રસેા ઝળકી રહ્યા છે. શ્રીમદ્દ્ના પદેોની કિમ્મત તેમની પાછળની દુનિયા આંકવા સમર્થ થઈ છે. શ્રીમદ્ના વખતમાં શ્રીમના પદાની અને તેમની મહત્તા, એકીઅવાજે માન્ય થઈ નહતી; એ તેા વાત ખરી છે કે મનુષ્યના ગુણાની કિસ્મત પાછળથી થાય છે. શ્રીમદ્ પોતાની પાછળ પદરૂપે ઉત્તમ વારસા મૂકી ગયા છે. એમના પદાની અસર દુનિયાને સારી થવાની અને તેથી દુનિયાને સારો લાભ મળી શકવાના. એમણે પેાતાની પાછળ પદારૂપ અમૃત મૂક્યું છે તેથી તેમના ઉપકારનું જેટલું વર્ણન કરીએ તેટલું થાડું છે. શ્રીમદ્ પેાતાના વિચારાથી હાલ જીવતાજ છે! કર્તવ્યનામના પુસ્તકમાં એક લેખકે જણાવ્યું છે કે—‹ ગ્રન્થ એ એક જીવતા અવાજ છે, એ પૃથ્વીની
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ )
સપાટીઉપર ચાલતા એક આત્મા છે. આપણાથી દેશ અને કાલપરત્વે જુદા પડેલા પુરૂષના તે જીવતા વિચાર રહે છે. મનુષ્યા જતા રહે છે, સ્મરણચિહ્નરૂપી ગૃહસ્તંભ વગેરે પડી જઈ રજકણુ થઈ જાય છે, પણ જે કંઈ રહે છે અને આપણા જીવન પછી પણ ટકી રહે છે તે મનુષ્યવિચાર છે. પ્લેટા એટલે શું? તેને તેા મૃત્તિકારૂપ થયાને ઘણા સમય થયા પણ તેના વિચાર અને કૃત્યો હજી હયાત છે. દુષ્ટ ગ્રન્થા નીતિને વિષરૂપ છે અને તે દુષ્ટ પરિણામજ ફેલાવ્યા કરે છે. લખેલા ગ્રન્થા હંમેશ રહે છે. હાનિકારક ગ્રન્થકારા કબરમાં સુએ છે ત્યારે પણ પેઢીદરપેઢી આગામીની પ્રજાના આત્માનેા ઘાત કરે છે. સારો ગ્રન્થ જીવનને ખજાના જેવા છે અને નઠારો ગ્રન્થ એક અતિ પીડાકારક રાક્ષસ સમાન છે. સારા ગ્રન્થા પ્રામાણિકપણું, સત્યતા અને સદાચાર શિખવે છે. ગ્રન્થકારા મરણ પામે છે પણ તેમના ગ્રન્થા જીવ્યા કરે છે. પુસ્તકામાં કંઈ અમરત્વના અંશ રહેલા હાય છે. કાળેકરી પુરાતની વસ્તુઓ નાશ પામે છે પણ પુસ્તકો જીવતાં રહે છે. મહાન વિચારે કાળના આરામાં આવતા નથી; તે સેંકડો વર્ષપર તેમના ઉત્પન્નકર્તાના મગજની બહાર નીકળીને પુસ્તકના પાનાઉપર કારાયા તે વેળાએ તે જેવા તાજા હતા તેવાજ તે આજ તાજા છે. ગતકાળમાં જે પુરૂષોએ જેવું વિચાર્યું અને કહ્યું તે આજ પણ છાપેલાં પૃષ્ટઉપરથી તેવાજ તેજે પ્રકાશે છે.” (સક્રર્તન) હાલિટ કહે છે કે “પુસ્તકા આપણી હૃદયગ્રંથિની સાથે ગુંથાઈ જાય છે. સારાં પુસ્તક ઉત્તમ મિત્ર ગણાય છે. શેક્સપિયર હજી મુ નથી. ઇ. સ. ૧૯૧૬ માં તેના શરીરને દાટવામાં આવ્યું ખરૂં, પણ તેનું મન ટટ્યુડરવંશના સમયમાં જેવું જાગ્રત્ હતું અને તેના વિચાર જેવા દીર્ઘદર્શી હતા, તેવાને તેવાજ આજ પણ ઈંગ્લાંડમાં તેના વિચારો પાષાય છે અને તેનું મન સજીવ છે.” ( સદ્ધર્તન. )
અધાં પુસ્તકામાં અધ્યાત્મશાસ્ત્ર એ મહાત્ શાસ્ત્ર ગણાય છે. અધ્યાત્મશાસ્ત્રોમાં જીલનારા પુરૂષાના હૃદયની વાનગી એ તેમણે ગાયેલાં પદા છે. એ પદમાં અધ્યાત્મશાસ્ત્રોના નિચેાળ તરતા જણાય છે. શ્રીમના પદોમાં અધ્યાત્મજ્ઞાન, ભક્તિજ્ઞાન અને ચેાગજ્ઞાનનાં ઊંડાં રહસ્યો સમાયાં છે. તેએ અધ્યાત્મજ્ઞાનકોટીના મહાન પુરૂષ હતા. તે અક્ષરદેહે અને કીર્તિદેહે સદાકાલ જીવતા છે. તેમનાં પદે રૂપ કલ્પવૃક્ષાની સમ્યગ્રીતે ઉપાસના કરવામાં આવે તે। ઇચ્છિતફલની પ્રાપ્તિ થયાવિના રહે નહી. શ્રીમના પદોનેા ભાવાર્થ લખતાં હજી પરિપૂર્ણ સન્તાષ થતા નથી; કારણ કે જેટલું પરામાં પ્રકટે છે તેટલું વૈખરીમાં આવી શકતું નથી.
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદનાં પદોને ભાવાર્થ જેમ બને તેમ સરલ ભાષામાં લખાય એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પદનો ભાવાર્થ લખતાં સ્થિરતાયોગે હૃદયમાં પ્રકટેલા વિચારેના ઉભરાઓ બહાર કાઢવા પ્રયાસ કર્યો છે. અધ્યાત્મવિષયસંબધી દરેક પદો હોવાથી પુનરૂક્તિદોષ આવવાને સંભવ રહે છે, કિન્તુ સજ્જનેએ સમજવું કે આત્માને ઉદ્દેશી અધ્યાત્મ-વૈરાગ્યાદિસંબધે પુનઃ પુનઃ લખવાથી પુનરૂક્તિદોષ ગણું નથી. અધ્યાત્મના વિષસંબધી પદમાં ઘણું ગાંભીર્ય રહ્યું હોય છે. લેખકે પિતાપિતાની બુદ્ધિનુસાર ભાવાર્થ આકર્ષવા પ્રયત્ન કરે છે. શ્રીમદ્ આનન્દઘનના પદનો ભાવાર્થ સાગરસમાન છે, તેમાં ઉંડા ઉતરીને રો કાઢવા જ્ઞાની પુરૂષે પ્રયત્ન કરે છે.
છેવટે તેને પ્રાર્થના કે, શ્રીમદ્ આનન્દઘનના પદદ્વારા દુનિયાનું ભલું કરવામાં જે કંઈ મારાથી સારું લખાયું હોય તેની અનુમોદના કરશે અને આખી દુનિયામાં ઘેર ઘેર શ્રીમના વિચારે ફેલાય એવો પ્રયત્ન કરવામાં પ્રવૃત્ત થશે; અને તેમ કરી અને સાહા આપશે. અમદાવાદ,
લી. પિશ વદ ૧ સં. ૧૯૬૮.
बुद्धिसागर.
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अध्यात्मज्ञाननी आवश्यकता.
(મૂળ ગ્રન્થની ભૂમિકારૂપે)
આ પદે અધ્યાત્મજ્ઞાનસંબન્ધી હેવાથી અધ્યાત્મજ્ઞાનપરત્વે કેટલાક વિચારે જણાવવા યોગ્ય જણાય છે. અધ્યાત્મજ્ઞાનને સમાવેશ શ્રી દ્રવ્યાનુયોગમાં થાય છે. અધ્યાત્મજ્ઞાનના બે ભેદ છે. હોમિગ્રાહ્મજ્ઞાન અને વોત્તરગથ્થરમજ્ઞાન. ગિબ્બતમાનના માનનારાઓ એકાન્તવાદીઓ હોય છે અને અનેકાન્તવાદીઓ ઢોવોત્તમગારમજ્ઞાનને સ્વીકારે છે. શ્રી વીરપ્રભુએ સમવસરણમાં બેસીને કેત્તર અધ્યાત્મજ્ઞાનને ઉપદેશ દીધો છે અને તેને ગણધરે એ ઝીલે છે. હાલ ગણધરના શિની પરંપરાએ સંસ્કૃત, માગધી, ગુજરાતી આદિ ભાષામાં અધ્યાત્મજ્ઞાન આવ્યું છે. અધ્યાત્મજ્ઞાનનો ઉપશમ, પશમાદિ ભાવમાં સમાવેશ થાય છે. કાલથકી અધ્યાત્મજ્ઞાન-તીર્થકરેના પ્રવાહની અપેક્ષાએ-અનાદિકાલથી છે. દ્રવ્યથકી આત્મામાં અધ્યાત્મજ્ઞાન રહે છે. ક્ષેત્રથકી પાંચ ભરત, પાંચ એરવત અને પાંચ મહાવિદેહ એ પન્નર ક્ષેત્રમાં અધ્યાત્મજ્ઞાન પ્રકટે છે. ભાવથકી ક્ષપશમાદિભાવે પ્રકટે છે. શ્રુતજ્ઞાનમાં અધ્યાત્મજ્ઞાનનો સમાવેશ થાય છે. એગ્ય મુનિ પાસેથી અધ્યાત્મજ્ઞાન ગ્રહણ કરાય છે. યોગ્ય એવા આત્માઓથી અધ્યાત્મજ્ઞાન ગ્રહણ કરાય છે. યોગ્ય એવું અધ્યાત્મજ્ઞાન ખરેખર, યોગ્ય એવી વિધિવડે ગ્રહણ કરાય છે. જે આસન્નભવ્ય જીવો હોય છે તેમને અધ્યાત્મજ્ઞાનની શ્રદ્ધા અને અધ્યાત્મપ્રવૃત્તિ થાય છે. પાત્રની પરીક્ષા કરીને ગુરૂઓ પોતાના શિને અધ્યાત્મજ્ઞાન આપે છે. દુનિયા માજશેખમાં પ્રવૃત્તિ કરે છે અને બાહ્યપદાર્થોના ભાગ અને ઉપભેગમાં આનંદ માને છે, પણ દુનિયાના કોઈ મનુષ્ય છેલ્લી વખતે બાહભેગથી સંતોષ દર્શાવ્યો નથી. દુનિયાના પદાર્થોમાં વૃત્તિના અનુસાર સુખ-દુઃખની કલ્પના ફર્યા કરે છે. પ્રોફેસર સેસિલ કળે છે કે “ ખરો ધર્મ આધ્યાત્મિક જીવન, આધ્યાત્મિક સ્વચ્છતા, અને આધ્યાત્મિક કેળવણું છે અને જે કંઈ પુરૂષમાં એ વાસ્તવિક હોય છે તેને દરેક સ્વચ્છ અને સત્ કાર્યમાટે ખાસ ઉત્તેજનની પુષ્ટિ મળે છે, તો પણ આપણે સર્વેને આ દુનીઆનો ત્યાગ કરવાનું છે. ” મૃત્યુ સર્વને આવે છે, આપણે દરેજ આપણુ દાંતવડે કબર બેદીએ છીએ” મેટા સાઈરસે પોતાની કબર૫ર આ શબ્દો મૂકાવ્યા હતા. “અરે મનુષ્ય! તું ગમે તે હોય અને ગમે તે સ્થળેથી આવતા હોય તોપણુ ઈરાની રાજ્યની સ્થાપનાર હું સાઈરસ છું. આજે થોડી માટી મારા શરીરનું આચ્છાદન કરે છે તેની તું અદેખાઈ કરતો મા.”
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) જે મનુષ્યની અભિલાષા નિસીમ હોય છે અને જેઓ આખરે પિતાની મહેચ્છા પર મર્યાદા મૂકતી જુએ છે તેમના મનમાં નિરાશા આવે છે; હવે વધારે રાજ્ય જીતવાનાં રહ્યાં નહિ એવા વિચારથી એલેકઝેન્ડરે રૂદન કર્યું. મહમદ ગિઝની-હિન્દુસ્તાનના પ્રથમ મુરામાનવિજયિની પણ એવી જ હકીકત હતી. તેને માલુમ પડ્યું કે હવે હું મરી જવાને છું ત્યારે તેણે રન અને સુવર્ણના સર્વ ખજાના પિતાની આગળ મૂકવા હુકમ કીધો. તેણે તે જોયા ત્યારે તે એક બાળકની પેઠે રેયો. તેણે કહ્યું “અરેરે ! આ ખજાના મેળવવા મેં કેટલા બધા શારીરિક અને માનસિક ભય સહન કર્યા છે, અને તેનું રક્ષણ કરવા કેટલી બધી સંભાળ લીધી છે ! અને હવે હું મરવાની અને તેને છેડીને જતા રહેવાની તૈયારીમાં છું” તેને તેના મહેલમાં દાટો;
જ્યાં તેને દુઃખી આમા ભૂતની પેઠે ભટકે છે એમ પાછળ લોકો ધારતા હતા. આથી સમજવાનું કે મનુષ્યની જીદગી ખરા સુખને ભોગવવા માટે હોવી જોઈએ. ખરું સુખ તો ખરેખર અધ્યાત્મજ્ઞાનવિના પ્રાપ્ત થતું નથી. અધ્યાત્મજ્ઞાનવિન મનુષ્ય અંધારામાં સુખની શોધ કરે છે. અધ્યાત્મજ્ઞાનવડે પૂર્વ અનેક મહાત્માઓએ ખરું સુખ પ્રાપ્ત કર્યું છે. આ ઉપરથી ખરા સુખની પ્રાપ્તિ માટે અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા સિદ્ધ ઠરે છે. દુનિયામાં અધ્યાત્મજ્ઞાનરૂપ ધર્મમૂળ વિના કેઈ દર્શનરૂપ વૃક્ષ ટકી
શકતું નથી. આત્મિક જ્ઞાન થયા વિના વિષયને જીતી ધર્મનું મૂળ. શકાતા નથી. શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાય અધ્યાત્મ
સાર ગ્રન્થમાં અધ્યાત્મજ્ઞાનને સર્વ પ્રકારના જ્ઞાનમાં ઉત્તમ માને છે. શ્રીમદ્દ હેમચન્દ્રાચાર્ય પણું અધ્યાત્મજ્ઞાનની ઉત્તમતા સ્વીકારે છે. અધ્યાત્મજ્ઞાનથી મન વાણી અને કાયાના યોગની શુદ્ધતા થાય છે. જગત માં ચિન્તામણિ રત્નસમાન અધ્યાત્મજ્ઞાન છે. અધ્યાત્મજ્ઞાનના પ્રતાપે ભારતદેશની ભૂમિ ઉત્તમ ગણાય છે. પાશ્ચાત્ય દેશમાં બહિવિદ્યાના યોગે બાહ્યોન્નતિ દેખાય છે, કિન્તુ આતરિક ઉન્નતિના અભાવે દયાઆદિના સિદ્ધાંતોને વિશેષ પ્રમાણમાં ફેલાવે થર્યો નથી. જે જે કાલમાં અધ્યાત્મજ્ઞાનપરથી લેકની વૃત્તિ હઠી જાય છે અને અધ્યાત્મજ્ઞાનનું સ્વરૂપ સમજનારાઓ ઉપર તિરસ્કાર છૂટે છે તે તે કાલમાં ભારતમાં અનેક યુદ્ધો, કલેશે અને કુસંપ દેખાવ આપે છે. મનુષ્યોને અધ્યાત્મજ્ઞાનમાં પ્રવેશ થ મહાદલેભ છે. કેટલાક અધ્યાત્મજ્ઞાનનું ખંડન કરે છે તેનું કારણ એ છે કે, તેઓએ અધ્યાત્મજ્ઞાનરસનું આસ્વાદન કર્યું હોતું નથી. કેટલાક મનુષ્યો કે
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) અધ્યાત્મનામધારક મનુષ્યના દુરાચરણને દેખી એમ બેલવા મંડી જાય છે કે, “અધ્યાત્મજ્ઞાન વા નિશ્ચયવાદી થવાથી ભ્રષ્ટ થવાય છે.” પણ આમ બેલનારાઓને ઉત્તરમાં કહેવું પડે છે કે, આચાર અને સુવિચારથી ભ્રષ્ટ થવામાં અધ્યાત્મજ્ઞાન પોતાની શક્તિ કદી વાપરતું નથી; અધ્યાત્મજ્ઞાનથી તે દુરાચાર અને ભ્રષ્ટ વિચારને નાશ થાય છે, તેમ છતાં કેઈના દુરાચારે અને મલીન વિચારો થાય તે તેને લાગેલા કર્મને ઉદય સમજવો. મેહનીય કર્મનું જોર વિશેષ હોય છે અને અધ્યાત્મજ્ઞાનબળ અલ્પ હોય છે તે મેહનીય કર્મના વશમાં મનુષ્ય ફસાઈ જાય છે. કેટલાક મેહનીય કર્મના ઉદયથી અધ્યાત્મજ્ઞાન વા નિશ્ચયને માન આપતા નથી અને અધ્યાત્મજ્ઞાનઉપર તિરસ્કાર બતાવે છે તેવાઓ પણ અનાચારી, ભ્રષ્ટાચારી, ક્રોધી, નિન્દક, કલેશ કરનાર અને અશાન્તિ ફેલાવનારા જણાય છે તે તેમાં વ્યવહારધર્મને દોષ નથી. વ્યવહારચારિત્રથી અનીતિ અને મન, વાણી અને કાયાના દોષોને નાશ થાય છે, તેમ છતાં કેઈ વ્યવહારચારિત્ર કિયાને એકાન્ત માનનારમાં અનીતિનાં આચરણું દેખવામાં આવે છે તેમાં કંઈ કિયાવ્યવહારને દેષ ગણી શકાય નહિ, પણ તે વ્યવહારચારિત્ર ધારકને પ્રમાદ જ દોષરૂપ છે; તેમ અધ્યાત્મજ્ઞાનિને પ્રમાદ થવાથી તે દેશી ગણી શકાય પણ તેમાં અધ્યાત્મજ્ઞાન વા નિશ્ચયજ્ઞાન ઉપર દેષને આરોપ મૂકી શકાય નહિ. કેટલાક કહે છે કે અધ્યાત્મજ્ઞાનને અભ્યાસ કરવાથી ક્લિાઉપર
શ્રદ્ધારૂપ રૂચિ રહેતી નથી,-આમ બેલનારાઓ અધ્યાકિયાશુદ્ધિ. ત્મજ્ઞાન વા યિાનું સ્વરૂપ સ્પષ્ટ રીત્યા સમજી શક્યા નથી.
ખરેખર અધ્યાત્મજ્ઞાનવિનાની ધર્મક્રિયાઓનાં રહસ્ય સ્પષ્ટ જાણી શકાતા નથી. અધ્યાત્મજ્ઞાનવિના ધર્મની ક્રિયાઓ કરવાથી, વાણી અને કાયાના યુગની શુદ્ધિ કરવા કેઈપણ મનુષ્ય સમર્થ થતો નથી. અધ્યાત્મજ્ઞાનનું સ્વરૂપ જેઓ સમજે છે તેઓના હૃદયમાં શાન્તરસ પ્રગટવાની આશા રહે છે, પણ જેઓ અધ્યાત્મજ્ઞાનઉપર છેષ કરીને તેનું ખંડન કરે છે તેઓને હૃદયમાં શાંત રસની ભાવના નહિ પ્રગટતાં નિન્દા, મારામારી, વિતંડાવાદ અને કષાયની વૃત્તિ દેખવામાં આવે છે તેમાં કંઈ આશ્ચર્ય નથી. જૈનદર્શનમાં જે મેટા મેટા વિદ્વાને થયા છે તેમનાં પુસ્તકે
- વાંચીએ છીએ તો તેમાં અધ્યાત્મજ્ઞાનરસને ઉભરાઓ અને જેનાગો.
માલુમ પડે છે. કુંદકુંદાચાર્ય કે જે દિગંબર આચાર્ય કહેવાય છે તેમાં પ્રાય: મધ્યસ્થ ગુણ દેખાય છે તે પણ
અધ્યાત્મજ્ઞાન
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ ) અધ્યાત્મજ્ઞાનના પ્રતાપેજ સમજવું. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય અને દેવેન્દ્રસૂરિનાં હૃદય પણ અધ્યાત્મરંગથી રંગાયાં હતાં. પન્નવણસૂત્રના કર્તા શ્યામાચાર્ય અધ્યાત્મજ્ઞાનમાં રંગાયા હતા. પન્નવણુસૂત્રમાં દ્રવ્યાનુયોગની ઘણું વ્યાખ્યા આવે છે. દ્રવ્યાનુયોગને પણ અપેક્ષાએ અધ્યાત્મજ્ઞાન કહેવામાં આવે છે. દ્રવ્યાનુયોગના જ્ઞાનવિન અધ્યાત્મજ્ઞાનમાં ઉતરી શકાતું નથી. ભગવતીસૂત્રમાં પણ વિશેષ ભાગે દ્રવ્યાનુગની અને અધ્યાત્મજ્ઞાનની વ્યાખ્યા જોવામાં આવે છે. આત્માના સંબંધી જે જે કથવામાં આવ્યું હોય તે તે સર્વને અધ્યાત્મજ્ઞાનમાં સમાવેશ થાય છે. આત્મામાં રહેલાં મતિ આદિ પાંચ પ્રકારના જ્ઞાનનાં પ્રતિપાદન કરનાર પુસ્તકોનો પણ અધ્યાત્મશાસ્ત્રમાં સમાવેશ થાય છે. કર્મગ્રી, કમ્મપયડી વગેરે ગ્રન્થથી પણ આમાના સ્વરૂપને અવબોધ થાય છે, માટે તે તે ગ્રસ્થાને પણ અધ્યાત્મશાસ્ત્રમાં સમાવેશ કરી શકાય છે. આચારાંગસૂત્ર, સૂયડાંગસૂત્ર, સ્થાનાંગસૂત્ર, ઉત્તરાધ્યયન, નંદીસૂત્ર, કલ્પસૂત્ર, અનુગદ્વાર, વિશેષાવશ્યક વિગેરે પિસ્તાલીશ આગમાં જ્યાં ત્યાં અધ્યાત્મજ્ઞાન ઝળકી રહ્યું છે. શ્રીહરિભદ્રસૂરિકૃત એગદષ્ટિસમુચ્ચય અને ગિબિન્દુ વગેરે ગ્રન્થોમાં અધ્યાત્મજ્ઞાનના ઉભરાઓ દેખાય છે. શ્રીઉમાસ્વાતિવાચકના તત્વાર્થસૂત્ર અને પ્રશમરતિ પ્રકરણ વગેરે ગ્રન્થમાં અધ્યાત્મજ્ઞાન ભર્યું છે. જૈન શ્વેતાંબર શાસ્ત્રોમાં અધ્યાત્મજ્ઞાનને રસ ઘણે ભર્યો છે. શ્રીમાન્ મુનિસુન્દરસૂરિજીએ અધ્યામકલ્પદ્રમ રચીને અધ્યાત્મજ્ઞાનની અત્યન્ત આવશ્યકતા છે એમ સિદ્ધ કરી આપ્યું છે.
અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ આ કાલમાં થઈ શકે છે કે નહિ તે
જોવાનું છે. કેટલાક બાલજી કયે છે કે, “આ કાલમાં વર્તમાનકાલ અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નથી, અધ્યાત્મજ્ઞાનની માં અધ્યાત્મની અસ્તિતા. પ્રાપ્તિ તે બારમા અગર તેરમા ગુણસ્થાનકમાં થાય
છે.” આ પ્રમાણે બેલનારા–બાલજી ઉસૂત્રભાષણ કરવા દેરાય છે. શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયજી અધ્યાત્મસારગ્રંથમાં થે છે કે “થા ગુણસ્થાનથી અધ્યાત્મની પ્રાપ્તિ થાય છે.” જડ અને ચેતનને ભેદ પડે એવા પ્રકારના જ્ઞાનને ભેદજ્ઞાન કહે છે. ભેદજ્ઞાન કહો વા અધ્યાત્મજ્ઞાન કહે, સારાંશ કે અધ્યાત્મજ્ઞાન વા ભેદજ્ઞાન એકજ છે. ચોથા ગુણસ્થાનક કરતાં પાંચમા ગુણસ્થાનકમાં વિશેષ પ્રકારે અધ્યાત્મદષ્ટિ ખલી શકે છે. પાંચમા ગુણસ્થાનક કરતાં છઠ્ઠા ગુણસ્થાનકમાં વિશેષતઃ અધ્યાત્મદષ્ટિ ખીલી શકે છે. છઠ્ઠા કરતાં સાતમમાં વિશેષ પ્રકારે અધ્યાત્મદષ્ટિ ખીલી શકે છે. મૈત્રી, પ્રમેહ,
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 22 )
મધ્યસ્થ અને કારૂણ્ય ભાવના તથા અનિત્યાદિ બાર ભાવનાના પણ અધ્યાત્મજ્ઞાનમાં સમાવેશ થાય છે. નાગુપ્તિના અધ્યાત્મમાં સમાવેશ થાય છે. આ કાલમાં મનેાગુપ્તિની સાધનાને શાસ્ત્રોમાં કથી છે. મનેાગુપ્તિની સાધનારૂપ અધ્યાત્મચારિત્ર આ કાલમાં અમુક હદનું છે; તેને જે અપલાપ કરે છે તે ઉત્સૂત્રભાષણ કરે છે. આ કાલમાં સાતમા ગુણસ્થાનકસુધી ગમન કરી શકાય છે. આત્માના અધ્યવસાયની શુદ્ધિ તેજ આતરિક અધ્યાત્મચારિત્ર કહેવાય છે. અધ્યાત્મજ્ઞાનનેા અભ્યાસ કરીને અધ્યાત્મચારિત્ર પ્રાપ્ત કરવું તેઇએ.
નવતત્ત્વના સાત નયથી અભ્યાસ કરવાથી અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. નવતત્ત્વના જ્ઞાનને અધ્યાત્મજ્ઞાનજ કહેવામાં આવે છે. ઉપમિતિભવપ્રપંચ ગ્રંથમાં અધ્યાત્મજ્ઞાનની ખુમારીજ અવલેાકવામાં આવે છે. ઉપમિતિભવપ્રપંચ બનાવનાર આ પંચમકાળમાં થઈ ગયા છે. શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાય “ નિશ્ચયદૃષ્ટિ ચિત્ત ધરીછ ચાલે જે વ્યવહાર આ વચનથી અધ્યાત્મજ્ઞાનરૂપ નિશ્ચયદૃષ્ટિ ધારણ કરવાનું આ કાલના મનુષ્યાને શિક્ષણ આપે છે; તેથી આ કાલમાં ચોથા ગુણસ્થાનકથી અધ્યાત્મજ્ઞાનની સાધના સાધી શકાય છે એમ નિશ્ચય થાય છે.
જૈન શ્વેતાંબર વર્ગમાં અધ્યાત્મજ્ઞાનને વિશેષતઃ પ્રકાશમાં લાવનાર શ્રીમદ્ યÀાવિજયજી ઉપાધ્યાય છે. અગ્રામોવનિવત્, અધ્યાત્મમતપરીક્ષા, આદિ ગ્રંથેના પ્રણેતાને આખી શ્વેતાંબર જૈન કામ પૂજ્યબુદ્ધિથી જુએ છે. તેઓએ જેવી રીતે વ્યવહારક્રિયાની પુષ્ટિ કરી છે તેજ પ્રમાણે અધ્યાત્મજ્ઞાનની પણ પુષ્ટિ કરી છે, અને આ કાલમાં અધ્યાત્મજ્ઞાનની ગુણસ્થાનકની અપેક્ષાએ પ્રાપ્તિ થઈ શકે છે એમ સ્વીકાર્યું છે; તેથી હવે અધ્યાત્મજ્ઞાનને નિશ્ચય મત કહી કેટલાક એકાન્તે વ્યવહારનયનેજ માને છે તેમને પણ અધ્યાત્મજ્ઞાન સ્વીકાર્યાવિના છૂટકો થવાના નથી. એકાન્ત વ્યવહારનયનેજ માનતાં મિથ્યાત્વ લાગે છે, તેમ એકાન્ત નિશ્ચય નયને માનતાં મિથ્યાત્વ લાગે છે. વ્યવહારવાદીઓએ અધ્યાત્મજ્ઞાન વા નિશ્ચયનયની વ્યાખ્યા સાંભળતાં ભડકવું ન જોઇએ. વ્યવહાર અને નિશ્ચયનય માન્યાવિના સમ્યક્ત્વની પ્રાપ્તિ થવાની નથી. અધ્યાત્મશાસ્ત્રો પેાતાનું કાર્ય ખજાવે છે. ક્રિયાની શૈલી જણાવનાર આચારાંગાદિ શાસ્ત્રોની જેટલી આવશ્યકતા છે તેટલીજ આવશ્યકતાને સિદ્ધ કરનાર અધ્યાત્મશાસ્ત્રો છે. જ્ઞાનવિના ક્રિયાની સિદ્ધિ થતી નથી. પ્રથમ જ્ઞાન અને પશ્ચાત્ ક્રિયા કરવી જેઈએ.” આમ કહેવામાં ગંભીર રહસ્ય છે.
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૩ )
ક્રિયાનાં રહસ્ય સમજ્યાવિના ક્રિયાઓમાં મનુષ્યાને રસ પડતા નથી અને ક્રિયાઓને સમ્યપણે આચરી પણ શકાતી નથી, તેથી ક્રિયાઓનું જ્ઞાન પ્રથમ ફરવામાં આવે છે. તો જ ધર્મની ક્રિયાઓમાં સરસતા અનુભવાય છે; ઇત્યાદિ અનેક હેતુથી જ્ઞાનને પ્રથમ નંબરે મૂકવામાં આવ્યું છે. આત્માને ઉદ્દેશીને અર્થાત્ આત્માની શુદ્ધિમાટે દરેક ધાર્મિક ક્રિયાઓ કરવામાં આવે છે, તેથી પ્રથમ આત્માને જાણવા ોઈએ, જે આત્માને ઉદ્દેશી ધર્મક્રિયા કરવામાં આવે છે તે આત્માનું સ્વરૂપ સમજવામાં નહિ આવે તેા વવિનાની જાનની પેઠે’ ક્રિયાઓનું ફળ ખરાખર બેસી શકે નહિ અને કાને માટે, કાણુ, કેવા કારણથી, ક્રિયા કરે છે ઇત્યાદિ સમજવામાં નહિ આવે તેા તદ્વેતુ અને અમૃતક્રિયાની પ્રાપ્તિ થઈ શકે નહિ, માટે પ્રથમ આત્માના સ્વરૂપને જાણવામાટે અધ્યાત્મજ્ઞાનધારક શાસ્ત્રોની અને આત્મજ્ઞાનની અનન્તગણી આવયક્તા સિદ્ધ ઠરે છે. આ સંબન્ધીમાં શાસ્રપ્રમાણ યુક્તિથી વિચાર કરવામાં આવે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મજ્ઞાનથી દુનિયામાં શાંતિનું રાજ્ય પ્રવર્તે છે. અધ્યાત્મજ્ઞાનથી મનુષ્યે! પેાતાના આત્મા તરફ વળે છે અને અધ્યાત્મશા- આઘોપાધિના સંગ ત્યજે છે. જગત્માં અધ્યાત્મશાસ્ત્રોના સ્રાની ઉપયે ગિતા. ફેલાવા કરવામાં આવે તેા મનુષ્યાના આચારોમાં સુધારો થાય. અધ્યાત્મશાસ્ત્રો આત્મામાં સુખ છે એમ પ્રતિપાદન કરે છે અને આત્માનું પ્રભુત્વ દર્શાવે છે, જે જે શાસ્ત્રો આત્માની શક્તિયોના વિકાસ કરવાનું જણાવે છે તે તે શાસ્ત્રોને આધ્યાત્મિકસંજ્ઞાથી ઓળખવામાં આવે છે. આધ્યાત્મિકશાસ્રોથી દુનિયામાં ભક્તિ-પ્રેમ-અને દયાનાં ઝરણાં વહે છે. આત્માનું અસ્તિત્વ સ્વીકાર્યાવિના ધર્મમાર્ગપ્રતિ દુનિયાનું આકર્ષણ થતું નથી. આત્માના અસ્તિત્વને પ્રતિપાદન કરીને આત્માના સદ્ગુણાની દિશા દેખાડનારાં શાસ્ત્રો ખરેખર દુનિયામાં શાંતિના મેઘા અને કલ્પવૃક્ષની ઉપમાને ધારણ કરે છે. અનેક પ્રકારના સદ્ગુણાને પ્રગટ કરવાની ભૂમિ અધ્યાત્મશાસ્ત્ર છે. પ્રાચીન આત્મકુલકગ્રંથમાં લખ્યું છે કે—
ગાથા.
दम सम समत्तमित्ती-संवेय विवेय तिव्वनिव्वेया ॥ एए गूढ अप्पावबोह बीयस्स अंकूरा ॥ १ ॥
દમ-સમ-સમત્વ-મૈત્રી-સંવેગ-વિવેક અને તીવ્રનિવૈદ આદિ ગુણા ખરેખર અધ્યાત્મ જ્ઞાનબીજના અંકુરાએ છે.” આ ગાથાથી
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪ )
પણ સિદ્ધ થાય છે કે અધ્યાત્મજ્ઞાનની અત્યન્ત આવશ્યકતા છે. કેટલાક મનુષ્યો કે જેઓ અધ્યાત્મજ્ઞાનનું ખંડન કરે છે, તેમ છતાં તેનામાં દયા-ભક્તિ આદિ ગુણો હોય છે, તેનું કારણ એ છે કે તેમાં આત્માની શ્રદ્ધા હોય છે પણ અધ્યાત્મશબ્દની કેટલાંક કારણોથી અરૂચિ થઈ હોય છે તેથી, અધ્યાત્મશાસ્ત્રકથિત ગુણોને સેવે છે છતાં અધ્યાત્મશાસ્ત્રનું ખંડન કરે છે. જૈન દર્શનારૂપ પુરૂષનું પ્રાણુ અધ્યાત્મજ્ઞાન છે તેથી વાંચકે સહેજે સમજી શકશે કે, અધ્યાત્મશાસ્ત્રોનું વા અધ્યાત્મજ્ઞાનનું કેઈપણ રીતે ખંડન કરી શકાય નહિ.
ચિલાતીપુત્ર ઉપશમ, સંવર અને વિવેક એ ત્રણનું મનન કરીને મુક્તિ પામ્યા, તેમાં પણ વિચારતાં અધ્યાત્મજ્ઞાનજ મુખ્ય કારણ માલુમ પડશે. આષાઢાચાર્ય નાટક કરતાં કેવલજ્ઞાન પામ્યા તેમાં પણ અધ્યાત્મભાવનાની જ મુખ્યતા હતી. ભરતરાજા આરીસા ભુવનમાં ભાવના ભાવતાં ભાવતાં કેવલરાન પામ્યા તેમાં પણ આત્મવિચારણુંજ મુખ્ય હતી. ઈલાચીપુત્રે વાંસપર નાચતાં આત્માની વિચારણાથીજ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. છદ્મસ્થાવસ્થામાં શ્રીમન્મહાવીર પ્રભુએ આત્માની પૂર્ણ શ્રદ્ધાથી અને અધ્યાત્મજ્ઞાનના પ્રાબલ્યથીજ અનેક પ્રકારના ઉપસર્ગો સહન કર્યા હતા. શ્રીગૌતમસ્વામી આત્મવિચારણુમાં લીન થયા ત્યારે રામના બંધનથી મુક્ત થઈ કેવલજ્ઞાન પામ્યા. ગજસુકુમાલે આત્માની શ્રદ્ધાથી અને આત્માના સગુણના વિચારેથી શારીરિક દુઃખ સહન કર્યું હતું. આત્માના જ્ઞાનવિના સમ્યક્ત્વની પ્રાપ્તિ પણ થઈ શકતી નથી. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિએ સમ્મતિતર્કમાં સમ્યકત્વનાં છ સ્થાનક અને મિથ્યાત્વનાં છ સ્થાનક બતાવ્યાં છે. તેમાં આત્માને ઉદ્દેશીને જ છે સ્થાનક બતાવવાથી તેને અધ્યાત્મશાસ્ત્રોમાં સમાવેશ થાય છે, અને તે જ્ઞાનને અધ્યાત્મજ્ઞાન કહી શકાય છે. કમૅગ્રસ્થમાં ચઉદ ગુણસ્થાનક દર્શાવ્યાં છે તે સંબંધી વિચાર કરીએ તો માલુમ પડશે કે, ચઉદ ગુણસ્થાનક પણ આત્મામાં જ રહ્યાં છે તેથી તે પણ અધ્યાત્મજ્ઞાન કહેવાય છે. દૃઢપ્રહારી મુક્તિપદ પામ્યો તેમાં પણ આત્મસ્વભાવ રમતારૂપ અધ્યાત્મજ્ઞાનની જ મુખ્યતા સંભવે છે. આચારાંગસૂત્રના લોકવિજયઅધ્યયનમાં મુનિભાવે સમ્યકત્વ કહ્યું છે તેને પણ અધ્યાત્મભાવમાં સમાવેશ થાય છે. આત્માની અસ્તિતા આદિ–અધ્યાત્મજ્ઞાનની સિદ્ધિ થતાં સાધુ અને સાધવીઓને સુચારે પાળવા જોઈએ એમ સિદ્ધ કરે છે અને એજ ન્યાયથી આચારાંગસૂત્ર કથિત આચારની સિદ્ધિ થાય છે.
વિશેષતઃ મનની શુદ્ધિતરફ પ્રયાણ કરાવનાર અધ્યાત્મજ્ઞાન છે.
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫ ) પ્રસન્નચન્દ્રાજર્ષિ કેવલજ્ઞાન પામ્યા તેમાં ખરેખર અધ્યાત્મભાવનાનીજ મુખ્યતા હતી. હવે યિાતરફ વિચાર કરીએ છીએ તે યિાઓનાં સૂત્રોમાં પણ
અધ્યાત્મજ્ઞાન જ ભર્યું હોય છે એમ જણાય છે. છ આવશ્યઅધ્યાત્મજ્ઞાન કની ક્રિયાઓ પણ અધ્યાત્મજ્ઞાનની મુખ્યતાએ કહેવામાં ગર્ભિત આવશ્યક ક્રિયાઓ આવી છે. છ આવશ્યકોની ક્રિયાપૈકી પ્રથમ, સામાયિક
આવશ્યક સંબધી વિચાર કરવામાં આવે છે તે તેમાં આત્માના જ્ઞાનને હૃદયમાં સ્થાપન કરીને તે તે ક્રિયાઓને કરવી એમ સિદ્ધ થાય છે. ઈરિયાવહિયા, તસ્યઉત્તરી અને અન્નથ્થસૂત્રની સિદ્ધિ આત્માના સદ્ગુણેને ખીલવવા માટે જ છે. કાળે મોf #of gri વોસિરામિ. આ સૂત્ર આત્માના ગુણોમાં પ્રવેશ કરાવનાર હોવાથી તે અધ્યાત્મચારિત્રરૂપ કરે છે. કેટલાક અધ્યાત્મજ્ઞાનપર અરૂચિ ધરનારાઓ પણ આ સૂત્રોના ઉચ્ચાર તો કરે છે, તેથી એમ સિદ્ધ થાય છે કે, તેઓ અધ્યાત્મજ્ઞાનનું ફોગટ ખંડન કરે છે. લોગસ્સસૂત્રમાં નાહવોહિામં સમાહિમુરમંતુિ ઇત્યાદિ શબ્દો અધ્યાત્મમાર્ગપ્રતિ દેનારા છે. ઉત્તમ સમાધિની યાચના દરેક જૈને દરરોજ કરે છે, છતાં કેટલાક સમાધિને નિશ્ચયમાર્ગ કહીને જેની યાચના કરે છે તેની વિરાધના કરવા મંડી જઈ અપેક્ષાજ્ઞાન અને અધ્યાત્મજ્ઞાનના નાહક પ્રતિપક્ષી બને છે. નિશ્ચયનયનું એકાંતે ખંડન કરનારા પિતાનાં શાસ્ત્રોનું ખંડન કરે છે. ક્રિયાઓ કરવાનો મુખ્ય હેતુ પણ એ છે કે, મન વચન અને કાયાના યોગની શુદ્ધિ કરવી. અધ્યાત્મજ્ઞાન પણ એમજ જણુવે છે કે મન-વચન અને કાયાના યુગની શુદ્ધિ કરીને આત્માના ગમે તે ઉપાયોથી સદ્ગુણ પ્રગટાવો, સામાયક આવશ્યક અંગીકાર કરનારાઓ કરેમિતિ એ પાઠ ઉચ્ચરે છે તે કરેમિભૂત સૂત્રમાં જેમ જેમ ઉંડા ઉતરીને જોઇએ છીએ તેમ તેમ અધ્યાત્મતત્વની ખુમારીજ હૃદયમાં પ્રતિભાસે છે. ચાર નિક્ષેપ અને સાત નથી સામાયકનું સ્વરૂપ સમજવામાં આવે છે અને સામાયકને વ્યવહારથી તથા નિશ્ચયથી ઉચ્ચારવામાં આવે છે. સામાયક પણ આત્માથી ભિન્ન નથી. સામાયક અર્થ થતી બાઘક્રિયા પણ આત્માને ઉદેશી કરવામાં આવે છે. આત્માવિના ક્રિયા પણ થઈ શકતી નથી તેથી ક્રિયાને આધારભૂત આત્મા સિદ્ધ ઠરે છે. સામાયિક ક્રિયામાં અધ્યાત્મતત્ત્વનુંજ રહસ્ય ભાસે છે. અધ્યાત્મજ્ઞાન કંઈ આધ્યાત્મિક તત્વની પ્રાપ્તિ માટે કરાતી બાહ્યક્યિાઓને નિષેધ કરતું નથી. અધ્યાત્મશાસ્ત્ર અને અધ્યાત્મજ્ઞાન પિતાની ફરજો પિતે બજાવે છે અને ક્ષિાની ફરજો ક્રિયાને સેપે છે. કેટલાક ક્રિયાના રાગીઓ પણ કરેમિ ભંતે ઉચ્ચ
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ )
રીને સામાયકરૂપ આત્માની આરાધનારૂપ અધ્યાત્મભાવને સેવે છે, છતાં અધ્યાત્મતરફ અરૂચિ ધારણ કરે છે તેનું કારણ ફક્ત અજ્ઞાન જ છે. સામાયક પારતી વખતે સામાયવયત્તો કહે છે તેમાં પણ અન્તરૂમાં નાળીયેરની અંદર ટાપરૂં હેાય છે તેની પેઠે-અધ્યાત્મભાવ રહેલા છે. ખાણમાં ને ધૂળમાં જેમ સુવર્ણના રજકણા ભર્યા હોય છે તેમ સામાઇયવયત્તો સૂત્રમાં ઘણું અધ્યાત્મતત્ત્વ સમાયલું છે, પણ સામાયકનું સ્વરૂપ નહિ સમજનારાઓ તેને દેખી શકતા નથી. સામાયકની ક્રિયા સદાકાળ કરવી જોઈએ. સામાયકના અધ્યાત્મરસ સમજાય છે ત્યારેજ ખરેખરી સામાયક કરવાની રસજ્ઞતા પ્રગટે છે અને ત્યારેજ હૃદયમાં સમતાભાવ પ્રગટી શકે છે. સામાયક આવશ્યક ચારે ખંડના મનુષ્યાને કરવા લાયક છે. સમતાભાવરૂપ સામાયક આવશ્યક કરનારાઓમાં અનેક સદ્ગુણા પ્રગટી નીકળવા જોઇએ, પણ જે ગાડરીયા પ્રવાહની રીતિમાં પડીને અન્તર્નું અધ્યાત્મતત્ત્વ ગ્રહણ કરી શકતા નથી તેએ આત્માની ઉચ્ચતા કરવાને શક્તિમાન થતા નથી. ભગવતીસૂત્રમાં સામાયકને આત્મા કહ્યો છે. છ આવશ્યકેાની ક્રિયાએમાં અદ્ભુત રહસ્ય સમાયલું છે; તેની આચરણા કરનારાએ જો આત્માને સમજીને કરે છે તે તેઓના આત્માએ પ્રતિદિન સુધરતા જાય છે, અને તેઓ પેાતાના ઉચ્ચ ચારિત્રની અસર બીજા ઉપર કરી શકે છે.
અધ્યાત્મશાસ્ત્રો બાહ્ય ધાર્મિક ક્રિયાઓને નિષેધ કરતાં નથી, પણુ અધ્યાત્મ જ્ઞાનશૂન્ય માઘક્રિયાઓ કરનારાઓને અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે ઉપાલંભ આપી જ્ઞાનની આવશ્યકતા જણાવે છે. અધ્યાત્મજ્ઞાની આત્માના હિતનેમાટે જે જે આચારે સેવે છે તે તે આચારે યોગિકરીત્યા ક્રિયારૂપજ હાય છે. અધ્યાત્મજ્ઞાનિઓની ધાર્મિક ક્રિયા એકાન્તવાદી ક્રિયાજાના કરતાં ઉચ્ચ અને રસવાળી હોય છે અને તેથી તેઓ રૂઢીના વશમાં આવીને ગચ્છભેદે ક્રિયાઓની ભિન્નતાથી ધાર્મિક સમાજમાં વિગ્રહ ઉત્પન્ન કરી શકતા નથી.
પ્રાચીન તત્ત્વવેત્તાએ અમુક દેશકાલાદિને અનુસરીને અમુક ક્રિયાઓની વ્યવસ્થા ઘડી હોય છે; તે તે ક્રિયાના ઉદ્દેશાને તે સમજતા હોવાથી-ભિન્ન ભિન્ન આચારની આચરણાદેખીને પણ તે કદાગ્રહ વા થઈ વાયુદ્ધ આરંભતા નથી, પણ પશ્ચાત્ થનારા મનુષ્યા-મૂળ ઉદ્દેશના જ્ઞાનના અભાવે પરસ્પર કદાગ્રહ કરીને ધર્મસમાજમાં વિક્ષેાભ ઉત્પન્ન કરે છે. અધ્યાત્મજ્ઞાનને પ્રાપ્ત કરનારાઓ તે પ્રાચીન ક્રિયાનાં રહસ્યોને સારી રીતે જાણી શકે છે, તેથી તેઓ
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) રાગદ્વેષની, જે જે આચારથી-ક્રિયાઓથી મન્દતા થાય તે તે પ્રમાણે પ્રવર્તે છે. અધ્યાત્મજ્ઞાનિયોને ક્રિયા ન કરવી જોઈએ એમ કદી કહી શકાય નહિ. અધ્યાત્મજ્ઞાનિને પિતાના અધિકારપ્રમાણે અમુક ક્રિયાઓની આવશ્યકતા છે. અધ્યાત્મજ્ઞાનિઓને ગાડરીયા પ્રવાહની પિઠે ક્રિયાઓ કરનારા અને દેશોને નહિ છોડનારા મનુષ્યોની ક્રિયાઓની પેઠે અઘરીતે યિાઓ કરવાની રૂચિ થતી નથી, પણ સમજીને કિયા કરવાની પ્રવૃત્તિ જરૂર થાય છે જેથી તેઓ અમુક ક્રિયાઓ કરતી વખતે એકાંતે ગાડરીયા પ્રવાહની પેઠે યિાઓ કરનારાથી જુદા પડે છે; અને તેથી એકાન્ત યિાજડે અધ્યાત્મજ્ઞાનિયોને સમજ્યાવિના ક્લિાનિષેધક એવાં મનમાન્યાં ખરાબ વિશેષણે આપે છે. અમુક અધિકાર પ્રાપ્ત થએલી ક્રિયાઓ સમજ્યા છતાં પણ કરવી નહિ એમ અધ્યાત્મજ્ઞાન કદી શિખવતું નથી. ધમેની બાહ્ય ક્રિયાઓ-ધર્મની ઉન્નતિની ક્રિયાઓ, વા ઉપકારની ક્રિયાઓ વગેરે કિયાઓનો નિષેધ કદી અધ્યાત્મજ્ઞાનથી થતો નથી. અધ્યાત્મજ્ઞાનથી તો ઉલટું તે તે ધાર્મિક ક્લિાઓને સારી રીતે અધિકારપ્રમાણે કરી શકાય છે. અધ્યાત્મજ્ઞાનથી અલ્પ પણ ધર્મની ક્રિયા કરેલી ઘણું ફળને આપવા સમર્થ થાય છે. આધ્યાત્મિકજ્ઞાન બાઘક્રિયાઓ કરતી વખતે તેમાં ઉપગ રાખવાનું શિખવે છે. આધ્યાત્મિકજ્ઞાન ખરેખર આત્માના શુદ્ધ પરિણામ કરવાનું કાર્ય કરે છે. ધર્મની બાહ્ય ક્રિયાઓમાં પણ આધ્યામિકજ્ઞાન નવી શક્તિ અર્પે છે. પ્રત્યેક ધર્મક્રિયાઓ દ્વારા આત્મામાં ભાવ૨સને રેડનારખીલવનાર અધ્યાત્મજ છે. અન્ન ખાતી વખતે દાંતનું કામ દાંત કરે છે અને અન્ન પચાવવાનું કાર્ય અત્તરની શક્તિ કરે છે, તે પ્રમાણે આધ્યાત્મિકસાન ખરેખર આત્માના ગુણેની શુદ્ધતાનું કાર્ય કરે છે અને બાઘક્રિયાઓ મનને અન્તરમાં રમવાને માટે નિમિત્ત કારણરૂપે પરિણમે છે. આત્માના પરિણામની શુદ્ધિ કરવી એજ અધ્યાત્મજ્ઞાનનું કાર્ય છે અને આત્માના ગુણોની શુદ્ધિ થવી એજ અધ્યાત્મચારિત્ર છે. અધ્યાત્મચારિત્રમાં બાહ્ય ધાર્મિક ક્રિયાઓની નિમિત્તકારણુતાનો નિયમ કદાપિ ખેડી શકાયજ નહિ, તેમજ અધ્યાત્મિકજ્ઞાનવિના તથા અન્તરના પરિણામની શુદ્ધિ ન થાય ત્યારે બાહ્યક્રિયાઓ નિમિત્તકારણતાને પામે નહિ; એમ પણ કહી શકાય. ઉપર પ્રમાણે વિચાર કરતાં અધ્યાત્મજ્ઞાન અને અધ્યાત્મચારિ
ત્રની અત્યંત આવશ્યકતા છે એમ સહેજે સમજાય સામ્ય, તેમ છે. અધ્યાત્મજ્ઞાનથી અન્યના આત્માઓ પોતાના
આત્માસમાન ભાસે છે અને તેથી પિતાના આત્માની
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨ )
પેઠે અન્ય આત્મા ઉપર પ્રેમ અને દયા કરી શકાય છે, તેમજ અન્ય જીવાનું ભલું કરવા આત્મામાં પ્રેરણા થાય છે. અન્યાના આભાઓની નિન્દા-હેલના કરવાથી તેઓના આત્મામાં દુઃખ પ્રગટે છે, તેથી તેઓની હિંસા થાય છે એમ અધ્યાત્મજ્ઞાનથી માલુમ પડે છે. આખી દુનિયાના જીવે પેાતાના સમાન છે એમ જણાવનાર અધ્યાત્મજ્ઞાન છે. આ મ્હારૂં છે અને આ ત્હારૂં છે ઇત્યાદિ ભેદભાવને ટાળી અભેદભાવના માર્ગમાં પ્રવાસ કરાવનાર અધ્યાત્મજ્ઞાન છે. અજ્ઞાનરૂપ અંધકારને નાશ કરનાર અને અહં-મમત્વ ભાવરૂપ બરફના ડુંગરાને પિગળાવનાર અને મનુષ્યેાના હૃદયમાં સ્વચ્છ પ્રકાશ કરનાર અધ્યાત્મજ્ઞાનરૂપ સૂર્યની જગતને ઘણી જરૂ૨ છે.
અધ્યાત્મજ્ઞાનથી પૂર્વકાલમાં ઉદય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાચીન સમયના મનુષ્યા અધ્યાત્મજ્ઞાનમાં પ્રવીણ હતા, તેથી તેઓ ઘણા સદ્ગુણેા મેળવી શકતા હતા. પ્રાચીન સમયના મુનિયાએ અધ્યાત્મજ્ઞાનવ આત્માની શક્તિયા ખીલવી હતી અને તેઓએ ચમત્કારિ કાર્યો કર્યા હતાં. પૂર્વની આર્યપ્રજામાં ઘણા સદ્ગુણા હતા એમ આપણે પ્રાચીન પુસ્તકાના આધારથી જાણી શકીએ છીએ. અધ્યાત્મજ્ઞાનમાં એવી શક્તિ છે કે તેથી અનેક ઉપસર્ગો સહન કરીને પણ ધાર્મિક કાર્યો કરવા યાગ્ય શક્તિ પ્રગટ થાય છે. આધ્યાત્મિક શક્તિયા પ્રગટાવવાથી આત્મા ઉપરઉપરના ગુણસ્થાનકમાં પ્રવેશ કરે છે અને દુર્ગુણાના ત્યાગ કરતા જાય છે.
કેટલાક લોકો એમ કહે છે કે, અધ્યાત્મજ્ઞાનના અભ્યાસ કરવાથી મનુષ્યાની વ્યવહાર ધર્મઉપર શ્રદ્ધા રહેતી નથી અને ખાધાર્મિક ક્રિયાઓ ઉપરથી પ્રેમ ઉતરી જાય છે.” આમ કહેનારાએ સર્વ મામતનેા તપાસ કર્યાવિના એકદૃષ્ટિથી દેખે છે અને વધે છે. શ્રીહેમચન્દ્રસૂચ્છિ અધ્યાત્મજ્ઞાનમાં નિપુણ હતા અને તેમણે તે કાલ અને આધિકારપ્રમાણે પેાતાની શક્તિયોના બાધ-ઉપદેશ-ધર્માંહાર-પુસ્તકરચના વગેરે કાર્યોમાં વ્યય ક્યાઁ છે. પરિપૂર્ણ જ્ઞાનને પામેલા એવા શ્રીમહાવીરપ્રભુએ તે શાલ પ્રહર દેશના દીધી હતી અને વ્યવહારધર્મ તીર્થની સ્થાપના કરી હતી. અધ્યાત્મજ્ઞાનનિષ્ઠ એવા શ્રીમદ્ હરિભદ્ર અને શ્રીમદ્ યશોવિજયજીએ અનેક પુસ્તકો રચીને તથા ઉપદેશ દેઇને ધર્મસેવા બજાવી છે. અધ્યાત્મજ્ઞાનને જાણનાર એવા શ્રીકૃષ્ણ અને શ્રીશ્રેણિકે ધર્મસેવા, ધર્મભક્તિ, શાસનપ્રભાવના વગેરે બાહ્ય ધાર્મક ક્રિયાને સેવી હતી અને વ્યવહાર ચાગ્ય શૌર્ય, પ્રેમ, શ્રટ્ટા, આદિ
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) ગુણોથી અન્યોને પણ ધર્મની છાપ બેસાડી હતી. સર્વ પ્રકારના જ્ઞાનમાં ઉચ્ચમાં ઉચ્ચ અધ્યાત્મજ્ઞાન કહેવાય છે. આસન્નભવ્યને અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
અધ્યાત્મશાસ્ત્રો આત્મિક ધર્મના માર્ગને દેખાડે છે અને આત્મામાં પ્રેમ ઉત્પન્ન થાય તે બેધ આપે છે. અધ્યાત્મશાસ્ત્રોની ઉપયોગિતા સંબધી જેટલું વર્ણન કરીએ તેટલું ઓછું છે. અધ્યાત્મશાસ્ત્રોને અભ્યાસ કરીને દુનિયાના લેકે મેહનો નાશ કરવા પ્રયતશીલ બને છે. અધ્યાત્મશાસ્ત્રો ખરેખર, આત્માના ધર્મની દિશા દર્શાવવાને સમર્થ બને છે અને પરભાવ દૃષ્ટિનો પરાભવ કરવા સમર્થ બને છે. શ્રીમાન્ મુનિસુંદરસૂરિ મહારાજાએ અધ્યાત્મકલ્પદ્રમ નામનો ગ્રન્થ રચીને ભારતભૂમિના મનુષ્યો પર મહાન ઉપકાર કર્યો છે. અધ્યાત્મકલ્પક્રમ વાંચીને હજારો મનુ પિતાના વર્તનમાં સુધાર કરે છે, અને પિતાના આત્માના સદ્ગુણો ખીલવવાને માટે કાલાનુસારે ભાગ્યશાળી બને છે. એક ગ્રન્થ પિતાની વિદ્યમાનતાપર્યન્ત વાચકને પોતાનામાં રહેલા વિચારોને આપવા સમર્થ થાય છે. દુનિયાના બાહ્ય પદાર્થોમાં સુખ નથી, ખરું સુખ તો આત્મામાં છે એવું, દેવ દંદભિ વગાડીને કહેનાર અધ્યાત્મશાસ્ત્ર છે. અધ્યાત્મના ગ્રન્થ બનાવનારા જગતમાં દિવ્ય કલ્પવૃક્ષે વાવે છે અને તેનાં ફળ વર્તમાન કાળની પ્રજા કરતાં ભવિ
ધ્યકાળની પ્રજા વિશેષતઃ આસ્વાદે છે. વર્તમાન કાળમાં રચાયેલા ગ્રન્થની મહત્તાને ભવિષ્ય કાળના મનુષ્ય જાણી શકે છે. વક્તા મનુષ્ય વર્તમાનકાળમાં મનુષ્ય ઉપર અસર કરી શકે છે અને ગ્રન્થો તો ભવિખ્ય કાળમાં વિશેષ પ્રકારે અસર કરવા શક્તિમાન થાય છે. કેઈપણ પ્રકારનું જ્ઞાન, દુનિયામાં નકામું નથી; ત્યારે અધ્યાત્મજ્ઞાનતા દુનિયામાં નકામું હોયજ નહિ એમાં શું કહેવું? શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાય ભાર દઈને કહે છે કે, સર્વ પ્રકારના જ્ઞાનમાં અધ્યાત્મજ્ઞાન શ્રેષ્ઠ છે. મદોન્મત્ત હાથી જેમ અંકુશથી વશ થાય છે તેમ ચંચળ એવું મન પણ અધ્યાત્મજ્ઞાનથી વશ થાય છે. મનરૂપ પારાને મારવા માટે અધ્યાત્મજ્ઞાનરૂપ ઔષધી સમાન અન્ય કોઈ ઔષધી નથી. પાંચ ઈન્દ્રિય પિતાની છા પ્રમાણે પ્રવૃત્તિ કરે છે, પણ તેના ઉપર કાબુ મેળવનાર અધ્યાત્મજ્ઞાન છે. મનરૂપ માંકડું કદી ઠરીને ઠેકાણે બેસી શકતું નથી, તો પણ તેને અધ્યાત્મજ્ઞાનની સાંકળથી આત્મારૂપ ઘરમાં બાંધી શકાય છે. આત્મસૃષ્ટિમાં પ્રવેશ કરવાની ઈચ્છાવાળાએ અવશ્ય અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. જેનું આત્મા ઉપર લક્ષ નથી તે મેહને જીતવા સમર્થ થતો નથી. મનને વશ કરવાના જે જે ઉપાયો છે
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ0ાલ
ત
( ૩૦ ) તે તે ઉપાયને કથનારાં શાસ્ત્રોને અધ્યાત્મશાસ્ત્રો કહે છે. અન્ય શાસ્ત્રોમાં તે સામાન્ય બુદ્ધિમાને પણ પ્રવેશ કરે છે, પણ સૂક્ષ્મ બુદ્ધિ વિના અધ્યાત્મશાસ્ત્રમાં પ્રવેશ થઈ શકતો નથી. વેદધર્મવાળાઓ ઉપનિષદો અને ભગવદ્ગીતાને અધ્યાત્મશાસ્ત્ર તરીકે થે છે અને તેઓ અધ્યાત્મશાસ્ત્રો પર અત્યંત પ્રેમ ધારણ કરે છે. જૈનશાસ્ત્રોમાં સમ્યકપણે અધ્યાત્મ તત્ત્વનું વિવેચન કરવામાં આવ્યું છે. અધ્યાત્મશાસ્ત્રો વાંચ્યાં એટલે તુર્ત અધ્યાત્મશાસ્ત્રો પ્રમાણે આચાર થઈ જાય એમ માનવું ભૂલભરેલું છે. જ્ઞાન અને આચારે પ્રાયઃ એકદમ સાથે ઉત્પન્ન થતા નથી. પ્રથમ તે વિચારો ઉત્પન્ન થાય છે. વિચારે જેવી જાતના હોય
છે તેવા પ્રકારના આચારેને ઉત્પન્ન કરવા તે સમથે બને વિચારોથી છે. વિચારે એ આચારેનું કારણ છે. વિચારે વિદ્યુત આચાર ની - શક્તિના કરતાં પણ અત્યંત બળવાન છે. વિચારો ગમે તે ત્પત્તિ.
પ્રકારના મગજમાં ઉત્પન્ન થઈને પિતાના સંસ્કારે પાડે છે અને તે પિતાના જેવા વિચારે ઉત્પન્ન કરવાને માટે સમર્થ બને છે, માટે મનુષ્યોએ વિવેક વિના ગમે તે પ્રકારના વિચાર કર્યા કરવા નહિ. શુભ વિચારે શુભ આચારને ઉત્પન્ન કરવા સમર્થ બને છે અને અશુભ વિચારે અશુભ આચારોને ઉત્પન્ન કરવા સમર્થ બને છે. જેણે પોતાના આચારોને સુધારવા હોય તેણે માનસિક વિચાર સુષ્ટિપ્રતિપાદક અધ્યાત્મશાસ્ત્રોને અભ્યાસ કરવો જોઈએ. આચારેના મુખ્ય ઉદેશનું રહસ્ય સમજાવનાર અધ્યાત્મશાસ્ત્રો છે. સુવિચારથી સુઆચારની પ્રણાલીકાઓ ઉત્પન્ન કરી શકાય છે. શ્રીમદ્ મહાવીર પ્રભુએ કેવલજ્ઞાનના બળ વડે સાધુ અને શ્રાવક વર્ગગ્ય ભિન્ન ભિન્ન આચારને પ્રતિપાદન કર્યા હતા. પ્રથમ કેઈપણ કાર્ય કરવું હોય છે તે તત્સંબધી પ્રથમ વિચાર કરવો પડે છે, પશ્ચાત્ આચારને આદરવા પડે છે. જે જે આચારે મનુષ્યોના વર્તમાન કાલમાં દેખાય છે તે પૂર્વ વિચારેનું ફળ છે એમ અધ્યામશાસ્ત્રોથી વિચારકેને જણાયાવિના રહેશે નહિ. કોઈપણું મનુષ્યને અશુભ આચાર ફેરવો હોય તે શુભ વિચાર તેના હૃદયમાં ઉત્પન્ન કરાવ્યા વિના તે ફરે નથી. આચારેના નવા નવા મેદાને ઉપજાવનાર વિચારે છે. કોઈપણ ઠેકાણે જવા માટે મનુષ્ય પગલું ભરે છે તે પહેલાં તેને વિચાર કરવો પડે છે. શ્રાવકના આચારે અને સાધુના આચારે ઉત્પન્ન થવાની પૂર્વે વિચારની હયાતી અવશ્ય હોય છે. વિચારો પણ ગોઠવ્યા વિના અમુક પ્રકારના કાર્યને સિદ્ધ કરવા સમર્થ થતા નથી. શરીર અને ઇન્દ્રિ
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧ ) વિના આચારેને આદરી શકાતા નથી, તેમ આત્માવિના વિચારે અર્થાત જ્ઞાન ઉત્પન્ન થતું નથી. અધ્યાત્મજ્ઞાનથી આ સઘળું સમજાય છે અને આત્માના સદગુણે પ્રાપ્ત કરવા સંબધી લક્ષ ખેંચાય છે. આત્મજ્ઞાનથી સારમાં સાર સુખ પ્રાપ્ત કરવા વિવેક થાય છે.
અધ્યાત્મજ્ઞાનથી પિતા અને પરનો વિવેક થવાથી હવનમાં
પરિભ્રમણ કરવાની પ્રવૃત્તિનો નાશ કરવા પ્રતિ પ્રવૃત્તિ અધ્યાત્મજ્ઞાન થાય છે. ઇલાચી કુમારને વાંસ ઉપર નાચતાંનાચતાં નથી વિવેક, કેવલજ્ઞાન ઉત્પન્ન કરાવનાર વસ્તુતઃ વિચારીએ તે
અધ્યાત્મજ્ઞાન જ સિદ્ધ કરે છે. હૃદયમાં ધર્મના અપૂર્વ પ્રેમને ઉત્પન્ન કરનાર અધ્યાત્મજ્ઞાન છે. ગજસુકુમાલ મુનિવરને સમતા ભાવમાં ઝીલાવનાર આન્તરિક વિચારરૂપ-અધ્યામજ્ઞાન જ હતું. સ્કંધક મુનિવરના શિને સમભાવમાં લદબદ કરીને શરીરનું ભાન ભુલાવી મુક્ત કરનાર અધ્યાત્મજ્ઞાન હતું. પ્રસન્નચંદ્રરાજર્ષિને શત્રુપર સમભાવ કરાવીને કેવલજ્ઞાન અર્પનાર–ભાવનામય અધ્યાત્મજ્ઞાન હતું. જે જે મુનિવરે અધ્યાત્મજ્ઞાનની ઉપાસના કરે છે તેઓ બાહ્ય દુનિયાને સ્વપસમાન ક્ષણિક માનીને, આતરિક જ્ઞાનાદિ લક્ષ્મીને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. કેઈપણ મનુષ્ય, અધ્યાત્મજ્ઞાનવિના મોક્ષમાર્ગમાં ચાલી શકનાર નથી. શ્વાસે છાસને અને પ્રાણુને જેમ નિકટને સંબધ છે તેમ આનન્દ અને અધ્યાત્મજ્ઞાનને પણ નીકટને સંબન્ધ છે. જલવિના જેમ વૃક્ષના સર્વ અવયનું પિષણ થતું નથી, તેમ અધ્યાત્મજ્ઞાન વિના આત્માના સર્વ ગુણેનું પિષણ થતું નથી. સૂર્યનાં કિરણોઅપવિત્ર વસ્તુઓને પવિત્ર કરવા જેમ સમર્થ થાય છે તેમ અધ્યાત્મજ્ઞાન પણ અપવિત્ર આત્માને પવિત્ર કરવા સમર્થ થાય છે. અધ્યાત્મજ્ઞાનથી જન્મ-જરા અને મરણ પણ હીસાબમાં ગણુતું નથી. ગમે તેવાં વાદળાંને ભેદીને સૂર્યનાં કિરણે પૃથ્વી ઉપર પ્રકાશ નાખવા સમર્થ થાય છે, તેમ ગમે તેવા આશાઓનાં બંધનોને છેદવાને માટે અધ્યાત્મજ્ઞાન સમર્થ થાય છે. અધ્યાત્મજ્ઞાનરસની ખુમારીથી જેઓના હદય આનન્દી બન્યાં છે તેઓને, અન્ય જડ પદાર્થોદ્વારા સુખ મેળવવાની રૂચિ રહેતી નથી. પ્રત્યેક મનુષ્ય સુખ મેળવવાને માટે પ્રયત્ન કરે છે. ખરું સુખ મેળવવાને માટે હૃદયની સ્વાભાવિક પ્રેરણા થાય છે. મનુષ્યોને ખરા સુખનું જ્ઞાન થાય તે, તેઓ ક્ષણિક સુખની પ્રાપ્તિ માટે અનેક પ્રકારના પ્રપંચે કરે નહિ અને આમિક સુખ મેળવવાને માટે પ્રયત્ન કરી શકે.
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાઓએ ધાર્મિક વ્યવહાર,
અર્થત આચારોને છોડી ન દેવા જોઈએ. અધ્યાત્મજ્ઞાન ક્રિયાઓ પિતાની દિશા જણાવે છે પણ તે ધર્મક્રિયાનો અનાદર કરવી જોઈએ. સૂચવતું નથી. જેઓ ગુરુ પરંપરાથી આત્મજ્ઞાન પ્રાપ્ત
કરે છે તેઓને ધર્મક્રિયાઓ કરવામાં સ્થિરતાના યોગે વિશેષ પ્રકારે રસ પડે છે. અધ્યાત્મજ્ઞાનના અભ્યાસીઓને આચારે ઉત્તમ થાય છે અને તેઓને આત્મા પ્રતિદિન મોક્ષમાર્ગપ્રતિ ગમન કરે છે. અધ્યાત્મમત પરીક્ષા ગ્રન્થમાં શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાએ, શુષ્ક અધ્યાત્મીઓ કે જે સાધુઓના પ્રતિપક્ષી બને છે અને વ્રતોમાં ધર્મ માનતા નથી તથા સાધુઓને માનતા નથી, તેઓને સારી રીતે ઉપદેશ આવે છે. અધ્યાત્મશાસ્ત્રને અભ્યાસ કરનારાઓને અધ્યાત્મશાનમાં રસ પડે છે તેથી તેઓ અધ્યામશાનનું વર્ણન કરે એ બનવા યોગ્ય છે, પણ જિજ્ઞાસુઓએ સમજવું જોઈએ કે ધર્મક્રિયાના વ્યવહારને નિષેધ થાય એવો ઉપદેશ કદી ન કરવું જોઈએ. એક દિવસમાં કઈ જ્ઞાનીની પણ, એકસરખી પરિણતિ રહેતી નથી. અધ્યાત્મજ્ઞાનીઓની પણ એકસરખી પરિણતિ રહેતી નથી. ઉચ્ચ પરિણુમની ધારામાંથી પડતાં છતાં વ્યવહારમાર્ગ શરણભૂત થાય છે. વ્યવહારધર્મ માન્યાવિના નિશ્ચયધર્મની સિદ્ધિ પણ થતી નથી. વ્યવહારધર્મના અનેક ભેદ છે તેથી,-અધિકારીભેદે-સર્વ ભેદનું જ્ઞાન કરવું જોઈએ. વ્યવહાર કારણ છે અને નિશ્ચય કાર્ય છે. અધ્યાત્મજ્ઞાનથી જેઓએ તનાં સૂક્ષ્મ રહસ્ય જાણ્યાં છે તેઓ, તીર્થકર, ગણધર આદિ પ્રતિપાદિત આવશ્યકાદિ ધર્માચારેનું ઉત્તમ રહસ્ય જાણી શકે છે અને તેથી તે પ્રમાણે તેઓ પ્રવૃત્તિ કરી શકે છે. જૈનશાસ્ત્રોનું ગુરૂ પરંપરાએ જ્ઞાન પ્રાપ્ત કરીને જેઓએ આત્મતત્વની વિચારણું કરી છે તેઓ નિમિત્તકારરૂપ વ્યવહારધર્મની કદાપિ પણ ઉથાપના કરતા નથી. અધ્યાત્મજ્ઞાનમાં વિશેષ રમણુતા થતી હોય તે પણ વ્યવહારધર્મને ઉછેદ કરે નહિ. કેઈ મનુષ્ય એમ. એ. ની કલાસમાં ગયો હોય તે પહેલી ચોપડી ભણવી નહિ એમ પહેલી ચોપડીના અધિકારીઓને કહી શકે નહિ. એમ. એ. ની પરીક્ષામાં પાસ થએલાને પહેલી ચોપડીની જરૂર નથી એ તો ઠીક છે, પણ તેથી પહેલી ચોપડીને ત્યાગવા ગ્ય કહી શકાય નહિ, પહેલી ચોપડી ભણનારાઓ તો ઘણું પાકવાના છે, એમ જાણી કારણ કાર્યભાવની પરંપરાનો નાશ કરવા કદી ઉપદેશ દે નહિ એમ, અધ્યાત્મજ્ઞાનના અભ્યાસીઓને સૂચના કરવામાં આવે છે. અનુભવીઓ અધ્યાત્મજ્ઞાનને કાચા પારાસુમાને કહે છે, માટે ગુરૂગમથી
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩ ) અધ્યાત્મજ્ઞાનને પચાવીને હૃદયમાં ઉતારવું જોઈએ. કેટલીક વખત જેનામાં નીતિના ગુણાની ગ્યતા ન હોય એવા મનુ અધ્યાત્મજ્ઞાનના પગથીએ ચઢે છે તેથી તેઓને ફાયદો થતો નથી. પહેલી ચોપડી ભણનારે બીજીમાં ન બેસતાં એકદમ છ ઘોરણમાં બેસે તે ઉભયથી ભ્રષ્ટ થાય તેમાં કંઈપણું આશ્ચર્ય નથી. અધ્યાત્મજ્ઞાનના અધિકારી થયા હોય તેઓને અધ્યાત્મજ્ઞાન શિખવવું જોઈએ. પહેલી ચોપડીના વિદ્યાથી એમ. એ. થએલાની મશ્કરી કરે અને કહે કે એમ. એ. ના કલાસનું જ્ઞાન ખોટું છે, તો તેઓના એમ કહેવાથી એમ. એ. ને કલાસ અને તેઓનું જ્ઞાન ખોટું ઠરતું નથી, તેમ વ્યવહારમાર્ગના પ્રથમ પગથીએજ જેઓ ચઢવાને લાયક થયા છે તેઓ અધ્યાત્મજ્ઞાનીઓના સૂક્ષ્મ બોધને સમજી શકે નહિ અને તેઓને ખોટા ઠેરવે તેથી કંઈ અધ્યાત્મજ્ઞાનના અભ્યાસકે ખેટા સિદ્ધ થતા નથી.
આ ઉપરથી સાર એટલે ખેંચવાને છે કે, અધ્યાત્મજ્ઞાનના અભ્યાસીઓએ શુષ્કપણું પ્રાપ્ત ન થાય અને અધ્યાત્મજ્ઞાન નિન્દાય નહીં એ ઉપયોગ રાખવો જોઈએ. સાનિયેના વ્યવહાર આચારોમાં અને મૂર્ખાઓના વ્યવહાર આચરણમાં ભિન્નતા પડે છે; જ્ઞાનીઓના સદાચારનું બાળકોએ અનુકરણ કરવું જોઈએ. કેટલીક વખત એવું બને છે કે, અધ્યાત્મશાસ્ત્રજ્ઞાનને કેટલેક અભ્યાસ કરીને બાળ પિતાનું એક ટોળું અધ્યાત્મિના નામનું બાંધવા પ્રયત્ન કરે છે અને વ્યવહારમાર્ગના ભેદની ઉત્થાપના થાય એવો ઉપદેશ દે છે, તેથી તેઓ અધ્યાત્મજ્ઞાનીઓ ગણાતા છતાં ઉલટા અન્યોની સાથે લડીને અધ્યાત્મજ્ઞાન અને શુદ્ધ વ્યવહારથી પણ દૂર થઈ જાય છે.
અધ્યાત્મજ્ઞાનીથી કદી ગ૭ બાંધી શકાય નહિ. વ્યવહારનયને અવલંબી ટાળું ભેગું કરતાં છતાં વ્યવહારધર્મનયનું ખંડન કરવું એ વદવ્યાઘાત જેવું છે. જૈન ધર્મનાં બંધારણે, આચારે, ઉપદેશ અને ગુરૂશિષ્યનો સંબન્ધ, વંદન-પૂજન ઇત્યાદિ સર્વની સિદ્ધિ, ખરેખર વ્યવહારનય માન્યાવિના થતી નથી. ગુરૂશિષ્યનો સંબધ, વંદન, પૂજન, યાત્રા, દર્શન, આદિ વ્યવહારધર્મના આચારેને આચરતાં છતાં, વ્યવહારનયનું ખંડન કરીને નિશ્ચયધર્મના વિચારેનું એકાતે પ્રતિપાદન કરવું, એ વાત કદી બનવા ગ્ય નથી. જે પોતાની માતાનું સ્તનપાન કરીને મેટો થયાબાદ એમ થે કે “માતાનું દૂધ પીવું નહિ” એ વાત કેમ બને,ભલે તે પોતે દૂધ પીવાનો અધિકારી નથી પણ અન્ય બાળકેતો છે. બાળકોને જે દૂધ પીવાનું નિષેધીએ તે કેવું ખરાબ.
ભ. ઉ. ૫
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( 38 )
ગણાય? વ્યવહારધર્મનાં અનેક પ્રકારનાં આચરણા આદરીને ઉત્તમ અધ્યાત્મજ્ઞાનમાર્ગમાં પ્રવેશ કરી શકાય છે. અધ્યાત્મજ્ઞાનનેા સ્વાદ લહીને પશ્ચાત્ અન્ય જીવાના અધિકાર યોગ્ય ધર્માચરણાના નિષેધ કરવા મંડી જવું ! એ શાસ્ત્રથી તે શું પણ નીતિના માર્ગથી પણ વિરૂદ્ધ કૃત્ય છે; એમ કય્યાવિના ચાલે તેમ નથી. અધ્યાત્મજ્ઞાનના જિજ્ઞાસુઓએ નીતિઆદિ વ્યવહારના પણ કદી ત્યાગ કરવા નહિ, શુષ્ક અધ્યાત્મજ્ઞાનની ધૂનમાં ઉતરીને માઘના વિવેક કર્તવ્યથી કદી ભ્રષ્ટ થવું નહિ; તે ઉપર એક સામાન્ય દૃષ્ટાંત કથવામાં આવે છે.
વ્યવહાર ધમૈથી ભ્રષ્ટ ન થયા વિષે એક સંન્યાસીનું ઃષ્ટાંત.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક સંન્યાસી અદ્વૈતવાદના જ્ઞાનની ધૂનમાં ખુખ ચડી ગયા, એક ભકતે તેને જમવાનું નેાતરૂં કહ્યું, પેલા સંન્યાસીના પગ કાદવથી બગડેલા હતા, તેથી ગૃહસ્થભકતે કહ્યું કે સંન્યાસી મહારાજ લોટા લેઇને તમારા પગ વા. સંન્યાસીએ કહ્યું, જ્ઞાનગંગામાં મારા પગ ધોઈ લીધા છે. ગૃહસ્થ સમજી ગયા કે સંન્યાસી બિલકુલ આચારથી દૂર થયા છે, તેથી તેણે સંન્યાસીને બેધ દેવાનેમાટે તે સંન્યાસીને અનેક પ્રકારનું મિષ્ટાન્ન જમાડ્યા બાદ ખૂબ ભજી ખવરાવ્યાં અને તેને એક કેટડીમાં સુવાડી મહારથી તાળું માર્યું. સંન્યાસી કેટલાક વખત થયા એટલે જાગ્રત થયા અને તેણે કમાડ ઉઘાડવા પ્રયત્ન કર્યો પણ કમાડ ઉઘડવું નહિ. તૃષાથી તેના જીવ ખૂબ આકુલ વ્યાકુલ થયા ત્યારે ગૃહસ્થે કહ્યું કે, કેમ સંન્યાસીમહારાજ, બૂમ પાડે છે ? સંન્યાસીએ કહ્યું કે, મારે જીય જળવિના ચાલ્યા જાય છે. ગૃહસ્થે કહ્યું કે, પેલી જ્ઞાનગંગામાંથી જલ પી શાંત થાઓ ! સંન્યાસીએ કહ્યું એમ કેમ અને, ત્યારે ગૃહસ્થે કહ્યું કે કાદવ વગેરેને જ્યારે જ્ઞાનગંગામાં ધોઈ નાખ્યા ત્યારે, પાણી પણ જ્ઞાનગંગામાંથી પ્રેમ નથી પીતા ? ગૃહસ્થના આવા યુક્તિભર્યા ઉપદેશથી સંન્યાસીનું મન ઠેકાણે આવ્યું. આ દૃષ્ટાંતના સાર એટલેા છે કે, કદી શુષ્ક અધ્યાત્મજ્ઞાની બનવું નહિ, તેમજ શુષ્ક ક્રિયાવાદી પણ બનવું નહિ. એટલું તે કથવું આવશ્યક છે કે, ક્રિયાઓના જ્ઞાનના ખપ ૉવિના કેટલાક મનુષ્યાએ ક્રિયાપ્રતિ પ્રવૃત્તિ કરી હેાય છે; પણ નીતિના સદ્ગુણા, તેમજ ઉત્તમ આચારાની ખામીને લીધે તેની ક્રિયા દેખીને કેટલાક સંદિગ્ધ મનુષ્યા ક્રિયામાર્ગના વ્યવહારથી પરાડ઼મુખ થાય છે. અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરીને ધાર્મિક ક્રિયાનું રહસ્ય સમજતાં, તે ક્રિયાઆની અધિકારીભેદે ઉત્તમતા સંબન્ધી કંઈપણ શંકા રહેતી નથી. અધ્યાત્મજ્ઞાનથી સ્થૂળ અને સૂક્ષ્મ ભૂમિકામાં, અર્થાત્ અંતરમાં અને
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫ ) બહારમાં ઉત્તમ પ્રેમથી ધર્મપ્રવૃત્તિ કરી શકાય છે. અધ્યાત્મજ્ઞાનમાં સર્વ પ્રકારની શ્રેષ્ઠતા જાણીને સર્વ જ્ઞાનીઓએ તેને પ્રથમ નંબરમાં ગયું છે. અનેક પ્રકારનાં અધ્યાત્મશાસ્ત્રોને અભ્યાસ કરીને આત્માને અવધ તેજ જગતમાં મુખ્ય કર્તવ્ય છે. જડ અને ચેતનનું ભિન્ન ભિન્ન પ્રકારથી જ્ઞાન થતાં સમ્યત્વની
પ્રાપ્તિ થાય છે. સ્કૂલ જડ પર્યાનું અનિત્ય અને સભ્ય આમાથી ભિન્નત્વને નિશ્ચય કર્યા પછી પંડિત મનુષ્ય પ્રાપ્તિ પિતાના આત્મામાં જ આનન્દ માને છે. ભેદજ્ઞાનની
પ્રાપ્તિ થતાં બાહ્ય શરીરાદિ વસ્તુ પર મમત્વભાવને અધ્યાસ ટળે છે. ગૃહસ્થાવાસમાં સ્થિત મનુ બાહ્યવ્યાવહારિક કાર્યોને કરે છે પણ યદિ જે તેઓ ભેદજ્ઞાન (અધ્યાત્મને પ્રાપ્ત કરે છે તે તેઓ બાહ્ય પદાર્થોમાં રાચીમાંચી શકતા નથી અને પૃથ્વી ચંદ્ર તથા ગુણસાગરની પેઠે કેઈક વખત ઉત્તમ નિર્તપદશાને ધારણ કરવા સમર્થ બને છે. સૂર્યની સાથે પ્રેમ બાંધનાર કમલ પોતે જલમાં નિર્લેપ રહી શકે છે, તેમ આત્માના ગુણોનું પોષણ કરનાર અધ્યાત્મજ્ઞાન જેના હૃદયમાં જાગ્રત થાય છે તેનું મન પોતાના આત્મસન્મુખ રહે છે. અધ્યાત્મજ્ઞાનથી આત્માનું વીર્ય જે અનાદિકાલથી પરભાવમાં પરિણમ્યું હતું તે, પરભાવિક વીર્ય પણ શુદ્ધરૂપ બને છે. આત્માના જે જે ગુણે વા પર્યાયે પરભાવ સાથે પરિણમ્યા હોય છે તેનું અશુદ્ધ પરિણુમન ટાળીને શુદ્ધ પરિણમન કરનાર ખરેખર અધ્યાત્મજ્ઞાન છે. બાહ્યજ્ઞાનથી બાહ્ય પદાર્થોમાં ઈષ્ટત્વ જણાય છે ત્યારે અધ્યાત્મજ્ઞાનથી આત્માના શુદ્ધ ધર્મવિના અન્ય જડ પદાર્થોમાં ઈષ્ટત્વ જણાતું નથી. દુનિયાના દરેક દેશો અને તેમાં પણ યુરોપ અમેરિકા વગેરે દેશમાં બાઘજ્ઞાનથી મનુષ્પ, પ્રવૃત્તિમાર્ગમાં યાહેમ કરીને પડ્યા છે અને તેથી તેઓ અન્ય દેશોને પણ પ્રવૃત્તિમાર્ગમાં ઘસડશે; અને પરિણામ એ આવશે કે બાહ્યજ્ઞાનથી પ્રવૃત્તિમાર્ગની એટલીબધી ધમાલ ચાલશે કે, તેથી મનુષ્ય સ્વાર્થ, મજમઝા, ભોગ અને ઇચછાના ઉપાસક બનશે અને તેથી કષાયાદિનું સામ્રાજ્ય પ્રવર્તશે. દુનિયાના પ્રવૃત્તિમાર્ગ અને વિષયભોગ, મેજશેખ, સ્વાર્થ અને કષાયાદિના સામું પોતાનું બળ અજમાવનાર ખરેખર અધ્યાત્મજ્ઞાન છે. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિથી મનુષ્યો પ્રવૃત્તિમાર્ગમાં મન્દપણે પ્રવૃત્તિ કરે છે, અને તેઓ હાય ધન! હાય ધન! કહીને એકાન્ત ધનના પૂજારી બનતા નથી. બાહોછાઓનો નાશ કરનાર અને આત્મામાં સુખને નિશ્ચય કરાવનાર અધ્યાત્મજ્ઞાનને જે જગતમાં ફેલા થાય તો દુનિયા
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬ ) માંથી પાપની પ્રવૃત્તિ ઘણી જૂન થઈ જાય, અધ્યાત્મજ્ઞાનથી આત્માના સન્મુખ મનની પ્રવૃત્તિ વળે છે, તેથી બાહ્યપદાર્થોમાં અહેમમત્વ રહેતું નથી. પ્રારબ્ધકર્મના અનુસારે બાહ્યપદાર્થોને આહારાદિપણે ઉપયોગ થાય છે, પણ તેમાં અધ્યાત્મજ્ઞાન પ્રતાપે બંધાવાનું થતું નથી. જ્ઞાનીને રાગના મન્દ-મન્દતર પરિણામે બાહ્યપદાર્થોને ભેગ થાય છે. મનુષ્યો, પોતાની ઉત્તમતા પરિપૂર્ણ અવબોધે તો તેઓ અન્યજીવોનો નાશ કરવા મન વચન અને કાયાથી પ્રયત્ન કરે નહિ. અનેક પાપી મનુષ્યો અધ્યાત્મજ્ઞાનના અભાવે હિંસાના ઘોર ધંધાઓ કરીને હજારો પશુઓ અને પંખીઓના પ્રાણને હણે છે; જે તેઓ જિનેશ્વર વાણુના અનુસારે અધ્યાત્મજ્ઞાન પામ્યા હોત તો પ્રાણીઓની હિંસા જેમાં થાય છે એવાં કતલખાનાં વગેરે હિંસક યંત્રો ચલાવત નહિ. હંસ જેમ દુગ્ધ અને નીર બન્ને ભેગાં મળી ગયાં હોય છે તેને ભિન્ન કરે છે તેમ, અધ્યાત્મજ્ઞાની પણ ધર્મ અને અધર્મને ભેદ કરીને જચેતનની ભિન્નતા અવબોધે છે. દુનિયાના પદાર્થોથી પરાડ મુખ થઈને આત્મામાં પરિણમવું એ
કંઈ સામાન્ય વાત નથી. ઉલટી નદી તરવી સહેલ છે, અધ્યાત્મજ્ઞા- સમદ્ર તર સહેલ છે, મેરૂનું ઉલ્લંઘન કરવું સહેલ છે, નની દુર્લભતા.
" કલ્પવૃક્ષની પ્રાપ્તિ થવી એ સહેલ છે, વ્યાવહારિક જ્ઞાનની પ્રાપ્તિ થવી એ સહેલ છે, પણ આત્માને પોતાના શુદ્ધરૂપે પરિણભાવનાર એવા અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થવી એ દુર્લભ છે. સ્થલ પદાર્થોનું જ્ઞાન કરાવનાર એવી બાઘવિઘાને તે લાખો વા કરડે મનુષ્ય પ્રાપ્ત કરી શકે છે, કિન્તુ સમ્યકત્વનો નિશ્ચય કરાવનાર એવા અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ તો વિરલા મનુષ્યને થઈ શકે છે. ભાષાજ્ઞાનનાં વ્યાકરણથી ભાષાસાનનો વિવેક થાય છે તેમ, તેથી અહંકાર વગેરેની પણ ઉત્પત્તિ થાય છે. તર્ક વા ન્યાયવિદ્યાનાં પુસ્તકનું અધ્યયન કરવાથી અને ન્યાયાચાયૅ બનવાથી શુષ્કવાદ અને અહંકારાદિ દોનું, ખરેખર અધ્યાત્મજ્ઞાન વા તરવરતાનના અભાવે પ્રાકટય, દેખાય છે. અધ્યાત્મજ્ઞાન અને અધ્યાત્મકિયાથી રાગદ્વેષનો ક્ષય થાય છે. અધ્યાત્મજ્ઞાનના અને બાહ્યજ્ઞાનના વિવેકમાં આકાશ પાતાલ જેટલો ફેરફાર હોય છે. જે ધમૅશાસ્ત્રોમાં અધ્યાત્મજ્ઞાન નથી તે ધમેના મનુષ્યો, ધર્મની લડાઈઓ કરીને ધર્મના નામે હજારે વા લાખો મનુષ્યના પ્રાણેને સંહાર કરીને તેમાં ધર્મ માને છે. અધ્યાત્મજ્ઞાનવિના મનુષ્યો મોક્ષમાર્ગ સન્મુખ પ્રયાણ કરી શકતા નથી. જેઓના મતમાં (ધર્મમાં) શુષ્ક અધ્યાત્મજ્ઞાનની પ્રરૂપણું છે તેઓ પણ સમ્યગૂદષ્ટિના અભાવે
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭ )
પિતાના આત્માની ઉચ્ચ દશા કરવા સમર્થ બનતા નથી. અધ્યાત્મજ્ઞાનથી દ્રવ્યદયા અને ભાવદયા કરવી એમ હદયમાં વિવેક પ્રકટે છે, તેમજ આશ્રવના હેતુભૂત અવ્રતે ટાળવા જોઈએ એમ હૃદયમાં વિવેક પ્રકટે છે. મેઘના જલમાં એવી શક્તિ રહી છે કે તે ગમે ત્યાં નદીના આકારને પાડી શકે છે, તેમ જ્ઞાનમાં પણ એવી શક્તિ રહી છે કે તે ઉપાયોરૂપ ધર્મક્રિયાને પ્રકટાવી શકે છે. શ્રુતજ્ઞાનીઓ પોતાના જ્ઞાનબળથી કર્તવ્ય આચારરૂપ કિયાના અધિકારને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી જાણી શકે છે. આત્માના શુદ્ધ પર્યાયરૂપ મેક્ષકાર્યમાં જ્ઞાનશક્તિ એ ઉપાદાનકારણ છે અને બાહ્યશક્તિ એ નિમિત્તકારણ છે. ઘટરૂપ કાર્યમાં મૃત્તિકા ઉપાદાનકારણ છે, અને કુંભાર, દંડ, ચક્ર વગેરે નિમિત્તકારણું છે. નિમિત્તકારવિના એકલા ઉપાદાનકારથી પણ કાર્યની સિદ્ધિ થતી નથી, તેમજ ઉપાદાનકારવિના એકલા નિમિત્તકારણથી પણ કરોડ ભવમાં કાર્યની સિદ્ધિ થતી નથી. જ્ઞાન અને ક્રિયા સ્વરૂપ અધ્યાત્મતત્ત્વ હોવાથી તેની પ્રાપ્તિવડે મોક્ષરૂપ કાર્યની સિદ્ધિ થાય છે. જ્ઞાનવિના ક્ષિાનું સ્વરૂપ પણ સમ્યગુરીત્યા સમજાતું નથી. જે જીવો જ્ઞાન પામે છે તે જીવો ધર્મક્રિયા કરવાના અધિકારી બને છે. આજકાલના ધર્મને આદરનારા કેટલાક જીવો પોતાને આધકાર અમુક ધર્માચારમાં કેટલો છે તે જાણવાને શક્તિમાન્ થતા નથી, તેથી ગાડરીયા પ્રવાહની પદ્ધતિને તેઓ સ્વીકાર કરીને વીતરાગના વચનનું સમ્યગુરીત્યા આરાધના કરી શકતા નથી. અધ્યાત્મજ્ઞાનથી કઈ ધર્મક્રિયા કરવામાં પિતાને અધિકાર છે તેનો ખ્યાલ આવે છે અને તેથી જે જે આચાર આચરવા યોગ્ય છે તેનો પિોતાની મેળે મનુષ્ય આચાર આચરે છે. અધ્યાત્મજ્ઞાનીએ વ્યવહારમર્યાદાને પિતાના અધિકારપ્રમાણે પાળવી જોઈએ. હાલમાં જ્ઞાનમાર્ગની વૃદ્ધિ થતી જાય છે તેથી પૂર્વાચાર્યોએ લખેલા અધ્યાત્મગ્ર પ્રસિદ્ધિમાં આવવાથી, તે ગ્રંથનું વાચન ફેલાતું જાય છે અને તેથી અજ્ઞાનીઓ પણ “અધ્યાત્મજ્ઞાન એ જૈનશાસનની ખરી રૂદ્ધિ છે” એમ અમુક અંશે સમજવા લાગ્યા છે. સમુદ્રની ભરતમાં જેમ તીથિની અપેક્ષાએ તરતમતા છે–પૂનમ અને અમાવાસ્યાના દિવસે સમુદ્રની ભરતી વધે છે–ચંદ્રમાના કિરણેથી સાગરની ભરતી ચઢે છે, એમ પૂર્વાચાર્યોના વચનથી અવાધાય છે; તદ્દત કેળવણીના પ્રતાપથી અધ્યાત્મજ્ઞાનનો ફેલાવો થાય છે તેને કેઈ નિવારવાને શક્તિમાનું નથી. શ્રી વીરભગવાનની અધ્યાત્મવાણીને પ્રકાશ ધીમે ધીમે પૃથ્વીપટપર વિસ્તાર પામવા લાગે છે. કેટલાક નાસ્તિક જડવાદીઓ પણ વિશમાં સૈકામાં આત્માની નિત્યતા, પુનર્જન્મ અને કર્મવાદને સ્વીકાર કરવા લાગ્યા છે.
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮ ) વીશમી સદીમાં જ્ઞાનનાં કિરણોની કંઈક ઝાંખી થઈ છે તેનો ખરે
લાભ તો એકવીશમી સદીવાળાને મળવાને એમ વીમા - લેખકને અભિપ્રાય છે. શ્રીવીરપ્રભુની અધ્યાત્મવાતકમાં અધ્યામજ્ઞાનનો કે શુને આપણું પૂર્વાચાર્યોએ પરંપરાએ વહેવરાવી આપણું લાવો. ' હાથમાં સમપ છે, માટે તેમને જેટલો ઉપકાર
માનીએ તેટલે ન્યૂન છે. આપણું આચાર્યો તત્ત્વજ્ઞાનને જાણતા હતા. એટલું જ નહિ પણ જાણીને તે પ્રમાણે ધ્યાન ધરતા હતા અને સ્વકીય ચેતનની શુદ્ધિ કરવા અન્તર્દષ્ટિથી વતા હતા. આપણા આચાર્યોને અધ્યાત્મજ્ઞાન જાળવતાં ઘણું ખમવું પડયું છે.-પૂર્વના બાદશાહી રાજ્યોના સમયમાં, તેમજ અકેળવાયેલ રાજાઓના વખતમાં તેઓને ધર્મને ઉપદેશ ફેલાવા માટે ઘણું વેઠવું પડતું હતું. પૂર્વે મનુ માત્ર સારાજ હતા એ અભિપ્રાય કેઈનાથી બાંધી શકાય તેમ નથી. પ્રત્યેક સૈકામાં થતા વિદ્વાને, તત્વજ્ઞાન વા અધ્યાત્મજ્ઞાનને ગમે તે ભાષામાં ગમે તે ઉપાચોથી ફેલા કરે છે. કેઈપણ જાતના વૃક્ષનાં બીજે પોતાના ગ્યા સંસ્કારિત ભૂમિમાં ઉગી નીકળે છે, તે પ્રમાણે અધ્યાત્મજ્ઞાનના વિચારે સંસ્કારિત અને અધ્યાત્મજ્ઞાનના યોગ્ય એવા મનુષ્યોના હૃદયમાં પ્રગટી નીકળે છે અને તે વિચારે પિતાને ફેલાવે કરવાને પતે સમર્થ બને છે. ખારી ભૂમિમાં બીજને ઉગવાની અગ્યતા છે તેથી ખારી ભૂમિમાં નહિ ઉગનાર બીજે ખારી ભૂમિમાં નાખ્યાં છતાં પણ ઉગી નીકળતા નથી, પણ તેને નાશ થાય છે, તે પ્રમાણે અધ્યાત્મજ્ઞાનના વિચારે ઉગી નીકળવાની અર્થાત પ્રગટ થવાની જેઓમાં અયોગ્યતા છે, તેવા મનુ
ના હૃદયમાં અધ્યાત્મજ્ઞાનના વિચારે પ્રગટી શકતા નથી અને તેઓને આપેલ ઉપદેશ પણ નિષ્ફળ જાય છે. પ્રતિપક્ષી વિચારે ગમે તે સૈકામાં ગમે ત્યાં પરસ્પર વિરૂદ્ધભાવ
દર્શાવે છે. કોઈપણ કાળ એ ગયો નથી તેમ જનાર પરસ્પર વિ- નથી કે, જેમાં સમ્યકત્વજ્ઞાન અને મિથ્યાત્વજ્ઞાન તથા રૂદ્ધ વિચારોનું
છે તે બન્નેને ધારણ કરનારાઓમાં પરસ્પર વિરૂદ્ધતા ન પ્રાકટ.
હોય-પુણ્યના વિચારોના પ્રતિપક્ષી પાપના વિચારે, સમાનકાલમાં ગમે ત્યાં વિદ્યમાન હોય છે. અધ્યાત્મજ્ઞાનના પ્રતિપક્ષી વિચાર જડવાદીઓના હોય છે. નાસ્તિક વિચારો પોતાના બળવડે આત્મિક વિચારો ઉપર કબજો મેળવવા પ્રયત્ન કરે છે. અધ્યાત્મજ્ઞાનીઓના વિચારે ખરેખર જડવાદને નાશ કરવા પ્રયત્ન કરે છે, અર્થાત્ જેનામાં આત્મજ્ઞાન પ્રગટે છે તેવા મનુ મિથ્યાત્વના વિચા
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) રેને નાશ કરવાને ઉપદેશ અને લેખનાદિદ્વારા પ્રયત્ન કરે છે. અનેકાતરાનશક્તિ ખરેખર એકાન્ત મિથ્યા વિચારને જગમાંથી નાશ કરવા પ્રયતશીલ બને છે; સારાંશ કે અનેકાન્તધારક જ્ઞાનીઓ એકાતવાદના કુવિચારેને નાશ કરવાને પિતાનાથી બનતું કર્યા વિના રહેતા નથી. જગતમાં અનાદિકાળથી આ પ્રમાણે ચાલ્યા કરે છે અને ચાલશે. અધ્યાત્મજ્ઞાન સત્ય હેવાથી તેને દુનિયામાં સ્થાયી ભાવ હોય છે. અધ્યાત્મજ્ઞાન પિતાના બળથી મિથ્યા વિદ્યાને હઠાવવા સમર્થ થાય છે. અધ્યાત્મજ્ઞાન પિતાના સામર્થ્યવડે કર્મોનો નાશ કરવામાટે સમર્થ બને છે. અધ્યાત્મજ્ઞાનનું માહાતમ્ય તે જ્ઞાનને જે પામે છે તે જ સમજી શકે છે. આશા-તૃણુના બીજોને નાશ કરે હેય તે અધ્યાત્મજ્ઞાનની સેવા કરવી જોઈએ. અધ્યાત્મજ્ઞાન પામીને અન્તરમાં સમજવું જોઈએ કે બાસ્થવિષયે જુઠા છે.
બાહ્યમાં કરવા ગ્ય કાયોને અધિકાર પ્રમાણે કરવાં જોઈએ; એમ જે ન કરવામાં આવે તો અધ્યાત્મજ્ઞાનથી પણ ઉપાધિ ટળતી નથી અને દુનિયાના વ્યવહારમાં પણ બળ પ્રાપ્ત થતું નથી–તે ઉપર એક અન્યદર્શનીનું દષ્ટાંત કહેવામાં આવે છે. એક નગરીમાં સુધન્વા નામને એક નૃપતિ રાજ્ય કરતો હતો
તેને એક સુમતિ નામની પુત્રી હતી અને એક ભદ્રક અધ્યાત્મજ્ઞા- નામને પુત્ર હતું. સુધન્વા રાજાને પુત્ર અને પુત્રીનીએાએ વ્યવહારધર્મકલિતો ઉપર અત્યંત પ્રીતિ હતી, તેણે ભદ્રક પુત્રને ઉપાધ્યાય સેવવી જોઈએ. પાસે બહેતર કળાને અભ્યાસ કરાવ્યો અને પુત્રીને
ચોસઠ કલાનો અભ્યાસ કરાવ્યું. સુમતિ પુત્રી વેદાન્ત સાનને અભ્યાસ કરવા લાગી. એક મહાત્મા તેના બાગમાં ઉતર્યા હતા તેની પાસે સુમતિ દરરોજ બ્રહ્મજ્ઞાનની ચર્ચા કરવા જતી હતી. સુમતિને બ્રહ્મચર્યથી ઘણો આનન્દ મળતો હતો. એક દિવસ ભદ્રક રાજપુત્ર પણ સુમતિની છિદ્રાન્વેષણું કરતે કરતા તે જ્ઞાન ચર્ચા સાંભળવા લાગ્યું. ભદ્રકને પ્રતિદિન ચર્ચામાં રસ પડવા લાગ્યો. ઘણા દિવસે ભદ્રક બ્રહ્મજ્ઞાનમાં પ્રવીણ થયો પણ તે વ્યવહારકુશલ ન હોવાથી મહાત્માના આપેલા બ્રહ્મોપદેશની દૃષ્ટિને વ્યવહારમાં પણ આગળ કરવા લાગ્ય, અર્થાત્ વ્યવહારકાર્યમાં પણ બ્રહ્મજ્ઞાનની વાર્તાઓ કરવા લાગ્યો. એક દિવસ રાજાએ સભા ભરીને તેને યુવરાજની પદવી ઉપર સ્થાપ્યો અને કહ્યું કે, હું રાજપુત્ર ! તું હવે સર્વ રાજ્યની અને લશ્કરની સંભાળ રાખ. ભદ્ર ભદ્રકતાને આગળ ધરીને કહ્યું કે, રાજ્ય કે રાજા વા સૈન્ય સર્વ અસત્ છે, બ્રહ્મ સત્ય છે અને માયા અસત્ છે, હું પણ નથી અને તે પણ
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી, યુવરાજ્ય પણ નથી ને રાજા પણ નથી, માટે અસતને વ્યવહાર કેમ કરવું જોઈએ? રાજાએ કહ્યું કે પુત્ર! આવી ગાંડી ગાંડી વાતે ન કર, તું હવે યુવરાજપદવીની શોભાને સારી રીતે વધાર! કે, જેથી આગળ ઉપર તું રાજાનો રાજા બનવાને માટે યોગ્ય અધિકારી બની શકે. રાજાનાં ઉપર્યુક્ત વચનો સાંભળીને યુવરાજ બોલ્યો કે હે રાજન્ ! તમે અસત્ માયાને સત માનીને ગાંડી ગાંડી વાતો કરે છે. જે વતુજ નથી તેને સત્ માનીને મૂર્ખ બનો છે, અર્થાત્ તેથી તમો ભ્રાન્ત થઈ ગયા છે. ત્રહાલયં મિથ્યા નેહનાનાતિ વિજ્ઞાન આ શ્રુતિનું જ્ઞાન હોત તો તમે અસતનું સંરક્ષણ કરવાનું મને કહેતજ નહિ. આ અવસરહીન અને પ્રસ્તુત વિષયપર અરૂચિકર અને ક્રોધ કરનારાં તેનાં વચન સાંભળીને રાજાના મનમાં ઘણું લાગી આવ્યું. રાજાએ ક્રોધ કરીને સેવકને આજ્ઞા કરી કે, ભદ્રક યુવરાજે મારું અપમાન કર્યું છે માટે તેને દરરોજ પાંચ ખાસડાં મારવાં. પિતાના હુકમ પ્રમાણે ભદ્રકને દરરોજ માર ખાવે પડતો હતો. સુમતિ દરરેજ ભદ્રકની આવી અવસ્થા દેખીને શેક કરવા લાગી. એક દિવસ રાજપુત્રી સુમતિ પેલા મહામાની પાસે બ્રહ્મજ્ઞાનની ચર્ચા કરતી હતી, તેવામાં રાજપુત્ર ભદ્રક પણ મહાત્માની પાસે આવ્યો અને નમસ્કાર કરીને બ્રહ્મચર્ચા કરવા લાગ્યો. બ્રહ્મજ્ઞાનની ચર્ચાથી ભદ્રકને ઘણે આનન્દ મળતો હતો. સુમતિ મનમાં કંઈક વિચાર કરીને મહાત્માને વિનવવા લાગી કે, હે મહાત્મન્ ! આપનો શિષ્ય રાજપુત્ર ભદ્રક, આપના આપેલા બ્રહ્મજ્ઞાન ઉપદેશથી દરરોજ પાંચ ખાસડાને માર ખાય છે માટે કૃપા કરીને હવે મારા બધુનું દુ:ખ ટાળે. આપ જ્ઞાની છે, આપની કૃપાથી મારા, ભાઈનું દુઃખ ટળી જશે એમ આશા રાખું છું. લોકોમાં આપના શિષ્યની હેલના થાય છે તે આપની થાય છે એમ હું માનું છું, માટે હવે ગમે તે ઉપાય કરીને મારા ભાઈને ખાસડાંને માર પડે છે તે બધુ કરાવો. રાજપુત્રી સુમતિનાં એ તાદુક વચને શ્રવણું કરીને મહાત્મા બેલ્યા કે, હે સુમતિ! “તેરા ભ્રાતા પંચજુત્તેકા માર ખાતા હૈ સે ન્યાયકી બાત હૈ, જે મનુષ્ય યારેકી બાત ગમારેમ કરતા હૈ ઉસકું પંચજુતિકા માર પડના ચાહિયે; બ્રહ્મજ્ઞાનકી બાત બ્રહ્મજ્ઞાનકે અધિકારી કે લિયે હૈ તેરા બધુ બ્રહ્મસાનકી બાત વ્યવહાર-કાર્યોને કરતા હૈ ઈસ લિયે ઉસકે વ્યવહાર અકુશલતાસે પંચજુતકા માર પડતા હૈ વહ બરાબર
ન્યાયકી બાત હૈ. રાજપુત્રી તુમ લડકી હૈ કિન્તુ યાર કી બાત ગમારોર્મ નહિ કરતી હૈ ઈસ લિયે તું બ્રહ્મજ્ઞાનકા આનન્દ પાતી હૈ, ફિર વ્યવહારદશાભી તિરસ્કાર નહિ પાતી હૈ.” મહાત્માનાં ઉપરનાં વચન
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજપુત્રી સુમતિના હૃદયમાં બરાબર ઉતરી ગયાં અને તેથી તે રાજપુત્ર ભદ્રકને કહેવા લાગી કે, ભાઈ! આ બાબતમાં મહામાના વચન પ્રમાણે તે વ્યવહારકુશલ નહિ હોવાથી, બ્રહ્મજ્ઞાની હોવા છતાં પાંચ ખાસડાંને માર ખાય છે. જ્ઞાનીઓના અનુભવજ્ઞાનની વાતે અધિકારી જીવે આગલ કરવાની હોય છે. જે તે વ્યવહારકુશલ હેત તે હારી આવી દશા થાત નહિ, માટે હવે દુનિયાની રીતિ પ્રમાણે અંતર્થી ન્યારા રહીને વર્તવાની ટેવ પાડ, કે જેથી બ્રહ્મજ્ઞાનની હેલના ન થાય. અનધિકારીને પ્રાપ્ત થયેલા બ્રહ્મજ્ઞાનથી, બ્રહ્મજ્ઞાનનો લેકે તિરસ્કાર કરે છે અને તેથી બ્રહ્મજ્ઞાની ગાંડા જેવા દુનિયામાં ગણાય છે. રાજપુત્ર ભદ્રકના મનમાં પણ આ વાત ઉતરી અને તેણે પોતાની વ્યવહારઅનભિજ્ઞતાને દેષ જાણે લીધે. રાજપુત્રે મહાત્માને અને પિતાની ભગિનીને કહ્યું કે, હવેથી હું વ્યવહારમાં કુશલ થઈશ અને બ્રહ્મજ્ઞાનને તિરસ્કાર કરાવીશ નહિ. બીજા દિવસે રાજપુત્ર ભદ્રક, રાજની સભામાં ગયો અને રાજાને નમસ્કાર કરીને વ્યવહારમાં વ્યવહારકુશલતાથી વતને રાજાની માફી માગી અને પ્રારબ્ધને પ્રાપ્ત થએલ કાર્યોને બાઘની રીતિથી કરવા લાગે; તેથી રાજા તેના ઉપર ખુશ છે અને કહેવા લાગ્યું કે, ભદ્રક યુવરાજનું ગાંડપણ હવે ચાલ્યું ગયું અને તે ડાહ્યો થયો છે. તેને ખાસડાં મારવાનો હુકમ બન્ધ કરી દીધું અને રાજ્યમાં જાહેર કર્યું કે સર્વ પ્રજાએ યુવરાજની આજ્ઞા પ્રમાણે વર્તવું. યુવરાજ દુનિયાનાં કાર્યો દુનિયાના વ્યવહાર પ્રમાણે કરવા લાગ્યું અને વખત મળતાં બ્રહ્મજ્ઞાનને આનન્દ લેવા લાગે તેથી તે સુખી છે. - યુવરાજ ભદ્રક પુત્રનું દૃષ્ટાંત સાંભળીને અધ્યાત્મજ્ઞાનીઓ ઘણો સાર ખેચી શકે તેમ છે. અધ્યાત્મજ્ઞાનની વાત ગમારેમાં કરવાથી ગમારે અધ્યાત્મજ્ઞાન સમજી શકતા નથી અને ઉલટું તેઓ અધ્યાત્મજ્ઞાનીઓને ખાસડાને માર મારવા જેવું કરે છે. વ્યવહારકુશલ અને શુષ્કતારહિત અધ્યાત્મજ્ઞાનીઓ વ્યવહારમાં વ્યવહાર પ્રમાણે પિતાના અધિકારે વર્તે છે અને નિશ્ચયથી અધ્યાત્મ સ્વરૂપમાં રમણતા કરે છે તેથી દુનિયામાં તેઓ ડાહ્યા ગણાય છે. કેટલાક શુષ્ક અધ્યાત્મીએ વ્યવહારકુશલતાના અભાવે જ્ઞાનીની વાર્તાઓ ગમારેમાં કરીને અધ્યાભાાનની હાંસી કરાવે છે. વિશ્વાદિ નિત્ત પરિની પાસે જે વાર; Tv - વંત તે વાવી મવદન . શ્રીઉપાધ્યાયની આ વાણુને પરમાર્થ હૃદયમાં ધારણ કરીને અધ્યાત્મજ્ઞાનીઓ વર્ત તે અનેક મનુષ્યને તેઓ અધ્યાત્મજ્ઞાનને આસ્વાદ ચખાડી શકે. અધ્યાત્મજ્ઞાનીઓની સૂક્ષ્મ બુદ્ધિ હોવાથી તેઓ આત્મામાં ઉંડા ઉતરી જાય છે તેથી તેઓને
ભ, ઉ, ૬
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૨ )
વ્યવહારમાં રસ પડતે નથી એમ અને છે; તેપણુ તેઓએ જે જે અવસ્થામાં અધિકારભેદે ઉચિત વ્યવહાર હાય તેને ન છેાડવા જોઇએ. અધ્યાત્મજ્ઞાનીઓને પણ અધ્યાત્મજ્ઞાન આખી દુનિયામાં પ્રસરે એવા જ્યાંસુધી ભાવ હોય ત્યાંસુધી તેએએ વ્યવહારમાર્ગને અમુક અધિકારપ્રમાણે અવલખવા જોઇએ. ખાવાનાં, પીવાનાં, લધુનીતિ, અને વડીનીતિ તથા નિદ્રા અને આજીવિકાદિ ધૃત્યા જ્યાંસુધી કરવાં પડે છે ત્યાંસુધી, તેઓએ વ્યવહારધર્મક્રિયાઓને પણ અમુક દશાપર્યંત કરવી જોઇએ. વ્યવહારકુશલતાની સૂચના કર્યા બાદ અધ્યાત્મજ્ઞાનની ઉપયોગિતાનું વર્ણન કરવામાં આવે છે. અધ્યાત્મજ્ઞાન ખરેખર અમૃતરસ સમાન છે. અધ્યાત્મજ્ઞાનરૂપ અમૃતરસનું પાન કરવાથી જન્મ, જરા અને મરણના ફેરા ટળે છે.
પ્રત્યેક ધાર્મિક ક્રિયાઓમાં અધ્યાત્મરસ રેડાય છે. કોઈપણ ધર્મની ક્રિયામાં ઉંડા ઉતરીને તપાસીએ છીએ તેા ઉચ્ચ પ્રકારનું રહસ્ય અવળેાધાય છે. જે આત્માના શુભાદિ અધ્યવસાયાને ઉત્પન્ન કરે છે, તે તે ક્રિયાઓને પણઆરોપ કરીને અધ્યાત્મ તરીકે ઉપદેશાય છે. વસ્તુતઃ વિચારીએ તે આત્માના જ્ઞાનાદિ ગુણેાજ અધ્યાત્મ તરીકે
કહી શકાય.
સંયમ.
આત્માની શક્તિયાને જણાવનાર અધ્યાત્મશાસ્ત્રોના કર્તાઓએ આત્મતત્ત્વના અનુભવ કરીને તે તે ખામતાને જણાવી આત્માના છે. આત્મતત્ત્વના અનુભવ કરવાનેમાટે ચોગીઓ એકાન્તસ્થાન સેવે છે. કઈ ગુફાઓમાં જઈને આત્મતત્ત્વનું ધ્યાન ધરે છે. કોઇ અષ્ટાંગયોગની સાધનપ્રણાલીકાવડે આત્મતત્ત્વનું ધ્યાન ધરે છે. પરભાવમાં જે જે આત્માની શક્તિયાનું પરિણમન થયું છે તેને, આત્મભાવે કરવી તેજ અધ્યાત્મક્રિયાના મુખ્ય ઉદ્દેશ હોય છે. માદ્યવડે ભાવમનની શુદ્ધિ કરીને રાગદ્વેષ દશાને ત્યાગ કરવા ઉત્તમ અધ્યાત્મજ્ઞાનીઓ પ્રયત કરે છે. આત્માની જે જે અંશે શુદ્ધિ થાય છે તે તે અંશે અધ્યાત્મતત્ત્વના પ્રકાશ થાય છે. જૈનધર્મના ફેલાવા કરવામાં અધ્યાત્મજ્ઞાનની અત્યંત આવશ્યકતા છે. એક વિદ્વાન મહાશય જણાવે છે કે, “અધ્યાત્મતત્ત્વના પ્રોફેસર, ધર્મના ફેલાવા કયા કયા ઉપાયાથી કરવા તે સારી પેઠે જાણતા હેાવાથી, તેઓ આત્માની શક્તિયાને તે તે ઉપાયોદ્વારા પ્રવ હાવીને ધર્મપ્રચારકાર્યમાં અત્યંત વિજયને મેળવે છે. ” આત્મતત્ત્વમાં વિશેષ ઉંડા ઉતરીને તેના અનુભવ કરવાથી પ્રત્યેક મનુષ્યેાના આત્માની પ્રવૃત્તિયાને અવધી શકાય છે. આત્માના શુભાદિ અધ્યા
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૩ )
વસાયેાઉપર કલાકોના કલાકોપર્યંત અભ્યાસ કરવાથી, પ્રત્યેક મનુષ્યેાના મનમાં થતા અધ્યવસાયાને જાણવાની શક્તિ પ્રાપ્ત થાય છે. જે જે મામતાને જ્ઞાનવડે સંયમ કરવામાં આવે છે તે તે મામાનું સારીરીતે આત્માને જ્ઞાન થાય છે. આત્મતત્ત્વસંમન્ધી જે કલાકોના કલાકપર્યન્ત અભ્યાસ કરે છે તે આત્મતત્ત્વના સ્વરૂપને જાણી શકે છે. આત્મા, છદ્મસ્થાવસ્થામાં વિચાર કરવાનેમાટે સમયે સમયે અનન્ત સનાદ્રવ્યને ગ્રહણ કરે છે. અનેક પ્રકારના વિચારો કરવાને માટે મનેાદ્રવ્યની સહાય લેવી પડે છે. સારા વિચારો કરવામાં શુભ મનેાદ્રવ્યની સહાય લેવામાં આવે છે તે શુભલેયાના ઉત્પાદ થાય છે. જે જે વસ્તુ સંબન્ધીવિચારો કરવામાં આવે છે, તે તે વસ્તુએ સંબન્ધી ક્ષયાપશમજ્ઞાન પ્રગટે છે. દુનિયાના પદાર્થો સંબન્ધી વિચારો કરવાથી, તે તે વસ્તુઆના જ્ઞાનનો ક્ષયાપશમ વૃદ્ધિ પામે છે. જેના ક્ષયાપશમજ્ઞાનવડે સર્વે પ્રકારના ક્ષયાપશમ પ્રગટે એવા આત્મતત્ત્વના, માદ્રવ્યની સહાયવડે વિચાર કરવા જોઇએ. મનેાદ્રવ્યની સહાયવડે આત્મતત્ત્વના વારંવાર વિચાર કરવામાં આવે છે તા આત્મતત્ત્વ વાસનાની દૃઢતા થાય છે. અવગ્રહ, હા, અપાય અને ધારણા આ ચાર ભેદ ખરેખર મતિજ્ઞાનના છે. અવગ્રહાદિ ચાર ભેદવડે આત્મતત્ત્વનું પરાક્ષદશામાં ચિંતવન કરવાથી અને આત્મતત્ત્વચુંબન્ધી કલાકોના કલાકાપર્યન્ત સંયમ થવાથી, આત્મતત્ત્વના વિશેષતઃ અનુભવ થાય છે. નિયમ એવા છે કે, જે પદાર્થનું વારંવાર ચિન્તવન કરવામાં આવે છે તે પદાર્થના જ્ઞાનના ક્ષયાપશમ વૃદ્ધિ પામવાથી, તે પદાર્થનું સારીરીતે જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. તે નિયમને અનુસરી આત્મતત્ત્વનું કલાકોના કલાકો સુધી આગમાના અનુસારે મનન કરવામાં આવે છે તે આત્માના સ્વરૂપને સ્પર્શી શકાય છે. પ્રખ્યાત શેાધક એડીસને અડતાલીશ કલાકસુધી ફ્રાનેગ્રાફના વિચારોની શ્રેણિયાવડે કાનાગ્રાફની શોધ કરીને પદાર્થસંયમની સિદ્ધિ કરી બતાવી છે. એડીસનની પેઠે કલાકોના કલાકપર્યન્ત જેએ આગમાનુસારે આત્મતત્ત્વનું મનન કર્યા કરે છે તે આત્મતત્ત્વસંમન્ધીમાં એટલા અધા ઉંડા ઉતરી જાય છે કે, તેની જગતના માઘજીવાને સમજણુ પણ પડતી નથી. ફક્ત જે રાત્રીદિવસ આત્માનું મનેદ્રવ્યવડે ચિન્તવન કરે છે તેઓ છેલ્લામાં છેલ્લું સત્યકર્તવ્ય પ્રાપ્ત કરે છે. જેને સિન્હાન્તાના અનુસારે આત્મતત્ત્વ સમજાયું છે. તેઓ, પરમસુખના મહાસાગર પોતાનામાં છે એમ નિશ્ચય કરીને તેમાંજ મનન, સ્મરણવડે રમણતા કરે છે. દુનિયામાં અનેક પ્રકારનાં તત્ત્વાનું જ્ઞાન કરતાં પણ જે આનન્દ મળતા નથી તે આનન્દ પેાતાના સ્વરૂપનું મનન કરતાં
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મળે છે. એક પૂર્વાચાર્ય લખે છે કે, સર્વ પ્રકારના યોને અવબેધવાની જ્ઞાનશકિત અને સત્યસુખ જાણવાની શક્તિ ખરેખર આત્મામાં હી છે, ત્યારે આત્માનું જ અવલંબન કરીને તેનું જે જ્ઞાન કરવામાં આવે તો કેટલો બધો આનન્દ થાય? અને તેને કેણુ વર્ણવી શકે?
આત્મતત્વના જ્ઞાનસંબધી અધ્યાત્મજ્ઞાનીઓ ખૂબ ઉંડા ઉતરીને તેના સહજસુખને સ્વાદ અનુભવે છે, તેથી શિરપર દુઃખનું આકાશ તુટી પડે તોપણ તેઓ આત્મતત્ત્વને આશ્રય કદી ત્યજતા નથી. અધ્યાત્મજ્ઞાનને તિરસ્કાર કરવા માટે એકાન્ત જડવાદીઓએ બાકી રાખ્યું નથી. જડવાદીઓએ અધ્યાત્મજ્ઞાનીઓને દુઃખ દેવાને પ્રાણેને પણ નાશ કર્યો છે, તથાપિ અધ્યાત્મજ્ઞાનીઓએ બાહ્ય પ્રાણમેલને ત્યાગ કરવામાં પોતાનું સહજસુખ અનુભવ્યા પછી પાછી પાની કરી નથી. આત્માના સત્યસુખને જે જ્ઞાનીઓએ સ્વાદ ચાખે છે તેઓ કદી ચક્રવર્તિ વા દેવતાઓને પણ હીસાબમાં ગણતા નથી. તેઓને તે આત્મતત્વની ધૂન લાગી હોય છે તેથી તેઓને બાહ્યપદાર્થો પર આસતિભાવ રહેતો નથી. અધ્યાત્મજ્ઞાનીઓ સર્વ આત્માઓને પોતાના આત્મસમાન માનીને તેના ઉપર શુદ્ધમ ધારે છે. તેઓના હૃદયમાં તૃષ્ણા, સ્વાર્થ અને વૈષયિકસુખની ઇચ્છા રહેતી નથી. આત્મતત્વનો અનુભવ થયા પશ્ચાત મેહનું જોર ઘટવા માંડે છે અને આત્માનું જોર વધવા માંડે છે. અધ્યાત્મજ્ઞાનીઓ જગતના જીવોને પોતાના આત્મસમાન માને છે તેથી તેઓને નાશ ન થાય તે માટે દયાવ્રતને અંગીકાર કરે છે. તેઓના મનમાં કેઈપણ જીવની લાગણી ન દુખાય એવો વિચાર પ્રગટે છે, તેથી તેઓ સત્યવ્રતને અંગીકાર કરે છે. અધ્યાત્મજ્ઞાનીઓ ભાવથી પરવસ્તુની ઇચ્છામાત્રને ત્યાગ કરવા પ્રયત્ન કરે છે અને દ્રવ્યથકી પર પુદ્ગલવસ્તુને ગ્રહણું કરવા પ્રયત્ન કરતા નથી. અધિકારભેદે તેઓ અસ્તેયવ્રતને ધારણ કરે છે. અધ્યાત્મજ્ઞાનીઓને પરવસ્તુના ભેગની ઈચ્છા રહેતી નથી. પસ્વસ્તુની રૂદ્ધિને તેઓ નાકના મેલસમાન અવબોધે છે, તેથી તેઓ પરવસ્તુસંબધી ઈચ્છાઓને રેધ કરવા તથા પંચેન્દ્રિય વિષયેની ઈચછાઓ ઉપર કાબુ મેળવવાને માટે શક્તિમાન થાય છે. ઈછાના ત્યાગરૂપ આન્તરિક બ્રહ્મચર્યને ધારણ કરવા ખરેખરી રીતે તેઓ સમર્થ બને છે. બાહ્ય જડ વસ્તુ આને ધનરૂપે માનવાની વૃત્તિને તેઓ કબુલ કરતા નથી. બાહ્યધનામાં મૂછો રહેતી નથી. તે સર્વ અધ્યાત્મજ્ઞાનને પ્રતાપ અવબોધો. ચક્રવર્તિ આદિની પદવીઓ અને કરડે રૂપેયાને ત્યાગ કરીને જેએ, આત્મતત્વની આરાધના કરે છે તેમાં અધ્યાત્મજ્ઞાનનો મહિમા
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૪૧ )
સમ્યગ્ અવમેધાય છે. જ્યારે નમિરાજાએ દીક્ષા અંગીકાર કરી અને સર્વ વસ્તુઓનું મમત્વ દૂર કર્યું, ત્યારે ઇન્દ્રમહારાજાએ તેમના ખરા ત્યાગની પરીક્ષા માટે તેમની આખી નગરી મળતી દેખાડી, અન્તઃપુરની રાણીઓને અગ્નિના ભયથી પાકાર કરતી દેખાડી, તાપણુ નમિરાજ મુનિવર કહેવા લાગ્યા કે, આમાં મારૂં કંઈ મળતું નથી. તે ઇન્દ્રની ઇન્દ્રજાળથી માહુ ન પામ્યા તેમાં ખાસ અધ્યાત્મજ્ઞાનજ કારણીભૂત હતું. સ્કંધકમુનિના પાંચશે શિષ્યને ઘાણીમાં ઘાલીને પીલવા માંડ્યા ત્યારે, પ્રત્યેક મુનિએ આત્મતત્ત્વની ભાવનાવડે પીલાતાં છતાં પણ શરીરદ્વારા થતાં દુઃખાને સહન કર્યાં અને આત્મામાંજ ઉપચોગ ધારણ કરી પરમસમતાભાવ ધારણ કર્યો. ઘાણીમાં પીલાતાં કેટલું બધું દુ:ખ થતું હશે! તેના જેણે અનુભવ કર્યો હોય તે જાણે. શરીરના કાઈ અંગને જો ચપ્પુ લાગી જાય છે તેા કેટલું બધું દુઃખ થાય છે? ત્યારે ઘાણીમાં પીલાતી વખતે કેટલીબધી વેદના થતી હશે ? તેવી અસહ્ય વેદનાને સહન કરવામાં સત્ય અધ્યાત્મજ્ઞાનની કેટલીબધી સમર્થતા છે, તે જ્ઞાનીપુરૂષા જાણી શકે છે. સ્કંધકસૂરિના શિષ્યોને અધ્યાત્મજ્ઞાનની ખરેખરી પકવદશા હતી, તેથી તેઓ આત્માથી શરીર છૂટું પડતાં પણ ઉત્તમ ધ્યાનને ધારી શકયા. આપણે તેવા મુનિયાનાં ષ્ટાંતા લેઇને તેવી દશા પોતાનામાં પ્રગટાવવા માટે પ્રયત્ન કરવા જોઇએ, અધ્યાત્મજ્ઞાનના અભ્યાસીઓનું પ્રથમાવસ્થાનું જ્ઞાન તેા ગુલાઅના પુષ્પ જેવું હેાય છે. ગુલામનું પુષ્પ જેમ સૂર્યના તાપ પામીને કરમાઈ જાય છે, તેમ અધ્યાત્મજ્ઞાનના અભ્યાસીઓનું પ્રાથમિક જ્ઞાન પશુ અનેક પ્રકારના ઉપસર્ગો આવતાં ટળી જાય છે. અનેક પ્રકારનાં દુઃખાના સામું જે અધ્યાત્મજ્ઞાન ટકી રહે છે અને જે આત્માના ગુણેાનું રક્ષણ કરવા સમર્થ થાય છે, તેજ પકવ થએલું અધ્યાત્મજ્ઞાન અવબાધવું.
પ્રથમાવસ્થાનું અયાત્મજ્ઞાન.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમાવસ્થામાં ઉત્પન્ન થતું અધ્યાત્મજ્ઞાન, સામાન્ય હાવાથી તે જ્ઞાનવડે જોઇએ તેવી શાંતિ મળતી નથી, તે પણ તે જ્ઞાનના મળવડે પકવ એવા અધ્યાત્મજ્ઞાનમાં પ્રવેશ કરી શકાય છે. અનેક પ્રકારના હેતુઓ પામીને પ્રથમ અવ સ્થામાં થતું એવું અધ્યાત્મજ્ઞાન પાકું ટળી જાય છે, તેથી તેવા જ્ઞાનવાળાએ ઉત્તમ આચારો અને વિચારોવડે મળવાનૢ ન હોય તા તેમાં અધ્યાત્મજ્ઞાનના દોષ ગણાતા નથી. જેઓની આગમબુદ્ધિ ઘણી હાતી નથી તેઓ અધ્યાત્મજ્ઞાનના માર્ગમાંથી કાઈના ભરમાવ્યાથી પાછા પડી જાય છે અને અધ્યાત્મની નિન્દા કરવા મંડી જાય છે,
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬) પિતાના અધિકારને નહિ ઓળખીને અધિકારવિનાની વસ્તુમાં માથું ઘાલવા જાય તો તેવું થાય, તેમાં કઈ જાતનું આશ્ચર્ય નથી. એક શિયાલ હતી તે એક ઉંચી બોરડીનાં બોર ખાવા પ્રયતા
કરવા લાગી. તે ઘણ કૂદી પણ એકે બોર તેના મુખમાં અધ્યાત્મજ્ઞા આવ્યું નહિ. અન્ય શિયાલે તેની મશ્કરી કરી અને કહ્યું નની અવજ્ઞા
- કે તે એક બોર પણ કેમ ખાધું નહિ? પેલી મૂર્ખ અને કરનાર પર શુંગાલનું દષ્ટાન્ત, ધૂર્ત શિવાલે કહ્યું કે, મેં બેરડીના બેરનો તપાસ કર્યો
અને તે ખાટાં જણાયાં તેથી મેં ખાધાં નહિ અને છેડી દીધાં. પિલી તેના માથાની શિયાળે કહ્યું કે, બોરડીનાં બાર જે તે મુખમાં ચાવીને પરીક્ષા કરી હોત તે તારી પરીક્ષાને હું સ્વીકાર કરી શક્ત! માટે હવે બેલવાની તસ્દી લે નહિ. અધ્યાત્મજ્ઞાનની બાબતમાં પણ પેલી શિયાળની પેઠે કેટલાક પ્રયત્ન કરે છે અને અધ્યા
સુખ લેવા પ્રયત્ન કરે છે, પણ તેઓ મૂર્ખ અશ્રદ્ધાળુ અને વાતોનાજ માત્ર રસીયા હોવાથી તેમજ આત્મિકધર્મક્રિયા તરફ લક્ષ્ય પ્રવૃત્તિ નહિ રાખનાર હોવાથી, તેઓનો અધ્યાત્મજ્ઞાનમાં પ્રવેશ થતો નથી અને આત્મતત્તવને અનુભવ થતો નથી. અનુભવ થયા વિના તેઓને આત્મિક સુખ મળતું નથી, તેથી તેઓ અન્ત કંટાળીને અધ્યાત્મમાર્ગથી પાછા પડે છે, અને કેઈ તેનું કારણ પૂછે તે તેઓ “પેલી જાઠી શિયાલની પેઠે, પોતાની ભૂલ છૂપાવવાને માટે અગડ બગડે બકે છે પણ તેઓનાં વાક્યોને તત્ત્વજ્ઞાનીઓ હીસાબમાં ગણતા નથી. અધ્યાત્મસુખને જેણે અનુભવ કર્યો છે તેવો પકવજ્ઞાની કદી કોઈના ભરમાવ્યાથી અધ્યાત્મતત્ત્વને ત્યાગ કરતા નથી.
અધ્યાત્મજ્ઞાનની અપકવદશાવાળા મનુષ્યએ પકવાનવાળા મનુનું આલંબન લેવું જોઈએ. અધ્યાત્મજ્ઞાનીઓએ પિતાના ઉત્તમ સદાચારવડે અને જગતસેવારૂપ ફરજવડે, પ્રતિપક્ષીઓને પણ જણાવી દેવું જોઈએ કે, જડવાદના શુષ્કજ્ઞાનથી અમે દૂર છીએ. અધ્યાત્મજ્ઞાનની પવદશા થતાં ઉત્તમ સ્થિરતા પ્રાપ્ત થાય છે. આવું આધ્યાત્મિકજ્ઞાન કંઈ માત્ર પુસ્તકો વાંચવાથી મળે તેમ ધારવું નહિ. સાક્ષાત ગરના બધથી જે અધ્યાત્મજ્ઞાનનનો રસ અનુભવાય છે તે કદી પુસ્તકેના વાચનથી અનુભવાતો નથી. પુસ્તકેદ્વારા અધ્યાત્મજ્ઞાનનો જે બંધ કરવામાં આવે છે તેને પકવ કરવાને માટે એક સદ્દગુરૂની આવશ્યકતા છે. શ્રીસ ગુરૂવિન અધ્યાત્મજ્ઞાનનો અભ્યાસી ઘણી બાબતેમાં ભુલ કરે છે અને તેને અધ્યાત્મજ્ઞાન સંબન્ધી ઘણું અનુભવો મળી શકતા નથી. સગુરૂની આજ્ઞાવિનાને સ્વચ્છન્દી મનુષ્ય ખરેખર હરાય ઢેર જેવો છે જેના માથે કોઈ સદ્દગુરૂ નથી તે અધ્યાત્મ
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૭ )
જ્ઞાનના પ્રદેશ આગળ આવીને, વા આગળ પાછળ ડપકાઇને પા વળે છે, અને તે ખાદ્યવસ્તુમાં સુખને માટે ફાં ફાં મારે છે. દુનિયાના પ્રત્યેક ઉત્તમ કાર્યમાં દક્ષત્વ મેળવવાને માટે કોઈ પણ ગુરૂને અવશ્ય કરવા પડે છે; તેમ મેાક્ષના માર્ગમાં પ્રવેશ કરવાને માટેઅધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થે કોઇ મુનિવર સદ્ગુરૂ અવય કરવા જોઈ એ. જેઓએ મેાક્ષમાર્ગપ્રતિ પ્રયાણ કર્યું છે તેવા મુનિવરે અધ્યાત્મજ્ઞાનની કૂંચીઓ આપવાને માટે સમર્થ બને છે. સાંસારિક ઉપાધિયાને ત્યાગ કરીને જેઓ કલાકોના કલાકાપર્યન્ત એક આત્માને તારવાને માટેનિરૂપાધિદશા ભાગવે છે અને આત્મતત્ત્વની વિચારણામાં લયલીન રહે છે, તેઓ સદ્ગુરૂ હેાઈ શકે છે. જે મુનિવર સદ્ગુરૂએ અધ્યાત્મજ્ઞાનને ઘણા ઉંડો અનુભવ કર્યો હેાય છે અને જેના અનુભવ ખરેખર વીતરાગવાણીના અનુસારે છે; તેવા અધ્યાત્મજ્ઞાની મુનિવરની આજ્ઞા સ્વીકારીને અને તેમના દાસ શિષ્ય થઇને અધ્યાત્મજ્ઞાનના અનુભવ કરવા જોઇએ; એ વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ.
અધ્યાત્મજ્ઞાનનેા અનુભવ ખરેખર પાતાળીકુવા જેવા છે. પાતાળીકુવાનું પાણી જેમ ખૂટતું નથી, તેમ અધ્યાત્મના અનુભવ પણ નવા નવા પ્રગટવાથી કદી ખૂટતા નથી. અધ્યાત્મજ્ઞાનના ખળવડે દરરાજ આત્મતત્ત્વસંબન્ધી નવેા અનુભવ પ્રગટ થાય છે અને તેથી પ્રત્યેક બાબતેના સાર સંક્ષેપમાં સમજાય છે. કેટલાક સમ્યગ્ અનુભવવિનાના લેભાગુ, અધ્યાત્મીએ હાય છે તેની અમુક ખાબતમાં દૃષ્ટિ, મર્યાદાવાળી થઈ જવાથી તેઓ પોતાના વિચારોમાં જાણે સર્વ પ્રકારનું અધ્યાત્મજ્ઞાન સમાઈ ગયું હોય! એવા ઘમંડ રાખીને અનેક પ્રકારના વિતંડાવાદ જેની તેની સાથે કરીને, મનમાં આનન્દના ઠેકાણે કલેશને ધારણ કરે છે. કેટલાક સભ્યજ્ઞાનના અભાવે અમુક જાતની ક્રિયા કરે તેાજ અધ્યાત્મ કહેવાય એવા ઉછીના વિચારોવડે ખેલે છે. પેાતાની બુદ્ધિવડે જેએ પૂર્ણ અનુભવ કર્યાવિના અધ્યાત્મજ્ઞાન ઉપર વિચાર બાંધવા જાય છે તેએ ઘણી ભૂલેા કરે છે, પણ તેએ પશ્ચાત્ અધ્યાત્મજ્ઞાનના અનુભવ લહીને પોતાની ભૂલા માટે પશ્ચાત્તાપ કરે છે. ગજસુકુમાલમુનિવર કે જે શ્રીકૃષ્ણના ભાઇ થતા હતા, તેમણે માલ્યાન વસ્થામાં દીક્ષા અંગીકાર કરી હતી. તેઓ સ્મશાનમાં કાયોત્સર્ગ કરી ઉભા રહ્યા હતા ત્યારે, તેમના સસરા સેામિલે ક્રોધથી શ્રીગજસુકુમાલના મસ્તકપર માટીની પાળ બાંધીને તેમાં ખેરના અંગારા ભર્યા હતા, તેપણ શ્રીગજસુકુમાલે અધ્યાત્મજ્ઞાનના ખળવડે અગ્નિના દુઃખને સહન કર્યું અને પેાતાના મનમાં જરામાત્ર પણ ક્રોધ આવવા દીધા નહિ. પેાતાના
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૮ )
મનમાં તેઓ અધ્યાત્મજ્ઞાનથી ઉત્તમ સમતાભાવની ભાવના ભાવવા લાગ્યા અને શરીરને ત્યાગ કરીને પરમસુખ પામ્યા. શ્રી ગજસુકાલનું દૃષ્ટાંત ખરેખર અધ્યાત્મભાવનાની પુષ્ટિમાં હેતુભૂત છે. અધ્યાત્મજ્ઞાન ખરેખર માતા સમાન છે. માતા જેમ પોતાના
- બાળબચ્ચાંઓનું લાલનપાલન કરે છે અને તેઓને માતા અને અનેક દુઃખમાંથી બચાવે છે; પોતાનાં બચ્ચાંઓના પિતાના સમાન અધ્યાત્મજ્ઞાન ગુન્હા સામું જોતી નથી પણું તેમના ભલાને માટેજ
સદાકાલ પ્રયત્ન કરે છે, તેમ અધ્યાત્મજ્ઞાન પણ ભવ્ય જીવોની પુષ્ટિ કરે છે અને ભવ્ય જીવોમાં રહેલા અનેક દોષોરૂપ મળને દૂર કરે છે; તેમજ ભવ્ય જીવોની પુષ્ટિ કરીને પરમાત્મપદરૂપ મહત્તાને અપે છે. અધ્યાત્મજ્ઞાન ખરેખર ભાવપિતાની ગરજ સારે છે. સાંસારિક પિતા, જેમ પિતાના કુટુંબનું પોષણ કરે છે અને કુટુંબને સુખી કરવા તનતોડ મહેનત કરે છે, શત્રુઓથી પોતાના કુટુંબનો બચાવ કરે છે, પિતાના પુત્રો અને પુત્રીઓને ભણાવે છે અને તેઓને શુભ માર્ગમાં દેરે છે, તેમ અધ્યાત્મજ્ઞાનરૂપ ભાવપિતા પણ વિરતિ આદિ કુટુંબનું પષણ કરે છે અને અતરાત્માને જ્ઞાનાદિ પંચાચારનું શિક્ષણ આપીને તેની પુષ્ટિ કરે છે, તથા મૈત્રીઆદિ ભાવનાઓના અમૃતરસવડે અત્તરાભાનું પિષણ કરે છે અને ઉચ્ચ ગુણસ્થાનકરૂપ શુભ માર્ગમાં પિતાના કુટુંબને દોરે છે અને પિતાની ફરજ બજાવીને આત્માના આન્તરિક કહેબની ઉન્નતિ કરે છે. અધ્યાત્મજ્ઞાન ખરેખર એક ઉત્તમ મિત્ર સમાન છે. ઉત્તમ મિત્ર જેમ પિતાના મિત્રના હૃદયને પ્રફુલ કરે છે તેમ અધ્યાત્મજ્ઞાન પણ અન્તરાત્માને પ્રફુલ્લ કરે છે. ઉત્તમે મિત્ર જેમ પિતાના મિત્રને, સંકટ વખતમાં સાથી બને છે, તેમ અધ્યાભજ્ઞાન પણ અન્તરામરૂપ મિત્રને–અનેક પ્રકારનાં મહારાજાએ કરેલાં સંકટમાં સાથી બનીને, મોહના દુઃખથી ઉગારે છે. ઉત્તમ મિત્ર જેમ પોતાના મિત્રને પ્રાણુતે પણ વિશ્વાસઘાત કરતે નથી તેમ અધ્યાત્મજ્ઞાન પણ અતરાત્માને કદાપિ વિશ્વાસઘાત કરવા પ્રવૃત્તિ કરતું નથી. ઉત્તમ મિત્ર જેમ પોતાના મિત્રની દોષદષ્ટિ ટાળીને તેની સગુણ દષ્ટિ ખીલવે છે તેમ અધ્યાત્મજ્ઞાન પણ અતરાત્મામાં રહેલા દેષ ટાળીને તેની સગુણ દષ્ટિ ખીલવે છે. અન્તરાત્માને પિતાનું શું કર્તવ્ય છે અને તે કેવી રીતે સિદ્ધ થાય? તે શિખવનાર અધ્યાત્મજ્ઞાન છે. ઉત્તમ મિત્ર જેમ પોતાના મિત્રના ગુણે અને દે જાણે છે તો પણ તે દેષની વાત કેઈ આગળ કરતો નથી અને ગુણોની સુગંધી સર્વત્ર ફેલાવે છે, તેમ અધ્યાત્મજ્ઞાન પણ સર્વ જીવોના ઉત્તમ મિત્ર સમાન છે. જેનામાં અધ્યાત્મજ્ઞાન ઉત્પન્ન થાય છે તે, સર્વ જીવોના
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ ) ગુણેના સામું જુવે છે, અને સર્વ જીવોના ગુણેની સુગંધી લં સર્વ ફેલાવો કરે છે. મનુષ્યોના દુર્ગુણે તરફ તેનું લક્ષ્ય જતું નથી. દુર્ગુણેને તે ફેલાવો કરતો નથી, તેમજ દેને પ્રકાશીને કિનારે આત્માની લાગણીને દુખવતો નથી. અધ્યાત્મજ્ઞાનથી સર્વ જીવો પોતાના મિત્રસમાન લાગે છે અને તેથી સર્વ જીવોપર મૈત્રીભાવને પ્રગટે છે. સર્વ જીના ગુણે દેખવાની શક્તિ ખીલવાથી સર્વ જીન જે જે ગુણે. હોય છે તે તે ગુણેને દેખી–અધ્યાત્મજ્ઞાની પ્રમોદભાવેને ધારણ કરે છે, તેમજ સર્વ જીવોને દુ:ખી દેખી તેમના ઉપર કાર્ય ભાવના ધારણ કરે છે અને ગુણહીનોને દેખી મધ્યસ્થ રહે છે. ઉત્તમ મિત્ર જેમ પિતાના મિત્રની ઉન્નતિ કરવામાં મહારું અને હારૂં એ ભાવ ધારણ કરતો નથી, તે પ્રમાણે અધ્યાત્મજ્ઞાની પણ સર્વ જીવોને મિત્ર માની તેઓનું શ્રેય કરવામાં મારું તારૂં એ ભાવ ધારણ કરતો નથી. સર્વ જીવોને પોતાના મિત્ર સમાન ગણવાની શક્તિ આપનાર ખરેખર અધ્યાત્મજ્ઞાન છે. અધ્યાત્મજ્ઞાનની દષ્ટિએ સર્વ જગત એક કુટુમ્બસમાન ભાસે છે-ભગવદ્ગીતામાં કહ્યું છે કે,
સ્ટોર. अयं निजः परो वेति गणना लघुचेतसाम् ।
उदारचरितानां तु-वसुधैव कुटुम्बकम् ॥ આ મારો છે અને આ પારકે છે, એવી લઘુ મનવાળાઓની ભાવના છે; જેઓનું ઉદાર ચરિત છે તેઓને તે આખી પૃથ્વી પિતાના કુટુમ્બસમાન ભાસે છે. અધ્યાત્મજ્ઞાનથી આવી ઉત્તમ ભાવના ખીલવાથી જગતમાં ઉદાર ચરિતવાળા મનુષ્ય ઉત્પન્ન થાય છે, અને તેથી તેઓ દુનિયાનું ભલું ગમે તે સ્થિતિમાં રહ્યા છતાં પણ કરે છે. અધ્યાત્મજ્ઞાનથી આવી ઉત્તમ વિશાલ દષ્ટિ ખીલવવાને માટે ઉત્તમ જ્ઞાનીઓ મહા પ્રયત્ન કરે છે. ઉત્તમ મિત્ર જેમ પિતાના મિત્રથી એકરૂપ બનીને તેના દેને ટાળે છે, તેમ અધ્યાત્મજ્ઞાન પણ આત્માથી એકરૂપ હાઈને આત્મામાં રહેલા દેશે ટાળવાને પોતાની શક્તિ ફેરવે છે. ઉત્તમ મિત્ર જેમ પોતાના મિત્રને સંકટના સમયમાં ત્યજતા નથી, તેમ અધ્યાત્મજ્ઞાન પણ આત્માને દુઃખના સમયમાં ત્યજતું નથી; પણ ઉલટું અધ્યાત્મજ્ઞાન ખરેખર સંકટના વખતમાં આત્માને ખરે આશરે આપવાને માટે સમર્થ બને છે. અત્રમાં ઉત્પન્ન થનાર મેહના રાગાદિ દ્ધાઓ સામે ખરી ટેકથી ઉભું રહીને યુદ્ધ કરનાર, ખરેખર “અધ્યાત્મજ્ઞાન” જેના હૃદયમાં પ્રગટયું છે તેને અન્ય મિત્ર કરવાની
ભ, ઉ. ૭
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 40 )
જરૂર રહેતી નથી. ભય, ખેદ આદિ અશુભ વિચારોને આત્મામાં ઉત્પન્ન થતાંજ મારી હટાવનાર અધ્યાત્મજ્ઞાન છે. જે મનુષ્યો અધ્યાત્મજ્ઞાનઉપર વિશ્વાસ રાખીને, તેને પેાતાના મિત્ર તરીકે સ્વીકારે છે તેઓને, શાક, ચિન્તા, ભય વગેરે દુશ્મનાના જરામાત્ર ભય રહેતા નથી.
અધ્યાત્મજ્ઞાનને જેએ મિત્ર બનાવવા ધારે છે તેઓ, આન્તરિક સૃષ્ટિમાં પ્રવેશ કરે છે, પણ તેઓએ સમજવું જોઈએ કે, અધ્યાત્મજ્ઞાનને મિત્ર બનાવવા માટે પ્રથમ ખાવસ્તુના મમત્વને ત્યાગ કરવા જોઈએ. જેઓને અધ્યાત્મમિત્રઉપર શુદ્ધ પ્રેમ હાતા નથી તેઓના હૃદયમાં અધ્યાત્મજ્ઞાનની સ્થિરતા થતી નથી. મહારાજા-શહેનશાહને પાતાના ઘેર એલાવવા હોય છે તેા ઘરને કેવું સુશોભીત કરવું પડે છે અને તેને પેાતાના પ્રેમની કેટલી બધી ખાત્રી આપવી પડે છે? તે પ્રમાણે અધ્યાત્મજ્ઞાનને હૃદયમાં સ્થિર કરવા માટે, મનમાં અત્યન્ત શુદ્ધ પ્રેમ અને શ્રદ્ધાને ધારવી પડે છે. શુષ્ક અધ્યાત્મીના હૃદયમાં
ખરૂં અધ્યાત્મજ્ઞાન પ્રગટતું નથી; વાચિક અધ્યાત્મજ્ઞાનવડે કંઈ પાતાની ઉન્નતિ થતી નથી. વસ્તુતઃ અધ્યાત્મજ્ઞાન જ્યારે હૃદયમાં પરિણમે છે ત્યારે,તેવું પારિણામિક અધ્યાત્મજ્ઞાન-ખરેખર આત્માની શુદ્ધતા પ્રકટાવવાને સમર્થ અને છે. અધ્યાત્મજ્ઞાન ખરેખર પેાતાના ગુરૂની ગરજ સારે છે. ગુરૂ જેમ શિષ્યને અનેક શિક્ષાઓ આપીને ઠેકાણે લાવે છે અને શિષ્યને ગુણાની મૂર્તિરૂપ બનાવે છે, તેમ અધ્યાત્મજ્ઞાન પણ આત્માને અનેક પ્રકારની શિખામણેા આપીને આત્માને સ્વસ્વભાવરૂપ નિજઘરમાં લાવે છે અને ક્ષાપશાદિ ભાવના અનેક ગુણાનું ધામભૂત આત્માને મનાવીને, સાદિ અનન્તમા ભાગે સહજસુખને વિલાસી કરે છે. ગુરૂ જેમ પેાતાના શિષ્યના ધ્યેયમાં સદાકાલ પ્રયત્ન કર્યા કરે છે, તેમ અધ્યાત્મજ્ઞાન પણ અન્તરાત્માની ઉન્નતિ માટે પ્રયત્ન કર્યાં કરે છે. જેમ ગુરૂ શિષ્યને પોતાના ઉપદેશવડે અનેક શિખામણા આપીને વિનયવંત કરે છે, તેમ અધ્યાત્મજ્ઞાન પણ જગા જીવાને અનેક શિખામણેા આપીને અહંકારદોષને ટાળી વિનયત્રંત મનાવે છે. અધ્યાત્મજ્ઞાન અને અહંકારને મેળ આવતા નથી. મુનિવરે અધ્યાત્મજ્ઞાનવડે. અહંકારને જીતીને લઘુતા ગુણુને ધારણ કરી વિનયના પાઠ આખી દુનિયાને પડાવે છે. અધ્યાત્મજ્ઞાનથી લઘુતા ગુણની જો પ્રાપ્તિ ન થાય તેા સમજવું કે, તેના હૃદયમાં અધ્યાત્મજ્ઞાન પરિણમ્યું નથી. અધ્યાત્મજ્ઞાન ખરેખર સૂર્યસમાન છે. આત્મસૃષ્ટિમાં રહેલી ઋદ્ધિનું દર્શન કરાવનાર અધ્યાભજ્ઞાન છે. અધ્યાત્મજ્ઞાનરૂપ સૂર્યના પ્રકાશવડે અન્તરાત્મારૂપ કમલ ખરેખર પ્રફુલ્લ થાય છે અને તે ભાગરૂપ જલથી નિર્લેપ રહે છે,
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) અધ્યાત્મજ્ઞાનરૂપ સૂર્યનાં કિરણો વડે અજ્ઞાનરૂપી અંધકારને નાશ
થાય છે. અધ્યાત્મજ્ઞાનરૂપ સૂર્યના પ્રકાશથી મનુષ્યો સર્વ ઉપમાઓ. વસ્તુઓનો વિવેક કરી શકે છે. અધ્યાત્મજ્ઞાનરૂપ ઉપમેય અવ્યા
* સૂર્યની આગળ દુનિયાના પદાર્થોનું જ્ઞાન તે ચકચકતા ભજ્ઞાન.
તારાઓના સમાન શોભે છે. અધ્યાત્મજ્ઞાનરૂપ સૂર્યના પ્રકાશથી આત્માના સર્વ ગુણેનું દર્શન થાય છે. અધ્યાત્મજ્ઞાન ખરેખર આ જગતમાં ચંદ્રની ઉપમાને ધારણ કરે છે. અધ્યાત્મજ્ઞાનરૂપ ચન્દ્રની શીતલતાથી મનુષ્ય આન્તરિક શક્તિ ધારણ કરવાને માટે શક્તિમાન થાય છે. અધ્યાત્મજ્ઞાનરૂપ ચન્દ્રથી અનુભવરૂપ અમૃત ઝરે છે, તેનું ઉત્તમ યોગીઓ પાન કરે છે. અધ્યાત્મજ્ઞાનરૂપ ચન્દ્રના પૂર્ણ ઉદયથી સમતારૂપ સાગરની વેલ વધે છે અને તેથી જગતમાં આનન્દ મહોત્સવ થાય છે. અધ્યાત્મજ્ઞાનરૂપ ચન્દ્રનો પ્રકાશ જગતમાં પ્રસરતાં ખરેખર જગતમાં અપૂર્વ શાન્તિનો વાયુ વાય છે. અધ્યાત્મજ્ઞાન ખરેખર સાગરની ઉપમા ધારણ કરે છે. સાગર જેમ અનેક નદીઓથી શોભે છે તેમ અધ્યાત્મજ્ઞાન પણ અનેક શુભ અધ્યવસાયરૂપ નદીઓથી શોભે છે. સાગરની ગંભીરતા જેમ જગતમાં વખણાય છે, તેમ અધ્યાત્મજ્ઞાનની ગંભીરતા જગતમાં વખણાય છે. સાગરના કાંઠાને પામી મનુષ્યો જેમાં વ્યાપાર કરી લક્ષાધિપતિ બને છે, તેમ અધ્યાભજ્ઞાનરૂપ સાગરના કાંઠાને પામીને મહાત્માઓ જ્ઞાન, દર્શન અને ચારિત્રનો વ્યાપાર કરી પરમાત્મપદરૂપ લક્ષ્મીના અધિપતિ બને છે. સાગરમાં અન્યલોકે વિષ્ણુ અને લક્ષ્મીનો વાસ માને છે, તેમ અધ્યાત્મસાગરમાં પરમાત્મારૂપ વિષ્ણુ અને કેવલજ્ઞાનરૂપ લક્ષ્મીનો વાસ છે. સાગરને વલોવતાં જેમ ચઉદ ર નીકળે છે, તેમ અધ્યાત્મજ્ઞાનરૂપ સાગરને વાવતાં આન્તરિક ગુણરૂપ ચઉદ રત્નો નીકળે છે. સાગરનું દર્શન જેમ મંગલરૂપ મનાય છે, તેમ અધ્યાત્મસાગરનું દર્શન ખરેખર મંગલરૂપ મનાય છે. સાગર જેમ ભરતી વડે કચરાને બહાર કાઢી દે છે, તેમ અધ્યાત્મજ્ઞાનરૂપ સાગર પણ કમરૂપ કચરાને પોતાનાથી દૂર કરે છે. અધ્યાત્મજ્ઞાનરૂપ સાગરમાં મહાત્માઓ સદાકાલ ઝીલ્યા કરે છે. અધ્યાત્મજ્ઞાનરૂપ સાગરમાં અનેક રો રહેલાં છે. અધ્યાત્મજ્ઞાનને પૃથ્વીની ઉપમા આપવામાં આવે છે. પૃથ્વી જેમ પોતાના ઉપર પડતા ખોટા-અશુભ પદાર્થોને સહન કરે છે, તેમ અધ્યાત્મજ્ઞાન પણ સર્વ પ્રકારના પરિષહ સહન કરવાને શક્તિમાન થાય છે. પૃથ્વી ઉપર જેમ અનેક વનસ્પતિ ઉગે છે તેમ આત્મામાં પણ અનેક સગુણે ખીલી ઉઠે છે. સર્વ મનુષ્યનો આધાર પૃથ્વી છે તેમ સર્વ ગુણોને આધારે ખરેખર અધ્યાત્મજ્ઞાન છે. અધ્યાત્મજ્ઞાનને મેરૂ પર્વતની ઉપમા
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પર ) આપી શકાય છે. મેરૂપર્વતનું ધૈર્ય પણ અધ્યાત્મજ્ઞાનની આગળ હીસાબમાં નથી. અધ્યાત્મજ્ઞાનથી મનુષ્યમાં ઘેર્યશક્તિની ઉત્પત્તિ થાય છે અને તેથી તેઓ મોટાં મોટાં ધર્મકાર્યો કરવાને શક્તિમાનું થાય છે. અધ્યાત્મજ્ઞાનથી આત્મશક્તિને વિશ્વાસ આવે છે અને તેથી ધર્મનાં કાર્યોમાં જે જે વિઘો આવે છે તેઓને મારી–હડાવી દેવામાં આવે છે, અને તેથી કરેલા નિશ્ચયથી મન પાછું હઠતું નથી. હાથમાં લીધેલા કાર્યને કાયર મનુષ્યો વિઘો આવે છતે તજી દે છે અને ઉત્તમ અધ્યાત્મજ્ઞાની મનુષ્યો તે, પ્રાણુતે પણ હાથમાં લીધેલા કાર્યને ત્યજી દેતા નથી. પિતાની શક્તિમાં વિશ્વાસ ધારણ કરાવનાર અધ્યાત્મજ્ઞાન છે. મેરૂ પર્વત જેમ પોતાના સ્વાસ્થાનને ત્યાગ કરતો નથી તેમ અધ્યાત્મજ્ઞાન પણું આત્માને તજી અન્યત્ર જતું નથી. કલ્પવૃક્ષની પેઠે અધ્યાત્મજ્ઞાન ખરેખર મનુથોને વાંછિત ફલ અર્પે છે. કલ્પવૃક્ષ કરતાં અધ્યાત્મજ્ઞાનની મહત્તા કંઈ જુદા જ પ્રકારની છે. અધ્યાત્મજ્ઞાનથી નિત્ય સુખની પ્રાપ્તિ થાય છે; એ લકત્તર પદ કદી કલ્પવૃક્ષ પણ આપવાને માટે શક્તિમાન થતું નથી. બહિર્બાગ કરતાં અન્તમાં રહેલ અધ્યાત્મજ્ઞાનરૂપ બાગની શેભા ઉત્તમ અને જુદા પ્રકારની છે. બાહ્યબાગમાં જેમ અનેક પ્રકારના વેલાઓ શેભી રહેલા હોય છે અને તેમાં પ્રવેશ કરનારને જેમ શીતલતા અને સુગંધનો લાભ મળે છે, તેમ અધ્યાત્મજ્ઞાનરૂપ બાગમાં સમતાની શીતલતા અને ધ્યાનની સુગંધ મહામહે છે; અધ્યાત્મબાગમાં પ્રવેશ કરનારને તેનો લાભ મળ્યા વિના રહેતો નથી. અધ્યાત્મજ્ઞાન ખરેખર મેઘના સમાન ભવ્ય મનુષ્યના જીવનનો આધાર છે. મેઘથી આખી દુનિયા જીવે છે તેમ અધ્યાત્મજ્ઞાનથી ભવ્ય જીવો ભાવપ્રાણ ધારણ કરીને જીવી શકે છે. મેઘથી જેમ પૃથ્વીપર સર્વત્ર બીજે ઉગી નીકળે છે અને તેથી પૃથ્વી લીલીછમ જેવી દેખાય છે, તે પ્રમાણે અધ્યાત્મજ્ઞાનરૂપ મેઘથી અતરાત્મારૂપ પૃથ્વીમાં અનેક સ નાં બીજે ઉગે છે અને તેથી અન્તરાત્મામાં સર્વત્ર ગુણાની શેભા વ્યાપી રહે છે. ભવ્યમાં સર્વ પ્રકારના ગુણોના એકરાઓને પ્રકટાવનાર ખરેખર અધ્યાત્મજ્ઞાન છે. જેમ મેઘવિના જગતમાં દુષ્કાળ પડે છે અને જ્યાં ત્યાં મારામારી પ્રસરે છે અને તેથી જગમાં મરણ, ખેદ, શોક અને અશાતિનું જોર વધતું જણાય છે તે પ્રમાણે અધ્યાત્મજ્ઞાનરૂપ મેઘની ભવ્યપર વૃષ્ટિ થયાવિના મમત્વભાવરૂપ દુષ્કાળનું જોર વધે છે, અને રાગ-દ્વેષ-ઈષ્ય-નિન્દા-કલેશ વગેરે ચોરનું જોર વધે છે. ભાવપ્રાણને જીવાડનાર એવા “અધ્યાત્મજ્ઞાનરૂપ મેઘવિના ભવ્યજીવોના ભાવપ્રાણ રહેતા નથી. દયા વગેરે ભોજ્ય પદાર્થોવિના દુનિયા શાંતિ
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) ભેગવી શકતી નથી અને તેનાવિના બાહ્ય અને અન્તર એ બે દશામાં પણ જગતમાં અશાન્તિ વ્યાપે છે. અધ્યાત્મજ્ઞાનરૂપ મેઘની સર્વ ભવ્યજીવો ઈછા ધારણ કરે છે. જેને અશાન્તિમાં આનન્દની માન્યતા હોય છે તેઓ અધ્યાત્મજ્ઞાનરૂપ મેઘને ઈચ્છતા નથી. અધ્યાત્મજ્ઞાનરૂપ મેઘની વૃષ્ટિ ખરેખર પુકરાવર્ત મેઘની વૃષ્ટિ કરતાં અનર તગણ ઉત્તમ છે. અધ્યાત્મજ્ઞાનને નદીની ઉપમા આપવામાં આવે છે. અધ્યાત્મજ્ઞાનરૂપ નદીમાં મનુષ્યો સાન કરે છે અને અસંખ્ય પ્રદેશરૂપ શરીરે નિર્મળ બને છે. અધ્યાત્મજ્ઞાનરૂપ નદીનો પ્રવાહ જગતમાં વહ્યા કરે છે અને તે અન્ય જીવોને સહાય આપે છે. નદીથી જેમ ખેતરને પાણી મળે છે અને ખેતી પુષ્કળ પાકે છે, તેમ અધ્યાત્મજ્ઞાનરૂપ નદીના શુભ અધ્યવસાયરૂપ જલથી અનેક મનુષ્યોનાં હૃદયક્ષેત્ર પોષાય છે અને તેથી, મનુષ્યોના હૃદયક્ષેત્રમાં ધર્મની ખેતી પાકે છે. બાવનાચંદન કરતાં પણ અધ્યાત્મજ્ઞાનની અલૌકિક ઉત્તમતા છે. કડાઈમાં ઉભું કરેલા પાંચમ તેલમાં બાવનાચંદનના નો છાંટો પાડવામાં આવે છે તે, ઉભું થએલું લાલચોળ તેલ પણ ઠંડું થઈ જાય છે; તેપ્રમાણે મનુષ્યોની હૃદયરૂપ કડાઈમાં આત્માની પરિણતિ ખરેખર. ક્રોધરૂપ અશિથી લાલચોળ બની જાય છે, પણ અધ્યાત્મજ્ઞાન ભાવનારૂપ બાવનાચંદનરસના છાંટાઓને તેમાં પાડવામાં આવે છે તોઆત્મામાં અત્યંત શાંતતા ઉત્પન્ન થાય છે. અધ્યાત્મજ્ઞાનરૂપ બાવના ચંદનને પામીને કરગડુએ કોઇને છતી કેવલજ્ઞાન પ્રગટાવ્યું હતું. ચંડરૂદ્રાચાર્યના શિષ્ય, અધ્યાત્મજ્ઞાનરૂપ બાવનાચંદનના રસવડે પોતાના હૃદયમાં શીતળતા ધારણ કરીને કેવલજ્ઞાનરૂપ લક્ષ્મીને ધારણ કરી હતી.
મનુષ્પો, અધ્યાત્મજ્ઞાનરૂપ અમૃતરસથી પોતાના આત્માને નવું
જીવન અપે છે અને પિતાના આત્માને સદાકાલને માટે અધ્યાત્માને સુખી બનાવે છે. અધ્યાત્મજ્ઞાનરૂપ અમૃતરસનું પાન મૃતરસ.'
જેઓ કરતા નથી તેઓ વિષયરૂપ ઝેરનું પાન કરે છે અને પિતાની જીંદગીને દુઃખમય બનાવીને પરભવમાં પણ દુઃખના ભક્તા બને છે. પંચેન્દ્રિય વિષયસુખ તો ખરેખર ઝેર સમાન છે; તેમાં સદાકાલ રક્ત થવાથી અનન્તકાલ પર્યન્ત દુઃખના ભતા બનવું પડે છે. પંચેનિદ્રય વિષયસુખ ભોગવવામાં અનેક જીવ સદાકાલ પ્રયત્ન કર્યા કરે છે; તેમાંથી મુક્ત કરાવનાર અમૃતરસ કરતાં અધિક અધ્યાત્મરસ છે. આત્મસુખની પ્રતીતિ કરાવીને આત્મામાં રમણુતા કરાવનાર ઉત્તમમાં ઉત્તમ અધ્યાત્મરસ છે. વૃક્ષમાં વહેતે રસ જેમ
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૪ ) સંપૂર્ણ વૃક્ષને પોષે છે તેમ, અધ્યાત્મરસ પણ આત્માના સકલ ગુણોને પોષે છે અને આત્માની શુદ્ધિ કરીને તેને પરમાત્મરૂપ બનાવે છે. આત્માના ગુણને બાગ સિંચનાર અને તેને વિકસિત કરનાર અધ્યાભજલ છે. અધ્યાત્મરસમાં ભારેલી અનુભવરૂપ માત્રાનું સેવન કરનાર મનુષ્ય, પિતાના આત્માને પુષ્ટ કરીને નવું ચૈતન્ય પ્રગટ કરે છે. વૃક્ષેની અનેક શાખાઓ અને પ્રશાખાઓ હોય છે. શાખાઓ અને પ્રશાખાઓના આકારે ભિન્ન ભિન્ન હોય છે, કિંતુ તે શાખાઓ અને પ્રશાખાઓમાં વહેનાર રસ તે એકસરખો હોય છેતે પ્રમાણે ભિન્ન ભિન્ન છે, મતે, આચારે અને ધર્મની ભિન્ન ભિન્ન શાખાઓ અને પ્રશાખાઓને પોષનાર અધ્યાત્મરસ તે એકજ છે. મનુષ્યના મસ્તક પર તાપ તપતો હોય, ઉષ્ણુ લુના વાયરાઓ ચારે તરફથી વાતા હોય, તૃષા લાગવાથી કંઠ સુકાઈ ગયે હોય, તૃષાથી જીવ આકુળવ્યાકુલ થતો હોય,–આંખો ઉંડી ગઈ હોય, પગમાં ચાલવાની શક્તિ મન્દ થતી હોય, એવામાં શીતલજની વાવ મળે તે સર્વ પ્રકારની પીડા દૂર થઈ જાય અને શીતલજલથી તૃષાનું દુઃખ ટળે, તે પ્રમાણે મનુ
ને ચારે તરફથી અનેક પ્રકારની ઉપાધિના તાપ લાગતા હોય, તૃણુવડે અનેક પ્રકારનું દુઃખ અનુભવાતું હોય, આત્મબળની મન્દતા હોય, તેવા વખતે અધ્યાત્મરરને અમૃતઘડે મળે તે ખરેખર સર્વ પ્રકારનું દુઃખ દૂર થયાવિના રહે નહિ. અધ્યાત્મરસમાં એવા પ્રકારની શક્તિ છે કે, તે પચ્યાબાદ આત્મામાં નવું ચેતન્ય પ્રગટાવીને આત્મામાં આનન્દને આવિર્ભાવ કરે છે. જે મનુ અધ્યાત્મરસનું પાન કરે છે તેઓને અન્યરસેના સ્વાદો નિર્માલ્ય લાગે છે અને તેઓના મનમાં અધ્યાત્મરસ ચાખવાનીજ ભાવના વર્યા કરે છે. એકવાર જેણે અમૃતરસનો લેશ પીધે તેને બાકસબુકસ ભજન ગમે નહિ, તદ્રત એકવાર અધ્યાત્મરસનું પાન કરવાથી પશ્ચાત અન્યરસો ઉપર રૂચિ પ્રગટતી નથી, તેજ અધ્યાત્મરસની મહત્તા અવબોધવી. અધ્યાત્મજ્ઞાનનું શિરછત્ર જેના મસ્તક પર સદાકાલ હોય છે, તેજ આનન્દરસનો ભેગી અને ત્રણ ભુવનમાં એક સત્તાધારી જાણે. અધ્યાત્મજ્ઞાનની સત્તાવડે જેઓ પાંચ ઇન્દ્રિયો ઉપર અમલ ચલાવે છે તે જ ખરા રાજ્યકર્તા જાણવા. અધ્યાત્મજ્ઞાનરૂપ સૂર્યનાં કિરણેવડે જેના હૃદયમાં પ્રકાશ થાય છે તે મનુષ્ય, દુર્ગુણોને જીતવા સમર્થ બને છે. એક કવિ કહે છે કે “સ્કૂલ સામ્રાજ્ય કરતાં સૂક્ષ્મ અધ્યાત્મસામ્રાજ્યની લીલા જદાજ પ્રકારની છે.” અધ્યાત્મજ્ઞાનની સૃષ્ટિની રમણીયતાને અવલકયાવિના મનુષ્યની જીંદગી નકામી છે. એક કવિ કહે છે કે, “તમો
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ ) અધ્યાત્મમાં ઉંડા ઉતરે. તમારા મનમાં રહેલી શંકાઓ પોતાની મેળે નષ્ટ થઈ જશે.” એક કવિ કહે છે કે, “અધ્યાત્મમાં એ જુ વહે છે કે તે જુસ્સામાં ચઢેલો આત્મા આખા જગતની શહેનશાહિનો પિતે ઉપરી બનીને અપૂર્વ આનન્દરસની ખુમારીમાં હેર મારે છે.” એક કવિ કહે છે કે, “ દુનિયાના અનેક ધર્મપત્થામાંથી સત્યરસને ખેંચનાર અધ્યાત્મજ્ઞાન છે.” એક મહાત્મા કથે છે કે, “મોક્ષમાર્ગની ખરી નિસરણી અધ્યાત્મજ્ઞાન છે.” અધ્યાત્મજ્ઞાનનો માર્ગ પ્રાપ્ત થવો એ કંઈ સામાન્ય કાર્ય નથી. અધ્યાત્મજ્ઞાનના માર્ગ પર ટકી રહેવું તેમજ અધ્યાત્મજ્ઞાનને સ્વાદ લે એ કાંઈ સામાન્ય વાત નથી. આખા જગતમાં સૂર્યની પેઠે સર્વને પ્રકાશ આપવાની ઈચ્છા થતી હોય તે, અધ્યાત્મજ્ઞાનના માર્ગ પર આવે. અધ્યાત્મજ્ઞાન ખરેખર તમારા હૃદયમાં રહેલા અનેક દોષે ટાળવા માટે વૈદ્યની ગરજ પુરી પાડશે.
અધ્યાત્મરસમાં રસીલા બનેલા મનુષ્યોએ પિતાને અધિકાર પુનઃ પુનઃ નિરીક્ષ જોઈએ અને અધિકારપર ગ્ય અનુષ્ઠાને આદરવામાં ખામી ન રાખવી જોઈએ. મનુષ્યના હૃદયને સ્વચ્છ બનાવનાર અધ્યાત્મરસ છે. ચારે તરફ અગ્નિ બળતું હોય અને વચમાં કઈ ઉભે રહીને શીતલતા અનુભવતો હોય ! તે તે અધ્યાત્મજ્ઞાની છે. મનરૂપ માંકડાને વશ રાખવા માટે શાસ્ત્રોમાં અનેક પ્રકારના ઉપાય વર્ણવ્યા છે, પણ તે સર્વેમાં અધ્યાત્મસમાન અન્ય કોઈ ઉપાય નથી. અધ્યાત્મજ્ઞાનરૂપ ભાંગને પીને જેઓ અલમસ્ત બને છે, તેઓ જગતમાં કેઈની સ્પૃહા રાખતા નથી. અધ્યાત્મભાંગને પીનારાઓ (બાહ્યદષ્ટિએની અપેક્ષાએ ઉલટી આંખે દેખનારા અધ્યાત્મજ્ઞાનીઓ) પરમાત્માનું દર્શન કરીને અખંડાનન્દમાં મસ્ત રહે છે. જ્યાં અન્તરથી આત્મધમની ઉપગ ધારા વહેતી હોય, ત્યાં આનન્દનું શું પૂછવું? વિવેકી મનુષ્ય છેલ્લામાં છેલ્લી આનન્દમય અધ્યાત્મજ્ઞાનની શોધ કરીને તૃપ્ત બને છે. મનુષ્યની જેમ જેમ સૂમ દષ્ટિ થતી જાય છે, તેમ તેમ તેઓ આત્મતત્વના જ્ઞાનમાં ઠેઠ ઉંડા ઉતરતા જાય છે અને અન્તરને પરમાનન્દરસ આસ્વાદે છે. જે મનુષ્યની ઉત્તમોત્તમ અધ્યાત્મદષ્ટિ ખીલતી જાય છે તેઓની દષ્ટિમાં, ઘણું શુદ્ધતા થવાથી તેઓ મનુબેના સગુણોને શોધી શકે છે અને દેથી દૂર રહે છે, તેમજ અનાદિકાલથી અન્તરમાં પરિણામ પામેલી એવી દેષદષ્ટિને મૂળમાંથી ઉખેડી નાખે છે.
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેઈના મનમાં એવો વિચાર આવે કે, “આખી દુનિયામાં સદ્ગુણે
ફેલાવવા અને દુર્ગણોનો મૂળમાંથી નાશ કરવો.” આવા ચાર નિક્ષેપાએ
વિચારવાળાને ભલામણ છે કે, તેણે ઉત્તમ અધ્યાત્મ
- અધ્યાત્મજ્ઞાન,
જ્ઞાનનો જગતમાં પ્રકાશ કરવો જોઈએ. અધ્યાત્મજ્ઞાનના નિપાની અપેક્ષાએ ચાર ભેદ પડે છે. નામકળામ, સ્થાપના વ્યાસ,
ધ્યાન અને માવસ્થામ. એ ચારે નિક્ષેપાએ અધયાત્મતત્ત્વનું જ્ઞાન કરવું જોઈએ. નામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણ નિક્ષેપ કારણ છે અને ભાવનિક્ષેપ કર્યો છે. નામાદિ ત્રણ નિક્ષેપાએ જે અધ્યાત્મ કહેવાય છે તે ભાવઅધ્યાત્મના હેતુપણે પરિણમે છે. આના ત્રણ નિક્ષેપ વ્યવહારમાં ગણાય છે અને ભાવઅધ્યાત્મને નિશ્ચયમાં સમાવેશ થાય છે. અધ્યાત્મના ગ્રન્થ વગેરેનો દ્રવ્યમાં સમાવેશ થાય છે; કારણ કે અધ્યાત્મના ગ્રંથ વાંચવાથી ભાવઅધ્યાત્મરસની પરિણતિ જાગ્રત થાય છે. જે જે કાર્યમાં જે જે કારણપણે પરિણમે છે તે દ્રવ્ય ગણાય છે, અને કારણે વડે જે જે અંશે કાર્યની પ્રગટતા થાય છે તે તે અંશે તે ભાવ ગણાય છે. જૈન શાસ્ત્રોમાં દરેક નિક્ષેપાની સાપેક્ષપણે ઉપયોગિતા દર્શાવી છે. વિશેષાવશ્યકમાં ચાર નિક્ષેપાની ઉપયોગિતા સંબધી ઘણું વિવેચન કરવામાં આવ્યું છે. દરેક નિક્ષેપાનું સ્વરૂપ 'ઉંડા ઉતરીને તપાસીએ છીએ તે, તેમાંથી કાંઈ જાણવાનું મળ્યાવિના રહેતું નથી. પ્રત્યેક નિક્ષેપાની ઉપયોગિતા સમજવી એ કંઈ સામાન્ય વાત ગણાય નહિ. દુનિયામાં નામ, સ્થાપના અને દ્રવ્ય અધ્યાત્મની– પિતપોતાના કાર્યની અપેક્ષાએ અનcગણી ઉપયોગિતા છે. નામ,
સ્થાપન અને દ્રવ્ય નિક્ષેપાની ઉપયોગિતા સ્વીકાર્યા વિના છુટકે થતો નથી. નૈગમનય અને વ્યવહારનય, દ્રવ્યની ઉપયોગિતા જણાવે છે. દ્રવ્યને અસ્વીકાર કરવામાં આવે તો, નૈગમ, સંગ્રહ અને વ્યવહારનયનો અપલાપ થાય, માટે સાપેક્ષ દૃષ્ટિથી ચારે નિક્ષેપાની ઉપયોગિતા સ્વીકારવા યોગ્ય છે. દ્રવ્યનિક્ષેપો જે ભાવને પ્રકટાવે તો તે ઉપયોગી જાણો. શ્રીમદ્ આનન્દઘનજી ભાવઅધ્યાત્મની ઉપયોગિતા સંબધી ભાર મૂકીને જણાવે છે કે, “નામ અધ્યાતમ, કવન અધ્યાતમ, ૨ - વાત છે રે; માવ માતમ ના ગુણ સાધે, તો તે શું ૪ કંકો રે–નામ, સ્થાપના, દ્રવ્ય એ ત્રણ નિક્ષેપાઓ ભાવનિક્ષેપાની સાથે શૂન્યતાએ ત્યાગ કરવા લાયક છે. શુદ્ધ અધ્યાત્મજ્ઞાનિય વ્યનિપાના કારણની અપેક્ષાએ ઉપાસક છે, પણ જો તેઓ સદાચાર અને વિચારેવડે આત્માને ઉત્તમ બનાવે તો ભાવઅધ્યાતમના દ્વારમાં પ્રવેશ કરનારાઓ ગણું શકાય. આત્માના સગુણ પ્રકટાવવા એ ભાવ, અધ્યાત્મભાવ અવધવો.
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ ) શ્રીમદ્ આનન્દઘનજી ભાવઅધ્યાત્મની અત્યન્ત ઉપયોગિતા જણાવે છે તેમાં ઘણું રહસ્ય સમાયું છે. ભાવઅધ્યાત્મની ઉપયોગિતા સર્વથા માન્ય છે; તેનેજ સાધ્યબિન્દુ કપીને જે જે અનુષ્ઠાન કરવાનાં હોય તે કરવાં જોઈએ. આત્માના પરિણામની શુદ્ધિ એજ અધ્યાત્મ છે, એમ જણાવીને તેમણે ભાવઅધ્યાત્મતરફ મનુષ્યની વૃત્તિ વાળવાને માટે, પોતાની રૂચિ અનુસાર શાસ્ત્રાધારે પ્રયત્ન કર્યો છે.
ભાવઅધ્યાત્મમાં પ્રવેશ કરવા માટે કવ્યાદિ નિક્ષેપની જરૂર છે. અનેક ભવના અભ્યાસથી ભાવાધ્યાત્મતરફ ગમન કરી શકાય છે. આપણે અધ્યાત્મતરફ ગમન કરવાને માટે ઈચ્છા રાખીએ છીએ, પરંતુ તે પહેલાં એક ઉપયોગી સૂચના એ લક્ષ્યમાં રાખવાની છે કે, મારે અધિકાર તે માટે થયો છે કે નહિ તેને નિર્ણય કરે, અને અધ્યાત્મમાર્ગ તરફ આવતાં જે જે સતક્રિયાઓ કરવાયોગ્ય હોય તેને આદર કરે. ઘર બાંધતાં પહેલાં જેમ પાયે મજબુત કરાય છે તેમ અધ્યાત્મતરફ વળતાં પહેલાં સદાચરણને પાયે મજબુત કરે. અધ્યાત્મજ્ઞાનથી મારા આત્માના ગુણે પ્રકટ થવાના છે એમ મનમાં દૃઢ નિશ્ચય કર, અને સત્કાર્યોના વ્યવહારમાંથી પાછું ન ફરાય તે માટે પૂરતે ઉપ
ગ રાખો. અધ્યાત્મજ્ઞાનરૂપ આગબેટિમાં બેસીને મોક્ષનગર તરફ પ્રયાણ કરવાની જરૂર છે. જે મનુષ્ય સંસારમાં શું સત્ય છે તેની ખળ કરે છે, તેઓ
અધ્યાત્મતરફ આવે છે. જે મનુષ્ય પોતાના આત્માને અધ્યાત્મતરછે સહજ આનન્દ પ્રાપ્ત કરવા ઇચ્છે છે તેઓ અધ્યાત્મ
તરફ વળે છે. જે મનુષ્ય સાંસારિક દુઃખોનો નાશ કરવા ઈચ્છે છે તેઓ અધ્યાત્મમાર્ગ તરફ વળે છે. જે મનુ વિષય વૃક્ષની છાયાથી કંટાળી ગયા હોય છે તેઓ અધ્યાત્મમાર્ગ તરફ વળે છે. જેઓ જીન્દગીને મુખ્ય હેતુ શેાધે છે તેઓ અધ્યાત્મ તરફ વળે છે. જેઓની તબુદ્ધિ થઈ હોય છે તેઓ અધ્યાત્મમાર્ગ તરફ વળે છે. જેની સાથે લક્ષ્ય બુદ્ધિ થઈ હોય છે તેઓ અધ્યાત્મમાર્ગ તરફ વળે છે. જેઓની વૈરાગ્ય પરિણતિ થઈ હોય છે તેઓ અધ્યાત્મમાર્ગ તરફ વળે છે. જેઓને સ્થળ જડ પદાર્થોમાં સુખ જણાતું નથી તેઓ અધ્યાત્મમાર્ગ તરફ વળે છે. જેઓના હૃદયમાં અનુભવ દશા પ્રકટી હોય છે તેઓ અધ્યાત્મમાર્ગ તરફ વળે છે. જેઓને કર્મનું અને આત્માનું ભેદજ્ઞાનવડે સ્વરૂપ સમજાયું હોય છે તેઓ અધ્યાત્મમાર્ગ તરફ વળે છે. જેઓ ક્રોધ, માન, માયા, અને લેભને નાશ
ભ. ઉ. ૮
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) કરવા ઈચ્છે છે તેઓ અધ્યાત્મમાર્ગ તરફ વળે છે. જેઓ જગતના જીવોનું ભલું કરવા ઈચ્છે છે તેઓ અધ્યાત્મમાર્ગ તરફ વળે છે. જેઓ પંચ મહાવ્રતની આરાધના કરવા ઇચ્છે છે તેઓ અધ્યાત્મમાર્ગ તરફ વળે છે. જેઓ દયાનું તત્ત્વ છે તેઓ અધ્યાત્મમાર્ગ તરફ વળે છે. જેઓ જગતને નિર્દોષી બનાવવા ઇચ્છે છે તેઓ અધ્યાત્મમાર્ગ તરફ વળે છે. જેઓ પોતાનું ખરું સ્વરૂપ અવબોધવા પ્રયતા કરે છે તેઓ અધ્યાત્મમાર્ગ તરફ વળે છે. જેઓ શાન્તિ ઈચ્છે છે તેઓ અધ્યાત્મમાર્ગ તરફ ગમન કરે છે. જેઓ સમાનભાવ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેઓ અધ્યાત્મમાર્ગ તરફ વળે છે. જેઓ ધર્મનાં ગુપ્તત જાણવા ઈચ્છે છે તેઓ અધ્યાત્મમાર્ગ તરફ વળે છે. જેઓ મેક્ષ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેઓ અધ્યાત્મમાર્ગ તરફ વળે છે. જે મનુ અધ્યાત્મમાર્ચતરફ વળે છે તેઓ પિતાના આત્મસમાન અન્ય આત્માઓને માનતા હેવાથી, તેનાથી વસ્તુતઃ કેાઈ જીવનું અશુભ થઈ શકતું નથી. જે મનુષ્યો અધ્યાત્મમાર્ગ તરફ વળે છે તેઓ કર્મનાં બીજકે, બાળે છે અને આત્મસૃષ્ટિમાં પ્રવેશ કરે છે. “ભસવું અને માટે ફાકવો” એ બે કાર્ય જેમ કૂતરાથી એકી વખતે થતાં નથી, તેમ રાગદ્વેષને વધારો અને મુનિમાર્ગના ભાવચારિત્રરૂપ અધ્યાત્મમાર્ગમાં સ્થિર રહેવું, એ બે કાર્ય એકી વખતે થઈ શકતાં નથી. અધ્યાત્મ અને મેહ એ બન્નેને મેળ આવતો નથી.
મારું સારું થાઓ, મારા આત્મામાં સુખ પ્રગટ; એવી ઈચ્છાવાળા મનુષ્યોએ મનમાં થતી અશુભવાસનાઓના સામે થવું જોઈએ. મનમાં ઉત્પન્ન થનાર કષાયના પરિણામને જીતવો જોઈએ. મનુષ્યોએ હળવે હળવે મનને આત્મા તરફ વાળવું જોઈએ. ક્ષણે ક્ષણે મનમાં થનાર પરિણામ તરફ ઉપગ ધારે જોઈએ. કર્મના શુભાશુભ વિપાકનું સ્વરૂપ અવધવાથી સહેજે આ સંસાર તરફ થતી મનની પ્રવૃત્તિ અટકે છે. અજ્ઞાનદશામાં બાહ્ય દુનિયાદારીની હીલચાલેમાં રસ પડે છે, પણ પશ્ચાત્ અધ્યાત્મદશામાં આન્તરિક ગુણની પ્રાપ્તિ માટે રસ પડે છે. આત્માના ગુણઉપર પ્રેમ પ્રકટવા માંડે એટલે મનુષ્યએ સમજવું કે, હવે અમારી દશા બદલાઈ છે, અર્થાત અમે આત્માના માર્ગતરફ વળ્યા છીએ. જે વખતે પિતાના શુદ્ધસ્વરૂપ તરફ વળવામાં આવે છે તે વખતે આત્માની પરિણતિમાં ઘણો ફેરફાર થઈ જાય છે. સાયને દોરો પરોવવામાં આવ્યા બાદ સાય કચરામાં પડી જાય છે તો પણ તે જડે છે, તે પ્રમાણે અધ્યાત્મતત્ત્વનું સ્વરૂપ સ્પર્યા પછી કદી કર્મનું જોર વધી જાય છે તે પણ પાછું મેક્ષ
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ). માર્ગ તરફ વળી શકાય છે અને પિતાના શુદ્ધધર્મની આરાધના કરી શકાય છે. અધ્યાત્મજ્ઞાનવડે પ્રાપ્ત થનાર અધ્યાત્મબળની અદ્ભુત શક્તિ છે.
એકાંત વ્યવહાર વાદીઓના ઉપસર્ગરૂપ અગ્નિની વચૌઅધ્યાત્મબળ. વચ્ચે રહેનાર અધ્યાત્મજ્ઞાનરૂપ સુવણે પિતાને મૂળરંગ
કદી બદલતું નથી. ગમે તેટલાં વાદળનાં આવરવડે આછાદિત થએલ સૂર્ય જેમ પોતાના મૂળરૂપને બદલતો નથી, તેમ અનેક ઉપાધિ આવ્યા છતાં અધ્યાત્મજ્ઞાન પિતાનું સ્વરૂપ બદલતું નથી. અધ્યાત્મબળની તુલના કરનાર જગતમાં અન્ય કોઈ જડ પદાર્થ નથી. અધ્યાત્મજ્ઞાનવડે અધ્યાત્મબળ પ્રાપ્ત કરી શકાય છે. અધ્યાત્મજ્ઞાનમાં એટલું બધું જોર રહ્યું છે કે, તે કર્મના હુમલાથી આત્માનું સંરક્ષણ કરે છે અને આત્માના ગુણોનો પ્રકાશ કરવા સમર્થ થાય છે. આત્માને સંવરના ઘરમાં લાવનાર ખરેખર અધ્યાત્મજ્ઞાન છે. આત્માને પંચસમિતિવડે યુક્ત કરનાર અધ્યાત્મજ્ઞાન છે. ત્રણગુપ્તિના સન્મુખ આત્માને કર હોય તે અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી જોઈએ. આ જગતમાં અહંકારદોષના તાબે, ઘણુ જી થઈ જાય છે. અહંકારરૂપ પર્વતને નાશ કરવાને ભોલીસમાન ખરેખર અધ્યાત્મજ્ઞાન છે. આત્મરૂપ આકાશમાં સૂર્યની પેઠે પ્રકાશ કરનાર ઉત્તરોત્તર અધ્યાત્મજ્ઞાન છે. આમામાં ઉંડા ઉતરવાને માટે જગત્માં કેઈ ઉત્તમ સાધન હોય તે ખરેખર અધ્યાત્મજ્ઞાન જ છે. ક્ષમાદિ દશ પ્રકારના ધમેની ઉત્પત્તિ કરાવવાને માટે અધ્યાત્મજ્ઞાન સમર્થ છે. મરણના સમયે આત્માને પિતાના ઉપયોગમાં ઝીલાવનાર કેઈ ઉત્તમ જ્ઞાન હોય તે તે અધ્યાત્મજ્ઞાન છે. આ દુનિયાદારીનાં સર્વ દુઃખો ભૂલી જવાને કોઈ ઉત્તમમાં ઉત્તમ દવા હોય તે ખરેખર તે અધ્યાત્મજ્ઞાન જ છે. શરીરને પુષ્ટિ આપનાર જેમ દૂધ છે, તેમ આત્માની પુષ્ટિ કરનાર ખરેખર અધ્યાત્મજ્ઞાન છે. પાણી વિના જેમ કેઈપણ પ્રકારનું ભેજન બની શકતું નથી તેમ અધ્યાત્મજ્ઞાનવિના કોઈપણ ધાર્મિક પ્રવૃત્તિ થઈ શકતી નથી. આત્માને આત્મપણે અમર કરનાર, કઈ રસ ગણતો હોય તો તે અધ્યાત્મરસ છે. આત્માને અલમસ્ત કરવા કેઈ ઉત્તમ પાક હોય તે અધ્યાત્મપાકજ છે. જે મનુષ્ય અધ્યાત્મજ્ઞાનથી હીન હોય છે તેઓ આપવડે આરેપિત ધર્મને ખરા ધર્મ તરીકે સ્વીકારે છે અને પોતાના આત્માનો મૂળધર્મ વિસરી જાય છે. જે મનુષ્ય અધ્યાત્મભાવથી હીન હોય છે તેઓ ઓચિકભાવનાં કાર્યોમાં ધર્મની બુદ્ધિ ધારણ કરે છે. લાકડાની પૂતળીને કઈ ગાંડે બનેલો મનુષ્ય, ખરી સ્ત્રી માની લે છે, તેમ
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજ્ઞાની છવ ખરેખર અધર્મને પણ ધર્મ તરીકે સ્વીકારે છે અને આત્માના ગુણોથી દૂર રહે છે. જેમ કેઈ સ્ત્રી પોતાની કેડે છોકરું હોય અને આખા ગામમાં છોકરાના નામની બૂમે પાડીને શોધવા નીકળે ! તેની પેઠે અધ્યાત્મદષ્ટિથી હીન મનુષ્ય, જ્યાં ધર્મ નથી ત્યાં ધર્મના નામની બૂમો પાડીને ધર્મ શોધવા નીકળે છે. “અજ્ઞાની પશુ આતના” અજ્ઞાની આત્મા પશુસમાન છે. અધ્યાત્મજ્ઞાનવિના ધર્મ ક્યાં રહ્યો છે? ધર્મ કેવા પ્રકાર હોય છે? ઈત્યાદિ અવધી શકાતું નથી. અધ્યાત્મજ્ઞાનની અરૂચિવાળા જીવો ભલે અધ્યાત્મજ્ઞાનને ધિક્કારે ! પણ જેમ સૂર્યની અરૂચિવાળા ઘુવડે સૂર્યના સન્મુખ ન જઈ શકે, તેથી કંઈ સૂર્યને મહિમા ન્યૂન થતો નથી; તેમ અજ્ઞાની જીવોના કલાહલથી અધ્યાત્મજ્ઞાનને મહિમા હણાતો નથી. આખી દુનિયાના ધર્મોનું મૂળ તપાસીએ તે અધ્યાત્મજ્ઞાનમાંજ સમાઈ ગયેલું દેખાશે. જે ધર્મમાં અયાત્મવિદ્યા નથી તે ધર્મનાં ઊંડાં મૂળીયાં જતાં નથી અને તેથી અધ્યાત્મવિદ્યાવિનાનો ધર્મ કેઈપણ ભારે આંચકે લાગતાં મૂળમાંથી ઉખડી જાય છે. સાક્ષરોની આગળ અધ્યાત્મજ્ઞાનવિના કઈ ધર્મ, પરીક્ષામાં ટકી શકતો નથી. અધ્યાત્મજ્ઞાનવિના કેઈ ધર્મ વિદ્વાનોના હૃદયમાં ઊંડી અસર કરી શકતો નથી. સર્વ દુનિયાની વસ્તુ ઉપરથી મમતા ત્યજાવનાર ખરેખર અધ્યાત્મજ્ઞાન છે. મેહરૂપ સર્પનું ઝેર ખરેખર સર્વ જીવોને ચડયું છે; તે ઝેરનો નાશ કરનાર જાંગુલી મંત્ર સમાન અધ્યાત્મજ્ઞાન છે. જે મનુષ્યની સ્કૂલ બુદ્ધિ છે અને જેઓની સૂક્ષ્મ તમાં બુદ્ધિ પ્રવેશતી નથી એવા મૂર્ખ મનુયો, અધ્યાત્મજ્ઞાનના
અધિકારી બની શકતા નથી. પાર્લામેન્ટના પ્રધાન બનવું તે કામ જેવું મુશ્કેલ છે તેવું અધ્યાત્મજ્ઞાનના અધિકારી બનવાનું કાર્ય મુશ્કેલ છે. આત્માના સહજસુખનો સ્વાદ લે હોય તો અધ્યાત્મજ્ઞાનના અધિકારી બનવું જોઈએ. જે લેકે અધ્યાત્મજ્ઞાનથી શૂન્ય હોય છે તેઓનાં વર્તન તપાસવામાં આવે તે ચાર્વાકની પેઠે, ઐહિકસુખ માટે તેઓની સર્વે પ્રવૃત્તિ અવબોધાશે. અધ્યાત્મજ્ઞાનરૂપ સૂર્યની આગળ તારા સમાન અન્ય જ્ઞાન શીકું પડી જાય છે. જે વખતે અધ્યાત્મજ્ઞાનનો પ્રકાશ થાય છે તે વખતે અન્ય પદાર્થોનું જ્ઞાન કંઈ હીસાબમાં ગણાતું નથી. આવું ઉત્તમ અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરવું એ સદગુરૂની પૂર્ણ કૃપા વિના બની શકે નહીં. હરિણુ જેમ સિંહથી ભય પામે છે તેમ બાલજી વિષયેના વશમાં હોવાથી હરિણુ જેવા બની ગયા હોય છે અને તેથી તેઓ અધ્યાત્મજ્ઞાનરૂપ સિંહથી બીવે છે. કેઈ બાલકને તેના ઉપરીઓ એ હાઉ આવ્યું! એમ કહીને નાહક બીવરાવે છે, તેમ બાલ
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૧ ) જીવને એકાંતવાદીઓ અધ્યાત્મજ્ઞાનને હાઉ કહીને બીવરાવે છે, તેથી તે બાલજીવો અધ્યાત્મજ્ઞાનની રૂચિ ધારણ કરી શકતા નથી અને તેથી તેઓ પરભવમાં પણ અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી શકતા નથી. અધ્યાતમજ્ઞાનરૂપ અમૃતમાં ઝેરની બુદ્ધિ કરાવનાર એકાંતવાદીઓ પોતે સુખ પામતા નથી અને અન્યોને અન્તરાય કરીને આઠમાં અન્તરાય કર્મનો બન્ધ કરે છે અને તેથી તેઓ સંસારચક્રમાં વારંવાર પરિભ્રમણ કરે છે. અધ્યાત્મિકશક્તિ ખીલવવાને માટે અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા છે; એમ શાસ્ત્રકારે પોકારી પોકારીને કહે છે. અધ્યાત્મજ્ઞાન ખીલવવાને માટે આત્માથી પુરૂષ પ્રયત્ન કરે છે અને તેઓ કેઈપણ મનુષ્યની રૂચિને નાશ કરતા નથી. અધ્યાત્મજ્ઞાન એ આત્માના સગુણેના ઉદ્યાનને ખીલવવા માટે પુષ્પરાવર્ત મેઘ સમાન છે. કેટલાક મનુ એમ કથે છે કે, અધ્યાત્મશાસ્ત્રો અથવા અધ્યાત્મજ્ઞાનથી લેકેની ક્રિયા ઉપરથી શ્રદ્ધા ઉઠી જાય છે, માટે અધ્યાત્મશાસ્ત્ર વાંચવાની તથા અધ્યાત્મજ્ઞાન કરવાની મનાઈ કરવામાં આવે છે. આને ઉત્તરમાં કહેવાનું કે અધ્યાત્મશાસ્ત્રોથી વા અધ્યાત્મજ્ઞાનથી ધર્મની વા ધર્મક્રિયાની શ્રદ્ધા કદી ટળી જતી નથી. અધ્યાત્મજ્ઞાનથી આશ્રવક્રિયા કરવાનું મન થતું નથી, પણ સંવરની ક્રિયામાં તે અધ્યાત્મની જરૂર પડે છે જ, અને તે માટે વીશસ્થાનકની પજામાં, શ્રીમદ્ વિજયલક્ષ્મી સૂરિ કથે છે કે–અધ્યાત વન जे क्रिया ते तो बालकचाल, तत्त्वारथथी प्रीछजो नमो नमो क्रिया विशाल. અધ્યાત્મજ્ઞાનથી વિધિપૂર્વક સંવરની ક્રિયાઓ કરવામાં રૂચિ થાય છે અને તે પ્રમાણે પ્રવૃત્તિ થાય છે. સાકર ખાવાથી કેઈનું મૃત્યુ થતું નથી પણુ રાસનું મરણ થાય છે, તેમાં રાસભાનો દોષ છે, કિન્તુ કંઈ સાકરનો દેષ નથી. શ્રીમદ્ વીરપ્રભુ છદ્મસ્થાવસ્થામાં અધ્યાત્મજ્ઞાની હતા, તેથી તેઓ દીક્ષા લીધાબાદ સંવરની ક્ષિામાં તત્પર થયા હતા. અધ્યાત્મજ્ઞાનના ઉપર બુરા થવાનો આરોપ કઈ તરફથી મૂકવામાં આવે તો તે યોગ્ય નથી. કેટલાક કર્થ છે કે, અધ્યાત્મજ્ઞાન તે તેરમા ગુણઠાણે હોય છે; આમ જેઓ કહે છે તેઓ જે શ્રીમદ્દ યશોવિજય ઉપાધ્યાયકૃત અધ્યાત્મસાર ગ્રન્થ વાંચે તો તેમની ભુલ ટળી જાય. ચોથા ગુણસ્થાનકમાં અધ્યાત્મજ્ઞાન છે તે તેથી ઉપરના ગુણસ્થાનકમાં તો અધ્યાત્મજ્ઞાન હોય, એમ પૂર્વ પ્રતિપાડ્યું છે એમાં કંઈ આશ્ચર્ય નથી. શ્રીમદ્દ યશવિજય ઉપાધ્યાય જેવા મહાજ્ઞાની પુરૂષના વચનને જેઓ માને નહીં અને તેમની સાક્ષી આપવામાં આવે છે તે પ્રમાણે કરે નહિ, તેવા બાલજી અધ્યાત્મનું સ્વરૂપ સમજ્યાવિના અધ્યાત્મનામથી ભડકીને આડા માર્ગ ગમન કરે છે, એમ સમજવું. આગમોના આધારે જે ભવ્ય
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી.
અધ્યાત્મજ્ઞાનનું સ્વરૂપ અવધે છે તેઓ આગમના આરાધક જાણવા. આ કાલમાં આગમોના આધારે અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. કેટલાક મનુષ્ય પોતાની જૈનધર્મસંબંધી સૂક્ષ્મબુદ્ધિના અભાવે કહે
છે કે “અધ્યાત્મજ્ઞાન થવાથી કુપ કાઢી શકાય છે” આમ અધ્યાત્મજ્ઞા- જેઓ કથે છે તેઓ અધ્યાત્મજ્ઞાનનું સ્વરૂપ સમજ્યાવિના 1 . સર્વ ક્ષિાના આધારભૂત એવા અધ્યાત્મજ્ઞાનને કલંક દેનાર
જાણવા; કારણ કે અધ્યાત્મજ્ઞાનથી કુપ કાઢવાની બુદ્ધિ
થાય છે એવું જૈનશાસ્ત્રોમાં કેઈ ઠેકાણે કચ્યું નથી. તેમ છતાં જેઓ “ઉપર પ્રમાણે કુપન્થ કાઢવાનો આરોપ ખરેખર અધ્યાત્મજ્ઞાન ઉપર મૂકે છે તેઓ જૈનાગથી વિરૂદ્ધ ભાષણ કરનારા આવબેધવા. એટલું તે કહી શકાય કે એકાતે જેઓ વ્યવહારવાદી હોય વા એકાન્ત જેઓ અધ્યાત્મવાદી હોય તેઓ એકાંતવાદરૂપ કપંથના સેવનારા છે; પણ તેથી એમ ન સમજવું કે અનેકાન્તગર્ભિત એવા અધ્યાત્મજ્ઞાન વા વ્યવહારમાં પથ કાઢવાનું દૂષણું ઉત્પન્ન થાય છે. કેટલાક મનુષ્ય કથે છે કે, જેને અધ્યાત્મજ્ઞાન ઉત્પન્ન થયું હોય તેના આચારો તે ઉત્તમજ હોય અને તે વ્રતધારી હોય ! આમ કથનારને ઉત્તરમાં જણાવવું પડશે કે, જેઓ એકાંતે અધ્યાત્મજ્ઞાનને એ અર્થ કરે છે તેઓ, ગુણસ્થાનકના સ્વરૂપને જાણનારા નથી. જૈનશાસ્ત્રોમાં કચ્યું છે કે “પહેલું જ્ઞાન ઉત્પન્ન થાય છે અને પશ્ચાત્ શુભ આચારરૂપ ચારિત્ર ઉત્પન્ન થાય છે.” ચોથા ગુણસ્થાનકમાં અધ્યાત્મજ્ઞાન ઉત્પન્ન થાય છે, પણ પચ્ચખાણ કરવાં, વ્રતો આદરવાં, ઇત્યાદિ ચારિત્રના આચાર ઉત્પન્ન થતા નથી. પાંચ અનુત્તર વિમાનના દેવતાઓને સમ્યગુજ્ઞાનરૂપ અધ્યાત્મજ્ઞાન હોય છે, પણ તેઓને વત પચચખાણુરૂપ ચારિત્રના આચાર નથી. “અધ્યાત્મજ્ઞાન અને શુભાચારરૂપ ચારિત્ર બે સાથે હોય તો દૂધમાં સાકર ભળ્યા જેવું સમજવું” અધ્યાત્મજ્ઞાન છતાં વ્રત પચ્ચખાણુરૂપ ચારિત્ર ન હોય તો ત્યાં કર્મને દોષ છે, પણ અધ્યાત્મજ્ઞાનને દેષ નથી.
જૈનતત્ત્વને અભ્યાસી, કેઈ મનુષ્ય દુરાચરણ હોય! તેમાં જૈનતત્વજ્ઞાનાભ્યાસને કંઈ દોષ નથી, તેમ કેઈ અધ્યાત્મજ્ઞાની વ્રત પચ્ચખાણ આદિથી રહિત હોય! તેમાં અધ્યાત્મજ્ઞાનનો દોષ ગણાય નહિ, પણ કમને દોષ ગણાય. દી હાથમાં હોય અને કૂવામાં કઈ રીસથી પડે તેમાં દીપકને દોષ ગણાય નહિ, પણ રીસરૂપ પ્રમાદને દોષ ગણાય; તદ્દત કઈ અધ્યાત્મજ્ઞાની ચારિત્રના આચારોથી વિમુખ હેય
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૩ ) તે તેમાં પ્રત્યાખ્યાનાવરણીય કર્મ આદિ કષાય પ્રમાદને દોષ જા. કેાઈ મનુષ્ય એમ થે છે કે, સ્ત્રીને વિદ્યા ભણાવીએ તો સ્ત્રી વ્યભિચારિણી થઈ જાય” એમ કહેનારના વચનમાં જેમ અજ્ઞાનરૂપ દોષ છે, તેમ અધ્યાત્મજ્ઞાન ભણવાથી ચારિત્રાચાર શૂન્ય મનુષ્ય થઈ જાય છે એમ કહેનારના વચનમાં પણ અજ્ઞાનતારૂપ દોષ અવબોધવો. કેટલાક એકાન્ત વ્યવહારવાદીઓ બાળજીવોને કહે છે કે, ભાઈઓ! બહેનો! અધ્યાત્મજ્ઞાનથી તે પ્રતિક્રમણની શ્રદ્ધા ઉઠી જાય છે. અધ્યાત્મજ્ઞાનિયે પ્રતિક્રમણ કરતા નથી માટે અમારા કહેવામાં શ્રદ્ધા ધારણ કરે અને અધ્યાત્મજ્ઞાનના વાયરે પણ ન જાઓ; આ પ્રમાણે જે બાળજીવો બોલે છે તેઓને અધ્યાત્મશાસ્ત્રોનું જ્ઞાન હોતું નથી. - હે ભવ્યજીવો ! અધ્યાત્મજ્ઞાન એમ કદી નથી કહેતું કે, તમે
પ્રતિકમણ ન કરે, પણ ઉલટું અધ્યાત્મજ્ઞાન તે પ્રતિખરું પ્રતિક- ક્રમણુના અવસાયને ઉત્પન્ન કરાવે છે. ખરું પ્રતિકમણું અધ્યાત્મતાજધા. મણ કવિના કેઈ જીવ મોક્ષે ગયો નથી અને ભવિય છે,
ધ્યમાં કઈ જનાર નથી; એમ અધ્યાત્મજ્ઞાન ફરમાવે છે.
અધ્યાત્મજ્ઞાનથી ખરૂં પ્રતિક્રમણ કરી શકાય છે અને આ શ્રવના હેતુઓને રોકી શકાય છે. દ્રવ્યપ્રતિકમણની ક્યિામાં ખરેખર ભાવરસ રેડીને દ્રવ્યપ્રતિક્રમણને પણું ભાવપ્રતિક્રમણ તરીકે બનાવનાર ખરેખર અધ્યાત્મજ્ઞાન છે.
ખરા અધ્યાત્મજ્ઞાનિ, વાસ્તવિક પ્રતિક્રમણ પૂજા, વગેરેને નિષેધ કરતા નથી. કેટલાક એકાન્ત નિરક્ષર વ્યવહારવાદીઓ કથે છે કે, અધ્યાત્મજ્ઞાની આત્માને પરમાત્મા માને છે તે ખોટું છે.-આત્માને પરમાત્મા માની શકાય કે? આ પ્રમાણે વદનાર એકાન્ત નિરક્ષર વ્યવહારવાદિ જે આગમો તરફ લક્ષ આપે તે સંગ્રહનયસત્તાની અપેક્ષાએ આત્માને પરમાત્મા માની શકે. અપેક્ષાએ આત્માને સત્તાએ પરમાત્મા કથવામાં આવે તે અનેકાન્ત શૈલીએ કોઈ જાતને વિરોધ આવતો નથી. આત્માજ સકલ કર્મનો ક્ષય કરીને પરમાત્મા થાય છે. આત્મા જે સત્તાએ પરમાત્મા ન હોય તે વ્યક્તિથી પણ પરમાત્મા થાય નહિ. એટલું તે કહેવું પડે છે કે, જે લોકો આત્મા પરમાત્મા છે એમ એકાન્ત સંગ્રહનયનો સ્વીકાર કરીને અન્ય નાની માન્યતાને ઉત્થાપતા હોય તે તે મિથ્યાત્વીઓ છે. જૈનશાસ્ત્રમાં સાત નય અને સાત નયના ભેદો પૈકી કેઈનું ઉત્થાપન કરવાનું ફરમાવ્યું નથી. સાત નના સાતસે ભેદ થાય છે. સાત ન પૈકી કઈ પણ નયને, કેઈ
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉથાપે તો તે મિથ્યાત્વી અવધે. આત્માને સત્તાની અપેક્ષાએ પરમાત્મા માનીને ઉપરના નકથિત ધર્મનું આરાધન કરવામાં ન આવે તે આત્મા તે પરમાત્મા બની શકે નહિ. આત્માને પરમાત્મા માનીને બેસી રહેવું ન જોઈએ, પણ આત્મા એ સત્તાએ પરમાત્મા છે એમ જાણ્યાબાદ, શ્રાવકત્રત વા સાધુત્રત અંગીકાર કરવાની જરૂર છે. સાધુવ્રત અને શ્રાવકત્રત અંગીકાર કર્યા બાદ તેને પાળવાની જરૂર છે. શ્રાવક અને સાધુનાં વ્રત પાળતાં છતાં અન્તમાં ઉપયોગ રાખવાની જરૂર છે. આત્માની આ પ્રમાણે ઉચ્ચગુણસ્થાનક ભૂમિપર ચઢવા માટે, નાની વિચારશ્રેણિ બતાવી છે તે ખરેખર સાપેક્ષપણે માનવા ગ્ય છે. શ્રી વીરપ્રભુએ કહ્યું છે કે, સાત નયમાંથી એક નયને પણ જે ઉથાપે છે તે મિથ્યાત્વી જાણો. કઈ પણ વસ્તુ ઉપર સાત નય ઉતારતાં શિખવું જોઈએ. આત્મા ઉપર પણ સાત નો ઉતારવા જોઈએ. આત્મતત્વનું જ્ઞાન કરવું એ કંઈ સામાન્ય વાત નથી. આત્મત
ત્વનું જ્ઞાન કરવા માટે સાત નો અને સપ્તભંગીન આત્મજ્ઞાન જ્ઞાનની જરૂર છે. સાત નો અને સપ્તભંગીનું પણ થવા માટે નચેની જ ગુરૂગમપૂર્વક જ્ઞાન મેળવવું જોઈએ. ગુરૂગમવિના તે
- એક ક્ષણમાત્ર પણ વીતરાગના શાસનમાં ચાલવાનું નથી. ગુરૂગમવિના જૈનસિદ્ધાન્તનું હૃદયમાં સભ્યપરિણમન થતું નથી. આત્મતત્ત્વસંબધી દુનિયામાં અનેક ગ્રન્થ લખાયેલા છે. દવાઓ ખાતાં પહેલાં જેમ દાક્તરની સલાહની ઉપયોગિતા સિદ્ધ થાય છે, તેમ આત્મજ્ઞાનના પ્ર વાંચવા પહેલાં ગુરૂગમની ઉપયોગિતા સિદ્ધ થાય છે. જૈનાગમમાં યોગવાહીને ગુરૂ પાસે સૂત્રો ભણવાની આજ્ઞા કરી છે, તેનું કારણ પણ એ સિદ્ધ કરે છે કે આચાર્યો વા ઉપાધ્યાયની ગુરૂગમ લીધા વિના ભણવાથી, અર્થનો અનર્થ થઈ જાય અને તેથી ગુરૂગમપરંપરાને લોપ થઈ જાય અને ભણનારાઓમાં એક સૂત્રના અર્થસંબધી પણ ભિન્ન ભિન્ન મત થઈ જાય, માટે યોગ વહન કરીને ગુરૂ પાસે–અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે-સૂત્રો ભણવાની આવશ્યકતા સિદ્ધ કરે છે. શ્રી સવૈજ્ઞ પ્રણીત જૈનાગદ્વારા અધ્યાત્મતવનું જ્ઞાન મેળવવાની જરૂર છે. જૈનાગમની શ્રદ્ધા અને પૂજ્યતાપૂર વક શાસ્ત્રોનું આરાધન કરીને, જે અધ્યાત્મજ્ઞાન મેળવવામાં આવે છે તેનાથી કદી શુકપણું પ્રાપ્ત થતું નથી. જૈનાગમાદ્વારા પ્રથમ અધ્યાત્મજ્ઞાન મેળવવા પ્રયત્ન કરે, કે જેથી સમ્યગ અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે. ગુણદોષ જાણ્યા વિના ગમે તે દવાને પેટમાં ઉતારી જનાર પુરૂષ મરણને શરણ થાય છે, તત્ સમ્યકશાસ્ત્રો અને મિથ્યાશાસ્ત્રોનું
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વરૂપ અવધ્યા વિના ગમે તે જાતના ગ્રન્થ વાંચીને, સ્વછંદતાને સ્વતંત્રતા માની અધ્યાત્મજ્ઞાન માટે પ્રયત્ન કરનારની વિપરીત દશા જોવામાં આવે છે. એકેક નયની દૃષ્ટિથી બનાવેલા આમતત્વસંબધી ગ્ર, અન્ય નાની સાપેક્ષતા તથા તે દ્વારા આત્મતત્ત્વનો બેધ દર્શાવવાને શક્તિમાન થતા નથી. સમુદ્રોના જલના બિન્દુઓને પાર પામી શકાય! પણ શાસ્ત્રોનાં રહસ્યોને પાર પામી ન શકાય. તરતાં ન આવડતું હોય અને સમુદ્રમાં ભુસ્કે મારવામાં આવે છે તેથી મરણ નીપજી શકે છે. તે પ્રમાણે શાસ્ત્રોની અપેક્ષા સમજ્યાવિના આત્મતત્ત્વસંબધી ગુરૂગમ વિના માથું મારવામાં આવે તે વિપરીત પરિણામ આવી શકે છે. એકાન્ત દશ્ય એવા વ્યવહારનયને માનનાર મનુષ્યોથી ચાવક અર્થાત્ જડવાદની ઉત્પત્તિ થઈ છે. રૂજુસૂત્રનયને એકાતે સ્વીકારીને, રૂજુસૂત્રનયથી આત્મતત્ત્વનું કથન કરીને અને અન્ય અને ઉત્થાપીને બૌદ્ધદર્શન ઉભવ્યું છે. એકાન્ત સંગ્રહનયથી અદ્વૈતવાદ ઉત્પન્ન થયે છે; આ પ્રમાણે પ્રત્યેક નયની એકાન્ત માન્યતાઓનાં આત્મતત્વસંબધી દર્શને દુનિયામાં ઘણું છે; તે સંબધી વિવેચન કરવામાં આવે તો એક મોટો ગ્રન્થ બની જાય. દરેક નયની સંપૂર્ણ અપેક્ષાઓને સ્વીકારીને આત્મતત્વનું કથન કરનાર દુનિયામાં કેઇ પણ દર્શન હોય તે ખરેખર તે જૈનદર્શન છે. આખી દુનિયાનાં દર્શનેને-નાની અપેક્ષાવડે-સત્ય અને અસત્યને ભેદ પાડી ન્યાય આપનાર જૈનદર્શન છે.
જેનદર્શનની માન્યતા પ્રમાણે આત્મતત્ત્વનું જ્ઞાન વિના જૈનશિલીએ અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું એમ કથાય નહિ. અધ્યાત્મનાં બે ચાર પદો વાંચી લીધાં એટલા માત્રથી અધ્યાત્મજ્ઞાની બની શકાતું નથી. જૈનદર્શનની શૈલીએ અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પશ્ચાત અન્યદર્શનકારે અધ્યાત્મની કેવી વ્યાખ્યા કરે છે તે જાણવાનું સહેલ થઈ શકે છે. સમભંગીથી આત્મદ્રવ્યના ગુણે અને પર્યાનું સ્વરૂપ સમજવાથી
અનેકાન્ત ધર્મને સમ્યગ બોધ થાય છે અને તેથી સપ્તભંગીથી આત્માના અનન્ત ધર્મો, કઈ કઈ અપેક્ષાએ અસ્તિરૂપે આમજ્ઞાન.
અને નાસ્તિરૂપે ઘટે છે તેને ખ્યાલ આવે છે. અન્યદર્શનીઓને સપ્તભંગીનું સ્વરૂપ ન સમજાયાથી, તેઓએ સહભગીપર પ્રહાર કરવા પ્રયત્ન કર્યો છે. ગુરૂગમવિના એકદમ સપ્તભંગીનું જ્ઞાન પ્રગટતું નથી. શંકરાચાર્ય વગેરેએ બ્રહ્મસૂત્રવડે સપ્તભંગીનું ખંડન કરવા પ્રયત્ન કર્યો છે, પણ સપ્તભંગીનું ખંડન કરતાં પહેલાં સપ્તભંગીનું ગુરૂગમપૂર્વક જ્ઞાન પ્રાપ્ત કર્યું હોત તો તેઓ સપ્તભંગીનું ખંડન કરવા
ભ. ઉ. ૮
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( * )
પ્રયત્ન કરત નહિ. સપ્તભંગીનું જ્ઞાન પ્રાપ્ત કરીને તદ્નારા આત્મતત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવાની જરૂર છે. સસભંગીના જ્ઞાનપ્રદેશ અત્યંત વિસ્તારવાળા છે. સપ્તભંગીના જ્ઞાનરૂપ પ્રદેશના પાર પામી શકે એવા વિરલા ગીતાર્થ પુરૂષ! હાય છે. સપ્તભંગીનું ખંડન કરવા પ્રયલ કરવા એ હવાની સામે તાપેાથી યુદ્ધ કરવા બરાબર છે. સસભંગીદ્વારા આત્મતત્ત્વનું જ્ઞાન કરનારા મહાત્માઓ અધ્યાત્મજ્ઞાનમાં મહુ ઉંડા ઉતરી જાય છે. એક વસ્તુને કરોડો દૃષ્ટિથી અવલાકાય તાપણુ તેમાં કંઇ જોવાનું બાકી રહે છે. એક વસ્તુને અસંખ્ય દૃષ્ટિથી જોવાય ત્યારે શ્રુતજ્ઞાનની અપેક્ષાએ તે વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કર્યું એમ કહેવાય છે. અસંખ્ય દૃષ્ટિયાનું સામર્થ્ય પણ જેમાં સમાઈ જાય છે એવા સસભંગીના જ્ઞાનના પાર પામવેા એ દુર્લભ છે, તેપણુ ગુરૂગમદ્વારા સપ્તભંગીનું જ્ઞાન પ્રાપ્ત કરવા અહર્નિશ પ્રયત્ન સેવ્યાથી સપ્તભંગીના જ્ઞાનની સહેજ ઝાંખી થાય છે. સપ્તભંગીનું જ્ઞાન કરીને આત્મદ્રવ્યના અનન્ત ગુણા અને અનન્ત પર્યાયાને સસભંગીથી તપાસવા. આત્માના અનેક ધર્મઉપર સપ્તભંગી ઉતારીને આત્મદ્રવ્યનું જ્ઞાન કરવાથી અસંખ્ય દૃષ્ટિયા જેટલું જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને તેથી એકેક દૃષ્ટિથી નીકળેલા પંથેા ઉપર પશ્ચાત કંઈ મહત્વ અવળેાધાતું નથી. સમભંગીથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગુરૂપરંપરાનું શરણું અંગીકાર કરવું જોઈએ. ગુરૂનાં ચરણકમલ સેવવાથી ઘણા વર્ષે આત્મદ્રવ્ય જ્ઞાનના પરિપકવ અનુભવ પ્રાપ્ત થાય છે. જેટલી ગુરૂગમની ખામી તેટલી આત્મજ્ઞાનની ખામી અવબેાધવી. આત્મદ્રવ્યને નન્યા અને સપ્તભંગીદ્વારા સમ્યગ્ અવબોધ્યાથી આભદ્રવ્યની સમ્યક્ પ્રતીતિ થાય છે, પશ્ચાત્ આત્મદ્રવ્યની આત્મ- સાથે માંધેલા કર્મનેા નાશ કરવા ખરી રૂચિ પ્રગટ થાય જ્યની સમ્યક્ પ્રતીતિ. છે. આત્મદ્રવ્યનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી ઉપશમાદિ સભ્યશ્ર્વની પ્રાપ્તિ થાય છે અને તેથી દ્વિતીયાના ચંદ્રની પેઠે, આત્મતત્ત્વના પ્રકાશ ખીલી શકે છે. આત્મા પાતે પાતાનું સ્વરૂપ આળખે છે અને તેના અનુભવ કરે છે ત્યારે અદ્ભુત આનન્દ રસના બાક્તા બને છે, અને તે અપૂર્વ સુખ પામ્યા હોય એવા નિશ્ચય કરે છે. સમ્યક્ ચેતનતત્ત્વની પ્રતીતિ પશ્ચાત્ આત્મા પોતાનું શુદ્ધ ચારિત્ર પ્રાપ્ત કરવા વ્યવહાર અને નિશ્ચયનયનું અવલંમન કરીને પ્રયત્ન કરે છે. વીતરાગનાં વચનેાનું પરિપૂર્ણ રહસ્ય અવબેધીને તે આનન્દમાં મસ્ત અને છે. વર્તમાનકાલમાં અલ્પજ્ઞાન અને અતિહાનિ’ એવા પ્રસંગ પ્રાપ્ત થાય તેવી સ્થિતિમાં ઘણા મનુષ્યાને દેખવામાં આવે છે. આત્મબંધુઓએ આગમેાના આધારે આત્મજ્ઞાનના ઊંડા પ્રદેશમાં ઉતર
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૭ ) વામાં પ્રતિદિન પ્રયત્ન કરવો જોઈએ. આત્મજ્ઞાન મને પ્રાપ્ત થયું છે એમ કથનારાઓ તે ઘણું મળી આવે, પણ સ્યાદ્વાદદષ્ટિએ આત્મતત્વનું કથન કરનારા વિરલા મળી આવે. આમતવને સમજવાની શક્તિ જેનામાં ન હોય તે આત્મજ્ઞાનિને ડાળ રાખે છે તેથી તેના આત્માની વાસ્તવિક ઉન્નતિ થતી નથી.
મેહના અધ્યવસાયોને પ્રગટ થતાજ હઠાવવા માટે આત્મજ્ઞાની પ્રયત્ન કરે છે. આત્મતત્ત્વજ્ઞાની મેહને મેહ તરીકે જાણે છે અને ધર્મને ધર્મ તરીકે જાણે છે; તે સત્યને છોડતો નથી અને અસત્યનો આડંબર રાખતો નથી. તે પાપની ક્રિયાઓ કરીને પુણ્ય માનતો નથી અને ધર્મની ક્રિયાઓને અધર્મ તરીકે માનતો નથી. તે પોતાનામાં જેટલું હોય છે તેના કરતાં વિશેષ કહેતો નથી. આત્મતત્ત્વજ્ઞાન પ્રાપ્ત થયાવિના જીવ સમ્યકત્વી ગણતા નથી. આગના આધારે જોતાં જણાય છે કે અહે! આવું અપૂર્વ આત્મતત્વ અવધ્યા વિના વસ્તુતઃ સમ્યકુત્વની પ્રાપ્તિ થઈ શકતી નથી. આ કાળમાં આગમોને આગળ કરીને જેઓ આત્મતત્ત્વ જાણવા ખપ કરે છે તેઓને ધન્યવાદ ઘટે છે. આત્મતત્ત્વની જિજ્ઞાસા જેના હૃદયમાં ઉત્પન્ન થાય છે તેવા પુરૂષોને ધન્યવાદ ઘટે છે. આત્મબળ પ્રાપ્ત કરવું હોય તે આત્મતત્ત્વને ઓળખવું જોઈએ. અનેક આલંબન વડે આત્માની શુદ્ધિ કરીને આત્માની પરમાત્મદશા કર્યાવિના સંસારને પાર આવવાનો નથી. અસંખ્ય ઉપકારમાં શિરમણિ એવો અધ્યાત્મજ્ઞાનનો ઉપદેશ છે. અધ્યાત્મતત્ત્વની સન્મુખ થઈને આમતરૂપ બનવું એજ પરમમંગલ છે.
ભાવાધ્યાત્મજ્ઞાનમાં રમણુતા કરનારાઓ, જે કંઈ ખરામાં ખરું પ્રાપ્ત કરવાનું હોય છે તે કરી શકે છે. સ્યાદ્વાદભાવે વસ્તુતત્ત્વનો બંધ હોવાથી તેઓ એકાન્ત વાદીઓના આચારે અને વિચારોમાં રહેલું સત્ય અને અસત્યત્વ અવલોકવા સમર્થ બને છે. સ્યાદ્વાદભાવે આત્માને અવધનારા અધ્યાત્મજ્ઞાનીઓ વિકલ્પસંકલ્પરૂપ સંસારને ભૂલી જાય છે અને શુદ્ધ, બુદ્ધ, ચૈતન્ય તત્ત્વના સ્વાભાવિક આનન્દરસને આસ્વાદ ગ્રહણ કરે છે. તેઓના હૃદયાકાશમાં દ્વિતીયચન્દ્રની પેઠે સમ્યકત્વગુણનું તેજ પ્રકાશે છે, તેથી તેઓ અલ્પકાલમાં મુક્તિના અધિકારી બને છે. પૌગલિક સૃષ્ટિમાં રમી રહેલા મનને તેઓ આત્મસૃષ્ટિની અલૌકિક લીલામાં લીન કરે છે અને પૌગલિક સૃષ્ટિના પદાર્થોની પેલી પાર રહેલું એવું સહજસુખ અનુભવે છે.
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ )
અધ્યાત્મજ્ઞાની વિચારે છે કે, અહા ! નિશ્ચયનયથી મારા આત્મા ખરેખર પરમાત્મા છે, સિદ્ધ છે, યુદ્ધ છે, નિર્લેપ છે, અધ્યાત્મજ્ઞા- અયાગી છે, અલેશી છે, અકષાયી છે, અચંચળ છે, નીની ભાવના, નિષ્કુપ છે, અયોનિ છે, અજ છે, અખંડ છે, અનંત છે, અપર છે, અપરંપર છે, અભાગી છે, અસહાયી છે, અજન્મ છે, અમર છે, વિભુ છે, પ્રભુ છે, ઈશ છે, જગન્નાથ છે, જગદીશ છે, અશરણુ શરણુ છે, પરમેશાન છે, બ્રહ્મા છે, વિષ્ણુ છે, રોકર છે, અરિહંત છે, ગંભુ છે, સદાશિવ છે, અનંત શક્તિમાન છે, અનન્ત ગુણપર્યાયનું ભાજન છે, અકર્તા છે, અભેાક્તા છે, અશેાકી છે, નિર્ભય છે, નિર્માની છે, નિર્માયી છે, નિલાંભી છે, વિકલ્પસંકલ્પરહિત છે, અવ્યાબાધ છે, અવિનાશી છે, અરૂપી છે, અક્રિય છે, અનન્તજ્ઞાની છે, અનન્ત દર્શની છે, અનન્ત વીર્યમય છે, અનન્ત ચારિત્રમય છે, વેદી છે, અખેદી છે, અસ્પર્શી છે, અવણી છે, અગંધી છે, અસંસ્થાની છે, રૂપાતીત છે, એક છે, અનેક છે, અસ્તિનાસ્તિ ધર્મમય છે, વક્તવ્ય છે, અવક્તવ્ય છે, અગુરૂ લધુ છે, અનાશ્રયી છે, અશરીરિ છે, મનરહિત છે, વચનરહિત છે, સર્વના દૃષ્ટા છે, સર્વને સાક્ષી છે, અનન્ય સુખમય છે, અબંધી છે, પૂર્ણ છે, નિત્ય છે, ધ્રુવ છે, જ્યાતિરૂપ છે, અસંખ્ય પ્રદેશી છે, સ્વસ્વરૂપ રમણી છે, સ્વસ્વરૂપ ભાગી છે, સ્વસ્વરૂપના યાગી છે, અનન્ત ધર્મના દાની છે, ષદ્ગુણ હાનિ વૃદ્ધિયુક્ત છે; આ પ્રમાણે અધ્યાત્મજ્ઞાની પેાતાના આત્માની સત્તાને ભાવતા ધ્યાવતા અને અનુભવતા છતા, ખાદ્ઘ શાતા અને અશાતાના પ્રસંગોને સમભાવે વેદે છે અને સમભાવે રહી અનન્ત કર્મની નિર્જરા કરતા છતા વિચરે છે. સિદ્ધાન્તામાં પણ જ્યાં મુનિચેાના અધિકાર આવ્યા છે ત્યાં, અવાળ માટેમાળે વિદ્. આત્માને ભાવતા છતા વિચરે છે’ આ પ્રમાણે ઘણાં દેષ્ટાંતા વાંચવામાં આવે છે. અધ્યાત્મજ્ઞાની પેાતાના આત્મામાં રહેલી પરમાત્મસત્તાને નિશ્ચયનયથી ધ્યાવે છે તેનું કારણ એ છે કે, આત્મામાં રહેલી પરમાત્મતા ખરેખર પરમાત્મસત્તાનું ધ્યાન કરવાથી પ્રકટી શકે છે. અધ્યાત્મજ્ઞાની જેમ જેમ આત્માનું ધ્યાન કરે છે તેમ તેમ તેને આત્માના અસંખ્યાત પ્રદેશમાં રહેલ અનન્ત રૂદ્ધિની પ્રતીતિ થાય છે. આત્માના જ્ઞાનાદિ ગુણેામાં રમણતા કરવાથી જે આનન્દ મળે છે, તે આનન્દ ત્રણ ભુવનના રૂપી પદાર્થોને અનન્તવાર ભોગવવાથી પણ મળતા નથી; એવા દૃઢ નિશ્ચય થવાથી, પરભાવ રમણતામાં અધ્યાત્મજ્ઞાનિની રૂચિ રહેતી નથી. અધ્યાત્મજ્ઞાનીના શરીરને દેખવા કરતાં તેના આત્માને દેખ
:
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વામાં તેની મહત્તા જણાઈ આવે છે. અધ્યાત્મજ્ઞાની ચારે તરફ વિષયોના સંયોગેથી ઘેરાયેલું હોવા છતાં તેમાં આમિકતાને નિશ્ચય કરતો નથી, તેથી પૌગલિક સૃષ્ટિના પદાર્થોથી તે બંધાતો નથી. અધ્યાત્મજ્ઞાની પોતાના આત્માની અનન્તશક્તિ જાણે છે તેથી તે આલસ્યાદિ પ્રમાદના વશમાં આવતા નથી અને અમુક આત્મધર્મની પ્રાપ્તિ અશક્ય છે એમ તે માની શકતું નથી. અધ્યાત્મજ્ઞાની કેવલ બાહ્યથીજ વસ્તુનું સ્વરૂપ દેખી શકે છે એટલું જ નહિ પરંતુ વસ્તુનું અંતર સ્વરૂપ દેખી શકે છે તેથી તે પોતાનામાં (આત્મામાં) રહેલી અનન્ત રૂદ્ધિને દેખી તેને નિશ્ચય કરે છે, અને તે દીનભાવનો તે રૂમમાં પણ આશ્રય લેતો નથી; આવી તેની અન્તરની દશા થવાથી તે પરના આધારે પરતંત્ર થવાનું કબુલ કરતા નથી. તે પોતાના ગુણેનેજ આશ્રય કરીને સ્વાશ્રયી, બનીને અન્યને પણ સ્વાશ્રયી બનાવવા પ્રયત્ન કરે છે. અધ્યાત્મજ્ઞાની સાત પ્રકારના ભયથી પિતાના ધર્મને ભિન્ન જાણે છે તેથી તે સાત પ્રકારના ભયમાં પણ નિર્ભયી રહેવા માટે મનને ગુરૂ બનીને મનને ઉપદેશ આપીને, નિર્ભય દેશ તરફ ગમન કરી નિર્ભય પરિણામને સેવે છે.
અધ્યાત્મધ્યાનીઓ મનના ઉપર ચઢેલા આર્તધ્યાન અને રૌદ્રધ્યાના
અનન્તગુણ ભારને ત્યજી દે છે અને હલકા થઈ શાંતિ અભિનવ વિ
પામે છે. તાજી હવાને પ્રાપ્ત કરીને મગજ જેમ ચારે.
પ્રફુલ્લ બને છે તેમ અધ્યાત્મજ્ઞાનિયે અભિનવ અનુભવજ્ઞાનના વિચારોથી તાજા બને છે અને આનન્દની લહે. રમાં આન્તરજીવનને વહે છે. અધ્યાત્મજ્ઞાનિ પ્રતિદિન અભિનવજ્ઞાનના તાજા વિચારને, ધ્યાન ધરીને પ્રાપ્ત કરે છે. હાથીની પાછળ કૂતરાં જેમ શેરબકોર કરી મૂકે છે છતાં હાથી કંઈ તે તરફ લક્ષ દેતે નથી, તત્ અધ્યાત્મજ્ઞાનીએ દુનિયાના મનુષ્યના ભિન્ન ભિન્ન આક્ષેપથી-તિરસ્કારથી-ઉપાધિયોથી, પિતાનું લક્ષ તે તરફ આપતા નથી. કદાપિ તેઓ આર્તધ્યાનાદિના ઝપાટામાં આવી જાય છે તો પણ તેઓ જ્ઞાનબળના પ્રતાપે પાછા પોતાના સ્વભાવમાં આવી જાય છે.
અધ્યાત્મજ્ઞાનીઓ જગની શાન્તિ સદાકાલ ઈક્યા કરે છે. કેઈપણ અપરાધી જીવને દુઃખ દેવાની તેઓના મનમાં ઈચ્છા થતી નથી. અધ્યાત્મજ્ઞાનીઓ કોઈનાં મર્મ હણાય એવું બોલતા નથી તેમ લખતા પણ નથી. અધ્યાત્મજ્ઞાનીઓ મન વાણું અને કાયાની શક્તિોને ઉચ્ચમાં ઉચ્ચ સદુપયેાગ કરે છે, તેથી તેઓ જગતૂના મહાત્માએ
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૦ ) ગણાય છે. અધ્યાત્મજ્ઞાનિ શ્રીવીતરાગદેવનાં વચનને અમૃતસમાન ગણે છે અને તે પ્રમાણે વર્તવા પ્રયત્ન કર્યા કરે છે. અધ્યાત્મજ્ઞાનિયાને ધર્મપ્રેમ પણ ઉચ્ચમાં ઉચ્ચ રહે છે અને તેઓ કષાયના તીવ્ર પરિણામને, ભાવના ભાવીભાવીને મન્દ કરી દે છે. બાહ્યદૃષ્ટિધારક મનુ
ને વ્યાપાર તો બાહ્ય હોય છે; પણ અધ્યાત્મજ્ઞાનિયનો વ્યાપાર તે અત્તરમાં સગુણની પ્રાપ્તિ કરવા માટે ક્ષણે ક્ષણે ચાલ્યા કરે છે. બાહ્યદષ્ટિધારકે ક્રોધાદિકના પરિણામની તોપ પિતાના તરફ ખડી કરીને ફેડે છે અને અત્તરદષ્ટિધારક અધ્યાત્મજ્ઞાનીઓ તો સમભાવરૂપ તોપવડે મેહશત્રુને મારે છે. બાહ્યદષ્ટિધારકે ગમે તે રીતે સ્વાર્થીદિના પ્રિય એવા ગ્રથિલની પેઠે અનીતિ તરફ વૃત્તિ કરે છે અને અધ્યાત્મજ્ઞાનીઓ વિવેકના ચક્ષુવડે મોક્ષપભ્ય તરફ પ્રવૃત્તિ કરે છે. અધ્યાત્મજ્ઞાની વિચારે છે કે, પોતાની શુદ્ધ ભાવનાવડે પોતાના આત્માને પોષવાને છે.” આ સંસારમાં કઈ વસ્તુ પેતાની નથી, સંધ્યારાગની પેઠે પદાર્થોની અનિત્યતા છે. જે જડ પદાર્થો માટે મારી મથવામાં આવે છે તે જડ પદાર્થો કદી પરભવમાં પોતાની સાથે આવતા નથી. જડ પદાર્થોને પોતાના મનાવનારી મમત્વની કલ્પના ખરેખર અનેક પ્રકારનાં દુખે દેવા સમર્થ થાય છે. અનેક પ્રકારમાં મનુષ્ય રાત્રીદિવસ મરી મથે છે, પણ તે વ્યાપારથી મનુષ્યના આત્માને ખરી શાંતિ, ખરું સુખ મળતું નથી, ત્યારે શા માટે બાહ્યપદાર્થોના વ્યાપારમાંજ આયુષ્યની પરિસમાપ્તિ કરવી જોઈએ? જે જે વસ્તુઓને માટે પ્રાણું પાથરવામાં આવે છે તે તે વસ્તુઓ પ્રાણ પાથરનારના આત્માની કિસ્મત કરવાને શક્તિમાન નથી એવું, પ્રત્યક્ષ જાણતાં છતાં કોણ મનુષ્ય સંસારની વસ્તુઓમાં મમત્વ કપીને ખરી શાન્તિને શોધ ન કરે? જગતના જડ પદાર્થોમાં મમત્વ કયાથી તે પદાર્થોના સેવક બનીને, શ્રેષ્ઠતાથી ભ્રષ્ટ થઈ તેઓનું રક્ષણ કરવું પડે છે. જે જે પદાર્થોવિના ચાલતું નથી અને જે જે પદાર્થોને સાથે રાખવાની આવશ્યકતા સિદ્ધ કરે છે, તે તે પદાર્થો અન્તરદષ્ટિથી જુવે તો પોતાની પાસે છે. જે પદાર્થો ખપ કરતાં વિશેષ હોય અને જેઓને પોતાની પાસે રાખવાથી અને હરક્ત થતી હોય તે પદાર્થોને પિતે રાખી મૂકીને અન્યોને ન આપતા હય, તેઓ અધ્યાત્મદષ્ટિથી દયાનું સમ્યક્તત્વ અવેલેકવાને સમર્થ થતા નથી.
આ પ્રમાણે અધ્યાત્મજ્ઞાની વિચાર કરીને પરિગ્રહાદિમાં મમત્વથી બંધાતું નથી. તે શરીરમાં તથા સંસારમાં છતાં સર્વ પદાર્થોથી પિતાને
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧ )
છૂટા માને છે, અને જે જડ પદાર્થોમાં બંધાઈ ગયા હોય છે તેઓને છેડાવવા પ્રયત્ન કરે છે. દુનિયાના મૂઢ મનુષ્ય જે જે પદાર્થોની પ્રાપ્તિ માટે અશ્રુ પાડે છે તે તે પદાર્થીપ્રતિ, અધ્યાત્મજ્ઞાની મધ્યસ્થાષ્ટિથી જોઈ રહે છે. મૂઢ મનુષ્યાની રાત્રીના કાલમાં આત્મજ્ઞાનીઓ જાગે છે અને તેને જગાડવા પ્રયત્ન કરે છે. જ્યારે અન્ન મનુષ્યો જડપદાર્થો ઉપર રાગ ધારણ કરે છે અને જડપદાર્થોની પ્રાપ્તિ માટે મરી મથે છે, ત્યારે આત્મજ્ઞાનીએ જીવેાના ઉપર શુદ્ધ પ્રેમ ધારણ કરે છે અને તેના આત્માના જ્ઞાનપ્રકાશ ખીલવવા ઉચ્ચ ઉપદેશ આપે છે. અધ્યાત્મજ્ઞાનીએ સદ્ગુણેાના વ્યાપાર કરવામાં મુખ્ય લક્ષ્ય રાખે છે અને તદચેંજ તેઓનું આયુષ્ય વહે છે. અધ્યાત્મજ્ઞાની ઉપાધિના ત્યાગ કરીને છૂટાછેડાએ જગમાં વિચરે છે. તે જે જે કરે છે, જે જે દેખે છે, જે જે સાંભળે છે, જે જે બેલે છે, અને જે જે વાંચે છે. તેમાં અલૌકિકતા અનુભવે છે. મૂઢ મનુષ્યોની દષ્ટિ કરતાં તેની દૃષ્ટિ અનન્તગણી શુદ્ધ થવાથી તેઓની આંખે અને તેના હૃદયમાં દેખવાનું અને ધારવાનું ઉચ્ચ પ્રકારનું હાય છે. તેઓ ધર્મના વ્યવહારમાર્ગને લાપતા નથી અને ધર્મની ક્રિયાઓમાં ખરી પરમાર્થતાને અનુભવ કરે છે. અધ્યાત્મજ્ઞાનીએ પાંજરામાં પૂરેલા પંખીની પેઠે સંસારમાંથી મુક્ત થવાની ઇચ્છા ધારણ કરે છે. સાંસારિક પદાર્થોમાં સુખની બુદ્ધિ ન હેાવાથી તે આત્મસુખ તરફ વૃત્તિ વાળે છે, અને આત્મસુખ પ્રાપ્ત કરવા દેવ ગુરૂ અને ધર્મની આરાધના કરે છે. રાગદ્વેષના ત્યાગ કરીને અને સાંસારિક આશ્રવમાર્ગોના ત્યાગ કરીને, જે આત્માને ભાવતા છતા વિચરે છે એવા મહા સુનિયાને ખરૂં અધ્યાત્મસાન પ્રગટ થાય છે. ચાથા ગુણસ્થાનકવાળા અને પાંચમા ગુણસ્થાનકવાળા જીવાને સમ્યજ્ઞાનરૂપ અધ્યાત્મજ્ઞાન ઉત્પન્ન થાય છે અને તેથી તે સંસારરૂપ કેદખાનામાંથી છૂટવાને વારંવાર તીવ્ર ઇચ્છાઓ ધારણ કરે છે. ચોથા ગુણુસ્થાનકવાળા અને પાંચમા ગુણસ્થાનકવાળા જીવાને સાધુ થવાની તીવ્રભાવના વર્તે છે, અને તેથી તેએ ચેાથા અને પાંચમા ગુણસ્થાનકે રહી શકે છે. જેને સાધુની દીક્ષા અંગીકાર કરવાની ભાવના નથી તે અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણુસ્થાનકમાં વા દેશવિરતિ ગુણસ્થાનકમાં રહી શકતા નથી. સાધુ થવાના જેના મનમાં પરિણામ ન હેાય તે શ્રાવકપણાથી ભ્રષ્ટ થાય છે. ઉપરનું ઉચ્ચ ગુણુસ્થાનક ધારણ કરવાની ઇચ્છાવિના ચોથા વા પાંચમા ગુણસ્થાનકમાં રહી શકાતું નથી. આત્માને સુખનું સ્થાન અબેાધ્યામાદ કાણુ બંધનથી મુક્ત થવાની ઇચ્છા ન કરે ?
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૨ )
જ્યારે જગત્માં જડવાદીઓની મોટી સંખ્યા પ્રગટી નીકળે છે ત્યારે તેના સામે આત્મવાદીઓ ઉભા રહીને અનેક અધ્યાત્મજ્ઞા-દૃલીલારૂપ શાસ્ત્રોથી જડવાદના નાશ કરે છે. જડવાદના ના નાશ. નાશ કરવામાં અદ્ભુત પરાક્રમ દર્શાવનાર, અધ્યાત્મવિ
નથી જડવાદ
દ્યાથી મનુષ્યેાના હૃદયમાં રહેલા નાસ્તિક ભાવ ટળી જાય છે. જેને જેને અધ્યાત્મજ્ઞાન કહે છે તેને વેદાન્તી બ્રહ્મવિદ્યા, આત્મવિદ્યા, વગેરે નામેાથી ઓળખે છે. ખરી રીતે જૈનશાસ્ત્રોથી અધ્યાત્મવિદ્યાની સિદ્ધિ થાય છે. જડવાદીઓના સામે આત્મવિદ્યા ટકી શકે છે. આત્મજ્ઞાનરૂપ ક્ષેત્રમાં ધર્માનુષ્ઠાને પ્રગટી નીકળે છે. હાલમાં યૂરોપ તથા એશીયા વગેરે ખંડમાં જડવાદીઓની સંખ્યા વધતી જાય છે અને તેથી તેઓ ઈશ્વર, પુણ્ય, પાપ, પુનર્જન્મ, આત્મા વગેરેના સ્વીકાર કરતા નથી; તેવા લોકેાની સંખ્યામાં વધારે થતા દેખીને જેઓના મનમાં કંઇક લાગે એવા મનુષ્યાએ અધ્યાત્મવિદ્યાને ફેલાવો કરવા કમર કસવી જોઈએ. અંધકારના નાશ ખરેખર પ્રકાશવિના થતા નથી, તેમ જડવાદીઓના નાસ્તિક વિચારોના નાશ ખરેખર અધ્યાત્મજ્ઞાનવિના થતા નથી. જડવાદીઓના આત્મામાં ચૈતન્યસ રેડનાર અધ્યાત્મવિદ્યા છે. જડવાદીઓની સત્યચક્ષુ પ્રગટાવનાર ખરેખર આત્મવિદ્યા છે. ચાર્વાકાની દલીલોને તેડી નાખીને ચૈતન્યપ્રદેશમાં અધ્યાત્મવિદ્યા લેઈ જાય છે. અધ્યાત્મજ્ઞાન એજ વિજ્ઞાનવાદીઓની છેલ્લામાં છેલ્લી શેાધ થવાની છે. કેવલજ્ઞાનથી શ્રીમહાવીરપ્રભુએ આત્માને દેખ્યા છે, જાણ્યા છે;-એવા આત્માની શેાધ કરનારા અનેક યાગીએ થઈ ગયા છે અને તેઓએ આત્માનું સ્યાદ્વાદભાવે અસ્તિત્વ સ્વીકાર્યું છે. અધ્યાત્મવિદ્યાથી ચૈતન્યવાદ-આત્મવાદ સ્વીકારી શકાય છે. અધ્યાત્મવિદ્યા એ મૂર્ખાઓની દૃષ્ટિમાં હંમગ છે અને જ્ઞાનિની દૃષ્ટિમાં પરમરત છે. અધ્યાત્મવિદ્યાના ખાગ આર્યાવર્તમાં ખીલ્યા છે અને સુગંધી આસપાસના દેશોમાં જવા લાગી છે. ભારતઆત્મવિદ્યા દેશના વાસીએ અન્ય યૂરોપાદિ દેશને અધ્યાત્મજ્ઞાન ના પ્રચાર. આપીને તેના ગુરૂ બની શકશે. આર્યાવર્તની ભૂમિમાં અધ્યાત્મવિદ્યાના વિચારે। પ્રકટી નીકળે છે અને તેનું પેષણ પણ આ દેશમાં થાય છે. ભારતવાસીઓના ભાગ્યમાં આત્મવિથાના ગુરૂ અનવાનું લખાયેલું છે. ભારતવાસીએ પાશ્ચાત્યેાના સંસર્ગથી નાસ્તિકતાના પ્રદેશમાં મુસાફરી કરવા નીકળી પડશે તાપણુ તે અન્તે ફરીફરીને ચૈતન્યપ્રદેશમાં આવવાનાજ, અધ્યાત્મજ્ઞાનના ઉદચકાલમાં આર્યાવર્ત સ્વતંત્ર હતું અને આર્યલાક આર્યત્વગુણાએ અલંકૃત
તેની
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) હતા, તેથી તેઓ પરસ્પર એકબીજાના આત્માને સહાય આપી શકતા હતા અને તેઓ દેહ કરતાં આત્માની પરમાત્મસમાન કિંમત આંકી શકતા હતા, અને તેઓ ઉદયની શંખલાવડે બંધાયા હતા. - અધ્યાત્મવિદ્યાને પ્રકાશ મંદ પડતાં આર્યાવર્તમાં મેહનું જોર વધવા
લાગ્યું, તેથી મનુષ્ય શરીર મમત્વ આદિ, માયાના પ્રદેઆર્યાવર્તન શોમાં અહંભાવ કપીને અનેક દુર્ગણોના તાબે થયા અને અધ્યાત્મવિધાથી હય. પરતંત્રતાની એડીમાં જકડાયા. સ્વતંત્રતાને માટે ભારત
- વાસીઓ બુમ પાડે છે, પણ તેઓ આત્મારૂપ રાજાની પૂજા મૂકીને શરીરરૂપ મહેલની પૂજામાં અનેક પાપોથી મગ્ન થયા છે ત્યાં સુધી, તેઓ વાસ્તવિક ઉન્નતિના બારણે પગ મૂકી શકવાના નથી. જડવાદના આશ્રયથી જે લેકે પોતાની ઉન્નતિ કરવા ધારે છે તેઓ ક્ષણિક ઉન્નતિના ઉપાસક બને છે અને ખરી ઉન્નતિને ધક્કો મારે છે. જડવાદના વિચારેમાં ખરી ઉન્નતિનું સ્વપ્ર છે. જોકે જડવાદીઓ અનીતિના માર્ગે ચાલી વા અધર્મના માર્ગે ચાલી, રજોગુણ અને તમોગુણવડે બાહ્યસાધનની ઉન્નતિ કરવા સમર્થ બને ! પણ જડવાદના વિચારોથી કરેલી ઉન્નતિને ટકાવી રાખવાને તેઓ સમર્થ બની શકે નહિ. તેઓ જગતના ભલા માટે સ્વાર્થને ત્યાગ કરીને ખરી રીતે આત્મભેગ આપી શકે નહિ. જડવાદીઓ શરીરના સુખાર્થ જે કાર્યો કરવાનાં હોય છે તે કરે છે અને તેજ તેમને મુખ્ય મંત્ર છે. તેઓ શરીરને મહત્ત્વનું ગણીને સુખનું બિન્દુ બાહ્યસાધનોમાંજ કલ્પે છે. આવી તેમની વિચારશ્રેણિથી તેઓ પિતાની ખરી દૃષ્ટિને ભૂલી જાય છે અને સ્વાર્થને આગળ કરી પુણ્ય પાપ ગણ્યાવિના સર્વ કાર્યો કરે છે. આત્મવાદીઓ ઈશ્વર, પુનર્જન્મ, કર્મ, આત્મા વગેરે તત્ત્વને સ્વીકાર કરી શકે છે, અને શરીરને એક ઘર જેવું માને છે અને તેમાં રહેલા આત્માને મહાન પ્રકાશક માને છે. આત્મવાદીઓ ઈશ્વરીયોપદેશ પ્રમાણે ચાલીને પિતાના આત્માની ઉન્નતિ કરે છે અને આખી દુનિયાની પણ ઉન્નતિ કરવા સમર્થ થાય છે. આત્મવાદીઓ, અર્થાત્ ચૈતન્યવાદીઓ અન્યની આત્માતરીકે મહાન કિસ્મત આંકીને તેઓની સેવામાં પોતાની શક્તિોને ઉપયોગ કરે છે. આત્મવાદીઓ, સદ્દવિચારરૂપ હવાઈ વિમાનમાં બેસીને આખા જગત તરફ દષ્ટિ નાખવા સમર્થે થાય છે અને પોતાના આત્માની ઉતા થયા છતાં પણ અન્યામાઓને સહાય આપી શકે. છે. તેઓ પુનર્જન્મવાદને શ્રદ્ધાગમ્ય માને છે તેથી તેઓ પોતાનું સર્વસ્વ. અર્પણ કરવામાં જરા માત્ર અચકાતા નથી, અને તેઓ વાસ્તવિક ઉન્નતિને ચાહનારા હોવાથી બાહ્ય સાધનોની પ્રાપ્તિ માટે શ્રેષ, કલેશ, સ્વાર્થ,
ભ. ઉ. ૧૦
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૪ ) મારામારી વગેરે કરીને જગતને અશાંત બનાવવા પ્રયત્ન કરતા નથી. ભારતદેશને ચૈતન્યવાદ ભાનુ, પિતાના વિચારરૂપ કિરણને આખી દુનિયા ઉપર પ્રકાશ કરવા સમર્થ બને છે. આજે એ ચેતન્યવાદને ભાનુ મંદ પ્રકાશ કરે છે, પણ શ્રદ્ધાગમ્ય આત્મવાદ થાય એવા ઉપાયો ફેલાવવામાં આવે તે, આર્યો પૂર્વની ખરી ઉન્નતિ પ્રાપ્ત કરી શકે. આર્યાવર્તની ખરી લક્ષ્મી અધ્યાત્મવિદ્યા છે. આર્યાવર્તને ઉદય ખરેખર આત્મવિદ્યામાં સમાયો છે. આત્મવિદ્યાધારક આયમાં સર્વ પ્રકારની કાર્ય કરવાની શક્તિ પ્રગટી શકશે. શ્રી મહાવીર પ્રભુએ આત્માને આત્મરૂપે જણાવીને આર્યાવર્ત ઉપર જે ઉપકાર કર્યો છે તેનું ભાન થઈ શકે તેમ નથી. આર્યદેશના મનુષ્યમાં જેમ જેમ અજ્ઞાનરૂપ અંધકાર છવાવા
લાગ્યું તેમ તેમ તેઓ ખરા સુખના પ્રકાશથી દૂર આર્યોની અવ રહેવા લાગ્યા અને તેથી તેનામાં મતમતાંતરે નતિનું કારણુ ઘણું ઉત્પન્ન થયા અને મનુષ્યો, પિતાના આત્માનું
સ્વરૂપ ભૂલીને માયાના પ્રદેશમાં સુખની બુદ્ધિ ધારણ કરીને-વ્યસનના પંજામાં ફસાઈ ગયા. અજ્ઞાન મેહથી માંહોમાંહે જાદવાસ્થળી રચીને પોતાના હાથે પોતાની અવનતિને ખાડે ખોદવા લાગ્યા, તેથી તેઓ ભવિષ્યની પ્રજામાં અસ્તનું ચક આપવા લાગ્યા ! અને તેથી પરંપરા તમ પ્રદેશમાં વધવા લાગી. આમાની મહત્તા ભૂલી જવાથી, –મોહનું જોર વધવાથી, મનુષ્યજીવનના ખરા ઉદેશથી મનુષ્યો દૂર જવા લાગ્યા, તેથી તેઓ ભવિષ્યની પ્રજાને ઉત્તમ વારસો આપવા સમર્થ થયા નહિ; આવાં કારણોથી આર્યોનું આત્મબળ ઘટવા લાગ્યું. ધર્મની ક્રિયાને સામાન્ય ભેદને મહું રૂપ આપીને આર્યો પરસ્પર દ્વેષ, ઈર્ષ્યા અને કલેશ કરીને શરીરમાં રહેલા આત્માઓને ધિક્કારવા લાગ્યા, અને તેથી ધમેની કિયાના મતભેદે અસહિષ્ણુતા વધવા લાગી. આવી સ્થિતિ થયા છતાં આત્મોન્નતિના મૂળ પ્રદેશમાં આવવા માટે જોઈએ તે પ્રમાણે પ્રયત્ન કરવામાં આવ્યો નહિ, અને જે કંઈ પ્રયત્ન કરવામાં આવ્યું તો તે પરિપૂર્ણ અને વિદ્યરહિત થયો નહિ, જેથી ભારતવાસીઓ આન્નતિના સ્થાનથી દર જવા લાગ્યા. ખરેખર ચિંતન્યવાદીએ પિતાના વિચાર અને સદાચારે પ્રમાણે સદા રહ્યા હોત અને પિતાની ફરજો જગપ્રતિ સારી રીતે વ્યવસ્થાપૂર્વક બજાવી હોત તો આત્મોન્નતિના માર્ગમાંથી દૂર થઈ શકત નહિ. શ્રી વીરપ્રભુએ કેવલજ્ઞાનવડે સ્યાદ્વાદશૈલીએ આત્મતત્ત્વને ઉપદેશ આપે હતો, તેને કેલા આખી દુનિયામાં
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) થે હોત તો હાલની દુનિયા સ્વર્ગસમાન જણાત. શ્રી વીરપ્રભુએ ચતન્યવાદનો પ્રચાર કરવા જે પ્રયત્ન કર્યો છે તેની કિસ્મત આંકી શકાય તેમ નથી. શ્રી મહાવીર પ્રભુએ ચૈતન્યવાદનો પ્રચાર કરીને ભારતવર્ષમાં જે અપૂર્વ પ્રકાશ પાડ્યો છે તેની ઝાંખી હાલ પણું અવલોકવામાં આવે છે.
અધ્યાત્મવિદ્યાનાં શાસ્ત્રો હાલ મોજુદ છે. અધ્યાત્મવિદ્યાના વિચારે
દેશકાલને અનુસરી પિતાના આચારમાં ઉતારી શકાય મુનિયોથી એવો વ્યવસ્થામ બેઠવીને જીવનની ઉચ્ચ દશા કરઅધ્યાત્મજ્ઞાનનો પ્રચાર વાની જરૂર છે. શ્રી વીરપ્રભુએ ઉપદેશેલા આગામોમાં
અધ્યાત્મવિદ્યાનો પૂર્ણ ખજાનો છે. અધ્યાત્મવિદ્યાના પૂર્ણ ખજાનારૂપ આગમનો ઉપદેશ આપનારા આપણું પરમપૂજ્ય મુનિવરે છે. આપણું મુનિએ અધ્યાત્મવિદ્યાના ખજાનાને પરંપરાએ અદ્યાપિપર્યત વહન કર્યો છે. આપણું મુનિવરેના હાથે અધ્યાત્મવિઘાને પ્રચાર થયો છે અને ભવિષ્યમાં થવાનો છે. અધ્યાત્મવિદ્યાનો પ્રચાર કરનાર મુનિવરને સર્વ પ્રકારે ઉત્તેજન આપવાની જરૂર છે. આપણે જે ચૈતન્યવાદમાં ઉંડા ઉતરીએ તે શરીરના ભાગ અને
ઉપભોગનાં સાધનોની તૃષ્ણાનો ત્યાગ કરીને અન્યના આત્મશ્રદ્ધાનું ભલામાં ભાગ લઈ શકીએ. આત્મવાદની ખરી શ્રદ્ધા માહાભ્ય. થવી જોઈએ. આત્મવાદ અને કર્મવાદની ખરી શ્રદ્ધા
થવાથી સમ્યકત્વની ઉત્પત્તિ થાય છે. આત્મવાદની ખરી શ્રદ્ધાના સંસ્કારે પાડનારા ગુરૂઓના શરણમાં રહીને આત્મવિશ્વાસ ખીલવો જોઈએ. આત્મવિશ્વાસ અને આત્માની કિસ્મત અવધ્યાવિના પ્રમાણિકતા અને ખરે વૈરાગ્ય પ્રકટી શકતો નથી. આત્મવિદ્યા એ અપૂર્વ સુખની કુંચી છે, એમ દઢ નિશ્ચય કરનારી પ્રજામાં ખરા સંન્યાસના ગુણે પ્રગટી શકે છે. પોતાને વિશ્વાસ પોતાને ન પડે અને પિતાનાથી જે કંઈ કરવામાં આવતું હોય તેની શ્રદ્ધા પિતાને ન હોય ત્યાંસુધી, તે કાર્યમાં ખરેખર વિજય મળી શકતો નથી. આત્મવિદ્યા કાયૅ, વિજયની કુંચી બતાવે છે અને કાર્યો કરવામાં ખરી આત્મશ્રદ્ધા પ્રકટાવે છે. કાર્યો કરવામાં રાંશથી આત્મા ટકી શકતો નથી અને તે અને દૃષ્ટાંતીભૂત થઈ શકતો નથી. ખરી આત્મશ્રદ્ધા એજ પરમપુરૂષાર્થનું બીજ છે. ખરી આત્મશ્રદ્ધા એજ મનવૃત્તિની એકાગ્રતાનું બીજ છે. ખરી આત્મશ્રદ્ધા એ પરમ વિશુદ્ધ પ્રેમનું બીજ છે. ખરી આત્મશ્રદ્ધા એ યમ અને નિયમોને આધાર છે. ખરી આત્મશ્રદ્ધા
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૬ ) એજ ધર્માનુષ્ઠાનરૂપ વનસ્પતિઓના રસભૂત છે. શ્રદ્ધાવિનાને મનુષ્ય સશયના વિચારોથી નષ્ટ થાય છે, અને અનેક મનુષ્યોને નષ્ટ કરે છે. આત્માને અનુભવગમ્ય કવિના આનન્દની છાયા સર્વ પ્રસંગમાં દેખી શકાતી નથી. ખરી આત્મશ્રદ્ધા એ રેડીયમ ધાતુસમાન છે. આત્મશ્રદ્ધા વિના સેવા અને ભક્તિમાં ખરે આમરસ વહી શકતો નથી અને તેથી મનુષ્ય સેવાભક્તિનાં અનુષ્ઠાનમાં શુકતાની વૃદ્ધિ કરે છે. આત્મજ્ઞાન જેટલા જેટલા અંશે વધતું જાય છે તેટલા તેટલા અંશે આત્મશ્રદ્ધા વધતી જાય છે, અને તે અન્ય ગુણોને ધારણ કરવાને પૃથ્વીની ઉપમાને ધારણ કરી શકે છે. આત્મજ્ઞાન વડે આત્મશ્રદ્ધામાં પરિણામ નહિ પામેલા મનુષ્યો પોતાને વિશ્વાસ અનેઉપર બેસાડવા સમર્થ થતા નથી. પ્રમાણિકતાનું ખરું કારણ આત્મશ્રદ્ધા છે. જેઓ આત્માને આત્મભાવે જાણીને, આત્માની શ્રદ્ધાના રસવડે મનને મજબુત કરે છે, તેઓની કિસ્મત આંકી શકાતી નથી. શરીર કરતાં શરીરમાં રહેલા આત્માની શ્રદ્ધાને વિશેષતઃ માન આપવાની જરૂર છે. શરીરમાં રહેલા આત્માને ઓળખે, તેની શ્રદ્ધા કરે, અને જે જે કાર્યો કરે તેમાં આત્મશ્રદ્ધાને આગળ કરે. આત્મશ્રદ્ધાથી હાથમાં ધરેલાં કાર્યો કરવામાં દેવતાઈ સહાસ્ય મળી શકે છે એમ નક્કી માનશે. મનુષ્ય, પિતાના આત્માને એક ગરીબ કંગાલ ગણુને પોતાના હાથે પિતાને તિરસ્કાર કરીને આગળ વધી શકતા નથી. પિતાના આત્માની સિદ્ધસમાન સત્તા છે; તેની શ્રદ્ધા થયાવિના આત્માની શક્તિને વ્યક્ત કરવા માટે ઉદ્યમ કરી શકાતો નથી, અને ઉદ્યમ કરતાં છતાં પડતાં એવાં વિદ્યાની સામે ટકી શકાતું પણ નથી. આત્મશ્રદ્ધા વિનાને મનુષ્ય ડરાવ્યાથી વા વિડ્યોથી પાછા હઠી જાય છે; તે ખરા નિશ્ચયને મેરૂપર્વતની પેઠે અડગ રાખી શકતો નથી. તે કિયા વા ધર્માનુષ્ઠાનમાં દુ:ખ આવી પડતાં કૂતરાની પિઠે ઉભી પૂંછડીએ કાર્યક્ષેત્રમાંથી પાછા ભાગી જાય છે. આત્મબળને એકત્ર કરીને તેને કોઈપણ કાર્યમાં વાપરવાનું હોય તે તે આત્મશ્રદ્ધાવિના બની શકતું નથી. આત્મશ્રદ્ધા એજ વિજય વરમાળા છે. આત્મશ્રદ્ધાથી મનુષ્ય આનન્દત્સાહથી ધર્મકાર્યો કરે છે, અને તેઓ દુઃખમાં પણ કર્મવાદના સિદ્ધાંતોને અવધતા હોવાથી અકળાતા નથી, અને મગજની સમતોલન જાળવીને આત્મપ્રદેશમાં રહેલા ધર્મોને ખીલવે છે. આત્મવાદીએ આત્મશ્રદ્ધાથી પરિપકવ બનેલા હોય છે તેથી તેઓ કર્મપ્રમાણે સુખદુઃખના વિપાકને ભેગવતા છતા સમત્વને ખતા નથી. આતમવાદીઓ પુનર્જન્મની શ્રદ્ધાવાળા હોવાથી સતકાર્યો કરવામાં નિષ્કામબુદ્ધિથી પરિપૂર્ણ આમભેગ આપી શકે છે. જે જે કંઈ શુભ કાર્ય
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૭ ) કરવામાં આવે છે તેનું ફળ અવશ્ય પરભવમાં મળે છે, એમ આત્મવાદીઓને વિશ્વાસ હોવાથી શુભ કાર્ય કરતાં કદી પાછળ પડતા નથી. આત્મવાદીઓ ખરા દેશવીર, અને ખરા ધર્મવીર પાકે છે. આત્મવાદીઓને પાતાળ કુવાની પેઠે પિતાના આત્મામાંથી ખરી શકિતથી સહાઓ મળી શકે છે. જડવાદીઓ-નાસ્તિક, પુનર્જન્મ માનતા નથી તેથી તેઓ આ ભવમાં જે કંઈ પ્રત્યક્ષ ફળ દેખાય તે જ માને છે અને પરોક્ષ ફળ માટે અવિશ્વાસની દષ્ટિએ ફરે છે તેથી તેઓ આન્તરિકબળ પ્રાપ્ત કરી શકતા નથી. આત્મવાદી એવું નામ માત્ર ધરાવનારાઓ, પોતાના કાર્યમાં જડવાદીઓ કરતાં પાછા હઠે તે જાણવું કે, તેઓ આત્મતત્વના ખરા સ્વરૂપને ઓળખી શકતા નથી. જડવાદીઓ કરતાં ખરા ચેતન્યવાદીઓ સર્વ બાબતોમાં વિજય
મેળવી શકે છે અને તેઓ જડવાદીઓને આશ્ચર્ય જડવાદીઓ ઉત્પન્ન કરે છે. જડવાદીઓ ખરેખર ખરા અધ્યાત્મઅને ચૈતન્ય વાદીઓના તાબામાં આવે છે અને તેઓ અધ્યાત્મવાદીઓને મુકાબલે.
વાદીઓના શિક બને છે. આત્મશ્રદ્ધાથી ચુસ્ત બનેલા
આત્મવાદીઓ આખી દુનિયાની નજરે આવે છે. અધ્યાત્મવાદીઓ શેક વા ઉદાસીન ચહેરે બેસી રહેતા નથી. અધ્યાત્મવાદીઓ ડર મીયાંની પેઠે ધર્મમાર્ગમાંથી પાછળ ફરનારા હોતા નથી? અધ્યાત્મવાદીઓ બાહ્ય અને આન્તરિક શક્તિને પોતપોતાના અધિકારપ્રમાણે ખીલવે છે.
આપણુ આર્યક્ષેત્રમાં અધ્યાત્મવિદ્યાએ સદાને માટે વાસ કર્યો છે. ધર્મના સ્થાપકે ખરેખર આર્યાવર્તમાં પાકે છે. આર્યક્ષેત્રની ભૂમિના વાતાવરણમાં કંઈ વિલક્ષણ તત્ત્વ રહ્યું છે કે, જે આર્યાવર્તના વતનીઓને આત્મવિદ્યાના પ્રદેશ તરફ આકર્ષ છે અને ધર્મમહાત્માઓને પોતાનામાં ઉત્પન્ન કરે છે. આર્યાવર્તના વિદ્વાનોનું અધ્યાત્મવિદ્યાતરફ છેવટે લક્ષ ખેંચાય છે.
આર્યાવર્તમાં ખરેખરી અધ્યાત્મવિદ્યા છે. આર્યદેશના મન
ને અધ્યાત્મવિદ્યાની પ્રાપ્તિ માટે પાશ્ચાત્યના શિષ્ય આત્મજ્ઞાનથી બનાવાની જરૂર નથી. આર્યદેશમાં જન્મેલે મનુષ્ય આર્યભૂમીની પૂજ્યતા.
" અધ્યાત્મવિદ્યાની ખરેખરી પ્રાપ્તિ કરી શકે છે. પાશ્ચાત્ય
આદેશની અધ્યાત્મવિદ્યા ગ્રહણ કરે તે પૃથ્વીના કકડા માટે, લાખો મનુષ્યના પ્રાણુનો કદી નાશ થાય એવી મેહદશાને તાબે
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૮ ) થઈ શકે નહિ. દેશ, કાલ, અને ક્ષેત્ર, એ ત્રણ અધ્યાત્મવિદ્યાની પ્રાપ્તિ માટે ઉપયોગી છે. અધ્યાત્મવિદ્યા એ આપણું ખરું જીવન છે અને એવા જીવનથી જીવવું એજ આપણું અમરપણે જાણવું.
આખી દુનિયામાં અધ્યાત્મજ્ઞાનવડે સમાન ભાવ ફેલાવી શકાય છે. દરેક ધર્મવાળાએ ભાતૃભાવ–મૈત્રી–સલાહ-સંપ અને ઐક્યનાં, ભાષણેદ્વારા બણગાં ફેંકે છે પણ, અધ્યાત્મજ્ઞાનના ઉંડાણ પ્રદેશમાં પ્રવેશ્યાવિના સમાનભાવની દૃષ્ટિથી જગતને દેખી શકાય નહિ, તેમજ તે પ્રમાણે જગતમાં વતી શકાય નહિ. અધ્યાત્મજ્ઞાનમાં ઉંડા ઉતરવાથી, સમાનભાવમાં આભા પ્રકાશે છે અને તેથી તે સ્વાર્થ માટે કઈ પણ દુનિયાના જીવને ઉદ્વેગ પમાડતો નથી. અધ્યાત્મજ્ઞાન કહે છે કે, સમાનભાવ માટે પ્રથમ મને આવકાર આપો ! હું તમને સમભાવની સપાટીપર લઈ જઈશ અને ત્યાં, તમને સર્વ દુનિયા સમાન લાગશે. જે અધ્યાત્મજ્ઞાનવ સમાનભાવ ખીલે છે, એ સમાનભાવની દિશામાં ગમન કરીને તતસંબધી વિચાર કર જોઈએ. સમાનભાવ એ જીવનનું મેટું રહસ્ય છે. તે દુઃખને દૂર કરે છે
અને સુખને દઢ કરે છે. તે વિરોધને ટાળે છે અને સમાનભાવ. વિરૂદ્ધતાને ખાળે છે–કઠીનમાં કઠીન હૃદયને પિગાળે છે
અને ધર્મના સુન્દર અંશને પોષે છે. આર્ય જૈનધર્મના મેટા સિદ્ધાંતનું મૂળ સમાનભાવ છે. “એકબીજાને સમાન ગણે, તમારે આત્મા ગમે તે આત્માના સરખે છે એવો ભાવ રાખીને દુનિયામાં પ્રવર્તે, પશ્ચાત્ તમારું જીવન ખરેખર વિદ્યુતની પેઠે ઉન્નત થશે.” આપણે તીર્થંકરોએ, અને મહાત્માઓએ સમાનભાવ તરફ ઉન્નતિને નિશ્ચય દર્શાવ્યો છે. એક વિદ્વાને કઈ મહાત્માને પૂછયું કે, આપણો ઉદય શામાં છે? મહાત્માએ કહ્યું કે, “સમાનભાવમાં.” સમાનભાવથી મનુષ્ય આખી દુનિયામાં દરેકના હૃદય ઉપર જબરી શ્રદ્ધા ચલાવી શકે છે. સર્વ પ્રકારની વાસનાને સંકુચિત પ્રદેશમાંથી છૂટવું હોય તે, સમાનભાવથી હ્રદય ભરી દે. જે તમારે ભેદભાવનાના યુદ્ધ વિચારેને પ્લેગ શમાવવો હોય તો સમાનભાવની ઉપાસના કરે ! શુદ્ધ પ્રેમસિવાય સમાનભાવ આવી શકે નહિ. કેનન કૅરર કહે છે કે “આ પણે ઘણીવાર ઉદ્યોગ કરતાં સમાનભાવથી વધારે હિત કરીએ છીએ. માણસ, પદવી, અધિકાર, દ્રવ્ય, અને શરીરસુખ ખુએ, પણ સંતોષથી સુખમાં જીવ્યા કરે.” એક વસ્તુ એવી છે કે તેવિના જીંદગી ભારરૂપ થઈ પડે, અને તે સમાનભાવે છે. સમાનભાવ અન્ય હદયમાં પ્રીતિ અને આજ્ઞાધીનતા પ્રેરે છે.
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૯ )
*
સમાનભાવ વધારે મનુષ્યાપર દર્શાવી તેના વિષયને વધારે વિસ્તાર પામવા દઈએ છીએ ત્યારે, તે સાર્વજનિક દયાભાવ' એવું મોટું રૂપ ધારણ કરે છે. સમાનભાવ દર્શાવવામાં બહુ દ્રવ્ય, બલ્કે બહુ બુદ્ધિ મળની કંઈ જરૂર નથી. નાકસ નામના એક યુરોપીયન વિદ્વાન કચે છે કે, “ સમાનભાવથી એકબીજાના ભલામાટે વધારે લાગણી પ્રેરાશે. ’ એક હૃદયની અન્ય હૃદયપર અસર થયાવિના રહે નહિ. સમાનભાવથી સમસ્ત દુનિયા માંધવ થાય છે. જ્યારે મનુષ્ય અન્યના જીવનને પાતાનું જીવન સમજે છે ત્યારે દૈવી અસર ઉત્પન્ન કરે છે અને સર્વને પાતાના પ્રતિ આકર્ષે છે. ઉત્તમ અને ઉદાર પ્રકૃતિના પુરૂષામાં સર્વથી વધારે સમાનભાવ હાય છે. વિલ્ક્યફોર્સ સમાનભાવના ખળ માટે વધારે પ્રસિદ્ધ હતા. સાક્રેટીસે કહ્યું છે કે “ જેમ મનુષ્યની અપેક્ષા સ્વાર્થ માટે ઓછી થતી જાય છે, તેમ તે પરમાત્મા પાસે જતા જાય છે. ” સમાનભાવ એ યરમાત્માની પાસે જવાને માટે સર્ટીફીકેટ છે. ઘણી વખત એવું અને છે કે વાચકોને સમાનભાવ પુસ્તક વાંચતાં લાગે છે પણુ તેના આચરણમાં દેખાવ દેતા નથી. દુનિયામાં-ગા ગચ્છામાં ભેદ, એકબીજા વચ્ચે ભેદ ! તેમાં શેઠ, નાકરને હલકા ગણે, રાજા પાતાની પ્રજાને હલકી ગણે, અધિકારી પેાતાના નાકરને હલકા ગણે અને પ્રભુની પ્રાર્થના કરીને પ્રભુની કૃપા ચાહવામાં આવે ! આ કેટલા બધા અજ્ઞાન ભાવ ? નાના મેટાની કલ્પનાથી મનુષ્ય પેાતાની અંદર રહેલા આત્માને ઓળખી શકતા નથી. જે મનુષ્યેામાં આત્મારૂપી પરમાત્મા વિરાજી રહ્યા છે તે મનુષ્યા તરફ, દ્વેષની ઈર્ષ્યાની લાગણીથી જેનાર મનુષ્યના આત્મા, ખરેખર માહરૂપ શેતાનની દૃષ્ટિથી દેખનાર છે. આચારમાં સમાનભાવ જેણે ધાયા છે એવા સમાનભાવીની જીંદગી અનેક મનુષ્યેાના કલ્યાણાર્થે થાય છે. આ આર્યાવર્તમાં હાલ કેળવણી વધવા લાગી છે, વ્યાપારો વધવા લાગ્યા છે, ધર્મના પન્થા પણ અલસીયાંની માફક ઉભરાવા લાગ્યા છે; પણ સમાનભાવ તે અદ્રશ્ય થતા જાય છે. કેળવણી પામેલા મનુષ્યેા તીડની પેઠે ઉભરાવા લાગ્યા છે, પણ સર્વ જીવાને સમાન ગણીને તેના પ્રતિ સેવાધર્મ બજાવનારા વિરલ પુરૂષ! દેખવામાં આવે છે. ભાષણાની ભવાઇમાં તાળીઓના ઘડઘડાટે વધવા લાગ્યા છે, કિન્તુ સમાનભાવથી પેાતાના મનુષ્ય બંધુએપ્રતિ વર્તનારા અલ્પ પુરૂષ માલુમ પડે છે. મનુષ્યેા પરમાત્માની સમાન થવા ઇચ્છા કરે છે, પણ પરમાત્માની પેઠે સમાનભાવ ધાર્યાવિના પરમાત્માની કોટિમાં કેમ પ્રવેશ કરી શકે ? માહ્યસત્તા-લક્ષ્મી અને શરીર તથા જાતભેદથી દરેકના આત્માઓને વિષમભાવે દેખનારાઓ, શરી
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( to )
રમાં રહેલા આત્માની ઉત્તમતા સમજી શકતા નથી. સમાનભાવ એ સર્વ પ્રકારની ઉચ્ચતાની નિસરણિ છે. સમાનભાવથી ઇર્ષ્યા વગેરે દાષાના તુર્ત નાશ થાય છે. શ્રીમદ્ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યમાં જૈનધર્મના પડેલા ગચ્ચેના ભેદપ્રતિ સમાનભાવ હેાવાથી, તેઓએ ગચ્છભેદના કલેશમાં પેાતાની લેખીનીનેા ઉપયાગ કર્યો નથી. શ્રીહીરવિજયસૂરિમાં પણ સર્વ ગચ્છીય સાધુએ પ્રતિ સમાનભાવ વધતે જતા હતા, તેથી તેઓ અન્ય ગચ્છીયા સાથે ચર્ચા કરી લેશની ઉદીરણા કરવી નહિ એવા ઠરાવ કરવા સમર્થ થયા હતા. અકબર માદશાહુ અલ્પ એવા સમાનભાવથી હિન્દુ અને મુસલમાનેાના પ્રેમ જીતવા સમર્થ થયા અને ઇતિહાસના પાને તેનું નામ કીર્તિમય થઈ ગયું. ગમે તે સ્થિતિમાં મનુષ્ય સમાનભાવથી આત્મિકસુખ પ્રાપ્ત કરે છે. સમાનભાવના માર્ગે જતાં આત્મસુખનેા પ્રકાશ થાય છે. સમાનભાવના મૂળમાં, આખી દુનિયાના સત્યધર્મના પ્રકાશ રહ્યો છે. જે મનુષ્ય, સમાનભાવને વર્તનમાં મૂકી જણાવે છે, તે મહાત્મા થાય છે. સમાનભાવના લેખેા ઘણા જોવામાં આવે છે પણ તેને ધારણ કરનારા હયાત મનુષ્યે અલ્પ જોવામાં આવે છે. પેાતાનું માન જાળવવામાં જ્યાં મહેચ્છા હોય અને અન્ય મનુષ્યા જ્યાં હલકા જણાતા હાય ત્યાં સમાનભાવને તિરસ્કાર છે, અને એ તિરસ્કારને ઘેોષ આખી દુનિયાને ખરાબ અસર કરે છે.
સમાનભાવથી દયા-શુપ્રેમ, વગેરે ગુણા ઉચ્ચ ભાવમાં ખીલતા જાય છે અને તેથી ક્ષુદ્ર જંતુઓ પણ આપણી સાથે હળીમળીને ગેલ કરે છે. સમાનભાવથી પશુઓ અને પંખીઓપ્રતિ શુદ્ધ પ્રેમભાવના ખીલી ઉઠે છે.તે સંબન્ધી નીચેનું દૃષ્ટાંત મનન કરવા યોગ્ય છે.
મસ્સા ન્યુસેટસમાં કાન્કોડ ના ઘેરા, પ્રાણીએ પ્રતિ સમાનભાવ રાખીને તેમની સાથે પ્રીતિ રાખવામાં પ્રાચીન સાધુએ જેવા હતા; ઇ. સ. ૧૮૪૫ માં વૉલ્ડન સરોવર આગળ તે જંગલમાં ગયા, તેણે જંગલમાં એક ઘર આંધવા માંડ્યું, તેથી રૅન અને ખીસકોલીને આશ્ચર્ય લાગ્યું, પણ પ્રાણીને તરતજ માલુમ પડ્યું કે તેના ઇરાદા તેમને કશી ઇજા કરવાના નથી. તે પડી ગયલાં ઝાડપર કે ખડકની કારપર સૂતા અને બિલકુલ હાલ્યાચાલ્યાવિના સ્થિર રહેતેા. ખીસકેાલી ને “વૃડચક એની પાસે વધારે વધારે નજીક આવતાં અને એને અડકતાં પણ ખરાં. જંગલમાં એવી ખબર ફેલાઈ કે આપણામાં
૧ ઉત્તર અમેરિકાનું માંસાહારી પ્રાણી ! ૨ એક જાતનું ભૂંડ જેવું નનવર.
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૧ ) એક મનુષ્ય આવ્યો છે તે આપણને મારનાર નથી, તેથી તે માણસથી જનાવરે અને પક્ષીઓ વચ્ચે એક સુન્દર સમાનભાવ ઉત્પન્ન થયો. તે તેમને બેલાવતો ત્યારે તેઓ તેની પાસે આવતાં. સર્વ પણ તેના પગની આસપાસ વિંટાળાતાં. ઝાડપરથી તે ખીસકેલી લે એટલે તે નાનું પ્રાણી તેને છોડવાની નાખુશી બતાવે અને થેરેના બદનમાં સંતાઈ જાય. નદીમાંનાં માછલાં પણ તેને ઓળખતાં. આપણને એ કાંઈ પણ ઈજ કરનાર નથી એવા સંપૂર્ણ વિશ્વાસથી તેઓ તેમને પાણીમાંથી ઉચકવા દેતાં. તેણે પિતાનું ઘર એક જંગલી ઉંદરના માળાપર બાંધ્યું હતું. તે ઉંદર પ્રથમ બીતે હેતે હવે તેની પાસે આવતો અને તેના પગ આગળથી જેટલીના કકડા ઉપાડી લેતો, પછી તે તેનાં પગરખાં અને તેનાં લુગડાંપર દોડતે, અત્તે તે ઉંદર એટલે બધે હળી ગયે કે તે પાટલીપર બેસતો ત્યારે તે તેનાં લુગડાંપર તેની બાંહોમાં અને જે કાગળમાં તેનું ભેજન પીરસ્યું હોય તે કાગળની આસપાસ કૂદતે; તે પનીરને કકડો લેતો ત્યારે તે ઉંદર આવતો અને તેના હાથમાં તે કરડતો, અને ખાઈ રહે ત્યારે માખીની પેઠે પોતાનું મોં અને પંજા સાફ કરતા અને ચાલ્યો જતો. ( કર્તવ્યપુસ્તક).
સ્વામી રામતીર્થ હિમાલય પર્વતની ગુફાઓમાં રહેતો હતે. વાઘ સિંહ વગેરે હિંસક પ્રાણુઓ પણ તેને ઈજા કરતાં નહોતાં. (રામતીર્થચરિત્ર)
પશુઓ અને પંખીઓ ઉપર સમાનભાવની અસર થાય છે, તો મનુપર સમાનભાવની ઘણું અસર થાય તેમાં શું આશ્ચર્ય? પરસ્પર ઉંચ નીચને ભેદ કપીને મનુષ્ય બ્રહ્મભાવની દશાને પ્રાપ્ત કરી શકતાં નથી. સમાનભાવથી આખી દુનિયાના મનુષ્ય પ્રતિ એકસરખી આત્મભાવના જાગ્રત થાય છે અને તેથી આત્મા, સ્થૂલ ભૂમિકામાં પણ આખી દુનિયાનો સ્વામી બનવાનો અધિકાર પ્રાપ્ત કરી શકે છે. આપણી અધ્યાત્મવિદ્યાદેવીનો સત્કાર કરીને તેને મનમંદિરમાં પધરાવે અને તેની આજ્ઞા પ્રમાણે આખી દુનિયામાં સમાનભાવ રાખે, પશ્ચાત્ જુઓ કે પૂર્વની તમારી જીંદગી કરતાં હાલની જીદગી કેટલી બધી ઉત્તમ બની છે.
એટલું તો કહ્યા વિના ચાલતું નથી કે, આર્યોની અને આર્યાવર્તની ઉન્નતિઅર્થે અધ્યાત્મજ્ઞાનની ઘણું જરૂર છે. અધ્યાત્મજ્ઞાનવિના સમાનભાવની ભૂમિકા દઢ થતી નથી. અધ્યાત્મજ્ઞાનથી ઘણું કૃત્રિમ ભેદના કદાગ્રહ શમી જાય છે અને પિતાની જીંદગી અમૃતસમાન લાગે છે. અનેક ભવના સંસ્કારથી અધ્યાત્મજ્ઞાનપ્રતિ રૂચિ થાય છે અને તેની પ્રાપ્તિ થાય છે. એકવાર તમારા હૃદયમાં અધ્યાત્મજ્ઞાનનું તેજ પાડે,
ભ. ઉ. ૧૧
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પશ્ચાત તમારા હૃદય સામું જુઓ, એ પહેલાં કરતાં ઉત્તમ બનેલું તમને જશે. દુનિયાના મનુષ્યો જે પિતાના આત્માને ઓળખે તો પાપપ્રવૃત્તિના ચક્રમાં ચડાવેલા પોતાના આત્માને શાંતિ આપવા, સતેષનું આવાહન કરી શકે. મનુષ્ય પોતાની જીંદગીપર ધારે તે પ્રકાશ પાડી શકે અને પ્રમાદથી પ્રયત્ન ના કરે તો પિતાને અંધકારમાં રાખી શકે. દુનિયા પ્રભુને પૂજવા પ્રયત્ન કરે છે પણ હૃદયનાં બારણાં ઉઘડ્યા વિના પ્રભુનાં દર્શન કરવા સમર્થ થતી નથી, તે પૂજાની શી વાત કરવી? સમજ્યા વિના મનુષ્યો લવલવ અને લપલપમાં પોતાની જીદગીનો ઘણો ભાગ વ્યર્થ ગાળે છે. જેણે પોતાની જીંદગી માટે એકાંત પથારીમાં બે અથુ ઢાળ્યાં નથી અને જેણે પોતાના આત્માને ઓળખવા માટે અન્તરમાં કોઈપણ વિચાર કર્યો નથી, તેવા મનુષ્યો કિરાત કન્યાની પેઠે “ચઢીના હારસમાન” બાહ્ય સુવર્ણાદિ ભૂષણેથી પોતાને ઉત્તમ કપી લે છે અને પશ્ચાત્ તેઓ ઉત્તમ જીંદગીને હારી ચાલ્યા જાય છે. દયાભાવને દર્શાવવામાં અને શુભ કૃત્યો કરવામાં મનુષ્યો પાછળ પડે છે તેનું કારણ એ છે કે, તેઓ અધ્યાત્મજ્ઞાનના પ્રકાશથી દયાની વેલડીની વૃદ્ધિ કરવામાં લક્ષ આપતા નથી. મનુષ્યોના દોષ કાઢવા મનુ રાત્રિદિવસ જીભને હલાવ્યા કરે છે, પણ તેઓને આત્મજ્ઞાનને બોધ દેવા, વા લેવા તો-જડ જેવા બનીને કાંઈપણ સત્ય પ્રયત્ન કરી શકતા નથી. દુનિયાના મનુષ્યોને ઉત્તમ બનાવવા હોય તે અધ્યાત્મવિદ્યાની કેળવણું આપવાની જરૂર છે. ઉપદેશકેને ઉત્તમોત્તમ બનાવવા હોય તે અધ્યાત્મજ્ઞાનને ફેલાવો કરવાની જરૂર છે. અધ્યાત્મજ્ઞાન એ હૃદયને શીતળ કરવા દિવ્ય શીતળ હવા છે. તેને સ્પર્શ જેને થયું નથી તે ભલે તેનાથી દૂર રહે જેને તેને શીતળ સ્પર્શ થયે હોય છે તે દેહ છતાં–ખરું સુખ ભેગવવા ભાગ્યશાળી બને છે. અધ્યાત્મજ્ઞાન એ શ્રી વીરપ્રભુએ આપેલી સુખ પ્રસાદી છે. દુનિયાના મનુ! તમે જરા આ દિવ્ય લ્હાણું તરફ દષ્ટિ કરીને તેનું આસ્વાદન કરે ! પશ્ચાત તેના ગુણસંબન્ધી તમારું હૃદય તમને સત્ય કહેશે.
અજ્ઞાની, ઈદ્રિય અને શરીરના ધર્મોમાં ભેગે મળીને રહે છે તેથી શરીરની ચંચળતાથી પિતાની ચંચળતા કરે છે. જ્ઞાનીને આત્મા સુકેલા નાળીયેર જેવો છે તેથી શરીરના ધર્મમાં પોતે મમતા આસક્તિ અને વાસનાઓથી પરિણામ પામતો નથી. જ્ઞાનીને આત્મા પોતાના ધર્મમાં મન વચન અને કાયાનું વીર્ય પરિણભાવે છે અને શરીરના ધર્મોમાં નિર્લેપ રહી અન્તરથી નિશ્ચલ રહે છે. મરેલા મનુષ્યના મડદાને કેઈ હાર પહેરાવે, કઈ પૂજે, કેઈ લાત મારે, અને કેાઈ અગ્નિ મૂકે
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૩ )
તેને જેમ કઈ નથી, તેમ જ્ઞાની મન વાણી અને કાયાને પાતાથી ભિન્ન માનીને તેના ધર્મમાં સમભાવે રહે છે અને શરીરના ધર્મોમાં હષૅ શાક ધારણ કરતા નથી. જ્ઞાની આવી ઉત્તમદાના અનુભવ કરીને મન વાણી અને કાયાની ચંચળતાના ક્ષેાભને પેાતાનામાં માનતે નથી, તેથી તે પેાતાને નિશ્ચલતાના શિખરે લાવી મૂકે છે. આત્મા અને શરીરના ધર્મો જુદા હેાવાથી, કદી ગમે તેવી સ્થિરતાથી બંનેનું એકય થતું નથી. જ્ઞાનીએ પેાતાના આત્માને ધ્યાનના તાપવડે સુકા નાળીચેરની પેઠે બનાવવા પ્રયત્ન કરવા, કે જેથી મન-વાણી અને કાયાના ધર્મોની અસર પેાતાનાપર થાય નહિ અને અધ્યાત્મવડે આગળના માર્ગ પ્રકાશિત થાય. શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય અધ્યાત્મજ્ઞાનીઓને લયસમાધિના ઉત્તમ માર્ગ બતાવે છે.
જોજ.
यावत् प्रयत्नलेशो यावत् संकल्पकल्पना कापि । तावन्न लयप्राप्तिस्तावत्तत्वस्य कातु कथा ॥
( યોગશાસ્ત્ર. )
જ્યાંસુધી પ્રયતના લેશ છે અને જ્યાંસુધી સંકલ્પની કોઈપણ કલ્પના છે, ત્યાંસુધી લયની પ્રાપ્તિ નથી તેા તત્ત્વની શી વાત કરવી? એકજ વસ્તુ પચિત્તને ચોંટાડતાં ચિત્તના લય થાય છે. આત્માના ગુણામાં રમણતા કરવાથી અને આત્માના શુદ્ધોપાગે સ્થિર થઈ જવાથી, લયની પ્રાપ્તિ થાય છે. આત્માને આત્મારૂપે જોઈ રહે! અને કોઈપણ સંકલ્પ મનમાં ન આવવા દે; આવી રીતે એક કલાકપર્યન્ત રહેતાં લયસમાધિની દ્દિશાનું આપેાઆપ ભાન પ્રગટશે, અને અન્તિમ સંતેાષની અનુભવ ઝાંખી આપેાઆપ જણાશે. મનના સંકલ્પવિકલ્પને લય થઇ જાય એવી ઉપરની કંચી છે. શરીર, મન, વાણી અને આ સઘળું જગત્ તે સર્વમાંથી ચિત્ત ઉડી જાય, અને એક આત્મામાં સ્થિરતા થાય તેા લયસમાધિના પ્રદેશમાં પ્રવેશ થશે. ચિત્તલયના સ્થૂલ અને સૂક્ષ્મ અનેક ઉપાયા છે, તેનું કથન કરતાં એક મેટા ગ્રન્થ થઈ જાય તેથી વિશેષ જિજ્ઞાસુએ ગુરૂની પાસે જ્ઞાન મેળવીને ચિત્તલચના ઉપાયામાં પ્રવૃત્ત થયું. મનમાં આખું જગત્ એકસરખું વસ્તુસ્વભાવે ભાસે છે ત્યારે, ઔદાસીન્ય પ્રવૃત્તિ પ્રાપ્ત થઈ ગણાય છે. લયની પ્રાપ્તિ થતાં ઔદાસીન્યદશામાં પ્રવેશ થાય છે. દીલગીર થવું વા વિષયાપર દ્વેષ ધારણ કરવા એવા ઉદાસીભાવ ગ્રહણ કરવાના નથી; અત્ર તેા હર્ષ, શાક, ભય, લાભ, આદિ મેહવૃત્તિયાવિના, વસ્તુને
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસ્તુગતે જોઈને આત્મભાવે રહેવાની સમવૃત્તિને ઔદાસી વૃત્તિ તરીકે અવબોધવી. ઔદાસીન્યવૃત્તિમાં આત્મતત્વનો પ્રકાશ થાય છે, એમ શ્રીમદ્દ હેમચંદ્ર પ્રભુ જણાવે છે.
यदिदं तदिति न वक्तुं साक्षाद् गुरुणाऽपि हन्त शक्येत । औदासीन्यपरस्य प्रकाशते तत् स्वयंतत्त्वम् ॥
| (ચોરાત્રિ.) જે પરમતત્વ છે તે આ છે, વા એ છે, વા આવું છે, વા તેવું છે, વા એવું છે, એમ-ખેદની વાત છે કે સાક્ષાત્ ગુરૂથી પણ કહી શકાતું નથી. દાસી ભાવમાં તત્પર રહેલા યોગીને એ પરમતત્વને આપોઆપ પ્રકાશ થાય છે. જે વાણુથી અગોચર છે તેને, ગુરૂ આમ છે અને આ આવું છે, એમ શબ્દોથી શી રીતે કહી બતાવે? અને તેને શી રીતે ઉપદેશમાત્રથી હૃદયમાં નિશ્ચય થાય? ઘા વાગેલા હોય તે જાણે, બીજા તેનું દુઃખ શી રીતે જાણી શકે. દાસી ભાવ અને અનુભવ એ બે ઠેઠ પાસે રહે છે. પોતાના આત્મામાં ઔદાસીન્યભાવ પ્રકટવાથી પિતાને આમતવને અનુભવ–પ્રકાશ થાય છે. અનુભવને વાણુથી કહેતાં, કહેવાતું નથી. કહ્યું છે કે,
वीररसनो तो अनुभव जाणे मर्दजनोकी छाती, पतिव्रता पतिमनकुं जाणे-कुलटा लातो खाती। भया अनुभव रंग मजीठा रे, उसकी बात न बचने थाती ॥ गर्भमांहि तो बोलताने-बहिर जनम तब मूंगे, मूंगे खाया गोळ उसकी, वात कबु न करुंगे. ॥ भया० ॥ अनुभव एवो अटपटो ते, बचने नहि कहेवातो, वाग्यां भालडीयां ते जाणे-अनुभव ज्ञानी पातो. ॥
(વાત) આત્મતત્વપ્રકાશને મેળવવાનો ઉપાય ઉપર પ્રમાણે જણાવીને શ્રીમદ્ હેમચંદ્ર પ્રભુ ઉન્મનીભાવવડે આત્મતત્ત્વને પ્રકાશ દર્શાવે છે.
સ્ટો. एकान्तेऽति पवित्रे रम्ये देशे सदा सुखासीनः । आचरणाग्रशिखाग्राच्छिथिलीभूताखिलावयवः ॥ २२ ॥ रूपं कान्तं पश्यन्नपि शृण्वन्नपि गिरं कलमनोज्ञाम् । जिघ्रनपिच सुगंधीन्यपि भुञ्जानो रसास्वादं ॥ २३ ॥ भावान् स्पृशन्नपि मृदून वारयन्नपि च चेतसो वृत्तिम् । परिकलितौदासीन्यः प्रणष्टविषयभ्रमो नित्यं ॥ २४ ॥
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫ )
बहिरन्तश्च समन्तात् - - चिन्ता चेष्टापरिच्युतो योगी ।
तन्मयभावं प्राप्तः कलयति भृशमुन्मनीभावम् ॥ २५ ॥ ( ચોપરા, મિ: જાવ )
એકાન્ત પવિત્ર રમ્ય પ્રદેશમાં સુખાસને બેસી, પગના અંગુઠાથી મસ્તકના અગ્રભાગપર્યન્ત સમગ્ર અવયવાને શિથિલ કરી, કાન્તરૂપને નેતે, મનેાહર વાણીને સાંભળતા, સુગંધીઓને સુંઘતા, રસસ્વાદને ચાખતા, મૃદુભાવાને સ્પર્શતા, અને મનની વૃત્તિયાને નહિ વારતા છતા, ઔદાસીન્યભાવમાં ઉપયુક્ત અને નિત્ય વિષયાસક્તિવિનાના અને માહ્ય તથા અન્તરચેષ્ટા ચિન્તાથી રહિત થએલા ચેાગી, પેાતાના શુદ્ધ સ્વરૂપુના તન્મયભાવને પ્રાપ્ત થઈ અત્યન્ત ઉન્મનીભાવને ધારણ કરે છે. અધ્યાત્મજ્ઞાનવિનાનું સર્વ જ્ઞાન ખરેખર વવનાની જાન જેવું છે.
पढना गुणना सबहि जूठा जब नहि आतम पिच्छाना । बरविना क्या जान तमासा-लुण विण भोजनकुं खाना ॥ अलख देशमें बास हमारा० ॥
( સ્વાત. )
આત્મજ્ઞાનવિનાનું ભણવું, ગણવું, આદિ સર્વે સંસાર હેતુભૂત છે. વરિવનાને જાનને તમાસા જેમ શાભાલાયક થતા નથી, તેમ આત્મજ્ઞાનવિનાનાં સર્વ જ્ઞાનના આડંબર પેાતાના આત્માની શાભા માટે થતા નથી. લુવિનાનું ભેાજન જેમ લુખ્ખું લાગે છે, તેવી રીતે અધ્યાત્મજ્ઞાનવિનાનાં પુસ્તકા પણ જ્ઞાનિઓને નિરસ લાગે છે. સર્વ રસના રાજા શાંતરસ છે. અધ્યાત્મજ્ઞાન એ શાન્તરસના સારી છે. અધ્યાત્મજ્ઞાનવિના સાધિરાજ શાંતરસને કોઈ પ્રાપ્ત કરી શકતું નથી. અધ્યાત્મજ્ઞાનવિના ખરા શાંતરસ પારખી શકાતા નથી, તેથી મુગ્ધ, કૃત્રિમ શાંતરસને ખરા શાંતરસ માની લેછે, માટે શાંતરસના મહિમા જણાવનાર એવા અધ્યાત્મજ્ઞાનની ઉપાસના કરવી જોઇએ. અધ્યાત્મજ્ઞાનથી પેાતાના આત્માને શરીરથી જુદા પાડી શકાય છે. જિન્નાહ સર્વજ્ઞ નૈનધમાંહાર, પૂજ્યશ્રી હેમચન્દ્રાચાર્ય યોગશાસ્ત્રના ખારમાં પ્રકાશના છેવટે, અધ્યાત્મજ્ઞાનપર પેાતાની દૃષ્ટિ ફેરવે છે, ત્યાં તેઓશ્રી અધ્યાત્મસંબન્ધી નીચેપ્રમાણે લખે છે.
જો .
पृथगात्मानं कायात् पृथक् च विद्यात् सदात्मनः । उभयोर्भेद ज्ञाताऽत्मनिश्चये न स्खलेत् योगी ॥
For Private And Personal Use Only
( ચોપરાન્ન. )
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૬ ) આત્માને શરીરથી જુદે જાણો અને શરીરને આત્માથી ભિન્ન અવધવું; આ પ્રમાણે ઉભયને ભેદ જ્ઞાતા ગી, આત્માના નિશ્ચયમાં
ખલાયમાન થતો નથી. સારાંશ કે દેહથી પોતાના આત્માને ભિન્ન જાણીને ધ્યાન ધરનાર ગી, આત્માને પ્રકાશ કરવામાં આગળ વધતા જાય છે; તેને વિધ્રો નડે છે પણ તેની તે દરકાર કરતો નથી. દુનિયાના નામ અને રૂપના સંબધે યોગીને બંધનકર્તા થતા નથી. પિતાને આત્મા આ ક્ષણિક શરીરથી ભિન્ન જણાતાં વાસનાઓનાં બંધને છૂટે છે.
ઉન્મનીભાવ પ્રાપ્ત કરવા માટે, ધ્યાની મહાત્માઓ પ્રયત્ન કર્યા કરે છે. વાસનાઓમાં અહંન્દુ અને સુખત્વ પરિણતિ ટળે તેજ ઉન્મનીભાવની દિશાતરફ ગમન કરી શકાય છે. યેગીઓ ઉન્મનીભાવને પામે છે. સંસારદશાથી વિપરીત થયાવિના ઉન્મનીભાવ આવતે નથી. સંસાર અને ઉન્મનીભાવને પરસ્પર વિરોધ છે. નદીના સામાપૂરે ચિત્રાવેલી જાય છે, તેમ ઉન્મનીભાવને પામેલા યોગીઓ સંસારથી ઉલટી ગતિ કરે છે. સંસારી જીવોને તેમનું સર્વ વિપરીત લાગે છે અને યોગીઓને, સંસારી જીએ કરેલી મારાતારાપણાની વ્યવહાર ભેદજાળ બધી વિપરીત લાગે છે, તેથી ‘મિયાં અને મહાદેવની પેઠે” બંનેના એકસરખા વિચાર અને આચાર મળતા આવી શકતા નથી. સંસારને વિવેક જુદા પ્રકાર છે અને ઉન્મનીભાવને વિવેક જુદા પ્રકારનો છે. ઉન્મનીભાવની ખુમારી પામેલા યોગીઓને, દુનિયાના સારા નરસા શબ્દોની અસર થતી નથી; કારણ કે તેમને ઉદ્દેશીને જે જે કહેવામાં આવે છે તેમાંથી અહત્વ તેમને ટળી ગયું હોય છે, તેથી તેઓ આકાશની પેઠે પદ્ધલિક પદાર્થોથી અન્તરદષ્ટિએ નિર્લેપ રહે છે. જે જે શબ્દ બાણની પેઠે, વા અમૃતની પેઠે દુનિયાને અસર કરે છે, તે તે શબ્દોમાં વેગીઓને અસર કરવાની શક્તિ હોતી નથી. ઉન્મનીભાવને પામેલા યોગીએ દુનિયાની દષ્ટિએ ટીકાપાત્ર થઈ પડે તે પણ તેમાં તેમને બંધાવવાનું વસ્તુતઃ હેતું નથી. જે જે આના હેતુઓ છે તે ઉન્મનીભાવને પામેલા જ્ઞાન યોગીઓને સંવરના હેતુરૂપે પરિણમે છે અને જે જે સંવરના હેતુઓ છે, તે તે દુનિયા સમુખ મન રાખનારા અજ્ઞાની જીવોને આશ્રવણે પરિણમે છે. “જે માણવા તે પિલવા, ને રિણવા તે માણવા.” આ સૂત્રના વચનથી સમજી શકાય છે કે, ઉન્મનીભાવને પામેલા જ્ઞાનીઓ ભેગ ભેગવતાં પણ નિર્જરા કરી શકે છે; કારણ કે તેઓ અત્તરથી ભોગોની સાથે આસક્તિવાળા હોતા નથી. તેઓ ઉન્મનીભાવમાં રમ્યા કરે છે. તેઓ ઔદાસી ભાવે જગતને અને ભેગને દેખ્યા કરે છે તેથી તેઓ બાહ્યમાં પરિણમી શકે નહિ, એવી
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૭ ) સ્થિતિ, ઉત્તમ દશા પ્રાપ્ત થતાં બનવા છે. શંખ, પંચવર્ણી માટી ખાય છે તે પણ પરિણમનશક્તિ પ્રભાવે તે પંચવણું માટી ઉજવલપણે પરિણમે છે, એ પ્રમાણે ઉન્મનીભાવને પામેલા જ્ઞાનીઓ માટે અવધવું. ઉન્મનીભાવને પામેલા જ્ઞાનીઓ ઇન્દ્રિયો દ્વારા પદાર્થો ગ્રહણ કરવા આસક્તિ ધારણ કરતા નથી. ઈન્દ્રિય દ્વારા ઇષ્ટાનિષ્ટ વિષના સંબંધમાં આવતાં હર્ષ વા શેથી રહિત થઈને, તેઓ સામ્યભાવે રહે છે અને શુદ્ધ અધ્યવસાયને ધારણ કરે છે. આવી દશામાં તેઓ રહે છે ત્યારે તેમને આત્મતત્વનો સાક્ષાત્કાર થાય છે. શ્રીમદ્ કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્ર પ્રભુ આ સંબંધમાં યોગશાસ્ત્રમાં જણાવે છે કે,
गृहूति ग्राह्याणि स्वानि स्वानींद्रियाणि नोरुध्यात् । न खलु प्रवर्तयेद्वा प्रकाशते तत्त्वमचिरेण ॥ २६ ॥
(યોજાન્ન.) પિોતપોતાના વિષયોને ગ્રહણ કરતી એવી ઇન્દ્રિયોને ન રેકવી, વા તેમને ન પ્રવર્તાવવી. (પતે તટસ્થ દૃષ્ટા તરીકે સામ્યભાવે દેખ્યા કરવું ) આવી સ્થિતિમાં રહેતાં અલ્પકાળમાં તપ્રકાશ, અથૉત્ આત્મતત્ત્વને સાક્ષાત્કાર અનુભવ થાય છે. મન સંબધી નીચે પ્રમાણે તેઓશ્રી જણાવે છે.
चेतोऽपि यत्रयन्त्र प्रवर्तते नो ततस्ततो वार्य । अधिकीभवति वारितमवारितं शान्तिमुपयाति ॥ २७ ॥ मदमत्तोहिनागो वार्यमाणोप्यधिकीभवति यद्वत् । । अनिवारितस्तु कामां लब्ध्वा शाम्यति मनस्तद्वत् ॥ २८ ॥
(યોગરાત્રિ.) મન પણ જ્યાં જ્યાં વિષયોમાં પ્રવર્તતું હોય તે તે ઠેકાણેથી તેને પાછું વાળવું નહિ, કારણ કે તે તે વિષયોમાંથી વારવા માંડેલું ચિત્ત પિતે તેમાં અધિક પ્રવૃત્તિ કરે છે, અને તેને નહિ વારવાથી પિતાની મેળે શાન્ત થઈ જાય છે. જેમ મદોન્મત્ત હાથીને વારવા જતાં તેમાં તે વિશેષ પ્રેરાય છે, અને જ્યારે તે નાગને રોકવામાં નથી આવતે ત્યારે તે પિતાની મેળે વિષયને પામી શાંત બને છે, તેમ મનને પણ વિષયોથી પાછું હઠાવતાં તેમાં અધિક પ્રવૃત્તિ કરે છે અને ન વારવાથી પિતાની મેળે અને થાકીને શાંત બને છે.
આ ત્રણ લેકનો ભાવાર્થ અતિ ગંભીર અને ગુહ્ય છે. સામાન્ય બાળજીવોને અધિકાર આમાં નથી, તેમજ આ ત્રણે લોકોને સંબધ
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૮ )
ઉન્મનીભાવવાળ લેકેની સાથે ઘટે છે. ઉન્મનીભાવને પ્રાપ્ત કરનાર અધિકારી જીવોની દશા, શ્રીમદે હૃદયમાં લાવીને નિકાચિત કર્મના ઉદયે તેમની અન્તરમાં થતી દશાને અનુભવ કરીને, આગમોના આધારે આ ત્રણ ની બીના જણાવી છે. નિકાચિત ભેગાવલી કર્મ, કેઈને છેડતાં નથી. નંદિષેણ, આષાઢાચાર્ય, આદ્રકુમાર વગેરેને ભેગાવલી કર્મ છેડડ્યા નથી. એક વખત, અપ્રાપ્ત વિષય છતે ત્યાગી જેવું મન દેખાય છે અને વિષય પ્રાપ્ત થતાં નિકાચિત કર્મના ઉદયે મન ભેગી બને છે. નિકાચિતકર્મોને ઉદય ભેગવ્યાવિના છૂટકે થતો નથી, નંદિપેણે મનને ઘણું વાર્થ તોપણ અન્ત નિકાચિતકર્મ ભેગવ્યાવિના છૂટકે થયો નહિ. ઉન્મનીભાવને પ્રાપ્ત થએલા જ્ઞાનિને નિકાચિતકર્મનો ઉદય થયું હોય તે વખતે, તેમણે સમભાવે ભેગવવાં જોઈએ. ઔદાસીનભાવવડે નિકાચિત કર્મનો ઉદય ભેગવતાં હર્ષ વા શેકથી રહિત થઈને મનને શાન્ત કરવું; એવો ભાવ શ્રીમદ્દ હેમચંદ્ર પ્રભુના લોકો હોય તેમ જણાય છે. પાંચ ઇન્દ્રિયે અને છઠ્ઠા મનવડે વિષયોને ગ્રહણ કરી શકાય છે. ઇન્દ્રિ અને મનથી દૂર થએલા આત્માની, ઉન્મનીભાવદશા હોય છે, તેથી તે પાંચ ઇન્દ્રિયો અને મનસંબધી વિષયોને રૂંધતે નથી અને પ્રવર્તાવતો નથી, અને એવી જ્યારે તેની સ્થિતિ થાય છે તે વખતે, આત્મા પોતે પિતાને ઈદ્રિય અને વિષયથી ભિન્ન દેખે છે. તેને ઈન્દ્રિો અને વિષયમાં થએલી મહારાપણુની વૃત્તિ રહેતી નથી, તેમજ તેથી આત્મા પિતાનાથી અન્ય એવી ઇન્દ્રિો અને તેના તેના વિષયમાં, કૂટસ્થ સાક્ષી તરીકેની દષ્ટિથી ઔદાસી ભાવમાં રહે એ અનવા ગ્ય છે. ઈન્દ્રિય અને તેના વિષમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિથી રહિત પરિણતિવાળા આત્માની દશા તે વખતે આ પ્રકારની હોય છે. તેવી દશાને જેણે પરિપૂર્ણ અનુભવ કર્યો હોય છે તેવા યોગીઓ, આ શ્લેકના હૃદયગમ્ય ભાવને અવબોધી શકે છે. જે જ્ઞાનીઓ આવી ઉભનીદશામાં રહીને ઇન્દ્રિયે અને ઇન્દ્રિના વિષયોની પ્રવૃત્તિમાં તટસ્થ દૃષ્ટિથી વર્તનારા થાય છે, તેઓ ઉપર્યુક્ત લોકોને ભાવ અવબધી શકે છે. આવી ઉન્મનીની દશામાં પ્રવર્તનારા યોગીઓ ઈન્દ્રિય તથા તેના વિષયને રૂંધતા નથી–એવી સ્થિતિ, કેવા પ્રકારની હશે તેને આગમજ્ઞાનીઓજ સારી રીતે વિચાર કરી શકે.
આ કને અર્થ ઘણે ગંભીર અને અમુક અપેક્ષાએ હેવો સંભવે છે; તેથી અમે તેને પરિપૂર્ણ નિચળ કાઢવા સમર્થ નથી. આ લેક બાળજીને ઉપયોગી નથી, માટે તે પ્રમાણે પ્રવર્તવું નહિ; કારણ કે તેને ભાવ ઘણે ગંભીર છે. મનને જીતવા જ પ્રયાસ કરે.
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ ) મનને વિષયો પ્રતિ જવાદેવામાં આવે તો કદિ તેને પાર આવે નહિ. મન તો માકડા જેવું છે; ગમે તેટલા વિષયો પ્રતિ જાય તોપણ તે કદિ શાંત થતું નથી, માટે મનને વિષયો પ્રતિ દોડતાં રૂંધી રાખવું, એવો અમારે અંગત અભિપ્રાય છે. શ્રીમદ્દ હેમચન્દ્ર પ્રભુના કનો અર્થ ઉન્મનીભાવસાધક જીવોને અમુક અધિકારપેર ઉપયોગી હોય ! વા અન્ય હોય ! તેને ભાવ તો શ્રીમના હૃદયમાં રહ્યો, પણ અમારે આ સ્થળે એટલું કહેવાનું છે કે, બાળજીવોને તો ઉપરના કે કાચા પારા જેવા થઈ શકે; તે માટે અન્ય શાસ્ત્રોમાં જણાવ્યું છે કે, “અપાત્ર શ્રેતાઓને અધ્યાત્મજ્ઞાન આપવું નહિ.”
ઉન્મનીદશાવાળા જ્ઞાનીઓની આત્મદશા ઉચ્ચ પ્રકારની હોય છે તેથી તેઓ માટે જે કંઈ લખવામાં આવ્યું હોય તે સર્વે ગુરૂગમપૂર્વક સમજવા જેવું છે, કારણ કે ગુરૂગમવિના સમ્યગજ્ઞાન થઈ શકતું નથી. આત્માની ઉચ્ચ દશા કરવા માટે દાસીન્યભાવનું વારંવાર સેવન કરવું જોઈએ. ઔદાસીન્યભાવથી આત્મા પોતાના સ્વરૂપમાં પરિણામ પામે છે અને તેથી પિતાના આત્માને પ્રકાશ પિતે-આત્મા દેખી શકે છે. દાસીન્યભાવમાં કાલમાં સદાકાલ રહેવું એ બનવા ગ્ય નથી; તોપણ દાસી ભાવનાનું અવલંબન કરવા પ્રયત્ન કરાય તો અને તે તરફ ગમન કરી શકાય. આમાના ધર્મનું સમ્યગુરાન અને શ્રદ્ધા થવાથી પરભાવ પરિણમન ટળે છે અને સ્વધર્મ પરિણમન થાય છે. અધ્યાત્મજ્ઞાનીઓએ મનને સ્થિર કરવા તરફ પ્રયત્ન કરવો જોઈએ. ઉપાધ્યાય કહે છે કે, “વા આવે નહિ મન કામ, તવા જઇ શિયાવિશુની; કયુનત્તરવિગ્રામ. . વસ્ત્ર | મનને સ્થિર કરવાના શ્રી હેમચન્દ્ર પ્રભુએ ઉપાયો નીચે પ્રમાણે દર્શાવ્યા છે.
ઢો. यर्हियथायत्रयतः स्थिरीभवतियोगिनश्चलंचेतः । तर्हितथातत्रततः कथंचिदपिचालयेन्नैव ॥ २९ ॥ अनयायुक्त्याभ्यासं विदधानस्यातिलोलमपिचेतः । अङ्गुल्यग्रस्थापितदण्ड इवस्थैर्यमाश्रयति ॥ ३० ॥
(ચોરાત્રિ.) જ્યારે, જેમ, જ્યાં, જેનાથી, યોગીનું ચપલ ચિત્ત સ્થિર થાય ત્યારે, તેમ, ત્યાં, તેનાથી, કેઈ પણ રીતે ચિત્તને ચલાવવું નહિ. આ યુક્તિએ અભ્યાસ કરનારનું મન અત્યન્ત ચંચળ હોય તોપણ અંગુલીના અગ્રભાગની ઉપર સ્થાપેલ દંડની પેઠે સ્થિરતાને પામે છે.
ભ. ઉ. ૧૨
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ )
મનની સ્થિરતા થવામાં દૃષ્ટિજયની પણ આવશ્યકતા છે, માટે તે પણ પ્રસંગોપાત્ત દર્શાવે છે.
निःसृत्यादौदृष्टिः संलीना यत्रकुत्रचित्स्थाने । તત્રાભાચર શનૈઃશનવિજ્યમાોતિ ૫૬૧૫ सर्वत्रापिप्रसृता प्रत्यग्भूताशनैः शनैर्दृष्टिः । તવામજમ્મુદ્દે નિરીક્ષતે ચમનમાનમ્ ॥ ફ્ર ॥ ( યોગરાાત્ર. )
પ્રથમ, દૃષ્ટિ નિસ્સરીને ગમે તે સ્થાનમાં લીન થએલી હોય છે ત્યાં, સ્થિરતા પામીને ત્યાંથી હળવે હળવે વિલય પામે છે, અર્થાત્ ત્યાંથી પાછી હઠે છે; એમ સર્વત્ર ફેલાયલી અને ત્યાંથી પશ્ચાત્ હઠેલી દૃષ્ટિ, પરમતત્ત્વરૂપ નિર્મલ આદર્શમાં આત્માવડે આત્માને દેખે છે.
પુનઃ તેઓશ્રી મનેાજયની કુંચી દર્શાવતા છતા ક૨ે છે કે, औदासीन्यनिमग्नः प्रयत्नपरिवर्जितः सततमात्मा । भावित परमानन्दः क्वचिदपि न मनोनियोजयति ॥ ३३ ॥ करणानिनाधितिष्ठत्युपेक्षितं चित्तमात्मनाजातु । ग्राह्योततो निजनिजे करणान्यपिनप्रवर्तन्ते ॥ ३४ ॥ नात्माप्रेरयतिमनो नमनः प्रेरयतियर्हिकरणानि । उभयभ्रष्टतर्हि स्वयमेवविनाशमाप्नोति ॥ ३५ ॥ ( યોાત્ર. )
નિરન્તર ઔદાસીન્સમાં નિમગ્ન થએલ અને પ્રયત્નરહિત અને ભાવિત પરમાનન્દ આત્મા કોઈપણ ઠેકાણે મનને જોડતા નથી. આ પ્રમાણે આત્મા પ્રવર્તવાથી, આત્માવડે ઉપેક્ષા કરાયલું મન કોઇ વખત ઇન્દ્રિયોના આશ્રય કરતું નથી, અને આવી દશામાં મનના આશ્રર્યાવના ઇન્દ્રિયા પણ નિજ નિજ વિષયાપ્રતિ પ્રવર્તતી નથી. જ્યારે આત્મા પેાતે મનને પ્રેરતા નથી અને મન જ્યારે ઇન્દ્રિયાને વિષયપ્રતિ પ્રેરતું નથી, ત્યારે એથી ભ્રષ્ટ થએલ સ્વયમેવ વિનાશ પામે છે. આ પ્રમાણે મનના જય કરવાથી જે દશા થાય છે તે દર્શાવે છે.
नष्टेमनसिसमन्तात् सकलंविलयं सर्वतोयाते ।
निष्कल मुदेतितत्वं निर्वातस्थायिदीपवत् ॥ ३६ ॥
( ચોપાસ્ત્ર. )
ચારે તરફથી મનના રાગદ્વેષરૂપ વિકલ્પસંકલ્પથી મન નષ્ટ થએ છતે, વાયુવિનાના સ્થિર રહેલા દીપકની પેઠે નિષ્કલંક આત્મતત્ત્વના પ્રકાશ થાય છે, મનની આવી દશા કરવા માટે અત્યન્ત પ્રયત્ન કરવાની
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ) જરૂર છે. રાત્રી દિવસ મનને સ્થિર કરવા માટે લક્ષ રાખવાની જરૂર છે. મન સાધ્યું તેણે સઘળું સાથું એ૯ વાત નવિ ટી. મનને વશ કરવું એ કંઈ બાળકનો ખેલ નથી; મનની ચપળતા માંકડાના કરતાં ઘણું વિશેષ છે. મૂળ તે મનરૂપ મર્કટ અને તેને મેહરૂપ દારૂ પાવામાં આવ્યો હોય અને તેને વિષયરૂપ છાપરાઉપર કૂદવાનું મળે અને તેમાં મિથ્યાત્વરૂપ વૃશ્ચિક કરડ્યો હોય, તો પછી કુદંડુદા કરવામાં બાકી કેમ રાખે? અથૉત્ ચેરાશીલાખ જીવયોનિયોમાં કુદૃકુદા કરવામાં બાકી રાખે નહિ. “મન ઇવ મનુષ્યનાં વાર વાનોક્ષો વૈવાર્જિવિતા કાવત્તા વાઢિશિતા કુતા.” શ્રીમમુનિસુન્દરસૂરિ મહારાજ સ્વરચિત અધ્યાત્મકલ્પદ્રમના ચિત્તદમનાધિકારમાં સંસારભ્રમણને મૂળ હેતુ મન છે, એમ જણાવતા છતા લખે છે કે
सुखायदुःखायचनैवदेवा नचापिकालासुहृदोऽरयोवा । भवेत्परंमानसमेवजन्तोः संसारचक्रभ्रमणैकहेतुः ॥ ४ ॥
(૫૦ વપટ્ટમ.) આત્માને સુખ અને દુઃખને માટે સાક્ષાત દેવતાઓ થતા નથી. કાલ પણ જીવને સુખ દુખ આપવા સમર્થ થતો નથી, તેમજ મિત્રો અને શત્રુઓ પણ સુખ દુઃખ આપવા સમર્થ થતા નથી. પરંતુ પ્રાણુને સંસારચકમાં પરિભ્રમવાને એક મૂળ હેતુ મનજ છે. મનવડે પ્રાણુને સુખ દુઃખ થાય છે. મનના વશમાં પડેલે આત્માજ પિતે સ્વર્ગ અને નરક છે. રાગદ્વેષાત્મક મનના સંકલ્પ અને વિકલ્પના ઉપર કર્મબન્ધનો આધાર છે. મનોનિગ્રહ થયો હોય તે સર્વ સિદ્ધ થયું; એમ જણાવતા છતા શ્રી મુનિસુન્દરસૂરિ કથે છે કે,
वशंमनोयस्यसमाहितस्यात् किंतस्यकार्य नियमैर्यमैश्च । हतं मनो यस्यचदुर्विकल्पैः किंतस्य कार्य नियमैर्यमैश्च ॥५॥
(૧૦ પzમ.). જેનું મન સમાધિવત (ઈને પિતાના વશમાં વર્ત છે, તેને પશ્ચાત યમનિયમથી શું ? તેમજ જેનું મન દુર્વકથી હણાયું છે તેને પણ
યમનિયમથી શું? ” યમનિયમ પામીને મનને વશ કરવાની જરૂર છે. મનમાં રાગદ્વેષને વિકલ્પસંકલ્પની પરંપરાઓ વહેતી હોય તે થમ અને નિયમથી કાર્યસિદ્ધિ થતી નથી; માટે મનને વશ કવિના મુક્તિ જવાને એકે અન્ય મહાન ઉપાય નથી. મનને વશ કરવાથી સર્વ કાર્યો સિદ્ધ થાય છે. સહસ્ત્રાવધાની શ્રી મુનિસુન્દરસૂરિ મનાનિ ગ્રહવિના દાનાદિ ધર્મોનું વ્યર્થપણું નીચે પ્રમાણે જણાવે છે.
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ ) दानश्रुतध्यानतपोर्चनादि वृथामनोनिग्रहमन्तरेण । कषायचिन्ताकुलतोज्झितस्य परोहियोगोमनसोवशत्वम् ॥ ६ ॥
( રૂમ.) દાન, શ્રુતજ્ઞાન, ધ્યાન, તપ, પૂજા વગેરે સર્વ ધર્માનુષ્ઠાનો મનેનિગ્રહવિના વૃથા છે. કષાય, ચિન્તા અને આકુલતાથી રહિત એવા મનનું વશપણું એજ પરમ યોગ છે. મનમાંથી ભય, શેક, ચિન્તા, રાગ, દ્વેષ, વાસના, નિન્દા પરિણતિ, ઈર્ષ્યા, ક્રોધ, અહંકાર, કપટ, અહિંસા, શુદ્રભાવ વગેરે દેને કાઢી નાખીને મનને નિર્મલ બનાવવું એજ માટે યોગ છે. મનની નિર્મલતા કરવી એજ પરમ યોગ જે સાધ્ય ન થાય તે, યોગની ક્રિયાઓ વડે શું? અર્થાત્ ધર્મના અનુષ્ઠાને પણ મનની નિર્મલતાએ ફલ આપવા સમર્થ થાય છે. મનોનિગ્રહ જે ન થાય તે દાન કરવું, ભણવું, ગણવું, તપશ્ચર્યા કરવી, પૂજા કરવી વગેરે નકામાં છે. ઉત્તમ ધમનુષ્ઠાને સાથે મનને વશ રાખતાં શિખવું જોઈએ, તેમજ મનના શુદ્ધ પ્રણિધાનથી ધર્માનુષ્ઠાનો આચરવાં જોઈએ. સર્વ ધર્મક્રિયાઓનું ફળ મનોનિગ્રહ છે. મનને વશ રાખવું એજ રાજયોગ છે અને તેજ સહજયોગ છે, મનને વશ કરવાથી મોક્ષ મળે છે, એમ શ્રીમદ્ મુનિસુંદરસૂરિ દર્શાવે છે.
जपो न मुक्त्यै न तपोद्विभेदं न संयमोनापि दमो न मौनम् । न साधनाचं पवनादिकस्य किन्त्वेकमन्तःकरणंसुदान्तम् ॥ ७ ॥
( ૦ ૫૬મ.) જાપ કરવાથી મોક્ષ મળતું નથી, તેમજ બે પ્રકારનાં તપ કરવાથી તથા સંયમ, દમ-મૌન ધારણ, અથવા પવનાદિકની સાધના પણ મેક્ષ આપવા સમર્થ થતી નથી; કિન્તુ સારી રીતે દમેલું એવું એકલું મન જ મોક્ષ આપવા શક્તિમાન્ થાય છે.
મનને શુદ્ધ કરવાથી મોક્ષ મળે છે. તપના કરનારાઓના તાબે મન જે ન થાય તે તપથી તેઓ મેક્ષ મેળવવા શક્તિમાન થતા નથી. જાપના જ૫નારા મનુના મનમાં જે ક્રોધ, માન, માયા, લેભ, તૃષ્ણ, ઈષ્ય વગેરે છે તો તે જાપથી કેવી રીતે મુક્તિ મળી શકે? અથત મુક્તિ મળી શકે નહી. મનમાં ઉત્પન્ન થનારી, અને રહેલી એવી સર્વ પ્રકારની વાસનાઓ જ સંસારના બંધનભૂત છે. મનમાં રહેલી સર્વ પ્રકારની વાસનાઓ ટળી જતાં મોક્ષ મળે છે. મનને વશ કરવાથી મુતાવસ્થા પોતાના હાથમાં આવે છે. મનમાં ઉત્પન્ન થએલી સર્વ વાસનાઓમાંથી મારાપણની ભાવના કાઢી નાખો અને તેઓને કહો
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૩ ) કે તમે મારાથી ભિન્ન છે, તમારે અને મારે કંઈ સંબંધ નથી. આ પ્રમાણે તમે વાસનાઓ પ્રતિ શબ્દો ઉચ્ચારશે એટલે વાસનાઓનું બળ ઘટશે અને તેઓ મરી જશે. આપણે વાસનાઓને ઉત્પન્ન કરીએ છીએ અને તેને નાશ પણ આપણે આત્મબળથી કરી શકીએ છીએ. મનમાં જે જે અશુભ વિચારો ઉત્પન્ન થાય છે તેઓને હઠાવવા આત્મપ્રદેશમાં મહા યુદ્ધ આરંભવું પડે છે, અને તેમાં સ્વશકત્યનુસારે વિજય પ્રાપ્ત થતો જાય છે. મનોનિગ્રહ કરવાથી ચાર ગતિમાં અવતાર લેવાની પરંપરા ટળે છે, માટે મન વશ કરવાની અત્યંત આવશ્યકતા સ્વીકારવામાં આવે છે. શ્રી મુનિસુંદર મહારાજા મને નિગ્રહથી મોક્ષ નીચે પ્રમાણે દર્શાવે છે.
योगस्यहेतुर्मनसःसमाधिः परंनिदानंतपसश्चयोगः। तपश्चमूलंशिवशर्मवल्या मनःसमाधिभजतत्कथञ्चित् ॥ १५॥
(૦ qzમ.) મનની સમાધિ, યોગનું કારણ છે. યોગ એ તપનું ઉત્કૃષ્ટ સાધન છે અને તપ, શિવ સુખ વેલડીનું મૂળ છે. તે માટે હે જીવ! કેઈપણ રીતે મનની સમાધિ રાખ ! મનની સ્થિરતા વિના સમાધ પ્રાપ્ત થતી નથી. અધ્યાત્મજ્ઞાન વિના મનને સ્થિર કરવાની ભાવના ઉત્પન્ન થતી નથી. મનને સ્થિર કરવાના અસંખ્ય વેગે છે. જે જે નિમિત્તે મન સ્થિર થાય તે તે નિમિત્ત અવલંબન કરી આત્માને અનુભવ પ્રકાશ ખીલવો જોઈએ. શ્રીમદ્ હેમચંદ્રપ્રભુ દાસી ભાવનડે મનને જય કરવાની કુંચીઓ બતાવે છે અને તેઓ મનને તાબામાં રાખવાથી અનેક લબ્ધિ પ્રકટ થવાનું જણાવે છે. આચાર્ય શ્રી હેમચંદ્રપ્રભુ ઉન્મનીભાવની વિશેષ મહત્તા પિતાના અનુભવે જણાવે છે.
कदलीवच्चाविद्या लालेन्द्रियपत्रकामनाकंदा । अमनस्कफलेदृष्टे नश्यति सर्वप्रकारेण ॥ ४० ॥
(યોજશાસ્ત્ર.) ચપળ ઈન્દ્રિયરૂપ પત્રોવાળી અને મનરૂપ સ્કંદવાળી અવિદ્યારૂપ કેળ, અમનસ્કતારૂપે ફળ દેખે છતે સર્વ પ્રકારે નાશ પામે છે. કેળને ફળ થયા બાદ તેને કાપી નાખવામાં આવે છે. કારણ કે તેમાં ફળ આવી શકતાં નથી. અવિદ્યારૂપ કેળ ખરેખર અમનસ્કતારૂપ ફળ દેખ્યા પછી નષ્ટ થાય છે. અવિદ્યાને નાશ કરે હોય તે અમન
સ્કતાની પ્રાપ્તિ કરવી એમ શ્રીમનો અનુભવ છે. અમનસ્કતાને ઉદય થતાં કેવી દશા થાય છે, તે હેમચંદ્રપ્રભુ નીચે પ્રમાણે જણાવે છે.
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૪) विश्लिष्टमिवप्लुष्टमिवोड्डीनमिवप्रलीनमिवकायं । अमनस्कोदयसमये योगीजानात्यसत्कल्पम् ॥ ४२ ॥ समदैरिन्द्रियभुजगै रहितेविमनस्कनवसुधाकुण्डे । मनोऽनुभवतियोगी परामृतास्वादमसमानम् ॥ ४३ ॥ रेचकपूरककुम्भककरणाभ्यासक्रमविनाऽपिखलु । स्वयमेवनश्यतिमरुत् विमनस्केसत्यऽयत्नेन ॥ ४४ ॥ चिरमाहितप्रयत्नैरपि धर्तुयोहिशक्यतेनैव । सत्यऽमनस्केतिष्ठति ससमीरस्त त्क्षणादेव ॥ ४५ ॥ यातेऽभ्यासेस्थिरता मुदयतिविमलेचनिष्कलेतत्त्वे । मुक्तइवभातियोगी समूलमुन्मूलितश्वासः ॥ ४६ ॥
(યોજશાસ્ત્ર ) અમનસ્કતાના ઉદય સમયે યેગી, વિખરાઈ ગયું હોય, અથવા બળી ગયું હોય, ઉડી ગયું હોય, કે વિલય પામેલાની પેઠે પિતાની સાથે રહેલા શરીરને જાણે છે. સારાંશ કે શરીર છતાં જાણે પોતાની પાસે શરીર નથી, એવી તેની દશા થઈ જાય છે. અમનસ્કદશા પ્રકટે છતે ગીને શરીરનું ભાન રહેતું નથી, અર્થાત તેની અવધૂત દશા થાય છે. દુનિયાની દૃષ્ટિએ તે ગાંડા જે માલુમ પડે છે, કારણ કે સાંસારિક વિવેકની સાથે અને સાંસારિક વ્યવહારની સાથે તેના મનના સંબધ ટળવાથી તેને બાહ્ય વિવેક રહેતો નથી, તેથી દુનિયા એમ જાણે છે કે, આ ભાનવિનાને થઈ ગયો છે. વસ્તુતઃ વિચાર કરવામાં આવે તો તેને શરીરનું ભાન ન રહેવાથી શરીરની પણ સ્પૃહા રહેતી નથી. તેનું મન બાહ્ય પદાર્થોની સાથે જે વખતે સંબન્ધવાળું હતું. નથી તે વખતે બાહ્યમાં તેને વિવેક રહેતો નથી. અમનસ્ક દશાવાળો યોગી અન્તરમાં લયલીન રહે છે. તે આત્મમસ્ત વા અલખરામ કહેવાય છે. જેને શરીર છતાં શરીર નથી એવું ભાસે છે, તેવા યોગીને બાહ્ય પદાર્થોમાં પ્રેમ ના દ્વેષની વૃત્તિ સ્કુરતી નથી.
મદોન્મત્ત ઇન્દ્રિયરૂપ સોંવિનાના ઉન્મનીભાવરૂપ નવીન અમૃતના કુંડમાં મગ્ન થએલ યોગી, અસમાન ઉત્કૃષ્ટ એવા તામૃતના સ્વાદને અનુભવ કરે છે.
અમનસ્કતાની વા ઉન્મનીભાવની પ્રાપ્તિ થએ છતે, રેચક પૂરક કુંભક અને આસનના અભ્યાસક્રમવિના પણુ–પ્રયનવિના ખરેખર પવન સ્વયમેવ નાશ પામે છે. ઉન્મનીભાવમાં આવેલા યોગીને પ્રાણાયામ વા આસનના અનુક્રમની પણ અપેક્ષા રહેતી નથી. પવનનો નાશ કરવા માટે ગના અંગોને અનુક્રમે અભ્યાસ કરવો પડે છે. ઉન્મનીભાવ દશાના
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૫ )
ઉદય પહેલાં અનુક્રમે અભ્યાસ કરવાની ગુરૂગમપૂર્વક વ્યવસ્થા છે, પણ ઉન્મનીભાવ થયા પશ્ચાત્ તે વાયુનો સહેજે અવરોધ થાય છે; આ વાત અનુભવીઓ જાણી શકે છે. ચિરકાલ પર્યન્ત પણ ધારેલા પ્રયત્નોવડે જે વાયુ ધારી શકાતું નથી, તે વાયુ ખરેખર ઉ મનીભાવ પ્રાપ્ત થયે છતે તતક્ષશું રંધાઈ જાય છે. જેમનીભાવમાં રહેવાનો અભ્યાસ કરનારા ગીઓને સહેજે આ બાબતનો અનુભવ આવે છે. ચચત્રકનોતિ તત્રતત્ર સમાપ: ઉપરોક્ત બાબત અનુભવમાં મૂકીને, તેની ખાત્રી કરવી જોઈએ. ઉન્મનીભાવ પ્રાપ્ત થતાં વાયુ પોતાની મેળે સ્થિર થઈ જાય છે. બ્રહ્મરશ્નમાં ચિત્ત રાખવાથી નાસિકા દ્વારા વહેતે વાયુ બંધ પડતા હોય એવું જાય છે. જ્યારે મન કોઈ પણ વિષયમાં જતું નથી અને મરેલાના જેવું થઈ જાય છે, ત્યારે પોતાની મેળે લય પામે છે અને તેની સાથે વાયુનો પણ અવરોધ થાય છે.
આ બાબતના અભ્યાસમાં સ્થિરતા પ્રાપ્ત થયે છતે નિર્મલ અને નિષ્કલ તત્ત્વ ઉદય પામે છતે, મૂળથી શ્વાસનું ઉમૂલન કરી ગી મુક્ત થએલાની પેઠે શોભે છે. શ્રીમદ્દ હેમચંદ્રપ્રભુ પોતાને અનુભવ આ પ્રમાણે જણાવે છે. આ ઉપરથી જણાય છે કે તેમને ઉન્મનીભાવસંબધી ઘણે અભ્યાસ હશે. તેઓ આ બાબતમાં ઘણું ગંભીરનાદથી સ્વાનુભવને પ્રગટ કરી જણાવે છે. ઉન્મનીભાવ પામેલા યોગીની અવસ્થા શ્રીમદ્ નીચે પ્રમાણે જણાવે છે.
જે યોગી જાગ્રત અવસ્થામાં સ્વસ્થ છે તે લયાવસ્થામાં ઉંઘેલાની પેઠે રહે છે. તે શ્વાસે છાસ રહિત એવી લયાવસ્થામાં યોગી ખરેખર સિદ્ધના જીવથી કાંઈ હીનતા પામતો જણાતો નથી. લયાવસ્થાની દશામાં રહેલા એવા આ સંસારમાં શારીરિ છતાં અશરીરિ એવા સિદ્ધના સુખનો અનુભવ કરીને અને સિદ્ધપણું પ્રાપ્ત કરે છે. જેના મનમાં મુક્તિના સુખનો નિશ્ચય ન થતો હોય તેણે લય સમાધિ પ્રાપ્ત કરીને તેનો નિર્ણય કરેલયાવસ્થામાં મુક્તિના સુખનો અનુભવ ભાસે છે. લય સમાધિની પ્રાપ્તિ માટે ગુરૂગમપૂર્વક અધ્યાત્મશાસ્ત્રો અને યોગશાસ્ત્રોને અભ્યાસ કરી નિઃસંગાવસ્થા ધારણ કરવાની જરૂર છે. લયસમાધિમાં ચિત્તનો લય થાય છે. ચિત્તના વિકલ્પ સંકલ્પને નાશ થયા વિના આત્માના સહજ સુખનો નિશ્ચય થતો નથી. શ્રીમદે, લયસમાધિને અનુભવ પ્રાપ્ત કર્યો છે એવું તેમના આ રચેલા લેકથી માલુમ પડે છે. લયાવસ્થામાં બાહ્ય વસ્તુઓનું ભાન રહેતું નથી; મનને બાહ્ય વસ્તુઓની સાથે સંબધ હોતો નથી ત્યારે, આત્મા ઉપર ઉપરના ગુણસ્થાનકે ચઢીને આત્માની અનન્ત ગુણી શુદ્ધિ
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ) કરે છે અને આત્મા પોતે અનન્ત ગુણ વિશુદ્ધ અધ્યવસાયને ધારણ કરે છે. જેમ જેમ રાગદ્દેશાત્મક મન મરતું જાય છે અને આત્માના શુદ્ધ અધ્યવસાય થતા જાય છે તેમ તેમ આત્માનું સુખ પ્રગટ કરે છે; તેને અનુભવ આત્મા પોતે જાણી શકે, અન્યોને તે દશાની પ્રાપ્તિવિના ક્યાંથી અનુભવ આવી શકે? લયાવસ્થામાં રહેલા યોગીઓ જાગતા પણ નથી અને ઉંઘતા પણ નથી એવી, લયાવસ્થાની દિશા રહે છે, તેને આચાર્ય હેમચંદ્ર પ્રભુ જણાવે છે –
जागरणस्वमजुषो जगतीतलवर्तिनःसदालोकाः । तत्वविदोलयमग्ना नोजाग्रतिशेरतेनाऽपि ॥ ४८॥ भवतिखलुशून्यभावः स्वप्नेविषयग्रहश्चजागरणे । एतद्वितीयमतीत्यानन्दमयमवस्थितंतत्त्वम् ॥ ४९ ॥
(ચોરાત્રિ.) આ પૃથ્વી ઉપર વર્તનારા લેકે સદા જાગ્રત્ અને સ્વાવસ્થાવાળા હોય છે. પણ તત્ત્વજ્ઞો-લયમાં મગ્ન થએલા યોગીઓ, જાગતા પણ નથી અને સ્વ દશાવાળા થતા પણ નથી. જાગવું અને તેને અનુભવ તે જાગનારા અને ઉંઘનારા સર્વ લેકેને હોય છે, પણું જાગવાની અને સર્વદા ઉંઘવાની અવસ્થાથી ભિન્ન એવી લયસમાધિની અવસ્થાનો અનુભવ તો કઈક ગીઓ કરી શકે છે. જાગવા અને ઉંઘવાની અવસ્થાના ખરા સુખને અનુભવ થતો નથી. જાગવાની અને સ્વમની દશા તો વારાફરતી આવ્યા કરે છે. જાગવા ઉપર રૂચિ થાય છે અને અરૂચિ પણ થાય છે. સ્વમ ઉપર રૂચિ થાય છે અને અરૂચિ પણ થાય છે. જાગ્રત અને સ્વમ દશા કરતાં ભિન્ન એવી લયસમાધિની દિશામાં રહેવાથી જે સુખ થાય છે તેની રૂચિ કદાપિ ટળતી નથી. કહ્યું છે કે, “વાગેલ હોય તે જાણે ભાઈ વાગેલ હોય તે જાણે.” લયસમાધિમાં આત્માના સહજ સુખને સાગર પ્રગટે છે–ત્યાં દુઃખનું પણું સ્વમ આવતું નથી. શરીર છુટે ના રહે તેની પણ પરવા રહેતી નથી. એ સુખને અનુભવ સ્વાદ લીધા પશ્ચાત્ સંસાર છુટે છે તેને કઈ પણ બાંધી શકતું નથી. એ લયસમાધિની અવસ્થામાં રહેનાર આત્મારૂપ શહેનશાહ અલખ પુરૂષ ગણાય છે. એ દશામાં રહેનારને આત્માનું ખરું સ્વરૂપ અનુભવાય છે. મેહની સર્વ પ્રકૃતિ શાન્ત થઈ હોય તે અવસ્થામાં મેહના અભાવે આત્માનું સુખ આત્માને વેદાય એમાં કાંઈ પણ આશ્ચર્ય નથી. ત્યાં જ્ઞાતિ નથી, જાતિ નથી, વેદ નથી, હું નથી, કે તું નથી, ત્યાં જે છે તે આનંદજ છે. આનંદ આનન્દમય પોતે પિતાને અનુભવે છે. આવી લયરસમાધિ એ સહજ સુખલબ્ધિ છે,
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવી લયસમાધિ એ મેટામાં મોટો ચમત્કાર છે. આવી લયસમાધિ એ વીરપ્રભુના હૃદય સુખની વાનગી છે. આવી લયસમાધિ એ શબ્દવિનાનું દિવ્ય પુસ્તક છે. આવી લયસમાધિ એજ આત્મામાં રહેલું અમૃત છે. લયસમાધિમાં જે છે તે પોતે જ છે; બાકીનું બીજું કંઈ નથી. સ્વમદશામાં ખરેખર શૂન્યભાવ થાય છે, અને જાગ્રત અને વસ્થામાં જાગ્યા પશ્ચાત્ પંચેન્દ્રિયોના સ્વ સ્વ વિષયનું ગ્રહણ થાય છે.
આ બે દશાને ઓળંગીને લયાવસ્થામાં આનન્દમય તત્વ રહેલું છે. લયાવસ્થાને શ્રીમને અનુભવ થાય છે, તેથી તે શ્લોકમાં સ્વાનુભવ ઉભરાઓ કાઢીને લેકોનું ધ્યાન ખેંચવા નીચે પ્રમાણે કહે છે.
कर्माण्यपिदुःखकृते निष्कर्मत्वंसुखायविदितं तु न ततःप्रयतेतकथं निष्कर्मवेसुलभमोक्षे ॥ ५० ॥
(યો રાન્ન.) કર્મો દુઃખને માટે છે અને નિષ્કર્મપણું એ સુખને માટે છે, એમ તમે જાણ્યું તે નિષ્કર્મસાધ્ય સુલભ મેક્ષના અર્થ શા માટે હે જગતના છે ! તમે પ્રયત્ન કરતા નથી? શ્રીમદ્ કલિકાલ સર્વ શ્રી હેમચંદ્રપ્રભુએ જીગરથી આ ઉપદેશ જગતના લોકોને દીધો છે. જે જે અંશે પરભાવયિારહિત થવું તે તે અંશે મોક્ષ છે. જે જે અંશે વાસનાથી રહિત થવું તે તે અંશે મિક્ષ છે. એક હાથને ઘણું દોરડીએ વીંટવામાં આવી હોય, તેમાંથી જેટલી દેરડીઓ ખસેડવામાં આવે તેટલી દેરડીઓથી હાથ મુક્ત થએલો ગણી શકાય છે. જે જે અંશે કર્મની ક્રિયાઓથી મુક્ત થવાય, અર્થાત્ કર્મની ક્રિયાથી નિષ્કર્મ થવાય તે તે અંશે આત્માની મુક્તિ થાય છે. ચાલતો, હાલતે, અને દેડતો જીવ, સમયે સમયે સાત વા આઠ કર્મ બાંધે છે. માટે મન, વાણી અને કાયાને યોગની ક્રિયાઓથી રહિત થવાય તો આત્માની મુક્તતા ખીલતી જાય અને સંપૂર્ણ કર્મને ક્ષય થયે છતે, આત્મા સંપૂર્ણ મુક્ત થઈ સિદ્ધશિલાની ઉપર સિદ્ધ બુદ્ધ પરમાત્મા તરીકે વિરાજમાન થાય. નિષ્ક્રિયાવસ્થાથી સુખે લભ્ય મોક્ષ છે. લયાવસ્થામાં આ બાબતનો અનુભવ આવે છે અને તેથી નિયિાવસ્થા પ્રાપ્ત કરવા પ્રયત્ન થાય છે. નિકિયાવસ્થામાં સત્ય સુખને સાગર પ્રગટે છે. નિકિયાવસ્થાથી આનંદ ખુમારી જેણે ચાખી છે, તે જ નિદિયરૂપ પોતાનું શુદ્ધસ્વરૂપે પ્રગટ કરવા–લયસમાધિની અવસ્થામાં રહેવા-પ્રયત કરે છે, ઉન્મનીભાવથી લયાવસ્થા સાધ્ય થાય છે. લયાવસ્થાથી
ભ, ઉ. ૧૩
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૮ ) નિાિવસ્થાના સુખને સાક્ષાત્કાર અનુભવ થાય છે. લયાવસ્થા દ્વારા ઉત્તમ નિકિયાવસ્થાના સુખનો અનુભવ કરીને, શ્રી હેમચંદ્ર પ્રભુ લોકોને આ દશામાં આવવાને સંબોધે છે. ધર્મોદયકારક શ્રી હેમચંદ્ર પ્રભુએ અમુકાશે લયાવસ્થાદ્વારા નિયિાવસ્થાનો, સત્ય સુખાનુભવ લીધે છે તેથીજ, તેઓ હૃદયના ખરા ભાવને ખુલ્લા શબ્દોમાં જગતની આગળ નીચે પ્રમાણે જાહેર કરે છે.
ઋો. मोक्षोऽस्तुमास्तुयदिवा परमानन्दस्तुवेद्यतेसखलु यस्मिन्निखिलसुखानि प्रतिभासन्तेनकिञ्चिदिव ॥ ५ ॥
(યોગરાન્ન.) મોક્ષ થાઓ વા ન થાઓ–( ગમે ત્યારે મોક્ષ થાઓ.) પણ ધ્યાનદ્વારા મોક્ષને પરમાનન્દ તે ખરેખર અમારાવડે અહીં ભગવાય છે. જે પરમાનન્દની આગળ દુનિયામાં થનારાં સકલ સુખ! જાણે કંઈ તે સુખજ નથી એવા પ્રતિ ભાસે છે. શ્રી હેમચંદ્ર પોતાના હૃદયને ખરેખરે રસ આ શ્લોકમાં મૂકી દીધો છે. દુનિયાનાં પંચેન્દ્રિય વિષય સુખ અને આમિક સુખની તુલના આ લેકમાં કરવામાં આવી છે. દુનિયાનાં સુખની પેલી પાર રહેલું એવું આત્માનું નિત્યસુખ જેણે અનુભવ્યું હોય તે આવા ઉદ્દગારો કાઢવા સમર્થ થાય છે. મોક્ષને પરમાનન્દ તો અમારાથી વેદાય છે, એમ શ્રીમનું મુક્તકંઠથી કથવું થાય છે. મેક્ષને પરમાનન્દ વેદાય છે એ તો નિશ્ચય છે અને તેના કથનાર કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્ર પ્રભુ છે. એમનો આત્મા મેક્ષના પરમાનન્દને અમુક દશાએ ભેંકતા બન્યા છે. તેમના જેવા મહાપુરૂષ મોક્ષને પરમાનન્દ ખરેખર ઉન્મનીભાવ, અને લયાવસ્થાથી ભગવે એમાં કોઈ અતિશયોક્તિ નથી. આ ઉપરથી સિદ્ધ થાય છે કે, અધ્યાત્મ અને યોગશાસ્ત્રો દ્વારા આત્મામાં ઉંડા ઉતરેલા મહાત્માઓ, દુનિયાનાં સુખને તૃણવત્ ગણુને આત્માના સુખમાં રસદાકાલ મસ્ત બને છે. અમૃત આસ્વાદ્યા પશ્ચાત્ કણ છાશ પીવાનું મન કરે? તેમજ લયાવસ્થાથી મોક્ષને પરમાનન્દ ખરેખર શરીરે જીવતાં છતાં જે મહામાઓ ભેગવે છે, તે મહાત્માઓ દુનિયાના ક્ષણિક સુખથી દૂર રહે અને તે માટે તેઓની પ્રવૃત્તિ ન થાય એમાં કાંઈ પણ આશ્ચર્ય નથી. શરીરમાં રહેતાં છતાં પણ લયાવસ્થાથી શરીરાતીત ઇન્દ્રિયાતીત, (મનથી અગ્રાહ્ય) એવો મોક્ષને પરમાનન્દ મેળવવો હોય તે ઉન્મનીભાવ અને લયસમાધિની પ્રાપ્તિ કરે ! મોક્ષનું સુખ કેવું છે? તેના પ્રશ્નો પુછીને
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ). નકામો કાળવ્યય તજીને લયસમાધિના માર્ગ પડે, એટલે પિતાની મેળે મોક્ષનું સુખ ભોગવી શકાશે; એમાં જરા માત્ર શંકા નથી. મોટા મેટા મુનિવરેએ લયસમાધિનો આશ્રય લહી મેક્ષને પરમાનન્દ અનુભવ્યું છે. લયાવસ્થાથી મોક્ષનો પરમાનન્દ સાક્ષાત્ ભગવાશે અને તેથી પિતાને ભવ્યપણુની ખાત્રી થશે, તેમજ થોડા ભવમાં મુક્તિની પ્રાપ્તિ થશે. લયાવસ્થામાં મોક્ષને પરમાનન્દ ભગવતાં મુક્તિના સુખની પૂર્ણ શ્રદ્ધા થાય એટલે, આત્માના ભવ્યપણાનો નિર્ણય થાય એમાં શું આશ્ચયે? લયાવસ્થામાં મુક્તિના સુખને અત્ર સાક્ષાત્કાર થવાથી સંસાર અને મુક્તાવસ્થામાં સમાનતા ભાસે છે. આ બાબતનો નિશ્ચય આવી દશામાં ચઢેલા મુનિવરેના હૃદયમાં ભાસે છે. આખી દુનિયાનું સાધ્યબિન્દુ સુખ છે, કારણ કે આખી દુનિયાના મનુ સુખને માટે રાત્રી દિવસ બધી ધમાલ કર્યા કરે છે, પણ તેમને જે સુખ મળે છે તે ક્ષણિક હોવાથી તેમને શાન્તિ મળતી નથી અને સંસારમાં સુખ મેળવવા પ્રતિક્ષણ વિશેષ વિશેષ પ્રયત્ન કર્યા કરે છે. તેમના શરીર ઘસાઈ જાય છે, અને શરીર માટી ભેગું મળી જઈને માટી થઈ જાય છે, તે પણ દુનિયાના મનુષ્ય ખરા નિત્ય પરમાનન્દના ભોગી બની શકતા નથી, પણ જે તેઓ શ્રીમદે કથેલી એવી લયસમાધિ તરફ પ્રવૃત્તિ કરે તે શ્રીમદ્ભા આત્માની પેઠે મોક્ષને પરમાનન્દ અત્ર ભોગવી શકે. શ્રીમદ્ શ્રી હેમચન્દ્રસૂરિ આ પ્રમાણે પિતાને થતા મોક્ષના પરમાનન્દને ઉભરે બહાર કાઢીને હવે સદાકાલ લયાવસ્થામાં થતા સુખનો ઉપદેશ આપતા છતા, નીચે પ્રમાણે પિતાના મન મિત્રને શિખામણ આપે છે.
! હ્યોન | मधु न मधुरंनैताः शीतास्त्विषस्तुहिनद्युतेरमृतममृतंनामैवास्याः फलेतुमुधासुधा तदलममुनासंरंभण प्रसीदसखेमनः फलमविकलंत्वय्येवैतत् प्रसादमुपेयुषः ॥ ५२ ॥
T (યોગાસ્ત્ર.) આ લયાવસ્થાદ્વારા થતા પરમાનન્દની આગળ મધુ તે મધુર નથી, ચન્દ્રમાની કાંતિ તે શીતળ કાંતિ નથી, અમૃત તે નામ માત્ર અમૃત છે અને સુધાત ફેગટ છે, માટે હે માનમિત્ર ! આ દુનિયાના પ્રયાસથી સર્યું. મારા ઉપર તું પ્રસન્ન થા! કારણ કે લયાવસ્થાદ્વારા નિર્દોષ સહજ સુખરૂપ ફળ મેળવવું તે તારા પ્રસન્ન થવા થકીજ મળી શકે તેમ છે. મનમાંથી અનેક પ્રકારના દોષો નીકળી જવા અને આત્માભિમુખ મનનું થવું, એજ મનની પ્રસન્નતા છે. આત્માના
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૦) ગુણમાં મન લીન થયાવિના આત્માને પરમાનન્દ પ્રગટ થતા નથી, તેથી શ્રીમદે મનને પ્રસન્ન થવા માટે ઉપર પ્રમાણે સંબોધન કર્યું છે. શ્રી હેમચન્દ્ર મહારાજ કથે છે કે, શ્રી સદગુરૂની મન વાણી અને કાયાદ્વારા, તેમની છાયા જેવા બની, ઉપાસના કર્યા વિના પરમાનન્દની પ્રાપ્તિ થતી નથી. જૈનશાસ્ત્રોમાં પંચ મહાવ્રતધારી સાધુએજ ગુરૂ તરીકે મનાય છે. તેથી અત્ર સાધુઓનું ગ્રહણ કરવું, આ કાળમાં એકવીશ હજાર વર્ષપર્યન્ત સાધુરૂપ ગુરૂઓની અસ્તિતા રહેવાની છે. સાધુઓ સંસારથી મુક્ત થઈ મોક્ષમાર્ગ આરાધી શકે છે, માટે જૈનશાસનમાં ગુરૂપદના તે અધિકારી ગણેલા છે. પરમાનન્દપ્રદ ગુરૂમહારાજની ઉપાસના કર્યાવિના પરમાનન્દ પ્રાપ્ત થતું નથી. નગરા ગુરૂગમવિના પરમાનન્દ શોધવા જતાં ભટકાઈ પાછા પડે છે, અને તેઓની ભ્રષ્ટ સ્થિતિ થાય છે; માટેજ હેમચન્દ્ર પ્રભુએ ગુરૂની ઉપાસનાવડે પરમાનન્દ મળે છે એવો શાસ્ત્રીયાનુભવ દર્શાવ્યો છે.
सत्येतस्मिन्नरतिरतिदं गृह्यतेवस्तुदूरा दप्यासन्नेप्यसतितुमन स्याप्यतेनैवकिञ्चित्पुंसामित्यप्यवगतवता मुन्मनीभावहेता विच्छाबाढंनभवतिकथं सद्गुरूपासनायाम् ॥ ५३ ॥
(ચોરાત્રિ.) સગરની ઉપાસના કરવાથી, અરતિને આપવાવાળી વ્યાધ્રાદિ વસ્તુઓ અને રતિને આપવાવાળી ચંદનાદિ વસ્તુઓ મનુષ્યવડે, દૂરથી પણ ગ્રહણ યા સ્વાધિન કરી શકાય છે, તે જ મનુ સદ્દગુરૂની ઉપાસનાના અભાવે નજીક રહેલી વસ્તુઓ, ગ્રહણુ યા સ્વાધિન કરી શકતા નથી. આવું જાણ્યા છતાં ઉન્મનીભાવના હેતુભૂત સગુરૂની ઉપાસનાના સંબંધમાં મનુષ્યની ગાઢ ઇચ્છા કેમ થતી નથી? આચાર્ય શ્રી મનુને ઉન્મનીભાવ માટે ખાસ સદ્ગુરૂની ઉપાસનાની ભલામણ કરે છે, અને તે જાણીને પણ સદ્ગુરૂની ઉપાસના કરવા ઈછા ધારણ કરતા નથી તેઓ અજ્ઞાનના દાસ બનેલા છે એમ અવધવું. શ્રી હેમચંદ્ર પોતાના ગુરૂની સારી રીતે ઉપાસના કરી હતી. શ્રીમદ્ યશવિજય ઉપાધ્યાય પણ સર્વ વસ્તુની પ્રાપ્તિ માટે ગુરૂ ઉપાસનાને મુખ્ય બતાવે છે. શ્રી ધર્મદાસગણિ પણું ઉપદેશમાલામાં સદ્દગુરૂની ઉપાસના સંબન્ધી સારું વર્ણન કરે છે. યોગશાસ્ત્રના અને આચાર્ય શ્રી સદગુરૂની ઉપાસનાની ભલામણ કરીને ખરી સેવા બજાવે છે. “ગુરૂવિના સમ્યગ્રજ્ઞાન થતું નથી.” ઉન્મનીભાવની પ્રાપ્તિ માટે સદૃગુરૂની ઉપાસના જ યોગ્ય છે. સદ્દગુરૂની ઉપાસનાથી શાસ્ત્રોનું જ્ઞાન થાય છે. અનેક પ્રકારના
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૧ )
અનુભવે મળે છે. ગુરૂકુળવાસથી પરંપરાએ ચાલતા આવેલા અનેક ખાખતના અનુભવાની પ્રાપ્તિ થાય છે. પૂર્વે સૂરિમંત્ર અને વર્ધમાન વિદ્યા, વગેરે ગુરૂની કૃપાથી શિષ્યા મેળવતા હતા, ત્યારે તે પ્રતાપશાલી થતા હતા. શ્રી હેમચંદ્ર તેમના ગુરૂની કૃપાથી મહાસમર્થ થયા હતા. ગુરૂની કૃપા અને આશીર્વાદથી અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિ થાય છે તેમાં જરામાત્ર શંકા નથી. ગુરૂની કૃપાથી શ્રીયશવિજય ઉપાધ્યાય પણુ પ્રભાવક થયા છે. ગુરૂની કૃપાથી અનેક શિષ્યોએ ઉચ્ચપદ મેળવ્યું છે. ગુરૂની સેવા ભક્તિ અને વૈયાવચ્ચથી જે કંઈ પ્રાપ્ત થાય છે તે સદાકાલ રહે છે. ઉન્મનીભાવની પ્રાપ્તિ તેા કદિ ગુરૂની કૃપા અને આશીવૉદવિના થતી નથી. ગુરૂએ નાભિના ઉછાળાથી આપેલ આશિષથી ઉન્મ નીભાવના પ્રકાશને પ્રાપ્ત કરવા માટે શિષ્ય ભાગ્યશાલી થાય છે. ઉન્મનીભાવ વા લયસમાધિ તે એકજ છે; એ કંઇ પુસ્તકો વાંચવામાત્રથી પ્રાપ્ત થઈ શકે નહિ. નાગાર્જુન જેવાને પણુ ગુરૂગવિના આકાશમાં ઉડવાની શક્તિ મળી નહિ; જ્યારે ગુરૂની કૃપા મેળવી ત્યારે તેણે આકાશગમનની સિદ્ધિ મેળવી. ગમે તેવા જ્ઞાની હોય તે પણ તેણે ઉન્મનીભાવની પ્રાપ્તિ માટે–નાના બાળકની પેઠે ગુરૂની ઉપાસનામાં તત્પર થઈ જવું. અધ્યાત્મજ્ઞાનમાં ઉંડા ઉતરેલા શ્રીમદ્ હેમચન્દ્રપ્રભુની હિતશિક્ષા વિસ્મરવા ચાગ્ય નથી. અધ્યાત્મજ્ઞાન અને યાગજ્ઞાન માટે તેમને જેટલા ઉપકાર માનીએ તેટલા ન્યૂન છે. અધ્યાત્મજ્ઞાનનું સાધ્યબિન્દુ સહજાનન્દાનુભવ છે; તેના માર્ગ ખરેખર શ્રી હેમચન્દ્ર પ્રભુએ દર્શાવ્યા છે. આ ખામતપર શ્રી યશોવિજય ઉપાધ્યાયે પણ અધ્યાત્મસાર ગ્રન્થ રચીને સારો પ્રકાશ પાડ્યો છે. ઉપાધ્યાયજી અધ્યાત્મ શાસ્ત્રોના આનન્દ મગીચાઓ પેાતાની પાછળ જીવતા મૂકી ગયા છે, તેથી તે પણ શબ્દ દેહે જીવતા છે. અધ્યાત્મસારમાં મનને વશ કરવા માટે તેમણે વૈરાગ્ય જ્ઞાન વગેરે ઉપાયે બતાવ્યા છે. અધ્યાત્મજ્ઞાનની મહત્તાસંબન્ધી નીચેપ્રમાણે તેઓ લખે છે.
पश्यन्नन्तर्गतानुभावान् पूर्णभावमुपागतः
भुञ्जानोध्यात्मसाम्राज्यमवशिष्टंनपश्यति ॥ ५५ ॥
(અ॰ સાર. ) અન્તર્ગત ભાવેવાને દેખતા અને પૂર્ણ ભાવ પામેલા, અધ્યાત્મ વૈભવને ભાગવતા જ્ઞાની, અન્યને અવલેાકતા નથી. શુદ્ધ નિશ્ચયનયથી આત્મા પેાતાના જ્ઞાનાદિક ગુણના ભાક્તા છે અને અશુદ્ધ નિશ્ચયનયથી કર્મકૃત સુખ દુઃખનેા ભાક્તા છે. નિદ્રાવસ્થામાં જેમ અહંકારરહિત સુખને ભાસ થયો જણાય છે, તેમ શુદ્ધ વિવેક દશામાં તે સાક્ષાત્ સુખના
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૨ )
ભાગ થાય છે. માથુ વસ્તુઓના સંબંધવિના પેાતાની મેળે પેાતાનામાંથી ઉદ્ભવેલા સુખને પાતાના આત્મા અનુભવે છે. શુદ્ધનયથી આત્મા પાતાના શુદ્ધભાવના કર્તા બને છે. આત્મા પેાતાના સ્વરૂપમાં રમે અને કાયાના રોધ કરે, તેજ આધ્યાત્મિક દૃષ્ટિથી સત્ય તપ ગણાય; એમ ઉપાધ્યાય નીચેપ્રમાણે કથે છે.
यत्ररोधः कषायाणां ब्रह्मध्यानंजिनस्यच ज्ञातव्यंतत्तपःशुद्ध मवशिष्टंतुलङ्घनम् ॥ १५६ ॥
( ૧॰ સાર. )
જ્યાં કષાયના રોધ થાય અને પરમાત્માનું ધ્યાન થાય, તેજ શુદ્ધ તપ અવમેધવું; બાકીતેા લાંઘણુ ગણાય. આ પ્રમાણે કથીને શુદ્ધ તપ કરવા માટે ઉપાધ્યાય, જીવાને માર્ગ દર્શાવે છે. અધ્યાત્મજ્ઞાનથી તપ જે કરાય છે તેનાથી આત્મશુદ્ધિ નીચેપ્રમાણે દર્શાવે છે. अज्ञानीतपसाजन्म- कोटिभिः कर्मयन्नयेत् અન્ત્રજ્ઞાનતપોયુક્ત ગેનૈવસંહરેત્ ॥ ૧૬ ॥
ज्ञानयोगस्तपःशुद्ध मित्याहुर्मुनिपुङ्गवाः
તસ્માજ્ઞિાવિતસ્યાવિ મેળોચુષ્યતેક્ષયઃ ॥ ૩૬ર ॥
( અધ્યાત્મસાર. )
અજ્ઞાની, જન્મ કોટિવડે-તપથી જે કર્મ ક્ષય કરે, તે કર્મને જ્ઞાન—તપયુક્ત જ્ઞાની એક ક્ષણમાં દૂર કરે છે, માટે જ્ઞાનયેાગ તપ શુદ્ધ છે; કારણ કે જ્ઞાનયેાગ તપથી નિકાચિત કર્મના ક્ષય થાય છે. અધ્યાત્મ જ્ઞાનપૂર્વક તપ કરવાની મહત્તા જે દર્શાવી છે તે મનન કરવા ચેાગ્ય છે. અધ્યાત્મજ્ઞાનવિના અજ્ઞાનીનાં કર્મો ચિત્તની શુદ્ધિ કરવા સમર્થ થતાં નથી, તે નીચેપ્રમાણે દર્શાવે છે.
अज्ञानिनां यत्कर्म न ततश्चित्तशोधनम्
योगादेरतथाभावाद् म्लेच्छादिकृतकर्मवत् ॥ २८ ॥
For Private And Personal Use Only
(પધ્યાત્મસાર. )
અજ્ઞાનીઓનાં જે કર્મ છે તેથી ચિત્તની શુદ્ધિ થતી નથી, કારણ કે સ્વેચ્છાદિઓએ કરેલા કર્મની પેઠે, જ્ઞાન યાગાદિના સદ્ભાવ તેમાં હાતા નથી. જ્ઞાનગર્ભિત વૈરાગ્યવડે અધ્યાત્મજ્ઞાનની સ્થિરતા થાય છે અને તેથી અધ્યાત્મજ્ઞાની ક્રિયાનુાનાવડે કર્મના નાશ કરે છે. દુઃખગર્ભિત અને માહભિત વૈરાગ્યથી અનન્તગણા ઉત્તમ એવા જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત કરવે જોઇએ. જ્ઞાનાભિત વૈરાગ્યથી અધ્યાત્મજ્ઞાન જીરવી શકાય છે. જ્ઞાનગભિત વૈરાગીને કદાગ્રહ હાતા નથી.
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૩) કદાગ્રહનાશથી જ્ઞાનગર્ભિત વૈરાગ્યની માલુમ પડે છે તે સંબન્ધી થશેવિજય ઉપાધ્યાય નીચે પ્રમાણે લખે છે.
उत्सर्गचापवादेपि व्यवहारेथनिश्चये ज्ञानेकर्मणिवायचेन्नतदाज्ञानगर्भता ॥ ३५ ॥ स्वागमेन्यागमार्थानां शतस्येवपरार्द्धके તાવતા વૃધવં જતાણાનામતા ૨૬ | नयेषुसार्थसत्येषु मोघेषुपरचालने माध्यस्थ्यंयदिनायातं नतदाज्ञानगर्भता ॥ ३७॥ आज्ञयागमिकार्थानां यौक्तिकानांचयुक्तितः नस्थानेयोजकत्वंचे नतदाज्ञानगर्भता ॥ ३८ ॥ गीतार्थस्यैववैराग्यं ज्ञानग¥ततःस्थितं उपचारादगीतस्या प्यभीष्टंतस्यनिष्ठया ॥ ३९ ॥
(મધ્યમિ.) ઉત્સર્ગ માર્ગમાં, અપવાદ માર્ગમાં, વ્યવહાર માર્ગમાં, નિશ્ચય માર્ગમાં, જ્ઞાન નયમાં, અને ક્રિયા નયમાં, જે કદાગ્રહ હોય તે સમજવું કે, તેને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય નથી. સ્વાગમમાં અન્યાગમના અર્થોનું જાણવું–જેમ પરાર્ધની સંખ્યામાં અન્ય સંખ્યાનું સમાઈ જવા પણું થાય છે તત્ અવધવું. સ્વાગમનું તેટલું જ્ઞાન પામીને પણ અબુધપણું રહ્યું તો સમજવું કે જ્ઞાનગાર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત થયો નથી. પિતાપિતાને સ્વાર્થમાં સર્વ ને સત્ય છે. સાથે સત્ય એવા નામાં પર તેની અપેક્ષાએ તે નિષ્ફલપણું છે; એવું જાણવા છતાં પણ જે માધ્યશ્ચ ન આવ્યું તો સમજવું કે જ્ઞાનગર્ભિત વૈરાગ્યપણું પ્રાપ્ત થયું નથી. આગમિક અર્થોનું આજ્ઞાવડે અને યુક્તિ વડે સિદ્ધ થાય તેનું યુક્તિથી સ્થાનમાં જોડવાપણું ન આવ્યું તે સમજવું કે, જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત થયો નથી. ગીતાર્થને જ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોય છે. પણ અજ્ઞાનીને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોતો નથી, તે પણ અગીતાર્થને ગીતાર્થની નિષ્ઠાએ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહેવાય છે. ગીતાર્થને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત થાય છે અને તેનામાં અધ્યાત્મ જ્ઞાન કરે છે. અધ્યાત્મના બળથી સમ્યકત્વવંતો સંસારના સર્વે બાહ્ય ભાવથી ન્યારા રહે છે, તે માટે એક કહેવત ચાલી છે કે
समकितवन्ताजीवडा-करेकुटुंबप्रतिपाल पणअन्तरथीन्यारारहे जेमधावखेलावेबाल ॥ १ ॥
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૪) સમ્યકત્વવંત જીવો ગૃહસ્થાવાસમાં રહીને કુટુંબની પ્રતિપાલના કરે છે, પણ અન્તરથી ન્યારા રહે છે. જેમ ધાવમાતા અન્યનાં બાળકોને ધવરાવે છે-રમાડે છે; પણ તેઓને પોતાનાં માનતી નથી, તેમ સમ્યકત્વવંત ગૃહસ્થો પણ અન્તરથી ન્યારા રહીને સાંસારિક કાર્યો કરે છે. અન્તરથી ન્યારા રહીને સાંસારિક કાર્યો કરવાં એ અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિવિના બની શકે તેમ નથી. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિવિના અન્તરથી ત્યાગદશા આવી શકે નહિ અને અન્તરથી ત્યાગદશા પ્રાપ્ત થયા વિના આઘની ત્યાગદશા પણ સાર્થક થઈ શકે નહિ. અધ્યાત્મસારમાં નીચેના કેમાં જે દશા વર્ણવી છે, તે અધ્યાત્મજ્ઞાનવિના ન બની શકે.
सेवतेऽसेवमानोऽपि सेवमानोनसेवते कोऽपिपारजनोनस्या द्यच्छनुपरजनानपि ॥ २५ ॥ अतएवमहापुण्य विपाकोपहितश्रिया गर्भादारभ्यवैराग्यं नोत्तमानांविहन्यते ॥ २६ ॥ दारुयन्त्रस्थपाञ्चाली-नृत्यतुल्याःप्रवृत्तयः योगिनोनैवबाधायै ज्ञानिनोलोकवर्तिनः ॥ २७ ॥
(મધ્યમસર.) કેઈક, વિષને બાથથી નહિ સેવત છત પણ અતરથી સેવે છે, અને કેઈક અધ્યાત્મપરિણતિવાળે જીવ બાહ્યથી ભેગો સેવતો છતે પણ અન્તરથી સેવ નથી. પરજનોને આપતે છતો કઈ પારકે થઈ શકતો નથી, તેમ ગૃહસ્થાવાસમાં રહેલા તીર્થંકરાદિ છો, ભેગાવલી કમેના ઉદયથી શરીરને હારાદિ પરવસ્તુનું દાન આપે છે તેથી, તે પર-જડ વસ્તુના દાસ બની શકતા નથી. તીર્થકરે ગૃહસ્થાવાસમાં ગર્ભથી આરંભીને તીર્થકર પદવી આદિને ભગવે છે તોપણું તેઓ અન્તરથી ન્યારા રહી શકે છે. કાણના યન્ત્રની પૂતળીઓની પેઠે લોકમાં રહેનાર, જ્ઞાનયોગીની પ્રવૃત્તિઓ હોય છે, તે ગીને અર્ધન માટે હોતી નથી. યોગી પ્રારબ્ધ કર્મોની પ્રવૃત્તિમાં આસતભાવ ધારણું કરતો નથી. તે પોતાનામાં હું કરું છું, હું ભેગવું છું, એ અહંભાવ ધારણ કરતો નથી, તેથી તે બાહ્ય જગતની સાથે મમત્વના પરિણામરૂપ બધનથી બંધાતું નથી અને મમત્વની કલ્પના વિના તે પિતાના આત્માને બંધનમાં નાખી શકતો નથી. પોતાને આત્મા કેવી દશામાં વર્તે છે તેનું અધ્યાત્મજ્ઞાનીને સ્પષ્ટ ભાન થાય છે, તેથી તે પોતાની ઉચ્ચદશાને માર્ગ પોતાના હાથે ખુલ્લો કરે છે અને તેમાં પોતે પ્રવૃત્તિ કરતા રહે છે. ગૃહસ્થાવાસમાં રહેલા અને ચક્રવર્તિ
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ ) પદવી ભગવતા એવા તીર્થકરોની વૈરાગ્ય દશા દેખતાં, તેઓ બાહ્ય કરતાં અન્તરથી ઘણું ન્યારા દેખાય છે. તેમની એવી દશાનું મૂળ કારણ ખરેખર અધ્યાત્મજ્ઞાન છે. “જીવને શિવ” બનાવી દેવો એ અધ્યાત્મજ્ઞાનની શક્તિ છે. અધ્યાત્મજ્ઞાનથી મનુષ્ય પિતાના આત્માને દિવ્યાકારમાં બદલી નાખે છે.
આ જગતમાં અધ્યાત્મજ્ઞાનની પરિણતિવિના શાન્તિને માર્ગ શોધવામાં આવે તો કદિ, ખરી શાન્તિને માર્ગ પ્રાપ્ત થઈ શકે નહિ. પિતાના આત્માને ઓળખે, પોતાના આત્માતરફ લક્ષ રાખે, પિતાને આત્મા શું કહે છે તે સાંભળો, પિતાને આત્મા કે છે તેના સંબધી ખૂબ ઉંડા ઉતરીને વિચાર કરે, ગુરૂગમ લઈને પોતાના આત્માની ખરી શાન્તિને રસ સ્વાદે; પશ્ચાત તમે અધ્યાત્મજ્ઞાનને વારંવાર સ્તવશે. મેહના જોરથી અને અજ્ઞાનથી જે જાણે છે તેમાં ભૂલ કરે છે અને અંધકારમાં પ્રવેશ કરે છે, પણ મેહની પ્રકૃતિને હઠાવી જરા અધ્યાત્મના પ્રકાશમાં આવે; તેનાથી સત્યને આપોઆપ નિર્ણય કરી શકશે. મનુષ્ય સુખનું સ્વરૂપ સમજ્યા વિના પ્રવૃત્તિમાર્ગના ખાં બનીને અંજીનની પેઠે રાત્રી દિવસ–મન, વાણી અને કાયાને સંતપ્ત કરીને દુ:ખ ઉભું કરે છે. જેને સુખ થાય છે, જેમાં સુખ પ્રકટે છે, જેવડે સુખ પ્રકટે છે, તેને પરિપૂર્ણ વિચાર કરે નથી અને ગાડરીયા પ્રવાહની પેઠે બાહ્યપદાર્થોની પ્રાપ્તિની ધમાલમાં ગદ્ધાવૈતરું કરી કરીને સુખ પ્રાપ્ત કરવું છે! અને સુખ થતું નથી તેપણું તેમને તેમાં સુખ માટે દોડવું છે; એમ કરવાથી ખરી શાન્તિ, ખરે આનન્દ, ક્યાંથી મળી શકે? ચારે ખંડના મનુષ્ય તરફ દષ્ટિ ફેર; પૈસાદાર અને ગરીબ ઉપર દૃષ્ટિ ફેર; સદાકાળ કેણ હૃદયથી સુખી છે તેને વિચાર કરે. “ જેવું પડે તેવું બ્રહ્માંડે ? જેવું તમને બાહ્યથી ક્ષણિક સુખ થાય છે તેવું આખી દુનિયાના ને બાહ્ય પદાર્થોથી ક્ષણિક સુખ થાય છે, એમ નક્કી માનશે. તમને સહજસુખમાં વિશ્વ કરનાર મેહ અને અજ્ઞાન છે. મેહ અને અજ્ઞાન જ્યાંસુધી છે ત્યાંસુધી, નિત્ય સુખપ્રાપ્તિમાં તે વિદ્ય કવિના રહેશે નહિ, એમ ખાત્રીથી માનીને અજ્ઞાન મેહ વગેરે દેથી બચાવનાર એવા અધ્યાત્મજ્ઞાનના સંગી થશે. અધ્યાત્મજ્ઞાનની પરિણતિનું બળ પ્રતિદિન વધતું જાય છે અને તે નિત્યસુખની ખાત્રી કરાવીને –આત્માને પોતાના ધર્મની દઢ પ્રતીતિ કરાવીને પોતાની ફર્જ અદા કરે છે, તેથી આત્મા પિતાનું પરમાત્મત્વ પ્રકટ કરી શકે છે. અધ્યાત્મજ્ઞાન અને ગજ્ઞાનથી પરમામાની દશા પ્રાપ્ત થાય છે.
ભ, ઉ. ૧૪
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૬ ) અધ્યાત્મજ્ઞાનથી ગજ્ઞાનમાર્ગ પ્રાપ્ત થાય છે. વેગમાર્ગમાં દૃઢ સ્થિર રહેવાને માટે અધ્યાત્મજ્ઞાન જોઈએ. અધ્યાત્મજ્ઞાનવિનાના હઠ
ગીઓ મેહના માર્ગમાં ચઢી જાય છે, અને તેઓના હૃદયમાંથી વાસનાનાં સૂક્ષ્મ બીજ નષ્ટ થતાં નથી. અધ્યાત્મજ્ઞાનવિનાના યમ, નિયમ, તપ, જપ વગેરે હઠયોગથી આત્મબળ વધશે, પણ તેનો દુરૂપયોગ થઈ જશે. તામલી તાપસ હઠયોગી હત;-શાપ આપનારા
ગીઓનાં ચરિત્ર વાંચીએ છીએ તે પ્રાયઃ તેઓ હોગીઓ દેખાય છે. કામણ મણુ મારણે મેહન ઉચ્ચાટન–અને સ્તંભન વગેરે મંત્રપ્રયોગ કરનારાઓને મોટો ભાગ પ્રાય: અધ્યાત્મજ્ઞાનવિનાને હોય છે. અધ્યાત્મજ્ઞાન એ મોક્ષનો રાજમાર્ગ છે અને અધ્યાત્મજ્ઞાનવિનાનો એ હઠયોગ તે તો-ઘા પાસેના પર્વતના દંડી માર્ગ સમાન છે. (તે પર ચડતાં પગ ખસી જાય તો ઘાંમાં પડાય છે.)
ખરે જે યોગમાર્ગ છે તેને ભેદ, ખરેખર અધ્યાત્મજ્ઞાનથી ખુલ્લો થાય છે. અધ્યાત્મજ્ઞાન પશ્ચાત યોગમાર્ગનું અવલંબન કરવાની જરૂર છે. યોગમાર્ગ છે તે ખરેખર ચારિત્રમાર્ગ છે. જેનશાસ્ત્રોમાં યોગમાર્ગના અસંખ્ય ભેદ બતાવ્યા છે. શ્રાવક અને સાધુના આચારે એ ગમાર્ગ છે. સાધુધર્મની ક્રિયાઓ અને શ્રાવકધર્મની ક્રિયાઓ એ ગના માર્ગો છે. મન, વાણું અને કાયાનું બળ ખીલવીને તેવડે મોક્ષની આરાધના કરવી તે યોગને મૂળ ભાવ છે. મોક્ષની પ્રાપ્તિ માટે યોગબળની આવશ્યક્તા સ્વીકારવામાં આવી છે. વજરૂષભનારાસંઘયણવિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી; તેમાં પણ ખાસ યોગનો મહિમા અવબોધાય છે. હોગ, મંત્રોગ, ભક્તિયોગ અને લોગ વગેરે ગન ઘણું ભેદે છે; તેનું વિશેષ વર્ણન અમીર ચોવી નામના ગ્રન્થમાંથી વાંચવું. હઠયોગસંબધી શ્રીમદ્દ હેમચં. દ્રસૂરિ, શ્રી જિનદત્તસૂરિ, વગેરે આચાર્યોએ ઘણું સારું વિવેચન કર્યું છે. જૈનમાં હઠયોગની પ્રક્રિયા પણ પૂર્વથી ચાલી આવે છે. ઉપધાનની ક્રિયાઓ અને વહનની ક્રિયાઓમાં, તેમજ પ્રતિષ્ઠા વગેરેની ફ્લિાઓમાં હઠયોગની ઘણું ક્રિયાઓ જુદા જુદા રૂપે દેખાવ આપે છે. હઠયોગની ક્યિાઓને પૂર્વના આચાર્યો સાધતા હતા. સં. ૧૭૩૭ ની સાલમાં વિદ્યમાન એવા અને મહાસમર્થ વિદ્વાન હૈમલઘુપ્રક્રિયા, કલ્પસૂત્ર સુબોધિકા ટીકા અને લોકપ્રકાશ વગેરે અનેક ગ્રન્થના કર્તા શ્રી
૧ પર્વત-ડુંગરની પાસે ઉંડી ખીણો-ખાડા,
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १०७). વિનયવિજયજી ઉપાધ્યાય પણ હઠયોગના રાંબધી ઊંડું જ્ઞાન ધરાવતા હતા એમ નિશ્ચય થાય છે. તેઓશ્રી નીચે પ્રમાણે હઠગસંબધી પદનું ગાન કરે છે.
पद पचीशमुं. ( राग आशावरी ). साधुभाइसोहेजैनकारागी, जाकीसुरतमूलधुनलागी ॥ साधु० ॥ टेक ॥ सोसाधुअष्टकरमसुंजगडे, शूनबांधेधर्मशाला; सोऽहंशब्दकाधागासांधे, जपेअजपामाला.
साधु० ॥१॥ गंगायमुनामध्यसरसति, अधरवहेजलधारा; करीयस्नानमगनहुइबेठे, तोड्याकर्मदलभारा.
साधु० ॥२॥ आपअभ्यंतरज्योति विराजे, बंकनालग्रहेमूला; पश्चिम दिसाकीखडकीखोलो, तो बाजेअनहदतुरा. साधु० ॥३॥ पंचभूतकाभरममिटाया, छठामांहिसमाया, विनयप्रभुसुंज्योतिमिलि जब, फिर संसार न आया. साधु० ॥ ४॥
पद पहेलु. ( राग भैरव ). योगानन्दआदरकरसंतो अरुण द्युतिलयलावोरे. यो० ॥ टेक ॥ अन्तरपट्चक्रसोधनकरके बंकनालकरभावो.
यो० ॥१॥ चंद्रसूरज मारगजुगतजकर सुषमनपरवाहजानो; कुंभक रेचकपूरकभावे प्रत्याहारप्रमाणो.
यो० ॥२॥ धारणाध्यानसमाधिसप्तम श्वासरोधकरतानो; अनुपमअनहदधुनीअनुयोगे सोऽहंसोऽहंगानो. यो० ॥३॥ सोऽहंसोऽहं रटना रटतां नवनिधिसंयमभायो; ज्ञानानन्दपरमातमरोचि, देखत हरखलहायो. यो० ॥ ४ ॥
___ पद चोएं. ( राग भैरवी ). गगनमंडलगतपरमअरुणचिभायोरे ॥ गगन० ॥ टेक ॥ चंदकहुँतो चंद ननिरखं, तरणिपणनजणायोरे; गगन० ॥ तेलसिखाबिनदीपननिरखू, जगमगरुचिसुखदायोरे. गगन० ॥१॥ धनसमीरपरमुखउपाधि, रहितरुचिरदरसायोरे; गगन० ॥ सबजगव्यापीपांचहिजाते, पणनहिभावरमायोरे. गगन० ॥२॥ पंडितयोगीसघलेथाके, निजहठपखलपटायोरे; गगन० ॥ आपहिनिरखेआपहिजाने, सहजसमाधिजगायोरे. गगन०॥३॥ तबघरघरकीभरमनामेटी, सहजरूपपरखायोरे; गगन०॥ निधिसंयमज्ञानानन्दयोगी, ज्योतिनिरखहरखायोरे. गगन.॥४॥
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૮ )
શ્રીમદ્ વિનયવિજયજીના પચ્ચીશમા પદથી અને જ્ઞાનાનન્દના પહેલા અને ચાથા પદથી, જૈનશાસ્ત્રોમાં યાગની પ્રક્રિયા કેટલીઅધી સસ છે તે વાચકવર્ગ અવમેધી શકશે. શ્રી વિનયવિજયાપાધ્યાય તા એટલાસુધી કથે છે કે, હું સાધુએ ! તેજ જૈનધર્મનેા રાગી છે કે જેની સુરતા ખરેખર મૂલદ્વારમાં લાગી છે. આધારચક્રને મૂલદ્વાર કથવામાં આવે છે. મૂલદ્વારમાં સુરતા લાગવાથી ચિત્તની મલીનતા ટળે છે. તેવા સાધુ, યાગની દશાવડે આત્માની પરમાત્મતા પ્રકેટ કરવા માટે, અષ્ટકર્મ અને તેની એકસેસ અઠ્ઠાવન પ્રકૃતિની સાથે યુદ્ધ કરે છે, અને શૂન્ય ધર્મશાળા ખાંધે છે. શૂન્ય ધર્મશાળાના ભાવ એવા નીકળે છે કે, જે દશામાં રાગદ્વેષના વિકલ્પસંકલ્પને અભાવ હાય; અર્થાત્ રાગદ્વેષના વિકલ્પસંકલ્પથી શૂન્ય એવા ચિત્તને શૂન્ય ધર્મશાળાની ઉપમા, ચેાગની શૈલીએ આપવામાં આવે છે. નિર્વિકલ્પદશા એજ શૂન્ય ધર્મશાલા અવબેાધવી. શૂન્ય. ધર્મશાળા ખાંધવાના ઉપદેશ કરીને એમ જણાવવામાં આવ્યું છે કે, યોગી રાગદ્વેષથી શૂન્યચિત્તવડે યાગના માર્ગમાં આગળ વધી શકે છે અને તે સંસારના માહક પદાર્થોથી લેપાતે વા ગંધાતા નથી. મનમાંથી રાગદ્વેષ દૂર હઠાવીને ખરો સાધુ યાગી, સેા ં શબ્દના ધાગા સાંધે છે. યાગીની એવી-ધાગા સાંધવાની રીતિ હાય છે. સઃ એટલે અસંખ્યાત પ્રદેશમાં સત્તાએ રહેલું પરમાત્મપણું તેજ હું છું; તેવિના બાકીના સાંસારિક પાયારૂપ હું કદી-અસ્તિભાવે નથી. સ એટલે પરમાત્મા તેજ, અહં એટલે હું છું.— હું પાતે પરમાત્મા છું. મારામાં સત્તાએ પરમાત્મપણું રહ્યું છે અને તે વ્યક્ત થઈ શકે તેમ છે, માટે ોઢું ( પરમાત્મા) છું. સોડ્યું એટલે હું; તે સત્તાએ રહેલા પરમાત્મભાવથી અભિન્ન છું–એમ કહેવાથી, બાકીનું શરીર-ધન-વગેરે સર્વે હું નથી એવા ખુલ્લો અર્થ પ્રતીત થાય છે. સેાહું શબ્દના આ પ્રમાણે અર્થ અવમેધીને દ્રાર્થિક અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ આત્માનું ધ્યાન ધરવું. દ્રવ્યથી આત્મા અસંખ્ય પ્રદેશરૂપ નિત્ય છે અને જ્ઞાનાદિ પર્યાયની અપેક્ષાએ આત્મા અનિત્ય છે. દ્રવ્યની અપેક્ષાએ નિત્ય અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય, એવા સઃ એટલે તે આત્મા તેજ, હૈં એટલે હું છું; તેવિના અન્ય તે હું નથી. દ્રવ્યની અપેક્ષાએ ધ્રુવરૂપ અને પર્યાયનયની અપેક્ષાએ ઉત્પાદ અને વ્યયશ્ય એવા આત્મારૂપ હું છું. એ સાહું શબ્દના અર્થ સ્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ સત્ અને પરદ્રવ્ય પરક્ષેત્ર પરકાલ અને પરભાવની અપેક્ષાએ અસ—એવા આત્મા, તેજ હું છું; એવા સેહું શબ્દના અર્થ છે. દ્રવ્યની અપેક્ષાએ વ્યાપ્ય અને જ્ઞાનાદિપર્યાયની
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૯) અપેક્ષાએ વ્યાપક એટલે વિભુ એવો આત્મારૂપ હું પરમાત્મા છું; એ હું શબ્દનો અર્થ છે. દ્રવ્યની અપેક્ષાએ ગુણ અને ગુણથી અભિન્ન, તથા પર્યાયાર્થિકનયની અપેક્ષાએ કથંચિત્ ભિન્ન એ જ્ઞાનદર્શન–ચારિત્ર અને વીર્યમય હું આત્મા છું; એવો હું શબ્દનો અર્થ છે. કેવલજ્ઞાન અને કેવલદર્શન તથા ક્ષાયિકચારિત્ર આદિ જેના ગુણે છે એ પરમાત્મા તે હું છું; એવો હું શબ્દને અર્થે છે. ઉપર્યુક્ત સેહં શબ્દવા... મારો આત્મા તેજ હું છું, તેવિના બાકીના જડ ધર્મોમાં મારાપણું નથી, એવો દૃઢ નિશ્ચય કરીને સાધુયોગી સેહ શબ્દને ધાગો સાંધે છે અને તેને અજપાજાપ જપે છે. જે જાપ વાણુથી જપ ન પડે અને સ્વાભાવિક રીત્યા શ્વાસોચ્છાસથી હું તરીકે ઉઠે છે, તે જગ્યા વિનાને જાપ થાય છે, માટે તેને અજપાજાપ તરીકે કથે છે. અજપાજાપની વિધિ ગુરૂગમથી ધારવી જોઈએ. ફોનોગ્રાફની પેઠે સુરતાને ત્યાં ઠરાવ્યા વિના અજપાજાપ થાય છે, તે કંઈ આત્માની સ્થિરતા માટે થતો નથી. અજપાજાપની સાથે સુરતાને સંબન્ધ રાખવામાં આવે છે તો ત્રણ ચાર માસમાં યોગી, મનની દશાને ફેરવી નાખે છે અને દિવ્ય પ્રદેશમાં પિતાના મનને લઈ જાય છે, તથા ઘણું વિકલ્પસકોને રેધવા સમર્થ થાય છે. અજપાજાપથી સાધુયોગી શાતિ પ્રાપ્ત કરે છે અને મનને પોતાના તાબામાં રાખવા સમર્થ થાય છે, તથા સંકલ્પની સિદ્ધિસન્મુખ ગમન કરે છે. સાધુગી અજપાજાપની આ પ્રમાણે જપમાલા ગણે અને અન્ય શું કરે તે દર્શાવે છે. ડાબીનાસિકાને ગગા કથે છે. અને જમણી નાસિકાને યમુના કળે છે. ઈડા અને પિંગલા એ બે નાસિકાઓ સાથે વહે છે તેને સુપુષ્ણુ કહે છે અને યોગની પરિભાષાએ તે સરસ્વતિ કથાય છે. ઈડ પિંગલા અને સુષુષ્ણુની ઉપર જલધારા વહે છે. કેઈ તેને અમૃતધારા કથે છે. ખેચરી મુદ્રા કરનાર તે અમૃતબિન્દુઓને ગ્રહણ કરે છે. ડાબી અને જમણી નાસિકાન વાયુ તથા સુષુષ્ણુને રોધ થતાં સાધુયોગી બ્રહ્મરશ્વમાં પ્રવેશ કરે છે, અર્થાત તે પરમાત્મજ્ઞાનમાં પ્રવેશ કરે અને ત્યાં સમતારૂપ અમૃતધારામાં સ્નાન કરીને મગ્ન બને છે. ખરેખર બ્રહ્મરશ્વમાં સ્થિરતા થતાં આનન્દામૃતધારાને અનુભવ પ્રકટે છે. આત્મબંધુઓ ! આત્માના શુદ્ધ ગુણો પૈકી એક ગુણમાં લીન થઈ જાઓ, અથૉત્ પિતાના આત્માના અસંખ્ય પ્રદેશો ખરેખર બ્રહ્મરંધ્રમાં છે, તેજ આત્મા હું છું, એવા ઉપગમાં કલાકોના કલાકેપર્યત સ્થિર થઈ લીન થઈ જાઓ; એટલે “મધર વધે ગયા” એનો અનુભવ તમે પોતે પ્રાપ્ત કરી શકશે. ઈડાપિંગલા અને સુષુમ્ભ
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૦ )
નાડીમાંથી પ્રાણવાયુના રોધ થાય છે અને બ્રહ્મરન્ત્રમાં સમાધિ લાગે છે ત્યારે, અમૃતધારાના અનુભવ આવે છે. આત્માની અન્તરમાં જ્યાતિ હાય છે. બેંકનાલથી બ્રહ્મરન્ધ્રમાં ગમન કરવાના માર્ગ ખુલ્લો થાય છે. બ્રહ્મરન્ધ્રમાં સ્થિરતા કરવા માટે વેંકનાલના મૂલ આધારચક્રથી ચડાય છે. આધારચક્રથી અરાડના હાડકાના મધ્ય ભાગ, વા પશ્રિમદિશાની ખડકીના વા મેરૂદંડના મધ્યભાગમાં થઇને પ્રાણવાયુ, ઉપર બ્રહ્મરન્ત્રમાં ગમન કરે છે. મેરૂદંડની આદ્યમાં આધારચક્ર આવેલું છે, ત્યાંથી આગળનાં પાંચ ચક્રનેા માર્ગ ખુલ્રો થાય છે. આધારચક્રની પાસે અને સ્વાધિષ્ટાનચક્રની પાસે કુંડલી છે. કુંડલીનું ઉત્થાન થતાં મેરૂદંડમાં પ્રાણવાયુને પ્રવેશ થાય છે અને મેરૂદંડમાં પ્રાણવાયુને પ્રવેશ થાય છે ત્યારે કંઇક પેાતાને ખબર પડે છે અને અનહદ ધ્વનિનું શ્રવણ થાય છે. કેવલ કુંભક પ્રાણાયામથી ષટ્ચક્ર ભેદાય છે અને બ્રહ્મદંડવા મેરૂદંડ પર્વતમાં પ્રાણવાયુને પ્રવેશ થાય છે. કેવલ કુંભક પ્રાણાયામથી અને કેવલ કુંભકભાવ પ્રાણાયામથી માયારૂપ કુંડલી પેાતાનું સ્થાન તજી દે છે અને બ્રહ્મમાર્ગમાં, આગળ ગમન કરવા માટે રોધ કરતી નથી. કેવલ કુંભકભાવ પ્રાણાયામથી આત્માના અમૃતનું માયારૂપ કુંડલી ભક્ષણ કરતી નથી. પશ્ચાત્ તા આત્માના ભાવામૃતના આત્માજ ભાક્તા અને છે અને તેથી સ્વયં પરમપ્રસન્ન અને છે. આત્માની પરમ પ્રસન્નતાની અસર, વાણી-મુખ અને આંખદ્વારા બહાર પણ દેખાય છે. શ્રીમદ્ વિનયવિજયાપાધ્યાયે આ દશાને ખરેખર અનુભવ-અમુક અંશે-લીધા હોય એમ અવમેધાય છે. પશ્ચિમદિશામાં મેરૂદંડદ્વારા પ્રાણવાયુના બ્રહ્મરન્ધ્રમાં સંચાર થતાં, હડ સમાધિની પ્રાપ્તિ થાય છે. હઠયોગ શાસ્ત્રોની, અન્તિમદશાનું સાધ્યમિન્દુ સમાધિ છે. ક્ષયેાપશમભાવની હડસમાધિ અમુક અપેક્ષાએ બ્રહ્મરન્ધ્રમાં સ્થિરતા-લીનતા થએ છતે કહેવાય છે. ક્ષયાપશમભાવ સદાકાલ એકસરખા રહેતા નથી. ક્ષયાપશમભાવની સમાધિ માટે પણ તેમ અશ્વમેધવું. હાસમાધિની સાથે ક્ષયેાપશમભાવની સમાધિના સંબન્ધ વર્તે છે, કારણ કે કારવિના કાર્ય હાતું નથી; દ્રવ્યવિના ભાવ હાતા નથી. પ્રાણવાચુની સ્થિરતાની સાથે ક્ષયાપશમભાવની સમાધિના પણ બ્રહ્મરન્ત્રમાં આવિભૉવ થાય છે. બ્રહ્મરન્ધ્રમાં સુરતાવડે સ્થિરતા કરવાથી અલ્પ દિવસેામાં સમાધિની ઝાંખી થાય છે. મનના જ્યાં, રાગદ્વેષના વિકલ્પસંકલ્પરહિત ખરા લય થાય છે ત્યાં સમાધિભાવ પ્રકટે છે. ક્ષયપશમભાવની સમાધિના આધાર ખરેખર કારણ સામગ્રીઉપર છે. શરીર સ્વાસ્થ્ય, મનઃ સ્વાસ્થ્ય, યોગ્ય આહાર, યેાગ્ય વિહાર, યોગ્ય સ્થળ
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) વગેરે, કારણ સામગ્રીથી સમાધિની પ્રાપ્તિ થાય છે. સમાધિકાળની ઉત્થાનદશામાં જગતની સાથે સંબંધ રહે છે અને સમાધિકાળમાં તે દયવિના અન્ય વસ્તુઓની સાથે ઉપગભાવે સંબધ પ્રાયઃ રહેતો નથી; હયોગની સાથે રાજયેગની રામાધિનો, ક્ષયોપશમ ભાવમાં સંબન્ધ હોય છે એમ અમોને અવભાસે છે. સમાધિકાળમાં પંચભૂતથી પિતાને આત્મા છો હોય છે એ ભિન્ન બંધ થાય છે. આવા ભેદજ્ઞાનથી આત્માની શ્રદ્ધા પ્રકટે છે અને આત્માની શ્રદ્ધા પ્રકટવાથી આત્માના ગુણે પ્રાપ્ત કરવા ખરેખરી કાળજી પેદા થાય છે, અને પશ્ચાત એચોલમછઠનો રંગ લાગ્યા કદિ ટળતો નથી. આવી દશામાં રહેનાર સાધુ પોતાના ગુણની સુરતામાં લય લગાવે છે અને શરીરમાં રહેતો છતો, શરીરવાણી અને મનમાં નહિ પરિણમતાં, આત્મામાં પિતાના શુદ્ધ ધર્મવડે પરિણામ પામે છે. આવી પરમાનન્દદશામાં વિચરનારા સાધુ યોગીઓવડે જે દેશ પવિત્ર થાય છે, તે ભૂમિ પણ તીર્થરૂપ ગણાય છે. આત્માની સમાધિ પ્રાપ્ત કર્યાથી પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે અને તેથી આ સંસારમાં પુનઃ આવવું પડતું નથી. જ્યાં જ્યાં મનની સ્થિરતા થાય છે ત્યાં ત્યાં સમાધિ છે. બ્રહ્મરશ્વમાં સમાધિ થાય છે અને તેથી મેહની વાસનાઓથી આમા મુક્ત થઈને અન્ત મક્ષસ્થાનમાં રહે છે.
જ્ઞાનાનગી , ગસમાધિમાં બહુ ઉંડા ઉતરીને ગંભીરતાથી સમાધિનું આબેહુબ સ્વરૂપ દર્શાવતા છતા ગાયન કરે છે. યોગીએ યોગમાં ચિત્ત રમાવવું, યોગીએ ત્રિપુટીમાં ધ્યાન ધરવું, તેણે ઈંડા પિંગલા અને સરસ્વતિ નાડીનું જ્ઞાન કરવું, રેચક–પૂરક અને કુંભકરૂપ પ્રાણાયામનું સેવન કરવું; પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિના અંગેનું શાસ્ત્રોના આધારે ગુરૂગમપૂર્વક જ્ઞાન કરવું, અને હું શબ્દના અર્થની સાથે સુરતા લગાવીને સમાધિ પ્રાપ્ત કરવી, તે સમાધિ; એમ જ્ઞાનાનન્દ પિતાના અનુભવને કથે છે. ગગનમંડલમાં રહેલા બ્રહ્મસ્થાનમાં સૂર્યની કાન્તિસમાન પ્રકાશ દેખાય છે. એ પ્રકાશને, ચંદ્ર કહું તે ચન્દ્ર નથી, પણ તે પ્રકાશ કરતાં પણ જુદા પ્રકાર છે, તેમજ સૂર્યના પ્રકાશ કરતાં પણ તે જુદા પ્રકાર છે. તેને દીપક કર્યું પણ તે દીપક નથી, કારણ કે તેલ અને શિખાસહિત દીપક હોય છે અને બ્રહ્મરશ્વમાં થતો પ્રકાશ તે તેનાથી જુદા પ્રકારનો છે. ત્યાં તો ઝગમગ ઝગમગ-ઝળહળ ઝળહળ જ્યોતિ વિલસી રહી છે. વાદળાં અને વાયુવિનાના શુન્ય મંડળમાં ( ગગનમંડળમાં) જ્યોતિ ઝળકી રહી
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે અને તે દેખાય છે; એમ જ્ઞાનાનન્દ ભેગી કથીને એવું દર્શાવે છે કે, પાંચ તત્ત્વ આખા જગમાં વ્યાપી રહ્યાં છે, તેનાથી ભિન્ન આત્મતત્ત્વની જોતિ ઝળકી રહી છે. પંડિત અને હઠવાદીઓ ત્યાં આગળ થાકી જાય છે. તેઓ પિતાના પક્ષમાં લપટાઈ ગએલા છે. બાહ્યના પંડિતેનું અક્ષરાતીત, તકતીત એવી આત્મતિની આગળ કંઈ ચાલી શકતું નથી, અર્થાત્ તેઓ આમાની જ્યોતિને પ્રાપ્ત કરવાને શાબ્દ વા તકે શાસ્ત્રોથી સમથે થતા નથી. ગગનમંડલમાં આત્માની નિર્મળ
તિને આત્મા પોતેજ દેખે છે અને પિતે જાણે છે તેથી તેની અન્યને (તે દશામાં નહિ આવનારને) સમજણ આપી શકાતી નથી, તેમજ તેને તેની પ્રતીતિ થતી નથી. જેને સમાધિમાં આત્મતિનાં દર્શન થાય છે તે જ આત્માનો સાક્ષાત્કાર કરી શકે છે અને તેનાથી થત અનન્તગુણ સહજાનન્દ ભેગવી શકે છે. આત્માની સમાધિમાં આત્માની જાતિનાં દર્શન થતાં ઘર ઘરની આશા ભ્રમણ ટળી જાય છે અને એક પિતાના આત્મામાં દઢ વિશ્વાસ રહે છે. બાહ્યનાં સર્વ વાસનાઓનાં બંધને પિતાની મેળે છૂટી જાય છે. હિમાલયના બરફના ઢગલાઓને કંઈ અગ્નિ સળગાવીને પિંગાળી શકાય નહિ, પરંતુ જ્યારે વૈશાખ માસમાં સૂર્યને અત્યંત તાપ પડે છે ત્યારે તે જલદી ઓગળી જાય છે, તે પ્રમાણે આત્માના અસંખ્ય પ્રદેશમાં સંબન્ધ પામેલી મેહની વાસનાઓને વ્યાકરણ–ન્યાય વા અન્ય ધર્મશાસ્ત્રના અભ્યાસ, અને સ્વાધ્યાયમાત્રથી હઠાવી શકાતી નથી, પણ સમાધિદ્વારા–આત્માની
તિનાં દર્શનથી અને આત્મસમાધિમાં વારંવાર રમણતા કરવાથી, મેહ, અજ્ઞાન વગેરે કર્મબન્ધનનો ત્વરિત ક્ષય કરી શકાય છે અને પિતાના આત્માની મુક્તદશાને આનન્દ-ખરેખર દેહમાં છતાં મુક્તની પિઠે-ગવી શકાય છે. રામાનન્દગી કથે છે કે, “સમાધિમાં આત્મજ્યોતિનાં દર્શન કરીને હું તે હર્ષ પામે છું.”
આ પ્રમાણે ઘણું જેનગીઓએ અધ્યાત્મજ્ઞાનથી યોગમાર્ગ પ્રાપ્ત કરીને આત્મતિનાં દર્શન કર્યા છે અને આત્માના સહજાનન્દના ભેતા થયા છે. અધ્યાત્મજ્ઞાનથી ગમાર્ગમાં પ્રવેશ કરનારાઓ કદિ મેહના સંબન્ધોમાં ફસાતા નથી, અને પામેલી ભૂમિકા સ્થિર કરીને આગળ વધવા સમર્થ થાય છે. માર્ગથી ભ્રષ્ટ થએલો મનુષ્ય, પુનઃ અન્યભવમાં ગમાર્ગને પ્રાપ્ત કરે છે; કારણ કે તેના હૃદયમાં પડેલા યોગના સંસ્કારે પાછા તેને યેગના માર્ગ પર લાવી મૂકે છે. તે સંબધી એક કહેણું છે કે,
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૧૩ ) ુદ્દો.
भक्तबीज पलटे नहि, जाये जुग अनन्त । उंचनीच घर अवतरे, अन्त सन्तको सन्त ॥ १ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવદ્ગીતાના યોગાધ્યાયમાં કહ્યું છે કે, ચોગભ્રષ્ટ સ્વર્ગમાં જાય છે અને ત્યાંથી તેવા પવિત્ર જ્ઞાની, લક્ષ્મીમન્ત ગૃહસ્થાના ઘેર ઉત્પન્ન થાય છે અને અન્તે પુન: યોગમાર્ગને પામી,ગુરૂ અને સામગ્રી પ્રાપ્ત કરીને સર્વ બન્ધનથી મુક્ત થાય છે.” આર્યાવર્તમાં પૂર્વે યોગમાર્ગનું દરેક વહુ સારી રીતે અવલંબન કરતી હતી. હાલ યોગમાર્ગના સેવનવિના આર્યાવર્તની અધોગતિ થએલી અવબેાધાય છે. અધ્યાત્મજ્ઞાન પામીને યોગમાર્ગમાં આગળ વધી શકાય છે.
અધ્યાત્મજ્ઞાનથી ચાગપર્વતની બ્રહ્મગુફામાં સહેજે પ્રવેશ થાય છે, માટે યાગીઓએ અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિપૂર્વક ચોગમાર્ગમાં પ્રવેશ કરવા એમ અમારાથી સૂચના કરાય છે. ગમે તેવા રાગદ્વેષના પ્રસંગેામાં અધ્યાત્મજ્ઞાનથી યાગી પેાતાના વિચારોમાં અડગ અને શુદ્ધાયવસાયવાળે રહી શકે છે. જેમ જેમ શુદૃાય્યવસાયની વૃદ્ધિ થાય છે તેમ તેમ અશુભકર્મની નિર્જરા થાય છે અને શુભકર્મના અન્ય પડે છે. અધ્યાત્મજ્ઞાનથી, હું આત્મા છું એવા અનુભવ થતાં ચારિત્રયાગમાર્ગમાં પ્રવેશ થાય છે. ચારિત્રયાગની ઉપાસના કરતાં અધ્યાત્મજ્ઞાનની પરિપકવતા થાય છે. મહામુનિયા જણાવે છે કે, “ બાહ્ય અને અભ્યન્તર ચારિત્ર પામતાં શુદ્ધાત્મજ્ઞાનના રસ પ્રકટે છે. સદાચાર પાળવાથી અધ્યાત્મજ્ઞાનના શુદ્ધ ભાવ પ્રકટે છે. ”
આગાના શ્રવણુ વાચન અને મનનથી સત્યાધ્યાત્મજ્ઞાન પ્રકટે છે. પંચમહાવ્રતધારી મુનિયાના હૃદયમાં ખરેખર આવા ઉત્તમ અધ્યાત્મામૃતરસ રેડાય છે, અને તેથી તે જગતના જીવાને તારવા માટે સમર્થ થાય છે, તેમજ પરમાત્મપદ પામવા માટે સમર્થ થાય છે. ગૃહસ્થા તે મુનિરાજોની સેવાથી પેાતાના અધિકારપ્રમાણે-અમુકાશે અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. વ્યવહારનય અને નિશ્ચયનયને જેઆ માને છે તે અધ્યાત્મજ્ઞાનની ખરી દશા પ્રાપ્ત કરી શકે છે. અધ્યાત્મજ્ઞાનથી આત્માની ઉજ્જલતા વૃદ્ધિ પામે છે. અન્ય દર્શની, એટલે વેદાન્તનાનીઓ વગેરે પણ અધ્યાત્મજ્ઞાનની મહત્તા દર્શાવે છે.
आत्मानं रथिनं विद्धि-शरीरं रथ मेव च । बुद्धिं तु सारथिं विद्धि- –મનઃ પ્રપ્રદમેવ ચ ॥
ભ. ઉ. ૧૫
For Private And Personal Use Only
कठ०
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૪) इन्द्रियाणि हयानाहुर्विषयांस्तेषु गोचरान् ,। आत्मेन्द्रिय मनोयुक्तं भोक्ते त्याहुर्मनीषिणः ॥ यस्त्वविज्ञानवान् भवत्ययुक्तेन मनसा सदा, । तस्येन्द्रियाण्यवश्यानि दुष्टाश्वा इव सारथेः ॥ यस्तु विज्ञानवान् भवति युक्तेन मनसा सदा, । तस्येन्द्रियाणि वश्यानि सदश्वा इव सारथेः ॥
कठ
ભાવાર્થ.–શરીરરૂપી રથ છે, અને તેમાં બેસનાર આત્મા રથી છે. બુદ્ધિરૂપી સારથિ જાણું અને મનરૂપ લગામ જાણે. ઈન્દ્રિયરૂપી અશ્વો છે અને બાહ્ય પૌલિક વિરૂપ પ્રદેશ છે. સુ, ઇન્દ્રિય અને મનયુક્ત આત્માને જોતા કળે છે. જેમ દુષ્ટ અથો સારથીને અધીન થતા નથી, તેમ જે મનુષ્ય જ્ઞાની નથી તથા એકાગ્ર ચિત્તવૃત્તિમાનું નથી, તે ઇન્દ્રિયને વશમાં કરી શકતા નથી. જેમ ઉત્તમ અો પિતાના સારથિના તાબે રહે છે તે પ્રમાણે જે જ્ઞાની છે અને દયેયમાં મન જેડે છે તેના તાબામાં ઈદ્રિય રહે છે.
अशब्दमस्पर्शमरूपमव्ययम् तथाऽरसं नित्यमगन्धवञ्च यत् । अनाद्यनन्तं महतः परं ध्रुवं, निचाय्य तन्मृत्युमुखात्प्रमुच्यते ॥ कठो०॥
तदेजति तन्नेजति तद्दूरे तद्वन्तिके तदन्तरस्य सर्वस्य तदु सर्वस्यास्य बाह्यतः ॥ ईश० ॥ यस्तु सर्वाणि भूतान्यात्मन्येवानुपश्यति । सर्वभूतेषु चात्मानं ततो न विजुगुप्सते
(રેવાન્તરશાસ્ત્ર.) શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગબ્ધ અને વિનાશરહિત-નિત્ય અનાદિ અનન્ત અહંકારથી પ૨, ધ્રુવ એવા આત્માનો અનુભવ કરનાર મનુષ્ય, મૃત્યુના મુખમાંથી મૂકાય છે. તે આત્મા ચલ છે, અને તેજ આત્મા અચલ છે. અજ્ઞાનીઓથી દૂર છે અને જ્ઞાનીઓની પાસે છે. તે સર્વ દેહના અન્તમાં રહે છે અને બહાર છે. પર્યાયાર્થિક નયની અપેક્ષાએ આત્મા એક શરીર ત્યજીને અન્ય શરીર ધારણ કરે છે, માટે તેની અપેક્ષાએ ચલ કહેવાય છે. વ્યવહારનયની અપેક્ષાએ કામણુ શરીરની સાથે આત્મા પણ એક ભવમાંથી અન્ય ભવમાં ચાલે છે માટે ચલ કહેવાય છે. આત્માના જ્ઞાનાદિ પર્યાયન ઉત્પાદ વ્યય થયા કરે છે તેની અપેક્ષાએ, આત્મા ચલ કહેવાય છે. પર્યાયાર્થિક નયની અપેક્ષા ગ્રહણ કરવામાં ન આવે અને એકલી દ્રવ્યાર્થિક નયની
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧પ) અપેક્ષા ગ્રહણ કરીને કહેવામાં આવે તે આત્મા અચલ છે. દરેક વસ્તુઓ મૂળ દ્રવ્યરૂપે અચલ છે અને પર્યાપની અપેક્ષાએ ચલ છે. “આત્મા દ્રવ્યપણે અચલ ન માનવામાં આવે છે તે ધ્રુવ ઠરે નહિ, અને ધ્રુવતાવિના આત્મા સત્ કરી શકે નહિ” એ ઉપનિષ અને કાન્તદષ્ટિથી અર્થ ગ્રહણ કરવામાં આવે તો આત્મામાં ચલત્વ અને અચલત્વ સિદ્ધ થાય છે. એકાન્તવાદથી વેદાન્તીઓ પણ એને અર્થ સમ્યગદષ્ટિવિના બરાબર કરી શકે નહિ. સમ્યગદષ્ટિથી અનેકાન્તાર્થ ગ્રહણ કરનાર વસ્તુને સમ્યગ જાણી શકે છે. જે મનુષ્ય સર્વ પ્રાણીઓને પોતાના આત્મામાં દેખે છે અને સર્વ પ્રાણીઓમાં પોતાના આત્માને દેખે છે તે જ્ઞાની છે, અને તે કઈને તિરસ્કાર કરી શકતો નથી; એ આતમજ્ઞાની મુક્ત થાય છે. સર્વ પ્રાણીઓને પિતાના આત્માની તુલ્ય સમજનાર જ્ઞાની, સર્વ પ્રાણુંઓમાં પોતાના આત્માને દેખે છે એમ અવધવું, તેમજ જે પિતાના માતુલ્ય સર્વ પ્રાણએને દેખે છે તે કોઈપણ પ્રાણીને તિરસ્કાર કરવા પ્રેરાતો નથી અને તે કઈ પ્રાણુના તિરસ્કાર પાત્રભૂત બનતો નથી. સર્વ પ્રાણીઓમાં ભિન્ન ભિન્ન આત્માઓ છે. જેવું પિતાના આત્માને સુખદુઃખ થાય છે તેવું અન્ય પ્રાણીઓના આત્માઓને પણ સુખદુઃખ થાય છે, એવું અધ્યાત્મજ્ઞાનથી જાણવામાં આવે છે ત્યારે, સર્વ પ્રાણુઓની દયા કરી શકાય છે;-સર્વ જીવોની યતના કરી શકાય છે. એવી ઉત્તમ દશા પ્રકટતાં પિતાનું અશુભ ચિંતવનાર ઉપર પણ વૈરભાવ પ્રગટતા નથી.
અન્ય દર્શનીઓ પણ તેમના મત પ્રમાણે અધ્યાત્મજ્ઞાનને માન આપે છે. જેને સ્યાદ્વાદની અપેક્ષાએ અધ્યાત્મજ્ઞાનને સ્વીકારે છે. એકાન્તદષ્ટિથી અધ્યાત્મશાસ્ત્રો જે રચાયાં છે તે સમ્યકત્વભાવને ઉત્પન્ન કરવા સમર્થ થતાં નથી. સ્યાદ્વાદદષ્ટિથી રચાયેલાં અને લખાયેલાં અધ્યાત્મશાસ્ત્રોથી સમ્યફપણે આત્મતત્ત્વ સમજાય છે અને તેથી વ્યવહાર અને નિશ્ચયનય પ્રમાણે આત્મતત્ત્વનું આરાધન થાય છે. બાહ્યદષ્ટિથી અવલોકતાં જે દુનિયાના પદાર્થો આનન્દમય લાગે છે તેજ પદાર્થો ખરેખર અધ્યાત્મદષ્ટિથી અવેલેકતાં નિસ્સાર લાગે છે. પદાર્થોનું વાસ્તવિક સ્વરૂપ તે અધ્યાત્મદષ્ટિથી અવલોકાય છે.
અધ્યાત્મજ્ઞાનથી પિતાના આત્માને મોક્ષમાર્ગપ્રતિ લેઈ શકાય છે. ઉપરપ્રમાણે દર્શાવેલા વિચારે આદિ-અનેક શાસ્ત્રીય વિચારેથી અધ્યામાનની આવશ્યકતા સિદ્ધ થાય છે. શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયના હૃદયમાંથી નીચે પ્રમાણે અધ્યાત્મજ્ઞાનની ઉત્તમતાના ઉદ્દગારે નીકળે છે.
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(११६) कान्ताधरसुधास्वादा-चूनां यजायते सुखं ।। बिन्दुः पार्श्वतदध्यात्म-शास्त्रस्वादसुखोदधेः ॥ ९॥ अध्यात्मशास्त्रसंभूत-सन्तोषसुखशालिनः । गणयन्ति न राजानं न श्रीदं नाऽपि वासवम् ॥ १० ॥ यः किलाशिक्षिताध्यात्मशास्त्रः पाण्डित्यमिच्छति । उरिक्षपत्यंगुलीपंगुः सस्वद्रुमफललिप्सया ॥ ११ ॥ दम्भपर्वतदंभोलि: सौहार्दीबुधिचन्द्रमाः। अध्यात्मशास्त्रमुत्ताल-मोहजालवनानलः ॥ १२ ॥ अध्वाधर्मस्यसुस्थास्यात्पापचौर पलायते । अध्यात्मशास्त्रसौराज्ये नस्यात्कश्चिदुपप्लवः ॥ १३ ॥ येषामध्यात्मशास्त्रार्थ-तत्त्वं परिणतं हृदि । कषायविषयावेशक्लेशस्तेषां न कर्हि चित् ॥ १४ ॥ निर्दयः कामचण्डालः पण्डितानपि पीडयेत् । यदि नाध्यात्मशास्त्रार्थ, बोधयोधकृपाभवेत् ॥ १५ ॥ विषवल्लिसमां तृष्णां, वर्धमानां मनोवने । अध्यात्मशास्त्रदात्रेण छिन्दन्तिपरमर्षयः ॥ १६ ॥ वनेवेश्मधनंदौस्थ्ये, तेजोवान्तेजलंमरौ । दुरापमाप्यतेधन्यैः, कलावध्यात्मवाङ्मयम् ॥ १७ ॥ वेदान्यशास्त्रवित्क्लेशं, रसमध्यात्मशास्त्रवित् । भाग्यभृद्भोगमाप्नोति, वहतेचन्दनंखरः ॥ १८ ॥ भुजास्फालनहस्तास्य, विकाराभिनयाःपरे । अध्यात्मशास्त्रविज्ञास्तु, वदन्त्यविकृतेक्षणाः ॥ १९ ॥ अध्यात्मशास्त्रहेमाद्रि, मथितादागमोदधेः । भूयांसिगुणरत्नानि, प्राप्यन्तेविबुधैर्न किम् ॥ २० ॥ रसोभोगावधिःकामे, सद्भक्ष्येभोजनावधिः । अध्यात्मशास्त्रसेवाया, रसोनिरवधिःपुनः ॥२१॥ कुतर्कग्रन्थसर्वस्व, गर्वज्वरविकारिणी। एतिदृनिर्मलीभाव, मध्यात्मग्रन्थभेषजात् ॥ २२॥ धनिनांपुत्रदारादि, यथासंसारवृद्धये । तथापाण्डित्यदृप्तानां, शास्त्रमध्यात्मवर्जितम् ॥ २३ ॥ अध्येतव्यंतदध्यात्म, शास्त्रंभाव्यंपुनःपुनः । अनुष्ठेयस्तदर्थश्च, देयोयोग्यस्यकस्यचित् ॥ २४ ॥
(अध्यात्मसार.)
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૭ ) ભાવાર્થ-કાતાના અધરામૃતના આસ્વાદથી યુવકને જે સુખ થાય છે તે સુખ તે અધ્યાત્મશાસ્ત્રસ્વાદથી થનાર સુખરૂ૫ સમુદ્રની પાસે એક બિન્દુસમાન છે. અધ્યાત્મશાસ્ત્રોના વાચન, શ્રવણ, મનન અને પરિશીલનથી ઉત્પન્ન થનાર સંતોષસુખમાં મસ્ત બનેલા મહાભાઓ, રાજા ધનદ અને ઇન્દ્રને પણ હિસાબમાં ગણતા નથી. કોઈ પંગુ કલ્પવૃક્ષફલની ઈચછાએ આંગળી ઉંચી કરે છે પણ તે જેમ વ્યર્થ જાય છે, તેમ જે મનુષ્ય અધ્યાત્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો નથી અને પાંડિત્ય ઈચ્છે છે તે પણ વ્યર્થ થાય છે. દંભરૂપ પર્વત ભેદવાને માટે વજસમાન, મિત્રીભાવનારૂપ સાગરની વૃદ્ધિ કરવા ચંદ્રમાન, મહજાલરૂપ વનને બાળવા અગ્નિસમાન, અધ્યાત્મશાસ્ત્ર છે. અધ્યાત્મશાસ્ત્રથી ઉત્પન્ન થનાર અધ્યાત્મજ્ઞાનને જેટલી ઉપમા આપવામાં આવે તેટલી જૂન છે. અધ્યાત્મશાસ્ત્રનું રાજ્ય પ્રવર્તતે છતે, ધર્મનો માર્ગ સ્વસ્થ થાય છે. ધર્મમાર્ગમાં પ્રવર્તતાં મેહના સુભાટેનું પ્રાબલ્ય ચાલતું નથી અને મેહસુભટવડે કરાયેલા ઉપદ્રને પણ નાશ થાય છે. પાપરૂપ ચોર તો પલાયન કરી જાય છે. જે મનુષ્યના હૃદયમાં અને ધ્યાત્મશાસ્ત્ર પરિણામ પામ્યું છે, તેઓને કષાયવિષયાવેશ કલેશ કદાપિ હોતો નથી. અધ્યાત્મશાસ્ત્રોનું વાચન શ્રવણુ એ એક જુદી વાત છે અને અધ્યાત્મશાસ્ત્રો પ્રમાણે હૃદયનું, અધ્યામભાવે પરિણમવું થવું એ એક જુદી વાત છે. અધ્યાત્મશાસ્ત્રો વાંચીને અધ્યાત્મપરિણતિવાળું હૃદય કરવામાં આવે છે તે અધ્યાત્મની મહત્તાને હૃદયમાં અનુભવ આવી શકે છે. અધ્યાત્મશાસ્ત્રો ખરેખર હૃદયમાં અધ્યાત્મપરિણતિ ઉત્પન્ન કરાવે છે અને જ્યારે હૃદયમાં અધ્યાત્મપરિણતિ પ્રગટે છે ત્યારે, કષા અને વિષયોને આવેશ અને તે સંબધી કલેશ મન્દ પડતો પડતો સર્વથા પ્રકારે કલેશ ટળે છે. કષા અને વિષયેના આવેશોને ટાળવા હોય તે અધ્યાત્મશાસ્ત્રો કહે છે કે, અમારી ઉપાસના કરે અને અધ્યાત્મવિચારોને હૃદયમાં ભરી દેઈને હૃદયમાં ખૂબ ઉંડા, અધ્યાત્મજ્ઞાનના સંસ્કાર પાડે.
જે અધ્યાત્મશાસ્ત્રના અર્થ બોધરૂપ દ્વાની કૃપા ન હોય તે નિર્દય કામરૂપ ચંડાલ, એ ખરેખર, પંડિતોને પણ પીડે છે અને તેઓને પિતાના દાસ બનાવે છે. અધ્યાત્મશાસ્ત્ર એ સૂર્યના પ્રકાશરૂપ છેત્યાં અંધકારમાં ઉત્પન્ન થનાર કામ ચંડાલ આવી શકતો નથી. અધ્યાત્મશાસ્ત્રથી હૃદયમાં ઉત્પન્ન થએલી શુદ્ધ પરિણતિના બળ આગળ કામના વિચારે ટકી શકતા નથી. મનરૂપ વનમાં વૃદ્ધિ પામનારી તૃષ્ણારૂપ વિષવલિને, મહર્વિ-અધ્યાત્મશાસ્ત્રરૂપ દાતરડાવડે છેદી
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૮) નાંખે છે. તૃણારૂપ વિષની વલ્લિનું ઉત્પત્તિસ્થાન મન છે અને તે અજ્ઞાનરૂપ વાયુથી પિષાય છે. દરેક પ્રાણીને અજ્ઞાનાવસ્થામાં અનેક પ્રકારની તૃણું પ્રગટે છે અને તે પ્રતિક્ષણ વધતી જાય છે. સાગરને અન્ત આવે છે, પણ તૃષ્ણને પાર આવતા નથી. તૃણુ એ સંસાર પ્રવૃત્તિચક્રની જનની છે. તૃણાની વિષવલ્લિનાં ફળ પણ વિષમય હોય છે અને તેમાંથી વહેતો એ રસ પણ વિષરૂપ હોય છે. જેના દદયમાં તૃષ્ણારૂપ વિષવલ્લી નથી, એવા મહાપુરૂષના હૃદયની સ્વચ્છતા જુદા પ્રકારની હોય છે. જેના હૃદયમાં તૃષ્ણારૂપ વિષવલિ નથી તેને કેાઇની સ્પૃહા નથી અને તેની આગળ કઈ દુનિયાનો ચક. વર્તિ-ઈન્દ્ર-ચન્દ્ર-પણુ મહાનું નથી. મનુષ્યનું શરીર ઘસાય છે; કૃષ્ણ કેશ ટળીને શ્વેત કેશ થાય છે પણ અજ્ઞાનયોગે તૃણું ટળતી નથી. સત્તા, પદવી, અને ધન વગેરેની તૃણુઓને કદી અન્ત આવતો નથી અને તૃણાને નાશ થયા વિના સંતોષ પ્રાપ્ત થતો નથી, અને સંતોષવિના ખરા સુખની આશા રાખવી એ તો વ્યર્થ છે. ગરીબ વા ધનવંતને તૃષ્ણના વિષપ્રવાહમાં વહેતાં કદી સુખની ઝાંખી થતી નથી. તૃણનો આદર ખરેખર અજ્ઞાનાવસ્થામાં થાય છે. અજ્ઞાની મનુષ્ય સુખની લાલચે તૃષ્ણને દેવીની પેઠે પૂજે છે અને તૃણુરૂપ હોળીમાં પિતે પતંગીઆની પેઠે બળીને ભસ્તીભૂત થઈ જાય છે. તૃણને નાશ કદી બાહ્યદૃષ્ટિથી થવાનું નથી. જ્ઞાની પુરૂષો જણાવે છે કે, તૃષ્ણરૂપ વિષવલ્લીનું છેદન કરવું હોય તો અધ્યાત્મશાસ્ત્રરૂપ દાતરડાને ગ્રહણ કરે અને તે વડે તૃષ્ણાવલ્લીને છેદી નાખે.
વનમાં ઘર, દુઃખી અવસ્થામાં ધન, અંધકારમાં પ્રકાશ, અને મરૂ દેશમાં જેમ જલ પ્રાપ્ત થવું દુર્લભ છે; તેમ શ્રીમદ્દ યશોવિજય ઉપાધ્યાય કર્યો છે કે “આ કલિકાલમાં અધ્યાત્મશાસ્ત્રની પ્રાપ્તિ થવી તે પણ દુર્લભ છે. ”
આ કલિયુગમાં પાપપ્રવૃત્તિમય અને પાપમય પ્રવૃત્તિ વડે સાધ્ય થતી એવી ક્ષણિક બાહ્યોન્નતિ અર્થ, દુનિયા પાપમય પ્રવૃત્તિશાસ્ત્રોને લખે છે, વાંચે છે, ભણે છે અને તે શાસ્ત્રોની ઉપાસના કર્યા કરે છે અને તેનાં પાપ પ્રવૃત્તિમય શાસ્ત્રોને પ્રકટાવવા માટે લેખકોને ઉત્તેજન આપે છે. જ્યાં ત્યાં બાહ્ય પ્રવૃત્તિના ભણકારા થયા કરે છે અને તે તરફ લકની_પાંચે ઈન્દ્રિાની અને મનની–પ્રવૃત્તિ રાત્રિદિવસ થયા કરે છે એવું અનુભવમાં આવે છે. મનુષ્યો પાપમય પ્રવૃત્તિના હેતુઓમાં ઉન્નતિનો માર્ગ છે એવું બાહ્યદષ્ટિથી દેખીને, ગાંડાઓની પેઠે બાહ્યપ્રગતિમાર્ગમાં
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) દેડડ્યા કરે છે અને તેમાં ન રસ છતાં રસ માનીને “કૂતરું હાડકાં ચૂસે છે તેની પેઠે, ભ્રાંતિથી મધ્યા કરે છે. જે નથી તેને પોતાનું કપીને અન્ય જીના પ્રાણે ચુસીને પોતાના આત્માને સાન્નિપાતિકની પેઠે સુખ આપવા મથ્યા કરે છે. પ્રવૃત્તિમય શાસ્ત્રોના વાચનમાં લેકે આંખો ખાઈને ચશમાં ધારણ કરે છે, અને મનની માથાકૂટ કરીને મનને યત્રની પેઠે પ્રવર્તાવ્યા કરે છે. શૃંગારરસ આદિ–જેમાં છે એવાં અશુભ રસવાળાં શાસ્ત્રોનું અધ્યયન કરીને, દુનિયા સ્વમસુખની મેજને અનુભવી, ક્ષણમાં દુઃખના નિઃસાસા નાખે છે; તોપણ વિષના કીડાની પેઠે પાપમય પ્રવૃત્તિશાસ્ત્રોમાંજ સુખ શોધ્યા કરે છે. શ્રીમદ્દ યશેવિજયજી ઉપાધ્યાય કર્થ છે કે, આ કલિકાલમાં જણાવેલાં દૃષ્ટાંતની પેઠે અધ્યાત્મશાસ્ત્રની દુલેભતા છે. અધ્યાત્મશાસ્ત્રોની પ્રાપ્તિ થવી દુર્લભ છે, તેમજ અધ્યાત્મશાસ્ત્રો તરફ રૂચિ થવી પણ દુલૅભ છે. અધ્યાત્મશાસ્ત્રો સમજવાં દુર્લભ છે, તેમજ અધ્યાત્મશાસ્ત્રોને સમજાવનારા મહાપુરૂષ પણ વિરલા છે. અધ્યાત્મશાસ્ત્રની પ્રાપ્તિ થવી એ કંઈ સામાન્ય વાત નથી. અલ્પકાળમાં મુક્તિ જનાર આત્માને અધ્યાત્મશાસ્ત્રની પ્રાપ્તિ થાય છે અને તેની અધ્યાત્મશાસ્ત્રમાં શ્રદ્ધા થાય છે, તથા તે પ્રમાણે તેનું વર્તન થાય છે. બાહ્યશાસ્ત્રો કરતાં અધ્યાત્મશાસ્ત્રોની સંખ્યા અલ્પ છે. બાહ્યશાસ્ત્રોથી ધૂમકેતુઓની પેઠે લેકોનો અભ્યદય તથા અસ્ત થાય છે. આશ્રવની વૃદ્ધિ કરનારાં શાસ્ત્રની ઉત્પત્તિ તો સહેજે થાય છે અને તે તરફ પ્રવૃત્તિ પણ સહેજે થાય છે. અધ્યાત્મશાસ્ત્રો તે તીર્થરૂપ છે અને તેની ઉત્પત્તિ ખરેખર તીર્થકરોથી થાય છે અને તેનાથી થત ઉદય સદાકાલ કાયમ રહે છે. અધ્યાત્મશાસ્ત્રોથી શાન્ત રસ પોષાય છે; શાન્ત રસ ખરેખર સર્વરસને રાજા છે. તેનું પાન કરનારાઓ ખરેખર અમર થાય છે. જે સુખ સદા રહે છે એવા સુખને, અધ્યાત્મશાસ્ત્રના ઉપાસકે પામે છે. તેઓના મનમાંથી પાપના વિચારે ટળવા માંડે છે અને હૃદયરૂપ ભારતક્ષેત્રમાં, દયારૂપ ગંગાનદીનો પ્રવાહ વહેવા માંડે છે, તેથી તેઓ પિતાની ખરી પવિત્રતા પ્રાપ્ત કરીને તીર્થરૂપ પતે બને છે અને પોતાના સમાગમમાં આવનારાઓને પણ તીર્થરૂપ બનાવે છે.
ચાર વેદ અને અન્ય શાસ્ત્રના જાણનારાઓ બાહ્યપ્રવૃત્તિથી કલેશ પામે છે અને આનન્દરસને તો અધ્યાત્મશાસ્ત્રવેત્તાઓ પામે છે. ભાગ્યશાલી ભેગને તે પામે છે અને રાસભા ચન્દનને ભારજ ઉચકી જાણે છે. અધ્યાત્મશાસ્ત્રવિના સહજાનન્દરસ પરખાતો નથી. બાહ્યપદાર્થોનું જ્ઞાન આપનારાં શાસ્ત્રોથી ખરે આનન્દરસ પરખાતો
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૦) નથી. બહોતેર કળાનાં શાસ્ત્રોને અભ્યાસ કરવામાં આવે તોપણ, અધ્યાત્મજ્ઞાનવિના આનન્દ મળવાનું નથી. સત્યાનન્દરસની દિશા દર્શાવનાર અધ્યાત્મશાસ્ત્રોનું પરિશીલન એજ ખરેખરૂં કર્તવ્ય છે. હેમ વગેરે અનેક કર્મો કરવાથી કંઈ આત્માનો ખરે આનન્દ અનુભવાતો નથી.
ભુજાનું આસ્ફાલન તેમજ હસ્તમુખના વિકાર આદિ નાટક-એભિનયે કંઈ સત્યસુખની દિશા દર્શાવતા નથી, તેમજ હાસ્યાદિ ચેષ્ટાવાળા ભેગી પુરૂષો વિકારજન્ય આનન્દ ભેગવવા પ્રયત્ન કરે છે અને મુખાદિની વિકારજન્ય ચેષ્ટાઓ કરે છે પણ તેમાં તેઓ અન્ને ઠગાય છે અને સત્યસુખથી દૂર રહે છે. અધ્યાત્મશાસ્ત્રવેત્તાઓ તે ચક્ષુઆદિની વિકારિક ચેષ્ટાવિના બેલે છે. ભેગીની વિકાચેષ્ટાઓમાં તેમને ભ્રાન્તિ લાગે છે. અંગવિકાર ચેષ્ટાન્ય સુખ તે એક ક્ષણમાત્ર ભાસે છે અને અને હતું ન હતું થઈ જાય છે. નાટક વગેરેમાં પ્રેક્ષકોને આનન્દ આપનારી અનેક ચેષ્ટાઓ થાય છે, તથાપિ અદ્યપર્યન્ત પ્રેક્ષકેને અને નાટકીયાઓને સત્યસુખ થયેલું જણાતું નથી. મૂઢ જી તેવી વિકારિક-શૃંગારિક ચેષ્ટાઓમાં મૃગજલની પેઠે સુખની ભ્રાન્તિ ધારણ કરી મનથી દેડ્યા કરે છે અને અને અજાગલસ્તનની પેઠે નિષ્કલતાને દેખે છે, છતાં હાર્યો જુગારી બમણું રમે તેની પેઠે વારંવાર તેમાં ને તેમાં વિષ્ટાના કીટકની પેઠે રાયા માંગ્યા રહે છે. ગારિક રસની ચેષ્ટાઓથી સત્યાનન્દ કેઈને પ્રાપ્ત થયું નથી અને થનાર નથી, માટે અધ્યાત્મશાસ્ત્રોનું અધ્યયન કરીને સત્યસુખની શોધ કરીને તેમાં મસ્ત બનવું એજ લેખકનું હાર્દ છે.
કામમાં જે રસ પડે છે તે જોગવતાં સુધી મધુર જણાય છે, તેમ જમતાં સુધી ઉત્તમ ભોજનમાં રસ પડે છે, પણ અધ્યાત્મશાસ્ત્ર સેવાથી ઉત્પન્ન થનાર આનન્દરસની તો અવધિજ નથી. દુનિયામાં સર્વ પ્રકારના ક્ષણિક જડપદાર્થો સત્યસુખ દેવા સમથે થતા નથી. વિશેષાવશ્યકમાં, સાંસારિક ભાવથી ખરૂં સુખ રહેતું નથી, તે વિષે નીચે મુજબ દર્શાવ્યું છે.
नग्नः प्रेतइवाविष्टः क्वणन्तीमुपगृह्यताम् । गाढायासितसर्वाङ्गः स सुखी रमते किल ॥१॥
औत्सुक्यमात्रमवसादयतिप्रतिष्ठा । क्लिश्नाति लब्धपरिपालनवृत्तिरेव ॥ नातिश्रमापगमनाय यथा श्रमाय । राज्यं वहस्तगतदण्डमिवातपत्रम् ॥ २॥
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૧) भुक्ताःश्रियःसकलकामदुधास्ततः किं । सुप्रीणिताःप्रणयिनः स्वधनैस्ततः किं ॥ दत्तं पदं शिरसि विद्विषतां ततः किं । कल्पंस्थितंतनुभृतांतनुभिस्ततः किं ॥ ३ ॥ इत्थंनकिञ्जिदपि साधनसाध्यजातं । स्वमेन्द्रजालसदृशं परमार्थशून्यम् ॥ अत्यन्तनिर्वृतिकरंयदपेतबाधं । सद्ब्रह्मवाञ्छतजना यदि चेतनास्ति ॥ ४ ॥
(વિરોષાવરય.) આ શ્લોકેને ભાવાર્થ હૃદયમાં મનન કરીને ધારવામાં આવે છે, અધ્યાત્મશાસ્ત્રોએ દર્શાવેલ સત્યસુખની દિશામાં આત્માનું ગમન થાય. વિષયનું સુખ તે પરમાર્થથી જોતાં ખજ છે.
विसयसुहंदुख्खंचिय, दुक्खपडियारओतिगिच्छन्च तं सुहमुवयाराओ, नउवयारोविणातचं ॥
( વિરોબાર. ) વિષયિક સુખ તે વસ્તુતઃ દુઃખજ છે, કારણ કે તે દુઃખના પ્રતિકારરૂપ છે. માટે દુષ્ટ અર્શ આદિની ચિકિસાની પેઠે વિષયપદાર્થોમાં સુખને ઉપચાર છે અને ઉપચાર તે વસ્તુતઃ સત્ય હેતું નથી. ઔપચારિક વિષયસુખ તે વસ્તુતઃ સુખ જ નથી, અર્થાત્ દુઃખરૂપજ છે. અધ્યાત્મભાવમાં રમતા એવા મુનિને સત્યસુખ અહીંઆ થાય છે.
निर्जितमदमदनानां, वाक्कायमनोविकाररहितानाम्विनिवृत्तपराशानामिहैव मोक्षः सुविहितानाम् ॥ १॥
(વિરોષાવર.) જેઓએ કામ, અને અહંકારને જય કર્યો છે, અને વાણી કાય અને મનના વિકારરહિત થઈ જેઓએ પરની આશાઓને દૂર કરી છે, એવા સુવિહિત મુનિને શરીર છતાં અત્ર મેક્ષ છે.
જે રાંસારમાં આનન્દ માનનાર છે તે દેહ અને ઇન્દ્રિયની પેલીપાર રહેલું આમિકસુખ દેખવા તથા અનુભવવા સમર્થ થતું નથી, પુણ્યથકી જે સુખ થાય છે તેના કરતાં આત્માનું સહજસુખ ભિન્ન છે, માટે મુક્તિમાં ખરેખર દેહ અને ઇન્દ્રિયદ્વાર ભેગવાતા એવા પુણ્યજન્ય સુખથી ભિન્ન-નિત્ય અને સ્વાભાવિક સુખને, સિદ્ધપરમાત્મા ભગવે છે. ઉપરના લેકેથી અને અનુભવથી સિદ્ધ થાય છે કે,
ભ. ઉ. ૧૬
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) અધ્યાત્મશાસ્ત્રજન્ય આનન્દરસની અવધિ નથી. જેઓ અધ્યાત્મશાઋદ્વારા આત્માના અનુભવમાં ઉંડા ઉતરી ગયા છે તેઓ અધ્યાત્મસુખની હેરીય અનુભવે છે, અને તેઓને આત્મસુખની પ્રતીતિ થાય છે, તેથી તેઓ બાહ્ય ઋદ્ધિ, સત્તા, અને પદવી વગેરેની ઉપાધિથી મુકત થઈ શરીરમાં સ્થિત આત્માના ધ્યાનમાં મસ્ત થાય છે અને દુનિયાના ભાવેને મિથ્યા દેખે છે. અધ્યાત્મશાસ્ત્રો કથે છે કે, “હે દુનિયાના મનુ ! તમે અમારી પાસે આવો; અમે તમારા વિવિધતાપને હરીને નિરવધિ સુખમાં મગ્ન કરી દેઈશું.” અમારામાં શ્રદ્ધા રાખે. - શ્રીમદ્ ઉપાધ્યાય યશોવિજ્યજી કયે છે કે, કુતર્કવાળા શાસ્ત્રોના સર્વસ્વ ગવરથી વિકારવાળી બનેલી એવી દષ્ટિ તે ખરેખર અધ્યાભગ્રન્થરૂપ ઔષધના પ્રયોગથી નિર્મલ બને છે. વ્યાકરણ અને કેવલ ન્યાયશાસ્ત્રો વગેરેના અભ્યાસીઓ ગર્વ ધારણ કરે છે અને તેઓ વિવાદોમાં કલેશ ફલને પ્રાપ્ત કરે છે. અન્ય શાસ્ત્રોના અભ્યાસથી પંડિત અભિમાન ધારણ કરે છે અને તેઓની દષ્ટિમાં રાગદ્વેષની મલીનતા રહે છે. સરલભાવ અને સર્વ જીવોની સાથે શુદ્ધપ્રેમ અને સર્વમાં આત્મદષ્ટિ ધારણ કરવી ઈત્યાદિ ગુણેથી, બાહ્યશાસ્ત્રોના વિદ્વાનો દૂર રહે છે અને તેથી તેઓની દૃષ્ટિમાં વિકાર રહે છે. બાહ્યપદાર્થો, ભાવાઓ અને કુતર્કના અભ્યાસી પંડિતોની દૃષ્ટિની મલીનતાને નાશ કરનાર ખરેખર અધ્યાત્મશાસ્ત્રો છે. અધ્યાત્મશાસ્ત્રો કથે છે કે, દષ્ટિમાં રહેલી રાગદ્વેષની મલીનતાનો અમે નાશ કરવા સમર્થ છીએ. અહંકારને નાશ કરીને મનુષ્યને પોતાના આત્માનું અમે ભાન કરાવીએ છીએ, માટે દુનિયાના લે! તમે પોતાની દૃષ્ટિની નિર્મલતા પ્રાપ્ત કરવા ઇચ્છતા હો તે અમારી પાસમાં આવે અને અમારામાં રહેલું અપૂર્વ સૌન્દર્ય અવલેકે. અમારામાં આલેખાયેલા અપૂર્વભાવડે તમારા હૃદયને રંગે, અને પશ્ચાત જુઓ કે અમારામાં કેટલી મહત્તા છે? મેટા મોટા વિદ્વાનોએ અમારે આશ્રય લીધો છે અને તેઓ પોતાના આત્માને દેખવા સમર્થ બન્યા છે. જેઓના દેષ હરવાને ઈન્દ્રો પણ સમર્થ નથી, તેવા દુષ્ટ જીવોને પણ અમોએ મોક્ષ આપ્યો છે; એમ અધ્યાત્મશાસ્ત્રો પોકારીને કથે છે. સુજ્ઞો આથી સમજી શકશે કે અધ્યામજ્ઞાન ખરેખર હૃદયમાં પરિણમવાથી દષ્ટિની નિર્મલતા થાય છે.
ધનવંતોને જેમ પુત્ર, સ્ત્રીઓ આદિ સંસારની વૃદ્ધિ અર્થ થાય છે, તેમ પાંડિત્યના અહંકારમાં આવેલા વિદ્વાનોને અધ્યાત્મવિનાનાં શાસ્ત્રો સંસારની વૃદ્ધિ અર્થ થાય છે. શ્રીમદ્ પૂજ્ય યશોવિજય ઉપાધ્યાયનું આ કથન ખરેખર ભાષા અને તર્કના પંડિતોને મનન કરવા
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૩) યોગ્ય છે. ખરેખર વિદ્યાને મદ વિદ્વાનેને થાય છે.-ગૌતમસ્વામી જેવા ગણધરને પણ પૂર્વ વિદ્યાને મદ થયે હતો. સિદ્ધસેન દિવાકરને પણ પૂર્વ વિદ્યાનો મદ થયો હતે. ધનિકેને ધનનો મદ થાય છે; તપસ્વીઓને તપનો મદ થાય છે; ક્રિયાવાદીઓને ક્રિયાને મદ થાય છે. “તપનું અજીર્ણ ક્રોધ છે અને વિદ્યાનું અજીર્ણ અહંકાર છે. અધ્યાત્મજ્ઞાન જેમાં નથી એવાં શાસ્ત્રો સંસારમાં અભિમાનની વૃદ્ધિ કરાવે છે અને તેથી સંસારની વૃદ્ધિ થાય છે. અધ્યાત્મજ્ઞાનવિનાનાં શાસ્ત્રોના અભ્યાસથી ચર્ચા, અહંતા, ખંડન મંડનમાં અહંકાર અને કપટકલાની વૃત્તિ પ્રગટે છે અને તેથી વિદ્વાન્ પિતાના આત્માને શાંતિ આપવા સમર્થ થતું નથી. ભલે સાધુ હો વા ગૃહસ્થ હો, પરંતુ અધ્યાત્મજ્ઞાનકારક શાસ્ત્રોના અભ્યાસ વિના કદી તે મુક્તિ સન્મુખ થવાનો નથી. અધ્યાત્મશાસ્ત્રોના પઠન પાઠનથી આત્મામાં સગુણે પ્રાપ્ત કરવાની ઈચ્છા પ્રગટે છે અને દુર્ગણોને નાશ કરવા અત્યન્ત પ્રયતા થાય છે. અધ્યાત્મશાસ્ત્રો એ દિવ્ય પ્રકાશ છે; એ પ્રકાશને એકાન્ત જડવાદી–મનુષ્યરૂપ ઘુવડ ન દેખે તેમાં અધ્યાત્મજ્ઞાનનો દોષ નથી, કિન્તુ તેની દૃષ્ટિનો દોષ છે. અધ્યાત્મશાસ્ત્રોના પ્રકાશમાં ખરેખર દિવ્ય પુરૂષે રહી શકે છે અને તેઓની દિવ્ય દષ્ટિ ખીલે છે; માટે અધ્યાત્મશાસ્ત્ર ભણવા યોગ્ય છે અને વારંવાર અધ્યાત્મશાસ્ત્રગત ભાવો ભાવવા ગ્ય છે.
અધ્યાત્મશાસ્ત્ર વારંવાર ચિંતવન કરવા યોગ્ય છે; અધ્યાત્મજ્ઞાનીઓએ તેનો અર્થ કોઈ યોગ્યને દેવો જોઈએ. દુનિયામાં અધ્યાત્મજ્ઞાનસમાન કેઈ હિતકારક અન્ય નથી. શ્રીમદ્દ યશોવિજયજીને જ્ઞાન ઉપર અત્યત રાગ હતો. દ્રવ્યાનુયેગમાં સદાકાલ તેમનું મન રમણ કરતું હતું. દ્રવ્યાનુયોગના ચિંતવનને તેઓ અત્તરકિયા માનીને તેમાં રમણતા કરતા હતા. તેઓ જ્ઞાનની ઉત્તમતા સંબધી કથે છે કે
बाह्यक्रियाछे बाहिरयोग-अन्तरक्रिया द्रव्यअनुयोग । बाह्यहीनपण ज्ञानविशाल-भलो कह्यो मुनिउपदेशमाल ॥
(૩રામr.)
જાથાં. नाणाहिओ वरतरं-हीणोविहु पवयणं पभावंतो ॥ नयदुक्करं करितो सुहुवि अप्पागमो पुरिसो॥ १ ॥
(૩રામા.)
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) जो जाणइ अरिहंते-दव्वगुणपज्जवंतेहिं ॥ सो जाणइ अप्पाणं-मोहो खलु जाहि तस्स लयं ॥ १॥
(કવનારો.) चरण करणप्पहाणा-स समयपरसमयमुक्कवावारा । चरण करणस्ससारं-णिथ्थय सुद्धं न याणंति ॥
(સમ્પતિત.) अप्पनाणेण मुणीहोइ न मुणीअरण्णवासेण ॥
(૩ત્તરશ્ચિયન.) ઇત્યાદિ સાક્ષીઓ અવધતાં અધ્યાત્મજ્ઞાનની, સર્વ પ્રકારના શાસ્ત્રોમાં શ્રેષ્ઠતા અનુભવાય છે અને તેનાથી મુક્તિનો પૂર્ણાનુભવ પ્રગટે છે; એમ અનુભવાય છે.
तत्त्वज्ञानं विना विद्या-तपस्या शमवर्जिता। तीर्थयात्रा मनः स्थैर्य वन्ध्या वन्ध्येवकामिनी ॥ प्रणिहन्ति क्षणार्धन-साम्यमालम्ब्य कर्म तत् । यन्नहन्यानरस्तीव्र-तपसा जन्मकोटिभिः ॥
(પાર્શ્વરિતે.) તત્ત્વજ્ઞાન અર્થાત્ અધ્યાત્મજ્ઞાનવિનાની વિદ્યા નિષ્ફળ છે. સમતાવિનાની તપશ્ચર્યા પણ નિષ્ફળ છે. મનની સ્થિરતાવિનાની તીર્થયાત્રા વધ્યા સ્ત્રીની પેઠે ફલદાત્રી થતી નથી–અધ્યાત્મજ્ઞાની સમતાને આલેબી ક્ષણમાં જેટલાં કર્મ ખપાવે છે તેટલાં અજ્ઞાની, કેટિ જજોએ હણ શકતો નથી. અધ્યાત્મજ્ઞાની સંસારરૂપ નદીના સામા પ્રવાહે વહે છે. જેમ ચિતરાવેલી, નદીના સામા પ્રવાહ વહે છે તેમ.
કહ્યું છે કે – भवोद्दामप्रवाहेण-वाद्यन्ते सर्वजन्तवः। प्रतिस्रोतोगमी कोऽपि-कृष्णचित्रकमूलवत् ॥
(ાર્થવાતે.) ભવના ઉદ્દામ પ્રવાહે સર્વ જીવો વતાય છે, પણ સંસારના સામા પ્રવાહે કૃષ્ણચિત્રક મૂળની પેઠે કઈ જ્ઞાની પુરૂષ હોય છે તે વહી શકે છે. જેનાગમરાતા અપ્રમાદી મુનિવર સંસારના સામા પ્રવાહે તરે છે અને મોક્ષનગરીમાં પ્રવેશ કરે છે. ચિતરાવેલીની પરીક્ષા પાણીમાં નાખવાથી થાય છે. નદીના જલપ્રવાહના સામી તે જાય છે. કકિંવદની એવી છે કે તેના ઉપર મૂકેલે ઘતને ઘાડવો ખાલી હોય છે તે તે ભરાઈ
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૫ )
જાય છે. કૃષ્ણચિત્રક મૂલના જેવા આત્મતત્ત્વજ્ઞાતા મુનિવર હોય છે તે દુનિયાના પ્રવાહમાં તણાતા નથી. રાગદ્વેષના પ્રવાહના સામા તે વહે છે અને રાગદ્વેષના છેદ કરે છે. ખરેખર અધ્યાત્મજ્ઞાનવિના આવી અપૂર્વ શક્તિ અન્યત્ર સંભવી શકે નહિ. અધ્યાત્મજ્ઞાન ચિત્રાવેલીના સમાન છે. અધ્યાત્મજ્ઞાન એ ભાવ ચિત્રાવેલી સમજવી, આત્માના શુદ્ધસ્વરૂપમાં રમણતા કરવી; એજ સત્ય-મેાક્ષમાર્ગ છે તે સંબધી નીચેપ્રમાણે સાક્ષી છે.
ચ.
नियमग्गो मुखखो ववहारो पुण्णकारणो वृत्तो । पढमो संवररूवो आसवहेउ तओ बीओ ॥
( આમસરાત થાયાં. )
નિશ્ચયમાર્ગ તેજ મેક્ષમાર્ગ છે. વ્યવહાર છે તે પુણ્યનું કારણુ છે. નિશ્ચયનય છે તે સંવરરૂપ છે અને વ્યવહારનય છે તે આશ્રવહુંતુરૂપ છે. વ્યવહારનય આદરવા યાગ્ય છે. નિશ્ચયનયની સાધ્યદષ્ટિ રાખીને વ્યવહારથી પ્રવૃત્તિ કરવી. આત્માસંબન્ધી શ્રીમદ્ હેમચન્દ્રસૂરિનું નીચેપ્રમાણે કથન છે.
यः परमात्मा परंज्योतिः परमः परमेष्ठिनां । आदित्यवर्णोतमसः परस्तादामनन्तियम् ॥ १ ॥ सर्वे येनोदमूल्यन्ते - समूलाः क्लेशपादपाः ॥
( વીતરાગસ્તોત્રે. ) नयभंगपमाणेहिं- जो अप्पा सायवायभावेणं । जाणइ मोरकस रूवं- सम्मदिठीओ सोनेओ ॥
( ભાગમસારગત પચાયાં. ) આત્માના શુદ્ધ સ્વરૂપસંબન્ધી અનેક શાસ્ત્રોમાં વિવેચને મળી આવે છે. સાત નય અને સભંગીપૂર્વક સ્યાદ્વાદષ્ટિએ આત્માનું સ્વરૂપ જે અવબાધે છે તેઓ મેાક્ષસ્વરૂપ જાણે છે, અને તે સમ્યગ્દૃષ્ટિ અવધવા. અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરનાર મનુષ્ય સમ્યકત્વને પ્રાપ્ત કરે છે. સ્યાદ્વાદભાવે આત્મતત્ત્વને અવોધવું એ ધારવા કરતાં ઘણું દુર્લભ છે. અધ્યાત્મજ્ઞાનમય આગમેના બહુ વર્ષપર્યન્ત અભ્યાસ કર્વાથી અધ્યાત્મજ્ઞાનમાં પરિણમાય છે, માટે બાળજીવાએ ગીતાર્થ મુનિવરની સેવા કરીને આત્મતત્ત્વનું જ્ઞાન મેળવવા પ્રયત્ન કરવા. ગુરૂની આજ્ઞાપ્રમાણે વર્તવાથી અધ્યાત્મના અનુભવ આવે છે. સિદ્ધાન્તાના જ્ઞાતા એવા અનુભવી ગુરૂની સેવાથી અધ્યાત્મજ્ઞાન મળે છે. તસંઅન્ધી શ્રીમદ્ ઉપાધ્યાય નીચે મુજબ કંથે છે,
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૬ ) ते कारण गुरुचरणआधीन-समय समय इण योगे लीन ॥ साधु जे किरियाव्यवहार-तेहिज अम मोटो आधार ॥
(ગુપચરાત.) તેની પ્રાપ્તિઅર્થ ગુરૂચરણાધીન થઈને સમયે સમયે અધ્યાત્મ દ્રવ્યાનુયોગમાં લીન થવું જોઈએ. શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાય પિતાના તપાગચ્છની મર્યાદામાં રહીને ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તાને અધ્યાભજ્ઞાનમાં મસ્ત બન્યા હતા. તે સ્વયં કથે છે કે, સાધુની ક્રિયાને આધાર તેજ અમારે માટે આધાર છે. આ ઉપરથી ભવ્ય બંધુઓએ સમજવું કે, વ્યવહારમાર્ગને ભાવપૂર્વક બાહ્યથી અનુસરી અન્તરમાં નિશ્ચયદૃષ્ટિવડે સ્વસ્વરૂપમાં રમણુતા કરવી. દ્રવ્યાનુયેગનો જ્ઞાતા સર્વ ગીતામાં મહાગીતાર્થ છે. દ્રવ્યાનુયોગ જાણે છે તે સમ્યમ્ અધ્યાત્મજ્ઞાનને અવબેધે છે. દ્રવ્યાનુગ જ્ઞાનથી દરેક દર્શનવાળાએ આત્માને કેવી રીતે માને છે અને તે કયા કયા નયની અપેક્ષાએ સત્ય છે વા તેમાં કઈ અપેક્ષાવિના ભૂલ રહે છે તે જણાય છે, માટે દ્રવ્યાનુયોગ જ્ઞાનમાં ઉંડા ઉતરીને અધ્યાત્મજ્ઞાનમાં સ્થિર થવું એજ સમ્યગ્રજ્ઞાનને સમ્ય ઉપાય છે. આત્મતત્વની સ્યાદ્વાદભાવે પ્રતીતિ થવી એ રસમ્યગદર્શન છે અને આત્માના શુદ્ધધર્મની પ્રાપ્તિ અને તેમાં સ્થિરતા એજ વસ્તુતઃ ચારિત્ર ગણાય છે. ભવ્યજીવોએ અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થે પ્રતિદિન જ્ઞાનની આરાધના કરવી. જ્ઞાનની આરાધના કરવાથી આત્માના ગુણે પ્રકટ કરવા રૂચિ થશે; હેય, શેય અને ઉપાદેયને વિવેક થશે. જ્ઞાનથી ભરતાદિક સંસારસમુદ્ર તરી ગયા. શ્રીમદ્ ઉપાધ્યાય હૃદયના સરગારરૂપ જ્ઞાનમાહાભ્યને રસ નીચે પ્રમાણે પદમાં ઉતારે છે.
पद सडसठमुं.
(રામાં સારાવી.) चेतन मोहको संग निवारो-ज्ञान सुधारस धारो॥ ॥चेतन. ॥१॥ मोह महातममल दूरेरे-धरे सुमति परकास ॥ मुक्तिपन्थ परगट करेरे-दीपक ज्ञानविलास ॥
વેતન. ૨ ज्ञानी ज्ञानमगन रहेरे-रागादिकमल खोय ॥ चित्त उदास करणी करेरे-कर्मबन्ध नहि होय ॥ વેતન. ૩ लीन भयो व्यवहारमेंरे-युक्ति न उपजे कोय ॥ दीनभयो प्रभुपद जपेरे-मुगति कहांसे होय ॥ છે રેતન. એ જ प्रभु समरो पूजो पढोरे-करो विविध व्यवहार ॥ मोक्षस्वरुपी आतमारे-ज्ञानगमन निरधार ॥ 1 તા. પ .
For Private And Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( १२७ )
ज्ञानकला घटघट वसेरे-जोग जुगतिके पार ॥ निजनिज कला उद्योत करेरे-मुगति होय संसार ॥ बहुविध क्रियाक्लेशसुंरे - शिवपद न लहे कोय ॥ ज्ञानकला परकाससो- सहज मोक्षपद होय ॥ अनुभवचिन्तामणिरतन-जाके हइए परकास ॥ सो पुनीत शिवपद लहेरे-दहे चतुर्गति वास ॥ महिमा सम्यग्ज्ञानकी- अरुचि रागबल जोय ॥ क्रिया करत फल भुंजते - कर्मबन्ध नहि होय ॥ भेदज्ञान तब लों भलो-जब लों मुक्ति न होय ॥ परमज्योति परगट जिहां- तिहां विकल्प नहि कोय ॥ भेदज्ञान साबु भयो - समरस निर्मल नीर ॥ धोबी अंतर आतमा-धोवे निजगुण चीर ॥ राग विरोध विमोह मलीरे-एहि आश्रव मूल ॥ एहि करम बढायकें - करे धर्मकी भूल ॥ ज्ञानस्वरूपी आतमा करे ज्ञान नहि ओर ॥ द्रव्यकर्म, चेतन करेरे-एह व्यवहारकी दोर ॥ कर्ता परिणामी द्रव्यछे रे - कर्मरूप परिणाम ॥ किरिया परजयकी फिरेरे-वस्तु एकत्रय नाम ॥ कर्ता कर्म किया करे क्रिया कर्म करतार ॥ नामभेद बहुविध भये रे - वस्तु एक निरधार ॥ एक कर्म कर्तव्यता - करे न करता दोय ॥ तेजस सत्तासधि - एक भावको होय |
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
॥ चेतन ॥ ६ ॥
॥ चेतन ॥ ७ ॥
॥ चेतन ॥ ८ ॥
॥ चेतन ॥ ९ ॥
॥ चेतन ॥ १० ॥
॥ चेतन ॥ ११ ॥
॥ चेतन ॥ १२ ॥
॥ चेतन. ॥ १३ ॥
॥ चेतन ॥ १४ ॥
॥ चेतन ॥ १५ ॥
॥ चेतन ॥ १६ ॥
જ્ઞાનની મહત્તાસંબન્ધી આ પ્રમાણે સ્વસમય અને પરસમયમાં અનેક સાક્ષીએ માજીદ છે. તેના અત્ર વિસ્તાર કરવામાં આવે તે ઉપેદ્ઘાત બદલાઈને એક અન્ય ગ્રંથ થઈ જાય. દિગંબરશાસ્રોમાં પણ અધ્યાત્મજ્ઞાનસંબન્ધી વર્ણન છે. શ્રી વીરપ્રભુની પટ્ટપરુંપરાએ સુવિહિત આચાયોઁદ્વારા પ્રવર્તતા શ્વેતાંબર જૈનશાસ્ત્રોમાં વ્યવહાર અને નિશ્ચયની શૈલી જેવી સરસ વર્ણવવામાં આવી છે તેવી અન્યત્ર દેખાતી નથી. જૈનશ્વેતાંબરમાન્ય આગમામાં અધ્યાત્મજ્ઞાનનું કથન એવી રીતે કરવામાં આવ્યું છે કે, જેથી કાઇ પણ મનુષ્ય વ્યવહાર અને નિશ્ચય એ બે નયથી ભ્રષ્ટ ન થાય અને જૈનશાસનની સદાકાલ ઉન્નતિ થયા કરે.
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૮) અધ્યાત્મજ્ઞાનની હાલ દુનિયામાં કેટલી બધી આવશ્યકતા છે અને અધ્યાત્મજ્ઞાનથી જગને કેટલે બધે લાભ થાય છે તે ઉપર્યુક્ત વિચારેથી સુજ્ઞ વાચકે સમ્ય અવબોધી શકશે. અધ્યાત્મજ્ઞાનપ્રાપ્તિથી શ્રાવકનાં વ્રત વા સાધુનાં વ્રતોદ્વારા મેક્ષમાર્ગનું આરાધન કરી શકાય છે. શ્રાવકના ગુણે અને સાધુના ગુણે ખરેખર અધ્યાત્મજ્ઞાનથી આત્મામાં પ્રગટે છે. ઉપરઉપરની ગુણસ્થાનકભૂમિમાં પ્રવેશ કરવાને અધ્યાત્મજ્ઞાનથી આત્માનો વર્ષોલ્લાસ વૃદ્ધિ પામે છે અને આત્મા, પોતાના શુદ્ધધર્મમાં રમણતા કરે છે. અધ્યાત્મજ્ઞાનથી રગુણ અને તમે ગુણરૂપ મેહની વૃત્તિને હઠાવતે છતા પિતાના શુદ્ધધર્મમાં આત્મા
સ્વયં ખેલે છે અને સંવરભાવમાં દઢ રહીને સમયે સમયે પૂર્વે બાંધેલા કર્મની નિર્જરા કરે છે. અધ્યાત્મજ્ઞાનથી આત્મા પોતાના શુદ્ધધર્મથી અન્યભાવને પરિહરવા પ્રયત્ન કરે છે.
અધ્યાત્મજ્ઞાનથી કારણ સામગ્રીના યોગે કઈ ભવ્ય જીવ અલ્પભવમાં મુક્તિપદ પ્રાપ્ત કરે છે. વજરૂષભસંહનને સ્વામી કેઈ ભવ્યજીવ પૂર્ણ સામગ્રીગે અધ્યાત્મમાં રમણુતા કરતો છતે તે ભવમાં મુક્તિપદ પ્રાપ્ત કરે છે.
અધ્યાત્મજ્ઞાનથી વૈરાગ્યભાવ જાગતો રહે છે અને તેથી બાહ્ય તથા અત્યંતર તપની આરાધના સારી રીતે કરી શકાય છે, તથા સર્વ જીવોની સાથે ક્ષમાપના કરી શકાય છે, અને ષડાવશ્યકની સારી રીતે આરાધના કરી શકાય છે. વૈિરાગ્યવિના ત્યાગ ટકી શકતો નથી અને અધ્યાત્મજ્ઞાનવિના ખરેખર વૈરાગ્ય હૃદયમાં જાગ્રત્ થઈ શકતો નથી. ઉપરામ, સંવર અને વિવેકથી મુક્તિપદ પ્રાપ્ત થાય છે. અધ્યાત્મજ્ઞાનવિના ઉપશમભાવ ધારી શકાતું નથી. અધ્યાત્મજ્ઞાનથી ભૂતકાલમાં અનેક જી શુદ્ધાધ્યવસાય ધારણ કરીને મુક્ત થયા. વર્તમાનકાળમાં મહા વિદેહક્ષેત્રમાં અધ્યાત્મજ્ઞાનથી અનેક છ મુક્તિપદ પામે છે અને ભવિષ્યમાં અનેક જીવો મુક્તિપદ પામશે-“અધ્યાત્મજ્ઞાનથી ત્રણ ચાર વા સાત આઠ ભાવમાં છો, મુક્તિપદ પ્રાપ્ત કરી શકે છે જે એક અધ્યાત્મજ્ઞાન ગુણ પ્રાપ્ત થયે તો અન્ય ગુણે પોતાની મેળે આત્મામાં પ્રગટ થાય છે. આમાના પર્યાની શુદ્ધિ તેજ પરમાત્માદશા કહેવાય છે. જેમ સકલ પદાર્થનું આધાર આકાશ છે તેમ સકલ ગુણોના આધારભૂત અધ્યાત્મજ્ઞાન છે. અધ્યાત્મજ્ઞાનથી આત્મામાં ગુણેને આવિર્ભાવ થાય છે; એમ નિશ્ચય શ્રદ્ધા ધરીને ભવ્યજીવોએ અધ્યાત્મજ્ઞાનની આરાધના કરવી.
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) અધ્યાત્મજ્ઞાનના નામે કેટલાક લેકે આજીવિકાવૃત્તિ ચલાવીને સ્વાર્થ સાધે છે, તેવા ખોટા ઓળઘાલુ અધ્યાત્મીઓથી ચેતતા રહેવું. અધ્યાત્મ એવું નામ પોકારનારાઓ ઘણું છે પણ અધ્યાત્મજ્ઞાનના ઉંડા પ્રદેશમાં વિચરનારા વિરલા હોય છે. અધ્યાત્મજ્ઞાનના કે–પદો વગેરે બોલીને વા ભણાવીને જેઓ પિતાને ઉદરનિર્વાહ કરે છે તેઓ અધ્યાત્મજ્ઞાનને દુરૂપયેગ કરનારાઓ જાણવા. અધ્યાત્મજ્ઞાનના અભ્યાસ સમયે હૃદયમાં અધ્યાત્મજ્ઞાન નહિ પરિણમવાથી જીવમાં એકદમ ગુણે ન દેખી શકાય તેથી કેઇની ટીકા-(નિન્દા ) કરવી નહિ. કેટલાક લોકો તરફથી અધ્યાત્મજ્ઞાનિયેની નિન્દાસંબધી નીચે પ્રમાણે લેકાર્થચરણું ભણવામાં આવે છે.
"कलावध्यात्मिनो भान्ति फाल्गुने बालका यथा" કલિયુગમાં, ફાગુન માસમાં જેવા બાળકે શેભે છે તેવા અધ્યાભિ શેભે છે. જે લેકો આ પ્રમાણે બલીને અધ્યાત્મજ્ઞાનિયાને એકીઅવાજે વગરતપાસે નિર્જે છે તેઓ ભૂલ કરે છે. તેમની સામે કેટલાક અધ્યાત્મજ્ઞાનીઓ એમ કહે છે કે –
___“कलौ क्रियाजडा भान्ति फाल्गुने बालका यथा"
કલિમાં કિયાથી એકાતે જડ બનેલા મનુષ્યો ફાગુનમારમાં બાલકની કિયાચેષ્ટાની પેઠે શેભે છે.
આવા પરસ્પર એકબીજા ઉપર આક્ષેપ કરવાથી કંઈ આમાનું કલ્યાણ થતું નથી. અધ્યાત્મજ્ઞાન અને સક્યિા એ બેથી મુક્તિ થાય છે. જ્ઞાનપિામ્યાં મોક્ષઃ | ત નજ્ઞાનચારિત્રાળમોક્ષના | ઇત્યાદિ સૂત્રોવડે અનેકાન્તવાદની સિદ્ધિ થાય છે. અનેકાન્તવાદી જૈન હોય છે અને તે કદી એકાન્તવાદમાં પડતા નથી. અધ્યાત્મજ્ઞાનનાં શાસ્ત્રો, એ અધ્યાત્મજ્ઞાનથી, મુખ્યપણે મોક્ષમાર્ગ જણાવે છે અને ગૌણપણે ક્યિાની આવશ્યકતા સ્વીકારે છે. ક્રિયાપ્રતિપાદક શાસ્ત્રો મુખ્યપણે ક્રિયાથી મોક્ષ જણાવે છે પણ અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતાને ગૌણપણે સ્વીકારે છે. યસમયે અધ્યાત્મજ્ઞાનનું વર્ણન કરવામાં આવે તત્સમયે અધ્યાત્મજ્ઞાનનું મુખ્યવૃન્યા વર્ણન કરવું એ નિયમ હોવાથી અત્ર અધ્યાત્મજ્ઞાનની મુખ્યતાના વિષયમાં તે પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે, એમ શાસ્ત્રશ્રદ્ધાધારક સાક્ષરે સહેજે સમજી શકશે.
ખરી રીતે સ્વતંત્ર થવાની ઈચ્છા હોય તે અધ્યાત્મજ્ઞાનની આરાધના કરવાની જરૂર છે. સર્વ પ્રકારની પરતંત્રતાની બેડીઓને તોડી
ભ. ઉ. ૧૭
For Private And Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૦ ) નાખીને સત્ય સ્વતંત્ર સુખને આપનાર ખરેખર અધ્યાત્મજ્ઞાન છે; તે સંબધી ઉપાધ્યાય કર્થ છે કે
શ્રી. सर्व परवशं दुःख-सर्वमात्मवशं सुखं ॥ પુતટુ સમાન-હૃક્ષ સુનવદુતોઃ || ૧ થ नाहं पुद्गलभावानां-कर्ता कारयिता न च ॥ नानुमन्तापि चेत्यात्म-ज्ञानवान् लिप्यते कथम् ॥ २ ॥
(અધ્યારમોનિવ૬. ) રાગદ્વેષથી પરવસ્તુઓના વશમાં રહેવું એજ દુઃખ છે. પરવસ્તુઓમાં અહંવૃત્તિની આસક્તિથી બંધાવું એજ દુઃખ છે; પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિથી બંધાઈ જવાથી મનુષ્ય અન્તરની બેડીમાં પડે છે અને તે અન્તરથી દુ:ખી રહે છે. પરપુલવસ્તુઓના તાબે થવાથી કદિ કેઈ સુખી થયે નથી. એક પરમાણુના પણ તાબે રહેવાથી આત્માનું ખરું સુખ પ્રગટતું નથી. ચારે બાજુએ લાખો વસ્તુઓ હોય અને પુલમાં આત્મા રહે તે છતાં, પુકલમાં આસક્તિભાવથી જે બંધાવાનું નથી થતું તે પરવશત્વ પ્રાપ્ત થતું નથી. કપાએલી શુભ વસ્તુઓમાં ઈષ્ટભાવ ધારણ કરવાથી અને મનની માન્યતાથી કલ્પાયેલી અશુભ વસ્તુઓમાં અનિષ્ટ ક૯૫ના થવાથી પરવશત્વ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય જડ પદાર્થોમાં ઈષ્ટ અને અનિષ્ટ કલ્પનાથી બંધાઈને તેમાં પરવશ થતો નથી તે મનુષ્ય આ સંસારમાં જીવન્મુક્તની ટિમાં પ્રવેશ કરવા સમર્થ થાય છે. અધ્યાત્મજ્ઞાની પરવશતાનાં બંધનોને છેદે છે અને શુભ અધ્યવસાની બાજીનો નાશ કરીને શુદ્ધધર્મ પ્રગટાવે છે. અધ્યાત્મજ્ઞાની પિતાનામાં પરવશતાની બેડીને કપત નથી અને તેથી દુ:ખી પણ થતા નથી. જે મનુષ્ય પરવશ રહે છે તેને સ્વમમાં પણ સુખ મળતું નથી. જેના વશમાં રહે છે તે વસ્તુઓ ખરેખર આત્માની કિસ્મત આંકી શકવા સમર્થ થતી નથી અને ઉલટી તે વસ્તુઓની મમતાથી આત્માની આનન્દદશા આ૨છાદિત થાય છે; આવી સ્થિતિ અવસ્થા પશ્ચાત્ જ્ઞાની પરવશતા ધારણ કરવા ઈચછા કરે? અલબત કઈ જ્ઞાની પરવશતારૂપ દુઃખોપાધિ પ્રાપ્ત કરવા ઈછા કરે નહિ. અજ્ઞ મનુષ્ય સુખની બુદ્ધિએ પરવસ્તુની પરવશતામાં ફસાઈને અને હાયવરાળ કરે છે અને નિરાશાયુક્ત દુઃખના ઉદ્ગારેથી અન્યોને પોતાની બ્રાંતદશાનું ચરિત્ર જણાવે છે. દુનિયામાં છેલ્લી વખતે નિરાશા-પરવશતા અને દુઃખના ઉદ્ગારે બહિરુ
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૧ ). કાઢીને મરનારાઓએ જીવનારાઓને પોતાનો અનુભવ આવ્યો છે, તથાપિ દુનિયાની આંખ ઉઘડતી નથી, અને નજીવી-તુચ્છ વસ્તુઓની મમતા અને તેની આસતિ ધરીને દુનિયા ગુલામ જેવી બનીને-સુખના ચાળા ગાંડાની પેઠે કરી બતાવે છે. દુનિયામાં દરેક મનુષ્યને અમુક વસ્તુઓની શરીરાદિ સંરક્ષણ માટે જરૂર રહે છે અને તેથી તે પ્રાપ્ત કરવી પડે છે, પણ તેથી એમ ન માની લેવું જોઈએ કે, તે વસ્તુઓમાંજ સુખ રહ્યું છે વા તેના તાબે પિતાને રહેવું જ જોઈએ. પરફડવસ્તુઓના તાબે આત્માને રહેવું જોઇએ કે ? પરવસ્તુઓના તાબે થવાથી જે સુખ થતું હોય તે મૂઢ જીવોને વિશેષતઃ સુખ થવું જોઈએ, પણ એવું અવલોકાતું નથી. અતએ અનાસક્તિભાવ ધારીને મનુષ્યોએ પરવશતાની બેડી તોડીને આત્મામાં જ સહજસુખ માનીને પિતાના તાબેજ પિતે રહેવું જોઈએ અને દુનિયાને પણ સ્વવશતાએજ સત્યસુખનો ખરે માર્ગ છે એમ ઢેલ પીટીને જણાવવું જોઈએ. આપણને સ્વવશતામાં સુખ લાગે છે અને તેની સાક્ષી પિતાનું હૃદય આપે છે, ત્યારે આપણે શા માટે દુનિયાને પણ તે સત્ય માર્ગ ન બતાવવો જોઈએ? અલબત બતાવવો જોઈએ. પ્રવૃત્તિમાર્ગના ઉપાસક બનીને દુનિયાના લોકો એશઆરામ ભોગવવાની વસ્તુઓને વધારવા મથે છે અને રાત્રીદિવસ રાસભભારવહનવૃત્તિને સેવ્યા કરે છે, તથાપિ તેઓને વાસ્તવિક સુખ થતું નથી અને કુદરતી નિયમોનો ભંગ કરીને ગરિકાપ્રવાહમાં પડી અને તેમાં પોતે પાડે છે. જ્ઞાનિ પુરૂષે આવી તેમની દશા અવલોકીને તેમને ખરી સ્વતંત્રતા દર્શાવવા અને તે પ્રાપ્ત કરાવવાના ઉપાયે બતાવે છે. બાદશાએ પણ જોવાય છે કે, સ્વતંત્ર પ્રજા આગળ વધતી જાય છે અને લાલસાથી પરવસ્તુઓના આધીન થનારી પ્રજા ખરી સ્વતંત્રતા અવબોધવા શક્તિમાન થઈ શકતી નથી.
ખરી સ્વતંત્રતામાં તે આત્મા પિતાના તાબેજ પિતે હોય, અને તેમાં આનન્દના ઉભરાસિવાય અન્ય કંઈ દેખાતુંજ વા અનુભવાતુંજ નથી. બાઘની સ્વતંત્રતા અને આત્માની વાસ્તવિક સ્વતંત્રતામાં આકાશ અને પાતાળ જેટલે અન્તર છે. ઘણું પુત્રો, ઘણું સ્ત્રીઓ, ઘણું ધન, સત્તા અને પદવીઓના માયિક અલંકાર વગેરેની પ્રાપ્તિથી ખરી સ્વતંત્રતાને ગંધ પણ પ્રાપ્ત થતો નથી.
ઇન્દ્રિયો વા શરીરના તાબે રહીને ઇન્દ્રિયો અને શરીરદ્વારા સુખ લેવાના વિચારે અને આચારમાં સ્વાતંત્ર્ય નથી. સ્વાભાવિક સુખ
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૨) તે ઈન્દ્રિ-મન અને શરીરના તાબામાં નથી, અને તે દેહ અને ઈન્દ્રિયસેવકની દષ્ટિપથમાં આવતું પણ નથી. સ્વાભાવિક આનન્દરસની ધારાનો અમૃત જ્યાં રહે છે તેનામાં, અને તેના તાબે જેઓ રહે છે તેઓ દુનિયાની બાહ્યદષ્ટિએ ઉંઘતા છતાં અન્તરથી જાગ્રત થઈને સુખરૂપ સ્વયં ભાસે છે અને સુખના ભક્તા સ્વયં બને છે. સ્કૂલબુદ્ધિધારક મનુષ્યની બુદ્ધિ ખરેખર આવા સ્વશતાના ઉચ્ચ પ્રદેશમાં પ્રવેશી શકતી નથી અને તેથી તેને તે ઢીંગલા ઢીંગલીની રમત જેવી બાહ્યવસ્તુઓમાં પરવશતાએ સુખ ભોગવવાનું મન થાય છે અને તે અન્તરથી તેમાંજ આસક્ત બનીને પોતાના શુદ્ધપ્રાણે જીવી શકવાને સમર્થ બની શકતો નથી. બાહ્યશૃંગારાદિ એ રંગાયેલા લોકો બાહ્યરસના ભેગી બનીને પરવશ બને છે, અને ભ્રમણથી પોતાને માને છે કે અમે સ્વતંત્ર બનીએ છીએ. માતાથી જુદા રહેવાનું કર્યું, પિતાની તાબેદારી છેડી દીધી, તેમ જુદું ઘર અને જુદી દુકાન કરીને પુત્ર એમ માને છે કે, મારા પિતાથી છૂટીને હું સ્વતંત્ર થયોપણ જેમ જેમ ઉપાધિના તાબે તે થતું જાય છે તેમ તેમ તેને માલુમ પડે છે કે, હું પરતંત્રજ થતો જાઉં છું. ખપ જેટલી વસ્તુઓ કરતાં વિશેષ વસ્તુઓની તૃણુ વધતાં, મનુષ્ય, પ્રવૃત્તિના ચકડોળે ચઢીને સાન્નિપાતિકની દશા જેવી પિતાની દશા કરે છે અને તેથી દક્ષ છતાં વિકલ જેવો બનીને પરતન્ન થાય છે. આવી પરતંત્રતા ટાળવી હોય તો અધ્યાત્મજ્ઞાનને હૃદયમાં પરિણમાવવા બને તેટલા ઉપાય છે અને પશ્ચાત સ્વયં વિવેક દષ્ટિથી ખરી સ્વતન્નતાને ખ્યાલ કરી શકશે.
આત્માના વશમાં થવું એજ સુખનું લક્ષણ છે; એમ એકવાર સિંહગર્જનાથી બોલે અને આત્માના વશમાં રહેવા શ્રદ્ધાથી પ્રયત્ન કરે, કે જેથી આપોઆપ સુખના સાગરરૂપ ભાસશે. આત્મવશ થવું હોય તો પ્રથમ એશઆરામ માટે કલ્પાયેલી વસ્તુઓમાં થતી આસક્તિને વિષવતું ત્યજી દે, અને બાહ્યવસ્તુઓ મળતાં વા ટળતાં મારું એમાં કંઈ જતું નથી વા આવતું નથી એ દઢભાવ ધારે, એટલે આત્મવશ થવાને લાયક બની શકશે. ઈન્દ્રિોદ્વારા ગ્રહાતા વિષયમાંથી હું અને મારું એ પ્રત્યય થાય છે તેને ત્યજી દે એટલે આત્મવશ થવાના અધિકારી બની શકશે. દેહની ચેષ્ટાએમાં સુખબુદ્ધિનો ત્યાગ કરીને એક આત્માને સુખના ભંડારરૂપ માનીને તેના રસિક બનો એટલે આત્મવશતાના દ્વાર આગળ આવીને ઉભા રહેશે. જે જે વસ્તુઓ ઈષ્ટ ગણાતી હોય અને તેના માટે
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૩) આસક્તિના કીટક જે આત્મા બનતા હોય , તે તે વસ્તુઓમાં કલ્પાચલું ઈષ્ટવ ત્યજી દે, એટલે આત્મવશતાના આસન ઉપર વિરાજવા શક્તિમાન થઈ શકશે. બાહ્યપદાર્થો દેખતાં, કરતાં, ભગવતાં છતાં તેમાં હું અને સુખત્વ જે મેહથી થાય છે તેને હઠાવી દે એટલે સ્વવશતાને પોતાનામાં સ્થાપન કરીને પોતે પરમાત્મદેવ બનવા શક્તિમાન થશે. શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ આત્માને જન્મ વા મરણ નથી એમ દઢ વિશ્વાસ રાખીને આત્મામાં જ આત્મભાવ રાખીને જન્મમરણની અપેક્ષાવિનાવ તો, દેખો અને બેલે એટલે પિતાની વાસ્તવિક આત્મવશતાનો ખ્યાલ આવશે. કોઈપણ જડ વસ્તુમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી પ્રતિબંધ રાખ્યાવિના વર્તવામાં આવે છે એટલે આત્મવશતાની અલૌકિતાનું ભાન થાય છે જ. આત્મવશતાના ઉંડા અનુભવમાં ઉતરવું હોય તે-બાહ્યરૂપે હું નથી અને બાહ્ય દશ્ય જે કંઈ છે તે હું નથી એવા દિવ્યભાવને ખીલ. આત્મવશતાથી સહજસુખનું ભાન રહે છે અને દુઃખનો વિપાક દૂર રહે છે. આત્મવશતા પ્રાપ્ત કરવી હોય છે તે સર્વ પ્રકારની વાસનાઓને જ્ઞાનાગ્નિરૂપ યજ્ઞમાં બાળીને ભસ્મ કરવી પડે છે. શુભ અને અશુભ વાસનાઓમાંથી પોતાનું મમત્વ અને જીવ દૂર કરી દો એટલે આત્મવિશતા શું છે તેને ખ્યાલ સ્વયમેવ આવશે. પિતાના આત્માનું સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવાની પ્રથમ કુંચી એ છે કે, આત્માને આત્મદ્રવ્યરૂપેજ દેખો અને તેમાં જડને સંબધ છતાં જડને ભિન્નજ અવલોકવું. હું આત્મા છું અને હું મારી ક્યિા કરું છું અને જડવસ્તુ, ખરેખર જડની ક્રિયા કરે છે; આ પ્રમાણે ભેદજ્ઞાનદષ્ટિની સિદ્ધિ કરીને આત્મા અને આત્માના ગુણોનું અભેદપણે ચિતવન કરવું. આત્મા અને આત્માના ગુણેની ઐક્યભાવે આત્મામાંજ રમણુતા કરવાથી અને પુલને સંબધ છતાં પૌદ્ધલિકભાવમાં અહંવૃત્તિ ન માનવાથી આત્માની સત્ય સ્વતંત્રતા ઝળકી ઉઠે છે. આવી સત્યાત્મવશતાની ઝાંખીનો અનુભવ કરનારા મહાત્માઓ દુનિયામાં છતાં દુનિયાથી નિર્લેપ રહે છે. કાંસ્યપાત્ર અને કમળપત્રને જેમ જલનો લેપ લાગતું નથી તેમ ખરી આત્મવશતાના સુખભેગીઓને પરમેહભાવને લેપ લાગતો નથી. બાહ્યથી મનુષ્ય કદિ ખરે સ્વતંત્ર બની શકતો નથી. બાહ્યથી શરીરમાં રહ્યો પણ અન્તરથી આત્મવશ પ્રાપ્ત કરનાર જ્ઞાની સહજસુખની ખુમારીને સદા ભેગી બને છે. આત્માની સત્યાત્મવશતા અવધતાં એક જાતની અલગસ્તદશા પ્રાપ્ત થાય છે, અને તેથી તેની મન, વાણું અને કાયાની સ્વતંત્ર
For Private And Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૪) ચેષ્ટાઓ દુનિયાને જુદી ભાસે છે અથવા તેની બાચેષ્ટાઓ ફક્ત ભેગ્ય પ્રારબ્ધથી થાય છે છતાં અન્તરથી તેને ચેષ્ટાઓમાં પણ અહત્વાભિમાન રહેતું નથી. જ્ઞાનીની બાહ્ય ચેષ્ટાઓમાં પણ આત્મવશતાનું કિરણે પ્રકાશનું માલુમ પડે છે આવા આત્મવશી જ્ઞાનીઓની દશાને પારખવામાં વિદ્વાને ભૂલથાપ ખાઈ જાય છે. અધ્યાત્મજ્ઞાન ત્રણ જગતમાં ડિડિમ વગાડીને કથે છે કે, હે દુનિયાના લોકો! તમારે ખરી આત્મવશતાનું સુખ પ્રાપ્ત કરવું હોય તો મારી સેવા કરે. મારી ઉપાસના જે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવશે તો આમાની સત્ય સ્વતંત્રતાનું સુખ પ્રાપ્ત કરી શકશે. પરવશ એ દુઃખ અને આત્મવિશ એ સુખ; એમ સુખ-દુઃખનું લક્ષણ અવબોધીને આત્મામાં સત્ય સ્વસત્તા પ્રગટાવવી જોઈએ, અને એજ અધ્યાત્મજ્ઞાનીઓનું જીવનકર્તવ્ય છે.
આત્મવશતાથી મનુષ્ય સંતોષી બને છે અને દુનિયાના શ્રેય અર્થે પોતાની લક્ષ્મીનો સદુપયોગ કરી શકે છે. આત્મવિશતા એજ સુખમય જીવન અવધ્યા પશ્ચાત , ક મનુષ્ય અનેક પ્રાણીઓનો નાશ થાય એવા વ્યાપારેવડે અશાન્તિનું વાતાવરણ ફેલાવવા પ્રયત્ન કરી શકે? આત્મવશતારૂપ સચારિત્રનું એટલું બધું બળ છે કે જળની ઉપર તારૂ જેમ તરી શકે છે તેમ પતે ઉપાધિની ઉપર રહી શકે છે, અર્થત ઉપાધિને નીચે તે દબાઈ જતો નથી. સ્ટીમરે જલધિઉપર પુરપાટ ચાલી જાય છે પણ તેને જલનો બાધ થતો નથી, તકત જ્ઞાનીઓ આત્મવશતારૂપ સ્ટીમરવડે સંસારસમુદ્રના રાગદ્વેષ કલ્લોલ ઉપર થઈને મુક્તિનગરીપ્રતિ ચાલ્યા જાય છે.
દુઃખના મૂળભૂત પરવશતા અને સુખના મૂળભૂત સ્વવશતાનું સ્વરૂપ અવબોધીને આપણે ખરી સ્વવશતા પ્રાપ્ત કરવી જોઈએ. ખરી સ્વવશતાને પ્રાપ્ત કરવા માટે આગામોને આગળ કરીને પ્રયત્ન કરે. આગમના આધારે ખરી સ્વવશતા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવાની જરૂર છે. રાગદ્વેષને વિક૫સંકલ્પના પરવશપણમાં જેઓ જીવન ગાળે છે તેઓ રાજાઓના રાજાઓ અને ઈન્દ્રો હોય તોપણ ખરી વશતાના ભેગી બન્યા નથી; એમ કહેતાં કેઈ જાતને વિરોધ આવત નથી. આત્મવશ થવાના ઉપાયોને પ્રતિક્ષણ અભ્યાસ કરવાની જરૂર છે. જે જે વખતે જે જે કાર્યો કરવામાં આવે તે તે સમયે તે તે કાર્યો કરતાં હું આત્મવશ છું પણ પરવશ થતો નથી, એવો દઢ સંકલ્પ કર, તેમજ પરવશવૃત્તિ વહેતી હોય તે તેને અટકાવવા પ્રયત્ન કરો. બાહ્યબન્ધને આસક્તિ વિના આત્માને બાંધવા સમર્થ થતાં નથી.
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૫ )
હું આત્મા છું, પરભાવ એ મારા ધર્મ નથી, સ્વભાવ એજ મારે ધર્મ છે, પરભાવરૂપ પરતન્ત્રતાને હું ઇચ્છતે નથી અને તેથી હું ત્યારે છું, મારે એનું પ્રત્યેાજન નથી, એવા શુદ્ધભાવ ધારણ કરીને અધિકારપરત્વે કાર્યો કરવાથી અન્તરમાં તીવ્ર સંકલેશ થતા નથી અને ક્ષણે ક્ષણે આત્માના પરિણામની અનન્તગુણી શુદ્ધિ થાય છે. શુભાશુભ પરિણામથી રહિત અને શુદ્ધાય્યવસાયમાં રમતા એવા આત્મા, પેાતાની ખરી સ્વતંત્રતાના ભાગી બને છે.--યોોધર્મ, પરગામે વન્ય અને શિયાળુ ર્મ, આ ત્રણ કહેવતાને ગુરૂગમપૂર્વક અનુભવ પ્રાપ્ત કરવામાં આવે તે આત્માના પરિણામની શુદ્ધિદ્વારા સત્યવશતા પ્રાપ્ત કરવામાં ખરેખર ઉત્સાહ પ્રગટી શકે. આત્માના પરિણામની જેમ જેમ શુદ્ધૃતા થતી જાય છે તેમ તેમ ઘણાં કર્મોથી આત્મા મુક્ત થતા જાય છે. તે ભવમાં સિદ્ધ થનારા જીવાને સત્તામાં અન્તઃ સાગરોપમ કાટી કેટ સ્થિતિવાળાં કર્મના સદ્ભાવ છે. ઉત્ત્ત-વિશેષાવડે " તદ્દસિદિાનામવિ नियमेन सत्तायामन्तः सागरोपमकोटीको टिस्थितिकस्य कर्मणः सद्भावात् । तद्भवसि - વિસ્થાપિ સત્તાયામમંડ્યેયમાનિતર્મળઃ સત્તાવાર્ ॥ તે ભત્રમાં સિદ્ધિપદ પામનાર જીવને પણ સત્તામાં અસંખ્યાત ભર્જિત કર્મને સદ્ભાવ છે. આટલા બધા અસંખ્યેય ભવનાં ઉપાર્જિત કમૅને આત્માર્થી યાની, આત્માના શુદૃાય્યવસાયવડે ખપાવીને મુક્ત થાય છે.
આત્માનેા શુદૃાય્યવસાય એજ આત્માની ખરી સ્વવશતા છે. આત્માના શુદૃાય્યવસાયથી અષ્ટકર્મને ઉપક્રમ થાય છે. દીર્ઘકાલ ભાગવવા યોગ્ય કર્મને પણ આત્મા ખરેખર ઉપક્રમયેાગે સ્વલ્પકાલમાં પ્રદેશેાદચથી ભાગવી લે છે. અધ્યાત્મયોગથી આત્મા ક્ષણે ક્ષણે પાતાના પરિણામની શુદ્ધિ કરે છે અને તેથી ઉપરઉપરનું ગુણુસ્થાનક પ્રાપ્ત કરે છે. જેમ જેમ તીવ્રસંકલેશ ટળતા જાય છે તેમ તેમ ઉપરઉપરનું ગુણસ્થાનક પ્રાપ્ત થતું જાય છે. તીવ્રસંલેશની જેમ જેમ મન્દતા થાય છે તેમ તેમ અશુભકર્મને મન્દ રસ પડે છે અને શુભકર્મના ઉત્કૃષ્ટ રસ થાય છે. ચિત્તમાં માહની પ્રખલતાથી તીવ્રસકલેશ પ્રગટે છે. તીવ્રસંકલેશની મન્દતા જેમ જેમ કરવામાં આવે છે. તેમ તેમ કર્મથી આત્મા હલકા થતા જાય છે. જેમ જેમ આત્માના શુદ્ધ પરિણામ વૃદ્ધિ પામે છે તેમ તેમ આત્માની ખરી સ્વવશતાનેા અનુભવાનન્દ પ્રગટે છે અને તે ભેદવામાં આવે છે. પાંચમા કર્મગ્રંથમાં શ્રીમદ્ દેવેન્દ્રસૂરિજી તીવ્રસંકલેશ અને આત્માના અધ્યવસાયની શુદ્ધિ સંબન્ધી એવું સરસ વિવેચન કરે છે કે, જેનું મનન કરતાં આત્માના સંબન્ધમાં કેવી રીતે વર્તવું અને કર્મને કેવી રીતે હરવું તેના સ્પષ્ટ
For Private And Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૬ )
કા
ખુલાસા થઈ જાય છે. ચોથા ગુણસ્થાનક કરતાં, પાંચમા ગુણસ્થાનકમાં આત્માના પરિણામની અનન્તગુણી વિશુદ્ધિ હોય છે અને પાંચમા ગુણસ્થાનક કરતાં છઠ્ઠા ગુણસ્થાનકમાં કષાયની મન્દતાથી આત્માના પરિણામની અનન્તગુણી વિશુદ્ધિ હાય છે. છઠ્ઠા કરતાં સાતમા ગુણુસ્થાનકમાં કષાયની વિશેષ મન્દતાથી આત્માનાં પરિણામની અનન્ત ગુણી વિશુદ્ધતા પ્રગટે છે; આ પ્રમાણે ઉપરનાં ગુણસ્થાનકમાં સ્વગુણુસ્થાનકની અપેક્ષાએ ઉપરના ગુણસ્થાનકોમાં અનન્તગુણી વિશુદ્ધતા પ્રકટે છે એમ અવોધવું. જેમ જેમ તીવ્રસંકલેશ ટળતા જાય છે અને આત્માના અધ્યવસાયની શુદ્ધિ થતી જાય છે, તેમ તેમ પાપપ્રકૃતિયાના બંધ ટળતા જાય છે અને શુભ પ્રકૃતિયાના બંધ પડતા જાય છે અને પૂર્વે બાંધેલા અનન્તકર્મની નિર્જરા થતી ાય છે. ચેની મન્દતા જેમ જેમ થાય છે તેમ તેમ આત્માની શુદ્ધિ થતી જાય છે. યુગલિક મનુષ્યેા કષાયાની મન્ત્રતાથી દેવલાકમાં ગમન કરે છે. આ ઉપરથી અનુભવ મળે છે કે, કષાયની ક્ષીણતા કરવામાંજ ચારિત્રનું ખરૂં રહસ્ય સમાયું છે. ચોથા ગુણસ્થાનકવાળા જીવે દેશવિરતિ પરિણામવૐ શ્રાવકનાં ખાર વ્રત અંગીકાર કરે છે. ચોથા ગુણુસ્થાનકના અધ્યાત્મજ્ઞાન કરતાં દેશવિરતિવાળું એવું પંચમ ગુણસ્થાનકનું અધ્યાત્મજ્ઞાન ખરેખર ચારિત્રની અપેક્ષાએ વિશેષ શુદ્ધ જાણવું. પાંચમા દેશિવરિત શ્રાવકત્રત કરતાં છઠ્ઠા ગુણસ્થાનકવાળા સર્વવિરતિ અર્થાત્ પંચમહાવ્રતધારક સાધુનું અનન્તગુણુ વિશુદ્ધ અધ્યાત્મજ્ઞાન અવમેધવું. દેશવિરતિધર ગૃહસ્થ શ્રાવકોને જૈનશાસ્ત્રોમાં ગુરૂ ગણવામાં નથી આવ્યા તેનું કારણ એ છે કે, પંચમહાવ્રત ધારણ કર્યાવિના ચારિત્રધર્મને અનુભવ તે પામી શકતા નથી. ગૃહસ્થાવાસમાં છકાયનેા ભાગી એવા ગૃહસ્થ ગુરૂપદ ધારણ કરવા સમર્થ ખની શકતા નથી. છઠ્ઠા ગુણસ્થાનકમાં પાંચમા ગુણસ્થાનક કરતાં અનન્તગુણી વિશુદ્ધિની અપેક્ષાએ સ્વવશતા અવબાધવી. જેમ જેમ આત્માના પરિણામની વિશુદ્ધિ થાય છે તેમ તેમ વવશતા અને સુખ પણ પ્રગટતું જાય છે; એમ અનેકાન્તનાનીઆએ અવોધવું,
આત્માના પરિણામની વિશુદ્ધતા ધારક મુનિવરોની સંગતિથી સત્ય સ્વશતા અને સ્વવશતાના સુખની ખુમારીની ઝાંખી જણાય છે. બાહ્ય અને અન્તરચારિત્રના ધારક મુનિવરેાની દેશનામાં સત્ય સુખના ભાવ ઝળકી ઉઠે છે. વ્યવહારથી ચારિત્ર આદરીને મહોપાધિથી મુક્ત થયેલા મુનિવરા અધ્યાત્મ રસમાં ઝીલીને અધ્યાત્મરસનું આસ્વાદન કરે છે તેથી તેઓ ગએલા કાળને જાણતા નથી, અર્થાત્
For Private And Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૭ )
આનન્દમાં તેમનું જીવન વહેછે તેથી તેને કાલઉપર લક્ષ રહેતું નથી. અધ્યાત્મજ્ઞાન તા થઈ શકે, પણ અધ્યાત્મજ્ઞાનને આચારમાં મૂકીને તેના પાત્રભૂત અનનારા મહાપુરૂષ તે વિરલા મળી શકે. જાણનાર તે ઘણા મળી શકે પણ અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરીને તેપ્રમાણે વર્તનારા તે વિરલા મળી શકે. જે અધ્યાત્મજ્ઞાનીએ અધ્યાત્મજ્ઞાનને આચારમાં મૂકીને નહિ ખેલતાં છતાં અન્ય મનુષ્યાપર અધ્યાત્મ જ્ઞાનની જે અસર કરી શકે છે તે અસર, ખરેખર સર્તન વિનાના અધ્યાત્મજ્ઞાનીઓ રાત્રી દિવસ ભાષાવડે અમેા પાડી કરી શકવા સમર્થ થતા નથી. અધ્યાત્મજ્ઞાનની અસર, ખરેખર મુનિવર, ત્રા પાળીને અને આત્માને ધ્યાઇને અન્યેાપર કરી શકે છે તેવી ગૃહસ્થા કરી શકતા નથી. જેએ માહમાયામાં ફસાઈ જઈને અધ્યાત્મજ્ઞાનના સ્વસ્વાર્થમાટે ઉપયોગ કરે છે તે બ્રહ્મરાક્ષસેા જેવા અવમેધવા. અધ્યાત્મજ્ઞાન પામીને સાધુ થઈ જેઓ આત્માની આરાધના કરે છે; તેવા મુનિરાજે આ જગત્માં અધ્યાત્મજ્ઞાનના ઝરા વહેવરાવવા સમર્થ થાય છે. અધ્યાત્મજ્ઞાનની મૂર્તિરૂપ મુનિરાજોની સેવા કરવાથી અધ્યાત્મજ્ઞાનનું આત્મામાં પરિણમન થાય છે.
વ્રતાની સાથે અધ્યાત્મભાવના વર્તે છે તે આત્મામાં અધ્યાત્મજ્ઞાન ખરેખરી રીતે પરિણમે છે. બાવીસ પરિષહેા સહન કરતી વખતે સુવર્ણરસની પેઠે અધ્યાત્મરસની શુદ્ધિ થાય છે; માટે ચારિત્રની સાથે અધ્યાત્મજ્ઞાન શાભી શકે છે. યેદ્દાના મુખમાંથી યુસના જે શબ્દો નીકળે છે અને તેમાં જે વીરરસ ઝળકી રહે છે તે, નાટકીયાના મુખમાંથી નીકળતાં વચનામાં કયાંથી આવી શકે ? સતી સ્ત્રીના મુખમાંથી પતિભક્તિરસના જે વચનેદ્વારા નીકળે છે અને તેમાં જે કંઈ દિવ્યત્વ હાય છે, તેવું દિવ્યત્વ ખરેખર સતી સ્ત્રીના વેષ લઈને આવેલા નાટકીયાના હૃદયથી નીકળી શકે નહિ; કરૂણારસ, હાસ્યરસ અને ભયરસનું જે સ્વાભાવિક પાત્ર બન્યા હાય તેના જેવું નાટક કરીને રસ પ્રગટાવવામાં કૃત્રિમતા જણાયાવિના રહેતી નથી. આ ઉપરથી સમજવાનું કે અધ્યાત્મમય જેની મન-વાણી અને કાયા થઈ હોય, અને જે અધ્યાત્મરસના હૃદયમાંથી સ્વાભાવિક ઉદ્ગારા કાઢતા હોય, એવું પાત્રજ ખરેખર દુનિયામાં અધ્યાત્મજ્ઞાનના વિદ્યુત્લેગે પ્રકાશ કરવા સમર્થ થાય છે. જેના હાડોહાડમાં અધ્યાત્મજ્ઞાન વ્યાપી ગયું હાય અને જેના હાડોહાડમાં જાણે અધ્યાત્મરસ વ્યાપ્યા હાય એવી જેની દશા હૈાય, તે મહાપુરૂષના સહવાસથી, તેના મેથી, તેના કૃત્યથી અને તેની ચેષ્ટાઓથી અધ્યાત્મજ્ઞાનના ઉપદેશ મળ્યા કરે છે.
લ. ઉ. ૧૮
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૮ ) તેની ગમે તેવી પ્રાસંગિક ચેષ્ટાઓથી અધ્યાત્મજ્ઞાનને બેધ મળ્યા કરે છે; આ જે કઈ મુનિવર હેય તદ્વારા અધ્યાત્મજ્ઞાનનું પુનરૂજજીવન થાય છે; અર્થાત કહેવાનું કે તેવા અધ્યાત્માની મુનિવરવડે અધ્યાત્મજ્ઞાનને દુનિયામાં પુનરૂદ્ધાર થાય છે. આવા મુનિવરેની અધ્યાત્મજ્ઞાન ફેલાવવા માટે આવશ્યકતા સિદ્ધ કરે છે.
જ્યારે જ્યારે જૈન ધર્મ પાળનારાઓમાં એકાન્ત જડ ક્ષિાવાદનો ગાડરીય પ્રવાહ વધી પડે છે અને આત્માના જ્ઞાનને દાબી દેવામાં આવે છે તે વખતે અધ્યાત્મજ્ઞાનના અભાવે જૈનમાં રાગદ્વેષનું જોર વધવા માંડે છે. ધર્મક્રિયાઓમાં મતમતાંતર પડે છે અને લેકે કષાયની ઉદીરણા કરીને ધમાધમ કરી મૂકે છે; તેવા વખતે અધ્યાત્મજ્ઞાનરૂપ પુષ્પરાવર્ત મેઘવડે જગતુમાં શીતલતા પ્રસરાવનારા અધ્યાત્મજ્ઞાનીઓ પ્રગટે છે, અને તેઓ અધ્યાત્મધરૂપ મેઘની વૃષ્ટિ કરીને જૈન ધર્મ પાળનારાઓને શાન્તિ સમર્પે છે. જ્યારે જ્યારે જૈનધર્મ પાળનારા જૈનેના મોટા ભાગમાં શુષ્ક જ્ઞાન વધતું જાય છે અને જ્ઞાનપ્રમાણે આચામાં કંઈ નથી દેખાતું ત્યારે શુદ્ધસેગ ધર્મ પાળનારા જ્યિાગી મુનિવરે પ્રગટી નીકળે છે અને તેઓ શુષ્કજ્ઞાનીઓને હઠાવી દે છે, અને શિથિલાચારને નાશ કરીને ક્રિોદ્ધાર કરી જૈનશાસનની રક્ષા કરે છે. જેમ જ્ઞાનમાર્ગમાં શુષ્કતા આવવાને સંભવ છે તેમ ક્રિયામાર્ગમાં; અર્થાત ધર્મના અનુષ્ઠાનોમાં શિથિલતા આવવાનો સંભવ છે. જ્યારે અધ્યાત્મજ્ઞાનને ગૌણ પદ આપવામાં આવે છે ત્યારે શુષ્કમ્રિાજડવાદ થવાના હેતુઓ પ્રાપ્ત થાય છે અને તેથી તીક્ષણ વૈરાગ્યપ્રવાહ હૃદયમાં વહેતો નથી. અધ્યાત્મજ્ઞાનને પણ ઘણાં વર્ષોના પરિશીલનવિના પરિપાક થતો નથી, તેથી અધ્યાત્મજ્ઞાનમાં પરિપકવાનુભવ પ્રાપ્ત કર્યા વિના શુષ્કતા પ્રાપ્ત થવાનો પ્રસંગ આવે છે. પ્રાયઃ બે શતકના અન્તરે અધ્યાત્મજ્ઞાનમાર્ગ અને ક્રિયામાર્ગને ઉદ્ધાર કરનારા મુનિવરે પ્રગટી નીકળે છે. આચાર્યશ્રીના હાથે દ્ધિાર થાય છે. મુનિચંદ્રસૂરિ, જગચંદ્રસૂરિ, આનંદવિમલસૂરિ વગેરે મુનિએ કિયાની શિથિલતાને હઠાવવા જે ઉત્તમ ચારિત્ર પાળ્યું છે તેને ખ્યાલ કરવો મહામુશ્કેલ છે. કિદ્ધાર કરવાની જ્યારે જરૂર પડે છે ત્યારે (તે કાલમાં) ચારે તરફથી ક્રિયેારના અવાજો સંભળાય છે અને તે વખતમાં તેની ઉત્તમ સામગ્રીધારક આચાર્ય પ્રગટ થાય છે. અઢારમા શતકમાં આચાર્ય પોતે ખાસ ક્રિોદ્ધાર કર્યો નથી પણ, તપાગચ્છ વિજય શાખામાં પન્યાસશ્રી સત્યવિજયજીએ કિધ્ધાર કર્યો છે. તેઓ શ્રી વિજયસિંહસૂરિ અને શ્રીવિજયપ્રભસૂરિની આજ્ઞામાં હતા. અઢારમાં
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૯). શતકમાં મેટા મેટા વિદ્વાન સાધુઓ ઘણુ હતા, તેથી તે સમયમાં જ્ઞાનની ઝાહેઝલાલી હતી; કિન્તુ અધ્યાત્મજ્ઞાન તરફ સાધુઓનું ઘણું લક્ષ નહોતું. તેમજ ક્ષિામાં પણ શિથિલતા આવી ગઈ હતી અને આચાર્યો-ગીતામાં પ્રાયઃ કંઈકે શિથિલતા, તથા ગચ્છ કલેશવડે સંકુચિતતા, વગેરે દેશે પ્રગટી નીકળ્યા હતા. તે વખતે મુખ્યતાએ અધ્યાત્મજ્ઞાનમાર્ગના ઉદ્ધાર તરીકે શ્રીમદ્ આનન્દઘનજી અને જ્ઞાનક્રિયા માર્ગના ઉદ્ધારક તરીકે ઉપાધ્યાય શ્રીયશોવિજયજી પ્રગટડ્યા.
For Private And Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૦ ) શ્રીમદ્ આનંદઘનજીએ અધ્યાત્મ જ્ઞાનમય પદો બનાવ્યાં; તે પદાસબન્ધી પ્રસ્તુત વિષય હોવાથી તે પદના કર્તા એવા શ્રીમદ્ આનન્દઘનજીનું જીવનચરિત અત્ર આલેખવામાં આવે છે.
શ્રીમદ્ આનન્દઘન જીવનચરિત.
સ્તુતિ:
(અનુષ્ટ્ર) सर्व दर्शन विख्यातो, विश्ववन्धो मुनीश्वरः ॥ ज्ञानी ध्यानी प्रभोभक्तो, विरागाणां शिरोमणिः ॥ १ ॥ शुद्धधर्मोपदेष्टाच, जैनशासनद्योतकः ॥ ध्यानिनामग्रणीर्मान्यो, भावचारित्र्यसाधकः ॥ २ ॥ अध्यात्मोद्धारकः पूज्यः समतानन्दभाक् च यः ॥ आनन्दघनयोगीस जीयादारतमण्डले ॥३॥
(હરિગીત.) આનન્દઘન વન્દન કરૂં સ્તવના કરૂં શુભ ભાવથી, યાદી થતાં મૂર્તિ ખડી દિલમાં થતી શુભદાવથી; સંવેગ પક્ષે ભાવથી રહીને પ્રભુ દિલ થાઈયા, સત્તાથકી અન્તર રહ્યા શ્રીસિદ્ધિને હું ગાઈયા. તું લેક સંજ્ઞા જીતીને અલમસ્ત જૈ જગમાં ફર્યો, પરમાતમનું ધ્યાનજ ધરી નિજજીવને સ્વચ્છજ કર્યો, પ્રતિબધ ટાળી લેકને આનન્દની જે રહ્યો, તે શુદ્ધ ચેતનધર્મને અનુભવ હૃદયમાંહી લો. અન્તરતણા ચારિત્રમાં સુરતા લગાવી પ્રેમથી, શુભ દ્રવ્યભાવે તપ તપી શુદ્ધિ કરી શુભ નેમથી; નિન્દા કરી ના કેઈની નિન્દા કરી સહુ હે સહી, શુદ્ધાત્મરસ ભેગી ભ્રમર શુભ દૃષ્ટિ હારામાં રહી. અધ્યાત્મકલ્પવૃક્ષના ફળને રસીલે તું કે, ઝટ સ્થલસ્ટષ્ટિ ત્યાગીને અન્તરતણી સૃષ્ટિ લો; તે લય લગાડી ધ્યાનમાં મન મારીયું પારાસયું, તું સિદ્ધરસ સાધક બન્યો લ્હારા વિચારોમાં રમું.
For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
ઔદાર્યને તે આદરી જગમાં જણાવ્યું બેલથી, આચારમાં મૂકી ઘણું જોયું અનુભવ તેલથી; પહાડે અને તીર્થો વિષે વિચર્યો ખરે તું એ, ભજ ફકીરી વેષને પહેર્યો હતો તે ભલે. અન્તર રહ્યું બે શતકનું મેળે મને પ્રત્યક્ષ ના, તે પણ હૃદયમાં ભક્તિથી કીધી ખરી તુજ સ્થાપના; હું તું તણું જ્યાં ઐક્ય એવા ભાવમાં તુજને સ્તવું, એ ભાવનું સાક્ષી ખરૂં મુજ દીલ છે એવું કવું. જે પૂર્વના સંસ્કાર તે આકર્ષતા હા! તવપ્રતિ, જ્યાં જીવ મળતો જીવથી ત્યાં એક રંગી છે મતિ; એ ગુઢ જાણે યોગીએ જે ધ્યાનમાંહી ઊતર્યા, જે પૂર્વના સંસ્કારથી ગીપણુએ અવતર્યા. હારા હૃદયના તારમાં વિનિયો ઉઠે મીઠી ઘણી, એ શાન્તરસ પ્રસરાવતી મીઠી મઝાની મોરલી; વનિ ઉઠે તેથી અહે! પદસૃષ્ટિની રચના થતી, એ સૃષ્ટિમાંહી યોગીઓ વિને અવરની ના ગતિ. હારા હૃદયના તારના શુભતાનમાં આનન્દતા, શુભતાનપદ રસિયા ભ્રમરની ઉચ્ચ ભૂમિ ઊર્ધ્વતા; હારા હૃદયની ગૂઢતા ત્યાં મૂઢ જનની મૂઢતા, જે જ્ઞાનગી હોય તે જાણે ખરી તવ શુદ્ધતા. છે અને જીવાડો તું લોકને શુભ ભાવમાં, અધ્યાત્મરસિયા જે થયા બેઠા ખરે શુભ નાવમાં; જિનવર સ્તવ્યા સ્તવનો રચી ઉભરા હૃદય પ્રગટાવીને, અધ્યાત્મપદ શભા કરી અન્તર પ્રભુતા ભાવીને. આશય ઘણું ગંભીર છે અધ્યાત્મમાં ઉંડા ઘણું, રસીયા ઘણું અધ્યાત્મના મસ્તાનગી યોગના દુનિયાથકી ડરતો નહીં આશા નથી મમતા જરા, જ્યાં હું નહીં જ્યાં તું નહીં એ ભાવમાં વિલશે ખરા. ૧૧ સ્યાદ્વાદ પારાવાર છે આનન્દ અપરંપાર છે, સાચે હૃદયને સન્ત છે પરવા નથી જયકાર છે; પરમાત્મની સાથે સદા તું ઐક્ય સાધે આત્મથી, આત્મા અને પરમાત્માનો એ ધ્યાનમાં ભેજ નથી. ૧૨
For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
( ૧૪૨) આશા નથી કીર્તિતણી અપકીર્તિને ગણતો નથી, લેકે મને એ શું કહે ! ત્યાં લક્ષને દેતો નથી; ફરતે ફરે જંગલવિષે અવધૂતગી થૈ ખરે, ગુહા મઠે સ્મશાનમાં અલખની વનિ કરે. હડધૂત કહી ધિક્કારતા તે લક્ષમાં લેતો નથી, પૂજે જનો કે ભાવથી ત્યાં હર્ષને ધરત નથી; વ્યવહારના ભેદો ઘણું ત્યાં કલેશને કરતે નથી, લાગી લગનવા આમની બીજું કશું જેતો નથી. અભિમાન ના જાણ્યાતણું મેટાઈ મન ધર નથી, કુપંથ કે પાખંડે તેમાં લક્ષને દેતો નથી; વૈરજ નથી ઝેરજ નથી કરૂણ જગત્પર થૈ રહી, નિજ આત્માની શુદ્ધિ કરે સ્થિરતા ધરી અન્તહી. ૧૫ ફરતે ફકીરી વેષમાં સ્વાતંત્ર્યથી શબ્દો કહે, એકાંત જે વ્યવહારીઆ બકવા ઘણે કરતા રહે; કીધે અનુભવ આત્મનો તે અંધ પેઠે ના વહે, આનન્દઘન તુજ દીલના આશય ઘણું તુજમાં રહે. આનન્દની ઘેનજવિષે આંખે ઘણી ઝળકી રહી, આનન્દની બહુ ઊંમિ શબ્દવિષે ઝળકી વહી; નિજશુદ્ધ સત્તા યાવતો પરભાવને ઉછેદતો, તે આત્મભાવે આત્મને કરવા અનુભવમાં જતે. અધ્યાત્મની વાત કરે અધ્યાત્મની દૃષ્ટિ ધરે, નિજદેહ અણુઅણુમાં અહે! અધ્યાત્મરસ ભાવે ભરે; અધ્યાત્મનું પાત્રજ બની અધ્યાત્મને ફેલાવત, કાયા અને વાણું હૃદય અધ્યાત્મમાં રેલાવતો. અધ્યાત્મરસની ભાવના આચારમાંહી વાળીને, પ્રતિકૂલ ઉપસર્ગો સહ્યા પરભાવવૃત્તિ ટાળીને; ધિક્કારતા જે જે હેને તેના ઉપર કરૂણું કરે, નિજ આત્મવત્ સૌને ગણું આચારથી એ આચરે. ધાંધલ ધમાધમ કલેશથી દૂર રહી ધ્યાનજ ધરે, જૈનેતરની સાથમાં મધ્યસ્થભાવે સંચરે; આત્માર્થવણું રીઝે નહીં વિકથા વિષયને વાર, દેષે હજાર મૂકીને ગુણે ગ્રહી શુભ ધારતે.
વાં
તા.
૧૭
૧૮
૧૮
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૩) ગોતણું વાદે વિષે તું મૌનધારી મહાલ, સાપેક્ષદષ્ટિ દેખીને સાચા હૃદયથી ચાલતે; ચર્ચા કરે ઝઘડા કરે તેના ઉપર કરૂણું વહે, આત્માર્થની ઈચ્છા ઘણી તકરારથી ત્યારે રહે. તું ભેદના ભડકાવિષે જવલત નહીં સમતા ધરી, આવે ઉદયમાં કર્મ તે સમભાવથી વેદે વળી; જિનદેવની ભક્તિવિષે તન્મય બની ગાતો ફરે, નિર્જનપ્રદેશે જાઈને નિજ આત્માનું ધ્યાનજ ધરે. તું ઘોર જંગલમાં રહી પરમાત્મના ધ્યાને વહી, વીતાવતો કાલજ ઘણે ઉપસર્ગ દુને સહી; જીવ્યાતણી ઈચ્છા નથી તે શાન્તરસ અંતર લડ્યો, ખેલે હૃદયના ખેલને તે ખેલમાં ઈશ્વર રહે. જે ભેદથી ખેદજ થતો એ ભેદને હે ના વહ્યો, નિજ આત્મભાવે સર્વને દેખી અભેદી શૈ રહ્યો; ચાખી ખરી અનુભવસુધા, જતાં જરીએ નહિ મણું, શુભચિત્તમાંહી ઊછળે આનન્દકલ્લોલ ઘણું. ઉન્મત્ત એ મૂઢે કહે તું દેખતે અલ્પે ખરે, દુનિયા બિચારી બાવરી તુજ દિલ દેખે ક્યાં અરે; હારા હૃદયના તારમાં ભણકાર પ્રભુના નામના, એ નામ સહ નામનું ભાષા પરા જ્યાં કામ ના. ભાષા ભણુને પંડિતો ભાષાવિષે ઝઘડા કરે, ચર્ચા કરે ખેદજ કરે માની બની ફરતા ફરે; એ શાબ્દિકની વાણુમાં આનન્દ રસ નહિ જામીઓ, એ શબ્દથી ન્યારે ખર આનન્દરસ તું પામીએ. ગ્ર ભણુને તર્કના એ તર્કથી કર્કશ બન્યા, એ તર્કના ઝઘડાવિષે મમતા અને માનજ ભણ્યા; એ તર્કમાંહિ શુષ્કતા ભય ખેદને શંકા ઘણી, એ તર્કની ગતિ જ્યાં નહિ આનંદરસ લીધે છણી. ભેદજ ઘણું ગીતણું જે બુદ્ધિ નાના કલ્પતા, થાપી અહે નિજ માન્યતા પરમાન્યતા ઉત્થાપતા; સૂરિ કરે શાસ્ત્રાર્થને સંપી રહે ના નેમથી, કલિકાલમાં એ દેખીને તે સાર લીધો પ્રેમથી.
૨૭
For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
૩૦
( ૧૪૪ ) આગમતણું મન્તવ્યમાં મધ્યસ્થ થઈને દેખતે, તે ગછને નિંધો નહીં નિજગછ સાચો પખતે; જે ગચ્છના ભેદે લડે તેને શિખામણ આપતો, આનન્દઘન તું ધન્ય છે સિદ્ધાન્ત શ્રદ્ધા સ્થાપત. આગમ ભણી મતભેદથી મતવાદીઓ ખેદજ વહે, તે આગમોને વાંચીને આનન્દમય તું થૈ રહે; સાપેક્ષદષ્ટિ બેલા ને ચાલતે જીવન ધરે, આનદની છાયા છવાઈ રહી અરે મુખપર ખરે. અધ્યાત્મરસમાં ઝીલવે જે ઉમે દિલ આઈને, તે ઉમિયોથી જીવતા શબ્દો નિકાળે ગાઈને; તે શબ્દથી પદ જે બન્યાં તે જીવતાં આજે રહ્યાં, જીવાડતાં એ જીવને આનન્દર પુણ્ય લહ્યાં. એ દેહ અક્ષર જીવતો ગાજે જગાડે સર્જન, તુજ નામ અક્ષર દેહ પર વારી જતા કેટી જનો; એ દેહુઅક્ષરમાં રહી ચિતન્ય પ્રતિમા શેભતી, આદર્શ એ પરમાત્મને ઉપમા ખરી એ ઓપતી. નાભિથકી જે ઉઠતે તે શબ્દનો મહિમા ઘણે, એ દેવશક્તિ દાખવે લાગે હૃદય રળિયામણે; ગંભીર હારી વાણીમાં ભાવાર્થ બહુ ઉંડા છતા, જે દીલ તારું જાણુતા તે ભાવ તારે ખેંચતા. તુજ શબ્દની કિસ્મત નથી એ શબ્દર ભતાં, એ શબ્દરતાની પ્રભામાં ચિત્ત સૌનાં ભતાં; તજ વદનથી જે નીકળ્યા શબ્દો મહી શોભાય છે, એ શબ્દની સેવા થકી તુજ દીલમાં ઉતરાય છે. જે સવિચારજ, આત્મને આચારમાં તે આચર્યો, કહેણી યથા રહેણી તથા એ ન્યાયને સાચો કર્યો, તુજ પાદપંકજ જ્યાં થયાં તે દેશને પણ ધન્ય છે, એ ગામ-પુરને ધન્ય છે એ માત કૂળજ વળે છે. હારો કર્યા દર્શન અરે તે લેક પણ કૃતપુણ્ય છે, જે પાદથી સ્પર્શાઈ એવી ધૂલિને પણ ધન્ય છે; હારી મતિ હારી ગતિ ચારિત્ર્ય લોકાતીત છે, આદર્શ સાધુ તું થયે વૈરાગ્ય વચનાતીત છે.
૩૨
૩૩
૩૪
૩૫
For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ ) તું જૈન શાસનમાં થયે ગીતાર્થ સંગીયતિ, વાચક પ્રભુએ સંસ્તવ્યો તેથી ઘણું શ્રદ્ધા થતી; શુભ જૈનશાસનવાચકે સમકાલમાં કીર્તિ કરી, તેથી પ્રતીતિ તાહરી મનમાં વધારે થે ખરી. ઈષ્ય રહી ને દષ્ટિમાં એ દષ્ટિમાંહી નવ્યતા, સ્યાદ્વાદદષ્ટિથી નિરખતે સર્વમાંહી ભવ્યતા; તું ભાવથી સમિતિ અને ગુપ્રિવિષે બહુ રાચી, નિજ શુદ્ધ ચેતન ચેતનાના પ્રેમમાંહી માચીયે. તે ભાવ સંયમ બેટમાં બેસી પ્રયાણજ આદર્યું, ભવપાધિ તરવા અહે તે લક્ષ્ય અન્તમાં ધર્યું જે જે ભર્યું તુજ ચિત્તમાં તે બાહ્યમાં દેખાય ના, અધ્યાત્મની દષ્ટિવિના મૂઢથકી પરખાય ના.
જ્યાં જ્યાં તમારી દૃષ્ટિ ત્યાં આનન્દના ઉભરા વહે, છાયા છવાયે શાન્તિની તું શાન્ત મૂર્તિ જ્યાં રહે; સાપેક્ષ નયન બેલમાંહી સવિચારે બહુ રહ્યા, એ પવિષે ઊંડા રહ્યા તે જ્ઞાનીઓએ સંગ્રહા. નિવૃત્તિના પન્થ વા અન્ત અનુભવ તે લો, લ્હારે અનુભવ જે હતો તે તુજ દીલમાંહી રહ્યો; શબ્દ દિશા, દેખાડીને અનુભવ જણું તાહ્યરો, શુભ પદ્યના હાર્દ સમજતા તે અનુભવ લે ખરે. ગંગા અને ચંદનથકી શીતલ ઘણું લ્હારાં પદે, આપે નહીં ચિન્તામણિ તે આપતાં લ્હારાં પદ; જે લક્ષ્મીને સત્તાથકી સુખ ના મળે સ્વમાવિષે, એ સત્ય સુખને આપવા શક્તિ પદે માંહી વસે. એકાન્તથી વ્યવહારમાં રાચ્ચા જનેને બોધવા, ઉત્તમ ખરાં લ્હારાં પદે સમજાવતાં નિજ શોધવા એકાતથી અધ્યાત્મમાં જે શુષ્ક જૈને ચાલતે, ચાબુક તેને મારીને વ્યવહારમાંહી વાળતે. તે કાલમાં તું મેટકે નિજ આત્મશક્તિ ફેરવી, તું શાન્તરસના પાત્રને ઉદ્વારથી માટે કવિ; કાયા અને વાણું હૃદય એ સત્ત્વગુણથી શોભતાં, જે દીલમાં તે શબ્દમાં એથી મઝાના ઓપતાં. ભ, ઉ, ૧૬
For Private And Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૬ )
સાચા હૃદયથી વારસેસ આપ્યું. અમારા હાથમાં, ઉપકાર ત્હારા બહુ થયા સન્તાતા શુભ સાથમાં; એ વારસાને ભાગવી આનન્દ પામે નાનીએ, એ વારસામાં ભક્તિને અધ્યાત્મરસની વાની. જે જે પ્રસંગે ઉપજી ઉદ્ગાર મીઠી વાનીઓ, ઉદ્ગાર એ સાપેક્ષ દૃષ્ટિથી વિચારે નાનીએ; અજ્ઞાનીઓ સમજે નહિને શબ્દથી ઝઘડા કરે; આશય ઘણા સમજે નહીં તે ભ્રાન્ત થૈ મિથ્યા લવે. તું આગમાની માન્યતામાં પૂર્ણશ્રદ્ધા રાખતા, તું આગમે આગળ કરી સાપેક્ષ વચનેા ભાખતા; નમિનાથની સ્તવનાવિષે પંચાંગી તે માની ખરી, તું સાધુવેષે સંચર્યો વ્યવહાર શ્રદ્ધા તેં ધરી. વ્યવહારને નિશ્ચયવિષે તું પૂર્ણ શ્રદ્ધાવાન છે, તુજ આશયાને જાણતા તે ધર્મમાં ગુલ્તાન છે; જિનવાણીના અનુસારથી, જે પદ્ય હારાં ભાવતા, તે વીરના સેવક બનીને મુક્તિપન્થ સધાવતા. શુભ પ્રેમ ભક્તિથી ભર્યાં પોજ સાકર શેલડી, સદ્ગુણુ પુષ્પ સુગંધથી મ્હેંકી રહ્યાં, જ્યમ વેલડી; શુભ કૃષ્ણચેતન ભક્તિરાધા મેળ તેના મેળળ્યે, હું ભાવલશે જ્ઞાનથી શુભલગ્ન ઉત્સવ ઊઝન્યેા. પરિણામ ઉજ્જવલ ધારવાને લક્ષ્ય તે દિલમાં ધર્યું, સમતા સરોવર ઝીલીને આનન્દથી હૈદું ભર્યું; શુભ ધ્યાનના ગિરિપર ચઢી આનંદમાં લીનજ થતા, ઉચ્ચાશય દૃષ્ટિવડે તું સર્વને અવલાકતા. તું ચિત્તમાં શુભ દિવ્યસૃષ્ટિની કરે રચના ભલી, એ ભાનના એકતાનમાં આનંદ હેરા ઊછળી; કરૂણામયી મૂર્તિ ધરી રહે જગતના પ્રાણીઓ, શુભ ઉચ્ચજીવન જાણીને મ્હે ચિત્તમાંહી આણીયા. શુભ ભાવથી મેં સંપ્રતિ પ્રત્યક્ષ પેઠે સંસ્તયે, પદ્મોવડે દિલ પેસીને અન્તરગુણાએ મેં કળ્યા; ઉદ્ગારથી અન્તરતા ચારિત્રની સ્તવના કરી, મુધિ આનન્દઘનદશા મુજ ચિત્તપટમાં ચિતરી,
For Private And Personal Use Only
૪૫
૪૬
४७
૪.
૪૯
૫૦
૫૧
પર
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) શ્રીમદ્ આનન્દઘન જીવનચરિતની રૂપરેખા.
શ્રીમદ્ આનન્દઘન મુનિરાજનું જીવનચરિત કેઈએ લખેલું ઉપલબ્ધ થતું નથી, તેમજ કેઈએ લખ્યું હોય એમ શ્રવણુગોચર પણ થયું નથી. શ્રીમદ્ આનન્દઘનનું જીવનચરિત, તેમના સંબંધી ચાલતી કહેઓ (કિંવદત્તીઓ) અને તેમનાં બનાવેલાં સ્તવનો અને પદોમાં નિકળેલા હૃદયના ઉભરાઓથકી આલેખી શકાય.
શ્રીમની જન્મભૂમિ ક્યાં અને કઈ હતી અને તે કોનાલ્યાં જન્મ્યા હતા તેનો નિર્ણય થઈ શકતું નથી. તેમની જન્મભૂમિ કેટલાક મારવાડ જણાવે છે. કેટલાક હિન્દુસ્થાન જણાવે છે. કેટલાક ગુજરાત જણાવે છે અને કેટલાક કાઠીયાવાડ જણાવે છે. ભાષાના શબ્દો વડે જન્મભૂમિનો નિર્ણય થાય છે; એમ ઐતિહાસિક દષ્ટિથી ભાષાશાસ્ત્રીઓ જણાવે છે. એક મનુષ્ય એકજ ભાષામાં કંઈ લખે તો તેવડે તે અમુક દેશને છે એવા નિર્ણયનાં અનુમાને ઉપરથી સબલ પ્રતીતિ લાવી શકાય; કિન્તુ એક મનુષ્ય ચાર પાંચ ભાષા ઉપર કાબુ ધરાવતો હોય અને તે દરેક ભાષામાં સારીરીતે લખી શકતો હોય, ત્યારે તેના જીવનચરિતના અભાવે ક્યા દેશનો છે, એ નિર્ણય લાવવા અનુમાન કરવાં પડે અને તેમાં ઘણે પ્રયાસ કરતાં અમુક મતે અને અમુક અંશે સંદિગ્ધતા રહે એમ માનવું અને સંવ્યવહરવું એ, અમુક અંશે સત્ય ગણી શકાય.
શ્રીમની રચેલી ચોવીશી અને પદો છે, તેમાંથી જે આદ્ય કરે તેના અનુમાને જન્મદેશના નિર્ણય ઉપર આવી શકાય. શ્રીમદે પહેલી ચાવીશી રચી એમ કેટલાંક અનુમાનથી સંભાવના કરી શકાય છે. તે રામયમાં ચાલતી એવી ગુજરાતી ભાષાના શબ્દોમાં તેમણે ચોવીશી રચેલી છે. તે સમયના ગુર્જર ભાષાના સાક્ષરેએ જે ગુજરાતી ભાષાના શબ્દો વાપર્યા છે તે શબ્દો, શ્રીમદ્ના હૃદયની ફુરણા સાથે પરિણુત થયા છે. તત સમયમાં ગુર્જર દેશમાં ઘણું સાધુઓ વિચરતા હતા તેથી અમુક સાધુના સમાગમમાં આવતાં વૈરાગ્યથી તેમણે દીક્ષા ગ્રહી હોય અને પશ્ચાતું કારણ પ્રસંગે પ્રથમ ભગવાનની સ્તવના કરી હોય. અન્ય દર્શનીય વિદ્વાનો જણ્વે છે કે, પહેલાં સગુણની સ્તવના થાય છે અને અધ્યાત્મજ્ઞાનમાં ઉંડા ઉતર્યાબાદ નિર્ગુણ સ્તવના થાય છે. આવી પ્રાય: શેલી જૈન વિદ્વાનોમાં દેખાતી નથી તથાપિ, કદાપિ તે અનુમાન ઉપર આવીએ તે ગુર્જર દેશના હેવાથી તેમણે પહેલી ગુર્જર ભાષામાં ચોવીશી રચી અને પશ્ચાત્ હિન્દુસ્થાન, મારવાડ વગેરે દેશના લેકેના ઉપયોગાર્ગે તેમનાથી, વ્રજ ભાષામાં આમા
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) અને સુમતિ વગેરે પાત્રના ઉગારેય પદે બન્યાં હોય. ગુર્જરદેશમાંથી મારવાડ અને મેવાડ તરફ તેમનો વિહાર થતાં તે તરફના વિદ્વાનોની પેઠે તેમણે હિન્દુસ્થાની–મિશ્રિત ભાષામાં, પદના ઉદ્ગારે કાઢયા હોય એવું અનુમાન કરી શકાય છે.
જાની પ્રતિઓમાં, ચોવીશીમાં લખાયેલા શબ્દોમાં કેટલેક સ્થાને ફેરફાર થયો હોય એમ લાગે છે. ગુર્જરદેશમાં તે સમયમાં ઘરગથ્થુ થએલા કેટલાક શબ્દ તેમની ચોવીશીમાંથી નીચે પ્રમાણે નીકળી આવે છે.
૧ રૂષભદેવ સ્તવન–ચાહું. સગાઈ. મેળે. ઠામઠાય. ૨ અજીતનાથ-જિનતણે. નયણુ કરી. જેવતાં. જોઈએ.
પલાય. આગમકરી. જય. નયણુત. નિહાળશું. ૩ સંભવનાથ સ્તવન –ધુર. સવે. લહિ. પહેલી. સાધશું. ૪ અભિનંદન સ્તવન –તરસિયે. દરિસણુ. દેહિલું. કિમ. ધીઠાઈ.
રટતે. સીજે. ૬ પદ્મપ્રભુસ્તવન –-આંતરૂં. વાજશે. વધશે. ૮ ચંદ્રપ્રભ સ્તવન –ભગતિ. તિમ. કિરિયા. ૮ સુવિધિનાથ સ્તવન–કીજે. ઉલટ. જઈએ. સુણજે. ૧૦ શીતલનાથ સ્તવન-પદલેતીરે. ૧૧ શ્રેયાંસનાથ સ્તવન – કિરિયા સાધે. છડે રે. રઢ મંડે રે. આદર
જેરે. લબાસી. ૧૨ વાસુપૂજ્ય સ્તવન –મનાવી. વસ્તુતે. ૧૩ વિમલનાથ સ્તવન –જિનતાણું. ઝીલતી. ૧૪ અનંતનાથ સ્તવન–સાહિલી. દેહિલી. છાર પર લીંપણું. ૧૫ ધર્મનાથ સ્તવન –ટૂકડી. એકપખી. પરવડે. ૧૬ શાન્તિનાથ સ્તવન–મુજ. કહું. આપણે. ૧૭ કુંથુનાથ સ્તવન – કુ. હટકયું. કાલે. સાલે. અચરિજ. ૧૮ અરનાથ સ્તવન–છાંયડી. એકપખી. ૧૮ મહિનાથ સ્તવન –તાણી. રીસાણી. પરખી. વિસરામી. ૨૦ મુનિસુવ્રત સ્તવન–દિસે. ઇડી. મંડી. ૨૧ નમિનાથ સ્તવન –શકીએ. દેજે. ૨૨ નેમિનાથ સ્તવન–સગપણ ઝાલે. કુણ. એહવું હતું . છાંડતાં.
For Private And Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૯)
પદમાં ગુજરાતી શબ્દો. પદ ૬ ઠું–માહરે. બાલુડે. સીજે. તારી. પદ ૧૬ મું—પ્રભુ. આવશે. પદ ૧૭ મું—કે. વેણુ. બેલે છે. પદ ૧૮ મું—કેય. હોય. પદ ૨૧ મું–સનાતન જે કહું રે. પદ ૨૫ મું-વાતલડી. અન્તરગતની. પદ ૩૩ મું–રહું. પદ ૪૮ મું—એક પખે મેં કઈ ન દેખે. કેઈનું. જે જે કીધું
જે જે કરાવ્યું. પદ ૪૯ મું–દેહડી. મારી. પદ ૫૪ મું–હાટડું. માંડું. માણેકચોકમાંરે. પદ ૭૧ મું–પંચ પ્રકારનો. દરશનના. પરમાગમ થકી. મુજ. પદ ૯૦ મુંજવતાં. એકે નહીં. કીધું. દીધું. મીઠું બેલે. છેવું. લીધુ. પદ ૯૧ મું–વારે કેઈ. રમવાનો. જઠા બેલી ફેગટ ખાશે ગાળ. પદ ૮૪ મું–મૂકી. જેહને તમારી. પદ ૧૦૫ મું-પ્રગટ કરે.
શ્રીમદ્ભાં હિન્દુસ્થાની પદેમાં પણ ગુજરાતી શબ્દ ઉપર લખ્યા પ્રમાણે દેખવામાં આવે છે. હિન્દુસ્થાનમાં જેને જન્મ થયો હોય તે ગુજરાતી ભાષાના ઘરગથુ શબ્દો વાપરી શકે નહિ. કદાપિ મારવાડ દેશમાં જન્મ થયો હોય ! એમ માનીએ તે ચોક્કસ એમ ન કથી શકાય કે તેઓ આ ગુર્જર ભાષાના શબ્દોને પ્રયોગ કરી શકે. જો તેઓ મારવાડના હેત તે ગુર્જર ભાષામાં-મારવાડી શબ્દના મિશ્રણ વિનાની-ચોવીશી લખી શકે નહિ એમ અનુમાન કરાય છે. ગુર્જર ભાષાના ઘરગથુ શબ્દો વાપરવા તે ગુર્જર દેશમાં જન્મવિના બની શકે નહિ એમ અનુમાન કરાય છે. મારવાડ દેશમાં જન્મ હોય અને ગુર્જર દેશમાં દીક્ષા ગ્રહણુનત્તર ઘણું વર્ષપર્યા રહીને જે ચોવીશીની રચના કરી હોય તે શ્રીમની રચનામાં ગુર્જર ભાષાના ઘરગથુ શબ્દોની પેઠે મારવાડી ઘરગથુ શબ્દનો પ્રયોગ આવ્યાવિના રહેત નહિ. તેથી ગુજરાતી ભાષાના ઘરગથુ શબ્દના પ્રયોગથી તે ગુજરાતના હતા એમ સિદ્ધ થાય છે. શ્રીમતું દિક્ષાબાદપણું પ્રથમ ગુર્જર દેશમાં વિશેષતઃ વિચરવું થયું હોય એમ લાગે છે. પ્રથમ વીશીની રચના તેમણે
For Private And Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૦ ) ઉદ્ધારરૂપે કરી હોય એમ જણાય છે, અને તેથી તેઓ ગુર્જર દેશમાં જમ્યા હોય એમ કહેતાં વિરૂદ્ધતા પ્રતિપાદક અનુમાનોને અવકાશ મળતો નથી. શ્રીમદ્ ઉત્તરાવસ્થામાં અનેક કારણેથી મારવાડ તરફ વિચર્યા હોય એમ લાગે છે. ઉપરના વિચારોથી ગુર્જર દેશમાં તેઓને જન્મ થયો હોય તેમ અનુમાન વડે નિર્ણય થાય છે. જ્યાં સુધી મારવાડ વગેરે દેશના તેઓ હોય એવા ચોક્કસ પુરાવાઓ ન મળે ત્યાં સુધી ભાષા વગેરેનાં અનુમાનથી ગુર્જર દેશમાં તેઓને જન્મ માનવામાં અમારું ચિત્ત દેરાય છે. તેઓ કાઠીયાવાડ દેશમાં જન્મ્યા હતા એમ કઈ કઈ શબ્દના આધારે કહે તો તે પણ વિચાર એગ્ય ઠરતો નથી; કારણ કે બાર ગાઉએ બોલી બદલાય આ નિયમના અનુસારે કેઈ શબ્દ ખાસ કાઠીયાવાડમાં બોલાતે આવી ગયે હોય તે તે તેમનો કાઠીયાવાડમાં વિહાર હોવાથી બની શકે તેમ છે; તેથી તે કંઈ કાઠીયાવાડ ભૂમિમાં જન્મ્યા હોય એમ થી શકાય નહિ. અઢારમા સૈકાની ગુજરાતી ભાષાના શબદ કરતાં, તે સમયના કાઠીયાવાડના ખાસ ઘરગથ્થુ શબ્દો કેટલાક જુદા હતા એમ જૂની પ્રતિયોના આધારે જ્યાં સુધી સિદ્ધ ન થાય ત્યાંસુધી, અમુક શબ્દ તો કાઠીયાવાડનાજ શ્રીમનાં સ્તવનોમાં છે એમ કહી, કાઠીયાવાડના તેઓ વતની હતા એમ સિદ્ધ કરી શકાય નહિ. કાઠીયાવાડ પણ ગુજરાતમાં ગણાય છે. કાઠીયાવાડ અને ગુજરાતમાં ગુર્જર ભાષાનો વ્યવહાર પ્રવર્તે છે. અઢારમા સૈકાના કાઠીયાવાડ અને ગુજરાતના લેખકેની જૂની પ્રતિના આધારે તે વખતના ગુજરાત અને કાઠીયાવાડના ઘરગથુ શબ્દોનો નિર્ણય કરી શકાય. તે સૈકાના અને વર્તમાન સૈકાના ઘરગથુ શબ્દોમાં કેટલે ફેરફાર થયો છે તેને સાક્ષરે જે તપાસ કરે તે ભાષાની ઉત્કાન્તિ અર્થે ઘણે પ્રકાશ પાડી શકે. હવે મૂળવિષય તરફ વળીને કથવાનું કે, ભાષા શબ્દવડે પણ તેઓ ગુર્જર દેશના હતા એમ કહેવામાં દલીલપૂર્વક કેઈ વિરોધ સામે ટકી શકતો નથી. અઢારમા સૈકાની ગુર્જર ભાષાની જાની લખેલી કતિ અમારા વાંચવામાં આવી છે તેમાં તે સમયના ગજરાતી ઘરગથુ શબ્દો જે અન્ય સાક્ષર જૈનપંડિતે અને જૈનેતર પંડિતે લેખમાં વાપરતા તેવાજ શ્રીમદે વાપરેલા છે, માટે તે ગુર્જર દેશમાં જન્મ્યા હોય એમ માની શકાય છે. આ સંબધની વિશેષ ચર્ચા કરવામાં આવે તે એગ્રન્થ થઈ જાય; અતએ સંક્ષેપથી આ પ્રમાણે વિચારે જણાવીને શ્રીમની દીક્ષા વગેરે સંબન્ધી વિચાર કરવામાં આવે છે. શ્રીમદ્ કઈ જાતના અને ક્યા કૂળમાં જન્મ્યા હતા તેને નિર્ણય થઈ શકે તેમ નથી.
For Private And Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ ) શ્રીમદે જ્ઞાન અને વૈરાગ્યમે કઈ તપાગચ્છીય મુનિવરપાસે સાધુ વ્રતની દીક્ષા અંગીકાર કરી હતી. અઢારમા સૈકાના પૂર્વભાગમાં તેમનું પૂજ્ય તનુ આ દુનિયામાં વિદ્યમાન હતું. તેઓ શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયના સમયમાં વિદ્યમાન હતા. શ્રીમદ્દ યશોવિજયજીના દેહોત્સર્ગ પશ્ચાત્ તેઓશ્રી જીવ્યા હશે કે કેમ? તત સબન્ધી કઈ આધાર મળી આવતું નથી.
તેઓશ્રીએ તપાગચ્છમાં દીક્ષા અંગીકાર કરી હતી અને તેમનું નામ લાભાનન્દજી હતું. તેમનું ચિત્ત વૈરાગ્ય અને અધ્યાત્મજ્ઞાનમાં રંગાયેલું રહેતું હતું. તેઓશ્રી સ્વભાવે શાન્ત અને નિસ્પૃહ હતા. મલયસ્થષ્ટિથી સત્યનો આદર કરવામાં સદાકાલ તત્પર રહેતા હતા. તેમણે જૈન શ્વેતાંબર અને દિગંબર માર્ગનાં અનેક શાસ્ત્રો વાંચ્યાં હતાં. પન્યાસ સત્યવિજયજીની પેઠે તેમણે પીતવસ્ત્ર ધારણ કર્યા હતા તે પંડિત જિનહર્ષગણિ વગેરે વિદ્વાનો તે વખતમાં વિદ્યમાન હતા તેથી તે બાબતને પ્રસંગોપાત્ત જણાવત. તેમજ યતિની જાની પટ્ટાવલીમાં પણ તત સંબંધી ઈશારે કર્યો હોત. પિતાના ગુરૂની પેઠે તેઓ તપાગચ્છની સમાચારી પ્રમાણે સાઘુધર્મની આવશ્યકાદિ ક્રિયા કરતા હતા. ગચ્છભેદની તકરારોથી તેઓ દર રહીને, અધ્યાત્મજ્ઞાનવડે પિતાના આત્માની શુદ્ધિ કરવા પ્રયત્ન કરતા હતા. તેમના વખતમાં તપાगच्छभां ५ श्री विजयदेवसूरिथी देवसूरि ( देवसूर) अने विजयआनन्दसूरिथी માનકૂરિ (અળસૂર) એવા બે મોટા સજજડ પક્ષભેદ પડ્યા હતા. સાગરગછનું પણ તે વખતમાં ઘણું જોર હતું. શ્રીયશોવિજયજી ઉપાધ્યાયે અને શ્રીવિનયવિજયજી ઉપાધ્યાયે રાંદેરમાં સાગરગચ્છને આશ્રય લીધો હતો. પછી તેઓને દેવસૂરિના પક્ષમાં લેવામાં આવ્યા હતા; એવો ઈશારે યતિની જુની મેટી પટ્ટાવલિમાં જોવામાં આવે છે. આ ઉપરથી અવબોધાશે કે તસમયમાં મોટા મોટા વિદ્વાનોમાં પણ અનેક કારણેથી ઈર્ષ્યા, ખટપટ, યિાચાર મન્તવ્ય, ભેદકલેશ વગેરેનું ઉત્થાન થયું હોય એમ લાગે છે. શ્રીમદ્દ યશોવિજયજીને પણ સૂરિ અને યતિ તરફથી અમુક સ્તવન બનાવતાં ઉપાધિ થઈ હતી અને તેમને અઢાર દિવસ સૂરિની નજર તળે ઉપાશ્રયની કોટડીમાં રાખ્યા હતા ! એવું કિંવદન્તીથી પરંપરાઓ સાંભળવામાં આવે છે; પણ સત્ય તો સર્વજ્ઞ જાણે. શ્રીમદ્દ ઉપાધ્યાયજી અંદરથી શ્રી સત્યવિજયજીના પક્ષી હતા. તેમના ઉપર પણ વિરૂદ્ધ વિચારધારકેએ ઉપદ્રવ કર્યા હોય એમ લાગે છે અને તેથી તેઓએ તત સમયે સંખેશ્વર પાર્શ્વપ્રભુનાં દર્શન કરી નીચે પ્રમાણે હૃદયનો ઉભરો બહાર કાઢે છે એમ સમજાય છે.
For Private And Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧પ૨ ) पद त्रीशमुं.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अब मोही ऐसी आयबनी श्रीसंखेश्वरपासजिनेसर मेरे तुं एक धनी ॥ अब० ॥ १ ॥ कोपानल उपजावत दुर्जन, मथत वचन અની। નામ નવુંનરુપાર તિહાં તુન, ધા તુલ દૂરની-ઇત્યાદિ.
શ્રીમદ્ કથે છે કે, સંખેશ્વર પાર્શ્વનાથ ! મારા ઉપર એવી આવી અની છે કે શરણમાટે તુંજ એક મારો ધણી દેખાય છે. વચનરૂપ અણુ કાષ્ઠને મથીને દુર્જનલેાકેા કાપરૂપ અગ્નિ ઉપાવેછે. આવી દશામાં તારા નામરૂપ જાપની મેઘધારાજ દુઃખ હરનારી લાગે છે. આ ઉપરથી અવલાકતાં તે સમયમાં જૈનાચાર્યોમાં સાધુઓમાં પણ ગચ્છક્રિયા મતવ્ય વગેરેમાં ખટપટા ઉઠેલી હાય ! એમ લાગે છે. પણ જૈનશાસનની રક્ષા અર્થે સકલ સંઘના એકસરખા વિચાર હતા.
શ્રી સત્યવિજયજી પન્યાસે ક્રિયાન્દ્રાર કર્યો તે વાત તે વખતના શ્વેતામ્બરી યતિયાને સર્વથા સમ્મત હેાય એવું પ્રાયઃ જણાતું નથી. શ્રીસત્યવિજયજી શ્રીવિજયસિંહસૂરિને આચાર્ય માનતા હતા અને સકલચંદ્રજીને ઉપાધ્યાય માનતા હતા, તેથી તેમની પરંપરામાં સંવેગીપક્ષમાં હાલપણુ અમદાવાદમાં અમુક ઉપાશ્રયના સાધુઓ કોઈ સાધુને દીક્ષા આપતાં પરંપરાની રીતિપ્રમાણે આચાર્યશ્રી વિનયસિંદસૂરિની સવંતની ઉપાધ્યાય એ બે નામ એલી પશ્ચાત્ વર્તમાન સમયના પન્યાસ, ગુરૂ, શ્રાવક અને શ્રાવિકાનું નામ દેછે. મૂળ નિયમ એવા છે કે દીક્ષા આપતી વખતે વિદ્યમાન એવા પેાતાના ગચ્છના આચાર્ય અને ઉપાધ્યાયનું નામ લેવામાં આવે છે; તે નિયમના ત્યાગ કરીને વિજયસિંહસૂરિ અને સકલચંદ ઉપાધ્યાયનું નામ લેવામાં આવે છે. તે ઘણા વર્ષથી સંવેગીઓમાં ચાલી આવેલી પરંપરા હાલ પણ દેખાય છે અને તે પરંપરાના આદ્યપુરૂષ શ્રીસત્યવિજયજી-શ્રીવિજય શાખાના સંવેગીઓમાં હેાય એમ લાગે છે. શ્રીસત્યવિજયજીના સમયમાં શ્રીવિજયસિંહસૂરિ પશ્ચાત્ શ્રીવિજયપ્રભસૂરિ વિદ્યમાન હતા, તેમ છતાં શા કારણથી વિજયપ્રભસૂરિનું નામ ન લેવામાં આવ્યું હશે? કેટલાંક કારણાથી એમ માનવામાં આવે છે કે, શ્રીવિજયસિંહસૂરિના દેહાત્સર્ગ પશ્ચાત્ શ્રીવિજયદેવસૂરિએ પાતાની પાટે શ્રીવિજયપ્રભસૂરિને સ્થાપ્યા તે વખતે, અન્તરમાં કેટલાકેાના મનમાં પક્ષભેદ રહ્યો હાય તેમજ શ્રીસત્યવિજયજીએ પીતવસ્ત્રથી ક્રિયાર કર્યો એ વાતમાં પક્ષભેદ પડવાથી, વા આચાર્યની માન્યતામાં પક્ષભેદ પડ્યાથી
For Private And Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૩ )
કંઈક ખટપટ જાગી હાય ! ઇત્યાદિ અનેક કારણેા જોતાં અઢારમા સૈકામાં મુનિયામાં ખટપટ જાગી હોય એમ સિદ્ધ થાય છે. મતભેદ ક્લેશથી અને કુસંપથી ગુરાગને નારા થાય છે અને દાષષ્ટિ દુર્ગુણુના-પ્લેગની પેઠે જ્યાં ત્યાં ફેલાવા થાય છે અને તેથી સંઘમાં અવ્યવસ્થા, અશાન્તિ અને અવનતિનાં ચિન્હો દેખાવ આપે છે.
શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ આવા—અઢારમા સૈકામાં વિદ્યમાન હતા. તેમના સમકાલીન શ્રીયશેાવિજયજી ઉપાધ્યાય, શ્રાવિનચવિજયનું ઉપાધ્યાય, શ્રીમાનવિજયજી ઉપાધ્યાય, શ્રીલાવણ્યવિજયગણિ, શ્રીવિજયદેવસૂરિ, શ્રીવિજયપ્રભસૂરિ, શ્રીજ્ઞાનવિમલસૂરિ, શ્રીસત્યવિજયજી પન્યાસ, શ્રીવિજયરહ્નસૂરિ, શ્રીજિનહર્ષગણિ, શ્રીરાજસાગરસૂરિ, શ્રીસકલચંદજી ઉપાધ્યાય, શ્રીવિજયસિંહસૂરિ વગેરે મુનિવરા હતા. અન્યદર્શનીયામાં તેમના સમાનકાલીન પ્રેમાનન્દ કવિ હતા.
શ્રીમદ્ આનન્દઘનજીએ શ્રમણાવસ્થામાં ઘણા ગચ્છના સાધુઓના પરિચય કર્યો હતા. આગમાના તેમણે અભ્યાસ ર્યો હતેા. તર્કશાસ્રોમાં અને અલંકાર શાસ્ત્રોમાં તેમણે ચાતુર્ય મેળવ્યું હતું. પદોમાં વિરહી સ્રીની વર્ણવેલી દશાને તેમણે અધ્યાત્મમાં ઉતારી છે તે ઉપથી સમજાય છે કે, તેઓશ્રીએ અલંકાર શાસ્ત્રમાં દક્ષતા મેળવી હતી.
પૂર્વભવના સંસ્કારયેાગે તેમનું અધ્યાત્મ શાસ્રોતરમ્ મન ગયું અને અધ્યાત્મ શાસ્ત્રોમાં તેમના આત્મા ઠર્યાં. ગચ્છભેદની ક્રિયાઓની તકરારોથી તેઓ કંટાળેલા હતા તેથી તેઓને અધ્યાત્મ શાસ્ત્રોદ્વારા આનન્દરસ લેવામાં વિશેષ રૂચિ પ્રગટવા લાગી.
ગ્ય અને શાસ્ત્રસાર દૃષ્ટિ.
શ્રીમના હૃદયમાં એજ વિચારો થવા લાગ્યા કે-કર્મગ્રન્થ કમ્મપયડી, પંચસંગ્રહ, વગેરે ગ્રન્થામાં કર્મનું સ્વરૂપ શ્રીમનો વૈરા દર્શાવ્યું છે તે કર્મની સાથે, અનાદિકાલથી આત્માના સંચાગ થયા છે તો હવે કેમ અને કયા ઉપાયેાવડે સંસારમાંથી વ્હેલા મુક્ત થવાય? રાગદ્વેષ જ સંસારનું મૂલ કારણુ છે. સાધુ થયા માદ આત્માના ગુણાની સાધના કરવાની છે. સાધુ થયા બાદ પણ જો શાસન રક્ષા ખટપટામાં પડવામાં આવે તે આત્માના શુદ્ધ ધર્મ સાધી શકાય નહિ; એવી શ્રીમના હૃદયમાં વૈરાગ્યભાવના વહેવા લાગી. શ્રીમના મનમાં એવા વિચારો પ્રગટવા લાગ્યા કે રાગદ્વેષના સંચાગેાથી વિમુક્ત એવા સાધુ અપ્રમત્ત દાને વરી અધ્યાત્મરસમાં ઝીલી શકે છે. રાગદ્વેષના સંયોગાની અસર તેની આસપાસના પ્રાણીઓ ઉપર થયાવિના રહેતી નથી. મારા આત્માનું
For Private And Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૪)અકાલમાં કલ્યાણ કરવું અને રાગદ્વેષના સંયોગથી મુક્ત થઈને આત્માના સ્થાનમાં મસ્ત રહેવું, એવા વિચારે તેમના હૃદયમાં પોતાનું બળ અજમાવ્યું, પ્રમાદના સગપ્રતિ ઔદાસીન્ય ભાવ પ્રગટ થે. જે કઈ આમાથી મુનિવરે મળતા તેમની સંગતિ કરવા લાગ્યા. આગમોનો અને પૂર્વાચાર્યોએ બનાવેલાં પુસ્તકોનો સાર પ્રાપ્ત કરવા તરફ તેમની દષ્ટિ લાગી. આગમનો અભ્યાસ કરીને કરવાની મન્દતા કરવાની જરૂર છે, તેમજ વિષયોને વિશ્વવત્ ગણું પિતાના શુદ્ધ ધર્મમાં પ્રેમ ધારણ કરવાની જરૂર છે એવું તેમના મનમાં આવ્યું. જેમ જેમ તે વખતના સાધુઓમાં શિથિલાચાર દેખાવા લાગે તેમ તેમ તેમને નિન્દાને બદલે વૈરાગ્ય અને કરૂણભાવ વધવા લાગે. સિદ્ધાન્તોના મૂળ ઉદ્દેશ તરફ તેમનું લક્ષ ગયું. દરરોજ હદયમાં નિઃસંગતાના વિચારેને વિશેષતઃ જોશભેર પ્રવાહ વહેવા લાગ્યા, અને તેથી અતરમાં ઉત્પન્ન થઈને કલેશ દુઃખ આપનાર એવા મેહને, પરાજય કરવાને માટે અત્યંત તીવ્ર ઉપગ ધારણ કરવા લાગ્યા. વિતંડાવાદ, નકામી ચર્ચાઓ, વિકથાઓ અને ગૃહસ્થને અતિ પરિચય, ઈત્યાદિથી તેઓ દૂર રહેવા લાગ્યા. ગચ્છના સાધુઓની સામાન્ય તકરારમાં મૌન રહેવા લાગ્યા. કેઈપણ જીવને મારાથી રાગદ્વેષ-કલેશ ન ઉત્પન્ન થાય, એવે હૃદયમાં વૈરાગ્ય ભાવ પ્રગટાવવા લાગ્યા. આમેના જ્ઞાનનું ફળ એ છે કે, ચારિત્રની અપ્રમત્તદશાએ આરાધના કરવી. તેવા સમયમાં ગચ્છાભિમાનવૃત્તિથી પરસ્પર વિતંડાવાદ કરનારાઓને દેખી તેઓ વિશેષ વૈરાગી બન્યા. જ્ઞાનીઓ આશ્રવના વા મેહના હેતુઓને દેખી વિશેષતઃ વૈરાગ્ય ભાવ ધારણ કરે છે. શ્રીમદ્ આનન્દઘનજીની મુક્તિના તરફ પ્રેમ લગની લાગી. અધ્યાત્મજ્ઞાનનાં શાસ્ત્રોનું હૃદયમાં પરિણમન થવાથી અધ્યાત્મજ્ઞાનની ખુમારી તેમને ચઢવા લાગી. અધ્યાત્મજ્ઞાન જેમ જેમ હૃદયમાં પરિણમવા લાગ્યું તેમ તેમ હૃદયમાંથી અધ્યાત્મનાં વચનો નીકળવા લાગ્યાં અને દુનિયાના લેકે ઉપર કરૂણું પ્રગટવા લાગી. અડે ! જગના લેકે કેવા મેહમાં સપડાઈ ગયા છે કે જેઓ પોતાના આત્માની ઋદ્ધિ દેખવા સમર્થ થતા નથી. परमनिधान प्रगटमुखआगले, जगतउलंघी होजाय० जिनेसर ज्योतिविना जुओ अगदीसनी, अंधोअंध पुलाय. जिनेसर० धर्मजिनेसर गाउ रंगसुंगधर्मनाथ स्तवन॥ શ્રીવીર પ્રભુની વાણીથી બનેલાં આગમમાં શ્રતજ્ઞાનની જાતિ ઝળકી રહી છે કે જે જ્ઞાનપ્રકાશવડે પિતાના આત્માનું રૂપ દેખાય છે. અહો! જગતને લેકે કેમ આગમાની ઉપાસના દ્વારા જ્ઞાનજાતિ પ્રાપ્ત કરતા નથી? મનુ બહારમાં સુખ કલ્પે છે પણ મનુષ્યના આત્મામાં
For Private And Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૫ ) અનન્ત સુખ રહ્યું છે એમ આગમોના જ્ઞાનવિના અવબોધી શકતા નથી; આ પ્રમાણે તેમના ઉદ્દગાર જાણવાથી તેમની જગતના જીવે ઉપર ઘણું કરૂણું હતી તેને ખ્યાલ આવે છે.
શ્રીમદ્ આનન્દઘનજીની જેમ જેમ જ્ઞાનદશા વધતી ગઈ તેમ ગુરૂ કુલસેવા
એના તેમ તેઓશ્રી ગૃહસ્થની સ્પૃહાથી દૂર રહેવા લાગ્યા. નુભવ, સ્પૃહા ગૃહસ્થોના મત પ્રમાણે ચાલીને દીક્ષામાં દૂષણ લગાડવું ત્યાગ અને એ વાત તેઓ પસંદ કરતા નહોતા. બે વખત આવશ્યક ધ્યાનારૂઢતા. ક્રિયા કરવી અને પ્રતિલેખનક્રિયા બાદ શાસ્ત્રોનું વાચન, મનન, સ્મરણ, પૃચ્છા વગેરેમાં પિતાને જીવનકાલ વ્યતીત કરવા લાગ્યા. ગુરૂકુળમાં રહીને ગુરૂની પરંપરાને સારી રીતે હેતુપૂર્વક જાણી લીધી અને વ્યવહાર માગે છે તેનાથી જૈનધર્મ ટકી રહેવાને છે એમ તેમણે અનુભવ કર્યો. આચાર્યો ઉપાધ્યાયે વગેરે જૈનધર્મના નાયકે અને રક્ષકે છે તેના તાબામાં રહીને અન્ય સાધુઓએ પંચાચાર પાળવો જોઈએ; એમ તેઓની તે સંબન્ધી દઢ શ્રદ્ધા હતી. ગમે તે ધ્યાની સાધુ હોય તે પણ ગચ્છના નાયક આચાયેની આજ્ઞા તેણે પાળવી જોઈએ; એમ તેઓ જાણતા હતા અને ઉત્કૃષ્ટ ક્રિયા કરનાર સાધુ કદી આચાર્યથી માટે હોઈ શકતું નથી એમ તેઓ અવબોધતા હતા. સાધુઓના ઉપરી આચાર્યની જરૂર છે એમ તેઓ જાણતા હતા. આવી અન્તરમાં તેમણે શ્રદ્ધા ધરી હતી. કેઈની સ્પૃહાથી આગમન અને આચાર વિરૂદ્ધ તેઓ વદતા વા કરતા નહોતા. ઘણે કાળ તેઓ ધ્યાનમાં ગાળતા હતા. પૂર્વના સાધુઓની પેઠે વન ગુફામાં શ્મશાન વગેરે સ્થાનમાં કાર્યોત્સર્ગ કરીને ધ્યાન કરવાની અત્યંત રૂચિ થવા લાગી તેથી, તેઓ ઉપાશ્રયમાં પણ રાત્રે ધ્યાનમાં આરૂઢ થતા હતા, અને ભયથી રહિત થવાય તેવી રીતે પોતાના આત્માનું ધ્યાન કરતા હતા. આવી વૈરાગ્ય ધ્યાનદશા પ્રતિદિન વધવા લાગી. કિંવદંતી પ્રમાણે એક વખત ગુજરાતના કેઈ શહેરમાં તેઓ શ્રી
પર્યુષણુનું વ્યાખ્યાન વાંચતા હતા. તે શહેરમાં એ વ્યાખ્યાન સ
નિયમ બંધાઈ ગયે હતો કે, શેઠ આવે ત્યારે વ્યાખ્યાન મયે નિઃસ્પૃહા, ગ્રહસ્થ પ્રતિ શરૂ થતું હતું. સભા ભરાઈ ગઈ હોય તો પણ શેઠ અધત્યાગ.
આવ્યાવિના વ્યાખ્યાન વંચાતું ન હતું. શ્રીમદે કલ્પસૂત્રનું વ્યાખ્યાન શરૂ કર્યું ત્યારે શેઠની માતાએ કહ્યું, “કે મારે પુત્ર આવ્યા વિના વ્યાખ્યાન વાંચી શકાશે નહિ.” શ્રીમદ્ આનન્દઘનજી પાટ ઉપર થે વખત બેસી રહ્યા. શેઠને ત્યાં સમાચાર કહેવરાવ્યા; શેઠતો મનમાં એમ
For Private And Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૬ ) માનતા હતા કે મારા ગયા વિના વ્યાખ્યાન વંચાવાનું નથી માટે ઉતાવળ કરવાની કંઈ જરૂર નથી. શેઠને બોલાવવાને વારંવાર તેડાં આવવા લાગ્યાં પણુ શેઠતો વારજ લગાડતા હતા. શ્રીમદ્ આનન્દઘનજી અકળાયા અને શ્રોતાઓને કહેવા લાગ્યા કે હવે તે હું વ્યાખ્યાન વાંચુ છું. શ્રોતાઓએ કહ્યું; જરા વાર કરે, શેઠને આવવા દો. “જો તમે વ્યાખ્યાન ચલાવશે તે શેઠના મનમાં ખોટું લાગશે.” આનન્દઘનજી મનમાં વિચાર કરવા લાગ્યા કે આવી રીતે શ્રાવકેના પ્રતિબન્ધમાં આગમથી વિરૂદ્ધપણે રહેવું એ યોગ્ય ગણાય નહિ. આ પ્રમાણે પ્રવૃત્તિ ચાલે તે ગૃહસ્થના ગેરના જેવી સાધુની દશા થઈ જાય. માતાપિતા વગેરેના પ્રતિબન્ધમાંથી છૂટીને આત્મકલ્યાણ કરવા સાધુ અવસ્થા અંગીકાર કરી અને આગામોના આધારે પ્રમાણે સૂત્ર સ્વાધ્યાયકાળની દરકાર રાખ્યા વિના ગૃહની દરકાર રાખવી! એ તે શાસ્ત્ર વિરુદ્ધ ગણાય એમ વિચારવા લાગ્યા. ભલે તે શેઠને ખોટું લાગે અને તેના ઉપાશ્રયમાં વસતિદાન ન આપે; મારેતો આગમોના આધારે ચાલવું જોઈએ એવો દઢ સંકલ્પ કરીને તેઓશ્રીએ કલ્પસૂત્રનું વ્યા
ખ્યાન શરૂ કર્યું. વ્યાખ્યાનારંભના સમાચાર પેલા શેઠને અન્યાએ આપ્યા, તે સાંભળીને શેઠ ગુસ્સામાં આવી ગયા. મારા ઉપાશ્રયમાં મારા ગયા વિના કે વ્યાખ્યાન વાંચી શકે? ઈત્યાદિ તે બેલતા બોલતા ઉપાશ્રયમાં આવ્યા અને શ્રીમની પાસે આવી તે શેઠ બોલ્યા કે મારા આવ્યાવિના તમારાથી કેમ વ્યાખ્યાન વાંચી શકાય? શ્રીમદે કહ્યું કે આગમાં પ્રતિપાદન કરેલા સ્વાધ્યાય કાલે સૂત્ર વાંચવું જોઈએ. તે પ્રમાણે મેં વ્યાખ્યાન આરહ્યું છે. શેઠ બોલ્યા કે મારા ઉપાસરામાં તે ગમે તેમ હેય પણ મારા આવ્યાવિના વ્યાખ્યાન વંચાય જ નહિ. શ્રીમદે કહ્યું હે શેઠ! મારે તે આગમના આધારે સાધુ ધર્મ પાળવાની જરૂર છે; અન્યની દરકાર નથી. હું તમારા જેવાના પ્રતિબન્ધથી મારું ચારિત્ર ખુંટીએ લટકાવવા ઇચ્છતા નથી. આગમોથી વિરૂદ્ધ વર્તવા હું ઇચ્છતું નથી. ગૃહસ્થના પ્રતિબન્ધમાં હું ફસાવાનો નથી. આ પ્રમાણે સાંભળી શેઠે કહ્યું કે મારા ઉપાશ્રયમાં રહેનારે તો મારા કહેવા પ્રમાણે વર્તવું પડશે અન્યથા ઉપાશ્રયમાં રહેવું સારું નથી. આ પ્રમાણે શેઠનું ભાષણ થયા બાદ શ્રીમદ્દના મનમાં ઘણું લાગી આવ્યું અને કલ્પસૂત્રનું વ્યાખ્યાન પૂર્ણ કર્યા બાદ તેઓશ્રી એવા નિશ્ચયપર આવ્યા કે ગૃહસ્થનો પ્રતિબધ અને તેની દરકાર રાખ્યાવિના ગામેગામ વિહાર કરે, યાન ધરવું અને સાધુની ક્રિયાઓમાં તત્પર રહેવું. પિતાના મનમાં ઉત્પન્ન થયેલા દઢ નિશ્ચયને તેમણે ગુરૂ આગળ નિવેદન કર્યો. ગુરૂએ
For Private And Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) તેમની યોગ્યતા અને દઢ નિશ્ચય જાણુને કહ્યું કે “હને જેમ ચારિત્રમાં વિશેષ રમણતા થાય તેમ કર.” આ પ્રમાણે ગુરૂનું વચન શ્રવણું કરીને તેઓ રજોહરણ, મુહપતિ, ચલપટ્ટ-કપડે તર૫ણ, પાત્ર વગેરે અલ્પઉપાધિ રાખીને ગામેગામ વિચારવા લાગ્યા. સુધાદિ ઉત્પન્ન થાય ત્યારે શુદ્ધાહાર, જલ ગ્રહણ કરતા હતા. વૈરાગ્ય ભાવનાવડે પોતાના આત્માને ભાવી મોહના સુભાને હરાવતા હતા. કષાયોની મન્દતા કરવામાં આત્મસામર્થ્યને ઉપયોગ કરતા હતા. મન વચન અને કાયાની ગુપ્તિને વિશેષતઃ અભ્યાસ કરતા હતા. પાંચ સમિતિવડે ચારિત્રની આરાધના કરતા હતા. યોગ્ય જીવને લાભ આપવા માટે કઈ વખત પ્રસંગોપાત્ત આભેગાર બહાર કાઢતા હતા. ગામની બહાર શમશાન વા શૂન્ય યક્ષ મન્દિર વગેરેમાં રાત્રીના વખતમાં પડી રહેતા હતા. કેઈ બાવાની મઢિમાં પણ એકાન્ત જગ્યાએ પડી રહેતા હતા. કેઈ વન્દના કરતું હતું તે મનમાં રતિ ધારણ કરતા નહોતા. કેઈ તેમની નિન્દા કરતું હતું તે તેના ઉપર દ્વેષ ધારણ કરતા ન હતા. આત્માના ગુણેને વિચાર કરવામાં અન્તર્મુખવૃત્તિથી વર્તતા હતા. આગનું વારંવાર ચિંતવન કરતા હતા. સાધુઓ અને શ્રાવકે તેમની એકલ વિહારીની દશા જોઈ કહેતા
હતા કે, તમે એકલા કેમ વિચારે છે? સાધુને એકાકી અકલ વિહારી
છે વિચરવું ન ઘટે. તેના ઉત્તરમાં શ્રીમદ્ કહેતા હતા કે સંબંધે લોકોની પૃચ્છાને આ આગમાં સાધુને એકલા વિચારવાનો નિષેધ કર્યો છે ગમેના આ
- તે સાચી વાત છે, અને હું તો તે પ્રમાણે વર્તી શકતા ધારે ઉત્તર,
નથી. મારું દષ્ટા લેઈને કેઈએ એકલા વિહાર કરવાને મારું અનુકરણ કરવું નહિ. વ્યવહારનય અને નિશ્ચયનય પ્રમાણે જેઓ ચારિત્ર પાળે છે તેઓને ધન્ય છે. આગમોના આધારે મારાથી ન વર્તાય તેમાં મારે પ્રમાદ છે. આ પ્રમાણે યોગ્ય ઉત્તર આપીને પોતાના ધ્યાનમાં મસ્ત રહેતા હતા.
શિષ્યપ્રશ્ન આનન્દઘનજી મહારાજે વ્યાખ્યાનમાં શેઠની સાથે બાલાચાલી થયા બાદ સાધુનો વેષ ઉતારીને કફની પહેરી અને હાથમાં તંબુરે રાખ્યો એમ કેટલાક લેકે કહે છે તે સંબધી શું સમજવું?
ઉત્તર–હે શિષ્ય ! લેકેની કિંવદત્તીઓમાં સર્વથા પ્રકારે સત્ય હોતું નથી. અમને ઘણું વૃદ્ધ અને અનુભવી સાધુઓને પરિચય થયો છે તેમનું એવું કથવું હતું કે, શ્રીમદ્દ આનન્દઘનજીએ સાધુને વેરા છોડયો
For Private And Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૮ )
નથી. શ્રીમદ્ રવિસાગરજી મહારાજા કે જેમની ઉમ્મર સત્તોતેર વર્ષની હતી તેમનું પણ એવું કથન હતું કે, શ્રીમદ્ આનન્દઘનજી અલ્પ વજ્ર રાખતા હતા અને જૈન સાધુના વેષે ફરતા હતા. શ્રીમદ્ મેાહનલાલજી મહારાજજી વૃદ્ધ હતા તેમની સં. ૧૯૫૭ ની સાલમાં અમને સુરતમાં મુલાકાત થઈ હતી. તેઓશ્રી પણુ કહેતા હતા કે, તેએ સાધુના વેષે વિચરતા હતા. સાધુના વેષ તેમણે છેડ્યો ન હતા. શ્રીમદ્ પન્યાસ પ્રતાપવિજયજી તથા તેમના વૃદ્ધ ગુરૂ શ્રી ગુમાનવિજયજીએ પણ સં. ૧૯૪૯ ની સાલમાં વિજાપુરમાં અમને તે પ્રમાણે કહ્યું હતું. પન્યાસ શ્રી યાત્રિમલજી પણ વૃદ્ધ હતા તેમને અમાએ પુછ્યું હતું; તેમણે પણ કહ્યું હતું કે તેઓ ગુફાઓમાં ગામની બહાર ઘણું રહેતા હતા પણ સાધુને વેષ ધારણ કરતા હતા. હાલમાં એટલે સ. ૧૯૬૯ ની સાલમાં અમદાવાદમાં વિરાજિત ખરતર ગચ્છના વિદ્વાન્ મુનિરાજ શ્રી કૃપાચંદ્રજીએ પણ કહ્યું હતું કે તેમણે સાધુ વેષના ત્યાગ કર્યો ન હતા. કોઈપણ પટ્ટાવલીમાં તેમણે સાધુ વેષનેા ત્યાગ કર્યો હોય એવે ઈશારો અવલોકવામાં આવતા નથી. શ્રીમદ્ આનન્દઘનજીને જેમણે આંખે દેખેલા છે એવા જ્ઞાનવિમલસૂરિજીએ તેમની ચાવીશી ઉપર ટએ પૂર્યો છે, પણ આનન્દઘનજીએ અમુક કારણેાથી સાધુના વેષ ત્યાગ કર્યો હતા એવા જરા માત્ર પણ ઈશારે કર્યો નથી. નમિનાથના સ્તવનમાં જ્ઞાનસારજીએ સ્તવનના અર્થ પૂરતાં, શ્રીમદ્ આનન્દઘનજી પેાતે લેાકેાને હું જૈનના જંદા છું' અર્થાત્ જૈન સાધુવેષ ધારી છું; એમ
થતા હતા. જો તેઓએ જૈન સાધુના વેષ ત્યજ્યેા હાત તેા હું જૈનના સંદે! હું એમ શી રીતે તેમના સંબન્ધે કથી શકત ? શ્રીમદ્ આનન્દઘનજીને જૈન ધર્મની હાડોહાડ શ્રદ્ધા હતી. શ્રાવકના ખેલવાથી પેાતાના વેષ છોડી દે એવી બાલચેષ્ટા કદી તે કરે જ નહિ. કોઈ એમ અનુમાન કરે કે પેલા શ્રાવકે તેમની પાસેથી ધા, ( રજોહરણુ ) મુહપત્તિ ખેંચી લીધી હશે ! આવું પણ કાઈ કથે તે અસત્ય ઠરે છે; કેમકે તે વખતના શ્રાવકેાની સાધુએ ઉપર હાલના કરતાં કરોડગણી શ્રદ્ધા ભક્તિ હતી, તેથી તે કદી એવું મહાપાપ કરવા પ્રવૃત્તિ કરે નહિ, તેમ જ તે શેઠીયાના હાથમાં એવી સત્તા ન હતી કે તે સાધુના વેષ લેવા સમર્થ થાય. આનન્દઘન મહારાજને સાધુ ધર્મ ઉપર અત્યંત શ્રદ્ધા હતી અને સાધુ વેષ છોડવાને કોઈ પણ કારણ તેમને નહેાતું એમ સિદ્ધ થાય છે. પોતે પાતાને સવેગ ૫ક્ષીમાં ગણતા હતા, તેથી તેઓ સાધુના વેષ ધારણ કરતા હતા.
For Private And Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૯) શ્રીમદ્ આનન્દઘનજી સાધુ વેષ ધારણ કરતા હતા. તસબંધી બીજો સબલ પુરા નીચે પ્રમાણે છે. એક વખત શ્રી તપાગચ્છગગન દિનમણિ શ્રી વિજયપ્રભસૂરિ વિહાર કરતા કરતા મેડતા પાસેના ગામમાં ગયા. ત્યાં આનન્દઘનજી મહારાજની મુલાકાત થઈ. શ્રીમદ્ આનન્દઘનજીએ તપાગચ્છના મહારાજ શ્રી વિજયપ્રભસૂરિને વંદન કર્યું અને કહ્યું કે આપના જેવા શાસનરક્ષક સૂરિરાજાની કૃપાથી હું મારા આત્માનું હિત સાધવા પ્રયત્ન કરું છું. શ્રી વિજયપ્રભસૂરિજીએ શ્રીમદ્ આનન્દઘનજીને એક નવું કપડું ઓઢાડ્યો અને કહ્યું કે તમે તમારા આત્માના ધ્યાનમાં સદાકાલ પ્રવૃત્ત થાઓ. શ્રી વીરપ્રભુનાં વચનોના અનુસારે અપ્રમત્તપણે આત્માના ગુણે પ્રગટ કરવા પ્રયત્ન કરે. શ્રી વિજયપ્રભસૂરિજી શ્રીમદ્ આનન્દઘનજીની સરલતા દેખી બહુ આનન્દ પામ્યા. આનન્દઘનજીની ત્યાગ વૈરાગ્ય દશા જોઈને શ્રી વિજયપ્રભસૂરિ પાસે રહેલા સાધુએ ખુશ થયા. શ્રી મદ્ આનન્દઘનજી ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા. તપાગચ્છના એક વૃદ્ધ વિદ્વાન અનુભવી યતિજી શ્રી મણિવિજયજીએ આ વાત કરી હતી. તેમજ અન્ય એક વૃદ્ધ યતિજીએ પણું આ વાત કરી હતી. શ્રીમદ્ આનન્દઘનજી યતિને વેષ ધારણ કરતા હતા પણ અલ્પઉપકરણ રાખતા હતા. શ્રીમદ્ જ્ઞાનસાગરજી કે જેમણે સં. ૧૮૬૬ ના ભાદરવા શુદિ ૧૪ ના દિવસે શ્રીમદ્ આનન્દઘનજીની બહોતેરી ઉપર ટબ પૂર્વ છે, તેમણે આનન્દઘનજી સાધુ વેષ ધારણ કરતા હતા એવું સ્પષ્ટ ટબામાં દર્શાવ્યું છે. શ્રીમદ્ જ્ઞાનસાગરજી પણ વિકાનેરના મશાન પાસે ઝુંપડીમાં સાધુના વેષે રહેતા હતા અને સાધુના વેષે પંચમહાવ્રતની આરાધના કરતા હતા. શ્રીમદ્ કૃપાચંદ્રજી વગેરે કેટલાક વિદ્વાનો પાસેથી અમોએ એવું સાંભળ્યું છે કે, જ્યારે આનન્દઘનજી સંસારી દશામાં હતા ત્યારે અન્યધર્મના સાધુએની સંગતથી તંબુરે લઈ ભજન ગાતા હતા. આવી કિંવદન્તીથી કંઈ એમ સિદ્ધ નથી થતું કે તે જૈન સાધુ થયા બાદ ગૃહસ્થની પેઠે વર્તતા હોય. ગૃહસ્થ દશાની જુદી વાત છે અને સાધુ દશાની જુદી વાત છે. શ્રીમદ્ આનન્દઘનજીએ જ્ઞાન અને વૈરાગ્ય પ્રાપ્ત કરીને પંચમહાવ્રતની આરાધના કરવાને સાધુ વેષ અંગીકાર કર્યો હતો અને મરણ પર્યન્ત તે સાધુના વેષમાં જ હતા. તે દઢ મનના હતા. જેને ધર્મની આરાધના કરવામાં સદાકાલ ઉજમાલ રહેતા હતા. સાતનય સપ્તભંગી, ચાર નિક્ષેપ, નવતત્વને વિશેષતઃ જાણતા હતા.
For Private And Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ ) શ્રીમદનું મૂળ સાધુ અવસ્થાનું નામ તે લાભાનન્દજી હતું, પરંતુ
જ્યારે તેઓની આવી આત્મદશા વધવા લાગી અને આનન્દઘન આત્માના આનન્દમાં તેઓ મસ્ત રહેવા લાગ્યા ત્યારે તરીકે ખ્યાતિ અને અધ્યા- લાકા તમને આનન્દઘનન
: લેકે તેમને આનન્દઘનના નામથી ઓળખવા લાગ્યા, ભજ્ઞાની. અને બોલાવવા લાગ્યા. પોતે પણ સ્તવન વગેરેના ઉદ
ગારે કાઢતાં આનન્દઘન તરીકે પોતાનું નામ જણાવવા લાગ્યા. આનન્દન ઘન-આત્મા એવું નામ પોતાને પણ યોગ્ય લાગ્યું, કારણ કે તેથી આત્માને વારંવાર ઉપયોગ રહેવા લાગ્યું. આનન્દઘનજીએ પૂર્વે જે આગમે અને ગ્રન્થને અભ્યાસ કર્યો હતો તેનું તેઓ થાનવડે પોતાના આત્મામાં સમ્યફ પરિણમન કરતા હતા, અને કઈ અપૂર્વગ્રન્થ આપતું હતું તે તેનું તેઓશ્રી વાચન મનન ને સ્મરણ કરતા હતા. આત્માના શુદ્ધસ્વરૂપનું વારંવાર ગાન કરીને તેમાં ચિત્તવૃત્તિને રમાવતા હતા અને આત્માના ઉલ પરિણામ કરતા હતા. તેમની પાસે જે જે મનુષ્ય આવતા હતા તેમને ધ્યાનદશાના ઉત્થાન સમયે આત્માસંબધી ઉપદેશ દેતા હતા અને અધ્યાત્મજ્ઞાનના ઉદ્ગારે કાઢીને પિતાનું હૃદય ખુલ્લું કરતા હતા; તેથી સાધુઓ અને શ્રાવકે તથા જૈનેતરે આ અધ્યાત્મજ્ઞાની સાધુ છે એમ થવા લાગ્યા. આનન્દઘનજી તે અધ્યાત્મજ્ઞાની છે, એવી વાયકા પ્રસરવા લાગી. અધ્યાત્મજ્ઞાની આનન્દઘનજી એ પ્રમાણે દુનિયામાં તેમની પ્રસિદ્ધિ થઈ ગઈ. અધ્યાત્મજ્ઞાનમાં અત્યંત રમણ કરવાથી આભાસંબન્ધી તેમને અભિનવ અનુભવ ખુરવા લાગ્યું. પાતાળી કુવામાંથી જેમ ઘણું કાપોથી પાણી કાઢવામાં આવે તે પણ તે શરના યોગે જેમ જલથી ભરેલો જ રહે, તેમ શ્રીમદ્દ પણ અનુભવજ્ઞાનના યોગે અધ્યાત્મજ્ઞાન સંબધી પાતાળ કુવા જેવા હતા. જેમ જેમ શ્રીમદ્ અધ્યાત્મજ્ઞાનથી આત્માનું સ્વરૂપ કથન કરતા તેમ તેમ તેમને નો ન અનુભવ પ્રગટશ્યા કરતું હતું. જેઓ તેમના સમાગમમાં આવતા તેમને એમ લાગતું કે અહો શ્રીમમાં કેટલું બધું અધ્યાત્મજ્ઞાન ભર્યું છે કે, જેને પાર પમાતો નથી? શ્રીમ આનન્દઘનજી પોતાના આત્મામાં નિર્ભયતા કેટલા અંશે ઉત્પન્ન થઈ છે તેમની પરીક્ષા કરવા માટે ગામની બહાર્ મસાનમાં રાત્રીના વખતમાં ધ્યાનમાં રહેતા હતા. ભૂત-પ્રેત-પિશાચ-વૈતાલ વગેરેના ડરાવ્યાથી તેઓ ડરતા નહેતાતેમજ યાનના પ્રતાપથી ભૂત વગેરે પણ તેમને ઉપદ્રવ કરી શકતા નહેતા-પ્રારબ્ધના ઉપર શરીરને આધાર રાખીને તેઓ પણની પેઠે પ્રારબ્ધ કર્મને
For Private And Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬) જ્યાં ત્યાં ફરતા હતા. એક દિવસે, બે દિવસે, ત્રણ દિવસે વા તેથી પણું વધારે દિવસે ગોચરી વહોરવા જતા હતા અને ક્ષધાવેદનીય નિવારવાને અર્થ અને સંયમ સાધનાર્થે-શરીરની રક્ષા માટે આહાર જલ ગ્રહણ કરતા હતા. બાળજી તે તેમની એવી દશા દેખીને ભડકી જતા હતા અને તેમના સાધુપણુવિષે અનેક પ્રકારની વાતો કરતા હતા. અન્ય સાધુઓ કરતાં તેમની વિચિત્ર દશા જોઈને કેટલાક તે, તેઓશ્રી ઉન્મત્ત થઈ ગયા છે એમ કહેતા હતા. કેટલાક વ્યવહાર ધર્મને જાણનારા, “આનન્દઘનજી નિશ્ચયમાં પડી ગયા છે” “એ તે નિશ્ચયવાદી થઈ ગયા છે એ તે વ્યવહારને માનતા નથી, એવું બેલતા હતા. શ્રીમદ્દની પાસે બાળજીવ આવતા તેઓને શ્રીમદ્ કહેતા હતા કે, તમે ઉપાશ્રયમાં પધારનારા મુનિરાજની સેવના કરીને તેમની પાસેથી ધર્મ સાંભળે અને જૈનધર્મની આરાધના કરે. તમને તમારા અધિકાર પ્રમાણે અન્ય મુનિયે ઉપદેશ આપશે–અન્ય સાધુઓ પાસેથી તેમની સેવા કરી ધર્મગ્રહણ કરે; તેમના ઉપર પરિપૂર્ણ શ્રદ્ધાભક્તિ ધારણ કરે; આ પ્રમાણે આનન્દઘનજી કહેતા હતા.
આગના જ્ઞાતા, જેનશાસન ઘેરી પ્રભાવક-શ્રી યશવિજ્યજી
ઉપાધ્યાયજી, આબુજી તરફ વિહાર કરતા કરતા ગયા. ઉપાધ્યાયના
તે કાલમાં શ્રીમદ્દ યશોવિજયજી સર્વસાધુઓમાં બહુ અધ્યાત્મ વ્યાખ્યાનનું શ્રવણ શ્રુત ગણુતા હતા;-તેમણે, આનન્દઘનજી અધ્યાત્મજ્ઞાનમાં અને પશ્ચાતે ઉંડા ઉતરી ગયા છે અને અધ્યાત્મજ્ઞાનનો ઉપદેશ આપનાર આનન્દઘનજી- એક છે એમ સાંભળ્યું હતું; શ્રી આનન્દઘનજી આનું અધ્યાત્મજ્ઞાનવ્યાખ્યાન બુજીની આસપાસના પ્રદેશમાં રહેતા હતા. આબુજીના
પ્રદેશમાં આનન્દઘનજીની અધ્યાત્મજ્ઞાનના અનુભવી તરીકે પ્રશંસા થઈ રહી હતી. ઉપાધ્યાયજી શ્રાવક પાસેથી તેમની પ્રશંસા શ્રવણ કરીને અધ્યાત્મજ્ઞાન સંબધી વ્યાખ્યાન દેવા લાગ્યા. શ્રીમદ્ ઉપાધ્યાયજીનું વ્યાખ્યાન શ્રવણ કરવા આસપાસના સાધુઓ અને ગૃહસ્થ જૈને આવ્યા હતા. તે વખતે ઉપાધ્યાયજીની અપૂર્વવિદ્વત્તાની પ્રશંસા સર્વત્ર ફેલાયેલી હતી. શ્રીમદ્ આનન્દઘનજીએ પણ ઉપાધ્યાયજીની વિદ્વત્તા અને સિદ્ધાન્ત પારંગામીપણાની પ્રશંસા સાંભળી હતી, તેથી તેઓ પોતાના નજીક પ્રદેશમાં આવ્યા છે એવું જાણું–એકલા તેમને મળવા સારૂ ચાલી નીકળ્યા, અને ઉપાશ્રયમાં સાધુઓના સમુદાય ભેગા પિોતે બેઠા. આસપાસના ગામોથી અનેક યતિ આવ્યા હતા; તેમના ભેગા બેસવાથી તેમજ સામાન્ય સાધુ જેવા જણ્યાથી ઉપા
ભ. ઉ. ૨૧
For Private And Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬ર ) ધ્યાયજીએ આનન્દઘનજીને ઓળખ્યા નહિ. ઉપાધ્યાયજી અધ્યાત્મજ્ઞાન સંબધી અસરકારક વ્યાખ્યાન કરવા લાગ્યા અને તકથી અધ્યાત્મજ્ઞાનપરત્વે વ્યાખ્યાન કરવા લાગ્યા. તેમનું અધ્યાત્મજ્ઞાનનું વ્યાખ્યાન શ્રવણ કરીને સાધુઓ, સાધીઓ, શ્રાવકે અને શ્રાવિકાઓ વગેરે માથું ધુણવા લાગ્યા. શ્રોતાઓના મુખપર આનન્દની છાયા અને આંખપર આનન્દનાં ચિન્હ જણુંવા લાગ્યાં. એકી અવાજે સભાએ ગર્જનાથી કહ્યું કે “વાહ! વાહ! આપના જેવો અધ્યાત્મજ્ઞાનનો ઉપદેશ દેનાર કેઈ નથી.” શ્રીમદ્ ઉપાધ્યાયજીએ આખી સભાના મનુષ્ય તરફ દષ્ટિપાત કરીને વ્યાખ્યાનની અસર શ્રોતાઓને કેટલી થઈ છે ઇત્યાદિ દેખી લીધું. પેલા જીર્ણવેષધારી સામાન્ય સાધુ તરફ તેમની દૃષ્ટિ ગઈ અને તેમને વિશેષ આનંદ-હર્ષ થયો હોય એવું જણાયું નહિ; તેથી ઉપાધ્યાયજીએ કહ્યું કે–અરે વૃદ્ધ સાધે! હું બરાબર વ્યાખ્યાન શ્રવણ કર્યું કે નહિ? અધ્યાત્મજ્ઞાનના વ્યાખ્યાનમાં તને સમજણ પડી કે નહિ? ઉપાધ્યાયજીના તેવા વચનના ઉત્તરમાં શ્રી આનન્દઘનજી બેલ્યા કે, આપશ્રી અધ્યાત્મજ્ઞાન વ્યાખ્યાનમાં શાસ્ત્રોથી ઉત્તમ દક્ષત્વ જણાવો છે. શ્રીમદ્ ઉપાધ્યાયજી પેલા વૃદ્ધ મુનિના ઉત્તરથી તેના મુખ સામું જોઈ રહ્યા અને તેમની સાથે કેટલીક વાતો કરવાથી આ કઈ જ્ઞાની છે એવો વિચાર થયે. ઉપાધ્યાયજીએ પૂછયું તમારું શું નામ છે? તેના ઉત્તરમાં તે આનન્દઘન છે એવું ઉપાધ્યાયજીએ અનુમાન વડે જાણ લીધું અને તેમને, પોતે જે લેકથી અધ્યાત્મજ્ઞાનની વ્યાખ્યા કરતા હતા તેનું વર્ણન કરવા માનપૂર્વક કહ્યું. શ્રીમદ્ આનન્દઘનજીએ ઉપાધ્યાયજીના અત્યંતાગ્રહથી અધ્યાત્મ લોકોનું વ્યાખ્યાન કરવા માંડ્યું. એક લેકનું વ્યાખ્યાન કરતાં ત્રણ કલાક થઈ ગયા. શ્રોતાઓની મંડળીમાં શ્રીમદ્ આનન્દઘનજીના વ્યાખ્યાનથી આનન્દની છાયા છવાઈ ગઈ. આનન્દઘનજીના નાભિમાંથી તન્મયપણે પરિણામ પામીને જે શબ્દો નીકળતા હતા, તેનું ઉપાધ્યાયજી બરાબર ધ્યાન રાખતા હતા. અધ્યાત્મજ્ઞાનમાં જેનું ચિત્ત પરિણમી ગયું છે એવા શ્રીમદ્ આનન્દઘનજીના શબ્દોમાં વૈરાગ્ય અને જ્ઞાનની એવી ઉત્તમ છાયા છવાતી હતી, કે જે અકત્રિમપણે દેખાતી હતી અને તેથી ઉપાધ્યાયજીને પણ અસર થઈ હતી, અને તેઓ પણ આનન્દની ઘેનમાં આવી ગયા હતા. ઉપાધ્યાયએ આનન્દઘનજીની સ્તુતિ કરી અને તેમના પ્રતિ પૂજ્યભાવથી દેખવા લાગ્યા. કેટલાક વખત સુધી આનન્દઘનજીની સાથે અધ્યાત્મજ્ઞાનની ગેછી કરી; અને ત્યારથી ઉપાધ્યાયજીના હૃદયમાં અધ્યાત્મજ્ઞાનની ઉંડી અસર થઈ. “ઝવેરી હીરાને પારખી શકે છે એ વાત એગ્ય છે.
For Private And Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૩) શ્રીમદ્ આનન્દઘનજી બાવાઓના–વૈરાગીઓના મઠમાં ઉતરતા
હતા. ષદર્શનના લેકે તેમની પાસે આવવા લાગ્યા. શ્રી આનનજીપ્રતિ અ
તેમની મિાનુષ્ઠાનમાં વિશેષ પ્રવૃત્તિ ન દેખવાથી કેટલાક નેક અફવાઓ, લેકે તેમને ક્રિયાપક કહેવા લાગ્યા. કેટલાક કહેવા તેમની ઉચ્ચ
સ લાગ્યા કે એ તે ભેગડ ભૂત જેવો છે. કેટલાક કહેવા દશામાં વૃદ્ધિ.
લાગ્યા કે તેમનું ચિત્ત ફટકી ગયું છે. કેટલાક કહેવા લાગ્યા કે આનન્દઘનજી વ્યવહારમાં નથી. કેટલાક જ્ઞાનીઓ કહેવા લાગ્યા કે આનન્દઘનજીને વ્યવહાર ધમૅક્રિયા વગેરેની પૂણે શ્રદ્ધા છે, તે સંવેગ પક્ષી છે, અને વ્યવહાર કિયાનો કેઈને નિષેધ કરતા નથી; અને અન્ય કરે છે તેની પિતે અનુમોદના કરે છે, પણ પિતે કરી શકતા નથી. કેટલાક યતિ તેમને મહાત્યાગી પુરૂષ માનવા લાગ્યા. કેટલાક અતિ કહેવા લાગ્યા કે, આનન્દઘનજી ખરેખર સાધુવેશે સંવિઠ્ય પક્ષધારક છે. “દુનિયાં બહુમુખી છે.” આનન્દઘનજી લેકેના પરિચયમાં ઘણું ન અવાય તેવી રીતે વર્તતા હતા. આબુજીની ગુફાએમાં રહેવા લાગ્યા અને આત્માની સમાધિમાં સહજ સુખ ભોગવવા લાગ્યા. રાગદ્વેષના સંગ ન થાય એવું સ્થાન, સૃષ્ટિનું કુદરતી સૌન્દર્ય, વૃક્ષોની શોભા, અને શાન્ત ભાવના રહે એવા અનુકૂળ બાહ્ય સંગે અને આતરિક ચિત્તની સ્થિરતા-જ્ઞાનદશા–ધ્યાનદશા એ બધી સામગ્રી મળતાં આનન્દઘનજી અવર્ણનીય આનન્દસાગરમાં ઝીલતા હતા. જન્મ-જરા-મરણ-દેહ ઈત્યાદિમાં અહે મમત્વ અને ભયની વૃત્તિને તેમણે ઘણું શિથીલ કરી હતી. મરણ એ વસ્તુતઃ પિતાનું નથી; એવા દઢભાવમાં રંગાઈ જવાથી-શરીર છતાં જાણે શરીર નથી એવા ભાનમાં તેઓ અખંડાનન્દની લહેરી લેતા હતા. આવી તેમની ધ્યાન દશામાં તેમને બાહ્યનું ભાન ભૂલાયું હતું. શ્રી યશોવિજયજીના મનમાં આનન્દઘનજીને મળવાની ઈચ્છા થઈ.
તેઓ આબુ પર્વતપર તીર્થનાં દર્શન કરી બાવાઓને શ્રીઉપાધ્યા- આનન્દઘનજીના સમાચાર પૂછવા લાગ્યા. કેઈ બાવાએ 19 કહ્યું કે, એક જતિ અમુક ગુફામાં છે. ઉપાધ્યાયજીએ એ
તરફ ગમન કર્યું. શ્રીમદ્દ આનન્દઘનજી ગુફામાંથી ધ્યાન
ધરીને બહાર નીકળ્યા હતા અને આનન્દથી આત્માને ગાતા ગાતા ફરતા હતા. એટલામાં ઉપાધ્યાયજી ત્યાં આવી પહોંચ્યા. આનન્દઘનજી સામા જઈ હૃદયદ્વારનો ગાન થકી–શેષ કરીને ઉપાધ્યાયજીને ભેટયા, તે વખતે આનન્દાવેશમાં આવી જઈને ઉપાધ્યાયે આનન્દઘનજીની સ્તુતિ કરી.
મેળાપ.
For Private And Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१६४) श्रीयशोविजयजीए करेली आनन्दघनजीनी स्तुतिरूप अष्टपदी.
पद पहेलुं.
(राग कानडो.) मारग चलत चलत गात, आनन्दघन प्यारे॥ रहत आनन्द भरपूर
मा० ॥ ताको सरूप भूप त्रिहुं लोकथें न्यारो बरखत मुखपर नूर
॥१॥ सुमति सखीके संग, नितनित दोरत ॥
कबहु न होतही दूर जशविजय कहे सुनो आनन्दधन, हमतुम मिले हजूर
॥२॥ इति
पद बीजं. आनन्दघनको आनन्द सुजशही गावत ॥ रहत आनन्द सुमता संग
आनं० ॥ सुमति सखी ओर न बल आनन्दधन, मिल रहे गंगतरंग
आनं० ॥१॥ मन मंजन करके निर्मल कीयोहे चित्त,
तापर लगायो हे अविहड रंग ॥ जसविजय कहे सुनतही देखो,
सुख पायो बोत अभंग आनं० ॥२॥
पद त्रीखं.
(राग नायकी ताल चंपक.) आनन्द कोउ नहीं पावे, जोइ पावे सोइ आनन्दघन ध्यावे ॥ आ० ॥ आनन्द कोंन रूप कोंन आनन्दघन, आनन्दगुण कोन लखावे ॥ आ० ॥१॥ सहज संतोष आनन्दगुण प्रगटत, सब दुविधा मिट जावे ॥ जस कहे सोही आनन्दधन पावत, अंतरज्योत जगावे ॥ आ० ॥२॥
पद चोथु.
(राग ताल चंपक.) आनन्द ठोर ठोर नहीं पाया-आनन्द आनन्दमें समाया ॥ आ०॥ रतिअरति दोउ संग लीय वरजित, अरथने हाथ तपाया. ॥ आनन्द ॥१॥
For Private And Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१६५) कोउ आनन्दधन छिद्रही पेखत-जसराय संग चडी आया। आनन्दधन आनन्दरस जीलत-देखतही जसगुण गाया. ॥ आ० ॥२॥
पद पांचमुं.
( राग नायकी.) आनन्द कोउ हम देखलावो. आ० ॥ कहां ढूंढत तुं मूरख पंछी, आनन्द हाट न बेकावो ॥ आ० ॥१॥ एसी दशा आनन्दसम प्रगटत-ता सुख अलख लखावो ॥ जोइ पावे सोइ कछु न कहावत-सुजस गावत ताको वधावो ॥ आ० ॥२॥
-
पद छठं.
(राग कानडो ताल रुपक.) आनन्दकी गत आनन्दघन जाणे ॥ आ० ॥ वाइ सुख सहज अचल अलखपद, वा सुख सुजस बखाने ॥ आ० ॥ १ ॥ सुजस विलास जब प्रगटे आनन्दरस, आनन्द अक्षय खजाने ॥ आ०॥ एसी दशा जब प्रगटे चित्त अंतर, सोहि आनन्दघन पिछाने ॥ आ० ॥२॥
पद सातमुं. एरी आज आनन्द भयो मेरे तेरो मुख निरख निरख रोम रोम शीतल भयो
__ अंगोअंग ॥ एरी० ॥ शुद्धसमजण समतारस झीलत, आनन्दधन भयो अन्तरंग ॥ एरी० ॥१॥ एसी आनन्ददशा प्रगटी चित्तअन्तर, ताको प्रभाव(प्रवाह) चलतनिर्मलगंग॥ वाही गंगसमता दोउ मिलरहे, जसविजय सीतलताके संग ॥ एरी०॥२॥
पद आठमुं. आनन्दघनके संग सुजसही मिले जब, तब आनन्दसम भयो सुजस, पारस संग लोहा जो फरसत, कंचन होतही ताके कस ॥ आ० ॥ १॥ खीरनीर जो मिलरहे आनन्द, जस सुमतिसखीके संग भयोहे एकरस ॥ भव खपाइ, सुजसविलासभये सिद्धस्वरूप लीये घसमस ॥ आ० ॥२॥
ગુણાનુરાગ મૂર્તિરૂપ શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજીએ આનન્દથનજીની જે સ્તુતિ કરી છે અને તેમાં આનન્દઘનને આત્મા, કે જે આનન્દના ઘન અર્થત સમૂહમાં રમતો હતો, તેની સાથે સુમતિને સંબધ સરસ રીતે વર્ણવ્યું છે. પ્રિય આનન્દઘનજી માર્ગમાં ચાલતાં ચાલતાં ગાતા હતા, તેથી ઉપાધ્યાયે તેનું પણ દિગદર્શન કર્યું છે.
For Private And Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૬ ) આનન્દઘનજીના મુખપર આનન્દની છાયા છવાયેલી દેખાતી હતી તે વખતે “રાવિકાચ છે ગુનો ગાનન્દઘન દમ તુમ fમદy” આ વાક્યને ઉચ્ચાર કરતાં બન્નેની કેવી દશા થઈ હશે! તેનું આનન્દચિત્ર ખરેખર શબ્દોથી કેવી રીતે આલેખી શકાય? યશોવિજયજી કહે છે કે, મેં આનન્દમાં મસ્ત આનન્દઘનજી છે એમ સાંભળ્યું હતું, પણ અત્ર તે રૂબરૂમાં તે પ્રમાણે દેખ્યું, અને તેથી હું બહુ અભંગ સુખ પામે. આવા ઉદ્ગારે કાઢીને તેઓશ્રી, સાધુદશાની આનન્દ ખુમારીનો અને પવિત્રતાનો જગતને ખ્યાલ કરાવે છે. આનન્દનું કંઈ હાટ નથી. આ નન્દ કંઈ વાટમાં કે ઘાટમાં નથી. જે આનન્દના ઘનભૂત આત્માને ધ્યાવે છે તેજ આનન્દ પામે છે. “ગર વદે નોર માનઘર પાવર, અત્તરોત ના” ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કયે છે કે, આત્માને આનન્દતો આત્માનું ધ્યાન કરીને, આનન્દઘનજી પામે છે–અને આત્માની અનુભવ
જ્યોતિ પ્રગટાવે છે. કેટલાક આનન્દઘનજીનાં છિદ્ર દેખતા હતા અને આનન્દઘનજીની નિન્દા કરતા હતા. તે વાતને પ્રગટ કરતા છતા અને આનન્દઘનજીની સ્તુતિ કરતા છતા, ઉપાધ્યાયજીએ “ોષ માનવન छिद्रही पेखत जसराय संग चडी आया, आनन्दघन आनन्दरस झीलत देखतही TણTUITયા.” આ જે ઉદ્દગારે કાઢયા છે તે ઘણું ગંભીર અને ઉચ્ચ ભાવ ભરપૂર છે. આથી ઉપાધ્યાયજીના હૃદયમાંથી ઉઠતા શબ્દ તરંગોની લહેરી વડે, તેમના આત્માની ગુણાનુરાગ શીતલતા, કેટલી બધી વધી હશે તેને ખ્યાલ આવે છે. આનન્દઘનજીના સમાન પેતાની દશાને, ઉપાધ્યાયે “gણી રામનામ કાટત, તા લુણ ગઢ જીલ્લાવો.” ઈત્યાદિ સ્તુતિ-શબ્દો વડે ઈછી છે. આનન્દદશાને આનન્દઘનજી જાણી શકે અન્ય મનુષ્યો તો તેમનું હૃદય કયાંથી અવબોધી શકે? એમ વદતા છતા ઉપાધ્યાયજી-“ઝાનન્દી જાત માનન્દઘન ગા” “pલી વાર નવ પ્રાદેશિતર, નહિં માનઘર પિછાને. ગળા” આ પ્રમાણે હદયદ્વારને પ્રગટ કરે છે. અધ્યાત્મજ્ઞાનના ઉંડા પ્રદેશમાં વિવરીને જેણે આત્માનું ધ્યાન ધર્યું છે અને આનન્દની ખુમારી લીધી છે એ પુરૂષ ખરેખર આનન્દઘનજીને વસ્તુતઃ ઓળખી શકે છે. ઉપાધ્યાયજીએ આનન્દઘનની દશાને જાણ હતી. કારણકે આનન્દઘનના આનન્દ ઉભરાઓવાળા હૃદયની ઠેઠ પાસે તેઓ ગયા હતા. આનન્દઘનજીનું શાન્ત પ્રસન્ન–આનન્દીમુખ દેખતાં શ્રીમદ્દ ઉપાધ્યાયજીના હૃદયમાં આનન્દ પ્રગટયો અને પોતાના આત્મામાં શીતલતા પ્રગટી, એજ ભાવને–તેઓ, "एरी आज आनन्द भयो मेरे, तेरो मुख निरख निरख रोमरोम शीतल भयो अंगो. સં. . gr” આ પ્રમાણે,-હૃદદ્ધાથી શબ્દો દ્વારા બહાર કાઢે છે.
For Private And Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ ) શ્રીમદ્ આનન્દઘનજીની અધ્યાત્મદશાનો રંગ શ્રીમદ્ ઉપાધ્યાયના હૃદયમાં રંગાઈ ગયો હતો અને તે પણ આનન્દઘનજી સમાન બની ગયા હતા, અર્થાત્ તેઓ પણ અધ્યાત્મજ્ઞાનના અત્યંત રસિક બની ગયા હતા,–તેજ ભાવને આનન્દઘનજીને મળતાં, ઉપાધ્યાયજી આ પ્રમાણે " आनन्दघनकेसंग सुजसही मिले जब, तब आनन्दसम भयो सुजस, पारसंसग સોદા નો રસ, વન રેતી તરફ” હદયદ્રાર કાઢીને આનન્દઘનની રસંગતિથી પિતાના વિચારે પણ અધ્યાત્મરૂપે થયા એમ દર્શાવે છે. આનન્દઘનજીની સંગતિથી શ્રીમદ્ યવિજયજી ઉપાધ્યાયનું અધ્યાત્મજ્ઞાન તરફ વલણ થયું અને અધ્યાત્મ રંગ લાગ્યો એમ સિદ્ધ કરે છે, શ્રીમદ્ યવિજયજીએ આનન્દઘનજીની સંગતિ પશ્ચાત્ અધ્યાત્મજ્ઞાનના પ્રત્યે રચવાનું કાર્ય આરંક્યું.-અધ્યાત્મસાર, અધ્યાત્મપનિષદ, જ્ઞાનસાર અને પદો વગેરેમાં શ્રીમદ્ ઉપાધ્યાયજીએ અધ્યાત્મજ્ઞાનનો રસ પૂર્યો છે, કે જે ગ્રન્થ વાંચતાં, ભવ્ય જીવો આનન્દમાં લીન થઈ જાય છે. ઉપાધ્યાયજીએ શ્રી આનન્દઘનજીની સ્તુતિ કરી તેવી રીતે શ્રી આનન્દઘનજીએ પણ શ્રી મદ્યશવિજયજી વાચકની સ્તુતિની અષ્ટપદી બનાવી છે. શ્રીમદ્ આનન્દઘનજીએ શ્રીમદ્ ઉપાધ્યાયજીના ગુણેના રાખવટે તે
મની અષ્ટપદી હૃદયદ્રારરૂપ રચી છે. ઘણું જેનો તરઉપાધ્યાયજીના શ્રીઆનદ થી શ્રી આનન્દઘનજીએ ઉપાધ્યાયની અષ્ટપદી રચી ઘનજીએ કરેલી છે એવું શ્રવણ કર્યું છે. વિજાપુરવાળા શા. સુરચંદ સ્તુતિરૂ૫ અષ્ટ. પદી.
સરૂપચંદે અમને કહ્યું હતું કે, મેં સુરતમાં સં. ૧૯૪૫ની
સાલ લગભગમાં આનન્દઘનજીએ ઉપાધ્યાયજીની રચેલી અષ્ટપદી વાંચી છે. અમોએ સુરતમાં તપાસ કર્યો હતો પણ અમને હાથ લાગી નથી. એ અષ્ટપદીમાં ઉપાધ્યાયના ગુણોનું વર્ણન છે.-ઉપાધ્યાય ગીતાર્થ અને આગમોના આધારે સોપદેશક છે, ઉપાધ્યાયમાં ઘણી લઘુતા છે, ગુણાનુરાગમાં રંગાયેલા હૃદયવાળા છે, જૈનશાસનના રક્ષક-પ્રવર્તક અને પૂર્ણ પ્રેમી છે, જૈનશાસનનો ઉદય કરવા માટે પરિપૂર્ણ આત્મભેગ આપનારા છે, વ્યવહાર અને નિશ્ચય નયથી જૈનધર્મ પ્રવર્તક છે, જૈન શાસનની હૃદયમાં ઉંડી દાઝ ધારણ કરનારા અને વિશાલદષ્ટિ ધારણ કરનારા છે, વૈરાગ્ય અને ત્યાગમાં તત્પર રહેનાર અને આત્માના ગુણને પ્રગટ કરવાની પરિપૂર્ણ ઈચ્છાવાળા છે, ગુરૂકુળવાસમાં રહીને વૃદ્ધોને અનુસરી જૈનધર્મ ફેલાવવામાં અત્યંત રાગ ધારણ કરનારા છે; ઇત્યાદિ ઉપાધ્યાયના અનેક ગુણેની સ્તુતિ કરી છે.
For Private And Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) શ્રીમદને અને ઉપાધ્યાયજીને અત્યંત ગાઢ પ્રેમ હેવાનું નીચલું પદ સાક્ષી પુરે છે. કારણ કે, પોતાના હૃદયનો ઉભરે સત્યમિત્રની આગળ પ્રગટ કરી શકાય છે. આ ગ્રન્થમાં પ્રગટ થયેલ ૧૦૮ પદો ઉપરાંત આ પદ હોવાથી અત્ર તે ભાવાર્થસહ આ લેખવામાં આવે છે.
પદ્ય निरंजनयार मोये कैसे मिलेंगे. ॥ निरंजन० ॥ दूर देखें में दरियाडुंगर, उचीवादर नीचे जमीयुं तले. ॥ निरंजन ॥ १ धरतीमें घडता न पिछार्नु, अगनि सहुतो मेरी देही जले. ॥ निरं० ॥ २ आनन्दघन कहे जस सुनों बातां येही मिले तो मेरो फेरो टले. ॥ निरं० ॥ ३
ભાવાર્થ-શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ અને ઉપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી બન્ને ભેગા થયા. ઉપાધ્યાયજીને શ્રીમદ્દ પર પૂજ્યભાવ હતો. શ્રીમદ્ આનન્દઘનજી પણ ઉપાધ્યાયજીને ગીતાર્થે ધર્મરક્ષક તરીકે જાણુતા હતા. આનન્દઘનજી કહે છે કે, કર્મરૂપ અંજનથી રહિત–પરમાત્મારૂપ શુદ્ધ મિત્રનો મેળાપ મને કયારે થશે? શરીરાદિ૨હિત નિરાકાર પરમાત્માની પ્રાપ્તિ અહે! મુજને કેવી રીતે થશે? હું જે દૂર દેખું છું તે દરિયા અને ડુંગર દેખું છું, અને જે આકાશમાં ઉચું નિહાળું છું તે વાદળો દેખાય છે અને નીચે જમીનતલ દેખાય છે, પણ નિરંજનપરમાત્માની પ્રાપ્તિ થતી નથી. અરૂપી એવા પરમાત્મસ્વરૂપને મેળાપ થતો નથી. અહો ! કેવા ઉપાયથી નિરંજન મિત્ર મળશે!! જે ધરતીમાં પેસીને જોઉં છું તો ત્યાં પણ નિરંજનપરમાત્મ દેવ દેખાતા નથી. કેટલાક પરમાત્મ મિત્ર મેળવવાને પંચાગ્નિનું સાધન કરે છે; જે હું અગ્નિને સહું છું તો મારી દેહ બળે છે,-ઘણું દુઃખ સહું છું પણ નિરંજનયારનો મેળાપ થતો નથી; તેથી પ્રભુની પ્રાપ્તિ માટે પંચાગ્નિસાધન વગેરે કિયાકષ્ટ પણ ઉપયોગી જણુતું નથી, માટે હવે કયો ઉપાય કરું કે જેથી નિરંજનપરમાત્મ મિત્રની પ્રાપ્તિ થાય? “આત્મા તે પરમાત્મા છે.” આત્માની આત્મારૂપે સ્થિતિ થવી તે નિરંજનયારનો મેળાપ કહેવાય છે. શ્રીમ આનન્દઘનજી મહારાજ કહે છે કે, હે યશવિજયજી ! અમારી વાર્તા આવા પ્રકારની સાંભળે–નિરંજનયાર મળે તો જ મારે ભવભ્રમણરૂપ ફેરે ટળે. નિરંજનયાર મળ્યા વિના ચતુતિરૂપ સંસારફેર ટળવાને નથી. પ્રમાદનાં સ્થાનકો ઘણું છે આત્મારૂપ નિરંજનની પ્રાપ્તિ થવી એ કંઈ સામાન્ય વાત નથી. સર્વ વસ્તુઓની પ્રાપ્તિ કરી શકાય છે, પણ નિરંજન પરમાત્મપદની પ્રાપ્તિ થવી મહા દુર્લભ છે. ભાષાની વિદ્વત્તાથી વા ન્યાયની કર્કશ યુક્તિયોની કેટલીક કોટીઓથી-યુદ્ધ કરવાથી
For Private And Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૯ )
નિરંજનયારનાં દર્શન થતાં નથી, તેમજ તેના મેળાપ પણ થતા નથી. નિરંજનયારના મેળાપ માટે તેા અનુભવજ્ઞાનની આવશ્યકતા છે. હું યશેવિજયજી ! નિરંજનયાર મળ્યા વિના સ્થિરતા થવાની નથી. હું તે નિરંજનયારના મેળાપમાં ઉપયોગ રાખું છું.
શ્રીમદ્ આનન્દઘનજી પાતાના મિત્ર યશોવિજયજીને કહે છે કે, રાગદ્વેષરહિત નિરાકાર પરમાત્મપ્રભુની પ્રાપ્તિ વિના મને ચેન પડતું નથી. મારે આત્મા તેજ પરમાત્મારૂપ છે પણ રાગદ્વેષને સંપૂર્ણ નાશ થયા વિના નિરંજન-નિરાકાર-જ્યોતિસ્વરૂપ પરમાત્માને આવિભૉવ થતા નથી. કર્મના સંબન્ધ આત્મારૂપ પરમાત્માનું સાકારપણું છે, પણ કર્મના સંબન્ધ વિઘટતાં આત્મારૂપ પરમાત્માનું નિરાકારસ્વરૂપ પ્રગટ થાય છે. રોગુણ-તમેગુણ અને સત્ત્વગુણુ રહિત પરમાત્મા છે. પરમાત્માના કોઈ મિત્ર વા દુશ્મન નથી. પરમાત્મા કાઇને સુખદુઃખ આપવાને ન્યાય આપતા નથી, તેમજ કાઇને સ્વર્ગમાં મોકલવાનું કરતા નથી, તેમજ કાઇને નરકમાં મેકલવાનું કૃત્ય કરતા નથી. પરમાત્માને ઇચ્છા વા દ્વેષ નથી. પરમાત્માને દિવ્ય શરીર વગેરે કોઈ જાતનું શરીર નથી. કર્મરૂપે અંજનથી રહિત એવા પરમાત્માની પ્રાપ્તિ એજ મુખ્ય સાક્ષ્યલક્ષ્યસ્થાન છે. પરમાત્મા પાતાના રૂપે સત્ છે. અનંતજ્ઞાનમય છે. અનંતદર્શમય છે અને અનંત આનંદમય છે. આત્મા પોતે મૂલસ્વરૂપે જ્ઞાન, દર્શન અને ચારિત્રમય છે. આત્માનું આવું નિરંજન પરમાત્મત્વ પ્રાપ્ત કરવું એજ કર્તવ્યમાં કર્તવ્ય છે. આત્માના ધર્મ ખરેખર આત્મામાં સમાયા છે. આત્માના ધર્મની પ્રાપ્તિ માટે જીવતાં ધરતીમાં દટાઈ જવાની જરૂર નથી. આત્માની પરમાત્મ દશા થયા પશ્ચાત્ જન્મ, જરા અને મૃત્યુના દુઃખો રહેતાં નથી. આત્માની પરમા મતા પ્રગટયા પશ્ચાત્ પુનઃ સંસારમાં જન્મ લેવા પડતા નથી. આત્માની પરમાત્મતા પ્રગટ્યા બાદ કોઇપણ નતના દુઃખના સંબન્ધ થતા નથી. ઉત્તમ પરમાત્મ દા વા નિરંજન દશાની પ્રાપ્તિની ઇચ્છા જેના હૃદયમાં વ્યાપી રહી છે તે આસન્નભવ્ય જીવ અવબાધવે.
શ્રીમદ્ આનન્દઘનજીના મનમાં પરમાત્માની પ્રાપ્તિના ઉભરા પ્રગટયા હતા, અને તેઓએ નિરાકાર પ્રભુનું ધ્યાન ધરવાની યોગ્યતા અમુકાશે પ્રાપ્ત કરી હતી, તેથી તેઓ નિરકનચારના વિરહના ઉદ્ગારા કાઢી શકયા છે. જે હયાગીઓ, જીવતાં પૃથ્વીમાં દટાઈ જવું એને સમાધિ માને છે તેનું શ્રીમદે ખંડન કર્યું છે. ધરતીમેં નવુ જ્ઞાન પિછાનું ધરતીમાં ગળી જતાં નિરાકાર પરમાત્માને હું ઓળખી શકતા નથી, ઇત્યાદિ ઉદ્ગારાવડે તેમણે જ્ઞાનસમાધિની સિદ્ધિ કરી છે. અને સહુ તો
ભ. ઉ. ૨૨
For Private And Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૦ ) જે તે ગાજે એ શબ્દ વડે, તેમણે પરમાત્માની પ્રાપ્તિ માટે કેટલાક લેકે પંચાગ્નિસાધન વગેરે અજ્ઞાન કષ્ટ સહન કરે છે તેની નિષ્ફળતા દર્શાવી છે. નિરાધાર પરમામાની પ્રાપ્તિ અર્થ અગ્નિમાં દેહને ભસ્મીભૂત કરવાની કંઈ જરૂર નથી. શરીર બળવાથી કંઈ કર્મ બળી જતાં નથી; એક શરીર ભસ્મીભૂત થાય છે, તો પણ અન્યભવમાં કર્મના ગે અન્ય શરીર પ્રાપ્ત થાય છે. વીતરાગ ધર્મની પ્રાપ્તિ વિના અજ્ઞાન કષ્ટ ક્રિયાઓથી મુક્ત થઈ શકાતું નથી. સાકાર વસ્તુમાં નિરાકાર પર માત્માને આરેપ કરીને નિરજનની ભક્તિ કરવાથી નિર-જનની પ્રાપ્તિ થાય છે.
પિતાના આત્મામાં નિરજન પરમાત્મા યેયરૂપે સ્થિર રહે છે તે, જે આનન્દ થાય છે તે આનન્દનું વર્ણન કરી શકાતું નથી. નિરજન પરમાત્માને કેઈ સ્વામી તરીકે ધ્યાવે છે, અને કેઈ ઉચ્ચાટીના મહાત્મા મિત્ર તરીકે સ્થાને છે. શ્રીમદે નિરજન પરમાત્માને પોતાના મિત્ર કહીને તેની પ્રાપ્તિ ઈચ્છી છે. સર્વથી ઉચ્ચ કેટીમાં ગએલા અને અભેદ ધ્યાનમાં આરૂઢ થએલા ધાનીઓ, પરમાત્માને સોહંસો હું એવા ભાવથી ધ્યાવે છે અને ધ્યાતા તથા દયેયના ધ્યાનના અભેદપણાથી સેહેહે એ ભાવ તેમના હૃદયમાં સ્કુરાયમાન થાય છે, શબ્દમાત્રથી ધ્યાન ધરનારાઓ કંઈ ઉચ્ચકેટીના ધ્યાની ગણી શકાતા નથી. હું શબ્દ વાગ્યભાવમાં જ જેઓ લીન થઈ ગએલા છે અને જેઓ સે હું શબ્દ વાચ્યાર્થ કે જે શબ્દાતીત છે તેના અનુભવમાં લીન થએલા છે અને જેઓ ધ્યાનમાં નિરીઝનપરમાત્મરૂપ પિતાના આત્માને ધારીને, તેની સાથે સિદ્ધપરમાત્માની એકતા કરી શકે છે અને અભેદ રસમય ધ્યાન સ્થાઈ શકે છે, તેઓ નિરજન પરમાત્માને પોતાના રૂપ તરીકે ઓળખી શકે છે તેમજ તેઓ નિરાનમિત્રની ઇરછે છે. નિરજન પરમાત્માને મિત્ર તરીકે માનવા તે આખી દુનિયા ઇછે છે, પણુ પરમાત્માના મિત્ર બનવાની યોગ્યતા માટે તેમનું હૃદય તપાસવામાં આવતાં આકાશ જેવડું મીઠું જશે. નિરજન પરમાત્માને સ્વામી કહેનાર વા નિરજનપરમાત્માને મિત્ર કહેનાર વા નિરજન પરમાત્માને પિતાના રૂપ ગણનાર મનુષ્ય, પિતાનામાં તે તે શબ્દવાઓ ભાવાર્થની યોગ્યતા પ્રગટાવવાની જરૂર છે. પરમાત્માને સ્વામી કહેતાં પહેલાં પિતાનામાં સેવકપણે કેવા પ્રકારનું પ્રગટયું છે તેને આત્મસાક્ષીએ વિચાર કરવામાં આવે તો, સેવકપણું પોતાનામાં પ્રગટાવવાના સહગુણે તરફ લક્ષ જાય. નિરાકાર પરમાત્માને મિત્ર કહેતા પહેલાં-પરમાત્માના મિત્ર બનવા માટે પિતાનામાં કેટલા ગુણે પ્રગટયા છે તેને
For Private And Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ ) યદિ વિચાર કરવામાં આવે તો, પિતાના અધિકારની રસમજણ પડે અને પરમાત્માના મિત્ર બનવામાં શું લાભ છે તેની સમજણ પડે. જેને પિતાને મિત્ર કરવા ઇચ્છા હોય તેના જેવા ગુણો પિતાનામાં પ્રગટાવવા જોઈએ. સમાનદશાવિના મિત્રો તે ખરા મિત્રો નથી. દુનિયામાં, મનુષ્યોના મિત્ર બનવામાં પણ સગુણે અને આત્મભોગની જરૂ૨ પડે છે; તે પરમાત્માને મિત્ર કથતાં પહેલાં પરમાત્માને ઓળખી શકવામાં ન આવે તો પરમાત્માની મિત્રતા તે, નામની મિત્રતા અવબોધવી. દુનિયાના મિત્ર થવા માટે પણ સજજનો કહે છે કે, "मित्र ऐसा कीजीए जैसे शिरके बाल, काटे कटावे पिछु कटे तोय न छोडे ख्याल.१ मित्र ऐसा कीजीए जैसी तनकी छांय, भेदभाव नहि चित्तमें एकरूप हो जाय." २
ઇત્યાદિથી અવબોધી શકાય છે કે, દુનિયાના મિત્ર બનવું તે પણ અશકય છે તે પરમાત્માના મિત્ર શી રીતે બની શકાય ? નિરજનપરમામાને નિરજનભાવનાએ મિત્ર બનાવી શકાય. સાકાર વસ્તુઓમાં ઈષ્ટનિષ્ટવે બુદ્ધિની કલ્પના ઉડી જાય અને સિદ્ધપરમાત્માના સ્થાનવડે પિતાને ગમે અને સિદ્ધપરમાત્માની સાથે પ્રેમધૂન લાગતી હોય; તેવી દશામાં સિદ્ધપરમાત્માને મિત્ર કરી શકાય છે. કલિયુગમાં ધ્યાનની
અભિલાષાવાળાઓએ સિદ્ધપરમાત્માને મિત્ર કહેતાં પહેલાં–પિતાની મિત્ર તરીકેની પિતાનામાં યોગ્યતા પ્રગટાવવી જોઈએ, તેમજ પરમાત્મા હું છું એવા ભાવથી સહું શબ્દવાસ્વાર્થનું ધ્યાન ધરતાં પહેલાં, પિતાની યેગ્યતાને વિચાર કરવો જોઈએ.
શ્રીમદ્ આનન્દઘનજીએ નિરજીન સિદ્ધપરમાને મિત્ર તરીકે સંબોધ્યા છે. ખરેખર તેમનામાં સિદ્ધપરમાત્માની મિત્રતા કરવાની
ગ્યતા હતી, તેથી જ સહજે તેમના હૃદયમાંથી નિરજન મિત્રના વિરહના ઉદ્ગારે નીકળ્યા છે. તાણું ખેંચીને એવા કૃત્રિમ ઉગારે કાઢનારા પરમાત્માના ધ્યાનના અધિકારી થયા હોય ! એમ કહી શકાય નહિ. પરમાત્માનું ધ્યાન ધરતાં પહેલાં દુર્યાનનું સ્વરૂપ અવબોધવું જોઈએ. દુર્થાન અને સુધાનનું સ્વરૂપ સમજવામાં નથી આવતું ત્યાં સુધી, દુનને પણ ધ્યાન કથી શકાય છે અને તે દુર્થોનથી પરમાત્મ પદની પ્રાપ્તિ થઈ શકતી નથી. દુર્થોનને હઠાવ્યા વિના પરમાત્માના સુથાનમાં સ્થિરતા થઈ શકતી નથી. સદ્દગુરૂઓ દુધ્ધન અને સુધ્યાનનું સ્વરૂપ સમજાવી શકે છે, અને તેથી પ્રભુના નામ ધારી-આખી દુનિયાના ભક્તોમાં દુર્થોન અને સુપ્પાનવાળા કયા છે તેનો નિર્ણય થઈ શકે છે અને તેથી દુર્ગાનીઓના ફંદમાં ફસાવાનું થતું નથી. જૈનશાસ્ત્રોમાં દુર્થોનનું અનેક રીતે વર્ણન કરવામાં આવ્યું છે. સામાન્ય
For Private And Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૭૨ )
રીતે દુર્ધ્યાનનાં ત્રેશઠ સ્થાનક દર્શાવવામાં આવ્યાં છે. દુર્ધ્યાનથી ધ્યાન ફરનારા પચી જાય તે માટે દુર્ધ્યાનનાં અત્ર ત્રેશઠ સ્થાનકો દર્શાવવામાં આવે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दुर्ध्याननां ६३ स्थानोनुं स्वरूप.
त्रिषष्टिध्यानस्थानानि, उत्पन्नान्यार्त्तरौद्रतः। तत्स्वरूपं लिखामि वै द्वितीयप्रकीर्णसूत्रतः ॥ १ ॥
ભાવાર્થ- — આર્તધ્યાન અને રોદ્રધ્યાનથી ઉત્પન્ન થયેલાં ત્રેસઠ ધ્યાનનાં સ્થાનક છે; તેનુ સ્વરૂપ-બીજા પ્રકીર્ણ સૂત્રથી અત્રે લખું છું.” આતુર પ્રત્યાખ્યાન નામના પ્રકીર્ણક સૂત્ર (પયન્નાસૂત્ર)માં “ અન્નાણુ જાણે ” ઇત્યાદિ પાઠ છે તેમાં દુર્ધ્યાનનાં ત્રેસઠ સ્થાનકે ગણાવ્યાં છે.
૧ અજ્ઞાનધ્યાન—“ અજ્ઞાન જ કલ્યાણકારી છે. તેમાં વ્યાખ્યાન વાંચવું, ભણવું, ભણાવવું વિગેરે આયાસનેા અભાવ છે.” એમ મનમાં વિચારવું, તે અજ્ઞાનથ્યાન કહેવાય છે. તે જ્ઞાનપંચમીની કથામાં કહેલા વસુદેવાચાર્યે કર્યું હતું; માટે તેવું દુર્ધ્યાન ધ્યાવું નહીં,
૨ અનાચારથ્યાન—અનાચાર તે દુષ્ટાચાર-દોષયુક્ત આચરણ તે સંબન્ધી ધ્યાન. તે કોકણુ સાધુએ ક્ષેત્રમાં અગ્નિ સળગાવવારૂપ કર્યું હતું, તથા દેવતા થયેલા શિષ્ય કહેવા નહીં આવવાથી ચારિત્રને ત્યાગ કરવાને ઇચ્છતા,-આષાઢસૂરિએ તે ધ્યાન કર્યું હતું.
૩ કુદર્શનયાન-હાર્દિક મિથ્યાદર્શનનું ધ્યાન; તે સુરાષ્ટ્રશ્રાવકે કર્યું હતું.
૪ ક્રોધધ્યાન—કુલવાલુક, ગૈાશાલક, પાલક, નમુચિ, અને શિવભૂતિ વગેરેએ કર્યુ હતું.
૫ માનઘ્યાન—બાહુબલિ, સુમચક્રી, પરશુરામ, હઠથી આવેલા સંગમદેવ વગેરેએ કર્યું હતું.
માયાધ્યાન-આષાઢભૂતિ
૬ માયાધ્યાન—અન્યને છેતરવારૂપ મૂનિએ લાડુ વહેરવા માટે કર્યું હતું.
૭ લાભધ્યાન—સિંહ કેસરીયાલાડુના ઈચ્છક સાધુએ કર્યું હતું.
૮ રાગધ્યાન રાગ તે અભિષ્યંગમાત્ર સમજવે. તેના કામરાગ,
For Private And Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૩ ) સેહરાગ અને દૃષ્ટિરાગ એ ત્રણ પ્રકાર છે. તેમાં વિષ્ણુશ્રીના ઉપર વિક્રમ યશ રાજાને કામરાગ થયો હતો. દામવકના સસરાનું–પિતાના પુત્રનું ભરણું સાંભળીને એહરાગને લીધે હદય ફાટી ગયું હતું, અને કપિલને દૃષ્ટિરાગ (દર્શનનો રાગ) થવાથી બ્રહ્મદેવલોકમાંથી આવીને પોતાના મતના રાગથી પોતાના શિષ્યોને “આસુરે રમસે ઈત્યાદિ કહ્યું હતું. આ ત્રણે પ્રકારના રાગનું ધ્યાન કરવું તે રાગધ્યાન જાણવું. ૯ અપ્રીતિધ્યાન–અપ્રીતિ એટલે અન્ય ઉપર દ્રોહને અધ્યવસાય અથવા દ્વેષ.-તે ધ્યાન યજ્ઞની શરૂઆત કરાવનારા મધુપિંગલ અને પિપલ વિગેરેને થયું હતું, તથા હરિવંશની ઉત્પત્તિમાં
વરકદેવને થયું હતું. ૧૦ મેહધ્યાન–વાસુદેવના શબને ઉપાડીને છમાસ સુધી ફરનારા
બલભદ્રને થાય છે તે સમજવું. ૧૧ ઈચ્છાધ્યાન–ઈચ્છા એટલે મનમાં ધારેલે લાભ મેળવવાની
ઉત્કટ અભિલાષા, તેનું ધ્યાન તે ઈચ્છાધ્યાન. તે બે માસા સુવર્ણના અથ કપીલને કેટિ સુવર્ણના લાભમાં પણ ઇચ્છાનો
અંત આ નહોતે તેની જેમ સમજવું. ૧૨ મિથ્યાધ્યાન–મિથ્યા એટલે વિપર્યસ્ત (અવળી) દષ્ટિપણે
તેનું ધ્યાન તે મિયા ધ્યાન. તે જમાલિ, ગોવિંદ વિગેરેએ કર્યું હતું. ૧૩ મૂછપ્પન–છ એટલે પ્રાપ્ત થયેલા રાજ્યાદિક ઉપર અત્યંત
આસક્તિ, તેનું ધ્યાન તે મૂછયાન. તે પુત્રોને ઉત્પન્ન થતાં
જ મારી નાખનાર, અથવા ખોડ ખાપણવાળા કરનાર | કનકધ્વજ રાજાને થયું હતું. ૧૪ શંકા ધ્યાન–શંકા એટલે સંશય કરે તેનું ધ્યાન. તે આ
ષાઢસૂરિના અવ્યક્તવાદી શિને થયું હતું. ૧૫ કાંક્ષાધ્યાન–એટલે અન્ય અન્ય દર્શનને હથકી આગ્રહ
અર્થત કાંક્ષા, તેનું ધ્યાન તે કાંક્ષાથાન. તે, હે કપિલ! ત્યાંપણ ધર્મ છે અને અહીં મારા મતમાં પણ ધર્મ છે એમ બેલનારા મરીચિને થયું હતું. ગ્રહીયાન–એટલે આહારદિકને વિષે અત્યંત આકાંક્ષાનું ધ્યાન. તે મથુરાવાસી મંગુસૂરિને તથા વ્રતને ત્યાગ કરનાર કંડરીક રાજાને થયું હતું.
For Private And Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૪ ) ૧૭ આશાધ્યાન–એટલે પારકી વસ્તુ મેળવવાની અભિલાષાનું
ધ્યાન, તે નિર્દય બ્રાહ્મણના પાથેય પ્રત્યે પાથેયવિનાના મૂલ
દેવને થયું હતું. ૧૮ તૃષાયાન-તૃષાપરિસિહના ઉદયથી ઉત્પન્ન થયેલી પીડા, તે
પીડાએ કરીને થતું જે ધ્યાન તે તૃષાધ્યાન. આ ધ્યાન સાધુની સાથે જતાં માર્ગમાં તૃષાથી પીડાયેલા યુદ્ધક સાધુને
થયું હતું. ૧૮ સુધાધ્યાન--સુધાના પરવશપણુથી થતું ધ્યાન તે સુધાધ્યાન.
તે રાજગૃહનગરના ઉદ્યાનમાં આવેલા લોકોને મારવા તૈયાર
થયેલા કમકને થયું હતું. ૨૦ પથિધ્યાન–એટલે અલ્પકાળમાં ઇષ્ટ સ્થાને પહોંચવાનું ધ્યાન,
તે સ્થાન પિતનપુરના માર્ગને શોધતા વલ્કલચિરિને થયું હતું. ૨૧ વિષમાર્ગ ધ્યાન–ઘણું વિકટ માર્ગનું ધ્યાન. તે સનત કુમા
રને શોધનાર મહેન્દ્રસિંહને અથવા બ્રહ્મદત્તને શોધનાર
વરધનુને થયું હતું. ૨૨ નિદ્રાધ્યાન–એટલે નિદ્રાને સ્થાન થયેલાનું ધ્યાન. તે સ્થાન
સ્યાનષ્ક્રિનિદ્રાએ પાડાનું માંસ ખાનાર, હસ્તિના દાંત ખેંચી
કાઢનાર, તથા મેદકના અભિલાષી સાધુને થયું હતું. ૨૩ નિદાનધ્યાન–એટલે બીજા ભવમાં સ્વર્ગની અથવા મનુષ્ય
પણાની સમૃદ્ધિ મેળવવાની ઈચ્છાથી નવ પ્રકારનાં નિયાણું કરવા સબધી ધ્યાન, તે નદિષેણ, સંભૂતિ અને દ્રૌપદી વિગેરેને
થયું હતું. ૨૪ જેહધ્યાન–સંહ એટલે મોહના ઉદયથી પુત્રાદિકને વિષે
થતી પ્રીતિવિશેષ. તે ધ્યાન મરૂ દેવા, સુનંદા અને અહંન્નકની
માતાને થયું હતું. ૨૫ કામધ્યાન–કામ એટલે વિષયને અભિલાષ તેનું ધ્યાન તે
કામધ્યાન. તે હાસા અને પ્રહાસાદેવીએ દેખાડેલા વિષયસુખના
લેભથી કુમારનંદિ સોનીને થયું હતું, તથા રાવણને થયું હતું. ૨૬ અપમાન ધ્યાન–અપમાન એટલે પરગુણની પ્રશંસા સાંભ
ળીને થતી ઈબ્ધ અથવા ચિત્તની કલુષતા (મલીનતા) તેનું ધ્યાન તે અપમાન ધ્યાન. તે બાહુ અને સુબાહુની પ્રશંસાને
For Private And Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૫ ) નહિ સહન કરનાર પીઠ અને મહાપીઠમે તથા સ્થલભદ્રની પ્રશંસાને સહન નહિ કરી શકનાર સિંહગુફાવાસી
મુનિને થયું હતું. ૨૭ કલહથાન–એટલે કલેશ કરાવવાનું ધ્યાન. તે રુકિમણું
અને સત્યભામાના સંબન્ધમાં તથા કમલામેલાની દૃષ્ટાંતમાં
નારદને થયું હતું. ૨૮ યુદ્ધધ્યાન–એટલે શત્રના પ્રાણુવ્યપરેપણુના અધ્યવસાયરૂપ
વ્યાન. તે હલ તથા વિહલ નામના બંધુના વિનાશ માટે
ચેડા રાજાની સાથે યુદ્ધ કરનારા કેણિકને થયું હતું. ૨૮ નિયુદ્ધધ્યાન–પ્રાણના અપહારરૂપ અધમ યુદ્ધરહિત યષ્ટિમુષ્ટિ
વગેરેથી જે જય મેળવો તે નિયુદ્ધ કહેવાય છે, તેનું ધ્યાન તે નિયુદ્ધ થાન. તે બધાને બાહુબળી તથા ભરત રાજાને
થયું હતું. ૩૦ રાંગધ્યાન–સંગ એટલે ત્યાગ કર્યા છતાં પણ ફરીથી તેના
રસગની અભિલાષા, તેનું ધ્યાન તે રાંગધ્યાન. તે રામતી
પ્રતિ રથનેમિને તથા નાગિલાપ્રતિ ભવદેવને થયું હતું. ૩૧ સંગ્રહધ્યાન–અત્યંત અતૃપ્રિવડે ધનાદિકને સંગ્રહ કરવાનું
ધ્યાન તે સંગ્રહસ્થાન. તે મમ્મણ શ્રેષ્ઠીને થયું હતું. ૩૨ વ્યવહારથાન–પિતાના કાર્યના નિર્ણય માટે રાજાદિક પાસે
ન્યાય કરાવવો તે વ્યવહાર કહેવાય છે; તેનું ધ્યાન તે વ્યવહારધ્યાન. તે બે સપતીઓને પિતાને પુત્ર ઠરાવવા
માટે થયું હતું. ૩૩ કયવિધ્યાન-લાભને માટે અલ્પ મૂલ્યવડે વધારે મૂલ્ય
વાળી વસ્તુ ખરીદ કરવી તે કય કહેવાય છે; અને ઘણું મૂલ્ય લઈને અલ્પ મૂલ્યવાળી વસ્તુ વેચવી તે વિક્રય કહેવાય છે. તે કયવિકથનું ધ્યાન આભીરીને કપાસ આપનાર
વણિકને થયું હતું. ૩૪ અનર્થદંડથાન–એટલે પ્રયોજન વિના હિંસાદિક કરવાનું
ધ્યાન. તે અત્યંત ઉન્મત્તપણાને લીધે દ્વૈપાયન મુનિને કષ્ટ
આપનાર શાંબ વગેરેને થયું હતું. ૩૫ આભગધ્યાન–આગ એટલે જ્ઞાનપૂર્વક વ્યાપાર, તેનું
ધ્યાન તે આગધ્યાન. તે બ્રાહ્મણનાં નેત્રો ધારીને વડગુંદાનું મર્દન કરનારા બ્રહ્મદત્ત ચકીને થયું હતું.
For Private And Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૬ ) ૩૬ અનાગધ્યાન–અનાભોગ એટલે અત્યંત વિસ્મરણ, તેથી
થતું ધ્યાન તે અનાગધ્યાન. તે પ્રસન્નચંદ્રને થયું હતું. ૩૭ રૂણ ધ્યાન–રૂણ તે દેવું. તે આપવા માટે થતું ધ્યાન તે
રૂણ ધ્યાન. ૩૮ વૈરધ્યાન–એટલે માતાપિતાદિકના વધથી અથવા રાજ્યના
અપહારથી થતું ધ્યાન. તે પરશુરામ તથા સુભૂમને થયું હતું, અને સુદર્શનના ઉપર કામરાગવાળી વ્યંતરી થયેલી
અભયારાણીને થયું હતું. ૩૮ વિતર્કથાન-વિતર્ક એટલે રાજ્યાદિક ગ્રહણ કરવાની ચિંતા,
તેનું ધ્યાન. તે નંદરાજાનું રાજ્ય લેવાની ઈચ્છાવાળા
ચાણક્યને થયું હતું. ૪૦ હિંસા ધ્યાન–એટલે પાડા વિગેરેની હિંસા કરવાનું ધ્યાન. તે
ફૂવામાં નાંખેલા કાલસૌકરિકને થયું હતું. ૪૧ હાસ્ય ધ્યાન–હાસ્ય કરવાનું ધ્યાન. મિત્ર સહિત ચંડરૂદ્ર આચા
ર્યનું હાસ્ય કરનાર શિષ્યને થયું હતું. ૪૨ પ્રહાસ ધ્યાન–પ્રહાર તે, ઉપહાસ, નિંદા અથવા સ્તુતિરૂપ તેનું
ધ્યાન તે પ્રવાસથાન. તે “હે નૈમિત્તિકમુનિ ! હું તમને વંદન કરું છું” એ પ્રમાણે વાર્તિક મુનિ પ્રત્યે મકરીમાં બોલતા
ચંડ પ્રદ્યોત રાજાને થયું હતું. ૪૩ પ્રદ્વેષ ધ્યાન–અતિદ્વેષવાળું ધ્યાન તે પ્રદ્વેષ ધ્યાન. કમઠને
તથા શ્રી મહાવીરસ્વામીના કાનમાં ખીલા નાખનાર ગેપને
થયું હતું. ૪૪ પરૂષયાન-પરૂષ એટલે અતિ નિષ્ફર કર્મ તેનું ધ્યાન તે
પરૂષધ્યાન. તે બ્રહ્મદત્ત પુત્ર ઉપર ચલણ રાણીને તથા યુગબાહુ
ભાઈ ઉપર મણિરથને થયું હતું. ' ૪૫ ભય ધ્યાન –ભય એ મેહની અંતર્ગત રહેલી કવાય પ્રકૃતિ
છે. તે ધ્યાન ગજસુકુમાલને ઉપસર્ગ કરનારા સેમિલ
સસરાને થયું હતું. ૪૬ રૂપથાન-આદર્શાદિકમાં જે જોવું તે રૂપ કહેવાય છે;
તેનું ધ્યાન તે રૂપધ્યાન અને તે બે પ્રકારનું છે. સ્વરૂપધ્યાન અને પરરૂપધ્યાન. તેમાં મારું રૂપ સારું છે” એમ જે માનવું તે સ્વરૂપધ્યાન સનતકુમારને થયું હતું, અને પરરૂપધ્યાન શ્રેણિક રાજાનું ચિત્ર આલેખેલ ફલક (પાટીયું) જોઈને સુષ્ટ અને ચેલણને થયું હતું.
For Private And Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૭ )
૪૭ આત્મપ્રશંસાધ્યાન–પોતાની પ્રશંસા કરાવવાનું ધ્યાન, શક
ટાલ મંત્રીના મુખથી પિતાની કવિતાની પ્રશંસા કરાવવા ઈચ્છનાર વરરૂચિને થયું હતું, તથા કેશાવેશ્યાને પોતાની
કળાકુશળતા બતાવનાર રથકારને થયું હતું. ૪૮ પરનિંદાધ્યાન–તે કુરગડુ પ્રત્યે ચાર સાધુને થયું હતું. ૪૯ પરગણાન—પારકી ગહ એટલે અન્ય જનો પાસે પરના
છતા વા અછતા દોષ પ્રગટ કરવા તે. આ ધ્યાન સંઘ સમક્ષ
દુર્બલિકા પુષ્પમિત્રની ગહ કરનાર ગષ્ટમાહીલને થયું હતું. ૫૦ પરિગ્રહસ્થાન–ધનધાન્યાદિક પરિગ્રહ ન મેળવવાનું સ્થાન
અથવા ગયેલી સમૃદ્ધિને પાછી મેળવવાનું ધ્યાન તે પરિગ્રહધ્યાન. તે ધ્યાન ચારૂદત્તને થયું હતું. તથા મુનિપતિ સાધુ વિહાર કરતાં તેને રેધ કરનાર કુંચિક શ્રેણીને થયું હતું. ૫૧ પ૨પરિવાદધ્યાન–અન્યના અછતા દેશે અન્યજન પાસે
પ્રગટ કરવા તે, પરંપરિવાદ કહેવાય છે. તેનું ધ્યાન તે પર પરિવાદધ્યાન. તે સુભદ્રા પ્રત્યે તેની સાસુ તથા નણું
દને થયું હતું. પર પરદૂષણ ધ્યાન–પોતે કરેલા દેષને બીજા નિર્દોષ પ્રાણી
ઉપર આરોપ કરે તે પરદૂષણ કહેવાય છે. તે સંબધી ધ્યાન તે પરદૂષણ ધ્યાન. તે પતિની હત્યારૂપ પિતાના દોષને ભદ્રક વૃષભ ઉપર આરોપણ કરનાર જિનદાસની
સ્ત્રીને થયું હતું. પ૩ આરંભધ્યાન–આરંભ તે બીજાને ઉપદ્રવ કરવો. તે સંબધી
યાન તે આરંભથાન. તે કુરૂડ અને ઉકરડમુનિને તથા દ્વિપાયન રૂષિને થયું હતું. ૫૪ સંરંભધ્યાન–સંરંભ એટલે વિષયાદિકનો તીવ્ર અભિલાષ તે
સંબધી ધ્યાન તે સંરંભધ્યાન. તે માતાના ઉપરથી વ્રત પાળતાં
છતાં પણ વિષયની અભિલાષાવાળા ક્ષુલ્લકકુમારને થયું હતું. પપ પાપધ્યાન–પર સ્ત્રી સેવન વિગેરે પાપકર્મનું અનુમોદન
એટલે તેને પ્રસંગે “આણે આ ઠીક કર્યું ” એમ જે બોલવું તે પાપ કહેવાય છે. તેનું ધ્યાન તે પાપધ્યાન. તે આ ભેગી ભ્રમરણ રાજાને ધન્ય છે” ઈત્યાદિ અનુમોદન કરનારા
લેકેને થયું હતું. ૫૬ અધિકરણ ધ્યાન–પાપની ઉત્પત્તિના કારણરૂપ જે અધિકરણ
ભ, ઉ. ૨૩
For Private And Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૮ )
તે સંબન્ધી ધ્યાન તે અધિકરધ્યાન. તે વાપી ક્રુપાદિક કરા વવામાં તત્પર થયેલા નન્દમણિકારને થયું હતું. ૫૭ અસમાધિ મરણુધ્યાન— આ અસમાધિવડે મરણ પામેા ’
એવું અસમાધિ મરણધ્યાન સ્કન્દકાચાર્ય પ્રત્યે ક્ષુલ્લક સાધુને પહેલા યંત્રમાં પીલતાં અભવ્ય એવા પાલક પુરેાહિતને થયું હતું. ૫૮ કૌંદય પ્રત્યયધ્યાન—કર્મના ઉદયને આશ્રીને થયેલું ધ્યાન તે કૌંદય પ્રત્યયધ્યાન. તે પ્રથમ શુભપરિણામ છતાં પછીથી કોઈ પણ અશુભ કર્મના ઉદયથી અશુભ પરિણામવાળા થયેલા વિષ્ણુને-અંતકાળે થયું હતું.
પ ઋદ્ધિગૌરવધ્યાન—રાજ્ય ઐશ્વર્ય વગેરે સમૃદ્ધિવડે પોતાની ઉત્કૃષ્ટાઈરૂપ ગૌરવતા( મેાટાઈ)નું ધ્યાન તે ઋદ્ધિગૌરવધ્યાન. તે દશાર્ણભદ્રને થયું હતું.
કરાતા રસ
૬૦ ૨સગૌરવધ્યાન—જિન્હા ઇન્દ્રિયવડે ગ્રહણ (ભાજન )ની ગૌરવતાનું ધ્યાન તે રસૌરવધ્યાન. અર્થાત્ ... મારી રસવતી (ભાજન )માં જેવા રસ છે તેવા ખીજાની રસવતીમાં શું હોય ?” એવું અભિમાનપૂર્વક જે ધ્યાન; તે જળના દૃષ્ટાંતમાં કહેલા જિતશત્રુ રાજાને સુબુદ્ધિમંત્રી પાસે પેાતાની રસવતીના રસની પ્રશંસા કરતાં થયું હતું. ૬૧ સાત ગૌરવધ્યાન—સુખના ગર્વનું ધ્યાન. એટલે ‘હું જ સુખી છું' એવા અભિમાનવાળું ધ્યાન ઘણા જીવાને થાય છે. ૬૨ અવિરહધ્યાન—અવિરહધ્યાન એટલે પુત્રાદિકના વિરહ ન થાઓ એવું ચિંતવન. આ ધ્યાન “ બે પુત્રના વિરહ ન થાઓ” એવી બુદ્ધિથી આ સાધુએ માંસ ખાય છે, માટે તે રાક્ષસ જેવા છે, તેથી તેની પાસે જવું નહીં; એમ કહી તે પુત્રોને છેતરનાર ભૃગુપુરાહિત તથા તેની સ્રી યશાને થયું હતું, તેમ જ દેવતાએ પ્રતિબાધ કર્યાં છતાં પણ વારંવાર વ્રતના ત્યાગ કરનાર મેતાર્યને થયું હતું.
'
'
૬૩ અમુક્તિમરણધ્યાન—મુક્તિ તે મોક્ષગતિ, તેથી રહિત તે અમુક્તિ, એટલે સંસારના સુખની અભિલાષા, તેવડે મરણુ પામવાનું જે ધ્યાન તે અમુક્તિમરણધ્યાન કહેવાય છે. તે “મુક્તિને વિન્ન કરનારૂં આ નિયાણું ન કર ” એમ ચિત્ર નામના પેાતાના ભાઈ સાધુએ વારંવાર નિવારણ કર્યાં છતાં · ચક્રવર્તીની સંપત્તિના અનુભવ કર્યાવિના હું મુક્તિની
પણ
For Private And Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૮ ) પણ ઈચ્છા કરતું નથી એવા તત્ર અશુભ ભાવથી નિયાણું _કરનારા સંભૂતિ મુનિને થયું હતું.
“મિથ્યાદુકૃત આપવા લાયક આ, ત્રેસઠ દુનનાં સ્વરૂપને સાંભળીને વિવેકી પુરૂષોએ અનેક પ્રકારનાં કર્મોનું બંધન કરાવનારાં સર્વ દુર્યાનેનો-તમાર્ગમાં પ્રવૃત્તિ કરતાં સર્વથા ત્યાગ કરો.”
દુનનાં બ્રેશઠ સ્થાનમાં ચિત્ત ગમન કરે તે પહેલાં, મનને તેથી પાછું હઠાવીને શુભધ્યાનમાં સ્થિર કરવું. ધ્યાન કરનારાઓએ આ ગ્રેશઠ દુર્ધાનને અહિતકારી માનીને તેનાથી દૂર રહેવા સદા પ્રયત્ન કરવો. ધ્યાન ધરતા પહેલાં ક્યાં અશુભ ધ્યાન સ્થાનકમાં મારું મન જાય છે તેને વિચાર કરીને, તેનાથી દૂર રહેવા તીવ્ર ઉપગ અને દઢ સંકલ્પ ધારણ કરે. શ્રીમદ્ આનન્દઘનજી ત્રેસઠ દુર્યોનેનું સ્વરૂપ જાણતા હતા, તેથી તેઓ સુધ્યાનમાં મણુતા કરવા પ્રયાસ કરતા હતા અને સુસ્થાનના ગે હૃદયના ઉભરારૂપ પદો ગાતા હતા.
શ્રીમદ્ આનન્દઘનજીના પદને ભાવાર્થ સમજીને ભવ્ય જીવોએ પરમાત્માની પ્રાપ્તિ માટે, ધર્મધ્યાનવડે સિદ્ધપરમાત્માની ઉપાસના કરવી; એ જ તેમના પદમાંથી પોતાના અધિકાર પ્રમાણે સાર આકર્ષવાને છે.
શ્રીમદ્દ યશોવિજયજીની સાથે વાર્તાલાપ કરતાં જેઓ નિરાશ યારને મળવાનો હૃદયપ્રેમ ઉભરે બહાર કાઢે છે; તેવા શ્રી આનન્દઘનજીના આત્માનું અનુકરણ કરવું જોઈએ.
શ્રીમદ્ આનન્દઘનજીએ આધ્યાત્મિક રસને પિતાના ઉદ્ગારોમાં જીવતે જણાવ્યું છે અને તેને ગંગાપ્રવાહની પેઠે પ્રવાહ પ્રવહાવ્યું છે. શ્રીમદ્ આનન્દઘનજીએ નિરકનાર એ પદમાં પરમાત્માનો જે મેળ ઈ છે તે હદય આગળ ખડે થાય છે; અને તેમની આત્મદશાનું વારંવાર સ્મરણ થાય છે.
આધ્યાત્મિક જ્ઞાનરસ એજ અમૃતરસ છે અને તેનું પાન કરવું તે વિબુધના જ ભાગ્યમાં લખાયું છે. જ્ઞાની પુરૂષે અધ્યાત્મજ્ઞાનરૂપ અમૃતરસનું પાન કરે છે અને તેને લાભ, ઉદ્ગારે દ્વારા અન્યોને આપે છે. જ્ઞાની પુરૂષોના હૃદયમાં સર્વ સમાઈ જાય છે. તેમનું જ્ઞાન કેઈ રીતે માપી શકાતું નથી.
શ્રીમદ્ આનન્દઘનજીએ અધ્યાત્મ પદને ગંગાપ્રવાહ વેહવરાવીને ઉધમ વિચારરૂપ ભુવનમાં દુનિયાને લાવવા પ્રયત કર્યો છે.
આ ગ્રન્થમાં પ્રગટ થવા ઉપરાંતનાં શ્રીમના નામથી ગવાતાં અન્ય ત્રણ પદ હાલ સાંભળવામાં આવ્યાં છે તેનો અત્ર ઉતારે કરવામાં આવે છે.
For Private And Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १८० )
पद १. ( राग आशावरी . )
अब चलो संग हमारे, काया अब चलो संग हमारे,
ये बहोत यन करी राखी, काया अब चलो० ॥
तोंये कारणमें जीव संहारे, बोले जूठ अपारे;
चोरी करी परनारी सेवी, जूठ परिग्रह धारे. काया० ॥ १ ॥
पट आभूषण सुंधा चूआ, अशनपान नित्य न्यारे;
फेर दिने खटरस तोंये सुन्दर, ते सब मलकर डारे. काया० ॥ २ ॥ जीव सुणो या रीत अनादि, कहा कहत वारंवारे;
में न चलुंगी तोंये संग चेतन, पापपुण्य दो लारे. काया० ॥ ३ ॥ जिनवर नामसार भज आतम, कहा भरम संसारे;
सुगुरुवचन प्रतीत भये तब, आनन्दघन उपगारे. काया० ॥ ४ ॥
આ પદમાં ચેતન મરતી વખતે કાંયાને પેાતાની સાથે આવવા માટે અનેક યુક્તિયાથી પ્રબાધે છે; તેના પ્રત્યુત્તરમાં કાયા કયે છે કે, હું ચેતન ! મારી અનાદિકાલથી એવી રીત છે કે, હું એક ભવથી અન્ય ભવમાં ગમન કરતાં સાથે ગમન કરતી નથી. હું ચેતન ! તારી સાથે મારા સંબન્ધુ તેં કરેલું પુણ્ય અને પાપ એ એ સાથે આવશે, અને તેથી તું પરભવમાં પુણ્ય પાપના યોગે શુભાશુભ શરીર ધારણ કરીને સુખદુઃખ ભેગવીશ. આ જગમાં જિનવરનું નામ સત્ય છે. સુગુરૂ વચનથી આત્મધર્મની પ્રતીતિ થાય છે, માટે આનન્દઘનજી કહે છે , ते सर्व उपअर सुगुइनो छे.
पद २. ( बिहाग . )
कन्य चतुर दिल ज्ञानी हो मेरो कन्थ चतुर दिल ज्ञानी ।
जो हम चहेनी सो तुम कहेनी, प्रीत अधिक पीछानी कन्थ० ॥ १ ॥ एक बुन्दको महल बनायो, तामे ज्योत समानी ।
दोय चोर दो चुगल महेलमे, बात कच्छु नहि छानी. कन्थ० ॥ २ ॥ पांच अरु तिन त्रिया जो मन्दिर में, राज्य करे राजधानी ।
एक त्रिया सब जग वश कीनो, ज्ञानखन वश आनी. कन्थ० ॥ ३ ॥ चार पुरुष मन्दिर में भूखे, कबहु त्रिपत न आनी.
दश असली एक असली बुजे, बुजे ब्रह्म ज्ञानी. कन्थ० ॥ ४ ॥ चर गतिमें रुलता बीते, कर्मकी किणहु न जाणी
आनन्दघन इस पदकुं बुजे, बुजे भविक जन प्राणी, कन्थ० ॥ ५ ॥
For Private And Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૧)
g૬ રૂ.
(રામ તુમ.). तज मन कुमता कुटिलको संग કાશી સંન્તિ પિત્ત , દર અગન મંn. તા૧ | कौवेकुं क्या कपुर चुगावत, श्वानही न्हावत गंग । खरकुं कीनो अरगजा लेपन, मर्कट आभूषण अंग. ॥ तज०॥२॥ कहा भयो पयपान पिलावत, विषहु न तजत भुजंग ।
आनन्दधन प्रभु काली कांबलीयां, चढत न दुजो रंग. ॥ तज० ॥३॥ શ્રીમદે આ પ્રમાણે આ બે પદમાં પણ અધ્યાત્મરસને પ્રવાહ વહેવરાવ્યો છે. તન મન ઝુમતા કુટિર સંઘ એ પદમાં, આત્માને નહિ માનનાર કુમતિ–કુટિલજનોની સંગતિને ત્યાગ કરવાની હિતશિક્ષા જણવી છે. કુમતિકુટિલ મનુષ્યોની સંગતિથી પ્રભુના ધર્મથી બાળજી ભ્રષ્ટ થાય છે. ફસંગતિથી ગમે તેવા મનુષ્યની બુદ્ધિ બગડે છે. નાસ્તિક મનુ
ની સંગતિથી મહાન અનર્થ થાય છે, માટે જૈન શાસ્ત્રોમાં કુમતિવાળા અને કુટિલ મનુષ્યની સંગતિનો ત્યાગ કરવાની હિતશિક્ષા દર્શાવી છે. કાલી કાંબલીને બીજે રંગ ચઢતો નથી; એમ શ્રી આનન્દઘનજી ઉપદેશે છે, તેને ભાવાર્થ-શઠ–કુટિલ જનેના મનમાં સન્તના ઉપદેશની અસર થતી નથી; એમ અનુભવમાં આવે છે-નાસ્તિક બુદ્ધિથી કાલી કાંબલીની પેઠે જેનાં હૃદય પાપકર્મથી કાળાં થઈ ગયાં છે તેના હૃદય ઉપર ધર્મનો શ્વેત રંગ ચઢી શકતા નથી. દુર્ભવ્ય અને અભવ્ય પ્રાણીઓને ધર્મની વાત રૂચતી નથી. તેઓની તર્કવાળી કુમતિથી તેઓની પાસે બેસનારને પ્લેગના જંતુની પેઠે ખરાબ અસર થાય છે.
નથી અને કુસંગતિથી શુભયાનમાંથી ભ્રષ્ટ થવાય છે, માટે અધ્યાત્મજ્ઞાનીઓએ શ્રીમદ્દના પદને વિચાર કરીને નાસ્તિક-શઠ મનુષ્યોથી દૂર રહેવું જોઈએ.
ધ્યાન કરનારા યોગીઓએ પિતાનામાં ગ્ય ગુણે પ્રગટાવવા સદાકાલ પ્રયત્ન કરવો જોઈએ. જે પિતાનામાં યોગ્ય ગુણ નથી હોતા તે ધ્યાનની ધારા વહેતી નથી અને અધ્યાત્મરસનો સ્વાદ અનુભવાતે નથી. નીચેના લેથી ધ્યાનીની યોગ્યતા અને ધ્યાનીને થતું સુખ અનુભવી શકાય તેમ છે.
जितेन्द्रियस्य धीरस्य प्रशान्तस्य स्थिरात्मनः स्थिरासनस्य नासाग्र न्यस्तनेत्रस्ययोगिनः ॥ १॥
For Private And Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૨ )
रुद्ध बाह्यमनोवृत्तेर्धारणाधारणारयात् प्रसन्नस्याप्रमत्तस्य चिदानन्दसुधालिहः ॥ २ ॥ साम्राज्यमप्रतिद्वन्द्वमन्तरेव वितन्वतः ध्यानिनोनोपमालो के सदेवमनुजेपिहि ॥ ३॥
(૩૧ઢેરા ત્રાસાર )
જેણે ઇન્દ્રિયાના જય કર્યો છે એવા, તથા જે ધીર છે, અત્યંત શાન્ત છે, જેણે પેાતાના આત્માને સ્થિર કર્યાં છે, જેનું સ્થિરાસન છે, નાસિકાના અગ્ર ભાગપર દૃષ્ટિ સ્થાપન કરી છે, ધ્યેયમાં ચિત્ત સ્થિર કરવું . તે ધારણા અને તેના ધારણથી જેણે વેગે બાહ્યમાં જતી મનેવૃત્તિને રોકી છે; એવા અને જે પ્રસન્ન છે તથા જે અપ્રમત્ત છે, જેણે ચિદાનન્દરૂપ અમૃતના સ્વાદ લીધા છે, જેણે માઘાભ્યન્તર વિપક્ષરહિત જ્ઞાનાદિનું અપ્રતિહત સામ્રાજ્યને અન્તરમાં વિસ્તાર્યું છે; એવા ધ્યાની મુનિવરની દેવલાકમાં વા મનુષ્યલેાકમાં ઉપમા નથી. ધ્યાની સર્વે દુઃખનો ક્ષય કરે છે તથાોમ્•
જોજ.
ध्याता ध्यानं तथा ध्येयमेकतावगतं त्रयम् । तस्य नन्यचित्तस्य सर्वदुःखक्षयो भवेत् ॥ १ ॥ शून्यंध्यानोपयोगेन विंशतिस्थानकाद्यपि । कष्टमात्रं त्वभव्यानामपि नो दुर्लभं भवेत् ॥ २ ॥
( ૩પàરા પ્રસાર )
સર્વ દુઃખના ક્ષય કરનાર ધ્યાન છે; એમ અનેક ગ્રન્થાની સાક્ષીઆથી સિદ્ધ થાય છે, માટે કુસંગતિ ત્યાગીને જ્ઞાન દર્શન અને ચારિત્ર ગુણુવડે યુક્ત એવા આત્માનું સદાકાળ ધ્યાન ધરવું.
For Private And Personal Use Only
અધ્યાત્મજ્ઞાનથી ધ્યાનની ઉત્તમ કેાટીપર પાદ મૂકી શકાય છે, માટે આત્મધર્મસાધક બંધુઓએ ધ્યાનની પ્રાપ્તિ માટે ઉપર્યુક્ત ઉપાયા આચારમાં મૂકવા જોઈ એ. ધ્યાનના વિચાર પ્રમાણે પ્રવૃત્તિ કર્યા વિના ધ્યાનનું જ્ઞાન પેાતાને આત્મિક સુખરૂપ ફળ આપવા સમર્થ થતું નથી. અધ્યાત્મજ્ઞાનવડે ધ્યાનનું સેવન થાય છે અને ધ્યાનવડે આત્મા તથા પરમાત્માના ભેદ ટાળી શકાય છે અને આત્માને પરમાત્મરૂપ અનાવી શકાય છે.
ધ્યાનને ખરે અધિકાર ત્યાગી પંચમહાવ્રત ધારી એવા મુનિવરોને છે.
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૩) ગૃહસ્થ ગમેતે પંડિત હોય તે પણ તે એક અંશવડે ધ્યાનની દશા પ્રાપ્ત કરી શકે છે, માટે ભેળા જીએ સ્વાર્થસાધક અને ગપગોળા મારનાર એવા બકધ્યાની ગૃહસ્થોથી તેમજ પાખંડીઓના બકધ્યાનથી ચેતતા રહેવું. મનાવા પૂજાવાની અને પૈસા વગેરેની આશાવિનાના અને આગમોને આગળ કરીને ચાલનારા શાન્ત એવા મુનિવરે સંધ્યાનની દશા પ્રાપ્ત કરી શકે છે. બહુ બોલવાથી વા ધ્યાનના નામે ગપ્પાં મારીને આડંબર કરવાથી કંઈ આત્મકલ્યાણું થઈ શકતું નથી. ઉપર્યુક્ત શુભધ્યાનનાં બ્રેશઠ સ્થાનકેને જે જીતે છે તે ધ્યાન કરવા સમથે થાય છે.
જે જીવો થાનના નામથી જાનવરની પેઠે ભટકી ઉઠે છે તે છે, મેહના તાબામાં રહે છે અને જ્ઞાન, દર્શન તથા ચારિત્રાદિ ગુણેની પ્રાપ્તિ કરી શકતા નથી. ધર્મધ્યાન અને શુકલધ્યાનનાં સ્થાન અને ધર્મધ્યાન તથા શુકલધ્યાનનાં આલંબનને વારંવાર સેવવાની હિતશિક્ષા આપનાર અધ્યાત્મજ્ઞાન છે; માટે ભવ્યજીવોએ ધ્યાનની પ્રાપ્તિ માટે અધ્યાત્મજ્ઞાન જેનાથી પ્રાપ્ત થાય એવા સુગુરૂઓ અને શાસ્ત્રોની સદા ઉપાસના કરવી.
શ્રીમદ્ આનન્દઘનજી, આબુપર્વતની ગુફાઓ, મંડળાચલ પર્વ
તની ગુફાઓ, સિદ્ધાચલ, તલાજા, ગિરનાર, ઈડર, તારંગા સિસ વગેરેમાં એકાન્ત સ્થાનમાં રહીને ધ્યાન ધરવા લાગ્યા. ધ્યાનમાં ઉચ્ચ આબુજીના પર્વતમાં તત સમયમાં ગુફાઓમાં યોગીઓ દશા અને ચ
* (બાવાઓ) રહેતા હતા. તેઓ વારંવાર આનન્દઘનજીની મકાર.
મુલાકાત લેતા હતા અને આનન્દઘનજીના મિત્રો બનતા હતા. શ્રીમદ્ આનન્દઘનજી પણ તેમની સાથે અનુભવ વિચારોની સાપેક્ષા દ્રષ્ટિએ આપ લે કરીને તેઓને વીતરાગધર્મને ઉપદેશ દેઈ આનન્દરસમાં રસિક બનાવતા હતા. શ્રીમની પાસે કઈવખત રાત્રીના વખતમાં સર્પો આવીને પડી રહેતા હતા. શ્રીમના અહિંસાના પરિણામની પ્રતિષ્ઠાથી દુષ્ટ પ્રાણુઓ ઇજા કરતા નહોતા. કેઈ કોઈ વારતે આનન્દઘનજીની ગુફાની આગળ સિંહ આવીને કૂતરાની પેઠે પડી રહેતા હતા.
જ્યાં રાત્રીના વખતમાં સિંહની ગર્જના માત્રથી કાયર પુરૂષેનાં હૃદય ફાટી જાય! એવી પર્વતની ટેકરીઓ પર તેઓ ધ્યાનારૂઢ થઇ જગતનું અને શરીરનું ભાન ભૂલી જઈને આનન્દમાં લયલીન રહેતા હતા. તેમની પાસે સિંહાપણું આવીને પડી રહેતા હતા, પણ તેમને ઈજા કરતા રહેતા
For Private And Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ ) એવી, તેમનામાં તપોબળથી આત્મશક્તિ ખીલી હતી. ધ્યાન અને સમાધિવડે આ કાલમાં ઉત્પન્ન થવા યોગ્ય કેટલીક લધિયો (ચમત્યારે) તેમનામાં ઉત્પન્ન થઈ હતી.
શ્રીમમાં અનેક ચમત્કારે પ્રગટ્યા છે એમ તેમની પાસે આવ
નારાઓને લાગતું હતું. શ્રીમદ્ આનન્દઘનજી અને એક સંકલ્પગે પે યોગીને મિત્રતાનો સંબધ હતે. પેલા ગીએ અનેક શાબથી સુવર્ણ
થી સુવણે પ્રયોગો અને અનેક પ્રયત્નોવડે સુવર્ણસિદ્ધિ કરવા સારૂ સિદ્ધિ.
રસસિદ્ધિ કરી હતી. રસસિદ્ધિને એક સીસે પોતાના શિષ્યના હાથે તેણે આનન્દઘનજી ઉપર મોકલાવ્યું. આનન્દઘનજી આબુજીની એક ટેકરીની શિલાપર ધ્યાનસ્થ થયા હતા. ગીને ચેલે રસને શીશે લેઈને શ્રીમની પાસે આવ્યો. શ્રીમદ્ સ્થાનમાંથી ઉત્થાન ચિત્તવાળા થયા એટલે પેલા ચેલાએ રસસિદ્ધિને શીશે તેમની આ ગળ ધર્યો અને કહ્યું કે, અમારા અમુક ગુરૂઓ આપની મિત્રતાના યોગે આપના ઉપર રસને શીશ મોકલાવ્યું છે તે . શ્રીમદે તે શીશે લીધો અને પત્થરની શિલાપર પછાડી કેડી નાખ્યો. આ બનાવ દેખી પિલા ગીના ચેલાથી ન રહેવાયું અને બે કે અરે ! શેવડા તું રસસિદ્ધિને શું જાણી શકે? મારા ગુરૂએ કેટલી બધી મહેનત કરીને આ રસ તૈયાર કર્યો હતો, તેને તે ઢળી નાખે, માટે તું મૂઢ છે-તારામાં અક્કલ નથી. શ્રીમદ્ પેલા ચેલાનું વચન શ્રવણુ કરીને બેલ્યા કે, યેગીના ચેલાજી! તમારા ગુરૂજી રસસિદ્ધિવડે શું આત્મકલ્યાણ કરવા ધારે છે? રસથી સુવર્ણ બનાવીને હવે તેમને શું કરવાનું છે? પેલા યેગીના ચેલાએ કહ્યું કે, રસથી સુવર્ણસિદ્ધિ થાય છે અને તેથી જગતને વશ્ય કરી શકાય છે. પિલા ચેલાને શ્રીમદે કહ્યું કે, રસસિદ્ધિ એ કંઈ મોટી વાત નથી. આત્માની આગળ સુવર્ણસિદ્ધિ એ કંઈ મોટી વાત નથી. પેલા ગીના ચેલાએ કહ્યું કે, એ બધી કહેવાની વાત છે રસથી સર્વ કંઈ સિદ્ધ થાય છે. આત્માની વાત કરનારા ઘણું છે પણ મારા ગુરૂની પેઠે રસસિદ્ધિ બનાવનાર તે કેઈકજ હોય છે. પેલા ચેલાએ આપ્રમાણે કરડાકીમાં કહ્યું, તેથી શ્રીમદ્ આનન્દઘનજીએ કહ્યું કે, સિદ્ધિ એ કંઈ મોટી વાત નથી. ચેલાએ પ્રત્યુત્તરમાં કહ્યું કે, “સિદ્ધની પેઠે બોલે છે ત્યારે સુવર્ણ કરી બતાવો.” આનન્દઘનજીને આ પ્રમાણે ચેલાનું વચન સાંભળી કંઈક લાગી આવ્યું અને પત્થરની ચાટપર પેશાબ કર્યો, તેથી પત્થરની ચાટ સેનાની થઈ ગઈ. પેલો ચેલે તે ચકિત થઈ ગયા અને કથવા લાગ્યું કે, અહો ! જેના
For Private And Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૫) પેશાબમાં સુવર્ણસિદ્ધિ છે તેને રસસિદ્ધિનું શું કામ છે. ધન્ય છે આનન્દઘનજીને !! એમ કહી ચાલતે થે. જેના સંકલ્પબળવડે પેશાબ પણ સુવર્ણ બનાવવા સમર્થ થાય છે, તેમાં માહાત્મ્યવિના અન્ય કશું કંઈ નથી –ોગના અભ્યાસથી એવી સિદ્ધિ કે ઈ મહાચાગીને સંપ્રાપ્ત થાય છે.
શ્રીમદ્ આનન્દઘનજીના ચમત્કારોની ખબ૨ સર્વત્ર વાયુવેગે–બાવા વગેરે લેકે ફેલાવવા લાગ્યા. સારી અને બુરી વાત સર્વત્ર વાયુવેગે પ્રસરી જાય છે. શ્રીમદ્ આનન્દઘનજી મારવાડનાં ગામડાંઓમાં અને પર્વતોમાં વિચારવા લાગ્યા. જોધપુરના રાજ્યમાં વિચરતાં એક વખત કોઈ પર્વત પાસેના ગામની બહાર–દેવકૂલમાં શ્રીમદ્ આનન્દઘનજી રહ્યા હતા; તેની જોધપુરના રાજાને ખબર પડવાથી તે મુનિરાજનાં દર્શન કરવા આવ્યા. આનન્દઘનજીના શરીરમાં તે વખતે તાવ ભરાણે હતું. રાજાનું આવાગમન શ્રવણુ કરી શ્રીમદ્ આનન્દઘનજી પોતાના કપડામાં તાવને ઉતારી જરા દુર કઈ વસ્તુપર કપડે મૂકો અને પોતે શાતપણે રાજાને ઉપદેશ દેવા લાગ્યા. આત્માના ગુણેની પ્રાપ્તિ
‘માટે જે જે ઉપાયો લેવા જોઈએ તે દર્શાવવા લાગ્યા. વરને કપ- ડામાં ઉતાર્યો.
- આત્માની કિસ્મત અવધ્યા વિના શરીરની ઉપયોગિતા
.
સમજાતી નથી. સાધુ-સતેની સેવાભિત કર્યા વિના રાજ્યત્વની સફલતા થતી નથી. સન્તસાધુઓની સેવાભક્તિથી રાજાની બુદ્ધિ નિર્મલ રહે છે. સન્તસાધુઓના ઉપદેશથી રાજ્યમાં શાન્તિ ફેલાય છે અને લેકે ધમ બનવાથી રાજાને તેને લાભ મળે છે. સાધુઓની સેવાભક્તિ અને ઉપાસનાથી રાજાનું કલ્યાણ થાય છે. દાન, શીયલ, તપ અને ભાવ એ ચાર ભેદે ધર્મની આરાધના કરવી. આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરીને પોતાના અધિકાર પ્રમાણે સ્વ અને પરનું કલ્યાણ કરવું; ઈત્યાદિ ધર્મમાર્ગને ઉપદેશ આપે. ઉપદેશ પૂર્ણ થયા પશ્ચાત, નૃપની દષ્ટિ, સામા-થરથર ધ્રુજતા કપડા ઉપર પડી. રાજાના મનમાં વિચાર થયો કે, આ કપડે કેમ ધ્રુજતે હશે? રાજાના મનમાં નિર્ણય થયે નહિ તેથી તેણે શ્રીમન્ને પૂછ્યું. શ્રીમદે કહ્યું કે, કપડામાં તાવનાં પુલે છે. રાજન્ ! તારી સાથે વાત કરવી હતી તેથી મેં કપડાને દૂર કર્યો હતે, હવે તેને લઈશ. શ્રીમમાં તાવને દૂર કરવાની શક્તિ હતી. આ બાબતમાં સત્ય કેટલું હશે તે વાચકે વિચારી શકશે, પણું એટલું તે ખરૂં છે કે શ્રીમદ્દમાં અનેક પ્રકારની શક્તિ પ્રગટી હતી.
ભ. ઉ. ૨૪
For Private And Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રાજા-રાણી દે મિલે ઉસમેં આનન્દધન”
કયા?
( ૧૮ )
શ્રીમદ્ વિષે કિંવદન્તી એવી સાંભળવામાં આવે છે કે, તેમને વચન સિદ્ધિ પ્રગટ થઈ હતી. જે મનુષ્ય, વચન સમિતિનું સમ્યક્ વચનસિદ્ધિ. પરિપાલન કરે છે અને વચગુપ્તમાં વિશેષકાળ રહે છે
તેમજ નાભિકમલમાં ધ્યાન ધરી પરાભાષામાં કલાકાના કલાકા પર્યન્ત લીન થઈ જાય છે તેને વચનસિદ્ધિ પ્રગટે છે. જે ધ્યાની વા સમાધિકારક પુરૂષ, કદિ શાપને દેતા ન હાય, કાઇનું પુરૂં કરવામાં જેને સૂક્ષ્મ પરાભાષામાંથી અંશમાત્રની પણ સ્ફુરણા ન થતી હાય અને હૃદય તથા વાણીમાં ઐકય ધારણ કરતા હોય, તેમજ પરાભાષાની સત્ય સ્ફુરણાને વૈખરીમાંથી બહાર કાઢવા ઉપયેાગપૂર્વક અભ્યાસ સેવા હાય છે તે આત્મધ્યાની મનુષ્ય, વચન સિદ્ધિને પ્રાપ્ત કરવા સમર્થ થાય છે. એક વખત શ્રીમદ્ ોધપુર પાસેના ડુંગરાની ગુફાઓમાં ધ્યાન ધરતા હતા અને પાસેનાં ગામડાંઓમાં ગેાચરી લેવા મહાર્ આવતા હતા. જોધપુરના રાણાની પટ્ટરાણીને અને રાજાને કેટલાક દિવસથી અણુમનાવ થયા હતા. રાણીએ રાજાને વશ કરવા અનેક ઉપાયેા કર્યાં પણ રાજાને વશ કરી શકી નહિ. કોઈ મનુષ્યે રાણીને કહ્યું કે જે આનન્દઘનજી મહાત્માની કૃપા થાય તે તારૂં કાર્ય સિદ્ધ થાય. રાણીના મનમાં એ વાતની શ્રા થઈ અને તે પેાતાના રસાલા સાથે આનન્દઘનજીનાં દર્શન આનન્દઘનજી જ્યાં રહેતા હતા તે સ્થાનની શોધ મળી અને તેણે શ્રી આનન્દઘનજીનાં દર્શન કર્યાં. કેટલાક દિવસપર્યન્ત રસાલા સાથે દર્શન કરવા આવવા લાગી, એક દિવસે તેણે પેાતાની વાત પ્રગટ કરી, અને કહ્યું કે મહાપુરૂષ ! મારા ઉપર કૃપા કરીને કોઈ યંત્ર કરી આપે! કે જેથી રાજાના મારા ઉપર પ્યાર થાય. આનન્દઘનજીએ કહ્યું, લાવ પત્ર. રાણીએ પત્ર આપ્યો તેમાં આનન્દઘનજીએ લખ્યું કે “રામારાથી તો મિલે મેં આનસુધનનું. વયા” રાણી લખેલા કાગળ યંત્રરૂપ માનીને ઘેર લેઈ ગઈ અને પેાતાના માદળીયામાં ઘાલ્યા; તે દિવસથી રાજાની પ્રીતિ રાણીના ઉપર વધવા લાગી અને રાજા જાણે રાણીના વશમાં થઈ ગયા હોય એમ થયું. એક દિવસ અન્ય રાણીઓએ રાજાને કહ્યું કે, પટ્ટરાણીએ તે આનન્દઘનજી પાસે યંત્ર કરાવી આપને વશ કર્યાં છે. રાજાએ કહ્યું, એ ખામતની હું તપાસ કરીશ. એક દિવસ કળાવડે પટ્ટરાણીના માદળીયામાંથી પેલેા ‘યંત્ર' કાઢી રાજા વાંચવા લાગ્યા અને તેમાં લખેલા શબ્દો દેખી આશ્ચર્ય પામ્યા, અને આનન્દ્ ધનજીની આત્મદશાસંબન્ધી રાજાને ઉચ્ચ ખ્યાલ આવ્યે.
કરવા ચાલી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૭) જોધપુરના રાજાને પુત્ર ન હતો. તેના મનમાં રાજ્યગાદીના વારસ સંબધી વારંવાર ચિન્તા રહેતી હતી. દિવાન અને કારભારીઓ જાણતા
હતા કે રાજાને પુત્રની ચિન્તા રહે છે. પ્રધાનની સાથે નવું વાતચિત કરતાં રાજાએ એક દિવસ પિતાના મનમાં પ્રાપ્તિ.
રહેલી ચિતાનો પ્રકાશ કર્યો. પ્રધાને કહ્યું કે, પુત્ર એ પૂર્વભવના સંસ્કાર ઉપર આધાર રાખે છે. જૈનયતિતરીકે પ્રસિદ્ધ એવા આનન્દઘનજી મહારાજ મહાયોગી-ચમત્કારી પુરૂષ છે તેની સેવાભક્તિ કરવાથી લાભ થાય એમ આશા રહે છે. જોધપુરના રાજાએ પહેલાં અનેક બાવાઓ-મંત્રવાદીઓ અને વૈદ્યો વગેરેને આ બાબત માટે સંબંધ રાખે હતો. છેવટે હવે પ્રધાનના કથન ઉપર વિશ્વાસ મૂકીને આનન્દઘનજીની સેવાભક્તિ કરવાને ખરા અન્તઃકરણની શ્રદ્ધાથી નિશ્ચય કર્યો. શ્રદ્ધા વિના મંત્ર-યંત્ર અને ઔષધીઓને પ્રભાવ જણાતું નથી. શ્રદ્ધા વિના મહાત્માની સેવા કરવાથી ફલસિદ્ધિ થતી નથી. શ્રદ્ધા ભક્તિ વિના મહાત્માઓની આંતરડીને આશીર્વાદ લેઈ શકાતો નથી. પિતાના આત્માનું સમર્પણ કર્યા વિના અન્યના આત્માનું આશીર્વચન ગ્રહી શકાતું નથી. મહાત્માઓને વૈયાવૃત્ય, ભક્તિ, સેવા, ઉપાસના-વિનય વગેરેથી પોતાના કરી શકાય છે, તેમજ પ્રસન્ન કરી ને તેમના હૃદયનું સર્વસ્વ લઈ શકાય છે. જોધપુરના રાજાએ આનન્દઘનની ખરા અંતઃકરણથી સેવા કરી. અન્ત-સેવાભક્તિના પ્રતાપે રાજાની રાણીને પુત્રરતની પ્રાપ્તિ થઈ. રાજાઓના માનથી શ્રીમદ્ કદિ ફુલાઈ જતા નહોતા, તેમજ તેમનામાં શું છે તે અન્યને જણ્વતા નહોતા. “કાલે ચણે વાગે ઘણે ” કાંસાના જેવી સુવર્ણમાં ધ્વનિ પ્રગટતી નથી. “હીરામુ ના વછે સ્ટારd મારા મોઢ” તેમ, મહા પુરૂષે પોતાના ગુણેનું પ્રાકટય કદિ પિતાના મુખે કરતા નથી. મેડતાના રાજાએ પણ શ્રીમદ્ આનન્દઘનજીની સેવાભક્તિ કરી હતી. શ્રીમદ્ભા પરિચયથી મેડતાના રાણાનો જૈનધર્મપ્રતિ રાગ થયું હતું. શ્રીમદ્ આનન્દઘનજી પોતાની પૂજા કદિ ઈચછતા ન હતા. જૈનશાસનની સેવા કરનારાઓની સદા પ્રશંસા કરતા હતા.
પન્યાસ શ્રી સત્યવિજયજી કિયાપાત્ર અને આત્માથી પુરૂષ હતા. પિતાની યથાશક્તિએ સાધુની ક્રિયાઓ કરવામાં પ્રયત્ન શીલ રહેતા
G હતા. આનન્દઘનજીની સાથે તેઓ ઘણું વર્ષ પર્યત જયજીને શ્રી વનવાસમાં રહ્યા હતા અને અધ્યાત્મજ્ઞાનીની સંગતિને આનન્દઘનજી લાભ લીધો હતો. શ્રીમદ્ આત્મારામજી મહારાજ પણું સાથે વિહાર. જણાવે છે કે શ્રી સત્યવિજયજીએ કેટલાંક વર્ષ આનન્દ
શ્રી
For Private And Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૮) ઘનજીની સાથે વનમાં વાસ કરીને ચારિત્ર પાળ્યું હતું. ફિદ્ધાર કરનારમાં ત્યાગ અને વૈરાગ્યનું ઘણું બળ હોય છે તે, તે ક્રિયે દ્ધાર કરવા સમર્થ થાય છે. બસે બસે વર્ષના અન્તરે પ્રાય: ગચ્છમાં શિથિલતાને પરિહાર કરીને કિદ્ધાર કરવા કેઈ સમર્થ પુરૂષ ઉત્પન્ન થાય છે. ઘણા ગમાં આવું પ્રાયઃ દેખવામાં આવે છે. કિયાના ઉદ્ધારક તરીકે પન્યાસ સત્યવિજયજી વિજય શાખામાં પ્રસિદ્ધ થયા છે. શ્રી સત્યવિજયજી વગડામાં–ગામની બહારુ દેવકૂળ વગેરેમાં પ્રાય: મારવાડ અને મેવાડ દેશમાં શ્રી આનન્દઘનજીની સાથે વિશેષતઃ વિચર્યા હતા. તેઓ વૃદ્ધાવસ્થા થતાં અને જંઘાબલ ક્ષીણ થતાં શહેરમાં વાસ કરવા લાગ્યા. શ્રી સત્યવિજયજી આગમના જ્ઞાતા હતા. ગામોગામ વિહાર કરતા હતા. અનેક જીવોને પ્રતિબંધ દેતા હતા. શ્રીમદ્ આનન્દઘનના પરિચયથી તેમનામાં આત્મબળ ખીલ્યું હતું. જૈનશાસનની પ્રભાવના કરનારાઓ ઉપર આનન્દઘનજીને કેટલો બધો રાગ હેતે તે આ ઉપરથી જાણું શકાય છે. ધર્મકિયાની શુભાચરણથી જૈન ધર્મની પ્રભાવના કરી શકાય છે. વૈરાગ્ય અને ત્યાગ વિના એકલા જ્ઞાનથી કદિ કિદ્ધાર કરી શકાય નહિ. શ્રીમદ્ આનન્દઘનજીની પાસે રહેવાથી શ્રી સત્યવિજયજીમાં ઘણું ગુણે પ્રગટ્યા હતા અને તેથી તેમના ચારિત્રસંબધી કેમાં ઉચ્ચાભિપ્રાય બંધાયો હતો. શ્રી તપાગચ્છ સાગરશાખામાં વૈરાગી-ત્યાગી, કિયે દ્ધારક શ્રી નેમિસાગરજી મહારાજની પણ કિયામાં અત્યંત ઉગ્રતા હતી. શ્રીમદ્ આનન્દઘનજી ખરેખર ગુણુનુરાગની મૂર્તિ—અને ઉદાર આશયધારક હતા. સંકુચિત દૃષ્ટિથી ન પ્રવર્તવું એ તેમને આન્તર અભિપ્રાય હતે.-જેણે પરિપૂર્ણ આગમને અભ્યાસ કર્યો હોય અને જેણે ગુરૂકુલમાં વાસ કરીને અનેક સાધુએનાં પરિણુમ અને આચારેને અનુભવ લીધે હેય, તેમ જેણે ક્ષેત્ર અને કાલભેદે ચારિત્ર અનુષ્ઠાનો પાલવામાં સામુદાયિક કાયદાઓની આવશ્યકતાને ઐતિહાસિક દૃષ્ટિથી અનુભવ કર્યો હોય, સ્થવિર સાધુઓની વર્તમાન દશાનો જેણે પૂર્ણ અનુભવ લીધે હોય, ચારિત્ર પામીને જેણે–પોતાની જાતિથી સાધુના આચારવિચારના અનેક દેશમાં પરિભ્રમણ કરી અનુભવ મેળવ્યા હોય, જેની ઘણું વર્ષ ચારિત્ર પાળતાં પારિણામિક બુદ્ધિ થઈ હોય, ઉત્સર્ગ અને અપવાદ માર્ગના ચારિત્રનું જેણે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવ, ભેદે સારી રીતે જ્ઞાન પ્રાપ્ત કર્યું હાય, સાધુઓ અને સાધ્વીઓની વર્તમાન કાલમાં ચારિત્ર પાળવામાં કેટલી યોગ્યતા છે તેને એકની અપેક્ષાએ અને સામુદાયિકની અપેક્ષાએ અનુભવ કર્યો હોય, આગામેથી અવિરૂદ્ધ અને જૈનશાસનની
For Private And Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
શ્રીમદ્ ઉપાધ્યાયજીનું સુવર્ણસિદ્ધિની પ્રાપ્તિ અર્થે શ્રી
આનધનજી
www.kobatirth.org
યાસે આવા
ગમન.
( ૧૮૯ )
આરાધના થાય એવી-ભૂતકાલમાં થએલી અનેક ફેરફારવાળી સમાચારીઓના જેણે હેતુઆપૂર્વક પૂર્ણ અભ્યાસ કર્યો હોય, નાગમથી અને વર્તમાનકાલથી અવિરૂદ્ધ તેમ જ વર્તમાનકાલની શક્તિથી અવિરૂદ્ધ અને વર્તમાનકાલમાં પ્રવર્તાવવા યોગ્ય સમાચારીના વ્યાદિક હેતુથી અવિરૂદ્ધ એવી સાધુ સાધ્વીની સમાચારી સંબન્ધી, જેની પૂર્ણ અને ધર્મથી અવિરૂદ્ધ એવી દૃષ્ટિ ખીલેલી હોય છે તેવા-ગીતાર્થમુનિવર, જૈનશાસન ચલાવવા સમર્થ થાય છે અને તે વર્તમાનકાળમાં સાધુઓના નાશ ન થાય એવા ઉદ્દેશે અને આચારે ઉત્સર્ગથી અને અપવાદથી સાધુએ અને સાધ્વીઓની રક્ષા કરીને જૈનધર્મ પ્રવર્તાવવા સમર્થ થાય છે; ઇત્યાદિ આમતે પર શ્રીમદ્ની અને પન્યાસ સત્યવિજયજીની ચર્ચાઓ ચાલતી હતી. જૈનશાસનની ઉન્નતિ અર્થે ઉપાધ્યાય અર્નિશ અનેક વિચાર કરતા હતા. જૈનધર્મના ફેલાવેા કરવા માટે અનેક કારણેાની જરૂર રહે છે. બાહ્યના અનેક ઉપાયેા કરવાથી જૈનધર્મની પ્રભાવના કરી શકાય છે. જૈનશાસ નમાં અષ્ટપ્રભાવકાનાં ચરિતા વિદ્યમાન છે તે ઉપરથી જૈનધર્મના પ્રચાર કરવાના ખ્યાલ આવે છે. માળજીવે પ્રાયઃ જ્યાં ચમત્કાર ત્યાં નમસ્કાર કરે છે. જ્યાં ચમત્કાર દેખે અને જ્યાં કંઇક સ્વાર્થ સિદ્ધ થતા હાય, એવા ધર્મમાં બાળજીવા પ્રવેશ કરે છે. જગમાં જ્ઞાનીએ થાડા હોય છે અને પ્રાય: અજ્ઞાની બાળજીવા ઘણા હેાય છે. વ્યવહારના હેતુઓને અવલંખ્યા વિના જૈનધર્મના ફેલાવા થતા નથી. મણિ-મંત્ર-ઔષધીના આચત્ય પ્રભાવ હાય છે. તે જે ધર્મ પાળવાથી મળે તે ધર્મમાં અન્ન-મળવા આંખે મીંચીને પ્રવેશ કરે છે. આત્મિક સુખ મળેા વા ન મળે અર્થાત્ માઘસુખનાં કારણા-સત્તા-ધન વગેરે જ્યાં મળતું હેાય તે ધર્મ તરફ દુનિયાં સહેજે વળે છે. દ્રવ્યાનુયોગના એકલા બેÀાપદેશથી જૈન વધે એવા નિયમ નથી. માળવાને તે ખાલસુખની લાલચ આપીને જૈનધર્મકથિત આત્મસુખ શકાય છે. અજ્ઞાનના જમાનામાં મંત્ર-તંત્ર-જંત્ર-માહ્ય ધામધૂમ-ધન પ્રાપ્તિના હેતુઓ વગેરે-ખાદ્યનિમિત્તોથી મનુષ્યો જેના અને છે; પશ્ચાત્ વસ્તુતત્ત્વ જાણતાં ખરેખર જૈના અને છે. પ્રીસ્તિમીશનરીએ પણ આજ યુક્તિએથી પ્રીસ્તિ ધર્મ વધારવા માટે જ્યાં ત્યાં તનતાડ મહેનત કરી રહ્યા છે, અને પસેા વગેરે-સુખનાં સાધના વગેરેના નિમિત્તે લાખા હિન્દુએને પ્રીસ્તિ ધર્મમાં વટલાવવા સમર્થ થયા છે. શ્રીમદ્ યશાવિજયજી ઉપાધ્યાયના મનમાં એક દિવસ એવે વિચાર આવ્યા કે, જે મારી પાસે સુવર્ણસિદ્ધિ હાય તેા લાખાકરોડો
તરફ વાળી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
ܝ
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૦) મનુષ્યને જૈન બનાવવા સમર્થ થાઉં. ધનવિના મનુષ્યની ધર્મમાં શ્રદ્ધા ભાવભક્તિ રહેતી નથી. શ્રીમદ્ આનન્દઘનજી પાસે સુવર્ણસિદ્ધિ હતી. રૂદન્તી વગેરે વનસ્પતિના યુગથી સુવર્ણ થાય છે, તેમ જ યોગના બળથી સુવર્ણસિદ્ધિ થાય છે. શ્રીમદ્દ ઉપાધ્યાયના મનમાં એ ભાવ થે કે, જે મને સુવર્ણસિદ્ધિ મળે તે લાખ કરોડે શ્રાવકે બનાવીને જૈનધર્મનો ઉદ્ધાર કરી એકવાર સંપૂર્ણ આર્યદેશને જૈનમય કરી દઉં. ઉપાધ્યાયજીના મનમાં “સવિજીવ કરૂં શાસનરસી.” એવી સવિચારની ભાવના-સાગરની ભરતી પેઠે વધવા લાગી. શુભાધ્યવસાયમાં પ્રવર્તવાથી અશુભ કર્મનો નાશ થાય છે અને પુણ્યને બંધ થાય છે. સર્વ જીવોને હું ધમ બનાવું; આવી ઉચ્ચભાવનાથી જીવ તીર્થકરની પદવી પ્રાપ્ત કરે છે. ઉપાધ્યાયજીના મનમાં તર્ક થયો કે, શ્રીમદ્ આનન્દઘનજી પાસે સુવર્ણસિદ્ધ છે તે તેમની સેવા–બહુ માન કરું તો તે સુવર્ણસિદ્ધિ આપે. આવા વિચારથી તેઓ આનન્દઘનજીની શોધ કરવા લાગ્યા. મેડતાના પાસેના જંગલમાં તેઓ છે એવો પત્તો લાગવાથી ઉપાધ્યાયજી ત્યાં પધાર્યા અને મેડતામાં પધારવાની વિજ્ઞપ્તિ કરી. શ્રીમદ્ આનન્દઘનજીને શ્રી ઉપાધ્યાય ઉપર શુદ્ધ પ્રેમ હતો, તેથી ઉપાધ્યાયના આગ્રહથી તેમની સાથે ચાલવા લાગ્યા. ચાલતાં ચાલતાં માર્ગમાં એક ઠેકાણે આનન્દઘનજી માતરું કરવા બેઠા. માતરું (મૂત્ર) કરવાના ઠેકાણે તે તે બેસી રહ્યા અને અન્તરમાં ઊંડા ઉતરી ધ્યાન કરવા લાગ્યા. ઉપાધ્યાયજી-વાર થવાથી અકળાવા લાગ્યા, પણ કરે શું ? મનમાં તેઓ વગડાના યોગીની આવી દશાને ! કંઈને કંઈ વિચાર કરવા લાગ્યા. એક કલાક થયો તેપણુ આનન્દઘનજી ઉઠ્યા નહિ, તેથી ઉપાધ્યાયજીને હાસ્ય આવ્યું–તેથી તે આડું મુખ રાખી કંઈક હસ્યા, ત્યારે આનન્દઘનજી પણું હસવા જેવું કરવા લાગ્યા. ઉપાધ્યાયજીના મનમાં વિચારે છે કે, આનન્દઘનજીનું હસવા જેવું મુખ્ય કારણ વિના કેમ થયું? તેથી તેમણે તે માટે શ્રી આનન્દઘનજીને પૂછયું. ઉત્તરમાં શ્રીમદ્ આનન્દઘનજીએ, જેવી રીતે તું હો તેવી રીતે હું હસ્યો, એમ કહ્યું આવું વચન શ્રવણ કરી ઉપાધ્યાય શરમાઈ ગયા. ઉપાધ્યાયજીના સંકેત પ્રમાણે મેડતામાં ઠાઠમાઠ પૂર્વક સંઘે પધરામણું કરી. શ્રીમદ્ આનન્દઘનજીનું આ બાબતપર કંઈ લક્ષ ન હતું. સર્વ લેક ગયા બાદ ઉપાધ્યાયજીએ કહ્યું કે, સાહેબજી મારી આટલી બધી સેવાનું કારણ એ છે કે “જૈનશાસનની પ્રભાવના માટે સુવર્ણસિદ્ધિની જરૂર છે, અને આપની પાસે સુવર્ણસિદ્ધિ છે તેથી કૃપા કરીને મને તે–સુવર્ણસિદ્ધિ આપે.” ઉપાધ્યાયના કથન પશ્ચાત્ કેટલેક વખત શ્રીમદ્ આનન્દઘનજી મૌન રહ્યા અને છેવટે
For Private And Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૧) ગંભીર મુદ્રાથી કહ્યું કે–મારા મનમાં તે આપવાની ઈચ્છા હતી, પણ હે માગી તેથી તે મળે તેમ નથી. “માગે તેથી આઘે” આ પ્રમાણે કથીને શ્રીમદ્ આનન્દઘનજી વનમાં ગયા. ઉપાધ્યાયજીએ વિચાર કર્યો કે જેવી ભવિતવ્યતા. શ્રી મદ્ ઉપાધ્યાયજી અને આનન્દઘનજી નિષ્કામ સેવા અને પરમાર્થ બુદ્ધિથી વર્તનારા હતા, તેથી કેઇના મનમાં આ બનાવથી શુદ્ધ પ્રેમની ગાંઠમાં અંશમાત્ર હાની આવી નહિ.
શ્રીમદ્ આનન્દઘનજીના સમયમાં પ્રેમ લક્ષણા ભક્તિનો મારવાડ અને ગુજરાત વગેરે દેશમાં હિન્દુઓમાં ઘણે પ્રચાર થયો હતો. મીરાંબાઈ મારવાડમાં થયા બાદ, ભરથરી લોકેએ મીરાંબાઈનાં બનાવેલાં કૃષ્ણ અને રાધાનાં ભજનો ગાઈને, મારવાડમાં વૈણુ ધર્મની જાગૃતિ કરી હતી. કબીર વગેરેનાં પદ અને તુલસીદાસનાં પદેને પ્રચાર ગુજરાત-મારવાડ અને હિન્દુસ્થાનમાં થયો હતો. જેમાં પદ (પ) ગાવાની ઈચ્છા સ્કરી આવી હતી. હિન્દુસ્થાની
- ભાષામાં આત્મા અને તેની સુમતિ તથા કુમતિ એ બે ભાષામાં જૈન વે માર્ગમાં સ્ત્રીઓનાં પાત્ર બનાવીને, શ્રીમદે અધ્યાત્મજ્ઞાનનાં એવાં આધ પદરચ- સરસ પદે હદયના ઉદ્દગારરૂ૫ રચ્યાં કે, જે પદેના ગાનથી નાર શ્રીમદુઆ- ગાનારાઓને અત્યંત આનન્દ મળવા લાગ્યો. અધ્યામાનન્દઘનજી.
* નીઓ શ્રીમનાં પદો સાંભળીને અધ્યાત્મપદરૂપ આનન્દસરેવરમાં ઝીલવા લાગ્યા. શ્રીમદ્દ જ્યારે અધ્યાત્મના તાનમાં આવી જતા ત્યારે પિતાની મેળે પદેને લલકારતા અને સહજાનન્દ રસમાં લદબદ થઈ જતા. આત્માનું ધ્યાન અને આત્મસમાધિમાં રમણુતા કરતાં ડુંટીના ઉમળકાથી અકૃત્રિમ હૃદયેગારોને પ્રવાહ ખરેખર શબ્દદ્વારા પ્રવહે છે અને તે જાણે દિવ્ય જ્ઞાનગંગાનો જીવતો પ્રવાહ હોય તેવો દેખાય છે. શ્રીમનાં પદોમાં તેવી જીવતી ભાષાની ઝાંખી જણાય છે. ડુંટીના ઉભરા વિના અકૃત્રિમ ઉદ્ગાર નીકળતા નથી. જૈન શ્વેતાંબર માર્ગમાં પદની પદ્ધતિથી હૃદયના ઉગારોને ભાષા દ્વારા બહારૂ કાઢવાની રીતિની શરૂઆત તેમનાથી થઈ છે. શ્રીમના પૂર્વ એવી પદો રચવાની રીતિ ન હતી-આનન્દઘનજીની પદરચનાનું અનુકરણ શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય તથા જ્ઞાનસારજી વગેરેએ કર્યું અને હાલ પણ તે પ્રમાણે પ્રવૃત્તિ ચાલુ છે. શ્રીમદ્ આનન્દઘનજી સત્યના રાગી હતા. પક્ષપાત વિના વિસ્તુતત્ત્વનો આગમ અને યુક્તિ વડે વિચાર કરતા હતા. ઘણું જૈનેને તેમના વચનની પ્રતીતિ હતી. તે સમયમાં ગોની સામાન્ય ચર્ચાઓએ પક્ષપાતનું ઝાંખું રૂપ લીધું હતું. દરેક
For Private And Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૯૨ )
ગચ્છાળે સાધુ, પેાતાના ગચ્છમાં ધર્મ છે અને અમારે જ ગચ્છ ખરેખરે આગમાના આધારેજિનાજ્ઞા પ્રમાણે વર્તે છે; એમ કથીને અન્ય ગચ્છના દોષો કાઢીને સ્વગચ્છનું સ્થાપન કરતા. કેટલાક શ્રાવકો આવી દશા દેખીને સંશયમાં પડ્યા અને કોઈ પ્રામાણિક જ્ઞાનિની
શોધ કરવા લાગ્યા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘણા જૈનેાના મનમાં એમ આવ્યું કે, આનન્દઘનજીને ગચ્છના પક્ષપાત નથી. નાગમાના અને અનેક સુવિહિત જિનાજ્ઞા પ્રમાણે ધર્મોપ- આચાયોના ગ્રન્થા તેમણે વાંચેલા છે તેથી તેમની પાસે દેછા શ્રી ઉપા- આપણે ગમન કરીને ખુલાસે મેળવવા જોઇએ. તે શ્રીમદ્ આનન્દઘનજીની પાસે ગયા અને વિનય વંદના કરીને પ્રામાણિક ગીતાર્થવતા હાલ કાણુ છે? તે સંબધી પ્રશ્ન કર્યો. શ્રીમદ્ આનન્દઘનજીએ કહ્યું. હાલમાં ઉપાધ્યાય ચોવિજયજી સર્વ સિદ્ધાન્તાના જ્ઞાતા અને ઉપદેશક છે. વ્યવહારમાં અને નિશ્ચયમાં તેમની બરાબર ષ્ટિ પહોંચે છે. તેમની પાસે વ્યાખ્યાન સાંભળીને ખુલાસા કરે. અન્યગચ્છામાં પણ ગીતાર્થો હશે, પણ પરિચય વિના જાય નહિ. સાધુઓએ ગચ્છક્રિયાના ભેદેાની ઉદીરણા કરીને-કલેશ કરી આત્મકલ્યાણમાં પેાતાના હાથે વિન્ન ન નાખવું જોઇએ. સાધુઓએ ગચ્છમાં રહી વ્યવહાર અને નિશ્ચય નય પ્રમાણે ચાલી આત્માના શુદ્ધ ધર્મમાં લક્ષ રાખવું, કિન્તુ ગચ્છ રાગથી અન્યગચ્છપર ઇર્ષ્યા ન કરવી જોઇએ. રાગદ્વેષના નાશ કરવા માટે સાધુના સમુદાય અને સમાચારી વિશેષરૂપ ગચ્છના આશ્રય કરવાની જરૂર છે, કિન્તુ કષાયેાની ક્ષીણતાએજ સાધ્યબિન્દુ અવબાધવાનું છે, ઇત્યાદિ-શ્રીમદ્ આનન્દઘનજીના ઉપદેશ શ્રવણ કરીને શ્રાવકેાના મનમાં આનન્દ થયા. શ્રીમદ્ની અધ્યાત્મદશામાં રમણતા છતાં બાળજીવાને તેમના અધિકાર પ્રમાણે, ચેાગ્ય ગુરૂની સૂચના આપતા અને પેાતાના શુદ્ધધર્મનું ધ્યાન કરવામાં સ્થિર ઉપયોગી રહેતા હતા. શ્રીમના પરિચયથી યજ્ઞવિજય ઉપાધ્યાયની ઉત્તરાવસ્થા અધ્યાત્મજ્ઞાનની રમણતામાં અને અધ્યાત્મજ્ઞાનનાં પુસ્તકા લખવામાં વ્યતીત થઈ હતી.
સતી થનારીને ખાધ.
શ્રીમદ્ એક વખત વિહાર કરતા મેડતામાં પધાર્યાં-ત્યાં એક શેડની ચુવાન પુત્રી રાંડી હતી તે પેાતાના પતિની ચિતામાં બળી જવા માટે તૈયાર થઈ, તેનામાં સત્ ( સતિત્વ ) આવ્યું તે મેડતાની બહાર્ સતીના વેષે નીકળી, શ્રીમદ્ ાનન્દઘનજી ગામની બહાર શ્મશાન તરફ એક ઠેકાણે બેઠા હતા. પેલી
For Private And Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૩ )
શેઠની પુત્રી ત્યાં થઈને નીકળી, શ્રીમદ્ આનન્દઘનજીના મનમાં તેને ઉપદેશ દેવાની એકદમ સ્ફુરણા થઈ. શ્રીમદ્ પેલી સતીની પાસે ગયા અને કહેવા લાગ્યા કે, હે શેઠની પુત્રી ! તારા પતિને ઓળખ્યા વિના તું કાની સાથે બળી મળવા પ્રયત્ન કરે છે ?
શેઠપુત્રી—મારે સ્વામી—ચિતામાં ખાળવાને આ લેઈ જવામાં આવે છે તે-આજ જ મરી ગયા છે, માટે તેને ભેટવા હું તેની પાછળ જવા તૈયાર થઈ ગઈ છું.
આનન્દઘન—શેઠની પુત્રી! તારા પ્રિયતમ સ્વામી, શરીર છે કે શરીરમાં રહેલા આત્મા છે? જો તું શરીરને પ્રિયતમ સ્વામી ધારી તેને ભેટવા જતી હાય તા તે અયુક્ત છે. કારણ કે શરીર તેા જડ છે અને ક્ષણવનાશી છે. શરીર કોઈનું થયું નથી અને થવાનું નથી. શરીર સપ્તધાતુથી ઉપજ્યું છે. જેના ઉત્પાદ છે તેના નાશ છે. શરીરની ઉત્પત્તિ હાવાથી શરીરને નાશ થાય છે. શરીર કંઈ તારા પ્રેમને સમજી શકતું નથી, માટે શરીર તેા સ્વામી ગણાય નહિ. જો તું શરીરમાં રહેલા આત્માને સ્વામી માનતી હાય તેા શરીરમાં રહેલા આત્મા તા પેાતાના કર્મના અનુસારે પરભવમાં ગયા; તેના શરીરની સાથે મળી જવાથી ભિન્ન કર્મયોગે ભિન્ન ગતિ-અવતાર થવાથી તેને ભેટવાનું કાર્ય થવું દુર્લભ છે, માટે હવે તું કાને ભેટીશ ?
શેઠપુત્રી—હું સ્ત્રી છું અને મારા પતિ દેવલાકમાં ગયા છે, માટે હું પણ તેની ચિતામાં મળી ભસ્મ થઈ મારા પતિ પાસે જવાની.
આનન્દઘન—તારા શરીરમાં રહેલા આત્મા સ્ત્રી છે કે તારૂં શરીર સ્ત્રી છે? તું તે આત્મા છે. શરીરના વ્યવહારથી તું સ્ત્રી ગણાય છે. તારા પતિ દેવલાકમાં ગયા એવા કેવલી વિના કાણુ નિર્ણય કરી શકે? તું ખરા પતિને અને તેના પ્રેમને ઓળખવા માટે સમયે થઈ નથી, તેથી તું ભ્રાન્તિમાં પડી ખરા પતિની ભક્તિ કરી શકતી નથી. શેઠપુત્રી—ખરો પતિ કાણુ અને તેની ખરી શ્રી કાણુ ?
તારા
આનન્દઘન—ખરા પતિ પ્રત્યેકના શરીરમાં રહેલા આત્મા છે અને આત્મારૂપ સત્યપતિની શુદ્ધ ચેતનારૂપ ખરી સ્રી છે. શરીરમાં તારા આત્મા એજસત્તાએ ખરો પતિ છે અને શુદ્ધર્મવાળી મતિરૂપ સુમતિ એજ શરીરમાં રહેલા આત્માની ખરી સ્ત્રી છે; બાકી શરીર અને હાડકાંઓમાં પતિ અને સ્ત્રીપણું ધારવું એ ભ્રાન્તિ છે.
શેઠપુત્રી—તમારૂં કથવું સાચું છે પરંતુ પર આત્મા તે પેાતાના પતિ કેમ ન ગણાય ?
લ. . ૨૫
For Private And Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૪) આનન્દઘન–શરીરધારી એ પર આત્મા ભિન્ન છે અને પિતાને આત્મા ભિન્ન છે. અન્ય પ્રિયતમ તે કદિ પિતાને પ્રિયતમ થઈ શકતો નથી. સત્તાએ પરમાત્મરૂપ પિતાને આત્મા તેજ પ્રિયતમ કાન્ત છે અને તેની શુદ્ધ ચેતના તેજ સત્ય પ્રિયતમા કાતા છે. પરમાત્મા જે રૂષભદેવ ભગવાન કે જે અષ્ટકર્મથી રહિત-શુદ્ધબુદ્ધ પરમાત્મા થયા તેજ આપણા આત્મામાં રહેલી ચેતનાના નિમિત્તકારણરૂપે પતિ માનવામાં આવે તો આત્માની શુદ્ધતા થાય. સંસાર વ્યવહારથી મનાયેલા પતિ અને સ્ત્રીઓમાં પતિત્વ અને સ્ત્રીત્વને સંબન્ધ વસ્તુતઃ અવલોકતાં ભ્રાન્તિરૂપ ઠરે છે.
શેઠપુત્રી–આપણું કહેવું સત્ય છે અને પરમાત્મા શ્રી રૂષભદેવ ભગવાન તેજ શુદ્ધચેતનાના સ્વામી છે એમ મને સમજાય છે, પણ તે રીઝવાથી મારું શું કલ્યાણ થાય ?
આનન્દઘન–પરમાત્મા શ્રી રૂષભદેવને રાગ અને દ્વેષ નથી. તેમની, શુદ્ધ પ્રેમભક્તિ અને ધ્યાનથી ઉપાસના કરવાથી આપણે આત્મા કે જે સત્તાએ રૂષભદેવ સમાન છે તે પિતાના શુદ્ધ ગુણે પ્રગટ કરીને પરમાત્મા બને છે; એજ સ્વકલ્યાણ અને એજ નિમિત્તાલંબનની અપેક્ષાએ રીઝ અવધવી.
શેઠપુત્રી–પરમાત્મારૂપ સ્વામીને કેવી રીતે મળાય? તેના માટે તપ-જપ અને અગ્નિ વગેરેનું સેવન કરવું જોઈએ કે કેમ ?
આનન્દઘન–શેઠપુત્રી ! હું જે કથું છું તે તું એકાગ્ર ચિત્તથી સાંભળ. આપણે આત્મા તે સત્તાએ પરમાત્મા છે અને તેની શુદ્ધચેતના સ્ત્રી પણ આત્માની પેઠે અરૂપી છે. રૂષભદેવ પરમાત્માને સ્વામીરૂપ ધારીને તેની સેવા કરવાની આવશ્યકતા છે. આ પ્રમાણે ઉપદેશ દેતાં દેતાં, શ્રીમદ્ આનન્દઘનજી રૂષભદેવ પરમાત્માની પ્રેમભક્તિ સેવામાં તલ્લીન થઈને, હદયના ઉદ્દગારરૂપ સ્વકૃત વીસીમાંનું પ્રથમ સ્તવન બોલવા લાગ્યા.
પમવ સ્તવનમ્ . रुषभजिनेश्वर प्रीतम माह्यरो रे, ओर न चाहुं रे कंत. रीज्यो साहिब संग न परिहरे रे, भांगे सादि अनंत. रुपभ० ॥१॥ प्रीत सगाइ रे जगमा सहु करे रे, प्रीत सगाइ न कोय. प्रीत सगाइ रे निरुपाधिक कही रे, सोपाधिक धन खोय. रुपभ० ॥२॥
For Private And Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ )
कोइ कन्तकारण काष्ठभक्षण करे रे, मळशुं कन्तने धाय. ए मेळो कहीए नवि संभवे रे, मेळो ठाम न ठाय. रुषभ० ॥३॥ कोइ पतिरञ्जन अति घणुं तप करे रे, पतिरञ्जन तनताप. ए पतिरञ्जन में नवि चित धयु रे, रञ्जन धातु मिलाप. रुषभ० ॥ ४ ॥ कोइ कहे लीला रे अलख अलखतणी रे, लख पूरे मन आश. दोषरहितने लीला नविघटे रे, लीला दोपविलास. रुषभ० ॥ ५ ॥ चित्त प्रसन्न रे पूजनफल का रे, पूजा अखण्डित एह. कपटरहित थई आतम अरपणा रे-आनन्दघन पद रेह. रुषभ० ॥ ६ ॥
ભાવાર્થ–શુદ્ધચેતના કહે છે કે, વસ્તુતઃ શુદ્ઘનિશ્ચયનયથી અવલેકતાં મારા પ્રિયતમ સ્વામી શ્રી રૂષભ જિનેશ્વર . હું તેમના વિના અન્યને ઇછતી નથી. તે સાહેબ મારા ઉપર રીઝે પામે તે, (આતમાની પરમાત્મદશારૂપ રીઝ થાય તે) પરમાત્માની સાથે મુક્તિમાં સાદિ અનંતમાભાગે વસું.
જગતમાં સર્વ લોકે પ્રીતિની સગાઈ કરે છે પણ કઈ પ્રીતિની રસગાઈ નથી. જે પ્રીતિ સગાઈથી ઉપાધિ થાય, તે પ્રીતિ સગાઈની કિસ્મત અલ્પ છે. જેમાં કઈ જાતની ઉપાધિ રહે નહિ એવી ખરી પ્રીતિની સગાઈ હોય છે; એવી ખરી સગાઈ તે આત્મારૂપ પરમાત્માની જ હોય છે; બાકી આત્મારૂપ પરમાત્મા વા રૂષભદેવ વિના બાહ્ય પદાર્થોની પ્રીતિસગાઈ તે કર્મની વૃદ્ધિ કરાવનારી હોવાથી જ્ઞાનાદિક ધનનો નાશ કરનારી છે. જગત, પ્રીતિની સગાઈ કરવા લક્ષ રાખે છે કિન્તુ ખરી પ્રીતિ અવબોધે તે સહજાનન્દને લાભ દેનારી શુદ્ધ પ્રીતિ જ બાંધી શકે. પરમાત્માની સાથે શુદ્ધ પ્રેમ ધારણ કરવામાં આવે તે તેથી આત્માના જ્ઞાનાદિક ગુણરૂપ ધનની પ્રાપ્તિ થાય. રજોગુણ પ્રેમ અને તમોગુણી પ્રેમ શુદ્ર છે, માટે તે બે પ્રેમને ત્યાગ કરવાની જરૂર છે. સત્વગુણી પ્રેમ પણ શુદ્ધ જોઈએ. સત્ત્વગુણી શુદ્ધપ્રેમવડે પરમાત્મ સ્વામિની ઉપાસના કરવાની જરૂર છે. ક્રોધ-માન-માયા-લેભસ્વાર્થ-દ્વેષ અને ઈષ્ય વગેરે દેશે જેમાં નથી એવા શુદ્ધપ્રેમથી પરમાત્મસ્વામિની સાથે સગાઈ બાંધી શકાય છે. પરમાત્માના સ્વરૂપમાં તલ્લીન થઈ જવાની રૂચિ તેજ શુદ્ધપ્રેમ ગણાય છે. ગુણેના પ્રેમને શુદ્ધપ્રેમ કથે છે. પરમાત્મા શુદ્ધ હોવાથી તેમની પ્રેમલક્ષણું સેવાની ઉપાસના કરવાથી પિતાની શુદ્ધિ થાય છે.
કેઈ પિતાના કાન્તની પ્રાપ્તિ માટે કાષ્ટ ભક્ષણ કરે છે, અર્થાત અગ્નિમાં બળીને ભસ્મ થઈ જાય છે. તે મનમાં ધારે છે કે દેડીને
For Private And Personal Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯) સ્વામીને મળશું; પણ એ મેળે કરવાનું સ્થાન નથી. શરીરની અપેક્ષા એ બાહ્યના સ્વામી છે તે વસ્તુતઃ શુદ્ધનિશ્ચય દષ્ટિથી અવલોકતાં સ્વામી નથી. સતી સ્ત્રીઓ વગેરે અગ્નિમાં બળી શરીરને ભસ્મીભૂત કરે છે, પણ તેથી તે એક સ્થાને ઠરીને શાંતિપૂર્વક બેસી શકતી નથી, કારણ કે રાગાદિ પ્રતિબધથી જન્મ જરા અને મૃત્યુની પરંપરા કરવી પડે છે..
સ્વામિની પ્રાપ્તિ માટે હિમાળે ગળનાર, પર્વત ઉપરથી ઝંપાપાત કરનાર, અને કાશીનું કરવત મૂકાવનારાઓ પણ, ખરા સ્વામિને પ્રાપ્ત કરી શકતા નથી. ખરા સ્વામીની પ્રાપ્તિ અર્થ હિમાળે ગળવો વગેરેની આવશ્યક્તા સિદ્ધ ઠેરતી નથી.
કેટલાક લોકે પતિરંજના અત્યંત તપ કરે છે, પણ પતિને રંજન કરી શકતા નથી, અને તેઓ ફક્ત તનને તાપ આપે છે; એવું પતિરંજન મેં ચિત્તમાં ધાર્યું નથી. બાહ્ય તનતાપથી પતિનું રંજન કરી શકાતું નથી. રંજ ધાતુને શુદ્ધાર્થ જે મિલાપરૂપ થાય છે; એવી રીતે અન્તમાં શુદ્ધધર્મના રંજન ધાતુની ધાતોધાતે પરમાત્માની સાથે મળવાથી રંજનની સિદ્ધિ થાય છે. પરમાત્માસ્વામિને અન્તરથી મળી શકાય છે. રંજનધાતુના વાસ્તવિક સ્વરૂપથી પરમાત્માને રીઝવી શકાય. શરીર-મન અને વાણીની ક્ષણિક ચેષ્ટાઓવડે પરમાત્માની સાથે મેળ થઈ શકે નહિ. શરીર વાણી અને દ્રવ્યમન તે જડ છે. જડવડે પરમાત્માની સાથે રંગાઈ શકાય નહિ.–ચેતન પિતે પરમાત્માની સાથે રંગાઈ જાય, અર્થાત્ શુદ્ધધર્મમાં મળી જાય. શરીરમાં રહેલે આત્મા તેજ પિતાની રમણુતારૂપ રંજનતાવડે પરમાત્માની સાથે મળી શકે. આત્મામાં સત્તાએ પરમાતમત્વ રહ્યું છે તે અત્તરની શુદ્ધરમણુતાવડે મેળવી શકાય. વસ્તુતઃ આત્મા એજ સત્તાએ પરમાત્મા છે અને તેની સાથે મળવાનો ઉપરોક્ત રંજન માર્ગ છે. પરમાત્માના શુદ્ધસ્વરૂપની સાથે આત્માનું તમય બની જવું એજ ખરું રંજનપણું છે. એવી રીતે શુદ્ધરંજનપણના વેગે પરમાતમસ્વામીને પ્રાપ્ત કરી શકાય છે.
કેટલાક તે એમ કથે છે કે, “આ જગત ખરેખર પરમાત્માની લીલા છે. પરમાત્મા લીલાને અર્થે જગત રચે છે. અલખ એવા પરમાત્માની અલખ લીલા છે, તેનો પાર આવે નહિ. જગતના બનાવનાર એવા પરમાત્માની ભક્તિ કરીએ તો મનની લક્ષ આશાઓ પૂરાય. વા મને નમાં લશ્કેલી આશાઓ પૂરાય.” આવી રીતે કેઈ પરમાભસ્વામીને માને છે પણ, વસ્તુતઃ તત્ત્વદષ્ટિથી અવલેકતાં સૃષ્ટિકર્તા એવા પરમાત્મા સિદ્ધ કરતા નથી અને તેમની લીલા પણ સિદ્ધ કરતી નથી. કારણ
For Private And Personal Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ ) કે રાગદ્વેષરૂ૫ દેષરહિત પરમાત્માને, જગત રચવા આદિની લીલા ઘટતી નથી. જ્યાં એવી લીલા છે ત્યાં રાગદ્વેષરૂપ દોષને વિલાસ હોય છે, માટે ત્યાં પરમાત્મરૂપ સ્વામિપણું ઘટતું નથી. કર્મથી રહિત એવા સિદ્ધબુદ્ધ પરમાત્માસ્વામીમાં રુષ્ટિકતૃત્વ આદિની કલ્પના કરવામાં આવે તે તેમાં પરમાત્મત્વ રહે નહિ. સિદ્ધ પરમાત્મા અનંતગુણના આધાર છે અને તે રાગદ્વેષરહિત છે. અલખ નિરંજન, અરૂપી, અકર્તા, એકતા, એલેશી, નિસંગી અને બાધારહિત એવા સિદ્ધપરમાત્મા તેજ સત્યસ્વામી છે; એમની સાથે શુદ્ધપ્રેમમાં મસ્ત બનીને મેળાપ કરવો જોઈએ.
પરમાત્મા શ્રી રૂષભદેવ એ જ સત્ય પ્રિયતમ કાન્ત છે. એમનું પૂજન ખરેખરૂં આત્માના ભાવથી થાય છે. ચિત્તની પ્રસન્નતા એજ પૂજનફલ છે. પ્રભુપૂજનથી ચિત્તની પ્રસન્નતા થાય છે. આત્મામાં સહજાનન્દના ઉભરાઓ પ્રકટે છે. મનને ભાવ ખંડાય નહિ અને પરમાત્માની સાથે મન લાગી રહે, તેજ અખંડિત પૂજા અવબોધવી. સર્વ પ્રકારનાં કપટનો ત્યાગ કરીને પરમાત્મસ્વામીને પોતાના આત્માનું સમર્પણ કરવું એજ પરમ પ્રભુના મેળનો ખરો ઉપાય છે. પરમાત્મસ્વામિને પોતાનું સ્વાર્પણ કરવું એજ ભાવપૂજાનું ખરૂં કર્તવ્ય કાર્ય છે. શ્રીમદ્ આનન્દઘનજી કથે છે કે, પરમાત્મરૂપ સ્વામિના પદની પ્રાપ્તિને ઉપરોક્ત પાય જ સત્ય છે. આનન્દના સમૂહભૂત એવા પરમાત્માસ્વામિને મળવું એજ ખરે મેળ છે અને એજ ખરો પ્રિયતમસ્વામી છે, એમ અન્તમાં અવધાર.
આ પ્રમાણે શ્રીમદ્ આનન્દઘનજીના ઉપદેશથી પેલી–શેઠપુત્રીની અન્તર ચક્ષુ ખુલી ગઈ અને ભ્રાન્તિનો નાશ થવાથી સત્ (સત્ત્વ) કે જે બાહ્ય શરીરની ભસ્મ કરવા માટે પ્રગટયું હતું તે ટળી ગયું, અને તે શ્રીમદ્ આનન્દઘનજીની ભક્તશ્રાવિકા બની, અને તે શ્રીમના આધ્યાત્મિક જ્ઞાનનો ફેલાવો કરવા લાગી; આ દન્તકથા સાંભળવા પ્રમાણે લખી છે.
શ્રીમન્ની વીશી સંબધી એક દતકથા સાંભળવામાં આવી શ્રીમદની છે અને તે નીચે મુજબ છે. શ્રીમદ્દ એક વખત શત્રચોવીશી સંબ- જયપર્વતપર-જિનનાં દર્શન કરવા ગયા હતા. તેમની
ધી કિંવદન્તી. પાછળ શ્રીમદ ઉપાધ્યાય યશવિજયજી અને શ્રી જ્ઞાનવિમલસૂરિ એ બે મુનિવરે ગયા. શ્રીમદ્ આનન્દઘનજી એક જિન મન્દિ૨માં પ્રભુની ભાવસ્તવના કરવામાં લીન થઈ ગયા હતા. ઉપાધ્યાયજી અને જ્ઞાનવિમલજી છાનીમાની રીતે શ્રીમદ્દના જાણવામાં ન આવે એવી રીતે
For Private And Personal Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૯૮ )
છુપાઇને, તેમની ચેાવીશી સાંભળવા લાગ્યા અને યાદી કરતા ગયા. શ્રીમદ્ આનન્દઘનજીએ રૂષભદેવથી આરંભીને ખાવીસમા શ્રીનેમિનાથપર્યન્ત તીર્થંકરોની સ્તવના કરી, એટલામાં તેમણે કારણ પામી પાછળ ોયું તે ઉપાધ્યાય અને જ્ઞાનવિમલસૂરિને દીઠા, તેથી તેમની ડુંટીમાંથી નીકળતા ઉભરાએ સંકેાચાઈ ગયા અને તે ત્યાંથી નીકળી ગયા. તેથી શ્રી પાર્શ્વનાથ અને મહાવીરસ્વામિનાં સ્તવન અન્યાં નહી. આ કિંવદન્તી જેવી શ્રવણ ગોચર થઈ છે તેવી અત્ર લખવામાં આવી છે. શ્રીમદ્ ઉપાધ્યાયજીનામાં એટલી શક્તિ હતી કે, એક હજાર શ્લોકાને શ્રવણ કરી તેની યાદી કરી શકતા હતા; તેથી શ્રી આનન્દઘનજીએ ગાયેલાં માવીશ સ્તવનાની તેમને યાદી રહે એમાં કંઈ આશ્ચર્ય નથી. શ્રીમદ્ આનન્દઘનજી શીઘ્રકવિ હાવાથી એકી વખતે એક સ્થાનમાં અનુક્રમે ચિત્તની પ્રસન્નતાએ માવીશ સ્તવનેાના ઉભરા કાઢી શકે એમાં કંઈ આશ્ચર્ય નથી. કેટલાક કથે છે કે, જ્યાં જ્યાં આનન્દઘનજી વિચરતા ગયા અને જ્યાં જેવા પ્રભુની ભક્તિસંબન્ધી વિચાર આવ્યા તે સ્તવનના ઉભરા તરીકે અહાર્ કાઢ્યા. અમારે અંગત અભિપ્રાય આ સંબન્ધી એવે છે કે, તેઓ જે જે ઠેકાણે ગયા ત્યાં પ્રસંગોપાત્ત પ્રભુ ભક્તિના ઉભરાવડે–ભિન્ન ભિન્ન પ્રભુની સ્તવનાવડે, તેમણે ચાવીશીની રચના કરી.
શ્રીમદ્ જ્ઞાનવિમલસૂરિને શ્રી આનન્દ્ધનજીસાથે સં
અન્ય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અઢારમા સૈકાના જૈન કવિયેામાં શ્રી જ્ઞાનવિમલસૂરિનું નામ પ્રખ્યાત છે. જ્ઞાનવિમલસૂરિએ રાસા-ચાવીશી-થાયા-સજ્જાયા દેવવંદન-શ્રી સિદ્ધાચલનાં હજારો સ્તવના વગેરેની રચના કરી છે. શ્રી જ્ઞાનવિમલસૂરિજી ચેાગાભ્યાસમાં પ્રવીણ હતા. પાટણમાં તેમણે, ઉપાસરા પાસેના મોટા લીંબડાને સરકારી સિપાઈએ પાડતા હતા, તે કઈ રીતે માનતા ન હતા, તે શ્રી જ્ઞાનવિમલસૂરિએ ચમત્કાર બતાવીને લીંબડાનું રક્ષણ કર્યું હતું. જ્ઞાનવિમલસૂરિના શ્રાવક નેમિદાસ હતા. તેમણે સ. ૧૭૬૬ માં ચૈત્ર શુદિ પાંચમના દિવસે ધ્યાનમાલા બનાવી છે, તેમાં નેમિદાસે અન્તમંગલમાં નીચે પ્રમાણે લખ્યું છે
संवत रसरुतुमुनिशशीमित - मासमधुउज्वलपखे, पंचमी दिवसे चित्त विकसे, लहो लीला जिम मुखे. ॥ १ ॥
श्रीज्ञानविमलसूरि गुरुकृपा लही तास वचन आधार, ધ્યાનમાા ઘુમ રવી નેમિવાત્તે વ્રતધાર. ॥ ૨ ॥
શ્રી જ્ઞાનવિમલસૂરિજીએ શ્રી આનન્દઘનજીને પૂજ્ય માની, તેમની
For Private And Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૯ ).
સંગતિ કરીને અધ્યાત્મજ્ઞાન મેળવ્યું હતું. શ્રી આનન્દઘનજીના અધ્યાતમ વિચારોની તેમના ઉપર સારી અસર થઈ હતી. શ્રી જ્ઞાનવિમલસૂરિજીનો શ્રી ઉપાધ્યાયજી તથા શ્રી સત્યવિજયજી સાથે પણ સાર સંબન્ધ હતો. અમોએ વૃદ્ધ યતિયોના મુખે સાંભળ્યું છે કે, શ્રી જ્ઞાનવિમલસૂરિ, શ્રી યશોવિજયજી ઉપાધ્યાય અને શ્રી સત્યવિજયજી, એ ત્રણે એ સુરતમાં શ્રી સૂરજમંડન પાર્શ્વનાથના દેરાસરમાં કિદ્ધારનો વિચાર કર્યો હતો અને તેમણે કાલિકાનું આરાધન કર્યું હતું. એ ત્રણની ત્રિપુટી ગણુતી હતી; ગમે તેમ હોય પણ તે સૈકામાં એ ત્રણનો પુરૂષાર્થ ઘણે હતો એમ તે કહ્યાવિના ચાલે તેમ નથી. શ્રીમદ્ આનન્દઘનજીનાં સ્તવન ઉપર શ્રી જ્ઞાનવિમલસૂરિજીએ બે પૂર્યો છે. શ્રી આનન્દઘનજીનાં સ્તવનો આશય જાણવા માટે, શ્રી જ્ઞાનવિમલસૂરિજીએ સુરતમાં સૂર્યમંડન પાર્શ્વનાથના દેરાસરમાં છ માસપર્યન્ત ધ્યાન ધર્યું હતું અને પશ્ચાત્ તેમના સ્તવનો અર્થ લખ્યો છે. શ્રી જ્ઞાનવિમલસૂરિજીને શ્રીમ ઉપર અત્યંત રાગ હતો. ઉપાધ્યાયકત યોગદષ્ટિની આઠ સજજાયે ઉપર પણ ખંભાતમાં દેશી મેઘજી ઉદેકરણના હેતે જ્ઞાનવિમલસૂરિએ
બે પૂર્યો છે. ઉપાધ્યાયકત ચાલીશ પિસ્તાલીશ ગ્રન્થ ઉપર જ્ઞાનવિમલસૂરિએ ટબ પૂર્યો છે એમ સાંભળવામાં આવ્યું છે, પણ અદ્યપર્યન્ત તે પ્રમાણે શોધ કરતાં જણાતું નથી. ઉપરની એ કિંવદન્તીમાં શું સત્ય છે તે જ્ઞાની જાણે. અઢારમા શતકના મોટા મોટા સાધુવને પણ શ્રી આનન્દઘનજી ઉપર અત્યન્ત રાગ હતો. શ્રી આનન્દઘનજી અધ્યાત્મજ્ઞાની હતા. તેમની પ્રતિમા પૂજાની
માન્યતા હતી અને તે આગામેના આધારે સિદ્ધ કરી બજિનપ્રતિમા
તાવતા હતા. સાલંબન ધ્યાનમાં પ્રતિમાની આવશ્યકતા પૂજાની માન્યતા, સિદ્ધ કરે છે. સાકારનું ધ્યાન ર્યો પશ્ચાત્ નિરાકાર
- ધ્યાનની યોગ્યતા આવે છે. શ્રીમદ્દના સમયમાં પ્રતિસ્થાપનું જોર ફેલાતું હતું. શ્રી આનન્દઘનજી મધ્યસ્થ અને અધ્યામજ્ઞાની, વેરાગી, ત્યાગી અને સત્યવતા હોવાથી તેમના વચન ઉપર અન્ય ધર્મવાળાઓની પણ પ્રતીતિ હતી. જૈનશાસ્ત્રોમાં પ્રતિમાના પાડે છે. શ્રી આનન્દઘનજીએ શ્રી સુવિધિનાથના સ્તવનમાં પ્રતિમા પૂજનવિધિને શાસ્ત્રોના આધારે દર્શાવી છે.
a gવધિનાથ તવન છે
(રાગ વારો.) सुविधि जिणेसर पाय नमीने -शुभकरणी एम कीजे रे, अतिघणो उलट अंगधरीने-प्रह उठी पूजीजे रे. સુવિfવે છે ?
For Private And Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૦૦ )
द्रव्यभाव शुचिभाव धरीने-हरखे देहरे जहए रे,
दहतिग पण अहिगम साचवतां, एक मना धुरि थइये रे. सुविधि० ॥ २ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कुसुम अक्षत वर वास सुगंधो, धूपदीप मनसाखी रे,
अंगपूजा पण भेद सुणी एम, गुरुमुख आगम भाखी रे. सुविधि० ॥ ३॥
एहनुं फल दोय भेद सुणीजे, अनन्तरने परंपर रे,
आणा पालन चित्तप्रसन्नी, मुगति सुगति सुरमन्दिर रे. सुविधि० ॥ ४ ॥ फुल अक्षत वरधूप पइवो, गंध नैवेद्य फल जल भरी रे,
"
સુવિધિ ॥ ૬ ॥
अंग अग्रपूजा मळी अडविध भावे भविक शुभगति वरी रे. सुविधि० ॥५॥ सत्तरभेद एकवीस प्रकारे, अठोत्तर शत भेदे रे, भावपूजा बहुविध निरधारी, दोहग दुर्गति छेदे रे. तुरियभेद पडिवत्ती पूजा, उपशम खीण सयोगी रे, चउहा पूजा इम उत्तरज्झयणे, भाखी केवल भोगी रे. एम पूजा बहुभेद सुणीने, सुखदायक शुभ करणी रे, भविक जीव करशे ते लहेशे, आनन्दघन पद धरणी रे.
સુવિધિ ॥ ૭॥
सुविधि० ॥ ८ ॥
વ્યપૂજામાં શ્રાવકના જ અધિકાર છે. શ્રાવકને દ્રવ્યસ્તવ અને ભાવસ્તવના અધિકાર છે અને સાધુ મહારાજા તા ભાવપૂજા અર્થાત્ ભાવસ્તવના અધિકારી છે. મુનિવર ભાવપૂજાવડે આત્માના ગુણા પ્રગટાવે છે. સર્વ સાવદ્યકર્મથી નિવૃત્ત થએલા મુનિવરોને ભાવપૂજાને અધિકાર દર્શાવ્યે છે. પૂજાના સર્વ ભેદોનું શ્રમદે વર્ણન કર્યું છે.
મન વશ કર વામાટે તીવ્ર ભાવ.
શ્રીમદ્ આનન્દઘનજી એમ પ્રકાશે છે કે, મનને વશ કરવાથી જ મુક્તિ શીધ્ર મળે છે. શુભાશુભાષ્યવસાયેાનું કારણુ મન છે. મન એજ બન્ધ અને મેક્ષનું કારણ છે. મનના શુભાશુભ પરિણામ એજ કર્મનું કારણ છે. મનમાં થતા રાગાદિ અધ્યવસાયો જે ટળે તેા આત્મા તે પરમાત્મરૂપ થાય. પારાને એકલી ઔષધિના સંયોગે મારવાથી જેમ સુવર્ણસિદ્ધિ થાય છે તેમ મનરૂપ પારાને મારતાં આત્મા તે પરમાત્મરૂપ સુવર્ણતાને પ્રાપ્ત કરે છે. મનને વશ કરવા માટે તે દરરાજ અભ્યાસ કરતા હતા; એવું તેમણે બનાવેલા સત્તરમા કુંથુનાથના સ્તવન ઉપરથી સિદ્ધ થાય છે. “મન લાધ્યું તેને સઘળું સાધ્યું.” ઇત્યાદિ સિદ્ધાન્ત તેમણે દર્શાવ્યા છે. મનની કેવી સ્થિતિ થાય છે તે તેમણે શ્રી કુંથુનાથ સ્તવનમાં સારી રીતે વર્ણવ્યું છે. વ્યાકરણન્યાય આદિ શાસ્ત્રોના અભ્યાસ કરવા સહેલ છે, પણ મનને વશ કરવું સુરકેલ છે. કેટલાક કહે છે કે, કુંથુનાથના
For Private And Personal Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૧) સ્તવનના અક્ષરેમાં શ્રીમદે સુવર્ણસિદ્ધિ ગઠવી છે. અમારું તે એવું મન્તવ્ય છે કે, મન વશ થાય તે આત્મા એજ પરમાત્મરૂપ બનીને સુવર્ણની પેઠે શોભી શકે છે. શ્રીમને ઉપાધિ ગમતી ન હતી. ધામધૂમ અને ધમાધમથી
અલગ રહીને આત્માની ખરી શાતિ પ્રાપ્ત કરવા માટે સત્ય શાન્તિ પ્રયત્ન કરતા હતા -શાન્તિમાં જ આનન્દ સમાયો છે. ની પ્રાપ્તિ અર્થે તીવ્ર પ્રેમ. શ્રી શાન્તિનાથના સ્તવનમાં ખરી શાન્તિના ઉપાયે
તેમણે જણાવ્યા છે; અને તેવી ખરી શાન્તિ મેળવવા માટે તેઓનું ખાસ લક્ષ હતું. શ્રીમદ્દ દ્રવ્યથી શાન્તસ્થળમાં રહીને ભાવ શાન્તિની પ્રાપ્તિ માટે આત્માના ગુણેમાં રમણતા કરતા હતા. જ્યાં કેઈને પોતાનાથી અરૂચિ થાય વા પિતાને જ્યાં અશાનિત લાગે ત્યાં તેઓ રહેતા ન હતા. તેઓ ભાવશાન્તિની પ્રાપ્તિ માટે અન્તમાં ઉપયોગ ધારણ કરીને દ્રવ્યશાન્તિ સ્થળેમાં–અપ્રતિબદ્ધપણે વિચરતા હતા અને રહેતા હતા. અધ્યાત્મશાન્તિની પ્રાપ્તિ માટે શ્રીમદે દર્શાવેલા શાન્તિના ઉપાય ખાસ મનન કરવાગ્ય છે અને આદરવા યોગ્ય છે. જેનાગ અને ઉત્તમ સાધુઓથી ખરી શાન્તિનો જગતમાં પ્રચાર થાય છે. શ્રીમદ્ આનન્દઘનજીની અધ્યાત્મજ્ઞાન સંબધી તીવ્ર રૂચિ હતી. તે
સાથે એટલું પણ કહેવાની જરૂર પડે છે કે, તેઓ ગુણઆત્મજ્ઞાનપર વિનાના નામઅધ્યામીઓને અધ્યાત્મજ્ઞાનીઓમાં ગણતા તીવ્ર રૂચિ.
નહોતા. “ગતિમ જ્ઞાની શ્રમ વા–વિના તો દ્રવ્ય &િળી રે.” આ તેમના ઉદ્ધારે શું સૂચવે છે, તે વાચકે સ્વયમેવ અવબોધી શકશે. જે સાધુઓ અધ્યાત્મજ્ઞાનને તિરસ્કારી કાઢે છે તે લેકેને તેઓશ્રી દિવ્યલિંગી કહીને ઉપાલંભ આપે છે અને અધ્યાત્મજ્ઞાન તરફ પ્રવૃત્તિ વા રૂચિ કરાવવા સંબોધે છે. અધ્યાત્મજ્ઞાનને જેણે આનન્દરસ સ્વાદ્યો છે એવા-શ્રીમદે, અધ્યાત્મ હદયની વીણુમાંથી અનેક મૃદુ-મિષ્ટ સુરે કાઢીને આપણું ઉપર અતુલ ઉપકાર કર્યો છે.
શ્રીમદ્ આનન્દઘનજીની આન્તરિક દશા સ્વચ્છ અને પરમાત્મપ્રેમથી રંગાયેલી હતી. આત્માના શુદ્ધધર્મમાં મસ્ત રહેતા હતા. આત્માના જ્ઞાનાદિ ગુણની અસ્તિતા અને આત્મામાં પરદ્રવ્ય ગુણપર્યાયોની નાસ્તિતા એ બેના વિચારમાં તેઓ મગુલ થઈ જતા હતા. નિશ્ચયનયથી આત્મધર્મની શુદ્ધ દશા વર્ણવવામાં આવે છે તેના ઉપર તેમનો બહુ પ્રેમ હતો. આત્માને ધ્યાવવામાં જ અને આત્માને અનુભવ રસાસ્વાદ લેવામાં તેઓશ્રી એક ચિત્તથી ધ્યાન ધરતા હતા;
ભ. ઉ. ૨૬
For Private And Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૨ ) તે સંબધી પિતાના હૃદગાર, શ્રી અરનાથના સ્તવનમાં નીચે પ્રમાણે કાયા છે.
शुद्धातम अनुभवसदा, स्वसमय एह विलासरे। परबडी छांहडी जेहपडे, ते परसमय निवासरे. धरम ॥२॥ दर्शन ज्ञान चरण थकी, अलख सरुप अनेकरे, निरविकल्प रस पीजिये, शुद्धनिरञ्जन एकरे. धरम० ॥५॥ परमारथ पंथ जे कहे, ते रंजे एक संतरे, व्यवहारे लख जे रहे, तेहना भेद अनन्तरे. धरम० ॥६॥ व्यवहारे लखे दोहिला, कांइ न आवे हाथरे, शुद्धनय थापना सेवतां, नवीरहे दुविधा साथरे. धरम० ॥ ७ ॥
આ વાકયથી જણાય છે કે શ્રીમાની શુદ્ધ નિશ્ચયનય કથિત, આત્માના શુદ્ધધર્મમાં અત્યંત રૂચિ હતી અને તેઓ આત્માના શુદ્ધધર્મમાં જ મસ્ત હતા. તેઓશ્રી પોતાના હૃદયના ભાવને બહારૂ કાઢવામાં-ગાડરિયાપ્રવાહમાં તણુતા બાળજીવોના શબ્દોથી નહીતા નહતા. જ્ઞાનની ઉત્તમ દશાએ તેઓ પહોંચેલા હોવાથી આત્માના શુદ્ધધર્મમાં જ રહેતા; તેનીજ ધૂનમાં અલમસ્ત બન્યા હતા. શ્રીમદે પિતાના આત્મામાં જ ખરી શાનિ અવધીને પિતાના
આત્માને નમસ્કાર કર્યો છે. પિતાના આમાને નામ
अहो अहो हुं मुजने नमुं, नमो मुज नमो मुजरे, કાર.
અમિત ૪ વાન વાતારની, જેને મેટ થે તુઝરે. સાત્તિ
“ અમિતલ દાનદાતાર એવા પરમાત્માની તુજને શાતિરૂપ ભેટ થઈ માટે આનન્દઘનરૂપ પિતાના આત્માને નમસ્કાર થાઓ.” આત્મા તેજ પંચપરમેષ્ટિરૂપ છે એવું શાસ્ત્રોમાં દેખવામાં આવે છે. પિતાના આત્માને નમસ્કાર કરીને પોતાના આત્માની પૂજ્યતા, ઉગ્રતા અને તેજ સત્તાએ પરમાત્મા છે એવું તેમણે જણાવ્યું છે, તેમજ આભાજ ભાવશાન્તિ ભંડાર છે એવું દર્શાવ્યું છે. શ્રીમદ્દ સંબન્ધી કેટલાક-કે જેઓએ ગુરૂકુલવાસને તથા જેના
ગમ વ્યવહારને અનુભવ નથી લીધે તેઓ-કર્થ છે કે, શ્રીમદુની ગ- આનન્દઘનજીએ ગચછનું ઉત્થાપન કર્યું છે. આમ વદના
ની માન્યતા રાઓ શ્રીમના શબ્દોને આશય સમજ્યા વિના, ઇચછના અને આગામેની માન્યતા.
1 ખંડન માટે જે સ્તવનનો પુરાવો રજુ કરે છે તેજ
સ્તવનના પુરાવાથી શ્રીમદ્દની ગચ્છમાન્યતા સિદ્ધ કરે છે.
For Private And Personal Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૩) गच्छना भेद बहु नयण नीहाळतां, तत्वनी वात करतां न लाजे. उदर भरणादि निज कार्य करता थका, જોઈ નહી વઢવા -ધાર છે રૂ .
(અનન્તનાથ સ્તવન) આ ગાથામાં શ્રીમદ્ તે સમયના ગચ્છના સાધુઓને મતભેદ-ઉદીરણું કરીને-કલેશ ન કરવા સંબધી ઉપાલંભ આપે છે અને કહે છે કે, ગ૭ના બહુ ભેદ આંખે દેખાય છે. ગચ્છની તકરાર કરે છે અને તત્ત્વની વાત કરતાં લજજા પામતા નથી. ઉદરનિવહવૃત્તિ કરતા છતા મોહે નડેલા કલિકાલમાં વર્તે છે. આમાં એવું નથી કહ્યું કે ગચ્છો એ આગમોથી વિરૂદ્ધ છે. ફક્ત તેમને કહેવાને આશય એ છે કે, સાધુઓએ ભિન્ન ભિન્ન ગચ્છના મતભેદની -ક્રિયાઓ આદિની કલેશચર્ચા કરીને આત્મહિત ના ચૂકવું જોઈએ. ગચ્છમાં સાધુઓએ આત્મહિત કરવા વસવું જોઈએ,કિન્તુ ગ૭ની ભિન્નયિાની માન્યતાભેદે અસહિષ્ણુતાથી ઈષ્ય-કલેશ-નિન્દા, અને ખંડનના શુષ્કવિવાદ આદિમાં પ્રવેશ કરી સમાધિરૂપ ચારિત્રમાર્ગથી દૂર ન રહેવું જોઈએ. તેમણે પિતૃબુદ્ધિથી તે કાલમાં કેટલાક સાધુઓને ઠપકે આપે છે પણ ગચ્છનું ખંડન કર્યું નથી. ઉપદેશમાલામાં કહ્યું છે કે, “આત્મહિતકારક એવા ગચ્છને છોડી જે સાધુ એકલે વિહાર કરે છે તે ચારિત્ર ભ્રષ્ટ થાય છે.” સર્વ સૂત્રમાં શિરોમણિ એવા કલ્પસૂત્રમાં કહ્યું છે કે, શ્રી વીરપ્રભુને “griાલ શાળા નવાળા હૃથ્થા ” અગીયાર ગણધર અને નવ ગચ્છ થયા. શ્રી વીરપ્રભુના સમયમાં નવ ગછ હતા, તે હાલ પાછો હોય એમાં શું આશ્ચર્ય? ગચ્છ કહે, સમાજ કહે, મંડળ કહે, ગણે કહો, એ સર્વ એકાર્યવાચિ શબ્દ છે. સાધુઓના આચારની વ્યવસ્થા ખરેખર ગચ્છથી રહી શકે છે. ગચ્છાચારપત્રામાં ગછના આચારે સંબધી ઉત્તમ રીતે વિવેચન કરવામાં આવ્યું છે. ગચ્છાચારપયન્નાની ટીકા શ્રી આનન્દવિમલસૂરિના શિષ્ય શ્રી વિજયવિમલે કરી છે, તે અમોએ વાંચી છે તેમાં, સાધુઓ અને સાધ્વીઓના આચારવિચાર સંબધી સારું વિવેચન કરવામાં આવ્યું છે. ભિન્ન ભિન્ન છોમાં જ્યારે શિથિલતા પ્રગટે છે અને તેના આગેવાનો જ્યારે રાગ-દ્વેષ-કલેશપ્રમાદ અને ખંડનમંડનના ટંટા ઝગડા વગેરેમાં પડી જાય છે ત્યારે, તેઓને-આનન્દઘનજી જેવા પુરૂ, ઉપાલંભ આપે તેથી કંઈ પંચાંગદ્વારા સિદ્ધ થતા ગચ્છનું ખંડન થઈ શકે નહિ. કોઈ કાઈને ઠપકો આપે છે ત્યારે કથે છે કે, અમુક કુળનો થઈને કૂળથી વિરૂદ્ધ થઈને વર્તે છે અને મોટી મોટી વાતો કરતાં લાજતે નથી? એ પ્રમાણે ઠપકે
For Private And Personal Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપનારનો આશય એવો નથી કે, તું ખરાબ રીતે વર્તે છે તેથી તમારું કુળ જ નથી. શિશાદિયા ક્ષત્રિય વંશમાં ઉત્પન્ન થએલાને કઈ ક્ષત્રિય કહે કે “અરે તું શિશેદિયાવંશને ન લજાવ.” એનો અર્થ એવો નથી કે તારે શિશુદિયાવંશ ખોટો છે. પરંતુ તેનો અર્થ એવો છે કે, તું શિશદીયાવંશમાં ઉત્પન્ન થયે છે તેથી શિશદીવશ લાજે અને તેની હલકાઈ થાય એવાં કૃત્ય ન કર. તત્ અત્ર પણ આનન્દઘનજીને પણ એવો અભિપ્રાય છે કે ગચ્છના ભેદથી ફ્લેશ કરીને અને પ્રમાદી બનીને જે સાધુઓ તત્ત્વની વાત કરે છે તે ગ૭ને શેભાવી શકતા નથી, તેમજ આત્માનું હિત કરી શકતા નથી અને તેઓ મહના તાબે થાય છે. આ ઉપરથી સ્પષ્ટ સિદ્ધ થાય છે કે, તેઓએ સૂત્રવિરૂદ્ધ કંઈ કહ્યું નથી. શ્રી અનન્તનાથના સ્તવનમાંજ તેઓ કયે છે કે –
पाप नहि कोइ उत्सूत्र भाषण जिस्यो, धर्म नहि कोई जगसूत्र सरीखो. सूत्र अनुसार जे भविक किरिया करे, तेहनो शुद्ध चारित्र परखो ॥ धार० ॥
પિસ્તાલીશ આગમે એ સૂત્ર ગણાય છે. સૂત્રોના અનુસારે સુવિહિત પૂર્વાચાર્યોએ નિર્યુક્તિ-વૃત્તિ-ભાગ્ય-ચૂર્ણ વગેરે કરી હોય છે તે પણું સૂત્ર ગણાય છે. તેમજ સૂત્રોના અનુસારે રચાયેલા પ્રામાણિક ગ્રન્થ-પ્રકરણે વગેરેને પણ સૂત્રમાં અન્તર્ભાવ થાય છે. સૂત્રોથી વિરૂદ્ધ ભાષણ કરવું તે ઉત્સુત્ર ગણાય છે. “ઉસૂત્ર ભાષણ સમાન કઈ જગતમાં મહાન પાપ નથી.” શ્રી વીરપ્રભુથી ઉતરી આવેલાં એવાં સૂત્રો સરખે કેાઈ શ્રુતજ્ઞાનરૂપ મહાન ધર્મ નથી. આ કલિયુગમાં શ્રી વિરપ્રભુના આગમને આધાર છે. શ્રીમદ્ આનન્દઘનજી થે છે કે, સપ્રતિવિદ્યમાન સૂત્રો સમાન અન્ય કઈ શ્રત ધર્મ નથી. પિસ્તાલીશ આગામેનાં નામ નીચે પ્રમાણે છે –
१ आचारांग २ सुयडांग ३ ठाणांग ४ समवायांग ५ भगवती ६ ज्ञाताधर्मकथा ७ उपासकदशांग ८ अंतगडदशांग ९ अनुत्तरोववाइ दशांग १० प्रश्न व्याकरण ११ विपाक ए अगीआर अंग तथा १२ दृष्टिवाद अंग, के जेमा चउद पूर्वो हता तेनो. हाल विच्छेद थयो छे, तथा बार उपांग १ उव्ववाइ २ रायपसेणी ३ जीवाभिगम ४ पनवणा ५ जंबुद्वीपपन्नति ६ चंदपन्नति ७ सुरपन्नति ८ कप्पीआ ९कप्पविडंसिया १० पुफिया ११ पुष्फचुलीआ १२ वन्हि दिशा ए बार उपांग जाणवा, अने १ व्यवहार सूत्र २ बृहत्कल्प ३ दशाश्रुत स्कंध ४ निशीथ ५ महानिशीथ ६ जीतकल्प ए छ छेद ग्रंथ, तथा १ चौसरण २ संथारा पयनो ३ तंदुल वेयालीया ४ चंदाविजय ५ गणिविजा ६ देविंदथुओ ७ वीरथुओ ८ गच्छाचार ९ जोतिकरंड १० आउरपच्चखाण. ए दश पयन्नानां नाम तथा १ आवश्यक २ दश वैकालिक ३. उत्तराध्ययन ४ ओघनियुक्ति ए चार मूलसूत्र तथा १ नंदि २ अनुयोगद्वार
For Private And Personal Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૫) ए पीस्तालीस आगम. ए १ मूलसूत्र तथा २ नियुक्ति ३ भाष्य ४ चूर्णि ५ टीका ए पंचांगी जाणवी.
હાલ જે આગમ રહ્યાં છે તેના અનુસાર અને અવિરૂદ્ધપણે ઉપદેશ દેનાર પુરૂષ અપકાલમાં મુક્ત થાય છે. શ્રીમના હાડેહાડમાં અને નસેનસમાં અને રૂંવે રૂંવે જૈનાગમેની શ્રદ્ધા-માન્યતાને ચેલમછઠ રંગ લાગ્યો હતો. સૂત્રોના અનુસારે ચારિત્ર ન પાળી શકનારાઓ પણ જે સૂત્રોના અને પ્રત્યેના આધારે દેશના દે છે તો તે આરાધક કથાય છે. શંકાવાદી–આનન્દઘનજીએ, બીજા અને ચોથા ભગવાનના સ્તવનમાં
આગમના આધારે ચારિત્ર કઈ પાળી શકતું નથી, તેમજ આગામોમાં કેઇની ગુરૂગમ નથી એમ જણાવ્યું છે અને શ્રી નમિનાથના સ્તવનમાં સુગુરૂ નથી એમ જણાવ્યું છે તેથી એમ લાગે છે કે, હાલ કેઈ આગમોના આધારે ચારિત્ર પાળતું હોય તેમ જણાતું નથી, તેમજ તેમને કેઈ સૂત્રના અનુસારે સુગુરૂ જણ્યા નહિ, તો પછી આકાલમાં ચારિત્ર
પાળનાર કોણ હેઈ શકે? તેમજ કેણુ સુગુરૂ હોય? સુગુરૂ-શંકાવાદિન ! શ્રીમદ્ આનન્દઘનજીનાં સ્તવનનો અર્થ, ગુરૂ
ફૂલવાસમાં રહીને જેણે –ગુરૂગમપૂર્વક ધાર્યો છે તેવાઓને તો તેમનાં વચનમાં વિરોધ જણાતો નથી. તેઓશ્રીએ શ્રી અજીતનાથના સ્તવનમાં પ્રભુને માર્ગ દર્શાવ્યો છે તે નીચે મુજબ.
- જિતનાથસ્તવન I. पन्थडो निहाळु रे बीजा जिन तणोरे, अजित अजित गुणधाम; जें तें जीत्यारे तेणे हुं जीतीयोरे, पुरुष किश्युं मुजनाम. पन्थडो०१ चरम नयण करी मारग जोवतां रे, भूल्यो सयल संसार; जेणे नयणे करी मारग जोइएरे, नयण ते दिव्य विचार. पन्थडो०२ पुरुष परंपर अनुभव जोवतां रे, अन्धोअन्ध पुलाय; वस्तु विचारे रे जो आगमे करी रे, चरण धरण नहि ठाय. पन्थडो०३ तर्क विचारे रे वाद परंपरारे, पार न पहोंचे कोय; अभिमते वस्तु वस्तु गते कहे रे, ते विरला जगजोय. થો છે वस्तु विचारे रे दिव्य नयन तणो रे, विरह पड्यो निरधार; तरतम जोगेरे तरतम वासना रे, वासित बोध आधार. पन्थडो०५ काल लब्धि लही पन्थ नीहाळशुं रे, ए आशा अविलंब ए जन जीवे रे जिनजी जाणजो रे, आनन्दधन मत अंब, पन्थडो०६
For Private And Personal Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૬ ) આ સ્તવનની ત્રીજી ગાથામાં તને શંકા પડી છે. તે એ છે કે, પુરૂષપરંપરાએ જે માર્ગ જોવામાં આવે છે તે આંધળાની પાછળ અન્ય ગમન કરતો માલુમ પડે છે. આગામેના આધારે જે મિક્ષ માર્ગને વિચાર કરવામાં આવે છે તે પગ મૂકવાનું ઠેકાણું નથી વા ચારિત્ર ધારણ કરવાનું ઠેકાણું નથી.” શંકાવાદિન! આ અર્થ કરીને તું મનમાં એમ નિશ્ચય કરે છે કે, હાલ આગમોના આધારે ચારિત્ર ધારણ કરી શકાતું નથી ! આવી તારી શંકા ખરેખર આગમથી વિરૂદ્ધ છે અને તે અયોગ્ય છે. શ્રીમના આશયને બરાબર નહિ જાણ વાથી તને એ શંકા થઈ છે. શ્રીમદ્ તે એમ કર્થ છે કે, આગામે અને દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવે પૂર્વાચાર્યોથી ચાલતી આવેલી ચારિત્રમાર્ગની પરંપરા એ બેથકી મેક્ષમાર્ગ છે. જે બેમાંથી એક–આગામોને ન માનવામાં આવે તો એકલી પરંપરાએ શું થાય? તે સંબધી પોતે શ્રીમુખે કહે છે કે “પુ પર અનુભવ નોવતાં રે અંબંધ પુછાય.” જે પુરૂષ પરંપરાના એકલા અનુભવે દેખીએ તે અશ્વ ને અંધ દોરે તેવું દેખાય છે. અને જિત ક–જિત વ્યવહાર પરંપરાને છોડી એકલા આગામે મોક્ષમાર્ગને દેખીએ તે ચારિત્ર ધારણ કરવાનું ઠેકાણું નથી. સારાંશ કે ગુરૂપરંપરા-જિતકલ્પ વ્યવહાર અને આગમવડે મોક્ષમાર્ગભૂત એવા ચારિત્રની આરાધના કરી શકાય. જે આ પ્રમાણે અર્થ ન માનવામાં આવે તે, ભગવતીસૂત્ર અને કલ્પસૂત્ર વગેરે સૂત્રોમાં જણુવ્યું છે કે “શ્રીવીરનું શાસન એકવીશ હજાર વર્ષપર્યન્ત. સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકાથી ચાલશે” એમાં વિરોધ આવે અને નિયમતો એ છે કે, સૂત્રો-ગ્રન્થ પરંપરા-અને વિદ્યમાન ગીતા એ સર્વના અભિપ્રાયથી અવિરૂદ્ધ એવું વચન આગમોના જ્ઞાતાઓ વિદે. શ્રીમદ્ તો આગમના પૂર્ણ શ્રદ્ધાળુ હતા અને તેથી તે સૂત્ર અને પરંપરા વિરૂદ્ધ લેજ કેમ? એમણે સૂત્રોને તો માન્ય કર્યા છે તેથી તેમના હૃદયનો આશયતો એવો વિનિ પ્રગટ કરે છે કે, એકાન્ત આગમ વા એકાન્ત પરંપરાથી ચારિત્રરૂપ મોક્ષપલ્થ ચાલી શકે નહિ. અનેકાન્તપણે એટલે આગમે અને સુવિહિત પરંપરાએ જ ચારિત્રરૂપ મેક્ષપભ્યની સિદ્ધિ થાય છે; અને એજ વાતને તેઓ “તરતમ યોજે રે તરત વાસના , વાણિત વષ આધાર” એ વાકયથી જણાવે છે. તરતમયગે વાસિતબોધ આધારે–તરતમોને હાલ ચારિત્ર પામી શકાય છે તેમજ પાળી શકાય છે. હાલ તેને આધાર છે એમ જણાવે છે. હાલના દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવપ્રમાણે સાધુપણું છે,ચારિત્ર છે. હાલ બકુશ-અને કુશીલ એવા બે પ્રકારના ચારિત્રીયા વર્તે છે અને તે ભગવતી સૂત્રના આધારે એક
For Private And Personal Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૭) વીશ હજાર વર્ષપર્યન્ત વર્તશે; તેથી હાલ આગમ અને પરંપરા એ બે વડે તરતમ યોગે ચારિત્ર છે અને સાધુઓ છે અને તેવટે મોક્ષને પન્થ વહે છે. આ પ્રમાણે અર્થ કરતાં કોઈ જાતને વિરેાધ રહેતો નથી અને તે અર્થ તેમના હૃદયને છે, એમ અમે તેમની વાણીવડે સિદ્ધ કરીએ છીએ.
હવે ચોથા અભિનન્દનના સ્તવનથી આગમવાદમાં ગુરૂગમ કેઇની નથી તે વાતનું સમાધાન કરવા, સ્તવન લખવામાં આવે છે.
__ अभिनन्दनजिनस्तवन ॥ अभिनन्दन जिन दर्शन तरसीये, दरशन दुर्लभ देव, मतमत भेदे रे जो जइ पुछीए, सहु थापे अहमेव. अभिनन्दन०१ सामान्येकरी दरिशण दोहेलं, निरणय सकल विशेष, मदमें घेर्यो रे आंधो केम करे, रविशसि रूप विलेख. अभिनन्दन०२ हेतु विवाद हो चित धरी जोइये, अति दुरगम नयवाद, आगमवादें हो गुरुगमको नही, ए शबलो विषवाद. अभिनन्दन०३ घाति डंगर आडा अति घणा, तुज दरिशण जगनाथ, धीठाई करी मारग संचरूं, सेंगू कोइ न साथ. अभिनन्दन० ४ રકાળ સારા રટતો કરું, તો ો સમાન, जेहने पीपासा हो अमृत पाननी, किम भाजे विषपान. अभिनन्दन० ५ तरस न आवे हो मरणजीवनतणो, सीजे जो दरिशण काज, दरिशण दुर्लभ सुलभ कृपाथकी, आनन्दघन महाराज. अभिनन्दन०६
શ્રીમદ્ આનન્દઘનજીએ અભિનન્દન પ્રભુના સ્તવનમાં દર્શન અને થતુ સમ્યકત્વના સબન્ધી સામાન્ય રીતે વિચારે જણાવ્યા છે. પિતાના જ સમ્યકત્વ સંબધી વિચારે દર્શાવવામાં આવે છે અને કઈ વખત સામાન્ય જનસમાજના હદયની શંકાઓને અગ્રસ્થાન આપીને, પ્રભુની સ્તવનારૂપે વિચારો દર્શાવવામાં આવે છે. આમાં “તુ વિવાદે જિત્ત પર जोइये, अति दुर्गम नयवाद। आगमवादे हो गुरुगमको नहि, ए सबलो विषवाद." શંકવાદીને કહેવાનો માર્ગ મળે છે કે, “હેતવિવાદે જે ચિત્તમાં વિચાર કરીએ છીએ તો અતિ દુગેમ એવો નયવાદ છે અને આગભવાદમાં તે ગુરૂગમ નથી; એ સબળ વિષવાદ છે. કહેવાને તાત્પયોથે એ છે કે, આગમવાદ અથૉત્ સિદ્ધાન્તવાદમાં કોઈને ગુરગમ નથી; તેથી એમ સિદ્ધ કરે છે કે ગુરૂગમ વિના તે વખતમાં સિદ્ધાન્તોના અર્થ કરનારા હતા, તો આજકાલની તે શી વાત કરવી ?” શંકાવાદીની શિંકાનું સમાધાન નીચે પ્રમાણે કરવામાં આવે છે.
For Private And Personal Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૮ ) “ આગમવાદે હે ગુરૂગમ કે નહીં એ વચન કેઈ કઈ બાબતોની અપેક્ષાએ અવબોધવું. અથવા શંકાશીલ મનુષ્યના મનમાં દર્શનસં. બધી આગમોના આધારે નિર્ણય કરવામાં રામ વાટે તે ગુમ નહીં એવો વિચાર આવે છે અને તેથી તેઓને એ સબળ વિષવાદ લાગે છે. અથવા આગમોને પરિપૂર્ણ–પરંપરા શૈલીએ-ગુરૂગમ પ્રવાહે–પરિપૂર્ણ અર્થ કરનાર ગુરૂની પરિપૂર્ણ ગુરૂગમ હાલ જોઈએ તે પ્રમાણમાં જોવામાં આવતી નથી. તરતમ ભેદે આગમવાદમાં ગુરૂગમવાળા ગુરૂઓ મળી શકે પણ ગણધરની પેઠે પરિપૂર્ણ ગુરૂગમવાળા ગુરૂઓ તો આ કાલમાં મળી શકતા નથી, તેથી ભિન્ન ભિન્ન ગની-આગમાં કથેલાં અમુક તો બાબતે-ભિન્ન ભિન્ન માન્યતા ઉભી થએલી છે. આગામોમાં પરસ્પર કઈ કઈ બાબતોમાં વિરોધ પાઠે આવે છે તેથી તેને પરિહાર કરવા માટે પૂર્વના ગણધર અને તેમના શિખેની પેઠે–પૂર્વધારી ગુરૂઓની ગમ જેવી, હાલના કાલના ગુરૂઓમાં ગમ નથી, તેથી–પૂર્વધાના અભાવે જોઈએ તેટલી પરિપૂર્ણ શંકા ટાળે એવા ગુરૂઓની ગુરૂગમ ન હોવાથીખેદ થાય છે; એમ એમના કહેવાનો આશય લાગે છે. આ પ્રમાણે તેમના આશય પ્રમાણે પૂર્વધરોની પેઠે હાલ આગમવાદમાં પરિપૂર્ણ ગુરૂગમવાળે કઈ ગુરૂ નથી, પણ પૂર્વધરની અપેક્ષાએ ન્યૂન એવા તરતમ યોગે–પરંપરાએ ગુરૂગમને ધારણ કરનારા ગુરૂઓની ગુરૂગમતા તેમના વખતમાં હતી, તે તે સહેજે સિદ્ધ થાય છે. ગણધરે અને પૂર્વધરના ગુરૂગમપણાને હાલ વિરહ છે તેથી કેટલીક બાબતેમાં શંકાનું જોઈએ તે પ્રમાણે સમાધાન થતું નથી, તેથી તત્યંત વિ૪િ જળ્યું વગેરે ના આચાર્યો થે છે, અને તેથી પિતાનો તેમણે તે બાબતમાં ખેદ દર્શાવ્યું છે. શ્રીમદ્ભા સમયમાં અને આ સમયમાં આગમવાદમાં તરતમયેગે ગુરૂગમતા છે. ગણધરની પેઠે પરિપૂર્ણ ગુરૂગમતા નથી એવું અવધ્યાથી શંકાને પરિહાર થાય છે અને તેથી શ્રી મને આગના વાદમાં તરતમોગે ગુરૂગમતા હતી અને તે વખતના મહા ગીતાર્થોને પણ તરતમણે ગુરૂગમતા હતી એમ સિદ્ધ થાય છે. આ પ્રમાણે યથામતિ કથી શકાય છે; તેનો ખરે નિર્ણય તો કેવલી જાણે. તે સબન્ધી વિશેષ અવાળું પાડી શકાય એવું ભવિષ્યમાં જણાશે તો દ્વિતીયાવૃત્તિમાં જણાવવામાં આવશે. વિશેષ ખુલાસે ગીતાને પુછી કરો. શંકાવાદી– હે સદ્ગુરે! આપે સ્તવનની કડીઓના અર્થ કથીને મારા
હૃદયનું સમ્યક્રસમાધાન કર્યું છે; પરન્તુ એકવીશમાં નમિનાથના સ્તવનમાં–
For Private And Personal Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૯ )
66
श्रुत अनुसार विचारी बोलुं, सुगुरु तथा विधि न मिले रे, किरिया करी नवि साधी शकीये, ए विषवाद चित्त सघळे रे." पड़० ॥१०॥ શ્રીમદે શ્રુતના અનુસારે-તેવા પ્રકારના સુગુરૂ મળતા નથી એવું જણાવ્યું છે, તેમજ શ્રુતના અનુસારે ક્રિયા કરીને મેાક્ષમાર્ગ સાધી શકાતા નથી તેમ જણાવ્યું છે; તેથી એમ લાગે છે કે તેમને કોઈ સુગુરૂ દેખ્યા ન હોવા જોઇએ, અને શ્રુતાનુસારે ક્રિયાવડે મોક્ષમાર્ગની સાધના સાધી શકાતી ન હોય એવા તેમણે નિશ્ચય કર્યો હેાય તેમ લાગે છે, માટે તે સંમન્ધી શંકાના પરિહાર કરશે.
સુગુરૂ-શિષ્ય ! ગુરૂકૂળવાસમાં રહીને જેણે સિદ્ધાન્તાને અને અધ્યાત્મ ગ્રન્થાના અભ્યાસ કર્યો છે એવા મહાજ્ઞાનીજ, શ્રીમદ્ આનન્દઘનજીના આયા કે જે વસ્તુતઃ સિદ્ધાન્તાથી અવિરોધી છે; તેને જાણવા સમર્થ થાય છે. શ્રીમદ્ આ ગાથાની પૂર્વની-આઠમી ગાથામાં જે સિદ્ધાંત દર્શાવે છે તે જો જાણવામાં આવે તે, તે શ્રુત અનુસારે જે બેાલ્યા છે તેને ભાવાર્થ અવબેાધી શકાય, તે માટે આઠમી ગાથા અત્ર લખવામાં આવે છે.
चूरणी भाष्य सूत्र निर्युक्ति, वृत्ति परंपर अनुभव * " समय पुरुषनां अंग कह्यां ए, जे छेदे ते दुरभव्य रे. षड्० ॥ ८ ॥
સિદ્ધાન્તરૂપ પુરૂષનાં છ અંગ છે. પૂર્વધરષ્કૃત છૂટક પદની વ્યાખ્યાને ચૂણી કહે છે. સૂત્રોકતાર્થને ભાષ્ય કહે છે. ગણધરાદિકૃત સૂત્ર કહેવાય છે. ભદ્રબાહુ સ્વામી આદિ પૂર્વધરાએ સૂત્રોપર નિયુક્તિ કરેલી છે. સૂત્રો ઉપર વિશેષ અર્થવાળી વૃત્તિ વા ટીકા અવોધવી, અને ગુરૂઆની પરંપરાએ આવેલા એવે અનુભવ, એ છ અંગે માંથી કોઇપણ અંગનું જે છેદન કરે છે તે દુર્ભય જાણવા; આમ કથનારા શ્રીમદ્ આનન્દઘનજીએ પેાતાની પૂર્ણ શ્રદ્ધાના ખ્યાલ આપ્યા છે. સૂત્રની ટીકા ન માને તે તે દુર્ભવ્ય. સ્ત્રોપર ગુરૂપરંપરાએ ચાલતા આવેલા જે અનુભવ તેને પણ જે છેદે તે દુર્ભાગ્ય, ઇત્યાદિ થનારા શ્રીમન્ને શ્રુતના અનુસારે તે કાલમાં સુગુરૂ ન દેખાય ! એ તે આકાશ કુસુમવત્ અસત્ય અવોધવું. શ્રીમા થવાના અભિપ્રાય એવા છે કે, સિદ્ધાન્તાના અનુસારે વિચારી જોતાં-પૂર્વના જેવા સુગુરૂ દેખાતા નથી; કારણ કે તેવાં સંઘયણુ હાલ નથી, તેમ જ પડતા કાલ છે. હાલ ત અકુશ અને કુશીલ એ બે પ્રકારના નિગ્રન્થ ગુરૂએ વર્તે છે અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવાદિકની અપેક્ષાએ-તરતમયેાગે ગુરૂ ગણાય છે,
ભ. વિ. ૨૭
For Private And Personal Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) પૂર્વના જેવા અધુના તથાવિધ સુગુરૂઓની જોગવાઈ મળતી નથી, પણ વર્તમાન દ્રવ્યાદિક અપેક્ષાએ બકુશ અને કુશીલ નિર્ચન્થ સુગુરૂઓનીતરતમયોગે જોગવાઈ મળે છે. પૂર્વધર આદિ સુગુરૂઓના અભાવે જોઈએ તેવી રીતે આગમના આધારે શંકાઓનું સમાધાન થતું નથી તેનો ખેદ તેમણે દર્શાવ્યો છે, પણ વર્તમાન કાલમાં તરતમોગે બકુશ અને કુશીલ નિગ્રંથે વર્તે છે અને તે સુગુરૂઓ ગણાય છે તેને તેમણે નિષેધ કર્યો નથી. કારણકે વર્તમાનમાં વિદ્યમાન એવા બકુશ અને કુશીલ નિન્થ એ બે પ્રકારે સુગુરૂઓનું પ્રતિપાદન આગામોમાં તેમજ ચૂ-ટીકા-ભાષ્ય વગેરેમાં કર્યું છે; અને પંચાંગીને જે ઉછેદે તે તો દુર્ભાગ્ય છે એમ શ્રીમુખે–સ્વયં જણાવે છે, તેથી “શુત અનુસાર વિચારી છું, સુકુર તથાવિધિ ૧ મિજે રે” એ વાકયનો એવો અર્થ ગ્રહણ કરે કે, શ્રુતના અનુસારે તેવા પ્રકારના-કે જે પૂર્વકાલમાં હતા તેવા સુગુરૂઓની હાલ જોગવાઈ મળતી નથી, પણ વર્તમાનકાલમાં તરતમયેગે ભગવતીસૂત્ર વગેરેના પાઠ પ્રમાણે બકુશ અને કુશીલ નિજોની-તરતમ ગે સુગુરૂપણની જોગવાઈ મળે છે. અઢારમા સૈકામાં વિદ્યમાન સાધુઓમાં તે કાલ-ક્ષેત્રની અને બકુશ-કશીલ નિર્ગથની અપેક્ષાએ, સુગુરૂવ હતું અને તત્કાલાનુસારે સુગુરૂગ હતો; એમ શાસ્ત્રોના આધારે અને શ્રીમદ્ના વચનાનુસારે પણ સિદ્ધ ઠરે છે.
શ્રતઅનુસાર વિચારીને જોતાં, વા વિચારીને બોલું છું તે, તથાવિધ (જેવા શાસ્ત્રોમાં કહ્યા છે તેવા) ગુરૂની જોગવાઈ મળતી નથી અને (જેવીરીતે જોઈએ તેવીરીતે) આગમાના આધાર વીનાની ક્રિયાવડે મેક્ષમાર્ગ આરાધી શકાતું નથી. એમ સઘળે એટલે સર્વત્ર સુગુરૂની જોગવાઈ સર્વને મળતી નથી, તેથી સઘળાઓને ખેદ રહે છે; એમ પણ અપેક્ષાએ ભાવાર્થ આકર્ષી શકાય.
શ્રીમદ્ આનન્દઘનજી પિતાની જે દશા વર્તે છે તેમાં અધિકતા કરાવનારા એવા ગુરૂને પોતાને જેગ મળતો નથી એમ કથી ચિત્તમાં ખેદ દર્શાવે છે. તેમને સિદ્ધાન્તોનો બોધ ઘણે હતો, તેમ જ અધ્યાત્મજ્ઞાનમાં તથા દ્રવ્યાનુયોગમાં ઘણું ઊંડા ઉતરી ગયા હતા, તેથી તેમને અપૂર્વ અપૂર્વ અભિનવ શ્રુતજ્ઞાન અને અધ્યાત્મજ્ઞાનમાં અભિનવ અનુભવ આપીને, આગળ ચઢાવે એવા-તથાવિધ ગુરૂની જોગવાઈ મળી નથી; એમ ઉપર્યુક્ત ચરણનો અર્થ અવધ. તેમની જ્ઞાનદશા અને અનુભવદશાના કરતાં આગળની દશા પ્રાપ્ત કરાવનાર ગુરૂ તેમને મળ્યા નથી; એટલું માત્ર ઉપરોક્ત વાક્યમાંથી હાર્દ નીકળે છે, પરંતુ તેમના કરતાં તરતભોગે ભિન્ન ક્ષયોપશમચારિત્ર ધારણ કરનારા બકુશ
For Private And Personal Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) અને કુશીલ નિર્ગળ સાધુઓની જોગવાઈ તો હતી, એટલે તેથી એમ સિદ્ધ થાય છે કે, તેમણે પોતે જે જ્ઞાન ધ્યાન પ્રાપ્ત કર્યું હતું તેનાથી અધિક જ્ઞાન ધ્યાન સમાધિમાં આગળ ચઢાવનાર ગુરૂની જોગવાઈ હતી નહિ, પરંતુ તેમના કરતાં ભિન્ન ક્ષયોપશમચારિત્રવાળા સાધુઓ તે તે કાલમાં હતા; અને એ બાબતને તે તેમના કોઈપણ વચનથી નિષેધ થતું નથી. એ ઉપરથી સાર એટલો નીકળે છે કે, તે વખતમાં આનન્દઘનજીએ જૈનાગમોના અનુસારે–અકુશ કુશીલ અને નિર્ઝેન્થરૂપ ગુરૂઓ તે દેખ્યા હતા, પણ પિતાની જે દશા હતી તે દશામાં આગળ ચઢાવે એવા ગુરૂની કૃતના અનુસારે જોગવાઈ તેમને–આગળની અનુભવદશામાં પ્રવેશ કરવા માટે–મળી નહિ. શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાય વગેરેમાં બકુશ કુશીલ નિર્ગસ્થની અપેક્ષાએ ગુરૂપણું હતું અને તે તો તેમને મળ્યા હતા, પરંતુ પિતાને ધ્યાનસમાધિને જે અનુભવ થયો હતો તેમાં આગળ ચઢાવે એવા ગુરૂનો જોગ “મને મળતો નથી” એમ તેમણે ગાયું છે. સાધુઓ અને સાધ્વીઓ વિના જૈનશાસન હતું નથી. તે કાલમાં પિતાની આગળની દશાને અભિનવ અનુભવ આપે એવા ગુરૂ મને મળતા નથી અને મારાથી ચારિત્રની પ્રતિલેખનાદિ ક્રિયા શ્રુતજ્ઞાનાનુસારે યથાગ્ય કરી શકાતી નથી, તેથી મારા સઘળા મનમાં એટલે ચિત્તના અણુઅણુમાં, અર્થાત ચિત્તના સઘળા ભાગમાં ઘણેજ ખેદ થાય છે, એમ આનન્દઘનજીએ સૂચવ્યું છે; આ પ્રમાણે તેમના હૃદયનું અને તેમના પદોનું ધ્યાન ધરતાં પિસ્તાલીશ આગમ, પંચાંગી અને પરંપરાથી અવિરૂદ્ધ તથા પ્રાય: તેમના હદયના આશયથી અવિરૂદ્ધ એવો ઉપર્યુક્ત અર્થ અમારા હૃદયમાં ફર્યો છે તે લખે છે. વિશેષ તે ગીતાર્થ મુનિવરે-આચાર્યો અને ઉપાધ્યાયે વગેરે બહુશ્રુત કથે તે ખરૂં.
શ્રીમદુનાં વચનોમાં બીજા-ચોથા અને એકવીશમાં સ્તવનની કડીઓમાં જે શંકાવાદીએ વિરોધ દર્શાવ્યો હતો તે ઉપર્યુક્ત વચનથી દૂર કર્યો. ગુરૂની પરંપરા અને આગમામાં મધ્યસ્થભાવ ધારણ કરીને સત્યાર્થ ગ્રહણ કરવા તત્પર થવું. અનેકાન્ત નયવાદશૈલીએ પૂર્વે અને આગમોને લોપ થતાં હાલ જે આગામે રહ્યાં છે તે સંબંધી વિચાર કરી સત્ય તત્ત્વ ગ્રહણુ કરવા પ્રયત્ન કરો. આગમમાં પરસ્પર
જ્યાં વિરોધ દેખાય ત્યાં જ્ઞાનીના વચનાનુસારે સમાધાન પ્રાપ્ત કરવા લક્ષ્ય દેવું, પણ નાસ્તિકતા લાવવી નહિ. અગીયાર અંગોના ઘણું પાડે વિચ્છેદ થઈ ગયા છે, અને જે છે તે અમૃતના કુંડ છે. અમૃતસાગરમાંથી અમૃતની પ્રાપ્તિ કરીને રેગ ટાળી શકાય, તેમ અમૃતના કુંડમાંથી અમૃત ગ્રહીને સુખ પ્રાપ્ત કરી શકાય છે, માટે શ્રી વીરપ્રભુની વાણુને
For Private And Personal Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૨ ) વીરની પેઠે ભક્તિથી પૂજવી, માનવી અને વીરપ્રભુનાં વચન ઉપર પૂણે શ્રદ્ધા ધારણ કરવી. શ્રી આનન્દઘનજી મહારાજને આગમની પૂર્ણ શ્રદ્ધા-માન્યતા હતી, તેમજ ગચ્છની માન્યતા હતી; એમ પ્રસંગે પાર સિદ્ધ કર્યું.
- શ્રીમક્રિયા કરી નવિ સાધી શકીએ એ વચન બોલીને એમ જ્ઞાપન કરે છે, કે તથાવિધ શાસ્ત્રોક્ત ક્રિયા કરી શકાતી નથી અને શાસ્ત્રોક્ત કયૉવિના ચારિત્ર સાધી શકાતું નથી. તેઓશ્રી વ્યવહારપ્રતિક્રમણ પ્રતિલેખનાદિ ક્લિાઓ શાસ્ત્રોના કથન પ્રમાણે યથાતથ્ય જેવી જોઈએ તેવી રીતે ન કરી શકતા હોય એવું લાગે છે. વા સાંભળવાપ્રમાણે વ્યવહાર પ્રતિકમણાદિ ક્રિયાઓ પહેલાં વા વનમાં વિહાર કર્યા બાદ તેમનાથી આગમાં કહ્યા પ્રમાણે ન કરાતી હોય ! તેનો ખેદ દર્શાવ્યું હોય એમ લાગે છે; ગમે તેમ હોય તે પણ તે પિતાની વાસ્તવિક દશા વર્ણવીને સગપાક્ષિકભાધારક બનીને સત્યપદેશતાવડે આરાધકપણને આગળ કરીને મુક્તિ માર્ગમાં અડગ રહી પ્રવૃત્તિ કરે છે.
તેઓશ્રી સંવેગપક્ષી હતા. સગપક્ષીનાં જે લક્ષણે જોઈએ તે સંવેગ પક્ષી.
- તેમનામાં હતાં, એમ એગપક્ષીનાં લક્ષણુ આગમના
આધારે અવલોકતાં દેખાય છે. કહ્યું છે કે, सावजजोग विरमणाओ, सव्वुत्तमो जइ धम्मो। बीओ सावगधम्मो, तइओ संविग्गपखपहो ॥ १ ॥
( ઉપદેશ રભાકર ) શ્રીમદ્દ યશોવિજયજી સંવેગપક્ષી સાધુ સંબધે કથે છે કે.
तेहवा गुण धरवा अणधीरा, जोपण सूध्धुं भाखी।
जिनशासन शोभावे तेपण, सुधासंवेग पाखी ॥ धन्य० ॥ ८॥ જે મુનિરાજ, સાધુઓના પૂર્વોક્ત ગુણ ધારવાને અસમર્થ હોય, તેપણું–જે શુદ્ધ પ્રરૂપક હોય અને દેશના પ્રમુખ ગુણોએ જિનશાસનને શોભાવે છે તે, શુદ્ધ સંવેગપક્ષિક અવબોધવા. ચતઃ
संविग्गपक्खियाणं, लखणमेयं समासअओ भणियं ॥ ओसन्नचरणकरणावि, जेण कम्मं विसोहंति ॥ १ ॥ सुद्धं सुसाहुधम्म, कहेइ निंदइ य निययमायारं ॥ सुतवस्सियाणपुरओ, होइ उ सम्वोमरायणिओ ॥२॥
(૩રામા ) सदहणा अनुमोदनकारण, गुणथी संयमकिरिया ॥ व्यवहारे रहिया ते फरशे, जे निश्चयनयदरिया ॥ धन्य० ॥९॥
For Private And Personal Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૩) તત્વની શ્રદ્ધા અને ગુણવંતની પ્રશંસા કરવી-ઇત્યાદિક સંયમની ક્યિા છે તે, સંવેગપક્ષમાં રહેલાઓને હોય છે. કરે, કરાવે અને અનુમોદે તે સર્વને સરખું ફળ પ્રાપ્ત થાય છે. સંવેગપક્ષીઓ શુદ્ધ ઉપદેશ આપે છે અને ચારિત્રક્રિયાઓ કરનારા સાધુઓની અનુમોદના કરે છે, તેથી તેમણે પણ તે ક્ષિાએ ભાવથી સ્પશી છે એમ સિદ્ધ ઠરે છે. અતએવ, સંવેગપક્ષી પણ ભાવથી ક્ષિાપાત્ર ઠરે છે. ૩ રા.
सद्दहणा जाणणाणु, मोयण कारण गुणा परेसिं जे ॥ जिथ्थयववहारविउ, तेसिं किरिया भवे भावा ॥१॥
(સમ્મતિતત્તે ) दुःकरकारथकी पण अधिका, ज्ञानगुण ईम तेहो ॥ धर्मदासगणि वचने लहिये, जेहने प्रवचन नेहो ॥ धन्य० ॥ १० ॥ सुविहित गच्छक्रियानो धोरी, श्रीहरिभद्र कहाय ॥ एह भाव धरतो ते कारण, मुज मन तेह सुहाय ॥ धन्य० ॥११॥
(સાડાત્રણસે ગાથાનું સ્તવન). દુ:કરકારથી થાય એવી ધર્મની કછાક્યાના કરનારા સાધુઓ જે અપાગમના સ્વામી હોય તો શા ખપમાં આવે! અર્થાત્ ખપમાં આવે નહિ. ધર્મક્રિયાઓનું કષ્ટ ઘેડું કરતા હોય અર્થાત્ પ્રતિલેખનપ્રતિક્રમણ-વિહાર આદિ ક્રિયાઓનું જેઓને કષ્ટ અ૫ હેય તેપણું, જ્ઞાનગુણે તેઓ કષ્ટકિયા કરનાર સાધુથી અધિક છે; એમ ધર્મદાસગણિએ ઉપદેશમાલામાં કચ્યું છે. સુવિહિત ગચ્છાયિાના ઘેરી શ્રીહરિભદ્રસૂરિ એવેગ પક્ષની ભાવનાને ધારણ કરતા હતા માટે મારા મનમાં તે રૂચે છે; એમ ઉપાધ્યાયજી જણાવે છે.
नाणाहिओ वरतरं, हीणो विहु पव्वयणं पभावंतो ॥ नयदुक्करं करंतो, सुहुवि अप्पागमो पुरिसो ॥ १॥
( ઉપદેશમાલા ) ધર્મદા રાગણિને પ્રવચનપર અત્યંત સ્નેહ હોતે. તે કથે છે કે “જ્ઞાની એવા સંવેગપાક્ષિકે કિયા ન કરતા છતાં વા હીનક્રિયા કરતા છતાં પણું શુદ્ધ ચારિત્રીયાઓની પ્રશંસા કરતા એવા, અને જિનશાસનની પ્રભાવના કરતા છતા જ્ઞાનગુણે, ક્યિા કરનારાથી અધિક કહ્યા છે.” ઉપાધ્યાય રાંગપક્ષના ભાવને ધારણ કરનાર હતા તે પ્રમાણે, સંવેગપક્ષધારી દ્રવ્ય-વ્યવહાર પ્રતિકમણુદિ ક્રિયા કરવામાં મૃતના અનુસારે યથાતથ્ય પોતાનામાં અસાધકપણું માનનાર અને ધ્યાનસમાધિમાં મગ્ન રહેનાર જ્ઞાની સાધુવેષધારી, શ્રી આનન્દઘનજીને આગામે ઉપરઘણે
For Private And Personal Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ ) સ્નેહ હતા. આગના આધારે શુદ્ધપદેશ દેનારા હતા–અધ્યાત્મજ્ઞાન વા દ્રવ્યાનુયોગ જ્ઞાનરૂપ નિશ્ચયનયના દરિયા હતા, તેથી તે શ્રી સંવેગપાક્ષિક ભારધારક હતા. શ્રીમદ્ પોતે આગામેના આધારે ધર્મસંબધી બેલતા હતા. પિતાનામાં ગુણની ન્યૂનતા દેખતા હતા અને આગમેના આધારે શુદ્રોપદેશ દેઈને તથા સુસાધુની પ્રશંસા કરીને, ભાવથી ચારિત્રક્રિયાને સ્પર્શતા હતા; માટે તે સંવેગપાક્ષિક હતા એમ સિદ્ધ ઠરે છે. આત્માના શુદ્ધધર્મનું તેઓ ધ્યાન ધરતા હતા અને પરંપરિકૃતિને ટાળતા હતા, તેથી તેમની દશા ઉચ્ચ હતી એમ સિદ્ધ થાય છે. અજ્ઞાની સાધુ, ધર્મની ક્રિયાઓ કરતે છતે પણ બંધાય છે. કચ્યું છે કે
परपरिणति पोतानी माने, वरते आरतध्याने ॥ बन्ध मोक्ष कारण न पिछाणे, ते पहिले गुणठाणे ॥
धन्य ते मुनिवरा रे जे चाले समभावे ॥ જે પરપરિણતિને પિતાની માને છે અને આર્તધ્યાનમાં વર્તે છે તથા બધેમોક્ષનું કારણ અવધતું નથી તે પહેલા મિથ્યાત્વ ગુણઠાણે છે. શ્રીમદ્ આનન્દઘનજી જેવા મહાપુરૂષ અને સિદ્ધાન્તજ્ઞાની-અધ્યાત્મજ્ઞાની-અનુભવી-ગુણુનુરાગી અને સંવેગપક્ષીની, શ્રી ઉપાધ્યાયે સ્તુતિ કરીને પિતાની સંવેગપાક્ષિક ભાવના કેવી પ્રબલ હતી તે દર્શાવી આપ્યું છે. સાધુને વેષ હેાય અને સાધુની ક્યિા ન કરતો હોય છતાં, ઉપર્યુક્ત ગુણવિશિષ્ટ ગુણાનુરાગી સંવેગ પક્ષી હોય છે તે, અ૫કાલમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. માયાની સજજાયમાં ઉપાધ્યાયજી તે સંબધી જણાવે છે કે,
कुसुमपुरे घरशेठने ॥ सुणो० ॥ हेठे रह्यो संविग्न ॥ गुण ॥ કરે તe sો ના કુળો મા મુ ળ ગુણ છે કુળ૦ મા दंभी एक निन्दा करे ॥ सुणो० ॥ बीजो धरे गुणराग ॥ गुण ॥ पहेलाना भव दुस्तर कह्या ॥ सुणो० ॥ बीजाने केवल त्याग ॥ गुण ॥
કસુમપુર નગરમાં એક શેઠના ઘેર બે સાધુ આવ્યા હતા. એક ક્ષિાપાત્ર દંભી હતો, તે પેલા યિા ન કરનાર સાધુની નિન્દા કરતો હતો
અને બીજે ક્યિા ન કરનારે પેલા ક્રિયા કરનારની પ્રશંસા કરતો હતો. કઈ જ્ઞાનીને પુછતાં પેલા નિન્દા કરનાર અને ક્રિયા કરનારના દુસ્ત૨ભવ કહ્યા અને ક્રિયાથી મેકળા પણુ ગુણની પ્રશંસા કરનાર સાધુને ત્યાગી કશે. આ ઉપરથી સમજવાનું કે સંવેગપાક્ષિકની ભાવના ધારણ કરીને જે સાધુઓ-કે જે શ્રતને અનુસારે યથાતથ્ય દ્રવ્યથી તથા ભાવથી ચારિત્ર પાળવાને અશક્ત છે તે ખરેખર અન્ય સાધુઓના ગુણેની
For Private And Personal Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૫) પ્રશંસા કરે છે તો, અ૫ભવમાં મુક્તિ પામે છે અને જેઓ ક્રિયાનો દંભ ધારણ કરી અન્ય સાધુઓની નિન્દા-થેલીથી હેલના કરે છે તેઓ ઘણું ભવ ભમે છે. શ્રીમદ્ આનન્દઘનજી જેવા અધ્યાત્મજ્ઞાની અને આત્માના શુદ્ધધર્મમાં ઉંડા ઉતરેલા મહાસંગપાક્ષિકની જેટલી પ્રશંસા કરીએ તેટલી જૂન છે. એમના સંવેગપણનું સદાકાલ સ્થાન હોવ! શ્રીમદ્ ઉપાધ્યાયજી સંવેગપાક્ષિકભાવના ધારક હતા. અઢારમા
- શતકમાં ઉપાધ્યાયને મહાગીતાર્થ માનવામાં અમારે ઉપાધ્યાયને અંગત અભિપ્રાય છે. તેવા વૈરાગી ત્યાગી મુનિરાજ સંગપક્ષભાવ.
* પિતાનામાં ગુણેની ન્યૂનતા દેખે છે અને અન્ય જે કોઈ ચારિત્રીયામાં ગુણે હોય તેની પ્રશંસા કરે છે. તે શતકના કેટલાક અન્ય મુનિવરે પણ ઉપાધ્યાયવત્ સંવેગપણની ભાવનાને ભાવતા હતા. ઉપાધ્યાય ચારિત્ર પાળતા છતાં પોતાને માટે નીચે મુજબ લખે છે.
अवलंबेच्छायोग, पूर्णाचारासहिष्णवश्ववयं ॥ મવચા પર્વમમુનીનાં, લીવીનનુરામ . ૨૧ સિદ્ધાંતતરંજન, રસ્ત્રાણ : કુરિજા રાજા . परमालंबनभूतो, दर्शनपक्षोयमस्माकं ॥ ३१ ॥ विधिकथनं विधिरागो, विधिमार्गस्थापनं विधरिच्छा ॥ अविधिनिषेधश्चेति, प्रवचनभक्तिः प्रसिद्धान्तः ॥ ३२ ॥ अध्यात्मभावनोज्वल-चेतोवृत्योचितं हितं कृत्यं ॥ પૂર્ણાિમિસ્રાવ, એતિદયમામશુદ્ધિ રૂ . द्वयमिहशुभानुबंधः शक्यारंभश्चशुद्धपक्षश्च ॥ अहितोविपर्ययः पुन, रित्यनुभवसंगतः पन्थाः ॥ ३४॥
(મધ્યાત્મવાર) ભાવાર્થે–અમે સાધુના પૂણે ચારિત્ર સંબધી ક્રિયાચારેને પાળી શકનારા નથી. અમે ભક્તિવડે પરમમુનિની પદવીને અનુસરીએ છીએ. સિદ્ધાંત અને તેના અંગભૂતશાસ્ત્રને શક્તિ પ્રમાણે સારે પરિચય છે એજ પરમાલંબન ભૂત અમારે દર્શન પક્ષ છે. તેઓ પિતાને ચારિત્રપક્ષી ન જણાવતાં દર્શનપક્ષી જણાવે છે. વિધિનું કથન, વિધિપર રાગ, વિધિમાર્ગનું સ્થાપન, વિધિની ઇચ્છા અને અવિધિને
For Private And Personal Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ )
નિષેધ, એપ્રમાણે પ્રવચનની ભક્તિરૂપ ઉત્કૃષ્ટ સિદ્ધાન્ત છે. અધ્યાત્મભાવનાવડે નિર્મલ થએલી ચિત્તવૃત્તિથી ઉચિત હિતકૃત્ય કરવું અને સાધુ ધર્મની પૂર્ણક્રિયાના અભિલાષ, એ બે આત્માની શુદ્ધિ કરનાર છે. એક રાકયના આરંભ અને બીજો યુદ્ધપક્ષ એ બે શુભાનુબંધી છે. અને તેથી ઉલટા તે અહિતકારી છે;-એ અનુભવ સંગથી પ્રાપ્ત થએલ માર્ગ છે. ઈત્યાદિ—આવા હૃદયના ઉદ્ગારોવડે શ્રીમદ્ વિજયજી ઉપાધ્યાયજીની સંવેગ પાક્ષિકભાવના સ્પષ્ટ ભાસે છે. શ્રી આનન્દઘનજીની સંવેગપાક્ષિકભાવનાના પ્રસંગે, ઉપાધ્યાયજીનું પણ સંવેગપાક્ષિભાવપણું પ્રસંગોપાત્ત દર્શાવ્યું છે.
શ્રીમદ્ આનન્દઘનજીના-પરમાત્માની સેવાના ઉચ્ચ વિચારે હતા. સેવા વિના મીઠા સેવા મળતા નથી. આખી દુનિયામાં શ્રીમદ્દા સેવા જે કંઇ પ્રાપ્ત કરવામાં આવે છે. તે સેવાથીજ અવવિચારે, એધવું. સેવા! સેવા! એમ સર્વ કોઈ વદે છે, પણ સેવાની ભૂમિકાની પ્રાપ્તિ વિના પરમાત્માની ખરી સેવા કરી શકાતી નથી. ત્રીજા સંભવનાથના સ્તવનમાં શ્રમય-દ્વેષ-અવેર્ એ ત્રણ ગુણાની પ્રાપ્તિથી ખરી સેવા કરી શકાય છે એમ શ્રીમદ્ દર્શાવે છે.
भयचंचलताहो जे परिणामनी रे, द्वेष अरोचकभाव ॥
खेदप्रवृत्तिही करतां थाकीयेरे, दोष अबोध लखाव ॥ संभव० ॥
આત્માના પરિણામની ચંચલતા તેજ ભય છે; તેના ત્યાગ કરીને આત્માના સ્થિર પરિણામ કરવા તેજ અભય છે. પરમાત્માના ગુણાપર અરૂચિભાવ તેજ દ્વેષ જાણવા. પ્રભુના ગુણાપર અત્યંત રૂચિ થાય છે તે અદ્વેષગુણ જાણવા. પ્રભુના ગુણેાની પ્રાપ્તિ કરણાર્થ પ્રવૃત્તિ કરતાં જે થાક લાગે છે તે ખેદ જાણવા. પરમાત્માના ગુણ્ણાની પ્રાપ્તિ અર્થ પ્રયત્ન કરતાં થાકી ન જવું તે અખેદ જાણવા. આ ત્રણ ગુણાની પ્રાપ્તિવડે જે સેવા કરવામાં આવે તે, સેવક પેાતાના ઇષ્ટની સેવાવડે ઇચ્છિત ફલ પ્રાપ્ત કરી શકે છે. ભય-દ્વેષ અને બેદને પરહરીને જે મનુષ્યા સેવા કરે છે તેજ ખરેખરા સેવક જાણ્યા. ચંચલતા-અરૂચિ અને ખેદના જ્યાં અભાવ છે ત્યાં ખરી સેવા અવમેધવી. આવી ઉત્તમ સેવા વિના સેવક બનવું દુર્લભ છે. સેવકામાં જે પૂર્વોક્ત ત્રણ દાષ ન હોય તેા તે દેવ-ગુરૂ અને ધર્મના ખરા સેવક અવબાધવા. ઇત્યાદિ વિચારોવડે શ્રીમદ્ પેાતાની આન્તરિક સેવાનું સ્વરૂપ પ્રકટ કરે છે અને જગત ખરી સેવાના વિચારાના લાભ આપે છે,
For Private And Personal Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રીમદ્
એકાન્ત કેષ્ટિએ અન્યદશનાનું અને ર્શનથી પૃથક્ ત્વ અને અને કાન્ત નયદૃષ્ટિએ જૈનદર્શનમાં અન્યદર્શનેના અન્તભાવકરવાસમન્ધી શ્રીમદ્ નું ચાતુર્ય.
( ૨૧૭ )
આનન્દઘનજીના હૃદયમાં જૈનદર્શનનાં તત્ત્વા સમ્યક્ પરિ
મ્યાં હતાં. દ્રવ્યાનુયાગમાં તેએ ઉંડા ઉતર્યા હતા. જૈનદર્શનથી એકાન્તનયે અન્યદર્શનાએ માનેલા આત્મતત્ત્વમાં કેવી રીતે વિરોધ આવે છે તેનેા, વીશમા શ્રી મુનિસુવ્રતસ્વામિના સ્તવનમાં સ્પષ્ટ અને સારે। ચિતાર આપ્યા છે. સ્યાદ્વાદમંજરી-સમ્મતિતર્ક-નયચક્ર-વિશેષાવયક અને તત્ત્વાર્થ વગેરે ન્યાયના ગ્રન્થાને પરિપૂર્ણ અજ્યાસ કર્યાવિના આવેા ચિતાર આપી શકાય નહિ. અનેક નયાની અપેક્ષાએ આત્મતત્ત્વને જાણીને આવા ઉત્તમ ચિતાર આપી શકાય તેમ છે. અન્યદર્શના એકાન્તદૃષ્ટિથી શ્વેતાં શ્રી જિનદર્શનથી ભિન્ન છે; એમ શ્રીમદે જણાવીને જિનદર્શનની ઉત્તમતાના સારા ખ્યાલ આપ્યો છે. તેમજ તેમણે એકવીશમા શ્રી નમિનાથના સ્તવનમાં षडदर्शन जिन अंग મળીજ્ઞે–” એમ કથીને અનેકાન્તનયની સાપેક્ષાથી, પદ્ધર્શને પણ જિનદર્શનરૂપ પુરૂષનાં અંગ છે એમ સિદ્ધ કરી આપ્યું છે. એકાન્તે એકનયની માન્યતાથી મિથ્યાત્વ છે અને અનેકાન્તનયની અપેક્ષાએ વસ્તુની માન્યતાથી સમ્યકત્વ છે. સમ્યકત્વદર્શની, અનેકાન્તદષ્ટિથી મિથ્યાત્વદર્શનાને પણ નયેાની અપેક્ષાએ સમ્યકત્વરૂપે પરિણમાવે છે. ષગ્દર્શને પણ જિનદર્શનનાં અંગભૂત છે; એમ સમ્યગ્દષ્ટિને સાપેક્ષ દૃષ્ટિસામર્થ્ય જણાય છે. તે કથે છે કે
जिनवरमां सघळां दर्शन छे, दर्शने जिनवर भजनारे ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
सागरमा सघली तटिनी सहि, तटिनीमां सागर भजनारे ॥ ६॥ ( નમિનાથ સ્તવન. ) જિનવરદર્શનમાં નયાની સાપેક્ષતાએ આખી દુનિયાનાં દર્શનાને અન્તર્ભાવ થાય છે, અને અન્ય એકાન્તદર્શનમાં, જિનદર્શનની ભજના જાણવી. સાગરમાં સઘળી નદી આવીને સમાય છે . અને નદીઓમાં સાગરની ભજના જાણવી. જૈનદર્શન સાગરસમાન છે. આ પ્રમાણે હૃદયના જ્ઞાનને ગુર્જરભાષામાં સ્પષ્ટ આલેખનાર શ્રીમનું જ્ઞાનસામર્થ્ય કેટલું હશે તેને પાર આવી શકતા નથી. સમ્મતિતર્ક વગેરેમાં આજ પ્રમાણે લેાક છે. તંત્ર વિશેષાવશ્યTM ।
For Private And Personal Use Only
જો.
उदधाविव सर्व सिन्धवः, समदीर्णास्त्वयिनाथ ! दृष्टयः |
नच तासु भवान् प्रदृश्यते प्रविभक्तासु सरित्स्विवोदधिः ॥ १ ॥
આ ઉપરથી અવબેાધાય છે કે, સિદ્ધાન્તાના અભ્યાસ કરવામાં
સ. ઉ. ૨૮
Page #219
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) શ્રીમદે અત્યન્ત લક્ષ દીધું છે. તેઓ સિદ્ધાન્તના પશમી મુનિવર હતા. નોની અપેક્ષાએ તો બાધ કરનાર વિરલા મનુષ્યો હોય છે. નિગમ-સંગ્રહ-વ્યવહાર-જુસૂત્ર-શબ્દ-સમભિરૂઢ અને એવંભૂત એ સાત નય છે. દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક નયનો સાત નયમાં સમાવેશ થાય છે અને સાત નોન દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક એ બે નયમાં સમાવેશ થાય છે.
इविक्कोयसयविहो, सत्तनयसयाहवंति एमेव ॥ अन्नोविय आएसो, पंचेव सया नयाणं तु ॥
(વિશેષાવરથa ) નૈગમાદિ એકેક નયના શત શત ભેદ ગણતાં સાત નયના સાતસો ભેદ થાય છે, તેમજ અન્ય રીતિએ પાંચસે ભેદ થાય છે. શબ્દસમભિરૂઢ અને એવંભૂત એ ત્રણવડે એક શબ્દનયની વિવક્ષા કરવામાં આવે તે પાંચ મૂલ નય થાય, તેથી તેના પાંચસે ભેદ થાય
છે. સામાન્યગ્રાહી નૈગમન સંગ્રહમાં અંતભવ કરવામાં આવે અને વિશેષગ્રાહી નૈગમને વ્યવહારમાં અતભવ કરવામાં આવે તો મૂલ છ નય થાય છે અને તેના છ ભેદ થાય છે. જ્યારે સંગ્રહ-વ્યવહાર અને ઋજુસૂત્ર એ ત્રણ અર્થનય વિવક્ષાય છે અને એક શબ્દનય પર્યાયાસ્તિક નય તરીકે વિવક્ષાય છે ત્યારે, મૂલ ચાર નય થાય છે અને તેના ચાર ભેદ થાય છે. જ્યારે નૈગમાદિ ચાર નય છે તે દ્રવ્યાસ્તિક તરીકે વિવક્ષાય અને ત્રણ શબ્દનો એક પર્યાયાસ્તિક તરીકે વિવસાય છે ત્યારે, મૂલ બે નયન બસે ભેદ થાય છે. “swતોડવંથાતાનામત્તિ” ઉત્કૃષ્ટથી અસંખ્યાતા નય હોય છે. કાવત્તો વચપદા તાવતો વા નથiદા ા તે વય પરચા નક્ષત્ત સમુલિયા વચ્ચે છે જેટલા વચન નમાગે છે તેટલા ન છે, જેટલા ન છે તેટલા એકાન્ત પરતીથિંક સિદ્ધાન્ત છે અને સમુદિત તથા સ્વાતશબ્દલાંછિત થએલા તે સર્વે નયે જિનશાસન ભાવને પામે છે.
શ્રીમતું ઉપર પ્રમાણે સ્વ અને પારદર્શન સંબધી જ્ઞાન સામર્થ્ય કહ્યું. શ્રીમદ્ આનન્દઘનજીનાં સ્તવનવડે તેમના ગુણેની દિશાનું કિચ્ચિત્ વર્ણન કરવામાં આવ્યું; હવે તેમનાં પદવડે તેમના ગુણાનું આતરિક હૃદયચારિત્ર્ય તપાસીએ.
શ્રીમદે પાંચમા પદમાં પ્રત્યેક વસ્તુમાં દ્રવ્યગુણપર્યાય હોય છે, તથા ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યયુક્ત વસ્તુ સત્ કહેવાય છે; તેની દષ્ટાન્ત વડે સમજણ આપીને આત્માની ઉપાદેયતા સંબધી ઉત્તમ ઉદ્ધારે કાઢયા છે.
For Private And Personal Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ ) શ્રીમદે સાતમા પદમાં યોગને અનુભવ વર્ણવીને ગજ્ઞાનને
દુનિયાને પરિચય આપ્યો છે. તેમણે ગનાં અનેક મને યાગ- શાસ્ત્રો અવલોક્યાં હતાં અને યોગસમાધિનો અને જ્ઞાન.
ભ્યાસ કર્યો હતો. આત્માને સંન્યાસીની ઉપમા આપવામાં આવી છે અને શરીરને મઠની ઉપમા આપી છે તેથી એમ અનુમાન કરી શકાય છે કે, તેમણે સંન્યાસીઓના મઠમાં વાસ કર્યો હોવો જોઈએ અને ત્યાં પ્રસંગોપાત્ત એગના વિચારેની ધૂનમાં ને ધૂનમાં કેગના ઉદ્ધાર પદ તરીકે બહાર કાઢયા હોય. હગ સમાધિનો તેમણે અભ્યાસયોગે અનુભવ કર્યો છે એમ નિશ્ચય કરાય છે.
સમાધિ પ્રાપ્ત કરીને તેમણે લોકોને પ્રસંગોપાત્ત—અમુક ચમત્કારેન ધામભૂત એવો પોતાનો આત્મા છે એવો ખ્યાલ બાંધવાનાં કારણાને સ્થાન આપ્યું છે. સાતમાં પદમાં સહજસમાધિનું સ્વરૂપ આલેખ્યું છે અને તેની સાથે અજપા જાપ કે જેને યોગીઓ જાણે છે તેનું તેમણે દિગ્ગદર્શન કર્યું છે.
આઠમા પદમાં અધ્યાત્મજ્ઞાનને, સુમતિ આદિ પાત્રોવડે સ્વાનુભવ પ્રગટ કર્યો છે તે ખરેખર મનનીય છે. નવમા પદમાં પણ અધ્યાત્મના ઉતારે છે. દશમા પદમાં પણ આધ્યાત્મિક પાત્રોના ઉકારેવડે સ્વાનુભવરસને શબ્દદ્વારા પ્રકટ કર્યો છે. અગીયારમા પદમાં આધ્યામિક પાત્રોદ્વારા આતમા અને મેહનું યુદ્ધ દર્શાવીને પિતાના આત્મામાં પ્રગટતી દશાનો ખ્યાલ આવ્યો છે. બારમા પદમાં અધ્યાત્મદષ્ટિએ અત્તરમાં રાધા અને ફરજાના ચોપાટની રમત કેવી રીતે રમાય છે તેને આબેહુબ ચિતાર આપે છે. તેરમા પદમાં આધ્યાત્મિક અન્તરપાત્રોના વિચારે દર્શાવીને આત્માની દશાનું ઉચ્ચ ભાન કરાવ્યું છે. ચઉદમા પદમાં અન્તમાં રહેલા પાત્રોના વિચારેને દર્શાવ્યા છે અને સમતા આદિનું શ્રેષ્ઠત્વ દર્શાવ્યું છે. સમતાએ આ ત્માને શિખામણ આપી છે તેનું સ્વછ ચિત્ર દોરવામાં આવ્યું છે. પન્નરમા પદમાં જ્ઞાનરૂપી ભાનુનો અન્તમાં પ્રકાશ થતાં, જે દશા થાય છે તેના ઉદ્ધારે દેખવામાં આવે છે. સોળમા પદમાં સમતા પિતાને ઘેર ચેતન સ્વામિની આવવાની રાહ જોઈ બેઠી છે તત્સંબધી ઉદ્ધારે છે. સમતાને આત્મપતિ પર કેટલે બધે પ્યાર છે તેને સ્પષ્ટ કરવામાં આવ્યું છે. સમતાના વાકમાં શુદ્ધ પ્રેમરર છલકાઈ જતે માલુમ પડે છે. સત્તરમા પદમાં અન્તમાં રહેલી સ્ત્રી પોતાના સ્વામીને, પુત્રને નહિ ધમકાવવા સંબધી ઉપાલંભ આપે છે. અઢારમા પદમાં ચેતનની સ્ત્રી રીસાણી છે તેને મનાવવા માટે આભાને સુમતિએ ઉપદેશ આ
For Private And Personal Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ )
છે; તેમાં બહુ રસભરી રીતે શિખામણના શબ્દોવડે મનાવવા સંબન્ધી ઉપાય-કુંચીએ દર્શાવી છે. ઓગણીશમા પદમાં આધ્યાત્મિક પાત્રોને હૃદયના ઉંડા અનુભવરસે રસેલાં અવલોકી શકાય છે. વીશમા પદમાં પણ આધ્યાત્મિક પાત્રોની ઉજજવલતા સંબન્ધી અનુભવજ્ઞાનવર્ડ હૃદચારાને શબ્દોવડે કય્યા છે. તેમને સાંસારિક વસ્તુઓનું વિશાલ જ્ઞાન હતું, કે જે સૂક્ષ્મ આન્તરિક પાત્રોમાં પણ વસ્તુઓદ્વારા નિર્દેશું છે; તેનું જેમ જેમ મનન કરવામાં આવે છે તેમ તેમ તેમાંના ખરે અભિનવભાવ ઝળકતા જાય છે.
એકવીશમા પદમાં આત્માની નિશાની સંબન્ધી ઉદ્ભારાના ઉભઆત્માની રાએ માલુમ પડે છે-આ પદ સંબન્ધી એક કિંવદન્તી નિશાની. નીચે મુજમ છે.
એક વખત શ્રીમદ્ વિકાનેરની મહાર રમશાન પાસેના પ્રદેશમાં પડી રહ્યા હતા. િવકાનેરમાં તે વખતે ઘણા ગચ્છના સાધુઓ રહેતા હતા અને અન્યદર્શની વિદ્યાના પણ તે વખતે ત્યાં ઘણા રહેતા હતા. અન્યદર્શની વિદ્યાનાના મનમાં એક વખત એવા વિચાર થયો કે જેનામાં એક આનન્દઘનજી નામના યાગી છે અને તે ગામની બહાર્ રહે છે. આત્મજ્ઞાનમાં તે ઉંડા ઉતર્યાં છે અને તેએ ધ્યાનસમાધિમાં રહે છે માટે તેમને મળીને ખરાખોટાની પરીક્ષા કરવી જોઈએ. પંડિત બ્રાહ્મણા ભેગા થઈને આનન્દઘનજીની પાસે ગયા. અવસર પામી પંડિતા પૈકી એક પંડિતે પૂછ્યું કે, યતિજી આત્માની નિશાની શી છે તે જણાવશે। ? કારણ કે આપ આત્મજ્ઞાની છે. દરેક મતવાળા, આમાને જુદા જુદા ધર્મવાળેા માને છે માટે તેમાં ખરૂં શું છે તે કૃપા કરીને જણાવશે. શ્રીમદે પંડિતની પૃચ્છાના ઉત્તરમાં “ નિશાની વહા વતાવું રે તેરો અહલ ગોચર રૂપ ” એ પદ સ્ફુરણાયોગે ગાયું અને તેના ભાવાર્થ કથીને અનુભવબળે પંડિતાને સાપેક્ષનયની દૃષ્ટિએ આત્મત
ત્ત્વની ઝાંખી કરાવી.
ખાવીશમા પદમાં આગમના આધારે કારણકાર્યવાદને પૂર્વાપર વિચાર કરતાં તેમને જે અનુભવ પ્રગટચો છે તે શબ્દાદ્વારા જગન્ના કલ્યાણાર્થે બહાર્ કાઢ્યો છે; તે ખરેખર મનનીય છે. તેવીશમા પદમાં અનુભવકલિકાનું સ્વરૂપ દર્શાવ્યું છે. ચાવીશમા પદમાં શુદ્ધ ચેતના પેાતાના મેલાપી આત્માના મેળાપ ઇચ્છે છે અને તે શું કયે છે તે સંબન્ધી ઉદ્ગારા છે. પચ્ચીશમા પદમાં આત્માના જે પ્રત્યક્ષ વિરહ છે તેના યોગે તેમણે હૃદયોદ્ગાર કાઢવા છે; આત્માના વિરહ ખમાતા નથી
For Private And Personal Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ ) તે સંબન્ધી કાઢેલા ઉદ્ધાર વડે શ્રીમદ્રના હૃદયમાં તે સંબન્ધી શું થતું હશે તેનું અનુમાન થઈ શકે છે. છવીશમા પદમાં પોતાની જ્ઞાનસંબધી લઘુતાનું ચિત્ર આલેખેલું અવલકવામાં આવે છે. સત્તાવીશમા પદમાં સમજ્યાવિના દર્શનીએ પ્રભુનો જાપ જપે છે તે સંબધી ખેદ જણાવ્યો છે અને પરમાત્માને ઓળખીને સ્થાવવાની સૂચના કરેલી જેવામાં આવે છે. અાવીશમા પદમાં આશા સંબધી વિચારે જણાવ્યા છે અને
આશાનો ત્યાગ કરીને આત્માનુભવામૃતરસનું પાન કરઆશા અને વાનો સ્વસંકલ્પ દર્શાવ્યું છે. આ પદ સંબધી એક દંતકથા.
એવી દંતકથા શ્રવણ કરવામાં આવે છે કે–એક વખત શ્રીમદ્ મારવાડમાં વિચરતા હતા. ત્યાં સ્થાનકવાસી જૈને વસતા હતા, તેમજ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈને વસતા હતા–આનન્દઘનજી ગચ્છની ક્રિયા કરતા નથી, સ્થાપનાચાર્ય રાખતા નથી, અને એકલા ફરે છે, તેઓ વ્યવહારમાર્ગથી ભ્રષ્ટ થયા છે, એવા વિચારે ત્યાં ફેલાઈ ગયા હતા, અને કેટલાક વ્યવહારમાર્ગમાં એકાન્ત ચુસ્ત જૈને આનન્દઘનજીને ધિક્કારતા હતા. એક વખત શ્રીમદ્ અઠ્ઠમ (ત્રણ ઉપવાસ )ના પારણે ખરા બપોરે આહારપાણી વહોરવા ગયા. ગૃહસ્થાને ત્યાં તેઓ આહારપાણીની આશાએ ફર્યો પણ ગમે તે કારણથી-દૈવયોગે આહાર મળ્યો નહિ; તેથી આનન્દઘનજી પાછા ગામની બહાર આવ્યા અને આહારપાણીની આશામાં લપટાયલા એવા પોતાના આત્માને ઉદ્દેશી નીચે પ્રમાણે સંબોધવા લાગ્યા કે- આશા નવી ક્યા , જ્ઞાનસુધારસ પાને મારામાં भटकत द्वार द्वार लोकनकें, कूकर आशाधारी ॥ आतमअनुभव रसके रसिया, કરે જ વરુ ઘુમારી. એ ઈત્યાદિ વિચારવડે પિતાના આત્માને ધ્યાનસમાધિમાં લયલીન કરી દીધો. ઓગણત્રીશમા પદમાં પિતાનું નામ વા રૂપ નથી તે સંબધી
ઉદ્ધારે છે. તે પદ સંબધી એક વૃદ્ધ વ્યક્તિ પાસેથી નામ રાખ- એવું સાંભળવામાં આવ્યું હતું કે, એક વખત આનન્દ
ઘનજી મારવાડના કોઈ ગામમાં વિહાર કરીને ગયા હતા. ત્યાં એકાન્તસ્થાનમાં રહીને આત્મધ્યાન ધરતા હતા. તે ગામના શ્રાવકે તેમની પાસે આવતા હતા. એક વખત તે ગામના શ્રાવકે શ્રી મદ્ આનન્દઘનજીને વિનંતિ કરી કે સાહેબ ! આપની પાછળ આપનું નામ રહે તે માટે એક શિષ્ય કરે. શિષ્ય આપનું નામ રાખશેઆપની પાછળ આપના નામની યાદી માટે શિષ્ય કરો. શ્રીમદે શ્રાવ
નાર.
For Private And Personal Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૨૨ )
કાનું મેલવું એકવાર શ્રવણુ કર્યું, પશ્ચાત્ તેના ઉત્તર તરીકે હૃદયના ઉદ્ગારરૂપે શબ્દો બહાર કાઢીને શ્રાવકાને શાન્ત કર્યો. તે વખતે ૮ બવધુ નામ દૈમારા રાહે ” એ પદની રચના થઈ. નામ અને રૂપથી ભિન્ન એવા આત્માની ધૂનમાં મસ્ત બનેલા મહા પુરૂષને નામરૂપ માહ કયાંથી હેાય ? તે ઉપર્યુક્ત ઉદ્ગારવાળું પદ વાંચવાથી માલુમ પડે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રીશમા પદમાં સમતા અને મમતાના વિચારોનું કથન છે. સમતા અને મમતા સંબન્ધી સારૂં વિવેચન કરવામાં આવ્યું છે. એકત્રીશમા પદમાં આધ્યાત્મિક પાત્રોની વિવેચના સંબન્ધી ઉદ્ગારા છે. અત્રીશમા પદમાં આધ્યાત્મિક પાત્રના ઉભરાએ સંમન્ધી ઉદ્ગારો છે. તેત્રીશમા પદમાં સમતાના આત્મસ્વામિપ્રતિ શુદ્ધ પ્રેમના ઉત્તમેદ્વારાના રસ ઝળકી રહ્યો છે. ચાત્રીશમા પદમાં આધ્યાત્મિક પાત્રના શુપ્રેમરસના ઉભરાના ઉદ્ગારા હૃદયમાં ઉંડી અસર કરનારા જણાય છે. પાંત્રીશમા પદમાં સમતાના વિરહદુઃખના ઉદ્ગારોનું સ્પષ્ટીકરણ છે. છત્રીશમા પદમાં આધ્યાત્મિક પાત્રના વિરહદુ:ખાદ્વાર છે.
મારે ભાવથી
કેવા જોગી વેબ હેરી,જોગી થવું જોઇએ.
શ્રીમદ્ આનન્દઘનજીએ સાડત્રીસમા પદમાં, ભાવથી ચોગી અવસ્થા મારે કેવી રીતે ધરવી જોઇએ ? તેની ઇચ્છા કરીને ભાવથી ખરી ચેાગીની અવસ્થા પ્રાપ્ત કરવાના ઉદ્ગારા જણાવ્યા છેલેકમાં દ્રવ્યથી યોગીના વેષ જે દેખાય છે તેને અન્તમાં ભાવથી ચિતાર આપ્યા છે. અન્યદર્શની યોગીના વેષ હેરે છે, પરન્તુ શ્રીમદે કથેલા એવા યોગીના ગુણા ધારણ કરે તે તેમનું કલ્યાણ થાય. માહમદ્યને નાશ કરે છે. તેજ ખરા યાગી છે. આ પદસંબન્ધી એવી કિંવદન્તી સાંભળવામાં આવી છે કે, એક વખત શ્રીમદ્ આયુજીપર વસતા હતા તે વખતે એક ચેગીના આનન્દઘનજીપર રાગ થયા અને તેણે શ્રીમદ્ધે કહ્યું કે તમે અમારા જેવા યાગીને વેષ હે; તે વખતે શ્રીમદ્દે ભાવયેાગીવેષના વિચારાના ઉભરાઓથી રસિક પદ ગાઇને યાગીને આનન્દી કરી દીધા હતા.
અડતરીસમા પદમાં શ્રીમદ લેકવ્યવહારમર્યાદાના અંધનમાં આભાએ ન બંધાવું ોઇએ એવું, મસ્તદશામાં મસ્ત થઈને ઉદ્ગારોથી જણાવ્યું છે. આગણચાલીશમા પદમાં આધ્યાત્મિક કલત્ર પાત્રનું ચિત્ર ખડું કરીને, તેના દ્વારા જે જે ઉભરા બહાર કાઢવા છે તે મનન કરવા યાગ્ય છે. ચાલીશના પદમાં આધ્યાત્મિક પતિપર સ્વ પત્નીના જે શુદ્ધ પ્રેમ છે તેનું વર્ણન કર્યું છે. એકતાલીશમા પદમાં આધ્યાત્મિક કલત્રના વિરહાદ્વારાના ચિતાર આપ્યા છે. એતાલીશમા પદમાં શ્રીમદે પેાતાની અમરતાનેા ખ્યાલ આપ્યો છે. શ્રીમદ્ અધ્યાત્મધ્યાનસમા
For Private And Personal Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૩ ) ધિમાં અદ્વૈતરૂપે થઈ ગયા હોય અને તે વખતે આત્માના શુદ્ધ ઉર્યોલ્લાસ વૃદ્ધિપરિણામ યોગે“અવ દમ ગભર મળે ન મળે” એવા ઉદ્વારે નીકળ્યા હોય એમ ભાસ થાય છે. તેતાલીશમા પદમાં આત્મા અને આત્માની સ્ત્રી એ બે પાત્રોની દશાનું વર્ણન કરવામાં આવ્યું છે, તે વર્ણન ખરેખર અધ્યાત્મજ્ઞાન થાનના ઉંડા પ્રદેશમાંની વનિથી પ્રગટયું હોય એમ ભાસે છે. ચુમ્માલીશમા પદમાં સુમતિ પિતાના આત્મસ્વામીને પોતાની ખરી ભાવદશાગે જે જે કથે છે તેનો ચિતાર શ્રીમદે આપે છે. પીસ્તાલીશમા પદમાં શ્રીમદે મઝાનું આધ્યાત્મિક ચિત્ર, ખરેખર હદદ્વારેથી ચિતર્યું છે અને મેહસંબધી જે જે કચ્યું છે તે ખરેખર તે દશાએ ગૃજ કથાયું છે. છેતાલીશમા પદમાં આત્માનું મહારાજાના લશ્કરની સાથે અત્રમાં જે યુદ્ધ થાય છે તેને ચિતાર આપ્યો છે. શ્રીમદે અન્તરમાં મહારાજાની સાથે યુદ્ધ કર્યું હતું તે વખતે આત્માની ક્ષોપશમભાવે જીત થઈ હતી એવો વિનિ તેમાંથી નીકળી શકે છે.
સુડતાલીશમા પદમાં શ્રીમના આધ્યાત્મિક કલત્રની વાર્તાનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે. અડતાલીશમા પદમાં પક્ષપાત અને નિરપક્ષપણની વૃત્તિનો ધાર્મિક વિચારો સંબધી આન્તરિક ચિતાર આપ્યો છે. ઓગણપચાસમા પદમાં શ્રીમદે આત્માને મેળાપ ઈછયો છે તે ખરેખર અન્તરમાં ઉંડી અસર કરે છે. આ પદમાં આત્માની ખરી દશા વર્ણવી છે અને તેની પ્રાપ્તિ ઈચ્છી છે. પચાશમા પદમાં આધ્યાત્મિક પાત્રને ઉડે અનુભવ ચિતાર આપે છે. એકાવનમા પદમાં બાહ્ય કલત્રપાત્રના વિચારને આતરિક સ્ત્રીમાં આરોપ કરીને આન્તરિક કલત્ર પાત્રની ભાવરૂપે ભાદરવા માસમાં જે દશા થાય છે અને તેનામાં જે જે શુદ્ધપ્રેમરસ ને સદવિચારે ઉભવે છે તેનો આબેહુબ ચિતાર આપ્યો છે. બાવનમા પદમાં આનન્દઘનજીએ સર્વત્ર આનન્દના ઘનરૂપ આત્માની ભાવના–ખરી રીતે આધ્યાત્મિકષ્ટિથી ભાવી છે. ત્રેપનમાં પદમાં આત્મારૂપ કૃણનું ગાન કર્યું છે. પિતાનું, અહોરાત્રી આત્મારૂપ શ્રીકૃષ્ણની સાથે દીલ લાગી રહ્યું છે એવું ગાઈને, આનન્દના ઉભરા બહાર કાઢયા છે, તેથી વાચકે શ્રીમની દશાનો ખ્યાલ કરી શકશે. શ્રીમદે ચેપનમું પદ શ્રી અમદાવાદમાં રહીને આત્મિક ધર્મ
વ્યાપારના ઉતારો વડે રચ્યું છે એમ અવાધાય છે. અઢાવ્યાપાર અને રમા શતકમાં અમદાવાદની ઝાહોઝલાલી વધવા પામી માણકનું હાટડું.
હતી. જૈનધર્મના અનેક ગચ્છના આચાર્યો અમદાવાદમાં
આવતા હતા.ગુજરાતમાં તે વખતે, પાટણ, વડનગર,અમદાવાદ, ખંભાત, ધોળકા,વિજાપુર, પાદરા અને ગંધાર વગેરે શહેરમાં જૈનોના
For Private And Personal Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
tr
( ૨૨૪ )
ઘણા સાધુઓ રહેતા હતા. ચાપનમા પદસંબન્ધી એક એવી દન્તકથા સાંભળવામાં આવી છે કે શ્રીમદ્ આનન્દઘનજી અમદાવાદમાં કાઈ ઉપાશ્રયમાં રહેતા હતા. તે વખતમાં કેટલાક શ્રાવકાની એવી શ્રદ્ધા થઈ હતી કે શ્રી આનન્દઘનજીપાસે ચમત્કાર છે. શ્રીમપાસે એક ગરીમ શ્રાવક આવતા હતેા. તેના મનમાં એવે વિચાર હતા કે, શ્રીમદ્ વ્યાપાર કરવામાં કંઈ ચમત્કાર બતાવે તે હું મારૂં દેવું ચૂકાવી નાખું અને વ્યાપારના પ્રતાપે સુખી થાઉં. એક વખત શ્રીમદ્ આનન્દઘનજી એકાન્તમાં બેઠા હતા તે વખતે પેલા શ્રાવકે અવસર પામીને સેવાના મૂળ ઉદ્દેશ પ્રગટ કરીને હૃદયનેા ખુલાસા કર્યો. પેલા શ્રાવકની આગળ શ્રીમદ્ આનન્દઘનજીએ આત્માના ખરા વ્યાપારનું સ્વરૂપ જણાવ્યું. આત્માની પાસે વ્યક્તધર્મની મૂલ રકમ થોડી છે અને કર્મરૂપ વ્યાજ ઘણું છે ઇત્યાદિ આધ્યાત્મિક ઉપદેશ આપ્યા અને તે વખતે આધ્યાત્મિક ઉદ્ગારાથી પેાતાના આત્માને ઉદ્દેશીને સૂજ્જો થોડો મારૂ વ્યાનો ઘળોરે, તેમ રી ટીપોરે જ્ઞય.’” ઇત્યાદિ શબ્દવડે પદની રચના કરી અને તેમાં બાહ્યથી અમદાવાદના માણેકચોકને અન્તર્ના માણેકચેાકમાં ઉતારી ત્યાં ધર્મની દુકાન માંડવાના ઉપયોગ દીધેા. પેલા ગરીબ શ્રાવકને તેની સેવાનું વ્યાપારમાંથી ફળ મળ્યું. છપ્પનમા પદમાં આધ્યાત્મિક પતિ અને પત્નીનું ચિત્ર આબેહુબ ચિતર્યું છે અને સ્ત્રીના મુખે આત્માના સંબન્ધી જે ઉદ્ગારા કઢાવ્યા છે તે વારંવાર વાંચવા યોગ્ય અને વિચારવા યોગ્ય છે તથા તેના ઉપાદેય ભાગ આદરવા યોગ્ય છે. સત્તાવનમા પદમાં શ્રીમદે અપૂર્વ ખેલ ખેલનારા આત્માનું માહાત્મ્ય વર્ણવ્યું છે. ષડ્કર્શના સંબન્ધી શ્રીમદે પેાતાના વિચારા જણાવીને આત્માને પ્રાપ્ત કરવા યોગ્ય, સિસ્થાન છે એમ લક્ષ્યષ્ટિથી જણાવીને, આત્માની-સ્વસ્વરૂપે થવાની તીવ્ર રૂચિ દર્શાવી છે. અઠ્ઠાવનમા પદમાં વિરહિણી સમતાના વિરહેાારા પેાતાના આત્મસ્વામી પ્રતિ દર્શાવ્યા છે, તેનો તેમણે આબેહુબ ચિતાર આપ્યો છે; ખરેખર શ્રોતાઓને અને વાચકોને તે ઉંડી અસર કરી શકે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઓગણસાઠમા પદમાં સમતા પેાતાના સ્વામિની સાથે ખરો પ્રેમ ધારીને તથા ખરા રૂપમાં આવીને અને લેાકલાજ-મર્યાદાના ત્યાગ કરીને અન્તમાંથી ઉભરાએ બહાર કાઢે છે; એ ઉભરાએ શ્રીમના હૃદયમાં પ્રગટ્યા હતા તેથી-વાચકે એ ઉભરાઓથી, શ્રીમદ્ આત્માના ગુણાની પ્રાપ્તિમાં ખરા રૂપમાં આવી ગયા હતા એમ સહેજે અવળેાધી શકશે.
સાઠમા પદમાં અન્તમાં આત્માની સ્ત્રીએ આત્માના નિશ્ચય કર્યો છે અને તેથી તેને હવે પેાતાના પતિને ત્યજી અન્યત્ર-જ્યાં ત્યાં ભટકવાની
For Private And Personal Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૫ ) બ્રાન્તિ ટળી છે, એવા ઉદ્દગારો ઝળકી ઉઠે છે. એકસઠમા પદમાં આધ્યાત્મિક કલત્રદશાના ઉગારેમાં શુદ્ધ પ્રેમરસ છલકાઈ જાય છે એવું અનુભવમાં આવે છે. બાસઠમા પદમાં આતરિક કલત્રનો વાર્તાલાપ સમ્યગરૂપમાં છે. સઠમા પદમાં વ્રજનાથની સ્તુતિ કરવામાં આવી છે. શ્રી જિને
શ્વર ભગવાન તેજ ખરેખર વ્રજનાથ છે. શ્રીમદ્દ આનAજનાથના ન્દઘનજી વજદેશમાં અને કાશી તરફ ગયા હોય એમ તુતિ.
લાગે છે. વ્રજનાથમાં ગયા હોય અને ત્યાં વ્રજનાથને દેખ્યા હોય તે વખતે ખરેખર વ્રજનાથ શ્રીજિનેશ્વર ભગવાન છે એમ ધારીને વ્રજનાથના નામે શ્રીજિનેશ્વરની સ્તુતિ કરી હોય એમ લાગે છે. કલિકાલસર્વજ્ઞ શ્રીજૈનશાસનોદ્ધારક શ્રી હેમચંદ્રાચાર્ય જ્યારે પ્રભાસપાટણમાં સોમનાથ મહાદેવના મન્દિરમાં ગયા હતા તે વખતે કુમારપાલના અનુરોધથી શ્રીજિનેશ્વરને ખર મહાદેવ માનીને મહાદેવના નામે જિનદેવની સ્તુતિ કરી હતી, તે પ્રમાણે શ્રીમદ્ આનન્દઘનજીએ વ્રજનાથ એવું જિનેશ્વરનું નામ હદયમાં ધારીને સ્તુતિ કરી હોય એમ ભાસે છે. શ્રીમાનતુંગસૂરિજી ભક્તામર સ્તોત્રમાં જિનેશ્વરનેજ બુ-શંકર-બ્રહ્મા અને પુરૂષોત્તમના નામે સ્તવે છે. યાદ
बुद्धस्तमेव विबुधार्चितबुद्धिबोधात् । त्वं शंकरोऽसिभुवनत्रयशंकरत्वात् ॥ धातासि धीर शिवमार्गविधेविधानात् ।
व्यक्तत्वमेव भगवन् पुरुषोत्तमोऽसि ॥ આ પ્રમાણે પૂર્વાચાર્યોની પેઠે શ્રીમદ્ આનન્દઘનજીએ વ્રજનાથના નામથી જિનેશ્વરની વા આત્માની સ્તુતિ કરી છે. ચેસઠમા પદમાં આમાને જાગૃતિને ઉપદેશ આપ્યો છે તે ખરેખર હૃદયમાં ઉતારવા લાયક છે. પાંસઠમા પદમાં આત્માની સમતા સ્ત્રીની વિરહદશાનું આબેહુબ ચિત્ર આપ્યું છે. આ પદમાં શ્રીમદે અપૂર્વ શુદ્ધ પ્રેમરસ રેડ્યો છે અને સમતાના પાત્ર દ્વારા વિરહને આબેહુબ ચિતાર દર્શાવ્યો છે. છાસઠમા પદમાં, આત્મસ્વરૂપદર્શનથી શ્રીમને બાહ્ય મમત્વ ટળી ગયું હોય એવો ભાવ સમાયલો લાગે છે. સડસઠમા પદમાં શ્રીમદે ઉદારભાવથી સદર્શનના દેવોનાં નામે સખ્ય અર્થ ગ્રહણ કરવાથી ભજવા યોગ્ય થાય છે એમ દર્શાવ્યું છે. અનેકાન્તદર્શનમાં સર્વ દેવનાં નામે પણ અનેકાન્ત શૈલીએ જિનરાજ વા આત્માના અભિમુખ થાય છે; તેથી
ભ. ઉ. ૨૯
For Private And Personal Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૬ ) જૈનદર્શનમાં નામને આગ્રહ નથી એમ સાપેક્ષ દૃષ્ટિથી જણાવીને, દરેક દેવના નામને ખરે અર્થ કેવી રીતે લેઈને તેના નામને માનવું તેની દિશા દર્શાવી છે. શ્રીમદે અડસઠમા પદમાં સાધુની સંગતિથી રહજાનન્દ મળે છે
એ સિદ્ધાંત પ્રતિપાદન કર્યો છે. દુનિયામાં સર્વ કરતાં સાધુસંગતિ. સાધુસંગતિ શ્રેષ્ઠ છે. સર્વ દે, સાધુની સંગતિ ઇરછે છે.
સાધુની સંગતિથી મેક્ષ મળે છે. સાધુની સંગતિથી જે કંઈ પ્રિય પ્રાપ્ત થાય છે તે બીજા કશાથી થતું નથી. પંચમકાલમાં ખરેખર આત્મજ્ઞાની સાધુઓની સંગતિ તેજ તરવાનો ઉપાય છે. શ્રીમદ્ આનન્દઘનજીને સાધુઓ પર ઘણે પ્રેમ હતો. તેની સેવાવિના તત્વની પ્રાપ્તિ નથી. શ્રીમદે સાધુની સંગતિ સંબધી હદયના જે ઉભરાઓ કાઢયા છે તે પ્રશંસનીય-મનનીય અને આદરણીય છે. અમે પણ શ્રીમદ્ભા આશયાનુસારે પદ ઉપર યથાશક્તિ વિવેચન કર્યું છે.
શ્રીમને સાધુસંગતિથી આત્મજ્ઞાનનો લાભ મળ્યો છે; એમ તેમના ઉગારેથી સ્પષ્ટ અવબોધાય છે. સાધુઓ ધર્મની રક્ષા કરનારા છે અને મોક્ષમાર્ગ દેખાડનારા છે. તેમનાં વચનો આગામેના અનુસારે છે, તેથી શ્રીમદ્ભા વચનોને અમેએ આ પદનો ભાવાર્થમાં ટાંકી બતાવ્યાં છે. તેમાં ગૂમાવ્યસૂત્રનતિ એ વાક્યને બદલે અનુપયોગથી સૂત્ર ને ચૂળમાણનિહિ એવું લખાઈ ગયું છે તેનો સુધારે ઉપર પ્રમાણે કરીને વાચક વાચશે; એવી ભલામણ કરવામાં આવે છે. તેમ શ્રીમનાં સ્તવનોમાં પરસ્પર વિચાર વિરોધ અને આગમને વિરોધ ટાળવા માટે આ પદના ભાવાર્થમાં લખાયેલી ગાથાની સાક્ષીઓને અમોએ પ્રસ્તાવનામાં પ્રસંગોપાત્ત લખી છે તેથી, વાચકેએ વિષય પરત્વે ભેદ જાણુને પુનરૂક્તિદોષની આશંકા કરવી નહિ.
અગતેરમા અને સિત્તેરમા પદમાં આધ્યાત્મિક પાત્ર સંબધી ઉગારે કાઢયા છે. એકેતેરમા પદમાં સિદ્ધના એકત્રીશ ગુણોનું શ્રીમદે જુદી રીતે વર્ણન કર્યું છે. બોત્તેર-તેર-ચુમ્મતેર પંચોત્તેર અને છેતેરમા પદમાં શ્રીમદે અધ્યાત્મના ભિન્ન ભિન્ન અધ્યવસાયે ભિન્ન ભિન્ન ઉભરાના પદ્યરૂપ ઉદ્ગારે કાઢયા છે.
સત્તેરમા પદમાં શ્રીમદે પોતાની, પ્રભુની સાથે લય લાગી છે તેની ઝાંખી જણાવી છે. અઠત્તેરમા પદમાં શ્રીમદે “હું જગતને ગુરૂ છું અને હું જગતનો શિષ્ય છું એવા સાપેક્ષ દૃષ્ટિના ઉદ્દગારો કાઢયા
For Private And Personal Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૭ )
છે. એગણીએંશીમા અને એંશીમા ૫દમાં અધ્યાત્મના ઉદ્ગારાની રેલછેલ થએલી જણાય છે. એકાશીમા પદમાં સેહું જાપવડે આત્માનું ધ્યાન કરવાના વિવેક ઉભરાએનું સૌન્દર્ય અવલેાકાય છે. બ્યાસીમા પદમાં શ્રીમદે શ્રીપાર્શ્વનાથની અદ્ભુત શૈલીથી સ્તુતિ કરેલી છે, તેનું વર્ણન છે–ત્ર્યાશીમા પદમાં નિસ્પૃહ દેશનું આલંકારિક શબ્દોવડે સ્વરૂપ વર્ણવ્યું છે. ચારાશીમા પદમાં શ્રીમનું જિનેશ્વરની સાથે શુદ્ધ પ્રેમતાન લાગ્યું છે તે સંબધી ઉભરા છે. પંચાશી-છાશી-સત્તાશી-અડ્ડાશી નવ્યાશી-નેવું એકાણું-માણુ-અને ત્રાણુમા પદમાં અધ્યાત્મશૈલીએ ભિન્ન ભિન્ન અધ્યવસાયેાવડે ભિન્ન ભિન્ન પાત્રોદ્વારા આત્માના ઉદ્ગારોને પ્રવાહ વહેવરાવ્યો છે. ચારાણુમા પદમાં આધ્યાત્મિક કલત્રપાત્રના ઉદ્ગારા છે. પંચાણુમા પદમાં પ્રભુમાં ચિત્ત કેવી રીતે રાખવું તે સંબન્ધી ઉદ્ગારોના પ્રવાહ વહેવરાવ્યા છે. છન્નુમા પદમાં આધ્યાત્મિક હૃદયાદ્વારો છે. સત્તાણુમા પદમાં વૈરાગ્યના અદ્ભુત રસ વહેતા અમે ધાય છે. અઠ્ઠાણુમા અને નવાણુના પદમાં ગૃઢ આધ્યાત્મિક શૈલીએ અધ્યાત્મજ્ઞાનના વિચારાના ઉદ્ગારો કાઢથા છે.
નવાણુમા પદમાં આધ્યાત્મિકોલીએ અવળી વાણીદ્રારા અધ્યાત્મજ્ઞાનના વિચારોને જાહેર કર્યા છે. સામા પદમાં વૈરાગ્યરસનું શીતલ ઝરણું પ્રગટાવ્યું છે; ખરેખર તે વૈરાગ્યરસનાં શીતલ ઝરણાં ચેતનાની રમણુતાના સાનથી હૃદયમાં જે શાન્તિ પ્રગટે છે તેનું વર્ણન કરી શકાય તેમ નથી. એકશે એકમા પદમાં શ્રી રૂષભદેવની સ્તુતિના ઉદ્ગારા છે. આ પદ તેમણે પેાતાની અધ્યાત્મજ્ઞાનની પ્રારંભાવસ્થામાં રચ્યું હોય એમ લાગે છે. એકશે એમા પદમાં પેાતાના આત્માને, શ્રીમદે વૈરાગ્ય શબ્દવડે પ્રભુની ભક્તિ કરવા ઉપદેશ આપ્યા છે. એકશે ત્રણમા પદમાં વૈરાગ્યરસનાં ઝરણાંના પ્રવાહ વ્હેતા માલુમ પડે છે. એકસા ચારમા પદમાં આત્માની સાથે લગાવેલી સુરતાનું આન્તરિક પાત્રોવડે વર્ણન કરવામાં આવ્યું છે. એકશે. પાંચમા પદમાં વૈરાગ્યના માહાત્મ્યસંબન્ધી ઉદ્ગારોનું ખરેખરૂં સ્વરૂપ અવલાકવામાં આવે છે. એકસેસ છમા પદમાં આધ્યાત્મિક શૈલીએ ઉદાસ ભાવના થવાનું કારણ શું છે તે સંબન્ધી ઉદ્ગારો છે. એકશા સાતમા પદમાં આત્માની આન્તરિક વસંતઋતુના ઉભરા જેવા હૃદયમાં પ્રગટચા છે તેવા માહિર કાઢેલા છે. શ્રીમા આત્મામાં કેવી વસંતઋતુ પ્રગટી હતી તેનું અનુમાન ખરેખર આ પદ વાંચવાથી કરી શકાય તેમ છે. એશે આઠમા પદમાં શ્રી પાર્શ્વનાથની શ્રીમદે સ્તુતિ કરેલી છે તેના વાસ્તવિક ચિતાર દેખવામાં આવે છે, શ્રી પાર્શ્વનાથની સ્તુતિનું આ પદ એક ધાંગધ્રામાં સં. ૧૮૫૫ ની સા
For Private And Personal Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૨૮ )
લમાં લખાયલી પ્રવર્તક શ્રી કાન્તિવિજયવાળી પ્રતિમાંથી ઉતારી લીધું છે. એકશા ને નવમું નિરંજ્ઞનયાર મોવુ એ મિજૈને ” એવું. મથાળાવાળું પદ પાટણવાળા ભાજક હરિલાલની પાસેથી ઉતારી લેવામાં આવ્યું છે અને તે આ ચરિતવિભાગમાં પ્રગટ થયું છે. આ પ્રમાણે શ્રીમદે હૃદયના ઉભરાઓથી ગાએલાં અકૃત્રિમ પદેશના ભાવની સામાન્ય પ્રકારે સંક્ષેપથી દિગ્માત્ર સ્તુતિ કરવામાં આવી છે. તે પદેપર લખેલા ભાવાર્થથી વાચકોને વિશેષ અબાધ થશે એમ સંભાવના કરવામાં આવે છે.
CC
શ્રીમદ્ -
નન્દનજીપર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાર પદાની સંખ્યા.
શ્રીમાં બે ચાર પદા કબીર અને સુરદાસનાં પદાની સાથે મળતાં આવે છે, એમ કેટલાક વિદ્વાના કહે છે. અડતાશ્રીમનાં લીશમું પદ-સડશઠમું પદ-અઠ્ઠાણુમું-અને નવાણુનું આ ચાર સંમન્ધી શંકા રહે છે. અમેાએ તે નિર્ણયસાગર પ્રેસમાં છપાયલાં પદાની ચાપડીમાં એકશે ને સાત પદા વાંચ્યાં અને તેમાં એ ચાર પદા છાપેલાં હાવાથી ઉપર્યુક્ત ચાર પદો શ્રીમનાં રચેલાં છે એવું જાણીને તે પદાપર જેનાગમ શૈલીએ ભાવાર્થ લખ્યા છે. કબીરનાં અને સુરદાસનાં સર્વ પદે છપાયેલાં હોય એવું પુસ્તક અદ્યપર્યન્ત અમારા વાચવામાં આવ્યું નથી. કબીર અને સુરદાસનાં છાપેલાં પદોમાં આ ચાર પદો હોય તા તે સંબન્ધી શંકા કરવાનું કારણ મળી શકે. કદાપિ માને કે સુરદાસ અને કશ્મીરનાં પાવાળી ચાપડીમાં એ ચાર પદો મળી આવે તાપણ આનન્દઘનના ઠેકાણે કબીર અને સુરદાસનું નામ આપી આનન્દઘનનાં પદે! કબીર અને સુરદાસના ભક્તોએ પાતાના ગુરૂના નામથી ફેરવી નાંખ્યાં હોય તેા તેમાં બાધક અનુમાન કયું સાચું છે તેને ઘણી શોધદષ્ટિથી તપાસ કર્યાવિના કેમ એકદમ નિર્ણય કરી શકાય ? આ સંબન્ધી અમેએ ઘણી શેાધકટષ્ટિથી તપાસ
ચલાવી નથી.
કિંવદન્તી પ્રમાણે શ્રીમદ્ આનન્દઘનજીએ એક શેઠની સ્ત્રીને સતી થતાં વારી હતી અને તે શેઠની સ્ત્રી, શ્રીમદ્ આ નન્દઘનજી પાસે મારવાડના કોઈ ગામમાં અભ્યાસ કરવા
જૂડો આક્ષેપ. આવતી હતી. શ્રીમદ્ આનન્દઘનજીની પાસે તે ઘણા વખત રહેતી હતી અને અધ્યાત્મજ્ઞાનના અનુભવ લેતી હતી અને તેવડે પેાતાના આત્માને ઉચ્ચ કરતી હતી. કેટલાક ઢાષદષ્ટિથી દેખનારા લોકોએ શ્રીમદ્ની એવી ખોટી અફવા ફેલાવી કે, શ્રીમ
For Private And Personal Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૯ ) શેઠની સ્ત્રી સાથે આડે વ્યવહાર છે. શ્રીમદે લેકઝાને જીતી હતી તેથી તેમના મનમાં આવી ખોટી અફવા સાંભળવાથી જરા માત્ર ખોટું લાગ્યું નહિ અને ઉલટા ધર્મમાં વિશેષતઃ આરૂઢ થયા. કેટલાક એકાન્ત વ્યવહારપક્ષી જડ લેકે શ્રી મને હલકા પાડવા ધૂર્ત-પાખંડી વગેરે શબ્દોથી ગલી પ્રદાન કરવા લાગ્યા, તોપણ શ્રીમના મનમાં જરામાત્ર ઓછું આવ્યું નહિ. શ્રીમદ્ પરિપૂર્ણ જાણતા હતા કે આત્માના ગુણેને આત્માની સાક્ષીએ સેવીને મેક્ષ મેળવવાનો છે, કંઈ દુનિયાના સટીફીકેટથી મોક્ષ પમાતો નથી. કિંવદનતી પ્રમાણે શ્રીમદ્ આનન્દઘનજી એક વખત મેડતા વા
અન્ય કેઈ ગામમાં ગયા હતા અને ત્યાંના રાજાની રાજાની બે બે પુત્રીઓ તે વખતે વિધવા થઈ હતી. રાજાની બે વિધવા પુત્રીએને બેધ.
* પુત્રીઓ દરરોજ રૂદન કર્યા કરતી હતી. ઘડીમાત્ર
પણું રૂદન કર્યાવિના રહેતી નહોતી. રાજાએ હજારો ઉપાયો કર્યા પણ બે પુત્રીઓને કઈ રીતે શેક ટ નહિ. રાજાએ અન્ય લોકોના મુખેથી સાંભળ્યું કે શ્રીમદ્ આનન્દઘન સિદ્ધપુરૂષ છે તે કોઈપણ ઉપાયે પુત્રીઓના શોકને દૂર કરશે. રાજાએ શ્રીમદ્ આનન્દઘનજીને વિનંતિ કરી. અને પોતાની બે પુત્રીઓને શ્રીમની પાસે મોકલી. શ્રીમદે હદયમાં દયા લાવીને બે પુત્રીઓને ખરા આત્મસ્વામીનું સ્વરૂપ સંભળાવ્યું, તેમજ સંસારની અસારતા-ક્ષણભંગુરતા સમજાવી. તેમના ઉપદેશથી રાજાની બે પુત્રીઓનો શેક ટળે તેથી તેઓ શ્રીમદુની પાસે ધર્મનો ઉપદેશ વિશેષ શ્રવણું કરવા લાગી અને શ્રીમદ્ભી સેવા કરવા લાગી. શ્રીમના આધ્યાત્મિક ઉપદેશની બે પુત્રીઓને એટલી બધી અસર થઈ કે તેથી રાજાની પુત્રીઓ વિષયવાસનાને ભૂલી ગઈ અને મેમાં લયલીન બની ગઈ. રાજાની બે પુત્રીઓના પરિચયથી દર્જન લોકોએ એવી ખોટી અફવા ફેલાવી કે, શ્રીમનો રાજાની બે પુત્રીઓ સાથે આડે વ્યવહાર છે. આ વાત ગામેગામ ફેલાઈ જવાથી રાજાના કાને ગઈ. એક દિવસ આ બાબતને નિશ્ચય કરવા રાજા તથા ગામના આગેવાન લેકે શ્રીમદ્ભી ખાનગી ચર્ચા જોવા લાગ્યા. શ્રીમદે તે વખતે અભુત ઉપદેશ આપે અને અગ્નિમાં બેહસ્ત રાખીને અભુત ચમત્કાર દર્શાવ્યો કે જેથી લોકોને સંશય ટો અને શ્રીમના ચારિત્ર્યપર પૂર્ણ વિશ્વાસ પ્રગટયો. રાજાએ શ્રીમદના પગમાં પડીને પોતાને અપરાધ ખમાવ્યો. આ કિંવદન્તીમાં શું સત્ય છે તેને નિર્ણય વાચકોએ કરી લે.
શ્રીમદ્ આધ્યાત્મિક જ્ઞાનને ઉપદેશ દેતા હતા અને અધ્યાત્મજ્ઞાન
For Private And Personal Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૦ )
માર્ગમાં સંચરતા હતા, તેથી એકાન્ત કિયાને માનનારા શ્રીમદુને ઠ- સાધુઓએ એવો ઉપદેશ કર્યો કે, શ્રીમદ્ નિશ્ચયવાદી છે, રવા નહિ દે. વાને દુર્જનો
- તે લેકેની શ્રદ્ધા ઉઠાવી દે છે, માટે કેઈએ તેમને રહેવાને ને પ્રયત. ઉપાશ્રય આપવો નહિ, જૈનોએ તેની પાસે જવું નહિ
આવા ઉપદેશની અસર બાળ જીવોને થઈ અને તેથી આનન્દઘનજીને કેટલેક ઠેકાણે ઉતરવાને ઉપાશ્રય પણ જેનો આપતા નહિ. આનન્દઘનજી નિશ્ચયવાદી છે એવી કિવદન્તી ફેલાવાથી અજ્ઞ જૈનો આનન્દઘનજીપર દ્વેષ કરવા લાગ્યા અને અનેક પ્રકારના કઠિન શબ્દ કહેવા લાગ્યા. શ્રીમદ્ આનન્દઘનજી લેકોના શબ્દો સહન કરવા લાગ્યા અને મઠે-મઢીઓ વગેરેને આશ્રય લેઈ ચારિત્ર પાળવા લાગ્યા. પૂર્ણબ્રહ્મચારી મહાપુરૂષ શ્રીમદ્ આનન્દઘનજીએ અસ લોકેએ કરેલા પરિષહ સહન કર્યા. શ્રીમદ્ આનન્દઘનજીએ જૈનાગમ દષ્ટિવડે આ માના ગુણે પ્રકટાવવા જે જે પરિવહો સામા આવતા હતા તેને સહ્યા તેથી તેમને આત્મા, સાધુના આન્તરિક ચારિત્ર્યની કેટલી બધી ઉચ્ચ કેટિપર હતું તેની કંઈક ઝાંખી જણુઈ આવે છે.
શ્રીમદ્ આનન્દઘનજી આનન્દી સ્વભાવના હતા અને તેઓ,
સાધુપણામાં જે નિર્ભયતા જોઈએ તે દિશામાં આરૂઢ શ્રીમદ્ આ- થયા હતા. લોકોને બકવાદથી તેઓ હીતા નહીં. જૈન નન્દઘનજીની નિત" શ્વેતાંબર શાસ્ત્રોમાં કથેલી એવી ધ્યાનદશામાં ભયથી
મુક્ત થઈને પ્રવેશ કરતા હતા. ભયથી વિમુક્ત થઈને તેઓ ઘેર જંગલમાં વાસે કરતા હતા. સિંહ વગેરે ક્ષુદ્ર પ્રાણુઓની ગુફામાં જઈને વાસ કરતા હતા. રાત્રીના વખતમાં સ્મશાનમાં કાઉસગ્ય સ્થાને રહીને નિર્ભય દશામાં આગળ વધતા હતા. શરીર આદિનું મમત્વ ટળ્યા વિના નિર્ભયપણું પ્રાપ્ત થતું નથી. શ્રી મદ્ ત્યાગ અને વૈરાગ્યદશામાં દરરોજ આગળ વધતા હતા અને સાત પ્રકારના ભયથી રહિત પિતાના આત્માને ભાવતા હતા. દુનિયા પિતાની નિન્દા કરશે એવા પ્રકારના સંકલ્પને તેઓ મનમાં લાવતા નહોતા. પોતાના આત્માની સાક્ષીએ વીતરાગ વચનોને યથાશક્તિ આરાધવા તત્પર રહેતા હતા. પિતાના વિચારો અને આચારમાં શ્રીમદ્ નિર્ભય હતા. અજ્ઞ લોકે તેમને સતાવતા હતા તોપણે શ્રીમદ્ અન્ન લેકોપર કરૂણાભાવ ધારણ કરતા હતા અને પોતાના આત્માને શાન્તરસથી પોપીને ઉચ્ચ બનાવતા હતા.
શ્રીમદ્દના પરિચયમાં આવનાર શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાય
For Private And Personal Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
શ્રીમદ્રના ૫રિચયમાં આવનારાઓને
લાભ.
www.kobatirth.org
( ૨૭૧ )
અને શ્રી સત્યવિજયજી પન્યાસ વગેરેને અધ્યાત્મજ્ઞાનના સારો લાભ મળ્યા હતા. શ્રીમદ્ના પરિચયમાં આવનારાઓની મધ્યસ્થષ્ટિમાં વધારા થતા હતા અને ધમાધમવૃત્તિથી તે પાછા હઠતા હતા. શ્રીમદ્ના પરિચયમાં આવનારાઓને શ્રમના શાન્ત વિચારાની અસર થતી હતી. શ્રીમદ્ના સંબન્ધી વિરૂદ્ધ અભિપ્રાય ધારણ કરનારા કેટલાક મનુષ્યે શ્રીમદ્ના પરિચયમાં આવતાં પેાતાના ભૂલ ભરેલા વિચારોને બદલતા હતા અને શ્રીમદ્ના ભક્ત બની જતા હતા. શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ વૈરાગ્યભાવે જે જે શબ્દો કહેતા હતા તેની અસર પાસે આવનારાઓપર થયા વિના રહેતી નહેાતી. વક્તાના પ્રમાણિકપણાના વિશ્વાસ વિના શ્રોતાને ઉપદેશની અસર થઇ શકતી નથી. વક્તાના વિશ્વાસ વિના વક્તાના શબ્દ ખરેખર શ્રોતાને સારી અસર કરી શકતા નથી, પરંતુ વિપરીત અસર થવાનેા તે સંભવ છે. શ્રીમદ્ જૈનશાસ્ત્રોના આધારે ઉપદેશ આપતા હતા. તેમના ઉપદેશના અધિકારી ઉચ્ચ કોટીના વા હતા. ચામાસામાં કુવાઓની કિમ્મત સમજી શકાતી નથી, પણ ચામાસું વીત્યાબાદ શીયાળા અને શીયાળા કરતાં ઉન્હાળામાં ફવાઓની ઉપયોગિતાની કિસ્મત સમજી શકાય છે; તે પ્રમાણે આનન્દઘનજીની હવે ઉપયોગિતા અને ઉત્તમતા વિશેષતઃ અખેંધી શકાય છે.
શ્રીમતું -
નિયાપ્રતિ અલક્ષ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ આત્મિક વિચારામાં લીન રહેતા હતા. તેઓશ્રી આધ્યાત્મિક પદાના ગાનમાં મરશુલ હતા. દુનિયા પેાતાને માટે શું કહે છે તેની તેઓ કાળજી રાખતા નહોતા. મુક્તિની આરાધનામાં, દુનિયાના દેરંગી અભિપ્રાયાની જરૂર નથી. કેાઈ શ્રીમદ્ પાસે આવીને કહેતું કે તમારા સંબન્ધી અમુક મનુષ્ય અમુક વિચાર ધરાવે છે.-અમુક મનુષ્યે તમારા સંબન્ધી અમુક ખેલે છે. તાપણુ શ્રીમદ્,-આ પ્રમાણે વદનારા મનુબ્યાના શબ્દ સાંભળવા-લક્ષ દેતા નહાતા, અને તે પ્રમાણે બાલનારાઆને કહેતા હતા કે, તમે તમારૂં આત્મકલ્યાણ કરો. હું કોઈની વાત સાંભળવા નવરે નથી અને કોઈ ગમે તે કહે તે સંબન્ધી લક્ષ દેવાની મારી ઇચ્છા નથી. દુનિયાના અભિપ્રાયેા સાંભળતાં અને તે સંબન્ધી ઉત્તરા આપતાં તેના પાર આવતા નથી. દુનિયામાં મારા સંબન્ધી સારા અભિપ્રાય બંધાવવાની ઇચ્છા માટે મારા જન્મ નથી પણ આત્માના શુદ્ધ ધર્મમાં રમણતા કરવા માટે મનુષ્યજન્મ છે. લોકોના અભિપ્રાયા પાતાના સંબન્ધી કેવા છે તેમાં લક્ષ રાખવાથી, આત્મિક શક્તિયા વધતી નથી, માટે આત્મસાક્ષીએ વીતરાગવચન પ્રમાણે યથાશક્તિ આત્મધર્મને
For Private And Personal Use Only
Page #233
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૨ ) પ્રગટાવવાજ લક્ષ દેવું જોઈએ; એમ શ્રીમદ્ પિતાનો વાસ્તવિક હદયભાવ ધારણ કરતા હતા. નિવૃત્તિમાર્ગમાં મસ્ત થએલ શ્રીમનું દુનિયાપ્રતિ અલક્ષ હોય એ વસ્તુતઃ બનવા ગ્ય છે. આત્મકલ્યાણ સાધકે પિતાના ગુણે તરફ લક્ષ રાખવું જોઈએ. શ્રી મને દુનિયા પાસેથી કંઈ લેવાનું નહતું. દુનિયાનો દોરંગી પ્રવાહ કદિ એક થયો નથી અને થવાને નથી. શ્રીમદ્ આનન્દઘનજીના મનમાં શાસનસેવા પ્રતિ અત્યન્ત રાગ
હતો. તેમણે શ્રીમદ્ યશોવિજય ઉપાધ્યાયને શાસનશાસનસેવા કે
લા સેવા માટે ઉત્સાહ આપીને પ્રેરણા કરી હતી. શ્રીમદ્ પ્રતિ રાગ.
યશોવિજયજી ઉપાધ્યાયને તેઓ ઉત્તમ રસલાહ આપતા હતા અને પિતાની પાસે આવનારા સાધુઓને શાસનસેવા માટે સંબોધતા હતા. જૈન શાસનસેવાના ઉત્તમ વિચારોનો ભંડાર શ્રીમદ્ આનન્દઘનજી હતા; સલાહશાન્તિથી શ્રી જૈન શાસનની સેવા કરવાના વિચાર તો આવા ઉત્તમ પુરૂષોના હૃદયમાંથી નીકળી શકે. પ્રત્યે લખીને શાન્ત રીતે શાસનસેવા બજાવવાના ઉપાયોને શ્રીમદે, શ્રીમદ્ યશોવિજય ઉપાધ્યાયને બતાવ્યા હોય એમ સંભવે છે. શ્રીમદ્ આનન્દઘનજીને પરિચય થયા બાદ ઉપાધ્યાયે અધ્યાત્મના ગ્રો તેમજ ઉદારભાવથી અન્ય ગ્રન્થ લખવા આરંભ કર્યો હોય એમ અવબોધાય છે. અનેક ઉપાયોથી શાસનસેવા બજાવી શકાય છે. પોતાના હૃદયના ઉભરા આવડે, ચોવીશી અને બહોતેરી લા અઠેરરીથી શ્રીમદે શાસનસેવા બજાવી છે અને તેને જૈન કેમ તથા અન્ય કેમ લાભ લે છે. શાસનસેવાના રાગથીજ તેમણે શ્રી સત્યવિજય પન્યાસને કિટ્ટારમાં સાહાચ્ય આપી હતી. શ્રીમની મનાવવા પૂજાવવાની વૃત્તિ નહતી. તેઓશ્રી સંવેગપ
ક્ષની ભાવનાવડે પિતાના આત્માને ભાવતા હતા. સ્ત્રામા, મનાવવા પૂ. જામે સુ સુક, લીવિતે મળે તથા, સ્તુતિનિવિધાનેર, જાવવાની આ
- સાધવા ગમતાઃ ૧ લાભમાં અલાભમાં સુખમાં દુશારહિત આ મદશા, ખામાં જીવિતવ્યમાં મરણમાં સ્તુતિમાં અને નિન્દામાં સાદુઓ સમચિત્તવાળા હોય છે. કેટલાક એકાન્ત ક્વિાવ્યવહારી જડ જેવા, દ્વેષી મનુષ્ય તો તેમના સામે આવી તેમને અયોગ્ય શબ્દોથી ભાંડતા હતા અને તેમને તિરસ્કાર કરતા હતા, પણ શ્રીમન્ની શાન્ત દશા રહેતી હતી. ખરેખર તેઓ મનાવવા અને પૂજાવવાને માટે બાહ્ય અને અન્તર્ ચેષ્ટારહિત હતા.
For Private And Personal Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૩)
રની સ્તુતિ.
શ્રીમદ્ પિતાના ખરા જીગરથી પ્રભુની સ્તુતિ કરતા હતા, પણું
એક કવિ તરીકે સ્તુતિ કરતા નહતા. શ્રીમદે પ્રભુની શ્રીમદુની પ્ર. સેવા કરવાના શ્રી સંભવનાથન સ્તવનમાં અભય-અદ્વેષ ભુ પ્રતિ જીગ
અને અખેદ એ ત્રણ મુખ્ય ઉપાય જણાવ્યા છે. ભય
ખેદ-અને દ્વેષ કરનાર મનુષ્ય, શ્રી જિનેશ્વરની સેવાના માર્ગમાં પગ મૂકી શકતું નથી. તરવારની ધારપર નાચ કરે સુલભ છે પણ પ્રભુની સેવા કરવી એ દલેભ છે. રાજ-બાદશાહ અને ઠાકોરની સેવા કરવી દુર્લભ છે તે પરમાત્માની સેવા કરવી એ તે કેટલી બધી મુશ્કેલ છે, તેનું રહસ્ય જ્ઞાનીઓ સમજી શકે છે. પરમાત્માની આજ્ઞા અને તેમના ગુણેને હૃદયમાં ધારણ કરીને અભય- અદ્વેષ અને અખેદને ધારણ કરનાર, પ્રભુની સેવા કરી શકે છે. શ્રીમદે પ્રભુની કરેલી સ્તવનામાં, તેમના હૃદયના ઉદ્ગારે નીચે પ્રમાણે છે.
#ારુષિ સહી પંથ નિઝિશું રે, તુ મારા વિરું ए जन जीवे रे जिनजी जाणजो रे, आनन्दघन मत अंब ॥ पंथडो० ॥ ६ ॥
(નિતનાથ સ્તવન.) मुगध सुगम करी सेवन आदरे रे, सेवन अगम अनूप ॥ देजो कदाचित सेवक याचना रे, आनन्दघनरसरूप ॥ संभव ॥६॥
(મિલનાથ સ્તવન.) तुज मुज अंतर अंतर भाजसे रे, वाजसे मंगल तूर ॥ जीव सरोवर अतिशय वाधशे रे, आनन्दघनरसपूर ॥ ६ ॥
(ઘામ સ્તવન.) मुज मन तुज पदपंकजे रे, लीनो गुणमकरन्द ॥ रंक गणे मंदिर धरा रे, इंदचंद नागिंद ॥विमल-दीठा० ॥३॥ साहिब समरथ तुं धणी रे, पाम्यो परम उदार ॥ મન વિસરામ રાદો રે, મારો સાધાર વિમલીકાnકા एक अरज सेवक तणी रे, अवधारो जिनदेव ॥ कृपा करी मुज दीजिये रे, आनन्दघनपदसेव ॥ विमल-दीठा० ॥५॥
| ( વિમરનાથ સ્તવન.) ઇત્યાદિ પ્રભુસ્તવનાનાં વાકથી શ્રીમને પ્રભુ ઉપર કેટલી બધી ભક્તિ હતી તેને ખ્યાલ આવે છે. શ્રીમદ્ પોતાના શબ્દોમાં હૃદયના ભાવને લાવે છે. પ્રભુની સાથે મળવાન અને પ્રભુની સાથે એકમેક થવાને, અર્થાત્ અન્તરહિત થવાને ભાવ શ્રીમદને અપૂર્વ હતો, તે
ભ, ઉ. ૩૦
For Private And Personal Use Only
Page #235
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૩૪) પદ્મપ્રભુને સ્તવનથી જણાઈ આવે છે. પ્રભુની સાથેનું પિતાનું અતર્ ટળશે એમ શ્રીમને નિશ્ચય થવાથી “તુર મુક અત્તર અત્તર માગણે રે, વાનરે મારું સૂર” એવા ઉગારે બહાર કાઢયા છે. શ્રીમના હૃદયના ઉભરાઓમાં તેમની આધ્યાત્મિક દશા અને ભક્તિ ઝળકી ઉઠે છે. જ્ઞાની પેતાની કૃતિમાં પોતાનું હૃદય કયાં, કેવી રીતે ખાલી કરે છે તે અનુભવીજન, કૃતિ વાચીને કહી દે છે. “ગામવો ” એ વાકયમાં એ પ્રત્યય મરાઠી વ્યાકરણનો છે, તે પ્રત્યય છઠ્ઠી વિભક્તિનો છે તેથી શ્રીમદ્ મરાઠી ભાષા જાણતા હતા અને તેમને દક્ષિણમાં વિહાર પણ થયે હોય, એમ સંભવે છે. શ્રીમદ્ આનન્દઘનની પેઠે ઉપાધ્યાય પણું સંવેગ પક્ષની ભાવના ભાવતા હતા.
શ્રીમદે ચોવીશીમાં તીર્થકરેના ગુણેની વાસ્તવિક સ્તુતિ કરી છે.
પ્રભુને ઉદ્દેશીને અનેક પ્રકારે સ્તવના કરી શકાય છે. શ્રીમદે તીર્થંક- પ્રભુની આગળ પોતાના દેષોને દર્શાવી, પ્રભુની આગળ રાની કરેલી વાતવિક અતિ ક્ષમા માગવી તે સ્વદોષ પ્રકટન સ્તવના કહેવાય છે.
1 પ્રભુની આગળ તેમના કહેલા ઉપદેશવડે કંઈ સ્તુતિ કરવી તે કાંતવના કહેવાય છે. ચૌદમા શ્રીઅનન્તનાથના સ્તવનમાં ઉપદેશમય સ્તવના દેખવામાં આવે છે. અધ્યાત્મતત્વના વિચારેવડે પ્રભુની સ્તવના કરવી તે અધ્યાત્મ સ્તવના કહેવાય છે. શ્રી શ્રેયાંસનાથના સ્તવનમાં અધ્યાત્મનો સમાવેશ કરવામાં આવ્યો છે. મનને વશ કરવા અને મનનું સ્વરૂપે વર્ણવવાના આશયથી જે સ્તવના કરવામાં આવે છે તે આત્યંતરિક સ્તવના કહેવાય છે. શ્રીકુંથુનાથના સ્તવનમાં મનસંબધી વિચારે દર્શાવીને કુંથુનાથની સ્તવના કરવામાં આવી છે. શાસ્ત્રોમાં કહેલા દર્શનભેદ હેતુન અને દર્શનાભેદ હેતુનવડે, શ્રી મુનિસુવ્રત અને નમિનાથની સ્તવના કરવામાં આવી છે. રાજીમતીએ આપેલા પ્રેમશિક્ષેપાલંભગાર્ભિત સ્તવના તેમણે શ્રી નેમિનાથની કરેલી છે. સેવાના વાસ્તવિક ઉદગારમય વિચારેવડે તેમણે શ્રીસંભવનાથની સ્તવના કરેલી છે. સામાન્યરીતે કહીએ તો તેમણે શ્રી તીર્થકરેની વાસ્તવિક સ્તુતિના પ્રદેશમાં વિચારવા સ્વાભાવિક પ્રયત્ન કર્યો છે. તીર્થકરોએ કહેલા ગુણેને ઉદ્દેશીને જે જે પ્રકારની ઉદ્ધારમય વચન વડે-સ્તુતિ કરવામાં આવે છે, તે વાસ્તવિક વર્ણના કહેવામાં આવે છે; તે સંબધી અધ્યાત્મસારમાં શ્રીયશોવિજયજી નીચે પ્રમાણે કથે છે.
For Private And Personal Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૫ )
शरीररूपलावण्यवप्रच्छन्नध्वजादिभिः वर्णितैर्वीतरागस्य वास्तवी नोपवर्णना ॥ १२४ ॥ व्यवहारस्तुतिः सेयं वीतरागात्मवर्तिनाम् ।। ज्ञानादीनां गुणानां तु वर्णना निश्चयस्तुतिः ॥ १२५ ॥
(૩ષ્યમિતા બારમનિશ્ચયાધાર.) શરીર, રૂ૫, લાવણ્ય, વપ્ર, છત્ર, અને દેવદિવડે શ્રીવીતરાગ દેવની વર્ણન કરવામાં આવે છે તે, શ્રીવીતરાગ પ્રભુની વાસ્તવિક ઉપવર્ણના નથી; તે તે ઔપચારિક વ્યવહાર સ્તુતિ છે; અને જે વીતરાગ પ્રભુના જ્ઞાનાદિક ગુણોની વર્ણન છે, તે વાસ્તવિક વર્ણના
સ્તુતિ, વા નિશ્ચય સ્તુતિ છે. શ્રીમલ્લિનાથના સ્તવનમાં શ્રીમદે પ્રભુની વાસ્તવિક સ્તુતિ કરેલી છે તે વાચકોને સ્પષ્ટ રીતે અવાધાય છે. વાસ્તવિક સ્તુતિને શ્રીઉપાધ્યાયજી દષ્ટાન્તથી નીચે પ્રમાણે જણાવે છે.
पुरादिवर्णनाद् राजा स्तुतः स्यादुपचारतः तत्त्वतः शौर्यगाम्भीर्यधैर्यादिगुणवर्णनात् ॥ १२६ ॥
(મધ્યાત્મસાર) નગર વગેરેના વર્ણનથી રાજાની સ્તુતિ કરવી તે ઉપચારથી સ્તુતિ થાય છે, અને રાજાના શૌર્ય-ગાંભીર્ય અને શૈર્ય વગેરે ગુણેથી, રાજાની સ્તુતિ કરવી તે તત્વથી (વાસ્તવિક) સ્તુતિ કહેવાય છે. શ્રીમદ્રના સ્તવનોમાં વાસ્તવિક સ્તુતિના વિચારોનાં અમૃત ઝરણું વહ્યા કરે છે. પ્રભુના વાસ્તવિક ગુણોને અવબોધ્યાત્રિના પ્રભુની વાસ્તવિક ઉપવર્ણના થતી નથી.
શ્રીમદે રચેલાં પદમાં, આમાના ગુણોની પ્રાપ્તિ માટે આ ત્માના ગુણેને ઉદ્દેશી, વાસ્તવિક–આધ્યાત્મિક ઉપવર્ણના અવેલેકવામાં આવે છે. શ્રીમદનાં પદોમાં સ્વસમયની દષ્ટિની વિશાલતા અવલોકવામાં આવે છે. શ્રીમદે અનેક રોગોમાં પદો રચ્યાં છે, તે ઉપરથી જાણી શકાય
છે કે, તેમને રાગ રાગણનું સારું જ્ઞાન હતું, તેમજ શ્રીમદ્દનું સં. તેઓ ઉચ્ચ ગયા હતા. શ્રીમદ્ ગૃહસ્થાવાસમાં અનેક ગીત જ્ઞાન
ગવૈયાઓના સમાગમમાં આવ્યા હતા અને તેમની પાસેથી સંગીતને સારી પેઠે અભ્યાસ કર્યો હતો. ગૃહસ્થાવાસમાં તે સમ યનાં અનેક વાજીંત્રોને તેઓ વગાડી જાણતા હતા. સંગીત સાહિત્ય પ્રદેશમાં તેઓ વિચાર્યા હતા. નવરસને તેઓ આત્મામાં ઉતારી જાણતા હતા. સંગીતજ્ઞોની સાથે ગૃહસ્થાવાસમાં સ્પર્ધામાં ઉતરતા
For Private And Personal Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૩૬ )
હતા. કબીરના ભજનાના રાગ કરતાં શ્રીમદ્ના રાગેા જુદા પ્રકારના માલુમ પડે છે. શ્રીમદે મૂળ રાગરાગણીઓમાં હૃદયના ઉભરા કાઢ્યા છે. શ્રીમદ્નીસાથે ભાજકાના ઘણા પરિચય હતા. શ્રીમનાં પદા ઉપર હાલ પણ ભેાજકોને ઘણા પ્રેમ છે. ભાજકા દેશદેશ શ્રીમનાં પદો ગાઈને શ્રીમદ્ની કીર્ત વિસ્તારે છે.
શ્રીમદ્ સ્વ
ભાવ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમા સ્વભાવ મળતાવડો અને આનન્દી હતા. તેમના ચહેરાપર ગાંભીર્યની છાયા છવાયલી રહેતી હતી. ગમે તે પંથના મનુષ્યાનીસાથે ભેદભાવ રાખ્યાવિના અધ્યાત્મ વાર્તા કરતા હતા, તેથી તેનીપાસે અન્યદર્શનીઆ ઘણા આવતા હતા અને જૈના કરતાં અન્યદર્શની તેમને બહુમાન આપતા હતા અને તેમની ભક્તિ કરતા હતા. તેમનામાં મત સહિષ્ણુતા નામના ગુણુ ખીલ્યા હતા. તેઓ સરલસ્વભાવથી અન્યોને પ્રિય થઈ પડ્યા હતા. કોઈની સાથે કલેશ કરતા નહાતા. તેમને દેખતાંજ આ વૈરાગી મહાત્મા છે એવું લેાકેાને જણાતું હતું. હૃદયના દયાળુ અને સાચા એટલા હતા. કોઈનાથી તેઓશ્રી ભય પામતા ન હાતા અને સત્ય ખેલતાં અનેક દુઃખા આવી પડે તેની દરકાર રાખતા ન હતા. તેઓશ્રી મનાવા પૂજાવાની ઇચ્છાથી રહિત હતા. એકલા રહેતા છતાં અન્તમાં તેમનું તાન લાગવાથી પર્વતે અને ગુફાઓમાં પણ ખુશીથી રહેતા હતા. ધામધૂમ અને ધમાધમની પ્રવૃત્તિથી તેઓ વિરૂદ્ધ હતા.
વિકાનેરમાં દિલ્લીના બાદશાહના શાહજાદા, એક વખત આવ્યા હતા, તે શાહજાદા હિન્દુ સાધુએ અને યતિયાને સતાઉપકારટષ્ટિ. વતા હતા. એક વખત શ્રીમન્ને સાધુઓએ કહ્યું કે અમારી શાહજાદા રસ્તામાં જતાં મશ્કરી કરે છે માટે કંઈ કૃપા લાવી બનતું કરે. શ્રીમદ્ આનન્દઘનજી વિકાનેરની માહિ જ્યાં શાહજાદાના મુકામ હતા તેની આસપાસ ફરવા લાગ્યા. પેલા શાહજાદા ઘેાડાપર બેસીને ફરવા જતા હતા, તેણે મેલાઘેલા વૃદ્ધ યતિની મશ્કરી કરી. શ્રીમદ્ આનન્દઘનજીએ કહ્યું, 'બાદશાહકા બેટા ખડા રહે' એટલું કહ્યું પશ્ચાત્ પેલા શાહજાદા ઘોડાને ચલાવવા લાગ્યા પણ ઘોડા તસુમાત્ર પણ આગળ ચાલી શકયા નહીં. બીજા ઘોડેસ્વાર આવી પહોંચ્યા, તેમણે ઘણા ઉપાયેા કર્યા પણ ઘોડા ત્યાંથી હાલી ચાલી શકયા નહિ. શ્રીમદ્ તા પેાતાને ઠેકાણે ચાલ્યા ગયા હતા. શાહજાદાના મિત્રોએ શાહજાદાને કશ્યું કે, શાથી ઘોડો હાલતા ચાલતા નથી. કોઈ કારણ જાણુતા હોવ તા કહેા. શાહજાદાએ કહ્યું કે હું બીજું કંઈ કારણ
For Private And Personal Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૭) જાણતા નથી પણ એક સેવડાની મેં મશ્કરી કરી હતી તેણે મને કહ્યું કે “વાલાદવા વેરા હા હે” આટલું તેનું બેલેલું હું જાણું છું. શાહજાદાના મિત્રો વગેરેએ જાણ્યું કે ખરેખર એ સેવડાએ કંઈ કર્યું છે. શાહજાદાના મિત્રોના કહેવાથી વિકાનેરના રાજાએ સેવડાઓને પુછાવ્યું. અસ્તે ખરા સમાચાર મળ્યા કે, એ કામ તે આનન્દઘનનું લાગે છે; માટે તેમની પાસે જાઓ. રાજા વગેરે ખળ કરતા કરતા શ્રીમદ્ આનન્દઘનની પાસે આવ્યા, અને શ્રીમદ્ આનન્દઘનજીને ઘણું આજીજી કરી. શ્રીમદે કહ્યું કે બાદશાહના બેટા, સન્તસાધુઓકે સતાતા હે ઓર ઉસકી મશ્કરી કરતા હૈ તો ઉસકીભિ મકરી હવે ઉસમેં કયા આશ્ચર્ય હૈ? શાહજાદાએ કબુલ કર્યું કે હું સાધુ સેવડાઓને છેડીશ નહિ. શ્રીમદે શાહજાદાને કહેવરાવ્યું કે “બાદશાહકા બેટા ચલેગા” આ પ્રમાણે શાહજાદાને શબ્દો સંભળાવ્યા કે શાહજાદાને ઘેડે ચાલવા લાગ્યો. શાહજાદો આવો ચમત્કાર દેખી ખુશી થયો અને તેણે શ્રીમનાં દર્શન કર્યો અને કહ્યું આનન્દઘન તે ઓલીયા . શ્રીમ, સાધુસતેને ઉપદ્રવ ટાળવા માટે શાહજાદાને આ ચમત્કાર દેખાડવો પડ્યો.
એક વખત શ્રીમદ્ આનન્દઘનજી મારવાડના એક ગામડામાં કેઈ ગરીબ વણિકને ત્યાં કેટલાક દિવસ રહ્યા હતા. એક વખતે તે ઘરને વાણિયો મહાચિંતાતુર ચહેરે શ્રીમની આગળ આવીને વંદન કરી બેઠે અને દુઃખથી તેની છાતી ભરાઈ જવાથી રેવા લાગ્યું. શ્રીમદે રેવાનું કારણ પૂછયું. પેલા વાણિયાએ પોતાની દુઃખની વીતક વાર્તા કથી. શ્રીમદે પેલા વાણિયાને કહ્યું કે તારી પાસે લોઢું હોય તે લાવ. પેલા વાણિયાએ એક શેરીઓ લાવી શ્રીમને આપે. પ્રાતઃકાલમાં શ્રીમદ્ રહેલા વિહાર કરી ગયા. પેલે વાણિજ્ય શ્રીમદ્
જ્યાં બેઠા હતા ત્યાં જઈ જોવા લાગ્યો તે શ્રીમદ્ ત્યાં દેખાય નહિ. શ્રીમદ્ બેઠા હતા ત્યાં પોતાનો એક શેરીએ દેખવા લાગ્યો પણ લોઢાનો શેરીઓ દેખાયે નહિ, પણ તેના ઠેકાણે એક સેનાનો શેરીએ દેખા. પેલા વાણિયાએ સુવર્ણન શેરીઓ લીધે અને દેવું ટાળી સુખી થ. તે મનમાં પશ્ચાત્તાપ કરવા લાગે કે અરેરે ! મેં આનન્દઘનજીને જે મણ બમણું લેટું આપ્યું હોત તો કેટલું બધું સુવર્ણ થઈ જાત. સારાંશ કે શ્રીમદ્ આનન્દઘનજી કેઈનું દુ:ખ દેખીને તેને ઉપકાર કરવા બને તેટલું કરતા હતા. શ્રીમદ્ પિતાના આત્મામાં રમણતા કરતા હતા છતાં અને પ્રસંગોપાત્ત ઉપકાર કરવા ચૂકતા નહતા, એ તેમના વિચારો
૧ સેવડાને મૂળ સંસ્કૃત ભાષામાં જેતપર (શ્વેતવસ્ત્રને ધારણ કરનાર) એ રાષ્ટ્ર છે.
For Private And Personal Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
www.kobatirth.org
( ૨૩૮ )
અને કિંવદન્તીઓથી સિદ્ધ થાય છે. શેષનારાય છતાં વિમૂલયઃ પરોપકારાર્થે સન્તાની વિભૂતિયા છે.
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદે કરેલી ગુર્જરભાષાની સેવા અને તે
શ્રીમદે ગુર્જરભાષામાં ચાવીશીની રચના કરીને ગુર્જરદેશના મનુબ્યાપર અત્યંત ઉપકાર કર્યો છે. સંસ્કૃત શબ્દને ગુર્જ રભાષામાં ઉતારીને ગુર્જરભાષાની પ્રૌઢતામાં વૃદ્ધિ કરી છે. ગુર્જરભાષા સાહિત્યદૃષ્ટિથી તેમની ચાવીશી અવલેાકતાં મને ઉપકાર. માલુમ પડે છે કે, અઢારમા સૈકામાં ગુર્જરભાષાની સારી રીતે ખીલવણી થઈ હતી. ગુર્જરભાષા સાહિત્યમાં વૃદ્ધિ કરનાર અને ઉચ્ચ વિચારોથી જળને સ્વરસમાન દિવ્ય કરવાના વિચારોને અર્પનાર, શ્રીમદ્ અધ્યાત્મકવિ તરીકે ગુર્જર સાક્ષામાં અદ્યપર્યન્ત પ્રથમ પદ ભાગવે છે અને ભવિષ્યમાં પણ ભાગવશે. તેમણે ગુર્જરભાષાના ઉપાસકેાપર જે ઉપકાર કર્યાં છે તે તેમના નામની સાથે તેમની ચાવીશી જ્યાંસુધી આ પૃથ્વીતલમાં હશે ત્યાંસુધી ગુર્જરભાષાના ઉપાસકોને યાદ રહેશે. અધ્યાત્મજ્ઞાનવડે નિવૃત્તિમાર્ગમાં પરાયણ છતાં પણ ગુર્જરભાષાદ્વારા તેમણે સેવાધર્મ સ્વીકાર્યો છે એ કંઈ સામાન્ય બાબત નથી. તેમના મુખમાંથી ગુર્જરભાષાના ઉચ્ચ શબ્દો નીકળેલા છે તેથીજ તેઓશ્રી સંસ્કૃત ભાષાના અપૂર્વ વિદ્વાન હતા એમ સ્તવના અને પદામાં વાપરેલા શબ્દોપરથી સિદ્ધ થાય છે. શ્રીમદે ચાવીશીમાં નાગમ સિદ્ધાંતાના સાર ઉતારી દીધા છે તેથી તેમને જેટલા ઉપકાર માની શકવામાં આવે તેટલે ન્યૂન છે. હાલમાં ગુર્જરભાષાની ખીલવણી અર્થે ગુર્જરસાહિત્ય પરિષના અગ્રગણ્ય સાક્ષરો અથાગ પ્રયત્ન કરે છે. તેઓએ ગુર્જરભાષા સાહિત્યદૃષ્ટિથી નરસિંહમહેતા-પ્રીતમપ્રેમાનન્દ-અખા અને શામળભટ્ટ વગેરેનાં કાવ્યેાને આદરથી વધાવી લીધાં છે અને પૂર્વના ગુર્જરભાષાના હિન્દુ કવિયાને સારૂં માન આપ્યું છે; એમ બૃહત્કાવ્યદોહન વગેરે ગ્રન્થા જોવાથી માલુમ પડે છે. ગુર્જરભાષાની ખીલવણી કરનાર પ્રસિદ્ધ સાક્ષરવર્યં રા. રા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ, તથા રા. રા. રણછોડભાઈ ઉદયરામ, પ્રો. આનન્દશંકર તથા રા. રા. નરસિંહરાવ ભોળાનાથ વગેરે સાક્ષરબંધુઓને સૂચના કે, તેઓ યગ્દર્શનમાન્ય જૈન અધ્યાત્મજ્ઞાની કવિશ્રી આનન્દઘનજીને ગુર્જરભાષા સાહિત્ય પકારકષ્ટિથી ઉપકારક ગણી તેમની ચાવીશીને ગુર્જરસાહિત્યપરિષત્ તરફથી ધન્યવાદ અને આવકાર આપશે. ગુર્જર ભાષાના બીજ તરીકે જૈન વિયેા છે એમ ગુર્જરભાષાના સાહિત્યની ઐતિહાસિકદષ્ટિથી પણ હવે એ વાત સિદ્ધ થઈ છે અને ભવિષ્યમાં પરિપૂર્ણ સિદ્ધ થશે એમ આશા રાખવામાં આવે છે.
For Private And Personal Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૯ )
મુકાબલા.
શ્રીમદ્ આનન્દઘનજી અને ઉપાધ્યાયજીનાં કાર્યોં જુદા જુદા પ્રકારનાં હતાં એમ અપેક્ષાએ કથી શકાય તેમ છે. શ્રીમદ્ શ્રીમદ્ આત- આનન્દઘનજીના સન્તકોટીમાં સમાવેશ થાય છે, અને શ્રીમદ્ વનજી અને ઉપાધ્યાયજીના ચશે.વિજયજી ઉપાધ્યાયના જૈન શાસનરૂપ રાજ્યના રક્ષક તરીકે સેનાધિપતિની કેાટીમાં સમાવેશ થાય છે. શ્રીમદ્ આનન્દઘનજી ગચ્છની નિશ્રા વિના રહેતા હતા અને શ્રીમદ્ ઉપાધ્યાય ગચ્છની નિશ્રામાં રહીને જૈન શાસનની પ્રભાવના કરતા છતા પોતાના આત્માનું હિત સાધતા હતા. જૈન શાસન રક્ષકના ઈલ્કાબ શ્રીમદ્ ઉપાધ્યાયજી ધારણ કરવા યાગ્ય થયા, અને શ્રીમદ્ આનન્દઘનજીતા નિવૃત્તિમાર્ગપરાયણુ હતા અને તેએનું, વિશેષતઃ અન્તમાં રમણતા કરવા માટે લક્ષ હતું. શ્રીમદ્ ઉપાધ્યાયે જૈનધર્મની રક્ષા કરવામાં કમર કસીને મહેનત કરી હતી અને એકશા ને આઠ સંસ્કૃત ભાષામાં ગ્રન્થા લખ્યા હતા. જૈન શાસનની પ્રભાવના માટે ઉપાધ્યાયજીએ પ્રમલ પુરૂષાર્થ કર્યો છે અને જીવનનું સ્વાર્પણ કરવામાં કંઈ ખાકી રાખ્યું નથી. શ્રીમદ્ ઉપાધ્યાયજીનું કાર્ય ખરેખર ઉપાધ્યાયજી વિના અન્ય કોઈ કરી શકે નિહ તેવું હતું. ઉપાધ્યાયજીની કાર્ય કરવાની દિશા ન્યારી હતી અને શ્રીમદ્ આનન્દઘનજીની કાર્ય કરવાની દિશા ન્યારી હતી. અઢારમા શતકમાં ઉપાધ્યાયજીએ જૈન શ્વેતાંબર કામની જે સેવા બજાવી છે તેવી સેવા અન્ય કોઇએ મજાવી નથી એમ કહીએ તે તેમાં કંઇ અતિશયેક્તિ જણાતી નથી. ઉપાધ્યાયજીને પેાતાને જૈન કામના સાધુએ (યતિયા) તરફથી પણ ઘણું વેઠવું પડયું છે. તેમની કિસ્મત પાછળથી થઈ છે. શ્રીમદ્ આનન્દઘનજીએ અધ્યાત્મમાર્ગને ખુલ્લો કરીને ભારતક્ષેત્રમાં શાન્તરસની નદી પ્રગટાવી છે. અધ્યાત્મને કહેનારા તેા ઘણા મળી આવે પણ અધ્યાત્મની મૂર્તિ બનીને અધ્યાત્મરસ વહેવરાવવે એ સામર્થ્ય તે ખરેખર શ્રી આનન્દઘનજી વિના અન્યત્ર તે સૈકામાં દેખાયું નથી. આત્મામાં અત્યન્ત જાગ્રત્ રહેવાનું દૃષ્ટાંત ખરેખર અઢારમા સૈકામાં આનન્દઘનજીએ બતાવ્યું છે તેવું, અન્યત્ર મળી શકે તેમ નથી-નિવૃત્તિમાર્ગમાં આનન્દઘનજી સમાન તે કાલમાં અન્ય કોઈ ન હતું. અધ્યાત્મજ્ઞાનદશામાં આનન્દઘનજીની સમાન અધ્યાત્મરસિક તે સૈકામાં તેમના વિના અન્ય કોઈ મુનિ ન હતા. શ્રીમદ્ આનન્દઘનજીએ જે ચમત્કાર મતાવ્યા છે તેવા ચમત્કારનું પાત્ર અન્ય કોઈ તે શતકમાં નહાતું. વૈરાગી ત્યાગી અને શરીરમમત્વનેા ત્યાગ કરી વનમાં વસનાર તે મૂર્તિની જેટલી પ્રશંસા કરીએ તેટલી ન્યૂન છે. અનેક અપવાદો અને લોકોએ ચઢાવેલાં આળને પણ
For Private And Personal Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૦) સહન કરનાર ક્ષમાશીલ મૂર્તિની જેટલી સ્તુતિ કરીએ તેટલી જૂન છે. જૈન શાસનની પ્રભાવના કરવામાં અન્ય સાધુઓને શ્રીમદે જે કિસ્મતી સલાહ આપી છે તે કદિ ભૂલવા ગ્ય નથી. અધ્યાત્મજ્ઞાનના પ્રચારક અને ઉદ્ધારક તરીકે તેમનું નામ સદા અમર રહેવાનું. અઢારમા શતકમાં ઉત્ક્રાંતિના મુખ્ય નાયક તરીકે શ્રીમદ્ આનન્દઘનજી-શ્રીમદ્ યશેવિજય ઉપાધ્યાયજી, શ્રીમદ્ સત્યવિજયજી-શ્રીમદ્ વિનયવિજયજી ઉપાધ્યાય અને શ્રીમદ્ જ્ઞાનવિમલસૂરિ વગેરે મહાપુરૂષો ગણું શકાય. શ્રીમદ્ આનન્દઘનજીની આત્મદશા અત્યન્ત જાગ્રતુ હતી. વસ્તુતઃ તેમનાં વચનો વાચકેના હૃદયમાં ઉંડાં વ્યાપી જાય છે, તેમજ તેમના વચન દ્વારા તેમનું જીવન વિચારતાં તેઓ શાંતરસના નાયક હતા એમ એકી અવાજે વાચકે બેલી ઉઠે છે.
શ્રીમદ યશોવિજયજીએ જૈનધર્મની સેવા કરવામાં મન-વાણી અને કાયાનો પરિપૂર્ણ ભાગ આપી જે ઉપકાર કર્યો છે તે કદિ વિસરાય તેમ નથી. તેમનાં પુસ્તકેથી તે સદાકાલ ભવિષ્યમાં જીવતાની પેઠે બોધ આપ્યા કરશે. શ્રીમદ્ આનન્દઘનજીએ પિતાની સાધુપણુની પૂર્વાવસ્થામાં, વ્યાખ્યાન વડે આત્મભેગ આપીને ધમૅની અપૂર્વ સેવા બજાવી છે. શ્રીમદ્ આનન્દઘનજીએ દશવૈકાલિક સૂત્રની પહેલી ગાથાનું વ્યાખ્યાન છ માસ સુધી કર્યું હતું. શ્રીમદ્ આનન્દઘનજીએ અધ્યાત્મ છેધનાં પદો વગેરે રચીને જે ઉપકાર કર્યો છે તે કદી વિસ્મરાય તેમ નથી. શ્રીમદ્ આનન્દઘનજીએ મેડતામાં વાસ કર્યો તે વખતે ત્યાં કરેડા
ધિપતિ, લક્ષાધિપતિ નાગરિકે વસતા હતા. તે વખતે શ્રીમમાં અને મેડતીયા રાજપુતોની ઝાહોઝલાલી સારી રીતે હતી;-તેનું ક્ષયલબ્ધિની ઝાંખી.
વૃત્તાંત જાણવું હોય તે ટોડરાજસ્થાન વાંચવાની ભલામણ
કરવામાં આવે છે. પાષાણુથી વિરચિત ઉચ્ચ પ્રાસાદો ત્યાં શોભી રહ્યા હતા. રાશી ગચછના ઉપાશ્રયો ત્યાં શેભી રહ્યા હતા અને તેમાં અનેક ચતિઓ સ્વધર્મપરાયણ થઈને આત્મકલ્યાણું કરતા હતા. શ્રીમદાનંદઘનજી મહારાજપર એક શ્રાવિકાનો ધાર્મિક પૂર્ણરાગ હતું, તે શ્રાવિકાને પતિ મરી ગયો હતો અને તેને પુત્ર હતા. તેના ઘરમાં કરોડો રૂપૈયા હતા. એક વખત જોધપુરના રાજાને યુદ્ધના પ્રસંગે ધનની અતિ જરૂર પડી, તેથી જોધપુરના રાજાના સિપાઈઓ ધનવાનોની પાસેથી ધન એકાવવા મેડતામાં આવ્યા. રાજાના સિપાઈ
એ ધનવંતી શ્રાવિકાના ઘર ઉપર ઘેરો ઘાલ્યો ને કહ્યું કે તું રાજાને ધન આપ. તારા ઘરમાં કરડે રૂપૈયા છે એમ અમોએ સાંભળ્યું છે.
For Private And Personal Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૧) પેલી શ્રાવિકા સિપાઈઓનાં આવાં વચન સાંભળી ભયભીત બની ગઈ અને તે–ધનના રક્ષણાર્થ શ્રીમદ્ આનન્દઘનજી મહારાજનાં દર્શન કરવાને આવી. શ્રીમદ્ આનન્દઘનજીનાં દર્શન કરીને તે મહારાજને શાતા પૂછવા લાગી, શ્રીમદ્ આનન્દઘનજીએ તેના બેલ ઉપરથી તેને કોઈ કષ્ટ આવી પડયું છે એમ જાણ્યું, તેથી તેમણે પેલી શ્રાવિકાને ચિંતાનું કારણું પૂછયું. પિલી શ્રાવિકાએ અથથી ઇતિ સુધી બનેલું સર્વ વૃત્તાંત કહી દીધું અને કહ્યું કે હે મહારાજ ! મારા ઉપર મહા કષ્ટ આવી પડ્યું છે. તે તમારી કપાવિના આવા કષ્ટથી છૂટી શકાય તેમ છે નહિ. આપના જેવા સમર્થગુરૂ માથે છતાં આવાં કષ્ટ આવી પડે તે યોગ્ય નથી. આપ સાહેબ કૃપા કરીને મને એ કોઈ ઉપાય બતાવો કે જેથી હું કષ્ટમાંથી મુક્ત થાઉં. શ્રીમદ્ આનન્દઘનજીએ ઉપર પ્રમાણે શ્રાવિકાનાં વચન સાંભળીને કહ્યું કે, તમારા ઘરમાં રહેલા દરેક જાતિના જાદ જાદા સિક્કા લાવવા, અને દરેક સિક્કો જુદા જુદા ઘડામાં સ્થાપન કર. મોટા એવા ઘડા લઈને જલ્દી મારી પાસે તે સ્થાપન કર. પેલી શ્રાવિકાએ પણ જુદી જુદી જાતના સોનૈયાના અને રૂપૈયાના શિકા લઈને જાદા જુદા ઘડામાં સ્થાપન કર્યા, અને તેના ઉપર એકેક લુગડું બાંધ્યું. તે ઘડાઓ શ્રીમદ્ આનન્દઘનજી પાસે લાવીને મૂકયા. આનન્દઘનજીએ તે ઘડાઓ ઉપર પોતાનો હાથ કંઈ કહીને ફેર અને પેલી શ્રાવિકાને કહ્યું કે આમાંથી જેટલું જોઈએ તેટલું ધન રાજાના સિપાઈઓને આપવું. પેલી શ્રાવિકા તે ઘડાઓને લઈને પોતાને ઘેર ગઈ. તેમાંથી હાથ ઘાલીને સિપાઈઓને સેનૈયા તથા રૂપૈયા આપવા લાગી. ઘણાં ગાડાં ભરાય એટલા રૂપૈયા તેણે ઘડાઓમાંથી આપ્યા તોપણ ઘડાઓમાંથી રૂપૈયા અને નૈયા નિકળવા જ લાગ્યા. સિપાઈઓ પુષ્કળ ધન મળવાથી ગાડાં ભરી જોધપુર લઈ ગયા. પેલી શ્રાવિકાએ ધન આપ્યાબાદ ઘડાઓમાં હાથ ઘાલીને જોવા માંડયું તે તેમાં એકેક શિwો દેખાય, તેથી તેને આશ્ચર્યનો પાર રહ્યો નહિ. શ્રીમદ્ આનન્દઘનજીએ કરેલો આ ચમત્કાર દેખવાથી તેના મનમાં શ્રીમદ્ આનન્દઘનજી ઉપર ઘણે ભક્તિભાવ બેઠે. આ વાત આખા શહેરમાં ફેલાઈ ગઈ તેથી લોકોના મનમાં શ્રીમદ્ આનન્દઘનજીપર વિશેષ રાગ ઉત્પન્ન થયો. તે નગરના લોકો કહેવા લાગ્યા કે અહો ! આ કાળમાં પણું આવા ચમત્કારી મહામુનિ વિદ્યમાન છે. ધન્ય છે તેમના અવતારને! !! એક પ્રતિષ્ઠિત ગૃહસ્થાશ્રાવક પાસેથી આ વાત અમોએ સાંભળી છે તે પ્રમાણે લખવામાં આવી છે. શ્રીમમાં અનેક પ્રકારની શક્તિ પ્રગટી હતી છતાં તેઓ ફુલાઈ જતા નહતા.
ભ. ઉ. ૩૧
For Private And Personal Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪ર ) તેમજ પોતાને મળેલી શક્તિને દુરૂપયોગ કરતા નહતા. પિતાનામાં અનેક શક્તિ પ્રગટી છે એમ કેઈને જાણવા દેતા નહતા. સાગરની પેઠે ગંભીર બની-રતની પેઠે ચમત્કારને, અન્યોને ખાસ કારણુવિના જાણવા દેતા નહતા. જગતને ચમત્કારે બતાવીને જાહેરમાં મોટા મનાવાને તેમના મનમાં લેશમાત્ર પણ સંકલ્પ પ્રગટતો નહતો. લોકેષણું અને અહંવૃત્તિથી નિર્લેપ રહેવા સદા આત્મજ્ઞાનને ઉપગ ધારણ કરતા હતા.
વિરાગ્ય અને ત્યાગવિના આત્માનું હિત સાધી શકાતું નથી. શ્રીમદ્
આનન્દઘનજીમાં ઉત્તમ પ્રકારને વૈરાગ્ય હતા. શાસ્ત્રોમાં શ્રીમદુમાં કયા વૈરાગ્યના ત્રણ ભેદ બતાવ્યા છે. ૧ દુઃખગર્ભિત વૈરાગ્ય વૈરાગ્ય હેઈ શકે.
૨ મેહગર્ભિત વૈરાગ્ય. અને ત્રીજો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય.
દુખગર્ભિત વૈરાગીઓ સંગ્રામમાંથી અધીરા પુરૂષોની પેઠે પુનઃ સંસારમાં આવવાની ઈચ્છા કરે છે. દુ:ખગર્ભિત વૈરાગી જીવ શુષ્ક ન્યાયગ્રન્થ તથા વૈદક શાસ્ત્રને અભ્યાસ કરીને આજીવિકા ચલાવે છે પણ તેઓ શમનદીરૂપ સિદ્ધાંત પદ્ધતિને જાણી શકતા નથી. દુઃખગર્ભિત વૈરાગી છ ગ્રન્થના ખંડ ખંડ બોધથી અહંકારરૂપ ગરમીને ધારણ કરે છે–તેઓ સમતામૃત નિર્જરભુને પ્રાપ્ત કરી શકતા નથી. દુખગર્ભિત વૈરાગી સાધુને વેષમાત્ર ધારણ કરનારા હોય છે. ઘરમાં અન્ન માત્ર દુર્લભ છે અને દીક્ષા લેવાથી લાડવા મળે છે, આવું દુઃખગર્ભિત વૈરાગ્યનું લક્ષણ છે. પરમાર્થને જાણ્યાવિના સંકટ અને દુખમાંથી મુક્ત થવા ગાડરીયા પ્રવાહની પેઠે દુ:ખગર્ભિત વૈરાગી જી ઉપર ઉપરના સાધુપણુને ધારણ કરે છે. સિદ્ધાંતોને અવલંબીને વિરૂદ્ધાર્થ ભાષણ કરનારા મેહગર્ભિત વૈરાગ્યવાળા જીવો હોય છે. મેહગર્ભિત વૈરાગ્યવાળા જીવોનું કુશાસ્ત્રોમાં ડહાપણ હોય છે. મોહગર્ભિત વૈરાગીઓમાં સ્વછંદતા, કુતર્ક અને ગુણવંતની સ્તવનાનો ત્યાગ હોય છે. મોહગર્ભિત વૈરાગી સાધુઓ પિતાની બડાઈ કરે છે, તથા અન્ય મનુષ્યોને દ્રોહ કરે છે. મેહગર્ભિત વૈરાગી સાધુઓ કલહ લડાઈ ટા કરે છે અને અનેક પ્રકારના કપટથી પિતાનું જીવન ગુજારે છે. મેહગર્ભિત વેરાગીઓ પાપને ઢાંકે છે અને શક્તિની બાહાર કિયાને આદર કરે છે. ગુણને રાગ ન કરે, પોતાના ઉપર અન્યએ કરેલા ઉપકારને ભૂલી જવે, ઈત્યાદિ મોહગર્ભિત વૈરાગ્યનાં લક્ષણ હોય છે.
તત્ત્વના જાણ એવા સ્યાદ્વાદીને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોય છે. જેને વિચાર પુષ્ટ હોય છે અને જેની બુદ્ધિ પિતાના અને પરનાં શાસ્ત્રોમાં
For Private And Personal Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૪૩ )
પ્રવર્તતી હાય છે તેને જ્ઞાનભત વૈરાગ્ય હૈાય છે. જ્ઞાનનું ફલ વિરતિ છે. વસ્તુને વસ્તુસ્વભાવે આળખવી અને આત્માના શુધર્મને પ્રાપ્ત કરવાની રૂચિ, ઈત્યાદિ જ્ઞાનગાર્ભત વૈરાગ્યનું લક્ષણ છે. સાતનયા અને તેના પ્રભેદેવડે આત્માદિ તત્ત્વાનું જ્ઞાન કરવું અને આત્માનું આન્તરિક સદ્ગુણુચારિત્ર પ્રાપ્ત કરવા ઇચ્છા કરવી એ જ્ઞાનભિત વૈરાગ્યનું લક્ષણ છે. એકાન્તવાદ અર્થાત્ કદાગ્રહથી દૂર હોય, નયાની સાપેક્ષતાએ તત્ત્વાને જાણનાર હાય, ઉત્સર્ગ અને અપવાદમાં, વ્યવહારમાં અને નિશ્ચયમાં, જ્ઞાનમાં અને ક્રિયામાં જેએને સાપેક્ષબુદ્ધિ હોય છે તે જ્ઞાનગાભત વેરાગી જીવા જાણવા. સૂક્ષ્મદૃષ્ટિ, મધ્યસ્વભાવ, સર્વત્ર હિતનું ચિંતવન, ઇત્યાદિ જ્ઞાનગાર્ભત વૈરાગ્યનાં લક્ષણ છે. અન્યનું અશુભ-નિન્દાદિ વદવામાં મૂક, (મુંગે) કોઇના દોષ દેખવામાં આંધળા અને કોઈના દોષ સાંભળવામાં હેર, તેમજ સદ્ગુણાને ઉત્પન્ન કરવામાં ઉત્સાહી, એવા જ્ઞાનભત વૈરાગી હેાય છે. અદેખાઈ રહિત, શાન્ત, અહંકારરહિત, પ્રપંચ જાળથી રહિત, દયાળુ, ચિદાનન્દ સ્વભાવમાં રમવું, અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ, ઇત્યાદિ જ્ઞાનભત વૈરાગી સાધુનાં લક્ષણ છે. શ્રીમદ્ આનન્દઘનજીમાં જ્ઞાનભિત વૈરાગ હતા એવું તેમની ચાવીશી, પદા અને તેમના ચરિતપરથી અવબાધાય છે. અધ્યાત્મજ્ઞાનની મૂર્તિ એવા શ્રીમમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય અને ત્યાગાદિ ગુણ્ણા હતા. તેમના ગુણા પ્રાપ્ત કરવા વાચકોએ લક્ષ દેવું જોઇએ.
શ્રીમના સમયમાં થએલા રૂરિયા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ આનન્દઘનજીએ વૃદ્ભાવસ્થા થતાં વનવાસને ત્યાગ કરીને મેડતામાં વાસ કર્યો હતા. વૃદ્ધાવસ્થામાં તેમણે શ્રીમદ્ આનઆત્મધ્યાનમાં જીવન ગાળ્યું હતું. અધ્યાત્મજ્ઞાનથી ભક્ત -ધનજીની ‰અનેલા તેમના ભકતાએ તેમની સેવામાં ખામી રાખી દ્વાવસ્થા. ન હતી. મેડતામાં તે જે ઉપાશ્રયમાં રહ્યા હતા તે ઉપાશ્રય પણ શ્રીમદ્ આનન્દઘનજીના નામથી ઓળખાતા હતા. હાલ તે ઉપાશ્રય પડી ભાગેલી હાલતમાં પાયાની અસ્તિતાવાળે દેખાય છે. મેડતામાં ચારાથી ગચ્છના ઉપાશ્રયેા હતા. ધર્મસાગરજી ઉપાધ્યાયે એક વખત મેડતામાં ચામાસું કર્યું હતું.
શ્રીમદ્
જન્મ અનુમાનથી વિચારતાં સત્તરમા શતકમાં થયો હાય એમ જણાય છે. શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાયજીના પૂર્વે તેમને જન્મ હેાવા જોઇએ. તેમના જન્મફાલમાં શ્રી હીરવિજયસૂરિ અને દીક્ષાસમય વખતે શ્રી વિજયધ્રુવસૂરિ, વિતિલકસૂરિ, શ્રી વિજયાનં
For Private And Personal Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૪) સૂરિ, શ્રી રાજસાગરસૂરિ શ્રી વિજયસિંહસૂરિ, શ્રી વિજયપ્રભસૂરિ અને શ્રી વિજય રત્નસૂરિ વગેરે આચાર્યો હતા. જેથી ધારી શકાય છે કે, ઘણું સૂરિ અને સાધુઓનો તેમણે સમાગમ કયા હશે અને તેમના સમાગમમાં પણ ઘણું સૂરિ તથા સાધુએ આવ્યા હશે. શ્રીમદ્ આનન્દઘનજી જ્યાંસુધી જંઘાનું બળ હતું ત્યાંસુધી ગામની
બહાર, દેવકૂલ અને ગુફાઓ વગેરેમાં રહ્યા, પણ જ્યારે શ્રીમદ્
છે. તેઓશ્રી વૃદ્ધ થયા અને જંઘાબળથી ક્ષીણ થયા ત્યારે, મેઆનન્દુધનજીને સ્થિરવાસ ડતામાં એક ઠેકાણે શ્રાવકની ભક્તિથી રહ્યા હતા. તેઓશ્રી અને અન્તિમ ઉપદેશ.
ઉપાશ્રયમાં એકાન્તમાં ધ્યાન ધરતા હતા. તેમને કેઈ કંઈ
પૂછતું હતું તે તેને તેના અધિકાર પ્રમાણે સમજાવતા હતા. તેઓશ્રી આત્માના શુદ્ધસ્વરૂપમાં કલાકેન કલાકે પર્યન્ત લીન થઈ જતા હતા. તેઓશ્રી શરીરમાં છતાં શરીરથી રહિત એવી નિઃસંગ દશાનો અનુભવ કરતા હતા. તેમની મુલાકાત લેવા આવનાર સાધુઓને આત્માની શુદ્ધતા કરવા સંબધી કહેતા હતા. મેડતામાં તેઓ શરીરની વૃદ્ધતાથી રહેતા હતા, પરતુ–તેમ છતાં જનના સંગમાં ઘણું આવતા ન હતા.તેમને છેવટને ઉપદેશ એ હતો કે “આ જગતમાં મેહને જીતીને આત્માની શુદ્ધતા પ્રાપ્ત કરવી. સાધુઓએ પરને રાગ, દ્વેષ, નિન્દા, અને અભ્યાખ્યાન આદિ દે જીતવાને ઉપદેશ આપ, તેમ તે ઉપદેશ પ્રમાણે પતે ચાલીને જગતને બતાવી આપવું. સંસારમાં કેઈ અમર રહ્યું નથી અને કેઈ અમર રહેનાર નથી. સંસારરૂપ સમુદ્રમાં તરંગની પેઠે ચક્રવર્તિ વગેરે મૃત્યુ દશા પામ્યા. અનન્ત એવા સંસારનો પાર પામવા માટે વીતરાગનાં વચનોનું શરણ કરવું. રાગદ્વેષરૂપ મહા શત્રુએના ઘેરામાંથી છૂટવું અને આત્માના પ્રદેશમાં રમવું એજ મોક્ષનો માર્ગ છે. જે મેહને જીતવાને સાધુવેષરૂપ ધર્મયોદ્ધાને વેશ પહેરવામાં આવે છે તે વેષને અંગીકાર કરી મેહના તાબામાં ન આવવું જોઈએ. સર્વ પ્રકારના ભય, અને સર્વ પ્રકારના સંગનો ત્યાગ કરીને પરમાત્માની સેવા ભક્તિમાં એકતાન બનવું જોઈએ. શરીરના અણુપર પણ મમત્વ ભાવ રાખવો એ મોક્ષપ્રાપ્તિમાં વિશ્વ છે. જે જોવાનું છે, જે અનુભવવાનું છે તે સર્વ આત્મામાં છે. શ્રી સર્વજ્ઞોએ જે મોક્ષમાર્ગ બતાવ્યું છે તે રાગદ્વેષરહિત માગે છે. એ માર્ગમાં જેટલું ગમન કરાય તેટલું કરવું. પુનઃ પુનઃ સંસારમાં જન્મ ન થાય એવી તીવ્ર વૈરાગ્ય દશા ધારણ કરવી. રાગાદિ દોનો ત્યાગ તેજ ખરે ત્યાગ છે. રાગાદિ દોષના ત્યાગી એવા ત્યાગીઓની સેવા કરવી. વૈરાગ્ય દશાથી પોતાના આત્માને ભાવી નિર્મલ કરવા દરરેજ પ્રયત્ન કરો. સંસારમાં શાન્તિનો માર્ગ એક નિવૃત્તિ છે.
For Private And Personal Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૫) જ્યાં ગુણ હોય ત્યાંથી તે ગુણ લેવો. ગુણને રાગ ધારણ કરે. આત્માના શુદ્ધધર્મને જાણીને તેને ઉપયોગ રાખવો. આત્માના શુદ્ધધર્મમાં રમ
તા કરવી. કેઈના અવગુણુ સામી દષ્ટિ દેવી નહિ, વા તેનું કથન કરવું નહિ. કર્મરૂપ દોષથી સર્વ દુનિયાં દેશી છે; એમાંથી જે દોષરહિત થવા પ્રયત્ન કરે છે તે જ ખરો મુમુક્ષુ છે અને તેજ વીતરાગને ધર્મ આરાધવા સમર્થ થાય છે. સાધુ થઈને સ ગુણેમાં પ્રવૃત્તિ કરવી એજ જ્ઞાન પામ્યાનો સાર છે. આ સંસાર સમુદ્રની પેલી પાર જવું એ ધારવા કરતાં ઘણું મુશ્કેલ છે. પ્રમાદેના વશમાં જે પડે છે તે પોતાના આત્માને સમર્થ બનાવી શકતું નથી. સાતનો અને તેના ભેદોથી સ્યાદ્વાદપણે વીતરાગવચનોને જાણ રાગદ્વેષની મદતા થાય એવી રીતે ધર્મની આરાધના કરીને વીતરાગના માર્ગમાં આગળ વધવું. જીવે અનેક શરીરે અને અનેક નામ ધારણ કર્યા પણ તે સર્વ મિથ્યા છે, કારણ કે તેથી આત્માનો મોક્ષ થશે નહિ. જે જે રીતે પ્રવર્તવાથી રાગદ્વેષ ઘટે અને આત્મામાં શાન્તિ, અને આનન્દ વગેરે સગુણો ઉત્પન્ન થાય તે તે રીતે પ્રવૃત્તિ કરવી. “જ્ઞાન દષ્ટિથી ધર્મને દેખી શકાય છે એમ માનીને ગીતાર્થ સદ્દગુરૂની સેવા કરવી અને જ્ઞાનદષ્ટિ ખીલવવા યથાશક્તિ પ્રવૃત્તિ કરવી. જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિ અનંતગુણનો સ્વામી, એવા આમાના ધ્યાનમાં લય લીન રહેવું એજ સંસારમાં સાર છે”-ઈત્યાદિ ભક્તજનોને ઉપદેશ આપી તેમણે આત્મધ્યાનમાં ચિત્ત દીધું અને વિનાશી ધાતુથી બનેલું ઔદારિક શરીર તેમણે જોયું. તેમને આત્મા અન્ય ગતિમાં આગળની શુદ્ધદશા પરિપૂર્ણ પ્રાપ્ત કરવાના સંગેની સામગ્રી જ્યાં હતી ત્યાં ગયો. તેમના ભકતોએ તેમના શરીરની ચમહેત્સવપૂર્વક દાહકિયા કરી અને શેકાતુર બન્યા. જ્ઞાનીના વિરહથી કેને શોક ન થાય ? આનન્દઘનની બાહ્ય શરીર મૂર્તિ ગઈ તે પાછળથી કેઈન દેખવામાં ન આવી. તેમનો અક્ષરદેહ હાલ વિદ્યમાન છે અને તે તેમનું સ્મરણ કરાવે છે. દુનિયામાં શ્રીમદ્ભી કૃતિ હયાત રહી. અનન્ત એવા સંસારસાગરમાં શરીર ધારીઓ બુદબુદુની પેઠે ઉપજે છે અને વિસે છે. જેનો શેક? કે દેહ? હે સર્વ પ્રત્યે !!! એક લ્હારૂં શરણ મને હ.
શ્રીમનો દેહોત્સર્ગ કિંવદતીઓના આધારે મેડતામાં થયો એકતામાં શ્રી જણાય છે. કારણ કે ત્યાં તેમના નામની એક જૂની દેરી મનો દેહે છે. તેમના સ્વર્ગગમન પશ્ચાત્ તેમની પાછળ તેમના સર્ગ અને સ્વ- ભક્ત શ્રાવકેએ તે દેરી યાદીને માટે કરેલી છે અને ગંગમન,
તે હાલ પણ વિદ્યમાન છે. અધ્યાત્મજ્ઞાનના રસિકે
For Private And Personal Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભક્તિ ,
(૨૪૬) તેમની દેરીનાં દર્શન કરવા જાય છે. કેટલાક જેને કથે છે કે, શ્રીમદ્ આનન્દઘનજી સ્વર્ગમાં ગયા છે અને કેટલાક કથે છે કે તેઓ
મહાવિદેહ ક્ષેત્રમાં ઉપજ્યા છે. કેટલાક કિંવદન્તીના સજાવે પુરાવાના આધારે એમ બોલે છે કે શ્રીમદ્દ દેવલોકમાં મુક્તિ .
ગયા છે અને તેઓ મહાવિદેહક્ષેત્રમાં જન્મી કેવલી થઈ મુક્તિપદ પામશે. શ્રીમની અધ્યાત્મદશા અને તેમને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય લક્ષમાં લેતાં તેઓ ત્રીજા ભવમાં મુક્તિ જાય એમાં કંઈ આશ્ચર્ય જણાતું નથી. શ્રીમના મનમાં વૈરાગ્ય રસની ઘણી શક્તિ હતી અને તેથી તેમણે તરત મને કષાયની મન્ટતા કરી હતી, તેથી તેઓ ત્રીજા ભવમાં મુક્તિ જાય છે તેમાં કંઈ વિરોધ જ|તો નથી. નિવૃત્તિમાર્ગમાં પરાયણ એવા અને અધ્યાત્મભાવમાં સદાકાલ રમણતા કરનારા શ્રીમદ્ આનન્દઘનજી ત્રીજા ભવમાં મુક્તિપદ પામશે એમ દત્તકથાઓથી શ્રવણ કર્યા પ્રમાણે અત્ર લખવામાં આવ્યું છે. શ્રીમનું આત્માની ઉપાસના તરફ અત્યંત લક્ષ હતું. પરમા
માની ભક્તિ કરવામાં તેઓ સદાકાલ મગ્ન રહેતા હતા. * મારવાડ વગેરે દેશમાં તે કાલમાં વૈષ્ણવ ધર્મમાં મીરાંબાઈના ચરિત તથા ભજન વગેરેથી રાધાકૃષ્ણની ભક્તિનો ઘણે પ્રચાર થયો હતો. શ્રીમદે આત્માને કૃષ્ણ અને સુમતિને રાધાની ઉપમા આપીને તથા કુમતિને કુજાની ઉપમા આપીને અનેક રીતે આત્મપ્રભુનું ગાન કર્યું છે. શ્રીમદ્ આનન્દઘનજીના સમયમાં આગમોના જ્ઞાતાઓ એવા મહા
વિદ્વાન હતા અને તેઓ જૈનેતર વિદ્વાનની સાથે ધર્મચર્ચા શ્રીમદુના સમ-
* કરવામાં કદિ પાછા પડતા નહોતા. સામાન્ય વર્ગમાં
કલા , ચની થિ
એકાન્ત ક્રિયાજડપણું વિશેષ હતું અને ગોના કલહે આચાર્યો અને મુનિયોમાં પ્રાયઃ કુસંપ ઈર્ષ્યા અને ક્રિયાનું શૈથિલ્ય થયું હતું. અધ્યાત્મજ્ઞાનપર મોટા ભાગે લોકોની રૂચિ અલ્પ હતી અને તેથી કેટલાક જેને તે અધ્યાત્મજ્ઞાનપર તિરસ્કાર બતાવતા હતા. શ્વેતાંબર જૈનમાં જોઈએ તે પ્રમાણે સંપ નહોતે. જૈનેની ધર્મપ્રતિ પૂર્ણ શ્રદ્ધા હતી. તે વખતમાં સંવેગી પીતવસ્ત્રધારી પક્ષ નીકળ્યો હતો. આચાર્યોનું જોર ઘણું હતું પણ તેમના વધી પડેલા ધામધૂમોના આડંબરેથી લેકેનું લક્ષ ત્યાગી વૈરાગી સાધુઓ તરફ ખેંચાતું હતું. અઢારમું શતક સામાન્ય દૃષ્ટિથી વિચારીએ તે જ્ઞાનના ઉદયવાળું હતું. ઓગણીશમું શતક દર્શનના ઉદયવાળું હતું. ઓગણુશમા શતકમાં સિદ્ધાચલ વગેરે ઠેકાણે ઘણું
For Private And Personal Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૭) જિનમન્દિરે થયાં છે અને તીર્થયાત્રાઓના જૈનાએ ઘણુ સંઘ કાઢયા છે. શ્રીમન્ના સમયની સ્થિતિને વિચાર કરીને આપણે આ શતકમાં
જ્ઞાન અને ક્રિયા એ બેવડે જૈનધર્મની આરાધના કરવી યની સ્થિતિનો જોઈએ. જ્ઞાનશિયામ્યાંનો એ સૂત્રનું સ્મરણ કરીને આપણે શો જ્ઞાનક્રિયાનો આદર કર જોઈએ. કુસંપ, કલેશ, સાર લેવો
ઈષ્ય-ધમાધમ અને પરસ્પરની નિન્દાને દેશવટે આપ જોઇએ ?
જોઈએ. વીશમાં શતકમાં સ્વ અને પરનું શ્રેય સાધી શકાય એવા અનુકૂલ સંયોગોનો સદુપયોગ કરીને પ્રમાદદશાને પરિહરવી જોઈએ. વશમા શતકમાં શાન્તિનો સમય પામીને જૈનોએ દ્રવ્ય અને ભાવથી જૈનધર્મોન્નતિ કરવા પ્રયત્ન કરવો જોઈએ. વીશમા શતકના પ્રારંભકાલમાં શિથિલતાને નાશ કરનાર અને
સાધુઓના ઉત્તમ આચારેને આચારમાં મૂકીને બતાવનાર ક્રિોદ્ધારક શ્રી છે
વૈરાગી, ત્યાગી, શ્રી નેમિસાગરજી મહારાજ થયા, તેમણે નેમિસાગરજી. ૧
* ગુજરાત વગેરે દેશમાં વિહાર કરીને શ્રી સત્યવિજયજીની પિઠે દ્ધિાર કરી જૈનશાસનની ઉન્નતિ કરી, તથા ક્ષિામાં શિથિલ, આરંભી એવા યતિયોનું જોર તેમણે હઠાવ્યું અને પોતાની પાછળ સૂર્યની પેઠે આર્યાવર્તમાં સત્યાચારને પ્રકાશ કરનાર શ્રીમદ્ રવિસાગરજીને સિત્તરમી પાટે સ્થાપન કરીને સં. ૧૯૧૩ ની સાલમાં સ્વર્ક માં ગયા. શ્રી રવિસાગરજી મહારાજે ગુજરાત દેશમાં વિહાર કરીને સુડતાલીશ વર્ષપર્યત સંયમ પાળીને લાખ જૈન અને જૈનેતરને ધર્મબોધ આપે. સાધુના આચારમાં તેઓ શ્રી પરિપૂર્ણ દઢ હતા. જ્ઞાન અને યિાના બળવડે તેમણે સાગરસંઘાડાના સાધુઓ અને સાવીઓને ચારિત્રમામાં ઉઘુક્ત કરીને ગચ્છનો ભાર સારી રીતે વહન કર્યો. તેમના સાધુઓ તે વખતમાં થોડા હતા. શ્રી આત્મારામજી મહારાજે પ્રશંસા કરી હતી કે તમારી પેઠે ચારિત્રની ક્યિા કરનારા અહ૫ સાધુઓ છે. પરમપૂજ્ય શ્રી રવિસાગર ગુરૂએ મને (બુદ્ધિસાગરને) પૂર્ણ ભાવે ધર્મની હિત શિક્ષા આપી હતી. સત્તોતેર વર્ષની ઉમરે તેમનું સ્વર્ગગમન મેસાણામાં થયું. મહાવૃદ્ધ વિસાગરજી ગુરૂની સેવાથી મને ઘણે અનુભવ મળ્યો છે. તેમની પાછળ ઈકોતેરમી પાટે ક્રિયાપાત્ર ચારિત્ર ચૂડામણિ, શાન્તમૂર્તિ, ભદ્રક, શ્રી સુખસાગરજી. મહારાજ હાલ ચારિત્ર પામીને સ્વપરનું કલ્યાણ કરીને ભારત દેશને
For Private And Personal Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પવિત્ર કરતા છતા વિચારે છે. તપાગચ્છ સાગરસંઘાટકના પ્રવર્તક ગુરૂ મહારાજની કૃપાથી, બહેતેરી લા અઠત્તરીની પ્રસ્તાવના અને આનન્દઘનચરિત મારાથી લખાયું છે. શાન્તિઃ ”
(કવ્વાલિ.) પદે હારાં સહુ વાચ્યાં, વિચારીને ઘણું વેળા, અમેએ હાર્દ ખેંચ્યું જે, કથાતું નહિ કથ્થાથી તે. રચ્યાં જે આશયથી તે, કર્થ તે આશયે જાણું, અરે તે સર્વ ના જાણું, કથંચિત્ આશ જાણું. અપેક્ષાઓ કઈ લેઈ, કયા ઉદ્દેશથી ગાયું, બધું ના જાણતો એવું કહ્યું હું ભાવ શી રીતે. અમારા આશયે જૂદા, ઉઠે છે કાળ પામીને, જમાનાનું તફાવતને, હૃદય અન્તર્ પડે છે એ. જિનાગમના અનુસારે, તમારા આશયે સર્વે, કરી નિશ્ચય હૃદયમાંહી, કથું ભાવાર્થને પ્રેમ. તમારું ધ્યાન કીધું મહે. પદો થાયાં તમારાં હે. કર્યો સંયમ હૃદય લેવા, ધરી ભક્તિ હૃદય પેઠે. હદયનો સાર લીધે મહે, સમાધિમાં કરી ભક્તિ, બને છે ભક્તિથી ધાર્યું, રો ભાવાર્થ એ રીતે. હૃદયમાં ધ્યાન ધારીને, પદનો ભાવ મેં ગાય, તમારા આશયે નાવ્યા, અને તેની ક્ષમા માગું. અમારા દીલમાં આવ્યા, જમાનાના અનુસાર, અરે તે આશયે પૂર્યા, જણાતું દીલમાં એવું. ભલે તે સત્ય હકે ના, અમારી ભક્તિએ ખેં, તમારે ભાવ એવું એ, કથું છું ભક્તિના ભાવે. અહો લ્હારા હૃદય રસનો, જગતને લાભ મળવાને, રો ભાવાર્થે ઉપયોગે, રહી ખામી ક્ષમા કરજે. પડે જે ભૂલ ભક્તિમાં, ગણે નહિ ભૂલ તો એ, કરીને દીલને મેટું, સહે છે ભૂલ ભકતોની. અમારી ભક્તિના ભાવે, થયું ડું ગણું મોટું, કૃપા કરશે હૃદય ધરશે, ગુણાનુરાગથી જોશો. મન્યા સંગ પામીને, વિચારી જે લખ્યા મેં એ, અધિકારી પરત્વે એ, નથી સૌ સર્વના માટે.
For Private And Personal Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૯) લખ્યું સ સર્વના માટે, અવસ્થાના અધિકારે, અપેક્ષાઓ પદમાંહી, લખ્યા એ ભાવમાંહી છે. અપેક્ષાએ વિષય કેઈ, કદી છે ગૌણુ મુખ્ય જ એ, લખ્યું સ્યાદ્વાદષ્ટિએ, ઘણું આશય હૃદય રાખી. લખાતું નહિ હૃદય સઘળું, ઘણું બાકી રહી જાતું, વિચારી અત્રે પણ એવું, ધરે આશયવિષે દષ્ટિ. નથી પાંડિત્ય દર્શાવ્યું, યથા જાણ્યું લખ્યું તેવું, ધરીને હંસની દષ્ટિ, લખ્યાને સાર ખેંચી લ્યો. ભલે લેખક ભો ભૂલે, ડુબે તારે ચડ્યો પડતો, ભલે નહિ કેવલજ્ઞાની, ભુલાયું દરગુજર કરશે. રૂચે નહિ સર્વને સરખું, રૂચિ ભેદે રૂચે જૂદું, ગમે નહિ તો અધિકારી, નથી આના વિચારે એ. દયા લાવી હૃદય ઝાઝી, ઉપાડ્યો એક ગંગાને, બગીચામાં મુ ભ્રમરે, બધાં દેખાડીયાં પુપિ. બગીચામાં ફરીને સે, નિહાળી વૃક્ષવહિલ; મઝા તેને પડી નહિ કંઈ, નિહાળ્યું સ્થાન વિષ્ટાનું. જણાવ્યું ત્યાં ઉતરવાનું, રૂચે છે એ હુને ચિત્તે, ગયો વિછાવિષે રાચી, અધિકારી હતા તેને. જુવે છે કાગડે ચાંદાં. જુવે છે દુર્જને દે, કથે જે દુગ્ધમાં પૂરા, પય પાનજ ફણી પેઠે. અધિકારે રૂચે કીધું, અધિકારે રૂચે વાચ્યું, અધિકારે રૂચે જોયું, પરીક્ષા છે અધિકારે. ભલી છે સન્તની દષ્ટિ, ગ્રહે સારું તજે ખોટું, જુએ છે શ્વેત બાજુને, તજીને કૃણુ બાજુને. રૂચે છે સન્તને સારૂં, તજે છે દોષની દષ્ટિ, અહો એ સજજનો સાચા, ભલું કરતા જીવોનું તે. ખુશી થાતા ખરૂં દેખી, ચરે છે મહિને ચારે, ખરા એ હંસ ગણવાના, ધરે છે દૃષ્ટિની શુદ્ધિ. ખરૂં જેવા ખરૂં લેવા, ખરાને એ ખરું કહેવા, ખરા તે સન્ત લેકે છે, અધિકારી પદના એ. પદોને ભાવ વાચીને, ખુશી થાતા ગુણે ગાતા, ખરાને તે ખરૂં કહેતા, ધરે છે મેન દેષોમાં. ઘણુ ગંભીર મનના તે, સુધારે ભૂલને પ્રેમ, હૃદયના આશ ખેંચી, વિચારે લેખભાવાર્થો. ભ. ઉ. ૩૨
For Private And Personal Use Only
Page #251
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫૦ ) અપેક્ષાએ ઘણું જે જે, લખ્યામાંહી રહ્યું બાકી, અપેક્ષાએ ગ્રહી તે તે, વિરોધી ભાવને ટાળે. વિરોધી ભાવ જે લાગે, વિચારે અન્યદષ્ટિથી, અપેક્ષાઓ ગ્રહી બીજી, વિરોધ ટાળતા સ કચ્યું પ્રસ્તુતમાં બીજું, અપેક્ષાએ પ્રસંગે છે, નથી પુનરૂક્તિના દો, કથાતું આત્મમાંહી ત્યાં. પ્રસંગોપાત્ત કહેવાયું, જરૂરી બાબતે માટે, કરાતી મુખ્યતા તેની, કથાથું જે વિષય હેતે. રહ્યા જે ગૌણ વિષયો તે, પ્રસંગે મુખ્ય તારૂપે, ગવાતાં ગીત વરઘડે, ચઢેલાનાં તથા અહિંયાં. થયો વ્યવહારમાં જ્ઞાની, અધિકારી થયો તે અહિં, પ્રયોજન મુક્તિનું જાણે, અનન્તર આત્મની બાધિ. પરંપર મુક્તિફળ નક્કી, વિચારક લેખકેને એ, તથા વાચક અને શ્રોતા, ખરી શાન્તિ લહે પ્રેમ.
(મંદાકીન્તા.)
૩૮
૪૦
જાણે ચિત્તે નયન નિરખી, શુદ્ધ અધ્યાત્મ વાણી, ભાવે તેના હૃદય ધરીને, આત્મશુદ્ધિ કરી લ્યો. ધ્યાવી ભાવી હૃદયઘટમાં, એહ ભાવાર્થ કીધે, આત્મારામાં સતત થઈને, તત્ત્વને સાર લીધો. પામે શાન્તિ જગત સઘળું, આત્મની ત જાગે, વાચી પ્રેમે સરસ પદને, ભાવ ચિત્તે ગ્રહીને, દેખાએ સૌ હૃદય પ્રગટયું, શુદ્ધ આચારમાંહી.
ઋદ્ધિસિદ્ધિ પ્રગટ કમલા પૂર્ણ ચિત્ત પ્રકાશે. રાચી માચી પરમજિનના બોધમાં નિત્ય ઝીલ, વૈરાગી ગૈ અનુભવ કરી મેહને પૂર્ણ પીલે ઉઘોગી થે સતત મનથી શુદ્ધ અધ્યાત્મ ધારે, આચારેને પરિચય કરી, શુદ્ધ આચાર પાળે. સાપેક્ષાએ સકલ સમજી, ત્યાગી દો પક્ષપાત, એકાન્ત તે વચન વદતાં, પામશે ખૂબ લાતે જ્ઞાનીઓને ગમ સહુ પડે, વાત એકાન્ત ત્યાગે, સ્યાદ્વાદી ૐ ગુરૂગમ લહી, ચિત્તમાં નિત્ય જાગે. મુંઝાતા ના વિષય સુખમાં, ધામધૂમે ન રીજે, જાડું એવું સકલ તજીને, કર્મપર ખૂબ ખીજે;
૪૧
૪૨
For Private And Personal Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
( ૨૫૧ ) ખીજે રીજે નહિ નહિ કદી, ઉચ્ચ અધ્યાત્મ પામે, અધ્યાત્મ એ સકલઘટના, આત્મમાં શુદ્ધ જામે. આત્માનન્દી સહજ ગુણથી, યોગીને યોગ એ, જ્ઞાનધ્યાને સહજ શિવને, પ્રેમીઓ નિત્ય સેવ; અધ્યાત્મીઓ શુભ ગુણ લહે, ઉન્નતિ માર્ગ સાધે, બુદ્ધ બ્ધિ સગુણ ઘટ ધરી, ધર્મમાં નિત્ય વાધે.
૩% નિત્તર રૂ સંવત ૧૯૬૯ પિશ વદિ પ.
અમદાવાદ ઝવેરીવાડ,
દZદAS),
1 TS
-
કે
hક
:
*
વરુ
,
:
+
N
||
SIN)
છે.
-
For Private And Personal Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આનન્દઘન પદસંગ્રહ ભાવાર્થ.
For Private And Personal Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अकारााक्षरानुक्रमणिका.
पृष्ठ
::::::::::::
::::::::::::
m Mur9.
पदाङ्क.
५ अबधू नटनागरकी बाजी० ... १३ अनुभवहमतो रावरीदासी० ... १४ अनुभव तुं है हेतु हमारो० ... २३ अबधू अनुभव कलिकाजागी.... २६ अवधू क्यामागु गुनहीना० ... २७ अवधू राम राम जगगावे. ... २९ अबधू नाम हमारा राखे० ... ४२ अब हम अमर भये न मरेंगे.
१२४ ५० अनुभव प्रीतम कैसे मनासी०
१४८ ६० अब मेरे पति गतिदेव, निरञ्जन
२५६ ६४ अब जागो परम गुरु परमदेव प्यारे
२७६ ७१ अनन्त अरूपि अविगत सासतोहो० ...
३०८ ९० अण जोवतां लाख, जोवेतो एके नही० (महोटी वहुये मनगमतुंकीधुं०)३८४ ९६ अरी मेरो ना हेरी अतिवारो.... ... ९८ अबधू सो जोगी गुरु मेरा० ... ...
४४७ ९९ अबधू एसो ज्ञान बिचारी, वामे कोण पुरुष कोण नारी० १०५ अबधू वैराग बेटा जाया० ...
५२९ २० आज सुहागन नारी० ... . ६ आतम अनुभव रसिकको० ( महारो बालुडो संन्यासी.)...
८ आतम अनुभव फूलकी० ( अनुभव नाथकुं क्युं न जगावे.) ११ आतम अनुभव रीति वरीरी० ७. आतम अनुभव रसकथा० (छबीले लालन नरम कहे.) ... २८ आशा औरनकी क्या कीजे० ... १०२ ए जिनके पाय लागरे० ... .
५०६ ७९ ऐसी कैसी घरवसी० ... ९५ ऐसे जिनचरणे चित्त लाउरे
४१३ ३५ करे जारे जारे जारे जा० ... ३१ कित जान मते हो प्राननाथ १०६ किन गुन भयोरे उदासी, भमरा०
-
-
२२
०
m
८९
m
For Private And Personal Use Only
Page #255
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( २५४ )
पृष्ट.
६७
१६२
m
३५२
M
३४६
११३ १०५
पदाङ्क. १२ कुबुद्धि कुबजा कुटिलगति० (खेले चतुर्गति चोपर०) ४९ कंचन वरणो नाहरे, मुने कोई मिलावो.
१ क्या सोवे उठ जाग बाउरे० ... ... २५ क्यारे मुने मिलसे महारो संत सनेही.... ४६ चेतन चतुर चोगान लरीरी० ... ५५ चेतन आपा कैसे लहोई० ... ८० चेतन ! शुद्धातमकुं ध्यावो. ... ... ८१ चेतन ऐसा ज्ञान विचारो० ... ... ८९ चेतन सकल वियापक होई० ... १७ छोराने क्युं मारे छे रे० ...
७ जग आशा जंजीरकी० ( अबधू क्या सोवे तन मठमें) ७८ जगत गुरु मेरा में जगतका चेरा० ...
३ जीय जाने मेरी सफल घरीरी. ४५ ठगोरी भगोरी लगोरी जगोरी० ३९ तरसकी जइ दइ को दइकी सवारीरी० ... ३७ ताजोगें चित्त लाउं रे वाहाला. १०७ तुम ज्ञानविभो फूली बसन्त० ४४ तेरी हुं तेरी हुं एती कहुंरी० ... ९२ दरिसन प्रान जीवन मोहे दीजे. १९ दुलहनारि तुं बडी बावरी. ... ३४ देखो आली नटनागरको सांग ५७ देखो एक अपूरव खेला० ...
९ नाथ निहारो आप मतासी० ... १६ निशदिन जोडं तारी वाटडी० २१ निसानी कहा बतावु रे० ... ३२ निठुर भये क्युं ऐसें, पिया तम० ८३ निस्पृहदेश सोहामणो० ... ९४ निराधार केम मूकी० ... १० परम नरम मति और न आवे० ४१ पिया बिनुं सुद्ध बुद्ध भूली हो. ४७ पियबिन निशदिन झुरुं खरीरी० ६२ पीया बिन सुधबुध खुदी हो. ६९ प्रीतकी रीत नहीं हो प्रीतम
५३५
४००
४७ ९८
२०४
::::::::::::::::::::
WWG
४०८
२६४
For Private And Personal Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( २५५)
पृष्ठ.
२३८ ३२२ ३५४ ३८४ ५०८ १६३ ५०३ १५० ३१३ ५०५ १०९
९४ ११६
:::::::::::::::::::::::::::
पदाङ्क. ५८ प्यारे आय मिलो कहां येते जात. ७६ प्यारे प्रान जीवन ए साच जान० ८२ प्रभु तोसम अवर न कोई० ... ८८ पूछीयें आली खबर नहीं० ... १०३ प्रभु भजले मेरा दील राजी०...
५६ बालुडी अबला जोर किस्युं करे० १०० बेहेर बेहेर नहीं आये अवसर० ५१ भादुंकी राति कातिसी वहे. ... ७३ भोले लोगा हुँ रडं तुम भला हांसा० ... १०१ मनु प्यारा मनु प्यारा, रीखभदेव मनु० । ३८ मनसा नटनागरसूं जोरी हो । ... ४८ मायडी मुने निरपख किणही न मुकी० ३३ मिलापी आन मिलावो रे. ... ... ४० मीठडो लागे कंतडोने, खाटो लागे लोक० २४ मुने महारो कब मिलसे, मनमेलुं० ... ९३ मुने महारा नाहलीयाने मलवानो कोड० ५४ मूलडो थोडो भाई व्याजडो घणोरे. ... १०८ मेरे ए प्रभु चाहीए. १५ मेरे घट ग्यान भानु भयो भोर० ४३ मेरी तुं मेरी तुं कांही डरेरी०... ५२ मेरे प्रान आनन्दघन तान आनन्दघन०... ६१ मेरीसु तुमते जुकहा० ... ७२ मेरे माजी मजीठी सुण एक वात० ५९ मोकू कोउ केसी हुतको० ... ७४ या कुबुद्धि कुमरी कौन जात. ... ९७ या पुद्गलका क्या विसवासा०... ६७ राम कहो रहेमान कहो कोउ० ६५ रास शशी तारा कला० ( पिया विन कौन मिटावेरे। १८ रीसानी आप मनावोरे. ... ...
२ रे घरियारी बाउरे, मत घरिय बजावे० ... ७५ लालन बिन मेरो कुन हवाल. ८४ लागी लगन हमारी जिनराज सुजस सुन्यों में ... ६३ व्रजनाथसे सुनाथ विण, हाथो हाथ बिकायो० ...
४०१
:::::::::::::::::::::::::::::::::
५४१
१२८ १५४ २६२ ३१० २५० ३१६ ४४६ २८४ २७९
0
0
३२० ३६०
"
०
For Private And Personal Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
३६ वारे नाह संग मेरो०
२२ विचारी कहा विचारेरे०
( २५६ )
पदाङ्क.
८५ वारी हुं बोलडे मिठडे०
९१ वारो रे कोइ परघर रमवानो ढाल०
...
८७ विवेकी वीरा सह्यो न परे० ८६ सलूणे साहेब आवेंगें मेरे ० ६६ साधु भाइ अपना रूप जब देखा० ६८ साधु सङ्गति बिनु कैसें पैयें ० ... ५३ सारा दिल लगा है बंसी वारेसुं० ३० साधु भाई समता रङ्ग रमीजे ०
...
...
४ सुहागण जागी अनुभव प्रीत० ७७ हमारी लय लागी प्रभू नाम ० १०४ हठीली आंख्यां टेक न मेटे०
...
...
...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
⠀⠀⠀⠀⠀⠀⠀
नीचेनां चार पद चरित विभागमां तेनी साथै जणावेलां पृष्टोमां छे.
१०९ निरंजन यार मोये कैसे मिलेंगे • ११० अब चलो संग हमारे, काया० १११ कन्थ चतुर दील ज्ञानी० ११२ तज मन कुमता कुटिलके संग ०
...
⠀⠀⠀⠀⠀
::
⠀⠀⠀⠀
...
पृष्ट.
३६३
३९८
१०३
५७
३७७
३७१
२८२
२८६
१५७
८४
७
३४४
५०९
૧૬૮
१८०
"
१८१
Page #258
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમમુનિરાજ શ્રી બુદ્ધિસાગરછકૃત, શ્રી આનન્દઘનપદસંગ્રહ ભાવાર્થ.
पद १.
(રાગ વેવ.) क्या सोवे उठ जाग बाउ रे क्या० ॥ अंजलि जल ज्युं आयु घटतहे
હેત પહોચિયાં વરિય વાહ રે. રયા છે ? ભાવાર્થ-હે ચેતન! જાગ્રત થા. અરે મૂર્ખ, ભોળા, તું શું મોહનિદ્રાથી ઉંઘે છે ! અંજલિમાં રહેલા જલની પેઠે આયુષ્ય ઘટે છે. પહેરગીરે ઘડીઆલ ઉપર વખત જણાવવાને ટકે મારે છે, અને તેથી તારે સમજવાનું કે આયુષ્ય ક્ષણે ક્ષણે ઘટે છે, ગયું આયુષ્ય કદી પાછું આવવાનું નથી. ચિન્તામણિ રત્ન કરતાં અતિ દુર્લભ મનુષ્યભવ મળ્યો છે, દશ દષ્ટાતે દર્લભ એવા મનુષ્યજન્મને મોહઉંઘમાં વ્યતીત કરે તે તને ઉચિત નથી. તું એમ ધારતો હોઈશ કે, સંસારમાં હું શરીરવડે અમર રહેવાનો છું આમ ધારવું પણ બિલકુલ અયોગ્ય છે. કારણ કે, સંસારમાં ગમે તે ગતિમાં અવતાર લેવો પડે તો પણ ત્યાં આયુબની નિયમ છે. આયુષ્ય ક્ષણે ક્ષણે ખરે છે, અને ગમે તેવું શરીર ધારણ કરવામાં આવે તો પણ તેને અતે ક્ષય થયા વિના રહેતા નથી. તું એમ જાણતો હોઈશ કે, મારું શરીર તો વજ જેવું છે, તેથી મને કેાઈ જાતને ભય નથી આમ પણું ધારવું યોગ્ય નથી. કારણ કે ગમે તેવું વજ જેવું શરીર હોય તે પણ આયુષ્યનો તે ક્ષય થયાવિના રહેતો નથી. મરના ભયથી કેાઈ પાતાળમાં પેસે તો પણ કાળ, તેને છોડતો નથી. કડો ઉપાયો કરે તો પણ પાણુંના પરપોટાની
For Private And Personal Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧ )
પેઠે દેવતાઓ જેવાનાં શરીરો પણ છૂટી જાય છે માટે હવે હું આત્મન્ ! જાગ્રત્ થા ! જાગ્રત થા ! ઇન્દ્ર જેવા દિવ્ય શરીરધારીઓ પણ રારીરને છેડી અન્ય ગતિમાં ચાલ્યા જાય છે તે જણાવે છે.
इन्द्र चन्द्र नागेन्द्र मुनीन्द्र चले, कोण राजापति साह राउ रे ॥ भमत भमत भवजलधि पायके, મનવંત મનવિન મા નાઇ હૈ. જ્યા॰ ॥ ૨॥
कहा विलंब करे अब बाउ रे, तरी भवजलनिधि पार पाउ रे ॥ आनन्दघन चेतनमय मूरति, સુનિલન ટ્રેવ યાર દે, યા૦ | ૨ |
ભાવાર્થ.--સાગરોપમ આયુષ્યવાળા, વૈમાનિક દેવતાઓના સ્વામી ઇન્દ્ર, તેમજ જ્યેાતિચ્ચક્રના મહાન દેવતા ચંદ્ર, ભુવનપતિના ઇન્દ્ર નાગેન્દ્ર, અને મુનિવરોના ઇન્દ્ર તીર્થંકર જેવા પણ શરીર છેડીને ચાલે છે. ઇન્દ્રાદિક ઘણા ભૂતકાળમાં ગયા, અને ભવિષ્યમાં ઘણા જશે. કાણુ રાજા, કાણુ ચક્રવર્તિ, કાણુ બાદશાહ, શાહ અને કાણુ રાણા, મૃત્યુની આગળ હીસામમાં છે? અર્થાત્ ઇન્દ્ર, અને તીર્થંકર જેવાઓનાં શરીર પણ આયુષ્યના ક્ષયે છૂટી જાય છે, તેવાનું પણ મૃત્યુના આગળ કંઈ પણ ચાલતું નથી તેા હે ભેાળા, મૂઢ તારા જેવા મૃત્યુના આગળ કશી પણ ગણતરીમાં નથી એમ નિશ્ચય સમજ, સંસારમાં પરિભ્રમણુ કરતાં કરતાં મનુષ્યના અવતારમાં પ્રભુની ભક્તિ
૧. ૬. મેં અને ૫. એ ત્રણ નંબરવાળી પ્રતિયામાં મવત્તમાતનુ માર નાક રે એપ્રમાણે પાઢ છે તે અમને યેાગ્ય લાગે છે. સંસારરૂપ સમુદ્રના કાંઠા પામવાને માટે ભગવન્તની ભક્તિરૂપ નાવને અવલંખી લે. ભગવાનની ભક્તિરૂપ નાવવડે સંસારસમુદ્રની પેલી પાર જાઈશ.
૨. લ. . મ. અને ૬. નખરની પ્રતિયામાં શુદ્ધનિકાન જૈન ધ્યાને બદલે શુદ્ધ નિર્ાન વેવ પાકરે એવા પાડે છે આ પાઠ અમને યાગ્ય લાગે છે. આનન્દના ધન જેમાં છે એવા શુદ્ધ નિરજીન પરમાત્મદેવને હું ચેતન ! તું ગા ! અથવા શ્રીમાન્ કહે છે કે આનન્દમય ચૈતન્યમુર્તિરૂપ નિરજ્જન દેવને હું ગાઉં છું. પરમાત્મદેવનું ગાન કરીને પરમાત્માના ગુણામાં તટ્વીન થાઉં છું.
For Private And Personal Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂપ નાવ (આગબોટ) સંસારસાગરને પાર પામવાને માટે મળી છે તેને ઉપયોગ કરી લે. સંસારસાગર તરવા માટે પ્રભુભક્તિરૂપ નાવમાં કેમ બેસતો નથી. નવધાભક્તિનું સ્વરૂપ જાણવું. અરે ભોળા ! હવે કેમ વિલંબ કરે છે? પ્રભુની ભક્તિરૂપ નાવથી સંસારસમુદ્રને પાર પામ. સંસારસાગર તરવાની સામગ્રી પામીને હવે કેમ પ્રમાદ કરે છે. આનન્દને ઘન જેમાં છે એવી શુદ્ધ નિરજન ચેતન્યમય મૂર્તિનું ધ્યાન ધરી લે. હે ચેતન ! તારા શુદ્ધસ્વરૂપને ઓળખી તેનું ધ્યાન ધર, અર્થાત્ પોતાની જ્ઞાનાદિ શક્તિનું ધ્યાન ધર. એમ શ્રી આનંદઘનજી પોતાના આત્માને કહે છે.
પ ૨.
(રા યાવર પ્રતાથી.) रे परियारी बाउ रे, मत परिय बजावे ॥ नरसिर बांधत पाघरी, तुं क्या परिय बजावे, रे. ॥१॥
ભાવાર્થ –હે ભેળા ઘડીયાલી! તું ઘડીને વગાડીશ નહીં. કારણ કે પુરૂષે તો ઘડીના ચોથા ભાગનું સૂચન થાય અને વૈરાગ્યની અસર રહે તે માટે મસ્તક પર પા ઘડી બાંધે છે, અને તેથી તે એમ સૂચવે છે કે, જગતમાં પા ઘડીના જીવનને પણ વિશ્વાસ નથી, કેઈ પિતાને અમર માની લેશે નહીં. મનુષ્યના માથે કાળ ભમે છે, તે કાળ, મનુષ્યના પ્રાણનું અપહરણ કરતાં પા ઘડીને પણ વિલંબ લગાડનાર નથી, માટે ચેતવું હોય તે ચેતી લો. પા ઘડીને પણ ભરૂસે નથી એમ પુરૂષો માથે પાઘડી ઘાલીને હરતાંફરતાં, ખાતાં પીતાં, ચૌટામાં, સભામાં, અને ઘરમાં વગેરે સર્વત્ર મનુષ્યને ચેતાવ્યા કરે છે માટે હે ઘડીયાલી ! તારે ઘડીયાલ વગાડવાનું હવે કંઈ પણ પ્રયોજન નથી. શ્રીમદ્ આનન્દઘનજી આ પ્રમાણે ગાઈને એમ હાર્દ પ્રકાશે છે કે આ જગતમાં પા ઘડી જીવવાને પણ ભરૂસે નથી. ઘડી ઘડી કરતાં આયુષ્ય ચાલ્યું જાય છે. કોણ જાણે કઈ વખતે, ક્યાં, કેવી સ્થિતિમાં, પ્રાણ નીકળી જશે તે મનુષ્ય જાણી શકતા નથી. માટે મૃત્યપૂર્વે ધર્મસાધન કરી લેવું જોઈએ. હે આત્મન ! તું ચેતી લે. હું ઘડીયાલીના દૃષ્ટાંતવડે તને કાળની યાદી દેવરાવું છું. માટે હવે ક્ષણમાત્ર પણ પ્રમાદમાં ગાળ નહીં. શ્રી મહાવીરસ્વામીએ ગૌતમને કહ્યું હતું કે, હે ગૌતમ! તું ક્ષણમાત્ર પણ પ્રમાદ કર નહીં. શ્રીમાન્ આનન્દઘનજી પણું વીરપ્રભુના ઉપદેશને હદયમાં તાજો રાખવાને આ પ્રમાણે ગાઈને પિતાના આત્માને ચેતાવે છે.
For Private And Personal Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
केवल काल कलाकले, वै तुं अकल न पावे ॥ अकल कला घटमें घरी, मुज सो घरी भावे, रे. ॥२॥ आतम अनुभव रसभरी, यामे और न भावे ॥ आनन्दघन अविचल कला, विरला कोई पावे, रे ॥३॥
ભાવાર્થ.–શ્રીમદ્ આનંદઘનજી ઘડીયાલીને કહે છે કે, હે ઘડીચાલી! તું જલને વાટ ભરીને ઘડીનું માન કરે છે તે ફક્ત બાહ્યકાલને જાણવાની કલાને તું કળી શકે છે. મુહુર્તાદિ કાળ માપવાની અનેક પ્રકારની કળાઓને અનેક પુરૂષ જાણે છે પણ અત્રમાં જે કાળ માપવાની અકલકળા છે તેને તું પામી શકતો નથી. આત્મામાં અનંતગુણને ઉત્પાદક અને વ્યય થાય છે. સમયે સમયે અનંતગુણ હાનિ વૃદ્ધિ થયા કરે છે. અગુરૂ લઘુગુણથી પગુણ હાનિ વૃદ્ધિ આત્મામાં પરિ
મે છે, તેવી અકળકળાને હે ઘડીયાલી! તું પામી શકતું નથી. મને તે આત્માના જ્ઞાનાદિ ગુણનું ઘડીયાલ રૂચે છે. શરીરમાં રહેલા આભામાં એવી અકળકળા છે એવા પ્રકારની ઘડીયાલને હું ઈચ્છું છું. અન્તરની ઘડીયાલ ન્યારી છે, આત્માને અનુભવરસ તેવટે તે ભરી છે, આત્માના અનુભવરસ વિના તેમાં અન્ય માઈ શકતું નથી તેની કળા અવિચલ છે, અર્થાત્ ચેતન્યગુણુ ઘડીયાલની કળા કદી બાહ્યઘડીયાલની પેઠે ચલાયમાન થતી નથી, માટે અન્તરની ઘડીયાલ શ્રેષ્ઠ છે. તેમાં આનંદને ઘન (સમૂહ) વ્યાપી રહ્યા છે. બાહ્યઘડીયાલમાં આનંદ જખાતે નથી માટે તે ઘડીયાલી ! તું બાહ્યની ઘડીયાલ છોડીને અન્તરની જ્ઞાનાદિગુણવિશિષ્ટ ઘડીયાલમાં પ્રેમ ધારણ કર. અનુભવ રસવડે તે
૧. ૪ અને ૫ પ્રતોમાં પાદત્તર–
में मेरे पियासे रंग रमुं मत रयन घटावे, रे. जे ते घाउ तें दिये घरीयारे पापी,
लो तनु लागे मेरडे दुःखरीरे संतापी. रे. ચેતના કળે છે કે હે ઘડીયાલી ! હું મારા ચેતનસ્વામિની સાથે રંગે રમું છું માટે તું રાત્રી ઘટાડીશ નહિ. રે બાહ્ય ઘડીયાલી પાપી ! તે જેટલા ઘડીયાલપર ઘાવ દીધા તેટલા મારા શરીરમાં લાગ્યા છે. દુઃખીયારીને તે સંતાપી છે. હું ઘડીચાલી ! તારી બાહ્ય ઘડીયાલના વાગવાથી મારા ચેતનસ્વામી બાહ્ય દષ્ટિથી જાગ્રત થાય છે અને તેથી મારો સંગ છેડી દે છે તેથી મને અત્યંત દુ:ખ થાય છે. માટે કૃપા કરીને બાહ્ય ઘડીયાલ વગાડીશ નહિ. કારણ કે અમારા અન્તરમાં ગુણપર્યાયની વર્તનારૂપ ઘડીયાલ વાગ્યા કરે છે.
For Private And Personal Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૫ )
ભરેલી છે અને અનંત આનંદથી ભરેલી છે, તેની અકળકળા છે. હું આત્મરૂપ ઘડીયાલી ! તું ત્હારી સહજમૂળ આનંદરૂપ ઘડીયાલને વગાડ, તેમાં તને સુખ છે એમ શ્રીઆનંદઘનજી મહારાજ કહે છે. ૩
पद ३.
(૨૧ વૈજ્ઞાવલ. )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जीय जाने मेरी सफल घरीरी.
सुत वनिता धन यौवनमातो, गर्भतणी वेदन विसरी. जीय० ॥ १ ॥ सुपनको राज साच करी माचत, राचत छांह गगन बदरीरी ॥ आइ अचानक काल तोपची, ग्रहेगो ज्युं नाहर बकरीरी. जी० २
ભાવાર્થ.—માહષ્ટિથી દેખનાર જીવ એમ જાણે છે કે આજની ઘડી મારી સફળ છે. પુત્ર, સ્ત્રી, ધન અને યૌવનમાં મર્દોન્મત્ત થએલ જીવ ખાદ્ય પુત્રાદિ વસ્તુમાં અહંતા અને સુખબુદ્ધિ ધારણ કરીને મનમાં ખુશ થાય છે. મનમાં જાણે છે કે અહા ! મારે અવતાર સફળ છે, મને સસારમાં કેટલું બધું સુખ છે? પણ મૂર્ખ જીવ, પેાતાને ગર્ભમાં થએલી વેદનાને ભૂલી જાય છે. માતાના ઉદરમાં નવ માસ પર્યંત અત્યંત સહન કરેલું દુઃખ તેમજ માહિર્ નીકળતાં થએલું અત્યંત દુઃખ ભૂલી ગયા. અહા! જીવની કેવી અજ્ઞાનદશા ? અહો કેવી ભ્રાંતદશા થઈ? ગર્ભની વેદના ભૂલી ગયા એટલાથીજ માત્ર અસ થતું નથી પણ તે સ્વગ્નના રાજ્યસમાન ખાદ્યવસ્તુની ઋદ્ધિને પણ સત્ય માને છે. અહો કેવી ભ્રાન્તદશા? તેમજ તે ગગનમાં થએલી વાદળીચેાની છાયામાં ઉભા રહી ખુશી થાય છે. ગગનની વાદળીયાની છાયા સમાન શાતા વેદનીય છે અને તાપ સમાન અશાતા વેદનીય છે. શાતાયેાગે મળેલા પુત્ર ધનાદિ સંબંધ તે ગગનની વાદળીની છાયા સમાન છે. શાતારૂપ વાદળીને વિખરતાં વાર લાગવાની નથી, ઘડીમાં જતી રહે છે છતાં મૂઢ જીવ, શાતાવાદળીની ક્ષણિક છાયામાં આનંદ માને છે એ કેવી ભ્રાંતદશા? પેાતાને મળેલા વૈભવમાં તન્મય બની રહે છે પણ જો કાળ તોપચી એવામાં આવી પહોંચ્યા તે અકરીને નાહર (નાર ) જેમ પકડી લે છે તેમ તને પકડી લેશે. જો કાળ આવી પહોંચ્યા તેા પછી તારૂં બકરી નાહરના દૃષ્ટાંત પ્રમાણે કંઈ
૧. સુપનો રાગ સાચરી માવત, રાવત ચાંદું ગાન વત્તુરીરી આ પાને ઠેકાણે અતિહિં અશ્વેત છુ ચેતત નહિ. પરી ટેવ હરિ હરીરી. એવે પાઠ ચાર પ્રતિયામાં છે તેથી તે સ્થાનમાં તેવા અર્થ અવળેાધવા.
For Private And Personal Use Only
Page #263
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૬ )
પણ ચાલવાનું નથી. દુનિયામાં ભેગી કરેલી સર્વ વસ્તુઓ પડી રહેશે અને તારે એકલું જવું પડશે. માટે હે જીવ! તું દુનિયામાં પેાતાની સફળ ઘડી માને છે એ ત્હારી ભૂલ છે એમ સમજ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अतिहि अचेत कछु चेतत नाहि, पकरी टेक हारिल लकरीरी ॥ आनन्दघन हीरो जन छांडी, नर मोह्यो माया ककरीरी, जीय० ॥३॥
ભાવાર્થ,—તું અત્યંત જડ જેવા ચૈતના છતાં બ્રાંત દશાથી થઈ ગયા છે અને જરા માત્ર ચેતી શકતા નથી. ગદ્દા પુચ્છ પકડનારની પેઠે તું પરવસ્તુઓની મમતાને મૂકતા નથી. હારિલ નામનું પંખી પેાતાની પાંખવડે નાનું લાકડું પકડી લેછે તે જીવતાં સુધી તે મૂકતું નથી તેમ તું પણ હારિલપંખીની પેઠે ધનાદિક પરવસ્તુને અજ્ઞાનથી પેાતાની માની લેછે અને જીવતાં સુધી ધનાદિક ઉપરથી મમત્વને ત્યાગ કરી તેનાથી દૂર થતા નથી. અહા ! તારી આ કેવી અજ્ઞાન ભ્રાંતદશા ? અહે! દુનિયા હારિલપંખીની પેઠે પરવસ્તુને મમતાયેાગે ગ્રહણ કરે છે અને તેમાં રાચીમાચી રહે છે. આનંદઘનજી મહારાજ કહે છે કે આનંદના ઘન જેમાં છે એવા આત્મારૂપ હીરા છેોડીને મનુષ્ય, માયારૂપ કાંકરીમાં માહુ પામ્યા છે. આત્મારૂપ હીરામાં અનંતજ્ઞાન અને અનંતસુખ રહ્યું છે; પણ તેને અજ્ઞાની જીવે ગ્રહણ કરી શકતા નથી, અને સંસારના પુત્રો વગેરે પરિવાર તથા ધનાદિક પદાૌને રૂદ્ધિરૂપે માની તેમાં મેાહ પામે છે. મનુષ્યભવના અમૂલ્ય એવા શ્વાસેાાસને માયારૂપ કાંકરીની પ્રાપ્તિ માટે મનુષ્યો ગુમાવે છે અને પેાતાના અમૂલ્ય આત્મારૂપ હીરાને પ્રાપ્ત કરી શકતા નથી. માયારૂપ કાંકરાથી દેવેન્દ્રો, અને ચક્રવતયા વગેરેને કદાપિ સુખ મળ્યું નથી અને કદી મળનાર નથી. માયારૂપ કાંકરાને મૂર્ખ જીવે ભલે રત્ન તરીકે સ્વીકારા પણ માયારૂપ કાંકરા તે કાંકરાજ છે. અહા ! અધ્યાત્મદૃષ્ટિના વિરહે મનુષ્યા માયારૂપ કાંકરીમાં માહ પામી વ્યર્થ જન્મ ગમાવે છે એમ શ્રીમાન્ આનંદઘનજી જણાવે છે,
१. सुपनको राज साच करी ટ્વીરો બન છારી, નર મોહ્યો માચા
माचत, राचत छांह गगन बदरीरी, आनंदघन રીરી. નીય૦ ૫ રૂ ॥
આવેા પાઠ મ. પ. વ. અને લ. નંબરવાળી પ્રતિએમાં છે. અર્થ તેને તેપ્રમાણે
કરી લેવે.
For Private And Personal Use Only
Page #264
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(રાગ વેવા.) सुहागण जागी अनुभव प्रीत. सुहा०॥ निन्द अज्ञान अनादिकी, मिटगई निज रीत. सुहा० १ घट मंदिर दीपक कियो, सहज सुज्योति सरूप ॥
आप पराइ आपही, ठानत वस्तु अनुप. सुहा० २
ભાવાર્થ-આત્મા, શુદ્ધ ચેતનાને કહે છે કે, હે સૌભાગ્યવતી ! મને તારાપર અનુભવજ્ઞાનપ્રીતિ જાગ્રત થઈ છે. શાથી અનુભવપ્રીતિ જાગ્રત થઈ છે? તેના ઉત્તરમાં કહેવાનું કે, અનાદિકાળથી લાગેલી અજ્ઞાનનિદ્રા હવે ટળી ગઈ છે અને પૂર્વની મારી પ્રવૃત્તિ અજ્ઞાનમય હતી તે હવે ટળી ગઈ છે હવે હું જાગ્રત થયો છું તેથી હે શુદ્ધચેતને! તારા ઉપર ખરેખરા અનુભવથી પ્રીતિ લાગી છે. તું જ મારું સત્ય હિત કરનાર છે એમ જાગ્રત્ થતાં અનુભવ આવ્યું છે, માટે તારા ઉપર મને સ્વાભાવિકરીત્યા પ્રીતિ થાય છે. હવે મેં શુદ્ધ ધર્મની રીતિ ગ્રહણ કરી છે. હવે મારી શુદ્ધધર્મ રીતિ પ્રમાણે ચાલીશ.
ચેતન પિતાના અનુભવ મિત્રને કહે છે કે, હે મિત્ર ! પશ્ચાત્ મેં હૃદયમંદિરમાં વિવેકજ્ઞાનરૂપ સ્વાભાવિક તિવાળે દીપક કર્યો. આમાં કહે છે કે, હે અનુભવ ! જ્ઞાનરૂપ દીપકવડે એ પિતાનો અને પર જડ વસ્તુઓને ભેદ પરખી લીધો. મેં જેને કેાઈની ઉપમા ન અપાય
એવી પિતાની સુખાદિ વસ્તુઓને પિતાની જાણી અને તેની વ્યવસ્થા કરી. મારી વસ્તુઓને મેં મારી જાણી અને પરવસ્તુઓને પરતરીકે જ્ઞાનદીપથી જાણી, તેથી હવે હું ઠેકાણે આવ્યો.
कहा दिखायु औरकुं, कहा समजाउं भोर।। तीर अचूक हे प्रेमका, लागे सो रहे ठोर. सुहा० ३ नादविलुद्धो प्राणकू, गिने न तृण मृगलोय ॥
आनन्दधनप्रभु प्रेमकी, अकथ कहानी कोय. सुहा० ४
ભાવાર્થ.–આત્મા કહે છે કે, હે શુદ્ધચેતને ! તારી સાથે મારે પ્રેમ બંધા. તે પ્રેમનો અનુભવ જે જાણે છે તે જ જાણે છે. અનુભ
૧. એટ જીનિ ઝરત એવો પાઠ છે તત્ર અનાદિકાલિની અજ્ઞાનરૂપ નિદ્રા મટી ગઈ અને પિતાના શુદ્ધ ધર્મની રીતિ ગ્રહણ કરી. એ અર્થ લેવો.
For Private And Personal Use Only
Page #265
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વજ્ઞાનપ્રીતિ હારી સાથે જે થઈ છે તે કોને દેખાડી શકે. અને તેને
ખ્યાલ મૂર્ખને શી રીતે જણાવી શકું? અનુભવજ્ઞાનપ્રીતિ કંઈ ચક્ષુથી દેખાતી નથી, વાણુથી પણ અનુભવ પ્રેમનું સ્વરૂપ કહી શકાતું નથી. અનુભવપ્રેમનું ચૂકે નહીં એવું તીર છે તે જેને લાગે તે સ્થિર થઈ જાય છે. મહેને તારા અનુભવ પ્રેમનું તીર લાગ્યું છે તેથી હું સ્થિર થઈ ગયો છું. અન્યોને પણ અનુભવજ્ઞાનપ્રેમનું તીર લાગશે ત્યારે તેઓ જાણશે. એ વાત દેખાડી શકાય નહીં તેમ મૂખેને સમજાવી પણું શકાય નહીં. આમા કહે છે કે, હે શુદ્ધચેતના સ્ત્રી! લ્હારા અનુભવDમના બાણથી જેનાં હૃદય ઘાયલ થયાં છે તે સ્થિર થઈ જાય છે. તે વાત અનુભવપ્રેમી જ જાણી શકે અનુભવજ્ઞાન પ્રેમ જેને લાગ્યો છે તેની દશા તેજ જાણે છે. તેમ છતાં એક વ્યાવહારિક વિષય પ્રેમનું દૃષ્ટાંત આપીને ચેતનજ જણાવે છે કે નાદ (સ્વર)માં આસક્ત થએલે મૃગ પોતાના પ્રાણને એક તૃણખલા સમાન પણ ગણતો નથી. ગાયન સાંભળવામાં એકતાન બનેલું હરણું પિતાના પ્રાણને પણ કેઈ નાશ કરે તેની પરવા રાખતું નથી. તેમજ જેને અનુભવજ્ઞાન પ્રીતિ હે ચેતના ! લ્હારી સાથે લાગી છે તે દુનિયામાં કેની દરકાર કરે? અર્થાત દુનિયાને હિસાબમાં ગણે નહિ. ચેતન કહે છે કે હે ચેતને ! હને તારી આગળ તન, ધન, મન, અને પ્રાણુ, આદિ સર્વ વસ્તુઓ ધૂળ જેવી લાગે છે માટે હવે હું તારા પ્રેમમાંજ લયલીન થઈ જાઉં છું. આનંદનો ઘન એવો આત્મારૂપ સ્વામી કહે છે કે, હે ચેતને ! હારી સાથે થએલા અનુભવ પ્રેમની કઈ અકથ કથા છે કે જેની વાત અન્ય આગળ થઈ શકતી નથી, એમ આનંદઘનજી શુદ્ધચેતનાની સાથે લાગેલા પ્રેમના ઉદ્ગાર કાઢે છે.
( રા આશીવરી. ) अबधू नटनागरकी बाजी, जाणे न बामण काजी. अबधृ०॥ थिरता एक समयमें ठाने, उपजे विणसे तबही ॥ उलट पलट ध्रुवसत्ता राखे, या हम सुनी न कही. अवधू०॥१॥ एक अनेक अनेक एक फुनी, कुंडल कनक सुभावे ॥ जलतरङ्ग घटमाटी रविकर, अगनित ताहि समावे. अवधू० ॥२॥
ભાવાર્થે.–શરીરરૂપ નગરમાં રહેલા આત્મારૂપ નાગરિક નટની બાજી આશ્ચર્યકારી છે. અવધૂત આત્માની બાજીને વેદના પારંગાને
૧ સમાવે એવો પણ પાઠ કેટલીક પ્રતિમાં છે.
For Private And Personal Use Only
Page #266
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રાહ્મણ અથવા કુરાનને પૂર્ણ અભ્યાસી એ કાજી પણ સમ્યગ્ન જાણું શકતું નથી. આત્માની બાજીનું સ્વરૂપ વર્ણવે છે, આત્મામાં જે સમયમાં ધ્રુવતા છે તે જ સમયમાં જ્ઞાનાદિ પર્યાયને ઉત્પાદવ્યય થાય છે, આત્માના જ્ઞાનાદિ પર્યાને સમયે સમયે ઉત્પાદવ્યય થાય છે પણ આત્મા પિતાની દ્રવ્યરૂપ સત્તાને તો ધ્રુવ (સ્થિર) રાખે છે. ઉત્પાદ, વ્યય અને ધ્રુવમય આત્માની વાત શ્રી આનંદઘનજી કહે છે કે, કેઈ વ. ખત સાંભળી નહોતી. દ્રવ્યની અપેક્ષાએ આત્મામાં એકપણું રહ્યું છે અને પર્યાની અપેક્ષાએ આત્મામાં અનેકપણું રહ્યું છે. આત્માઓ વ્યક્તિની અપેક્ષાએ અનન્ય છે, માટે તે વ્યવહારની અપેક્ષાએ આત્માઓ અનેક કહેવાય છે. તે આત્માઓની જે સંગ્રહાયની અપેક્ષાએ વિવક્ષા કરીએ તો અનેક આત્માઓ પણ આત્મત્વજાતિની અપેક્ષાએ એક કહેવાય છે અને જાતિની અપેક્ષાએ એક આત્મા પણ વ્યવહારની અપેક્ષાએ ભિન્ન ભિન્ન વ્યક્તિરૂપ આત્માઓ હેવાથી અનેક કહેવાય છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ જે સમયમાં આત્મામાં એકપણું રહ્યું છે તેમાંજ પર્યાયની અપેક્ષાએ તેજ સમયમાં અનેકપણું રહ્યું છે. આત્મદ્રવ્યમાં અનેક જ્ઞાનાદિ ગુણે રહ્યા છે તેથી એક એ આત્મા, પર્યાવડે અનેકરૂપ કહેવાય છે અને અનેક પર્યાયો પણ એક આત્મામાં જ રહે છે માટે તે આત્મારૂપ હોવાથી એક છે. આત્મામાં એક, અનેક, ભિન્ન, અભિન્ન, નિત્ય, અને અનિત્ય, આદિ અનેક ધર્મો રહ્યા છે. આત્મામાં દ્રવ્ય, ગુણ અને પર્યાયની અપેક્ષાએ ધ્રૌવ્ય, ઉત્પાદક અને વ્યય કહેવાય છે, આત્મામાં જે સમયમાં અન્ય પર્યાયનો ઉત્પાદ છે તેજ સમયમાં પૂર્વપર્યાયને વ્યય છે અને તે જ સમયમાં આત્મસત્તાનું ધ્રૌવ્ય છે. આ પ્રમાણે આત્મામાં સમયે સમયે અનંતધર્મોન ઉત્પાદવ્યય થાય છે અને સમયે સમયે સત્તારૂપ ધ્રૌવ્ય હોય છે. જે સમયમાં નિત્ય છે તેજ સમયમાં અનિત્ય છે, ઈત્યાદિ આત્માનું સ્યાદ્વાદ પ્રમાણે આશ્ચર્યકારી સ્વરૂપ છે તેવું અન્ય એકાંત દર્શનમાં આત્માનું સ્વરૂપ કવ્યું નથી. આત્મામાં ઉત્પાદવ્યય થાય છે તેને દષ્ટાંત દ્વારા જણાવે છે. કનક(સુવર્ણ)ના અનેક આકાર બને છે. કુંડલ ભાંગીને કેયૂર બનાવવામાં આવે છે ત્યારે કુંડલ આકારને વ્યય અને કેયુરઆકારનો ઉત્પાદ થાય છે અને સુવર્ણપણું તે બેમાં હોય છે, તે માટે સુવર્ણત્વની અપેક્ષાએ ધ્રૌવ્ય એમ ત્રણું અનુભવવામાં આવે છે. જલતરંગોમાં પણ પૂર્વતરંગાકારનો વ્યય અને અન્ય તરંગાકારની ઉત્પત્તિ અને જલત્વ તો બેમાં ધ્રુવપણે રહેલું દેખવામાં આવે છે. કૃત્તિકાને ઘટ આકારરૂપે ઉત્પાદ અને તેને ભાંગી નાખીએ તે શકલ (ઠીકરાં)રૂપે ઉત્પાદ અને
ભ, ૨
For Private And Personal Use Only
Page #267
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
ઘટપર્યાયને વ્યય અને મૃત્તિકાના પરમાણુઓનું દ્રવ્યત્વની અપેક્ષાએ સ્થિરપણું (ધ્રૌવ્ય) એમ મૃત્તિકામાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય છે. સૂર્યનાં કિરણમાં પણ ઉત્પાદ વ્યય અને ધ્રુવતા આ પ્રમાણે અનુભવમાં આવે છે, આવાં અગણિત દષ્ટાંત છે તેવડે આત્મામાં ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય સિદ્ધ ઠરે છે,
है नांही है वचन अगोचर, नयप्रमाण सत्तभंगी । निरपरक होय लखे कोइ विरला, क्या देखे मत जंगी. अ०॥३॥ सर्वमयी सरवंगी माने, न्यारी सत्ता भावे ॥ आनन्दघनप्रभु वचन सुधारस, परमारथ सो पावे. अ०॥४॥
ભાવાર્થ-આત્મામાં ઉત્પાદ, વ્યય, ધ્રુવતા, એક અને અનેક આદિનું સ્વરૂપ દર્શાવીને હવે આત્મામાં સપ્તભંગી, નય અને પ્રમાણ પણ ઘટાડે छ. स्यात् अस्ति, स्यात् नास्ति, स्यात् अवक्तव्यम्, स्यात् अस्ति नास्ति, स्यात् अस्ति अवक्तव्यम्, स्यान्नास्ति अवक्तव्यम्, स्यात् अस्तिनास्ति युगपत् अवक्तव्यम् ए सप्तભંગીનું વિશેષ સ્વરૂપ અwવાત માનાવરગ્રંથમાંથી જોઈ લેવું. નૈગમ, રસંગ્રહ, વ્યવહાર, રૂજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત આ સાત નવડે આમાનું અને આત્મામાં રહેલા ગુણોનું સ્વરૂપ અવધવું જોઈએ.
આ સાત નનું વિશેષ સ્વરૂપ, સમ્મતિ નયચક, આગામસાર તથા મથત આમપ્રકાશ ગ્રંથમાંથી જોઈ લેવું. આત્માના ધર્મોનું સપ્તભંગીથી, સાત નથી અને પ્રત્યક્ષ તેમજ પક્ષપ્રમાણથી સ્વરૂપ સમજવામાં આવે છે ત્યારે આત્મારૂપ નાગરિક નટની કળાનો અદ્ભુત દેખાવ અનુભવવામાં આવે છે. આત્મામાં આત્માના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ આત્મધર્મની અસ્તિતા છે. પણ પુદ્ગલ દ્રવ્યના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ આત્મામાં પગલદ્રવ્યની નાસ્તિતા છે. તે પણુ અપેક્ષાએ વચન અગોચર એટલે અવક્તવ્ય છે. એક સમયમાં આત્મામાં સ્વકીય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ જ્ઞાનાદિનું બરિતરત્ર છે અને તે જ સમયમાં પરદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ નાતપણું છે. એક સમયમાં ગરિતા અને નારિરરર રહ્યું છે તેમાં પણ કથંચિત અપેક્ષાએ તિવ્ર અવક્તવ્ય છે અને તેમાં કથંચિત અપેક્ષાએ નારિતરત્ર અવક્તવ્ય છે. તેમાં કથંચિત્ અપેક્ષાએ અસ્તિત્વ અને નાસ્તિત્વ યુગપત અવક્તવ્ય છે. આત્માના અનન્તધર્મોમાં સપ્તભંગી ઘટી શકે છે. સિદ્ધસ્વરૂપમાં નય ઘટતા નથી પણ સપ્તભંગી તો સિદ્ધપરમાત્માના ધર્મોમાં પણ ઘટે છે, કેઈ એકાંતવાદરૂપ પક્ષનો ત્યાગ કરીને અનેકા
For Private And Personal Use Only
Page #268
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) ન્તવાદરૂપ અપક્ષપાતવાદ સ્વીકારીને જે આત્માનું સ્વરૂપ દેખે છે તે તેને આત્મજ્ઞાન થાય છે. પણ કેઈ વિરલા મનુષ્યો આ પ્રમાણે સપ્તભંગી, સાત નય અને ચાર પ્રમાણુથી આત્માનું સ્વરૂપ ઓળખી શકે છે, આત્મામાં એકાંતધર્મ સ્વીકારનાર મતને કદાગ્રહી મનુષ્ય, ખરેખર આત્માનું આવું અનેકાંતનકથિત સ્વરૂપ ક્યાંથી દેખી શકે? અલબત તે દેખી શકતો નથી. અનેકાંતવાદી આત્માને તે તે નોની અપેક્ષાએ સર્વે જ્ઞાનાદિ ધર્મમય માને છે અને સાત નોની અપેક્ષાએ ષદર્શન કે જે એકેક નયથી આત્માનાં એકેક અંગ ગણાય છે તેને પણ ચાદ્વાદદર્શનની અપેક્ષાએ આત્મામાં સમાવેશ થાય છે. “પદ્દર્શન જિનઅંગ ભણીજે.” ઇત્યાદિ નમિનાથના સ્તવનમાં કહેલી વ્યાખ્યા સમજીને આત્મામાં ઉતારવી. અનેકાંતવાદી આત્માને અપેક્ષાએ ભિન્ન ભિન્ન નયકથિત સર્વ ધર્મ અંગમય માને છે. પુદ્ગલદ્રવ્યથી પિતાના આત્માની સત્તા જારી (ભિન્ન ) ભાવે છે. જ્ઞાનદર્શન અને ચારિત્ર પર્યાયોની અપેક્ષાએ આત્મામાં સર્વ સમાય છે. આખી દુનિયાને જ્ઞાન, દર્શન અને ચારિત્રના પર્યાયમાં સમાવેશ થાય છે. વિશેષાવશ્યક ગ્રંથમાંથી આ વાત જોઈ લેવી. આત્મામાં રપર્વ જગત સમાય છે એમ અનેકાંતવાદી અપેક્ષાએ જાણે છે તોપણ પિતાની આત્મસત્તા અન્યદ્રવ્યોથી ભિન્ન વિચારીને પોતાના શુદ્ધસ્વરૂપમાં રમણતા કરે છે. શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ કહે છે કે આનન્દને સમૂહ એવા સર્વજ્ઞ વીતરાગ પ્રભુની વાણીરૂપ અમૃતરસ પરમાર્થને કઈ વિરલા અનેકાંતનય જ્ઞાનિ મનુષ્યો પામે છે. શ્રીમાન આનન્દઘન, દ્રવ્યાનુયોગના મહાગીતાર્થ હતા, તેથી તેમણે આટલાજ પદમાં દ્રવ્યાનુયોગને અનુભવ ઉદ્દગારથી પ્રકાર છે.
પ .
(સાવી. ). आतम अनुभव रसिकको, अजब सुन्यो विरतंत ।। निर्वेदी वेदन करे, वेदन करे अनंत ॥१॥
(રામ સામગ્રી. ) મહા વડિો સંન્યાસી, વટવાસી, ૫૦ ને इडा पिंगला मारग तज योगी, सुखमना घरवासी । ब्रह्मरंध्रमधि आसन पुरी बावु, अनहदतान बजासी, म० ॥२॥ यम नियम आसन जयकारी, प्राणायाम अभ्यासी, ત્યાહાર ધારાધારી, ધ્યાન સમાધિ સમારી, મ૦ ને રૂ .
For Private And Personal Use Only
Page #269
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) ભાવાર્થ, આત્માનુભવ રસિકનું આશ્ચર્યકારક વૃત્તાંત છે. પુરૂષ વેદાદિના ઉદયથી રહિત એ નિર્વેદી આત્માને અનુભવ કરે છે ને તે આમાના અનન્ત સુખનું વેદન કરે છે. વરંતુtવવારતધ્યાવરે, મન મે વિવરાજ, રાત સુહ મનુમવે, અનુમા તાવો નામ ૧ | આત્માનુભવી નિર્વદી છતાં (બાહ્ય પુરૂષાદિ વેદના ઉદયરહિત છતાં) અનંત સુખને અનુભવ કરે છે !
શ્રીમાન આનન્દઘનજી કહે છે કે મારે બાલુડે આત્મારૂપ રસન્યાસી દેહરૂપ દેવળમાં વાસ કરનારે છે અથવા દેહ મઠમાં મારે આત્મારૂપ સંન્યાસી વસે છે. ઇડા (ડાબી નાસિકાને સ્વર-ચંદ્રવર) પિંગલા (જમણી નાસિકાનો સ્વર-સૂર્યસ્વર) એ બે નાડીઓના સ્વરને ત્યાગ કરીને સુષુણ્ણ (બે નાસિકા સાથે વહે છે તેને સુષુણ્ણ કહે છે) ના ઘરમાં વાસ કરે છે. ગિ સુષુમણું નાડી ચાલતાં પ્રભુનું ધ્યાન ધરે છે, શ્રી આનંદઘનજી સુષુમણું નાડી ચાલતાં ધ્યાનમાં પ્રવેશ કરીને તેનો અનુભવ જણાવે છે. સુષુષ્ણમાં ધ્યાન ધરીને બ્રહ્મરધમાં આસન જમાવ્યું. અર્થાત્ આનંદઘનજીના આત્મારૂપ યોગીએ બ્રહ્મરન્બમાં જઈ સ્થિરતા કરી તે બ્રહ્માસ્ત્રમાં સ્થિરતા થવાને માટે ગનાં અષ્ટ અંગેની જરૂર છે તે પણ જણાવે છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા ધ્યાન અને સમાધિ. આ પ્રમાણે વેગનો અનુકમ અંગપૂર્વક અભ્યાસ કરનાર બ્રહ્મરશ્વમાં અનહદ તાન અનુભવે છે અને સમાધિની પ્રાપ્તિ કરીને આત્મિક સુખ ભોગવે છે, મેંગનાં અષ્ટ અંગેનું વિશેષ સ્વરૂપ ગીચત્ત ચોરી નામના ગ્રન્થથી જોવાની ભલામણ કરીએ છીએ, અત્ર તે સંક્ષેપમાં સ્વરૂપ લખ્યું છે. આનંદઘનજીએ ગમાર્ગદ્વારા બ્રહ્મરધ્ધમાં સ્થિરતારૂપ સમાધિ અનુભવીને આ ઉદ્ગાર કાઢયા છે.
मूल उत्तर गुण मुद्राधारी, पर्यकासनवासी ॥ रेचक पूरक कुंभक सारी, मन इंद्रिय जयकासी ॥म०॥४॥ स्थिरता जोग युगति अनुकारी, आपोआप विमासी ॥
आतम परमातम अनुसारी, सीजे काज समासी । म०॥५॥
ભાવાર્થ-રાગને ઈડા અને દ્વેષને પિંગલા. અધ્યાત્મમાર્ગની અપેક્ષાએ કહેવામાં આવે છે. રાગ અને દ્વેષના માર્ગ તજીને સમતારૂપ સુષષ્ણાના માર્ગમાં જ્યારે આમા આવે છે ત્યારે બ્રહ્મરંધમાં ( અનુભવ જ્ઞાનદશામાં) આત્માની સમાધિનો અનુભવ થાય છે. અને તેથી આભસ્વરૂપમાં અનહદ તાન અર્થાત અત્યંત હદ વિનાને આનન્દરસ ઉત્પન્ન થાય છે, આમ પણ અધ્યાત્મમાર્ગની અપેક્ષાએ અર્થ કરી શકાય છે.
For Private And Personal Use Only
Page #270
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩ ) શ્રીમાન આનંદઘનજી ગસમાધિ પામવાને માટે આત્મરૂપ બાલુડાને કહે છે. મૂલગુણ, જ્ઞાનાદિ. અને ઉત્તર ગુણ, વિનય. ભક્તિ વગેરેને ધારણ કરવા, તથા મુદ્દાઓને ધારવી. યોગમાર્ગમાં મુદ્રાઓનું સારી રીતે વર્ણન કર્યું છે. મૂલગુણ (પંચમહાવ્રત.) ઉત્તરગુણ (ચરણુકરણસિત્તરી) મુદ્રા, પર્યકાસન, અને સિદ્ધાસન વગેરેની જરૂર પડે છે. આનદઘનજી પર્યકાસને બેસી સમાધિ કરતા હતા એમ આ લેખથી સ્પષ્ટ સમજાય છે. રેચક, પૂરક અને કુંભક એ ત્રણ પ્રકારના પ્રાણુંયામ કરવા. મનને જીતીને પ્રત્યાહાર કરે. સ્થિરતારૂપ સમાધિગની યુક્તિઓને આદરવી અને પોતાના શુદ્ધ સ્વરૂપનો વિચાર કરવામાં આવે તે આત્મા તે પરમાત્મપદને અનુસરે છે અને શુદ્ધસ્વરૂપ સિદ્ધકર્યની સિદ્ધિ થાય છે એમ આનંદઘનજી ગસમાધિનો અનુભવ કરીને ઉગાર કાઢે છે. યોગસમાધિ પામવાના જે જે ઉપાય છે તેને અત્ર અનુભવ ઉગારથી સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. અક્ષયત્ત ચોપર ગ્રન્થ વાંચતાં આ પદનો સારી રીતે અનુભવ થશે એમ જાણું અન્ન સંક્ષેપથી અર્થની દિશા જણુંવી છે.
પ૬ ૭.
(સારવી. ) rશા સંકીરી, પતિ કટ ૩૪ મોર . जको धावत जगतमें, रहे छूटो इक ठोर ॥१॥
ભાવાર્થ –-જગતમાં અનેક પ્રકારના ઇષ્ટ મનાયલા પદાર્થોની આશારૂપ બેડીની જગત મર્યાદા વિરૂદ્ધ ઉલટી ગતિ છે. કારણ કે આશારૂપ બેડીથી બંધાયેલે પ્રાણી ચઉદ રાજલોકરૂપ જગત માં પરિભ્રમણ કરે છે. અર્થાત્ આશારૂપ બેડીથી બંધાયેલ છવ, ચાર ગતિમાં દોડે છે અને જે આશારૂપ બેડીથી છૂટે છે તે એક મુક્તિરૂપ સ્થાનમાં સ્થિર થાય છે. જગતમાં લોઢાની બેડીથી જકડાયલે પ્રાણ જ્યાં ત્યાં દોડી શકતો નથી અને એક ઠેકાણે રહે છે. જ્યારે લેઢાની બેડીથી છૂટ થાય છે ત્યારે જગતમાં મનુષ્ય દોડી શકે છે. આશારૂપ બેડી ખરેખર લોઢાની બેડીથી જુદા જ પ્રકારની છે.–તે ઉપર જણ્વી દીધું છે. શ્રીમદ્ આનંદઘનજી કહે છે કે આશારૂપ બેડીથી ચોરાશી લાખ જીવનિના જીવ જગત માં દેડ્યા કરે છે, જગતુમાં આશા સમાન અન્ય કઈ બંધન નથી. મનુ અનેક પ્રકારની આશાથી સંસારમાં
જ્યાં ત્યાં દોડ્યા કરે છે, આશાથી પ્રવૃત્તિમાર્ગનું ચક રાત્રી દીવસ મનુષ્યો ચલાવ્યા કરે છે. મધુબિંદુની આશાએ સંસારી જી ગુરૂમ
For Private And Personal Use Only
Page #271
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪ ) હારાજના ઉપદેશને પણ હૃદયમાં ધારણ કરી શકતા નથી. મનુષ્ય આશાના ઉપાસક બની સન્તોષદેવની ઉપાસનાને ભૂલી જાય છે. જ્યાંસુધી આશારૂપ દાવાનલ અગ્નિ, મનમાં સળગ્યા કરે છે ત્યાંસુધી આત્માને ખરેખરી શાંતિ મળતી નથી. જે જે પદાર્થોની આશા ધરવામાં આવે છે તે તે પદાર્થો ક્ષણિક હોવાથી આશા કરવી વ્યર્થ છે. આશાથીજ સર્વ પ્રકારનાં દુ:ખે ઉભવે છે માટે આશાને ત્યાગ કરીને સંતોષગુણુને ધારણ કરે છે જેથી આત્માનું ખરું સુખ પ્રાપ્ત થાય.
(સારાવરી. ) अबधू क्या सोवे तन मठमें, जाग विलोकन घटमें ॥ अ० ॥ तन मठकी परतीत न कीजें, ढहि परे एक पलमें ।। हलचल मेट खबर ले घटकी, चिन्हे रमता जलमें ॥अ०॥१॥ मठमें पंचभूतका वासा, सासाधूत खवीसा ॥ छिन छिन तोही छलनकू चाहे, समजे न बौरा सीसा ॥अ० ॥२॥
ભાવાર્થ –હે અવધૂત આત્મન્ ! તું તનમઠમાં કેમ હજી સુધી મમત્વનિદ્રાથી સુઈ રહ્યો છે. આત્માના ઉપયોગે જાગીને હદયમાં જે, આમાના શુદ્ધોપગે જાગીને પિતાના સ્વરૂપને દેખ. શરીરરૂપ મઠ ક્ષણિક છે, વિનાશી છે માટે તેની પ્રતીત (વિશ્વાસ) કરવો નહીં જોઈએ. કારણ કે એક પલમાં આયુષ્ય ખૂટતાં શરીર નષ્ટ થઈ જાય છે. માટે મનમાં ઉઠતી રાગદ્વેષની ચંચળતા( હલચલ)ને મટાડીને તું પોતાના શુદ્ધસ્વરૂપની ખબર લે. અથૉત્ તું પિતાનું શુદ્ધસ્વરૂપ વિચાર, આત્મારૂપ ઘટમાં સમતારૂપ જલ ભર્યું છે તેથી સમતાજલમાં આમા રમે છે, એવા લક્ષણથી આત્માને જાણુ. તનુરૂપ (શરીરરૂપ) મઠમાં પૃથ્વી, અપૂ, તેજસ્, વાયુ અને આકાશ એ પંચભૂતનો વાસ છે, અને શ્વાસેછાસરૂપ ધૂર્ત ખવીસ તનમઠમાં છે, તે ક્ષણે ક્ષણે આત્માને છળવાને પ્રયાસ કરે છે. પંચભૂત અને ખવીસ શરીરરૂપ મઠમાં રહે છે અને ક્ષણે ક્ષણે આમાને છળ કરે છે ત્યારે તેમાં કેમ ઉંઘવું જોઈએ? અલબત ન ઉંઘવું જોઈએ. આ પ્રમાણે તેનુમઠની દશા છે છતાં મૂર્ખ શિષ્ય સમજી શકતા નથી અને તેનુમઠની મમતા રાખીને પિતાના આત્માના શુદ્ધસ્વભાવે જાગ્રત થતો નથી. હે આત્મન્ ! તું જાગ્રત થા ! અને પંચભૂતોથી ચેતતા રહે. અધ્યાત્મની અપેક્ષાએ પાંચ ઇન્દ્રિયરૂપ ભૂત અને મેહરૂપ માથાવિનાને ખવીસ તનમઠમાં છે માટે હે આત્મન્ ! તું આ પ્રમાણે જાણુંને હવે કેમ ઉંઘે છે? હવે તે ચેત.
For Private And Personal Use Only
Page #272
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવા પ્રસંગે તને ઉંઘવું ઘટતું નથી, ત્યારે શિરપર પંચપરમેશ્વર પંચપરમેષ્ઠિ છે તેનું સ્મરણ કર કે જેથી ભૂત અને ખવીશનું કંઈ પણ ચાલે નહીં, તે બતાવે છે. शिरपर पंच वसे परमेश्वर, घटमें सूछम बारी ॥ आप अभ्यास लखे कोइ विरला, निरखे भ्रूकी तारी॥१०॥३॥ आशा मारी आसन घर घटमें, अजपाजाप जपावे ॥ आनन्दघन चेतनमय मूरति, नाथ निरञ्जन पावे ॥ १० ॥४॥ ભાવાર્થ –તારા મસ્તસ્પર પંચપરમેશ્વર વસે છે, મસ્તકના મધ્યભાગમાં બ્રહ્મરંધ્ર છે. ત્યાં ધ્યાન વડે આત્માની સ્થિરતા થાય છે. શ્રીમદ્ હેમચન્દ્ર ત્યાં ધ્યાનનું સ્થાન બતાવે છે તેમજ અન્ય આચાર્યો પણ દર્શાવે છે. બ્રહ્મરન્દ્રમાં આત્માના અસંખ્યાત પ્રદેશ વ્યાપી રહેલા છે. ત્યાં આત્માના પ્રદેશોરૂ૫ આત્મા જ છે. નિશ્ચયનયથી આત્મા પિતે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, અને સાધુ એ પંચપરમેષ્ટિરૂપ છે. જ્યાંસુધી પરમેષ્ઠિના ગુણ પ્રગટયા નથી ત્યાં સુધી સત્તાએ આભા પંચપરમેષ્ટિરૂપ ગણાય છે અને ગુણે પ્રકટતાં આવિર્ભાવે પંચપરમેષ્ટિરૂપ બને છે. આત્મા શરીરવ્યાપક હોવાથી પણ શિરપર વસે છે અને તે પંચપરમેષ્ટિરૂપ છે માટે શિરપર પંચપરમેશ્વર વસે છે એમ નિશ્ચયનયથી કહેવાય છે. શિરપર આત્મામાં સાધુપદનું ધ્યાન ધરતાં સાધુના ગુણે પ્રકટે છે અને તેથી તે સાધુ કહેવાય છે. શિરપર બ્રહ્મરધ્રમાં ઉપાધ્યાય પરમેષ્ટિનું સ્વરૂપ પોતે વિચારી ઉપાધ્યાયરૂપ બને છે. શિરપર આત્માજ પોતે આચાચરૂપ પિતાનું ધ્યાન કરીને ભાવાર્થરૂપે પ્રકટે છે. શિરપ૨ આત્મામાં અરિહંતનું ધ્યાન ધરતાં ઘાતિકર્મને ક્ષય કરીને આત્માજ અરિહંત થાય છે. અને આમાજ સિદ્ધરૂપ પિતાને ધ્યાને સકલ કર્મનો ક્ષય કરીને પતેજ સિદ્ધરૂપ બને છે. આત્મા જ પંચપરમેષ્ટિરૂપ છે તે અત્ર જણાવ્યું છે અને તેનું જ શિરપર બ્રહ્મરન્દ્રમાં પંચપરમેષ્ઠિત્વ દર્શાવ્યું, અને તે જણાવીને કહે છે કે હૃદયમાંથી ત્યાં જવાની સુરતાજ એક શુદ્ધોપગલારૂપ બારી છે આ અર્થ અધ્યાત્મમાર્ગની અપેક્ષાએ કર.
ગમાર્ગની અપેક્ષાએ હૃદયમાંથી શિરપર આવેલા બ્રહ્મરશ્નમાં જવા માટે સુષુમણુનાડી, અંકનાલરૂપ બારી છે ત્યાં થઈને બ્રહ્મરધ્ધમાં જવાય છે અર્થાત્ હૃદયથી બ્રહ્મર% સુધી જવાને સુષુણુનાડીરૂપ બારી છે તેમાં આત્માને ઉપયોગ રાખીને ઠેઠ બ્રહ્મર% સુધી આમાના ઉપગે ચડવું. હદયથી એમ સુબ્રુષ્ણુનાડીમાં ધ્યાન કરતો કરતો બ્રહ્મ
For Private And Personal Use Only
Page #273
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ ) રઘ કે જે શિરપર ધ્યાનસ્થાન આવેલું છે ત્યાં સુધી આત્મા આવે છે ત્યારે આત્માને પ્રકાશ વધતું જાય છે, અને કોઈ વિરલા સ્યાદ્વાદ જ્ઞાનિયે આ પ્રમાણે પોતાના શુદ્ધ આત્માભ્યાસથી પોતાના આત્માને ત્યાં ધ્રુવના તારાની પેઠે સ્થિર દેખે છે. આશાને નાશ કરીને હૃદયરૂ૫ ઘરમાં સ્થિર ઉપયોગ આસન જે આત્મા લગાવે અને વૈખરીવાણી વિના, સ્વભાવે જે હંસ હંસ શબ્દ ઉઠે છે તેને અથવા સેહં શબ્દનો જાપ કરે અથવા આત્માના શુદ્ધોપ ગરૂપ અજપાજપને જે કંઈ યોગી જપે તો આનંદઘનજી મહારાજ કહે છે કે તે આનન્દસમૂહ જેમાં છે એવી ચિતન્યમૂર્તિરૂપ નિરંજન પરમાત્મદેવને પામે છે.
(સાવી.) आतम अनुभव फूलकी, नवली कोउ रीत ॥ नाक न पकरे वासना, कान ग्रहे न प्रतीत ॥१॥
(રાગ ધજાથી અથવા સારંગ.) अनुभव नाथकुं कयु न जगावे, ममता संगसो पाय अजागल, थन ते दूध दुहावे ॥अ० ॥१॥ मैरे कहेतें खीज न कीजे, तुं ऐसीही सीखावे ॥ बहोत कहेतें लागत ऐसी, अंगुली सरप दिखावे ।। अ० ॥२॥
ભાવાર્થ-આત્માના અનુભવજ્ઞાનરૂપ પુપની કંઈ જુદા પ્રકારની રીત છે. કારણ કે નાસિકાને તેની વાસ આવતી નથી. અને કાનમાં તેનો અવાજ કઈ રીતે સંભળાતો નથી. બાહ્યપુ૫માં વાસ અને શબ્દ એ બેની પ્રતીત બે ઇન્દ્રિયોને પોતપોતાની શક્તિદ્વારા પ્રાપ્ત થાય છે. આત્માનું જે અનુભવજ્ઞાનરૂપ પુપ છે તે તો જુદા પ્રકારનું છે. ત્યાં ધ્રાણેન્દ્રિય અને કન્દ્રિયનો વ્યાપાર ચાલી શકતો નથી; તે કહેવાથી એમ જણુવ્યું કે, અનુભવજ્ઞાનરૂપ પુપની પ્રતીતિ ખરેખર પંચ ઇન્દ્રિયેદ્વારા થતી નથી. અનુભવજ્ઞાનરૂપ પુપની કેઈ સુગંધી લેવા જાય તે નાકથી સુંઘી શકે નહીં, આંખથી દેખી શકે નહીં. શબ્દોદ્વારા અનુભવજ્ઞાન ખરેખર અન્યને સંભળાવી શકાતું નથી, કારણ કે શબ્દોની પણ પેલીપાર અનુભવજ્ઞાન છે, જેને તે થાય છે તે જાણે છે. મને અનુભવજ્ઞાન થયું છે એમ અન્યને શબ્દો દ્વારા કહેવાથી અને અન્ય સાંભળે તે પણ તેને અનુભવજ્ઞાન કંઈ શબ્દના શ્રવણથી પ્રકટતું નથી. અર્થાત્ કર્ણના
For Private And Personal Use Only
Page #274
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ ) વિષયમાં અનુભવજ્ઞાન આવતું નથી એવું આત્માનું અનુભવજ્ઞાનરૂપ પુષ્પ કંઈક જુદા જ પ્રકારનું છે.
ચેતનારૂપ સ્ત્રી, અનુભવને ઉદેશીને કહે છે કે હે અનુભવ ! તું હારા આત્મારૂપ સ્વામીને કેમ જગાડતો નથી ? મમતાની સંગતિથી તે બકરીને ગળામાં રહેલા સ્તનમાંથી શું દૂધ દોહી શકશે ? અર્થાત્ કદાપિ બકરીના ગળામાં રહેલ સ્તનમાંથી દૂધ કાઢી શકાતું નથી તેમ તારો સ્વામી આત્મા, મમતારૂપે કુલટાના સંગથી કદાપિ સુખ પામવાને નથી. હે અનુભવ ! મારા ઉપર તું આ પ્રમાણે કહેવાથી ખેદ લાવીશ નહીં. કારણ કે તું જ મને જણાવે છે કે મમતાના અંગે ચેતન, સુખ પામી શકતો નથી. તું પોતે એમ જાણે છે અને હું પણ તને કહું છું તેથી તું કદી મારા ઉપર કોપાયમાન થા નહીં ! તને ઘણું કહેવાથી કદાપિ અંગુલી સર્પન્યાય પ્રમાણે ખેદ થાય એમ લાગે-કઈ મનુષ્ય કેઇને શિખામણ આપે છે ત્યારે આંગળી ઉંચી કરીને શિખામણ આપે છે પણ વારંવાર શિખામણ આપવાથી અંગુલી સર્પના જેવી લાગે છે તેને અંગુલીસર્પદર્શન ન્યાય કહે છે. –દક્ષિણદેશમાં સર્પો ઘણું ઝેરી હોય છે. સર્પના સામી જે મનુષ્ય અંગુલી કરે છે તેને સર્પ કરડે છે તેવી રીતિ દક્ષિણમાં જોવામાં આવે છે તે અંગુલીસપંન્યાય પણ અત્ર લાગુ પાડી શકાય. વારંવાર મારા સ્વામીને શિખામણ દેવાથી તેઓ મારા ઉપર ક્રોધી બની જાય એમ પણ સંભવ રહે છે તેપણું હે અનુભવ ! તારામાં અપૂર્વ શક્તિ છે તેથી તે ચેતનને મને નાવીને ઠેકાણે લાવ!
औरनके संग राते चेतन, चेतन आप बतावे ॥ आनन्दघनकी मुमति आनंदा, सिद्ध सरूप कहावे अ०॥३॥
ભાવાર્થ –હે અનુભવ! આત્મારૂપ સ્વામી અન્ય મમતાના સંગમાં રાચે છે તે પિતાની મેળેજ પરભાવરમણતાથી બતાવી આપે છે, જે તેને આનન્દવાળી સુમતિની સંગતિ હેત તો આવી તેમની દશા થાત નહીં. સુમતિની રગતિ જે આત્મા કરે તો આનન્દને ઘન અને સિદ્ધસ્વરૂપમય કહેવાય. આનન્દઘનની સુમતિ, આનન્દસ્વભાવવાળી છે માટે મમતાની સંગતિનો ત્યાગ કરીને સુમતિને સંગ આત્મારૂપ સ્વામી કરે, એમ તે અનુભવ! તું આત્મારૂપ નાથને કેમ કહેતે. નથી અને તેને કેમ જગાડતો નથી, અલબત હારે આત્મારૂપ સ્વામીને જગાડવા જોઈએ. સુમતિના સંગથી આતમા પિતાના શુદ્ધસ્વરૂપને અવધી શકે છે. અન્ય પુદ્ગલભાવમાં ચેતન રાચી માચીને રહે છે
For Private And Personal Use Only
Page #275
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮) તે તેમનાથી થતી પરભાવની ચેષ્ટાથી પિતેજ બતાવી આપે છે, પણ આનન્દસ્વભાવવાળી સુમતિની સંગતિ કરે તો ખરેખર તે સિદ્ધબુદ્ધ પરમાત્મા થાય. ચેતનની આનન્દસ્વભાવવાળી સુમતિ છે માટે તે ખરી સ્ત્રી છે અને મમતા છે તે આનન્દસ્વભાવવાળી નથી. કુમતિનો અને તેમની અન્ય સ્ત્રી મમતાનો દુઃખમય સ્વભાવ છે, એમ સાક્ષાત્ કેવલીએ જણાવ્યું છે અને તે અનુભવમાં આવે છે, માટે તે અનુભવ ! તું મ્હારા આત્મસ્વામિને મારી સર્વ હકિકત જણાવ! મારા સ્વામી મૂળ સ્વભાવે તો સરલ છે અને તેમને શાન્તપણે સમજાવવામાં આવે તથા તેમના અનુભવમાં સર્વ હકીકત લાવવામાં આવે તે, ખરેખર તે સમ્યકત્વ આદિ ગુણે પામીને સિદ્ધબુ પરમાત્મા થાય. કુમતિ અને મમતાના સંગથી વળગેલી કમૅમલીનતા દૂર થતાં મારા સ્વામીની સરખામણી ત્રણ ભુવનમાં કંઈ કરી શકનાર નથી એમ નિશ્ચય છે અને તે ત્રણ ભવનના નાથ થઈને સમયે સમયે અનન્ત સુખ ભેગવી શકે છે; માટે હે અનુભવ ! મારી વાત તું સ્વામીના ગળે ઉતાર.
पद ९.
(ા સારા.) नाथ निहारो आप मतासी, वंचक शठ संचक शी रीते ॥ खोटो खातो खतासी ॥
I ! નાથ૦ છે ? आप विगृचण जगकी हांसी, सियानप कौन बतासी ॥ निजजन सुरिजन मेला ऐसा, जैसा दूध पतासी॥नाथ ॥२॥
ભાવાર્થ-હે ચિદાનન્દમય ચેતન ! તમે પોતાની શુદ્ધબુદ્ધિથી પિતાનું સ્વરૂપ જુવે એમ શુદ્ધચેતના આત્માને કહે છે. હે આત્મસ્વામિન ! યદિ તમે પોતાનું શુદ્ધસ્વરૂપ વિચારશે તો વેચનારી, લુચી, મમતા કેવી રીતે આપને છેતરીને આપનું જ્ઞાનાદિક ધન્ન ભક્ષણ કરવા ખેટું ખાતું ખતવે છે તે સ્વયમેવ અવધી શકશો.
સમતા–પિતાના આત્મારૂપ સ્વામીને વિશેષતઃ ઉપાલંભ આ. પતી કહે છે કે,–હે સ્વામિન્ ! મમતાની સંગતિથી જગતમાં આપનું વગેવણું થાય છે ને, જગત્ તમારી હાંસી કરે છે. જ્યાં સુધી હું સ્વામિન્ ! આપ મમતાના સંગમાં રહેશે ત્યાંસુધી તમને શાણપણું (દક્ષપણું ) કેણ બતાવશે? તેમજ મારા વિના આપને શાણપણું કેણુ જણાવશે? મમતા કદી આપને સારી શિખામણ આપનાર નથી. આપ જ્ઞાની છે તેથી પોતાની મેળે વિચારી જે તે સત્યતત્ત્વ જાણશેજ.
For Private And Personal Use Only
Page #276
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯ )
હું સ્વામિન ! મારૂં કહ્યું માની આપનું મૂળ સ્વરૂપ વિચારે. આપનું સદાકાળ ભલું ઇચ્છનારી હું છું તેથી મારા વિના આપને શિખામણુ કાણુ અતાવશે ! મારી વિજ્ઞપ્તિને સ્વીકાર કરે, અને આપની ખરી સ્રીના મેળાપ કરે. તેમજ સભ્યજ્ઞાન આદિ પેાતાના સંબંધીઓના મેળાપ કરે, અને મમતાને ઠંડો. પેાતાની સ્ત્રીરૂપ નિજજનના મેળાપ, દૂધમાં પતાસાની પેઠે વિશેષ મિષ્ટ, સુખકારક અને તન્મયપણું કરનાર છે. માટે હે સ્વામિન્ ! મારા મેળાપથી આપને ખરૂં સુખ મળશે અને પરમાનન્દ પદની પ્રાપ્તિ થશે. દૂધમાં પતાસું તુર્ત મળી જાય છે તેમ હે નાથ ! મારે અને તમારો સ્વભાવ દૂધમાં પતાસાની પેઠે તુર્ત મળી જાય છે, અર્થાત્ મારા અને તમારા એક શુદ્ધ રસરૂપ સ્વભાવ છે, મારી અને આપની એક રસરૂપ પરિણતિ છે. આપશ્રીની સાથે મારે સ્વભાવ તુર્ત મળી શકે છે માટે હે નાથ ! આપ આપની મતિથી વિચાર કરશે. તા મારા ઉપર આપના અત્યંત પ્રેમ થશે, અને તેથી આપ અનન્તસુખભાગી થશે. ममता दासी अहित करि हरविधि, विविधभांति संतासी ॥ જ્ઞાનયન ત્રમુ, વિનતિ માનો, બૌર ન હિતુ સમતાસી નાથ૦||૨|
ભાવાર્થ. હું આત્મન્ ! મમતાદાસી અનેક પ્રકારે આપનું અહિત કરવાવાળી છે. અનાદિકાળથી આપ તેની સંગતિમાં રહ્યા પણ અદ્યાપિપર્યંત તેના સંબંધથી સત્ય સુખ પ્રાપ્ત કરી શકયા નથી અને મમતાના સંગથી ભવિષ્યમાં પણ કદાપિ સત્યસુખ પ્રાપ્ત કરી શકવાના નથી, મમતાના સંબંધથી આપ જન્મ, જરા, અને મૃત્યુનાં અનેક દુઃખેા પુનઃ પુનઃ ચતુર્ગતિરૂપ સંસારમાં સહેા છે. અને અધુના પણ આપની કેવી દશા થઇ છે તે હું ચેતન ! આપ સારી પેઠે જાણા છે. હું ચેતન ! નક્કી સમજશો કે મમતા અનેક પ્રકારની ભ્રાંતિથી આપને સંતાપશે. માટે હવે હું આનન્દના ધનભૂત ચેતન ! મારી શિખામણ માને કે સમતારૂપ આપની સ્ત્રીની પેઠે બીજી મમતા વગેરે દાસીઓ હિત કરનાર નથી. સમતાના સરખી આપની ખરી હિતકારક સ્ત્રી કાઈ નથી એમ તમે મનમાં વિચારશો તે જણાશેજ; એમ આનન્દઘનજી મહારાજ કહે છે. તે પેાતાના આત્માને કહે છે કે,—હે ચેતન ! તું મમતા દાસીની સંગતિ ત્યાગીને સમતાને સંગ કર. હું ચેતન ! આવી ઉત્તમ વિજ્ઞપ્તિ માન. એમ પાતેજ પેાતાના આત્માને પ્રાધીને સમતાસંગમાં પ્રેરે છે. પેતાના આત્માને સમતાના સંગમાં રાખવા માટે પેાતાના આત્માને આનન્દઘનજી જે શિક્ષા આપે છે તે ખરેખર અપૂર્વ છે, આવી તેમની
For Private And Personal Use Only
Page #277
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) ઉત્તમ ભાવનાવડે તેઓશ્રી સમતાને સારી રીતે ધારણ કરી શકે અને અન્યભાવમાં પણ સમતાની ઉત્કૃષ્ટ દશાને પામે તેમાં કંઈ પણ આશ્ચર્ય નથી. ખરેખર વસ્તુતઃ વિચારી જોઈએ તે મમતાના સંગથીજ અષ્ટાદશ પાપસ્થાનકેને સેવવામાં આવે છે. સર્વ પદાર્થોમાંથી મારાપણુની જે કલ્પના ઉડી ગઈ તો નામ અને રૂપની ઉપાધિથી પણ કંઈ આત્માને દુ:ખ થતું નથી. જેમ જેમ મમત્વ પરિણુમ ઘટે છે તેમ તેમ સમતાના પરિણામ વધે છે. કઈ પણ વસ્તુમાં અહત્વની સૂક્ષ્મ કલ્પના પણ ન ઉઠે તે ખરેખર આત્મા સમતાને પરિપૂર્ણપણે ધારણ કરી શકે. આત્મા પોતાના મૂળ સ્વભાવનો ઉપયોગી થઈને વિચારે તો તેને સમતાના સમાન અન્ય કેઈ સુખપ્રદા સ્ત્રી જણાય નહિ. મમતા આમાને ચતુર્ગતિમાં પરિભ્રમણ કરાવવાના સ્વભાવવાળી છે, ત્યારે સમતા આત્માને મુક્તિમાં લઈ જવાના સ્વભાવવાળી છે. મમતા મનની ચંચળતા કરાવીને આત્માને શાંતિ આપી શકવા સમર્થ થતી નથી ત્યારે સમતા મનને સ્થિર કરીને આત્માને શાંતિ આપે છે માટે સમતાને આદર કરવો જોઈએ. આપણે દરરોજ સમતાની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. મમતાના વિચારે છે જે વખતે આવે ત્યારે તે તે વખતે સમતાના વિચાર કરી મમતાને નાશ કરવો.
પ ૨૦.
(રાજ ટોરી.) परम नरम मति और न आवे.
| પરમ૦ || मोहन गुन रोहन गति सोहन, मेरी वैरन ऐसे निठुर लिखावे ॥प०१॥ चेतन गात मनात न एतें, मूल वसात जगात बढावे ॥ कोउ न दूती दलाल विसीठी, पारखी प्रेम खरीद बनावे ॥१०॥२॥
ભાવાર્થ –શુદ્ધચેતના પિતાની સખી શ્રદ્ધાને કહે છે કે હે ! મારે આત્મારૂપ સ્વામી મારી પાસે આવી શકતો નથી. શા કારણથી નથી આવતો? એમ શ્રદ્ધાએ પ્રશ્ન કર્યો તેના ઉત્તરમાં શુદ્ધચેતના કહે છે કે મારી વૈરિણી અને નિષ્ફર (દયાના પરિણામશૂન્ય કઠોર હદયવાળી) કુમતિ મારા ચેતનસ્વામીને એવી બુરી શિક્ષાથી ભ્રમાવે છે કે જેથી તે મારી પાસે પ્રયાણું કરી આવી શકતા નથી. શુદ્ધચેતના પિતાની વાત આગળ ચલાવીને કહે છે કે એ સઘળે દોષ કુમતિને છે. મારા સ્વામીનો મૂળ સ્વભાવ એવું નથી. મારા સ્વામીની તો પરમદયાળુ બુદ્ધિ છે, અને તે તો પિતાના સહજ ગુગેવટે મને આકર્ષણ કરે છે.
For Private And Personal Use Only
Page #278
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એના ગુણેથી હું ખુશ થાઉં છું. મારે સ્વામી ગુણેને જાણે રેહણાચલ પર્વત હોય તેવો છે. રેહણાચલ પર્વત જેમ રોની ખાણ ગણાય છે તેવી જ રીતે મારે સ્વામી જ્ઞાનદર્શન અને ચારિત્રાદિક ગુણની ખાણ છે અને મારા સ્વામીની શુભ પંચમગતિ છે, એને ચતુર્ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરવું ગમતું નથી પણ હે શ્રદ્ધે ! મારા સ્વામીને ભમાવનાર કુમતિ છે તેથી તે આ ગુણવંત છતાં પણ મારી પાસે આવી શકતો નથી. - શુદ્ધચેતના કહે છે કે હે શ્ર! આ પ્રમાણે મારા સ્વામીને ગાઉં છું, મારી પાસે આવવાને અનેક પ્રકારની વિજ્ઞપ્તિ કરું છું. તેપણ આત્મસ્વામી મનાયા મનાતા નથી ત્યારે હવે હું શું કરું? આ તો મૂળ વસ્તુની કિંમતથી જગતની કિંમત વધી જાય તેની પેઠે થાય છે. તાત્પર્યાર્થ કે મૂળ વસ્તુની કિંમત કરતાં જણાતની કિંમત વધે તો તે વ્યાપારમાં ફાયદો થાય નહીં તે પ્રમાણે હું મારા સ્વામીને મનાવવાને અનેક પ્રયત્નો કરું છું પણ સ્વામી માનતા નથી ત્યારે આવા વ્યાપારમાં મને શે ફાયદો છે ? અલબત સ્વામી માનતા નથી તો પછી મનાવાના વ્યાપારમાં કંઈ ફાયદો નથી. હે શ્રદ્ધે ! હવે હું શું કરું? કોઈ વિશ્રેષ્ઠ પરસ્પરને પ્રેમ કરાવનારી દલાલેણ દૂતી નથી. તીનું કાર્ય સંદેશ લઈ જવાનું છે અને પરસ્પર મેળ કરાવી આપવાનું છે. પણ તેવી દૂતી જણાતી નથી. હે શ્રદ્ધે! વિચક્ષણ કેઈ દૂતી હોય તો મારા પ્રેમની ખાત્રી મારા સ્વામીને કરાવે. કુમતિને પ્રેમ જાઠા અને ક્ષણભંગુર છે તથા તેને પ્રેમ વિષમય દુઃખકારક છે, એમ જણાવીને મારા શુદ્ધ સુખકારક પ્રેમની મારા સ્વામીને ખાત્રી કરાવી આપે એવી દૂતીની જરૂર છે. जांघ उघारो अपनी कहा एते, विरहजार निस मोही संतावे ॥ एती सुनी आनन्दधन नावत, और कहा कोउ डुंड बजावे॥१०॥३॥ - ભાવાર્થ –શુદ્ધચેતના પિતાની સખી શ્રદ્ધાને કહે છે કે હે ! મારા સ્વામીના સંબંધમાં દૂતીને સકળ બીના સમજાવવી તેમાં પિતાની જાંઘ ઉઘાડવા જેવું થાય છે. તેથી મારી દુ:ખકથા જ્યાં ત્યાં કરવી મને અયુત લાગે છે. મારા પતિના દોષ અન્ય જાણે તે ઠીક નથી. હવે હું શું કરું? મારા અસંખ્યાત પ્રદેશરૂપ ઘરમાં સ્વામી આવતા નથી અને સ્વામિની વાત અન્યની આગળ કહેતાં પિતાની જાંઘને ઉઘાહેવી પડે છે. બેમાંથી એકપણું વાત બનતી નથી, હવે હું શું કરું? કયાં જાઉં? મારા દુઃખની વાત કેની આગળ કરું? હે ! મારા આત્મરૂપ સ્વામી મારે ઘેર પધારતા નથી તેથી રાત્રીના વખતમાં વિરહરૂપ
For Private And Personal Use Only
Page #279
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨) જારપુરૂષ (લંપટ) આવીને મનને સંતાપે છે. વિરહારને ખબર પડી ગઈ છે કે, મારે પતિ, મારા ઘેર આવતો નથી તેથી તે મને સઘળી રાત્રીમાં સંતાપે છે. સ્વામી નથી આવતા તેથી આખી રાત્રી મને વિરહર પીડા કર્યા કરે છે. સ્વામીના વિયોગથી સ્ત્રી રાત્રીમાં વિરહસંતપ્ત રહે છે. આવું મારું દુઃખ જાણી કે મારા સ્વામીની સાથે મેળ કરાવી. આપનાર જણાતું નથી. તે કુમતિના સંગમાં સઘળું જીવન વ્યર્થ ગુમાવે છે. આવી મારી વાત સાંભળીને પણ જે આનન્દઘનરૂપ ચેતન મારી પાસે ન આવે તો પછી શું ઢેલ વગડાવો? શુદ્ધચેતના કહે છે કે, સ્વામીના વિયોગે પરભાવ, રાગ, દ્વેષ, અજ્ઞાન વગેરે દુષ્ટો મને દુઃખ આપે છે, જે મારા સ્વામી કુમતિને સંગ છોડીને ઘેર આવે તે કઈ દષ્ટથી મારે પરાભવ થાય નહીં. આટલી આટલી વાત સાંભળીને પણ હવે જે મારા સ્વામી ઘેર ન આવે તે શું કરું? હું દુ:ખને હવે સહન કરી શકતી નથી. હવે તો અન્ય કોઈ ઢોલ વગાડે તે જુદી વાત ! ! ! મારી વિતક વાત ગાવાથી કંઈ વળે તેમ લાગતું નથી. આ પ્રમાણે શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ, શુદ્ધચેતનાએ ચેતનને વિનંતિ કરી છે તે અન્તરના અનુભવજ્ઞાનના ઉદ્ગારેને કાઢી પિતાની આન્તરિક સ્થિતિ પ્રકટ કરે છે.
ઉપર ૨૨.
(ા માસ્ટોરા-છાવર ટોકી.), आतम अनुभव रीति वरीरी.
વાતમ || मोर बनाए निजरूप निरूपम, तिच्छन रुचिकर तेग धरीरी ॥ आतम०॥१॥
ભાવાર્થે–શુદ્ધચેતનાની વિજ્ઞાપ્ત સાંભળીને આત્મા સચેતન થ. અને જાગીને જોયું તો માલુમ પડ્યું કે અરે હું મહારાજાની બેટી કુમતિના વશમાં પડ્યો છું અને આ તો મહરાજ મારી ઋદ્ધિનો નાશ કરવાના પ્રપોજ કરે છે, માટે હવે તો મારે દુષ્ટોનો નાશ કરવો જોઈએ. આ આત્માએ વિચાર કર્યો અને તેણે પોતાના શુદ્ધસ્વરૂપના અનુભવની રીત વરી.
શુદ્ધચેતના કહે છે કે હે ! તું મારા સ્વામીની આકૃતિ તે દેખ. હવે તે તે અસલરૂપમાં આવ્યા છે. તેઓશ્રીએ ઉપમા ન આપી ૧ શ્રી વીરવિજયજી પન્યાસની પ્રતિમાં સાખીને દુહો છે તે નીચે પ્રમાણે.
आतम अनुभवरसकथा, प्याला अजब विचार अमली चाख तिहां मरे, घुमे सब संसार ॥१॥
For Private And Personal Use Only
Page #280
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩) શકાય એ નિરૂપમ એવા નિજરૂપને મેર-મેડ (માંડ) પિતાના મસ્તકપર ધારણ કર્યો છે. પોતાનું રૂપ હું કદી ભૂલીશ નહીં એ માટે જ પિતાના રૂપને મંડ મસ્તક પર ધારણ કર્યો છે અને પિતાના સ્વરૂપની અનુયાયી થએલી જે તીક્ષ્ણ રૂચિ તે રૂપ શત્રુનું મસ્તક વિચછેદ કરનારી તીક્ષ્ણ તરવારને ધારણ કરી છે. આ વખતની વ્હારા સ્વામીની શેભા અપૂર્વ બની છે. કેઈ મનુષ્ય લગ્નપ્રસંગે સ્ત્રીને વરવા જાય છે તે વખતે મારવાડ દેશ વગેરેમાં મસ્તકે મોંડ ધારે છે. મારા આત્મરૂપ સ્વામીના મસ્તકે મેંડ જોઈને એમ નિશ્ચય થાય છે કે કેવલ જ્ઞાનરૂ૫ લક્ષ્મી સ્ત્રીને, જાણે પ્રાપ્ત કરવાને વેષ હોય એ નિશ્ચય થાય છે. પિતાના રૂપને મેંડ ઘાલવાથી એમ લાગે છે કે હવે તે કદી ભ્રાન્તિમાં પડવાના નથી, તેમજ આત્માએ પોતાના શુદ્ધધમૅપ્રાપ્તિરૂ૫ રૂચિ તરવારને ધારણ કરી છે તેથી એમ લાગે છે કે હવે તે તેઓ મેહશત્રુના સૈન્યને છેદી નાખવાનાજ. મહારાજા અને ધર્મરાજાનું યુદ્ધસ્વરૂપ વાંચવું હોય તે ગીચત્તપરના મર્જન ગ્રન્થ વિલેક. શુદ્ધ ચેતના કહે છે કે મારે આત્મરૂપસ્વામી આટલુંજ કરીને બેસી રહ્યો નથી. હવે તે તે ખરા રૂપ ઉપર આવી ગયો છે. તે કંઈ અન્ય શત્રુને હિસાબમાં ગણે તેમ જણાતું નથી. પોતાના બળ ઉપર યુદ્ધ કરવાના શુદ્ધ સંક૯૫થી તે અન્ય પણુ યુદ્ધના સાજે સજે છે, તે હવે હું જણાવું છું. टोप सन्नाह शूरको बानो, एक तारी चौरी पहिरीरी; सत्ता थलमें मोह विदारत, ऐऐ सूरिजन मुह निसरीरी आतम०॥२॥
ભાવાર્થ.–શુદ્ધચેતના કહે છે કે હે શ્રદ્ધે! મારા સ્વામીએ સમતારૂપ ટેપ (શિરસ્ત્રાણુ)ને મસ્તક પર ધારણુ કર્યો છે. દુશમનનાં શસ્ત્રોથી ધ્યાનરૂપ મસ્તકનું રક્ષણ કરવા માટે જ તેણે શિરસ્ત્રાણ મસ્તક પર ધાર્યું છે. અને પરપરિણતિ ત્યાગરૂપ બ્રહ્મચર્યરૂપ દુર્ભેદ્ય કવચ ( સન્નાહ)ને અસંખ્યાત પ્રદેશરૂપ શરીરપર ધારણું કર્યું છે. લેભાદિ શત્રુઓનાં આણેથી દુર્લંઘ કવચ, આમદ્ધાના શરીરનું રક્ષણ કરે છે. તેમજ દ્રવ્યગુણુપયનું જે ધ્યાનમાં ઐક્ય ભાસે છે એવી એક્યરૂપ એક તારવાળી ચોરી (અંગરખા)ને ધારણ કરી છે. એક તારવાળી ચોરી પહેરી છે તેથી એમ સમજવું કે હવે શત્રુની સાથે યુદ્ધમાં એકતાનવાળા થવું. આત્માને મેહશત્રુની સાથે યુદ્ધ કરવાનું છે તો પોતાના ઉપગની એકતાનતા થવી જોઈએ. પોતાના ઉપયોગની એકતાનતા થવાથી અન્યત્ર લક્ષ્ય જતું નથી. આવા ઉદ્દેશથીજ તેમણે એક તારી ચેરી પહેરી હોય તેમ જણાય છે. પિતાના સ્વરૂપમાં
For Private And Personal Use Only
Page #281
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪) એકતાન થએલા હારા આત્મારૂપ સ્વામી મહારાજાની સાથે યુદ્ધ કરવાને યુદ્ધ ભૂમિમાં આવ્યા. અને જ્યાં મહારાજાની સત્તા હતી ત્યાંજ તેને પિતાના વીર્યથી તરવારવડે છેદી નાંખે. એ મેહનીય કર્મ સર્વ કર્મમાં બળવાનું છે, તેને નાશ કરતાં સર્વ કર્મનો નાશ થાય છે. દશમ ગુણસ્થાનક પર્યત મેહનીયકર્મ હોય છે. આત્માએ શૂરવીરતા ધારણ કરીને, લાગ જોઈને, મેહનો વિચ્છેદ કર્યો તેથી તેનું પરાક્રમ જોઈને શૂરાનાં મુખમાંથી એ ઐ આહા આ કેવું પરાક્રમ! આ શું કર્યું? કે બળવાન આત્મા યુદ્ધો !!! એવી દવનિ પ્રગટ થઈ. શૂરાઓએ આત્માની પ્રશંસા કરી. શુદ્ધચેતના કહે છે કે હે સ્થિરતા નામની બીજી સખી! ને તો ખરી ! આ કેવું મારા સ્વામીનું પરાક્રમ. હવે જો તે મેહનો નાશ કરીને શું પ્રાપ્ત કરે છે તે હું તને જણાવું છું. केवल कमला अपच्छरसुंदर, गान करे रस रंग भरीरी; जीत निशान बजाई बिराजे, आनन्दधन सर्वगधरीरी॥आतम०॥३॥ - ભાવાર્થ –હવે તે શત્રુને છેદ કરીને મારા સમ્મુખ આવવા લાગ્યા. કુમતિ તો મૃત્યુ પામી. હવે તો તે મારા સમુખ એકસ્થિર એકાગ્રતાનથી આવવા લાગ્યા, બારમા ગુણસ્થાનકની ભૂમિ ઉલ્લંધીને તેરમાં ગુણસ્થાનકની ભૂમિમાં પ્રવેશ કરતાં શુદ્ધચેતના કે જેને કેવલ જ્ઞાનરૂપ લક્ષ્મી સ્ત્રી કહે છે તે જ હું છું અને હું મારા સ્વામીને ભેટી પડી અને તેઓશ્રીની સાથે મારે સાદિ અનંતમાં ભાંગે સંબંધ થયો. મારી મુલાકાતની ખાતર જિતના ડંકા વગાડ્યા. શુદ્ધચેતના કેવલ જ્ઞાનરૂપ લક્ષ્મી છે. તે કહે છે કે આનંદનો ઘન એવા મારા સ્વામીના અસંખ્યાત પ્રદેશરૂ૫ શરીરને ધારણ કરનારી હું થઈ તેરમા ગુણસ્થાનકથી ચતુર્દશમા ગુણસ્થાનકમાં જવાય છે. અ-ઈ-ઉ--અને-લૂ એ પાંચ હસ્વ અક્ષરના ઉચ્ચારણ કાળ જેટલે ચતુર્દશમ ગુણસ્થાનકને કાળ છે ત્યાં તેટલે કાળ રહીને આત્મા સિદ્ધબુદ્ધ પરમાત્મા થાય છે. સંપૂર્ણ પ્રકારે કર્મશત્રુનું ઉન્મેલન કર્યા બાદ સિદ્ધામા કેવલ લક્ષ્મી સાથે રહે છે. એક સમયમાં જગતમાં રહેલા સર્વ પદાર્થોને જાણે છે. કેવલ જ્ઞાન. લક્ષ્મીવડે સમયે સમયે સિદ્ધાત્મા અનન્ત સુખ ભેગવે છે. તે જન્મ, જરા અને મૃત્યુના દુ:ખથી મુક્ત થયા હોય છે. શુદ્ધ ચેતના કહે છે કે હે સ્થિરતા સખી ! મારા સ્વામીની ઉત્તમ દશા અને સમયે સમયે થતું અનત સુખ, ત્રણ ભુવનનું સ્વામિત્વ અને અનન્ત ગુણરૂપ પરિકર આવી સાહેબી અન્ય કેઈ ઠેકાણે દીઠી કે અનુભવી નથી, તેમજ સાંભળી પણું નથી. મારા આનન્દના સમૂહભૂત આત્માએ મને પ્રદેશ પ્રદેશે
For Private And Personal Use Only
Page #282
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫ ) ધારણ કરી છે, હવે મને આનંદને પાર નથી, સુખની અપાર લીલાને હું હવે ભોગવું છું. આ પ્રમાણે શ્રી આનંદઘનજી ચેતના અને આત્માની શુદ્ધ દશા વર્ણવે છે.
पद १२.
(રાવ) कुबुद्धि कुबजा कुटिलगति, सुबुद्धि राधिका नारी; चोपर खेले राधिका, जीते कुबजा हारी. ॥१॥
ભાવાર્થ –રાગ દ્વેષના સ્વભાવથી કુબુદ્ધિ ધારણ કરનારી અને જેની વક્ર ચાલે છે એવી કુબજા દાસી છે-અને સુબુદ્ધિ ધારણ કરનારી રાધિકા નારી છે. બન્ને પાટ ખેલે છે તેમાં સુબુદ્ધિરૂ૫ રાધિકા જીતે છે અને કુમતિરૂપ કુબજા હારે છે. અન્તરાત્મરૂપ કૃણ છે. તે ધારણારૂપ દ્વારિકામાં વાસ કરે છે. ચારિત્રરૂપ વસુદેવનો પુત્ર છે. આકાશની પેઠે નિર્લપ હોવાથી આકાશ સમાન તે શોભે છે. તે સદુપદેશરૂપ શંખને ધારણ કરે છે, થાનરૂપ ચક્રને તે હૃદયમાં ધારણું કરે છે, મોહરૂપ સમુદ્રના ઉપર સપ્ત ભયરૂપ સર્પને જીતી તેના ઉપર સમતારૂપ લક્ષ્મીની સાથે પોઢે છે, એવા શ્રીકૃષ્ણની સુબુદ્ધિરૂપ રાધિકા ખરી સ્ત્રી છે. કૃષ્ણને ફસાવનાર કુબુદ્ધિરૂપ કુજાની સાથે રાધિકા ચોપાટ રમે છે. બંને અનેક પ્રકારની કળાઓ કેળવીને દાવ નાખે છે. ચોપાટરૂપ દાવ નાખતાં અને ધર્મથી જય થાય છે. ચતુર્ગતિરૂપ ચોપાટ છે. દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચ અને નારકી આ ચતુર્ગતિરૂપ ચોપાટપર સર્વ જી કુબુદ્ધિને પ્રેરેલા અનન્તકાળથી પરિભ્રમણ કરે છે. ચતુર્ગતિરૂપ ચોપાટપર એક સ્થાને સ્થિર થઈને ઠરતા નથી, અને કર્મના યોગે જન્મ, જરા અને મૃત્યુના દુઃખને ધારણ કરે છે. જરા માત્ર પણ સહજશાન્તિને અનુભવ કરી શકતા નથી. કુબુદ્ધિથી ચોરાશી લાખ જીવનિમાં જવાના પાસા પડે છે અને સુબુદ્ધિથી મુક્તિરૂપ ઘરમાં પ્રવેશ થાય તેવા પાસા પડે છે. ચોપટને ચોરાશી ખાનાં હોય છે અને સંસારમાં પણ ચોરાશી લાખ જીવનિ હોય છે. આત્મા સેગટીની પેઠે દબુદ્ધિના દેગે ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે, માટે ચપટને સંસારની ઉપમા આપી વસ્તુ સ્વરૂપ આગળના પદમાં દેખાડવામાં આવશે. અને સુબુદ્ધિરૂપ રાધિકા જીતે છે અને દુબુદ્ધિરૂપ કુજા હારે છે. સુબુદ્ધિથી આત્મા મોક્ષ પ્રાપ્ત કરે છે માટે આત્માએ સુબુદ્ધિવડે સંસારરૂપ ચપટની બાજી જીતી લેવી જોઈએ.
ભ. ૪
For Private And Personal Use Only
Page #283
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ )
(ા સામગ્રી.) खेले चतुर्गति चोपर, पानी मेरो खेले, नरद गंजिफा कौंन गिनत है, माने न लेखे बुद्धिधर. प्रा०॥१॥
ભાવાર્થ –આ ચતુર્ગતિરૂપ ચોપાટ પર મહારે આત્મસ્વામી ખેલે છે. દરેક સંસારી જીવો ચતુર્ગતિરૂ૫ ચોપાટને ખેલી રહ્યા છે, પણ આધ્યાત્મિક દષ્ટિ થયા વિના કેવી રીતે અન્તરથી સુબુદ્ધિ અને દુર્બુદ્ધિની પ્રેરણુથી ચોપટ ખેલાય છે તે બાહ્યદષ્ટિધારક જીવો સમજી શકતા નથી. બુદ્ધિમાન્ કથિત ચતુર્ગતિરૂપ ગંજીફા આગળ બનાવેલો ગંજીફે કશી ગણતરીમાં લેખાતો નથી. નારદ, (સોગઠાં– ) ગંજીફા (પાન)ને કયા આધ્યાત્મિક દૃષ્ટિવાળા વિદ્વાનો અનન્તરના ચેપાટ આગળ ગણતરીમાં ગણું શકે વારૂ? અલબત કઈ પણ હિસાબમાં ગણું શકે નહિ. ચતુર્ગતિરૂપ ચોપટને અધ્યાત્મજ્ઞાનિયો સારી રીતે ખેલી શકે છે અને ચાર ગતિમાં આમા પરિભ્રમણ ન કરે તે માટે તેઓ પૂરતું લક્ષ્ય આપે છે. દુબુદ્ધિના યોગે રાગ અને દ્વેષના પ્રપંચમાં આત્મા ફસાય છે. દબુદ્ધિના યોગે મેહના ઘેનમાં ઘેરાય છે અને સર્વ પ્રકારનાં પાપકૃત્યને આચરે છે. સર્વ પ્રકારના આશ્રવના હેતુઓને દુબુદ્ધિના યોગે આદરવામાં આવે છે. દુબુદ્ધિથી આત્મા જે વસ્તુઓ પોતાની નથી તેને પોતાની માનીને અનેક પ્રકારની ઉપાધિઓને વેઠે છે. દુબુદ્ધિથી ધર્મના ઉપર અપ્રીતિ થાય છે અને અધર્મના ઉપર પ્રીતિ થાય છે. પોતાના આત્મસમાન અન્યાના આભાએ છે પણ દુબુદ્ધિના યોગે અન્ય આત્માઓ ઉપર વૈરની બુદ્ધિ પ્રગટે છે અને અન્ય આત્માઓનું બુરું કરવા પ્રવૃત્તિ થાય છે. અનેક પ્રકારના કપટના ભેદની ઉત્પત્તિ કરાવનાર દુબુદ્ધિ છે. દુબુદ્ધિના યોગે આત્મા દેવગુરૂ અને ધર્મને હીસાબમાં ગણત નથી અને આત્મા પિતે ચેતન છતાં જડની પેઠે આચરણ કરે છે. દુર્બુદ્ધિ, મોહની અઠ્ઠાવીશ પ્રકૃતિમાં આત્માને ફસાવવાની પ્રેરણું કરે છે. દુર્બુદ્ધિથી આત્મા પિતાના ઉપકારીઓનું પણ બુરું કરવા પ્રયત્ન કરે છે. દુબુદ્ધિથી પ્રેરાએલ આત્મા સાત નરકમાં વારંવાર ગમન કરીને અસહ્ય દુઃખેને ભગવે છે. દુદ્ધિથી આમાં જડવાદીઓના મતને અનુસરી નાસ્તિક બનીને પુણ્ય અને પાપની માન્યતાની શ્રદ્ધા કરતો નથી. દુર્બુદ્ધિના યોગે આત્મા પાખંડની લીલામાં ગુસ્તાન બને છે. ચતુગતિના ચેરાશી ચઉટામાં પરિભ્રમણું કરાવનાર કુબુદ્ધિ છે, એમ શ્રી સગુરૂના ઉપદેશથી આત્મ સમ્યફ પ્રકાર જાણે છે ત્યારે તે અન્તરની
For Private And Personal Use Only
Page #284
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ ). સંસારબાજી જીતવા માટે પ્રયત્ન કરે છે. વિવેકદ્રષ્ટિથી શુદ્ધસ્વરૂપને ઉપગ રાખીને ચેતના થે છે કે મારે ચેતનસ્વામી પટની બાજી ખેલે છે, દબુદ્ધિના પ્રપંચોનો નાશ કરે છે અને સહજ લાભની પ્રાપ્તિરૂપ રસથી રસીલે બની સંસારબાજી જીતવા જ લક્ષ્ય આપે છે.
राग दोष मोहके पासे, आप बनाए हितकर ॥ जैसा दाव परे पासेका, सारी चलावे खिलकर. प्रा० ॥२॥
ભાવાર્થ-અનાદિકાળથી રાગ, અને શ્રેષના પાસાને આત્માએ સ્વયં હિતકર જાણુને બનાવ્યા છે. અને જેવા પાસાના દાવ પડે છે તથા ખેલ રમનાર કર્મ ખેલાડુ સ્વયં સેગટીને ચલાવે છે. પરવસ્તુમાં ઈષ્ટપણાની બુદ્ધિથી રંગાવું તે રાગ જાણવો. પરવસ્તુપર
અનિષ્ટ પરિણામ થાય છે તેને દ્વેષ કહે છે. મિથ્યાત્વના ઉદયે જ્ઞાન પણ અજ્ઞાનરૂપ ગણાય છે. દર્શનાહનીયના અભાવે ચારિત્ર પણ કર્મને નાશ કરવા સમર્થ થતું નથી. અજ્ઞાનના સમાન અન્ય કઈ શત્રુ નથી. અજ્ઞાની પશુના આત્મસમાન છે. અજ્ઞાનથી આત્મા પોતાના શુદ્ધસ્વરૂપ સમ્મુખ થઈ શકતો નથી. આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના મુક્તિમાર્ગપ્રતિ પ્રયાણું થતું નથી. આત્મામાં જે જે અંશે તીવ્ર, તત્રતર, તીવ્રતમ, મંદ, મંદતર, મંદતમ, પરિણામની ધારાએ રાગ અને દ્વેષ થાય છે તે પ્રમાણે કર્મરૂપ ખેલાડી ચતુર્ગતિરૂપ ચોપટપર આ માને ફેરવે છે. રાગ દ્વેષ અને અજ્ઞાનના પાશામાં જ્યાં સુધી આત્મા સંબંધવાળે છે ત્યાં સુધી તે સદાકાળ રસંસાર પટપર પરિભ્રમણ કર્યા કરે છે. પરવસ્તુમાં ઈષ્ટબુદ્ધિથી રંગાવું તેને રાગ કહે છે. રાગની દશાને એકદમ નાશ થઈ શકતો નથી, તેમજ દ્વેષપરિણતિને પણું એકદમ નાશ થતું નથી. રાગદ્વેષને નાશ કરવા માટે આત્મતત્ત્વજ્ઞાનની આવશ્યકતા છે. જે જે વસ્તુઓ પર રાગ અને દ્વેષ થાય તે તે વસ્તુ ઓનું સૂમસ્વરૂપ વિચારવાથી રાગ અને દ્વેષ મન્દ પડે છે. રાગ અને દ્વેષને નાશ કરવા માટે ક્ષણે ક્ષણે આત્માને ઉપયોગ રાખો. જે વખતે આત્મા પિતાના શુદ્ધસ્વરૂપનો ઉપયોગ ધારણ કરે છે તે વખતે રાગ અને દ્વેષ પ્રગટી શકતું નથી. રાગ અને દ્વેષવડે આ સંસારની બાજી સદાકાલ ચાલ્યા કરે છે. રાગ અને દ્વેષના બળવડે રસંસાર છે. ચોરાશી લાખ જીવનિમાં પરિભ્રમણ કરાવનાર રાગ અને દ્વેષ છે, માટે સંસારરૂપ ચોપટની બાજી જીતવી હોય તે રાગદ્વેષને જીતવા જોઈએ, એમ અન્તરમાં સમજવું.
૧ હિતધર એવો પણું વીરવિજ્ઞાન ની પ્રતિમાં પાઠ છે.
For Private And Personal Use Only
Page #285
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૮ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पांच तले है दुआ भाइ, छका तले है एका ।
सब मिल होत बराबर लेखा, यह विवेक गिनवेका. प्रा० ॥३॥
ભાવાર્થ.—પાસા ઉપર પંજા નીચે ટ્રુએ છે અને છક્કાની નીચે એકા છે. આ સર્વને મેળવતાં ખરાખર સંખ્યામાં ચતુર્દશ થાય છે. પાંચને અર્થ પાંચ ઇન્દ્રિય લેવી. તેના જેણે જય કર્યા તે રાગદ્વેષરૂપ દુઆને પણ જય કરે છે અને તે છ લેયાના પણું જય કરે છે અને છ લેયાને જય થતાં મન પણુ સ્વયમેવ જીતાય છે. બીજી રીતે આત્મા, અનંતાનુબંધી કષાય, અને અપ્રત્યાખ્યાની કષાય એ એ પ્રકારના કષાયને જીતીને પાંચમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે અને પછી તેમાં બે ગુણસ્થાનક ઉમેરવામાં આવે તે સાતમા અપ્રમત્તગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે અને ત્યાંથી આગળ પ્રયત્ન કરે તેા ઉપરનાં છે. ગુણસ્થાનક ઉલ્લંઘીને તેરમા સયાગી કેવલીગુણસ્થાનકુમાં કેવલજ્ઞાન અને કેવલદર્શનને પ્રાપ્ત કરે છે; ત્યાંથી પછી એક ચઉદમું સ્થાનક ફક્ત બાકી રહે છે તેને પામી પરમાત્મા સિદ્ધ, બુદ્ધ, થાય છે. આ પ્રમાણે ગણવાના વિવેક અન્તરમાં ઉતારવેા. પાંચ અત્રતને રાગ અને દ્વેષ એ એથી સેવવામાં આવે તે નરક, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, સભ્રંમપચેન્દ્રિયતિર્યંચ, ગર્ભજપંચેન્દ્રિયતિર્યંચ, મનુષ્યગતિ, અને દેવગતિ એ સમગતિમાં આત્માને પરિભ્રમણ કરવું પડે છે, પણ અષ્ટમી મોક્ષગતિની પ્રાપ્તિ થતી નથી. તેમજ ષટ્કાયની હિંસારૂપ એક અસંયમને સેવવામાં આવે છે તે, નપુંસકવેદની એકતિ (એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, તીન્દ્રિય, ચતુરિન્દ્રિય, અને નરક એ નપુંસક ગણાય છે) પંચેન્દ્રિયતિર્યંચમાં સ્રીપુરૂષની બે ગતિ. પચેન્દ્રિય મનુષ્યજાતિમાં પુરૂષ અને સ્ત્રીવેદની બે ગતિ. તેમજ દેવતામાં એ ગતિ એમ સપ્તગતિમાં આત્મા પરિભ્રમણ કરે છે એ પ્રમાણે પણ અપેક્ષાએ વિવે કથી ગણુતરી કરવી.
चउरासी माचे फिरे नीली, स्याह न तोरी जोरी ।
लाल जरद फिर आवे घरमें कबहुंक जोरी विछोरी. प्रा० ॥४॥
ભાવાર્થ.—કૃષ્ણ, નીલ, કાપાત, તેજે, પદ્મ, અને શુકલ આ છ લેયાઓનાં નામ જાવાં. મનદ્વારા થતા આત્માના પરિણામ ( અવસાય )ને લેયા કહેવામાં આવે છે. છ લેયા મનની સહચારી
૧ તોરે એવા પણ વિનયનની પ્રતિમાં પાઠ છે.
For Private And Personal Use Only
Page #286
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ) છે. તેરમાં ગુણસ્થાનકમાં ભાવમન હોતું નથી તેથી ત્યાં ભાવલેશ્યા પણ હોતી નથી. લેહ્યાના પરિણુમોને આધારે મનોવણાના સંબંધને લઈ જાવો. મનેણું પાંચ પ્રકારના રંગની હોય છે. કૃષ્ણવર્ણની વગેણુની હીલચાલ થાય છે ત્યારે જીવના મનદ્વારા થતા અધ્યવસાથોને કૃષ્ણલેક્ષાના પરિણામ તરીકે ઓળખવામાં આવે છે. અનુક્રમે રંગપ્રમાણે લેશ્યાઓ જાણવી. કૃષ્ણ, કાપત અને નીલ એ ત્રણ અશુભપરિણામવાળી લેશ્યાઓ છે. તેજલેશ્યા, પદ્મલેશ્યા અને શુકલેશ્યા એ ત્રણ અનુક્રમે શુભતર પરિણામવાળી હોય છે. આ છ લેશ્યાનું સ્વરૂપ, ઉત્તરાધ્યયન, કર્મપ્રકૃતિ અને પંચસંગ્રહ વગેરે ગ્રન્થોમાંથી જાણી લેવું. કૃષ્ણલેક્ષાના પરિણુમવાળા જીવો, હિંસક, મહાઆરંભી, ક્રૂર, વૈરી, અને ક્રોધ વગેરે દેલવાળા હોય છે. નીલ લેસ્થામાં પણ એવા પરિણામ વર્તે છે પણ પ્રથમ લેહ્યા કરતાં નીલમાં જરા મન્દ દુષ્ટ પરિણામ હોય છે. તેલેશ્યાથી દયાના પરિણામ આદિ ભાવ વર્તે છે. ચોપાટમાં ચોરાશી ઘર હેય છે. ચતુર્ગતિરૂપ એપાટમાં ચોરાશી લક્ષ નિરૂપ ચોરાશી ઘર અવબોધવાં. કૃષ્ણ અને નીલ લેફ્સાવાળા જી ચોરાશી લક્ષ નિમાં ભમે છે. અને કૃષ્ણલેસ્થા નીલેશ્યાની જોડીથી ફર્યા કરે છે, જોડીને નાશ થતો નથી. લાલ-(ત) પદ્મના રંગ જેવી વેશ્યાવાળા અને જરદ–પીત લેશ્યાવાળા જી, સમ્યકત્વરતના ગે મેક્ષરૂપ ઘરમાં આવી શકે છે. અને તે કદાપિ જેડીનો નાશ કરી શકે છે. કૃષ્ણ, નીલ, કાપત અને તેજલેશ્યાવાળા જ યથાર્થ વિવેકને પરિપૂર્ણપણે હૃદયમાં ધારણ કરી શકતા નથી. કાપત અને તેજોલેશ્યાવાળા જ કદાપિ પિતાના મોક્ષઘર પ્રતિ પ્રયાણ કરવા અધિકારને પ્રાપ્ત કરે છે પણ કૃષ્ણ અને નીલ ગ્લેશ્યાવાળા તે કદી સ્વસ્થાન પ્રયાણના અધિકારી તે પરિણામમાં જ્યાંસુધી હોય ત્યાંસુધી થઈ શકતા નથી. भाव विवेकके पाउ न आवत, तब लग काची बाजी। आनन्दघन प्रभु पाउ देखावत, तो जीते जिय गाजी ॥प्रा०॥५॥
ભાવાર્થ-જ્યાં સુધી ભાવવિવેક પ્રાપ્ત થતો નથી ત્યાં સુધી બાજી કાચી જાણવી. અર્થાત્ સારાંશ કે ત્યાં સુધી ચતુર્ગતિરૂપ ચોપાટ જીતી શકાતો નથી. અને જ્યારે પાટ રમતાં પાઉ આવે છે એટલે બાજી જીતાય છે. પાર પમાડનાર એકને પાઉ કહે છે. પહેલા બાર આવી એકપાસમાં એક આવે તે પાવું કહેવાય છે, પાઉ આવવાથી બાજીની રમતમાં જય મેળવી શકાય છે તેમ અત્ર પણ ચોરાશી લાખ જીવનિમાં પરિભ્રમણ કરતાં કરતાં કઈ વખત દશદષ્ટાંત દુર્લભ એવો મનુષ્યને
For Private And Personal Use Only
Page #287
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) ભવ પ્રાપ્ત થાય છે અને તેમાં પણ મહાદુર્લભ સમ્યકત્વરતરૂપ ભાવ. વિવેકની દષ્ટિરૂપ પાઉ આવે છે; તે ચોરાશી લાખ જીવયોનિમય સંસાર ચતુતિરૂપ ચોપાટને પાર આવે છે અને આત્મા, મેક્ષરૂપ ઘરમાં સહેલાઈથી પ્રવેશ કરી ત્રિભુવનવિજયી બનીને અનંતસુખને સમયે સમયે ભેગ કરે છે. શ્રીમદ્ આનંદઘનજી મહારાજ કહે છે કે હે પ્રભે ! સમ્યકત્વવિવેકદષ્ટિરૂપ પાઉને દેખાડો કે જેથી ચતુતિરૂપ સંસાર ચોપાટને જીતીને ગાજી ઉઠીએ અર્થાત્ અનત આનન્દ પ્રાપ્ત કરીએ. સમ્યકત્વવિવેકદૃષ્ટિરૂપ વિવેકની જે પ્રાપ્તિ થાય તે આનન્દને ઘન અને સામર્થ્યધારક એવો આતમાં તે પરમાતમરૂપ બનીને બાજી જીત્યો! બાજી જી !! એમ ગાજી ઉઠે છે. આવી આધ્યાત્મિક પાટની રમત સંબંધમાં ઉંડા ઉતરવાથી વિશેષ અનુભવજ્ઞાન થાય છે અને બાઘની બાજી જીતવા કરતાં અન્તરની બાજી જીતવામાં વિશેષ લક્ષ્ય રહે છે અને દેવગુરૂની ભક્તિથી અતે બાજી જીતાય છે,
v૨૩.
(રાજા રામ.) કનુભવ હૃમ તો રાવરી રાણી . . ! સારૂ હાં તે માયા મમતા, નાનું ન ફી વાલી જાશા
ભાવાર્થ-રામતા કહે છે કે હે અનુભવ ! હું આત્મરાજાની દાસી છું. આત્માની સાથે માયા અને મમતા નામની સ્ત્રીઓ છે તે ક્યાંથી આવી, કયાંની રહેવાસી છે, તે હું જાણતી નથી. છેતરવાની પ્રકૃતિને માયા કહે છે. મારાપણુની બુદ્ધિને મમતા કહે છે. માયા સકલ જગતના પ્રાણીઓને પોતાના વશમાં કરે છે. માયા પોતાના સામર્થ્યથી જીને ચતગતિમાં ભટકાવે છે. માયાએ જગતજીની ઋદ્ધિનું ભક્ષણ કર્યું છે. મનુષ્ય પોતાના સુખાર્થે માયાને સેવે છે પણ માયાના યોગે પિતેજ દુઃખમાં ફસાય છે. મનુ માયાના હેતુઓને સેવી જન્મ, જરા અને મૃત્યુના દુઃખસાગરમાં બુડે છે. માયારૂપ સમુદ્રને તર મહા મુશ્કેલ છે. માયાથી પૂર્વ કેઈ મનુષ્ય સુખી થયા નથી, વર્તમાનમાં સુખી નથી, અને ભવિષ્યમાં સુખી થનાર નથી. જે મનુષ્ય માયાના દાવ રચીને ધર્મની સાધના કરે છે તે દૂધમાં વિશ્વનું સમેલન કરે છે. માયા, આત્મિક સુખની વિરોધી છે. મેહની પ્રૌઢ પરાક્રમ ધરનારી માયા નામની દાસી, મનુષ્યોને પોતાની ઈચ્છા પ્રમાણે નચાવે છે. મમતા પણ મહારાજાની પુત્રી છે. જગતના સર્વ જીવો મમતાના
For Private And Personal Use Only
Page #288
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧ )
પ્રપંચમાં ફસાયા છે. અનાદિકાળથી પરિગ્રહ સંજ્ઞા જીવાને લાગી છે. વનસ્પતિ પણ મમતાના યોગે પત્રોવડે ફળને આચ્છાદન કરે છે. મમ તાથી જીવા મારૂં તારૂં કરે છે. મમતાના યોગે જીવેા પ્રાણને નારા કરે છે, રૂવે છે, કુટે છે અને હાયવરાળ કરે છે. મમતાના યેાગે મનુષ્ય સ્વપ્રમાં પણ સુખ પામી શકતા નથી. મમતાના વશમાં પડેલા પ્રાણીએ અનેક પ્રકારની ભ્રાન્તિને ધારણ કરે છે. મમતા મનુષ્યના હૃદયની જ્ઞાનાદિક ઋદ્ધિને ફોલી ખાય છે. હું અનુભવ ! માયા અને મમતા એ બે દુષ્ટાએ ચેતનસ્વામીને ફસાવીને દુ:ખ આપે છે. એ મેના વશમાં પડવાથી મારા સ્વામીને કદી સહજસુખ પ્રાપ્ત થનાર નથી એમ હું તમને જણાવું છું.
रीज परे वाके संग चेतन, तुम क्युं रहत उदासी ।
बरज्यो न जाय एकांत कंतको, लोकमें होवत हांसी ॥ अ० ॥२॥
',
ભાવાર્થ.—સમતાને અનુભવ જણાવે છે કે હે સમતે ! ચેતનને માયા અને મમતાની સાથે આનંદ પડે છે. તેથી તે માયા અને મમતાનું ફળ અને સ્થાન, વગેરે જાણવાની ઇચ્છાજ કરતા નથી. સાકર, શેલડી, અને દ્રાક્ષા, આદિ મધુર પદાર્થો કરતાં જેને જેના ઉપર રંગ લાગે છે તેને તે વસ્તુ વધારે મિષ્ટ-પ્રિય લાગે છે માટે ચેતનને પણ માયા અને મમતાની સંગતિથી ભ્રમયેાગે આહ્લાદ ઉદ્ભવે છે. અતએવ તેની સંગતિમાં રહે છે તેથી હું સમતે! તું કેમ ઉદાસ થાય છે? અનુભવનું આવું ભાષણ શ્રવણુ કરીને સમતા કહે છે કે, હું અનુભવ! મારાથી આત્મપતિના એકાંત સંબંધ ત્યજી શકાતા નથી. હું પતિવ્રતા સ્ત્રી છું. ત્રણ ભુવનના પદાર્થો જે આત્માના કેવલજ્ઞાનમાં એકસમયમાં ભાસે છે તેવા ઉત્તમ આત્માની હું સ્ત્રી છું. હું કદાપિકાળે રાગદ્વેષાદિ દુષ્ટ કે જે મારા પતિને ભવાભવમાં અનંતદુઃખના દેનાર છે તેને ચાહતી નથી. તેની સંગતિ પણ કરતી નથી, તેથી જગમાં મારી ઉત્તમ પ્રતિષ્ઠા ગણાય છે. હંસલી હંસને છેડીને કદાપિ કાગને સંબંધ કરે નહીં; હંસ વિના હંસલી જીવી શકે નહીં, તેમ મારા પતિ વિના હું રહી શકતી નથી. તેઓ હુને છેડીને માયા અને મમતાની સાથે રહે છે તેથી લેાકમાં તેમની તથા મારી હાંસી થાય છે, અને હું પૃથ્વીમાં પેસી જાઉં એવું મન થાય છે. હું દુનિયામાં મારી આવી દશાથી કેને મુખ દેખાડું? જેને માથે પડે છે તેજ જાણે છે. હું અનુભવ! હવે મ્હને ખીલકુલ મારા પતિ વિના ગમતું નથી. લોકેામાં હાંસી થવાથી બહુ લજ્જા આવે છે, મારે અને મારા ચેતનસ્વામીના એકાંત સંબંધ છે, મારા અને તેમના સમ્બન્ધ એક
For Private And Personal Use Only
Page #289
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ર ) રસભૂત છે. ઘટથી ઘટનું રૂપ ભિન્ન નથી તેમ મારાથી મારા સ્વામી ભિન્ન નથી. અમારે બેનો એકાંત સમ્બન્ધ છતાં સ્વામિનાથ મમતાના સંગમાં રંગાઈ ગયા તેમાં બેની હાંસી થાય છે; કારણ કે જગતું એમ કહે કે અહીં એકાંતસમ્બન્ધ હતો અને કેમ ભેદ પડશે? એમ કહીને લેકે હાંસી કરે તેમાં મારી અને તેમની શેભા નથી.
समजत नांहि निठुर पति एती, पल एक जात छमासी । आनन्दधन प्रभु घरकी समता, अटकली और लखासी.॥अ०३
ભાવાર્થ-હે અનુભવ ! મારે પતિ મારી દશાને સમજી શકતો નથી. માયા અને મમતારૂપ કુલટા સ્ત્રીઓના પાશમાં પડીને કીર્તિ, ધન, પ્રતિષ્ઠા, સુખ અને વીર્યાદિ સર્વ શકિતનો નાશ કરે છે અને દુઃખના પાશમાં સપડાયા અને સપડાય છે, તેની પણ મારા પતિને સમજણ પડતી નથી. દયાહીન ક્રુર (નિષ્કર) પતિ કંઈ પણ મારી વાત લક્ષ્યમાં લેતા નથી, કે અરે સતી સ્ત્રીને પતિના વિરહે એક પલ પણ છ માસ સરખી લાગે છે. સમતાની આવી વિજ્ઞપ્તિ અનુભવે સાંભળી તેથી તેણે અનુમાનથી જોયું કે આત્માની ખરી સ્ત્રી સમતા છે. માયા અને મમતા ખરી સ્ત્રીઓ નથી અને સમતા તેજ ખરી સ્ત્રી છે. માયા અને મમતા જાઠી સ્ત્રીઓ છે એમ નિશ્ચય કર્યો. આનન્દઘનજી મહારાજ કહે છે કે, આનંદના સમૂહરૂ૫ આત્માની ખરી સ્ત્રી સમતા છે, બીજી જૂઠી છે એમ અનુભવના સંબંધે આત્માએ જાણ્યું ત્યારે તેણે પોતાની ભૂલ કબુલ કરી અને સમતાની વિજ્ઞપ્રિપર પૂર્ણ વિશ્વાસ આવ્યો. સમતાના લક્ષણથી અને તેના શુદ્ધ પ્રેમથી આનંદઘનપ્રભુએ જાણ્યું કે આજ ઘરની ખરી સ્ત્રી છે. આત્માએ પોતાના જ્ઞાનથી સમતાને પિતાની સ્ત્રી તરીકે જાણી લીધી એટલે હવે સમતાને આનન્દને પાર રહ્યો નહીં. સમતાએ પિતાના અન્તઃકરણના પ્રેમથી આત્માને પિતાના પ્રતિ ખેંચી લીધે. આ ત્માએ જ્યારે સમતાને પોતાની જાણ ત્યારે હવે મમતાના તરફ કેમ પ્રેમ ધારણ કરી શકે? અલબત તે પ્રેમ ધારણ કરી શકે નહીં. આમા પિતાની સ્ત્રી સાથે રહીને અર્થાત દરેક કાર્ય સમતાને હૃદયમાં રાખીને કરવા લાગ્યું અને તેથી તે સહજ નિર્મલ આનન્દન ઘન (સમૂહ) ભેગવવા લાગ્યો અને તેથી તે આનન્દઘન એવું પિતાનું નામ સફલ કરવા લાગ્યા. આ પદનો ભાવાર્થ હદયમાં ઉતારી પ્રત્યેક આત્માઓએ સમતા એ પોતાની શુદ્ધ પરિબતિ છે એવો નિશ્ચય કરી સમતા ધારણ કરવા પ્રયત્ન કરો.
For Private And Personal Use Only
Page #290
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ )
પર ૨૪.
(ા સા.) अनुभव तूं है हेतु हमारो, अनुभव०॥ आय उपाय करी चतुराई, औरको संग निवारो. ॥अनु०॥१॥
ભાવાર્થ-સમતાએ અનુભવના હૃદયમાં આત્માની હું ખરી પતિવ્રતા સ્ત્રી છું એમ ઠસાવ્યું અને અનુભવે તે વાત કબુલ કરી; ત્યારે પુનઃ સમતા કહે છે કે, હે અનુભવ ! મારા આત્મપતિની સાથે મેળાપ કરાવવામાં તું મને પુષ્ટ હેતુ છે; તારા વિના કેઈ મને આત્મપતિની સાથે સંબંધ કરાવનાર નથી. તે અનુભવ નામને યથાર્થ ધારણ કરે છે, આત્માને પણ હું તેની ખરી સ્ત્રી છું એમ અનુભવ કરાવનારજ તું જ છે. માટે મારે તે જે કંઈ કહેવું હશે તો તે તને કહીશ; માટે હે અનુભવ ! તમે મારા આતમસ્વામિની પ્રાપ્તિનો ગમે તે ઉપાય વા ગમે તે ચતુરાઈ કેળવે અને માયા, મમતા, આશા, કુમતિ, વગેરે અન્ય સ્ત્રીઓને સંગ ટાળે અને મારા સંબંધમાં જ આમા રહે એમ કળા કેળો. હે અનુભવ ! મારા સ્વામીને માયા આદિ દુષ્ટ કુલટા સ્ત્રીઓ પર પ્રેમ ન રહે, તેઓમાં સુખની બુદ્ધિ ન રહે, તેઓની ચાલ ખરાબ ભાસે, તેઓએ તેમને દુઃખ આપ્યું અને તેમનું ધન લુંટી લીધું ઇત્યાદિ સર્વ વાત, તેમના લક્ષ્યમાં આવે, એમ તમે મારા સ્વામીને સમજાવો. તમારા સમજાવ્યાથી મારા સ્વામીને સ્વકીય ખરી સ્ત્રીનો અનુભવ આવશે, માટે જે જે રીતિથી તેમના હદયમાં મારાપર ખરે પ્રેમ પ્રગટ થાય છે તે રીતિથી મારા સ્વામીને તમને સમજાવો અને કુલટાના પાશમાંથી મારા સ્વામીને છોડાવે. અને નુભવમાં અલૌકિક સામર્થ્ય રહ્યું છે એવું જાણીને સમતા, અનુભવને પિતાનું વૃત્તાંત જણાવે છે, અને તેથી તે અનુભવને આમ વિજ્ઞપ્તિ કરે છે. સમતા અને આત્મા એ બેને સાક્ષાત પ્રત્યક્ષ સમ્બધ કરાવી આપના૨ અનુભવ છે. કેવલજ્ઞાનનો અનુભવજ્ઞાન એક લઘુ ભ્રાતા છે. કેઈ પણું તત્ત્વને અનુભવ થયા વિના રસ ઉત્પન્ન થતો નથી. સમતા ઉત્પન્ન થાય છે ત્યારે અનુભવજ્ઞાન પ્રગટે છે, માટે અનુભવજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તેણે પ્રથમ સમતાને પ્રગટ કરવી; કે જેથી અનુભવને મળી શકાય,
तृष्णा रांड भाडरी जाइ, कहा घर करे सवारो। शठ ठग कपट कुटुंबही पोखे, मनमें क्युं न विचारो ॥अनु०२ १ (पाठान्तर) उनकी संगतिवारो ॥
ભ. ૫
For Private And Personal Use Only
Page #291
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪ )
ભાવાર્થ.—સંતાષ નહીં પામતાં પર વસ્તુઓ ગ્રહણ કરવાની તીવ્રેચ્છાને તૃષ્ણા કહે છે. માહરૂપ ભાંડ (નીચ નિર્લજ્જ )ની દીકરી તૃષ્ણા છે. તૃષ્ણાના ચેગે મારા આત્મપતિ એક ઠેકાણે કદી ડરીને બેસતા નથી. તૃષ્ણાના યેાગે મારા આત્મપતિએ આખી દુનિયાના પદાર્થો ભાગળ્યા, ખાધા અને પીધા, પણ તેને જરામાત્ર શાંતિ વળી નહીં, હજી પણ તૃષ્ણાના સંબન્ધથી સત્યસુખની સન્મુખ થતા નથી. આત્માને દુ:ખના ખાડામાં નાખનારી તૃષ્ણા મારા પતિને ઘેર શું શું અજવાળું કરી શકનાર છે? અલબત કંઈ પણ અજવાળું કરનાર નથી, ઉલટી અજ્ઞાનરૂપ અંધકાર કરનાર તે છે. તૃષ્ણાનું સ્વરૂપ જણાવે છે. તે શઠ છે-લુચ્ચી છે; તૃષ્ણામાં જેટલી લુચ્ચાઇ રહે છે તેટલી અન્યત્ર લુચ્ચાઈ દેખાતી નથી. તૃષ્ણા દુનિયાના સર્વ પદાર્થોને પ્રાપ્ત કરવાને માટે ઠગાઈ પણ કરે છે માટે તે ઠગ ગણાય છે. તૃષ્ણા, પેાતાની બુરી આદતથી સર્વ પ્રાણીઓને છેતરે છે; તેના જાતિસ્વભાવજ ડંગ છે; માટે તે મારા આત્મપતિને ક્ષણે ક્ષણે છેતરે છે, પણ તેની મારા સ્વામીને સમજણ પડતી નથી. તૃષ્ણા કપટ કરે છે, તૃષ્ણાથી જંગમાં સર્વ પ્રકારનાં કપટ થાય છે, તૃષ્ણા જેવી કાઇ કપટી લુચ્ચી અને ઠગારી સ્ત્રી દેખાતી નથી. તૃષ્ણા પેાતાના ક્રોધ, માન, માયા, લાભ, અને અજ્ઞાન આદિ કુટુંબને પેાષણ કરનારી છે. તૃષ્ણાની આવી બુરી દષ્ટિનું સ્વરૂપ હૈ અનુભવ ! હું તમારી આગળ નિવેદન કરૂં છું. તૃષ્ણાએ મારા સ્વામીની બુરી હાલત કરી, તેમને ગાંડા ભ્રાંત જેવા કરી દીધા છે; તેથી સમતા કહે છે કે, હું અનુભવ ! મ્હને કેમ ચેન પડે? અને તેવું મારાથી ખમાય પણ ખરૂં કે? હું અનુભવ ! તેના મનમાં તમે વિચાર કેમ કરતા નથી?
कुलटा कुटिल कुबुद्धि संग खेलके, अपनी पत क्युं हारो । આયન સમતા પર બાવે, વાને ગીત નારો. અનુ॰ ॥૩॥
ભાવાર્થ.સમતા, અનુભવને કહે છે કે, હે અનુભવ ! તું મારા સ્વામીને કહે કે તમે લટા, કુટિલગતિ અને બુદ્ધિવાળી એવી તૃષ્ણાની સેાખત કરીને તમે પેાતાની પ્રતિષ્ઠાના કેમ નાશ કરે છે ? આનન્દના સમૂહ જેનામાં છે એવા આનન્દઘન આત્મારૂપ સ્વામી જે મારા એટલે સમતાના ઘેર આવે તેા જીતનગારૂં વાગે અર્થાત્ તે ત્રણ ભુવનમાં જયનાં વાદ્ય વગડાવનારા કહેવાય અને ત્રણ લેાકના નાથ અને, સકલ કર્મના ક્ષય થાય અને તે પરમાત્મસ્વરૂપમય થઈ જાય. તૃષ્ણાની ગતિ કુટિલ છે, તૃષ્ણાથી કુમુદ્ધિ ઉત્પન્ન થાય છે.
For Private And Personal Use Only
Page #292
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫) -તૃષ્ણાનું વિશેષ સ્વરૂપ જેવું હોય તે ચિત્ત રામન પુત્તર વિલેકવું. જગતમાં સર્વ આત્માઓ તૃષ્ણાના યોગે અનેક પ્રકારની કબુદ્ધિને ધારણ કરી. હિંસા, જાડ, ચેરી, વ્યભિચાર, યુદ્ધ અને વિશ્વાસઘાત વગેરે પાપોને સેવે છે. વૃદoinલંબધમાં એક ઠેકાણે જણાવ્યું છે કે, एक कीडीए दरियो पीधो, तोपण तरशी थाय ॥ बार मेघनां पाणी पीधां, नदीमां दुबी जाय ॥ भला जग सांभळो संतो रे, के नावपर दरियो चाल्यो जाय ॥ बुडिया बावा यति संन्यासी, खाखी जोगी फकीर ॥ जलमय दुनिया देखी ज्यारे, રહી ન જોડ્રન પર છે માત્ર ૧ ૧ તૃણુરૂપ કીડી, સમુદ્ર પી જાય છે, બાર મેઘનાં પાણી પી જાય છે, પણ સમતારૂપ નદીમાં તે આવે છે તો ત્યાં બુડી જાય છે ઇત્યાદિ. સમતા કહે છે કે હે અનુભવ ! તું મારા આત્મારૂપ પતિને કહે છે કે તમે નીચ, કુલટા એવી તૃષ્ણાના સંગે પિતાના કુળની પ્રતિષ્ઠા, આબરૂ, ધન, બળ અને બુદ્ધિ વગેરેને હારે છે; તમારી તેથી શેભા વધતી નથી. આનન્દઘનજી મહારાજ કહે છે કે, અનુભવ જે આત્માને સમજાવે અને તે સમતાના ઘેર આવે તે જીતનગારાં વાગે અને આનન્દ આનન્દ થઈ જાય.
पद १५.
(રાગ સારંગ.) मैर घट ग्यान भानु भयो भोर ॥ मेरे० ॥ चेतन चकवा चेतना चकवी, भागो बिरहको सोर ॥मेरे॥१॥
ભાવાર્થ.–અનુભવી કહે છે કે મારા હૃદયમાં જ્ઞાનરૂપ સૂર્યનું પ્રભાત થયું; ચેતનરૂપ ચક્રવાક અને શુદ્ધચેતનારૂપ ચક્રવાકી એ બેનો અજ્ઞાનરૂપ અંધકારના યોગે વિરહ થયો હતો, તે વિરહને શેર ( શબ્દનો અવાજ ) બધ થયો. ચેતન પોતે ચેતના વિના રહી શકતો નથી અને શુદ્ધ ચેતના પોતે ચેતન વિના રહી શકતી નથી. જ્યાં સુધી અજ્ઞાનરૂપ અધકાર હોય છે ત્યાં સુધી પોતાના શુદ્ધસ્વરૂપનો અવબોધ થતો નથી. અનન્તાનુબધી ક્રોધ, માન, માયા અને લેભ તેમજ, સમ્યકત્વમોહનીય, મિશ્રમેહનીય અને મિથ્યાત્વાહનીય એ ત્રણ મેહનીય, એવું સર્વ મળી એ સાત પ્રકૃતિનો ઉપશમભાવ પ્રાપ્ત થતાં ઉપશમસમ્યકત્વ પ્રગટે છે અને એ સાત પ્રકૃતિનો ક્ષયોપશમભાવ થતાં ક્ષયોપશમસમ્યકત્વ પ્રગટે છે, તેમજ એ સાત પ્રકૃતિને સંપૂર્ણ ક્ષય થતાં ક્ષાયિકભાવે સમ્યકત્વ પ્રગટે છે. ઉપશમાદિ સમ્યકત્વની પ્રાપ્ત થતાં સયજ્ઞાનની દશા પ્રગટે છે અને પોતાના શુદ્ધસ્વરૂપનો પોતાને નિશ્ચય થાય છે, ત્યારે શરીરાદિ પદાર્થોમાં ઉત્પન્ન થએલી અહત્વ અને મમત્વ
For Private And Personal Use Only
Page #293
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬) બુદ્ધિનો નાશ થાય છે અને પોતાની શુદ્ધચેતના પ્રગટે છે અને તેથી બેનેને વિરહ ભાગે છે. શુદ્ધચેતના અને ચેતનની વિરહદશામાં દુઃખના સાગરે પ્રકટે છે, સાત પ્રકારના ભયનું દુ:ખ ઉત્પન્ન થાય છે, જન્મજરા અને મરણના ભયથી હૃદય ધડકે છે, જરા માત્ર પણ શાંતિ મળતી નથી; આંધળાની પેઠે અગમ્યસ્થાનમાં પણ ગમન કરવું પડે છે. અનુભવી કહે છે કે, હવે તો હૃદયમાં જ્ઞાનસૂર્યને પ્રભાત થવાથી શુદ્ધચેતના અને ચેતનનો સબધ થયો; બન્નેનો વિરહ ભાગતાં આનન્દને ઉભરે ઘટમાં પ્રગટે છે. फैली चिहुं दिसि चतुरा भाव रूचि, मिट्यो भरम तम जोर ॥ आपकी चोरी आपही जानत, औरे कहत न चोर. ॥ मेरे०॥२।।
ભાવાર્થ-જ્ઞાનરૂપ સૂર્યને હૃદયમાં ઉદય થવાથી ચારે દિશાએ ચતુર શુદ્ધધર્મરમાણુ ભાવરૂચિરૂપ પ્રકાશને ફેલાવે છે, અને મિથ્યાત્વ ભ્રમરૂપ અન્ધકારનું જોર ટળ્યું, તેથી પોતાનામાં રહેલા ગુણેનું દર્શન થયું; વિવેકદષ્ટિવડે સર્વ પદાર્થો જેવા રૂપમાં છે તેવા રૂપમાં સમ્યપણે જોયા. જડપદાર્થો જડના લક્ષણવડે ભિન્ન જણાયા અને આત્મા પોતાના જ્ઞાનાદિ લક્ષણ વડે ભિન્ન દેખાયો. પરજડવતુએમાં અનાદિકાળથી અજ્ઞાન ભ્રાંતિથી આત્મા અહં અને મમત્વભાવને ધારણ કરે છે. જડવસ્તુમાં ઈષ્ટત્વ અને અનિષ્ટત્વરૂપ ભ્રાંતિને ધારણ કરી નાહક સુખ અને દુઃખની કલ્પના કરી પોતાના આત્માને પોતે -મૂર્ખ જીવ, જંજાળમાં નાખે છે. અજ્ઞાનાવસ્થામાં આત્મા પોતેજ આડામાર્ગે ચાલવાથી પિતાનો શત્ર બને છે, તેમજ પોતેજ પિતાના ગુણેને ચાર બને છે. આત્મા પિોતેજ પિતાનો બન્યું છે, અને પોતેજ પિતાને ઉદ્ધાર કરે છે, આત્મા પોતેજ ચતુર્ગતિરૂપ સંસારમાં પોતાની ભૂલથી પરિભ્રમણ કરે છે. હાડકામાં લેહી નહીં હોવા છતાં શ્વાન તેને ચૂસે છે અને પિતાનું લોહી હાડકામાં પડે છે તેને ચાખીને એમ માને છે કે હું હાડકામાંથી રકત ચૂસું છું. તેમજ શ્વાન આરીસામાં પોતાના પ્રતિબિબને દેખી ભસે છે અને તેથી ભય પામી પ્રસંગે નાશી જાય છે. સિંહની ગુફામાં સિંહ, મેઘની ગર્જનાને અન્ય સિંહની ગર્જના માની પિતાની મેળે માથું પછાડી મરણ પામે છે, તેમ આત્મા ભ્રાંતિથી પોતાના ગુણને પોતેજ ચાર બને છે અને અજ્ઞાનરૂપ ભ્રાંતિથી પિતાના ગુણાનો સ્વયે નાશ કરનારો બની પોતે જ પોતાને શત્રુ બને છે. પિતાની ઋદ્ધિનો અજ્ઞાનદશામાં પોતેજ છુપાવનાર હતો તેથી પોતે ચાર હતો, પણ કોઈ અન્ય ચાર નહોતો એમ હૃદયમાં જ્ઞાનરૂપ સૂર્ય પ્રગટ થતાં જણાયું.
For Private And Personal Use Only
Page #294
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭), अमल कमल विकचभये भूतल, मंद विषय शशि कोर । आनन्दधन एक वल्लभ लागत, और न लाख किरोरः॥ मेरे॥२॥
ભાવાર્થ-અનુભવી કહે છે કે જ્ઞાનસૂર્યનું પ્રભાત થતાં નિર્મલ હૃદયકમલને આત્મભૂમિમાં વિકાસ થયો, અને પચ્ચ ઇન્દ્રિયના ત્રેવીશ. વિષયરૂપ ચન્દ્રની કાતિ ઝાંખી થઈ ગઈ. સૂર્ય ઉગતાં ચન્દ્રની પ્રતિ ઝાંખી થઈ જાય છે, તેમ જ્ઞાનરૂપ સૂર્ય પ્રકાશતાં વિષયરૂપ ચંદ્રની કાંતિ ઝાંખી થાય છે, અર્થાત અધ્યાત્મજ્ઞાનદશા પ્રકટ થતાં વિષય બુદ્ધિની મન્દતા પડે છે અને વિષય વિષ સરખા લાગે છે; વિષયોમાં સુખની બુદ્ધિ બિલકુલ રહેતી નથી. કમલે સૂર્યની સાથે સંબંધ બાંધે છે તેથી જલથી ઉપન્ન થયું છે, તે પણ તેનાથી નિર્લેપ રહીને સૂર્ય ઉદય થતાં કમલ, પિતે વિકસિત થાય છે; સૂર્ય ઘણે દૂર છે તે પણ તેના પ્રકાશના, અંશને ગ્રહીને પોતાનું વિકસિતપણું દર્શાવે છે. આકાશમાં રહેલે, ચન્દ્ર ઝાંખો થઈ જાય છે તેમ જ્ઞાનરૂપ સૂર્ય ઉગ્યાથી હૃદયમાં. હર્ષોલ્લાસ રૂપ. આનન્દનો પ્રકાશ ખીલે છે, અને જ્ઞાનરૂપ સૂર્યની સાથે. હૃદયકમલ, પિતાના સત્ય સંબંધને આનન્દરૂ૫ વિકસિતપણાથી જણાવે છે. અધ્યાત્મજ્ઞાન થતાં હૃદયમાં આનન્દને પાર રહેતો નથી. આત્મા પોતાના શુદ્ધસ્વરૂપમાં પ્રવૃત્તિ કરે છે, એટલે બાહ્ય જડ વસ્તુઓમાં સુખ, અગર દુઃખપ્રદ– જણાતું નથી; તેથી શરીરાદિ બાઘની લાખ કરોડ વસ્તુઓ પણુ વલ્લભ લાગતી નથી. શ્રીમદ આનન્દઘન અનુભવી કહે છે કે હવે જ્ઞાનરૂપ સૂર્યને પ્રકાશ થવાથી ભ્રાતિ ટળી; તેથી એક આનન્દને સમૂહભૂત આત્માજ પ્યારે લાગે છે. આવા શ્રીમના ઉગારે તેમને જગતમાંની કોઈ વસ્તુઓ વલ્લભ લાગતી નહોતી અને એક આભાજ વલ્લભ લાગતા હતા એમ. લેખકના હૃદયમાં ભાસ પાડે છે,
पद १६.
(ા માહ.) निशदिन जोउं तारी वाटडी, घेरे आवोरे ढोला.॥ निश०॥ मुज. सरिखा तुज लाख है, मेरे तुंही अमोला. ॥ निश० ॥१॥
ભાવાર્થ-સમતા કહે છે કે, હે ઢેલા, હે પ્યારા આત્મસ્વામિન! હું તમારી રાત્રી દિવસ વાટડી (રાહ) જેઉં છું. હે મારા પ્રિય સ્વામિન્ ! હવે કૃપા કરીને તમે મારા ઘેર આવે. મારા સરિખી તમારે લાખો સ્ત્રીઓ છે અને મારે છે જેનું મૂલ ન થાય તેવા તમે એકજ છે. આત્માના સમાન જગતમાં કઈ આનન્દનું ધામ નથી. જીવ, અજીવ,
For Private And Personal Use Only
Page #295
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮) પુય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મેક્ષ આ નવ તત્ત્વમાં પણ જીવની પ્રથમ ગણુના છે, ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પગલાસ્તિકાય, કાલ અને ચેતનાસ્તિકાય એ છ દ્રવ્યમાં ચેતન દ્રવ્ય, ચેતના શક્તિ વડે સર્વ દ્રવ્યોને જાણે છે અને દેખે છે. ચેતનવિના કોઈ દ્રવ્યને જાણી શકાય નહી અને દેખી શકાય પણ નહીં. અનેક પ્રકારનાં પ્રણય અને પાપને કતૉ આમા છે પુણ્ય અને પાપને ભક્તા પણ આમા છે, ધર્મધ્યાનાદિવડે પુણ્ય અને પાપનો ક્ષયકર્તા પણુ આત્મા છે. આત્માની સમભિરૂઢનયવડે પ્રાપ્તિ તેરમાં ગુણસ્થાનકમાં થાય છે. આમાને પોતાના ઘરમાં આવવાનો માર્ગ પ્રથમ ગુણસ્થાનકથી છે, ગુણસ્થાનક ચઉદ છે તેના નામ નીચે મુજબ છે. ૧ મિથ્યાવ જુનस्थानक, २ सास्वादन गुणस्थानक, ३ मिश्र गुणस्थानक, ४ अविरतिसम्यग्दृष्टि गुणस्थानक, ५ देशविरति, ६ सर्वविरति, ७ अप्रमत्त, ८ निवृत्ति गुणस्थानक, ९ अनिवृत्ति गुणस्थानक, १० सूक्ष्मसंपराय, ११ उपशान्त गुणस्थानक, १२ क्षीणमोह गुणस्थानक, १३ सयोगिकेवली गुणस्थानक सने १४ अयोगी केवलि ગુજસ્થાન. આ ચઉદ ગુણસ્થાનક છે તે મુકિતનો માર્ગ છે. મુક્તિરૂપ મહેલનાં ચઉદ પગથીયાં છે, ગુણસ્થાનકમાં રહેલી સમતારૂપ સ્ત્રી પોતાના ચેતનસ્વામીની ગુણસ્થાનકરૂપ વાટથી રાહ જુવે છે અને પિતાના ત્યાં પધારવાની વિજ્ઞપ્તિ કરે છે.
जवहरी मोल करे लालका, मेरा लाल अमोला। ज्याके पटतर को नहीं, उसका क्या मोला. ॥ निश० ॥ २ ॥
ભાવાર્થ-ઝવેરી, લાલ માણેકની કિંમત કરે છે, પણ મારા આત્મપતિ લાલની તો કિંમત જ થતી નથી માટે તે અમૂલ્ય ગણાય છે. ઝવેરી આત્મામાણેકની કદી કિંમત કરી શકતો નથી, તેથી મારા સ્વામીની મહત્તાનો પાર રહેતું નથી. માણેક વગેરેને તો શરીર પર ધારણું કરવામાં આવે છે, તેમજ લાલ માણેક વગેરેને છાતી વિગેરે પર આભૂષણમાં ધારણ કરવામાં આવે છે પણ હૃદયમાં ધારણું કરી શકાતું નથી તેથી પરંતર રહે છે, પણ મારે આત્મલાલ તે હૃદયમાં જ રહેતો હોવાથી કેાઈ જાતનું પટંતર નથી; તેથી જેનું હૃદયથી પરંતર (આંતરું ) ન હોય તેનું શું મૂલ્ય? અર્થાત્ તે અમૂલ્ય ગણાય છે. દુનિયામાં હૃદયથી પરંતર નહિ રાખનારા મિત્રે પણું દુર્લભ છે અને તેથી તે અમૂલ્ય ગણાય છે. બાહ્યમાણે કોની એકસરખી કિંમત હોતી નથી, અને તેઓનું તેજ પણ માણેક પ્રતિ ભિન્ન ભિન્ન હોય છે.
For Private And Personal Use Only
Page #296
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯ ) આત્મારૂપ માણેકના તેજને પાર નથી અને તે હૃદયથી ભિન્ન ન હોવાથી તેની કઈ જગતમાં કિંમત આંકી શકતું નથી. આત્માના અનત ગુણો છે, આત્માના એકેક જ્ઞાનાદિ ગુણની પણું કિંમત થઈ શકતી નથી ત્યારે અનન્ત ગુણનું ધામ (આશ્રમ) એવા આત્માની કિમત થઈ શકે નહીં એ યથાતથ્ય છે. સમતા કહે છે કે આત્મરૂપ સ્વામીની સાથે મારે કઈ જાતનું અત્તર નથી, આત્મારૂપ સ્વામી તો હૃદયમાં જ રહે છે અને જે હૃદયમાં રહે તેના ઉપર સંપૂર્ણ પ્રેમ રહે છે. જેનામાં સહજ અનન્ત સુખ રહ્યું છે એવા મારા ચેતનલાલ અમૂલ્ય છે. એમના ઉપર અસંખ્યવાર વારી જાઉં છું. મારા લાલની જગતમાં બલિહારી છે. पय निहारत लोयणें, द्रग लागी अडोला । નો મુરત સમાધિ મૈ, મુનિ ધ્યાન શશો. નિશ૦ રૂ
ભાવાર્થ-સમતા કહે છે કે હે સ્વામિન! હે મારા લાલ! મારી આંખે આપના પગને જોતી બેઠી છું. આપના ચરણકમલનાં દર્શન કરવાની અડેલ દષ્ટિ થઈ છે. આપને આવવાની વાટમાં આપના પાદનું દર્શન કરવા માટે એક સ્થિર દૃષ્ટિ રાખીને જોયા કરું છું. જેવી યોગી સમાધિમાં સ્થિર સુરતા રાખે છે અને એક સાધ્ય વસ્તુના ઉપયોગ વિના અન્ય વસ્તુઓને દેખતો નથી, તેમ મારી નજર તારાપર ઠરી છે અને હૃદયમાં તૃહિ તૃહિ થયા કરે છે. દ્વિતીય દૃષ્ટાન્તથી જણાવે છે, જેમ મુનિનું મન ધ્યાનમાં લે છે અર્થાત, જે વસ્તુનું ધ્યાન કરે છે તેમાં ને તેમાંજ વળગ્યું રહે છે, તેમ હે લાલ! હે આત્મસ્વામિન્ ! મારી દષ્ટિ પણ તમારા પર તેવી જ લાગી રહી છે. કાં રેવું ત્યદિ તું ઉંદિ, નાપતિ વળ પ્રેમ વિરો. રોડશું તોડશું, પડદું, લોડ૬, ઇત્યાદિ. આપજ મારી આંખના લક્ષ્યરૂપ થઈ પડ્યા છે. હે આત્મસ્વામિન્ ! આપના ચરણમાં મારી સ્થિર દૃષ્ટિ લાગવાથી સ્થિરતારૂપ અડળ વૃત્તિના લીધે સ્વામીની સાથે તે કાલને અનુસરી સમાધિને અનુભવ થયો, એક ધ્યાનથી પતિના સામું જોતાં મારી દૃષ્ટિની સ્થિરતા થઈ અને અન્તરમાં કાંઈક સ્વામિના સ્વરૂપને અપૂર્વ ભાવ પ્રગટી નીકળ્યો. મારા સ્વામીને સ્થિર દૃષ્ટિથી જેમ જેમ દેખું છું તેમ તેમ મારી ચક્ષમાં કંઈક અપૂર્વ સ્નેહનું ઝરણું પ્રગટે છે, આત્મપ્રભુના સામું સ્થિર દૃષ્ટિથી જોતાં ત્રાટક યોગની સિદ્ધિ થાય છે અને તેથી દૃષ્ટિનું અપૂર્વ સામર્થ્ય ખીલી શકે છે. સ્વકીય દિવ્યચક્ષુની નિર્મળતા પણ ક્ષણે ક્ષણે વધતી જાય છે. ચક્ષુમાં
For Private And Personal Use Only
Page #297
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્નેહ રહે છે તેથી સમતા કહે છે કે સ્વામીને ચક્ષુથી સ્થિરપણે અવલે કી મેં મારા સ્વામિને સત્ય સ્નેહનો નિશ્ચય કરાવ્યો.
कौन सुनै किनकू कहुं, किम मांडु मैं खोला। तेरे मुख दीठे हले, मेरे मनका चोला. ॥ निश० ॥ ४ ॥
ભાવાર્થ-સમતા કહે છે કે હે સ્વામિન ! તારા વિના મારી વાત કેણ સાંભળી શકે? અર્થાત અન્ય કોઈ સાંભળનાર નથી અને અન્યને મારી વાત સંભળાવવી પણું ગ્ય નથી, તારાવિના મારી વાત અન્યને શું કહ્યું. મારા સ્વામીવિના ખરેખર અન્યને વાત કહી શકાય તેમ નથી, સાંભળનાર અને કહેવાનું સ્થાન તું જ છે. આ પ્રમાણે હૃદય ખેલીને આપની આગળ વાત કરું છું. કેમ હવે હું શું ખેળા પાથરું? અરે મારા સ્વામિન્ ! વિશેષ શું કહ્યું, ત્યારૂં મુખ દેખતાં મારા મનનું ડામાડેલપણું ટળી જાય છે. હે આત્મસ્વામિન્ ! હદયની ગુહ્ય વાતો તારાવિના અન્યની આગળ કહી શકાય તેમ નથી, હે આત્મસ્વામિન્ ! તમારા વિના અન્ય ધર્માસ્તિકાયાદિ જડ દ્રવ્યોમાં મારી દુઃખની વાર્તા સાંભળવાની શક્તિ નથી અને તેમ જ તેઓનાથી મને કિશ્ચિત પણ સુખ થવાનું નથી. પુદ્ગલ દ્રવ્યની સંગતિમાં સુખની લાલસાએ અનન્ત છ અનાદિ કાળથી લલચાય છે, પુગલ દ્રવ્યને ધન ક૯પીને તેમાં રાચી માચી રહે છે, પુદ્ગલ દ્રવ્યમાં સુખની ભ્રાન્તિથી અનેક જીવો વારંવાર જ્યાં ત્યાં પરિભ્રમણ કરે છે, પણ ઉલટા દુઃખની પરંપરાને પ્રાપ્ત કરે છે. પોતાનાથી ભિન્ન પુકલ દ્રવ્ય જાતે જડ છે અને તેનામાં સુખ ગુણ નથી. ચેતના કયે છે કે મારું જીવન સહજ સુખરૂપ છે, મારું જીવન મારા આત્મપતિની સાથે તાદામ્ય સંબંધથી સંબંધિત છે. મારી અને મારા શુદ્ધાત્મપતિની એક જાતિ અને એક સ્વભાવ છે. અનાદિ કાળથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી મારું અને મારા શુદ્ધ ચેતન દ્રવ્યનું અનન્ત ધર્મની અસ્તિતા અને નાસ્તિતામય સ્વરૂપ એકસરખું છે. જલ અને જલન રસ, સાકરમાં સાકરની મીઠાશ અભિન્નપણે વર્તે છે; કદાપિ તેની ભિન્નતા થાય પણ મારી અને તમારી હે સ્વામિન ! નિત્ય અભેદસંબંધ હોવાથી ભિન્નતા થવાની નથી. मित्त विवेक वातें कहै, सुमता सुनि बोला। आनन्दधन प्रभु आवशे, सेजडी रंगरोला. ॥ निश० ॥५॥
ભાવાર્થે –સમતાના આત્મસ્વામી પ્રતિ આવા પ્રાર્થનાના બેલ સાંભળીને વિવેકમિત્ર કહે છે કે, હે સુમેતે ! તું હવે, ખેદ છેડી દે.
For Private And Personal Use Only
Page #298
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧)
આનન્દના સમૂહભૂત એવા આત્મસ્વામી તારા મન્દિરમાં જરૂર પધારશે અને તારી સેજડીએ આવીને આનન્દ રંગમાં ગરકાવ થઈ જશે અને તેને પણ આનંદ આનંદ થઈ જશે, અર્થાત્ આનંદમાં તું રંગરળ બની જઈશ. વિવેક કર્થ છે કે સમતા સખિ! તું હવે જરા માત્ર ચિન્તા કરીશ નહી, હું વિવેક નામને તારે મિત્ર છું, મારામાં એવી અભુત શક્તિ રહી છે કે સત્ય અને અસત્યનો ભેદ તુર્ત પાડી દઉં છું. હંસ જેમ દૂધ અને જલ ભેગાં મળેલાં હોય છે તો પણ તેને ભિન્ન કરે છે તેમ, તારા આત્મસ્વામી કુમતિના વશમાં પડેલા છે, તો પણ તેમની સાથે મારે સમાગમ થતાં તેમની દિવ્ય ચક્ષુઓ ઉઘડશે અને તે દિવ્ય ચક્ષના પ્રતાપે પિતાની અને પારકી સ્ત્રીને ભેદ તુર્ત જાણું લેશે; ફમતિ, મમતા અને અશુદ્ધ પરિણતિ, વગેરે કુલટા સ્ત્રીઓ છે અને તે દુઃખ દેનારી છે, એમ તુતે તેમને નિશ્ચય થશે. અનેક જીની મેં દિવ્ય ચક્ષુએ ખુલાવી છે અને તેમને સિદ્ધબુદ્ધ પરમાત્માઓ બનાવ્યા છે. હે સમતા સખી ! હું ચોથા ગુણસ્થાનકમાં પ્રથમ તારા આત્માસ્વામિને મળીને સમજાવીશ તેથી તારે આત્મપતિ તુર્ત તારા ઉપર પ્રેમ ધારણ કરશે અને તને મળવા ઉત્સુક થશે. આ પ્રમાણે સમતાને દિલાસો આપીને વિવેક મિત્રે આત્માની પાસે ગાન કર્યું–અનુભવે સમતા અને મમતાનું પરિપૂર્ણ સ્વરૂપ સમજાવીને આત્માનું સત્ય હૃદય ઉઘાડવું, તેથી આતમા પિતાની સમતા સ્ત્રી પર પ્રેમ ધરવા લાગ્યો. વિવેકે પુનઃ સર્વ હકીકત સમતાને સંભળાવી અને દિલાસે આવે કે હવે આનન્દના સમૂહરૂપ એવા આત્મસ્વામી તારા ઘેર આવશે અને તને સહજ આનન્દમાં રંગોળી કરી નાખશે.
(રાજ સોરઠ. ) छोराने क्युं मारे छरे, जाये काड्या डेण । छोरो छे महारो बालो भोलो, बोले छे अमृत वेण.॥ छोरा०॥१॥
ભાવાર્થ –ક્ષપશમચેતનારૂપ સ્ત્રી, પિતાના અન્તરાત્મરૂપ સ્વામીને કહે છે કે હે સ્વામિન્ ! તું સંયમરૂપ પુત્રને કેમ મારે છે. તે શું કર્મનું દેવું કાપ્યું છે કે આટલે બધે ફુલાઈને નાના પુત્રને મારે છે? આપણે ઉદ્ધાર કરનાર પુત્ર છે તેને પ્રમાદમાં ક્ષીને તું મારે છે તે તેથી તારી ઉન્નતિ થવાની નથી. સર્વ વસ્તુઓમાં પ્રિયમાં પ્રિય સંયમ પુત્ર છે. હાલ તો એ બાલુડે છે, ભદ્રકપરિણામી છે, અમૃતસમાન મિષ્ટ વચન બોલે છે. તે બાળપણમાં પણ કહે છે કે સર્વ જીવોની દયા
For Private And Personal Use Only
Page #299
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ ) કરવી, સત્ય બોલવું, આજ્ઞા માગીને કેદની વસ્તુ લેવી, બ્રહ્મચર્યનું પાલન કરવું, પરિગ્રહની મમતા ત્યાગવી, સ્વાર્થને ત્યાગ કરે, જગતની દશ્ય વસ્તુઓમાં અહં અને મમત્વ કલ્પવું નહીં, મનમાં અશુભ વિચાર કરવા નહીં, મને ગુપ્તિ ધારણ કરવી, વિચારીને બેલવું, કાયાને વશમાં રાખવી, પંચઈન્દ્રિના વિષયને જીતવા અને જે જે ખરાબ ઈચ્છા થાય તેને દાબી દેવી; ઈત્યાદિ અમૃત જેવા બેલ બોલે છે, તેની વૃત્તિ બહુ સારી લાગે છે, તેનું હૃદય નિર્દોષ છે, જેવું જુએ છે અને કરે છે તેવું સરલતાથી–વિશુદ્ધ પ્રેમથી આપણે આગળ કહી દે છે. આપણું ઉપર નિર્મલ પ્રેમ અને વિશ્વાસની દૃષ્ટિથી જુવે છે માટે એવા સંયમપુત્રને માર ન જોઈએ. છોરૂ ઉછરૂ થાય પણ માબાપ કમાવતર ન થાય એ કહેવત હે સ્વામિન્ ! દયાનમાં રાખો. હે સ્વામિન એનું કેવું સુન્દર સ્વરૂપ છે? આવા ગુણમૂર્તિરૂપ છેકરાને મારતાં કેમ લજા આવતી નથી? જગતમાં સત પુરૂષો તને કે કહેશે? તેને હું મારા સ્વામિન્ ! વિચાર કરે !! વિચાર કર !!!
लेय लकुटियां चालण लागो, अब कांइ फूटा छे नेण । તૂ તો મરણ સિરા ભૂતો, રોટી તેજી . || છોર૦ મે ૨ !!
ભાવાર્થ-હે સ્વામિન્ ! તું તે હવે લાકડીએ ચાલે છે. લાકડીના અવલંબન વિના તું ચાલી શકતા નથી. તે પણ તારી આંખો કંઈ કુટી ગઈ છે કે સંયમપુત્રને મારે છે. રાજ્યમૂદષ્ટિ, વિશેષ જુસ્સામાં આવીને કહે છે કે, તું તો હવે મરણની પથારીએ (શયામાં) સુતે છે. હવે તને પુત્ર વિના કેણ રોટી આપશે? માટે હે વૃદ્ધ સ્વામિન્ ! તું સમજ અને અવિરતિરૂપ લાકડીથી પુત્રને માર નહીં. પુત્ર છે તે તેનાથી જ્ઞાન, અને આનન્દાદિક આહાર આપણને મળશે; વૃદ્ધાવસ્થામાં સંયમરૂપ પુત્રને જ ખરેખર આધાર છે. સંયમરૂપ પુત્રમાં એવી શક્તિ છે કે, તે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, નેત્ર અને અન્તરાય એ અષ્ટપ્રકારના કર્મરૂપ દેવાને થોડા વખતમાં ચુકવી દેશે; આપણુ ખરા અતઃકરણથી સંભાળ રાખશે. પુત્રના સમાન માતાપિતાની અન્ય કેઈ સમ્યગરીયા સંભાળ રાખી શકતું નથી. વૃદ્ધાવસ્થામાં દેખવાની આંખ, ચાલવાની લાકડી, અને વિશ્રામનું સ્થાન, પુત્ર હોય છે; માટે હે સ્વામિન્ ! વિષય, કષાય, મિથ્યાત્વ, આલસ્ય અને અજ્ઞાન વગેરે પ્રમાદેના વશ થઈને સંયમ છેરાને ધમકાવી દુ:ખ દેઈશ નહીં. પરભવમાં પણ તેનાવડે આપણે સુખ પામીશું, સ્વર્ગીય સુખ અને શિવસુખને અનુક્રમે પ્રાપ્ત કરીશું. માટે હે સ્વામિન્ ! હવે મારી શિખામણ
For Private And Personal Use Only
Page #300
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૩ )
માની, માહના ભમાવ્યાથી ભમી જઈને સંયમ પુત્રપર કુદૃષ્ટિ કરીશ નહીં. સર્વ જીવા પુત્રને ઇચ્છે છે, પુત્ર વિના કરારા દીવા કર્યા છતાં ઘર શૂન્ય જેવું લાગે છે. આપણને તે તે ભવિતવ્યતાયેાગે પ્રાપ્ત થયા છે, તેા તેનાપર પ્રેમ ધારણ કરી તેનું રક્ષણ કરવું જોઈએ.
पांच पचीस पचासां उपर, बोले छे सुधा वेण ।
જ્ઞાનયન મમ્ર વાસ તિહારો, બનમનનમજે મેળ. ॥ છોબારી।
ભાવાર્થ.—-સંયમપુત્ર. પાંચ પચ્ચીશ અને પચ્ચાશ વર્ષ ઉપરના થાય છે ત્યારે શુદ્ધ વચનને બાલે છે. જેમ જેમ વિશેષતઃ સંયમને પર્યાય થાય છે તેમ તેમ ભાષા સમિતિની પણ ઉચ્ચતા અને મધુરતા થાય છે. તેના સત્ય શુભ વચનથી હજારા, અને લાખા મનુષ્યાનું ભલું થાય છે. હું આનન્દના સમૂહભૂત આત્મરૂપ સ્વામિન્! હારા દાસને ભવેાભત્ર તારૂં શરણુ છે. સંયમપુત્રની પાંચ વર્ષની, પચીશ વર્ષની, અગર પચ્ચાશ વર્ષની ઉપરની ઉમર, જેમ જેમ થશે તેમ તેમ તે અનુભવજ્ઞાન પ્રાપ્ત કરતા જશે અને તેથી તે અન્તરના સદ્ગુણાને ક્ષણે ક્ષણે ખીલવતા જશે. સંયમ, પંચમહાવ્રત અને તેની પચ્ચીશ ભાવના, તથા તપના પચ્ચાશ ભેદ અને સડસડ ભેદ, આદિ ભેદોને ધારણ કરેછે તેમ તેમ તેની વાણીમાં શુદ્ધ દેશ બેાલવાનું સામર્થ્ય વૃદ્ધિ પામે છે અને આત્મસ્વભાવ રમણતાવડે આનન્દના ઉદ્બાર કહાડે છે. હું આનન્દઘન પ્રભા ! આ સંયમ તમારા પુત્ર હોવાથી તમનેજ સેવનાર સેવક છે. જ્યાંસુધી સસારમાં જન્મ ધારણ કરવા પડશે ત્યાંસુધી ભવાભવ આપના આધાર છે; આપના વિના તેને કોઇનું શરણું નથી માટે હવે કૃપા કરીને સંયમરૂપ પુત્રનું દ્રવ્યક્ષેત્ર, કાલ અને ભાવયેાગે પાલન કરે. સંયમરૂપ પુત્રને ચાર અને બાર ભાવનાવડે પેાષા, સમતારૂપ જલથી તેને હવરાવે, શુદ્ધ પ્રેમભાવથી તેને દેખા.
૫૬ ૩૮.
( RIT માોરા-૨ાળી જોવી. )
सानी आप मनावो रे, विच्च वसिठ न फेर ॥ री० ॥ सौदा अगम है प्रेमका रे, परख न बूझे कोय | હે હૈવાદી ગમ પડે ત્યારે, બૌર ર્ત્હારુન હોય. રીસા॰ IIII ભાવાર્થ,—શુદ્ધચેતના અદશ્ય રહે છે. આત્મા તેની પાસે ન રહેવાથી તે રીસાણી છે. આત્માના મનમાં એવા અધ્યવસાય ઉત્પન્ન
For Private And Personal Use Only
Page #301
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૪ ) થયું છે કે, મારી સ્ત્રીને મળું તો ઠીકપણ તે વિચારે છે કે હું તો માયા, મમતા અને તૃષ્ણામાં રાચી રહ્યો છું તેથી હવે તે મારી પાસે આવનાર નથી ત્યારે હવે શો ઉપાય કરવો જોઈએ? આત્મા સુમતિને બેલાવીને પૂછે છે કે શુદ્ધચેતનાને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? ત્યારે સુમતિ કહે છે કે, હે સ્વામિન્ ! શુદ્ધચેતના રીસાણી છે તેને આપ પતેજ મનાવે. વિશ્વ-(વચ્ચે) ચેવટીઆ -દલાલ (વસિઠ)ને ફેરવવાની કોઈ જરૂર નથી. પોતાના હૃદયની વાત પરસ્પર મળીને કરવી તે સારી છે. હે આત્મસ્વામિન્ ! પિતાની સ્ત્રીને પોતેજ મનાવવી જેઈએ. જે તમારી સ્ત્રી પ્રતિ તમારી શુદ્ધ પ્રીતિ હોય તે અહંકાર મૂકીને તેની પાસે જાઓ. કારણ કે પ્રેમનો સાદો અગમ્ય છે. જેઓના મનમાં પરસ્પર પ્રેમ હોય તે જ પરસ્પર પ્રેમનું સ્વરૂપ જાણે છે; અને તેમાં જરામાત્ર ગમ પડતી નથી. પ્રેમની પરીક્ષાને કઈ જાણી શકતું નથી. પ્રેમ જે જે લે છે અને દે છે તેને તેની ખબર પડે છે. એમાં વચ્ચે દલાલ રાખ્યો હોય તો પણ પરસ્પરનો પ્રેમ તે જાણી શકતો નથી અને કહી શકતા નથી. મુખેમુખ પરસ્પર એકબીજાને મળવાથી પરસ્પર એકબીજાનું હૃદય, પ્રેમની સાક્ષી પુરે છે; માટે હે સ્વામિન ! આપ જાતે જઈને શુદ્ધચેતનાને મનાવો એજ મારી ભલામણ છે.
दो बातां जियकी करो रे, मेटो मनकि आंट । तनकी तपत बुझाइयें प्यारे, बचन सुधारस छांट. ॥रीसा०॥२॥
ભાવાર્થે –સુમતિ, શુદ્ધચેતનાને મનાવાનો ઉપાય આત્મસ્વાનીને જણાવે છે. હે સ્વામિન્ ! તમારે જે તેને મનાવાની ખાસ ઈચ્છા હોય તે તમારા જીવસંબંધની બે વાતો તેની સાથે કરે, અને તેથી તે તમારા પર પ્રસન્ન થશે. પ્રથમ તો તમારે મનમાંથી આંટી કાઢી, નાખવી જોઈએ; મનમાં જેની સાથે આંટી રહે છે તેની સાથે પ્રેમ રહેતું નથી અને પ્રેમ વિના તે મળનાર નથી. પરસ્પરને સંગ કરનાર પ્રેમ છે, ગમે તેનું પ્રેમ આકર્ષણ કરી શકે છે. પ્રથમ તો તમારે મનમાં કોઈ જાતની પરભાવરમણુતારૂપ આંટી ગુટી રાખવી નહીં. તમારા મનમાં પરભાવરમણુતારૂપ આંટી હોય અને તમે શુદ્ધચેતનાને મનાવો, એ બે વાત–ભસવું અને આ ફાકવો તેની પેઠે-કેવી રીતે બની શકે? ક્રોધ, માન, માયા, લેભ, ઈ, નિન્દા, અજ્ઞાન અને દ્વેષ આદિ પરભાવ આંટીને કાઢી નાખશે તોજ તેને તમે મનાવી શકશે. બીજી વાત એ છે કે તમે શરીરના તાપને શાંત કરી દે. તમે જે
For Private And Personal Use Only
Page #302
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાઘસુખ મેળવવાની આતુરતા રાખે છે, વૈષયિક સુખની પ્રાપ્તિ માટે શરીર તાપને સહે છે, તે તે તાપને મટાડી દે; શરીર દ્વારા અનેક જીવોને સંતાપ કરે છે, તેથી કાયાની શુદ્ધિ થતી નથી, માટે તનને તાપ બુઝા. આ પ્રમાણે તમે પિતાના જીવની વાત કરશે તો તે તમારા સામું જોશે. મનની આંટી અને તનને તાપ એકદમ તમારાથી દૂર થવાનો નથી. પણ તે બેને નાશ કરવા માટે પ્રભુના વચનરૂપ અમૃતરસને છાંટા પડશે. અર્થાત્ પ્રભુની વાણીનું હૃદયમાં મરણ, મનન, નિદિધ્યાસનરૂપ સિંચન કરવું પડશે અને તેથી તે બેનો નાશ થશે. એમ હે પ્યારા સ્વામિન્ ! મારી આ પ્રમાણે ભલામણ છે.
नेक नजर निहारियें रे, उजर न कीजें नाथ । तनक नजर मुजरे मिले प्यारे, अजर अमर सुख साथ.॥रीसा०॥३
ભાવાર્થ.–સુમતિ આત્માને કહે છે તે સ્વામિન્ ! શુદ્ધચેતનાને મનાવવાનો દ્વિતીય ઉપાય આ પ્રમાણે છે. કરૂણદષ્ટિથી સર્વ જીવોને દેખો, ખરાબ દૃષ્ટિથી કઈ જીવોને દેખ નહીં. વાત શીને સર્વ જીવો
, માવા ચિત્ત ધારે . સર્વ જીવોપર દ્રવ્ય અને ભાવકરૂણુદષ્ટિથી જેવું. વેર, ઝેર અને નિન્દાદ્રષ્ટિને ત્યાગ કરવો જોઈએ. કેઈ જીવનું બુરું કરવાની દષ્ટિ ધારણ કરવી નહીં, તેમજ પર પુલવસ્તુને સ્પૃહાની દૃષ્ટિથી દેખવી નહીં. આ પ્રમાણે જે તમે દૃષ્ટિની શુદ્ધતાને ધારણ કરશે અને પશ્ચાત શુદ્ધચેતનાનો સ્વદષ્ટિથી મુજર કરશે તે તમને તે મળશે. કારણ કે તે શુદ્ધ ગુણો વડે અને શુદ્ધ દૃષ્ટિવડે આકર્ષાય છે. આ પ્રમાણે તમે નિર્મલ દષ્ટિ કરશે તે મારી શુદ્ધચેતના સખી તમારી પાસે આવ્યા વિના રહેનાર નથી. અને શુદ્ધચેતના મળતાં તમને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થશે નહીં; તેમજ મૃત્યુ પણ પ્રાપ્ત થશે નહીં અને સદાકાલ શુદ્ધચેતનાની સાથે અનન્તસુખ સમયે સમયે ભેગવશે. રાજા મુજરો કરનારના સામું જુવે છે તે તેને સુખ મળે છે તેમ શુદ્ધચેતના, ચેતનને મુજ કરે છે ત્યારે તેને અવ્યાબાધ સુખ મળ્યા વિના રહેતું નથી. શુદ્ધચેતનાને મેળાપ થતાં આત્મા પરમાત્મપદને પામે છે તેથી તેને કોઈ પણ જાતનું દુઃખ રહેતું નથી. લોક અને અલોક સર્વે પદાર્થો તે વખતે આત્મામાં ભાસે છે, ક્ષાયિકભાવની નવલબ્ધિ આત્મામાં પ્રગટ થાય છે. અને અનન્તસુખમાં આત્મા સાદિઅનન્તમા ભાગે વિલસે છે.
For Private And Personal Use Only
Page #303
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
निसि अंधियारी धन घटारे, पाउं न वाटके फंद । करुणा करो तो निरवहु प्यारे, देखुं तुम मुख चंद.॥रीसा०॥४॥
ભાવાર્થ-શ્રી આત્મસ્વામીએ સુમતિની શિખામણ ધ્યાનમાં લીધી અને પોતે સુમતિના કથિત ઉપાયાનુસાર વર્તવા લાગ્યા. સુમતિએ આત્માનું સદ્વર્તન દેખી તે વાત શુદ્ધચેતનાને જણ્વી અને કહ્યું કે આમપતિ તારા ઉપર બહુ પ્રેમ રાખે છે અને હવે તને મળવા માટે આવવા ધારે છે, માટે તમારે હવે તે આત્મસ્વામિને મળવું જોઈએ. સતિ સ્ત્રીની ફરજ છે કે, તે પિતાના સ્વામિના મન પ્રમાણે વર્ત. સુમતિની આવી ઉત્તમ શિક્ષાને શુદ્ધચેતનાએ સ્વીકારી અને પિતાના સ્વામીને નમ્રતાથી વિનંતિ કરી કહેવરાવ્યું કે, હે સ્વામિન્ ! આપની કૃપા હોય તે આપની આજ્ઞાનું નિર્વહન કરૂં-અથવા આપ કૃપા કરીને અત્ર પધારશે; કારણ કે હું સ્ત્રી જાતિ છું તેથી અંધકારવાળી રાત્રીમાં મારાથી આવી શકાય તેમ નથી. તેનું કારણ બતાવતાં કહે છે કે, અજ્ઞાનરૂપી અંધકારવાળી રાત્રી છે તેમાં અંધકારની ઘનઘટા છે, અને રસ્તામાં ગમન કરતાં લેભાદિક અનેક દુષ્ટ શત્રુઓના ફન્દ-( કપટરચના) હેય છે. તેથી રસ્તામાં આવતાં સ્ત્રી જાત ઉપર અનેક પ્રકારની આપત્તિ આવી પડે. તેમજ હું સ્ત્રી જાત અનેક પ્રકારના ફન્દને પાર પામું નહીં માટે હે સ્વામિન્ ! અપ્રમત્ત, અપૂર્વકરણ, આદિ ગુણસ્થાનકને માર્ગ ઉલ્લંઘીને, તેરમાં ગુણસ્થાનકરૂપ ઘરમાં આવવા કૃપા કરે તે તમારા શુક્ર મુખરૂપ ચંદ્રમાનાં દર્શન થાય અને તેથી અનાદિકાળનો વિરહ ભાગે. રાત્રીના વખતમાં સતી સ્ત્રી અંધકારવાળી રાત્રીમાં જાય તે તે યોગ્ય નથી. પણ તમે પુરૂષ છે તે પુરૂષ, પિતાની સ્ત્રીના ઘેર અંધારી રાત્રીમાં શત્રુઓના અનેક કપટફન્દને નાશ કરીને આવી શકે છે; માટે હે આત્મસ્વામિનું ! બહુ કૃપા કરીને પધારે તે આપના મુખચંદ્રનાં દર્શન થાય. प्रेम जहां दुविधा नहीं रे, मेट कुराहित राज । आनन्दधन प्रभु आय बिराजे, आपही समता सेज.॥रीसा०॥५॥
ભાવાર્થ-શુદ્ધચેતનાની વિજ્ઞપ્તિ સાંભળી ચેતનસ્વામીના મનમાં અપૂર્વ પ્રેમ પ્રગટ. જ્યાં પ્રેમ હોય છે ત્યાં દ્વિધાભાવ હોતો નથી, પરસ્પર એકબીજાના મનમાં ભિન્નત્વ રહેતું નથી, મનમાં જુદું અને વાણુમાં જુદું આવી દ્વિધાભાવની દશા રહેતી નથી અને ક્રૂર, અહિત
૧ દિલદારે જ્યાં પ્રેમ છે ત્યાં હું ઠાકોર (મો) છું ઈત્યાદિ સંકુરણ થતી નથી.
For Private And Personal Use Only
Page #304
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૭ )
કરનાર દ્વેષ, વિશ્વાસઘાત, અશ્રદ્ધા, કુસંપ અને ક્લેશ, વગેરે અહિત કરનારા દુર્ગુણાનું રાજ્ય ટળે છે, જ્યાં પરસ્પર શુદ્ધ પ્રેમ હોય છે ત્યાં દ્વિધાભાવનું ક્રૂર રાજ્ય કદી પ્રવર્તતું નથી; શુદ્ધ પ્રેમમાં સ્વાર્થના છાંટા રહેતા નથી. શુદ્ધ પ્રેમમાં દોષદષ્ટિના સદાકાલ વિરહ હેાય છે. શુપ્રેમમાં નાના અને મેટાને ભેદભાવ રહેતા નથી. શુદ્ધપ્રેમમાં પરસ્પરનું એકજ મન હેાય છે. શુપ્રેમમાં પ્રાણ, તનુની પણ દરકાર રહેતી નથી. શુપ્રેમમાં પરસ્પરની એકષ્ટિથી સર્વને દેખવાનું હોય છે. શુપ્રેમની કદી કોઈનાથી કિંમત થઈ શકતી નથી. શુદ્ધ પ્રેમમાં દુઃખનું બિન્દુ પણ રહેતું નથી. શુપ્રેમની ખુમારી જેણે અનુભવી હેાય તેણે અનુભવી છે. ક્ષણિક પદાર્થોની પ્રાપ્તિ સારૂ અનેક પ્રકારની ઇચ્છા ધારણ કરનારાએના મનમાં શુપ્રેમનું સ્વમ પણ હાતું નથી. શુદ્ધપ્રેમમાં દ્વિધાભાવનું, સામ્રાજ્ય રહેતું નથી; પણ આનન્દનું સામ્રાજ્ય પ્રવર્તે છે. હવે આત્માને શુદ્ધચેતના ઉપર શુપ્રેમ થયો, શુદ્ધચેતનાના આત્મસ્વામી ઉપર શુપ્રેમ પ્રગટયો અને દ્વિધાભાવ ગયા; તેની સાથે મનની મેહુદોષરૂપ અશુદ્ધૃતા ( મલીનતા ) નષ્ટ થઈ. શુદ્ધચેતનાની વિનંતિથી આનન્દના સમૂહરૂપ આત્મસ્વામી પોતેજ સમતાની સેજે (શય્યામાં) ૫ધાર્યાં અને પેાતાના અનંતસુખના ભોક્તા થયા.
૫૬ ૨૧.
( IT વૈહાવજ. )
दुलह नारि तुं बडी बावरी, पिया जागे तुं सोवे ।
पिया चतुर हम निपट अयानी, न जानुं क्या होवे. ॥दुल० ॥ १॥
ભાવાર્થ,આત્મા ચોથા ગુણસ્થાનકમાં સમ્યકત્વ પામે છે. આત્મા ચોથા ગુઠાણે સભ્યતિજ્ઞાન અને સભ્યશ્રુતજ્ઞાન પામે છે. સુતિ ચોથા ગુડાણે ઉદ્ભવે છે. કેવલજ્ઞાનની દૃષ્ટિ તેરમા ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે. અનુભવ કહે છે કે હે દુર્લભ કેવલજ્ઞાનદૃષ્ટિ ! તું કેમ સેાવે છે? તારા સ્વામી ચોથા ગુણસ્થાનકમાં જાગે છે. જ્યાંસુધી આત્મા તેરમા ગુણસ્થાનકમાં પ્રવેશ ન કરે ત્યાંસુધી કેવલજ્ઞાનદૃષ્ટિ પ્રગટતી નથી. કેવલજ્ઞાનાવરણીય કર્મના ઉદયથી કેવલજ્ઞાનદૃષ્ટિ પ્રગટતી નથી. ચેાથા ગુણસ્થાનકે આત્મા હોય છે, ત્યારે કેવલજ્ઞાનાવરણીય કર્મના ઉદયથી કેવલજ્ઞાનદૃષ્ટિ આચ્છાદિત થઈ હોય છે, તેથી તે આત્મસ્વામી જાગતાં છતાં પણ ઉંઘી ગયેલી ગણાય છે. અનુભવ.-શિખામણુભાવે કહે છે કે તું કેમ સુઈ રહી છે? ત્યારે કેવલજ્ઞાનદષ્ટિ કહે છે કે મારે સ્વામી આત્મા ત્રણ ભુવનના નાથ છે પણુ હું તે કેવલજ્ઞાનાવરણીય
For Private And Personal Use Only
Page #305
--------------------------------------------------------------------------
________________
www.kobatirth.org
( ૪ )
કર્મના ઉદયથી તદ્દન અજાણી છું. મારા ઉપર એટલાં બધાં આવરણ આવી ગયાં છે કે ચેાથા ગુણસ્થાનકે રહેલા મારા આત્મસ્વામીને આળખી શકતી નથી, અને અત્યંત આવરણના ઉદયથી મારી દિષ્ટ ચોથા ગુણસ્થાનકે ઉઘડતી નથી; તેથી શું થશે તે હું જાણી શકતી નથી. તેરમા ગુણસ્થાનકની પ્રાપ્તિ વિના મારી ચક્ષુએ ઉઘડતી નથી, તેમાં મારે કંઈ દાષ નથી. તેથી સ્વામિનાથ મારાથી શું ? રીસાશે તેા નહીં? અગર મારાથી કદાપિ દૂર જતા રહેશે કે કેમ? અગર મને ઠપકો આપશે કે કેમ? મારો મારા સ્વામી ઉપર અત્યંત પ્રેમ છે, મારા સ્વામી મારા માટે જાગે છે, તેા હું પણ મારા સ્વામીને નિરખવા તત્પર થઇ રહીછું. આ વાત મારૂં મન જાણે છે. મારા સ્વામિ વિના બીજું કંઈ મારે અધિક નથી.
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આનન્દ્પૂન પિયા રસ પિયાસ, શ્યોરુ ધ્રુવટ મુલ નોર્વે જુનારા
ભાવાર્થ.—અનુભવમિત્રે કેવલદષ્ટિને સંબેધ્યાથી કેવલષ્ટિરૂપ સ્ત્રી તે આત્મસ્વામીપર અત્યંત લીન થઈ ગઈ, અને પેાતાના શુદ્ધચેતનનું સ્વરૂપ જોવા એકદષ્ટિથી ધ્યાન ધરવા લાગી. તેમજ પેાતાના સ્વામિની મુખમુદ્રા નિહાળવા તત્પર બની ગઈ. આત્મસ્વામી પણ ધ્યાનબળવડે ગુણસ્થાનક ભૂમિનું ઉલ્લંઘન કરવા લાગ્યા. બારમા ગુણસ્થાનકના અન્તસુધી જ્યારે આત્મસ્વામી આવી પહોંચ્યા ત્યારે પેાતાના સ્વામિના સુખદર્શનની પિપાસાવડે કેવલજ્ઞાનદૃષ્ટિ, કેવલજ્ઞાનાવરણીય કર્મરૂપ ઘુંઘટ ખેાલીને અર્થાત્ દૂર કરીને પેાતાના સ્વામીનું સર્વરૂપ સાક્ષાત્પણે દેખવા લાગી અને પેાતાના સ્વામીને એકરસરૂપ થઈને મળી. કેવલજ્ઞાનદૃષ્ટિ પેાતાના સ્વામીને મળવાને માટે તત્પર રહે છે પણ આત્મસ્વામી ગુણુસ્થાનકરૂપ ભૂમિકાનું ઉલ્લંઘન કરીને ત્રયોદશ ગુણસ્થાનકરૂપ ગૃહમાં પ્રવેશ કરે તેા તુર્ત પેાતાના સ્વામીને તે મળી શકે. સતી સ્ત્રી પાતાના સ્થાનકમાં રહે છે તે ગમે તેવા વખતે પણ ાર સ્ત્રીએની પેઠે ફુલ મર્યાદાને તજીને પરિભ્રમણ કરતી નથી. કુળવંતી સ્ત્રી પેાતાની આબરૂને સારી રીતે સાચવે છે અને તે કઈ કામી પુરૂષના સામું પ્રાણ પડતાં પણ કામદષ્ટિથી નિરખતી નથી; કેવલજ્ઞાનદ્ધિ સતી સ્ત્રી છે તે પેાતાના અસંખ્યાત પ્રદેશરૂપ ઘરમાં રહે છે. પેાતાના ઉપર અનેક પ્રકારનાં કર્મનાં આવરણુ આવે છતે પણ પેાતાના આત્મસ્વામિને તજી અન્યની બનતી નથી. પેાતાના સ્વામી જાગ્રત થાય છે અને કર્મના આવરણથી પાતે ઉંઘે છે તેાપણુ તેમાં પેાતાને દોષ સમજે છે. પેાતાના સ્વામી પેાતાના દોષથી શું કરશે તેમાટે વિચાર કર્યાં કરે છે અને પેાતાના આનન્દઘન સ્વામિના આવાગમનથી કેવલા
For Private And Personal Use Only
Page #306
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ) નદૃષ્ટિ કર્મરૂપ ઘૂંઘટ દૂર કરીને તેમને દેખે છે. એમ શ્રી આનંદના સમૂહને ભેગવનારા શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ કહે છે.
પ ૨૦.
(રાગ ગોરી રાશાવરી ). શાક મુદ્દામન નારી. વધુ કાશ૦ || मेरे नाथ आप सुध लीनी, कीनी निज अंगचारी. ॥अबधू०॥१॥
ભાવાર્થ.–સમતા પિતાની મેળે હું સૌભાગ્યવંતી થઈ છું એમ કહે છે. અગર સમતા સૌભાગ્યવતી થઈ છે એમ ચેતનતા જણાવે છે. એમ બે રીતે ભાવાર્થ બે ગાથાપર્યત લાગે છે. ચેતના કહે છે કે હે અવધૂત આત્મન ! તમારી કૃપાથી સમતા આજ સૌભાગ્યવતી સ્ત્રી બની છે. અરે મારા પ્રાણપતિનાથ ! આપે તેની શુદ્ધિ લીધી છે અને તેને સ્વકીય અસંખ્યાત પ્રદેશ અંગચારી કરી છે, તે કાર્ય તમે બહુ રૂડું કર્યું છે. આપની તેમાં અત્યંત શભા વધી છે. હે આત્મસ્વામિનું ! આપની પ્રેમદષ્ટિ પડતાં આપની સ્ત્રી અત્યંત સહજ સુખ ભેગવવાને શક્તિમાન થાય છે. સમતાને આપે અંગચારી બનાવી છે, તેથી રાગરૂ૫ દ્ધો આપના ઉપર જય મેળવવાને શક્તિમાન થનાર નથી; તેમજ વરૂપ યોદ્ધો આપના ઉપ૨ જય મેળવવા શક્તિમાન થનાર નથી, સમતાની સલાહ પ્રમાણે આપ ચાલશે તેથી ક્રોધ૬મનનું આપના ઉપર જેર ચાલનાર નથી. ક્રોધથી અનેક મનુષ્ય પોતાનું મગજ ઠેકાણે રાખી શકતા નથી. કોધથી પિત્તનો પ્રકોપ થાય છે, ક્રોધથી ઉપયોગ ઘટે છે, કોધથી પુરૂષાર્થનો નાશ થાય છે, ક્રોધથી અનેક કર્યાવરણથી ઘેરાવું પડે છે, ક્રોધથી પિતાના મિત્રોને પ્રતિપક્ષી પોતે થાય છે. સમતાના પ્રતાપથી
ધનું આવાગમન થતું નથી. સમતાના પ્રતાપથી પક્ષપાત શત્રુની ગતિ નાશ પામે છે, સમતાના સંગથી કુમતિવેશ્યાનું જેર પ્રવર્તતું નથી, સમતાના સંગથી મમતારાક્ષસીનું જોર બિલકૂલ ચાલતું નથી. સમતા સ્ત્રીનું પરાક્રમ અદ્ભુત છે, સમતા સ્ત્રીની આંખ સામું શત્રુ જોઈ શકતો નથી. સમતા સ્ત્રીનાં શીતલ વચનોથી હે આત્મન ! અગ્નિસમાન ક્રોધ પણ શીતલ થઈ જાય છે. હે આત્મસ્વામિન્ ! આપે જે કાર્ય કર્યું છે તે ત્રણ ભુવનમાં સ્તુત્યકાર્ય કર્યું છે. આપ સમતાના સહવાસથી પરમશાંતિ મેળવી શકશે. આપની કૃપાદૃષ્ટિથી સમતા આનન્દમય બની છે. હવે આપની કૃપાથી તે શુભ શણગારોને સજે છે; તે જણાવે છે.
- ભા. ૭
For Private And Personal Use Only
Page #307
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦) प्रेम प्रतीत राग रुचि रंगत, पहिरे जिनी सारी । महिंदी भक्ति रंगकीराची, भाव अंजन सुखकारी|अवधू॥२॥
ભાવાર્થ-સમતાએ રાગરૂચિવડે રંગેલી એવી પ્રેમપ્રતીતિરૂપ ઝીણું સાડી પહેરી છે. આપના સદ્દગુણેને જે પ્રેમ તેજ તેની સાડી છે. આપના સગુણેમાં તે તન્મય બની ગઈ છે. હે આત્મસ્વામિન્ ! આપના ગુણેમાં રંગાઈ જવું, અર્થાત્ આપના શુદ્ધસ્વરૂપમાં એકરસરૂપ બની જવું, આપના શુદ્ધ સ્વરૂપમાં અભિન્નપણે થઈ જવું, તરૂપ જે રાગ, તેની રૂચિ પણ રમતાએ સકળ અંગમાં ધારણ કરી છે. આ• પના શુદ્ધ સ્વરૂપમાં સમતા એવી તો પરિણમી ગઈ છે કે તેને બાહ્યવસ્તુઓનું ભાન પણું રહ્યું નથી. આપના શુદ્ધ સ્વરૂપની રમણતારૂપ રાગની રૂચિને ધારણ કરી, તે આપને આકર્ષવા તૈયાર થઈ ગઈ છે. રસતી સ્ત્રી આ પ્રમાણે સગુણની સાડી પહેરે છે. સતી સ્ત્રી બાહ્ય આભૂષણ અને વસ્ત્રની ભાજમાત્રથી પતિને આકર્ષતી નથી, પણ સતી સ્ત્રી તે પિતાના સદ્ગુણેવડે પિતાના પતિનું મન રંજન કરે છે. સમતા સતી સ્ત્રી છે માટે, પિતાના આત્મસ્વામિનું ચિત્ત આકર્ષણ કરે તેવાં વસ્ત્ર પહેરે છે. ત્રણ ભુવનના સ્વામી આત્માની તે પટ્ટરાણું છે અને તે ભક્તિરંગમાં રાચી રહી છે. સમતા જાણે છે કે ભક્તિ વિનાના રંગ તે રંગજ નથી. ભક્તિરંગમાં અદ્ભુત શક્તિ છે, તેથી ભક્તિરંગને તે ધારણ કરે છે. બાહ્ય વડે મૂર્ખનું મન ખેંચી શકાય છે, પણ જ્ઞાનિનું મન તો અન્તરંગ ભક્તિ વિના આકર્ષી શકાતું નથી. ભક્તિરંગમાં રાચેલી એવી સમતા જગતમાં ત્રણ ભુવનના વડે સ્તુત્ય બનેલી છે. જે સ્ત્રીઓમાં પોતાના સ્વામિપ્રતિ અપૂર્વ ભક્તિ છે તેઓને અન્ય કારણુ વા અન્ય કાળની જરૂર નથી. ભક્તિના સમાન કેઈ વશ્ય મંત્ર નથી. ભક્તિના તાબે પ્રભુ છે. સમતા પિતાના સ્વામિ પ્રતિ જે ભક્તિ કરે છે તેનું વર્ણન થઈ શકે તેમ નથી. સમતાએ ભાવઅંજન ચક્ષુમાં આંક્યું છે. દાન, શીયલ, તપ અને ભાવ એ ચારમાં ભાવ શ્રેષ્ઠ છે. સમતાની ચક્ષુમાં ભાવજન ઝળકી રહ્યું છે. જેના ચક્ષમાં ભાવ હોય છે તેના પર સર્વનો ભાવ પ્રગટે છે. સમતાના પર પણ આજ કારણથી આત્મપતિને સહેજે ભાવ પ્રગટે છે.
सहज सुभाव चूरीयां पेनी, थिरता कंगन भारी । ध्यान उरवसी उरमें राखी, पिय गुन माल आधारी||अबधू०॥३॥ ભાવાર્થ-રેતના કહે છે કે હે રામ! પિતાના શૃંગારનું હવે
For Private And Personal Use Only
Page #308
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૧) વર્ણન કરતારા શુંગારનું તું પિતે વર્ણન કરે તેમાં વિશેષતઃ આનન્દ પ્રગટે છે; માટે તારા શુંગારનું તું પિતે વર્ણન કર. આ પ્રમાણે ચેતનાનું કથન સાંભળીને સમતા કહે છે કે, હું મારા સ્વામિની કૃપાથી સૌભાગ્યવંતી થઈ તેથી શરીરની શેભા કરવા લાગી, મેં મારા બે હાથે સહજ સ્વભાવરૂપ બે ચુડીઓ પહેરી છે. મારી ચુડીઓ સહજ સ્વભાવરૂપ છે, પોતાના સહજ સ્વભાવે રહેવું એજ મારું શુદ્ધ કાર્ય છે. ગમે તેવા સંગમાં રાગ અને દ્વેષરૂપ વિભાવ પક્ષમાં પડવું નહિ એમ ચુડીઓ યાદી દેવરાવે છે. હે ચેતના સખી ! જે સ્ત્રી પિતાના સહજભાવે રહેતી નથી અને ઘડીમાં માસો અને ઘડીમાં તેલો થઈ જાય છે, તે પિતાના સ્વામિની હેલના કરાવે છે; માટે પોતાને સહજ સ્વભાવ મૂકીને કદી કૃત્રિમ સ્વભાવ ધારણ કરે યોગ્ય નથી. મારી ચુડીઓપર ક્ષણે ક્ષણે દૃષ્ટિ પડે છે તેથી હું પૌલિક ભાવમાં રંગાતી નથી. સહજ સ્વભાવે રહેવામાં મને અનન્તસુખની ખુમારી પ્રગટે છે. સહજ સ્વભાવ એમ સૂચવે છે કે, કદી કઈ વસ્તુ પર વિભાવ દૃષ્ટિથી જેવું નહીં. સહજ સ્વભાવે સદાકાલ વર્તવું એજ મારી ચુડીઓ છે. મેં સ્થિરતાપ ભારી અર્થાત બહુ મૂલ્યવાળાં કંકણ ધારણ કર્યા છે. મેહનીય કર્મને ક્ષય થતાં સ્થિરતા ગુણ પ્રગટે છે. પ્રમાદ ગુણસ્થાનક કરતાં અપ્રમાદ આદિ ઉપરના ગુણસ્થાનેમાં ઘણું સ્થિરતા પ્રકટે છે. મોહનીય ક્ષય કરીને સ્થિરતારૂપ કંકણુ ધારણ કર્યા છે. સ્થિરતારૂપ કંકણ એમ સૂચવે છે કે સદાકાલ આત્મસ્વામિની આજ્ઞામાં સ્થિર રહેવું, કદાપિ કાળે ચંચળ થવું નહીં અને મેરુ પર્વતની પેઠે મને નને વશ કરી સ્થિર થવું. હે સખી મેં હૃદયમાં દયાનરૂપ ઉર્વશીને ધારી છે. સ્ત્રીઓ પોતાના હૃદયમાં શોકમાદળીયાને ધારણ કરે છે. ધ્યાનરૂપ ઉર્વશી છાતીમાં ધારણ કરવાથી કઈ તરફથી પીડા થતી નથી. ધ્યાનના ગે મેહશત્રુનું જોર ચાલતું નથી. ધ્યાનથી અનેક કર્મની નિર્જરા થાય છે. ધ્યાનથી પરમાત્મપદ પામી શકાય છે. ધ્યાનરૂપ ઉવૈશીએ મારી અત્યંતભા અને મારા ગુણે શિખવા માટે મારી છાતીમાં આવીને વાસ કર્યો છે. મારા પ્રિય આત્માના ગુણોરૂપમતીની માળા મે હૃદયમાં ધારણ કરી છે.
सुरन सिंदूर भांग रंगराती, निरते वेनी समारी। उपजीज्योत उद्योत घट त्रिभुवन,आरसी केवल कारी.अवधू०॥४॥
ભાવાર્થ –પિતાના સ્વામિના શુદ્ધગુણેમાં રમવું. પિતાના સ્વામીની સાથે અસંખ્ય પ્રદેશરૂપ અંગને ભેટવું, તેને સુરત કહે છે. સુરતરૂપ
For Private And Personal Use Only
Page #309
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પર )
સિંદૂરને મેં કપાલે લગાડયું છે, તેમજ અનુભવ ભાંગના રંગવડે હું રાતી થઈ ગઈ છું. કેટલાક લોકો શરીરપર લાલી લાવવાને માટે ભાંગના પાક બનાવીને ખાય છે તેથી તેનું શરીર લાલચોળ અને છે; તેમ અનુભવરૂપ ભાંગના જે પાક બનાવીને ખાય છે, અથવા અનુભવ ભાંગનું જે પાન કરે છે, તેનું અન્તરંગ ચુરૂપ શરીર પુષ્ટ અને છે. અનુભવ જ્ઞાનરૂપ ભાંગની ખુમારીથી અગમ નિગમ પરખાય છે. અનુભવ ભાંગની ખુમારી ચઢયા પછી માનસિક પીડાઓથી આત્મા દુ:ખી થતા નથી અને સદાકાલ અનુભવ સુખના ઘેનમાં ને ઘેનમાં ગમગીન રહે છે. અનુભવ ભાંગ રસને સ્વાદ જુદાજ પ્રકારના છે. અનુભવ ભાંગની ઘેન ચઢઢ્યા પછી કદી પાછી ઉતરતી નથી અને તેથી આ દુનિયાની કિંચિત્માત્ર પણ સ્પૃહા રહેતી નથી, અનુભવ ભાંગમાં એવા પ્રકારની અદ્ભુત શક્તિ રહી છે કે તેથી રામે રમે આનન્દ આનન્દ પ્રકટે છે અને આધિ-વ્યાધિ અને ઉપાધિનું તે વખતે સ્વસ પણ દેખાતું નથી. અનુભવના પણ ગુણસ્થાનક ગુણસ્થાનક પ્રતિ ઘણા ભેદ પડે છે. માઘ દુનિયાના ખેલથી નિવૃત્ત થએલી હું નિરતિ વેણીને સમાર્ં છું; અર્થાત્ જડપદાર્થોપર તિ ધારણ કરતી નથી. આવી સ્થિતિમાં હું સ્વામિના મહેલપર ગુણસ્થાનકરૂપ પગથીયાપર થઇને જવા લાગી, તે વખતે મારા હૃદયમાં અનુભવ જ્ઞાનરૂપ પ્રકાશ પ્રકટચો; તેથી મારૂં હૃદય, અનુભવરૂપ આરસીવડે ત્રણ ભુવનના પદાર્થોને પ્રકાશવા લાગ્યું.
उपजी धुनि अजपाकी अनहद, जीत नगारे वारी ।
झडी सदा आनन्दघन वरखत, बिन मोरे एक तारी ॥ अवधू०॥५॥
ભાવાર્થ.— —સમતા કહે છે કે મારા પતિની સંગે રહેતાં જેની હદ નથી એવી અજપા જાપની ધ્વનિ ઉત્પન્ન થઈ અને મારા પતિને હું સેહું, સાદું, અને હંસ, હંસ, એ જાપવડે સ્મરવા લાગી. જેમ જેમ મારા પતિનું સ્મરણ કરવા લાગી તેમ તેમ જીત નગારાવાળી અનહદ ધ્વનિ વિશેષતઃ પ્રગટ થવા લાગી. મારા હૃદયમાં આનન્દની છાયા છવાઈ ગઈ. જેમ જેમ હું મારા સ્વામીનું નિરીક્ષણ કરવા લાગી અને તેમના સ્વરૂપમાં શુદ્ધુ ઉપયાગથી રમણ કરવા લાગી, તેમ તેમ આનન્દ મેઘની ઝડી કે જેમાં મયૂરના શબ્દ પણ સંભળાય નહીં એવી વરસવા લાગી. સર્વત્ર અસંખ્યાત પ્રદેશમાં નખથી મસ્તકપર્યન્ત આનન્દની ઘટા છાઇ રહી અને દુઃખનું સ્વમ પણ હું ભૂલી ગઈ. મારા આનન્દઘનસ્વામિના સહવાસથી ત્રિવિધતાપ ટળી ગયા; કોઈ પણ જાતના ઉપદ્રવ હવે રહ્યો
For Private And Personal Use Only
Page #310
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૩)
નહીં. મનની ચંચળતાથી ઉત્પન્ન થતા અનેક પ્રકારના વિકારે શમી ગયા. અત્યન્ત હૃદયને પીડનારી ઈષ્યરૂપ ૯હુ પણ શમી ગઈ અને મારા અસંખ્યાત પ્રદેશરૂપ ઘરમાં જ્ઞાનાદિ અનેક ગુણો પ્રકાશ કરવા લાગ્યા; તેથી ખરેખરી હું આજ સૌભાગ્યવતી સ્ત્રી બની. હે અવધૂત આત્મન ! મારી આવી ઉત્તમ દશા થઈ તે આપની કૃપાનું જ ફળ છે. આપની કૃપાદૃષ્ટિથી દુઃખી મનુષ્ય પણ સત્ય સુખના ભોક્તા બને છે. મારી આવી ઉચ્ચ સુખમય દશા થઈ તેમાં આપની શોભા છે, એમ શ્રી આનન્દઘનજી કહે છે.
पद २१.
(૨ા જોડી.) निसानी कहा बताईं रे, तेरो अगम अगोचर रूप । रूपी कहुं तो कछु नहीं रे, बंधे कैसे अरूप ॥ रूपारूपी जो कहुं प्यारे, ऐसे न सिद्ध अनूप ॥ निसा०॥१॥
ભાવાર્થ-શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ કહે છે કે, હે આ ત્મન્ ! મારી પાસે આવીને પૃછા કરનારા જિજ્ઞાસુઓને હું તારી શી નિશાની (ચિહ્નો જણ્વું. કારણ કે તારું ગમ પડે નહીં એવું સ્વરૂપ છે; તેમજ તું બાહ્યદૃષ્ટિથી અગોચર છે; તેથી લોકોને હું હારું સ્વરૂપ કયા લક્ષણથી ઓળખાવી શકુ? જો હું તને રૂપી કહું છું તે તું આંખે દેખાવો જોઈએ; તેમજ રૂપી તો જડ વસ્તુ હોય છે તેથી તને રૂપી કહું તે કશું તત્ત્વ પ્રાપ્ત થતું નથી. જે હું તને અરૂપી છે એમ કહું તે અનાદિકાળથી એકાંતે અરૂપી આત્મા આકાશની પેઠે બંધા ન જોઈએ; અરૂપી આત્મા શી રીતે કર્મરૂપ રૂપી પદાર્થથી બંધાઈ શકે? રૂપી અને અરૂપી બે કહું તે સિદ્ધપરમાત્મામાં એવું આત્માનું લક્ષણ ઘટતું નથી. વર્ણાદિમયરૂપી વસ્તુ છે તેવા કંઈ અનુપમ સિદ્ધપરમાત્મા નથી, માટે એમ પણ કહેતાં સમ્પર્ઘટના થતી નથી. દુનિયામાં જડવાદીઓ શરીર, રક્ત અને શ્વાસ, વગેરે રૂપીપદાર્થને આત્મા માને છે અને તેને સયોગ ટળે છે તેને આત્માનો નાશ માને છે. ભૂતવાદીઓ પંચભૂતથી ભિન્ન આત્માને માનતા નથી. પંચભૂતના સંગથી આત્મા ઉત્પન્ન થાય છે અને પંચભૂતને સંયોગ ટળતાં રૂપી એવા આત્માને નાશ થાય છે. આવા પ્રકારના રૂપી આત્માને માને વા ન માને તે સરખું નથી. એવા આત્માને માનવાથી શું? અથૉત્ કશું કંઈ નહીં. અનાદિકાળથી કેવલ શુદ્ધ, અરૂ૫ આત્મા છે, બંધ અને મુક્તિની તો
For Private And Personal Use Only
Page #311
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૪) ફિક્ત કલ્પના છે, આત્માને બંધ પણ નથી અને મોક્ષ પણ નથી, આમ કેટલાક અદ્વૈતવાદિયે માને છે. પણ એકાંત તે આત્મા માનવાથી તે કર્મથી બંધાય નહીં અને કર્મથી બંધાયા વિના જન્મ, જરા અને મરણું તથા સંસારમાં દેહાદિનું ધારવું બની શકે નહીં. કર્મની સાથે આત્માના સંબંધ વિના જન્મ, મૃત્યુ વગેરે ઘટે નહીં. કર્મને સંબંધ તો છે, પણ એકાન્ત અનાદિકાળથી શુદ્ધ આત્મા માનતાં કર્મની બવ્યવસ્થા ઘટતી નથી, ઈત્યાદિ વિરોધ આવે છે.
शुद्ध सनातन जो कहुं रे, बंध न मोक्ष विचार । न घटे संसारी दिसा प्यारे, पुण्य पाप अवतार.॥निसा०॥२॥
ભાવાર્થ-આનન્દઘનજી મહારાજ કહે છે કે, જે હું આત્માને શુદ્ધ સનાતન કહું છું તો તે પણ બરાબર ઘટતું નથી. અનાદિકાળથી આત્મા શુદ્ધ છે, સનાતન છે, એમ કહેતાં શુદ્ધ આત્માને બંધ અને શુદ્ધ આત્માને મેક્ષ સિદ્ધ થતું નથી. કારણું કે સનાતન શુદ્ધ આત્મામાં અશુદ્ધતા નથી. શુદ્ધતા વિના કર્મને બબ્ધ નથી. નિયમ એ છે કે અનાદિથી શુદ્ધ આત્મા હોય તે તે બંધાય નહીં અને અનાદિથી શુદ્ધ આત્મા હોય તેને મિક્ષ કહેવાય નહીં; જે બંધાતું નથી તેને મોક્ષ કેવી રીતે કહેવાય? શુદ્ધઆત્માને અનાદિકાળથી માનતાં રાશી લક્ષ યોનિમાં આત્માનું પરિભ્રમણ, સંસારમાં અનેક અવતાર લેવા, જન્મજરા મૃત્યુની પ્રાપ્તિ થવી, પુણ્યના હેતુઓ દ્વારા પુયતથી બંધાવું અને પાપના હેતુઓથી આત્માનું પાપતત્ત્વથી બન્ધાવું, પુણ્યથી આત્માનું શુભગતિમાં અવતરવું, પાપતત્ત્વના બંધનથી દુઃખનું ભેગવવું અને વસ્ત્રોની પેઠે શરીરેને લેવાં અને તેમજ મૂકવાં; ઇત્યાદિ સાંસારિક દશાની ઘટના સિદ્ધ થતી નથી. માટે આનન્દઘનજી કહે છે કે હે પ્રિય આત્મન ! હું હુને ઓળખવાની નિશાની શી રીતે બતાવી શકું? કેટલાક વાદીઓ આત્માને શુદ્ધ સનાતન માને છે તેમના મત પ્રમાણે વિચારતાં તેમાં પુણ્ય, પાપ, પુનર્જન્મ, જરા, મરણ, પાંચ પ્રકારનાં શરીર,
સ્વર્ગ અને નરક વગેરે સાંસારિક દશાની સિદ્ધિ થતી નથી. શુદ્ધ સનાતન આત્મા હોય તો શા માટે પ્રભુભક્તિ કરવી જોઈએ? શુદ્ધ સનાતન આત્મા માનનારાઓને શામાટે તપ, જપ, સંયમ, તીર્થયાત્રા અને દેવપૂજા વગેરે કરવું જોઈએ? શુદ્ધ સનાતન વાદીઓને શામાટે સન્યસ્ત અંગીકાર કરવું જોઈએ? શુદ્ધ સનાતન આત્મા માનતાં કઈ પણ ધર્મસંસ્થા, કિયા, ભક્તિ, ઉપાસના, વગેરેની ઉપગિતા સિદ્ધ થતી નથી.
For Private And Personal Use Only
Page #312
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૫) सिद्ध सनातन जो कहुं रे, उपजे विनसे कौन । उपजे विनसे जो कहुं रे, नित्य अबाधित गौन ॥निसा०॥३॥
ભાવાર્થ-જે આત્માને સિદ્ધસનાતન કહું તે તે પણ ગ્ય નથી. કારણ કે કર્મના યોગે સંસારમાં ઉત્પન્ન થનાર અને નષ્ટ થનાર તે વિના અન્ય કેણું માની શકાય? આત્મામાં ઉત્પાદ અને વ્યય થાય છે,
રાશી લક્ષ યોનિમાં આત્મા કર્મના યોગે જમ જરા અને મૃત્યુ પામે છે, અમુક ગતિમાં ઉત્પન્ન થાય છે અને અમુક ગતિમાંથી ચ્યવે છે; તે કર્મ માન્યાવિના ઘટી શકે નહીં, આત્માની સાથે કર્મને સંબધ માનતાં ઉત્પાદ અને અવનની સિદ્ધિ થાય છે. અન્ય ગતિમાં ઉત્પાદ અને અન્ય ગતિમાંથી વ્યવન, આત્મા વિના અન્ય કોઈનું નથી. આનંદઘનજી કહે છે કે આત્માને સિદ્ધસનાતન માનતાં કર્મયોગે ઉત્પાદવ્યયની દશા આતમાને થાય છે તે ન થવી જોઈએ, એ આદિ વિરોધ આવે છે માટે એકાંત, પ્રથમથી (અનાદિકાળથી) આત્માને સિદ્ધ (અષ્ટકમરહિત) સનાતન (અનાદિકાળથી રહેનાર) માની શકાય નહીં.
ક્ષણે ક્ષણે આત્મા ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે એવો એકાંત
સૂત્રનયકથિત બૌદ્ધોને ક્ષણિકવાદ અંગીકાર કરું છું, તો તે પક્ષમાં પણ અનેક વિરોધ આવે છે, અને નિત્ય તથા અબાધિત આત્મદ્રવ્યની ગૌણતા થઈ જાય છે. આત્મા નિત્ય છે, અચલ છે અને સ્થિર છે ઈત્યાદિ સિદ્ધાંત વાકની સિદ્ધિ થતી નથી, તેમજ એકતે ઉત્પાદ અને વિનાશ સ્વભાવવાળે આત્મા માનતાં અનેક વિરોધ આવે છે. દ્રવ્યરૂપ અનુસ્મૃત તત્ત્વ વચ્ચે માન્યા વિના ઉત્પાદ અને વિનાશને સંબન્ધ નહીં ઘટતાં, પુણ્ય, પાપ, શુભ, અશુભ, અવતાર, બન્ધ અને મુક્તિ વગેરેની સિદ્ધિ થતી નથી અને તેની સિદ્ધિ વિના આત્મા ઉત્પાદત્રય આદિ અનેક વિરોધના સ્થાનભૂત થાય છે; માટે એકાંતે સિદ્ધ સનાતન આત્મા માનવાથી આત્માનો ઉત્પાદ અને વ્યય પણ, અનુભવ પ્રમાણ અને યુક્તિથી સિદ્ધ થતું નથીત્યારે હવે હું આત્માનું શું લક્ષણ બતાવું કે જેથી તેમાં કઈ જાતને વિરેાધ આવે જ નહીં, એમ અત્તરમાં આનંદઘનજી વિચાર કરી કથે છે.
सर्वांगी सब नय धनी रे, माने सब परमान । नयवादी पल्लो ग्रही प्यारे, करे लराई ठान. ॥ निसा०॥४॥
ભાવાર્થ –શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ અન્તરમાં ઉંડો આ લેચ કરીને, અનેકાન્ત દ્વારા આત્માનું લક્ષણ વિચારીને, આત્માનું
For Private And Personal Use Only
Page #313
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લક્ષણ સભ્ય બંધ બેસતું કરીને અને અનુભવમાં લાવીને, તે પ્રમાણે આમતવને નિર્ધાર કરીને કહે છે કે, પૂર્વોક્ત આત્માનાં જે જે લક્ષણો બાંધ્યાં તે એકાંતે અમુક અમુક નયની અપેક્ષાથી અને અન્ય નય સંબન્ધ શૂન્ય હોવાથી વિરોધી લક્ષણે જણ્યાં; પણ સર્વ અંગોને અપેક્ષાએ સ્વીકારનાર, નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ સાત નયને સ્વામી, આત્માનાં સર્વ લક્ષણને તે તે નયની અપેક્ષાએ કર્મસંબંધથી પ્રમાણ માને છે. નૈગમ નયની અપેક્ષાએ તથા વ્યવહાર નયની અપેક્ષાએ આત્મા રૂપી પણ કહેવાય છે. નિશ્ચય નયની અપેક્ષાએ આત્મા અરૂપી કહેવાય છે. સંસારી આત્મામાં એક વખતે વ્યવહાર નથી રૂપીપણું અને નિશ્ચય નયથી અરૂપીપણું ઘટે છે. સંગ્રહનયની અપેક્ષાએ શુદ્ધ સનાતન આત્મા કહેવાય છે. શુદ્ધ નિશ્ચય નયની અપેક્ષાએ સિદ્ધ સનાતન પણ કહેવાય છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ આત્મા નિત્ય છે અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ ઉત્પાદ અને વ્યય થવાથી આત્મા અનિત્ય પણ છે. ઋજુસૂત્ર નયની અપેક્ષાએ આત્મા ક્ષણિક કહેવાય છે. સંગ્રહ નયની અપેક્ષાએ આમા એક કહેવાય છે અને વ્યવહાર નયની અપેક્ષાએ આત્મા અનેક કહેવાય છે. એવંભૂત નયની અપેક્ષાએ આમા સિદ્ધબુદ્ધ પ્રહાય છે. એવું ભિન્ન નની તતતતુ અપેક્ષાએ તતત નયાનુસારે, સાપેક્ષાએ સર્વ નયોને માનનાર અનેકાંતવાદી જૈન, સર્વ નાની ભિન્ન ભિન્ન માન્યતાને સત્યપણે સ્વીકારે છે. એકેક નયને એકાંતે માનનારા નયવાદીએ નહઠને કદાગ્રહ કરીને બીજા નયના ધર્મનું ખંડન કરે છે; એમ પરસ્પર નિરપેક્ષાએ એકાંતવાદીઓ ભિન્ન નયકથિત ધમનું ખંડન કરીને પરસ્પર લડી મરે છે. એકાંતસંગ્રહનયથી અદ્વૈત દર્શન ઉત્પન્ન થયું છે. વ્યવહાર નયના હઠથી સાંખ્યદર્શન ઉત્પન્ન થયું છે અને એકાંત ઋજુસૂત્રની માન્યતાથી બૌદ્ધદર્શન ઉત્પન્ન થયું છે.
अनुभव अगोचर वस्तु हैरे, जानवो एहीरे लाज । कहन सुननको कछु नही प्यारे, आनन्दधन महाराज.निसा०५
ભાવાર્થ-શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ આ પ્રમાણે સાત નયેની અપેક્ષાએ આત્માનાં ભિન્ન ભિન્ન લક્ષણે વડે આત્માનું સ્વરૂપ માનીને પિતાના મનનો સંતોષ પ્રગટ કરે છે. સાત નાની સાંકળથી, સાપેક્ષાએ આત્માના સર્વ ધર્મોનું ગ્રહણ થાય છે. તેથી તતતત્ નયની તતત અપેક્ષાઓને તત્વતત નવડે ગ્રહણ કરવાથી આત્માનાં ભિન્ન ભિન્ન લક્ષણમાં વિરોધ આવતો નથી. આનન્દઘનજી મહારાજ, પતાના અનુભવથી કહે છે, કે આત્મા બાહ્ય ઇન્દ્રિયોથી અગોચર છે,
For Private And Personal Use Only
Page #314
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૭) તેને સમ્યગ્ર, અનુભવજ્ઞાનમાં કિંચિત્ ભાસ થાય છે. અમાએ કહ્યું તે પ્રમાણે આત્માના સ્વરૂપને જાણવાનો ઉપાય જાણી લે. અનુભવ અગોચર આત્મતત્વને જાણવું જોઈએ; કહેવા અને સાંભળવાથી કંઈ નથી અર્થાત્ કહેવા સાંભળવા માત્રથી આત્મા કંઈ અનુભવ પ્રતીત થતો નથી. આત્માનું સ્વરૂપ જાણવા માટે અનુભવ જ્ઞાન કરવું જોઈએ. અનુભવ જ્ઞાનમાં જે ભાસે છે તે સત્ય ભાસે છે. આમાના સ્વરૂપને અનુભવ આવવો જોઈએ. અનુભવ થયાવિના આત્માનું કથન અને શ્રવણ કંઈ લેખે આવતું નથી; અનુભવસાન થયા પછી આત્માને નિશ્ચય થાય છે. આત્મતત્વનો અનુભવ આવ્યાવિના આત્માની પરિણતિ સુધરતી નથી; માટે આનન્દઘનજી કહે છે કે આનન્દન સમૂહ જેમાં છે, એવા આત્માનો અનુભવ કરવો જોઈએ. રસાતન દ્વારા કલાકના કલાકેપર્યત, આત્મતત્ત્વસંબંધી વિચારે ગુફાઓ વગેરે એકાન્ત સ્થાનમાં કરીને આત્મતત્વનો અનુભવ કરવો જોઈએ. ન્યાયશાસ્ત્રની દશ બાર કેટીઓથી શાસ્ત્રાર્થ કરીને આત્માની માન્યતા સિદ્ધ કરી એટલે અનુભવજ્ઞાન પ્રાપ્ત થયું એમ સમજવું નહીં. અનુભવ, વાણુથી સમજાવાતો નથી, અનુભવજ્ઞાન કહેવા અને સાંભળવા માત્રમાં નથી; અર્થાત્ કથન અને શ્રવણની પેલીવાર પોતાની મેળે પિતાને આત્મા અનુભવ કરે, એવું જ્ઞાન પ્રાપ્ત થતાં આત્માની નિશાનીની પ્રતીતિ થાય છે.
૫૬ ૨૨.
(૨ જોડી ) विचारी कहा विचारे रे, तेरो आगम अगम अथाह. ॥ वि०॥ बिनु आधे आधा नहीं रे, बिन आधेय आधार; मुरगी बिन इंडा नहीं प्यारे, या विन मुरगकी नार.॥वि०॥१॥
ભાવાર્થ-શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ કહે છે કે હે પ્રભે ! તારા આગમનું સ્વરૂપ પંડિત પુરૂષે શી રીતે વિચારી શકે? વલી શ્રીમદ્ કથે છે કે હે ભગવન્ ! ત્વદુચારિત આગમની કેઈને ગમ પડે નહીં એમ છે. જેની અન્તરદષ્ટિ ખીલી છે, એવા કેઈ વિરલા જ્ઞાની તારા આગમનો સાર ખેંચી શકે છે. તારા આગમરૂપ સમુદ્રને પાર નથી, તેને કેાઈ ત્યાગ પામી શકતું નથી. તારા જેવા થાય છે તેજ, કેવલ જ્ઞાનદૃષ્ટિથી પ્રત્યક્ષપણે સર્વ વસ્તુઓને દેખવાથી સર્વ યનો પાર પામે છે. હે પ્રભે ! તારા આગમમાં જે જે ભાવ વર્ણવ્યા છે તે હદયમાં સમ્યક્ પરિણમે છે. આધેયવિના આધાર નથી તેમ દ્રવ્યરૂપ આધારવિના ગુણ પર્યાયરૂપ આધેય નથી. ધર્માસ્તિકાય, અધમસ્તિકાય,
For Private And Personal Use Only
Page #315
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(46)
આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને ઉપચારથી છઠ્ઠું કાલ દ્રવ્ય એ છ દ્રશ્ય આધાર છે અને પ્રત્યેક દ્રવ્યમાં રહેનાર ગુણપર્યાય તે આધેય છે. અનાદિકાળથી આધાર અને આધેય એ એ સાથે છે; -પ્રથમ દ્રવ્યરૂપ આધાર હતેા અને પશ્ચાત્ ગુણુપર્યાયરૂપ આધ્યેય થયા એમ નથી. આધાર અને આધેય બન્ને અનાદિકાળથી છે-ષદ્રવ્યરૂપ જગત્ અનાદિકાળથી છે. દ્રવ્યરૂપ અધિકરણવિના પર્યાયરૂપ આધ્યેય નથી. દૃષ્ટાંત-મુરઘીવિના ઇંડાં નથી અને ઇંડાવિના મુરઘી નથી. ઇંડાં અને મુરઘીમાં પ્રથમ કોણ ? આવેા પ્રશ્ન ઉત્પન્ન થાય ત્યારે પ્રત્યુ ત્તરમાં જણાવવાનું કે ઈંડાં અને મુરઘી એ બન્નેને પ્રવાહ અનાદિકાળથી છે, એ બેમાં કેાઈ પહેલું અને બીજું પશ્ચાત્ એમ છેજ નહીં. કોઈ પુછે કે પ્રથમ ઈશ્વર કે પ્રથમ જગત્? ત્યારે તેના ઉત્તરમાં જણાવવાનું કે જો ઈશ્વરને પ્રથમ કહીએ તા આકારવિના ઈશ્વર અ ન્યત્ર રહી શકે નહીં; આકાશ તે જગરૂપ છે; જો આકાશ પશ્ચાત્ છે એમ કહીએ તે આકાશરૂપ આધારવિના ઈશ્વરની સ્થિતિ ઘટતી નથી; આ બાબતમાં ઘણી ચર્ચા છે. વિશેષ અધિકાર જાણવા હોય તેા અરીયત પરમામ=ર્શન પુસ્ત વાંચવું. સારાંશમાં ઉત્તર તરીકે સમજવાનું કે બન્ને અનાદિકાળથી સાથે છે.
भुरटा बीज विना नहीं रे, बीज न भुरटा टार,
निसि बिन दिवस घटे नहीं प्यारे, दिन बिन निसि निरधार ॥वि० ॥२
ભાવાર્થ.બીજવિના ભુરટા (ઘાસ) નથી અને ભુરટાવિના ખીજ નથી, ભુરટા હાય તાજ બીજ આવી શકે છે અને બીજ હાય તેજ તેમાંથી પૃથ્વી અને જલના સંયેાગે-બીજમાંથી અંકુર ઉત્પન્ન થઈ શકે છે અને ભુરટા આવી શકે છે. રાત્રીવિના દિવસ ઘટતા નથી અને દિવસવિના રાત્રી ઘટતી નથી; દીવસનું ઉચ્ચા રણ કરતાં અપેક્ષાએ રાત્રી છે એમ સિદ્ધ થાય છે અને રાત્રી કહેતાં દિવસ છે એમ અપેક્ષાએ સિદ્ધ થાય છે. તેમજ અમુક ઉત્સર્ગ માર્ગ કહેતાં અપવાદ માર્ગની સિદ્ધિ થાય છેજ. અપવાદવિના ઉત્સર્ગની સિદ્ધિ થતી નથી અને ઉત્સર્ગવિના અપવાદની સિદ્ધિ થતી નથી, અતિ વિના જ્ઞાતિની સિદ્ધિ થતી નથી. અમુક દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવવડે અમુક પદાર્થની અસ્તિતા છે તે તેના પ્રતિપક્ષી, અમુક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ તે પદાર્થમાં નાસ્તિતા આવે છે. વ્યવહારવિના નિશ્ચયની સિદ્ધિ થતી નથી અને નિયત્રિના નવહારની સિદ્ધિ થતી નથી. રસવિના જિન્હાની સિદ્ધિ થતી નથી અને
For Private And Personal Use Only
*
Page #316
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ) જિહાવિના રસની સિદ્ધિ નથી. તેમજ જ્ઞાનવિના યની સિદ્ધિ થતી નથી અને વિના જ્ઞાનની સિદ્ધિ થતી નથી; જ્ઞાન કહેતાં શેય પદાર્થ છે; એમ અપેક્ષાએ સિદ્ધ કરે છે. પરોક્ષ પ્રમાણ વિના પ્રત્યક્ષ પ્રમાણની સિદ્ધિ થતી નથી અને પ્રત્યક્ષ પ્રમાણે કહેતાં પક્ષ પ્રમાણે છે એમ સિદ્ધ થાય છે. જીવવિના અજીવની સિદ્ધિ થતી નથી અને અજીવ કહ્યા વિના અન્ય જીવ દ્રવ્ય છે એમ સિદ્ધ થતું નથી. શુભવિના અશુભની સિદ્ધિ થતી નથી. અશુભ સિદ્ધ થતાં અન્ય કોઈ શુભ છે એમ સિદ્ધ થાય છે. બન્ધવિના મોક્ષની સિદ્ધિ ઠરતી નથી અને મોક્ષની સિદ્ધિ થયા વિના બન્ધની સિદ્ધિ ઘટી શકતી નથી; એમ અનાદિકાળથી બન્નેનું સહવર્તત્વ માનતાં સકલ વિરોધ ટળે છે અને સત્ય સિદ્ધાન્ત યથાતથ્થરૂપે પ્રકાશે છે. सिद्ध संसारी बिन नहीं रे, सिद्ध बिना संसार; करता बिन करनी नहीं प्यारे, बिन करनी करतार.॥वि०॥३॥
ભાવાર્થ – શ્રીમદ્ આનન્દઘનજી અન્ય દૃષ્ટાન્તથી નીચે પ્રમાણે જણાવે છે. સંસારી જીવિના સિદ્ધો નથી, અને સિદ્ધિવિના સંસારી જી સિદ્ધ થતા નથી; સંસાર હોય તો જ મોક્ષ ઘટે છે. સિદ્ધ પરમામાઓ છે એમ કહેતાં, સંસારી જીવો છે એમ અપેક્ષાએ સિદ્ધ થાય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અન્તરાય એ અષ્ટકર્મથી જ્યારે આત્મા રહિત થાય છે ત્યારે જ તે સિદ્ધ થાય છે. પ્રથમ સંસાર અને પશ્ચાત સિદ્ધ એમ પણ નથી તેમજ પ્રથમ સિદ્ધ અને પશ્ચાત સંસાર એમ પણ નથી. સંસાર અને સિદ્ધ બન્ને અનાદિકાળથી સહવર્તમાન છેજ. દેવતા, મનુષ્ય, તિર્યંચ અને નારકીના જીવોને સંસારમાં સમાવેશ થાય છે. અદ્વૈતવાદિય સિદ્ધિ અને સંસાર બન્ને વસ્તુતઃ છે જ નહીં એમ, એકાન્ત પક્ષને સ્વીકાર કરે છે; પણ તે યંગ્ય નથી. કેટલાક, મુક્ત આત્માઓ પુનઃ સંસારમાં પાછા અવતાર ગ્રહણ કરે છે એમ માને છે, તે પણ સત્ય સિદ્ધાન્ત નથી; મુક્ત થયા બાદ સિદ્ધ પરમાત્માએ કર્મના અભાવે સંસારમાં અવતાર ધાર કરી શકતા નથી. કેટલાક મુક્ત દશામાં જ્ઞાન અને સુખને માનતા નથી, તેવા મતવાદીઓની મુક્ત દશા પાષાણુની દશા કરતાં વિશેષ નથી. કેમકે એવા પ્રકારની મુક્તિની કઈ મનુષ્ય ઈચ્છા કરે નહીં. કેટલાક સંસાર અને મુક્તિના કર્તા તરીકે ઈશ્વરને માને છે પણ તે સિદ્ધાન્ત સત્ય ઠરતો નથી. ઈશ્વર અને જગતુ એ બે અનાદિકાળથી છે; ઈશ્વર જગતને કર્તા નથી તેમજ જગત કંઈ ઈશ્વરને બનાવી શકતું
For Private And Personal Use Only
Page #317
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૦ ) નથી; રાગ, દ્વેષ અને ઈચ્છા, વગેરેથી રહિત ઈશ્વર છે, તેને જગત અને સિદ્ધસ્થાન બનાવવાનું કંઈ પણ પ્રયોજન નથી; ઇત્યાદિ ઘણું વક્તવ્ય છે, પણ તે વાત તત્ત્વદીપિકા વગેરે ગ્રંથોમાં અમે જણાવી છે માટે અત્ર વિવેચન કર્યું નથી. કર્તા વિના ક્યિા નથી અને ક્રિયાવિના કર્તા સિદ્ધ થતું નથી. આત્મામાં ષકારકે ઘટે છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકારણ એ છે કારનો કર્તા આત્મા છે અને તરસંબંધી ક્રિયા પણ આત્મામાં રહી છે. ઇત્યાદિ અત્ર ઘણું સમજવાનું છે.
जनम मरण बिना नहीं रे, मरण न जनम विनाश, दीपक बिन परकाशता प्यारे, बिन दीपक परकाश.॥वि०॥४॥
ભાવાર્થ.–મૃત્યુવિના જન્મ નથી અને જન્મવિના મૃત્યુની સિદ્ધિ થતી નથી; ચોરાશીલક્ષ વનિમાં આત્મા કર્મના યોગે જન્મ. મરણ કર્યા કરે છે, જે જે ગતિમાં જેટલું જેટલું આયુષ્ય બાંધ્યું હોય છે તેટલું આયુષ્ય પૂર્ણ થતાં તતગતિ યોગ્ય શરીરને છોડીને કર્યો કર્મ પ્રમાણે અન્યગતિમાં અવતાર લેવો પડે છે, એક ગતિમાંથી આ યુષ્યના ક્ષયે અન્યગતિમાં જતાં તેજસ અને કામણ એ બે શરીર સાથે લેઈને જાય છે, તેજસ અને કામણું શરીર એ બે આત્માના અસંખાત પ્રદેશની સાથે ક્ષીર નરવત પરિણમે છે. પક્ષ મતિ અને શ્રત જ્ઞાનથી તેજસ અને કાર્મેણું શરીર દેખી શકાતાં નથી; કેવલ જ્ઞાનિ કામણ અને તેજસ એ બે શરીરને દેખી શકે છે. તૈજસ અને કાર્મનું એ બે શરીર બહુ સૂક્ષ્મ હોય છે. તૈજસ અને કાર્મશરીર એ બે નામકર્મની પ્રકૃતિ છે. તૈજસ શરીર આહાર પચાવવાનું કાર્ય કરે છે. પરગતિમાં ઉત્પન્ન થતાં, આત્મા કર્મના યોગે આહાર ગ્રહણ કરે છે. અને તેનું પાચન તૈજસવડે થાય છે અને પશ્ચાત્ તે તે ગતિગ્ય ઔદારિક અથવા વૈયિ શરીર બંધાય છે. તેજસ શરીરમાં ઉતા રહી હોય છે. અષ્ટકમના વિકારથી કામે શરીર બને છે. પાપ પુણ્ય વગેરે સર્વ કર્મોને જીવ પરભવમાં લઈ જાય છે અને પાપ પુણ્યના અનુસારે અશુભ વા શુભ શરીર, દુઃખ અને સુખ વગેરેને પામે છે અને પુનઃ આયુષ્ય ક્ષય થતાં મૃત્યુ પામે છે. જન્મ અને મૃત્યુ બન્ને અનાદિ કાળથી સહવર્તમાન છે. દીપકવિના પ્રકાશ નથી અને પ્રકાશવિના દીપક નથી.-દીપકવિના પ્રકાશ રહી શકતો નથી, -મણિવિના પ્રભા નથી અને પ્રભાવિના મણિ નથી; બન્ને અનાદિકાળથી છે. તેમજ નિદ્રાવિના જાગ્રતિની સિદ્ધિ થતી નથી અને જાગ્રતિવિના નિદ્રા
For Private And Personal Use Only
Page #318
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ની સિદ્ધિ થતી નથી, તેમ જ્ઞાનવિના આત્મા નથી અને આમાવિના જ્ઞાન નથી. જ્ઞાન એ આત્માને સ્વાભાવિક ધર્મ છે. જેઓ જ્ઞાનને આત્માને ધર્મ માનતા નથી તેઓ મેટી ભૂલ કરે છે. અનંત જ્ઞાનમય આત્મા છે એમ સિદ્ધાતોથી સિદ્ધ થાય છે.
आनन्दधन प्रभु वचनकीरे, परिणति धरी रुचिवंत । शाश्वत भाव विचारके प्यारे, खेलो अनादि अनन्त.॥वि०॥५॥
ભાવાર્થ – સહજ આનન્દના સમૂહભૂત એવા સર્વજ્ઞ વીતરાગ પ્રભુનાં વચન, કે જે આગમ વગેરેમાં ગુંથાયલાં છે તેને પાર પામી શકાય તેમ નથી; દ્વાદશાંગીરૂપ જિનવાણીનો આધાર સર્વ ભવ્ય જીવોને છે; ભગવાનના આગમમાં સર્વ પદાર્થોનું સ્વરૂપે વર્ણવ્યું છે. કલિકાલમાં જિનેશ્વર આગમોનો આધાર છે. હે રૂચિમતો ! પ્રભુચનની શ્રદ્ધારૂપ પરિણતિને ધારણ કરે, તેમજ વીતરાગ પ્રભુના વચન પ્રમાણે આત્માની ચારિત્ર પરિણતિને ધારણ કરો, વીતરાગ પ્રભુનાં વચનને વિચારીને વીતરાગદશા થાય તેમ પ્રયત્ન કરે, પ્રભુ વચનની પ્રતીતિ થયાવિના મોક્ષમાર્ગમાં પ્રવેશ થઈ શકતો નથી. પ્રભુની વાણુંમાં વિશ્વાસ ધારણ કરીને જે મનુષ્ય પિતાના આત્મામાં રમણુતા કરે છે, તે અલ્પ કાલમાં મુક્ત થાય છે. પ્રભુના આગમ ઉપર રૂચિ થતાં પ્રભુની ઉપર પ્રેમ થાય છે અને તેથી આત્મા, પ્રભુના સગુણ લેવાને સમર્થ બને છે. આત્મા, પ્રભુનું આલંબન પામીને સાલંબન ધ્યાનમાં મગ્ન થાય છે. પ્રભુનાં વચનો વિચારીને તેનાં રહસ્યોને વિચારવાને સમર્થ બને છે અને તેથી તે જિના ગામોમાં કહેલા, અનાદિ પ્રવાહપ્રચલિત શાશ્વત ભાવોને વિચારી શકે છે. આધાર અને આધેય શાશ્વત છે. દ્રવ્ય અને પર્યાય શાશ્વત છે. પંચદ્રવ્ય શાશ્વત છે. નવ તત્વ શાશ્વત છે. કવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી લેક શાશ્વત છે. બીજ અને અંકુરનો પ્રવાહ શાશ્વત છે. રાત્રી અને દિવસનો અનાદિ પ્રવાહ શાશ્વત છે, અનાદિ કાળથી સિદ્ધ અને સંસાર શાશ્વત છે. કર્તા અને ક્રિયા એ બે શાશ્વત છે, જન્મ અને મૃત્યુ, તેમજ દીપક અને પ્રકાશ વગેરે સર્વ પદાર્થો દુનિયામાં અનાદિ અનન્તકાળ સ્થિતિવાળા છે; તેથી તે શાશ્વતભાવો છે. શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ કહે છે કે, પ્રભુએ ઉપદેશેલા શાશ્વતભાવો વિચારીને હેય, રોય અને ઉપાદેયનો વિવેક કરીને અનાદિ અનન્ત એવા આત્મામાં ખેલે; અર્થાત આત્માનું દ ન કરે; આત્મામાં તલ્લીન બનો.
For Private And Personal Use Only
Page #319
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ )
पद २३.
(રાગ મારારી.) अवधू अनुभव कलिका जागी, मति मेरी आतम समरन लागी,
_| ચ | जाये न कहुं और ठिगनेरी, तेरी विनता वेरी । માયા વેરી કુટુંબ ના હાથે, TRા ડેઢ દિન રીઝવધુ મા.
ભાવાર્થ –હે અવધૂત ! હવે મારા હદયમાં અનુભવ કલિકા - ગ્રત થઈ છે; અને તેથી મારી મતિ આત્માનું સ્મરણ કરવા લાગી છે. હવે તે ચેતી ગઈ છે કે ક્રોધાદિક શત્રુઓ મારા હિતના કરનાર નથી. તે ક્રોધાદિક પરભાવ પાસે જતી નથી. અનુભવ કલિકા ખીલ્યા પછી સુમતિએ માયા દાસીના સર્વ કુટુંબને પિતાના વશમાં કરી દોઢ દીવસસુધી ઘેરી લીધું અને તેથી હવે રાગ, દ્વેષ વગેરે શત્રુઓનું જોર નરમ પડયું છે અને હવે તેમનું જોર હઠવા લાગ્યું છે. સુમતિનો એટલે બધે પ્રતાપ છે કે માયાના કુટુંબથી હવે મારા સામું જોવાતું નથી. ચેતન કહે છે કે, માયાએ મહેને ચોરાશીલક્ષ વોનિમાં ભમાવીને મારૂં સર્વ ધન ફોલી ખાધું હતું, તે મને ઈન્દ્રજાલની વિદ્યાની પેઠે કંઈને કંઈ ઠેકાણે મેહ પમાડતી હતી; તેથી મારી શુ બુદ્ધિ નષ્ટ થઈ હતી. તે મને મમત્વ દારૂનું પાન કરાવીને ઘેનમાં ચકચૂર રાખતી હતી તેથી મેં મારા ખરા સ્વરૂપને જાણ્યું પણ નહીં; હવે તો સુમતિ જાગવાથી ખરેખરૂં મને દેખાવા લાગ્યું અને હવે સુમતિના પ્રતાપથી જાગ્રત થયો છું.
जरा जनम मरन वस सारी, असरन दुनिया जेती । देढव काई न बागमें मीयां, किसपर ममता एती.॥अवधू०॥२
ભાવાર્થ-જેટલી દુનિયા છે તેટલી દુનિયાની અંદર રહેનાર સર્વ જીવો જન્મ, જરા અને મૃત્યુના વશમાં પડયા છે. “કેનવીશરણે નવીશરણે.” જગતમાં કેઈ શરણુ નથી, મૃત્યુથી રક્ષણ કરનાર કેઈ નથી. સંસારમાં સર્વત્ર દુઃખના હેતુઓમાં જીવો ફસાયા છે. દુઃખકારક પદાથોને પણ સુખની ભ્રાન્તિથી સુખકારક માનીને પામર જીવો ફસાય છે. મધુલિપ્ત ખડધારાને ચાટવાની પેઠે સાંસારિક પદાર્થોમાંથી જીવોને સુખ મળે છે, અર્થાત જો સુખનો ઉપભોગ લેવા પ્રયત્ન કરે છે, પણ ઉલટો દુઃખનો ઉપગ પ્રાપ્ત થાય છે. તે પણ સંસારિ જોને બાહ્ય વસ્તુઓની મમતા
For Private And Personal Use Only
Page #320
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છૂટતી નથી. તેના ઉપર દાત આપીને આ વાતની પુષ્ટિ કરતા છતા. શ્રીમદ્ આનન્દઘનજી કહે છે કે, કઈ મીયાં બાગમાં લાડીઓ વી
તા હતા, મીઠી લડીના ઝાડની મીઠી લડીએ વીણતા હતા તેમજ કડવી લીંબડીના ઝાડની કડવી લડીએ વીણુતા હતા. (બે ઝાડ પણ વાસ્તવિક રીતે જોતાં દોઢ ઝાડ ગણાય.) આવી સ્થિતિમાં મીયાં હતા, તેના ઘરે કોઈએ બીબીને આવીને પુછયું કે, મીયાં કયાં ગયા છે, ત્યારે બીબીએ કહ્યું કે મીયાંસાહેબ બાગમાં ગયા છે. બાગ તે શી વાત !!! પણ મીયાંભાઈ લીબડી વીણે છે તેવી રીતે આ સંસારમાં જ દુ:ખને ભગવતા છતા સુખના ડોળ ધારણ કરે છે. આમા કહે છે કે અહો ! મેં પણ અજ્ઞાન ભ્રાન્તિથી મીયાંના બાગની પેઠે વેદનીય કર્મરૂપ લીંબડાની કડવી લડીએ વીણી, પણ કડવાશ વિના કંઈ અન્ય સ્વાદ અનુભવ્યું નહીં. લીબડી સમાન ક્યા સાંસારિક પદાર્થો પર આટલી બધી મમતા હવે મારે ધારણ કરવી જોઈએ? અલબત કઈ પણ પદાર્થ ઉપર મમતા ધારણ કરવી એગ્ય નથી. સુમતિના યોગે હવે જણાવ્યું કે, સંસારરૂપ વૃક્ષનું મૂળ મમતા છે, મમતાનું નચાવ્યું આખું જગતું નાચે છે, હવે અશરણભૂત સંસારમાં કેઈના ઉપર મમતા કરવી યોગ્ય નથી; એમ સુમતિના ગે આત્મા કહે છે.
अनुभव रसमें रोग न सोगा, लोकवाद सब मेटा । केवल अचल अनादि अबाधित, शिवशंकरका भेटा.॥अवधू०॥३
ભાવાર્થ –આત્મામાં અનુભવ કલિકા જાગ્રત થવાથી પશ્ચાત્ અનુભવ રસ પ્રાપ્ત થાય છે, અનુભવ રસનું પાન કરવાથી આત્મા તે પરમાત્મા થાય છે અનુભવ રસમાં રોગ અને શક નથી. આત્માને અનુભવ થતાં મનના ઉપર રાગ દ્વેષની અસર અલ્પ થવાથી મનની સ્વસ્થતા જળવાઈ રહે છે અને મનનું સ્વાથ્ય જળવાઈ રહેવાથી શરીર પણ નિરોગી રહે છે. મનની અસ્વસ્થતાથી ઘણું રોગો પ્રકટી નીકળે છે. મનમાં ભય, શોક, ચિન્તા, રાગ, દ્વેષ, ક્રોધ, લોભ, કામ, અને તૃણું, વગેરે દોષ પ્રગટવાથી અસ્વસ્થતા ઉત્પન્ન થાય છે અને મને નની અસર શરીર અને આત્મા બન્ને પર થાય છે. અનુભવ રસ પ્રાપ્ત થતાં મનની અસ્વસ્થતા રહેતી નથી અને તેથી મનની નિર્મલ દશા રહેવાથી રાગાદિભાવ કર્મ અને જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મબંધરૂ૫ રેગ ઉત્પન્ન થતું નથી; તેમજ અનુભવ રસથી દુનિયાના પદાર્થો સંબંધી મનમાં શેક ઉત્પન્ન થતો નથી. તેની સાથે અનેક પ્રકારના વાદ કરવા વગેરે અનુભવ રસનું પાન કરતાં મટી જાય છે. અનુભવ રસનું
For Private And Personal Use Only
Page #321
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાન કરતાં આત્માનું સ્વરૂપ જુદા જ પ્રકારનું થાય છે. અનુભવ રસનું પાન કરતાં આત્માની દિવ્ય દૃષ્ટિને પ્રકાશ ખીલે છે. અનુભવ કલિકાને રસ જે પીએ છે તે જ તેનો અનુભવ જાણે છે. કથન અગર શ્રવણમાત્રથી અનુભવ રસ પ્રાપ્ત થતો નથી; અનુભવ કલિકાની હદયમાં પ્રથમ જાગ્રતિ કરવી જોઈએ. અનુભવજ્ઞાની અન્તરથી રેગ શેકનો અનુભવ કરતો નથી, તેમજ લોકે ગમે તે બેલે તે તરફ લક્ષ્ય આપતે નથી; કાપવાદથી હોતો નથી. અનુભવ જ્ઞાની દીવાની દુનિયાના બેલની ઉપેક્ષા કરે છે; કેવલ સત્તાએ અનાદિ કાળથી અચલ અબાધિત કલ્યાણરૂપ શંકરરૂપ પરમાત્મ સ્વરૂપને તે અનુભવના બળે ભેટે છે; અર્થાત્ પ્રાપ્ત કરે છે. અનુભવી બાહ્ય દૃષ્ટિને બંધ કરીને અન્તરષ્ટિથી મેક્ષ માર્ગમતિ પ્રયાણ કરે છે; દીવાની દુનિયાના બેલવા ઉપર લક્ષ આપતા નથી. તે તે પોતાના સ્થાન પ્રતિ ગુણસ્થાનકરૂપ ભૂમિ ઉલ્લંઘન કરીને પ્રયાણ કરે છે અને કલ્યાણમય પરમાત્મા શંકરને ભેટે છે અર્થાત્ પિતે પરમાત્મા બને છે. वर्षाबुंद समुद्र समानि, खबर न पावे कोई । आनन्दघन व्है ज्योति समावे, अलख कहावे सोई॥अवधू०॥४॥
ભાવાર્થ –વૃષ્ટિના બિન્દુઓ સમુદ્રમાં સમાઈ જાય છે પણ તેની ખબર કેઈને પડતી નથી. અનેક વાદળાંની વૃષ્ટિ સમુદ્રમાં પડે છે તે સમુદ્રના જલરૂપ થઈ જાય છે, અર્થાત્ સમુદ્રમાં તે સમાઈ જાય છે તો પણ કેઈને તેની ખબર પડતી નથી; તેમજ આત્માની તિ આત્મામાં સમાય છે. કેવલ જ્ઞાનરૂપ જ્યોતિ કે જેમાં લોકાલોક ભાસે છે તે પણ આત્મામાં સમાઈ જાય છે, તેજ આનન્દનો ઘન અને અલક્ષ્ય કહેવાય છે એમ અનુભવીઓ જણાવે છે. અનુભવજ્ઞાનવિના અલક્ષ્ય આત્માનું સ્વરૂપ પ્રતીતિગોચર થતું નથી. આત્માની જ્યોતિ કંઈ આત્માથી ભિન્ન નથી, આત્મા અને આત્મતિ બન્ને એક રસરૂપ થઈને રહે છે; તેને કઈ વિરલા અનુભવીઓ જાણે છે. અનુભવજ્ઞાનના પણ ઘણું ભેદ છે. જેમ જેમ અધ્યાત્મશાનની ઉચ્ચ કેટી પર પગ મૂકવામાં આવે છે, તેમ તેમ જદે અને ન ભાસ થતો જાય છે. સૂત્રસિદ્ધાન્તના જ્ઞાતા, ગીતાર્થ યોગી મુનિવરનું ધ્યાનની ઉત્તમતાએ અનુભવજ્ઞાન ખીલતું જાય છે, તેમ તેમ પૂર્વના વિચાર કરતાં નવીન અનુભવમાં વિશેષ વિશ્વારા થતો જાય છે; અનુભવ જ્ઞાનની જ્યોતિ આત્મામાં સમાય છે. અનુભવી, અનુભવજ્ઞાનને કઈ પણ ચેષ્ટાથી અન્યોને પિતાનું અનુભવજ્ઞાન જણાવવા સમર્થ થતો નથી; જ્યારે અન્ય જ્ઞાની તે દશાને પ્રાપ્ત કરે છે, ત્યારે જ
For Private And Personal Use Only
Page #322
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ) તેને તે બાબતને નિશ્ચય થાય છે. કેઈપણ વસ્તુને વાંચી અને સાંભળી એટલે કંઈ જ્ઞાની બની જવાતું નથી. તે તે વસ્તુઓના સ્વરૂપને અનુભવ કરે જોઈએ; આત્મતત્ત્વને અનુભવ પ્રાપ્ત કરવો જોઈએ. આત્મ અનુભવ કલિકા જાગ્રત થતાં પોતાના સ્વરૂપની રમતા ખીલે છે અને આત્મસમાધિમાં મન લયલીન રહે છે એમ શ્રી આનંદઘનજી કહે છે.
v ૨૪.
(રાજા રામી.) मुने महारो कब मिलसे, मन मेलू. ॥ मुने० ॥
मन मेलु विण केलि न कलिये वाले कवल कोई वेलू.॥मुने०॥१॥ - ભાવાર્થ –શુદ્ધ ચેતના કહે છે કે મારા મનને મેળાપી શુદ્ધ ચેતન કયારે મળશે; હવે તે મારાથી વિયોગ સહેવાતો નથી, શુદ્ધ ચેતનની પ્રાપ્તિવિના મારું ચિત્ત ભમે છે અને કઈ ઠેકાણે જરામાત્ર પણ ચેન પડતું નથી; મનના મેળાપીવિના કેલિ કરી શકાતી નથી મનના મેળાપીવિના હૃદય ખુલ્લું થઈ શકતું નથી અને તેવિના આનન્દની ખુમારી ઉત્પન્ન થતી નથી. કોઈ વેળ (રેતી)ના કેળીયા વાળે પણ તેમાં ચીકાશવિના રેતીને કેળી વળે નહીં અને મુખમાં રેતીના કેળીયાનો પ્રક્ષેપ કરતાં તુર્ત નિરસ (ખરાબ) લાગવાથી થુથુ કરીને બહાર કાઢવો પડે છે; તેમ, મનના મેળાપવિના પરસ્પર સંબંધ થતા નથી અને મનને મેળ મળ્યા વિના સંબંધ બાંધવામાં આવે છે તે રેતીના કેળીયા જેવું થાય છે, માટે મારા મનનો મેળાપી શુદ્ધ ચેતન મળ્યાવિના કોઈ પણ રીતે મને આનન્દ થનાર નથી. શુદ્ધ ચેતનમાં સહજ આનન્દને દરિયો વિલસી રહ્યું છે, શુદ્ધ ચેતનમાં અનન્ત જ્ઞાનાદિ ઋદ્ધિ વિલસી રહી છે, મારો પ્રાણનાથ શુદ્ધ ચેતન છે; જેમ હંસી
સવિના રહે નહીં તેમ હું પણ મારા સ્વામી વિના કદાપિ રહી શકું નહીં. મારા સ્વામીવિના કેઈની સાથે એક ક્ષણ માત્ર પણ ચેન પડે નહીં; તેમજ મારા સ્વામિવિના હું અન્યને જેવું નહીં અને અન્યના ઉપર રૂચિ ધારણ કરું નહીં, શુદ્ધ ચેતના કહે છે કે, મારા સ્વામીનું મન કઈ જાણું શકે જ નહીં તેમ મારા સ્વામીવિના મારું મન પણ કોઈ જાણી શકે નહીં. મારા મનને મેળાપી મારે સ્વામી છે તેનું હું તે મરણ કર્યા કરું છું. કહ્યું છે કે,
मन मळतां मेळो कह्यो, मेळा बीजा फोक। मनमेळावण बोलवू, रणमां जेवी पोक ॥१॥ ભ. ૮
For Private And Personal Use Only
Page #323
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ )
मन मळ्यावण प्रेम नहि, मनमेळो मुश्केल | बुद्धिसागर जाणवु, अनुभवीने सहेल ॥ २ ॥
શુદ્ધચેતના આ પ્રમાણે કથા માદ હવે પેાતાના સ્વામીરૂપ મનમેળાપીને કહે છે, તે જણાવે છે.
आप मिल्याथी अन्तर राखे, मनुष्य नहीं ते लेलू | आनन्दघन प्रभु मन मलियाविण, कोनवि विलगे चेलू ॥ मुने ॥२॥
ભાવાર્થે —શુદ્ધચેતના કહે છે કે, પોતે મળ્યાબાદ અન્તર રાખે તે મનુષ્ય ગણાય નહીં પણ તે તે લખાડ (લેલું) જાણવા. હું આનન્દઘન પ્રભા ! મન મળ્યાવિના એક નાનું માળક (ચેલું ) પણ વળગતું નથી અર્થાત્ કોઈની સાથે મેળાપ થતું નથી. તે દૃષ્ટાંત પ્રમાણે હવે આપ મારા સ્વામી થઇને કેમ મારીપાસે આવતા નથી. હું આત્મસ્વામિન્ ! આપની સાથે મારૂં મન મળ્યું છે અને હવે તમે મને મળતા નથી તેમાં શું આપની શોભા છે? નાનું બાળક પણ મને મળ્યા પછી અન્તર રાખતું નથી, તેા આપ હવે આનન્દના સમૂહત ત્રણ જગના સ્વામી થઇને મન મળ્યાય્યદ મળતા નથી એવું લખાડ પુરૂષાના જેવું આપને વર્તન શોભે નહીં; માટે હવે તમે તેરમા ગુણસ્થાનકે આવીને મારા હસ્ત ઝાલા. સ્વામી પેાતાની સ્ત્રીને મળવા આવે તેમાં સ્વામીની શાભા છે. તમારા આવવાથી લેાકાલેાકમાં પ્રકાશ થશે. ત્રણ જગત્માં આપની કીર્તિ પ્રસરશે, જન્મ, જરા અને મરણુની ઉપાધિ દૂર થશે, તમારા અને મારા વિરહરૂપ અન્તરાયકર્મ દૂર થશે. તમારી અને મારી સાદિઅનન્તમા ભાગે એકતાના ક્ષાયિકભાવે સંબંધ થશે. શુદ્ધચેતના કહે છે કે આપ મારા ઘરમાં પ્રવેશ કરશે. ત્યારથી આપને અસંખ્યાત પ્રદેશે સમયે સમયે અનંત સુખ પ્રગટશે. મારી તરફે આપશ્રીનું પ્રયાણ થતાં દશમા ગુણસ્થાનક ભૂપ્રદેશમાં માહનીયના નાશ થશે અને ખારમા ગુણુસ્થાનકમાં આવતાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અન્તરાય એ ત્રણ પ્રકારનાં કર્મ તેરૂપ મેલને નાશ થશે. મારા ઘરમાં આવતાં હું ચેતનસ્વામિન્ ! અનન્તકાટી સૂર્ય અને ચંદ્ર કરતાં પણ અનન્ત ગુણ અધિક આપની પ્રકાશક શક્તિ થશે; માટે મારી વિજ્ઞપ્તિ શ્રવણ કરીને મન મળ્યા બાદ અન્તર ન રાખતાં ત્વરિત મળે. એવું શુદ્ધચેતનાની વિજ્ઞપ્તિ શ્રી આત્મસ્વામિપ્રતિ છે એમ શ્રી આનન્દઘનજી જણાવે છે.
For Private And Personal Use Only
Page #324
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૭ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पद २५.
( RT રામી. )
क्यारे मुने मिलसे महारो संत सनेही || क्यारे० ॥
संत सनेही सूरिजन पाखे, राखे न धीरज देही ॥ क्यारे ० ॥ १ ॥
-
ભાવાર્થ.—શુદ્ધચેતના, અનુભવને કહે છે કે હું અનુભવ ! સન્ત પુરૂષોના અહી એવા મારા આત્મસ્વામી મને હવે કયારે મળશે. સન્તસ્નેહી સ્વજનવિના હવે તે દેહમાં રહેનારો મારા પ્રાણ પણ ધૈર્ય ધારણ કરી શકતા નથી. હું અનુભવ ! તું જરા વિચાર તો કર કે મારા સન્તઅહ ચેતનવિના મને શી રીતે રહેવાય ? સન્તસ્નેહી વિના આખું જગત્ મને શૂન્ય જેવું લાગે છે. વિરહીણી સતી સ્ત્રીની જેટલી દશા શાસ્ત્રોમાં વર્ણવવામાં આવી છે તેટલી સર્વ દશાનેા મને સંતાપ છે તે હું અનુભવ ! શું તું નથી જાતે ? મારા સન્તસ્રહી શુદ્ધાત્મસ્વામી વિના અસંખ્યાત પ્રદેશરૂપ ઘરમાં જ્ઞાનાવરણીય કર્મની પંચપ્રકૃતિને કચરા ચઢયો છે, દર્શનાવરણીય કર્મની નવ પ્રકૃતિરૂપ કચરા ચઢયો છે, વેદનીય કર્મની બે પ્રકૃતિ, તેમજ મેાહનીય કર્મની અઠ્ઠાવીશ પ્રકૃતિ, તેમજ આયુષ્ય કર્મની ચાર પ્રકૃતિ, તેમજ નામકર્મની એકશે ત્રણ પ્રકૃતિ, તેમજ ગાત્રકર્મની બે પ્રકૃતિ, તેમજ અન્તરાયકર્મની પાંચ પ્રકૃતિરૂપ કચરાના ઢગલા સર્વત્ર ઘરમાં વ્યાપી ગયા છે, તે કચરા કાઢીને ઘર સાફ કરવાનું છે. મારા સ્વામી જો મારાપ્રતિ પ્રયાણ કરે તેા ચારિત્ર અને ધ્યાન વગેરેની મદદથી ઘરની ઉજ્જવલતા કરી શકું. મારા સ્વામીવિના હું બેભાન જેવી થઈ ગઈ છું, એક ક્ષણમાત્ર પણ મારા સ્વામીવિના ચેન પડતું નથી. શુદ્ધચેતનસ્વામી વિના મારી સ્થિરતા રહેતી નથી. મારા સ્વામીવિના ચાર ગતિમાં પરિભ્રમણૢ કરીને અનન્તકાળ મેં ગુમાવ્યા, અનન્તાં દુઃખ પામી, અદ્યાપિ પર્યન્ત સર્વ દુઃખના અન્ત આન્યા નહી. હે અનુભવ ! કૃપા કરીને કહે કે મારા સ્વામી હવે ક્યારે મળશે? ને તું દિવસ, વાર અને સ્થાન, વગેરે જણાવે તે હું આનન્દમય બની જાઉ અને શેરીએ શેરીએ તારણ વિરચાવું અને અનેક હર્ષપરિણામનાં પુષ્પો બિછાવું; આ પ્રમાણે અત્યંત શુપ્રેમના ઉદ્ગારથી આનન્દઘનજી અન્તરની ચેતનાની દશા જણાવે છે.
जन जन आगल अन्तरगतनी, वातलडी कहुँ केही । आनन्दघन प्रभु वैद्य वियोगे, किम जीवे मधुमेही ॥ क्यारे ० ॥२॥
.
For Private And Personal Use Only
Page #325
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થ –હે અનુભવ! હું મનુષ્ય મનુષ્યપ્રતિ મારા હૃદયની કેટલી વાત કહું? હવે તે શુદ્ધચેતન પતિના વિયોગની ચરમદશા અનુભવાય છે. મારા મનમાં શુદ્ધચેતનના સ્વરૂપ વિના અન્ય કઈ વસ્તુનું સ્મરણ થતું નથી. મારા સ્વામીનું શુદ્ધ સ્વરૂપ વિચારું છું ત્યારે એકતાનમય ચિતરેલી પૂતળીની પેઠે સ્થિર થઈ જાઉં છું, અથવા વાયુરહિત દીપકની તિની પેઠે સ્થિર થઈ જાઉં છું; એમનું પક્ષપણે સ્વરૂપ વિચારતાં તલ્લીન બની જાઉં છું અને તે વખતે જાણે સાક્ષાત શુદ્ધચેતન ભેટયા જે આનંદ થઈ રહે છે. સામાન, અનુમાનામાન અને કપમાનમાજને પરોક્ષ માળમાં સમાવેશ થાય છે, મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને પક્ષ પ્રમાણમાં સમાવેશ થાય છે, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનનો દેશથકી પ્રત્યક્ષ પ્રમાણમાં સમાવેશ થાય છે અને સર્વથકી કેવલજ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ છે. માતાને પ્રાદુર્ભાવ ચોથા ગુણસ્થાનકથી છે. ક્ષપશમભાવથી સમ્યક ચેતના, ચોથા ગુણ સ્થાનકથી તે બારમા ગુણસ્થાનક પર્યત છે. ક્ષયોપશમભાવીય સમ્યક ચેતનાનો પક્ષપ્રમાણમાં સમાવેશ થાય છે અને તેથી તે ચેતના દ્વારા આત્માનું ધ્યાન પણ પક્ષપ્રમાણુરૂપ બારમાં ગુણસ્થાનક પર્યત છે. ક્ષાયિકભાવથી શુદ્ધચેતના, કેવલજ્ઞાનરૂપ છે અને તેનો દશમા ગુણસ્થાનકમાં પ્રાદુર્ભાવ થાય છે. પક્ષપણે શુદ્ધચેતના કહેવામાં આવે ત્યારે તે પશમભાવની જાણવી. રાગદ્વેષના ઉપશમાદિ ભાવથી શુદ્ધ થએલી ચેતનાને પણ અપેક્ષાએ શુદ્ધચેતના કહેવામાં આવે છે, પણ તે જ્ઞાનની અપેક્ષાએ ક્ષયોપશમભાવની છે એમ ખાસ લક્ષ્યમાં રાખવું. શુદ્ધચેતના, અનુભવને કહે છે કે હવે મારાથી જીવી શકાતું નથી. મધુમેહ નામને પ્રમેહ જેને થાય છે તે વૈદ્યના વિયોગે જીવી શકતા નથી, તેમ હું પણ મારા આનન્દના સમૂહરૂપ આત્માસ્વામી વિના કેમ જીવી શકું? હે અનુભવ ! હવે કેમ જીવી શકાય, તે વાત તું મારા સ્વામીને જઈને કહે. અને મારા શુદ્ધચેતનસ્વામી ક્યારે મળશે તે જવ!
पद २६.
(૨ માસવરી.) अवधू क्या मागुंगुन हीना, वे गुन गनि न प्रवीना.॥अवधृ०॥ गाय न जानुं बजाय न जानु, न जानुं सुरभेवा । રીગર કાનું રીવીયન વાનું, નગાનું સેવા પૂશા. ૧ પાઠાન્તર–વેતો ન જન જાનન પ્રવીણા ડહેલાની પ્રતિમાં પાઠ છે.
For Private And Personal Use Only
Page #326
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ )
ભાવાર્થ.—આનંદઘનજી કહે છે કે હું આત્મન્ ! હું શી યાચના કરૂં? મારામાં યાચના કરવાની કોઈ પણ પ્રકારની યોગ્યતા જણાતી નથી. આનન્દઘનજી કહે છે કે હું ગુણવડે હીન છું. હે આત્મન્ ! તારા ગુણને ગણુ ગણવાને હું પ્રવીણ નથી. જેનામાં ગુણ હાય તેની યાચના સફળ થાય છે. ગુણાથી ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે. જે જે વસ્તુઓની પ્રાપ્તિમાટે ઇચ્છા હોય તે પૂર્વે તે તે વસ્તુની પ્રાપ્તિમાટે કયા કયા ગુણના અધિકાર મેળવવા જોઈએ તેના પ્રથમ નિશ્ચય કરવા જોઈએ, સદ્ગુણાવડે અધિકાર પ્રાપ્ત કર્યાં વિના કોઈ વસ્તુ મળનાર નથી. પરમાત્મપદ પ્રાપ્તિની ચાગ્યતા મારામાં જણાતી નથી. તેનું કારણ તાવે છે કે, પ્રભુના ગુણેાને ગાવાની માતૃતાશક્તિ પણ કેવી હાવી જોઈએ તેના સમ્યગ્ અબાધ નથી. કોઈ વાદ્ય વગાડીને પરમાત્મદેવને પ્રાપ્ત કરવાની કળા પણ જાતે નથી. ષડ્જ, ઋષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, ધૈવત, અને નિષાદ સ્વરા તથા ચન્દ્ર અને સૂર્યનાડી સ્વર વગેરેના ભેદને પણ પરિપૂર્ણતયા અવએધી શકતા નથી.રીજ પણ જાણતા નથી અને રીઝાવવાનું સ્વરૂપ પણ સમ્યગ્નીત્યા અવબેાધતા નથી. પરમાત્મ પ્રભુના ચરણકમલની સેવા પણ ખરાખર જાણતા નથી. પ્રભુની સેવાના અનેક ભેદ છે. પ્રભુની સેવા કરવી એ કંઈ સામાન્ય વાત નથી. મન વચન અને ફાયાનું અર્પણ કર્યા વિના પ્રભુની સેવા થઈ શકતી નથી. સ્વાર્થને ત્યાગ કર્યા વિના પરમાત્મપદની સેવા થઈ શકતી નથી. શુદ્ધ પ્રેમ અને નિષ્કામ કરણી એ બેની જ્યારે પ્રાપ્તિ થાય છે ત્યારે પ્રભુપદની સેવાના અધિકારી બની શકાય છે. પ્રભુપદની સેવાર્થે હૃદયશુદ્ધિની આવશ્યકતા છે; કમલના જેવું હૃદય અનાવવું જોઇએ. સેવાની કથની કરવી તે શિષ્ય જેવી છે અને સેવામાં રહેવું તે ગુરૂ બરાબર છે. મારામાં પ્રભુપદની સેવાની ચેાગ્યતા નથી, તેમ સેવાને યોગ્ય જે ગુણા જોઈએ તેઓને પરિપૂર્ણ જ્ઞાનવડે આરાધી શકતે નથી; એમ આનંદઘનજી
કહે છે.
वेद न जानुं किताब न जानुं, जानुं न लच्छन छंदा । तरक वाद विवाद न जानुं, न जानुं कवि फंदा ॥ अवधू०॥२॥
ભાવાર્થ.--ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એ ચાર વેદને પણ હું જાણતા નથી. હિન્દુધર્મના જેટલા ભેદો છે તે સર્વે વેદાંતર્ગત છે. અમુક વેદ અને અમુક શ્રુતિની મુખ્યતાએ અમુક વેદાંતદર્શન ઉત્પન્ન થયું છે. પ્રથમના ચાર વેદેશમાંથી ઘણી શ્રુતિયો નષ્ટ
For Private And Personal Use Only
Page #327
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ )
થઈ છે. ચજીવવું: સાપાત્” યજુર્વેદનાં હજાર પદ છે પણ તે પ્રમાણે હાલ જણાતાં નથી. વેદને કોઈ ઇશ્વરકૃત પૌરૂષય માને છે, ત્યારે જૈમિની વગેરે વેદ ઈશ્વરકૃત નથી, અનાદિથી છે; એમ યુક્તિ દેખાડી અપૌરૂષય માને છે. કેટલાક ત્રણ હજાર વર્ષ પૂર્વ વેદ અન્યા છે એમ માને છે. વેદના આધારે જેટલા ધર્મ નીકળ્યા છે તેની એકસરખી માન્યતા હાલ જોવામાં આવતી નથી. વેદમાં પશુયજ્ઞ વગેરે કરવાનું લખ્યું છે એમ સનાતન વેદમાગી જણાવે છે ત્યારે આર્યસમાજી વેદમાં પશુયજ્ઞ કરવાનું લખ્યું નથી તથા શ્રાદ્ધ વગેરે નથી એમ જણાવે છે. કુરાનમાં ખુદાની સ્તુતિ છે. ઉપર્યુક્ત દષ્ટિપ્રમાણે શ્રીમદ્ આનન્દઘનજી કહે છે કે હું કુરાનને પણ જાણુતા નથી. તેમજ છન્દશાસ્ત્રોનાં લક્ષણાને પણ હું જાણતા નથી, તેમજ શ્રીમદ્ આનંદધન કહે છે કે, તર્કશાસ્ત્રમાં પ્રકાશિત વાદ અને વિવાદને પણ હું જાણતા નથી. ચાર પ્રમાણુ, અનુમાનનાં પંચ અંગ અને લક્ષણ વગેરેના તથા વાદ અને વિવાદના અનેક ભેદ જણાવ્યા છે તે પણ હું જાણતા નથી અને કવિયેા કવિતા રચવાની અનેક યુક્તિયા કળા જાણે છે તે પણ હું જાણતા નથી. શ્રીમદ્ આનંદઘનજી આ પ્રમાણે આલે છે ત્યારે તે શું વેદ, તર્કશાસ્ત્ર, કાવ્યરચના વગેરે નહિ જાણુતા હેશે? અલબત તે સર્વ જાણે છે. પણ પ્રભુની પ્રાપ્તિમાટે સર્વજ્ઞ વીતરાગની આજ્ઞા પ્રમાણે સાપેક્ષપણે અને પરિપૂર્ણપણે હું જાણતા નથી એમ શ્રીમદ્દ્ના કહેવાના આશય પ્રતીત થાય છે. અન્ય વિદ્વાનેા બાહ્યદૃષ્ટિથી એકાંતપણે આજીવિકા, કદાગ્રહ અને ગડ્ડરિક પ્રવાહ વગેરેમાં તણાઇને જેવા અર્ચ કરે છે. અને જેવું જ્ઞાન ધરાવે છે તે પ્રમાણે હું પૂર્વોક્ત બાબતાને તેના આશય પ્રમાણે અબાધી શકું છું, પણ સ્યાદ્વાદસૃષ્ટિ પ્રમાણે તે તે બાબતાને હું પરિપૂર્ણપણે અવબાધી શકતા નથી. અનેકાંત મત પ્રમાણે હેય, જ્ઞેય અને ઉપાદેયપણે તે જાણું છું. નંદીસૂત્રની આજ્ઞા પ્રમાણે સમ્યગ્દૃષ્ટિને મિથ્યાત્વ શાસ્ત્રો પણ સમ્યકત્વપણે પરિણમે છે અને મિથ્યાદષ્ટિને સમ્યકત્વાત્પાદક શાસ્ત્રો પણ મિથ્યાત્વપણે પરિણમે છે; અતએવ અનેકાન્તાષ્ટિથી પરિપૂર્ણપણે ઉપર્યુક્ત તે તે શાસ્ત્રોને જાણીને અને તે તે ખાખાને પરિપૂર્ણ સમ્યકત્વપણે પરિણમાવીને પ્રભુપદની યાચના કરવાનું હું જાણતા નથી.
जाप न जानुं जुवाब न जानुं, न जानुं कवि बाता । भाव न जानुं भगति न जानुं, जानुं न सीरा ताता. ॥ अवधू०॥३॥
ભાવાર્થ.ભગવાનના નામના જાપ કરવાની વિધિને પણ યથાર્થ જાણતા નથી. ઉપાંશુ અથવા અજપા જાપ આદિ જાપના ભેદને પરિ
For Private And Personal Use Only
Page #328
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૧)
પૂર્ણતયા જાણતો નથી. પરમાત્માના સ્વરૂપવિષે કઈ પ્રશ્ન કરે તે તેને કેવી રીતે ઉત્તર દેવો તે પણ હું સમગ્ર પરિપૂર્ણ અવબોધી શકતો નથી. ભાવના પરિપૂર્ણ સ્વરૂપને પણ અવધી શકતો નથી. ભક્તિના નવ ભેદ છે અને ભક્તિના ચાર પણ ભેદ છે. સાત નયથી ભક્તિનું સ્વરૂપ વાગ્ય છે. પરમાત્માનો સાક્ષાત્કાર થાય તેવી ભક્તિ પણ હજુ જોઈએ તે પ્રમાણમાં પરિપૂર્ણપણે જાણી શકતા નથી. ભક્તિના પરિપૂર્ણ સ્વરૂપને કેવલજ્ઞાની વિના અન્ય કઈ જાણી શકતું નથી. હું ઉષ્ણુ અને શીતનું પણુ પરિપૂર્ણ સ્વરૂપ જાણી શકતો નથી. આત્માને રતિ અને અરતિ કેવા કારણથી થાય છે, ઘડીમાં આત્મા હર્ષને ધારણ કરે છે અને ઘડીમાં આત્મા શોકને ધારણ કરે છે તેનું પણ પરિપૂર્ણ સ્વરૂપ અવબોધાતું નથી; ત્યારે હે આત્મન ! હું શું માગી શકું! ગુણહીન એવા મારે શું માગવું જોઈએ. ગુણવિનાને ઘટાટોપ અલંકૃત વધ્યા ગાયની પેઠે ફલપ્રદ થઈ શકતું નથી. પૂર્વોક્ત કથન પ્રમાણે મારી દશા છે, તેથી યાચના કરવી વ્યર્થ છે. હૃદયમાં સદ્દગુણે ઉત્પન્ન થાય છે ત્યારે સ્વયમેવ સર્વ વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. ગુણેથી ઈષ્ટ પદાર્થની પ્રાપ્તિ સત્વર થાય છે. પરમાત્મસ્વરૂપ પ્રાર્થ સદ્ગણે મેળવવાની અત્યંત આવશ્યકતા છે. અનન્ત જ્ઞાનાદિક ગુણ આમામાં છે. માગ્યાથી કંઈ મળવાનું નથી પણ સગુણે પ્રાપ્ત કરવાથી જ પરમાત્મપદ મળવાનું છે. મારી શક્તિ વડેજ પરમાત્મપદ પ્રગટ કરવાનું છે; માટે સગુણે મેળવવા પ્રયત્ન કરવાની જરૂર છે. એક વિદ્વાન કહે છે કે, “તમે જેની ઈચ્છા કરે છે તે માટે ગુણે મેળવો, જરા માત્ર પણ યાચના કરશે નહીં યાદ રાખશે કે સ્વયમેવ તે ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ થવાનીજ.” ग्यान न जानुं विग्यान न जानु, न जानुं भज नामा। आनन्दघन प्रभुके घर द्वारे, रटन करूं गुणधामा.अबधू०॥४॥
ભાવાર્થે-હું જ્ઞાનનું સ્વરૂપ પણ સમ્યગૂરીત્યા અવબોધી શકતો નથી. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન એ પાંચ જ્ઞાનના એકાવન ભેદ થાય છે. મતિજ્ઞાનના અઠ્ઠાવીશ ભેદ થાય છે. શ્રુતજ્ઞાનના ચૌદ ભેદ છે. અવધિજ્ઞાનના છ ભેદ થાય છે. મન:પર્યવજ્ઞાનના બે ભેદ થાય છે. લોક અને અલોક સર્વ પદાર્થના સર્વ ગુણપર્યાને સાક્ષાત્ એક સમયમાં જાણનાર કેવલજ્ઞાન એકજ છે. પંચજ્ઞાનનું પરિપૂર્ણ સ્વરૂપ તે શ્રી કેવલીભગવાનું જાણે છે. મતિજ્ઞાન અને
૧ પાઠાંતર–૧ નાનું જ નામા.
For Private And Personal Use Only
Page #329
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૨ ) શ્રુતજ્ઞાનમાં વિજ્ઞાનને સમાવેશ થાય છે. તત્ત્વસંબંધી વિશેષ પ્રકારે સૂક્ષ્મજ્ઞાન થાય છે તેને વિજ્ઞાન કહે છે. જ્ઞાન અને વિજ્ઞાનનું સ્વરૂપ જે પ્રમાણમાં મારે જાણવું જોઈએ તે પ્રમાણમાં યથાર્થ જાણું શકતો નથી. તેમજ શ્રી આનન્દઘનજી પિતાની લઘુતાને દેખાડતા છતા કહે છે કે, હું પ્રભુને ભજવાનું પણ બરાબર પરિપૂર્ણતા જાણી શકતો નથી. પ્રભુને ભજતાં ધ્યાતા, દયેય અને ધ્યાનની એકતા થઈ જાય છે, આત્મા અને પરમાત્માની ત્યાં ભિન્નતા ભાસતી નથી. વિકલ્પ અને સંકલ્પને નાશ થાય છે; એવા પ્રકારનું ભજન (સેવન) હું જાણું - કતા નથી. પ્રભુના ભજનથી આત્મા પ્રભુરૂપ બની જાય છે. મનોવૃત્તિ ખરેખર પરમાત્મમય બની જાય છે. આવી રીતે પ્રભુને ભજવાનું જ્ઞાન પણ જાણતો નથી. શ્રીમદ્ જે અંશે ઉપર્યુકા વિષે પરિપૂર્ણ જાણતા નથી તે તે બાબતમાં પિતાનું અજાણપણું દેખાડે છે તે એક જાતની લઘુતા છે. શ્રી આનન્દઘનજી મહારાજ કહે છે કે, હવે આનન્દના સમૂહભૂત અને અનન્ત જ્ઞાનદર્શન અને ચારિત્રગુણસ્થાનકભૂત એવા પરમાત્માના સમ્યકત્વરૂપ બારણું આગળ રહીને પ્રભુના જ્ઞાનાદિ ગુણેનું યથાશક્તિ પ્રમોદભાવથી પ્રેમ ધારણ કરીને સ્મરણ કરું છું, પ્રભુના સમ્યકત્વરૂપ દ્વાર આગળ પ્રભુના ગુણે ગાતે બેઠે છું, તેથી નિર્ગુણ એવા મારામાં ઢંકાયેલા જ્ઞાનાદિ ગુણે પ્રગટશે, એ મને નિશ્ચય થાય છે. પ્રભુના ગુણાનું ગાન કરતાં જે જે મારે માગવાનું છે એવું પરમાત્મપદ ખરેખર સ્વયમેવ આવરણ ટળતાં મારામાં પ્રગટ થશે.
પ ર૭.
(રા યારાવી.) अवधू राम राम जग गावे, विरला अलख लखावे. ॥ अ०॥ मतवाला तो मतमें राता, मठवाला मठ राता। जटा जटाधर पटा पटाधर, छता छताधर ताता ॥ अ० ॥१॥
ભાવાર્થ –હે અવધૂત આત્મન ! દુનિયા રામ રામ ગાઈ રહી છે. કેટલાક તે રામ રામ રામ એમ બોલીને મોટી મોટી માળાઓ ગણે છે, પણ કેઈ વિરલા રામનું અલક્ષ્ય સ્વરૂપ સમજી શકે છે. રામાનુજ,
સ્વામી, કબીરપંથી, દાદુપથી, નાનકપંથી, નિર્મલા અને ઉદાસીન વગેરે મતવાળાઓ પોતાના મતમાં રાચી રહ્યા છે. મઠમાં રહેનારા શકર, ગિરિ, ભારતી, સરસ્વતિ, પર્વત અને પુરી, વગેરે દશ નામવાળા, શિંગેરીમઠ, દ્વારિકામઠ, જ્યોતિર્મઠ અને શારદામઠ વગેરે મઠમાં રાચીને રહ્યા છે; અથૉત્ પિતાના મઠના રાગી બન્યા છે. મઠનું મહત્વ અને
For Private And Personal Use Only
Page #330
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭
)
મઠની ક્રિયાઓ કરીને એકાંતે પોતાની માન્યતામાંજ સત્ય સમાયેલું છે, એમ કદાગ્રહથી બંધ કરે છે. જટાને ધારણ કરનારા મતવાળા બાવાએ પિતાના પક્ષમાં રાચી રહ્યા છે. લાકડીના પટ્ટા અને ચીપીયા વગેરેને ધારણ કરનારાઓ પોતાના મતમાં રાચી રહ્યા છે અને પોતાનો મત સ્થાપન કરવા તેઓ અનેક યુક્તિ કરે છે. છત્રને ધારણ કરનાર છત્રપતિ રાજાઓ પોતપોતાના પક્ષમાં કદાગ્રહ કરીને રાચી રહ્યા છે અને રાજ્યસત્તાના તેરમાં અહત્વ ધારણ કરીને પિતાને કક્કો ખરો કરવા અનેક પ્રકારના જુલમ કરે છે. પોતે લીધેલી રાજહઠને મૂકતા નથી. એક લાખ સ્વામી-અહંકારી મનુષ્ય-એક શેર દારૂ પીધા જેટલી ઘેન પિતાના મગજમાં રાખે છે, ત્યારે છત્રપતિ રાજાઓ કે જેઓ અહંકા૨માં મસ્ત બન્યા છે અને જેના ખભે આંખો આવી છે તેઓ માયાના છાકમાં છાકી જઈને રામને ઓળખવાના અધિકારી શી રીતે બની શકે? છત્રને ધારણ કરનાર કેટલાક મઠના મહન્ત અને સન્યાસીઓ પિતાના પક્ષમાં ઉગ્ર અભિમાન ધારણ કરનારાઓ અલક્ષ્ય સ્વરૂપમય રામને ઓળખી શકતા નથી. મત કદાગ્રહના ગે પોતપોતાના મતમાં મતધારિ રાચી માચી રહ્યા છે.
आगम पढी आगमंधर थाके, माया धारी छाके ।। દુનિયાંવાર યુનીસૅ રાજે, વાસા સર કરાશે. | ૨ |
ભાવાર્થ-કેટલાક આગમને ભણનારા આગમ ધરે પણ થાક્યા; અર્થાત પોતાના પ્રમાદના યોગે આગમ ભણુને પણ જે સાર ખેંચીને રાગદ્વેષની મન્દતા કરવાની હતી તે કરી નહીં અને મમત્વયોગે ગચ્છના ભેદે એકાતે ખંડનમંડનમાં પડીને આગમોના આધારે જેવી રીતે ચાલવાનું હતું તેવી રીતે ચાલી શક્યા નહીં. સર્વજ્ઞકથિત આગામેનું પરિપૂર્ણ પ્રામાણ્ય છે, તે આગમોનો અભ્યાસ કરીને સમકિતપૂર્વક પોતાના આત્માને અનુભવ મેળવીને અન્તરદષ્ટિ ધારણ કરવી જોઈએ અને ચારિત્રમાં યથાશક્તિ પ્રવૃત્તિ કરવી જોઈએ, ઇત્યાદિ ફળ ન બેસાડયું તે આગમ ભણીને થાકવા જેવું કર્યું કહેવાય છે, તેમાં આગમન દેષ નથી કિન્તુ તે પ્રમાણે ન વર્તે તેને દોષ છે. શુદ્ધાત્માસ્વરૂપની પ્રાપ્તિ કરવી તેજ આગમાની શિક્ષા છે. માયાને ધારણ કરનારાઓ માયામાં છાકી ગયા છે. માયા મહાદેવીએ જગતના સર્વ જીવોને પિતાના કબજામાં લીધા છે. બાજીગર જેમ પૂતળીઓને નાચ નચાવે છે, તેમ માયા સર્વ જીવોને નાચ નચાવી રહી છે. જો માયાના વશમાં વર્ત છે અને કસાઈના બકરાની પેઠે મનમાં ફુલાય છે, એ પણ એક
ભ. ૧૦
For Private And Personal Use Only
Page #331
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 0%)
આશ્ચર્યની વાત છે. માયારૂપ રાક્ષસી છાના જ્ઞાનાદિ સત્વનું ભક્ષણ કરી જાય છે. માયામાં સપડાયલા પ્રાણી પેાતાને-ગાંડાની-પેઠે મહાન, પ્રતિષ્ઠિત, વિવેકી અને દક્ષ તરીકે સમજે છે. માયારૂપ અશુદ્ધતા જેના મનમાં ભરપૂર ભરી છે તેને નિરૂપાધિદશાના સુખનું સ્વગ્ન પણ કયાંથી આવી શકે ? સાન્નિપાતિક મનુષ્યની પેઠે લક્ષ્મી વગેરે માયાને ધારણ કરનારા જીવાની દશા થાય છે. દારૂ પીધેલા વાનરને વીંછી કરડો હેાય અને પછી જેવી દશા થાય તેવી માયાને ધારણ કરનારાઓની દશા થાય છે. દુનિયાના મનુષ્યા જગના વ્યવહારમાં અર્થાત્ રાગ અને દ્વેષમાં પ્રવર્તે છે. દુનિયા છે. ટવાની રે, તેમાં शुं तुं चित्त धरे ॥ जोने जरा जागी रे, मायामां मुंझी शाने मरे ॥ घडीमां सारो घडीमा खोटो, दुनिया बोले बोल || साराने खोटो कोई कहेवे, कोण करे तस સોજી | સમનીને સદું સહેવું રે, રહે નેવું, તેવું મરે ॥ દુનિયા. ॥૧॥ દુનિયા મેાહના વશમાં પડીને પેાતાના અલક્ષ્ય આત્મસ્વરૂપ પ્રતિ ધ્યાન આપતી નથી. સર્વ મનુષ્યા આશારૂપ દાસીના વશમાં વર્તે છે. કોઈ વિરલા ઞનુષ્યા આત્માના સ્વરૂપને ઓળખવા લક્ષ દેછે.
॥
बहिरात मूढा जग जेता, मायाके फंद रहेता ।
घट अंतर परमातम ध्यावे, दुर्लभ प्राणी तेता० ॥ अ० ॥ ३ ॥
ભાવાર્થ.—માહ્યવસ્તુમાં આત્મત્વબુદ્ધિ ધારણ કરનારા જગમાં જેટલા મૂઢ મનુષ્યા છે, તે માયાના ફંદમાં વર્તે છે. મૂઢ મનુષ્યો માયામાં જેટલું પ્રયત્ન અને સુખત્વ ધારણ કરે છે, તેટલું પેાતાના આત્મામાં પ્રિયત્ન અને સુખત્વે બુદ્ધિને ધારણ કરતા નથી. મૂઢ મમુખ્યા પેાતાના આત્માની કિંમત ખાવાપીવામાં અને એશઆરામ મારવામાં આંકી દેછે. મૂઢ મનુષ્યોની દૃષ્ટિમાં અનેક પ્રકારના દોષમય સ્વાર્થાં સમાયા હોય છે. મૂઢ મનુષ્યેા દરેક પ્રવૃત્તિ માયાની મુખ્યતાએ કરે છે અને અન્તે વિષ્ટાને કીટક વિામાંજ મરે” તેની પેઠે માયામાંજ માયા માયા કરતા મરી જાય છે અને માયામાંજ ઉત્પન્ન થાય છે. મૂઢ મનુષ્યા સ્વાર્થદષ્ટિથી જ્યાં ત્યાં અનેક પાપાચરણાને કરતા છતા ફરે છે. મૂઢ મનુષ્યે લાભના વશ થઈને દેવ, ગુરૂ અને ધર્મથી પણ દૂર રહે છે. મૂઢ મનુષ્યેા જ્યાં ત્યાં પેાતાની મૂઢ દૃષ્ટિનાં ચશ્માં પહેરીને જાય છે તેથી તે સત્યતત્ત્વની પરીક્ષા કરવા પણ સમર્થ અનતા નથી. મૂઢ મનુષ્યો સાંસારિક પદાર્થોને ભોગવવામાં અને મેળવવામાંજ વિટ્ટામાં રાચેલા શૂકરની પેઠે જીવનની સફલતા
For Private And Personal Use Only
Page #332
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૫) સમજે છે, તેઓ દુનિયાદારીની જંઝાળમાં ફસાઈ જઈને આત્મદેવને અવધી શકતા નથી. મૂઢ છ પાષાણ અને વજન જેવા કદાગ્રહી હોય છે. મૂઢ મનુષ્ય બાહ્યવસ્તુઓમાં આત્મબુદ્ધિને ધારણ કરે છે. મૂઢ મનુ બાઘવસ્તુઓમાં સુખની બુદ્ધિ ધારણ કરીને બાધવસ્તુઓ માટે લડે છે, મરે છે અને દુર્ગતિમાં જાય છે, તેમજ કુદેવ, કુગુરૂ અને કુધર્મમાં ફસાઈ જઈને આત્માને સમ્યપણે અવબોધી શકતા નથી. મૂઢ મનુષ્ય જડ અને ચેતનની ભિન્નતાને જાણી શકતા નથી. પિતાના હૃદયમાં આત્માને ઓળખીને તેની ભાવના કરે એવા મનુષ્ય જગત્માં દુર્લભ છે. પોતાના હૃદયમાં આત્મારૂપ ચિદાનન્દ પરમાત્મા વિરાજી રહ્યા છે. આત્મતત્ત્વનું જ્ઞાન કરવાથી સત્યતવને અવબોધ થાય છે. અધ્યાત્મશાસ્ત્રના અભ્યાસીઓ હૃદયમાં પરમાત્મતત્વની ભાવના કરે છે; જેઓએ તત્ત્વજ્ઞાની ગુરૂની ઉપાસ્તિથી આત્મતત્વબંધી જ્ઞાન કર્યું છે, તેઓજ હૃદયમાં પરમાત્મસ્વરૂપની ભાવના કરી શકે છે. પરમાત્મતત્વની ભાવના માટે અન્ય ઘણું સદ્ગુણે મેળવવાની જરૂર છે. આત્મતત્વનો અનુભવ કરવા માટે અનેક શાસ્ત્રો કે જેમાં આ ત્માની શક્તિ સંબંધી ઘણું વિવેચન કરવામાં આવ્યું હોય તેવાં શાસ્ત્રનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરવું જોઈએ. સાત દ્વારા આત્માની માન્યતાને પરિપૂર્ણ અભ્યાસ કરવો જોઈએ. જગતની સર્વ ઈષ્ટ વસ્તુઓ ઉપર રાગ અગર અનિષ્ટ વસ્તુઓ પર દ્વેષ ન કરવો જોઈએ. દયા, દાન,વિવેક, સન્તસેવા, ગુરૂની સેવા ચાકરી, ગુરૂનું બહુમાન અને ગુરૂનું વૈયાવચ કરવું જોઈએ. મૈત્રી, પ્રમાદ, મધ્યસ્થ અને કારૂણ્ય એ ચાર ભાવના આદિ ભાવનાઓને ભાવવી જોઈએ. કીર્તિ અને પ્રતિષ્ઠા પ્રાપ્તિ અને તેના નાશમાં સમાન વૃત્તિ રાખવી જોઈએ. જ્ઞાન, દર્શન અને ચારિત્રને પરમધન સમજવું જોઇએ. નિશ્ચયનય અને વ્યવહારનયથકી ચારિત્રનું સ્વરૂપ અવબેધવું જોઈએ. આત્માની શક્તિ ખીલવવાના ઉપાય અવધવા જોઈએ. સાધદષ્ટિ અંતરમાં રાખવી જોઈએ. સાંસારિક પદાર્થોથી અલિપ્ત રહેવાને અભ્યાસ કરવો જોઈએ. ગાડરીયા પ્રવાહની પેઠે પ્રવૃત્તિ ન કરતાં દરેક બાબતોને બરાબર જાણીને પ્રવૃત્તિ કરવી જોઈએ. સર્વ વસ્તુઓમાં સારામાં સાર આત્મા છે એમ નિશ્ચય કરવો જોઈએ. આત્મતત્ત્વજ્ઞાની પુરૂની સંગતિ કરવી જોઈએ. સદગુરૂને વારંવાર તત્ત્વની પૃછા કરવી જોઈએ, સગુરૂની સાથે ઘણું લાંબા કાળપર્યત સાથે વસવું જોઈએ, કારણ કે ગુરૂની સાથે દરરેજ રહેવાથી પ્રતિદિન અભિનવજ્ઞાનની પ્રાપ્તિ કરી શકાય છે. આ પ્રમાણે ઉપાયને આદરતાં કેઈ વિરલા મનુબે આત્માને અનુભવ કરીને હૃદયમાં આત્મરૂપ પર
For Private And Personal Use Only
Page #333
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૬) માત્મતત્વની ભાવના કરે છે. હૃદયમાં પરમાત્મપ્રભુની ભાવના કરવાથી આત્મા તે પરમાત્મા થાય છે. આત્મા સમાન અન્ય કઈ જગતમાં વસ્તુ નથી. આત્માના જ્ઞાનાદિ ગુણે ખીલવતાં આત્મા તે પરમાત્મા બને છે, પણ કેઈ વિરલા મનુ આત્મતત્ત્વની ભાવના કરે છે.
खग पद गगन मीन पद जलमें, जो खोजे सौ बौरा । चित्त पंकज खोजे सो चिन्हे, रमता आनन्द भौरा ॥अ०॥४॥
ભાવાર્થ-પક્ષીઓનો આકાશમાં કેવી રીતે પદન્યાસ થાય છે, તેમજ જલમાં માનો કેવી રીતે પદન્યાસ થાય છે, તતસંબંધી શોક કરનાર મૂર્ખ ગણાય છે; તકત જડ વસ્તુઓમાં સુખને જે શોધે છે તે પણ મૂર્ખ છે. પક્ષીઓના આકાશમાં પગલાં તથા મોનાં જલમાં પગલાં શોધવાથી કંઈ પણું ફળ પ્રાપ્ત થતું નથી, તેવી રીતે પરવસ્તુઓ કે જે ક્ષણિક છે તેમાં આત્મત્વ બુદ્ધિને ધારણ કરે છે તે મૂખે છે, તેમજ જડ વસ્તુઓમાં સુખબુદ્ધિથી મમતા ધારણ કરી આયુષ્ય વ્યતીત કરે છે તે પણ મહા મૂર્ખ છે. ગમે તે ભાષાના પ્રોફેસરે બને, જડ વસ્તુઓના શોધક બને, પણ જ્યાં સુધી આત્મતત્વને અનુભવ કર્યો નથી તાવત્ ઉચ્ચ કેટી પર ચઢવાના અધિકારી બની શકતા નથી અને મનુષ્ય સહજ ચિદાનન્દપદના સુખને પ્રાપ્ત કરી શકતા નથી. આત્માનું જ્ઞાન કરવાથી મનુષ્યજન્મની સફલતા થાય છે. સાવ નાગુ અશ્વના સેકં, કa ધક્ષેતુ ધH સેકં સર્વ પ્રકારના જ્ઞાનમાં આ ત્માના જ્ઞાનની શ્રેષ્ઠતા છે. સર્વ પ્રકારના, સર્વવસ્તુઓના ધર્મોમાં આત્મધર્મની શ્રેષ્ઠતા છે. ગમે તે રીતે પણ આત્મતત્ત્વની પ્રાપ્તિ કરવી જોઈએ. આત્માની ક્યાં શોધ કરવી જોઈએ? ઉત્તરમાં શ્રીમદ્ અને ધ્યાત્મ તત્વવેત્તા આનન્દઘનજી કથે છે કે, જે આત્મતત્વના જિજ્ઞાસુ ભવ્ય સૂમદષ્ટિ ધારકે હૃદયકમલમાં સત, ચિત અને આનન્દમય આત્મભ્રમરને શોધે છે તે પરિપૂર્ણ આનન્દને પામે છે અને તેમની શોધ અન્ત સત્યસુખમય બને છે, માટે હૃદયકમળમાં આત્માનું ધ્યાન ધરે. જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં આત્મા રમણુતા કરે છે માટે તેને રામ કહે છે. રામ એવા શબ્દો ગાનારા તો ઘણું છે પણ હૃદયકમળમાં જ્ઞાન, દર્શન, આનન્દ અને વીર્યાદિ ગુણમય આત્મારૂપ રામનું જે ધ્યાન ધરે છે તેવા મનુષ્યો વિરલા છે. આનન્દન ઘન એ આત્માજ રામ છે અને તે સમતારૂપ સીતાની સાથે રહે છે એવા આત્મારૂપ રામનું સ્યાદ્વાદપણે જે સ્થાન ધરે છે તે પરમાત્મપદને પામે છે.
૧ અ૨ પાઠાન્તર
For Private And Personal Use Only
Page #334
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૭)
પઃ ૨૮,
(રાગ ગારશાવરી.) શાશા શૌનક્કી થયા , જ્ઞાન સુધારસ પીજે. આ भटके द्वार द्वार लोकनके, कूकर आशा धारी । आतम अनुभव रसके रसिया, उतरे न कबहु खुमारी.॥आ०॥१॥
ભાવાર્થ-શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ કહે છે કે હે ચેતન ! તારે અન્યની આશા શા માટે કરવી જોઈએ? હે ચેતન ! તારે તો જ્ઞાનરૂપ અમૃતરસ પીવું જોઈએ. લોકના બારણે બારણે રોટલાના કકડાની આશાએ વારંવાર ભટકતા કૂતરાની પેઠે તે અનાદિકાળથી આશાને ધારણું કરી, પણ તેમાં જરા માત્ર પણ સતોષ મળ્યો નહીં. ધનની આશા,કીર્તિની આશા, માનની આશા, આજીવિકાની આશા, પુત્રાશા, લલનાશા, કામાશા, વૈભવાશા અને પૌલિક સુખાશા, વગેરે અનેક પ્રકારની આશાઓ ધારણ કરીને ચેતન ચતુર્ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. આશાના યોગે ચેતન તાઢ અને તડકાનાં દુ:ખોને સહે છે. આશાના યોગે ચેતન, અનેક પ્રકારનાં મરણત કોને રહે છે. ઘાંચીની ઘાણીના વૃષભની પેઠે આશાના વશમાં ચેતન જ્યાં ત્યાં અને કરગરતો ફરે છે. બાહ્યવસ્તુઓની આશાએ અનેક પ્રકારનાં પાપાચરને સેવે છે. આશામાં ફસાયેલે ચેતન અનેક પ્રકારના વિકલ્પ અને સંકલ્પ કરીને આસવમાં ઘસડાતો જાય છે; આશારૂપ ખાડીનું તળીયું દેખાતું નથી. હે ચેતન ! આશાના વશમાં પડીને તું કેમ પિતાનું શુદ્ધ ધન જેતે નથી. તું ચૈતન્યલક્ષણ લક્ષિત છે. પર વસ્તુઓ ગમે તેવી દુનિયામાં પ્રિય ધન તરીકે મનાયેલી હોય પણ તે જડ છે. જડથી તું ભિન્ન છે. જડ વસ્તુઓની ઇચ્છા કરવી તે વિષસમાન છે. જડ વસ્તુઓનો અર્થાત આશારૂપ વિષને ત્યાગ કરીને આત્માને અનુભવરૂપ અમૃતરસ પીવે જોઈએ. પરવસ્તુની પ્રાપ્તિ અર્થ થતી આશાની ક્ષણિક સુખખુમારી અલ્પકાળમાં ટળી જાય છે. આત્માના અનુભવરૂપ અમૃતરસના પાનથી આત્માનુભવ રસિકેને જે ખુમારી ચઢે છે તે તો ઉતારવાથી પણ કદાપિ ઉતરતી નથી અને તે આત્માનુભવ અમૃતરસપાનથી જે સહજસુખનું ઘેન ચઢે છે તેની આગળ ઈન્દ્ર, ચન્દ્ર અને નાગેન્દ્રનાં સુખ પણ એક બિન્દુ માત્ર પણ નથી, માટે હે ચેતન ! તારામાં સહજ સુખ છે તેને મૂકીને તારે અન્ય વસ્તુઓની આશા શા માટે કરવી જોઈએ?
For Private And Personal Use Only
Page #335
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૮) आशा दासीके जे जाया, ते जन जगके दासा । आशा दासी करे जे नायक, लायक अनुभव प्यासा.॥ आ०॥२॥
ભાવાર્થે-જે આશા દાસીના પુત્રો બને છે તે મનુ જગતના દાસ બને છે. દાસીના પુત્ર દાસત્વ કરે એ નિયમ છે. આશાના વશીભૂત થએલા મનુષ્યો નિર્જીવ પદાર્થોની સ્પૃહા ધારણ કરીને અનેક પ્રકારની ઉપાધિ વેઠે છે. આશાના દાયભૂત બનેલા મનુ નીચ મનુષ્યની લાજ મૂકીને સેવા કરે છે અને અન્ય મનુષ્યોને રાંક જેવું મુખ કરીને કરગરે છે. સ્પૃહાથી મનુષ્ય પિતે ગમે તેવો હોય તો પણ પરતંત્ર બને છે. સ્પૃહાયેગે જેના મુખ સામું જોતાં અરૂચિ થાય તેના સામું જોઈને તેની સ્તુતિ કરવી પડે છે. અનેક પદાર્થોની સ્પૃહા કરીને મરણુપર્યત સતત પરિશ્રમ વેઠવામાં આવે છે તો પણ તે કહેવું પડે છે કે, હાય અરે ! દુનિયામાં કંઈ સુખ જોયું નહીં, આવા અસુખના ઉદ્ગારે કાઢવા પડે છે. ધનપતિ થવાની આશા, સત્તાધારી થવાની આશા, રાજ્યતંત્ર કબજામાં કરવાની આશા અને સર્વના ઉપરી બનવાની આશા. તે આશાઓ પૈકી અમુક આશાઓ પાર પડે છે, તો પણ જે જે પદાર્થો મળે છે તેનાથી ખરૂં સુખ મળતું નથી. આશાનો સ્વભાવજ એ છે કે કદાપિ કાળે તેને પાર આવતો નથી. આશાના યોગે પ્ર. વૃત્તિચક્રમાં ગુંથાવું પડે છે અને માનસિક પીડાઓના વશમાં રહેવું પડે છે. આશાએ મધમાખીઓની પેઠે હૃદયમાં ગણગણાટ કર્યા કરે છે. એક આશા પુરી થતાં અન્ય જડ વસ્તુની સ્પૃહા થયા કરે છે. જેઓ આશાને પોતાની દાસી બનાવીને તેના નાયક બને છે તેઓ અનુભવ અમૃતપાન કરવાના અધિકારી બને છે. આશાના દાસે જે હોય છે તે તે કદાપિ અનુભવ અમૃતપાનના અધિકારી બની શકતા નથી. સાકરનું ભક્ષણ કરવાનો અધિકાર ગધેડાને નથી તેમજ, જેઓ આશાદાસીના પુત્ર બને છે તેઓ અનુભવ અમૃતરસ પાનના અધિકારી ક્યાંથી બની શકે ? જેઓ પૃહાના વિચારોને મનમાં ઉત્પન્ન થતાજ વારે છે, તે જ ખરા જ્ઞાની છે. જેઓ પર પુદ્ગલ વસ્તુમાં સુખ નથી, એમ જાણી જડ વસ્તુઓમાં મમત્વથી બંધાતા નથી અને ધન, કીર્તિ, સ્ત્રી, ધન, પુત્ર, વૈભવ, ઘરબાર, માન અને પ્રતિષ્ઠા, આદિની સ્પૃહા ધારણ કરતા નથી, તેઓ નિઃસ્પૃહી હોવાથી જગતને તૃણવત્ ગણે છે. જીવનની આશાને પણ જેઓએ ત્યાગ કર્યો છે, તેઓ આત્મજ્ઞાનપૂર્વક અનુભવ અમૃતપાનના અધિકારી બને છે.
मनसा प्याला प्रेम मसाला, ब्रह्म अग्नि परजाली । તન માટી વટારિયેસ, ના ગમવ ાસ્ત્રી. ગ્રારા.
For Private And Personal Use Only
Page #336
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ ) ભાવાર્થ –મનરૂપ પ્યાલામાં આત્માના શુદ્ધ સ્વરૂપનો પ્રેમરૂપ મશાલે ભરીને અને તે તનરૂપ ભઠીમાં મનપાલામાંના પ્રેમમશાલાને શ્રહ્મરૂપ અગ્નિથી બાળીને અને તેને સારી પેઠે ઉકાળીને તે મશાલાને કસ કાઢીએ તે અનુભવ જ્ઞાનરૂપ લાલી આત્મામાં જાગ્રત થાય છે. જગતન જી સુખની આશાએ અનેક પ્રકારના રસના પાલાઓને ઘટઘટાવી જાય છે પણ બ્રાંત જીવો અલ્પકાળ પશ્ચાતું તેનું ઘેન ઉતરે છે એટલે, પૂર્વ હતા તેવા આળસુ અને શેકગ્રસ્ત બની જાય છે; માટે શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ કહે છે કે હે જગતના જીવ તમે પુદ્રલરસના ભરેલા પ્યાલાઓને પી પી ને થાકી ગયા પણ તમને વત પ્રાપ્ત થયું નહીં અને આનન્દની ખુમારી પણ રહી નહીં, માટે હવે બાહ્યની ઉપાધિ પરિહરીને મનપ્યાલામાં આત્મશુક્ર સ્વરૂપને પ્રેમરૂપ મશાલ ભરીને બ્રહ્મઅગ્નિથી ઉકાળીને પીઓ કે જેથી. હે ભવ્ય જીવો ! તમને અનુભવ લાલી પ્રાપ્ત થશે. એ રસપાનથી વૃદ્ધાવસ્થા, મૃત્યુ અને જન્મ વગેરેની ઉપાધિ છૂટી જશે. રેગ, શેક, ચિન્તા, રાગ, દ્વેષ અને ભય, વગેરેને નાશ થશે. આત્મામાં અપૂર્વ શાંતિ પ્રગટશે, બાહ્યવસ્તુઓની આશાઓ વિલય પામશે, મનમાં આશાની ભસ્મ પણ રહેવા પામશે નહીં; મનમાં નિસ્પૃહભાવ ઉત્પન્ન થવાને આ અત્યુત્તમ ઉપાય છે. શુદ્ધાત્મસ્વરૂપ પ્રતિ શુદ્ધપ્રેમ ઉત્પન્ન થતાં આશાએરૂપ લાકડાં ખરેખર જ્ઞાનરૂપ અગ્નિથી બળીને ભસ્મ થશે, માટે આમાનવડે શુદ્ધાત્મ સ્વરૂપને અત્યંત પ્રેમ ધારણ કરે, તેનાથી અનુભવજ્ઞાન પ્રાપ્ત થશે. અનુભવ જાગ્રત થતાં આશાના તરંગો શાંત થઈ જવાના. જે મનુષ્ય આવા અત્યુત્તમ ઉપાયને ધારણ કરી તે પ્રમાણે વર્તે છે તેઓ આશા, તૃણું–પૃહા વગેરેનો નાશ કરે છે અને આત્માને અનુભવ કરીને અનુભવ સુખ ખુમારીના ભોક્તા બને છે. અનુભવજ્ઞાન પ્રાપ્ત થતાં આમામાં આનન્દ પ્રગટે છે અને મુખ પણ પ્રસન્ન રહે છે. શરીરમાં પણ જાણે આનન્દ ઉભરાઈ જતો હોય તેમ ભાસ થાય છે.
अगम पियाला पीयो मतवाला, चिन्ही अध्यातम वासा । વાનનાન વેતન શૈ , તેણે ત્રો તમારા/ વા૦ છા
ભાવાર્થ-શ્રીમદ્ આનન્દઘનજી આ પ્રમાણે ઉદ્ધાર કાઢીને હવે આગળ જણાવે છે કે, અનુભવપ્યાલાને પીવાના વિચારવાળા હે આત્મન ! કઈ બાઘદૃષ્ટિધારક મનુષ્યને જેની ગમ (સમજણ) પડે નહીં એવા અગમ અનુભવ પ્રેમરસના પ્યાલાને તું પી જ. અધ્યાત્મસ્વરૂ
૧ તન ને ઠેકાણે તો કામ એ અન્ય પ્રતિમાં પાઠ છે.
For Private And Personal Use Only
Page #337
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૦ ) પમાં સ્થિરતા કરીને અનુભવ પ્રેમરસ પ્યાલો પીવાને છે. સર્વ પ્રકા૨નાં શાસ્ત્રોમાં અધ્યાત્મશાસ્ત્ર ઉત્તમ છે. સર્વ પ્રકારના જ્ઞાનમાં અધ્યાત્મજ્ઞાન ઉત્તમ છે. અર્થાતHજ્ઞાને વાર વિઘટે મા મા મોત, ધર્મ તે જ્ઞાન છે, નમો નમો જ્ઞાની રીત | શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કચ્યું છે કે, રાષ્ટ્રના મુળ દો. આત્મજ્ઞાનવડે મુનિપણું પ્રાપ્ત થાય છે. અધ્યાત્મજ્ઞાનનાં શાસ્ત્રો વાંચીને પણ તેમાં સ્થિરતા કરવી જોઈએ. આત્મામાં શુદ્ધ ઉપગથી રમણતા કરવી જોઈએ. અધ્યાત્મજ્ઞાનવડે અગમ એવા અનુભવ પ્યાલાનું સ્વરૂપ જાણીને અનુભવ પ્રેમરસ પ્યાલાને હે ચેતન ! તું પી જા. તેથી આનન્દ સમૂહભૂત ચેતન પોતાના સ્વરૂપમાં ખેલશે, અને થત લહેર મારશે. અનુભવપ્રેમરસની ખુમારી એટલી બધી ચડશે કે તે આત્માના અસંખ્યાત પ્રદેશ વ્યાપી જશે અને તેના પ્રતાપે અતે દિવ્ય જ્ઞાનશક્તિ ખીલશે અને તેથી લોકમાં રહેલા સર્વ પદા
નું નાટક દેખાશે. માટે હે આત્મન્ ! તારે તો અનુભવ પ્રેમરસ પ્યાલો પીવો જોઈએ. જગતમાં અધ્યાત્મયોગીઓ આવા ઉત્તમ પ્યાલાને પીવા રામર્થ થાય છે. આ ખ્યાલ પીતાં કેઈની પૃહા રહેતી નથી. શેઠ, રાજ, ચક્રવર્તિ અને ઇકોની પણ પરવા રહેતી નથી. બાહ્ય પદાર્થો કે જે બાહ્યદૃષ્ટિથી દેખતાં સુંદર લાગે છે પણ અનુભવજ્ઞાનના વેગે અન્તરદષ્ટિ થતાં તેમાં કંઈ સાર દેખાતો નથી. અનુભવરસ પ્યાલાના પીનારાઓ દુનિયાના સર્વ તમાસા દેખે છે અને પિતાના સ્વરૂપની લહેરમાં આનન્દી રહે છે. દેહ છતાં પણ મુક્તિના સુખનો અનુભવ કરે છે. શ્રીમદ્ આનન્દઘનજી કહે છે કે અનુભવ પ્રેમરસ પ્યાલો પીધા પછી ચેતન જુદા જ પ્રકારે ખેલીને દુનિયાને તમાસારૂપ દેખે છે.
ઘર ૨૨.
(રાગ સારાવી.) अवधू नाम हमारा राखे, सो परम महारस चाखे. ॥अवधू०॥ नहीं हम पुरूषा नहीं हम नारी, वरन न भात हमारी । जाति न पांति न साधन साधक, नहीं हम लघु नहीं भारी.॥अ०॥१॥
ભાવાર્થ-પિતાનું નામ પુત્ર રાખે છે, પિતા પુત્રને મૃત્યુ વખતે કહી જાય છે કે હે પુત્ર ! તું મારું નામ રાખજે. પિતાનું નામ રાખવા પુત્રોની જરૂર છે અને તદર્થ વૃદ્ધાવસ્થામાં પણ કેટલાક પુરૂષે લગ્ન કરે છે. શ્રીમદ્ આનન્દઘનજી વિચાર કરે છે કે મારે તે કઈ શિષ્ય તરીકે સાધુ નથી, ત્યારે મારું નામ કોણ રાખશે? તત્સંબંધી અન્તરમાં
For Private And Personal Use Only
Page #338
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧ )
ઉડા આલાચ કરીને કહે છે કે, અમેને કોઈ ઓળખવાને વિરલા સમર્થ થાય છે. નિશ્ચયનયથી અમારૂં અવધૂત સ્વરૂપ છે. દુનિયાની બાહ્યદૃષ્ટિમાં ન આવે એવું સ્વરૂપ છે. અમારા મૂળ સ્વરૂપને ઓળખીને અમારૂં જે નામ રાખે છે તે પરમ આનન્દરૂપ મહારસને આસ્વાદે છે. પિતા વગેરેના નામને રાખનારા પુત્રો પરમ આનન્દ મહારસને આસ્વાદી શકતા નથી; તે તે બિચારા દુઃખિયા, શેકી, ભય અને ઉપાધિમાં ફસાઈ ગએલા દેખાય છે. શુદ્ધ નિશ્ચયનયથી અધ્યાત્મજ્ઞાનમાં ઉંડા ઉતરીને અમારૂં નામ સાર્થક રાખનારા તેા ક્ષણે ક્ષણે પરમ આનન્દરૂપે અમૃતરસને આસ્વાદે છે. શ્રીમદ્ આનન્દઘન કહે છે કે, મને કાઈ, પુરૂષ તરીકે જાણશે નહીં. કેમકે હું પુરૂષ નથી; અમુક શરીરના અવયવાથી પુરૂષ ગણાય છે અને અમુક શરીરના અવયવાથી જગત્માં નારી ગણાય છે. હે મનુષ્યો ! યાદ રાખશેા કે હું પુરૂષ વા સ્ત્રી નથી. જ્યાંસુધી હું પુરૂષ અગર હું સ્ત્રી હું એવા અહંભાવ પ્રગટે કે રહે ત્યાંસુધી આત્માના શુધર્મની પ્રાપ્તિ થઈ શકતી નથી. વ્યવહારમાં પુરૂષ વા સ્ત્રી એમ શબ્દો બેલવામાં આવે પણ અન્તરથી પુરૂષ વાસ્ત્રીત્વ ધર્મના અહંભાવ પ્રગટવા ન ોઈએ, એવી દશા જેને પ્રગટ થઈ છે તે અમારૂં નામ રાખી શકે છે. આગળ વધીને તેઓશ્રી જણાવે છે કે અઢાર વર્ણ આદિ દુનિયામાં હ્યદૃષ્ટિથી જેટલી વર્ણો અને જાતિ કહેવાય છે તરૂપ હું નથી. બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શુદ્ર એ ચાર જાતિયા શરીર ઉપર રહે છે, તે હું નથી. હું કેાઈ પંક્તિમાં નથી. હું બાદૃષ્ટિથી સાધન વા સાધક નથી, તેમ હુંલધુ અગર ભારે નથી,
नहीं हम ताते नहीं हम सीरे, नहीं दीर्घ नहीं छोटा ।
नहीं हम भाइ नहीं हम भगिनी, नहीं हम बाप न बेटा . ॥ अ० ॥२॥
ભાવાર્થ.—હું આત્મા ઉષ્ણુ પણ નથી અને શીત પણ નથી. ઉષ્ણ એ પુદ્ગલને પર્યાય છે અને શીત પણ પુદ્ગલના પર્યાય છે. પુદ્ગલદ્રવ્યથી આત્મા ભિન્ન છે. આત્મામાં ઉષ્ણુપણું અને શીતત્વ રહેતું નથી. પુદ્ગલદ્રવ્યમાં લઘુત્વ અને મહત્વ, સ્કંધોની અપેક્ષાએ ગણાય છે. પુદ્ગલથી આત્મા ભિન્ન હોવાથી તેમાં ન્હાના અને મેાટાનેા સંબંધ ઘટતા નથી. હું કોઈનેા ભ્રાતા પણ નથી અને હું આત્મા કાઇની બેન પણુ નથી. હું આત્મા કાઇનેા આપ પણ નથી અને હું આત્મા કાઇના બેટા પણ નથી. અરૂપી અસંખ્ય પ્રદેશમય હું આત્મા છું. આત્મા કાઇના મૂળ રૂપને પેદા કરવાને શક્તિમાનૢ નથી તેથી તે અન્ય આત્માના પિતા પણ નથી. કેટલાક મનુષ્યો પેાતાને પિતાના અહંત્વમાં લીન કરે છે
સ. ૧૧
For Private And Personal Use Only
Page #339
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨)
દૃષ્ટિથી
અને પેાતાનામાં પિતાનું અહંત્વ કલ્પીને વ્યર્થ અનેક પ્રકારની ઉપાધિયા, શાક, ચિન્તા અને રાગ વગેરેથી દુ:ખી થાય છે, આત્મા કોઇના પિતા નથી. સાંસારિક સંબંધોને ખરા માનીને મૂળ સ્વરૂપ આત્મા ભૂલે છે અને તેથી રાગ અને દ્વેષમાં ફસાય છે. પુત્રોની ઉપર માહ ધારણ કરે છે, તેથી આત્મા પેાતાનું મૂળ સ્વરૂપ નિહાળી શકતા નથી. આત્માને કોઈ ઉત્પન્ન કરનાર નથી, તેથી આત્મા કાઇનેા પુત્ર નથી; છતાં માહના ચેાગે આત્મા પોતાને અમુકના પુત્ર કલ્પે છે અને તેથી પોતે ભ્રાંતિના વશમાં પડે છે, પિતાની ઉપર મમતા રાખીને પેાતાનું મૂળ સ્વરૂપ શોધી લેતા નથી. હું અમુકનેા પુત્ર છું, અમુક મારે પિતા છે, તેવિના અન્યાના સંબંધથી ભિન્ન છું એમ સંકુચિત તે જગત્ના સર્વ પ્રાણીઓને પેાતાના આત્મવત્ માની શકતા નથી. પેાતાને પેાતાના શુદ્ધસ્વરૂપે આળખતા નથી, તેથી જગતના પદાર્થોમાં અહં અને મમત્વથી આત્મા બંધાય છે. આત્મા કોઇના સહેાદર ભ્રાતા નથી, શરીરના સંબંધથી અમુકને ભ્રાતા કલ્પવા અને શરીરના સંમધથી અમુકને ભગિની કલ્પવી એ પણ વસ્તુત: વિચારતાં ભ્રાંતિ છે. પેાતાના આત્મવત્ સર્વ આત્માએ છે. શરીર અને જ્ઞાતિ વગેરેના આરોપથી આત્માને ખરાખર અવબાધી શકાતા નથી. ખાદૃષ્ટિ ધારકા શરીર આદિના આરેાપ આત્મામાં કરે છે. અધ્યાત્મજ્ઞાનીએ આત્માનેજ આત્મરૂપે અવબાધે છે, તેથી તેઓ આનન્દઘનનું નામ રાખી શકે છે. ખાદ્યવસ્તુ જડ છે, તેથી તેમાં આત્માનું કંઈ પણ નથી. જેઓ ઉપર કથ્યા પ્રમાણે આત્માનું સમ્યક્ સ્વરૂપ જાણે છે તેજ આનન્દઘન સ્વરૂપ અવબેાધવા સમર્થ થાય છે.
नहीं हम मनसा नहीं हम शब्दा, नहीं हम तरणकी धरणी । નદી દમ મેલ મેવધર નાદ્દી,નહીં ઢમ જતા રળીયાત્રવધુ।૦૩॥
ભાવાર્થ.—શ્રીમદ્ આનન્દઘનજી નીચે પ્રમાણે અવબાધે છે. હું મન નથી. મનના બે ભેદ છે. ૧ દ્યમન, અને બીજું ભાવમન. દ્રવ્યમન, વર્ગણાનું બનેલું છે અને વિચારમય ભાવમન છે. દ્વાદશમા ગુણસ્થાનક પર્યન્ત ભાવમન છે અને દ્રવ્યમન તે ત્રર્યાદશમાં ગુણસ્થાનકમાં પણ હોય છે. પાંચ અનુત્તવિમાનના દેવતાના પ્રશ્નનાના ઉત્તર શ્રી કેવલભગવાન્ દ્રવ્યમનને અમુક અક્ષર સંસારૂપે પરિણમાવીને આપે છે. મનથી આત્મા ભિન્ન છે. જેમ જેમ મનેાદ્રવ્યની શુદ્ધતા થતી જાય છે તેમ તેમ ઉત્તમ શુદ્ધ લેયા પ્રગટે છે અને ભાવમન પણ ઉચ્ચ પ્રકારનું થાય છે. મનસંબંધી વિશેષ જાણવાની
For Private And Personal Use Only
Page #340
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૩ )
ઇચ્છા હોય તેણે વિશેષાવશ્યક, તત્ત્વાર્થ, તથા અયજ્જત પરમાત્મજ્યોતિ વગેરે ગ્રન્થા વાંચવા અગર સાંભળવા. શબ્દ પણ જડ છે. કેટલાક ‘“રાવસ્તુળમાંજારમ્,” શબ્દ, આકાશના ગુણુ છે એમ કહે છે પણ તે ચેાગ્ય નથી. સ્વાઢાવરતારાવતારવા અને સમ્મતિતી વગેરેમાં શબ્દ, આકાશના ગુણ નથી એમ અનેક પ્રમાણેાથી મતાવ્યું છે. ટેલીફેાન વગેરેમાં શબ્દોની એક સ્થાનથી અન્યત્ર ગતિ થતી પ્રત્યક્ષ જોવામાં આવે છે, માટે અરૂપી એવા આકાશના શબ્દ ગુણ નથી. આકાશ અક્રિય છે અને શબ્દ તે ગતિ કરે છે માટે તે પુદ્ગલવ્ય સ્કંધરૂપ છે, એમ અવબેધવું. સચિત્ત, અચિત્ત અને મિશ્ર એમ ઉપાધિ ભેદથી શબ્દના ત્રણ પ્રકાર થાય છે. શબ્દવર્ગાનું વિશેષ સ્વરૂપ વિશેષાવયકમાં છે. તેમજ તેનું કિંચિત્ સ્વરૂપ અમાયત સવિસ્તુમાં છે. પુદ્ગલદ્રવ્યરૂપ શબ્દ હોવાથી શબ્દથી ભિન્ન આત્મા છે. આત્માને વાચક શબ્દ છે તેથી શબ્દ પણ અપેક્ષાએ બ્રહ્મ કહેવાય છે. શસ્ત્રક્ષ એ નામથી વેદાંતિયા શબ્દને માને છે અને પૂજે છે. શબ્દ એ ભાવદ્યુતનું કારણ હેટવાથી દ્રષ્યશ્રુતરૂપ છે અને ભાવદ્યુતની કારણુતાથી જૈના પણ શબ્દરૂપ શાસ્ત્રને નમે છે અને પૂજે છે. પણ અત્ર કહેવાનું એ છે કે શબ્દરૂપ આત્મા નથી, માટે શબ્દવૃન્દથી ભિન્ન આત્મા છે એમ નિશ્ચય કરવેશ. ઘાસ જેનાપર ઉગે છે એવી પૃથ્વી પણ હું આત્મા નથી, તેમજ વે. ષથી પણ હું ભિન્ન છું, વેષને ધારણ કરનાર તેા શરીર છે, પણ હું આત્મા વેષને નિશ્ચય ધારણ કરતા નથી, તેમજ માહ્યવસ્તુને હું કર્તા નથી અને કરણી-ક્રિયા તેથી પણ હું ( આત્મા ) ભિન્ન છું.
नहीं हम दरसन नहीं हम परसन, रस न गंध कछु नाहीं । આનથન વેતનમય મૂતિ, સેવ નન હિ ગાદી ાત્રાણા
•
ભાવાર્થ.—હું દર્શન નથી; સાત નયમાંથી એકેક નયને (એકાંતે) માનીને જે દર્શન ઉત્પન્ન થયાં છે તરૂપ હું નથી. સંગ્રહાદિ એકેક નયથી ઉત્પન્ન થએલાં દર્શને તે સાગરમાં ઉઠેલા તરંગે જેવાં છે. તરંગોના સાગરમાં સમાવેશ થાય છે પણ સાગરને તરંગમાં સમાવેશ થતે નથી. આત્મરૂપે સાગરનાં અન્ય દર્શન તે બિન્દુરૂપ છે, માટે તેમાં સંપૂર્ણ સાગરરૂપ આત્માને સમાવેશ થાય નહીં. અનેકાન્ત દર્શનરૂપે સાગરમાં અન્ય સર્વ દર્શનાનેા સમાવેશ થાય છે, માટે એકાંત એકેક નયથી ઉત્પન્ન થએલ દર્શને તે સંપૂર્ણ આત્મારૂપ નથી. કાળેા, અને પીલા વગેરે વર્ણ તે હું આત્મા નથી. ભારે, હલકા, ઉષ્ણુ, શીત, ચીકણા, લુખેા, સુવાળા અને અરસટ એ આઠ પ્રકારના સ્પર્શે છે, તેથી આત્મા ભિન્ન
For Private And Personal Use Only
Page #341
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 48 )
માટે સ્પર્શે તે હું આત્મા નથી. મીણ, કડવા અને આમ્લ, વગેરે રસે છે તે પુદ્ગલચના પર્યાય છે તે જડ છે તેથી હું આત્મા ભિન્ન છું. સુરભિ અને અસુરભિ એ બે પ્રકારના ગન્ધ છે, એ બે પ્રકારના ગન્ધ તેપણ હું આત્મા નથી; ગન્ધરૂપ જડ વસ્તુથી આત્મા ભિન્ન છે તેથી . ગન્ધરૂપ પરવસ્તુમાં સુખબુદ્ધિ ધારણ કરવી તે યોગ્ય નથી. જે જે દ્રશ્ય પદાર્થો દેખાય છે તેમાં હું-આત્મા-કાઈ પણ રીત્યા નથી. શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ કહે છે કે, ચૈતન્યની મૂર્તિમય અને આનન્દને સમૂહભૂત આત્મા છે, એજ મારૂં સ્વરૂપ છે; એવી રીતે મને જે આળખે છે તેજ મારૂં નામ રાખે છે. અને એવા આત્માને ઓળખનારા સેવકે આનન્દઘનરૂપ આત્માની અલિહારી જાય છે, અર્થાત્ તેના સેવકો આત્માની ઉપાસનારૂપ અલઇ લેછે. આત્માનું સ્વરૂપ અત્યંત સૂક્ષ્મ છે. વ્યવહાર અને નિશ્ચયનયથી આત્માનું સ્વરૂપ સમજવું જોઈએ. માહ્ય જે જે પદાર્થોમાં અહંત્વ અને મમત્વ થાય છે તે માહના યાગથી થાય છે. ખાદ્યવસ્તુમાં આત્મા નથી. પૂર્વોક્ત ખાદ્યપુરૂષાદિ આકારમાં આત્મત્વના આરેપ માનીને જે અહંત્વ અને મમત્વભાવને ધારણ કરે છે તેઓ આત્મસ્વરૂપને ઓળખી શકતા નથી. આત્માના ચૈતન્યાનન્દ ગુણાને જેએ આળખે છે, તે અમારૂં નામ રાખે છે એમ શ્રી આનન્દઘનજી ફહે છે.
૧૬ ૨૦.
( IT દ્રારાાવરી. )
साधो भाई समता रङ्ग रमीजे, अवधू ममता सङ्ग न कीजे ॥ सा० ॥ संपति नाहीं नाहीं ममतामें, ममतामां मिस मेटे । खाट पाट तजी लाख खटाउं, अन्त खाखमें लेटे,
॥ સા
ભાવાર્થ.—હૈ સાધુપુરૂષા ! અન્ધુએ ! સમતાના સંગમાં રમવું જોઇએ. હવે મમતાના સંગ ન કરવા જોઇ એ. મમતાભાવમાં ખરી લક્ષ્મી નથી. મમતામાં રમવાથી કાળાશ લાગે છે. લાખા રૂપૈયાના વા સાનૈયાના કમાનાર અન્તે ખાટલા, પાટલા અને ઘરઆર, વગેરેને ત્યાગ કરીને ચાલ્યા ગયા અને તેએના રારીરની સ્મશાનમાં રાખ થઈ ગઈ. મહાન્ ચક્રવાત રાજાઓ, વગેરે. મનુષ્યા ચાલ્યા ગયા પણ તેની સાથે સાંસારિક વૈભવ ગયા નહીં. શ્રીયશેવિજય ઉપાધ્યાય અધ્યાત્મસારમાં લખે છે કેઃ
For Private And Personal Use Only
Page #342
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૫ )
| ઋોધ છે. विषयैः किं परित्यक्तैर्जागर्ति ममता यदि, त्यागात् कञ्चकमात्रस्य भुजङ्गो नहि निर्विषः ॥१॥ कटे नहि गुणग्रामं प्रगुणीकुरुते मुनिः, ममता राक्षसी सर्व भक्षयत्येकहेलया ॥२॥ व्याप्नोति महती भूमिं वटबीजाद्यथा चटः,
तथैकममताबीजात् प्रपञ्चस्यापि कल्पना ॥ ३॥ જે હદયમાં મમતા જાગ્રત છે તે વિષના ત્યાગવડે શું? કાંચળીના ત્યાગમાત્રથી સર્પ કંઈ નિર્વિષ થતો નથી. મુનિ મહાપ્રય ગુણેના સમૂહને ભેગે કરે છે પણં મમતા રાક્ષસી જે વળગે છે તો એક ક્ષણમાત્રમાં મુનિના સર્વ ગુણનું ભક્ષણ કરે છે, ત્યારે તે ગૃહસ્થમાં, ગુણ ઉત્પન્ન થવા દે નહીં એમાં શું કહેવું? વડના બીજથી ઉત્પન્ન થએલે વડ જેમ મોટી ભૂમિને વ્યાપ્ત કરે છે, તેમ એક મમતા બીજની કલ્પનાથી અન્ય સર્વ કલ્પનાઓ મનને વ્યાપ્ત થાય છે. એક નાના બાળકથી તે વૃદ્ધપર્યંત સર્વ મનુષ્યોના હૃદયમાં મમતા વ્યાપીને રહે છે. જે વસ્તુ કદાપિકાળે સુખની આપનારી નથી, તે વસ્તુમાં પણ મમતાવંત મુંઝાય છે અને તેના ઉપરથી મૂચ્છ ઉતારી શકતો નથી. મનુષ્યની દૃષ્ટિમાં મલીનતા લાવનારી અને અનેક મનુબેમાં પરસ્પર યુદ્ધ કરાવનાર મમતા છે. દેશની મમતા, જાતિની મમતા, ગામની મમતા, રાજ્યની મમતા, કુટુંબની મમતા, પુત્રની મમતા, પુત્રીની મમતા, ઘરહાટની મમતા, ગાડીવાડીલાડીની મમતા, શરીરની મમતા અને પરિગ્રહની મમતા એમ અનેક પ્રકારે મનુના હૃદયમાં મમતાને ઉત્પાદ થાય છે. એક નિર્જીવ વસ્તુની મમતા ધારણ કરીને મૂર્ખ છો અનેક પ્રકારનાં દુઃખેને ભગવે છે. મમતાવંત જીવો - ધળાની પેઠે વિવેકદ્રષ્ટિથી કંઈ પણ દેખી શકતા નથી. મમતાના વિચારેથી કંજુસાઈપણું વૃદ્ધિ પામે છે. મમતાના વિચારોથી આત્માઓ હૃદયમાં મમતાના સંસ્કારની વૃદ્ધિ કરે છે અને તેથી પરભવમાં પણ દુઃખી થાય છે.
धन धरतीमें गाडै बौरे, धूर आप मुख ल्यावे । मूषक साप होवेगा आखर, तातें अलच्छी कहावे ॥सा०॥२॥
ભાવાર્થ-મૂર્ખ મનુ ધનનું રક્ષણ કરવા ધનને જમીનમાં દાટે છે અને તે દાટેલા વાસણના મુખ ઉપર ધૂળ વાળે છે. શ્રીમદ આનન્દઘનજી કહે છે કે, તે ધનના ઉપર થૂલ વાળતા નથી, પણ
For Private And Personal Use Only
Page #343
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વકીય વદનપર ધૂળ નાખે છે. કારણ કે ધનની પ્રાપ્તિ માટે અનેક પાપકર્મોને સંચય કરે છે અને તે પાપને ભક્તા ગમે તે ગતિમાં પોતે બને છે અને જમીનમાં દાટેલા ધનના ભગવનારાઓ તે પ્રાયઃ અન્ય મનુષ્ય બને છે; તેમજ દાટેલા ધનની મૂર્છા રહેવાથી, ધનમાં વાસના રહે છે, તેથી તે જીવને મૃત્યુ પામીને ધનના ઉપર ઉંદર, સર્પ અને બીલી, વગેરેના અવતારે ગ્રહણ કરીને રહેવું પડે છે અને અનેક પ્રકારનાં દુઃખ જોગવવાં પડે છે; માટે બાઘનું ધન તે અલક્ષ્મી છે. બાઘધનથી કેાઈ સુખી થયે નથી અને ભવિષ્યમાં કેઈ સુખી થનાર નથી. મમતાવાળે મનુષ્ય અનેક પ્રકારનાં પાપ કરે છે. શ્રીઉપાધ્યાયે અધ્યાત્મસારમાં કહ્યું છે કે –
ममत्वेनैव निःशङ्कमारम्भादौ प्रवर्तते । कालाकालसमुत्थायी धनलोभेन धावते ॥१॥ स्वयं येषां च पोषाय खिद्यते ममतावशः। इहामुत्र च ते नस्युस्त्राणाय शरणाय च ॥ २॥ ममत्वेन बहून्लोकान् पुष्णात्येकोऽर्जितैर्धनैः । सोढा नरकदुःखानां तीव्राणामेक एव तु ॥ ३॥ ममतान्धोहि यन्नास्ति तत्पश्यति न पश्यति ।
जात्यन्धस्तु यदस्त्येतद्भेद इत्यनयोर्महान् ॥ ४॥ મૂઢ મનુષ્ય મમતાવડે શેકારહીત થઈને હિંસા આદિ પાપના આરંભમાં વર્તે છે. કાલ વા અકાલમાં ઉઠીને ધનના લેભવડે દોડે છે. પિતે જે એના પિષણમાટે મમતાવશથી ખેદાતુર થાય છે તે લોકો આ ભવમાં અને પરભવમાં પણ તેના રક્ષણ માટે થતા નથી. મમત્વવડે ઘણા લોકોને એક મનુષ્ય પેદા કરેલા ધનવડે પોષે છે અને તીવ્ર પાપના ઉદયથી તે નરકમાં જાય છે, ત્યારે નરકમાં એક મહાદ:ખોને ભગવે છે; બીજાઓ આવીને તેમાં ભાગ લેતા નથી, મમતાવડે અધ થએલ મનુષ્ય જે ખરી વસ્તુ નથી, અર્થાત જે નથી તેને દેખે છે અને જે છે તેને દેખતો નથી. જાયતો દેખી શકતો નથી, પણ તે જે વસ્તુ નથી તેને દેખી શકતો નથી. જાત્યધ કરતાં પણ જે મમતાવડે અબ્ધ થએલ છે તે વિશેષતઃ અધ છે. શ્રી ઉપાધ્યાય ભગવાન દેખનાર કર્યું છે તે સંબંધી કહે છે કે –
| ઠ્ઠો: . भिन्नाः प्रत्येकमात्मानो विभिन्नाः पुद्गला अपि । शून्यः संसर्ग इत्येवं यः पश्यति स पश्यति ॥१॥
For Private And Personal Use Only
Page #344
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૭ ) પ્રત્યેક આત્માઓ ભિન્ન છે અને પુલો પણ ભિન્ન છે. પુદ્ગલે તે આત્મા નથી અને આત્મા તે મુદ્દલ નથી; બેનાં ન્યારાં કૃત્ય છે. બેને સંબંધ શૂન્ય છે; એમ જે દેખે છે તેજ ખરે દેખનાર જાણવો. ધતુરા અને મદિરાનો પાની તે વખતે જેમ ખરાનો ખ્યાલ કરી શકતો નથી, તેમ મમતાવંત પણ સત્ય દેખી શકતો નથી.
समता रतनागरकी जाई, अनुभव चंद सुभाई। कालकूट तजी भाव में श्रेणी, आप अमृत ले आई.॥सा०॥३॥
ભાવાર્થ –ભાવજ્ઞાનરૂપ સમુદ્રની સમતા પુત્રી છે. અને અનુભવરૂપ ચન્દ્ર તે સમતાનો ભ્રાતા છે. કાલકૂટ વિષ તજીને પોતે સમતા અમૃતને લઈ આવે છે. સમતાની આવી અપૂર્વશક્તિ છે કે જે વિષને ત્યજીને પોતે અમૃતનું આકર્ષણ કરે છે અને અમરપદ પ્રાપ્ત કરવા માટે અમૃતનો સંગ્રહ કરે છે; માટે સમતાની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. સમતાથી બે ઘડીમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. સમતાની પ્રાપ્તિ થતાં અનુભવ સહેજે આવે છે. સમતાની આવી અપૂર વૈદશા પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરી જોઈએ. શ્રીમદ્યશવિજય ઉપાધ્યાય ભગવાન સમતાનું સ્વરૂપ આ પ્રમાણે વર્ણવે છે.
ઋોવા: . किं दानेन तपोभिर्वा यमैश्च नियमैश्च किम्, एकैव समता सेव्या तरिः संसारवारिधौ ॥१॥ आश्रित्य समतामेकां निर्वृत्ता भरतादयः, नहि कष्टमनुष्ठानमभूत्तेषां तु किञ्चन ॥२॥ क्षणं चेतः समाकृष्य समता यदि सेव्यते, स्यात्तदा सुखमन्यस्य यद्वक्तुं नैव पार्यते ॥३॥ कुमारी न यथा वेत्ति सुखं दयितभोगजम्, न जानाति तथा लोको योगिनां समतासुखम् ॥४॥ अन्यलिङ्गादिसिद्धानामाधारःसमतैव हि, रत्नत्रयफलप्राप्ते यया स्याद् भावजैनता ॥५॥ एकस्य विषयो यः स्यात् स्वाभिप्रायेण पुष्टिकृत्, अन्यस्य द्वेषतामेति स एव मतिभेदतः ॥६॥ विकल्पकल्पितं तस्माद्वयमेतन्न तात्त्विकम्,
विकल्पोपरमे तस्य द्वित्वादिवदुपक्षयः॥ ७ ॥ દાનવટે શું? તપવડે શું? યમેવડે શું? નિયમોવડે શું? એક રસમતાજ સંસાર સમુદ્રમાં વહાણ સમાન છે. એક સમતાને અંગીકાર કરીને
For Private And Personal Use Only
Page #345
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૮ ) ભરત અને ફરગડુ વગેરે મુક્ત થયા; તેઓને કિંચિત્ પણ અનુષ્ઠાન કષ્ટ થયું નહતું. ચિત્તને ક્ષણવાર ખેંચીને જે સમતા સેવાય તો એટલું બધું સુખ થાય છે કે તે અન્યની આગળ કહેતાં તેને પાર આવી શકતો નથી. કુમારી જેમ દયિત ભોગજન્ય સુખને જાણતી નથી તેમજ લેકે પણ ગિઓના મનમાં થતું સમતાનું સુખ જાણું શકતા નથી. અન્ય લિંગાદિવડે સિદ્ધ થએલાઓને સમતાજ આધારભૂત છે. સમતાવડે રત્નત્રયીની પ્રાપ્તિપૂર્વક ભાવ જૈનતા પ્રાપ્ત થાય છે. સમ્યકત્વવિના સમતાની પ્રાપ્તિ થતી નથી. એકને જે વિષય પિતાના અભિપ્રાયવડે પુષ્ટિ કરનારે લાગે છે તેજ વિષય અન્યને મતિ ભેદથી ષકારક લાગે છે. એક વસ્તુ ઉપર એકને રાગ થાય છે અને એકને તેજ વસ્તુપર દ્વેષ થાય છે તેથી સમજવાનું કે રાગ અને દ્વેષત્વ એ બે મતિની કલ્પનાથી કલ્પિત છે. તાવિક દૃષ્ટિથી જોતાં કોઈ વસ્તુ સુખકર નથી અને કઈ વસ્તુ દુઃખકર પણ નથી. રાગદ્વેષને વિકલ્પ ક્ષય થતાં સર્વત્ર એકસરખી સમાનતા પ્રગટે છે. આવી ઉત્તમ રસમતામાં હે સાધુઓ! રમવું જોઈએ અને મમતાનો ત્યાગ કરવો જોઈએ. સમતામાં સહજ સુખ સમાયું છે.
लोचन चरन सहस चतुरानन, इनते बहुत डराई। आनन्दघन पुरुषोत्तम नायक, हितकरी कंठ लगाई ॥सा०॥४॥
ભાવાર્થ-જેને આ સહસ્ત્ર છે અને જેને પાદ પણ હજાર છે અને જેને ચાર મુખ છે એવા મોહને દેખીને સમતારૂપ લક્ષ્મી બહુ ભય પામી. મહરૂપ રાક્ષસની આવી વિચિત્ર આકૃતિને દેખી કેરું ભય ન પામે? મેહ રાક્ષસ સદાકાલ સમતાને દુઃખ દેવા પ્રયત્ન કરે છે અને તે સમતાનું હરણ કરવા હજારે આંખોથી દેખ્યા કરે છે અને હજારે ચરણેથી ચાલ્યા કરે છે. સમતા પણ જાણે જાય છે કે મેહ રાક્ષસ મારે નાશ કરવા છિક જોયા કરે છે અને મારા ઉપર તે અન્તરથી દ્વેષ રાખ્યા કરે છે. એમ તેને નિશ્ચય થયો અને તેથી તે ભય પામી, ત્યારે સમતાની આવી અવસ્થા દેખીને આનન્દના સમૂહભૂત અને સકલ કમેને ક્ષય કરવાનું પુરૂષાર્થ જેમાં છે એવા સર્વ પુરૂષોમાં ઉત્તમ પુરૂષોત્તમે, સમતા લક્ષ્મીને પિતાના કંઠમાં લગાવી દીધી, અર્થાત સમતાનો સ્વીકાર કર્યો એમ શ્રી આનન્દઘનજી મહારાજ કહે છે. ઉત્તમ સહજ સુખની પ્રાપ્તિ સમતાથી થાય છે. સમતાથી અનેક ભવમાં કરેલ કામોનો ક્ષય થાય છે. સમતાથી અનેક ભવ્ય જી ભૂતકાળમાં મુક્ત થયા, વર્તમાનમાં મહાવિદેહ ક્ષેત્રમાં
For Private And Personal Use Only
Page #346
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાય છે અને ભવિષ્યમાં અનેક મનુષ્ય સમતાવડે મુક્તિપદ પ્રાપ્ત કરશે. સમતા રાખે! સમતા ખરી છે ! એમ બેલવા માત્રથી કંઈ એકદમ સમતા પ્રગટતી નથી, પણ આત્મા અને જડ વસ્તુઓને વિવેક પ્રાપ્ત કરી હદયની શુદ્ધિ કરવાની જરૂર છે. દરેકને પોતાને કેટલાક પ્રિય પદાર્થો લાગતા હોય અને પિતાને કેટલાક અપ્રિય પદાર્થો લાગતા હોય, તે સંબંધી વિચાર કરીને પ્રિય અને અપ્રિયપણું ન પ્રગટે એવો જ્ઞાનપૂર્વક માનસિક અભ્યાસ કરવાની આવશ્યકતા છે. જીવન દોષ દેખવાની તથા નિન્દા કરવાની વૃત્તિને હઠાવવી જોઈએ. સમતા એજ આત્માનું શુદ્ધ ચારિત્ર સમજીને તેને પ્રાપ્ત કરવા મધ્યસ્થ દષ્ટિને ખીલવવાની જરૂર છે. સમતા એજ આત્માને વસ્તુતઃ શુદ્ધ ધર્મ છે, એમ રામજીને દરેક કાર્યો કરતાં, બેસતાં, ઉઠતાં, ચાલતાં અને વાત કરતાં, અતરમાં સમતાને પરિણામ ધાર જોઈએ. એમ શ્રી આનન્દઘનજી પિતાને તથા સાધુઓને ઉપદેશે છે.
पद् ३१.
શ્રીરા.
कित जान मते हो प्रान नाथ,
રુત ગાઉ નિહાર ઘી સાથ છે છે ભાવાર્થ –ચેતના કહે છે કે, હે પ્રાણનાથ ! તમે સંસારમાર્ગ અને મુક્તિમાર્ગ એ બે માર્ગ જાણુંને કેમ સંસારમાર્ગ પ્રતિ પ્રયાણ કરે છે? સારાંશ કે તમે સાંસારિક માર્ગની કેમ અભિલાષા કરે છે? હે આત્મસ્વામિન ! તમે મોક્ષમાર્ગ પ્રતિ ગમન કરીને આપશ્રીના સહજ મૂળઘરના કુટુંબને દેખે આત્માને વિવેકગુણું પ્રગટ થતાં ચેતના આ પ્રમાણે સ્વકીય સ્વામીને સત્ય અને અસત્ય માર્ગનું સ્વરૂપ અવબોધે છે. સાંસારિક માર્ગ અનેક પ્રકારનાં સંકટથી ભરેલો છે. સાંસારિક માર્ગમાં પડેલા જીવ જરા માત્ર પણ સહજ શાતિ પ્રાપ્ત કરી શકતા નથી. સંસાર બળતા અગ્નિ સમાન છે. સંસાર ઈન્દ્રજાળની માયા સમાન ક્ષણભંગુર છે. સંસારના માર્ગે જવ અનાદિકાળથી ગમન કરે છે, પણ કેઈ જીવ સંસારમાં રહીને સુખ પામ્યો નથી અને પામવાને નથી. નામ સંસાર, સ્થાપના સંસાર, દુષ્ય વંસાર અને માત્ર સંસાર, એ ચાર ભેદે સંસાર છે. ચતુર્ગતિરૂપ સંસારમાં જ આડા અવળા પરિભ્રમે છે, કિન્ત એક સ્થાનમાં ઠરીને સહજ સુખ પ્રાપ્ત કરી શકતા નથી. મેહરા
ભ. ૧૨
For Private And Personal Use Only
Page #347
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૦ ) જાની રાજધાનીભૂત સંસારનો ત્યાગ કરીને અનેક જીએ ભાગવતી દીક્ષા અંગીકાર કરી; જ્ઞાની પુરૂષો અસાર એવા સંસારના માર્ગોને ત્યાગ કરીને ધર્મમાર્ગનું ગ્રહણ કરે છે. ક્રોધ, માન, માયા, લોભ, ઈષ્ય, કલેશ, હિંસા, જૂઠ, ચોરી, વ્યભિચાર, કીર્તિવાંછા, પરિગ્રહ, વિષયબુદ્ધિ, નિન્દા અને મિથ્યાત્વ, વગેરે સર્વ સંસારના માર્ગ છે. મનદંડ, વચનદંડ, કાયદંડ, આર્તધ્યાન, રૌદ્રધ્યાન અને કૃષ્ણાદિક અશુભ લેહ્યા એ સંસારના માર્ગો છે. અશુદ્ધ પરિણતિ તરફ પ્રયાણ કરો છો, તેને ત્યાગ કરીને શુદ્ધ ધર્મરૂપ પિતાના ઘરમાં આવીને સ્વકુટુમ્બને હે ચે. તન ! તમે દેખે. उत माया काया कब न जात, पहु जड तुम चेतन जग विख्यात । उत करम भरम विष वेली अंग, इत परम नरम मति मेलि रंग.॥कि.॥२
ભાવાર્થ.–હે ચેતન સ્વામિન્ ! તેણી તરફ કાયાની માયારૂપ સ્ત્રી કે જાતમાં છે? અર્થાત માયા તરફ તમે જાઓ છો પણ માયા ઉત્તમ જાતિની સ્ત્રી નથી. માયાની જાત કાંઈ હિસાબમાં નથી માટે માયારૂપ નીચ જાતની સ્ત્રી સાથે તમારે રાંગ કરવો જોઈએ નહીં. હે આત્મપ્રભ ! તમ ચેતન છે અને માયા તો જડ છે. માયાદિને પરિવાર સર્વ જડ છે. જ્ઞાનાદિ ગુણશુન્ય વર્ણાદિમય વસ્તુને જડ કહે છે. પૌલિક વસ્તુઓમાં કંઈ પણું સુખ નથી. જડ વસ્તુઓ કદી તમને ચહાતી નથી પણ તમે ઉલટા જડ વસ્તુઓની ઈચ્છા કરે છે. જડ વસ્તુઓના અનેક માલીક થઈ ગયા અને ભવિષ્યમાં તેના અનેક માલીક થશે તેપણ જડ વસ્તુઓ કદાપિ કેઈની ભૂતકાળમાં થઈ નથી અને ભવિષ્યમાં થનાર નથી. ચેતનને જડની સંગતિ કરવી એ કઈ પણ રીતે સમીચીન નથી. કાગડાનો સંગ કરનારો હંસ જેમ શોભા પામતો નથી, તેમ જડનો સંગ કરનાર ચેતન કદી શોભાપાત્ર બનતો નથી. હે પ્રાણનાથ! માયાની તરફ કર્મભ્રાંતિરૂપ વિષવલ્લી અંગ છે, તેથી સાંસારિક મેહમાયા તરફ પ્રવૃત્તિ કરશે તે જ્ઞાનાવરણીયાદિક અનેક પ્રકારનાં કર્મને ગ્રહણ કરશે; કર્મની ભ્રમણુમાં પડેલા તમે ચતુરભીતિ લક્ષ જીવનિમાં વારંવાર પરિભ્રમણ કરે છે. કર્મની ફાંસી મહા દુઃખકારી છે, કર્મરૂપ વિષવલ્લીનાં અશુભ ફળનું આસ્વાદન કરીને આપ મહા દુઃખના ભોક્તા બનશે. જે આણી તરફ, અર્થાત સમતા કહે છે કે મારી તરફ પધારશે તે ઉત્તમ નિર્મલ મતિના મેળાના રંગમાં રંગિત થશે અને સહજ નિર્મલ આત્મિક સુખ પ્રાપ્ત કરી શકશે. હે
For Private And Personal Use Only
Page #348
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧ ) આત્મસ્વામિનું ! મારી તરફ પધારવાથી આપની નિર્મલ બુદ્ધિ થશે. આપ શ્રી પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને પ્રાપ્ત કરી શકશે. હે આ ભસ્વામિન ! તે તરફ આપ શ્રી ગમન ન કરે. કૃપા કરીને આપના મૂળ ઘર તરફ પધારે. उत काम कपट मद मोह मान, इत केवल अनुभव अमृत पान । अलि कहे समता उत दुःख अनंत, इत खेले आनन्दघन वसंत.कि.३
ભાવાર્થ – હે આત્મસ્વામિન ! તમે સંસાર પ્રતિ ગમન કરશો નહીં. તેણી તરફ કામ નામનો મહા લુંટારે વસે છે તે સર્વ પ્રાણીઓને વિષયવાસનાની લાલચમાં સુખની ભ્રાંતિ દેખાડીને ઠગે છે. મનુષ્યોનાં હૃદયને તે બાળીને ભસ્મ કરે છે. પુરૂષ જોગવવાની ઈચ્છાને સ્ત્રીવેદ કહે છે. સ્ત્રી ભેગવવાની ઈચ્છાને પુરૂષવેદ કહે છે. બન્નેને ભેગવવાની ઈચ્છાને નપુંસક વેદ કહે છે. પહેલા ગુણસ્થાનકથી તે નવમા ગુણસ્થાનક પર્યત પુરૂષ, સ્ત્રી અને નપુંસકવેદને ઉદય હોય છે. નવમાં ગુણસ્થાનકના અન્ત તે ટળે છે. વેદોદયરૂપ કામથી રાજાઓ, ચકવતિ, અને ઇન્દ્રો પણ મુંઝાય છે. વિષયવાંછાના ત્યાગરૂપ બ્રહ્મચર્યની પ્રાપ્તિ કઈ વિરલા મુનિવરોને થાય છે. કાયાથી બ્રહ્મચર્ય ધારણ કરી શકાય છે, પણ વેદ અભિલાષાના ત્યાગરૂપ માનસિક બ્રહ્મચર્યનું પાલન કઈ વિરલા યોગિ કરી શકે છે. કામના હૃદમાં અનેક પ્રાણીઓ ફસાયા છે. કામ ગમે તેવા બ્રહ્મચારીઓની લાજ લુંટે છે. હે આત્મસ્વામિન્ ! તમે સંસારપથમાં ગમન કરશે તો કામના વેગમાં સપડાશો અને તેથી આ૫ દુ:ખાગારમાં પ્રવેશ કરીને દુ:ખી થશે. સંસારપથ તરફ કપટનું અત્યંત બળ છે. સવે પ્રાણીઓને કપટ પિતાના વશમાં રાખે છે અને અત્યંત દુઃખ આપે છે. અષ્ટપ્રકારને અહંકાર પણ તમને અત્યંત પીડા કરશે, મેહના સમાન કેઈ પ્રબલ દુઃખ દેનાર નથી. મેહ કેશરીસિંહસમાન જગતમાં છે. મેહનો નાશ થતાં સર્વનો નાશ થાય છે. મેહના ફંદમાં આપ ફસાશે તો કદી છૂટવાના નથી. સાંસારિક માર્ગ તરફ પૂજા સત્કાર અભિલાષારૂપ માન નામનો અરિ રહ્યો છે. માન પૂજાની લાલસામાં આપ શ્રી ફસાશે તો કદી ખરું સુખ દેખી શકવાના નથી. તેથી સમતાની સખી ચેતના કહે છે કે હે પ્રાણનાથ ! સંસારપન્થ તરફ અનન્ત દુઃખ રહ્યું છે અને મુક્તિમાર્ગ તરફ તો સદા કાળ વસંત ઋતુ છે અને તે વડે આનન્દનો સમૂહ પ્રાપ્ત થાય છે, માટે અમારી તરફ હે આત્મન ! પધારે એમ શ્રી આનન્દઘન કહે છે.
For Private And Personal Use Only
Page #349
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર )
पद ३२.
(ા સામેરી.) નિરમ વર્ષે પર્સ, પિયા તમ ! નિકુળ છે में तो मन वच क्रम करी राउरी, राउरी रीत अनेसें०॥निठु०॥१॥
ભાવાર્થ–સુમતિ પિતાના આત્મસ્વામીને કહે છે કે હું મારા પ્રિય! તમે એવા કેમ નિષ્ફર, (દયાહીન) બની ગયા છે? હે શુદ્ધ ચેતનસ્વામિન્ ! કેમ મારા સામી દૃષ્ટિ પણ કરતા નથી? હું મન વચન અને કાયાવડે તમારી છું. તમારી પ્રાપ્તિ માટે ઈસમિતિ, ભાષાસમિતિ, એષણસમિતિ અને આદાનભંડમત્તનિક્ષેપનાસમિતિને ધારણ કરું છું. તેમજ મન ગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિને ધારણું કરું છું. તમારી પ્રાપ્તિ માટે પંચ મહાવ્રતને પાળું છું. તમારી પ્રાપ્તિ માટે મૈત્રી, પ્રમેહ, માથથ્ય અને કારૂણ્ય એ ચાર પ્રકારની ભાવના મનમાં ભાવું છું. મનમાં હે સ્વામિન્ ! તમારું ક્ષણે ક્ષણે સ્મરણ કરૂં છું. મારા મનમાં તમેજ છે. મારા મનમાં તમારા વિના અન્ય રાગદ્વેષાદિને પ્રવેશ કરવા દેતી નથી. સ્વમામાં પણ છે સ્વામિન્ ! તમે જ ભાસે છે. ગમે તેવા દુ:ખના સંયોગેમાં તમારા વિના અન્યને આધાર કદાપિ હું મન થકી પણ છવાની નથી. હું મારા પ્રિય સ્વામિનું ! મારા મનમાં આપની આજ્ઞાને ધરી છે, તેથી મારું મન આપનું કર્યું છે. તેમજ વાણમાં પણ તમારા વિના અન્યનું રટન નથી. વાણુરૂપ તંબુરાથી આપના ગુણેનું ધૂનમાં રહીને ગાન કર્યા કરું છું. પરા, પસ્થતી, મધ્યમ અને વૈખરી એ ચાર પ્રકારની ભાષા પણ આપનીજ કરી દીધી છે. કાયા ગવડે પણ આપને જ અનુસરાય છે તેમ છતાં હે સ્વામિન્ ! કેમ તમે હવે દયા કરીને દર્શન દેતા નથી. શું હજી પણ સ્વામિની સેવા બજાવવામાં કંઈ ખામી છે? જે મારી પાસે હતું તે સર્વ મેં તે આપનું કર્યું છે, માટે હવે દયા લાવી દર્શન આપે. फूले फूले भमर कैसे भाऊं री भरत हुं, निवहै प्रीत क्यूं ऐसें । में तो पियु ते ऐसी मिली आली, कुसुम वास संग जैसे०॥नि०॥२॥
ભાવાર્થ –સુમતિ કહે છે કે હે સ્વામિન્ ! હું કુલફલ પ્રતિ - મારે ભમરી (ફે) ખાઈને જેમ ભમે છે, તેમ તમારા ગુણેની સુગંધી લેવા ભણું છું. તેમ છતાં તે સ્વામિન્ ! તમે કેમ દર્શન આપતા નથી. આમ કરવાથી તમારી અને મારી પ્રીતિ શી રીતે નભી શકે ? સુમતિ પિતાની બહેન સમતાને કહે છે કે હે સખિ ! હું તે સ્વામીને કુસુમને
For Private And Personal Use Only
Page #350
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ) જેમ વાર મળે તેમ મળી છું. કસુમ અને કુસુમની વાસ એ બે જુદાં નથી તેમ હું પણ મારા પતિને એવી રીતે મળીને રહું છું અ
તું મારા સ્વામીના ધ્યાનમાં તલ્લીન બની છું. મારા સ્વામીરૂપ દ્રવ્યમાં રહેલા ગુણપર્યાયરૂપ અંગેનું ધ્યાન ધર્યા કરું છું. મારા સ્વામીમાં રહેલા પ્રત્યેક ગુણેનું એક સ્થિર ઉપગથી સ્મરણ કરું છું. મારા સ્વામીના ગુણામાં એવી લીન બની ગઈ છું કે એક ક્ષણમાત્ર પણ બાહ્યમાં લક્ષ્ય દેવું એ મને રૂચતું નથી. મારામાં રહેલી રમણતારૂપ લેહચુંબક શક્તિ વડે મારા સ્વામીને આકર્ષે છે. કારણ કે આ કર્ષણશક્તિ વિના સ્વામીનું મન ખેંચી શકાતું નથી. મારી મારા સ્વામી ઉપર પૂર્ણ વિશ્વાસથી પ્રીતિ છે તો મારા સ્વામીને મારાપર ભાવ થવાને એમ નિશ્ચય સિદ્ધાંત છે. સ્ત્રીના મનમાં સ્વામી ઉપર પૂર્ણ પ્રેમ હોય છે તોજ સ્વામીનું મન આકર્ષવા શક્તિમાનું થાય છે. પિતાના સ્વામીનું પૂર્ણ ભાવથી આરાધન કરનારી સ્ત્રી પિતાના સ્વામીને પ્રાપ્ત કર્યા વિના રહેતી નથી. શુદ્ધ પ્રેમભાવ જે સજીવન અને આકર્ષણ મન્ચ કઈ નથી, એવો મેં નિશ્ચય કર્યો છે તેથી જ હું મારા સ્વામીના ગુણેની સાથે તન્મયતાથી પરિણમી છું. ऐंठी जान कहा परे एती, नीर निवहिये भैसें । गुन अवगुन न विचारोआनन्दघन,कीजिये तुम तेसै०॥नि०॥३॥
ભાવાર્થ-ભેસાએ (પાડાએ) એઠું કરેલું નીર જાણુએ છીએ તેપણ તેથી નિર્વાહ કરવો પડે છે. એટલું જાણીને હે સ્વામિન્ ! તમે મારામાં ગુણ છે અને અવગુણ છે તેનો વિચાર ન કરો. તમે મને ગમે તેવી પણ પિતાની જાણીને મારૂં નિર્વહન કરે, અને આપની સાથે સદાકાળ રાખે. હે સ્વામિન ! આપ તો સાગરની પેઠે ગંભીર છો. આપ સર્વ વાતોને પિતાના હૃદયમાં રામાવી શકે છે. તેથી મારા ગુણ અને અવગુણનો વિચાર કર્યા વિના મારે સ્વીકાર કરે. પાર્શ્વમણિના સમ્બન્ધથી લેહ જેમ સુવર્ણ બની જાય છે, તેમ હું પણ આપના સબધથી શુદ્ધ કેવલ ચેતનારૂપ બની જઈશ. પાષાણુ જેવા અજ્ઞા પણુ જ્ઞાનિની સંગતિથી જ્ઞાની બને છે. વાસંતિ વિં રતિ jતાં. ઉત્તમ પુરૂની સંગતિ કહો કે શું કરી શકતી નથી. હે સ્વામિનું ! આપ જેવા છે તેવી મને આપ કરવાને સમર્થ છે. આપની અનનત શક્તિ છે. હે આત્મસ્વામિન ! આપના અસંખ્યાત પ્રદેશ છે. આત્મસ્વામિના એકેક પ્રદેશ અનન્ત જ્ઞાન, અનન્ત સુખ અને અનન્ત વીર્ય આદિ અનન્ત ગણે છે. આપના અનન્ત ગુણે અસ્તિભાવે રહ્યા છે અને
For Private And Personal Use Only
Page #351
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ex)
આપનામાં અનન્તગુણે નાસ્તિભાવે રહ્યા છે. એક જડ વસ્તુ અન્ય જડ વસ્તુને પેાતાની સંગતિના સામર્થ્યથી પેાતાના જેવી બનાવી શકે છે. આપ તે ચેતનૢ છે, આપની શક્તિ જેવી કોઈની ત્રણ ભુવનમાં શક્તિ નથી. માટે હવે કૃપા કરીને મારા સ્વીકાર કરીને મને આનન્દઘનત આપના જેવી બનાવા એમ સુમતિ કથે છે. એ પ્રમાણે પેાતાના હૃદયાદ્વારને શ્રી આનન્દઘનજી કાઢે છે.
पद ३३.
(ર૧ ગોડી. )
मिलापी आन मिलावोरे, मेरे अनुभव मिठडे मित्त. ॥ मि० ॥ चातक पीउ पीउ रटेरे, पीउ मिलावन आन;
जीव पीवन पीउ पीउ करे प्यारे, जिउ निऊ आन ए आन. | मि० ॥ १ ॥
ભાવાર્થ—સમતા પેાતાના પ્રિય અનુભવ મિત્રને કહે છે કે, હું મેલાપી (મેલાપ કરાવી આપનાર) તમે આવીને મારા સ્વામીની સાથે મેલાપ કરાવી આપેા. સમતા પ્રાપ્ત થાય તાપણું અનુભવજ્ઞાનિવના આત્મસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. અનુભવજ્ઞાન પ્રાપ્ત કરવામાટે પિસ્તાલીશ આગમ વગેરે જિનાગમાને ગુરૂગમ લેઇને અભ્યાસ કરવા જેઈ એ. સિદ્ધાન્તાના અભ્યાસ કર્યાબાદ આત્માનું ધ્યાન ધરવું જોઈએ. આત્માનું ધ્યાન કરતાં કરતાં આત્મસમાધિ પ્રાપ્ત થાય છે અને પશ્ચાત્ આત્માનુ ભવજ્ઞાન પ્રાપ્ત થાય છે. અનુભવજ્ઞાનવિના આત્માના મેળાપ થતા નથી માટે સમતા અનુભવમિત્રને વિજ્ઞપ્તિ કરે છે. સમતા પેાતાના હૃદયની વાત અનુભવને જણાવે છે. મેઘરૂપ પ્રિયના સામું દેખીને પપૈયા પંખી પિ પિ, ( પ્રિય પ્રિય) એવા શબ્દો રટ્યા કરે છે. પ્રિય એવા મેઘને એલાવીને લાવવામાટે તે પિઉ પિ મેલ્યા કરે છે, તેમ મારા જીવરૂપ પપૈયા પેાતાના શુદ્ધાત્મરૂપ સ્વામીને ઘેર લાવવામાટે પિઉ પિઉ, ( પ્રિય પ્રિય ) એવા શબ્દશ રહ્યા કરે છે. મારા સ્વામી તે મેઘની ઉપમાને ધારણ કરે છે અને મારા જીવ પપૈયાની ઉપમાને ધારણ કરે છે. જેમ પપૈયાને મેઘથી પ્રેમ લાગ્યા છે અને મેઘના સંયોગથી આનન્દ પામે છે તેમ મારો જીવરૂપ પપૈયા આત્મારૂપ મેઘની પ્રાપ્તિમાટે સદાકાલ તેનું સ્મરણ કર્યાં કરે છે અને આત્મારૂપ મેધની પ્રાપ્તિ થતાં પરિપૂર્ણ આનન્દને ધારણ કરે છે. હું અનુભવ ! હું સદાકાલ શ્વાસે
ાસે મારા આત્મસ્વામીના જાપ જપ્યા કરૂં હું અને મારા મનમાં થતુ જાપ દેખાને શ્વાસેાચ્છ્વાસ પણુ હંસ એવા શબ્દથી મારા હંસ સ્વામીના
For Private And Personal Use Only
Page #352
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ) જાપ જપવાનું શિખ્યો હોય તેમ જણ્ય છે. મારા જાપની અસર જડ એવા શ્વાસોશ્વાસને થઈ પણ હે અનુભવ! મારા આત્મસ્વામી હજી મને મળ્યા નથી હવે હું શું કરું?
दुःखियारी निसदिन रहुरे, फिरू सब सुध बुध खोय, तन मनकी कबहु लहु प्यारे, किसें दिखाउ रोय.॥मि०॥२॥
ભાવાર્થે –સમતા કહે છે કે હે અનુભવ ! હું રાત્રી દિવસ દુઃખીયારી, દુઃખને ધારણ કરી રહું છું અને મારા તન મનની શુદ્ધિ તથા મારી બુદ્ધિને તજી જ્યાં ત્યાં ફર્યા કરું છું. હવે આવી મારી સ્થિતિ કેને રૂદન કરી દેખાડું? હે અનુભવ ! તું સર્વ મારી સ્થિતિ જાણે છે. તારી આગળ મારું દુઃખ કહેવાથી તે મારા સ્વામીને મેળવી આપે તેમ છે. તારા ઉપર ભારે પૂર્ણ વિશ્વાસ છે. તે અતિ ગંભીર છે અને મારા મનમાં અને તનમાં થતી વિગની પીડાને તું સારી પેઠે અનુભવે છે. તારા સમાન જગતમાં કઈ દુઃખનો નાશ કરનાર નથી. તારી અનુભવશક્તિનું વર્ણન થઈ શકે તેમ નથી. તારા દર્શનવિના કેઈ પણ આત્મસ્વામીને મળવા સમર્થ થતું નથી. તારાવિના કેઈને અનન્ત સુખ પ્રાપ્ત થયું નથી અને ભવિષ્યમાં થનાર નથી. હે અનુભવ! તું અમારે પૂર્ણ વિશ્વાસી છે માટે હવે ગમે તેમ કરી મારા આત્મસ્વામીને સાક્ષાત્ મેળવી આપ, અનન્ત શક્તિના સ્વામી વિના મને કઈ પણ ઠેકાણે સુખ થતું નથી. તે અનુભવ ! તું મળે છે તેથી હવે આશા રહે છે કે મારા સ્વામી ખરેખર તારું કહ્યું માનશે. શ્રુતજ્ઞાન શાસ્ત્રોનું ઘણું કાળપર્યત સેવન કરતાં હે અનુભવ! તારું દર્શન થાય છે. તારા મેળાપથી મારે હંસ તને દુ:ખની વાત કથવા તૈયાર થયેલ છે. હે અનુભવ, પોતાના સ્વામી વિના મને જરાવાર પણ જંપ વળતો નથી. ઉઠતાં, બેસતાં, ખાતાં અને પીતાં અંશમાત્ર પણ ચિત્ત ઠરતું નથી. હે અનુભવ ! દુઃખીયારી સ્ત્રીના આવી રીતે કયાંસુધી દિવસ જાય? તે તું સૂમ બુદ્ધિથી વિચાર!
निसि अंधारी मुहि हसेरे, तारे दांत दिखाय; - માવોવો વિયો થાજે, મુશન ધાર વહય. || fમ છે રૂ
ભાવાર્થ –હે અનુભવ! અંધારી રાત્રી પિતાના મુખના તારારૂપ દાંતને દેખાડીને મને હસે છે. અંધારી રાત્રી કહે છે કે અરે મૂર્ખ ! તું એકપક્ષી પ્રીતિને કેમ ધારણ કરે છે? તું પિતાના પતિને માટે આટ
૧ મોહે એ કહેલાની પ્રતિમા પાઠ છે.
For Private And Personal Use Only
Page #353
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લું બધું દુઃખ સહન કરે છે અને તારા પતિને તે તારે હીસાબ નથી. અરે તું ગાંડી છે. તે બાવરી બની ગઈ હોય, એમ જાણે બેલતી હોય, તે પ્રમાણે આચરણ કરીને અંધારી રાત્રી મને હસે છે. અંધારી રાત્રી આ પ્રમાણે મને દેખી હસે છે તે વાતને પણ હું સહન કરું છું. હવે તે મારે માથે દુ:ખના પેટલા એટલા બધા પડ્યા છે કે તેનો પાર પામી શકતી નથી. મારા પતિના વિયોગથી રોઈ રેઈને અશ્રની ધારા વહાવીને ભાદરવા માસના કાદવની પેઠે કાદવ કરી નાખે, તેથી ચક્ષનું તેજ પણ ઘટી ગયું, પણ અશ્રુધારા રૂદન કરવાથી પણ મારા આત્મસ્વામીને બિલકૂલ મારી દયા આવી નહીં. સ્વામી વિયેગીની સ્ત્રીનું હૃદય દુ:ખના સાગરમાં ડુબી ગએલું હોય છે તેથી તેને સહજ સુખનું સ્વપ્ર પણ આવતું નથી, તે હે અનુભવ ! તું સારી પેઠે જાણે છે માટે તું મારા સ્વામીનો મેળાપ કરી આપ. સ્વામી વિવેગિની સ્ત્રીના મનમાં અસંખ્ય વિચારો પ્રગટે છે અને વિઘટે છે. સમતા પરમાત્મ સ્વામીને મળવા માટે સદાકાળ આતુર રહે છે. પરમાત્મ સ્વામીને મેળવે છે ત્યારે જ તે ઠરીને સ્થિર થાય છે. ઉત્કૃષ્ટ સમતાથી બે ઘડીમાં પરમાત્મ સ્વામીનો ત્રદશમા ગુણસ્થાનકમાં મેળાપ થાય છે. છુધસ્થાવસ્થામાં સમતાના પણ ગુણસ્થાનકની અપેક્ષાએ ભેદ પડે છે. અનુભવ મિત્રને પામી સમતા આ પ્રમાણે હદયના ઉદ્ધાર કાઢે છે. સમતા પિતાના સ્વામીને જાપ જપે છે તે પણ હવે બતાવે છે. चित्त चातक पीउ पीउ करे रे, प्रणमे दोकर पीस । अबला शुं जोरावरी प्यारे, एती न कीजे रीस० ॥मि०॥४॥
ભાવાર્થ –હે અનુભવ ! મારૂં ચિત્તરૂપ ચાતક મારા આત્મરૂપી મેઘને મળવાને માટે પિઉ પિઉ એવા શબ્દની રટના રહ્યા કરે છે અને બે હાથ જોડીને નિત્યાનિત્ય ધર્મમય શુદ્ધ ચેતન સ્વામીને પ્રણમે છે, અને કથે છે કે હે વહાલા ! અબળાથી જોરાવરી કરીને આટલી બધી રીસ ન કરવી જોઈએ. આ પ્રમાણે મારા સ્વામીનો હું ક્ષણે ક્ષણે પ્રિય પ્રિય આત્મા એવા શબ્દોથી ચાતકની પેઠે જાપ જપ્યા કરું છું, મન વાણી અને કાયાએ ત્રણ યુગના બળવડે મારા સ્વામીને રીઝવવા હું બને તેટલે પ્રયત્ન કરું છું. હે સ્વામિન્ ! હવે તે કૃપા કરીને મારા ઘેર પધારો અને સાક્ષાત દર્શન આપે. તારા માટે હું અનેક પ્રકારનાં તપ તપું છું, તારા
૧ વિત્તવત્ત નિgશ રિરે એવો ડહેલાની પ્રતિમાં પાડે છે. ચિત્તરૂપ ચાતક ચારે દિશાએ ફરે છે, એવો ત્યાં અર્થ લેવો.
For Private And Personal Use Only
Page #354
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૭ )
માટે અનેક પ્રકારનાં અનુષ્ઠાન કરું છું, તને મળવાને માટે હું અનેક પ્રકારની ધર્મની ક્રિયાઓ કરું છું, તારા ગુણેનાં ગીત પ્રેમ ધારીને જ્યાં ત્યાં અવસર પામીને ગાઉં છું, તારી શેભાનું વર્ણન કરું છું, હે શુદ્ધ ચેતન ! હવે મને મળ. આપના જે જે અપરાધો કર્યો હોય તદર્થે અનેક પ્રકારનાં પ્રાયશ્ચિત્ત કરું છું, આપના મેળાપના માટે સર્વ વસ્તુને ત્યાગ કરી ભાગવતી દીક્ષા અંગીકાર કરી તને, વનમાં, ગુફામાં, પહાડમાં અને આકાશમાં જોયા કરું છું, હે શુદ્ધ ચેતન ! આપની પ્રાપ્તિ માટે મેં જવસ્તુઓમાં થતી પ્રિયાપ્રિય બુદ્ધિને પણ ત્યાગી છે, હવે તે એક આધાર તારો છે. તારા દર્શનવિના એક ક્ષણ પણ કરેડ વર્ષ જેટલે લાગે છે, માટે હે શુદ્ધ ચેતન ! હવે તું પ્રત્યક્ષ પ્રમાણુથી દર્શન આપ. આ પ્રમાણે હું ક્ષણે ક્ષણે શુદ્ધ ચેતનાને જાપ જપીને પ્રાર્થના કરું છું એમ સમતા પિતાના અનુભવ મિત્રને કહે છે. आतुर चातुरता नहीं रे, सुनि समता टुक बात । आनन्दघन प्रभु आय मिले प्यारे, आज घरे हर भात. ॥ मि०॥५॥
ભાવાર્થ-સમતા અનુભવ મિત્રને કહે છે કે, હે અનુભવ! તું કદાપિ એમ કથીશ કે આટલી બધી પોતાના શુદ્ધ ચેતન સ્વામીને મળવાની આતુરતા રાખવી તે ગ્ય નથી, કારણ કે ઘણી આતુરતામાં ચાતુરીનો વિવેક રહેતો નથી. આના ઉત્તરમાં હું એટલું કહું છું કે હે અનુભવ ! પિતાના શુદ્ધ ચેતન સ્વામીને મળવાને આતુર થએલી સ્ત્રીને ચાતુર્થ ન રહે તો તેથી પ્રેમમાં હાનિ નથી, કારણ કે ઘણું આતુરતા થઈ હોય ત્યારે જોઈએ તેવું ચાતુર્ય દેખાડી શકાતું નથી અને રહેતું પણ નથી; માટે મારા સંબંધી તમારે અત્યંત વિચાર કરવો ઘટે છે અને મારા શુદ્ધ ચેતન સ્વામિને મેળાપ કરાવી આપો ઘટે છે. તમે જ્ઞાની છે. હવે વિશેષ હું કંઈ પણ તમારી આગળ કહી શકતી નથી, આ પ્રમાણે સમતાનું બોલવું સાંભળીને અનુભવે તેણની સર્વ વાત તેણુના સ્વામી શુદ્ધ ચેતનને કહી, તેથી સમતાને પડતા દુઃખની વાત સાંભળીને શુદ્ધ ચેતનના મનમાં ઘણું લાગી આવ્યું, અને આનંદના સમૂહભૂત એવા આત્મપ્રભુ રમતાના ઘેર આવી અનેક પ્રકારે સમતાને સુખના દાતાર બન્યા. સમતા પિતાને સ્વામી, શુદ્ધ ચેતનના સમાગમથી સુખી બની.
૧ આતુરત્તા નદિ ચાતુરી રે એવો ડહેલાની પ્રતિમા પાડે છે. સમતા કળે છે કે, જ્યાં પ્રિચસ્વામિને મળવાની મનમાં આતુરતા છે ત્યાં ચાતુરી રહેતી નથી, તેથી મારી ચાતુરી તરફ લક્ષ ન દેતાં મારી આતુરતાને લક્ષ્યમાં રાખીને હે સ્વામિન! હવે મને કૃપા કરીને મળે.
ભ. ૧૩.
For Private And Personal Use Only
Page #355
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૮ ) મેહની અનેક પ્રકાની મલીનતાને તેણુએ ત્યાગ કર્યો, રાગ અને દ્વષ તેનાથી દૂર થયા. કઈ પણ પ્રકારની લાલસાઓ હવે રહી નહીં; સર્વ પ્રકારની ઈછા તેણીની શાન્ત થઈ તેના ઘરમાં સર્વત્ર ઉજવલતા પ્રકાશવા લાગી. કેવલ જ્ઞાન અને કેવલ દર્શન એ બે ચક્ષુથી પિતાના સ્વામીને નિરખીને સહાનન્દમય બની ગઈ. કઈ જાતનું અંશમાત્ર પણ તેને દુઃખ રહ્યું નહીં. આનન્દઘન શુદ્ધ ચેતનના સંયોગે તન્મય બનીને અનત આનન્દ ભેગવવા લાગી; એમ શ્રી મદ્ આનન્દઘનજી મહારાજ પિતે હૃદયના આનન્દ ઉતારોથી સમતાનું સ્વરૂપ કથે છે.
પ૬ રૂક.
(ા નો.) देखो आली नट नागरको सांग ॥ देखो० ॥ औरही और रंग खेलति तातें, फीका लागत अंग॥ देखो० ॥१॥
ભાવાર્થ.–ચેતના કહે છે કે, સમતા સખિ ! નટનાગર, અર્થાત નાગરિકમાં ઉસ્તાદ એવા આત્મારૂપ નટને વેષ તો જુઓ, કેવી તેની દશા થઈ ગઈ છે? તે ક્ષણે ક્ષણે અશુદ્ધ પરિણતિના યોગે જુદા જુદા પ્રકારના રંગ ખેલે છે, તેથી તેને રંગ કે લાગે છે. અશુદ્ધ પરિપુતિના ગે આત્મસ્વામી ક્ષણમાં સ્પર્શેન્દ્રિય સુખો ભેગવવા વળખાં મારે છે. ઘડીમાં અનેક પ્રકારનાં મિષ્ટાન્નો ખાવાની ઈછા કરે છે, ઘડીમાં અનેક પ્રકારનાં નાટક જોવાની ઈચ્છાથી અનેક જાતની પ્રવૃત્તિ કરે છે, ઘડીમાં અનેક જાતની ચિંતા કરે છે, ઘડીમાં હાસ્યના ખેલ ખેલવા મંડી જાય છે, ઘડીમાં દીનતા દેખાડે છે અને પિતાને દીન ધારી અજેની ખુશામતને ખેલ આરંભે છે. ઘડીમાં કીર્તિના ખેલમાં ફસાઈ જઈને અનેક પ્રકારના ઉપાયોથી કીર્તિનાં બણગાં સાંભળવાની ઈચ્છામાં લયલીન થઈ જાય છે. ઘડીમાં ભ્રાંતિવડે અનેક જડ પદાર્થોમાં અહંન્દુ અને મમત્વ કપીને તેઓની પ્રાપ્તિ માટે અનેક પ્રકારના પ્રયત્નો કરે છે. ઘડીમાં નામની મમતામાં લલચાઈને પોતાનું નામ અમર કરવા અનેક પ્રકારના વિકલ્પસંક કરે છે. ઘડીમાં અન્ય મનુષ્યને શત્રુઓ કપીને તેઓને નાશ કરવા, મન, વચન અને કાયાથી પૂર્ણ પ્રયત્ન કરે છે. ઘડીમાં તૃણુરૂપ મદિરાનું પાન કરીને અનેક પ્રકારના પદાર્થોને પ્રાપ્ત કરવા હિંસારને સેવે છે. ઘડીમાં માનના આવેશમાં આવી જઈને અહંકારનો ખેલ ભજવે છે; પોતાના સમાન અન્ય કેઈને માનતો નથી. ઘડીમાં અનેક પ્રકારના કપટના
For Private And Personal Use Only
Page #356
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખેલમાં રમણતા કરે છે તેથી આત્મસ્વામીને અસંખ્યાત પ્રદેશ અનન્ત કર્મવર્ગણરૂપ મલીનતા લાગે છે અને તેથી બહુ મલીન થવાથી તેમને રંગ કે લાગે છે, અર્થાત્ તેઓ પોતાના સ્વરૂપે શુદ્ધ દેખાતા નથી.
औरह तो कहा दीजे बहुत कर, जीवित है इह ढंग । मैरो और बिच अन्तर एतो, जैतो रूपे रंग ॥ देखो० ॥२॥
ભાવાર્થ-હવે આના કરતાં વિશેષ શું કરવું જોઈએ? મારો પ્રાણ સ્વામીને અપ્યો છે, મારું જીવન આવા પ્રકારનાં ઢંગવાળું છે. મારા અને મારા સ્વામી વચ્ચે એટલું જ અંતર છે કે જેટલું રૂપું અને રૂપાના રંગમાં અન્તર છે. કહેવાને સારાંશ એ છે કે જેમ રૂપું અને રૂપાના શ્વેત રંગ વચ્ચે કિંચિત, પણ અન્તર નથી તેમ મારા અને મારા સ્વામી વચ્ચે વસ્તુતઃ જોતાં જરા માત્ર અન્તર નથી, તેમ છતાં મારા સ્વામી પરભાવમાં રમણતા કરે છે અને પિતાના શુદ્ધ ઉપયોગમાં રમતા કરવાની પ્રવૃત્તિ આદરતા નથી. અનાદિ કાળથી અશુદ્ધ પરિણતિના બળે એકદમ મારા સ્વામી પોતાની પરિણતિ સુધારી નાખે તેમ જણાતું નથી, તે પણ તેઓ પિતાની શુદ્ધતા કરવા ધારે તો હું પણ સહાય કરવા તૈયાર થઈ ગઈ છું. મારા સ્વામી એવી ભ્રાંતિમાં પડી ગયા છે કે, તે ખરી વસ્તુને ખોટી જાણે છે અને અસત એવા સંસાર પ્રપંચને સત્ માને છે; આવી તેમની સ્થિતિમાં પણ મારે તેમના ઉપર અત્યંત પ્રેમ ધારીને તેમની શુદ્ધિ કરવી જોઈએ. સતી સ્ત્રીઓ પોતાના સ્વામી ભ્રમિત થઈ ગયા હોય છે તે પણ તેના પર અત્યંત પ્રેમ ધારણ કરે છે અને પોતાના સ્વામિની સેવા કરે છે. પિતાના સ્વામિની સેવામાં જ સતી સ્ત્રીઓ મીઠા મેવા માને છે. રૂપાનો રંગ જેમ રૂપાથી જુદો પડતો નથી તેમ સતી સ્ત્રી પોતાના સ્વામિથી ત્રણે કાલમાં જુદી પડતી નથી. (પરમાર્થ સંબધમાં આનન્દનો સાગર રહેલો છે.) સતી સ્ત્રી પોતાના સ્વામિની સાથે તાદામ્યસંબધથી વર્તે છે. ચેતના કહે છે કે, હું નરક અને નિગેદમાં પણ મારા સ્વામિની સાથે રહું છું, પણ મારા ચેતન સ્વામીને કદાપિ ત્યાગ કરતી નથી. મારા સ્વામી જે આત્મવીર્ય ફેરવે તે ખરેખર સકલ કર્મનો ક્ષય કરી શકે, પણ તેઓ મેહ ઉંઘમાં ઘોરે છે તેથી હું બહુ દુઃખિની થઈ ગઈ છું. तनु सुध खोय घूमत मन ऐसें, मानुं कछुइक खाइ भंग । एते पर आनन्दघन नावत, और कहा कोउ दीजें संग.॥ देखो०॥३॥
For Private And Personal Use Only
Page #357
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૦) ભાવાર્થ.–ચેતના કહે છે કે, હું સમતા સખી! મારા સ્વામિને વિજ્ઞપ્તિ કરી કરીને હું તે થાકી ગઈ. મારા સ્વામિની પ્રાપ્તિ અર્થ મેં તનુની શુદ્ધિનું પણ સ્મરણ કર્યું નહીં અને મારું મન મારા આત્મસ્વામિના વિરહે જેમ કેઈએ અત્યંત ભાંગ પીધી હોય અને તેનું મન જેમ ભમે છે તેમ ઘુમે છે. વિરહી સ્ત્રીના મનની સ્થિતિ ચોક્કસ રહેતી નથી. વિરહી સ્ત્રીનું મન અનેક વિચારોમાં ઘેરાઈ જાય છે. મારા મનમાં પતિના વિરહે અનેક ચિન્તાઓ પ્રકટે છે. એક ચિત્તાને હઠાવું છું તો બીજી ચિન્તા તુર્ત મનમાં પ્રવેશે છે. મારા મનમાં એકદમ અનેક વિચારે સપાપ પ્રવેશ કરે છે. હદની બહાર ઘણું વિચારે કરવાથી મગજની નસે નિર્બળ બની જાય છે અને વિચારને ઘેધપ્રવાહ એટલો બધે જેસબંધ ચાલે છે કે તેને પૂર્ણ બળ વિના અટકાવી શકાતો નથી. ક્ષણે ક્ષણે ચિન્તા, શોક અને ઉદ્વેગના વિચારથી મગજ ઘુમે છે. કયાં છું અને શું કરું છું અને મારે શું કરવું જોઈએ તેનું પણ મને ભાન રહેતું નથી. ચિન્તા ચિતાની પેઠે મારું અન્તરંગ બાળી નાખે છે. મન, વાણું અને કાયાની વિચિત્રતા કરી નાખે છે. ઉઠતાં, બેસતાં, ખાતાં, પિતા અને ચાલતાં, ચેતન સ્વામિના વિચારોથી મન ઘેરાઈ ગયું છે. હવે હું શું કરું? શુદ્ધ ચેતન સ્વામિ પ્રતિ મારી ફરજ હું બજાવું છું અને તેમની પ્રાપ્તિ માટે અનેક પ્રકારના પ્રયત્ન કરું છું, અનેક પ્રકારની પ્રાર્થના કરું છું. આત્મસ્વામિ માટે તનની અને મનની શુદ્ધિ પણ ખોઈ. મારી આવી દશા થઈ તોપણ જે આનન્દના રસમૂહભૂત આત્મસ્વામી મારા ઘેર ન આવે તો શું આના કરતાં અન્ય કોઈ સંગ કરવાનો બાકી છે ? અર્થત આના કરતાં બીજે કઈ સંબંધ ઉત્તમ નથી, એ સંબધે મેં મારા સ્વામીથી બાંધે છે, તેમ છતાં આત્મસ્વામી ન પધારે તે શું કરવું? હવે તે સંબધની પરાકાષ્ટા થઈએમ આનન્દઘન કહે છે.
રૂ.
(ા દ્વીપ અથવા જન્ટ.). તારે વારે વારે વારે વારે વારે | सजी सणगार बनाये भूखन, गई तब सूनी सेजा.॥ करे० ॥१॥
ભાવાર્થ: સમતા પિતાના સ્વામિને મળવા માટે સર્વ પ્રકારના શણગાર સજવા લાગી અને સર્વ પ્રકારના શણગાર સજીને સ્થિરતારૂપ શય્યામાં ગઈ તો ત્યાં પોતાના સ્વામિને દેખ્યા નહીં. આત્મસ્વામી તે વખતે મમતાના ઘેર ગયા હતા. શયાને શૂન્ય દેખીને
For Private And Personal Use Only
Page #358
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ )
તે મનમાં વિચારવા લાગી કે, અહો ! આવા વખતે શુદ્ધ ચેતનસ્વામિનો વિયોગ થયો છે, આનું કારણ શું? ખરેખર પૂર્વભવમાં કરેલ કર્મ આ વખતે સ્વામિને મળવામાં વિદ્ધ કરે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે, લાભાંતરાય કર્મના ઉદયથી લાભની પ્રાપ્તિ થતી નથી. દાનાંતરાય કર્મના ઉદયથી દાન દેઈ શકાતું નથી. ભેગાંતરાય કર્મના ઉદયથી ભેગની પ્રાપ્તિ થતી નથી. ઉપભેગાંતરાય કર્મના ઉદયથી ઉપભેગની પ્રાપ્તિ થતી નથી. વીઆંતરાય કર્મના ઉદયથી વીર્યશક્તિની ખીલવણી થતી નથી, તેમ મારા પતિને આવા ટાણે વિયોગ થાય છે તેનું કારણ પૂર્વભવનું અન્તરાયકમે છે. મારા સ્વામિને મળવામાં અન્તરાયકર્મ વચ્ચે આવે છે. અત્તરાયકર્મના ઉદયથીજ નિમિત્તે પણ પ્રતિકૂળતાને ભજે છે. રામ અને સીતા વચ્ચે વિયોગ પડાવનાર કર્મ હતું, નળ અને દમયંતી વચ્ચે વિયોગ પડાવનાર કર્મ હતું, પવનકુમાર અને અંજના વચ્ચે વિયોગ પડાવનાર કર્મ હતું, રુકિમણ અને તેના પુત્રો વચ્ચે વિયોગ પડાવનાર કર્મજ હતું, શ્રી ઋષભદેવને એક વર્ષ પર્યત આહાર અને જલને સંબધ તજાવનાર કર્મ હતું, તેમ મારા સ્વામિની મતિ ફેરવનાર પણ કર્મ છે અને મારા ચેતન સ્વામિથી ભારે વિયોગ કરાવનાર પણ કર્મ છે. સમતા કહે છે કે હે કર્મ! તને કેમ બિલકુલ દયાજ આવતી નથી? તું કેમ આટલું બધું નિષ્કર બન્યું છે? હવે તે તે દુ:ખ દેવામાં બાકી રાખી નથી. હજી તારી ઈચ્છા હોય તે કર્મ તું કર ! કર !! તારું થાય તેટલું કરી લે. હે કર્મ ! મારા પતિથી વિયોગ કરાવીને તારે મને જેટલી પીડવાની હોય તેટલું પીડવા તારું કાર્ય કથા કર ! विरह व्यथा कछु ऐसी व्यापति, मानुं कोई मारति बेजा। अंतक अंत कहालूं लेगो प्यारे, चाहे जीव तूं लेजा. ॥ करे॥२॥
ભાવાર્થ- સમતા કહે છે કે, હે શુદ્ધ ચેતન સખિ! મને જાણે કેઈ બરછીના ભાલા મારીને પડતું હોય તે પ્રમાણે મારા શુદ્ધ ચેતન સ્વામિના વિરહથી પીડા થાય છે. શારીરિક પીડાનાં તો ઔષધે છે, પણ વિયોગરૂપ માનસિક પીડાનાં ઔષધ ખરેખર મારા સ્વામિના મેળાપ વિના અન્ય કેઈ નથી. બાવન ચંદનથી પણ આત્મસ્વામિના વિયોગનો તાપ શમતો નથી. જ્ઞાનાદિ અનંત ઋદ્ધિના ધણી એવા શુદ્ધ ચેતન મળ્યા વિના અન્તરમાં થતે વિરહતાપ શમાવાનો નથી. મારા અંગના પ્રદેશ પ્રદેશ, અગ્નિના બાણ ભોંકવાની જે વેદના થાય તેના કરતાં અનન્તગુણ વેદના થાય છે. હવે તે હે
For Private And Personal Use Only
Page #359
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૨ )
કર્મરૂપ ચંડાળ કાળ ! યાંસુધી તું મારે અન્ત લેઈશ. હવે તે મારે અન્ત આવે તેા ઠીક, અગર હું કર્મચંડાળ કાળ! તારે અંત આવે તે ઠીક, આ પ્રમાણે કર્મને ચંડાળ કાળની ઉપમા આપીને ઉપાલંભ દેઈ પેાતાના આત્મસ્વામીને પણ તેજ વાકયથી સંખેાધીને કહે છે કે, હું પ્યારા આત્મસ્વામિન્ ! તમે અન્તકના સમાન થઈ મારા અન્ત કયાંસુધી લેશે ? હવે તેા એક, જીવ લેવા માકી રહ્યો છે, તે તમારી ઇચ્છા હાય તા હવે જીવ પણ લેઈ જાઓ. સમતાનાં આ વાકયે સ્વામિવિરહનું અત્યંત દુઃખ દર્શાવે છે. શુદ્ધ ચૈતન સ્વામિના વિરહથી સમતા અત્યંત દુ:ખિયારી બનીને આ પ્રમાણે હૃદયના ઉદ્ગારા કાઢે છે. જીવન અર્પીને પણ સ્વામીના વિરહ ટાળવાની તેની અત્યંત ઉત્કૃષ્ટ ઈચ્છા થઇ છે. પોતાના સ્વામિને મળવાને પેાતાના જીવને પણ હીસામ ગણતી નથી. સમતાને પેાતાના સ્વામિના મેળાપ વિના બિલકુલ ચેન પડતું નથી. તે ઉપર્યુક્ત વાકયાથી સ્પષ્ટ અવબાધાય છે. સમતાનું હૃદય અત્યંત પ્રેમમય છે. પેાતાના સ્વામિ વિના તેને કોઈ પણ બાબતનું ભાન રહ્યું નથી.
कोकिल काम चंद्र चतादिक, चेतन मत है जेजा । નવહનાગર બ્રાનન્દ્યન પ્યારે, આર્ફે ાંમત મુજુ ટ્રેન
રબારી
ભાવાર્થ. —સમતા કહે છે કે કેકિલ, કામ, ચન્દ્ર અને આમ્રાદિક સર્વે મદાન્મત્ત અવસ્થામાં જે જે વસ્તુઓ હેતુભૂત છે, તે તે વસ્તુઓ મારા ચેતન સ્વામિના મેળાપના અભાવે સુખકર નથી. સમતાના કહેવાને અભિપ્રાય એ છે કે, મારા શુદ્ધચેતનવિના કોકિલાદિ દુઃખકર છે. અનહુદ નેિ તે અન્તરમાં કોકિલાના સ્વર સમજવા. અન્તરમાં ધ્યાન ધરીને આત્મસ્વભાવે રમવું તે રૂપ કામ સમજવા. અન્તર શાંતભાવરૂપ ચન્દ્ર સમજવા. ચારિત્રરૂપ આમ્રવૃક્ષની અનુભવ કલિકારૂપ માર સમજવા. ઇત્યાદિ સર્ચ હેતુએ મારા સ્વામિને મળવામાં પ્રેરણા કરાવે છે અને તે મારા શુદ્ધ ચેતન સ્વામિને મળવામાં અભિમત છે. પણ શુદ્ધચેતનસ્વામિના અભાવે કંઈ પણ આનન્દ મળતા નથી. મારા શુદ્ધચેતનસ્વામિના મેળાપના જે જે અભિમત હેતુએ છે તે અમુક અંશે પ્રાપ્ત થયા છે, તેથી આત્મપ્રભુ મળવાની આશા બંધાઈ છે. આશામાં ને આશામાં જીવન વહનારી સમતા આશાના ઉદ્ગારાથી કહે છે કે હું નવલનાગર ! (પ્રથમની હિરાત્મદશાથી ખસીને અતરાદશાને પ્રાપ્ત કરનાર) આનન્દના સમૂહભૂત મારા પ્રિય સ્વામિન્ ! મારા સ્થિરતારૂપ ઘરમાં આવીને તું મને અમીરી (સ્વતન્ત્ર દશાના
For Private And Personal Use Only
Page #360
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૩) અધિકારથી સિદ્ધદશાની ખુમારી) સુખને દઈ જા. અર્થાત આત્મિક સહજસુખને અત્રે આવીને આપ. તું બાહ્યપ્રદેશમાં પરિભ્રમણ કરે છે તે અસત્ય છે, દુઃખકર છે, માટે બાહ્યપ્રદેશમાં લેશમાત્ર પણ ગમન કર નહીં. પરસ્વભાવમાં રાચવું અને સાચવું એજ બાહ્યપ્રદેશગમન છે. બાહ્યપ્રદેશગમનથી કદી સુખ મળ્યું નથી અને ભવિષ્યમાં મળનાર નથી. આત્માના સ્વભાવમાં રમણુતા કરવી તે અન્તરપ્રદેશ છે. અન્તરપ્રદેશમાં, આવીને તે અન્તરામ નવલનાગર! મને સુખ આપ ! ! અન્તરમાં આત્મા, રમણ કરે છે તો અનઃસુખ પ્રગટે છે એમ આનન્દઘનજી કહે છે.
पद ३६.
(રાગ મારી.) वारे नाह संग मेरो, यूंही जोबन जाय । ए दिन हसन खेलनके सजनी, रोते रेन विहाय. ॥वारे ॥१॥
ભાવાર્થ –ક્ષાયિક શુદ્ધચેતના કહે છે કે, હું સમતા સખિ ! હું તને મારી દુ:ખવા શુણાવું છું. મારા ચેતન સ્વામી ક્ષપશમભાવના ચરિત્રધારક હોવાથી તથા છદ્મસ્થ દશાવાળા હેવાથી હજી અન્તરાત્મદશામાં છેટા છે અને હું તે તેરમાં ગુણસ્થાનકમાં રહેનારી ક્ષાયિક શુદ્ધચેતના અર્થાત્ કેવલજ્ઞાનદૃષ્ટિ છું. મારા સ્વામિ હજી અત્તરાત્મદશાવાળા હોવાથી મારી દશાને જાણું શકતા નથી. મારું હૃદય નહીં જાણવાને લીધે અને મારા સંબંધમાં નહીં આવવાના લીધે મારૂં ભરયૌવન વય ચાલ્યું જાય છે. મારા તેરમાં ગુણસ્થાનકને સમય અનન્ત આનન્દની રમત રમવાને છે. અનત શુદ્ધ રમણતાને ખેલ ખેલવાને આ વખત છે, અને આવા પ્રસંગે આનન્દ મળે નહીં તેથી તેવા અનેક પ્રકારની ચિન્તાઓમાં આકુળવ્યાકુળ બની ગઈ છું અને મારા દિવસ દેવામાં વીતે છે, એ શું એાછી ખેદજનક વાત છે? હે રમતા સખિ ! મારા દુ:ખની વાત બાલ સ્વામી જાણી શકતા નથી. હું તેમની આગળ દુ:ખનાં રોદણાં જેટલાં રડું તેટલાં ફોક છે. કારણ કે મારા દુ:ખને જાણે નહીં તેની આગળ દુ:ખની વાત કરવી તે અર યમાં રૂદન બરોબર છે. ગંધા ધારા, હે આજ મૂર માઝ રવથા, 2 gવન રાત આ કહેવતની પેઠે મારી વીતક વાર્તા બાલુડા સ્વામિની આગળ સમજવી. હે સખી ! યૌવનવય જે ગાળે છે તેને જ તેનું ભાન થાય છે. મારા સ્વામિ હાલ તો છાધર્થિક
For Private And Personal Use Only
Page #361
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૪) જ્ઞાનને ધારણ કરે છે, હજી તેઓશ્રીની ઉપરનાં ગુણસ્થાનક પ્રાપ્તિરૂપ મોટી ઉમર થઈ નથી, તેથી મારે સંબધ કેવા પ્રકારનો છે તે પરોક્ષ દષ્ટિપણથી શી રીતે જાણું શકે ?
नग भूषणसे जरी जातरी, मोतन कछु न सुहाय । इक बुद्ध जियमें ऐसी आवत है, लीजें री विष खाय.॥वारे०॥२॥
ભાવાર્થ-ક્ષાયિક શુદ્ધચેતના કહે છે કે, હે સમતા સખિ ! હું નંગ, (નગીના) અને આભૂષણેથી જરી જાતરી–થઈ છું અર્થાત અલંકૃત થઈ છું તો પણ મારા તનમાં પહેરેલાં ઘરેણાં વગેરે અલંકારે મને ગમતા નથી અને એક બુદ્ધિ મારા મનમાં એવી આવે છે કે જાણે વિષ ખાઈને મરી જાઉં. મારા સ્વામિવિના આભૂષણે શરીરે પહેરેલાં જરા માત્ર પણ શોભાને આપવા સમર્થ થતાં નથી. ફક્ત હવે તે વિષ વગેરેનું ભક્ષણ કરીને મૃત્યુ કરું કે જેથી મારું દુ:ખ સર્વ ટળી જાય. આવી શુદ્ધચેતનાની દશા દેખીને પોતાના સ્વામિના મનમાં કંઈ પણ દયાભાવ ઉત્પન્ન થયાવિના રહે નહીં? અત્યંત સ્વામિપ્રેમમાં મગ્ન થેએલી શુદ્ધચેતના વિયોગથી થતા પોતાના દુ:ખથી કંટાળીને આ પ્રમાણે છેલ્લા પ્રાણુનાશક માગે ઉપર આવે છે. ચેતન સ્વરૂપ સ્વામિના આન
રસની યાસી શુદ્ધચેતના, શરીર અને પ્રાણને પણ પિતાના સ્વામિની આગળ હીસાબમાં ગણતી નથી. શરીરના ઉપરથી બિલકુલ મમતા ઉતારીને પોતાના સ્વામીમાં લીન થઈ ગઈ છે. એક સ્થિર ઉપગથી પિતાના સ્વામિનું ધ્યાન ધરે છે. સ્ત્રીને સ્વભાવ એવો છે કે પિતાના
સ્વામિના અસંબંધે તે મૃત્યુના વિચાર કરે છે, તેની ઘટના શુદ્ધચેતનામાં કવિએ ઘટાવી છે. શુદ્ધચેતનાના હૃદયમાં સ્વામીના સંબંધે અને ત્યંત ઘર કર્યું છે. આત્મસ્વામિની બાલ્યાવસ્થા છે, તેથી શુદ્ધચેતનાની વિજ્ઞપ્તિનો અમલ થઈ શકે નહીં, તેથી શુદ્ધચેતના હૃદયમાં અત્યંત દુઃખ પામે તે વાત અનુભવમાં આવી શકે છે. જગત વ્યવહારમાં પણ વર બાલક હેય અને સ્ત્રી મોટી હોય તે વિપરીત પરિમ આવે છે. શ્રીમદ્ આનન્દઘનજીએ હૃદયથી ચિત્રેલા પાત્ર પ્રમાણે જગત વ્યવહારમાં પણ મોટી વયની સ્ત્રીને નાના વરના લીધે વિપરીત પરિણામ પ્રાપ્ત થાય છે માટે વ્યવહારમાં પણ બાલલગ્નના કુરીવાજોને અટકાવવાને ખાસ બોધ મળે છે.
ना सोवत हे लेत उसास न, मनहीमें पिछताय । योगिनी हुयके निकट् घरतें, आनन्दघन समजाय. ॥वारे०॥३॥ ભાવાર્થ.–શુદ્ધચેતના કહે છે કે, હું ઉંઘતી પણ નથી અને
For Private And Personal Use Only
Page #362
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૫ ) ઉચ્છાસ પણ લેઈ શક્તી નથી. મારા ચેતન સ્વામિના બાળસંબધે નિદ્રા પણ જાણે રીસાઈ હેયની તેમ જણાય છે. નિદ્રા અધું દુઃખ હરે છે, પણ ચિન્તાવિનાના મનુષ્યને નિદ્રા આવે છે; જ્યાં ચિત્તાને અત્યંત વેગ હોય છે ત્યાં નિદ્રા રહેતી નથી. કેઈ પણ જાતના વિચારના પ્રવાહમાં પડેલું મન જ્યાંસુધી શાંત થતું નથી, ત્યાંસુધી નિદ્રા આવતી નથી. મારા ચિંતનના બાળસંબધે મારું મન કેની આગળ ખાલી કરૂં? સતી સ્ત્રી આવા સંબધે સુખે ઉઘે નહીં, શ્વાસ પણ લઈ શકે નહીં અને મનમાં પસ્તાય, એમાં હું સમતા સખી! કંઈ પણ આશ્ચર્ય નથી. હે સમતા સખી ! હવે તો સ્વામિના બાળ સંબધે રહેવામાં દુઃખની વૃદ્ધિ શ્વાસોચ્છાસે થયા કરે છે. મારા સ્વામિની બાલ્યાવસ્થાથી ઘાતક કમએ મારાપર ઘેરો ઘાલ્યો છે અને તે સ્વામીની મેટી ઉમર થયાવિના, અર્થાત બારમા ગુણસ્થાનકના અત્તે આવ્યા વિના મારાથી દૂર થનાર નથી. મારા સ્વામિની બાલ્યાવસ્થા હોવાથી તેઓ પરભાવ રમતમાં ખેલ્યા કરે છે. પોતાના ઘરમાં શું થાય છે તેની ખબર રાખતા નથી. કષાય, નેકષાય, આદિ પ્રમાદના સ્થાનમાં રમત રમવા દોડી જાય છે. પોતાની માતા અને પિતાનું કહ્યું પણ કરતા નથી. ઘરમાં રહેવું કઈ પણ પ્રકારે સુખકારી જણાતું નથી. હે સમતા સખી ! તું આનન્દઘનરૂપ આત્માને સમજાવ, નહીં તે હવે યોગિની થઈને ઘરમાંથી નીકળી જઈશ. [લઘુ આનન્દઘન સ્વામીને ગમે તેમ સમજાવી ઘરમાંથી નીકળીને યોગિની થઈ જાઉં એમ મનમાં વિચાર આવે છે.] પિતાના સ્વામિપર અત્યંત પ્રેમદશાના ઉદ્ધાર શુદ્ધચેતનાના છે, એમ શ્રી આનન્દઘનજી કહે છે.
v૬ ૩૭.
(ા વેઢાવ. ) ताजोगें चित्त ल्याऊं रे वाहाला.॥ ता० ॥ समकित दोरी शील लंगोटी, घुल घुल गांठ घुलाऊं। तत्त्व गुफामें दीपक जोऊं, चेतन रतन जगाऊं रे,वाहाला-ता०॥१॥
ભાવાર્થ-શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ કહે છે કે, હે વહાલા (પ્રિય) પ્રભુ ! તે યોગમાં ચિત્ત ખેંચુ છું. બાહ્યથી દેખાતી ગિની દશા તો સર્વે ધારણ કરી શકવાને સમર્થ બને છે, પણ અન્તરથી - ગીની દશા ધારણ કરવાને કેઈક વિરલા સમર્થ થાય છે, માટે હું તે અત્તરના યોગમાં ચિત્ત ધારણ કરું છું. અન્તરની યોગદશાનો વેષ
- ૧૪
For Private And Personal Use Only
Page #363
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૬). કેવા પ્રકારનો છે અને તે કેવી રીતે ધારણ કરે, તે ગિરાજ જણાવે છે. રસમકિતરૂપ દેરી અને શીલરૂપ લંગોટી ધારણ કરું છું અને તે દેરીને વચ્ચે વચ્ચે ઘુલી ઘુલી ગાંઠ, સમકિતના સડસઠ બેલરૂપ લગાઉં છું. તત્ત્વરૂપ ગુફામાં પ્રવેશ કરીને ત્યાં જ્ઞાનરૂપ દીપક પ્રકટાવું છું અને તત્ત્વરૂપ ગુફામાં ચેતનરૂપ રતને પ્રકાશ ખીલવું છું. ચેતનરૂપ રતને કર્મરૂપ મેલ લાગે છે, તેને હું દૂર કરું છું. આમા રનની પેઠે પ્રકાશક છે. રસપર લાગેલી મલીનતાને જેમ નાશ થાય છે, તેમ આત્માના અસંખ્યાત પ્રદેશે સાથે લાગેલી કર્મપ્રકૃતિયોનો પણ નાશ થાય છે. રલ પાર્થિવ વસ્તુ છે, તેથી તેનું મૂલ્ય ઠરે છે; પણ આત્મા, પાંચ તત્ત્વની પેલી પાર છે અને તે આત્મરૂપ રન ત્રણ કાલમાં નિત્ય રહે છે, માટે તેની કિંમત થઈ શક્તી નથી. પાર્થિવ રત્ન ક્ષણિક સુખ આપવા સમર્થ થાય છે, પણ પાર્થિવ રન, પોતે સુખ શી વસ્તુ છે, તે જાણી શકતું નથી. આત્મારૂપ રન નિત્ય સુખ આપે છે, અર્થાત્ તે અનન્ત સુખને સ્વયં જ્ઞાતા તથા ભક્તા બને છે અને અનત સુખને પિતાના અને સંખ્યાત પ્રદેશમાં ધારણ કરે છે, તેથી આત્મારૂપ રનને પ્રકાશ કરવાનો યોગ હું તત્ત્વગુફામાં બેસી ધારણ કરું છું. अष्टकर्म कंडेकी धूनी, ध्यान अगन जलाऊं, उपशम छनने भस्म छणाउं,मलीमली अंग लगाउंरे, वाहाला.॥ता०२
ભાવાર્થજ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ અષ્ટ કર્મ છે; એ અષ્ટ કર્મનું આત્માના પ્રદેશની સાથે ક્ષીર નીરવટુ બંધાવું, આત્માના પ્રદેશની સાથે કર્મનું ટવું, તેને બંધ કહે છે. કર્મનું ઉદયમાં આવવું અને આત્માને વિપાકનો અનુભવ કરાવે તેને ઉદય કહે છે. કર્મને - ચીને ઉદયમાં લાવવાં તેને ઉદીરણ કહે છે. કર્મોનું આત્માના પ્રદેશોની સાથે પડી રહેવું તેને સત્તા કહે છે. બંધ, ઉદય, ઉદીરણું અને સત્તા, એ ચાર પ્રકારે કર્મ બંધાય છે. પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ, એ ચાર પ્રકારે કર્મને બંધ થાય છે. કાષ્ટ જેમ અગ્નિથી બળીને ભસ્મીભૂત થાય છે તેમ, અષ્ટકર્મરૂપ કાષ્ટને ધ્યાનરૂપ અગ્નિથી આળી તેની ધૂણી કહાડું છું અને ઉપશમરૂપ ચાલણીથી તેની મને છાણીને, તે ભસ્મને ભેગી કરીને મારા અંગે ચળું છું; અર્થાત્ આવા પ્રકારની ભસ્મને મારા અંગમાં ચોળીને અત્તરની યોગદશાને ધારણ કરૂં છું. ઉપશમ ભાવરૂપ ચલણીથી કર્મની ભસ્મ, સમ્યકપણે ચાળી શકાય છે. ધ્યાનરૂપ અગ્નિથી કર્મરૂપ કાષ્ટ બળીને ભસ્મ થાય છે. ધ્યાનના ચાર ભેદ
For Private And Personal Use Only
Page #364
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૭) છે. આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન, તેમાં આદ્યનાં બે ધ્યાન ત્યાગ કરવાગ્ય છે, માટે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને ત્યાગ કરીને ધર્મધ્યાન અને શુકલધ્યાનને થાઉં છું અને તે ધ્યાનવડે કર્મને બાળી ભસ્મ કરું છું. મારા મનને હું એક દયેય વસ્તુમાં સ્થિર રાખું છું. રાગ અને દ્વેષનો ત્યાગ કરીને, આત્માનું ધ્યાન ધરીને, અન્તરંગોગ ભૂમિકામાં પ્રવેશ કરૂં છું. તત્ત્વગુફામાં સિદ્ધ થવાને સિદ્ધાસન લગાવી આ પ્રમાણે યોગમાર્ગને એવું છું. आदि गुरूका चेला होकर, मोहके कान फराउं, धर्म शुक्ल दोय मुद्रा सोहे, करुणा नाद बजाउं रे, वाहाला.॥ता०॥३॥
ભાવાર્થ. ધર્મની આદિ કરવાથી સર્વે તીર્થકર આદિકર-તે તે તીર્થની અપેક્ષાએ—મનાય છે, તેથી નમુથુiqમાં બનાળે એવો પાઠ સર્વ તીર્થકરને સાધારણપણે લાગુ પડે એવા વિશેષણરૂપે મૂકે છે. તીર્થકર આદિકર છે; તેઓ તીર્થકર ગણાય છે અને ગુરૂઓની પરંપરાની અપેક્ષાએ તે ગુરૂ પણ ગણી શકાય છે. તેઓની આજ્ઞા માનીને મેહના કાન ફાડીશ, અર્થાત મોહનો નાશ કરીશ. (વ્યવહારની અપેક્ષાએ દીક્ષા આપનાર ગુરૂ ગણાય છે. આ આધ્યાત્મિક પદ છે તેથી અધ્યાત્મ નયની અપેક્ષાએ ભિન્ન અર્થ કરવામાં આવે છે તેથી વ્યવહાર ધર્મ ઉસ્થાપનની આશંકા કરવી નહીં, કારણ કે વ્યવહારનયની અપેક્ષાએ વ્યવહાર ગુરૂ સત્ય છે અને નિશ્ચયનયની અપેક્ષાએ નિશ્ચય ગુરૂ સત્ય છે.) સર્વ ગુણની આદિમાં સમ્યકત્વ ગુણ ઉત્પન્ન થાય છે. સમ્યકત્વના દેનાર ગુરૂ આદ્યગુરૂ ગણાય છે, તેમની આજ્ઞામાં રહીને કર્મને નાશ કરીશ. સર્વ ગુણેમાં સત્યાસત્યને નિર્ણય કરનાર વિવેક ગુણ ઉત્પન્ન થાય છે, તે વિવેકગુણવડે સર્વ ધર્મકાર્યો કરી શકાય છે, માટે તે પણ આદ્યગુરૂ નિશ્ચયથી ગણાય છે; તેમ ગીઓના ગુરૂ આદિનાથ ગણાય છે. મત્યેન્દ્ર, ગોરખ, વગેરે યોગીઓ પિતાના ગુરૂ તરીકે આદિનાથને માને છે. જૈનશાસ્ત્રમાં ઋષભદેવને આદિનાથ કહે છે,
ગીઓના ગુરૂ આદિનાથ છે અને તે અષ્ટાદશ દોષરહિત આદિનાથ તે શ્રી ઋષભદેવ સ્વામી છે, માટે તે પણ પૂર્વોક્ત અપેક્ષાએ ગુરૂ છે; તેમને આજ્ઞાધારકરૂપ શિષ્ય બનીને, મેહમહામલ્લના કાન ફાડીશ. ધર્મ અને શુકલ ધ્યાનરૂપ બે મુદ્રાને બે કણમાં ધારણ કરવાથી બે કાન શોભે છે, કરૂણારૂપ ગંગનાદ બજાવવાથી સર્વ મનુષ્યના હદયમાં દયાભાવને ઉત્પન્ન કરાય છે, કારૂણ્યભાવનારૂપ નાદવડે આત્માની દયાવૃત્તિ ખીલે છે અને પરમાત્મદેવની અન્તરમાં પ્રસન્નતા
For Private And Personal Use Only
Page #365
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૮) પ્રગટે છે. અર્થાત આત્મા તે પરમાત્મારૂપ બને છે, માટે હું આવી યોગિની દશાને ધારણ કરવા ઈચ્છું છું. इहविध योग सिंहासन बैठा, मुगति पुरीकुं ध्याऊं रे; आनन्दधन देवेन्द्रसें जोगी,बहुर न कलिमें आउं रे,वाहाला ता. ॥४॥
ભાવાર્થ–પ્રમાણે યોગસિંહાસન પર બેસીને હું મુક્તિપુરીનું ધ્યાન ધરું છું. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણું, ફયાન અને સમાધિ, એ યોગનાં આઠ અંગ ગણાય છે. યોગસિંહાસનમાં બેસીને ગનાં અંગ સેવ્યાથી અનેક પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત કરી શકાય છે. યોગનાં અંગ સમ્યગૂરીયા સેવવાથી અઠ્ઠાવીશ લબ્ધિઓ પૈકી અમુક લબ્ધિની પ્રાપ્તિ થાય છે. પંચમ આરામાં પણ કેટલીક લબ્ધિઓની પ્રાપ્તિ થાય છે. શ્રીમદ્દ હેમચન્દ્રાચાર્ય યોગશાસ્ત્રમાં પેગનાં અંગોનું સારી રીતે વર્ણન કર્યું છે, તેમજ શ્રીહરિભદ્રસૂરિએ ( ચૌદસે ચુમ્માલીશ ગ્રન્થ બનાવનાર પૂર્વાચાર્ય) યોગબિંદુમાં યોગનું બહુ સૂક્ષ્મ સ્વરૂપે વર્ણવ્યું છે. શ્રીહરિભદ્રસૂરિએ યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રન્થમાં ગની દૃષ્ટિએ સારી રીતે વર્ણવી છે. શ્રીમદ્દચિદાનન્દજીએ ચિદાનન્દ સ્વરદયમાં વેગનું સ્પષ્ટ રીત્યા સ્વરૂપે વર્ણવ્યું છે. આ નન્દને ઘન એ આત્મા કહે છે કે, દેવેન્દ્રની પેઠે હું યોગસિહાસનારૂઢ થઈને બહુવાર કલિયુગમાં ન આવું એવી સ્થિતિને પ્રાપ્ત કરૂં; એવી શ્રીમદ્ આનન્દઘનજી ગદશાની અભિલાષા ધરાવે છે. ચોગદશાના વર્ણનવાળું નીચેનું પદ પણ વિચારીને યુગમાં પ્રવૃત્તિ કરવી જોઈએ.
___योग पद.
मनमोह्या जंगलकेरी हरणीने ए राग, जोगीथइने अलख हुं जगावु रे, सोऽहसोऽहंपरमप्रभुध्यावं रे. जोगी० उदासीनताकंथा पहेरं, वैराग्यनी भभूति चोळावू रे. जोगी० ॥१॥ दयाभावनीचाखडीओधरूं,शीलवतनो लंगोट लगाउं रे.जोगी०॥२॥ सर्वत्यागरूप शीर्ष मुंडावु, प्रभुधारणा खप्पर धराउं रे. जोगी०॥३॥ ध्यानदंडने प्रेमे धारु, पवनपावडी उपयोग लावु रे. जोगी० ॥४॥ अन्तर आत्मप्रदेशे विचरुं, दयागंगमां स्नाने सुहाउं रे. जोगी०॥५॥ अस्तिनास्तिमय परब्रह्ममा, ब्रह्मांड आलुं हुं समाउं रे. जोगी०॥६॥ अनुभवअमृतभिक्षा मागु, हुंतो धूणी संयमनी जगाउं रे. जोगी०॥७॥
For Private And Personal Use Only
Page #366
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૦૯ ) अन्तरआतमपरमातमनी, ऐक्यभावना भांग घुटावुरे. जोगी० ॥८॥ मनप्यालामां भरीनेपीतां, देखें उलटी आंखे सुखपावुंरे. जोगी ० ॥९॥ બુદ્ધિસાગર’યોગમહોય, પામી નિશ્ચયનિર્મયચારે.નોનીનાના
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગદશાની ભાવના જ્ઞાનિપુરૂષાજ ધારણ કરે છે. યાગનાં ખરેખર અંગા ધારણ કરવાની ભાવના શ્રીમદ્ આનંદઘનજી ભાવે છે.
૫૧ ૨૮.
( IT મા )
मनसा नट नागरसूं जोरी हो. म०
नट नागरं जोरी सखी हम, और सबनसों तोरी हो. ॥ म० ॥ १ ॥
મારા
ભાવાર્થ.—શુદ્ધ ચેતના કહે છે કે, હું સમતા સખી! મેં તે મારા ચેતન સ્વામીના સંબન્ધનીજ એકાન્તે ઇચ્છા ધારણ કરી, મેં મારા શુદ્ધ ચેતન સ્વામિની સાથે પ્રીતિ ખાંધી છે. મનમાં તેના દૃઢ નિશ્ચય થયા છે, નટનાગર અર્થાત્ નાગરીકામાં નટ જેમ ચતુર હાય છે, તે જેમ અનેક પ્રકારના ખેલ ખેલે છે, તેમ મારે નટનાગર એવા આત્મા અનેક પ્રકારના ખેલ ખેલે છે. મેં મારા શુદ્ધ ચેતન પરમદેવની સાથે પ્રીતિ જોડી છે અને અન્ય જડ પદાર્થોની પ્રીતિ હું સખી ! મેં તેાડી છે, કેમકે સાંસારિક પદાર્થોમાં સુખ બુદ્ધિ ધારણ કરીને અદ્યાપિપર્યંત મેં તે પદાર્થોમાં અત્યંત રાગ ધારણ કર્યા, જડ પદાર્થોમાં ઈષ્ટ બુદ્ધિ ધારણ કરીને અનેક જીવેાની સાથે કલેશ કર્યો, જડ પદાર્થોમાં રાગ ધારણ કરીને અનેક જીવેાના પ્રાણાના મેં નાશ કર્યો, સુવર્ણ, રૂપું, મેાતી, હીરા, ઘરબાર, વસ્ત્ર અને પાત્ર, આદિ જડ પદાર્થોની પ્રાપ્તિમાટે અનેક મનુષ્યાનું દાસત્વ કર્યું, જેની અંદરના જીવા પેાતાના પ્રાણ ત્યાગ કરીને ગયા છે એવા માતિ વગેરેના હાર ધારણ કર્યા અને તેમાં આસક્તતા ધારણ કરી, પણ અંશમાત્ર સુખ મળ્યું નહીં, ક્ષણિક ધનરૂપ માનેલા પદાર્થો જ્યાંના ત્યાં પડતા રહ્યા, કોઈપણ પદાર્થ પરભવમાં સાથે આવ્યા નહીં. આશ્ચર્ય છે કે, ધનાદિક પદાર્થોમાટે મનુષ્ય રૂવે છે, પણ મનુષ્યો માટે ધનાદિક જડ પદાર્થો રાતા નથી. ધનાદિક માટે મનુષ્યા પ્રાણ જીવે છે, પણ મનુષ્યામાટે ધનાદિક પદાર્થો હર્ષ · શાક એમાનું કશું કાંઈ કરતા નથી, એમ મને અનુભવ નિશ્ચયતઃ થયા છે, તેથી સર્વ પદાર્થોપર થતા પ્રીતિના સંમધને તોડી નાખ્યા. અને તેથી કોઈપણ જડ પદાર્થની હવે ઇચ્છા કે
For Private And Personal Use Only
Page #367
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
મમતા થતી નથી; હવે ફક્ત એક શુદ્ધ ચેતનપર દૃઢ પ્રીતિ ઉપજી છે. મારા ચેતન સ્વામી છે તેજ સુખના સાગર છે, એમ અનુભવ થયા છે.
लोक लाज नाहीं काज, कुल मरयादा छोरी हो; लोक बाउं हसो बिरानो, अपनो कहत न कोरी हो . ॥
For Private And Personal Use Only
० ॥ २ ॥
ભાવાર્થ:—શુદ્ધચેતના કહે છે કે, હે સમતા સખી ! હવે લાકલજ્જાનું અંશમાત્ર પણ કાજ (કાર્ય) નથી, લેાકની લાજ રાખીને કયાંસુધી બેશી રહેવું? કેમકે લેાકની લાજ રાખવામાં આવે છે તેા, આત્મસ્વામિની પ્રીતિના સંબન્ધ પરિપૂર્ણ ભજવી શકાતા નથી. હવે મારે અને દુનિયાને મેળ આવે તેમ જણાતું નથી. મારે આત્મસ્વામિનીસાથે પ્રીતિ છે, ત્યારે લોકોની દુનિયાના જડ પદાર્થોનીસાથે પ્રીતિ છે. મારે સહજ સુખ ધારણુ કરવા ઇચ્છા છે, દુનિયા તા કૃત્રિમ સુખમાં રાચીમાચી રહી છે. મને સત્સ્વરૂપમાં રમણુતાની લય લાગી છે, લોક તેા અસમાં લય લગાડે છે. હું નિર્મલ થવા પ્રયત્ન કરૂંછું, દુનિયા મલીનતાની વૃદ્ધિમાં ઘસડાતી જાય છે. મારે અન્તરદૃષ્ટિથી અન્તરનું સામ્રાજ્ય નિરખવાનું છે, દુનિયા આઘદષ્ટિથી માલસામ્રાજ્ય નિરખે છે. મારી દૃષ્ટિ લાકથી વિરૂદ્ધ છે અને લાકનું વર્તન મને વિરૂહૂઁ લાગે છે; દબાઈ દખાઈને લેાકની દૃષ્ટિ પ્રમાણે બાહ્યથી આજ સુધી વર્તન ચલાવ્યું પણ હવે અન્તરથી લાક વિરૂદ્ધ મારૂં મન કાર્ય કર્યાં કરે છે. જે લેાકને ઈષ્ટ નથી, તેને હું ઇષ્ટ ગણું છું, માટે એવું પરસ્પર વિકાર્ય તજીને મેં તે સર્વે સંગ પરિત્યાગ કરી, મારા આત્મસ્વામિનીસાથે પ્રીતિ જોડી અને લોકલજ્જાના ત્યાગ કર્યો, તેમજ અનાદિકાળથી પરભાવ સંબન્ધ વર્તનરૂપ કુળમર્યાદાને છેડી છે, અર્થાત્ મારા ચેતનસ્વામિની પ્રીતિ રમણતામાં વિગ્ન કરનારી કુળમર્યાદાથી કંઈ પણું સુખ પ્રાપ્ત થવાનું નથી એવું જાણી મેં સત્ય આત્મસ્વામિના પ્રેમના માર્ગ પકડયો છે. મારાથી અ સંબન્ધી એવા સાંસારિક માર્ગમાં ગમન કરનારા અને મુક્તિમાર્ગ તરફ અરૂચિ ધારણ કરનારા લાક હસેા, ગમે તે બેલા, મારી મસ્કરી કરે, તે પણ હવે હું પાછી હડવાની નથી. હું જાણુંછું કે દુનિયા પારકી વાત કરવામાં શ્રી પૂરી હાય છે, પારકાની વાત કરવામાં રાત્રી અને દીવસ ગાળેછે, પણ દુનિયા પેાતાના સ્વાર્થની વાત કોઈની આગળ જરામાત્ર પણ કહેતી નથી, અર્થાત્ પારકાને સર્વે કહેવા દોડે છે, પણ પેાતાની વાત કહેતાં અચકાય છે. આવી દુનિયા ગમે તે ધારે પણ મારે આત્મસ્વામિના પ્રેમથી છુટું પડવાનું નથી.
Page #368
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૧ ) मात तात अरू सज्जन जाति, वात करत है भोरी हो; चाखे रस क्युं करी छूटे, सुरिजन सुरिजन टोरी हो. ॥म०॥३॥
ભાવાર્થ:–શુદ્ધચેતના કહે છે કે, મારી માતા તથા પિતા અને સ્વજન જાતિ, મને બાહ્ય જડપદાર્થોમાં લલચાવી સંસારમાં રાખવાને માટે ભેળી ભેળી વાતો કરે છે, અર્થાત્ નાનાં બાળકને સમજાવવા જેવી વાતો કરે છે. તેઓ એમ જાણે છે કે, શુદ્ધચેતનાને આપણે બાહ્ય દુનિયાના ખેલમાં લલચાવી આપણું સબન્ધમાં રાખીશું, પણ હું તે સર્વ પ્રકારની વાતોને અવળું છું, તેથી બાહ્ય જડ પદાર્થોમાં રાગ અને દ્વેષ ધારણ કરીને ફસાઈ જાઉં તેમ સ્વમમાં પણ કેઈએ આશા રાખવી નહીં. જડ પદાર્થો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા છે, જડ પદાર્થોમાં ત્રણ કાલ જડતા વ્યાપી રહી છે. પુદ્ગલ દ્રવ્યના અનેક પ્રકારના પર્યાય થયા કરે છે. શરીર, વાણું અને મનના પુલ સ્કંધે પણ અનેક આકારેને ધારણ કરે છે અને પાંચ ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય જડ પદાર્થો અનેક પ્રકારના આકારોને ભવિષ્ય કાલમાં ધારણ કરશે, તેવા જડ પદાર્થોને અનન્ત કાળપર્યત અનુભવ્યા, ચાખ્યા, પણ તેનાથી નિત્ય સુખની ગંધ પણું આવી નહીં, પણ મારા ચેતન સ્વામિના પરિચયમાં હું જેમ જેમ આવવા લાગી તેમ તેમ, હું કંઈક નિત્ય સુખની ઝાંખી અનુભવવા લાગી. અસંખ્યાત પ્રદેશી એવા ચેતન સ્વામિને અનુભવ જેમ જેમ વધતો ગયે તેમ તેમ, મારા હૃદયમાં આનન્દને સાગર પ્રગટવા લાગ્યો. મારા આત્મસ્વામિ સાથે સ્થિરેપગે સ્થિર થઈ ત્યારે, અનન્ત સુખની ઝાંખીને સાક્ષાત્કાર થયે. અર્થાત્ અપૂર્વ આનન્દરસનો સ્વાદ અનુભવવા લાગી. હવે મેં આનન્દરૂપ અમૃત રસ ચાખે છે. સતજનોનાં ટેળેટોળાં મળીને જે આનન્દ અમૃતને આસ્વાદે છે, તેવો આનન્દરસ-અમૃતરસ મેં શુદ્ધ ચેતનની સંગતિથી આસ્વાદ્ય છે. કરોડ દેવતાઓ છોડાવવા આવે તો પણ, હવે મારા પતિનો સંગ છૂટે નહીં. હવે તો મારા શુદ્ધચેતન પતિના સમાગમમાં સદાકાલ લયલીન રહેવાની. औरहनो कहा कहावत और, नाही कीनी चोरी हो; काछकछयो सो नाचत निवहे, और चाचर चर फोरी हो.॥म०॥४॥ - ભાવાર્થ-શુદ્ધતના કહે છે કે, હું સમતાસખી! અન્યની વાત અન્યને શા માટે બીજાની પાસે કહેવરાવવી જોઈએ? તેમ મારી વાત
For Private And Personal Use Only
Page #369
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને હું શા માટે કહું? કેમકે મારા હૃદયમાં જેવો અનુભવ પ્રગટ છે, તેવો અનુભવ અન્યના હૃદયમાં જ્યાં સુધી પ્રકટ નથી, ત્યાં સુધી તેઓ મારી વાતને અન્તઃકરણથી સ્વીકારી શકે નહીં, પણ જે સત્ય છે તે ગગનમાં ચઢીને ગાજે છે. સત્ય ગમે ત્યાં ગમે તેવા પ્રસંગે સત્ય તરીકે ભાસ્યાવિના રહેતું નથી, અસત્યના ઢગલાઓમાં પણ સત્યને અણુપ્રકાશ કયોવિના રહેવાનો નથી, ઘુવડે સૂર્યને ન દેખે તેમાં કંઈ સમ ખાવાની જરૂર નથી. સાકર ખાવાથી ગળી લાગે, પણ જેણે સાકરને ખાધી નથી તે ગળી ન માને, તેથી કંઈ સમ ખાવાની જરૂર રહેતી નથી. મેં જે મારા ચેતનસ્વામિને સબન્ધ કર્યો છે, તેમાં કેઈની મેં ચોરી કરી નથી. સ્વામી બે પ્રકારના છે, દ્રવ્ય સ્વામી અને દ્વિતીય ભાવસ્વામી. અન્ય શરીરધારી જીવને અન્યજીવ સ્વામી તરીકે કપે છે; સ્ત્રીઓ પુરૂષોને જગત્ વ્યવહારમાં સ્વામી તરીકે કહ્યું છે, પણ તેવા પ્રકા૨ના સ્વામિને તે ક્ષણિક સંબન્ધ ટળી જાય છે. દ્રવ્ય સ્વામી તરીકે
અનેક જીવો થયા, પણ તેથી નિત્ય સુખ પ્રાપ્ત થયું નહીં. દ્રવ્ય સ્વામિઓને શરીરસંબન્ધથી ધારણ કરવામાં આવે છે, સંસારમાં અનેક છ દ્રવ્યસ્વામિઓના સંબન્ધ કપીને અને નિરાશ થયા; એકેક જીવની સાથે અનેકવાર દ્રવ્ય સ્વામિના સંબન્ધને ધારણ કર્યા, પણું સ્વમના સ્વામિની પેઠે ક્ષણિક સ્વામિની બાજી, સત્ય સુખ આપવા સમર્થ થઈ નહીં. શુદ્ધચેતના કહે છે કે, આત્મારૂપ સ્વામી તે ભાવસ્વામી ગણુય છે, આત્મસ્વામિનો સંબધ નિત્ય સહજ સુખ અર્પે છે, માટે મેં તો આત્મસ્વામિની સાથે સંબંધ જોડ્યો તે કદાપિ કાળે છેડવાની નથી. કાછ કર્યો તે નાચીને નિભાવવો જોઈએ; અર્થાત્ લીધેલ વેષ ભજવો જોઈએ, ચાચરની ચર અર્થાત્ ચઉટાના લોકોની ચરને (વાતને) મે ફેડી નાખી, અર્થાત્ દુનિયા શું કહેશે તે મારે જોવાનું નથી, મારે તે મારા શુદ્ધ ચેતનસ્વામીના સંબંધમાં લયલીન થવાનું છે. ग्यान सिंधू मथित पाई, प्रेम पीयूष कटोरी हो; मोदत आनन्दघन प्रभु शशिधर, देखत दृष्टि चकोरी हो. ॥०॥५॥ | ભાવાર્થ –શુદ્ધચેતના કહે છે કે, હે સમતા સખી! મેં જ્ઞાનર્સિધુનું મથન કર્યું અને તેમાંથી પ્રેમામૃતને કાઢી તેની કટારી ભરી અને આનન્દઘન સ્વામીરૂપ ચંદ્રમાને દેખી દષ્ટિરૂપ ચકેરી પ્રમુદિત થઈ અને તે પ્રેમામૃત કટોરીનું પાન કરવા લાગી. તાત્પયર્થ કે થતજ્ઞાનરૂપ સિધુનું મથન કર્યું ત્યારે, તેના સારમાં ગ્રહણ કર્યું કે આત્મામાં રમણતા કરવી, સર્વ જડ વસ્તુઓને પ્રેમ અસત્ય છે, આત્માના ઉપર પ્રેમ ધારણ કરવાથી
For Private And Personal Use Only
Page #370
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૩) બાહ્ય વસ્તુઓને પ્રેમ છૂટે છે અને આત્મામાં આનન્દ અમૃતરસની ખુમારી પ્રગટે છે. જગતમાં આત્માવિના કેઈપણ વસ્તુ પર પ્રેમ કર ઉચિત જણુતો નથી, કેમકે જડવસ્તુઓના પ્રેમથી ઉલટું પ્રાતે દુઃખ પ્રગટે છે, માટે આત્માપર પ્રેમ ધારણ કરે તે જ ખરેખર ઉચિત છે. શુદ્ધ ચેતનની દષ્ટિરૂપ ચકેરી તે આનન્દઘન એવા ચન્દ્રને દેખી અત્યંત હર્ષ ધરે છે. શુદ્ધચેતનાની દૃષ્ટિ ખરેખર ક્ષણે ક્ષણે આત્મામાં લાગી રહી છે. કેરી ચંદ્રના સામી દૃષ્ટિ ધારણ કરીને અમૃત પાન કરે છે, તેમ શુદ્ધચેતના પણ આત્માને દેખીને આનન્દરૂપ અમૃતનું પાન કરે છે. શુદ્ધચેતના પિતાના આત્મપતિનું સ્વરૂપ નિહાળે છે, અનુભવે છે અને ક્ષણે ક્ષણે અનત કર્મની નિર્જરા કરે છે. શુદ્ધ ચેતના નવીન કર્મ આવવા દેતી નથી અને પ્રાચીન કર્મનું પરિશાટન કરે છે. શુદ્ધચેતના પિતાના આત્મસ્વામીના અસંખ્યાત પ્રદેશમાં વાસ કરીને સ્વામીના અંગને નિર્મલ કરે છે. પિતાના સ્વામિની મલીનતા ટાળીને બારમા ગુણસ્થાનકના અને તેમને શુદ્ધ, બુદ્ધ, પરમાત્મા બનાવે છે. સાદિ અનંત કાળપર્યત ક્ષાયિક ભાવે શુદ્ધચેતના આત્મપ્રભુની સાથે સિદ્ધસ્થાનમાં રહે છે; એમ શ્રી આનન્દઘનજી પિતાના ઉદ્દગારોથી જણાવે છે.
પ રૂ.
(ા ના જયવંતી) तरसकी जइ दइ को दइकी सवारीरी, तिक्षण कटाक्ष छटा लागत कटारीरी. ॥ तर० ॥१॥
ભાવાર્થ:–શુદ્ધચેતના કહે છે કે, હે સમતા સખી! મારા શુદ્ધચેતનપતિ મારા ઘેર આવતા નથી, પણ કુમતિ, મમતા અને તૃષ્ણા વગેરેને ત્યાં વારંવાર જાય છે અને અશુદ્ધ પરિણતિના ઘેર પડી રહે છે. મારા પતિ મારું કહેવું કંઈ પણ હિસાબમાં ગણતા નથી. મારા ચેતનસ્વામી પિતાનું શુદ્ધસ્વરૂપ ગાઢ નિદ્રામાં ઉંધી ગયેલાની પેઠે ભૂલી ગયા છે. હે સમતા સખી! હું સ્વામિ વિરહરૂપ તૃષાથી વલી જાઉં છું. ગરીબના ઉપર વળી દેવની સ્વારી ચઢી આવે છે, તેમ કર્મ પણ એવું ઉદયમાં આવ્યું છે કે, તે મારા સ્વામીને મારા ઘર પ્રતિ આવતાં વારે છે; મારા ચેતન પતિની બુદ્ધિમાં ફેરફાર કરે છે. દગ્ધ થયા ઉપર જેમ ડામ લગાવો તેના જેવી મારી અવસ્થા થઈ છે. કર્મની સ્વારીએ મારા ઉપર ઘેરે ઘા છે, અથોત મને ચારે તરફથી પીડે છે. મારી શુદ્ધતાને હરી લીધી હોય તેવું
ભ. ૧૫
For Private And Personal Use Only
Page #371
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૪) થયું છે. હે સખી! તીણ કટાક્ષની છટા, મને સ્વામિના વિયોગે હદયમાં કટારી મારી હોય અને જેવું દુઃખ થાય, તેવું દુઃખ ઉત્પન્ન કરે છે. સ્વામિના પ્રેમવિના સુખનાં કારણે પણ મને દુઃખરૂપે પરિણમ્યાં છે. સંતોષ, વૈરાગ્ય, વિનય અને વિવેક, વગેરે મારા સ્વામિના મિત્રો પણ મને શાન્તિ આપવા સમર્થ થતા નથી. હવે હું શું કરું? હે સમતા સખી! મન વચન અને કાયાએ હું મારા સ્વામિની આજ્ઞા ઉઠાવવા તત્પર થઈ છું, તેમ મારામાં જે કંઈ ભૂલ આવી હોય તો, મારા સ્વામિની આજ્ઞા પ્રમાણે પ્રાયશ્ચિત્ત કરવા તૈયાર થઈ છું. હે સમતા સખી ! હવે તો તું મારા સ્વામિને સમજાવીને મારા ઘેર લાવ! કારણ કે પ્રમત્તદશા ટાળીને અપ્રમત્તદશાવડે મારા સ્વામિની આજ્ઞા ઉઠાવવા હું તત્પર બની છું. મારા સ્વામી મારા સ્થિરતારૂપ ઘરમાં આવ્યાવિના મને કઈ પણુ રીતે ચેન પડનાર નથી. અનત ગુણેની અસ્તિતા અને અનન્તગુણાની નાસ્તિતારૂપ ધર્મ મારા સ્વામીમાં રહ્યો છે. મારે આત્મસ્વામી વ્યવહારનયવડે અનેકરૂપ છે અને નિશ્ચયનયવડે એકરૂપ છે.
सायक लायक नायक, प्रानको पहारीरी, काजर काज न लाज बाज, न कहुं वारीरी. ॥ तर०॥२॥
ભાવાર્થ-શુદ્ધચેતના કહે છે કે, હે સમતાસખી! મારે આત્મનાથ આવા પ્રસંગે મારી આશાને પૂર્ણ કરતા નથી, તેથી તે બાણસમાન લાગે છે, હૃદયમાં લાગેલું બાણ જેમ પ્રાણુને અપહાર કરે છે, તેમ મારે શુદ્ધ ચેતન સ્વામી પણ આવા ટાણે મને મળતો નથી, તેથી બાણની પેઠે પ્રાણપહારક બન્યો છે. હવે મને કાજળનું પ્રજન જણાતું નથી; કાજળનું કાર્ય સુખાવસ્થામાં હોય છે. હવે લાજની પણ જરૂર નથી. હે સમતા સખી! સ્વામિને મળવાની અત્યંત ઈછા ઉત્પન્ન થઈ છે. જ્યાં ત્યાં મને સ્વામિનું જ મનન થાય છે. ચતુર્થ ગુણસ્થાનથી ચેતનાની શુદ્ધિ થતી જાય છે. ચોથા ગુણઠાણું કરતાં પાંચમા ગુણ સ્થાનકમાં ચેતનાની અનન્ત ગુણ વિશેષ શુદ્ધિ થતી જાય છે. પાંચમા ગુણસ્થાન કરતાં છઠ્ઠા ગુણસ્થાનકમાં ચેતનાની અનન્ત ગુણું વિશેષ શુદ્ધિ થતી જાય છે. છઠ્ઠા ગુણઠાણું કરતાં સાતમામાં ચેતનાની અનત ગુણ વિશેષ શુદ્ધિ થાય છે, એમ ઉપર ઉપરના ગુણસ્થાનકમાં ચેતનાની વિશેષ પ્રકારે શુદ્ધિ થતી જાય છે. ચેતના પિતાના આત્મસ્વામીનું વારંવાર સ્વરૂપ વિચાર્યા કરે છે. આઠમા ગુણઠાણુથી ક્ષપકશ્રેણિનો તથા શુકલ યાનને આરંભ થાય છે. શુકલ ધ્યાનમાં શુદ્ધચેતના પિતાના
For Private And Personal Use Only
Page #372
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેતન સ્વામીની સાથે એકતાનો અનુભવ કરે છે, તે પણ તેરમા ગુણસ્થાનકની પ્રાપ્તિ વિના પોતાના ચેતન સ્વામિને સાક્ષાતપણે મળી શકતી નથી, તેમ પોતાના ચેતન સ્વામિને સાક્ષાપણે પ્રાપ્ત કર્યા વિના ચેતના ઠરીને ઠામ બેસી શકતી નથી. પિતાના સ્વામિને સાક્ષાત્ સંબન્ધ થયા વિના ચેતનાના ઉપર્યુકત ઉગારે નીકળે છે. મેહનીયકર્મના ઉદયથી ચેતન ઉપરના ગુણસ્થાનકમાં ચઢીને પાછા પડી જાય છે, તેથી તેમને વિરહ થવાથી ચેતનાની આવી દશા થઈ છે, એમ ચેતના પોતાના ઉદગારોને જણાવે છે.
मोहनी मोहन ठग्यो, जगत ठगारीरी; વીઝિયે માનયિન, વાદ હમારી. || તર૦ રૂ .
ભાવાર્થ:- શુદ્ધચેતના કહે છે કે, હે સમતાસખી ! મેહ પમાડનારા એવા મારા ચેતન સ્વામીને, ઠગારી એવી મોહિનીએ ઠગે છે. મોહિની સર્વ જીવોને જડ વસ્તુઓમાં મુંઝાવીને પોતાના કબજામાં રાખે છે. ત્રણું ભુવનમાં મોહિનીનું જોર વ્યાપી રહ્યું છે. મોટા મોટા મુનિને પણ માહિની હેઠળ પાડે છે. મેહિની સર્વ જગતને ઠગે છે. દુનિયા આંધળી થઈને મોહિનીના પાશમાં ફસાઈ જાય છે. રણસંગ્રામમાં કરે મનુષ્યોનો નાશ કરનાર એવા દ્ધાઓ પણ, માહિનીના દાસ બનીને માહિનીને પગે લાગે છે. જગતના લોકો માહિનીના પાશમાં ફસાઈ જઈને પોતાનું શુદ્ધ સ્વરૂપ અવલોકવા સમર્થ બની શકતા નથી. માહિનીના પેટમાં અજ્ઞાન જી કીડાની પેઠે પરભાવરૂપી વિષ્ટા ચુંથી રહ્યા છે. જગતના લોકો દેખતી આંખે પણ આંધળાની પેઠે મોહિનીના સંગમાં સુખ માની પ્રાણુનો પણ નાશ કરે છે. અનાદિ કાળથી લાગેલી એવી મહિની પિતાનું સમગ્ર બળ વાપરીને જીને પુતળીની પેઠે પંચેન્દ્રિય વિષયનાટકમાં નચાવે છે. જગતની મોહિનીના પાશમાં ફસાએલા છે, જયંત્રની પેઠે ઉઠે છે, બેસે છે, ખાય છે અને પીએ છે. મહિનીના તાબામાં જગતના સર્વ જીવે છે, તેનામાં એવી ઇંદ્રજાળ શકિત છે કે, લેકે સત્યને અસત્ય કરી માને છે અને અસત્યને સત્યતરીકે માને છે. હે આનન્દઘન ચેતન સ્વામી ! આપ હવે મોહિનીની માયાજાળને તોડી નાખે અને મારા હૃદયમાં આપના પક્ષપણાથી વિયોગરૂપ દાહ ઉત્પન્ન થાય છે માટે, પુષ્પરાવર્ત મેઘસમાન એવું આપનું દર્શન દ્યો, કે જેથી મારા હૃદયને દાહ શાન્ત થાય અને આનન્દની છાયા છવાઈ જાય; એમ શ્રી આનંદઘનજી કહે છે,
For Private And Personal Use Only
Page #373
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૬)
પ. ૪૦.
(ા મારવી.) मीठडो लागे कंतडोने, खाटो लागे लोक; વત વિg ગોઠરી, તે રણમાં પો. મી. છે ?
ભાવાર્થ–સમતા પિતાની શ્રદ્ધા રાખીને કહે છે કે, હે શ્રદ્ધા સખી ! મને તો મારે આત્મસ્વામી પ્રિય લાગે છે અને લોક ખાટ અર્થાત અરૂચિકર લાગે છે. દુનિયાદારીમાં હવે મને બીલકુલ ગમતું નથી–ફુનિયા છે રવાના છે, તેમાં શું શું વિત્ત ધરે, ગોરે નર નાર રે, માથામાં मुंझी शाने मरे. घडीमां सारो घडीमा खोटो दुनिया बोले बोल, सारा ने खोटो कोइ कहेवे कोण करे तसतोल; समजीने सहु सहेवु रे करशे जेतुं तेवू भरे. ॥ दुनिया० ॥१॥ दुनिया जीती नहि जीताशे तेमा राखे चित्त, जशअपयशमां मन जो वर्ते तो नहि थाय पवित्र, जगत भान भूले रे कारज सहु सहेजे सरे. ॥ दुनिया०॥ દુનિયાના કોઈ પણ સ્થાનમાં જરા માત્ર શાન્તિ નથી. દુનિયાનો પ્રવાહ જુદા જ પ્રકારનો છે. દુનિયાની રીતિ પ્રમાણે ચાલીને કેાઈ મનુષ્ય પતાનું શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત કરી શકતો નથી. રાગ અને દ્વેષાદિના ગે દુનિયા સદા કાલ ચાલ્યા કરે છે. આકાશ અને પાતાળમાં જેટલે ફેર છે, તેટલો આત્મા અને લોકમાં ફેર છે. અનાદિકાળથી લોકપ્રવાહ ૫તિત છ કદી સુખ પામી ઠર્યો હોય એમ લાગતું નથી. લોકની એક કહેણું અને એક રહેણું કદી થઈ નથી અને થવાની નથી. દુનિયાએ કેઈનો એક સરખે યશ પણુ ગાયો નથી અને દુનિયાએ કાઈનો એક સરખે અપયશ પણ ગાયે નથી. દુનિયામાં ચિત્ત રાખવાથી કેઈએ સદાકાળની શાન્તિ લીધી નથી અને કેઈ લેવાનો નથી, માટે લોકની વાત હવે મને રૂચતી નથી. મારે શુદ્ધ ચેતન સ્વામી વિનાની ગેછી તે હવે મને રણમાં પોક મૂકવા બરાબર લાગે છે, અર્થાત રણમાં મેટી પોક મૂકીને રૂદન કરવાથી કંઈ વળતું નથી, તેમ લોકની સાથે ગોઠડી કરવાથી કંઈ પણ સુખ જણાતું નથી; મને તો મારા શુદ્ધ ચેતનની ગેટ્ટીમાં સર્વ પ્રકારનું સુખ છે, એમ નિશ્ચય થયો છે.
कंतडाने कामण, लोकडामें शोक; ઇ જાને રેમ , દૂધ ની શો, છે મી ૨ ભાવાર્થ-મારા શુદ્ધ ચેતનરૂપ કાંતમાં, એવી કંઈ આકર્ષણ શક્તિ
૧ ચણતર દેશમાં છાશની આશને કાંજી કહેવામાં આવે છે, તે કાંજી અને દૂધનો મેળ મળતું નથી. કાંજીને સામાન્ય અર્થે ખટાશવાળો પદાર્થ લેવો.
For Private And Personal Use Only
Page #374
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૭) રહી છે કે, તેના સામું દેખવાથી જાણે કંઈ કામણ કર્યું હોય તેની પેઠે, હું તેનામાં લીન બની જાઉં છું અને તેથી આનન્દની છાયા છવાઈ જાય છે. મારા આત્મપતિના સ્વરૂપને નિરખતાંજ જે આનંદ થાય છે, તે આનન્દ વૈખરી વાણું કથી શકતી નથી. દુનિયામાં તે શક જણાય છે. દુનિયા સામે દૃષ્ટિ કરું છું કે, જ્યાં ત્યાં સર્વે પ્રાણુઓને અનેક પ્રકારની ચિત્તારૂપ ચિતામાં બળતા દેખું છું. દુનિયા સામું દેખતાં જ શેકનું વાતાવરણ પ્રગટ થાય છે. દુનિયામાં જે ઈષ્ટ પદાર્થો મનની કકલ્પનાના યોગે મનાય છે, તેને વિયોગ થતાં શેક ઉત્પન્ન થાય છે. દુનિયામાં અનિષ્ટ પદાર્થોને રોગ થતાં શેક પ્રગટી નીકળે છે. અનેક પ્રકારના રોગ થવાથી તથા તેનું સ્વરૂપ સાંભળવાથી પણ ભય અને શેક થાય છે. દુનિયામાં ભવિષ્યકાલ સંબધી શેક થયા કરે છે. દુર નિયામાં સર્વ જીવોની ભિન્ન ભિન્ન મતિ પ્રવર્તે છે, તેથી એક કાર્ય એકને સારું લાગે છે તે, તેજ કાર્ય અન્યને ખોટું લાગે છે. દુનિયામાં ગમે તેટલા ઉપાય કરવામાં આવે છે તે પણ, શેક તો રહ્યા કરે છે. દુનિયાદારીને વળગતાં આત્મસ્વામી મળતા નથી, માટે આત્મસ્વામીને મળવા પ્રયત્ન કરવામાં આવે તો દુનિયાદારીનો ત્યાગ કરવો પડે છે. આત્મસ્વામીની સેવા અને દુનિયાદારીમાં પ્રવૃત્તિ, એ બે કાર્ય સાથે થતાં નથી. ભસવું અને આટો ફાક, એ બે સાથે થઈ શકતાં નથી, તેમ દુનિયાદારી અને આત્માની સેવા, એ બે સાથે રહી શકતાં નથી. જેમ દિધ કાંજીને થોક (સમૂહ) એ બે એક સ્થાનમાં રહી શકતાં નથી, તેમ મારા મનરૂપ સ્થાનમાં આત્મસેવા ભક્તિ અને દુનિયાદારી, એ બે એકી વખતે રહી શકતાં નથી.
कंत विण चउगति, आणुं मानुं फोकः उघराणी सिरड फिरड, नाणुं ते जे रोक. ॥ मी० ॥३॥
ભાવાર્થ–સમતા કહે છે કે, હે શ્રદ્ધા સખી! મારા આત્મસ્વામીવિનાનું ચતુર્ગતિનું આણું મેં અનcવાર કર્યું અને કરાશે તો પણ તે મિથ્યા છે, મારા આત્મસ્વામિની પ્રાપ્તિવિના ગમે તે ગતિમાં ગમન. કરું પણ તે મિથ્યા છે. આત્મસ્વામિવિના કઈ પણ ગતિમાં જંપવારે નથી, ઉઘરાણું સિરડ ફિરડ અર્થાત્ દ્રવ્યપ્રાપ્તિના નિશ્ચયવાળી નથી. દ્રવ્ય મળે ના મળે પણ નહીં એવી ઉઘરાણીરૂપ કહેણી ધર્મ, તેવડે ધર્મની પ્રાપ્તિ થાય વા ન થાય, તેને નિશ્ચય કહેવાય નહીં. આત્માની કથની કરવી, ધર્મ સંબધી મોટી મોટી વાતો કરવી, પણ તે કથની
For Private And Personal Use Only
Page #375
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૮) ઉઘરાણીના જેવી છે- જે સહુ જશો, જેની અતિ દુર્જમ ફો, નવ નવા ઘર પવે, તવ રથની જે આવે છેકથની તો ઘણું કરે છે, પણ જ્ઞાનાદિ ગુણવડે આત્માની ઉચ્ચ સર્તનરૂપ રહેણુને તે કઈ વિરલા પામે છે. સદ્વર્તનની પ્રાપ્તિ થયાવિના કથની લેખે આવતી નથી. શુક, રામનું નામ જાણે છે, પણું તેને પરમાર્થે જાણતો નથી. ષડત્રીસ પ્રકારની રસોઈની વાત કરવામાં આવે તોપણુ ખાધાવિના શું? નાનું બાળક ૨સેના ભેદનાં નામ જાણતો નથી તેપણ રાઈ આસ્વાદીને તૃપ્તિ પામે છે. બંદીજન ભાટ ચારણ વગેરે યુદ્ધમાં કડખા ગાવે છે, પણ તેઓ લડાઈમાંથી ભાગી જાય છે, શુરાઓજ મસ્તક કપાવે છે. તો ગત ગુરા જળી દે વંતી ગુરા, વળી સાવરણમ મીટી, રળી ગરિ છાજે બની . કથની તે જગતની મજુરી સમાન છે અને રહેણી તે બંદી હજુરી છે. કથની તે સાકર સમાન મીઠી લાગે છે, પણ બેલ્યા પ્રમાણે વર્તવું તે અનિષ્ટ લાગે છે. શુષ્કજ્ઞાની બનીને મેટી મટી શાસ્ત્રોની વાત કરવામાં આવે, તેમજ સભાઓમાં લાંબા લાંબા હાથ કરીને લાંબા લચક ભાષણ કરવામાં આવે, તોપણ કંઈ રહેણું આવ્યા વિના આત્મ સ્વામિની પ્રાપ્તિ થતી નથી. શ્રાવકનાં વ્રત અને સાધુનાં વ્રત અંગીકાર કરીને આત્માના ગુણોનો પ્રકાશ કરવા માટે, આમ સ્વભાવમાં રમતા કરી સગુણે પ્રાપ્ત કરવા, દુર્ગણે ટાળવા, જ્ઞાન ધ્યાનની પ્રાપ્તિ કરવી અને આત્માના સગુણે ખીલવીને અંતે નિરૂપાધિક સુખ ભેગવવું. આત્મજ્ઞાનવડે આત્માની પ્રાપ્તિ માટે, અષ્ટાંગ યુગની સાધના કરવી તે, રેકડા નાણુની પેઠે રેકડો ધર્મ છે, અથવા તેજ આત્મસ્વામીની પ્રાણિભૂત ધર્મ છે. પર ભવમાં અર્થાત્ દેવ લોકમાં વિષય સુખ ભેગવવા માટે જે કરવામાં આવે છે તે, ઉઘરાણું સમાન છે; માટે રોકડા નાણાની પેઠે આત્મસ્વામીની પ્રાપ્તિના ઉપયોગમાં વર્તવું; આત્માનું સહજ સુખ પ્રાપ્ત કરવા માટે, જ્ઞાન ધ્યાનમાં રમણુતા કરવી એ રોકડે ધર્મ છે.
कंत विना मति मारी, अहवाडानी बोक; धोक द्यु आनन्दघन, अवरने टोक, ॥ मी० ॥४॥
ભાવાર્થ-સમતા પિતાની શ્રદ્ધાસખીને કહે છે કે, મારા શુદ્ધાત્મ સ્વામીને પ્રાપ્ત કર્યા વિનાની મારી મતિ અહવાડાની બેક જેટલી છે,
૧ જ એવો પણ પાઠાન્તર છે. તેનો અર્થ એવો છે કે હું અવરને ધક્કો મારી ને કાઢી દઉં છું અને ચેતનને નમસ્કાર કરું છું.
For Private And Personal Use Only
Page #376
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
અર્થાત બહુ ટુંકી છે. અહવાડાની બેકમાં ડું જલ રહી શકે છે, તેમ અહવાડામાં પણ કુવાનું પાણી રેડવામાં આવે છે, તેથી અહવાડાનું જલ પણ ખુટી જાય છે, અર્થાત્ અહવાડાની બેકનું પાણી કયાં સુધી પહોંચી શકે? તે પ્રમાણે આત્મસ્વામીને પ્રાપ્ત થયા વિનાની, અર્થાત્ આત્માનું સ્વરૂપ જેના વડે પ્રાપ્ત થાય છે, એવા અનુભવ જ્ઞાન વિનાની મતિ તે અહવાડાની બેક પેઠે ટુંકી છે. આત્મા પ્રત્યક્ષપણે પ્રાપ્ત થતાં કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. કેવલ જ્ઞાનવડે લોક અને અલોકનું એક સમયમાં જ્ઞાન થાય છે. જગતના સર્વ પદાર્થો શ્રી કેવલજ્ઞાનવડે એક રસમયમાં ભાસે છે, આવા ક્ષાયિક ભાવના કેવલજ્ઞાનને પાર પામી શકાતો નથી. ૫રક્ષપણે આત્માની પ્રાપ્તિરૂપ જે અનુભવ જ્ઞાન પ્રાપ્ત થાય છે, તે અનુભવ વિનાના જ્ઞાનના કરતાં ઉચ્ચ છે. જે બુદ્ધિવડે આત્માની પ્રાપ્તિ થઈ નથી, તે બુદ્ધિ ખરેખર અહવાડાની બેક પેઠે ટુંકી છે. આત્મા જેનાથી જણાય છે, એવી શ્રતબુદ્ધિનો વા મહિનો પાર આવતું નથી. પાતાલી ફવાનું જલ જેમ ખુટતું નથી, તેમ આમાના સ્વરૂપને પ્રાપ્ત થએલી બુદ્ધિને પણ અન્ન આવતું નથી. પ્રતિદિન આત્મજ્ઞાન વૃદ્ધિ પામ્યા કરે છે; આત્મજ્ઞાનને પાર પામી શકાતું નથી. બાહ્ય જડ વિદ્યાના મોટા મોટા પ્રોફેસરે બનો તેપણુ, અગાધ જ્ઞાન ઉત્પન્ન થવાનું નથી. આત્મજ્ઞાન વિના વ્યાવહારિક જ્ઞાનથી કદી આત્મસ્વામિની પ્રાપ્તિ થવાની નથી. આત્માનું સમ્યક સ્વરૂપ ઓળખાય અને આત્મસ્વામિની પ્રાપ્તિ થાય, તેજ જ્ઞાનની આવશ્યકતા છે; દુનિયાની બુદ્ધિની મારે જરૂર નથી. સમતા કહે છે કે, અનન્દને સમૂહ જેમાં છે એવા આભસ્વામિ વિના અન્ય સર્વ અહિતકર, દુઃખકર, ઉપાધિકર, લાગે છે; એક ફક્ત આત્મસ્વામિ મને સુખકારી લાગે છે, માટે તેને હું નમું છું અને અવરને તરછોડું છું, અર્થાત આત્મસ્વામી વિના સર્વ અહિતકર લાગે છે, એક આત્મામાંજ રમણતા કરવી તેજ શ્રેષ્ઠ-સુખકારી-લાગે છે, એમ શ્રી આનન્દઘનજી કહે છે.
पद ४१.
(ા માહ) पिया बीनुं शुद्ध बुद्ध भूली हो. आंख लगाइ दुःख महेलके जरुखे झूलीहो. ॥ पिया० ॥१॥
ભાવાર્થ–સમતા કહે છે કે, હે ચેતને ! મારા આત્મપતિ વિના હું શુદ્ધતા બુદ્ધતા, ભૂલી ગઈ છું. પતિના વિયોગથી મારી આન્તરિક દશા
For Private And Personal Use Only
Page #377
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૦ ) જુદા પ્રકારની થઈ પડી છે. શુદ્ધ ચેતન પતિના વિયેગમાં મારા મહેલમાં મને ગમતું નથી, તેથી મહેલના ઝરૂખે બેસીને આંખ લગાવીને આત્મપતિને જોવાને માટે ઝરૂં છું. ચક્ષુમાંથી અશ્રુની ધાર વહ્યા કરે છે. આત્મપ્રિય વિના સતી સ્ત્રીને કઈ પણ ઠેકાણે ચેન પડતું નથી. પોતાના પતિ વિના સતી સ્ત્રી અન્ય પતિના સામું પ્રાણુતે પણ જોતી નથી. સતી સ્ત્રીનું ચિત્ત પોતાના સ્વામીમાંજ લાગેલું હોય છે. સતી સ્ત્રી પોતાના સ્વામીની આજ્ઞા મસ્તક પર ચડાવે છે. અનન્ત દુઃખો અને અનત ઉપાધિ આવી પડે છે, તોપણું સતી સ્ત્રી પોતાના સ્વામી વિને અન્યને તાબે થતી નથી. સતી સ્ત્રી પિતાના સ્વામીનું પ્રાણાતે પણ વચન ઉલ્લંઘતી નથી. સતી સ્ત્રીને પિતાના સ્વામી વિના અન્ય કોઈ હાલે નથી. સતી સ્ત્રીનું મન સ્વામી વિના બેભાન દશામાં રહે છે. સતી સ્ત્રી પોતાના સ્વામીનું ઘર મૂકીને અન્ય ઘરમાં પ્રવેશ કરતી નથી. સતી સ્ત્રી ગમે તેવા દુ:ખી દશાવાળા પોતાના સ્વામીને પસંદ કરે છે. સતી સ્ત્રી સ્વામીના સુખે સુખી થાય છે અને સ્વામીના દુઃખે દુઃખી થાય છે. શુદ્ધ ચેતના કહે છે કે, હે સમતે ! મારા જેવી સતી સ્ત્રી, ઝરૂખે જઈ સ્વામીની એક સ્થિર દૃષ્ટિથી વાટ જોઈને જીવન ગાળે છે, પણ સ્વામી દેખાતા નથી, તેથી કેટલું દુઃખ થાય તેને તો તે વિચાર કર ! સતી સ્ત્રીનું હૃદય કેવું હોય છે, તે સતી સ્ત્રી જ જાણે છે, તે હે સમતે ! તું સતી સ્ત્રી છે, તું મારી સખી છે, તેથી સતી સ્ત્રી પતિ વિના કેવી રીતે ઝૂરીને દીવસ ગાળે છે એ વાત તું સારી રીતે જાણે છે, માટે તું કહે કે, હું હવે શું કરું? અનન્ત ઋદ્ધિના સ્વામી, એવા શુદ્ધચેતન પતિનાં દર્શન વિના એક ક્ષણ જાય છે તેપણું વર્ષ જે દુખકર લાગે છે, માટે હવે હું શું કરું? हसती तबहुं बिरानीयां, देखी तनमन छीज्यो हो. समजी तब एती कही, कोइ नेह न कीज्यो हो.॥ पिया०॥२॥
ભાવાર્થ –સમતા કહે છે કે, હે ચેતન ! હું પહેલાં પતિવિયોગી સ્ત્રીઓની બેચેન દશાને દેખીને તેમજ, પતિ વિયોગી સ્ત્રીઓનાં રૂદનને અવલોકીને હું હેરતી હતી; પતિ વિયેગી સ્ત્રીઓને દેખીને હું એમ કહેતી હતી કે, અરે! તમે કેમ દુઃખી થાઓ છો? કેમ ગાંડા જેવી બની ગયેલી દેખાઓ છો? એ પ્રકારે તેમની વિયોગી ચેષ્ટાઓ દેખીને હું મારા મનમાં હસતી હતી, પણ જ્યારે હવે હું પતિ વિયોગની દશાને અનુભવું છું, ત્યારે હું એટલું કહું છું કે કેઈ નેહ કરશે નહીં. સ્નેહના સંબધે જેઓને અનુભવ થયે હોય છે તેઓ કહે છે કે, સેહીને વિયોગ જેટલું દુઃખ
For Private And Personal Use Only
Page #378
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૧) આપે છે તેટલું દુઃખ, અન્ય કઈ આપવા સમર્થ નથી. સ્નેહીઓ સ્નેહનું સ્વરૂપ જાણી શકે છે. ગર્ભિણ સ્ત્રી ગર્ભની વેદનાને અનુભવ કરી શકે છે; પણ વધ્યાસ્ત્રીને ગર્ભિણુના દુઃખનો અનુભવ થઈ શકતો નથી. પતિ વિગી સ્ત્રીજ પતિ વિયોગી સ્ત્રીના દુઃખનો અનુભવ જાણે છે. પ્રેમમય પતિનું સ્વરૂપ જે જાણે છે તે સ્ત્રી, પતિના વિયોગથી અત્યંત દુઃખી થાય છે. શુદ્ધચેતન પતિ પર પ્રેમ થયા બાદ શુદ્ધ ચેતનના વિયોગથી બિલકુલ ગમતું નથી, મારે પણ એવું થયું છે, તેથી તે સમતે ! હવે એટલું કહું છું કે, કેઈ સેહ કરશો નહીં. નેહિજ સ્નેહની કિસ્મત આંકી શકે છે. શુદ્ધ ચેતના પ્રેમના યોગે આ પ્રમાણે કહે છે. પ્રિય પ્રેમી વિલેગી સ્ત્રીના આવા ઉદ્ગારે નીકળે છે. ચેતનાએ પિતાના સ્વામીનું
સ્વરૂપ ઓળખ્યું ત્યારે તેને શુદ્ધાત્મપતિ પર પ્રેમ પ્રગટો. આભા ઉપર પ્રેમ તો પ્રગટયે, પણ પક્ષ દશામાં સાક્ષાત્ આત્મસ્વામી દેખાતો નથી, તેથી સ્મૃતિરૂપ ઝરૂખામાં બેસી ચેતના, આત્માને સાક્ષાત દેખવાની રાહ જોઈ રહી છે. ચેતના એટલા બધા સ્થિર ઉપયોગમાં રહીને દેખે છે કે, તેને થાક લાગે છે. સાક્ષાત આત્માને દેખવાના અભાવરૂપ વિયોગથી ચેતના ઝર્યા કરે છે અને તે સમતાને પોતાની સ્થિતિ જણાવે છે. ચેતનાને પરોક્ષ ભાવે સ્નેહ થાય છે, પણ તેરમા ગુણસ્થાનકની પ્રાપ્તિ વિના આત્મા સાક્ષાત દેખાતો નથી, તેથી એહ કર્યા છતાં પણ ગુણસ્થાનકના અભાવે દર્શન થતાં નથી, માટે દર્શનના અભાવે દુઃખ થાય છે, તેથી તે પિતાનો બળાપો જાહેર કરે છે.
प्रीतम प्राणपति विना प्रिया कैसे जीवे हो, प्रान पवन विरहादशा भुयंगम पीवे हो. ॥ पिया० ॥ ३ ॥
ભાવાળું–શુદ્ધચેતના કહે છે કે, મારા શુદ્ધચેતનરૂપ પ્રિય પ્રાણપતિ વિના હે સમતે ! હું તેની વહાલી શી રીતે જીવી શકું? મારા પ્રાણ મારા પતિ છે, મારા શ્વાસોચ્છાસ પણ મારા સ્વામી છે; મારી આંખ અને પાંખો મારા પ્રાણપતિ છે. સતી સ્ત્રીઓનું સર્વસ્વ તેમનું નથી પણ તેમના સ્વામીઓનું છે. સતી સ્ત્રીઓ પોતાનું સર્વસ્વ પોતાના પ્રાણુપતિનું માને છે, તેઓ પોતાના પ્રાણ પણ એવા સંબન્ધમાં જોડે છે કે, પિતાના પતિની સાથે એકરસરૂપ થઈ જાય છે, તેથી પતિના વિયેગે પ્રાણુ રહે નહીં એમ બને છે. તે સમતે ! મારા આત્મપતિના વિરહ, વિરહ દશારૂપ સર્પ, પ્રાણુ પવનનું પાન કરી જાય છે. સારાંશ કે વિરહ દશાથી પ્રાણુનો નાશ થાય છે, માટે હવે હું જીવી શકું તેમ નથી. જગ
ભ. ૧૬
For Private And Personal Use Only
Page #379
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૨ )
માં પણ ઘણાં દૃષ્ટાંત વાંચવામાં તથા સાંભળવામાં આવ્યાં છે કે, પતિના વિરહે ઘણું સ્ત્રીઓના પ્રાણ તુર્ત ચાલ્યા ગયા છે. અન્તરમાં પણ વિચારીએ તો શુદ્ધચેતન પતિ વિના, શુદ્ધચેતનાના ચૈતન્યત્વ પ્રાણ રહી શકતા નથી. શુદ્ધ ચેતના અને શુદ્ધચેતન કદાપિ કાળે પુષ્પ અને પુપની વાસ, તેમજ મણિના પ્રકાશની પેઠે જુદાં પડી શકતાં નથી. શુદ્ધ ચેતન સ્વામી જેમ જેમ અસંખ્યાત પ્રદેશરૂપ ઘરપ્રતિ પ્રયાણ કરતા જાય છે અને ચોથા ગુણસ્થાનકથી ઉપરના ગુણસ્થાનકની ભૂમિ ઉલ્લંઘતા જાય છે, તેમ તેમ શુદ્ધચેતનાના ચેતન્યરૂપ પ્રાણુ બળવાનું થતા જાય છે અને શુદ્ધ ચેતનાનું વાન વળતું જાય છે, શુદ્ધ ચેતનાને આનન્દનો પાર રહેતો નથી, પણ જ્યાંસુધી શુદ્ધ ચેતન સ્વામી પિતાની સ્ત્રીને દર્શન આપે નહીં ત્યાંસુધી શુદ્ધતના સતી, ખરેખર આ પ્રમાણે પતિના વિરહથી અન્તરમાં પ્રગટતી દશાને જણાવે તે ગ્ય છે. આત્મસ્વામીના વિયોગથી શુદ્ધ ચેતનાના પ્રાણુ ક્ષણે ક્ષણે નીકળે છે, તેને વિરહ દશારૂપ સર્પ પીવે છે, એમ અન્તરમાં જોતાં જણાશે. શુદ્ધ ચેતના કહે છે કે, તે સમેતે ! હવે હું આગળ વધીને કંઈક કહું છું તે તું સાંભળ.
शीतल पंखा कुमकुमा, चंदन कहा लावे हो, अनल न विरहानल पेरै, तनताप बढावे हो. ॥ पिया० ॥४॥
ભાવાર્થ:-સમતાએ જાણ્યું કે, અહો ! શુદ્ધ ચેતનાના પ્રાણુ નીકળવા માંડ્યા છે, તેને મૂછ આવે છે, તેની આંખો ઠેકાણે-સ્થિર જણાતી નથી, હવે શું કરવું? આમ વિચાર કરતાં તેને સુજી આવ્યું કે, શીતળ ઉપચાર કરવાથી કંઈક શુદ્ધ ચેતનાને શાન્તિ વળશે. એમ નિશ્ચય કરીને સમતાએ જળ છાંટેલા પંખાથી પવન નાખવા માંડ અને શરીરે બાવન ચંદનનો લેપ કર્યો; બાવન ચંદન ગમે તેવા તાપને શાન્ત કરે છે. સર્વ પ્રકારના ચંદનમાં ઉત્તમોત્તમ બાવના ચંદન ગણાય છે. કુમકુમ આદિથી તેના શરીરને શીતળ કરવા અનેક પ્રકારના પ્રયત્ન કર્યો, પણ શુદ્ધ ચેતનાને જરા માત્ર શાતિ વળી નહીં, ઉલટું શીતળ ઉપચાર હેતુઓથી વધારે તાપ થવા લાગ્યો અને હૃદય બળવા લાગ્યું અને શ્વાસે છાસ પણ ઉણું નીકળવા લાગે. સમતા તો વિચારમાં પડી ગઈ અને પૂછવા લાગી કે, હે સખી ! શીતલ ઉપચારે તને કેમ ગુણ કરી શકતા નથી ? ત્યારે શુદ્ધ ચેતના કહેવા લાગી કે, હે સખી સમતા ! આ કંઈ અનલ (અગ્નિ) નથી, પણ આ તો પતિના વિયેગરૂપ વિરહાનલ છે, અનલની પેઠે તનને તાપ વધારનાર માત્ર આ વિરહાનલ નથી, પણ આ વિરહાનલ જુદા પ્રકા
For Private And Personal Use Only
Page #380
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૩ )
રનેા છે, તેથી હે સખી ! તેં કરેલા શીતેાપચાર ઉલટા શરીરના તાપ વધારે છે. શુદ્ધ ચેતના સ્રીની આત્મપતિવિના જે દશા થાય છે, તે બરાબર અત્ર વર્ણવી છે. શુદ્ધ ચેતનાની શાન્તિ ખાદ્યોપચારથી થતી નથી. પેાતાના આત્મપતિની પ્રાપ્તિ વિના શુદ્ધ ચેતનાને આનન્દ્ મળતા નથી.
फागुनचाचर इकनिशा, होरी सिरगानी हो,
मेरे मन सबदिन जरे, तन खाख उडानी हो. ॥ पीया० ॥५॥
ભાવાર્થ:——શુદ્ધચેતના કહે છે કે, હું સખી સમસ્તે ! ફાગુણ શુદી પૂર્ણિમાની એકજ રાત્રીએ ઘેરીયા હાળી સળગાવે છે. ગુજરાત અને મારવાડ દેશમાં આ રીવાજ ઘણા પ્રચલિત છે. મારવાડમાં તે હોળીનું એક મોટું પર્વ ગણાય છે; પરદેશમાં ગએલાં મનુષ્યા પણ પ્રાયઃ મારવાડમાં હોળીના ટાંકણે ઘેર જાય છે. બે ત્રણ ચાર રસ્તા જ્યાં ભેગા થતા હોય, જ્યાં મેાટા મેટા ચારા હાય, ત્યાં ઘેરીયાએ લાકડાં ઉંચકી લાવીને હોળી સળગાવે છે અને તેથી મેોટા મોટા ભડકા થાય છે; તે હોળીની ભસ્મ લેઇને મૂઢ મનુષ્યો પેાતાના શરીરે લગાવે છે; કોઈ કપાળે લગાવે છે. કેટલાક હોળીની રાખ ઘેર લેઇ ધાન્યના કાઠારમાં પ્રક્ષેપે છે. સમતા કહે છે કે, ફાગુણ માસની પૂર્ણિમાએ તેા ઘેરીઆએ એક રાત્રીનીજ હોળી સળગાવે છે, પણ મારા મનમાં તે સર્વ રાત્રી અને દિવસમાં પતિના વિયાગરૂપ હોળી સળગ્યા કરે છે અને શરીર, રક્ત આદિને બાળીને ભસ્મ કરે છે. મારી આ કેવી દુર્દશા થઈ છે. મારૂં મન ચિન્તારૂપ હાળીથી બન્યા કરે છે અને તેથી મળતી અગ્નિમાં પડેલા મનુષ્યની પેઠે મને જીવતાં છતાં પણ, અનન્તગણું દુ:ખ થાય છે; આવી મારી દુઃખદશાથી વિશેષ વખત જીવી શકું તેમ હવે જણાતું નથી. શુદ્ધચેતના આ પ્રમાણે પેાતાની આન્તરિક સ્થિતિ સમતાને જણાવે છે. સ્વામીવિના શુદ્ધ ચેતનાની આવી દશા જોઇને, સમતાએ શુદ્ધ ચેતનને સર્વ હકીકત જણાવી અને શુદ્ધ ચેતનને ખૂબ ઉપાલંભ આપ્યા અને કહ્યું કે, સતી સ્ત્રીને દુઃખ આપવું એમાં તમારી કંઈ પણ શોભા વધતી નથી. પેાતાની સ્ત્રીને મૂકીને તૃષ્ણા આદિ; વેયા સ્ત્રીઓના ઘેર જવું એમાં તમને કદી સુખ મળનાર નથી; એમ સમજાવ્યાથી શુદ્ધ ચેતન બાધ પામ્યા. પશ્ચાત્ શું મળ્યું તે આગળ જણાવે છે.
समता महेल बिराज, वाणीरस रेजाहो,
बलि जाउ आनन्दघन प्रभु, ऐसे निठुर न व्हेजाहो . ॥ पीया० ॥ ६ ॥
For Private And Personal Use Only
Page #381
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૪ )
ભાવાર્થ-સમતા કહે છે કે પૂર્વોક્ત દશાને શ્રવણ કરી, શુદ્ધ ચેતન પતિ શુદ્ધચેતનાના મહેલમાં બિરાજ્યા અર્થાત પધાર્યા, તે વખતે વાણી રસના રેજાઓની શોભા કરવામાં આવી. શુદ્ધ ચેતનાની સાથે શુદ્ધ ચેતનનો સંબન્ધ થયો તે વખતે શુદ્ધ ચેતનની અમૃતમય વાણી - ભવા લાગી. સમતા પિતે ચેતનની સ્ત્રી છે, તે આત્માની સાથે અસંખ્ય પ્રદેશરૂપ મહેલમાં વિરાજી એમ ચેતના કહે છે, એ પણ અર્થ નીકળે છે. આત્મપતિનાં વચનો શ્રવણ કરીને સમતા આનન્દમય બની ગઈ. પિતાના સ્વામીના સંબધે પિતાની સફલતા માનવા લાગી. સમતાના સંબધે ચેતનની શોભામાં અનંતગણું વધારે થયો. સમતાના
ગે આત્મપતિને સર્વ જીવોપર એક સરખી દષ્ટિ વહેવા લાગી અને સર્વ જીવોની સાથે અનાદિકાળથી બાંધેલાં વૈરઝેર ટળી ગયાં. સમતાના ગે આત્મપતિની ત્રણ લેકના જી સ્તુતિ કરવા લાગ્યા અને આત્મામાં જ્ઞાનાદિ વૈભવને અનંતગણું વધારો થયે; આત્મામાં ક્ષાયિકભાવે ગુણે પ્રગટયા. સમતા સ્ત્રી, પિતાના સ્વામીનાં ઓવારણાં લેઈને, તેમજ ઉપાલંભ આપીને કહેવા લાગી કે, હવે સ્વામિનું ! તમો પૂર્વની પેઠે નિષ્ફર થશે નહીં; ક્ષાયિકભાવે સમતાની પ્રાપ્તિ થયાબાદ આત્મા પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે, તેથી પશ્ચાત પરમાત્મા સમતાનો ત્યાગ કરતા નથી, માટે સમતાને ઉપાલંભ યોગ્ય છે. આનન્દના સમૂહભૂત એવા હે સ્વામિન્ ! મને કદી છોડશે નહીં; એમ શ્રી આનન્દઘનજીએ સમતા સંબન્ધ દર્શાવ્યો.
पद ४२.
(ા સારા અથવા આશાવરી.) अब हम अमर भये न मरेंगे. अ० ચા જાન મિથ્યાત ઢીયો તત્ત, પુર . . . .
ભાવાર્થ:-શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ, ક્ષયોપશમભાવથી કહે છે કે, હવે મેં મારા આત્માનું સ્વરૂપ ઓળખ્યું. મારે આત્મા અમર છે. કર્મના યોગે મરણ છે, પણ વસ્તુત: આત્માનું તો મરણ નથી. હું આજ સુધી એમ જાણતો હતો કે, હું આત્મા મરું છું, પણ પિસ્તાલીશ આગમ, ચૂણિ, ભાષ્ય, નિર્યુક્તિ, ટીકા, અને પરંપરા તથા જ્ઞાનવડે જોતાં સ્પષ્ટ જણાયું કે, આત્માત દ્રવ્યપણે નિત્ય છે. આત્માના અસંખ્યાત પ્રદેશમાંથી એક પ્રદેશ પણ ટળતો નથી-ખરતા નથી. અઢોલ નૈન છિનિત શાસ્ત્રા, નૈનં રતિ પાવઃ વૈતં યંચા, ન શોષાત માહતઃ છે ભગવદ્ગીતા છે
For Private And Personal Use Only
Page #382
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૫ ) આત્માના અસંખ્ય પ્રદેશને શસ્ત્ર છેદી શકતું નથી. આત્માના અસં
ખ્ય પ્રદેશને અગ્નિ બાળી શકતો નથી. આત્માના અસંખ્ય પ્રદેશ જલથી ભિંજાતા નથી અને વાયુ તે પ્રદેશને શેષવી શકતો નથી. અનન્તકાળ ગયો અને અનન્તકાળ જશે તે પણ, મારા અસંખ્ય પ્રદેશમાંથી એક પણ પ્રદેશ ન્યૂન થવાનું નથી. એક શરીર છોડીને અન્ય શરીરમાં જવું પડે છે અને તે વખતે પ્રાણને વિયેગ થાય છે, તેને મૃત્યુ કહેવામાં આવે છે. હું તો આત્મા છું અને એક શરીરને છેડી અન્ય ગતિમાં અન્ય શરીર ધારું છું, હું તો દ્રવ્યરૂપે જેવો છું તેવો ને તેવો રહું છું, તેથી મારું મરણું તો થતું નથી. મારું મરણ થયું એમ કહું તે તે ઘટતું નથી, કારણ કે અસંખ્યાત પ્રદેશોને અને ચૈતન્યને સર્વથા નાશ થતો નથી. અન્ય ગતિમાંથી મનુધ્યની ગતિમાં આવ્યું તે પણ, પ્રથમ આરંભમાં સ્તનપાન પ્રવૃત્તિ સંશારૂપ ચિતન્યને સાથે લેઈ આવ્યો હતો, તેથી હું આત્મરૂપે ત્રણ કાલમાં વિદ્યમાન છું, માટે હવે અમરરૂપ પોતાના આત્માને નિશ્ચયનયથી મેં જાયે તેથી હું અમર થવાનો. હવે તે હું આત્મા મરૂંછું એવી બ્રાતિને અધ્યાત્મજ્ઞાનદ્વારા તજી દઈશ. જન્મ અને મરણને હેતુઓ, મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ છે, તેમાં મિથ્યાત્વબુદ્ધિના હેતુ
ઓને મેં ત્યાગ કર્યો છે, તો હવે કેમ દેહોને ધારણું કરીશું? અર્થાત મિથ્યાત્વ હેતુઓ જતાં અન્ય મરણના હેતુઓ પણ જવાના જ. મિથ્યા
– ગયા બાદ અન્ય મરણના હેતુઓ પણ થોડા કાળમાં-અલ્પ ભવમાં નષ્ટ થઈ જાય છે, માટે હવે અમે અમર થયા છીએ. કારણુમાં વિચાર કરીને આનન્દઘનજી કહે છે કે, અમે અમર એવા આત્માને દેખ્યો માટે અમર થયો. માળે એવું શ્રી મહાવીર પ્રભુના વચનરૂપ, વ્યવહારનયની માન્યતાને સ્વીકારીને, તે આ પ્રમાણે બેલે છે.
राग दोस जगबंध करत है, इनको नास करेंगे, મર્યો અનંત વાર્ત પ્રાન, સા
. . . . ૨ ! ભાવાર્થ-શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ કહે છે કે, રાગ અને ષ એ બે જગતમાં બધૂન છે, માટે અમે રાગ અને દ્વેષનો નાશ કરીશું. હજી મારામાંથી રાગ અને દ્વેષ ગયા નથી, પણ હવે તો સમતાવડે રાગદ્વેષનો નાશ કરીશું. રામદેવ યાવિન મુક્તિો જ નહિં, ઢોટી નપતY करे, सवे अकारज थाइ ॥ १॥ राग ने रीसा दोय खवीसा ए तुम दुःखका दीसा, जब તુમ ૩નવું ટૂર રીસા તવ તુમ શિવાં ફસાં કાપ મહાત્માઓએ પોકાર કરીને કહ્યું છે કે, સર્વ જીવોને સંસારમાં બાંધનાર રાગ અને દ્વેષજ છે. સંસા
For Private And Personal Use Only
Page #383
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૬ ) રમાં જ્યાં ત્યાં રાગ અને દ્વેષમાં ફસાયેલા પ્રાણીઓ નજરે પડે છે. રાગ અને દ્વેષની ફાંસીમાં સર્વ જી લટકાય છે અને તેથી અનન્તશઃ મૃત્યુને પામે છે. જગતના પદાર્થોમાં ઈષ્ટત્વ અને અનિષ્ટત્વની બુદ્ધિથી
મનમાં રાગ અને દ્વેષને ધારે છે. કેઈ વખત રાગદશા ઉત્પન્ન થાય છે અને કોઈ વખત દ્વેષ દશા ઉત્પન્ન થાય છે; કર્મરૂપ અગ્નિની ગાડીમાં રાગદ્વેષનું અંજીન છે અને તેમાં જીવ મુસાફર છે. આજસુધી રાગ અને દ્વેષથી હેરાન છે, પણ હવે તો હું રાગ અને દ્વેષને નાશ કરીશ. રાગ અને દ્વેષના યોગે અનન્ત કાળથી પ્રાણી મર્યો. પણ હવે તો અમે કાલને હરણું કરીશું. રાગ દ્વેષ અને અજ્ઞાનથી આત્મા પરવસ્તુમાં આમત્વની બ્રાન્તિ ધારણ કરીને કષાયોના વશમાં થાય છે અને તેથી કર્મના યોગે શરીર ધારણ કરે છે અને
રાશી લક્ષ જીવોનિમાં પરિભ્રમણ કરે છે, માટે હવે મારે રાગ અને શ્રેષની જરૂર નથી. હે રાગ દ્વેષ ! હવે તમે દૂર થાઓ ! ! હવે તમે પિતાનું સામર્થ્ય બજાવવા સમર્થ નથી. રાગ અને દ્વેષનો નાશ કરવા હું ઉભે થયે છું, હવે દરેક વખતે રાગ અને દ્વેષ થશે નહીં એ હું ઉપ
ગ રાખીશ. મારા મનની શુદ્ધિ કરવાને હું આમોપગમાં રમેશ રાને કાળો નાશ કરીશ; એમ શ્રી મદ્ આનન્દઘનજી કહે છે.
देह विनासी हुँ अविनासी, अपनी गति पकरेंगे, ના જ્ઞાસા દૃમ થિર વાણી, વો હૈ નિવશે. . ૩૦ રૂ.
ભાવાર્થ:-શ્રીમદ આનન્દઘનજી કહે છે કે, દેહ તો વિનાશી છે. ક્ષણે ક્ષણે દેહમાં હાનિ વૃદ્ધિ થયા કરે છે. દેહમાંથી કેટલાંક પુદ્રલે ખરે છે અને કેટલાંક નવાં દેહમાં આવે છે. દારિક, વૈકિય, આહારક, તેજસ અને કાર્મનું એ પાંચ પ્રકારનાં શરીર છે. પાંચ પ્રકારના દેહમાં પણ ક્ષણે ક્ષણે ફેરફાર થયા કરે છે. શરીરે વિનાશી છે અને હું આત્મા તે અવિનાશી છું. આત્મા ત્રણ કાલમાં દ્રવ્યરૂપે એકસરખે રહે છે. આમાના અસંખ્યાત પ્રદેશ છે અને તે અવિનાશી છે, તેથી હું અવિનાશી ચૈતન્યમય આત્મા છું. દેહમાં અને વાણમાં ઉત્પન્ન થતો અહત્વાધ્યાસ અને મમત્વાધ્યાસનો ત્યાગ કરીને અમે અમારી (શુદ્ધ ચેતનની ગતિને પકડીશું. અમારા શુદ્ધ ચેતન સ્વરૂપને જ અમે ગ્રહણ કરીશું. પુદ્ગલથી ભિન્ન અમારું સ્વરૂપ જે છે તેને જ અમે ગ્રહણ કરીશું. કર્મની પ્રકૃતિથી ભિન્ન અમારું જ્ઞાનાદિ સ્વરૂપ છે, તે જ હું છું એમ નિશ્ચય કરીને, અમારા શુદ્ધ ચિતન્ય સ્વરૂપમાં રમતા કરીશું, જેથી અમારા આત્મદ્રવ્યથી જે ભિન્ન છે તે નષ્ટ થશે. અસંખ્યાત પ્રદેશોમાં
For Private And Personal Use Only
Page #384
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૭) લાગેલું અષ્ટ પ્રકારનું કર્મ નષ્ટ સ્વભાવવાળું છે, તે નાસી જશે (દૂર થશે) અને (હું) આત્મા તો સ્થિરતા રૂપમાં વાસ કરીશ. અસંખ્યાત પ્રદેશમાં અનન્ત ગુણેની સ્થિરતા કર્મના નાશવડે કરીશ. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ભેગને ટાળી આત્માની શુદ્ધતા કરીશ. પંચ મહાવ્રત દીક્ષાવડે સર્વ વિરતિરૂપ ચારિત્ર અંગીકાર કરીને, સકલ કર્મને ક્ષય કરીશ અને કર્મનો સંબધ ટાળીને જ્ઞાનાદિ ગુણેની સ્થિરતા કરીશ. હું પિતાના સ્વરૂપે સ્થિર થઈશ અને કમેને ટાળી સ્વચ્છ શુદ્ધ થઈને નીકળીશ, અર્થાત્ શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર, પરમાત્મા સ્વરૂપે થઈશ; એમ શ્રી આનન્દઘનજી મહારાજ કહે છે. मर्यो अनन्तवार बिन समज्यो, अब सुख दुःख विसरेंगे, आनन्दघन निपट निकट अक्षर दो, नहीं समरे सो मरेंगे.॥अ०॥४॥
ભાવાર્થ –આત્મા પોતાનું સમ્યરીત્યા સ્વરૂપ અવસ્થાવિના અનન્તવાર માર્યો. આત્માના અજ્ઞાનથીજ આત્મા બાધવસ્તુઓમાં મારું તારું કરીને અનાદિકાળથી પરિભ્રમણ કરે છે. બ્રાન્તિના યોગે આત્મા એક ગાંડ મનુષ્યની પેઠે જ્યાં ત્યાં પરિભ્રમણ કરે છે અને પરવસ્તુને પિતાનામાં આપ કરે છે. કુકડો જેમ આરીસામાં પોતાનું પ્રતિબિંબ દેખીને બ્રાન્તિના ગે પ્રતિબિંબની સાથે યુદ્ધ કરે છે અને પિતાની ભ્રાન્તિથી પોતેજ દુઃખી થાય છે, તેમ આત્મા પણ પરવસ્તુમાં મમત્વની ભ્રાન્તિથી અને પિતાના જ્ઞાનવિના, અન્તવાર જન્મ જરા અને મૃત્યુ પામે, હવે તે પિતાના આત્માનું શુદ્ધ સ્વરૂપ જણાયું. શાતા વેદનીય અને અશાતા વેદનીય એ બેથી સાંસારિક સુખ અને દુ:ખ થાય છે, પણ હવે તે સુખ અને દુઃખને ભૂલીશું. શાતા અને અશાતાનો ઉદય આવે છતે તેમાં હું લેપાઈશ નહીં. માન, અપમાન, લાભ, જીવિતવ્ય અને મરણના પ્રસંગમાં યથાશક્તિ આપોગમાં રહીને મનપર મોહના આવેશને આવવા નહિ દઉં. હવે તે બાહ્ય સર્વ પ્રપંચ મારાથી ભિન્ન છે, એ નિશ્ચય કરીને મારા આત્માને સમતાવડે ભાવીશ. હવે હું પિચ્છધ્યાનમાં પ્રવૃત્તિ કરીશ અને હંસ અર્થાત્ ચેતનનું ધ્યાન કરીને અજરામર પદ અવસર આવે પ્રાપ્ત કરીશ. આ ભવમાં તે મુક્તિની પ્રાપ્તિ નથી, પણ અ૫ભવમાં અમર થઈશ. મુક્તિમાં સાદિ અનન્તમા ભાગે સદાકાળ સ્થિર રહીશ. શ્રીમદ્ આનન્દઘનજી કહે છે કે, પિંડમાં વારંવાર ઉત્પન્ન થતા નિપટ તદ્દન નિકટ (પાસે રહેલ) એવાં હંસ એ બે અક્ષરથી બેધ્ય જે ચેતન, તેને જે સ્મરણ કરશે નહીં તેજ મરશે; કારણ કે જે ચેતનનું સ્મરણ કરશે નહી તે રાગ
For Private And Personal Use Only
Page #385
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૮) શ્રેષના પાસમાં સપડાશે અને તેથી તે સંસારમાં ભમશે. આનન્દઘનજી કહે છે કે, શ્વાસે સદ્વારા ઉઠતા એવા હંસ શબ્દ વાચ્ય આત્માનું ધ્યાન-સ્મરણ કરીએ છીએ, તેથી અમે તો અ૫ભવમાં અમર થઈશું.
___ राग टोडी. पद त्रेतालीशमुं. મેરી તું મેરી તું lહીં કરી, મેરી. कहे चेतन समता सुनि आखर, और दैढ दिन जूठ लरेरी.मेरी० ॥१॥
ભાવાર્થઆત્મા, પિતાની સ્ત્રી સમતાની વિજ્ઞપ્તિ શ્રવણ કરીને તેને કહે છે કે, તું જ મારી ખરી સ્ત્રી છે. હવે હું તારા ઉપર કદી ક્રોધ કરનાર નથી. હે સમત! તું શા માટે કરે છે. આટલા દીવસપર્યત હું મમતાના ઘેર કૂતરાની પિઠે પડી રહ્યો હતો અને તેની ઈન્દ્રજાળવિવાથી હું ભ્રમિત થયો હતો પણ હવે જાગ્રત થયો છું. ચેતન કહે છે કે, હે સમતા ! આખર મમતા દેઢ દીવસ લડીને થાકશે, અર્થાત્ અલ્પકાળમાં મમતાનું જોર ટળશે. મમતા હવે મારી પાસે આવશે તે પણ હવે હું તેની સન્મુખ જેનાર નથી. ગમે તેવા ઉપાયોથી મમતા મને લલચાવશે તો પણ હવે હું તેના કહેવાથી લલચાઈ જવાનો નથી. પરવસ્તુમાં મારાપણાની બુદ્ધિને મમતા કહે છે, આદર્શમાં પડેલા પ્રતિબિંબની પેઠે પરવસ્તુઓ ક્ષણિક છે. સ્વમમાં ભાસતા પદાર્થો જેમ પિતાના થતા નથી, તેમ પરવસ્તુઓમાં આત્મા પોતાનાપણું કહે છે પણ, તે વસ્તુતઃ સત્ય નથી. આત્મા સમ્યત્વ પામીને સમજી ગયે કે, મમતા એ અશુદ્ધપરિણુતિ છે. મમતા દુઃખ દેનારી છે, માટે મમતાની બ્રાન્તિ તજવી જોઈએ. મમતાને છાંયલો લેવો પણ સુખકારી નથી. મમતા છેવટ દોઢ દીવસ લડીને દૂર થઈ જવાની છે. હવે તે સમેતે ! હું તારાથી કદી દૂર થનાર નથી, એમ ખાત્રી ધારણ કર.
एती तो हुँ जानुं निहचे, रीचीपर न जराउ जरेरी, जब अपनो पद आप संभारत, तब तेरेपर संग परेरी. ॥२॥
ભાવાર્થ એટલું તે હું નિશ્ચય જાણું છું કે, રીચીપર (પિતળપર) સાચુ નંગ જડવાનું કાર્ય કોઈ ઝવેરી કરે નહીં. જ્યારે પિતાનું શુદ્ધ પદ પોતે આત્મા સંભારે છે, ત્યારે ખરેખર આત્માથી તારા પ્રસગમાં પડાય છે. આમ સ્વામી સમતાને કહે છે કે, જ્યારે હું પોતાનું શુદ્ધ સ્વરૂપ સંભારું છું ત્યારે, દેહ, વાણી અને મનથી હું ભિન્ન છું એમ સત્ય ભાસે છે. જે જે દૃશ્ય પદાર્થો જગતમાં સુખ હેતુભૂત મનાયેલા છે, તેમાં ખરેખર સુખ નથી, એમ ઉછું. હું અને મારું એવા
For Private And Personal Use Only
Page #386
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૯) પ્રકારની અહંતા અને મમતાની ભાવનામાં પણ જરા માત્ર શાતિ નથી. બાહ્ય પદાર્થોની પ્રાપ્તિમાં અનેક પ્રકારના સંકલ્પ અને વિકલ્પ કર્યા, પણ બાહ્ય પદાર્થોની પ્રાપ્તિથી કિંચિત પણ સુખ ભાસ્યું નહીં. બાહ્ય દુનિયામાં પ્રતિષ્ઠા, કીર્તિ, વિસ્તારવાને અનેક પ્રકારની ઉપાધિ વેઠી અને બુદ્ધિ પ્રમાણે અનેક પ્રકારનાં કીર્તિવર્ધક આચરણે આચર્યા, પણ તેથી જરા માત્ર નિત્ય આનંદ પ્રાપ્ત થયો નહીં. સ્વમાં ભાસેલી દુનિયામાં કશું સદાકાળ રહેનાર છે? જગતમાં સર્વ લેકેની આગળ પિતાના સુખાથે અનેક પ્રકારનું બુદ્ધિચાતુર્ય દેખાડ્યું, પણ સર્વ લોકોને એકસરખે ભાસ થ નહીં; એવા આ જગતમાં કેણુ પુરૂષ સમજીને મમતાના વશમાં પડી રહે? અલબત કઈ પણું પડી રહે નહીં. મમતા સ્ત્રી કાચી છે અને જૂહી છે, તેમજ દુઃખની દેનારી છે, એમ નિશ્ચય થતાં ક સત્યજ્ઞાતા મનુષ્ય, મમતાના પાશમાં ફસાઈ જાય? હવે તો મારું શુદ્ધ સ્વરૂપ મ બરાબર જાણ્યું, તેથી હે રામત ! હું તારા સંબંધમાં આવ્યો છું અને હવે તને કદાપિ છોડનાર નથી; એમ નિશ્ચયથી કહું છું. औसर पाइ अध्यातमशैली, परमातम निजयोगधरेरी, शक्तिजगावे निरुपम रुपकी, आनन्दघन मिली केलि करेरी.॥
મેરી ને રૂ . ભાવાર્થ-આત્મા પિતાનું શુદ્ધ સ્વરૂપ અવબોધીને, અવસર પામી અધ્યાત્મ શૈલીને જ્ઞાતા થયે; ખરેખર આત્માને તુર્ત મુક્તિમાર્ગમાં પ્રવેશ કરાવનારી અધ્યાત્મ શૈલી છે. જડને જડપણે ઓળખાવનારી અને આત્માને આત્મપણે ઓળખાવનારી અધ્યાત્મ શેલી છે. અનેક પ્રકારની વિધાનો અભ્યાસ કરીને વિદ્વાન બનેલા મનુષ્ય, જ્યાં સુધી અધ્યાત્મ શૈલીને જાણતા નથી ત્યાંસુધી, તેમની અન્ય વિદ્યાથી દારૂને પીનારા મર્કટની પેઠે મનમર્કટની ચંચળ દશા રહ્યા કરે છે. જેઓ બાહ્ય પરિણતિમાં રાચીમાચી રહ્યા છે, તેઓ અધ્યાતમ શૈલીથી પરા મુખ રહે છે; તેઓના મનમાં અધ્યાત્મ શૈલીની ગંધ માત્ર પણ પ્રવેશતી નથી. પંચમ કાળમાં અધ્યાત્મ શેલીને રાગ થવો પણ દુલૅભ છે. આત્મા પોતાનું શુદ્ધ સ્વરૂપ ઓળખીને નિજ શક્તિ પ્રગટાવી, પોતાનામાં સત્તાઓ રહેલું પરમાત્મપદ છે, તેના વેગને ધારણ કરવા લાગે. હેય રેય અને ઉપાદેયને વિવેક કરીને અન્તર દષ્ટિ ધારણ કરવા લાગ્યું. પિતાના શુદ્ધસ્વરૂપમાં ઉપયોગ રાખીને સ્થિર થવા લાગ્યો. બાહ્ય દશાના મનમાં જે જે સંકલ્પ પ્રગટવા લાગ્યા તેને વારવા લાગ્યું. મમતાના કુવિચારેનો મનમાં રચાર થતાંજ તેઓનો ક્ષય કરવા લાગે અને બાહ્ય જગત દેખતાં છતાં
લ, ૧૭
For Private And Personal Use Only
Page #387
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૦ )
પણ નહીં દેખવા જેવી સ્થિતિને ધારણ કરવા લાગ્યા. પોતાના શુદ્ધ ગુણાની શક્તિયાને સમતાનાયેાગે પ્રગટાવવા લાગ્યા અને આનન્દ્રા સમૂહભૂત એવા શુદ્ધાત્મા સમતાનીસાથે એક સ્થિર ઉપયાગગાં રમભુતારૂપ ક્રીડા કરવા લાગ્યા, અર્થાત્ સ્વકીય સહેજ શુન્હાનન્દને ભાગવવા લાગ્યા; એમ શ્રી આનન્દ્ઘનજી આત્મા અને સમતાનું સ્વરૂપ હૃદયના અનુભવથી જણાવે છે.
૫૬ ૪૪. (રાળ ટોકી. )
तेरी हुं तेरी हुं एती कहुं री, इन बातमें दगो तुं जाने, તો વત ાશી ગાય દ્રઢું રી. || તેરી॰ || ફ્॥
ભાવાર્થ:—સુમતિ સ્ત્રી પાતાના આત્મપતિને કહે છે કે, હે શુદ્ધ ચેતન ! હું તારી છું, હું તારી છું !! કદાપિ હું અન્યની થવાની નથી અને આ ખામતની વાર્તામાં તું જે દગા જાણે તે હું કાશી જઇને મારા શિરપર કરવત મૂકાવી પ્રાણના ત્યાગ કરૂં. એવું કથી સુમતિ પેાતાનેા અપૂર્વ પત્નીપ્રેમ અને સ્વામીવિશ્વાસની પ્રતિજ્ઞા કરે છે અને પેાતાના સ્વામીને કદાપિ દગા ન દઉં એમ નિશ્ચય કરી જણાવે છે. આત્માને કુમતિ અનેક પ્રકારના વિચારોથી ભરમાવે છે. પલક પલકમાં આત્મામાં અ નેક–હિંસા, જૂઠ, ચારી અને વ્યભિચાર, આદિ કુવિચારોને કુમતિ પ્રગટાવવા પ્રયત્ન કરે છે, પણ સુમતિ પેાતાના સ્વામીને શિખામણ આપીને, હિંસા આદિના કુવિચારોને આવતા અટકાવે છે. કુમતિના અનેક પ્રકારના દાવપેચાને સુમતિ જાણી લે છે અને કુમતિના દાવપેચા ખરાબ છે, એમ આત્મસ્વામીને જણાવે છે. ચારિત્ર મેાહનીયની પ્રકૃતિયાના ઉછાળામાં આત્મા ભળી ન જાય, તેમાટે સુમતિ ક્ષણે ક્ષણે આત્માને વિવેક કરાવે છે અને આત્માને અહિતરૂપ દગા દેવાનું કોઈ પણ કૃત્ય સુમતિ થવા દેતી નથી. પોતાના સ્વામીને પેાતાના પ્રાણની પેઠે જાળવે છે. સુમતિ તિ સ્ત્રી હોવાથી આત્માના શત્રુઓના ફેાડવાથી, કુટી જઈને દગા કરે તેવી નથી. સુમતિને કુમતિના જાદુની અસર થતી નથી તેમજ કુમતિની પ્રપંચ જાળને તે ક્ષણમાં તાડી દે છે. સુમતિ કહે છે કે, હે આત્મન્ ! હું તારી સ્ત્રી છું, માટે તું હવે મારા પરિપૂર્ણ વિશ્વાસ ધારણ કરીને મારી શિખામણ પ્રમાણે ચાલ. वेद पुरान किताब कुरान में, आगमनिगम कछु न लहुरी, વાપાત્તેર સિલાર્ સેનનળી, મેં તેરે રસરંગ રજુરી // સેરી । ૨ ।।
For Private And Personal Use Only
Page #388
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૧) मैरे तो तुं राजी चहिये, औरके बोल में लाख सहुरी, आनन्दघन पियावेगे मिलो प्यारे,नहींतो गंगतरंग वहूरी..तेरी०॥३॥
ભાવાર્થ-રૂ, યજુરુ, સામ અને અથર્વવેદ એ ચાર વેદ, તેમજ ભાગવત, માર્કડશિવપુરાણુ, વિષ્ણુપુરાણ, વગેરે અઢાર પુરાણ, તેમજ દિગબરી જૈનોએ આદિનાથ વગેરેનાં રચેલ પુરાણ, તેમજ અન્ય કિતાબ અને મહમદ પેગંબરનું રચેલું કુરાન, વગેરે ગ્રન્થો અને નિગમમાં હું બરાબર સમજતી નથી, તેમ શબ્દથી પણ ભિન્ન એવું હારા સંબધી અનુભવજ્ઞાન તેથી લઈ શકતી નથી. સુમતિ કહે છે કે, તું શાસ્ત્રવડે પ્રાપ્ય છે, પણ શાસ્ત્રો વાંચીને પણ અનુભવ દૃષ્ટિ ખીલ વ્યાવિના તને પ્રાપ્ત કરી શકાતું નથી. તેને સેવવાની શિખામણુની વાચાને તે અમુક અપેક્ષાએ જણાવે છે, પણ અનુભવ જ્ઞાનની દૃષ્ટિવિના હુને પ્રાપ્ત કરી શકાતો નથી; આગામે વાંચીને હારા સ્વરૂપને અનુભવ કરવો જોઈએ. શાસ્ત્રો તે હારા સ્વરૂપની દિશાને દેખાડે છે, પણ અનુભવજ્ઞાનવિના હારા સ્વરૂપને નિર્ધાર થતો નથી, તેથી હવે તો હું તારા સ્વરૂપના શુદ્ધ રસરંગમાં લીન બનીને રહીશ; કેમકે હારા સ્વરૂપમાં મને આનન્દ પડે છે. || ૨ | સુમતિ કહે છે કે, હે આત્મસ્વામિન્ ! મહારે તે એક તું રાજી હોય એટલે બસ. તું મારા પર રાજી છે તે અન્ય લાખે મનુષ્યના અનેક પ્રકારના માર્મિક શબ્દને સહન કરીશ. “નારાની રાણી તો ક્યા રે મીયાં વી” એ કહેવત અનુસારે છે આત્મન ! તું સદાકાળ મારા ઉપર રાજી હોય તે, કરડે દુશ્મનનું પણ કંઈ ચાલવાનું નથી; કર્મની પ્રકૃતિયોરૂપ શત્રુઓ અન્ત પરાજય પામીને તારી પૂઠ છોડી દેશે. હે આનન્દના ઘનભૂત વ્હાલા આત્મસ્વામિન્ ! હવે તે જલદી મને મળે. હવે માત્ર પણ તમારે વિયોગ સહન થતું નથી. હવે તે વિજ્ઞપ્તિ કરવામાં બાકી રાખી નથી અને હવે જે તમે નહીં મળશે તે પ્રાણ ત્યાગ કરીને ગંગા નદીમાં શરીરને વહન કરાવીશ, અર્થાત તમારી પ્રાપ્તિ માટે હું મારે પ્રાણભેગ આપીશ, એ વનિ નીકળે છે, માટે હવે તે સ્વામિન્ જલ્દી મળે; એમ શ્રી આનન્દઘનજી કહે છે.
પઃ ૪૬.
राग टोडी. ठगोरी भगोरी लगोरी जगोरी ममता माया आतम लेमति, અનુભવ મેર શૌરી કરે છે . ? ભાવાર્થ-આત્માની પાછળ લાગીને જ્ઞાનાદિ રૂદ્ધિને ચોરનારા હે
For Private And Personal Use Only
Page #389
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૨) મમતા અને માયાદિક ઠગે ! તમે ભાગી જાઓ, હવે તમારું કંઈ પણ ચાલવાનું નથી. આજસુધી હે ઠગે ! તમે એ જે દુષ્ટ આચરણે સેવ્યાં છે અને અન્યનાં ગળાં કાપ્યાં છે, તે હવે કંઈ મારાથી છાનું નથી. હે ઠગે ! તમે એમ વિચારતા હશે કે, આત્મા તે ઘેનમાં પડ્યો છે, તેમજ નિદ્રામાં ઉંધી ગયો છે, તેથી આપણને કેણ પુછનાર છે? પણ આવી મિથ્યા કલ્પનાને દૂર કરો, હવે તે મારા આતમપતિ જાગ્યા છે અને તે પોતાનું પરાક્રમ ફેરવ્યા વિના રહેનાર નથી. આત્મા બેભાન દશામાં માયા અને મમતાની બુદ્ધિ ધારણ કરીને તેઓની સાથે ફર્યો હતો, પણ હવે તે જાગ્યો છે. શુદ્ધ દૃષ્ટિથી સત્ય અને અસત્યની પરીક્ષા કરવાને સમર્થ થવાય છે. હવે તો તેઓ જડના ધર્મને જડ તરીકે જાણે છે અને ચેતનના ધર્મને ચેતન તરીકે જાણે છે, અર્થાત્ પિતાના ધર્મને અને પરના ધર્મને ઓળખવા શક્તિમાન થયા છે; હવે તેમની આંખમાં હે ઠગો ! તમે કાંઈ આંજી જાઓ તેમ જણાતું નથી. મારે શુદ્ધ ચેતન સ્વામી અનંત શક્તિનું ધામ છે, સિદ્ધ પરમાત્માને બંધુ છે. હે ગો! તે તમારે મૂળમાંથી નાશ કર્યાવિના રહે તેમ જણાતું નથી, માટે હવે વેલાસર મૂઠી વાળીને ભાગી જાઓ; હવે હું તમને ચેતાવું છું. સુમતિ કહે છે કે, મારે સ્વામી જાગ્રત થતાં હવે હું ઉત્સાહવાળી અને નિર્ભય બની છું, તેથી હવે તમે દગો કરાવવાને શક્તિમાન્ થવાના નથી; આ પ્રમાણે વિવેક દૃષ્ટિવાળી સુમતિ, ઉદ્વરે કહાડે છે અને પિતાની ભેદદૃષ્ટિને અનુભવ ખ્યાલ કરાવે છે. भ्रात न तात न मात न जात न, गात न वात न लागत गोरी, मैरे सबदिन दरसन परसन, तान सुधारस पानपयो(गो)री. ॥
|
મોરી | ૨. ભાવાર્થ–સુમતિ કહે છે કે, હવે તો મને ભ્રાત-તાત-ભા જાતિ, અને સ્વકીય શરીરની પણ વાત કરવી છે સુમને ! સારી લાગતી નથી. હવે તે મારા પતિના સ્વરૂપમાં હું લયલીન થઈ ગઈ છું. હવે મને સર્વ દીવસ આત્મપતિનું દર્શન અને તેમને સ્પર્શ કરવો તે સ્પર્શ ન અને તેમની સાથે લીન થઈ જવું તે તાનરૂપ અમૃતરસ તેમાં ગરકાવ થઈ જવું તેજ ગમે છે. દુનિયાના કોઈ પણ પદાર્થમાં મારું ચિત્ત લાગતું નથી. સુમતિ કહે છે કે, સમતે ! મને મારા આત્મસ્વામીના અનંતગુણ વિશિષ્ટ સ્વરૂપમાં લીનતા થઈ જાય છે. મારા સ્વામીના ગુણે વિચારું છું ત્યારે આનન્દમય બની જાઉં છું. જ્યારે મારા સ્વામીના ગુણેનું
સ્વરૂપ વિચારતાં વિચારતાં, ધ્યાતા, ધ્યાન અને યેય એ ત્રણની એકતારૂપ એક તાન થઈ જાય છે ત્યારે આનન્દરૂપ અમૃતરસનું પાન કરૂં
For Private And Personal Use Only
Page #390
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૩ )
છું અને તે વખતે અનુભવ દશાના યોગે મારી અપૂર્વ સ્થિતિને અનુભવું છું, તથા તે વખતે જગત્ છતાં પણ જગતનું ભાન ભુલાય છે અને સ્થિરપયોગમાં આધિ, વ્યાધિ અને ઉપાધિના દુઃખની ગંધ પણ જણાતી નથી. તેવા પ્રસંગે હું જાણું છું કે, અહે મારા અનન્ત જ્ઞાનાદિ ગુણવિશિષ્ટ આત્મસ્વામીના સંબન્ધમાંજ મારૂં અમૂલ્ય જીવન છે અને તેમની સાથે સ્વરૂપરમણતારૂપે તન્મય દશા કરીને રહેવું તેજ ઈષ્ટમાં ઈષ્ટ કર્તવ્ય સમજાય છે. સહજ નિત્ય સુખની ખુમારી આત્મામાં રમણતા કરવાથીજ ઉત્પન્ન થાય છે. આત્મા અને હું એકરૂપ છું; આવું એકય થતાં ઘણાં કર્મનાં આવરણા ટળે છે અને અપૂર્વ દર્શન ઉત્પન્ન થાય છે અને તેથી આત્મસ્વામી સંબન્ધ સહજપણે રહે છે; એમ સુમતિ પેાતાની સખી સમતાને કહે છે.
प्राननाथ विछरेकी वेदन, पार न पामुं अथाग थगोरी, आनन्दघन प्रभुदर्शन औघट, घाट उतारन नावमगोरी . ॥ ટોરી | ૨ ||
ભાવાર્થ:—સુમતિ કહે છે કે, હે પ્રાણનાથ ! તમારા વિરહની વેદ નાને હું પાર પામી શકતી નથી, કારણ કે વિરહરૂપ દુ:ખસાગરને કાંઠો દેખાતેા નથી અને તેના ઉંડાપણાને પણ પાર નથી; માટે હે આનન્દના સમૂહભૂત આત્મન્ ! હવે જલ્દી દર્શન આપે ! પ્રત્યક્ષપણે દર્શન આપે; પરાક્ષપણે પણ અનુભવયોગે તમારાં દર્શન થાય છે, પણ તેમાં હજી આવરણુ જણાય છે. આંધળા હસ્તના સ્પરૉવડે મનુષ્યને જાણે અને કોઈ દેખતેા આંખવડે સાક્ષાત્ મનુષ્યને જાણે, તેટલા પરાક્ષાનુભવ અને પ્રત્યક્ષમાં ફેર છે. સાક્ષાત્ પ્રત્યક્ષ આત્માનું દર્શન
આ કાળમાં નથી, તાપણુ ભાવના તે તેની વર્તે છે, તેથી સુમતિ પણ સાક્ષાત્ આત્માનાં દર્શન કરવાની પ્રાર્થના કરે છે. સુમતિ કહે છે કે, અનુભવ દર્શન અને અનુભવ સ્પર્શન કરતાં પ્રત્યક્ષ દર્શન અને પ્રત્યક્ષ તન્મયતારૂપે સ્પર્શન, અનંતગુણ અધિક છે, માટે હે આનન્દઘન આત્મન્ ! સાક્ષાત્ દર્શન આપે। અને પતિના સાક્ષાત્ દર્શનને વિયેગ તે રૂપ દુઃખસાગર ઉતરવાને, જિનાગમરૂપ નાવની માગણી કરૂં છું તે સ્વીકારે. જિનાગમરૂપ નાવમાં બેસીને વિયોગરૂપ દુ:ખસાગર ઉતરીને હે પ્રભુ ! તમારાં દર્શન કરવાની અત્યન્ત ઉત્કંઠાને હું ધારણ કરૂં છુ; એમ શ્રી આનન્દઘન મહારાજા પેાતાના હૃદયમાં અધ્યાત્મતત્ત્વનું ધ્યાન કરીને કહે છે.
For Private And Personal Use Only
Page #391
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૪ ) पद ४६.
(ા રોટ.) चेतन चतुर चोगान लरीरी. ॥ चेतन०॥ जीतलै मोहरायको लसकर, मिसकर छांड अनादि धरीरी.॥
વેતન ને ભાવાર્થ:–આત્માની અનન્ત શક્તિ છે, આત્માની શક્તિને કદાપિ પાર આવનાર નથી, આત્મા મેહરાજાની સાથે રણમાં લડીને તેને હરાવે છે, મેહરાજાનું લશ્કર પણ મહા જબરું છે, મેહનીય કર્મની અઠ્ઠાવીશ પ્રકૃતિ છે, મેહનીય કર્મના બે ભેદ છે, ૧ દર્શનમોહનીય અને બીજી ચારિત્રમેહનીય; તેમાં દર્શનમોહનીયના ત્રણ ભેદ છે. સમ્યકત્વમેહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વમોહનીય. જે સમ્યકત્વમાં મુંઝાવે છે તેને સમ્યકત્વ મેહનીય કહે છે. જેમાં અન્તર્મુહૂર્ત પર્યત જૈનધર્મપર રૂચિ પણ નહીં અને દ્વેષ પણ નહીં તેને મિશ્રમેહનીય કહે છે. જીવને અજીવ માન, ધર્મને અધર્મ માનો, આદિ દશ પ્રકારનું મિથ્યાત્વ છે તેને મિથ્યાત્વ મેહનીય કહે છે. ચારિત્ર મેહનીયના પચીશ ભેદ છે, અનંતાનુબન્ધિ ક્રોધ, માન, માયા અને લેભ, અપ્રત્યાખ્યાની ક્રોધ માન, માયા અને લોભ, તેમજ પ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા અને લેભ, તેમજ સંજવલનના ક્રોધ, માન, માયા અને લેભ, એ સોળ કષાય જાણવા; તેમજ હાસ્ય, રતિ, અરતિ, ભય, શક, દુર્ગચ્છા, તથા સ્ત્રીવેદ, પુરૂષદ અને નપુંસકવેદ એ નવન કષાય, સર્વ મળીને ચારિત્ર મહનીયની પચીશ પ્રકૃતિ, તથા દર્શન મેહનીયની ત્રણ ભેગી કરતાં, મેહની અઠ્ઠાવીશ પ્રકૃતિરૂપ દ્ધાએ આત્માની સાથે અનાદિ કાળથી યુદ્ધ કરે છે. શુદ્ધ ચેતના પોતાના સ્વામીને કહે છે કે, હવે તું મેહના લકરને પિતાની અશુદ્ધ પરિણતિરૂપ કાળીમાને તજીને જીતી લે; હવે તે પિતાને સમય ગુમાવીશ નહીં. બબ્ધ, ઉદય, ઉદીરણ અને સત્તામાંથી મેહનીય કર્મની પ્રકૃતિયોને ઉડાવી નાખ. હે શુરવીર ! હવે રણમેદાનમાં ખરું શુરાતન દેખાડી દે, હવે કેમ વાર લગાડે છે.
नागी काढले ताडले दुश्मन, लागे काची दोय घरीरी, अचल अबाधित केवलमनसुफ, पावे शिवदरगाहमरीरी.॥
ચેતન || ૨ | ભાવાર્થહે ચેતન ! તું મ્યાનમાંથી જ્ઞાનરૂપ તરવાર કાઢીને દુષ્ટમેહનૃપના સુભટેને માર, કેમકે પોતાના શત્રુઓની જે ઉપેક્ષા કરે છે અને સમય પામીને તેનો નાશ કરતો નથી તે મૂર્ખ ગણુય છે અને તેને ઘણું
For Private And Personal Use Only
Page #392
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૫ )
ખમવું પડે છે. પાતાના દુશ્મનાનું શક્ય ગમે ત્યાંથી શોધીને કાઢી નાખવું જોઇએ. હું ચેતન ! મેાહ શત્રુએ આપણું જીરૂં કરવામાં બાકી રાખી નથી, હવે તેા દુશ્મનાને મારી હઠાવ. પેાતાનું ખરૂં શૂરાતન ફારવીને તેની સાથે લડતાં, કાચી બે ઘડીમાં તું મેહ શત્રુનું નિકંદન કરી નાખીશ. શૂરવીર થઈ માહ શત્રુને નાશ કર્યાંથી કદાપિ સમયે, ચલે નહીં એવી અને દાપિ કાળે જેને કોઈ પણ પ્રકારની આધા થવાની નથી એવી અને સર્વ દુનિયાના પદાર્થોને એક સમયમાં જાણે છે એવું કેવલજ્ઞાન જેમાં છે, એવી દર્શન ચારિત્રાદિ અનન્ત ગુણાવડે ભરેલી,શિવદરગાહ (મુક્તિ)ને તું પામી શકે, એમાં જરામાત્ર પણ આશ્ચર્ય નથી, માટે હે ચેતનસ્વામિત્! હવે તમે તૈયાર થાએ, હે ચેતનસ્વામિન ! તમે સજાતીય એવા સંસારી આત્માઓની સાથે લડાઈ કરશે! નહીં. હું સ્વામિન્! તમે જે દેખા છે તે તમારા દુશ્મનેા નથી, પણ દુશ્મને તે અન્તરમાં રહ્યા છે, માટે અન્તરમાં રહેલા મમતાદિ શત્રુઓના સ્વકીય જ્ઞાનથી નાશ કરો. ભૂતકાળમાં અનેક જીવા માહશત્રુને હઠાવીને મુક્ત થયા અને ભવિષ્યમાં થશે. તમારી શક્તિનેા ખ્યાલ કરો. શત્રુના તાખામાં રહેવું એ ભીરૂનું લક્ષણ છે. પેાતાના સજાતીય એવા કોઇ પણ આત્માઓ ઉપર દ્વેષ કરવા વા તેનું પુરૂં કરવા પ્રયત્ન કરવા, તે અધમાધમનું લક્ષણ છે. તમારા જેવા મહાદૂરે તે। હવે, માહના સત્યજ્ઞાન તરવારથી નાશ કરવા જોઈ એ. હવે વાર ન લગાડો, માહના ક્ષય કરે. પેાતાના કુટુંબ સમાન અન્યાની સાથે લડાઈ કરે છે તે મૂર્ખજ છે, તે આગળ હવે જણાવે છે.
और लराइ लरे सो बावरा, सूर पछाडे नाउ अरिरी, धरम मरम कहा बुजे न औरे, रहे आनन्दघन पद पकरीरी ॥ ચેતન॰ ॥ ૨ ॥
ભાવાર્થ:—શૂરો ખરા શત્રુને માથમાં ઘાલીને પછાડે નહીં અને અન્યથા અન્યની સાથે લડાઈ કરે તે તે મૂર્ખ ગણાય છે. અન્યા પેાતાના સત્યધર્મના નમઁ જાણી શકતા નથી, માટે હું આત્મસ્વામિન્ ! તું હવે મેહ શત્રુને મારી નાખ. બાહ્ય ચુદ્દો તેા જીવા અનાદિ કાળથી કરે છે અને તેથી તે ચતુર્ગતિરૂપ સંસારમાં વારંવાર પરિભ્રમણ કરે છે. મનુષ્યેા પેાતાની જાતિનાઓને શત્રુ તરીકે કલ્પે છે, પણ વસ્તુતઃ તે શત્રુ નથી; પણ તેઓની અંદર રહેલા રાગ અને દ્વેષ શત્રુ છે. પેાતાની અંદર રાગ દ્વેષાદિ શત્રુ રહ્યા છે ત્યાંસુધી, અન્ય જીવાને શત્રુભૂત માનવામાં આવે છે, પણ પોતાનામાંથી રાગ દ્વેષાદિ શત્રુઓ જતા રહે છે ત્યારે, ફાઈ
For Private And Personal Use Only
Page #393
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૬ )
પણ જીવાપર શત્રુપણાની બુદ્ધિ ઉત્પન્ન થતી નથી. પેાતાનામાં ભય રહ્યો હાય છે ત્યાંસુધી બાહ્યમાં ભયના હેતુ દેખાય છે, પણ પેાતાનું હૃદય નિર્ભય થતાં બાહ્યમાં ભયના હેતુએ ભાસતા નથી. અન્ય મનુષ્યા વગેરેને શત્રુઓ તરીકે જણાવનારા અન્તરમાં રહેલા રાગદ્વેષાદિ શત્રુઓ છે, માટે સમજવાનું કે અન્યના ઉપર શત્રુ બુદ્ધિ કેમ કરવી જોઈએ; તેમજ જેના ઉપર શત્રુ બુદ્ધિ ધારણ કરીએ છીએ, તે વસ્તુતઃ શત્રુ નથી. ખરા શત્રુઓ તેા મેહના રાગાદિ સુભટ છે, તેના જે જ્ઞાન દર્શન અને ચારિત્રવડે નાશ કરે છે, તેજ ખરેખરા શૂરવીર છે. પેાતાના ખરેખરા શત્રુઓને જાણનાર આત્મા સત્ય ધર્મનું રહસ્ય જાણે છે અને તેથી તે માઘ રાત્રુઓને શત્રુ તરીકે નહીં માનતાં, અન્તરમાં રહેલા રાગાદિને શત્રુ સમજીને તેના નાશ કરવા રૂપ, સ્વધર્મને ગ્રહણ કરે છે અને તેથી તે પેાતાનું આનન્દસમૂહભૂત શુદ્ધરૂપસ્થાન તેને પકડીને રહે છે, અર્થાત્ આત્મા પેાતાના શુન્દ્રાનન્દ સ્વરૂપમાં રમણતા કરે છે અને સકલ ફર્મને ક્ષય કરે છે, એમ શુદ્ધ ચેતના પેાતાના સ્વામિની શૂરવીરતા જણાવે છે અને પોતાના સ્વામીને કર્મના ક્ષય કરવા ઉત્સાહ આપે છે; એવું શ્રીમદ્ આનન્દઘનજી સ્વકીય હૃદયોદ્ગારથી ગાય છે. ૫૬ ૪૭. ( IT ટોકી. )
पिय बिन निशदिन, झूरुं खरीरी. पिय,
लहुडी वडी की कहानी मिटाइ, द्वारतें आंखे कवन टरीरी. ॥ વિચ॥ ૧ ॥ ભાવાર્થ:—સમતા શ્રદ્ધાને કહે છે કે, હું મારા આત્મપતિની મેટી સ્રી છું અને મમતા નાની સ્ત્રી છે. તેમ છતાં મારા ચેતનસ્વામી નારી તરફ પ્રેમ દૃષ્ટિથી નિરખતા નથી. મમતાએ મારા સ્વામીને અનેક પ્રપંચેાથી એવા ભ્રમિત કર્યા છે કે, મારા નિર્મમત્વ દ્વારની આગળ પણ તેઓ આવી શકતા નથી અને તેથી હું મારા સ્વામીને બારણે રહી નિરખ્યા કરૂં છું, પણ મારા સ્વામી દેખાતા નથી. કુમતિ પોતાના પ્રમત્તરૂપ ઘરમાં ભરમાવીને લઈ જાય છે અને મૂĂરૂપ મદિરાનું પાન મારા સ્વામીને કરાવે છે. મિથ્યાત્ત્વરૂપ ધત્તુરાનું પણ ભક્ષણ કરાવે છે અને અવિવેકરૂપ ગાંજાની ચલમા ભરીને આપે છે, તેથી મારા સ્વામીનું ભાન ઠેકાણે રહ્યું નથી. મારા સ્વામીને ઘરમાં લાવવાનેમાટે અનેક પ્રકારની યુક્તિએ રચું છું, પણ તે મારૂં તેર ફાવવા દેતી નથી; મારા સામું ોઇને તે અત્યંત દ્વેષ કરે છે; મમતા, વિષયની વાસનાથી મારા સ્વામીને લલચાવ્યા કરે છે. કોઈ પણ રીતે મારા સ્વામી મારા
For Private And Personal Use Only
Page #394
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૭) બારણે આવે એમ હું ઈચ્છા કરું છું અને રાત્રી દિવસ આશા વડે અનેક પ્રકારના વિચાર કરતી કયારની જીત્યા કરું છું. હવે તો મારું મન સ્થિર રહેતું નથી. મારામાં કઈ જાતનું દૂષણ દેખાતું નથી, તેમ છતાં મારા આત્મરૂપ સ્વામી કમતિના વશમાં પડી ગયા છે, તેથી હું અહર્નિશ બન્યા કરું છું. पट भूखन तन भौंक न ओढे, भावेन चोंकी जराउं जरीरी; शिवकमला आली सुख न उपावत, कौन गिनत नारी अमरीरी.
જિય૦ | ૨ | ભાવાર્થ-શરીર ઉપર વસ્ત્ર અને દાગિનાને જરાવાર ધારણું કરૂં છું તે તે બિલકુલ ગમતા નથી, તેમજ જડાવ જડેલી ચોકીવાળા દાગિના પહેરું છું તો તે પણ બિલકુલ ગમતા નથી. મને મુક્તિ સ્ત્રીરૂપ સખી, પતિના વિરહે સુખ ઉત્પન્ન કરી શકતી નથી, તો દેવતાની સ્ત્રીએની તો ગણતરીજ શી? કે તે મને સુખ આપી શકે? હે શ્રદ્ધા ! મને ત્રણ ભુવનમાં કોઈપણ ઠેકાણે, કઈ જરા માત્ર પણ સુખ આપી શકે એમ લાગતું નથી. પતિવિનાની હું એકલી અબળા કયાં જઈ શકું? મને મારા પતિ વિના ઘરમાં કે બહાર સર્વત્ર ચેન પડતું નથી. મનમાં અનેક પ્રકારના વિચારે આવીને પાછા સરી જાય છે. દુષ્ટ પતિ વિયોગરૂપ ચોર મારૂં પ્રાણરૂપ ધન ક્ષણે ક્ષણે હરણ કરે છે. જગતને જેટલા દશ્ય પદાર્થો છે તે સર્વ દશ્ય પદાર્થો જડરૂપ હોવાથી તેઓ મને સુખ આપી શકતા નથી અને સત્ય સુખના ઉપાયે પણું બતાવી શકતા નથી. આખું જગત્ જડની રાંગતથી જડ જેવું બની ગયેલું દેખાય છે, તેથી તે મારા જેવી દુખિયારીની ખબર પણ કયાંથી પુછી શકે? મારા શુદ્ધાત્મ સ્વામીવિના કેઈ પણું મને શોભા આપી શકતું નથી, તેમજ મારી પ્રતિષ્ઠામાં વધારે કરી શકતું નથી. અજ્ઞ મનુષ્ય બાહ્ય પ્રવૃત્તિની ધમાલમાં આંધળાની પેઠે યત્ર તત્ર (જ્યાં ત્યાં) અહર્નિશ રાચી માચી રહ્યા છે. કેટલાક પંડિતે કહેવાય છે તે પણ શબ્દ સૃષ્ટિની રચનામાં અને તેની લીલામાં તન્મય બની ગયા છે, તેથી તેઓ પણ મારા સ્વરૂપને જાણી શકતા નથી. ચૈતન્ય વાદને અસ્વીકાર કરનારા નાસ્તિકે તે મારા સ્વરૂપની ગંધ પણ જાણતા નથી, તેથી તેઓ મને કયાંથી ઓળખી શકે? મારા શુદ્ધાત્મપતિ વિના વસ્ત્ર અને આભૂષણેની શોભા કેને દેખાવું? ઉલટી વસ્ત્રાભૂષણની શોભા દુઃખમાં વધારો કરે છે. કેમકે શુદ્ધાત્મ પતિના વિરહે સુખનાં સાધનો પણ બિલકુલ ગમતાં નથી.
ભ. ૧૮
For Private And Personal Use Only
Page #395
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૮) सास उसास विसास न राखे, निणद निगोरी भोर लरीरी; और तबीब न तपत बुझावत, आनन्दघन पीयूष जरीरी. पिय०॥३॥ | ભાવાર્થ:-શુદ્ધચેતના સખી શ્રદ્ધાને કહે છે કે, હે બહેન ! કુમતિ શ્વાસોચ્છાસને વિશ્વાસ પણું મારો રાખતી નથી અને મારા પ્રતિ મારા પતિને એક શ્વાસોચ્છાસ પણ છુટ મુકતી નથી, કારણ કુમતિ જાણે છે કે, જે હું આત્માને ક્ષણ માત્ર પણ છુટો મુકીશ તે પછી મારા સર્વે દાવ પ નિષ્ફળ જવાને કેમકે તે સુમતિના સમજાવવાથી તેની પાસે ચાલ્યો જશે, તેથી તે મારા ઉપર અત્યંત શ્વેષ રાખે છે અને મારા પતિને મારા ઉપર વિશેષ અરૂચિ થાય તેમ ભરમાવવામાં બાકી રાખતી નથી. વળી મારી સાથે સવારના પહોરમાં નગુણી લડી પણ ખરી અને મને ખુબ ધમકાવી, તે પણ મારા સ્વામી કાંઈ પણ બોલ્યા નહીં, તેથી મને બહુ દુ:ખ લાગ્યું અને તેથી મારા શરીરમાં એટલો બધો તાપ વધી ગયો છે કે, તેને મટાડવાને કઈ પણ વૈદ્ય શક્તિમાનું જણાતો નથી. હવે તો એક જ ઉપાય છે કે, મારા આનન્દના સમૂહભૂત આત્મસ્વામી અનુભવ કૃપા દૃષ્ટિરૂપી અમૃતને વરસાવે, તે મારા શરીરનો તાપ ઓલવાય અને પરિપૂર્ણ શાંતિ થાય. મારા આત્મસ્વામીની જે મારા ઉપર કપા હોય તો મને કઈ પણ દુઃખ આપવાને સમર્થ થતું નથી. મારા આત્મસ્વામીની કૃપાદૃષ્ટિ થતાં અત્યંત સ્થિરતા વધે છે, અને સહજ સુખની ધારા વર્ષ છે અને તેથી એક ક્ષણમાત્રમાં અનંત કાળનાં દુઃખ ભૂલી જવાય છે. મારા સ્વામીની અમીમય દૃષ્ટિની વૃષ્ટિ થતાં સહજ આનન્દની છાયા છવાઈ જાય છે. હે સખી! તું ચતુર છે, માટે તારી આગળ શું વિશેષ કહું! તું સર્વ રામજે છે.
૪૮.
( મારુ ગંગો .) मायडी मुने निरपख किणही न मुकी ॥ निरपख. ॥ माय० ॥ निरपख रहेवा घणुंही झूरी, धीमे निजमति फूकी । माय० ॥१॥
ભાવાર્થ –સમ્યકત્વમતિ કહે છે કે, હે વિદ્યા માત! મને પક્ષપાત વિનાની કેઈએ મૂકી નથી. કેઈએ મને નિરપક્ષ રહેવા દીધી નથી. જિનેશ્વર સર્વજ્ઞ મહાવીરના વચનાનુસારે નિરપક્ષ રહેવા હું ઘણું ઝરી, મેં ઘણું ફાફાં માર્યા, પણ પક્ષવાળાઓએ પિતાની સ્વછન્દતાવાળી બુદ્ધિથી મારું સ્વરૂપ વિષ મિશ્રિત અન્નની પેઠે કરી નાખ્યું. શાસ્ત્રોમાં રહેલી ધર્મ વિદ્યાથી સમ્યગુમતિ ઉત્પન્ન થવી જોઈએ પણ
For Private And Personal Use Only
Page #396
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩) જગતના લોકો દષ્ટિ રાગવાળી મતિ ધારણ કરીને, પિતાને પક્ષ જૂઠે હોય છે તો પણ તેનું સમર્થન કરે છે. દાખલા તરીકે વિચારે કે આ જગત્ અનાદિકાળનું છે, તેને કઈ બનાવનાર નથી, બનાવવાનું પ્રોજન પણ સિદ્ધ થતું નથી; રાગ અને દ્વેષરહિત સિદ્ધ પરમાત્મા કદી કઈ વસ્તુને બનાવતા નથી, તેમજ સિદ્ધ પરમાત્માઓ પુનઃ અવતાર લઈ શકતા નથી, છતાં કેટલાક તે તે પક્ષધારક સ્કૂલમાં જન્મેલાઓ, પક્ષપાતવડે પોતાને અસત્ય સિદ્ધાન્ત સ્થાપન કરવા યુક્તિયો રચે છે. યજ્ઞમાં પશુહોમ વગેરેથી હિંસા–પાપ થાય છે, છતાં પક્ષપાત બુદ્ધિથી પિતાનો કદાગ્રહ છોડતા નથી. તેમજ કેટલાક ઈશુખ્રિીસ્તના પન્થને સ્વીકારે છે અને કદાગ્રહ બુદ્ધિથી ઈશ્વર જગતને બનાવનાર નથી છતાં માને છે. કેટલાક અનેક પ્રકારની સત્ય યુક્તિ જાણુતા છતાં પણ ચાર્વાક અર્થાત્ જડવાદને માર્ગ ત્યાગતા નથી. કેટલાક દારૂ અને માંસ વગેરે પદાથોને ખાનારાના કૂળમાં જન્મેલા હોવાથી, થએલી પક્ષપાત બુદ્ધિને ધારણ કરી તેનીજ કુયુક્તિયોથી પુષ્ટિ કરે છે. દાદુપંથીનાનકપંથી વગેરે એકાત વાદીઓ, સ્વપક્ષ રાગ દષ્ટિથી સાચું બતાવ્યા છતાં પણ દષ્ટિરાગના બળથી અસત્ય સિદ્ધાન્તોને પણ સત્ય તરીકે સ્વીકારે છે. योगीये मलीने योगण कीनी, यतियें कीनी यतणी ।। भगते पकडी भगताणी कीनी, मतवाले कीनी मतणी. |माय० ॥२॥
ભાવાર્થ-સમ્યકત્વ મતિ કથે છે કે, હે જનની ! એકાન્તમતધારક ગિઓએ ભેગા થઈને મને ગમાર્ગરૂપે પરિણુમાવી, અર્થાત્ તેઓએ મને પોતાના વશ કરી લેગિની તરીકે બનાવી દીધી. ઈન્દ્રિયોને કબજામાં રાખનાર એવા બૌદ્ધ ધર્મના યતિઓએ મને તેમના પત્થમાં ખેંચીને યતી બનાવી દીધી. જૈનના સાધુઓને યતિ કથવામાં આવે છે, પણ તેનું અત્ર ગ્રહણ કરવું નહીં, કારણ કે તેઓ તો અનેકાન્તવાદને ધારણ કરે છે, અનેકાન્તવાદમાં પક્ષપાત નથી; જૈનયતિઓ દરેક વસ્તુઓને અપેક્ષાએ માને છે, તેથી જૈનના સાધુઓ સર્વજ્ઞ જિનેન્દ્રની આજ્ઞાનુસારે સત્ય સિદ્ધાન્ત સ્વીકારતા હોવાથી તેઓ વસ્તુતઃ નિષ્પક્ષપાતી છે. જૈનના સાધુ સરખા બૌદ્ધના સાધુઓ કેટલાક વેષાદિના અંશે દેખાય છે, તેથી શ્રીમદ આનન્દઘનજી તેમને યતિ કથે તે સત્ય છે. મતિ કહે છે કે, નરસિંહ, કબીર વગેરે ભક્તોએ મને પકડીને પિતાની ઇચિછત ભક્તિમાં મારે ઉપયોગ કરીને, મને ભક્તાણું બનાવી દીધી. ભક્તિમાંજ મોક્ષ છે,
For Private And Personal Use Only
Page #397
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૦ )
સાધુ થવાની જરૂર નથી, જ્ઞાન પ્રાપ્ત કરવાની આવશ્યકતા નથી; આમ એકાન્તે અજ્ઞ ભક્તિના સિદ્ધાન્તને માની અન્યનું ઉત્થાપન કરી ભક્તોએ મને પક્ષપાતમાં ખેંચીને તેમની ભક્તાણી બનાવી દીધી, તેમજ વૈષ્ણવ આદિ મતને માનનારાઓએ મને ખેંચીને પેાતાના તાબામાં લે, તે તે મતની મતણી બનાવી દીધી. શાંકર, વૈષ્ણવ વગેરે મતવાળા પાતપેાતાના મતની પુષ્ટિ કરવામાં મતિને ઉપયોગ કર્યા કરેછે અને તેએ યુક્તિયાની શોધમાં પક્ષપાતની મતિને ખેંચી લેઈ જાય છે. પૂર્વના મતાનું દલન કરીને કેટલાક, નવીન મતાને કુમતિથી પ્રગટ કરે છે, જેથી દુનિયાના લોકો પણ તેમાં ફસાઈ જાય છે. ખરેખર પ્રભુ મહાવીર જિનેશ્વર કથિત ધર્મના ત્યાગ કરીને અજ્ઞાની જીવા અન્ય મતેમાં સાય છે. केणे मुकी केणे लूंची, केणे केसे लपेटी ॥
एक पखो में कोइ न देख्यो, वेदना किणही न मेटी ॥ माय० ॥ ३ ॥ ભાવાર્થ:--સમ્યક્ત્વ મતિ કહે છે કે, હું ધર્મવિદ્યા માતર્ ! કેણે તે મારા ત્યાગ કર્યો. અજ્ઞાનવાદીઓ કહે છે કે, મતિ અર્થાત્ જ્ઞાનજ દુઃખકારક છે, માટે જ્ઞાનના ત્યાગ કરવા જોઇએ અને અજ્ઞાનના પક્ષ સ્વીકારવા જોઇએ. અજ્ઞાનવાદી કહે છે કે, જ્ઞાનથી શત્રુ મિત્રના ભેદ માલુમ પડે છે તેથી દુ:ખ ઉપજે છે, જ્ઞાનથી સત્ય અને અસત્યનું ભાન થાય છે તેથી સત્ય ઉપર રાગ અને અસત્યપર દ્વેષ ઉત્પન્ન થાય છે, માટે મતિ (જ્ઞાન) તેજ ખરાબ છે. જ્ઞાનથી ધર્મ અને અધર્મ જણાય છે, તેથી ધર્મપર રાગ અને અધર્મપર દ્વેષ ઉત્પન્ન થાય છે, અર્થાત્ જ્ઞાનથી જગમાં કલેશ-દુઃખ ઉપજે છે, માટે જ્ઞાનના ત્યાગ કરવા જોઇએ; આમ અજ્ઞાનવાદી પેાતાના પક્ષ સ્વીકારીને મતિના ત્યાગ કરે છે. પણ વસ્તુત: અજ્ઞાનવાદી પક્ષપાતધારી મતિથીજ પેાતાના પક્ષ જમાવે છે અને મને પછી મૂકી દેવાનું જણાવે છે. અજ્ઞાનવાદીને પુછવામાં આવે કે તું અજ્ઞાનની પુષ્ટિ કરે છે તે જ્ઞાનથી કરે છે કે અજ્ઞાનથી કરે છે? ઉત્તરમાં તે કહેશે કે જ્ઞાનથી. ખસ. જ્ઞાનથી અજ્ઞાનના પક્ષ સિદ્ધ કરીને જ્ઞાનનેજ પુનઃ છેડવાના ઉપદેશ દેવા એ પક્ષપાતજ છે. મતિ કહે છે કે કેટલાક લોકોએ મને લુંચી, મને છિન્ન ભિન્ન કરી નાખી. અથવા કેટલાક લેાકેા એકાન્તે લેચમાંજ ધર્મ માની અન્ય જ્ઞાન, સમતા વગેરેના ત્યાગ કરે છે, તેની એકાંતે લેાચ બુદ્ધિ થવાથી તેમણે તેવાપે મને પિણુમાવી. કાઈ યાગીઓએ કેશમાં ગંગાને લપેટવાની પક્ષપાત મુદ્ધિમાં મને ખેંચીને મને પણ કેશમાં લપેટી દીધી. અર્થાત્ જટાજૂટ ધારણ કરીને તેમાં ધર્મ માનવાની બુદ્ધિરૂપે મને પરિણુમાવી,
For Private And Personal Use Only
Page #398
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૧ ) કેટલાક બાવાઓ એકાન્ત મિથ્યાત્વના યોગે એમજ માને છે કે, લાંબી જટા રાખી તેમાં ગંગાને લપેટી રાખવાથી મુક્તિ મળે છે. આવા મૂર્ખ લેકે પણ મતિને મિથ્યાત્વમાં ખેંચીને પોતાના કેશમાં લપેટે છે. બાહ્ય દષ્ટિધારક મિથ્યાદર્શનીઓમાં નિરપક્ષ સ્યાદ્વાદરૂપ એક સત્ય પક્ષ ધારણ કરનાર કઈ દીઠે નહીં, તેથી તેઓથી મારી વેદના ટળી નહીં.
राम भणी रहीमान भणाई, अरिहंत पाठ पठाई ॥ થરથરને શું ધંધે વટ, વી વી સાડૅમાય || ૪ |
ભાવાર્થ –મતિ કહે છે કે, હે વિદ્યાજનની! રામના નામનું ભજન કરનારાઓએ મને રામમાં જોડી રામને પાઠ ભણાવ્યો. રામ એહી, રામાનન્દી વગેરે પત્થના સાધુઓ તથા ભક્તો રામરામ જગ્યા કરે છે. રામરામ જપનારા પિતાને પક્ષ તાણને પ્રભુનાં અન્ય નામ જપવામાં ધર્મ માનતા નથી. કૃષ્ણ અને હરિનું નામ જપનારાઓ પોતાના પથમાં રાચે છે, માચે છે અને શિવનું નામ પણ દેતાં પાપ માને છે. શિવનું નામ ભજનારાઓ અન્યનું નામ દેતાં અરૂચિને ધારે છે, તે પણ મને પક્ષપાતમાં તાણે છે. અરિહંત જ પનારાએ મને અરિહતને પાઠ પઢા, અરિહંતનો પાઠ ભણતાં અનેક ભવનાં પાપ ટળે છે. અરિહંતના સમાન જગતમાં કેઈ અન્ય દેવ નથી, અરિહંત ભગવાનને ઉપદિષ્ટ ધર્મ સમાન અન્ય કઈ ધર્મ નથી. અરિહંત એ શબ્દને અર્થપૂર્વક જપ કરતાં સકલ કર્મનો ક્ષય થાય છે, પણ મરીચિની પેઠે જે ઉસૂત્ર પ્રરૂપણું કરીને જે જૈનધર્મમાં નિહ થઈ પન્થ કાઢે છે, તે મહા પાપ ઉપાર્જન કરે છે. શ્રીમદ્ આનન્દઘનજીએ કહ્યું છે કે, पाप नहि कोइ उत्सूत्रभाषणजिस्यो. धम नहि कोइ जगसूत्रसरीखो ॥ सूत्रअनुसार जे મવિશ વિકરિયા રે, તે શુદ્ધવારિત્ર પરવો છે ધાર૦ જગતુમાં જિનેશ્વરનાં આગામે વિરૂદ્ધ ઉસૂત્ર ભાષણ કરવું તેના સમાન કેઈ પાપ નથી અને જિનકથિત આગમના અનુસારે ઉપદેશ દેવો તેના સમાન કેઈ ધર્મ નથી. પિસ્તાલીશ આગમ વગેરેના અનુસારે ઉપદેશ દેવા જોઈએ. ઉસૂત્ર ભાષણ કરનારાઓ, અરિહંતને સત્ય પાઠ ભણતાં મને કદાગ્રહમાં ખેંચે છે, તેઓ ઉસૂત્ર પ્રરૂપણુવડે મને યુક્તિ કદાગ્રહના પક્ષમાં ખેંચે છે. નામમાત્રનો જાપ કરવામાં આવે અને વસ્તુ સ્વરૂપ સમજવામાં ન આવે તેમજ ઉસૂત્ર ભાષણ, કદાગ્રહ, વગેરે દોષને સેવવામાં આવે તો અરિહંત પાઠમાં સ્થપાયેલી મતિને, સમ્યગૂ અનેકાન્ત જ્ઞાનના અભાવે પક્ષમાં ખેંચાઈ લેઈ જવાય એમ બનવા યોગ્ય ધારીને, શ્રીમદ્ આનન્દઘનજી
For Private And Personal Use Only
Page #399
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૨ )
આ પ્રમાણે ઉપદેશે છે. ઉત્સૂત્ર ભાષણ કદાગ્રહ જેનામાં નથી, એવા મનુષ્યો મુક્તિની બુદ્ધિથી અપબાધ છતાં પણ અરિહંતનેા પાઠ ભણી મુક્ત થાય છે. મહાપુણ્યના ઉદયે અરિહંતનું નામ સાંભળવામાં તથા જપવામાં આવે છે. અરિહંત પાઠ પઢાઇના અર્થ અમારી બુદ્ધિ પ્રમાણે કર્યો છે, તેના ખરા અર્થ અનુભવમાં આવતા નથી. કેટલીક જાની પ્રતામાં આ પદ દેખવામાં આવતું નથી, તેથી આ પદ આનન્દઘનકૃત છે કે અન્યકૃત છે તેનેા હાલના વિચારાનુસારે નિર્ણય થતા નથી. તત્ત્વ જ્ઞાતિ ગમ્યમ્. મતિ કહે છે કે, અનેક પત્થરૂપ ઘરઘરને ધંધે લાગી છું. સર્વ પન્થવાળાએ મને તેમના પન્થમાં ખેંચી જઈ મારાથી પેાતાનું કાર્ય કરે છે, પણ તેથી મારા ચેતન સ્વામી અને મારી સગાઈ થતી નથી; તેમજ મુક્ત દશા થતી નથી.
hणे ते थापी के उथापी, केणे चलावी किण राखी ॥ केणे जगाडी केणे सुआडी, कोइनुं कोई नथी साखी ॥ माय० ॥५॥
ભાવાર્થ:—મતિ કહે છે કે, હે વિદ્યામાતર્! મને કોઈએ સ્થાપન કરી, કેટલાકે ઉત્થાપી, કેટલાકે પેાતાના મત સ્થાપનમાં અને અનેક પ્રકારના પક્ષવાદમાં પ્રવર્તાવી અને કેટલાકે મને સમ્યગ્ ઉપયોગમાં ન લીધી, કેટલાકે સ્થિર રાખી, કેટલાકે મને સદાકાળ જાગ્રત રાખી, કેટલાકે શૂન્યદશા એજ મુક્તિ છે એવું માની મને સુવાડી, અર્થાત્ શૂન્યવત્ કરી નાખી; કેટલાક શૂન્યપણામાં મુક્તિ માને છે તે પન્થવાળા કહે છે કે મુક્તદશામાં જ્ઞાન રહેતું નથી; તેમના મતમાં મતિનું સુવાપણું જાણવું. કેટલાક અનેક પ્રકારના તર્ક કરવા અને અનેક યુક્તિયાથી લીધેલા પક્ષનું ખંડન કરવું અને અનેક પ્રકારની યુક્તિયેાથી વિપક્ષનું ખંડન કરવું, એજ કાર્યમાં મારા ઉપયોગ કરે છે. કેટલાક રાગદ્વેષના યોગે પાત`ોતાના પક્ષમાં મારા ઉપયોગ કરેછે. એકેક વસ્તુમાં અપેક્ષાએ અનન્ત ધર્મ રહ્યા છે, તેના કેટલાક એકાન્ત વાદિયા સ્વીકાર કરતા નથી. અંતે ઢોર મિત્તે એકાન્ત મિથ્યાત્વ હેાય છે. જ્યાં એકાન્ત વાદ નથી, તે અનેકાન્ત વાદ થાય છે. અનન્ત કેવલજ્ઞાનવંત શ્રીવીર પ્રભુએ જગત્માં સર્વ વસ્તુઓમાં રહેલા અનન્ત ધર્મોને જણાવવાને અનેકાન્ત વાદની પ્રરૂપણા કરી છે. સાત નયપૂર્વક વસ્તુતત્ત્વના વિચાર કર્યા વિના, વસ્તુનું સમ્યક્ સ્વરૂપ અવાધાતું નથી. શ્રી મહાવીર કથિત જૈન ધર્મમાં કોઈ પણ બાબતના વસ્તુ ધર્મમાં પક્ષપાત નથી. અન્ય દર્શનામાં તે એકાન્તવાદ હાવાથી રાગદ્વેષ યોગે મને તે પક્ષપાતમાં ખેંચે છે, એમ મતિ કહે છે. અન્ય દર્શના-પન્થા, જડવાદ વગેરેમાં
For Private And Personal Use Only
Page #400
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૩) કેઈનું કોઈ સાક્ષી નથી. મને જે વિત્યું છે તેની સાક્ષી કેઈ નથી, મારી વિતવા હું પોતે જાણું છું; એમ મતિ કળે છે.
धींग दुर्बलने ठेलीजे, ठींगे ठींगो वाजे ॥ થવા તે જ વોત્રી શશિ, વહ યોદ્ધાને પાને. | માયાદા
ભાવાર્થ:–મતિ કહે છે કે, હે વિદ્યાભાર્ ! કેઈ સર્વ બાબતમાં બળવાન્ હોય છે તે દુર્બળને, મને પક્ષમાં લેઈ હરાવે છે. બળવાન યુક્તિવાળે નિર્બળને હરાવે છે. સરખે સરખા હોય તો પરસ્પર શાસ્ત્રાર્થ કરીને સરખા ઉતરે છે. જે પીવાળા અનેક પ્રકારની યુક્તિ કરે છે અને મતિને પક્ષમાં તાણી અનેક પ્રકારના શાસ્ત્રાર્થ, વાદવિવાદ કરે છે, તેવા પત્થવાળાઓ અન્ય નિર્બળ પક્ષવાળાઓને હરાવે છે. ખ્રસ્તિઓ, વેદાન્તિ, આર્યસમાજીએ, બૌદ્ધો અને મુસલમાને પોતપિતાના ધર્મને પક્ષ વિસ્તારવાને માટે અનેક પ્રકારની યુક્તિ કર્યા કરે છે. પિતાના પક્ષમાં મને ખેંચી અનેક પ્રકારનાં મંડન ખંડન કર્યા કરે છે. એકાન્તવાદરૂપ પક્ષપાત વિનાના અનેકાન્તવાદ જાણનારા ખરા જૈન મને સમ્યક પક્ષપાત રહિતપણે ધારણ કરે છે. દુનિયામાં જૈનધર્મ સમાન અન્ય કોઈ ધર્મ નથી. જૈનધર્મના પ્રવર્તકે, આચાર્યો, સાધુએ વગેરે ગચ્છ ક્રિયાના ભેદે સંકુચિત દષ્ટિ ધારણ કરીને હાલમાં કેટલાક પરસ્પર ચર્ચાઓ કરે છે. એક વખત જૈનધર્મ પાળનારની સંખ્યા ચાલીશ કરોડની હતી. જેના અનેક પ્રકારનાં શાસ્ત્ર અને અનેક પ્રકારની ભાષાઓનો અભ્યાસ કરીને, અને જેને બનાવતા હતા. જૈનશાસ્ત્રોને પરિપૂર્ણ અભ્યાસ કર્યાવિના જે નામમાત્રથી જૈનો કથાય છે, તે જૈનધર્મને જાણ પણ શકતા નથી અને જૈનધર્મની વૃદ્ધિ પણ કરી શકતા નથી અને જૈનધર્મનું આરાધન પણ કરી શકતા નથી. જૈનો લાખે અને કરે રૂપૈયા અન્ય માર્ગોમાં વાપરે છે, તેથી જૈનધર્મને ઉદ્ધાર થત નથી. જૈન ગુરૂકલ અને સાધુ પાઠશાલાઓ વગેરેમાં લાખ અને કરડે રૂપૈયા વાપરવામાં આવશે તો જૈનાની અને જૈનધર્મની જગમાં અસ્તિતા રહેશે. મતિ કહે છે કે, ઉત્તમ એવા જૈનધર્મ સિવાય સર્વત્ર મને એકાંત પક્ષમાં મોહ યોદ્ધાએ ખેંચી. હું અબળા છું તે મોહરૂપ બળવાન દ્ધાના રાજ્યમાં શું બોલી શકું? મેહની આગળ મારું શું જોર ચાલી શકે? મતિ કહે છે કે, હવડે એકાન્ત વાદીઓમાં મારી ખરાબ દશા થઈ जे जे की, जे जे कराव्युं, तेह कहेती हुँ लाजु, थोडे कहे घणुं पीछी लेजो, घरशुं तीरथ नहीं बीजॅ. माय०॥७॥
For Private And Personal Use Only
Page #401
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ ) ભાવાર્થ –મતિ કહે છે કે, હે જનની! મોઢાના વેશમાં થએલા એકાન્તવાદીઓએ જે મિથ્યા આચરણ કર્યું અને જે જે મિથ્યા મન, વાણી અને કાયાની પ્રવૃત્તિ કરાવી, તે કહેતાં હું લજજા પામું છું. સાંસારિક કાર્યોમાં પ્રવૃત્તિના વિચારે. મારી પાસે મનુષ્યએ એવા અશુભ કરાવ્યા કે તેનું વર્ણન કરતાં મને લજા ઉત્પન્ન થાય છે. મેહ રાજાએ મારી પાસે ક્રોધથી અશુભ વિચારે કરાવ્યા, માનથી અશુભ વિચારે કરાવ્યા, માયાથી અશુભ વિચારે કરાવ્યા, લોભથી અશુભ વિચારે કરાવ્યા, ઈર્ષ્યાથી અશુભ વિચારે કરાવ્યા, નિન્દાથી અશુભ વિચારે કરાવ્યા, હિંસાના વિચારે કરાવ્યા, અસત્ય વદવાના વિચારે કરાવ્યા, તે કર્મના વિચારે કરાવ્યા, વ્યભિચારના વિચારે કરાવ્યા, પરિગ્રહના વિચારે કરાવ્યા, વિશ્વાસઘાતના વિચારે કરાવ્યા, કુદેવ, કુગુરૂ અને કુધર્મની માન્યતાના વિચાર કરાવ્યા, વિષયવાસનાના વિચારે કરાવ્યા અને માન-પૂજા, કીર્તિ વગેરે અનેક પ્રકારના પાપ વિચારે મારી પાસે કરાવ્યા; એમ જગતમાં સર્વ જીવોને, મોહે પિતાના તાબામાં લીધા છે. મહારાજાએ સંસાર નાટક રચીને સર્વ જીવોને પાત્રરૂપે બનાવીને નચાવે છે, મને પણ ખેંચીને પિતાની ઈચ્છા પ્રમાણે પ્રવર્તાવે છે. હે જનની ! તમે થોડી વાત કરતાં ઘણું સમજી લેશે. ઘરથકી અન્ય તીર્થ મેટું નથી, તમે મારી મા છે તેથી આપ પૂજ્યા હોવાથી આ પની આગળ મારી કમૅકથા કથું છું. મારે સ્વામી જે ચેતન છે તે મારું તીર્થ છે, પણ તેની પ્રાપ્તિ થાય તેમ એકાન્તવાદીઓની આવી પ્રવૃત્તિથી જણાતું નથી.
आप वीती कहेतां रीसावे, तेथी जोर न चाले ॥ आनन्दघन वहालो बांहडी जाले, तो बीजुं सघल्लं पाले.
| માય | ૮ | ભાવાર્થ–મતિ થે છે કે, હે અષ્ટપ્રવચન માતર! પિતાના દુઃખની વાત પિતાના મનુષ્યને કહેવાથી ફાયદો છે, તેમ છતાં પિતાનાંજ મનુષ્યો રીસાય છે તેથી જોર ચાલી શક્યું નથી. મતિ કથે છે કે, મારે આનન્દને ઘનભૂત આત્મસ્વામી જે મારે હાથ ઝાલે તે બીજી સઘળી વાત પાલવે. પોતાના સ્વામિની કૃપાવિના કેઈ પણ કાર્યની સિદ્ધિ થતી નથી. કેટલાક રાગથી મને રાગના પક્ષમાં ખેંચે છે. કામરાગ, સ્નેહરાગ અને દષ્ટિરાગ; એ ત્રણ પ્રકારના રોગમાં લેકે ફસાઈ જાય છે. રાગથી મનુષ્ય, જાતિઅંધ કરતાં વિશેષ અંધ બને છે. શ્રીમદ્દ યશોવિજય ઉપાધ્યાય ભગવાન કહે છે કે, જ્ઞાતિજનો રે રોષ
For Private And Personal Use Only
Page #402
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૫)
न आकरो, जे नवी देखे रे अर्थ; मिथ्या दृष्टि रे तेहथी आकरों, माने अर्थ अनर्थ. - જાતિઅંધના દોષ આકરો નથી, કારણ કે તે ચક્ષુવિના પદાર્થને દેખી શકતે નથી; મિથ્યા ષ્ટિ જીવ તા તેથી પણ બહુ અંધ છે, કારણ કે અર્થને પણ અનર્થ માને છે. સત્યને અસત્ય માને છે. ધર્મને અધર્મ માને છે. દ્વેષ ધારનારા પણ મતિને વિપરીત માર્ગમાં ખેંચે છે. દ્વેષી જીવા સત્ય ધર્મને ઓળખી શકતા નથી. દ્વેષના યેાગે મનુષ્યા સંસારમાર્ગ તરફ ઘસડાય છે, દ્વેષના ચેગે મનુષ્યા ન કરવાનું પાપાચરણુ કરે છે. દ્વેષના ગે મનુષ્યા નયાની અપેક્ષાએ સત્યતત્ત્વને ગ્રહી શકતા નથી. રાગદ્વેષના યોગે મનુષ્યેા પેાતાની મતિને પક્ષપાતમાં તાણે છે. અનુભવીએ આ માબતને સમ્યક્ અવષેાધી શકે છે. આનન્દઘન આત્મા જે કૃપા કરે તેા મને, એટલે મતિને સમ્યરૂપે પરિણમાવી શકે. આત્મા જે પેાતાના સ્વરૂપમાં પરિણમે છે તા મતિને સમ્યક્ત્વ દૃષ્ટિરૂપે પરિણમાવીને તેના સકલ લેશોને હરે છે. અષ્ટ પ્રવચનરૂપ માતાની આગળ સર્વત્ર સર્વ પન્થામાંથી ભમીને આવેલી અને જૈનદર્શનમાં અનેકાન્ત પક્ષ દેખી સ્થિર થયેલી, મતિ આ પ્રમાણે પેાતાનું હૃદય ખાલી કરે છે. ચેતના તે જનનીરૂપ છે અને સભ્યશ્મતિ તે પુત્રીરૂપ છે, સમ્યગ્મતિ પેાતાની જનની શુદ્ધચેતનાને ઉપર્યુક્ત વચનેાવડે વિજ્ઞપ્તિ કરે છે, એમ પક્ષાંતર અર્થદ્વારા અવબેાધવું. રાગ અને દ્વેષથી જે મતિને ધર્મમાં પરિણમાવે છે તેનાથી મતિને આનન્દ પડતે નથી. રાગ અને દ્વેષ રહિત આત્મામાં મતિને પરિ ણુમાવવાથી આત્મામાં અનંત સુખ પ્રગટે છે. મતિ, શુદ્ધચેતનારૂપ માતાને કહે છે કે, જો મારા હાથ અનન્તાનન્દઘનરૂપ આત્મા ઝાલે તે અન્ય અનેક પ્રકારનાં દુ:ખને હું સહન કરી શકું. આત્મામાં મતિનું અવસ્થાન થાય એમ શુદ્ધચેતનાની આગળ મતિ કહે છે; એમ આનન્દઘનજી જણાવે છે.
૫૬ ૪૧.
( રT સોર. )
कंचन वरणो ना रे, मुने कोई मिलावो ॥ कं० ॥ अंजन रेख न आंख न भावे, मंजन शिर पडो दाह रे || મુને ોફે ॥ ॥ ભાવાર્થ:——સમતા કહે છે કે, મારા સ્વામી, કંચન સમાન વહુવાળે છે; તેવા પ્રકારના મારા સ્વામીને અરે! કોઈ મારા હિત કર
.
ભ. ૧૯
For Private And Personal Use Only
Page #403
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૬ ) નારાઓ મેળવી આપ. કરે મણ કાષ્ટવડે ચેતાવેલી અગ્નિમાં સુવર્ણ નાખવામાં આવે છે તે તેનું વાન તેવું ને તેવું રહે છે અને સુવર્ણનો નાશ થતો નથી, તેમ આત્માની પણ તેવી જ સ્થિતિ છે. ત્રણ કાલમાં આત્મદ્રવ્યનો નાશ થતો નથી. આત્માની સત્તા કંચનની પેઠે નિર્મલ છે. ત્રણ કાલમાં આત્મદ્રવ્યનું સ્વરૂપ ફરતું નથી. મારા આત્મસ્વામિની આંખમાં અંજનની રેખા નથી અને અંજન પણ તેમને આંખમાં ભાવતું નથી. મારા સ્વામિની ચક્ષુઓ જુદા જ પ્રકારની છે અને તેમની આંખનું તેજ પણ જુદા જ પ્રકારનું છે. મારા સ્વામિની આંખેવડે સર્વ પ્રકારની વસ્તુઓ દેખાય છે. મારા સ્વામીને સ્નાન કરવું ગમતું નથી, કારણ કે બાહ્યસ્રાનની તેમને કંઈ પણ આવશ્યકતા નથી; તેથી સ્રાનના શિર૫ર દાહ પડે, અર્થાત્ સ્નાનનું નામ પણ ન રહો, એમ કહેવાનો આશય પ્રતીત થાય છે. મારા સ્વામી સત્તાએ નિર્મલ છે, તેઓ બાહ્ય શરીરિઓની પેઠે બાહ્ય જલથી સ્નાન કરતા નથી. બાહ્ય સ્નાનથી બાહ્ય મલને નાશ થાય છે, અર્થાત્ બાહ્ય સ્નાન કરનારાએ આત્માની શુદ્ધિ કરવા સમર્થ થતા નથી. કહ્યું છે કે,
ફ્રો. समता नदी संयमतोय पूर्णा, सत्यावहाशील तटादयोर्मिः ॥ तत्राभिषेकं कुरु पांडुपुत्र, न वारिणा शुद्धयति चान्तरात्मा ॥१॥
શ્રીકૃષ્ણ કહે છે કે, હે પાંડુપુત્ર ! સમતા નદી છે અને તે સંયમજલથી પૂણે છે, સત્ય પ્રવાહવાળી છે, વળી તે શીલતટવાળી છે, દયારૂપ ઉમવાળી છે; તેમાં તું સ્નાન કર. અન્તરાત્મા જલવડે શુદ્ધ થતો નથી, આત્માને બાહ્યસ્રાનની જરૂર નથી; એ મારે શુદ્ધ ચેતનસ્વામી કઈ મેળવી આપે. કારણ કે સ્ત્રીની શોભા સ્વામીથી છે.
कौन सेन जाने पर मनकी, वेदन विरह अथाह ॥ थर थर भ्रूजे देहडी मारी, जिम वानर भरमाह रे ॥
મુને ! ૨ // ભાવાર્થસમતા કહે છે કે, મારા શુદ્ધ ચેતન સ્વામિના વિરહથી મને અથાગ (જેને પાર ન પમાય તેટલી) વેદના થાય છે. મને જે પતિવિરહની વેદના થાય છે તેને હું જ જાણી શકું છું. પરના મનના આશયો અન્ય શી રીતે જાણી શકે? ગર્ભિણીને જે પ્રસવ સમયે તેના મનમાં જે વેદના થાય છે, તેને વથા સ્ત્રી શી રીતે
For Private And Personal Use Only
Page #404
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ ) જાણી શકે? તે પ્રમાણે મારા મનમાં જે વેદના થાય છે, તેને અન્ય શી રીતે જાણી શકે. મારી દશા જેવી જેઓની દશા થાય છે તેજ મારા મનની વેદનાને કદાપિ–કેઈક અંશથી–અનુભવવડે અવાધવા સમર્થ થઈ શકે. આત્મસ્વામીને પ્રેમ ખરેખર મારા મનની વિચિત્ર દશા કરે છે. મારા સ્વામિના વિરહથી અને તેમના અત્યંત
સ્મરણથી મારી દેહલતા થરથર ધ્રુજે છે. કેવી રીતે ધ્રુજે છે તે બતાવે છે; જેમ કેઈ વાનર ભ્રમિત થયે હોય અને વાનર ચૂથથી છૂટ પડ્યો હોય તે જેમ થરથર ધ્રુજે છે, તેમ હું પણ આત્મપતિના વિગે થરથર ધ્રુજું છું. અરે મારી આવી દશાથી શું પરિણામ આવશે તે સમજાતું નથી; માટે અરે ! કેઈસન્ત–ઉપકારી હોય તેઓ મારા સ્વામીનો મેળાપ કરી આપે. દયાળુ પુરૂષ સદાકાળ અન્યનાં દુઃખડાં ટાળવા પ્રયત્ન કરે છે. આ પણ ભાવપ્રાણુ રક્ષણ કરવારૂપ ભાવદયાનું કાર્ય છે, માટે કઈ સતે ભાવદયા લાવીને મારા આત્મસ્વામીને મેળાપ કરી આપો. મેળાપ કરાવી આપનારનો ઉપકાર કદાપિકાળે હું ભૂલીશ નહીં. સન્ત પુરૂષો અનેક પ્રકારનાં દુઃખ વેઠીને પણ અન્યનું શ્રેય કરે છે. મારે શુદ્ધ ચેતન સ્વામી જે મેળવી આપે તેનાં હું ઉવારણું લઉં. અહો! કોઈ ઉપકારી ઉપકાર કરે ! કરે!! देह न गेह न नेह न रेह न, भावे न दहा गाहा ॥ आनन्दधन वालो बांहडी झाले, निश दिन धरुं उमाहा रे ॥
મુને ! રૂ. ભાવાર્થ –સમતા કહે છે કે, મારા સ્વામીના મેળાપવિના મને દેહ (શરીર) ગમતી નથી; કારણ કે દેહમાં વસવાનું મુખ્ય પ્રયોજન એ છે કે સ્વામીને મેળાપ થાય. સ્વાભિવિના ઘરમાં રહેવું પણ ગમતું નથી. પતિ વિયોગી સ્ત્રીને ઘર પણ શમશાનની પેઠે શેક, અર્થાત ચિન્તા ઉત્પન્ન કરાવે છે. મારા શુદ્ધ ચેતનવિના દેહ અને ઘરની શોભા પણ કઈ કામની નથી. મારા સ્વામિવિના કેઈનાપર સેહ પ્રગટતો નથી. જગતમાં જે પ્રિય લાગે છે તેના પર સહ પ્રગટે છે. મારા શુદ્ધચેતન સ્વામિવિના હવે મને કઈ પ્રિય લાગતું નથી. કૃત્રિમ પ્રેમ તે પ્રેમ નથી, કૃત્રિમ સ્નેહ તે એહ નથી. સત્યપર પ્રેમ થયા પછી તે કેટી ઉપાયોથી પણ છૂટતો નથી. આત્મા અનંતસુખને મહાસાગર છે અને તે પિતાને સ્વામી છે; એમ જાણતાં અન્ય વસ્તુઓ૫રથી એહ ઉતરી જાય છે, એમ અત્ર અવબોધવું. મારા સ્વામિ વિના
For Private And Personal Use Only
Page #405
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૮) અન્ય કઈ વસ્તુની શેભા હવે મને રૂચતી નથી. બાહ્યની સર્વ શેભાઓ ક્ષણિક છે, બાહ્યની કઈ પણ વસ્તુની સદા એકસરખી શોભા રહેતી નથી. કેઈના શરીરની રોભા પણ એકસરખી રહેતી નથી. બાહ્યની શેભાથી કેઈ નિત્ય સુખી થયું નથી અને ભવિષ્યમાં થનાર નથી. મારા સ્વામિ વિના મને દુહા અને ગાથાઓનું ગાન કરવું તે પણ રુચતું નથી. મારા સ્વામિવિના દુહા અને માથાઓનું ગાન તે ખરેખર અરણ્યમાં પોક મૂકવા બરોબર લાગે છે. હવે તે એકજ વિચારમાં લીન થઈ ગઈ છું અને તે એજ શુદ્ધ વિચાર આવ્યું છે કે, આનન્દને સમૂહભૂત એ મારે આત્મસ્વામી મારે હાથ ઝાલે તો મારે બેડે પાર થઈ જાય; એવા મારો કર્યા કરું છું; એમ શ્રી આનન્દઘનજી કળે છે.
પર ૧૦.
(ા ધજાગી.) अनुभव प्रीतम कैसे मनासी ॥ अ०॥ . छिन निर्धन सधन छिन निर्मल, समलरूप बतासी ॥
વનુ છે ? ભાવાર્થ–સમતા મનમાં ઉડે આલેચ કરીને કહે છે કે, હે અનુભવ મિત્ર ! મારા શુદ્ધ ચેતન સ્વામી કેવી રીતે મનાય અને મારા ઘેર આવી શકે? કારણ કે મારાથી રીસાયલે ચેતન વિભાવ દશામાં રમે છે. ક્ષમાત્રમાં સાંસારિક દશામાં નિધન થાય છે અને પુણ્યના યોગે સાંસારિક દશામાં ક્ષણવારમાં ધનવાન બની જાય છે. સાંસારિક દશામાં ક્ષણવારમાં પુત્પાદક શુભ એવા નિર્મલ પરિણામને ધારણ કરે છે, અર્થાત્ પાપરૂપ મલ જેની અંદર નથી એવા શુભ પરિણામને ધારણ કરે છે. શુભ પરિણામથી પુણ્યને બબ્ધ થાય છે અને અશુભ પરિણામથી પાપને બધે થાય છે. પ્રસન્નચંદ્રરાજર્ષિએ અંતર્મુહુર્તમાં મનમાં અશુભ પરિણામ ધારણ કરીને સાતમી નરક યોગ્ય પાપદલિક ગ્રહણ કર્યા. તંદુલી મત્સ્ય મનમાં અશુભ પરિણામને ધારણ કરીને સાતમી નરકમાં જાય છે. અશુભ પરિણામની અપેક્ષાએ શુભ પરિણામ નિર્મલ કથાય છે. ક્ષણમાં આત્મા અશુભ પરિણામરૂપ લીનતાને ધારણ કરે છે, પણ રાગદ્વેષરૂપ પરભાવના ચોગે આત્મા અશુદ્ધ પરિણતિરૂપ સ્ત્રીના પાશમાં ફસાય છે અને શાતા અને અ
For Private And Personal Use Only
Page #406
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૯ )
શાતાની ચેષ્ટાને કરે છે. સ્વર્ગગતિમાં તે પુણ્યના ઉદયથી દેવલેાકનાં સુખ ભોગવે છે, તેમ નરક ગતિમાં પાપના ઉદયથી દુઃખ ભાગવે છે. કોઈ વખત શુભ અને કેોઇ વખત અશુભ પરિણામને ધારણ કરે છે. અપ્રશસ્ય રાગદ્વેષની પરિણતિને અશુભ પરિણામ કહે છેઅને પ્રશસ્ય રાગદ્વેષની પરિણતિને શુભ પરિણામ કહે છે, શુભ અને અશુભ પરિણામ અર્થાત્ વિષમદશા છે, તેથી મારો સ્વામી સમદારૂપ મારા ઘરમાં આવી શકતા નથી.
छिनमें शक तक फुनि छिनमें, देखें कहत अनासी ॥ विरज न विच आपा हीतकारी, निर्धन झूठ खतासी ॥
।।
અનુ॰ || ૨ ||
ભાવાર્થ:—ક્ષણમાં મારો સ્વામી દેવતાનેા રાજા ઇન્દ્ર અને છે અને ક્ષણમાં તર્ક (છાશ ) પીનારા ભરવાડ અને છે અને ક્ષણમાં અનેક પ્રકારની આશાને ધારણ કરનારા થાય છે અને હું અનુભવ ! જ્યારે હું એનું શુદ્ધ રૂપ દેખું છું ત્યારે તે તે અનાશી ( આશાવિનાના ) દેખાય છે. મારો શુદ્ધચેતન વસ્તુતઃ નિસ્પૃહ છે, પણ અશુદ્ધ પરિણતિ સ્ત્રીના પાશમાં ઉપર્યુક્ત દશાને પ્રાપ્ત કરે છે. આવી આત્માની સ્થિતિ દેખીને પંચ તરીકે વચ્ચે પડવાની કાઇને ( વરજન ) જરૂર નથી, કારણ કે આત્માના હિતકારી આત્માજ છે. આત્માને શત્રુ આત્મા છે, તેમ આત્માના મિત્ર આત્મા છે. આત્મા પેાતાની મેળે પેાતાના ઉદ્ધૃાર કરે છે અને પ્રમાદથી આત્મા પેાતાનેજ નરકમાં પાડે છે. આત્માજ દેવતા છે, આત્માજ નારકી થાય છે, આત્માજ તિર્યંચ થાય છે અને આત્માજ મનુષ્ય થાય છે. કર્મથી આત્માજ ભમનાર છે અને કર્મના નાશ કરી આત્યાજ શિવ યુદ્ધ-સિદ્ધ થાય છે, માટે મારા સ્વામી જાગ્રત થતાં પેાતાનુંજ હિત કરનાર છે, એમ મને નિશ્ચય છે. હાલ તે તે અશુદ્ધ પરિણતિના ચેાગે નિર્ધન અની જૂડાં ખાતાં ખતવે છે, પણ જ્યારે દુઃખના પાશમાં સારો અને અનેક પ્રકારની પીડા થશે ત્યારેજ તે અશુદ્ધ પરિણતિના ઘરમાંથી છુટીને મારા ઘેર આવવાનું મન કરશે. અદ્યાપિ પર્યંત તેણે વિવેકદૃષ્ટિથી પેાતાની જાતના વિચાર કરી જોયું નથી, તેથી તે સંસારમાં અશુદ્ધ પરિણતિની સાથે અનેક પ્રકારના મેાજ શેાખ મારે છે. ધનધાન્ય, ઘરબાર અને કુટુંબ, વગેરે પરવસ્તુમાં રાચી માચી રહે છે, ખાટાં ખાતાં ખેતવે છે, પણ દેવું ચૂકવતાં અનેક પ્રકારનાં દુઃખ ભોગવશે ત્યારેજ મારા સ્વામિની બુદ્ધિ ઠેકાણે આવશે.
For Private And Personal Use Only
Page #407
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) तोही तूं मैरो मैंहि तुं तेरी, अन्तर काहैं जनासी ॥ आनन्दघन प्रभु आन मिलावो, नहि तर करो धनासी ॥
ભાવાર્થ:–ઉપર્યુક્ત દશાને ધારણ કરનાર હે આત્મન ! તું ગમે તે છે તો પણ તું મારે છે. સ્વામીની દુ:ખી અને નિર્ધન અવસ્થામાં પણ સતી સ્ત્રી પોતાના સ્વામીનો ત્યાગ કરતી નથી. સતી સ્ત્રી સ્વામીની સાથે ગમે તેવા સંયોગમાં પતિ સાથે દુ:ખ ભેગવે છે, છતાં પિતાના પતિને સાય માર્ગ બતાવે છે. પિતાનો પતિ કોધ કરે, રીસ કરે, તરછોડે, અને અપમાન કરે તે પણ સતી સ્ત્રી પૂર્વોક્ત ક્રોધ વગેરેના બાલને સહન કરે છે. અશુદ્ધ પરિણતિરૂપ વેશ્યાના ફંદમાં ફસીને સ્વામી, કદાપિ સ્ત્રીનું મુખ ન જુવે અને પિતાની સ્ત્રીનું બુરું ઈછે તો પણ સતી સ્ત્રી પિતાના સ્વામી પર ઓછું લાવતી નથી અને પિતાના સ્વામીનું બુરું ઈચ્છતી નથી–ઉલટી પિતાની ચાતુરીવડે પિતાના સ્વામીને સત્ય સુજાડે છે, અસત્યનો ત્યાગ કરાવે છે, પોતાના સ્વામીનું ઈષ્ટ ચિંતવે છે, સ્વકીય સ્વામીને ગમે તેમ કરી સત્ય માર્ગ બતાવે છે અને સ્વકીય શુદ્ધ પ્રેમથી સ્વકીય સ્વામીનું આકર્ષણ કરે છે. આ પ્રમાણે સતીનું કર્તવ્ય હું સમજું છું, તેથી તું મારે તે મારે છેજ અને હે ચેતન
સ્વામિન્ ! તમારી હું છું; તમારાવિના હું કેઈ અન્યની–મારા શરીરની રાખ થઈ જાય તોપણું–થવાની નથી, માટે હે મારા સ્વામિનું ! તું મારા અને તારા વચ્ચે કેમ અન્તર (ભેદભાવ) જણાવે છે. તને મારાવિના ચાલે તેમ નથી અને મને તારા વિના ચાલે તેમ નથી. આપણે તે એકરૂપ થઈને જ રહેવાનું છે; એવો આપણે મૂળ સ્વભાવ છે તેથી તેમ કવિના છૂટકો નથી. આ પ્રમાણે સમતા અનુભવના દેખતાં પોતાના આત્મસ્વામીને કહે છે અને અનુભવને કહે છે કે, આનન્દના સમૂહભૂત એવા આત્મપ્રભુનો મેળાપ કરી આપે. હે અનુભવ ! જે તમે મેળાપ ન કરાવી આપે તો ધનાસી કરે, અર્થાત વદાય થાઓ. તમારું કાર્ય તમે ન બજાવે તે મારી સાથે રહેવાનું શું કારણ છે? અલબત મારું કામ કરી આપે.
- ૬ ૧૨.
(ા ધમાટ.) भादुकी राति कातिसी बहे, छातीय छिन छिन छिना.॥
મા છે ? . ભાવાર્થ –ભાદરવા માસની રાત્રી વાદળાની ઘર ઘટાથી બહુ
For Private And Personal Use Only
Page #408
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૧ ) કાળી હોય છે. પતિવિગિની સ્ત્રીને પોતાના પતિ વિના ભાદરવાની રાત્રી કાતીના સમાન લાગે છે. ગુજરાતમાં શ્રાવણ વદની રાત્રી જે હોય છે તેને મારવાડમાં ભાદરવાની રાત્રી કહે છે. સમતાને પોતાના આત્મપતિની ભાદરવાની રાત્રીરૂપ વિભાવદશા તે એક છાતી (હૃદય) ચીરવાને માટે કાતી હોય તેવી લાગે છે અને મારી છાતીના તિલ તિલ જેવડા કડકા કરી નાખે છે. એક વેરિણી જેવું કાર્ય કરે તેવી ભાદરવાની રાત્રીરૂપ કાતી મારું કાળજું કાપવાનું કાર્ય કરે છે. મારા આત્મપતિ વિના મારા હદયના કકડા થઈ જાય છે. સમતા કહે છે કે, આવી મારી વિભાવ દશારૂપ રાત્રી સ્થિતિ કરે છે. ઈષ્ટ વિગ, અનિષ્ટ સંગ, રંગચિંતા અને અગ્રશૌચરૂપ મેઘની ઘટાઓ, વિભાવ દશારૂપ રાત્રીમાં ચઢી હોય છે. હિંસાનુબન્ધી રૌદ્રધ્યાન, મૃષાનુબધી રૌદ્રધ્યાન, તેયાનુબધી રૌદ્રધ્યાન અને પરિગ્રહાનુબંધી રોદ્રધ્યાન એ ચાર રદ્રધ્યાનના પાયારૂપ જ્યાં અત્યંત કાલિમા રહી છે, એવી વિભાવ દશારૂપ રાત્રી છે, જ્યાં શાતા અને અશાતાવેદનીયની વૃષ્ટિ થયા કરે છે. વિભાવરૂ૫ રાત્રીમાં ઈષ્યરૂપ વિદ્યુત ચમકે છે. આવી ભયંકર રાક્ષસી રાત્રી મહા દુઃખ દેવાવાળી છે. સમતા કહે છે કે, આવી ભાદરવાની ભાવરાત્રીરૂપ કાતી મારી છાતીના કકડા કરી નાખે છે, હવે મને બિલકૂલ ચેન પડતું નથી. આમપતિ વિગિની એવી મારી દશાને દેખી કેના મનમાં દયા ન ઉત્પન્ન થઈ શકે? અલબત દયાળુઓના મનમાં દયા ઉત્પન્ન થયાવિના રહે નહીં.
प्रीतम सब छबी निरखके हो, पीउ पीउ पीउ कीना ॥ वाही विच चातक करें हों, प्रानहरे परवीना ॥ भादु० ॥२॥
ભાવાર્થ –પ્રીતમ (હાલા) એવા આત્મસ્વામીની, સર્વ પ્રકારના અવયવથી પરિપૂર્ણ એવી મૂર્તિ કે વેળા નિરખીને પ્રિય-પ્રિય શબ્દનો ઉચ્ચાર કર્યો. જે જેનું ધ્યાન કર્યા કરે છે તેને તેના સ્વરૂપને ભાસ થાય છે. સમતા પણ આત્મસ્વામિનું ધ્યાન ધર્યા કરે છે, તેથી તેને આત્મપ્રભુની મૂર્તિનું અર્થાત્ આત્મસ્વરૂપનું દર્શન થાય તેમાં આશ્ચર્ય નથી. સમતાના ગે ક્ષયોપશમભાવે આત્માનું દર્શન થાય છે અને તેથી પિતાના સ્વામીના સ્વરૂપને સમતા દેખે છે. નવપદની પૂજામાં પણ કહ્યું છે કે. પ્રકૃતિ સાતને કારણે ક્ષય છે , તિ માપ રસ માપ રે. શ્રીમદ્દ યશોવિજય ઉપાધ્યાયના વચનાનુસારે પણ પોતાના
સ્વરૂપને દેખી શકાય છે. સમતા પિતાના આત્મસ્વામીનું અનુભવજ્ઞાનથી દર્શન કરી શકે છે, એમ અનુભવમાં આવે છે. હવે સમતાના ઉદ્વારે જણાવવામાં આવે છે. સમતા કહે છે કે, હે સ્વામિન! તમારી
For Private And Personal Use Only
Page #409
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
મૂર્તિનું અર્થાત તમારા સ્વરૂપનું મેં દર્શન કર્યું અને તે વખતે મેં પ્રિય પ્રિય એવા શબ્દોને એકદમ ઉચ્ચાર કર્યો, તે વખતે મને સાંભરી આવે છે. આપના સ્વરૂપચન્દ્રને દેખી મારા ચિત્તચકેરે પિયુ પિયુ શબ્દની હવે રટના રટવા માંડી છે. આપનાં દર્શન વિના અન્યત્ર ક્ષણવાર પણું ગમતું નથી. ચિત્તરૂપ ચાતકના પિયુ પિયુ શબ્દો મારા પ્રાણને હરવાને ચતુર થયા છે. અર્થાત્ મારે હે સ્વામિન્ ! તમારા ઉપર અત્યંત અકથ્ય પ્રેમ છે, તેથી તમારે વિરહ ખમાતું નથી. હવે સાક્ષાત પ્રત્યક્ષ દર્શન આપે. શ્રીમદ્ આનન્દઘનજી ક્ષપશમભાવની મુખ્યતાએ સમતા અને આત્મસ્વામિના ઉપર્યુક્ત સંબધના ઉદ્ધાર કહાડે છે.
एक निसी प्रीतम नाउंकीहो, विसरगई सुधनाउ ॥ चातक चतुर विना रहीहो, पीउ पीउ पीउ पीउ पाउ ।
માહું ને રૂ . ભાવાર્થ: સમતા કહે છે કે, એક રાત્રીના સમયમાં પ્રીતમ (હાલા) શુદ્ધ ચેતન સ્વામિના ધ્યાનમાં ને ધ્યાનમાં એવી દશા થઈ કે ધ્યાતા-ધ્યેય અને ધ્યાનની એકાગ્રતા થઈ ગઈ અને તેથી હું અને મારે સ્વામી બન્ને ભિન્ન છીએ એવું ભાન રહ્યું નહીં. હું અને પ્રીતમ તે એકરૂપ થવાથી તેમનું નામ ભૂલી ગઈ. સવિકલ્પ યાતા-ચેય અને ધ્યાનની સ્થિતિથી પર એવા નિર્વિકલ્પ સ્થાનમાં ચઢી ગઈ તેથી હું અને સ્વામી ભિન્ન છીએ એવો ઉપયોગ રહ્યો નહીં. તેમજ એક રસરૂપસ્થિતિમાં એવો અપૂર્વભાવ પેદા થયો કે તે વખતે મારું અને મારા સ્વામિનું નામ પણ સવિકલ્પ દશાવાળું ભૂલી ગઈ અને અપૂર્વ આનન્દરસમાં બુડી ગઈ, પણ એવામાં ચિત્તચાતકે મારું નિર્વિકલ્પસ્વરૂપ ફેરવી નાખ્યું, અર્થાત વિકલ્પદશામાં આવી અને તેથી ચિત્તચાતકને હું ઠપકે દેઈ કથવા લાગી કે, હે ચાતક ! હું સવિકલ્પકદશામાં આવતાં ચતુર એવા મારા સ્વામિવિના એકલી રહી અને તેથી પ્રિય શબ્દને જાપ જપવા લાગી. પ્રિય સ્વામિને નિર્વિકલ્પદશામાં મળવા બાદ સવિકલ્પદશામાં પ્રિય પ્રિય એ સ્મરણ પ્રતાપે જાપ ચાલ્યા કરે છે. સવિક૯૫દશામાં આત્મપ્રભુને સમતા જાપ કરે છે અને તે વખતે આત્માના સંબન્ધવિના એકલી સમતા આત્માને વિજ્ઞપ્તિ કરે છે. નિર્વિકલ્પદશામાં આત્મસ્વામિને મેળાપ થાય છે, તે વખતે સહજ આનન્દની ખુમારીમાં સર્વ નામભાવનાના ભેદ ભૂલાય છે, ત્યારે આત્માનું
For Private And Personal Use Only
Page #410
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૩) નામ પણ ત્રિપુટીની એકયતામાં ભૂલી જવાય છે, પણ ક્ષયોપશમ ભા. વના યોગે પાછી સવિકલ્પદશા પ્રાપ્ત થાય છે અને પ્રીતમને જાપ જપ પડે છે.
एक समे आलापके हो, कोने अडाणे गान ॥ सुघड बपीहा सुरधरे हो, देत है पीउ पीउ तान ॥ भादु०॥४॥
ભાવાર્થ – સમતા કહે છે કે, હું અનુભવમિત્ર ! એક વખત મારા પતિના ચિંતવનમાં હું એકલી બેઠી હતી અને તે વખતે મારા પતિના સ્વરૂપનું વારંવાર સ્મરણ કરતી હતી. મારા પતિના મેળાપના વિચારોમાં હું ગરકાવ થઈ ગઈ હતી, અર્થાત્ મારા પતિના પ્રેમમાં હું તન્મય બની ગઈ હતી અને પતિના વિયોગે હું અન્તરમાં વિલાપ કરતી હતી, તેવામાં અટાણે અર્થાત્ બે વખતે સુઘડ બપૈયાએ સ્વર કર્યો, અથવા મારા પતિનું હું સ્મરણ કરતી હતી તે વખતે સુઘડ બપૈયાએ સ્વરને આલાપ કરીને મારા પિયુ પિયુ એવી શબ્દની રટનામાં તેણે તાન પૂર્ય, અર્થાત તેના સ્વરના રસાલાપથી મારા પતિના મરણમાં વિશેષતઃ તાન ધારણ કરવા લાગી. પતિ વિયોગિની સ્ત્રી પોતાના પતિનું સ્મરણ કરતી હોય અને તે વખતે બપૈયો પિઉ પિઉ શબ્દ કરે છે, તો પતિવિગિની સ્ત્રી પોતાના પતિની રટનામાં વિશેષતઃ પ્રવૃત્તિ કરે છે અને પતિને મળવા વિશેષતઃ ઉત્સુક થાય છે. સમતા પતિનું ધ્યાન ધરતી હતી અને એવામાં મનરૂપ બપૈયાએ સ્વરનો આલાપ ર્યો, તેથી સમતા પિતાના શુદ્ધચેતનને મળવા વિશેષતઃ ઉત્સુકતા ધારણ કરવા લાગી એવો અનુભવ નીકળે છે. સમતા મનની સમાનસ્થાપક સ્થિતિને જાળવી રાખે છે, તેથી મન પણ સમતાને પરમાત્મા પ્રભુ મેળવવામાં ક્ષોપશમ ધ્યાનવડે મદત કરે છે. સમતાના કાર્યમાં મન બારમા ગુણસ્થાનક પર્યત મદત કરે છે. ભાવમનની મદતવિના ઘાતકર્મને ક્ષય થતો નથી. મનની મદતથી કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રગટે છે, માટે સમતાને મનબર્પ સ્વરના આલાપથી તાન આપે છે; એમ અનુભવ પ્રતીત થાય છે અને તેથી સમતા પિતાના શુદ્ધ ચેતન પતિને મેળવવા અત્યંત પ્રવૃત્તિ કરે છે.
रात विभाव विलात है हो, उदित सुभाव सुभान ॥ सुमता साच मते मिले हो, आए आनन्दघन मान ॥
માટુ છે જો ભાવાર્થ –રમતા કહે છે કે, પ્રિય પ્રિય એવા શબ્દને તાન
ભ. ૨૦
For Private And Personal Use Only
Page #411
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૪ )
લગાવું છું તેથી જાગ્રતદશા થાય છે અને તેથી મારા સ્વામીને ઉપચેાગ રહે છે અને તેથી વિભાવદશારૂપ રાત્રીમાં સ્વામીના નામસ્મરણ ઉપયોગથી એક માટું અવલંબન મળે છે અને અંતરમાં નિદ્રાનું જોર પણ ટળે છે. વિભાવદશારૂપ રાત્રી ઘટતી જાય છે. છેવટ ઘટતાં ઘટતાં બિલકૂલ વીતી જાય છે અને તેથી અરૂણેાદયરૂપ અનુભવ જ્ઞાન પ્રગટે છે. અનુભવજ્ઞાનરૂપ અરૂણેાદય પ્રગટતાં અંધારૂં છુપાઈ જાય છે અને પશ્ચાત્ કેવલજ્ઞાનરૂપ સૂર્ય પ્રકાશ પડતાં અંધારાનું નામ માત્ર પણ રહેતું નથી. આવી રીતે કેવલજ્ઞાનરૂપ સૂર્ય કે જેનાથી લેાકાલાકના સાક્ષાત્ ભાસ થાય છે, તેના ઉદય થતાં આનન્દના સમૂહભૂત એવા પરમાત્મા સ્વામી તે સમતાના ઘેર આવીને તેને પેાતાની માની માનપૂર્વક મળ્યા. વિભાવ દશારૂપ રાત્રીના ચેગે આત્મતિ પાતાની સ્ત્રીને બરાબર દેખી શકતા નહેાતા, પણ કેવલ જ્ઞાનરૂપ સૂર્યને ઉદય થતાં તુર્ત સમતાને મળ્યા. ચોથા ગુણસ્થાનકમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય છે અને અવધિજ્ઞાન પણ ચોથા ગુણઠાણે હોય છે. સાતમા ગુણુસ્થાનકમાં મન:પર્યવજ્ઞાન પ્રગટે છે. દેશમાં ગુણસ્થાનક પર્યંત લાભના ઉદય હેાય છે, તેથી મેાહનીય કર્મની અપેક્ષાએ દશમા ગુણસ્થાનક પર્યંત વિભાવદશારૂપ રાત્રી છે. ઘાતી કર્મની અપેક્ષાએ બારમા ગુણસ્થાનક પર્યંત વિભાવ દશારૂપ રાત્રી કથાય છે. ખારમા ગુણસ્થાનકથી તેરમા ગુણસ્થાનકમાં જતાંજ, કેવલજ્ઞાન સૂર્ય પ્રગટ થાય છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની પકવદશાને અનુભવજ્ઞાન ક૨ે છે. સમતાને તેરમા ગુણસ્થાનકમાં પરમાત્મસ્વામીના સાક્ષાત્ મેળાપ થાય છે. શ્રીમદ્ આનન્દઘન કહેછે કે, સમતાને પૂર્વોક્ત દશામાં પરમાત્મ પ્રભુ મળ્યા.
૫૬ ૧૨.
( રાગ નય નય વંતી. )
मेरे प्रान आनन्दघन तान आनन्दघन || ए आंकणी ||
मात आनन्दघन तात आनन्दघन,
गात आनन्दघन जात आनन्दघन || मे० ॥ १ ॥
ભાવાર્થ:—શ્રીમદ્ આનન્દઘનજી કહે છે કે, હવે તો મને દુનિયામાં કોઈ પણ વસ્તુ પેાતાની ભાસતી નથી. જડ વસ્તુઓમાં મને બિલકુલ મુખશુદ્ધિ ભાસતી નથી; હવે તેા એક આન્દને સમૂહત આત્માજ પ્રિય લાગ્યા છે. આનન્દઘન આત્મા તેજ હવે મારો પ્રાણ મેં
For Private And Personal Use Only
Page #412
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૫ ) નિધો છે. સ્પર્શ-રસ-થ્રાણુ-ચક્ષુ-અને તેન્દ્રિય એ પાંચ ઈન્દ્રિય તેમજ મન-વચન અને કાયબલ એ ત્રણ બેલ, તથા શ્વાસોચ્છાસ અને આયુષ્ય, એ દશ પ્રાણવડે, જીવો જગતમાં જીવે છે, પણ એ દશ પ્રાણુ ક્ષણિક છે, માટે એ ખરા પ્રાણ નથી. ખરો પ્રાણભૂત તો મારે આનન્દનો સમૂહભૂત આત્મા છે, એમ મેં હવે નિશ્ચય કર્યો છે. આજસુધી બાહ્યતાનમાં હું પ્રેમ ધારણ કરતા હતા, પણ હવે તો સમજો કે મનવડે જે તાન ઉત્પન્ન થતું હતું તે હું નથી. હવે તે ભાવતાન આનન્દઘન આત્મા જ છે એમ નિશ્ચય કર્યો છે. શરીરાદિકને ઉત્પન્ન કરવામાં સહાચીભૂતને હું માતા માનતો હતો, પણ હવે તો ચેત્યો અને જાણ્યું કે જગતમાં જન્મના સંબધે અનેક માતાએ કરી પણ, કઈ સત્યસુખ આપવા સમર્થ થઈ નહીં; સત્ય માતા કદાપિ નષ્ટ થતી નથી. હવે તો આનન્દઘન આત્મા તેજ મારી માતા છે એવો નિશ્ચય કર્યો. તેમજ શરીરના સંબધે રસારમાં ભમતાં અનેક પિતાઓ કર્યા પણું, કેઈ પિતાએ જન્મ જરા અને મૃત્યુના દુ:ખથી મારું રક્ષણ કર્યું નહીં અને કઈ પિતાએ નિત્ય સુખ આપ્યું નહીં. આત્મામાં અનન્ત સુખ છે અને તે પરમાત્મા થઈ શકે છે માટે મારે પિતા આનન્દઘન આમાજ છે, એવો મેં નિશ્ચય કર્યો છે. ગાત અથૉત્ શરીર પણું અસંખ્ય પ્રદેશરૂપ આનન્દઘન આત્મા તેજ મારું છે, એ મેં નિશ્ચય કર્યો છે. શરીરના પંચ ભેદ છે, તેવાં પૌલિક શરીરે અનેક ધારણ કર્યો પણ કઈ જડ શરીર સત્ય સુખ આપવાને સમર્થ થયું નહીં, માટે હવે શરીરની મમતાનો ત્યાગ કર્યો છે અને આત્માના અસંખ્ય પ્રદેશ તેજ ત્રણ કાલમાં નિત્ય હોવાથી, તથા અનન્ત સુખદધિભૂત હોવાથી તે અસંખ્ય પ્રદેશને મેં મારું ગાત્ર સ્વીકાર્યું છે. ચાર પ્રકારની બ્રાહ્મણદિ જાતિને ત્યાગ કરીને મેં આત્માનેજ જાતિ તરીકે માન્ય છે, કારણ કે તે આનન્દ સમૂહભૂત છે.
काज आनन्दघन साज आनन्दघन, સાવ કાનન્દઘન ગાનન્દઘન | મે | ૨
ભાવાર્થ-હવે મારે સર્વ પ્રકારના કાર્યરૂપ આનન્દઘન આત્મા છે. આત્માવિના હવે મારે કઈપણ બાહ્યકાચૅનું પ્રયોજન નથી. અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં બાહ્યનાં અનેક કાર્યો કર્યા પણ સહજસુખની પ્રાપ્તિ થઈ નહીં, તેમજ બાહ્યદષ્ટિનાં કાર્યોથી ઘણું દુઃખ વેઠવાં પડ્યાં. મરણના છેલ્લા શ્વાસોચ્છાસપર્યત છે બાહ્યનાં કાર્યોમાં ચિત્ત રાખે છે, તેથી બાહ્ય પદાર્થોમાં જેવા જેવા પ્રકારની વાસનાઓ રહી હોય છે, તેવા તેવા પ્રકારના અવતારે પુનઃ
For Private And Personal Use Only
Page #413
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૬) ધારણ કરવા પડે છે અને તેથી જન્મમરણના પ્રવાહમાં જ સદાકાળ વહ્યા કરે છે. બાહ્યનાં સર્વ કાર્યમાંથી લક્ષ્ય હઠાવીને જ્ઞાનાદિ અનંત ગુણરૂપ કાર્યમાંજ હું આત્મા છું એમ મેં નિશ્ચય કર્યો છે. | સર્વ પ્રકારે જે દુનિયામાં બાહ્ય સાજ કહેવાય છે, તે બાહ્ય સાજ આત્મિક સુખ અર્પવાને સમર્થ થતો નથી. હવે તો આત્મા જ સર્વ પ્રકારને સાજ મેં ધાર્યો છે અને તે અનન્ત આનન્દ મહાસાગર છે. આત્માવિના અન્ય સાજનું મારે મમત્વ નથી; એમ આનન્દઘનજી પોતાના મનમાં નિશ્ચય કરે છે.
દુનિયામાં જે લાજ (લજજા) ગણાય છે તે ખરેખરી લજા નથી, કારણ કે દુનિયાની લજજાથી સત્યસુખ અનુભવાતું નથી. દુનિચાની લજા અનેક કારણેથી ઉત્પન્ન થાય છે અને તે દેશ, કૂળ, ધર્મ, આચાર પ્રમાણે જુદી જુદી હોય છે, અર્થાત તેમાં કશું કંઈ તત્ત્વ નથી. હવે આનન્દ આત્માજ લાજ છે એમ નિશ્ચય કર્યો છે. આત્માવિના કેઈ અનન્ત સુખભેગરૂપ લાજનું રક્ષણ કરવા સમર્થ નથી, માટે લજજારૂપ પણ આમાજ છે.
आभ आनन्दघन गाभ आनन्दघन, नाम आनन्दधन लाभ आनन्दधन ॥ मे० ॥३॥
ભાવાર્થ-હવે મારે બાહ્ય આભ (અભ્ર) પર મમત્વ કરવાની જરૂર નથી. બાહ્ય આભથી દુનિયાનું જીવન વહે છે. બાહ્ય આભ અર્થાત્ મેઘથી વૃષ્ટિ થાય છે અને તે દુનિયાને જીવાડે છે, પણ સદાકાલ તે સુખ આપવા સમર્થ થતો નથી. મારો આનન્દસમૂહભૂત આત્મા ખરેખર આભભૂત છે, તેમાં ઉપશમ અમૃતઘન રહ્યો છે, તેની પ્રાપ્તિ થયાબાદ જન્મમરણનાં દુઃખ રહેતાં નથી, માટે સત્ય અભ્રરૂપ મારે આત્માજ છે એમ મેં નિશ્ચય કર્યો છે. બાહ્ય દુનિયાની રીતિ પ્રમાણે ગાભ (ગર્ભ) કહેવાય છે, તે પણ સત્યસુખના પ્રદાતા નથી; તેનાથી તે દુ:ખને જ અનુભવ થાય છે. મારે આત્મા જ ગર્ભરૂપ છે; ગર્ભમાંથી જેમ પ્રાણીઓ બહાર નીકળે છે તેમ મારા આત્મામાંથી અનન્તસુખ પ્રગટે છે, માટે આત્માજ ગર્ભરૂપ છે. નાભિરૂ૫ ભારે આત્મા જ છે. બાહ્યની નાભિ તે ખરેખરી નાભિ નથી, કારણ કે બાહ્ય નાભિથી કેઈ પણ જીવને અદ્યાપિપર્યત સહજસુખ મળ્યું નથી. આત્માના આઠ રૂચક પ્રદેશ નાભિકમલના સ્થાનમાં રહે છે અને તેને આઠ પ્રકારનાં કર્મ અનાદિકાળથી લાગતાં નથી તેથી નાભિકમળના સ્થાનમાં રહેલા આઠ રૂચક પ્રદેશ, સિદ્ધપરમાત્માના પ્રદેશે સમાન નિર્મલ છે. તે રૂચકપ્રદેશેજ ખરેખરી નાભિરૂપ છે
For Private And Personal Use Only
Page #414
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧પ૭ ) અને તે રૂચક પ્રદેશરૂપ નાભિ તેજ આનન્દઘનરૂ૫ મારે આત્મા છે. નાભિકમળમાં આઠ રૂચકપ્રદેશનું ધ્યાન ધરતાં આત્મજ્યોતિ પ્રકાશ થાય છે અને આત્મા સમાધિસુખનો અધિકારી બને છે. કર્મનું અપર્તન થાય છે અને ઘણાં કર્મોની નિર્જરા પણ થાય છે, માટે આઠ રૂચકરૂપ નાભિ તેજ મારે આત્મા છે, એમ મેં નિશ્ચય કર્યો છે. બાહ્ય પદાર્થોના લાભ તે ખરેખરા લાભ નથી, કારણ કે બાઘના લાભે ક્ષણિક છે અને ખરા સુખને આપનાર નથી. આત્માના જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિ સદ્ગુણોને લાભ તેજ ખરેખર લાભ છે અને તે લાભ આત્મારૂપ છે, એજ લાભ ખરે છે એમ શ્રીમદ્ આનન્દઘનજી નિશ્ચય કરે છે.
पद ५३. (ા લોટ મુરતાની)
|| નટરાિળી સારી છે सारा दिल लगा है, बंसी वारे ॥ बंसी वारेसुं प्रान प्यारे ॥ सा० ॥ मोर मुकुट मकराकृत कुंडल, पीतांबर पटवारेस् ॥ सा०॥१॥
ભાવાર્થ –શ્રીમદ્ આનન્દઘનજી પિતાના આત્માને કૃષ્ણરૂપ માનીને તેના ગુણે ગાય છે. શ્રીમદ્ કહે છે કે, શ્વાસેચ્છાસ પ્રાણ દ્વારા સોહંસે હું શબ્દની વાંસળી બજાવનાર આત્મારૂપ શ્રીકૃષ્ણની સાથે મારું દીલ લાગ્યું છે; અથવા સમાધિ લાગતાં પહેલાં મગજમાં અનહદ વનિ સંભળાય છે તે, અનહદ દવનિરૂપ વાંસળીને વગાડનાર આત્મારૂપ શ્રીકૃષ્ણની સાથે મારું દીલ લાગ્યું છે. કેવલ કુંભક પ્રાણયામની સિદ્ધિ થતાં અન્તરમાં વાંસળીના શબ્દ જેવા ઝીણા સ્વરનું શ્રવણ થાય છે અને તેને વગાડનાર આત્મારૂપ શ્રીકૃષ્ણ છે તેની સાથે મારું દીલ લાગ્યું છે. શ્રીમદ્ કહે છે કે, તે અન્તરમાં બંસી વગા. ડનાર પ્રાણુથકી પણ પ્યારો આત્મારૂપ શ્રી કૃષણ છે. તે આત્મારૂપ શ્રીકૃષ્ણ કેવો છે તે બતાવે છે. જેણે વિવેકારૂપ મડ ધારણ કરેલ છે, તેમજ જેણે ક્ષમારૂપ મુકુટને પિતાના મસ્તકે ધાર્યો છે; ક્ષમારૂપ મુકુટથી આત્માનું રક્ષણ થાય છે અને મોહનાં શસ્ત્રોથી શ્રુતજ્ઞાન ઉપયોગરૂપ મસ્તકનું (મગજનું) રક્ષણ થાય છે. આત્મારૂપ શ્રીકૃષ્ણ વૈર્યરૂપ મકરાકૃતિ ફંડલને પહેર્યા છે, તે એમજ સૂચવે છે કે મકર, (મગ૨) જેમ ગ્રહણ કરેલી વસ્તુને છોડતો નથી, તેમ આત્મારૂપ શ્રીકૃષ્ણ, તે ધારણ કરેલા જ્ઞાનાદિ ગુણોને તજનાર નથી. આત્મારૂપ શ્રીકૃષ્ણ પિતાના શુદ્ધ
For Private And Personal Use Only
Page #415
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૮) સ્વરૂપની ટેકને કદાપિકાળે હવે તજનાર નથી એમ જણાય છે. શ્રીકૃષ્ણ પીતાંબર વસ્ત્ર ધારણ કરે છે, તેમ આત્મારૂપ શ્રીકૃષ્ણ શીયલરૂપ પીતાંબ૨ વસ્ત્રને ધારણ કરે છે; તે આત્મારૂપ શ્રીકૃષ્ણને બાહ્ય ભેગની લીલા ગમતી નથી. બાહ્ય સ્ત્રીઓની સાથે તેને ખેલ કરવાનું મન થતું નથી. આત્મારૂપ શ્રીકરણને છપન ભેગનું પ્રયોજન જણાતું નથી. આત્મારૂપ શ્રીકૃષ્ણ બાહ્યનાં યુદ્ધ કરતા નથી. આત્મારૂપ શ્રીકૃષ્ણ, અન્તરમાં રહેલા મહાદિનો નાશ કરે છે, માટે એવા આમા કૃષ્ણની સાથે રાત્રી અને દીવસ મારું મન લાગી રહે છે.
चंद्र चकोर भये प्रान पपईया, नागर नंद डूलारे ॥ इन सखीके गुन गंद्रप गावे, आनन्दघन उजीयारे ॥
સા૦ મે ૨ ભાવાર્થ:–આત્મારૂપ શ્રી કૃષ્ણ, તે શીતલ સમતાનો પ્રકાશ કરે છે તેથી તે ચન્દ્રરૂપ છે, તેની આગળ હું ચકર જેવો થે છું. આત્માન રૂપ કૃણું તે ખરેખર મેઘના સમાન છે અને તેની આગળ મારે ભાવ પ્રાણુ તે પપૈયાની પેઠે આચરણ કરે છે. નગરના લોકોને ભારે આત્મારૂપ શ્રીકૃણુ આનન્દ આપે છે, તેમ અનેક પ્રકારના ધર્મના ઉપદેશવડે નાગરિક લોકેને સત્ય સુખ દેખાડે છે. હે સમતા સખી ! આત્મારૂપ શ્રી કૃષ્ણના ગુણે મોટા મોટા મહર્ષિયરૂપ ગાંધર્વે ગાયા કરે છે. આનન્દઘનરૂપ આત્મા તે શ્રીકૃષ્ણ છે, તે પોતાના ગુણે વડે પ્રકાશી છે, તેની સાથે મારું ચિત્ત લાગ્યું છે. પોતાના ગુણને જે કર્મથી ખેંચીને પિતાનામાં લાવે એવા આત્માને કૃષ્ણ કહે છે. અધ્યાત્મશેલીથી આવા પ્રકારના શ્રીકૃષ્ણને જેઓ માને છે, તે અચલ શિવરૂપ અચુતધામમાં પ્રવેશ કરે છે. આમારૂ૫ શ્રીકૃષ્ણપર નીચેનું પદ મનન કરવા લાયક છે.
પ. (हवे मने हरिनाम शुं नेह लाग्यो ए राग.) रमजो रंगे कृष्णजी रंगमां रे राची, गणी मायाने तमे काची रे ॥ रमजो० ॥ असंख्य प्रदेशी आर्यक्षेत्रमां, सुमति यशोदाना जाया ॥ विवेकनन्दना तनुज सोहाया, समता व्रज देशे आया रे ॥ ॥ रमजो० ॥१॥ स्थिरता रमणता राधा ने लक्ष्मी, तेहना प्रेममां रंगाया ॥ धारणा द्वारकामां वास को रुडो, चरण वसुदेव राया रे ॥ ॥रमजो० ॥२॥ भाव दया देवकीना रे छोरु, आकाश उपमाथी काळा ॥ अनुभवदृष्टि मोरलीना नादे, लय लागी लटकाला रे ॥ ॥रमजो० ॥ ३ ॥
For Private And Personal Use Only
Page #416
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१५८) सात नयोनां वाक्योनी मटकी, वेचे महीयारण सारी॥ क्षयोपशम ज्ञानवृत्ति आहीरण, आत्मज्ञान दधि धारी रे ॥ ॥ रमजो० ॥ ४ ॥ नाद ज्ञानदृष्टि लकुटीथी भागी, ज्ञान अमृतदही चाख्युं ॥ गिर्वाणीना धारी गिरधारी, ज्ञानीए भावथी ए भाख्युं रे॥ ॥रमजो० ॥ ५॥ आतमध्याननो रास रमाडीने, आनन्दवृत्तियोने आपे ॥ रागद्वेषादिक मोटा जे राक्षस, तेहने मूलमांथी कापे रे ॥ ॥ रमजो० ॥ ६ ॥ निश्चय विष्णु व्यवहारे कृष्ण, अवतारी जीव पोते ॥ आतम कृष्ण ने आतम विष्णु, बीजे शीदने तुं गोते रे॥ ॥रमजो० ॥ ७ ॥ अध्यातमथी कृष्ण छे आतम, औदयिक जलधि निवासी ॥ परभाव नागराज जीतीने उपर, पोट्या छे विष्णु विलासी रे ॥ ॥ रमजो० ॥ ८॥ निजगुण कर्त्ता परगुण हर्ता, आतम कृष्ण कहेवायो॥ समज्याविण ताणं ताणा करीने, अन्तरभेद को न पायो रे ॥ ॥ रमजो० ॥ ९ ॥ आतम कृष्णने भावोने गावो, लेशो मानवभव ल्हावो ॥ बुद्धिसागर हरि आतमराया, अन्तरदृष्टिथी ध्यावो रे ॥ ॥ रमजो० ॥१०॥ આનન્દઘન આત્માન શ્રીકૃષ્ણ છે એમ આનન્દઘનજી કહે છે.
पद ५४.
(राग प्रभाती आशावरी.) रातडी रमीने अहियांथी आविया ॥ ए देशी ॥ मूलडो थोडो भाई व्याजडो घणोरे, केम करी दीधोरे जाय ॥ तलपद पूंजी में आपी सघलीरे, तोहे व्याज पुरुं नवि थाय ॥
॥मू० ॥१॥ ભાવાર્થો:-શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ કથે છે કે, અહો કર્મની કેવી વિચિત્ર ગતિ છે. મૂળ આઠ પ્રકારનાં કર્મ છે અને તેની એક અઠ્ઠાવન પ્રકૃતિ છે. એકવાર પાપકર્મ કર્યું હોય છે તે દશગણું વિપાક આપે છે, જેથી કર્મ થકી વિપાકેદય વખતે અન્યકર્મો બંધાય છે અને તે પ્રમાણે કર્મની પરંપરા વધે છે. મૂળકર્મ અ૫ હોય છે અને તે કર્મની પરંપરારૂપ વ્યાજકર્મ ઘણું થાય છે, મૂળકર્મ વિપાકેદયમાં આવે છે તેને ભેળવવામાં આવે છે અને તેને ભોગવીને મૂળકર્મ ચૂકવતાં પહેલાં તે તેનું વ્યાજરૂપ પરંપરા કર્મ તે ઘણું વધે છે. હવે કેમ કરી કર્મરૂપ દેવું મારાથી આપી શકાય? મેં મારી સર્વ શક્તિ વડે સર્વ પૂંજી ચૂકવી તોપણે પરંપરા કર્મ વૃદ્ધિરૂપ વ્યાજ પુરૂં થતું નથી. કર્મનો વિપાકેદય જોગવતાં આત્મા મુંઝાય છે અને તે રાગદ્વેષમાં
For Private And Personal Use Only
Page #417
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૦ ) મુંઝાય છે તેથી નવીન કર્મ બાંધે છે. રાગદ્વેષના ગે કર્મ બંધની સ્થિતિ વૃદ્ધિ પામે છે. મન વચન અને કાયાના યોગ થકી પ્રદેશબંધ અને પ્રકૃતિ બંધ પડે છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, વેદનીય અને અન્તરાય એ ચાર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કેડાછેડી સાગરોપમની છે. મેહનીય કર્મની રિસૉર કેડીકેડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. નામકર્મ અને ગોત્રકર્મની વીશ કેડાછેડી સાગરેપમની સ્થિતિ છે અને આયુષ્યકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમની છે. બાર મુહૂર્તની જઘન્ય સ્થિતિ ત્રીજા વેદનીય કર્મની છે. નામ કર્મ અને નેત્રકમની જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્તની જાણવી. બાકીના પાંચ કમેની અન્તર્મુહૂર્તની જઘન્ય સ્થિતિ જાણવી. અશુભ પાપ પ્રકૃતિને રસ લીંબડાના રસની પેઠે કડવો જાણો અને શુભ પુણ્ય પ્રકૃતિનો રસ શેલડીના રસની પેઠે મિષ્ટ જાણુ. કર્મની સ્થિતિ અને રસ સંબંધી વિશેષ વ્યાખ્યાન કર્મગ્રન્થમાંથી જોઈ લેવું.
व्यापार भागो जलवट थल वटें रे, धीरे नहीं निसानी माय ।। व्याज छोडावी कोइ खंदा ( कांधा) परठवे रे, तो मूल आपुं
સમ ાય છે પૂ. | ૨ | ભાવાર્થ:-શ્રીમદ્ આનન્દઘનજી કહે છે કે, પ્રમત્ત આદિ દશાના યોગે અને પૂર્વભવકૃત કર્મના ઉદયથી ધર્મને વ્યાપાર ભાગે. શ્રત અને ચારિત્રધર્મ તે થલવટ અને જલ માર્ગના વ્યાપાર સમાન છે. શ્રત અને ચારિત્રવિના ધર્મરૂપ ધનની વૃદ્ધિ થતી નથી. ધર્મધનની વૃદ્ધિ માટે આગમરૂપ શ્રતનો અભ્યાસ કરવો જોઈએ, તેમજ જિનેન્દ્ર કથિત ચારિત્રધર્મ ગ્રહણ કરવો જોઈએ. નાળરસારું વિર, જ્ઞાનચ
૪ વિરતિ જ્ઞાનનું ફળ વિરતિ છે. જ્ઞાનનો અભ્યાસ કરીને જ્ઞાની બન્યા પશ્ચાત્ ભાગવતી દીક્ષા અંગીકાર કરવી જોઈએ અને અપ્રમત્ત વેગથી ચારિત્ર પાળવું જોઈએ. શ્રતધર્મ અને ચારિત્રધર્મમાં પ્રમાદ કરવાથી બે માર્ગને વ્યાપાર પડી ભાગે છે અને વ્યાપાર પડી ભાગવાથી નિર્ધનાવસ્થા આવી જાય છે અને કોઈ સદ્દગુરૂ મહારાજ શ્રદ્ધા, વિનય, વિવેક વગેરે ગુણેની યોગ્યતાવિના મૃતધર્મ અને ચારિત્રધર્મને ધીરતા નથી, અર્થાત્ યોગ્યતા આવ્યાવિના કેઈ સદ્ગુરૂ ધર્મધનને ધીરી શક્તા નથી. પ્રમાણિકપણાની નિશાની માગીને વ્યાપાર કરવા ધર્મનાણું ધીરવામાં આવે છે. કઈ પુરૂષ મુનિરાજ, કર્મની પરંપરાની વૃદ્ધિરૂપ વ્યાજ છોડાવીને કર્મનાં કાંધાં પરઠવે તો, મૂળ રકમ સમ ખાઈને
For Private And Personal use only
Page #418
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org...
.....__Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ ) આપું. સારાંશ કે કઈ અતિશય ધારક મુનિ ગુરૂવચ્ચે કૃપાદૃષ્ટિ કરીને એ બધ આપે છે, જેથી પૂર્વકમ ભેગવ્યા પશ્ચાત્ નવીન પરંપરા વૃદ્ધિરૂપ વ્યાજ થાય છે તેનાથી મારે છૂટકે થાય. પૂર્વકૃત કર્મના વિપાકેદય જોગવતાં નવીન કમે બંધાય નહીં એવી દશા કરાવી આપે. મૂળ કર્મનાં કાંધાં કરી આપે તે સર્વ કર્મને ભેગવી કર્મનું દેવું સર્વથા ચૂકવું એમ પ્રતિજ્ઞાપૂર્વક કથું છું.
हाटडु मांडं रुडा माणक चोकमा रे, साजनीयांनुं मनडु मनाय ॥ आनन्दघन प्रभुशेठ शिरोमणि रे, बांहडी झालजोरे आय ॥
ભાવાર્થ-શ્રીમદ્ આનન્દઘન કર્થ છે કે, આ પ્રમાણે કઈ મુનિરાજ કર્મનાં કાંધાં કરી આપે અને વ્યાજ છેડાવે તે વિવેકરૂપ માણેકચોકમાં ધર્મનું મહાત્ હાટ (દુકાન) માંડું અને ક્ષમા, માદેવ આર્જવ, મુકિત (નિર્લોભતા.) તપ, સંયમ, સત્ય, શૌચ, અકિચ્ચનતા અને બ્રહ્મચર્યરૂપ સ્વજનોનું મન મનાવીને મારે વ્યાપાર શરૂ કરૂં. શ્રીમ આનન્દઘનજી મહારાજે દીક્ષા અંગીકાર કરી હતી, તેથી તેઓશ્રી કહે છે કે, ચારિત્રમાં વિશેષ સ્થિર થાઉં અને સિદ્ધાન્તોને વિશેષતઃ અભ્યાસ કરું, પ્રમાદ દશા ટાળીને અપ્રમત્ત ગુણઠાણે રહું, જ્ઞાન દર્શન અને ચારિત્રની રૂડી રીતે આરાધના કરું, નવીન કર્મ બાંધું નહીં અને પૂર્વકૃત કર્મની નિર્જરા કરૂં. વૈરાગ્ય ભાવનાવડે સવે ગુણેની પુષ્ટિ કરું, ઉસૂત્ર પ્રરૂપણું ન થાય અને જૈનાગ પ્રમાણે સમ્યફ પ્રરૂપણારૂપ પ્રમાણિકપણુની વૃદ્ધિ કરીને, મૃતધર્મ અને ચારિત્ર ધર્મની આરાધના કરું. શ્રી વિરપ્રભુનું ચતુર્વિધ સંઘરૂપ શાસન એકવીશ હજાર વર્ષ પર્યત ચાલશે એમ નિશ્ચય છે. સાધુરૂપ ગુરૂને કદી નાશ થવાને નથી. સાધુરૂપ ગુરૂ થયાવિના ષકાયની રક્ષા થઈ શકતી નથી, માટે સાધુપણામાં મારે સમ્યક પ્રકારે ધર્મ ધનનો વ્યાપાર વૃદ્ધિ પામે તેમ વર્તવું જોઈએ; એમ તેમના હૃદયની ભાવના હોય તેમ લાગે છે. શ્રીમદ્ આનન્દઘનજી કહે છે કે, આનન્દના ઘનભૂત એવા ત્રણ ભુવનના સ્વામી સર્વ પ્રકારના ધર્મમાં શ્રેષ્ઠ શિરોમણિ એવા, હે તીર્થંકર પરમેશ્વર ! તમે મારી બાંહ્ય આવીને ઝાલે, અર્થાત્ મને ધર્મ વ્યાપારમાં સહાય કરે અને મને ક્ષાયિક ધર્મ ઋદ્ધિથી ભરપૂર આપના જે શ્રેષ્ઠ બનાવે; હું આપનું અવલંબન લઉં છું.
ભ. ૨૧
For Private And Personal Use Only
Page #419
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૨ )
पद ५५.
(ા ધન્યાશ્રી.) चेतन आपा कैसे लहोइ. चेतन । सत्ता एक अखंड अबाधित, इह सिद्धान्त पख जोइ.॥चेतन॥१॥ अन्वय अरु व्यतिरेक हेतुको, समज रूप भ्रम खोइ । आरोपित सर्वधर्म औरहे, आनन्दघन तत सोइ.॥ चेतन० ॥२॥
ભાવાર્થ-પિતાના આત્મસ્વરૂપને કેવી રીતે પામી શકાય? ચેતન પ્રશ્ન કરીને કહે છે કે, આત્માને આત્મરૂપે અનુભવ્યાવિના આત્મતત્ત્વની પ્રતીતિ થતી નથી, માટે આત્માની સત્તા એક છે, આત્મા અખંડ છે, આત્માના અસંખ્યાત પ્રદેશ છે, આમાના એક પ્રદેશને પણ કદી નાશ થયો નથી અને થવાનો નથી, આત્માની સત્તા કદી ખંડિત થતી નથી, આત્માના ચિતન્ય ધર્મની સત્તાને કદી બાધ થતો નથી; એમ સિદ્ધાન્તોના પક્ષથી આત્માનું સત્તામાં રહેલું સ્વરૂપ જાણવું જોઈએ. કર્મગ્રન્થ, તત્ત્વાર્થસૂત્ર, વિશેષાવશ્યક, આચારાંગ અને ભગવતીસૂત્ર વગેરે સિદ્ધાતોથી આત્માનું સમ્યક્ સ્વરૂપ અવબોધી શકાય છે. ચર્ચા કરવે જય સરવે અવયઃ ચરમાવે ચરમાવઃ સ્થતિ: જેના સત્વથી જેનું સત્ત્વ હોય તે અન્વય હેતુ જાણો અને જેના અભાવે જેનો અભાવ હોય તેને વ્યતિરેક હેતુ મથે છે. આમાનું અસ્તિત્વ છેતે જ્ઞાનનું અસ્તિત્વ છે; જ્યાં આત્મા નથી ત્યાં જ્ઞાન નથી.-જેમ જડ વસ્તુઓ. આ પ્રમાણે આત્માની સિદ્ધિ અન્વય અને વ્યતિરેકથી થાય છે, આત્મા છે, આત્મા કર્મનો કર્યા છે અને આત્મા કર્મને ભક્તા છે. તેમજ આમા કર્મનો સંહર્તા છે, આમા કર્મથી મૂકાય છે, તેથી મેક્ષ છે અને મોક્ષના ઉપાય છે, આ છ બાબતો પર વિશેષ વિચાર કરી આત્માનું સ્વરૂપ ધાવતાં આત્માનો અનુભવ આવે છે. આત્માનું જ્ઞાન થતાં બહિરાત્મબુદ્ધિનો નાશ થાય છે અને અન્તરાત્મત્વ પ્રગટે છે. બાહ્યદશાની ભ્રમણા ટળે છે અને પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવા સતત ઇરછા પ્રગટે છે અને આત્મા પિતાનામાં પરમાત્મપણું સત્તાએ રહ્યું છે તેને દેખે છે.
સ્કોર अविद्यातिमिरध्वंसे, दशाविद्याअनस्पृशा ।
पश्यन्ति परमात्मानमात्मन्येव हि योगिनः ॥ १॥ યોગ અવિદ્યારૂપ અંધકારનો નાશ થએ છતે અને વિદ્યારૂપ
For Private And Personal Use Only
Page #420
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૩) અંજનથી સ્પતિ થએલી દષ્ટિવડે, પિતાના આત્મામાં જ પરમાતમાને દેખે છે. શરીર, મન અને વાણી વગેરેને પિતાનાં માનવાં તે તો આ રેપમાત્ર છે. આત્માવિના સર્વ જડ વસ્તુઓ પિતાની નથી. પિતાનું શુદ્ધસ્વરૂપ પ્રાપ્ત કરવું જોઈએ. શ્રીમદ્ આનન્દઘનજી મહારાજા કથેછે કે, આનન્દનું ઘનરૂપ આત્મતત્વ તેજ સત્ય છે, માટે આત્મદષ્ટિથી આત્માને નિહાળવો જોઈએ.
પદ્ ૧૬.
(રાજ ચા.) बालुडी अबला जोर किश्युं करे, पिउडो परघर जाय । पूरवदिसि पश्चिम दिशि रातडो, रविअस्तंगत थाय.॥ बालु० ॥१॥
ભાવાર્થ-રમતા સ્ત્રી પિતાના સ્વામિના મિત્ર એવા વિવેકને થે છે કે, હે વિવેક ! તું વારંવાર થે છે કે, તે પિતાના સ્વામિને અવિરતિ સ્ત્રીના ઘેર કેમ જવા દે છે? કેમ વારતી નથી? તેના ઉત્તરમાં કહેવાનું કે હું હજી નાની છું, તેથી હું તેમની આગળ શું જેર કરી શકું? મારા સ્વામિ આગળ મારું કશું કંઈ ચાલતું નથી, હને જે દુ:ખ પડે છે તે હું જ જાણું છું.
મારું દુઃખ કેઈનાથી દેખ્યું જાય તેમ નથી, દુનિયામાં પ્રકાશક સૂર્ય પણ ઉગતી વખતે જ મારું દુઃખ દેખીને અને મારા સ્વામિની નિષ્ફરતાને દેખીને, લાલચોળ બની જાય છે. સૂર્ય દુનિયાને ભલા માટે પ્રકાશ આપે છે. કેઈ અનીતિથી ચાલે છે તો તે સહન કરી શકતો નથી. સત્યને પક્ષ લેનાર આખી દુનિયા છે તે દુનિયાની ચક્ષુભૂત એ સૂર્ય પણ મારું દુઃખ અને પતિની અનીતિ દેખી લાલચાળ બને તેમાં શું આશ્ચર્યું? પ્રાતઃકાલમાં સૂર્ય પિતાની રક્ત પ્રભા જણાવીને સૂચવ્યું કે હે ચેતન ! તું અનીતિનો માર્ગ ત્યજીને પિતાની સ્ત્રીના ઘેર રહે, હવે હું ઉ છું એટલે તું પણ અજ્ઞાન નિદ્રાનો ત્યાગ કરીને–જાગ્રત થઈ પોતાની ખરી સ્ત્રીના ઘેર જા; એમ સૂર્યનું સૂચવન ખરેખર વાસ્તવિક હતું, તે પણ ચેતને હિસાબમાં ગણ્યું નહિ. સૂર્ય એક આથમવાની તૈયારી કરવા લાગ્યો તોપણ ચેતને પોતાનું કહ્યું માન્યું નહિ; એમ જાણીને ક્રોધથી જાણે લાલચોળ બન્યો હોય, એવો સૂર્ય પણું હારું દુઃખ દેખીને અસ્તગત થયો.
સમતા કથે છે કે, હે વિવેક ! મારા પતિ મહેને મૂકીને અન્યના પર આસક્ત થાય છે તેમાં તેમની જ હાનિ છે. જગતમાં મોટા મોટા
For Private And Personal Use Only
Page #421
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરૂષે અન્ય સ્ત્રી પર આસક્ત થવાથી રાવણની પેઠે નષ્ટ થયા છે. રાવણસમાન કઈ બળવાનું નહોતે, પણ પિતાની સ્ત્રી છતાં અન્ય (સતી સીતા - પર આસક્ત થવાથી અને સર્વ હાર્યો.
જે પુરૂષ અન્ય સ્ત્રીની ખુબસુરતીમાં મેહ પામીને, અનીતિના માર્ગે ચાલે છે તેની ખુવારી થયાવિના રહેતી નથી. જેવું કર્મ કરવામાં આવે છે તેવું ફળ પામવામાં આવે છે. પાપકર્મ કરીને કેાઈ પુણ્યનું ફળ ભેગવનાર નથી. લીંબડો વાવીને કેઈ આમ્રફળનો આસ્વાદ કરી શકતો નથી; મુંજ જેવા રાજાએ પરસ્ત્રીની સાથે દોસ્તી બાંધી તેથી તે અગતે ઘેર ઘેર ભિક્ષા માગવાનું મહાદ:ખ પામ્યો અને તેના શરીરને નાશ કરવામાં આવ્યો અને તેની ખોપરીપર કાગડાની ચાંચ પડી-ઈત્યાદિ વાત જાણવી હોય તેને ભેજપ્રબંધ વગેરે ગ્રન્થ જેવા. તેમજ ધવળ શેઠે શ્રીપાલની સ્ત્રી ઉપર ખરાબ દૃષ્ટિ ધારણ કરી તેથી, તે અને દુ:ખના સાગરમાં પડ્યો અને મરણ પામે. કરણ ઘેલાએ પિતાના મંત્રીની સ્ત્રી પર વિષયરાગ ધારણ કરીને અનીતિનો માર્ગ લીધે, તેથી તેણે ગુર્જર દેશનું રાજ્ય ગુમાવ્યું અને તેની સ્ત્રીને અલ્લાઉદ્દીન બાદશાહે પોતાની બેગમ કરી; એ રીતે કરણ ઘેલાના અપકૃત્યથી ગૂર્જરદેશ પરતત્ર થયો. કૌરવોએ પાંડેની સ્ત્રી દ્રૌપદીનાં ચીર તણાવ્યાં અને પરસ્ત્રીની લાજ લેવા ધારી ત્યારથી, ભારત દેશ ક્ષયકર મહાભારત યુદ્ધનો સંકલ્પ પાંડવેના મનમાં થયું અને અને ભીમે પિતાની પ્રતિજ્ઞા પ્રમાણે દુઃશાસનનો નાશ કર્યો અને સકળ કર રણમાં નાશ પામ્યા; ભારત દેશની પડતીનાં લક્ષણ આરંભાયાં. સિદ્ધરાજે રાણું રાખેંગારની સ્ત્રી રાણકદેવીનાપર મેહ ધર્યો તેથી અને તે શ્રાપ પામ્યો અને તેની દુર્દશા થઈ. મુસલમાન બાદશાહોએ પારકી સ્ત્રીઓનાપર જુલમ ગુજાયો તેથી તેઓની પડતી થઈ. મરાઠાઓ પણ પરસ્ત્રીના ફંદમાં ફસાવા લાગ્યા તેથી, તેઓને અસ્ત થવા લાગે. પરસ્ત્રીને સંગ કરીને કોઈએ અદ્યાપિ પર્યત સુખ લીધું નથી અને કઈ લેશે પણ નહીં. - જે પુરૂષે પરસ્ત્રીના ઘરમાં પ્રવેશ કરે છે, તે પિતાની પ્રતિષ્ઠા અને નીતિને ભંગ કરે છે, તેથી તેઓ સત્ય સુખ પામવાને શક્તિમાન થતા નથી. લૌકિક શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે, ઈન્દ્ર સરખા પણ પરસ્ત્રીના પ્રેમથી શ્રાપ પામ્યા અને અશાન્તિના ખાડામાં ઉતર્યા. જે દેશને અને જે રાજ્યને અસ્ત થવાનો હોય છે તેમાં પરસ્ત્રી આસક્ત દોષ લાગુ પડે છે. જે ધર્મે આખી દુનિયામાં ફેલાય હાય છે તે ધર્મના નેતાઓમાં પણ વ્યભિચાર દોષ ઉભવે છે તે, તે ધર્મની પાયમાલી થાય છે. પરસ્ત્રીઓના પાસમાં ફસાવાથી દેવતાઓમાં લડાઈ
For Private And Personal Use Only
Page #422
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ ) થાય છે અને તેથી મહાન ઉત્પાદ થાય છે. પુરૂષને ઉત્તમ ધર્મ એ છે કે, તેણે પરસ્ત્રીના ઘરમાં કામાસક્ત ભાવથી પ્રવેશ કર નહિ.
સમતા વિવેકને કહે છે કે, હે વિવેક ! તમે મારા દૃષ્ટાન્તપર ખ્યાલ કરે, જેના ઉગવા માત્રથી મનુષ્યો જાગ્રત થાય છે અને દેશમાં આનન્દ ફેલાઈ રહે છે, એવો સૂર્ય પણ પોતાની પૂર્વદિશારૂપ સ્ત્રીનો ત્યાગ કરીને પશ્ચિમદિશારૂપ પરસ્ત્રીમાં રાતડે એટલે આસક્ત થાય છે ત્યારે તેને અસ્ત થાય છે; આખી દુનિયામાં આ દૃષ્ટાન્ત પ્રત્યક્ષ છે. સૂર્ય સરખાની પણ પશ્ચિમદિશારૂપ પરસ્ત્રીના સંબન્ધથી અસ્તદશા થાય છે તો અન્યનું શું કહેવું ? સૂયેની આગળ અન્ય શા હિસાબમાં છે? માટે હે વિવેક ! હેને મૂકીને ચેતન સ્વામી અવિરતિના ઘેર જાય છે અને તેના પર આસક્ત થયા છે તેનું ફળ શું આવશે ?
અવિરતિ સ્ત્રીની સંગતિથી માંસાદિ અભક્ષ્ય પદાર્થોનું ભક્ષણ કરવાની ટેવ પડે છે, તેમજ દારૂ આદિ અપેય પદાર્થોનું પાન થાયછે. હિંસા, અસત્ય, સ્તેય, વ્યભિચાર, કેધ, માન, માયા, લેભ, લાંચ અને વિશ્વાસઘાત વગેરેથી નહિ વિરામ પામવું તેને અવિરતિ થે છે. અવિરતિ પરિણતિના સંગમાં રહેવાથી ઉપર્યુક્ત દોષોને મનમાં ઉદ્દભવ થાય છે અને તેથી કર્મરૂપ મલીનતાવડે આત્મા અશુદ્ધ અને છે. અવિરતિની સંગતિથી-જડ વસ્તુઓમાં સુખની ભ્રાન્તિ થવાથીજડમાં મમતાદિથી બન્જન થાય છે. અવિરતિ પરિણામથી જગતના સર્વ જડપદાર્થોને અનતકાળ સુધી ભગવ્યા અને અનન્તકાળ પર્યત ભોગવવામાં આવશે તે પણ, કદી સત્યસુખની પ્રાપ્તિ થઈ નથી અને ભવિષ્યમાં થનાર નથી. અવિરતિના ઘરમાં પ્રવેશનાર ત્વરિત દુ:ખને પ્રાપ્ત કરે છે. પતિની વહાલી સ્ત્રી અર્થાત પતિવ્રતા સ્ત્રી, પોતાના પતિ અને પિતાનામાં ભેદ દેખાતી નથી, તેથી તે સદાકાલ પતિને કલ્યાણકર માર્ગ દેખાડે છે. વિવેકને સમતા કહે છે કે, મહારે પણું ગમે તેવી પતિની દુઃખદશામાં પણ પતિનેજ સર્વસ્વ માની, તેમના પ્રતિ શુદ્ધભાવે વર્તવાની ફરજ છે અને તે હું બજાવું છું.
સમતા પોતાના ચેતન સ્વામિના મૂળ સ્વભાવનું કથન કરે છે અને તદ્વારા સ્વામિ માહાસ્યનું ગાન કરી પિતાના આત્મપતિને જાગૃતિની સૂચના કરતી છતી તે જણાવે છે કે,
पूनमससीसम चेतन जाणिये, चन्द्रातप सम भाण । वादलभर जिम दलथिति आणीये, प्रकृति अनावृत जाण.॥
વડુિ ૨ ||
For Private And Personal Use Only
Page #423
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧ ) ભાવાર્થ:—પૂર્ણિમાના ચંદ્રસમાન આત્મા જાણવા અને ચન્દ્રની જ્યોના સમાન પ્રકાશક જ્ઞાનરૂપ ભાનુ જાણવા; જ્ઞાનને અત્ર ભાનુ કથીને ઉપમા આપી છે. પૂર્ણિમાના ચન્દ્ર સમ્પૂર્ણ કલાથી વિરાજીત હાય છે. વાદલના સમૂહની પેઠે કર્મદલની સ્થિતિ જાણવી, આત્માને કર્મ લાગેલાં છે તે પણ આત્માના મૂળ સ્વભાવ તા શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ અનાવૃત (અનાચ્છાદિત) છે.
પૂર્ણિમાના ચન્દ્રને ચારે તરફથી વાદળાંના સમૂહ ઢાંકી દે છે તાપણુ, ચન્દ્રના ઝાંખા ઝાંખા કિષ્ચિત પ્રકાશ પડે છે. ચન્દ્રના મૂળસ્વભાવ અનાવૃત છે, તેથી તે વાદળાંથી રહિત થાય છે. ચન્દ્રની ચારે તરફ વાદળાં ફરી વળે તેાપણ ચન્દ્રના પ્રકાશના વસ્તુતઃ નાશ થતા નથી; ફક્ત પ્રકાશના ઉપર આવરણ આવવાથી તિાભાવે પ્રકાશ રહે છે. તે પ્રમાણે આત્માના અસંખ્યાત પ્રદેશાને જ્ઞાનાવરણીયાદિ કર્મ અનાદિકાળથી લાગેલા હાય છે, તેથી આત્માને જ્ઞાનપ્રકાશ આચ્છાદિત થાય છે, અર્થાત્ આત્માનું જ્ઞાન તિાભાવે હાય છે. જેમ જેમ કર્મનાં આવરણ ટળે છે, તેમ તેમ જ્ઞાનના આવિર્ભાવ થતા જાય છે. સંસારી આત્માનું લક્ષણ નીચે પ્રમાણે જાણવું.
૫ ફોજ
2
यः कर्ता कर्मभेदानां भोक्ता कर्मफलस्य च । संर्त्ता परिनिर्वाता, स ह्यात्मा नान्यलक्षणः ॥
જે કર્મનેા કર્તા છે અને કમઁફલના ભાક્તા છે, ચતુર્ગતિમાં જે ભ્રમનાર છે અને જે કર્મપટલના પરિનિર્વાતા છે તેજ આત્મા જાણવા. આત્મા કહેા, જીવ કહેા, પ્રાણી કહેા વા સત્ત્વ કહા ઇત્યાદિ શબ્દો ચેતનને કથે છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યાગવડે આત્મા કર્મને ત્ત બને છે. આત્મા કર્મના કત્ત છે એમ કથવાથી, સાંખ્યવાદનેા-આત્મા કે જે કર્મના કર્તા વસ્તુતઃ છેજ નહિ તેનેા-પરિહાર કર્યો. જ્યારે સાંખ્યના આત્મા કર્મના કર્તા નથી ત્યારે તે કર્મના બાક્તા પણ ન ઠરે એ સ્વાભાવિક છે. સાંખ્યના મત માનનારાઓનું તપ, જપ, શિખામુંડન અને સંન્યાસગ્રહણુ વગેરેનું સાર્થકપણું સિદ્ધ ઠરતું નથી, કારણ કે જ્યારે આત્મા કર્મના કર્તા તથા ભાક્તા નથી, ત્યારે તેને દુઃખ પણ ન થવું જોઇએ અને ધર્મક્રિયા પણ ન કરવી જોઇએ, ઈત્યાદિ વિરોધો આવે છે, અર્થાત્ વ્યવહાર નયવડે કર્મના કર્તા તથા ભેાક્તા આત્મા માનવા જોઇએ ત્યારે જ ઉપર્યુક્ત સર્વ વાતની સિદ્ધિ
For Private And Personal Use Only
Page #424
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૭ ) થાય છે. સાંખ્યવાદમાં પ્રકૃતિને કરી માનવામાં આવે છે પણ આત્માથી ભિન્ન એવી પ્રકૃતિને આત્માની સાથે સંબધ થયા વિના, શરીરનું ધારવું, જન્મ અને મરણ વગેરેના સંબંધમાં આત્મા આવી શકે નહિ અને તેથી પુણ્ય પાપ વગેરેનો પણ આત્માની સાથે સંબન્ધ ન ઘટવાથી આત્માની પૂર્વ નિર્મલતા અને પશ્ચાતું પણ નિર્મલતા સિદ્ધ કરવાથી તપ, જપ અને વ્રત, વગેરેની સિદ્ધિ થઈ શકતી નથી. આત્માની સાથે કર્મ કહે વા પ્રકૃતિ કહો વા માયા કહો, તેને સંબન્ધ થાય તે જ સુખ દુઃખને કર્તા તથા ભેતા આત્મા સિદ્ધ કરી શકે. આત્માની સાથે કર્મનો સંબંધ અનાદિ કાળથી છે, આત્મા નિત્ય છે અને તે અનાદિ અનંત છે. આત્માની સાથે અનાદિ કાળથી કર્મ લાગ્યાં છે. વેદાન્તીઓ પણ આત્માને નિત્ય માને છે અને પ્રારબ્ધ, સંચીયમાન અને ક્રિયમાણુ એ ત્રણ પ્રકારનાં કર્મ માને છે, તે વિષે ભગવદ્ગીતામાં પ્રતિપાદન કર્યું છે. આત્માની સાથે કર્મને સંબન્ધ માન્યાવિના ઉચ્ચત્વ, નીચત્વ, સુખ અને દુઃખ, વગેરે ઘટી શકતું નથી, યુરોપ અને અમેરિકા દેશમાં પણ કર્મનો સિદ્ધાન્ત મનાવા લાગ્યો છે. કર્મવિના આત્માને પુનર્જન્મ સંભવતો નથી. બૌદ્ધો પણ અમુક અપેક્ષાએ કર્મવાદને સ્વીકાર્યાવિના રહેતા નથી. જેને ઈશ્વરે કર્મ લગાડ્યાં એમ તે કઈ રીતે સિદ્ધ થતું નથી. ઈશ્વર રાગ અને દ્વેષરહિત છે તેથી તે કોઈને કર્મ લગાડવાની જંઝાલમાં પડતું નથી. કર્મનો કર્તા આત્મા છે, એમ અનેક રીતે સિદ્ધાત સિદ્ધ થાય છે. અદ્વૈતવાદિ સર્વત્ર વિરું ગ્રહનેદ નાનાસિત વિઝન આ શ્રુતિવડે બ્રહ્મવિના કશું કંઈ નથી એમ સિદ્ધ કરે છે, તે પણ તેને અસત એવી માયાનો સ્વીકાર કરવો પડે છે અને પ્રારબ્ધાદિ કર્મને પણ સ્વીકાર કરવો પડે છે. અદ્વૈતવાદીને પણ માયા કહો કે, કર્મ કહો તે તેને માનવું પડે છે. પૌરાણિક પણ કર્મનું નીચે પ્રમાણે પ્રતિપાદન
| ઋોવા यथा यथा पूर्वकृतस्य कर्मणः फलं निधानस्थमिवावतिष्ठति । तथा तथा तत्प्रतिपादनोद्यता, प्रदीयहस्तेव मतिः प्रवर्तते ॥ यद्यत् पुराकृतं कर्म, न स्मरन्तीह मानवाः । तदिदं पाण्डवश्रेष्ठ, देवमित्यभिधीयते ॥ १ ॥ મુહિતાન્ય મિત્રો, સુજાત વI न हि मे तत् करिष्यन्ति, यन्न पूर्वकृतं त्वया ॥२॥ પુરાણોમાં આ પ્રમાણે કર્મને પ્રતિપાદન કરનારા ઘણું
કે
For Private And Personal Use Only
Page #425
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૮ ) આવે છે. જેન શાસ્ત્રોના સંબન્ધમાં આવેલા બ્રાહ્મણોએ પરાણે રચ્યાં છે, તેથી તેઓએ કર્મનો સિદ્ધાન્ત સ્વીકાર્યો છે, એમ કેટલાક આર્યસમાજીઓ કહે છે; જે કે જૈનેતર દર્શનકારીઓએ કર્મનો સિદ્ધાન્ત મા છે તો પણ ખુલે ખુલ્લું કહેવું પડે છે કે, જૈનદર્શનમાં જેવું કર્મનું સ્વરૂપે વર્ણવ્યું છે તેવું અન્ય દર્શનના વિદ્વાનોએ વર્ણવ્યું નથી. જૈન શાસ્ત્રોમાં લખેલું કર્મનું સ્વરૂપ વાંચવામાં આવે તો તેને પૂર્ણ અભ્યાસી એવા ઉદ્ધાર કાઢશે કે, કર્મનું આવું સ્વરૂપે વર્ણવનાર સર્વરાજ હવે જોઈએ અને તે કર્મનું સ્વરૂપ શ્રી મહાવીરે પ્રતિપાદું છે, તેથી તે કેવલજ્ઞાની છે એમ માનવાની આપોઆપ ફરજ પડવાની. શ્રી કેવલજ્ઞાની મહાવીર પ્રભુએ, જે કર્મનું સ્વરૂપ વર્ણવ્યું છે તેનો અનુભવ બરાબર થાય છે. શ્રી મહાવીર પ્રભુના વખતમાં થનાર ગૌતમબુદ્ધે પણ પિતાના ભક્તોને કહ્યું હતું કે “રૂર જુનવતા રાજા ને ગુસ્સો હતો તેના વિશેન પદે વિજોરિ મિક્ષત્રઃ”હે ભિક્ષકો ! અહીંથી એકાણુમાં ભવમાં મેં શક્તિ વડે પુરૂષને હર્યો હતો, તેથી આ ભવમાં મારે પગ વિંધાવે છે, આવા ગૌતમ બુદ્ધના વાક્યથી પણ કર્મની થીઅરી સર્વ મનુષ્યને માન્યાવિના છૂટકે થવાને નથી. કર્મનો સિદ્ધાન્ત માન્યાવિના પુનર્જન્મનો સિદ્ધાન્ત ટકી શકતો નથી; જૈનશાસ્ત્રોમાં પ્રતિપક્ષીઓની સેંકડે દલીલો તોડીને કર્મસિદ્ધાન્તનું સમર્થન કર્યું છે. જૈન શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે આત્માનું સ્વરૂપ માન્યાવિના કર્મનો સિદ્ધાન્ત સિદ્ધ કરતો નથી.
કર્મ પુદ્ગલરૂપ છે તેથી તે મૂર્તિ છે, મૂર્ત એવું કર્મ આત્માને ઉપઘાત કરવા સમર્થ થાય છે. “
અર્થતંજવાળ” પ્રવાહ વડે કર્મ અનાદિકાળનું છે. પ્રશ્ન-આત્માની સાથે અનાદિકાળથી કર્મને સંગ છે ત્યારે તેને વિયોગ કેવી રીતે થાય?
ઉત્તર-અનાદિ સંગ છતાં પણ જેમ કાચ્ચન અને ઉપલનો (માટીનો) વિગ દેખવામાં આવે છે, તેમ આત્માની સાથે લાગેલા કર્મને પણ સમ્યગૂ જ્ઞાનાદિ સામગ્રીવડે વિયોગ થાય છે. અનાદિકાળથી બીજમાંથી અંકર અને અકરમાંથી બીજ થવાને સંબન્ધ ચાલ્યો આવે છે, છતાં બીજને બાળી નાખવામાં આવે છે તે; તેમાંથી પશ્ચાત અનાદિથી ચાલતો આવેલે અંકુરજનન ધર્મસ્વભાવ વિનાશ પામે છે, તે પ્રમાણે આત્માની સાથે અનાદિકાળથી કર્મ લાગેલું છે છતાં પણ આત્મજ્ઞાનાદિ સામગ્રીવડે અનાદિ કર્મપ્રવાહનો નાશ થાય છે.
કર્મબન્ધના ચાર ભેદ છે, પ્રકૃતિબન્ધ,સ્થિતિબન્ધ, રસબન્ધ અને પ્ર
For Private And Personal Use Only
Page #426
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬) દેશબ%. સ્થિતિરસ અને પ્રદેશના સમુદાયને પ્રકૃતિબન્ધ કહે છે. અથવસાયવડે ગ્રહણ કરેલ કર્મદલિકની સ્થિતિ, અર્થાત તેના કાલને નિયમ તેને સ્થિતિબધ કથે છે. કર્મપુલોના શુભાશુભ અથવા ઘાતી અઘાતી જે રસ તેને અનુભાગ અથવા રસબન્ધ કહે છે. સ્થિતિ તથા રસની અપેક્ષાવિના કર્મપુદ્ગલેના દલિકનું ગ્રહણ કરવું તેને પ્રદેશબંધ કહે છે. કહ્યું છે કે પ્રકૃતિ સમુદાયઃ ચાતુ, સ્થિતિ વધારનું અનુમાજ સઃ શોત્તર કશો લક્ષ્યાઃ . ૧. એ ઉપર્યુક્ત ચાર પ્રકાર મોદકના દષ્ટાન્તથી અવધવા.
____ मोदकनुं दृष्टान्त. વાતરોગના નાશ માટે બનાવેલા મેદકમાં વાયુને હરવાને સ્વભાવ (પ્રકૃતિ) રહ્યો હોય છે. પિત્તરોગ નાશક દ્રવ્યથી બનેલા મદમાં પિત્તને નાશ કરવાનો સ્વભાવ રહ્યો હોય છે. કફરોગ નાશક દ્રવ્યથી બનાવેલા મોદકમાં કફનો નાશ કરવાની પ્રકૃતિ હોય છે. કોઈ મોદક એક દીવસ રહે છે, કઈ બે દીવસ રહે છે અને કઈ મોદક એક મારા પર્યત પણ રહે છે. કોઈ મોદક તીખે હોય છે, કોઈ મોદક કડવો હોય છે, કોઈ માદક મિષ્ટ હોય છે; તેમ કમનો રસ પણ અવબાધવો. કેઈમાદક પાશેરનો હોય છે, કેઈ માદક અધેશરનો હોય છે અને કેાઈ મોદક શેરનો પણ હોય છે; તેમ કર્મસ્કંધમાં પણ ન્યૂનાધિકય જાણવું.
અષ્ટ પ્રકારના કર્મમાં કોઈ કર્મ જ્ઞાનને આચ્છાદન કરે છે અને કઈ કર્મ દર્શનનું આછાદન કરે છે. જ્ઞાનનું આચ્છાદન કરે છે તેને જ્ઞાનાવરણીય કર્મ કહે છે. દર્શનનું આચ્છાદન કરે છે તેને દર્શનાવરણીય કર્મ કહે છે. અવ્યાબાધ સુખનું આચ્છાદન કરે છે તેને વેદનીય કર્મ કળે છે. ક્ષાયિક સમ્યકત્વ અને ક્ષાયિક ચારિત્રનું આચ્છાદન કરનાર કર્મને મોહનીય કર્મ કહે છે. મોક્ષની સાદિ અનન્ત સ્થિતિનું આચ્છાદન કરનાર કમેને આયુકર્મ કથે છે. આત્માના અરૂપી ગુણનું આછાદન કરનાર કર્મને નામકર્મ કહે છે. આત્માના અગુરૂ લધુ ગુણનું આચ્છાદન કરનાર કર્મને નેત્રકર્મ કહે છે. આત્માના વીર્યનું આચ્છાદન કરનાર કમેને વીર્યંતરાય કળે છે. અષ્ટ કમેને અનુક્રમ જણાવે છે.
જ્ઞાનનું આચ્છાદન થયાથી દર્શનનું આચ્છાદન થાય છે, દર્શનનું આચ્છાદન થવાથી શાતા અને અશાતા વેદાય છે, શાતા અને અશાતા વેદતાં મુંઝાવું થાય છે તેથી મેહને ઉદય થાય છે, મેહના ઉદયથી આયુષ્ય બંધાય છે, આયુષ્યને બબ્ધ થવાથી નામ કર્મ કે જેનાથી રૂપી
ભ. ૨૨
For Private And Personal Use Only
Page #427
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૦) પણું પ્રાપ્ત થાય છે તે દશાને ધારણ કરવી પડે છે, નામકર્મથી શરીરને સંબધ ધારણ કરતાં ઉચ્ચ વા નીચળમાં અવતાર થવારૂપ ગોત્ર કર્મ પ્રાપ્ત થાય છે અને ઉચ્ચ વા નીચ અવતારમાં ઈષ્ટ વસ્તુઓની પ્રાપ્તિ વગેરેમાં વિદ્ધ કર્મ આવીને ખડું થાય છે, તેથી ગોત્ર કર્મ પશ્ચાત અંતરાય કર્મ જાણવું.
એક સમયમાં મિથ્યાત્વાદિ પરિણામ યોગે આમા સાત અગર આઠ કર્મને બાંધે છે. કર્મનું સ્વરૂપ અત્ર વિશેષ પ્રકારે વર્ણવવામાં આવે તો કર્મની વ્યાખ્યાનોજ એક મહાનૂ ગ્રન્થ બની જાય, પણ અન્ય કર્મ ગ્રન્થ વગેરે ગ્રન્થોમાં તેનું વિશેષ સ્વરૂપ થવામાં આવ્યું છે, માટે અત્ર વિશેષ લખવાની જરૂર રહેતી નથી.
કર્મના સંબધેથી જીવો ચોરાસી લક્ષ જીવનમાં પરિભ્રમણ કરે છે અને ત્યાં કર્મનો ઉદય ભોગવવો પડે છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગથી કર્મ બંધાય છે, માટે મિથ્યાત્વાદિનો નાશ કરવા પ્રયત્ન કરવો. " કર્મ ગમે તેવું બળવાનું છે અને તે આત્માના ગુણને ઘાત કરે છે, તો પણ તેનો નાશ કરીને અનેક જીવો મુક્તિપદ પામ્યા, મહા વિદે. હમાં પામે છે અને પામશે. સંસારી જો કર્મના વશમાં છે તોપણ તેઓ સદગુરૂ થકી બોધ પામીને કમને જીતવા સમર્થ બને છે. કર્મના વિપાકો ભેગવતાં સમતા રાખવાની ખાસ જરૂર છે. જન્મ જરા અને મરણના દુઃખને વિસ્તારનાર કર્મ છે. ચાર ગતિમાં પરિભ્રમણ કરાવનાર કર્મ છે, પણ તે કર્મ ઉદયમાં આવે ત્યારે દીન ન બનવું જોઈએ. કમને વિપાક ભગવતી વખતે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કરવાથી નવીન કર્મની પરંપરા વૃદ્ધિ પામે છે. જો કર્મ બાંધતી વખતે ઉપયોગ ન રાખે અને ભગવતી વખતે રડે તેથી શું વળે? કર્મ બાંધતી વખતે ચેતવાની ખાસ જરૂર છે.
રાગ અને દ્વેષ એ ભાવ કર્મ છે, દ્રવ્ય કર્મને નાશ કરવો હોય તે ભાવ કર્મનો નાશ કરવો જોઈએ. રાગ અને દ્વેષથી જે કર્મ બંધાય છે તેમાં રસનો બંધ પડે છે. મન વચન અને કાયાથી કર્મ બંધાય છે, પણ રાગ દ્વેષની પરિણતિવિના ચીકણું કર્મ બંધાતાં નથી. જે જે કર્મ કરવામાં આવ્યાં હેય તેને પશ્ચાત્તાપ કરવાથી બાંધેલાં કર્મ પણ ટળી જાય છે; પ્રતિક્રમણની આવશ્યક્તા તે માટે સ્વીકારવામાં આવી છે. રાચી માચીને જ નિકાચિત કર્મ બાંધે છે. નિકાચિત કર્મના પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ આદિ ભેદ પડે છે; ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જે નિકાચિત કર્મ બાંધ્યું હોય છે, તે જોગવ્યા વિના છૂટકે થતું નથી. કોઈની આંખે
For Private And Personal Use Only
Page #428
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૧ ) હરકત કરવામાં આવે છે તો પરભવમાં તે હરકત કરનારની આંખે કેઈ જાતને રેગ થાય છે. શ્રી મહાવીર સ્વામીએ પૂર્વ ભવમાં શાપાલકના કાનમાં તપાવેલું સીસું રેડાવ્યું હતું, તેથી શ્રી વીરપ્રભુના ભવમાં ગોપે તેમના (પ્રભુના) કાનમાં ખીલા માર્ય. જે જે પ્રકારનું જે જે નિમિત્તે અન્યને દુઃખ થાય એવું કર્મ કરવામાં આવે છે તે તેનું ફળ પણ કર્તાને ગમે તે ભવમાં પ્રાયઃ તેવી રીતે ભેગવવું પડે છે. કેઈના પગને છેદવામાં આવે છે તો, આવતા ભવમાં તે પગ છેદનારના પગ છેદાય છે. કોઈને આળ ચડાવવામાં આવે છે તે, સીતાની પેઠે આળનું દુઃખ ભેગવવું પડે છે. કેઈને નીચ કહેવામાં આવે છે તે, તેનું ફળ પણ નીચ થઈને ભેગવવું પડે છે. જે આઘાત તેવો પ્રત્યાઘાત એ નિયમ કર્મમાં પણ જોવામાં આવે છે; અર્થાત જેવાં કર્મ કરવામાં આવે છે તેવાં ભેગવવાં પડે છે.
ઘાતી અને અઘાતી એવા કર્મના બે ભેદ છે. ઘાતી કર્મને નાશ કરતાં અઘાતી કર્મ સ્વયમેવ ટળી જાય છે. ઘાતી કર્મમાં પણ મોહનીય કર્મ બળવાનું છે. સર્વ કર્મમાં મેહનીય કર્મ રાજાસમાન છે. મેહનીય કર્મને નાશ થતાં સર્વ કર્મનો નાશ થાય છે. મેહનીય કર્મને નાશ કરવાની ખાસ જરૂર છે. ક્રોધ, માન માયા અને લોભ તેના સોળ ભેદ છે. નવ નોકષાય અને મિથ્યાત્વ એ મેહનીય કર્મના ભેદ અવબેધવા. મોહનીય કર્મનું એટલું બધું બળ છે કે મોટા મોટા ઈન્દ્રાદિઓને પણ ધ્રુજાવી દે છે. કર્મ બળવાનું છે છતાં આત્માના શુદ્ધ બળથી તેને નાશ થાય છે. ઉદ્યમથી કર્મનો નાશ થાય છે. ઉદ્યમવડે જ્યારે ત્યારે પણ કર્મને જીતી શકાય છે. કર્મ જડ છે અને આત્મા ચેતન છે. ચેતન પિતાના સ્વરૂપમાં રમતા કરે તે કર્મ નષ્ટ થયાવિના રહેતું નથી. સંવરતત્ત્વના આરાધનવડે સકલ કર્મનો નાશ થાય છે. જ્યારે ત્યારે પણ કર્મનો નાશ કર્યાવિના આત્માને ખરું સુખ પ્રાપ્ત થવાનું નથી. વિષય લાલસાઓને પ્રથમ હઠાવવી જોઈએ. જ્ઞાન દર્શન અને ચારિત્રની આરાધના કરવાથી કર્મ ટળવા લાગે છે અને આત્માના જ્ઞાનાદિ ગુણે પ્રગટવા લાગે છે. શ્રી મહાવીર પ્રભુએ બાર વર્ષપર્યંત ધ્યાન ધર્યું ત્યારે મોહનીય કર્મનો નાશ કર્યો; એકદમ કંઈ કમે નષ્ટ થતું નથી. પ્રથમ સદ્ગુરૂઓ પાસેથી તેનું સ્વરૂપ સમજવું જોઈએ. કેટલાક લોકો કર્મમાં લખ્યું હશે તેમ થશે, એમ માની લેઈને ઉદ્યમ બિલકૂલ કરતા નથી, તેઓ જાણે કર્મના દાસ બની ગયા હોય તેમ દેખાય છે. કેવલજ્ઞાનવિના કયા કર્મને ઉદય છે તે જાણી શકાતું નથી, માટે ઉદ્યમ કરવો જોઈએ, ઉદ્યમ કર્યા વિના કર્મને ઉદય છે કે નહિ તે જાણી
For Private And Personal Use Only
Page #429
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૨ ) શકાતું નથી. કર્મમાં લખ્યું હશે તેમ થશે એમ બોલીને બેસી ન રહેવું જોઈએ. શ્રી મહાવીરસ્વામી કર્મમાં લખ્યું હશે તેમ જાણીને બેસી રહ્યા નહોતા; તેઓ શ્રી તે સાધુ થઈને ઉદ્યમમાં તલ્લીન બન્યા હતા. ઉદ્યમથી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ભાંગે બાંધેલાં ભેગાવલી કર્મસિવાય, બાકીનાં ઘાતી કર્મને નાશ થાય છે. શુભ પરિણુંમથી અશુભ કર્મનો નાશ થાય છે. શુભરાગ અને દ્વેષ સહચારિ પરિણુમને શુભ પરિણુમ કહે છે અને અશુભ રાગ અને દ્વેષ સહચારિ પરિણામને અશુભ પરિણામ કહે છે. અશુભ પરિણામને ટાળવાને માટે શુભ પરિણામના હેતુઓને અવલંબવાની જરૂર છે. અને શુદ્ધ પરિણામ કરવાને માટે શુદ્ધ પરિણામના હેતુઓને અવલબવાની જરૂર છે. વેરઝેર, હિંસા, જઠ, ચોરી, ભય, કામ, ચિત્તા અને શેક, વગેરેના વિચારોને અશુભ પરિણામ કહેવામાં આવે છે. ભય શેક, વૈર, અને ગુસ્સાના વિચારથી શરીરની પ્રકૃતિ બગડે છે, કેમકે મનને અને શરીરને અત્યંત નિકટ સંબધ છે. મનમાં ઉત્પન્ન થએલા ખરાબ વિચા૨ના પરિણામની અસર શરીરપર થયા વિના રહેતી નથી, તેમજ શરી૨૫૨ થયેલી અસરથી વાયુ, પિત્ત અને કફના વિકાર થાય છે અને તેથી અનેક રોગોની ઉત્પત્તિ થાય છે. રેગત્પાદક કર્મની ઉદીરણું કરનાર તથા વાયુ, પિત્ત અને કફની વિષમતા કરનાર ખરેખર-ગુસ્સાના શોકના તથા-ભયના અશુભ વિચારે છે. ગુસ્સાન, વૈરના, ભયના, શેકના ખરાબ વિચારે, રેગો તથા માનસિક દુ:ખજ ઉત્પન્ન કરીને બેસી રહેતા નથી, પણ તેઓ તો આત્માને પણું કર્મથી ભારે કરે છે અને તેથી આતમા ભવિષ્યમાં અનેક અવતાર ધારણ કરે છે, તથા જન્મ, જરા મરણનાં દુઃખ પામે છે. અશુભ પરિણામોથી અશુભ કર્મની ઉદીરણું પણ થાય છે, તેથી અશુભ વિચારો કેઈરીતે પિતાના આત્માનું તથા અન્યને આત્માનું શ્રેયઃ કરી શકતા નથી. ભય, શેક, હિંસા અને ગુસ્સા વગેરેના અશુભ પરિણામથી તે ખરાબ વિચારોવાળા હૃદયમાં સૂક્ષ્મ સંસ્કાર પડે છે અને તેથી ભવિષ્યકાલમાં તીડના ઈંડાંની પેઠે તે કવિચાર પ્રગટી નીકળે છે અને તેથી આત્માની અગતિ થાય છે; માટે અશુભ વિચારેનાં પરિણામને તે હદયમાં ઉત્પન્ન થતાંજ વારવાં જોઈએ. શુભ વિચારેના પ્રવાહને ગંગા નદીની પેઠે હૃદયમાં વહેવરાવ. પ્રાણ જાય તો ભલે જાઓ પણ અશુભ વિચારોને તો હદયમાં પ્રગટ થવા દેવા નહિ; એવો દઢ સંકલ્પ કરીને તે પ્રમાણે વર્તવાથી માનસિક કુવિચારે બંધ થતાં શુભ પરિણામની ધારા હદયમાં વહે છે અને તેથી અશુભ કર્મ (પાપકર્મ) પણ પુણ્યના ફલરૂપે પરિણમે છે અને શુભ કર્મ વિપાકની ઉદીરણું થાય છે, અર્થાત્ અશુભ
For Private And Personal Use Only
Page #430
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૩) કમવિપાકની ઉદીરણા થતી નથી. અત્યંત ઉગ્ર વેગવાળા શુભ વિચારના પ્રવાહથી અશુભ કર્મ પણ શુભ કર્મરૂપે પરિણમે છે અને અશુભ કર્મની નિર્જરા થાય છે, તેમજ અશુભ કર્મનું અપવર્તન થાય છે અને શુભ કર્મ માટે ઉદ્વર્તનકરણ કરી શકાય છે. શુભ પરિણામમાંથી શુદ્ધ પરિણામમાં પ્રવેશ કરવા માટે, સમતાની પ્રાપ્તિ કરવી જોઇએ. સમતાની પ્રાપ્તિથી શુદ્ધ પરિણામ ધારણ કરી શકાય છે, માટે ભવ્ય જીએ શુભ પરિણામ રાખી અનુક્રમે આગળ વધવું. એકદમ શુદ્ધ પરિણામને શિખર પર ચડવા માટે કુદકે મારવાથી રસમતાનું શિખર પ્રાપ્ત થશે નહિ અને શુભ પરિણુમનાં પગથીયાં પણ ગ્રહણ કરી શકાશે નહિ. દયા, પ્રેમ, ભક્તિ, સાધુસેવા, ગુરૂવંદન, તીર્થયાત્રા, સુપાત્રદાન, આદિ ધર્માનુષ્ઠાન વગેરે શુભ કૃત્યોને સ્વાધિકાર પ્રમાણે રોવવાની ખાસ જરૂર છે. જે મનુષ્ય શુભ પરિણુમ યાને શુભ રાગાદિનાં પરિણામ છે, જે પુણ્યને ઉત્પન્ન કરે છે તેને પણ ધારણ કરવા શક્તિમાન નથી અને રાત્રી દિવસ અશુભ પરિણામ અને પાપારંભનાં કૃત્યોને કર્યા કરે છે, તે મનુષ્ય શુભ પરિણામને છોડી એકદમ શુદ્ધ પરિણુમ ધારણું કરવા શક્તિમાન્ થતો નથી. પ્રથમતે, પ્રેમ, સ્નેહ, પરોપકાર, દયા, દાન, દેવગુરૂની ભક્તિ અને સર્વનું શ્રેયઃ કરવાના સુવિચારો કરવા. જગતના ભલા માટે શુભ પ્રવૃત્તિ કરવી. જગતના જીવોને પોતાના આત્મસમાન માનીને તેઓને આત્મદષ્ટિથી દેખવા અને રિપુઓને પણ આત્મદષ્ટિથી જેવા; કે જેથી સત્વગુણની ભાવના ખીલવા માંડશે અને પરમાર્થવૃત્તિ થવાથી સ્વાર્થના વિચારોનો સ્વયમેવ નાશ થશે. આત્માને આત્મરૂપે અને જડને જડરૂપે દેખવાની વિવેકશક્તિ પ્રાપ્ત થતાં શુદ્ધ પરિણામની ધારાને પ્રાપ્ત કરવા ચેતનનો અધિકાર પ્રગટે છે અને અન્ત શુદ્ધ પરિણુમથી, સકલ કમનો ક્ષય થાય છે; માટે અષ્ટ કર્મનો નાશ કરવાની ઈચ્છા ધારણ કરનારે ઉપર્યુક્ત ઉપાયો પ્રમાણે પ્રવૃત્તિ કરવી. આત્મારૂપ ચન્દ્રના ઉપ૨ કર્મરૂપ વાદળ લાગેલાં છે, છતાં તેને ઉપર્યુક્ત ઉપાયોથી હઠાવી શકાય છે; એમ સમતાએ વિવેકને જણાવ્યું. જે આત્મા ઉપર્યુક્ત કથેલી મારી શિખામણ માને તો, નિરભ્ર (વાદળવિનાના) ચન્દ્રના પ્રકાશની પેઠે પ્રકાશિત થઈ શકે, પણ તેમને હે વિવેક ! તમારા જેવા સમજાવે તે જ સમજી શકે. મારા સ્વામિજી મારી શિખામણ ત્યજીને હારૂં ઘર છોડીને પરઘેર એટલે, અવિરતિના ઘેર ભમે છે, તેમાં તેમનું કઈપણું રીતે શુભ થઈ શકતું નથી, પણ પોતાની ઘણી હાનિ થાય છે તે નીચે મુજબ, परघरममतां स्वादकियोलहे, तन धन यौवनहाण । दिनदिन दीसे अपयस वाधतो, निजजन न माने कांणावा०॥३॥
For Private And Personal Use Only
Page #431
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૪) ભાવાર્થ–સમતા વિવેકને થે છે કે, આત્મસ્વામી પરઘેરમાં વિષય બુદ્ધિથી પરિભ્રમણ કરતાં કયો સ્વાદ લહે છે? અલબત કેાઈપણ સત્યસુખનો સ્વાદ ચાખી શકતા નથી. તન, ધન અને યૌવનની હાનિ થાય છે, પ્રતિદિવસ અપયશની જગતમાં વૃદ્ધિ થાય છે અને સ્વજને પણ તેનું કથન માનતા નથી.
જગતમાં વ્યાવહારિક દષ્ટિથી જોતાં આ બાબતના સાક્ષાત હજારે પુરાવા નજરે પડે છે. જે પુરૂષે પોતાની સ્ત્રીની હિત શિક્ષાને ત્યાગ કરીને શ્વાનની પેઠે નિલેજ થઈ પરઘેર ભમતા ભમે છે અને પરસ્ત્રીએના ફંદમાં ફસાય છે, તેથી તે કોઈ જાતનું સુખ પામી શકતા નથી. તેઓ પરસ્ત્રીઓના ગુલામ બને છે અર્થાત્ પરસ્ત્રીઓના રાગી બનીને તેઓ પતિધર્મને જલાંજલિ આપે છે.
પતિ સ્ત્રીઓને કહે છે કે, તમારે સ્ત્રીનો ધર્મ સમ્યગુરીયા પાળ જોઈએ; ત્યારે પુરૂએ પિતાને પતિધર્મ કેમ બરાબર ન પાળવો જોઈએ ? અથૉત્ પાળ જોઈએ. પતિ જે અન્ય સ્ત્રીની પાસે જાય તો તેમાં કંઈ નહિ અને સ્ત્રી અને પુરૂષની પાસે જાય છે તેને ઘરમાંથી બહાર કાઢવી; આ તે નીતિથી જોતાં અન્યાયજ કહી શકાય. જે પુરૂષે અન્ય સ્ત્રીઓનાં રૂપમાં લુબ્ધ બને છે તે ખરેખર અજ્ઞાની છે. તેઓ પોતાના આત્માને અધર્મના ખાડામાં ઉતારે છે. પિતાની સ્ત્રીને જેમ પતિવિના અન્યના ઉપર વિષયાભિલાષની વૃત્તિથી જેવું યુક્ત નથી, તેમ પુરૂષને પણ પોતાની સ્ત્રીવિના અન્ય સ્ત્રી ઉપર વિષયાભિલાષની દૃષ્ટિથી જેવું યોગ્ય નથી. જે પુરૂષો પિતાની સ્ત્રીઓને ક્રોધવડે મારે છે કૂટે છે અને તેઓનું બુરું કરવા પ્રવૃત્તિ કરે છે, તેઓ કદી કલેશ રહિત અવસ્થા ભેગવી શકતા નથી અને તેઓ કદી પિતાની સ્ત્રીઓનું પણ ધર્મરૂપ શ્રેયઃ કરવા સમર્થ થતા નથી.
પુરૂષો પોતાની સ્ત્રીઓને મૂકી અન્યને ઘેર ભટકે છે તેથી તેઓ અતે નષ્ટ થાય છે. મોટા મોટા બાદશાહે પણ પરસ્ત્રીના પાશમાં ફસાઈને અને મહા દુ:ખી થયા; મુસલમાનોનું દિલ્હીનું રાજ્ય પ્રાયઃ તેવા કારબેથી ચાલ્યું ગયું. પુરૂષ, જે લગ્નની વખતે પ્રતિજ્ઞા કરે છે તે પરસ્ત્રીને સંગી થવાથી નભાવી શકતા નથી. પરસ્ત્રીને સંગી મનુષ્ય, ચેષ્ટાઓમાં વિષય ઘેલો બની જાય છે અને તેથી તે વીર્યનો નાશ કરે છે અને તેથી તે પિતાનું શરીર સામર્થ્ય વ્યર્થ ગુમાવે છે, અર્થાત અનેક પ્રકારના રોગોને બેલાવે છે. પરસ્ત્રીસંગિ વ્યભિચારીઓને અનેક પ્રકા૨ના રોગ થાય છે અને તેથી તેઓ રાત્રી દીવસ પીડાતા પડી રહે.
For Private And Personal Use Only
Page #432
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ ).
છે. પરસ્ત્રીનો સંગ કરનાર મૂઢ જાણો. પરસ્ત્રીને સંગી શરીરની ક્ષિીણતા કરે છે અને આયુષ્યની દોરી ટુંકી કરે છે. પરસ્ત્રીને સંગી પિતાની સ્ત્રીના પ્રેમથી ભ્રષ્ટ થાય છે, છેવટે સત્યથી ભ્રષ્ટ થાય છે અને તેથી ઉત્તરેત્તર સદ્ ગુણેનાં પગથીયાંથી નીચે ઉતરે છે. “જે મનુષ્ય એક પાપ કરે છે તે અન્ય પાપ પણ કર્યાવિના રહેતો નથી. પરસ્ત્રીને સંગી મનુબેને ઘાત પણ કરે છે. પરસ્ત્રીને સંગી આંખનું તેજ ઘટાડે છે અને હૃદયને કાળું બનાવે છે, તેમજ અસત્ય વદીને, વાણીને અપવિત્ર બનાવે છે. પરસ્ત્રીનો સંગી મનુષ્ય, સત્યના પ્રકાશથી દૂર રહે છે અને અજ્ઞાનરૂપ અંધકારમાં પ્રવેશ કરે છે. પરસ્ત્રીસંગી, વિષયવાસનારૂપ દુષ્ટ રાક્ષસીઓને ગુલામ બને છે અને તે બ્રહ્મતેજને ધારણ કરવા શક્તિમાન્ થતો નથી. પરસ્ત્રીના સંગથી પુરૂષ, અનેક કુવિચારેના તાબે થાય છે અને તે અભક્ષ્ય ભક્ષણ અને અપેયનું પણ પાન કરે છે. પરસ્ત્રી સંગથી પુરૂષ, પિતાના સન્તાનોને પણ નિલ બનાવે છે અને પ્રાયઃ પિતાની ભવિષ્યની પ્રજાને પણ પોતાના ખરાબ વિચારોને વારસો આપતો જાય છે. પરસ્ત્રી સંગી પુરૂષ-કામનો દાસ બનીને-બે હાથ જોડીને વેશ્યાઓને નમસ્કાર કરે છે અને પોતાનાં અમૂલ્ય પુરૂષ જીવનને ધૂળમાં રગદોળે છે. પરસ્ત્રીને સંગથી પિતાની અમૂલ્ય કાયાને અકસ્માત નાશ કરે છે. પરસ્ત્રી સંગી પુરૂષે દુનિયામાં અનેક કુવિચારે કરીને મનેવર્ગને ખરાબ બનાવે છે અને તેથી તેઓના સમાગમમાં આવનારને પણ તેના જેવા કુવિચારેની અસર થાય છે.
જેઓ પરસ્ત્રીનાં કટાક્ષે સહન કરવાને શક્તિમાન્ થતા નથી, અર્થાત્ કટાક્ષથી બચતા નથી, તેઓ પોતાના ઘરનું શ્રેયઃ કરવા શક્તિભાન થતા નથી. જેઓ હૃદયમાં પરસ્ત્રીની છબી રાખે છે, તેઓ અનરમાં અશાન્તિને ધારણ કરે છે. જેઓ પરસ્ત્રીના રૂપમાં મેહ પામે છે તેના ઉપર મોહ રાજાની ધાડ આવે છે. જેઓ પરસ્ત્રીને દેખી વિકારી બની જાય છે, તેઓ જગતના લોકોના ઉપદ્રવ હરવાને શક્તિમાન બની શકતા નથી. જેઓ પરસ્ત્રીઓને દેખવામાંજ અને તેઓને ભેગવવામાં જ પ્રયતવાનું છે, તેનાથી જગતનું તેમજ પોતાનું ભલું થઈ શકતું નથી. જે પરસ્ત્રી પર થતી અશુભ વિષયવાસનાને તાબે રાખવા સમર્થ થયો નથી, તે પિતાનું તથા પોતાના કુટુંબનું અને જગતનું કલ્યાણ કરવા સમર્થ થતો નથી. જે પોતાની મનોવૃત્તિથી પરસ્ત્રીઓના ભાગમાં સર્વસ્વ માની લે છે, તે સર્વ પ્રકારના કલ્યાણથી દૂર રહે છે.
જે દેશમાં પુરૂષે ઘણું વ્યભિચારી થાય છે અને સાધુઓ, સંન્યા
For Private And Personal Use Only
Page #433
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૬ )
સીએ, પણ બ્રહ્મચર્યથી ભ્રષ્ટ થાય છે તે દેશની અધેાદશા થાય છે અને તેવા દેશમાં તે વખતે કોઈ મહાન દેશોદ્ધારક અથવા ધર્મોદ્ધારક પુરૂષને જન્મ થતા નથી. વ્યભિચારી પુરૂષા અને વ્યભિચારી સ્ત્રીઓના પરસ્પરના સંબન્ધમાંથી કોઈ મહા પુરૂષના જન્મની આશા રાખવી તે વ્યર્થ છે. વ્યભિચારી પુરૂષના શરીર સત્ત્વથી ઉત્પન્ન થનાર બાળકોમાં પ્રાયઃ અદ્ભુત સામર્થ્ય પ્રગટી શકતું નથી. વ્યભિચારી પુરૂષોના ઉત્તમ વિચાર રહી શકતા નથી, તેથી તે પેાતાની સ્રીની સાથે પણ કલેશ કરે છે, અને ઘરમાં કુસંપ, અપ્રીતિ, ક્રોધ અને કલેશનાં બીજ વાવે છે અને તેથી તેનું ફળ પેાતાને ચાખવું પડે છે. વ્યભિચારી પુરૂષાને અબળાઓ જીતી લે છે. તેવા પુરૂષા દેશમાં યાદ્દાઓનું કાર્ય કરી શકતા નથી અને બહુચરાજીના ફાતડાની પેઠે પેાતાની હીન સત્ત્વ દશાને પ્રગટ કરે છે. વ્યભિચારી પુરૂષાનાં શરીર નિર્બલ થાય છે. તે ભય, ચિન્તા, વ્હેમ, અવિશ્વાસ અને ક્રોધ વગેરે દોષોને વારંવાર સેવ્યા કરે છે, તેથી અગ્નિના સ્પર્શની પેઠે તેઓનાં રૂધિર અને વીર્ય બળીને ભસ્મ થઈ જાય છે. ભય-ચિન્તા અને અત્યંત સંતાપથી તેનું હૃદય ધબકે છે. અકસ્માત્ ભયથી મગજના જ્ઞાનતંતુઓના પરપોટાએ ફાટી જાય છે અને તેથી તેએ વિકળ અને છે. વ્યભિચારી પુરૂષા તનની હાનિ કરે છે, એટલુંજ નહીં પણ તેઓ ધનની પણ હાનિ કરે છે. વ્યભિચારી શેઠીઆ પરસ્ત્રીના સંગથી લાખા વા કરોડો રૂપૈયાના ધૂમાડા કરી નાખે છે. આશ્ચર્યકારક વાત એ છે કે, જે શેઠીઆએ પેાતાના સદ્ગુરૂપર જેવા પ્રેમ ધારણ કરી શકતા નથી, તેવા પ્રેમ તેઓ પરસ્રીપર ધારણ કરે છે. વ્યભિચારી શેઠીઆએ પેાતાના વડેરા સદ્ગુરૂજન, કરતાં પરસ્ત્રીના વિશેષતઃ વિનય સાચવે છે અને તેની સેવા ચાકરીમાં ચાકરની પેઠે પ્રવૃત્તિ કરે છે. વ્યભિચારી રાજાએ પરસ્ત્રીના સંગથી રાજ્ય ખાયાં છે, વ્યભિચારી રાજાઓએ પરસ્ત્રીના સંગથી મસ્તક કપાવ્યાં છે, અર્થાત્ વ્યભિચારી રાજાઓએ પેાતાના દેશની ધૂળધાણી કરી છે. વ્યભિચારી રાજાએએ પાતાની પાછળ સારા પુત્રોને પ્રાયઃ ઉત્પન્ન કર્યા નથી. વ્યભિચારી રાજાઓએ પેાતાના દેશને પરતંત્ર કર્યાં છે. વ્યભિચારી રાજાઓએ પરસ્ત્રી લાલચથી અનીતિના માર્ગ ગ્રહણ કરીને રૂધિરની નદીઓ વહેવરાવી છે. વ્યભિચારી રાજાએ પેાતાનું વીર્ય વ્યર્થ ગુમાવી દે છે અને તેથી તે પેાતાના મનની કુટેવને વશ કરવા સમર્થ થતા નથી અને તેએ સ્વદેશ અને પરદેશને વશમાં રાખવા ઈચ્છા કરે છે એ કેવું આશ્ચર્ય છે! વ્યભિચારી રાજાઓ, ઠાકારે અને શહેનશાહેા દુષ્ટ સ્ત્રીઓના હસ્તથી ગમે તે પ્રયોગે મૃત્યુના આધીન થાય છે. વ્યભિચારી રાજાએ, ઢાકારો અને ન્યાયાધીશેા વગેરે
For Private And Personal Use Only
Page #434
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૭) પિતે અનીતિ આચરે છે તેઓ અન્યને સજા કરવા પ્રવૃત્તિ કરે છે તે પણ એક આશ્ચર્ય છે. વ્યભિચારી રાજાઓ, વેશ્યા વગેરેના પોષક બને છે. વ્યભિચારી રાજાઓ, ઠાકરે, શેઠીઆઓ વગેરે સાધુ સન્ત, માબાપ વગેરેની સેવા મૂકીને પરસ્ત્રીઓની સેવા કરે છે. જે સ્ત્રીઓની ચામડીમાં રૂધિરથી રક્તવર્ણ વ્યાપી રહ્યો છે અને ઘણું દ્વારથી અશુચિ નીકળે છે તેવા શરીર પર મોહ પામે છે, એજ તેઓની બુદ્ધિની પરીક્ષાની બલિહારી છે. વ્યભિચારી રાજાઓ, રાણાએ, ઠાકરે, શેઠીઆએ વગેરે પરસ્ત્રીના સંગથી દારૂનું પાન કરે છે. તેઓ દારૂની ઘેનમાં અનેક પ્રકારની લવરી કર્યા કરે છે અને કઈ વખતે તેઓ રસ્તામાં જતાં પડી જાય છે અને તેવા પ્રસંગને લાભ લેઈ કૂતરાંઓ પણ, પિતાના કરતાં મનુષ્ય થઈને પણ નીચ બનેલા પુરૂષોના મુખમાં ઉંચી ટાંગ રાખી મૂતરે છે. વ્યભિચારી પુરૂષો કેળવાયેલા હોય તે પણ તેઓ કેળવણીને દૂષણ દે છે. વ્યભિચારી પુરૂષો પોતાના ધનને કુમાર્ગ વ્યય કરવા પાછી પાની કરતા નથી. વ્યભિચારી પુરૂષે પિતાના કુટુંબની પણ દયા કરી શકતા નથી અને કુલટા સ્ત્રીઓનાં ખીસ્સાં તર કરે છે. હિંદુસ્થાનમાંથી વ્યભિચારનો જે દોષ જાય તે પશ્ચાત્ ઉન્નતિનાં પગથીયાપર પાદ મૂકી શકાય. પરસ્ત્રીલંપટપણુનું દૂષણુ યુવાવસ્થામાં લાગે છે. જેઓને બ્રહ્મચર્યની હૃદય કેળવણું આપવામાં આવે છે, તેઓ પરસ્ત્રીલંપટવૈદોષથી મુક્ત થાય છે.
સર્વ દેશોમાં ગુરૂકૂળ વગેરેમાં બ્રહ્મચર્યની કેળવણી, હૃદયમાં પૂર્ણ અસર કરે એવી આપવામાં આવે તો, ઘણું દોથી મનુષ્ય દૂર થઈ શકે અને તેઓ શુભ માર્ગમાં પ્રવેશ કરી શકે. જે પુરૂ ગૃહસ્થાવાસમાં પ્રવેશ કરે છે, તેઓને પુરૂષધર્મની પરિપૂર્ણ કેળવણી આપવામાં આવતી નથી, તેમજ પુરૂષ અને સ્ત્રીનાં લગ્ન થાય છે ત્યારે પણ પુરૂષે કેવી રીતે વર્તવું અને સ્ત્રીએ કેવી રીતે વર્તવું તેની સમજણ બરાબર આપવામાં આવતી નથી તે ભૂલ ભરેલું છે. બ્રાહ્મણ વણિક વગેરે જ્ઞાતિયોમાં તે બાલલગ્નની હોળી સળગાવવામાં આવે છે અને તેમાં પ્રિય એવા પુત્રોને તથા પુત્રીઓને હોમવામાં આવે છે અને ધનને ધૂમાડે કરીને એમ સૂચના કરવામાં આવે છે કે પોતાના દેશની પડતી અને ધર્મની પડતી માટે અમે પાક્યા છીએ” અહે! જ્યાં બાલલગ્નની હોળીઓ સળગતી હોય ! ત્યાં શરીરની અને મનની ઉન્નતિની આશા કયાંથી રાખી શકાય? બાળલગ્નથી પુરૂષાથેની વૃદ્ધિ થતી નથી. જે દેશમાં બાળલગ્નને પ્રચાર છે તે દેશ પરતંત્ર થાય છે. જે દેશના મનુ વિષયવાસનાનાં સુખ જોગવવાં એજ જીદગીનું ફળ માને છે,
ભ. ૨૩
For Private And Personal Use Only
Page #435
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૮) તે દેશનો ઉદય થતો નથી. જે દેશના મનુષ્યો બાળલગ્નને પુષ્ટિ આપે છે તે લેકે ગુલામ બને છે. જે દેશના મનુષ્ય બાલપણામાંજ સ્ત્રી સેવનમાં પ્રવૃત્તિ કરે છે તે દેશના મનુષ્યો તન, ધન અને વન વગેરેને નાશ કરે છે અને તેવા મનુષ્ય દેશને શ્રાપ સરખા છે.
પરસ્ત્રીલંપટ દોષમાંથી યુવકવર્ગ પ્રથમથી જ દૂર રહે તે માટે ગુરૂકૃબેએ તેમજ શાળાઓમાં ખાસ ઉત્તમ બ્રહ્મચર્યની કેળવણું આપવી જોઈએ; વૃદ્ધોને સુધાર્યો પૂર્વે યુવકવર્ગને સુધારવાની અત્યંત આવશ્યકતા છે. ભવિષ્યની ઉન્નતિનું આ એક પગથીયું છે, માટે દરેક દેશમાં પરસ્ત્રીપટપણામાંથી પુરૂષ દૂર રહે, એવી સરસ કેળવણી આપવી જોઈએ. જે પુરૂષે ધમભિમાની અને દેશહિતેચ્છુ છે, તે તે પરસ્ત્રી સંગથી દૂર રહે છે. દુનિયામાં જન્મીને વિષય સુખ ભેગવવામાંજ મનુષ્ય જન્મની સાર્થકતા જેઓ સમજતા નથી, તેવા ઉત્તમ પુરૂષો તો પિતાના આત્માનું શ્રેય અને દુનિયાનું ભલું થાય તેવા ઉપામાં પ્રવૃત્તિ કરે છે. જેઓ પરસ્ત્રીમાં આસક્ત છે તેઓ સ્વાથી છે. લગ્ન વખતે કરેલી પ્રતિજ્ઞાથી જેઓ ભ્રષ્ટ થાય છે તેઓ અન્યને પણ ભ્રષ્ટ કરે છે, માટે તેવા પુરૂષને ઉપદેશ આપી સુધારવા જોઈએ.
જે દેશમાં સ્ત્રીઓ, ધાર્મિક કેળવણું તેમજ, શારીરિક કેળવણુનાં રહો સમજવાને શક્તિમાન થઈ નથી અને વિષયભોગને જીંદગીનું મુખ્ય કર્તવ્ય સમજે છે, તેવી સ્ત્રીઓ, પોતે પણ પતિવ્રતાના ધર્મને પાળી શકતી નથી અને પોતાના સમાગમમાં આવનાર પુરૂષોને પણ લલચાવી ભ્રષ્ટ કરે છે, તેવી અધમ સ્ત્રીઓ પોતે હીન અને નીચ બને છે અને અનેક પુરૂષને પણ નીચ બનાવે છે.
ધાર્મિક કેળવણી અને બ્રહ્મચર્ય તથા શારીરિક કેળવણી પામ્યાવિનાની બાળાઓ જ્યારે મોટી ઉમરની થાય છે અને પતિવ્રત ધર્મથી પરા મુખ થાય છે, ત્યારે કેટલીક વખત તેઓ કુળ અને ધર્મને દર મૂકીને વેશ્યાનો ધંધો સ્વીકારે છે, અર્થાત નિર્લજ્જ બનીને તેવી ભ્રષ્ટ વેશ્યા સ્ત્રીઓ દેશની અને ધર્મની પાયમાલી કરવાને રાક્ષસીઓની ફરજ બજાવે છે. કેટલાક દેશના રક્ષણ કરનાર રાજાઓ તથા લક્ષ્મીમન્ત શેઠીઆઓ આવી રાક્ષસી જેવી સ્ત્રીઓના પાશમાં ફસાય છે, તેથી તેઓને માન આપીને ચાટના કૂતરાની પેઠે પિતાના અવતારને નીચ બનાવે છે; એવા રાજાઓ, ઠાકર અને લક્ષ્મી મતોથી જ દેશ અને ધર્મની પાયમાલી થાય છે.
સ્ત્રીઓ જે પતિવ્રતા ધર્મથી અલંકૃત હોય અને પુરૂષોને બોધ આપીને ઠેકાણે રાખી શકે તે, પુરૂષે કદી ભ્રષ્ટ થઈ શકે નહિ. હિંદુ
For Private And Personal Use Only
Page #436
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૯ )
સ્થાનમાં પ્રથમ સતી સ્ત્રીએ ઘણી હતી, તેથી પૂર્વે દેશની ચડતી હતી. ખાલ્યાવસ્થામાંજ કન્યાઓને પતિવ્રતાની ઉત્તમ ધાર્મિક કેળવણી આપ વામાં આવે તે વેશ્યાઓ અને કુલટા-પંથલી સ્ત્રીઓને ઘટાડો થાય અને સતીધર્મ પાળનારી સ્ત્રીઓની વૃદ્ધિ થાય. દેશના અને ધર્મના આગેવાન પુરૂષાએ આ સૂચનાને લક્ષ્યમાં લેઈ માલ્યાવસ્થામાંથી તેવી ઉત્તમ કેળવણી આપવામાટે પ્રયાસ કરવા જોઇએ.
પારમાર્થિક કાર્ય કરનારા મહાત્માઓને ઉત્પન્ન કરવા હોય તો, ઉપર્યુક્ત સૂચના પ્રમાણે વર્તવાની ખાસ જરૂર છે.
જે પુરૂષ! દારૂ અને માંસના ભક્ષકો અને છે, તેઓ પરસ્રીલંપટ વિશેષતઃ મને છે. દારૂનું પાન કરનાર પુરૂષ, વ્યભિચારના દોષમાં સપડાઈ જાય છે, દારૂની લેજતમાં પુરૂષા અનેક પ્રકારના કુકર્મી અને છે. દારૂથી વિષય વિકારને ઉત્તેજન મળે છે અને તેથી તેવા પુરૂષોને કુલટા સ્ત્રીઓ ફસાવી નાખે એમાં કાંઈ આશ્ચર્ય નથી. પચ્ચીશ વર્ષપર્યંત વા છેવટમાં છેવટ વીશ વર્ષપર્યંત બ્રહ્મચર્યનું સંરક્ષણ કરીને વ્યવહારિક અને ધાર્મિક કેળવણીનેા અભ્યાસ કરવામાં આવે તે, ખરેખર ભવિષ્યની પ્રજા સુધરે અને તેથી પરસ્ત્રીના ત્યાગી અને ધર્મના ઉદય કરનારા પુરૂષષ ઉત્પન્ન થઈ શકે. હાલ મનમાં વિષયાભિલાષની ઉત્પત્તિ થાય તેવા સંગે જ્યાં ચારે તરફ હાય, ત્યાં પુત્ર અને પુત્રીઓને રાખવામાં આવે છે તેથી, તેમજ તેઓને માલ્યાવસ્થામાં પરણાવી દેવામાં આવે છે તેથી, તેઓના આત્માની તથા મનની અને શરીરની ઉન્નતિ જોઇએ તેવી દેખવામાં આવતી નથી. આ પ્રમાણે અધેાગતિના માર્ગમાં ઘસડાતા મનુષ્યવર્ગના જો ઉદ્ધૃાર કરવામાં નહિ આવે તા, ખરેખર પ્રતિદિન મનુષ્યેાના આયુષ્યની ઘટતી થયા કરશે, માટે હવે તા ભારતવાસીઓ તથા અન્ય દેશના મનુષ્યાએ ખાસ ચેતવાની જરૂર છે અને વ્યભિચાર નામના દોષને દરિયામાં હાંકી કાઢવા જોઈએ છે. વ્યભિચાર દોષથી મનુષ્યોમાં ખુનગાર લડાઇ થઈ છે, અને થાયછે. વ્યભિચાર દોષથી વેર ઝેર અને કલેશની પરંપરા પ્રાપ્ત થાય છે.
પુરૂષો પરસ્ત્રીમાં આશક્ત થઈને તન ધનની હાનિ કરે છે, તે પ્રમાણે યૌવનની પણ હાનિ કરે છે; તેટલાથી ખસ થતું નથી પણ તેઓની પ્રજાની પણ હાનિ થાય છે, અર્થાત્ ભવિષ્યની પ્રજાનું અહિત કરે છે, તેમજ પોતાની ખરામ વાસનાના છાંટાઓથી અન્યનું પણ અહિત કરે છે. તેવા પુરુષા દયા, પ્રેમ, ભ્રાતૃભાવ, ભક્તિ,
For Private And Personal Use Only
Page #437
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૮૦ )
સરલતા, શક્તિ અને વિશ્વાસ વગેરે સદ્ગુણેાના નાશ કરે છે અને દોષના સમૂહથી પોતાના હૃદયને કલંકી બનાવે છે; પરભવમાં પણ તે દોષના સંસ્કારોને સાથે લેઈ જાય છે, તેથી વડના બીજમાંથી જેમ વડ પ્રગટે છે, તેમ દોષના સંસ્કારોથી અવસર મળતાં દોષ પ્રગટી નીકળે છે; માટે પુરૂષાએ પરસ્ત્રીના સંગમાં રાગી ન મનવું જોઇએ, તેમજ સકલ દેશોમાં પણ સુરીવાજના ફેલાવા કરવા પ્રયત્ન કરવા જોઇએ. આ પ્રમાણે બાહ્ય જગત્ના પુરૂષો પરસ્ત્રીના સંગથી દુઃખી થાય છે અને પરસ્ત્રી ભાગત્યાગથી તેજ પુરૂષા સુખી થાય છે, એમ જણાવીને હવે સમતા, અધ્યાત્મષ્ટિથી આત્મસ્વામિ સમન્ધી વિવેચન કરે છે.
સમતા વિવેકને કહે છે કે, હે વિવેક ! આત્મસ્વામી પરનારીના અર્થાત્ અવિરતિના ઘરમાં પ્રવેશ કરે છે, તેથી પ્રથમતા પેાતાના પ્રદેશેાની મલીનતા કરે છે અને જ્ઞાનાદિ ઋદ્ધિની હાનિ કરે છે. અવિરતિપણામાં મનઃપર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન પ્રગટી શકતાં નથી, તેમજ અનંત સુખ ઋદ્ધિ પ્રગટી શકતી નથી; ઉલટું શ્રુતજ્ઞાનાદિ જે રૂદ્ધિ પ્રાપ્ત થઈ હાય છે તે પણ અવિરતિ નારીના ઘરમાં જવાથી નષ્ટ થઈ જાય છે. અર્થાત્ આત્માના ગુણાની પુષ્ટિરૂપ યૌવન પણ અવિરતિના ઘરમાં ર મતાં નષ્ટ થઈ જાય છે. ચૌદપૂર્વી, આહારકલબ્ધિધારકો, મન:પર્યેવજ્ઞાનીઓ અને અગીયારમા ગુણસ્થાનકપર ચડેલા એવા આત્માની યૌત્રનાવસ્થાને પામેલા, પણ અવિરતિના ઘરમાં રમણતા કરતાં નીચેના ગુણસ્થાનકમાં આવે છે, તેથી તે ગુણવૃદ્ધિરૂપ યૌવનને હારી જાય છે, માટે હું વિવેક! મારૂં કહેવું તમેા લક્ષ્યમાં લેશે. હું વિવેક ! મારા ચેતનસ્વામી અવિરતિ નારીના ઘરમાં જાય છે, તે બિલકુલ અયેાગ્ય છે. અવિરતિનું સ્વરૂપ અને તેના પ્રપંચને જો ચેતન જાણે તે તેના ઘરમાં જઈ રાકે નહિ. હું વિવેક ! હું અવિરતિનું સ્વરૂપ વર્ણવું હું તે કૃપા કરીને સાંભળે.
"L
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अविरतिनुं स्वरूप.
હિંસા,અસત્ય,સ્તેય, અબ્રહ્મ અને પરિગ્રહ આદિથી વિરામ ન પામવા તેને અવિરતિ કહે છે. દારૂ અને માંસાદિ વસ્તુઓથી વિરામ ન પામવું, તેમજ ખાદ્ય વસ્તુઓના ભાગથી વિરામ ન પામવું તેને અવિરતિ કહેવામાં આવે છે. અવિરતિથી હિંસા વગેરેનાં પાપકૃત્ય થાય છે. અવિરતિ એજ આશ્રવનું ઘર છે. અવિરતિના પરિણામથી સમયે સમયે કર્મ બંધાય છે.
""
For Private And Personal Use Only
Page #438
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૧) અવિરતિની પ્રેરણાથી અનેક મનુષ્ય અનેક જાતની સાવધ પ્રવૃત્તિ કરે છે. અવિરતિની પ્રેરણાથી કરે મનુષ્ય યુદ્ધ કરવામાં પ્રવૃત્તિ કરે છે. અવિરતિની પ્રેરણાથી મનુષ્ય જૂઠું બોલવાના પ્રપંચને ત્યાગી શકતા નથી. અવિરતિની પ્રેરણાથી મનુષ્યો અનેક પ્રકારનાં પાપયેત્રોને બનાવે છે. અવિરતિની પ્રેરણાથી મનુષ્ય જગતના સર્વ પદાર્થોને પોતાના કરવા પ્રયત્ન કરે છે. અવિરતિના પરિણામથી મનુ રાત્રી અને દિવસને વિવેક રાખ્યાવિના, આહાર ભક્ષણમાં પ્રવૃત્તિ કરે છે. અવિરતિની પ્રેરણાથી મનુષ્ય ગ્રત અને પ્રત્યાખ્યાનના ખરા સ્વરૂપને ધારણ કરી શકતા નથી, અર્થાત્ આચારમાં મૂકી શકતા નથી. અવિરતિ પરિણુંમથી મનુ કેઈ પણ પ્રકારના પદાર્થોની પ્રાપ્તિથી સન્તોષ પામતા નથી. અવિરતિ પરિણામથી ચારિત્રુ માર્ગમાં પ્રવેશ થઈ શકતો નથી. અવિરતિ પરિણામથી જાણેલું પણુ આચારમાં મૂકી શકાતું નથી, તેથી સમકિત છતાં ત્રેતાદિક વિરતિના અભાવે અવિરતિપણું કહેવાય છે. અવિરતિથી દેવતાઓ ચારિત્ર માર્ગ ગ્રહણ કરી શકતા નથી. શ્રેણિક રાજા અવિરતિથી ચારિત્રમાર્ગ ગ્રહણ કરી શક્યા નહોતા. અવિરતિથી ઉત્તમ મોક્ષમાર્ગમાં પ્રબલ કારણભૂત ચારિત્રની સન્મુખ ગમન કરી શકાતું નથી. અવિરતિથી પરભાવમાં રમતા થાય છે અને તેથી આમાની ઉચ્ચદશા થતી નથી. અવિરતિ દુઃખની ખાણ છે. અવિરતિથી દુ:ખની પરંપરા ભવભવમાં પ્રાપ્ત થાય છે. અવિરતિપણુનું જીવન ઉત્તમ ગણાતું નથી. અવિરતિ પરિણતિથી અનાદિકાળથી આત્મા દુઃખ પામે અને જ્યાં સુધી એના સમાગમમાં આત્મા વર્તશે ત્યાં સુધી દુઃખ પામશે. કેઈ આત્મા અવિરતિની સંગતિથી સુખી થયો નથી અને થનાર નથી. રાગ અને દ્વેષરૂપ પરભાવના ઘરની અવિરતિ છે, તેથી તે આત્માની ખરેખર શુદ્ધ પરિણતિ નથી, અર્થાત વિભાવદશાથી ઉત્પન્ન થએલી પરિણતિ છે. અવિરતિની પાસે સત્યસુખને બિન્દુ પણ નથી, તેથી અવિરતિની સંગતિ કરનારાઓ સત્ય સુખને બિન્દુપણ પ્રાપ્ત કરી શકતા નથી. અવિરતિની રાંગતિથી આત્મા પિતાના મૂલ સ્વભાવને ત્યાગીને વિભાવને ગ્રહણ કરે છે. અવિરતિની સંગતિથી આત્માના ગુણોને પ્રગટભાવ થતો નથી. દુનિયા અનેક જાતની પાપપ્રવૃત્તિમાં મસ્તાન બનેલી છે અને તેથી તે સત્યસુખની આશા રાખે છે, તે શું બનવાનું છે? અવિરતિ એ દુનિયાના સર્વ જીવોને પોતાના વશમાં રાખ્યા છે અને તે જીવોને પરભાવમાં પ્રવૃત્તિ કરાવ્યા કરે છે, અર્થાત્ તેઓને સુખની લાલચ દેખાડીને પિતાના તાબામાં રાખીને ગુલામ બનાવે છે. અવિરતિના વશમાં રહેલા છ લડે છે, મરે છે, રૂવે છે, કલેશ કરે
For Private And Personal Use Only
Page #439
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૨) છે અને પિતાના સ્વાર્થમાટે અનેક પ્રાણીઓની હિંસા થાય તેવાં કાર્ય કરે છે. અવિરતિના નચાવ્યા લોકો સંસારમાં નાચ્યા કરે છે. અવિરતિના નચાવ્યા લોકો નાચે છે, એટલું જ નહિ પણ ભિક્ષકેની પેઠે અન્ય તરફ યાચના કરીને પિતાને કંગાલ તરીકે જણાવે છે. અવિરતિના વશમાં રહેલા પ્રાણીઓ જગતમાં સર્વ પ્રકારનું દુ:ખ પામે છે. છેવટ નરક અને તિર્યંચની ગતિમાં મોકલનાર પણ અવિરતિ છે. અવિરતિમાં સુખ માનનારા મનુષ્ય ખરાબ પરે લુંટાય છે અને પરવસ્તુની ભ્રમણમાં પોતાનું સત્યસુખ કે, જે આત્મામાં રહ્યું છે તેને દેખી શક્તા નથી. અવિરતિની સંગતિથી મનુ જગતનું ભલું કરવા સમર્થ થતા નથી. અવિરતિની સંગતિથી મનુષ્ય પોતે ઉચ્ચગુણસ્થાનકપર ચઢી શકતા નથી અને અન્યોને પોતાના આત્મા વડે પીડા કરે છે, માટે હે વિવેક ! મારે ચેતન અવિરતિના ઘેર રહી તન, ધન, અને યૌવનને હરે છે, તે મેં તારી આગળ વર્ણવ્યું. મારા સ્વામિની આટલીજ બુરી દશા થાય છે તેમ નહિ, પણ તેના કરતાં તેમની વિશેષ બુરી દશા થાય છે, તેને હવે સમતા જવે છે. कुलवट छांडी अवटऊवटपडे, मन मेहुवाने घाट । आंधो आंधो मिले बेजण, कोण देखाडे वाट.॥ बा०॥४॥
ભાવાર્થ–સમતા કથે છે કે, મારા ચેતનસ્વામી પિતાની કુળવટ છાંડીને મનરૂપ મેહુવા અર્થાત્ મેવાસીના ઘાટે જાય છે અને તેથી તે આડા અવળા માર્ગમાં ચડી જાય છે. ડુંગરમાં રહેનાર નીચ મૂર્ખ જાતને મેવાસી કહે છે, તેને ચોરી કરવાની ટેવ હોય છે. મેવાસી આડા અવળા માર્ગમાં ચાલે છે. મેવાસીના ઘાટે ચઢેલો મનુષ્ય પણ તેની સાથે જ્યાં ત્યાં આથડે છે અને તેથી તે રાજમાર્ગથી દૂર રહે છે. ચેર મેવાસી લેકે રાજમાર્ગમાં ભય આદિ અનેક કારણોથી ચાલી શકતા નથી, તેમ અત્ર મનને મેવાસીની ઉપમા આપવામાં આવી છે. મનરૂપ મેવાસી અભિમાનરૂપ ડુંગરમાં રહે છે અને તૃણારૂપ કેતરમાં પડી રહે છે, તેમજ ભરૂપ શિખરેપર વાસ કરે છે. વિષયેચ્છારૂપ ગુફાઓમાં મનમેવાસી પડી રહે છે. હિંસાભાવરૂપ ચામડાંને મનમેવાસી શરીર પર ઓઢે છે. પરિણામરૂપ બાણના ભાથાને મનમેવાસી ધારણ કરે છે. મનમેવાસી ક્રોધરૂપ કૃષ્ણતાને શરીરપર ધારણ કરે છે. મનુષ્યના વ્રતરૂપ ધનને મનમેવાસી લુંટી લે છે. આર્તધ્યાનરૂપ તરવારવડે મનમેવાસી ધમૅસ્થાનરૂપ સત્તને નાશ કરે છે. મનમેવાસી
For Private And Personal Use Only
Page #440
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૩) કૃષ્ણ લેશ્યરૂપ કાળીકાનો ઉપાસક બને છે અને તેની આગળ સદાકાળ ઉભું રહે છે અને દુષ્ટાધ્યવસાયરૂપ પશુઓની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે. મનરૂપ મેવાસી ચંચળતારૂપ ડાકલું વગાડે છે અને અન્ય સુવિચારોને ભય પમાડે છે. મનરૂપ મેવાસી કલેશરૂપ મદિરાના પ્યાલા પીએ છે અને દુર્ગતિરૂપ આડા અવળા માર્ગમાં પરિભ્રમણ કર્યા કરે છે. મનરૂપ મેવાસી અશુદ્ધ પરિણતિની સાથે ખેલ ખેલ્યા કરે છે અને આત્માઓના ઘરમાં ચોરી કરે છે, તેમજ અજ્ઞાનરૂપ અરયમાં જ્યાં ત્યાં સ્વેચ્છાએ આથડે છે. મનરૂપ મેવાસી કપટકળારૂપ કાતીને ધારણ કરે છે. મનરૂપ મેવાસી આશારૂપ ઝૂંપડામાં વાસ કરે છે. મનરૂપ મેવાસી ધર્મ રાજાના દેશમાં લુંટ ચલાવે છે. મનરૂપ મવાસીન ઈર્ષા, કલહ, ઉદ્વેગ આદિ પરિવાર છે. મનરૂપ મેવાસી મદેન્મત્ત થઈને અબ્રહ્મરૂપ સરોવરમાં ઝીલ્યા કરે છે. મનરૂપ મેવાસીની ક્રૂર દૃષ્ટિ છે અને તે ધર્મ રાજાની પ્રજાને પંજેળે છે. મનરૂપ મેવાસી દુષ્ટ કાર્યો કરવામાં પાછીપાની કરતો નથી. મનરૂપ મેવાસી જાતે આંધળે છે એટલે, સારાંશ કે તે સત્ય તત્ત્વને દેખી શકતો નથી, તેથી મનમેવાસી, સત્યના માર્ગમાં પ્રવેશ કરી શકતો નથી. દુર્જનની પેઠે મનરૂપ મેવાસીની સંગતિ કરતાં કંઈ મનુષ્ય સહજ સુખ પ્રાપ્ત કર્યું નથી અને કઈ કરનાર નથી. મનમેવાસી દુર્જન છે, તેથી તેની સંગતિ અસત્ કહેવાય છે.
जेवी सङ्गति तेवी असर. જગતમાં કહેવત છે કે, જેવી સંગત કરવામાં આવે છે, તેવી અસર થાય છે. શુભ પદાર્થ કરતાં અશુભ પદાર્થની વિશેષ અને જલદી અસર થાય છે. એક હડકાયું કૂતરું મનુષ્યને કરડે છે તેથી મનુષ્યને પણ હડકવા હાલે છે અને હડકવા થએલે મનુષ્ય, અન્ય મનુષ્યને કરડે છે, તે તેને પણ હડકવાયુ પ્રગટે છે, અર્થાત અન્ય અન્યને કરડવાથી વિષની પરંપરા ચાલે છે, તેમ વિષ આદિ પરમાણુઓની અસર આ દાન્ત પ્રમાણે જલદી થતી માલુમ પડે છે. દૂધના ઘટમાં દારૂ ભરવામાં આવે છે તે દારૂના પુલની વિશેષ અસર થાય છે. એક મણું દુધમાં એક રૂપૈયાભાર વિષ નાખવામાં આવે છે તે દૂધના કરતાં ઝેરની અસર વિશેષ થતી જોવામાં આવે છે. તેવી રીતે શુભ પદાર્થો પર અશુભ પદાર્થો પોતાની અસર કરવા ચૂકતા નથી. કસ્તુરીના ઘટમાં કસ્તુરીની સાથે અન્ય દુર્ગધી પદાર્થ રાખવામાં આવશે તે, કસ્તુરીને દાબી દેઈ દુર્ગધી પદાર્થ પોતાની દુર્ગધી ફેલાવશે; તે પ્રમાણે નીચા
For Private And Personal Use Only
Page #441
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૪) મનુષ્યોની સંગતિથી આત્મા નીચ બને છે. અસત્ સંગતિથી દુર્ગુણેને પ્રવેશ થયાવિના રહેતું નથી. ગધેડાની સાથે જોડો બાંધવામાં આવશે તે ભૂકતાં આવડશે નહિ તોપણ લાત મારવાની ટેવને તે શિખવાનો, કેમકે જડ પદાર્થો પણ પિતાની શક્તિની અન્ય પદાર્થો પર અસર કરે છે, તે અશુભ વૃત્તિધારક દુર્જનો અન્ય મનુષ્યોને કેમ ખરાબ અસર કર્યાવિના રહે? અલબત ન રહે. અસત જનની સંગતિથી જે હાનિ થાય છે તેવી હાનિ અન્યથી થતી નથી. અસત્ સંગતિથી દુ:ખની પરંપરાઓ પ્રાપ્ત થાય છે. અસત્ સંગતિથી સુબુદ્ધિનો નાશ થાય છે અને દુર્બુદ્ધિની ઉત્પત્તિ થાય છે. વનમાં વાસ થાય તે સારું પણ અસત્ જનની સંગતિ સારી નહી, કેમકે તેથી પોતાની ઉચ્ચ દશાને નાશ થાય છે. અસત્ જનની સંગતિ અનાદિકાળથી કરવામાં આવેલી છે, તેથી અસત્ જનની સંગતિ કરતાં અંશમાત્ર પણ મહેનત પડતી નથી પણ સુજનની સંગતિ કરતાં તે ભગીરથ પ્રયત્ન કરવો પડે છે. જેને ઉચ થવું હેય તેને પોતાના કરતાં વિશેષ ગુણી હોય, તેની સંગતિ કરવી જોઈએ. રાગીની સંગતિ કરતાં કદી ત્યાગી બની શકાતું નથી, તેમજ જેને
ગની ઉત્તમ અવસ્થા પ્રાપ્ત કરવી હોય તેણે યોગીની સંગતિ કરવી જોઈએ, કેમકે જે તે યોગીને તજી ભગીની સંગતિ કરશે તે યોગીની દશા પ્રાપ્ત કરી શકશે નહિ. અન્યની સંગતિ કરવી તેમાં લાખે અને કરોડે વિચારે કરવાની જરૂર છે. ઔષધો લેવામાં જેમ ઘણું તપાસ કરવાની આવશ્યકતા છે, તેમ અન્ય મનુની સંગતિ કરવામાં પણ અનેક વિચાર કરવાની જરૂર છે. કેટલીક વખત બકરી કપાસ ખાવા જાય છે અને ઉન મૂકી આવે છે, તેની પેઠે અન્યના ગુણે અને દેને વિચાર કર્યા વિના અન્યની સંગતિ કરવાથી, સગુણેના બદલે દોષ પાત્ર બનવાનો વખત આવે છે. અન્યના આચાર અને વિચારથી અન્યની ઉત્તમતા વા નીચતા પારખી શકાય છે. હિન્દુસ્થાનના કેટલાક લોકે અન્ય દેશના મનુષ્યોની સંગતિ કરે છે, પણ તેના ગુણ લેતા નથી, પણ તેઓના અશુભ આચાર અને અભક્ષ્ય ભક્ષણ વગેરે દેને ગ્રહણ કરે છે. નાનાં બાળકને તે સારા આચારવાળાઓની સંગતિ કરાવવી જોઈએ. બાલ્યાવસ્થામાં વિચાર કરતાં પણ પ્રથમ આચારની જરૂર છે. બાળક પ્રથમ વિચાર કરતાં આચારનું અનુકરણ કરે છે. જેના દયા આદિ શુભ આચારો હોય, તેની સંગતિ કરવાની જરૂર છે. આચાર, વિચાર, સુધરવાને આધાર સસંગતિ ઉપર છે. આચારમાં જે મનુષ્ય હીન હોય છે, તેઓ અન્યને સદાચરણ બનાવી શકતા નથી. સદાચાર પાળનારની સંગતિ કરવાથી સદાચાર શિખી શકાય છે.
For Private And Personal Use Only
Page #442
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુ ગાજર એ પ્રથમ ધર્મ છે. જ્ઞાન પામવું કંઈ સહેલ નથી. સદાચાર પાળતાં પાળતાં જ્ઞાનની ગ્યતા પ્રગટે છે. મનુષ્ય જીદગીની કિસ્મત થતી નથી. જે પ્રથમથી મનુષ્યને અસત્ જનની સંગતિ થઈ તો તેની અમૂલ્ય જીદગીની ધૂલધાણી થાય છે, માટે સત્વસંગતિ કરવાની ઘણી જરૂર છે. મનુષ્યની ઉન્નતિ કંઈ ખાવાથી, પીવાથી અને સારાં વસ્ત્ર પહેરવા માત્રથી થતી નથી. સત્સંગતિ થયા વિના મનોગ, વચનગ અને કાયાના ગની શુદ્ધતા થતી નથી. ભેજ્ય પદાર્થોને લાભાલાભ સંબધી વિવેક કરીને વાપરવાની જરૂર છે, તેમ અન્યની સંગતિમાંપણું લાભાલાભને વિવેક ધારણ કરવાની અત્યંત જરૂર છે. મન, વાણી અને કાયા ઉપર સારી વા નઠારી સેબતથી અસર થાય છે. અસત્ સંગતિથી અનન્તગણી હાનિ થાય છે, તેમ સત્ સંગતિથી અનન્તગણે લાભ થાય છે. સતસંગતિની કિસ્મત થતી નથી, અર્થાત સરગતિની ઉપમા આપવામાં આવે એ કઈ જગતમાં પદાર્થ નથી. શુદ્ધ દેવ, ગુરૂ, અને ધર્મની શ્રદ્ધાવાળા અને ધર્મના આચાર પાળનારા મનુષ્યની સંગતિ કરવાની ઘણી જરૂર છે. શ્રી મહાવીર પ્રભુની સંગતિથી ચંડકોશી સર્પ પણુ દેવલોકમાં ગયે, તેમજ શ્રી વીરપ્રભુની સંગતિથી કરે મનુષ્ય અને કરે દેવતાઓ હિત પામ્યા. શ્રી વીર પ્રભુની સંગતિથી ગૌતમાદિ બ્રાહ્મણને અપૂર્વ ધર્મલાભ પ્રાપ્ત થયું. શ્રી વીર પ્રભુની સંગતિથી ચૌદ હજાર સાધુઓ થયા અને એક લાખ અને ઓગણસાઠ હજાર તે વ્રતધારી ઉત્તમ શ્રાવ થયા, ઈત્યાદિ ઘણું જ સત્ય સુખને ભજનારા થયા. તેજ સમયમાં શાલાની અસત્ સેબતથી લાખો મનુષ્ય ઉન્માર્ગમાં પેઠા. અસત્ સંગતિથી મનુષ્યો માંસ ખાય છે, દારૂ પીએ છે. અસત્ સંગતિથી કરોડો મનુ મિથ્યાત્વ દષ્ટિ ધારણ કરે છે અને સત્ય દેવ, ગુરૂ ધર્મની નિન્દા કરે છે. અસત્ સંગતથી જૈનધર્મ પાળનારાઓના કૂળમાં જન્મેલા કેટલાક યુવકે, પોતાના ધર્મના આચાર અને વિચારથી ભ્રષ્ટ થાય છે અને મિથ્યાત્વ ધર્મમાં પ્રવેશ કરે છે. અસત્ સંગતિથી મનુ રાગ દ્વેષની વૃદ્ધિ કરે છે. અસત્ સંગતિથી મનુષ્ય સત્યને અસત્ય માને છે અને અસત્યને સત્ય માને છે. અસત્ સંગતિથી મનુષ્યની સુબુદ્ધિનો નાશ થાય છે. અસત્ સંગતિથી મનુષ્ય મજ શેખ અને વિષયાભિલાષમાં પ્રવૃત્તિ કર્યા કરે છે. અસત સંગતિથી મનુ ધર્મને ઢોંગતરીકે માને છે અને વિષયોત્તેજક પદાર્થોમાં ફસાઈ જાય છે. અસત્ સંગતિથી મનુષ્યો, સ્વાર્થના અને પરનો નાશ થઈ જાય એવા વિચારે, તેમજ આચારેને સેવે છે. અસત સંગતિથી પિસ્તાલીશ આગમ તથા પૂર્વાચાર્યોના રચેલા સ
ભ. ૨૪
For Private And Personal Use Only
Page #443
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૬) ગ્રન્થપર આસ્તિકતા પ્રગટતી નથી. અસત્ સંગતિથી મનુષ્ય તીર્થ કરેના તની શ્રદ્ધા ધારણ કરી શકતા નથી. અસત્ સંગતિથી મનુખે છળ પાખંડના આચારે અને વિચારે સેવે છે. અસત્ સંગતિથી મનુષ્ય જૈનધર્મની નિન્દા કરે છે, સાધુઓની નિન્દા કરે છે. કેટલાક તે મિયાજ્ઞાનની (જડવાદની) કેળવણી પામીને તપ, જપ, ધર્માનુષ્ઠાન વગેરેના સામું પણ જોતા નથી. અસત્ સંગતિથી કેટલાક પાપ અને પુણ્યને પણ માનતા નથી. અસત્ સંગતિથી મનુષ્ય મોક્ષમાર્ગથી દૂર રહે છે. અસત સંગતિથી પશુઓ અને પંખીઓ પણ પાપમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે, તે મનુનું તો શું કહેવું ! મનુષ્ય ઉચ થશે વા નીચ થશે તેને અભિપ્રાય બાંધવો હોય તો, તે સારા અગર બેટા, આસ્તિક વા નાસ્તિક, સદાચારી વા ભ્રષ્ટાચારી, મનુષ્યોમાંથી ક્યા મનુષ્યની સેબત કરે છે તેને બરાબર ખ્યાલ કર. આમ્રવૃક્ષ પણ લીંબડાના વૃક્ષની સંગતિથી બગડે છે. લીંબડાનાં મૂળ અને આંબાનાં મૂલનો સંગ થયું હોય અને લીંબડાને રસ જે આંબાની ડાળીએમાં જતો હોય, તે આમ્રની મધુરતામાં ન્યૂનતા થયાવિના રહેતી નથી. પોતાની બુદ્ધિ અને સ્વાત્મ પુરૂષાર્થનો અનુભવ કવિના કુતકેવાદીઓનો સમાગમ કરવામાં આવે છે, તે ખરેખર તેનાથી હાનિ થયાવિના રહેતી નથી. અસત્ પુરૂષ કરતાં તેને સુધારવામાં પોતાનું આત્મ સામર્થ્ય વિશેષ છે, એમ ખાત્રી થતી હોય તો તેને સુધારવા બનતા પ્રયત્ન કરો. અસત્ સમાગમથી અજ્ઞાન છે ઉલટા માર્ગ ચઢી જાય છે. સંપ્રતિ સુધારાના નામે કેટલાક ધર્મના આચાર અને શ્રદ્ધાથી ભ્રષ્ટ થાય છે, તેનું કારણ અસત્ સંગતિ અને તેઓની અપરિપકવ બુદ્ધિનું પરિણામ છે. - વર્તમાનકાલમાં લેકે બણગાની પેઠે ઉચ્ચ સ્વરથી અગડ બગડે બોલે છે, ભવાઈની ભૂંગલની પેઠે ભાષણો આપે છે, પણ તેઓના આચાર તરફ જોવામાં આવે તો કહેણ અને રહેણીમાં આકાશ અને પાતાલ એટલે ફેરફાર માલુમ પડે છે. પચ્ચીસ વર્ષના અકેળવાયેલા એક સામાન્ય મનુબમાં પ્રેમ, દેશાભિમાન, ધર્માભિમાન, પરોપકાર, દાન અને નીતિની રહેણું અને પ્રભુ પર જેવી શ્રદ્ધા હોય છે, તેવી એક કેળવાયલા વર્ગ પૈકી કઈ ગ્રેજ્યુએટને પણ હોતી નથી. કેવલજ્ઞાનીના મુખમાંથી નીકળેલા આચારેના ઉપદેશ કરતાં હાલના મનુષ્ય જે કંઈ કરે છે, તે પૂર્વના આચારોપદેશ જેવું ન હોય તેમ બનવા યોગ્ય છે. કરડે વા લાખ ભાષાના વિદ્યાભ્યાસમાત્રથી મનુષ્ય, સગુણે વિના મહાન્ થઈ શકતો નથી. અસત સંગતિથી મનુષ્ય બાલ્યાવસ્થામાંથી કુસંસ્કારને હૃદયમાં સ્થાપે છે અને
For Private And Personal Use Only
Page #444
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૭ )
મોટી ઉમર થતાં કુસંસ્કારાને આચારમાં મૂકેછે, માટે માલ્યાવસ્થાથી અસત્ મનુષ્યોની સામત ન રહેવી જોઇએ. ફસાબતની અસર બાળક ઉપર તુર્ત થાય છે, કારણ કે આલક જેવું દેખે છે, સાંભળે છે, તેવું કહે છે. તેનામાં પરીક્ષા કરવાની બુદ્ધિના વિવેક ન પ્રગટવાથી, ખરેખર તે તુર્ત જેના તેના આચારા અને વિચારોના આધીન થઈ જાય છે. તે ઉપર એક દૃષ્ટાન્ત કહે છે. પાદરા પાસે એક નાનું ગામ હતું, ત્યાં એક ભિલ્લ રહેતા હતા, તેના ઘરમાં બે નાનાં બાળક હતાં, ભિલ્લુના ઘરની પાસે એક દેવીની સ્થાપના હતી, પેલા ભિન્ન દેવીની આગળ કુકડાને ભાગ આપવામાટે છરાવડે કાપી નાખતા હતા, પેલાં બે બાળકોએ તેનું આચરણ જેયું, તેવામાં એક દિવસ ભિન્ન વગડામાં ગયા હતા, પેલાં બે ખાળક દેવીના સ્થાનક આગળ ગયાં તેમાંથી એક માળકના મનમાં કંઈક સ્ફુરી આવ્યું અને તે ઘરમાંથી એક માટે! છરો લઈ આવ્યા અને તેના કરતાં નાનું બાળક હતું તેના ગળામાં છરા માર્યો અને દેવીની આગળ પેલા આળકને મારી નાખેલું રહેવા દીધું, પશ્ચાત્ વગડામાંથી ભિન્ન આવ્યે અને તેની આગળ એક પેલા છરા મારનાર બાળક દેખાયા. પેલા ભિન્ને પૂછ્યું કે, નાનું બાળક કયાં છે? ત્યારે તેણે કહ્યું કે, તેને માતાના પારાની આગળ માતાને ચઢાવ્યે છે. ભિલ્લુને સંશય થયા અને તેણે ત્યાં જઈ જોયું, તેા બાળક મરેલું દેખ્યું. પેલા છેોકરાને પુચ્ચું-કેમ તે
આ નાન્હા છે.કરાને મારી નાખ્યા ? ત્યારે તેણે કહ્યું કે બાપા તમે કુફ ડાને માતાના પારે મારીને ચડાવા છે, ત્યારે મેં મારા નાન્હા ભાઇને મારી નાખીને માતાની આગળ ચડાવ્યા, અર્થાત્ બાપા મેં પ તમારી પેઠે કામ કર્યું. આથી તે બાળકના પિતા બહુ રહ્યો, દુઃખી થયા, હાથનાં કર્યા હૈયે વાગ્યાં.” એ કહેવતની પેઠે તેનું થયું. આ રીતે પેાતાના ઘરમાં જે મોટા કહેવાય છે, તે જેવું આચરણ કરે છે તેવું નાનું બાળક પણ આચરણ કરે છે. હિંસાદિ દુર્ગુણી મનુષ્યેાના ઘરમાં ઉછરેલાં બાળકો પણ માલ્યાવસ્થામાંથીજ ખરાબ સંસ્કારોને ગ્રહણ કરે છે. જૈનનાં બાળકો જૈન ધર્મના સંસ્કારને બાલ્યાવસ્થાથી ગ્રહણ કરે છે. મેાટી ઉમર થતાં કદાપિ કોઇને અસત્ જનની સંગતિ થઈ જાય છે તે, તે નાસ્તિક ને પાપી બની જાય છે, માટે જેનાને એહાથ જોડીને પ્રાર્થના કરવાની કે તમારાં પુત્ર અને પુત્રીઓને ધર્મી બનાવવાં હોય તેા ઉત્તમ સાધુઓ અને સાધ્વીઓ વગેરેના સત્ સમાગમમાં રાખવાં. ઇંગ્લીશ વિદ્યા ભણાવવામાં આવે તા પણુ, સાધુઓના પરિચય રખાવવા અને ધર્મના પુસ્તકોના અભ્યાસ કરાવવા. જો એપ્રમાણે નહિ કરવામાં આવે તે અસત્ સંગતિથી ઉલટું પરિણામ આવવાનું અને તમે પશ્ચાત્તાપ પામવાના,
For Private And Personal Use Only
Page #445
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૮ ) પૂર્વનો અને વર્તમાનનો મુકાબલે કરવાનું કાર્ય કંઈ સહેલ નથી. મોટા મોટા પ્રોફેસરે પણ પૂર્વના આચારે અને વર્તમાનના આચારોનો મુકાબલે કરતાં-સત્યને સારાંશ ખેંચતાં બેહોશ બની જાય છે, માટે જનાને ત્યાગ અને નવાનો આદર કરતાં અનેક વિચારે કરશે અને અનેક સતપુરૂની સલાહ લેશે. હિંદુસ્થાનના લકે વૈર, ઝેર, કલેશ અને આળસનો ત્યાગ કરે અને દયા, ભક્તિ, દાન, સત્ય, મૈત્રીભાવ વગેરેના વિચારો પર આવે તે ખરેખર તેઓ ધર્મ માર્ગમાં પ્રવેશ કરી શકે. જૈનોએ ધર્મરાંબધી અન્યોને ઉપદેશ દેવો જોઈએ. સુજ્ઞ જૈનોને અન્યધર્મ સ્વીકારવાની કંઈ જરૂર રહેતી નથી; જૈનધર્મમાં નીતિ આદિ સર્વ સિદ્ધાન્તોનો સમાવેશ થાય છે. અજ્ઞ જેનો જૈનધર્મથી ભ્રષ્ટ થાય તેમાં તેઓના હૃદયમાં રહેલા અજ્ઞાનનો દોષ છે. જૈનધર્મ રાંધી અનેક શાસ્ત્રોનો ગુરૂગમથી અભ્યાસ કર્યા વિના, માત્ર કેળવાયલાપણનો ફાંકે રાખીને કેટલાક મનુ કુતર્કો કરે અને અસત્ સંગતિના યોગે જૈન ધર્મથી ભ્રષ્ટ થાય, તેમાં તેઓને પોતાનો દોષ છે, કારણ કે તેઓએ જૈન શાસ્ત્રોનો ગુરૂગમપૂર્વક અભ્યાસ કર્યો નથી. ધર્મના સિદ્ધાન્ત જેવા જૈન શાસ્ત્રોમાં છે, તેવા અન્ય ઠેકાણે નથી. અસત્ સંગતિથી મનુ પ્રથમથીજ કુસંસ્કારવાળા બની જાય છે, તેથી તેઓના હૃદયમાં કદાગ્રહને પ્રવેશ થાય છે અને પશ્ચાત તે સત્ય સિદ્ધાન્તોની માન્યતા સ્વીકારી શકતા નથી. અસત્ સંગતથી મનુષ્ય સત્યસિદ્ધાન્તોની તુલના કરવા શક્તિમાન થતા નથી. અસત્ સંગતિથી એકાન્ત જુનું તે ઝેર જેવું વા જાનું તે અમૃત જેવું, એમ સંકુચિત દષ્ટિવડે જુદી જાતને વિપરીત અર્થે ગ્રહણ કરવામાં આવે છે, અથૉત્ જૂના જમાનામાં અને નવીન જમાનામાં સત્ય કેવા રૂપે છે તેને અસત્ સંગતિથી પારખી શકાતું નથી. અસત્ સંગતિથી મનુષ્યો અવનતિના માર્ગમાં ગમન કરે છે અને પિતાની ઘોર પોતાના હાથે ખેદે છે. અસત સંગતિથી મનુ સ્વાગૅના પ્રપંચમાં મસ્ત બનીને જગના ભલા માટે શુભ પ્રવૃત્તિ કરી શકતા નથી. અસત્ સંગતિથી મનુષ્ય સાત્વિક ગુણથી માનસિક ઉન્નતિ કરી શકતા નથી. અસત્ સંગતિથી મનુષ્ય પોતાની અને પરની દયા કરવાને શક્તિમાન્ થતા નથી. અસત સંગતિથી મનુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુસરી હિત અને અહિત માર્ગને જાણવા સમર્થ થતા નથી. અસત સંગતિથી મનુષ્યો ખાવું પીવું અને લહેર મારવામાંજ મનુષ્ય જીવનને સાર સમજે છે. અસત સંગતિથી મનુષ્ય સર્વની સાથે મૈત્રીભાવ ધારણ કરવાને શક્તિમાન્ થતા નથી. અસત્ સંગ કરવાથી પુરૂષો અને સ્ત્રીઓ મન, વાણી અને કાયાથી શુભકાર્ય કરવાની શ
For Private And Personal Use Only
Page #446
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) તિને ગુમાવે છે અને મન, વાણું તથા કાયાથી પાપમાં પ્રવૃત્તિ કરે છે. અસત્ સંગતિથી મનુ અવિરતિ, કષાયના આડે માર્ગ ચડે છે અને તેથી તેઓ આત્માને પરમાત્મારૂપે બનાવી શકતા નથી. અસત્ સંગતિથી મનુષ્ય અશુભ વિચારરૂપ વાતાવરણમાં ઉછરીને અશુભ આચારેને સેવે છે અને તેથી અન્યોને પણ અશુભ માર્ગમાં દોરે છે. જગતમાં કુસંગતિથી મનુષે લડે છે, એક બીજાનો નાશ કરવા પ્રયત્ન કરે છે, આ પ્રકારે અસત્ રાંગતિ બળતા અગ્નિની પેઠે આત્માઓના ગુણોને ભસ્મ કરે છે, માટે જે જે મનુષ્યના સમાગમથી દુર્ગણે ઉત્પન્ન થાય તે તે મનુષ્યોની સોબત ત્યાગવાની જરૂર છે.
મનુષ્યોએ ભવિષ્યની ઉન્નતિ કરવી હોય તે, બાલ્યાવસ્થાથી સત્સંગતિના હેતુઓને પોતાની આસપાસ રચવા જોઈએ. અસત્ સંગતિનો ત્યાગ કરીને સતરગતિ કરવાની ઘણી જરૂર છે. જે કઈ ભૂતકાળમાં મહાત્માઓ થયા, વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે તેનું કારણ સતું મનુષ્યોની સંગતિ છે. સત પુરૂષોની સંમતિથી જગતમાં ધર્ણોદ્ધારક મહાત્માઓ ઉત્પન્ન થયા છે. સરગતિથી મનુષ્યો દયા, પ્રેમ, ભક્તિ, મૈત્રીભાવ, વગેરે સગુણાને ધારણ કરવા શક્તિમાન થાય છે. સતસંગતિથી મનુષ્ય મન, વાણી અને કાયાથી સત્કાર્યો કરવાને શક્તિમાનું થાય છે. સતસંગતિથી મનુ પાપના વિચારેને તજી દે છે અને કલ્યાણના વિચારોને અંગીકાર કરે છે. સતસંગતિથી મનુષ્ય દુનિયામાં ધર્મનો ફેલાવો કરી શકે છે. સસંગતિથી મનુષ્ય જગતના સર્વ જીવોને પિતાના કુટુંબ સમાન માનીને તેઓનું ભલું કરવા પ્રયત્ન કરે છે. સતસંગતિથી મનુષ્ય પોતાની જીંદગી અમૃતરૂપ કરે છે. આ જગતમાં સતસંગતિ છે તે સત્ય ધમેનું મૂળ છે. સતસંગતિથી મનુષ્ય પરમાત્માની પ્રાપ્તિ કરે છે. સહજ સુખની પ્રાપ્તિ કરવાની ઇચ્છા હોય તેણે સતસંગતિ કરવી. જે દેશમાં પુરૂષોને વિશેષતઃ પ્રાદુર્ભાવ થાય છે, તે દેશના મનુષ્ય ઉચ્ચ માર્ગમાં ગમન કરે છે અને તે દેશમાં શાન્તિ પ્રસરે છે. રજોગુણ અને તમોગુણનો નાશ કરવો હોય તે ઈન્દ્રિો ઉપર જય મેળવનાર ત્યાગી સન્તપુરૂષની સંગતિ કરવી જોઇએ. સવગુણુના આનન્દને પ્રાપ્ત કરે હોય તે સત્પુરૂષેની સોબત કરવી. અજ્ઞાનરૂપી અંધકારને હટાવી દેવું હોય તો આતમજ્ઞાની સત્પુરૂની સેબત કરવાની અત્યંત જરૂર છેજ્યાં સુધી અજ્ઞાનીએના રસમુદાયમાં મનુષ્ય પડી રહે છે અને અજ્ઞાનીઓની પુંઠ પાછળ ગધેડાની પેઠે ચાલ્યા કરે છે, ત્યાં સુધી તેઓ સત્સંગતિનું માહાત્મ્ય અવધી શકતા નથી. સતસંગતિને લાભ મેળવનાર મોક્ષનો માર્ગ
For Private And Personal Use Only
Page #447
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૦ )
ખુલ્લો કરે છે અને દુર્ગતિના માર્ગ રૂંધે છે, અર્થાત્ પોતે સંસાર સમુદ્ર તરે છે અને કરોડો મનુખ્યાને તેને લાભ આપતા જાય છે. સદ્ગુરૂષાની સંગતિ કરવી એ પ્રકાશમાં રહેવા બરાબર છે. સત્પુરૂષા ખરેખર દિવ્યદૃષ્ટિધારકા છે, માટે તેઓની સંગતિ કરનારાઓ પેતાની હૃદય ચક્ષુ ખાલે છે. સત્પુરૂષોની સંગતિમાં આવના ચંદનની શીતલતા સમાયલી છે. દુનિયામાં જે જે ઉત્તમ શાસ્ત્રો અને ગ્રન્થા વિદ્યમાન છે તે સત્પુરૂષાના હૃદયમાંથી ઉત્પન્ન થયા છે. સત્પુરૂષા શાસ્ત્રોને મનાવે છે માટે સત્પુરૂષાની સંગતિમાં સર્વ શાસ્ત્રોનું રહસ્ય સમાયલું છે એમ અવમેધવું. સત્તમાગમ સૂર્યની પેઠે મનુષ્યોના હૃદયાના પ્રકાશ કરેછે. મહાત્મા સાધુએ, સૂરિયા, ઉપાધ્યાય, વગેરે સત્પુરૂષો ગણાય છે. સાની શાળા ખરેખર સત્પુરૂષજ છે. સત્સંગતિ કરનારાએ સત્સંગતિરૂપ ગંગાનદીમાં અનન્ત ભવકૃત કર્મમેલને ધ્રુવે છે અને શુદ્ધબુદ્ધ અવિ નાશી અને છે. જેના તેજથી લોકાલાક ભાસે છે એવા આત્મતત્ત્વના સાક્ષાત્કાર કરવા હાય તેા, જ્ઞાની સાધુઓની સામત કરવાની જરૂર છે. શ્રાવક ધર્મના અધિકાર પ્રમાણે શ્રાવકધર્મ અને સાધુધર્મના અધિકાર પ્રમાણે સાધુધર્મ પ્રાપ્ત કરવાની ઇચ્છા હાય તેા, મહાત્મા મુનિ સદ્ગુરૂના સેવક બનવું એઇએ.
મનુષ્યમાત્રમાં સદ્ગુણા અને દુર્ગુણા રહ્યા છે. હાલમાં કોઈનામાં સર્વે ગુણા હાતા નથી,કેમકે કોઇનામાં અમુક અંશે દોષ વિશેષ હોયછે અને ગુણા થોડા હોય છે, તેમ કોઈનામાં સદ્ગુણ્ણા વિશેષ હોય છે અને દુર્ગુણા થોડા હાય છે. કાઇના સદ્ગુણુ લેવાય અને દુર્ગુણ ન લેવાય, એવી દશા જેનામાં થઈ છે તેવા મનુષ્ય, ગમે ત્યાં જાય છે પણ સદ્ગુણાનેજ ગ્રહણ કરી શકે છે. કેટલાક મનુષ્યા એવા હાય છે કે તેઓ જેના સમાગમમાં આવે તેના દુર્ગુણાની તેના ઉપર અસર થાય છે, માટે તેવા પુરૂષોએ તે સદ્ગુણી મનુષ્યોના સમાગમમાં રહેવું જોઇએ. જેનામાં ગુણાનુરાગથી એવી શક્તિ પ્રાપ્ત થઈ હોય કે, ગમે તેના ગુણેાજ લઇ શકે તેને, અર્થાત્ ખરી દશા પ્રાપ્ત થએલી હાય તેને, અન્યોને સુધારવા પ્રયત કરવા. અસત્ સંગતિ ખાળ જીવાએ તા કદી કરવી નહિ, એમ જગમાં વ્યવહારધર્મથી ઉપદેશ દેવામાં આવે છે અને દુષ્ટ અને સજ્જન મનુષ્યોની સેાખત સંબન્ધી વિવેક દર્શાવવામાં આવે છે અને દુષ્ટ અજ્ઞાની મનુષ્યાની સામતને ત્યાગ કરવા એમ સિદ્ધાન્ત પ્રતિપાદવામાં આવે છે.
સમતા કહે છે કે, હે વિવેક! જગની સ્થૂલ ભૂમિકામાં પણ જ્યારે સુસંગતિ અને કુસંગતિનું ફળ મળે છે, તે મારા ચેતનસ્વામી,
For Private And Personal Use Only
Page #448
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) અશુદ્ધમનરૂપ મેવાસીની સોબતમાં ચઢેલા છે તેથી કુસંગતિનું ફળ પ્રાપ્ત કરે, એમાં શું આશ્ચર્ય? મનરૂપ મેવાસી અનાચારી છે અને અન્ય છે, તેથી તેના સમાગમથી મારા સ્વામિને કઈપણ જાતને લાભ થવો મુશ્કેલ છે. મનરૂપ મેવાસી અધમમાં અધમ છે, તેથી તેની સંગતિથી આત્મા પિતાનું મૂળસ્વરૂપ ભૂલી જઈને ભ્રાન્તિમાં પડવાથી, તેની કિસ્મત કરી શકતું નથી. મનરૂપ મેવાસીની સંગતિથી આત્મસ્વામી સત્યસુખથી દૂર રહેવાના. અંધ એવા મનમેવાસી છે અને પોતે અજ્ઞાનથી અન્ય જેવા થયા છે, તો એવા બેમાંથી કેણ સત્ય ધર્મને માર્ગ દેખાડી શકે? મનરૂપ અંધ મેવાસીને દોરા ચેતન દોરાય છે અને તેથી તે ચતુગતિમાં વારંવાર પરિભ્રમણ કરે છે, કારણકે આંધળે અન્યને સુખરૂપ વાટ દેખાડવા સમર્થ થઈ શકે નહિ. આમા મેહ આવરણથી અર્ધ બને છે તેથી તે મનરૂપ મેવાસીની ઈચ્છા પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. મનની સંગતિથી આત્મા સદાકાલ સંસારમાં પરિભ્રમણું કરે છે અને જનમ જરા અને મરણનાં દુઃખ પ્રાપ્ત કરે છે.
પિતાને મૂળધર્મ શું છે, તેને હે વિવેક ! મારા ચેતનસ્વામી બિલકુલ વિચાર કરતા નથી; અંધાને અંધ મળે છે તેમાંથી કેઈને કેઈ સત્ય માર્ગ દેખાડી શકે નહિ, તેમ મારા સ્વામી પણ મનરૂપ મેઘના ઘાટમાં જઈ ચડ્યા છે અને તેથી મનરૂપ મેઘના ઘેર અન્ધકારમાં પિતાની જ્ઞાનશક્તિ પ્રગટવાના અભાવે કંઈપણ જોઈ શકતા નથી. ઘરમાંથી પિતે બહાર નીકળ્યા અને ત્યારબાદ મિથ્યાત્વરૂપ આડા અવળા માર્ગમાં ચાલવા લાગ્યા અને તેથી તે બ્રાન્ડ બની ગયા, તેવામાં મનરૂપ મેઘ ઘમઘર ચડયો, બહુ અંધારું થઈ ગયું, હવે તેમને તેવા સ્થાનમાંથી સત્યમાર્ગમાં જવાને, એવા વખતે કેણુ વાટ દેખાડી શકે? પિતાની શક્તિથી તે તે સત્ય માર્ગ પકડી શકે તેમ નથી, કેમકે અવિરતિરૂપ પરસ્ત્રીના ઘરમાં જવાથી અજ્ઞાનરૂપ રાત્રીમાં મન મેઘના ઘમઘોર અંધકારથી કઈ તરફ જવું? કો સત્યમાર્ગ? તે તેમને સુજતું નથી. હવે તે હે વિવેક ! તું દેખતે છે, માટે તેમને આવા પ્રસંગે સત્યમાર્ગ દેખાડે તેજ તેમની દશા સુધરે. હે વિવેક ! કુળવટ છોડીને જે પરઘેર ભમે છે, એવા પુરૂષોની દુનિયાની સ્થૂલ ભૂમિમાં પણ તેવી બૂરી દશા દેખવામાં આવે છે.
જગતમાં જે પુરૂ કુળવટ છેડીને ઉન્માર્ગે ગમન કરે છે તે દુઃખી થયાવિના રહેતા નથી. પોતાની પવિત્રાઈ જાળવવી હોય તેણે કૂળવટનો ત્યાગ કરે નહિ. પોતાના શુદ્ધ ધર્મ પ્રમાણે ચાલવું અને પિતાની પવિત્રતા જળવાઈ રહે અને પોતાની ઉત્તમ દશા રહે તે
For Private And Personal Use Only
Page #449
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) પ્રમાણે ટેકથી વર્તવું, તેને કૂળવટ કહેવામાં આવે છે. ઉત્તમ પુરૂ પ્રાણ જાય તેપણ પિતાની કૂળવટ છોડતા નથી. જે મનુષ્યોમાં અલ્પ. બુદ્ધિ હોય છે અને હૃદયના શૂન્ય હોય છે, તે અન્યના કહેવા પ્રમાણે દેરવાઈ જાય છે અને પિતાના મૂળને હીન કરે છે. નીતિ પ્રમાણે પ્રવૃત્તિ કરીને પ્રમાણિકપણું જાળવનારા મનુષ્યોનાં ચરિત્ર અને તેનાં નામે પુસ્તકેમાં સુવર્ણના અક્ષરે લખાય છે. ઉદેપુરના રાણા પ્રતાપસિંહે ગમે તેવા દુઃખના પ્રસંગમાં પણ પોતાની કુળવટ છોડી નહિ. તે રાણે જંગલેમાં ભટક, ખાવાના પણ સાંસા પડ્યા, તોપણ પોતાની દીકરી બાદશાહને આપી નહિ, એવી તેની કુળવટ રીતિથી જ હાલ ઉદેપુરના રાણા તરીકે પ્રતાપસિંહની કીર્તિ સર્વત્ર એકસરખી છવાઈ રહી છે. મનુષ્યમાં પ્રથમ પ્રમાણિકતા આવવી જોઈએ. વિદ્વત્તા કરતાં પણ પ્રમાણિકતા કરોડ દરજે ઉચ છે; પ્રમાણિકત્વની કિસ્મત પ્રમાણિકત્વ ધાર્યાવિના સમજાતી નથી. પ્રમાણિકપણું જાળવી રાખવું એ કંઈ સામાન્ય મનુષ્યનું કાર્ય નથી. મોટા મનુષ્યો કે જે પ્રમાણિકત્વને ખરૂં ધન લેખે છે તેઓ પ્રમાણિકત્વનું સંરક્ષણ કરે છે. જે મનુષ્ય, દયા, પ્રેમ ભ્રાતૃભાવ, બાર વ્રત, ઉત્તમ સદાચાર અને પ્રાણું ઘાતનો ત્યાગ, આદિ ઉત્તમ આચાર અને વિચારેને પાળે છે, તેનું ઉત્તમ કુળ ગણુય છે. જે મનુ પ્રમાણિકપણું રાખે છે તેની પાસે લક્ષ્મી હાથ જોડીને રહે છે; દેવતાઓ પણ તેને સહાય કરે છે. ." सद्गुणोथी मनुष्यो कुलवटधारक गणी शकाय छे"
મનુષ્ય સદ્ગુણે વિના કૂળવટધારક ગણી શકાતા નથી. મનુષ્ય, મનુષ્ય તરીકે કૂળવવિના ગણી શકાતો નથી. જે સર્વ જીવોની દયા કરે છે અને માંસાદિ અભક્ષ્ય પદાર્થનું ભક્ષણ કરતો નથી તે મનુષ્ય ગણી શકાય છે. મનુષ્યનો મૂળધમૅ એ છે કે, તેણે દરેક કાર્યને પિતાની મનીષાથી વિચાર કરવો અને સત્ય માર્ગમાં પ્રવૃત્તિ કરવી. મનુબે સર્વ જીવોને પોતાના આત્મા સમાન ગણ કેઈનું પણું બુરૂ કરવા પ્રયત્ન કરવો નહિ. સર્વ જીની સાથે આત્મત્વ બુદ્ધિવડે ઐક્ય અનુભવવું. સર્વ જીવોના કલ્યાણમાં પ્રવૃત્તિ કરવાથી સર્વ જીવોને પિતાના કુટુંબ સમાન ગણી શકાય છે. કેઈપણું પ્રાણીની હિંસા કરવાનો વિચાર છોડી દેવા જોઈએ. કોઈ જીવનું નિવડે પણ બુરું ચિંતવવું નહિ. સંસારી છે કર્મના વશ છે, માટે સર્વેની એક સરખી બુદ્ધિ હોતી નથી. આપણે પણ કઈ વખત તે જીવોના ઠેકાણે હતા. આપણે જ્યારે તે જીવોના સરખા હતા ત્યારે, તે વખતે ઉત્તમ મહાત્માઓ આપણું ઉપર કરૂણુ કરતા હતા અને કરૂણું કરીને આપણને અનેક દેશ
For Private And Personal Use Only
Page #450
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૩) માંથી મુક્ત કરતા હતા. હવે આપણે ઉચ્ચ થયા અને તે વખતનું સ્થાન અન્ય જીએ ગ્રહણ કર્યું, તે હવે આપણે વખત આવ્યો છે, માટે આપણે આપણુથી ન્યૂન શક્તિવાળા અને અપરાધી પ્રાણુઓ પર કરૂણા કરવી જોઈએ અને જનનીની દષ્ટિ ધારણ કરીને તેઓના દોષો ધોવા જોઈએ. મનુષ્ય તરીકે આપણે થયા તેટલામાત્રથી ખુશી થવાનું નથી, પણ મનુષ્ય તરીકેની આપણે ફરજો બજાવીશું નહિ તે, પોતાના આત્માને મહાન અપરાધ કયો ગણાશે. ખાવું, પીવું, પહેરવું અને અનેક પ્રકારની મેઝમઝા મારવી, એટલું કરવાથી ફક્ત મનુષ્ય તરીકે આપણે ગણુંવાના નથી, પણ પિતાની ધર્મરૂપ કૂળવટ સાચવવાથી મનુષ્ય તરીકે ગણુઈશું. દયા આદિ સદ્ગુણેથી મનુષ્ય તરીકે ગણવાને હક્ક છે. સર્વ જીવોની સાથે મૈત્રીભાવથી વર્તવું જોઈએ. કેઈનું પણ બુરું કરવા પ્રવૃત્તિ કરવી તે ખરેખર પિતાના આત્માનું બુરું કરવા પ્રવૃત્તિ કરી એમ અવધવું. દુઃખી પ્રાણુઓને દુઃખમાંથી મુક્ત કરવા માટે યથાયોગ્ય ઉપાય આદરવા જોઈએ. પિતાના સ્વાર્થ માટે પ્રયત્ન કરે એટલા માત્રથી કંઈ તમે જગતમાં મનુષ્ય તરીકે ગણવાના નથી, પણ તમારી પાસે જે શક્તિ હોય તે શક્તિથી જગને લાભ આપીને પ્રાણીઓને ઉચ્ચ બનાવવા જોઈએ, તેમજ આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને પોતાના આત્માની શક્તિને પ્રકાશ કરે જોઈએ. પ્રત્યેક મનુને સગુણેની કેળવણી આપવી જોઈએ અને સત્યસુખ તરફ વાળવા જોઈએ. સર્વ મનુષ્યને પિતાની જાત સમાન લેખી તેઓની સાથે પ્રેમથી વર્તવું જોઈએ. પિતાના પ્રાણને નાશ કરવા તૈયાર હોય, એવા મનુષ્યપર પણ દયા લાવી, બને ત્યાં સુધી તેઓનું ભલું કરવા ચૂકવું નહિ. આત્મા પરમાભારૂપ છે, એમ માનીને અષ્ટ પ્રકારના કર્મનો ક્ષય કરવા રાગ અને ‘ષની વૃત્તિને હઠાવવી જોઈએ. આ જગતમાં મોજશેખ માટે ફક્ત મનુષ્ય જન્મ નથી, પણ જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિ અનેક સગુણે પ્રાપ્ત કરવા મનુષ્ય જન્મ છે; એમ જે વિવેક દષ્ટિથી વિચારી શકે છે, ત્યાગ કરવા લાયકનો ત્યાગ કરે છે, આદેય વસ્તુઓને આદરે છે અને સર્વ પદાર્થોને સાત નવડે યથાર્થપણે જાણે છે, શુદ્ધાચાર સેવે છે, વિનયગુણથી વર્તે છે, તેજ મનુષ્ય કહેવાય છે અને તે મનુષ્ય સત્યને સત્ય જાણું તે પ્રમાણે વતને પોતાની કુળવટ જાળવવા સમર્થ બને છે. અનેક પ્રકારની વાસનાઓના તાબે થએલ, પુરૂષ અને સ્ત્રીઓ ભલે શરીરથી મનુષ્ય ગણુય, પરંતુ વસ્તુતઃ સગુણે વિના મનુષ્ય તરીકે ગણાવાને હક્ક નથી. જેનામાં હિંસાની બુદ્ધિ છે, જૂઠું બોલવું એ તે ભાજીપાલા બરેબર છે અને જે રીતે હાલતાં ચાલતાં કરે
. ૨૫
For Private And Personal Use Only
Page #451
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૪) છે, વ્યભિચારતે રમત ગમત જે થઈ પડે છે, જેને પિતાના આત્માને તારવાની બુદ્ધિ નથી, તેમજ કલેશ, વૈર, નિન્દા, ટંટા, લેભ, આદી દુર્ગાનું જે પુરૂષ અને સ્ત્રીઓ ઘર બને છે, તેઓ ખરા મનુષ્ય તરીકે ગણી શકાય નહિ. દુર્ગાના માર્ગમાં વહન કરનારા મનુષ્ય કૂળવટથી દૂર જાય છે એમ અવધવું. વેશ્યાગમન અને દારૂપાન કરનારા ભલે ભાષા વા ધનવડે દુનિયામાં મોટા ગણાતા હોય, પણ તેમને આત્મા પશુઓની વાસના કરતાં ન્યૂન નથી. જેઓના આત્માઓ કૂતરાઓની પેઠે અદેખાઈ કરે છે અને લડી મરે છે, તેઓ મનુષ્ય જાતિવાળા હો પણ ઈદિવડે તે કૂતરા કરતાં પણ ઉચચ નથી. જેના આતમા સર્પની પેઠે ક્રોધવડે વાસિત છે અને કોંધવડે મહાપાપ કર્મ કરે છે. તેઓ ક્રોધવડે સર્ષના સમાન છે. મનુષ્યનો અવતાર મળે પણ મનુષ્યના સદ્ગણેવિના મનુષ્યપણું વસ્તુતઃ ઘણુતું નથી. મનુષ્યના ગુણે પ્રમાણે વર્તનારાઓ ઉત્તમ કૂળવટને સાચવી શકે છે.
મનુષ્યએ સદ્ગુણે ધારણ કરવા એજ સામાન્યતઃ મનુષ્યની કૂળવટ ગણાય છે. મનુષ્યના ગુણે ધારણ કરવાને જે શક્તિમાન થાય છે, તે જૈન ધર્મને આરાધવાને શક્તિમાન થાય છે. ઉપર ઉપરના ઘટાટોપથી કંઈ વળવાનું નથી. મનુષ્યોએ ધર્મનું સ્વરૂપ સમજવું જોઈએ અને પશ્ચાત્ તે પ્રમાણે વર્તવું જોઈએ. પુરૂષે પિતાની કૂળવટ સાચવવી જોઈએ, તેમ સ્ત્રીએ પણ વિનય, ભક્તિ, પ્રેમ, ક્ષમા, પતિવ્રતા આદિ ધર્મોવડે પિતાની કૂળવટ સાચવવી જોઈએ.
કેટલાક હિન્દુઓ સમજ્યાવિના પિતાની કુળવટ તજી દે છે અને પ્રીસ્તિો બની જાય છે, તેમ કેટલાક જૈને પણ પિતાને સત્ય પવિત્ર જૈનધર્મ તજી દે છે અને અન્યધર્મમાં જાય છે, તેઓ કંઈપણ આત્મતત્વને જાણ્યા વિના અન્ય ધર્મમાં પ્રવેશ કરે છે, પણ જૈનધર્મના આચાર, વિચારે અને સિદ્ધાન્તો જે પુરૂષે જાણે છે, તેઓ જૈનધર્મનું આરાધન કરીને પિતાનું તથા જગતનું કલ્યાણ કરે છે અને તેઓ શાન્તિની છાયા સર્વત્ર પ્રસારી શકે છે. સ્થૂલભૂમિકામાં પણ પિતાના મનુષ્યપણુની ખીલવણ માટે ઉત્તમ નીતિ પ્રમાણે વર્તે અને સત્ય આચારને પાળે તો, જગતમાં વ્યવહાર દષ્ટિથી પણ પુરૂષે પુરૂષધમને અને સ્ત્રીઓ સ્ત્રીધર્મને શોભાવી શકે અને અન્ય પ્રજા ઉપર પણ સારી અસર કરી શકે; મનુષ્યએ માર્ગાનુસારીપણુના પ્રથમ ગુણો પ્રાપ્ત કરવા જોઈએ. માર્ગાનુસારીપણુંના ગુણાવિના વ્યવહાર ધર્મની પ્રાપ્તિ થઈ શકતી નથી, તે નિશ્ચય ધર્મની તો શી વાત કહેવી? ભાગ
For Private And Personal Use Only
Page #452
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૫) નુસારપણાના ગુણે ખીલવવાથી ધર્મની યોગ્યતા પ્રગટે છે અને જૈનધર્મની કૂળવટ સાચવી શકાય છે. માર્ગોનુસારી ગુણે પ્રાપ્ત થતાં મોક્ષમાર્ગમાં પાદ મૂકવાનો અધિકાર મળે છે. મનુષ્ય દરેક કાર્યમાં પ્રમાણિકપણુથી વર્ત તે સંસાર વ્યવહારમાં પોતાના જીવન ચારિત્રની અન્યના ઉપર શુભ અસર કર્યા વિના રહે નહિ. પિતાની કુળવટને દૂષણું પ્રાપ્ત થાય એવું કેઈપણ કાર્ય કરવું નહિ; એમ જગતમાં ઉત્તમ મનુષ્ય પિતે તે પ્રમાણે વર્તે અન્યને પણ તે બોધ આપે છે. ઉત્તમ જને, કૂળવટનો ત્યાગ કરવાથી અનેક પ્રકારની હાનિ થાય છે, એમ હજારે દષ્ટાન્તથી બોધ આપીને અન્ય મનુષ્યને ઠેકાણે લાવે છે; આ પ્રમાણે સંસાર વ્યવહારમાં ઉપગ દેતાં કૂળવટની સ્થિતિ જણાઈ આવે છે.
- સમતા કહે છે કે, હે વિવેક મિત્ર ! જ્યારે આ પ્રમાણે જગતમાં પણ કૂળવટ છાંડવાથી અનેક પ્રકારના કુફાયદાઓ થાય છે અને કૂળવટનું સ્વરૂપ સમજીને તે પ્રમાણે વર્તવાથી અનેક સુલાભ પ્રાપ્ત થાય છે, અર્થાત્ જ્યારે જગતમાં પણ આમ છે, ત્યારે સૂક્ષ્મ ભૂમિકામાં પણ તે પ્રમાણે હોય તેમાં શું આશ્ચર્ય? હે વિવેક! મારા ચેતન સ્વામી પિતાની કૂળવટને મૂળધર્મ જે પોતાના શુદ્ધ ધર્મમાં રમતા કરવી તે છે, તેને ત્યાગ કરીને પરભાવરૂપ અકૂળવટમાર્ગમાં રમે અને અવિરતિ સ્ત્રીના ઘેર પડી રહે, તે તેમના શિરપર અનેક દુઃખ આવી પડે અને ચોરાશી લક્ષ જીવ યોનિમાં પરિભ્રમણ કરવું પડે, એમાં શું આશ્ચર્ય? ચેતનને મૂળધર્મ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે; હિંસા, જૂઠ, ચેરી, રાગ, દ્વેષ, ઈર્ષા, ઈચ્છા, કામ, કલેશ, પ૨વસ્તુગ્રહણ, પરવસ્તુનું ભોગવવું, પરવસ્તુએનું મમત્વ, પરવસ્તુઓમાં અહત્વ, ઈત્યાદિ ચેતનને, મૂળધર્મ નથી; તેને ચેતન ગ્રહણ કરે તે કૂળવટનો ત્યાગ કર્યો કહેવાય.
પરપદાર્થપ૨ રાગ કરવો તે આમાની કૂળવટથી વિરૂદ્ધ છે. જેટલું અહત્વ અને મમત્વ, પરવસ્તુમાં થાય છે, તે આત્માની કૂળવટ વિરૂદ્ધ છે; પરવસ્તુઓમાં અહં અને મમત્વ ક૯૫વાનો હકક આત્માને નથી. આત્મા જ્યારે પિતાનું શુદ્ધ સ્વરૂપ મરતો નથી, ત્યારે તે પરવસ્તુમાં ૨મણુતા કરે છે. પોતાના શુદ્ધ સ્વભાવની બહાર અંશમાત્ર પણ આત્મા ગમન કરે છે તો, તેને જડ વસ્તુના દાસ બનવું પડે છે. પિતાનો મૂળધર્મ ત્યાગીને કાચના કકડા સરખી પણ જેની કિસ્મત નથી, એવી પરવસ્તુમાં આત્માને જવું બિલકુલ યોગ્ય નથી; પિતાના શુદ્ધધર્મમાં રહેવાથી આત્માની શોભા બની રહે છે. જગતમાં પણ કહેવાય છે કે, હદમાં રહો તો માન છે, હદ ઓળંગતાં તમારી કિસ્મત નથી. ખરેખર પોતાને મૂળ સ્વભાવ બદલવાથી દરેક વસ્તુની કિસ્મત
For Private And Personal Use Only
Page #453
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૬ )
ઘટી જાય છે. આ બાબતની સિદ્ધિનાં જગમાં ઘણાં સ્થૂલ દૃષ્ટાન્તા છે. જે વસ્તુ, કસ્તુરી, દૂધપાક, વગેરે સારી કહેવાય છે તે ઉદરમાં ગયા માદ પેાતાના સ્વભાવ તજીને અન્યરૂપે પરિણમે છે, તેથી તે વિષારૂપ અનતાં હસ્તમાં પણ રાખવાનું મન થતું નથી. નાળીયેર પેાતાના રૂપે રહે છે ત્યાંસુધી મંગલ હેતુશ્રુતતરીકે માનવામાં આવે છે, પણ તેનાં કાચલાં થતાં કચરાની ટાપલીના સ્વાધીન કરવામાં આવે છે. વસ્ત્ર પેાતાનારૂપે સ્વચ્છ રહે છે ત્યાંસુધી તેને શરીરને સંબન્ધ રહે છે, પણ તે વસ્ર વિપરિણામને પામે છે તેા તેને ફેંકી દેવામાં આવે છે. દૂધ પેાતાના મૂળરૂપે રહે છે ત્યાંસુધી, તેને ષિયા સરખા પણુ પીવે છે, પણ જ્યારે તે વિકારથી ફાટી જાય છે ત્યારે તેને પરઢવી દેવામાં આવે છે. સૂર્ય પાતાના મૂળરૂપે દેખાય છે ત્યાંસુધી, લોકે તેના સત્કાર કરે છે, પણ જ્યારે તે અસ્વંગત થાય છે ત્યારે લોકા મહુ માન કરતા નથી. અશ્વો પેાતાનું કાર્ય અાવે છે તાવત્ જગતમાં લોકો તેને આદર કરે છે, કિન્તુ યદા તેએ સ્વકીયરૂપને ત્યાગી વૃદ્ધ થઈ વિપરિણામ પામે છે, તદા તે આદર યોગ્ય થતા નથી. નૃપતિ પોતાના મૂળધર્મ પ્રમાણે પ્રવૃત્તિ કરે છે અને નીતિના ત્યાગ કરતા નથી, તાવત્ તેની શૈાભા બની રહે છે, પણ જ્યારે તે નૃપતિના ધર્મ ભૂલી જાય છે ત્યારે તેના અસ્ત થાય છે. સાધુ સ્વકીય મૂળધર્મ પ્રમાણે વર્તે છે તાવત્ તેની શોભા બની રહે છે, પણ પેાતાના મૂળધર્મના ત્યાગ કરે છે ત્યારે તે રાગદ્વેષના ખાડામાં પડીને ભ્રષ્ટ થાય છે. મનુષ્ય મનુષ્યના ગુણા પ્રમાણે વર્તે છે તાવત, તે શાભા પામે છે; અન્યથા પશુ પંખી કરતાં તેનું વિશેષ મૂલ્ય ગણાતું નથી.
હે વિવેક ! જગતમાં પણ આ પ્રમાણે દરેક પદાર્થો પેાતાના શુધર્મ પ્રમાણે વર્તે છે ત્યાંસુધી, તે તે વસ્તુઓની પેાતાના સ્વરૂપે શાભા રહે છે, ત્યારે આત્મા કે જે ત્રણ ભુવનના સ્વામી અને સિદ્ધ ના ભ્રાતા-સત્તાએ ગણાયછે, તે પેાતાના મૂળ શુદ્ધધર્મને તજીને અન્યત્ર રાગ અને દ્વેષમાં રમણતા કરે, ત્યારે તેની શાભા કયાંથી રહે ? અલખત ન રહે. આત્મા પોતાના શુદ્ધર્મ ભૂલે છે તે એક જાતને ગુન્હા કરે છે. સામાન્ય મનુષ્યા ભૂલ કરે તેતેા બનવા યોગ્ય છે, કિન્તુ આત્મા થઇને જડ જેત્રેા બની જાય તે યાગ્ય જ ગણાય. અવિરતિના ઘરમાં જવું, પરવસ્તુઓની ઇચ્છાઓ કર્યાં કરવી, પરવસ્તુઓની ઝંખના કરીને તે તે વસ્તુઓની ભિક્ષુકની પેઠે યાચના કરવી, પરવસ્તુઓમાં હું અને મ્હારૂં એવા મિથ્યા અધ્યાસથી અંધાઈ જવું, એ આત્માના મૂળધર્મ નથી; ખરેખર આત્માએ પેાતાના મૂળધર્મ વિસાર્યાં છે
For Private And Personal Use Only
Page #454
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) તેથી તેણે પિતાનું સહજ સુખ પ્રાપ્ત કર્યું નથી. આમા પિતાનું ભાન ભૂલીને જડવસ્તુઓમાં ઝાંઝવાના જલની પેઠે સુખ શોધે છે પણ મળતું નથી અને અને હાયવરાળ કરી દુઃખી થાય છે. ચતુર્ગતિના ચોરાશી લક્ષ બજારમાં તે ભટક્યા કરે છે, પણ હજી તે હરાયાઢોરની પેઠે નિત્ય સુખના સમ્મુખ થયું નથી. આત્માએ પિતાને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને શુદ્ધ વીર્યાદિ મૂળધર્મ વિચાર્યું છે, તેથી તેમનું પૂજ્યપણું જગતમાં દેખાતું નથી. જ્યાં સુધી તેઓ અસત-ક્ષણિક, જડ વસ્તુઓની પૂજા કરે અને તેના નેકર બને, ત્યાં સુધી તેમની પૂજા–બહુમાન-આદિ ન થાય તેમાં શું આશ્ચર્ય? હે વિવેક ! આ પ્રમાણે સર્વ વૃત્તાંત હારી આગળ કહ્યું, હવે તને યોગ્ય લાગે તે કર ! સમતાનું ઉપર્યુકત સર્વ વૃત્તાંત સાંભળિીને વિવેકે, આત્માની પાસે ગમન કર્યું અને આત્માને સર્વ સત્ય વૃત્તાંત કચ્યું અને તેથી શું થયું તે અધુના જણાવે છે.
बन्धु विवेके पीउडो बुजव्यो, वार्यो परघर संग। आनन्दधन समता घर आणे, वाधे नवनवरंग ॥बालुडी०॥५॥
ભાવાથ–સમતાના કથનથી વિવેક બંધુએ આત્મસ્વામીને બધ આપ્યો અને તેનો મૂળ શુદ્ધ ધર્મ સમજાવે. ખરેખર વિવેકમાં સત્ય અને અસત્યનો ભેદ પાડવાની અને સત્ય ગ્રહણ કરાવવાની અપૂર્વ શક્તિ રહી છે. વિવેકના સદુપદેશથી હેય, શેય અને ઉપાદેય તત્ત્વનું ભાન થાય છે. દર્શનાદિ સર્વ ગુણેમાં પ્રથમ વિવેક પ્રગટે છે. અહા ! વિવેકનું કેવું માહાતમ્ય છે? ગમે તેવા આત્માને પણ વિવેક, ક્ષણમાં ઠેકાણે લાવે છે. મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કરાવનાર વિવેક છે. અસત્યથી આત્માને દૂર કરનાર વિવેક છે.
જગતની સ્થલ ભૂમિકામાં પણ વિવેકનું માહાતમ્ય સર્વ લોકે સ્વીકારે છે અને લેકે કહે છે કે, વિવેક પ્રગટ્યાવિના મનુષ્ય તે મનુષ્ય તરીકે ગણુતો નથી. વિવે? રામ વિધિઃ વિવેક દશમે નિધિ છે. વિવેક ત્રીજી આંખ છે. સંસાર વ્યવહારમાં વિવેકના, કલ્પના ભેદે જુદા જુદા પ્રત્યેક દેશોમાં ભેદ પડી ગયા છે, તોપણ વિવેકવિના કેઈને ચાલતું નથી. દરેક ધર્મવાળાઓ અને દરેક દેશવાળાઓ પોતપોતાની બુદ્ધિપ્રમાણે વિવેકની કલ્પના કરે છે, તે સર્વ કપનાવાળા વિવેકમાંથી ઉત્તમ વિવેકને નિશ્ચય કરી શકાય છે. વિવેક વિના હદય મંદિરમાં અંધારું વર્તે છે. અનેક પ્રકારની ઈંગ્લીશ, સંસ્કૃત અને પ્રશીયન, આદિ ભાષાઓના પ્રોફેસર બને, પણ વિવેકવિના સત્ય સુખની પ્રાપ્તિ દુર્લભ છે. એક વિદ્વાનું કહે છે કે, જેનામાં વિવેક નથી તેનામાં
For Private And Personal Use Only
Page #455
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૮) કંઈ નથી. હજારે મીડાં કરવામાં આવે પણ આગળને એકડે ભુસી નાખવામાં આવે તો, મડાની કંઈ પણ કિમત થઈ શકતી નથી. વિવેક પ્રગટતાં અનુક્રમે સર્વે સદ્ગુણે પ્રગટવાના એમ નક્કી માનશે. વિવેથી મનુ અનેક કાર્યમાં લાભ અને અલાભને દેખી શકે છે. વિવેક ચક્ષુથી અદશ્ય ધર્મને દેખી શકાય છે. જેનામાં વિવેક પ્રગટયો હોય છે તે મનુષ્ય, પૂર્વાચાર્યોના પગલે ચાલીને જૈનધર્મનો ફેલા કરવા તૈયાર થાય છે. વિવેક શક્તિ ખીલવાથી જૈનધર્મની શ્રદ્ધા થાય છે. હિંદમાં પૂર્વ વિવેકી મનુષ્ય હતા તેથી પૂર્વનું હિન્દ સર્વ દેશમાં મુકટ સમાન ગણાતું હતું, પણ સંપ્રતિ હિન્દના મનુષ્ય, સનાતન વિવેક દષ્ટિ અને વિવેકમય આચારોને કેરે મૂકીને, પાધ્યા ના નહિ ગ્રહ કરવા ગ્ય કેટલાક-અભક્ષ્ય ભક્ષણાદિ–આચારેના ઉપાસક બને છે અને અવિવેક માર્ગ તરફ ઘસડાય છે. ધર્મ સંબધી વિવેકમાં જૈનશાસ્ત્રોમાં ઘણું કહેવામાં આવ્યું છે, માટે ધર્મના આચારે અને વિચારેને ત્યાગ કર તેજ અવિવેક જાણો. જૈનના દરેક આચારે શાસ્ત્રમાં વિવેક દષ્ટિથી પ્રતિપાદન કરવામાં આવ્યા છે, માટે પારકું તે સારું અને પિતાના ઘરનું ખોટું એવી અવિવેક બુદ્ધિ ધારણ કરવી ન જોઈએ. વિવેક દષ્ટિથી સુજ્ઞ મનુષ્ય આચારોને સેવે છે અને વિવેક દષ્ટિથી વસ્ત્રો વગેરે પહેરે છે. ઉચમાં ઉચ્ચ સુધારાઓને સાયન્સવિધાથી શોધવામાં આવશે તે, તેમાં જૈનધર્મના આચારેજ અને કાયમ રહેવાના. ઉણુ જળ પીવું, પિશાબ ઉપર પિશાબ કર નહિ, અમુક વાસણમાં જમવું, અમુક વિધિથી ખાવું, અમુક રીતિથી ન્હાવું, અમુક રીતિથી ઘર બંધાવવાં, ઈત્યાદિ સર્વ જૈનશાસ્ત્રોમાં જે કહેવામાં આવ્યું છે, તે શરીર, મન અને આત્માની ઉન્નતિ અર્થજ અનુભવી શકાય છે. જૈનને પૂર્વનો પહેરવેષ અત્ર હિન્દુસ્થાન દેશની હવા આદિને સાનુકૂળ છે અને અલ્પ ખર્ચથી સંસાર વ્યવહાર નભાવી શકાય તેવો છે. મનુબો વિવેક દષ્ટિથી વિચાર કરશે તો જેના આચારને સત્ય માની શકશે. આચારે સંબધી જે હાલ સુધારકે પ્રયત્ન કરે છે તેઓ જૈનશાસ્ત્રોને વાંચશે તો માલુમ પડશે કે, જૈનશાસ્ત્રોના આચાર, ત્રતો અને નિયમ પ્રમાણે વર્તાય તો દુનિયાની ઉન્નતિ થયા વિના રહે નહિ. જૈન શ્રાવકેના આચારે શાસ્ત્રોમાં સારી રીતે પ્રતિપાદવામાં આવ્યા છે, તે પ્રમાણે બાર ત્રત વગેરેમાં પ્રવૃત્તિ થાય તો, દુનિયામાં સર્વ જીવોને શાન્તિ કરવામાં સહાયક બની શકાય અને પોતાના આત્માની ઉન્નતિ કરી શકાય. દુનિયાનું ભલું કરવાને માટે વ્રતની આવશ્યકતા છે. દરેક વ્રતનું સ્વરૂપ સમજીને જે મનુષ્યો તેને આદર કરે છે તે ઉગ્ર બને છે અને અન્યને
For Private And Personal Use Only
Page #456
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯) ઉચ્ચ બનાવે છે. જૈનશાસ્ત્રોમાં સદ્ગણે લેવાને ઉપદેશ કર્યો છે અને દુર્ગણો ટાળવાને ઉપદેશ કર્યો છે. બ્રહ્મસમાજીઓ, થીઓસોફીસ્ટ અને અન્ય જે પળે દુનિયામાં ઉભા થયા છે, તે પત્થના મનુષ્યો વિવેક દૃષ્ટિથી જૈનશાસ્ત્રોનાં થેલાં ત–ગુરૂગમથી-વાંચશે તો નવા પન્થની પ્રવૃત્તિમાં પડશે નહિ. કેટલાક જૈનનામ ધરાવનારા જેનો પણ જૈનશાસ્ત્રોના રહસ્યને સમજતા નથી અને ગુરૂગમપૂર્વક જૈન સિદ્ધાન્તોને શ્રવણુ કરતા નથી, તેથી તેઓની વિવેકદષ્ટિ ન ખીલવાથી અન્ય ૫સ્થમાં દાખલ થાય છે અને અધમ આચારમાં શું થાય છે, તેથી તેઓ દુર્ગતિમાં જાય છે. વિવેક દષ્ટિથી સર્વ ધર્મના સિદ્ધાન્તોને વિચારવામાં આવશે તો અન્ત જૈનધર્મજ સત્ય લાગશે. વેદ વા બૌદ્ધધર્મના સિદ્ધાતોને ફેલાવો થવા માંડશે કે તુર્ત દુનિયાનું લક્ષ્ય જૈનશાસ્ત્રો જોવામાં ચટશે અને જૈનશાસ્ત્રોની અનેકાન્ત શૈલીથી દુનિયા પર જૈનધર્મરૂપ સૂર્યનાં કિરણે ફરીથી એકવાર પડશે અને દયાનો સિદ્ધાન્ત સર્વત્ર ફેલાશે. જેનશાસ્ત્રોમાં જૈનધર્મનું સારી રીતે પ્રતિપાદન કરવામાં આવ્યું છે, પણ વિવેક શક્તિ ખીલ્યાવિના માત્ર નામ ધારક કેટલાક જેને તેનો અપૂર્વ લાભ પ્રાપ્ત કરી શકતા નથી. જૈનધર્મની પડતી હાલ થાય છે એમ કેટલાકને લાગતું હશે, પણ કેટલાક વર્ષ પશ્ચાત્ યુગપ્રધાને જન્મ લેશે અને જૈન ધર્મના ઉચચ સિદ્ધાન્તોને પૃથ્વીમાં ફેલાવશે. જેમ જેમ ઉચ્ચ મનુષ્ય થશે અને ધર્મ તરફ ચિત્ત ધરશે, તેમ તેમ જૈનધર્મના તેઓ અધિકારી બનશે. હાલ જેને ઈંગ્લીશ ભાષાના યુવકે પ્રોફેસરો માને છે, તેના કરતાં પૂર્વના મુનિ મહાત્માઓ સામાન્ય નહોતા. પૂર્વના જૈનેના જેવાં ઉચ્ચ વર્તન હાલ દેખાતાં નથી, પણ જૈન તત્ત્વજ્ઞાનને પ્રકાશ થતાં ખરા જૈનો પ્રગટવાના. વિવેક દષ્ટિ આ પ્રમાણે જૈનધર્મ સંબધીની ઉચ્ચતા દર્શાવે છે. વિવેક દષ્ટિવિના મનુ દુનિયામાં ઘણું ખત્તા ખાય છે. વિવેક દષ્ટિથી મનુષ્યો, પિતાના કરતાં જે વિશેષ ગુણવાળા મનુષ્પો છે તેને માન આપે છે અને તેઓને અનુસરી ચાલે છે. વિવેક દષ્ટિથી પતિવ્રતા સ્ત્રી ઘરનાં સર્વ કાર્યો યતના પૂર્વક કરે છે. વિવેક દષ્ટિથી મનુષ્ય, સદાચાર અને અનાચારને ભેદ જાણીને સદાચારમાં પ્રવૃત્તિ કરે છે. વિવેક દષ્ટિથી મનુ અનેક કુકર્મોનો ત્યાગ કરીને સુકૃત્યને ભજનારા થાય છે. વિવેક દષ્ટિથી મનુ સારું તે મારું માને છે. વિવેક દષ્ટિથી મનુ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને અનુસરી સર્વ બાબતમાં પ્રવૃત્તિ વા નિવૃત્તિ કરે છે. જગતમાં એક સાથે હજાર સૂર્ય ઉગે પણ જે વિવેકરૂપ સૂર્ય ન ઉગે તે દુનિયામાં છતી આંખે અંધારું ગણાય.
શ્રાવક અને સાધુધર્મને ભેદ પણ વિવેક દષ્ટિથી દેખાય છે.
For Private And Personal Use Only
Page #457
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) ગૃહસ્થ શ્રાવકને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર વર્ગ આરાધવાના છે. ચોથા ગુણસ્થાનકના શ્રાવકે બાર વ્રત અંગીકાર કરી શકતા નથી. ચેથા ગુણઠાણુના શ્રાવકે વ્રત પચ્ચખાણ કરતા નથી, પણું વ્રત પ્રત્યાખ્યાન કરનારને સહાય કરે છે અને જૈનધર્મની રક્ષામાટે પોતાના પ્રાણુનું પણ સમર્પણું કરે છે. ચેથા ગુણસ્થાનકમાં ઘણું જૈને હોય છે. વ્રતપશ્ચખાણું કરનારા પાંચમા ગુણસ્થાનકવાળા, ચોથા ગુણસ્થાનક કરતાં અલ્પ શ્રાવક હોય છે. શ્રાવકે એ જૈનધમની રક્ષા કરવી જોઈએ. ચોથા ગુણસ્થાનકના શ્રાવકને યાવજીવ રહે એ અનંતાનુબધી ક્રોધ, માન, માયા અને લેભ હેતો નથી; બાકીના કષાયો હોય છે. જૈનધર્મની શ્રદ્ધા જેને વ્યવહારથી પરિપૂર્ણ હેય છે, તેને ચેાથું ગુણસ્થાનક હોય છે. ગમે તે વર્ણના મનુ જે જૈનધર્મની પૂર્ણ શ્રદ્ધા ધારણ કરે છે તે, ચોથા ગુણસ્થાનકમાં દાખલ થઈ શકે છે. પશુઓ અને પંખીઓ પણ બંધ પામે છે તે ચોથા અને પાંચમાં ગુણસ્થાનક પર્યત આવી શકે છે. ચોથા ગુણસ્થાનકના અધિકારવાળાએ ચતુર્થ ગુણસ્થાનકમાં રહેવું જોઈએ અને પાંચમા ગુણસ્થાનકનો અધિકાર પ્રાપ્ત થાય ત્યારે પંચમ ગુણસ્થાનકના ધર્માનુષ્ઠાનમાં દાખલ થવું જોઈએ. છતી શક્તિને પવવી નહિ એટલે અત્ર ધ્યાનમાં રાખવાનું છે. ચતુર્થ ગુણસ્થાનકધારકે પ્રથમ ગુણસ્થાનકવાળાને મદત આપીને ચોથા ગુણસ્થાનકમાં લાવવા પ્રયત્ન કરે છે. ચતુર્થ ગુણસ્થાનકવતી જી કરતાં પાંચમા ગુણસ્થાનકમાં રહેનારાઓ ઉત્તમ ગણાય છે. અવિરતિ શ્રાવકેએ તથા વિરતિ શ્રાવકેએ, ધર્મ, અર્થ, કામ અને મેક્ષ આ ચારે વર્ગની આરાધના કરવી જોઈએ. શ્રાવએ શ્રાવકના અધિકાર પ્રમાણે દયા પાળવી જોઈએ. શ્રાવકેએ સંસાર વ્યવહાર બંધારણની સાથે જૈનધર્મને જાળવવાની જરૂર છે. જૈનધર્મ સર્વ મનુ
ને પાળવા યોગ્ય ધર્મ છે તેથી ગૃહસ્થ દશામાં પિતાના અધિકાર પ્રમાણે વર્તવાની જરૂર છે. જે ધર્મ રાજકીય પ્રકરણની સાથે સંબન્ધવાળ ન થઈ શકે તે ધર્મ દુનિયામાં ટકી શકતું નથી. રાજકીય સંબન્ધવાળ જૈનધર્મ થઈ શકે છે, તે તેને સર્વત્ર ફેલાવો થાય છે. જૈનધર્મ, રાજાઓ વગેરે સર્વેને પાળવા યોગ્ય ધર્મ છે. ગૃહસ્થદશામાં ચોથા ગુણસ્થાનકનો વા પાંચમા ગુણસ્થાનકનોજેને ધર્મ આચરવો હોય, તેણે તે બેમાંથી ગમે તે ગુણસ્થાનકને ધર્મ આચરી શકાય છે. દુનિયાનો મોટો ભાગ ગૃહસ્થ દશામાં પૂર્વ જૈનધર્મ આરાધતો હતો. તે બે ગુણસ્થાનકમાંથી ગમે તે ગુણસ્થાનકમાં રહીને જૈનધર્મ આરાધતો હતો. તેમ વર્તમાનકાળમાં અને ભવિષ્યકાળમાં પણ તે પ્રમાણે ગૃહસ્થ
For Private And Personal Use Only
Page #458
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૧ )
દશામાં રહીને યથાશક્તિ જૈનધર્મ આરાધવા જોઇએ અને વૈરાગ્યવડે સાધુની દીક્ષા ગ્રહણ કરીને સાધુના તાવડે જૈનધર્મ આરાધવા ોઈએ; એમ વિવેક દૃષ્ટિથી શાસ્ત્રાધારે સમજાય છે.
અવિવેક દૃષ્ટિવાળા કેટલાક શ્રાવકા પેાતાના ગૃહસ્થધર્મ પ્રમાણે ધર્મ, અર્થ, કામ અને મેાક્ષનું આરાધન કરી શકતા નથી, તેઓ ખરેખર પોતાના ગુણસ્થાનકના અધિકારથી ભ્રષ્ટ થાય છે. જેએ સંસારમાં રહીને ધર્મ અને મેાક્ષ આરાધવાની ઇચ્છા કરતા હેાય, તેએ ગૃહસ્થધર્મથી પણ ભ્રષ્ટ થાય છે, માટે ધર્મ અને મેાક્ષ એ બે વર્ગ આરાધવાની ઇચ્છાવાળાએ તા સાધુ થવું જોઇએ અને તે શ્રાવક દશામાં રહેવું હેાય તે ચારે વર્ગના વિવેક રાખવા જોઇએ. જેઓ સાધુ થઇને ધર્મ, અર્થ, કામ અને મેાક્ષ, એ ચાર વર્ગની આરાધના કરવા ઇચ્છે છે, તે પેાતાના સાધુના અધિકારધર્મથી ભ્રષ્ટ થાય છે. સાધુને ચારે વર્ગને વિવેક થાય તેવી દેશના દેવાના અધિકાર છે, પણ આરાધનતા મેક્ષ અને ધર્મ એ બે વર્ગનુંજ કરવું જોઈએ. સાધુવર્ગે છઠ્ઠા ગુણસ્થાનકની આરાધના કરવી જોઇએ. જોકે છઠ્ઠા ગુણુસ્થાનકમાં સંજ્વલનના રાગ અને દ્વેષ, સાધુઓ અને સાધ્વીઓને થાય છે, પણ તેથી સાધુધર્મથી ભ્રષ્ટ થવાતું નથી. જો તે પ્રત્યાખ્યાની આદિ રાગ અને દ્વેષ કરે અને શ્રાવકની સાવધ કરણી કરે તેા સાધુધર્મથી ભ્રષ્ટ થઈ શકે; આવી વ્યવસ્થા પણ વિવેકબુદ્ધિથી અવબાધાય છે.
સાધુનાં પશ્ચમહાવ્રત અંગીકાર કરીને, દ્રવ્ય–ક્ષેત્ર-કાલ અને ભાવપૂર્વક પાળવાં જોઇએ, તે પણ વિવેક દૃષ્ટિથી સમજાય છે. શ્રાવક કરતાં ગુરૂરૂપ સાધુની અનન્તગણી ઉચ્ચતા છે. સાધુવિના ચારિત્રધર્મ, વ્યવહારથી સર્વથા ટકી શકતા નથી, તે પણ વિવેક દૃષ્ટિથી સમજાય છે. ઉન્નતિ અને અવનતિના માર્ગોનું સ્વરૂપ વિવેકદૃષ્ટિથી સમજાય છે. મનુષ્યોમાં ક્યા સદ્ગુણા છે અને કયા દુર્ગુણા છે, તેપણ વિવેકદૃષ્ટિથી સમજાય છે. કયા દેશના કયા આચારો કેટલા અંશે અસત્ય છે તેપણુ વિવેકદૃષ્ટિથી સમજાય છે. વિવેક શક્તિથી મનુષ્યા અનિષ્ટના પરિહાર કરે છે અને ઈષ્ટને સ્વીકાર કરે છે. વિવેકદૃષ્ટિથી મનુષ્યો દુર્ગુણાને છેડીને સદ્ગુણાને અવલંબે છે અને અન્યોને પણ ઉત્તમ માર્ગે ચડાવે છે. પૂર્વના જેના વિશેષ વિવેકદૃષ્ટિધારકા હતા તેથી તેઓએ વ્યાવહારિક અને આત્મિક ઉન્નતિ કરી હતી. પૂર્વના જૈનેા શારીરિક ઉન્નતિમાં શ્રેષ્ઠ હતા તેનું કારણ પણ વિવેકદૃષ્ટિ છે. પૂર્વના જૈને સાત ક્ષેત્રમાં વિવેક દૃષ્ટિથી ધન ખર્ચતા હતા. હાનિકારક માર્ગમાં ધનના ય કરતા નહેાતા. પૂર્વના જૈને દાન દેવામાં અત્યંત વિવેક
ભ. ૨૬
For Private And Personal Use Only
Page #459
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૨) ધારણ કરતા હતા. હાલ પણ વિવેક દષ્ટિથી તે પ્રમાણે વર્તવામાં આવે તો ઉન્નતિક્રમમાં આગળ પગલું ભરી શકાય અને કરોડે મનુષ્યના આત્માઓને ઉચ્ચ કરી શકાય. પૂર્વના જૈન શાસ્ત્રોના તને, ધનની પેઠે હૃદયમાં ધારણ કરતા હતા અને તેઓ અવસર હતા તેથી જૈનધર્મનું રક્ષણ અને વૃદ્ધિના ઉપાયને આંખ આગળ ખડા કરી શકતા હતા. પૂર્વના જૈન સર્વ ક્રિયાઓને નિયમસર કરતા હતા, તેથી તેમનું શરીર તંદુરસ્ત રહેતું હતું. મતલબ કે, ઉન્નતિ પિષક તત્ત્વોને આંખ આગળ ખડાં કરનાર વિવેક દષ્ટિ છે.
પડાવશ્યક ક્રિયાની આવશ્યકતા પણ વિવેક દષ્ટિથી વિચારતાં સત્ય કરે છે. આલસ્ય, પ્રમાદ, કલેશ, કુસંપ, નિન્દા અને સ્વાર્થ વગેરેથી કદી પૂર્વકાળમાં કેઇની ઉન્નતિ થઈ નથી અને વર્તમાનમાં કોઈની થતી નથી, તેમ ભવિષ્યમાં કેઈની થનાર નથી; એમ વિવેક દૃષ્ટિથી સમજાય છે.
સંસાર સમુદ્રમાં વિવેક દષ્ટિ એક મોટી સ્ટીમરના જેવી છે, તેને જે પ્રાપ્ત કરે છે તે ઈષ્ટ સ્થાનમાં જાય છે. સંસાર સમુદ્રમાં વિવેક દષ્ટિવિના ઘણુ મનુષ્ય બુડે છે. કીકી વિના આંખની શેભા નકામી છે, નાકવિના મુખની શોભા નકામી છે, પતિવ્રતવિના સ્ત્રીની શોભા નકામી છે, દાનવિના ઘરની શોભા નકામી છે, સત્યવિના જીવ્હાની શોભા નકામી છે, ગંધવિના પુષ્પની શોભા નકામી છે; તેમ વિવેકદષ્ટિવિના મનુષ્યની શેભા નકામી છે.
સર્વ શાસ્ત્રો ન ભણુય તેનો શેક નથી, પણ જે વિવેક પ્રાપ્ત ન થાય તે શક સમજ. મનુષ્ય શરીરાકારથી સર્વે સરખા છે, પણ તેમાં ઉત્તમ કેણુ છે, તે વિવેકવિના પારખી શકાતું નથી. વિવેક દષ્ટિધારકે સત્યસુખપ્રતિ ગમન કરે છે અને કરે મનુષ્યોને ઉત્તમ માર્ગ પ્રતિ વાળે છે. વિવેક દષ્ટિથી મનુષ્ય સર્વ જગતમાંથી સારતત્ત્વને ખેંચી લે છે અને તેઓ જે કરે છે તેમાં ઘણે લાભ થાય છે. વિવેક દષ્ટિથી મનુષ્ય સર્વ આશયોની અપેક્ષાઓને સમજવા લાયક બને છે. અમુક દેશમાં અમુક રીતે વર્તવું અને અમુક કાળમાં અમુકરીતે વર્તવું, અમુક મનુષ્યની સાથે અમુક રીતે વર્તવું અને અમુક દશામાં અમુક રીતિએ વર્તવું; વડેરાઓની સાથે અમુકરીતિએ વર્તવું, તેમજ સાનુકુળ અને પ્રતિકૂળ સંયોગેમાં અમુકરીતિએ વર્તવું, ઈત્યાદિ વિવેકથી સમજાય છે અને તે માટે પ્રવૃત્તિ કરી શકાય છે. સર્વ કાર્યોમાં વિવેકની જરૂર છે. વિવેકબુદ્ધિથી નીતિના સિદ્ધાન્તો સચવાય છે. વિવેક દષ્ટિથી જગતના વ્યાવહારિક કાયદાઓ ઘડાયા છે. ઉપસંહારમાં કહેવાનું કે વિવેક દૃષ્ટિવિના ઉન્નતિક્રમનું પગથીયું પ્રાપ્ત થવું દુર્લભ છે. વિવેક
For Private And Personal Use Only
Page #460
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૩) દષ્ટિવિના દુનિયામાં ઉત્તમ થઈ શકાતું નથી. દુનિયામાં વિવેક એ સદાને ભાનું છે અને તે હદયની ઉન્નતિ કરે છે. દુનિયામાં આ પ્રમાણે વિવેકની દશા છે, તે સહેજે સમજી શકાય છે. હવે અન્તર વિવેકને કહે છે.
આત્માની સૂક્ષ્મ જ્ઞાનાદિ સૃષ્ટિમાં વિવેકની ખાસ જરૂર હોય એમાં શું પૂછવું? કેમકે, વિવેકથી આત્મા પોતાનું શુદ્ધ સ્વરૂપ ઓળખે છે. હવે વિવેકે આત્માને કહ્યું કે, હે આત્મન ! તારી સત્ય સ્ત્રીને સમતા છે અને અવિરતિ તે તારી ખરી સ્ત્રી નથી, તેથી અર્થાત વિવેકે પરિપૂર્ણ સમતાનું સત્ય સ્વરૂપ સમજાવ્યું તેથી, આત્માનું ભાન ઠેકાણે આવ્યું અને તેણે અવિરતિ સ્ત્રીની સંગતિ છેડી અને સમતાની સંગતિ પ્રાપ્ત કરવાની શુહેચ્છા દર્શાવી. ચેતને કુમતિના પરભાવરૂપ ઘરમાં જવાને ભાવ તો અને તેણીના સામું કદીપણ ન જોવાની અને તેણીના લલચાવ્યાથી નહિ મુંઝાવાની પ્રતિજ્ઞા કરી, અર્થાત સમતાની પ્રાપ્તિ માટે આત્માએ પોતાના શુદ્ધસ્વરૂપને ઉપગ ધારણ કર્યો, પોતાના મનમાં ઉત્પન્ન થતા અશુભ વિચારેને હઠાવ્યા અને સમતાપર અત્યંત પ્રેમ ધાર્યો આ પ્રમાણે સમતા સ્ત્રીની પ્રાપ્તિ માટે આત્માએ શુદ્ધદશા અંગીકાર કરી. આત્માએ આ પ્રમાણે કર્યું તે યોગ્ય ગણી શકાય, કારણ કે જગતમાં પણું પુરૂષને સ્ત્રીની પ્રાપ્તિ માટે પુરૂષ યોગ્ય ગુણે ધારણ કરવા પડે છે.
પુરૂષમાં જ્ઞાન, પ્રેમ, ભક્તિ, પરેપકાર, દયા, સત્ય અને પુરૂષાર્થ આદિ સગુણે હોય છે તે, તેની યોગ્યતા પ્રમાણે તેને ઉચ્ચ સ્ત્રી મળે છે. ભૂંડને પિતાની યોગ્યતા પ્રમાણે ભૂંડણ મળે છે. ચકલાને પોતાના અધિકાર પ્રમાણે ચકલી મળે છે. પૂર્વભવ સંબન્ધ, સ્નેહ અને સગુણે પ્રમાણે પુરૂષને સ્ત્રીને સંબન્ધ મળતો આવે છે. સંસારમાં તો કદાપિ લાકડે માંકડાની પેઠે થાય, પણ અન્તરમાં તો આત્માની જ્ઞાનાદિગુણાની સંપત્તિ ખીલે તેના ઉપર સમતા સ્ત્રીને આધાર છે. આત્મા, બાહ્ય દશાને અર્થાત રાગ દ્વેષને ત્યાગ કરે છે તે તે સમતાના ઘેર આવી શકે છે અને સમતાને ભેટી શકે છે. આમાએ ઉત્તમ શુદ્ધદશા સ્વીકારી તેથી વિવેકે આનન્દના ઘનભૂત એવા આત્માને સમતાને ઘેર આપ્યા અને તેથી બન્નેને મેળાપ થયો. સમતા અને આત્માને એકરસરૂપ સંબન્ધ થતાં, આત્માને સહજ સુખના નવા નવા રંગે પ્રગટવા લાગ્યા, અર્થાત્ ક્ષણે ક્ષણે સહજ સુખની ખુમારીને અનુભવ રંગ પ્રગટવા લાગ્યો અને ક્ષણિક સુખની ભ્રાન્તિ ટળી. સમતાના ઘરમાં રહેલે આત્મા પોતાના આનન્દમાં મહાલે છે ત્યારે તેને બાહ્ય સૃષ્ટિના દયવિષયનું ભાન હેતું નથી. સમતાના યોગ્ય
For Private And Personal Use Only
Page #461
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૪) આત્માની દષ્ટિમાં સમાનતા ભાસે છે ત્યારે સર્વ વસ્તુઓને સાક્ષીભૂત થઈને અવલોકી શકે છે. ઉપરના ગુણસ્થાનકમાં સમતાના ગે ચડે છે અને પોતાનું શુદ્ધ અનન્તવીર્ય પ્રગટાવવા પ્રયત્ન કરે છે. જ્ઞાન દર્શન અને ચારિત્ર ગુણેની ક્ષણે ક્ષણે અનન્ત વિશુદ્ધિ કરે છે. સમતાના યોગે આત્મા, આધિ, વ્યાધિ અને ઉપાધિનાં દુઃખનું સ્વમ ભૂલી જાય છે અને પોતાના શુદ્ધ ચૈતન્યની–વીવન દશાને ખીલવે છે. પ્રમાદના સ્થાનકેથી અત્યંત ભિન્ન થઈ પોતાના અસંખ્ય પ્રદેશોમાં આનન્દ ખુમારીવડે સ્થિર થાય છે. પિતાના શુદ્ધ સ્વરૂપ તરફ ગમન કરતો છતો, મમતાના વિકારેને પ્રલય કરે છે અને શુદ્ધ કંચનની પેઠે પિતે નિર્મલ થાય છે. અન્તરની અસંખ્ય પ્રદેશરૂપ ઋષિની અનેક અપૂર્વ શક્તિને સાક્ષાત વેદે છે અને સર્વત્ર વિષમ દષ્ટિની જે પૂર્વની પ્રવૃત્તિ હતી તેને દૂર કરે છે. સમતાના સંબંધમાં આવ્યાવિના સમતાના સંબન્ધની સુખ ખુમારી અનુભવાતી નથી. સમતાના સંબધે અનન્તકર્મની નિર્જરા થાય છે. સમતાના સંબધે આત્મા અત્તર સૃષ્ટિને કર્તા બને છે અને બાહ્ય સૃષ્ટિનો હર્તા બને છે. સમતાનો સંબધ થતાં આત્મા પોતાના સ્વરૂપમાં તલ્લીન બને છે. સમતાના બે આત્મા પિતાનું આન્દમય શુદ્ધ જીવન અમર કરે છે, અર્થાત્ તે બાહ્ય ભાવથી મરે છે, પણ અન્તરથી સત્ય જીવનથી જીવે છે. સમતા ગુણયલ છે તેથી તે આત્માને પરમ શાન્તિ આપે છે. શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ કહે છે કે, સમતાના ઘેર ચેતન આવતાં અનુભવ સુખને રંગ વધે છે અને ચેતન સદાકાલ શાશ્વત સુખને ભેતા બને છે. સૂચના(આ પદમાં રાગ દ્વેષયુક્ત મનને, મેવાસી ગણેલ છે.)
પદ્ ૧૭.
(ાર મારામારી.) देखो एक अपूरव खेला, आपही बाजी आपही बाजीगर । आप गुरु आप चेला ॥
તેણી | ? .. ભાવાર્થ:-શ્રીમઆનન્દઘનજી મહારાજ, સમતાના ગે આભાની જે દશા થાય છે તે બતાવે છે. સમતાના સંબંધમાં આત્મા આવે છે ત્યારે અન્તર સુષ્ટિનો ખેલ આત્મા ખેલે છે અને તે અપૂર્વ ખેલ છે. તે લોક! આત્માનો અપૂર્વ ખેલ દેખો! બાહ્યના ખેલ દેખવાને માટે કેમ જ્યાં ત્યાં આથડે છે? આ અપૂર્વ આત્માનો ખેલ દેખશે ત્યારે બાહ્ય ખેલપર પ્રેમ થશે નહિ.
For Private And Personal Use Only
Page #462
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૫) बाह्य खेल करतां अन्तरनो खेल अपूर्व केपी रीते छ ?
જે ખેલ દેખવાથી અપૂર્વ આનન્દ પ્રગટે છે, તે અપૂર્વ ખેલ કહેવાય છે. બાળકને નાન્હાં નાહાં રમકડાંને ખેલ અપૂર્વ આનન્દવાળે તે દશામાં ભાસે છે અને તેથી તેઓ તે દશામાં આનન્દથી જીવી શકે છે. જરા મોટી ઉમર થતાં બેલાબેટ, વગેરે રમત ખેલવામાં યુવકને અપૂર્વ આનન્દ મળે છે. યુવાવસ્થામાં બાલ્યાવસ્થાના ખેલ નિસ્સાર ભાસે છે, પણ તે વખતે યુવાવસ્થાના ખેલે આનન્દપ્રદ દેખાય છે. યુવાવસ્થામાં સ્ત્રીના ખેલ, નાટક જેવા ખેલ, કુસ્તીના ખેલ, હાથી યુદ્ધના ખેલ, પશુ પંખીના ખેલ, વેશ્યાના નાચ, ઘોડાના ખેલ અને અનેક પ્રકારના તમાસા જોવામાં અપૂર્વ આનન્દ જણાય છે, કિન્તુ વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થતાં યુવાવસ્થાના ખેલોમાં આનન્દ ભાસતો નથી, પણ જાણે યુવાવસ્થામાં કરવાદી કરી હોય તેવું લાગે છે. વૃદ્ધાવસ્થામાં સુન્દર યૌવનવન્તી સ્ત્રીઓમાં પણ અપૂર્વ આનન્દ ભાસતું નથી. આ પ્રમાણે બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાના ભેદે દુનિયાના ખેલે અપૂર્વ ભાસનારા પણ નિસ્સાર લાગે છે અને તેમાં કંઈ આનન્દપ્રદ જણાતું નથી, અર્થાત્ બાહ્ય પદાર્થોના અપૂર્વ ખેલે તે અમુક વયની અપેક્ષા હોય છે, પણ અમુક અવસ્થાએ તેમાં કંઈ સાર જણાતો નથી. જે વસ્તુઓ પર પૂર્વે મન એંટતું હતું અને તેમાં લયલીન થતું હતું, તેજ મન અન્યાવસ્થા વેગે, તેનામાં પ્રેમથી ચોંટતું નથી. જે વેશ્યાઓના ખેલો દેખનારને આનન્દપ્રદ લાગે છે, તે જ ખેલ ખેલનારી વેશ્યાઓને આનન્દપ્રદ લાગતા નથી. તેને વળી અન્ય ખેલમાં આનન્દ લાગે છે. બાહ્ય સૃષ્ટિમાં કેઈ અપૂર્વ ખેલ નથી. આત્મજ્ઞાન પ્રાપ્ત થતાં બાહ્ય પદાર્થોના ખેલપર પ્રેમ રહેતો નથી. બાહ્ય પદાર્થો અમુક વખતે અપૂર્વ લાગે છે, પણ તેના કરતાં કેઈ અન્ય વસ્તુપર મન લાગ્યું તો પૂર્વના ખેલપર પ્રેમ રહેતું નથી. રૂપૈયે ન દેખ્યો હોય ત્યાંસુધી પૈસાપર પૂર્ણ પ્રેમ હોય છે, પણ રૂપૈયો પ્રાપ્ત થતાં પૈસાની અપૂર્વતા જણાતી નથી. સોનામહોર દેખતાં રૂપૈયાની અપૂર્વતા કંઈ હિસાબમાં ગણાતી નથી. મેતિ, પન્ના અને હીરાની પ્રાપ્તિ થતાં સુવર્ણ મહોરમાં અપૂર્વતા ભાસતી નથી. રત્નની પ્રાપ્તિ થતાં મતિ વગેરેમાં અપૂવતા ભાસતી નથી; એમ ઉત્તરોત્તર ચડતી વસ્તુઓ મળતાં તેઓનામાં પ્રેમ લાગે છે અને પૂર્વની વસ્તુઓ પર પ્રેમ રહેતો નથી. આ પ્રમાણે વિચાર કરતાં નિશ્ચય થાય છે કે, બાહ્યની વસ્તુઓમાં એકસરખો પ્રેમ રહેતો નથી અને તે વસ્તુઓ આનન્દ દેનારી પણ હોતી નથી. પ્રથમ ગરીબ મનુષ્યને કોઈ સામાન્ય પદવી લેવા માટે મનમાં બહુ પ્રેમ ઉપજે છે
For Private And Personal Use Only
Page #463
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૬)
અને તેથી વહીવટદાર અને ન્યાયાધીશની પદવીમાં તેને અપૂર્વતા ભાસે છે, પણ જ્યારે તે પદવી પ્રાપ્ત કરે છે ત્યારે તેમાં તેને અપૂર્વતા ભાસતી નથી, પણ લોર્ડ વગેરે પદવીઓ પર અપૂર્વ પ્રેમ પ્રગટે છે અને તેમાં અપર્વતા ભાસે છે. રાજાની પદવી મળતાં ચક્રવર્તિની પદવીમાં અપૂવેતા ભાસે છે, પણુ ચક્રવર્તિની પદવી મળતાં તેમાં અપૂર્વ પ્રેમ રહેતો નથી. પ્રથમ ગરીબ અવસ્થામાં એક લક્ષાધિપતિની સેાબત માટે મન
ટે છે. લક્ષાધિપતિની સેબત થતાં કરેડાધિપતિયોની સેબતમાં અપૂર્વ પ્રેમ ભાસે છે અને તેઓની સાબત થતાં રાજાઓની સેાબત કરવામાં મન લલચાય છે, પણ તેઓની સોબત થતાં તેમાં અપૂર્વતા કપેલી હતી, તેને લોપ થઈ જાય છે. પ્રથમ પિતાના ગામ કરતાં અન્ય ગામ દેખવામાં અપૂવૅતા સમજાય છે, પશ્ચાત્ અમદાવાદ જેવું શહેર દેખવામાં અપૂર્વતા ભાસે છે અને તેના કરતાં મુંબાઈ અને કલકત્તા જેવાં મેટાં શહેર દેખવામાં આવે છે તે, અમદાવાદમાં અપૂર્વતા ભાસતી નથી. લંડન અને પારીસ દેખતાં મુંબાઈ અને કલકત્તામાં અપૂર્વતા અને અપૂર્વ પ્રેમ ભાસતો નથી, તેમ ઈન્દ્રપુરી દેખતાં લંડન અને પારીસની અપૂર્વતા હૃદયમાંથી ઉડી જાય છે, તેના કરતાં પણ અન્ય કંઈ વિશેષ દેખવામાં આવે છે તે તેની અપૂર્વતા ઉડી જાય છે; આ પ્રમાણે દશ્ય પદાર્થોમાં ભાસતી અપૂર્વેતા અવસ્થા ભેદે અને દશ્ય ભેદે અદલાતી જાય છે, માટે બાહ્ય કઈ પદાર્થમાં અપૂર્વતાની અવધિ ઠરતી નથી. બાહ્ય પદાર્થોની શ્રેષ્ઠતા પણું મન કરિપત છે, તેથી તેની અવધિ જણાતી નથી. રસવાળા પદાર્થો ઉત્તરોત્તર અપૂર્વ અપૂર્વ ભાસ્યા કરે છે, પણ અતે રસવાળા પદાર્થોની અપૂવૅતા છેલ્લામાં છેલ્લી અવધિએ પણ સત્ય કરતી નથી. ભાજ્ય અને પેય પદાર્થોમાં પણ પૂર્વના ભેગવેલા પદાર્થો પર પ્રેમ રહેતું નથી, તેમ અપૂવેતા ભાસતી નથી અને ઉત્તરોત્તર ભેજ્ય પદાર્થોમાં અપૂર્વ પ્રેમ અને અપૂર્વતા ભાસે છે, પણ ઉત્તરોત્તર તે તે ભેજ્ય અને પેય પદાર્થોની પ્રાપ્તિ થતાં અપૂર્વતા અને અપૂર્વ પ્રમ કપૂરના પરમાણુની પેઠે વિલય પામે છે. દુનિયામાં બાહિરના જે પદાર્થો પૂર્વે ન દેખ્યા હોય, તેના પર બહુ પ્રેમ રહે છે, પણ તે તે પદાર્થો દેખાયા બાદ તેમાંની અપૂર્વતા મનમાંથી ટળી જાય છે. પ્રથમ મનુષ્યને માન પૂજામાં અપૂર્વ પ્રેમ પ્રગટે છે, પણ જ્યારે આખી દુનિયા માન આપે છે અને સન્માન કરે છે, ત્યારે માનમાં પણ અપૂર્વતાં અને પ્રેમ રહેતું નથી. મનુષ્યને જે પુત્ર ન હોય તે પુત્ર પ્રાપ્તિ માટે અપૂર્વ પ્રેમ વહે છે, કિન્તુ યદા પુત્ર-ભૂંડના સન્તાનની પેઠે ખૂબ થાય છે, ત્યારે ઉલટે અપૂર્વ પ્રેમના ઠેકાણે કંટાળે આવે છે. કેઈપણ
For Private And Personal Use Only
Page #464
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૭). બાહ્યવસ્તુઓ નવી દેખવામાં આવે છે ત્યારે તેમાં અપૂર્વતા અને પ્રેમવૃત્તિ પ્રગટે છે, પણ જ્યારે તે દરરોજ દેખવામાં આવે છે ત્યારે, તેમાં કંઈ અપૂર્વતા ભાસતી નથી. નાટકમાં પ્રથમ જ્યારે કેઈ નો ખેલ મૂકવામાં આવે છે ત્યારે તે ખેલની અપૂર્વતા ભાસે છે, પણ જ્યારે દરરોજ તે ખેલ દેખવામાં આવે છે ત્યારે, અંશમાત્ર પણ અપૂર્વતા દેખાતી નથી. મતલબકે બાહ્ય વસ્તુઓના ખેલમાં અપૂર્વતા ભાસે છે તે વખત આવે ઉડી જાય છે. મનુષાકાર ધારણ કરવો તે પણ એક જાતને ખેલ છે. બાહ્ય ખેલ જોવામાં અને તેમાંથી આનન્દ લેવા મનુષ્ય પ્રયત્ન કરે છે પણું અને તેમાં ફાવતા નથી અને આનન્દના ઠેકાણે દુઃખ દેખે છે. જગતમાં બાહ્ય ખેલેની ક્ષણિકતા છે, બાહ્ય તેવા ખેલેથી આનન્દ લેવા મનુ પ્રયત્ન કરે છે, પણ તે આનન્દ ખરેખ નથી. બાઘવસ્તુઓ દ્વારા જે આનન્દ લે છે તે પરતંત્રતા છે અને વસ્તુતઃ વિચારીએ તે માલુમ પડે છે કે, આનન્દ જડવસ્તુઓમાંથી ઉત્પન્ન થતો નથી, માટે બાહ્ય વસ્તુઓના ખેલને કદી અપૂર્વ ખિલતરીકે ગણું શકાય નહિ.
બાહ્ય સૃષ્ટિમાં, બાહ્ય વસ્તુઓને આનન્દપ્રદ કેઈ અપૂર્વ ખેલ નથી, એમ જ્યારે સહેતુક સિદ્ધ કર્યું ત્યારે, અપૂર્વ ખેલ ક્યાં રહે છે? અને તેને ખેલનાર કોણ છે? કાણું ખેલે છે? અને કેણું ખેલાવે છે? ઇત્યાદિ રહસ્ય સમજવાની અત્યંત આવશ્યકતા છે, તેનું સમાધાન નીચે પ્રમાણે છે. આત્માની અન્તર ગુણેની સૃષ્ટિને અપૂર્વ ખેલ છે. આત્માજ બાજીરૂપ છે અને આત્માજ બાજીગર છે. આત્મામાં સમયે ઉત્પાદ વ્યય થયા કરે છે અને દ્રવ્યપણે ધ્રૌવ્ય વર્તે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણોને અતરમાં અપૂર્વ ખેલ થયા કરે છે. ખેલ ખેલનાર આત્મા પિતે ગુરૂ છે અને પિતાને આજ્ઞા કરે છે અને તે પ્રમાણે સગુણોની પ્રાપ્તિ માટે એક સ્થિર ઉપગમાં વર્ત છે, માટે તેિજ શિષ્ય છે. ગુરૂનું જે કાર્ય છે અને શિષ્યનું જે કાર્ય છે તે સ્થલ વ્યવહારમાં તો બન્નેનું ભિન્ન ભિન્ન દેખાય છે, પણ અન્તરાત્મામાં તો ગુરૂનો ધર્મ પણ આત્મા બનાવે છે અને શિષ્યને ધર્મ પણ આમા બજાવે છે. બાહ્યમાં તો ગુરુ અને શિષ્યની ભિન્નતા વર્ત છે પણ આત્મામાં તો ગુરુ અને શિષ્ય આત્મા સ્વયં હેવાથી–બન્ને ભાવનું ઐક્ય હોવાથી, શુકલ ધ્યાનમાં પ્રવેશ થાય છે. બન્નેનું જ્યાં ઐકય ત્યાં નિશ્ચય છે અને ભેદ પડે ત્યાં વ્યવહાર છે. આમા ધ્યાતા છે, આત્માન કયેય છે અને આત્માજ ધ્યાનરૂપ છે. આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને પૂજે છે માટે, સ્વયં શિખ્ય ગણાય એમાં અધ્યાત્મની
For Private And Personal Use Only
Page #465
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૮ ) અપેક્ષાએ કાંઈ આશ્ચર્ય નથી. આત્મા તેિજ પૂજ્ય છે માટે તે અપેક્ષાએ ગુરૂ છે; આ પ્રમાણે અધ્યાત્મ દષ્ટિથી અન્તરમાં અનુભવ કરવામાં આવે છે તો અપૂર્વ ખેલ જણાય છે અને તે અપૂર્વ ખેલ સદાકાલ એક રૂપે રહે છે અને તે સહજ નિત્ય આનન્દપ્રદ છે, માટે અપૂર્વ કહેવાય છે. શ્રીમદ્ આ અપૂર્વ ખેલને અન્તરમાં અનુભવ કરીને અન્યને દર્શનાર્થ સંબોધે છે. અધ્યાત્મ દૃષ્ટિથી આત્મા ગુરૂ અને ચેલે છે, એવું જાણું વ્યવહારથી ગુરૂશિષ્યનો ભાવ છેડેવો નહિ. દરેક વચન અપેક્ષાવાળાં છે. लोक अलोक बिच आप बिराजित, ज्ञानप्रकाश अकेला । बाजी छांड तहां चढ बैठे, जिहां सिंधुका (सिद्धका ) मेला
- ૨ ભાવાર્થ –આત્માને આ અપૂર્વ ખેલ સિદ્ધાત્મામાં પણ પ્રથમથી ઉતારી શકાય છે અને અપ્રમત્તાદિ ગુણસ્થાનકે ચડીને સિદ્ધ થયા, તેથી કારણ કાર્યભાવ તરીકે પણ આત્મામાં અપૂર્વ ખેલરૂપ અર્થ ઉતારી શકાય છે. સકલ કર્મનો ક્ષય કરીને નિર્મલ–પરમ શુદ્ધ બનેલ આત્માને, સિદ્ધ કહેવામાં આવે છે. સિદ્ધ ભગવાન ક્યાં રહે છે તે જણાવવામાં આવે છે, લોક અને અલકના વચ્ચે એટલે બેના મધ્યમાં સિદ્ધ ભગવાન, આપ અર્થાત પિતે બિરાજે છે. લોકના અતે સિદ્ધપરમાત્માઓ છે અને ત્યાંથી આગળ અલોક શરૂ થાય છે. આત્મા ત્રયોદશમ ગુણસ્થાનકમાં કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રાપ્ત કરે છે. કેવલ જ્ઞાનવડે લેક અને અલક સર્વે પ્રત્યક્ષ દેખાય છે. દરેક વસ્તુઓ દ્રવ્યરૂપે અનાદિ અનન્ત છે, કેવલજ્ઞાનમાં તે તે વસ્તએ અનાદિ અનન્તરૂપે દ્રવ્યપણે હેવાથી તેને અનાદિ અનન્તરૂપે ભાસ થાય છે. પર્યાયરૂપે દરેક વસ્તુઓ સાદિસાંત છે, માટે કેવલજ્ઞાનમાં તેઓ સાદિસાન્તપણે ભાસે છે. કેવલજ્ઞાનરૂપ એકજ પ્રકાશ તેરમા ગુણુ સ્થાનકમાં છે. ક્ષાયિક ભાવના કેવલજ્ઞાન વખતે, પશમ ભાવનું મતિજ્ઞાન વા શ્રુતજ્ઞાન હોતું નથી. એક કેવલજ્ઞાનમાં લેકાલેકને ભાસ થાય છે. તેરમા ગુણસ્થાનકમાં કેવલી સર્વ ક્રિયાઓ કેવલજ્ઞાનરૂપ પ્રકાશયોગ કરે છે. કેવલજ્ઞાનીજ સર્વર કહેવાય છે. શ્રી ચોવીશમા તીર્થંકર મહાવીર પ્રભુ કેવલજ્ઞાની હતા, તેથી તેમણે સત્ય ધર્મને ઉપદેશ આપ્યો છે અને તે પિસ્તાલીશ આગમ વગેરે વાંચવાથી સમ્યક રીત્યા અવબોધાય છે. તેરમાં ગુણસ્થાનકમાં ચાર ઘાતી કર્મ હેતાં નથી, કારણકે ચાર ઘાતી કર્મને સર્વથા નાશ થવાથી, ત્રયોદશમ ગુણસ્થાનકની
For Private And Personal Use Only
Page #466
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૯) પ્રાપ્તિ થાય છે; કિન્તુ ત્યાં ચાર અઘાતીયાં કર્મ વત છે. તેરમા ગુણસ્થાનકથી ચઉદમાં ગુણસ્થાનકમાં જવાય છે. કેવલજ્ઞાન થયા પશ્ચાત છેલ્લી વખતે શુકલ ધ્યાનના-ચરમ બે પાયાનું અનુક્રમે ધ્યાન કરવું પડે છે અને ચાર અઘાતિ કર્મનો નાશ કરવો પડે છે. અઘાતી કર્મને નાશ થતાં ચઉદયું ગુણસ્થાનક પૂર્ણ થાય છે અને ચઉદના ગુણસ્થાનકનું ઉલ્લંઘન કર્યા પશ્ચાત આત્મા સિદ્ધ સ્થાનમાં જાય છે. એક સમયમાં સિદ્ધ સ્થાનમાં પહોંચે છે. સિદ્ધસ્થાન, ચતુર્દશ રજવાત્મક લેકના અતે છે, પશ્ચાત્ ત્યાંથી અલકની શરૂઆત થાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ભગવતીસૂત્ર, આચારાંગસૂત્ર વગેરે પિસ્તાલીશ આગમાં, લેકના અગ્રભાગપર સિદ્ધ સ્થાન છે એમ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જૈનદર્શનમાં આ પ્રમાણે સિદ્ધસ્થાન કચ્યું છે. અદ્વૈતવાદમાં મુક્તિનું સ્થાન અન્ય કલ્પવામાં આવ્યું નથી. સાંખ્યદર્શનમાં મુક્તિનું સ્થાન અન્ય માન્યું નથી. બૌદ્ધ દર્શનમાં પણ મુક્તિનું સ્થાન અન્ય જણુવ્યું નથી. કર્મથી મુક્ત થએલ આત્મા સિદ્ધ સ્થાનમાં એક સમયમાં જાય છે અને ત્યાં સાદિ અનન્તમા ભાગે રહે છે. એરંડામાંથી બીજ ઊર્વ ઉછળે છે અને મલીનતા (માટી) દૂર થતાં તુંબિકા જેમ જલઉપર આવે છે તેમ, કર્મનો નાશ થતાં આમાં સિદ્ધસ્થાનને પ્રાપ્ત કરે છે; એમ સર્વજ્ઞ શ્રી મહાવીર પ્રભુએ મુક્તિનું સ્વરૂપ બતાવ્યું છે. સિદ્ધસ્થાનમાં અનન્ત સિં રહે છે. ભૂતકાળમાં અનન્તજીવો કર્મોનો ત્યાગ કરીને સિદ્ધ સ્થાનમાં ગયા અને મહાવિદેહ ક્ષેત્રમાંથી વર્તમાનકાળે જાય છે અને ભવિષ્યમાં અનન્ત જો કર્મને ક્ષય કરીને મુક્તિસ્થાનમાં જશે.
રસંસારની બાજી જે, રાગવરૂપ ભાવ કર્મ અને અષ્ટધા દ્રવ્ય કર્મની બાજીને છોડીને આત્મા તે સ્થાનમાં જાય છે. જ્યાં અનન્ત સિદ્ધોને મેળાપ થાય છે ત્યાં કેવલીઓ ચડી ગયા; અહે! કેવું આત્માઓનું સામર્થ? અહે કે અપૂર્વ ખેલ? જહાં સિધુકા મેલાના કરતાં, જહાં સિદ્રકા મેલા એમ પાઠો ઘટે છે; તે પાઠ મનમાં ધારીને ઉપર્યુક્ત અર્થ કર્યો છે. સિધુકામેલાના ભાવાર્થમાં સમજવાનું કે, અનન્ત ગુણના ધારક સિન્ધસ્વરૂપ સિદ્ધાત્માઓ જ્યાં છે ત્યાં, જીવ અષ્ટ કર્મને ક્ષય કરીને ગયો અને પરમાત્મપદ પામે, અર્થાત પિતાનું પરિપૂર્ણ શુદ્ધસ્વરૂપ પ્રાપ્ત કર્યું. અહો કેવી જીવની અલૌકિક શક્તિ! શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ આ પ્રમાણે આત્માની શક્તિના અપૂર્વ ખેલને, મનમાં ભાવી તેમાં આનન્દ પામીને અન્યોને પણ આવો ખેલ દેખાડે છે. ખરેખર આ ખેલજ
ભ. ર૭
For Private And Personal Use Only
Page #467
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૦ ) સત્ય છે, કારણકે તેથી દુખની પરંપરા ટળે છે અને સત્ય સુખ પ્રાપ્ત થાય છે, માટે સર્વ ખેલ કરતાં આ ખેલ અપૂર્વ છે. આવે, હે ભવ્યછો ! ખેલ ખેલે, કે જેથી અન્ય સંસારના સર્વ ખેલ ખેલવાના પડે. બાહ્યના ખેલોને પાર આવવાનો નથી અને તેથી ખરૂં સુખ મળવાનું નથી. આ-આમાની પરમામદશા થાય તે–ખેલ ખેલવાને શ્રાવકનાં વ્રત અંગીકાર કરવો જોઈએ અથવા શક્તિ હોય તો સાધુનાં પંચમહાવ્રત અંગીકાર કરવાં જોઇએ. સાધુ થઈને પંચાચાર પાળવા જોઈએ. હાલના કાળમાં કંચન અને કામિનીનો ત્યાગ કરવામાં આવે તે સાધુપણું સારી રીતે પામી શકાય. પૂર્વના રસમય જેવું હાલ ચારિત્ર ન પાળી શકાય તેથી ચારિત્ર ન લેવું એમ કદી મનમાં નિશ્ચય કરે નહિ. સાધુ થવાથી ઘણું ઉપાધિ દૂર કરી શકાય છે, ચારિત્રના આચારમાં પ્રવૃત્ત થએલ આત્મા દુનિયાથી દૂર રહી શકે છે અને ઉત્સર્ગ અને અપવાદ માર્ગ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવાનુસારે આત્માની ઉચચતા કરી શકે છે; ચારિત્રના સુખને અનુભવ ચારિત્ર લીધાવિના થતો નથી. ગમે તેટલા વિદ્વાન થાઓ અને માન સન્માનથી તમારા આત્માને ધન્ય માને, પણ ચારિત્ર પદ લીધા વિના નિરૂપાધિ દશાના સુખનો અનુભવ આવનાર નથી અને આશ્રવના હેતુઓને પરિવાર થનાર નથી. ચારિત્ર ગ્રહણ કર્યાથી અને ગુરૂગમપૂર્વક તત્ત્વજ્ઞાનને અભ્યાસ કરવાથી, આત્માના અપૂર્વ ખેલનું ભાન થાય છે અને તેથી અન્તરમાં ઉતરી શકાય છે. આત્માની જ્ઞાનાદિ સૃષ્ટિના ખેલમાં ઉતરતાં બાહ્ય સૃષ્ટિના ખેલ વિલય પામે છે. કહ્યું છે કે, અત્રમાં જે ઉતરે છે તેનું બાહ્યમાં ચિત્ત ચાટતું નથી. અન્તરની વાતો કરવામાં આવે તેટલા માત્રથી કંઈ કાર્ય સિદ્ધ થતું નથી, કેમકે કહેવું તે રૂપું છે અને કરવું તે સેનું છે અને તેનો અનુભવ લેવો એ રન છે. આત્માની વાતો કરી કરીને કંઠ બેસાડવામાં આવે, પણ જ્યાં સુધી આમાના ગુણે પ્રાપ્ત કરવા, ચારિત્રને યથાશક્તિ ભાગે પકડવામાં ન આવે ત્યાંસુધી શુષ્ક જ્ઞાનીપણું છે. જે સદાચાર સેવવા, તે આવા અપૂર્વ ખેલનો હદયમાં ઉપગ રાખીને સેવવા. ઉપયુક્ત અપૂર્વ ખેલ વાંચીને વાચકોએ તે ખેલ અતરમાં પ્રગટાવવો જોઈએ. અતરના ખેલમાં આનન્દને મહાસાગર છે. જ્ઞાની પુરૂષે અત્તરના ખેલને અભ્યાસ કરે છે. બાળ જી બાહ્ય વસ્તુઓમાં ખેલે છે અને અધ્યાત્મજ્ઞાનીઓ અન્તરમાં ખેલે છે. સાધુ વા શ્રાવકના અધિકાર પ્રમાણે, બાહ્યનાં કાર્ય કરતાં છતાં, પણ અતરને અપૂર્વ ખેલ ખેલવા અત્યંત ઉત્સાહ ધારણ કરે. આત્માનો અન્તરને અપૂર્વ ખેલ છે, તેમાં સ્વસ્વભાવે રહી ખેલવું,
For Private And Personal Use Only
Page #468
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
પશુ માહ્ય પર્દર્શનના યાદમાં પડીને, રાગદ્વેષના ખરાબ ખેલમાં ન પડવું; એમ શ્રીમદ્ પેાતાના આશય પ્રગટ કરીને કહે છે.
वाग्वाद खट नाद सहुमे, किसके किसके बोला । પાદ્દાળનો માર ાંદી કઢાવત, જ તારેા રોજાયેલોનારા
ભાવાર્થ:—ષદર્શનરૂપ નાદથી ઉત્પન્ન થએલ વાણીના વાદ સકલ દર્શનામાં છે, એમાં કેાનું કોનું બેલીએ? દર્શનવાદરૂપ પાષાણને હે જીવ! તું કેમ ઉઠાવે છે? વસ્તુતઃ જોઈએ તે એક તારના ચાલાની પેઠે આત્મામાં તે ષગ્દર્શનના સમાવેશ થાયછે, એકતારાના તંબુરામાંથી છ સ્વર નીકળે છે તેમ, આત્મામાંથી ષદર્શન પ્રગટયાં છે અને સમ્યક્ત્વજ્ઞાન થતાં તેમાં સમાઈ જાય છે.
॥ જોજ
गौतमश्च कणादश्च कपिलश्चपतञ्जलिः ।
व्यासश्व जैमिनिश्चापि दर्शनानि षडेवहि ॥ १ ॥
ન્યાયદર્શન, વૈશેષિકદર્શન, સાંખ્યદર્શન, ચોગદર્શન, વેદાન્તદર્શન, ( ઉત્તરમીમાંસા ) જૈમિનીયદર્શન ( પૂર્વ મીમાંસા ) આ યગ્દર્શનના વાદમાં કોનું કોનું સત્ય કહી શકાય? એકેક દર્શનના વાદરૂપ પત્થરના ભારને મસ્તકપર શામાટે ઉપાડવા જોઇએ, દરેક દર્શના અમુક અમુક નયની અપેક્ષાએ ઉત્પન્ન થયાં છે, નવવર્ષોમાં કહ્યું છે કે,—
॥ થા ॥
जावइया वयणपहा तावइयाचेव हुंति नयवाया ।
जावइया नयवाया तावइयाचेव हुंति नयवाया ॥ १ ॥
જેટલા વચનના માર્ગે છે તેટલા નયવાદા છે અને જેટલા નયવાદા છે તેટલા વચન માર્ગો છે. દુનિયામાં જેટલાં દર્શને છે તે સર્વને ગમે તે નયામાં સમાવેશ થયાવિના રહે તે નથી. અનેકાન્ત (જૈનદર્શન) માં સર્વ દર્શનના સાપેક્ષાએ સમાવેશ થાય છે. ન્યાય અને વૈશેષિક દર્શન અમુકરૂપે આત્માનું અને પરમાત્માનું અસ્તિત્વ સ્વીકારે છે. સાંખ્યદર્શન પણ પુરૂષરૂપે આત્માનું અસ્તિત્વ સ્વીકારે છે. જૈનશાસ્ત્રકારોએ ષડ્દર્શનનાં નામ નીચે પ્રમાણે દર્શાવ્યાં છે.
॥ ોજ । दर्शनानि षडेवात्र, मूलभेदव्यपेक्षया ।
देवता तत्वभेदेन ज्ञातव्यानि मनीषिभिः ॥ १ ॥ बौद्धं नैयायिकं सांख्यं, जैनं वैशेषिकं तथा । जैमिनीयं च नामानि, दर्शनानाममून्यहो ॥ २ ॥
For Private And Personal Use Only
Page #469
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) આ જગતમાં મૂલભેદની જ અપેક્ષાએ પદર્શન છે. ઈષ્ટદેવ અને તત્ત્વ એ બે ભેદવડે દર્શન મનુષ્યોએ જાણવાં જોઈએ. બૌદ્ધદર્શન, નૈયાયિકદર્શન, સાંખ્યદર્શન, જૈનદર્શન, વૈશેષિક દર્શન, જૈમિનિયદર્શન, એ વદર્શનનાં નામ જાણવાં. હવે બૌદ્ધદર્શનનું સ્વરૂપ કર્થ છે.
तत्र बौद्धमते तावत्, देवता सुगतः किल । ચતુળમાર્થ સત્યાનાં, સુવાનાં કાર છે. રૂ दुःखं संसारिणः स्कन्धा, स्ते च पञ्च प्रकीर्तिताः । विज्ञानं वेदना संज्ञा, संस्कारो रूपमेव च ॥ ४ ॥ समुदेति यतो लोके, रागादीनां गणोऽखिलः । आत्मात्मीयभावाख्यः समुदयः स उदाहृतः ॥५॥ क्षणिकाः सर्वसंस्कारा, इत्येवं वासनायकाः । समार्ग इह विज्ञेयो, निरोधो मोक्ष उच्यते ॥ ६ ॥ पञ्चेन्द्रियाणि शब्दाद्या, विषयाः पञ्च मानसम् । धर्मायतनमेतानि, द्वादशायतनानि च ॥ ७ ॥ प्रमाणे द्वेच विज्ञेये, तथा सौगतदर्शने । प्रत्यक्षमनुमानं च, सम्यग्ज्ञानं द्विधा यतः ॥ ८ ॥ प्रत्यक्षं कल्पनापोढ -मभ्रान्तं तत्र बुद्ध्यताम् । त्रिरूपाल्लिङ्गतो लिङ्गि -ज्ञानं त्वनुमानसंज्ञितम् ॥ ९ ॥ रूपाणि पक्षधर्मत्वं, सपक्षे विद्यमानता । विपक्षे नास्तिता हेतो -रेवं, त्रीणि विभाव्यता ॥ १० ॥ લેકાર્થ-બૌદ્ધદર્શનમાં સુગત બુદ્ધ નામને દેવ છે, ગૌતમબુકે બૌદ્ધધર્મની સ્થાપના કરી છે, હિમાલય પર્વતની ખીણમાં કપિલ વસ્તુ નગરમાં તેને જન્મ થયો હતો. તેના પિતાનું નામ શુદ્ધોદન અને માતાનું નામ મહામાયા હતું, તે પર હતો, તેને એક પુત્ર થયો હતો, સાંસારિક ક્ષણિક વસ્તુઓને દેખી તે વૈરાગી બન્યો હતો. રાત્રીના વખતમાં ઘરમાંથી નાસી ગયો હતો અને તેણે સન્યસ્ત ગ્રહ્યું હતું. તેણે ઘણુ સંન્યાસીઓને સમાગમ કર્યો હતો. આજથી અઢી હજાર વર્ષ પહેલાં હિન્દુસ્થાનમાં જૈનધર્મ અને વેદધર્મ એ બે ધર્મ ચાલતા હતા, તે વખતે સાંખ્યમતવાળાનું જોર હતું. ગૌતમ બુદ્ધ કેટલાક સંન્યાસીએની પાસે ગયે, પણ તેનું મન શાન્ત થયું નહિ. તે અમુક પર્વની ગુફામાં રહ્યા અને ત્યાં તેણે પોતાનું શરીર શેષવી નાખ્યું, પણ તેના મનની વાસનાઓ ટળી નહિ, શ્રી પાર્શ્વનાથની પરંપરાના કેટલાક સાધુઓને મળ્યો અને એક આચાર્યના શિષ્ય તરીકે થયો એમ કહેવાય છે, પણ
For Private And Personal Use Only
Page #470
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૩ )
મિથ્યાદ્રષ્ટિના યોગે અનેકાન્તમાર્ગની શ્રદ્ધા થઈ નહિ. કારણકે સમ્યક્ત્વની પ્રાપ્ત દુર્લભ છે. ચથાપ્રવૃત્તિકરણવડે જીવા ઘણી કર્મની સ્થિતિ ખપાવે છે, તેા પણ સમ્યક્ત્વની દૃષ્ટિ પ્રાપ્ત થવી દુર્લભ છે. ગૌતમ બુદ્ધના મનમાં અનેક વિચારો થવા લાગ્યા. આત્માનું સ્વરૂપ જેવા ઘણા વિચાર કર્યા અને તેમાં પેાતાની મેળે તેણે નવા સિદ્ધાન્ત સ્થાપ્યા, પણ જે તેણે જૈનધર્મનું રહસ્ય અવબાધ્યું હેત તે નવીન પન્થ કાઢત નહિ. તેના મનમાં અનેક વિચાર આવવા લાગ્યા અને નષ્ટ થવા લાગ્યા, તેથી તેણે એમ નિશ્ચય કર્યો કે આત્મા તે વિચારરૂપ છે, વિચાર ક્ષણે ક્ષણે કરેછે, તેથી વિચારરૂપ આત્મા ક્ષણિક છે; એવું તેના મનમાં ખાસ બેસી ગયું, તેથી તે ઉપર તેણે અનેક યુક્તિયા ગાઢવી પ્રયાગમાં એક સિદ્ધાન્તના ની વિચાર કરી તેણે ઉપદેશ દેવાનું કાર્ય શરૂ કર્યું. તેના ઉપદેશથી ચારેવર્ણમાંના ઘણા લોકો તેના શિષ્ય થયા. શ્રી મહાવીર પ્રભુના સમાનકાલમાં તેણે પેાતાના મતનેા પ્રચાર કર્યાં. પૂર્વકાલમાં જૈન અને વેદ એ એ ધર્મ હતા, તેમાં ગૌતમ મુદ્ધના સ્થાપેલા ધમ વધારો કર્યો, ત્યારથી હિન્દુસ્થાનના લેાકેા ત્રણ ધર્મમાં વહેંચાઈ ગયા. હવે ઔદર્શનસંબન્ધી વિચાર કરવામાં આવે છે.
ઔદર્શનમાં ચાર આર્ય સત્ય કહેવાય છે; દુઃખ, સમુદય, માર્ગ અને નિરોધ એ ચાર આર્ય સત્યના પ્રરૂપક ગૌતમ બુદ્ધ છે.
સંસારી જીવને દુઃખ વર્તે છે, સ્કંધાના પાંચ ભેદ છે, વિજ્ઞાન, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને રૂપ, એ પાંચનું સ્વરૂપ ગ્રન્થામાંથી જાણી લેવું. જેનાથી રાગાદિના સફલ સમૂહ પ્રગટે છે તેને આત્માત્મીય ભાવરૂપ સમુદય આર્ય સત્ય કહે છે. વિદ્યુના તેજની પેઠે અથવા સન્ધ્યાના રાગની પેઠે સર્વ સંસ્કારો ક્ષણિક છે, સર્વ વાસનાએ પણ ક્ષણિક છે, એવી રીતે વિચારવું તેને માર્ગનામા આર્ય સત્ય કહે છે. કૌથી મુકાવું. તેને નિરોધનામા આર્ય સત્ય કહે છે. પાંચ ઇન્દ્રિયો અને શબ્દાદિ પાંચ વિષયો તેમજ મન અને ધર્મ કરણી કરવાનું સ્થાન તે દેવગુરૂનું મન્દિર, એ ઉપયુક્ત બાર સ્થાનકે છે. બૌદ્ધદર્શનમાં પ્રત્યક્ષ અને અનુમાન એ એ પ્રમાણુ છે, તેથી સમ્યગ્ જ્ઞાન પણ એ પ્રકારનું થાય છે. તર્ક અને વિતર્કથી રહિત તથા ભ્રાન્તિથી રહિત પ્રત્યક્ષ પ્રમાણ જાણવું. ત્રણ રૂપથી અનુમાન પ્રમાણની સિદ્ધિ થાય છે ધર્મવ, સક્ષલ્પ અને વિપક્ષવ, આ ત્રણ રૂપ જાણવા યોગ્ય છે તેથી તેનું સ્વરૂપ બતાવે છે. પક્ષ ધર્મપણું એટલે, યથા આ પર્વત અગ્નિમાન છે કારણ કે અત્ર ધૂમ છે; અગ્નિવિના ધૂમ હોય નહિ, તેથી ધૂમના યોગે પર્વતમાં અગ્નિ છે એમ સિદ્ધ થયું, એ પ્રથમ પક્ષ ધર્મત્ય કથાય
For Private And Personal Use Only
Page #471
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૪)
છે. સપક્ષપણું એટલે સપક્ષમાં છતાપણું તે આ પ્રમાણે, જે જે ધૂમવાનું હોય છે તે તે અગ્નિમાન હોય છે, આ રસોડામાં ધૂમ્ર છે તેથી ત્યાં અગ્નિ છે, તેમ આ પર્વત ઘૂમવાનું છે તેથી ત્યાં અગ્નિ છે, એ સપક્ષ કચ્યું. વિપક્ષમાં અછતાપણું તે આ પ્રમાણે છે, જલાશયમાં ધૂમ નથી માટે તે અગ્નિમાન નથી, એમ અવધવું તે વિપક્ષપણું જાણવું. આ ત્રણ રૂપવડે અનુમાન પ્રમાણુ સિદ્ધ થાય છે અને તેથી સાધ્યની સિદ્ધિ કરવામાં આવે છે. આ પ્રમાણે બૌદ્ધદર્શનનું સ્વરૂપ સામાન્યતઃ અવબોધવું.
ગૌતમબુદ્ધે પિતાને ધર્મ વિસ્તારવા માટે ઘણું સાધુઓ અને સાધ્વીઓ બનાવી. ગામેગામ અને શહેરો શહેર બૌદ્ધધર્મ પ્રસરવા લાગ્યો. બૌદ્ધધર્મના આચાર્યો અન્યધર્મોની સાથે હરિફાઈ કરવા લાગ્યા. પોપકાર ગુણને અને ક્ષણિકત્વને મુખ્ય કરીને તેઓએ ઉપદેશ આપે, તેથી બાલ પણ પરેપકાર ગુણનો લાભ લેઈને તે ધર્મમાં દાખલ થવા લાગ્યા. કેટલાક સામાન્ય રાજાઓએ તે ધર્મને સહાય આપી. બૌદ્ધધર્મ ચાર વર્ણને અનુક્રમ તોડી નાખ્યો અને તેઓ સકલ માનવ જાતને એકસરખી માનવા લાગ્યા. બૌદ્ધધર્મીઓ વેદધમીઓને પોતાના ધર્મમાં યજ્ઞ વગેરેમાં દેવ બતાવીને ખેંચવા લાગ્યા અને પોતાના ધર્મની પ્રભુતા કરવા લાગ્યા, પણ તેમના ક્ષણિક વાદના સામે માત્ર જૈનધર્મીઓ બહાદુરીથી ઉભા રહ્યા અને તેથી બૌદ્ધો પરાજય પામ્યા. જૈનધર્મના આચારે અને વિચારે એ બૌદ્ધોને પણ જૈનો બનાવ્યા; વેદધર્મીઓને પણ જેનો બનાવ્યા. આર્ય સુહસ્તિ અને સંપ્રતિ રાજાના સમયમાં, એટલે આજથી લગભગ બાવીસ વર્ષ ઉપર જેનધર્મ હિન્દુસ્થાનની ચારે દિશાએ પ્રસર્યો હતો. જૈન સાધુઓ અને સાધવીઓના આચાર અને ઉપદેશથી દુનિયાનું લક્ષ્ય જૈનધર્મપ્રતિ ખેંચાયું હતું. જૈનધર્મની સાથે હરિફાઈ કરતાં બૌદ્ધધર્મ પાછો પડ્યો હતો; ભલ્લવાદસૂરિના વખતમાં બન્ને ધર્મની વલ્લભીપુર નગરમાં શિલાદિત્ય નૃપતિ સમક્ષ ચર્ચા ચાલી અને તેમાં બૌદ્ધધર્મના આચાર્યો હાર્યા અને પરદેશ ગમન કરવું પડ્યું તથા શંકરાચાર્યના વખતમાં પણ બૌદ્ધોને ઘણું ખમવું પડ્યું, તેથી હિન્દુસ્થાનમાંથી બૌદ્ધધર્મ અન્ય દેશમાં પ્રયાણ કર્યું. વેદાન્તીઓની સાથે જૈનાચાર્યો ઉભા રહ્યા, અર્થાત્ ધર્મશાસ્ત્રોની ચર્ચામાં જૈનાચાર્યો અોની સામે ઉભા રહીને પોતાના ધર્મને ફેલાવવા લાગ્યા. દક્ષિણમાં અને ગુજરાતમાં ઘણું રાજાઓએ જૈનધર્મને માન આપ્યું અને જેનધર્મને પાળનારા કુમારપાલ વગેરે રાજાઓ થયા. બૌદ્ધધર્મમાં આત્માને ક્ષણિક માનવામાં આવે છે. ક્ષણે ક્ષણે આત્મા ઉપજે છે અને ન
For Private And Personal Use Only
Page #472
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ ) ઉત્પન્ન થાય છે. બૌદ્ધધર્મમાં સાધુઓને ગુરૂ તરીકે માનવામાં આવે છે. તેઓના સાધુઓ પીતવસ્ત્ર ધારણ કરે છે અને તેઓ ભક્તોના બનાવેલા મઠેમાં રહે છે. તેઓ પોતાના ધર્મને ઉપદેશ આપવા અત્યંત ઉદ્યમ કરે છે. હાલ અડતાલીશ કરોડ બૌદ્ધધર્મ પાળનારાઓની સંખ્યા છે. યુરોપદેશમાં બૌદ્ધધર્મ ફેલાવા લાગ્યો છે. જૈનેએ જૈનધર્મનાં શાસ્ત્રોને પરિપૂર્ણ અભ્યાસ કરીને પિતાના ધર્મનો ફેલાવો કરવા કમર કસવી જોઈએ. બૌદ્ધધર્મનાં શાસ્ત્રોમાં નાતજાતને ભેદ નથી, તે પ્રમાણે જૈનશાસ્ત્રોમાં પણ જૈનધર્મ પાળવામાં નાતજાતનો ભેદ નથી. બદ્ધ મનુષ્યમાં માંસાહારને પ્રચાર વધી પડ્યો છે અને તેથી તેઓ દયાના સિદ્ધાન્ત ઉપર પાણી ફેરવવા લાગ્યા છે. બૌદ્ધધર્મ અદ્યાપિપર્યત રાજકીય ધર્મ બની રહ્યો છે, ત્યારે જૈનધર્મ હવે રાજકીય ધર્મ રહ્યો નથી, તેનું કારણ એ છે કે જેને પ્રાયઃ વણિક રહ્યા અને તેઓએ સંકુચિત દષ્ટિ ધારણ કરી. જૈનાચા પ્રમાદને તજીને વિશાલ દષ્ટિથી, હવે જૈનધર્મ ફેલાવવા માટે પ્રયત્ન કરે તો, પુનઃ જૈનધર્મની ઝાહોજલાલી થાય. આમભેગ આપ્યાવિને અને જગતનાપર કરૂણા લાવ્યા વિના દુનિયામાં જૈનધર્મને કયાંથી ફેલાવો થઈ શકે? અત્ર કેટલુંક મૂળ વિષયથી દૂર જઈને કહેવામાં આવ્યું, છે પણ તે ખરેખર જૈન દર્શનને ઉપગી હોવાથી અપ્રાસંગિક ગણશે નહિ, કારણ કે જૈનધર્મમાં સર્વ ધર્મને અપેક્ષાએ સમાવેશ થાય છે ત્યારે તેવા જૈનધર્મના પ્રચાર માટે જે કંઈ કહેવામાં આવે તે ર4 અમૂલ્ય લાભ માટે જ હોઈ શકે. હવે ન્યાયદર્શનનું કિંચિત્ સ્વરૂપ દર્શાવવામાં આવે છે.
| ઋો .. अक्षपादमते देवः सृष्टिसंहार कृच्छिवः । विभुर्नित्यैक सर्वज्ञो, नित्यबुद्धिसमाश्रयः ॥ तत्त्वानि षोडशाऽमुत्र, प्रमाणादीनि तद्यथा । प्रमाणं च प्रमेयं च, संशयश्च प्रयोजनम् ॥ दृष्टान्तोप्यथ सिद्धान्तोऽवयवास्तर्क निर्णयौ । वादो जल्पो वितण्डा च, हेत्वाभासाः छलानि च ॥ जातयो निग्रहस्थानान्येषामेव प्ररूपणा । अर्थोपलब्धिहेतुः स्यात् प्रमाणं तञ्चतुर्विधम् ॥ प्रत्यक्षमनुमानंचोपमानं शाब्दिकं तथा ।। तत्रेन्द्रियार्थ सम्पर्कोत्पन्नमयभिचारिकम् ॥ व्यवसायात्मकं ज्ञानं, व्यपदेशविवर्जितम् । प्रत्यक्षमनुमानं तु, तत्पूर्व त्रिविधं भवेत् ॥
For Private And Personal Use Only
Page #473
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( २१६ )
पूर्ववच्छेषवच्चैव दृष्टं सामान्यतस्तथा । तत्राद्यं कारणात् कार्यमनुमानमिहोदितम् ॥ रोलम्बगवलव्यालतमालामलिन त्विषः । वृष्टिं व्यभिचरन्तीह नैवं प्रायाः पयोमुचः ॥ कार्यात् कारणानुमानं यच्च तच्छेषवन् मतम् । तथाविधनदीपूरान्मेघो वृष्टौ यथोपरि ॥ यच्च सामान्यतो दृष्टं तदेवं गतिपूर्विका । पुंसि देशान्तरप्राप्तिर्यथा सूर्येऽपि सा तथा ॥ प्रसिद्ध वस्तुसाधर्म्यादप्रसिद्धस्य साधनम् । उपमानं समाख्यातं यथा गौर्गवयस्तथा ॥ शाब्दमाप्तोपदेशस्तु, मानमेवं चतुर्विधम् । प्रमेयं त्वात्मदेहाद्यं, बुद्धीन्द्रियसुखादिच ॥ किमेतदिति संदिग्धः प्रत्ययः संशयो मतः । प्रवर्तते यदर्थित्वात्तत्तु साध्यं प्रयोजनम् ॥ दृष्टान्तस्तु भवेदेष, विवादविषयो नयः । सिद्धान्तस्तु चतुर्भेदः सर्वतन्त्रादिभेदतः ॥ प्रतिज्ञाहेतु दृष्टान्तो- पनया निगमास्तथा । अवयवाः पञ्च तर्कः संशयोपरमो भवेत् ॥ यथा काकादिसम्पातात्, स्थाणुना भाव्यमत्र हि । उर्ध्व सन्देह तर्काभ्यां प्रत्ययो निर्णयो मतः ॥ आचार्यशिष्ययोः पक्षप्रतिपक्षपरिग्रहात् । या कथाभ्यासहेतुः स्याद-सौ वाद उदाहृतः ॥ विजिगीषोः कथा या तु, छलजात्यादि दूषणा । स जल्पः सा वितण्डा तु, या प्रतिपक्षवर्जिता ॥ हेत्वाभासा असिद्धाया, छलं कूपो नवोदकः । जातयो दूषणाभासाः पक्षादिदुष्यते नयैः ॥ निग्रहस्थानमाख्यातं, परो येन निग्रह्यते । प्रतिज्ञाहानि सन्यास - विरोधादिविभेदतः ॥
લાક ભાવાર્થ:—અક્ષપાદ એટલે, ગોતાઁધના મતમાં સૃષ્ટિના ઉત્પાદ તથા સંહાર કરનાર ઈષ્ટદેવ શિવ (મહાદેવ) છે. શિવને વિષ્ણુ અર્થાત્ સર્વત્ર વ્યાપક માનવામાં આવે છે. તે નિત્ય છે, એક છે અને તે સર્વજ્ઞ છે અને નિત્ય બુદ્ધિના આશ્રયભૂત છે, તેમાં તત્ત્વ માનवामां आवे छे. प्रभाणु प्रभेय, संशय, प्रयोजन, दृष्टान्त, सिद्धान्त,
For Private And Personal Use Only
Page #474
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૭ ) અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ, સ્થલ, જાતિ અને નિગ્રહસ્થાન, એ સળ પદાર્થોને ગૌતમ પ્રતિપાદન કરે છે.
પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણુ, ઉપમાન પ્રમાણ અને શાબ્દિક પ્રમાણુ એ ચાર પ્રમાણ છે.
- તત્ર ઈન્દ્રિયાથે સંપર્કોત્પન્ન, અવ્યભિચારી અને વ્યવસાયાત્મક જ્ઞાન છે, તે વ્યપદેશ વર્જિત છે. પદાર્થોની સાથે ઇન્દ્રિયોના સંગથી જે જ્ઞાન થાય છે તેને, પ્રત્યક્ષ પ્રમાણુ કહે છે.
પ્રત્યક્ષ પ્રમાણે પૂર્વ જેને છે એવું અનુમાન પ્રમાણુ ત્રણ પ્રકારે હોય છે. ૧ પૂર્વવત્ નામનું અનુમાન પ્રમાણુ. ૨ શેષવત્ નામનું અનુમાન પ્રમાણ. ૩ સામાન્યનામાં અનુમાન પ્રમાણું. તેમાં એ ત્રણ ભેદો પૈકી કારણથકી કાર્યનું જે અનુમાન થાય છે, તેને પ્રથમ પૂર્વવત્ નામનું અનુમાન અવધવું.
ભ્રમર, મહીષ, હસ્તિ અને સર્પ તથા તમાલ વૃક્ષ એ સર્વ શ્યામ કાન્તિવાળા જગતમાં વૃષ્ટિ વર્ષવાના કાર્યપ્રતિ વિશેષતઃ પ્રવર્તે છે, પણ તે મેઘ સદુશ નથી, અથૉત્ વૃષ્ટિ નહિ કરનાર, અશ્વસમાન ભ્રમરાદિકે છે, કારણ કે બન્ને શ્યામવર્ણવાળા છે, માટે વૃષ્ટિ કરવારૂપ કારણે વાદળમાં કાર્ય સિદ્ધિ થઈ અને ભ્રમરાદિકમાં વૃષ્ટિ કારણ ન હેવાથી કાર્યની અસિદ્ધિ થઈ.
કાર્યથી કારણનું અનુમાન કરવું તેને શેષવત અનુમાન માનેલું છે. નદીના પૂરરૂપ કાર્યથી પર્વત આદિપર મેઘ થયો છે, એમ જાણવું તે શેષવત અનુમાન અવધવું. જેવી સૂર્યમાં ગતિપૂર્વક દેશાત્ર પ્રાપ્ત છે, તેવી પુરૂષને વિષે ગતિ પૂર્વક દેશાન્તર પ્રાપ્તિ છે, એવું જે અનુમાન કરવું તેને સામાન્યનામા અનુમાન કથે છે.
પ્રસિદ્ધ વસ્તુના સાધર્મ્સથી અપ્રસિદ્ધ વસ્તુને સાધવી તેને ઉપમાન પ્રમાણ કહે છે. જેમ જેવી ગાય છે તે ગવાય છે.
આપ્તપુરૂષના વાકયને શાબ્દપ્રમાણ કહે છે. પ્રમાણ વડે જે ગ્રાહ્ય થાય તેને પ્રમેય કહે છે. આમાં, દેહાદિબુદ્ધિ, ઇન્દ્રિય સુખ, અને દુઃખ વગેરે પ્રમેય પદાર્થ છે.
કેમ આ છે? એવા સંદેહ પ્રત્યયને સંશય કહે છે. જે અર્થત્વથી પ્રવર્તે છે અને જે સાધ્ય છે તેને પ્રયજન કહે છે.
જે વિવાદવિષય ન હોય તે દષ્ટાન્ત કહેવાય છે. સર્વતંત્ર, પ્રતિતંત્ર, અધિકરણ અને અનુકરણ એ ચાર ભેદવા સિદ્ધાત છે.
ભ. ૨૮
For Private And Personal Use Only
Page #475
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૮) પ્રતિજ્ઞા તે સાધ્ધપક્ષ, રથા પર્વતો વહિનાન્ જેમ આ પર્વત્ અગ્નિમાન છે એ પ્રતિજ્ઞા છે, હેતુ તે કારણ છે. પૂર્વતો વરિમાનું છુમાર અત્ર ધૂમ હેતુથી પર્વતમાં અગ્નિ સાધ્ય છે. દષ્ટાતમાં, રસોડું અવબોધવું. રસેડામાં ધૂમાડે છે તેથી તે અગ્નિમાન છે, તેમ પર્વત પણ ધૂમવાળે છે તેથી અગ્નિમાન છે, એમ નિશ્ચય કરવો તેને નિગમ કહે છે. આ પ્રમાણે અનુમાનના પાંચ અવયવ છે. સંશયનો નાશ જેનાથી થાય તેને તર્ક કહે છે.
સંદેહ અને તર્કવડે પશ્ચાત્ જે પ્રત્યય, (પ્રતીતિ) થાય છે તેને નિર્ણય કર્થ છે. જેમ કાકદિના બેસવાથી આ સ્થાણું (લાકડાનું ઠુંઠું) છે. તેવી પ્રતીતિ થાય છે.
आचार्यशिष्ययोः पक्षप्रतिपक्षपरिग्रहात् ।
या कथाभ्यासहेतुः स्या-दसौ वाद उदाहृतः ॥ આચાર્ય અને શિષ્યની પરસ્પર પૂર્વપક્ષ તથા ઉત્તરપક્ષના સંવાદથી જે અભ્યાસ કારણિક કથા પ્રવૃત્તિ થાય છે, તેને આચાર્ય વાદ કહે છે.
विजिगीषोः कथा यातु, छलजात्यादि दूपणा।
स जल्पः सा वितण्डा तु, या प्रतिपक्षवर्जिता ॥ વિશેષ જીતવાની ઈચ્છા કરનારની છળ જાત્યાદિ દષણ સહિત જે કથા હોય, તે જલ્પ કહેવાય છે, અને પ્રતિપક્ષરહિત જે કથા હોય તેને વિતષ્ઠા વાદ કહ્યું છે.
हेत्वाभासा असिद्धा याच्छलं कूपो नवोदकः ।
जातयो दूपणाभासाः पक्षादिर्दूप्यते न यैः ॥ જે હેતુ ન હોય અને હેતુ સરખા દેખાય, તે હેત્વાભાસ કહેવાય છે, અસિદ્ધ બાધિત વગેરે; નવીન જળવાળે આ કંપ છે તેનો અર્થ નવ પ્રકારના જળવાળે એ વિપરીત જે અર્થ કરે તે છળ કહેવાય છે. દષણાભાસ એટલે જે દૂષણ ન હોય અને તે દૂષણ સદશ દેખાય છે તે દૂષણુભાસરૂપ જાતિઓ કહેવાય છે. જે હેત્વાભાસાદિવડે સાધ્ય પક્ષાદિ દૂષિત થતા નથી.
निग्रहस्थानमाख्यातं, परो येन निगृह्यते ।
प्रतिज्ञाहानिसंन्यासविरोधादि विभेदतः ॥ જેવડે પ્રતિપક્ષને પરાજય કરાય છે, તેને નિગ્રહસ્થાન કર્યું છે. પ્રતિજ્ઞા, હાનિ, સંન્યાસ, વિરોધાદિક ભેદથી તે નિગ્રહસ્થાન અનેક પ્રકારનું છે.
For Private And Personal Use Only
Page #476
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(२१८) હવે સાંખ્યદર્શનનું વિવેચન કરાય છે.
सांख्या निरीश्वराः केचित्केचिदीश्वरदेवताः । सर्वेपामपि तेषां स्या-त्तत्त्वानां पञ्चविंशतिः ॥ सत्त्वं रजस्तमश्चेति, ज्ञेयं तावद्गुणत्रयम् । प्रसादतापदैन्यादि-कार्यलिङ्गक्रमेण तत् ॥ एतेषां या समावस्था, सा प्रकृतिः किलोच्यते । प्रधानाव्यक्तशब्दाभ्यां, वाच्या नित्यस्वरूपिका ॥ ततः सञ्जायते बुद्धि-महानिति यथोच्यते । अहङ्कारस्ततोऽपि स्या-त्तस्माषोडशको गणः ॥ स्पर्शनं रसनं घ्राणं, चक्षुः श्रोत्रं च पञ्चमम् । पञ्च बुद्धीन्द्रियाण्यत्र, तथा कर्मेन्द्रियाणि च ॥ पायूपस्थवचः पाणि-पादाख्यानि मनस्तथा । अन्यानि पञ्च रूपादितन्मात्राणीति षोडश ॥ रूपात्तेजो रसादापो, गन्धाभूमिः स्वरानभः । स्पर्शाद्वायुस्तथैवं च, पञ्चभ्यो भूतपञ्चकम् ॥ एवं चतुर्विंशतितत्त्वरूपं, निवेदितं सांख्यमते प्रधानम् । अन्यस्त्वकर्ता विगुणस्तु भोक्ता, तरवं पुमान्नित्यचिदभ्युपेतः ।। पञ्चविंशतितत्त्वानि, संख्ययैवं भवन्ति च । प्रधाननरयोश्चात्र, वृत्तिः पङ्गन्धयोरिव ॥ प्रकृतिवियोगो मोक्षः पुरुषस्य बतैतदन्तरं ज्ञानात् ।
मानत्रितयं चात्र, प्रत्यक्षं लैङ्गिक शाब्दम् ॥ કેટલાક સાંપ નિરીશ્વર છે. ઈશ્વર જગતનો કર્તા નથી એમ કેટલાક સાંખે માને છે-રાગદ્વેષ રહિત ઈશ્વરને જગત બનાવવાનું કંઈ પણ પ્રયોજન નથી. કેટલાક સાંખ્યો ઈશ્વરને દેવપણે માનનારા પણ છે. બન્ને પક્ષકારોને પંચવિંશતિ તવ માન્ય છે.
પ્રથમ તો સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ ત્રણ ગુણ જાણવા. સવગુણનું ચિન્હ પ્રસન્નતા છે. પરિતાપ ઉપજાવે એ રજોગુણનું ચિન્હ છે. દીનતા, કોંધ પ્રમુખ તમગુણનાં ચિન્હ છે; એ ત્રણ ગુણેની સમાન અવસ્થાને ખરેખર પ્રકૃતિ કહે છે.
પ્રકૃતિથી બુદ્ધિ ઉપજે છે, તે મહત તત્વ કથાય છે. બુદ્ધિ મહત્તત્ત્વથી અહંકાર ઉભવે છે અને તેથી સોળ પ્રકૃતિનો સમૂહ हमने ; ते वे छे.
For Private And Personal Use Only
Page #477
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૨૦ )
સ્પર્શેન્દ્રિય ( ત્વચા ) રસેન્દ્રિય (જિન્હા) ધ્રાણેન્દ્રિય ( નાસિકા ) ચક્ષુરિન્દ્રિય ( આંખા ) અને પાંચમી શ્રોત્રેન્દ્રિય (કણું ) આ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુદા, લિંગ, વચન, હાથ અને પગ આ પાંચ કર્મેન્દ્રિયા જાણવી તેમજ, મન અને અન્ય-રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ એ પાંચ તન્માત્રાઓ ઉપર્યુક્ત દશમાં મેળવતાં સેાળનું વૃન્દ થાય છે.
રૂપમાંથી તેજ, રસમાંથી જલ, ગંધમાંથી પૃથ્વી, શબ્દમાંથી આકાશ, સ્પર્શથી વાયુ, તેમજ પાંચ રૂપાદિ તન્માત્રાઓથકી પંચભૂત ઉપજે છે. આ રીતે સાંખ્ય મતમાં પ્રધાન એવું ચાવીશ તત્ત્વનું સ્વરૂપ વર્ણવ્યું. પચ્ચીશમું પુરૂષતત્ત્વ, આત્મા છે. પુરૂષતત્ત્વ અર્થાત્ આત્મા અકત્તો છે, વિગુણુ છે, પણ ભાક્તા છે અને તે જ્ઞાનવર્ડ સહિત તથા નિત્ય છે. સાંખ્ય મતમાં પ્રકૃતિ તથા પુરૂષ એ બેની વૃત્તિ પંગુ અને અંધની પેઠે છે; પ્રકૃતિના વિયોગથી મેક્ષ છે. આ મતમાં પ્રત્યક્ષ અનુમાન અને શાબ્દ એ ત્રણ પ્રમાણ છે.
હવે જૈનદર્શનનું સ્વરૂપ કથે છે.
जैनेन्द्रो देवता यन्त्र, रागद्वेषविवर्जितः । हतमोहमहामल्लः, केवलज्ञानदर्शनः ॥ सुरासुरेन्द्रसम्पूज्यः सद्भूतार्थप्रकाशकः । कृत्स्नकर्मक्षयंकृत्वा, संप्राप्तः परमं पदं ॥ जीवाजीवौ तथा पुण्यं, पापमाश्रवसंवरौ । बन्धो विनिर्जरामोक्षौ, नव तवानि तन्मते ॥ तत्र ज्ञानादिधर्मेभ्यो, भिन्नाभिन्नविवृत्तिमान् । शुभाशुभं कर्मकर्त्ता, भोक्ता सर्वफलस्य च ॥ चैतन्यलक्षणो जीवो, यश्चैतद्विपरीतवान् । अजीवः समताख्यातः, पुण्यं सत्कर्मपुद्गलाः ॥ पापं तद्विपरीतं तु, मिथ्यात्वाद्यास्तु हेतवः । यस्तैर्बन्धः स विज्ञेय, आश्रवो जिनशासने ॥ संवरस्तन्निरोधस्तु, बन्धो जीवस्य कर्मणः । अन्योऽन्यानुगमात्मा तु यः संबन्धो द्वयोरपि ॥ बद्धस्य कर्मणः शाटो, यस्तु सा निर्जरा मता । आत्यन्तिको वियोगस्तु देहादेर्मोक्ष उच्यते ॥ एतानि नव तत्त्वानि यः श्रद्धत्ते स्थिराशयः । सम्यक्त्वज्ञानयोगेन तस्य चारित्रयोग्यता ॥
"
For Private And Personal Use Only
Page #478
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૧ ) तथा भव्यत्वपाकेन, यस्य तत्रितयं भवेत् । सम्यज्ज्ञानक्रियायोगा-जायते मोक्षभाजनम् ॥ प्रत्यक्षं च परोक्षं च, द्वे प्रमाणे तथा मते । अनन्तधर्मकं वस्तु, प्रमाणविषयस्विह ॥ अपरोक्षतयार्थस्य, ग्राहकं ज्ञानमीदृशम् । प्रत्यक्षमितरज्ज्ञेयं, परोक्षं ग्रहणेक्षया ॥ येनोल्पादव्ययध्रौव्य-युक्तं यत्तत्सदीष्यत । अनन्तधर्मकं वस्तु, तेनोक्तं मानगोचरम् ॥ जैनदर्शनसंक्षेप, इत्येष गदितोऽधुना ।
पूर्वापरपराधातो, यत्र कापि न विद्यने । લેકાર્થ –જે દર્શનમાં રાગદ્વેષરહિત અને જેણે મહા મોહમલ્લ હણ્યા છે અને જેણે કેવલ જ્ઞાન અને કેવલ દર્શન પ્રાપ્ત કર્યું છે, એવા જિનેશ્વર દે છે એવું જૈનદર્શન જાણવું. તે જિનેશ્વરે સુરાસુરેના ઈન્દ્રોથી સંપૂજ્ય છે અને વસ્તુના યથાર્થ ધર્મનો પ્રકાશ કરનાર છે અને તેઓ અને સર્વ કર્મનો ક્ષય કરીને સિદ્ધ સ્થાનમાં જાય છે અને ત્યાં સમયે સમયે અનન્તસુખ ભોગવે છે. મેક્ષ સ્થાનનું પૂર્વ વર્ણન કરવામાં આવ્યું છે, માટે અત્ર વિસ્તાર કર્યો નથી.
જૈનદર્શનમાં નવ તત્ત્વો છે તે જણાવે છે. જીવ, અજીવ, પુષ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બન્ધ અને મેલ.
જ્ઞાન, દર્શન, ચારિત્ર, અને વર્યાદિ ગુણેથી ભિન્ન અને કથંચિત અભિન્ન, સંસારદશામાં શુભાશુભ કર્મકર્તા અને તેના ફલને જોતા એવો આત્મા જાણુ.
ચેતના લક્ષણ જેનું છે, એ આત્મા છે. ચેતના લક્ષણ જેમાં નથી તેને અજીવ કહે છે. શુભ કર્મ પુદ્ગલોને પુણ્ય કહે છે અને તેનાથી વિપરીત અશુભ કર્મ પુદ્ગલેને પાપ કહે છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ, એ ચારવડે શુભાશુભ કર્મોનું ગ્રહણું થાય છે, માટે તેને આસ્રવ કહે છે. શુભાશુભ કર્મોનું જે જે ઉપાયથી રેકવું તેને સંવર કહે છે. જીવ અને કર્મનું ક્ષીર અને નીરની પેઠે પરસ્પર સંબજો મળી જવું તેને બબ્ધ કહે છે. શરીર અને કર્મને આત્માથી તદ્દન વિયોગ થે તેને મેક્ષ કહે છે. ઉપર્યુક્ત નવ તત્ત્વોની જે સ્થિરાશય મનુષ્ય, શ્રદ્ધા કરે છે, તે સમ્યકત્વ અને જ્ઞાનને પામે છે અને તેને ચારિત્રની યોગ્યતા પ્રાપ્ત થાય છે, તેમજ ભવ્યત્વના પરિપાકે
For Private And Personal Use Only
Page #479
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
જેને એ ત્રણ રત્ન પ્રાપ્ત થાય છે, તે સમ્યગ્ જ્ઞાન અને ક્રિયાના યાગથી માક્ષનું ભાજન બને છે.
જૈનદર્શનમાં પ્રત્યક્ષ અને પરોક્ષ એ એ પ્રમાણુ છે. અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાનને પ્રત્યક્ષ પ્રમાણમાં સમાવેશ થાય છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને પરોક્ષ પ્રમાણમાં સમાવેશ થાય છે. જૈનદર્શનમાં અનન્ત ધર્માત્મક વસ્તુ હોય છે અને તે પ્રમાણમાં વિષયભૂત થાય છે. દ્રવ્ય, ગુણ અને પર્યાયથી દરેક પદાર્થોને વિ
ચાર કરાય છે.
અપરોક્ષતાવડે પદાર્થોનું ગ્રહણ કરનારૂં જે અવધિજ્ઞાનાદિક જ્ઞાન તે પ્રત્યક્ષ પ્રમાણુ નવું અને અનુમાનાદિ ધૃતર પ્રમાણથી જાણી શકાય તે પરાક્ષજ્ઞાન જાણવું.
જેવડે ઉત્પાદ એટલે ઉત્પન્ન થવું, વ્યય એટલે નાશ થયું અને ધ્રોન્ગ એટલે નિશ્ચલ રહેવું એ, ત્રણ પ્રકારથી યુક્ત સર્વ વસ્તુ, સત્ ઈચ્છાય છે તે વડે અનંત ધર્માંત્મક સર્વ વસ્તુ પ્રમાણુ ગોચર કયેલું છે.
આ પ્રમાણે પૂર્વાપર વિરોધરહિત જૈનદર્શનના સંક્ષેપ કહ્યો, હવે વેશેષિક દર્શનનું સ્વરૂપ કથે છે.
देवता विषयो भेदो, नास्ति नैयायिकः समम् | वैशेषिकाणां तवेतु, विद्यतेऽसौ निदर्श्यते ॥ द्रव्यं गुणस्तथाकर्म, सामान्यं च चतुर्थकम् | विशेषसमवायौच, तत्त्वष्टुं च तन्मते ॥ तत्र द्रव्यं नवधा, भूजल तेजोऽनिलान्तरिक्षाणि । कालदिगात्ममनांसिच, गुणः पुनः पञ्चविंशतिधा ॥ स्पर्शरसरूपगन्धाः शब्दः संख्याविभागसंयोगौ । परिमाणं च पृथक्त्वं, तथा परत्वापरत्वे च ॥ बुद्धिः सुखदुःखेच्छा, धर्माधर्मप्रयत्नसंस्काराः । द्वेषः स्नेहगुरुत्वे द्रवत्व वेगो गुणा एते ॥ उत्क्षेपावक्षेपावर कुञ्चनकं प्रसारणं गमनम् । पञ्चविधं कर्मेतत्परापरे द्वे तु सामान्ये ॥ तत्र परं सत्ताख्यं द्रव्यत्वाद्यपरमथविशेषस्तु | निश्चयतो नित्यद्रव्यवृत्तिरन्त्यो विनिर्दिष्टः ॥ य इहायुतसिद्धाना माधाराधेयभूतभावानाम् । संबन्ध इह प्रत्यय हेतुः सहिभवति समवायः ॥
For Private And Personal Use Only
Page #480
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩) प्रमाणं च द्विधामीषां, प्रत्यक्षं लैङ्गिक तथा ।
वैशोषिकमतस्यैवं, संक्षेपः परिकीर्तितः ॥ લોકાઈ–વેશેષિક દર્શનમાં નયાયિકની પેઠે દેવ વગેરેની માન્યતા છે, પણ તાસંબધી ભિન્નતા છે તે દર્શાવે છે. દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય એ છ તત્ત્વ છે. કોઈ અભાવ નામને સાતમે પદાર્થ માને છે. ચTળવવામા વિશેષ સમવાયા માવા તત વાર્થ શુતિ તવંહે ૩. તેમાં દ્રવ્યના નવ ભેદ છે. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, કાલ, દિક, આત્મા અને મન એ નવ દ્રવ્ય છે. સ્પર્શ, રસ, રૂપ, ગ, શબ્દ, સંખ્યા, વિભાગ, સેગ, પરિમાણ, પૃથકત્વ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુ:ખ, ઈરછા, ધર્મ, અધર્મ, પ્રયત, સંસ્કાર, દ્વેષ, સ્નેહ, ગુરૂત્વ, વત્વ અને વેગ એટલા ગુણે છે. ઉલ્લેપ, આક્ષેપણ, આકુંચન, પ્રસારણ અને ગમન એ પાંચ કર્મ છે. પરત્વ અને અપરત્વ એ બે સામાન્ય છે. ત્યાં સત્તાઓ પર સામાન્ય છે અને દ્રવ્યવાદિ અપર સામાન્ય છે અને અત્યવૃત્તિવિશેષ પદાર્થ તે, નિશ્ચયથી નિત્ય-વ્યવૃત્તિ વિશેષપણે બતાવ્યું છે.
આ મતમાં નિત્યસિદ્ધ એવા આધારાધેયભૂત પદાર્થોનો જે સંબધ એટલે મળવું તે, સમવાય પ્રતીતિરૂપ કારણું કહેવાય છે.
વૈશેષિક દર્શનમાં પ્રત્યક્ષ અને અનુમાન એ બે પ્રમાણ છે. વેશેષિક મતનું આ પ્રમાણે સંક્ષેપથી વર્ણન કર્યું. હવે જૈમિનીય દર્શનનું સ્વરૂપ કહે છે.
છોલા. जैमिनीया पुनः प्राहुः सर्वज्ञादिविशेषतः । देवो न विद्यते कोऽपि यस्य मानं वचो भवेत् ॥ तस्मादतीन्द्रियार्थानां साक्षाद् द्रष्टुरभावतः । नित्येभ्यो वेदवाक्येभ्यो यथार्थत्वविनिश्चयः ॥ अत एव पुराकार्यों वेदपाठः प्रयत्नतः। ततो धर्मस्य जिज्ञासा कर्तव्या धर्म साधनी ॥ नोदना लक्षणो धर्मो नोदना तु क्रियांप्रति । प्रवर्तकं वचः प्राहुः स्वः कामोनिं यथा यजेत् ॥ प्रत्यक्षमनुमानं तु शाब्दं चोपमया सह । अर्थापत्तिरभावश्च षट्प्रमाणानि जैमिनेः ॥ तत्र प्रत्यक्षमक्षाणां सम्प्रयोगः सतासति । आत्मनो बुद्धिजन्मेत्य-नुमानं लैङ्गिक पुनः ॥
For Private And Personal Use Only
Page #481
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪) शाब्दं शाश्वतवेदोत्थमुपमानं तु कीर्तितम् । प्रसिद्धार्थस्य साधादप्रसिद्धस्य साधनम् ॥ दृष्टायनुपपत्या तु कस्याप्यर्थस्य कल्पना । क्रियते यदबलेनासावपत्तिरुदाहृता ॥ प्रमाणपञ्चकं यत्र वस्तुरूपेण जायते । वस्त्वसत्तावबोधार्थ तत्राभावप्रमाणता ॥ जैमिनीयमतस्यापि संक्षेपोऽयं निवेदितः ।
एव मास्तिकवादानां कृतं संक्षेपकीर्तनम् ॥ જૈમિન દર્શનવાળાએ અર્થાત્ પૂર્વમીમાંસકો કહે છે કે, સર્વજ્ઞાદિ વિશેષથી કઈ જગતમાં એવો કેઈ દેવ નથી કે, જેનું વચન પ્રમાણભૂત ગણાય. કઈ જગને કતી નથી, તેમજ જગતમાં કોઈ સર્વસ ઈશ્વર નથી, માટે અતીન્દ્રિય પદાર્થોને સાક્ષાત્ દેખવાના અભાવથી નિત્ય એવાં વેદવાકથી યથાર્થત્વને નિશ્ચય થાય છે, તે માટે જ પહેલાં પ્રયનથી વેદને પાઠ કરે. ઋગ્યેદ, યજુર્વેદ, શ્યામવેદ અને અથર્વેદને અભ્યાસ કરે અને તેથી ધર્મસાધન કરાવનારી ધર્મજિજ્ઞાસા કરવી.
પ્રેરણું લક્ષણયુક્ત ધર્મ છે. ક્રિયાપ્રતિ પ્રેરણું હોય છે. સ્વર્ગની ઈચ્છાવાળે અગ્નિનું યજન કરે એ વચન ક્રિયાપ્રતિ પ્રવર્તક છે.
પ્રત્યક્ષ અનુમાન, શબ્દ, ઉપમાન, અર્થપત્તિ અને અભાવ એ છ પ્રમાણુ જૈમિનીય દર્શનમાં છે.
ઇન્દ્રિયોથી જે વસ્તુઓનું જ્ઞાન થાય છે, અર્થાત પ્રત્યક્ષ થાય છે, તેને પ્રત્યક્ષ પ્રમાણુ કહે છે અને આત્માની બુદ્ધિવડે ઉત્પન્ન થએલને લૈંગિક અનુમાન પ્રમાણ મળે છે.
શાશ્વત, વેદોને શાબ્દપ્રમાણુ કથે છે. પ્રસિદ્ધ અર્થના સાધર્મથી અપ્રસિદ્ધ અર્થનું સાધન કરવું તેને ઉપમાન પ્રમાણુ કથે છે.
જે બળવડે દષ્ટાદિની અનુપપરિવડે કેઈપણ અર્થની કલ્પના કરવામાં આવે છે તેને અર્થપત્તિ પ્રમાણું કહે છે.
જૈમિનીય મતમાં વસ્તુ પ્રમાણુવડે, પાંચ પ્રમાણુ થાય છે અને વસ્તુની અસત્તાના બોધના માટે તેમાં અભાવ પ્રમાણુતા ગણાય છે.
જૈમિનીય મતનો પણ આ પ્રમાણે સંક્ષેપ કહ્યો અને આ પ્રમાણે સર્વ આસ્તિકવાદનું સંક્ષેપથી વિવેચન કર્યું.
કેટલાક આચાર્યો નૈયાયિકમતથી વૈશેષિક દર્શનમાં ભેદ માનતા
For Private And Personal Use Only
Page #482
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ) નથી. તેઓના મતમાં પાંચ આસ્તિકવાદિઓ છે તેઓને, વદર્શનની સંખ્યા પૂર્ણ કરવા માટે લોકાયિત મત ગ્રહણ કરે છે અને તે નીચે પ્રમાણે.
लौकायिता वदन्त्येवं नास्ति जीयो न निर्वृतिः । धर्माधर्मों न विद्यते न फलं पुण्यपापयोः ॥ एतावानेवलोकोऽयं यावानीन्द्रियगोचरः। भद्रे वक्रपदं पश्य यद्वदन्त्यबहुश्रुताः ॥ पिबखाद च चारुलोचने यदतीतं वरगात्रि तन्नते । नहि भीरु गतं निवर्त्तते समुदय मात्रमिदं कलेवरम् ॥ पृथ्वी जलं तथा तेजो वायुभूतचतुष्टयम् । आधारो भूमिरेतेषां मानं त्वक्षजमेव हि ॥ पृथ्व्यादि भूतसंहत्या तथा देहपरिणतः। मदशक्तिः सुराङ्गेभ्यो यद्वत्तद्वच्चिदात्मनः ॥ तस्मादृष्टपरित्यागाद्यददृष्टे प्रवर्तनम् । लोकस्य तद्विमूढत्वं चार्वाकाः प्रतिपेदिरे ॥ साध्यवृत्तिनिवृत्तिभ्यां या प्रीतिर्जायते जने । निरर्था सा मते तेषां धर्मः कामात्परो नहि ॥ लोकायितमतोऽप्येवं संक्षेपोऽयं निवेदितः ।
अभिधेयतात्पर्यार्थः पर्यालोच्य सुबुद्धिभिः ॥ લોકાયિત એટલે નાસ્તિકવાદિ મત કહેવાય છે; તેઓ એમ કહે છે કે, જીવ નથી, મેક્ષ નથી, ધર્મ અધર્મ અને પુણ્ય પાપનું ફળ નથી.
પુનઃ તે નાસ્તિક મત દેખાડે છે કે, જેટલે આ ઇકિવડે દેખાય છે તેટલેજ લેક છે. જેમ હે ભેળી સ્ત્રી ! આ વૃકનું–પગલું જે, એમ અલ્પ બોધવાળાઓ કહે છે.
વળી હે મનોહર નેત્રવાળી સ્ત્રી! પાન ક૨, ભજન કર. હે સુરા!િ જે ગયું તે તારૂં નથી. હે બીકણુ સ્ત્રી ! જે ગયું તે પાછું આવતું નથી અને આ શરીર માત્ર ચાર ભૂતના મળવાથી ઉત્પન્ન થયેલું છે, એટલે અસ્થિર છે.
પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ. એ ચાર ભૂત છે અને તે જળાદિને પૃથ્વી આધાર છે અને પ્રમાણુ તો તેઓને ઇન્દ્રિય ગ્રાહ્ય છે જ. પૃથ્વી આદિ ચાર ભૂતના સમૂહવડે, તેમજ દેહમાં પરિણામ થવાવડે, જેમ મદિરાના અંગેથી મદશક્તિ પ્રગટે છે, તત્ આત્માનું ચૈતન્યજ્ઞાન પ્રગટે છે. તે કારણથી દેખાતા સુખને ત્યાગ કરી, અદષ્ટ વસ્તુમાં પ્રવૃત્તિ
ભ. ૨૮
For Private And Personal Use Only
Page #483
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૬ ) કરવી તે લોકનું વિશેષ મૂઢપણું જાણવું. આ પ્રમાણે ચાવવાદિઓ સ્વીકારે છે. સાધ્ય એટલે બુદ્ધિગ્રાહ્ય વસ્તુ વિષે, પ્રવૃત્તિ અને નિવૃત્તિ વડે જે લેકમાં પ્રીતિ થાય છે તે નિરર્થક છે. તેઓના મતમાં કામથકી અન્ય બીજે કઈ ધર્મ નથી.
લોકાયિત એટલે ચાર્વાક–વા નાસ્તિક મત આ પ્રમાણે સંક્ષેપથી કહ્યું. કહેવા લાયક જે તાત્પર્યાળે છે, તે જ્ઞાની પુરૂએ સર્વ પ્રકારે વિચારવા યોગ્ય છે.
શ્રીમાન હરિભદ્રસૂરિએ પદર્શન સમુચ્ચય ગ્રન્થમાં ઉપર્યુક્ત સ્વરૂપ બતાવ્યું છે. કેટલાક સારભૂત લોકેનું અત્ર આલેખન કર્યું છે.
પદર્શનમાં કયું દર્શન સત્ય છે, તેને આધાર તેના પ્રરૂપક ઉપર રહે છે. શ્રી જિનેશ્વર ભગવાન કેવલજ્ઞાની છે અને તે સમવસરણમાં બેસીને પદાર્થોનું જેવું સ્વરૂપ છે તેવું બતાવે છે, માટે શ્રી તીર્થકરનું વચન સત્ય પ્રમાણુરૂપ કરે છે. અર્થાત્ રાગદ્વેષનો પરિપૂર્ણ ક્ષય થવાથી અને કેવલજ્ઞાન ઉત્પન્ન થવાથી, શ્રી કેવલીભગવાન સોપદેશ આપે છે, માટે તીર્થકર કથિત જૈનદૉન પ્રમાણ છે.
દરેક દર્શનવાળાઓના શાસ્ત્રોમાં, ભેડા ઘણે અંશે દર્શન વા તે તે સમયે ચાલતાં અન્ય અન્યદર્શનના ખંડન મંડનની ચર્ચા હોય છે. ભારતવર્ષની બહિરના દેશમાં પણ ધર્મના અનેક પળે છે અને તેઓમાં અન્ય પળેની ચર્ચા હોય છે. વેદન્તશાસ્ત્રોમાં અન્યદર્શનની ચર્ચા છે. સર્વ દર્શનવાળાને ત્યાં વાવાદનો નાદ હોય છે. મુખ્ય પદર્શનના વાદરૂપ નાદ પૂર્વકાલમાં હતા. વાવાદ કરીને સર્વ મનુષ્ય પિતાપિતાને ધર્મ સ્થાપન કરે છે. હવે આ સર્વ દર્શનેમાંથી કયું દર્શન સત્ય છે, તેને શ્રીમાન આનન્દઘનજી નિશ્ચય કરીને કહે છે કે, જૈનદર્શન સત્ય છે, કારણ કે, જૈનદર્શનમાં જેવું વસ્તુઓની અપેક્ષાએ સૂક્ષ્મ સ્વરૂપ પ્રતિપાદન કર્યું છે તેવું અન્યદર્શનમાં કર્યું નથી. અમે ક્યા દર્શનવાળાનું બેલીએ ! અન્યદર્શનવાળાઓ પિતાનું સત્ય માને છે અને અન્યનું એકાત અસત્ય માને છે. જૈનદર્શનમાં તો જગતમાં ચાલતા સર્વ દર્શનેને અપેક્ષાએ સમાવેશ થાય છે. દરિયામાં નદીઓને સમાવેશ થાય છે, પણ નદીઓમાં સમુદ્રને સમાવેશ થત નથી, તેમ જૈનદર્શનરૂપ સાગરમાં અન્યદર્શનરૂપ નદીઓને સમાવેશ સાપેક્ષ દષ્ટિથી થાય છે, કારણ કે જૈનદર્શન નની અપેક્ષાએ સર્વ દર્શન નોના સારને ગ્રહણ કરે છે. સાપેક્ષવાદનું સ્વરૂપ જણાતાં અન્ય નિરપેક્ષવાદથી ઉથિત એકાત દર્શનની કેણ શ્રદ્ધા કરે? જૈનદર્શનમાં સર્વ દર્શન નની સાપેક્ષ દષ્ટિથી સમાવેશ થાય છે, માટે અન્ય બૌદ્ધાદિ
For Private And Personal Use Only
Page #484
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૭ )
દર્શનને ચર્ચારૂપ યાદ કેમ કરવા? અન્યદર્શનાના જેમાં સમાવેશ થાયછે, એવા જૈનદર્શનને મૂકીને અન્ય એકાન્ત દર્શનનું ગ્રહણુ અને તેની ચર્ચારૂપ પાષાણનેા ભાર કાણુ ઉપાડે? અર્થાત્ કોઈ સુર અનેકાન્ત દૃષ્ટિધારક, અન્યદર્શનાના મિથ્યાવાદરૂપ પાષાણ ભારને ઉપાડે નહિ. અન્યદર્શના એકેક નયથી ઉઠેલાં હેાવાથી, અન્ય નયની માન્યતાના અભાવે મિથ્યાત્વરૂપ હોવાથી (પાષાણુ ભારરૂપ હોવાથી) તેના વિવાદ કરવાની કંઈ જરૂર નથી.
જૈનદર્શન છે તે સર્વ નયથી પરિપૂર્ણ હાવાથી, એકતારના ચાલાની પેઠે સર્વ પ્રકારથી આરાધવા યોગ્ય છે. એકતારના ચાલામાં સર્વત્રં
એકતાર હાય છે, તેમ જૈન્દર્શનના સર્વ સિદ્ધાંતામાં નયાના સાપેક્ષવાદરૂપ, એકતાર હેાવાથી જૈનદર્શન આરાધવા ચાગ્ય છે.
અન્ય સકલ દર્શનમાં એકાન્ત વાગ્બાદની ચર્ચા છે. જૈનદર્શન સર્વ નયોથી સાપેક્ષ હાવાથી અન્ય સર્વ દર્શનાને પોતાનામાં સમાવી શકે છે. જૈનદર્શનને વિશાલ આશય છે અને તે સર્વદા-સર્વથા-સાર્વત્રિક દૃષ્ટિથી સર્વ પદાર્થોના સ્વરૂપને પ્રતિપાદન કરે છે, માટે જૈનદર્શન સર્વથા આરાધવા યોગ્ય છે. અન્ય દર્શનાનું શું શું એલીએ? અર્થાત, સાપેક્ષવાદમય જૈનદર્શનને પામી એકેક નયની એકાંતે માન્યતાથી ઉઠેલાં અન્ય દર્શનાની એકાંતતા સંબન્ધી શું શું બેલીએ ? સર્વ પ્રકારના એકાંતનયથી ઉઠેલા ઝઘડાને શમાવીને, જે અનેકાંતનયથી પરસ્પર અવિરોધી-સર્વ પદાર્થોના ધર્મોને જણાવનાર જૈનદર્શનની પ્રાપ્તિ થવાથી, હવે કંઈ પણ એકાંતવાદાસ્થિતદર્શના સંબન્ધી ખેલવાની જરૂર રહેતી નથી.
જૈનદર્શનરૂપ એક તારામાંથી ષટ્જર નીકળે છે. અર્થાત્ જૈનદર્શનરૂપ એક તારામાં અન્યષદર્શનરૂપ શ્ર્વરના સમાવેશ થાય છે. જૈમિનીય, સાંખ્ય, વૈશેષિક, બૌદ્ધ, ચાર્વાક અને નૈયાયિક આદિ અન્ય સર્વ દર્શનને તેમાં સમાવેશ થાય છે, માટે સર્વ નયાના અંગથી પરિપૂર્ણ એવું જૈનદર્શન પામીને અન્ય દર્શનમાં કેનું કેવું બેલીએ? અર્થાત્ જૈનદર્શનમાં સાપેક્ષ નયવાદથી સર્વ દર્શનાને સમાવેશ થવાથી એકાન્ત નયવાદની માન્યતા સંબન્ધી કંઈ પણ બેાલવાની જરૂર રહેતી નથી.
એકાન્ત નયથી ઉત્થિત બૌદ્ધાદિદર્શના સમ્યજ્ઞાનના અભાવે પત્થના ભાર સમાન છે. તે દર્શનાથી જન્મ, જરા અને મૃત્યુનાં દુઃખ ટળવાનાં નથી. બાહ્યથી અને અન્તરથી જૈનદર્શન પરિપૂર્ણ સત્ય અને સુન્દર છે, એમ શ્રીમદ્ આનન્દઘનજીના કથનના આશય છે. મુક્તિનું સ્થાન શ્રીમાન આનન્દઘનજી લેાકના અન્તે પાતાના માનથી અતાવે છે. તે
For Private And Personal Use Only
Page #485
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ ) સિદ્ધ સ્થાનમાં સર્વ સિદ્ધોને મેલે છે; એમ ઉપર આનન્દઘનજી કથે છે અને તે પ્રમાણે જૈનેતર દર્શન મુક્તિ અને સિદ્ધોનું સ્વરૂપ માનતાં નથી, તેથી તે પત્થરભાર સમાન છે. આજ પદમાં તેમને મુતાત્માનું જે સ્વરૂપ માન્યું છે તેનાથી વિરૂદ્ધ પડનારાં દર્શને શ્રીમાન આનન્દઘનજીની સિદ્ધાન્ત માન્યતાથી વિરૂદ્ધ હોવાથી, એકાન્તવાદરૂપ પાષાણુભારરૂપ કહેવાય, તેમાં અતિશયોક્તિ નથી. પાષાણુને ભાર જેમ રત્નોની પ્રાપ્તિ થતાં ત્યાગ કરવા યોગ્ય છે, તેમ જૈનદર્શનરૂપ રનની પ્રાપ્તિ થતાં મનુષ્ય અન્યદર્શનના પાષાણુભારને કેમ ઉઠાવી શકે? અર્થાત ઉઠાવી શકે જ નહિ.
જૈનેતર દર્શનના નિરપેક્ષ વાદના સિદ્ધાનને, કેવી રીતે નિર્બલ છે તે, સમ્મતિત, વિશેષાવશ્યક, અષ્ટસહસ્ત્રી, સ્યાદ્વાદમંજરી, તત્વાર્થસૂત્ર ટીકા, વગેરે સંકડો ગ્રંથોમાં દર્શાવ્યું છે. મૂળસૂત્રોની ટીકાએમાં પણ તત્ તત્ સમયે પ્રચલિત અન્યદર્શનના સિદ્ધાન્તોની નિર્બલતાને જણાવી છે. શ્રીમદ્દ યશોવિજય ઉપાધ્યાયે શાસ્ત્રવાર્તાસમુ
શ્ચય ગ્રન્થની ટીકામાં અન્ય ધર્મોના સિદ્ધાન્તનું યુક્તિ પુરસ્સર ખંડન કર્યું છે. જૈનદર્શન સર્વાગી છે અને અન્યદર્શન અંગભૂત છે, તેથી તેઓમાં પણ એકેક નયની અપેક્ષાએ અંગરૂપ સત્ય રહેલું છે. જૈનદર્શન નને ફેલા દુનિયામાં વધતો જાય તો, આખી દુનિયામાં વિશાલ દષ્ટિધારક મનુષ્ય ઉત્પન્ન થઈ શકે અને તેથી મત સહિષ્ણુતાને ગુણ દુનિયામાં પ્રસરી શકે. દુનિયામાં અનેક ધર્મ પળે છે, સર્વ પ્રકારના ઝનૂન કરતાં ધર્મનું ઝનૂન વિશેષતઃ બળવાન હોય છે અને તેથી ધર્મ ઝનૂનના લીધે યુદ્ધો થાય છે. સર્વ નથી ઉદ્ભવેલ સાપેક્ષવાદ આવબેધતાં એકાન્તવાદને હઠ–અસહિષ્ણુતા, કલેશ અને સંકુચિત દષ્ટિ વગેરે દેશે ટળી જાય છે, માટે આખી દુનિયામાં વિશાલ દષ્ટિ, મતસહિતા, કદાગ્રહ ત્યાગ, સદાચાર, વગેરે પ્રસરાવવા માટે અને સર્વત્ર શાન્તિ પ્રસરાવવા માટે જૈનદર્શનને ફેલા કરવાની ઘણી જરૂર છે. જૈન ધર્મના ફેલાવાથી સર્વત્ર પ્રેમભાવના અને દયાભાવના પ્રસરાશે. શ્રી માન્ આનન્દઘનજી જૈનદર્શનને ઉત્તમોત્તમ માને છે. આપણે પણ તેમના પગલે ચાલવું જોઈએ અને જૈનદર્શનના સિદ્ધાતેને, પ્રાણની આહુતિ આપીને અર્થાત, ધર્માર્થમ્ જીવન હેમીને જૈનતોનો ફેલાવો કરવો જોઈએ.
ભક્તિગ, ઈશ્વરપાસના, ક્રિયાગ, જ્ઞાનયોગ, શુદ્ધ પ્રેમ અને પરોપકાર આદિ સર્વ ધર્મકાર્યોને જૈનધર્મમાં સમાવેશ થાય છે. શ્રી
For Private And Personal Use Only
Page #486
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૯) જૈનદર્શનના ફેલાવા માટે શ્રીમદ્દ હેમચંદ્ર ભગવાને જે પ્રયત્ન કર્યો છે તે અત્યંત સ્તુત્ય છે; જૈનદર્શનની ઉન્નતિ અર્થે કરડે ઉપાય કરવા જોઈએ. શ્રીમાન આનન્દઘનજીએ વગડામાં કેટલાક વખત પર્યત રહીને પણ જેનદર્શનના સિદ્ધાતેની ઉત્તમતા ગાઈ છે, તેજ બતાવી આપે છે કે તેમના મનમાં જૈનત પ્રતિ અપૂર્વ પ્રેમ હતો અને તે જેન. ધર્મમાં તન્મય બની ગયા હતા.
જૈનદર્શનમાં ષડદ્રનું વર્ણન કરવામાં આવ્યું છે, તેમાં પણ આત્મા મુખ્ય છે. સ્યાદ્વાદ દષ્ટિથી મનાયલા આત્મામાં જૈનેતર દર્શનનો પણ અન્તભવ થાય છે, માટે સર્વ ધર્મના આશ્રયભૂત આત્માને આદર કરવો જોઈએ. એકેક નયના આગ્રહથી ઉસ્થિત જૈનેતર દર્શનોને સર્વ નની સાપેક્ષાએ જેમાં સમાવેશ થાય છે, એવા અનેકાન્ત નય પ્રતિપાદ્ય તત્ત્વને મૂકીને પત્થરભાર સમાન જૈનેતર દર્શનેને કેણુ સેવે? અર્થાત કેઈ અનેકાન્તવાદી સેવે નહીં.
જૈનદર્શનકથિત તત્ત્વોની પ્રઢતાને ખ્યાલ વિદ્વાને કરી શકે છે. પાશ્ચાત્ય અને પવિત્ય જડવાદને નાશ કરવામાટે જૈનદર્શનકથિત તોને અભ્યાસ કરવો જોઇએ. વેદાન્ત દર્શન પણ આત્માની અસ્તિતા પ્રસરાવવા પ્રયત્ન કરે છે. હિન્દુધર્મ પણ કઈક અપેક્ષાએ જૈનધર્મને સહાય કરે છે. કેટલાક પ્રીસ્તિ અને મુસલમાનો પુનર્જન્મ માનતા નથી અને તેઓ પુનર્જન્મનું ખંડન કરે છે, ત્યારે વેદધર્મવાળાઓ આત્માને પુનર્જન્મ પ્રતિપાદન કરવા પ્રયત્ન કરે છે. આમાની અસ્તિતા, પુનર્જન્મની સિદ્ધિ અને દયા વગેરેના પ્રતિપાદનમાં વેદધર્મવાળાઓ જૈનોની સાથે ઉભા રહીને, પ્રતિપક્ષીઓના પ્રશ્નોનું ખંડન કરે છે. ઘણું વેદધમીએ પૂર્વે ગૌતમાદિ એકાદરા ગણધની પેઠે જૈનધમીએ બન્યા છે. જેનાચાર્યોએ યજ્ઞમાં હોમાતા પશુઓ વગેરે કુધર્મનું સારી રીતે ખંડન કર્યું છે. - સાપેક્ષવાદમય શ્રી જૈનદર્શનને પૂર્વે ચારે વર્ણ માનતી હતી. ખરેખર અમૃતનો સ્વાદ લહ્યા પછી કેણું વિષને ગ્રહણ કરે. જૈનદર્શન અમૃત સમાન છે. જૈનદર્શન અન્યધર્મવાળાઓની સાથે મિત્રીભાવથી વર્તવાની સૂચના કરે છે, તેથી જૈનદર્શનનો મહિમા ત્રણ ભુવનમાં ગાજી રહ્યો છે. સગુણેને પ્રાપ્ત કરવા અને દોષને નાશ કરે, એજ જૈનદર્શનનું ચારિત્ર છે. આવા ઉત્તમ સત્યધર્મના પ્રરૂપક કેવલજ્ઞાની શ્રીવીરપ્રભુનું ચરિત્ર આખી દુનિયામાં વંચાય અને જૈનદર્શનને સર્વે મનુષ્પો લાભ લે એમ થવું જોઈએ.
For Private And Personal Use Only
Page #487
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૦ ) જૈનતો અને જૈનેતર દર્શનોનાં તત્વોમાં જૈનદર્શન પ્રતિપાદ્ય ત કેવી રીતે-પ્રમાણથી સત્ય સિદ્ધ કરે છે, તે અમ્મદીય પરમાત્મદર્શન વગેરે ગ્રન્થોમાં જણુવ્યું છે. જેનેતર સર્વ ધર્મોના મુકાબલામાં જૈનધર્મનાં તો, આચારે અને વિચારે વિશેષતઃ પરિપૂર્ણ ઉત્તમ સત્ય કરે છે; એમ અમે મુક્ત કંઠથી કહીએ છીએ.
જૈનેતર સર્વ ધર્મના ચર્ચાવાદમાં ક્યા દર્શનમાં, કયું તત્ત્વ, કઈ અપેક્ષાએ સત્ય છે, તે જૈનદર્શન નોની અપેક્ષાએ જણાવે છે અને અનેક ધર્મોના ઝઘડાના વિવાદને ટાળી દે છે, માટે શ્રીમાન આનન્દઘનજીએ એકતારના ચોલાની ઉપમા જૈનદર્શનને આપી છે. આવા ઉત્તમ જૈનદર્શનને પુનઃ જગતમાં ફેલાવવા પ્રયત્ન કરનારા વીરપુરૂ ઉત્પન્ન થાઓ ! હવે જૈનદર્શન અને આત્માની પરિપૂર્ણ આદેયતાને જણાવી પુનઃ શ્રીમાન આનન્દઘનજી જૈનદર્શન અને તત કથિત આત્મતત્ત્વની શ્રેષ્ઠતા અને તેની પ્રાપ્તિ માટે હૃદયદ્રાર કાઢે છે.
षट्पद पदके जोगसिरिखस, क्यों कर गजपद तोला । आनन्दधन प्रभु आय मिलो तुम, मिट जाय मनका झोला ॥
૨ . | 8 | ભાવાર્થ:–ષપદ (ભ્રમર)ના એકેક પદ (પગ)ના સમાન જૈનથી ભિન્ન દર્શનો અને પળે વગેરે છે. અને હસ્તિના પાદ (પગ) સમાન જૈન દર્શન છે. અન્ય દર્શને ભ્રમરના વટપદ સમાન છે, તેઓનાથી હસ્તિના પદ સમાન જૈનદર્શનની તુલના શી રીતે થઈ શકે ? અર્થાત્ જૈનદર્શનની તુલના થઈ શકે જ નહીં. જૈનદર્શનની તુલના કઈ પણ દર્શનની સાથે થઈ શકે નહીં કેમકે, સહસ્ર દર્શનરૂપ ભ્રમરેના પદે શ્રી જૈનદર્શનરૂપ હસ્તિપદમાં સમાઈ જાય છે. હજારે નદીઓ પાસિફિક મહાસાગરમાં સમાઈ જાય, પણ પાસિફિક મહાસાગર કઈ નદીમાં સમાઈ જાય નહીં, તત્ અત્ર પણ જૈનદર્શનરૂપ મહાસાગરમાં અન્યધર્મ દર્શનરૂપ નદીઓ સમાઈ જાય છે, પણ અન્યદર્શનરૂપ નદીએમાં જૈનદર્શનારૂપ પાસિફિક મહાસાગર રમાઈ જતો નથી, અસંખ્યનોથી ભરપૂર શ્રી જૈનદર્શન છે અને અન્યદર્શનો તે એકેક નયની માન્યતાવાળાં છે, તેથી અન્ય એકેક નયકથિત અન્ય સહસ્ત્ર ધર્મપને જૈનદર્શનમાં—સાપેક્ષ નયવાદના યોગે, સમાવેશ થાય છે. સાત નય અને સપ્તભંગી અને ચાર નિક્ષેપાથી જૈનતત્ત્વોનું સ્વરૂપ પ્રતિપાદન કરવામાં આવ્યું છે, માટે ઉપર્યુક્ત જૈનધર્મની બરાબરી કરે એ કઈ ધર્મ દુનિયામાં નથી.'
For Private And Personal Use Only
Page #488
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૧ ) નિત્યવાદનો પણ જૈનદર્શનમાં સમાવેશ થાય છે અને અનિત્યવાદને પણ જૈનદર્શનમાં સમાવેશ થાય છે. આત્માનું નિયત્વ માનનારા વેદાન્તીઓ અને આત્માનું અનિત્યત્વ માનનારા બૌદ્ધો, એ બન્નેના વાદનો જૈનદર્શનમાં સમાવેશ થાય છે, તેથી જૈનદર્શનના આરાધકને અન્યધર્મ ગ્રહણ કરવાની જરૂર પડતી નથી. જૈનદર્શનમાં એકવાદ અને અનેકવાદને સમાવેશ થાય છે. એક આત્મા (એક બ્રહ્મ)ને માનનારા અદ્વૈત વાદિ છે અને આત્માને ભિન્ન ભિન્ન માનનારા રામાનુજીઓ તથા વૈશેષિક છે, તેથી તે બન્નેને પણું જૈનદર્શનમાં સમાવેશ થવાથી જેનોને અન્યદર્શ અંગીકાર કરવાની જરૂર પડતી નથી. જૈનદર્શનમાં ભેદત્વ અને અભેદત્વ એ બેનો પણ પદાર્થોમાં અન્તર્ભાવ થાય છે. જેનદર્શનમાં કર્તવવાદ અને અકર્તુત્વવાદનો પણ સમાવેશ થાય છે. જેનદર્શનમાં કર્મવાદ અને અકર્મવાદને પણ અન્તભવ થાય છે. જૈનદર્શનમાં શબ્દનય અને અર્થનને પણું સમાવેશ થાય છે.
આત્માઓને ચતુર્દશ પગથીયાપર ચઢવાના ઉપાયો પણ જૈનદર્શનમાં જવ્યા છે. આવું ઉત્તમ જૈનદર્શન મનુષ્યના આત્માને પરમાત્મા થવાનું જણાવે છે. ઉન્નતિક્રમના લાખો ઉપાયોને જૈનદર્શન દર્શાવે છે. અધમમાં અધમ જીવન પણ ઉદ્ધાર થવાની રીતિને જૈનદર્શન જવે છે. આત્મામાંથી પશમભાવે જેવા જેવા પ્રકારનું જ્ઞાન પ્રગટે છે, તે તે જ્ઞાનના પ્રકારે સર્વ આત્મામાં સમાય છે. આમામાંથી વસ્તુતઃ જોતાં ધર્મપત્થના વિચારે પ્રગટે છે. દુનિયામાં જેટલા ધર્મના પળે છે અને તેના આચારે અને વિચારે છે, તે સર્વે આમામાંથી પ્રગટ્યા છે, પણ તેમાં વિચાર કરવાને છે કે, આત્મામાંથી સમ્યજ્ઞાન પ્રગટે છે અને તેનાથી જૈનધર્મને નિશ્ચય થાય છે; તેજ ધર્મ ખરે છે. સમ્યગજ્ઞાન, સમ્યગદર્શન અને સમ્યક ચારિત્રવડે મોક્ષમાર્ગમાં પ્રવેશાય છે, માટે આત્મામાં સમ્યગૂજ્ઞાન પ્રગટાવવા પ્રયત્ન કરે જોઈએ. શ્રી તીર્થકરેના વચનાનુસારે સાત નય આદિથી નવતનું સ્વરૂપ અવધતાં સમ્યગ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એક પદાર્થમાં અનન્તધર્મ રહેલા છે, તેને ભિન્ન ભિન્ન અપેક્ષાએ રમજાવવા માટે ભિન્ન ભિન્ન નની સાપેક્ષતા સમજવી જોઈએ. અન્યદર્શનકારેએ નાની અપે. ક્ષાએ પદાર્થોનું સ્વરૂપ જાણ્યું નથી, તેથી આભાસંબધી જેવા વિચારે પ્રસંગે ઉદ્ભવ્યા તે જણાવી દીધા. અન્યદર્શનકારે પૈકી કેઈને આત્માની નિત્યતાના વિચારે ઉદ્દભવ્યા તે તેણે તેજ ઉપદેશ દીધે. કેઈ દર્શનકારને આત્મા અનિત્ય લાગે તે તેણે તેજ ઉપદેશ દીધો. કેઈને વિચાર કરતાં કરતાં શંકરાચાર્યના પેઠે સર્વને એક આત્મા લાગ્યો તો તેણે
For Private And Personal Use Only
Page #489
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩ર ) તેજ ઉપદેશ ફેલાવવા પ્રયત્ન કર્યો. કેઈને આત્માનું અસ્તિત્વ મનમાં ન ઉતર્યું તે તેણે ચાર્વાકપણું આદર્યું. આમ તેઓની જેવી મતિ હતી તે પ્રમાણે ક્ષોપશમાનુસારે, જેવું મનમાં આવ્યું તેવું એકજ નયની અપેક્ષાએ કથન કરવા માંડ્યું અને પોતાનાથી વિરૂદ્ધ વિચાર કરનારાઓના મતનું યુક્તિથી ખંડન ક્યું, પણ અન્ય દર્શનકારેનું, કયા નયની અપેક્ષાએ, આત્માના ક્ષોપશમની કઈ દિશાએ, શું કહેવાનું છે, તેના અનવબોધથી પરસ્પર ધર્મવાદની તકરારેમાં–કનું કહેવું, કઈ રીતિએ, કેટલા પ્રમાણમાં સત્ય છે તેને તેઓએ સાર એ નહિ. - જેનદર્શનના પ્રરૂપક શ્રી કેવલજ્ઞાની તીર્થકર મહારાજ હોવાથી, સમવસરણમાં બાર પર્ષદાની આગળ તેમણે પ્રત્યેક નનું સ્વરૂપ દર્શાવ્યું અને એકેક નયના વિચારો દર્શાવ્યા, તેમજ દુનિયામાં એકેક નયના વિચાર કેવી રીતે ઉદભવે છે અને તે એકાન્ત એક નયને જ માની અન્ય નયનો તિરસ્કાર કરવાથી તેઓ મિથ્યાત્વપણાને પામે છે, તે પણ દર્શાવ્યું; સર્વ નયના વિચારને પરસ્પર સાપે ક્ષપણે માનતાં અનેકાંતનયવાદ ઉત્પન્ન થાય છે અને તેથી પ્રત્યેક દ્રવ્યના ધર્મોનું સારી રીતે જ્ઞાન થાય છે, તે પણ દર્શાવ્યું. આ પ્રમાણે જેનદર્શનમાં સર્વ નયવાદની સાપેક્ષતાથી સર્વ ધર્મોને સમાવેશ થવાથી હઠ, કદાગ્રહ, કલેશ, અને જડવાદપણું (નાસ્તિકત્વ) બિલકુલ ટળી જાય છે. સ્વયંભુરમણ સમુદ્રની પેઠે અગાધ ગંભીર એવું જૈનશાસન દુનિયામાં વિજય કરે છે અને સૂર્યની પેઠે સર્વ મનુષ્યોને સત્ય દેખવામાં મદત કરે છે. સર્વજ્ઞકથિત જૈનશાસનમાં આત્માનું નોની અપેક્ષાએ સત્ય સ્વરૂપ દર્શાવ્યું છે. જૈનદર્શનનું જ્ઞાન કરીને આદેયભાગને વિવેક કરવામાં આવે તે, આત્માજ આદેય તરીકે લાગે છે અને આત્માનો શુદ્ધસ્વભાવ પ્રગટ કર એજ રહસ્ય આકળી શકાય છે. સર્વ પ્રકારના વિચારોનો આશ્રય આત્મા છે. રાગ અને દ્વેષના ગે આત્મામાંથી અશુદ્ધ વિચારે પ્રગટે છે અને તેથી આત્માને સહજ આનંદગુણ અનુભવાત નથી. રાગ અને દ્વેષના યોગે આત્મા કર્મની રાશિ ગ્રહણ કરે છે, માટે રાગ અને દ્વેષના વિચારો આવતાજ દબાવવા. આત્માના ક્ષયોપશમની ભિન્નતાએ મનુષ્ય મનુષ્યપ્રતિ ભિન્ન ભિન્ન વિચાર પ્રગટે છે.
આત્માના ક્ષાયિકભાવના જ્ઞાને એક કેવલજ્ઞાન વર્તે છે, તેથી સર્વ કેવલજ્ઞાનીઓ એકસરખું જાણે છે અને એકસરખું દેખે છે. આત્માની આવી અપૂર્વ જ્ઞાનલીલા ખરેખ૨ આત્મામાં રહી છે. આત્માની પ્રાપ્તિ
For Private And Personal Use Only
Page #490
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૩) થતાં ઉપર્યુકત જેનેતર દર્શનના વિવાદે તથા રાગદ્વેષના વિકલ્પ ટળે છે, માટે શ્રીમાન આનન્દઘનજીએ પદ્દર્શનનું સ્વરૂપ જણુવીને, તથા આત્માની જ ઉપાસના અને આત્મધર્મની પ્રાપ્તિને સાધ્ય સદુપદેશ જણુંવીને જગતપર અતુલ ઉપકાર કર્યો છે.
માનવા પ્રમુ બાદ મિટ્ટો, તક મિત્ર નાથ મન કોટા. ખરેખર આ વાક્યથી આત્મદર્શન–આત્મપ્રાપ્તિની અત્યંત તીવ્રછા દર્શાવી છે. હવે તેનું દિગદર્શન કિશ્ચિત કરવામાં આવે છેઆનન્દને ઘન એ આત્મા, શરીરમાં વ્યાપી રહ્યું છે.–કઈ ઠેકાણે છે અને તે અત્ર આવનાર છે એમ નથી. જ્યારે ત્યારે પણું શરીરમાં રહેલા આત્માની પ્રાપ્તિ કરવાની જરૂર છે. આત્માનું દર્શન કરવું, આત્માની નિર્મલતા કરવી. આમ શુદ્ધાત્મસ્વરૂપમય થઈ તેનેજ આવી મળવાનું કહેવામાં આવે છે. આમાની અસ્તિતા સ્વીકારનારાં જૈન, વેદાંત, સાંખ્ય અને નૈયાયિક વગેરે દર્શને આત્માની પ્રાપ્તિ માટે ઘણું કહે છે. આત્માની સ્તુતિકારક ઉપનિષદોમાં શ્રુતિ છે. જેનદર્શનમાં તો આત્માન સાધ્ય–ઉપાદેય સ્વીકારેલ છે.
આનન્દન ઘન એ આત્મા છે. આમાની ઉપાસના કરનારને આનન્દગુણનો અનુભવ આવે છે. આખા શરીરમાં વ્યાપી રહેલું અને અનન્તશક્તિમય આત્મતત્ત્વ છે. આત્મા અનન્તગુણનો સાગર છે, તેને પાર મન પામી શકતું નથી. આત્મા અરૂપી છે. રૂપરહિત આત્મા છે, એમ જ્ઞાનિએ આત્માનો સાક્ષાત્કાર કરીને કહ્યું છે. અરૂપી આત્માની ભાવના કરતાં રૂપીપદાર્થોમાં થએલો અહંવાધ્યાસ ટળી જાય છે અને તેથી રૂપીપદાર્થોમાં રાગાદિ પરિણમવડે બંધાવાનું થતું નથી. સર્વ દશ્ય પદાર્થો કેઈ પણ રીતે આત્માને પ્રતિબંધન કરતા નથી. રૂપીપદાર્થો જેવા કે, સુવર્ણ, મતિ વગેરે આ વા જાઓ, તોપણ તરસંબધી હર્ષશોક પ્રગટતો નથી. આત્મા અરૂપી છે અને આત્મામાં રહેલ આનન્દ અરૂપી છે એમ નિશ્ચય થાય છે, ત્યારે દશ્યપદાર્થોમાં ઈષ્ટનિષ્ટત્વ પરિણુમ રહેતું નથી. બાહ્યપદાર્થોના સંબંધમાં આવતાં અને તેઓને વ્યવહાર કરતાં છતાં પણ, અન્તરથી આત્મા તો કટસ્થ સાક્ષી તરીકે અનુભવાય છે. અરૂપી આત્માના જ્ઞાનથી રૂપીપદાર્થો ભાસે છે. જ્યારે વસ્તુસ્થિતિ આ પ્રમાણે છે, ત્યારે મનુષ્યએ દૃશ્ય પદા
ના ગુલામ બનવું એ કઈ પણ રીતે ગ્ય નથી. આત્મા અરૂપી છે, એ નિશ્ચય થતાં પશ્ચાત જગતના જડ પદાર્થો માટે મહાન યુદ્ધ કરવાનું મન થતું નથી. આત્મા જડ પદાર્થોના સંબંધમાં રહે છે તેથી તે કંઈ જડ બનતો નથી; વસ્તુતઃ આત્માનું અરૂપપણું નિશ્ચયથી બની
ભ. ૩૦
For Private And Personal Use Only
Page #491
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪) રહ્યું છે. આ પ્રમાણે અરૂપી આત્માનો બોધ થાય છે, ત્યારે શરીરની શેભા, શરીરના શણગાર, શરીરમાટે કરાતાં અનેક પાપક અને શરીર નષ્ટ થતાં પોતાના નાશની થતી બુદ્ધિ, ટળી જાય છે અને શરીરને એક વસ્ત્ર બરોબર લેખવામાં આવે છે, અર્થાત તેથી આત્મા શરીરનો દાસ બની જતો નથી; પણ આત્મા ખરેખર શરીરને વસ્ત્રની પેઠે માનીને તેનાવડે શુભ કાર્યો કરવા પ્રવૃત્તિ કરે છે. શરીરમાંથી આત્મા છૂટે છે, તોપણ બાહ્ય દશ્ય પદાર્થોમાં આત્મા અહત્વ અને મમત્વ પરિણામથી બંધાતો નથી. અલબત આ પ્રમાણે અરૂપી આત્માને નિશ્ચય થતાં, જ્ઞાની આત્મા જગતના ઉપર તરતો હોય અને જગતમાં નિકંપ હોય, એમ પોતાનો અનુભવ કરી શકે છે. અરૂપી આત્મા છે એમ અવબોધતાં અહત્વ અને મમત્વનાં પરિણામો ત્વરિત વિલય પામે છે અને જગતમાં ઉપકારનાં કૃત્ય કરવામાં-તન, મન અને ધનને સારી રીતે વાપરી શકાય છે; મારો આત્મા અરૂપી છે તો દશ્ય વસ્તુઓને કેમ સર્વના ભલા માટે ન વાપરવી જોઈએ? દૃશ્ય પદાથે કોઈ પણ આત્માના નથી, દૃશ્ય પદાર્થોને ગમે તેટલા એકઠા કરવામાં આવે તોપણ, તે અરૂપી આત્માના થતા નથી, માટે તેને ધમર્થ ઉપયોગ કરવો જોઇએ. આ પ્રમાણે જ્ઞાનિના મનમાં વિચાર આવતાં દશ્ય લક્ષી વગેરે પદાર્થોનું તે દાન કરી શકે છે. જેણે આત્મા અરૂપી છે એમ નિશ્ચય કર્યો છે, તે બાહ્યપદાર્થોનું દાન કરી શકે છે; કદાપિ તે કંજુસપણું રાખતો નથી. આત્મજ્ઞાનિનું આવું લક્ષણ છે તે છાનું રહી શકતું નથી. આમાનું અરૂપ સ્વરૂપ ભાવવાથી અનેક પ્રકારની બાહ્ય ઉપાધિ, વ્યાધિ અને આધિમાં મુંઝાવાતું નથી. આત્માને અરૂપી ભાવનારા મનુષ્યો, પરસ્પર ઐય રાખી શકે છે અને પરસ્પર દેશ જાતિનો ભેદ ટાળીને સહાય કરી શકે છે. ગમે તેવા દુ:ખકર પ્રસંગોમાં પણ અરૂપી આત્માનું સ્મરણ કરીને નિર્ભય અને દુ:ખ રહિત બને છે. અરૂપી આત્મા ભાવનારા મનુષ્યો, અન્તરથી સૂક્ષ્મપણે એક રસરૂપ થઈનેપરસ્પરના આત્માને સૂક્ષ્મ દષ્ટિથી દેખીને આનન્દમાં રહે છે. અરૂપી આત્મા ભાવનારા મનુષ્યોને બાહ્યપદાર્થોની મમતા નડી શકતી નથી; તેઓ વખત આવે એક શ્વાસે છાસમાં સકલ કર્મનો ક્ષય કરી નાખે છે. અરૂપી આત્માને ભાવનારા મનુ શુદ્ધ પ્રેમ, શુદ્ધ રાંબબ્ધ અને શુદ્ધ એકનો અનુભવ કરી શકે છે. અરૂપી આત્માની ભાવના કરનારાઓની અન્તર્દષ્ટિ ખીલે છે અને તેથી તે સ્થલ દશ્યપદાર્થોમાં તન્મય બનતા નથી, પણ પ્રત્યેક આત્માઓની સાથે આત્મવત્ સંબન્ધ રાખવાને સમર્થ થાય છે. અરૂપી આમાની ભાવના ભાવનારાઓ
For Private And Personal Use Only
Page #492
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૩૫ ) દશ્યપદાર્થોને નાશ થતાં ચિન્તા, શક, ભય અને કલેશ વગેરે કરતા નથી; તેઓ જાણે છે કે, ભલે આખી દુનિયા દશ્યપદાર્થોવડે પોતાની ઉન્નતિ માનીને તે માટે મરી મળે, તોપણ તે ખરૂં સુખ પામી શકતી નથી, પણ આધ્યાત્મિક દ્રષ્ટિથી જ અત્તરની સૃષ્ટિમાં પ્રવેશ કરતાં સહજ સુખની યોગ્યતા મળે છે. અરૂપી આત્માની ભાવના કરનારાઓ ધર્મ કારણ પ્રસંગે શરીરની આહુતિ આપવા પણ ચૂકતા નથી. તેઓ અધ્યાત્મદષ્ટિથી સહજાનન્દ સાગરમાં ઝીલે છે. બાહ્યપદાર્થોમાં જ સર્વસ્વ છે એવી તેઓની વૃત્તિ ન હોવાથી, દુનિયામાં છતાં દુનિયામાં નથી, એવી દશાનો ઘણીવાર અનુભવ કરે છે. અરૂપી આત્મા છે એવી ભાવનાથી મનુ પરસ્પર આત્માઓને સહાય કરે છે અને પ્રત્યેક શરીરમાં રહેલા આત્માઓને કેઈ પણ જાતની પીડા ન થાય તેમ પ્રવૃત્તિ કરે છે. અરૂપી આત્માની ભાવના કરનાર મનુષ્ય મૃત્યુ સમયે દીનતા તથા મમતાને ધારણ કરતા નથી. તેઓ તો પિતાના આત્માને અમર લેખે છે, તેથી તેઓને મૃત્યુ પ્રસંગે પણ આનન્દજ હોય છે. અહો! અરૂપી આત્માની ભાવનાથી આત્મામાં કેટલું બધું સામર્થ્ય પ્રગટે છે? તે આ પ્રમાણે વિચાર્યું. હવે આત્મા અવિનાશી છે, એની ભાવના કરવાની રીતિ દર્શાવવામાં આવે છે.
આત્મા અવિનાશી છે, એવી ભાવના ભાવતાં, ભય અને ઉદ્વેગ મનમાં પ્રગટતો નથી. આત્મા અવિનાશી છે એમ ભાવના ભાવતાં, ગમે તેવાં દુઃખોમાં અને પ્રાણુનાશ પ્રસંગમાં પણ અંશમાત્ર પણ, મન ઉપર ખરાબ અસર થતી નથી અને ઉલટું મન શાન્ત દશામાં ઝીલે છે. આત્મા અવિનાશી છે, ત્રણે કાલમાં એકરૂપ રહે છે. આમા નિત્ય છે અને તે સહજાનન્દ સ્વરૂપમય છે. જ્ઞાનીને આ પ્રમાણે આત્માનો નિશ્ચય થતાં દુનિયામાં કેઇ બુરું કરે એવી ચિતા પ્રગટતી નથી. પૂર્વકાલમાં આત્માને અવિનાશી માનીને અનેક મુનિએ વધ વગેરે ઉપસર્ગોને સહન કર્યા છે. આત્માને અવિનાશી તો લાખો યાને કરોડે મનુ માને છે, પણ અવિનાશીની દશા પ્રમાણે વર્તન કરનાર કેઈ વિરલા નીકળી આવે છે. મનુષ્ય આત્માને અવિનાશી ભાવે તે નિર્ભય-ધીરવીર બની શકે છે; વસ્તુતઃ આત્મા અવિનાશી છે માટે અનેક ઉપસર્ણ પ્રસંગે માં પિતાને નિર્ભયતા રહે છે. મનુષ્યો આનન્દના માટે
જ્યાં ત્યાં ભટકે છે, પણ કૃત્રિમ આનંદથી તેઓને શાંતિ મળતી નથી; આત્મા જ આનન્દમય છે. જે વખતે આત્મામાં તન્મયપણું થઈ જાય છે અને બાહ્યમાં મનવૃત્તિની કુરણ થતી નથી, ત્યારે આનન્દની ખુમારી પ્રગટે છે. ખરે આનન્દ પ્રત્યેક મનુષ્ય પ્રગટાવી શકે છે.
For Private And Personal Use Only
Page #493
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૩૬ ) ગમે તે ધર્મના અને ગમે તે દેશના મનુષ્ય આત્માનું સમ્યજ્ઞાન કરીને આત્માને આનન્દ પ્રગટાવી શકે છે.
ઉપર્યુક્ત રીતિપ્રમાણે સાંસારિક વિષયોથી પરા-મુખ થઈને અન્તરમાં રમણુતા કરનારા ગમે તે દર્શનના મનુબે આત્માના આનન્દને પ્રાપ્ત કરી શકે છે.
આત્માને આનન્દગુણ અમુક દર્શનવાળાને ત્યાં કોઈએ રજીછર કરી આપે નથી; જે આત્માના શુદ્ધસ્વભાવમાં રમતા કરે છે તે આત્માને સહજાનન્દ પ્રાપ્ત કરે છે. આનન્દનો ઘન આત્મા છે. આત્મામાં સત્ય આનન્દનો સાગર ભર્યો છે, તેમ છતાં ભ્રમણથી મનુષ્ય અન્યત્ર આનન્દ શોધે છે. મન દ્વારા આત્માના આનન્દની પ્રતીતિ થાય છે. ખાદ્યપદાર્થો કે જે આનન્દરૂપ બ્રમણથી કલ્પાયેલા છે, તેના માટે મનુષ્ય પિતાને પ્રાણુ અર્પણ કરે છે, પણ તેમાં ખરા આનન્દના જ્ઞાનાભાવે મનુષ્યજન્મને તેઓ હારે છે સુ! મન, વાણું અને કાયામાં થતું અહત્વ દૂર કરી દે અને આત્મામાંજ લક્ષ્ય રાખ્યા કરે, સર્વત્ર આત્મામાંજ આનન્દ છે, એવી ભાવનાથી દેખ્યા કરે, આત્માનું સ્વરૂપ વિચારવા માટે આત્મિક ગ્રન્થનું વાચન કરે, અર્થાત્ આત્મામાં તન્મય બની જાઓ તે ત્વરિત આનન્દને પ્રાદુર્ભાવ થશે. લાખો અને કરડે રૂપૈયા ખર્ચતાં પણ આનન્દને છોટે મળતું નથી; ગાડી, વાડી અને તાડીમાં સદાકાળ માગુલ રહેવાથી આનન્દના છાંટા મળતો નથી, કેમકે ખરે આનન્દ સ્થલપદાર્થોમાં નથી. અતરમાંજ આનન્દ મહાસાગર છે, તેમાં તમારા મનને ડુબાવી દે, પશ્ચાત્ આપોઆપ આનન્દનો સ્વાદ અનુભવી શકશે. સહજાનન્દ પ્રાપ્ત કરવાને માટે મનુષ્યજીવન છે. આત્માના આનન્દમાં મસ્ત રહેનારા મુનિયો, યોગીઓ અને સ્થાનીઓ બાહ્ય જાની શહેનશાહીને નાકના મેલ સમાન ગણે છે. આત્માના આનન્દમાં મસ્ત રહેનારાઓ જગતના સ્થલપદાર્થોમાં આનન્દ શોધવા ભટકતા નથી; તેઓને તે આત્મજ્ઞાનવડે હૃદયમાં આનન્દના ઉભરાઓ પ્રગટયા કરે છે. તેઓ રાજાએ, ચક્રવર્તિ અને કડાધિપતિ શેઠીયાઓની પણું અંશમાત્ર પૃહા રાખતા નથી. આત્માનો આનન્દ શોધનારાઓ સ્થલપદાર્થોમાં મમત્વથી બંધાતા નથી. તેઓ સદાકાળ રાગ અને શ્રેષને ઉદય આવતે વારે છે અને આત્માના આનન્દવડે જીવી શકે છે. આત્માને આનન્દ ભોગવીને મનુષ્ય અમર બને છે, અર્થાત તેઓ કદાપિ, જન્મ જરા અને મરણને ધારણ કરતા નથી.
For Private And Personal Use Only
Page #494
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૭ ) મનમાં પ્રગટતા અનેક પ્રકારના ક્રોધ, માન, માયા અને લેભાદિ દેને ટાળીને પ્રથમ હૃદયની શુદ્ધિ કરવી જોઈએ, આત્માના જ્ઞાનવડે આમાના પ્રદેશમાં વિચારવું જોઈએ, આત્માના સ્વરૂપને અનુભવ પ્રાપ્ત કરવો જોઈએ, અર્થાત જગત શાળાનું પરિપૂર્ણ જ્ઞાન મેળવવું જોઈએ અને સદાકાલ આત્મભાવના ધારણ કરવી જોઈએ. વ્યવહારચારિત્ર, તપ, જપ, પૂજા, સેવા, ભક્તિ અને યોગ વગેરેની આરાધના કરવાનું કારણ, તપાસીને તપાસવામાં આવે તો આત્માને સત્ય આનન્દ પ્રાપ્ત કરે તેજ છે. સત્યાનંદ માટે ધર્મની ક્રિયાઓ કરવાની છે; પ્રથમ પ્રેમ ઉત્પન્ન થાય છે અને પશ્ચાત સહજાનન્દગુણું પ્રગટે છે, માટે આભાપર પ્રથમ અત્યંત શુદ્ધ પ્રેમ કરવો જોઈએ, અર્થાત્ દરેક આત્માઓ પર શુદ્ધપ્રેમ ધારણ કરવો જોઈએ; એમ શુદ્ધપ્રમ સર્વત્ર ધારણ કરવાથી ધર્મની કિયાઓમાં પણ, જ્ઞાનવડે શુદ્ધપ્રેમ ઉત્પન્ન થશે અને તેથી આત્મામાં
દાનન્દ પ્રગટશે. આત્માના આનન્દને સાક્ષી આમાજ છે. આમાના આનન્દગુણને, આસ્વાદની અન્યત્ર પરીક્ષા આપવી પડતી નથી. આત્માને આનન્દસમૂહ પ્રાપ્ત કરવાને મનુષ્યજીંદગીનો મુખ્ય ઉદ્દેશ છે, માટે મનુષ્યોએ નિત્યાનન્દસ્થાનભૂત આત્માનું ધ્યાન કરવું. ભ્રમરના પદ જેમ હસ્તિપદમાં સમાઈ જાય છે, તેમ આત્માના આનન્દમાં સર્વ પ્રકારના આનન્દ સમાઈ જાય છે. સર્વ પ્રકારના આનદો-ઉપાધિભેદવડે દુનિયામાં જે અનાયા છે તે આત્મા ન હોય તો તે આનન્દને કેણું જાણી શકે? અલબત કેઈપણું જાણું શકે નહિ. આત્મા છે તો સર્વ પ્રકારના આનન્દ, ઉપાધિ-ભેદવડે જાણું શકાય છે. આત્માના જ્ઞાનવડે આનન્દ જણાય છે, માટે આ પ્રમાણે અનુભવકરતાં નિશ્ચય થાય છે કે, સર્વ દેશકાલ અને ઉપાધિથી નિરવચિછન્ન સત્ય આનન્દને દરિયે આભા છે. આનન્દને ઘન એવો આભા મૂકીને રાગદ્વેષ વધે એવા વાદના ઝઘડાઓને કરવાથી મનમાં વિકલ્પસંક૯૫ પ્રગટે છે અને તેથી આનન્દના ઠેકાણે અનેક પ્રકારના દુઃખને અનુભવ થાય છે, માટે સહજાનન્દને સાગર પ્રાપ્ત કરે હોય તે, સર્વ પ્રકારની વિકલ્પસંકલ્પ દશા મૂકીને આત્માનું ધ્યાન ધરવું જોઈએ. શ્રીમાન આનન્દઘનજી મહારાજ કહે છે કે, હે આત્મન્ ! હવે તો તું પ્રાપ્ત થા! હે આત્મન ! લ્હારૂં શુદ્ધસ્વરૂપે પ્રાપ્ત થાય તે રાગદ્વેષ વિકલ્પસંકલ્પરૂપ મનના ઝેલા ટળી જાય. હે આત્મન ! તું આનન્દનો દરિ છું, માટે લ્હારૂં શુદ્ધસ્વરૂપ પ્રાપ્ત થતાં મનને ઝેલો કદી રહેતો નથી, માટે આનન્દના સમૂહભૂત હે આત્મપ્રભુ ! હવે તે પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાએ !!
For Private And Personal Use Only
Page #495
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૮ )
પ૬ ૧૮,
राग वसन्त. प्यारे आय मिलो कहां येते जात, मेरो विरहव्यथा अकुलात નાત શારે છે ? एक पेसाभर न भावे नाज, न भूषण नही पट समाज.॥
ભાવાર્થો–શુદ્ધચેતના, પિતાના આત્મસ્વામિને સંબોધીને કળે છે કે, હે પ્રિય! આપશ્રી હવે આવીને મળે. આપશ્રી અહીંથી ક્યાં ગયા છે? વિરહની વ્યથા વડે મારૂં ગાત્ર અકળાય છે. શુદ્ધચેતનાના ઉદ્ધાર ખરેખર પ્રેમમય છે. પિતાના સ્વામી પર તેને શુદ્ધ પ્રેમ છે. અનન્તગુણધામભૂત ચેતનની પ્રાપ્તિમાં તેની રગેરગમાં શુદ્ધ પ્રેમ વહે છે અને તેથી તે પોતાના ચેતનસ્વામીવિના આખા જગતને શુન્ય દેખે તે પણ બનવા ગ્ય છે. પોતાના શુદ્ધ પ્રેમથી તે કહે છે કે, વિરહની વ્યથાવડે મારું ગાત્ર અકળાય છે. આજ તેનાં વા સૂચવી આપે છે કે પિતાના સ્વામિની પ્રાપ્તિ માટે તેણે પોતાનું સર્વસ્વ કુરબાન કર્યું છે. પિતાના
સ્વામિવિના તેણીના મનમાં અન્યને ભાસ નથી. શુદ્ધચેતના આવી શુદ્ધ પ્રેમદશાથી પોતાના સ્વામીને આકર્ષણ કરે, એમાં કંઈ આશ્ચર્ય નથી.
જગની સ્થૂલભૂમિકામાં પણ પતિવ્રતા સ્ત્રી પિતાના સ્વામિપર શુદ્ધપ્રેમ, અર્થાત્ પતિવ્રતાને જે પ્રેમ જોઈએ તે પ્રેમ ધારણ કરે છે. આર્યદેશની પતિવ્રતા સ્ત્રીઓ પ્રાણ પડે તો પણ અન્યનાપર વિષ
છા–ભેગદષ્ટિથી દેખતી નથી. ખરી પતિવ્રતા સ્ત્રી પોતાના સ્વામીથી પટંતર રાખતી નથી અને પતિને સત્યમાર્ગમાં સદાકાલ રાખે છે. પતિના દેશની અન્ય આગળ નિન્દા કરતી નથી, તેમ પતિના હૃદયની વાત અન્યને કહેતી નથી. જગતના ઉપર પ્રેમ રાખે છે, પણ તેમાં વિષયભેગનો અંશ પણું ધારતી નથી. પતિવ્રતા સ્ત્રી કદી પતિ પર ક્રોધાયમાન થતી નથી; કદાપિ પિતાને અપરાધ થયો હોય તો પતિની પાસે માફી માગી લે છે. પોતાના પ્રાણ કરતાં પણ તે પતિત્રતાધર્મની અનન્તગણી કિસ્મત આંકે છે. તેને સ્વમામાં પણ પરપુરૂષ ઉપ૨ વિષય પ્રેમ પ્રગટતો નથી. પિતાના પતિને તે દુઃખમાં સારી રીતે સહાય કરે છે. ગમે તેવા સંકટના પ્રસંગોમાં પણ, પતિના ગૃહમાં રહે છે અને તાવત સેવા કરે છે; પિતાના પતિ પર પ્રાણ પાથરે છે. આર્યદેશમાં પૂર્વે આવી ઘણી સ્ત્રીઓ હતી; આવી ઉત્તમ સ્ત્રીઓ જે દેશમાં પાકે છે તે દેશની ઉન્નતિ થયા વિના રહેતી
For Private And Personal Use Only
Page #496
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૯ )
નથી. નિર્મલ પ્રેમથી સ્ત્રીઓ પોતાના સ્વામીની કૃપા મેળવી શકે છે. જંગમાં સ્થૂલભૂમિકામાં પતિવ્રતા સ્ત્રીને, પતિના વિયોગે એક પૈસાભર પણ અનાજ ભાવતું નથી અને શરીરે ભૂષણ ધારવાં તે પણ તેને રૂચતાં નથી, તેમ શરીરે સુન્દર વસ્ત્રો ધારણ કરવાં તે પણ તેને રૂચતાં નથી; જગની વ્યવહારદશામાં જ્યારે પતિત્રતા સ્ત્રીની આવી દશા છે, ત્યારે અન્તરમાં શુદ્ધચેતના સ્ત્રી પેાતાના સ્વામીની પ્રાપ્તિમાટે શુદ્ધપ્રેમવૃત્તિથી ઉપર્યુક્ત ઉદ્ગારો કાઢે અને પેાતાના સ્વામિના વિયેાગે તેને બાહ્યજગત્ની પતિવ્રતાની પેઠે કોઈ પણ ખાદ્યપદાર્થો ગમે નહિ તે અનવા યોગ્યજ છે. આત્મા, ક્રોધ, માન, માયા અને લાભરૂપ કૃમિત્રોની સાબત કરે છે અને તેથી તે આરારૂપ ગુલામડીના વશમાં ફસાઈ જાય છે, અર્થાત્ પેાતાનું શુદ્ધ સ્થિરતારૂપ ઘર મૂકીને અનેક પ્રકારના પદાથોના માહથી પરભાવરૂપ વેશ્યાના ઘેર જાય અને તેથી તે જન્મ જરા અને મરણનાં દુઃખ પામે, તેમાં કશું આશ્ચર્ય નથી. આત્મા જ્યારે પરભાવરૂપ વેરયાના ઘેર ગમન કરે છે, ત્યારે તેઓ પોતાના મૂલ ધર્મને વિસરી જાય છે. પેાતાના મૂળ ધર્મથી દૂર આત્મા થાય છે એટલુંજ નહિ પણ, તે ચેારાશી લક્ષ યોનિમાં પરિભ્રમણ કરે છે અને હલકામાં હલકી દશાને ધારણ કરે છે; આવી આત્માની દશા પરઘેર જવાથી થઈ છે. પેાતાના ઘરને! ત્યાગ કરવાથી અને પરઘેર કૂતરાની પેઠે વિષયાશાથી ભટકવાથી, સંસારમાં કોઈ પુરૂષ સુખી થયા નથી અને થશે પણ નહિ. જે પુરૂષ પોતાની સ્ત્રીનેા ત્યાગ કરે છે, તેના તિરસ્કાર તેનું હૃદયજ કરે છે. શુદ્ધચેતનાના ઘરમાં આત્માનું એકદમ આવી જવું, તે કંઈ સહેલ વાત નથી. શુચેતનાના ઘરમાં જતાં પૂર્વે આત્માને અનેક ક્રોધાદિ કુમિત્રોની અને વિષયવાસનારૂપ વેયાની સંગતિ છેડવી પડે છે, અનેક પ્રકારના રાગોની સંગતિ છેાડવી પડે છે, પરપુદ્ગલ વસ્તુની ચાહના તજવી પડે છે અને પતિવ્રતા સ્ત્રીના ઘરમાં રહેવા યોગ્ય એવા વિવેક, સંયમ, શુદ્ધપ્રેમ અને સત્યભાત્ર આદિ ગુણાને ધારણ
કરવા પડે છે.
શુપ્રેમવિના આત્માને પોતાના ઘરમાં સ્થિરતા થઇ શકતી નથી. બાહ્યપદાર્થોના સ્વાર્થ જેમાં નથી તેને શુદ્ધપ્રેમ કહે છે. પેાતાની શુદ્ધચેતના સ્ત્રીવિના અન્ય પરવસ્તુપર પ્રેમ કરવા ચાગ્ય નથી પરવસ્તુમાં સુખ નથી, ખરૂં સુખ તેા શુદ્ધચેતનાના સંગે છે; એમ જ્યારે આત્માને અનુભવ થાય છે ત્યારે તે શુદ્ધચેતનાપર પ્રીતિ ધારણ કરે છે. આત્માના શુદ્ધચેતનાપર પ્રેમ વર્તે અને શુદ્ધચેતનાના આત્માપર્ પ્રેમ થાય, ત્યારે બેને એકરસરૂપ સંબન્ધ થાય છે.
For Private And Personal Use Only
Page #497
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૦ )
શુદ્ધચેતના પોતાના સ્વામિને પોતાની શુદ્ધપ્રેમવૃત્તિથી વિનવે એ ખરેખર ચેાગ્ય છે. એક કવિ કહે છે કે, શુદ્ધપ્રેમ મેાક્ષનું દ્વાર છે. એક કવિ તે તેનાથી પણ આગળ જઈને કહે છે કે, શુદ્ધપ્રેમ એ પ્રભુના પ્રતિનિધિ છે. કોઈ પણ પ્રકારની વાસનારહિત-નિર્દોષ ગુણહેતુભૂત-પ્રેમની ઝાંખી જેને થાય છે, તેજ પ્રેમનું રહસ્ય અનુભવી શકે છે. શુપ્રેમ એ આનન્દનું ઘર છે. શુદ્ધપ્રેમ થયાવિના આત્મપ્રભુની પ્રાપ્તિ થઈ શકતી નથી. જેના હૃદયમાં શુપ્રેમ નથી તે આનન્દને સ્વામાં પણ દેખી શકતા નથી. શુપ્રેમસાગરમાં શરીર, મન અને વાણી તે એક તૃણુસમાન ભાસે છે. શુપ્રેમસાગરની નીચે શુદ્ધર્મનાં રત્નો છે. જે શુદ્ધ મનુષ્ય પ્રેમસાગરના તળીએ જઈ શકતા નથી, તે શુદ્ધ આનન્દાદિ રત્નોને પ્રાપ્ત કરી શકતા નથી. શુપ્રેમાર્દિકથી આનન્દની સરિતાએ નીકળે છે અને તે જગને આનન્દ અર્પવા સમર્થ થાય છે. શુપ્રેમમાં ખરેખર, ક્રોધ, વિશ્વાસઘાત, હિંસાપરિણામ, માન, કપટ, લેાભ, અસૂયા, હૃદયભેદ, છળ અને પ્રતિકૂળભાવને અંશમાત્ર પણ રહેતા નથી. શુપ્રેમના દરિયામાં જેઆ સાન કરે છે, તેએ અહંત્વભાવનું ભાન ભૂલી જાય છે. આખા જગતના જીવાપર જેની શુદ્ધપ્રેમષ્ટિ છે, તેવા મહાત્માએ ત્રણ જગત્ને પવિત્ર કરવા સમર્થ થાય છે. જેનામાં શુપ્રેમ નથી, તે પ્રભુને મળવાને યોગ્ય બન્યો નથી. જેનામાં શુદ્ધપ્રેમ છે, તે સર્વ જીવાની સાથે ઐકય અનુભવે છે અને ગમે તેવા હિંસક જીવાપર તેની સાથે પ્રેમથી વર્તી શકે છે. શુપ્રેમ એ અનન્તમણને લોહચુંબક છે; તે સર્વ જીવાને પાતાની તરફ આકર્ષી શકે
છે અને આનન્દને પ્રગટાવી શકે છે.
શુપ્રેમરૂપ વારિથી દોષીએના દેખાને ધોઈ નાખવામાં આવે છે. પ્રેમરૂપ ચન્દ્રથી કેાને જગત્માં શાન્તિ થતી નથી? શુપ્રેમમાંથી આનન્દના મહાસાગર પ્રગટે છે. શુદ્ધપ્રેમની આગળ સત્તા, ધન અને આઘુમાન-પ્રતિષ્ઠા તેા નાકના મેલ સમાન છે. શુપ્રેમ કરનાર નિસ્પૃહ હવે જોઈ એ. વિષયભાગાર્થે જે પ્રેમ થાય છે તે શુપ્રેમ નથી. શુપ્રેમના ઉદરમાં તેા જ્ઞાન, દર્શન અને ચારિત્રગુણા ભર્યા હોય છે. શુપ્રેમરૂપ સૂર્યનાં કિરણેાથી હિંસારૂપ હિમ ગળી જાય છે અને કલેશ, નિન્દાદિ સૂક્ષ્મ જંતુઓના અભાવ થઈ જાય છે. શુપ્રેમની કોઈ અપે ક્ષાએ અવધિ નથી, એમ કહીએ તે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. કામાર્થપ્રેમને ધારણ કરનારા ઘણા છે, સ્વાર્થનેમાટે પ્રેમને ધારણ કરનારાઓ ઘણા છે, અમુક વ્યક્તિમાં કોઈ પણ આશાને લેઈ પ્રેમ ધારણ કરનારા ઘણા છે, રૂપાદિની મનહરતા અને માહ્યમાં કલ્પાએલી
For Private And Personal Use Only
Page #498
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ ) ઈષ્ટતાને લેઈ પ્રેમને ધારણ કરનારાઓ તે ઘણું છે, સત્તા, ધન, માન અને કીર્તિની લાલચથી અમુક વસ્તુ સંબધી પ્રેમ ધારણ કરનારાઓ અસંખ્ય છે, પણ સગુણોની પ્રાપ્તિ માટે અને સર્વના ભલા માટે, કોઈ પણ બાપદાર્થની ઈચછાવિના-સર્વદા–સર્વત્ર, સર્વથા પ્રેમ ધારણ કરનારાએ તો વિરલા છે. અશુદ્ધ પ્રેમને ધારણ કરનારાઓ તો પગલે પગલે મળે છે, પણ શુદ્ધ પ્રેમને ધારણ કરનારાઓ તો વિરલા મળી આવે છે. કેટલાક વિષય પ્રેમના કાવ્યોમાં દુનિયાને પ્રેમી બનાવનારા તે મળી આવે છે, પણ શુદ્ધ પ્રેમનાં કાવ્યો રચીને શુદ્ધ પ્રેમનું પોતે પાત્ર બનનારાઓ તો અપ મળી આવે છે. અશુદ્ધ પ્રેમના ક્ષારદધિત યત્રતત્ર બહ દેખવામાં આવે છે, પણ શુદ્ધ પ્રેમના અમૃતોદધિત અલ્પ દેખવામાં આવે છે. અશુદ્ધ પ્રેમના સરેવરને સુકાતાં વાર લાગતી નથી, પણ શુદ્ધપ્રમોદધિનું તો કદાપિકાળે સુકાવાપણું થતું નથી. અશુદ્ધપ્રેમ સંધ્યાના રાગની પેઠે ક્ષણિક છે અને શુક્રપ્રેમનો રંગ તો ચોલમછઠ સમાન છે. શુદ્ધપ્રેમથી સર્વ દો ટળે છે અને સ્વાદિથી ઉત્પન્ન થએલ અશુદ્ધ પ્રેમ અનેક દોષોને પ્રગટાવી શકે છે. શુદ્ધ પ્રેમમાં સત્વગુણની પ્રધાનતા હોય છે. શુદ્ધપ્રેમ સર્વ જીવોનું શ્રેયઃ કરવા સમર્થ થાય છે. શુદ્ધપ્રેમના પશું તે તે સદ્ ગુણની અપેક્ષાએ અનેક ભેદ પડે છે. જેના હૃદયમાં પરમાત્મતત્ત્વસંબધી શુદ્ધ પ્રેમ પ્રગટે છે, તેના મુખઉપર આનન્દની છાયા દેખાવ આપે છે, અર્થાત તેનું મુખ પ્રફુલ્લ રહે છે. શુદ્ધપ્રેમની કિંમત આંકી શકાતી નથી. શુદ્ધ પ્રેમથી આનન્દને પ્રકાશ થયાવિના રહેતો નથી. શુદ્ધ પ્રેમથી અહત્વ અને મમત્વ રહેતું નથી.
શુદ્ધચેતના સ્ત્રી પોતાના સ્વામિપર શુદ્ધ પ્રેમ ધારણ કરે છે, તેથી તેને આત્મસ્વાભિવિના બિલકૂલ અન્યત્ર ચેન પડે નહિ અને કેઈપણ બાહ્યપદાર્થમાં ચિત્ત રંગાય નહિ, એ પશુ બનવા ગ્ય છે. શુદ્ધચેતના સ્ત્રી પિતાના આત્મસ્વામીના ગુણેમાં તલ્લીન બની ગઈ છે, અર્થાત શુદ્ધચેતના
સ્ત્રી પોતાના આત્માની સાથે ઐક્ય ધારે છે, તે ખરેખર યોગ્ય છે, કારણ કે, પોતાના સ્વામિથી તે અભિન્નપણે વર્તે છે. રાગ અને દ્વેષરહિત ચેતનાને શુદ્ધચેતના કહે છે. શુદ્ધચેતના એ આત્મસ્વામિની ખરી સ્ત્રી છે. કદાપિકાળે તે પોતાના સ્વામીના અસંખ્યાતપ્રદેશથી ભિન્ન થતી નથી. શુદ્ધચેતના સ્ત્રીની અલૌકિકતા છે. બાહ્ય પદાર્થોમાં રાગ અને દ્વેષથી શુદ્ધચેતના લેખાતી નથી. પોતાના આત્માના અનન્તગુણેને શુદ્ધચેતના પ્રકાશે છે. શુદ્ધચેતનામાં સર્વોનો ભાસ થાય છે. પ્રત્યેક આત્માઓમાં શુ ચેતના રહી છે. પ્રતિ શરીર ભિન્ન ભિન્ન આત્માઓ છે. આત્મામાં રમતા કરવાથી અનતગણું સુખ પ્રગટે છે. શુદ્ધચેતના
ભ. ૩૧
For Private And Personal Use Only
Page #499
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૨ ) અને આત્માનું પરિપૂર્ણ ઐક્ય કરાવી આપનાર આત્મરમતા છે. શુદ્ધચેતના જે વિજ્ઞપ્તિ કરે છે તેમાં રમતા રહેલી છે. આત્મામાં રમતા પ્રગટ્યાવિના શુદ્ધચેતનાથી આવા ઉદ્ધાર કાઢી શકાય નહિ. મનુષ્યોએ શદ્ધ ચેતનાને પ્રાપ્ત કરવી જોઈએ. જેના હૃદયમાં અમુક અંશે શુદ્ધ ચેતના પ્રગટી છે, તે આ બાબતને અનુભવ કરી શકે છે. શ્રીમાન આનંદઘનજીને આ બાબતનેઅમુક ગુણસ્થાનકની હદ-અમુક અંશે, ક્ષપશમભાવે અનુભવ પ્રકો હતો, તેથી તેમણે આ બાબતનો ઉલ્લેખ ર્યો છે. શુદ્ધ ચેતના અને આત્માની એક જાતિ છે. શુદ્ધ ચેતનાના આ પ્રમાણે પ્રેમ ઉદ્ધારા નીકળેલા આપણે જાણ્યા, હવે શુદ્ધ ચેતના આગળ વધીને પિતાના સ્વામીને મળવાને શુદ્ધ પ્રેમથી વિજ્ઞપ્તિ કરી પિતાનું હૃદય ખાલી કરે છે તે દર્શાવે છે.
मोहन रास न दूसत तेरी आसी।
મન મા હૈ ઘરની વાણી | પારે. રૂ . ભાવાર્થ.–શુદ્ધ ચેતના કહે છે કે, મારા મનને મોહ પમાડનાર મેહન ! હું તારા ઉપર પ્રેમ ધારણ કરીને આશાવાળી બની છે, તેથી તારે રાસ કંઈ દોષયુક્ત થતો નથી, કેમકે તારી સાથે હું રમણુતારૂપ રાસ ખેલવા ધારું છું, તેમાં કામ વા ભયની વૃત્તિનો અંશમાત્ર સંબન્ધ નથી. મદન વૃત્તિ અને ભય વૃત્તિ તે એક ઘરની દાસી સમાન છે, તેના સંબન્ધવડે હું તારી સાથે રાસ ખેલવા માગતી નથી, પણ નિર્દોષ શુદ્ધ પ્રેમવૃત્તિથી તારી સાથે રમણુતારૂપ રાસ ખેલવા ઈચ્છું છું. કામ અને ભય એ બેને નિકટ સંબધ છે; કામ સેવનારને અમુક સંયોગવચ્ચે ભય ઉત્પન્ન થાય છે, પણ મારે રાસ નિર્દોષ શુદ્ધ ધર્મવાળે છે, તેથી મને કામ અને જગને પણ ભય નથી. હે ચેતન ! હું આપની સાથે સહજ શુદ્ધ ધર્મથી મળવા માટે ઇચ્છું છું, માટે આપ કોઈ જાતની મનમાં શંકા લાવશે નહિ.
જગતની સ્થલ ભૂમિકાના વ્યવહારમાં પણુ પતિવ્રતા સ્ત્રી પિતાના સ્વામિનીસાથે રાસ રમે છે અને તે મદનની શાન્તિ અને ભયને હિસાબમાં ગણતી નથી; ઉત્તમ પતિવ્રતા સ્ત્રી કામના ઉપર જય મેળવે છે અને વ્યાવહારિક પ્રેમથી તે પિતાના પતિની સાથે રાસ રમે છે. અધમ સ્ત્રીઓ પથવૃત્તિની પેઠે કામની લાલસાઓ પૂર્ણ કરવાને માટે જ પતિપર પ્રેમ ધારણ કરે છે. કામની શાન્તિ માટે અધમ સ્ત્રીઓ પતિ પર પ્રેમ ધારે છે, અન્યથા વ્યભિચારાદિક કૃત્યમાં પ્રવેશ કરે છે અને પતિવ્રતાના ધર્મથી ભ્રષ્ટ થાય છે. પતિવ્રતા સ્ત્રી પોતાના પતિની સાથે અમુક હેતુવિના પ્રાયઃ
For Private And Personal Use Only
Page #500
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લૌકિક-નિષ્કામ પ્રેમથી વર્તે છે અને તે કામને જીતીને તેને (કામને) પિતાને ગુલામ બનાવે છે. કામની વૃત્તિને તે પશુની પેઠે જીતી લે છે અને તેથી તે પોતાના સદ્વર્તન માટે નિર્ભય રહે છે. ભયના પ્રસંગોને જીતવાથી ભયને તે પગતળે રૂની પેઠે દબાવી દે છે. પોતાના નિર્મલ-લૌકિક નિષ્કામ પ્રેમથી તે સઘળી દુનિયામાં આનન્દથી વિચરે છે. પતિવ્રતાને મૂળધર્મ સાચવીને તે પોતાના સ્વામિ સાથે રાસ રમે છે; પશુ વૃત્તિની પેઠે વિષયભાગમાં નિમગ્ન થવું એવું કંઈ રાસનું રહસ્ય નથી; નિર્મલ અને લૌકિક-નિષ્કામ પ્રેમથી જીવનને વહવું એજ રાસનું મુખ્ય રહસ્ય છે. વૈષ્ણોમાં રાસ રમવાની પ્રવૃત્તિ ચાલે છે, તેમાં પણ વિશેષતઃ વલ્લભાચાર્ય સ્થાપિત પુષ્ટિમાર્ગમાં રાસ રમવાને રીવાજ હોય છે તેના પિતાના શ્રીકૃષ્ણ અને ગોપીઓને પણ રાસ લીલામાં વારંવાર દેખે છે, તેમજ તેમના આચાર્યો પણ રાસલીલાની પ્રવૃત્તિને વખાણે છે, પણ તેમાં ઉત્તમ જ્ઞાન અને નિષ્કામ પ્રેમના અભાવે રાસલીલાનો ઉદ્દેશ ભુલાય છે. નિષ્કામ પ્રેમ અને નિર્દોષ બુદ્ધિથી રાસ રમવાનો મૂળ ઉદ્દેશ ભૂલી જવાય અને તેના ઠેકાણે વિષયભેગની લીલાજ પ્રસરે તે અધર્મનું હૃદયમન્દિર બની શકે તેમાં આશ્ચર્ય નથી. સૂમ ભૂમિકામાં આત્મા એ શ્રીકળણ છે અને તેની જ્ઞાન દર્શન અને દયા આદિ, વૃત્તિરૂપ ગોપીકાઓ છે; તેની સાથે ક્ષણે ક્ષણે આત્મા રમે છે તેનાથી તે વિભાવમાં પ્રવેશતો નથી, પણ ઉલટો સ્વસ્વભાવના રાસમાં વિશેષતઃ સ્થિર થઈને સહજ આનન્દ રસ આસ્વાદે છે. આત્મા આવી સ્થિતિનો રાસ રમવો એવું તેનું મૂળ રહસ્ય છે, તે જે દૂર રહે અને ઉલટું હૃદયમાં કામાદિ રાસનું ચિત્ર ખડું થાય, તો તેને કુરાસ કહેવામાં આવે તેમાં કંઈ આશ્ચર્ય નથી. યુરોપ દેશના મનમાં જ દી રીતે આ રાસકીડાનો આશ્રય લેવામાં આવે છે. દુનિયામાં પણ લૌકિક નિષ્કામ પ્રેમની
ગ્યતા લાવ્યાવિના આવા રાસથી વિપરીત પરિણામ આવે છે, અર્થાત પુરુષ અને સ્ત્રીઓ કામ અને ભયનોજ રાવ રમે છે એવી તેમના હૃદયની ખાત્રી થાય છે. લેટેત્તર નિષ્કામ પ્રેમ મેળવવો એ કંઈ ન્હાના છોકરાના ખેલ નથી. આત્માનું જ્ઞાન થતાં નિષ્કામ પ્રેમનું દ્વાર ખૂલે છે, માટે મનુષ્યોએ. નિષ્કામ પ્રેમ માટે આત્મજ્ઞાનની ઉપાસના કરવી જોઈએ. પ્રેમવિના સહજ આનન્દમાં પ્રવેશ થઈ શકતો નથી. કામ અને સ્વાર્થ તથા ભય વગેરે નીકળી જતાં પ્રેમની શુદ્ધિ થાય છે. પારદ ધાતુને મારીને તેની શુદ્ધિ કરી વાપરવાથી શરીરપુષ્ટિ થાય છે, પણ કાચ પારો ખાવાથી ઉલટી શરીરની અને પ્રાણની હાનિ થાય છે. તે પ્રમાણે પ્રેમની પણું કામ, સ્વાર્થ, આશા અને ભય વગેરે
For Private And Personal Use Only
Page #501
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ ) દોને બાળીને શુદ્ધિ કરવી જોઈએ; પશ્ચાત્ તે શુદ્ધપ્રેમ આનન્દનાં દ્વાર ખુલ્લા કરવા સમર્થ થાય છે. કાચા પારાના ભક્ષણની પેઠે મનુષ્ય કામ, સ્વાર્થ, ભય અને અવિશ્વાસથી ભરેલા પ્રેમને ધારણ કરી નીચ માર્ગમાં ઉતરી જાય છે અને દુ:ખના ખાડામાં પડે છે. અશુદ્ધ પ્રેમથી પોતે દુઃખી થાય છે અને પિતાના સંબંધમાં આવતાં હજારે મનુષ્યને અશુદ્ધ પ્રેમને પાઠ શિખવીને દુઃખી કરે છે. વિષયની શાન્તિનો મુખ્ય ઉદેશ જેમાં છે એ કંઈ પતિ સાથેનો શુદ્ધ પ્રેમ નથી. જગતમાં પશુવૃત્તિના પ્રેમને ધારણ કરનારી કરોડો સ્ત્રી છે. પોતાના પતિથી કામ ભેગની તૃપ્તિ ન થાય તો, તેઓ છેડા છુટકા કરે છે, અન્ય પુરૂષની સાથે પશુ પ્રેમથી જોડાય છે અને વ્યભિચાર કર્મ કરે છે; જગતને ભય લાગવાથી હૃદયમાં કંપે છે અને કરેલા પતિને અનેક પ્રપોથી મારી નાખે છે. અન્યને પતિ કરે છે, ત્યાં પણ ન ફાવ્યું તે અન્યને પતિ કરે છે, અર્થાત્ મનમાં અનેક પુરૂની સાથે પશુવૃત્તિ પ્રેમને સંબધ ધારણ કરવા ઇચછા કરે છે. આવી અધમ સ્ત્રીઓ પ્રેમ એ વસ્તુનું લક્ષણ જાણી શકતી નથી, તેથી તે સુધરેલા કહેવાતા પણ વસ્તુતઃ બગડેલા એવા કેટલાક દેશોમાં પોતાના પતિની સાથે પશુ પ્રેમવૃત્તિ લગ્ન કરે છે અને અન્યની સાથે પણ જુદા જ પ્રકારનાં પ્રેમ લગ્ન કરે છે. આવા પ્રેમ લગ્નથી અનિષ્ટ પરિણામે ઉત્પન્ન થાય છે. વિષયભેગ પ્રેમ એજ મનુષ્ય જીવનને મુખ્ય ઉદ્દેશ કપીને, જે સ્ત્રીઓ અને પુરૂષે સંસારમાં વર્તે છે, તેઓ હજી નિષ્કામ પ્રેમના પગથીએ ચડવાં નથી. એવા પુરૂ ઉત્તમ પુરૂ તરીકે બની શકતા નથી અને તેવી સ્ત્રીઓ પતિવ્રતા સ્ત્રીઓનું ઉત્તમ જીવન ગુજારી શકતી નથી. આર્યાવર્તમાં જૈનધર્મના પ્રતાપથી સંસારમાં-ગૃહસ્થ દશામાં પુરૂષ અને સ્ત્રીને ઉત્તમ લૌકિક-નિષ્કામ પ્રેમ પ્રાયઃ હવે જોઈએ. આ સંબધી શિક્ષણ આપવા, તેવાં હજારે ચરિત્રો મયણસુંદરી અને શ્રીપાળ વગેરેનાં મોજુદ છે. કેટલાક કવિ પ્રેમને પરમેશ્વર કહે છે, પણ લેખક તો જે શુદ્ધ પ્રેમ હોય તે તેનાવડે પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે એમ માને છે. સ્ત્રી અને પુરૂષનું ઐક્ય સાંધનાર પ્રેમ છે, પ્રેમની સાંકળથી આખું જગત્ જોડાયેલું છે; હવે મૂળ વિષય પર આવીએ. સ્થલ જગતની ભૂમિકામાં પણ સ્ત્રી પોતાના પતિપર લૌકિક નિર્મલ પ્રેમ ધારણ કરે છે અને પતિવ્રતાના ધર્મોને સાચવી પ્રેમથી બન્નેનું ઐકય અને બન્નેની તન્મયતારૂપ રાસ રમે છે, તો જ તે આનન્દ પામે છે.
જગતની પૂલ ભૂમિકા કરતાં, અત્તરની શુતિના સ્ત્રી પોતાના
For Private And Personal Use Only
Page #502
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૫ ) આત્મ સ્વામિની સાથે તન્મય દશાએ શુદ્ધ રમતારૂપ રાસ રમવાને માટે, સ્વામિની પાર્થના કરે અને તેમાં મદનવૃત્તિ અને ભય વૃત્તિને ઘરની દાસીસમાન ગણીને તેને હિસાબ ગણે નહી તે યોગ્ય છે, અથૉત હૃદયદ્વારથી આત્મસ્વામિને વિજ્ઞપ્તિ કરે છે તે ખરેખર એગ્ય કરે છે. હૃદયમાં જેવું હોય છે તેવું શુદ્ધ પ્રસંગમાં બહાર નીકળ્યાવિના રહેતું નથી. તે પિતાના અન્તરની શુદ્ધ દશાને પ્રગટ કરે છે અને સ્વાર્થદોષ પરિહારતાને દર્શાવે છે.
આત્મસ્વામિની સેવામાં તે એકરિપોગથી હાજર થઈને ઉપર્યુકત વચને વદે છે. પોતાને શુદ્ધ પ્રેમ તેની વાણુ દ્વારા–બોલતાંજ ઝળકી ઉઠે છે. શુદ્ધચેતનાની આવી શુદ્ધ પ્રેમ લક્ષણભક્તિ અને એકતા, તેમજ લીનતા ભક્તિથી, પતિનું તે આકર્ષણ કરે તેમાં કંઈ પણ આશ્ચર્ય નથી. જગતમાં સર્વને આકર્ષણ કરનારી પ્રેમશક્તિ છે. પ્રેમમાં તલ્લીન બનેલ મનુષ્ય હું અને તું વિસરી જાય છે. શુદ્ધચેતના પ્રેમની પ્યાસી બની છે અને તેથી તેની આવી દશાથી તે પોતાના સ્વામિનું આકર્ષણ કરી શકે એ બનવા ગ્ય છે.
શુદ્ધચેતનાનું જીવન શુદ્ધભાવ પ્રાણુ છે.શુદ્ધચેતના પિતાના અસંખ્યાત પ્રદેશી આત્મસ્વામિને મળવાને માટે અધિકારી બની છે. તે તેના બેલવાપરથી સિદ્ધ થાય છે અને તે ઉપરના ગુણસ્થાનકની ભૂમિકામાં જઈને બોલે છે એમ અનુમાન થાય છે. મદનવૃત્તિ અને ભયવૃત્તિ પણ દાસી સમાન થઈ શકે એવી તેણે પિતાની આત્મશક્તિ પ્રાપ્ત કરી છે. હવે તે આગળ વધીને પિતાના ચેતન સ્વામી સંબધી શું કહે છે અને કેવી પ્રવૃત્તિ કરે છે તે દર્શાવવામાં આવે છે. अनुभव जाहके करो विचार, कद देखे द्वैवाकी तनमें सार ॥
થરે છે ? . जाय अनुभव जइ समजाये कंत, घर आये आनन्दघन भये
- વસન્ત તે વ્યા છે જો ભાવાર્થ-શુક્રતના સ્ત્રી પોતાના મિત્ર અનુભવને કહે છે કે, જેના તનમાં દૈતભાવનાની સારડી લાગી રહે છે તેને કેટલું બધું દુઃખ થાય છે, તેને તે અનુભવ ! વિચાર કરે. ચેતન સ્વામી દ્વતભાવનાની સારડીથી મારા હૃદયમાં મહા વ્યથા ઉત્પન્ન કરે છે; તેનાથી મને જે દુઃખ થાય છે તેનો જ્યારે તે વિચાર કરે છે? પતિ અને પત્નીની ભિન્નતા એ એક જાતની હૃદયને સારનારી સારડી છે. મારા સ્વામી
For Private And Personal Use Only
Page #503
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૬ ) અને મારી જુદાઈ કઈ પણ રીતે અંશમાત્ર સુખપ્રદ નથી. બન્ને વચ્ચે ભેદ પડાવનારી વિભાવ દશા છે. શુદ્ધચેતના કથે છે કે, મારી સાથે સ્વામીનો ભેદભાવ એ કઈ રીતે સ્વપમાં પણ શાંતિ કરનાર નથી.
શુદ્ધચેતનાનું ખરેખર આ વાસ્તવિક કથન છે. જગની સ્કૂલ ભૂમિકામાં પણ નીતિશાસ્ત્રના વેત્તાઓ, સ્ત્રીની સાથે પુરૂષની વૈતભાવનાને, હૃદયને હેરનારી સારડી કથે છે. સ્કૂલ–બાહ્ય જગત્માં પણ સ્ત્રીની સાથે પુરૂષ ભેદભાવ રાખે તો તે સ્ત્રીને અત્યંત દુઃખકર લાગે છે. પુરૂષ અને સ્ત્રીના સમાન વિચાર, આચાર અને વય આદિ હોય છે તો બન્નેનું સર્વાવસ્થામાં ઐક્ય રહી શકે છે. સંસારની બાહ્ય ભૂમિકામાં પણ પુરૂષ અને સ્ત્રીના સ્વભાવનું મળતાપણું દેખવામાં આવે છે તે લગ્ન પશ્ચાત્ બન્નેની અદ્વૈતતા અર્થત એકતા કાયમ રહે છે. પુરૂષમાં નીચે પ્રમાણે ગુણે હોવા જોઈએ. સ્ત્રીના હૃદયને જાણનાર હોવો જોઈએ. વિષય સ્વાર્થની બુદ્ધિથી લગ્ન કરનાર ન હોવો જોઈએ, કારણકે વિષયના પ્રેમથી સ્વાર્થી બનેલે પુરૂષ પોતાની સ્ત્રીની સાથે અમુક કારણથી અણબનાવ થતાં, અથવા પોતાની સ્ત્રીથી અન્ય સ્ત્રીના રૂપાદિકની મનોહરતા અને શ્રેષ્ઠતા વધુ દેખતાં, પોતાની સ્ત્રી પર પ્રેમ ઉતારી દે છે અને પરસ્ત્રી સાથે લંપટ બને છે. આવાં દુનિયામાં લાખો દષ્ટાન્તો જેવાં હોય તો જોઈ શકાય તેમ છે, માટે પોતાની સ્ત્રીવિના અન્યની સ્ત્રી સાથે પત્ની પ્રેમનો સંબધુ ત્યાગનાર પુરૂષ હોવો જોઈએ. પિતાની સ્ત્રીના શ્રેયમાટે તેને ઉચ ટીપર ચઢાવનાર હોવું જોઈએ, અર્થાત પિતાની સ્ત્રીને ઉન્નતિ ભાર્ગમાં સહાય કરનાર પુરૂષ હોવો જોઈએ. કામ અર્થાત વિષયભેગને માટે સ્ત્રી લગ્ન છે એટલું જ માત્ર સમજનાર ન હોવા જોઈએ. કામગની આશાએ સ્ત્રીને ખુશી કરવી આવી વૈષયિક બુદ્ધિને ધારણ કરનાર ફક્ત ન હે જોઈએ. કારણકે સ્ત્રીને આત્મા પણ પોતાના આત્માની બરોબર છે. ભેગકર્મના ઉદયથી સ્ત્રીના સંબંધમાં આવે તો પણ, ભેગકર્મને વખત આવે ત્યાગ કરવાની ઈચ્છાવાળો હોવો જોઈએ. સંસારમાં રહ્યા છતાં જલકમલવત નિર્લેપ દશા ધારણ કરવાનો ભાવ જેના હૃદયમાં છે એ પુરૂષ હોવો જોઇએ ક્ષમા, વિવેક, દયા, દાન, ગુણાનુરાગ, ધર્મ, પ્રેમ, તત્ત્વદૃષ્ટિ, ગંભીરતા, સહનશીલતા, ધૈર્યતા, વીરતા, સમાનતા, દક્ષતા અને સમય આદિગુણેને ધારણ કરનાર પુરૂષ હા જોઇએ. ધર્મ કાર્યમાં સ્ત્રીને સહચારિ બનાવનાર હોવો જોઈએ. શ્રી જૈન ધર્મનાં તોને જ્ઞાતા હૈ જોઈએ. કરેલી પ્રતિજ્ઞાને વહન કરનાર પુરૂષ હોવો જોઈએ. સંસાર વ્યવહારમાં જોડાતાં પહેલાં પિતાના આત્માની તુલના કરનાર છે જોઈએ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર
For Private And Personal Use Only
Page #504
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૭) વર્ગને આરાધના કરવાની શક્તિવાળે હેવો જોઈએ. શ્રી જિનેશ્વર ધર્મમાં અને તેમના આગમમાં જેનું હૃદય શ્રદ્ધાથી રંગિત થઈ ગયું છે એ પુરૂષ હોવો જોઈએ. સંસારમાં અનેક પ્રકારની ઉપાધિમાં સ્થિરતા ધારણ કરી શકે એવો પુરૂષ હોવો જોઈએ. નીતિના સદ્વર્તનથી પિતાની શ્રેષ્ઠતાની ખ્યાતિ કરાવનાર પુરૂષ હોવા જોઈએ. પ્રસંગોપાત્ત પિતાની સ્ત્રીને પ્રેમ અને વિવેકથી હિતશિક્ષા આપનાર હોવો જોઈએ, અર્થાત વેશ્યા અને અન્ય સ્ત્રીઓના સમાગમમાં વિષયોગેચ્છાથી ન આવનાર જે હોય, આર્ય રીતિ, નીતિ અને સદાચારથી પિતાનું, પવિત્ર જીવન ગાળનાર હોય, પોતાની સ્ત્રીનાપર વિષયભોગવિનાનો પણ અન્ય નિર્મલ આત્મપ્રેમને ધારણ કરનાર હોય, તેવા પુરૂષ ખરેખર લગ્નસંસ્કારને
ગ્ય ગણી શકાય છે; એમ વિદ્વાનો જણાવે છે. લગ્નના મંડપમાં ગમન કરીને સ્ત્રી સાથે લગ્ન કર્યા અને પતિ બની ગયા એટલાથી કંઈ પતિ તરીકેની યોગ્યતા પ્રાપ્ત થઈ શકતી નથી. તેનામાં ઉપર્યુક્ત ગુણો હોવા જોઈએ, તેમજ અન્ય પણ ઘણું ગુણે હેવા જોઈએ. હવે પતિની સાથે લગ્ન કરતાં સ્ત્રીએ ક્યા ક્યા ગુણો ધારણ કરવા જોઈએ તે દર્શાવે છે.
સ્ત્રીમાં સ્વાભાવિક ગુણુ કરૂણુનો હોવો જોઈએ. પિતાના પતિસિવાય અન્ય સર્વ પુરૂષોપર નિષ્કામ–શુદ્ધ પ્રેમ ધારણ કરનારી હોવી જોઈએ. પિતાના પતિ પર પણ સકામ અને નિષ્કામ પ્રેમને ધારણ કરનારી હોવી જોઈએ. કેટલીક મારવાડની ક્ષત્રિય-રાણીઓની પેઠે પ્રાણ પડે તોપણ શીયલવ્રતથી ભ્રષ્ટ ન થનારી અને દયાની દૃષ્ટિથી સર્વ જીવોનું ભલું કરનારી હોવી જોઈએ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે વર્ગની, ગૃહસ્થદશામાં આરાધના કરનારી હોવી જોઈએ. તે પરપુરૂષને વિષયભેગની બુદ્ધિથી કદાપિ ન દેખનારી હોય, સ્વકીય ગૃહકાર્યની વ્યવસ્થા કરનારી હોય, પતિના પ૨ પ્રાણ પાથરનારી હોય, વિવેક દષ્ટિથી ગૃહકાર્ય કરનારી હોય, ઉલટા સ્ત્રીઓની સંગતિ કરનારી ન હોય, કામભેગને માટેજ પાણિગ્રહણ કર્યું છે એવી બુદ્ધિને ધારણ કરનારી ન હોય, કામગ છે તેજ મનુષ્ય જીવનનું કર્તવ્ય છે એમ ન સમજતી હોય, મનમાં ઉત્પન્ન થતા કામના વિચારોથી ઉન્માર્ગમાં ગમન કરનારી ન હોય, પતિની સાથે કલેશ કરનારી ન હોય, અનેક પદાર્થોના સ્વાર્થની સિદ્ધિ માટે જ પતિને કર જોઈએ, એવું જેના મનમાં સાધ્ય બિન્દુ ન હોય, સ્વાર્થ સરે તાવતુ પતિને માને અન્યથા પતિથી પરાડ મુખ થઈ જવું એવા દેલવાળી ન હોય, હૃદયમાં અન્ય અને વાણીમાં અન્ય એવા દ્વિધા ભાવને ધારણ ન કરતી હોય, પતિથી કપટ કરીને અન્ય બાજી રમનારી ન હોય, ધર્મમાર્ગમાં જેની અત્યંત
For Private And Personal Use Only
Page #505
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૮ )
પ્રીતિ હાય, દેવ ગુરૂ અને ધર્મની ઉપાસના કરનારી હાય, લગ્ન કર્યાં પશ્ચાત્ પતિની સાથે બનતું ન આવે તે દરરોજ ક્લેશ કરનારી ન હેાય ઇત્યાદિ, ગુણવાળી સ્ત્રી પતિવ્રતા ધર્મ પાળવાને માટે લાયક બને છે. પતિવ્રતા સ્ત્રી પોતાના સ્વામિમાં અને પોતાનામાં ભેદ અવબેાધતી નથી. શુદ્ધ હૃદયથી સ્વકીય પતિની સાથે સંબન્ધ ધારણ કરે છે. પતિવ્રતા સ્ત્રી વિષયભેગના સ્વાર્થને હીસાબમાં ગણતી નથી, તેથી તે પેાતાના પતિના મૃત્યુ પશ્ચાત્ પેાતાનું જીવન પૂર્ણ બ્રહ્મચર્યમય ગાળે છે, અર્થાત્ પતિવિનાના જીવનને ધર્મકાર્યમાં ગાળે છે. પતિવ્રતા સ્ત્રી પોતાના પતિપર ક્રોધ કરતી નથી. જે સ્ત્રી, પતિ જો પેાતાનું ઇકાર્ય કરે તે ક્ષણમાં ખુશી થાય અને કદાપિ તેનું ઈષ્ટકાર્ય જો ન થયું તે પતિના ઉપર ક્રોધ કરીને મુખ ચડાવી દે અને પતિની ગુપ્ત વાતેા અન્ય શત્રુ આગળ પ્રકાશી દે, તે ઉત્તમ સ્ત્રી કહી શકાય જ કેમ? પેાતાના કુટુંબીઓનું અને જગતેનું ભલું કરવા ઉત્તમ સ્ત્રીઓની વૃત્તિ હાવી જોઇએ. જૈન ધર્મોન્નતિ કરવાને માટે તન, મન, ધન અને પ્રાણની આહૂતિ આપવા ઉત્તમ સ્ત્રી સદાકાલ તત્પર રહે છે. ઉત્તમ સ્ત્રીએ પેાતાના ઘેર આવેલા અ તિથિયાની સેવા-ચાકરી કરે છે, પેાતાનાથી જે વડીલેા હોય તેની આગળ વિનય દેવી તરીકે દેખાય છે, ભક્તિ, વ્રત, પ્રત્યાખ્યાન, શ્રËા, ધર્મક્રિયા, પ્રતિક્રમણ, સામાયક અને તપ વગેરેને આચારમાં મૂકીને અન્યની આગળ દેશન્તરૂપ બની જૈનધર્મના ફેલાવા કરવા બનતા ઉપાયે કરે છે, ગૃહસ્થાવાસમાં રહીને યથાશક્તિ શ્રાવિકાનાં વ્રત અંગીકાર કરે છે, જૈનધર્મના સિદ્ધાન્તાની હૃદયમાં પૂર્ણ શ્રદ્ધા ધારણ કરે છે, પેાતાના પતિને દુઃખમાં સહાય કરે છે, સ્વકીય પતિને ઉત્તમ સલાહો આપવાને મંત્રીના જેવા ગુણા ધારણ કરે છે, પેાતાના પતિથી સ્વકીય હૃદયની ભિન્નતા ધારતી નથી અને પેાતાના પતિપર પૂર્ણ વિશ્વાસ રાખેછે, પરમાર્થ બુદ્ધિથી જગતનું ધ્યેયઃ કરવા પ્રવૃત્તિ કરે છે અને મનમાં લજ્જાને ધારણ કરે છે, તેમજ મનમાં સાગરની પેઠે સર્વ વાતેાને સમાવે છે, મનમાં સહનશીલતા ધારણ કરે છે, ક્ષમા, માર્દવતા સરલતા અને ધૈર્ય આદિ ગુણાનું આશ્રમ સ્થાન અને છે, સર્વ જીવેપર પરોપકાર કરવા મનમાં ઈચ્છા ધારણ કરે છે. અહું અને મમત્વનાં બીજ માળવામાટે ઉત્તમ જ્ઞાનની સંપ્રાપ્તિ કરે છે, જગની વસ્તુઆની જે આશા તેની દાસી બની શકતી નથી, ધર્મના રક્ષણમાટે અને દેશના રક્ષણમાટે સિંહણની પેઠે શૂરતાને ધારણ કરે છે, પતિની પેઠે તે પણ વ્યાવહારિક અને ધાર્મિક જ્ઞાનના પ્રતિદિન અભ્યાસ વધારતી રહે છે, ઉત્તમ જૈનધર્મના આચારે અને વિચારેને તજી,
For Private And Personal Use Only
Page #506
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) કુરીવાજોના ફન્દમાં ફસાતી નથી, ગૃહનાં સર્વ કાર્યોને યતનાથી કરે છે અને પિતાનાં સંતાનોને વ્યાવહારિક અને ધાર્મિક કેળવણું આપે છે, તેમજ ઉત્તમ આચારેને શિખવે છે. અનેક પ્રકારના સુન્દર શણગાર રાજવા અને ગાડી વાડી અને તાડીમાં મશગુલ થઈને મેજ શેખ મારવામાંજ ઉત્તમ સ્ત્રી પોતાના જીવનનું સાધ્યબિન્દુ લક્ષતી નથી; પિતાના આત્માની ઉન્નતિ અને અન્ય જીવોની ઉન્નતિ અર્થે પોતાનું જીવન છે એમ ઉત્તમ સ્ત્રી સમજે છે. સંસારના સર્વ જડ પદાર્થો ક્ષણિક છે, જડ પદાર્થો કેઈના થયા નથી અને થશે નહિ. શરીરની સુન્દરતા ક્ષણિક છે, એમ પતિવ્રતા સ્ત્રી સમજે છે, તેથી તે શરીર અને રૂપ આદિનો અહંકાર કરતી નથી, તેમ શરીરની ટાપટીપ અને વસ્ત્રો તથા આભૂષણેથી અને આકર્ષણ કરવાનું તે પસંદ કરતી નથી. પતિની સેવા કરવામાં આત્મભેગ આપે છે. વસ્તુતઃ જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી તે ભેગને રોગ સમાન જાણે છે અને વ્યવહાર અને નિશ્ચયનયથી જૈનધર્મની આરાધના કરે છે, પિતાના ઉત્તમ નીતિમય અને ધર્મમય આચાર અને વિચારોથી મન, વાણું અને કાયાની શુદ્ધિ કરે છે, આવી રીતે ઉત્તમ પતિવ્રતા સ્ત્રીઓ જે હિન્દુસ્થાનમાં વધુ ઉત્પન્ન થશે તે હિન્દુસ્થાન પુનઃ જાગ્રત થશે; વર્તમાન એક દેશીય-દષ્ટિથી દેખાતા સુધારા, કિન્તુ ભવિષ્ય દષ્ટિથી દેખાતા કુધારાઓનો ચેપ, આર્યસ્ત્રીઓને જે લાગુ પડશે તે તેઓની સ્થિતિ ત્રિશંકની પેઠે થશે. યુરોપ અને અમેરિકા દેશના લેકે પણ ભારતવર્ષની સ્ત્રીને પતિવ્રતા ધર્મોને હવે પ્રશંસવા લાગ્યા છે. કહેવાતા સુધારાના શિખરે પહોંચેલા પણ, આર્યાવર્તમાં–જૈનશાસ્ત્રમાં કથેલા પતિવ્રતા સ્ત્રીને ધર્મને પ્રશંસે છે, કેમકે ઉત્તમ પુરૂષ અને ઉત્તમ સ્ત્રી બન્ને પરસ્પર સંપીને સંસારમાં રહે છે અને પરસ્પર એક બીજાનું ભલું કરવા પ્રયત્ન કરે છે, અર્થાત પરસ્પરની ઉન્નતિ કરવા સ્ત્રી અને પુરૂષ પ્રયત્ન કરે છે. પરસ્પર મનનું ઐક્ય રાખીને ઉત્તમ સ્ત્રી અને પુરૂષ વર્ત છે, તેથી દ્વિધાભાવરૂપ સારડીનું દુઃખ રહેતું નથી, તેથી શાતવેદનીયજન્ય પૌલિક સુખ ભેગવે છે. શુદ્ધચેતના કહે છે કે, હે અનુભવ ! ઉપર્યુક્ત સંસારદશામાં પણ પુરૂષ અને સ્ત્રીના ગુણે અને તેમાં દ્વિધાભાવને અભાવ વર્તે છે એવું મેં જણાવ્યું, અથૉત્ આવી રીતે સંસારની સ્થલ ભૂમિકામાં પણ ઉત્તમ પુરૂષ અને પતિવ્રતા સ્ત્રીમાં દ્વિતભાવ રહેતું નથી, એમ જ્યારે છે ત્યારે સૂક્ષ્મ આત્મપ્રદેશમાં ભારે અને મારા ચેતનસ્વામીનો દ્વિધાભાવ રહે એ કેટલું બધું અનિષ્ટ છે? તેનો જરા વિચાર કરે ! ત્રણ ભુવનમાં એકી અવાજે કહેવાય છે કે, આત્મા એજ ઉત્તમમાં ઉત્તમ અનન્ત ગુણમય પુરૂષ છે અને શુદ્ધચેતનાજ ઉત્તમમાં ઉત્તમ અનન્ત સુખપ્રદા સ્ત્રી છે,
ભ, ૩૨
For Private And Personal Use Only
Page #507
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૦ )
આ જગત્ની કહેણી ખરેખર સત્ય છે અને તેથી મારાથી મારા સ્વામી ભેદભાવ રાખીને વિભાવ દશારૂપ અન્ય સ્ત્રીની સંગતિથી પુદ્ગલ એંઠને આસ્વાદવા, ભિક્ષુકની પેઠે, ત્રણ ભુવનના નૃપ છતાં પ્રયત્ન કરે અને મારાથી ભિન્નતા રાખે તેમાં કેને મુખ નીચું ઘાલવું પડે ? તેને જરા વિચાર કરે ! મારી સાથે દ્વિધાભાવ ૨ખાવનાર વિભાવ દૃષ્ટિ છે. જે તેને તે તજી દે તે મારી અને તેમની અદ્વૈતતા થઈ જાય એમાં જરામાત્ર પણ શંકા નથી. મારી સાથે દ્વિધાભાવ રાખવાથી તેમની અને મારી બન્નેની શોભા નથી અને અનન્ત સહજ સુખને ભોગ પણ નથી, માટે હે અનુભવ ! તમે કૃપા કરીને મારા ચેતન સ્વામિને સમજા. મારી અને તેમની અદ્વૈતતા કરી આપે, કે જેથી બન્નેનું એક્ય થવાથી પરમામદશા પ્રગટ થાય.
અનુભવે શુદ્ધ ચેતનાની વિજ્ઞપ્તિ શ્રવણ કરી અને તેણે આત્માની પાસે ગમન કર્યું; આત્માની પાસે જઈને આત્માને શુદ્ધચેતનાનું સર્વ
થન સંભળાવ્યું અને આત્માને શુદ્ધ ચેતના સમ્મુખ કર્યો અને વિભાવ દશાને સંગ તજા. આત્મપતિ, પિતાની સત્ય સ્ત્રી-શુદ્ધતનાના ગૃહમાં ક્ષાયિકભાવે ત્રયોદશમ ગુણસ્થાનકમાં આવ્યા. કેવલજ્ઞાન અને કેવલ દર્શનરૂપ ક્ષાવિકભાવની શુદ્ધચેતનાને ભેટયા. આત્માનું અને શુદ્ધચેતનાનું ઐક્ય થઈ ગયું. આનન્દના ઘનભૂત ચેતન જ્યારે શુદ્ધચેતનાના ગૃહમાં આવ્યા ત્યારે અત્તરના ક્ષાયિકભાવના સદ્દગુ.
ની વસન્તઋતુ ખીલી ઉઠી. આત્માના અસંખ્યાત પ્રદેશ સમયે સમયે અનતગણું સુખ પ્રગટવા લાગ્યું. આત્મા તે પરમાત્મારૂપ છે. સદાકાળની અન્તરની ક્ષાયિકભાવ સદ્ગુણેની વસન્ત ઋતુના અનન્ત સુખમાં બન્નેનું સદાકાલનેમાટે ઐકય થયું, એમ શ્રી આનન્દઘનજી કહે છે.
પર ૧૨.
(રા વાચાળ). मोकू कोउ केसी हूतको, मेरे काम एक प्राण जीवन । और भावे सो बको॥
મોટા ? ભાવાર્થ–સમતા કહે છે કે, ભલે કોઈ ગમે તેવી રીતે મને ધૂત્કારે, પણ મારે તે મારા પ્રાણજીવન એવા આત્મસ્વામિનું જ કામ છે-દુનિયામાં અન્ય લેક મનમાં આવે તે બકે અર્થાત્ બબડા કરે, પણ મારે તે તરફ જવાનું નથી; મારા પ્રાણજીવનની પ્રાપ્તિ માટે હું ગમે તેમ કરીશ. દીવાની દુનિયાના બેલ ઉપર લક્ષ્ય આપવાનું નથી. દુનિ
For Private And Personal Use Only
Page #508
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૧ ) યાના લેકે ગમે તેના પર ભિન્ન ભિન્ન અભિપ્રાયવાળી ટીકા કર્યા વિના રહેતા નથી. દુનિયાના બોલ્યા પર જે લક્ષ્ય આપવામાં આવે તે કે પણ કાર્ય થઈ શકે નહિ. તીર્થકરે સંબધી પણ દિવાની દુનિયા એકસરખો અભિપ્રાય ધરાવી શકતી નથી. એક વિદ્વાન કહે છે કે તું તારું કાર્ય કરે જ, અન્યની ટીકાથી તારું કાર્ય છોડીશ નહિ; જે તારા હૃદયમાં તે કાર્ય સારું અને પરિણામે હિતકર લાગે છે તો દુનિયાની ટીકાને તારે શામાટે સાંભળવી જોઈએ. એક અધ્યાત્મજ્ઞાની તો એટલા સુધી લખે છે કે જગતના લોકોની ટીકાથી કઈ બો નથી, માટે તારે પિતાના કાર્યમાં જ લક્ષ આપવું જોઈએ. એક મહાત્મા જણાવે છે કે, જેનાપર કઈ ટીકા કરતું નથી, તેની મહન્તમાંગણતરી છે કે નહિ તે નક્કી કહી શકાય નહિ. સૂર્યના ઉદય પૂર્વ કાગડાઓ કાકા શબ્દો કર્યા કરે છે, તેથી કંઈ સૂર્ય, ઉગવાનું કાર્ય બંધ કરતા નથી. એમ મનમ આશય લાવીને સમતા પિતાના મિત્ર અનુભવને દર્શાવે છે કે, ભલે દુનિયા ગમે તેમ કહે પણ મારે તે મારા જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ભાવ પ્રાણના પતિ–એવા આત્મસ્વામિનું કામ છે; મારા કાર્યનું પ્રજન જે ન જાણી શકે, તે મારી નિન્દા કરે તો તેમાં મારું શું જાય છે? કહ્યું છે કે,
I કો नवेत्ति योयस्य गुणप्रकर्ष, सतस्यनिन्दा प्रकरोतिनित्यं, किरातकन्या करिकुम्भजातं मुक्ताफलं त्यज्य बिभर्ति गुजां ॥ १ ॥
જે જેને ગુણ જાણતો નથી, તે તેની નિન્દા કરે છે-ભિલ્લની કન્યા કરિયુંભસ્થળથી ઉત્પન્ન થએલ મુક્તાફળ(મોતિ)ને ત્યાગ કરીને ચણોઠીને ગ્રહણ કરે છે, તેમ જગતના લોકે અજ્ઞાનના ક્ષેત્રે ગમે તેવી નિન્દા કરે છે, માટે મારી પણ જગતના લેકે ગમે તેવી રીતે ટીકા કરે તો પણ મારે મારા પ્રાણપતિને મળવાનું કાર્ય ત્યજવાનું નથી.
મોટા મોટા મુનિવરેની પણ દુનિયા ટીકા કર્યા કરે છે, તેથી મુનિવરે પિતાનું આત્મધર્મ પ્રાપ્તિનું કાર્ય તજી દેતા નથી. કેઈએમ કહે કે, આત્મામાં કંઈ સાર નથી, આત્માની પ્રાપ્તિ માટે સંસાર છોડી દેવે એ મૂર્ણપણુનું લક્ષણ છે, આત્માની પ્રાપ્તિ થાય તે શું અને ન થાય તેય શું? ઈત્યાદિ દુનિયા ગમે તેવું અઘટતું બેલે તોપણ મારા આત્મપતિને છોડવાની નથી. કેઈ એમ કહે કે તારે ચેતનસ્વામી બ્રાન્ત બની ગયો છે, તને મ્હાતો નથી, તારા ઉપર દ્વેષ ધારણ કરે છે, ઈત્યાદિ વાક બોલે તે પણ મારે તે મારા ચેતનસ્વામીને મળવું જોઈએ. કોઈ એમ કહે કે, સ્ત્રીએ પુરૂષ પર આટલો બધે પ્રેમ
For Private And Personal Use Only
Page #509
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫૨ )
ને કરવો જોઈએ, પ્રેમની પણ હદ હોય છે, રાત્રી અને દિવસમાં વારવાર સ્વામીનું જ રટન કર્યા કરવું એ કંઈ સારું ગણાય નહિ, ઈત્યાદિ વાને પણ ભલે દુનિયા બોલે, પણ પોતાના સ્વાભાવિક શુક્ર ચેતન
સ્વામીને મળવું અને તેમનું હૃદયમાં વારંવાર સ્મરણ કરવું, એ કેઈપણરીતે સ્ત્રીને નુકશાનકારક નથી. સ્ત્રીને પિતાના ચેતનસ્વામીપરને પ્રેમ છૂપાવ્યો કદી છુપાતો નથી. પાન ચાવવું અને મુખ રક્ત ન થાય એમ તે કદાપિ બને કે? મારા સ્વામીને હું ચાહીશ અને તેમનું એક સ્થિરપયોગથી ધ્યાન ધરીશ તો અવશ્ય મારા ચેતનસ્વામી, ૫રભાવદશારૂપ પરસ્ત્રીને ત્યાગ કરીને, મારા શુદ્ધ રમણુતારૂપ મન્દિરમાં પધારશે. મારા જ્ઞાનાદિ આધારભૂત ચેતન સ્વામિની પ્રસન્નતાને માટે અનેક તપ, જપ, દયાન, સમાધિ અને લીનતાના ઉપાય કરું તેમાં કઈ જાતની લજા શા માટે રાખું? અર્થાત્ મારા ચેતનસ્વામીની પ્રાપ્તિ માટે ગમે તે કરું અને ગમે તે બોલું તેમાં દુનિયાના બોલવા ઉપર કંઈપણ લક્ષ્ય આપવાની જરૂર નથી. સમતા કહે છે કે, હું ચેતનની સ્ત્રી છું અને અનન્ત ગુણમય એવા ચેતન મારા પતિ છે, એમ ત્રણે ભુવન જાણે છે; આ વૃત્તાંત કંઈ છાનું નથી તો મારા ચેતનની પ્રાપ્તિ માટે સાધવી બનું અને સકળ સંસાર છોડું તે તેમાં મેં કંઈ વિશેષ કર્યું કહેવાય નહિ. મનમાં, તનમાં અને વાણુંમાં મારા ચેતનસ્વામી વ્યાપી રહ્યા છે, અર્થાત્ મારી રગેરગમાં ચેતનસ્વામી વસી રહ્યા છે, તેથી હું મારા સ્વામિને મળવા માટે અત્યંત આતુર બની છું. સમતા આત્મસ્વામિને જ શરણ્યમાં શરણ્યભૂત માનીને પુન: નીચે પ્રમાણે ઉદ્ધાર કાઢે છે.
में आयी प्रभु सरन तुमारी, लागत नाहि धको॥ भुजन उठाय कहुं औरन , करहुं जकरही सको।। मोकू० ॥२॥
ભાવાર્થસમતા કહે છે કે, હે પ્રભો ! હું તમારા શરણે આવી છું, તેથી મને કઈ જાતને ધક્કો લાગવાને નથી, હાથ ઉઠાવીને અન્ય લેકોને કહું છું કે તમારી શક્તિ હોય તો મને પકડી શકે. જ્ઞાન, દર્શન, અને શાશ્વત સુખમય ચેતન સ્વામિનું શરણું અંગીકાર કર્યા પછી હવે મને કેઈને ભય રહ્યો નથી, તેમ કોઈની સ્પૃહા પણ રહી નથી. દુનિયાના સર્વ જડ પદાર્થોને હું તૃણવત્ ગણું છું. રાગદ્વેષાદિ શત્રુઓને પણ હવે હું હિસાબમાં ગણતી નથી. રાગદ્વેષાદિ શત્રુઓમાં જે હવે ખરેખરી શક્તિ હોય તે મને પકડવાને તૈયાર થાઓ !! અસલોકોને રાગદ્વેષાદિ શત્રુઓ પકડી શકે છે, પણ હું હવે અજ્ઞાન દશાવાળી રહી
For Private And Personal Use Only
Page #510
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫૩) નથી; તેથી મારા ઉપર તેઓનું કશું–કંઈ જોર ચાલવાનું નથી. ત્રણ ભુવનને સ્વામી મારે આત્મા છે. તેના શરણે હું ગઈ છું તેથી હે રાગાદિ શત્રુઓ ! તમારું કશું કંઈ ચાલવાનું નથી. સ્વામીનું શરણું પામેલી સ્ત્રીને ત્રણ ભુવનમાં કેઈનો ભય રહેતો નથી.
સમતાની આવી, પતિપર શુદ્ધ પ્રેમદશા ખરેખર આદરણીય છે. સકલ દુનિયાની લજજા, ભય અને સ્પૃહાને ત્યાગ કરીને સ્વકીય પતિના શરણમાં મસ્ત બનેલી -બે હાથ ઉઠાવીને-તે જે બોલે છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. સ્ત્રીમાં જે ગુણે જોઈએ તે સર્વ ગુણો સમતામાં દેખવામાં આવે છે. દુનિયામાંથી ઈષ્ટત્વ અને અનિષ્ટત્વ ઉઠી ગયું છે
અને તેને ફક્ત પિતાનો ચેતનસ્વામીજ એક ઈષ્ટ લાગે છે. સમતા પિતાના ચેતનવિના કશું કંઈ દેખાતી નથી, અર્થાત તેને આત્મા તેના ચેતનસ્વામીપર તલ્લીન બની ગયો છે. પ્રત્યેક મનુષ્યમાં આવી સમતા પ્રગટે અને તે આત્માની પ્રાપ્તિ માટે તેવી દશા ધારણ કરે, તો મુક્તિસ્થાન કંઈ વેગળું નથી.
જગતની સ્થલભૂમિકામાં પણ ઉત્તમ પતિવ્રતા સ્ત્રી સ્વકીય સ્વામિપર આ ઉત્તમ પ્રેમ ધારણ કરે છે અને પિતાના સ્વામિના શરણમાં રહે છે. તે કામાભિલાષ, રૂપરાગ, શરીરરાગ અને કુટિલ પુરૂ
ના ફન્દમાં ફસાતી નથી. વ્યભિચારી દુષ્ટ પુરૂષેનું જોર પતિવ્રતા ઉપર ચાલી શકતું નથી. પતિવ્રતાને અન્ય કામી પુરૂષો પકડવાને શક્તિમાન્ થતા નથી. નિર્દોષ, નીતિમય પ્રેમને ઉત્તમ પતિવ્રતા સ્ત્રી ધારણ કરે છે. કુલટા-પંથલી સ્ત્રીઓથી દેશની અધોગતિ થાય છે અને ઉત્તમ પતિવ્રતા સ્ત્રીઓથી દેશની ઉન્નતિ થાય છે. પતિવ્રતાના શુદ્ધ ઉત્તમ ગુણથી જગતમાં તે પૂજ્ય બને છે અને સતી તરીકે પ્રખ્યાતિને પામે છે અને સોળ સતીઓની પેઠે તે પ્રાતઃસ્મરણીય થાય છે. કદાપિ મેરૂ પર્વત ચલાયમાન થાય, કદાપિ સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે, તે પણ ઉત્તમ પતિવ્રતા સ્ત્રી જ્યાં સુધી ગૃહાવાસમાં રહે તાવત, સ્વપતિનું શરણું કરે છે અને પોતાના પતિવ્રતાના ધર્મોનું સંરક્ષણ કરે છે; હજારે દુષ્ટ કામી પુરૂષ તેની લાજ લુંટવા પ્રયત્ન કરે તે પણ તે કદાપિ ભ્રષ્ટ થતી નથી. સિંહણની પેઠે શૂરી એવી પતિવ્રતા સ્ત્રીના ધર્મતેજથી દુષ્ટ પુરૂષે પણ ભાગી જાય છે. તે પતિના શરણે હોય છે તેથી અન્ય દુષ્ટ લેકેનું કશું કંઈ ચાલતું નથી. બાલ્યાવસ્થામાં સ્ત્રી જાતીને માતા અને પિતાનું શરણું હોય છે, યુવાવસ્થામાં પતિનું શરણ હોય છે, પશ્ચાત તેને પુત્રો થતાં પુત્રોથી તેનું રક્ષણ થાય છે. પતિવ્રતા સ્ત્રીએના પ્રતાપથી મારવાડના ઉદેપુર આદિના-શિશદીઆ આદિ ક્ષત્રિ
For Private And Personal Use Only
Page #511
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫૪ ) યોએ મુસહ્માનોથી હિંદુધર્મનું સંરક્ષણ કર્યું હતું. પતિવ્રતા ધર્મ ધારણ કરનારી એવી કેટલીક ક્ષત્રિયાણીઓને મુસલ્માન બાદશાહો પણ પકડી શક્યા નહોતા. વ્યાવહારિક અને ધાર્મિક વિદ્યાવાળી તેમજ, ધર્મમાં અત્યંત શ્રદ્ધાવાળી એવી પતિવ્રતા સ્ત્રીઓથી દેશ શોભી શકે છે.
જ્યારે સ્કૂલ જગતની ભૂમિકામાં પતિવ્રતા સ્ત્રીનું આવું ઉત્તમ સદાચાર અને પ્રેમમય વર્તન હોય છે, ત્યારે અન્તરમાં ત્રણ ભુવનને સ્વામી એ આત્મ સ્વામી જેનો છે, એવી સમતા સ્ત્રીનું ઉપર્યુક્ત પ્રેમમય અને સ્વામિની આજ્ઞાયુક્ત સવર્તન અને તેથી નિર્ભય જીવન હોય એમાં કંઈ આશ્ચર્ય નથી. સમતા સ્ત્રીને એકેક બેલ વારંવાર સ્મરણ કરવા ગ્ય છે. - હવે ઉપર્યુક્ત હૃદયદ્રાર કાઢયા પશ્ચાત , સમતા સ્ત્રી શું કર્થ છે, તે હવે નીચે જણાવવામાં આવે છે.
अपराधि चित्त ठान जगतजन, कोरिकभांत चको ॥ आनन्दघन प्रभु निहचे मानो, इहजन रावरोथको ॥ मोकू०॥३॥
ભાવાર્થ-અપરાધિ ચિત્તસ્થાનભૂત એવા જગતના લેકે કરડે રીતિથી મને જુએ, અથવા જગતના લેકે દોષરૂપાપરાધવાળું ચિત્ત જેનું છે એવી મને માનીને, કરોડો રીતિથી મને-દોષ દૃષ્ટિથી જુઓ તે પણ, તેમાં મારું કંઈ જવાનું નથી. ભલે આખી દુનિયા મારા ઉપર દોષ કાઢવાની બુદ્ધિથી જુએ તોપણ કંઈ મારે આ દુનિયા તરફ ઢળવાનો નથી. દુનિયાના જેવા ઉપર મારે જોવાનું નથી, તેમ આપે પણ દુનિયાના કહેવા પર લક્ષ્ય ન આપવું જોઈએ. દુનિયાના લેની એકસરખી દષ્ટિ નથી. જેવી વૃત્તિથી દેખવામાં આવે છે તેવી સામી વસ્તુ જણાય છે. ઈષ્ટ અને અનિષ્ટનો સાર ખેંચવાને માટે જગતના લોકેની ભિન્ન દૃષ્ટિ પડે છે. જગતના લેક મનને આગળ કરીને દરેક વસ્તુઓની પરીક્ષા કરવા જાય છે, પણ મનમાં પરીક્ષા કરવાની પૂર્ણ શક્તિ નથી. જગતના લેકે બાહ્યદષ્ટિના ગે મારું સ્વરૂપ બરાબર ન જાણે અને તે મારા દોષ જેવા જાય, તેથી હું કંઈ મારા નિશ્ચયથી ડગવાની નથી, અર્થાત દુનિયા મનમાં આવે તેવું બોલ્યા કરે, તેથી મારે શું? કહ્યું છે કે,
भले ते दुनिया माने, अमारी दृष्टिथी अवढं । गमे ते चित्तमां मानो, खराने शुं मनावाचें-॥ स्वभावे जे हशे ते छ, परीक्षा जो करो कोटी। नथी त्यां न्याय दुनियानो, खरं सर्वज्ञने भासे ॥
For Private And Personal Use Only
Page #512
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૫ ) अधुरानी परीक्षा शी? अधुराने परीक्षा शी? परीक्षानी नथी पदवी, अहो सर्वज्ञवण बीजे-॥ थयो नहि ने थवानो नहि, जगत्नो एक मत क्यारे । मनोवृत्तितणां वाद्यो, प्रकाशे मुखथी नाना ॥
દુનિયા અમારી દષ્ટિથી ગમે તે અવળું બોલ્યા કરે તેની અમારે પરવા નથી. શુદ્ધાત્મ સ્વાભિવિના મને અન્ય કશું કંઈ રુચતું નથી. ચેલમજીઠનો રંગ મને મારા આત્મ સ્વામિની સાથે લાગ્યો છે તે કદાપિ છૂટવાનો નથી. દોષાશ્રયભૂત એવા ચિત્તના ગે જગતના લેકે મારા વિષે ગમે તેવું માને, તેથી મારે તેને મારી ખરી વાત મનાવવા જવાની જરૂર નથી. દુનિયાના મનુષ્યોને મનાવવા જતાં કદાપિ ચોલમજીઠને રંગ આવવાનો નથી. પોતાની વાત ખરી છે અને સર્વજ્ઞ વાણીની તેમાં સાક્ષી છે તો અન્ય લોકો ગમે તેમ બોલે તેના પર લક્ષ આપવાની કશી જરૂર જણાતી નથી. ખરું તત્ત્વ અને ગગનમાં ચડીને ગાજે છે. ખરું તત્ત્વ જેટલા જોરથી છુપાવવામાં આવે છે, તેના કરતાં બમણા જોરથી તે બહાર આવે છે. ત્રણ ભુવનના સ્વામી અને લોકાલોક પ્રકાશક એવા મારા ચેતન સ્વામીમાં તન્મય થતાં દુનિયાની સ્પૃહા શી ? દુનિયા કરોડગણું પરીક્ષા કરે તો પણ વસ્તુનો સ્વભાવ જે હોય છે તેવો અન્ત માલુમ પડ્યાવિના રહેતો નથી, માટે મારે દુનિયાનો ન્યાય જોઈતો નથી; કારણ કે, વસ્તુનું ખરું સ્વરૂપ સર્વને ભાસે છે. અધુરાની પરીક્ષા જગતમાં હોતી નથી, તેમજ સર્વજ્ઞ દષ્ટિવિનાની અધુરી એવી દુનિયાને સ્વબુદ્ધા પરીક્ષાનો અધિકાર પણ નથી. ખરી પરીક્ષાની પદવી સર્વજ્ઞવિના અન્યને ઘટી શકતી નથી. જગતના કેમાં કોઈ પણ બાબતની પરીક્ષામાં બે મત પડયા વિના રહેતા નથી. અમુક આચાર્યને કઈ સારા માને છે, તે અમુક તેને બુરા માને છે; અમકને કેટલીક દનિયા વ્યભિચારી માને છે, તે કેટલીક દુનિયા તેને બ્રહ્મચારી માને છે. જગતના લોકેનો એક મત આજસુધી ધર્મ વગેરે કઈ બાબતમાં થયો નથી અને થવાનો નથી. શ્રી તીર્થકર ભગવાનને પણ ત્રણસે ત્રેસઠ પાખંડીઓ, પાખંડી માનતા હતા. શ્રી તીર્થકર જેવા સર્વજ્ઞ છતાં પણ જગતના લેકે એકમતના થયા નહિ, તે અન્ય બાબતમાં જગતને એકમત ક્યાંથી થઈ શકે?—મનુષ્યની મનવૃત્તિનાં વાધો પ્રત્યેક મનુષ્યના મુખથી ભિન્ન ભિન્ન પ્રકાશ્યા કરે છે. જગતના લેકની ભિન્ન ભિન્ન દૃષ્ટિ છે. મારે તો મારા પતિનું શરણું છે. મારું મન નિર્દોષી છે તેમ છતાં અપરાધી તરીકે જગતના
For Private And Personal Use Only
Page #513
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫૬ ) લે-કરેકે ઉપાથી મને દેખે તે તેથી શું? ફક્ત મારા પતિને મારાપર પ્રેમ હો જોઈએ.
હે આનન્દના ઘનભૂત ચેતન ! તમે નિશ્ચય થકી માનશે કે, આ જન આપ શ્રી રાવજ છે; શરણ્યમાં શરણ્ય આપશ્રી જ છે, અર્થાત આપની સ્ત્રી હું છું. ખરેખર અન્તઃકરણથી કહું છું કે, મારા ઉપર ફક્ત આપની કૃપાદૃષ્ટિ જોઇએ. સમતા મારી છે અને સમતાની સંગતિ એક ક્ષણમાત્ર પણ છોડનાર નથી, એમ આપના નિશ્ચયવિના અન્ય હું કશુંકંઈ ઈચ્છતી નથી.
સમતાનું કહેવું ખરેખર ગ્ય છે, કેમકે તેનું હૃદય પોતાના પતિવિના અન્યત્ર અંશમાત્ર નથી. પોતાના પતિના યારપર તે તન, મન અને પ્રાણને પણ વારી જાય છે. સમતાની આવી હદયની લાગણીની જેટલી પ્રશંસા કરીએ તેટલી થેડી છે. સમતા સ્ત્રી, દુનિયાદારીની પરવા રાખતી નથી. પોતાના શુદ્ધચેતન સ્વામિને,–આવી તેની ઉત્તમ દશાથી–તે પિતાનાથી અભિન્ન કરી શકે તેમાં કાંઈ આશ્ચર્ય નથી.
બાહ્ય જગતની સ્થલ ભૂમિકામાં પણું ઉત્તમ પતિવ્રતા સ્ત્રી પિતાના પતિ પર પ્રેમ ધારણ કરે છે અને દુનિયા ગમે તેમ બેલે, ગમે તેવું જુએ, તોપણ તે પોતાના સ્વામિને આશ્રયભૂત માનીને રહે છે. પિતાના સ્વામિની કૃપાને જ ઉત્તમ પતિવ્રતા સ્ત્રી ઇચ્છે છે. અન્ય પુરૂ
ના ભમાવ્યાથી ભમી જતી નથી, અર્થાત્ પતિવ્રતાના ટેકને અચલ ધ્રુવવત્ ધારે છે. સમતા તે બાહ્ય સ્થૂલ જગતની ભૂમિકામાં ગણાતી પતિવ્રતા સ્ત્રી કરતાં પણ, અનન્તગણું ઉત્તમ છે તેથી તેને પાર પિતાના ચેતનસ્વામી પર કેટલે હેય, તેને ખ્યાલ તેના અનુભવવિના ક્યાંથી આવી શકે ? ઉત્તમ સ્વભાવવાળી સમતા પ્રત્યેક જીવોમાં સત્તાએ છે, તેથી ઉપર્યુક્ત વૃત્તાંતને અન્તરમાં ઘટાવવું અને પરમાતમપદની પ્રાપ્તિ કરવી એમ આનન્દઘન કથે છે.
પદ ૬૦.
(રાગ સારંગ.) अब मेरे पति गति देव, निरञ्जन । अब० ॥ भटकू कहा कहा सिर पटकू, कहा करुं जन रञ्जन ॥ अब०॥१॥
ભાવાર્થ-શુદ્ધ પરિણતિ કહે છે કે, હવે તે મારા નિરજન દેવ પતિ તેજ મારે શરણભૂત છે. હવે હું ક્યાં ભટકું? અને ક્યાં જઈ શિર પટકું? અને શામાટે જનરંજન કાર્ય કરું? મારા પતિ નિરજન છે. એમ વસ્તુતઃ મેં જાણું લીધું. નિરજન દેવ તેજ મારા પતિ છે તે કેમ
For Private And Personal Use Only
Page #514
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૭) અન્યપતિ શોધવા માટે ભટકવું? અર્થાત નિશ્ચયનયથી અવેલેકતા કેમ અન્ય પુરૂષને પતિ માની તેની આગળ મસ્તક નમાવવું જોઈએ? બાહ્ય પતિ સદાકાલ એકસરખા રહેતા નથી. બાહ્ય પતિને પૌલિક શરીર હોય છે. બાહ્ય પતિ મરીને અન્યગતિમાં જાય છે, પણ મારે અન્તરને સિદ્ધ પરમાત્મારૂપ પતિ તો કર્મથી ન્યારે છે, તેને જન્મ, જરા અને મરણ નથી. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શમય પુકલ (શરીર) અને કર્મથી તે ભિન્ન છે. નિરજન દેવનું કદાપિ રૂપ બદલાતું નથી. તેને મળ્યા બાદ કદાપિ ભિન્ન થઈ શકાતું નથી. બાહ્ય પતિ ઉપાધિસહિત હોય છે. અન્તરના નિરજન પતિને કેઈ પણ પ્રકારની ઉપાધિ હોતી નથી. બાહ્યપતિના સંબધે ક્ષણિક સુખ થાય છે અને નિરજન પતિના સંગે તે સમયે સમયે અનન્ત સુખ-સદાકાલ થાય છે. બાહ્ય પતિને સંબધ સદાકાલ રહેતો નથી અને અતરના નિરજન આત્મપતિને સંબધ તે કદાપિ કાળે ટળતો નથી. બાહ્યથી કલ્પાયેલ પતિ એક ઠેકાણે સ્થિર રહેતું નથી. નિરવજન દેવ પતિ એક ઠેકાણે સ્થિર રહે છે. બાહ્ય પતિ વિભાવ દશાથી કરાય છે અને અન્તરનો આત્મપતિ તો સ્વાભાવિક છે. બાહ્યના શરીરાકારથી માનેલા પતિને અનેક પ્રકારના રેગો થઈ શકે છે, પણ અન્તરના નિરજન ચેતન પતિને વસ્તુતઃ કઈ જાતના રોગે થતા નથી. બાહ્યના પતિની શરીર વગેરેની શભા સદાકાલ એકસરખી રહેતી નથી અને અન્તરના નિરજન ચેતન પતિની શોભા તે સદાકાલ એકસરખી રહે છે. અત્તરનો આત્મપતિ જે પ્રમેદ પામ્યું તે કદાપિ સંગને તજતો નથી. બાહ્યનો પતિ તે સ્ત્રીની બાહ્ય શેભાથી ખુશ થાય છે અને અન્તરનો આત્મપતિ તો શુદ્ધ રમણતા વગેરે અતરના ધર્મથી ખુશ થાય છે. બાહ્ય પતિ, વૃદ્ધાવસ્થાથી જર્જરીત થાય છે, પણ અન્તરના આમપતિને તો કદાપિ વૃદ્ધાવસ્થા લાગુ પડતી નથી. બાહ્યનો પતિ સાકાર હોય છે અને અન્તરને પતિ તે નિરાકાર હોય છે. બાઘનો પતિ તે કર્મના યોગે પરતંત્ર થઈ ચતુર્ગતિમાં પરિભ્રમણ કરે છે, પણ અત્તરનો નિરજન આત્મપતિ તે સ્વતંત્ર છે. બાહ્યપતિને અનેક શત્રુઓથી ભય રહે છે, અન્તરના આમપતિને ઈપણ શત્રુ નથી, તેથી તે સદાકાલ નિર્ભય રહે છે; માટે શુદ્ધ પરિતિ થે છે કે, સત્ય-સ્વાભાવિક પતિ નિરજન આત્મદેવ છે, માટે હવે તે બાહ્ય પતિ માટે ભટકવાની નથી, અને કઈને શિર સુકાવાની નથી. મારા પતિને મ પરખી લીધા અને મારી ભ્રમણા ભાગી ગઈ. મારા પતિના સમાન અન્ય-અસંખ્ય બાહ્ય પતિઓ નથી. બાહ્ય પતિ તે વસ્તુતઃ પતિ તરીકે નથી, કારણ કે તે જામ, જરા અને મરણથી
For Private And Personal Use Only
Page #515
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૮) પનીનું રક્ષણ કરવા સમર્થ થતો નથી, માટે મનુષ્યો પૈકી કઈ પુરૂષને પતિ તરીકે માની તેનું મન, રંજન કરવાથી હવે સર્યું.અનાદિકાળથી અનેક પતિ કે પણ ચતુર્ગતિના ફેરા ટળ્યા નહિ. બાહ્ય જડ વસ્તુઓમાં પતિની ક૯૫ના થાય છે તે નિશ્ચયનયથી જોતાં સત્ય નથી. ખરેખર શુદ્ધ પતિ જણાયાવિના શુદ્ધ પ્રેમપણ થઈ શકતો નથી. શરીર, રૂપ, વાણું અને વસ્ત્રની શોભાથી જે પ્રેમ ઉત્પન્ન થાય છે તે ઉપાધિજનિત છે. અન્તરના શુદ્ધ ગુણદ્વારા થતો પ્રેમ તે નિર્મલ-નિષ્કામ પ્રેમ ગણુાય છે, માટે અન્તરને નિરજન પતિમાં તે પ્રેમ કરવો ઘટે છે. રૂપાદિથી થતો પ્રેમ ક્ષણિક છે, માટે તેના પ્રેમમાં હવે હું રંગાઈને અશુદ્ધ બનવાની નથી. હું તો શુદ્ધ પરિણતિ છું, માટે મારે તે શુદ્ધાત્મપતિને પ્રેમ કરે ઘટે છે; કેમકે, બાહ્ય ઠાઠમાઠ અને શરીરની ટાપટીપ કરીને ધરેલી ભાથી અતરને નિરજન પતિ રીજતો નથી. અન્તરના પતિ માટે અન્તરમાં જે શુદ્ધ થાય છે, તેને અન્તરને પતિ મળે છે; એમ શુદ્ધ, પરિણતિ નિશ્ચય કરીને હવે આગળ શે વિચાર કરે છે તે જણાવે છે.
खञ्जन दृगन गन लगावु-चाहू न चितवन अञ्जन । सज्जन घट अन्तर परमातम-सकल दुरित भयभञ्जन ॥
વર૦ | ૨ | ભાવાર્થ-મારા નિરજન દેવપતિની ખંજન જેવી આંખોની સાથે આંખ લગાવું છું, અર્થાત્ મારા પતિની દિવ્ય ચક્ષુઓની સાથે મારી આંખને એકતારની પેઠે જોડીને, મારા પતિના સ્વરૂપમાં લીન બની જાઉં છું અને આંખમાં વિકલ્પરૂપ-સંકલ્પરૂપ અંજન આંજવાને ઈચ્છા કરતી નથી–પતિની આંખોની સાથે આંખો મિલાવતાં વિકલ સંકલ્પ ચિન્તનરૂ૫ અંજનની જરૂર રહેતી નથી. આત્માની નિર્વિકલ્પ દશામાં એ આંખ મિલાવાનું સિદ્ધ ઠરે છે. સકલ દુરિત ભયભંજન એવા હૃદયમાં રહેલા પરમાત્માને મળવું તેનીજ લગની લાગી રહી છે. સકલ કર્મના નાશ કરનાર પરમાત્મા છે; પણ તેમની સાથે તન્મય. પણે પરિણમ્યાવિના કર્મને નાશ થતો નથી. પરમાતમાની સાથે તમય થવાની પ્રવૃત્તિ કરતાં કર્મની વર્ગણાએ ખરી જાય છે.
શુદ્ધ પરિણુતિની આવી પ્રવૃત્તિ ખરેખર ધન્યવાદને પાત્ર છે. પિતાના આત્મપતિનેજ દેખવાની તેની ભાવના નિર્વિકલ્પદશાને પ્રાપ્ત કરાવી શકે છે. શુતિના, ખરેખર નિર્વિકલ્પ સમાધિમાં ઉતરીને અનન્ત સુખની ખુમારી ભેગવે તેમાં કંઈ આશ્ચર્ય નથી. નિર્વિકલ્પદશામાં શુદ્ધ પરિણતિની સ્થિર આંખ રહે છે અને તેથી તે એક
For Private And Personal Use Only
Page #516
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૮ ) નજરથી સ્વકીય ચેતન સ્વામિને અવલોકી શકે, તેમજ સ્વામી અને સ્ત્રી એ બેમાં હું તેનો ભેદ વિસરીને, એકરૂપ બની જાય અને તેથી તે અનંત સુખસાગરમાં તલ્લીન રહે એ બનવા યોગ્ય છે. ભૂતકલમાં અનન્ત આત્માઓ શુદ્ધ પરિણતિના ગે પરમાત્મપદ પામ્યા, વર્તમાનમાં મહાવિદેહમાં પામે છે અને ભવિષ્યમાં અનત આત્માઓ સિદ્ધ પરમાત્મપદને પામશે; રાગ અને દ્વેષના ગે થએલી અશુદ્ધ પરિણતિને ટાળી શુદ્ધ પરિણુતિ કરવી જોઈએ. મનુષ્ય આત્મ પ્રેમથી અશુદ્ધ પરિણતિને પણ શુદ્ધ પરિણતિમાં ફેરવી નાખે છે. આત્માના ઉપર શુદ્ધ પ્રેમથી જોવું જોઈએ. જગતના સર્વ જીવો ઉપર નિષ્કામ પ્રેમથી જોવું જોઈએ. શુદ્ધ પરિણતિની પ્રાપ્તિ એકદમ થઈ શકતી નથી; રાગ અને દ્વેષની વૃત્તિને હઠાવવાથી શુદ્ધ પરિસુતિ થઈ શકે છે. રાગ અને દ્વેષની અશુદ્ધતા ટાળતાં નિરજન પરમાત્મ પતિની પ્રાપ્તિ થાય છે. અપ્રશસ્ય એવા રાગ અને દ્વેષને પ્રથમ પ્રશસ્ય રાગ અને દ્વેષમાં ફેરવી નાખવા. જગના સર્વે જીવો પોતાના આત્મસમાન લાગે તો અપ્રશસ્ય રાગ અને દ્વેષ ટળી જાય છે અને પ્રશસ્ય રાગ અને પ્રશસ્ય શ્રેષની પરિણતિ થાય છે. સદ્દગુણને રાગ થતાં દુર્ગુણનો રાગ ટળે છે અને દુર્ગણેપર દ્વેષ પ્રગટે છે. આમા પિતાના મૂળધર્મને ધર્મ તરીકે માની તેમાં રમણતા કરે છે, તેથી તે શુદ્ધ પરિણતિને પ્રાપ્ત કરે છે; આ રીતે મનુષ્ય શુદ્ધ પરિણુતિને પ્રગટાવવાને માટે સમર્થ થાય છે.
શુદ્ધપરિણતિ પોતાના નિરજન દેવ પતિને સર્વસ્વ માનીને તેની સ્તુતિ કરે છે અને તેને જ પિતાના હૃદયમાં ધારણ કરે છે, તે નીચે મુજબ-તેના ઉદ્દગારથી જણાવે છે.
एह कामगवि एह कामघट, एही सुधारस मंजन ॥ आनन्दधन प्रभु घटवनके हरि, काम मतंगज गंजन ॥
ભાવાર્થ-શુદ્ધ પરિણતિ કથે છે કે, મારે આત્મા જ કામગૌ છે. કામધેનુ જેમ મનોવાંછિત પૂરે છે, તેના કરતાં પણ મારે શુદ્ધ આત્મદેવ અનન્તગુણ અધિક સુખ આપવા સમર્થ થાય છે. આત્મસ્વામી તેજ કામ ઘટ છે. આત્મસ્વામિની અસ્તિતાવિના કામ કુંભ પણ કંઈ આપવા સમર્થ થતો નથી. આત્મસ્વામી છે તેજ અમૃતરસ મંજન છે. આનન્દનો ઘન જેમાં છે એ આમ પ્રભુજ, મારા મનરૂપ
For Private And Personal Use Only
Page #517
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
વનના કામરૂપ હસ્તિના નાશ કરનાર સિંહ છે. સર્વ પ્રકારની શુભેાપમાથી મારા આત્મસ્વામી શાલે છે. શુદ્ધપરિણતિ કથે છે કે, મારા મનરૂપ વનમાં આત્મસ્વામિ તે એક સિંહસમાન શેાલે છે. સિંહથી જેમ અન્ય પશુઓ ભાગી જાય છે, તેમ શુદ્ધપરિણતિના હૃદયમાં આત્મસ્વામીનું ધ્યાન થતાં, કામરૂપ ગજ તુર્તી પલાયન કરી જાય છે. શુદ્ધપરિણતિના પેાતાના ચેતનસ્વામીપર જે શુદ્ધ પ્રેમ છે તે ખરેખર અપૂર્વ છે.
શુદ્ધપરિણતિએ આત્માને જે ઉપમાએ આપી છે તે ખરેખર ચેાગ્ય છે. શુદ્ધપરિતિના હૃદયની ખરેખર આવી ઉત્તમ દશાજ હોય છે. મનુષ્યાએ શુદ્ધપરિણતિના ઉપર્યુક્ત ઉદ્ગારા વાંચીને પોતાના આત્મામાં રહેલી શુદ્ઘપરિણતિને પ્રગટાવવા પ્રયલ કરવા જોઇએ. શુદ્ધપરિણતિ પ્રાપ્ત કર્યાવિના મુક્તિમાં પ્રવેશ થવાને નથી. આત્માની શુદ્ધપરિણતિ જેના હૃદયમાં પ્રગટશે તેને ઉપર્યુક્ત ભાવના જાગ્રત્ થશે. મનુષ્યાએ શુદ્ધપરિણતિનું પ્રથમ સ્વરૂપ જાણવું જોઇએ. શુદ્ધપરિણતિ પ્રાપ્ત કરતાં નવનેજા પાણી આવે છે. આહિરના ત્યાગમાત્રથી વા શુદ્ધપરિણતિ સંબન્ધી શુષ્કજ્ઞાનિયાની પેઠે મેાટી માટી વાર્તા કરવાથી કંઈ શુદ્ધપરિણતિની પ્રાપ્તિ થઈ શકતી નથી. પૂર્વ ભવના ધર્મસંસ્કાર અને આત્મજ્ઞાન દશા અને સતત આત્મભાવના એ ત્રણ ઉપાયોથી શુદ્ધપરિણતિની પ્રાપ્તિ થઈ શકે છે. શુદ્ધપરિણતિ થઈ કે તુર્ત આત્મા પેાતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરે છે. શુદ્ધપરિણતિ પ્રાપ્ત ફરવાની પૂર્વે અનેક સદ્ગુણાની જરૂર છે.—ધારો કે મુક્તિરૂપ મહેલનાં લાખ પગથીયાં હોય તેા શુદ્ધપરિણતિ એ ઠેઠ મહેલની નજીકનું પગથીયું છે. પહેલાં હજારા પગથીયાં ન ચઢયો હોય તે એકદમ શુદ્ધપરિતિના પગથીએ ચઢી જવા ધારે તે અયોગ્ય છે. મુક્તિ મહેલપર પગથીયાંના અનુક્રમથી ચઢી શકાય છે. શુદ્ધપરિણતિની મોટી મેાટી વાર્તાએ કરવી અને પૂર્વેનાં હજારો પગથીયાંપર તેા ચડવાની વૃત્તિ પણ ન હેાય, તે તે શુ પરિણતિના અધિકારી કેમ બની શકે?
શુદ્ધપરિણતિની પ્રાપ્તિમાટે સમાનદષ્ટિની અત્યન્ત જરૂર છે. સમાનદૃષ્ટિનાં પણ અસંખ્ય પગથીયાં છે. કેાઈનામાં એકગણી સમાનદૃષ્ટિ ખાલી હાય છે, કોઈનામાં દશગણી સમાનર્દષ્ટિ ખીલી હોય છે. કોઈનામાં હજારગણી સમાનર્દષ્ટિ ખાલી હેાય છે, કાઈનામાં લાખગણી સમાનદૃષ્ટિ ખીલી હોય છે. કોઈનામાં કરોડગણી સમાનદષ્ટિ ખીલી હાય છે, કોઈનામાં પરાર્ધગણી સમાનદષ્ટિ ખાલી હોય છે. અંશે રાગદ્વેષ ટળે છે તતદંશે સમાનદૃષ્ટિ ખીલતી જાય છે,
જે જે
જેમ
For Private And Personal Use Only
Page #518
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ )
જેમ સમાનષ્ટિ ખીલતી જાય છે, તત્તદંશે શુદ્ધપરિણતિ પણ થતી જાયછે. ક્ષયાપશમભાવની શુદ્ધપરિણતિ પણ અપેક્ષાએ કથાય છે. ક્ષાયિકભાવે શુ પરિણતિ થાય છે તે કદી ટળતી નથી. ક્ષયાપશમભાવની શુદ્ધપરિણતિમાં હાનિ વૃદ્ધિ થયા કરે છે. સમાનદૃષ્ટિના પગથીયે જે પાદ મૂકે છે, તે શુદ્ધપરિણતિને અમુક અંશે અધિકારી અને છે. મનુષ્યાએ દરેક કાર્યો કરતાં સમાનદ્દષ્ટિ પ્રાપ્ત કરવાના અભ્યાસ કરવા જોઇએ.
સમાનદષ્ટિની ન્યૂનતાએ અન્યાય કરવામાં આવે છે, માટે સમાનટ્ટેષ્ટિથી આખી દુનિયાને દેખવાની ટેવ પાડો. સમાનષ્ટિના અંરા પ્રગટતાં, અન્યાય, સ્વાર્થ, મારામારી અને મ્હારૂં હારૂં ઇત્યાદિના નાશ થશે. સમાન શિવાળા આખી દુનિયાના શહેનશાહ છે. સમાનષ્ટિ ધારક, પેાતાના આત્માને અને અન્ય આત્માને સત્ય ન્યાય આપી શકે છે. સમાનદૃષ્ટિધારક, સ્વાર્થના દોષોને હૃદયમાં ઉત્પન્ન થવા દેતા નથી. સમાનદષ્ટિધારક, ક્ષુદ્ર એવી સંકુચિત દૃષ્ટિથી બંધાઈ જતા નથી. મેાક્ષમાર્ગ દેખવામાં વિષમતાના પર્વતા આડા આવે છે, પણ સમાનદષ્ટિધારક મેરૂ પર્વત જેવા ઉચ્ચ અને છે અને તેથી તેની દૃષ્ટિથી કાઈ પદાર્થ દેખતાં, વચ્ચે વિષમભાવનું વિશ્ર્વ આવતું નથી. સમાનદષ્ટિધારકનું સઘળી દુનિયા ઘર અને છે. સમાનદષ્ટિધારકના હૃદયમાં સત્ત્વગુણુ ખીલી ઉઠે છે. સમાનદૃવિડે જગતના સર્વ જીવા પેાતાના આત્મસમાન લાગે છે. તેને પ્રેમ સર્વ જીવાપર વહે છે અને તેથી સર્વ જીવાપર તેની કરૂણાષ્ટિ રહે છે. સમાનદષ્ટિધારક, કોઈના આત્માનું અશુભ ચિંતવી શકતા નથી, તેથી તે જગત્ના પૂજ્ય અને છે. રાગ અને દ્વેષની મલીનતાને પણ સમાનસૃષ્ટિથી દૂર કરી શકાય છે, માટે શુદ્ધપરિણતિની પ્રાપ્તિ કરવી હાય તેઓએ સમાનષ્ટિગુણને ખીલવવા જોઇએ. પોતાના વર્તનમાં અન્તરથી કેવી સ્થિતિ છે, તેના જે વિચાર કરે છે તેને શુદ્ધપરિણતિ પ્રાપ્ત કરવાની યાગ્યતા મળે છે. કાયાની સ્થૂલ ક્રિયાઓથી શુદ્ધપરિણતિ ભિન્ન છે. પૌદ્ગલિક ક્રિયાથી શુદ્ધપરિણતિ ભિન્ન છે; અન્તરમાં શુદ્ધપરિણતિ હોય છે તેથી તે બાહ્ય ચક્ષુથી દેખાતી નથી. બાહ્યથી તા સર્વ મનુષ્યો એકસરખા લાગે છે, પણ અન્તરની પરિશુતિની ઉત્તમતા અને અશુભતાના ભેદે ખરેખરા તેઓના ભેદ પડે છે. આત્માના સત્ય ધર્મ, શુદ્ધપરિણતિમાં છે.
શુદ્ધપરિણતિના ઉદ્ગાર ખરેખરી ભક્તિથી ભરેલા છે. શુદ્ધપરિ તિના ઉદ્ગારમાં પ્રેમલક્ષણા ભક્તિના પ્રવાહ વહે છે. લઘુતા, એકતા અને લીનતા પણુ દેખાય છે. સ્ત્રી પાતાના સ્વામિને ભક્તિથી વશ
For Private And Personal Use Only
Page #519
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬૨ )
કરે છે. અત્ર પશુ શુદ્ધપરિણતિ પેાતાના સ્વામિને ભક્તિથી પેાતાના ઘરમાં લાવવા પ્રયન કરે છે. પેાતાના દીલરૂપ વનમાંથી રાગ અને દ્વેષાદિક પ્રાણીઓને હટાવવા માટે, તે પેાતાના આત્મસ્વામિને સિંહની ઉપમા આપે છે. પેાતાના સ્વામિનું સામર્થ્ય જાણીને તે ઉપમાઓ આપે છે, તેથી તે જ્ઞાનયેાગદ્વારા પતિભક્તિમાં પ્રવિષ્ટ થએલી છે. પેાતાના સ્વામિપર અત્યન્ત શુદ્ધ પ્રેમથી મસ્તાની બનેલી છે અને તેથી તે ત્રણ ભુવનના સ્વામી એવા નિરક્જન આત્મદેવની સાક્ષાત્પણે પ્રાપ્તિ કરે એમ નિશ્ચયત: ભાસે છે. આનંદઘનજી કયે છે કે, એવા આત્માને હૃદયમાં ધારવા જોઈએ.
पद ६९. (રાગ નયનયવન્તી.)
મરીનુ તુમનેં ખુદ્દા, ટૂરીઝે ોને સબૈરીરી ॥ મેરી ॥ ? ।। रूठे से देख मेरी मनसा दुःख घेरीरी ॥
નાથે સજ્જ યુજો સોતો, બગતજી વીરી ॥ મેરી॰ ।। ૨ । शिरछेदी आगे घरे, और नहीं तेरीरी ॥ ગાનનીસો, ગો છું હું બનેરી ॥ મેરી ॥ ૨ ॥
હ
ભાવાર્થ: સુમતિ પેાતાના ચેતનસ્વામિને કહેછે કે, હે ચેતનનાથ! હુને તમેાએ તમારાથી જલ્દી દૂર થવાને જે કહ્યું તે મેં અવબેલ્યું, અને તેથી આપને રૂઠેલા જેવા દેખીને મારૂં મન દુઃખથી ઘેરાઈ ગયું છે. આપશ્રી કુમતિના ભંભેરવાથી કાનના કાચા થઈને મ્હને દૂર થવાનું કહેછે તેમાં આપને તે તેને (મનમાં) કંઈ હીસાઞ નથી, પણ મારા મનમાં દુઃખ માતું નથી. હું આપની સ્ત્રી છું તેથી મને આટલું બધું દુઃખ ઉત્પન્ન થાય છે; જો હું તમારી સ્ત્રી ન હેા તે જરામાત્ર પણ દુઃખ મનમાં થાય નહિ. પેાતાની સ્ત્રીને દૂર થવાનું કહે! એ શું સામાન્ય વાત છે? પેાતાની સ્ત્રીને દૂર થવાનું કહેતાં પહેલાં આપે વિવેકદૃષ્ટિથી ઘણા વિચાર કરવા જોઇએ.
જગની સ્થૂલ ભૂમિકામાં પણ કોઈ પુરૂષ પેાતાની ખરી પત્નીને પોતાનાથી દૂર થવાનું કહે છે, તે તેણીના હૃદયમાં કારીઘા લાગે છે અને વખતે તે પ્રાણને પણ તજી દે છે. પતિ કાચા કાનના હાય છે અને અન્ય સ્ત્રીઓના ભંભેરાયલા ભૂત જેવા બનીને સ્ત્રીનું અપમાન કરે છે, તે તેમાં પતિને શરમાવું પડે છે અને પશ્ચાત્તાપ કરવા
For Private And Personal Use Only
Page #520
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) પડે છે. અન્ય સ્ત્રીના વશમાં પડેલ પતિ પિતાની સ્ત્રીના પ્રેમને તજી દે છે, તેથી તે દુઃખના ખાડામાં ઉતરે છે. અન્ય સ્ત્રી ગમે તેવી હોય તોપણ તે પિતાની નથી અને તેના સંગથી કંઈપણુ પુરૂષ ભૂતકાલમાં સુખી થયો નથી; વર્તમાનમાં સુખી નથી અને ભવિષ્યમાં સુખી થનાર પણું નથી. પરસ્ત્રીના સંગથી પોતાની સ્ત્રી તૃણુસમાન ભાસે છે અને તેણીની કેઈપણ ચેષ્ટા ગમતી નથી, કેમકે પરસ્ત્રી પોતાનો લાભ જુએ છે અને અન્ય પુરૂષને પિતાના વશમાં એટલે બધે કરી દે છે કે, દીવસને પણ રાત્રી કહેવરાવે છે. પરસ્ત્રીના સંબંધમાં વિજાપુરના એક યતિ અમૃતવિજય કહે છે કે, પશુ ઘરે પાસમાં તે ઘવાળા તે પst, ગુવતીની ક્ષામાં બે - डाणा। राजन साजन महाजन मोटा, छबीलीना वश ते थइ गया छोटा. ॥ पशु०॥ જેણે પરસ્ત્રીની યારી કરી છે, તે પશુવતું પરસ્ત્રીના પાશમાં ફસાયા છે. રાજાઓ, શેઠીઆઓ અને મોટા સત્તાધારી પણ પરસ્ત્રીના ફન્દથી છોટા થઈ ગયા છે. પરસ્ત્રીની કુસંગતિથી વ્યભિચાર કર્મ થાય છે. અને તેથી પશ્ચાત અન્ય અનેક પાપ થાય છે, એક પગથીયું ભૂલતાં અન્ય પગથીયાં ભલાય છે, તેમજ હીસાબમાં એક ઠેકાણે ભૂલ આવતાં આખા હિસાબમાં ભૂલ આવે છે. શરીરને એક ભાગ બગડતાં આખા શરીરને તેથી હરકત થાય છે, તેમ ગુણે પરસ્પર શૃંખલાના અવયવોની પેઠે બંધાયેલા છે, તેથી એક દુનું પ્રવેશતાં અન્ય દુગુણે પણ પ્રવેશ કરે છે. વ્યભિચારી પુરૂષ જગતનું એઠું ખાવા જેવું કરે છે. વિષયને પ્રેમ અન્ત સ્વાર્થની મલીનતાને પ્રગટ કરી અનેક દુ:ખ ઉપજાવે છે અને પુરૂષના અમૂલ્ય આત્મહીરાને કલંકયુક્ત કરે છે. પરસ્ત્રીના વશમાં પડેલ પુરૂષ પિતાની સ્ત્રીને ઘરમાંથી કાઢવાને માટે પ્રયત્ન કરે છે અને તેનો તિરસ્કાર કરીને પોતાની જાતને હીન કરે છે. પતિના તિરસ્કારથી કેઈક વખતે તો સ્ત્રીને પ્રાપણું નીકળી જાય છે. ઉત્તમ પતિવ્રતા સ્ત્રી એવા વખતે પતિને ઉત્તમ અસરકારક શબ્દોથી પોતાની ઉત્તમતા જણાવે છે અને અન્ય સ્ત્રી તે પિતાની થવાની નથી, એમ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે, અર્થાત્ પતિની આગળ પિતાનું ખરું સ્વરૂપ જાહેર કરે છે. સત્યને કેઈને ભય નથી, તેથી સત્ય કહેતાં તે શરમાતી નથી, અર્થાત્ તે અત્યંત દુ:ખથી વ્યાપ્ત થએલી હોય છે તે પણ અસરકારક શબ્દોથી પિતાના સ્વામિને સત્યસ્વરૂપ જણાવે છે અને પતિને ઠેકાણે લાવે છે. - જ્યારે જગતની સ્થલ ભૂમિકામાં પણું, આ પ્રમાણે ઉત્તમ સ્ત્રી પિતાના ભ્રમિત પતિને હિમ્મત ધારણ કરીને ઠેકાણે લાવે છે, તે આત્માની સૂક્ષ્મ ભૂમિકામાં અર્થાત્ આત્મામાં રહેલી સુમતિ, આવા
For Private And Personal Use Only
Page #521
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪ )
પ્રસંગે પેાતાને દૂર થવાનું કહેનાર સ્વામિને, અસરકારક શબ્દોથી વિવેક થવામાટે સ્પષ્ટ વાત કરે તેમાં કંઈ પણ આશ્ચર્ય નથી.
સુમતિ કથે છે કે, હું આત્મપ્રભા ! આપ જેના સંગે ખેલા છે, તે તેા જગત્ની સુમતિ છે અને તે જગત્ની દાસીભૂત છે. દાસી તે દાસીજ કહેવાય, તેમ કુમતિ પણ મેહ ચંડાલની બેટી હોવાથી દાસીજ છે. મેહ ચંડાલની બેટીરૂપ કુમતિ કાઇનું શ્રેય: કરવાને શક્તિમાન થતી નથી. દાસીના કહેવા પ્રમાણે ચાલનાર પુરૂષો પણ દાસરૂપ બને છે. ત્રણ જીવનના સ્વામી, એવા હે આત્મન્ ! તમને જગત્ની દાસી એવી કુમતિની સંગતિ કરવી અને તેની સાથે ખેલવું બિલકૂલ ઘટતું નથી. આપને સત્ય જણાવવું તે આપની સ્ત્રીની ફરજ છે, માટે ગમે તેવા સંયોગેામાં પણ આપને સત્ય જણાવ્યું છે અને સત્ય જણાવીશ. તમારા મનમાં એમ આવે કે કુમતિ તે મ્હને અન્તઃકરણથી ઇચ્છે છે, પણ વખત આવે કુમતિ આપની થવાની નથી. જ્યારે ખરે। સમય-વખત આવશે ત્યારે કુમતિ કંઈ પણ કરી શકવાની નથી. વખત આવે પેાતાનું શિર છેદીને જે તારી આગળ ધરે અને મૃત્યુને હીસાબમાં ન ગણે તે તારી ખરી સ્રી જાણવી; અન્ય તારી સ્ત્રી ગણાય નહિ. જો હું તૂટ કહેતી હા તે તમારી સાગન છે, અર્થાત્ હું આનન્દના ઘનભૂત આત્મન્ ! હું આપની છું; સાગનપૂર્વક કહું છું કે, હું તમારી છું. મારૂં કથેલું આપશ્રી હૃદયમાં ધારણ કરશે. એમ આનન્દઘન ગાવે છે.
૫૬ ૬૨. ( RIT માહ. )
पीया बीन सुधबुध खूंदीहो, विरहभुयंग निशासमे || मेसेजडी खूदीहो | ।। તૈયા॰ || ૨ ||
भोयण पान कथा मिटी, किसकुं कहूं सूधीहो || आजकाल घरआनकी, जीव आस विलुद्धीहो. ॥ ।। પપૈયા॰ ॥ ૨॥
ભાવાર્થ:——સમતા કથે છે કે, મારા પ્રિય ચેતન સ્વામિવિના મારી શુદ્ધબુદ્ધિ તે, કુખ્તદાસી જેવી ખુંધી હતી, તેની પેઠે ખુંદી અર્થાત્ વક્ર થઈ ગઈ છે, અર્થાત્ મનની શુદ્ધિ રહેતી નથી અને બુદ્ધિ પણ –વિરહ દશાથી ઠેકાણે રહેતી નથી. વિરહિણી સ્ત્રીની શુદ્ધબુદ્ધ દેશા જગની સ્થૂલ ભૂમિકામાં પણ લેવામાં આવતી નથી. જેને જેની
For Private And Personal Use Only
Page #522
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬૫ )
સાથે પ્રેમ હોય છે. તેને તેનાવિના ગમતું નથી. પ્રેમીના વિરહુ બહુ દુ:ખદાયી હોય છે. સ્કૂલ ભૂમિકામાં પણ પ્રેમીના વિરહે પ્રેમી લલનાએ પ્રાણને પણ તૃણવત્ ગણે છે, તા સમ આત્મભૂમિકામાં સુમતિના પ્રેમ . આત્મા ઉપર અથાગ હાય, એમાં કોઈપણ પ્રકારનું આશ્ચર્ય જણાતું નથી.
સુમતિ કહે છે કે, હું સ્વામિન્ ! આપશ્રીના વિરહે વિરહરૂપ સર્પે રાત્રીના વખતમાં મારી શય્યાને ખૂંદી નાખી, અર્થાત્ ખરાબ કરી દીધી; પ્રેમમય સુમતિને વિરહ એક સર્પરૂપ ભાસે છે. સર્પ જેમ ભયંકર અને પ્રાણુવિનાશક છે; તેમ વિરહ પણ પ્રેમમય સ્ત્રીને ભયંકર અને પ્રાણવિનાશક લાગે છે. અંધકારમાં સર્પનું જોર જેમ વિશેષ હોય છે, તેમ રાત્રીમાં વિરહરૂપ સર્પનું ઝેર વિશેષ હોય છે. ઉત્તમ પ્રેમની સ્થિતિમાં વિરહ તે સર્પ સમાન ભાસ્યાવિના રહેતા નથી. સુમતિના પેાતાના આત્મસ્વામીપર કેટલા બધા પ્રેમ છે, તે આ તેના શબ્દોજ જણાવી આપે છે. હંસીપણુ હંસવિના પ્રાણના ત્યાગ કરે છે. સારેવડી (સારસ પંખીણી) પણ સારેવડા પંખીવિના જીવી શકતી નથી. પંખીઓમાં પણ આવા પ્રેમ હાય છે, ત્યારે સુમતિના આત્માપર અમેય પ્રેમ હાય એમાં શું કહેવું ?
સમતા આટલું કહીને બેસી રહેતી નથી, પણ હજી તે આગળ પાતાની વિતક વાર્તા જણાવે છે. મોયળવાન થા મિટી. ભાજન અને જલપાન કરવાનું તા દૂર રહ્યું, કિન્તુ તેની કથા પણ પતિના વિરહે મટી ગઈ, અર્થાત્ ટળી ગઈ. પતિવિના ભાજન અને પાનનું પણ ભાન રહ્યું નથી. ભેાજન અને પાન કર્યાં.વિના ચાલતું નથી, પણ સુમતિ તે ચૈતન પતિના વિરહે શરીરનું ભાન ભૂલી ગઈ. શરીર કેાના માટે ઉભું રાખવાનું છે? પતિના વિરહે શરીરની કિસ્મત પણુ નથી, તે પછી ભેાજન પાનની કથા કરવાની વાતજ ક્યાં રહી. ઉચ્ચ નિષ્કામ પ્રેમની ધૂનમાં તેણીને શરીર નભાવવાનું ભાન ન રહે તે મનવા યાગ્ય છે, અર્થાત્ પ્રેમની આગળ ભાજન, પાન અને શરીર પણ અસારભૂત છે.
જગની સ્થૂલ ભૂમિકામાં પણ પ્રેમની આગળ શરીર, પ્રાણ અને ભેજનાદિની અસારતા, ઉત્તમ પતિવ્રતા સ્ત્રીઓને ભાસે છે. પ્રેમના સમાન કાઈ સંયોગીકરણ નથી. સેંકડો યોજન દૂર છતાં ચારના ચન્દ્રપર પ્રેમ લાગી રહ્યો હેાય છે. સાત રાજલાક પર્યંત સિદ્ધ પરમાત્મા દૂર છે તે પણ, યોગિયાના સિદ્ધોના ઉપર પરમ પ્રેમ વર્તે છે. જે પ્રેમને કાઢી નખાય તેા સંબન્ધની વ્યાખ્યા નિર્મૂલ થઈ જાય છે. અગ્નિના બળથી જેમ અગ્નિયંત્ર ચાલે છે, તેમ પ્રેમના બળથી
લ. ૩૪
For Private And Personal Use Only
Page #523
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૬ ) સંસારના સંબધે પ્રવર્તે છે. પતિ અને પત્નીને સંબન્ધ પ્રેમથી ટકી રહે છે, તેમાંથી જે પ્રેમ કાઢી નાખવામાં આવે તે, પતિ તે પતિ નથી અને સ્ત્રી તે સ્ત્રી નથી. યુરોપ વગેરેમાં પતિ અને પનીમાં વ્યાપી રહેલ પ્રેમસૂત્ર નષ્ટ થાય છે, તેથી છૂટા છેડાને રીવાજ બહુ વધી પડ્યો છે. પત્ની અને પતિમાં પ્રેમ હોય છે તો તેઓ સંપીને રહી શકે છે અને પરસ્પરનું બેલેલું મિષ્ટ લાગે છે. ચેતનવિનાનું શરીર મડદું ગણાય છે, તેમ પ્રેમવિનાને પતિ અને પત્નીને સંબન્ધ બેડીના જે અપ્રિયં લાગે છે. રક્તથી જેમ સંપૂર્ણ શરીરની પુષ્ટિ થાય છે, તેમ પ્રેમથી સંબધ પોષાય છે. ઉત્તમ પનીઓ પતિપ૨ નિષ્કામ–ઉત્તમ પ્રેમ સંબધ ધારણ કરે છે, તેથી તેઓની વિરહ દશા પણ ભિન્ન પ્રકારની હોય છે; વિષય પ્રેમના સંબધે બંધાયેલ પુરૂષો અને સ્ત્રીઓમાં સત્ય પ્રેમ હોઈ શકે નહિ. પ્રેમી પતિવ્રતા સ્ત્રીઓનાં હૃદય વિરહાગ્નિથી તપે છે અને તેઓને ભેજન વગેરેમાં પણ રૂચિ રહેતી નથી. પતિના વિરહ પતિવ્રતા સ્ત્રીઓની શુદ્ધ બુદ્ધિ ઠેકાણે રહેતી નથી. તેઓના મનમાં જે લાગી આવે છે તેનું વૃત્તાંત તેઓ અન્યને શી રીતે કહી શકે !
સમતા પણ આત્માની સ્ત્રી છે, તેથી પતિના વિરહે તેના મનમાં જે જે વિચારે થાય તે કેની આગળ કહી શકે? જેની આગળ પિતાનું હદય ખોલી શકાય તે, પોતાનો સ્વામી પિતાને ઘેર નથી; કુમતિના ઘરમાં જઈ રહ્યો છે, તેથી પોતાની શુદ્ધિ કેની આગળ કહી શકે? સમતા કથે છે કે, કુમતિના ઘેરથી આજકાલ મારે સ્વામી પાછો આવશે, એવી આશામાં હું લુબ્ધ થઈ ગઈ છું. ચેતન ચતુર છે, કુમતિની પટકલા જાણશે, અર્થાત કુમતિને કૃત્રિમ પ્રેમ જાણશે એટલે તે મારા ઘેર આવશે એવી મારા મનમાં આશા વ્યાપી રહી છે. સુમતિનું હૃદય નિર્મલ છે, તેથી તેના મનમાં જે આશા પ્રગટી છે તે સત્યજ છે; કારણ કે ઉત્તમ સ્ત્રીની આશા જ્યારે ત્યારે પણ ફળ્યા વિના રહેતી નથી. સુમતિને શુદ્ધ પ્રેમજ સ્વામિને ઘેર આવવાની આશારૂપ સાક્ષી આપીને સુમતિને જીવાડે છે, કેમકે સુમતિના શુદ્ધ પ્રેમમાં ચેતન વસી રહ્યો છે. પ્રાણુ, શરીર અને ભેજન તે પણ અસાર ગણુને તે પોતાનાં ચેતન સ્વામી પર શુદ્ધ પ્રેમથી સંયમ કરે છે. તેને ચેતનની ધારણું છે, ચેતનનું ધ્યાન છે, તેથી ચેતનને પિતાના ઘેર લાવી શકે એવો નિશ્ચય છે. શુદ્ધ પ્રેમમય સંયમથી આત્માને પોતાને ઘેર સુમતિ આકષી શકે, તેમાં કંઈ પણું આશ્ચર્ય નથી. સુમતિ શ્વાસે છાસે આત્માનું ધ્યાન ધરે છે, તેથી તે પોતાના ધ્યાન બળથી આત્માને સ્વપ્રતિ આકર્ષેજ. સુમતિના મનમાં વારંવાર ચેતનસ્વામીને વિચાર છે;
For Private And Personal Use Only
Page #524
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬૭) વિચારમાં અનતગણું બળ રહ્યું છે, તેથી તે ચેતનનું સ્મરણ કરીને ચેતનને પિતાના ઘેર લાવી શકે એમ નિશ્ચય થાય છે. પિતાના ઘેર ચેતનસ્વામી આવશે એવી આશાથી તે જીવે છે, અર્થાત્ પિતાનું જીવન નિર્વહે છે. હવે સુમતિની ચેતન સ્વામિના વિરહથી જે દશા થાય છે તે સ્વકીયેગારથી સ્વયં જણાવે છે.
वेदन विरह अथाहहै, पाणी नवनेजाहो ॥ कौन हबीब तबीब है, टारे कर करेजाहो. ॥ पीया०॥३॥ गाल हथेली लगायके, सुरसिन्धु समेलीहो ॥ असुअन नीर वहायके, सिंचु कर वेलीहो. ॥ पीया० ॥४॥
ભાવાર્થે –સમતા કહે છે કે, મને વિરહની અથાગ (જેને પાર ન પમાય એટલી) વેદના થાય છે. મને જે વિરહની વેદના થાય છે, તેને પાર હું પામી શકતી નથી. મારી ચક્ષુમાંથી અશ્રુરૂપ જલની ધારા એટલી બધી વહે છે કે, તેનું માપ નવનેજાએ થઈ શકે. એ કણું હુશિયાર વૈદ્ય છે કે, તે વિરહની વેદનાથી મારા કાળજામાં જે કેળ (કળ) થાય છે તેને ટાળે.
ગાલપર હથેલી લગાવીને, ચક્ષુમાંથી સિધુ જેટલું અશ્રુરૂપ નીર વહેવરાવીને, હસ્તરૂપ વેલીને સિંચું છું. પતિના વિરહ વિરહિણી એવી સુમતિની ઉપર્યક્ત-બે ગાથાઓમાં કહેલી એવી-દશા થાય એમાં કંઈ કહેવા યોગ્ય નથી. પિતાના ચેતનપતિના વિરહે સુમતિનું કાળજું કેરાઈ જાય અને તેથી તે ચક્ષુમાંથી અશ્રુની ધારા વહેવરાવે એમાં કંઈ આશ્ચર્ય નથી. શુદ્ધ પ્રેમ દશામાં વિરહની વેદનાને પાર આવતું નથી. સુમતિનું હૃદય સ્વામિના વિરહે અત્યંત મૂર્છાવાળું થયું છે. શુદ્ધ પ્રેમના સંબmવિના ચક્ષુમાંથી અશ્રુની ધારા વહેતી નથી. અત્યંત અવિચળ પ્રેમખુમારી વિના કાળજામાં કળ આવતી નથી. હૃદયનો પ્રેમ કેવો છે, તે ચક્ષુથી માલુમ પડ્યા વિના રહેતો નથી. તેની ચક્ષમાંથી અશ્રુની ધારાને પ્રવાહ વહ્યા કરે છે, તે જ જવી આપે છે કે, સુમતિને આતમા ઉપર અથાગ પ્રેમ છે. પ્રેમની સૃષ્ટિમાં અદ્ભુત લીલા જણાય છે. પિતાને સ્વામી કુમતિના ઘેર જાય છે, તેમાં પતિને વાંક છે અને સુમતિના અંશમાત્ર પણ દોષ નથી, છતાં સુમતિને, અહો ! કેટલેબધે પ્રેમ પિતાના સ્વામિપર છે. હૃદયમાં હોય છે તે હોઠપર આવ્યાવિના રહેતું નથી. કહેવત પણ છે કે “જેવું હૈયામાં તેવું હોઠે.” આ કહેવત સમતાના વચનથી સત્ય જણુઈ આવે છે અને તેથી ઉત્તમત્તમ પતિવ્રતા સ્ત્રી સુમતિને આપણે કહી શકીએ.
For Private And Personal Use Only
Page #525
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬૮ ) જગતમાં ક્ષુક સ્વાર્થસાધક સ્ત્રીને પિતાના સ્વામી પર સ્વાર્થિક પ્રેમ હોય છે. સ્વામી યાવત્ પિતાનું કાર્ય કરે તાવત તે કાર્યના સ્વાર્થે મુક સ્ત્રીનો સ્વામી પર પ્રેમ વર્તે છે, અર્થાત્ તાવત્ કૃત્રિમ પ્રેમનું વર્તન સ્વામિસાથે ચલાવી શકે છે, પણ પિતાને સ્વાર્થ જ્યારે નથી સધાતો ત્યારે તુર્ત તે પ્રેમના સ્થાનમાં રોષના વિકારેને દર્શાવીને પતિની વૈરિણી બને છે. શુદ્ધ પ્રેમની મલીનતાને સ્વાર્થિક પ્રેમ કહીએ તે ચાલી શકે તેમ છે. સ્વાર્થિક પ્રેમથી પુત્ર પણ પોતાના પિતાને શુદ્ધ પ્રેમ મેળવી શકતો નથી. સ્વાર્થસાધુ પુત્રો પિતાના પિતાથી કઈ પણ જાતને સ્વાર્થ ન સરે વા પિતાથી પોતાની કંઈ હાનિ થાય, તો તર્ત પિતાના પ્રતિપક્ષી બનીને પિતાનું બુરું કરવા પ્રયત્ન કરે છે. સ્વાર્થથી બનેલા શિષ્યો પિતાને સ્વાર્થ ન સરે, વા ગુરૂ પિતાને ધમકાવે તે ગુરૂના શત્ર બનીને ગુરૂની નિન્દાનાં બણગાં ફેંકે છે અને ગુરૂની હેલના કરવા અનેક પ્રકારના પ્રપો રચે છે. જગતમાં આવું ઘણે ઠેકાણે દેખવામાં આવે છે. શિષ્યના આવા પ્રેમને સ્વાર્થ પ્રેમ ના મલીન પ્રેમ કહીએ તે તે સત્યજ છે. અધમ મનુષ્ય મલીન સ્વાર્થ પ્રેમના સંબધથી પિતાનું કાર્ય સાધવા તત્પર થાય છે. પોતાની ઈચ્છાને ગમે તે પ્રકારે સિદ્ધ કરવાને શુદ્ર મનુષ્યો, ઉપર ઉપરની પ્રેમની ચેષ્ટાઓ દર્શાવે છે, પણ તે માલુમ પડયાવિના રહેતી નથી. ગમે તેવા પ્રતિકૂલ પ્રાણાપહારક રોગોમાં પણ શુદ્ધ પ્રેમ તે એને એ સુવર્ણની પેઠે અને રહે છે. અગ્નિના સંબન્ધમાં આવતાં કાષ્ટ બળીને તુર્ત ભસ્મીભૂત થાય છે, તેમ પ્રતિકૂળ સંગરૂપ અગ્નિના સંબધમાં આવતાં મલીન સ્વાર્થિક પ્રેમ બળી જાય છે. સુવર્ણને લાખ મણ અગ્નિમાં નાખવામાં આવે, તે પણ તે પિતાનું રૂપ બદલતું નથી. સુવર્ણની પેઠે જેને પ્રેમ વર્તે છે તેને ધન્ય છે; મલીન સ્વાદિ પ્રયોજનથી જગતમાં જે પ્રેમના સંબન્ધ થાય છે, તેમાં અંશમાત્ર પણ ઉત્તમતા નથી. અચળ પ્રેમનાં જીવતાં ના કેઈકજ ઠેકાણે ખવામાં આવે છે.
જગતની પૂલ ભૂમિકામાં શુદ્ધ પ્રેમનાં પાત્રે કવચિત જ દેખવામાં આવે છે. શ્રાવકોમાં, સાધુઓમાં, મંડળમાં, ઘરમાં, ગચ્છમાં અને સભાઓમાં પણ શુદ્ધ પ્રેમનાં પાત્રો કલ્પવૃક્ષની પેઠે કેઈકજ દેખવામાં આવે છે. સ્વાર્થેના લીધે ગુરૂના પર પ્રેમથી પ્રાણ પાથરનારાઓ અમારી આંખે ઘણું દેખવામાં આવ્યા છે, પણ સ્વાર્થની પ્રતિલતા થતાં તેઓ દ્વેષના પાત્રોમાં ફેરવાઈ ગએલા અનુભવ્યા છે. સ્વાર્થવિનાને શુદ્ધ પ્રેમ ગમે તેવા પ્રતિકૂળ સંયોગમાં એક સ્થિતિવાળો
For Private And Personal Use Only
Page #526
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬૯) જેઓને રહે છે, તે જગતમાં ઉચ્ચમાં ઉચ્ચ પ્રેમી છે; આવા પ્રકારના ઉચ્ચ પ્રેમીઓ તેજ મનુષ્યપણું શોભાવી શકે છે. ઈન્દ્રજાળના પ્રેમની પેઠે જેને ક્ષણિક પ્રેમ છે, એવા હીન મનુષ્યોનાં હૃદય કૂતરાની ચાટ જેવાં હોય છે. જેણે પ્રેમનું પરિપૂર્ણ સ્વરૂપ જાણ્યું નથી અને જે સ્વાર્થમાં સડે છે, તેના સંબંધને પ્રેમસંબન્ધ કહી શકાય જ નહિ. પ્રેમમાં દયા, ભક્તિ અને વાત્સલ્યવિના કશું કંઈ દેખાતું નથી. જે મનુષ્ય વિવેકશક્તિથી હીન છે, તેઓના હૃદયમાં શુદ્ધ પ્રેમનું સ્વમ પણું આવતું નથી. જે પ્રેમ ક્ષણમાં ઉત્પન્ન થાય છે અને ક્ષણમાં ટળે છે તે શુદ્ધ પ્રેમ નથી, પણ પ્રેમને વિકાર (રોગ) છે. કેઈપણ પ્રકારના સ્વાર્થ પ્રજનથી કરેલ પ્રેમ તે શુદ્ધ પ્રેમ નથી. કામી, લોભી, કપટી, ક્રોધી, માની અને પૌદ્રલિક પદાર્થોની પ્રાપ્તિ માટે પ્રેમ કરનારાઓ, દુનિયામાં પગલે પગલે મળી આવે છે, પણ જેના શુદ્ધ પ્રેમમાં કઈ પણ જાતનું પ્રયોજન નથી, તેમ છતાં એકરસતા દેખવામાં આવે છે, તેવા જ્ઞાની મનુષ્ય –ઉત્તમ ગીઓ તરીકે કઈક વિરલા દેખવામાં આવે છે. કેટલીક સ્વાર્થસાધક પ્રેમસંબન્ધવાળી સ્ત્રીઓને પોતાના પતિ પર સ્વમસદશ પ્રેમ હોય છે અને તેથી તે કદાપિ ઉત્તમ-શુદ્ધમવાળી સ્ત્રીઓની કેટીમાં ગણવાને લાયક બનતી નથી.
સમતાને ઉત્તમત્તમ શુદ્ધ પ્રેમ છે; સુવર્ણની પેઠે તેના હૃદયને પ્રેમ નિર્મલ છે, તેથી તેના વિચારે અને આચારે અને શારીરિક ચેષ્ટાએમાં અભિનવતા દેખાય તેમાં શું પુછવું? શ્રીમદ્ આનન્દઘનજીએ સુમતિનો અપૂર્વ પ્રેમ દર્શાવ્યો છે અને અન્તરમાં સુમતિની પ્રેમદશાને આબેહુબ ચિતાર આપે છે. સુમતિને તેવા પ્રકારને વાસ્તવિક પ્રેમ આત્માના ઉપર હોઈ શકે છે. આત્મસ્વામિની પ્રાપ્તિમાં પ્રથમ શુદ્ધ પ્રેમની આવશ્યકતા છે. શુદ્ધ પ્રેમના ગે આત્માની પ્રાપ્તિના સમયમાં વિરહદુ:ખને અનુભવ થાય છે. સુમતિ, આત્માવિના મુંઝાય છે. સુમતિ આત્મસ્વામિની પ્રાપ્તિ કરવા માટે તલપાપડ થઈ છે. આત્માવિના સુમતિને અંશમાત્ર ચેન પડતું નથી. સુમતિ શુદ્ધ પ્રેમમાં મનની તન્મયતા કરીને આત્માવિના અન્ય કશું-કંઈ મરતી નથી. જે જે મહાભાઓએ પરમાત્મપદની પ્રાપ્તિ કરી છે, તેઓના હૃદયમાં પૂર્વ સુમતિના
ગે આત્મા ઉપર શુદ્ધ પ્રેમ, પ્રગટયો હતો-આત્માની પ્રાપ્તિ કરવામાં આત્મપ્રેમ રમણતાની આવશ્યકતા છે અને તેવા પ્રકારને સુમતિમાં શુદ્ધ પ્રેમ પ્રગટેલો હોવાથી, તે આમસ્વામિના વિરહે આવો વિયોગ દશાને અનુભવ કરે છે. સુમતિ વિશેષતઃ સ્વામિના વિયોગે
For Private And Personal Use Only
Page #527
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૦ )
હૃદયને ખાલી કરી વિરહવ્યથા જણાવે છે, તે નીચે મુજબ દર્શાત્ર
વામાં આવે છે.
।
श्रावण भादुं घनघटा, विच वीज जबूकाहो सरिता सरवर सब भरे, मेरा घटसर सब सूकाहो. ॥ पी० ॥५॥ अनुभव बात बनायकें, कहे जैसी भावेहो ।
સમતા ૩ ધીરન ધરે, બનઘન આવેહો. ॥ ↑ ॥ ૬ ॥
ભાવાર્થ:—સમતા કથે છે કે, શ્રાવણ અને ભાદ્રપદ માસમાં મેઘની ઘટા આકાશમાં છવાઈ જાય છે અને ઝરમરઝરમર મેઘ વર્ષ્યા કરે છે અને વચ્ચે વચ્ચે વિદ્યુના ઝબકાર પણ થયા કરે છે; મેઘવૃષ્ટિના ચેાગે નદીઓ અને સરોવર ભરપૂર ભર્યાં હોય છે, તાપણું તેવા સમયે મારૂં હૃદયરૂપ સરોવર શુષ્ક હાય છે; મારા સ્વામિરૂપ મેઘની કૃપાવૃષ્ટિવિના મારૂં હૃદય સરોવર શુષ્ક હોય એમાં કંઈપણ આશ્ચર્ય નથી. આદ્યસ્થૂલ ભૂમિકાના મેઘ દેખીને મારા અન્તરના આત્મમેઘનું સ્મરણ થાય છે. જો કે આત્મમેઘની વૃષ્ટિ થાય તે મારૂં હૃદય સરોવર રેલછેલ થઈ જાય.
શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ કર્યુ છે કે, સુમતિ અનુભવની વાર્તા મનમાં જેવી ભાવે તેવી બનાવીને આત્મસ્વામિને પરોક્ષ દશામાં પણ કથે છે, અર્થાત્ અત્યન્ત પ્રેમી એવી સમતાને પરાક્ષ અને પ્રત્યક્ષનું ભાને પણ લીનતા થતાં રહેતું નથી. પાતાના મનમાં અનુભવવા અનાવીને તે વિયેાગદશાજન્ય ઉદ્ગારોને બહાર કાઢે છે. પરોક્ષદશામાં સમતાને અનુભવવાર્તા સ્ફુરે છે. પરાક્ષદશામાં અનુભવ જ્ઞાન હોય છે. અનુભવજ્ઞાનથી અનુભવવાતો કરી શકાય છે. છદ્મસ્થદશામાં પણ સમતાને અમુક ગુણસ્થાનકસુધી પ્રેમ ખુમારી છે, પશ્ચાત્ પ્રેમનું રૂપ અદલાઇ જાય છે અને ચારિત્રરમણતા પ્રગટ થાય છે અને તે વખતે દશમા ગુણસ્થાનકથી ઉપરના ગુણસ્થાનક ઉપર જતાં અલ્પ સમય લાગે છે. જો સમતા ઉપરના ગુણુસ્થાનપર જવામાટે અલ્પ સમયનું ધૈર્ય ધારણ કરે તેા, આનન્દધનરૂપ પરમાત્મસ્વામી તેના ઘેર આવ્યાવિના રહે નહિ. વ્યાકરણ અગર ન્યાયનાં સૂત્રોની ગોખણપટ્ટીમાત્ર કરવાથી આવી, આત્મપ્રભુપ્રતિ શુદ્ધ પ્રેમ ખુમારી જાગ્રત થતી નથી. જેના હૃદયમાં સમતાની જાગૃતિ થાય અને આત્મપ્રભુની પ્રાપ્તિમાટે ઉપર્યુંક્ત વિરહ દશાના ઉદ્ગારા નીકળે, તેજ મનુષ્ય પોતાના શુદ્ધ સ્વરૂ પને પ્રાપ્ત કરી શકે છે. શુદ્ધ પ્રેમથી આત્મપ્રભુનું ધ્યાન ધવિના
For Private And Personal Use Only
Page #528
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૧ )
બાહ્ય દશાનું ભાન ભૂલાતું નથી, તે માટે શ્રી દેવચન્દ્રજી પણ શ્રી*ષભદેવના સ્તવનમાં કહે છે કે, પ્રીતિ અનંતી પર થી, ને સોચે હો તે નોકે एह, परम पुरुषथी रागता, एकत्वता हो दाखी गुण गेह, ऋषभ जिणंदधुं प्रीतडी. શ્રી દેવચંદ્રજી પણ પ્રભુપર પ્રેમ કરવાનેમાટે હૃદય ખુલ્લું કરે છે. પરમપુરૂષની સાથે રાગ કરવા તેને ગુણગૃહભૂત આત્માનું ઐકય દર્શાવ્યું છે. આ ઉપરથી પણ સિદ્ધ થાય છે કે, જડ વસ્તુના રાગ પરિહરવા હાય અને આત્માની આનન્દ દશા પ્રાપ્ત કરવી હાય, તેા આત્માના ઉપર અત્યંત શુદ્ધ પ્રેમ ધારણ કરવા ોઇએ. શુદ્ધ પ્રેમમાં સર્વે આત્માઓનું ઐકય ભાસે છે. જગત્ જીવાનું વાત્સલ્ય તત્સમયે અનુભવાય છે. સર્વ જીવાપર શુદ્ધ પ્રેમના પ્રવાહ વહે છે, તેથી દ્વેષરૂપ મલીનતા ટળી જાય છે, જે મનુષ્યા વીતરાગપદ પ્રાપ્ત કરવા ઇચ્છતા હોય, તેને આ દેશાજ પ્રથમ અનુભવવામાં આવશે. શુદ્ધ પ્રેમવિના આ જગમાં કોઇ પણ મનુષ્ય તીર્થંકર નામકર્મ બાંધવાને સમર્થ થઇ શકતા નથી. દેવ, ગુરૂ અને ધર્મના રાગ પણ પ્રેમમાં સમાઇ જાય છે. દેવ, ગુરૂની ભક્તિને પણ જીવાડનાર પ્રેમ છે. ગુરૂની કૃપાદૃષ્ટિનું સિંચન કરનાર પણ પ્રેમ છે. મહાત્માઓના આશીર્વાદ મેળવી આપનાર પણ પ્રેમ છે. શુદ્ધ પ્રેમમાં શરીર, મૃત્યુ, લજ્જા અને દુનિયાના વિરૂદ્ધ વિચારની કંઈ પણ પરવા રહેતી નથી.
સુમતિએ પેાતાના ચેતન સ્વામિપર શુદ્ધ પ્રેમથી રંગાઇને ઉપર પ્રમાણે જે જે કથન કર્યું છે, તેનું રહસ્ય પુનઃ પુનઃ મનન કરવા જેવું છે.
પત્ર ૬૨.
( IT માર. )
व्रजनाथसे सुनाथविण, हाथोहाथ विकायो ॥
|| મન॰ || ૨ ||
विचको कोउ जन कृपाल, सरन नजर नायो. ॥ व्रज० ॥ १ ॥ जननी कहुं जनक कहुं, सुत सुता कहायो ॥ भाइ कहुं भगिनी कहुं, मित्र शत्रु भायो. रमणी कहुँ रमण कहुं, राउ रजतुलायो || देवके पति इन्द चन्द, कीट भृंग गायो . कामी कहुं नामी कहु, रोग भोग मायो || નિશાંતપર વેદ મંદ પરિ,વિવિધ વિવિધ ધરાયો. ાત્રના
|| મન | ૐ ।
For Private And Personal Use Only
Page #529
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૭૨) વિધિનિષેધ નાદા ધરી, મેકાટ (ય) છાયો મારા પર વાર, સાં શુદ્ધ પઢાયો. as ! .. तुमसे गजराज पाय, गर्दभ चढी धायो॥ પાયલ સુપ્રદ વિસારી, મીણ નાક વાયો. વન ! लीलाभु हटुक नचाय, कहोजु दास आयो॥ જેમ જેમ પુતિ , પામ ગ્રામ પાયો. | વૈજ્ઞ૦ + ૭ |
ભાવાર્થ:-શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ, વિતરાગ પરમાત્માને કૃણું કહીને તેની સ્તુતિ કરે છે. તેઓ શ્રીવ્રજદેશમાં ગયા હોય અને તત્સમયે પરમાત્માજ કૃષ્ણરૂપ છે, એવું સાપેક્ષ દૃષ્ટિથી વર્ણન કર્યું હોય! તેમ લાગે છે. વ્રજ એટલે સમૂહ. આત્માને અસંખ્ય પ્રદેશરૂપ વ્રજ દેશ જાણુ અને તેના પરમાત્મા નાથ હોવાથી વ્રજનાથ કહેવાય છે. ગુણેના સમુદાયને વ્રજ કહે અને તેના નાથ પરમાત્મા વીતરાગ અવબોધવા. શ્રીમદ્દ આનન્દઘનજી, પરમાત્માની ભક્તિના પોતે ભક્ત-સ્વાભાવિક રીત્યા બનીને ભક્તિનું અદ્ભુત ચિત્ર હૃદયમાં ચિત્ર છે અને હૃદયની ઉદ્દભવતી ભક્તિની ઊમયે વાણુથી બહાર કાઢે છે.
પરમાત્માની ભક્તિથી સર્વ પ્રકારનાં પાપ ટળે છે, પણ પ્રભુની સેવાવિના અનતકાળ પર્યત સંસારમાં પરિભ્રમણ કરવું પડ્યું; જ્ઞાન દર્શન, ચારિત્ર, વીર્ય અને અનન્તસુખના નાથ, એવા પરમાત્માની ભક્તિ, સેવા અને તેમના ધ્યાનવિના ચેતન જગતમાં કંદ મૂળાદિ અવતારોમાં હાથોહાથે વેચાયો, ગૌ આદિ પશુઓના તથા ગુલામેના અવતારમાં ઘણીવાર વેચાય. સંસારમાં ચારે તરફ અવલોકતાં પરમાત્મદેવવિના વચ્ચે અન્ય કેઈ શરણ મારી દ્રષ્ટિમાં આવ્યું નહિ. સલ ગુણાગાર અને અષ્ટાદશ દોષરહિત પરમાત્મદેવ વિના અન્ય કઈ જગતમાં શરણુ નથી, માટે હે દેવ ! હવે હું તારે શરણે આવ્યું છું. શ્રીપરમાત્મ પ્રભુની ભક્તિમાં લયલીન થયાવિના અને સર્વ પ્રકારની ભ્રાંતિને ટાળીને પરમાત્માનું શરણું કર્યા વિના જીવની સંસારમાં કેવી દશા થઈ તે હવે શ્રીમદ્ દર્શાવે છે.
અનેક પ્રકારના જનનીના અવતાર થયા, તેમજ અનેકશઃ પિતા તરીકેના અવતાર ધારણ કર્યા. જગતમાં અનેકશઃ પુત્રોના અવતાર ધારણ કર્યા, તેમજ અનેક વખત પુત્રીઓના અવતાર પણ ધારણ કર્યા. અનેક વખત અનેક જીવોને ભ્રાતા તરીકે જીવ થે, અનેકવાર અનેક જીવે સાથે બેન તરીકેના સંબો સંસારમાં પરિભ્રમતાં ધારણ કર્યા.
For Private And Personal Use Only
Page #530
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૩) અનેકશઃ અનેક ના મિત્ર તરીકે સંબધ ધારણ કરવો પડ્યો. અનેકશઃ અનેક જીવોની સાથે શત્રુ તરીકેનો સંબન્ધ ધારણ કરવો પડ્યો. હે ભગવન્! અનેકશઃ અનેક જીવોની સાથે સ્ત્રી તરીકેના સંબન્ધ ધારણ કરવા પડ્યા. જગતમાં કર્મના યોગે અનેક પ્રકારના અવતારે લેવા પડ્યા. કોઈ વખત રાજા થયો અને કઈ વખત રજ (ધૂળ)ની સમાન જગતમાં ગણું. દેવતાઓના પતિ ઈન્દ્ર અને ચન્દ્રાદિના અવતાર ધારણ કર્યા અને ઘણુંવાર કીટ અને ભંગના અવતાર ધારણ કર્યા. એમ આપની આગળ હે ભગવન્ ! વૃત્તાંત મારું કહું છું. જગત્માં સ્ત્રીવેદ, પુરૂષવેદ અને નપુંસકવેદના વેગે કામીની અવસ્થા ધારણ કરી. હે ભગવન્ ! અનેક પ્રકારનાં નામ ધારણ કર્યો, તેમાં ક્યા કયા નામની યાદી કરૂં? નામ અને રૂપમાં જગતના જીવો બંધાય છે અને પિતાનું શુદ્ધ સ્વરૂપ પારખી શકતા નથી. અનેક પ્રકારના રોગ સહન કર્યા, તેમજ અનેક પ્રકારના ઈન્દ્રિયજન્ય ભેગો ભેગવ્યા, પણ જરા માત્ર શાંતિ પામ્યું નહિ. વિધિ અને નિષેધનાં નાટક ધારણ કરીને આઠ પ્રકારના વેષથી છવાય. કેટલીક પ્રતિયોમાં મેલકાચા એ પણ પાઠ છે. ભેખરૂપ સ્થાનથી છવાયે, એવો તેને અર્થ કર. છ પ્રકારની ભાષા, ચાર વેદ અને તેના અંગોના શુદ્ધ પાઠ ભણે, પણ હે ભગવન ! આત્મામાં ઉતર્યાવિના અને યથાવિધિ સેવાભક્તિથી તેની આરાધના કર્યા વિના મારું ઠેકાણું પડયું નહિ. હે પરમામદેવ! આપના સમાન ગજરાજને પામ્યા છતાં પણ મેહુરૂ૫ ગર્દભ૫૨ ચઢીને સંસારમાર્ગમાં દેડ્યો, સારા ઘરનું વા પિતાના અસંખ્યાત પ્રદેશરૂપ ગૃહનું આનન્દરૂપ પાયસ ભોજનનો ત્યાગ કરીને પુદ્ગલરૂપ એઠઅનાજની ભીક્ષા મેં માગી ખાધી. હે ભગવન્! સંસારની લીલાભૂમિમાં વેગે નાચીને હવે તે તમારા શરણે આ દાસ આવ્યું છે-આપનું શરણું પામીને શરીરના રેમે રેમે પુલકિત થયો છું. આપના દર્શનથી પરમલાભ પામ્યો છું. પરમાત્મા વીતરાગદેવના શરણે આવવાથી કર્મને સંબધ બિલકુલ રહેતો નથી. પરમાત્માનું શરણુ, પરમાત્માને આશ્રય, ખરેખર સર્વ પ્રકારના ગુણેને પ્રગટાવે છે, મન, વચન અને કાયાનું અર્પણું પરમાત્માને કર્યા વિના પરમાત્માનું શરણું કર્યું કહેવાતું નથી. અહંન્દ્ર અને મમત્વના પરિણામને લય કરીને પરમાત્માના સ્વરૂપમાં લીન થઈ જવું, તેજ પરમાત્માનું શરણ કર્યું કહેવાય છે. પરમાત્માને શુદ્ધપ્રેમથી પ્રાપ્ત કરી શકાય છે. શુક્રપ્રેમના યોગે અન્તરમાં રહેલું શુદ્ધ પરમાત્મત્વ પ્રગટ થાય છે. શ્રીમદ્ આનન્દઘનજી હવે પ્રભુને કેવી રીતે વિનવે છે તે દર્શાવે છે,
ભ. ૩૫
For Private And Personal Use Only
Page #531
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૪ ) ऐरि पतितके उधारन तुम, कहिसो पीवत मामी । મr તુમ વાર ધારો, દિવામી. ને ત્રણ૦ | ૮ છે.
और पतित केइ उधारे, करणी बिनुं करता ॥ एककाही नाउं लेउं, जूठे बिरुद धरता. ॥ब्रज० ॥९॥ करनी करी पार भए, बहोत निगम साखी ।। શોમા ર તૂમાઁ નાથ, વાન પત રાવ.as | ૨૦ | निपट अज्ञानी पापकारी, दासहै अपराधी ॥ કાનુગો સુધારો, ગવ નાથ સાવ સાધી. મેં ત્રાટ છે ?? | औरको उपासक हुं, कैसें कोइ उधारं ॥ दुबिधा यह राखो मत, यावरी विचार. ॥ब्रज० ॥१२॥ गई सो गइ नाथ, फेर नहीं कीजे ॥ द्वारे रह्यो ढींगदास, अपनो करी लीजे. ॥वज० ॥१३॥ दासको सुधारी लेहु, बहुत कहा कहिये ॥ आनन्दधन परमरीत, नाउंकी निवहिये. ॥व्रज०॥ १४ ॥
ભાવાર્થ:–અરે હું પતિતનો ઉદ્ધારક છું. એમ તમે હે હરિ! જે કથા છે તે શું ? ન પીને કહે છે? કારણ કે અદ્યાપિ પર્યત મારા જેવા પાપીને ઉદ્ધાર કર્યાવિના પતિત ઉદ્ધારક એવું બિરૂદ કેમ ધારણ કરી શકાય? કુર, કુટિલ અને કામી એ જે હું તેનો તમે ઉદ્ધાર કરે તો પતિતઉદ્ધારક બિરૂદને સત્ય જાણી શકે. અનેક પતિતને આપે ઉદ્ધાર્યા અને કરવિના કર્તા તરીકે કહેવાયા, પણ હું આપને પુછું છું કે, એકનું તે નામ આપે ! કરણુવિના તો થવાથી આપ અસત્ય બિરૂદને ધારણ કરનાર છે એમ કેમ ન માની શકાય? આ વચન પ્રેમભક્તિના આવેશવાળું છે.
ધર્મ કરણ કરીને અનેક મનુ સંસાર રામુદ્રને તરી ગયા એ બાબતમાં શાસ્ત્રો શાક્ષી તરીકે છે. પિતે ધર્મ કરણ કરીને તરી ગયા અને આપને શોભા આપીને આપની પત રાખી એમ મને તે જણાય છે. પરમાત્માની, મુક્તિદશા પામવામાં નિમિત્ત કારણુતા છે. પરમામાનું ધ્યાન ધરીને અનેક મનુ સંસાર સમુદ્ર તરી ગયા, તેમાં ભાગવાને જીવોને તાય એમ જે કહેવાય છે, તે ભગવાનમાં નિમિત્ત કારણુને ઉપચાર કરીને કર્તાપણાના આરોપે અવધવું.
For Private And Personal Use Only
Page #532
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૭૫ ) શ્રીમદ્ આનન્દઘનજી કયે છે કે, અત્યંત પાપરૂપ અપરાધને કરનાર દાસ છે. હવે જે મારી લાજ હૃદયમાં ધારીને મને સુધારશે અને તારશે તો આપની ઉદારકતા અવધીશ. પરમાત્માને હૃદય નથી. મન, વાણી અને કાયાથી રહિત સિદ્ધ પરમાત્મા છે, પણ ભક્ત, ભક્તિના આવેશમાં આવીને ઉપર્યુક્ત વાણું વદે છે.
આપ કહેશો કે, તું અન્યને ઉપાસક છે, માટે તને હું કેવી રીતે ઉદ્ધારી શકે? આવી વૈતભાવના રાખ નહિ. ઉપાસ્ય અને ઉપાસક બે ભેદ છે એ વિચાર આપને કર યોગ્ય જણાતો નથી. પરમાત્માને દુવિધા હોતી નથી, તે પણ ભકત ભક્તિના પ્રેમાવેશમાં આવીને ભગવાનને આ પ્રમાણે કહે છે. રાગદ્વેષને પરિપૂર્ણ ક્ષય થવાથી પરમાત્મામાં કઈ પણ જાતની બાહ્ય દુવિધા નથી. ભક્તિના ઉલ્લાસમાં આવેલ અને પ્રેમમાં લદબદ થએલે ભક્ત જે બોલે છે, તેમાં ભક્તિરસની અને પ્રાર્થોનાની મુખ્યતા અને હૃદયની શુદ્ધતા અને ભક્તિજન્ય નમ્રભાવ જોવાની આવશ્યકતા છે. ભક્તિના રસની ધૂનમાં મસ્ત બનેલ ભક્ત, પરમાત્માની સાથે ઐક્ય અનુભવે છે અને તેવા ભક્તિસાધ્ય ઐક્યભાવમાં પરમાત્મદશાને અનુભવ કરી શકે છે. ભક્તિની ધૂનમાં રસિક બનેલ ભક્ત, એક નાન્હા બાળકની પેઠે પ્રભુને પિતાતરીકે માનીને લાડકવાયાં વચને વદે છે અને તે વખતે તે જગતની સાથેનું દ્વતભાન ભૂલી જાય છે. ભક્તિરસથી તેનું હૃદય આનન્દમય બને છે, તત સમયે સત્વગુણ ખીલી ઉઠે છે અને પિતાને અમૃત કિયાના અનુષ્ઠાનમાં આસક્ત થએલે દેખે છે. પ્રભુ ને હું જુદા છીએ એવું પણ તે ભાન ભૂલી જાય છે અને પરસ્પરની અદ્વૈતતામાં ભક્તિગની સમાધિને અનુભવે છે. હે પરમાત્મ નાથ ! જે વાત ગઈ તે ગઈ. હવે તો કેર આવું કરશે નહિ. સેવકનો ઉદ્ધાર કરવામાં લગારમાત્ર વાર લગાડે નહિ. સેવકને તારો એ આપની મુખ્ય ફરજ છે. આપને પ્રાપ્ત કરવાના ભક્તિરૂપ દ્વાર આગળ-નજીક આ દાસ છે તેને પિતાને કરી લે. આપને હું શુદ્ધ પ્રેમના યોગે બન્યો હવે, આપ એમ કહે કે તું મારે છે, એટલે બસ; આપના સેવકને આનન્દનો પાર રહેવાને નથી. હવે તે આપના દાસને હે પ્રભે! સુધારી લો. આપને વારંવાર બહુ શું કહેવું? હે આનન્દના ઘનભૂત પરમાત્મ હરિ ! આપના નામની પરમ રીતિને આપે નિર્વહવી જોઈએ; એમ શ્રી આનન્દઘનજી મહારાજ શ્રીકૃષ્ણરૂપ વીતરાગદેવને વિનવે છે. હરિ પાનનીતિ રિલ જે પાપને હરે છે તે હરિ કહેવાય છે. સિદ્ધ પરમાત્મા, શ્રીકૃષ્ણ વા શ્રીહરિ છે. પરમાત્માને બાઘની ગોપીઓની લીલા નથી.
For Private And Personal Use Only
Page #533
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૬ )
તે દુનિયાને ઉત્પન્ન કર્તા નથી, તેમ દુનિયાના નાશ પણ કર્તા નથી. કોઈના ઉપર રાગ પણ કર્તા નથી, તેમ કોઈના ઉપર દ્વેષ પણ કૉ નથી. રાગ અને દ્વેષનેા ક્ષય કરીને ક્ષાયિક ભાવે સિદ્ધ થએલ પરમાત્માને અત્ર કૃષ્ણ કહીને સ્તુતિ કરી છે. સિદ્ધ વીતરાગ પરમાત્યારે વિષ્ણુ કહીને આનન્દઘનજીએ સ્તવ્યા છે. કેવલજ્ઞાનમાં લેાકાલાક ભાસે છે, માટે સિદ્ધ ભગવાનૂ કેવલજ્ઞાનની અપેક્ષાએ વિષ્ણુ કહેવાય છે. જિનદેવનાં અનેક નામેા છે. ગમે તે નામથી વીતરાગ જિનેશ્વરની સ્તુતિ કરવામાં આવે તે તેથી કર્મના ક્ષય થાય છે. વસ્તુતઃ વિચારીએ તે બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ તરીકે અરિહંત ભગવાન્ સંઘટે છે અને અપેક્ષાએ સિદ્ધ પરમાત્માને બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ કહેવામાં આવે છે, પણ પુરાણામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરનું જે સ્વરૂપ લખ્યું છે તે જૈનાગમા વિરૂદ્ધ હાવાથી જેનાને માન્ય નથી, કેમકે રાગ અને દ્વેષની ચેષ્ટાવાળાને દેવ તરીકે પૂજવામાં મિથ્યાત્વ લાગે છે. ઉપર પ્રમાણે વ્રજનાથને વિનંતિ કરી; તેમાંથી સાર ગ્રહણ કરીને ભક્તોએ ભક્તિરસમાં ઉતરવું ોઇએ.
પ૬ ૬૪.
( રાગ વસંત. )
अब जागो परमगुरु परमदेव प्यारे, मेटहुं हम तुम चिच भेद. || લવ || ૐ || आली लाज निगोरी गमारी जात, मुहि आन मनावत विविध भात || || ગ૬૦ | ૨ |
अलिपर निर्मूली कुलटी कान, मुनि तुहि मिलन बिच देत हान. || અર્॰ || ૨ || पति मतवारे और रंग, रमे ममता गणिकाके प्रसङ्ग || अब ० ||४|| अब जडतो जडवास अंत, चित्त फुले आनन्दघन भए वसन्त. || ૨૦ || * |
ભાવાર્થ:——સમતા પેાતાના આત્મસ્વામિને જાગ્રત્ થવાને વિજ્ઞપ્તિ કરે છે. ચેતન મમતાના સંગે પ્રમાદ-નિદ્રાધીન થયા છે, તેને જગાડવા સમતા કહે છે કે, હે પ્યારા પરમગુર અને હે પરમદેવ! તમે હવે તા જાગ્રત થાઓ! મારા અને તમારા વચ્ચે ભેદ પડયો છે તે આપના
For Private And Personal Use Only
Page #534
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૭ )
જાગવાથી મટી જવાને છે, અથવા મારા અને તમારા વચ્ચેનો ભેદ આપશ્રી જાગીને હવે મટાડે.
મમતા લાજવિનાની નગુરી અને ગમારજાત છે. મારી પાસે તે વિવિધ પ્રકારની આજ્ઞા મનાવે છે. પારકાનું નિર્મુલ કરવા તે ઉલટી છે અને તે કાળી છે. મર્યાદાને ઉલ્લંઘન કરનારી કુલટા મારૂં નિમૅલ કરવાને ચૂકે તેવી નથી. મને અને તમને મળવામાં તે હાનિ કરે છે અર્થાત વિન્ન કરે છે. અહો! આ જગતમાં પતિની મતિ વિપરીત થવાથી પતિવ્રતા સ્ત્રીને કેટલું બધું વેઠવું પડે છે? મતવાળા પતિ મમતા ગણુકાના પ્રસંગમાં રાચી રહ્યા છે, પણ જ્યારે જડ વસ્તુઓ છે તે જડવાસરૂપ છે અને સડણુપડયું વિધ્વંસ સ્વભાવવાળી છે, એમ તેનું મૂળસ્વરૂપ અનુભવથી માલુમ પડે છે ત્યારે, આનન્દના ઘનભૂત આમ
સ્વામીનું ચિત્ત પ્રફુલ્લ થાય છે અને તે મારા ઘેર આવે છે અને તે વખતે વસંતઋતુની શોભા બની રહે છે; એમ સમતા વદે છે.
શ્રીમદ્ આનન્દઘનજી કથે છે કે, મમતાની સંગતિમાં ચેતન જાય છે, તેથી તે પરભાવ નિદ્રામાં ઘેરાય છે. આત્માની ખરી સ્ત્રી સમતા છે; તે આત્માને જાગ્રત કરવા અને મમતાને પ્રસંગ ત્યજવા અનેક પ્રકારની સત્ય વાર્તાને જણાવે છે. સમતાને અને આત્માને મળવામાં હાનિ પહોંચાડનાર મમતા છે. ખરેખર સમતાની આ હદયવાણી મનન કરવા લાયક છે. મમતાને અન્યદર્શનીઓ માયા કહે છે, તેના વશમાં આખું જગત બંધાઈ ગયું છે; સંસાર કારાગૃહમાં જીવને બાંધી રાખનાર મમતા છે.
આત્માની સાથે અશુદ્ધભાવે રહેનારી મમતા, જગતની સ્થૂલ ભૂમિકામાં જીવોને પોતાના તાબે કરી તેઓની પાસે અનેક પ્રકારના મુખે ભજવાવે છે. આત્માના મૂળધર્મમાં વિકાર કરીને તે આત્માને ભ્રાંતિના ખાડામાં ઉતારે છે. આત્માની સહજદશાનું ભાન ભૂલાવનાર મમતા છે. મોટા મોટા બાદશાહ, શહેનશાહ, ચક્રવર્તિ અને ઇન્દ્રો પણ મમતાના વશથી અનેક પ્રકારની ચેષ્ટાઓ કરે છે. વસ્તુતઃ વિચારવામાં આવે તે દુઃખનું મૂળ મમતા જણ્ય છે. મમતામાં અશુદ્ધ પ્રેમ ભર્યો હોય છે. સ્વાર્થ પ્રાણુ મમતા છે. સ્વમાની પેઠે ક્ષણિક એવા જડ પદા
માં મમતા કરીને અનેક મનુ મૃત્યુ પામ્યા, પણ અંશમાત્ર સુખને પામ્યા નહિ. મમતા રાક્ષસી આખી દુનિયામાં રાત્રી અને દિવસમાં અનેક પ્રકારના વેષથી પરિભ્રમણ કરે છે. યાવત્ મમતા હોય છે તાવત શુદ્ધ પ્રેમનો સ્વાદ ચાખી શકાતો નથી. અનેક પ્રકારની જડ વસ્તુ
For Private And Personal Use Only
Page #535
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૮ ) એની મમતા ધારણ કરીને અનેક પ્રકારના પ્રપંચે જેઓ રચતા હોય, તેઓ પ્રત્યેક મનુષ્યોની સાથે શુદ્ધ પ્રેમ કેવી રીતે ધારણ કરી શકે? મમતાવાળે મનુષ્ય આત્માની મહત્તા બિલકુલ અવધી શકતો નથી. મમતાના વશ થએલા અન્યોનાં દુ:ખે દેખીને વજના જેવું કઠીન હૃદય કરે છે; તેમનું હૃદય દયાથી આઠું થતું નથી. મમતાવંત મનુષ્ય સામાન્ય નજીવી વસ્તુઓને માટે પણ અનેક પ્રકારની હાયવરાળ કરે છે. મમતામાં આસક્ત મનુષ્ય સ્વાર્થવિના અન્ય કશું કંઈ દેખતે નથી. મમતાના ગે મન અદિશાપ્રતિ ઘસડાય છે. મમતાવંત, વિવેક દષ્ટિને બંધ કરી અવિવેક માતરફ ઘસડાય છે. મમતાથી જગતમાં અનેક ભયંકર યુદ્ધો થયાં છે. મમતા જીવોને પૂતળીની પેઠે નચાવે છે, તોપણું મનુષ્યો મમતાના વિચારોમાં અંધ બને છે; એ મહાન આશ્ચર્ય છે! ઉચ્ચ અને નીચ માર્ગના વિવેકને મમતાધારક ભૂલે છે અને તે અન્ય જીની દયાને હૃદયમાં ધારણ કરતો નથી. મમતાના યોગે મનુષ્યો, મનુષ્યનું અમૂલ્ય જીવન ક્ષણમાં હારી જાય છે. મમતાના યોગે તપસ્વીઓ પણ લપસી જાય છે. મમતાનું ઘેન જુદા જ પ્રકારનું છે. મમતાના ઘેનમાં ઘેરાયલે આત્મા પોતાના શુદ્ધસ્વરૂપને અવબોધી શકતા નથી.
મમતાના સંસ્કારે ટાળવા એ કંઈ સામાન્ય કાર્ય નથી. પ્રબલ જ્ઞાન અને વૈરાગ્યના બળવડે મમતાની પરિણતિ ટળે છે. અનેક પ્રકારની કુમતિને અપના૨ મમતા છે. મમતાની પરિણતિને ટાળવા માટે મહામાએ અનેક પ્રકારના ઉપાય કરે છે. હે મમતા ! હવે તું હૃદયમાંથી બહાર નીકળી જા; લ્હારા જેટલું કેઈએ આત્માનું બગાડયું નથી. મમતાના સંગથી સ્વમામાં પણ સુખ કેઈને મળ્યું નથી અને કેાઈને કદાપિ મળનાર નથી. મમતાના રસંગથી આત્માની જ્ઞાન દર્શન અને ચારિત્રાદિ ઋદ્ધિ પ્રગટ થતી નથી. મમતાને સંબન્ધ જે ઈચ્છે છે, તે પિતાના સત્ય સુખને જલાંજલિ આપે છે. મમતાથી રમતાનો પરિશુભ રહેતો નથી. અનેક પ્રકારની દુઃખની પરંપરાનું ઘર મમતા છે. ચારિત્રના ખીલેલા ઉદ્યાનની શેભાને મમતા ભ્રષ્ટ કરે છે. મનુષ્યની કિમ્મુતને મમતા ઘટાડી દે છે, તેમ મનુષ્યપણુથી પણ ભ્રષ્ટ કરે છે. મમતાથી કદાગ્રહ પ્રગટે છે અને તેથી આત્મિક શક્તિને વ્યય થાય છે. ચેતનને, દુઃખમય મમતાની સંગતિનો ત્યાગ કરાવવાને માટે સમતા જે ઉપદેશ આપે છે, તે હદયમાં ધારણ કરવાની જરૂર છે.
સમતાની વિજ્ઞપ્તિ બરાબર છે. મમતાનો સંગ ત્યાગ કરવાથી સમતા અને આત્માનું એકેય થાય છે. રસમતાને આત્મસ્વામીપર અન
For Private And Personal Use Only
Page #536
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૭૮ ) વધિ યાર છે, તે તેણીના હદયદ્વારથી અવાધાય છે. સમતાના હૃદયમાં આત્મસ્વામીજ વસી રહેલા છે, તે તેણીના ઉદ્ધારથી સિદ્ધ થાય છે. આમસ્વામિને વિવેક દષ્ટિથી સત્ય અને અસત્યને ભેદ અવબેધાવવા તેણે પિતાનું અને મમતાનું સુખમય અને દુઃખમય ચરિત્ર ખડું કર્યું છે, કે જેને હૃદયમાં પરિપૂર્ણ સાર ઉતરી શકે અને તેથી આત્મા સમતાના ઘેર ગયાવિના રહે નહિ. છેવટે તેણીના વચનથી આનન્દના ઘનભૂત એવા આભાએ અવબોધ્યું કે, જડવાસને અન્ત જડ છે. જડમાં મમતા કરવામાં આવે છે, પણ જડવસ્તુઓ તો અન્તવાળી અર્થાત્ ક્ષય સ્વભાવવાળી છે. જે વસ્તુઓ પર મમતા કરવામાં આવે છે તે જડવસ્તુઓનો નાશ થતો પ્રત્યક્ષ દેખવામાં આવે છે, તેથી તે જડવસ્તુઓ પર મમતા રાખવાથી કશો ફાયદો થવાને નથી. ક્ષણિક જડવસ્તુઓ પર આત્મા અત્યન્ત મમતા ધારણ કરે, તેથી કંઈ ક્ષણિક જડવસ્તુઓ આત્માને ઉપકાર જાણતી નથી, તેમજ આત્માની સાથે રહેતી નથી. આત્માએ સમતાના ઉપદેશથી જડવસ્તુઓ પર થતું મમતાનું સ્વરૂપ અવધ્યું અને નિશ્ચય કર્યો કે ક્ષણિક જવસ્તુઓની મમતા કરવી તે કઈ પણ રીત્યા હિતકારક નથી અને તેથી સત્યાનન્દને અશમાત્ર પણ પ્રગટવાને નથી. આ પ્રમાણે નિશ્ચય થવાથી આત્મા પિતાની સ્ત્રી રમતા પ્રતિ વિલકવા લાગે અને તેણે સમતાના ઘરમાં આવાગમન કર્યું. આનન્દના ઘનભૂત એવા આત્માનું ચિત્ત હર્ષથી પ્રફુલ્લ થયું અને સમતાના ઘેર આવવાથી વિસન્ત ઋતુની શેભાની પેઠે આત્માની શેભા ખીલવા માંડી. સમતાના સંબધે આત્માની શોભા ક્ષણે ક્ષણે વૃદ્ધિ પામે છે. સમતાને સંગ થતાં આત્મા આનન્દ પ્રદેશમાં ઉતર્યો અને આનન્દને ભોગ કરવા લાગે એમ શ્રી આનન્દઘન કથે છે.
પર ક.
(સાવી ) रास शशी तारा कला, जोसी जोइ न जोस । रमता सुमता कब मिले, भगै विरहा सोस. ॥१॥
ભાવાર્થ –આત્માની સ્ત્રી સમતા કહે છે કે, તિષશાસ્ત્રના સર્વજ્ઞ ગણક! તું મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ, મિથુન, એ બાર રાશિ. તથા ચંદ્રમા, તારા, કલા, અને ગ્રહો વગેરેને જોઈને કહે કે, મારે, મારા આત્મપતિની સાથે કયારે
For Private And Personal Use Only
Page #537
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૦ ) મેળાપ થશે? મારા પતિને મેળાપ થાય એ દીવસ ક્યારે આવશે? મને કયા ક્યા ગ્રહો નડે છે? તે તું વિચારીને જે અને મેળાપ વખત બતાવ, કે જેથી મારા પતિના વિરહથી થતો શોક ટળી જાય. પુષ્ય અને પાપના સંગ તથા વિગને તિષશાસ્ત્ર પણ સૂચવે છે, માટે પતિના સંયોગમાં પણ જ્યોતિષશાસ્ત્ર અપેક્ષાએ ઉપકારી છે. કેઈ પરિપૂર્ણ તિષશાસ્ત્રનો જ્ઞાતા હોય છે તે સારી રીતે નિમિત્તને કહી શકે છે. સમતા જોતિષીને પતિના વિયોગને સંગ થાય તેની આશાએ પ્રશ્ન કરે છે. પતિવિરહિણી સ્ત્રી ગમે તે પતિસંબન્ધના નિમિતોને ધ્યા કરે છે. સમતાને પણ પોતાના પતિની સાથે અનાદિથી વિરહ થયો છે. શુક્રામસ્વામી વિના તેને વિરહવ્યથાનાં દુઃખ થાય છે, તેથી તે હદયમાં વિચારીને પૂછે છે કે, હે ગણુક ! મારો સ્વામી ક્યારે મળશે? પિતાના સ્વામીની પ્રાપ્તિ કરવાનું શું કારણ છે, તે હવે જણાવે છે.
(ા જોતજોરી રામાં.) पियाविन कौन मिटावे रे, विरहव्यथा असराळ. ॥ पिया०॥१॥ निंद निमाणी आंखतेरे, नाठी मुज दुःख देख ॥ दीपक शिर डोले खरोप्यारे, तन थिर धरेन निमेष.॥पिया०॥२॥ सखि सरिण तारा जगी रे, विनगी दामनी तेग ॥
रयणी दयण मते दगो प्यारे, मयण सयण विनुवेग.॥पिया०॥३॥ - ભાવાર્થ –હે ગણક! હવે તું જલદી જેશને જોઈને મને શાંતિ થાય તેમ કર. હે જ્યોતિષ ! મારા પ્રિય શુદ્ધાત્મ સ્વામિવિના અત્યંતવિશાળ વિરહવ્યથાને કેણું મટાડી શકે? ક્ષણે ક્ષણે મને રાગ અને ઠેષ પીડે છે, અનેક પ્રકારની ચિંતાઓ ચિતાની પેઠે બાળે છે અને તેથી આત્મવીર્યની ક્ષીણુતા થાય છે. આનંદની લાલી મુખ ઉપર હવે પ્રગટતી નથી, માટે હે જેવી ! હવે ભવિષ્યનો વર્તારો જણાવ. હે ગણુક ! મારા દુ:ખને જોઈને સકલ પ્રાણિયોને પ્રિય એવી નિદ્રા પણ જતી રહી છે અને દીપકની રેતીની પેઠે મારું મગજ ભમ્યા કરે છે અને તેથી ક્ષણમાત્ર પણું શરીરને સ્થિર રાખવાની શક્તિ રહી નથી. મન, વાણું અને કાયાની અસ્થિરતા એટલી બધી વધી ગઈ છે કે, હું શું બેલું છું, શું વિચારું છું, શું કરું છું, તેનું પણ ભાન રહ્યું નથી. કેઈ મનુષ્યને ભૂત વળગ્યું હોય અને તેની જેવી સ્થિતિ થાય છે, તેવી મારી સ્થિતિ જણ્ય છે. મારે પ્રાણ, આ શરીરમાં આવી દશા છતાં ક્યાં સુધી રહેશે, તે સમજાતું
For Private And Personal Use Only
Page #538
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૧) નથી. જે રાત્રિમાં ચંદ્ર છુપાયેલું છે તે રાત્રિ –તારા તથા વિજળીના પ્રકાશવાળી–મને વગર તરવારવડે સ્વજનવિનાનીને દગો દેવાને માટે પ્રયત્ન કરે છે અર્થાત રાત્રિ મને તારાના પ્રકાશરૂપ તરવારવડે મારવા દો કરે છે. આવી દશામાં સ્વામિવિના વિશેષ કાળ રહી શકાય નહીં; તેમ હે ગણક! તું સારી પેઠે જાણે છે. અંધારી રાત્રિમાં દ્વેષ, ઈર્ષ્યા, વહેમ, ચંચળતા, ભય અને ઉદ્વેગરૂપી ભૂતો, અનેક પ્રકારે દેખાવ દઈને મને ભય પમાડે છે. કાળરૂપ જાર પુરૂષ મને એકલી જોઈને સતાવવાને માટે પ્રયત્ન કરે છે. વિષયવાસનારૂપ રાક્ષસી તાડના જેવું રૂપ કરીને મને ભય પમાડે છે. મૂચ્છરૂપ ચુડેલ મારાં શુદ્ધધર્મરૂપ રક્તને ચુસી જાય છે. માટે હે ગણુક ! વિચારીને મારે ભવિષ્ય વર્તારે જણાવ.
तन पिंजर झुरै पर्यो रे, उडि न सके जिऊ हंस ॥ विरहानल जालाजली प्यारे, पंख मूल निरवंश.॥पी० ॥४॥ उसास सास बटाउकीरे , याद वेदै निसिरांड ॥ नमनैं उसासा मनी, हटकैन रयणी मांड. ॥पी० ॥५॥
ભાવાર્થ:–સમતા કહે છે કે, હે ગણુક ! ઉપર્યુક્ત દુ:ખની તીવ્ર જવાલાથી મારા શરીરરૂપ પીંજરામાં જીવ હંસ પડ્યો પડયો ઝરે છે, અર્થાત ખેદ પામે છે; આયુષ્ય કર્મના ઉદયે તે શરીરરૂપ પંજરમાંથી ઉડી શકતો નથી, તેમ નિકળી શકતો નથી; વિરહરૂપ જવાલાથી તે બન્યા કરે છે, અર્થાત તેની સર્વ વિરતિ અને દેશવિરતિરૂપ પાંખનું મૂળ દસ્થ થયું છે, તે કહે કે, તેથી તે શી રીતે ઉડી શકે? આવી દશામાં મારા જીવ હંસને કેવું દુઃખ થતું હશે, તે સર્વજ્ઞ વિના કેઈ જાણી શકતું નથી. બાહ્ય તાપથી તપ્ત જી કેઈપણ ઉપાયથી શીતળ બને છે, પણ અંતઃ તાપથી તપ્ત
ઉપશમરૂપ મેઘધારાની વૃષ્ટિવિન શાંત થઈ શકતા નથી. મારા પ્રિય જીવ હિંસની પણ તેવી સ્થિતિ છે. અનંત શાનિતનું ધામ એ મારે સ્વામી મને મળે તો અનેક પ્રકારના અંતઃ તાપ શાંત થઈ જાય ! એમાં કાંઈપણું આશ્ચર્ય નથી, માટે અનંતગુણને ધામભૂત મારો સ્વામી મને કયારે મળશે? તે જોષ જોઈને હે જોષી! મને કહે.
શ્વાસોચ્છાસરૂપ વેગગામી વટેમાર્ગ વિરહદશારૂપ રાત્રિની સાથે વાદ વધે છે અને કહે છે કે, હે વિરહદશારૂપી રાત્રિ ! હવે તું કોઈપણ નિયમમાં રહે, તું હવે દર થા! એમ મનાવી છતાં તે માનતી નથી, જરા માત્ર પણ પાછી ખસતી નથી અને તેથી હું રાત્રિમાનેરાત્રિમાં દુઃખ ભોગવું છું. શુદ્ધ પતિ વિરહરૂપ રાત્રિ કન્યા વિના મારા ઘરમાં પ્રકાશ થવાને નથી અને જ્ઞાન પ્રકાશ થયાવિના અનેક પ્રકારનાં રાત્રિનાં
For Private And Personal Use Only
Page #539
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૨ )
દુઃખા ટળવાનાં નથી. તેમજ અન્ય ભાવાર્થમાં સમજવાનું કે, ચતુર્ગતિરૂપ રાત્રિને શ્વાસેાચ્છ્વાસરૂપ વટેમાર્ગુએ સમજાવે છે કે, તું હવે નિય
મમાં આવે.
इह विधि छै जे घरघणी रे, उसमुं रहै उदास ॥
હવિધિ બારૂપૂરી હરી રે, જ્ઞાનધન ઋતુ પાસ / પી॰ || ૬ || ભાવાર્થ:- એવા પ્રકારના વિધિવાળા આત્માથી, અર્થાત્ મમતાના તાબામાં રહેલા આત્માથી સમતા ઉદાસ બને છે અને દુ:ખી રહે છે. જ્યાંસુધી મમતાના ઘરમાં આત્મા રહે છે અને મમતાનું કહ્યું કરે છે, ત્યાંસુધી આત્મા અને સમતાના મેળાપ થતા નથી. પરવસ્તુમાં મમત્ત્વભાવ રહે છે, ત્યાંસુધી રાગ દ્વેષના પક્ષમાં આત્મા રહેછે. રાગ અને દ્વેષના યેાગે આત્મા પોતાનું શુદ્ધસ્વરૂપ નિરખી શકતા નથી. મમતાના સંબન્ધથી આત્મા સત્ય તત્ત્વાને સત્યપણે અને અસત્ય તત્ત્વાને અસત્યપણે દેખી શકતા નથી. વસ્તુની ઉપાધિના ભેદથી મમતાના અનેક ભેદ પડે છે. શરીર, મન અને વાણીમાં જ્યાંસુધી મમતાનેા અધ્યાસ દૃઢપણે રહ્યો છે, ત્યાંસુધી આત્મા સમતાના ઘરમાં પ્રવેશ કરવાને અધિકારી બની શકતા નથી; તે અનેક પ્રકારનાં કૃત્યો કરવાને પ્રવૃત્તિ કર્યા કરે છે. આશાના ઉદ્ગારા કાઢે છે. હાસ્યનું કુતૂહલ કરે છે. ભવની ભવાઇઓ રચે છે. વિષય વિષ્ઠાના ભુંડ અને છે. જ્યાં ત્યાં દોષદૃષ્ટિધારક કાક્ બને છે. સ્પૃહાથી શ્વાનવત્ બને છે. તૃષ્ણારૂપ મદિરાનું પાન કરીને મર્કટમાફક બને છે અને તેથી આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞાને ધારણ કરી સંસારમાં સ્થિર રહે છે ત્યાંસુધી, તેના લક્ષણેાથી સમતા ઉદાસમાં રહે છે. સમતાના મુક્તિરૂપ ઘરમાં જવાને માટે તે ગુણસ્થાનકરૂપ ભૂમિનું ઉલ્લંઘન કરી શકતે નથી, અર્થાત્ તે આત્મા જ્યારે પરવસ્તુ ઉપરથી મમતાભાવ ઉતારે છે અને પરવસ્તુને રાગદ્વેષ હણીને સમભાવે નિરખે છે, ત્યારે તે સત્તામાં રહેલા આનંદને પ્રગટાવી શકે છે. આનંદઘનરૂપ અનેલા આત્મા અનેક પ્રકારથી સમતાને આવી મળે છે અને સમતાની સર્વ આશા પૂર્ણ કરે છે. સાદિ અનંતમા ભાંગે સમતાની સાથે શિવરૂપ ઘરમાં સમયે સમયે અનંત સુખ ભાગવતે રહે છે; એમ શ્રી આનંદઘનજી મહારાજ ક૨ે છે.
પત્ર ૬૬. ( રાTM આરાવરી. )
साधुभाइ अपना रूप जब देखा. साधु० ॥
करता कौन कौन फुनी करनी, कौन मागेगो लेखा ॥ साधु ० ॥ १ ॥
For Private And Personal Use Only
Page #540
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૩ )
साधुसंगति अरु गुरुकी कृपातैं, मिट गइ कुलकी रेखा || आनन्दघनप्रभु परचो पायो, उतर गयो दिल मेखा ॥ साधु०॥२
ભાવાર્થ: આત્મધ્યાની મહાત્મા મુનિવર પેાતાના સ્વરૂપની મસ્તીમાં આવીને કથે છે કે, હું સાધુબન્ધા! જ્યારે મેં પેાતાનું આત્મ સ્વરૂપ દેખ્યું ત્યારે મારી પૂર્વની વૃત્તિ ફરી ગઇ. અદ્યાપિ પર્યંત ભ્રમબુદ્ધિથી પરવસ્તુના કર્તા તરીકે મેં પેાતાને માન્યા હતા, પણ હવે તે જણાયું કે પરવસ્તુના કર્તા શુદ્ધ નિશ્ચયનયથી હું નથી, તેમજ શુદ્ધ નિશ્ચયનયથી વ્હેતાં પરવસ્તુની કરણી તે મારી વાસ્તવિક કરણી નથી, અને તેથી સ્વમના રાજાની પેઠે જવસ્તુઓના અધિપતિ તથા કર્તા તરીકેના મારો ભ્રમ હવે દૂર થયા. ખાઘવસ્તુઓની કરણી તે નરકની નિસરણી છે. ખાદ્યવસ્તુનું કર્તવ્ય કાર્ય વસ્તુતઃ શ્વેતાં આત્માને નથી, કારણ કે શુદ્ધ નિશ્ચયનયથી આત્મા આત્માના સ્વભાવને! કર્તા છે અને જડ દ્રવ્ય પેાતાના સ્વભાવનું કર્તા છે. હવે હું આત્મધર્મનેા કર્તા આત્માને માનું છું તેથી હવે પુદ્ગલદ્રવ્યના કર્તાપણાનું વા પુદ્ગલડ્ય સંબન્ધી લેખું કે માગશે ? શ્રીપંચમહાવ્રતધારી વૈરાગી, ત્યાગી, જ્ઞાનિસાધુની સંગતિથી અને ગુરૂમહારાજની કૃપાદૃષ્ટિથી ફુલની રેખા હવે ટળી ગઈ, અર્થાત્ હવે કૂળ, જાતિ, શરીર વગેરેમાં થતી અહંત્વ ભ્રાન્તિ ટળી ગઇ તેથી, જાતિ, મૂળ, વેષ, વગેરેમાં અભિમાન ધારણ કરવું બિલકૂલ અસત્ય જણાયું છે. આનન્દના સમૂહ જેમાં છે એવા આત્માને નિશ્ચય થયા, સારાંશ કે હવે મને આત્મતત્ત્વના અનુભવ થયો તેથી હવે મારે પર–જડ વસ્તુની સ્પૃહા કરવી ઘટતી નથી. ઉપાધ્યાય ભગવાન્ તત્ સંબન્ધી આ પ્રમાણે કહે છે.
॥ જોર્જ ॥ स्वरूपप्राप्तितोऽधिक्यं प्राप्तव्यं नावशिष्यते ॥
इत्यात्मराजसम्पत्या निःस्पृहोजायतेमुनिः ॥ १ ॥
આત્મસ્વરૂપની પ્રાપ્તિથી જગતમાં અન્ય અધિક કંઈ પ્રાસભ્ય બાકી રહેતું નથી. આત્મારૂપ રાજાની સંપત્તિવડે મુનિ નિસ્પૃહ થાય છે, તેમજ અન્યત્ર કહ્યું છે કે,
ગાથા
आय सहावविलासी, आयविसुद्धो ठियोनियेधम्मे ॥
नरसुरविसय विलासं तुच्छं निस्सारमनंति ॥ १ ॥
જે આત્મા સ્વકીય શુદ્ધ સ્વરૂપના વિલાસી છે અને જે આત્મા
For Private And Personal Use Only
Page #541
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૮૪) પિતાના ધર્મમાં વિશુદ્ધ છે, તે આત્મા મનુષ્ય અને દેવના વિષયવિલાસને તુચ્છ અને નિસ્સાર માને છે. પોતાના આત્મસ્વરૂપને નિશ્ચય થતાં મુનિવરો કર્મથી પોતાના આત્માને ભિન્ન કરે છે. ઉપદેશપ્રાસાદુમાં કહ્યું છે કે,
૫ સ્ટોવ છે कर्मजीवंच संश्लिष्ट, सर्वदाक्षीरनीरवत्
विभिन्नीकुरुतेयोऽसौ, मुनिहंसो विवेकवान् ॥ १॥ વિવેકી મુનિરૂપ હંસ, આત્માને કર્મના સંબન્ધથી ભિન્ન કરે છે. તેપ્રમાણે અધ્યાત્મતત્વમાં રમણુતા થતાં દિલની, અર્થાત્ હૃદયની અહંતા ટળી, શરીરાદિમાં થતી આત્મબુદ્ધિ ટળી અને આત્મા આત્મસ્વરૂપે ભાસ્ય. એમ શ્રી મદ્ આનન્દઘનજી કથે છે.
પ૬ ૭.
(રાજા બારાવી.) राम कहो रहेमान कहो कोउ, कान कहो महादेव री.॥ पारसनाथ कहो कोउ ब्रह्मा, सकल ब्रह्म स्वयमेवरी ॥राम०॥१॥ भाजनभेद कहावत नाना, एक मृत्तिका रूप री ॥ तैसें खंडकल्पना रोपित, आप अखंड स्वरूप री.॥राम ॥२॥
ભાવાર્થ:-શ્રીમદ્ આનન્દઘનજી કથે છે કે, જગતના લેકે પરમામાના જુદાં જુદાં નામો પાડીને અને નાના ભિન્ન ભિન્ન વિપરીત અર્થ કલ્પને પરસ્પર લડે છે અને એકબીજાના દેવનું ખંડન કરે છે. જે શ્રી સર્વિસ વીતરાગ તીર્થકરનાં આગમને સારી રીતે અભ્યાસ કરે છે અને સાત નપૂર્વક જૈનશાસનની શૈલી જાણુને પરમાત્માનાં નામના સમ્યગૂ અથે કરે છે, તેના મનમાં સાપેક્ષ બુદ્ધિ પ્રગટવાથી તે સ્વ અને પરનું કલ્યાણ કરી શકે છે. અરિહંત પરમાત્માને કઈ રામ કહે તે જૈન શૈલીથી તે પણ ઘટી શકે છે. કેઈ તીર્થંકર પરમાત્માને રહેમાન કહે છે તેપણુ અપેક્ષાએ ઘટી શકે છે. કેઈ તીર્થંકર પરમાત્માને અર્થની સાપેક્ષાથી શ્રીકૃષ્ણ, હરિ અને વિષ્ણુ કથે તે તેપણ સમ્યક ઘટી શકે છે. કોઈ તીર્થંકર પરમાત્માને જૈન શૈલીપૂર્વક શબ્દનો અર્થ કરીને મહાદેવ કથે તો તેપણુ ઘટી શકે છે. કેઈ એટલે જેને શ્રી તીર્થકરને–પાવૅનાથને પરમાત્માથે છે તે તેપણ યથાર્થ સત્ય છે, કેમકે સર્વ તીર્થંકર પરમાત્મા છે. સર્વે પૂર્વ કહ્યા તે આત્માઓ છે. સર્વ
For Private And Personal Use Only
Page #542
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૫) છમાં એકસરખું આત્મત્વ વા ચેતન્યત્વ રહ્યું છે. જેના બે ભેદ છે. ૧ રાંસારી જી. ૨ સિદ્ધના જી. અષ્ટકર્મવડે સંસારમાં જે જીવો પરિભ્રમણ કરે છે, તેને સંસારી જી કહે છે અને જે જીવ કર્મનો નાશ કરી મુક્તિ માં ગયા તેને સિદ્ધો કહે છે. તે સર્વ જીવોમાં ચૈતન્ય વા બ્રહ્મ વ્યાપી રહ્યું છે; સારાંશ કે સર્વ જીવમાં જ્ઞાનની સત્તા છે. સંગ્રહનયની અપેક્ષાએ સત્તાવડે સર્વ આત્માઓ એકસરખા છે. એકાંત વ્યવહાર વા સંગ્રહને માનતાં મિથ્યાત્વ છે. એક માટીનાં પચીશ વા લાખ વાસણ જુદાં જુદાં કરવામાં આવે, તોપણ તે મૃત્તિકાની અપેક્ષાએ તે મૃત્તિકારૂપજ છે, તેમાં કંઈ ભેદ નથી; આકારની અપેક્ષાએ ભિન્ન ભિન્ન ગણાય છે. સંગ્રહનયની સત્તાથી અભેદરૂપ છે અને વ્યવહારનય ગ્રાહ્ય આકૃતિભેદથી–મૃત્તિકાનાં ભાજનો અનેકરૂપ છે. ખંડ ખંડ કલ્પનાના આરેપથી ભિન્ન ભિન્ન જણાય છે. સત્તાની અખંડ કલ્પનાથી અખંડરૂપ વસ્તુ ગણાય છે. આત્મામાં પણ તેમજ સમજવાનું છે. વ્યવહારનયની અપેક્ષાએ વ્યક્તિથી સર્વે આત્માઓ ભિન્ન ભિન્ન છે, અને તે વસ્તુતઃ વ્યક્તિથી ભિન્ન છે તે સત્ય છે. સંગ્રહનય સત્તાથી સર્વે આત્માઓ એકરૂપ ગણુયેલા છે; નાની અપેક્ષાએ આમ અવધવું. निजपद रमे राम सो कहिये, रहिम करे रहेमानरी ॥ करशे कर्म कान सो कहिये, महादेव निर्वाणरी.॥॥राम० ३॥ परसे रूप पारस सो कहिये, ब्रह्म चिन्हे सो ब्रह्मरी ॥ इहविध साधो आप आनन्दघन, चेतनमय निःकर्मरी.॥राम०४॥
ભાવાર્થ:-શ્રીમદ્ આનન્દઘનજી કથે છે કે, પિતાના શુદ્ધાત્મસ્વરૂપમાં જે રમતા કરે છે તેને રામ કહેવામાં આવે છે. રાગ અને શ્રેષને ત્યાગ કરીને પોતાના શુદ્ધસ્વરૂપમાં સહજ સ્વભાવે જે જી રમ્યા, રમે છે અને રમશે; તેઓને રામ કહેવામાં સમ્યક્ અર્થ ઘટી શકે છે. જે જીપર રહેમ કરે, અથત દયા કરે, કેઈ પણ જીવના પ્રાણનો નાશ કરે નહીં અને સર્વ જીવોની દયા કરવાને જે ઉપદેશ આપે છે, તેમ જ દ્રવ્ય દયા અને ભાવ દયાને જે સાગર છે, તેને જૈન શૈલીની અપેક્ષાએ રહિમાન કથાય છે. જે કર્મને આત્માના પ્રદેશોમાંથી ખેંચીને બહાર કાઢે છે, રાગ અને દ્વેષ કરતું નથી, વૈરાગ્ય, ત્યાગ અને બ્રહ્મચર્યવડે જે પોતાના સ્વભાવમાં રમે છે, સાધુ માર્ગનું આરાધન કરે છે, અને પ્રમાદ દશાનો ત્યાગ કરીને જે અપ્રમત્ત દશામાં રમણુતા કરે છે, અર્થાત્ શુદ્ધ નિશ્ચયનય કથિત શુદ્ધાત્મસ્વરૂપમાં જે ઉપયોગ ધારે છે તેને
For Private And Personal Use Only
Page #543
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૮૬ )
કૃષ્ણ કહેવામાં આવે છે. રાધા વગેરે પીએની સાથે વિષયબુદ્ધિથી જે રાગદ્વેષમાં ફસાઈ જઈને રમણતા કરે છે, એવા મન:કલ્પિત લીલાધારી કૃષ્ણને નહીં માનતાં, જૈનશાસ્ત્રોમાં વર્ણવેલા શ્રીનેમિનાથ તીર્થંકરના શ્રાવક તરીકે શ્રીકૃષ્ણ થયા છે કે, જે આવતી ચૈવીશીમાં તીર્થંકર થવાના છે એવા શ્રીકૃષ્ણને પરમાત્મા માનવા ોઇએ. અધ્યાત્મની અપેક્ષાએ આત્માની સાથે લાગેલાં કર્મને ખેંચી કાઢે તેને કૃષ્ણ કથે છે. જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મના ક્ષય કરીને જે પંચમીગતિમાં ગયા તેને મહાદેવ કયે છે.
॥ જોદ ॥ यदुक्तं रागद्वेषौ महामलौ, दुर्जितौ येन निर्जितौ । महादेवंतु तंमन्ये, शेषा वै नामधारकाः ॥ १ ॥ भवबीजांकुरजनना, रागाद्याक्षयमुयागतायस्य । કહ્યા વા વિષ્ણુવત્ત્ત, ત્તિનો ઘરો વા નમસ્તસ્મૈ ॥ ૨ ॥
tr
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય મહાદેવ બત્રીશીમાં થે છે કે, રાગ અને દ્વેષ એ એ દુર્જિત મહામન્ન છે; તે એને જે જીતે છે તેને મહાદેવ કથવા; માકીના તે નામધારક સમજવા. સંસારરૂપ ખીજના ઉત્પન્ન ફરનાર રાગ અને દ્વેષ જેના ક્ષય થયા છે, તેને બ્રહ્મા કહેવામાં આવે, વા વિષ્ણુ કહેવામાં આવે, વા હર કહેવામાં આવે, વા જિન કહેવામાં આવે, વા અન્યનામ આપવામાં આવે, તેમને મારે નમસ્કાર થાએ. પેાતાના સ્વરૂપને ક્ષાયિક ભાવે સ્પરૉં, અર્થાત્ પામ્યા એવા ત્રેવીશમા તીર્થંકરને પાર્શ્વનાથ કથે છે. અધ્યાત્મશૈલીથી પોતાના શુદ્ધસ્વરૂપને જે સ્પર્શે છે તે પણ પાર્શ્વ તરીકે કથાય છે, પણ તે યૌગિક અર્થની અપેક્ષાએ સમજવું. રૂઢાર્થની અપેક્ષાએ તેા ત્રેવીશમા તીર્થંકરને પાર્શ્વનાથ કહેવામાં આવે છે. જે પેાતાનું શુદ્ધ બ્રહ્મસ્વરૂપ જાણે છે અને અહિરાત્મદશાની ભ્રમણાનેા ત્યાગ કરે છે, તેને બ્રહ્મા કથવામાં આવે છે; આ પ્રમાણે જૈનશૈલીપ્રમાણે સાનુકૂળ યૌગિકાર્ય કરીને, આનન્દના ઘનત એવા પોતાના આત્માના સદ્ગાની સાધના કરે છે તે, કર્મરહિત શુદ્ધચૈતનમય થાય છે; એમ શ્રી આનન્દઘનજી સદુપદેશથી હિત-શિક્ષા કથે છે.
પ૬ ૬૮.
( રાગ આરાવરી. ) साधुसङ्गतिनुं माहात्म्य.
'
For Private And Personal Use Only
साधुसङ्गति बिनु कैसे पैयें, परम महारस धाम री ॥ ए आंकणी ॥ कोटि उपाय करे जो बौरो, अनुभवकथा विश्राम री ॥ साधु० ॥ १ ॥
Page #544
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૭ )
शीतल सफल संत सुरपादप, सेवै सदा सुछांह री• ॥ छित फलेटले अनवंछित, भवसन्ताप बृजाइरी ॥ साधु० ॥२॥ ભાવાર્થ:—શ્રીમદ્ આનન્દઘનજી, આ પદમાં સાધુસંગતિનું અપૂર્વ માહાત્મ્ય જણાવે છે. સાધુસંગતિવિના અનુભવકથા વિશ્રામભૂત અને પરમ મહાસધામ કયાંથી પામી શકાય? કોટી ઉપાયા કરવામાં આવે તેપણ સાધુસંગતિવિના મુક્તિ મળે નહિ. તેમને એટલાબધા નિશ્ચય થયા છે કે, સાધુસંગતિ સમાન અન્ય કોઈ હિતકારક નથી. સર્વેથી ઉત્તમ ઉપકાર કરનારા સાધુએ છે. ધર્મનું રક્ષણ કરનાર સાધુએ છે અને ધર્મના નેતાઓ પણ સાધુએ છે. સાધુઓવિના દુનિયામાં શાંતિ વર્તતી નથી. દુનિયામાં સર્વથી મહાત્ આત્મભાગ આપનારા સાધુએ છે. સ્વપરના કલ્યાણમાટે સાધુ થવાની અત્યન્ત આવશ્યકતા છે. ઉપકારરૂપ પ્રાણતત્ત્વવડે જગને પોષનારા સાધુ છે. લક્ષ્મી અને સ્ત્રીને ત્યાગ કરીને આત્મતત્ત્વની ખરેખરી ઉપાસના કરનારા સાધુએ છે, આત્મતત્ત્વસંબન્ધી મહાત્ શોધ કરનારા સાધુએ છે.
સાધુઓથી દુનિયા શેાભી રહી છે. ગૃહસ્થ કરતાં સાધુએ અનન્તગણા ઉત્તમ છે. સાધુવડે જગત્માં ધર્મની ક્રિયા ચાલી રહી છે. તીર્થંકરો તે હાલ નથી, પણ તીર્થંકરોની ખરી સેવા બજાવનાર સાધુઓ છે; તેઓ ધર્મના ઝુંડો ગ્રહણ કરીને જગતનું ભલું કરે છે. તીર્થંકરદેવની પટ્ટપરંપરાને વધારનાર સાધુઓ છે. અનેક પ્રકારના પરિસહે સહુન કરીને ધર્મના ફેલાવા કરનારા સાધુએ છે. શ્રી મહાવીરપ્રભુના શાસનને ચલાવનાર સાધુવર્ગ છે. ધર્મતત્ત્વાદિ સંબન્ધી અનેક ગ્રન્થા રચનારા સાધુઓ છે. બૌદ્ધો અને વેદાન્તીઓની સાથે ધર્મતત્ત્વસંબન્ધી વાદવિવાદ કરીને જૈનધર્મનું રક્ષણ કરનારા સાધુએ છે. ભૂતકાલમાં પણ ધર્મના નેતા તરીકે સાધુએ હતા, વર્તમાનમાં પણ તે છે અને વિષ્યમાં પણ તેમનાથીજ જૈનશાસન ચાલશે.
સાધુ, યતિ, શ્રમણ, ભિક્ષુક, ક્ષમાક્ષમણ આદિ સાધુપદનાં નામ અવળેાધવાં. આખી દુનિયા સાધુઓના ઉપકારતળે દટાયલી છે. દેવતાએ પણ સાધુપદના ઉપકારતળે દબાયલા છે. જો જગમાં વાયુ એક કલાક વાતા બંધ રહે તે દુનિયામાં કોલાહલ મચી જાય, તેમ જગત્માં જે સાધુઓ ન રહે તે દુનિયામાં હાહાકાર વર્તાઇ જાય. સૂર્યના કરતાં પણ અનન્તગણા ઉપકાર કરનારા સાધુઓ છે. જૈનશાસ્ત્રોના આધારે સાધુએજ આખી દુનિયાના ગુરૂ છે. ગૃહસ્થ કદી સાધુને ગુરૂ હાતા નથી.
For Private And Personal Use Only
Page #545
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૮ ) ગ્રહ કરતાં સાધુઓ ચારિત્રકટીમાં અનન્તગણ ઉત્તમ છે, તેથી ગૃહસ્થના ગુરૂતરીકે સાધુવર્ગ સદાકાલ વર્તે છે. શરીરને સુધારવાને ઘણું દવાઓ જગતમાં છે, વાણુને સુધારવાને માટે વ્યાકરણે છે, પણ મનને અને આત્માને સુધારવા માટે સાધુઓ વિના અન્ય કઈ નથી. હાલના વખતમાં પ્રથમથી સાત ગુણસ્થાનક વિદ્યમાન છે. છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકના અધિકારી સાધુઓ છે. સાધુઓને છઠ્ઠા ગુણસ્થાનકમાં સંજવલને ક્રોધ, માન, માયા અને લેભ થાય છે, પણું તેથી કંઈ સાધુપણું ટળી જતું નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ પ્રમાણે સાધુઓ ચારિત્ર પાળી શકે છે. પાંચમા આરાના છેડા સુધી સાધુઓ રહેવાના છે, તેથી સાધુઓ આ કાળમાં નથી એમ કેઈએ ઉસૂત્ર ભાષણ કરવું નહિ. જે મનુષ્ય સાધુપદનું ખંડન કરે છે, તે જૈનશાસનનું ખંડન કરે છે એમ વિચારવું. સાધુઓને પણ વ્રતોમાં દોષ લાગી શકે છે, પણ તેનું પ્રાયશ્ચિત્ત છેદસૂત્રોમાં દર્શાવ્યું છે. ઉત્સર્ગ અને અપવાદમાર્ગ સાધુનાં વ્રતો સમજવાની જરૂર છે. ફક્ત ઉત્સર્ગમાર્ગથીજ સાધુનાં વ્રતનું સ્વરૂપ સમજવાથી સાધુવર્ગ ઉપર શ્રદ્ધા રહેતી નથી, તેમ અપવાદમાર્ગથીજ સાધુનાં વ્રતો જાણવાથી સાધુઓને ઉત્સર્ગ સાધુમાર્ગ પાળવામાં શિથીલતા થાય છે.
શરીરના બળપ્રમાણે સાધુત્રનું આરાધન થઈ શકે છે. પૂર્વની પેઠે વર્તમાનકાલમાં સાધુના આચારે બરાબર સાધુઓ ન પાળી શકે, તેથી સાધુપણું નથી એમ કેઈએ શંકા કરવી નહિ. જે જે કાલે જે જે સાધુઓ પોતાની યથાશક્તિ પ્રમાણે વ્રત પાળે છે અને જિના ગમે પ્રમાણે દેશના દે છે, તે તે કાળે તે તે સાધુઓ ઉત્કૃષ્ટ સાધુઓ જાણવા. કંચન અને કામિનીને ત્યાગ અને જૈનાગમના અનુસારે દેશના અને સંવિગ્નપક્ષને જે ધારે છે, તેને આ કાળમાં ધન્યવાદ ઘટે છે. આ કલમાં સાધુઓ નથી અને સાધ્વીઓ નથી એ પ્રમાણે કહેનારને સંઘમાં રાખ નહિ. જે શ્રાવક એમ કહે કે, આ કાળમાં કેઈ સાધુ નથી તે તે પ્રમાણે કહેનાર હજી શ્રાવકજ નથી; એમ માનીને કેઈએ તેની સંગતિ કરવી નહિ.
આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓ સર્વે જૈન ધર્મના પ્રવર્તક છે. શ્રાવક તો શ્રમણોપાસક ગણાય છે. સાધુ ગુરૂની આજ્ઞા પ્રમાણે જે ચાલે નહિ તે શ્રાવક ગણી શકાય નહિ. ચારિત્ર લીધાવિના ચારિત્ર પાળવાનો અનુભવ થતું નથી. ગીતાર્થ મુનિરાજેએ, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવપ્રમાણે–અમુક રીત્યા ચારિત્ર પાળવું જોઈએ, તે અવધી
For Private And Personal Use Only
Page #546
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૯) શકે છે, અર્થાત અમુક કાળમાં અમુક રીત્યા ચારિત્ર પાળી શકાય છે તેને નિર્ણય, ચારિત્ર ગ્રહણ કરનારા ગીતાર્થ મુનિરાજે કરી શકે છે. - સાધુઓના મનમાં ચારિત્ર કેટીને જે અનુભવ થાય છે, તે ગૃહસ્થાને થઈ શકતું નથી. જૈનધર્મના રાજા આચાર્ય છે અને ઉપાધ્યાય પ્રધાન છે. જૈનધર્મની રક્ષા કરવી અને જૈનધર્મને ફેલાવો કરે એ કાર્ય સાધુઓનું છે. દુનિયાના સર્વ દર્શનીઓના સાધુઓ કરતાં જૈનસાદુઓના ઉત્તમ આચારે છે; એમ કેટલાક અન્યધર્મીઓ પણ મુક્ત કંઠથી કથે છે. ખરેખર જૈન સાધુઓના આચારો ધર્મમય છે.
જગતમાં સાધુઓની અત્યંત આવશ્યકતા છે. સાધુઓ અને સા. વીઓના આચારે અને વિચારેની ઉત્તમ અસર ખરેખર ગૃહસ્થ વર્ગપર થયાવિના રહેતી નથી. સાધુઓની ઉન્નતિથી જગને મહાન લાભ પ્રાપ્ત થાય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રોને સાધુઓ વ્યાપાર કરે છે. રાગ અને દ્વેષમાં સંસારી જી ફસાયા છે. સાધુએ રાગ અને દ્વેષને નાશ કરવા ક્ષણે ક્ષણે ઉત્તમ ભાવનાઓ ભાવે છે. ગૃહસ્થ મનુ કરતાં સાધુઓના અનન્તગણું પરિણામ નિર્મલ રહે છે. પિસ્તાલીશ આગમમાં સાધુવર્ગની મહત્તા દર્શાવી છે. મેક્ષમાર્ગનું આરાધન કરનાર અને સાધુ તથા શ્રાવક ધર્મને ઉપદેશ દેનાર સાધુઓ છે. બૌદ્ધ, વેદાન્ત વગેરે સર્વ દર્શનેમાં સાધુઓની અત્યંત મહત્તા દર્શાવી છે. તીર્થકરે પણ ગૃહસ્થાવારી છોડીને સાધુપણું અંગીકાર કરે છે. સંસારનો ત્યાગ કર્યા વિના સાંસારિક ઉપાધિથી નિવૃત્ત થવાતું નથી. સાધુઓ વિના અન્ય કઈ ધર્મને ઉદ્ધાર કરવા સમર્થ થતો નથી. દિગબરે તે, સાધુ થયા વિના મુક્તિ મળતી નથી એમ માને છે. વીરપ્રભુએ શ્રી સુધર્માસ્વામિને પિતાને ભાર સોંપ્યો હતો. સાધુ, સાધવી શ્રાવક અને શ્રવિકા એ ચતુર્વિધ સંઘમાં સાધુની પ્રથમ નંબરે મુખ્યતા છે. સાધુઓની નિન્દા કરનારાઓ પોતાના કૂળનો નાશ કરે છે. સર્વથા પ્રકારે દુનિયાની મોહકર વસ્તુઓ અને તન, મનને ભેગ આપીને પિતાનું અને પરનું કલ્યાણ કરનારા સાધુઓ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણું, ધ્યાન અને સમાધિ, એ અષ્ટાંગયોગનું સાધુઓ આરાધના કરે છે. સર્વ જીવોની દયા પાળવાને માટે સાધુઓ સમર્થ થાય છે, પણ છકાયના કુટામાં ખુંચેલે વિદ્વાન ગૃહસ્થ કદાપિકાળે સાધુઓના જેવી દયા પાળવાને સમર્થ થતો નથી.
ઘોર કર્મ કરનારા પાપીઓ પણ સાધુઓના ઉપદેશથી સંસારસમુદ્રને તરી ગયા છે. નાસ્તિક મનુષ્ય પણ સાધુઓના ઉપદેશથી
For Private And Personal Use Only
Page #547
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) આસ્તિક બને છે. સાધુઓ પિતાના સત્ત્વગુણને ખીલવીને રજોગુણ અને તમે ગુણનો નાશ કરે છે તથા ઉપદેશથી અન્યોના રજોગુણ અને તમોગુણને નાશ કરે છે. રજોહરણ અને મુખવસ્ત્રિકાના ધારક સાધુઓ મહામંગલરૂપ ગણાય છે. સાધુઓના દર્શનથી અનેક પ્રકારના દે ટળે છે. શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે
ઢો. साधूनां दर्शनं पुण्यं, तीर्थभूताहि साधवः ।
तीर्थः फलति कालेन, सद्यः साधुसमागमः ॥१॥ સાધુઓના દર્શનથી પુણ્ય થાય છે. તીર્થસ્વરૂપ સાધુઓ છે. સાધુઓને શાસ્ત્રોમાં જંગમ તીર્થરૂપ કહ્યા છે. સ્થાવર તીર્થ તે અમુકકાળે ફિલ આપે છે, પણ સાધુનો સમાગમ તો તુર્ત ફળ આપી શકે છે.
સાધુઓની મન, વાણી અને કાયાથી જગતમાં અનેક પ્રકારના ઉપકાર થાય છે. સાધુના બોધથી જેટલે ઉપકાર થાય છે, તેટલો કરડે વા અસંખ્ય રૂપૈયાથી પણ ઉપકાર થતો નથી. સાધુના ધર્મચારે દેખીને આસ્તિક લોકોના હૃદયમાં ઉત્તમ પ્રકારની અસર થાય છે. ગૃહસ્થ મનુષ્યો દુનિયાની ઉપાધિમાં વિશેષતઃ પડેલા હોય છે, તેવા પ્રકારની ઉપાધિ, સાધુઓને નહિ હોવાથી તેઓ પ્રભુધ્યાન, ધર્મગ્ર
નું વાચન, સદુપદેશ, અને ધર્માચારોમાં વિશેષ પ્રકારે પ્રયત્ન કરે છે. સાધુઓ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના વિચારોને નાશ કરે છે અને ધર્મધ્યાનાદિમાં તત્પર થાય છે. સુભટે લડાઈને ઈ છે છે, વૈદ્યો રોગીઓ ઘણું થાય તે અમારી આજીવિકા ચાલે એમ ઈચ્છે છે, પણ સાધુએ તે જગતમાં શક્તિને જ ઇચ્છે છે. સાધુઓના શુભ વિચારોથી જગતને ઉત્તમ લાભ મળે છે. વ્યાકરણ, ન્યાય અને ધર્મશાસ્ત્રોનું સાધુઓ રક્ષણ કરે છે. સાધુઓ દેશદેશ–ગામેગામ વિહાર કરીને ધર્મને ઉપદેશ આપે છે. શ્રી વિરપ્રભુના મુકિતગમન પશ્ચાત્ અનેક પ્રકારનાં દુઃખ વેઠીને સાધુઓએ અદ્યાપિપર્યત ધર્મનું રક્ષણ
વજ જેમ અભેદ્ય છે, તેમ સાધુઓ પણ જગતમાં સમજવા. જે કાલમાં ગૃહસ્થવર્ગમાં ઉત્તમતા થશે તે કાલે સાધુવમાં પણ ગૃહસ્થ કરતાં અનન્તગુણ ઉત્તમતા થશે. પરમેશ્વરની વાણનો ફેલાવે કરનારા સાધુઓ છે. દયારૂપી ગંગાનદીને પ્રવાહ સાધુઓના મુખથી નીકળ્યો છે, નીકળે છે અને ભવિષ્યમાં પણ નીકળશે. સર્વ તીર્થોને પ્રવર્તાવનાર સાધુઓ છે. જૈનાગમોને પ્રવર્તાવનાર સાધુઓ છે, સામાન્ય સાધુઓ કરતાં
For Private And Personal Use Only
Page #548
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ ) ગીતાર્થ સાધુઓ અનન્તગુણ ઉત્તમ અવધવા. ઉત્તમ જ્ઞાનસંપન્ન સાધુએ આત્મભોગ આપીને દુનિયાના મનુ વગેરેનું સારી રીતે કલ્યાણું કરી શકે છે. સાધુ માર્ગના પ્રતિપક્ષીઓનું પણ સાધુઓ શ્રેયઃ કરવા પ્રયત્ન કરે છે અને તેના પર મૈત્રીભાવને ધારણ કરે છે. જગ
માં પવિત્રતાને સાધુઓ સદાકાળ ફેલાવ્યા કરે છે. અન્યાયી રાજાઆને પણ પ્રતિબંધ આપીને ધર્મમાં જનાર પૂર્વ ઘણું સાધુઓ થઈ ગયા છે. પિસ્તાલીશ આગમમાં સાધુઓના આચારસંબધી ઘણું કહેવામાં આવ્યું છે. કેઈવખત ઘણું નાસ્તિક મનુષ્ય પ્રગટ થાય છે અને ધર્મની હાનિ કરવા પ્રયત્ન કરે છે, ત્યારે સાધુવેષે યુગપ્રધાન આચાર્ય વગેરે સાધુઓની ઉત્પત્તિ થાય છે અને તેઓ નાસ્તિકવાદને નાશ કરીને જૈનધર્મનો ફેલાવો કરે છે. કંચનકામિનીના ત્યાગી અને આત્મભોગ આપીને ધર્મને ઉપદેશ દેનારા, એવા સાધુઓને પંચમ આરાના છેડાસુધી નાશ થવાને નથી. શુદ્ધ પ્રેમ અને દયાનું સ્થાન સાધુવર્ગ છે. ગૃહસ્થ સર્ષવના દાણું બબર છે અને સાધુઓ મેરૂપર્વતના સમાન મહાન છે. સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, મેઘ, નદીઓ અને વનસ્પતિના ઉપકાર કરતાં સાધુઓનો અનન્તગુણ વિશેષ ઉપકાર છે. શ્રી સુધર્મસ્વામી, શ્રી ઉમાસ્વાતિવાચક, શ્રી શીલાંકાચાર્ય, શ્રી ભદ્રબાહુ, શ્રી વજસ્વામી, શ્રી અભયદેવસૂરિ, શ્રી હેમચન્દ્ર, શ્રી હીરવિજયસૂરિ, શ્રી મુનિસુંદરસૂરિ, શ્રીમદ્દ યશેવિજય ઉપાધ્યાય, વગેરે મહાવિદ્વાન સાધુવર્ગથી જૈનશાસનની ઉન્નતિ થઈ છે. પંડિત સાધુઓના બનાવેલા હજારે પ્રત્યે અદ્યાપિ પર્યત મજુદ છે. ગૃહસ્થને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે વર્ગની આરાધના કરવી પડે છે અને સાધુઓને તો ધર્મ અને મોક્ષ એ બે વર્ગની આરાધના કરવાની હોય છે. સાધુઓ મરણુપર્યત પોતાનું જીવન ધર્મમાં ગાળે છે, અર્થાત્ તેઓ ધર્મના સદાકાલ નેતાઓ હોય છે. ગૃહસ્થના ઉપદેશ કરતાં સાધુઓએ આપેલા ધર્મોપદેશની અસર મનુને ઘણી થાય છે. સાધુઓને વેષ દેખતાં મનુષ્યોના મનમાં જુદા પ્રકારની ભાવના પ્રગટે છે. જડ વસ્તુઓ પણ પોતાના ધર્મની અસર ચેતનપર કરે છે, તે સાધુઓ અન્ય મનુષ્યપર ધર્મની પૂર્ણ અસર કરે તેમાં કઈ પણું પ્રકારનું આશ્ચર્ય નથી. આ જગતમાં વૈરાગ્યનું પાત્ર સાધુઓ વિના અન્ય કેઈ નથી. જેના હૃદયમાં કરૂણાને સમુદ્ર છે, તેવા સાધુઓ જગતમાં ઉત્તમોત્તમ પરેપકાર કરવા સમર્થ થાય છે. સંસાર અસાર છે એમ કહેનારા ઘણું ગૃહસ્થો ફેનોગ્રાફની પેઠે દેખાય છે, પણ સંસાર અસાર છે એવું પરિપૂર્ણ ભાન કરાવી આપનારા અને તેના પાત્રભૂત બનનારા તે સાધુઓ છે. દાન આપવાને માટે સાધુ
For Private And Personal Use Only
Page #549
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ )
વર્ગના સમાન ઉત્તમ કોઈ પાત્ર નથી. સાધુએ સાધુના વેષથી અકાર્ય કરતાં લજજા પામે છે, પણ ગૃહસ્થા તે અકાર્ય કરતાં પ્રાયઃ સાધુઓની પેઠે લજ્જા ન પામી શકે એ મનવા યોગ્ય છે. બાવીસ પરિસહેાને સાધુએ વેઠે છે અને અધ્યાત્મ ભાવનાથી પેાતાના આત્માને પાપે છે. પંચ પરમેશ્રીમાં સાધુઓને ગણવામાં આવ્યા છે. ગૃહસ્થને કોઈ વખત ગૃહસ્થવેષે કેવલજ્ઞાન થાય છે, તાપણુ દેવતાઓ ગૃહસ્થવેષે રહેલા કેવલીને ખમાસમણુ દેઇને વાંદતા નથી, પણ ગૃહસ્થવેષમાં કેવલજ્ઞાન ઉત્પન્ન થતાં સાધુનો વેષ પહેર્યાબાદ કેવલીને દેવતાઓ વંદન કરે છે; એમ જૈનાગમામાં દર્શાવ્યું છે. ગૃહસ્થાવાસમાં રહેલા એવા તીર્થંકરને સાધુ વાંદે નહિ, કારણકે ગૃહસ્થાવાસમાં રહેલા તીર્થંકરમાં સર્વ વિરતિપણાના અભાવ છે, માટે ગૃહસ્થાવાસમાં તીર્થંકરા ચોથા ગુણઠાણે હાય છે. કોઈ એમ કહેશે કે ઈન્દ્રો ગૃહસ્થ તીર્થંકરને વંદન કરે છે અને સાધુઓ ગૃહસ્થાવાસમાં રહેલા એવા તીર્થંકરને કેમ વંદન કરે નહિ? તેના ઉત્તરમાં અવબાધવાનું કે ચેાથા ગુણુઠાણા કરતાં છઠ્ઠા ગુણુઝાણાની અત્યંત ઉચ્ચતા છે, તેથી સાધુવ્રતમાં રહેલા સાધુએ ગૃહસ્થનેષમાં રહેલા તીર્થંકરોને વાંદે નહિ. કારણ કે ગૃહસ્થદશા કરતાં સાધુદશાની સદા-સર્વથા પૂજ્યતા રહેલી છે, તેમ તેવી અનાદિકાલની ઉત્તમ વ્યવસ્થાને સાધુઓ પાળે છે. ભાગ અવસ્થા ફરતાં યોગ અવસ્થા માટામાં મોટી છે, તેથી સંસારના ભાગના ત્યાગ કરીને તીર્થંકરા પણ દીક્ષા અંગીકાર કરે છે.
હાલમાં અકુશ અને કુશીલ એ બે પ્રકારનાં ચારિત્ર પ્રવર્તે છે. અકુશ અને કુશીલ નિગ્રંથના આચારો ભગવતી સૂત્રના પચીશમા શતકમાં દર્શાવ્યા છે. ભગવતી સૂત્રના આધારે સાધુઓના આચાર તેવામાં આવે તેા સાધુવર્ગની ઉત્તમતા અને પૂજ્યતાનેા ખ્યાલ ગૃહસ્થવર્ગના મનમાં વિશેષ રહ્યા કરે.
સાધુવર્ગની અલૌકિકતાનેા ભાસ ગૃહસ્થાને થયાવિના રહેતે નથી. સાધુઓ, ગૃહસ્થાથી સાંસારિક બાબતમાં ન્યારા રહે છે, પણ ધાર્મિક બાબતમાં બન્ને વર્ગ સાથે રહીને કેટલાંક-ધાર્મિક કાર્યો કરે છે. નિરૂપાધિદશામાં સહેજ સુખ સમાયલું છે એવું ગૃહસ્થાને સાધુએ દર્શાવી શકે છે. સ્વતંત્ર અને આનન્દમય જીવન ગાળવાનેમાટે સંસારના ત્યાગ કરીને મનુષ્યા સાધુના વેષ અંગીકાર કરે છે. આત્મજ્ઞાન અને ધ્યાનથી સાધુએ પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. પરમાત્મ સંબન્ધી વિશેષ જ્ઞાન સાધુઓના હૃદયમાં સ્ફુરે છે.
શ્રીમદ્ આનન્દઘનજી મહારાજે ગૃહસ્થલેષના ત્યાગ કરીને સાધુ
For Private And Personal Use Only
Page #550
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૯૩) ને વેષ પહેર્યો હતો અને મરણપર્યંત સાધુના વેષમાં રહીને આત્મજ્ઞાન સંબધી શાસ્ત્રાનુસારે વિચાર કર્યા હતા.
પ્રશ્ન-શ્રીમદ્ આનન્દઘનજીએ જૈન સાધુ થયા બાદ કફની પહેરી હતી અને હાથમાં તંબુરે રાખતા હતા એમ કેટલાક લોકો કહે છે તે વાત શું ખરી છે?
ઉત્તર–અમારા સમજવા પ્રમાણે તે વાત ખરી નથી. શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ સત્તર ને ચાલીશની સાલ લગભગ વિદ્યમાન હતા. તેમના સમકાલીન શ્રીમદ્દ યશોવિજય ઉપાધ્યાય, શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય, શ્રી સત્યવિજય પન્યાસ, શ્રી માનવિજય, શ્રી લાવણ્યવિજય, શ્રી વિજયપ્રભસૂરિ અને શ્રી જ્ઞાનવિમલસૂરિ, વગેરે ઘણું સાધુઓ થયા છે, તે વખતમાં જે આનન્દઘનજીએ કફની પહેરી હોત તો તેને ઉલ્લેખ તેઓ કર્યા વિના રહેત નહિ. શ્રીમદ્ આનન્દઘનજીએ પણ પોતે સાધુવેષ ત્યાગ કરીને કફની પહેરી એવું કંઈ ઠેકાણે લખ્યું નથી. કેઈ પણ પદમાંથી તેમણે કફની પહેરી એવું નીકળી આવતું નથી. સાધુને વેષ ઉત્તમ નિમિત્ત કારણ છે. તેને ત્યાગ કરવાને કદી તેમનું મન લલચાય નહિ. સાધુને વેષ ત્યાગ કરવાનું કાઈ પણું કારણ તે વખતમાં બન્યું હોત તે, તે વખતના સાધુઓ તથા પાછળથી લગભગ પચીશ પચચાશ વર્ષપર થએલા સાધુઓ કોઈ પણ પુસ્તકમાં જણુંવ્યાવિના રહેતી નહિ. કદાપિ એમ માને કે કઈ વખતે શ્રમણસંઘે સાધુને વેષ ત્યાગવાની આનન્દઘનજીને ફરજ પાડી હોય! પણ એવું કઈ પણ લેખિત પુરાવાથી સિદ્ધ થતું નથી. આવું કાંઈ કારણુ–મહાન બનાવ બન્યા હતા તે તેની નોંધ કઈ પણ વિદ્વાને પટ્ટાવલી વગેરેમાં લીધી હોત, પણ તેવું બનેલું કેઈપણ પ્રમાણુથી સિદ્ધ થતું નથી, તેમ શ્રીમદ્ આનન્દઘનજી મહારાજે આગમ વિરૂદ્ધ ભાષણ કર્યું હોય એવું કઈ પણ પ્રમાણથી સિદ્ધ થતું નથી.
શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ નિસ્પૃહ યોગી અને અધ્યાત્મજ્ઞાની હતા, તેથી તેમને જનસંસર્ગ અમુક સંયોગમાં વિશેષ રૂચિકર થઈ પડતો નહતે; એમ અનુમાન ઉપર આવવું પડે છે. તેઓશ્રી શ્રાવકોની હાજી હા કરતા નહેાતા એમ કિંવદન્તીના આધારે કહેવાય છે. પોતાનામાં સાધુના ગુણે છતાં ઉચ્ચ પ્રકારનું ચારિત્ર પાળવાની ભાવના રાખતા હતા, તે તેઓશ્રી કૃત નેમિનાથના સ્તવન પરથી માલુમ પડી આવે છે. તેઓશ્રીના વખતમાં ગોના મતોથી ભિન્ન ભિન્ન ગોમાં પરસ્પર સંપ જોઈએ તે પ્રમાણમાં લેશમેગે-નહેતો
For Private And Personal Use Only
Page #551
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમ અનુમાન કરી શકાય છે. તેઓશ્રી ચઉદમા અનનતનાથના સ્તવનમાં કહે છે કે, गच्छना भेद बहु नयण नीहाळतां, तत्त्वनी वात करता न लाजे । उदरभरणादि निज कार्य करता थका, मोह नडीया कलिकाल राजे. ॥धार०॥
ગછના ભેદ ઘણા પડયા છે. પોતપોતાના ગચછની સત્યતા અને તેની પુષ્ટિ માટે ભિન્ન ભિન્ન ગવાળા પ્રાયઃ પ્રવૃત્તિ કરતા હતા અને તેથી અન્ય ગચ્છની તથા અન્ય ગચ્છના સાધુઓની તુચછતા દેખાડવા પ્રયત્ન કરનારાઓને શિક્ષા આપી છે કે, એ પ્રમાણે પ્રવૃત્તિ કરીને તત્ત્વની વાત કરતા તેઓ લાજતા નથી. આ કારણથી મહદશામાં પ્રવેશાય છે. આ ઉપરથી સાર ખેંચવાને કે, તેઓએ પ્રમાદી સાધુઓએ ગચછના ભેદે અન્ય ગચછની સાથે કલેશની ઉદીરણું કરી પ્રમત્ત બનવું નહિ. અન્ય સાધુઓને શિખામણ આપતાં એ પ્રમાણે કહેવામાં આવે છે. આ સાધુઓની ઉન્નતિ માટે શિખામણ છે, પણ સાધુઓના ખંડન માટે નથી, તેમજ ઉપર્યુક્ત વાક્યથી કેઈ ગછનું ખંડન પણ કર્યું નથી. ગચછના ભેદે પરસ્પર ગચ્છના સાધુઓએ-ઈર્ષા, દ્વેષ અને કુસંપથી લડવું ન જોઈએ; એટલુંજ હદય હાર્દ એ વાકયમાંથી ખેંચી શકાય છે. આગમોના અનુસારે તેમનું કથન છે. તેઓશ્રી કહે છે કે, पाप नहि कोइ उत्सूत्र भाषण जिश्यो, धर्म नहि कोइ जगसूत्र सरिखो।। सूत्र अनुसार जे भविक किरिया करे, तेहनो शुद्ध चारित्र परिखो. ॥धार०॥
ઉસૂત્ર ભાષણ કરવામાં તેમણે મોટામાં મોટું પાપ દર્શાવ્યું છે. સૂત્રોના અનુસારે ઉપદેશ દેવામાન કેઈ ધર્મ નથી. સૂત્ર અનુસારે કિયા કરનારનું શુદ્ધ ચારિત્ર ગણાય છે. પિસ્તાલીશ આગમો અને સુવિહિત આચાર્યોના બનાવેલા ગ્રન્થ ઉપર તેમની અપૂર્વ શ્રદ્ધા હતી અને તે બાબતની માન્યતાને તેઓ શ્રી નમિનાથના સ્તવનમાં મુક્ત કંઠે પ્રકાશે છે; તે નીચે મુજબ- . सूत्रने चूर्णी भाष्य नियुक्ति, वृत्ति परंपर अनुभव रे।
समय पुरुषनां अंग कयां ए, छेदे ते दुर्भव्य रे. ॥ षट् ॥
સૂત્ર, ચૂર્ણિ, નિયુક્તિ, ભાગ, વૃત્તિ, પરંપરા અને અનુભવ એ જૈનદર્શન સિદ્ધાન્તરૂપે પુરૂષનાં અંગ કહ્યાં છે એ અંગોને જે છેદે તે દુર્ભવ્ય છે. આગમની પંચાંગીની માન્યતા માટે શ્રીમદ્ આનન્દઘનજીનું આ વચન બસ છે. પંચાંગીની માન્યતાધારક અને વૈરાગી તેમજ અધ્યાત્મજ્ઞાની, એવા શ્રીમદ્ આનન્દઘનજીએ સાધુને વેષ ત નથી; તેમણે તંબુરા અને કફની ધારણ કરી નથી. આનન્દઘનજી
For Private And Personal Use Only
Page #552
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫ ). વગડામાં અને ગુફામાં તેમજ નિર્જન સ્થાનમાં નિરૂપાધિ દશા ભેગવવા રહેતા હતા, તેમ અનુમાન કરી શકાય છે. ગછ કદાગ્રહ કલેશથી તેઓ દૂર રહેતા હતા, એમ તેઓશ્રીનાં વચનો કહી આપે છે. પંચાંગીના ખરા આશયને તેઓ માન્ય કરતા હતા. આવા ઉત્તમ શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ સાધુવની ઉત્તમતા કેટલી બધી મનમાં માનતા હતા, તે બાબતને ઉત્તર તેમનું બનાવેલું આ પદ સારી રીતે આપી શકે છે.
શ્રીમદ્ આનન્દઘનજી જેવા અધ્યાત્મપુરૂષ શિરેમણિ, સાધુઓનું માહાત્મ્ય અને સાધુની સંગતિનું અપૂર્વ વર્ણન આપે છે, તેથી તેમની વ્યવહારધર્મ અને નિશ્ચયધર્મની ઉત્તમ અનુભવદશા જણાઈ આવે છે. આનન્દઘનજીને સાધુની સંગતિથી અપૂર્વ લાભ મળ્યું હોય, એમ આ પદથી અનુભવાય છે. સાધુઓ ઉપર તેમને કેટલો બધો પ્રેમભાવ છે તે આ પદથી સિદ્ધ થાય છે. સાધુની સંગતિવિના આત્મા પરમાનન્દ રસનું ધામ બનતો નથી. અનુભવ કથાને વિશ્રામ જ્યાં છે એવું પરમ મહારસ ધામ (મોક્ષ) પ્રાપ્ત કરવું હોય તો, સાધુની સંગતિની જરૂર છે. મૂર્ખ કેટી ઉપાય કરે તો પણ સાધુની સંગતિવિના પરમ મહારસ ધામ એવું, મોક્ષપદ પાપ્ત કરી શકતો નથી. સાધુની સંગતિથી અનેક પ્રકારના લાભ થાય છે. અનુભવ જ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય તે સાધુની સંગતિ કરવી.
સત કે જેને સાધુ કહે છે એવા સાધુ, શીતલ એવું કલ્પવૃક્ષ છે. સાધુરૂપ કલ્પવૃક્ષની શીતલ છાયાથી આભા આનન્દમય બની જાય છે. વૃક્ષની હવાથી અનેક પ્રકારના શારીરિક ફાયદાઓ થાય છે, પણ સાધુરૂપ જંગમ કલ્પવૃક્ષોથી તે, શારીરિક, વાચિક, માનસિક અને આત્મિક લાભે શીધ્ર પ્રાપ્ત થાય છે. કલ્પવૃક્ષ જેમ અનેક પ્રકારની ચિન્તાઓ ટાળવા સમર્થ થાય છે, તેમ સાધુરૂપ કલ્પવૃક્ષ પણ અનેક પ્રકારની ચિન્તાઓ ટાળવા સમર્થ બને છે. કલ્પવૃક્ષ વાંછિત ફળ અર્પવાને સમર્થ બને છે, તેમ સાધુઓ પણ મનુષ્યની શુભ ઇચ્છાએને સફલ કરે છે. સાધુરૂપ કલ્પવૃક્ષની સેવાથી અવાંછિત ટળે છે. સૂર્યના તાપથી તપ્ત થએલ મનુ, જે કલ્પવૃક્ષને આશ્રય લે છે તે તેઓનો તાપ શાન્ત થાય છે, તેમ સાધુરૂપ જંગમ કલ્પવૃક્ષોનો આશ્રય પામીને મનુષ્ય ભવસંતાપને શાન કરે છે. ક્રોધ, માન, માયા અને લોભના તાપથી મનુનાં મન સંતપ્ત રહે છે. સાધુની સંગતિ થવાથી ક્રોધ, માન, માયા અને લેભના આવેગ ટળે છે અને તેથી મનુષ્યોને શાન્તિ મળે છે. રાગ અને દ્વેષનો નાશ કેવી રીતે કરે, તતસંબ
For Private And Personal Use Only
Page #553
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬) ધીના ઉપાયને સાધુ મહારાજા બતાવે છે. રાગ અને દ્વેષરૂપ માનસિક રોગનો નાશ કરવાને સાધુઓસમાન આ જગતમાં કઈ ઉત્તમ વૈદ્ય નથી.
સાધુરૂપ કલ્પવૃક્ષની છાયામાં સદાકાલ રહેવાને માટે પ્રયત્ન કરે જોઈએ. સાધુની સાધુતાને ભક્ત પુરૂષે જાણું શકે છે. પ્રદેશ રાજાના સમાન કેઈ નાસ્તિક નહોતો, પણ કેશી કુમારને સમાગમ થતાં પ્રદેશી નૃપના હૃદયમાં રહેલું મિથ્યાત્વ અધકાર ટળી ગયું. શ્રી હેમચન્દ્રના બેધથી કુમારપાળ રાજાનું ઉચચ મન થયું અને કુમારપાલે શ્રાવકનાં બાર વ્રત ઉશ્ચર્યા. શ્રી સુહસ્તિ આચાર્ય મુનિવરના ઉપદેશથી સંપ્રતિ રાજાએ જૈનધર્મ અંગીકાર કર્યો. સાધુના ઉપદેશથી દઢપ્રહારીએ દીક્ષા અંગીકાર કરી. શ્રી દેવર્ધિગણિ ક્ષમાક્ષમણે જગતના જીવોની ઉચ્ચ દશામાટે પુસ્તકે લખાવ્યાં; આમ પૂર્વકાલમાં જૈન સાધુઓએ હિન્દુસ્થાન અને તેની આસપાસના દેશોમાં જૈનધર્મને ઉપદેશ દીધું હતું. તતસંબધીના લેખો મળી આવે છે. સાધુઓ બરાબર ચારિત્ર પાળતા નથી એમ જે ગૃહસ્થ કહે છે, તેઓ જે સાધુ થઈને બરાબર ચારિત્ર પાળે છે, અન્ય સાધુઓ તેઓનો દાખલો લેઈ ઉત્કૃષ્ટ ચારિત્ર પાળવા પ્રયત્ન કરશે, કેમકે કહેવાના કરતાં કરી બતાવવું તે કરેડગણું ઉત્તમ છે. હિન્દુસ્થાનમાં દયાને અપૂર્વ સિદ્ધાંત પ્રસાર કરનારા સાધુઓ છે. ગૃહસ્થ સંસારના અનેક બંધનમાં બંધાયેલા હોવાથી સાધુઓની પેઠે સર્વત્ર વિહાર કરીને મનુને બોધ આપવા કદાપિ સમર્થ બની શકે નહિ. સાધુઓના ઉપદેશથી મનુષ્ય ખરૂં સુખ મેળવવા સમર્થ બને છે, માટે સાધુને કલ્પવૃક્ષની ઉપમા આપી છે તે બરાબર છે. કલ્પવૃક્ષ જેમ પુણ્યવંત ભૂમીમાં ઉત્પન્ન થાય છે, તેમ સાધુરૂપ કલ્પવૃક્ષ પુણ્યવંત ક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે. કલ્પવૃક્ષને મહિમા અપરંપાર છે, તેમ સાધુરૂપ કલ્પવૃક્ષને મહિમા પણ અપરંપાર છે. કલ્પવૃક્ષને સર્વે ઈચ્છે છે, તેમ સાધુરૂપ કલ્પવૃક્ષને પણ સર્વ ઈચ્છે છે. કલ્પવૃક્ષના કરતાં સાધુરૂપ ભાવ કલ્પવૃક્ષ અનન્તગણું ઉપકારી છે, માટે તેને હે ભવ્ય મનુષ્ય! સે. શ્રીમદ્ વિશેષતઃ સાધુસંગતિ માહાભ્યને વર્ણવે છે.
चतुर विरंची विरञ्जन चाहे, चरणकमल मकरन्द री ॥ को हरि भरम विहार दिखावे, शुद्ध निरञ्जन चंद री॥
! સાપુ ! રૂ ભાવાર્થ-કુશળ એ બ્રહ્મા પણ સાધુના ચરણકમલ મકરન્ટમાં
For Private And Personal Use Only
Page #554
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૯૭ ) રંગાવાને ચાહે છે. સાધવિના કેણુ ભ્રમરૂપ વિહારને અપહરી, શુદ્ધ નિરજન ચન્દ્રરૂપ પરમાત્માને દેખાડવા સમર્થ થઈ શકે? અલબત સાધુ વિના શુદ્ધ નિરજન ચન્દ્રરૂપ પરમાત્માને દેખાડવા અન્ય કઈ સમર્થ થઈ શકતું નથી. અન્ય સનાતન વેદધર્મીઓનાં પુરાણેમાં પણ સાધુની સંગતિનું આ પ્રમાણે અપૂર્વ માહાત્મ્ય વર્ણવ્યું છે. બ્રહ્મા સાધુની સંગતિવિના જગતમાં અન્ય કિચ્ચિત્ સારભૂત વસ્તુ માનતો નથી. જગતમાં બ્રહ્મા જેવાની પણ આવી સત્તસમાગમેચ્છાની દશા છે, તે અન્યનું શું કહેવું! અન્યદર્શનીઓના શાસ્ત્રાધારે જોતાં શ્રીકૃણુ પણ, સાધુની સંગતિ ઇચ્છતા હતા અને સાધુઓના ચરણકમલનું પ્રક્ષાલન કરતા હતા અને તે સાધુઓને દેખી, ઉભા થઈ હાથ જોડતા હતા. મહાદેવ પણ સાધુની સંગતિની શ્રેષ્ઠતા સ્વીકારે છે. વસિષ્ઠઋષિની સંગતિથી વિશ્વામિત્ર એક ઘડીમાં સુધરી ગયા; વસિષ્ઠ અને વિશ્વામિત્રને તપશ્ચર્યાફલ અને સંગતિફળની મહત્તા સંબધી વિવાદ થયે તેમાં પણ સાધુની સંગતિનું ફળ મહાન સિદ્ધ થયું. જ્યારે બ્રહ્માદિક પણ સાધુસંગતિ સંબધી ઉત્તમ વિચારો ધરાવે છે, એમ અન્યદર્શનીઓનાં પુરાણથી જણાય છે, ત્યારે જૈનશાસ્ત્રો સાધુની સંગતિનું ઉત્તમોત્તમફળ દેખાડે એમાં કાંઈ પણ આશ્ચર્ય નથી. ભ્રમણને વિહાર અપહરીને સાધુ વિના અન્ય કેઈ પરમામારૂપ શુદ્ધચન્દ્રને દેખાડવા સમર્થ થતો નથી.
આમા, સાધુની સંગતિવિના સંસારની ભ્રમણમાં સત્ય સુખ પામ્યો નહિ. સાંસારિક વસ્તુઓને પિતાની માની આત્મા જે તે વસ્તુએની પ્રાપ્તિ માટે રઝ, કુટાયે–પીટા, પણ સત્યસુખ આસ્વાદી શકે નહિ. પરવસ્તુની ભ્રમણમાં આત્મા પોતાનું શુદ્ધસ્વરૂપ ભૂલ્યો અને તેથી તેણે આશ્રવના માર્ગમાં અનાદિકાળથી પ્રયાણ કર્યું. ગુરૂના સમાગમથી આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને ઓળખે છે. શ્રી મહાવીરસ્વામી પૂર્વ પ્રથમ ભાવમાં સાર્થવાહ તરીકે હતા ત્યારે, તેમણે સાધુના સમાગમથી સમ્યકત્વ પ્રાપ્ત કર્યું હતું. સાધુના સમાગમથી મોક્ષમાર્ગનું જ્ઞાન થાય છે. સંસારના વિષયભોગમાં સુખ નથી એમ સાધુના સદુપદેશથી જી જાણું શકે છે. શુદ્ધ નિરજન પરમાત્મતત્ત્વના દર્શાવનારા સદ્દગુરૂ સાધુરાજનું જેટલું માહાઓ વર્ણવીએ તેટલું અલ્પ છે. સાધુસંગતિ એ મોક્ષનું દ્વાર છે, આનન્દનો સાગર પ્રાપ્ત કરવો હોય તે, સાધુસંગતિ કરવી જોઈએ. સાધુની સંગતિનો અનુભવ કરીને શ્રીમદ્ આનન્દઘનજી છેલ્લી કડીઓને નીચે પ્રમાણે કહે છે.
देव असुर इन्द्रपद चाहु न, राज न काज समाज री ॥ सङ्गति साधु निरन्तर पावू,आनन्दघन महाराज री।साधु०॥४॥
ભ. ૩૮
For Private And Personal Use Only
Page #555
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૯૮ ) ભાવાર્થ:–પિતાના શુદ્ધાતઃકરણથી શ્રીમદ્ કહે છે કે દેવ, અસુર અને દેશના પતિ ઈન્દ્રને પણ હું ઈચ્છતા નથીમારે કઈ રાજ્યથી પ્રજન નથી, કેઈ પણું કાર્યના સમૂહને ઈચ્છતો નથી, તેમ ઉપલક્ષણથી, લક્ષ્મી, ઘરબાર, હાર્ટ, વસ્ત્ર, સત્તા અને માનપૂજાને પણ ઈચ્છતો નથી, પણ આનન્દને ઘન જેનાથી પ્રાપ્ત થાય છે એવા સાધુની સંગતિનેજ ફક્ત ચાહું છું; એમ શ્રીમદ્ કથે છે. શ્રીમની આ હૃદયવાણુંથી લેખકના મનમાં અત્યન્ત અસર થાય છે. અહે! આવા લેગીન્દ્ર પુરૂષને પણ સાધુસંગતિ માટે અત્યુત્તમ ઇચ્છા છે, ત્યારે આપણે તે સાધુની સંગતિ માટે અવશ્ય ઈછા ધારણ કરવી જોઈએ. શ્રીમદે એક સાધુસંગતિની જ ઈચ્છા મનમાં રાખી છે. સાધુરાંગતિમાં સર્વ પ્રકારનું સુખ સમાયું છે. સાધુની સંગતિમાં પરમાત્મતત્ત્વ રહ્યું છે. સહજાનન્દ આવિર્ભાવ કર હોય અને આનન્દની ખરી ખુમારી ભેગવવી હોય તે, સાધુની સંગતિ કરવી જોઈએ. શ્રીમદ્ આનન્દઘનજીને સાધુની સંગતિને પૂર્ણ અનુભવ થયે છે અને સાધુસંગતિથી આનન્દર અને સ્વાદ લીધા છે તેથી આ પ્રમાણે હૃદયવીણું વગાડે છે. સાધુના સમાગમથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે; આત્મજ્ઞાન પામેલા સાધુઓની આન્તરિકદશા જુદા પ્રકારની હોય છે. કેટલાક લેકે કહે છે કે, જે અધ્યાત્મજ્ઞાની થાય છે તેને સાધુવ તરફ પૂજ્યબુદ્ધિ રહેતી નથી, પણ આ પ્રમાણે તેઓનું કથવું શશશંગવત અસત્ય ઠરે છે. અધ્યામજ્ઞાની શ્રીમદ્ આનન્દઘનજી છે, એમ વિદ્વાનો કબુલ કરે છે, તેવા શ્રી આનન્દઘનજીને સાધુઓ પ્રતિ કેવો પ્રેમ છે, તે આ પદથી જણાઈ આવે છે. અધ્યાત્મજ્ઞાન હૃદયમાં પરિણમે છે ત્યારે સાધુઓ ઉપર પૂર્ણ શ્રદ્ધા અને પૂર્ણ પ્રમ ઉપજે છે અને સાધુઓની સંગતિનું વ્યસન પડે છે, એમ શ્રીમદ્ આનન્દઘનજીના વાયપરથી સિદ્ધ થાય છે. શુષ્ક અધ્યાત્મીઓને સાધુઓ પ્રતિ પૂજ્યભાવ ન રહે એ કદી સંભવી શકે, પણ તેથી કંઈ તેમાં અધ્યાત્મજ્ઞાનને દોષ ગણાય નહિ. શ્રીમદ્
ગ, અધ્યાત્મ અને શુદ્ધયિાના રાગી હતા, તેથી તેઓનું હૃદય શુદ્ધ પ્રેમ અને ભક્તિ તથા ધ્યાનથી ઉચ્ચ થતાં-સંયમની ઉત્તમ દશાના અનુભવથી–આવા ઉદ્વારે નીકળે તે અનુભવમાં આવે છે. શુષ્ક જડ જેવા કિયાવાદી અને શુષ્ક અધ્યાત્મવાદીઓનું હૃદય, શુદ્ધ પ્રેમ અને અનુભાવજ્ઞાનથી રહિત હોય છે તેથી તેઓનાં હૃદય કદાગ્રહવાસનાઓથી વાસિત બને છે અને તેથી તેઓને યથાર્થ આત્મતત્વને લાભ પ્રાપ્ત થઈ શકતું નથી. જેનાથી સમ્યકત્વબોધિની પ્રાપ્તિ થઈ હોય, એવા ધર્મગુરૂ તરીકે તે એક સાધુગુરૂ મસ્તકે અવશ્ય ધારણ કરવા જોઈએ, તેમ ચારિત્રલેટિની અપેક્ષાએ અન્ય સાધુઓની સંગતિ કરવી જોઈએ,
For Private And Personal Use Only
Page #556
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વ સાધુઓ એકસરખા ન હોય તે તે અનુભવસિદ્ધ છે. વાચકે તથા લેખકના શુભ પરિણામ પણ એક દિવસમાં મન્દ, મન્દતર, ઉચ્ચ, ઉચ્ચતર થયા કરે છે, તે ઉપરથી મનુષ્યોએ સાર ખેચવાને છે કે, સાધુઓ પણ પોતપોતાની યોગ્યતા પ્રમાણે શુભ, શુભતરાદિ પરિણામને ધારણ કરે છે. કેઈ સાધુમાં જ્ઞાનગુણું ખીલ્ય હેાય છે અને કઈ સાધુમાં વૈયાવૃત્ય ગુણ ખીલ્ય હોય છે. સાધુઓને પણું આઠ કર્મ લાગ્યાં હોય છે, તેથી તેઓને પણ કર્મના ઉદયે કેાઈ વખત દે લાગી શકે છે, પણ તેઓ દેનો નાશ કરવા પ્રાયશ્ચિત્ત વગેરે કરે છે અને પોતાના આત્માની શુદ્ધિ કરે છે. સાધુવર્ગ પાપકર્મથી ડરે છે. અરે ! હું સાધુ થયો છું, મારા દોષથી ધર્મની અપભ્રાજના થશે અને ધર્મની હીનતા થશે, માટે મારે આ કૃત્ય કરવું ઘટે નહિ, અર્થાત્ હવેથી ભારે દેષ સેવવો નહિ એવું સાધુના મનમાં આવે છે. ગૃહસ્થ તો એમ કહે છે કે, અમે સંસારી છીએ, તેથી અમે તે કર્મથી ખરડાયેલા છીએ, અમેએ કયાં વ્રત ઉચય છે? એમ પણું કહી દે છે, પણ સાધુવર્ગથી તે પ્રમાણે કહી શકાતું નથી. ગૃહસ્થ તે નિશંક થઈને કઈ પણ પાપમાં પ્રવૃત્તિ કરે છે, પણ સાધુઓને તે દેાષ સેવતાં ભય અને લજજા ઉત્પન્ન થયાવિના રહેતી નથી. કેઈ સાધુમાં એક દેષ હેય, તેથી તે સર્વ પ્રકારના દેવવાળે સિદ્ધ કરતા નથી. સાધુમાં રહેલા એક દષથી તેનામાં રહેલા અન્ય ગુણેને પણ દેષરૂપે માની લેવાને નીચ સ્વભાવ ત્યાગ કરવો જોઈએ. સર્વગુણ વીતરાગ છે. સાધુએ થયા એટલે કઈ પણ પ્રકારનો દોષ હોજ ન જોઈએ, એ સિદ્ધાંત નથી. ક્રોધ, માન, માયા, લોભ, કામ, આદિ દોષ દશમા ગુણઠાણાના ઉપર અને કેવલજ્ઞાન થયા વિના સર્વથા પ્રકારે ટળતા નથી, તેથી હાલના સમયમાં તરતમ ગે ગુની અધિકતા જેનામાં દેખાય તેનું બહુ માન કરવું. જે જે અંશે જે જે સાધુમાં, જે જે ગુણ દેખાય તે તે અંશે તેનું બહુમાન કરવું. પંચમકાલમાં સર્ષવ જેટલે પણ જેનામાં ગુણ દેખાય તેના ગુણને પર્વત સમાન કરી માને, કેઈસાધુનું કેઈ ખરાબ આચરણ હોય તેથી સર્વે સાધુઓ તેવા પ્રકારના હોઈ શકતા નથી. કેઈ સાધુમાં કેઈ ગુણ વિશેષ ખીલે હોય છે અને અન્ય કોઈ દોષ હોય છે. અથૉત્ પાંચ આંગળીઓની પેઠે સાધુઓની પણ સમાનતા હોતી નથી. કેઈ સાધુમહાત્મા ચારિત્રથી ભ્રષ્ટ થયા હોય, વા થતા હોય તો તેમને પુનઃ સહાય આપીને આગળ ચઢાવવા જોઈએ. પણું પડ્યા પર પાટુ મારવાની પેઠે તેમને ઠેઠ હેઠળ પાડવા પ્રયત્ન ન કરવું જોઈએ. દોષ સેવીને દોષને દોષ તરીકે માનનાર કેઈ સાધુ
For Private And Personal Use Only
Page #557
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૦ )
હાય, તા માતૃદૃષ્ટિથી તેમના દોષનું પ્રક્ષાલન કરી ઉચ્ચ કોટીપર લાવવા પ્રયત્ન કરવા. પંચમકાળમાં દેશકાલાદિ અનુસારે જે ચારિત્રના ખપ કરતા હાય અને પ્રમાદ-દશાના પરિહાર કરવા પ્રયત્ન કરતા હોય, એવા સાધુઓની સેવા, ભક્તિ અને બહુમાન કરવું. સાધુઓને ત્રિકાલ વન્દન કરવું. સાધુઓની આહાર, પાણી અને વસ્ત્ર-પાત્રથી વૈયાવચ્ચ કરવા અત્યન્ત ભાવ ધારણ કરવા, સાધુઓની નિન્દા કરવી નહિ. ગુણાનુરાગદૃષ્ટિ ધારણ કરીને સાધુઓના ગુણાને ગ્રહણ કરવા. જૈનશાસનના પ્રાણ સાધુવર્ગ છે. ગૃહસ્થાએ સાધુવર્ગની ઉન્નતિ કરવા તન, મન અને ધનના ભોગ આપવા. પેાતાની માતાના દોષો દેખ વામાં જેમ કોઈ ગૃહસ્થ દોષદષ્ટિને ધારણ કરતા નથી, તેમ સાધુઓના દોષ જોવાને માટે દોષષ્ટિને ધારણ ન કરવી, તેમ સાધુઓએ યથાશક્તિ સંયમમાર્ગમાં પ્રવૃત્તિ કર્યા કરવી. પ્રતિદિન ઉચ્ચ ગુણે પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવા. શ્રીમદ્ આનન્દઘનની પેઠે ઉત્તમ સાધુઓની સંગતિ કરવા પ્રયત્ન કર્યાં કરવા. કાઈ પણ સાધુના ગુણે! જોવા અને ચુણે લેવા. શુદ્ધપ્રેમથી સાધુવર્ગની ભક્તિ કરવા અને તેમના ગુણેા લેવા તેમની સંગતિ કરવી, એમ શ્રીમદ્ પેાતાના આન્તરિક હૃદયથી જણાવે છે. पद ६९.
(રાળ અદ્રિયો વેજાવહ. ) प्रीतकी रीत नहीं हो, प्रीतम प्रीत० ।
મેં તો બપનો સર્વ મારો, બારેદ્દી ન ફે ઢો. ત્રીતમના ? ।। ભાવાર્થ:—સમતા પેાતાના આત્મસ્વામીને ક૨ે છે કે, હું પ્રીતમ! આ પ્રીતની રીત નથી. મેં તે પેાતાના સર્વ શૃંગાર હે પ્યારા ! આપને માટે કર્યાં, પણ આપના ધ્યાનમાં કંઈ આ મામત આવતી નથી, પત્નીના મનમાં પતિનામાટે ઉચ્ચ અભિપ્રાય હોય અને પતિનામાટે સ્વકીય સર્વ શૃંગાર કરતી હોય, પણ પતિના મનમાં કંઈ ન હોય તે એક પાક્ષિક પ્રીતિ ગણાય છે. પછી પ્રીતિ જેમ પરવડે, મય નિશ્બા દોષ સન્ધિ. આ સુવર્ણમય વાક્યની ઝાંખી અત્ર માલુમ પડે છે. પાતાના આત્મપતિને ઉદ્દેશીને આજ હેતુથી કહે છે કે, આ શું પ્રીતિની રીતિ ગણાય કે? આપના ઉપર હું પ્રાણ પાથરૂં છું, તેમજ મારા હૃદયમાં આપવિના અન્ય કાઈ નથી; મારૂં જે કંઈ છે તે સર્વે આપનું છે. હું આપના ઉપર વિશુદ્ધ પ્રેમ ધારણ કરૂંછું અને આપના મનમાં તે તે મામતનું કંઈ નથી, તેથી આપની સ્ત્રીના મનમાં શું થતું હશે તે અન્ય કાણુ જાણી શકે? પ્રીતિ જો પરસ્પર હેાય છે તે, તે પ્રીતિના
સમતા
For Private And Personal Use Only
Page #558
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૧ )
સ આનન્દમય દેખાય છે. જગત્માં પણ કહેવત છે કે, જે પ્રીતિરસના રસીલા હોય તેની સાથે પ્રીતિની રીતિ શાભી શકે છે. જેનામાં પ્રેમ નથી તેની સાથે કોઈ પ્રીતિ કરવા જાય છે તે તેમાં આનન્દરસ અનુભવાતા નથી. પ્રેમરસના જે જ્ઞાતા ન હોય તેની આગળ પ્રેમરસના શૃંગાર કદી શેલી શકતા નથી અને તેથી ઉભયને કદર્શના અને ઉદ્વેગ થાય છે. પ્રીત ઘેલી જીનીવુ, બૈલે શિર, વા, વાટે વટાવે વિષ્ણુ રે, पण नहि छोडे ख्याल. ઇત્યાદિ કહેણી જંગમાં પ્રેમનામાટે માદ છે. જગના સ્થૂલ પદાર્થોપર પણ આત્મામાંથી પ્રેમ પ્રગટે છે. આત્મા જો પેાતાની મૂળદાને અવબાધી શકે તેા, સમતા કહે છે કે મારાઉપર વિશુદ્ધ પ્રેમને ધારણ કરી શકે. વિશુદ્ધ પ્રીતિવિના પરસ્પ રની પ્રીતિની રીતિ ગણાય નહિ, તેમજ એક પાક્ષિક પ્રીતિમાં પ્રીતિની રીતિ ગણાય નહિ.
मैं बस पियके पियसंग औरके, या गति किन सीखई ॥ उपगारि जन जाय मनावो, जो कछु भई सो भई हो. ॥
।। પ્રીતમ॰ ।।શા विरहानल जाला अतिहि कठीन है, मोसें सही न गई || आनन्दघन युं सघन धारा, तब ही दे पठई हो.
।। પ્રીતમ॰ | ૐ ।। ભાવાર્થ:—સમતા કહે છે કે, અહા ! આ પ્રીતિની રીતિ કેમ ગણાય ? હું મારા પ્રિય સ્વામિના વશમાં હું અને પ્રિયસ્વામી તૃષ્ણા અને કુમતિ આદિના વશમાં છે, તે તેમને આવી ગતિ કોણે શિખવી? હું મારા સ્વામિના વશમાં છું તે તેમણે મારા સંબન્ધમાંજ રહેવું જોઇએ. કુમતિ અને તૃષ્ણાના સંબન્ધમાં તે જાય છે, તે કોઈ રીતે સારૂં નથી. હું ઉપકાર કરનારા મનુષ્યા! હવે તા તમે જઇને મારા સ્વામિને મનાવી લાવેા. અદ્યાપિ પર્યન્ત જે બન્યું તે મન્યું, હવે તેવું ન અને તેમ થવું જોઇએ. મારા સ્વામિના વિરહરૂપ અગ્નિની જ્વાલા, અત્યન્ત કઠીન છે; મારાવડે તે સહન કરી શકાઈ નહિ, તેમાટે આનન્દના ઘનરૂપ મેઘવૃષ્ટિની ધારા મેાલવાની પ્રાર્થના કરૂં છું, માટે તેને તુર્ત માકલી આપેા.
રાગ અને દ્વેષવૃત્તિના ઘરમાં આત્મા જે ક્ષણમાં જાય છે તે સમયે આત્માની સાથે સમતાના વિયોગ થાય છે. સમતા આત્માને પ્રાપ્ત કરવામાં અત્યન્ત શુદ્ધ પ્રેમને ધારણ કરે છે. આત્માના શુદ્ધુ સ્વરૂ
For Private And Personal Use Only
Page #559
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨) પમાંજ તે રાગ ધારણ કરે છે, તેથી પિતાના સ્વામિના વશમાં છે એમ નિશ્ચયરીત્યા તે બેલે છે. કિન્તુ આત્મા તે કુમતિ અને તૃષ્ણના
ગે સમતાના શુદ્ધ સંબન્ધને અને તેના પ્રેમને પણ જાણી શકતા નથી અને તે કુમતિનું કહ્યું કરે છે, તેથી તે અન્યના સંગી છે એમ સમતાનું કહેવું યથાર્થ સમજાય છે. પોતાના પર શુદ્ધ પ્રેમને ધારણું કરનારી એવી સમતાના સંગી આત્મા થતો નથી અને બ્રાન્તિથી કુમતિના સંગમાં રહે છે, તેથી આવી ગતિ કેણે શિખવી? એમ કહી સમતા ઠપકે (ઉપાલંભ) આપે છે તે યોગ્ય જ છે. જગતમાં પણ કહેવત છે કે, પોતાના વશમાં છે તેને મૂકીને પરસ્ત્રીની સંગતિ જે કરે છે તેનું ડહાપણ ધૂળસમાન છે. મૂઢ પુરૂષ પરસ્ત્રીના પરવશપણુમાં ફસાઈને પિતાના આત્માને નીચ બનાવે છે અને નીતિને ભંગ કરે છે. મૂઢ પુરૂષને આવી ગતિ શીખવનાર કુમતિ વિના અન્ય કોઈ નથી. કમતિના વશમાં પડેલા મનુષ્યની બુદ્ધિમાં મલીનતા થઈ જાય છે અને તેઓનું મન હડકાયા કૂતરાની પેઠે વિષયવેગથી જ્યાં ત્યાં આથડે છે. મૂઢ પુરૂષો ત્યાં સંતોષ અને સુખ પ્રાપ્ત કરવા જાય છે, પણ દુઃખના ખાડામાં ઉતરે છે અને અનેક પ્રકારની આપત્તિનાં વાદળાંઓથી ઘેરાય છે. મૂઢ પુરૂષ પોતાની સત્ય સ્ત્રીનો સંગ ત્યાગ કરીને, અન્યત્ર-અન્ય સ્ત્રીની સોબત કરે છે તેમાં તેને કઈ પણ પ્રકારને લાભ પ્રાપ્ત થતું નથી અને સ્વાર્થ પ્રેમની મલીનતાના ધુમાડાથી તેની ચક્ષમાંથી અશ્રુનો પ્રવાહ અતે નીકળ્યાવિના રહેતું નથી. થુવર દુધના પાનથી કદી તૃષાની શાન્તિ થતી નથી, તેમ પરસ્ત્રીના સંગથી કદાપિ અંશમાત્ર પણ શાનિત પ્રાપ્ત થતી નથી. પોતાના સ્વામિપર સમતાને અત્યન્ત વિશુદ્ધ પ્રેમ છે, તેથી પોતાના સ્વામિને પોતે કહે છે, પણ અજ્ઞાનદશાથી આત્મસ્વામી પિોતે માનતા નથી, તેથી અનુભવજ્ઞાન વગેરે ઉપકારી મનુને તે વિનવે છે અને મારા સ્વામિને મનાવી લાવે એમ કથે છે. અનુભવથી આત્માને સત્ય સ્ત્રીનો અનુભવ થાય છે. અનુભવવિના સત્યનો નિર્ધાર થઈ શકતો નથી. આત્માની પ્રાપ્તિ કરાવનાર અનુભવ છે, માટે તે ઉપકારી કહેવાય છે. આત્માને વિરહ તે સમતાને અગ્નિની જવાલા કરતાં વિશેષ પ્રકારે બાળે છે. પ્રેમીના વિરહરૂપ અગ્નિને કેઈ સહન કરી શકતું નથી. સમતા વિરહ અગ્નિથી બળે છે, માટે તે આનન્દઘનરૂપ મેઘની ધારાને ઈચ્છે છે તે યથાયોગ્ય કાર્યો છે. આનન્દઘનરૂપ મેઘની ધારાથી વિરહની અગ્નિ શાન્ત થાય છે, અથૉત્ આત્મા કુમતિને સંગ ત્યાગ કરે છે અને સમતાના સંગમાં જ્યારે આવે છે, ત્યારે આનન્દઘન મેઘની વૃષ્ટિ વર્ષ્યા કરે છે અને તેથી આનન્દની છાયા છવાઈ જાય છે,
For Private And Personal Use Only
Page #560
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૩) પર ૭૦,
(સાવી.) आतम अनुभव रसकथा, प्याला पिया न जाय ॥ मतवाला तो ढहि परे, निमता परे पचाय ॥१॥
ભાવાર્થ-આત્માના અનુભવરસની કથાનો પ્યાલો પી શકાતો નથી, કારણ કે જે મતવાળે મનુષ્ય, આત્માનુભવ રસકથાને માલો પીવે છે તો ઢળી પડે છે, મૂચ્છ પામે છે, બેભાન થઈ જાય છે. સારાંશ કે, તે આત્માનુભવરસકથાના પ્યાલાને પચાવી શકતા નથી. નિમતા. અર્થાત્ જે મનુષ્યને કેઈપણ પ્રકારનો મતઆગ્રહ, કે હઠભાવ નથી અને જે અનેકાન્તપણે સર્વ પદાર્થોનું સ્વરૂપ અવબોધે છે અને જે કંઈપણ પ્રકારના વ્યવહાર વા નિશ્ચયના એકા-તપક્ષને પકડતો નથી, તેજ અધ્યાત્માનુભવરસકથાના પ્યાલાને પચાવી શકે છે.
શ્રીમદ આનન્દઘનજીએ આ સાખીને અનુભવજ્ઞાનના ઉદ્ધારથી લખી છે. આ સાખીનો અર્થ એટલે બધો છે, કે તેના ઉપર એક મોટું પુસ્તક લખી શકાય. અધ્યાત્મજ્ઞાનરસના અધિકારીવિના પારાની પેઠે અધ્યાત્મજ્ઞાન પચાવી શકાતું નથી અને ઉલટું અનર્થથી પરંપરાને વધારે છે. અધ્યાત્માનુભવરસકથાનો પ્યાલો પીધા વિના સાંસારિક દુઃખોની નિવૃત્તિ થવાની નથી. સર્વ પ્રકારના જ્ઞાનમાં અધ્યાત્મજ્ઞાનની શ્રેષ્ઠતા મહાત્માઓએ દર્શાવી છે. રાગ અને દ્વેષને નાશ કરી હોય તે અધ્યાત્મજ્ઞાનાનુભવરસકથાનો પ્યાલો પીવાની આવશ્યકતા છે. તે માટે શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ કથે છે કે, એકાન્તપણું ત્યાગ કર્યા વિના અધ્યાત્માનુભવરસપ્યાલો પીવાની યોગ્યતા આવતી નથી. એકાન્તવ્યવહારનયને માનનારાઓ મતવાળા કહેવાય છે. એકાન્તવ્યવહારમાં ધર્મ માનનારાઓ અધ્યાત્મજ્ઞાનરસને યાલે પીવે છે, પણ વ્યવહારના કદાગ્રહથી અધ્યાત્મરસનું પાચન થઈ શકતું નથી, અથૉત્ કોઈને વાન્તિ (વમન) થાય છે અને જેમ જમેલું ભેજન બહાર્ નીકળી જાય છે, તેમ વ્યવહાર કદાગ્રહીના મનમાં અધ્યાત્મજ્ઞાનનો રસ ટકી શકતો નથી. અધ્યાત્મજ્ઞાનનો રસ પચાવવો એ કંઈ સામાન્ય કાર્ય નથી. વ્યવહારમતવાદીઓ આત્માનુભવરસની કથાઓને પણ શ્રવણ કરતાં ચીડાઈ જાય છે. જેના હૃદયમાં અધ્યાત્મની અરૂચિ અને તેની યોગ્યતા પણ નથી તે આત્માની સહજાનન્દની ઝાંખીને પ્રાપ્ત કરી શકતો નથી. બે ત્રણ
For Private And Personal Use Only
Page #561
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૪ )
વર્ષના છોકરાને પારાની માત્રા આપવામાં આવે તો તે જીરવી શકતે નથી, તેમ અધ્યાત્મજ્ઞાનની ગ્યતા જેનામાં નથી તેની આગળ અધ્યાત્મજ્ઞાનકથા કહેવાથી તેનું હિત થઈ શકતું નથી. ક્રોધીને કઈ દેવતા વશ થાય તો તેથી તે અનર્થની પરંપરા વધારે છે, તેમ જેનામાં સદ્ગુણેની ગ્યતા ન આવી હોય અને જેને અધ્યાત્મતત્ત્વપર રૂચિ ન હેય તેની પાસે અધ્યાત્મજ્ઞાનની કથા કરવાથી તેનું અહિત થાય છે. જયા गामडीया राजसभामां, दील्ही नगर मजार । गायन करतां गायकने तो, दीधा ઢામ જનાર મૂર્વ જ્ઞાન વરઘુ ના થાય. આ કહેવત પ્રમાણે અધિકારની પરીક્ષા કોવિના, મત-કદાગ્રહીની આગળ આત્માનુભવરસકથા કરવાથી ઉલટી વક્તાને ઉપાધિ થાય છે. દુનિયામાં જેણે જેટલી ગ્યતા પ્રાપ્ત કરી હોય છે તેને તેટલું મળે છે. પિતાની ભૂમિકા કઈ છે તેનો નિર્ણય યાત કરવામાં ન આવે, તાવતું તેને અમુક જ્ઞાન હિતકારક છે કે નહિ? તે કહી શકાય નહિ. જેની સ્થળબુદ્ધિ હોય તેની આગળ અધ્યાત્મતત્ત્વની સૂક્ષ્મ વ્યાખ્યાઓ કરવામાં આવે છે, અરણ્યરૂદનની તુલ્યતાને ધારણ કરી શકે તેમાં કંઈ આશ્ચર્ય નથી. રાસભને તે ઘાસજ આપવું જોઈએ, જે તેને સાકર ખવરાવવામાં આવે તે ઉલટું હિતને બદલે તેનું અહિત થાય છે. વ્યવહારના એકાન્ત કદાગ્રહીને પણું અધ્યાત્મરકથાનો ઉપદેશ આપવાથી અંશમાત્ર લાભ થતો નથી.
જેઓ એકાન્ત નિશ્ચયનયને માને છે, પણ નિશ્ચયનયકથિત ધર્મપાત્ર બન્યા નથી,-નિશ્ચયનયનું સ્વરૂપ બિલકૂલ સમજતા નથી અને નિશ્ચથને હઠ કરી પકડે છે, તે પણ અપેક્ષાએ જોતાં મતવાળા છે. નિશ્ચયનયનું જેઓ યથાર્થ સ્વરૂપ અવબોધતા નથી અને જેઓ વ્યવહારધર્મની અધિકાર પ્રમાણે થએલી ક્રિયાઓને ત્યાગે છે, તેઓ અધ્યાત્મરકથા
ને શ્રવણ કરીને શુષ્ક અધ્યાત્મજ્ઞાનિ બને છે અને તેથી તેઓ અન્તરની રમણુતાવિના કહેણું અને રહેણુની ભિન્નતાથી અધ્યાત્માનુભવરસકથાને પચાવી શકતા નથી.
નિગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવુંભૂતનય, એ સાત નથી ધર્મનું સ્વરૂપ અવબોધ્યા વિના અને સાત નયકથિત ધર્મની શ્રદ્ધા કર્યા વિના, એકાન્ત નયવાદમતને કદાગ્રહ ટળતો નથી. ધર્મક્રિયાઓની અધિકારતા અધિકારીઓના ભેદે ભિન્ન ભિન્ન છે. વીતરાગનાં વચનો સાપેક્ષજ્ઞાને ભરપૂર છે. જેણે સાત નાની સાપેક્ષાપૂર્વક તત્ત્વોનું સ્વરૂપ અવધ્યું છે તેને કદાગ્રહનું મમત્વ રહેતું નથી, તેથી તે નિર્મમત્વદશાવાળે ગણાય છે. જ્ઞાનની નિર્મમત્વ અને કદાગ્રહરહિત દશા જેણે પ્રાપ્ત કરી છે, તે અધ્યાત્મજ્ઞાનરસને પાલે
For Private And Personal Use Only
Page #562
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫)
પી શકે છે અને તે અધ્યાત્મરસના પ્યાલાને પચાવી શકે છે. અધ્યાત્મરસને માલે પચાવનાર વ્યવહાર અને નિશ્ચયનયકથિત ધર્મતત્ત્વ વ્યાખ્યાઓને, તે તે નયની અપેક્ષાએ સમજે છે, અને તેની શ્રદ્ધા કરે છે, કિન્તુ તસંબધી એકાતે કેઈ નયની વાતને પકડીને કદાગ્રહ કરતો નથી. તે દરેક નયનાં વચનોના ભાવને સમજી શકે છે અને અધિકાર પ્રમાણે આચરણ કરી શકે છે. નવતત્ત્વ, પકવ્ય, આદિ દ્રવ્યાનુયોગને પરિપૂર્ણ સમજી શકે છે અને અનેકા તપક્ષને ધારણું કરે છે. મહાત્માએ અધ્યાત્માનુભવરસકથાના પ્યાલાનું પાન કરીને તેને પચાવી શકે છે. અધ્યાત્મરસના પ્યાલાને પીને તેને બરાબર જે પચાવી શકે છે, તે જગનો શહેનશાહ બને છે, અથૉત્ તેને અવધૂતદશાને અનુભવ આવે છે; આત્મજ્ઞાનરસમાં સદાકાલ તે અલમસ્ત રહે છે. જગતની પ્રવૃત્તિને હઠાવીને તે વિરતિપણું ભજે છે. સમતાના અનુભવને તે પામી શકે છે અને તેને આત્માના ઉપર અત્યંત વિશુદ્ધ પ્રેમ પ્રગટે છે, તેથી તે આત્માના અનુભવ પ્રદેશમાં ઉતરવા પ્રયત્ન કરે છે અને તે સહજાનન્દને પ્રાપ્ત કરે છે. હવે તેવા આમાનુભવ પ્રસંગને અનુસરી આત્માની શ્રદ્ધારૂપ સ્ત્રી પોતાની સખી મતિને શિખામણ આપે છે તે અત્ર દર્શાવે છે. .
(રા વસન્ત ધમાટ.) छबिले लालन नरम कहे, आली गरम करत कहावात ॥टेक॥ मांके आगें मामुकी कोई, वरनन करय गिवार ॥ अजहुँ कपटके कोथरी हो, कहा करे सरधा नार. ॥ छ० ॥१॥ चउगति महेल न छारिहो, कसे आत भरतार ॥ खानो न पीनो इन वातमें हो, हसत भाग कहा हाड.॥
| છ | ૨ | ભાવાર્થ-શ્રદ્ધા પિતાની સખી મતિને કથે છે કે, હે સખી મતિ! છબીલા અને આપણું પોષણ કરનારા એવા લાલન આત્મસ્વામી તારી સાથે શાન્ત થઈને શાન્ત વાર્તા કરે છે, ત્યારે તું ગુસ્સામાં આવીને કેમ વાત કરે છે? મતિ પિતાના સ્વામિનું શુદ્ધસ્વરૂપ અવધતી નથી અને આત્માના સન્મુખ થતી નથી અને આત્માની સત્ય મહત્તા જાણતી નથી ત્યાંસુધી આત્મા ઉપર મતિનું લક્ષ્ય લાગતું નથી અને આત્મા ઉપર ગુસ્સે થાય છે. આત્માની વાત,મતિને પસંદ પડતી નથી. બાહ્ય વસ્તુઓના સંબંધમાં રહેનારી મતિને આત્માના ઉપર પૂર્ણ પ્રેમ પ્રગટતું નથી અને તેથી આત્માની ભક્તિ સેવામાં આસ્તિતા ધારણું
For Private And Personal Use Only
Page #563
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૬ ) કરતી નથી. આત્માના મૂળ સ્વરૂપની અજાણ એવી મતિ દુનિયામાં અનેક પ્રકારની કળાઓ કેળવે છે અને પ્રવૃત્તિ માર્ગમાં લાગી રહે છે. આવી મતિની દશા જાણીને શ્રદ્ધા કર્થ છે કે, હે મતિ ! હું તારું સર્વ સ્વરૂપ જાણું છું. જેમ માની આગળ કઈ ગમાર, મામાનું વર્ણન કરે, તેમ હું પણ તારું સર્વ સ્વરૂપ જાણું છું. અદ્યાપિપર્યત તું કપટની કેથળી છે, અર્થાત્ અનાદિકાળથી તે અદ્યાપિપર્યત હારામાં કપટ ઘણું છે. હવે તું પિતે જ વિચારીને કહે કે, આત્મસ્વામિને મેળવી આપવામાં શ્રદ્ધા શું કરી શકે ? હે મતિ ! તારામાંથી કપટાદિ દોષો ટળે તે સ્વામિની સાથે હું મેળાપ કરાવી આપું. ક્રોધ, માન, માયા અને તેમના દોષમાંથી મલીન થએલી એવી તું મતિ અને આત્મસ્વામી; એ બેનો મેળાપ થઈ શકે નહિ. એ સ્વાભાવિક નિયમ છે કે, સ્ત્રીમાં ઉત્તમ સદ્ગુણો હોય છે તે પતિ તેની પાસે રહે છે. પોતાના સ્વામિની પ્રસન્નતા મેળવવા માટે સ્ત્રીએ સગુણેને ધારણ કરવા જોઈએ અને પોતાના સ્વામિની આજ્ઞામાં રહેવું જોઈએ. ધન્વન્તરિ વૈદ્ય હેય, પણ રેગી પથ્ય ન પાળે તે ધન્વન્તરિ વૈદ્ય પણ રોગીનું ભલું શી રીતે કરી શકે? તેમ હે મતિ! હું તારા ભલામાટે પ્રયત્ન કરું છું કિન્તુ તું બહિરવૃત્તિનો ત્યાગ કરીને અન્તરવૃત્તિ ન ધારણ કરે તાવત્ આત્મસ્વામિના પ્રેમને શી રીતે મેળવી શકે? આત્મસ્વામિને મેળવવા માટે તેનાવિના મનમાં કશું કંઈ લાવવું ન જોઈએ. આત્મસ્વામિને રહેવાને માટે ખરેખર પંચમ તિરૂપ મહેલ છે. મુક્ત દશાના મહેલમાં આત્મસ્વામિને રહેવાને મૂળ ધર્મ છે અને તું તે દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકગતિ એ ચતુર્ગતિરૂપ મહેલને છોડતી નથી, પંચમી ગતિરૂપ મહેલમાં જવાને માટે શુભાશુભ વૃત્તિને ત્યાગ કરતી નથી; ત્યારે હવે વિચાર કર કે તારી પાસે કેવી રીતે આત્મસ્વામી આવી શકે? હારી આ વાતમાં ભારે કાંઈ ખાવા પીવાનું નથી, અર્થાત્ તેમાં કંઈ મારે સ્વાર્થ નથી. મને જે સત્ય લાગે છે તે હું તને જણાવું છું. મારું કવ્યું માનતી નથી અને હસતાં મારાં હાડ કેમ ભાગે છે?
શ્રદ્ધા, મતિની ઉદ્ધતાઈથી તેને શિક્ષા આપે છે. આત્મતત્વથી બહિમુખવાળી મતિની વૃત્તિ જગતમાં રમ્યા કરે છે અને તેથી બાહ્યમુખ મતિ સ્વચછન્દમાં મસ્ત બનીને શ્રદ્ધાની હાંસી કરે! એમાં કંઈ આશ્ચર્ય નથી. જગત્માં ઘણું વિદ્વાને મતિના વિકાસથી મદાંધ બનીને દેવ, ગુરૂ અને ધર્મની શ્રદ્ધાની હાંસી કરે છે, આવી પરિસ્થિતિમાં મતિ કંઈ આત્મતત્ત્વનો સાક્ષાત્કાર કરી શકે નહિ. બહિર્મુખવાળી મતિની ચેષ્ટાથી આત્મસ્વામી કદી ખુશ થાય નહિ. શ્રદ્ધા ઉત્તમ સખી છે તેથી
For Private And Personal Use Only
Page #564
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૭ ) તે મતિને શિખામણ આપે છે, છતાં સ્વચ્છન્દતાથી મતિ, મસ્ત બનીને શ્રદ્ધાની-હાંસીમાં હાડભાગવા જેવી ચેષ્ટા કરે છે. યુરપાદિ દેશના જડવાદીઓ તથા ચાર્વાકની મતિ બાહ્યવિષયમાં વિશાલ હોય છે; તેઓ મેટા પ્રોફેસરે હોય છે, કિન્તુ તેઓને આત્મતત્ત્વસંબધી પ્રેમ હતો નથી અને તેઓને આત્મતત્વની શ્રદ્ધા હોતી નથી. અન્તરંગદશામાં મતિ અને શ્રદ્ધાના પાત્રની આ વાર્તા છે, તેથી વાચકોએ અન્તરમાં ઉતરીને પ્રસ્તુત વિષયનું મનન કરવું. શ્રદ્ધાની આજ્ઞા માનનારી મતિ ખરેખર આત્મસ્વામિને પ્રાપ્ત કરી શકે છે. રાગ અને દ્વેષના ગે મતિ, બાહ્યમાં રમતા કરે છે અને આત્માને ઉપાલંભ આપીને કથે કે તું મને દેખાવ દે, તે શું આવી વાપટુતાથી આત્માને સાક્ષાત્કાર થઈ શકે કે? અલબત કદાપિ થઈ શકે નહિ. પરોક્ષદશામાં શ્રદ્ધાની શિક્ષા પ્રમાણે યદિ મતિ પ્રવૃત્તિ કરે, તે તે આત્મસ્વામિની કૃપાપાત્ર ઠરી શકે. ગમે તેટલી વિશાળ બુદ્ધિ હોય પણ આત્મતત્ત્વની શ્રદ્ધા ન હોય તે તેવી લુખી બુદ્ધિથી સત્યસુખ પ્રાપ્ત થતું નથી. નવતત્ત્વાદિકની શ્રદ્ધાવાળી મતિ ન હોય તે, તે મતિને આત્મતત્ત્વ પ્રાપ્ત કરવાની યોગ્યતા આવતી નથી. શ્રદ્ધાવિનાની મતિથી ધર્મમાર્ગમાં ઊંડા ઉતરી શકાતું નથી. જૈનધર્મ ઉપર શ્રદ્ધાવિનાની મતિ એક રાક્ષસી સમાન છે, તેથી આમાના અનન્તસુખનો લાભ મળી શકતો નથી. ધર્મ શ્રદ્ધાવિનાની મતિથી જગતમાં બહુ અશાંતિ ફેલાય છે અને કોઈનું શ્રેય: સાધી શકાતું નથી, માટે શ્રદ્ધાસખી મતિને જે શિક્ષા આપે છે તે યોગ્ય જ છે. શ્રદ્ધાસખી, મતિને પુનઃશિક્ષાવચને નીચે પ્રમાણે કથે છે. ममता खाट परे रमे हो, और निदे दिनरात ॥ लैनो न देनो इन कथा हो, भोरही आवत जात.॥छ० ॥३॥ कहे सरधा सुनि सामिनी हो, ए तो न कीजे खेद ॥ हेरे हेरे प्रभु आवही हो, वदे आनन्दधन मेद. ॥ छ०॥४॥
ભાવાર્થો:–હે મતિ ! તું બાઘવસ્તુઓની મમતારૂપ ખાટલીમાં પડી રહે છે અને રાત્રીદિવસ ગમે તેની નિન્દા કર્યા કરે છે. અર્થાન્તરમાં અવધવાનું કે, આતમસ્વામી મમતારૂપ ખાટલા પર પડી રહે છે અને તું તેની રાત્રીદિવસ નિન્દા કર્યા કરે છે, તેથી કંઈ આત્મસ્વામિની પ્રાપ્તિ થઈ શકે નહિ. એવી વાતમાં કંઈ લેવાનું વા દેવાનું નથી, અને આવી રીતે તારી પ્રવૃત્તિથી દીવસે આવે છે અને જાય છે, અર્થાત પ્રાપ્ત થએલા દીવસે નિષ્ફલ જાય છે, પણ સમયની કિસ્મત સમજવામાં તે ખ્યાલ કરતી નથી તે કેટલી મોટી ભૂલ છે? હે મતિ ! તું મમતા અને નિન્દામાં
For Private And Personal Use Only
Page #565
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૮) સ્વજીવનકાળ કાઢે છે તેથી કંઈ આત્મસ્વામિને મેળવી શકનાર નથી. આમાટે અન્તરમાં ઉંડે વિચાર કરીશ તે તેને પોતાની ભૂલ અવબેધાશે.
શ્રદ્ધા કહે છે કે, હે સ્વામિની મતિ ! આત્મસ્વામિનો એકદમ મેળાપ ન થાય તેથી આટલોબધો ખેદ ન કરવો જોઈએ, હળવે હળવે આત્મપ્રભુ તારા ઘરમાં આવશે. એકદમ ઉતાવળી થઈને તું ચંચળ બની જાય છે અને અધીરી બની કંઇના કંઈ વિચારે કરી ઉદ્વેગ અને શંકાશીલ બને છે તેમ તારે બનવું ન જોઈએ. તું સમતા રાખીને આત્મસ્વામીના સંબન્ધમાં નિશંક થા ! આત્મસ્વામી મારા ઘેર પરીક્ષદશામાં પરોક્ષભાવેશ્રદ્ધાયોગે પ્રતીતિમાં આવશે. અનુભવપ્રત્યક્ષથી હું મારા સ્વામીને મળીશ, મારા ચેતન સ્વામિનું મારે ધ્યાન ધરવું જોઈએ એમ તું દઢ ભાવના ધારણ કર ! રાગદ્વેષની વૃત્તિને દૂર કરી આત્મસ્વામિના પ્રેમમાં મગ્ન બન! અને ઉદ્વેગ, ચંચળતાને ત્યાગ કર ! એમ કરવાથી આનન્દઘન એવા આત્મપ્રભુ ઉપશમાદિ ભાવે ઘરમાં હળવે હળવે આવશે અને આનન્દના ઘનવડે તારે મેદ વધશે એમ મતિને શ્રદ્ધા કહે છે,
૬ ૭.
(રાગ સારાવી.) अनन्त अरुपी अविगत सासतो हो, वासतो वस्तु विचार ॥ सहज विलासी हासी नवी करे हो, अविनाशी अविकार॥अ०॥१॥ ज्ञानावरणी पंचप्रकारनो हो, दरशनना नव भेद ॥ વેની મોની રોયનાળી, વાયુવું વાર વિચ્છેસબારા शुभ अशुभ दोय नाम वखाणीए हो, नीच उंच दोय गोत ॥ વિમર્પવાનિવાર ગાય હો, પંચમ પતિ પતિ હોત છે જ રા युगपद भावी गुण भगवंतना हो, एकत्रीश मन आण ॥ अवध अनन्ता परमागमथकी हो, अविरोधी गुण जाण ॥अ०॥४॥ मुंदर सरुपी सुभग शिरोमणि हो, सुणत मुज आतमराम ॥ तन्मय तल्लय तसु भक्ते करी हो, आनन्दघनपद ठाम ॥अ०॥५॥
ભાવાર્થ:-શ્રીમદ્ આનન્દઘનજી કયે છે કે, સિદ્ધપરમાત્માએ અનન્ત છે. સંગ્રહનયની સત્તાની અપેક્ષાએ એક છે અને વ્યક્તિગ્રાહક વ્યવહારનયની અપેક્ષાએ ભિન્ન ભિન્ન છે અને તે અનન્ત છે. સિદ્ધપરમાત્મા અરૂપી છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શમય વસ્તુ રૂપી કથાય છે. સિદ્ધપરમાત્માએ પુદ્ગલ દ્રવ્યથી ભિન્ન થયા છે તેથી તે અરૂપી
For Private And Personal Use Only
Page #566
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૯) કથાય છે. સિદ્ધપરમાત્માનું પરિપૂર્ણ સ્વરૂપ વર્ણવી શકાતું નથી. લેકના અગ્રભાગે તેઓ સાદિઅનતમા ભાગે રહે છે, તે મુક્તિસ્થાન શાશ્વત છે. સિદ્ધાત્માઓ ત્યાં સમયે સમયે અનન્તસુખ ભોગવે છે. સિદ્ધપરમાત્માએ સહજ સુખમાં વિલાસ કરે છે. પૌલિક સુખ કૃત્રિમ છે, પૌલિક સુખ ક્ષણિક છે; સહજસ્વભાવે થતું સુખ અનન્ત છે અને તેને નાશ થતો નથી. કેટલાક પથ્થવાળાએ પરમાત્માને હાંસીના કરનાર માને છે. પણ વસ્તુતઃ જોતાં કર્મરહિત સિદ્ધ, કેઈની હાંસી કરેજ ક્યાંથી? સિદ્ધપરમાત્મા અવિનાશી છે, પૌલિક વિકારથી રહિત છે. સિદ્ધપરમાત્મામાં એકત્રીસ ગુણે રહ્યા છે, તે પ્રકારાન્તરથી શ્રીમદ્દ જણાવે છે. જ્ઞાનાવરણીયના પંચભેદ ટળવાથી પંચ પ્રકારનું જ્ઞાન ઉત્પન્ન થાય છે. દર્શનાવરણયના નવ ભેદ ટળવાથી નવ ગુણ ઉત્પન્ન થાય છે. વેદનીયના બે ભેદ ટળવાથી આત્મા અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરે છે. મેહનીયની અઠાવીશ પ્રકૃતિ છે પણે તેને દર્શન મેહનીય અને ચારિત્રમોહનીય એ બેમાં સમાવેશ થાય છે. દર્શનમેહનીયના નાશથી ક્ષાયિક સમ્યકત્વ ગુણ ઉત્પન્ન થાય છે; ચારિત્રમેહનીયના નાશથી ક્ષયવરાત્રિ પ્રગટે છે. આયુષ્યકર્મની ચાર પ્રકૃતિ છે, તેના નાશથી તાલિમનરસ્થિતિ પ્રાપ્ત થાય છે. નામકર્મની એકશે ને ત્રણ પ્રકૃતિ છે, પણ તેને શુભ અને અશુભ એ બેમાં સમાવેશ થાય છે. નામકર્મના નાશથી અરૂપી ગુણ ઉત્પન્ન થાય છે. નીચ અને ઉચ્ચ એ બે નેત્રકમના બે ભેદ છે; ગોત્રકર્મના નાશથી અગુરૂ લઘુ ગુણ ઉત્પન્ન થાય છે. અન્તરાયકર્મના પંચભેદ છે તેના नाशथा अनन्तदान, अनन्तलाभ, अनन्तभोग, अनन्तउपभोग मने अनन्तवीर्य એવા પાંચ ગુણ ઉત્પન્ન થાય છે. સર્વ ગુણેને આ પ્રમાણે સરવાળે કરતાં એકત્રીશ ગુણ થયા. આ એકત્રીશ ગુણ ગણવાની રીતિ શ્રીમદે કેવી રીતે કરી હશે તે તેઓ જાણે. અમારા સમજવા પ્રમાણે પાનતારા વગેરેમાં એકત્રીશ ગુણ જુદા પ્રકારે જણાય છે. સિદ્ધપરમાભામાં એ સર્વ ગુણે યુગપતસમયમાં રહે છે, સિદ્ધાત્મામાં કેવલજ્ઞાન અને કેવલદઘેન પણ ગુપત રહે છે. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના મતપ્રમાણે સિદ્ધપરમાત્માને પ્રથમ સમયે કેવલજ્ઞાનનો ઉપયોગ હોય છે અને દ્વિતીય સમયે કેવલદર્શનને ઉપગ હોય છે. તાર્કિક આચાર્યના મત પ્રમાણે બન્નેનાં આવરણ ગુપતા થવાથી બન્ને ઉગ સાથે હોય છે. આ સંબધી વિશેષ ચર્ચા શ્રી પરમાત્મજ્યતિ નામના અમદીય ગ્રન્થમાંથી જોઈ લેવી. શ્રી સિદ્ધપરમાત્માના અનન્તગુણે છે, પણ મુખ્ય ત્રણ તથા એકત્રીશ આદિ વર્ણવ્યા છે. જ્ઞાનાદિ અનન્તગુણના આ
For Private And Personal Use Only
Page #567
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧ ) ધારભૂત સિદ્ધબુદ્ધિપરમાત્મા છે. પરમાત્માના સમાન પિતાના આત્મામાં ગુણે છે, પણ તે કર્મના યોગે તિભાવે છે, તેને પ્રગટ કરવા પ્રયત કરવો જોઈએ. શ્રીમદ્ આનન્દઘનજી કથે છે કે, હે આત્મન ! તું પણ સત્તાએ સિદ્ધપરમાતમારૂપ છે. સુંદર સ્વરૂપવાળી વસ્તુઓને શિરેમણિ છે. હે મારા આત્મારામ ! તું સાંભળી અને પરમાત્મસ્વરૂપમાં તન્મય બની જા! અર્થાત્ તું પરમાત્મસ્વરૂપમાં લીન બન અને પરમાત્માની સાથે એકરસરૂપ થઈને આનન્દના સમૂહભૂત શુદ્ધપરમાત્મપદનું સ્થાન થા!
પ ૭૨.
(ા છે.) मेरे माजी मजीठी सुण एक वात ॥ મિરે સારા વિના ન દુઢિયાત. મેરે છે . रंगीत चुंनडी लडी चीडा, काथा सोपारी अरु पानका बीडा.॥ मांग सिन्दूर सदल करे पीडा, तनकठा डाकोरे, विरहा कीडा.॥
! મેરે | ૨ છે. ભાવાર્થ-સમતા પિતાના આત્મસ્વામિના વિરહે પિતાની જીવનદશા વર્ણવે છે. મજીઠના જેવા રક્ત અને મસ્ત એવા હે મારા આત્મસ્વામિ ! એક મારી વાર્તા શ્રવણુ કર! મારૂં લાલનપાલન કરનાર તું છે માટે તું લાલન કહેવાય છે. તું જ મારા મનમાં મિષ્ટ લાગે છે. હે ચેતન સ્વામિન્ ! તારા વિના હું આનન્દ પામતી નથી. પતિના વિરહે સ્ત્રીને શંગાર આદિ પણ દુઃખ હેતુભૂત થાય છે. સંગીત ચૂનડી, લટ, નાડું, કાથો, સોપારી, પાનનું બીડું, સેંથો અને સિદૂર, આદિ સુખકર વસ્તુઓ પણ ગાઢ પીડા કરે છે અને તનરૂપ કાષ્ટને વિરહરૂપ કીટક પોતાના મુખવડે કરડે છે-કેતરે છે અને તેથી પતિવ્રતા સ્ત્રીને જીવતાં છતાં મૃત્યુના દુઃખને અનુભવ થાય છે. આ કથન અન્તરમાં સમતા અને આત્મા ઉપર ઉતારવાનું છે. અન્ત૨માં ઉતરીને સમતા અને આત્માનું સ્વરૂપ અવલોકવું. સ્થલ જગની ભૂમિકામાં પતિના વિરહે સ્ત્રીની જેવી દશા થાય છે, તેના કરતાં અન્ત૨માં સમતાને ચેતનના વિરહ વિશેષ દુઃખ થાય છે; બાહની સ્ત્રીને પતિના વિરહે આર્તધ્યાન અને શૈદ્રધ્યાન થાય છે. બાહ્યની સ્ત્રી, વિષયની બુદ્ધિથી વિરહનું દુ:ખ પામે છે. વિષયને સ્વાર્થે પ્રેમની ક્ષણિકતાથી, બાહ્ય સ્ત્રી સહજ સુખ પ્રાપ્ત કરી શકતી નથી. બાહ્ય સ્ત્રી અને પતિને વિયેગ અને સંગ ઈન્દ્રજાળની પેઠે ક્ષણિક છે અને ઝાંઝવાના જળની પેઠે બ્રાન્તિરૂપ છે. બાહ્ય સ્ત્રી વિષયપ્રેમ અથવા સ્વાર્થ પ્રેમથી
For Private And Personal Use Only
Page #568
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૧ ) પતિના વિરહે દુઃખ પામે છે, અને તેથી તે તે મેહનીય કર્મના તાબે થાય છે. અન્તરની સમતા સ્ત્રી પોતાના ચેતન સ્વામિના વિરહે દુઃખ પામે છે, પણ આતમસ્વામિને જ્યારે સંગ થાય છે ત્યારે તેને કદાપિ વિયોગ પામતી નથી. સમતા વિરહના ઉદ્ધારથી તે અકળાય છે તેમ અવબધાય છે, કિન્તુ તે મેહનીય શત્રુના આધીન થતી નથી. જેમ જેમ સમતા, આત્મસ્વામિના સ્વરૂપમાં તલ્લીન થાય છે અને મળવાને માટે વિશેષ ઈચ્છા કરે છે, તેમ તેમ તે આત્મસ્વામિના સમુખ ગમન કરે છે અને મેહનીય કર્મની પ્રકૃતિયોને વિખેરે છે. જેમ જેમ તે અન્તરના શુદ્ધ પ્રેમ, શુદ્ધ ભાવના, સમિતિ, ગુપ્તિ અને સંયમ આદિ શૃંગારેને સજે છે, તેમ તેમ તે આત્માભિમુખ થતી જાય છે. તે નીચેના ગુણસ્થાનકને ત્યાગ કરે છે અને ઉપરના ગુણસ્થાનક ઉપર ચઢે છે. સમતાને પ્રથમ દશામાં આત્મસ્વામિનો પક્ષ સંબન્ધ હોય છે. યોગીઓ પરોક્ષપણે આત્માનું ધ્યાન ધરે છે. મતિજ્ઞાન અને શ્રુતસાનવડે આત્મધ્યાન કરી શકાય છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની સહચારિ સમતા, પક્ષ દશામાં આત્માને પરમાત્મદેવરૂપે નિરખીને તેના ઉપર અત્યંત પ્રેમ કરે છે. આત્માવિના સર્વ જગત તેને કઈ પણ પ્રકારે રૂચિકર અને સુખકર લાગતું નથી. આત્મપ્રભુને મળવાને માટે તે તલ-પાપડ થઈ જાય છે. અપ્રમત્ત દશામાં મુનિવરે આત્માને મળવાનેમાટે એકમના થઈ જાય છે અને તે વખતમાં તેની મનોવૃત્તિ સમતા ભાવમાં પરિણમે છે. તે વખતે મુનિવરેનું આત્મસ્વભાવમાં મન લીન થઈ જવાથી તેનું શરીર પણું કઢંગી સ્થિતિમાં આવી પડે છે. શરીરના ભેગે પણ આત્મપ્રભુને પ્રાપ્ત કરે એવી ધૂનમાં તેઓ શરીરની સ્પૃહા કરતા નથી. અપ્રમત્ત દશાના અનુભવને આસ્વાદનારા ગિયે સમતાની વિરહ દશાનું આવું જીવન વૃત્તાંત અનુભવી શકે છે. છઠ્ઠા અને સાતમા ગુણઠાણે રહેલા મુનિયે આત્મપ્રભુને પ્રાપ્ત કરવા અત્યંત તીવ્ર ઇચ્છા કરે છે, પણ પક્ષ દશામાં સાક્ષાત્ સંબધ થતો નથી તેથી તેઓ આત્મવિરહ ઉપર્યુકત વિરહને અનુભવે છે. તેવા મુનિ અન્તરમાં રહેલી સમતા અને આત્માના પાત્રોની જીવન દશાના વૃત્તાંતને અનુભવ કરી શકે છે. સમતા પરોક્ષ દશામાં આત્માને ઓળવા અત્યન્ત પ્રયત્ન કરે છે, તે તેના નીચેના ઉદ્ધારેથી જણાવવામાં આવે છે. जहां तहां दुहुँ ढोल न मित्ता, पण भोगीनर विण सब युग रीता॥ रमणी विहाणी दहाडा थीता, अजहु न आवे मोहि छेहा दीता ॥
• કેરે. રૂ .
For Private And Personal Use Only
Page #569
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૨ ) तन रंग फुन्द भरमली खाट, चुन चुन कलियां विq घाट । रंग रंगीली फुली पहेरुंगी नाट, आवे आनन्दघन रहे घर घाट ।
મે | ક | ભાવાર્થ–સમતા કથે છે કે, હું જ્યાં ત્યાં આત્મપ્રભુને ઢેલ વગાડીને ડું છું, કિન્તુ હે અનુભવમિત્ર ! કયાંય આત્મપ્રભુ બાહ્યમાં દેખાતા નથી, તેમજ અન્તરમાં પણ પક્ષદશામાં સાક્ષાત્ પ્રત્યક્ષપણે દેખાતા નથી અને વળી જ્ઞાન-દર્શન અને આનન્દગુણદિના ભેગી એવા આત્મપ્રભુવિના સર્વ યુગો રિક્ત (શૂન્ય) લાગે છે. જડ વસ્તુને ભોગથી મનુને સાચી શાન્તિ મળી નથી, મળતી નથી અને ભવિષ્યમાં મળનાર નથી. જડવસ્તુમાં જડત્વ રહ્યું છે, જડ વસ્તુમાં આનન્દગુણું નથી. સમતા જવસ્તુઓના ભેગથી દૂર રહે છે. સમતાને ભેગી અપ્રમત્ત ગુણ સ્થાન સ્થિત આત્મા છે. શુદ્ધસ્વરૂપનો ભેગી એવા આત્મપ્રભુવિના ઘણે કાલ નિફેલ થયે; સમતાના આવા ઉગારેથી અવધી શકાય છે કે આત્મપ્રભુને મેળાપ થાય તેજ સમતા સત્યાનન્દને પ્રાપ્ત કરી શકે. અપ્રમત્ત આત્મપ્રભુવિના સમતાને ભોગી અન્ય કોઈ નથી. સમતા થે છે કે, રાત્રી ગઈ અને દહાડે છે, તે પણ અદ્યાપિપર્યત મને છેહના દેનાર આત્મપ્રભુ મારા ઘેર આવ્યા નથી, સારાંશ કે અનુભવજ્ઞાનરૂપ સૂર્યોદય થયો છે, તે પણ પ્રત્યક્ષપણે અસંખ્યાત પ્રદેશરૂપ ઘરમાં આત્મપ્રભુ પધાર્યા નથી. શ્રતજ્ઞાનની આત્મસંબધી પરિપકવ જ્ઞાનદશાને અનુભવજ્ઞાનમાં ગણી શકાય છે. શ્રુતજ્ઞાનરૂપ પાનનો રસ તે અનુભવજ્ઞાન અવધવું. રાત્રીમાં પરભાવરૂપ અન્ય સ્ત્રીના ઘેર પરિભ્રિમણ કરવા ગએલા ચેતનસ્વામી, દિવસ થતાં તે પિતાના ઘેર સાક્ષાત દર્શન દે છે. અને અત્ર તો અનુભવજ્ઞાનરૂપ દિવસ થતાં પણ પ્રત્યક્ષપણે આત્મપ્રભુ છદ્મસ્થાવસ્થામાં પિતાના ઘેર આવતા નથી, તેથી સમતાને વિશેષ ખેદનું કારણ ઉત્પન્ન થાય છે.
- સમતા પિતાના શરીરના શંગારની સર્વથા તૈયારી કરી રહેલી છે અને તે પરોક્ષદશામાં પણ આત્મપ્રભુને વિનવીને પિતાની નિર્મલતા પ્રકટ કરે છે કે, ફાલેલે એ મારા તનને રંગ છે અને ભારે ખાટલે છે, તથા કલીયો ચુણી સુણીને રસ્તા પર વેરૂં છું, રંગમાં રંગાયેલી એવી અને પ્રફુલ્લ થએલી એવી હું વેલને પહેરું છું. તે હવે આપ શ્રી આનન્દઘન, ઘરમાં આવે છતેજ મારી શોભાને વધારે છે. એમ મારી માન્યતા છે.
આધ્યાત્મિક દૃષ્ટિથી વિચારીએ તે સમતાનું રમણતારૂપ રંગથી અંગ રક્ત છે, તેમ મનની સ્થિરતારૂપ ભારે ખાટલીમાં સમતા પડી રહે છે.
For Private And Personal Use Only
Page #570
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૩) શુભાધ્યવસાયરૂપ પુષ્પની કલિયો યોગમાર્ગમાં પાથરવામાં આવે છે. આત્મા ઉપ૨ઉપરના ગુણસ્થાનકમાં પ્રવેશ કરે છે ત્યારે, શુભાધ્યવસા
રૂપ પુષ્પકલિકાઓની સુગંધથી પ્રમોદ પામે છે અનુભવ રંગમાં રંગેલા વેષને સમતા પહેરે છે. અસંખ્યાત પ્રદેશરૂ૫ ઘરમાં સમતા રહે છે અને તેમાં પિતાના આત્મપ્રભુને ઉપર્યુક્ત સાજ સજીને બોલાવે છે. આત્મપ્રભુ જ્યારે સમતાના ઘરમાં આવે છે ત્યારે, સમતાની શોભામાં અનન્તગુણી વૃદ્ધિ થાય છે. પિતાના આત્મપ્રભુને ઘરમાં લાવવા માટે સમતા આ પ્રમાણે અત્તરંગ સાધનને સજે છે અને આત્મપ્રભુની ભક્તિમાં લયલીન બને છે. આત્મપ્રભુની ઉત્તમ ભક્તિમાં લીન બનેલી, એવી રામતાના ઘેર આનન્દના ઘનભૂત એવા ચેતન પ્રભુ પધારે છે ત્યારે ઘરનો ઘાટ શેભે છે; એમ શ્રી આનન્દઘન કથે છે.
पद ७३.
(રા વેવારો.) भोले लोगा हुं रडं तुम भला हांसा ॥ सलुणे साजनविण कैसा घरवासा. ॥ भोले० ॥१॥ सेज सुहाली चांदणी रात, फुलडी वाडी उर सीतल वात ।। सघली सहेली करे सुखशाता, मेरा तन ताता मूआ विरहा
માતા | મોજે છે ૨ ભાવાર્થ:–અનુભવ પરિણતિ પિતાના ચેતન સ્વામિના સંબન્ધમાટે અનેક તર્યો કર્યા કરે છે અને ચેતન પ્રભુની પ્રાપ્તિ માટે ચેતનના ધ્યાનમાં નિમગ્ન થએલી છે. આત્મસ્વામિની ઘરમાં આવવાની વાટ જુએ છે, કિન્તુ તે દેખાતા નથી તેથી તે અન્તરમાં દીલગીર થઈને રહે છે, તેને દેખીને અલોકે હસે છે, તે સમયે અનુભવ પરિસુતિ કહે છે કે, હે ભેળા લેકે! હું મારા દુઃખથી રહું છું અને તમે ભલા હસો છે? મારા દુઃખની તમારા મનમાં કંઈ અસર થતી નથી, એમ વ્યાવહારિક પ્રત્યક્ષ સ્થિત વૃત્તાંતથી મને સમજાય છે. હે લેકે! તમે વિચારે તે ખરા કે સલુણું સ્વજનવિના અસંખ્યાત પ્રદેશરૂપ ઘરમાં કેવી રીતે વાસ કરી શકાય ?–સુંવાળી શય્યા, ચાંદની રાત, પુષ્પવાળી વાડી અને તેને શીતલ વાયુ, તેમજ સર્વ સખી સુખશાતાની વાર્તાઓ કરે છે, પણ આવા સાનુકુળ સુખકર સંગોમાં મારા ચેતનપ્રભુવિના મારું શરીર તપી જાય છે અને ચેતન પતિના વિરહથી મત્ત થએલી-જાણે મરી ગએલી-સ્ત્રીના જેવી દશાને અનુભવું છું.
ભ. ૪૦
For Private And Personal Use Only
Page #571
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૪ ) અન્તરમાં અનુભવ પરિણતિનું ઉપર્યુક્ત સ્વરૂપ અવધવાનું છે. બાહ્યમાં આવી સ્ત્રીની દશાવાળાં પાત્રોનો પાર નથી, પણ તેવાં પાત્રોની ક્ષણિકતા છે, માટે શ્રીમદ્ આનન્દઘનજી આન્તરિક પાત્રનું અદ્ભુત સ્વરૂપ દર્શાવે છે. અનુભવ જ્ઞાન પરિણતિનો સ્વામી આત્મા છે. અનેક આગમનું પરિશીલન કરતાં અનુભવ પરિણતિ પ્રગટે છે. અનુભવ પરિણતિને આમાની સાક્ષાત્ સંગતિવિના ગમતું નથી. ચેતનપર તેની અન્તરની સુરતા અને રમણતા લાગી છે, તેથી તે ભેળા મનુષ્યની આગળ પણ તે વાતને જ કથે છે. પુરૂષ સમાગમને પ્રોત્સાહિત કરનારાં બાહ્ય સાધનોની પેઠે તે અતર સાધનને પણ વર્ણવે છે. તમય દશારૂપ સુંવાળી શા છે, નિર્મલ શ્રુતજ્ઞાનરૂપ ચન્દ્રરાત્રી પ્રગટી રહી છે, ચારિત્ર પાલન વૃત્તિરૂપ પુષ્પવાટિકામાંથી શુભાધ્યવસાયરૂપ સુર્ગધીને પ્રવાહ વહે છે અને શુદ્ધ પ્રેમરૂપ શીતલ વાયુ વહ્યા કરે છે. આવા સાનુકૂળ સુખકારક સંયોગમાં ચેતન પતિવિના અનુભવ જ્ઞાન પરિણતિ અત્યન્ત તપ્ત બને છે અને મૃતપ્રાય જેવી લીન દશામાં આવી જાય છે; એમ તે હૃદદ્વારથી સ્પષ્ટ ઉચ્ચરે છે. આત્મજ્ઞાન સમાધિમાં મસ્ત રહેનારા મુનિવરેના હૃદયમાં આવી જ્ઞાન પરિણતિ ખીલી શકે છે. અનુભવ પરિણતિ ખીલતાં આત્માવિના બાહ્ય દશામાં ચેન પડતું નથી; સાંસારિક વિષય ભાગમાં રૂચિ વા અરૂચિની ભાવના રહેતી નથી અને તત્સમયે અનુભવ પરિણતિ–ઉચ્ચ ભૂમિકામાં આત્મપતિનું અલૌકિક મહત્વ અનુભવે છે. આત્મસ્વરૂપ વિલીન દશાની મૂર્છારૂપ સમાધિમાં તે જગતને ભુલી જાય છે અને નિર્વિકલ્પ સુખને પક્ષ દશામાં યાકિંચિત્ અંશે અનુભવ કરે છે; કિન્તુ તેના મનમાં આત્મ
સ્વામિને સાક્ષાત્ મળવાની ધૂન લાગી રહી હોય છે. સહજ સમાધિ દશાના કિંચિત્ અંશને અનુભવીને જેઓ અપ્રમત્ત દશાને શોભાવે છે, એવા મુનિવરોને અનુભવ પરિણતિની ભાવનાનો અનુભવ આવે છે અને તેથી તેઓ અન્તરની સુખલીલામાં મસ્તાન બનીને દુનિયા તરફ આંખ મીંચામણું કરે છે. દુનિયાના લોકેની બાહ્ય પ્રવૃત્તિને સ્વમસમાન ક્ષણિક લેખીને મુનિવરો આત્મામાંજ ચિત્ત રાખ્યા કરે છે અને તેથી તેઓને આત્માનો સાક્ષાત્કાર કરવા અત્યન્ત તીત્રોત્સાહ અને શીવ્રતા એ બન્નેની સાથે સમાગમમાં આવવું પડે છે. તેઓ જ્યાં જાય છે ત્યાં આત્માની વાર્તા ચર્ચ છે. શરીર છતાં શરીર મારું નથી એવી ભાવનામાં આરૂઢ થાય છે; એવા ઉપર્યુક્ત જ્ઞાનસમાધિમગ્ર મુનિવરેને, અનુભવ પરિણતિના ઉદ્ધારનો અનુભવ આવે છે. અનુભવ પરિણતિરૂપ સ્ત્રી પિતાના ચેતનસ્વામિ સંબધી જે કથે છે તે આગળ જણાવે છે,
For Private And Personal Use Only
Page #572
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫) फिर फिर जोउ धरणी अगासा, तेरा छिपणा प्यारे लोक तमासा॥ न वले तनतें लोही मांसा, सांइडानी बे धरणी छोडी निरासा. ॥
_| મો. | ૩ | विरहकु भावसों मुज कीया, खबर न पावो तो धिगमे राजीया ॥ दही वायदो जो बतावे मेरा कोइ पीया,आवे आनन्दघनकरुंघरदीया.
! મો | ૪ | A ભાવાર્થ-અનુભવ પરિણતિ કથે છે કે, હે આત્મન ! તારૂં પ્રત્યક્ષ દર્શન કરવાને માટે વારંવાર પૃથ્વી અને આકાશને નિરખું છું, પણ હે પ્રિય ! તારું આચ્છાદિતત્વ વા તારું ગુપ્ત થઈ જવું, લેકમાં તમાસા જેવું છે; અસંખ્ય સૂર્યકરતાં પણ જેને અનતગણે પ્રકાશ છે તેનું દેહમાં છુપાઈ જવું એ શું ! આશ્ચર્યકર વૃત્તાંત નથી? તારી શોધ માટે આટલો બધો પ્રયત્ન છતાં, તેમજ મારી શોધક બુદ્ધિ અપૂર્વ છતાં તું મારી આંખે સાક્ષાત્ દેખાતો નથી, તેથી લોકોમાં આશ્ચર્ય ઉત્પન્ન થાય છે કે, અહો! આત્માનું આ કેવું ચરિત્ર છે? હે આત્મસ્વામિન્ ! મારી આવી દશામાં તું છુપાઈ રહીને તેમાં તમાસો ઉત્પન્ન કરે છે, પણ સંતાકુકડીની રમત જેવી કીડા કરવી, હવે તને ઘટતી નથી. તું મને મળતો નથી માટે લોકમાં તમાસે થાય છે, તેથી મને મનમાં બહુ લાગી આવે છે અને શરીરમાંથી લોહી અને માંસ કેમ ગળી જતું નથી? ટળી જતું નથી? ઇત્યાદિ ચિંતવાય છે. અરે! સ્વામિથી ત્યજાએલી નિરાશાવાળી સ્ત્રીના શરીરમાંથી માંસ અને રૂધિર હીન થઈ જાય એમાં શું કંઈ આશ્ચર્ય છે? મને પણ આજ દશા હે આત્મસ્વામિન્ ! તમારા વિરહે અનુભવાય છે. તે સ્વામિન્ ! તમે બેટા ભાવથી મારે વિરહ ર્યો છે;–અનાદિકાળથી રાગદ્વેષને મલીન ભાવથી આત્માએ અનુભવ પરિણતિ સાથે સંબંધ રાખે નથી. રાગ અને શ્રેષના પરિણામને ભાવ કહે છે. અનુભવ પરિણતિ સ્વકીય સ્વામિને ઉપાલભ આપવાને માટે મારી સાથે બેટા ભાવથી વિરહ કર્યો એમ કથે છે. આ બાબતનું હવે તમે યથાર્થ જ્ઞાન ન પામે તે મારા જીવતરમાં ધિક્કાર છે; એમ અનુભવ પરિણતિ કથે છે. પુનઃ તે વિશેષતઃ કથે છે કે, કેઈ વાયદો દઈને મારા આનન્દઘનરૂપ આત્મસ્વામિને બતાવે છે, મારા ઘરમાં મંગલ મહત્સવના દીપકે કરું. .
અનુભવ પરિણતિએ પોતાના સ્વામિપ્રતિ કરેલી વિજ્ઞપ્તિને સાર અધ્યાત્મ તત્ત્વજ્ઞાતાઓના અનુભવમાં આવી શકે તેમ છે. પિસ્તા
For Private And Personal Use Only
Page #573
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૬) લીશ આગમ અને સુવિહિત આચાર્યોના બનાવેલા અધ્યાત્મ ગ્રન્થો અને દ્રવ્યાનુયોગના ગ્રન્થો વાંચવાથી અનુભવ પરિણતિનું સ્વરૂપ પરિપકવ દશામાં અવધી શકાય છે. શ્રુત જ્ઞાનનું ફળ અનુભવ પરિશુતિ છે. જૈનાગ વાંચવા માત્રથી અનુભવ પરિણતિ એકદમ ઉત્પન્ન થઈ જતી નથી; કિન્તુ આગમનું મનન, સ્મરણ, વારંવાર કરીને તેને રસ સ્વાદવામાં આવે છે ત્યારે અનુભવ પરિણતિ ખીલી ઉઠે છે, માટે અનુભવ પરિણતિ ખીલવવા જૈનસિદ્ધાન્તનું શ્રવણ મનન કરવાની આવશ્યકતા છે. કેટલાક શુષ્ક જ્ઞાનિયો અનુભવ પરિણુતિને બેટો ડેલ ધારણ કરે તે–તેઓની તેવી દશાથી, તેઓ પોતાના આગળના માર્ગમાં પોતેજ વિધ્ર નાખે છે. અધ્યાત્મ શાસ્ત્રોના પરિશીલનથી અને અન્તરમાં અધ્યાત્મ તત્વરમણુતાથી અનુભવ પરિણતિ ખીલી શકે છે. અનુભવ પરિણતિથી આત્મા ભિન્ન નથી. આત્માવિના અનુભવ પરિણતિ નથી. અનુભવ પરિણતિની શુદ્ધતા, શુદ્ધપ્રેમ દશા અને આત્મામાં એક નિષ્ઠા કેવી છે તે તેના ઉપર્યુક્ત ઉદ્વારથી સહેજે જણાઈ આવે છે. અનુભવ જ્ઞાન પામતાં આત્મામાં આ બાબતને આભાસ થાય છે. મન, વાણી અને કાયાની પવિત્રતા પણ અનુભવ પરિણતિના યોગે થાય છે. સારાંશ કે ત્રિયોગ પણ સંવર હેતપણે પરિણમે છે. અનુભવ જ્ઞાન પરિણતિના ગે કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે અને આત્મા તે પરમાત્મપદરૂપ બને છે. અનુભવ જ્ઞાન પ્રાપ્ત કરવામાટે ગીતાર્થ મુનિવરેની સેવા કરવી જોઈએ. મન, વાણી અને કાયાથી ભિન્ન એવા આત્માના વિચારમાં તલ્લીન થઈ જવું જોઈએ. આ પદના અન્ય ઘણું ભાવાર્થ લખવા હોય તો લખી શકાય તેમ છે.
પ૬ ૭૪.
(ા વસંત.) ચાલુદ્ધિમરીૌન ગાત, કહારીને વેતન જ્ઞાન ગાતા થા. શા कुत्सित साख विशेष पाय, परमसुधारस वारि जायः ॥या० ॥२॥ जीया गुन जानो और नाही, गले पडेंगी पलकमाहि. ॥ या०॥३॥
ભાવાર્થ-અન્તરમાં રહેલી સુમતિ, સ્વકીય ચેતન પ્રભુપર શુપ્રેમ ધારણ કરીને તેમને શિખામણ આપે છે કે, હે જ્ઞાનસ્વરૂપ ચેતન સ્વામિન્ ! કુબુદ્ધિ ,મરી પર આપ રીઝવ્યા છે, પણ તેની જાત કાણું છે? તે તમે જાણે છો? તે તો મેહનૃપતિની પુત્રી છે; એવી કુબુદ્ધિનું જે આપ સૂક્ષ્મદષ્ટિથી સ્વરૂપ વિલકશે તે આપ પ્રાણુતે પણ તેના સામું જોવાનું મન કરી શકશે નહિ.
For Private And Personal Use Only
Page #574
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૭ )
કુબુદ્ધિથી હિંસા કરવામાં પ્રવૃત્તિ થાય છે. મુદ્ધિથી અન્યના પ્રાણને નાશ કરવા મનુષ્યે મહા યુદ્ધો કરે છે. બુદ્ધિથી પ્રેરાયલા મનુષ્યે પેાતાની પવિત્ર જિન્હાને અસત્ય વિષ્ઠાથી મલીન કરી, ભૂંડના આચરાને અન્તરમાં પ્રગટાવે છે. બુદ્ધિથી પ્રેરાયલા જીવા ચારી અને વ્યભિચારમાં આંખ મીંચીને દુ:ખના ઢગલા દેખવા છતાં પ્રવૃત્તિ કરે છે. બુદ્ધિની પ્રેરણાથી મનુષ્યા લક્ષ્મીની વૃદ્ધિ કરવામાં અનેક પ્રકારનાં પાપાને સેવે છે અને વજસમાન કઠીન હૃદય કરે છે અને અન્ય જીવાના પ્રાણતત્ત્વને ચુસી લેઈ રાક્ષસની ઉપમાને ધારણ કરે છે. કુબુદ્ધિના ચેાગે મનુષ્યા ક્રોધ કરીને સ્વપરની અવનતિ કરવા, અન્ય અને જડની પેઠે પ્રવૃત્તિ કરે છે. બુદ્ધિના યોગે મનુષ્યા અનેક પ્રકારની આઘોપાધિયામાં અભિમાન કૅપીને, કીટક જેવા છતાં પેાતાને મહાન કલ્પીને દુ:ખના દરિયામાં પ્રવેશ કરે છે. રાવણ અને દુર્યોધન જેવા યાદ્દાઓનું માનવડે અહિત કરનાર ખરેખર કુમતિજ છે. કુમતિના પ્રેર્યાં મનુષ્યા અનેક પ્રકારની કપટકળાઓમાં પેાતાનું દક્ષત્વ માનીને સાઈના ઘરના મકરાની પેઠે મકલાય છે અને પેાતાનું તથા અન્ય મનુષ્યોનું અહિત કરીને દુર્ગતિમાં જાય છે; હૃદયરૂપ સ્વચ્છાકાશને કાળું કરનાર કપટસમાન અન્ય કોઈ નથી.
ને હૃદયમાં કપટની વૃત્તિ છે તેા શું ? ખાદ્યના આચારો નાટકીયાના આચારો કરતાં વિશેષ કિમ્મતવાળા છે? બુદ્ધિના પ્રેયા મનુષ્ય લાભદેષના ઉપાસક અને છે; દુનિયાની વસ્તુઓ કે જે ધનાદિક તરીકે કલ્પાય છે તેનાથી આત્મા ભિન્ન છે. આત્માની બાહ્યવસ્તુ નથી છતાં, કુબુદ્ધિના યોગે મનુષ્યો લાભદોષમાં રક્ત થઈ-પેાતાનું જીવન સુખે ગુજારી શકે તેવી સ્થિતિ છતાં-પરવસ્તુઓના સંચયમાં અનેક પ્રકારની અનીતિને આચરે છે અને સર્વે જીવાનું ભલું કરવાના સિદ્ધાંતને પાતાલમાં ઘાલે છે. કુબુદ્ધિના યોગે કામરાગ, એહરાગ અને દૃષ્ટિરાગમાં મનુષ્યા ફસાય છે અને સર્વ આત્માઓને સમાનદૃષ્ટિથી જોવાના ઈશ્વરીયસૂત્રને ભૂલી જાય છે. બુદ્ધિથી પ્રેરાયલા મનુષ્યા અન્યાના ઉપર દ્વેષ કરે છે. દ્વેષથી પેાતાના ગુણા પણ દોષરૂપે પરિણમે છે. મનુષ્યોની આંખમાંથી દ્વેષરૂપ ઝેર જો નીકળી જાય તે, પરમાત્માનું દર્શન કરવામાં કોઈ જાતના વાંધે રહે નહિ. મૈત્રીભાવરૂપ કલ્પવૃક્ષ, દ્વેષાગ્નિથી ભસ્મીભૂત થાય છે. મનુષ્યા કેવલજ્ઞાન ન પ્રાપ્ત કરે ત્યાંસુધી વીતરાગ કહેવાતા નથી; મનુષ્ય, દોષ અને અપરાધને પાત્ર છે. મળેલી શક્તિયાના દ્વેષથી દુરૂપયોગ કરીને કોઇનું–શત્રુનું પણ ભૂંડું કરવા પ્રવૃત્તિ કરવી, એનાસમાન અન્ય નીચપણું નથી. મનુષ્યેાની ચક્ષુમાંથી દ્વેષઅગ્નિ ટળે છે
For Private And Personal Use Only
Page #575
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૮ )
તે, તેઓની ચક્ષુમાં અમૃત વસે છે અને તેથી તેએ સર્વત્ર દયાભાવ અને પ્રેમભાવ રાખતાં શીખે છે. દ્વેષરૂપ દાવાગ્નિથી હૃદય બળીને ખાખ થઈ જાય છે માટે કોઇની પણ ઈર્ષ્યા કરવી એ મનુષ્યનું ઉત્તમ લક્ષણ ગણાય નહિ. સર્પની દાઢમાં ઝેર હાય છે, સિંહની મૂછમાં ઝેર હોય છે તેમ, મનુષ્યોને તેઓના હૃદયમાં-ઇર્ષ્યારૂપ ઝેર ડાય છે. કોઈ જીવપર ઈર્ષ્યા કરવાથી આત્માની શક્તિયા ઘટવા માંડે છે અને તેથી-ઈર્ષ્યારૂપ ક્ષારથી હૃદયરૂપ ક્ષેત્ર ખારૂં થવાથી, તેમાં ધર્મબીજ વાવવામાં આવે છે તે તે ઉગી શકતું નથી.
મનુષ્યા, બુદ્ધિના યોગે કલેશ કરે છે; પરદેશી ફાફડાના કાંટાઓના કરતાં અનન્તગણું દુઃખ દેનાર કલેશ છે. કલેશથી કુસંપનાં બીજ વાવીને મનુષ્યા તેનું ઝેરી ફળ આસ્વાદે છે. મનુષ્યેા પરસ્પર કલેશ કરીને, મેટાં યુદ્ધો કરીને પોતાની જાતના નાશ કરે છે.કુબુદ્ધિની પ્રેરણાથી મનુષ્યેામાં જ્યાં ત્યાં કલેશના આન્તરિક રોગો ફાટી નીકળે છે અને તેથી દુનિયાની પાયમાલી-પૂર્વ ઘણીવાર થઇ છે, વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે. કલેશથી મનુષ્યા કદી ઉચ્ચ બની શકતા નથી. કલેશ અને દારૂમાં બેભાન કરવાની શક્તિ રહી છે. બુદ્ધિની પ્રેરણાથી મનુષ્યા અન્યાના ઉપર આળ પણ ચઢાવે છે. તાપ વા અન્દુકથી અન્યનું જેટલું અહિત કરી શકાય છે તેના કરતાં, અન્યાને આળ દેવાથી સ્વપ રનું અનન્તગણું અહિત કરી શકાય છે. અન્યોને આળ દેવાથી પેાતાના સદ્ગુણે, ટળી જાય છે અને પરભવમાં સીતાની પેઠે અહેતુક આળના દોષના ભાગીદાર થવું પડે છે. “ જેવા આઘાત તેવા પ્રત્યાઘાત. ” તેની પેઠે આળનું ફળ આળજ છે. કુમુદ્ધિથી પ્રેરાયલા મનુયેા પરની ચાડી કરે છે. અમુકે આમ કર્યું અને અમુક, અમુક કાર્ય કરતા હતા; આવી પૈશુન્ય વૃત્તિથી મનુષ્ય મનુષ્યજાતિ ધારણ કરે છે તાપણુ, અન્તરથી તે મનુષ્યત્વને ધારણ કરી શકતા નથી. મ્મુદ્ધિથી જડ વસ્તુઓ કે જે રૂચિકર લાગે છે, તેના સંબન્ધી રતિ થાય છે અને અરૂચિકર પદાર્થોથી અતિ થાય છે. બુદ્ધિથી પ્રેરાયલા મનુષ્ય પરજીવાની નિન્દા કરીને ગુણાનુરાગને બાળી ભસ્મ કરે છે. બ્રુદ્ધિની પ્રેરણાથી મનુષ્યા માયા અને મૃષાવાદ દેષને સેવે છે. ચુબુદ્ધિની પ્રેરણાથી મનુષ્યા હૃદયમાં મિથ્યાત્વશલ્યને ધારણ કરે છે. આંબાના ફળને શાખ કહે છે; ખગડેલી અર્થાત્ જેના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ અગડી ગયેલ શાખને કુત્સિત શાખ કહે છે. ચેતન ! પરમામૃત સમાન એવી હું સુમતિ, તેને ત્યાગ કરીને હું ચેતન ! તું કુત્સિત શાખસમાન એવી
For Private And Personal Use Only
Page #576
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૯) કુબુદ્ધિ ઉપર વારી જાય છે, પણ ઉપર્યુક્ત કુમતિનાં કાર્યોને વિચાર કરીશ તે તને સત્યની પરીક્ષા થશે. કહ્યું છે કે,
ો છે मणिर्लुण्ठतुपादाने काचः शिरसिधार्यताम् ।
परीक्षककरप्राप्ते काचः काचोमणिर्मणिः ॥ १॥ મણિ, પાદમાં અથડાઓ અને મસ્તકપર કાચને ધારણ કરે, પણ પરીક્ષકના હાથમાં તે બે પ્રાપ્ત થતાં, મણિ તે મણિ રહેવાની અને કાચ તે કાચજ રહેવાનું. હે ચેતન સ્વામિન્ ! આ દૃષ્ટાન્તની પેઠે આપ અન્તરમાં ઉંડા ઉતરીને વિચારશે તે કુબુદ્ધિ અને મારું યથાર્થ સ્વરૂપ અવબોધી શકશો. હે આત્મન ! ગુણ અને અવગુણુના ભેદને સમજે, કેમકે જગતમાં જેનામાં ગુણ હોય છે તેને આદર થાય છે. ગુણવિનાને ઘટાટોપ કંઈ મૂલ્યવાળો ગણું નથી. જ્યાં ત્યાં ગુણોજ પૂજવા યોગ્ય થાય છે અને દુર્ગણે ત્યાગ કરવા ગ્ય થાય છે. કુબુદ્ધિ દુર્ગણોને ભંડાર છે, તેને સામું જોતાં અને તેના પ્રતિ જરા પ્રેમ દેખાડતાં તમારા ગળે વળગી પડશે અને તે ચુડેલની પેઠે દુઃખ દેવા અનેક પ્રકારના પ્રયત્નો કરશે. તમારામાં વિવેક દષ્ટિ જાગ્રત થઈ છે, માટે હવે મારા કથનને પરિપૂર્ણ વિચાર કરે, કેમ કે સુબુદ્ધિને પ્રાપ્ત કરતાં અનેક વર્ષો વીતે છે અને કુબુદ્ધિ તો એક પલકમાં પ્રાપ્ત થાય છે. મનુ અન્તરમાં ઉંડા ઉતરીને વિચારશે તે, પ્રત્યેક મનુષ્યને કુબુદ્ધિ અને સુમતિની અશુભ અને શુભ ફુરણુઓ જે જે પ્રસંગો પામીને થાય છે તે જણશે. ક્ષણે ક્ષણે પિતાના મનમાં ઉત્પન્ન થતી સુમતિ વા કબુદ્ધિને જોવાની મનુષ્યએ ટેવ પાડવી અને પાપ કરવાની બુદ્ધિ ઉત્પન્ન થાય તેને તુર્ત દાબી દેવી અને તે જ વખતે સ્વપ૨ કલ્યાણના શુભ વિચાર કરવા. સુમતિ પિતાના ચેતન સ્વામિને અસત્ સંગતિનું દષ્ટાન્ત આપીને જાગ્રત કરવા નીચે પ્રમાણે હિતશિક્ષા આપે છે. रेखाछेदे वाहिताम, पढीयमीठी सुगुणधाम. या०॥ ४ ॥ ते आगे अधिकरीताही, आनन्दघन अधिकरी चाही.या०॥५॥
ભાવાર્થ –સુમતિ કહે છે કે, હે આત્મસ્વામિન્ ! કુબુદ્ધિની સંગતિ કરવાથી તમારી અત્યંત હાનિ છે. કુસંગતિથી ગમે તેવા પુરૂષ પણ નીચ બની ગયા છે. કુસંગતિથી સત્તા, બળ, લક્ષ્મી, બુદ્ધિ વગેરેને નાશ થાય છે. સુમતિ, દષ્ટાન્તદ્વારા જણાવે છે કે, કાટની રેખા તેજ તાબાને છેદી નાખે છે. હે સુગુણધામ! આ મીઠી વાતને વિચા
For Private And Personal Use Only
Page #577
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૦ ) રશે. ઉપર્યુંકત દષ્ટાતથી પણ અધિક ઉપમા હે આનન્દઘન ચેતનસ્વામીન ! શું તમે ચાહે છે? કુમતિને માટે આ જડ દષ્ટાતથી સમજશે કે કાટ જેવી જડ વસ્તુમાં તાંબાને છેદવાની શક્તિ છે, તે કુબુદ્ધિમાં તેના કરતાં અનંત ગણુ શક્તિ-આપની હાનિ કરવામાટે હોય, તેમાં કંઈ આશ્ચર્ય નથી. હે ચેતન સ્વામિન્ ! આપને રાશીલક્ષ જીવનમાં કુબુદ્ધિએ અનન્તિવાર પરિભ્રમણ કરાવ્યું છે. જડવસ્તુઓમાં અહં અને મમત્વ કરાવનાર કુબુદ્ધિ છે. આપનું ધન તે આપની બનીને ફોલી ખાય છે. પાંચ પ્રકારના પ્રમાદને કરાવનાર કુબુદ્ધિના પાશમાં આપ સપડાઈ જાઓ છો, કેમ કે ચાર પ્રકારના કષાયથી તે આપને સદાકાળ પિતાના તાબામાં રાખે છે. બુદ્ધિની ઈન્દ્રજાળમાં ફસાવાથી તમે કુબુદ્ધિની લીલાઓમાં આસકત બને છે અને તમારું અમૂલ્ય જીવન ધૂળના કરતાં પણ લધુ કરવા પ્રયત્ન કરે છે, તેમજ સત્યને અસત્ય સમજે છે અને અમૃતને ત્યાગ કરી વિષયરૂપ ઝેરના પ્યાલા પીવા પ્રયત્ન કરે છે, તે કઈ રીતે આપને હિતકર નથી. આપ વિવેકજ્ઞાને જે વિચારશે તો મારૂં કથેલું સર્વ સત્ય જણાશે. આથી આનન્દના ઘનભૂત આત્માએ સુમતિનું કથન હૃદયમાં ઉતાર્યું અને શુદ્ધ પ્રેમવડે સુમતિની સંગતિ ઇચ્છી; એમ આનન્દઘન કથે છે.
पद् ७५.
(રાગ વસંત.) लालन बिन मेरो कुन हवाल, समजे न घटको निठुर लाल.॥
.. સાસન છે ? वीर विवेक जुं मांजि मांयि, कहा पेट दइ आगें छिपाइ.॥
| || સાજન | ૨ | तुम भावे जोसो कीजें वीर, सोइ आन मिलावो लालन धीर.॥
| | કાન || 3 || ભાવાર્થ –સુમતિ કથે છે કે, હે વીર વિવેક મિત્ર! લાલન, પાલન કરનાર એવા આત્મસ્વામીવિના મારા શા હાલ થવાના?–હાલને ઠેકાણે હવાલ શબ્દ રૂઢ થયેલ છે. નિષ્ફર એવો લાલ, મારા મનની દશા સમજી શકતો નથી. હે વિવેક મિત્ર ! મારા હૃદયમાં જે છે, તે તમે સર્વે જાણે છે. પેટ દીધા પછી તમારી આગળ શું છુપાવવા ગ્ય છે? અર્થાત્ મેં તમારાથી કઈ વાત કરવામાં કંઈ પણ છુપાવ્યું નથી. મારું હદય જેવું છે તેવું આપની આગળ ઉઘાડું કર્યું છે. જગતમાં પણ
For Private And Personal Use Only
Page #578
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨૧ )
કહેવત છે કે, જેને પેટ દેવું તેનાથી કંઈ છુપાવવું નહિ. હું વીર વિવેક ! હવે તમને જે રૂચે તે કરે અને લાલન અને ધીર એવા આત્મસ્વા મિને મેળવી આપેા. આપની ફરજ હવે આપે મજાવવી જોઇએ.
સુમતિનું આત્મપ્રતિ ઉક્ત વચન યાગ્ય અને અસરકારક છે. સુમતિ શ્રી પતિવ્રતા છે તેથી તે આટલુંબધું હૃદય ભેદી ભાષણ કરીને વિવેકને પેાતાનું દુઃખદ વૃત્તાંત જણાવે છે. જગની સ્થૂલ ભૂમિકામાં પણ જે પતિવ્રતા સ્ત્રીઓ છેતે પેાતાના પતિવિના અન્યને કદાપિ ઇચ્છતી નથી, પોતાના પતિ કદાપિ કોઈ કારણવશાત્ તરાડે છે તેાપણ તે પતિવ્રતાના ધર્મથી ભ્રષ્ટ થતી નથી. પોતાના શુદ્ધ આચારા અને શુદ્ધ વિચારાથી પ્રાણાન્તે પણ ભ્રષ્ટ થતી નથી. સતીના ધર્મથી એક તસુમાત્ર પણ દૂર થતી નથી. સતીના ધર્મમાં તે પેાતાનું સર્વસ્વ હિત સમાયેલું માને છે, તેથી તે જગમાં સતી એવા મહાન બિરૂદને ધારણ કરીને જગમાં સર્વત્ર કીર્તિ પ્રસરાવે છે. સુમતિ સ્ત્રીતા તેના કરતાં પણ ઉત્તમ અને આત્માની સ્ત્રી હાવાથી પેાતાના સ્વામિપ્રતિ તેના અત્યંત વિશુદ્ધ પ્રેમ હોય તેમાં કંઈપણ આશ્ચર્ય નથી. તે વિવેક મિત્રની આગળ પોતાનું હૃદય પ્રકાશે છે, તેથી તેનું હૃદય નિર્મલ સ્વચ્છ સરાવરની પેઠે શેાભાપાત્ર બની રહ્યું છે; તે હવે પુનઃ અનુભવને જે વિજ્ઞપ્તિ કરે છે તે અત્ર જણાવવામાં આવે છે,
अमरेकरे न जात आध, मनचंचलता मिटे समाध ला० ||४|| जान विवेक विचारकी, आनन्दघन कीने अधीन ला० ॥५॥
ભાવાર્થ:—સુમતિ કથે છે કે, હે વિવેક ! અમારા કરવાથી–મન ચંચલતારૂપ આધિ જતી નથી અને મનની સમાધિ મટી જાય છે, માટે હે સન્મિત્ર વિવેક ! ત્હારી આગળ ઉપર્યુક્ત સર્વ આત્મવૃત્તાંતનું નિવેદન કરવું પડે છે; મેં મારાથી બનતા સર્વે ઉપાયો કર્યાં કિન્તુ તેથી આત્મસ્વામિને કંઈ અસર થતી નથી અને તેથી મારા મનમાં વિશેષ ચિન્તા–ઉદ્વેગ, ચંચલતા પ્રગટે છે. હું તેમની ખરી સ્રી છું તેથી મારા થન ઉપર તેમના વિશ્વાસ ન બેસે અને મારૂં કથન હિસાબમાં ન ગણે, તેથી મારા મનમાં શું થતું હશે? તે હે વિવેક! તું સર્વ જાણે છે. સુમતિનું ઉપર્યુક્ત આત્માદ્વારમય સર્વ વૃત્તાંતનું સંભાષણ સાંભળીને વિવેક, શ્રીઆનન્દઘન આત્માની પાસે ગયા અને આત્માની સાથે સુમતિના મેલાપના સર્વ વિચાર કરીને આત્માનું મન સ્થિર કર્યું અને સુમતિને આનન્દઘનની આધીન કરી, તેથી બન્નેનું ઐકય થયું અને બન્નેના વિરહ ટળ્યા અને સહજ સુખને આવિભૉવ થયા.
સ. ૪૧
For Private And Personal Use Only
Page #579
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨૨ )
આ પદના સારાંશ એ છે કે, સુમતિ પ્રાપ્ત કરીને પ્રત્યેક વસ્તુઓના વિવેક કરવા જોઇએ. સુમતિથી વિવેકની પ્રાપ્તિ થાય છે, વિવેકથી આત્મા ઉપાદેય ભાસે છે. નવ તત્ત્વમાંથી હેય, જ્ઞેય અને આર્દ્રય કયાં કાં તત્ત્વ છે. તેનેા વિવેકથી પરિપૂર્ણ નિશ્ચય થાય છે. વિવેકથી આત્મતત્ત્વમાં અહર્નિશ રમણતા કરવી જોઈએ. વિવેક દૃષ્ટિથી પરમાત્મ તત્ત્વ અવલેાકાય છે. સુમતિને આત્મતત્વની પ્રાપ્તિ કરાવી આપનાર વિવેક છે. જૈનાગમેા વાંચીને સત્ય તત્ત્વના વિવેક પ્રગટાવવા જોઇએ. મુનિવરોની સંગતિ કરવાથી જૈનાગમાનું રહસ્ય અવબાધાય છે અને તેથી આત્માની પ્રાપ્તિ થાય છે, સુમતિ અને વિવેકનુ રહસ્ય અન્તરમાં અનુભવવું જોઇએ.
૫૬ ૭૬.
(ર૪ વસંત. )
प्यारे प्रानजीवन ए साच जान, उत बरकत नांही तिल समान. ॥ ત્યારે ॥૨॥
ભાવાર્થ:—સુમતિ અને કુમતિ એ બે આત્માની સ્ત્રીએ છે. અનાદિકાળથી આત્મા કુમતિના સંગમાં પડી રહે છે. આત્મા ખરેખર કુમતિની સંગતિથી સત્યતત્ત્વના વિચાર કરી શકતા નથી; આત્મા કુમતિના યોગે શુદ્ધદેવ-ગુરૂ અને ધર્મને ઓળખવા સમર્થ થતા નથી અને મિથ્યાત્વદશામાં પેાતાનું જીવન ગાળે છે. કુમતિથી દેવને દેવ તરીકે માનવામાં આવે છે. ક્રુગુરૂ અને કુધર્મને, સુગુરૂ અને સુધર્મ તરીકે માનવામાં આવે છે. કુમતિથી સ્થાનાંગ સૂત્રમાં કથેલાં દશ પ્રકારનાં મિથ્યાત્વ પ્રગટી નીકળે છે, કુમતિથી અનેક મનુષ્ય પાતપેાતાના નામની પ્રસિદ્ધિને માટે અનેક પૂત્થા ઉભા કરે છે. કુમતિથી કેટલાક મનુષ્યા કાઈ પણ પક્ષમાં પડી જઈ અનેક પ્રકારની યુક્તિયેા કરી, સુમતિનું મુખ પણ દેખી શકતા નથી. કુમતિથી કેટલાક એમ કથે છે કે, જગમાં આત્મા-પુણ્ય-પાપ-ધિર આદિ કંઇ નથી. મતિથી કેટલાક મનમાં પ્રાધંત સ્વેચ્છાચારે પ્રવૃત્તિ કરીને ધર્મથી વિમુખ થાય છે. કુમતિના સંગે જીવા સાંસારિક પદાર્થોની પ્રાપ્તિ માટે, હિંસા, જાઢ, વિશ્વાસઘાત આદિ અનેક પ્રકારનાં પાપકૃત્ય કરે છે; આગમાના અર્થોને ઉલટાવી પાતાની ધારણા મુજબ અર્થ કરે છે, ધર્મશાસ્ત્રોને ધિક્કારે છે અને વિષયશાસ્ત્રોને આદર આપે છે. કુમતિથી જીવા અનેક પ્રકારનાં પાખંડ કરે છે. કુમતિથી જીવા, અરિહંતદેવ, સુસાધુગુરૂ અને મહાવીરકથિત ધમને સ્વીકારતા નથી. કુમતિના પ્રેર્યા જીવા સાધુઓપર દ્વેષ કરે છે
For Private And Personal Use Only
Page #580
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨૩) અને સતીપર જેવી વેશ્યાની દૃષ્ટિ હોય છે તેવી દષ્ટિ સાધુઓ પર ધારણ કરે છે. કુમતિથી પ્રેરાયલા જીવો નવ તત્ત્વ અને પદ્વવ્યની શ્રદ્ધાને ધારણ કરી શક્તા નથી. શ્રી મહાવીર પ્રભુને સર્વિસ માનતા નથી અને સર્વને પિતાની સ્વછન્યતા પ્રમાણે અર્થ કરે છે. કમતિના ગે છો. ધર્મતત્ત્વ તરફ પ્રેમ ધારણ કરી શકતા નથી. કુમતિના યોગે જી જડ વસ્તુઓને પિતાની કહ્યું છે અને તેથી મમતાના વશમાં રહેલા તેઓ સત્ય અવલોકી શકતા નથી. કુમતિના યોગે જીવો મિથ્યાત્વ, મેહનીય અને મિશ્રમોહનીય આદિમાં તમય બની ગયા હોય છે. કમતિના યોગે સુધારાના પવનથી પ્રેરાયલા જીવો સિદ્ધાંતના પણ અવળા અર્થ કરે છે અને કેઈ પક્ષમાં પડી જાય છે તેથી સાત નાની દરેક વસ્તુએનું સ્વરૂપ વિચારી શકાતું નથી અને જૈનધર્મની શ્રદ્ધા થઈ શકતી નથી. ચતુર્ગતિમાં જીવોને કુમતિ પરિભ્રમણું કરાવે છે અને પોતાના તાબામાં આત્માઓને રાખે છે. કુમતિ ખરેખર જીને પરસ્પર લડાવી મારે છે અને મૈત્રીભાવને દેશવટે આપે છે. કુમતિથી છ ધર્મના આચારે અને વિચારોને સત્ય માની શકતા નથી. કુમતિથી જી
જ્યાં ત્યાં મારું મારું એ પ્રત્યય ધારણ કરે છે અને અહંકારદશામાં ઘસડાઈ જાય છે. કુમતિ જ્યાં સુખ નથી ત્યાં આભાને સુખની ભ્રાંતિ કરાવીને ભાડે છે. કુમતિના ગે છો સદાકાલ સ્વાર્થમાં ઘસડાય છે, તેથી સત્યને અસત્ય માને છે અને પિતાના મનમાં જે ખોટું હોય છે, તેને સત્ય માની લે છે. અહે ! કુમતિની પ્રબળતા જગતમાં કેટલી છે? કુમતિના યોગે છે પાપારંભ પ્રવૃત્તિયોથી પોતાને ઉદય સ્વીકારે છે અને પાપારંભનાં ભાષણ આપનારાઓને ધર્મગુરૂ તરીકે માને છે અને સત્ય ઉપદેશકને ધિક્કારે છે. કુમતિના ગે છે કુતર્કના અશ્વોપર બેસી કમરૂપ વનમાં પરિભ્રમે છે. કુમતિથી જીવો મહાવીર પ્રભુના તને સાંભળવા પણ રૂચિ કરતા નથી.
કુમતિથી જીવો ઉસૂત્ર ભાષણ કરીને અનેક ભવની પરંપરાને વધારે છે. કુમતિથી જી શ્રી મહાવીર પ્રભુકથીત સગુણનું સ્વરૂપ જે આગમાં છે, તેનું ઉત્થાપન કરીને વિપરીત પણે ગુરૂનું સ્વરૂપ માને છે. કમતિથી જી અોપર ક્રોધ કરે છે અને મનમાં વૈરની ઝેરી વાસનાઓને ધારણ કરી નીચ ગતિમાં ઉત્પન્ન થાય છે. કુમતિથી જી સ્વાર્થની ફાંસીમાં ફસાય છે અને જન્મ, જરા અને મરણની પરંપરાને પામે છે. કુમતિથી છ વસ્તુને વસ્તુપણે જાણું શકતા નથી અને તેથી તેઓ અનેક પ્રકારનાં કપ રચે છે. મતિ, જીને લેભમાં આસક્ત કરે છે અને શાંતિ પામવા દેતી નથી. કુમતિ ખરેખર આત્માને
For Private And Personal Use Only
Page #581
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૪) એકાંતવાદ ધારણ કરાવે છે. દુનિયામાં કમતિના ગે છો અનેક પ્રકારે અનીતિનાં કૃત્ય કરે છે. કુમતિ પિતાના સામર્થ્ય વેગે આત્માની પાસે સ્યાદ્વાદ દષ્ટિને આવવા દેતી નથી. અનેકાંતશૈલીને સ્વાદ ચાખવા જતાં કુમતિ અનેક પ્રકારનાં વિધ્ર કરે છે.
જ્યારે આત્માની સાથે કુમતિને સંબધ હોય છે, ત્યારે કોંધ, માન, માયા અને લેભ તરફ આત્માનું વલણ હોય છે; તેથી આત્મા અન્ય પદાર્થોને પોતાના માની મલકાય છે અને જડ પદાર્થોમાંથી સુખ ખેંચવા મિથ્યા પ્રયત્ન કરે છે. જ્યારે આત્માની સાથે ફમતિને સંબધ હોય છે, ત્યારે આત્મા, અન્ય જીવોનું ભલું ઈછી શકત નથી, કેમકે તે વખતે મોહનું જોર વિશેષ હોય છે. જ્યારે કુમતિને સંબન્ધ આત્માની સાથે હોય છે, ત્યારે જ્યાં ત્યાં સ્વાર્થ પ્રેમને સંબન્ધ કરવામાં આવે છે. કુમતિની એવી સ્વાભાવિક દષ્ટિ હોય છે કે, તે આત્માને અવળે માર્ગ દેખાડે છે. આત્મા જે જે હેતુઓથી કર્મ બાંધી શકે, તે તે હેતુઓને તે આત્માની આગળ રજુ કરે છે અને આત્માને મિથ્યા ભ્રાંતિમાં પાડે છે. કુમતિથી આત્માના સુખનું આછાદન થાય છે. પરસ્પર જીવોને અનેક પ્રકારનાં ભયંકર યુદ્ધો કરાવનાર કુમતિ છે. પાડે જેમ સરોવરને ડેળી નાખે છે, તેમ મનની શાંતતાને કમતિ ડેળી નાખે છે. કૃષ્ણલેશ્યા અને નિલલેશ્યાદિના ખરાબ વિચારેને કુમતિ કરાવે છે. કામગમાં અને અભક્ષ્ય ભક્ષણમાં સુખની ભ્રાંતિ કરાવનાર કુમતિ છે. સર્વ આત્માઓ એક જાતીય હોવા છતાં, પણ અન્ય આત્માઓને દુષ્ટ શત્રુ તરીકે જણાવનાર કુમતિ છે. માતા અને પિતા વચ્ચે વૈર કરાવનાર કુમતિ છે. બધુઓ બધુઓ વચ્ચે લડાઈ અને દુર્દશા કરાવનાર, તેમજ સ્ત્રી પુરૂષ વચ્ચે ભેદ પડાવીને બન્નેમાં ક્રોધ અને કલેશ કરાવનાર કુમતિ છે. રાજાઓમાં કલેશ કરાવીને હિન્દુસ્થાનની પાયમાલી કરનાર કુમતિ છે. હિન્દુઓ અને મુસલમાનેમાં કલેશ કરાવીને ઘેર યુદ્ધોદ્વારા બંનેની અધોદશા કરાવનાર કુમતિ છે. એક ઘરમાં અનેક પ્રકારના કલેશ કરાવનાર કુમતિ છે. હિન્દુસ્થાનના મનુષ્યોનું ખરાબ કરનાર કુમતિ છે. આર્યજનોમાં અનાર્યતાને વાસ કરાવનાર કુમતિ છે. ગુરૂ અને શિષ્ય વચ્ચે મહાનું કલેશ કરાવનાર ફમતિ છે. ઉછરતા બાળકોમાં વ્યસનની ટેવ પાડનાર કુમતિ છે. જૈનધર્મમાં અનેક પ્રકારના પંથે પાડનાર કુમતિ છે. જૈન ધર્મના સાધુએને પરસ્પર પ્રેમમાં વિઘ કરનાર કુમતિ છે. ગચ્છના ભેદવડે જૈનસાધુઓને પરસ્પર કલેશી બનાવનાર કુમતિ છે. સાધુઓના ઉપરથી શ્રાવકેની શ્રદ્ધા ઉઠાવનાર કુમતિ છે. સાધુઓને પિતાના ઈષ્ટ કર્તવ્યથી
For Private And Personal Use Only
Page #582
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨૫ ) વિમુખ કરનાર કુમતિ છે. પ્રત્યેક ગચ્છના સાધુઓને ક્રિયાના ભેદે ચર્ચા કરાવીને પરસ્પર વૈરનાં બીજ વવાવનાર કુમતિ છે. પૂજ્ય એવા ગુરૂઓ ઉપર પણ અપૂજ્ય બુદ્ધિ કરાવનાર કુમતિ છે. લેકમાં નાસ્તિકતા ઉત્પન્ન કરાવીને ધર્મને ઢોંગ તરીકે મનાવનાર, માબાપ અને પૂજ્ય વડીલનો અવિનય કરાવનાર, જૈનસંઘનો ઉદય કરવામાં અનેક પ્રકારના કલેશ અને વિધ્ર નાખનાર કુમતિ છે. કેળવાયેલા (વસ્તુતઃ ધર્મથી ન કેળવાયલા) એવા જૈનબાળકની ધર્મમાંથી શ્રદ્ધા ઉઠાવી નાખનાર, પિતાના પુત્રને જનતાની કેળવણું નહીં આપવાની માઆપને પ્રેરણું કરનાર, રાજા અને પ્રજા વચ્ચે દ્વેષ કરાવનાર, ધાર્મિક કાર્યોમાં અશ્રદ્ધા તથા પ્રમાદ કરાવનાર કુમતિ છે. જ્ઞાનીઓ અને યોગીઓમાં પણ અહંકાર-માનપૂજા ઉત્પન્ન કરાવનાર કુમતિ છે. શ્રાવકેને અવિનયી, પ્રમાદી અને જ્ઞાનશૂન્ય રાખનાર કુમતિ છે. ધર્મના અભિમાનથી અને મારી નાખવાની પ્રેરણું કરાવનાર કુબુદ્ધિ છે. અધ્યાભતત્વ પર પ્રીતિ ન કરાવતાં બાહ્ય વસ્તુઓ પર પ્રીતિ કરાવનાર કુમતિ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રથી ભ્રષ્ટ કરાવીને બાહ્ય વસ્તુઓમાં ધનની ભ્રાનિત કરાવનાર કુમતિ છે. સહજાનન્દ તનાવીને કૃત્રિમ સુખમાં પ્રવૃત્તિ કરાવનાર સુમતિ છે. અનેક જીવોની નિન્દા કરાવનાર, અનેક મનુષ્યોના દેને બોલાવનાર અને અનેક જીવોને માંસાહારી અને હિંસક બનાવનાર કુમતિ છે. પૂર્વે અનન્ત જીવોને કુમતિએ દુઃખ આપ્યું, વર્તમાનમાં પણ દુઃખ આપે છે અને ભવિષ્યમાં પણ અનન્ત જીવોને કુમતિ દુઃખ આપશે. કુમતિની પ્રેરણુથી સર્વ અશુભ આચાર અને અશુભ વિચારધારક જીવો, પિતાને ભ્રાન્તિથી પવિત્ર માને છે; અહો! તે પણ કુમતિની પ્રેરણુંની અલૌકિક શક્તિ છે. સુમતિ પિતાના આત્મ સ્વામિને કથે છે કે, હે પ્રિય! હું જે આ કુમતિ સ્ત્રીનું વર્ણન કરૂં છું તે સત્ય છે, એમ મનમાં જાણુ! કેમકે કુમતિના માયાવી પ્રપડ્યો એવા છે કે તેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ જેવા દેવતાઓ પણ ફસાઈ ગયા છે, અર્થાત ઈન્દ્ર, ચન્દ્ર, નાગેન્દ્ર અને દેવે પણ કુમતિના પ્રપંચમાં ફસાય છે, માટે કમતિની પ્રપંચરૂપ ઇન્દ્રજાળથી દૂર થવું હોય તે મારું વચન સત્ય માની લે. - સુમતિનું માહાત્મ્ય વર્ણવે છે. સુમતિ આત્માની સ્ત્રી છે, અર્થાત સર્વ જીવોપર શુદ્ધપ્રેમ ધારણ કરાવનાર સુમતિ છે. સર્વ આત્માઓ પર મૈત્રીભાવની દષ્ટિ ધારણ કરાવનાર સુમતિ છે. સર્વે જીવોપર કરૂણાભાવ ઉત્પન્ન કરાવનાર સુમતિ છે. સર્વ મનુષ્યોના ગુણેને પ્રમોદભાવ ઉત્પન્ન કરાવનાર સુમતિ છે. સર્વ મનુષ્યોના ભિન્ન ભિન્ન આચારે તથા
For Private And Personal Use Only
Page #583
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૬) વિચારે તરફ માધ્યસ્થભાવ ધારણ કરાવનાર સુમતિ છે. અહિંસા, સંયમ અને તપશ્ચરણમાં પ્રવૃત્તિ કરાવનાર સુમતિ છે. અનિત્ય, અશરણું આદિ બાર ભાવનાઓને હૃદયમાં ગ્રહાવનાર સુમતિ છે. નવતત્ત્વ, ષટદ્રવ્ય, સાતનય આદિને અભ્યાસ કરાવનાર સુમતિ છે. સિદ્ધાન્તના રહસ્ય તરફ પ્રવૃત્તિ કરાવનાર સુમતિ છે. દયા તરફ અપૂર્વ પ્રેમ કરાવનાર, સત્યને હૃદયમાં ધારણ કરાવનાર; તથા સત્ય બેલાવનાર સુમતિ છે. અસ્તેયમાં પ્રવૃત્તિ કરાવનાર, બ્રહ્મચર્યમાં અપૂર્વ પ્રેમ તથા બ્રહ્મ ચર્યને ધારણ કરાવનાર, પરિગ્રહની મમતાને ત્યાગ કરાવનાર, સાધુનાં પંચ મહાવ્રત અને શ્રાવકનાં બાર વતન અંગીકાર કરાવનાર, સાધુ, સાવી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની પૂજ્યતા અને તેની ભક્તિ કરાવનાર અને સ્યાદ્વાદ દષ્ટિની ખીલવણી કરનાર સુમતિ છે. સાતનો પૂર્વક પ્રત્યેક પદાર્થનું સ્વરૂપ દર્શાવનાર, જૈનધર્મનાં તની શ્રદ્ધા કરાવનાર, શ્રી વીરપ્રભુની સર્વજ્ઞતાની શ્રદ્ધા કરાવનાર, હઠયોગ, ભક્તિ અને રાજ્યમાં પ્રવૃત્તિ કરાવનાર, અનેકાનપણે તોનું અપૂર્વ રહસ્ય સમજાવનાર, અને વ્યવહાર અને નિશ્ચય નયનું સ્વરૂપ સમજાવનાર સુમતિ છે. જ્ઞાન અને ક્રિયાવડે મોક્ષ થાય છે, એમ સૂક્ષ્મરીયા સમજાવનાર સુમતિ છે. સાધુની સંગતિ કરવાથી મહાલાભ પ્રાપ્ત થાય છે, એમ સમ્યક્રરીયા જણવનાર સુમતિ છે. અધ્યામતત્ત્વ ઉપર પરિપૂર્ણ પ્રેમ કરાવનાર, આત્માના ત્રણ પ્રકારના ભેદ જણાવનાર, નવતત્વમાં હેય, સેય અને ઉપાદેય કયું છે તેને પ્રકાશ કરનાર, સંયમમાં અપૂર્વ શક્તિ છે તેને જ|વનાર, અને જગતમાં સારમાં સાર આત્મા જ છે અને આત્મામાં સર્વ ઋદ્ધિ છે, એમ દર્શાવનાર સુમતિ છે. આત્મામાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યાદિ ગુણે રહ્યા છે, તે તથા આત્મા અને જડ વસ્તુઓનું ભિન્ન સ્વરૂપ દર્શાવનાર સુમતિ છે. કૃત્ય અને અકૃત્યનું સ્વરૂપ સમજાવનાર, ભક્ષ્ય અને અભક્ષ્યનું સ્વરૂપ અવધાવનાર, પેય અને અપેય પદાર્થોને વિવેક કરાવનાર, ઉદયન હેતુઓને સમજાવનાર, સર્વધર્મોમાં જૈન ધર્મની ઉત્તમતા બતાવનાર અને નાની અપેક્ષાએ દુનિયામાં ચાલતા સર્વ ધર્મો જૈનદર્શનમાં સમાઈ જાય છે, એમ નિર્ણય કરાવનાર સુમતિ છે. શ્રાવક ધર્મ કરતાં સાધુ ધર્મની ઉત્તમતા બતાવનાર, જૈન ધર્મની ઉન્નતિના ઉપાયોને દર્શાવનાર, જૈન ધર્મમાં પ્રવેશ કરાવનાર, જૈન ધર્મના ફીરકાઓમાં સલાહ શાન્તિ ફેલાવનાર, જૈન ધર્મને ઉપદેશ કરાવનાર અને તીર્થકરેની પરમાત્મદશા જણાવનાર સુમતિ છે. અન્ય ધર્મીઓ પર પણ શ્રેષ-કલેશ ન કરાવનાર સુમતિ છે.
For Private And Personal Use Only
Page #584
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩ર૭ ) ધર્મના નામે થનાર ભયંકર યુદ્ધોને શમાવનાર સુમતિ છે. ધર્મના ઉપર ચોલમજીઠના જેવો રાગ ધારણ કરાવનાર સુમતિ છે. અનેક જાતના ધર્મોમાં પણ નાની અપેક્ષાએ રહેલા સત્યને દર્શાવનાર સુમતિ છે. સર્વ પ્રકારના કાર્યોમાં ધર્મકાર્યની ઉત્તમતા જણાવનાર સુમતિ છે.
સર્વ મનુષ્ય વગેરેને પિતાના આત્મા સમાન જણાવનાર સુમતિ છે. સર્વ જીવોની સાથે પરમાર્થ વૃત્તિથી વર્તવાનું ભાન કરાવનાર, રસર્વ જીવોની સાથે ઐક્ય કરાવનાર, ભિન્ન ભિન્ન દેશના મનુષ્યમાં પણ ઐય કરાવનાર, સર્વ દેશોના મનુષ્યોનું ભલું ઇચ્છવાની પ્રેરણું કરનાર, એશીયા, યુરેપ, આફ્રિકા, અમેરિકા અને ઓસ્ટ્રેલીયાના મનુષ્યમાં એકસરખાપણાની પ્રેરણ કરનાર, સર્વ દેશોના કારોબારીઓને સુલેહ શાંતિ જાળવવાની પ્રેરણું કરનાર, અને સર્વ પ્રજાને સરખી રીતે માની તેના ભલામાં ભાગ લેવા જોઈએ એવી રાજાઓને પ્રેરણું કરનાર સુમતિ છે. રાજ્ય અને વેપાર આદિના લાભ માટે યુદ્ધ કરી અનેક મનુષ્યનાં રત રેડવાં નહી, એવી પ્રેરણ કરનાર સુમતિ છે. અન્ય મનુષ્યનાં હૃદય દુઃખવવાં નહિ એવી પ્રેરણું કરનાર સુમતિ છે. નાત જાતના ભેદે પરસ્પર કુસંપની હોળી સળગે છે, તેને શમાવવાની પ્રેરણું કરનાર સુમતિ છે. ગચ્છોની ભિન્ન ભિન્ન ક્રિયાઓથી જૈન વર્ગમાં પર
સ્પર ગચછના મન પ્રતિ જે અણગમો, અદેખાઈ અને દ્વેષ થાય છે તેને નાશ કરવાની પ્રેરણું કરનાર સુમતિ છે. ધર્મની સામાન્ય તકરારેમાં મનુષ્ય મહાનું કલેશ કરે છે, તેને શમાવનાર સુમતિ છે. જગતમાં સર્વ જાતના મનુષ્યોના કલ્યાણ અર્થ જૈન ધર્મ છે, એવું સિદ્ધ સમજાવનાર સુમતિ છે. સર્વ પ્રકારના મનુષ્યોમાં ન્યાયની પ્રેરણું કરનાર સુમતિ છે. મનુષ્યોમાં રહેલી નિર્દયતાને નાશ કરીને દયાની સુકેમળતા પ્રગટ કરાવનાર સુમતિ છે. દુર્જનપણાની વૃત્તિને ત્યાગ કરવાની પ્રેરણું કરનાર સુમતિ છે. આત્માઓએ પરસ્પર પૂર્ણ પ્રેમથી એક બીજાને મદદ કરવી જોઈએ, એમ પ્રેરણું કરનાર, મન-વાણી અને કાયાથી સર્વનું ભલું કરવું જોઈએ, એવી પોપકારની પ્રેરણું કરનાર અને દેવ, ગુરૂ અને ધમૅની આરાધનાની પ્રેરણ કરનાર સુમતિ છે. જંગમતીર્થ અને સ્થાવરતીર્થનું સ્વરૂપ સમજાવનાર, આખી દુનિયાના જીવોપર શુદ્ધ પ્રેમની વૃષ્ટિ કરાવનાર, અને જગતમાં સર્વ પર ઉપકાર કરવું જોઈએ એવી પ્રેરણું કરનાર સુમતિ છે. અનેક અપરાધ કરનાર શત્રુઓ પર ક્ષમા ધારણ કરવી જોઈએ; એવી અન્તરમાંથી પ્રેરણું કરનાર સુમતિ છે. બાવન ચંદનની પેઠે શાન્તિકારક વાણું લાવનાર સુમતિ છે. ક્ષમાના ઉત્તમ પાઠ ભણાવનાર સુમતિ છે. ઉત્તમ પ્રકા
For Private And Personal Use Only
Page #585
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩ર૮ ) રની લઘુતા ધારણ કરવી જોઈએ, સર્વ જીવોની સાથે નમ્રતાથી વર્તવું જોઈએ અને સ્વમમાં પણ કઈ બાબતનો અહંકાર ન કરવો જોઈએ, એવી સારી પ્રેરણ કરનાર સુમતિ છે. કપટની બાજીથી કદાપિ શ્રેયઃ થવાનું નથી અને સરલતાથી-સર્વથા-સર્વદા ભલું થાય છે, માટે મન વાણી અને કાયાથી સરલતા ધારણ કરવી, એવી સત્ય પ્રેરણ કરનાર સુમતિ છે. લોભથી કદી શાન્તિ થતી નથી. અદ્યાપિ પર્યત લેભથી કઈ સત્ય સુખ પામ્યો નથી અને ભવિષ્યમાં પામનાર નથી. લોભથી ઉલટી મનમાં હાયવરાળ પ્રગટે છે અને મન અશાન્ત રહે છે. લેભથી અનેક પ્રકારની પાપમય પ્રવૃત્તિ થાય છે અને તેથી ઘોર કર્મ બાંધવાં પડે છે, એમ હૃદયમાં નિશ્ચય કરાવીને લેભની મુક્તિને નિશ્ચય સુમતિ કરાવે છે. મનમાં કઈ પણ પ્રકારની ઈચ્છા પ્રગટે નહીં એવી સ્થિતિમાં તપની પ્રેરણું કરનાર સુમતિ છે. તપથી અનેક ભવનાં કરેલાં કર્મ ક્ષય થાય છે અને તેથી આત્માની શુદ્ધિ થાય છે, એમ તેનાં સૂક્ષ્મ રહસ્યોને સમજાવીને તેવી પ્રવૃત્તિ કરાવનાર સુમતિ છે. સંયમના સમાન અન્ય કેઈ નથી; જે સંયમમાં આત્માની રમણુતા થાય છે તે, મનમન્દિરમાં આત્માનો મહેસવ થાય છે એમ સમજવું. સંયમથી આત્માની અનંત શક્તિ પ્રગટે છે. અલ્પકાળમાં મુક્તિની પ્રાપ્તિ કરાવી આપનાર સંયમ છે, એવી પ્રેરણું કરીને તેમાં આત્માની પ્રવૃત્તિ કરાવનાર સુમતિ છે. જગતમાં સત્ય સમાન અન્ય કેઈ ધર્મ નથી; સત્યથી અન્ય કઈ મહાન ધર્મ નથી. સત્યથી દુનિયાને વ્યવહાર ચાલે છે. જ્યાં સત્ય છે ત્યાં ધર્મ છે અને જ્યાં અસત્ય છે ત્યાં ધર્મ નથી; જ્યાં સત્ય છે ત્યાં પરમેશ્વર છે અને જ્યાં અસત્ય છે ત્યાં માયા છે, એમ સમજનાર સુમતિ છે સયાજાતિ પરોપર્મ સત્ય સમાન અન્ય કેઈ ઉત્કૃષ્ટ ધર્મ નથી, સત્યથી ધર્મનું સામ્રાજ્ય પ્રવર્તે છે. સત્ય રાત્રી દીવસ જાગ્રત રહે છે. સત્યને કેઈ પણું પ્રકારની આંચ આવતી નથી. સત્યને કેઈ જાતને ભય નથી. સત્ય ત્રણ ભુવનમાં ગાજે છે. સત્યને દબાવવામાં આવે તે તે દબાતું નથી. સત્ય સમાન અન્ય કઈ પ્રકાશ નથી. સત્યને સૂર્ય, જેના હૃદયમાં છે તેની પાસે પરમાત્મા છે; સમાજ પરમાત્મા વસે છે.
સત્યથકી મન, વાણું અને કાયાની શુદ્ધિ થાય છે. જ્યાં સત્ય છે ત્યાં વ્રત છે. જ્યાં સત્ય છે ત્યાં સન્તપણું છે. સત્યને પ્રકાશ ત્રણ ભુવનના જીવોને પવિત્ર કરે છે. સત્યરૂપ ગંગાનદી જેના હૃદયમાં વહે છે, તેને આધિ, વ્યાધિ અને ઉપાધિના તાપો અસર કરતા નથી. સત્યના
For Private And Personal Use Only
Page #586
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૯) તેની આગળ સર્વ પ્રકારનાં તેજ ઝાંખાં પડી જાય છે. સત્યના પ્રતાપથી દુનિયા ટકી રહી છે. સત્ય કદી અસત્યને મદત કરી શકતું નથી. સત્યના મહાસાગરમાં સુખના તરંગે ઉડ્યા કરે છે. જે મનુષ્ય જિહાવડે અસત્ય વદે છે, તેઓ મનુષ્યપણુના અધિકારી થયા નથી. જે મનુષ્ય સ્વાર્થના દાસ થઈને સત્યને તિરસ્કાર કરે છે, તેને ધર્મ તિરસ્કાર કરે છે. જે મનુષ્યો સત્ય બેલતાં અચકાય છે, તેઓ મોક્ષમાં જતાં પણ અચકાય છે. હૃદયરૂપ ઘરમાં અસત્યરૂપ અંધકાર રાખવાથી કંઈ પણ હિત થતું નથી, પણ–યદિ જે હૃદયરૂપ ઘરમાં સત્યરૂપ પ્રકાશ ધારણ કરવામાં આવે તો આત્મા પરમ સુખને માર્ગ ગ્રહણ કરી શકે. સત્ય વિનાનાં તપ-જપ વગેરેનાં અનુષ્ઠાને મુક્તિ આપવા સમર્થ થતાં નથી. સત્ય ધારણ કરવાને માટે મનુષ્યની જીંદગી છે, પણ અસત્ય ધારણ કરવા માટે નથી. સત્ય બોલવા માટે જિહા છે, પણ અસત્ય બેલવા માટે જિહા નથી. હૃદયમાં સત્ય ધારવું તે હદયનો સદુપયોગ છે અને જિલ્લાથી સત્ય બોલવું તેજ જિહાનું મુખ્ય પ્રયોજન છે. સત્યની મર્યાદા નથી, અર્થાત તે અમુક દેશ-કાળવડે પરિચિછન્ન નથી, પણ તે સર્વત્ર રહે છે. સત્યને મહિમા લાખે કરે જિલ્લાથી કરેડ વર્ષ પર્યત વર્ણવવામાં આવે તોપણું તે વર્ણવી શકાય તેમ નથી. સત્યની સહાય કરનારા દેવતાઓ છે. સત્ય, અને સુખ દેખાડવા સમર્થ થાય છે અને અસત્ય અસ્તે દુઃખ દેખાડવા સમર્થ થાય છે. સત્યમાં પ્રવેશ કરતાં પ્રથમ અનેક દુઃખ સહન કરવો પડે છે. સત્યની સાક્ષી હૃદય આપે છે અને તેને નિર્ણય, હદય પિતાની મેળે વિવેકદષ્ટિથી કરી લે છે. ઉલટી નદી ઉતરીને પેલે પાર જવું અને સત્ય બોલવું એ બે પ્રથમ તે સરખાં લાગે છે, પણ દઢ સંક૯પથી સત્યમાં પ્રવૃત્તિ કરવામાં આવે તે, સત્યને માર્ગ નિર્ભય અને આનન્દપ્રદ ભાસે છે. પ્રથમાભ્યાસમાં સત્ય બોલવું વજની પેઠે ભારે લાગે છે, પણું પશ્ચાત્ સત્યનો અભ્યાસ થવાથી આકડાના ફૂલના કરતાં પણ તે હલકું લાગે છે. સત્યરૂપ મટી સ્ટીમરવડે સંસારરૂપ મહાસાગરને સુખે તરી શકાય છે. સત્ય જે હૃદયમાં છે તે સહાયકારકેની ખોટ નથી. સત્યના સાક્ષીઓ લાખ સ્થાનકેથી પ્રગટ થાય છે. સત્યના માટે એક પૈસાને પણ વ્યય કરવાની જરૂર રહેતી નથી. સત્ય સર્વના હૃદયમાં વસવાને માટે તૈયાર છે, પણ તેને જે આમત્રણ કરે છે, તેના હૃદયમાંજ તે વસે છે. ગમે તે નીચ કુળનો મનુષ્ય હોય, પણ જે તેના હૃદયમાં સત્ય છે તે તે બ્રાહ્મણજ છે. કોઈ મુનિ વા બ્રાહ્મણ હય, પણ જે તે સત્યથી પરાભુખ હોય
ભ. ૪ર
For Private And Personal Use Only
Page #587
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૦ ) તે, તે ચંડાલના કરતાં શ્રેષ્ઠ ગણાવાને લાયક નથી. સત્યનાં ગુણસ્થાનકરૂપ પગથીયાં છે. સત્યના ઉપાસકે જ્યાં ત્યાં સુખને દેખી શકે છે. સત્યના ઉપાસકે પરમામાના પુત્રો છે, એમ કહીએ તે અતિશયોક્તિ નથી. સત્યના ઉપાસકે કરતાં કેઈ ધનવાન વા સત્તાવાનું નથી. સત્યને ઉપાસકે અગમ્ય એવા મોક્ષ સ્થાનમાં પ્રવેશ કરે છે. મનથી અને ભાષાથી સત્યનું સ્વરૂપ અવધવું જોઈએ; એમ સુમતિ, આત્માને સમજાવીને તેમાં પ્રવૃત્તિ કરાવે છે.
સુમતિથી આત્માની શૌચમાં પ્રવૃત્તિ થાય છે; બાહ્ય શૌચ અને અન્તર શૌચ એ બે પ્રકારનું શૌચ છે. બાહ્ય શૌચની પણ અમુક હેતુ પુરસ્પર આવશ્યકતા છે. ગૃહસ્થને દ્રવ્યશૌચની આવશ્યક્તા છે; જલ વગેરેથી શરીરને મેલ દૂર કરી શકાય છે અને તેથી શરીરની સ્વચ્છતા થતાં મનની જાગૃતિ રહે છે, તેમ ભાવશૌચની પણ અત્યંત આવશ્યકતા છે; હૃદયની શુદ્ધિ કરવી તેને ભાવશૌચ કહે છે. મનનાં પાપને ઘેનાર ભાવશૌચ કરી શકે છે. અશુદ્ધ પરિણતિ એજ ખરેખરે હદયને મેલ છે. અજ્ઞાન રાગ અને દ્વેષને ટાળ્યા વિના હૃદયની સત્ય શુદ્ધિ થતી નથી. એક ઠેકાણે શ્રીકૃષ્ણ, અર્જુનને બોધ આપતાં થે છે કે, હૃદયની શુદ્ધિ જલથી થઈ શકતી નથી. તે કથે છે કે,
ો . आत्मनदी संयमतोयपूर्णा, सस्थावहा शीलतटादयोर्मिः। तत्राभिषेकं कुरु पाण्डुपुत्र, न वारिणा शुद्ध्यति चान्तरात्मा ॥ १ ॥
આત્મારૂપ નદી છે અને તે સયમરૂપ જળથી પૂર્ણ છે; સત્યરૂપ પ્રવાહ છે, શીલરૂપ તટ છે અને તેમાં દયારૂપ ઊર્મિ ઉત્પન્ન થાય છે. હે પાંડુપુત્ર ! તું તેવી આભનદીમાં સ્નાન કર! અત્તરાત્મા, વારિ(જળ) વડે શુદ્ધ થતું નથી. મનુષ્યો જેટલી શરીરની શુદ્ધિ કરવા લક્ષ્ય આપે છે, તેટલું મનની શુદ્ધિ કરવા લક્ષ્ય આપતા નથી. લાખ કરડે મનુષ્ય દરરોજ સ્નાન કરે છે, પણ ભાગ્યે તેઓ હૃદયની શુદ્ધિ તરફ લક્ષ્ય આપી શકતા હશે. શરીરની શુદ્ધિ જેટલી ઉપયોગી છે, તેના કરતાં અનન્તગુણ હૃદયશુદ્ધિ કરવાની જરૂર છે. શરીરની શુદ્ધિ જેટલી આકર્ષક છે, તેના કરતાં હૃદયની શુદ્ધિ અનન્તગુણ વિશેષ આકર્ષક છે. શરીરની શુદ્ધિ કરનારે હૃદયની પવિત્રતાપર ખૂબ લક્ષ્ય આપવું જોઈએ. યાદ રાખવાનું છે કે, શરીરશુદ્ધિનો મુખ્ય ઉદ્દેશ હૃદયસ્વસ્થતા માટે છે. કેટલાક પ્રાતઃકાલમાં નદીઓ વગેરેમાં સ્નાન કરે છે અને કઈ પિતાને સ્પર્શી જાય છે, તે અભડાઈ જાય છે, અર્થાત પિતાને શૌચ
For Private And Personal Use Only
Page #588
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૧ )
ધર્મથી પવિત્ર માને છે, પણ તેવા પ્રકારના કેટલાક મનુષ્યના હૃદયમાં ઉડા ઉતરીને જોઈએ છીએ તે, કોધ, માન, માયા, લોભ, ઈર્ષ્યા, વિષયવાસના, વિશ્વાસઘાત, હિંસાપરિણામ, અસત્ય અને સ્વાર્થ વગેરે કરડે ખરાબ વિચારોનો પ્રવાહ વહેતો જણાય છે અને તેથી તેઓ પિતાના મનમાં અનેક પ્રકારના ખરાબ વિચાર કરીને, આચારમાં પણ અશુભપણું દેખાડે છે; માટે તેઓ ઉપરથી સ્વચ્છ પણ અન્તરથી તે કાકની ઉપમાને ધારણ કરનારા કહી શકાય. તેનામાં પ્રેમ, ભ્રાતૃભાવ, પોપકાર, દાન, દયા વગેરે સગુણે તે દબાયેલા માલુમ પડે છે. સામાન્ય બાબતમાં પણ તેઓ પોતાના મનને પાપમાર્ગમાં દોરવી દે છે. પિતાની ઉન્નતિ અને જગની ઉન્નતિ માટે તેઓ બેદરકાર રહે છે. સાધુ સન્ત પુરૂષોથી તેઓ ભાગતા ફરે છે.
જ્યાં જાય છે ત્યાં સ્વાભિમુખ વૃત્તિ કરીને જાય છે અને અન્તરથી કપટકળા ધારણ કરીને જાય છે, તેથી તેઓ પોતાનું મન સુધારવાને શક્તિમાન બનતા નથી; હદયની પવિત્રતાવિના બાહ્યનું ચારિત્ર ઉત્તમફળ દેખાડી શકતું નથી. હૃદયની પવિત્રતાવિના ઉત્તમ પુરૂષને બોધ હૃદયને પ્રકાશ કરવા સમર્થ થતો નથી. હૃદયની પવિત્રતાવિના મનુષ્ય, કઈ પણ મનુષ્યને ઉત્તમ અસર કરવાને માટે શક્તિમાન બનતો નથી. હૃદયની પવિત્રતાવિના ઉત્તમ અનુભવજ્ઞાન પ્રગટી શકતું નથી. મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન, આ પાંચ પ્રકારનાં જ્ઞાન પ્રાપ્ત કરવાં હોય તો –હૃદયની પવિત્રતા કરવા, હૃદયનું વિવેક જળથી ક્ષાલન કરવું જોઈએ.
પરભવમાં હદયની પવિત્રતાજ ખપમાં આવવાની છે, એમ નિશ્ચય માનશે. હૃદયની પવિત્રતા ધારક મનુ મૌન રહીને મહાત્માઓ બની શકે છે; તેઓ ભાષાજ્ઞાનમાં સામાન્ય હોય છે, તેપણું મેટા મેટા રાજાઓ, બાદશાહ, કવિઓ અને પ્રોફેસરે કરતાં જગતના ઉપર સારી અસર કરે છે અને દુનિયાને શુભ માર્ગમાં દોરી શકે છે. હૃદયની શુદ્ધિવિના બાહ્ય યિાના સમૂહથી આત્માની ઉચતા થતી નથી. જ્યારે ત્યારે પણ હૃદયની શુદ્ધિ થી જ્ઞાનાદિ સદ્ગુણે ખીલ્યા છે, ખીલે છે અને ખીલશે. હૃદયની ઉત્તમતા કરવી હોય તે પ્રથમ હૃદયશુદ્ધિ કરવી જોઈએ. જે અનેક પ્રકારના દેને જોઈ નાંખી હૃદયની શુદ્ધિ કરવામાં આવે, તે પરમાત્માની પ્રાપ્તિ કરતાં વાર લાગવાની નથી. કેઈ પણ પ્રકારની ભાષા ભણીને વિદ્વાન થવા માત્રથી કંઈ હૃદયની શુદ્ધિ થઈ શકતી નથી. હૃદયની શુદ્ધિને સંબન્ધ સાંગાની સાથે છે. સત્પરૂના સમાગમથી તથા તેમના સદુપદેશથી હૃદયની શુદ્ધિ થાય છે,
For Private And Personal Use Only
Page #589
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩ર) વિશ્વામિત્રના હૃદયની શુદ્ધિ વસિષ્ઠના સમાગમથી થઈ હતી. પવિત્ર આચારે અને પવિત્ર વિચારેના સેવનથી સત્વર હૃદયની શુદ્ધિ થાય છે. હૃદયમાં સદાકાલ પવિત્ર ગુણેની ભાવના કરવી જોઈએ. હદયમાં સ્વાર્થમય જે જે વિચારે થાય તેને તુર્ત દબાવવા જોઈએ. કેઈનું બુરું કરવાની વૃત્તિ થાય તો તુર્ત તેને સમાવવી જોઈએ. ગમે તે ધર્મના મનુષ્યનું મનમાં અંશમાત્ર પણ બુરું ચિંતવવું નહિ, તેમજ બુરું કરવું નહિ. શુદ્ધ પ્રેમની વૃત્તિથી-સર્વ મનુષ્યનું ભલું કરવાના વિચાર કરવાથી, અશુભ વિચારોને પ્રવાહ શમે છે અને શુભ પ્રવાહનો વેગ વૃદ્ધિ પામે છે. મરતી વખતે હૃદયની શુદ્ધિ પરભવમાં સાથે આવે છે અને તેથી ઉત્તરોત્તર શુભ ગુણોની વૃદ્ધિ પામે છે. દર્પણની શુદ્ધિ કરવાથી જેમ દર્પણમાં દરેક પદાર્થો સમ્યકપણે ભાસે છે, તેમ હૃદયની શુદ્ધિ થવાથી સર્વ પદાર્થો હૃદયમાં સમ્યગૂરીત્યા ભાસે છે. હૃદયની શુદ્ધિથી દરેક પ્રાણીઓ પવિત્ર થઈ શકે છે. હૃદયની શુદ્ધિવિના ગૃહસ્થ હોય વા સાધુ હોય, પણ કેઈ ઉત્તમ આત્મા થઈ શકતો નથી; સુંદર છટાદાર ભાષણ અને ભાષાની લાલિત્યતા ઉપર કંઈ મેહ પામવાનું નથી. પૃથ્વીના દાનથી અને કરડે ગાયોના દાનથી જે લાભ થશે નથી તે એક ફક્ત હૃદયની શુદ્ધિ કરવાથી થાય છે. બાહને પકડમાલ અને ભભકે લેકને આંજી નાખે તે હોય, પણ જે હૃદયની શુદ્ધિ નથી, તે આત્માની ઉચતા કદી થઈ શક્તી નથી. હૃદયની શુદ્ધિથી લેહચુંબકની પેઠે અન્ય મનુષ્યનું પોતાના પ્રતિ આકણું થાય છે. હૃદયની શુદ્ધિથી સૂર્યના પ્રકાશની પેઠે પોતાના સમાગમમાં આવનાર અનેક મનુષ્યોને પવિત્ર કરી શકાય છે. હૃદયની શુદ્ધિવિના ગુરૂનો બોધ પણ હૃદયમાં ઉત્તમ પ્રકારની અસર કરી શકતો નથી. ગુણનુરાગ દષ્ટિથી, અનુભવપૂર્વક વિચાર કરવામાં આવે તે હૃદયની શુદ્ધિ થાય છે. જે મનુષ્યો અન્ય મનુષ્યના અનેક સગુણને મૂકીને દોષોને દેખ્યા કરે છે, તે મનુષ્યો, પોતાના હદયની શુદ્ધિ કરવાને સમર્થ થતા નથી. દુનિયામાં દોષો અને સગુણ સર્વત્ર હોય છે. ગુણે દેખવાથી અને હૃદયમાં સગુણાની ભાવના કરવાથી હૃદયની શુદ્ધિ થાય છે. જે જે પાપ અજ્ઞાન વડે થયાં હોય, તેનું ગુરૂ પાસે પ્રાયશ્ચિત્ત લેવાથી હૃદયની શુદ્ધિ થાય છે, અર્થાત જે જે દષાચરણ સેવવામાં આવે તેનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞાથી અને તેની માફી માગવાથી હૃદયની શુદ્ધિ થાય છે. હૃદયની શુદ્ધિ થતાં હૃદય, માખણની પેઠે કમળ અને સુંદર વાડીની પેઠે અનેક જ્ઞાનાદિ ગુણેથી શોભી ઉઠે છે; આ પ્રમાણે ભાવ શૌચ કરવાની પ્રેરણું સુમતિ કરે છે.
For Private And Personal Use Only
Page #590
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૩) લક્ષ્મીની ઉપાધિમાં પડેલાઓ રાત્રી દીવસ ધાન્યના કીડાની પેઠે લક્ષ્મીના કીડા બને છે અને જેની વસ્તુતઃ કિમ્મત નથી, એવી લક્ષ્મીની કિંમત આંકે છે, પણ જેની કિસ્મતને પાર નથી એવા આત્માના ઉપર લક્ષ્મીદાસે બિલકુલ લક્ષ્ય આપતા નથી. જેઓ એકાતે લક્ષ્મીના દાર બને છે તેઓ –પ્રભુભક્તિ, ગુરૂભક્તિ, પરમાર્થ, પ્રેમ, પોપકાર, આદિ આત્માની ઉન્નતિના હેતુઓ તરફ લક્ષ્ય આપી શકતા નથી. લક્ષ્મીદાસો જડ એવી લક્ષમીના ઉપાસકે છે, તેથી તેમની વૃત્તિ વારં વાર જડ પદાર્થોની સાથે સંબંધ રાખે છે અને તેથી તેઓ જડ જેવા બની જાય છે; કહ્યું કે જે તેનું ધ્યાન ધરે, તે તેવો થાય. ૪િ મરી
નથી, મારી વાર ગાય. લક્ષ્મીવો જડ વસ્તુઓના લેભથી ચૈતન્ય તત્ત્વ તરફ પિતાની વૃત્તિને વાળી શકતા નથી, તેથી તેઓ આત્માનું સહજ સુખ પ્રાપ્ત કરવા શક્તિમાન્ થતા નથી. લક્ષ્મીવતે દાવાનલની પેઠે સર્વ વસ્તુઓને ઈચછે છે, પણ તેમની તૃષ્ણની શાન્તિ થતી નથી. કેઈ મેરૂ પર્વત જેટલે રતને ભંડાર પામે તોપણ જે તેના હૃદયમાં તૃણું છે, તે કદી તે ખરૂં સુખ અને ખરી શાતિ પ્રાપ્ત કરી શકતું નથી. લક્ષ્મીવન્તો લક્ષ્મીના લેભરૂપ મહાસાગરના તળીએ પ્રવેશે છે. જડરૂપ લક્ષ્મીમાં અન્યોને સુખ આપવાનું જ્ઞાન નથી. જડરૂપ લક્ષ્મીને મૂકી અનેક મનુષ્ય પરભવમાં ગયા, પણ લક્ષ્મીએ તેઓની પાછળ એક પગલું પણ ભર્યું નહીં. લક્ષ્મીના અભિલાષીઓ જેના પર પ્રેમ ધારણું કરવું જોઈએ, તેના પર પ્રેમ ધારણ કરતા નથી અને પ્રેમના લાયક નહીં એવી જડ વસ્તુઓ પર પ્રેમ ધારણ કરે છે. લક્ષ્મીવતે લક્ષ્મીના ઘેનમાં છકી જઈને, સન્ત પુરૂષોને પણ તિરસ્કારે છે. લક્ષ્મી ચંચળ છે તેથી તેની પાસે જે જાય છે તેને પણું ચંચળ બનાવે છે. લક્ષ્મી અનેક મનુષ્યો પાસે ગઈ પણ કેદની તે થઈ નથી, તેથી તે વેશ્યાની પેઠે તેના ઉપાસકેને પણ વેશ્યાના જેવા કપટી, નિર્લજ્જ, મૂઢ અને અધમ બનાવે તેમાં શું આશ્ચર્ય? લક્ષ્મીનો નાશ થાય છે, લક્ષ્મીનું દાન દેવાય છે, વા લક્ષ્મીને ભેગા થાય છે. કંજુસ મનુ લક્ષ્મીનું દાન પણ કરી શકતા નથી, તેમ તેને ભેગ પણ કરી શકતા નથી. ભેગી મનુષ્ય લક્ષ્મીને ભેગમાં વાપરે છે, પણ ઉત્તમ મનુષ્ય પોતાના ઉપયોગમાં લક્ષ્મીને વિવેકથી વાપરે છે, તેમજ સુપાત્રમાં લક્ષ્મીનું દાન પણ કરે છે; વિવેકી મનુષ્ય એમ સમજે છે કે લક્ષ્મી કંઈ પોતાની નથી. સર્વ જીના શ્રેયમાં લક્ષ્મીને સદુપગ કરે એજ ઉત્તમ કાર્ય છે. કરોડે રૂપૈયા ભેગા કરવામાં આવે તેથી કંઈ મનુષ્ય જન્મની સફલતા થતી નથી, પણ લક્ષ્મીને સુપાત્રમાર્ગ
For Private And Personal Use Only
Page #591
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૪ )
વાપરવામાં આવે તેાજ મનુષ્ય જન્મની સફલતા થાય છે. જો જડ વ સ્તુને ઘરમાં ભેગી કરવામાં આવે અને તેના સદુપયોગ કરવામાં ન આવે તે, તે લક્ષ્મી અને ધૂળમાં કંઈ ફેર જાણવા નહીં. લક્ષ્મીને માટે મનુષ્યનું જીવન છે એમ સમજવું જોઇએ નહી, કેમકે આ જગમાં અસંખ્ય લક્ષ્મીવન્તા થઈ ગયા, ઘણા થાય છે અને ઘણા થશે, તે પણુ તેઓ આત્મજ્ઞાન વિના સહજ સુખને પામ્યા નહી, પામતા નથી અને પામશે નહીં. લક્ષ્મીને સદુપયેાગ કરવા જોઇએ; કરોડો લાખા મનુષ્ય દુ:ખી હાય અને તેના ભલા માટે લક્ષ્મી ન વાપરતાં પટારામાં ધનને રાખવામાં આવે તે તેથી કંઈ આત્મકલ્યાણ થતું નથી. લક્ષ્મીવન્તાના મનમાં સવાશેર દારૂના કરતાં વિશેષ ઘેન રહે છે, તેનું કારણ એ છે કે તેઓ જડ એવી લક્ષ્મીની સંગતિથી જડકમૅના તાબે થયા હોય છે. ચેતન તત્ત્વના ઉપાસકો ચૈતન્યતત્ત્વની વૃદ્ધિ કરે છે, કારણ કે ચેતનતત્ત્વના ઉપાસકેાને જ્યારે ત્યારે ચૈતન્યના સંયમ ગમે ત્યાં થાય છે. જડ એવી લક્ષ્મીના ઉપાસકેાને ક્ષણે ક્ષણે જડના સંયમ કરવા પડે છે, તેથી તેઓ અજ્ઞાન, મેહ, કલેશ, દ્વેષ, કુસંપ, સ્વાર્થ વગેરે કર્મના કર્તા બને છે. લક્ષ્મીની પ્રાપ્તિ માટે અનેક પ્રકારના જીવહિંસાદિ આરંભા કરવા પડે છે અને સ્વાર્થાદિ દોષાને સેવવા પડે છે, તાપણ આશ્ચર્ય છે કે, મનુષ્ય સંચિત કરેલી લક્ષ્મીના પુણ્યમાર્ગમાં વ્યય કરતાં અચકાય છે. પાતાના ઘરમાં ઉત્પન્ન થએલાં મનુષ્યને મનુષ્ય પેાતાનાં ધારે છે અને તેના માટે લક્ષ્મી ખર્ચે છે, પણ અન્ય માટે કંજુસાઈ કરે છે. કંસ મનુષ્યે લક્ષ્મીના ગુલામ છે અને તે લક્ષ્મીનું રક્ષણ કરવા ચોકીદારની પેઠે અવતાર ધારણ કરે છે. કંસ મનુષ્ય, દુનિયાના મનુષ્યોના ઉપકાર હેઠળ દબાયલા છે. મનુષ્યના અવતાર પામ્યા તેમાં તેને અનેક ઉપકારીએ ઉપકાર કર્યાં છે, તાપણુ, પકારના પ્રતિબદલા વાળવા પ્રયત્ન પણ કરતા નથી, તે શું વ્યાજબી છે ? કંસ મનુષ્યની પેઠે જો હવા પણ કંજુસની સાથે કંસાઇ કરે અને તેના શરીરમાં પ્રવેશ ન કરે, તેા એક પલકમાં તેના પ્રાણ ચાહ્યા જાય. આ દુનિયાની વસ્તુઓ દરેક પ્રાણીઓના ઉપભાગને માટે છે. સર્વને તેમાં સરખા હ છે. સર્વના માટે વાયુ છે. સર્વેના માટે પંચભૂત છે, તેમાંથી એક મનુષ્ય કંજુસાઈથી વિશેષ ઉપયોગ કરે અને અન્યાને ઉપયાગમાં ખલેલ પહોંચાડે તે દુનિયાની ન્યાયદૃષ્ટિથી તે વિરૂદ્ધ કાર્ય કરે છે, એમ અન્ય વિદ્વાના કથે છે; તેવી રીતે સર્વ પ્રકારની લક્ષ્મી પેાતાને ત્યાં ભેગી કરી તેને ભોંયરામાં દાટ દેઈ, અન્ય મનુષ્યોના આહારાદિક જીવન વ્યવહારમાં ખલેલ પહોંચા
-
For Private And Personal Use Only
Page #592
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૫ )
ડવી એ વસ્તુત: વિચારતાં અન્યાય લાગે છે. કદાપિ એમ કહેવામાં આવે કે પૂર્વભવના પુણ્યના યોગે તેના ઘેર લક્ષ્મી ભેગી થઈ અને તેથી તે લક્ષ્મીવાન થયા છે, માટે તેની મરજી હોય તો તે અન્યને આપી શકે તેમાં તેણે શે। અન્યાય કર્યો ? આ પ્રશ્નના ઉત્તરમાં કહેવાનું કે પુણ્યવંત તે દાનજ કરી શકે છે. ધર્મબુદ્ધિથી દાન કરી શકાય છે, તેથી મનુષ્યભવમાં પેાતાની ફરજ છે કે, જે લક્ષ્મી મળી છે તે પૂર્વભવકૃત પુણ્યાદયથી છે, માટે આ ભવમાં પણ તેવી રીતે ધર્મની વૃદ્ધિમાં લક્ષ્મી ઉપયોગ કરવાજ જોઇએ અને-એ ન્યાય છે; તેને કંજુસ મનુષ્ય તાડે છે, તેથી તે અન્યાય કરે છે એમ કહેવું ખોટું નથી. કંજુસાઈ કરવાથી કંજુસ મનુષ્ય, પરભવમાં સાથે લક્ષ્મી લેઈ જતા નથી અને સુખ પણ ભાગવી શકતા નથી, પણ દાતાર મનુષ્ય જગતના કલ્યાણુ માટે લક્ષ્મીના સદુપયોગ કરીને પેાતાના આત્માની ઉચ્ચ દશા કરે છે. પાતાના કુટુંબાદિ ઉપભેાગ કરતાં વિશેષ લક્ષ્મી હાય તા, અવય તેના સુપાત્રમાં વ્યય કરી દેવા-તે માટે જરા માત્ર પણ વાર કરવી ચેાગ્ય નથી. જૈનશાસ્ત્રોમાં પરિગ્રહ પરિમાણવ્રત કથવામાં આવ્યું છે અને તે ખરેખર કેવલજ્ઞાનથી બતાવવામાં આવ્યું છે તે સત્ય છે. પેાતાના મનમાં ધારેલા પરિગ્રહથી આજીવિકા ચલાવવી, કે જેથી અન્ય પરિગ્રહ માટે મૂર્છા થાય નહીં, તેમજ અન્યાના ઉપયોગમાં પણ આવે અને પેાતાની પાસે પરિગ્રહ કરતાં વિશેષ લક્ષ્મી થાય તે સુપાત્રમાં તેને સદ્ગુપયોગ થઈ શકે, ઇત્યાદિ અનેક પરોપકારની ખુબીઓને લેઈ પરિગ્રહ પરિમાણુવ્રત સ્થાપન કરવામાં આવ્યું છે. લક્ષ્મીના સદુપયોગ કરનારે વિવેકદૃષ્ટિને ધારણ કરવી જોઇએ, કે જેથી વિશેષ લાભ થાય. નામ અને કીર્તિની લાલસાથી લક્ષ્મીના જેઓ વ્યય કરે છે તે યથાર્થ લાભને પ્રાપ્ત કરી શકતા નથી, તેમજ જેએ ઉપકાર લેવાની બુદ્ધિથી લક્ષ્મીના વ્યય કરે છે, તેવા મનુષ્યા મધ્યમ લને પ્રાપ્ત કરી શકે છે; પણ જેએ પ્રતિફલની ઈચ્છા વિના વિવેકદૃષ્ટિથી લક્ષ્મીના સદુપયોગ કરે છે, તેઓ ઉત્તમ ફળ પ્રાપ્ત કરી શકે છે. મનુષ્યા જો આમ વિચારે અને સમજે તેા લક્ષ્મીના સદુપયોગ કર્યા વિના રહે નહિ.
જે લક્ષ્મીના અભિમાનમાં ભ્રાન્ત થએલા છે, તે જાતિવડે ભલે મનુષ્યા હોય, પણુ સા વિના મનુષ્યની કોટીમાં ગણી શકાય નહીં. જેઓ અનેક પ્રકારના વૈભવાથી પેાતાની કાયાને પાયે છે અને માજશાખમાં લાખા રૂપૈયાના ધુમાડો કરી દે છે, તે સ્વાથી છે; જેથી તેઓ ઉચ્ચ મનુષ્યકાટીમાં પ્રવેશી શકતા નથી. અન્યાના આત્માઓને દુ:ખી દેખી જેના આત્મામાં દયાની બુદ્ધિ પ્રગટતી નથી, તે નિર્દય
For Private And Personal Use Only
Page #593
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૬) અવતારોવાળા જાણવા. પિતાના આત્માને જેમ સુખ પ્રિય લાગે છે, તેમ અન્યના આત્માઓને પણ સુખ પ્રિય લાગે છે. અન્યના આત્માઓને જે જે દુ:ખ પડતાં હોય, તેનું નિવારણ કરવા પિતાની લક્ષ્મીને વ્યય ન થાય તે તે લક્ષ્મી નથી, પણ તે ધૂળ કરતાં પણ નકામી છે. સાધુ સાધ્વી આદિ સુક્ષેત્રોમાં લક્ષ્મીને સદુપગ કરતાં જગતમાં ધર્મનો ફેલાવો થાય છે અને પિતાને પુણ્યની પ્રાપ્તિ થાય છે. લક્ષ્મીનો તત્વજ્ઞાનના ફેલાવામાં સદુપયેગ કરવાથી અનેક પ્રકારના ફાયદા થાય છે અને અજ્ઞોને પણ સુ કરી શકાય છે.
સંત પુરૂષોની ભક્તિ માટે લક્ષ્મીને સદુપયોગ કરવાથી જગતસદ્વિચાર અને સદુપદેશવડે ભલું કરી શકાય છે. ગુરૂકૂળે વગેરેમાં લક્ષ્મીનો સદુપયોગ કરવાથી ભવિષ્યમાં ઉન્નતિ કરનાર મનુષ્યો બનાવી શકાય છે અને તેથી ધર્મનો ફેલાવો કરી શકાય છે. સગુણે પામેલા મનુષ્યોથી જગતનું ભલું થાય છે, માટે રસગુણધારકોને લક્ષ્મીવડે મદદ કરવાની જરૂર છે. શ્રાવકે અને શ્રાવિકાઓના ભલા માટે લક્ષ્મીવતેએ ભક્તિના પરિણામ વડે, તેવા ઉત્તમ ક્ષેત્રમાં લક્ષ્મીનો વ્યય કરે જોઈએ. યોગના અભ્યાસી એવા મુનિરાજેની ભક્તિ કરવી જોઈએ. જૈનતત્ત્વગની પાઠશાલાઓમાં લક્ષ્મીનો સદુપયોગ કરવો જોઈએ. ગૃહસ્થ મનુષ્યએ લક્ષ્મીને સદુપયોગ કરી મનુષ્ય ભવની સફલતા કરવી જોઈએ, અથવા પરિગ્રહનો ત્યાગ કરી ત્યાગાવસ્થા ગ્રહણ કરવી જોઈએ, કે જેથી આત્મકલ્યાણ થાય; એમ સુમતિ શિખવે છે, અર્થાત આત્માના ગુણેને પ્રકાશ કરવા સુમતિ વિવેકને પ્રગટાવે છે.
સુમતિથી બ્રહ્મચર્ય ગુણ ધારણ કરવાને ઉત્સાહ પ્રગટે છે. ભૂતકાળમાં અનેક મનુષ્યએ બ્રહ્મચર્ય ધારણ કરી સદ્ગતિને પ્રાપ્ત કરી છે અને ભવિષ્યમાં પણ અનેક મનુષ્ય સદ્ગતિને પ્રાપ્ત કરશે. બ્રહ્મચર્યની શક્તિ સમાન અન્ય કઈ શક્તિ નથી. બ્રહ્મચર્ય ગુણને દેવતાઓ અને ઈન્દ્રો પણ નમસ્કાર કરે છે. બ્રહ્મસ્વરૂપમાં સદાકાલ રમણતા કરવાને માટે બાહ્ય બ્રહ્મચર્યની પણ આવશ્યકતા છે. પૂર્વના વખતમાં મનુષે બ્રહ્મચર્ય લાંબા વખત પર્યત પાળ્યાબાદ ગૃહસ્થાશ્રમમાં જોડાતા હતા, તેથી તેઓ મહત કાર્યો કરવાને શક્તિમાન થતા હતા; હાલમાં બાળલગ્ન વગેરેથી આર્યદેશના મનુષ્યની પડતી દશા થઈ છે અને તેથી તેઓ મગજથી ઉત્તમ-દીર્ઘવિચાર કરવાને શક્તિમાનૂ બનતા નથી. પુરૂષે પચ્ચીસ વર્ષ પર્યત અને કન્યાએ વીશ વર્ષ પર્યત બ્રહ્મચર્ય પાળવું જોઈએ. બ્રહ્મચર્યની રક્ષા અને તરવવિદ્યાની ઉપાસના માટે
For Private And Personal Use Only
Page #594
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૭ ) નિર્જન સ્નાનમાં ગુરૂકૂળે સ્થાપવાની જરૂર છે. બ્રહ્મચર્યના સંરક્ષણથી વિદ્યાનું મનન સારી રીતે થાય છે. શ્રી હેમચન્દ્રાચાર્ય શ્રી હીરવિજયસૂરિ, શ્રી મુનિ સુન્દરસૂરિ, શ્રી યશોવિજયજી ઉપાધ્યાય, વગેરે સમર્થ પુરૂષોએ બ્રહ્મચર્યના પ્રતાપથી જૈન ધર્મની ઉન્નતિ કરી હતી. બ્રહ્મચ
ના પ્રતાપથી મનુષ્ય સ્વર્ગીય દેવોની પાસે પિતાનું કાર્ય કરાવે છે. મેજ શેખની વાડીમાં બાલ્યાવસ્થાથી નાનાં નાનાં બાળકે પડી જાય છે, તેથી તેઓ કામના પદાર્થો તરફ આકર્ષાય છે અને તેથી વિપરીત પરિણામના પાત્ર બને છે. બાલકની ઉત્તમ ચડતી દશા કરવાની ઈચ્છા હોય તો ગુરૂકૂળે જેવા આશ્રમની જરૂર સ્વીકારવી જોઈએ. પૂર્વના જેનોની ઉન્નતિમાં બ્રહ્મચર્ય એ પણ એક સબલ કારણ હતું. સર્વ વ્રતોમાં બ્રહ્મચર્યને સમુદ્રની ઉપમા આપવામાં આવી છે, તેનું રહસ્ય અત્યન્ત સૂમ છે. સ્વર્ગનાં દ્વાર ખુલ્લા કરવાં હોય તો બ્રહ્મચર્યની ખાસ જરૂર છે. આધુનિક સમયમાં ગૃહસ્થાશ્રમની પૂર્વ વીશ વર્ષ પર્યત તો અવશ્ય બ્રહ્મચર્યને સારી રીતે પાળવું જોઈએ. આ સંબંધી જેનો ખાસ લક્ષ્ય આપશે તો ગૃહસ્થધર્મની ઉન્નતિ થશે અને સાધુ ધર્મની પણ ઉન્નતિ થશે. સુમતિથી બ્રહ્મચર્યના ઉપર્યુક્ત માહાત્મ્યને સાચું જાણી શકાય છે અને તેને સારી રીતે પાળી શકાય છે. આત્માના જ્ઞાનાદિ સગુણેને પ્રકાશ કરવાની તેમજ ભિન્ન ભિન્ન વિચાર મત સહિતાની પ્રેરણા સુમતિ કરે છે. જગતમાં મનુષ્યોને કેઈપણ વિષય સંબધી એકસરખે મત હોતો નથી; સર્વના વિચારે જુદા જુદા હોવા છતાં, અપેક્ષાવાદથી ભિન્ન ભિન્ન વિચારમાં રહેલું સત્ય તારવી લેવું અને જે જે અસત્ય વિચારો હોય તે સંબધી મૌન રહી સહનશીલતા ધારણ કરવી, આ કંઈ સામાન્ય કાર્ય ગણાય નહિ. વિચારોની ભિન્નતાથી વ્યક્તિ ઉપર દ્વેષ કરવામાં આવે છે, તેથી વ્યક્તિ કલહયુદ્ધનું રમખાણું બને છે. જે જે મનુષ્ય પોતાનાથી ભિન્ન વિચારે કરે તેને વિરોધી દુશમને માની લેઈને; તેનું અશુભ કરવા વા તેની જાતિ નિન્દા કરવા કટીબદ્ધ થવાથી, મનુષ્યની કેટીમાં પ્રવેશવાને હક્ક રહેતો નથી. ધમૅભેદ અને વિચારભેદનો ઝઘડે પરિપૂર્ણ સમાવીને તથા ચુકાવીને આ દુનિયામાંથી કોઈ ગયો નથી. શ્રી તીર્થકરના સામાં પણ વિરૂદ્ધ વિચારો ધરાવનારા તથા ભિન્ન ધર્મ ધારનારા મનુષ્યો હતા. શ્રી તીર્થકરોએ તેમના કુવિચારેને તથા તેમના ધર્મની અસત્યતાને દર્શાવી છે અને સર્વ દષ્ટિવડે સત્ય પ્રકાર્યું છે, પણ તેઓશ્રીએ ધર્મભેદ થવાથી, અથવા વિચારભેદ થવાથી જાતિનિન્દા, કલેશ અને અશુભ કરવાનાં પરિણામ, વગેરેને ત્યાગ કરવાનો ઉપદેશ આપે છે. પિતાથી ભિન્ન વિચારેવાળા તથા ભિન્ન ધર્મો
, ૪૩
For Private And Personal Use Only
Page #595
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૮ )
વાળા મનુષ્યપર કરુણાભાવ ચિત્તવવા અને મૈત્રીભાવ ધારણ કરવા, પણ વ્યક્તિદ્વેષ યુદ્ધ, નિન્દા, વગેરેમાં પડવું ન જોઇએ. કેટલાક મનુબ્યાને તેા એવી વૃત્તિ હેાય છે કે, પોતાનાથી ભિન્ન વિચારકોના મુખ સામું પણ કદી જોવું નહિ; તેના કોઈ ભિન્ન વિચારથી તેઓનું સર્વ ખોટું છે એમ માની લેઈ, પ્રતિપક્ષી વિચાર કરનારાઓને પશુ પંખીથી પણ હલકા ગણે છે અને તેઓને દોષ દૃષ્ટિથી નિહાળે છે; પ્રસંગ આવે તેઓની નિન્દા કરવાને ચૂકતા નથી, તેમ ભિન્ન ધર્મભેદ આદિથી તેને દેખતાંજ ક્રોધના આવેશમાં આવી જાય છે; આવી તેની અસહિષ્ણુતાથી તેઓ પેાતાની ઉચ્ચ દશા કરવા શક્તિમાન થતા નથી અને અન્યાનું પણ શ્રેય: કરવા શક્તિમાનૢ થતા નથી. જે મનુષ્ય વિચારભેદ અને ધર્મભેદની સહિષ્ણુતાને ધારણ કરવા સમર્થ થાય છે, તે અન્યો કરતાં આગળ વધે છે અને સ્વપરનું કલ્યાણ કરવા સમર્થ થાય છે. ધર્મભેદની સહિષ્ણુતાને ધારણ કરનારા મનુષ્યો પાતાના ધર્મના ફેલાવા કરી શકે છે અને અન્યોને ઉપદ્રવ કરતા નથી. મતભેદની સહિષ્ણુતા ધારણ કરવા પ્રયત્ન કરવા જોઇએ; એમ સુમતિ શીખવે છે. જૈનધર્મમાં કેટલાક ફાંટા પડી ગયા છે, પશુ ધર્મભેદની સહિષ્ણુતા રાખવાથી પરસ્પર કલેશ ન થાય તેમ વર્તી શકાય છે.
સુમતિથી આત્માના સહજ આનન્દ પ્રાપ્ત કરવા પ્રવૃત્તિ થાય છે. સત્ય આનન્દની પ્રાપ્તિ વિના મનુષ્યના જીવનમાં અને પશુ આદિના જીવનમાં ભેદ જણાતા નથી. સત્ય સુખનું સ્વરૂપ સમજવું અને તેની ગમે તે ઉપાયોથી પ્રાપ્તિ કરવી, તેજ મનુષ્ય જંદગીનું ફળ છે. મનમાં રાગ અને દ્વેષ જે વખતે હાતા નથી તે વખતે કંઈક સહેજ આનન્દનું ભાન થાય છે. મનાવૃત્તિમાં ઉત્પન્ન થતા એવા ખાદ્યભાવના ચિન્તાદિ વિચારાને શમાવવાથી અને આત્મસ્વરૂપમાં તન્મય થવાથી આત્માને સહજ આનન્દ અનુભવાય છે. આત્મા આનન્દના મહાસાગર છે. આત્મામાંજ આનન્દ છે. આત્માને મૂકી આનન્દની પ્રાપ્તિ માટે અન્યત્ર પરિભ્રમણ કરવાની જરૂર નથી, પૂર્વે જે જે મેટા મહાત્માએ થયા તેઓએ આત્મામાંજ આનન્દ શાયા હતા અને આત્મામાં રહેલું પરમાત્મતત્ત્વ પ્રગટ કર્યું હતું. બાહ્ય ક્ષણિક-મનેાહર પદાર્થોના ઉપભાગ આદિથી જે ક્ષણિક આનન્દને વેદવામાં આવે છે, તે સદાકાળ રહેતા નથી અને વસ્તુતઃ જોતાં તે ક્ષણિક આનન્દા લેશ પણ જડ વસ્તુઓમાંથી પ્રગટયા હોય એમ જણાતું નથી. ખાતાં પીતાં અને પદાર્થોને જોતાં જે કિંચિત્ આનન્દ થાય છે, તે પણ માહ્ય વસ્તુઓ માંથી નીકળીને મનમાં પ્રવેશેલા આનન્દ નથી. બાહ્ય વસ્તુઓમાં
For Private And Personal Use Only
Page #596
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૯ )
આનન્દ નથી, પણ ખાહ્ય વસ્તુઓની મદદથી શાતા વેદનીયજન્ય આનન્દના અનુભવ લેવાય છે. મનમાં થતા રાગ અને દ્વેષના વિકાને પરિહરી જે આત્મધ્યાન ધરવામાં આવે તે, આત્માના સહેજ આનન્હની પ્રતીતિ થાય છે અને તેથી આત્માના નિત્ય સુખના નિર્ધાર થાય છે તથા આત્માના નિત્ય સુખના નિર્ધાર થવાથી, બાહ્ય સુખહેતુભૂત વસ્તુઓના ત્યાગ કરી શકાય છે. જે મનુષ્યા આત્મસુખનેા નિશ્ચય કરી શકતા નથી તે બાહ્ય વસ્તુને સુખકર માને છે અને તેને ત્યાગ કરી શકતા નથી. આત્મસુખની પ્રતીતિ થયા વિના કદાપિ સ્ત્રીઆદિના ત્યાગ કરવામાં આવે, પણ મન પાછું બાહ્ય વસ્તુઓમાં દોડે છે અને બાહ્યના ત્યાગના ત્યાગ કરાવે છે, અર્થાત્ ત્યાગીના વેષ પહેર્યાં છતાં રાગીની પેઠે મનેાવૃત્તિથી વિલાસેાના અધીન થવું પડે છે અને તેથી ત્યાગાવસ્થામાં અધિકાર પ્રમાણે આત્મિક સુખ પ્રાપ્ત કરી શકાતું નથી, માટે આત્માના સત્ય સુખની પ્રાપ્તિ માટે, જ્ઞાન, ધ્યાનમાં રમણુતા કરવી જોઈએ. આત્મસુખનો અનુભવ થવાથી, સ્વયમેવ ખાદ્ય પદાર્થોની લાલચ અને તેની ચિન્તાએ ટળે છે તથા તેનેા ત્યાગ થવાથી ખરૂં ત્યાગીપણું પ્રગટે છે, માટે આત્મસુખના અનુભવ કરવા જોઇએ. ત્યાગાવસ્થાના મુખ્ય ઉદ્દેશ એ છે કે, આત્મજ્ઞાનવડે આત્મસુખની પ્રાપ્તિ કરવી. સાંસારિક સંબન્ધથી દૂર રહેતાં રાગ અને દ્વેષના વેગો શમે છે અને તેથી સત્યસુખને અનુભવ કરી શકાય છે. યોગીઓ વગડામાં અને ગુફામાં રહીને આત્મ તત્ત્વનું ધ્યાન ધરે છે અને તેથી તેઓ આત્મસુખને અનુભવ કરવા અધિકારી અને છે. આત્મતત્ત્વ આરાધકેાના શુભ સંકલ્પથી અને તેના જ્ઞાનથી જગતનું કલ્યાણ થાય છે. આત્મશક્તિયાને પ્રગ ટાઢ્યા વિના જગનું કલ્યાણ કરવા કોઈ સમર્થ થતા નથી. યોગવિદ્યાથી સંયમની શક્તિ ખીલે છે અને તેથી જગત્ને તેના લાભ મળે છે. કોઈ એમ કહેતા હાય કે, યોગી અગર સાધુ થવાથી જગને કંઈ ફાયદો થતા નથી ! આમ તેમનું બેલવું રાશįગવત્ અસત્ય છે. તત્સમન્ધી ને લખવા ધાર્યુ હાય તા માટે એક ગ્રંથ લખાય તેટલા વિચારો પરિસ્ફુરે છે.
સંસાર સુધારામાં પણ સુમતિની ખાસ આવશ્યકતા છે. કુમ્ તિની પ્રેરણાથી સંસાર સુધારો કરનારાઓ અવનતિના ખાડામાં ઉતરે છે અને દુનિયાને પણ અવનતિના ખાડામાં ઉતારે છે. સુમતિની પ્રેરણાથી સંસારમાં સમ્યક્ સુધારા કરવાની વૃત્તિ થાય છે. સુમતિની પ્રેરણાથી જગતમાં શાન્તિ અને સમ્પના હેતુઓ રચાય છે. સુમતિની
For Private And Personal Use Only
Page #597
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૦ ) પ્રેરણાથી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ જે બાબતમાં સત્ય હોય, તે સુજી આવે છે અને તેનો આદર કરવામાં આવે છે. ઢંકાયેલું સત્ય પણ સુમતિથી પ્રગટી નીકળે છે. સુમતિવડે સત્ય ધન અને સત્ય સ્થાનની શોધ થાય છે. સુમતિની પ્રેરણાથી દુનિયા નીતિના માર્ગ પર ચાલે છે. નીતિના સિદ્ધાન્તોને રચવાની પ્રેરણું કરનાર સુમતિ છે.
ચઉદ પ્રકારનાં ગુણ સ્થાનક છે, સગુણવડે ઉપર ઉપરનાં ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. સુમતિની પ્રેરણાથી અનેક ભવ્ય જીવોએ પૂર્વકાળમાં મોક્ષપદને પ્રાપ્ત કર્યું છે. વર્તમાનકાળમાં સુમતિની પ્રેરણાથી અનેક મનુષ્યો ચારિત્રમાર્ગને અંગીકાર કરે છે. સુમતિની પ્રેરણાવડે મનુ પોતાનું સામર્થ્ય પ્રગટાવવાને શક્તિમાન થાય છે. સુમતિની પ્રેરણાથી મનુષ્ય ધર્મધ્યાન અને શુકલ ધ્યાનમાં પ્રવેશે છે. સુમતિની દષ્ટિ અમૃત સમાન છે અને કુમતિની દષ્ટિ વિષસમાન છે. સુમતિથી આત્મા પોતાના શુદ્ધસ્વરૂપને પ્રાપ્ત કરે છે. કેઈપણુ મનુષ્યમાં સદાચાર, સદ્વિચાર અને પરમાર્થની વૃત્તિ હોય તો સમજવું કે, તે હવે મુકિતના માર્ગ સન્મુખ ગમન કરે છે; સુમતિને પ્રકાશ અત્યંત અવર્ણનીય છે. સૂર્ય જ્યાં પ્રકાશી શકતો નથી, ત્યાં સુમતિ પ્રકાશ કરે છે; એવી સુમતિની દશા છે. આવી સુમતિને સંગ જે મનુષ્ય કરે છે, તે સહજ સુખને પ્રાપ્ત કરે છે.
સુમતિ આત્માની સત્ય સ્ત્રી છે, તેથી તે પોતાના સ્વામી ચેતનને પિતાનું ખરું સ્વરૂપ સમજાવીને તેમને પોતાના ઘરમાં લાવવા પ્રયત કરે, તે બરાબર વિવેકનું કાર્ય છે. સુમતિ પિતાના સ્વામીના ઉપરજ પરિપૂર્ણ પ્રેમ ધારણ કરે છે અને તેથી તે પતિવ્રતાના ધર્મને ધારણ કરનારી કહેવાય છે. તે પોતાના સ્વામિને પ્રાણજીવન એ વિશેષણથી રાંધીને પ્રાર્થના કરે છે. હવે વિચારે કે, તેને પોતાના સ્વામિ વિના જગતમાં શું આદેય છે? અલબત કંઈ નથી. પિતાના સ્વામિને સતી સ્ત્રી ગમે તેવા પ્રસંગમાં મિષ્ટ શબ્દોથી બોલાવે છે અને થે છે કે, હે સ્વામિન્ ! કુમતિની સંગતિથી એક તલમાત્ર જેટલો પણ લાભ નથી; અંશમાત્ર પણ તમારું શ્રેય નથી, ઉલટું કુમતિના ઘેર તમે જાઓ છે અને તેની પૂર્વોક્ત ચેષ્ટાઓમાં સપડાઓ છો, તથા અનેક પ્રકારની દુઃખની પરંપરામાં ફસાઓ છે તેથી તમારી શોભા એક તલમાત્ર પણું રહેતી નથી. કુમતિની સંગતિથી તમારા ઉપર જાદુઈ અસર થાય છે અને તમે પોતાના મૂળ-શુદ્ધ ધર્મને ભૂલે છે, એટલું જ નહિ પણ ઉલટું અસત્યમાં સત્યની બુદ્ધિને ધારણ કરે છે. અહ! તમારી
For Private And Personal Use Only
Page #598
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૧ )
આવી ભૂલ તમને કેમ દેખાતી નથી? સુમતિના આદેયરૂપ આ ઉપદેશ અન્તરમાં ધારણ કરવા લાયક છે. સુમતિ પેાતાના આત્મપતિને ઉચ્ચ સત્યવિવેક કરાવવા જે ઉપદેશ આપે છે તે અમૂલ્ય અને હૃદયદ્રાવક છે. હવે તે પુન: નીચેપ્રમાણે પોતાના પતિને સંગેાધી કચે છે. उनसे मांगु दिन नांहि एक, इत पकरि लाल छरि करि विवेक. ॥ । ત્યારે ॥૨॥ उत शठता माया मानडुंब, इत रुजुता मृदुता मानो कुटुंब. ॥ ॥ વ્યારે ॥ ૩ ॥
ભાવાર્થ:સુમતિ કચે છે કે, હું કુમતિ પાસે એક દિવસની તમારી માગણી કરૂં નહિ; કુમતિને એમ કદાપિ નહિ કહું કે તું મારા સ્વામિને એક દિવસ માટે આપ, કેમકે પતિવ્રતા સ્ત્રી કદાપિકાળે વ્યભિચારિ સ્ત્રીની પાસે પોતાના પતિની એક દિવસ માટે પણ માગણી કરી શકે નહિ હવે અત્ર તે હું લાલ ! વિવેક કરીને છરી પકડી છે અર્થાત્ છરી (છ રીત) ગ્રહણ કરી છે અને તેથી સ્વયમેવ તમારે મારી પાસે આવવું પડશે. (૧) ભૂમિશયન, (૨) પરપુરૂષ ત્યાગ, (૩) આવશ્યક કૃત્ય–(૪) સચિત્ત ત્યાગ, (૫) એકાશન, (૬) અને ગુરૂસાથે પાદવિહાર, આ છ રીતને છરી કહેવામાં આવે છે. સુમતિ કથે છે કે, અન્તરમાં રહેલી ધારણારૂપ ભૂમિમાં હું શયન કરીશ અને પરભાવરૂપ પરપુરૂષના ત્યાગ કરીશ. પરભાવરૂપ પરપુરૂષના સામું પણ નિરખીશ નહિ. આવશ્યક કરણીવડે હું અન્તરના અસંખ્યાત પ્રદેશમાં વિચરીશ. અન્ય જીવાના પ્રાણના નાશ ન થાય તેવા પ્રકારથી જ્ઞાનામૃતનું ભાજન કરીશ. એક શુદ્ધસ્વરૂપ આહારનુંજ ભોજન કરીશ અને અનુભવ જ્ઞાનરૂપ સદ્ગુરૂની સાથે અન્તરના પ્રદેશમાં જ્ઞાન અને ક્રિયા એ બે પાદથી ગમન કરીશ.
આ છ રીતિને અન્તરમાં ધારણ કરી આપની પ્રાપ્તિ કરવા દેઢ સંકલ્પ કરૂં છું. પરમાત્મસ્વામિની યાત્રા કરવા જનાર યાત્રાળુઓ, સ્થૂલપણે આ છરી પાળે છે અને તેથી તેઓ યાત્રાની સફલતા કરે છે. અન્તરમાં આ પ્રમાણે છરી પાળવાથી હું ચેતન સ્વામિન! કઈ વસ્તુનું આકર્ષણ ન કરી શકાય? અર્થાત્, મારી શુદ્ધ ભક્તિના પ્રતાપથી આપને હું પ્રાપ્ત કરીશ. હું ચેતન સ્વામિન! કુમતિની પાસે તે શઠતા, માયા અને માનરૂપ હું છે, અને તેથીજ તે નીચ જાતિ અને નીચ કર્મ કરનારી છે, એમ જ્ઞાનિ પુરૂષા તુર્ત અખેાધી શકે છે. જગત્માં કુમતિ વિના કોઈ સ્થાને લુચ્ચાઈ દેખવામાં આવતી નથી. જ્યાં કુમતિના સંચાર થાય છે ત્યાં, શઢતા, કપટ અને અહંકારના
For Private And Personal Use Only
Page #599
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૨ ) પણ પ્રવેશ થાય છે. જ્યાં કુમતિને સંચાર થતો નથી ત્યાં, શઠતા, કપટ અને અહંકારાદિનું ગમન પણ થતું નથી. રાવણના મનમાં પ્રવેશીને કુમતિએ માનને બોલાવ્યા અને રાવણનો નાશ કર્યો. કૌરવોના મનમાં પ્રવેશ કરીને કુમતિએ મોટું યુદ્ધ મંડાવ્યું અને કરને નાશ કર્યો. પ્રાણીમાત્રને કુમતિ ઉન્માર્ગમાં લેઈ જાય છે અને સંસારમાં રાખે છે. કુમતિના વશમાં થએલા મનુષ્ય, કપટ, અહંકાર અને લુચ્ચાઈ કરવામાં પોતાનું અમૂલ્ય જીવન ગુમાવે છે. સંસાર નગરમાં અનેક પ્રકારના શરીરરૂપ વેષ ગ્રહાવીને, ચોરાશીલાખ જીવનિરૂપ ચોકમાં જીવોને ફમતિ નચાવે છે. એકજ માતાના બે પુત્રોને સ્વાર્થે અને વિષયના સંબંધમાં અબ્ધ બનાવીને તેઓને પરસ્પર લડાવી મારનાર કુમતિ છે-સર્વે જીવો પોતાના આત્મસમાન છે, તોપણું તેના ઉપર હિંસકભાવ પ્રેરનાર કુમતિ છે. ધન, રાજ્ય અને સત્તામાં મેહ પમાડીને જીને અહંકારના સમુદ્રમાં કુમતિ નાખે છે. મનુવ્યોમાં અનેક સ્વાર્થ સંબોને લેઈ કપટકળાએ કરાવીને તેનું પરસ્પર નિકંદન કરાવનાર કુમતિ છે.
હે આત્મન ! અત્રત રૂજુતા અને મૃદુતા આદિ ખરું કુટુંબ છે. સુમતિની પાસે આવતાં રૂજુતા, મૃદુતા, નિર્લોભતા, સમિતિ અને ગુપ્તિ આદિ પિતાના કુટુંબને મેળાપ થશે અને તેથી તમને સ્વભાવેજ સહજાનન્દની ખુમારીને લાભ મળશે; આ રીતે સુમતિ બન્ને તરફનું ખરું સ્વરૂપે પ્રગટ કરીને દેખાડે છે. उत आस तृष्णा लोभ कोह, इत सांत दांत संतोष सोह.॥
_| ઘાટ || || उत कला कलंकी पाप व्याप, इत खेले आनन्दघनभूप आप.॥
| થ | દો. ભાવાર્થ –હે સ્વામિનું ! કુમતિના ત્યા, આશા, તૃષ્ણ, લેભ અને ક્રોધ વસેલ છે. કુમતિની પ્રેરણાથી દેવતા, મનુષ્ય અને પશુ પંખી વગેરે પ્રાણીઓ અનેક પ્રકારની આશાઓ કરે છે. જરાતમાં આશા સમાન કેઈ મનનું દુઃખ નથી–અનેક પ્રકારના પદાર્થોની આશાથી મનુષ્ય, અનેક પ્રકારના માનસિક દુઃખો પ્રગટ કરે છે. કુમતિના ફન્દ્રમાં ફસેલા જી, તૃષ્ણના તાપથી તૃપ્ત થઇ હાયવરાળ કર્યા કરે છે. તૃણથી કેઈપણ જીવને ખરી શાન્તિ પ્રગટી નથી–મોટા મોટા પ્રોફેસરેના હૃદયને તૃણું બાળીને ભસ્મ કરે છે. જગતના જીવો તૃષ્ણાના
For Private And Personal Use Only
Page #600
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૩) તાપથી રાત્રી અને દિવસ જરા માત્ર પણ શાન્તિને અનુભવ કરી શકતા નથી. તૃષ્ણથી રાજાઓ પણ રંકની પેઠે આચરણ કરે છે. તૃષ્ણરૂપ દાવાનલમાં પડેલા છ કયાંથી સુખ પામી શકે?—મતિની પ્રેરણુથી જીવે લેભસાગરમાં બુડે છે. લેભસાગરને કઈ પાર પામી શકતું નથી. જગતમાં લેભસમાન કઈ દુઃખ દેનાર નથી. લેભી જીવ કચું પાપ કરી શકતો નથી ? લેભી મનુષ્ય, છતી આંખે સત્યને દેખી શકતો નથી. મનુષ્યો લેભવડે અન્ય જીવોનાં દુઃખ દૂર કરવાલક્ષ્મી, સત્તા અને કાયાને ઉપગ કરી શકતા નથી. મનુષ્ય ઉચ્ચ શ્રેણિએ ચડવા પ્રયત્ન કરે છે, કિન્તુ લેભ તેને પગ ખેંચીને હેઠળ પાડે છે. મનુષ્ય, સદ્ગગુરૂપ પુષ્પથી ખીલી ઉઠેલા બાગમાં વિહાર કરવા પ્રયત્ન કરે છે, ત્યારે લાભ તેને દુર્ગણરૂપ વિષ્ટાના ખાડામાં નાંખી દે છે, લોભના પાસમાં ફસાયેલા છે અનીતિ માર્ગમાં ગમન કરે છેસિકંદર બાદશાહે લોભથી લાખે મનુષ્યોના પ્રાણ લીધા, પણ અને તેને બે હાથ ઘસવા પડ્યા. નવનન્દ રાજાઓએ સમુદ્રમાં લોભવડે સુવર્ણની ડુંગરીઓ (ટેકરીઓ) બનાવી, પણ મરણ પશ્ચાત્ તેઓ સાથે કંઈપણ લેઈ ગયા નહિ. ફમતિના લીધે કાળા નાગ સમાન હૃદયમાં ક્રોધ પ્રગટે છે અને તે-દયા-પ્રેમ-મિત્રતા અને સંપને ક્ષણમાત્રમાં નાશ કરે છે-કમતિને ત્યાં તે ઉપર્યુક્ત દુઃખકર પરિવાર છે. સુમતિ કહે છે કે, અહિયાં તે-શાત-દાન્ત અને સનતેષ ગુણની શોભા બની રહી છે; શાન્ત અને દાન્ત ગુણથી વૈર વિરોધ અને ઇન્દ્રિયના વિષ
નું જોર ટળી જાય છે, શાન્ત ગુણથી મનુષ્ય જ્યાં ત્યાં પૂજાય છે અને તે મુક્તિ મહેલના પગથીયાપર ચઢી શકે છે. દાન્તગુણથી મનુષ્ય, મનની આરોગ્યતા સાચવી શકે છે અને એક, ધર્મષ્ઠા તરીકે જગતમાં પ્રખ્યાત થાય છે; ઈદ્રિયોને દયા વિના દાન્તગુણ પ્રાપ્ત કરી શકાતું નથી. શાન્ત અને દાન્તગુણવડે મહારાજાને પરાજય કરી શકાય છે. કોઈને નાશ કરવા શાન્તગુણ સમાન અન્ય કોઈ ઠો નથી. સતોષ ગુણની શોભાનું વર્ણન કરીએ તેટલું અલ્પ છે. લેભરૂપ સમુદ્રને, રસન્તોષરૂપ અગસ્તિ મુની પી જાય છે. લાભના અનેક વિકારેને હટાવી દેનાર સન્તોષરૂપ રસાયનને અપૂર્વ મહિમા છે. સતેવરૂપ સૂર્યનાં કિરણે મનરૂપ પૃથ્વી પર પડતાં, ભરૂપ અધકાર પલાથન કરી જાય છે. સન્તોષરૂપ અગ્નિ, લોભરૂપ કર્મકાષ્ટને બાળી ભસ્મ કરે છે. સંતેષરૂપ સિંહને મનરૂપ વનમાં પ્રવેશ થતાં લેભાદિ મૃગ પ્રાણીઓ આડાંઅવળાં ભાગી જાય છે. સતેષરૂપ મેઘની વૃષ્ટિ થતાં લેભરૂ૫ તાપની ક્ષણમાં શાન્તિ થઈ જાય છે. સન્તોષરૂપ ગરૂડને
For Private And Personal Use Only
Page #601
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૪)
દેખતાંજ લેભરૂપ સર્ષ નાસી જાય છે. જગતમાં સતિષ સમાન કે સુખ નથી. સુમતિ કથે છે કે, હે ચેતન સ્વામિન્ ! મારે ત્યાં ઉપર્યુક્ત શાન્ત, દત્ત અને સન્વેષાદિ પરિવાર છે. જેની કલંકવાળી કલા છે એવું પાપ કુમતિને વ્યાપી રહ્યું છે, અર્થાત્ કલંકી પાપનું સ્થાન કુમતિ છે; કુમતિ થતાં જ પાપ પ્રગટ થાય છે. અશુભાશ્રવનું મૂળ કુમતિ છે. કુમતિથી પાપની રાશિ પેદા થાય છે. જે જીવો કુમતિના વશમાં પડ્યા છે તે જ પાપ કર્મથી બંધાય છે; મનમાં કુબુદ્ધિ ઉત્પન્ન થઈ એટલે જીવને પાપ લાગે છે એમ જીવોએ સમજવું. કુમતિના ઘરની આવી દશા છે અને હે ચેતન ! મારા ઘરમાં તે આનન્દને ઘન જેમાં છે એવા આપ–ત્રણ ભુવનના ભૂપ વિરાજી શકે છે. કુમતિના ઘર નીચ દુને વાસ છે અને અત્ર તે આપજ ખેલી શકે છે અને અનન્ત સુખને ભોગ લેઈ શકે છે, આપના વિના મારા ઘરમાં અન્ય કોઈને આવવાને હક નથી; આવું સુમતિનું સંભાષણ સાંભળીને, ચેતનના હૃદયમાં વિવેક જાગૃત થયો અને તે સુમતિના ઘરમાં પધાર્યા અને સહેજ સુખમાં ખેલવા લાગ્યા એમ આનન્દઘન કહે છે.
૬ ૭૭.
(રાજા રામબી.) हमारी लय लागी प्रभुनामः ॥ हमारी॥ अम्ब खास अरु गोसल खाने, दर अदालत नहि काम.ह॥१॥ पंचपच्चीश पचास हजारी, लाख किरोरी दास ॥ खाय खरचे दिये विनु जातहे, आनन करकर श्याम.ह॥२॥ इनके उनके शिवके न जीउके, उरज रहे विनुं ठाम ॥ संत सयाने कोय बतावे, आनन्दधन गुनधामः॥ हमारी०॥३॥
ભાવાર્થે શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ, પિતાની પ્રભુના નામની સાથે પોતાના ચિત્તની લય લાગી છે અને પ્રભુનામ વિના અન્ય કોઈ વસ્તુમાં સાર નથી એમ દર્શાવે છે. શ્રીમદ્ કથે છે કે, અમારા ચિત્તની લય પ્રભુના નામની સાથે લાગી છે. અરિહંતાદિ પ્રભુનાં નામની સાથે મનને જવાથી અન્ય વસ્તુઓમાં ચિત્તની રમણતા થતી નથી અને પ્રભુના નામની સાથેજ મન જોડવાથી પ્રભુના જ્ઞાનાદિક ગુણોનું સ્મરણ થાય છે. જ્યાં સુધી સાલંબન ધ્યાનની ગ્યતા છે ત્યાં સુધી, પ્રભુનું નામ સ્મરવાથી મનના દેષ ટળે છે અને આત્માના ગુણે વૃદ્ધિ પામે છે.
For Private And Personal Use Only
Page #602
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુના નામનો જાપ કરવાથી પ્રભુના ઉપર પ્રેમ પ્રગટે છે અને દુનિયાની જડ વસ્તુઓનો પ્રેમ ટળે છે. પ્રભુના નામનું સ્મરણ કરવાથી આત્માની શક્તિ ખીલે છે અને પાપકર્મની નિર્જરા થાય છે. કેઈ પણ વસ્તુને વ્યવહાર તેના નામવિના થવાનો નથી. પ્રભુનું ધ્યાન પણ પ્રભુના નામવિના થવાનું નથી. મરણ વખતે મોટા મોટા પૂર્વધારીઓ પણ અરિહંતાદિક પ્રભુનું નામ જપે છે. નિરાલંબન ધ્યાનમાં પ્રવેશ ન કરાય ત્યાંસુધી, પ્રભુના નામ સાથે પ્રભુના સગુણે સ્મરવાની જરૂર છે. દુનિયામાંની કઈ પણ વસ્તુ ખરેખર અનતે–પરભવ જતાં–આત્માની સાથે આવતી નથી. સાધારણું લેકની આમ સભા હોય, અગર ઉમરાવોની ખાસ સભા હેય, ગશાળા હાય, હાથીખાનું હેય, દરબાર અને ન્યાય ચુકવવાની અદાલત હય, ઈત્યાદિ અનેક વસ્તુઓની મારે ઈચ્છા નથી; કેમકે દુનિયામાં રાજા કેઈ અમર રહ્યા નથી. આમ સભાઓ અને ખાસ સભાઓ પણ જલધિતરંગવત્ રૂપાન્તરતાને પામે છે. કેઈ કાયદે સદાકાલ એકસરખો રહેતો નથી; આવી દુનિયાની દશા છે, તેથી મારું ચિત્ત દુનિયામાં ચુંટતું નથી. દુનિયામાં ધનાર્થ મનુષ્ય પ્રયત્ન કરે છે, કિન્તુ ધનથી પણ કઈ ઠેકાણે-કઈ ખરી શાન્તિ પામ્યું નથી, વર્તમાનમાં પામતું નથી અને ભવિષ્યમાં પામશે નહિ, એ અનુભવ પ્રગટ થયે છે. કેઈની પાસે પાંચ હજાર રૂપિયા હોય, કેઈની પાસે પચ્ચીસ હજાર રૂપૈયા હોય, કેઈની પાસે પશ્ચાશ હજાર રૂપૈયા હોય, કેાઈની પાસે લાખ રૂપૈયા હોય અને તેની પાસે કરડ સોનૈયા વા રૂપૈયા હોય, તો પણ તેઓ અન્ત કૃપણુતા આદિ દોષથી, ખાધાવિના-ખર્ચાવિને અને સુપાત્રમાં દાન દીધા વિના, ધનના પેટલા અહીં મૂકીને-પરભવમાં ચાલ્યા જાય છે. મમ્મરું શેઠની પાસે અબજો રૂપૈયા હતા, કિન્તુ તે કૃપણુતાથી અહીં મૂકીને પરભવમાં ચાલ્યો ગયો. ધનને ભેગું કરનારા મનુ ધન ઉપર પ્રાણ પાથરે છે, અર્થાત ધન ઉપર અત્યન્ત પ્રેમ ધારણ કરે છે, કિન્તુ ધન તે ધન ધારણ કરનારની હાંસી કરીને કથે છે કે, અરે! લક્ષ્મીને ધારણ કરનારા શેઠીયાઓ! અને રાજાઓ! તમે ભૂલે છે-હું કદી કેદની સાથે જતું નથી, તેમ મારે સ્વભાવ એક ઠેકાણે રહેવાન પણ નથી. કરેડાધિપતિ અને લક્ષાધિપતિ લક્ષ્મીના દાસ બને છે, પણ તેથી તેઓ કરીને ઠેકાણે બેસી ખરી શક્તિ પ્રાપ્ત કરી શકતા નથી. કેઈદેશમાં, કેઈ નગરમાં, કેઈ ગામમાં, કેઈ જાતમાં, કઈ કૂળમાં અને કેઈના વંશમાં, લક્ષ્મી કરીને રહી નથી અને રહેવાની નથી. લમીવો લક્ષ્મીના તેરમાં અન્ય જીવોની દયા કરતા નથી, પણ અત્તે તેઓ
લ, જ
For Private And Personal Use Only
Page #603
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૬ )
પસ્તાય છે અને મુખ તથા હાથ કાળા કરીને પરભવમાં ચાલ્યા જાય છે. લક્ષ્મીને ઉપાર્જન કરવાને માટે જે જે પાપા કર્યાં હાય છે તે પણ તેની સાથે જાય છે. પેાતાનાં કરેલાં પાપકૃત્યો પોતાને ભોગવવાં પડે છે. આ ભવમાં જેઆ જેવું વાવે છે, તેવું પરભવમાં તે લણે છે. લક્ષ્મીની મમતાને ધારણ કરનારા મનુષ્યા, અન્યાનું ધન ખેંચીને પેાતાની પાસે એકઠું કરે છે, પણ તેથી અન્યોની કેવી દશા થશે તેના તેઓ વિચાર કરી શકતા નથી. લક્ષ્મીવન્તા લક્ષ્મીના મળે મેક્ષ પ્રાપ્ત કરી શકવાના નથી; કિન્તુ લક્ષ્મીના સુપાત્ર આદિમાં વ્યય કરીને વા લક્ષ્મીની ઉપાધિ તજીને-અન્તરમાં રમણતા કરીને, તે પરમાત્મપદ પ્રાપ્ત કરી શકે છે. લક્ષ્મીથી મનની ચંચળતા વધે છે અને મનમાં અનેક પ્રકારની ચિન્તાએ પ્રગટે છે, માટે લક્ષ્મીની પ્રાપ્તિથી સત્યસુખ મળતું નથી.
હૃદયકમલ સ્થિર થયાવિના અર્થાત્ આત્મા શાન્ત થયાવિના તે એનેા નથી, તેનેા નથી, અર્થાત્ જીવને નથી અને શિવના પણ નથી. હૃદયકમલ સ્થિર થવાથી ( હૃદયજ્ઞાન સ્થિર થવાથી ) પોતાનું અને પરતું ભલું કરી શકાય છે. આત્માના જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણના પ્રકાશ કરી શકાય છે. પરમાત્માની પરિપૂર્ણ આરાધના કરી શકાય છે અને અન્તે આત્માને પરમાત્મરૂપ કરી શકાય છે. આજ હેતુથી શ્રીમદ્ આનન્દઘનજી કથેછે કે, મારી, પ્રભુના નામની સાથે લય લાગી છે અને સંસારની ઉપાધિતાઈ છે. શ્રીમદ્ કથે છે કે, હવે મને સંસારમાં બિલકૂલ રૂચિ થતી નથી. કોઈ વિચક્ષણ આત્મજ્ઞાની સત્ત, આનન્દના ઘન અને અનેક ગુણના સ્થાનભૂત એવા આત્મપ્રભુને બતાવે તેા મારૂં કાર્ય સિદ્ધ થાય. હું તે આનન્દઘન ચેતન પ્રભુનું નામ જપ્યા કરૂં છું. સન્ત પુરૂષ કેાઈ ચેતન પ્રભુને સાક્ષાત્ મતાવે તા આનન્દના પાર રહે નહિ. ચેતનપ્રભુનું નામ દ્વારા સ્મરણ કરતાં ધણા આનંદ થાય છે અને ઉપાધિ દુઃખા ટળી જાય છે, ત્યારે જો તે સાક્ષાત્ મળે તે દુઃખનું નામ પણ ન રહે એમાં શું આશ્ચર્ય ? શ્રીમના ઉપર્યુક્ત હૃદયાદ્ગારથી જણાય છે કે, તે પરમાત્માનું ક્ષણેક્ષણે રટન કરતા હતા. આપણે પણ તેવી દશા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઇએ.
૫૬ ૭૮. ( રાગ રામશ્રી. )
जगतगुरु मेरा, में जगतका चेरा, मिट गया वाद विवादका घेरा. ॥
// નગણ્o o o o
For Private And Personal Use Only
Page #604
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૭ ) गुरुके घरमें नवनिधि सारा, चेलेके घरमे निपट अंधारा ॥ गुरुके घर सब जरित जराया, चेलेकी मढीयां मे छपर छाया. ॥
|| Ghત || ૨ || गुरु मोही मारे शब्दकी लाठी, चेलेकी मति अपराधनी नाठी ॥ गुरुके घरका मरम न पाया, अकथ कहांनी आनन्दधन पाया. ॥
| |૨ | ભાવાર્થ-શ્રીમદ્ આનન્દઘનજી કથે છે કે, જગતના લોકોમાંથી અનેક ગુણ શિખવાના છે. સક્રની શાળાભૂત જગત્ છે. જ્ઞાન આપનાર એવા ગુરૂઓ, જગતમાં પંચમહાવ્રત પાળતા છતા વિચરે છે. સાધુ, સાધી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ પણ જગતમાં ઉત્પન્ન થાય છે. તીર્થકરે પણ જગતમાં ઉત્પન્ન થાય છે, તેથી-જગત ઘણુ ગુણી પુરૂષેનું સ્થાનભૂત હોવાથી-ઘણું સદ્ધ જગતમાંથી પ્રાપ્ત કરી શકાય છે માટે એ અધ્યાત્મ શૈલીની અપેક્ષાએ જગતગુરૂ છે એમ કહી શકાય છે. જગતમાં વસનારા ઉત્તમ સાધુ પુરૂષો મને અનેક પ્રકારની શિક્ષા આપે છે, તેમજ અનેક પ્રકારની ધર્મવિધાઓનો અભ્યાસ કરાવે છે, માટે મંડ્યા રાતિ એ ન્યાય પેઠે જગતને હું શિષ્ય છું. જગતુમાંથી અનેક પ્રકારના ગુણને ગ્રહી શકાય છે અને દેષને ત્યાગી શકાય છે, તેથી જગને ગુરૂ માનીને ગુણે લેતાં અધ્યાત્મની અપેક્ષાએ વાદવિવાદને ઝઘડે રહેતો નથી. વ્યવહારનયની અપેક્ષાએ ગુરુ અને શિષ્યનું શાસ્ત્રાધારે સ્વરૂપ સમજવું. આત્મારૂપ ગુરૂ અને તેને મનરૂપ શિષ્ય છે. આમાં પિતે મનના ઉપર હુકમ કરી શકે છે અને આત્માની આજ્ઞા પ્રમાણે મન પ્રવર્તી શકે છે, તેથી મનને શિષ્યની ઉપમા આપવામાં આવી છે. આત્મારૂપ ગુરૂ, આત્મબળથી મનરૂપ શિષ્યને વશ કરી શકે છે. આત્મારૂપ ગુરૂ પ્રમાદી બની જાય છે તે મન શિષ્યનું પ્રબળ વધે છે. આમાં અપ્રમાદી થઈને મન શિષ્યને આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવી શકે છે. આત્મારૂપ ગુરૂના અસંખ્યાત પ્રદેશમાં અનન્તજ્ઞાન, અનન્તદર્શન, શાચિકચારિત્ર, ક્ષાયિકસમ્યકત્વ અને પાંચ પ્રકારની ક્ષાયિક દાનાદિક લબ્ધિ, એ નવ પ્રકારની શ્રેષ્ઠ નિધિ હોય છે અને મનરૂપ શિષ્યના ઘરમાં અજ્ઞાનરૂપ અંધારું હોય છે. આત્મારૂપ સદ્ગુરૂના અસંખ્યાત પ્રદેશરૂપ ઘરમાં સહજ સ્વભાવ રમણતા, આનન્દ વગેરેની અત્યંત શભા છે અને મન ચેલાની મનોવગેણુરૂપ મઢીમાં પુદ્ગલની વણારૂપ છપરછાયા હોય છે. આત્મારૂપ ગુરૂએ પોતાના મન ચેલાને શબ્દરૂ૫ લાઠી મારી અને તેથી મન ચેલાની
For Private And Personal Use Only
Page #605
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૮ )
અપરાધ કરનારી કુમતિને કાઢી નાખી, અર્થાત્ મનમાંથી ક્રુતિ નાડી. અજ્ઞાની જીવાએ આત્મારૂપ ગુરૂના ઘરના-શાસ્રજન્ય અનુભવ જ્ઞાનવિના–સાર પામ્યા નહીં, અર્થાત્ અજ્ઞાનીઓએ આત્મગુરૂનું સ્વરૂપ જાણ્યું નહીં. શ્રી આનન્દઘનજી મહારાજ કથે છે કે, ગુરૂની કૃપાથી જેનું સ્વરૂપ કથી શકાય નહીં એવા આત્માની મેં પ્રાપ્તિ કરી, અર્થાત્ આત્માને ઓળખ્યા.
૫૩ ૭૨૧.
( રાગ નયનયવન્તી. )
ऐसी कैसी घरवसी, जिनस अनेसीरी ॥
ર
ર
યાદી પરદિÄ નવાહી, બાવવું, સીરી. ! દેસી॰ II & II परम सरम देसी घरमेंउ पेसीरी, याही तें मोहनी मैसी ॥ जगत संगैसरी ० ।। દેસી॰ ॥ ૨ ॥ कौरीसी गरज नेसी, गरज न चखेसीरी. ( नलखेसरी) નયન મુનો `સાવવી, બરન હેસીરી. // દેસી ગાશ ભાવાર્થ: સુમતિ કથે છે કે, એવી કાઈ આર તરેહની વસ્તુ ઘરમાં આવીને કેવી રહી છે કે, જે ઘરમાં પણ તેવા પ્રકારની છે અને જગતમાં પણ તેવા પ્રકારની છે, અને એ વાતને સમજવામાં પણ આપત્તિ પડે છે, અર્થાત્ દુ:ખે કરી તે વસ્તુની સમજણુ પડે છે. જો એ વસ્તુ ઘરમાંજ રહે છે તે પરમ કલ્યાણને આપનારી થાય છે અને તેજ વસ્તુની એવી મેાટી માહિની છે કે તેથી જગત્ની સાથે સંબન્ધ થાય છે. એ વસ્તુની જેને પ્રાપ્તિ થાય છે તેને, કોઈની પણ ગરજ નથી અને લાખની ( લાખ રૂપૈયાની ) પણ ગરજ નથી. આનન્દના ઘન એવા હે શ્રીમાન્ આત્મન્ ! આ અન્તરની વસ્તુની વિજ્ઞપ્તિ કથુ છું તે સાંળળશે. અન્ય શબ્દાર્થમાં દાસી અરજ કરે છે તે હે આનન્દઘન ! સાંભળે.
૫૬ ૮૦. ( ૨૧ સT. )
चेतन ! शुद्धातमकुं ध्यावो, परपरचे धामधूम सदाइ ॥ निज परचें सुख पावो. ભાવાથે:—આનંદઘનજી મહારાજ પોતાના
૧. શીરમન્દી એ કાવીડ ભાષાના શબ્દ છે તે ઉપરથી સીમંદી શબ્દ થયા છે,
For Private And Personal Use Only
चेतन ० આત્માને કહે છે કે,
r॰ ॥ ફ્ ॥
Page #606
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૯) હે ચેતન! તું પિતાના શુદ્ધાત્મપદનું ધ્યાન ધર; શુદ્ધાત્માનું ધ્યાન કરતાં કર્મમલીનતાને નાશ થાય છે. જગતમાં ધ્યાનના સમાન કેઈ ઉત્તમ મહેતુ નથી. ધ્યાન કરનારની ઉત્તમતા બતાવે છે.
સ્ટોવ . ઉપદેશ પ્રાસાદમાં. जितेंद्रियस्य धीरस्य, प्राशान्तस्य स्थिरात्मनः । स्थिरासनस्य नासाग्रन्यस्तनेत्रस्य योगिनः ॥ १॥ रुद्धबाह्यमनोवृत्तेर्धारणाधारणारयात् । प्रसन्नस्याप्रमत्तस्य चिदानन्दसुधालिहः ॥ २॥ साम्राज्यमप्रतिद्वंद्व मन्तरेव वितन्वतः ।।
ध्यानिनो नोपमा लोके सदेवमनुजेऽपि हि ॥ ३ ॥ જિતેન્દ્રિય, ધીર, પ્રશાન્ત, સ્થિર, સ્થિરાત્મની અને નાસિકાના અગ્રભાગપર જેણે નેત્ર સ્થાપ્યાં છે એવા યોગીરાજની, તેમજ દયમાં ચિત્ત સ્થિર કરવું તે ધારણા, તેના આધારથી બાહ્ય મનોવૃત્તિને રોધ કરનાર, ચિત્તની પ્રસન્નતાને ધારણ કરનાર, અપ્રમત્ત ચિદાનન્દરૂપ અમૃતને આસ્વાદનાર, અન્તરમાં અદ્વિતીય રાગ અને દ્વેષરહિત સામ્રાજ્યને વિસ્તારનાર, એવા સ્થાનિની, ઉપમા દેવતા કે મનુષ્યમાં કેઈ સ્થળે નથી, અર્થાત્ યાનિ પુરૂષના સમાન જગતમાં કઈ ઉત્તમ નથી. ધ્યાનસંબધી કચ્યું છે કે
છે જ છે. ध्याता ध्यानं तथा ध्येय मेकतावगतंत्रयम्,
तस्यानन्यचित्तस्य सर्वदुःखक्षयोभवेत् ॥ १॥ ધ્યાતા, ધ્યાન અને દય એ ત્રણની એક્યતા જેણે કરી છે એવા, અનન્ય ચિત્તવાળા ગિનાં સર્વ દુઃખોને ક્ષય થઈ જાય છે માટે, હે આત્મન ! પિતાના શુદ્ધસ્વરૂપનું ધ્યાન કરવામાં સર્વ પ્રકારની સિદ્ધિ સમજ! પરપુદ્ગલના પરિચયમાં સદાકાલ રાગ, દ્વેષ, પ્રમાદ, ઈર્ષ્યા, વિષયવાસના, કલેશ, દખ અને જન્મ મરણની ધામધૂમ સદાકાલ વર્તે છે માટે, પરપુદ્ગલ વસ્તુના પરિચયથી કદી શાન્તિ થવાની નથી; પિતાના શુદ્ધાત્મના સંબન્ધથી હે ચેતન! તમે સુખ પામી શકે. પોતાના શુદ્ધ સ્વરૂપમાં રમશુતા કરવાથી આધિ, વ્યાધિ અને ઉપાધિની અનેક પીડાઓ શમે છે અને સહજ શાંતિની હૃદયમાં ઝાંખી પ્રગટી નીકળે છે. સર્વ વસ્તુએના સંબન્ધથી આત્મા ત્યારે છે, એમ ભાવના ભાવતાં આત્મા પિતાના શુદ્ધ સ્વરૂપને આશ્રય કરીને સહજ સુખ પામે છે, માટે હે ચેતન ! પિતાને પરિચય કરવાથી તમે સુખ પામશે; એમ શ્રદ્ધા ધારે!
For Private And Personal Use Only
Page #607
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૦ ) निज घरमें प्रभुता हे तेरी, परसंग नीच कहावो ॥ प्रत्यक्ष रीत लखी तुम ऐंसी, गहिये आप स्वभावो॥चेतन० २॥
ભાવાર્થ: શ્રીમદ્ આનન્દઘનજી કહે છે કે, હે ચેતન ! પિતાના અસંખ્યાત પ્રદેશરૂપ ઘરમાં તારી પ્રભુતા છે. ચેતનના ઘરમાં ચેતનની પ્રભુતા છે પણ જડવસ્તુના સંબન્ધથી ચેતનની પ્રભુતા નથી. પરવસ્તુના સંબધે જે પિતાની પ્રભુતા માને છે તે ભ્રાન્ત છે. પરવસ્તુને અહંથી રસગારવ, રૂદ્ધિગારવ અને શાતાગારવ ઉત્પન્ન થાય છે. પરવસ્તુના સંબન્ધની અહંતાથી અષ્ટપ્રકારના અહંકાર ઉત્પન્ન થાય છે. પર-જવસ્તુની લાલચથી જીવ જ્યાં ત્યાં પરિભ્રમણ કરે છે અને કઈ ઈષ્ટ જડવસ્તુને લાભ થતાં મનમાં કુલાઈ જાય છે. પૈસાદાર, લક્ષ્મીના તેરમાં ફુલી જાય છે. વિદ્વાન, વિદ્યાના ઘમંડમાં કુલી જાય છે. કેરી મનુષ્ય આદિ કુટુંબના પરિવારથી ફુલી જાય છે. કોઈ પોતાને હજારે મનુષ્યો માનતા અને પૂજતા હોય છે તેથી મનમાં કુલાય છે. કેઈ મહાત્મા, શિવેના પરિવારથી મનમાં મકલાય છે. કોઈને ન મળ્યું હોય અને પશ્ચાત્ કઈ પરવસ્તુને લાભ થયો હોય છે તે સધન ધનં જાઉં તૃણવત્ત અન્ય એ ન્યાયની પેઠે ખભે આંખો ધારણ કરે છે. પર-જવસ્તુરૂપ જે શરીર, તેની સુંદરતાથી કેટલાક મકલાય છે પણ તે ભ્રમણ છે. સનત કુમાર સરખે ચક્રવર્તિ પણ રૂપના અભિમાનથી શાન્તિ પાપે નહીં. પર–જડવસ્તુના સમાગમથી જે કઈ મનમાં મકલાય છે તે, ગાડા હેઠળ કૂતરું જાય છે અને જાણે છે કે હું ગાડું ચલાવું છું તેવા પ્રકારને જાણ. જે શિષ્યની સંપદાથી વા ભક્તની સંપદાથી ફુલે છે તે પણ નીચ જાણો. પાંચ ઇન્દ્રિયેના ત્રીવીશ વિષયમાં કંઈ પણ સુખ નથી, તેમ છતાં ત્રેવીશ વિષયોના લાભને પામી જે ફુલાય છે તે કસાઈના ઘરના અજની પેઠે જાણો. જે આત્માની જાતિથી ભિન્ન, એવા રાગ અને દ્વેષ વગેરેને સંગ કરે છે તે નીચ જાણો. આનન્દઘનજી પિતાના આત્માને કર્થ છે કે, હે ચેતન ! જ કર્મ અને શરીર આદિના સંગથી તમારી પ્રભુતા ગણાતી નથી. પણ ઉલટું નીચત્ર ગણાય છે, દુનિયા જેમાં પ્રભુતા માને છે તેમાં જિનવાણી નીચતા માને છે, માટે પ્રત્યક્ષ આ પ્રમાણે–જડ અને ચેતનની નીચતા અને પ્રભુતાને સમજીને હવે પિતાને શુદ્ધ સ્વભાવ ગ્રહણ કરવો જોઈએ. રાગ અને દ્વેષ વગેરેને પરસંગ ટાળ્યાવિના કદી શાતિ અને પ્રભુતા પ્રાપ્ત થવાની નથી, અર્થાત્ રાગદ્વેષની અશુદ્ધતા ટાળ્યાવિના સહજ સુખ પ્રાપ્ત થતું નથી; માટે અપ્રમત્ત થઈને આત્માના સ્વભાવને ગ્રહણ કરે જોઈએ. શામાટે હે ચેતન ! તું જડવસ્તુમાં હું અને મારું એ પ્રત્યય ધારે છે.
For Private And Personal Use Only
Page #608
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫૧ ) यावत् तृष्णा मोह हे तुमको, तावत् मिथ्याभावो ॥ खसंवेद ज्ञान लहि करवो, छंडो भ्रमक विभावो. ॥चेतन० ॥३॥ समता चेतनपतिकुं इणविध, कहे निज घरमें आवो ॥ आतम उछ सुधारस पीये, सुख आनन्दपद पावो. ॥ चेतन०॥४॥
ભાવાર્થ –આનન્દઘનજી કયે છે કે, હે ચેતન! જ્યાંસુધી તને તૃષ્ણ અને મેહ છે ત્યાં સુધી ચારિત્ર નયની અપેક્ષાએ મિથ્યાભાવજ છે. પરના સંબન્ધની પ્રાપ્તિની તૃણું મનમાં રહે છે ત્યાં સુધી, કદી ખરી શાન્તિ મળી શકતી નથી. તૃષ્ણ રાક્ષસી, જીવોના ભાવ પ્રાણને ચુસી ખાય છે. તૃણુના અનેક ભેદ છે. ધનની તૃષ્ણ, પુત્રની તૃષ્ણ, કીર્તિની તૃષ્ણ, માનની તૃષ્ણ, પ્રતિષ્ઠાની તૃષ્ણ, પુત્ર અને પુત્રી આદિની તૃષ્ણા, પાંચ ઇનિદ્રના ત્રેવીશ વિષયની તૃણું, દેવતાઈ ભોગ ભેગવવાની તૃષ્ણ, પરિવારની તૃષ્ણ, ઘરબારની તૃષ્ણ, મનાવા પૂજાવાની તૃષ્ણા, સત્તાની તૃષ્ણા, ઈલકાબની તૃણું, વગેરે તૃણુના અનેક ભેદમાંથી ગમે તે જાતની પરવસ્તુ સંબધી તૃણું એ મિથ્યાત્વ ભાવ છે. પિતાને જે ભાવ ન હોય તેને પોતાનો કલ્પવો તે મિથ્યા ભાવ જાણ. સ્વસંવેદન જ્ઞાન એટલે જે જ્ઞાનવડે આત્માના સ્વરૂપની પ્રતીતિ થાય; તેવા પ્રકારનું આત્મસાન કરીને ભ્રમક વિભાવને ત્યાગ કરવો યોગ્ય છે. ભ્રમક વિભાવ દશાને ત્યાગ કરે એજ મુખ્ય કર્તવ્ય છે. ક્રોધ કરવો, માન કરે, ભાયા કરવી, લેભ કરે, નિન્દા કરવી, ભોગની ઈચ્છા કરવી, મમતાના વિચાર કરવા, હિંસા, જૂઠ, ચારી, પરિગ્રહ અને ઈષ્યના તેમજ સ્વાર્થના વિચાર કરવા ઈત્યાદિ સર્વ પરભાવ છે. હે ચેતન ! એક ઘડી પણ પરભાવથી રહીત નીકળી તે મહત્સવ સરખી તેને માન ! આનન્દઘનજીના હૃદયમાં રહેલી સમતા પોતાના શુદ્ધ ચેતનસ્વામીને આ પ્રમાણે કથે છે અને કળે છે કે, હે ચેતન સ્વામિન્ ! પિતાના અસંખ્યાત પ્રદેશરૂ૫ ઘરમાં આવીને સ્થિર થાઓ. હે ચેતન ! પરભાવ રમણતારૂપ વિષને ત્યાગ કરીને શુદ્ધ રમતારૂપ અમૃત રસનું પાન કરે; હવે એક શ્વાસે છાસ પણ નકામે ગુમાવે નહીં. સુખનું સ્થાન એવું પરમાત્મપદ પામો. સમતા કળે છે કે, હે ચેતન ! હવે તમે મમતાને ત્યાગ કરીને પોતાના ઘરમાં આવશે. જડવતુ સંબન્ધી વિકલ્પ સંકલ્પ કરવો ગ્ય નથી. પરવસ્તુને ઘોર નિદ્રાની પેઠે વિસારી દે અને શુદ્ધ ધર્મમાં એક સ્થિર ઉપયોગથી લક્ષ્ય રાખે. એમ શ્રી આનન્દઘન કથે છે.
For Private And Personal Use Only
Page #609
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૨ )
૫૬ ૮૬. ( રા સાÉTL )
चेतन ऐसा ज्ञान विचारो, सोहं सोहं सोहं सोहं ॥ सोsहं अणु न बीयासारो. ॥ શ્વેતન॰ ॥ ? ॥ निश्चय स्वलक्षण अवलंबी, प्रज्ञा छैनी निहारो ॥ રૂદ જૈની મધ્યવાતી તુવિધા, રે બડ ચેતન હારો. વેબાશા
ભાવાર્થ:—શ્રીમદ્ આનન્દઘનજી પોતાના ચેતનને કથે છે કે, હે ચેતન ! તમે ઉત્તમ આત્મિક જ્ઞાનને વિચારે અને દુનિયાનું જડ વસ્તુ સંબન્ધીનું જ્ઞાન તજીને અધ્યાત્મ જ્ઞાન કરો. આત્માનું સ્યાદ્વાદભાવે સ્વરૂપ અવબાધીને સા ં સા ં શબ્દને અન્તરમાં ઉપયોગથી સૂક્ષ્મ જાપ જપે. સઃ- તે પરમાત્મા અ ં, તે હું, આત્મામાં સત્તાએ રહેલું પરમાત્મપણું તેજ હું છું, આતમ સો પરમાતમા, પરમાતમ સો સિદ્ધ; વિશ્વદ્દી દુવિધા મિયા, માટ મર્ નિન ઋદ્ધિ, આત્મા તે પરમાત્મા છે. પરમાત્મા તેજ સિદ્ધ છે. આત્મા અને પરમાત્મા વચ્ચે ભેદ કરાવનાર કર્મ છે; કર્મને નાશ થતાં આત્મા તેજ પરમાત્મા કથાય છે. આત્મા તેજ હું છું, આત્મામાં પરમાત્મપણું રહ્યું છે તેજ હું છું, જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિ અનન્તગુણુમય હું આત્મા છું, એમ સા ં શબ્દ વાચ્યાર્થનું મનન કરો. સેાહું જાપ સારો છે માટે શ્વાસેાાસે ઉપયાગમાં રહી સેા ંને જાપ કરો. હું ચેતન ! સેહું શબ્દના જાપથી તમે પોતાના શુદ્ધ સ્વરૂપના ઉપયોગમાં રહે અને શુદ્ધ નિશ્ચયનયથી આત્માનું શુદ્ધ લક્ષણ અવલંબીને શુદ્ધ પ્રજ્ઞાપ ઇંળીને દેખા. શુદ્ધ પ્રારૂપ છેંળી જડ અને ચેતનની અશુદ્ધ એકાકાર પરિણતિ થઈ ગએલી છે તેની મધ્યમાં પડીને, જડ અને ચેતનની પરિણતિને ભિન્ન કરે છે. અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકમાં શુદ્ધ પ્રજ્ઞારૂપ છેણી ઉત્પન્ન થાય છે અને તે જડ અને ચેતનની એકાકાર પરિણતિને એ પ્રકારે-જુદી કરે છે, અર્થાત્ જડને જડભાવે જણાવે છે અને ચેતનને ચેતનભાવે જણાવે છે. હંસ જેમ પેાતાની ચાંચવડે દુગ્ધ અને જલને જેમ ભિન્ન કરે છે, તેમ આત્મા પણ શુદ્ધ પ્રજ્ઞારૂપ છેણીવડે જડ અને પેાતાને ભિન્ન ભિન્ન નિર્ધારે છે અને તેથી આત્મા પોતાની સહેજ દશાપ્રતિ ગમન કરે છે; અર્થાત્ આત્મા પેાતાના શુદ્ધસ્વરૂપને અંશે અંશે પ્રગટ કરે છે. એમ આત્મા પેાતાની શુદ્ધ તાની વૃદ્ધિ કરે છે. આનન્દઘન કથે છે કે, ચેતન ! આ પ્રમાણે તમે પેાતાનું શુદ્ધસ્વરૂપ વિચાર,
For Private And Personal Use Only
Page #610
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
લ, ૪૫
( ૩૫૩ )
तस छैनी कर ग्रहिये जो धन, सो तुम सोऽहं धारो ॥ સોન્દ્ગાનિ ટુડો તેમ મોદ, ૐ હૈ સમજો વો.ચેતન!II कुलटा कुटिल कुबुद्धि कुमता, छंडो व्है निजचारो ॥ મુલ બાનરૂપલે તુમ બેસી, સ્વપર નિસ્તરો. । શ્વેતનના ૪ ।। ભાવાર્થ:—આનંદઘનજી પાતાના આત્માને સંબોધીને કથે છે કે, શુદ્ધોપયોગરૂપ શુદ્ધ પ્રજ્ઞાની શ્રેણી ગ્રહણ કરીને સેાડુંના જાપ હૃદયમાં ધારણ કરો; એક ક્ષણ માત્ર પણ વિસારે નહિ. સેા ંના સમ્યગ્ અર્થ પૂર્ણપણે જાણીને હું ચેતન ! તમે મેાહુને દાટી દે. માહુને દબાવવાથી સમભાવને વખત આવશે. મેાહના વિચારાના ઉછાળાઓ મનમાં પ્રગટ થતાંજ વારવા જોઇએ. મેહના ખરાબ વિચારેનું પ્રમલ નિવારવા માટે સેાઠુંના જાપ જપવા જોઇએ, સા ં શબ્દનું જ્ઞાન કરીને ઉપયોગપૂર્વક એકાગ્રચિત્તથી જાપ જપતાં સમભાવની વૃદ્ધિ થાય છે. જ્યાંસુધી ચિત્ત સાદું જાપના ઉપયોગમાં રહે છે અને તેમાંજ લયલીન થઇને રહે છે, ત્યાંસુધી માહના વિચારો આવતા નથી. જ્યારે ચિત્ત સહું શબ્દના ઉપયોગનું આલંબન મૂકે છે ત્યારે, મેહની પરિણતિના ઉદય મનમાં થાય છે. સાઢું રાખ્ત વાચ્ય ઉપયોગથી આત્મા જ્યારે પોતાના શુદ્ધ સ્વરૂપમાં રમણતા કરે છે, ત્યારે આત્મા પેાતે પેાતાના ઉદ્ધારક બને છે. સેહંના જાપે આત્મા ક્ષણે ક્ષણે અનન્તગુણી વિશુદ્ધિ ઉપજાવે છે અને સમભાવરૂપ સરોવરને પ્રગટાવે છે અને તેમાંથી આનન્દ રસનું પાન કરીને ત્રણ પ્રકારના તાપ સમાવે છે. હું ચેતન ! તમે ફુલટા અને વક્રગતિવાળી અને બુદ્ધિવાળી કુમતિને ઇંડા; કુમતિના ત્યાગ કરવા એજ પેાતાનું ચારિત્ર છે. આત્માના ધર્મને મૂકી પર–જડવસ્તુ સંમન્ધી રાગ દ્વેષ કરવા, તેજ કુમતિનું લક્ષણ છે. રાગ દ્વેષના પ્રચારાને રોકવા અને સેક્સ શબ્દવાચ્ય પેાતાનું શુદ્ધ સ્વરૂપ સંભારવું એજ આત્માના મુખ્ય ધર્મ છે. આત્મા જો આત્માના સ્વભાવમાં રમે તે તેને કર્મ લાગી શકતાં નથી. અનન્ત મુનિવરો પેાતાના શુદ્ધાત્મસ્વરૂપમાં રમણતા કરીને મુક્ત થયા, થાય છે અને થશે. શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ ક૨ે છે કે, હું ચેતન ! તમે સુખના સ્થાનભૂત એવા આત્મસ્થાનમાં બેસે!; અર્થાત્ સ્થિર થા અને સકલ કર્મને ક્ષય કરીને પેાતાને તારા અને અન્યોને પણ આણંઅન આપીને તારે. સકલ પરભાવના ત્યાગ કરીને હવે પોતાનું શુદ્ સ્વરૂપ ધ્યાવે, તેમાંજ લયલીન અને.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #611
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩પ૪)
पद ८२.
(ા સૂરતિ ટોકી.) प्रभु तोसम अवर न कोइ खलकमें, हरिहर ब्रह्मा विगुते सोतो ॥ मदन जीत्यो तें पलकमें ॥
છે પ્રમુ છે ? . ज्यों जल जगमें अगन बूजावत, वडवानल सो पीये पलकमें ॥ आनन्दधन प्रभु वामारे नन्दन, तेरी हाम न होत हलकमें ॥
_| મુ. | ૨ | ભાવાર્થ-હે અશ્વસેન રાજાના પુત્ર, શ્રી પાર્શ્વનાથ પ્રભો ! તારાસમાન કઈ જગતમાં નથી. બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ એ ત્રણ દેવની ત્રિપુટી કથાય છે, પણ તેઓએ કામને પિતાના તાબામાં કર્યો નહીં, અર્થાત્ તેઓ કામમાં ખેંચી ગયા. બ્રહ્મા, સરસ્વતિ દેખીને કામાતુર થયા, વિષ્ણુ પણ સ્ત્રીના પાશમાં સપડાયા, મહાદેવ પણ ભિલડીના રૂપમાં મોહ પામ્યા, એમ ત્રણ દેવ કામના જોરથી દબાઈ ગયા. કામની ગતિ અત્યંત બળવાનું છે. કામના વેગથી તપાસીઓ પણ લપસી જાય છે. એકેન્દ્રિય જીવોને પણ કામ સતાવ્યા કરે છે. કામ સર્વ જીવોને પોતાના તાબામાં રાખે છે. કામ લાગ જોઈને મનુષ્યના હૃદયમાં પેસી જાય છે. કામ વડવાનલના કરતાં પણ મહા દહક છે. વડવાગ્નિનું પાન કરવું મહાદુર્લભ છે, અર્થાત્ કામ વડવાગ્નિ સમાન છે. અગ્નિ અન્ય પદાર્થોને બાળી ભસ્મ કરે છે, પણ તે મનને બાળી શકતો નથી. કામરૂપ વડવાગ્નિ તો હદયને પણ બાળીને ભસ્મ કરે છે. જગતમાં જલ અગ્નિને બુઝાવે છે. જલમાં અગ્નિને બુઝાવવાની શક્તિ રહી છે. તે જલનું પણ પાન કરનાર વડવાનલ છે, અર્થાત્ અગ્નિને બુઝાવનાર જલ છે. હે પ્રભો ! એવા વડવાનલ સમાન કામરૂપ વડવાગ્નિનું તે પાન કર્યું કામરૂપ વડવાગ્નિનું પાન કરવું મહાદુષ્કર કાર્ય છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરે કામરૂપ વડવાગ્નિનું પાન કર્યું નથી, પણ હે પ્રભે ! તારી અકળશક્તિ છે, તેથી તે કામરૂપ વડવાગ્નિનું ભક્ષણ કર્યું; માટે હે આનન્દના સમૂહભૂત એવા ત્રણ ભુવનના સ્વામી ! હેવામાનંદન પાર્શ્વનાથ ! તારા કંઠમાં જેવી કામરૂપ વડવાગ્નિનું પાન કરવાની શક્તિ છે, તેવી અન્ય કોઈ દેવ વગેરેના ગળામાં શક્તિ નથી. હે પ્રભો! તું કામરૂપ વડવાગ્નિને પીનારે થયો, માટે તું ખરે મહાદેવ છે. તેથી જ તું નીલવર્ણમય શરીરધારી નીલકંઠ મહાદેવ કથાય છે. તે કામા રિપાર્શ્વ પ્રત્યે ! તારા સમાન અવર કઈ જગતમાં નથી, અમારી
For Private And Personal Use Only
Page #612
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૫ )
વાણીમાં તમારી બરાબરી કરનાર કઈ જણાતું નથી; તું વાણીથી પેલીપાર છે. આનન્દઘન કર્થ છે કે, એવા હે પ્રભે ! હું તારું ધ્યાન ધરું છું.
પડ્યું ૮૩.
(રાજ મારુ.) निस्पृह देश सोहामणो, निर्भय नगर उदार हो. ॥बसे अंतरजामी.॥ નિમેરુ મન મંત્રી વણો, સગા વસ્તુ વિવાર હો || વસે છે ? केवल कमलागार हो, सुण सुण शिवगामी ॥ केवल कमला नाथ हो, सुण सुण नि:कामी ॥ केवल कमला वास हो, सुण सुण शुभ गामी ॥ आतमा तुं चूकीशमा, साहेबा तुं चूकीशमा, राजिंदा तुं चूकीशमां, अवसर लही जी. ॥ ए आंकणी० ॥ | ભાવાર્થ-શ્રીમદ્ આનન્દઘનજી પિતાના આન્તરિક દેશાદિકની હકીકત ગાઈને પિતાના આત્માને બોધ આપે છે. અન્તરમાં શોભાયમાન નિસ્પૃહ દેશ છે. તેમાં વિશાલ નિર્ભય નામનું નગર છે. તેમાં અન્તર્યામી વસે છે. તે નગરમાં ઉત્તમ અને નિર્મલ મનરૂપ મંત્રી છે. વસ્તુનો વિચાર કરનાર જ્ઞાનરૂપ નૃપતિ વસે છે. હે આત્મન્ ! તું કેવલ કમલાનું સ્થાન છે. મેક્ષમાં ગમન કરનાર હે આત્મન્ ! નું સાંભળ!! તું કેવલ કમલાનો નાથ છે. તે નિષ્કામી આત્મન ! તારું આવું આત્મસ્વરૂપ તું સાંભળ! હે આત્મન ! તું કેવલજ્ઞાનરૂપ લક્ષ્મીનું આવાસસ્થાન છે. તે શુભ ગતિમાં ગમન કરનાર તું આ વાત સાંભળ! અને આવું હારું ઉત્તમ સ્વરૂપ પ્રાપ્ત કર! લ્હાર શુદ્ધ સ્વરૂપને તું વિસ્મરીશ નહિ. હે આત્મસાહેબ! હવે તું ચૂકીશ નહિ. હે રાજેન્દ્ર! તું અવસર પામીને ચૂકીશ નહિ. શ્રીમદ્ પિતાના આત્માને ઉદ્દેશીને અમૂલ્ય બેધ આપે છે. બાહ્યદેશ, બાઘનગર, બાહ્યલક્ષ્મી અને બાહ્યસ્થાન કરતાં અન્તરને દેશ, નગર, લક્ષ્મી અને સ્થાન અત્યન્ત સુખકર છે. અન્તરના દેશાદિકને પ્રાપ્ત કરવાને માટે મનુષ્ય ભવની પ્રાપ્તિ થઈ છે, માટે હે ચેતન ! હવે તું ચૂકીશ નહિ. આ વચનથી અત્યન્ત અપ્રમત્ત દશામાં પ્રવેશ કરવાની શ્રીમન્ની તીવ્રછાનું અનુમાન થાય છે. હે આત્મન ! તું પરમાત્મા છે, હારી સત્તા સિદ્ધ સમાન છે. માટે હવે અવસર પામીને હારૂં શુદ્ધસ્વરૂપ પ્રાપ્ત કર.
For Private And Personal Use Only
Page #613
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫) હવે શ્રીમદ્દ અન્તરનગરની વ્યવસ્થા આદિ જણાવે છે. दृढसन्तोषकामामोदशा, साधुसंगत दृढपोलहो. वसे०॥ पोलियो विवेक सुजागतो, आगम पायक तोलहो. वसे० ॥२॥ दृढ विश्वास वितागरो, सुविनोदी व्यवहारहो. वसे० ॥ मित्र वैराग विहडे नही, क्रीडा सुरति अपारहो. वसे ॥३॥ भावना बार नदी वहे, समता नीर गंभीरहो वसे० ॥ ध्यान चहिवचो भखो रहे, समपनभाव समीरहो. वसे ॥४॥ उचालो नगरी नही, दुष्ट दुःकाल न योगहो. वसे० ॥ इति अनीति व्यापे नही, आनन्दघन पद भोगहो. वसे०॥५॥
ભાવાર્થ-દઢ રોષેચ્છાપૂર્વક આમદશા અને સાધુની સંગતિરૂપ પિળ છે. પક્ષાતરમાં દૃઢ સંતોષની ઈચછારૂપ મોદસા છે. વિવેકરૂપ પળીએ ત્યાં સદાકાલ જાગ્રતું રહે છે. પોલનું રક્ષણ કરનાર એવા આગળ નાખેલા બાંધકામને પાલક કથે છે. આગમરૂપ પાલક ત્યાં છે. પક્ષાન્તરર્થમાં આગમરૂપ પાયક અવબોધવું. દઢવિશ્વાસરૂપ વિતાગરે છે અને જેમાં સુવિનોદી વ્યવહાર છે. વૈરાગ્ય નામનો મિત્ર–કદી દૂર થાય નહિ એવે ત્યાં છે. આત્માના સ્વરૂપમાં રમતા કરવી તે રૂ૫ સુરતિ કીડા અન્તરમાં અપાર છે. તે નગરની પાસે બાર ભાવનારૂપ નદી વહે છે. તેમાં સમતારૂપ ગંભીર નીર છે. ગંભીર એટલે–ભાવનારૂપ નદીને સમતા નીર-પાર ન પામી શકાય તેવું, અર્થાત્ ઘણું ઉંડું. ચારે બાજુએ બાંધેલા જલના કુંડને ચહિવો કહે છે, અર્થાત અન્તરના નગરમાં સ્થાનરેપ ચહિલચે ભર્યો રહે છે અને ત્યાં સમાપન-સમપણુ–સમાનતારૂપ વાયુ, શીતલ વાય છે. અન્તરની આવી નગરીનો કદી ઉચાળે ભરાતો નથી. અર્થાત્ – સારાંશ કે બાહ્ય નગરીને ઉચાળા ભરાય છે અને તેનો નાશ થાય છે, કિન્તુ અન્તરની નગરીને કદી નાશ થતો નથી. અંતરના દેશમાં દુષ્ટ દુકાલનો પણ સંબધ રહેતો નથી. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, મૂષક, શલભ, શુક, સ્વચક અને પરચયુદ્ધ, એ પાંચ ઈતિ કહેવાય છે. એ પાંચ પ્રકારની ઇતિ અને અનીતિની પ્રવૃત્તિ ખરેખર-કદાપિ અન્તરના દેશમાં અને નગરમાં વ્યાપ્ત થતી નથી, પણ સદાકાલ સહજ આનન્દના સમૂહભૂત, એ જે આત્મા, તેના જ્ઞાન, દર્શનાદિ ગુણેને અનત બેગ ભોગવવામાં આવે છે; એમ શ્રીમદ્ આનન્દઘન કથે છે. શ્રીમદે અતરના દેશ અને નગરનું જે વર્ણન કર્યું છે, તેની પ્રાપ્તિ
For Private And Personal Use Only
Page #614
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૭) કરવાની આવશ્યકતા છે. અત્તરના દેશ, નગર, રાજા, મંત્રી, વ્યવહાર અને નદી વગેરેનાં નામ દેવામાં આવે, વા તેનું ગાન કરવામાં આવે એટલામાત્રથી અન્તરના દેશાદિની પ્રાપ્તિ થઈ શકતી નથી, કિન્તુ નિસ્પૃહ ભાવ પ્રાપ્ત કરવામાં આવે ત્યારે સમજવું કે, આપણે નિસ્પૃહ દેશમાં પ્રવેશ કર્યો. નિસ્પૃહભાવ પ્રાપ્ત કરવો એ કંઈ સામાન્ય કાર્ય નથી. નિસ્પૃહતૃવં જ્ઞાન્ . નિસ્પૃહીને બાહ્યનું જગત , એક તૃણુસમાન લાગે
છે. બાહ્યમાં સ્વાર્થબુદ્ધિ થાય છે તેનો નાશ થાય છે ત્યારે, નિસ્પૃહ દશાની જાગૃતિ થાય છે. જિનેશ્વર ભગવંતે કથેલી એવી સાધુની દીક્ષા અંગીકાર કરતાં નિસ્પૃહ દેશમાં પ્રવેશ કરી શકાય છે. બાહ્યપદાર્થો સુખકર છે અને તે માટે પ્રાપ્ત કરવા જોઈએ, આવી સ્પૃહાને કેઈ આત્મતત્ત્વજ્ઞાની મુનિવર નાશ કરે છે. કેઈની પણ સ્પૃહા કરવાની કંઈ જરૂર નથી. અન્તરમાં પૃહા બુદ્ધિ ન હોય અને વ્યવહારથી વ્યવહારમાં પ્રવૃત્તિ થાય, એ પ્રથમ અભ્યાસ કરવાની જરૂર છે. બાહ્ય વસ્તુઓ કદી સુખ આપવા સમર્થ થતી નથી, તેથી તેની સ્પૃહા કરવાની કંઈ જરૂર નથી અને એમ સમજીને આત્માથી નિસ્પૃહદેશમાં પ્રવેશ કરે છે. નિઃસ્પૃહ દેશમાં ગમન કરવામાં આવે પણ
જ્યાં સુધી અન્તરમાં સાત પ્રકારના ભયમને કઈ પણ ભય છે, ત્યાં સુધી નિર્ભય નગરમાં પ્રવેશ કરી શકાતું નથી.
રેગભય, મરણુભય, ઈહલોકભય, પરલોકભય, અકસ્માભય, કીર્તિભય અને અપકીર્તિભય, આદિ ભયમાં ચિત્તવૃત્તિ લાગી રહે છે ત્યાંસુધી, નિર્ભય નગરમાં પ્રવેશ કરવાનો અધિકાર પ્રાપ્ત થતો નથી. બાહ્યવસ્તુઓનું મમત્વ વિલય પામે છે, ત્યારે બાહ્ય વસ્તુઓના માટે ભય ઉત્પન્ન થતો નથી. શરીરપર મમત્વ હોય છે ત્યાં સુધી રેગન અને મરણને ભય મનમાં રહે છે. આ લેકનો ભય અને પરલોકનો ભય દૂર કરવા લાયક છે. આત્માનું શૌર્ય પ્રગટ થયા વિના ઈહલોક અને પરલોકનો ભય ટળતો નથી. મનમાં એકદમ અકસ્માત થવાનો ભય રહે છે, તેથી મન ઠરીને સ્થિર થતું નથી અને અનેક પ્રકારની ચિન્તાના સંકલ્પ વિકલ્પ કરે છે અને તેથી નિર્ભય ભાવરૂપ નિર્ભય નગરમાં પ્રવેશ કરવાનો અધિકાર પ્રાપ્ત થતો નથી. આત્મા અજ છે. અવિનાશી છે. અખંડ છે. અરૂપી છે. તેને, બાઘની કઈ પણ વસ્તુ નાશ કરી શકે તેમ નથી. શરીર, મન અને વાણુથી પણુ આત્મા ભિન્ન છે. આત્માના સ્વરૂપને જ્ઞાતા આત્મા સ્વયં છે. આવા આત્માને પરવસ્તુથી ભયે કેમ હોઈ શકે? ભય સંજ્ઞાથી આત્મા અન્યાવસ્તુઓથી ભય પામે છે. આત્માના અસંખ્યાત પ્રદેશમાંથી એક
For Private And Personal Use Only
Page #615
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૮ ) પ્રદેશ ખંડિત કરવા ત્રણ ભુવનમાં કઈ રામર્થ નથી. આત્માના એક ગુણનો પરિપૂર્ણ ક્ષય કરવા અન્ય દ્રવ્ય સમર્થ નથી. બાધવસ્તુઓના સંબન્ધથી કીર્તિ અને અપકીર્તિનો ભય રહે છે, તે પણ વસ્તુતઃ અવલેતાં રજજુમાં સર્પની પેઠે બ્રાન્તિરૂપ છે. રાજુમાં સર્પની ભ્રાંતિ ટળે છે ત્યારે રજુથી ભય લાગતું નથી; તેમ બાહ્યપદાર્થોમાં ઈષ્ટવ અને અનિષ્ટનો ભાવ ટળતાં કીર્તિ અને અપકીતિને ભય રહેતો નથી.
નિર્ભય દશા પ્રાપ્ત થતાં અન્તરના નિર્ભય નગરમાં પ્રવેશવાને આધકાર મળે છે. નિર્ભય ભાવ પ્રાપ્ત થતાં મનની ચંચળતા ટળે છે અને મનની નિર્મળતા થઈ શકે છે. નિર્ભય નગરમાં પ્રવેશ કર્યાવિના નિર્મલ મનમંત્રીની પ્રાપ્તિ થતી નથી. નિર્મલ મનમંત્રીના પ્રતાપથી નિર્ભય નગરની પ્રજાને સારી રીતે ન્યાય ચુકવી શકાય છે અને તેથી જ્ઞાનરૂપ રાજાને રાજકારભાર સારી રીતે ચાલી શકે છે. નિર્મલ મનમંત્રીની પ્રાપ્તિ થતાં તત્વજ્ઞાનરૂપ રાજા પણ પ્રાપ્ત થઈ શકે છે. તત્ત્વજ્ઞાન નરૂપ નૃપતિનું અન્તરમાં રાજ્ય પ્રવર્તે છે. એટલે પ્રતિપક્ષી મેહ નૃપતિનું જોર ટળે છે. જ્ઞાનરાજા દઢ સંતોષે છાવડે અન્તરના આમોદને પ્રાપ્ત કરે છે અને તે વીતરાગ ભગવંતે કથેલા એવા ઉત્તમ સાધુની સંગતિ કરે છે. નિર્ભય નગરની દઢ સંતોષકામેચછારૂપ મેદસા અને સાધુ સંગતિરૂપ દઢ પળ રચાય છે તેથી, મેહનૃપતિના સૈન્યને ભય રહેતો નથી. દઢ પિળની પ્રાપ્તિ થતાં વિવેકરૂપ પિળીયાની પણ પ્રાપ્તિ થાય છે. વિવેકરૂપ પેળીયાથી નિર્ભય નગરનું સારી રીતે રક્ષણ થાય છે. વિવેકરૂપ પળીયાને મેહનું પતિના યોદ્ધાઓ લલચાવી શકતા નથી, તેમજ તેનું ભાન ભૂલાવી શકતા નથી. વિવેક એ ત્રીજી ચક્ષુ છે. વિવેકની પ્રાપ્તિવિનાના મનુષ્ય, પશુએસમાન છે. વિવેકવિના મનુષ્ય અલ્પસમાન છે. વિવેક વિનાને મનુષ્ય, વસ્તુતઃ જોતાં મનુષ્યની કેટીમાં પ્રવેશ કરવાને માટે અધિકારી બની શકતો નથી. દરેક કાર્યો કરતાં વિવેકની ખાસ જરૂર પડે છે. દરેક પદાર્થોનો વિચાર કરતાં વિવેકવિના ચાલી શકતું નથી. વિવેકવિના મનુષ્યની કિસ્મત નથી. વિવેકવિના મન, વાણી અને કાયાની પ્રવૃત્તિ સુધરતી નથી. વિવેક ખરેખર દશમે નિધિ છે. વિવેક પિલિયે જાગ્રત થતાં આગમોની શ્રદ્ધા, તેઓનું મનન, શ્રવણ, વાચન અને તેઓને અભ્યાસ યથાયોગ્ય થઈ શકે છે અને તે આગમને પાયકતરીકે બનાવવામાં આવે છે. આગમનું પાયક કર્યા બાદ સુવિદી વ્યવહારની પ્રાપ્તિ થાય છે. સુવિનદી વ્યવહારની પ્રાપ્તિ થતાં વૈરાગ્ય મિત્રની પ્રાપ્તિ થાય છે. જે જે વસ્તુઓ પર રાગ થાય છે, તે તે વસ્તુઓ પરથી રાગ ટળી જાય એવા પ્રકારના આત્મ
For Private And Personal Use Only
Page #616
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૯ ) ભાવને વૈરાગ્ય કથે છે. વૈરાગ્યના-દુઃખ ગર્ભિત વૈરાગ્ય, મેહ ગર્ભિત વૈરાગ્ય, અને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય, એ ત્રણ ભેદ પડે છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્યની પ્રાપ્તિ થયાવિના ઉપરના ગુણસ્થાનકની પ્રાપ્તિ થતી નથી. ત્રણ પ્રકારના વૈરાગ્ય પૈકી પિતાને કયો વૈરાગ્ય છે, તે વાચકે સ્વયમેવ વિચારી લેવું. પદાધમાં રાગ થવાનું કારણ શું છે અને વૈરાગ્ય થવાનું કારણ શું છે? એ બે બાબતને વિવેકદૃષ્ટિથી વિચાર કરતાં વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે. સાંસારિક વસ્તુઓ ખોટી છે, એમ બેલવા વા સાંભળવા માત્રથી ઉત્તમ વૈરાગ્યની પ્રાપ્તિ થતી નથી; સાંસારિક પદાર્થોનું શાસ્ત્રાધારે જ્ઞાન કરવાની આવશ્યકતા છે. દ્રવ્યાનુયોગને પરિપૂર્ણ અભ્યાસ કરવાથી જ્ઞાનગર્ભિત વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે. શમશાનીયા અને હલદરિયા વૈરાગ્યથી કંઈ ઉત્તમ દશાની પ્રાપ્તિ થઈ શકતી નથી. મુખ ઉદાસીન કરીને બેસી રહેવું વા શેકાતુર મન કરી દેવું, એ કંઈ ખરા વૈરાગ્યનું લક્ષણ નથી. તત્ત્વજ્ઞાનના અભ્યાસથી ઉત્તમ વૈરાગ્ય પ્રાપ્ત થાય છે અને તેથી દુનિયાની વસ્તુઓમાં ઈષ્ટત્વ અને અનિષ્ટત્વની બુદ્ધિ રહેતી નથી. ઉત્તમ જ્ઞાનગર્ભિત વૈરાગ્યમિત્રની પ્રાપ્તિ થાય છે ત્યારે, અન્તરમાં રમણુતારૂપ સુરત ક્રીડાની પ્રાપ્તિ થાય છે. બાહ્યની રમણતા વૈરાગ્યથી ટળે છે અને તેથી મન અન્તરમાં-આત્મસમ્મુખ થાય છે અને તેથી અત્તરની શુદ્ધ રમણુતારૂપ સુરત-ક્રીડામાં સહજ આનન્દ પ્રકટે છે. અત્તરની સુરત કીડાને ઉત્તેજિત કરનાર બાર ભાવનારૂપ નદીની આવશ્યકતા છે. ભાવનારૂપ નદીનું સમતારૂપ જલ છે. નદી અને તેના જલવડે અન્તરની શુદ્ધ ૨મણુતારૂપ કીડા કરવામાં આવે છે અને તેથી આત્મા ક્ષણે ક્ષણે અનન્ત સુખનો ભોગ ભોગવે છે. અન્તરમાં ધ્યાનરૂપ ચહિવ ભર્યો રહે છે અને તેને સ્પશીને સમસ્વરૂપ વાયુ વાય છે, તેથી અન્તરનું જીવન ક્ષણે ક્ષણે પુષ્ટ થતું જાય છે; અન્તરમાં સમસ્વરૂપ વાયુ પ્રગટાવવા માટે પ્રયત્ન કરવાની જરૂર છે. સમપણું એ શબ્દનો અર્થ એ થતો નથી કે, રસત્ય ધર્મ અને અસત્ય ધર્મને એકસરખા ગણવા. બાહ્ય પદાર્થોમાં ઈષ્ટત્વ અને અનિષ્ટત્વ ભાસે નહિ ત્યારે સમપણું પ્રાપ્ત થાય છે. આત્માની જ્ઞાનાદિ ગુણવડે ઉચ્ચ દશા જેમ જેમ વધતી જાય છે, તેમ તેમ સમત્વ ગુણ વધતું જાય છે. જે મનુષ્ય સમત્વ ગુણના અધિકારી થવા પ્રયત્ન કરે છે, તે જ મનુષ્પો પરમાત્મપદ પામવા માટે અધિકારી બને છે. ક્ષણિક વસ્તુઓને તેના સ્વભાવે નિરખવી અને જાણવી, કિન્તુ તેમાં ઈનિષ્ટત્વ બુદ્ધિ થવા દેવી નહિ; આવી દશા પ્રાપ્ત કરવા અહર્નિશ અભ્યાસ કર્યા કરે. સમત્વ ગુણરૂપ વાયુથી દરેક મનુષ્યો અન્તરના ગુણનું પોષણ કરી શકે
For Private And Personal Use Only
Page #617
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬૦) છે અને જ્ઞાનાદિ ગુણવડે પુષ્ટ બને છે. અન્તરના નિર્ભય નગરમાં સમત્વ વાયુ વાયા કરે છે; તે નિર્ભય નગર કદી નષ્ટ થતું નથી. પરભાવ રમણ વા પ્રમાદરૂપ દુષ્ટ દુકાલને અત્તરના નગરમાં યોગ થતો નથી, કારણ કે ઉપગરૂપ મેઘની ધારાથી અત્તરના દેશમાં સદાકાલ આર્ટતા રહે છે અને ઉપગરૂપ મેઘની ધારાથી ભાવનારૂપ નદી સદાકાલ પૂર જેસમાં વહ્યા કરે છે. અતરના દેશમાં સંવરતત્ત્વનું માહાસ્ય એટલું બધું પ્રવર્તે છે કે, ત્યાં ઇતિ અને અનીતિ રહેતી જ નથી. સંવરતત્વ જ્યાં પ્રવર્તે છે ત્યાં અનીતિનો સંચાર થતાજ નથી; અનીતિને પરિપૂર્ણ નાશ કરનાર સંવર છે. પાંચ પ્રકારના પ્રમાદરૂ૫ ઈતિને નાશ કરનાર પશુ સંવર તત્વ છે. આવા અન્તરના દેશમાં અને અત્તરના નિર્ભય નગરમાં આન્દને ભેગ વર્તે છે; એમ શ્રીમદ્ આનન્દઘનજી કળે છે. દરેકે આ આન્તરિક ઉત્તમ દેશ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ.
પડ્યું ૮૬.
(મન રાજ.) लागी लगन हमारी, जिनराज सुजस सुन्यो में. लागी०॥ टेक. काहूके कहे कबही न छूटे, लोक लाज सब डारी, जैसे अमलि अमल करतसमे, लाग रही ज्युं खुमारी,
વિનરાશ છે ? ! ભાવાર્થ-શ્રીમદ્ આનન્દઘનજી કથે છે કે, હે જિનરાજ ! મને તમારી સાથે લગન, (લય-સંબન્ધ) લાગી છે. તમારા જ્ઞાનાદિ ગુણોને અત્યંત પ્રેમી બન્યો છું. હે ભગવન ! તમારી કીર્તિ મેં સાંભળી અને તેથી તમારી સાથે મારી રઢ લાગી છે. તમારી સાથે લાગેલી લગન કદાપિ છૂટી પડવાની નથી. ગમે તેવા લોકે ગમે તેવું હુને સમજાવે તેપણ, તમારે સત્ય સંબન્ધ કદી છોડનાર નથી. દુનિયાના લેકની લજજાને ત્યાગ કરીને હે ભગવન ! મેં તમારું શુદ્ધસ્વરૂપ અંગીકાર કર્યું છે. ક્ષાયિકભાવે પિતાના ગુણેને તમાએ પ્રકાશ કર્યો છે, તે મારે આત્મા કરવાને, મેં તમારી સાથે સંબંધ બાંધે છે. દુનિયાની સર્વે જડવસ્તુઓનો પ્રેમ મેં હવે પરિહર્યો છે. ઉત્તમ ભેજન આસ્વાદ્યા પશ્ચાત, કુજનપર પ્રેમ થતું નથી; તદ્રત ઉત્તમ પવિત્ર શુદ્ધ આત્માની સાથે સંબન્ધ કર્યા પશ્ચાતું, જડવસ્તુઓને પ્રેમ સંબધ રહેતો નથી. હે પ્રભુ! તમારી સાથે લગન
For Private And Personal Use Only
Page #618
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬૧ )
લાગવાથી રજોગુણ અને તમોગુણના સત્ત્પર નાશ થાય છે અને સત્ત્વગુણુ ખીલે છે. મેં તમારી સાથે તમારા ગુણાને આળખીને પ્રેમ આધ્યા છે, તેથી ચેાલમજીઠના રંગની પેઠે લાગેલા પ્રેમ કદી છૂટે તેમ નથી. હે ભગવન્ ! તમારી સાથે પ્રેમ સંબન્ધ બાંધતાં પૂર્વે તમને મેં મન, વચન અને કાયાનું સમર્પણ કર્યું છે, અર્થાત્ મારા આત્માનું સમર્પણુ કરીને મેં તમારી સાથે પ્રેમ મળ્યા છે. દીવાની દુનિયા ગમે તેમ કહે તેની મારે પરવા નથી. દુનિયાના માર્ગના અને પ્રભુની સાથે પ્રેમ સંબન્ધનેા અન્તર, આકાશ પાતાળ જેટલેા છે. દુનિયાના માર્ગથી પ્રભુના સંબન્ધના માર્ગ ત્યારે છે, જેમ કેાઈ અમલી પુરૂષ, ( અફીણુ વગેરેના વ્યસની પુરૂષ ) અમલ, ( અણુને કસુંબા) કરતી વખતે તેમાં તેને અત્યંત પ્રેમ લાગી રહે છે, અર્થાત્ અમલની ખુમારી જેવી તેને લાગે છે અને તેમાં તે મસ્ત રહે છે, તદ્ભુત્ પ્રભુની સાથે જેને પ્રેમ લાગ્યા છે, તે પરમાત્માના ગુણામાં અમલીની પેઠે સદાફાલ મસ્ત રહે છે અને અપૂર્વ આનન્દની ખુમારી ભાગવે છે. શ્રીમદ્ આનન્દઘનજીએ, પેાતાના જે શુદ્ધ પ્યારના સંબન્ધ પ્રભુની સાથે જણાવ્યા છે અને પેાતાના શુદ્ધ પ્રેમના ઉદ્ગારા જે કાચા છે, તે ખરેખર અત્યંત અપૂર્વ છે. તેમના ઉદ્ગારોથી તેમનું હૃદય કેટલુંબધું પ્રભુના પ્રેમમાં લયલીન થયું છે, તે વાચકને હૃદયમાં ભાસ્યાવિના રહેતું નથી. વાચકાએ આનન્દઘનજીની પેઠે પરમાત્માની સાથે પ્રેમનેા સંબન્ધ માંધવા જોઇએ. વીતરાગ પરમાત્માની સાથે જે શુદ્ધ પ્રેમના સંબન્ધ બાંધે -તેની નિર્મલ દૃષ્ટિ થવાથી, તે સકલ જગત્ની સાથે પ્રેમના સંબન્ધ આંધે છે. શ્રીવીતરાગ પ્રભુસાથે પ્રેમની લગની લાગતાં જગતના સર્વ વાસાથે મૈત્રીભાવ પ્રગટે છે. વીતરાગ પ્રભુપર થતા પ્રેમ જગન્ના જીવાનું શ્રેય: કરવા સમર્થ થાય છે અને પ્રભુપ્રેમી દુનિયાને પોતાના કુટુંબસમાન માને છે. ભાવદયારૂપી ગંગાને પેાતાના હૃદયમાં પ્રગટાવીને, તેમાં જગતના જીàાને સ્નાન કરાવી નિર્મલ અનાવે છે. પેાતે દાષાદધિ તરેછે અને અન્યોને તારવા સમર્થ થાય છે.
जैसें योगी योग ध्यानमें, सुरत टरत नही टारी ॥
તેમ ગાનન્દ્વન અનુારી, મુદ્દે હું હિન્નારી. નિન॰ || ૨ ||
ભાવાર્થ:—શ્રીમદ્ આનંદઘનજી ।થે છે કે, જેમ યાગી, યોગના સાતમા અંગરૂપ ધ્યાનમાં પ્રવેશ કરે છે અને તે વખતે તે ઈષ્ટ સાધ્ય લક્ષ્યમાં સુરતાને ધારણ કરે છે અને અનેક પ્રકારના ચિત્ત ઉત્થાનના વિશેપાને આવતાં નિવારે છે, પદ્માસન વા સિદ્ધાસન વાળીને ચોગી કુંભક
લ. ૪૬
For Private And Personal Use Only
Page #619
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬ર) આદિ પ્રાણુયામ કરી, પ્રાણુ અને ચિત્તની શુદ્ધિ કરે છે અને ઈષ્ટ ધ્યેય વસ્તુનું ધ્યાન એકાગ્ર મનવૃત્તિથી કરે છે, યેય લક્ષ્યસ્થાનમાંજ સુરતાને ધારે છે, મેરૂ પર્વતની પેઠે ધ્યાનમાં સ્થિર રહે છે, પિતાના મનમાં ઈષ્ટ દયેય વસ્તુનું જ એકતાનથી ચિંતવન કર્યા કરે છે, અન્ય જાતીય વિચારેની સ્કુરણ થતાં તુર્ત મનને દયેય વસ્તુમાંજ સાંધી રાખે છે, તેથી તે સ્થિર દીપકની તિની પેઠે ધ્યાનમાં અત્યંત સ્થિર રહે છે અને ધ્યાનમાંથી સમાધિમાં પ્રવેશ કરીને સહજાનન્દને અનુભવ કરે છે, તે પ્રમાણે જેની પ્રભુની સાથે સુરતાની લગની લાગી છે તેની હું બલીહારી જાઉં છું. પ્રભુની સાથે લગની લાગતાં પ્રભુના અસંખ્યાત પ્રદેશેમાં રહેલા અનન્ત જ્ઞાનાદિ ગુણેમાં ધ્યાનવડે રમણતા કરનાર આત્મા, પિતાને અપૂર્વ વીયલ્લાસ પ્રગટ કરીને સહજાનન્દની ખુમારી પ્રાપ્ત કરે છે. શ્રીમદ્ કથે છે કે, મારી પણ લગની પ્રભુની સાથે તેવા પ્રકારની લાગી છે. મેં ઉપર્યુક્ત દષ્ટાન્તાનું અનુકરણ કર્યું છે અને મારા આત્માને પ્રભુ ધ્યાનમાં લગાડ્યો છે. ઇન્દ્રો, દેવતાઓ, મનુષ્ય અને તિર્યો વગેરે, ગમે તેવા ઉપસર્ગો કરે તો પણ પ્રભુની લગની લાગેલી છે તે ટળવાની નથી. આનન્દઘનભૂત એવા વીતરાગ પરમાત્માની હું બલિહારી જાઉ છું. કારણ કે વીતરાગ પરમાત્મરૂપ ધયેયના યોગે મારા મનમાં શાન્તિ વધે છે અને અપૂર્વ આનન્દની ખુમારી આત્મામાં પ્રગટે છે; પરમાત્માના સંબધમાં સ્થિર થવાથી આત્મા તે પરમાત્મા થાય છે. કચ્યું છે કે, इलि भमरी संगथी, भमरी पद पावे, परमातमना ध्यानथी, परमातम पद थावे ॥ શ્રીમદ્ આનન્દઘનજી ગીનું દૃષ્ટાન્ત આપીને, પોતાની સુરતા જિનવરમાં એકતારથી લાગી છે તેને વાણી દ્વારા ઉભરો બહિર્ કાઢે છે. વાચકેએ આનન્દઘનજીની પેઠે પ્રભુની સાથે પ્રેમનો સંબંધ બાંધવા જોઈએ. દુનિયાના દરેક ઈષ્ટ પદાર્થ કરતાં વીતરાગ પરમાત્મા વિશેષતા અનન્ત ગુણ ઈષ્ટ લાગે છે ત્યારે, વીતરાગ પ્રભુ ઉપર પ્રેમની લગની લાગે છે. અનાદિકાળથી જીવને વિષયમાં પ્રેમ લાગ્યો છે, તેને ત્યાગ કરીને વિષયાતીત એવા પરમાત્માની સાથે પ્રેમ સાંધવો એ કંઈ એકદમ બની શકે તેમ નથી; જડ વિર્ષ કરતાં પ્રભુની અનcગણી પ્રભુતા સમજાય છે ત્યારે, પ્રભુના પ્રતિ પ્રેમ ઉત્પન્ન થાય છે. વીતરાગ પરમાત્માના અનન્ત સુખને અનુભવ આવે છે ત્યારે, વીતરાગ પ્રભુપર શુદ્ધ પ્રેમ ઉત્પન્ન થાય છે. અરાવસ્થામાં ગાડરીયા પ્રવાહની પેઠે જે પ્રેમલક્ષણું ભક્તિ કરવામાં આવે છે તેના કરતાં, આત્મજ્ઞાનિની પ્રેમલક્ષણ ભક્તિ અનન્તગુણ શુદ્ધ અને અનન્તગણી ઉચ્ચ અને અનંત કર્મને ક્ષય કરનારી થાય છે. અધ્યાત્મજ્ઞાનીને વીતરાગ પ્રભુની સાથે પ્રેમ
For Private And Personal Use Only
Page #620
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૩) સંબંધ બંધાય છે તે જ ખરે પ્રેમ સંબન્ધ જાણ. અજ્ઞાનિનો પ્રેમ, પ્રભુપર ખાબચીયા જેટલો હોય છે, ત્યારે આત્મજ્ઞાનિને વીતરાગ પ્રભુપર સ્વયંભુ રમણ સમુદ્ર કરતાં પણ વિશેષ પ્રેમ હોય છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાથી વીતરાગ પ્રભુપર શુદ્ધ પ્રેમ ઉભવે છે. વાચકેએ મનને પ્રભુની સાથે પ્રેમ બાંધીને–સ્થિર કરીને અપૂવે આનન્દ પ્રાપ્ત કરવા.
પ૬ ૮.
(રાજ વા.) वारी हुँ बोलडे मीठडे, तुजविन मुज नहि सरेरे मूरिजन.॥ સાત ર ાની છે
તેવી છે ? ભાવાર્થ:સમતા પિતાના ચેતનને થે છે કે, હે ચેતન! હું તારા મિષ્ટ બેલપર વારી જાઉં છું. હે ચેતન ! તારામાં જ્ઞાન અનતગણું ભર્યું છે તેથી આપની વાણી અત્યંત પ્રિય લાગે છે. જ્ઞાનવડે-વાણુ દ્વારા કરે મનુષ્યોને બાવન ચંદનની પેઠે શાત કરે છે. હે આત્મસ્વામિન્ ! તારું શુદ્ધ સ્વરૂપ અવબોધ્યા પશ્ચાત, મને તારી પૂર્ણ પ્રાપ્તિવિના ચેન પડતું નથી, અર્થાત્ હે સૂરજન! હા હે સ્વજન ! તારી પરિપૂર્ણ પ્રાપ્તિવિના મારું કાંઈ પણ ઈષ્ટકાર્ય સરવાનું નથી. તારી પ્રાપ્તિ થતાં મારા આનન્દને પાર રહેવાનું નથી. હે ચેતન સ્વામિન્ ! તારી સંગતિથી મને સહજ આનન્દનો ઉભરો આવે છે અને તારા વિના અન્ય રાગદ્વેષાદિક અનિષ્ટ લાગે છે. રાગ અને દ્વેષરહિત દશાને સમતા કહે છે. જડ વસ્તુઓમાં મહદશાથી ઈષ્ટાનિષ્ટપણે કલ્પીને મનુષ્યો રાગષમાં ફસાય છે. રાગ અને દ્વેષના યોગે મનુષ્ય, અનેક પ્રકારનાં આશ્રવનાં કાર્યોને કરે છે અને અનેક પ્રકારની દુઃખની રાશિને સંપ્રાપ્ત કરે છે. રાગદ્વેષથી ત્રણકાલમાં કેઈ આનન્દ પામનાર નથી. આ પ્રમાણે સમતા પિતાના ઉદ્ધારે જણ્વીને પિતાનું યથાર્થ સ્વરૂપ પ્રકટ કરે છે. સમતાની અદ્દભુત શક્તિ છે. કાચી બે ઘડીમાં તે કેવલજ્ઞાન પ્રાપ્ત કરાવી શકે છે. પ્રત્યેક મનુ ધારે તે સમતાભાવ રાખવાને સમર્થ થઈ શકે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને પોતપોતાના અધિકાર પ્રમાણે કાર્યો કરવામાં મગજને સમતોલ રાખવું જોઈએ. દરેક દશ્ય પદાર્થો પ્રતિ સમાન દૃષ્ટિથી દેખવું જોઈએ. પદાર્થોમાં પ્રિય અને અપ્રિયવની કલ્પના ઉઠે છે તેને શમાવવી જોઈએ. જગશાળામાં જે જે શુભાશુભ પ્રસંગે આવી પડે, તે તે વખતે વિચારવું કે, સમતાને દઢ કરવા માટે શુભાશુભ પ્રસંગે ખરેખર કટીરૂપજ છે; રાગ અને દ્વેષના વિષમ પ્રસંગોની કસેટીમાં મારે સમતાભાવથી કસાવવું જોઈએ અને કંચનની
For Private And Personal Use Only
Page #621
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪ )
પેઠે સમતારૂપે સ્વત્રંગ ન બદલતાં પેાતાની સમતાદશાને પ્રગટાવવી જોઇએ. સમતાને માત્ર ઉત્તમ કહેનાર કરતાં, દરેક પ્રસંગોમાં ગમે તેવાં કાર્યો સમભાવથી આચરે છે તે અનન્તગણે દરજ્જે ઉત્તમ છે. લાખા ભાષાની વિદ્વત્તા ફરતાં સમતાને સેવનાર અનન્તગણા વિશેષ
ઉત્તમ છે.
સમતા, ચેતનની રાગ અને દ્વેષવિનાની શુદ્ધ પરિણતિ છે. આત્માના અસંખ્યાત પ્રદેશરૂપ અંગને તે વ્યાપી રહે છે, તેથી તેને સ્ત્રીની ઉપમા આપવામાં આવી છે. સમતા પેાતાના સ્વભાવને પ્રગટ કરીને અનન્ત આનંદના અનુભવ કરાવે છે. સમતાના સમાન ઉત્તમ કોઈ ચારિત્ર વા ચારિત્રની ક્રિયા નથી. મનુષ્યા, વ્યવહારચારિત્રની ક્રિયાઓ કરે છે, પણ સમતાભાવથી રહિત કરે છે તેા તેમની ક્રિયા ઉત્તમ ફળ આપવા સમથૅ થતી નથી. પ્રતિલેખના, પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓને કરનારાઓ પણ સમતાવિના હોળીના રાજાની પેઠે શાભે છે. ધર્મની દરેક ક્રિયાઓમાં તેા સમતાભાવ રાખવાની ખાસ જરૂરી છે. દુનિયાના વ્યવહારોની ક્રિયાઓ કરતાં પણ, જે મનુષ્યો મગજને કાબુમાં રાખી સમતાભાવના આદર કરે છે તે, તે તે અંશે ઉત્તમ થતા જાય છે. લક્ષ્મીઆદિ અનેક પ્રકારની વસ્તુઓને લાભ મળતાં અભિમાનથી ફુલાઈ જવું જોઇએ નહીં; તેમજ અનેક પ્રકારની ઇષ્ટ વસ્તુના વિયાગ થતાં શાક, ચિન્તા અને હાયવરાળ કરવી ન જોઇએ. દુષ્ટ દુર્જન મનુષ્યા, અનેક પ્રકારની પીડા કરવા તૈયાર થયા હોય તે પણ, તે વખતે તેના સામા ચેાગ્ય ઉપાયેા કરવા જોઇએ. પણ, મગજની સમતેાલતાના ત્યાગ ન કરવા જોઇએ. અનેક પ્રકારના મનુષ્યોના સમાગમ થતાં, તેમજ અનેક પ્રકારની વાતચિત થતાં વિવેકદૃષ્ટિથી-અન્તરથી સમતાભાવને ધારણ કરીને સ્વાધિકાર પ્રમાણે વ્યાવહારિક કાર્યો કરે છે, તેઓ પેાતાના આત્માને ઉચ્ચ માર્ગ પ્રતિ વહન કરાવે છે. દરેક મનુષ્યોને ગમે તે સ્થિતિમાં આવશ્યક કૃત્યો કર્યાવિના છૂટકો થતા નથી. તેવાં આવશ્યક કૃત્યોમાં સમતાને ધારણ કરવામાં આવે તો, તે આદરેલ કાર્યો કરી શકાય છે અને નવીન કર્મ પણુ આંધી શકાતાં નથી. મહારથીઓથી પણ સમતાભાવ પ્રસંગ પડે રાખી શકાતા નથી. સંસ્કૃત, આંગ્લ આદિ ભાષાના પ્રોફેસરો તેા હજારો મળી આવે છે, પણ સમતા રાખીને દુનિયામાં આવસ્યક વ્યવહાર આદિ કૃત્યોના કરનારા અલ્પ મળી આવે છે. સમતાથી અનેક પ્રકારની માનસિક રોગોની ઉત્પત્તિ થઈ શકતી નથી. સમતા ધરનાર માનસિક દુઃખને જીતી શકે છે, માટે આત્માની શુદ્ધપરિણતિરૂપ સમતાને ધારણ કરવી
For Private And Personal Use Only
Page #622
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬૫ )
જોઈએ. આવા પ્રકારની સમતા પોતાના સ્વામિને મળવા અત્યંત ઇચ્છા જણાવે છે; તે દર્શાવે છે.
मेरे मनकुं जकन परत है, बिनु तेरे मुख दीठडे ॥
प्रेम पीयाला पीवत पीवत, लालन सबदिन नीठडे. ॥ वारी ०२ ||
ભાવાર્થ:—સમતા કયે છે કે, હે આત્મસ્વામિન્! આપનું મુખ દેખ્યાવિના મારા મનને શાન્તિ થતી નથી. હું સ્વામિન! આપનું સુખ દેખીશ ત્યારેજ મને ચેન પડવાનું છે. હું સ્વામિન્! આપના પ્રેમ, તેના પ્યાલા પી પીને આટલા દિવસ વીતાવ્યા. આપશ્રીના પ્રેમથીજ મારૂં અદ્યાપિ પર્યંતનું જીવન વીત્યું છે. આપને પ્રેમજ મ્હને જીવવામાં સહાયકારી થયા છે. આપશ્રીના શુદ્ધપ્રેમથીજ અદ્યાપિ પર્યંત જીવન ટકાવી શકી છું. હું લાલન ! અર્થાત્ હૈ આત્મન્ ! ત્હારા પ્રેમથી આશામાં ને આશામાં દિવસેા વીત્યા કરે છે. આવા પ્રકારના સમતાના શબ્દોથી સાર એવા નીકળે છે કે, આત્મસ્વામિની પ્રાપ્તિ પૂર્વે પરમાત્મા વા આત્માપર શુદ્ધપ્રેમ ધારણ કરવાની જરૂર જણાય છે. જ્યાંસુધી આત્માપર અત્યન્ત પ્રેમ થયેા નથી, ત્યાંસુધી આત્માની પ્રાપ્તિ થતી નથી. પ્રથમ તે શુદ્ધ પ્રેમની જરૂર પડે છે. જગત્માં સર્વત્ર શુદ્ધપ્રેમ ધારણ કરવા જોઈએ. સર્વ જીવાપર શુદ્ધપ્રેમરૂપ અમૃતની વૃદ્ધિ વર્ષાવનાર, હિંસા આદિ દુષ્ટ દોષોથી મુક્ત થાય છે. સર્વ જીવાપર પરમાર્થબુદ્ધિથી જે પ્રેમ ધારણ કરવામાં આવે છે, તેને શુદ્ધપ્રેમ કથે છે. જે પેાતાના આત્મામાં અત્યન્ત શુપ્રેમ પ્રગટાવે છે, તે સર્વત્ર શુદ્ધ પ્રેમની દૃષ્ટિ રાખવા સમર્થ થાય છે. સમતા અને આત્માને સંયાગ કરાવી આપનાર પણ શુપ્રેમજ છે. સર્વ જીવાની સાથે શુપ્રેમ રાખવાથી સર્વ જીવે પોતાના આત્મસમાન પ્યારા લાગે છે, તેથી હૃદયમાં સાત્વિક ગુણની ઉત્પત્તિ થાય છે અને તેથી શુદ્ધ પ્રેમના ધણી, હૃદયની શુદ્ધતા અને ઉચ્ચતા કરવા સમર્થ થાય છે. જે મનુષ્યાના હૃદયમાં શુપ્રેમ પ્રગટચો નથી, તે મનુષ્યા, પરમાત્માને ભેટવા સમર્થ થઈ શકતા નથી, જે મનુષ્યના હૃદયમાં શુપ્રેમ પ્રગટ્યો નથી, તે મનુષ્ય સમતાને ધારણ કરી શકતા નથી. પ્રથમ સર્વ જીવાપર સમાનતા ધારણ કરવા માટે પેાતાના આત્માની પેઠે સર્વ જીવાપર શુપ્રેમ થવા જોઈએ. શુપ્રેમના પ્યાલાનું પાન કરીને આત્મપ્રભુને મળવા જેએ ચલ કરે છે, તેઓ આત્મપ્રભુને મેળવી શકે છે. જેઓ શુદ્ધપ્રેમ શૂન્ય-શુષ્કહૃદયના છે અને સ્વાર્થમય હૃદયવાળા છે, તેઓ સર્વ પ્રાણીઓપર શુદ્ધપ્રેમ ધારણ કરી શકતા નથી અને તેથી તેઓ આત્મપ્રભુનું દર્શન કરી શકતા નથી. શુપ્રેમવિના આત્મપ્રભુ
For Private And Personal Use Only
Page #623
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૬ ) તરફ તેને મળવા માટે એક પગલું પણ ભરી શકાતું નથી. શુદ્ધ પ્રેમલક્ષણાભક્તિને અમૃતરસ આસ્વાદ્યાવિના કદી આત્મપ્રભુ પ્રાપ્ત કરી શકાતા નથી. જેઓ સવે પર શુદ્ધ પ્રેમ રાખવા સમર્થ થતા નથી, તેઓ આત્મપ્રભુપર પણ શુદ્ધ પ્રેમ ક્યાંથી રાખી શકે? આત્માપર અત્યા શુદ્ધપ્રેમ જેઓને પ્રગટ છે, તેઓ સર્વ જીવોપર શુદ્ધ પ્રેમની દૃષ્ટિથી જુએ છે. જે મનુષ્યો, અન્ય મનુના ઉપર વૈર રાખે છે, અન્ય મનુષ્યોની નિંદા કરે છે, અોપર દ્વેષ રાખે છે, અન્ય મનુષ્યોને હલકા પાડવા પ્રયત્ન કરે છે. અન્ય મનુષ્યનાં દૂષણે દેખવામાંજ લક્ષ્ય રાખે છે; તેઓ પ્રભુના પૂજક, સેવક, ભક્ત, અને પ્રેમી, બન્યા નથી, અર્થાત તેઓએ આત્મપ્રભુપર અત્યંત પ્રેમ પણ ધાર્યો નથી; આવી તેમની દશાથી તેવા લોકેશુદ્ધ પ્રેમના બારણે પણ આવી પહોંચ્યા નથી, તે સહેજે સમજાય છે. શુદ્ધ પ્રેમ ખીલ્યાથી કઈ જીવને પિતાના આત્માથી જુદા પ્રકારને ગણું શકાતો નથી. શુદ્ધ પ્રેમ જ્યાં નથી ત્યાં ભક્તિ, સેવા, ધર્મક્રિયા પણ સત્ય નથી. શુદ્ધ પ્રેમથી જીવન આનન્દમય અને છે. શુદ્ધપ્રેમથી જગતના જીવનું શ્રેયઃ કરી શકાય છે. સમતા અને આત્માને સંગ કરાવી આપનાર શુદ્ધ પ્રેમ જ છે, માટે પ્રથમ જિજ્ઞાસુ
એ શુદ્ધ પ્રેમ પ્રગટાવવો જોઈએ. શુદ્ધપ્રેમવિના કેઈપણ મનુષ્ય, સમતાના ઘરમાં પ્રવેશ કરી શકતો નથી. શુદ્ધપ્રેમવિના આત્મા કદાપિ સમતાના ઘરમાં આવી શકતો નથી. મનુએ શુદ્ધ પ્રેમ પ્રગટાવીને આત્મપ્રભુની પ્રાપ્તિ કરવી જોઈએ. કેટલાક શુષ્ક અધ્યાત્મીઓ અને કેટલાક જડ ક્લિાવાદીઓ બની જાય છે, તેઓ સર્વત્ર શુદ્ધપ્રેમની દષ્ટિથી જોઈ શકતા નથી અને તેઓ પોતાનું ઉચ્ચ હૃદય કરી શકતા નથી. જે મનુષ્ય આત્માનાપર અત્યન્ત શુદ્ધપ્રેમ ધારણ કરે છે, તે જ મનુષ્ય આત્માનું દર્શન કરે છે. સમતા આ કારણથીજ શુદ્ધપ્રેમના પ્યાલાની વાત ઉચ્ચારે છે. સમતા પોતાના સ્વામીનાપર અત્યન્ત પ્રેમ રાખીને જીવી શકે છે. શુદ્ધપ્રેમવિના સમતા જીવી શકતી નથી; એવો ભાવ આ પદમાંથી નીકળી આવે છે.
શુદ્ધપ્રેમી પિતાના સમાગમમાં આવનાર સર્વ મનુષ્યનું શ્રેય: કરી શકે છે. શુદ્ધ પ્રેમથી મનુષ્ય, સર્વ જીવોપર દયા રાખી શકે છે. આત્મામાં શુદ્ધપ્રેમ ઉત્પન્ન થતાં, જગતના સર્વ જી પોતાના આત્મસમાન લાગે છે અને તેથી અન્યનું ભલું તે પિતાનું ભલું માની શકાય છે, શપ્રેમી, અહંમમત્વરૂપ મેહના કિલ્લાને તેડી નાખે છે અને તે આત્માના ઉપગમાં રમણુતા કરવા તત્પર મનવાળો થાય છે. શુદ્ધપ્રેમી, આત્મામાં તલ્લીન થઈને એકતાનો અનુભવ કરે છે. શુદ્ધ પ્રેમી, મન,
For Private And Personal Use Only
Page #624
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ). વાણી અને કાયાને ભેગ આપીને પોતાના સ્વરૂપમાં પ્રવેશે છે. આત્માના શુદ્ધપ્રેમને ધારણ કરનાર મનુષ્ય, આત્માવિના જ વસ્તુમાં આનન્દની શૂન્યતાને દેખવાવાળો હોવાથી, સર્વ જડવસ્તુઓમાં સમભાવે રહે છે; આત્મામાં અનન્ત જ્ઞાનાદિ ગુણાની ઋદ્ધિને દેખનાર જડમાં પ્રેમ ધારણ કરી શકતો નથી. ગુ.પ્રેમ ભક્તિની ઉત્કૃષ્ટ દશાને ધારણ કરનાર એટલે બધે આત્મપ્રેમી બની જાય છે કે, તેને જ્યાં ત્યાં આત્માનું જ સ્મરણ થાય છે. આત્મામાં તંહિ તુંહિ રટનાને ધારણ કરનાર આત્માને ઉપાસક બનીને તે સમતાનું દ્વાર ખોલે છે અને સમતાની જાગૃતિ કરે છે. સમતાની જાગૃતિ કરીને તે દરેક કાર્યો કરતી વખતે સમતા ધારણ કરવાની ટેવ પાડે છે. પ્રથમતઃ સમતાને ઉપયોગ ધારણ કરીને દરેક કાર્યોમાં પ્રવૃત્તિ કરતો હોવાથી, ઉત્તમ ક્રિયા
ગને પણ સારી રીતે ધારણ કરી શકે છે. તે પ્રમાદના સ્થાનકને પણ અન્તરની સમતાથી જીતે છે. અનેક મનુષ્યો કલેશ કરાવવા પ્રયત્ન કરે છે તોપણ, તે મગજની સમતોલ સ્થિતિને જાળવી રાખીને પોતાનું કાર્ય કરે છે. તે હર્ષ અને ઉદ્વેગથી દૂર રહી સમતા ભાવમાં સ્થિર રહે છે. ઉત્તમ સમતા ભાવની પ્રાપ્તિ માટે પ્રથમ શુદ્ધપ્રેમ પ્રગટાવે; એમ ઉપરના શબ્દમાંથી ધ્વનિ નીકળે છે. સમતા આત્મરૂપ પ્રભુના દર્શન નમાં તત્પર બની રહે છે. શુદ્ધપ્રેમથી સમતા આત્મપતિની પ્રસન્નતાને મેળવી શકે છે; સમતા, યોગ્ય આચરણથી આત્માનું આકર્ષણ પોતાના પ્રતિ કરી શકે છે અને તે આત્મારૂપ લાલનને શુદ્ધ પ્રેમવડે ધ્યાવે છે. સમતાની પિતાના આત્મસ્વામિપર ઉત્તમ ભક્તિ થવાથી, વિકલ્પ સંકલ્પ જંજાનથી તે દૂર રહી શકે છે અને તે આત્માને જ મનમાં વિશ્વાસ રાખી નીચે પ્રમાણે ઉગારો કાઢે છે.
पूच्छू कौन कहालू ढुंटु, किसकुं भेजें चीठडे ।। आनन्दघनप्रभु सेजडी पाउं तो, भागे आन वसीठडे।।वा॥३॥
ભાવાર્થ:–સમતા કથે છે કે, હે સ્વામિન્ આપશ્રીનાં દર્શન કિરવાને હું અત્યન્ત આતુર છું. હવે તે હું કને પુછું? અનેક જનને પુછી પુછીને થાકી ગઈ, પણ આપશ્રીનાં દર્શન પામી શકી નહીં. તેમજ હવે આપશ્રીને કયાંસુધી શોધું? અદ્યાપિ પર્યત અનેક સ્થાનમાં આપને શોધ્યા, પણ પત્ત લાગે નહીં. આનન્દના સમૂહભૂત આત્મસ્વામિની શયાને પામું તે અનાદિકાળથી છુટા પડવાને જે વિરહ છે તે ભાગી જાય. જો હું ભાગ્યવડે આનન્દના ઘનભૂત એવા આત્મપ્રભુની શય્યા પામું તે તેમની પાસે જ આવીને વસું અને અન્યત્ર
For Private And Personal Use Only
Page #625
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬૮ ) કદી જાઉં નહિ. સમતા પિતાના આત્મસ્વામિને મળવા માટે અત્યંત આતુર થઈ છે અને તે હવે અનુભવવડે આત્મસ્વામિને મળવાની ઉત્કંઠામાં અને પુછવાની અને અન્યત્ર શોધ કરવાની પ્રવૃત્તિથી નિરાશ થઈને, અત્તરમાં ચેતનાભિમુખ વૃત્તિ કરીને પોતાના ઉદ્ધાર બહાર કાઢે છે. સમતા પોતાની પ્રવૃત્તિમાં આરૂઢ થઈ છે તેથી તે આત્મપતિની શોધમાં તલ્લીન બની છે. અન્યત્ર શોધ કરીને તે થાકી ગઈ પણ તેને આત્મસ્વામિની પ્રાપ્તિ થઈ નહીં. કેઈ પણ જાતનું મમત્વ હોય છે ત્યાંસુધી, સમતા પિતાના ચેતનને પ્રાપ્ત કરી શકતી નથી. દુનિયાની વસ્તુઓનું મમત્વ જેમ ત્યાગવાની જરૂર છે, તેમ એકાન્તદષ્ટિથી બધાએલ સાંખ્યાદિ દર્શન મમત્વને પણ ત્યાગવાની જરૂર છે.
દુનિયામાં દરેક ધર્મવાળાઓને પિતાપિતાના ધર્મનું અત્યંત મમત્વ હેય છે. પોતાના ધર્મમાં દાખલ થનારાપર રાગ અને અન્યધર્મવાળા
પર દ્વેષ ધારણ કરનારાઓ સમતાથી દૂર રહે છે અને તેથી તેઓ આત્મતત્ત્વની પ્રાપ્તિ કરી શકતા નથી. મનુષ્ય પોતાના ધર્મની મમતાના લીધે અન્ય ધર્મ પાળનાર મનુષ્યને દુઃખ દે છે, અન્ય ધર્મ પાળનારની સાથે યુદ્ધ કરે છે અને હજારે મનુષ્યનું હૃદય દુભાવે છે, આવી તેમની મમત્વબુદ્ધિથી તેઓ શુદ્ધ પ્રેમ અને સમતાવિના પરમાત્માનું દર્શન કરી શકતા નથી.
જગતમાં અનેક ધર્મના પન્થ હોય અને અનેક માન્યતાઓ ભિન્ન ભિન્ન જણાતી હોય, તેમજ પોતાના ધર્મ કરતાં અન્ય ધર્મવાળાએનો ધર્મ અસત્ય હોય, તો પણ અન્યધર્મવાળાઓ ઉપર દ્વેષ, ઈર્ષ્યા, વગેરે–અશુભભાવના કરવાની કંઈ જરૂર જણેતી નથી. પોતાને ધર્મ સત્ય હોય અને અન્ય મનુષ્યએ આદરેલ ધર્મ અસત્ય હોય તો, અસત્ય ધર્મને સત્ય ધર્મ તરીકે માન કે વદ નહીં કિન્ત, અસત્યધર્મ પાળનારાઓનું શ્રેષ, ક્રોધ અને સ્વધર્મ મમતાથી અશુભ ચિંતવવું અને તેઓને પીડવા, ઈત્યાદિ કરવું યોગ્ય નથી. અસત્યધર્મ પાળનારાઓને શુદ્ધ પ્રેમવડે સત્ય દલીલોથી પ્રતિબધી પોતાના સમાન ધમ બનાવવા એ વાત તો ન્યાયયુક્ત છે. દરેક દેશોમાં ધર્મની મમતાથી અનેક યુદ્ધો થયાં છે અને લાખે મનુષ્યોનાં રક્ત તયાં છે. ધર્મના એકાન્ત મમત્વથી મનુષ્યો, એકતરફ પરમાત્માનું ભજન, સેવન અને ભક્તિ કરે છે અને બીજી તરફ અન્યધર્મ પાળનારાઓ તરફ અશુભ દષ્ટિથી દેખ્યા કરે છે; આવી તેમની વિષમ સ્થિતિથી તેઓ રાગ અને શ્રેષના પંજામાં ફસાય છે અને સમતાનું મુખ પણ જોઈ શકતા નથી. જૈનધર્મમાં પણ કાલગે ત્રણ ફાંટા પડી ગયા છે. એક ફાંટાવાળા
For Private And Personal Use Only
Page #626
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯ )
અન્યના ઉપર દ્વેષ કરે તે તે ખરેખર શુદ્ધપ્રેમથી વિમુખ રહે છે. તપાગચ્છના શ્રાવકો વા સાધુએ જે ખરતર આદિ ગચ્છના અનુયાચિઓ તરફ અશુભ દૃષ્ટિથી દેખે અને તેના પર દ્વેષ કરે અને તેઓને તિરસ્કાર થાય તેમ વર્તે, તે ખરેખર તે શુદ્ધપ્રેમ અને સમતાની પ્રાપ્તિ કરી શકે નહીં, તેમજ ખરતર આદિ ગવાળાએ તપાગચ્છપર દ્વેષ કરે અને તપાગચ્છના અનુયાયિઓપર શુદ્ધપ્રેમ રાખે નહીં, પશુ ઉલટા તિરસ્કાર અને ભેદષ્ટિથી દેખે, તે ખરેખર તે સમતાના અને શુપ્રેમના ગ્રાહક બની શકે નહી. તેઓ પરસ્પર ગચ્છની તકરારોથી ધર્મનાં યુદ્ધ કરી કલેશ કરે તેા, રાગ અને દ્વેષમાં ફસાતા જાય અને મમતાના યોગે કલેશનાં એવાં બી વવાય કે, કદી દરેક ગ છવાળાએ શુદ્ધ પ્રેમથી પરસ્પર મળી શકે નહીં. મનુષ્યાએ પાતાના ગચ્છસંબન્ધી સત્ય દલીલો દેખાડવી જોઇએ, પણ અન્ય ગચ્છની નિન્દા તથા અન્ય ગચ્છવાળા સાથે કલેશ કરવા જોઇએ નહીં, અર્થાત્ દરેક ગચ્છવાળાનું કઈ કઈ અપેક્ષાએ શું શું કહેવાનું છે, તે પ્રથમ સમજ્યાવિના, પેાતાના પકડેલા મમત્વથી ધમંધમા કરવી જોઇએ નહીં. ગચ્છાદિની મમતાના ત્યાગ કરીને ગચ્છની ક્રિયાઓ ઉદ્દેશપૂર્વક, શુપ્રેમથી જે મનુષ્યા કરે છે, તેએ સમતાને અમુક અંશે પ્રાપ્ત કરી શકે છે અને આત્મપ્રભુની પ્રાપ્તિના પણ અધિકારી અને છે. મમત્વનો ત્યાગ કરીને આત્માભિમુખ વૃત્તિ કરીને, સમતાભાવમાં રમણતા કરવી જોઇએ. અન્યધર્મવાળાઓ તરફ વા પેાતાના સામબંધુએ તરફ પણ આત્મદૃષ્ટિથી વર્તવું જોઇએ. પેાતાના સમાન ધર્મિઓની ઉન્નતિ કરવા શુપ્રેમથી પ્રયત્ન કરવા, તેમ અન્યધર્મ પાળનારાઓને પણ શુદ્ધપ્રેમથી પેાતાના તરફ આકર્ષવા. પોતાના શુપ્રેમથી અન્યધર્મવાળાઓનું પોતાના ધર્મપ્રતિ આકર્ષણ કરી શકાય છે, તેટલું અન્યધર્મવાળાઓપર દ્વેષ, ઈર્ષ્યાથી કદી કરી શકાતું નથી. જેએ મારુંમારા કરીને ધર્મની વૃદ્ધિ કરવા ઇચ્છે છે, તેઓ સત્યધર્મની પ્રાપ્તિ કરી શકતા નથી. શ્રીસર્વજ્ઞકથિત જૈનધર્મનાં એવાં ઉચ્ચ અને સત્યસિદ્ધાંતા છે કે, જો તે પ્રમાણે વર્તવામાં આવેતેા આખી દુનિયાના મનુષ્યાનું ધ્યેયઃ કરી શકાય. જે મહાવીર પ્રરૂપિત જૈનધર્મને સમ્યક્ષણે જાણે છે, તેઓ સાપેક્ષ દૃષ્ટિથી-નયાની અપેક્ષાએ, જે જે અંશે અન્યધર્મોમાં સત્ય રહ્યું છે તેને, તે તે નયની અપેક્ષાએ માને છે અને તેવા પ્રકારના જૈના, વિષમ એકાન્તદૃષ્ટિના નાશથી સમતાના અધિકારી અને છે અને સમતાને પ્રાપ્ત કરીને આત્મપ્રભુની પરિપૂર્ણ અંશે પ્રાપ્તિ કરવા ભાગ્યશાળી બને છે. ગચ્છની કેટલીક તકરારાથી સાધુઓ અને શ્રાવકા,
સ. ૪૭
For Private And Personal Use Only
Page #627
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭૦ ) પરસ્પર છના અનુયાયીઓ પ્રતિ-કલેશ, નિન્દા અને અરૂચિભાવ દર્શાવે છે તેથી તેઓનું જીવન શાન્ત બનતું નથી–તેઓના મનમાં સમતા ઉત્પન્ન થતી નથી, અર્થાત્ જગતમાં અનેક પ્રકારના ધર્મ પાળનારાઓ જે રાગદ્વેષનો ત્યાગ કરવા પ્રયત્ન કરે અને સમતાભાવ રાખવા માટે પ્રત્યેક જીવોપર શુદ્ધપ્રેમ ધારણ કરે છે. ખરેખર તેઓ આત્મપ્રભુપ્રતિ ગમન કરી શકે. પિતાના શુદ્ધપ્રેમની દૃષ્ટિથી અન્યની આચરણું, જાતિ, કુળ અને દેષ, તરફ નહિ જોતાં તેમના આત્માઓપ્રતિ લક્ષ્ય રાખીને તેઓના સંબન્ધમાં આવવું જોઈએ, અર્થાત ગમે તે ધર્મ પાળનારા મનુષ્યો હોય અને પિતાના સત્ય વિચારોથી અને ન્યધર્મો અસત્ય જણાતા હોય તો, તેવા પ્રસંગે ન્યાયની હદમાં રહીને અન્યને પોતાના સત્ય સિદ્ધાંતે સમજાવવા અને તેમના ધર્મમાં કઈ કઈ બાબતમાં કેટલું અસત્ય છે, તે શાન્તભાવથી-સલાહશાન્તિ જળવાઈ રહે તેવી રીતે–સમજાવવા પ્રયત્ન કરવો. દરેક ધર્મમાં કયા કયા નયની અપેક્ષાએ કર્યું કયું સત્ય રહ્યું છે, તે અને કયા નયની અપેક્ષાએ અસત્ય છે તે સમજાવવું, તેમજ શુદ્ધપ્રેમથી સર્વ જીનું શ્રેય: ચિંતવવું.
મનુષ્ય, શુદ્ધ પ્રેમની ભાવના પ્રત્યેક જીવોપર ધારણ કરેતો, તેમનું જીવન આનન્દરસામૃતમય બનતું જાય. વિષમ પ્રસંગેમાં પણ શુદ્ધ પ્રેમથી હૃદય ભિંજાયેલું રહે, ત્યારેજ સમતાનાં દ્વાર ખુલે છે. અનેક દુષ્ટ, દુર્જને, નિન્દકે, પરધર્મીઓ, પિતાને ઉપદ્રવ કરતા હોય તોપણ, તેવા વખતે તેઓ પર શુદ્ધ પ્રેમની ભાવના કાયમ રહે, ત્યારે જ સમતાના પ્રદેશમાં વસ્તુતઃ ગમન થઈ શકે છે. રાગ અને દ્વેષાદિના કુવિચારને દૂર કરી મનને શાન્ત કરવું, મનમાં કઈ પણ પ્રકારના વિક૯૫ સંકલ્પ થવા દેવા નહિ, પશ્ચાત મનને આજ્ઞા કરે કે, હે મન ! તું સર્વ પદાર્થોને રામભાવે દેખ ! આ પ્રમાણે આજ્ઞા કરવાથી મન, રાગ અને દ્વેષથી પાછું હઠશે અને શાન્ત થએલું મન સમપણે જેટલે રસમય રહેશે તેટલા સમયમાં તે અલૌકિક આનન્દ પામશે; કેમકે શાન્ત થએલું મન, જ્ઞાનનો પ્રકાશ કરવા સમર્થ થાય છે. શાત થએલું મન, સમતાના પ્રદેશ પ્રતિ ગમન કરે છે અને તેથી આત્માને શુદ્ધ ધર્મ પ્રગટ થતો જાય છે. સમતા ભાવથી શાન્ત બનેલું મન નિર્મલ હોવાથી આત્માભિમુખ રહે છે અને તેથી ક્ષણે ક્ષણે અનન્ત કર્મની નિર્જરા થાય છે. મનની નિર્મલતા કરવાથી, અનસ્તાનન્દમય આત્માની શુદ્ધ દશા પ્રગટે છે અને રાગ દ્વેષાદિ દેની પરિક્ષીણતા થાય છે. શાન્ત મને ગમે તેવા વિકટ સંયોગોમાં પણ સદ્બુદ્ધિ પ્રગટાવવા સમર્થ
For Private And Personal Use Only
Page #628
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
થાયછે. સમતાનું વર્ણન સર્વે કરે છે, પણ સમતાને આચારમાં મૂકીને સમતાના પાઠ ભજવી બતાવનારા પુરૂષ! વિરલાજ દૃષ્ટિગોચર થાય છે. સમતાની કસોટી, અનેક પુરૂષોના સમાગમમાં તથા રાગ અને દ્વેષની વિષમદશામાં કરી શકાય છે; જ્યાંસુધી સતાવવામાં ન આવે ત્યાંસુધી તે સર્પ પણ શાન્ત થઈ પડી રહેલા જણાય છે, પણ સતાવવામાં આવતાં તે ક્રોધાદિકના વશ થઈ જાય છે; તેવી જે મનુષ્યેાની દશા છે તે સહેજ સમતાને પ્રાપ્ત કરી શકતા નથી, અર્થાત્ મનની સમદશા રાખીને જગતની પાઠશાલામાં ક્ષણે ક્ષણે-સર્વે પ્રસંગે સમતા ભાવમાં રહેવાની ખાસ જરૂર છે.
સમતાને પ્રાપ્ત કરવાના મુખ્ય ઉદ્દેશ હૃદયમાં ધારણ કરવા, કેમકે, સન્તપુરૂષ સમતાવડે પરમાત્મ પ્રભુને પ્રાપ્ત કરે છે. સમતા પેાતાના શુદ્ધ ચેતન સ્વામિને પ્રાપ્ત કરવા પ્રયત્ન કર્યા કરે છે અને તેમાં તે સફલ થાય છે. સર્વ પ્રકારની વિકલ્પ સંકલ્પ દશા ત્યાગીને સમતા પોતાના સ્વામિના રૂપમાં તલ્લીન થઈ જાય છે અને અન્તે આત્મપ્રભુની અસંખ્યાત પ્રદેશરૂપ શય્યામાં બિરાજવાને શક્તિમાનૢ થાય છે. અનેક જીવા સમતાને પ્રાપ્ત કરી સિદ્ધ થયા અને ભવિષ્યમાં થશે, માટે ભવ્ય જીવાએ શુદ્ધ પ્રેમપૂર્વક સમતાને પ્રાપ્ત કરી પરમાત્મ પ્રભુને મળવું જોઇએ.
૫૬ ૮૬. ( રાધા. )
सणे साहेब आवेंगे मेरे, आलीरी वीरविवेक कहो साच. ॥ स० मोसुं साच कहो मेरीसुं, सुख पायो के नाहिं | कहांनी कहा कहुँ उहांकी, हिंडोरे चतुरगतिमांहि . ॥ स० ॥ १ ॥ भली भई इत आवही हो, पंचमगतिकी प्रीत ॥
સિદ્ધ સિદ્ધતરસ પાળીદ્દો, તેણે પૂવરીત | સ૦ | ૨ |
ભાવાર્થ:—સમ્યકત્વ દૃષ્ટિ સ્ત્રી, પેાતાના મિત્ર વીર એવા વિવેકને કથે છે કે, હું મિત્ર! મારા સલુણા આત્મપતિ મારા ઘેર આવશે? તત્સંબન્ધી હે મિત્ર! સાચું કથશે? મને સાચે સાચું જણાવે કે, તે મારાથી સુખ પામ્યા કે નહિ ? સમ્યકત્વ ત્રણ પ્રકારનાં છે—ઉપશમ, ક્ષયાપક્ષમ અને ક્ષાયિક, ઉપશમ અને ક્ષાપશમ સમ્યકત્વ પામીને આત્મા પુનઃ ત્યાંથી
For Private And Personal Use Only
Page #629
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭૨ ) મિથ્યાત્વ દષ્ટિરૂપ સ્ત્રીના ઘરમાં ચાલ્યો જાય છે. ચોથા ગુણસ્થાનકથી પડીને આત્મા પહેલા ગુણસ્થાનકમાં જાય છે. ચોથા ગુણસ્થાનકમાં આત્મા આવે ત્યારે સમ્યકત્વ દષ્ટિ સ્ત્રીને સંબધ થાય છે અને ત્યાં આત્માને સહજ સુખનો અનુભવ આવે છે, કિન્તુ ચોથા ગુણસ્થાનકથી પહેલા ગુણઠાણુમાં પાછો જાય છે. તેથી, સમ્યક દષ્ટિ પોતાના વિવેક મિત્રને કળે છે કે, આત્મસ્વામી મારા ઘરમાં આવીને સુખ પામ્યા હોય તો પાછા કેમ જાય? ખરેખર આત્મસ્વામિનું મિથ્યાત્વ ગુણસ્થાનકમાં ગમન થવાથી સમ્યકત્વ દૃષ્ટિ આમ પુછે તે બનવા ગ્ય છે. ઉપશમ વા પશમ સમ્યકત્વ પામીને પણ આત્મા–મિથ્યાત્વના ઉદયે, મિથ્યાત્વદષ્ટિરૂપ સ્ત્રીના ઘેર જાય છે. તેને સમ્યકત્વ દૃષ્ટિના ઘરનો સુખાનુભવ તે મળ્યો હોય છે, કિન્તુ મિથ્યાત્વના ઉદયથી પ્રથમ ગુણસ્થાનકમાં તે અનુભવ રહેતો નથી. સમ્યકત્વ દષ્ટિ કથે છે કે, મારે સંગ ત્યાગ કરીને ચેતન ચતુર્ગતિમાં ચાલ્ય; ચોથા ગુણસ્થાનકથી પહેલા ગુણસ્થાનકમાં આત્મા આવે છે એટલે, ત્યાંથી દેવગતિ, મનુધ્વગતિ, તિર્યંચગતિ અને નરક એ ચાર ગતિમાં આત્મા જાય છે. આત્માની કેટલી કથની કરૂં? પ્રથમ ગુણસ્થાનકમાં આત્મા બ્રાન્તિને
ગે-કદેવ, કુગુરૂ અને ધર્મને મોક્ષના ઉપાય તરીકે માને છે, મિથ્યા શાસ્ત્રોને ધર્મશાસ્ત્રો તરીકે સ્વીકારે છે, તેમજ પ્રથમ ગુણસ્થાનકમાં મિથ્યાત્વ કરણીને ધર્મ કરણી તરીકે સ્વીકારે છે, અર્થાત્ પ્રથમ ગુણ
સ્થાનકમાં આત્મા જાય છે ત્યારે તેની વિપરીત દષ્ટિ થઈ જાય છે, અને તેથી અરિહંત દેવને દેવ અને સર્વજ્ઞ તરીકે સ્વીકારતા નથી, તેમજ પિસ્તાલીશ આગામે આદિન પ્રરૂપક અને પંચ મહાવ્રત ધારક સાધુને, સાધુ તરીકે સ્વીકારતા નથી; તેમજ શ્રી મહાવીર દેવ કથિત જૈન ધર્મને સત્યધર્મ તરીકે સ્વીકારતો નથી. મિથ્યાત્વ દૃષ્ટિના ચગે આત્માને જૈન ધર્મના સિદ્ધાન્તોની શ્રદ્ધા થતી નથી. જૈન-શ્રાવક કૂળમાં જન્મેલાઓ પણ કેટલાક જૈન આગમોની શ્રદ્ધા ધારી શકતા નથી; તેનું કારણ એ છે કે, તેમને મિથ્યાત્વ મેહનીયન ઉદય હેય છે. કેટલાક જૈન ધર્મના સિદ્ધાતોનાં નામ પણ જાણતા નથી; એવા ઈંગ્લીશ ભાષાનો અભ્યાસ કરીને અહંકારના વશમાં ઉન્મત્ત બનીને, જૈન આગમથી વિરૂદ્ધ એવા કુધારાઓને પણ સુધારા તરીકે માનીને મિથ્યાત્વ વ્યવહારના ફન્દમાં ફસાય છે અને દુર્ગતિમાં જવાનાં કારણે પોતાની મેળે ઉભાં કરે છે. જૈન આગમ જાણીને તેની શ્રદ્ધા કરવાથી વ્યવહાર સમ્યકત્વમાં પ્રવેશ કરવાનો અધિકાર મેળવી શકાય છે. જૈન ધર્મનાં શાસ્ત્રો જાણ્યાવિના કેટલાક અન્ય (વેદાન્ત, આર્યસમાજ અને બ્રીસ્તિ)
For Private And Personal Use Only
Page #630
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૩) ધર્મમાં દાખલ થાય છે. કેટલાક જૈન કૂળમાં ઉત્પન્ન થએલા મનુષ્ય, ગુરુઓ પાસે જઈ જૈન ધર્મનું રહસ્ય સમજતા નથી અને જૈન ત
માં શંકા કરે છે અને વિષયવાસનાની તૃપ્તિ થાય એવા જેમાં રસ્તા હોય, એવા અન્ય ધર્મમાં પ્રવેશ કરીને બિચારા મિથ્યાત્વથી દુઃખ પામે છે. કેટલાક અજ્ઞ જૈન સદ્ગના ઉપદેશની શ્રદ્ધાથી જૈન ધર્મની શ્રદ્ધા ધારણ કરે છે. કેટલાક વિદ્વાનો જૈનતનું સમ્યગ જ્ઞાન કરીને જૈન ધર્મની શ્રદ્ધાને ધારણ કરે છે, પણ અર્ધદગ્ધ જેવા કેટલાક ઉછરતા જૈનો તે જૈનધર્મનાં શાસ્ત્રોને પરિપૂર્ણ અભ્યાસ કરતા નથી. કેઈક પાસેથી કંઈક સાંભળીને અને કોઈ પુસ્તકમાંથી કંઈક વાંચીને, સ્વચ્છન્દુમતિથી-સ્વતંત્રતાના આવેશમાં આવીને મરજીમાં આવે તેમ બકે છે અને જૈન આગમોથી વિરૂદ્ધ યુક્તિ વડે જૈનાગમના અને વિપરીતાર્થ કરીને સુધારાને સુધારા તરીકે ઓળખાવવા પ્રયત્ન કરે છે. કેટલાક રામ્યકત્વની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે પણ, દ્રવ્યાનુગ આદિનું સૂક્ષ્મ જ્ઞાન કરતા નથી, તેથી તેઓનો ધર્મરંગ ક્ષણિક થઈ જાય છે. કેટલાક જૈન ફળમાં જન્મીને જૈન તરીકે પિતાને ઓળખાવે છેપણ, જૈનધર્મના આચાર અને વિચારોથી ભ્રષ્ટ હોય છે તેવા માત્ર નામધારક જેનોથી જૈન ધર્મની ઉન્નતિ થઈ શકતી નથી. જૈન શાસ્ત્રોના અભ્યાસ કરીને જેઓ જૈન ધર્મના આચાર અને વિચારમાં દઢ રહે છે, તેજ જૈનો વ્યવહાર સમ્યકત્વ ધારણ કરવાને સમર્થ બને છે. અરિહંતદેવ, જૈન સુસાધુ ગુરૂ અને શ્રી મહાવીર કથિત ધર્મ, એ ત્રણ તત્ત્વની જેના હૃદયમાં પૂર્ણ શ્રદ્ધા છે તે વ્યવહાર સમ્યકત્વને ધારણ કરવા સમર્થ બને છે. વ્યવહાર સમ્યકત્વ છે તે નિશ્ચય સમ્યકત્વનું કારણ છે. જેઓ વ્યવહાર સમ્યકત્વની ઉસ્થાપના કરે છે તે જૈન દર્શનની ઉત્થાપના કરે છે. નિશ્ચય સમ્યકત્વ પ્રાપ્ત કરવાને માટે વ્યવહાર સમ્યકત્વ છે તે રાજમાર્ગ છે; શેરીના માર્ગો સદાકાલ રહેતા નથી અને રાજમાર્ગ છે તે સદાકાલ રહે છે. વ્યવહાર સમ્યકત્વની શ્રદ્ધાથી વ્યવહાર ચારિત્રનું બળ પ્રાપ્ત થાય છે અને તેથી પાંચ યમની સારી રીતે આરાધના થાય છે. વ્યવહાર સમ્યકત્વ શ્રદ્ધાના બળથી, નીતિના આચારેને સારીરીતે પાળી શકાય છે. જિનમન્દિરમાં જવું અને વિધિપૂર્વક પરમાભાના-સ્તુતિ દ્વારા સદ્ ગુણો લેવા, સદ્દગુરૂપાસે ગમન કરીને ઉપદેશ લે, વ્રત પ્રત્યાખ્યાન કરવાં, ગૃહ સંસારમાં રહેતાં છતાં પણ નિષદશા રાખવા પ્રયત્ન કરવો, ગૃહસ્થ ધર્મના અધિકાર પ્રમાણે ગૃહસ્થ ધર્મનું આચરણ કરવું, જેનાગને આગળ કરીને ધર્મમાર્ગમાં પ્રવૃત્તિ કરવી, કહેણું પ્રમાણે વર્તવા અભ્યાસ કરવો અને ગૃહસ્થ દશામાં પણ સાધુ-.
For Private And Personal Use Only
Page #631
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૪ ) ધર્મ અંગીકાર કરવાની ભાવના રાખવી,-ઈત્યાદિ આચારેથી ગૃહસ્થ દશામાં પણ વ્યવહાર સમ્યકત્વ દૃષ્ટિની પ્રાપ્તિ કરી શકાય છે. હાલમાં કેટલાક નામધારક જૈને-ગાડી, વાડી, લાડી અને વિષયના ઉત્તજ
માટે લાખો રૂપૈયા ખર્ચ છે, કિન્તુ જૈનધર્મનાં તત્ત્વોને ફેલા કરવા તેઓ જોઈએ તે પ્રમાણે પ્રયત્ન કરતા નથી. હાલમાં જૈનેની સંખ્યા ઘટતી જાય છે. વિદ્વજોનેએ જૈનધર્મની વૃદ્ધિ માટે પિતાની પાસે જે જે શક્તિ હોય, તે સર્વેને સદુપયોગ કરે જોઈએ. જેના હૃદયમાં જૈન ધર્મની દાઝ નથી એવા મડદાલ મનુષ્યોથી જૈન ધર્મની ઉન્નતિ થવાની નથી. જગતમાં ત્રણ પ્રકારના ૧ર કથેલા છે. નનન નનને ત્રણ જન, મા વાતાવર, નહિતો રહેજે વાંઝળા, મત જમાવે નૂરા ભક્તશૂર, દાતાર શૂર, અને યુદ્ધશર. ભક્તશૂર, ધર્મને ઉદ્ધાર કરવા સમર્થ થાય છે; દાતારશુર, દીનજનેનો ઉદ્ધાર કરે છે અને યુદ્ધશર દેશનો ઉદ્ધાર કરવા સમર્થ થાય છે. હાલ હિન્દુસ્થાનમાં આ ત્રણે પ્રકારના મહાપુરૂષેની અત્યંત આવશ્યકતા છે. હાલમાં મનુષ્યના ધર્માચારે નાસ્તિક વાદના યોગે શીથીલ થવા લાગ્યા છે અને ધર્મના વિચારે પણું મન્દ થતા જાય છે. પાશ્ચાત્ય વિદ્વાનોના સંસર્ગથી અને તેઓની પ્રવૃત્તિકળાઓની મહત્તાથી પૌવ ધર્મશ્રદ્ધાથી અને ધર્માચારથી ભ્રષ્ટ થવા લાગ્યા છે. જેનેએ પાશ્ચાત્યને પિતાના જૈનધર્મના વિચારે આપવા જોઈએ, પણ તેમની નાસ્તિકતાને સ્વીકાર કરે ન જોઈએ, ગૃહસ્થ જૈનમાંથી ધર્મના આચારે અને વિચારેનું બળ મન્દ પડતું જાય છે તેનું કારણ એ છે કે, સર્વ જેને પોતાના ધર્મનાં તત્ત્વોને પરિપૂર્ણ અભ્યાસ કરતા નથી. ગૃહસ્થ જૈનેને કેટલેક યુવક વર્ગ અને શ્રીમન્તવર્ગ, સાધુઓ અને આચાર્યોની પાસે ધર્મતત્ત્વાભ્યાસ કરી શકતા નથી, તેથી–આંગ્લભાષાના યુવક વિદ્યાર્થિો અને કેટલાક શ્રીમન્ત જેને, જૈન ધર્મને માટે સ્વાત્મભોગ આપી શકતા નથી અને પોતાના આત્માનું કલ્યાણ કરી શકતા નથી. યુવક વિદ્યાર્થોના હૃદયમાં નાસ્તિક ધર્મના સંસ્કારેનાં બીજ ન પાય તે માટે, વર્તમાન કાલમાં ચાંપતા ઉપાયો લેવાની જરૂર છે અને જે પ્રમાદના વશ થઈ સુરા જૈનાચાર્યો, સાધુઓ અને શ્રાવકે ચાંપતા ઉપાયને આચારમાં મૂકવા પ્રતિ પ્રયત્ન નહિ કરે તે, ભવિષ્યમાં ભવિષ્યની જૈન પ્રજાને મોટી હાનિ પહોંચશે. જૈનશાસ્ત્રોના અને તેના તત્વોના જ્ઞાનવિનાનો કેટલેક જૈનવર્ગ, ભવિષ્યમાં અન્યધર્મીઓની સંમતિથી અને તેઓના વિચારોથી, વર્ણસંકર ધર્મ જેવા આચારો અને વિચારોની અસ્તિતા ધરાવશે, એમ લાગે છે. તેવું ન થાઓ, એમ ઈચ્છાય છે. કેઈ જૈનને જૈનધર્મ સંબધી વિરૂદ્ધ
For Private And Personal Use Only
Page #632
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭૫ ) મત બાંધો હોય તેણે પ્રથમ પિસ્તાલીશઆગમ-તત્ત્વાર્થસૂત્ર વિશેષાવશ્યક અને સમ્મતિતર્ક જેવા ગ્રન્થનું શ્રવણ વા વાચન કરવું. ગીતાર્થ ગુરૂની પાસે જઈ અનેક પ્રશ્નો પૂછવા, આટલું કાર્ય કર્યા વિના ઉતાવળીઓ થઈ જે સ્વછન્દુમતિથી જૈનધર્મસંબધી વિરૂદ્ધ અભિપ્રાય દેખાડે તે એક મહાન અપરાધ કરે છે અને અજ્ઞતા તથા સ્વછન્દતાના ખાડામાં પડે છે એમ કથવું પડશે. જૈનશાસ્ત્રો અને અન્ય શાસ્ત્રોના તોને વિવેકબુદ્ધિથી મુકાબલે કરી જ. જૈનોએ પ્રથમ જૈનશાસ્ત્રોનો પરિપૂર્ણ અભ્યાસ કરીને અન્ય શાસ્ત્રોનું વાચન કરવું, કે જેથી પરસ્પરના સિદ્ધાંતનું સમગ્ર અવલોકન કરી શકાય–પૂર્વકાલમાં જેનાચાર્યોની શાસ્ત્ર પઠનસંબધી ઉપર્યુક્ત પ્રણાલીકા હતી. જૈનશાસ્ત્રોના અધ્યયન સંબધી પૂર્વની પ્રણાલીકા પ્રમાણે અધુના જૈનાચાર્યો પ્રવૃત્તિ કરે તે, જૈન તત્ત્વોને જગતમાં સર્વત્ર ફેલાવો થાય.
શ્રી મહાવીર પ્રભુ સર્વજ્ઞ હતા તેથી તેમના ઉપદેશની શ્રદ્ધા રાખવાથી આત્મા, સમ્યકત્વ દષ્ટિને પ્રાપ્ત કરી શકે છે. દરેક જીવોમાં તિરભાવે સમ્યકત્વદષ્ટિ રહી હોય છે; કિન્તુ કારણ સામગ્રી પામ્યા વિના રામ્યકત્વદૃષ્ટિને આવિર્ભાવ થતું નથી–સમ્યકત્વદૃષ્ટિની પ્રાપ્તિથી આત્માને સહજ સુખનો નિશ્ચય થાય છે. સમ્યકત્વદષ્ટિ કથે છે કે, મારા સમાગમમાં આવતાં આત્માને સહજ સુખનો નિશ્ચય તે થાય છે, કિન્તુ તે મિથ્યાત્વ પરિણતિના મિથ્યાત્વ ગુણસ્થાનકરૂપ ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે, તે સહજ સુખનો નિશ્ચય ભૂલી જાય છે. જેમ કેઈ દારૂ પીનાર-દારૂના ઘેનમાં પૂર્વની કેઈ સારી વાર્તા ભૂલી જાય છે, તેમ આત્માના પણ–મિથ્યાત્વગુણસ્થાનકમાં જતાં ઉપર્યુક્ત હાલ થાય છે. મિથ્યાત્વગુણસ્થાનકથી આત્મા ચતુર્ગતિમાં ગમન કરે છે. અહો !!! આત્માસ્વામિની મિથ્યાત્વના યોગે કેવી બુરી દશા થાય છે? હવે જે તે પુનઃ અત્ર આવશે તો બહુ સારું થશે; મારી પાસે આવતાં તેમને ચતુર્ગતિમાં જવાની રૂચિ ટળી જશે અને પંચમગતિમાં જવાની રૂચિ ઉત્પન્ન થશે; આપણ તેણીનું કથન સત્ય છે, કારણકે સમ્યકત્ત્વદષ્ટિની પ્રાપ્તિવિના કેઈને મુક્તિની ખરેખરી ઈચ્છા પ્રગટતી નથી. સમ્યકત્વ દૃષ્ટિની પ્રાપ્તિથી આત્માની ચતુર્ગતિમાં ગમન કરવાની ઈચ્છા વિરામ પામે છે. આત્મા પિતાના મૂળ-શુદ્ધધર્મ પ્રતિ રૂચિને ધારણ કરે છે? અને સમ્યકત્વ દૃષ્ટિના સંબન્ધથી સિદ્ધ થએલા એવા સ્યાદ્વાદ સિદ્ધાન્ત રસના પાકની અપૂર્વ રીતિને નિરીક્ષે છે. વસ્તુતઃ તે સિદ્ધ સિદ્ધાન્ત રસ પાકનું ભેજન કરીને પુષ્ટ બને છે અને પશ્ચાતું તેને એકાન્તવાદનાં કુત્સિત ભજનની રૂચિ થતી નથી. સમ્યકત્વ દૃષ્ટિના ઘરમાં અપૂર્વ સિદ્ધાન્ત
For Private And Personal Use Only
Page #633
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૬) પાકનું ભોજન છે. વીતરાગની વાણીનાં ગુપ્ત રહસ્યનું તારતમ્ય સારી રીતે દેખાય છે. સમ્યકત્વદષ્ટિ ખરેખર પોતાના આત્મસ્વામિ માટે જે કથે છે તે યોગ્ય છે. મનુષ્યએ સમ્યક દૃષ્ટિની ગ્યતા પ્રાપ્ત કરવા માટે પ્રથમ વ્યવહાર સમ્યકત્ત્વના હેતુઓને અવલંબવાની જરૂર છે. બાહ્ય પદાર્થોનું જૈનશાસ્ત્રોના આધારે સ્વરૂપ જાણવું જોઈએ, આત્માઓ અને જડવસ્તુઓનો ભેદ જાણવો જોઈએ. આ પ્રમાણે બાહ્ય હેતુઓને આદરવાથી વ્યવહાર સમ્યકત્વ દ્વારા અન્તર સમ્યકત્વ દષ્ટિની પ્રાપ્તિ કરી શકાય છે. સમ્યકત્વ દૃષ્ટિને અન્તરાત્માવિના ગમતું નથી. સમ્યક દૃષ્ટિના ઘરમાં આવતાં બહિરાત્મા પણ અન્તરાત્મા બની જાય છે. સમ્યકત્ત્વ દૃષ્ટિના ઉપર્યુક્ત કથનથી શું બને છે તે અત્ર જણાવે છે. वीर कहे एती कहुं हो, आए आए तुम पास ।। कहे समता परिवारसुं हो, हमहै अनुभव दास ॥ स० ॥३॥ सरधा सुमता चेतनाहो, चेतन अनुभव आंहि. सगति फोरवे निजरूपकीहो, लीने आनन्दघन माहि.स०॥४॥
ભાવાર્થ-સમ્યકત્ત્વ દષ્ટિનું સંભાષણ સાંભળીને વીર વિવેકના મનમાં અત્યંત-સહજ પ્રમોદ થયો અને તેણે ચેતનને ખાનગીમાં ખુબ
ધ આપે અને કચ્યું કે, સમ્યકત્વ દૃષ્ટિના ઘરમાંથી નીકળીને મિથ્યાત્વ પરિણતિના મિથ્યાત્વ ઘરમાં પુનઃ પાછું જવું સુખકારક નથી. તમારી સમ્યકત્વ દૃષ્ટિ ખરી સ્ત્રી છે. તેમજ ચેતના અને સમતા આદિ ખરી સ્ત્રીઓ છે અને તેઓ ઉચ્ચ ગુણસ્થાનક મહેલમાં વાસ કરે છે અને મિથ્યાત્વ પરિણતિ છે તે તો નીચ છે, તેથી તે નીચા ઝુંપડામાં વાસ કરે છે અને તેના ઘેર રાગ અને દ્વેષ આદિ નીચ વૃત્તિને ધારણ કરનાર જી આવીને વસે છે. તેને સ્વભાવ નીચ છે તેથી, તેની પાસે જવાથી તમે નીચ બનો છે અને તમારે નીચ સ્વભાવ થવાથી તમે–
દ વડે અનીતિમય બની જાઓ છે અને તેથી તમારી ત્રણે ભુવનમાં લઘુતા દેખાય છે. તેથી હે ચેતન ! મિથ્યાત્વ દષ્ટિના ઘરમાં જવું તે કઈ રીતે હિતકર નથી. સમ્યકત્ત્વ દૃષ્ટિના ઘેર જતાં તમારી મનોવૃત્તિ ઉચ્ચ બને છે અને જગત્ છનું ભલું કરવાની બુદ્ધિ ઉપજે છે. સમ્યકત્ત્વ દૃષ્ટિની સમતા આદિ ઉચ્ચ સખીઓ, કે જે આપની સહજ શુદ્ધ સ્ત્રીઓ છે, તે આપનાં દર્શન કરે છે અને તેઓની પાસે જતાં તે તમને સહર્ષથી વધાવી લે છે અને એના રસમા
For Private And Personal Use Only
Page #634
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૭ ) ગમથી તમારું મન પણ શાન્ત બને છે; તેમજ તમારા હૃદયમાંથી દુર્ગણે પલાયન કરી જાય છે અને સદ્ગુણેને ઉત્પાદ થાય છે. વીર વિવેકનું આવું સરસ હિતકર સંભાષણ સાંભળીને ચેતન, સમ્યકત્વ દષ્ટિના ઘરમાં આવ્યા તે વખતે સમ્યક દૃષ્ટિની મોટી પૂજ્ય સખી સમતા અથવા સમદષ્ટિ પોતે કળે છે કે, હે ચેતન સ્વામિન, અત્રે પધારો પધારો!! અમે સર્વ આપની દાસીઓ છીએ, અર્થાત આપની આજ્ઞા પ્રમાણે વર્તનાર છીએ. અમારો અનુભવ હે ચેતન ! તમે કરી શકે છે, માટે તમારા અનુભવ જ્ઞાનની અમે દાસીઓ છીએ. આપને અનુભવ જ્ઞાન પ્રગટે છે, ત્યારેજ તમે અમારા ઉપર અત્યત પ્રેમ ધારણ કરે છે. સમતા, ચેતના અને શ્રદ્ધા, આદિ આત્માની પરિણતિ છે અને તે ચેતનના અનુભવ જ્ઞાનમાં ભાસે છે, માટે ત્યાં ચેતનને અનુભવ સાક્ષી છે. આમા પોતાના શુદ્ધ સ્વરૂપની શક્તિ ફેરવે છે, ત્યારે સમતા આદિ સ્ત્રીઓને પ્રાપ્ત કરી શકે છે અને ક્રોધ, માન, માયા, લોભ, કામ અને નિદ્રા આદિ દુર્ગુણોને હૃદયમાંથી દૂર કરી શકે છે. જેમ જેમ દુર્ગણે ક્ષીણ થતા જાય છે, તેમ તેમ જ્ઞાનાદિ સગુણે વૃદ્ધિ પામતા જાય છે. અવિરતિ અને કષાયનું જોર જેમ જેમ નરમ પડતું જાય છે અને આત્માની પરિણતિ જેમ જેમ શુદ્ધ થતી જાય છે, તેમ તેમ આત્મા ઉપર ઉપરના ગુણ સ્થાનકમાં પ્રવેશ કરતો જાય છે. જેમ જેમ આત્મા ઉપરના ગુણસ્થાનકેમાં પ્રવેશ કરતા જાય છે, તેમ તેમ અન્તરમાં અનુભવ જ્ઞાનને પ્રકાશ વધતો જાય છે અને સહજસુખરસનો સ્વાદ પણ વધતો જાય છે. નીચેનાં ગુણસ્થાનકે કરતાં ઉપરનાં ગુણસ્થાનકેમાં તેના જ્ઞાનાદિ ગુણે વિશેષતઃ ખીલે છે, તેથી અપૂર્વ અપૂર્વભાવની પ્રતીતિને તે અનુભવે છે અને તેનું આતરિક જીવન, જાણે ક્ષણે ક્ષણે નવું બનતું હોય! એમ તેને લાગે છે. હાલના કાળમાં આગમોના આધારે પ્રથમથી સાત ગુણસ્થાનપર્યત જઈ શકાય છે. આત્મા જેમ જેમ શ્રદ્ધા, સુમતિ, અને સમતાના સમાગમમાં તલ્લીન બનતું જાય છે, તેમ તેમ સહજ આનન્દમાં લીન બની જાય છે; એમ શ્રી આનન્દઘનજી કથે છે.
૫૬ ૮૭,
(ા ધમાસ.) विवेकी वीरा सह्यो न परे, वरजो कयुं न आपके मित्त.॥वि०॥
|| 5 ટેક્સ
ભ. ૪૮
For Private And Personal Use Only
Page #635
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૮) कहा निगोडी मोहनी हो, मोहत लाल गमार ॥ वाके पर मिथ्या सुता हो, रीज पडे कहा यार ॥ वि० ॥१॥ क्रोध मान बेटा भये हो, देत चपेटा लोक ॥ लोभ जमाइ माया सुता हो, एक चढ्यो परमोख्ख ॥ वि०॥२॥
ભાવાર્થો:–ચારિત્રપરિણતિ નામની ચેતનની સ્ત્રી, પિતાના ચેતનસ્વામિને સંબોધીને કથે છે કે, હે વિવેકી અને વીર અર્થાત બહાદુર ચેતન સ્વામિન્ ! તમે કર્મભાવરૂપ આપના મિત્રને છોડતા નથી અને કર્મની સોબતમાં રાચીમાચીને રહે છે, તે મારાથી સહન થઈ શકતું નથી. હે ચેતન! કર્મ એ ખરેખર આપને મિત્ર નથી, કિન્તુ આપને શત્રુ છે; આપ તેને મિત્ર તરીકે માનીને ઠગાઓ છે. સર્વ જીવોને સંસારમાં પરિભ્રમણ કરાવનાર ઉમે છે. કમેથકી જીવો અનાદુઃખ ભેગવે છે. ચતુર્ગતિમાં કર્મની સંગતિથી જી પિતાના શુદ્ધસ્વરૂપને પ્રાપ્ત કરી શકતા નથી. હે વીર સ્વામિન્ ! હવે તમે કર્મની પ્રપંચજાળ સમજીને તેની સંગતિને પરિત્યાગ કરે. કર્મને નાશ કરવાને માટે શ્રી વિરપ્રભુએ શ્રાવકધર્મ અને સાધુધર્મ એ બે ધર્મની પ્રરૂપણ કરી છે. શ્રાવક-જૈને, સાધુઓ કે જે પંચમહાવ્રતધારી હોય છે તેના ઉપાસક, (સેવક) બનીને શ્રાવકનાં વ્રતોને પાળીને કર્મ ક્ષય કરવા પ્રયત્ન કરે છે. સાધુઓ આગમના આધારે સાધુધર્મ પાળીને કમેને ક્ષય કરવા ઉદ્યમ કરે છે. જૈન શાસ્ત્રોમાં સાધુધર્મને મેરૂ પર્વતની ઉપમા આપવામાં આવી છે. સાધુ અને શ્રાવકને અત્તર મેરૂ પર્વત અને સર્ષવના દાણુતુલ્ય જાણવો. સાધુ મેરૂપર્વત સમાન અને શ્રાવક સર્ષવ સમાન જાણુ. ગૃહસ્થ શ્રાવક ગમે તે હોય, પણ તે દેશથકી ચારિત્રધર્મ પાળવાને માટે સમર્થ થાય છે; અથોત દેશથકી શ્રાવકના બાર વતને તે પાળી શકે છે;– ગૃહસ્થાવાસમાં સાધુનો ધર્મ આરાધી શકાતા નથી. શ્રાવકને પાંચમા ગુણઠાણુની હદ છે. સાધુઓ સર્વથકી વિરતિને ધારણ કરી શકે છે. જૈન શાસ્ત્રોમાં ગુરૂ તરીકેનો અધિકાર સાધુઓને છે પણ ગૃહસ્થને નથી. ચારિત્રની દીક્ષા અંગીકાર કરનાર એવા સાધુને છ૩, સાતમું ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ રત્નોમાં ચારિત્રની અત્યંત ઉત્તમતા–તેના અધિકારે સિદ્ધ ઠરે છે. અનેક પ્રકારની ભાષાનો અભ્યાસ કર્યો હોય, તેમજ ઈન્દ્રમહારાજની પેઠે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન હોય, તોપણ ચારિત્રવિના જ્ઞાનનું ફળ ઉત્પન્ન થતું નથી. કેટલાક ભવાઈની પેઠે ભાષણની ભૂંગળે ફેંકનારા તે હજાર મળી આવે છે, કિન્તુ જ્યારે તેઓનાં
For Private And Personal Use Only
Page #636
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭) આચરણે તપાસીએ છીએ, ત્યારે તેઓના વર્તનમાં ભમરડા જેટલું મીંડું દેખાય છે. હાલમાં આંગ્લભાષાના અભ્યાસીઓ તથા અન્ય ભાષાના અભ્યાસીઓ ઘણા દેખવામાં આવે છે, કિન્તુ તેમાં કેટલાકનાં ચરિત્રો તપાસીએ તે તેનામાં સદ્વર્તનને તો દુષ્કાળ પડેલ દેખી શકાય. પૂર્વના વૃદ્ધ મનુષ્યનું વર્તન અને હાલના કેટલાક કેળવાયલા, અર્થાત્ પોપટની પેઠે ભાષાના જ્ઞાનથી જ માત્ર વિદ્વતાની ધૂનમાં મસ્ત થએલાનું, વર્તન તપાસીએ છીએ ત્યારે જૂના વૃદ્ધ મનુષ્યનું વર્તન ઉત્તમ લાગે છે. ભાષણની ભવાઈમાં ધર્મવિરૂદ્ધ કધારાને પણ સુધારા તરીકે મનાવનારા, કેટલાક અર્ધદગ્ધ મનુષ્યોની રહેણી અને કહેણ તપાસીએ છીએ ત્યારે, રહેણીમાં અને કહેણમાં આકાશ અને પાતાળ એટલે તફાવત લાગે છે. જે કહેણ પ્રમાણે રહેણી રાખે છે, તેની કહેણીથી જગતને સારી અસર થાય છે.
ધર્મની બાબતમાં પણ જેની રહેણી ઉત્તમ હોય છે, તેજ કહેણીથી અને ધર્મ અપી શકે છે. વેશ્યા, બ્રહ્મચર્યનો ઉપદેશ આપે તો, તે હાસ્યપાત્રજ કરી શકે. કસાઈ દયાને ઉપદેશ આપે છે, દયા પાળ્યાવિના તેને ઉપદેશ હાસ્યમાંજ લીન થઈ જાય, તેમજ ત્યાગી થયાવિના ત્યાગને જે ઉપદેશ આપે છે તે, હાસ્યપાત્ર બને છે. સંસાર અસાર છે, સંસારમાં કઈ કોઈનું નથી, કંચનકામિની ખરાબ છે, ઇત્યાદિ ઉપદેશ આપતાં પહેલાં તે તે વસ્તુઓને ત્યાગ ન કર્યો હોય, તો તે ઉપદેશની અસર અન્ય મનુષ્યોને થતી નથી. આ આદિ કારણથી ત્રણ જ્ઞાનના સ્વામી, એવા તીર્થકરે પણ ગૃહસ્થાવાસમાં રહે છે ત્યાં સુધી ઉપદેશ આપતા નથી; સંસારનો ત્યાગ કરીને કેવલજ્ઞાની થયા પછી, તીર્થકરે પણ ઉપદેશ આપે છે. જૈનશાસ્ત્રોમાં સંસારનો ત્યાગ કરીને જે સાધુઓ થઈ પંચમહાવ્રત પાળે છે, તે જ ઉપદેશના અધિકારી છે એમ ઉત્સર્ગતઃ પ્રતિપાદન કર્યું છે અને તેનું કારણ ઉપર્યુક્ત છે, તેમજ કેવલજ્ઞાનવિના સમ્યગૃઉપદેશ ન આપી શકાય તે છે. ચારિત્રવિના જ્ઞાન અને દર્શનની શોભા વધતી નથી. ચારિત્રપરિણતિવિના જ્ઞાન અને દર્શનથી મુક્તિ પ્રાપ્ત થતી નથી, અર્થાત્ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પામીને પણ ચારિત્રની આરાધના કરવાની છે. ચારિત્ર અંગીકાર કર્યા વિના ચારિત્ર ત્રમેહનીય ક્ષય થતો નથી. દશમા ગુણસ્થાનક પર્યંત ચારિત્રમોહનીય છે, માટે તેને નાશ કરવા માટે ચારિત્ર અંગીકાર કરવાની આવશ્યકતા છે. જેને સર્વ વિરતિરૂપ ચારિત્ર લેવાનો મનોરથ થતો નથી અને જે સર્વ વિરતિરૂપ સાધુચારિત્રને ધિક્કારે છે, તે શ્રાવકપણે પ્રાપ્ત કરી શકતું નથી. પંચમહાવ્રતધારક મુનિવરેની જે નિન્દા કરે છે અને સાધુઓની અપભ્રાજના થાય તેવું બોલે છે, લખે છે અને છપાવે
For Private And Personal Use Only
Page #637
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૦) છે, તે શ્રાવકનો ધર્મ પણ પ્રાપ્ત કરી શકતા નથી, ત્યારે તે સાધુધર્મ તે ક્યારે પ્રાપ્ત કરી શકશે? તે વિચારણીય છે. શ્રાવકે શ્રાવકના અધિકાર પ્રમાણે દેશવિરતિ ધર્મ પાળ જોઈએ અને સાધુએ સાધુના અધિકાર પ્રમાણે પંચમહાવ્રતઆદિ ચારિત્રધર્મ પાળ જોઇએ. આમાં જ્યારે ચારિત્રના સમ્મુખ થશે, ત્યારે તે સકલ કર્મને ક્ષય કરશે; એમ જૈનાગમે જણાવે છે.
આજ કારણથી ચારિત્રપરિણતિ પોતાના આત્મસ્વામિને અસત કર્મમિત્રની સોબત ત્યજાવા માટે જે કથે છે, તે ખરેખર અસરકારક છે. ચારિત્રપરિણુતિ કથે છે કે, હે લાલ આત્મન ! તું નગુરી એવી મોહિની ઉપર શા માટે મેહ પામે છે? ગમાર એવી માહિની ઉપર જે ગમાર હોય છે તેજ મેહ પામે છે. હે ચેતન ! તું તે ચતુર છે, સર્વ પ્રકારે હશિયાર છે, માટે મોહિની ઉપર તું કેમ રીજે છે. તેમજ તેની મિથ્યાત્વ પરિણતિ નામની પુત્રી છે, તેના ઉપર તું કેમ અત્યન્ત પ્રેમ ધારણ કરે છે. મોહિનીને ક્રોધ, માન, આદિ પુત્ર થયા છે અને તેઓને સુજ્ઞ લેક ચપટા મારે છે તેમજ તેને લોભ નામનો જમાઈ છે અને તેને માયાનામની પુત્રી છે. સર્વવિનાશક લોભે તે મોક્ષપર સ્વારી કરી છે. મેહિનીનું કુટુંબ અનેક દોષવૃન્દોથી જગતના જીનું બુરું કરવા અહર્નિશ પ્રયત્ન કર્યા કરે છે. હે ચેતન ! માહિનીના ફન્દમાં ફસાવાથી અનેક પ્રકારનાં દુઃખના ભેતા થવું પડે છે. સર્વવિનાશક લેભ, મોક્ષની પ્રાપ્તિમાં અનેક પ્રકારનાં વિઘો નાખે છે. સ્ત્રોમ: સર્વ વિનારા લભ સર્વને નાશ કરનાર છે. સર્વ પ્રકારના અધર્મનું મૂળ લોભ છે. લેભથી દેવતાઓ, મનુષ્યો અને તિર્યંચો અવિશ્વાસનાં મૂળ જગતમાં રોપે છે. જ્યાં લોભને સંચાર થાય છે, ત્યાં બુદ્ધિ રહેતી નથી. લેભથી સર્વ પ્રકારના સદ્ગુણે મલીન થાય છે. ગુણસ્થાનકેની ઉચ્ચ ભૂમિપર ચઢનારને લેભ હાનિ પહોંચાડે છે, અર્થાત્ તે પોતાની બુરી દષ્ટિને ભાવ ભજવ્યા વિના રહેતો નથી. લેભથી સ્વાગૅદષ્ટિનું હૃદયમાં રસામ્રાજ્ય પ્રવર્તે છે. લાભીના હૃદયમાં મલીન વાસનાઓને સમૂહ ભેગે થાય છે અને તેથી તે સન્તોષ નામના ગુણને તિરસ્કારી કાઢે છે.
રાજાઓ, લાભાર્થે સૃષ્ટિનો સંહાર કરીને મહા રૌરવ દુઃખના ભાગીદાર બને છે. મનુ, પ્રવૃત્તિનું ચક રાત્રી અને દિવસ લાભથી ચલાવ્યા કરે છે અને તેમાં પોતાનું ઉત્તમ જીવન જોતજોતામાં હારી જાય છે. લેભથી શારીરિક, વાચિક, કાયિક અને આધ્યાત્મિક શક્તિઓને નાશ થાય છે. હે ચેતન ! સર્વ પ્રકારનાં દુઃખોથી મુક્ત થવામાં લોભના સમાન અન્ય કેઈ વિઘકર્તા નથી એમ સમજ. પર્વતે સમાન મેટા મેટા મહાત્માઓને
For Private And Personal Use Only
Page #638
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૧ )
પણુ અણુમાન કરનાર લાભ છે. લાભરૂપ સમુદ્રના કોઈપણ આ જગત્માં પાર પામ્યું નથી, પામતું નથી અને પામશે નહિ. લાભથી જે મનુષ્યા, પેાતાના આત્માની ઉન્નતિ કરવા ધારે છે, તે ઉલટા અવનતિના ખાડામાં ઉતરે છે. વસ્તુત: આ જગમાં વિચારીએ તે લાભના સમાન કોઈ હલાહલ વિષ નથી. “ લાભસમાન દુઃખ નથી અને સન્તાષસમાન સુખ નથી. ” આ કહેવત અક્ષરે અક્ષર સાચી છે. લાભથી મનુષ્યા, મુક્તિના માર્ગમાં કાંટા વેરે છે. સામાન્ય નજીવી ખાયતેમાં પણ લાભી મનુષ્યેા લડી મરતા દેખાય છે. મનુષ્યા, લાભથી દેવદ્રવ્ય, ગુરૂદ્રવ્ય અને જ્ઞાનદ્રવ્યનું પણ ભક્ષણ કરી જાય છે. નીતિરૂપ કલ્પવૃક્ષને લાભી મનુષ્ય લાભરૂપ કુહાડાવડે છેદી નાખે છે. લાભી મનુષ્યા, અન્ય મનુષ્યેાના કરતાં પણ વિચિત્ર અન્ધ હોય છે; લાભના નાશ કર્યાવિના મુક્તિ પ્રાપ્ત થતી નથી. મનુષ્યાની અધેદા કરવામાં લાભના સમાન અન્ય કોઈ શત્રુ નથી. લાભી મનુષ્ય, પેાતાના આત્માની ખરી શાન્તિ મેળવવા ભાગ્યશાળી બનતા નથી. એકબીજાના દેશની પાયમાલી કરાવવાનેમાટે, લાભ પરસ્પર વિદેશીય મનુષ્યેાના હૃદયમાં ઉત્પન્ન થાય છે અને પરસ્પર વિદેશીય મનુષ્યોને યુદ્ધમાં ઉતારે છે, ખરેખર લાભનું આવું કાળું સ્વરૂપ છે, માટે વિવેકદૃષ્ટિ રાખી હે ચેતનસ્વામિન્ ! તમે ચેતતા રહેશે. મેહનીયની સંગતિથી એ બધું તેનું કુટુંબ આપને દુઃખ દેવામાં કંઈ ખાકી રાખતું નથી. આ પ્રમાણે કથીને પુનઃ ચારિત્રપરિણિત પેાતાના આત્મસ્વામિને વિનવે છે.
गई तिथिकं कहां बंभणाहो, पूच्छे सुमता भाव ॥ પરજો મુત તેરે મતે હો, દાહોં રત ચઢાવ. | વિ॰ ॥ ૩ ॥ तवसमत उद्यम कीयो हो, मेट्यो पूरव साज ॥
ર
प्रीत परमसुं जोरि हो, दीनो आनन्दघन राज. ॥ वि० ॥ ४ ॥ ભાવાર્થ:ચારિત્ર પરિણતિ સમતા ભાવ ધારણ કરીને ક૨ે છે કે, ગઈ તિથિ બ્રાહ્મણને કેમ પુછવી ? અર્થાત્ ગઈ તિથિને વારંવાર શું ભણવી ! તેની પેઠે જે વાત થઈ ગઈ તેને વારંવાર કહી સંભળાવવી યોગ્ય નથી. હું ચેતનસ્વામિન્ ! તારા મતપ્રમાણે ઘરનું સૂતર વારંવાર કયાંસુધી વધારવું ? આટલામાંજ સર્વ સમજી લા. રાગ અને દ્વેષરૂપ મેાહનીયા સંગ છેડીને તમે હવે મારી સંગતિ કરા. મારા સ્થિરતારૂપ ઘરમાં આવતાં આપને સહજ સુખના ભાસ થશે. આ પ્રમાણે ચારિત્ર પરિણતિનું સંભાષણ શ્રવણ કરવાથી, ચેતનના હૃદયમાં શુદ્ધભાવની જાગૃતિ થઇ આવી અને તેણે સમત્વભાવરૂપ ઉદ્યમ આરંભ્યો. સમત્વ-સમાનતા-સમતા અને સામ્ય
For Private And Personal Use Only
Page #639
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૨ )
ભાવના, સામાન્યતઃ વિચારતાં એકાથૅ માલુમ પડે છે. સમત્વરૂપ ઉદ્યમની પ્રાપ્તિ થવી મહા દુર્લભ છે. રાગ અને દ્વેષની પરિણતિના ઉદય ટાળ્યાવિના સમભાવ પ્રગટી શકતા નથી. ચારિત્રમાહનીયના ઉપ શમ, ક્ષયાપશમ અને ક્ષાયિકભાવ પૈકી ગમે તે ભાવ પ્રગટે છે, તે તે ભાવે સમત્વગુણ પ્રગટ થાય છે. જડ પદાર્થોમાં ઈષ્ટત્વ અને અનિષ્ટત્વની બુદ્ધિ જેમ જેમ, જે જે અંગે ટળે છે-તેમ તેમ તે તે અંશે સમત્વગુણુ ખીલતા જાય છે. પંચમ કાળમાં સાત ગુણસ્થાનક પર્યંત ગમન કરાય છે, તેથી ઉપરનાં ગુણસ્થાનકામાં જે સમત્વ ભાવ હોય છે તે હાલમાં પ્રાપ્ત થઈ શકતા નથી. સાતમા ગુણસ્થાનકને પણુ કોઈ વિરલા મુનિવરે સ્પર્શી શકે છે. સંજ્વલનના રાગ અને દ્વેષ છઠ્ઠા પ્રમાદ ગુણસ્થાનકે હાય છે, તેથી આ કાલના મુનિવરોમાં તેવે રાગ અને દ્વેષ જણાય તે તેથી મુનિપદની શ્રદ્ધાના ત્યાગ કરવા નહિ. સમત્વને ઉદ્યમ ખરેખર સર્વ ઉદ્યમામાં શ્રેષ્ઠ છે. વ્યવહાર ચારિત્રને આદર્યાવિના સમત્વની પ્રાપ્તિ થતી નથી. ત્રણ જ્ઞાનના સ્વામી એવા તીર્થંકરી પણ પ્રથમ વ્યવહાર ચારિત્રને આદરે છે અને તેવડે સમત્વરૂપ નિશ્ચય ચારિત્રને પ્રાપ્ત કરે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવવડે વ્યવહાર ચારિત્રની આરાધના થઈ શકે છે. જેઓ ખરા અધ્યાત્મજ્ઞાનને ધારણ કરે છે તે અવશ્ય વ્યવહાર ચારિત્રને ધારણ કરે છે. જેના મનમાં વ્યવહાર ચારિત્ર લેવાના ભાવ નથી, તેને શ્રાવક તરીકે ગણવામાં હરફત આવે છે. ઉપરના સાધુના ગુણસ્થાનકમાં જેને ચઢવાના ભાવ નથી, તે શ્રાવકના ગુણસ્થાનકમાં કયાંથી રહી શકે? પૌદ્ગલિક વિષયાના સુખામાં શિથીલ અનીને જે વ્યવહાર ચારિત્રને અંગીકાર કરતા નથી, તેવા જીવે સંસારની ઉપાધિમાં મુખે અધ્યાત્મજ્ઞાનના શબ્દો ખેાલતા છતા પણ રક્ત થાય છે. સંસારની ઉપાધિ ત્યાગ્યાવિના સાંસારિક ઉપાધિયાના વિચારે હૃદયમાંથી ખસતા નથી. આજ કારણથી મુક્તિની પ્રાપ્તિમાં વ્યવહાર ચારિત્રની ઉત્તમતા ગણાય છે. વ્યવહાર ચારિત્ર છે તે કારણ છે અને નિશ્ચય ચારિત્ર છે તે કાર્ય છે. કારણવિના કાર્યની સિદ્ધિ થતી નથી. જેણે કારણ ઉત્થાપ્યું તેણે કાર્ય ઉત્થાપ્યું. જેણે વ્યવહાર ચારિત્રની ઉત્થાપના કરી, તેણે જૈનધર્મની ઉત્થાપના કરી, એમ પણ કહી શકાય. જમાનાને અનુસરી પંચમહાવ્રત પાળે છે તે ગૌતમસરખા સાધુ જાણવા. જે કાલે પાતાની જેટલી શક્તિ હોય, તે કાલે તદનુસારે ચારિત્રના ખપ કરનાર સાધુ આરાધક છે. આજ કારણથી યથાશક્તિ જીનાજ્ઞાપૂર્વક ત્રાને પાળનાર મુનિરાજ, જૈનધર્મની આરાધના કરી શકે છે.
For Private And Personal Use Only
Page #640
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૩). જેઓ આશ્રવના માર્ગને ત્યાગ કરતા નથી અને સંસારમાં રાચીમાચીને વ્યાપાર વગેરેના આરંભેને કરે છે, અર્થાત્ પાપની ક્રિયાઓને નિર્ભયરીત્યા આદરે છે તેઓને કહેવામાં આવે કે “આમ કરે છે તે ઠીક નથી, ત્યારે તે ગૃહસ્થો કહે કે અમે તો સંસારી છીએ, તેથી છૂટા છીએ તેથી ગમે તે કરીએ? અમારે શું.” આ પ્રમાણે બાલનારા ગૃહસ્થ કરતાં જેના ચારિત્રમાં અતિચાર વગેરે લાગે છે અને તેનું ગુરૂ પાસે પ્રાયશ્ચિત્ત લે છે અને કંચન અને કામિનીનો ત્યાગ કર્યો છે, એવા આગમોના આધારે દેશના દેનારા સાધુઓ અનન્તગુણા ઉત્તમ જાણવા. કાળે વચ્ચે ડાઘ જણાતો નથી-કાળા રંગમાં કાળું સમાઈ જાય છે, તેમ છકાયને આરંભ કરનાર ગૃહસ્થ જીવ આરંભાદિથી કાળે છે, તેથી તેને ડાઘ જણાય નહિ; પણ વ્યવહાર ચારિત્રધારક સાધુઓ શ્વેત વસ્ત્ર સમાન છે, અર્થાત્ હંસની પાંખ સમાન શ્વેત છેતેથી તેમને સહેજ પણ દૂષણ લાગતાં, ઘેળામાં કાળા ડાઘ માલુમ પડે છે, કાળી કાંમલી જેવા છકાયના આરંભીએને તે દૂષણ લાગ્યાજ કરે છે, તેઓએ પિતાને નિર્મલ માની લેવાની ભૂલ કરવી નહિ–કેટલાક એમ કથે છે કે “ચારિત્ર લીધા બાદ દોષ લાગે તે મહાપાપ બંધાય, તેના કરતાં ચારિત્ર ન લેવું તે સારું છે” આમ વદનારાઓ, માતાના પેટમાંથી બહાર નીકળવું તે સારું છે, પરંતુ જે બહાર નીકળ્યા બાદ પાપકર્મ કરાયું તો મહાદુઃખ પ્રાપ્ત થાય છે, માટે માતાના પેટની બહાર જ નીકળવું નહિ; આ પ્રમાણે બુમો પાડનારની પેઠે મૂર્ખ જાણવા, અર્થાત ચારિત્રમાં દોષ લાગે તો તેને ટાળવો અને આગળ વધવા પ્રયત્ન કરે, એવું કુશીલ નિનું લક્ષણ છે. શ્રીમાન મહાવીર પ્રભુએ ચારિત્ર લીધું તે વખતે તે પણ છઠ્ઠા ગુણસ્થાનકથી દશમાં ગુણસ્થાનક સુધી કુશીલ નિર્ચન્થ હતા. દે લાગે તો દેશોને ટાળવા, કિન્તુ વ્યવહાર ચારિત્રને ભાવ ધરીને અંગીકાર કરવું.
અધ્યાત્મજ્ઞાનને સાર પણ એ છે કે, પંચમહાવ્રતને સ્વીકાર કર. જે મનુષ્ય અધ્યાત્મ જ્ઞાનવડે પાંચ યમરૂપ યોગના પ્રથમ પગથીયાની સિદ્ધિ કરવાને સમર્થ નથી, તે પ્રત્યાહાર, ધારણા અને ધ્યાનાદિની પણું સિદ્ધિ કરવા સમર્થ થતા નથી. અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે, કિન્તુ અધ્યાત્મજ્ઞાન પામ્યા પછી પણ હિંસા, જૂઠ, ચેરી, મૈથુન, પરિગ્રહ, મમતા, છકાયના જીવની હિંસા અને હિંસાના વ્યાપાર આદિ આશ્રવ માર્ગોને પરિહરવાની ખાસ આવશ્યકતા છે. કેટલાક અધ્યાત્મજ્ઞાન અને કેટલાક વ્યવહાર એ બે પક્ષમાંથી કઈ એક પક્ષને આગ્રહ કરે છે, પણ તેઓ જે સ્યાદ્વાદ દૃષ્ટિથી દેખે તે તેમને કારણે
For Private And Personal Use Only
Page #641
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૪) કાર્યની વ્યવસ્થા પરિપૂર્ણ સમજાય. નીતિના ઉત્તમ સને પણ વ્યવહાર ચારિત્રમાં સમાવેશ થઈ જાય છે, માટે વ્યવહાર ચારિત્રની મહત્તા અને પૂજ્યતા ગણાય છે.
વ્યવહાર ચારિત્રને મજબુત પાય કરવાથી તેના ઉપર સમત્વ ભાવરૂપ ભાવ ચારિત્રને મહેલ સારી રીતે બાંધી શકાય છે. વ્યવહાર ચારિત્રના પણ સાધનોની અપેક્ષાએ અનેક ભેદ પડે છે. સમત્વરૂપ ભાવ ચારિત્ર પરિણતિથી પડનારને, વ્યવહાર ચારિત્ર આલંબન આપે છે અને પુનઃ સમત્વરૂપ ભાવ ચારિત્ર ઉપર ચડાવે છે, માટે વ્યવહાર ચારિત્રનું અવલંબન કરવું. આત્માએ વ્યવહારપૂર્વક નિશ્ચય ચારિત્ર સારભૂત–સમત્વનો ઉદ્યમ કરીને મેહનીય કર્મની પ્રકૃતિના સાજને (સમૂહને) દૂર કર્યો. સમત્વના ઉદ્યમથી આત્મા, મેહનીય કર્મનો નાશ કરી શકે છે. સર્વ પ્રસંગોમાં સમત્વ પરિણામને ધારણ કરવા પ્રયત્ન કરવો જોઇએ. આત્માએ પરમાત્માની સાથે પિતાની પ્રીતિ જેડી અને સકલ કર્મનો ક્ષય કર્યો અને તેથી તેણે આનન્દના સમૂહનું રાજ્ય પ્રાપ્ત કર્યું. ચારિત્ર પરિણતિના સમાગમથી આત્મા પિતે ત્રણ ભુવનને રાજા–પરમાત્મા થયે; એમ શ્રીમદ્ આનન્દઘનજી કથે છે.
૬ ૮૮.
(રાજ ધારું છે મારુ.) पूछीये आली खबर नहीं, आये विवेक वधाय. ॥ पू० ॥
महानन्द सुखकी वरनीका, तुम आवत हम गात ॥ प्रानजीवन आधारकी हो, खेमकुशल कहो बात ॥ पू० ॥१॥ अचल अबाधित देवकुं हो, खेम शरीर लखंत ॥ व्यवहारि घटवध कथा हो, निहचें करम अनन्त ॥ पू० ॥२॥ बंध मोख्ख निहचें नही हो, विवहारे लख दोय ॥ कुशल खेम अनादिही हो, नित्य अबाधित होय ॥पू० ॥३॥ सुन विवेक मुखतें सही हो, बानी अमृत समान ॥ सरधा समता दो मिली हो, ल्याई आनन्दघन तान ॥ पू० ॥४॥
For Private And Personal Use Only
Page #642
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૫ ) ભાવાર્થ –શ્રદ્ધા સખી પિતાની સમતા સખીને કથે છે કે, હે સમતાસખી! તને આત્મ સ્વામિના વૃત્તાંતની ખબર નથી. દેખ-દેખ, વિવેક વધામણી લઈને આવ્યા છે, તેમને આત્મસ્વામિનું વૃત્તાંત પુછીએ !! આવું શ્રદ્ધાનું વચન સાંભળીને સમતા સખી, વિવેકને કહે છે કે, તમારું આવાગમન થતાં અમારા ગાત્રમાં મહાઆનન્દરૂપ જે સુખ થાય છે તે અપૂર્વ છે, તેનું વર્ણન શી રીતે કરી શકાય? તમે આવ્યા એટલે અમારા મનમાં નિશ્ચય થયો છે કે, તમે સ્વામિનું વૃત્તાંત લેઈને જ આવ્યા છે. અમારા સ્વામિને અને તમારે ગાઢ સંબંધ છે, અમારા સ્વામિને સત્ય કથનાર તમે છો. અમારા સ્વામિની સાથે તમે અમારા સંબધી વાર્તા કરીને કુમતિ વગેરેનો સંગ ત્યજાવવા પ્રયત્ન કરે છે, એમ અમારું હૃદય સાક્ષી પુરે છે, માટે તમે આવ્યા તેથી મહાનન્દ થયો. હવે અમારા પ્રાણજીવનના આધારભૂત ચેતનસ્વામિની ક્ષેમકુશલ વાર્તા કથા. અન્તરમાં આ સર્વ વૃત્તાંત અવલોકવું જોઈએ. સમતાનાં ઉપર્યુક્ત વચન સાંભળીને વિવેક પ્રસન્ન મનવડે સમતાની આગળ આત્માનું સ્વરૂપ વર્ણવે છે. અચલ, અબાધિત, આત્મદેવનું અસંખ્યાત પ્રદેશવાળું શરીર ક્ષેમકુશલ છે. અનન્તકાલ વ્યતીત થયે કિન્તુ આ ભાના અસંખ્યપ્રદેશમાંથી એક પ્રદેશ પણ ખંડિત થયો નથી. આમાનું અસંખ્યપ્રદેશરૂપ શરીર પોતાના દ્રવ્યત્વથી ચલાયમાન થયું નથી. અનન્તકાળથી દ્રવ્યરૂપે જેવું છે તેવું ને તેવું સંપ્રતિ પણ છે અને ભવિષ્યમાં પણ તેવું જ રહેવાનું. દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ આત્મા ત્રણ કાલમાં એકરૂપે વર્તે છે. અસંખ્યપ્રદેશરૂપ શરીરને નિશ્ચયથી અબાધા વર્તે છે, અર્થાત આત્માના પ્રદેશોને નિશ્ચયથી જોતાં અન્યદ્રવ્ય બાધા કરવાને સમર્થ નથી. આમ ત્રણકાલમાં દ્રવ્યથી એકરૂપ વર્તે છે. તેનો જન્મ થયો નથી માટે તે અા કહેવાય છે. અસંખ્યાત પ્રદેશ કદી સર્વથા એકબીજાથી છૂટા પડતા નથી. શુદ્ધ નિશ્ચયનયથી જોતાં આત્મામાં અનંત સુખ ભાસે છે. આત્માના સુખને ઘટાડે અને વધારો, એવી કથા માત્ર વ્યવહાર નથી છે. વ્યવહારનયથી જોતાં આત્મા કર્મવડે આચ્છાદિત થયો છે, અર્થાત આત્મા અને કર્મ એ બેને સંબધ વ્યવહારથી છે. આત્મા અને કર્મને પરસ્પર સંબન્ધ થાય છે અને આત્મા કર્મવડે બંધાય છે, તેમજ કર્મને નાશથી આત્માની મુક્તિ થાય છે, એમ વ્યવહારનયથી કહેવાય છે. આત્મા અને કર્મ, બંધ અને મોક્ષ. એમ બે લક્ષ્યની કથા વ્યવહારનયની અપેક્ષાએ કરાય છે. શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ આત્માને બબ્ધ નથી અને મોક્ષ પણ નથી. શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ આત્માને અનાદિકાળથી કુશળક્ષેમ છે. અનાદિકાળથી આત્મામાં સત્તાએ કુશલક્ષેત્વ રહ્યું છે;
ભ. ૪૮
For Private And Personal Use Only
Page #643
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૬) તેજ કુશળક્ષેમવ, કર્મ ટળતાં પ્રગટે છે. જેની સત્તારૂપે અસ્તિતા હતી નથી, તેની આવિર્ભવે અસ્તિતા હોતી નથી. નિત્ય અને અબાધિતપણે આત્મામાં અનાદિકાળથી ક્ષેમકુશળ વર્તે છે, તેજ કર્યાવરણ ટળતાં, આવિર્ભાવ૫ણે પ્રકટે છે.
વિવેકના મુખથી અમૃત સમાન ઉપર્યુક્ત વાણું શ્રવણ કરીને, શ્રદ્ધા અને સમતા બે ભેગી મળી અને તે બે આત્મપતિને અસંખ્યાત પ્રદેશરૂ૫ સ્વગ્રહમાં તાણું લાવી.
શ્રદ્ધા અને સમતાના મનમાં ચેતન પતિ જ રમી રહ્યો છે. ચેતન પતિ એજ, શ્રદ્ધા અને સમતાનું પ્રાણજીવન છે અને તેથી શ્રદ્ધા અને રમતા પિતાના ચેતન પતિપર અનધિ શુદ્ધપ્રેમને ધારણ કરીને,
સ્વસ્વામી પ્રત્યર્થ જે જે બોલે, જે જે કરે, તે સર્વ ઉત્તમોત્તમ કાર્ય ગણાય એમાં કંઈ આશ્ચર્ય નથી. પ્રત્યેકના અંતરમાં શ્રદ્ધા અને સમતા હોય છે, કિન્તુ અન્તરમાં ઉંડે આલેચ કર્યા વિના શ્રદ્ધા અને સમતાનું સ્વરૂપ અવબોધાતું નથી. શ્રદ્ધા અને સમતાની પ્રાપ્તિ કરવામાં આવે તો શિવરૂપ ઘરમાં આત્માનું આવાગમન થયા વિના રહે નહિ. શ્રદ્ધા અને સમતા એ બેમાં અનન્તગણું બળ છે. જે મનુષ્યો અન્તરમાં શ્રદ્ધા અને સમતાની પ્રાપ્તિ કરે છે તેને આ બાબતનો અનુભવ આવે છે. કેઈનામાં શ્રદ્ધા હોય છે, પણ સમતા હોતી નથી. શ્રદ્ધા, સમ્યકત્વરૂપ હોય છે. જ્યાં શ્રદ્ધા હોય છે ત્યાં જ્ઞાન તો હોય છેજ. સમતા એ ચારિત્રનું શુદ્ધસ્વરૂપ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં શ્રદ્ધા અને સમતાને સમાવેશ થાય છે. જ્ઞાનાદિક ત્રણ શક્તિ જે ભેગી મળે તે, અન્તરાત્મા તે પરમાતમાં બને છે. શ્રદ્ધાના ઉપર સર્વ બાબતને આધાર છે. શ્રદ્ધામાં અપૂર્વ બળ છે અને તે સયમાદિ સર્વ ગુણેને ખેચી લાવે છે. સર્વ ધર્મકાર્યોનું મૂળ શ્રદ્ધા છે. જો શ્રદ્ધાનો નાશ કરવામાં આવે તે સર્વ ધર્મને નાશ થઈ જાય છે. પ્રથમ શ્રદ્ધાની પ્રાપ્તિ કરવી. જ્યાં શ્રદ્ધા હોય છે, ત્યાં સમતા પણ આવે છે અને બેનું ભેગું બળ થવાથી, આત્માને તેઓ પોતાના ઘરમાં તાણી લાવે છે, એમ શ્રીમદ્ આનન્દઘન કથે છે.
(ાજ ધાત્રી.) चेतन सकल सकल वियापक होइ. चेतन०॥ सत असत गुन परजय परिनति, भाव सुभाव गति दोई.॥चे०१॥
For Private And Personal Use Only
Page #644
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૭ )
स्वपर रूप वस्तुकी सत्ता, सीजे एक न दोइ ॥
सत्ता एक अखंड अबाधित, यह सिद्धांत पख होइ ॥ चेतन० ॥२॥
अन्वयव्यतिरेक हेतुको, समजी रूप भ्रम खोइ ॥ આરોપિત સત્ર ધર્મ બૌરહે, બાનદ્દન તતસોડ્. ।। શ્વેતન॰ ।। ૩ ।
ભાવાર્થ:—શ્રીમદ્ આનન્દઘનજી કથેછે કે, આત્માના જ્ઞાનમાં સર્વને ભાસે છે તેની અપેક્ષાએ આત્મા, લેાકાલેાક સર્વવ્યાપક ગણાય છે. આત્મા કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યા પશ્ચાત્ જ્યારે કેવલી સમુદ્ઘાત કરે છે, ત્યારે લેાકાકાશમાં અસંખ્ય પ્રદેશને વિસ્તારે છે; તેની અપેક્ષાએ આત્મા, લાકવ્યાપક ગણાય છે. આત્મા પોતાના દ્રશ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવવડે સત્ છે. આત્માના જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિ ગુણા આત્માની અપેક્ષાએ સત્ છે, પણ પરદ્રવ્યની અપેક્ષાએ આત્મદ્રવ્ય અને આત્માના ગુણા અસત્ છે. આત્માના ચુણા અને પર્યાયે તેજ આત્માની પરિતિ છે. પેાતાના શુદ્ધ સ્વભાવમાં રમણતા કરવાની, આત્માની વસ્તુતઃ પરિણિત છે. હું આત્મન્ ! હારી શુદ્ધ પરિણતિમાં તારે રમવું જોઇએ. દયિક ભાવ આદિ પાંચ પ્રકારના ભાવ છે; તેનું વર્ણન જ્ઞાનદીપિકા ગ્રન્થમાં કર્યું છે; ત્યાંથી તથા કર્મ ગ્રંથ, પંચ સંગ્રહ વગેરે ગ્રન્થામાંથી જિજ્ઞાસુએ વિશેષ સ્વરૂપ જોઈ લેવું. ઉપશમભાવ, ક્ષયાપશમભાવ અને ક્ષાયિકભાવ એ ઉત્તરાત્તર શુદ્ધભાવ કહેવાય છે. આત્મા પોતાના ઉપશમાદિ ભાવથી રમે તા, શુભગતિ પ્રાપ્ત કરી શકે છે. દેવલાક અને મનુષ્યભવ એ એ શુભ ગતિ કહેવાય છે; તે એક શુભ ગતિ અને બીજી પંચમગતિને ક્ષાયિક ભાવવડે પ્રાપ્ત કરે છે. ।। ૧ । ચેતનની સત્તા ચેતનરૂપ છે અને જડની સત્તા જડરૂપ છે. મુક્તિ પામતાં એક ચેતનજ શુદ્ધ રહે છે. ચેતનની એક અબાધિત અખંડ સત્તા છે. ત્રણ કાલમાં ચેતન પેાતાની સત્તાને ત્યાગતા નથી; એમ સિદ્ધાન્ત પક્ષથી જોઈને કથવામાં આવે છે || ૨ || અન્વય અને વ્યતિરેક હેતુથી આત્માનું સ્વરૂપ સમજતાં પરવસ્તુઓમાં આત્મત્વની ભ્રમણા હતી તેટલી જાય છે. પુદ્ગલ દ્રવ્યના જે જે ધર્મ છે. તે આરાપિત ધર્મ છે. શરીરાદિમાં થતી આત્મભ્રાન્તિ ટળી અને ચેતનમાં ચેતનને ધર્મ છે એમ આત્મતત્ત્વના નિશ્ચય કર્યો છે, અર્થાત્ આત્માજ સ્વતત્ત્વ છે અને તેજ આનન્દના ઘન છે, તેજ આરાધ્ય છે, એમ શ્રીમદ્ આનન્દઘનજી કંથે છે.
For Private And Personal Use Only
Page #645
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૮)
पद ९०.
(રા સાવી-સોરઠો.). अणजोवतां लाख, जोवे तो एक नहीं ॥ लाधी जोबन साख, वहाला विण एलें गइ. ॥१॥
(રાજ સોરઠ.) महोटी बहूये मन गमतुं कीg ॥ महोटी० ॥ पेटमें पेशी मस्तक रहेंसी, साही स्वामिजीने दीधुं ।महो०॥१॥ खोले बेसी मीठु बोले, कांइ अनुभव अमृत जल पीधुं ॥ छानी छानी छरकडा करती, छरती आंख मनडुं विध्यु।।महो०२॥ लोकालोक प्रकाशक छैयुं, जणतां कारज सिध्यु ॥ अंगोअंगे रंगभर रमतां, आनंदघनपद लीधुं ॥ महोटी० ॥३॥
ભાવાર્થે:–સાખીનો અર્થ ઘણો ગંભીર છે, માટે ગીતાને પુછી તેનું ખરું સ્વરૂપ અવધવું; અત્ર સ્વબુદ્ધિ અનુસારે નીચે પ્રમાણે લખવામાં આવે છે. સમતા પિતાની સુમતિસખીને કથે છે કે, જ્યારે ન દેખીએ ત્યારે લાખની પ્રતીતિ થાય છે, પણ જ્યારે શુદ્ધજ્ઞાનાદિ ગુણવડે પરીક્ષા કરવામાં તત્પર થઈએ છીએ અને અવલોકન કરીએ છીએ, ત્યારે લાખમાંથી એક પણ દેખાતું નથી. યોવનાવસ્થારૂપ પામેલી સાખ, મારા શુદ્ધચેતનવિના એળે ગઈ, અર્થાત શુદ્ધચેતન સ્વામિની પ્રાપ્તિવિના ખીલેલી મારી યૌવનાવસ્થા એળે એટલે નિષ્ફળ ગઈ અર્થાત્ જાય છે; એમ ક્ષપકશ્રેણિપર આરેહણ થએલી સમતા, પિતાની સખી સુમતિને કથે છે. ક્ષપકશ્રેણિપર ચઢેલી સમતાની ભરયૌવનાવસ્થા ગણાય છે, પણ તેરમાં યોગી કેવલી ગુણસ્થાનમાં ગયા વિના પરમ શુદ્ધચેતન સ્વામિનો સાક્ષાત્ સંગ થતો નથી, તેથી ક્ષપકશ્રેણિમાં રહેલી સમતા, આવા પ્રકારના ઉદ્ગારે કાઢે છે અને પિતાના સ્વામીને મળવા પોતાના સ્વભાવ પ્રમાણે પ્રવૃત્તિ કરે છે, અર્થાત્ મમતાનો નાશ કરવા પોતાની શુદ્ધરમણતારૂપ યુતિઓ રચ્યા કરે છે. સમતા જે કરે છે તે-નાની વધુ સુમતિ, મોટી વહુ સમતાનું વર્તન જણાવતી છતી કળે છે. આત્મ સ્વામિની લઘુ વધૂ સુમતિ છે અને મોટી વધૂ સમતા છે. સુમતિ કથે છે કે, મારા શુદ્ધચેતન સ્વામિની મેટી વધૂ સમતાએ પિતાના મનમાં જે ગમતું હતું તે પરિપૂર્ણ કર્યું. અહો સમતા તારી બહાદુરી ! અહો તારી શક્તિ ! તે તારા નિશ્ચય પ્રમાણે સર્વ કર્યું. શું કર્યું તે હવે જણાવે છે. તે મમતાના પેટમાં પેશીને
For Private And Personal Use Only
Page #646
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૯) તેની સર્વ વાત જાણી લીધી. મમતાનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે પ્રવર્તન થતું હતું, તે તે જાણી લીધું, અર્થાત મમતાએ આ માને કેવી રીતે ભરમાવ્યો તે સારી રીતે તે જાણી લીધું. અનાદિકાળથી મમતાના પ્રપષ્યથી આત્મા પોતાનું શુદ્ધસ્વરૂપ દેખી શકતા નથી. મમતાના પ્રપચ્ચથી મનુષ્યો અસત, વસ્તુઓને પણું સત્ય માનીને ઉન્મત્ત બને છે. મમતા ખરેખર, આત્માને નિર્માલ્ય વસ્તુઓમાં પણ ફસાવે છે અને તેથી આત્મા પિતાના અમૂલ્ય આનન્દમય જીવનને હારી જાય છે. મમતાથી અનેક પ્રકારના પાપમાં બળાત્કારે પ્રવૃત્તિ થાય છે. મમતાથી મનુષ્ય સત્યબ્રહ્મતત્વને અવબોધવા અંશમાત્ર પણ પ્રયત્ન કરી શકતા નથી. જગતમાં મમતા સમાન અન્ય કેઈ બન્ધન નથી. વજસમાન બધાને છેદવા સમર્થ થનારા મનુષ્ય પણ, મમતાનું બંધન છેદવા સમર્થ થતા નથી. સંસારમાં મમતાના જે જે સંબધે, જેની જેની સાથે કયા છે તે અસત છે, છતાં મનુષ્ય સત્ય આત્મતત્વની પ્રાપ્તિ માટે પ્રયત કરતા નથી. જગમાં અનેક પ્રકારના નામે અને અનેક પ્રકારના દેખાતા દશ્ય વસ્તુઓના સંબધે, વસ્તુતઃ જોતાં કલિપત છે; છતાં અજ્ઞાની જી હારિલપંખીની પેઠે તેમાં મમતાના યોગ બન્ધાય છે અને રાગદ્વેષનું આલંબન કરી નીચ સ્થાન પર ઉતરતા જાય છે. મમતાથી આમા ભ્રાંત બનીને અનન્ત દુઃખના ખાડામાં ઉતરે છે. મમતાથી આત્મા જે જે વસ્તુઓને ગ્રહણ કરે છે, તે તે વસ્તુઓથી ઉલટો દુખપાત્ર બનતો જાય છે. જે જે વસ્તુઓ પર આત્મા મમત્વ ધારે છે, તે તે વસ્તુઓથી આત્મા બધાય છે. અજ્ઞાનદશાથી જીવો, જગતમાં જ્યાં ત્યાં બધાય છે, અથૉત્ મમતાવંત છો જ્યાંથી છૂટવાનું ધારે છે ત્યાંજ પુન: બધાય છે. સર્વ જીવોને દુ:ખના ખાડામાં પાડનાર મમતા છે; આવું મમતાનું વર્તન જાણીને સમતાએ તેને નાશ કરવા તેના પેટમાં પ્રવેશ કર્યો અને દશમા ગુણસ્થાનકના અતે મમતાને પરિપૂર્ણ નાશ કર્યો. મમતાના પેટમાં પેશીને, અર્થાત મમતાનું ઘર જાણુને મમતાનું શીર્ષ કાપીને સ્વામિજીને આપ્યું. ( ૧ )
સમતા શુદ્ધચેતનના બેળામાં બેસીને મિષ્ટ વચને બેલવા લાગી, અર્થાત્ આત્મસ્વામિના ખળાને પ્રાપ્ત થએલી સમતા અમૃતસમાન મિષ્ટ શબ્દને બોલે છે. સમતાવિના વચનમાં મીઠાશ ઉત્પન્ન થતી નથી. સમતાની વાણીથી-કોધાગ્નિથી બળેલા મનુષ્ય પરમશાંત થાય છે. સમતાએ પોતાના
સ્વામિ પાસેથી અનુભવ અમૃત પીધું, અર્થાત્ પિતાના શુદ્ધચેતનસ્વામિના સગુણેમાં વિશ્રામ પામીને પોતાના સ્વામિના રૂપમાં તલ્લીન થઈ ગઈ અને તેથી ઠેઠ અસંખ્યાત પ્રદેશમાં ઉતરી ગઈ અને ત્યાં
For Private And Personal Use Only
Page #647
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦) રહેલા અનુભવઅમૃતનું પાન કર્યું. આત્માના અસંખ્યાત પ્રદેશમાં ઉડા ઉતર્યાવિના અનુભવ અમૃતનું પાન થતું નથી. જ્યાં સુધી રાગદ્વેષના ઉછાળાથી મન ચંચળ રહે છે, ત્યાં સુધી આત્માના પ્રદેશમાં ઉંડા ઉતરી શકાતું નથી. મમતાનું એટલુંબધુ બળ હોય છે કે, આત્માના પ્રદેશમાં સમતાને પ્રવેશ કરવા દેતી નથી. મમતા આત્માની સાથે સમતાનો સંબન્ધ થવા દેતી નથી, પણ સમતાએ તે-તેજ કારણથી પ્રથમજ મમતાને નાશ કર્યો, તેથી તેને આમ સ્વામિને મળતાં અને આત્મસ્વામિના પ્રદેશમાં તલ્લીન થતાં, કોઈ વિઘ કરનાર રહ્યું નહીં; સમતા તેથીજ તેરમા ગુણસ્થાનકની પૂર્વ શુકલધ્યાનદશામાં અનુભવામૃત જલનું પાન કરનાર બની, અર્થાત અનન્તકાળથી લાગેલી તૃણું તૃષાને શીધ્ર નાશ કર્યો, અને તેણે મમતાનું નામ માત્ર પણ રહેવા દીધું નહીં.
સુમતિ કલ્થ છે કે, સમતારૂપ મેટી વધૂએ પિતાનું પરાક્રમ ફેરવી બતાવ્યું. સુમતિ મેટી એવી સમતા વધૂનું ચરિત્ર બતાવવાનો પ્રયત્ન કરે છે અને થે છે કે, તેણીએ પોતાની શુદ્ધદષ્ટિરૂપ ચક્ષુના કટાક્ષાક્ષેપથી છાની છાની રીતે છકડાં, એટલે પિતાના સ્વામિને રીજવવાની લઘુલાઘવી કળાઓ-ચેષ્ટાઓ કરીને સ્વકીય શુદ્ધચેતનનું મન વિંધી નાંખ્યું, અર્થાત્ પિતાના વશમાં સ્વામિને લેઈ લીધા. તેણીએ શુદ્ધદષ્ટિના કટાક્ષાક્ષેપોથી તેના સ્વામીનું મન ખેંચી લીધું. બાહ્ય દેહધારી મનુષ્યને તે સ્ત્રીઓ કટાક્ષાક્ષેપથી મોહિત કરી નાખે છે, પણ અન્તરમાં રહેલા શુદ્ધચેતનને સ્વવશમાં કરવા એ કાર્ય કંઈ સાધારણ નથી. શુદ્ધદષ્ટિરૂપ ચક્ષનું સ્વરૂપ સમજવાની તથા તેને પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે. સમતાવિના શુદ્ધદષ્ટિ હેઈ શકતી નથી. સમતા સર્વ પ્રકારના પદાર્થોને રાગ અને ષ વિનાની-શુદ્ધદષ્ટિથી અવલોકી શકે છે. શુભ રાગ અને શુભ ષથી જે જે પદાર્થો અવલોકવામાં આવે છે તેને શુભદષ્ટિ કહે છે. અશુભ રાગ અને અશુભ ષથી જે જે દશ્યપદાર્થો દેખવામાં આવે છે તેને અણુમદદ કથે છે. અશુભદષ્ટિને ત્યાગ કરીને શુભદષ્ટિ પ્રાપ્ત કરવાની છે. અશુભદષ્ટિને ત્યાગ કરીને પ્રથમાભ્યાસ દશામાં શુભદષ્ટિથી સર્વ પદાર્થો દેખવાની જરૂર છે. આત્માના સદ્ગુણે પ્રાપ્ત કરવાના જે જે ઉપાય હોય, તેને શુભ રાગથી નિરીક્ષવા જોઈએ. જે જે પદાર્થોના સંબન્યથી આત્મા બંધાતો હોય, તે તે પદાર્થોને શુભષદષ્ટિથી એવી રીતે નિરીક્ષવા કે, તેથી તે તે પદાર્થોથી કર્મ બાંધવાનો પ્રસંગ પડે નહીં. શુભ દૃષ્ટિથી પણ આગળ વધીને સર્વ પદાર્થોને રાગ અને દ્વેષની પરિણતિ વિના દેખી શકાય, એવી સમતાદષ્ટિની અભ્યાસ દશા આદરવી જોઈએ. જળમાં કમલ રહે છે પણ નિર્લેપ રહે છે, તેવી રીતે આત્માની દશા
For Private And Personal Use Only
Page #648
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯૧ ) કરવી જોઈએ, અર્થાત્ સર્વ પદાર્થોને નિલપદશાથી દેખી શકાય એવી શુદ્ધદષ્ટિ અન્તરમાં રહેલી છે, તેને અધ્યાત્મ ભાવવડે પ્રગટ કરવી જોઈએ.
શુદ્ધદષ્ટિથી જોતાં સર્વ પદાર્થોનું યથાતથ્થસ્વરૂપ અવબોધાય છે. આ મારું અને આ હારૂં એવી દષ્ટિને પરિહાર કરીને શુદ્ધદષ્ટિથી પ્રત્યેક પદાર્થોનું સ્વરૂપ વિલેકવું જોઈએ. શુદ્ધદષ્ટિથી મનુષ્ય ઉચ્ચ કોટી પર ચડી શકે છે અને તે ભવિષ્યકાળમાં થનાર પરિણામને પણ પ્રથમથી નિર્ધારી શકે છે. શુદ્ધદષ્ટિમાં એવી અદ્ભુતશક્તિ રહેલી છે કે, તે દરેક પદાર્થોને તેઓના મૂળસ્વરૂપે જણાવે છે. શુદ્ધદષ્ટિની આગળ સત્યનો પ્રકાશ પડે છે અને અસત્યનો નાશ થાય છે, માટે શુદ્ધ દષ્ટિથી દરેક પદાર્થો દેખવાનો અભ્યાસ પાડવાની ખાસ જરૂર છે. આપણે દૃશ્ય પદાર્થોને વારંવાર દેખીએ છીએ, પણ શુદ્ધદષ્ટિથી દેખતા. હોઈએ તો નો સત્યનો પ્રકાશ પચાવિના રહે નહીં. પ્રત્યેક પદાર્થોને તેઓના મૂળધર્મ જોવાની ટેવ પાડવી જોઈએ. અહં અને મમત્વના સંબન્ધથી પ્રત્યેક પદાર્થોને દેખતાં તે તે વસ્તુઓનું સત્યરૂપ દેખી શકાતું નથી. કેઈ પણ ધર્મનાં તત્ત્વો જેવાં હોય તે શુદ્ધદષ્ટિવડે દેખવાં જોઈએ. અમુક ધર્મ પિતાને છે એવો મમતાભાવ ત્યાગ કરીને, શુદ્ધદષ્ટિથી દરેક ધર્મોમાં રહેલું સત્ય નિરીક્ષવાથી, સત્યને પ્રકાશ વૃદ્ધિ પામે છે અને સત્યના સમુખ ગમન કરી શકાય છે. અહત્વથી ધર્મની શ્રદ્ધાને પૂર્વ ધારણ કરવામાં આવી હોય છે તે, તે માન્યતાવાળા ધર્મનું સ્વરૂપ શુદ્ધદષ્ટિથી નિરખી શકાતું નથી. શુદ્ધદષ્ટિથી પ્રત્યેક ધર્મમાં નાની અપેક્ષાએ જે સત્ય રહ્યું હોય છે, તે સમ્યકરીત્યા અવબોધી શકાય છે. શૃંગીમસ્ય સમુદ્રમાં રહીને પણ મિષ્ટ જલનું પાન કરે છે, તેમ શુદ્ધદષ્ટિ ધારક આત્મા જ્યાં ત્યાંથી સાપેક્ષવાદ પ્રમાણે, પ્રત્યેક ધર્મોનું સ્વરૂપ સમજે છે અને નાની સાપેક્ષાએ ધર્મોની સત્યતાનો સ્વીકાર કરે છે અને તેથી તેને “સત્ય” જ્યાં ત્યાંથી સુઝી આવે છે - આવી શુદ્ધદષ્ટિથી આત્મપ્રભુનું સમ્યફપણે અવલેકન કરી શકાય છે. શુદ્ધદષ્ટિ ખીલવાથી મનુષ્યો શ્રુતજ્ઞાનના સિદ્ધાતોને સાપેક્ષાએ હૃદયમાં ઉતારી શકે છે. જેટલા વચનના માગે છે, તેટલા નયવાદ છે અને જેટલા નયવાદ છે તેટલા પરસમય છે. નયકચમાં કચ્યું છે કે,
જાથા जावइया धयण पहा, तावइया चेव हुंति नयवाया ॥ जावया नयवाया, तावड्यया चेव पर समया. ॥१॥
For Private And Personal Use Only
Page #649
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯૨ )
દુનિયામાં જેટલાં વચને છે, તે સર્વને નાની કરવામાં આવે તે સ્વસમયને પ્રગટ કરે છે અને વચના નયાની અપેક્ષાવિના બેલવામાં અને શ્રટ્ટા તેટલા પરસમય છે. નયાની સાપેક્ષા પૂર્વક વચનાને શ્રદ્ધા કરવામાં આવે અને બેલવામાં આવે, તે સ્યાદ્વાદશાસનની પુષ્ટિ થાય છે. જો આ પ્રમાણે રાગ અને દ્વેષના ત્યાગ કરીને સાપેક્ષપણે દરેક વસ્તુઓનું જ્ઞાન કરવામાં આવે છે તેા, શુદ્ધદષ્ટિની ખીલવણી થાય છે. આયાની વિભિન્નતાના બેધ કરવાને માટે અપેક્ષાવાદ એક જ્ઞાનરૂપ અંજન છે અને તેનાથી શુદિષ્ટ ખીલે છે, અર્થાત્ શુદ્ધદૃષ્ટિના પ્રકાશ વૃદ્ધિ પામેછે અને ચક્ષુમાંથી રાગ દ્વેષની મલીનતા ટળે છે.
For Private And Personal Use Only
સાપેક્ષાએ ગ્રહણ દુનિયામાં જેટલાં કરવામાં આવે છે જાણવામાં આવે,
જેને શુદ્ધદષ્ટિની પ્રાપ્તિ કરવી હોય, તેણે નયાના સાપેક્ષવાદ સમજવા જોઇએ. જે નાના સાપેક્ષવાદ સમજવામાં આવે તેા, ધૂળમાંથી સુવર્ણ કાઢવામાં આવે છે તેની પેઠે દુનિયામાં પ્રગટેલાં ગમે તેવાં પુસ્તકામાંથી સભ્યસાર ખેંચી શકાય છે; તેમજ મિથ્યા શાસ્ત્રોને પણ શુદ્ધદૃષ્ટિના પ્રતાપથી સમ્યક્ષણે પરિમાવી શકાય છે; આત્મતત્ત્વ સંબન્ધી ઘણું જાણવામાં આવે છે અને કેઈ પણ જાતના કદાગ્રહ રહેતા નથી. દરેક વસ્તુને ભિન્ન ભિન્ન દૃષ્ટિથી લોકો દેખીને તેને ભિન્ન ભિન્નપણે કથે છે, તે ભિન્ન ભિન્ન સૃષ્ટિના આશયે અને તેનું રહસ્ય અપેક્ષાએ ખેંચી શકાય છે; તેથી શુદૃષ્ટિધારક જીવ કોઈ પણ દાગ્રહના વશીભૂત થતે નથી. ઉત્તમ શુષ્ટિધારક મનુષ્ય, શ્રીમહાવીર પ્રભુ કથિત સિદ્ધાન્તાનું સાપેક્ષવાદથી પરિપૂર્ણ સ્વરૂપ જાણે છે અને તેથી તે જિનવાણીની અલૌકિકફતામાં અપૂર્વ શ્રદ્ધા ધારે છે, તેમજ આત્મતત્ત્વને ઉપાદેય તરીકે જાણી તેની પ્રાપ્તિમાટે સદ્ગુણાના વ્યાપારી અને છે અને દુર્ગુણાના નાશ કરવા યથાશક્તિ ઉદ્યમ કરે છે તે, રાગ અને દ્વેષના ઉછાળાઓને સમતાથી વારે છે અને શુદ્ધદષ્ટિથી પોતાના આત્મસ્વરૂપને નિરખ્યા કરે છે. સમતાએ શુષ્ટિથી આત્મ પ્રભુનું મન વશ કરી લીધું, અર્થાત્--આત્મા, સમતાના સંગમાં રહે અને મમતાના બિલકુલ વિશ્વાસ કરે નહીં, એવી આત્માની દશા કરી-મમતાના પરિપૂર્ણ નાશ કરી સમતા પેાતાની ઉત્તમ દશામાં વધવા લાગી;-પેાતાના આત્મપ્રભુને એક ક્ષણમાત્ર પણ સંગ ત્યાગતી નથી, અર્થાત્ શુકલ ધ્યાનવડે પોતાના સ્વામીને સમયે સમયે આરાધવા લાગી. ઘાતી કર્મના ક્ષય કરીને સમતા પેાતાના પતિની સાથે ઉચ્ચ ગુણસ્થાનકની ભૂમિમાં વિચરવા લાગી. માહના પરિપૂર્ણ નાશથી સમતાની શક્તિ અત્યંત ઉલ્લુસવા
Page #650
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯૩) લાગી અને તેથી તેણીએ પૂર્ણ સ્વરૂપ પગટાવવા માંડયું. બારમા ગુણકાણે ઉત્તમ રમતા આવે છે, અને ત્યાં શુકલ ધ્યાનનો એકત્વ વિતર્ક અપ્રવિચાર નામને પાયે હોય છે તેમજ ત્યાં શ્રુતજ્ઞાનનું પરિપૂર્ણ આલંબન હોય છે. બારમા ગુણસ્થાનક સુધી દ્રવ્યમાન અને ભાવમન એ બન્ને હોય છે. બારમા ગુણઠાણું પશ્ચાત સમતાએ આત્માના સંબધે એક અપૂર્વ ફળ પ્રગટાવ્યું તે જણાવે છે. સમતાએ લોકાલોક પ્રકાશક કેવલજ્ઞાનરૂપ પુત્ર પ્રસબે અને તેથી તેણુનું કાર્ય સિદ્ધ થયું. બારમા ગુણઠાણુના અને મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણય, અવધિજ્ઞાનાવરણીય, મન:પર્યવજ્ઞાનાવરણીય અને કેવળજ્ઞાનાવરણય, એ પાંચ પ્રકારનાં આવરણને સંપૂર્ણ ક્ષય કરીને કેવલજ્ઞાન ઉત્પન્ન કર્યું. કેવલજ્ઞાનથી ચઉદ રાજલક અને અલકને પ્રત્યક્ષ ભાસ થાય છે. કેવલજ્ઞાનમાં સર્વ જ્ઞાનને અન્તર્ભાવ થાય છે. સર્વ પ્રકારના જ્ઞાનની અવધિ કેવલજ્ઞાન છે. લેક અને અલોક રેય છે. યનો સાક્ષાત્ પ્રકાશ કરનાર કેવલજ્ઞાન છે. કેવલજ્ઞાનની જૈનશાસ્ત્રોમાં જેવી ઉત્તમ વ્યાખ્યા કરવામાં આવી છે, તેવી અન્ય દર્શનકારેનાં શાસ્ત્રોમાં જોવામાં આવી નથી. ઉત્તમ એવી સમતાની પ્રાપ્તિવિના કેઈને કેવલજ્ઞાનની ઉત્પત્તિ થઈ શકતી નથી. જે મનુષ્ય ઉત્તમમાં ઉત્તમ એવા સમતાના ભેદને ધારણ કરે છે, તેજ કેવલજ્ઞાન પ્રગટાવી શકે છે. સમતાવિના જ્ઞાનને પ્રકાશ થતો નથી. સમતાથી બે ઘડીમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. સમતાના ઘણે ભેદ છે. શ્રીમદ્ આનન્દઘનજી સમતાથીજ કેવલજ્ઞાનરૂપ પુત્રની ઉત્પતિ દર્શાવે છે. મેહનીય કર્મને જે જે અંશે ક્ષય થાય છે, તે તે અંશે સમતા પ્રગટ થતી જાય છે. મોહનીય કર્મ, દશમાં ગુણસ્થાનક પર્યત વિદ્ય કરે છે. સમતાથી મેહનો નાશ કરીને ઉપર ઉપરના ગુણસ્થાનકપર ચઢી શકાય છે અને છેવટે સર્વ જ્ઞાનમાં શ્રેષ્ઠ એવું કેવલજ્ઞાન પણ પ્રાપ્ત કરી શકાય છે. સમતા ખરેખર અનેક ગુણે પ્રગટાવવાને સમર્થ થાય છે. સમતા તેરમા ગુણસ્થાનકમાં પરમાત્મા પ્રભુને, પ્રદેશેપ્રદેશરૂપ અંગેઅંગ મિલાવીને મળી અને અનત આનન્દમાં ઝીલવા લાગી, અર્થાત્ આનન્દઘન એવું પરમાત્માનું પદ તેણે પ્રાપ્ત કર્યું એમ શ્રી આનન્દઘનજી કયે છે.
શ્રીમદ્ આનન્દઘનજીએ ઉપર્યુક્ત જણાવેલ સમતાની દશાને ખરેખર હૃદયમાં ધારણ કરવી જોઈએ. મનુષ્યોએ સર્વત્ર-સર્વદા–સર્વથા-શર્મદા એવી સમતાની દશા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે જોઈએ. આ નાનકડા પદમાં સર્વ સિદ્ધાંતોનો પરમાર્થ આવી જાય છે. સમતાવિના મનુષ્ય
ભ. ૫૦
For Private And Personal Use Only
Page #651
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪ ) ઉચ્ચ થઈ શકતું નથી અને તે કેઈને ઉપકાર કરવા પણ સમર્થ થઈ શકતો નથી. સમતાના ઉપાસકેથી જગતના મનુષ્યોને જે લાભ મળે છે તે લાભ અન્ય કેઈથી મળતો નથી. સમતાને ધારણ કરનારાઓ ખરી દયા પાળવાને માટે સમર્થ થાય છે. સમતાધારકોની વાણીથી અનેક મનુના રાગદ્વેષ છૂટી જાય છે. સમતાવંતને આખું જગત એકરૂપ દેખાય છે, અર્થાત્ તેમાં કઈ મિત્ર વા કેઈ શત્રુ તરીકે ભાસતું નથી; તેથી તે જે કંઈ કરે છે તે સર્વ પરમાત્માને હૃદયમાં ધારણ કરીને જ કરે છે એમ સમજવું.
સમતા યાને સમભાવની દશાથી વિમુખ રહેનારાઓ મહાત્માઓની પ્રાપ્તિ કરી શકતા નથી, અને તેવા પ્રકારના મનુ કેઈનું ઉત્તમ રીતે ભલું કરવા સમર્થ થતા નથી. સમતાની દશાને પ્રાપ્ત કરવા માટે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની અત્યંત જરૂર છે. જેઓ અધ્યાભજ્ઞાન પ્રાપ્ત કરવાને શક્તિમાન થયા નથી, તેઓ સત્તાધારી વા ગમે તેવા પંડિત હોય તોપણ પિતાના મનની ઉચદશા કરવાને શક્તિમાન, થતા નથી. અધ્યાત્મજ્ઞાનવિનાનું પાંડિત્ય જગતમાં અશાન્તિ વધારે છે અને તેના ધારકને અહત્વના ખાડામાં પાડે છે. અધ્યાત્મજ્ઞાનથી સમતાની આવશ્યકતા સમજાય છે અને આત્મસૃષ્ટિમાં ઉતરી શકાય છે. અધ્યાત્મજ્ઞાનથી શરીર, વાણું અને મનની સ્વસ્થતા જાળવી શકાય છે, માટે સમતાને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાઓએ પ્રથમ અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરવું. અધ્યાત્મજ્ઞાનથી ધર્મની ક્રિયાઓનાં ગુપ્ત રહસ્યો સમજાય છે અને માનસિકદશાની ઉગ્રતા માટે પ્રયત્ન કરી શકાય છે. અધ્યાત્મજ્ઞાનથી જેટલી ધર્મની ઉન્નતિ કરી શકાય છે તેટલી અન્યથી થતી નથી. અધ્યાત્મજ્ઞાનથી સર્વ જીવોને પોતાના આત્મસમાન લેખી શકાય છે. અનાદિકાળથી લાગેલી એવી મિથ્યાત્વ ભ્રમણું પણ અધ્યાત્મજ્ઞાન નથી ટળે છે. પિતાને અધિકાર કર્યો છે તે પણ અધ્યાત્મજ્ઞાનથી જાણી શકાય છે. અધ્યાત્મજ્ઞાનથી પરમાર્થ પ્રેમની દષ્ટિ પ્રગટે છે. અધ્યાત્મજ્ઞાનથી સર્વ જગતને પિતાના કુટુંબ સમાન લેખી શકાય છે. અધ્યાત્મજ્ઞાનથી દરેક ધાર્મિક ક્રિયાઓને સ્વાધિકાર પ્રમાણે આદરી શકાય છે. અધ્યાત્મજ્ઞાનવિના શ્રમણપણું પ્રાપ્ત કરી શકાતું નથી. અધ્યાત્મજ્ઞાનવડે ગુણાનુરાગ પ્રગટે છે. અધ્યાત્મજ્ઞાનથી ગુણદષ્ટિ પ્રગટે છે અને દેષટષ્ટિને નાશ થાય છે.
જગતમાં ખરેખર અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિવિનાના કેટલાક મનુષ્ય, એવા પ્રકારના હોય છે કે તેઓ સદાકાલ ગમે તેના દેષ જ જોયા કરે છે. કેઈમાં હજારે ગુણે છતાં તેના સામી દષ્ટિ ન થતાં, તેનામાં રહેલા
For Private And Personal Use Only
Page #652
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫) એક બે આદિ જે દુગુણે હોય છે, તે જ તેની દષ્ટિમાં આવી શકે છે. વિદ્વાન વા અવિદ્વાન મનુષ્યવર્ગમાં દેષદષ્ટિધારકની સંખ્યા વિશેષ પ્રમાણમાં હોય છે. પહેલા પ્રકારની દેરષદષ્ટિને ધારણ કરનારાઓ ગમે તે વસ્તુમાંથી કંઈ પણ દૂષણ શેાધી કાઢીને રાજી થનારા હોય છે, તેથી તેઓ દેશદષ્ટિની વૃદ્ધિ કરે છે અને દેવદષ્ટિના જેરથી પિતાના મનમાં અનેક દોષને પ્રગટાવે છે. પહેલી દોષદષ્ટિ ધારણ કરનાર મનુષ્ય પિતાનું તેમજ અન્યનું શ્રેય કરવા સમર્થ થઈ શકતા નથી, અર્થાત્ તેઓના સમાગમમાં જે જે મનુષ્ય આવે છે, તેઓને તેઓનાથી સગુણોને લાભ મળી શકતો નથી, પણ ઉલટા દુર્ગાની પ્રાપ્તિ થવાનો સંભવ રહે છે. પહેલી દષ્ટિધારકે, દુર્જનની રીતને અનુસરનારાઓ છે, તોપણ તેવા પ્રકારના મનુષ્ય પ્રસંગોપાત્ત મહાત્માઓની સંગતિથી કંઈક કંઈક સુધરે છે અને તેઓ બીજી દષ્ટિમાં આવી શકે છે. દ્વિતીય દૃષ્ટિમાં રહેનારા મનુષ્ય, દેશે અને સદ્દગુણે એમ બેને દેખે છે. કેઈ પણ મનુષ્યમાં રહેલા સત્ય અને બ્રહ્મચર્ય એ બે ગુણોને દેખે છે, તેમજ તેનામાં રહેલા કોધ અને વ્યસન આદિ દુર્ગણને પણ દેખી શકે છે. તેઓ ગુણેને દેખે છે તેપણુ–દેષની ભાવનાથી દેથી મુક્ત થતા નથી. અન્ય મનુષ્યમાં રહેલા દોષને દેખવાની અર્થાત દોષની ભાવના જાગ્રત રહેવાથી પોતાના મનમાં દેના સૂક્ષ્મ સંસ્કાર પડે છે તેથી, તે ઉચ થઈ શકતો નથી. દોષ અને ગુણ એ બેને દેખનારા મનુષ્ય પહેલી દૃષ્ટિવાળા કરતાં સંખ્યામાં અલ્પ હોય છે. બીજી દષ્ટિ કરતાં ત્રીજી દષ્ટિ અત્યંત ઉત્તમ છે. ત્રીજી ગુણદષ્ટિ છે; મનુષ્યમાં અનેક પ્રકારના અવગુણ હોય છે, છતાં પણ તેમાં જે ગુણ હોય છે તેને જ ત્રીજી દષ્ટિવાળો મનુષ્ય ગ્રહણ કરે છે. શ્રીકૃષ્ણ જેમ કૂતરામાં અનેક દે છતાં ફક્ત તેના દાંત વખાણ્યા, તેમ ત્રીજી દષ્ટિવાળે મનુષ્ય, અનેક દુર્ગણો તરફ લક્ષ ન આપતાં તેમાં રહેલા સદ્દગુણે તરફ લક્ષ્ય આપે છે. ત્રીજી દષ્ટિધારકે, ગુણેની મહત્તા સારી પેઠે સમજી શકે છે અને તેથી પત્થરમાંથી રસ ગ્રહવાની પેઠે ગુણેનેજ દેખ્યા કરે છે, અર્થાત્ મનુષ્યની શ્વેતબાજુને તેઓ દેખે છે. કાળી બાજુ સામું દેખવાને તેઓ પ્રયત્ન કરતા નથી. વીતરાગપ્રભુવિના સર્વ મનુષ્પવર્ગમાં દેષો અને સદ્દગુણે એ બે હોય છે. દુનિયામાં કેઈપણ એ મનુષ્ય નથી કે જેનામાં સર્વ ગુણેજ હોયસર્વ મનુષ્યમાં દેશે અને ગુણે રહેલા છે, તેથી દોષ દેખનારાઓ તે તે દેષથી મુક્ત થતા નથી. દોષને દેખવાથી અને દેષને દેખી નિંદા કરવાથી અનેક પ્રકારનાં કામે ગ્રહણ કરાય છે, એમ તે ત્રીજી દષ્ટિવાળે સારી પેઠે જાણે છે; તેથી તે
For Private And Personal Use Only
Page #653
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯૬) કોઈનામાં દોષ દેખે છે, વા સાંભળે છે. તે પણ તે દોષીના ઉપર અરૂચિ ધારણ કરતો નથી અને તેની નિન્દા પણ કરતો નથી; ફક્ત તેનામાં રહેલા જે જે સદ્દગુણો હોય છે તેના પ્રતિજ લક્ષ રાખે છે. ગુણદષ્ટિવાલે લાખ કરડે મનુષ્યના સમાગમમાં આવે છે તોપણ, તે સર્વમાં જે જે અંશે ગુણે ખીલ્યા હોય છે તેનેજ દેખે છે, તેથી તે પિતાના આત્માની ઉચદશા કરે છે અને અન્યના આત્માનું પણું ભલું કરવા સમર્થ બને છે. સર્વત્ર ગુણની દૃષ્ટિ ધારણ કરનારાના હૃદયથી પરમાત્મા દૂર રહેતા નથી. ત્રીજી દૃષ્ટિધારકે, પોતાના શુભ મનથી જગતમાં શાન્તિ ફેલાવી શકે છે અને તેમના મનની ઉચદશા થવાથી કોઈના તે શત્રુ બનતા નથી; તેવા પ્રકારના મનુ, સનત વા મહાત્માની કેટીમાં ગણાય છે. ત્રીજી દષ્ટિ ધારણ કરનારાઓ મન, વાણું અને કાયાથી જગતના ઉપર જે ઉપકાર કરે છે તેનું વર્ણન થઈ શકે તેમ નથી. આવી-ત્રીજી દષ્ટિને ધારણ કરનારાની સંખ્યા અલ્પ હોય છે.
અધ્યાત્મજ્ઞાનની રહેણીથી, ઉત્તમ એવી ત્રીજી દષ્ટિની પ્રાપ્તિ થાય છે, માટે પ્રત્યેક મનુષ્ય આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. અધ્યાત્મજ્ઞાનનાં પુસ્તકે વાંચવામાત્રથી કંઈ અધ્યાત્મતત્ત્વ પ્રગટી નીકળતું નથી, પણ વારંવાર અધ્યાત્મજ્ઞાનની હૃદયમાં ભાવના રાખવાથી અધ્યાત્મતત્ત્વની પ્રાપ્તિ થાય છે અને તેથી સર્વ મનુષ્યના આત્માઓને સમભાવની દષ્ટિથી દેખી શકાય છે. અધ્યાત્મભાવનાથી સર્વ જીવોને સમાનદષ્ટિથી દેખી શકાય છે.
ચારે ખંડના મનુ, સમાનદષ્ટિથી એકબીજાને દેખે તે ખરેખર દુનિયાની શાન્તિ સારી રીતે રહી શકે. સર્વ દેશના મનુષ્યોમાં જે સમભાવની દષ્ટિ વધે તે વૈરઝેર અને ખૂનખાર યુદ્ધો નષ્ટ થઈ જાય અને પરસ્પર સાત્વિક પ્રેમ પ્રગટવાથી એકબીજાને સારી રીતે કલ્યાણ કરી શકાય. દુનિયામાં સર્વ જીવોનું ભલું કરવું હોય તો સમાન દષ્ટિ ધારણ કરવી જોઈએ. સમાન દષ્ટિથી સમતાની વૃદ્ધિ થયા કરે છે અને તેથી મહાત્માઓની કેટીમાં પ્રવેશાય છે. સમતાથી પિતાના આત્માની ઉચ્ચતાની સાથે જગતના જીવોની ઉન્નતિ કરી શકાય છે, માટે સંસારને સુધારે અને સંસારમાં સહજસુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તે, સમતાને પ્રાપ્ત કરવાની ખાસ જરૂર છે.
સમતાના પરિણામથી ઘરસંસારમાં પણ સર્વની સાથે પ્રેમ જળવાઈ રહે છે અને સર્વ જી ની સાથે એકસરખે સમાનભાવ વર્ત
For Private And Personal Use Only
Page #654
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯૭) છે. ખરેખર સમતાને પરિણામથી સંસારમાં રહ્યા છતાં પણ સંસારથી નિર્લેપ રહી શકાય છે.
મનુષ્ય, પ્રત્યેક કાર્યો કરતી વખતે હૃદયમાં સમતાને ધારણ કરે તે, ખરેખર તેમને આત્મા ઉચ્ચ થયા વિના રહે નહીં. જગતમાં ગંગાનદી આદિ નદીઓ કરતાં અનતગણી શીતલ એવી સમતા નદી છે; તેમાં મહાત્માઓ ઝીલ્યા કરે છે. સમતાથી મન સ્થિર રહે છે અને તેથી બુદ્ધિ પણ વૃદ્ધિ પામે છે. જેને શ્રી મહાવીર પ્રભુના પગલે ચાલી સમતાને આદર કરવો જોઈએ. સમર્થ પુરૂષોજ સમતાને સેવી શકે છે. અસમર્થ મનુષ્ય મનને કાબુમાં રાખવાને શક્તિમાન્ થતા નથી, તેથી તેઓ સમતાના પ્રદેશમાં વિચારી શકતા નથી. મનના વેગને કાબુમાં રાખવાની જેનામાં શક્તિ પ્રગટી છે, તે સમતાના પ્રદેશમાં વિચરી શકવા સમર્થ થાય છે. સાધુઓ અને સાધ્વીઓ ખરેખર સમતા ભાવવિના ઉચ્ચ થઈ શકતાં નથી. સમતા એ આત્માનો ભાવ પ્રાણ છે. પ્રાણુવિના શરીર ટકી શકતું નથી, તેમ સમતાવિના આત્મા પોતાના સ્વરૂપે રહી શકતું નથી. સમતાને પ્રાપ્ત કરીને યોગીઓ જગતમાં અભુત કાર્ય કરવાને સમર્થ થાય છે. સમતા વિનાનાં તપ, જપ, વગેરે અનુષ્કાને સફળ થતાં નથી. જગતના કેઈ પણ પદાર્થોને ઈષ્ટ વા. અનિષ્ટ ગણ્યાવિના –પ્રારબ્ધને પ્રત્યેક પદાર્થના સંબન્ધમાં જ્ઞાનિયે આવે છે તોપણ, તેઓ ઘણે ભાગે નિર્લેપ રહી શકે છે અને કરડે મનુષ્પો૫ર સાત્વિક ગુણની અસર કરે છે. અસમતાવત મનુષ્ય અનેક પ્રકારનાં ભાષણે વા લેખે લખીને, જેવી સારી અસર દુનિયાપર કરી શકતો નથી, તેવી સારી અસર ખરેખર સમતાવન્ત મનુષ્ય મૌન રહ્યો છતો પણ કરી શકે છે. સમતા ધારક મનુષ્ય, પશુ પંખીઓ વગેરે પ્રાણીઓ ઉપર પણ શાન્તિની અસર કરવા સમર્થ થાય છે. ઉત્તમ પ્રકારની ક્ષમા અને ઉત્તમ પ્રકારની દયા તથા ઉત્તમ જ્ઞાન અને ઉત્તમ સંન્યાસને પણ સમતામાં સમાવેશ થાય છે. સમતાથી આત્માની સર્વ પ્રકારની શક્તિનો પ્રકાશ થાય છે, માટે ભવ્ય મનુષ્યએ સર્વ પ્રકારનાં વ્યાવહારિક કાર્યો તથા પારમાર્થિક કાર્યો કરતી વખતે સમતાને હૃદયમાં ધારણ કરવી. સમતાનું સ્વરૂપ જાણુને તેને આચારમાં મૂકવાની દરરેજ ટેવ પાડવી. ક્ષણે ક્ષણે સમતાના પાઠનો અભ્યાસ કરવાથી આત્મા સમતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે અને જાગ્રત થએલી સમતા પિતાના પરમાત્મા પ્રભુને પ્રાપ્ત કરે છે,
For Private And Personal Use Only
Page #655
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯૮) पद ९१.
(ા મી.) वारोरे कोइ परघर रमवानो ढाल ॥ न्हानी वहुने परघर रमवानो ढाल ॥ _| T વાળી ! परघर रमतां थइ जूठा बोली, दे छे धणीजीने आल.॥
| વારો. अलवे चाला करती हीडे, लोकडां कहे छे छीनाल॥ उलंभडा जण जणना लावे, हैडे उपासे साल. ॥ वारो० ॥ २ ॥ बाइरे पडोसण जुओ ने लगारेक, फोकट खाशे गाल ॥ आनन्दघन प्रभु रंगे रमतां, गोरे गाल झबूके जाल. ॥वारो०॥३॥
ભાવાર્થ-સમતા ઉત્તમ સ્ત્રી છે, તેથી તે આત્માના ઉપર અત્યંત પ્રેમ ધારણ કરે છે. અશુદ્ધ ચેતના, પ૨પુલ વસ્તુઓના સંબધથી ક્રોધાદિકના પરભાવરૂપ પરઘરમાં રમવા ચાલી જાય છે અને તેથી તે કર્મની અશુદ્ધતાને ધારણ કરીને અશુદ્ધ ચેતનારૂપે બની રહે છે. મનુષ્યના દુર્ગણે અવલોકવા, અન્ય આત્માઓનું બુરું ઈચ્છવું, પરવસ્તુઓને પિતાની કરવામાટે અનેક પ્રકારની પ્રાપંચિક કળાઓને વિચાર કરે, મનુષ્યની હીનતા કરવા માટે તેના ઉપર આળ મૂકવાં, પર ઉત્કર્ષ દેખીને તેને અપકર્ષ કરવા પાપના વિચારે કરવા, ગમે તેના દે જોવાની ટેવ પાડવી, હિંસા, જૂઠ, ચેરી, વ્યભિચાર આદિ કુકર્મોના વિચારો કરવા, સ્વાર્થની બાજી રમવાની યુક્તિ શેધવી, દુનિયાને ઠગવા માટે અનેક શોધ કરવી, પ્રાણીઓ ઉપર દ્વેષ ધારણ કરીને તેનું બુરૂ કરવા અનેક પ્રકારના ફત કરવા, વિષયાગ અને મેજ-શોખના વિચાર કરીને અનેક પ્રાણીઓના પ્રાણની આહુતિ લેવાય એવા પ્રયત્નો કરવા, કેટલાક પ્રાણએને પિતાના માનવા અને કેટલાકને બુરા માનવા, મનુષ્યોની હાંસી કરવી, પ્રાણીઓને રીબાવવાના ઉપાય શોધવા, કપટથી અસત્ય ભાષણ કરવું, યુદ્ધોની સામગ્રીઓ તૈયાર કરવી અને આત્માને નહિ માનતાં જડવાદના સિદ્ધાતને સ્વીકાર કરે; ઈત્યાદિ અશુદ્ધ ચેતનાનું પ્રવર્તન છે. નીચે પ્રવૃત્તિ કરનારી અશુદ્ધ ચેતના છે, તેથી તે ન્હાની વહુ ગણાય છે. સમતા સમજુ અને પરહિત કરનારી છે, તેથી તે અશુદ્ધ ચેતનાને હિત શિક્ષા દે છે, કિન્તુ અશુદ્ધ ચેતના તેને ગણકારતી
For Private And Personal Use Only
Page #656
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯) નથી અને નીચે પ્રવૃત્તિમાં વહ્યા કરે છે. સમતાએ જાણ્યું કે મારા કથનની અશુદ્ધ ચેતનાને અસર થતી નથી, માટે હું કેઈને આ વાત જણાવું કે જેથી અન્ય કે ઈ-નાની વધૂને સ્વશક્તિથી ઠેકાણે લાવે. સમતા ખરેખર આત્માની માટી વધૂ છે અને અશુદ્ધ ચેતના નાની વધૂ (વહુ) છે. ઉપર્યુક્ત એકાદશ વિચાર કરીને તે, લેકેને આ પ્રમાણે જણાવે છે કે, અરે કઈ ઉપકારી પુરૂષ ! નાની વધૂને પરઘર રમવાને ચાલ પડી ગયો છે તેને વાર-હઠાવો. રાગ અને દ્વેષોગે પરભાવરૂપ ઘરમાં રમતાં તે જૂઠાબેલી બની છે. સત્ય તત્ત્વને અસત્ય કથે છે અને અસત્ય તત્ત્વને સત્ય કથે છે. ધર્મને અધર્મ કથે છે અને અધર્મને ધર્મ કળે છે. જડધર્મને ચેતનધર્મ તરીકે કહે છે અને આત્મવામિ ઉપર અનેક પ્રકારનાં આળ ચઢાવે છે. આત્મજ્ઞાન, દર્શન અને ચારિત્રધર્મને વગોવે છે. ધર્મોનો આત્મા પર આરોપ કરે છે. આત્માનાં જે જે કૃત્ય ન હોય તેને આત્માનાં કહે છે. વિભાવિક ધર્મને આત્માનો કહીને ખરેખર તે આત્માના ઉપર આળ ચઢાવે છે. અશુદ્ધ ચેતના આવા ચાળા કરીને પ્રવૃત્તિ કરે છે, તેથી લકે તેને છીનાલ કથે છે. આત્માની શુદ્ધ સંગતિને ત્યાગ કરીને રાગ દ્વેષરૂપ પરપુરૂષની સાથે રમતા કરવાથી જ્ઞાની લેકે અશુદ્ધ ચેતનાને છીનાલ કહે, તો તેમાં કંઈ ખોટું નથી. અશુદ્ધ ચેતના પ્રત્યેક મનુષ્યના ઉપાલને પામે છે, કારણકે પ્રત્યેક મનુષ્ય સાથે તે દ્વેષ, પરિતાપ વગેરે કરે છે, તેથી લોકોમાં તેનું માન ઘટયું છે. “અશુદ્ધતાથી કેને ઠપકે ન મળે અને કોણ માનની હાનિ ન કરે?” અશુદ્ધ ચેતનાથી મન, વચન અને કાયાની પણ વિપરીત પ્રવૃત્તિ થાય છે. કેઈ પણ મનુષ્ય અશુદ્ધ ચેતનાની અનીતિમય ચેષ્ટાને દેખ્યા પછી, ઠપકે આયાવિના રહેતું નથી; આવી તેની પ્રવૃત્તિથી તે હૃદયમાં શલ્ય ઉત્પન્ન કરે છે.
સમતા, સુમતિ અને શ્રદ્ધા વગેરે પાડોસણને કથે છે કે –તમે લગારેક અર્થાત્ અલ્પ પણ દેખો; અને અશુદ્ધ ચેતનાને ઠેકાણે લાવો, નહિ તે એ ફેકટ ગાળ ખાશે. જે તે પરભાવરૂપ અશુદ્ધતાનો ત્યાગ કરીને આનન્દના ઘનભૂત એવા આત્માની સાથે રમતા કરે છે, તેના સ્વસ્વભાવરૂપ ગોરા ગાલ ઉપર ઉપગરૂપ ઝાલ ઝબુકે, અર્થાત્ ઝાલ નામનું આભૂષણ તેના કાનમાં ઘાલવાથી તેના ગાલ ઉપર પ્રકાશ પડે. સમતાના આ કથનને સારાંશ એ છે કે, જે અશુદ્ધચેતના પોતાની ભૂલ સમજીને હવેથી આત્માની સંગતિ કરે અને પરપુગલ વસ્તુના ઘરમાં ન જાય તો તેના ઉપર આત્મપતિની કૃપા થાય અને તેથી તે અનુભવ
For Private And Personal Use Only
Page #657
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦) જ્ઞાનનું શ્રવણું કરી શકે અને તેના મુખપર આનન્દની છાયા છવાઈ જાય; આત્માની સાથે રમણુતા કરતાં અશુદ્ધચેતના તે શુદ્ધચેતનારૂપે બદલાઈ જાય છે. રાગ અને દ્વેષના સંબન્ધથી દૂર થએલી ચેતનાને શુદ્ધચેતના કહેવામાં આવે છે. રાગ અને દ્વેષની અશુદ્ધતાથી કંઈ એકદમ દૂર થઈ શકાતું નથી. ચેતનાને રાગ અને દ્વેષના સંબન્ધવિનાની કરવાનો પ્રતિદિન અભ્યાસ કરવો. રાગ અને દ્વેષવિનાની ચેતના તેજ સર્વોત્તમ ચેતના કહેવાય છે. ચેતનાની અર્થાત્ જ્ઞાનની સર્વોત્તમતા કરવામાટે, ચારિત્રહનીયને જીતવા દરરોજ પ્રયત્ન કરવો જોઈએ. રાગ અને દ્વેષ સહચારિણાનથી દુનિયાનું તેમજ પોતાનું ઉત્તમ શ્રેય: સાધી શકાતું નથી, અર્થાત રાગ અને દ્વેષની વૃદ્ધિ કરનારા જ્ઞાનથી, કેઈનું શ્રેય સાધી શકાતું નથી. કહ્યું છે કે,
यज्ज्ञानमेव न भवति, यस्मिन्नुदिते विभाति रागगणः । तमसः कुतोऽस्तिशक्ति दिनकरकिरणाग्रतः स्थातुम् ॥ १ ॥
જે જ્ઞાન પ્રગટે છતે રાગદ્વેષાદિ સમૂહ પ્રગટે, તે જ્ઞાનને જ્ઞાનજ ગણાય નહિ. તમની શી શક્તિ છે કે તે સૂર્યના કિરણ આગળ રહી શકે
જે જે અંશે રાગ અને દ્વેષાદિ કષાયોને નાશ થાય છે, તે તે અંશે ચેતનાની શુદ્ધિ થાય છે અને તે તે અંશે આત્માની ઉચ્ચતા કહેવાય છે. આત્માના સ્વરૂપમાં રમણતા કરવાથી જ શુદ્ધચેતના પ્રગટે છે, એમ લેખકને સ્વાનુભવ છે.
पद ९२.
(૪ જાનડો) दरिसन प्रानजीवन मोहे दीजे, बिन दरिसन मोहि कल न परतु है। तलक तलक तन छीजे ॥
રિસન ને ? कहा कहुं कछु कहत न आवत, विन सेजा क्युं जीजे ॥ सोहुँ खाइ सखी काउ मनावो, आपही आप पतीजें ॥द० ॥२॥ देउर देराणी सासु जेठाणी, युही सब मिल खीजें ॥ आनन्दघनविन प्रान न रहे छिन, कोडी जतन जो कीजेद० ॥३॥
ભાવાર્થ–સમતા પિતાના આત્મસ્વામિને કયે છે કે, હે પ્રાણ
For Private And Personal Use Only
Page #658
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦૧ ) જીવન! મને આપ દર્શન દે. આપશ્રીનાં દર્શન કર્યાવિન મને કળ પડતી નથી–મને અંશ માત્ર પણ ગમતું નથી. માછલી જેમ જલના વિગે તરફડે છે અને તેનું શરીર બળે છે, તે પ્રમાણે હે સ્વામિન્ ! આપના દર્શનવિના મારે જીવ તલપે છે અને શરીરમાં અગ્નિ ઉઠે છે. વિરહાનલથી શરીર બળે છે, તેને ઉપાય ફકત આપનાં દર્શન વિના અન્ય નથી. સમતા કથે છે કે, હે સુમતિ! હું વારંવાર આ સંબધી શું કહું? હવે આના કરતાં વિશેષ કહેવાનું ક્યાંથી લાવું ? આટલું કહેતાં ચેતન ન આવે તે હવે કથવાનું કંઈ બાકી રહેતું નથી. મારા સ્વામિવિના સ્થિરતારૂપ શયાની શોભા અંશમાત્ર નથી. હે સુમતિસખી! સોગન ખાઈને હું તમારીજ છું, એવા શબ્દોના કથનદ્વારા હવે શા માટે ચેતનને મનાવે છે? હવે તે પિતાની મેળે તે સમજશે; વારંવાર મનામણું કરવાની કંઈ જરૂર નથી. પોતાની મેળે મનુષ્ય અને સમજીને પિતાના માર્ગે ચાલે છે. વાયથી કરવામાં ન આવે તે હાયથી કરવામાં આવે છે, માટે હે સખીઓ ! એની મેળે પોતાના ઘેર સ્વામી આવશે. વિવેકરૂપી દીયર, સરલતારૂપ દેરાણી, મુક્તિરૂપ સાસુ, શુદ્ધઉપગરૂપ સસરે, ઈત્યાદિ કુટુમ્બના મનુષ્ય પણ ૫તિના વિયોગે પોતાના સહજ સ્વભાવને મૂકી મારા ઉપર ખીજે છે. પતિના વિયોગે રસ્તામાં ચાલનાર મનુષ્ય પણ સ્ત્રીને ધમકાવે છે, ત્યારે આ બાબતમાં તે શું આશ્ચર્ય? સમતા કર્થ છે કે, હે સુમતિસખી ! આનન્દના સમૂહભૂત એવા આત્મસ્વામિ વિના મારા પ્રાણુ કરે ઉદ્યમ કરતાં એક ક્ષણમાત્ર પણ હવે રહેવા શક્તિમાન નથી. હવે હે સખી ! વિયોગના દુ:ખની પરાકાષ્ટા આવી ગઈ છે. સમતાની આવી દશા
સ્વામિના અત્યન્ત મેળાપને જણાવે છે. ક્ષપકશ્રેણિએ ચઢતાં પિતાના શુદ્ધચેતનને મળવાની આવી તાવિક પ્રવૃત્તિ થાય છે. પિતાના સ્વામિના. દર્શનમાં તમય થએલી સમતા, ખરેખર આત્માને પ્રાપ્ત કરી શકે છે; એમ શ્રી આનન્દઘનજીક છે.
पद ९३.
(રાજા રક.) (મુને મારા માપવીવારે મઢવાનો શોઃ I g શી ) मुने महारा नाहलीयाने मलवानो कोड ॥ हुँ राखं माडी कोइ मुने बीजो वलगो झोड. ॥ मुने० ॥१॥
. ૫૧
For Private And Personal Use Only
Page #659
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦૨) मोहनीया नाहलीया पांखे महारे, जग सवि ऊजड जोड ॥ मीठा बोला मनगमता नाहजी विण, तन मन थाये चोड.॥मुने०॥२॥ कांइ ढोलीयो खाट पछेडी तलाइ, भावे न रेसम सोड॥ अवर सबे महारे भलारे भलेरा,महारे आनन्दधन शर मोड ॥मुने०॥३॥
ભાવાર્થ-અનુભવજ્ઞાનપરિણતિ કથે છે કે, મને મારા સ્વામિને મળવાનો મનોરથ થયો છે. સમ્યગ્નમતિરૂપ માતાને અનુભવજ્ઞાન પરિ
તિ કથે છે કે, હે જનની ! હું મારા સ્વામિને મળવાની ઈચ્છા રાખું છું પણ મને અન્ય કોઈ ભૂત જે વળગે છે.-મેહ એ ભૂતસમાન છે, અને તેથી અનુભવજ્ઞાન પરિણતિને મેહની સંગતિ બીલકુલ ગમતી નથી. જેને મેહની દુષ્ટતાનો અનુભવ નથી તેને મેહ પારે લાગે છે, પણું અનુભવજ્ઞાન પરિણતિને તો મેહની દુષ્ટ પ્રવૃત્તિનો અનુભવ થાય છે, તેથી તે મેહને ભૂતસમાન ગણીને તેનાથી દૂર રહેવા પ્રયત્ન કરે છે, અર્થાત અનુભવજ્ઞાન પરિણતિને મેહ બીલકુલ ગમતો નથી. જગ
ની સ્થલ ભૂમિકામાં જોતાં માલુમ પડે છે કે, મેહના તાનથી જગતના જે વિવિધ ચેષ્ટાઓવડે નાચે છે, કદે છે, રૂવે છે, હેર મારે છે અને હસે છે–ક્ષણમાં આનન્દી દેખાય છે અને ક્ષણમાં દીન બની જાય છે, એમ મોહની ચેષ્ટામાં આખું જગત્ ફસાયું છે. મનુષ્યોને ઉશ્રેણિપર ચઢતાં મેહ મહાવિધ્ર કરે છે. પ્રોફેસરે, રાજાઓ અને લક્ષ્મીવતે મેહ નાટકનાં પાત્ર બને છે. મોહની આજ્ઞા પ્રમાણે જે પ્રવર્તે છે તે મહેનો દાસ છે. મનુષ્ય, મોહના સેવકે થઈને પિતાને સ્વામી કહેવરાવે છે અને પોતાની આજ્ઞા મનાવવા પ્રયત્ન કરે છે, તે ખરેખર મેહનીજ ચેષ્ટા છે. મેહના યોગથી જેઓ અન્ય મનુને સ્વામી તરીકે કપે છે, તેમાં તેઓ મહાભૂલ કરે છે. મોહથી મનુ અન્યની સાથે સંબંધ બાંધે છે કિન્તુ તેઓ અને નિત્યસુખને અનુભવ કરી શકતા નથી. મેહના રોગે મનુષ્ય યત્ર યત્ર સુખાર્થ સ્વાર્પણ કરે છે, તત્ર તત્ર તેમને દુઃખને જ અનુભવ આવે છે. સિકંદ૨ બાદશાહ જેવાઓ પણ મેહથી અને સુખ પામ્યા નહિ. દુનિયા મેહબુદ્ધિથી સુખની શોધ કરવા અનેક પ્રકારની કળાએ કરે છે, કિન્તુ અદ્યાપિ પર્યત કેઈએ જડ પદાર્થોથી સત્ય સુખ પ્રાપ્ત કર્યું નહિ. મેહથી રાજાઓ મોટાં મોટાં યુદ્ધ કરીને રક્તની નદીઓ વહેવરાવે છે અને દુનિયાની પાયમાલી કરે છે, પણ સત્યસુખની ગંધ પણ તેઓ પ્રાપ્ત કરી શકતા નથી. મેહથી મનુષ્યના મનમાં એવી પ્રેરણું થાય છે કે –“અન્ય દેશીઓને તાબે કરવા જોઈએ, નૌકા સૈન્ય
For Private And Personal Use Only
Page #660
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦૩) વધારવું જોઈએ, દેશલાભ અને વ્યાપારલાભ માટે અનેક યુદ્ધો કરીને અન્ય મનુના પ્રાણસાટે પણ આગળ વધવું જોઈએ તેમજ મોહના લીધે એવા વિચારો થાય છે કે, “સમતા અને આધ્યાત્મિક વિદ્યાથી મારમારા અને યુદ્ધ કરવાની શક્તિને નાશ થાય છે, માટે સમતા અને આધ્યાત્મિક વિદ્યાને દાબી દેવી જોઈએ, દયાથી મનુષ્પો બાયલા બની જાય છે અને તેથી અન્ય દેશના લોકેના તાબા નીચે રહેવું પડે છે, માટે દયાને દરિયામાં હડસેલવી જોઈએ, પરભવ કેણે દીઠે છે, ધર્મનાં ફળ કેણે દીઠાં છે, સાધુઓ પરભવ અને ધર્મનાં ફળ દેખાડીને મનુષ્યોને દયામય બનાવે છે, માટે સાધુઓને બોયકેટ કરો જોઈએ” એવા વિચિત્ર ફવિચારે મેહના લીધે થાય છે. મેથી, લક્ષ્મી છે તે જ સારભૂત છે, ઇત્યાદિ અનેક કુવિચારે થયા કરે છે; મહના આવા દુષ્ટ વિચારોને અનુભવજ્ઞાન પરિણતિ જાણે છે, તેથી તે મહને ભૂતસમાન માને છે અને આત્મપતિમાંજ પ્રેમને અવધિ ધારણ કરે છે.
જગતમાં માહથી મારું મારું કરનારા મનુષ્યનાં શરીર ધૂળ ભેગાં થઈ ગયાં. ખરેખર મોહની ઘેનમાં ઘેરાયેલા મનુષ્ય, દેશમાં, જાતિમાં, ફળમાં અને અન્ય બાબતોમાં મમત્વ કપીને લડી મરે છે. આર્યાવર્તની પાયમાલી કરનાર મેહ છે. જ્યારે રજોગુણ અને તમોગુણરૂપ મેહની વૃદ્ધિ થાય છે ત્યારે, દેશની પાયમાલી થાય તેવાં યુદ્ધો, કલેશે અને સ્વાર્થપણાનાં દુર્લક્ષણે-મનુષ્યોમાં પ્રગટી નીકળે છે. રજોગુણ અને તમગુણથી થએલો ઉદય ખરતા તારાના પ્રકાશની પેઠે ચિરસ્થાયી રહેતો નથી. પાંડવો અને કોની મહાભયંકર લડાઈમાં રજોગુણ અને તમોગુણરૂપ મેહનું સામ્રાજ્ય પ્રવર્યું હતું અને તેથી આર્યભૂમિની પડતી દશા થઈ છે. પૃથુરાજ ચૌહાણ અને જયચન્દ્રને પરસ્પર લડાવનાર, અહંકાર, ઈર્ષા, ક્રોધ અને નિન્દાદિ દોષરૂપ રજોગુણ અને તમોગુણરૂપ મેહ હતે. તમોગુણરૂપ મોહ કલિયુગ, જેના હૃદયમાં પ્રવેશ કરે છે તેની અવનતિ કવિના રહેતો નથી. કરણઘેલાના મનમાં પ્રવેશ કરનાર કામરૂપ મેહ હતો અને તેણેજ તે સમયે ગુર્જર ભૂમિનું રાજ્ય, યવનેના હાથમાં સેપ્યું. મેહ કોઈ વખત પરસ્પરની નિન્દાનું રૂપ લઈને મોટા મોટા પુરૂષોને પણ લડાવી મારે છે. દરેક ધર્મના આચાર્યોને પણ લડાવી મારનાર મેહ છે. મુસભાના કેટલાક બાદશાહોએ મોહના ગે હિન્દુઓને રીબાવી રીબાવી મારી નાખ્યા અને હોજનાં પાણી પાયાં; તેમજ કેટલાક બીજા ધર્મવાળાઓના મનમાં પણ મેહે પ્રવેશ કર્યો અને તેઓને જોર-જુલમથી પોતાનો ધર્મ વધારવાનું જણાવ્યું. આ
For Private And Personal Use Only
Page #661
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦૪) રીતે કંચન અને કામિનીની લાલચમાં મનુષ્યને ફસાવીતેમની અત્તરની લક્ષ્મી મેહે લૂંટી લીધી. અરે મેહ ! તારું અપરંપાર જેર છે. બ્રહ્મા અને મહાદેવ સરખા પણ તારા સેવક બની ગયા છે!!
રાજાઓના મનમાં રાજ્યલોભ અને દેશલેભ કરાવનાર તું છે. અરે મેહ! તું જ્યાં પેસે છે ત્યાં ક્રોધ, માન, માયા, લેભ, કલેશ, નિન્દા, હિંસા, જૂઠ, ચોરી, વ્યભિચાર, મારામારી, લડાઈ ઈષ્ય, અવિશ્વાસ, અશ્રદ્ધા, વિશ્વાસઘાત, આળ અને સ્વાદિ દેજ દેખવામાં આવે છે. અરે મહ! તું મનુષ્યને રાક્ષસ અને વિકરાળ સિંહ જેવો બનાવે છે. અરે મેહ ! તું જેને વળગે છે તે મનુષ્ય, ચંચળ બને છે અને માયાના પાશમાં સપડાય છે. અરે મેહ! તું પિપલીલાના પાખંડને વિસ્તારીને જગતના જીવોને બહુ હેરાન કરે છે. અરે મેહ! તું જેને દુઃખી કરે છે તેમાં તને શું લાભ છે? ક્રોધ, માન, માયા અને લોભાદિ આકૃતિને ધારણ કરનાર મેહ મહામલ્લ છે, તેને જે જીતે છે તેને કરોડો વખત નમસ્કાર થાઓ. મોહે બ્રાહ્મણનું પ્રાબલ્ય ટાલ્યું. મોહે મુસભાનું પ્રાબલ્ય હર્યું. મેહે મરાઠાઓનો ઉદય ર્યો. મોહે રજપુતેને રજ જેવા હલકા કરવા પ્રયત્ન કર્યો અને હજી કરે છે, અર્થાત કામ, ક્રોધ, મોજમઝા, ઈર્ષ્યા, અભિમાન, વ્યભિચાર, લેભ અને સ્વાર્થ આદિ દેવરૂપ મહ, જે દેશમાં, જે પ્રજામાં, જે નાતમાં અને જે કુટુંબમાં પ્રવેશ કરે છે તેની તે પાયમાલી કરે છે. યાદવોને પણ પરસ્પર લડાવી મારનાર મહ હતા. મેહના અશુભ વિચારોથી મન પર ખરાબ અસર થાય છે અને તેની અસર શરીરપર થાય છે, તેથી શરીરમાંથી મળ પણ પૂર્ણ બહિર. નીકળતો નથી અને શરીરમાંના રક્તપ્રવાહની ગતિને પણ મન્દ કરી દે છે. મોહના અશુભ વિચારોથી શરીર, વાણું, મન અને આયુષ્ય ઉપર ખરાબ અસર થાય છે. મોહના કુવિચારે સેવવાથી મનુષ્યોનું બાહ્ય તથા આન્તરિક બળ ઘટે છે. મેહના આવેશથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની ઘણી હાનિ થાય છે. મોહના કવિચારોથી કૃષ્ણલેશ્યાનું જોર વધે છે અને તેની અસર શરીરપર થાય છે અને તેથી-કાયાથી પાપકૃત્યો પણ તુર્ત થઈ જાય છે.
મેહના આવેશેથી પ્રમાણિકપણું ટળી જાય છે અને આત્માના ગુણેને તિભાવ થાય છે. બાલ, યુવાન અને વૃદ્ધ મનુષ્યોને નાટકીયાની પેઠે નચાવનાર, એવા મેહની લીલાનો પાર પામી શકાતો નથી. મોહ પરસ્પર મનુષ્યોનાં હૃદય મળવા દેતા નથી. આ મારું અને આ તારું આવો. બાહ્ય વસ્તુઓમાં ભેદભાવ કરાવીને મનુષ્યોને અન્તરમાં ન ઉતરવા દેનાર મેહ છે. આશાની મીઠી હવામાં ગુલ્તાન કરાવનાર મેહ છે.
For Private And Personal Use Only
Page #662
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૦૫ )
માહથી મનુષ્યે વેરની પરંપરાના વિચારો કરીને જગત્માં સ્થિર થાય છે. માહથી મનુષ્યા સંકુચિત દષ્ટિ ધારણ કરીને જગત્પ કુટુંબને દુઃખથી પીડાયલું દેખતાં છતાં પણ જગતનું દુઃખ હરવાને આંખ આડા કાન કરે છે. આધ્યાત્મિક શક્તિયાના પૂર્ણ વિકાસ કરવામાં મેહે જેટલાં વિદ્ય નાંખ્યાં છે તેટલાં અન્ય કોઇએ નાંખ્યાં નથી. હાલની સુધારાની કેળવણીમાં પણ માહે પોતાનું સામ્રાજ્ય વધાર્યું છે અને ફ્લેશ, સંપ, હિંસા, સ્વાર્થ, વિષયલંપટતા અને નાસ્તિકતા વગેરે દાષાના પ્રગટભાવ કર્યો છે. વાયુના કરતાં અને વિદ્યુટ્ના કરતાં પણ માહની અત્યંત મળવાન ગતિ છે. અજ્ઞમનુષ્યાના મનમાં તે તેની પૂર્ણ સત્તા પ્રવર્તે છે. અગમનુષ્યા જોકે શારીરિક અને વ્યાપારિક મળવાળા હોય છે, છતાં તેની દૃષ્ટિમાં, વાણીમાં અને મનમાં, મોહનું પૂર્ણ સામ્રાજ્ય પ્રવર્તતું દેખાય છે. મેાહનું કંઈ રાક્ષસ જેવું મોટું શરીર નથી. તેના ઉપર તેાપ અને બંદુકના મારો પણ અસર કરી શકતા નથી. તેમ મહુને પકડવામાં હાથના પણ ઉપયોગ થઈ શકતા નથી, અર્થાત્ ચર્મચક્ષુથી માહુ દેખી શકાતા નથી. માહથી મનુષ્યો એક બીજાને શત્રુ કલ્પીને પરસ્પરના નાશ કરવા પ્રયત્ન કરે છે. મેાહથી મૂઢ બની ગએલા મનુષ્યા, જડ વસ્તુરૂપ લક્ષ્મીની કિસ્મત આગળ આત્માના ધર્મને હિસાબમાં ગણતા નથી. માહી મનુષ્યા, સત્ય આત્મધર્મે મૂકીને જડવસ્તુએટની પ્રાપ્તિમાટે મનુષ્ય જીવનની સાર્થકતા અવમેધે છે. માહિમનુષ્ય, સ્વપ્રવૃત્તાંતસમ સાંસારિક ખેલેામાં નિત્યપણું ક૨ે છે. માહિમનુષ્યો, ઔદયિકભાવની ચેષ્ટામાં સદાકાલ લયલીન રહે છે. મનુષ્યોની પડતીનું મૂળ કારણ મેાહના અશુભ વિચારે છે. માહના વિચારોના તાબામાં રહીને જે ઉચ્ચ થવાની આશા રાખે છે તે મિથ્યા ભ્રાન્તિમાં ફસાય છે. ભારતવાસી ક્રોધ, માન, માયા અને લાભરૂપ મેાહના કુવિચારોના ત્યાગ કરે તે તે દેવાના જેવી શક્તિયેા પ્રાપ્ત કરી શકે, એમાં કંઈ આશ્ચયૅ નથી. જેાની પડતી કરાવવામાં માહે જેટલું અશુભ કર્યું છે તેટલું અન્ય કોઇએ કર્યું નથી. જૈનધર્મના સિદ્ધાન્તાના ફેલાવા ફરવામાં માહે આડા આવીને જે વિશ્ન કર્યું છે, તેવું વિધ્ર મેહવિના અન્ય કોઈ કરનાર નથી. મનુષ્યેાની પાયમાલી કરવામાં મેહે જરામાત્ર કચાશ રાખી નથી. જગત્માં શાન્તિના ફેલાવા કરવા મહાત્મા પ્રયન કરે છે, કિન્તુ માહ તે કાર્યમાં વિશ્ર્વ કરે છે અને મહાત્માઓમાં પણુ કલેશના કાંટા પ્રક્ષેપે છે. રાત્રી અને દિવસ માહ જાગ્રત રહે છે અને જગત્ના જીવાને પેાતાના વશમાં રાખવા પ્રયત્ન કરે છે. ભરત અને બાહુબલીને લાભ અને માનાકારનું રૂપ ધારણ કરાવીને માહે યુદ્ધમાં ઉતાર્યાં
For Private And Personal Use Only
Page #663
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦૬) હતા અને કરે મનુષ્યને ઘાણ કાઢ હતે. કામને આકાર ગ્રહણ કરીને મોહે રાવણના મનમાં પ્રવેશ કર્યો હતો અને પોતાની શક્તિની પ્રેરણુથી સીતાનું હરણ કરાવીને, તથા રામની સાથે મહાન યુદ્ધ કરાવીને તેમાં રાવણનો નાશ કરાવ્યું. પાંડવોની પાસે જુગાર રમાવનાર પણ મેહ હતો. ચેડા રાજા અને કેણુક રાજા વચ્ચે મહાભારત યુદ્ધ કરાવનાર પણ મેહ હતેઅમરેન્દ્ર સરખાને પણ તે લડાઈમાં લાવનાર મોહ હતો. સિકંદર બાદશાહને હિન્દુસ્થાન ઉપર ચડાઈ કરવામાં મેહની પ્રેરણે હતી. શિથિયન લેકેની સ્વારીઓથી હિન્દુસ્થાનની પાયમાલી કરાવનાર મહ હતો.
મહમદગીજનીના હૃદયમાં પેસીને તેને હિન્દુસ્થાન ઉપર સ્વારી કરવાની પ્રેરણું કરનાર મોહ હતો. અલ્લાઉદ્દીન બાદશાહની કૂર વૃત્તિ કરાવનાર મેહ હતો. જેને જેને મેહ કહે છે તેને મુસહ્માને શેતાન કહે છે. દિલ્હીના બાદશાહનાં કુટુંબમાં ઈર્ષ્યા, લોભ, સ્વાર્થ, અને હિંસારૂપે પ્રવેશ કરીને દિલ્લીના બાદશાહનું રાજ્ય નષ્ટ કરાવનાર પણ હજ હતે. હિન્દુસ્થાનના રાજાઓમાં કલેશ, કુસંપ, વૈર, ક્રોધ, વ્યભિચાર, વિષયાત્પપણું, સ્વાર્થ, વિરોધ, ઠગાઈ અપ્રમાણિકપણું, આલસ્ય, દારૂ, ભાંગ અને અફીણ વગેરેના વ્યસનમાં પાડનાર અને લુંટફાટ, ચેરી, વિશ્વાસઘાત, અહંકાર, અજ્ઞાન અને નિન્દા વગેરેના દો પ્રગટાવીને તેઓની પાયમાલી કરાવનાર મેહજ હતું અને હાલ પણ અજ્ઞાનના ખાડામાં ઉતારનાર મોહજ છે. દેશ, નાત, જાત અને સમાજના મનુષ્યને સ્વાર્થ, વ્યભિચાર, અજ્ઞાન, ઈષ્યો, કોધ, અહંકાર, કપટ લેભ અને હાજીહામાં ફસાવીને, તેમની મોહે પાયમાલી કરી છે, તેમ છતાં હજી તેઓની આંખ ઉઘડતી નથી અને મેહના તાબે રહીને પોતાની ઉન્નતિ કરવા ધારે છે તે ખરેખર આશ્ચર્ય છે. જૈન સાધુઓ તથા શ્રાવકમાં પણ પરસ્પર ઈળ્યો કુસંપ અને નિન્દા આદિથી ભેદ કરાવીને કલેશનાં બીજ, મોહે વાવ્યાં છે અને ભવિષ્યમાં વાવશે. જ્ઞાતિમાં, સંઘમાં અને દેશમાં સંપના વિચારો ફેલાય છે કે તુર્ત મેહ, કુર્સપના વિચારો ફેલાવીને સંપનું નામ નિશાન પણ રહેવા દેતા નથી. પતિ અને પત્ની વચ્ચે કુસંપ કરાવીને ઘરનાં ઘર મોહે ઉખેડી ના
ખ્યાં છે અને વર્તમાનમાં ઉખેડે છે. પિતા અને પુત્ર વચ્ચે, માતા અને પુત્રી વચ્ચે દુશમનાવટ કરાવનાર, કલેશ, નિન્દા, સ્વાર્થ, અહંકાર અને અવિનયરૂપે મેહજ જણાય છે. ભિન્નત્વ કરાવનાર મેહની લીલા અપરંપાર જણાય છે ! સહોદર ભ્રાતાઓમાં અને ભગીનીઓમાં અવિશ્વાસ, વિશ્વાસઘાત, સ્વાર્થ, કલેશ અને કુસંપ કરાવનાર મોહજ છે. અરે મેહ!
For Private And Personal Use Only
Page #664
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦૭) તું જ્યાં દૂધ પીવાનું હોય છે ત્યાં વિષ પીવાનું કાર્ય કરે છે. એકરસરૂપ જેનાં હદય થવા આવ્યાં છે એવા મિત્રોમાં પણ અનેક હેતુઓદ્વારા કલેશ કરાવનાર હે મેહ! તું છે. જેઓને પરસ્પર ઉત્તમ પ્રેમ છે એવા મનુષ્યોમાં પણ કેલેશની હોળી પ્રગટાવનાર અરે મેહ ! તુંજ છે. પ્રીતિનું પાત્ર બનેલી બેનને લડાવી મારનાર મેહ છે. ગુરૂ અને શિમાં કપટ, ઈર્ષ્યા, સ્વાર્થ આદિ દોષે પ્રગટાવીને ગુરૂ શિષ્યને ભેદ પડાવનાર મહ છે. જેની કિસ્મત ન થાય એવા શુદ્ધ પ્રેમનો નાશ કરીને, તેને ઠેકાણે દ્વેષ, અપ્રીતિ અને વૈર વૃદ્ધિરૂપ કુસંસ્કારનું બીજ રોપનાર મોહ છે. સમુદ્રમાં જેમ તરંગે અનેક આકારરૂપે ઉત્પન્ન થાય છે, તેમ મેહ પણ મનુષ્યના હૃદયમાં અનેકાકારરૂપે ઉત્પન્ન થાય છે. ભિન્ન ભિન્ન દેશમાં ઉત્પન્ન થએલા મનુષ્યના હૃદયમાં, હે મેહ! તું દેશાભિમાન, જાત્યાભિમાન, મૂળાભિમાન અને રૂપાભિમાન આદિ આકારવડે દાખલ થઈને, દેશ દેશના મનુષ્યના હૃદયમાં ભેદભાવ, કુસંપ અને સ્વસ્વાર્થના દોષે પ્રગટાવીને, પ્રત્યેકને હેરાન કરીને તેઓનું અહિત કરે છે. હે મેહ! તારી સંગતિથી મનુષ્ય, સિંહ,
અને બાજની પેઠે કૂર બનીને મનુષ્યનાં હદય ચૂસે છે અને જીવતાં છતાં પિતાના હૃદયમાંજ દુ:ખની ચિતા સળગાવે છે. હે મેહ! તું મંગલના ઠેકાણે સમશાન બનાવે છે અને તેમાં પ્રાણીઓને હોમે છે. હે મેહ! તું સમતારૂપ નંદન વનને બાળવામાટે દાવાનલની ઉપમાને ધારણ કરે છે. હે મેહ! હવે તો તું દુર જા !! તારો નાશ શ્રીમન્મહાવીર પ્રભુએ કર્યો અને તેથી તે પરમાત્મા થયા. આજ કારણે નક્કી અમો વીરપ્રભુના સેવક બન્યા છીએ; એમ પ્રસંગોપાત્ત લેખક જણાવે છે. મેહની આવી અશુભ વૃત્તિથી ખરેખર તે ભૂત છે, એમ અનુભવજ્ઞાન પરિણતિ કથે છે તે યથાતથ્ય છે. ભૂતમાં પણ મેહ પ્રવેશ કરે છે, તેથી તે ખરાબ ગણાય છે, માટે મેહ છે તે ભૂતને પણ ભૂત છે.
અનુભવજ્ઞાન પરિણતિને મેહને સંબન્ધ બિલકુલ ગમતો નથી, અને તેથી પિતાના સત્ય હૃદદ્વારથી જણાવે છે કે–નિયા નાદીયા
મહારે નરાવ નગર નોર મનને સગુણવડે મોહ પમાડનાર, અર્થાત્ મનને આકર્ષવાર એવા આત્મસ્વામિવિના મને તે આ જગત ઉજડ, બીડ જેવું લાગે છે; સારાંશ કે મનુષ્યવિનાના શૂન્ય બીડવાળા જંગલ જેવું જગતું લાગે છે. મને મારે આત્મસ્વામીજ પ્રિય લાગે છે. મારા આત્મસ્વામી મિષ્ટ બેલનારા છે. તેઓ અનુભવરૂપ અમૃતનાં વચનોવડે મને શાત કરી દે છે. શુદ્ધ સ્વભાવને પ્રગટ કરાવનારાં તેમનાં વચન છે.
For Private And Personal Use Only
Page #665
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦૮ ) મારા મનમાં હરતાં, ફરતાં, ખાતાં અને ઉઠતાં ક્ષણે ક્ષણે આત્મપતિનું સ્મરણ–ધ્યાન થયા કરે છે. એક આત્માવિના મારા હૃદયમાં અન્ય કઈ ગમતો નથી, તેથી મારા હૃદયને પૂર્ણ સત્તાવાળે અને શિરછત્ર સ્વામી આત્મા જ છે. આ જ કારણથી મીઠા બેલા મનગમતા નાથજીવિના હે મતિ ! મારૂં તન અને મન ચુંટાઈ જાય છે. આમ
સ્વામિવિના એક શ્વાસે છાસ લે તેપણ કરડે વર્ષ જેટલે દીર્ઘ લાગે છે. શુદ્ધ પ્રેમના અધિકારી એવા આત્મપતિના સ્વરૂપમાંજ મારું મન રમી રહ્યું છે. હવે મને ઢેલી, ખાટલે, પછેડી, અને તલાઈ તથા રેશમની સેડ આદિપર રૂચિ પડતી નથી. દુનિયામાં અન્ય ભલે ગમે તેવા ભલા, અર્થાત્ સારા–મનુષ્યોની દષ્ટિમાં દેખાતા હોય ! કિંતુ મારે તે શિર મુકુટ એ આનન્દઘનભૂત આત્મપતિજ એક છે. આત્મપતિવિના હવે મારે કંઈ નથી; આત્મપતિજ મારું શરણું છે. અનુભવજ્ઞાન પરિણતિ થતાં આત્માની પ્રાપ્તિ માટે ઉપર્યુક્ત શ્રેષ્ઠ ઉદ્દારોજ નીકળે છે; એમ શ્રી આનન્દઘન કથે છે.
v૬ ૧૪.
(૨ સોરઠ.) निराधार कैम मूकी, श्याम मने निराधार केम मूकी ॥ कोइ नहीं हुं कोणशुं बोलं, सहु आलम्बन चूकी. (टूकी)॥
_ શ્યામ છે ? | प्राणनाथ तुमे दूर पधारया, मूकी नेह निराशी ॥ जणजणना नित्य प्रति गुण गातां, जनमारो किम जासी.॥
_| શ્યામ | ૨ | जेहनो पक्ष लहीने वोलं, ते मनमा सुख आणे ॥ जेहनो पक्ष मूकीने बोलं, ते जनमलगें चित्त ताणे. ॥श्याम०॥३॥ वात तमारी मनमा आवे, कोण आगल जई बोलं ॥ ललित खलित खल जो ते देखुं, आम माल धन खोलं.॥
- ચામ. | ક | घटें घटे छो अन्तरजामी, मुजमां का नवि देखु ॥ जे देखं ते नजर न आवे, गुणकर वस्तु विशे. ॥ श्याम ॥५॥
For Private And Personal Use Only
Page #666
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦૯) अवधे केहनी वाटडी जोउं, विण अवधे अति जुरुं ॥ आनन्दघनप्रभु वेगे पधारो, जिम मन आशा पूरूं. ॥श्याम०॥६॥
ભાવાર્થ –આત્મા પ્રથમ ગુણસ્થાનકથી ચોથા ગુણસ્થાનકમાં જાય છે ત્યારે, તેને સમ્યકત્વદૃષ્ટિની પ્રાપ્તિ થાય છે, તેમજ ચોથા ગુણસ્થાનકમાં અધ્યાત્મજ્ઞાનદૃષ્ટિની પ્રાપ્તિ થાય છે. આત્મા ચોથા ગુણસ્થાનકથી પહેલા ગુણસ્થાનકમાં આવે છે ત્યારે, સમ્યકત્વદષ્ટિનું રૂપ ફરી જાય છે અને તે મિથ્યાદષ્ટિનું રૂપ ધારણ કરે છે. સ્વામિના વિરહે સ્ત્રીની વૃત્તિ પણ ભિન્ન પ્રકારની થાય છે. પ્રથમ ગુણસ્થાનકમાં આત્મા ગમન કરે છે ત્યારે, સમ્યકત્વદષ્ટિ વા અન્તરાત્મવૃત્તિને આધાર કેઈ રહેતો નથી. તે વખતે સમ્યકત્ત્વદષ્ટિ વા અન્તરાત્મવૃત્તિના ઉગારે જુદા પ્રકારના નીકળે છે. ચોથા ગુણસ્થાનકવાળી સમ્યકત્વદૃષ્ટિ, પોતાના સ્વામિને પ્રથમ ગુણસ્થાનકમાં ગએલા દેખીને દિલગીર થાય છે અને પતિના વિરહે કરૂણાજનક શબ્દો દ્વારા સ્વકીય હૃદયને ઉભરે બહાર્ કાઢે છે. હે શ્યામ! હે નાથ ! મને નિરાધાર તમે શા કારણથી મૂકી ? મારું તમારાવિના કોઈ નથી, અર્થાત્ તમારા વિરહ મારું કઈ નથી, તેથી હવે હું તેની સાથે બોલું? સમ્યકત્વદષ્ટિને આત્મા તજે છે તેમાં સમ્યકત્વદષ્ટિને દોષ નથી, કિન્તુ તેમાં આમ ઉપર આવતાં કવરનો જ દોષ છે. સમ્યકત્વદષ્ટિ તે પિતાના સ્વામિને કદાપિ ત્યજવા ઈચ્છતી નથી. શુદ્ધ હૃદયથી તે પોતાના સ્વામિને મળે છે, કિન્તુ આત્મા કરેલા કર્મના ઉદયથી પાછો પડીને પહેલા ગુણસ્થાનકમાં ચાલ્યો જાય છે અને ત્યારે તે એકલી રહે છે તેથી તે સ્વામિના સર્વ આલંબનથી ભ્રષ્ટ થાય છે તેથી તે સ્વયં કથે છે કે, હું સર્વ આલંબનથી ટુંકી છું અથવા સર્વ આલંબનને હું ચૂકી છું.
હે પ્રાણનાથ! પ્રથમ ગુણસ્થાનકની દૂર ભૂમિકામાં તમે પધાર્યા અને મહને સ્નેહની આશાવિનાની કરી દીધી! હવે હું શું કરું? તમારવિના અન્યરૂપે પરિણામ પામેલી એવી–હું દરેક જણના–મનુષ્ય મનુષ્યના ગુણ ગાઇને જન્મારે કેવી રીતે ગાળીશ? અર્થત મારે જન્મારે કેવી રીતે જશે.
હે પ્રાણનાથ ચેતન ! હું જેને પક્ષ લઈને બેલું છે તે મનમાં સુખ લાવે છે અને હું જેને પક્ષ મૂકીને બેઉં તે જન્મ લગે મારાથી ચિત્ત તાણે છે, અર્થાત મારાથી તે જન્મપર્યત ભેદભાવને ધારણ કરે છે. આવું શા કારણથી થાય છે ! તે વાતને, પંડિત પુરૂષ સહેજે સમજી શકે છે. મનોવૃત્તિના અસંખ્ય ભેદ પડે છે, જેની જેવી મનોવૃત્તિ
ભ, પર
For Private And Personal Use Only
Page #667
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦) હોય છે, તેની આગળ તદનુકૂલ મનોવૃત્તિ પ્રમાણે વદવાથી તેના મનમાં આનન્દ પ્રગટે છે અને તેની મને વૃત્તિથી પ્રતિકૂળ વદવાથી તેને જન્મપર્યત અરૂચિ થાય છે. આત્મા પ્રથમ ગુણસ્થાનકની ભૂમિમાં પ્રવેશ કરે છે ત્યારે, સમ્યકત્વદષ્ટિ સ્ત્રીની વૃત્તિ પણ-અન્તરાત્મ સ્વામિવિના–જુદા પ્રકારની થઈ જાય છે.
અન્તરાત્મવિના સમ્યકત્વદષ્ટિ રહી શકતી નથી. આત્મા જ્યારે ચોથા ગુણસ્થાનકથી પહેલા ગુણસ્થાનકમાં આવે છે ત્યારે, સમ્યકત્વદૃષ્ટિનું પરિણુમન પણ મિથ્થારૂપે થઈ જાય છે અને તેથી તે સ્યાદ્વાદન વિના એકાતવાદથી જે દર્શનને પક્ષ લે છે, તે દર્શનવાળા ખુશી થાય છે અને જેના દર્શનનું ખંડન કરવામાં આવે છે તેને મનમાં કલેશ ઉત્પન્ન થાય છે. મિથ્યાષ્ટિના ગે બાહ્યમાં વૃત્તિ વહે છે અને જેવી મને વૃત્તિ હોય છે તે સામે પદાર્થ દેખાય છે. જે જે દર્શનના વા જે જે પક્ષના વિચારોમાં ચિત્ત દેવામાં આવે છે, તેવી જ મિથ્યા દષ્ટિનાયોગે મનોવૃત્તિ થઈ જાય છે. બાહ્ય સમ્મુખ મનોવૃત્તિ વહેવાથી આત્માભિમુખ ચેતના પ્રવર્તતી નથી. આવું સમ્યકત્વદષ્ટિનું કથન અન્તરમાં ઉંડા ઉતરીને વિચારીએ છીએ તો ખરેખર અનુભવમાં આવે છે.
અન્તરામ સ્વામિથી વિરહિત થએલી સમ્યકત્વદષ્ટિ કથે છે કે, હે આત્મસ્વામિન ! તમારી જ વાત મારા મનમાં આવે છે, અર્થાત હું તમારું સ્મરણ કર્યા કરું છું; તમારી વાર્તાને હું જરા માત્ર ભૂલતી નથી. તમારાવિના ચેતનતત્વનું વર્ણન કેણું આગળ કહી શકું? લલિતવચન બેલનાર ખલને દેખું ત્યારેજ હું સર્વ આત્મિક ધનની વાત હદયને ખુલ્લું કરી કહું. લલિતવચન બેલનાર આત્માને, સમ્યકત્વદષ્ટિ પ્રેમના આવેશમાં ખલ કહીને વ્યંગ્યાર્થમાં બોલાવે છેસમ્યકત્વદષ્ટિ કથે છે કે, અન્તરામસ્વામિ મળે તો જ હું સર્વ ધનને ખુલ્લું કરી બતાવું. આત્મામાં અનઃ ઘણુ ઋદ્ધિ રહી છે, કિન્તુ તે સમ્યકત્વદષ્ટિ થયાવિના જણાતી નથી. પ્રતિશરીર ભિન્ન ભિન્ન હૃદયમાં અન્તર્યામી આત્માઓ છે, અર્થાત સમ્યકત્વદષ્ટિ કથે છે કે, પ્રત્યેક દેહધારીઓના હૃદયમાં ભિન્ન ભિન્ન આત્માઓ છે, પણ સમ્યકત્વદૃષ્ટિ થયાવિના કેઈ સમ્યગ્રીત્યા આત્માનું સ્વરૂપ અવલોકી શકતો નથી.
સમ્યકત્વદષ્ટિ કથે છે કે, જગતમાં અનન્ત આત્માઓ છે. મારામાં પણ અન્તર્યામી આત્મા છે પણ હું કેમ નથી દેખાતી? અર્થાત હું દેખું છું, કિન્તુ જ્યારે તે સમકિત વમીને પ્રથમ મિથ્યાત્વ ગુણ સ્થાનકમાં ગમન કરે છે ત્યારે, મારે તેમની સાથે વિગ થાય છે,
For Private And Personal Use Only
Page #668
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧) મારા હૃદયના નાથ તે તેજ છે એમ હું માનું છું, તેથી બાથમાં હું જે જે દેખું છું તે મારી નજરમાં આવતું નથી, અર્થત આત્મસ્વામિવિના બાહ્ય દસ્થવસ્તુઓ ગમે તેવી હોય છે તો પણ તે મારી ધ્યાનમાં આવતી નથી, અને તે દશ્ય વસ્તુઓ મને પસંદ પડતી નથી. હે આત્મસ્વામિન્ ! તમે સર્વના હૃદયમાં વસે છે, કિન્તુ મારા હૃદયમાં સંપૂર્ણ આવિર્ભાવપણે હું તમને દેખી શકતી નથી. ગુણકર વિશેષ વસ્તુ રૂપ તમારા સિવાય હે ચેતન ! અન્ય જે જે જડવસ્તુઓ દેખું છું, તે મારી નજરમાં આવતી નથી, હું કયારની અવધે, એટલે મર્યાદાવડે તમારી વાટ જોઉં છું કે, આજ ચેતન આવશે, કાલ ચેતન (ઘરમાં) આવશે, એવા પ્રકારની અવધિથી તમારી આવવાની વાટ જોઉ છું અને તેમ કરીને મારું જીવન વ્યતીત કરૂંછું. આપને આવવાની અવધિ વિના હું હૃદયમાં અત્યંત ઝરું છું, અર્થાત આપને આવવાની અવધિથી આશામાં ને આશામાં દિવસ વ્યતીત થાય છે, કિન્તુ અવધિવિના તે. દિવસો પણ જતા નથી અને પૂરવાનું થાય છે. વિરહિણી સ્ત્રી, પતિને આવવાની અવધિની રાહ જોઈને દિવસ વ્યતીત કરે છે. સમ્યકત્વદૃષ્ટિ સ્ત્રી હવે વિરહથી અત્યંત તપ્ત થઈને કથે છે કે, હે આનન્દના સમૂહભૂત ચેતન ! તમે હવે વહેલા, અર્થાત જલદી મારા ઘરમાં પધારો ! કે જેથી મારા મનની સર્વ પ્રકારની ઉત્તમ આશાઓને હું પૂર્ણ કરૂં.
સમ્યકત્વદષ્ટિ અને અધ્યાત્મદૃષ્ટિની પ્રેમદશા અને તે બેના ઉદ્ધાર ખરેખર હૃદયને અસર કરે છે. અધ્યાત્મદષ્ટિના પણ અતરાત્મપતિના વિરહ ઉપર્યુક્ત ઉદ્ધાર સદશ ઉદ્વારે નીકળે છે. અધ્યાત્મદષ્ટિ અને અધ્યાત્મવૃત્તિમાં ઘણે ભેદ છે. આત્મા અને જડવસ્તુને પક્ષ પ્રમાણુથી ભેદ જાણવો અને આત્માને આત્મા તરીકે માનો તેને અધ્યાત્મદષ્ટિ કહે છે. અધ્યાત્મદષ્ટિને પ્રારંભકાલ ચોથા ગુણસ્થાનકથી છે અને અધ્યાભચારિત્ર તો ગુણસ્થાનકના અધિકાર પ્રમાણે પ્રાપ્ત થાય છે. અધ્યાત્મવૃત્તિ વા નિશ્ચયચારિત્ર કે-જે કષાયની મદતાના યોગે આત્માના નિર્મલ શુભાદિ અધ્યવસાયપણે-કમળ્યાદિમાં દર્શાવ્યું છે તે-તત૬ ગુણસ્થાનકમાં જે જે અંશે કષાયની પરિણતિ ટળે છે, તે તે અંશે ઉદભવે છે. આત્યંતરચારિત્ર, અધ્યાત્મવર્તન, અધ્યાત્મવૃત્તિ અને નિશ્ચયચારિત્રની ઉપર ઉપરના ગુણસ્થાનકમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જાય છે. અધ્યાત્મદષ્ટિ થઈ એટલે કંઈ દેશવિરતિપણું અને સર્વવિરતિપણું તુર્તજ પ્રાપ્ત થઈ શકે એ નિયમ નથી. અધ્યાત્મદષ્ટિ અને ચારિત્રમાં ઘણું અત્તર છે. અધ્યાત્મદૃષ્ટિમાં જ્ઞાન અને સમ્યકત્વનો સમાવેશ થાય છે, કિન્તુ
For Private And Personal Use Only
Page #669
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૨) વ્યવહાર અને નિશ્ચય ચારિત્રનો સમાવેશ થતો નથી. અધ્યાત્મદષ્ટિનું ફલ વિરતિ છે. ચારિત્ર અંગીકાર કર્યાવિના અધ્યાત્મદષ્ટિનું ફલ બેસતું નથી. અધ્યાત્મદષ્ટિ થયા બાદ ચારિત્ર મેહનીય કર્મની પ્રકૃતિને જીતવાનું કાર્ય બાકી રહે છે. અધ્યાત્મજ્ઞાન વા અધ્યાત્મદષ્ટિની પ્રાપ્તિ તે ચોથા ગુણસ્થાનકથી છે, કિંતુ અધ્યાત્મદષ્ટિથી ઉત્પન્ન થતું દેશવિરતિ અને સર્વવિરતિરૂપ ચારિત્ર તો અનુક્રમે પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકમાં હોય છે. શ્રાવકનાં બાર વ્રત વા સાધુના પંચમહાવ્રતને જે અંગીકાર કરે છે, તે અધ્યાત્મ જ્ઞાનની સફલતા કરે છે અને તેથી તે શુષ્ક અધ્યાત્મજ્ઞાની ગણાતો નથી.
અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરીને બાહ્ય અને આત્યંતર ચારિત્રની વૃદ્ધિ કરવા પ્રયત્ન કરે જઈએ. શ્રીમાન મહાવીરપ્રભુ ગૃહસ્થાવાસમાં અધ્યાત્મજ્ઞાની હતા, અથોત આમાં અને જડ વસ્તુના સ્વરૂપને જાણી આત્મામાં લયલીન થવું જોઈએ એમ અવબોધતા હતા, અને તેથી તે ગૃહસ્થાવાસમાં અવિરતિના ગે જલ કમલવત્ નિર્લેપ રહેવા પ્રયત્ન કરતા હતા, પણું અને અવિરતિને છેદ કરી સાધુ ચારિત્રને ગ્રહણ કર્યું અને ચારિત્ર મેહનીયને નાશ કરવા બાર વર્ષપર્યંત, તપશ્ચર્યા, ધ્યાન અને ક્ષોપશમભાવ આદિ આત્મસમાધિ અવસ્થાની ઉચ્ચ કેટી પર ચઢીને, છઠ્ઠા ગુણસ્થાનકથી સાતમા, આઠમ, નવમાં, દશમા, અને બારમાએ ગયા અને બારમા ગુણસ્થાનકમાં ગમન કરીને તેના અને ઘાતિકર્મનો ક્ષય કરીને, ત્રયોદશમું ગુણસ્થાનક પ્રાપ્ત કર્યું અને ત્યાં કેવલજ્ઞાન અને કેવલદર્શનની પ્રાપ્તિ કરીને ભાવ અરિહંત તરીકે પ્રખ્યાત થયા, તેમજ સમવસરણમાં બેસીને બાર પર્ષદાની આગળ ધર્મ દેશના દેવા લાગ્યા. અધ્યાત્મદષ્ટિ, અધ્યાત્મજ્ઞાન, વા સમ્યકત્વજ્ઞાન પ્રાપ્ત કરીને મનુષ્યએ આગળ વધવું જોઈએ. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં અધ્યાત્મજ્ઞાનને સમાવેશ થાય છે. પિસ્તાલીશ આગમ આદિ શ્રુતજ્ઞાન છે અને તેમાં અધ્યાત્મજ્ઞાનને અન્તભાવ થાય છે.
ગજ્ઞાનને પણ આગમ અર્થાત્ શ્રતજ્ઞાનમાં સમાવેશ થાય છે. શ્રતજ્ઞાનના ચાર અનુગ પાડી શકાય છે. દ્રવ્યાનુયેગ, ગણિતાનુયોગ, ધર્મકથાનુયોગ અને ચરણકરણનુગ; તેમાં દ્રવ્યાનુયોગની ઉત્તમતા છે. દ્રવ્યાનુગમાં અધ્યાત્મજ્ઞાન વા અધ્યાત્મદષ્ટિને સમાવેશ થાય છે. પ્રવ્યાનુયોગના જ્ઞાનવિના સમ્યમ્ અધ્યાત્મજ્ઞાન કહેવાતું નથી. દ્રવ્યાનુયેગને જે જાણે છે તેને આત્મતત્વનું જ્ઞાન થાય છે. દ્રવ્યાનુ
ગથી આત્માનું સ્વરૂપ જાણીને તેની શ્રદ્ધા કરવામાં આવે તો, ચોથા ગુણસ્થાનકમાં સમ્યમ્ અધ્યાત્મજ્ઞાન વા સમ્યમ્ અધ્યાત્મદષ્ટિની પ્રાપ્તિ
For Private And Personal Use Only
Page #670
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૩) થાય છે. દ્રવ્યાનુગપૂર્વક અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરીને પણ ચરણકરણનુગકથિત ચારિત્રની પ્રાપ્તિ માટે આત્મપુરૂષાર્થ કરવો જોઈએ. દ્રવ્યાનુયોગ જ્ઞાનના ફલ તરીકે ચરકરણનું યોગ છે, માટે કવ્યાનુ
ગ વા આત્મતત્ત્વનું ગાન કરીને પણ દેશ થકી પાંચમા ગુણસ્થાનકનું આર વ્રતરૂપ ચારિત્ર અને સર્વ થકી છઠ્ઠ ગુણસ્થાનકનું સર્વ વિરતિરૂપ ચારિત્ર, પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. અવિરતિ અને દેશવિરતિ ગુણસ્થાનક કરતાં સાધુના છઠ્ઠા ગુણસ્થાનકની અનન્તગુણ વિશેષ શુદ્ધિ હોય છે; તત્સંબધીનો અધિકાર કર્મગ્ર, કમપડી અને પંચાંગ્રહ થકી વિશેષ જિજ્ઞાસુએ જાણી લેવો. દ્રવ્યાનુયેગમાં જેનો સમાવેશ થાય છે, એવું અધ્યાત્મજ્ઞાન વા અધ્યાત્મદષ્ટિની પ્રાપ્તિ કરીને પણ શ્રાવકનાં વ્રત અને સાધુનાં વ્રતરૂપ ચારિત્રટી પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે. અવિરતિ અધ્યાત્મજ્ઞાની વા દ્રવ્યાનુયોગજ્ઞાની કરતાં વ્રતધારી શ્રાવક ઉત્તમ અને પૂજ્ય છે અને તેના કરતાં અન. તગુણ ઉત્તમ સાધુવ્રત ધારક મુનિરાજ છે. અધ્યાત્મજ્ઞાન વા ગજ્ઞાનના ફળભૂત ચારિત્રનો સમાવેશ ચરણુકરણનુગમાં થાય છે. યોગજ્ઞાન વા અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરીને જેઓ ચારિત્ર અંગીકાર કરે છે, તે ઉત્તમ પ્રકારના મુનિવર બને છે અને તે અપ્રમત્ત દશાના અનુભવામૃત જ્ઞાનનો સ્વાદ કરે છે. અધ્યાત્મજ્ઞાન અને જ્ઞાન પ્રાપ્ત કર્યું એટલે સર્વ કાર્ય કરી લીધું એમ કેઈએ માની લેવું નહિ, પણ અધ્યામજ્ઞાન અને યોગજ્ઞાન પામીને, તીર્થકરની પેઠે ગૃહસ્થાશ્રમને ત્યાગ કરીને ચારિત્ર અંગીકાર કરવું જોઈએ અને છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકની પ્રાપ્તિ માટે આકાલમાં પ્રયત્ન કરવો જોઈએ, વ્યવહાર અને નિશ્ચયનય કથિત ચારિત્રની સ્વાધિકાર પ્રમાણે પ્રાપ્તિ કરવી જોઈએ. સમ્યકત્વદૃષ્ટિ અને અધ્યાત્મદષ્ટિરૂપ બે સ્ત્રીઓ આત્મપતિ સંબધી જે બોલે છે તેનો અન્તરમાં ખ્યાલ કરવાનું છે.'
(ા કાર્યો સ્ત્રાવરું.) ऐंसे जिनचरणे चित्त लाउं रे मना, ऐंसे अरिहंतके गुन गाउं रे मना ॥ ऐसे० ॥
૧ આનન્દઘન બહોતેરીની કેટલીક જૂની પ્રતિયોમાં આ પદ લખેલું જણાતું નથી અને ભીમસંહ માણેકની નિર્ણયસાગર પ્રેસમાં છપાવેલી ચોપડીમાં આ પદ ; તેથી આ પદ શ્રીમન્ના ઉદ્ધારનું છે કે કેમ ? તેને ગીતાએ નિર્ણય કરવો. આ પદનો ભાવાર્થ લખતાં અમોને જોઈએ તેવો સૉષ થયો નથી. આ પદના અન્ય પણુ ઘણા અર્થે ભાસે છે,
For Private And Personal Use Only
Page #671
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૧૪ )
उदर भरनके कारणे रे, गौआं वनमें जाय ॥
ચાર જો વિદુ વિશ ોિ, વાળી સુરતિ વાછરબામાંăને ઘેંશા सात पांच साहेलीयां रे, हिलमिल पाणी जाय ॥
ताली दिये खडखड हसे रे, वाकी सुरति गगरुआमाहेरे || ० || २ ||
આ
ભાવાર્થ:--શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ કહે છે કે, હું ચેતન ! તું શ્રી જિનેશ્વર ભગવાનના ચરણમાં આ પ્રમાણે ચિત્ત લાવ! પ્રમાણે અરિહંત ભગવાનના ગુણ ગાવામાં ચિત્ત ધારણ કર! પ્રેમ અને ભક્તિથી પ્રભુનું સ્મરણ કર્યાવિના હૃદયની શુદ્ધિ થતી નથી. ખાતાં, પીતાં, ઉઠતાં, બેસતાં અને અનેક પ્રકારનાં વ્યાવહારિક કાર્યો કરતાં છતાં પણ પ્રભુભક્તિમાં લીનતા ધારણ કર! અરિહંત પ્રભુમાં સુરતા રાખીને બાહ્યથી ભાજન વગેરેની પ્રવૃત્તિ કર! સાધ્યને શ્રીમાન, આનન્દઘનજી દૃષ્ટાન્ત આપીને સમર્થન કરે છે કે, જેમ ઉદરનું પેાષણ કરવામાટે ગાયા વનમાં જાય છે–વનમાં ગાયા ચાર ચરે છે અને ચારે દિશાએ પરિભ્રમણ કરે છે, પણ ગાયેાની સુરતા તેા અન્તરથી તેઓના વાછરડાઓમાં છે; પેાતાનાં વાછરડાંઓ ઉપર તેઓને બહુ પ્રેમ હોય છે, તેથી હૃદયમાં તા વાછરડાંનું સ્મરણ હોય છે, તે પ્રમાણે હું આત્મન! તારે પણ પેાતાના હૃદયમાં પ્રભુનું સ્મરણ કરવું જોઈએ, અર્થાત્ અનેક પ્રકારની ઉપાધિયાના સંયોગે છતાં પણુ, અન્તરથી શ્રી અરિહંત પ્રભુમાં સુરતા ધારણ કરવી ોઇએ. માથ દુનિયાનાં કાર્યો કરતાં છતાં પણ, અન્તરથી નિર્લેપ રહેવું જોઈએ. આત્મા જે પરમાત્મામાં સુરતા રાખીને અધિકાર પ્રમાણે ઔદયિકભાવે પ્રવૃત્તિ કરે તે, તે જલ કમલવત્ નિર્લેપ રહેવાને યોગ્યતા ધરાવી શકે છે. આવી દશા કંઈ ઉપર ઉપરના પેાપટીયા જ્ઞાનથી પ્રાપ્ત થતી નથી. ઉચ્ચ આધ્યાત્મિક જ્ઞાનની જે સંપ્રાપ્તિ કરે છે, તેઓ ક્રમે ક્રમે આવી દશાના અધિ કારી બની શકે છે. આત્મતત્ત્વના અનુભવપૂર્વક કથેલા સિદ્ધાંતને અમલમાં મૂકવાથી, આવી-અન્તરમાં સુરતા રાખીને કાર્યો કરવાની શક્તિ પ્રગટે છે. સાત પાંચ સાહેલીએ હળીમળીને કુવાપર પાણી ભરવા જાય છે, તે સાહેલી મસ્તકપર ઘડાએ મૂકી ચાલે છે અને પરસ્પર તાળી દેઈને ખડખડ હસે છે અને વાતા કરે છે, પણ તેઓની સુરતા મસ્તકપર મૂકેલા ઘટમાં હેાય છે, તેથી મસ્તકપરના ઘટ પડી જતા નથી, તેપ્રમાણે હું આત્મન્ ! તારે પણ અન્તરમાં અધ્યાત્મજ્ઞાનના યેાગે સુરતા રાખીને ઉદય આવેલી આવશ્યક બાહ્યક્રિયા કરવી જોઈએ અને અન્તરમાં પ્રભુનું સ્મરણ-સતત રાખવું જોઇએ.
For Private And Personal Use Only
Page #672
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪પ ) नटुआ नाचे चोकमें रे, लोक करे लखसोर ॥ वांस ग्रही वरते चढे, वाको चित्त न चले कहुं ठोर रे॥ऐ०३॥ जुआरी मनमें जुआरे, कामीके मन काम ॥ आनन्दधनप्रभु युं कहे, तमे ल्यो भगवंतको नाम रे॥ऐंसे०॥४॥
ભાવાર્થ: શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ, દષ્ટાંત આપીને અરિહતમાં સુરતા ધારણ કરવાનું કથે છે. નટુ–નટ, અર્થાત્ નટ ચોક વાવ નાચે છે અને તે વખતે મનુષ્ય લાખ બુમ પાડે છે, તથા નટો વાંસ ગ્રહને વરત ઉપર ચઢે છે, હેઠળ લેકે ગમે તેટલ શેરબકેર કરે છે તો પણ તેનું ચિત્ત અંશમાત્ર ચલતું નથી;લેકોના તરફ તે હદયથી લક્ષ્ય રાખતા નથી. તે વરત (દોરડા) ઉપર ખેલે છે, કુદે છે, નાચે છે, અનેક પ્રકારની અંગચેષ્ટાઓ કરે છે તો પણ તેનું ચિત્ત તેના લક્ષ્યમાં જ સ્થિર હોય છે, તે પ્રમાણે છે ચેતન ! તું પણ અત્તરથી પ્રભુપર પ્રેમથી સ્થિરતા ધારણ કર ! આભાની પવિત્રાઈ કરવા વિષયવાસનાનો ત્યાગ કર! નક્કી જાણજે કે ગમે તે વેષમાં પણ સદ્ ગુણવિનાને ઘટાટોપ નકામે છે. સાધુઓને પણ ગુરૂની આજ્ઞામાં રહીને, આવી પ્રભુ ભજવાની દશા ધારણ કરવાની છે. હૃદયની શુદ્ધિ કરવા માટે અનેક પ્રયો કરવા જોઇએ, તિલક, છાપાં, માળા, વગેરેને ધારણ કરનારાઓ પણ જો અન્તરથી આ પ્રમાણે આત્માની દશા ન કરે તે, કદી ઉચ્ચ બની શકતા નથી. સાધુ અગર ગૃહસ્થ અન્તરથી આ પ્રમાણે પ્રભુના સગુણોમાં સુરતા ધારણ કરવી જોઈએ. પ્રભુનો એક દિવસમાં લાખ વખત જાપ જપવામાં આવે, પણ પ્રભુનામાં રહેલા સદ્ગુણે પ્રાપ્ત કરવામાં લક્ષ્ય ન હોય, તે હૃદયની શુદ્ધિ થતી નથી, માટે પ્રભુના ગુણોને સમજી પ્રભુના ગુણેમાં સુરતા ધારણ કરવી જોઈએ. હે ચેતન ! તું પણ ગુણ લેવાને માટે હૃદયમાં પ્રભુની સુરતાને ધારણ કરે ! પોપટની પેઠે સમજ્યા વિના પ્રભુનું નામ લેવાથી, આત્મામાં દયા, પ્રેમ, જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણો પ્રગટી શકતા નથી, માટે હે ચેતન ! આ દષ્ટાંત હૃદયમાં ઉતારીને બરાબર શુદ્ધ વિચાર, ઉત્તમ આચાર અને ઉત્તમ વાણુની પ્રાપ્તિ કર ! જુગારીના મનમાં ગમે તે કાર્ય કરતાં પણ અન્તરમાં જુગારની રટણું લાગી રહી હોય છે અને કામીના મનમાં જેમ કામની રટન, ગમે તે કાર્ય કરતાં પણ લાગી રહી હોય છે, તે પ્રમાણે હે ચેતન ! તું પણ હૃદયથી પ્રભુના સગુણે લેવા પ્રભુના નામને જાપ કર્યા કર ! ! આ પ્રમાણે અત્તરથી
For Private And Personal Use Only
Page #673
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુના ગુણેની ધૂનમાં રહેવાની સરતાને હે ચેતન ! તું પ્રાપ્ત કરે ! પ્રભુને સર્વદા અન્તરથી ઉપર્યુક્ત દષ્ટાન્તો અવાધીને જાપ જયા કર! એમ આનન્દઘનભૂત. શ્રીમદ્ આનન્દઘનજી કયે છે.
पद ९६.
(રાગ ધન્યાશ્રી.) अरी मेरो ना हेरी अतिवारो, मैं ले जोबन कित जाउं ॥ कुमति पिता बंभना अपराधी, नउ वाहै व जमारो. ॥ अरी०॥१॥ भलो जानीके सगाई कीनी, कौन पाप उपजारो ॥ कहा कहिये इन घरके कुटुंबते, जिन मैरो काम बिगारो. ॥
ભાવાર્થ-અન્તર્મુખવૃત્તિ નામની ચેતનની સ્ત્રી, પિતાની ચેતના રાખીને કહે છે કે, હે અલી–સખી! મારા દુઃખનો છે (પાર) કેઈ રીતે આવે તેમ નથી. પક્ષાન્તરાર્થમાં અવબોધવાનું કે હે સખી ! મારે સ્વામી મને મલતાં અત્યંત વિલંબ કરનાર છે, તે હું મારું યૌવન લેઈને ક્યાં જાઉં? કમતિને પિતા, મેહ છે તે ખોટી બુદ્ધિ દેનાર છે અને મારા સ્વામીને ભમાવનાર હોવાથી અપરાધી છે. કુમતિનો પિતા મેહ છે તે દુષ્ટ બુદ્ધિથી મારા ચેતનને, મારાથી દૂર રાખીને મારું જીવન નિષ્ફલ કરે છે, તેથી મારે જન્મારે વહન થાય તેમ લાગતું નથી. કારણ કે મારી યૌવન અવસ્થા પતિના સમાગમાજ બનેલી છે. હે ચેતના સખી ! ચેતનની સાથે રમ્યત્વ પિતાએ અને શ્રદ્ધા માતાએ સગાઈ કરી, પણ કેણું જાણે કયું પાપ ઉદયમાં આવ્યું, કે જેથી મારા પતિને સંબધ થતો નથી. અરે સખી! મેહ અને મેહના કુટુંબને શું કહેવું? મેહના કુટુંબને સ્વભાવજ એ છે કે, તે આત્માને મારી સાથે સંબન્ધ થવા દેતું નથી. આત્માની સાથે રમણતા કરવી એજ મારું ઈષ્ટ કાર્ય છે, તેને મેહના કુટુંબે બેગાયું છે, માટે હવે તેને શું કહેવું? અથોત કરેડ વખત ધિક્કાર આપવામાં આવે તેપણું મેહના કુટુંબને કંઈ અસર થવાની નથી, તેથી નફટ એવા મોહના કુટુંબને ઉપાલંભ આપ પણ વ્યર્થ છે; કારણું કે દુષ્ટ એવું મહનું કુટુંબ કદી પોતાને-દુષ્ટ સ્વભાવ ત્યજનાર નથી. ક્ષપશમની અન્તર્મુખવૃત્તિનું ઉપર્યુક્ત વૃત્તાંત અન્તરમાં અનુભવવા
ગ્ય છે. અન્તર્મુખવૃત્તિને આત્માની સાથે મેળાપ કરવામાં વિદ્ય
For Private And Personal Use Only
Page #674
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) નાખનાર, કુમતિને પિતા મેહ અને તેનું સઘળું કુટુંબ છે. મનુષ્ય, મેહના ગે અન્તર્મુખવૃત્તિ પ્રાપ્ત કરી શક્તા નથી. બાહ્ય પદાર્થના ગે ઉત્પન્ન થતી રાગ અને દ્વેષની વૃત્તિને બહિર્મુખવૃત્તિ કથે છે. મેહના ઉછાળાથી અન્તર્મુખવૃત્તિ રહેતી નથી. મેટા મેટા મુનિવરે, કે જેઓ સમાધિમાં અન્તર્મુખવૃત્તિ કરીને રહ્યા હોય છે, તેઓની ક્ષયોપશમ ભાવરૂપ અન્તર્મુખવૃત્તિને નાશ કરવામાં મેહના કુટુંબને વાર લાગતી નથી, અથજ્ઞાન, દર્શન અને ચારિત્રની ક્રિયા કરનારા એવા સાધુઓ તથા ગૃહસ્થની અન્તર્મુખવૃત્તિને તે ક્ષણમાં ફેરવી નાખે છે. સ્વયંભુરમણ સમુદ્રમાં ડુબકી મારીને તેના તળીયાનો ત્યાગ લાવો સહેલ છે, પણ બહિર્મુખવૃત્તિનો ત્યાગ કરીને અન્તર્મુખવૃત્તિ ધારણ કરવી મુશ્કેલ છે. અન્તર્મુખવૃત્તિ કિશ્ચિત્ થાય છે અને પુનઃ ટળી જાય છે, તેનું કારણ મેહના કુટુંબની અન્તરમાં ઉત્પન્ન થતી સૂક્ષ્મ પ્રવૃત્તિ છે. માનસિક ક્ષેત્રમાં મેહનું કુટુંબ, પિતાની સત્તા પ્રબલ કરવા અન્તર્મુખવૃત્તિની સાથે યુદ્ધ કરે છે, તેથી મનુષ્યએ આન્તરિક–અંતઃકરણમાં ઉત્પન્ન થતા-કુવિચારેની સાથે યુદ્ધ કરવું જોઈએ. આતરિક યુદ્ધમાં અન્તર્મુખવૃત્તિનું પ્રાબલ્ય વધે છે તે, બાહ્યકાયિકાદિ–વ્યવહારમાં પણ નીતિની ઉત્તમતા અને પ્રામાણ્ય દેખવામાં આવે છે. આતરિક અન્તર્મુખવૃત્તિને ખીલવવાથી મૈત્રી, પ્રમદ, મધ્યસ્થ અને કારૂણ્યભાવના તુર્ત પ્રગટી નીકળે છે. મનુષ્યએ અન્તમુખવૃત્તિ ખીલવવા માટે અત્તરમાં ઉત્પન્ન થતા પ્રત્યેક વિચારોનું નિરીક્ષણ કરવું જોઈએ; મનમાં જે જે વિચારે ઉત્પન્ન કરવા તે પિતાની ઈચ્છા મુજબ ગ્યજ કરવા. આત્માનું બળ વધારીને મન ઉપર એટલો બધે જય મેળવો જોઈએ કે, બહિર્મુખવૃત્તિના કવિચારો ઉત્પન્ન થઈ શકે જ નહિ. મનને સ્વચછન્દપણે ગમે તેવા વિ. ચારો કરવાની છૂટ રહેવાથી તે બહિર્મુખવૃત્તિના માહિક વિચારોનેજ વારંવાર સેવ્યા કરે છે, માટે મન ઉપર કબજો મેળવવા માટે આત્મશક્તિ ખીલવવાના સંયમનું અવલંબન કરવું; સંયમના બાહ્ય હેતુઓનું અવલંબન, પણ અન્તર્મુખવૃત્તિ માટે જ છે. પ્રભુપૂજા, ભક્તિ, ગુરૂનું અવલંબન, પ્રતિક્રમણ, પ્રતિલેખના અને તીર્થયાત્રા વગેરેને મુખ્ય ઉદ્દેશ અન્તર્મુખવૃત્તિ પ્રાપ્ત કરવાનો હોય છે. અન્તર્મુખવૃત્તિ કરતાં આત્માની અતરસૃષ્ટિનું સમ્યગુરીત્યા અવલોકન કરવું જોઈએ; કારણે કે બાહ્ય પદાર્થોમાંથી ચિત્તને હઠાવવું એ કંઈ સામાન્ય કાર્ય નથી. બાહ્ય પદાર્થોની મનહરતા, સુન્દરતા અને આકર્ષણીયતા જેટલી છે તેના કરતાં અન્તરસૃષ્ટિની અનન્તગુણ વિશેષ મનહરતા અને સુન્દરતા
ભ. ૧૩
For Private And Personal Use Only
Page #675
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮) છે કિન્તુ તેનું જ્ઞાન કર્યા વિના અન્નશ્માં મનની શમણુતા થતી નથી અને તેથી બહિમાંજ મનની પ્રવૃત્તિ થયા કરે છે; માટે આત્માના ગુણેનું વિશેષ પ્રકારે જ્ઞાન મેળવવું જોઈએ અને તેમાં પરિપૂર્ણ આનન્દ છે, એ અનુભવથી નિશ્ચય કરવો જોઈએ, કે જેથી અન્તર્મુખવૃત્તિ કરતાં વિદ્ધ નડે નહિ. અતરસૃષ્ટિની અલૌકિકતા અને સુન્દરતાને પરિપૂર્ણ અવધ થતાં બાહ્ય સૃષ્ટિ અકિશ્વિતકર ભાસે છે અને તેથી મન બાહ્યમાં ભટકી ભટકીને પણ અન્તરની સૃષ્ટિમાં પ્રવેશ કરીને ત્યાં આન્દસમાધિમાં લીન બને છે. અન્તર્મુખવૃત્તિ કરવાને ઘણું ભાના ધર્મસંસ્કારની આવશ્યકતા સિદ્ધ કરે છે. અનારની સૃષ્ટિમાં યથાશક્તિથી ચિત્તને ૨માવવું જોઈએ. મનને અતરમાં રમાવવાનું કાર્ય ધાયો કરતાં પણ અનન્તગણું દુષ્કર છે, તે પણ પૂર્વના મહાત્માઓની ઉત્સાહપ્રવૃત્તિની જીવનકળાનું અનુકરણ કરી, આપણે પણ અન્તર્મુખવૃત્તિ કરવા તૈયાર થવું જોઈએ; પરન્તુ તેમાં એક ઉપગી સૂચના કરવામાં આવે છે અને તે એ છે કે, સર્વ બાઘુભાની મમતાનો પ્રથમથી માનસિક (હૃદયથી) ત્યાગ કરે. મનમાંથી પરવસ્તુઓની મમતાની વાસનાઓને દૂર કર્યા વિના બાહ્યપદાર્થોની સાથે મનને સંબધ છૂટતો નથી. બાહ્યના પદાર્થોનું મને બન્ધન નથી અને તે પદાર્થો અને એટલે આત્માને, હવે બાંધવાને શક્તિમાનું નથી, એમ ઉરચ ભાવનાવડે દઢ સંકલ્પથી અન્તરસૃષ્ટિમાં પ્રવેશ કરવો. નાના બાળકને જેમ હિતશિક્ષા આપીએ છીએ તેમ મનને આમિકસષ્ટિમાં ઉતારવા પ્રેમભાવથી હિતશિક્ષા આપવી. બાળકના ઉપર જેમ દાબે બેસાડવામાં આવે છે, તેમ બહિમાં ગમન કરતા એવા મન ઉપર પણ દાબ બેસાડે અને આત્મિક સૃષ્ટિની રમણતામાં લયલીન બની જાય એવા પ્રાસંગિક ઉપાયોને યોજવા, એમ અન્તર્મુખ વૃત્તિની સાધ્યતા સિદ્ધ કરવાના પ્રયત્નમાં મચ્યા રહેવું.
અન્તર્ગખવૃત્તિની સ્થિરતા સદાકાલ એકસરખી–આ કોલમાં રહેલી એ મહાદુર્લભ છે. અતર્મુખવૃત્તિ થાય છે અને પુનઃ ઘડી બે ઘડી પશ્ચાત્ રહેતી નથી; એમ અભ્યાસના અનુભવથી અનુભવીએ કહી શકે છે. અત્ર એટલું જ સમજવાનું કે અન્તર્મુખવૃત્તિમાં રાગ અને દ્વેષનું ઈન્દ્રિયો વડે ગ્રહણ હેતું નથી. ઇન્દ્રિયેના વ્યાપારથી ઇન્દ્રિયોને વિમુખ રાખવાથી ઇન્દ્રિયે શાન્ત થાય છે અને નવીન આમિક બળ જાગ્રત થાય છે, તેથી આત્મા પોતાના શુદ્ધધર્મની પ્રાપ્તિને અનુભવ કરે છે.
અન્તર્મુખવૃત્તિથી ખરેખરું સુખ અનુભવાય છે અને પશ્ચાત્ સહજસુખને નિશ્ચય થવાથી, ઇન્દ્રિયના વિષપરથી પ્રેમ પણું ઘટતું જાય છે અને આન્તરિક જ્ઞાનાદિક ધર્મની પરિણતિ ઉપર પ્રેમ વધતો જાય છે.
For Private And Personal Use Only
Page #676
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૧૯ )
અહિર્મુખવૃત્તિના જે જે અંગે નાશ થાય છે, તે તે અંશે અન્તમુખવૃત્તિ થતી જાય છે. બહિર્મુખવૃત્તિથી સત્યસુખની પ્રાપ્તિ થતી નથી અને પરિણામે દુઃખનીજ પ્રાપ્તિ થાય છે, પણ એ જ્યારે સમજાય છેત્યારેજ બહિર્મુખવૃત્તિની ચેષ્ટાઓ કરવી યોગ્ય લાગતી નથી. અહિર્મુખવૃત્તિથી મનુષ્યો, રાગ અને દ્વેષના યેાગે મનુષ્ય મનુષ્યને પણ શત્રુ કલ્પે છે અને પૃથ્વી, ઘર અને દેશના માટે મહા યુદ્ધો કરી અમૂલ્ય મનુષ્ય જીંદગીના નાશ કરે છે. હાલમાં ચાલતી કેટલી અને તુર્કની લડાઈ એક ત્રીપેાલીને માટે છે, તેમાં હજારો મનુષ્યેાના પ્રાણના નાશ થાય છે. બંને તરફના હજારો મનુષ્યોનેા ઘાણ નીકળી જાય છે અને તેથી બંને દેશના મનુષ્યાપર અનેક પ્રકારનાં સંકટા આવી પડથાં છે. ચીનમાં પણ અહિમુખવૃત્તિના સામ્રાજ્યમાટે સરકાર અને પ્રજા વચ્ચે યુદ્ધ જાગ્રત થયું છે અને તેમાં અદ્યાપિ પર્યંત સહસ્રશઃ મનુષ્યેાના ઘાણ વળી ગયા છે. ઈરાનમાં પણ અહિર્મુખવ્રુત્તિના યોગે યુન્હો થયા કરે છે. અહે ! અહિર્મુખ વૃત્તિથી મનુષ્યોની પાયમાલી કેટલીબધી થાય છે. અહિર્મુખવૃત્તિથી રાજ્યના અધિપતિયા અન્ય દેશોને સ્વાયત્ત કરવાને અનેક પ્રકારનાં પ્રાણાપહારક યન્ત્રોને બનાવે છે અને તેથી મનુષ્યેાના થતા નારામાટે હૃદયમાં અંશમાત્ર પણ દયા લાવતા નથી. અહિવૃત્તિથી મનુષ્યોની ધારણાઓ કદી પરિપૂર્ણ સિદ્ધ થતી નથી અને તેને ખરૂં સુખ મળતું નથી. હર્ધિત્ત એક મહાશક્તિ છે તે આખી દુનિયાને પેાતાના વશ રાખીને મટની પેઠે નચાવે છે, રડાવે છે અને પરિભ્રમણુ કરાવે છે. બહિર્મુખવૃત્તિથી મહા ચક્રવર્તયોને પણ હૃદયમાં સુખ ઉત્પન્ન થતું નથી. ઇન્દ્રોને પણ બહિર્મુખવૃત્તિથી સત્ય સુખ પ્રાપ્ત થતું નથી, અહિર્મુખવૃત્તિની સત્તા નીચે દુનિયા દબાયલી દેખાય છે. બહિર્મુખવૃત્તિથી મનુધ્યેાને ખરેખર તેમના કાર્ય પ્રમાણે સ્વપ્રમાં પણ ખરૂં સુખ મળતું નથી; ઉલટું સ્વમું પણુ મનુષ્યના મનને સંતાપ કરવાને અશુભતા દર્શાવે છે. અહિર્મુખવૃત્તિ થતાં કાયસૃષ્ટિ અને કર્મસૃષ્ટિની રચના થવા માંડે છે અને અન્તર્મુખવૃત્તિ થતાં કાયસૃષ્ટિ અને કર્મસૃષ્ટિને નાશ થવા માંડે છે; એમ બહિર્મુખવૃત્તિ અને અન્તર્મુખવૃત્તિને પરસ્પર વિશધત્વ છે અને તે જો અન્તરમાં ઉંડા ઉતરીને તપાસીએ તા માલુમ પડ્યાવિના રહેતું નથી. બહિર્મુખવૃત્તિનાં સાધના જ્યારે તૈયાર હાય છે ત્યારે તે બહિર્મુખવૃત્તિ, નદીના પૂરની પેઠે પાંચે ઇન્દ્રિયાદ્વારા વહ્યા કરે છે અને અન્તર્મુખવૃત્તિનું આચ્છાદન કરી દેછે, પણ અતર્મુખવૃત્તિના પ્રબલ સાધનાના યોગ થાય છે ત્યારે, અહિર્મુખવ્રુત્તિના પ્રવાહનું અલ મન્દ પડી જાય છે અને અન્તર્મુખવૃત્તિનું ખળ નદીના પ્રવા
For Private And Personal Use Only
Page #677
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૦) હની પેઠે અન્તરમાં વહે છે અને તેથી બહિર્મુખવૃત્તિથી આત્માને લાગેલાં જે કર્મ હોય છે તેનું પરિશાટન થાય છે. અન્તર્મુખવૃત્તિથી ઇનિદ્ર શાન્ત થાય છે અને તેઓ બાહ્ય પ્રપંચના વ્યાપારમાં પડતી નથી. આમ થવાથી અધ્યાત્મજ્ઞાનની નવી નવી શક્તિ પ્રગટવામાં એક જાતનું નવું બળ આવે છે અને તેથી પાતાળ કુવાના જળની પેઠે નવું જ્ઞાન જાગ્રત્ થાય છે અને તે ઉત્તરોત્તર વૃદ્ધિ પામ્યા કરે છે. અન્તર્મુખવૃત્તિથી શુદ્ધ પ્રેમ, ઉચદષ્ટિ, દયા, સત્ય, પ્રમાણિકતા અને પરેપકારદષ્ટિ ખીલી ઉઠે છે અને નિર્દયતા, અસત્ય, વિશ્વાસઘાત, સ્વાર્થ પ્રેમ, શઠતા, કપટતા અને વિષયલોલુપતા આદિ દોષો ટળે છે. અન્તર્મુખવૃત્તિથી જગમાં રહેલા સર્વ આત્માઓ પોતાના આત્મસમાન ભાસે છે અને તેનામાં અને પિતાનામાં સમાનતા દેખાય છે. અન્તર્મુખવૃત્તિથી જે સુખ ઉત્પન્ન થાય છે, તે સુખ દુનિયાના કેઈપણ પદાર્થથકી ઉત્પન્ન થતું નથી. અતર્મુખવૃત્તિ થતાં મનની ઘણી ચંચળતા મટે છે અને તેથી શ્રતજ્ઞાનનો ઉપયોગ પણ તાજે રહે છે અર્થાત જે જે બાબતનું વિસ્મરણ થયું હોય છે, તેનો પણ ઉપયોગ જાગ્રત્ થાય છે. અન્તર્મુખવૃત્તિથી દુનિયાની સાથે થએલ વૈર વિરોધ પણ ટળી જાય છે અને મનરૂપ આકાશમાં મૈત્રીભાવનારૂપ ચન્દ્રને ઉદય થાય છે અને કલેશરૂપ અધકારની મન્દતા થતી જાય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણમય અન્તર્મુખવૃત્તિ હોવાથી, તે આત્માના પ્રદેશમાં ઉંડી ઉતરતી જાય છે અને રાગ અને દ્વેષના વિકારેનું નિર્કદન કરતી જાય છે. અન્તર્મુખવૃત્તિથી આત્માને મૂળ શુદ્ધ ધર્મ લક્ષ્યમાં આવે છે તેથી, અર્થાત્ આત્માની સાથે રમણુતા કરનારી અન્તર્મુખવૃત્તિ હોવાથી, બહિર્મુખવૃત્તિનાં કાર્યો તેને અરૂચિકર લાગે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. જે મનુષ્યો બહિર્મુખવૃત્તિ અને અન્તર્મુખવૃત્તિનું આન્તરિક સ્વરૂપ જાણતા નથી, તેઓ અજ્ઞતાયોગે બહિર્મપ્રવૃત્તિના રમકડાઓને ભલે ચાહે અને તેમને તેમાં લક્ષ્ય રાખે ! પણ તેઓ બહિર્મુખવૃત્તિના સેવક બનીને પિતાની સર્વ આશાઓ પરિપૂર્ણ કરી શકતા નથી, અને મનમાં અનેક પ્રકારની ચિન્તાઓથી દુઃખી થાય છે. તેઓ મુખથી શબ્દો બોલીને પણ દુઃખી પણું દેખાડે છે, તેથી જ સિદ્ધ થાય છે કે, તેઓ ઝાંઝવાના જલને પીવાની આશાની પેઠે બહિર્મુખવૃત્તિના સેવક બનીને પણ કંઈ સુખ પ્રાપ્ત કરી શકતા નથી. બાજીગરની બાજીપેઠે બાહ્યવસ્તુમાં બહિર્વત્તિથી સુખ– ભાસે છે, કિન્તુ અન્તર્મુખવૃત્તિથી વિવેકવડે વિચારતાં બાહ્યમાં સુખને લેશ પણ ભાસતું નથી. બહિર્મુખવૃત્તિનું જોર અજ્ઞાનાવસ્થામાં વિશેષ હોય છે. બાહ્ય વિદ્યાના પ્રોફેસરે
For Private And Personal Use Only
Page #678
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૧) બનેલાઓને પણ બહિર્મુખવૃત્તિ છેડતી નથી, અર્થાત તેઓને ઉપર પણ તે પિતાને હુકમ ચલાવીને દાસની માફક પ્રવૃત્તિ કરાવે છે.
બહિર્મુખવૃત્તિ ધારકે પૂલ જગતની પૂલ-ક્ષણિક ઉન્નતિ અર્થે પિતાના પ્રાદિકનું સ્વાર્પણ કરે છે, કિન્તુ અન્ત ક્ષણિક ઉન્નતિને વેગ શિથિલ પડે છે અને તે ઉદધિ તરંગની પેઠે પિતાનું ચલત્વ દર્શાવીને વૈરાગ્યને ઉપદેશ દેવાની પેઠે આચરણ કરે છે. બહિર્મુખવૃત્તિવાળાઓ, બાહ્યમાં સુખના ધાર્થ પ્રોફેસર બને છે, બાહ્ય વસ્તુઓના અનેક આકારે બનાવીને તેઓને ભેગ અને ઉપભેગમાં લે છે, પણ અને તેઓ મક્ષિકાની પેઠે હાથે ઘસે છે અને નિરાશાના ઉદ્ધાર કાઢીને દિલગીરી જાહેર કરે છે, તે બહિવૃત્તિએ આત્માને ભૂતકાળમાં અંશમાત્ર પણ શાન્તિ આપી નથી અને ભવિષ્યમાં અંશમાત્ર પણું શાન્તિ આપનાર નથી. શ્રી કેવલજ્ઞાનીએ વસ્તુનું જે સ્વરૂપ કહ્યું છે, તે કદી અન્યથા થનાર નથી. બહિર્મુખવૃત્તિથી સંસાર છે, અર્થાત્ બહિમુખવૃત્તિ એજ સંસાર છે. બહિર્મુખવૃત્તિમાં રાગ અને દ્વેષને રસ હોય છે તેથી, આત્માને કર્મ પણ ચીકણું બંધાય છે. બાહ્ય પદાર્થોમાં ઈષ્ટત્વ અને અનિષ્ટત્વ ઉત્પન્ન થતાં રાગ દ્વેષને ઉદય થાય છે અને તેથી બહિર્મુખવૃત્તિ પ્રગટી એમ કહેવાય છે. પાંચે ઇન્દ્રિયોના વ્યાપારની સાથે રાગ અને દ્વેષના અધ્યવસાયને પ્રાદુર્ભાવ થાય છે તેથી કર્મને રસબંધ વિશેષતઃ પડે છે અને તે કર્મરસ, ભવમાં ભ્રમણ કરીને આત્માને ભોગવવો પડે છે. બહિર્મુખવૃત્તિની સાથે કુમતિને ગાઢ સંબન્ધ છે. કુમતિની પ્રેરણુથી બહિર્મુખવૃત્તિ વૃદ્ધિ પામે છે અને સુખતિનાં કૃત્યોને ઉછેરવા તત્પર થાય છે. અન્તર્મુખવૃત્તિનો આત્માની સાથે અત્યંત પ્રેમ સંબંધ છે, પરંતુ આત્મા બહિવૃત્તિના યોગે અન્તમુખવૃત્તિપર અરૂચિ ધારણ કરે છે. બહિર્મુખવૃત્તિને કુમતિને પિતા મેહ ઉરકેરે છે; તેથી કમતિના પિતા–મેહને પણ મહાન અપરાધ છે. મેહ વારંવાર બક્યા કરે છે અને બહિવૃત્તિની સાથે ચેતનને જોડે છે અને ચેતનનું આન્તરિક ધન લુંટે છે, તેથી મેહ અપરાધી ઠરે છે. અન્તર્મુખવૃત્તિ વિદુષી હોવાથી, કુમતિના પિતા–મહને અપરાધી જાણે છે અને તેથી તે આન્તરિક ઉદ્વારથી મેહના કુટુંબને દુષ્ટ તરીકે જણાવે છે અને તેના ઘરના કુટુંબથી કંટાળી જઈને તેના ઉપર અરૂચિ ધારણ કરે છે, અર્થાત્ તેને ધિક્કારની દૃષ્ટિથી નિરીક્ષે છે, તથા પોતાના સ્વામિના સંયોગને વિયોગ કરાવનાર મોહના ઘરનું કુટુંબ છે; એમ જાણીને તેનું પિતાની સખીઓ આગળ પ્રાકટય કરે છે, અર્થાત્ તે પ્રમાણે કથીને તે પિતાની સખીઓને જાગ્રત કરે છે અને ચેતનને
For Private And Personal Use Only
Page #679
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪ ) સમજાવવા પ્રેરણું કરે છે. આત્મા ત્રણ ભુવનનો નાથ અને ઉત્તમ હોવાથી અન્તર્મુખવૃત્તિએ તેની સાથે સગાઈ કરી, પણ આમાએ ક્ષયેપશમ ભાવે સગાઈ કરી હોવાથી; પુનઃ તે મેહ અને તેના કુટુંબના પાશમાં પડ્યો અને તેથી, અતર્મુખવૃત્તિ, કાણું પાપ ઉદયમાં આવ્યું? એમ કહીને અત્યંત દિલગીરી જાહેર કરે છે. આત્મા મેહના યોગે અન્તર્મુખવૃત્તિનો ત્યાગ કરીને, બહિર્મુખવૃત્તિની સાથે લયલીન બને છે અને અન્તર્મુખવૃત્તિથી પરા-મુખ થાય છે તેમાં ખરેખર મેહને દોષ છે. મોહના યોગે આત્મા પોતાની ખરી સ્ત્રીનું ભાન ભૂલી જાય છે અને અનન્તકાળથી દુઃખ દેનારી બહિત્તિના પાશમાં સપડાય છે. કેઈ વખત અન્તર્મુખવૃત્તિની સાથે રમે છે અને પાછો બહિર્મુખવૃત્તિની સાથે રમે છે, અર્થાત્ જેનું પ્રાબલ્ય વિશેષ હોય છે તેની પાસે તે ખેંચાઈ જાય છે. સંસારમાં આસક્તિ હોય છે ત્યાં સુધી બહિર્મુખવૃત્તિનું વિશેષ પ્રાબલ્ય હોય છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતાં આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને ઓળખે છે અને તેથી અન્તર્મુખવૃત્તિની સાથે રમતા કરે છે. આત્મજ્ઞાન થવાથી બહિર્મુખવૃત્તિમાં રમતા કરવી એ અસત્ય છે, એમ માલુમ પડે છે અને તેથી અન્તર્મુખવૃત્તિ તરફ રૂચિભાવ પ્રગટે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં પ્રયત્ન કરવાથી અન્તર્મુખવૃત્તિ પ્રગટે છે. છ આવશ્યકમાં પ્રવૃત્તિ કરવાથી અન્તર્મુખવૃત્તિમાં રમતા થાય છે અને તેથી અન્તરના સદ્ગુણે ખીલવા માંડે છે. મનુષ્ય, અતર્મુખવૃત્તિની પ્રાપ્તિ માટે જેનાગમને અભ્યાસ કરે છે અને તેથી ઈન્દ્રજાળની લીલાવત બાહ્યસૃષ્ટિની ક્ષણિકતાનો નિશ્ચય થાય છે અતએ ક્ષણિકતાના જ્ઞાનથી, નિત્ય એવા આત્મસુખની પ્રાપ્તિ અર્થે મનુષ્યો–અધ્યાત્મ શાસ્ત્રો વડે અન્તવૃત્તિ ખીલવવા પ્રયત્ન કરે છે. બાહ્યવૃત્તિના વેગને શમાવવાને માટે આતરિક ભાવનાઓને ભાવવી જોઈએ. સાત નવડે આત્મતવાદિનું
સ્વરૂપ જાણુને અન્તરમાં રમણતા કરવાથી, બહિર્મુખવૃત્તિના વેગે ઉપશમે છે. અન્તર્મુખવૃત્તિના અભ્યાસથી અનેક પ્રકારની લબ્ધિ પ્રગટે છે અને અન્ય મનુષ્યોને પણ પોતાના આત્મબળથી અસર કરી શકાય છે; અાખવૃત્તિના અભ્યાસથી મનુષ્યએ કદાપિ કંટાળવું ન જોઈએ. પ્રતિદિન અતર્મુખવૃત્તિના અભ્યાસથી હૃદયમાં, તેના સંસ્કાર પડે છે અને તેનાથી ભવિષ્યમાં અન્તર્મુખવૃત્તિના શુભ સંયોગોની પ્રાપ્તિ થાય છે. વર્તમાનમાં પડેલા સંસ્કારે ભવિષ્યમાં ઉત્તમ ફળ પેદા કરી શકે છે. વિશે શું કહેવું? અતર્મુખવૃત્તિના હેતુઓને સદાકાળ સેવવા, કે જેથી અન્તર્મુખવૃત્તિ રહે. મેહ કુટુંબના સામુ મનુષ્યએ આત્મબળથી લડવું જોઈએ અને મેહની પ્રકૃતિને ઉદયમાં આવતીજ વારવી જોઈએ, દુર્જન મનુષ્યોના સમાગમમાં રહેવાથી અને તેમના વિચારને હૃદ
For Private And Personal Use Only
Page #680
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩) યમાં ઉતારવાથી, બહિર્મુખવૃત્તિને ઉત્તેજન મળે છે અને અન્તર્મુખવૃત્તિ જે અંશે પ્રગટી હોય છે તે અંગે પણ રહેતી નથી. સાધુઓને ધાર્મિક ક્રિયાઓ કરવાની આવશ્યકતા પણ અન્તર્મુખવૃત્તિને માટે સિદ્ધ કરે છે. ધાર્મિક ક્રિયાઓનાં રહસ્યોને અવબોધ્યાવિના અન્તર્મુખવૃત્તિને પ્રયa સિદ્ધ થતું નથી. આવશ્યકાદિ ક્રિયાઓમાં અન્તર્મુખવૃત્તિ કરવાનું રહસ્ય સમાયું છે. સૂક્ષ્મ રહસ્યોને અવબોધ્યાવિના અન્તર્મુખત્તિ સાધી શકાતી નથી. સાધુએ અગર શ્રાવકની સદાકાલ અન્તર્મુખવૃત્તિ રહેવી દુર્લભ છે, કિન્તુ સતત અભ્યાસબળથી અન્તર્મુખવૃત્તિને અમુક કાલાવછેદને પ્રાપ્ત કરી શકાય છે. અન્તર્મુખવૃત્તિનાં સાધનને સાધન તરીકે અવબોધવાં જોઈએ અને તેઓને અવલંબવાં જોઈએ. અન્તર્મુખવૃત્તિથી ક્ષાપથમિક જ્ઞાનાદિ ગુણેની વૃદ્ધિ થાય છે અને ધારણા તથા દયાન ગુણની સિદ્ધિ થવામાં પણ વાર લાગતી નથી. જે મનુષ્ય, અન્તર્મુખવૃત્તિનાં બાહ્ય સાધનોના પડેલા ભેદની લડાઈએ અને તેના વિવાદમાં જીવન સમય વ્યતીત કરે છે, તેઓ અન્તર્મુખવૃત્તિને સ્પર્શ કરી શકતા નથી અને અમૃત ક્રિયાના સુખને આસ્વાદી શકતા નથી. જગતની ભૂલ ભૂમિકામાં પણ ગમે તે કાર્ય કરવામાં તે તે કાર્યપર અતર્મુખવૃત્તિ થયા વિના જોઈએ તેવી સિદ્ધિ મેળવી શકાતી નથી. ચિત્રકાર અને વ્યાખ્યાતાઓ અન્તર્મુખવૃત્તિથી પોતાના વિષયમાં વિજય વરમાળાને પ્રાપ્ત કરે છે. વિવા અન્તર્મુખવૃત્તિથી વિદ્યાભ્યાસમાં વિજયવંત નીવડે છે. અન્તર્મુખવૃત્તિથી દયમાં રમતા થાય છે અને તેથી દયેય વસ્તુનું યથાર્થ જ્ઞાન થાય છે. બહિર્મુખવૃત્તિવાળા કરતાં અન્તર્મુખવૃત્તિવાળા સૂક્ષ્મ પદાર્થોનું જ્ઞાન કરવામાં આગળ વધે છે અને જગતમાં નવીન અનુભવોને પ્રગટ કરી પિતાનું અમર નામ કરે છે.
બહિર્મુખવૃત્તિથી મનની ચંચળતા વધે છે અને તેથી મનરૂપ આદશિમાં ય પદાર્થો બરાબર ભાસતા નથી. જગતની સ્થૂલભૂમિકામાં અન્તર્મુખવૃત્તિનો પરિભાષાવડે મનની એકાગ્રતા એ અર્થ લે. જગતના સ્થલવ્યવહારમાં દરેક કાર્ય કરતાં તે તે કાર્યમાં અનઅવૃત્તિ થાય છે તે, તે બાબતમાં વિજય મળ્યા વિના રહેતું નથી. અન્તર્મુખવૃત્તિ કરવામાં પ્રેમ, ઉત્સાહ અને તે તે વિષયના જ્ઞાનની અત્યંત જરૂરી છે. અન્તર્મુખવૃત્તિથી મહાકાર્યોની સિદ્ધિ થાય છે અને ગમે તે કાર્ય કરવું સહેલું થઈ પડે છે.
આત્મામાં અતર્મુખવૃત્તિ થવાથી જન્મ જરા અને મરણને ભય રહેતું નથી, પણ ઉલટું અતર્મુખવૃત્તિથી પિતાને આત્મા અમર છે
For Private And Personal Use Only
Page #681
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪) એ નિશ્ચય થાય છે અને તેથી વૈર્યરૂપ ચારિત્રબળ ખીલવાથી અન્તરમાં રમણતા થાય છે. આવું અન્તર્મુખવૃત્તિનું સ્વરૂપ અવબોધ્યા પશ્ચાત્ અન્તર્મુખવૃત્તિ સેવવાને ઉત્સાહ પ્રગટી નીકળે છે. આત્મા ઉપર શુદ્ધ પ્રેમ થવાથી આત્મામાં વૃત્તિ ચુંટે છે અને તેથી જ્ઞાન, દર્શન અને ચારિત્રગુણની વૃદ્ધિ થાય છે. આત્માભિમુખવૃત્તિને પરિભાષામાં અન્તર્મુખવૃત્તિ કહેવામાં આવે તેથી તેનું સ્વરૂપ બદલાતું નથી. આત્માભિમુપ્રવૃત્તિને સેવવાથી મનની શાતતા પ્રતિદિન વૃદ્ધિ પામે છે અને જગતમાં મનની સમાનતા જાળવવાનો માર્ગ ખુલ્લો થાય છે. મનુષ્યો દરેક કાર્ય કરતી વખતે અન્તર્મુખવૃત્તિ ધારણ કરવાને સ્વભાવ સેવે તે અન્ત ઉચ્ચ સામ્યભાવના અધિકારી અને તેમાં કંઈ આશ્ચર્ય નથી. અતર્મુખવૃત્તિથી દેવતાઓને પણ દાસ બનાવી શકાય છે. અતર્મુખવૃત્તિવિના કેઈ પરમાતમપદ પ્રાપ્ત કરી શકતો નથી. ભૂતકાળમાં જેટલા જીવો સિદ્ધપદ પામ્યા, વર્તમાનમાં–મહાવિદેહ ક્ષેત્રમાં પામે છે અને ભવિષ્યમાં પામશે, તે સર્વે અન્તર્મુખવૃત્તિ થકીજ સમજવું. - અન્તર્મુખવૃત્તિથી યોગીઓ સમાધિનું સત્યસુખ ભેગાવીને સ્વકીય જન્મની સફલતા કરી શકે છે.
આત્માભિમુખવૃત્તિના આરાધકેએ મેહના કુટુંબથી સાવચેત રહેવું જોઈએ; એમ શ્રીમદ્ આન્દઘનજીના કથનનું રહસ્ય અવબોધાય છે. બહિર્મુખવૃત્તિ કરાવનાર મેહનું કુટુંબ જગતમાં જ્યાં ત્યાં પ્રવૃત્તિ કરી રહ્યું છે. મેહના કુટુંબના સામે થયાવિના એનું જોર હઠતું નથી. સાંસારિક પદાર્થોની સિદ્ધિમાં પણ ભય, શોક, રતિ અને અરતિ વગેરે મેહની પ્રકૃતિને જીતનાર, અન્ય મનુષ્યોને ઉપરી બને છે. મરણ ભયને ત્યાગ કરનાર એક મરણો દ્ધો, યુદ્ધમાં આત્મબળ સ્કુરાવીને વિજયલક્ષ્મી પ્રાપ્ત કરે છે ! ત્યારે આત્માના શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ માટે, મરણુભય, શોક, રતિ અને અરતિ આદિની સાથે યુદ્ધ કરનાર વિજય લક્ષ્મીની પ્રાપ્ત કરે તેમાં કંઈ આશ્ચર્ય નથી. મરણને ભય ત્યાગ કરનાર દ્ધાના મનમાં આનન્દની ઝાંખી જણાય છે, તે પ્રમાણે મેહ કુટુંબની સાથે યુદ્ધ કરીને આમાભિમુખવૃત્તિ કરનારના મનમાં આન્ટની ઝાંખી જણાય છે અને તેથી તે અત્તરાત્મવૃત્તિની ધૂનમાં અહં અને મમત્વ ભાવને ભૂલે છે. આત્માભિમુખવૃત્તિથી મરણ અને જીવનની ઈચ્છા ટળે છે. અન્તર્મુખવૃત્તિમાં સામ્યરૂપ સૂર્યને પ્રકાશ પડવાથી અજ્ઞાનરૂપી અંધકારને રહેવાનું સ્થાન મળતું નથી. અન્તર્મુખવૃત્તિ થવાથી બાહ્ય પદાર્થોમાં સુખની કલ્પના રહેતી નથી અને પ્રતિષ્ઠા તે સૂકરીવિષા જેવી લાગે છે. અન્તર્મુખવૃત્તિના ગે અસંખ્ય પ્રદેશોમાં
For Private And Personal Use Only
Page #682
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(કરપ) રમણતા કરવાની લગની લાગે છે અને પૂર્વે ભગવેલા બાહ્ય પદાર્થોમાં રમણતા કરવાની રૂચિ વિલય પામે છે. અન્તર્મુખવૃત્તિના અભ્યાસથી મન, વાણું અને કાયાની પવિત્રતા વૃદ્ધિ પામે છે, તેમજ શુભ લેશ્યાને પ્રાદુર્ભાવ થાય છે અને અશુભ લેસ્થાનો નાશ થાય છે; તેથી અન્ત
ખવૃત્તિ સાધકના સહવાસમાં જે જે મનુષ્ય આવે છે તે તે સર્વે શાન્ત તથા પવિત્ર બને છે અને તેથી જગતની અશાન્તિ પણ દૂર કરી શકાય છે. દુનિયાના પ્રત્યેક મનુષ્ય, યદિ અન્તર્મુખવૃત્તિ સેવે તો–તેઓની વૃત્તિ ઉત્તમ થવાથી, સ્વર્ગ સમાન મનુષ્ય લેક બની શકે. જે દેશના મનુષ્યો અન્તર્મુખવૃત્તિના સાધકે છે, તે દેશમાં શાનિત સુલેહને વાવટો ફરક્યા કરે છે. બહિર્મુખવૃત્તિના પ્રબળ સાધનોથી અને તાબે કરવામાં તથા અન્યનું સુખ હરવામાં કદી સફલતા મેળવી શકાય ! પરન્તુ તે સદાકાળ-પાકેલા પાનની પેઠે રહેતી નથી. બાહ્યની ઉત્કાન્તિ ક્ષણિક સ્વભાવવાળી છે, તેથી કઈ પણ દેશમાં બાઘની ઉત્કાન્તિ સદાકાળ રહેતી નથી; બહિમુખવૃત્તિની સ્વતંત્રતા સદાકાળ એક સરખી રહેતી નથી, કારણ કે બહિર્મુખવૃત્તિથી થતી ઉલ્કાન્તિની અવાધ દેશકાલાવચ્છિન્ન છે. બહિમુખવૃત્તિથી ગમે તેટલી ઉન્નતિ થાય, તે પણ માનસિક દેષ કન્યાવિના હૃદયમાં સુખની લહેરો પ્રગટતી નથી. માનસિક દેષો જ્યાં સુધી છે ત્યાં સુધી, બાહ્ય દેશ-હુન્નર આદિની ગમે તેટલી ઉલ્કાન્તિ થઈ હોય, તે પણ આત્માની તો અવકાન્તિ અવાધાય છે. આત્માના સગુણેની ઉત્કાનિત થયા વિના ગમે તે દેશમાં ફરે અને ચકવર્તિ બનો, તથાપિ સત્ય સુખની ઝાંખી થવાની નથી, પણ માખીના પેઠે હાથ પગ ઘસવા પડશે; એમાં જરા માત્ર પણ શંકા નથી. બહિર્મુખવૃત્તિથી પ્રથમ તો સુખનું ઝરણું દેખાય છે, કિન્તુ અને કિંપાકફળની પેઠે સુખનું નામમાત્ર પણ રહેતું નથી.
- અન્તર્મુખવૃત્તિથી મનુષ્યો, ભેગ અને ઉપભેગનાં સાધનો માટે લડી મરતા નથી અને સન્તોષવૃત્તિથી બાહ્યની આજીવિકાવૃત્તિને ચલાવી શકે છે. આત્માભિમુખવૃત્તિ થવાથી બાહ્ય વસ્તુઓ સંબન્ધીનું મમત્વ ઘટે છે અને તેથી અનેક પ્રકારની ઉપાધિ ટળવા માંડે છે. આત્માભિમુખવૃત્તિને સેવક બનેલે એક રાજા વા એક કડાધિપતિ, બાહ્યલક્ષ્મીને કંજુસની પેઠે સંગ્રહી રાખતો નથી, પણ દુનિયાના શ્રેય માટે ખર્ચ છે. અન્તર્મુખવૃત્તિના ઉપાસકે તન, મન અને ધનને અન્ય જીવોના ભલા માટે વાપરે છે. અન્તર્મુખવૃત્તિ પ્રાપ્ત કરવાથી મહાત્માની કેટીમાં પ્રવેશ કરી શકાય છે. અન્તર્મુખવૃત્તિના પ્રતાપે મોટા મોટા ભૂપતિયો
ભ. ૧૪
For Private And Personal Use Only
Page #683
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ સતેષ ગુણમાં ઝીલે છે અને કર (ટેક્ષ) વગેરેને વધારી પ્રજાને પડતા નથી. અન્તર્મુખવૃત્તિ ખરેખર કૃપણ જનોના હૃદયને પણ આદ્ર કરવા સમર્થ થાય છે અને તેઓની લમીન પણ સદપગ કરાવે છે. અન્તર્મુખવૃત્તિનો લેશ ભાવ પામીને, ઘાતકે પશુ હિંસાનો સ્વભાવ ત્યાગ કરી દયારૂપ ગંગાનદીમાં સ્નાન કરીને નિર્મલ બને છે. ચાર ખંડમાં અન્તર્મુખવૃત્તિનું માહાસ્ય ફેલાવનારાઓ દેશના ખરેખર સુલેહકારે બને છે. જે દેશના મનુષ્યોનો ઘણે ભાગ અન્તર્મુખવૃત્તિને સેવનારે છે, તે દેશમાં શાંતિ પ્રસરે છે અને તેથી તે દેશના મનુષ્ય અન્ય દેશીય મનુષ્યને પીડવા પ્રયત્ન કરતા નથી, પણ ઉલટા અન્ય દેશીના કલહને દૂર કરે છે. પ્રગતિક્રમમાં દુનિયા, ગમે તેટલી આગળ વધે, તે પણ અન્તર્મુખવૃત્તિ થયાવિના માનસિક દેને હરવાને અને અન્ય મનુષ્યોને સંતોષ આપવાને સમર્થ થવાની નથી. બાહ્ય વૈભવના શિખરે ચડેલી દુનિયા, ખરેખર આત્માભિમુખવૃત્તિના અભાવે-ઈર્ષા, લેભ, વૈર અને અહંકાર આદિ માનસિક દેથી નીચે પડયાવિના રહેતી નથી.
ધર્મના ઉપદેષ્ટાઓ, મહર્ષિ અને મુનિવરે, જગતના મનુષ્યોને આત્માભિમુખ કરવામાટે–આત્મભેગ આપીને પ્રયત્ન કરે છે અને તેમના સુવિચારેના પ્રતાપથી જ દુનિયામાં સુલેહ શાંતિ જાળવી શકાય છે. જૈનોમાં પણ અન્તર્મુખવૃત્તિ સાધકેના પ્રતાપે શાન્તિ જાળવી શકાય છે, પણ જ્યારે બહિર્વત્તિના ઉપાસકે ઘણું પ્રગટી નીકળે છે ત્યારે – જૈનવર્ગમાં પણ-અશાન્તિન કોલેરા ફાટી નીકળે છે અને તેથી કપરૂપ મૃત્યુના મુખમાં ઘણું મનુષ્ય ફસાઈ જાય છે. અન્તર્મુખવૃત્તિના સમાન મટી કેઈ અન્ય આગબોટ નથી. સંસાર સમુદ્રની પેલી પાર જવામાટે અન્તર્મુખવૃત્તિની સાધના કરવી જોઈએ. કેટલાક પંચમહાવ્રત્ત ધારક સાધુઓ પણ અન્તર્મુખવૃત્તિથી પરા મુખ થઈને બાહ્ય વૃત્તિના ઉપાસકે બને છે તો, રાગ અને દ્વેષની લાગણીથી-શાન્તરસના ખેલની હાંસી કરાવે છે અને પોતાના આત્માને અવનતિના ખાડામાં પ્રક્ષેપે છે એમ કહેવાય. અન્ન અને મેહના ઉપાસક બનેલાઓ, બહિર્મુખવૃત્તિરૂપ મદિરાનું પાન કરીને દુનિયામાં કલેશનાં તોફાનો કરીને, શાન્તિના પ્રવાહનો નાશ કરે છે. અામનુષ્ય અન્તર્મુખવૃત્તિના અધિકારી બની શકતા નથી. અણ મનુષ્યો ધર્મ અને અધર્મને પરિપૂર્ણ રીતે પરિક્ષી શક્તા નથી અને તેથી તેઓ અન્યની પ્રેરણાવડે અધશ્રદ્ધાના પ્રવાહમાં તણાય છે. અજ્ઞમનુષ્ય ધર્મના બહાને બહિર્મુખવૃત્તિમાં રમતા કરીને ધર્મયુદ્ધો પ્રારંભે છે અને કહે છે કે, અમે ધર્મના માટે પ્રાણ આપીએ છીએ!
For Private And Personal Use Only
Page #684
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭) અસમનુ બહિર્મુખવૃત્તિના યોગે સંકુચિત દષ્ટિવાળા બનીને અન્ય ધર્મવાળાઓની નિન્દા કરે છે અને મનુષ્યજાતિને મારવામાં પાપ પણ ગણતા નથી. અમનુષ્ય બહિર્મુખવૃત્તિના યોગે સત્યને અસત્ય કહે છે અને અસત્યને સત્ય કહે છે. બહિર્મુખવૃત્તિધારકોની વિપરીત દષ્ટિ હોવાથી, તેઓ બાહ્ય પ્રદેશમાં અને બાહ્ય જ મઝામાંજ જીવનનું સાર્થક માને છે અને તેથી પોતાનું શુદ્ધ સ્વરૂપ ઓળખવા સમર્થ બની શકતા નથી.
બહિર્મુખવૃત્તિના સેવકે ઘણે ભાગે અધ્યાત્મશાસ્ત્રથી વિમુખ રહે છે અને તેઓ અધ્યાત્મતત્ત્વપર એકાતે અરૂચિ ધારણ કરે છે. બહિર્મુખવૃત્તિના ઉપાસકો સંસ્કૃત, ઇંગ્લિશ આદિ ભાષાજ્ઞાનિ હોય છે, તો પણ તેઓનું ચિત્ત-પદાર્થો સમ્મુખ હોવાથી,–અધ્યાત્મ તત્ત્વપર બિલફલ ચુંટતું નથી અને તેથી તેઓ અધ્યાત્મ તત્ત્વજ્ઞાતાઓની નિન્દા કરે છે. બહિર્મુખવૃત્તિના સેવકે આત્માભિમુખવૃત્તિને ધિક્કારે છે અને
યુક્તિના વૃન્દથી બાળજીવોને ભમાવીને અન્તરમાં ઉતરવા દેતા નથી. બન્ને વૃત્તિના ધમ પરસ્પર વિરોધી છે તેથી તે બન્નેની ગતિ ભિન્ન ભિન્ન પ્રકારની દેખાય છે. બહિર્મુખવૃત્તિથી, તળાવને જેમ પાડે ડાળી નાખે છે તેમ, અન્ય મનુષ્યોનાં ચિત્ત પણ ડોળી નાખવામાં આવે છે. બહિર્મુખવૃત્તિના પાશમાંથી છૂટવું અને કાળના પાશમાંથી છૂટવું એ બન્ને સરખું છે. અન્તર્મુખવૃત્તિની પ્રાપ્તિ માટે સાધુનો વેશ પહેરીને પણ કેટલાક આત્માભિમુખવૃત્તિને ધારણ કરી શકતા નથી. અહિઝંખવૃત્તિ વિજલીના વેગની પેઠે દોડે છે. સત્તા, લક્ષ્મી અને વનાદિના મદથી બહિર્મુખવૃત્તિનું જોર વૃદ્ધિ પામે છે, અર્થાત્ આત્માભિમુખવૃત્તિ થવામાં તે તે વસ્તુઓ અત્તરાયભૂત નીવડે છે. બહિર્મુખવૃત્તિના ઉપાસ ઉપાધિની ધમાધમમાં પડે છે અને અન્ય મનુને પણ ઉપાધિની ધમાધમમાં નાખે છે. બહિર્મુખવૃત્તિધારકો, પોતે માનેલે પક્ષ સત્ય સ્વીકારીને અન્યના ઉપર હુમલે કરે છે અને અન્ય પક્ષ માનનારા
નો અપકર્ષ કરવા તન-મન-ધન અને સત્તાથી અનેક ઉપાયે કરે છે. બહિર્મુખવૃત્તિધારકનો સ્નેહ પણ ક્ષણિક હોય છે, તેથી તેઓ પ્રાયઃ સ્વાર્થનેજ આગળ ધરીને જગતમાં પરિભ્રમે છે. બહિર્મુખવૃત્તિધારકો કેટલીક વખત વેદીયા ઢોરની પેઠે ધર્મનાં વાકને બોલી જાય છે, પણ તેઓમાં નીતિના સગુણે ન હોવાથી તેઓની પ્રતિષ્ઠા પડતી નથી. બહિર્મુખવૃત્તિધારકો ધર્મને પણ બાહ્યમાં માને છે અને તેમાટે બાહ્યમાં દોડે છે. જ્યારે દુનિયામાં ધાર્મિક જ્ઞાનની ન્યૂનતા થાય છે ત્યારે પ્રાયઃ અજ્ઞાનિ મનુષ્ય, ધર્મના અગ્રગણ્ય બને છે અને તેઓ સ્કૂલ બુદ્ધિથી સ્કૂલ
For Private And Personal Use Only
Page #685
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૮) પદાર્થોમાં ધર્મ માનીને સત્ય ધર્મથી પરા મુખ રહે છે. જેઓની સ્થલ બુદ્ધિ છે એવા બાળજીવો, વા સાક્ષર પણ કદાગ્રહી મનુષ્યો, સત્ય ધર્મના સ્વરૂપને પ્રાપ્ત કરી શકતા નથી અને બહિર્મુખવૃત્તિથી ધર્મના નામે અધર્મની વૃદ્ધિ કરે છે. જે સમયમાં ધર્મોપદેશકે બહિર્મુખવૃત્તિના સેવકે બને છે તે સમયમાં, ધર્મના ભેદે, ધર્મના નામે કલેશે, ફાંટા અને કુસંપનું જોર વિશેષ હોય છે. જે કાલમાં ધર્મોપદેશકે વ્યાકરણ અને ન્યાયાદિ શાસ્ત્રને અભ્યાસ કરે છે, પણ અધ્યાત્મ અને
ગજ્ઞાનથી પરાશમુખ રહે છે તે કાલમાં, ગમે તે પત્થમાં અંધાધુંધીનું રાજ્ય પ્રવર્તે છે અને બહિર્મુખવૃત્તિનું પ્રાબલ્ય વધવાથી, મોહનું કુટુંબ પણ મનુષ્યના હૃદયમાં સ્વતંત્રતાથી પિતાનું કાર્ય બજાવે છે. જે કાલમાં મનુષ્યો બહિર્મુખવૃત્તિને ઉભવતા સામાન્ય ક્રિયાના કદાગ્રહી ભેદની અસહિષ્ણુતાથી એક બીજાના ઉપર આક્ષેપ કરે છે, તે કાલમાં જેનધર્મની પ્રગતિ મન્દ થવા માંડે છે અને ઓઘથી જૈનધર્મ માનનારાએની પણ જૈન ધર્મથી પરા મુખ દષ્ટિ થાય છે; આનું કારણ ખરેખર બહિર્મુખવૃત્તિ જ છે. બહિર્મપ્રવૃત્તિથી મનુષ્ય મનુષ્યત્વની કિસ્મત અવબોધી શકતા નથી. બહિર્મુખવૃત્તિ જ્યાં જ્યાં હોય છે, ત્યાં ત્યાં મેહનું કુટુંબ તે અવશ્ય હોય છે. બહિર્મુખવૃત્તિનો સંચાર થતાં મનની ચંચળતા વૃદ્ધિ પામે છે અને તેથી જે જે પદાર્થોથી સુખની આશાને નિશ્ચય થાય છે, તે તે પદાર્થોથી અંશમાત્ર પણ સુખ મળતું નથી, પણ ઉલટ કલેશવડે મનમાં પરિતાપ થાય છે. બહિર્મુખવૃત્તિના પોષક હેતુઓ પૈકી, અવિદ્યા (અજ્ઞાન) વિશેષ પ્રકારે બલવતી છે. બાહ્ય પદાર્થમાં સુખના વિશ્વાસુઓ બહિર્મુખવૃત્તિ ધારણ કરીને સર્વ પ્રકારનાં પાપોને સેવે છે અને પિતાના ત્રણ યોગને પાપમય બનાવી દે છે અને તેથી તેવા મનુષ્યોના સંસર્ગથી અલ્પ શક્તિધારકેને પણ પાપની અસર થાય છે, અર્થાત્ તેઓ પણ બહિર્મુખવૃત્તિરૂપ સિધુના પ્રવાહમાં તણાય છે અને સત્ય ધર્મના સમ્મુખ થઈ શકતા નથી.
અન્તર્મુખવૃત્તિથી બહિર્મુખવૃત્તિને જ્યારે ત્યારે પણ પરાજય થાય છે. અન્તર્મુખવૃત્તિ કરવામાં પ્રથમ ઘણી મુશ્કેલીઓ પડે છે, પણ જે સતત અભ્યાસ સેવવામાં આવે છે તે અને બહિર્મુખવૃત્તિને પરાજય કરી શકાય છે. બહિર્મુખવૃત્તિના સંસ્કારે એકદમ કંઈ ટાળી શકાતા નથી, પણ શનૈઃ શનૈઃ અન્તર્મુખવૃત્તિના અભ્યાસથી ટાળી શકાય છે. એકદમ અન્તર્મુખવૃત્તિ ન થાય તેથી હિંમત હારવી નહિ, પણ અન્તમુંખવૃત્તિને અભ્યાસ સદાકાલ કર્યા કરવો અને બહિર્મુખવૃત્તિને રોધ થાય તેવા સંકલ્પ કર્યો કરવા. અન્તર્મુખવૃત્તિને પણ કઈ વખત
For Private And Personal Use Only
Page #686
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૯ ) બહિર્મુખવૃત્તિ પિતાનાં સાધન તરીકે ફેરવી નાખે છે, આને કારણ? એ સ્વાભાવિક પ્રશ્ન ઉઠે, તેના ઉત્તરમાં કહેવાનું કે, અન્તર્મુખવૃત્તિમાં જ્યારે પ્રેમ લાગતું નથી ત્યારે, બાહ્ય પદાર્થમાં પ્રેમ લાગે છે અને તેથી વૃત્તિનું મુખ બહિરૂ થાય છે. મનુષ્યને એટલું તે અનુભવમાં આવે છે કે યત્ર યત્ર (જ્યાં જ્યાં) પ્રેમની લગની લાગે છે, તત્ર તત્ર મનની પ્રવૃત્તિ થાય છે. બાહ્ય પદાર્થોમાં વિશેષ પ્રેમ હોય છે તે અન્તરમાં વૃત્તિ લાગતી નથી, પણ આત્મસ્વરૂપમાં જ પૂર્ણ પ્રેમ લાગે છે તે, અનેક જાતના ઉપસર્ગો એ છતે પણ, શ્રી વીર પ્રભુની પેઠે અન્તરમાંજ વૃત્તિ લાગી રહે છે. જે મનુષ્યોને આત્મતત્વના પ્રેમની લગની લાગી હોય છે, તેઓની વૃત્તિને બહિર્મુખ કરવા ગમે તેટલું પ્રયત્ન કરીએ તે પણ તેઓ સ્વસ્વરૂપ ચૂકતા નથી; &ધક મુનિના શિષ્યો મુનિશ્રી મેતાર્ય અને ગજસુકમાલની અન્તરમાં પ્રેમની લગની લાગી હતી, તેથી તેઓની અાખવૃત્તિ થઈ હતી અને તેથી તેના ઉપર અનેક ઉપસર્ગ આવ્યા પણ બહિર્મુખવૃત્તિધારક બન્યા નહિ. જેની પ્રીતિ ખરેખરી રીતે આત્મામાં ચોંટી છે તેને શુદ્ધધર્મ પ્રેમની લગની લાગેલી હોય છે; એમ અનુભવ થાય છે.
પ્રથમ–દેવ, ગુરૂ અને ધર્મમાં પ્રેમ પ્રગટવાથી અન્તર્મુખવૃત્તિ સહેલાઈથી સાધી શકાય છે. મનુષ્યની વૃત્તિ જેણે તરફ પ્રેમ હોય છે તેણે તરફ વર્તે છે; પ્રેમનદીનો પ્રવાહ જેણી તરફ વહેતે હેય છે તેણી તરફ મનોવૃત્તિ લાકડાની માફક તણાતી જાય છે; પ્રારંભાવસ્થામાં વૃત્તિની ગતિ ખરેખર પ્રેમના ઉપર આધાર રાખે છે. પ્રારંભાવસ્થામાં શ્રદ્ધા, આત્મભેગ, ઉદ્યમ અને ઉત્સાહ ઈત્યાદિ ગુણે ખરેખર પ્રેમની પાછળ ગતિ કરે છે. મનોવૃત્તિને પ્રેમ પિતાની શક્તિ પ્રમાણે ખેંચી શકે છે. તેથી, અન્તર્મુખવૃત્તિ સાધકોએ અન્તરમાં પ્રેમના પ્રવાહને વહેવરાવ જોઈએ; કે જેથી અન્તર્મુખવૃત્તિની સાધના સિદ્ધ થઈ શકે; બાહ્ય પદાર્થોના પ્રેમથી બહિર્મુખવૃત્તિ બળવાન થઈને પોતાના કાર્યમાં તત્પર રહે છે, તેને એકદમ હઠાવવી એ કાર્ય ઘણું મુશ્કેલ લાગે છે. આત્મામાં રૂચિ વા પ્રેમ પ્રગટાવિના બહિર્મુખવૃત્તિને કરડો ઉપાયોથી પણ રેધી શકાતી નથી. પ્રેમ વા રૂચિ એમાં શું! માહાસ્ય છે કે જેનાવિના અન્તર્મુખવૃત્તિ પ્રાપ્ત થતી નથી? આવી જિજ્ઞાસા પ્રગટ થતાં પ્રેમનું સ્વરૂપ જણાવવામાં આવે છે.
“પ્રેમ છદ્મસ્થાવસ્થામાં પ્રેમ એ આત્માની એક પરિણતિરૂપે વર્તે છે, પ્રેમના બે ભેદ છે, (૧) ઘર અને (૨) મરાય, જેનાથી આત્માના
For Private And Personal Use Only
Page #687
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૦) સદ્ગુણે પ્રતિ વલણ થાય અને સગુણેની પ્રાપ્તિ થાય તેને કાર એમ કહે છે. દેવ, ગુરૂ અને ધર્મપર થનાર પ્રેમને કરા પ્રેમ કથે છે. ગુણ જ્યાં દેખાય ત્યાં પ્રેમને ધારણ કરે. જેનામાં સદ્દગુણ હેય તેના સગુણમાં પ્રેમ ધારણ કરવો જોઈએ. હજારે દુર્ગણે તરફ લક્ષ ન રાખતાં, એક પણ ગુણુ જણાય તો તે ગુણપર પ્રેમ કરે જોઈએ. જે પ્રેમથી આત્માની ગુણવડે ઉચ્ચ દશા થાય ! તેવા પ્રેમને ધારણ કરવું જોઈએ. પ્રશસ્ય પ્રેમને સ્વર્ગીય પ્રેમ કહેવામાં આવે છે. પ્રારભમાં ચારિત્ર બળને પ્રેમ ખીલવે છે માટે, તેને કરાચ રમતારૂપ ચારિત્ર પણ કહે છે. સગુણેમાં પ્રેમ એ એક જાતની ચારિત્રરમાણુતા અનુભવાય છે. સદ્ગણિ મનુષ્યો પર પ્રેમ થયાવિના આત્માનું ચારિત્રબળ ખીલી શકતું નથી. પ્રશસ્ય પ્રેમવિના ધર્મના પગથીયા ઉપર આર. હણ થઈ શકતું નથી. બાળજીવો ધર્મ પગથીયાપર પ્રશસ્ય પ્રેમથી આરહે છે એ વાત ખરી છે. બાહ્યવૃત્તિને અતર્મુખવૃત્તિ તરીકે કર વામાં પ્રશસ્ય પ્રેમવિના જરા માત્ર ચાલવાનું નથી. અપ્રશસ્ય પ્રેમને જ પ્રશસ્ય પ્રેમતરીકે ફેરવી શકાય છે. પ્રેમની કિસ્મત પ્રેમવિના અન્ય કંઈ નથી. પ્રેમથી મન, વાણું અને કાયાને ભોગ આપવામાં જરામાત્ર ભય ઉપજતો નથી. પ્રેમથી આખી દુનિયાનું આકર્ષણ કરી શકાય છે. પ્રેમ એ સજીવન મૂર્તિ છે, એમ કહીએ તો ચાલી શકે તેમ છે. પ્રેમથી મનુએ અન્યોને સર્વસ્વ અર્પણ કર્યું છે. સ્વાર્થ આદિ દેથી જે પ્રેમ ધારણ કરવામાં આવે છે તે શુદ્ધ પ્રેમ નથી, પણ પ્રેમનો વિકાર છે. પ્રશસ્ય પ્રેમવિના સંસારની નીતિનું ચક ચાલી શકતું નથી. સાંસારિક નીતિમાં પણ પ્રેમવિના રહી શકાતું નથી. પતિ અને પતી વચ્ચે જે પ્રેમ હેતે નથી, તે તે બન્નેને કલેશની હોળીમાં ઝંપલાવવું પડે છે; માટે દુનિયાદારીમાં પણ નૈતિક પ્રેમની આવશ્યકતા સિદ્ધ કરે છે. પિતા અને પુત્રોને એક સંબથી યોજનાર પ્રેમ છે. પશુઓને પોતાનાં અચાંની સાથે સંબન્ધ કરાવનાર પ્રેમ છે. માતા અને પિતાના નીતિસબન્ધને ટકાવી રાખનાર પ્રેમ છે. કૃત્રિમ અપ્રશસ્ય પ્રેમ, વેશ્યા અને તેના ત્યારે વચ્ચે ક્ષણિક સંબધ ઇન્દ્રિયની તૃપ્તિ માટે બંધાય છે. વ્યભિચારી પુરૂષો અને સ્ત્રીઓમાં પણ કૃત્રિમ પ્રેમથી તે ક્ષણિક સંબન્ધ બંધાય છે; એવા કૃત્રિમ ક્ષણિક સ્વાર્થિક પ્રેમને પ્રેમ જ કહી શકાય નહિ. જૂઠા રૂપૈયા અને જાઠી નંગ જે કૃત્રિમ પ્રેમ, ખરેખર જલ ઉપર રહેલી સેવાળ જે છે; એવા કૃત્રિમ પ્રેમને તે સુએ દેશવટોજ આપવું જોઈએ. અપ્રશસ્ય પ્રેમ કાચના જે ક્ષણિક છે. અપ્રશસ્ય પ્રેમમાં વિષની લાલચ આદિ દુર્ગ
ને સંબજો હેવાથી તેને પરિત્યાગ કરવો જોઈએ. અશુદ્ધ પ્રેમને ત્યાગ
For Private And Personal Use Only
Page #688
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(४१) કરીને શુદ્ધ પ્રેમ આદર જોઈએ. પ્રેમસંબધી નીચેની કવિતા મનન કરવા લાયક છે.
प्रेमदशा. प्रेम प्रथम छे धर्म पगथियु, प्रेमविना नहि चाले । प्रेमखुमारी बहु मजानी, भेदभाव सहु टाळे ॥ १ ॥ प्रेमविनानुं जीवन लु, गमे नहि घर वनमां, तोर प्रेमनो अभिनवो छ, जुस्सो प्रगटे तनमां ॥२॥ प्रेमविना नहि भक्ति कदापि, प्रेमविना नहि मित्रो। प्रेमे मस्तानी योगीजन, जगमां जुओ चरित्रो ॥३॥ आत्मप्रतीति प्रेमज आपे, नवधा भक्ति जगावे । प्रेमे गुरुनु हृदय मळे छे, सहुमा ऐक्य बतावे ॥ ४ ॥ प्रेमे योग सधातो साचो, ममता रंग उतारे। स्वार्थ दोषना ओघ विनाशे, तन्मयता झट धारे ॥ ५॥ प्रेमविना श्रद्धानां फांफां, प्रेमविना शी करणी। प्रेम पूज्य छे प्रथम दशामां, भवसागरमा तरणी ॥ ६ ॥ स्वार्थ मेलनो ज्यां नहि छांटो, परम प्रेम ए प्यारो । मळ्या पछी नहि जूदुं थाg, सर्व संबंध विचारो ॥ ७ ॥ हर्षोद्गम रोमोद्गम प्रेमे, मनहुँ आनन्दकारी। दोष दृष्टिनुं मूल विनाशे, शुद्धप्रेम बलिहारी ॥ ८ ॥ दया दानमा प्रेमज कारण, तननु भान भूलावे । प्रेमसमाधि त्यां नहि आधि, समजु मनमां आवे ॥ ९ ॥ नवयौवनधारी जयकारी, प्रेमविना सहु सूनुं । प्रेम प्रभु परखावे पलमां, प्रेमविना सहु जूनुं ॥ १० ॥ इर्ष्या द्वेष ने रीस नहि ज्यां, सम्यग्भावे रहे,। उत्तमज्ञानी परखे प्रेमज, मुज अनुभवमा एवं ॥ ११ ॥ समजे शट नहि प्रेम वस्तु शुं? अनुभव प्रेमी पामे । प्रेमीना मन आनन्दसृष्टि, ठरतो प्रेमी ठामे ॥ १२ ॥ प्रेम रमणता परम प्रभुमां, मुज मनमांहि आवी।
बुद्धिसागर प्रेम खुमारी, परमानन्दनी चावी ॥ १३ ॥ ભાવાર્થ –ધર્મનું પ્રથમ પગથીયું પ્રેમ છે, કારણ કે ધર્મપ્રતિ રૂચિ-અર્થાત પ્રેમ થયાવિના ધર્મની આરાધના થઈ શકતી નથી. પ્રેમવિના દેવગુરૂ અને ધર્મપ્રતિ પ્રવૃત્તિ થઈ શકતી નથી, માટે પ્રેમવિના ધર્મમાર્ગમાં એક ક્ષણમાત્ર પણ ચાલવાનું નથી. પ્રેમ ખુમારી બહુ
For Private And Personal Use Only
Page #689
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૩૨) મજાની છે; શુદ્ધ પ્રેમની ખુમારીમાં મહાત્મા સાત્ત્વિક આનન્દની મજ લે છે; જેની સાથે પ્રેમ ખુમારીને સંબધ થાય છે. તેની સાથે ભેદભાવ રહેતો નથી. શિષ્યને જે ગુરૂના ઉપર બહુ પ્રેમ નથી હોતે તે ગુરૂની સાથે મનને અભેદ થતો નથી અને ગુરૂની સાથે ભેદ, (વિમનસ્કદશા) રહે છે. ગુરૂને શિષ્યની ઉપર શુદ્ધ પ્રેમ હોય છે તે, પોતાના હૃદયને શિષ્યનું હૃદય બનાવી દે છે. ગુરૂ અને શિષ્યનો સંબન્ધ પ્રેમથી દઢ થાય છે; ગેળ અને આટામાં જે ઘી મળે છે તે જ મોદકની સિદ્ધિ થાય છે. દેવના ઉપર પ્રેમ ખુમારી પ્રગટે છે ત્યારેજ, તેમના આકારવાળી મૂર્તિમાં તીર્થકરની સાક્ષાત્ મનેભાવના પ્રગટે છે અને તેને મની આગળ સ્તુતિ આદિથી પોતાનું હૃદય ખાલી કરી શકાય છે. ધર્મના ઉપર જેને પ્રેમ યાને રૂચિ પ્રગટી હોય છે, તે ધર્મને માટે પ્રાણદિકનું સ્વાર્પણ કરે છે, અને પોતાનામાં ધર્મને જ દેખી શકે છે.
સતીને પિતાના પતિપ્રતિ અપૂર્વ પ્રેમ હોય છે. જે સ્ત્રીઓએ પતિવ્રત્યધર્મ પાળે છે, તે પ્રાયઃ પતિના પ્રેમથી જ પાળે છે. જે પુરૂષે એક પલી ધર્મવ્રતને પાળે છે તેઓ ફક્ત પોતાની પતિના શુદ્ધ નીતિમય પ્રેમનાજ પ્રતાપે. આ વાક્ય અપેક્ષાએ અવબોધવું. બ્રહ્મચર્ય આદિ ગુણવડે પતિવ્રતા સ્ત્રી પિતાનું પતિવ્રતત્વ સંરક્ષી શકે છે, તેમજ પતીવ્રત પાળનારા પુરૂષ બ્રહ્મચર્ય આદિ, ગુણેના પ્રતાપે પલીવ્રતને સંરક્ષી શકે છે. બ્રહ્મચર્ય ઉપર રૂચિ અર્થાત્ પ્રેમ હોય છે તો પતિવ્રતા આદિ ધર્મોનું પાલન કરી શકાય છે. જ્યાં પ્રેમ હોતા નથી ત્યાં પરસ્પર એક બીજાને વિશ્વાસ આવતો નથી. દુનિયાની નીતિના પ્રેમનું જેઓ પાલન કરી શકતા નથી, તેઓ ધર્મ પ્રેમનું પણું પાલન કરવાને શક્તિમાન થતા નથી. જે પુત્રને પિતાના પિતા ઉપર નિર્મલ પ્રેમ હોતો નથી, તે પુત્ર ખરેખર પિતાનું હૃદય લેવાને શક્તિમાન્ થતો નથી. પ્રેમની ખુમારીથી મન, વાણી અને કાયાને ભેગ આપી શકાય છે. મિત્ર પિતાના મિત્રમાં પ્રેમની ખુમારીથી સર્વ સુખને કષી લે છે. નિર્મલ પ્રેમની ખુમારીરૂપ સાગરમાં આખું જગત એક પરપોટા જેવું લાગે છે. નિર્મલ પ્રેમ ખુમારીરૂપ ગંગા નદીમાં જેણે સ્નાન કર્યું નથી, તે પોતાના ત્રિગના દોષોને ધોઈ નાખવાને શક્તિમાન્ બની શકતો નથી. નિર્મલ પ્રેમ ખુમારીને આનન્દ જેણે આસ્વાદ્યો છે, તેને સ્વાર્થક સંબો લુખા લાગે છે અને તેને સત્યસુખનીજ ઇચ્છા વર્ત છે. શુદ્ધ પ્રેમની ખુમારીમાં દયેય વસ્તુનો સાક્ષાત્કાર થાય છે. શુદ્ધ પ્રેમ ખુમારીના અધિકારી કેઈ ભક્ત જ્ઞાનિય બની શકે છે. તેઓને સર્વ જગત પ્રતિ પ્રેમભાવ પ્રગટવાથી, સર્વ જગતના જીવોની દયા પાળવા તેઓ સમર્થ થાય છે. જ્યાં ભેદભાવ
For Private And Personal Use Only
Page #690
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૩૩ )
છે ત્યાં શુદ્ધ પ્રેમ હાતા નથી; કોઈ વખતે સ્વાર્થિક પ્રેમથી એક બીજાને પ્રેમી કહી મેલાવવામાં આવેછે, પણ શુદ્ધ પ્રેમના અભાવે ક્ષુદ્ર પ્રેમના ક્ષણિક આભાસ ખોટા છે; એમ જણાયાવિના રહેતું નથી. જ્યાં એકેકનાં હૃદય મળીને અમુક વખતે અને અમુક કારણે જુદાં થાય છે ત્યાં શુદ્ધ પ્રેમ નથી; પ્રેમ વસ્તુની પ્રાપ્તિ કરવી એ કંઈ સામાન્ય વાત નથી. જે પ્રેમ, અવસ્થાભેદ અને સ્વાર્થ દોષથી ટળી જાય છે, તે પ્રેમ ઝાંઝવાના જલની પેઠે પ્રેમજ ગણાતા નથી. મૂઢ મનુષ્યોને કાચના શકેલમાં જેમ મણિની ભ્રાન્તિ થાય છે, પણ તે ખાટી છે તેમ વિષયાદિના ક્ષણિક પ્રેમ તે ખરેખરો પ્રેમજ નથી. વેયામાં પત્નીની બુદ્ધિ ધારણ કરવી તે જેમ ભ્રાન્તિ છે, તેમ વૈષયિક પ્રેમને પ્રેમ કહેવા તેપણ ઉપર્યુક્ત દેશન્ત પ્રમાણે ભ્રમમુદ્ધિજ છે; ખરેખર ધર્મપ્રેમવિનાનું જીવન લુખ્ખું છે. છદ્મસ્થાવસ્થામાં પણ પ્રથમ કાઈ ખાયતના–પ્રેમવિના લુખ્ખું જીવન લાગે છે. શાસ્ત્રપ્રેમ, ગુરૂપ્રેમ, ધર્મકથાપ્રેમ, શાસનપ્રેમ આદિ ભામતાના, પ્રેમ હાય છે તેાજ મનમાં આનંદ પ્રગટે છે. ગમે તેવા જ્ઞાનિને પણ કોઈ–શુભ માઞતમાં પ્રેમની રમણતા હેાય છે એમ તેનું જીવનચરિત્ર તપાસતાં માલુમ પડે છે. કોઈના ધ્યાનમાં પ્રેમ હાય છે તે તેને ધ્યાનવિના રૂચતું નથી. કાઇને જ્ઞાનના ઉપર પ્રેમ હોય છે તેા તેને જ્ઞાનવિના ગમતું નથી. કોઇને યોગના ઉપર પ્રીતિની ધૂન લાગી હાય છે તેા તેને યોગવિના પેાતાનું જીવન લુખ્ખું લાગે છે. કાઇને ક્રિયા ઉપર રૂચિ હાય છે તે તે તેમાંજ રક્ત હાય છે. યોગની રૂચિના પણ ભેદ પડે છે. ધર્મ રૂચિયાને ધર્મપ્રેમવિના સમ્યકત્વ ગુણુ પ્રગટતા નથી. શ્રવણુપ્રેમવિના પ્રેમજ્ઞાન પ્રગટતું નથી. શાસ્ત્રોમાં દશ પ્રકારની રૂચિ (પ્રેમ) દર્શાવી છે; ખરેખર તેથી ધર્મ માર્ગમાં ગમન કરી શકાય છે. જેનામાં ધર્મપ્રતિ પ્રેમ નથી, તેનું જીવન શુષ્ક છે એમ કહેવામાં આવે તે તેમાં કંઈ આશ્ચર્ય નથી. સતીને જેવા પતિપર પ્રેમ હાય છે, તેવા યતિને ધર્મ, દેવ અને ગુરૂપર પ્રેમ હોય છે. સતીને પતિ પાતાના શ્વાસેાાસ જેવા લાગેછે; તદ્વત્ તિને દેવ, ગુરૂ અને ધર્મે પશુ પોતાના પ્રાણસમાન લાગે છે, શુદ્ધ પ્રેમમાં દેવાદિનું અમૂલ્યત્વ અવળેાધાય છે. સામાન્યતઃ કહીએ તે પ્રેમથી મનુષ્યાને ગમે ત્યાં ગમે છે અને પ્રેમવિના ઘર વા વનમાં પણ ગમતું નથી.
પેાતાનામાં શુદ્ધપ્રેમ પ્રગટચાવિના અન્યની પાસે પ્રેમની માગણી કરવી ! એ એક જાતની હાંસીજ છે. શુપ્રેમના તાર નવા અને આત્મબળના જુસ્સા અર્પનાર છે. પરમાત્માની સાથે સ્કંધક મુનિના શિષ્યાના શુપ્રેમ લાગ્યા હતા ત્યારેજ તેમને શરીરમમત્વ ટળ્યું હતું. ધર્મઉપર અત્યંત પ્રેમ ધારણ કરીને પૂર્વે અનેક જૈનાએ, ચક્રવર્તિની સંપ
ભ. ૫૫
For Private And Personal Use Only
Page #691
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૪) દાને ત્યાગ કરીને, સર્વ સંગતિ–ત્યાગરૂપ ભાગવતી દીક્ષાને ગ્રહી હતી. શ્રી વીરપ્રભુના સર્વાનુભૂતિ અને સુનક્ષત્રમુનિએ પ્રભુના ઉપર પ્રગટેલા શુદ્ધપ્રેમથી જ પોતાના પ્રભુની ભક્તિના ગે ગેરશાલાની સાથે ભાષણ કર્યું હતું અને શુદ્ધપ્રેમથી જ કાયાની મમતા ટાળી હતી. મનુષ્યના ઉપર શુદ્ધપ્રેમ ધારણ કરનાર મુનિવર, અન્ય મનુષ્યોને પ્રતિબંધ દેવામાટે ગામોગામ વિચરે છે અને અનેક સુધાદિ પરિસિહોને વેઠે છે; તેમાં પણ શુદ્ધપ્રેમનુંજ પ્રાબલ્ય અવબોધાય છે. ત્રિશલા રાણીના ગર્ભમાં શ્રી વીરપ્રભુ હતા ત્યારે, પ્રભુ પોતાની માતાની ભક્તિથી કંપાયમાન થયા નહિ, તે વખતે ત્રિશલા માતાની જે અવસ્થા થઈ હતી તેમાં પણ પ્રેમની પ્રબલતા હતી. રાજુલે શ્રી નેમિનાથને સ્વામી તરીકે સ્વીકારીને અન્ને દીક્ષા અંગીકાર કરી હતી, તેમાં પણ પ્રેમનું પ્રાબલ્ય અવબોધાય છે. શ્રી વીરપ્રભુએ ચંડશિયા સપેપર દયાની વૃષ્ટિ વર્ષવીને બોધ દીધું હતું, તેમાં પણ શુક્રપ્રેમનું આકર્ષણ હતું એમ અવબોધાય છે. શુક્રપ્રેમરૂપ લેહચુંબકથીજ પૂર્વકાલના શિષ્ય, પિતાના સગુરૂના હદયની વિદ્યાઓને આકર્ષવા શક્તિમાન્ થતા હતા. જેના ઉપર આપણે પ્રેમ હોય છે, તેના માટે આપણે પ્રાણ સમર્પવાને શક્તિમાન થઈએ છીએ, તેમાં પણ પ્રેમ જ કારણભૂત છે. જેના ઉપર પ્રેમ છે એ પુરૂષ બળતા ઘરમાં ઉંઘેલ હોય તો તેને ખેંચી કાઢવાને માટે પ્રેમીના તનમાં જુઓ પ્રગટે છે. પ્રેમને યોગે માતા પિતાના પુત્રને અગ્નિમાં બળતે દેખીને પિતે અગ્નિમાં પ્રવેશ કરે છે અને પોતાના પ્રાણના ભોગે તેને બહાર કાઢવા પ્રયત્ન કરે છે.
પોતાના મિત્રને નદીમાં તણાતો દેખીને તેને ખરે મિત્ર નદીમાં પડતું મૂકીને, પિતાના મિત્રને બહાર ખેંચી કાઢે છે, તેમાં પણ પ્રેમની પ્રબલતા અવાધાય છે. સ્વદેશ પ્રેમના બળથી સ્વદેશીના તનમાં જુસ પ્રગટે છે અને તે પિતાના પ્રાણુ વગેરેનું સ્વાર્પણ કરવા જરા માત્ર અને ચકાતું નથી. શુદ્ધપ્રેમથી અન્યનું અશુભ કરવાની પ્રવૃત્તિ થતી નથી. અશુદ્ધ અને એકદેશીય પ્રેમથી પોતાના પ્રેમીઓનુંજ ઈષ્ટ કરવાની પ્રવૃત્તિ થયા કરે છે, પણ પિતાના પ્રેમીઓના જે પ્રતિકૂળ હોય તેનું તે અનિષ્ટ કરવાની પ્રવૃત્તિ રહે છે. એક મનુષ્ય ઉપર પ્રેમ હોય છે તે તેનું શ્રેય: ઈછાય છે અને તેની રક્ષા કરી શકાય છે. બે મનુષ્ય ઉપર પ્રેમ હોય છે તે બે મનુષ્યનું શ્રેય કરી શકાય છે અને બેની દયા પાળી શકાય છે. એમ કરતાં કરતાં સર્વ મનુષ્યો પર પ્રેમ થાય છે તે સર્વ મનુષ્યનું ભલું કરી શકાય છે, અર્થાત્ સર્વ મનુષ્ય માટે તન, મન અને ધનનું સ્વાર્પણ કરાય છે. સર્વ જીવોપર શુદ્ધ પ્રેમ પ્રગટતાં સર્વ જીવોપર મૈત્રીભાવના ખીલે છે અને સર્વ જીવોની દયા
For Private And Personal Use Only
Page #692
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૫)
પાળી શકાય છે. દયા, દાન અને શીયલ પાળવામાં પણ પ્રેમનું પ્રથમ પ્રાબલ્ય હોય છે. ન્હાનાં બાળક ઉપર માતાને અત્યન્ત પ્રેમ હોય છે, તેમ ન્હાના બાળકને પણ માતાના ઉપર અત્યન્ત પ્રેમ હોય છે, પરંતુ બાળક મોટી ઉમરનું થાય છે ત્યારે પ્રેમના સૂત્રને મલીન કરી દે છે, તેથી તેના ઉપર જનની વગેરેને પૂર્વના જે પ્રેમ રહેતો નથી. મનુષ્ય, સ્વાર્થીદિ દેવડે વસ્ત્રની પેઠે પ્રેમને પણ મલીન કરી દે છે. ઉચ્ચ પ્રેમનો પ્રાદુર્ભાવ કરવો હોય તે ઉચ્ચ જ્ઞાન અને સત્વગુણની પ્રાપ્તિ કરવી જોઈએ. જેમ જેમ આત્માની શુદ્ધિ થતી જાય છે, તેમ તેમ ઉચ્ચ પ્રેમની પણ શુદ્ધિ થતી જાય છે.
સ્વર્ગીય પ્રેમમાં વૈધવ્ય, કલેશ, વગેરે કંઈ પણ અનર્થ હોતું નથી. શરીર રૂપ આદિના પ્રેમને પ્રેમ કહેવામાં ઘણું વિરોધો આવે છે. મૂઢ મનુષ્ય શરીરના રૂપમાં પ્રેમ ધારણ કરે છે પણ તેમાંથી આત્મા નીકળી જાય છે ત્યારે, તે મૂઢ મનુષ્ય શરીરના પ્રેમની ભૂલ સમજી શકે છે. અમુક કારણથી પ્રેમ બાંધવામાં આવે છે અને અમુક કાર્ય નહિ કરવાથી પ્રેમને ઉતારવામાં આવે છે, આવી દશાના પ્રેમને શું શુદ્ધ પ્રેમ કહી શકાય કે ? “અમુક મનુષ્યના ઉપર પ્રથમ તો બહુ પ્રેમ હતો, હવે તે તેના સામું પણ જેવું ગમતું નથી; અમુક મનુષ્ય પ્રથમ તે સાર હતો તેથી તેના ઉપર પ્રેમ કર્યો હતે, હવે તે તે ભ્રષ્ટાચારી બની ગયો છે તેથી તેના ઉપર પ્રેમ આવતું નથી, પણ ઉલટ ક્રોધ આવે છેઆવાં વચનો બોલનારના મનમાં શું ખરા પ્રેમનો આવિર્ભાવ કહેવાય છે? ઘડીમાં પ્રેમ બંધાય અને ઘડીમાં પ્રેમ ચાલ્યો જાય ! આ સર્વ કૃત્રિમ પ્રેમનાં લક્ષણ છે. કેટલાંક કાર્યો સાધી લેવાં હોય ત્યારે ધવલશેઠની પેઠે પ્રેમ કરવામાં આવે અને પશ્ચાત પ્રાણપહાર કરવામાં પણ વાર ન લગાડવામાં આવે! એ કદીશુદ્ધ પ્રેમ જ કહેવાય નહિ. કેટલીક વખતે કહેવાય છે કે “તમારા ઉપરથી બે કલાક પહેલાં પ્રેમ ઉતરી ગયો હતો, પણ હવે તે પાછો તમારા ઉપર પ્રેમ થયે છે” “હાલમાં તે કંઈ પ્રેમ દેખાતે નથી” “હવે તો હું પ્રેમ કરનાર નથી” “હવે તે હું ઉપર ઉપરથી પ્રેમ રાખીશ” “તમારો પ્રેમ હાલમાં કંઈ જતો નથી” “તું પ્રેમના સેગન ખાય તે તું પ્રેમી છે” “મારા ઉપર પ્રેમ છે કે?” ઈત્યાદિ વાકોમાં કૃત્રિમ પ્રેમનું પિકળ સ્પષ્ટ અવબોધાય છે. પિતા અને પુત્ર, પતિ અને પતી, સ્વામી અને સેવક, મિત્ર અને અન્યમિત્ર, ગુરુ અને શિષ્ય, રાજા અને કેટવાળ, માતા અને દીકરી, રાજા અને પ્રજા, સાધુ અને શ્રાવક, ભક્ત અને
For Private And Personal Use Only
Page #693
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૬) દેવ, સેનાપતિ અને પેઢાઓ, વગેરેમાં જે કૃત્રિમ પ્રેમ હોય છે, તે તેનું પારણામ કદી સારું આવતું નથી.
ક્રૂર પ્રાણુઓ પણ પ્રેમથી પિતાનાં બચ્ચાંઓનું રક્ષણ કરે છે અને તેના પ્રાણના રક્ષણ માટે પોતાના પ્રાણનું પણ સ્વાર્પણ કરે છે. આ દષ્ટાંતથી સાર લેવાનો છે કે, શુદ્ધપ્રેમ જગતનું તથા પિતાનું શ્રેયઃ કરવા શું સમર્થ નથી? અર્થાત છેજ. સ્વાર્થ અને ક્રોધાદિક દેવડે મનુ
એ કૃત્રિમપ્રેમનું અવલંબન કરીને દુનિયાની અવનતિનું કાર્ય આરંભ્ય છે. કેટલાક રાજાઓએ લેભથી કૃત્રિમપ્રેમને ધારીને સ્વદેશીય અને પરદેશીય પ્રજાને વિશ્વાસ ખાય છે. કેટલાક વ્યાપારીએ સ્વાર્થપ્રપંચના વિકારમાં તન્મય થઈને, કૃત્રિમ પ્રેમથી પવિત્ર જીવનને કલંકિત કરી અોને પણ પોતાના પાપમય વિચારેના પ્રવાહમાં આકર્ષીને જગત્ની અવનતિ આરંભે છે. કેટલાક વિદ્યાર્થિ તેમજ કેટલાક જેને કૃત્રિમ પ્રેમની શાળામાં અભ્યાસ કરીને–જૈન નામને કલંકિત કરીને, સ્વાર્થ, નિન્દા, શઠતા અને ઈર્ષ્યાદિ દેષથી, ગુરૂઓ, માતાપિતા, બધુઓ, કુટુસ્ત્રીઓ અને અન્ય મનુષ્યની સાથે સાકર જેવી જિવાથી વિષગર્ભિત પ્રેમને પ્રપંચ કરીને, શુદ્ધ પ્રેમના અંકુરાઓને હૃદયમાં ઉત્પન્ન થતાંજ છેદી નાખે છે, તેથી તેઓ-દેવ, ગુરૂ અને ધર્મપ્રતિ શુદ્ધ પ્રેમ ધારણ કરવાની પ્રવૃત્તિને કયાંથી ધારણ કરી શકે? કેટલાક ભાષાશાસ્ત્રના અભ્યાસીએ, તેમજ ન્યાય અને ન્યાયશાસ્ત્રના અભ્યાસીઓ પણ કૃત્રિમપ્રેમના પ્રપંચને વિસ્તારીને પિતાનું આયુષ્ય નિરર્થક વહન કરે છે. કેટલાક બ્રાહ્મણ અને કેટલાક માત્ર વેષથી સાધુ બનેલાઓ, ગુરૂ અને દેવ આદિપર કૃત્રિમ પ્રેમ ધારણ કરીને અને સ્વાર્થીદિ દેષવડે, પિતાના આત્માને પાપકલયુક્ત કરીને –દયા, મૈત્રી, ઉચ્ચ હૃદય અને સરલતા આદિ ગુણોથી ભ્રષ્ટ બનીને પિતાની તથા પોતાના આશ્રિતોની જીંદગીને પણ બગાડે છે.
* કેટલાક મનુષ્યો, વિનયર તરીકે પ્રસિદ્ધિ પામેલા મુનિની પેઠે, ઉપર ઉપરનો કૃત્રિમ-વિષમય પ્રેમ દર્શાવીને, મનુષ્યને દુ:ખના સાગરમાં ડુબાવે છે. અનેક પ્રકારના સ્વાર્થના વિચારોને દેશવટો દેવામાં નહિ આવે તાવત, દુનિયામાં ઉચ્ચ પ્રેમના કલ્પવૃક્ષના દર્શનની આશા રાખવી તે વ્યર્થ છે. ગમે તેવા સત્તાધિકારીઓ થાઓ, મોટા મોટા પ્રોફેસરે અને, અત્યંત લક્ષ્મીના અધિપતિ બને અને ગમે તેવા વક્તા બનો, પણ સ્વાર્થોદિ દોષવડે જેના તેના ઉપર કૃત્રિમ પ્રેમને ધારણ કરે છે ત્યાંસુધી, તમે સત્વગુણના આનન્દને પ્રાપ્ત કરી શકવાના નથી. પ્રેમના અનેક ભેદ પડે છે;-કૃત્રિમ પ્રેમનું સ્વરૂપ તે પૂર્વે દર્શાવ્યું છે. એક પ્રેમ એ છે કે જેના ઉપર પ્રેમ હોય તેનું, દયા અને દાનાદિવડે
For Private And Personal Use Only
Page #694
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૭) ભલું કરી શકાય, પણ તેવિન અને મારી નાખવામાં પ્રવૃત્તિ થાય, તે વ્યાધ્રાદિની પેઠે પાશવીય પ્રેમ અવધે. શરીરની સુન્દરતાને દેખી કેઈના ઉપર પ્રેમ થાય છે તે શારીરિક પ્રેમ કહેવાય છે; એ પ્રેમ પણ ઉત્તમ નથી, કારણ કે તેવા પ્રકારના પ્રેમને તે પશુઓ અને મૂઢ મનુષ્યો-ચામડીના મોહે ધારણ કરે છે. અલ્લાઉદ્દીન અને એરંગજેબની પેઠે પોતે જે ધર્મ પાળતા હોય તેને વિસ્તાર કરો અને સ્વાભિમત ધર્મ માનનારાઓ ઉપર પ્રેમથી મરી મથવું અને અન્ય ધર્મ પાળનારાઓની કત્તલ કરવી, તેમનું સર્વસ્વ નષ્ટ કરવું અને તેઓના દેવોને ગાળે ભાંડવી, તે તે સંકુચિત ધબ્ધ પ્રેમ ગણાય છે. આવા સંકુચિત ધર્મેન્દ્ર પ્રેમને પ્રેમ જ કહેવામાં મોટામાં મોટી ભૂલ કરાય છે. આવા પ્રકારને સંકુચિત ધમો પ્રેમ, સ્વપરનું હિત કરવા સમર્થ થતો નથી. કેટલાક આગમ નિરપેક્ષ, પિતાની બુદ્ધિની કલ્પનાથી પોતાના ધર્મ સાધુઓને સત્ય માની તેના ઉપર પ્રેમ ધારણ કરે છે અને તેથી અન્ય–જે જે સાધુઓ, કે જે પોતાના અભિમતથી ભિન્ન હોય તેઓને નાશ કરવા–તેઓનું ભૂંડું કરવા પ્રયત્ન કરે છે, તેઓ પણ સંકુચિત ધમધમધારક જાણવા. કેટલાક મનુષે પાંજરાપોળ બાંધે છે અને પશુઓ ઉપર પ્રેમ રાખે છે અને તેઓનું પાલન કરે છે, પણ કદાપિ કેઈ મનુષ્ય વ્યક્તિમાં વા અમુક શ્રાવક વા સાધુમાં કઈ જાતને દોષ સાંભળે છે વા દેખે છે, તે તેઓની હેલના કરવા તથા તેઓનું અશુભ કરવા-મન, વાણું અને કાયાથી પ્રવૃત્તિ કરે છે, અર્થાત વાઘ, સાપ, મગર અને હડકાયા કૂતરાની પણ દયા કરનારા અને તેના ઉપર પ્રેમ ધારણ કરનારા મનુષ્ય, અન્ય કઈ મનુષ્ય વ્યક્તિમાં, દારૂપાન, વ્યભિચાર વા અસત્ય ભાષણ વગેરે દેષ હોય છે તે, તેના ઉપર તૂટી પડે છે અને તેના પ્રાણુને નાશ કરવા પ્રયત્ન કરે છે, તેનાં આજીવિકાનાં સાધનોને પણ હરી લે છે અને નિન્દાદિવડે તેના મનને અત્યંત રમંતાપીને પરમાધામીની પેઠે વેદના કરવા બાકી રાખતા નથી, એ શું ખેદજનક નથી? અલબત અત્યંત ખેદકારક છે. કેટલાકે વાઘ, સર્પાદિ પશુઓની દયા કરે છે, પણ કેઈ સાધુમાં કંઈ દેવ આવી ગયું હોય, વા એવી વાત પણ સંભળાઈ હોય તો તેના મનને દુઃખવવા અને તેને ધૂળ જેવો હલકે કરવા નિર્દય પરિણુંમને ધારે છે; આવા પ્રકારના મનુષ્યના પ્રેમને વિવેકશૂન્ય-તુચ્છ પ્રેમની ઉપમા આપવામાં આવે તે, ખરેખર તે અયોગ્ય નહિ ગણુય. કેટલાક મનુષ્ય, પિતાના શ્રેયમાં જે સહાય કરે છે તેના ઉપરજ પ્રેમ ધારણ કરે છે અને અન્યના પ્રતિ પ્રેમની દષ્ટિથી કદી જોતા નથી; આવા પ્રકારના
For Private And Personal Use Only
Page #695
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૮) પ્રેમને સ્વાર્થ પ્રેમ કહેવામાં આવે છે. એક જાતને પ્રેમ એ હેય છે કે, કોઈ પણ મનુષ્ય પોતાનું બુરું ન કરે ત્યાં સુધી તેના ઉપર પ્રેમ ધારણ કરે છે અને જ્યારે કેઈ બુરું કરવા પ્રયત્ન કરે છે તે પશ્ચાત પ્રેમને ઠેકાણે દ્વેષાગ્નિમય હૃદય થઈ જાય છે, આપણ વિશ્વાસ પ્રેમ છે. કેટલાક મનુ કેઈના સુખના વખતે તેના પ્રેમી બને છે, પણ જ્યારે તેના ઉપર દુઃખ ઉપાધિ આવી પડે છે ત્યારે, તેના ઉપરથી પ્રેમ ઉતારી દે છે; આપણું સ્વાર્થ પ્રેમજ અવાધાય છે. કેટલાક મનુષ્ય, જે પિતાની માન્યતા પ્રમાણે વર્તે છે તેના ઉપર પ્રેમ ધારે છે અને અન્યના ઉપર પ્રેમદષ્ટિથી દેખતા જે પણ નથી, તેઓ પણ પ્રેમની સંકચિત વૃત્તિથી આગળ વધેલા જણાતા નથી. જેઓ ઘડીમાં પ્રેમી બની જાય અને ઘડીમાં વાઘરીવાડાની પેઠે કલેશ કરી ગાળગાળા કરે! તેવા પ્રેમધારકાના પ્રેમને અનાર્ય પ્રેમ કહેવામાં આવે છે. જેઓ અનાર્ય પ્રેમથી આગળ વધ્યા નથી, તેઓ સાધુના ધર્મને ગ્રહણ કરવાના અધિકારી કયાંથી બની શકે? જે એ પ્રેમને ક્યાં વિયની પેઠે વ્યવહાર કરે છે તેના પ્રેમને વ્યાપારિ પ્રેમ કહેવામાં આવે છે. જેએ પત્રોમાં પ્રેમના ઉભરાઓ કાઢી દે અને જાણે પ્રેમના સાગરમાં તણાઈ જતા હોય ! એવો દેખાવ કરે, પણ તેઓના હૃદયમાં પ્રેમને છાંટે પણ ન હોય, તેવા પ્રેમને ઈન્દ્રજાલિક પ્રેમ કહે છે. જેઓ આચારેવડે પ્રેમની મૂર્તિરૂપ પિતાને જણાવે અને “અમે પ્રાણુને પણ હીસાબમાં ગણતા નથી” એમ બેલી બતાવે અને વખત આવે પ્રેમને ઠેકાણે શત્રુતા દેખાડે, તેને વિપક કહે છે. જે પ્રેમની વાત કર્યા કરે પણ પ્રેમના વિવેકને સમજી શકે નહિ અને મૂઢપણું દેખાડે, તેના પ્રેમને અવિવેક પ્રેમ કહે છે. જે પ્રેમ ઘડી ઘડીમાં પોતાના
સ્વરૂપને ફેરવી નાખે અને તેનું ઠેકાણું રહે નહિ, તેને ચલપ્રેમ કહે છે. જે પ્રેમ સુવર્ણની પેઠે પોતાના રંગને બદલે નહિ તેને સુવર્ણ જેમ થે છે. સુવર્ણને હજારે મણું લાકડાના ઢગલામાં અગ્નિ સળગાવીને નાખવામાં આવે તોપણ તે પોતાનું મૂળ રૂપ તજતું નથી, તેમ શુદ્ધ પ્રેમ પણ હજારે સંકટમાં એકરૂપે સ્થિર રહે છે. ખરેખર તેવા સુવર્ણ પ્રેમને ધારણ કરનારાઓ જગમાં વિરલા છે. જે પ્રેમ બીજના ચંદ્રમાની પેઠે વૃદ્ધિ પામે તેને વીનમ કથે છે. જે પ્રેમ જેના ઉપર થાય તેના ઉપર પ્રથમ ઘણે હોય અને પશ્ચાત્ પૂર્ણિમાના ચન્દ્રની પેઠે ક્ષય પામતો જાય તેને ક્ષયિ પ્રેમથે છે. જે પ્રેમ રાજુલની પેઠે પૂર્વના સંસ્કારથી ઉપજે છે તેને સંવારનજ પ્રેમ કથે છે. જે પ્રેમ અમુક એક વ્યક્તિ પર હોય અને આખી દુનિયાનાં મનુષ્યો પર અંશમાત્ર પણ ન હોય, તેને એક વ્યક્તિ પ્રેમ કથે છે. એક વ્યક્તિ પ્રેમથી
For Private And Personal Use Only
Page #696
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૯) આખી દુનિયા ઉપર પ્રેમ ન હોવાથી, કેઈ અપેક્ષાએ ઉપકાર કરી શકાતો નથી. જે પ્રેમરસના સાધ્યબિન્દુને સાર ન જતો હોય તેને સાધ્યશૂન્ય પ્રેમ કથે છે. જે પ્રેમમાં નિસ્ટારતા જણાતી હોય તેને નિસાર પ્રેમ કહે છે. નીતિના સંબંધમાં જે પ્રેમ થાય છે તેને નૈતિકપ્રેમ કથે છે. જે પ્રેમથી ઉપરના ગુણસ્થાનક ઉપર ચઢાતું હોય અને દેવગુરૂ ધર્મપર અત્યન્ત શ્રદ્ધા થતી હોય તેને શુદ્ધ પ્રેમ કથે છે. આત્માની શુદ્ધતા અને ઉચ્ચતા કરવાનો આશય જેમાં છે, તેવા શુદ્ધ પ્રેમને ધર્મિ જીવો ધારણ કરે છે. જેઓ શુદ્ધપ્રેમથી મસ્ત બનેલા છે એવા શ્રાવકે અને મુનિવરે, દેવગુરૂ અને ધર્મમાં અત્યંત પ્રેમને ધારણ કરી આત્માની ઉતા કરે છે. શુક્રપ્રેમવિના ભક્તિની ઉત્પત્તિ થતી નથી. પ્રારંભમાં જલવિના બીજ ઉગતું નથી, તેમ શુદ્ધપ્રેમવિના ધર્મરૂપ બીજ ઉગી શકતું નથી. ઉચ્ચશુદ્ધ પ્રેમના પાત્રભૂત બનેલા એવા શ્રીમદ્ આનન્દઘનજી, શ્રી રૂષભદેવને “રૂષભજિનેશ્વર માહરે રે” ઈત્યાદિ વચનોથી સ્તવે છે. તેમની બહોતેરીમાં પણ ઉ–શુદ્ધપ્રેમપાત્રોની રચના અનુભવવામાં આવે છે. દ્રવ્યાનુયોગના ગીતાર્થ શ્રીમદ્દ દેવચંદ્રજી “રૂષભજિશું દશું પ્રીતડી” ઈત્યાદિ વાક્યોથી પ્રભુની સાથે ઉચ્ચ પ્રેમને ધારણ કરે છે; એમ સિદ્ધ થાય છે. શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાય “નવન નાવાહો” તથા “લિiાથ ધર ધર્મ” ઈત્યાદિ વાકયોથી પ્રભુઉપર ઉત્પન્ન થએલા પ્રેમના ઉદ્વારેને બહાર કાઢે છે. તેમણે કરેલાં પ્રભુને સ્તવનમાં પ્રેમરસ જ્યાં ત્યાં ઉભરાઈ ગએલે જોવામાં આવે છે. શ્રીમદ્ હેમચન્દ્રાચાર્ય, સ્વકૃતસ્તોત્રમાં પ્રભુના બાળક બનીને ઉચ્ચ પ્રેમરસના પ્રવાહને પ્રવાહે છે. શ્રીમદ્ જ્ઞાનવિમલસૂરિ મહારાજ પણ શ્રી સિદ્ધાચલના સ્તવનોમાં, સિદ્ધાચલપ્રતિ પિતાના હૃદયમાં ઉત્પન્ન થએલા શુભપ્રેમરસના ઉભરાઓને, વાણી દ્વારા બહાર કાઢી સિદ્ધાચલપ્રેમરસરસિક થયા છે. શ્રીમદ્દ હેમચન્દ્રાચાર્યનો જૈનધર્મને-અતિ
સ્તુત્ય-રાજકીય ધર્મ બનાવવાનો પ્રેમ હતો; માટે તેઓ ધર્મરસિક કહેવાય છે. ઉચ્ચ પ્રેમલક્ષણાભક્તિના પાત્રભૂત શ્રીમદ્ વિજયાનન્દસૂરિ (શ્રી આત્મારામજી) મહારાજ હતા; તેમણે ઉચ્ચ પ્રેમને રસ સ્વકૃત સ્તવમાં રેડયો છે. શ્રીમદ્ ગણધરમહારાજે લેગસ્યસૂત્રમાં ઉચ્ચ પ્રેમલક્ષણભક્તિના ઉદ્વારે જણાવ્યા છે. શ્રીપરમાત્માના પ્રેમમાં રસિક બનેલા મુનિવરે, ભક્તિદ્વારા પ્રભુના ગુણેને ભજે છે અને પ્રભુના તે તે ગુણની સ્તુતિ કરીને પિતાનામાં ઢંકાયેલા તે તે ગુણોને પ્રકટાવે છે. ગુરૂના પ્રેમમાં મસ્ત બનેલા શિ, ગુરૂની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરે છે અને શરીરની મમતા પણ રાખતા નથી. લેહચુંબકની પેઠે આકર્ષણ
For Private And Personal Use Only
Page #697
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરનાર ઉચ્ચશુદ્ધપ્રેમ જેના હૃદયમાં પ્રગટો હોય છે, તે ઇચ્છિત વસ્તુને પ્રાપ્ત કરી શકે છે. પ્રેમરસમાં મન પણ એકતાર બની જાય છે; માટે અન્તવૃત્તિ કરવામાં ઉચ્ચપ્રેમની અત્યંત આવશ્યકતા છે; એમ. સિદ્ધ થાય છે.
આત્મામાં મનોવૃત્તિને રમાડવાની જેની ઈચ્છા હોય, તેણે પ્રથમ અધ્યાત્મજ્ઞાન મેળવવું જોઈએ અને આત્માને પ્રેમરસ પાત્રભૂત કલ્પ જોઈએ, અર્થાત આત્મામાં જ પ્રેમરસ કવો જોઈએ. આ પ્રમાણે આભાપર પ્રેમમય વૃત્તિ બની રહેવાથી અન્તવૃત્તિ પ્રતિદિન વિશેષતઃખીલ્યા કરે છે. આત્મામાં પ્રેમ લાગતાં હક્રમ અને રોમોક્રમ થાય છે અને મન આનંદકારી રહે છે. આત્મામાં પ્રેમ લાગતાં દોષદૃષ્ટિનું મૂળ નષ્ટ થાય છે અને સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે, તેમજ કેઈની નિન્દા આદિમાં પ્રવૃત્તિ થતી નથી; આવા શુદ્ધ પ્રેમની બલિહારી છે! જે મનુષ્યને આ આત્મિક-શુદ્ધ પ્રેમ પ્રગટયો છે, તેઓને મારે નમસ્કાર થાઓ ! ! આત્માપર પ્રેમની લગની લાગતાં મનના સંકલ્પવિકલ્પ ટળે છે અને તેથી સમાધિની પ્રાપ્તિ થાય છે. પ્રથમાવસ્થામાં શુભપ્રેમવિના ધર્માનુછાનમાં ચિત્ત લાગતું નથી અને ધર્મક્ષિાઓ કરતાં છતાં પણ,–તે તે કિયાઓને પ્રેમ નહિ હોવાથી શૂન્યતા ભાસે છે. પ્રેમથી પરમાત્માની શ્રદ્ધા થાય છે. ધર્મ પ્રેમથી સમ્યકત્વનું બીજ રેખાય છે, માટે અશુભ, રોગ, છેષ અને ઈર્ષ્યા વગેરે જેમાં ન હોય એવા શુદ્ધ પ્રેમથી વર્તવું જોઈએ. સર્વ જીવોપર પ્રેમથી મિત્રીભાવના ધારણ કરવી; કેટલાક જીવો અશુભ કરવા પ્રવૃત્તિ કરે તે પણ સામું અશુભ ન કરતાં તેઓના આત્માનું શ્રેય: ચિંતવવું –આવા ઉત્તમ પ્રેમને જૈનધર્મના ઉત્તમ મુનિવરે ધારણ કરે છે. શ્રી મહાવીર પ્રભુએ સર્વ પર પ્રેમ ધારણ કર્યો હતે-જ્યારે તે છઠ્ઠા ગુણઠાણે હતા ત્યારે, સર્વ જીવોની સાથે મૈત્રીભાવને ધારણ કર્યો હતો તેથી ઉપસર્ગ કરનારાઓના ઉપસર્ગ સહન કરીને તેના પર મૈત્રીભાવના ભાવી હતી. ધમેની ક્લિાઓ કરતાં આ ઉત્તમ પ્રેમ ધારણ કરવાથી, મનરૂપ આકાશમાં મૈત્રીભાવનારૂપ ચન્દ્ર ખીલી શકે છે. શ્રી મહાવીરસ્વામીએ કેવલજ્ઞાન પામ્યા પૂર્વે -છદ્મસ્થ સાધુ અવસ્થામાં ઉત્તમ શુદ્ધ પ્રેમ ધાર્યા હતા તેવા પ્રેમને કેઈ ગીતાર્થ મુનિવર પારખી શકે છે. શઠ મનુ, કે જેઓ નિરક્ષર અને આગમ તત્ત્વજ્ઞાતા નથી અને અક્ષરના શત્રુઓ છે, તેઓ આવા ઉત્તમ પ્રેમનું રહસ્ય અવબોધી શકતા નથી. અનુભવજ્ઞાની આવા ઉત્તમ-શુદ્ધ પ્રેમને અનુભવ પામી શકે છે. જે અનુભવજ્ઞાની આ ઉત્તમ પ્રેમ ધારણ કરે છે, તેના મનમાં આનન્દની સૃષ્ટિ ખીલી ઉઠે
For Private And Personal Use Only
Page #698
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૧ )
છે, અર્થાત તેનું મન આનન્દમય બની જાય છે. ઉત્તમ પ્રેમની રમણુતા પરમાત્મામાં થવી જોઈએ. પરમાત્માની સાથે પ્રેમવૃત્તિની લય લાગવાથી આત્મરમતા ઉત્પન્ન થાય છે અને તે રમણતામાં આનન્દરસ હોવાથી ચારિત્રરૂપ તે કહેવાય છે. આવી ઉત્તમ પ્રેમરમણુતા પ્રભુના સંબન્ધ કરવી જોઈએ; અને તેવી પરમાત્માની સાથે પ્રેમરમણુતા મારા મનમાં શ્રદ્ધારૂપે આવી છે એમ લેખક કથે છે. ખરેખર અનન્તગુણનું ધામ એવા અરિહન્ત અને સિદ્ધની સાથે પ્રેમ રમણતાનો તાર બાંધ તે મુક્તદશાની ચાવી છે. ઉચ્ચ શુદ્ધ પ્રેમની ખુમારીમાં જગતની સ્પૃહાની મલીનતા બિલકૂલ રહેતી નથી. ઉપર્યુક્ત પ્રેમરમતાથી સિદ્ધ થયું કે, પ્રેમરમણુતારૂપ સાંકલે મનરૂપ માંકડું બંધાઈ જાય છે. પ્રેમરમણુતા જ્યાં હોય છે, ત્યાં મન હોય છે અને તેથી મનને જીતવું હોય તો ઉત્તમ પ્રેમરમતા પ્રગટાવવી જોઈએ. અધ્યાત્મજ્ઞાનની પરિપકવ દશા થવાથી આત્મામાં જ પ્રેમ લાગે છે અને તેથી અન્તવૃત્તિ સહેજે ઉદભવે છે. પ્રસંગોપાત્તતઃ બાહ્યવૃત્તિના સંગે બહિર્મુખવૃત્તિ થાય છે તો પણ તુર્ત અન્તવૃત્તિ કરી શકાય છે; તેનું કારણ એ છે કે, તેવી દશાથી બાહ્યમાં પ્રેમરમણતા રહેતી નથી.
જ્યાં પ્રેમ થાય નહિ, ત્યાં ચિત્ત ચુંટે નહિ. બાહ્યમાં સુખ બુદ્ધિ ટળતાં બાધમાં વૈષયિક પ્રેમ રહેતો નથી, તેથી બહિત્તિના કુટુંબનું જેર પ્રવર્તતું નથી. બાહ્યવૃત્તિના કુટુંબનું જોર એટલું બધું વિશેષ છે કે, તેના પાશમાં અન્તવૃત્તિને ચેતનસ્વામી ફસાઈ જાય છે અને બહિમુખવૃત્તિરૂપ અશુભ સ્ત્રીને સુન્દર માની, અન્તવૃત્તિથી પરા મુખ થાય છે. ચેતન સ્વામિની આવી દશા જોઈને અન્તવૃત્તિ મનમાં અત્યંત વિચાર કરીને તેને સઘળે દોષ બહિત્તિના મોહ કુટુંબને આપે છે. મેહ કુટુંબે મારું સર્વ કાર્ય બગાડ્યું એમ કહેતી વખતે અનવૃત્તિની ચેષ્ટા જુદા પ્રકારની થઈ જાય છે. અન્તવૃત્તિ અને બહિત્તિ એ બેને આત્માની સ્ત્રીઓ કહેવામાં આવી છે. વાચકેએ બહિત્તિ અને અન્તવૃત્તિનું સ્વરૂપ વિચારીને બહિવૃત્તિને ત્યાગ કરે જોઈએ અને અન્તવૃત્તિને ગ્રહણ કરવી જોઈએ. પ્રેમની દિશા દેખાડવાનું પ્રયોજન પણ અન્તવૃત્તિ પ્રાપ્ત કરવાને માટે જ અવધવું.
ગૃહસ્થાવાસમાં, કાર્યક્રમ નિયમાનુસારે અન્તવૃત્તિની આરાધના કરવી જોઈએ. વ્યાવહારિક ગૃહસ્થાવાસનાં કાર્યોને કરવામાં ગૃહસ્થાએ વિવેકને ધારણ કરે જોઈએ. ગૃહસ્થાએ પ્રત્યેક કાર્યો કરતી વખતે અન્તવૃત્તિ રહે એવી રીતે માનસિક વિચારશક્તિને વાપરવી જોઈએ. સર્વ પ્રકારની અપેક્ષાઓ સમજાય અને અવસરસ ગુણવડે સર્વ કાર્યો
ભ. ૫૬
For Private And Personal Use Only
Page #699
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪) કરાય એવી યૌગિક પ્રવૃત્તિ કરવી જોઈએ. જે મનુષ્યો વેદીયા ઠેરની પેઠે એકદેશીય સંકુચિત વિચારશ્રેણિપર ચાલ્યા કરે છે અને અધિકાર તરતમ ભેદનો-સ્વ અને અન્યને માટે વિચાર કરતા નથી, તેઓ પોતાના વિશાલ વિચાર વિવેકને પ્રગટાવી શકતા નથી અને અન્યના સ્વાધિકારના તરતમ ભેદની દિશા જાણ્યા વિના, તેઓને અન્તવૃત્તિના માર્ગ ખેંચી શકતા નથી. અન્તવૃત્તિમાં પ્રવેશ કરનારે વ્યવહાર અને નિશ્ચય નયનું તથા ઉત્સર્ગ તેમજ અપવાદનું જ્ઞાન કરવું જોઈએ. અન્તવૃત્તિના માર્ગમાં–રાજમાર્ગ થકી ચાલનારા મુનિવરો છે, કારણ કે તેઓએ ગૃહસ્થાવાસની ઉપાધિને ત્યાગ કર્યો હોય છે. ગૃહસ્થને આજીવિકાવૃત્તિ, જ્ઞાન અને યોગ્યતાના આધારે અન્તવૃત્તિમાં ઉતરવાનું છે. શાસ્ત્રોનું વાચન અને મનન જેમ જેમ વિશેષ કરવામાં આવે છે, તેમ તેમ અતવૃત્તિ વિશેષ પ્રકારે ખીલતી જાય છે. અત્રે એક ઉપયોગી સૂચના આપવામાં આવે છે કે, અન્તવૃત્તિના અભ્યાસકેએ બહિવૃત્તિધારકેની નિન્દામાં ન ઉતરવું જોઈએ, તેમજ તેઓને નીચ માનીને પોતાને જ ઉચ્ચ માની અહંકાર ન કરવો જોઈએ.
કેઈ બહિવૃત્તિધારક કરતાં અન્તવૃત્તિના પ્રતાપે પિતાનું આત્મબળ વિશેષ ખીલ્યું હોય, તે તેની આગળ પિતાના વિચારને અમુક અપેક્ષા સાચવીને જણુંવવા અને તેઓને પોતાના વિચારમાં આકપૈવા. કેઈ બહિત્તિધારકનું યુક્તિબળ વિશેષ હોય અને અન્તવૃત્તિધારકનું વિચારબળ તેના કરતાં હીન હોય, તો તેણે બહિત્તિધારકને ઉપદેશ દેવાને અભ્યાસ સેવ નહિ, કારણ કે તેમ કરવા જતાં તે બહિવૃત્તિધારકના કુવિચારમાં આકર્ષાઈ જાય એમ બનવા
ગ્ય છે. અન્તવૃત્તિને અભ્યાસી ભદ્રક હોય અને તે બહિર્મુખવૃત્તિધારક મનુષ્યોને ઉપદેશ દેવાની કલા ન જાણતો હોય, તો તેણે સ્વકીય સાધ્યવૃત્તિનું સાધન કર્યા કરવું, કારણ કે તે અને ઉપદેશ દેવા જતાં ઉપદેશ કક્ષાના અભાવે કઢંગી સ્થિતિમાં આવી પડે એવો ભય રહે છે. જે અન્તવૃત્તિના અભ્યાસકે હેય અને બહિવૃત્તિ તથા અન્તવૃત્તિનું અત્તર સમજતા હોય અને અન્યોને સમજાવવાને માટે
ગ્ય બન્યા હોય, તેઓએ અન્તવૃત્તિને ઉપદેશ દેવો જોઈએ. કેટલાક અન્તવૃત્તિના સ્વરૂપને સમજે છે, પણું અત્તવૃત્તિને સેવી શકતા નથી; તેઓ પૈકી કઈમાં અન્તવૃત્તિનો બોધ દેવાની કળા ખીલી હોય છે તે તે અન્તવૃત્તિના ઉપદેશથી અન્યને અસર કરી શકે છે.
અન્તવૃત્તિના અભ્યાસથી આ ભવમાં અને પરભવમાં આત્માના સદ્ગુણે ખીલી શકે છે. અન્તવૃત્તિને અભ્યાસકે પિતાના મન ઉપર
For Private And Personal Use Only
Page #700
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૩) કાબુ મૂકીને મનને શિષ્ય જેવું બનાવી દે છે, અને તેઓ વાણીના ઉપર એટલો બધે કબજો મૂકે છે કે, વાણીમાંથી એક પણ અયોગ્ય અને અનર્થકર શબ્દ નીકળતો નથી. તેઓની વાણીમાં અમૃત અને સત્યને વાસ થાય છે. તેઓની આંખ એના ઉપર પોતાનું તેજ અજમાવે છે, તેમજ તેઓની કાયા પાપમાર્ગમાં પ્રવૃત્ત થતી નથી. તેઓ નીતિના માર્ગમાં મોટરકારની પેઠે દોડે છે અને નૈતિક સિદ્ધાંત પાળવામાં મેરૂ પર્વતની પેઠે ધર્મ ધારણ કરે છે. તેઓ માતાની પેઠે ક્ષમાનું સેવન કરે છે. તેઓ સ્ત્રીની પેઠે શાન્તિને પ્રિય ગણું તેની સાથે રમે છે. અન્તવૃત્તિધારકોનું હૃદય, આરીસાની પેઠે શુદ્ધ બનવાથી તેમાં સત્યને પરિપૂર્ણ ભાસ થાય છે અને હદયમાં દયા ગંગાના નિર્મલ પ્રવાહો પ્રવહે છે. તેઓને આખું જગત પિતાના એક કુટુંબસમાન લાગે છે, તેથી તેઓ સ્વ અને પરેન્નતિને સારી રીતે–ખરા ભાવથી સાધી શકે છે. અન્તવૃત્તિના સાધકે જે ક્રિયા કરે છે તેમાં, ચિત્તને પરેવી દે છે. તેથી, તેઓ જે જે કાર્ય કરે છે તેમાં વિજય પામે છે. અન્તવૃત્તિના સાધકનું મન સ્થિર થાય છે અને તેથી તેઓ જ્ઞાનાવરણીય અને મેહનીય આદિ કર્મને ક્ષયોપશમ વગેરે કરી શકે છે. અન્તવૃત્તિના સાધકે ઉચ્ચ કોટીના સંયમ માર્ગમાં પ્રવેશ કરે છે અને અસંયમ માર્ગથી દૂર રહે છે. અન્તવૃત્તિના સાધકે પરમાત્મપદને પ્રગટ કરે છે અને માયાના વિકારોને હરાવી વિજયતાને વરે છે.
વૈર્ય ગુણને ખીલવ્યાવિના અન્તવૃત્તિના સાધક બની શકાતું નથી. જગતમાં કર્મના યોગે અનેક પ્રકારની ઉપાધિ આવી પડવાને સંભવ છે, તેમ જ્ઞાનિને અને ગિને પણ ઉપાધિયાને ઉપાસગે લાગે છે, પણ તે સમયે જે હદયમાં ધૈર્ય ગુણ ન હોય તો અન્તવૃત્તિ સૂતરના તાંતણાની પેઠે તૂટી જાય છે; અથવા ભાટીના ઘરની પેઠે ટળી જાય છે. ધર્યવિના જ્ઞાન ગુણની પરિપકવદશા થતી નથી અને ધર્યવિનાનું જ્ઞાન વનમાં પુપને તાપ લાગતાં–જેમ તે કરમાઈ જાય છે, તેમ ઉપાધિ દશામાં વિલય પામે છે. બાહ્ય વૃત્તિવાળાઓના કેટલાક ઉપદ્રવોથી, ઘેર્યવિનાના કેટલાક અન્તવૃત્તિ સાધકે, સિંહ દેખીને કૂતરાં જેમ બે પગમાં પુંછડી ઘાલી ભાગી જાય છે તેમ, પાછા હઠી જાય છે અને દુનિયાના વ્યવહારમાં ખલેલ પહોંચાડે છે. સ્વયંભુરમણ સમુદ્ર તરવાને માટે જેવું સાહસ ઉઠાવવાનું છે, તેવું સાહસ ખરેખર અન્તવૃત્તિની સાધના માટે ઉઠાવવાનું છે. જૈવિનાને મનુષ્ય, સાંસારિક કાર્યોમાં બીકણપણું દર્શાવે છે તે તે મનુષ્ય, અન્તવૃત્તિની સાધનામાં–લેકલજા, નિન્દા અને ઉપસર્ગ
For Private And Personal Use Only
Page #701
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવે ત્યારે ક્યાંથી ઉભો રહી શકે? અલબત ઉભે રહી શકે નહિ. આત્માભિમુખવૃત્તિ રાખવામાં જ્ઞાનગુણની પેઠે ધેર્યની પણ અત્યંત આવશ્યકતા સિદ્ધ કરે છે. હાલના કાલમાં છઠ્ઠા ગુણસ્થાનકની અને કવચિત્ સાતમા ગુમુસ્થાનકની હદ પ્રમાણે અન્તવૃત્તિ સાધી શકાય છે.
વ્યવહાર અને નિશ્ચયનયથી અન્તવૃત્તિનું સ્વરૂપ અવબોધીને, બે નવડે અન્તવૃત્તિની સાધના સાધવી જોઈએ. અન્તવૃત્તિને સાધવા માટે જે જે નિમિત્ત કારણેને અવલંબવાં પડે અને જે જે વ્રતો તથા શરીરાદિની બાહ્ય ક્રિયાઓ કરવી પડે, તેને વ્યવહારથી અન્તવૃત્તિ કહેવાય છે. રાગ દ્વેષાદિના પરિણામની મન્દતા અને આત્મામાં મનની સ્થિરતાવડે જે જે અંશે રમણતા અને સ્થિરતા થાય –મનની અમુક સાધન વડે એકાગ્રતા થાય, તેને નિશ્ચયનયથી અન્તવૃત્તિ કથે છે. પાતજલ ગની પરિભાષા–ધારણા, ધ્યાન અને સમાધિને સંયમ કહેવામાં આવે છે; તેવી સંયમ દશામાં રહેવાની ઈચ્છાવાળાને અન્તત્તિની સાધના કર્યા વિના છૂટકે થતો નથી.
ધર્મધ્યાનમાં અને શુકલધ્યાનમાં પ્રવેશ કરવાની ઈચછાવાળાએ અતવૃત્તિની સાધના કરવી જોઈએ. પ્રભુપૂજા અને ભક્તિ આદિની આવશ્યકતા સ્વીકારવાનું કારણ પણ એ છે કે, તેથી અન્તવૃત્તિની પ્રાપ્તિ થાય છે. તીર્થયાત્રાની આવશ્યકતા પણ અન્તવૃત્તિની પ્રાપ્તિ કરવા માટે જ છે. જે વખતે મન અસ્તવૃત્તિવાળું હોય છે, તે વખતે વક્તા, શ્રોતા, તથા લેખકને અમુક વિષયનું અલૌકિક જ્ઞાન થાય છે. જે વખતે કઈ પણ બાબતમાં મન લાગી (ચોંટી) જાય છે ત્યારે, નામ રૂપનું ભાન ભૂલાય છે અને તેથી તેને તે તે બાબતનું અભિનવજ્ઞાન થયા વિના રહેતું નથી. આ ઉપરથી સિદ્ધ થાય છે કે, મનોવૃત્તિ જે આત્માની સન્મુખ લાગી રહી હોય છે તો,-બાઇનું નામ રૂપ ભૂલાતાં આત્મતત્ત્વ સંબધી અપૂર્વ જ્ઞાન પ્રગટી શકે છે. આમાના તાબામાં થએલું મન દુનિયાના પદા
માં લેપાયમાન થઈ શકતું નથી અને રાગ દ્વેષની અલિપ્તતાએ– પ્રારબ્ધગે આવેલી ઉપાધિ, શાન્તિથી દવા આત્મ સમર્થ થાય છે. અન્તવૃત્તિના સામર્થ્યને કોઇની ઉપમા આપી શકાતી નથી. અન્તવૃત્તિનું સામર્થ્ય જ્યારે ઉત્પન્ન થશે, ત્યારેજ કેવલજ્ઞાનની ઉત્પત્તિ થશે. પાતાળી કુવાનું જલ કદાપી ખૂટી જાય, પરંતુ અન્તવૃત્તિનું સામર્થ્ય કદાપિ ખૂટતું નથી. મોટા મોટા મુનિવરે અન્તવૃત્તિના સામર્થ્યને પ્રાપ્ત કરવા પ્રયત્ન
અન્તવૃત્તિની પ્રાપ્તિ કરવામાં મેહનું કુટુંબ વિશ્વ નાખે છે. કામ ક્રોધ, લોભ, માયા, મત્સર, અહંકાર, હાસ્ય, ભય, શેક, નિન્દા અને
For Private And Personal Use Only
Page #702
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૫) કલેશ આદિ મેહના સુભટને છત્યાવિના અન્તવૃત્તિના પ્રદેશમાં ગમન કરી શકાતું નથી.
મેહના ક્રોધાદિક સુભટોને જીતવામાં ધર્મ સમા છે. મેહના કુટુંબને જીતવા માટે જે પ્રયત્ન કરે છે, તે જિનને અનુયાયી–જૈન કહે વાય છે; જેન એવું નામ ધારણ કરવાથી વા જૈન કુળમાં ઉત્પન્ન થવા માત્રથી કંઈ જૈન કહેવાતો નથી, પણ મોહના કુટુંબને જીતવાના પ્રયાસો જે કઈ કરે છે તે જૈન કથાય છે. જે મનુષ્ય, મેહના કુટુંબના પાશમાં ફસાતા જાય છે, તે મનુષ્ય થવાને માટે પણ લાયક નથી. સવિના મનુષ્ય ખરેખર પશુસમાન છે. વિશ્વાસ, એકટેકી, ઉપકાર, આદિગુણે પશુઓમાં રહ્યા હોય છે,–તેવા ગુણો, જે મનુષ્યમાં હેતા નથી તે મનુષ્ય, મનુષ્ય તરીકે ગણી શકાય નહિ. મેહના કુટુંબ ઉપર જીત મેળવવાથી આખી દુનિયા પર જીત મેળવી શકાય છે. આખી દુનિયા મેહના કુટુંબને જીતવા પ્રયત્ન કરશે તે, દુનિયાની ઉન્નતિ થયાવિના રહેશે નહિ. વ્યાવહારિક તથા ધાર્મિક ઉન્નતિમાં વિશ્વ નાખનાર મેહનું કુટુંબ છે. ઘરની, શેરીની, જાતિની, દેશની અને સમાજની ઉન્નતિમાં પણ વિધ્રના કાંટા વેરનાર મેહનું કુટુંબ છે. દુનિયાની પાયમાલી કરનાર મેહનું કુટુંબ છે. જે મનુષ્ય રાગ દ્વેષરૂપ બહિવૃત્તિના ઉપાસક બને છે, તેઓની સબત મેહનું કુટુંબ કરે છે. રાગ દ્વેષરૂપ આહ્યવૃત્તિથી કઈ પણ દેશની ઉન્નતિ થઈ નથી. જગતના ઉદાર વિચારેને સાંકડા કરાવી નાખનાર બાહ્યવૃત્તિ છે. મનુષ્યમાત્રના ગંભીર અને ઉદાર વિચારેને હરી લેનાર બાહ્યવૃત્તિ છે, માટે શ્રીમદ્ આનન્દઘનજી બાહ્યવૃત્તિ અને અન્તવૃત્તિનું પાત્ર ચીતરીને પિતાને તથા અન્યોને બધ આપે છે. પિતાના આત્મામાં સ્થિર થઈને, શ્રીમદ્ આવા ઉચ્ચ ઉદ્ધાર કાઢે છે માટે, તેમના વિચારેની અસર અન્યોને સારી રીતે થાય છે. શ્રીમદ્ પિતાના હૃદયમાં ઉત્પન્ન થતી બહિર્ અને અન્તવૃત્તિને ચિત્રીને પિતાના આત્માને અવૃત્તિ સન્મુખ કરવા પ્રેરણું કરે છે. મેહના કુટુંબે અનાવૃત્તિનું કાર્ય બગાડ્યું, એમ અન્તવૃત્તિના મુખે કહેવરાવીને અન્તવૃત્તિનું વિવેકબળ પ્રકટ કરે છે. શ્રીમદે આ બે પાત્ર અને આત્માની દશા જવીને વિવેક જ્ઞાનનો માર્ગ ખુલ્લો કર્યો છે. આ પદનો સારાંશ એ છે કે, બાહ્યવૃત્તિને ત્યાગ કરીને અન્તવૃત્તિનો આદર કરે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને પિતાના અધિકાર પ્રમાણે, અન્તવૃત્તિને આદર કરવો જોઈએ. અનવૃત્તિની પ્રાપ્તિ માટે સદ્ગુરૂદ્વારા પ્રયત્નશીલ થવું એજ મનુનું મુખ્ય કર્તવ્ય છે.
For Private And Personal Use Only
Page #703
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૪૬ )
पद ९७. ( રાગ ત્યાળ )
या पुगलका क्या विसवासा, हे सुपनेका वासारे ॥ या पुद्गलका ० ॥ चमत्कार विजली दे जैसा, पानी बीच पतासा ॥
या देहीका गर्व न करना, जंगल होयगा वासा. ॥ या पुद्गलका ० ॥ १॥ जूठे तन धन जूठे जोचन, जूठे है घरवासा ॥
आनन्दघन कहे सबही जूठे, साचा शिवपुरवासा. ॥ या पुद्गलका ० ॥२ ભાવાર્થ:--શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ પોતે જે શરીરમાં રહ્યા છે તેને દેખીને કથે છે કે, અહા! આ શરીરરૂપ પુદ્ગલના શેશ વિશ્વાસ ધારણ કરવા? સ્વપ્રમાં, કેાઈ ઘરમાં-મહેલમાં-રહેવાના ભાસ થયા હોય છે અને આંખ જ્યારે ઉઘડી જાય છે ત્યારે તેમાંનું કશું કંઈ હેતું નથી, તદ્વેત્ આ પ્રત્યક્ષ દેખાતું શરીર પણ ક્ષણિક હાવાથી તેના શો વિશ્વાસ કરવા? શરીર અનેક પ્રકારના રોગવડે ક્ષય થાય છે; ગમે તેટલા ઉપાયે કરવામાં આવે છે તાપણુ શરીર અન્તે ક્ષય પામે છે. આકાશમાં વિષ્ણુતા, જેવા ક્ષણિક ભાસ થાય છે તāત્, શરીરના પણુ અણુધાર્યો નારા થાય છે. જલમાં પતાસું જેમ ક્ષણવારમાં ઓગળી જાય છે, તેમ શરીરપણ ક્ષણવારમાં અણધાર્યું નષ્ટ થઈ જાય છે; આવા ક્ષણિક દેહના ગર્વ કરવા બિલકુલ યોગ્ય નથી. શરીરના અન્તે જંગલમાં વાસ થશે, અર્થાત્ જંગલમાં શરીરને બાળી નાખવામાં આવશે, વા અન્યરીત્યા પણુ તેના નાશ થશે, માટે શરીરપર મમતા ધારણ કરવી યેાગ્ય નથી. શરીર અને રૂપપર અહંત્વ કરવું બિલકુલ યોગ્ય નથી. શ્રીમદ્ આનન્દઘનજી પોતાના આત્માને કહે છે કે, હું ચેતન ! ખાદ્ય પદાર્થોની મમતા કરવી બિલકૂલ યાગ્ય નથી. જડ પદાર્થોમાં તું નથી અને જડ પદાર્થો તારા નથી. તનુ, ધન અને યોવન અસત્ય છેજ;-ઘરબાર, મહેલ, હવેલી વગેરે સર્વ અસત્ય છે; કેમકે દુનિયામાં મોટા મોટા ચક્રવાતૈયો થઈ ગયા પણ કાઈનીસાથે પૃથ્વી,-ઘરબાર વગેરે જડ વસ્તુએ ગઈ નથી અને જવાની નથી. શ્રીમદ્ આનન્દઘનજી પેાતાના મનમાં સત્યને અનુભવ કરીને ક૨ે છે કે, દુનિયામાં આત્મતત્ત્વવિના સર્વ વસ્તુએ જૂડી છે;-એક મુક્તિપુરીમાં વાસ કરવા, અર્થાત્ મુક્ત થઈને માક્ષમાં વાસ કરવા તેજ સત્ય છે. દુનિયાના જડ પદાર્થો કદી કોઈ આત્માના થયા નથી અને થવાના નથી, માટે હું ચેતન ! સર્વ પરવસ્તુનું અહં અને મમત્વ રિહરીને તું પેાતાના શુદ્ધાત્મસ્વરૂપમાં રમણતા કર !!
For Private And Personal Use Only
Page #704
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૭ )
પર ૨૮.
(રાગ સારાવી.) अवधू सो जोगी गुरु मेरा, इन पदका करे रे निवेडा.॥अवधू०॥ तरुवर एक मूल बिन छाया, बिन फूले फल लागा. ॥ શાણ પત્ર નહી છું કન, અમૃત અને ગ્રામ. શા तरुवर एक पंछी दोउ बेठे, एक गुरु एक चेला.॥ વેને શુ શુ શુ રવીયા, પુર નિરંતર . કપૂર गगन मंडलके अधविच कूवा, उहां हे अमीका वासा. ॥ સમુરા હવે તો મરમ પીવે, નપુર ગાવે રાસ. પૂરા
ભાવાર્થ:-શ્રીમદ્ આનન્દઘનજી કથે છે કે, જે આ પદનો નિવેડો કરે, તે અવધૂત ગી મારો ગુરૂ જાણો. તરૂવરને મૂળ જોઈએ, શાખા જોઈએ; શાખા હોય તો પત્ર અને ફૂલ આવે છે, ફૂલ હોય તો ફળ આવે છે અને તેવા વૃક્ષની છાયા પડે છે, પણ આત્મારૂપ વૃક્ષને મૂળ નથી; આત્મા અનાદિકાળથી છે, તેથી તેનું મૂળ હોઈ શકતું નથી. આત્મા અરૂપી છે તેથી તેનું પ્રતિબિંબ પડી શકતું નથી – રૂપનું જ પ્રતિબિંબ પડી શકે છે. આત્મા અરૂપી વૃક્ષ હોવાથી બાહ્યના વૃક્ષની પેઠે તેને પત્ર, શાખા, કૂલ વગેરેને સંબન્ધ નથી. આમાજ કારણ અને કાર્યરૂપ છે. આત્મા સકલ કર્મનો ક્ષય કરીને પરમાત્મપદ પોતે વરે છે અને તે સિદ્ધ શિલાની ઉપર–એક યોજનના વીસ ભાગ કરીએ, તેમાંથી ત્રેવીસ ભાગ નીચે મૂકીને ચોવીશમા ભાગ પર પરમાત્મા થઈને રહે છે. આત્મારૂપ વૃક્ષને પરમાત્મરૂપ ફળ–તે સિદ્ધશિલાની ઉપર–એવંભૂત નયની અપેક્ષાએ લાગે છે. આત્મારૂપ વૃક્ષને અજરામર પરમાત્મરૂપ ફળ લાગે છે.
દેહરૂપ વૃક્ષ છે. તેમાં અગતરાત્મા અને મન એ બે પંખી બેઠેલ છે. અન્તરાત્મા ગુરૂ છે અને મન ચેલે છે. અન્તરાત્મા મનને સારી સારી શિખામણ આપે છે અને પોતાના વશમાં રાખવા પ્રયત્ન કરે છે, તેથી તે ગુરૂપદની યોગ્યતા ધારે છે. મનરૂપ ચેલે સ્વભાવથી ચિંચળ છે. બાહ્ય જગતના વિષયમાં તે ભટકે છે. અને જગના પદા
નું ગ્રહણ કરે છે. અન્તરાત્મારૂપ ગુરૂ તો બાહ્યમાં લક્ષ્ય દેતો નથી; પોતાના ગુણેમાં રમતા કરે છે. બાહ્ય વિષને ચુણી સુણીને
For Private And Personal Use Only
Page #705
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૪૮ )
ખાવાનું તે પસંદ કરતા નથી. અન્તરાત્મા શુરૂ પોતાના સહજ આનંદની ઘેનમાં અન્તરમાં ખેલ્યા કરે છે.
મુખરૂપ ગગનમંડળના વચ્ચેાવચ્ચ એક રૂપક છે, ત્યાં એક જાતના રસરૂપ અમૃતના વાસેા છે; ખેચરી મુદ્રાનું ગુરૂગમ જ્ઞાન લેઇને જેણે તેની સિદ્ધિ કરી છે એવા ગુરૂવાળા શિષ્ય, તે અમૃતને પીવે છે અને તેથી તૃષાપિપાસાનો નાશ કરે છે, પણ જેને કોઈ ગુરૂ નથી એવા મનુષ્ય, પ્યાસા, –તરસ્યા–અર્થાત્ પિપાસા સહિત પાછે ચાયા જાય છે. ગારક્ષ આદિ યાગિયાની અપેક્ષાએ આવા બાહ્ય અર્થ થાય
છે. સહેજ યાગીઓને આવા અમૃતની ઇચ્છા હોતી નથી, પણ હડયાગીએ આ પ્રમાણે પ્રયત્ન કરે છે. કોઈ પણ વસ્તુને સાપેક્ષપણે જોતાં એકાન્ત નિષેધ ઘટતા નથી. મનુષ્યશરીરમાં રહેલા ગગનમંડલના મધ્યભાગ નાભિ છે; ત્યાં આત્માના આઠ રૂચક પ્રદેશરૂપ અમૃતના કુવા છે. એકેક પ્રદેશમાં અનન્ત આનન્દરૂપ અમૃતા ગ્રૂપ છે. આ પ્રદેશ કર્નરહિત નિર્મલ છે. નાભિમાં જે આ પ્રદેશોના સ્થાનમાં ગુરૂગમ લેઇને ધ્યાન લગાવે છે, તે આનન્દરૂપે અમૃતના પ્યાલા ભરી ભરીને પીવે છે. નાભિસ્થાનમાં પરાભાષા-દેવવાણી સમાન છે; સુશુરૂના શિષ્ય પરાભાષાનું રહસ્ય જાણીને આનન્દામૃત ગ્રૂપમાંથી આનંદરૂપ પ્યાલા ભરી ભરીને પીવે છે. પરાભાષામાંથી સત્ય વિચારો ઉઠે છે, અથવા શીર્ષ સંમન્ધી ગગનમંડળના મધ્યે બ્રહ્મરન્ધ્રરૂપ આનન્દામૃતનેા ગ્રૂપ છે, તેમાંથી જેના માથે સુગુરૂ છે તે બ્રહ્મરન્ત્રમાં આત્માનું ધ્યાન ધરીને–સમાધી લગાવી આનન્દામૃતને ભરી ભરીને પીવે છે. ચૌદ રાજ્લાક ગગનમંડલના મધ્યમાં તીર્થ્ય લેાક આવ્યો છે, ત્યાં તીર્થ. કરાની ઉત્પત્તિ થાય છે અને તેઓ દેશના દે છે તેથી-મનુષ્ય લોકમાં શ્રુતધર્મ અને ચારિત્રધર્મરૂપ અમૃતા ટ્રૂપ રહ્યો છે; સુગુરૂના શિષ્ય શ્રુતધર્મ અને ચારિત્રધર્મ ગ્રૂપમાંથી આનન્દરૂપ અમૃતના પ્યાલા ભરી ભરીને પીવે છે અને નગુરા તરસ્યા પા। જાય છે. गगनमंडल में गउआ विहानी, धरती दूध जमाया.
माखन थासो विरला पाया, छासें जगत भरमाया. ॥ अबधू० 11811 थडबिनुं पत्र पत्रबिनुं तुंबा, बिनजीभ्या गुण गाया. गावनवालेका रूप न रेखा, सुगुरु सोही बताया. ॥ अवधू० ||५|| आतम अनुभव बिन नही जाने, अंतर ज्योति जगावे. घट अन्तर परखे सोही मूरति आनन्दघन पद पावे. || अवधू०॥६॥
For Private And Personal Use Only
Page #706
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪) ભાવાર્થ:–શ્રી તીર્થકર ભગવાનના મુખરૂપ ગગનમંડળમાં વાણુંરૂ૫ ગાય વિહાણી, અર્થાત વાણુરૂપ ગાયને પ્રકાશ થશે અને વાણુંમાંથી નીકળેલા ઉપદેશરૂપ દુધને જગતમાં જમાવ થયો. તે દૂધમાંથી જ્ઞાન, દર્શન, ચારિત્ર, અખંડાનંદરૂપ માખણને વિરલા-જ્ઞાનયોગિઓ. પામ્યા અને પામે છે અને પામશે; બાકી સ્વમત કદાગ્રહ, કલેશ, વાદવિવાદરૂપ ખાટી છાશથી જગતના લોક ભરમાયા, ભરમાય છે અને ભવિષ્યમાં ભરમાશે. દૂધનો અસારભાગ છાશ કહેવાય છે તેમ, ભગવાન નના ઉપદેશનો સારભાગ મૂકીને અસારતા ગ્રહણ કરનારા પિતાની અવળી મતિના વેગે, છાશ જેવા કદાગ્રહ, લેશરૂપ ભાગને ગ્રહણ કરે છે. ભગવાનની વાણીથી-હેય, રેય અને ઉપાદેય તત્ત્વોનો પ્રકાશ થાય છે. નવતત્ત્વમાં હેય, રેય અને ઉપાદેય તત્ત્વોને વિવેક કરીને જેઓ સમ્યકત્વ શુદ્ધચારિત્રરૂપ સમાધિને ગ્રહણ કરે છે; તે માખણરૂપ સારાંશને ગ્રહણ કરનારા જાણવા. શ્રોતાના શ્રોત્રાકારારૂપ ગગનમંડલમાં શ્રી ભગવાનની વાણીરૂપ ગાય વિહાણ અને તેના દૂધને હૃદયરૂપ ધરતીમાં જમાવ છે, તેમાંથી એટલે ઉપદેશરૂપ દૂધમાંથી ઉપાદેય સારરૂપ શુદ્ધધર્મમાખણને કઈ વિરલા પામ્યા, બાકી અસાર ભાગરૂપ જે છાશ તેમાં આખું જગત ભરમાયું છે; એવો અર્થ ગ્રહણ કરવો.
બહિર્ન તંબુરાથી પ્રભુના ગુણો ગવાય છે, એમ સર્વ લોકે જાણે છે. બાહ્ય તંબુરાની ઉત્પત્તિ પ્રથમ તપાસતાં માલુમ પડે છે કે, પ્રથમ તંબડાના બીજમાંથી અંકરે પ્રગટે છે, તેમાંથી વેલાનું થડ ઉદ્દભવે છે અને તેમાંથી વેલો મોટો થતાં પત્ર નીકળે છે અને પશ્ચાત્ કુલ પ્રગટે છે, પશ્ચાત્ મોટું તુંબડું–ફળ ઉત્પન્ન થાય છે, તેને તંબુરે કરવામાં આવે છે; તંબુરાની જનક કારણ પરંપરા આ પ્રમાણે જોવામાં આવે છે. આત્મારૂપ તંબુરાને થડ, પત્ર, ફૂલ, વગેરે કંઈ નથી. આત્મારૂપ તંબુરે પરાભાષાથી પ્રભુના ગુણ ગાય છે. આત્મારૂપ તંબુરાને ગાનાર પરાભાષાવડે આત્મારૂપ ગવૈયો છે. તેનું રૂપ વારે
ખા કઈ નથી - તે કોઈનાથી ઉત્પન્ન થયો નથી, તેથી તેની બાધના તંબુરાની પેઠે કારણુ પરંપરા નથી. અસંખ્યાત પ્રદેશરૂપ તંબુરાને આત્મારૂપ ગ –પરાભાષાવડે વગાડે છે. એ આત્મા, સુગુરૂએ બતાવ્યો છે, તેને જે જાણે છે તે પોતાના આત્મારૂપ તંબુરાવડે પરમાભાનું, જિહાવિના–પરાભાષાવડે ભજન કરે છે. આત્મા નિર્વિકલ્પદશામાં પિતાના સ્વરૂપને સેવે છે. પોતાના શુદ્ધસ્વરૂપને ગાનાર આત્મા પોતેજ છે. આત્મરૂપ તંબુરાની સાથે બંધબેસતું કાવ્ય નીચે પ્રમાણે છે, તે સમજવાથી વિશેષ પ્રકાશ પડશે, માટે અત્ર તે દાખલ કરવામાં આવે છે.
ભ. ૫૭
For Private And Personal Use Only
Page #707
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(४५०)
देहतंबुरो. देहतंबुरो सात धातुनो, रचना तेनी बेश बनी। इडा पिंगला सुषुम्णा, नाडीनी शोभा अजब घणी ॥ १॥ त्रण तारनी गेबी रचना, त्रण आंगुलीथी वागे। अष्टस्थानथी शब्द उठावे, मन मोहन मीटु लागे ॥२॥ अनेक रागने अनेक रागणी, चेतन तेनो गानारो। रजस्तमोगुण सवभावना, जे आवे ते गानारो ॥३॥ पिंड अने ब्रह्मांड भावने, देहतंबुराथी गावे। वैखरिथी बहिर सुणावे, मध्यमा प्रेरक थावे ॥ ४ ॥ परापश्यंतीथी गानारो, अलख अलख उच्चरनारो। श्रुतप्रयोगे परापश्यंती, भाषामां ते गानारो ॥ ५॥ देहतंबुरो अलखधूनमां, परापश्यंतीथी वागे । जाग्रत् तुर्यावस्थामांहि, चेतन यथाक्रमे जागे ॥ ६ ॥ देह तंबुरो श्री तीर्थकर, वगाडता वैखरी योगे। शब्द सुणीने भव्यजीवो तस, ज्ञान करे अनुभव योगे॥ ७ ॥ देह तंबुरो वगाडनारो, चिदानन्द घटमां जागे। बुद्धिसागर अलख धूनमां, अनन्त सुख छे वैराग्ये ॥ ८॥
(भ० ५० सं० भाग ३ जो.) મનુષ્ય, આત્માના અનુભવવિના પૂર્વોક્ત સૂક્ષ્મ-ગહન આશને અવબોધવા શકિતમાન થતા નથી. આત્માને અનુભવ થતાં આત્મતત્ત્વનો નિશ્ચય થાય છે. શ્રીરાનસારમાં કચ્યું છે કે,
श्लोक. व्यापारः सर्व शास्त्राणां, दिक्प्रदर्शन एवहि ॥ पारंतु प्रापयत्येकोऽ, नुभवोभववारिधेः ॥ १॥ अतीन्द्रियं परंब्रम्ह, विशुद्धानुभवं विना ॥ शास्त्रयुक्ति शतेनाऽपि, न गम्यं यद्बुधा जगुः ॥२॥ न सुषुप्तिरमोहत्वा, नापिच स्वापजागरौ ।
कल्पनाशिल्पविश्रान्ते, स्तुर्या चानुभवे दशा ॥३॥ સર્વ શાસ્ત્રોને વ્યાપાર તે દિગદર્શનમાત્રજ છે, પણ સંસાર સમુદ્રનો પારો માત્ર એક અનુભવ પમાડે છે. ઇન્દ્રિયોથી અતીત, ઉત્કૃષ્ટબ્રહ્મા-વિશુદ્ધઅનુભવવિન–શાસ્ત્રોની સંકડે યુતિવિના, જાણી શકાતું નથી, એમ પંડિત પુરૂષે વદે છે. આત્માના અનુભવમાં મોહના અભાવે સુષુપ્તિ દશા હોતી નથી. સંકલ્પ અને વિકલ્પને અભાવ
For Private And Personal Use Only
Page #708
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૧ )
થવાથી, સ્થાપ તથા જાગર દશા પણ હોતી નથી, પણ જેમાં વિકલ્પતાના શિલ્પની વિશ્રાંતિ છે, એવા અનુભવમાં ચાથી દશા હાય છે. અનુભવનું સ્વરૂપ અનુભવી પુરૂષાજ અવબેાધી શકે છે. જે અનુભવજ્ઞાનની પ્રાપ્તિ કરે છે, તેઓ આત્માની જ્ઞાનજ્ગ્યાતિને પ્રકાશ કરે છે અને આત્માની અસંખ્ય પ્રદેશરૂપ વ્યક્તિના જ્ઞાનથી નિશ્ચય કરે છે, તેમજ આનન્દના સમૂહભૂત એવું પરમાત્મપદ પ્રાપ્ત કરે છે; એમ શ્રીમદ્ આનન્દઘનજી કયે છે.
पद ९९. (રાગ ઞરાવરી. )
अबधू एसो ज्ञान बिचारी, वामे कोण पुरुष कोण नारी ॥ अवधू०॥ बम्मनके घर न्हाती धोती, जोगीके घर चेली ॥
कलमा पढ पढ भईरे तुरकडी तो, आपही आप अकेली ॥ अवधू० ॥ १॥
ભાવાર્થ:—એ અવધૂત ! તું આવા પ્રકારના જ્ઞાનના વિચારીઅર્થાત્ વિચાર કરનારો થા. જે હું નીચે કહું છું તેમાં પુરૂષ કાણુ છે અને નારી કોણ છે? તેના વિચાર કરીને અનુભવ કરીને-ત્હારા આત્માને નિશ્ચય જ્ઞાનરૂપ ઉત્તર આપ ! નીચે કહેવામાં આવશે તેમાં પુરૂષ અને સ્ત્રીનું જ્ઞાન થવાથી હું અવધૂત ! તું આત્મસ્પરૂપના વિચાર કરનારો થઈશ ! હવે પુરૂષ અને સ્ત્રીના સૂક્ષ્મ ભાવ નીચે પ્રમાણે ઉત્તર તરીકે વર્ણવવામાં આવે છે. આ પદમાં આત્માને પુરૂષ તરીકે વર્ણવ્યા છે; તેની પાંચ ઇન્દ્રિયો અને મન થકી ઉત્પન્ન થનાર મતિરૂપ સ્ત્રી છે.-અત્ર મતિનું સામાન્યપણે ગ્રહણ કરવું. સમ્યગ્દર્શનની પ્રાપ્તિવિનાની મતિ, જેવા જેવા પ્રકારના સંયોગોને પ્રાપ્ત કરે છે, તેવા તેવા પ્રકારરૂપે તે પરિણમી જાય છે, જ્યારે આત્મા બ્રાહ્મણને ઘેર ઉત્પન્ન થાય છે ત્યારે બ્રાહ્મણના શરીરમાં રહેલ આત્મારૂપ પુરૂષની મતિરૂપ સ્ત્રી, ધાવું ન્હાવું, ઇત્યાદિરૂપે પરિણામ પામતી દેખવામાં આવે છે. ન્હાવું ધાવું એ શૌચ ધર્મ છે;-બ્રાહ્મણના ઘેર આત્મા અવતરે છે ત્યારે તેની મતિ તે કૂળમાં પ્રવર્તતા વિચારો અને આચારોને ગ્રહણ કરીને, ન્હાવા ધાવારૂપ પિર
તિને ધારણ કરે છે. (શ્રીમદ્ના સમયમાં બ્રાહ્મણાની ન્હાવાધાવામાં વિશેષ પ્રકારે પરિણામ પામેલી બુદ્ધિ હાવી જોઇએ, અધુના પણ તે વર્ગમાં તેવી મતિવાળા મનુષ્યા ઘણા દેખવામાં આવે છે.) આત્મારૂપ પુરૂષે જ્યારે જોગીના વેષ પહેા ત્યારે, ધૂણી ધ ખાવવી, મસ્તકે જટા ધારણ કરવી, કફની પહેરવી અને શરીરે રાખ
For Private And Personal Use Only
Page #709
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૨ )
ચાળવી, ઇત્યાદિ કાર્યમાં પરિણામ પામીને મતિ તે કાર્યો કરવા લાગી, જોગીની અવસ્થામાં મતિ, ખરેખર જેગીની ચેલી બનીને ઉપર્યુક્ત કાર્ય કરવા લાગી. આત્મા જ્યારે મુસમાન તરીકે થયા ત્યારે, તેની મતિરૂપ સ્ત્રી, મુસમાની ધર્મરૂપે પરિણામ પામીને કલમાના પાઠ કરીને તરફડી બની. પરમાર્થતઃ વિચારીએ તે મતિતા પોતાના રૂપે છે, અર્થાત્ તે ઉપર કહેલી ખાખતાથી ન્યારી એકલી છે. બાહ્ય સંયોગાના નિમિત્તે-મતિની વૃત્તિ, જ્યાં જેવા પ્રકારના સંયોગા મળેછે ત્યાં, તેવા પ્રકારની થઈ જાય છે. શ્રીમદ્ આનન્દઘનજીએ આત્માને પુરૂષની ઉપમા આપીને અને સમ્યકત્વવિનાની સામાન્ય મતિને સ્ત્રીની ઉપમા આપીને, અન્તરમાં સ્ત્રી પુરૂષને સંબન્ધ દર્શાવીને અપૂર્વ ભાવ દર્શાવ્યા છે. આત્માની સાથે ચતુર્ગતિમાં મતિ હોય છે-એકેન્દ્રિયની અવસ્થામાં પણ આત્માની સાથે મતિ હાય છે. મતિ અર્થાત્ બુદ્ધિ, એ આત્માની પરિહુતિ છે. મતિજ્ઞાન વિના શ્રુતજ્ઞાન પણ હેતું નથી. મતિના બાહ્ય પદાર્થો પર્યાય છે. મતિમાં જે જે પદાર્થોની ઉપલબ્ધિ થાય છે, તે તે વિષયા અપેક્ષાએ મતિજ્ઞાનના પાઁયા કહેવાય છે. મતિજ્ઞાનના અઠ્ઠાવીરા ભેદ છે અને ઉત્કૃષ્ટ ત્રણસે ચાલીશ ભેદ છે. મનુષ્યાને મતિતે હાય છે,-જેને મન હોય છે તેને તિ ઉત્પન્ન થાય છે. પાંચ ઇન્દ્રિયા અને છઠ્ઠા મનના સંબન્ધમાં જે જે પદાર્થો આવે છે, તે તે પદાર્થોનું જ્ઞાન થાય છે અને તેને મતિજ્ઞાન થાય છે. મતિજ્ઞાન પામેલા જીવા અસંખ્ય છે. અનાદિકાલથી આત્મા મતિને ધારણ કરે છે; કોઈ વખત તે મતિના સર્વથા પ્રકારે નાશ થતા નથી. સ્ત્રીઓ અને પુરૂષામાં પણ આત્મારૂપ પુરૂષ અને મતિરૂપ સ્ત્રી, એ બંને વ્યાપીને રહ્યાં હેાય છે. દુનિયાનાં દરેક કાર્યોમાં મતિની પ્રવૃત્તિ હાય છે. બ્રાહ્મણના કુળમાં ઉત્પન્ન થએલા આત્માની મતિ, ખરેખર ઉપર લખ્યા પ્રમાણે ન્હાવા અને ધાવારૂપે પરિણમી હોય છે. ન્હાવા અને ધોવામાં શૌચ ધર્મની મુખ્યતા જ્યારથી થઈ છે, ત્યારથી આત્માની આન્તરિક પવિત્રતા માટે તે વર્ગમાં એ ખ્યાલ જોવામાં આવે છે. રારીરના બાહ્યાંગાના મલને સાફ કરવાને માટે ખાસ્રાનની આવશ્યકતા છે, એમતા ગૃહસ્થાવાસમાં રહેલા મનુષ્યા વિવેક દૃષ્ટિથી વિચારી શકે છે, પણ–સત્ય, દયા, ભક્તિ અને આત્મસમાન સર્વ જીવાપર પ્રેમ અને રાગદ્વેષ રહિત દશાવડે, આત્માની પવિત્રતા થાય છે. એકાન્ત ભાવે પરિણામ પામેલી એવી મતિ, તે તે ભાવાને સત્ય સ્વીકારીને અનેકાન્તમાર્ગથી વિપરીતપણે પ્રવર્તે છે. જોગીના વેષમાં રહેલા આત્મા ખરેખર પેાતાના મૂળધર્મને વિસ્તરીને, મતિ અર્થાત્ મનાવૃત્તિને ચેલી જેવી માનીને, તેને તાબામાં રાખવા પ્રયત્ન કરે છે અને તેનીપાસે અનેક
For Private And Personal Use Only
Page #710
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫૩) પ્રકારનાં અશુભ કર્મો કરાવે છે. કેટલાક મહિને મનવૃત્તિરૂપ માનીને તેને જીતવા માટે ભાંગ ગાંજા વગેરે કેફી વસ્તુઓને અંગીકાર કરે છે, પણ તેમાં તેમની ભુલ છે.
જોગી, મતિવૃત્તિને ચેલીરૂપ બનાવવાને માટે અનેક પ્રકારની સાધના કરે છે, તેથી જેગીના ઘેર ચેલીરૂપ મતિને જે જાણે છે તે સંસાર ભૂમિમાં આત્મારૂપ પુરૂષ અને મતિરૂપ સ્ત્રીની સૂક્ષ્મ લીલાનો પરભાવરૂપ નાચ જોઈને આશ્ચર્ય પામે છે. આત્માની મતિરૂપ સ્ત્રી, આજુ બાજુના વિચારવાતાવરણને લઈ તે તે બાબતને અનુસરી ધર્મ માનવા લલચાય છે. મતિ વા બુદ્ધિમાં, એકવાર અમુક બાબત સંબધી નિશ્ચય થાય છે, તે તે નિશ્ચય એકદમ ટળતા નથી. મુસલમાનના કૂળમાં આત્માએ અવતાર ગ્રહણ કર્યો હોય છે તે, કલમાનો પાઠ કરો, નિમાજ ભણુ, વગેરેમાં ધર્મ માનીને મતિ તે પ્રમાણે–તે અવતારમાં પ્રવૃત્તિ કર્યા કરે છે અને તેનાથી ભિન્ન ભિન્ન આમાઓની, ભિન્ન ભિન્ન મતિયોથી, ભિન્ન ભિન્ન ધર્મના ભિન્ન ભિન્ન આચારોને ધિક્કારીને, તેઓને નાશ કરવા પ્રવૃત્તિ કરે છે. મુસલમાનના ખોળીયામાં ઉત્પન્ન થએલા આત્મારૂપ પુરૂષની મતિરૂપ સ્ત્રી, અન્ય ધર્મ પાળનારા આત્માઓને કાફર ગણીને તેઓને મારી નાંખવામાં અધર્મ ગણતી નથી. પ્રીતિ ધર્મને ધારણ કરનાર આત્માની મતિરૂપ સ્ત્રી, પોતાના ધર્મથી ભિન્ન–સર્વે ધર્મને અસત્ય ગણે છે અને પોતે માનેલા ધર્મમાં સત્યતા માનીને -હિંસા વગેરે પાપાચારને કરીને પણ પ્રભુને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. બ્રાહ્મણદિના દિગ્ગદર્શનથી ઉપલક્ષણવડે કહેવાનું કે, અનેક ધર્મમાં પરિણામ પામેલી મતિ, તે તે ધર્મને સત્ય માનીને તે તે ધર્મના આચારેને સેવે છે;-જ્યારે આત્મા બૌદ્ધધર્મના સંબંધમાં આવે છે ત્યારે, આત્માની મતિરૂપ સ્ત્રી, બૌદ્ધ ધર્મના આચારને અવગ્રહાદિ–*ચાર ભેદે ગ્રહણ કરીને-તે ધર્મમાં રાચીમાચીને રહે છે; શાક્તધર્મમાં આત્મા પ્રવેશ કરે છે ત્યારે, તેની મતિરૂપ સ્ત્રી, જગતને બનાવનારી એક શક્તિરૂ૫ દેવીની કલ્પના કરીને, તેની ઉપાસનામાં આસક્ત થઈને, અનેક પ્રકારનાં પાપ કાર્યોને કરે છે; આત્મા જ્યારે નાસ્તિકરૂપે બને છે ત્યારે, મતિ પિતાની મિથ્યા કલ્પનાને વિસ્તાર કરવા મંડી જાય છે અને સત્ય વિચારેને પણ અસત્ય ઠરાવવા અનેક પ્રકારના પ્રયત્નો કરે છે; આ પ્રમાણે આત્માએ અનેક ભવમાં અનેક પ્રકારના ધર્મોને મતિની પરિણતિના ગે સ્વીકાર્યા, મિથ્યાત્વધર્મના અનેક ભેદને
* ચાર ભેદ–અવગ્રહ-હા-અપાય-ધારણ,
For Private And Personal Use Only
Page #711
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૪)
આત્માએ સંસારમાં પરિભ્રમણ કરતાં ધારણ કર્યા–તેમાં તેણે પતિને પરિમાવી, પણ તેથી સંસારને અન્ન આવ્યો નહિ. આત્માની મતિરૂપ સ્ત્રી, અનેક ધર્મરૂપે પરિણમી. કેઈ વખતે કોઈ ધર્મરૂપે પરિ
મીને તે ધર્મનું નાટક ભજવી બતાવ્યું અને બીજો ધર્મ ગ્રહણ કર્યો ત્યારે, પૂર્વના મિથ્યાત્વધર્મનો ત્યાગ કર્યો. મિથ્યાત્વદશાના અનેક ધર્મોને મતિએ ગ્રહણ કર્યા અને પશ્ચાત તેઓને મૂકી દીધા. આ સંસારમાં મિથ્યાત્વધર્મને હેતુઓ ઘણા છે. મિથ્યાત્વબુદ્ધિનો નાશ થયાવિના સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી. મિથ્યાધર્મમાં પરિણામ પામેલી એવી બુદ્ધિવડે, આત્મા ચાર ગતિમાં યથાપ્રવૃત્તિકરણ કરીને ભટક, તેપણ તેને પાર આવ્યો નહિ. અનેક પ્રકારના મિથ્યા ધર્મોમાં પરિ. ણામ પામનારી મતિ છે અને તે તેનાથી જુદી પણ થાય છે. મિથ્યાત્વધર્મના આચારે માટે મિથ્યા ધર્મમાં પરિણામ પામેલી મતિ, અનેક પ્રકારના વિચારે ચલાવીને તેઓનું પિષણ કરે છે. એકાન્ત ધર્મને ગ્રહણ કરીને મતિએ, અનેક મનુષ્ય સાથે ધર્મ યુદ્ધ કરીને, અનેક મનુષ્યો પર દ્વેષ ધારણ કરીને, આત્માને અનન્તકાલ પર્યન્ત સંસારમાં રાખે. એકાન્તધર્મને માનનારી મતિવડે, રાગદ્વેષની વૃદ્ધિ થાય છે, પણ રાગ અને દ્વેષને ક્ષય થતો નથી. જ્યાં એકાન્તધર્મ માનનારી મતિ હોય છે ત્યાં, રાગ અને દ્વેષને રહેવાનું અને પુષ્ટ બનવાનું સ્થાન મળે છે. મિથ્યાધર્મમાં પરિણામ પામેલી બુદ્ધિના પણ અનેકમિથ્યાધર્મના પ્રસંગો પામીને-ભિન્ન ભિન્ન પરિણામ થયા કરે છે. મિથ્યા
ધર્મમાં પરિણામ પામેલી મતિના ગે, આત્માનું વીર્ય પણ પરભાવમાં પરિણમે છે અને તેથી આત્મા, કર્મના પાસમાં વિશેષ પ્રકારે ફસાતો જાય છે. આખી દુનિયામાં કરે. મનુષ્યની, ધર્મની બાબતની મતિ ભિન્ન ભિન્ન હોવાથી, તેઓ એક બીજાને પ્રાયઃ મિથ્યાત્વધર્મવાળા ગણે છે. મનુષ્યનો આત્મા, કારણ સામગ્રી પામીને મિથ્યાત્વધર્મમાં પરિણમેલી બુદ્ધિના ગે, યથાપ્રવૃત્તિકરણ કરીને આઠે કર્મની સાગરેપમ કેડાછેડી હીન સ્થિતિ કરે છે, પણ તેથી તે સમ્યકત્વને પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બની શકતો નથી. જ્યારે સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં, શ્રી સર્વ વીતરાગદેવપ્રરૂપિત ધર્મના ધારક, એવા કેઈ સરનો સમાગમ થાય છે અને તેમનાં વચનો રૂચે છે અને આત્માની મતિ, અનેકાન્તધર્મ સમજીને તે રૂપે પરિણમે છે ત્યારે, આત્મા, ખરેખર બહિરુ આત્મત્વનો ત્યાગ કરવાને સમર્થ થાય છે. શ્રી સર્વર વીતરાગદેવના શુદ્ધધર્મને ઘણું મનુષ્ય સાંભળે છે, પણ જેની ભવસ્થિતિ પાકી હોય છે તેઓને વીતરાગદેવના ધર્મની રૂચિ થાય છે,
For Private And Personal Use Only
Page #712
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૫) શ્રી સર્વર વીતરાગદેવ કથિત આત્મધર્મની શ્રદ્ધારૂપે અતિ પરિણમે છે ત્યારે, સમ્યગુમતિ કહેવાય છે. સમ્યકત્વમતિને ઉત્પાદ થતાં આત્મા ખરેખર બહિરાત્મભાવનો ત્યાગ કરીને અન્તરાત્મભાવને પામે છે. મિથ્યાત્વધર્મમાં પરિણામ પામેલી મતિ, ખરેખર સંસારની વૃદ્ધિ કરવામાં બળવતી હોય છે અને સમ્યકત્વરૂપ પરિણામને પામેલી મતિ, ખરેખર સંસારનું કારણ એવા, રાગ અને દ્વેષનો છેદ કરવાને સમર્થ બને છે. મિથ્યાત્વરૂપ પરિણામને પામેલી મતિ, ખરેખર આસવના હેતુઓમાં પરિણમે છે અને સમ્યકત્વરૂપ પરિણામને પામેલી મતિ, ખરેખર ભાવસંવર, અર્થાત્ ભાવસંવરના હેતુઓમાં રૂચિને ધારણ કરે છે. મિથ્યાત્વમતિ ખરેખર અશુદ્ધ પ્રેમમાં તન્મય બનીને રહે છે અને સમ્યકત્વ પરિણામ પામેલી મતિ શુદ્ધ પ્રેમરૂપે સરોવરમાં ઝીલીને શાતતારૂપ શીતલતાને પ્રાપ્ત કરે છે. મિથ્યાત્વ પરિણામને પામેલી મતિરૂપ સ્ત્રી, ખરેખર જડમાં સુખ માનીને બાહ્યદષ્ટિને ધારણ કરે છે અને અનેકાન્ત ધર્મવડે સમ્યકત્વપરિણામને પામેલી મતિરૂપ સ્ત્રી, આત્મારૂપ પિતાના પુરૂષના અસંખ્ય પ્રદેશે પૈકી; પ્રતિપ્રદેશે અનન્તગણું સુખ રહેલું છે તેની પ્રતીતિ કરીને અન્તર્દષ્ટિને ધારણ કરે છે. મિથ્યાત્વરૂપ પરિણામને પામેલી મતિ, ખરેખર બાહ્યપદાર્થોમાં હેય, રેય અને ઉપાદેયરૂપ વિવેકને કરતી નથી અને સમ્યકત્વરૂપ પરિણામને પામેલી મતિ, ખરેખર વસ્તુતઃ આત્માના ધર્મને ઉપાદેય ધારે છે અને પૌગલિક ધર્મને હેય માને છે, તથા ચેતન અને જડ એ બન્નેને રેય તરીકે માને છે. સમ્યકત્વરૂપ પરિણામને પામેલી બુદ્ધિ, ખરેખર પ્રત્યેક વસ્તુને સમ્યકપણે જાણીને તેને નિશ્ચય કરે છે. કેટલાક વાદીઓ આત્માને એકાતે નિત્ય ધર્મવાળ માનીને અનિત્ય ધર્મને અ૫લાપ કરે છે. કેટલાક વાદીઓ આત્માને એકાતે અનિત્ય માનીને નિત્ય ધર્મને અપલાપ કરે છે, આત્મામાં અનેક ધર્મ રહ્યા છે અને તે ભિન્ન ભિન્ન નની અપેક્ષાએ અવબોધી શકાય છે. સાત ન આદિની અપેક્ષાએ આત્મામાં રહેલા અનેક ધર્મોને જણાવનારી સમ્યકત્વમતિ છે. સમ્યકત્વમતિની પ્રાપ્તિ થતાં વસ્તુમાં અનેક ધર્મોને-અપેક્ષાએ જાણી શકાય છે, તેથી પૂર્વકાલમાં મિથ્યાતિવડે કરેલા એકાત ધર્મના નિશ્ચયો ટળી જાય છે. આત્માની મતિરૂપ સ્ત્રી, પોતાનું સ્વરૂપ સમજીને પિતાની દશાને નીચેપ્રમાણે વર્ણવે છે. ससरो हमारो बालो भोलो, सासु बाल कुंवारी ॥ पियुजी हमारो पोढ्यो पारणीए तो, मेहुं झुलावनहारी॥अबधू०॥२॥
For Private And Personal Use Only
Page #713
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૬) ભાવાર્થ–મતિ અર્થાત બુદ્ધિ કહે છે કે, મારો વ્યવહાર સમ્યકવરૂપ સાસરે-શ્વસુર છે અને માર્ગાનુસારીના ગુણો આદિ વ્યવહાર ધર્મ આચરણુરૂપ મારી સાસુ છે. વ્યવહાર સમ્યકત્વ સસરો બાળભોળ અર્થાત બાળક છે. નિશ્ચય નયની અપેક્ષાએ ઉપશમાદિ સમ્યકત્વ તે વસ્તુતઃ સમ્યકત્વ ગણાય છે અને તેની અપેક્ષાએ વ્યવહાર સમ્યકત્વરૂપ સસરે બાળ કહેવાય છે અને તેમાં સરલતા હોવાથી ભોળો ગણાય છે; ભોળાને અર્થ અત્ર સરલ ગ્રહણ કરો. વ્યવહાર ધમોચરણુરૂપ સાસુ પણ અન્તરંગ ધ્યાનક્ષિાની અપેક્ષાએ બાળ અર્થાત બાલિકા છે અને તે કેઈપણ એક જીવની સાથેજ સદાકાલનો સંબન્ધ બાંધતી નહિ હોવાથી, તે કુંવારી (કુમારી) ગણાય છે. વ્યવહાર સમ્યકત્વ અને સત્ય વ્યવહાર ધર્માચરણુવડે અત્તરાત્માની ઉત્પત્તિ થાય છે, તેથી વ્યવહાર સમ્યકત્વ અને વ્યવહાર ધર્માચરણે બે જનક હોવાથી અન્તરાત્માનાં, પિતા અને માતા ગણાય છે અને તે બેથી અન્તરાત્માની ઉત્પત્તિ થતી હોવાથી, અત્તરાત્મા તે ઉપમાએ પુત્રરૂપ ગણાય છે અને તે મતિને સ્વામી કહેવાય છે. મતિ અથૉત્ બુદ્ધિ કર્થ છે કે, હું મારા સ્વામીને અનેક પ્રકારના પરિણામરૂપ પારણામાં ઝુલાવનારી છું.
દ્વિતીય પક્ષ ભાવાર્થમાં નીચે પ્રમાણે પણ અર્થ થાય છે. આત્મારૂપ સ્વામિની મતિ અર્થાત્ બુદ્ધિ, સ્ત્રી છે; મતિ કહે છે કે, મારે મિથ્યાવરૂપ સસરે છે અને તે બાલકની પેઠે અજ્ઞાનની ચેષ્ટા કરનાર હેવાથી બાળક ગણુય છે, તેમજ તે ભળે અર્થાત મૂર્ખ છે. મિથ્યાત્વના સ્પષ્ટ ઉદયે મિથ્યાત્વ ગુણસ્થાનક ગણાય છે-પહેલા ગુણસ્થાનકમાં રહેલે બહિરાત્મા તે બુદ્ધિનો સ્વામી છે, તેમજ મતિ કહે છે કે મારી મિથ્યાત્વની આચરણરૂપ સાસુ છે; મિથ્યાત્વની આચરણું, અજ્ઞતા યોગે થાય છે તેથી મિથ્યાત્વ ક્રિયારૂપ સાસુને બાળ કહેવામાં આવે છે અને તે મિથ્યાત્વ ક્રિયા, કોઈ અમુક જીવનીજ સાથે માત્ર સંબન્ધ ન ધરાવતી હોવાથી, કુમારી ગણાય છે. કર્મરૂપ પારણુમાં બહિરાત્મારૂપ સ્વામી, પ્રમાદભાવે પિઢયો છે તેને મતિ અર્થાત્ બુદ્ધિ કહે છે કે, પરભાવ પરિણતિરૂપ દેરીવડે હું તેને ઝુલાવનારી છું.
તૃતીય પક્ષ ભાવાર્થમાં નીચે પ્રમાણે અર્થ થાય છે. મતિ અર્થાત બુદ્ધિ કથે છે કે, મારે આત્મારૂપ સ્વામી છે અને સરૂપ સસરે બાળકની પેઠે શુદ્ધાન્તઃકરણધારક અને ભેળ અર્થાત સરલ છે, તેમજ બાલકની પેઠે સત્ય કથનારી અને સદાકાલ કુમારી એવી ગુરૂની વાણુરૂપ સાસુ છે; ઘેડીયાના ચાર પાયારૂય ચતુર્ગતિવડે યુક્ત; કર્મરૂપ
For Private And Personal Use Only
Page #714
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫૭) પારણમાં આત્મસ્વામી પોઢ્યા છે, તેને હું અધ્યવસાયરૂપ દેરીવડે ઝુલાવું છું.
ત્રણ પક્ષના ભાવાર્થમાં પ્રથમ ભાવાર્થ, વિશેષ પ્રકારે અનુભવ ગમ્ય થાય છે. માર્ગાનુસારી ગુણ તથા દેવ-ગુરૂની ભક્તિ, દયા, પ્રેમ, ભાતૃભાવ, મધ્યસ્થભાવ, સત્યતત્ત્વની જિજ્ઞાસા, અને અહિંસાદિ વ્રતોની ધમોચરણાવિના, ઉપશમાદિ સમ્યકત્વ પ્રાપ્ત થતું નથી અને તે વિના ચોથા વગેરે ઉપરના ગુણસ્થાનકમાં પ્રવેશ થતો નથી. વ્યવહાર ધર્માચરણવિના મિથ્યાત્વગુણસ્થાનકથી ઉપરના ગુણસ્થાનકની પ્રાપ્તિ થઈ શકતી નથી;-વ્યવહારથી ધર્મની રૂચિ થતાં સગુરૂના ઉપદેશને લાભ લઈ શકાય છે. નિષ્પક્ષપાત બુદ્ધિથી જે મનુષ્ય, જિનવાણીને ઉપદેશ સાંભળે છે તેઓને સમ્યકત્વ થાય છે. દેવ-ગુરૂ અને ધર્મ એ ત્રણ તત્ત્વની શ્રદ્ધા ધારણ કરવી તેને, વ્યવહાર સમ્યકત્વ કહેવામાં આવે છે. શિષ્યને પંચ મહાવ્રત ઉચરાવવાં હોય છે ત્યારે –ગુરૂ તે શિષ્યને-નૈગામ નયની અપેક્ષાએ રામ્યકત્વને આરોપ કરીને, સાધુના પંચ મહાવ્રત ઉચરાવે છે. વ્યવહાર કથિત વ્યવહાર સમ્યકત્વ અને વ્યવહાર ધર્માચરણ, તે બે નિશ્ચય રામ્યકત્વ અને નિશ્ચય ચારિત્રનાં કારણ છે. કારણે તે વ્યવહાર છે અને કાર્ય તે નિશ્ચય છે. અનેક જીવો વ્યવહાર સમ્યકત્વ અને વ્યવહાર ધર્મક્ષિાઓનું આસેવન કરી, નિશ્ચય સમ્યકત્વ તથા નિશ્ચય ચારિત્ર પામીને મુક્તિ પામ્યા છે; વ્યવહાર સમકત્વ અને વ્યવહાર ધર્મક્રિયાથી બહિરાત્મ, પિતાનું રૂપ બદલીને અન્તરાત્મારૂપે પરિણુમ પામે છે. પ્રથમ ગુણસ્થાનકમાં જે મતિ હોય છે તે મિથ્યાત્વદશા પરિણમવડે યુક્ત હોય છે. નિશ્ચય સમ્યકત્વ પામતાં, પહેલા ગુણસ્થાનકમાં પણ છેલ્લી વખતે મિથ્યાત્વનો રસ ઘણો પાતળે પડી ગયું હોય છે,–એવી મતિ હોય છે. વ્યવહારનયની અપેક્ષાએ ચોથા ગુણસ્થાનકમાં પ્રવેશ કરતાં, પ્રથમ ગુણસ્થાનક, હેતુભૂત હોવાથી કારણ ગણાય છે અને સમ્યકત્વ ગુણસ્થાનક કાર્યરૂપ ગણાય છે. નિશ્ચય સમ્યકત્વરૂપ કાના ઘણું હેતુઓ-માર્ગનુસારીના ગુણે વગેરે, પહેલા ગુણસ્થાનકમાં હોય છે. પહેલા ગુણસ્થાનકમાં મિથ્યાત્વના અસંખ્ય ભેદ પડે છે. સમ્યકત્વ સમ્મુખ થએલા જીવને પ્રથમ ગુણસ્થાનકમાં પણ મિથ્યાત્વના રસ બહુ લુખા હોય છે. પહેલા ગુણસ્થાનકમાં પણ કેઈ
જીવને-ચારિત્રના એકદેશ તપશ્ચરણ આદિની અપેક્ષાએ–સકામ નિર્જરા હોય છે. પ્રથમ ગુણસ્થાનકમાં પણ નિશ્ચય સમ્યકત્વ હેતુભૂત એવા ઘણુ ગુણ મેળવવાના હોય છે, તેથી તે ગુણનું સ્થાનકભૂત એવું ખરેખર મિથ્યાત્વ છતાં પણ પહેલું ગુણસ્થાનક ગણાય છે. વ્યવ
ભ, ૫૮
For Private And Personal Use Only
Page #715
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫૮ )
હાર સમ્યકત્વ અને વ્યવહાર ધર્મક્રિયા એ બે અતરાત્માને ઉત્પન્ન કરવામાં જનકરૂપ હોવાથી પિતા અને માતા તરીકે ગણાય છે.
સમ્યકત્વને પ્રાપ્ત કરવામાટે સગુણાની જરૂર છે. માર્ગોનુસારના વ્યાવહારિક ગુણેને પ્રાપ્ત કરવાની જરૂર છે. જેનામેનું અધ્યયન, શ્રવણ અને મનન કરવાની જરૂર છે. વ્યવહાર સમ્યકત્વના આચારેને આચારમાં મૂકવાની જરૂર છે. ગાડરીયા પ્રવાહની માર્ક-અબ્ધ શ્રદ્ધાથી કેટલાક મનુ ધર્મક્રિયાઓ કરે છે, પણ તેઓ સત્ય બોલતા નથી અને ધનના સ્વાર્થ દેવ-ગુરૂના સોગન ખાય છે, અર્થાત્ પ્રમાણિક્તા આદિ નીતિના ગુણોથી ભ્રષ્ટ હોય છે, તેવાઓની વ્યવહારધર્માચરણું લુખી ગણાય છે. જેઓની ધર્મક્રિયાઓ, દયા, સત્ય, શુદ્ધ પ્રેમ, અસ્તેય, ભક્તિ, મધ્યસ્થતા, ગંભીરતા, વિવેક અને વિનય આદિવડે યુક્ત હોય છે, તેઓ નિશ્ચય સમ્યકત્વના સન્મુખ થાય છે. નિગમ, સંગ્રહ અને વ્યવહાર, એ ત્રણ નયથી વ્યવહાર સમ્યકત્વનું સ્વરૂપ થાય છે અને રજુસૂત્ર, શબ્દનય, સમભિરૂઢ અને એવંભૂત નયથી નિશ્ચય સમ્યકત્વનું સ્વરૂપ વસ્તુતઃ પ્રતિપાદન કરાય છે, માટે સાત નથી સમ્યકત્વનું સ્વરૂપ જાણવું. ઉત્તરેત્તર નયકથિત–શુદ્ધ સમ્યકત્વની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે જોઇએ, પણ સાત નય પૈકી કઈ નયકથિત સમ્યકત્વનું સ્વરૂપ ઉસ્થાપવું ન જોઈએ. સમ્યકત્વની દશ રૂચિ કળી છે તે રૂચિઓવડે અતરાત્માની પ્રાપ્તિ થાય છે. ભિન્ન ભિન્ન જીવોની ભિન્ન ભિન્ન સમ્યકત્વની રૂચિ દેખીને કેઈનું ખંડન કરવું નહિ; ઉત્તરોત્તર નયકથિતધર્મ બતાવવા પ્રયત્ન કરે, પણ કેઈ નયના સમ્યકત્વની નિરપેક્ષપણે પ્રરૂપણ કરવી નહિ.
પક્ષપાતને ત્યાગ કરીને જેઓ સત્યધર્મ રોધે છે, તેઓને રામ્યકત્વને લાભ મળે છે. શબ્દનયાદિકથિત સમ્યકત્વ ધર્મને જેઓ પામે છે તેઓને, વ્યવહાર સમ્યકત્વનો નિશ્ચયમાં અન્તભૉવ થયે છે એમ અવબોધવું. જેઓ બાહ્યગચ્છાદિ ક્રિયાના ભેદે, સાધ્યશૂન્ય દષ્ટિએ લડે છે, તેઓ સમ્યકત્વને પ્રાપ્ત કરી શકતા નથી. નિશ્ચય સમ્યકત્વ પામવાથી સાપેક્ષતાને કારણે કાર્યભાવને બોધ થાય છે અને પૂર્વ મિથ્યાત્વ બુદ્ધિથી જે કદાગ્રહ કર્યો હોય છે તે જૂઠા લાગે છે. એકાન્ત મિથ્યાત્વ ધર્મમાં જે સત્ય ધમૅની માન્યતા થઈ હતી તે ટળે છે અને પ્રત્યેક વસ્તુને સ્યાદ્વાદભાવે બંધ થાય છે. સ્યાદ્વાદભાવે વસ્તુઓને બોધ થવાથી પ્રત્યેક મનુષ્યને અનેકાન્ત શૈલીથી બંધ દેઈ શકાય છે અને પ્રત્યેક મનુષ્યની પ્રગતિમાં મદત કરી શકાય છે. કેટલાક એમ કહે છે કે, “અમારે તો વ્યવહાર સમ્યકત્વ અને વ્યવહાર ધર્મક્રિયાનું પ્રોજન નથી; ફક્ત જડ અને ચેતન એ તત્ત્વને નિશ્ચય કરીને નિશ્ચય
For Private And Personal Use Only
Page #716
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫૯) સમ્યકત્વ અંગીકાર કરીને, આત્માને જ દેવ, ગુરૂ અને ધર્મરૂપ માનીને તેની ઉપાસના, ધ્યાન વા આરાધના કરવી જોઈએ !” નિશ્ચય નયથી આ પ્રમાણે વદનારા મનુષ્યોને સૂચના કે, તેઓએ કાર્યની પરિપૂર્ણ સિદ્ધિ અને કાર્યની સ્થિરતા ન થાય તાવત્ વ્યવહાર સમ્યકત્વ અને વ્યવહાર ધર્મક્ષિાનો ત્યાગ કરે નહિ. વ્યવહાર સમ્યકત્વ અને વ્યવહાર ધર્મની ક્રિયા કરનારાઓને પણ સૂચના કે, તેઓએ શુદ્ધ પ્રેમ, ભક્તિ, અહિસાદિ વ્રત, આત્મવત સર્વત્ર દષ્ટિ, સર્વ જીવોના ગુણે લેવાની દષ્ટિ, આત્મગુણપ્રતિ રૂચિ, શાસ્ત્રોનું બહુ માન અને ભક્તિ તથા સંસાર વ્યવહારમાં ઉત્તમ નીતિના સદ્ગુણેને પ્રાણુની પેઠે ધારણ કરવાની પ્રવૃત્તિ, આદિ સગુણાનું અવલંબન કરવું જોઈએ, તેમજ નિશ્ચય સમ્યકત્વરૂપ સાધ્યની પ્રાપ્તિ માટે વ્યવહારધર્માચરણાઓનું અવલંબન કરવું જોઈએ. જ્ઞાનાદિ ણે પ્રાપ્ત કરવાને માટે દરરોજ પ્રયત્ન કરે જોઈએ. દરરોજ સગુણેની ધૂનમાં મચ્યા રહેવું જોઈએ. ધર્મના સંકચિત નિરપેક્ષ ભેદમાં બંધાઈને કદી કદાગ્રહ કરીને ધર્મ કલેશ કરે જોઈએ નહિ. કેઈને આત્મા દુખાય એ કઈ પણ પ્રયત્ન ન કરે જોઈએ. સાપેક્ષ બુદ્ધિથી ભાષણ કરવાની ટેવ પાડવી જોઈએ. પ્રત્યેક વસ્તુઓને અનેકાન્ત બુદ્ધિથી નિર્ણય કરવો જોઈએ. ઉત્તમ શુભાચારેવડે આત્માના ગુણોની પુષ્ટિ કરવા પ્રયત્ન કરવો જોઈએ; આ પ્રમાણે વ્યવહાર ધર્મની આચરણુઓને સેવતાં નિશ્ચય સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. વ્યવહાર સમ્યકત્વથી જૈન કેમની જગતમાં અસ્તિતા વર્તે છે. વ્યવહાર સમ્યકત્વને અપલાપ કરતાં જૈન તીર્થ વા જૈન સંઘનો નાશ થાય છે. નૈગમ, તથા વ્યવહારનયમાન્ય વ્યવહાર સમ્યકત્વવડે જૈન ધર્મની વ્યવસ્થા ચલાવી શકાય છે. શબ્દનય કથિત ઉપશમાદિ સમ્યકત્વને પ્રાપ્ત કરનારા વિરલા હોય છે અને તેનો વ્યવહારદષ્ટિથી વા પક્ષ પ્રમાણથી નિશ્ચય કરી શકાય નહિ. નૈગમ, સંગ્રહ અને વ્યવહારનય કથિત સમ્યકત્વ તે કારણરૂપ હેવાથી જૈનધર્મનો પ્રચાર કરવામાં બાળજીને પણ રૂચિકારક થઈ પડે છે; નૈગમનયથી પ્રથમ સર્વ જી ધર્મમાર્ગ પ્રવૃત્તિને આરંભ કરે છે. પહેલી ચોપડી ભણ્યાવિના સાતમીને અભ્યાસ થઈ શકતું નથી. પ્રથમ પગથીયા ઉપર પગ મૂક્યાવિના એકદમ પાંચમા વા છઠ્ઠા પગથીયાપર પગ મૂકી શકાતો નથી, તેમ મૈગમયમાં પણ સમજવું. નૈગમનયના સમ્યકત્વ અને ધર્માચરણની અપેક્ષાએ બાળજી જૈનશાસનમાં રહી શકે છે. વ્યવહારનયના સમ્યકત્વવડે અને ધમચારવડે બાળજી જૈનશાસનમાં રહી શકે છે. જો કે ઉપર ઉપરના નયની અપેક્ષાએ, સમ્યકત્વની
For Private And Personal Use Only
Page #717
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુદ્ધિ અને ધર્માચરણની શુદ્ધિ હોય છે, તે પણ સર્વ જીવોની એકસરખી સમ્યકત્વ દશા ન હોવાથી, નાની અપેક્ષાએ ભેદ પડ્યાવિના રહેતા નથી. શુભરાગાદિની ભક્તિ વડે જૈન શાસનને ચલાવનારાઓ સર્વ ની સાપેક્ષતાથી સમ્યકત્વાદિ ધર્મને સ્વીકારે છે, તેથી નીસરણીના પગથીયાંની પેઠે ઉપરના નયકથિત સમ્યકત્વ ધર્મને પ્રાપ્ત કરી શકાય છે અને નીચેના નયેની અપેક્ષાએ સમ્યકત્વ અંગીકાર કરનારાઓને શુદ્ધ પ્રેમવડે ઉપર ચઢાવી શકાય છે. ઉપરના નયકથિત સમ્યકત્વની દશા, જેનામાં પ્રગટી છે તેને નીચેના નયકથિત સમ્યક ત્વની જરૂર રહેતી નથી, તે પણ સર્વ જીવોની અપેક્ષાએ-નોની સાપે ક્ષતાઓ અને અધિકારભેદે સમ્યકત્વને ઉપદેશ દેવો પડે છે. પિતાને જે નયકથિત સમ્યકત્વમાં અધિકાર છે, તેને અન્ય જીવોને અધિકાર માની લેઈને અન્ય નયકથિત સમ્યકત્વ ધર્મનું ખંડન કરવું નહિ.
વ્યવહાર સમ્યકત્વ અને વ્યવહાર ધર્મક્રિયાના પરિણામને પામીને, પૂર્વના મિથ્યાત્વ પરિણામને–બુદ્ધિ ત્યાગ કરે છે. વ્યવહાર સમ્યકત્યાદિવડે નિશ્ચય સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે, ત્યારે, મતિ અર્થાત્ બુદ્ધિ તેવા પ્રકારના પરિણામને ધારણું કરે છે. મતિની ઉપર્યુક્ત દશા, કારણ સામગ્રીને પામી થાય છે, તે વાત, ખરેખર મતિ પોતેજ કહી બતાવે છે. મતિ અર્થાત બુદ્ધિ, પિતાની પૂર્વાપર દશાનું વર્ણન પિતાની
મેળે વિવેક પાને નીચે પ્રમાણે કથે છે. नहीं हुं परणी नहीं हुं कुंवारी, पुत्र जणावनहारी ॥ काली दाढीको में कोई नहीं छोड्यो, तोए हजुं हुं बालकुंवारी
ને સવ- || રે , ભાવાર્થ-મતિ અર્થાત બુદ્ધિ કયે છે કે, હું કેઈની સાથે પરણું નથી. કારણ કે અમુક આત્મા તેજ મારે સ્વામી છે એમ મેં-કઈ અમુકની સાથે-નિર્ધાર કર્યો નથી, તેમજ હું કુમારી પણ નથી; કારણ કે આત્મસ્વામીવિના હું એકલી કેઈ દિવસ રહી નથી અને રહેવાની નથી. મિથ્યાત્વ પરિણામ પામેલી હું જે હોઉં છું તે કર્મરૂપ પુત્રને ઉત્પન્ન કરું છું અને સમ્યકત્વ પરિણમવડે જે હું આમરૂપ સ્વામીની સાથે પરિણમું છું તે અન્તરાભસ્વામીના સંબન્ધ પરમાત્મરૂપ પુત્રને જાણું છું, અર્થાત ઉત્પન્ન કરું છું. મતિ કથે છે કે, વિભાવદશામાં પરિ બુમ પામીને કૃષ્ણલેશ્યા પરિણામરૂપ કાલી દાઢી જેની છે એવા, કોઈ પણ જીવને મેં છેડ્યો નથી. મતિ પિતાના માહાસ્યનું વર્ણન કરતી
For Private And Personal Use Only
Page #718
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬૧) છતી કળે છે કે, કેઈ એ કાળી દાઢીવાળે મનુષ્ય નથી કે જેને મે અપરિણતિવડે સંસારમાં ન રમાડ હોય! પરભાવદશાના સમયમાં સર્વ આત્માઓને મેં જોગવ્યા છે. અશુદ્ધપરિણામવડે મે સર્વે આત્માઓને મારા તાબામાં કરીને તેઓને પરભાવ રમણતામાં લયલીન કર્યા છે. પૂર્વ મિથ્યાત્વદશામાં મારું બળ ખરેખર-પરભાવમાં પરિણામ પામીને–આત્માને પરભાવમાં રમાડવા સમર્થ બન્યું હતું. પૂર્વની દશા મારી જોઉં છું તો મિથ્યાત્વદશામાં પણ મારી વિચિત્ર ગતિ હતી. મિથ્યાત્વ પરિણામ પામેલી એવી હું પૂર્વસમયમાં પણ પરણેલી નહોતી અને કુમારી પણ નહોતી; તેમ સમ્યકત્વ પરિણુમને પામેલી એવી હું કેઈની સાથે પરણેલી નથી. અદ્યાપિ પર્યન્ત હું બાલકુમારિકા છું. સામાન્ય મિથ્યામતિ અને સામાન્ય સમ્યકત્વમતિની અપેક્ષાએ સર્વ આત્માઓની સાથે સંબંધ ધરાવનારી એવી મતિનું, આ પ્રમાણે બોલવું થાય છે; એમ વાચકેએ લક્ષ્યમાં રાખવું. પિતાની પૂર્વાવસ્થાની શક્તિ અને સમ્યકત્વાવસ્થાની અપૂર્વ શક્તિને, મતિ પોતે પોતાની મેળે કળે છે.
શ્રીમદ્ આનન્દઘનજી મિથ્યામતિ અને સમ્યકત્વમતિનું જાતિની અપેક્ષાએ, તેના મુખે માહાસ્ય જણાવીને દુનિયાની આગળ અપૂર્વભાવ ખડે કરે છે. મિથ્યાત્વપરિણામ પામેલી મતિ, ખરેખર કર્મરૂપ પુત્રને ઉત્પન્ન કરે છે. મિથ્થામતિની સાથે રાગદ્વેષાદિની પરિણતિને સંબન્ધ ગાઢ હોય છે, તેથી–મિથ્થામતિથી મનુ પિતાના આત્માના બળને દુરૂપયોગ કરીને, આત્માના બળને પરવસ્તુમાં પરિણમાવીને -કર્મરૂપ જડ વસ્તુના કર્તા અને ભક્તિા બને છે અને કર્મના સંબંધમાં ક્ષીર-નીરની પિઠે આત્માવડે પરિણમીને શુદ્ધધર્મને પ્રગટ કરી શકતા નથી. રાધાવેધ વગેરેની સાધના કરવી સહેલ છે, પણ મતિને સમ્યપણે પરિણાવવી મુકેલ છે. મિથ્થામતિની પરિણતિ સાથે જ્ઞાનાવરણીયાદિ કર્મની પરિપતિ પણ સામેલ થાય છે અને તેથી તેઓ સંસારની વૃદ્ધિ કરવામાં પિતાનું સર્વ બળ વાપરે છે. અજ્ઞાનદશામાં સર્વ જીવોને આવી પરિણતિનાં નાટક ભજવવાં પડે છે. મિથ્થામતિના જોરથી રાજા-રાણુ-રકને લક્ષ્મીદારે પણ કર્મની પરંપરા પ્રતિદિન વધારે છે. અજ્ઞાની છે એવા તે મિથ્યાત્વપરિણતિના પાસમાં સપડાયા છે કે, તેઓને છૂટકે ખરેખર સદ્ગુરૂના ઉપદેશવિના થઈ શકતો નથી. મિથ્યાત્વ વિચારોના પ્રવાહમાં અનેક મનુષ્ય તણાય છે અને તેઓ પોતાનું જીવન શામાટે ગાળે છે! તેને પણ વિચાર કરતા નથી. આત્માની શક્તિોને સમ્યક પ્રકારે જાણીને-તેઓને પ્રકાશ કરીને, અન્યોને પણ તેવી રીતે બનાવવા માટે ઉત્તમ મનુ જીવે છે. અજ્ઞાની જીવો પિતાના એકદેશીય
For Private And Personal Use Only
Page #719
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬ર) અહિતસંયુક્ત વિચારોમાં પિતાનું જીવન વ્યતીત કરે છે. મિથ્થામતિના પાશમાં સપડાયેલા છો, એકનયની દૃષ્ટિવડે અમુક વિચારને ધર્મ તરીકે
સ્વીકારીને અન્ય નાના સાપેક્ષ વિચારો સામું ન જોતાં, મિથ્યાત્વવિચારની ધૂનમાં ને ધૂનમાં અનેક પ્રકારના અશુભ વિચારોને તાબે થઈને કર્મની રાશિને સંચય કરે છે. પહેલી ચોપડી ભણનારની આગળ જેમ એમ. એના સિદ્ધાન્ત કહીએ તો તેને તે વાત જૂઠી લાગે છે, તેમ નિગમ આદિ એક નયકથિત વસ્તુધર્મને માનનારાઓ અન્યાયકથિત વસ્તુઓના વિચારને જુઠા માને છે. દુનિયામાં કોઈપણ વચન ખરેખર સાપેક્ષ નયવાદથી વિચારમાં આવે તો અસત્ય નથી; કઈ પણ નયની અપેક્ષાએ કઈ વચન સત્ય હોય છે. જેટલા વચનના માર્ગ હોય છે તેટલા નયવાદે છે અને જેટલા નયવાદ છે તે પરસ્પર એકબીજાની સાપેક્ષતાની સાંકળવડે જોડાયેલા હોય છે.
અનેક જાતના વિચારોને નોની અપેક્ષાવિના મિશ્યામતિધારક મનુષ્યો, જૂઠા માનીને કઈ વસ્તુના એકાન્તધર્મને સ્વીકારીને પિતાનું જીવન બહુ સંકુચ ક્ષેત્રવાળું કરી દે છે. મિથ્યામતિથી અનેક પ્રકારના વિચારને તેની સાપેક્ષતાએ પિતાના હૃદયમાં ગોઠવી શકાતા નથી. સાત આંધળાઓએ હાથીના ભિન્ન ભિન્ન અંગેનો નિશ્ચય કરીને ભિન્ન ભિન્ન અંગોવાળ-હાથીને માની લેઈ પિતપોતાની માન્યતા સિદ્ધ કરવા લાગ્યા અને અંધ છતાં અનેક પ્રકારની વાણુનો આડંબર વધારીને
સ્વપક્ષ સ્થાપન કરવા લાગ્યા અને પરપક્ષમાન્ય અંગોનું ખંડન કરવા લાગ્યા. આંધળાઓનું સ્વપક્ષ અંગનું સ્થાપન કર્તવ્ય ખરેખર અંદશામાંજ શોભી શકે ! અને તેઓને તે કૃત્ય આનન્દપ્રદ થઈ શકે ! કિન્તુ જે તેઓની આંખો ઉઘડે તે પોતાના મિથ્થામતિના વિચારો માટે કેટલોબધે પશ્ચાત્તાપ થાય? તે તેઓ પોતે જ અવબોધી શકે. અંધદશામાં જે મતિ હોય છે તે ચક્ષુથી દેખવાની અવસ્થામાં હોતી નથી. અંધદશાના વિચારો ચક્ષુથી વસ્તુઓનું સમ્યગ્ગદર્શન થયા બાદ રૂપાન્તરને પામે છે. જગતના લેકે આંધળાઓની પેઠે ધર્મરૂપ હાથીના એકેક અંગને બાજીને તેઓ પિતપોતાના એકેક અંગને સંપૂર્ણ ધર્મરૂપ હાથી માની લઈને અન્યના કથનને અસત્ય માને છે. સાંખ્ય વ્યવહારનયના ધર્મઅંગને માનીને સંગ્રહનય માનનારા અદ્વૈતવાદીઓના ધર્મગને અસત્ય માનીને તેનું ખંડન કરે છે. મિમાંસક ધર્મરૂપ હસ્તીના શબ્દનયરૂપ ધમગને એકાન્ત સત્ય માનીને એકાન્ત રૂજુસૂત્રનયકથિત બૌદ્ધધર્મને તેડી પાડવા પ્રયત્ન કરે છે. બૌદ્ધ ધર્મરૂપ હસ્તિના રૂજુસૂત્રનયકથિત ધમગનો એકાતે સ્વીકાર કરીને એકાન્ત મૈગમન કથિત
For Private And Personal Use Only
Page #720
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૬૩ )
ઈશ્વર જગત્કર્તૃત્વવાદ માનનારા મુસમાના, નૈયાયિકા, અને ખ્રીસ્તિયા વગેરેના ધર્મીંગનું ખંડન કરે છે. પુરાણી, મુસલ્ખાના, ખ્રીસ્તિ અને નૈયાયિકા એકાન્તે ધર્મરૂપ હસ્તિના આરાપરૂપ ધર્માંગને સ્વીકાર કરીને વ્યવહારનયકથિત એકાન્ત સાંખ્યતત્ત્વ ધર્માંગને અસત્ય માનીને તેનું ખંડન કરે છે. અદ્વૈતવાદી ધર્મરૂપ હસ્તિના સત્તારૂપ ધર્મના એકાન્ત સ્વીકાર કરીને અન્યનયકથિત ધર્માંગાના અસ્વીકાર કરીને તેઓનું ખંડન કરે છે. નાસ્તિકા સાંવ્યાવહારિક પ્રત્યક્ષરૂપ એક ધર્માંગા એકાન્તે સ્વીકાર કરીને અન્યનયકથિત ધર્મરૂપ હસ્તિના અંગેના અસ્વી કાર કરીને તેની નાસ્તિતાનું પ્રતિપાદન કરે છે. એકેક નયની દૃષ્ટિથી અવલોકનારા તથા તે પ્રમાણે ધર્મને એકાન્તે માનનારા ધર્મવાદીઓ, છ આંધળાઓની પેઠે પરસ્પર એકબીજાનું અપેક્ષા સમજ્યાવિના ખંડન કરીને જગત્માં લેાકેાના વિચારોમાં અશાન્તિ અને મિથ્યાત્વના રસ રેડીને, દુનિયામાં શુદ્ધ પ્રેમતત્ત્વ અને ધર્મતત્ત્વનું સત્ય બીજ વાવી શકતા નથી. છ આંધળાની પેઠે એકાન્ત એકાંગ ધમવાદીએ વિતંડાવાદ કરીને સાપેક્ષ ધર્મવાદના નાશ કરે છે. જ્ઞાનીઓનાં વચનાને એકાન્તવાદધારક અજ્ઞાનીએ સમજી શકતા નથી. તે નીચેના પદથી સમજાશે.
૫૬.
(હવે મને હિરેનામનું નેહ લાગ્યા. એ રાગ.)
જ્ઞાતિનાં. ૧
જ્ઞાનિનાં વચના સમજે છે જ્ઞાનીઓ વિચારી,મૂર્ખામાં થાયમારામારીરે.જ્ઞાની. છ અંધાએ એકેક અંગે, બાજી હાથી નિોયા, એક બીજાનું થાપે ઉથાપે, વિતંડાવાદને વધાર્યા રે. પાસું સાનાનું એક રૂપાનું, ઢાલ તણું ભાઈ જાણે, સાનાની એક કહે છે રે રૂપાની, સમજ્યાવિના ભરમાણેા રે. જ્ઞાતિનાં, ૨ સાપેક્ષાએ શાસ્રવચન સહુ, સ્યાદ્નાદદર્શન ગાવે, સમજ્યાવિના અજ્ઞાનિમાં ઝઘડા, ખંડનમંડન થાયે રે. સાત નયેાની વાત ન જાણે, પેાતાના મત તાણે, સાપેક્ષાવણુ સમજે ન સાચું, અભિમાન અન્તર આણે રે. નયાના જ્ઞાનવણુ નિર્ણય ધારે, વસ્તુસ્વરૂપ ન વિચારે, ગાનિનું ગાયું ફૂટી મારે છે, તરે નહિ અન્ય તારે રે. મૂખૌના વાદમાં ખાદ ઘણી છે, ખરી સમજ કહે ખાટી, સુગરી વાનરથી દુઃખ લહી તેમ, વાગે જ્ઞાનીને સટ સેાટી રે.
જ્ઞાનિનાં પ
જ્ઞાનિનાં ૬
For Private And Personal Use Only
જ્ઞાતિનાં. ૩
જ્ઞાનિનાં, ૪
Page #721
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬૪) મૂના વૃન્દમાંહિ સમય વિચારી, બોલશે યોગ્યતા નિહાળી, જેવી સભા તેવું જાણુને બેલવું, લખને લેખ બહુ ભાળી રે. જ્ઞાનિનાં. ૭
ગ્યતા જેને પ્રગટી છે જેટલી, તેટલું માનશે રે રસાચું, બાકી બધું અહો ! ઘુવડ પેકે, જોયા વિના સહુ કાચું રે. જ્ઞાનિનાં. ૮ વ્યવહારને નિશ્ચયનય સમજુ, બેલશે બેલને વિચારી, સાપેક્ષવણ જાઠી છે વાણું, લેશે અન્તરમાં ઉતારી રે. જ્ઞાનિનાં. ૯ ભાષારહસ્યના ભેદ વિચાર, રસમજે સાપેક્ષાને સારી, અનુભવ કરશે તે શિવ વરશે, ઉપદેશક ગુણધારી રે. શાનિનાં. ૧૦ સમજ્યાવણ વદર્શન ઝઘડા, થયા અને વળી થાશે, બુદ્ધિસાગર” સ્યાદ્વાદદર્શન, સમજ્યાથી ખેદ સહુ જાશે રે. શાનિનાં. ૧૧
[ ભજનસંગ્રહ. ભા. ૫ સુરત. ] એકાન્તનયદ્રષ્ટિથી કઈ પણ પદાર્થનું સ્વરૂપ અવેલેકવાથી તેની બાજુએ દેખી શકાતી નથી. કોઈપણ વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ જેવું હોય તે સર્વ નયેની અપેક્ષાવડે જેવું જોઈએ. નની અપેક્ષાવિના કેઈપણ વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ કથી શકાતું નથી અને સમજી શકાતું પણ નથી. કઈ પણ વક્તા કેઈ ગ્રંથ બનાવે છે તેમાંથી તેને આશય તે ઘણેખરે તેના હૃદયમાં રહે છે, તેમજ તે ગ્રંથોમાં લખવાની ઘણીખરી અપેક્ષાઓ પણ તેના હૃદયમાં રહે છે. અમેરિકા વગેરેના કેટલાક વિદ્વાને પણ કથે છે કે, વક્તાનું વા લેખકનું વાકય કેઈપણ જાતની તેના હૃદયમાં ધારણ કરેલી અપેક્ષાવિન શૂન્ય હોતું નથી. કોઈ વિદ્વાન અન્યને સમજાવતાં કથે છે કે, મારા કહેવાની વા લખવાની આ અપેક્ષા છે. મેં અમુક આશયથી કચ્યું છે વા લખ્યું છે. કેટલાક વિદ્વાને કહે છે કે, ગ્રન્થોમાંથી લેખકનો આશય શોધી કાઢવા એજ ખરી પરીક્ષા છે. લેખકના આશયની અપેક્ષા જાણ્યા વિના અભિપ્રાય આપતાં ભૂલ થાય છે. વક્તાના વિચારની અપેક્ષા જાણ્યાવિના તેના ભાષણસંબધી અભિપ્રાય બાંધતાં ભૂલ થાય છે. વિચારોને મહાસાગર મહાનું છે. અને તેના તરંગોથી પણ અધિક અપેક્ષાઓ છે; તેઓના સંપૂર્ણ રહસ્યને જાણવાને માટે અને કોઈપણ વિચારને અન્યાય ન મળે તે માટે નયવાદનું જ્ઞાન કરવું જોઈએ. સાત નનું પરિપૂર્ણ જ્ઞાન કરવાથી અને સાપેક્ષવાદને સમ્યક પ્રકારે જાણવાથી કેઈપણ વિચારને એકાન્ત અન્યાય મળતો નથી અને સર્વ પ્રકારના વિચારોને દર્શાવવામાં અન્યનની અપેક્ષાપૂર્વક બેલવાથી કેઈપણ નયનો તિરસ્કાર થતો નથી. એકાન્ત ભિન્ન ભિન્ન નથી ઉત્પન્ન થયેલા પરસ્પર વિરૂદ્ધ એવા ધર્મોમાંથી પણ સાત
For Private And Personal Use Only
Page #722
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬પ) નની સાપેક્ષતાએ સમ્યગુરાનીને-સમ્યકપણે સર્વે બાબતોનું જ્ઞાન થાય છે. એકાન્તનથી મિથ્યાત્વધર્મને સ્વીકાર કરીને મિથ્યાત્વમતિના જોરથી અનેકાંતવાદીઓ ધર્મયુદ્ધો કરીને કર્મની વૃદ્ધિ કરે છે. સાત નાની અપેક્ષાએ, એકેક નયકથિત સર્વ ધર્મઅંગોને જેમાં સમાવેશ થાય છે એવું જૈનદર્શન, જગતમાં સર્વ ધર્મોના અંગોનું સાપેક્ષતાએ પ્રતિપાદન કરતું છતું વિજયવંત વર્તે છે. સાપેક્ષવાદને માટે ભજનસંગ્રહ છઠ્ઠા ભાગમાંની નીચે લખેલી કવ્વાલિ વાંચવા ગ્ય છે અને મનન કરવા યોગ્ય છે. અપેક્ષાવાદની માન્યતા સંબધી ઉંડા ઉતરીને તેમાંથી સાપેક્ષ નયજ્ઞાનને ગ્રહણ કરવું જોઈએ.
(કવવાલિ.) અપેક્ષાએ સમજવાને,–સતત ઉદ્યમ અમારે છે. અમારાં ભાષણે સર્વે, અપેક્ષાથી ભર્યા સમજે. અધિકારી પરત્વે છે, અપેક્ષા જ્ઞાન ઉપદેશે, નથી સહુ એકના માટે, આધકારે વિચારી લે. અધિકારી વિષય ભેદે, જગતમાં જીવ છે જૂદા, અધિકારી નથી સરખા, અધિકારે પડે ભેદે. અધિકારેજ તરતમતા, જગની ભિન્ન દષ્ટિ, રૂચે નહિ સર્વને એકજ, અધિકારે રૂચે જૂદું. અસંખ્યાતા ગણ્યા છે કેગ, સકલ એ મુક્તિના હેતુ, રૂચિભેદે અપેક્ષાથી, લડે નહિ સાધનોમાંહિ. ટળે આવરણ જે ગુણનું, થતી તે યોગની રૂચિ, વિચિત્રાઈ નજર આવે, અનુભવથી વિચાર્યું એ. ઘણું મુક્તિતણું , સકલ સાથે નથી થાતા, ક્રિયા ને જ્ઞાન બે યુગે, હુને સાધનવિષે રૂચિ. કરૂં છું મુખ્ય જે યોગે, પ્રગટ રૂચિબળે સાધન, રહ્યા ગૌણત્વ જે યોગ, નથી તેનું જરા ખંડન. અમોને ગૌણ જે વેગો, પ્રગટ તે મુખ્ય અને, સકલને લક્ષ્ય મુક્તિનું, અનન્તા સુખ લેવાને. ઘણું આસન્ન મુક્તિના, ઘણું દૂરજ મુક્તિથી, રહ્યા તે મુક્તિ રસ્તામાં, મુસાફર મુક્તિના તે છે. ૧૦ દૂરાસન્નાદિ ભેદેતો, વિરોધી મુક્તિના નહીં તે, દૂરાસન્નાદિ કાલે પણ, પડે નહિ ભેદ, મુક્તને. ભ. ૧૮
For Private And Personal Use Only
Page #723
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ )
૧૬
ખરેખર મુક્તિ રસ્તામાં, વહ્યા તે મુક્તિ લેવાના, ગમે તે યાગથી જીવા, જિનેન્દ્રોનાં ગ્રહી તત્ત્વા. ગુણા સરખા નથી સહુને, નથી દેાષા સકલ સરખા, ગુણા લેવા ધરી પ્રીતિ, ખરી આત્માન્નતિ કુંચી. અમારી ફર્જ દુનિયામાં, સદા આત્માશિત કરવી, તમારી ફ પણ એ છે, સકલને સાધ્ય છે એકજ. સકલને વિન્ન નાખ્યાવણુ, અમારા પન્થ લેવાને, તમારે પણુ તથા કરવું, અપેક્ષા વાદથી ચાલેા. સદા પુષ્યાર્કની પેઠે, ઉદય મ્હારો થશેા જગમાં, “મુધિ” આત્મની ચઢતી, અખંડાનંદની પ્રાપ્તિ [ ભજન સંગ્રહ ભાગ છઠ્ઠો. મુંખાઈ. ] સાપેક્ષનયવાદને અવબાધવાથી સર્વ મનુષ્યા, નયાની અપેક્ષાએ સર્વ ધર્મોનાં જે જે સત્ય તત્ત્વા હાય છે, તે તે નયની અપેક્ષાએ અવઆધે છે. નયાની અપેક્ષાના વાદ સમજતાં સર્વને અધિકાર ભેદ ધોચારના આદર સમજાય છે. મુક્તિ પામવાના અસંખ્ય યોગા કથ્યા છે, તે સર્વે નયાની અપેક્ષાએ અધિકારપરત્વે સારી પેઠે અવબેાધી શકાય છે. નયાની અપેક્ષાએ ભિન્ન ભિન્ન નય દૃષ્ટિવાળા, ભિન્ન ભિન્ન અધિકારીએને જાણી, તેને માર્ગમાં પ્રવર્તાવી શકાય છે. રૂજીસૂત્રને એકાન્તે માનીને બૌદ્ધ ધર્મની માન્યતા માનનારાઓને અન્યનયાના સાપેક્ષવાદ સમજાવીને સતિવાળા કરી શકાય છે. સંગ્રહનયની સત્તાના એકાન્તે સ્વીકાર કરીને અદ્વૈતવાદીઓ બ્રહ્મવાદને સામાન્ય માનીને વિશેષ ધર્મને સ્વીકારતા નથી, તેઓને અન્ય નયાની સાપેક્ષતા સમજાવીને અનેકાન્તદૃષ્ટિધારક મનાવવા જોઇએ.-સાત નયાની સાપેક્ષતા જેઓ સમજીને અને સ્વીકારીને જેના બન્યા છે તેએ, એકેક નયથી ઉઠેલા એકાન્ત ધર્મવાદીઓને-અપેક્ષાઓ સમાવીને, પરસ્પર મિત્ર બનાવીને, તેમાં શુદ્ધ ધર્મ પ્રેમના અમૃત રસ રેડી શકે છે. એકાન્તનયવાદીઓને, તે તે નયાની અપેક્ષાએ તેમાં સત્યત્વ રહ્યું છે તે સમજાવવું; અન્ય નયેાવડે કહેવાતા ધર્મ ન માનતાં તેનામાં જે જે દૂષણા આવે છે અને તેથી મિથ્યામતત્વ પ્રાપ્ત થાય છે, એમ શુદ્ધ પ્રેમથી સ્યાદ્વાદિ જૈનાએ અન્ય ધર્મવાળાઓને સમજાવવા પ્રવૃત્તિ કરવી. નયાના સ્વરૂપમાં સૂક્ષ્મ ઉંડા ઉતરીને જેએ નયવાદના પ્રોફેસરો અન્યા છે એવા જૈન, દુનિયાના લોકોને સમ્યગ્દતિ ઉત્પન્ન કરાવથાનેમાટે શક્તિમાન થાય છે. સાત નયાની અપેક્ષા સ્વીકારીને જૈન
For Private And Personal Use Only
૧૨
૧૩
૧૪
૧૫
Page #724
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬૭), દર્શને દુનિયાના સર્વ ધર્મોને પોતાનામાં ઉતારી દીધા છે; તે જૈનદર્શન નને પરિપૂર્ણ અવબોધવાથી નિરપેક્ષવાદને હઠાવી શકાય છે. છ આંધળાને દેખતા કરવાથી તેઓ જેમ પિતાની મેળે સંપૂર્ણ અંગે વડે સહિત હસ્તિને હસ્તિ માની શકે છે, તેમ દુનિયામાં ચાલતા સર્વ ધમૅવાદીઓને સાપેક્ષનયવાદરૂપ દિવ્ય ચક્ષુઓનું અર્પણ કરવાથી તેઓ અને કાન્તપણે વસ્તુધર્મને સ્વીકાર કરીને, પ્રથમ વિચારથી જેને બને છે
અને પશ્ચાત્ આચારથી જૈનો બને છે. કેઈપણ દર્શનનું નામ દઈને નિન્દા ન કરતાં, તે તે દર્શનમાં એકાન્તનયની માન્યતાથી કઈ કઈ ભૂલ થઈ છે તે બતાવવું અને સાપેક્ષવાદથી અન્યનકથિત ધર્મોને તે દર્શન સ્વીકારે તે કેટલા બધા ગુણેથી અનેકાન્તપણને પામી પ્રકાશિત થાય ! તે અપેક્ષાએ સમજાવવાથી એકાન્ત દર્શનવાદીઓ પિતતાના એકાન્ત આગ્રહને ત્યાગ કરી શકે છે અને અન્યાયકથિત વિશાળ વિચારેને ગ્રહણ કરી શકે છે. સાત નોની અપેક્ષાએ, સગુણોની પ્રાપ્તિ થાય અને એકાન્તદષ્ટિનો નાશ થાય, એવી પ્રતિપાદક શૈલીથી ઉપદેશ દેવાને જૈને પ્રયત્ન કરે તે–સાત ના અપેક્ષાવાળા–વિશાળ જૈનધર્મને તેઓ સારે ફેલાવે કરી શકે. સાત ન વા અનેક નાના સાપેક્ષવાદથી એકાન્ત મિથ્યાદષ્ટિની મતિ ટળી જાય છે અને સાપેક્ષ નયધ થતાં જૈનદર્શનનાં અંગોતરીકે અન્ય ધમને માનીને, અનેકાન્તવાદી નીચે પ્રમાણે-સાપેક્ષનયવાદરૂપ વિશાલ દષ્ટિધારક હૃદયમાંથી–ધ્વનિને બહાર કાઢે છે.
(ગઝલ.) અમારાં અંગ છે સર્વે, જગતમાં ધર્મબંધુઓ, નથી ન્યારા અમારાથી, તમારા વણ નથી હું તો.. અરે વૈશેષિકે સાંખે, ચરણ મારા તમે બે છે, અરે મિમાંસકે બૌદ્ધો, તમે છે હાથ બે મહારા. અરે જડવાદી ચાકે, ઉદર મહારે તમે છે રે, ખરા સ્યાદ્રાદિ જૈને સહુ, સદા મહારું તમે શિર છે. ઉપર અંદર ભલી શોભા, સદા છે શીર્ષથી મારી, જગતના ધર્મ મુજ અંગે, મળેલા અંગથી અંગી. બધા અંગતનું પુષ્ટિ, અમારી પુષ્ટિ તે નક્કી, બધાંથી હું નથી જુદે, બધાં છે અંગ મારામાં. પડે જુદાં તે અંગે, બન્યાવણું થાય બહુ હાનિ, નાની એ અપેક્ષાથી, બધાં તે હું સકલ મુજમાં.
For Private And Personal Use Only
Page #725
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬૮) બધા અંગે અમારામાં, તમારામાં અહો અશે, સદા અંગાંગી ભાવે છું, અપેક્ષાએ સકલમાં હું, સરિતાઓજ સાગરમાં, નદીમાં અંશથી ઉદધિ, અમારામાં તમારામાં, ખરે એ ભાવ શાંશી. અમારાથી તમે છો સહ, તમારાથી અહે હું છું, કરીને સંપ ચાલીશું, સદા આનન્દમાં રહીશું. પરસ્પર કલેશ દેને, હરીને સંપી ચાલીશું, પરસ્પર અંગની મૈત્રી, કરીશું ઉન્નતિ અર્થે. સકલને ભાગ આપીશું, કરીશું સર્વનું સારું, “બુઢ્યધિ ધર્મિબધુઓ, સદા આનન્દમાં રહીશું. ૧૧
[ભજન સંગ્રહ ભાગ પાંચમો, સુરત.] આ કાવ્યમાં બે ત્રણ કડીમાં સુધારો કર્યો છે. અનેકાન્તવાદને સમ્યમ્ અવબોધ થવાથી, નોની અપેક્ષાએ વદર્શન આદિ દર્શનોની માન્યતાને જૈનશાસન વા જૈનદર્શનરૂપ સમુદ્રનાં બિન્દુઓ માનીને તેને ગ્રહણ કરે છે. જૈનદર્શનરૂપ મહાસાગરમાં અન્ય દર્શનરૂપ સર્વ નદીઓને સમાવેશ થાય છે. અન્ય દર્શનીઓ એકેક નયની એકાન્ત દષ્ટિવડે ધર્મરૂપ મહાસાગરના અલ્પ પ્રદેશને નિરખી શકે છે, અર્થાત્ સંકુચિત દષ્ટિથી અમુક એકાત માન્યતામાં ધર્મ માનીને વાડે બાંધે છે, પણ જૈનદર્શનની સર્વનય સાપેક્ષદષ્ટિ હેવાથી ધર્મરૂપ મહાસાગરના સર્વ પ્રદેશોને અવલોકી શકે છે અને દુનિયાના સકલ ધર્મોરૂપ અંશને પિતાના સ્યાદ્વાદદર્શનરૂપ મહાસાગરમાં ભેળવી દે છે; સર્વે નયોપેત સ્યાદ્વાદદર્શનરૂપ મહાસાગરને મહિમા અલૌકિક છે! દુનિયામાં સાર્વજનિક માન્ય ધર્મ, કેઈપણુ ધર્મ થવાને માટે ગ્યા હોય તે તે આ ઉત્તમ જૈનધર્મ છે. રાજકીય ધર્મ બનવાને માટે સર્વ ધર્મને સમાવેશ જેમાં -નાની અપેક્ષાએથાય છે, એ જૈનધર્મજ અવાધાય છે. જ્યારથી જૈનધર્મને અમુક જાતિના બંધારણ જેવી સ્થિતિમાં જોડવા જે પ્રયત્ન (કેટલાક સૈકાથી) છે, ત્યારથી જૈનદર્શનરૂપ મહાસાગરનો મહિમા વૃદ્ધિ પામ્યો નહિ અને તેને પૂજવાને માટે સર્વ લેકે ભાગ્યશાળી બની શક્યા નહિ. ઉત્તમ સાનિઓના હાથમાં જૈનધર્મ શોભી શકે છે. કેટલાક ક્ષત્રીઓ કે જે વણિક જાતિરૂપે બનેલા છે. તેઓ કે જૈનદર્શનનું અસ્તિત્વ નભાવી શક્યા. કિન્તુ જૈનદર્શન મહાસાગરનો મહિમા પ્રસારી શક્યા નહિ.
નોની અપેક્ષાએ જૈનદર્શનના સિદ્ધાન્તનું જેઓએ જ્ઞાન કર્યું
For Private And Personal Use Only
Page #726
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૯ )
છે એવા જૈના, આખી દુનિયામાં જૈનધર્મના સાપેક્ષનયબાધથી ફેલાવા કરવા શક્તિમાન થઈ શકે છે. સર્વનયેા પૈકી અપેક્ષાએ જે જે નયાના આધ આપવા હોય તે અન્ય ધર્મીઓને આપી તેની મિથ્યા મતિને સમ્યરૂપે પરિણુમાવવા પ્રયત્ન કરવા; નયાની સાપેક્ષતાથી બેાલનાર વક્તા કદી કોઈનાથી હારી શકતા નથી, પણ જેઓ એકાન્તનયે એધ દે છે તેનામાં અનેક દાષા આવવાથી હારી જાય છે. નયાની સાપેક્ષતાએ સર્વ જીવાપર જેઓને શુદ્ધ પ્રેમ પ્રગટયા છે એવા અનેકાન્તવાદિ જૈને, આખી દુનિયાના ધર્મમતભેદ દૂરી કરીને દુનિયાના મનુષ્યાને ઉત્તમ સુખ આપવા સમયે થાય છે.
સ્યાહ્લાદદર્શનીએ, જૈનનાના અને આગમેના અનુસારે જે દર્શનવાળાની સાથે જેટલા ભાગ મળતા ન આવતા હાય, તેમાં વાદરૂપ તકરાર કરવી જોઇએ, કિન્તુ જેટલા જેટલેા ભાગ અન્ય દર્શનીના પાતાની સાથે મળતા આવે, તેટલા ભાગમાં તેઓને પોતાની સાથે મળતા કરીને, પરસ્પર તે તે ખાતામાં મળીને ચાલવું જોઇએ; દાખલા તરીકે માનેા કે, કેટલાક વેદધર્મવાળાએ આત્માને નિત્ય માને છે અને પુનર્જન્મની માન્યતા પણ સ્વીકારે છે, તે તેટલા અંશે, જેનાએ તેમને પેાતાના ધર્મના સમાન માનીને, તે તે ખાખામાં તેઓને ભેગા રાખીનેતે તે સિન્હાન્તાના ફેલાવા કરવાને બન્નેએ સાથે રહીને પ્રયત્ન કરવા જોઇએ. જૈનધર્મરૂપ મહાસાગરના કેટલાક વિચારે, જેવા કે, દયા, સત્ય, પ્રેમ, પશુહે મત્યાગ, શ્રાદ્ધ નહિ કરવાં, આત્માની નિત્યતા, પુનર્જન્મ, વગેરેને આર્યસમાજી માને છે, તા આર્યસમાજીના તે તે સત્ય અંશે છે તે જૈનદર્શનના છે; એમ નયાની અપેક્ષાએ સમજીને જેનાએ તેટલા સિફ્રાન્તાનેમાટે આર્યસમાજી સાથે મેળ રાખીને-તે તે સિદ્ધાન્હાના ફેલાવા કરવાને બન્નેએ ભેગા મળીને કાર્ય કરવું જોઇએ. સનાતન વેદાન્તિ સ્થાપના નિક્ષેપાને માનીને મૂર્તિની માન્યતા સ્વીકારે છે, તે અંશે તે જૈન-દર્શનના એક અંશે મેળાપી હાવાથી, તેમની સાથે મૂર્તિની માન્યતામાં બન્નેએ ભેગા રહીને મૂર્તિના સિદ્ધાન્તને ટકાવી રાખવા. ૌદ્ધો આત્માને એકાન્ત રૂજીસૂત્રનયની અપેક્ષાએ ક્ષણિક માનેછે, જૈના પર્યાયાર્થકનયની અપેક્ષાએ આત્માના પર્યાયાને ક્ષણિક માને છે; તે રીતે જૈનાના એકનય અંશને પ્હો માને છે તે સાપેક્ષ બુદ્ધિથી આત્માના ક્ષણિક પર્યાયાની સિદ્ધિ કરવામાં, બન્નેએ તે અંશે ભેગા મળીને કાર્ય કરવું. વ્યવહારનયને સાંખ્યા માને છે તા તે પણ સાત નયાના એકઅંશી છે; તે એકાન્તે વ્યવહારનયને સ્વીકારે છે તેથી તેઓ મિથ્યાત્વી છે, કિન્તુ સાત નયાને માનનારા જૈનાએ
For Private And Personal Use Only
Page #727
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭૦) સાપેક્ષ બુદ્ધિથી વ્યવહારનયની માન્યતામાં તેમને ભેગા રાખીને વ્યવહારનયની સિદ્ધિમાં પ્રયત્ન કરે. એકેક નયને એકાન્ત માનીને પરસ્પર ધર્મયુદ્ધ મચાવનારા એકાન્તનવાદીઓનું-સાત નની સાપેક્ષતાએ ધર્મના સંપૂર્ણ અંગને માનનારા એવા જૈનેની આગળ-કશું ચાલતું નથી; ઉલટા તેઓ સાત ની સાપેક્ષતા અવબોધીને જૈનદર્શનને સ્વી કાર કરે છે. જેના ત્રણ ફિરકાઓ થઈ ગયા છે પણ નાની સાપેક્ષતાએ દિગંબર અને સ્થાનકવાસીઓની સાથે જે આગમોના અનુસાર જે જે ભાગે મળતા આવે, તે તે ભાગોની વા બાબતની સાથે મળતા રહીને તે તે બાબતે પ્રચાર કરવાને દિગંબરે અને સ્થાનકવાસીઓને ભેગા રાખીને કાર્ય કરવું જોઈએ –દયા, સત્યાદિવ્રત, નવતત્ત્વ, દ્રવ્યગુ
પર્યાય, ચોવીશતીર્થકર, પદ્રવ્ય, મોક્ષ, અનેકાતવાદ, પુનર્જન્મ, કર્મસિદ્ધિ, વસ્તુમાં અનન્ત ધર્મસિદ્ધિ, આશ્રવને ત્યાગ, સંવરને આદર, અધ્યાત્મ યોગ, મેક્ષમાન્યતા, આત્માની દેહવ્યાપકતા, આદિ અનેક જે જે બાબતે મળતી આવતી હોય તે તે બાબતોમાં શ્વેતાંબર જૈનોએ દિગંબરેને સાથે રાખીને ધર્મનો પ્રચાર કરવા પ્રયત્ન કરવો જોઈએ. જે બાબતે પરસ્પર વિરૂદ્ધ હોય, તેમાં કલેશની ઉદીરણું ન થાય એવી રીતે દલીલથી તેની સિદ્ધિ કરવી જોઈએ. કેર્ટમાં વકીલે જેમ દલીલોથી તકરાર ચલાવે છે, પણ અન્તરમાં તે એક બીજા ઉપર પ્રેમ હોય છે, તેવી રીતે આપણે–એટલે શ્વેતાંબરેએ અન્ય દિગબરાદિ જૈનોની સાથે નાની સાપેક્ષતાએ ભેગા મળીને કાર્ય કરવું જોઈએ. જૈનધર્મને ફેલા કરવામાં આ પ્રમાણે શ્વેતાંબરે મળતી આવતી એવી બાબતોમાં અન્ય જેને અને અન્ય ધર્મીઓને તે તે અપેક્ષાએ ભેગા રાખીને પ્રયત કરે છે, તેઓ દુનિયામાં એકવાર જૈનધર્મને ફેલાવે કરવાને પૂર્ણતયા શક્તિમાન બની શકે. ભિન્ન ભિન્ન છવાળાઓની સાથે પણ જે જે બાબતેમાં મળતાપણું ન આવતું હોય તે તે બાબતની અપેક્ષાએ ભિન્ન ભિન્નત્વ હોવા છતાં, જે જે બાબતમાં મળતાપણું આવતું હોય તે તે બાબતોમાં ભેગા રહીને સાત નાની સાપેક્ષતાએ જૈનધર્મનો ફેલાવો કરવા પ્રયત્ન કરવો જોઈએ. ગચ્છની બાબતમાં માનો કે ૭૫ પોતેર બાબતોમાં સમાનતા આવે છે અને પચીશ બાબતમાં નથી આવતી, તે તેથી પોતેર બાબતોમાં ભેગા રહીને જૈનધર્મના બંધનું કાર્ય કરવું, પણ તેમ કરવામાં, પેલી પચીશ બાબતને આગલ કરીને–પરસ્પર લડીને, જૈનધર્મના પગ ઉપર કુહાડો માર ન જોઈએ. પંચાણુ બાબતે મળતી આવતી હોય અને પાંચ બાબતે એક બીજાને મળતી ન આવતી હોય તેથી પંચાણું બાબ
For Private And Personal Use Only
Page #728
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭૧ ) તોમાં જેનોના ફીરકાઓએ પરસ્પર ભેગા રહી જૈનધર્મનો પ્રચાર નહિ કરવાથી જૈનધર્મનો પ્રચાર કરવામાં ચાલતા જમાનામાં જૈનધર્મને મોટી હાનિ પહોંચે છે. સારાંશ કે, પંચાણુ વા પચ્ચાશ વગેરે જે જે બાબતો મળતી આવતી હોય તેમાં તે ત્રણે ફીરકાઓએ ભેગા રહીને કાર્ય કરવું જ જોઈએ, અર્થાત્ પાંચ વા પચ્ચાશ વગેરે જે જે બાબતમાં મળતાપણું ન આવતું હોય, તેની અપેક્ષાએ ભિન્નગચ્છાદિક હોવા છતાં-કલેશની ઉદીરણું કરીને, લડી મરીને મળતી બાબતને પ્રચાર કરવામાં પણ એકાન્તનવાદીઓની પેઠે નિરપેક્ષ બુદ્ધિ ન ધારણ કરવી જોઈએ. એકાન્ત વ્યવહારનયના આચારની રૂઢિથી જૈન બનનાર કેટલાક નિરક્ષર જેને, એકાન્ત પોતાનો જ કક્કો ખરો કરવાની ટેવને વળગી પડીને, શત્રુઓની પેઠે અન્ય જૈનોની સાથે વતીને જૈનધર્મને એક શંકચિત દષ્ટિના રૂઢ ધર્મ જેવો કરી દેવા પ્રયત્ન કરે છે તે ખેદજનક છે. આવા નિરક્ષર જૈનોનું જોર જે કેટલાંક કારણોથી વધી જાય અને નાની અપેક્ષાએ ચાલનારા જૈન તત્ત્વજ્ઞાનીઓનું જોર જે કમી થાય તે, આવા ન્યાયપ્રિય બ્રિટિશ સરકારના રાજ્યમાં જૈનધર્મના પ્રચારની સોનેરી તક જેને ખુવે અને તેથી ભવિષ્યની જૈન પ્રજાને તેઓ શ્રાપરૂપ થઈ પડે એમ સમજાય છે. હવે જૈન ધર્મના સિદ્ધાતોને અને નાની અપેક્ષાએ જૈનધર્મની વિશાળતાને અભ્યાસ શરૂ થવા લાગ્યો છે, તેથી ભવિષ્યની જન પ્રજા ખરેખર સાપેક્ષ નયબોધની વિશાલ દષ્ટિથી,–જૈનધર્મનો પ્રચાર કરવાને માટે વિશેષતઃ બળવાન થશે; એવી આશા રાખવામાં આવે છે. સાત ની સાપેક્ષતાએ જૈનધર્મના નવતને બેધ દેનારા જૈન ગીતાર્થમુનિવરે, મિથ્યા દ્રષ્ટિ જીવોને બોધ આપીને-સમ્યગુનોપદેશની દષ્ટિને લાભ આપીને-સમ્યમ્ મતિવાળા બનાવે છે. જગતમાં સર્વ જીવોને એકેક નયના એકાન્ત આગ્રહથી મિથ્યાત્વમતિ હોય છે. મિથ્યા મતિની સમ્યગુમતિ કરવામાં સ્યાદ્વાદ અને સ્વાદ્વાદાદિ ગુરૂની અપેક્ષાની જરૂર હોય છે. એકેક નથી એકાન્તદષ્ટિધારક અન્ય દર્શનને માનનારા મનુષ્યો ઉપર પણ કદી શત્રુતા ધારણ કરવી ન જોઈએ, કેમકે દુનિયાની શાળામાં કયા મનુષ્યમાં પૂર્વે અજ્ઞાન હોતું નથી? સર્વ જીવોને એકી વખતે અનેકાન્તદષ્ટિ પ્રગટી શકતી નથી. મિથ્યાત્વ મેહનીયના ઉદયથી મનુષ્યોને ઘણું ખમવું પડે છે; કેઈ જીવને ગાઢ મિથ્યાત્વ મોહનીયને ઉદય હોય છે તે ઘણું સમજાવ્યા છતાં તે સમજી શકતા નથી અને ઉલટા એકાન્ત પક્ષ તાણુને ક્રોધાદિક દોષોના આવેશથી દુર્ગુણેના તાબે થાય છે; એવા જીવોપર પણ દયા ધારણ કરવી જોઈએ અને કરૂણું દષ્ટિથી તેમનું બને તેટલું ભલું
For Private And Personal Use Only
Page #729
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭૨) કરવા પ્રયત્ન કરે જઈએ. કેઈ જીવ ખરેખર મિથ્યાષ્ટિ હોય તોપણ તેના ઉપર જે બુરી દષ્ટિથી જોવામાં આવે તે પડ્યા ઉપર પાટુની પેઠે થાય છે. અનેકાન્તદષ્ટિધારકોએ એકાન્તદષ્ટિધારકના આત્માઓ ઉપર પણ શુદ્ધ પ્રેમ ધારણ કરવો જોઈએ. અનેકાન્તવાદીઓના શુદ્ધ પ્રેમથી અન્યજી પણ જૈનધર્મને અંગીકાર કરવાની ગ્યતાને પ્રાપ્ત કરે છે. આગમોનું જ્ઞાન કરીને જેઓએ નોની અપેક્ષાએ પરિપૂર્ણ ધર્મસ્વરૂપ જાણ્યું છે, એવા ગીતાર્થ મુનિવર પ્રોફેસરેએ, અન્ય મનુષ્યોને જૈનધર્મામૃતનું પાન કરાવવાના અનેક ઉપાયોને જવા જોઈએ. જૈનધર્મનું રજીષ્ઠર કેઈ જાતિને કરી આપ્યું નથી, અર્થાત જૈનધર્મ સર્વ જાતના મનુષ્યો પાળવા સમર્થ થાય છે. અનેક પ્રકારના સદ્દગુણોના ભંડારરૂપ જૈનધર્મને જેઓ આરાધે છે, તેવા મનુષ્યનું જીવન ખરેખર આખી દુનિયાને શાન્તિ આપવા શુભ આન્દોલનો (શુભ વિચારે વા ઉપાય) ને પ્રગટાવી શકે છે. સાપેક્ષદષ્ટિધારક મનુષ્ય, સર્વ ધર્મના સત્ય સત્ય અંશને જૈનધર્મરૂપી સમુદ્રના બિન્દુરૂપ માનીને, તેઓને સંચય કરીને, સર્વ મનુષ્યને અર્પણ કરે છે અને તેમ કરીને-દુનિયાને અનેકાન્ત દિવ્યચક્ષુનું દાન કરીને-ઉચ્ચ સુખમય ભૂમિકા પર આરહે છે. આવા ઉત્તમ અનેકાન્ત એવા જૈનધર્મવડે આખી દુનિયાના મનુની સેવા કરનાર જૈને, અને વીતરાગની દશાને પ્રાપ્ત કરીને અખંડ સુખ ભેગવે છે. હાલના કાલમાં વીતરાગ સંયમ નથી, કિન્તુ સરાગ સંયમ છે, તેથી અનેકાન્તવાદિ જૈનેએ શુભ રાગાદિ પરિ
તિવડે જૈનધર્મની સેવા કરવી જોઈએ. સર્વ જીવોને સાપેક્ષ નયધવડે સમ્યગુમતિધારક બનાવવા, એ પ્રભુની સેવા-ભક્તિ વા જૈન શાસનની સેવા વા જગન્ના ની ધમૅસેવા સમજવી. મિથ્યામતિથી
છો કર્મની રાશિ ગ્રહણ કરીને ચોરાશીલક્ષ જીવનમાં પરિભ્રમણ કરે છે, તેઓને સમ્યગુમતિધારક બનાવવાથી તેઓ ધર્મની પ્રાપ્તિ કરીને અખંડાનંદની પ્રાપ્તિ કરે છે.
સમ્યગતિ ઉત્પન્ન થવાથી બહિરાભા તે પહેલું ગુણસ્થાનક તને ચોથા ગુણસ્થાનકમાં આવે છે. ચોથાથી તે બારમા ગુણસ્થાનક પર્યન્ત અન્તરામાની સ્થિતિ હોય છે. સમ્યગુમતિ પિતાના સ્વામને શુભાષ્યવસાયરૂપ પારણામાં ઝુલાવે છે અને તે અન્તરાત્માના પૂર્ણસંબધે પરમાત્મરૂપ પુત્રને જણે છે. પૂર્વોક્ત ની સાપેક્ષતાથી સમ્યગમતિ પ્રગટવાથી વ્યવહાર સમ્યકત્વ અને વ્યવહાર ધમૅક્રિયારૂપ સસરા અને સાસુને પ્રાપ્ત કરીને સમ્યગુમતિ ખરેખર ઉપશમાદિ નિશ્ચય સમ્યકત્વરૂપ ધર્મપુત્રને ઉત્પન્ન કરે છે, વા પરમાત્મરૂપ પુત્રને ઉત્પન્ન
For Private And Personal Use Only
Page #730
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭૩ )
કરે છે. મુકિત જનારા કેઈપણ જીવને શુભમતિએ ભગવ્યો નથી એમ નથી, અર્થાત્ મોક્ષની પ્રાપ્તિ કરનારા સર્વ જીવોને સમ્પમતિએ ભગવ્યા છે. સામાન્ય મતિની વિરક્ષાવડે શ્રીમદ્ આનન્દઘનજી મતિની પાસે જ કહેવરાવે છે કે, ઉપર્યુક્ત મિથ્યા અને સમ્યમ્ એ બે દશામાં સર્વ જીવોને મેં જોગવ્યા છે. મિથ્યાદશામાં પણ કેઈ એક જીવની સાથે જ માત્ર સગપણ નહિ બાંધવાની અપેક્ષાએ બાળકુંવારી ગણુઉછું; તેવી રીતે સમ્યકત્વ પામ્યા બાદ પણ સર્વ જીવોની સાથે સદાકાળ સગપણ નહિ બાંધવાથી, વા એક જીવની સાથે પણ સદાકાળ સંબધ બાંધીને અને ત્યાગ નહિ કરવાની અપેક્ષાવાળી હું હેવાથી, બાળકુમારી ગણુઉં છું. સમ્યકત્વમતિ અને મિથ્યાત્વમતિનું ઉપર્યુક્ત સ્વરૂપ વાંચીને મનુષ્યોએ, સમ્યમતિની પ્રાપ્તિ કરવી જોઈએ. એક જીવની અપેક્ષાએ સમ્યગમતિ સાદિ સાંત કહેવાય છે. સર્વ કાલ, સર્વ ક્ષેત્ર અને સર્વ ભાવ અને સર્વ જીવ દ્રવ્યોની અપેક્ષાએ અનાદિ અનંત ભંગવાળી સમ્યભૂતિ કહેવાય છે–સમ્પમતિને પામેલા છે અસંખ્ય અવબોધવા. પાંચ ઇન્દ્રિય અને છઠું મન અને તે પ્રત્યેકના અવગ્રહ, ઈહા, અપાય અને ધારણું, એ ચાર ભેદ ગ્રહણું કરતાં સર્વે મલી ચોવીશ ભેદ થાય છે અને તેમાં વ્યંજનાવગ્રહના ચાર ભેદ ઉમેરતાં અઠ્ઠાવીશ ભેદ થાય છે. તે પ્રત્યેકના બહુ, બહુતર આદિ બાર ભેદ થાય છે; તેથી બારે ગુણતાં ત્રણસે છત્રીશ ભેદ થાય છે અને તેમાં ઓત્પાતિકી, વૈનાયિકી, કર્મણિકી અને પારિણુમિકી એ ચાર પ્રકારની બુદ્ધિનો ઉમેરો કરતાં ત્રણસેં ચાલીશ ભેદ થાય છે. વિશેપાવશ્યક વગેરેમાં અમોએ મતિનું ઘણું વિવેચન વાંચ્યું છે, પણ તેને અત્ર વિસ્તાર કરતાં ગ્રન્થ વિસ્તાર ભયના લીધે અત્ર ઉતારો કર્યો નથી. વિશેષ જીજ્ઞાસુઓએ વિશેષાવશ્યક વગેરે ગ્રન્થ જોઈ લેવા. મિથ્યા મતિવાળાને મતિના ત્રણસો ચાલીશ ભેદ, મિથ્થારૂપે પરિણમે છે અને સમ્યગ્દતિવાળાને ત્રણ ચાલીશ ભેદ, સમ્યગ્ર પરિ
મે છે. અવગ્રહ, ઈહા, અપાય અને ધારણું એ ચાર ભેદે મતિજ્ઞાન, સદાકાલ ઉત્તરોત્તર થયા કરે છે. ધારણાના પણ ઉત્તરોત્તર અવગ્રહાદિ લક્ષણભેદ, ભેદ ઉત્પન્ન થયા કરે છે. વિશેષાવશ્યક ભાષ્યમાં મતિનું બહુ વિસ્તારથી સ્વરૂપ પ્રતિપાદન કર્યું છે.
શ્રીમદ્ આનન્દઘનજી મતિની બે પ્રકારની અવસ્થા તેના સ્વકીય ઉદ્ધારથી જણાવે છે. પ્રત્યેક આત્માઓની સાથે મતિ હોય છે. મતિરૂપ ચૈતન્યશક્તિ સર્વત્ર રહી છે. જે સર્વ આત્માઓને આત્મબુદ્ધિથી નિરખે છે અને સર્વ આત્માઓને પિતાના આત્મસમાન માનીને તેની
For Private And Personal Use Only
Page #731
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭૪) જે યથાયોગ્ય સેવા સ્વીકારે છે તે મતિની નિર્મલતા કરવાને સમર્થ થાય છે. મતિને આત્મામાં પરિણુમાવવી જોઈએ. બાહ્ય ભાવમાં મતિનું પરિણમન થવાથી મતિની પરિણતિ સાથે રાગદ્વેષની પરિણતિ પણ ભેગી થઈને પ્રવહે છે. ભતિને સમભાવે પરિણુમાવીને તેવડે આત્માની ઉપાસના જેઓ કરે છે, તેઓના આત્માની વિશુદ્ધિ થયાવિના રહેતી નથી. રાગદ્વેષના પ્રવાહમાં ભતિ પણ તેની સાથે પરિણમીને કમરૂપ પુત્રને ઉત્પન્ન કરે છે એમ કહેવામાં આવ્યું છે તે પણ અનુભવમાં આવે છે. અનેક પ્રકારના બાહ્ય સંયોગોમાં વર્તવા છતાં જે મતિમાં રાગદ્વેષને ભાવરસ પરિણમતો નથી, તે મતિ ખરેખર નિર્મલ અને આત્મભાવે પરિણામ પામનારી હોવાથી, ધર્મરૂપ વા પરમાત્મરૂપ પુત્રને ઉત્પન્ન કરે છે; એમ મતિએ કહ્યું છે તેપણું અનુભવમાં આવે છે. મતિની આવી અવસ્થા જાણુને વિવેકી મનુષ્યો, મતિને આત્મભાવે પરિણુમાવવા પ્રયત્ન કરે છે. આત્મભાવમાં મતિને પરિણુમાવતાં આત્માની શક્તિ ખીલવા માંડે છે. ચોથા ગુણસ્થાનકથી-દેશ થકી આત્મસ્વભાવમાં મતિનું પરિણમન થાય છે. બારમા ગુણસ્થાનક પર્યન્ત મતિવડે ધ્યાન થાઈ શકાય છે. તેરમા ગુણસ્થાનકમાં પશમ ભાવ ન હોવાથી ત્યાં મતિ નથી.
મતિને કેવા રૂપે પ્રવર્તાવવી જોઈએ? એ બાબતને ઉત્તમ વિવેક કેઈ વિરલ મનુષ્ય અવધી શકે છે. સંસારરૂપ સમુદ્રની પાર મતિથી ઉતરી શકાય છે. મતિવિના કદાપિ ધર્મની ઉત્પત્તિ થઈ શકતી નથી. મતિની કિસ્મત આંકી શકાતી નથી. મતિથી મહાન કાર્યો કરી શકાય છે. જેઓને દ્રવ્યમાન હોય છે તેઓને વિશેષ પ્રકારે ભાવ મતિ હોય છે. મનોવણું જેઓને હોય છે તેનામાં ભાવમતિને વિશેષ પ્રકાશ જોવામાં આવે છે. મનુષ્ય અઢી દ્વીપમાં ઉત્પન્ન થાય છે તેથી મનુષ્યોની અપેક્ષાએ, મતિનું સ્થાન પણ તેટલું થાય છે. મતિ, તેજ અધિકાર પોતાની મેળે સર્વને જણાવતી હતી, નીચે મુજબ કથે છે. अढी द्वीपमें खाट खटूली, गगन ओशीकुं तलाइ ॥ धरतीको छेडो आभकी पीछोडी, तोय न सोड भराइ०॥अवधू०॥४॥
ભાવાર્થ–મતિ અર્થાત્ બુદ્ધિ કયે છે કે, જેમાં મનુષ્ય વસે છે એવા અઢી દ્વીપમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવરૂપ ચાર પાયાના ય વસ્તુરૂપ ખાટલામાં હું આળોટું છું, અથવા પરભાવ પરિણતિના-દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ ખાટલામાં હું આળોટતી છતી ૫ડી રહું છું.
For Private And Personal Use Only
Page #732
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭૫ ) મને વર્ગણારૂપ ખાટલામાં હું આળોટતી રહું છું; એમ પણ ભાવાર્થ જાણ. મતિ કહે છે કે, ઉચ્ચ પરિણામરૂપ ગગનનું ઓશીકું અને રેય પદાર્થરૂપ પૃથ્વીને છેડે અર્થાત્ અન્ત તે મારી તળાઈ છે, તેમજ સર્વ આકાશની પિછોડી મેં એાઢી છે, તે પણ મારી સેડ ભરાતી નથી અર્થાત હું ઉપર પ્રમાણે કહેલી મર્યાદામાં સમાઈ શકતી નથી. મતિ કહે છે કે, હું અઢી દ્વીપમાં સદાકાળ વસું છું. દેવલોકમાં ઊંચે પણ હું રહું છું. ધરતીના છેડા સુધી અર્થાત્ પૃથ્વીના અન્તપર્યન્ત હું વસું છું. સાત પૃથ્વીના નીચેના છેડા પર્યન્ત હું વસું છું. દેવતાઓ અને નારકીના જીવોને પણ મતિ છે, અર્થાત્ ચઉદ રાજલોકમાં મતિને ધારણું કરનાર સર્વ જી વસે છે. ઉચ્ચમાં ઉચચ અને શુકલ ધ્યાનાદિ ગુણધારક મતિ તો મનુષ્ય લેકમાં–મનુષ્યોને પ્રાપ્ત થાય છે. મતિને ધારણ કરનાર જ્ઞાની આદેશથી સર્વ દ્રવ્યને જાણે છે, સર્વ ક્ષેત્રને જાણે છે, સર્વકાલને જાણે છે અને પક્ષપણે સર્વ ભાવને જાણે છે.
આ ગાથામાં મતિએ પિતાને વારે જણાવ્યું છે, એ હૃદયમાં ભાસ થાય છે; ચારિત્રસહિત મતિ તેમજ શ્રતરૂપ બુદ્ધિનું સ્થાન, મનુષ્ય લેકમાં છે. સમ્યકત્વ પરિણામને ધારણ કરનારી મતિ વા બુદ્ધિની ઉત્પત્તિ ખરેખર મનુષ્યલેકમાં-તીર્થકરો અને કેવલજ્ઞાનીઓના ઉપદેશથીવિશેષ હોય છે. દ્રવ્ય ચારિત્ર અને ભાવ ચારિત્રાદિના ઉચ્ચ પરિણામને ધારણ કરનારી મતિને સભાવ ખરેખર મનુષ્યલોકમાં હોવાથી, અઢી દ્વીપને મતિ પિતાનો ખાટલો કહે છે તે યુકત જ છે. કેવલ જ્ઞાનને પ્રાપ્ત કરાવી આપનારી એવી મતિ પણ, મનુષ્યલોકમાં અર્થાત્ અઢી દ્વીપમાં હોવાથી દેવતાઓ પણ મનુષ્ય ભવની ઈચ્છા કરે છે. ઉચ પરિણામધારક મતિને ઓશીકાની ઉપમા આપવામાં આવે તે તેપણુ-ઉપમાની અપેક્ષાએ યોગ્ય જ છે. દેવતાઓ મતિને ધારણ કરે છે, પણ તેઓ તેથી વિરતિ પરિણામને ધારણ કરવાને શક્તિમામ્ થતા નથી. ઉપદેશરનાકરમાં શ્રીમાન મુનિ સુંદરસૂરિ કથે છે કેदेवा विसयपसत्ता नेरइया विविह दुहसंसत्ता, तिरिया विवेग विगला, मणुआण ધામ છે દેવતાઓ બે પ્રકારના છે; સમ્યકત્વ મતિધારક દેવતાઓ અને મિથ્યાત્વમતિધારક દેવતાઓ. તે બે પ્રકારના દેવતાઓ પણ પાંચ ઇન્દ્રિયના વીશ વિષયોમાં આસક્ત હોય છે. નારકીના છ બે પ્રકારના છે; સમ્યકત્વમતિધારક કૃષ્ણદિક નારકી છે અને અન્ય મિથ્યાત્વમતિધારક નારકી છે, એ બે પ્રકારના નારકી જી અનેક પ્રકારનાં બે ભેગવ્યા કરે છે. તિર્યંચ છ પણ બે
For Private And Personal Use Only
Page #733
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૭૬ )
પ્રકારના છે; સમ્યકત્વમતિધારક તિર્યંચા અને મિથ્યાત્વમતિધારક તિર્યંચા; એ એ પ્રકારના તિર્યંચા પણ, ઉપરના ગુણસ્થાનકપર આરહી શકતા નથી. સમ્યકત્વમતિધારક તિર્યંચા પાંચમા ગુણસ્થાનક પર્યન્ત ચઢી શકે છે, પણ તે ગતિમાં ઉપરનાં ગુણસ્થાનક પ્રાપ્ત થઈ શકતાં નથી. મનુષ્યાને સમ્યકત્વ ધર્મ અને ચારિત્ર ધર્મની પરિપૂર્ણ સામગ્રી મળી છે. મનુષ્ય, ચૌદ ગુણસ્થાનકપર્યન્ત ગમન કરી શકે છે; મનુષ્યાની મતિને કોઈ પહોંચી શકે તેમ નથી. ચરમમાં ચર્મ એવી ક્ષીણમેહ દાને મતિ પ્રાપ્ત કરાવી શકે છે. સર્વ મનુષ્યોને મતિની સામગ્રી પ્રાપ્ત થઈ છે. સમ્યકત્વમતિની સામગ્રી પ્રાપ્ત કરીને સમ્યકત્વમતિની પ્રાપ્તિ કરનારા મનુષ્યા વિરલા હાય છે. શ્રીસર્વજ્ઞ પ્રભુની વાણી સાંભળીને સમ્યકત્વ પરિણામભાવે પેાતાની મતિને પરિમાવીને, સહજ સુખરૂપ અમૃતનેા સ્વાદ કરનારા કાઈ વિરલા મનુષ્યેા હૈાય છે; એમ મતિ પેાતાની મેળે નીચે પ્રમાણે ક૨ે છે. गगनमण्डलमे गाय वीआणी वसुधा दूध जमाई ॥
उरे सुनो भाइ वलोणुं क्लोवे तो, तत्त्व अमृत कोइ पाई ० ॥ अ० ॥५॥
ભાવાર્થ:-કર્ણરૂપ આકાશમંડલમાં શ્રી સર્વજ્ઞ પ્રભુની વાણીરૂપ ગાય વીણી, તેનું શ્રી દ્વાદશાંગીરૂપ પૃથ્વી ઉપર દુગ્ધ જમાવ્યું, તેને વિવેકી મનુષ્યોએ વલાવ્યું તેમાંથી માખણ નીકળ્યું તેને વિરલ મનુષ્ય એ પ્રાપ્ત કર્યું, અને જે છાશ નીકળી તેમાં અનેક મનુષ્યે લલચાયા.
શ્રી સર્વજ્ઞની વાણી ગુરૂપરંપરાએ અદ્યાપિપર્યન્ત ચાલી આવી છે. એધની-ઉપદેશની-વાણી કર્ણમંડલરૂપ આકાશમાં વીયાય છે અને પુસ્તકામાં તે લખાય છે. પુસ્તકમાં લખાયલી ભગવાનની વાણીરૂપ દૂધને પંડિત મનુષ્યા ભેગા થઇને લાવે છે, અર્થાત્ તેના સાર ખેંચે છે, તેમાં માખણુરૂપ અમૃતને કોઈ વિરલા મનુષ્યો પ્રાપ્ત કરી શકે છે; બાકી છારા જેવા અસાર ભાગમાં ઘણા લોકો રાચીમાચીને આનન્દ ધારણ કરે છે. શ્રી સર્વજ્ઞની વાણીના સિદ્ધ્ાન્તામાં સમાવેશ થાય છે. અગીયાર અંગ અને બારમું દૃષ્ટિવાદ મળીને દ્વાદશાંગી ગણાય છે; તેમાંથી હાલ અગીયાર અંગ વિદ્યમાન છે.-બારમું દષ્ટિવાદ હાલ નથી. હાલમાં પિસ્તાલીશ આગમા અને સુવિહિત આચાર્યોના બનાવેલા હજારો ગ્રન્થા વિદ્યમાન છે, તે સર્વ પ્રમાણભૂત ગણાય છે. સૂત્ર, નિર્યુક્તિ, ઉં, ભાષ્ય, વૃત્તિ, અનુભવ અને ગુરૂપરંપરા એ સર્વના જે નિષેધ કરે છે તે, ભગવાનની વાણીરૂપ ગાયના દુગ્ધના નિષેધ અર્થાત્ નારા કરનાર
For Private And Personal Use Only
Page #734
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭૭ ) અવધો . સિદ્ધાન્તમાંથી સાર ખેંચ તે-દહીંમાંથી માખણ અથવા ઘીને કાઢવાની ઉપમાને ધારણ કરે છે. અનેક મનુ આગમ વાંચે છે, પણ વિરલ મનુષ્યો તેમાંથી સાર ખેંચી શકે છે. કેટલાક મનુષ્ય આગમોને વાંચે છે વા સાંભળે છે પણ તેને સાર શું છે? તે સમ્યક રીત્યા અવબોધી શકતા નથી. કેટલાક મનુ મિથ્યાત્વબુદ્ધિના યોગે આગમન ભાવાર્થને પણ મિથ્યાત્વરૂપે પરિણુમાવે છે. નંદીસૂત્રમાં લખ્યું છે કે, મિથ્યાદષ્ટિ જીવો કારણ સામગ્રી પામીને આગમોને વાંચે છે વા સાંભળે છે, પણ તેમને તે મિથ્થારૂપે પરિણમે છે અને સમ્ય દષ્ટિ છે મિથ્યાદષ્ટિજીવોનાં બનાવેલાં પુસ્તક વાંચે છે વા સાંભળે છે, તે પણ તેઓને-મિથ્યાત પણ સમ્યક્ શ્રુતરૂપે પરિણમે છે. ચાર પ્રકારના અનુગમાં આગમને સમાવેશ થાય છે. દ્રવ્યાનુયેગ, ચરણકરણાનુગ, ધર્મકથાનુગ અને ગણિતાનુગ, એ ચાર અનુયેગને જાણીને પણ કેટલાક છે, વસ્તુતઃ સિદ્ધાન્તોમાંથી વિવેકદષ્ટિથી સાર ભાગને ખેંચી શકતા નથી. કેટલાક વિદ્વાનો આગને જાણે છે પણ તેની શ્રદ્ધા કરતા નથી. સામવિત વળ ના પૂવવી અજ્ઞાની કહેવાય. એ વચનથી વિચારતાં ભવ્ય મનુષ્યોને સમજાશે કે, નવપૂર્વને અભ્યાસ કરનારાઓ પણ કેટલાક શ્રદ્ધાવિના અજ્ઞાનીઓ હોય છે, કેમકે આગમને વાંચીને પણ કેટલાક મનુષ્યો તેની શ્રદ્ધાને ધારણ કરી શકતા નથી, અર્થાત્ આગની શ્રદ્ધા વિના સમ્યકત્વની ઉત્પત્તિ થઈ શકતી નથી. આગમોને વાંચીને જે મનુષ્યો,-હેય, રેય અને ઉપાદેયની બુદ્ધિથી આદેય તત્વને ગ્રહણ કરે છે, તેઓ વિવેકી જાણવા. ભગવાનૂની વાણુથી નવતત્ત્વનું કથન કરવામાં આવે છે. આગમાં અનેક પ્રકારની કથાઓનો સમાવેશ કરવામાં આવ્યું છે. પુણ્ય અને પાપરૂપ આશ્રવ તત્ત્વનું સિદ્ધાન્તમાં કથન આવે છે. આગમમાં પદ્રવ્યની પ્રરૂપણું કરવામાં આવી છે. હેય, રેય અને ઉપાદેય બાબતેના અનેક પ્રકારના વિચારને સમાવેશ–ખરેખર શ્રી સિદ્ધાન્તોમાં કરવામાં આવ્યું છે, તેવા આગમરૂપ સમુદ્રને પાર પામે મહાદુર્લભ છે. આગમરૂપ સમુદ્રમાં સુયુક્તિ અને યુક્તિનું સ્વરૂપ દેખાડવામાં આવ્યું છે. આગમરૂપ સાગરમાં જે આદેયતો છે તે અમૃત સમાન છે. આગમરૂપ સાગરમાં અનેક રત્નો ભરેલાં છે. જે જ્ઞાનીઓ આગમરૂપ સાગરને વલવીને તેમાં જે રસરૂપ સારભાગ ખેંચી લે છે, તેઓ ખરા વિવેકી જાણવા. જેઓ આગમરૂપ સાગરને વલવીને તેમાંથી શુદ્ધાત્મસ્વરૂપરૂપ અમૃતને પ્રાપ્ત કરે છે, તેઓ સત્ય વિવેકી અવબોધવા.
For Private And Personal Use Only
Page #735
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭૮ ) આગમાંથી શુદ્ધાત્મધર્મરૂપ અમૃતને પ્રાપ્ત કરવું ! તે કંઈ સામાન્ય વાત નથી. આગમેનું સેવન કરીને તેના આધારે સમ્યકત્વ ચારિત્રાદિ અમૃતને પ્રાપ્ત કરનારા કેઈ વિરલા મનુષ્ય દેખાય છે.
આગમરૂપ દુધને લેવીને તેમાંથી અનેક પ્રકારના સભ્ય ચારિત્રાદિ સદ્ગુણોને વિરલા મનુષ્ય પ્રાપ્ત કરે છે.
કેટલાક તો આગને અભ્યાસ કરીને, તેનાવડે પગાર આદિ પ્રાપ્ત કરીને, પોતાની આજીવિકા માટે–આગામોનો ઉપયોગ કરે છે. કેટલાક મનુષ્ય, આગમોના આધારે કંઈ બોલીને વા વાંચીને પિતાના ઉદરનું પોષણ કરે છે. કેટલાક આગમોનો અભ્યાસ કરીને અનેક પ્રકારના પન્થ ચલાવીને સંસારની વૃદ્ધિ કરે છે. કેટલાક માન અને પૂજાના લાલચુ જ આગમોને અવબોધીને તેના વિપરીત અર્થ કરે છે. કેટલાક આગમોને વાંચે છે વા સાંભળે છે, પણ તેમાંથી કંઈ આચારમાં મૂકી શકતા નથી. કેટલાક આગમોનો અભ્યાસ કરીને રાગદ્વેષ વૃદ્ધિકારક એવી અનેક પ્રકારની ચર્ચાઓ કરીને ઉપશમાદિ હેતુભૂત એવા આગમોનો રાગદ્વેષની વૃદ્ધિ માટે ઉપયોગ કરે છે. કેટલાક આગમને વાંચી અહંકારના આવેશમાં તણાઈ જાય છે અને પોતાની પંડિતાઈ જણાવવાને માટે અન્ય પંડિતની સાથે વાયુદ્ધોને કરે છે અને હજારે મનુષ્યને લેશરૂપ અગ્નિમાં હોમે છે. કેટલાક વિદ્વાને સનાતન માર્ગને મૂકીને કુયુક્તિવડે આગમન વિપરીતાર્થ કરીને ધર્મમાર્ગમાં અનેક કલેશના કાંટાએ વેરે છે. કેટલાક વિદ્વત્તાની ખાતર આગમોને અભ્યાસ કરીને મનાવા પૂજાવા પ્રયત્ન કરે છે. આગમ વાંચીને શ્રદ્ધાને તથા વિરતિને જેઓ ધારણ કરતા નથી, તેઓ તેનું ફળ પ્રાપ્ત કરી શકતા નથી. આગમ વાંચીને સમ્યકત્વ ધારણ કરવું જોઈએ. આગનું શ્રવણું કરીને શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કરવાં જોઈએ. આગમાનું શ્રવણું કરીને શ્રાવકેએ એકવીશ અને સત્તર ગુણેને પ્રાપ્ત કરવા જોઈએ. આગમનું વાચન કરીને સાધુઓએ પંચમહાવ્રતનું સારી રીતે પાલન કરવું જોઇએ. આગામે વાંચીને મોટી મોટી વાતો કરવામાં આવે, પણ સદ્ધશે અને આચારને ધારણ કરવામાં ન આવે તો આગમને સાર પ્રાપ્ત કરી શકાતો નથી. જેઓ આગમોના પ્રોફેસરે થઈને-અવિરતિ, પ્રમાદ, કલેશ, નિન્દા, ઈર્ષ્યા અને કદાગ્રહમાં આસક્ત રહે છે, તેઓ છાશ જેવા અસાર ભાગનું ગ્રહણ કરનારા આવબેધવા; અર્થાત્ આગમે વાંચીને ખંડન મંડનમાં ઉતરીને અનેક પ્રકારના ફ્લેશ કરે, તેઓ અસાર ભાગને ગ્રહણ કરનારા જાણવા.
For Private And Personal Use Only
Page #736
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૯ )
જે
આગમાનું ઉપરચોટીયું જ્ઞાન પ્રાપ્ત કરીને અસંયતિપામાં પેાતાને વંદાવે છે, પૂજવે છે અને અસંયતિના આશ્ચર્યને પ્રવર્તાવે છે, તે આગમામાંથી છાશ જેવા અસારભાગને ગ્રહણ કરનારા નવા. જે ઉત્સૂત્ર ભાષણ કરે છે અને વિપરીત પ્રવૃત્તિને આદરે છે તે છાશ જેવા અસાર ભાગને ગ્રહણ કરનારા જાણવા. આગમાના આશ્રય લઇને જે સાંસારિક ભાગોમાં તેઓના ઉપયોગ કરે છે, તે પણ ઘણા કાળ પર્યન્ત સંસારમાં પરિભ્રમણ કરનારા જાણવા. મેક્ષના હેતુભૂત આગમાને જે આશ્રયના હેતુરૂપે પરિણુમાવે છે તે પણ અસારભાગ ગ્રહણ કરનારા જાણવા. જે સિદ્ધાન્તાના આશ્રય કરીને નામ કીર્તિની લાલસાએ તેના દુરૂપયોગ કરીને કામભોગમાં પ્રવૃત્તિ કરે છે, તેઓ પણ અસારભાગને ગ્રહણ કરનારા અવબેાધવા. જે આગમા વાંચીને તેવડે લક્ષ્મી ઉપાર્જન કરીને અનેક પ્રકારના પાપના આરબ આદરે છે, તેઓ પણ અસારભાગને ગ્રહણ કરનારા અવધવા.
આગમાનું વા સિદ્ધાન્તાનું શ્રવણ તથા મનન કરીને તેમાંથી સદ્ગુણા ગ્રહણ કરવા જોઇએ. સમ્યકત્વ, દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, ત્યાગ, વૈરાગ્ય, શુદ્ધપ્રેમ, પૂજા, ભક્તિ, સદાચાર, પરોપકાર, પ્રમાણિકતા, અને મૈત્રીભાવના, આદિ ગુણાને પ્રાપ્ત કરવા એજ સિદ્ધાન્તાના સાર છે. સિદ્ધાન્તનું શ્રવણુ કરીને મનુષ્યોએ, આદેય તત્ત્વાનું ગ્રહણ કરવું. જે લોકો પોતાના તુચ્છ સ્વાર્થીની પૂર્તિનેમાટે ધર્મના આચાર સેવે છે, તે પણ અસારભાગને ગ્રહણ કરનારા જાણવા. જેએ પેાતાના ગુજરાનનેમાટે ધર્મના નામે મનઃકપિત ગ્રન્થાની રચના કરીનેકપિત પાખંડ પન્થા ઉભા કરીને-ભક્તોના ઘરમાંથી ધન કઢાવીને, પોતે ધનપતિ એવા ગુરૂ અની બેસે છે, તેઓ કાચના કકડાની પેઠે ધર્મની કિંમત આંકે છે. જેઓ સદ્ગુણેના ત્યાગ કરીને દુર્ગુણાના સ્વીકાર કરે છે, તે કાકની પેઠે અસારભાગ ગ્રહણ કરનારા જાણવા. જેઆ ચાલણીની પેઠે ગુરૂના ઉપદેશમાંથી અસારભાગને ગ્રહણ કરે છે, તે અમૃતા ત્યાગ કરે છે અને છાશને ગ્રહણ કરે છે, એમ અવબેાધવું. આગમાની માન્યતામાં નિરપેક્ષ બુદ્ધિથી પ્રવતૅનારાઓ સમ્યક્ પ્રકારે પદાર્થનો નિશ્ચય કરી શક્તા નથી અને નયાની અપેક્ષાવણ એકાન્તે મનમાન્યા અર્થ ઉભા કરીને-પરસ્પર તકરારો કરીને, તેમાં ઘણુંખરૂં જીવન વ્યતીત કરનારાએ આત્માનું કલ્યાણુ કરવાને સમર્થ થતા નથી, અર્થાત્ આત્માની શુદ્ધિ કરીને સહજ સુખરૂપ અમૃત પ્રાપ્ત કરવાને શક્તિમાત્ બનતા નથી. નયાની સાપેક્ષાએ આગમામાં પ્રતિપાદિત પદાર્થોનું સ્વરૂપ જે સમજે છે, તેઓ અનેકાન્તવાદી હોવાથી કદા
For Private And Personal Use Only
Page #737
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૦) ગ્રહ, કલેશરૂપ છાશનો ત્યાગ કરીને અનુભવરૂપ અમૃતનું આસ્વાદન કરે છે. જેઓ સાત નય, સપ્તભંગી, ચાર પ્રમાણ અને નિક્ષેપવડે પદાથનું સ્વરૂપ સમજીને તેને સ્યાદ્વાદપણે નિર્ધાર કરે છે, તેઓના હદયમાં સમ્યકત્વ બુદ્ધિને ઉત્પાદ થાય છે અને તેથી તેઓ આગમન સાર (આત્મામાં રમણુતા કરવી ઇત્યાદિ)ને પ્રાપ્ત કરે છે. અનેકાન્તવાદીઓ સિદ્ધાતોનું દહન કરીને–આત્માને શાન, દર્શન અને ચારિત્ર ધર્મ આદરવા યોગ્ય છે, એ, અમૃતરસ ખેંચી કાઢે છે; તેમજ તેઓ સંવર અને નિર્જરાભાવનું દ્રવ્ય અને ભાવ એ બે ભેદે સેવન કરે છે. આત્માના અસંખ્યાતા પ્રદેશમાં અનcરૂદ્ધિ રહી છે એવું આગમથી શોધીને આત્માની ઋદ્ધિ પ્રગટાવવા પ્રયત્ન કરે છે. આગામે આત્માના સ્વરૂપને દેખાડનાર છે. હેય, શેય અને ઉપાદેય તત્ત્વનો બેધ કરવાને માટે આગની આવશ્યકતા છે. આગામોમાં કચ્યા પ્રમાણે આત્માના જ્ઞાનાદિ સદ્દગુણ પ્રાપ્ત કરવા મુમુક્ષુઓ અન્તરમાં ઊંડા ઉતરીને પ્રયત્ન કરે છે, અર્થાત્ રાગદ્વેષની વિભાવદશાને પરિહાર કરવાને માટે સદાકાળ પ્રયત્ન કરે છે. સંગ્રહનયની સત્તાની અપેક્ષાએ આત્મા તે પરમાત્મરૂપ છે. જેવી સિદ્ધ પરમાત્માની શક્તિ છે તેવી સર્વના આત્માની શક્તિ છે. આત્માથી વિચારે છે કે, આત્માના એકેક પ્રદેશે લાગેલી અનન્ત કર્મવાઓથી હું ત્યારે છું. પરભાવમાં ઉપયોગ દેઈને તેમાં રમતા કરવી એ મારે શુદ્ધ ધર્મ નથી. જે જે જડ પદાર્થો છે તેમાં હું નથી અને જડ પદાર્થો તે હું નથી. મારું અર્થાત ચેતનનું શુદ્ધસ્વરૂપ ન્યારું છે. સત્ય-અખંડ સુખ ખરેખર આત્મામાં રહ્યું છે. પરવસ્તુએના સંબધેથી અહેવ કરવું એ મારે શુદ્ધ ધર્મ નથી. મારા આત્માના એકેક પ્રદેશ અનન્તગણું સુખ રહ્યું છે. મારા શુદ્ધસ્વરૂપમાં ઉપગ ધારણ કરીને રમણતા કરું તો મારા શુદ્ધ સુખને ભક્તા બનું. મારા શુદ્ધસ્વરૂપને જોતા હું આત્મા પોતે છું. સહજ સ્થિર સમાધિવડે સહજ સુખના સાગરમાં ઝીલનાર હું પિતે છું. મારા શુદ્ધસ્વરૂપમાં બાહ્યનું ખંડન કે મંડન કંઈ નથી. મારા શુદ્ધસ્વરૂપમાં બાહ્યની ચર્ચા નથી. મારા શુદ્ધસ્વરૂપમાં હું તેને ભેદ નથી. મારા આત્માના શુદ્ધસ્વરૂપમાં કર્મનું આવાગમન નથી. મારા શુદ્ધસ્વરૂપમાં નર-નારી વા નાન્યતરજાતિ વગેરે કંઈ નથી. આત્માના શુદ્ધસ્વરૂપમાં દેવ, મનુષ્ય, તિર્યંચ વા નારકીપણું નથી. આત્માના શુદ્ધસ્વરૂપમાં બાહ્ય પરભાવના-પકારકની પ્રવૃત્તિ નથી. આત્માના શુદ્ધસ્વરૂપમાં નાકના મેલસમાન બાહના ત્રેવીશ વિષયોનો ભોગ નથી. આત્માના શુદ્ધસ્વરૂપના ઉપયોગમાં નયવાદનો શાસ્ત્રાર્થ પ્રવ
For Private And Personal Use Only
Page #738
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૧ ).
તંતે નથી. આત્માના શુદ્ધસ્વરૂપના ઉપગમાં, મન, વાણી અને કાયાની મમતાનો વિકલ્પ રહેતું નથી. આત્માના શુદ્ધસ્વરૂપના ઉપ
ગમાં રાગદ્વેષની મલીનતાને ભાવ રહેતો નથી. આત્માના શુદ્ધસ્વરૂપના ઉપયોગમાં આધિ, વ્યાધિ અને ઉપાધિની ફુરણું રહેતી નથી. આત્માના શુદ્ધસ્વરૂપના ઉપયોગમાં સ્થિર રહેતા નાના અને મેટાનો ભેદ વર્તતે નથી. આત્માને શુદ્ધોપયોગમાં સ્થિરતા થતાં વિકલ્પ સંકલ્પની પરંપરાઓનું ઉત્થાન થતું નથી. આત્માના શુદ્ધધર્મના ઉપયોગમાં સ્થિર થઈ જતાં દયેય, ધ્યાન અને ધ્યાતાનું ઐયા થઈ જાય છે. આત્માના શુદ્ધધર્મોપગે રમણુતા કરતાં આત્માના અનન્ત વીર્યગુણને પરભાવથી દૂર કરીને આત્માના શુદ્ધધર્મમાં પરિ. માવી શકાય છે. આત્માના શુદ્ધોપગમાં સ્થિર રહેવાથી આત્માને અચલ ગુણ પ્રાપ્ત કરી શકાય છે. પુદ્ગલના અનેક પ્રકારના પર્યાય તે હું નથી અને તેમાં જરા માત્ર પણ સુખ નથી; એમ આમાથી નિશ્ચય કરીને આત્માના ધર્મમાં ઉપયોગ ધારણ કરીને શુદ્ધસ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. અધ્યાત્મ અને યોગના માર્ગવડે આત્માના ઉપશમાદિભાવને પ્રાપ્ત કરે છે. અનાદિકાલથી ઔદયિકભાવમાં પરિણમન થયું છે તેને પરિહાર કરવાને આમાથી જીવ પોતાના સહજ શુદ્ધગુણની રમણુતામાં તન્મયપણે પ્રવર્તે છે. આમાથી જીવ જાણે છે કે, આગમોનો સાર એ જ છે કે આત્માના સહજ ગુણેને પ્રકટ કરવા. આત્માને આત્મભાવે પરિણુમાવીને આત્મામાં રહેલી પરમામતા પ્રગટ કરવી એજ આગને વલોવીને શુદ્ધ અમૃત કાઢવાનું છે. વિવેકી આત્માથી મનુષ્ય પોતાના શુદ્ધધર્મથી વિરૂદ્ધ એવા રાગ, દ્વેષ, ઈષ્ય, કામગ વગેરેમાં અંશમાત્ર પણ રૂચિ ધારણ કરતે નથી. શ્રુતજ્ઞાની આત્માથી છવ, પિતાના શુદ્ધધર્મના ઉપયોગબળે રમણતા કરે છે. આત્માથી જ્ઞાની, પોતાના અસંખ્ય પ્રદેશને ઘર માને છે અને પ્રતિ પ્રદેશે રહેલા અનંત ગુણેને ખરી રૂદ્ધિ માની તેના ઉપગરૂપ અન્તદૃષ્ટિને ધારણ કરે છે. પોતાના આત્માને સત્તાએ પરમાત્મરૂપ માનીને તેનું ધ્યાન ધરે છે. તે જાણે છે કે, મારે આત્મા શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ દેવ છે. મારો આત્માજ નિશ્ચયનયની અપેક્ષાએ ભારે ગુરૂ છે. મારે આત્મા તે નિશ્ચયનયની અપેક્ષાએ ધર્મરૂપ છે; મારા આત્માને છેડીને-જડ વસ્તુમાં ધર્મ રહેતો નથી. મારે આત્માજ જ્ઞાનમય હાવાથી બ્રહ્મા છે. મારે આત્મા જ પિતાના જ્ઞાનાદિ અનંત ગુણરૂપ સૃષ્ટિને કર્તા અને કર્મસૃષ્ટિને હર્તા છે. ભારે આત્મા જ લોકાલેકને જ્ઞાનગુણુવડે પ્રકાશ કરનાર હોવાથી વિષ્ણુ છે. સર્વ શેયપદાર્થોને
ભ. ૬૧
For Private And Personal Use Only
Page #739
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨)
પ્રકાશ કરનારું જ્ઞાન હોવાથી, જ્ઞાનવડે સર્વ શેયનો જ્ઞાતા આત્મ વિણરૂપ છે. સર્વ કર્મને હરનારો એ ભારે અસંખ્ય પ્રદેશી આત્મા હરિ છે. જ્ઞાનાદિ અનંત ગુણેને પરભાવમાંથી ખેંચીને પોતાના યુદ્ધ સ્વરૂપે પરિણુમાવનાર માટે અસંખ્ય પ્રદેશી આત્માન કૃષ્ણ છે. સર્વ પ્રકારનાં કર્મોનો નાશ કરીને પિતાનો શુદ્ધ ધર્મ પ્રગટાવવાની શક્તિ ધારણ કરનાર, ભારે આત્મા જ મહાદેવ છે. સર્વ પ્રકારે બાહ્ય સુખની ભ્રાન્તિનો ત્યાગ કરીને ક્ષાયિક ભાવનું સુખ પ્રકટ કરનાર, મારો આત્મા શંકર કહેવાય છે. દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ કદાપિ નહિ ઉત્પન્ન થનાર એ મારો આત્માજ અજ કહેવાય છે. બાહ્યપુરૂષ કરતાં અન્તરના પુરૂષાર્થથી ઉત્તમ એ મારે આમાજ પુરૂષોત્તમ કહેવાય છે. સર્વ બાહ્ય જગત્ પણ જેની યાચના કરે છે અને જેમાં રહેલું સુખ પ્રાપ્ત કરવા યાચના કર્યા કરે છે, તેવું સહજ સુખ મારામાં હોવાથી, મારે આમાજ જગન્નાથ છે. આધિ વ્યાધિ અને ઉપાધિનાં ત્રણ પુર છે, તેનો નાશ કરનાર મારો આત્માજ ત્રિપુરારિ કહેવાય છે. નિર્મલ-શુદ્ધ સનાતન–અરૂપી-જ્ઞાનતિમય-એવો મારો આત્મા જ ખુદા કહેવાય છે. રાગદ્વેષની શક્તિને ક્ષય કરવાની સત્તાવાળો મારે આત્મા જ વીતરાગ છે. અહે! હું ત્રણ ભુવનમાં ઉત્તમ અને સિદ્ધાન્તોમાં કહેલા શુદ્ધાત્મધર્મરૂપ અમૃતને ધારણ કરનાર, આત્મા અમર-અવિનાશી છું. મારું અસંખ્ય પ્રદેશનું સ્વરૂપ ત્રણ કાલમાં એકરૂપ રહેવાથી હું ધ્રુવ છું. સમયે સમયે ક્ષતિ અને સામર્થ્ય એવા બે પ્રકારના અનત પર્યાયને ધારણું કરનાર હોવાથી હું ઉત્પાદ વ્યયરૂપ છું. દ્રવ્યની અપેક્ષાએ હું એકરૂપ છું અને પર્યાયની અપેક્ષાએ અનેકરૂપ છું. હું સચિદાનંદ શુદ્ધસ્વરૂપમય છું. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય ઉપયોગમય હું છું. શુદ્ધ નિશ્ચયનયકથિત આત્મારૂપ પરમાત્મા તેજ હું છું. ઔદયિક ભાવને જે અશુદ્ધ ધર્મ છે તે આત્માને શુદ્ધ ધર્મ નથી. સકલ પરભાવથી રહિત એ શુદ્ધ પર્યાયરૂપ આત્માને ધર્મ ભોગવતાં અનંત આનંદરૂપ અમૃત રસની પ્રાપ્તિ થાય છે. પુદ્ગલ વસ્તુઓને અનંતવાર ભેગવી જોગવીને છેડી, અને પુનઃ તે પુદ્ગલ એકનું ગ્રહણ કર્યું, પણ સદાકાલને સન્તોષ પ્રાપ્ત થયો નહિ. આમાના શુદ્ધસ્વરૂપમાં રમણુતા કરતાં અશુદ્ધતા પોતાની મેળે ટળવા માંડે છે. આત્માની આનંદ પરિણતિને રસ વસ્તુતઃ આત્મામાં રેડાય છે ત્યારે, પરભાવમાં શુષ્કતા લાગે છે અને ત્યાં રૂચિ પડતી નથી. ઔદારિકાદિક યુગમાં પરિણમેલું આત્માનું વીર્ય ખરેખર આત્મામાં રમણતા કરતાં આત્માના શુદ્ધવિર્યરૂપ બને છે અને તેથી શુદ્ધધર્મની પુષ્ટિ થાય છે. આત્માના શુદ્ધ ધર્મમાં
For Private And Personal Use Only
Page #740
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૮૩ )
રમણુતા કરતાં આત્માના ગુણાનેજ જ્ઞેયરૂપે ધારવામાં આવે છે અને તેથી પરોક્ષ બુદ્ધિદ્વારા સંસ્કાર પણ અહર્નિશ આત્માના શુદ્ધસ્વરૂપના પડવાથી, પરભવમાં તુર્ત આત્મધર્મની પ્રાપ્તિ થાય છે અને સંયેાગા પણ આત્મધર્મની શુદ્ધિ થાય તેવા મળી આવે છે. મતિ જ્ઞાનના ચાર ભેદ પણ આત્મારૂપ જ્ઞેયમાં પરિણમવાથી રાગ દ્વેષની પરિણતિ બહુ લુખી પડતી જાય છે અને અન્તે તેનેા સર્વથા પ્રકારે ક્ષય થાય છે. કમ્મપયડી નામના ગ્રન્થમાં આત્માના અધ્યવસાયાનું બહુ સૂક્ષ્મરીતિથી પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આત્માને શેયરૂપ ધારીને વારંવાર આત્માનું ધ્યાન ધરવાથી અનંતિ કર્મની વર્ગાએ ખરવા માંડે છે અને આત્માનુંજ પરભવમાં વિશેષત: આરાધન કરવામાં આવે છે. યાતા-ધ્યેય અને ધ્યાનનું એકય જેટલા કાલસુધી-પરોક્ષ દશામાં પણ—રહે છે તેટલા કાલ પર્યન્ત આત્માના સહજ સુખની ખુમારીના અનુભવ આવે છે. આત્મધર્મની પ્રાપ્તિમાટે નિમિત્ત કારણેાનું અવલંઅન કરવામાં આવે છે; આત્માનેજ સાધ્ય માનીને અવર નિમિત્તોનું અવલંબન કરવું એજ જૈનાગમાના ઉદ્દેશ છે. આગમરૂપ ભગવાનની વાણીને દેહીને આત્માના શુદ્ધ ધર્મની પ્રાપ્તિ કરવી, એજ અમૃતરસ કાઢવાના છે. આત્મદ્રવ્યના ગુણુપર્યાયની શુદ્ધિ કરવી એજ આગમાના સાર છે. આત્માની શક્તિયાને ખીલવવામાટે રૂપસ્થાદિક મ્યાન ક્રિયાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
.
આત્માના જ્ઞાનાદિ ગુણાના અભ્યાસ કરવામાં પ્રમાદદશાના પરિહાર કરવા જોઇએ. આત્માના ગુણેાની શ્રદ્ધા ધારણ કરીને તે તે ગુણાને ચિત્તમાં રમાવવાથી, પરભવમાં પણ તે તે ગુણેાની રૂચિ ચિત્તમાં ઉત્પન્ન થાય છે. પૂર્વભવની વાસનાથી આ ભવમાં જે જે આખતની વાસના પ્રગટી હોય છે, તે તે બાબતમાં રૂચિ અને પ્રવૃત્તિ થાય છે. આ ભવમાં વ્યવહાર અને નિશ્ચયથી જ્ઞાન-દર્શન અને ચારિત્રરત્નનું અત્યંત પ્રેમથી આરાધન કરવામાં આવશે તે, પરભવમાં પણ તેના સંસ્કારોના ચગે જ્ઞાનદર્શન અને ચારિત્રનીજ આરાધના ઉપર પ્રેમ પ્રગટવાના અને તેનેાજ અભ્યાસ થવાને; એમ હૃદયમાં પરિપૂર્ણ શ્રદ્ધા ધારણ કરવી. આ સિદ્ધાન્ત ઉપર અમરકોષ વનસ્પતિના ધુમાડાનું દૃષ્ટાન્ત નીચે મુજમ થવામાં આવે છે.
નેપાલદેશમાં કસ્તુરિયામૃગા ઉત્પન્ન થાય છે. અમરકોષ નામની એ વનસ્પતિનું ભક્ષણ કરવાથી મૃગેની ડુંટીમાં કસ્તુરીના ગેટા ઉત્પન્ન થાય છે. કેટલાક લોકો કસ્તુરીયામૃગની કસ્તુરીના ગોટાને ચારી જાય છે. રાજાને ત્યાં ફરીયાદ કરવામાં આવે છે ત્યારે, રાજા
For Private And Personal Use Only
Page #741
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૮૪ )
કસ્તુરીની ચારી પકડવા માટે અમરકોષ વનસ્પતિના ધુમાડો કરે છે. ગમે તેટલા સામે વાયરા વાયા છતાં અમરકોષના ધુમાડો જેના ઘરમાં વનસ્પતિ હોય છે તેના ઘરમાં પ્રવેશ કરીને જ્યાં કસ્તુરી રાખામાં આવી હોય છે ત્યાંજ ચારે તરફ પરિભ્રમણ કર્યાં કરે છે; તેથી રાજાના મનુષ્યા જેણે ચારી કરી હાય છે તેના ઘરમાં પ્રવેશીને કસ્તુરીના ગેટાને ગ્રહણ કરી લે છે. તે પ્રમાણે જ્ઞાનાદિ સદ્ગુણેાની વાસના પણ આવતા ભવમાં આત્મામાં તે તે ગુણાને પ્રગટાવવા સમર્થ થાય છે. તે ઉપર રજત્ત્વનામના કવિએ એક નીચે પ્રમાણે દુહા કથ્યા છે. અમરકોષકા ધૂમ્ર જ્યું, મૃગમદ ઢુંઢન જાય, રજવભક્તિ આદિકી, આલેઆલ મિલાય || ૧ ||
જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિ સદ્ગુણાના અભ્યાસ પણ ભવિષ્યના ભવમાં પુનઃ પ્રગટ થાય છે અને તે તે ગુણેાની વૃદ્ધિના અભ્યાસ કરી શકાય છે. આત્માના કોઈપણ ગુણને અભ્યાસ કરેલા નકામા જતા નથી. ક્ષયાપશમભાવવડે જે જે ગુણાની આરાધના કરવામાં આવે છે, તે તે ગુણેાની આત્માની સાથે વાસના રહે છે અને તે ભવિષ્યભવમાં સંસ્કારોના બળથી તે તે ગુણેાના પ્રકાશ વધતા જાય છે. લાખા વા કરોડો ઉપાયો સેવીને પણ આત્માના શુદ્ધ સદ્ગુણાને પ્રકટાવવા પ્રયત્ન કરવા જોઈએ.
દુર્ગુણ્ણાના અભ્યાસથી દુર્ગુણ્ણાના સંસ્કારો પડે છે અને તેના સંયોગા મળતાં તે તે પ્રકારના દુર્ગુણો પુનઃ પ્રકટી નીકળે છે. દુર્ગુણાની વાસના પૂર્વભવામાંથી આત્માની સાથે આવે છે. આ ભવમાં જે જે દુર્ગુણાની વાસનાઓને પ્રકટાવનારી સામગ્રી ભેગી થાય છે, તે તે દુર્ગુણ્ણા પ્રકટી નીકળે છે, તેથી એમ નહિ અવબેાધવું કે મારામાં અન્ય દુર્ગુણા નથી. દુર્ગુણેના અભ્યાસથી મતિના ચાર ભેદ પણ, તે તે દુર્ગુણાને જ્ઞેયરૂપધારીને રાગદ્વેષ યોગે અશુદ્ધતાને પ્રાપ્ત કરે છે. આત્માનું વીર્ય પણ દુર્ગુણેામાં ભળી જઇને દુર્ગુણામાં બળ અર્પે છે અને તેથી તે તે દુર્ગુણાના નાશ કરવા માટે અને તે તે દુર્ગુણાના વા સંસ્કારોના ક્ષય કરવા માટે, દુર્ગુણાના ખળ કરતાં લાખ વા કરોડ ઘણા ઉદ્યમ કરવામાં આવે છે ત્યારે, તે તે દુર્ગુણાના નાશ થાય છે. અશુભ નિમિત્ત સંયોગા મળતાં દુર્ગુણ્ણાની વૃદ્ધિ થતી જાય છે. દુર્ગુણાની પરિણતિની વૃદ્ધિ ન થાય તેવા ઉપાયે। આદરવા જોઈએ. આગમેાનું પરિશીલન અને સદ્ગુરૂ સમાગમવિના દુર્ગુણાની વાસનાઓને ક્ષય થતા નથી. માહાદિ પ્રકૃતિયાના ક્ષય કરવાની ઇચ્છાવાળા મનુષ્યે, શ્રી સદ્ગુરૂ આદિ શુભ નિમિત્તોનું અવલંબન સદાકાલ કરવું જોઇએ. પ્રથમ તે વ્યવહારનય
For Private And Personal Use Only
Page #742
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૫ ). વડે શુદ્ધ ગુણેની ભૂમિકાના હેતુઓનું સારી રીતે અવલંબન કરવું જોઈએ. નિમિત્તવાસી આતમા છે-શુભાશુભ જેવાં નિમિત્તે મળે છે તેવો આત્મા થઈ જાય છે. સારાં નિમિત્તરૂપ વ્યવહારમાર્ગને કદી ન ત્યજ જોઈએ. શુભ નિમિત્તવિના આત્મા દુર્ગુણે તરફ પ્રવૃત્તિ કરી શકે છે. મનુષ્ય, પિતાની આગળ પાછળ-ચારે તરફ ઉત્તમ વિચારેના હેતુઓ એટલાબધા રચવા જોઈએ કે, જેથી દુર્ગણોની વાસનાઓને પ્રગટ થવાને વખત પણ મળે નહિ, અને સગુણના વિચારોમાં જ આત્મા રમણુતા કર્યા કરે. પ્રથમ અભ્યાસદશામાં તો વિશેષતઃ શુભાદિ નિમિત્તનું અવલંબન કરવું જોઈએ. સતપુરૂષને સમાગમ એક ક્ષણમાત્ર પણ ન છોડે જોઈએ.
- કબુતરી પ્રથમ ઈડ મૂકે છે ત્યારે તે ઈંડાની ઉપર બેસીને તેને સેવ્યા કરે છે, અર્થાત્ એક ઘડી પણ તે ઇંડાથી દૂર ગમન કરતી નથી. ઠંડું કુટીને બચ્ચે નીકળે છે તે પણ તેને સેવ્યા કરે છે. બચું મોટું થઈને પોતાની મેળે ચારે ચરવા ગમન કરે છે તેપણ, કેટલાક દિવસ કબુતર અને કબુતરી તે બચ્ચાને પિતાની સાથે ફેરવે છે. મનુષ્ય ધર્મની પ્રથમાવસ્થામાં ઈંડા જેવા હોય છે; તેઓ તેવી દશામાં જે ગુરૂઆદિના અવલંબનને મૂકી દેતો તેમની ખરાબ દશા થાય. શ્રી સદગુરૂના તાબામાં રહીને શિષ્યોએ ઇંડાની અવસ્થા અને બચ્ચાની અવસ્થા પૂર્ણ કરવી જોઈએ. શુભ નિમિત્તોવિના આત્માના ગુણોના સંસ્કાર પડતા નથી. આત્મજ્ઞાન પામીને ગુરૂ આદિ પુષ્ટ હેતુઓને ત્યાગ ન કરવો જોઈએ; એમ ઉત્સર્ગમાર્ગથી અવધવું. જ્યાં સુધી બકરાંની દશા છે ત્યાં સુધી વાડામાં રહેવામાં લાભ છે. સિંહ થયાબાદ વાડામાં રહેવાની જરૂર નથી. બકરાની અવસ્થા છતાં અભિમાનથી પોતાને સિંહ માની લેઈને જેઓ શુભ નિમિત્તરૂપ વ્યવહારવાડાને ત્યાગ કરે છે, તેઓ કેઈપણ દુર્નિમિત્તમાં ફસાઈ જાય છે અને દુર્ગુણેના તાબામાં રહે છે. આ કાલમાં કેઈનામાં દુર્ગણે છે એમ જાણવાથી વા સાંભળવાથી આશ્રયે માનવાનું નથી, પણ કેઇનામાં અમુક સગુણ છે એમ સાંભળવાથી વા જાણવાથી આશ્ચર્ય માનવાનું છે! અર્થાત દુર્ગુણોની ખોટ નથી, સગુણેની બેટ છે. અનાદિકાલથી દુર્ગુણેના સંબધુમાં આત્મા આવ્યો છે. પિતાના આત્માના અસંખ્ય પ્રદેશરૂપ ભૂમિને, દુર્ગુણરૂપ કુવૃક્ષની ભૂમિ તરીકે બનાવી દીધી છે અને દુર્ગણવૃક્ષનાં બીજેને પુનઃ અસંખ્ય પ્રદેશરૂપ ભૂમિએ રહેવાનો આશ્રય આપ્યાથી દુગુણેની પરંપરા વૃદ્ધિ પામી છે, અને તે કેટલી બધી પુષ્ટ થઈને પિતાનું ફળ દેખાડે છે, તેને અનુભવ કંઈ વિદ્વાનોથી દૂર નથી. સ્ત્રીનું સ્મરણ કરવાથી ચિતાની
For Private And Personal Use Only
Page #743
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૬). પેઠે કામ પુરુષને ચિંતાઓ બાળે છે, તેમ દુર્ગુણેને શેયરૂપ ધારીને તેઓનું અવગ્રહ, ઈહા, અપાય, અને ધારણારૂપે જ્ઞાન કરીને, તેઓને મનમાં રમાવ્યાથી નિરપેક્ષ બુદ્ધિવાળાને તે દુર્ગુણોની વાસના પ્રકટ થઈને બીજના વૃક્ષની પેઠે દારૂણ વિપાક દેખાડે છે, માટે દુર્ગણેનું
સ્મરણું મૂકીને સગુણાનું જ મનન-સ્મરણ કરવું જોઈએ. આત્માને પણ વસ્તુતઃ સ્વભાવ (નેચરલ) એ છે કે, એકલા સદ્ગણોના મનન અને સ્મરણથી તેને આનન્દ મળે છે. જ્ઞાનાદિ સગુણેનું મનન અને સ્મરણ કરવાથી આત્મિકવીર્ય શુદ્ધવિર્યપણે પરિણમે છે અને તેથી દુર્ગણેના રસ મેળા પડે છે, અને અને દુર્ગણોની વાસનાઓને પણું ક્ષય થઈ જાય છે. કેઈના પણ દર્ગનેને જોવાની ટેવ પડવાથી–દેખનારના મનમાં દુર્ગાનું મનન મરણ થવાથી–તેના આત્મામાં દુર્ગાની વાસનાઓ પ્રગટે છે અને તેથી–અન્યના દા દેખવાથી અને તેનું મનન કરવાથી–તે તે ગુણે, જેનારમાં પ્રકટી નીકળે છે. અનુભવીઓ આ બાબતને સમ્યગરીત્યા અનુભવથી અવબધી શકે છે. મનુષ્યોએ સગુણ થવું હોય તો દુર્ગુણની ભાવના છેડીને સગુણેની ભાવના ભાવવી જોઈએ. જેઓ શુકલધ્યાનને ધ્યાવનારાઓ હોય છે, તેઓ પણ દુર્ગા સંબંધી વિચાર કરતા નથી. તેઓ આત્માના દ્રવ્યગુણ અને પર્યાયનો વિચાર કરે છે. ઉત્તમ સ્થાન ધરનારાએ ઉપર્યુક્ત દુર્ગણેનું સ્મરણ ભૂલી જઈને સિદ્ધપરમાત્માનું ધ્યાન ધરે છે, અથવા સંગ્રહનયની અપેક્ષાએ પિતાના આત્માને સિદ્ધસમાન ભાવીને સત્તામાં રહેલા જ્ઞાનાદિ સદ્ગુણેને આવિર્ભાવે (પ્રગટભાવે) કરે છે. જે જે ગુણેનું મનન-સ્મરણ કરવામાં આવે છે, તે તે ગુણોની પ્રકટતા કરવામાં આત્મવીર્યનું પરિણમન થાય છે. આત્માના જે ગુણનું આત્મબળથી મનન-મરણ અને નિદિધ્યાસન થાય છે તે તે ગુણને દરરોજ આ પ્રમાણે અભ્યાસ થવાથી–તે તે ગુણની અન્ય ગુણ કરતાં વિશેષ પ્રકારે પ્રકટતા દેખવામાં આવે છે. પ્રથમ સત્ય, પ્રમાણિકતા, આદિ નીતિના ગુણે પ્રકટાવીને આત્માના શુદ્ધગુણેની વૃદ્ધિ કરવામાં ધારણા, ધ્યાન અને સમાધિનો ઉપગ કરવો. ધારણા, ધ્યાન અને સમાધવડે શુદ્ધગુણેમાં અહર્નિશ પરિણમવાથી આત્મવીર્યથી તે તે ગુણોને અ૫કાલમાં પ્રગટાવી શકાય છે; આ બાબતમાં જ્ઞાનીઓનો અનુભવ પ્રમાણભૂત છે અને તે બાબતમાં આગમે પણ સાક્ષી પૂરે છે. આત્માના ગુણેને શુદ્ધગુણરૂપે પ્રકટાવવા તેમાં ગુણેજ ઉપાદાનકારણરૂપે પરિ
મે છે અને દેવ-ગુરૂ અને આગમનું અવલંબન તે નિમિત્તરૂપે પરિણમે છે. નિમિત્ત કારણની પ્રમાદદશામાં ઘણું જરૂર છે. છત્રીથી
For Private And Personal Use Only
Page #744
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૭) જેમ વર્ષીકાલમાં વૃષ્ટિથી બચી શકાય છે, તેમ પ્રમાદદશાના હેતુઓની સામગ્રીના કાલમાં ખરેખર આત્મગુણોની શુદ્ધિ કરવા ગુદિ પુષ્ટ નિમિત્તહેતુઓની આવશ્યકતા છે. આત્માના ગુણેની સદાકાલ ભાવના કરવી જોઈએ. ઉંઘમાં પણ આત્માના શુદ્ધગુણેનું સ્વપ્ર આવે અને બાહ્યપદાર્થોનું સ્વમ પણું ન આવે એવી ઉત્તમ ભાવનાને અનુભવ આવે તે પણ,–પુષ્ટ હેતુઓનું અવલંબન ન ત્યજવું જોઈએ. મનુષ્ય, આત્માની શુદ્ધ ભાવના સદાકાલ રાખવાને માટે પોતાની ચારે બાજુએ શુદ્ધ ભાવનાના હેતુઓને રચીને અને અશુદ્ધ ભાવનાના હેતુ ઓને પણ શુદ્ધ ભાવનાના હેતુઓ તરીકે પરિણુમાવવાની શક્તિ પ્રાપ્ત કરવી જોઈએ. પિતાની આત્મશુદ્ધતાની પ્રાપ્તિ માટે ઉત્તમ ગુણેની વાસનાઓ એવી દઢ રીતે કરવી છે, જેથી પરભવમાં કેઈ ઠેકાણે જન્મ થતાં તુર્ત શુદ્ધભાવનાના હેતુઓ આવીને મળે. આ ભવમાં જેઓને અધ્યાત્મ–શુદ્ધભાવની સામગ્રી મળી હોય છે, તેઓએ પૂર્વભવમાં આત્માના શુદ્ધધર્મના હેતુઓનું અવલંબન કરેલું હોવું જોઈએ. આત્માના શુદ્ધધર્મની રમણતા આભવમાં અપ્રમત્તદશાથી કરવામાં આવશે તો ભવિષ્યમાં જે ભવ પ્રાપ્ત થશે તેમાં જરૂર આત્માના શુદ્ધ જ્ઞાનાદિ ધર્મની પ્રાપ્તિ માટે પ્રયત્ન થવાનો; આ ભવમાં જ્યાંથી શુદ્ધ ધર્મને અભ્યાસ અધુરે રહ્યો હશે ત્યાંથી, પરભવમાં તે અભ્યાસ શરૂ કરી શકાશે. આ ભવમાં અમૃતસમાન એ પ્રભુવાણુને સાર ખરેખર શુદ્ધાત્મ ધર્મરમણુતા છે; એમ હૃદયમાં દઢ વિશ્વાસ ધારણ કરીને સાધ્યની સિદ્ધિ કરવા આત્માના શુદ્ધ ધર્મના ઉપયોગમાં સદાકાલ રમણુતા કરવી. રાગ દ્વેષની પરિણતિ ક્ષણે ક્ષણે ટળે એવો આત્માને શુદ્ધ ઉપયોગ આદરવો જોઈએ.
શ્રીમદ્ આનન્દઘનજીને કહેવાનો આશય પણ એજ પ્રતિભાસે છે. નિજ ગુણ સ્થિરતામાં ઉત્કટ પ્રેમ ધારણ કરનાર શ્રી મને, આગના સારભૂત શુદ્ધાત્મસ્વરૂપમાં રમણતા કરવાનું ગમતું હતું. આપણે તે માર્ગના અભિલાષી છીએ. પ્રત્યાહાર, ધારણું ધ્યાન અને સમાધિવડે આત્માને શુદ્ધ ગુણોમાં રમણતા કરીને, સહજ આત્યંતિક અખંડ એવું નિત્ય સુખરૂપ-અમૃતનું પાન કરવું તેજ પ્રાપ્તવ્યમાં પ્રાપ્તવ્ય કાર્ય છે. શ્રીમદ્ આનન્દઘનનું સાધ્ય બિન્દુ અને આપણું સાધ્યબિન્દુ એ જ છે. વિશેષતઃ કથીએ તે સકલ જ્ઞાનીઓનું સાધ્યબિન્દુ એકજ છે. આત્માના શુદ્ધ પર્યાય કરવામાટે સંગ્રહાયની દષ્ટિવડે આ ભાનું ધ્યાન ધરવું. નૈગમનયની કલ્પનાયોગે રાગદ્વેષવડે જે જે કર્મ બાંધ્યાં હાય! તેને નાશ કરવાને માટે, સંગ્રહનયવડે આત્માની સત્તાનું
For Private And Personal Use Only
Page #745
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૮) ધ્યાન ધરીને, શબ્દનય કથિત ચેતન ધર્મને પ્રકટાવ જોઈએ. અશુદ્ધ વ્યવહારને આચારમાં મૂકીને જે જે કર્મો બાંધ્યાં હોય તેનો નાશ કરવાને માટે, શુદ્ધ વ્યવહારને આદર અને શબ્દનય કથિત આત્મજ્ઞાનોપયોગમાં રમણતા કરવી જોઈએ. એવંભૂતનય કથિત ધર્મને પ્રગટાવવા માટે શુદ્ધ વ્યવહારની આચરણું અને સત્તાનું ધ્યાન ધરવું જોઈએ. સમભિરૂઢનયકથિત ધર્મમાં દષ્ટિ કરીને નૈગમ તથા વ્યવહારને આદરવો જોઈએ વ્યવહાર ધર્મની આચરણે આચરીને સમભિરૂઢનયકથિત ધ્યાન ધરવું જોઈએ. આત્માનું ધૈર્ય પ્રગટાવવા માટે દ્રવ્યનું ધ્યાન ધરવું જોઈએ. અહં અને મમત્વ પરિણામની દઢ વાસનાઓને ક્ષય કરવામાટે રૂજુસૂત્રનયકથિત ધ્યાન ધરવું જોઈએ; તેમજ ભૂતકાળની પરભાવચેષ્ટાને ભૂલવા માટે રૂજુસૂત્રનયકથિત આત્મધ્યાન ધરવું જોઈએ. એવંભૂતનયની અપેક્ષાએ સિદ્ધ થવાને માટે નૈગમનયના ઉત્સાહને ધારણ કરવો જોઈએ. આત્માના ગુણોનું જ સ્મરણ કરવામાટે અને અન્ય જીવોનાં દૂષણ ન જોવાય તે માટે, સંગ્રહનયની દષ્ટિથી સર્વત્ર દેખવું જોઈએ. સુનિમિત્ત અને કનિમિત્તને વિવેક કરવાને માટે વ્યવહારનયદષ્ટિથી દેખવું જોઈએ અને અન્તરમાં શબ્દાદિનયકથિત આત્મધર્મની પરિણતિ ખીલવવા માટે નિશ્ચયનયકથિત ધર્મનો ઉપયોગ ધારણ કર જોઈએ. સર્વે આત્માઓની સાથે ઐકય ધારણ કરવાને માટે સંગ્રહનયની દૃષ્ટિ ધારણ કરવી જોઇએ. ઉપરના ગુણસ્થાનકપર ચઢવાને માટે શુદ્ધપર્યાયાર્થિક નયનો ઉપયોગ ધારણ કરવો જોઈએ. અનેક પ્રકારના ઉપસર્ગો સહન કરવાને માટે સંગ્રહનય કથિત આત્મસત્તાનું ધ્યાન ધરવું જોઈએ. સારાંશકે આત્માના શુદ્ધગુણે પ્રકટાવવાને માટે ઉપર ઉપરના નયકથિત ધર્મનો ઉપયોગ ધારણ કરવો જોઈએ. નોની અપેક્ષાઓ સમજીને આત્માના ધર્મને પ્રકટભાવ કરવા માટે મુમુક્ષુઓ પ્રયત્ન કરે છે. આત્માને શુદ્ધ ધર્મ અવધ્યા બાદ અશુદ્ધ ધર્મતરફની રૂચિ ઘટે છે અને શુદ્ધ ધર્મ પ્રતિની રૂચિ વૃદ્ધિ પામે છે. શુદ્ધ ધર્મનું સમ્યગ જ્ઞાન થાય છે ત્યારે, અનાદિકાળથી અશુદ્ધ પરિણતિવડે પરિણમન થયું તેનો હૃદયમાં પશ્ચાત્તાપ જાગ્રત થાય છે. સ્યાદ્વાદધર્મમય એવા આત્માને આત્મભાવે અવબોધવાથી આત્મામાં સમ્યકત્વગુણની ઉત્પત્તિ થાય છે અને સમ્યકત્વ બંધ થયા બાદ સમ્યગુમતિથી પ્રવૃત્તિ થાય છે. આત્માને ચોથા ગુણઠાણુથી સમ્યગુમતિને સંબન્ધ થાય છે. સમ્યગુમતિ ખરેખર આત્માને ઉપરના ગુણસ્થાનકમાં પ્રવેશાવવાને માટે દીપકની પેઠે સત્ય પ્રકાશ પાડે છે. આત્મા પોતાના મૂળધર્મને અવધીને પિતાની ભૂલ જાણું લે છે. આત્મા પિતાના ગુણેમાં વિશેષ પ્રકારે રતિ ધારણ કરે છે. ચોથા
For Private And Personal Use Only
Page #746
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૯) ગુણસ્થાનકથી પાંચમા ગુણસ્થાનકમાં ગમન કરીને અવિરતિપણાને ત્યાગ કરે છે. એકદેશથી આત્મા પિતાને ઉત્સર્ગ ધર્મ પ્રગટાવવાને પ્રયત્ન કરે છે અને દેશથકી પરભાવથી વિરામ પામે છે. આત્મા જે જે અંશે રાગદ્વેષરૂપ પરમતાથી વિરામ પામે છે, તે તે અંશે પોતાના ગુણમાં રમણતા ધારણ કરે છે. છઠ્ઠા ગુણસ્થાનકમાં સ્થલ-બા ભાવથી આત્મા સર્વ પ્રકારે વિરામ પામે છે અને તેથી છ સર્વવિરતિ ગુણસ્થાનક કહેવાય છે. છઠ્ઠા ગુણસ્થાનકમાં જેટલી પરંભાવથી વિરામતા પામી શકાય છે તેટલી જ આત્માના ઉત્સર્ગ ધર્મમાં રમણતા થાય છે. ચોથા ગુણસ્થાનકની મતિ કરતાં પાંચમાં ગુણસ્થાનકની મતિમાં વિશેષ શુદ્ધિ હોય છે. પાંચમા ગુણસ્થાનકની સમ્પમતિની શુદ્ધિ કરતાં, છઠ્ઠા ગુણસ્થાનકની સમ્યગૂમતિની અનન્તગુણવિશેષ શુદ્ધિ, ખરેખર–ચારિત્ર ગુણની અપેક્ષા હોય છે. ચેથા ગુણસ્થાનકથી ઉપ
માદિ નિશ્ચય સમ્યકત્વ હોય છે. વ્યવહાર સમ્યકત્વ અને વ્યવહાર ધર્મક્ષિાના કાલે, જે મતિ હોય છે તેના કરતાં ઉપશમાદિ સમ્યકત્વ અને છઠ્ઠા ગુણસ્થાનકના ચારિત્રને સ્પર્શ કરનારી મતિ અથવા બુદ્ધિ અનંતગુણી શુદ્ધતાવાળી હોય છે. તેવી સમ્યગુમતિ પોતાની સ્થિતિ જણાવીને અતરાત્મસ્વામિની સાથે આતરિક ચારિત્રરૂપ રમણતાને ધારણ કરતી હતી, પિતે નીચે પ્રમાણે કથે છે. नहीं जाउ सासरीये ने नहीं जाउ पीयरीये, पीयुजीकी छेज बिछाई। आनन्दघन कहे सुनो भाइ साधुतो, ज्योतसेज्योत मिलाई ।।
શ૦ || ૬ | ભાવાર્થ-સમ્યગુમતિ કથે છે કે, હવે હું અપ્રમત્ત દેશાની આવસ્થા પ્રાપ્ત કરી નિશ્ચય સમ્યકત્વનું કારણ એવા વ્યવહાર સમ્યકત્વ શ્વસુર અને બાહ્ય ધર્મક્રિયારૂપ થશ્નરની પાસે જવા માટે ઇચ્છતી નથી, તેમજ હવે હું બહિરાત્મભાવરૂપ વા મેહભાવરૂપ પિયરીયામાં જવાની નથી; હવે તે હું મારા અન્તરાત્મપતિની શુદ્ધ સમતારૂપ શવ્યા બિછાવીને પ્રિય એવા આત્મસ્વામિની સાથે સદાકાલ આનન્દમાં રમણતા કરીશ. આનન્દઘન એવા આનન્દઘનજી કથે છે કે, સમ્યક્રમતિ અથવા પશમ ભાવની શુદ્ધચેતના આ પ્રમાણે પોતાના આત્મ સ્વામિની સાથે રમણતા કરે છે તે, હે સાધુઓ ! અન્તરાત્મા પરમાત્મારૂ બનીને સિદ્ધમાં અનેક સિદ્ધોની સાથે સાદિઅનન્તમાં ભાગે મળે છે અને ત્યાં સમયે સમયે અનન્ત સુખને ભાગ લે છે.
ઉચ્ચ ગુણસ્થાનકપર અપ્રમત્ત દશામાં ચઢેલી સમ્પમતિ ખરેખર સાતમા ગુણસ્થાનકના અપ્રમત્ત ભાવને પામી, નીચેના ગુણસ્થા
ભ. ૬૨
For Private And Personal Use Only
Page #747
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦) નકમાં ગમન કરવાને સ્પષ્ટ ના કહે છે. અમૃતનો આસ્વાદ કરીને કેણ વિષના પ્યાલા પીવાની ઈચ્છા કરે ? શ્રીમદ્ આનન્દઘનજીએ સાતમા ગુણસ્થાનકનો–શુદ્ધોપયોગની ધારાએ વખતો વખત અનુભવ કર્યો હોય ! એવો આ ઉપરથી ભાવાર્થ અનુમાનવડે ખેંચી શકાય છે. આ કલમાં સાતમા ગુણસ્થાનકથી ઉપરનાં ગુણસ્થાનક પ્રાપ્ત થતાં નથી. શ્રીમદે સમ્પમતિનો ચિતાર આપીને પશ્ચાત્ એ પ્રમાણે સમ્યક્રમતિનો અન્તરાત્માની સાથે રમતારૂપ સંબધ રહે, તે અતે કેઈ ભવમાં સિદ્ધસ્થાનમાં સિદ્ધ પરમાત્માઓની સાથે પોતાનો આત્મા પણ પરમાત્મારૂપ થઈને રહે એ ઉલ્લેખ કર્યો છે. માને કે તેમણે પોતાનામાટે તેમ લખ્યું નથી ! કિન્તુ સમ્યગુમતિ અને અન્તરાત્માની દશાપરત્વે તે લખ્યું છે, એમ હોય તોપણ આત્માની પરમાત્મદશા થાય છે અને તે સિદ્ધ સ્થાનમાં એક સમયમાં ગમન કરીને અનન્ત સિદ્ધોની સાથે વાસ કરે છે; એ ભાવાર્થ સહેજે તરી આવે છે. સાતમા ગુણસ્થાકમાં આત્માની અપ્રમત્ત દશા રહે છે એમ છ3 ગુણસ્થાનકની અપેક્ષાએ અવબોધવું. અન્તરાત્માના સ્વરૂપમાં રમણતા કરતી એવી સમ્યકમતિને બાહ્ય વ્યાવહારિક સ્થલ ક્યિા વગેરેમાં રમતા કરવાનું ગમતું નથી. આન્તરિક શુદ્ધ ધર્મમાં રમણતા કરવી એજ સમ્યક્રમતિને ગમે છે અને તેને તેવી દશામાં વ્યવહારની-સ્કૂલ નિમિત્ત હેતુઓની કડાકૂટ ગમતી નથી. જેમ જેમ અન્તરમાં ઊંડા ઉતરવાનું થાય છે અને તેમાં અત્યન્ત આનન્દરસ અનુભવાય છે, તેમ તેમ પૂર્વે આરભાયેલી સ્થલ ક્રિયાઓમાં અપ્રમત્ત દશાવાળાને રૂચિ પડતી નથી. સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકમાં જ્યાં સુધી સ્થિતિ થાય છે, ત્યાં સુધી પ્રતિકમણ વા પ્રતિલેખના વગેરે બાહ્ય ધર્મક્રિયાઓ નથી; એમ ગુણસ્થાનકમારેહ નામના રતશેખરસૂરિ કૃત ગ્રન્થમાં દર્શાવ્યું છે. અપ્રમત્ત દશારૂપ ધ્યાન સમાધિમાં નિમગ્ન થએલા મહાત્માઓને છઠ્ઠા ગુ
સ્થાનકમાં પણ આવવાનું ગમતું નથી, તેમજ પ્રતિલેખનાદિ કિયાઓ ઉપર તે વખતે લક્ષ્ય હેતું નથી. સાતમા ગુણસ્થાનકની પરિણતિ ટળતાં ધ્યાન સમાધિનો ઉપયોગ ટળે છે અને તેથી છઠ્ઠા ગુણસ્થાનકમાં આવતાં તે ગુણસ્થાનકના વ્યવહાર અધિકારગે પ્રતિ લેખનાદિ ક્રિયાઓ કરવામાં આવે છે. પ્રમત્તદશા કરતાં અપ્રમત્તદશામાં અનતગુણવિશેષ અધ્યવસાયની શુદ્ધિ હોય છે, અને જ્યારે ધ્યાતા, ધ્યાન અને ધ્યેયનું ઐકય થાય છે ત્યારે, આત્મા પિતાની સહજ સમાધિદશાને પ્રાપ્ત કરે છે. અન્તરમાં શુદ્ધોપગભાવે વર્તતી એવી સહજ સમાધિદશાને પામીને આનન્દરૂપ અમૃતરસનું પાન કરી શકાય છે અને તેથી આત્માનું
For Private And Personal Use Only
Page #748
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૯૧ ) તેજસ્વીપણું વધે છે. આવી ધ્યાનસમાધિ દશામાં રમણતા કરનારાઓ શુદ્ધ ધર્મરૂપ રનના વ્યાપારી હેવાથી, તેનાથી ઉતરતા એવા નીચા ગુણસ્થાનકના બાહ્ય ક્રિયારૂપ ધર્મને પસંદ કરતા નથી. તેઓ કદાપિ કઈ જાતના પ્રમાદથી નીચેના ગુણસ્થાનકમાં અમુક વખતમાં પાછા આવી જાય છે તો પણ, તેઓને ભેગવેલા સહજ સુખનું સ્મરણ થયા કરે છે. જેમ કેઈ દુગ્ધપાકનું ભોજન કરે છે પશ્ચાત્ તેને વાતિ (ઉલટી) થાય છે તેપણ, દુગ્ધપાકના જમણની મીઠાશનો સ્વાદ તેના
સ્મરણમાં તાજો રહે છે. તે મનુષ્ય દુગ્ધપાકના અભાવે બાજરીના જેટલા વગેરેનું અધિકારગે ભેજન કરે છે, તેપણું દુગ્ધપાકની મીઠાશ તેના સ્મરણમાંથી જતી નથી. અધ્યાત્મજ્ઞાની અને દ્રવ્યાનુગ જ્ઞાની, એવા ધ્યાનસમાધિધારક મુનિરાજ અપ્રમત્ત ભાવમાં શુદ્ધાનદરસનું અમૃત ભેજન કરીને તેના સુખથી ત્રણ ભુવનમાં મહાસુખી થાય છે. ત્રણ ભુવનના જડપદાર્થોનું ત્રણ કાલનું સુખ ભેગું કરવામાં આવે તો સમાધિદશાના એક ક્ષણના સહજ સુખને પહોંચી શકે નહિ. અધ્યાત્મધ્યાનયોગીઓ સમાધિવડે અમુક કાલપર્યન્ત અપ્રમત્તભાવે આત્માના નિત્ય-સહજ સુખને ભેળવીને તેમાં એટલાબધા રસીયા બની જાય છે કે, તેઓને દુનિયાના સુખની તેમજ દુનિયામાં સુખીયા ગણાતા એવા રાજાઓ અને શેઠીયાઓની સ્પૃહા રહેતી નથી. નિદિmiri, નિસ્પૃહીને જગત તૃણવત્ લાગે છે, અર્થાત જગતમાં અન્ય પાસેથી સુખ મેળવવાની સ્પૃહા રહેતી નથી. તેઓ દુનિયાના જીવોને પોતાના આત્મસમાન માનીને તેઓ પર સમભાવ ધારે છે. તેઓને સહજ સુખાર્થ દુનિયાના પદાર્થોની જરૂર રહેતી નથી. ધ્યાન સમાધિ. વડે આત્માનું સુખ ભોગવવામાં આવ્યાથી તેઓ સમાધિપરિણામના ઉથાનકાલમાં પણ પુનઃ શુદ્ધોપયોગમાં રમણતા કરવાને-તેજ અન્તરથી ધ્યાનનો પ્રયત્ન કરે છે. આત્માના શુદ્ધસ્વરૂપના રસીલા બનીને તેઓ અવધૂત દશામાં-જ્યાં ત્યાં બાહ્ય શરીરથી વિચરે છે. એવી તેમની આન્તરિક અવધૂત દશાથી જગમાં મનુષ્યને તેઓ વિચિત્ર લાગે છે. “ જાને કમર , મોનાને જ જ્ઞાન શું નવા રણો, શું નહિ લોક ” જગત જાણે છે કે આતે ઉમત્ત અર્થાત્ ગાંડે બની ગ! ત્યારે અધ્યાત્મયોગી જાણે છે કે અરે આ જગત આંધળું દેખાય છે; કારણ કે અતરમાં રહેલા આત્મામાં અનન્ત સુખને સાગર છતાં બાહ્યમાં સુખની ભ્રાન્તિ ધારણ કરીને અધૂની માફક ફાંફા મારે છે. અહે! આ જગતું કેવું અંધ દેખાય છે? એમ જ્ઞાનીના જગપ્રતિ ઉદ્વારે નીકળે છે. એમ, એ. ના અભ્યાસ કરનારની એકડી ભણનાર, જેવી
For Private And Personal Use Only
Page #749
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૯ર) પરીક્ષા કરે! તેવી પરીક્ષા ખરેખર ઉત્તમ જ્ઞાનયોગીના આત્માની બાહ્ય દષ્ટિધારક દુનિયા કરી શકે ! અધ્યાત્મ યોગીએ આત્માના ધ્યાનમાં એટલાબધા ઉંડા ઉતરી જાય છે કે, તેથી બાહ્ય ષ્ટિના વિચારે સાથે તેના વિચારોનું મહાત્ અન્તર દેખાય છે. દુનિયા પ્રવૃત્તિમાર્ગની ઉપાસક હોય છે ત્યારે, તેઓ નિવૃત્તિમાર્ગના ઉપાસક હોય છે. દુનિયાની ક્રિયા કરતાં તેઓની મન, વાણી અને કાયાથી થતી ક્યિા અનન્તગુણ શુદ્ધ અને ઉત્તમ હોય છે. અધ્યાત્મ યોગીઓના હૃદયમાં ઉત્તમ વેશ્યા હેય છે; તેઓ દુનિયાને સહજ સુખને રાજમાર્ગ દેખાડે છે અને દુનિયાને ઉપરના ગુણસ્થાનકપર ચઢાવવા પ્રયત્ન કરે છે, ઉત્તમ જ્ઞાનના અનુભવવડે મુનિવરે મેહની વાસનાઓને હઠાવે છે. તેઓ મનમાં પ્રગટ થતા વિકલ્પ સંક૯પને છેદવા પ્રયત્ન કર્યા કરે છે. દુનિયાના પદાર્થોની મહવાસનાઓને ક્ષય કરવા તેઓ આન્તરિક પ્રયતને સેવ્યા કરે છે. ઉત્તમ મુનિવરો અન્તરથી અલિપ્ત રહીને જૈનધર્મની સેવા કરે છે અને કેઈ વખત તે પ. દેશિક કૃત્યથી પણ નિવૃત્ત થઈને આત્મધ્યાનમાંજ નિમગ્ન થઈ જાય છે. આખી દુનિયામાં તેઓને કેઈપણુ જડ પદાર્થ ઉપર પ્રેમ લાગત નથી, તેમ છતાં તેઓ નિષ્કામ આત્માના શુદ્ધ પ્રેમસાગરમાં ઝીલતા હોય છે. મિષ્ટાન્નપાકનાં શાસ્ત્રોને વાંચવાથી વા મનન કરવાથી મિષ્ટાન્નરસને અનુભવ આવતા નથી, પણ મિષ્ટ ભેજનને જમવામાં આવે છે તો મિણરસને સ્વાદ ખરેખર આસ્વાદી શકાય છે. જગતમાં કેટલાક અધ્યાત્મ શાસ્ત્રો અને યોગશાસ્ત્ર દ્વારા આત્માના સુખનું જ્ઞાન કરે છે, તેઓ આધ્યાત્મિક શાસ્ત્રોના પઠનમાત્રથી અધ્યાત્મજ્ઞાનીઓ કથાય છે, પણ વસ્તુતઃ તેઓ અધ્યાત્મ શાસ્ત્રો દ્વારા અન્તરમાં ઉપગભાવે રહીને અધ્યાત્મરસને અનુભવ લેઈ શક્તા નથી તેથી તેઓ દ્રવ્યતઃ અધ્યાત્મજ્ઞાનીઓની ગણનામાં ગણું શકાય છે. જેઓ અધ્યાત્મ શાસ્ત્રોનું વાંચન કરીને અન્તરમાં તે પ્રમાણે ઉંડા ઉતરીને, ખરેખર આત્મસુખનો અનુભવ લેવા સમર્થ થાય છે, તેઓ ભાવની અપેક્ષાએ અધ્યાત્મજ્ઞાનીઓ ગણાય છે. દ્રવ્ય તે ભાવના કારણભૂત થાય છે. જેઓ અધ્યાત્મ શાસ્ત્રોનું શ્રવણું વાચન અને મનન કરતા નથી તેઓ આત્માના શુદ્ધાનંદના ભગી બની શકતા નથી. અધ્યાત્મ શાસ્ત્રો વા યોગશાસ્ત્રોનું અધ્યયન કરનારાઓ એકદમ ભાવથકી અધ્યાત્મગુણને પ્રાપ્ત કરી શક્તા નથી. પાકશાસ્ત્રોનો અભ્યાસ કરીને પાકને આસ્વાદવાથી શાન્તિ વળે છે, તેમ અધ્યાત્મ શાસ્ત્રોનો અભ્યાસ કર્યા બાદ પણ અધ્યાત્મસુખ પ્રાપ્ત કર્યાથી ખરી શાન્તિ મળે છે. મુનિવર થઈને ઉત્તમ એવું અધ્યાત્મ
For Private And Personal Use Only
Page #750
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૯૩) સુખ આસ્વાદવાનું છે. મુનિયે આત્માના સુખની પ્રતીતિથી જગતના પૌલિક સુખને અંઠ સમાન સમજે છે. જે મનુષ્યોને આત્મસુખની પ્રતીતિ થઈ નથી, તેઓ પૌલિક સુખને માટે દુનિયામાં રણના રેઝની પેઠે ભટકયા કરે છે. બાહ્યના મનોહર પદાર્થોમાં પણ ભેગબુદ્ધિ ન થાય તેનું કારણ ખરેખર આત્મસુખનો વિશ્વાસ છે. આત્માના સુખનો અનુભવ આવે છે ત્યારેજ બાહ્ય પદાર્થોમાંથી સુખબુદ્ધિનો વિશ્વાસ ટળે છે. યોગીએ આત્માના શુદ્ધાનન્દરસમાં સદાકાલ રાચી માચી રહે છે. અપ્રમત્ત દશાને અનુભવનારા મુનિવરો ખરેખર પરમ સુખની ઝાંખી અનુભવે છે. પાંચે ઈન્દ્રિયોના વિષયમાં- “વિષ્ટામાં ભૂંડની પેઠે રાચવા માચવાનું છે તો આત્મસુખને નિશ્ચય થયો નથી એમ જાણવું. જેને આત્માનન્દના ભેગમાં પ્રેમ છે તેને લલનાઓના ભેગાસંબધની ઈચ્છા રહેતી નથી. જે સ્ત્રીઓના અંગસંબન્ધમાં સુખ માન્યા કરે છે અને તેમાં પ્રવૃત્તિ કરે છે, તેઓને ખરેખર ભાવ અધ્યાત્મરસને ભેગ પ્રાપ્ત થયેલ નથી એમ સમજવું. આત્માના શુદ્ધ રસને જેને રોમેરેામે શુદ્ધ પ્રેમ પ્રગટો છે, તેને પાંચ ઇન્દ્રિયોના પૌદ્રલિક સુખમાં કદી આનન્દ પડતો નથી. જ્ઞાનીઓ પ્રારબ્ધના યોગે–આહાર, પાન, વિહાર, આદિની ક્રિયાઓ કરે છે, પણ તેનું ચિત્ત તો આત્માના શુદ્ધધર્મમાં લાગી રહેલું હોય છે. અપ્રમત્ત દશાનો અનુભવ કર્યા પશ્ચાત પ્રમત્ત ગુણસ્થાનકમાં આવનાર મુનિવરેના હૃદયમાં તે આત્મિક સુખ જ વાસ કરીને રહે છે. આ ત્માના શુદ્ધગુણમાં રમણ કરનારાઓ આજ કારણથી સાંસારિક ઉપાધિથી દૂર રહીને સંસારનો ત્યાગ કરે છે. સંસારનો ત્યાગ કરીને -દીક્ષા અંગીકાર કરીને-મુનિવરે આત્માના સગુણેને પ્રગટ કરવાની સાધના સાધે છે. ઉપાધિયોથી નિવૃત્ત થયાવિના મનને આત્માના શુદ્ધસ્વરૂપમાં સ્થિર કરી શકાતું નથી. આત્માના શુદ્ધસ્વરૂપમાં મનને રમાવવાને માટે સંસાર ત્યજીને દીક્ષા અંગીકાર કરવાની ખાસ જરૂર છે. મુનિવરે આત્મસુખને અનુભવ લઈને દુનિયાને પણ સહજ સુખને લાભ આપવાને માટે ઉપદેશ દે છે અને મનુષ્યને આત્મસુખની શાલાના વિદ્યાર્થિો બનાવે છે. જેટલા સંસાર ત્યાગીને સાધુઓ થયા છે તેટલા એ એકદમ કંઈ આત્મસુખને ભોગવનારા બની શક્તા નથી. કેટલાકતો તેમાંથી પહેલી ચોપડીના અભ્યાસકોની પેઠે આત્મસુખશાળાની પહેલી પડીને ભણનારા હોય છે. કેઈ બીજી, કેઈ ત્રીજી, કેઈ ચોથી અને કેાઈ પાંચમી, કેઈ છઠ્ઠી, અને કઈ સાતમી ચેપરનો અભ્યાસ કરનારાઓની પેઠે અપ્રમત્ત ગુણસ્થાનક સુખનો અનુભવ કરનારા પણ હોય છે. આત્મસુખની શ્રદ્ધા ધારણ કરીને પ્રથમ
For Private And Personal Use Only
Page #751
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪) આત્મસુખને અભ્યાસ કરવો જોઈએ. આત્માના શુદ્ધ ધર્મને સાધ્ય તરીકે ધારીને નિમિત્ત સાધનની સાધના સાધવી જોઇએ. આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય અને સુખાદિગુણોના આચ્છાદનેનો નાશ કરવા માટે, ખરામાંખરે ઉપાયત એ છે કે આત્માના શુદ્ધોપ વડે આત્માનું ધ્યાન ધરવું. આત્માના શુદ્ધધર્મમાં ઉપયોગભાવે રમણતા કરવાથી પરભાવરૂપ અધર્મને વિલય થયાવિના રહેતું નથી. આત્માના શુદ્ધ ધર્મમાં રમણતા કરવી એજ ભાવે ચારિત્રને ઉત્સર્ગ માર્ગ છે. આત્માના મૂળ ઉત્સર્ગ ધર્મને પ્રકટાવવાને માટે વ્યવહાર ચારિત્રની આવશ્યકતા છે. પાંચ સમિતિવડે, આત્માના શુદ્ધધર્મની પ્રકટતાકરવી જોઈએ. ત્રણ ગુપિવડે આત્માના શુદ્ધધર્મની સાધના સાધવી જોઈએ. શ્રીમાન દેવચંદ્રજીએ અષ્ટપ્રવચનમાતાનું વિસ્તારથી વિવેચન કર્યું છે; તે અષ્ટપ્રવચન માતાઓ વડે અત્તરાત્માને પિષ જોઈએ. પાંચ સમિતિ તે અપવાદ ચારિત્ર છે અને ત્રણ ગુપ્તિ તે ખરેખર ઉત્સર્ગ ચારિત્ર છે. પાંચ સમિતિની આરાધના કર્યા વિના અને ત્રણ ગુપ્તિનું સેવન કર્યોવિના, આત્માના સહજ આનન્દરસને સ્વાદ અનુભવી શકાતો નથી, માટે જ્ઞાનગર્ભિત વૈરાગ્યવડે આત્માના ગુણેની શુદ્ધિ કરવી જોઈએ.
જ્ઞાનાનન્દી મુનિવરે આત્માના શુદ્ધાનન્દ ગુણના અભિલાષી હેવાથી બાહ્ય દશામાં તેઓને રૂચિ પડતી નથી, જે જે નિમિત્તાવડે રાગદ્વેષ પરિણતિની જાગ્રત દશા થાય તે તે નિમિત્તને તેઓ ત્યાગ કરે છે. છઠ્ઠા ગુણસ્થાનકમાં સંજવલનના રાગ દ્વેષ હોય છે. મુનિ અધ્યાત્મજ્ઞાન બળવડે સંજવલનના કષાને નાશ કરવાને માટે પ્રયત્ન
મુનિવરે આનન્દસરોવરમાં સદાકાલ ઝીલ્યા કરે છે અને તેઓ મુખ્યતયા ધ્યાનમાંજ જીવન નિર્ગમન કરે છે. ધ્યાનનું નીચે પ્રમાણે વિશસ્થાનકના રાસમાંથી સ્વરૂપ લખવામાં આવે છે.
ક્ષણ ક્ષણમાંહિ ધ્યાવવું, હૃદયકમલ શુભ ધ્યાન, આતમસમતા રેપવી, તજી પ્રમાદ દુર્ગાન. || જિનમુનિગુણ કીર્તન કરે, વિનયશીલ સંપન્ન, સંયમ સૂત્રનું રત મન, ધર્મધ્યાન ધન ધન્ય. || ખંતિ મુક્તિ મદવા, જય જિનમતમાંહિ પ્રધાન, ઈત્યાદિક આલંબને, ચઢે સદા શુકલ ધ્યાન, It. અથવા કાલેલક પ્રમાણ, કનકવરણ આભા મન આણુ, વિદ્યા સહAસ્થાનક સહદેવ, પૂજિત સર્વ શાન્તિકર હેવ.
For Private And Personal Use Only
Page #752
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૯૫) પંચપરમેષ્ઠી પ્રથમ સુવર્ણ, તેહથી સંભવ નિર્મલવણ, તે કાર સદા થાઈયે, તેથી મન વાંછિત પાઈયે. અષ્ટ પ્રાતિહાર્ય સહિત દિણંદ, સમવસરણ બેઠા જિનચંદ, તસુ પ્રતિમા રેપી થાઈએધ્યાનરૂપસ્થ હિયે ભાવિયે.. પરમાનન્દમયી આતમા, સિનિરંજન પરમાતમા, ધ્યાને પરમ યોગીશ્વર જેહ, રૂપાતીત ધ્યાન ગુણગેહ. | ધ્યાનવિધિકૃત જેહ સુજાણ, ધ્યાનના ધ્યેય તથા ફલ જાણે, સામગ્રીવિણ સિદ્ધ ન થાય, કાર્ય કિવારે સુણુભાય. / સમ્યગ ગત અગ્રણી, સધ્યાને પરમાત્માભણી, નાથનિરંજન ને નિરાકાર, ચિદાનન્દ પ્રભુ ભંડાર છે પ્રછન્ન પાપતણું શુદ્ધિ હેય, આધિ વ્યાધિ વ્યાપે નહિ કેય, પરભવ પરઐશ્વર્ય લહાય, ધ્યાનપદસ્થ થકી સિદ્ધિ થાય. | વિરતિ કામગ સ્વશરીર, પરબ્રક થાયજ લખીર, સ્વદેહસ્થ ઈન ધ્યાવે સદા, શુદ્ધ ઉપાધિરહિત મન મુદા. . અતીત ગીતારથ અષ્ટ સમૃદ્ધિ, જ્ઞાતા નર એહવે સુપ્રસિદ્ધ, નાદબિંદુ વપુ શુદ્ધિ સંજય, પિંડસ્થ ધ્યાન યોગથી હોય. મેં રૂપધ્યાનલીનાત્મા દમી, કિલષ્ટકર્મ ક્ષયથી ઉપશમી, કેવલજ્ઞાન લહે પ્રાણિ, રાયપુણાઢપરે જાણિ. I મૂકી કરી વિકલ્પ કષાય, ધ્યાતા રૂપાતીત પદ થાય, ચિદાનન્દમય થાએ સહિ, રૂપાકાર જિહા ગુણ નહિ. . જન્મ લક્ષનાં પાપ જે, ઉગ્રતપે ન ખપાય, સમરસમાં મન રાખતાં, ખિણમે ખેરૂ થાય. નિસ્પૃહેક શિરેમણિ, સર્વ પ્રસંગ વિમુક્ત, સહ પરિષહ આકરા, રમતા રસ સંયુક્ત. } ક્ષમા આર્જવ માર્દવ સહિત, નિલભી મુનિરાય, મન ઉજજવળ વેશ્યા ધરે, યોગીશ્વર થિરભાય. .
અપ્રમત્ત દશાના અભિલાષિ મુનિવરે પદસ્થ, પિસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એ ચાર પ્રકારનું ધ્યાન ધરે છે. જે ધ્યાન ધ્યાવાની પિતાની
ગ્યતા થઈ હોય છે તે સ્થાનને મુનિવરે સેવે છે. પદસ્થ, પિંડસ્થ અને રૂ૫સ્થ એ ત્રણ ધ્યાનની સિદ્ધિ થયા વિના રૂપાતીત ધ્યાનની
યતા પ્રકટતી નથી. પ્રથમ તે ધ્યાન કરનાર મુનિવરેએ પદસ્થ ધ્યાનનું અવલંબન કરવું જોઈએ.
For Private And Personal Use Only
Page #753
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ )
સાલંબન અને નિરાલંબન એ બે પ્રકારનાં ધ્યાન છે. સાલંમન ધ્યાાની સિદ્ધિ થયા માદ નિરાલંબન ધ્યાનમાં પ્રવેશ કરી શકાય છે. સાલંબન ધ્યાન ધરવામાટે જિનેશ્વરની વા શ્રી સદ્ગુરૂની મૂર્તિને દૃષ્ટિ આગળ સ્થાપન કરવી. શ્રી તીર્થંકરની મૂર્તિના સામું એક સ્થિર દૃષ્ટિથી અવલોકીને તેમનું ઉત્તમ ચારિત્ર સ્મરણ કરવું. તેમણે મહુમલના કેવી રીતે નાશ કર્યો તેના વિચાર કરવા. તેમણે પરિષહે વખતે પેાતાના આત્માને કેવીરીતે ભાગ્યે તેને વિચાર કરી જવા. તે ગૃહસ્થ દશામાં કેવા પ્રકારના વૈરાગ્ય ધારણ કરતા હતા તેને વિચાર કરી જવા. તેમણે દુનિયામાં કર્યાં કર્યાં ઉત્તમ કાર્યો કર્યા તેના વિચાર કરી જવા; દાખલા તરીકે એક શ્રીવીરપ્રભુની મૂતિ લેવી; કલ્પસૂત્રમાં તેમનું જીવનચરિત્ર લખ્યું છે તે મનમાં ધારણ કરીને ખલ્યાવસ્થાથી તેમના ગુણા સંભારી જવા. તેમની ગંભીરતા, માતા અને પિતાના વિનય, ત્રણ જ્ઞાની છતાં દીક્ષા લેવાના ભાવ અને ચારિત્ર માર્ગને સ્વીકાર, દેવતા, મનુષ્યા અને તિર્યંચેાએ અનેક પ્રકારના ઉપસર્ગો કા તાપણુ તેનું આત્મધર્મમાં સ્થિર રહેવું, કેટલાક મનુષ્યોએ તિરસ્કાર કર્યા તાપણુ સમાન દૃષ્ટિમાં રહેવું, ઔદયિક ભાવની દૃષ્ટિના ત્યાગ કરીને અન્તરાત્મ દશામાં રમણતા કરવી, ગોશાલાઉપરતાપસે તેોલેશ્યા મૂકી તેનું પણ શીતલેયાથી નિવારણ કરવું, ચંડકાશિક સર્પને પણ પ્રતિબેાધ દેવા, કેવલજ્ઞાન થયાબાદ ચતુર્વિધસંઘની સ્થાપના કરવી, ગામાગામ ફરીને લાખા અને કરોડો મનુષ્યોને ઉપદેશ દેઈ ધી બનાવવા, અન્તે શાલ પ્રહરની દેશના દેઈને ભન્ય જીવાનું શ્રેયઃ કરી શરીરના ઉત્સર્ગ કરવા, ઇત્યાદિ શ્રીવીરપ્રભુના ગુણાનું અવલંબન શ્રીવીરપ્રભુની મૂર્તિ સામા વિચાર કરીને કરવું. અનેક સદ્ગાના ધામ ભૂત એવા શ્રીસદ્ગુરૂની છબીદ્રારા ગુરૂના ગુણ્ણાનું અવલંખન કરવું. તે રીતે સાલંબન ધ્યાન ધરીને પોતાનામાં સદ્ગુણાને પ્રકટાવવા પ્રયત્ન કરવા જોઇએ. કદાપિ કાલે સાને પ્રકટાવ્યાવિના છૂટકા થવાના નથી. આત્માના ગુણા પ્રકટાવવાને અનેક નિમિત્ત કારણેાનું અવલંબન કરવું તેને સાલંબન ધ્યાન કહેવામાં આવે છે. સાલેમન ધ્યાનના સમાવેશ ધર્મધ્યાનમાં થાય છે. કોઈપણ મનુષ્યને ગુણસ્થાનકની ઉચ્ચભૂમીપર ચઢવાને માટે સાલેખન ધ્યાન ધરવાની આવશ્યક્તા છે. વ્યવહાર ચારિત્ર અને વ્યવહાર સમ્યકત્વનું આલંબન લેવું તેપણ સાલૈખન ધ્યાન કહેવાય છે. પ્રભુની પૂજા કરવી, પ્રભુના ગુણ ગાવા, વગેરેના પણ સાલૈખન ધ્યાનમાં સમાવેશ થાય છે. છઠ્ઠા ગુણસ્થાનક પર્યન્ત સાલેમન ધ્યાનના તેમજ પ્રાયઃસાતમા ગુણસ્થાનકમાં પણ અમુક પ્રકારના સાલંબન ધ્યાનને સદ્ભાવ
For Private And Personal Use Only
Page #754
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૭ )
જણાય છે, પણ ખરી વાતતા કેવલી જાણે-વા મહુશ્રુત જાણે, પણ છઠ્ઠા ગુણસ્થાનક પર્યન્ત સાલંબન યાનતા હોય છેજ. સાલંબનની યોગ્યતા હોય ત્યાંસુધી આલંબનેાવડે પરમાત્માનું ધ્યાન ધરવું જોઈએ. નિરાલંબન ધ્યાન ખરેખર સાલંબન ધ્યાન કરતાં અનન્તગણુ ઉત્તમ છે. નિરાલંબન ધ્યાનવડે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આત્માના દ્રવ્યગુપર્યાયનું વારવાર ચિંતવન કરવાથી નિરાલંબન ધ્યાન પ્રાપ્ત થઈ શકે છે.
મુનિવરો સભ્યૠતિના યોગે આત્માના દ્રવ્યગુણુપર્યાયમાં રમશુતા કરે છે. આત્માના શુદ્ધ ધર્મના ઉપયોગે રમણતા કરવાથી શુકલ ધ્યાનના અંશ આ કાલમાં પ્રાપ્ત થઈ શકે છે. સાતમા ગુણુસ્થાનકની પરિણતિ જેને પ્રાપ્ત થઈ હેાય છે તે વખતે તેને શુકલ ધ્યાનરૂપ સૂર્યના અરૂણેાદયના ભાસ થાય છે. સાતમા ગુણસ્થાનકથી છઠ્ઠા ગુણુસ્થાનકે આવતાં, ધર્મધ્યાનના પાયાનું આલંબન લેઇને મુનિવર આયુષ્ય વ્યતીત કરે છે, છતાં પણ ત્યાં આર્તધ્યાન અને શૈદ્રધ્યાનના સદ્ભાવથી પ્રમાદ દશા થઈ જાય છે. મુનિવર સાતમા ગુણસ્થાનકના અધ્યવસાયે પ્રાપ્ત કરીને આહારક લબ્ધિની પ્રાપ્તિ કરે છે અને પ્રમાદ દશામાં તેને ફારવી શકે છે. ચારિત્રના વિશુદ્ધ પરિણામથી સાતમા ગુણુસ્થાનકમાં મન:પર્યવજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. આત્માના ધ્યાનમાં સ્થિર રહેવાથી આત્માની શક્તિ જાગ્રત થાય છે. અધ્યાત્મજ્ઞાનિ મુનિવરે સમભાવમાં ઝીલે છે અને જૈનશાસનની પ્રભાવના આદિ કારવિના લબ્ધિયાને ફારવતા પણ નથી. પૂર્વકાડી વર્ષના કાલપણુ મુનિવરો ધ્યાનમાં વ્યતીત કરે છે. ઔદયિક ભાવની દૃષ્ટિ અને તેની રમતાના નાશ કરવા, અનેક મનુષ્યા ઇચ્છાઓ ધારણ કરે છે. પણ,
જે ઉપશમાદિ ભાવમાં પરિણામ પામતા નથી તે આત્માના શુદ્ધ ધર્મને પ્રાપ્ત કરી શકતા નથી. આ જગતમાં સર્વ મનુષ્યોને આનન્દરસ પ્રાપ્ત કરવાની ઇચ્છા હૈાય છે, પણ કોઈ વિરલા જ આત્માના શુદ્ધાનન્દ ગુણને પ્રાપ્ત કરવા પ્રયત કરે છે. ચોથા આરાના મુનિવરો અપ્રમત્ત ભાવને પામીને ક્ષેપક શ્રેણિ ઉપર આરોહી કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરીને સિદ્ધસ્થાનમાં બિરાજમાન થયા !! તેની સમ્પતિ તે ખરેખર શુદ્ધ ચેતનારૂપે, અર્થાત્ કેવલજ્ઞાન પામીને તેમની સાથે ક્ષાયિ ભાવે, સાદિ અનન્તમા ભાંગે સંબન્ધ ધરાવનારી થઈ. આ કાલમાં
એટલે પાંચમા આરામાંતા ચારિત્રના શુદ્ધ પરિણામથી કોઈક અપ્રમત્ત ધ્યાની–જ્ઞાની મુનિવરો સાતમા ગુણસ્થાનકના પરિણામને ધારણ કરી શ. છે-સદાકાલ અપ્રમત્ત દશાના પરિણામ રહેતા નથી. સાતમાથી છઠ્ઠું અને છઠ્ઠાથી સાતમે એમ હીંડોળાના જેવા આત્મપરિણામથી શુક્ષુ
સ. ૧૩
For Private And Personal Use Only
Page #755
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૯૮). સ્થાનકમાં ગમનાગમન થયા કરે છે. શ્રીમદ્ આનન્દઘનને અમરત્ત ગુણસ્થાનકનો અનુભવ થયો હોય એમ લાગે છે. આવા મુનિવરેના હૃદયમાંથી ઉપર્યુક્ત સમ્યગ્દતિના ઉદ્ગારે નીકળે એ સ્વાભાવિક છે.
સમ્યગમતિ અને અન્તરાત્માનાં પાત્રો મુનિ હોય છે, તેથી તેઓનું અત્ર અધિકાર પરત્વે વિવેચન કરવામાં આવ્યું છે. સમ્યગુમતિ અને અન્તરાત્માના સંબધે ખરેખરી રીતે સમ્યગુમતિએ, પિતાના સ્વામીપરત્વે જે જે ઉગારે કાઢયા છે, તેને અનુભવ-વસ્તુતઃ સાધુઓની દશા વર્ણન કરીને-દર્શાવ્યો છે.
ઉપસંહારમાં હવે લખવાનું કે, સમ્યગતિનું પાત્ર પિતાના આભામાં છે અને તે જેની સાથે રમણતા કરવા ધારે છે તે પણ શરીરમાં રહેલે આત્મા છે. અન્તરાત્મા અને સમસ્મૃતિને સંબન્ધ સદાકાલ જ્યા કરો. અન્તરાત્માની સાથે સમ્પમતિને જોડવાના જે જે ઉપાયે હોય તેઓને આદર કર્યા કરે. અધ્યાત્મ શાસ્ત્રોનું વારંવાર મનન કર્યા કરવું. નિરૂપાધિસ્થાનકનું અવલંબન કરીને મનમાં શુભ વિચારેને સ્થાન આ
પ્યા કરવું અને અનંતરાત્માની દશાની વૃદ્ધિ કરનારા એવા સંત પુરૂને સદાકાલ સમાગમ સેવ્યા કરે.
સમ્યગુમતિએ જે ઉચ્ચ ગુણસ્થાનક ભૂમિપર રહીને જે સંભાષણું આપ્યું છે તે ગુણસ્થાનકની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી પોતાના અધિકાર પ્રમાણે વ્યવહારમાર્ગના ઉત્તમ સદાચારે સેવ્યા કરવા, અધ્યાત્મ પરિતિની દશા ન રહે અને શુભાદિ વ્યવહારની પ્રવૃત્તિને ત્યાગ કરવામાં આવે, એવી ત્રિશંકુ જેવી અવસ્થા કદી કરવી નહિ. આત્માની શક્તિ
ને પૂર્ણ વિશ્વાસ થતાં એટલે બાહ્યરુષ્ટિમાં પ્રેમ ઉત્પન્ન થાય છે, તેના કરતાં આત્માની સૃષ્ટિમાં અનતગણે પ્રેમ ઉત્પન્ન થાય છે. આત્માના ગુણોમાં પ્રેમ લાગવાથી અશુદ્ધ પ્રેમ પણ શુદ્ધ પ્રેમરૂપે પરિણમે છે. આત્મામાં કયું ગુણસ્થાનક આવ્યું છે અને કયું ગુણસ્થાનક નથી આવ્યું, ઇત્યાદિ ગંભીર અને અનિશ્ચિત પ્રદેશમાં ઉતરીને અનુમાનના માર્ગ પર ત વહાવ્યા કરતાં, આત્માના ગુણની શુદ્ધિ કરવાજ કટિબદ્ધ થઈ પ્રયત કર્યા કરે, એ કરોડગણું ઉત્તમ કાર્ય છે. આત્માએ પિતાના શુદ્ધ પ્રેમથી શુદ્ધ ધર્મના માર્ગ તરફ ચાલ્યાજ કરવું, મુક્તિના માર્ગમાં જે જે અનુભવે તે તે દશાની અવધિએ આવવાના હોય છે તે આવ્યા વિના રહેતા નથી. માર્ગમાં આગળ ચાલ્યા કરે; પિતાને શુદ્ધોપયોગ સાક્ષીરૂપે બનીને સત્ય બતાવ્યા કરશે. આત્માના શુદ્ધોપગે અન્તરમાં રમણુતા કરતાં મનને અગોચર એવા નિલયિક
For Private And Personal Use Only
Page #756
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૯) સુખની ઘેન પ્રગટયા વિના રહેવાની નથી. આત્માના ધર્મમાં ઉંડા ઉતરવાથી આત્માનું વાસ્તવિકરૂપ પ્રગટ થયા વિના રહેવાનું નથી. સન્ત પુરૂષો અને વીતરાગનાં આગમનું અવલંબન લેઈને આત્માના શુદ્ધ ધર્મની પ્રાપ્તિ માટે સદાકાલ પ્રયત્ન કર્યા જ કરે; કદાપિ મેહના જોરથી પ્રમાદ દશામાં પડી જવાય તોપણ, પડ્યા તેથી બમણુવેગે આત્માના શુદ્ધ ધર્મની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે. દુનિયાના સ્વાર્થ માટે આત્મસાધકત્વને ડેળ રાખીને જેઓ પ્રયત્ન કરે છે, તેનામાં વસ્તુતઃ આમામાં રહેલા સગુણે પ્રકટી શક્તા નથી. આત્માના ગુણેને પ્રાપ્ત કરવાના ભાગેને જેઓ સરલતાથી અંગીકાર કરે છે તેઓ અનુભવામૃતનો સ્વાદ લહી શકે છે.
ઉત્તમ જ્ઞાનીઓ પોતાના આમિક સદ્ગુણોનું પાલન કરતા જાય છે અને અન્યોને ધર્મમાગેમાં ચઢાવવારૂપ ધમૅસેવા પણ બજાવતા જાય છે. ખરેખર, ઉત્તમ ધર્મને બોધ આપો અને વીતરાગના માગપર જગતને ચઢાવવું એ જગસેવારૂપ ધર્મને મુનિવરે જ આદરે છે; તેઓ આત્મજ્ઞાનવડે પિતે ઉચ્ચગુણોને પ્રાપ્ત કરતા જાય છે અને અન્યોને પણ સહાય કરતા જાય છે.
અધ્યાત્મજ્ઞાનમાં એટલું બધું બળ હોય છે કે, તેથી દુનિયામાં વ્યાવહારિક અને પારમાર્થિક ઉપદેશ, સેવા, વાચન, લેખન અને સંઘભક્તિ આદિ કાર્યો કરતાં છતાં પણ, અહં અને મમત્વભાવની ફુરણું થઈ શકતી નથી. જે મુનિવરે અને ગૃહસ્થ આધ્યાત્મિક બળ પ્રાપ્ત કરીને વ્યવહારધર્મ સેવે છે, તેનામાં સંપ, પ્રેમ, ભાતૃભાવ, નિષ્કામ પરેપકાર, સમિતિ, ગુણિ, ભક્તિ, ઉદારવૃત્તિ, ધર્મવાણી, નિસંગતા, ઈચ્છાધ અને ઉપસર્ગ સહનાર ધૈર્યવૃત્તિ, વગેરે અનેક સગુણ પ્રકટવાથી અહંવૃત્તિ આદિને સ્થાન ન મળવાથી, તેઓ જૈન કેમ, આદિ અનેક સંસ્થાઓને ઉચમાર્ગતરફ લઈ જાય છે અને અવનતિકમના હેતુઓને નાશ કરી શકે છે; તેમજ નિષ્કામવૃત્તિથી બાહ્ય તથા આતરિક પ્રયત્ન કરવાની શક્તિ આવવાથી સિદ્ધપુરૂની પેઠે તેઓની મન, વાણી અને કાયામાં અલૌકિક એવી શકિત પ્રગટે છે અને તેના વડે તેઓ દુનિયાને દિવ્યસુખમય ભૂમિપ્રતિ લેઈ જાય છે. અધ્યાત્મશતિવિનાને એકલે શુષ્કયિામાર્ગ ખરેખર અહંકાર, વાસના, અજ્ઞાન આદિ ખાડા અને કાંટાથી ભરપૂર હેવાથી, તે માર્ગ ગમન કરનારાઓનું ચારિત્ર્ય ઉત્તમ પ્રકારનું પ્રગટી શકતું નથી. અધ્યાત્મજ્ઞાન અને તેનાવડે આત્મશુદ્ધિને માર્ગ સ્વીકાર જ્યોવિના અધૂપરંપરા વ્યવહારકિયાઓ કરવામાં આવે છે તે, તેમાં રસ પ્રગટતે નથી; કેમકે, ઉત્તમ આત્મ
For Private And Personal Use Only
Page #757
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦૦) જ્ઞાનવિનાના મનુષ્ય સંવરને પણ આશ્રયરૂપે પરિમાવે છે. કહેવાને સાર એ છે કે, તેઓ ધાર્મિક અને પારમાર્થિક કાર્યો કરતા છતા રાગ અને દ્વેષના પ્રવાહમાં ઘસડાઈ જાય છે. ઈષ્ય, વૈર, સ્કર્ષમાં અહંતા, પાપકર્ષ, નિન્દા અને હિંસા વગેરે દુર્ગુણેના તાબે તેઓ થઈ જાય છે. આત્મજ્ઞાનવિનાના સાધુઓ પણુધર્મસેવા, ધર્મક્રિયા, ઉપદેશ અને સંવરના હેતુઓમાં પ્રવૃત્તિ કરે છે તો પણ તેઓ પ્રસંગને પામી કષાયના વશ થઈ જાય છે, અને જૈન સાધુઓઉપર પણ શુદ્ધ પ્રેમ અને મૈત્રીભાવિના ધારણ કરવા શક્તિમાન્ થતા નથી. જૈનસંઘનાં કેટલાંક કાર્યોમાં મતભેદ થવાથી અન્તરમાં ખેદ ધારણ કરીને જૈનોને કલેશમાં ખેંચી શકે છે; એવી દશાથી તેઓ ભવિષ્યની સાધુસંતતિને ઉત્તમ સગુણોને વાર આપવાને માટે શક્તિમાન્ થતા નથી અને અનતે પાસસ્થા આદિ સંસાને પ્રાપ્ત કરી શકે છે. અજ્ઞાનદશામાં જે વ્યવહાર સેવાય છે તેના કરતાં, અધ્યાત્મજ્ઞાનાદિને પ્રાપ્ત કરીને નિષ્કામવૃત્તિથી પારમાર્થિક વ્યવહારમાર્ગને ઉત્તમ પ્રકારે સેવી શકાય છે, માટે અધ્યાત્મ જ્ઞાનની પ્રાપ્તિમાટે સાધુઓએ અને ગૃહસ્થોએ પ્રયત્ન કરવો જોઈએ. જે ગૃહસ્થ અધ્યાત્મનાં કેટલાંક શાસ્ત્રો વાંચીને સન્તસાધુઓ તરફ અરૂચિ ધારણું કરે છે અને સાધુના દોષ દેખે છે અને તેઓની નિન્દા કરે છે, તેમજ સાધુઓનો અવિનય કરે છે તેઓ અધ્યાત્મગુણના સન્મુખ થયા નથી અને તેમનામાં અધ્યાત્મગુણ ભાવ પ્રગટ નથી; એમ સમજી લેવું. આવશ્યકાદિ ધર્મક્રિયાઓને જેઓ પરિપૂર્ણ સમજીને તેને આદર કરે છે અને નીતિના ગુણેથી પાછા હઠતા નથી, તેવા મનુષ્યો ભાવઅધ્યાભરસનું આસ્વાદન કરે છે. શુષ્ક અધ્યાત્મીઓ અને જડ ક્રિયાવાદીઓ તે પરસ્પર એકબીજાની ફથલી કરે છે અને એકાન્ત પિતાને પક્ષ ખેંચીને એકાન્તવાદમાં પ્રવેશ કરતા હોય એવા લાગે છે. વ્યવહાર અને નિશ્ચયનયકથિત અનેક શાસ્ત્રો વાંચવાથી એકાન્તવાદના કદાગ્રહ ટળી જાય છે અને અનેકાન્તમતિથી તેઓ અધ્યાત્મશાસ્ત્રને અમૃતરસ પીએ છે. અધ્યાત્મપરિણતિમાં આત્મા પરિમાવવાથી બાહ્યવસ્તુઓ સંબધી વિક૯૫સંકલ્પ ટળે છે અને વારવાર આતરિક શુદ્ધ સ્વરૂપના વિચારોને પ્રવાહ વહ્યા કરે છે. આમતત્વની શેધ કરવાના વિચારોમાં ચિત્ત લાગવાથી પાપારમાંથી ચિત્ત પાછું પડે છે. સાવઘયોગને નિરવદ્યોગરૂપે પરિણુમાવવાને જેઓની તીવ્રછા છે તેઓએ, આત્મસંબધી વિચારે પ્રગટ કરનાર એવાં અધ્યાત્મશાસ્ત્રોનું સદાકાલ અવલંબન કરવું જોઈએ. પ્રાયઃ આ કાલમાં અધ્યાત્મશાસ્ત્રો અને પુષ્ટ સદ્દગુરૂ આદિના અવેલેબનવિના
For Private And Personal Use Only
Page #758
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦૧ ) સાવધ વ્યાપારમાંથી ચિત્ત પાછું હઠતું નથી અને આત્માના શુભાદિ અધ્યવસાય પણ પ્રગટતા નથી, માટે અધ્યાત્મશાસ્ત્રો અને સગુરૂ આ દિના સમાગમમાં સદાકાલ રહેવું જોઈએ; કેમકે શુભ સશુરૂ આદિના આલંબનવિના આત્માની અશુદ્ધ પરિણતિ ટળતી નથી. અધ્યાત્મઆદિ ધર્મશાસ્ત્રોના વિરહથી ખરેખર ઉચ્ચ ભૂમિકા લગભગ આવેલા મનુષ્ય પણ પાછા પડી જાય છે, માટે જ જિનાગમમાં શિષ્યોને ઉદ્દેશીને કચ્યું છે કે “શિષ્યએ કદી ગમે તેવા સંયોગેમાં પણ ગુરૂકૂલવાસને ત્યાગ કરે નહિ.” આત્માની શુદ્ધિપરિણતિ થવાને સરૂ, જિનપ્રતિમા અને જિનાગમ સમાન કઈ પુછાલંબન નથી. શ્રી જ્ઞાની ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તવાથી અધ્યાત્મગુણની વૃદ્ધિ થાય છે.-અધ્યાત્મશાસ્ત્રો વાંચ્યાં એટલામાત્રથી કેઈએ અધ્યાત્મનો અહંકાર કરે નહિ.
અધ્યાત્મશાસ્ત્રો વાંચીને ગૃહસ્થાઓ અને સાધુઓએ તે પ્રમાણે રસદ્વર્તન કરવું જોઈએ. અધ્યાત્મશાસ્ત્રોના વેત્તા થઇને કષાયોને મનમાં ઉત્પન્ન ન થવા દેવા જોઈએ. “અવનો મુળ હોઉં, ન મુ મરઘવાળ, આત્મજ્ઞાનવડે મુનિ હોય છે પણ અરયમાં વસવા માત્રથી કઈ મુનિ ગણાતું નથી; એમ ઉત્તરાધ્યયન સૂત્રના અઠ્ઠાવીસમા અધ્યયનમાં લખ્યું છે, અર્થાત્ જે આત્મજ્ઞાની હોય છે તે મુનિ કહેવાય છે, તેથી આત્મ વા અધ્યાત્મજ્ઞાનધારક મુનિવરેએ પોતાના આચારેને શુદ્ધ કરવા જોઈએ. કેઈ સાધુ એમ કહેશે કે, “જે અધ્યાત્મજ્ઞાની મુનિ કહેવાતા હોય તેને તે બધું કરવાનું છે અને તે અધ્યાત્મજ્ઞાની કહેવાતા નથી તેથી અમારે કંઈ કરવાનું નથી તેમ કથનારને ઉત્તરમાં અવધાવવાનું કે મુનિમાત્રને અધ્યાત્મની જરૂર છે, અર્થાત્ અધ્યાત્મવિના કેઈ મુનિ હોતા નથી, માટે સર્વ મુનિઓનો અધ્યાત્મજ્ઞાનમાં અધિકાર છે એમ જાણી સર્વ મુનિઓને અધ્યાત્મજ્ઞાનસંબધી કહેવામાં આવે છે, તેમજ અધ્યાત્મ શાસ્ત્રના અધિકારી એવા સમ્યકત્વ ધારક શ્રાવકેને ઉદ્દેશી પણ કહે વામાં આવે છે. તેનાથી પણ આગળ વધીને દુનિયાના સર્વ ભવ્ય જીવોને કળવામાં આવે છે, એમ પણ લેખકનો આશય અવધ. અધ્યાત્મશાસ્ત્રો વાંચવાનો પ્રત્યેક ભવ્ય મનુષ્યનો અધિકાર છે. અધ્યાત્મશાસ્ત્રને વાંચ્યાવિના તેમાં કથેલા વિચારેને આચારમાં મૂકી શકાતા નથી. નિયમ એવો છે કે “જાણ્યા વિના આદર થતો નથી” જ્ઞાન થયાબાદ તુર્ત કંઈ તે પ્રમાણે આદર બની શકતું નથી. જ્ઞાન થયાબાદ તુર્તજ “જ્ઞાનનું ફલ વિરતિ” પ્રાપ્ત થતું હેત તે ચેથા ગુણસ્થાનકનું અસ્તિત્વ રહી શકે નહિ. મહાત્માને, અધ્યાત્મશાસ્ત્રોને બાર વર્ષપર્યન્ત અભ્યાસ કરવાથી પશ્ચાત્ અધ્યાત્મજ્ઞાનસંબધી પકવ અનુભવ પ્રગટે છે અને
For Private And Personal Use Only
Page #759
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦ ) તે પકવાનુભવવડે પિતાના અધિકાર પ્રમાણે સર્વપ્રકારની પ્રવૃત્તિ વા નિવૃત્તિ અવબોધાય છે.
અધ્યાત્મજ્ઞાનીઓએ ક્રોધાદિક દેષને જીતવા જોઈએ. અધ્યામજ્ઞાન ખરેખર સત્ય અને અસત્યનો ભેદ પાડી આપે છે, પણ પશ્ચાત્ અને સત્ય એવા કૅધ, માન, માયા, લોભ, સ્વાર્થ, વૈર, નિન્દા, કલેશ, હિંસા અને અસત્ય આદિ દેને હઠાવવા પ્રયત્ન કર્યાવિના તે દેષોનો ક્ષય થતો નથી. દુર્ગુણેને હઠાવવા માટે ક્ષણેક્ષણે અધ્યાત્મજ્ઞાનને ઉપયોગ કરો જોઈએ. દુનિયામાં અધિકારે જે જે કાર્યો કરવામાં આવે તેમાં પણ અધ્યાત્મજ્ઞાન વડે દે ન ઉત્પન્ન થાય તે ઉપગ ધાર. અધ્યાત્મજ્ઞાનીઓ, પરેપકારઆદિ ધર્મકાર્યોને કરતી વખતે મનમાં અહત્વ મમત્વ આદિ દેને, ખરેખર અધ્યાત્મજ્ઞાનના બળવડે ઉત્પન્ન થવા દેતા નથી અને તેઓ દરેક કાર્યો કરતી વખતે મગજને તાબે રાખી શકે છે. અધ્યાત્મજ્ઞાની થનારને ધમૅક્રિયાઓ અને પારમાર્થિક કાર્યો કરવાનાં નથી એમ કદી કેઈએ માની લેવું નહિ, અર્થાત્ અધ્યાત્મજ્ઞાનીઓને પિતાના અધિકારપ્રમાણે સર્વ કરવાનું છે. ગૃહસ્થ ગૃહસ્થના અધિકારપ્રમાણે ધર્માચારે અને પરેપકારિક કૃત્યો કરવા જોઈએ અને સાધુઓએ પિતાના અધિકારપ્રમાણે, ધર્માચારે, ઉપદેશ, પઠન, પાઠન આદિ કર્યો કરવા જોઈએ, અધ્યાત્મજ્ઞાનની કસોટી ખરેખર મનુષ્યના સંબધમાં આવવાથી થાય છે. દુનિયાના–મનુષ્યોના સંબન્ધમાં આવ્યા છતાં મનમાં રાગ, દ્વેષ, મમતા અને કામ આદિ દેષોને વારવામાં સમર્થ થવાય ત્યારે, તેમજ મનુષ્ય વગેરે તરફથી સાધુઓને તથા ગૃહસ્થને અનેક ઉપસર્ગો થાય તો પણ તે તે ઉપસર્ગો સામે ટક્કર ઝીલી શકાય ત્યારે, અન્તરમાં ચારિત્રરૂપે અધ્યાત્મજ્ઞાન પરિણમ્યું એમ માની શકાય છે.
આત્મામાં ઉત્પન્ન થએલો અધ્યાત્મજ્ઞાનને પરિણામ ખરેખર મન, વચન અને કાયાના યોગને પિતાના તાબે કરીને તેઓને આ ત્માના સ્વરૂપ તરફ વાળે છે. પેટમાં દાખલ થયેલી પારાની અને સેમલની માત્રા ખરેખર બાહ્ય શરીરની પુષ્ટિ કર્યા વિના રહેતી નથી, તે પ્રમાણે અત્તરમાં અધ્યાત્મજ્ઞાનના અભ્યાસબાદ પરિણામ પામતુ એવું અધ્યાત્મજ્ઞાન, ખરેખર મન, વચન અને કાયાના કેગને સુધારવા શક્તિમાન્ થાય છે. પેટમાં દાખલ થએલી માત્રાઓ તત પિતાની અસર કરવાને શક્તિમાન બનતી નથી; પૃથ્વીમાં વાવેલું રાયણનું બીજ કંઈ તુર્ત ફલ આપવાને માટે શક્તિમાન બનતું નથી; તે પ્રમાણે અધ્યાત્મશાસ્ત્રોને અભ્યાસ પણ સર્વને તુર્ત ફલ ન આપી શકે, એમ બનવા ગ્ય છે. વ્યવહારકિયાએ પણ એકદમ દેશોને
For Private And Personal Use Only
Page #760
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦૩) ક્ષય કરવાને માટે શક્તિમાન બનતી નથી, તેથી કેઈએ અધ્યાત્મ શા સ્ત્રોને અભ્યાસ કરવામાં કેઈને અટકાવ કરવો નહિ.
આ પ્રમાણે અધ્યાત્મજ્ઞાનસંબધી પ્રસંગોપાત્ત સૂચના કરીને ઉપસંહાર કરતાં કહેવાનું કે અધ્યાત્મશાસ્ત્રોનો અભ્યાસ કરીને સમ્ય મતિની પ્રાપ્તિ કરવી.
અન્તરાત્માની સાથે સમતારૂપ શય્યામાં સમ્યગુમતિ વાસ કરીને, ખરેખર તે પોતાના આત્મસ્વામિનો શુદ્ધ અધ્યવસાયરૂપ ઉલ્લાસભાવ વધારે છે અને આત્માના અસંખ્ય પ્રદેશમાં પરમ આનંદરસની રેલ પ્રકટાવે છે. પોતાના આત્મસ્વામિનું શુદ્ધવીર્ય પ્રકટ કરે છે અને ક્ષેત્ર, કાલ, વગેરેની સામગ્રીના ગે તે અન્તરાત્માને પરમાત્માની પદવી અપાવીને તેની સાથે સિદ્ધસ્થાનમાં પોતાનું શુદ્ધચેતનારૂપ ધારીને સાદિઅનcભાગે રહે છે. સિદ્ધબુદ્ધ થએલે પરમાત્મા, અનન્ત સિદ્ધપરમાત્માઓ કે જે પરમતિમય છે તેઓની સાથે, પરમકવલ જ્ઞાનરૂપ શુદ્ધચેતનાની જ્યોતિ વડે સમયે સમયે લોકાલોકને પ્રકાશ કરે છે અને સમયે સમયે અનન્તસુખ ભેગવતે છતે વર્તે છે. સમ્યગતિને સંગ પામીને ચારિત્રાદિ સાધન વડે પૂર્વે અનન્તજી, શુદ્ધધર્મમાં રમણુતા કરીને પરમતિપદ પામ્યા, મહાવિદેહક્ષેત્રમાં વર્તમાનમાં પામે છે અને ભવિષ્યકાલમાં અનાજી પરમતિપદને પામશે. ભવ્યજીએ પરમતિપદ પ્રાપ્ત કરવાને માટે સમ્યગમતિવડે અતરાત્મામાં સદાકાલ રમણતા કરવી. લેખક અને વાચકે તથા શ્રોતાઓની સમ્યગુમતિવડે અંતરાત્મામાં રમતા થાઓ !! અને અન્ત૨માં અનન્ત આનન્દની મંગલમાલા પ્રકટો; એવી પરમહિતભાવના છે!!
૬ ૨૦૦.
(ા મારા.) बेहेर बेहेर नहीं आवे अवसर, बेहेर बेहेर नहीं आवे ॥ ज्यु जाणे त्युं करले भलाइ, जनम जनम सुख पावे ॥ अव० ॥१॥ तन धन योवन सवही जूठो, प्राण पलकमे जावे ॥अव०॥२॥ तन छूटे धन कौन कामको, कायकुं कृपण कहावे ॥अव०॥३॥ जाके दिलमें साच वसतहे, ताईं झूठ न भावे ॥अव०॥४॥ आनन्दघन प्रभु चलत पंथमें, समरी समरी गुण गावे ॥अव०॥५॥
ભાવાર્થ – શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ, અન્ય મનુષ્યને ઉદ્દેશી
For Private And Personal Use Only
Page #761
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૪ )
કથે છે કે, હું મનુષ્યા! મનુષ્યભવન અવસર પુનઃ પુનઃ આવનાર નથી. દશ દૃષ્ટાન્ત દુર્લભ મનુષ્યજન્મ પામીને ધર્મરૂપ પરમાર્થનાં કાર્ય કરવાં જોઇએ. જેમ જેમ તમારામાં જ્ઞાન પ્રગટે તેમ તેમ તમારે ભલાઇનાં કાર્ય કરવાં જોઈએ. પરમાર્થનાં કાર્ય કરીશ તા ભવિષ્યમાં થનારા જન્મામાં સુખ પામીશ. દેવતા વગેરેની ગતિમાં શાતાવેદનીયને ભેાક્તા બનીશ. હું મનુષ્ય, તું માઘવસ્તુઓમાં ઇષ્ટત્વ કલ્પીને મુંઝાઈરા નહીં, તેમજ તારા મનમાં અહંકારથી કુલીશ નહીં, જે તન, ધન અને યૌવન અવસ્થાને પામી હે મનુષ્ય ! તું અહંકારી બને છે, તે તન, ધન અને યૌવન તેા જૂઠાં છે. રાવણસરખા અભિમાની નૃપતિયા પણ પ્રાણ છેડીને પલકમાં અન્યભવમાં ગયા. તન, ધન અને યૌવનાવસ્થાદિમાં મૂર્ખ મનુષ્યા મારાપણાની બુદ્ધિ ક૨ે છે. કરોડો ઉપાય કરવામાં આવે તેાપણુ રેતીમાંથી ધૃત નીકળતું નથી, તદ્ભુત કોટી ઉપાયો કરે છતે પણ તન, ધન અને યૌવનમાંથી સહજ નિત્યસુખ પ્રાપ્ત થઈ શકતું નથી. શ્રીમદ્ કથે છે કે, અરે મનુષ્ય! તું ધનની મમતામાં શત્રીદિવસ કેમ તન્મય અનેં છે? ધન જડ વસ્તુ છે; ધનને મૂકીને અસંખ્ય મનુષ્યા ગયા, પણ ધન કોઈની સાથે ગયું નહીં. શ્રીમદ્ યશોવિજય ઉપાધ્યાય ભગવાનૂ કથે છે કે
परिग्रह ममता परिहरो, परिग्रह दोषनुं मूल सलुणे ॥
परिग्रह जेह धरे घणो, तस तप जप प्रतिकूल सलुणे ॥ परिग्रह. ॥ १ ॥ परिग्रह मद गरुअत्तणे, भवमांहि पडे जंत सलुणे ॥
ચાન પાત્ર નિમ સાયરે, મારાઝાંત અત્યંત સહુને ! રિપ્રદ. ॥ ૨ ॥ ધનાદિકને પરિગ્રહ પરિહર્તવ્ય છે. પરિગ્રહ ખરેખર સર્વ દોષનું મૂળ છે, જે મનુષ્યો અત્યન્ત પરિગ્રહ અને તેની મૂર્છાને ધારણ કરે છે તેનાં તપ, જપ, પશુ પ્રતિકૂલતાને ભજે છે. પરિગ્રહના મદથી પેાતાની મહત્તા માનનારા, ભારાક્રાંત વહાણ જેમ સમુદ્રમાં બુડે છે તેમ સંસારસમુદ્રમાં ખુડે છે. લક્ષ્મીની લાલચથી અનેકપ્રકારનાં કુકર્મો થાય છે, તે લક્ષ્મીની અસ્થિરતા છે. હે મનુષ્ય ! જે લક્ષ્મીને તું ભેગી કરે છે તે તારામાટે થવાની નથી. લક્ષ્મીના માહથી જગમાં અદ્યાપિપર્યંત કોઇ પણ મનુષ્યે સત્યસુખ પ્રાપ્ત કર્યું નથી. ભવિષ્યમાં કોઈ પણ સત્યસુખ પ્રાપ્ત કરનાર નથી. દારૂના નિશા કરતાં લક્ષ્મીના નિશા અદ્ભુત છે. લક્ષ્મીના નિશે રાત્રી અને દિવસ લક્ષ્મીવંતના હૃદયમાં વ્યાપી રહે છે. મનુષ્યે લક્ષ્મીની ચિન્તા કરે છે, પણ લક્ષ્મી, મનુષ્યેાની ચિન્તા કરતી નથી. હું મનુષ્ય ! હવે તું જાગ્રત થા!! અને લક્ષ્મીની મમતા પરિહર !! શરીરમાં વિદ્યમાન છતાં લક્ષ્મીના સદુપયોગ કર! !
For Private And Personal Use Only
Page #762
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૦૫) પરમાર્થકાર્યમાં લક્ષ્મીનો વ્યય કરીને આત્માને ઉપગ ધારણ કર! શરીર તજ્યાબાદ લક્ષ્મી કાર્યસાધક થવાની નથી. શામાટે પિતાને જગતમાં પણ કથાવે છે? લક્ષ્મી નહીં ખર્ચનારને જગતના લોક કૃપણ કથે છે, માટે લેકે તને કૃપણ કર્થ અને પરભવમાં સુખ ન મળે એવી અશુભદશાને ત્યાગ કર. જેના મનમાં સત્યનો પ્રકાશ પડ્યો છે તેને અસત્ય ભ્રમણપર ભાવ ઉત્પન્ન થતું નથી. સત્યતત્ત્વને અવબોધનારાઓ સત્યને ગ્રહણ કરે છે. શ્રીમદ્ આનન્દઘનજી કથે છે કે, ચાલતા એવા સંસારપન્થમાં આત્મસાધક મનુષે પ્રભુના સગુણે સ્મરણમાં લાવીને ગાયા કરે છે, અર્થાત્ હે મનુષ્યો! તમે ચેતે અને સર્વ બાહ્યપરિગ્રહને તજી પ્રભુના સદ્દગુણે ગાયા કરે. શ્રીમદ્દના છેલ્લા કથનને સાર એ પણ નીકળે છે કે, પ્રભુને યાદ કરી, સ્મરી મરીને, તેના ગુણ ગાવે તે પ્રભુના પન્થ ચાલે અર્થાત્ જાય; વા એમ પણ અર્થ ઉભવી શકે છે કે, શ્રીમદ્ આનન્દઘન પતે સર્વ બાહ્ય પરિગ્રહને તજી પ્રભુના સગુણ ગાતા થકા કહે છે કે, સંસાર પન્થમાં જે આત્મસાધક મનુષ્ય પ્રભુના સદ્દગુણે સ્મરણમાં લાવી ગાયા કરે છે તેઓ પ્રભુના પળે જાય છે, માટે હે મનુષ્ય ! તમે તે અને સ્મરી સ્મરીને પ્રભુના ગુણ ગાયા કરે.
पद् १०१.
(ા સારાવી.) मनुप्यारा मनुप्यारा, रिख भदेव मनुप्यारा मनुष्यारा, ए आंकणी. प्रथम तीर्थंकर प्रथम नरेसर, પ્રથમ યતિત્રતધારા મિત્ર ? नाभिराया मरुदेवीको नन्दन, goધર્મ નિવારા મિત્ર ૨. केवल लइ प्रभु मुगते पोहोता, પાવાગમન નિવાર. | વિમ0 | 3 .. आनन्दघनप्रभु इतनी विनति, શા મા પાર ઉતારા, ને વિશ્વમ
ભાવાર્થ: શ્રીમદ્ આનન્દઘનજી કયે છે કે, શ્રી પ્રથમ તીર્થકર રૂષભદેવ ભગવાન મહારા મનમાં પ્યારા લાગે છે, તેઓ અષ્ટ મહા
ભ. ૬૪
For Private And Personal Use Only
Page #763
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦૬) પ્રાતિહાર્ય અને જ્ઞાનાદિ ચાર અતિશય વડે સમવસરણમાં બેસી સર્વ ભવ્યને દેશના આપી ઉત્તમ પપકારી થયા. અન્ય યોગીઓ પણ આદિનાથના નામે શ્રી રૂષભદેવ ભગવાનનું આરાધન કરે છે. પ્રથમ તીર્થકર અને પ્રથમ નરેશ્વરની પદવીન ધારણ કરનારા તે છે. આ અવસર્પિણી કાળમાં પ્રથમ તેઓએ યતિત્રત ધાર્યું હતું. નાભિ નૃપતિના પુત્ર અને મરૂદેવી જનનીના નન્દન, મારા મનમાં બહુ પ્યારા લાગે છે. યુગલીયાને ધર્મ નિવારણ કરનાર શ્રી રૂષભદેવ ભગવાનું છે. શ્રી રૂષભદેવ ભગવંતે, ઘરબારનો ત્યાગ કરીને મહાવ્રતધારણુરૂપ દીક્ષા અંગીકાર કરી, સાધુના વેષમાં વનમાં ઘણા વર્ષે પર્યત આત્મધ્યાન ધર્યું અને પિસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત ધ્યાન પામીને અને કેવલજ્ઞાન પામ્યા. કેવલજ્ઞાનની પ્રાપ્તિ થતાં ઈન્ટ્રોએ સમવસરણની રચના કરી. ભગવાન કેવી રીતે દેશના આપે છે તે જણાવે છે.
થા. सिंहासणे निसण्णो पायेठविउण पायपीठमि ।
करधरिय जोगमुद्दा जिणनाहो देसणं कुणइ ॥१॥ સિંહાસનમાં બેસીને અને પાદપીઠપર પદનું સ્થાપન કરીને અને કરની પેગ મુદ્રા કરીને જિનેશ્વરભગવાન દેશના આપે છે. બારે પર્ષદા ભગવાનની દેશના સાંભળે છે. શ્રી રૂષભદેવ ભગવંતે સાધુ, સાધવી શ્રાવક અને શ્રાવિકા એ ચાર પ્રકારે તીર્થની સ્થાપના કરી, તથા ચોરાશી ગધરોની સ્થાપના કરી. તેમને ચોરાશી હજાર મુનિની સંપદા થઈ. ત્રણ લાખ સાથ્વીની સંપદા થઈ. ત્રણ લાખ અને પાંચ હજાર (વ્રતધારી) શ્રાવકની સંપદા થઈ. પાંચ લાખ અને ચોપન હજાર શ્રાવિકાની સંપદા થઈ. તેઓ દશ હજાર મુનિવરોની સાથે અષ્ટાપદ પર્વતપર શરીરનો ત્યાગ કરી મુક્ત થયા.-ગમનાગમનના ભ્રમણથી રહીત થયા. શ્રી મદ્ આનન્દઘન કર્થ છે કે, હે ભગવન્! મને પણ સંસાર સમુદ્રની પાર ઉતારે; તાત્પયોથે કે આપના જ્ઞાનાદિ ગુણોનું ધ્યાન કરતાં સંસાર સમુદ્રને પાર પામી શકાય છે. આનન્દઘન કહે છે કે હે પ્રભો! આપની સ્તુતિથી સંસાર સમુદ્ર તરીશ.
પ૬ ૨૦૨.
(રાજાજી.) ए जिनके पाये लागरे, तुने कहिये केतो. ए जिनके ॥ आगोइ जाम फिरे मदमातो, मोहनिंदरीया शुं जागरे।।तुने० ॥१॥
For Private And Personal Use Only
Page #764
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦૭) प्रभुजी प्रीतमविन नही कोइ प्रीतम, प्रभुजीनी पूजा घणी मागरे.
તુને| ૨ | भवका फेरावारी करो जिनचंदा, आनन्दधन पायलागरे।।तुने० ॥३॥
ભાવાર્થો:-શ્રીમદ્આનન્દઘનજી મહારાજ મનને કથે છે કે, આત્મન ! તું શ્રી જિનેશ્વર ભગવંતને નમસ્કાર કર ! હવે તને કેટલું કહેવું? હે મન ! તું મદોન્મત્ત થઈ અષ્ટપ્રહર સ્વેચ્છા પ્રમાણે કપિત સુખની ભ્રમણથી પદાર્થોમાં પરિભ્રમણ કરે છે. ઈષ્ટ પદાર્થોપર રાગ ધારે છે અને અનિષ્ટ પદાર્થોપર દ્વેષ ધારણ કરે છે. મેહનીય કર્મને પણ સહાય આપનાર તું છે. સેલ કષાય, નવ કષાય અને ત્રણ દર્શનમોહનીય, એમ સર્વ મળી મેહનીય કર્મની અાવીશ પ્રકૃતિ છે. હે મન ! તું મેહનીય કર્મને પણ સહાયભૂત થાય છે. મન જે ઈષ્ટાનિષ્ટત્વનો ત્યાગ કરીને નિર્વિકલ્પ દશામાં રમણતા કરે છે તે રાગદ્વેષ તુર્ત ઉપશમે છે. મન બાહ્યના પદાર્થોની સાથે સંબંધ રાખે છે ત્યારે રાગ અને દ્વેષ પ્રગટી નીકળે છે. જ્ઞાનશક્તિના પ્રતાપે યદિ મન બાહ્યમાં ઈષ્ટનિષ્ટત્વ કલ્પતું નથી ત્યારે, રાગ અને દ્વેષની ઉદીરણું થઈ શકતી નથી. મન જે આત્માના સન્મુખ રહે છે તે મોહનીય કર્મની નિદ્રાનો નાશ થાય છે. હે મન ! તું મોહનિદ્રાથી જગ અને પરમાત્માના સ્વરૂપમાં તન્મય બની જા ! ! હે મન ! તું એમ અવબોધે છે કે, જગની મનેહર વસ્તુઓ જ મને પસંદ પડે છે અને તેના ઉપર મારી પ્રીતિ થાય છે; પણ આ તારી ભ્રમણા છે. જડવસ્તુઓ પર તું પ્રાણ પાથરીશ તે પણ જડવસ્તુઓ તારી થવાની નથી; એક પરમાત્માજ ખરા પ્રીતમ છે તે વિના અન્ય કઈ પ્રીતમ નથી, એમ તું નિશ્ચય કર. હે મન ! તું પ્રભુની પૂજાની યાચના કર. પ્રભુની પૂજા ભક્તિમાં તું તલ્લીન થશે એટલે તને આનન્દની વૅન પ્રાપ્ત થશે. પ્રભુના આન્તરિક જ્ઞાનાદિ ગુણેની પૂજા અને બહુમાનમાં તલ્લીન બનેલું મન આનન્દમાં ગરકાવ બની જાય છે. પ્રથમ તો પ્રભુની પૂજાભક્તિમાં મનને નિરાનન્દ ભાસે છે પણ જ્ઞાનવડે ત્યાં મનની સ્થિરતા થાય છે ત્યારે અપૂર્વ આનન્દની ખુમારીને તે અનુભવે છે. હે મન ! ભવના ફેરાને ટાળનારી એવી જિનેન્દ્રભગવાનની ભાવપૂજામાં મગ્ન થા. આનન્દના સમૂહભૂત એવા જિનેશ્વર ભગવાનને હે મન ! તું પગે લાગ. અષ્ટાદશ દોષરહિત શ્રીજિનેશ્વરભગવાન છે. અનન્ત ગુણમય શ્રીજિનેશ્વરભગવંત છે. શ્રીજિનેશ્વરપ્રભુના ધ્યાનથી આત્માની શુદ્ધતા થાય છે. શ્રી જિનેશ્વરના ધ્યાનમાં રહેતાં આત્મા પરમાત્મારૂપ બને છે; એમ શ્રી આનન્દઘનજી મહારાજ કથે છે.
For Private And Personal Use Only
Page #765
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦૮)
૬ ૨૦૩.
(રાગ શેરવો.) શષ મન મા જ રે | મુ. | आठ पहोरकी साठज घडीयां, दोघडीयां जिन साजीरे ॥प्रभु०॥१॥ दान पुण्य कछु धर्म करले, मोहमायाकुं त्याजीरे. प्रभु०॥२॥ आनन्दघन कहे समज समजले, आखर खोवेगा बाजीरे.॥प्रभु०॥३॥
ભાવાર્થ-શ્રીમદ્ આનન્દઘનજી ભવ્ય જીવને ઉપદેશ દેતા છતા થે છે કે, હે ભવ્ય જીવ ! તું શા માટે સાંસારિક પ્રપન્ચોમાં પ્રવૃત્તિ કરી રાગ અને દ્વેષમાં અબ્ધ બને છે. તું શ્રીવીતરાગપ્રભુને ભજી લે. તું વીતરાગને ભજે તો મારું દીલ રાજી થશે. અષ્ટપ્રહરની સાઠ ઘડી છે, તેમાંથી જિનવરની ભક્તિમાં બે ઘડી તે ગાળ ! બે ઘડીનું સામાયક કરીશ તે તને મહાલાભ પ્રાપ્ત થશે. બે ઘડીના સામાયકભાવમાં રહીને અનેક જી મુક્ત થયા અને ભવિષ્યમાં થશે. સમતાભાવમાં જે દ્વિઘટિકા ગાળવામાં આવે છે તે આત્માનું જીવન ઉચ્ચ થયાવિના રહેતું નથી. બે ઘડીના સમતાભાવની અસર અન્યકાળમાં પણ થયાવિના રહેતી નથી અને તેથી રાગ અને દ્વેષની પરિણતિ મન્દ પડે છે. રાગ અને દ્વેષની પરિણતિ મન્દ પડતાં આત્માભિમુખ પ્રવૃત્તિ થાય છે. દુર્ગુણેને ટાળવા ઉચ્ચ વિચારે ઉત્પન્ન થાય છે અને તેથી સગુણાની વૃદ્ધિ અંશે અંશે થયા કરે છે. પ્રભુભક્તિમાં અપૂર્વ આનન્દરસ ઉદ્દભવે છે. પ્રભુના સગુણેને ધ્યેયરૂપે સ્વીકારીને આત્મારૂપ ધ્યાતા, અપૂર્વ અનુભવને પ્રાપ્ત કરી શકે છે. પ્રભુના ગુણેને લેવા માટે જ પ્રભુનું ભજન કરવાની આવશ્યકતા છે–પ્રભુ શ્રી મહાવીર સ્વામીના જેવી ક્ષમા પ્રાપ્ત કરવાની જરૂર છે. પ્રભુ મહાવીર જેવી માદેવતા પ્રાપ્ત કરવા માટે પ્રભુભક્તિની આવશ્યકતા સિદ્ધ કરે છે. પ્રભુ મહાવીર જેવા જ્ઞાન-દર્શન અને ચારિત્રાદિ ગુણે પ્રાપ્ત કરવા માટે પ્રભુ મહાવીરની ભક્તિની આવશ્યકતા સિદ્ધ કરે છે, માટે હે ભવ્યજીવ! તું પ્રભુની ભક્તિ કરી લે ! શ્રીમદ્ કથે છે કે, હે ભવ્ય ! દાન પુણ્ય વગેરે તારાથી બને તે વ્યવહારધર્મને સાધી લે. દાનના પાંચ ભેદ છે તેને યથાશક્તિ સેવી લે! દાન દેવાથી ઉચ્ચગતિની પ્રાપ્તિ થાય છે; સર્વ ધર્મમાં દાનની પ્રથમ આવશ્યકતા છે. પુણ્યાનુબંધી પુણ્યના હેતુઓને સેવીને મુકિત સન્મુખ દષ્ટિ રાખ,-વ્યવહારનયવડે પુણ્યતત્ત્વ આદરવા યોગ્ય છે. મેહમાયાનો ત્યાગ કરીને આત્મામાં રમણતા થાય તેમ
For Private And Personal Use Only
Page #766
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦૦) પ્રવૃત્તિ કર! જે જે અંશે રે રિક્ષાવાળું, તે તે સંરો છે જ. જે જે અંશે નિરૂપાધિપણું છે તે તે અંશે વીતરાગધર્મની પ્રાપ્તિ થાય છે. મેહમાયાનો ત્યાગ કરીને ભાગવતી દીક્ષા અંગીકાર કરીને પંચમહાવ્રતને ધારણ કર ! શ્રીમદ્ આનન્દઘનજી કથે છે કે, હે ભવ્ય જીવ! તું આટલા કથનમાં સર્વ સમજી લે. નહીં સમજીશ તે આખર મનુષ્યભવની બાજીને ખોઈશ. મનુષ્યભવ અમૂલ્ય છે માટે હે માનવી તું ચેત !!
पद १०४.
(રાજ.) हठीली आंख्यां टेक न मेटे, फिर फिर देखण जाउं.ह ॥ए आंकणी।। छयल छबीली प्रिय छबि, निरखित तृपति न होई ॥ नटकरिंडक हटकू (हटकरिटुकहटकुं) कभी, देत नगोरी रोई॥०॥१॥ मांगर ज्योटमाकेरही, पीय छबीके धार ॥ જાગ જ મનપે નહી, અને પછી હાર | | દૃ૦ મે ૨
ભાવાર્થ-સમતા કથે છે કે, મારા શુદ્ધાત્માસ્વામિને દેખવામાં મારી એકતારની પેઠે દૃષ્ટિ લાગી રહી છે. આંખ પણ હઠીલી થઈને આત્મસ્વામીને દેખવાની ટેક છોડતી નથી, ફરી ફરી આત્મ સ્વામીને દેખવાની ઉમેદ ધાર્યા કરું છું. શ્યલછબીલી એવી, પ્રિય શુદ્ધાત્મ સ્વામિની છબી નિરીક્ષતાં તૃપ્તિ થતી નથી; કોઈકવાર હું ના કહીને તથા રેકીને તેને અટકાવું છું તો, તે નરી આંખે રેઈ જાય છે !!
શુદ્ધચેતન પતિને દેખવાને માટે અન્તરચક્ષુઓ મગરની પેઠે ટમટમી રહી છે. મેં તો પ્રિય એવા ચિદાનન્દની છબીને પોતાનામાં ધારણ કરી છે અને તે માટે મનમાં લાજને ડાઘો પણ રાખે નથી અને કાને તે પોતાના ઉપર પછેડે નાખે છે, અર્થાત્ મ્હારા કાન પ્રભુના વિના કેળનું–કાંઈ પણ, નહિ સાંભળવાને બહેરા બની ગયા છે.
સમતાને આત્મા ઉપર અત્યંત શુદ્ધ પ્રેમ પ્રગટ છે, તેથી આ માની સાથે અતરદષ્ટિથી તેને ત્રાટક બની રહ્યો છે. ત્રાટકના બે ભેદ છે. બાહ્યવસ્તુને એક સ્થિર દષ્ટિથી દેખવાને માટે જે ત્રાટક કરાય છે તે બાહ્યત્રાટક કહેવાય છે અને આત્માના શુદ્ધસ્વરૂપને દેખવાને માટે આન્તરદષ્ટિથી જે દેખવું પડે છે તેને આન્તર ત્રાટક કહે છે. પ્રભુપ્રતિમાં અને ગુરૂની છબી સામી, ચક્ષુઓ સ્થિર કરીને બાહ્યત્રાટકની સાધના સિદ્ધ કરવામાં આવે છે. બાહ્યત્રાટકની સિદ્ધિ થતાં સંકલ્પ
For Private And Personal Use Only
Page #767
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(420)
બળની સિદ્ધિ થાય છે. એક કલાક વા બે કલાકના માઢુત્રાટક સિદ્ધ થાય છે ત્યારે આંખાવડે જેને દેખવામાં આવે છે તે મનુષ્યનું પેાતાનાપ્રતિ આકર્ષણ થાય છે. બાહ્યત્રાટક કરતાં આત્યંતર આત્મસ્વરૂપના ત્રાટક અનન્તગુણા ઉત્તમ છે. બાળજીવા માથત્રાટકને તા સાધી શકે છે, પણ અન્તરત્રાટકને તે જ્ઞાનયોગીએ સાધી શકે છે. ખાચત્રાટકને સિદ્ધ કરવાની આવયકતા છે. બાહ્યત્રાટક કરીને રૂપાદિક મેહથી દૂર રહેવા પ્રયત્ન કરવા જોઇએ.
બાહ્યત્રાટક કરતાં આત્માના સ્વરૂપ સામી દૃષ્ટિ યાજતાં અનંતગુણી પ્રેમની વિશુદ્ધિ થવી ોઇએ. મઘત્રાટકમાં પણ પ્રેમ હોય છે તા તેની સિદ્ધિ કરી શકાય છે. સમતા પેાતાની ચવડે અત્ર શુદ્ધાત્મ પતિપર અન્તરદૃષ્ટિથી ત્રાટક કરે છે. સમતાના આત્મપતિપર અત્યંત વિશુદ્ધ અનંતગુણા પ્રેમ હેાવાથી, તેની દિવ્યચક્ષુઓ પણ આત્માને દેખવામાં એકતારૂપે અની રહે છે. એકીટસે દિવ્ય ચક્ષુ ખરેખર આત્મસ્વામિના રૂપને દેખે છે. અનન્તગુણની શાભાવાળા અને અનન્તસુખના દેવાવાળા એવા ચૈતનપતિ છે; એવા આત્મપતિની છબી અર્થાત અસંખ્યાત પ્રદેશરૂપ વ્યક્તિને દેખી, તૃપ્તિ (સત્ત્તાષ) થતી નથી, અર્થાત્ દેખવામાત્રથી સન્તોષ થતા નથી, પણ આત્મસ્વામીને પરિપૂર્ણ શુદ્ધભાવથી તન્મયપણે મળવાથી અનન્તસુખ મહેાદધિ પ્રગટે છતે તૃપ્તિ થાય છે. સમતાની આન્તરિક ચક્ષુપણુ આત્મસ્વામિની સાથે લાગી છે અને તેવડે દેખતાં તૃપ્તિ થતી નથી, એમ કહીને સમતાએ પેાતાના અત્યંત શુપ્રેમને વસ્તુતઃ સંબન્ધ આત્માની સાથે છે એમ જણાવ્યું છે. આત્માવિના સમતાને અન્યત્ર પ્રેમ લાગતા નથી. મમતાની અનન્ત શક્તિ પણ સમતરૂપે પરિણમીને શુદ્ધપણે વર્તવા લાગી. સમતાને જડ પદાર્થોમાં લેશમાત્ર પણ પ્રિય ન ભાસે એમ ખરેખર મની શકે છે. આત્માની સમતા પ્રગટે છે ત્યારે અસંખ્યાત પ્રદેશરૂપ સ્વઘર મૂકીને તેને બાહ્યમાં દૃષ્ટિ દૈવી ગમતી નથી. સમતા પેાતાના આત્મસ્વામિની વ્યક્તિ ઉપર અનન્ત આસક્ત થઇ છે, તેથી આન્તરિક ચન્નુદ્વારા આત્માનેજ દેખ્યા કરે છે અને વ્યંગમાં પેાતાની આંખોને ટપક આપે છે એમ અવબાધાય છે.
વારંવાર સમતાની દિવ્ય ચક્ષુ આત્મપ્રભુને જોયા કરે છે. સમતા તેને કોઈવાર ના કહીને તથા રોકીને અટકાવે છે, તે નગુરી આંખે રોઇને અશ્રુઓ ઢાળે છે; આમ સમતા ખેલીને એમ જણાવે છે કે, આત્મસ્વામિને દેખવામાં ચક્ષુઓને પણ એટલા ધેા પ્રેમ લાગ્યા છે કે તેને હડાવતાં તેઓ અશ્રુઓ કાઢીને રૂદન કરે છે. ચક્ષુઓ પણ ખરેખર
For Private And Personal Use Only
Page #768
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૧૧ ) આત્મપતિ ઉપર મારા કરતાં અત્યંત પ્રેમવાળી થઈને તેને દેખે છે, એમ સમતાને કથનાભિપ્રાય છે. કેઈને તે આંખો ફાડીને, પ્રિય વસ્તુને દેખવી પડે છે, પણ આંખે પ્રસંગોપાત્ત મીંચાઈ જાય છે, અર્થાત્ દેખવાના કાર્યથી થાકેલી હોય એમ જણાય છે. ચક્ષઓને, દેખવામાં પ્રવૃત્તિ કરાવ્યાવિના ચક્ષુઓ પોતાની મેળે દેખવા પ્રવૃત્તિ કરતી નથી. કેઈકવાર તે કેઈને દેખવાની મરજી છતાં આંખોને દેખવું ગમતું નથી. કેઈકજ આંખને પિતાના કબજામાં રાખી શકે છે. પિતાની મરજીવિના આંખ દેખવાનું કાર્ય કરી શકતી નથી. સમતાની દિવ્ય ચક્ષઓમાં તે વિચિત્રતા દેખાય છે. તે આંખેને વારે છે અને ના કહે છે છતાં આંખ ખરેખર પાછી હડતી નથી અને રૂદન કરીને આત્મસ્વામીને દેખવામાં લાગી રહી આન્તરિક ત્રાટકથી આત્મપ્રભુની સાથે તારતાર મેલાવે છે. આત્મપ્રભુ ઉપર આવો સમતાની આંખેથી આન્તરિક ત્રાટક થાય છે અને તેથી સહજ રાજગની સિદ્ધિ થાય છે. આન્તરિક દષ્ટિથી આત્મપ્રભુને દેખવામાં જે લય લાગે છે તેજ સહજ ચારિત્રગ વા રાજયોગને ભેદ ગણાય છે. આત્મપ્રભુને મળતાં બાહ્યઇન્દ્રિયો પણ બાહ્યવ્યાપાર તજીને, તેમજ બાહ્યરમણતા તજીને આન્તરિક આત્મપ્રભુતરફ ગમન કરવાને શક્તિમાન થાય છે. કહેવાનો સારાંશ એ છે કે, આત્માનું ઈદ્રિ દ્વારા બાહ્યમાં પરિણમેલું વીર્ય પણ પુકલનો સંગ છોડીને આત્માના મૂળધર્મમાં પરિણમે છે. આત્માની શક્તિ ઉપશમાદિભાવે પરિણામ પામે છે. છેવટે સર્વે ક્ષાયિકભાવે પરિણામ પામે છે. સમતાની ચક્ષુમાં પણ અત્યન્ત શુદ્ધપ્રેમને આવિભવ થવાથી તે સમતાનું કહ્યું ન માને અને તેને જેમાં આનંદ પડે છે એવા આત્મસ્વામિને દેખ્યાજ કરે, એ પ્રથમ કેટીના પ્રેમનું લક્ષણ જાણવું. આંખથી પ્રેમ જણાય છે;-મનુષ્ય એકબીજાને મળે છે ત્યારે ચક્ષદ્વારા પ્રેમ હોય છે તે જણાયાવિના રહેતું નથી. સ્ત્રીને સ્વામિની સાથે પ્રથમ ચક્ષથી પ્રેમ થાય છે. જેની આંખમાં પ્રેમ હોતો નથી તેના હૃદયમાં તે પ્રેમ હોયજ કયાંથી? વિદ્વાન ચક્ષ દેખીને પ્રેમની પરીક્ષા કરે છે. હજારે ચક્ષુઓમાંથી પણ પિતાના પર પ્રેમવાળી ચક્ષુએને પારખી શકાય છે. ચક્ષુનો પ્રેમ સિદ્ધ હોય છે તો આત્મ સ્વામિની સાથે ચક્ષુદ્વારા ત્રાટક કરીને અન્તરના મેળાપની તૈયારીઓ કરી શકાય છે. ચક્ષને પ્રેમ જ્યારે અત્યંત વધી જાય છે ત્યારે તે સ્વતંત્ર બળવાળે થઈને ચક્ષુઓને આત્મપ્રભુને દેખવામાં સ્થિર કરી દે છે અને આવતા વિક્ષેપોને પણ દૂર હઠાવી દે છે.
For Private And Personal Use Only
Page #769
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨) સમતાની ચક્ષુમાં આત્મપ્રભુને દેખવા માટે અત્યન્ત પ્રેમ છે અને તે કેટલે બધે છે તે જાણવું શક્તિની બહાર છે. ચક્ષમાં જ પ્રેમ છે એમ નથી, કિન્તુ તેના સર્વ પ્રદેશ પ્રેમ, પ્રેમને, પ્રેમ વ્યાપી રહ્યું છે.
સમતાની ચક્ષ, ખરેખર મગરની દૃષ્ટિ પેઠે આત્મપ્રભુને દેખવાને માટે ટમટમી રહી છે એ વાત પિતે નિવેદન કરે છે, તેથી અવબોધવાનું કે તેને પ્રેમ ખરેખર આત્મપતિ ઉપર જેવો છે તેને અનુભવ તે પિતેજ જાણી શકે છે. જેના આભામાં એવી ઉત્તમ સમતા ઉત્પન્ન થઈ હોય છે તે જ તેનો અનુભવ જાણી શકે છે. સમતાની દષ્ટિ ખરેખર નિમેષવિના એકીટસે આત્મપ્રભુને ધારીધારીને અવલેકે છે.
સમતા કથે છે કે, મનમાં પણ લજ્જાનો ડાઘો નથી. મન, અંશમાત્ર પણ લજજાને રાખ્યાવિના આત્મપ્રભુને અવલકવા અને આત્મપ્રભુને પોતાનામાં ધારણ કરવા ઉત્સાહવાળું થયું છે. ચક્ષુને આત્મપ્રભુની સાથે નિરંકશ પ્રેમ થયા બાદ મન પણ લાજ ત્યાગ કરીને આત્મસ્વામિપર પ્રેમ ધારણ કરવા લાગ્યું. આત્મપ્રભુપર જેને શુદ્ધપ્રેમ છે તેને દુનિયાથી શા માટે બીવું જોઈએ? દુનિયા પિતાના માટે શું કહેશે તેના વિચારમાંને વિચારમાં જેઓ લાજ પામીને પિતાના કાર્યથી પાછા હઠે છે, તેના જેવા જગતમાં કેઈ ફાતડા (નપુંસક) નથી. દુનિયાની લજજા ધારણ કરવાથી પોતાનું કાર્ય સિદ્ધ થતું નથી. સૂર મનુષ્યો દુનિયાના બોલ સામું જોતા નથી. જે દુનિયાના બેલ સાંભળીને તે આધારે પ્રવૃત્તિ કરવા ચાહે છે એવા દેઢચતુરે, ડરકમીચાંની પેઠે પુરૂષાર્થથી હીન થાય છે. શ્રી તીર્થકરના આચાર અને ઉપદેશ સંબન્ધી પણ દુનિયાને એકસરખે મત નથી, તે અન્ય સામાન્ય મનુષ્યોએબધી તે શું કહેવું? આ દાખલા તરીકે ગામ વચ્ચોવચ એક કુ ખેદા હોય અને તે રાંધી લોકેના અભિપ્રાય પૂછીએ તે સર્વના એકસરખા અભિપ્રાય મળી શકશે નહિ. કેઈ કહેશે કે કુ સાંકડે થે. કેઈ કહેશે કે કૂ પહોળે છે. કેઈ કહેશે કે અમુક ઠેકાણે અમુક ભૂલ રહી. કેઈ કહેશે કે અમુક ઠેકાણે ગવાક્ષ મૂકવાની જરૂર હતી. કેઈ કહેશે કે ક ન ખોદાવ્યો હોત તો સારું. આ પ્રમાણે જોતાં દુનિયાને કેઈપણ વસ્તુ માટે એકસરખે મત મળતો નથી. સાત પૂંછડીવાળા ઉંદરની કરિપત કથા તથા એક ઘડી અને તેના ઉપર બેસનાર બુદ્રા મીયાં અને તેના નાના પુત્રની કથા જોતાં સ્પષ્ટ કહેવું પડે છે કે, દુનિયાની ધ્યાનમાં એકસરખું કઈ પણું આવતું નથી.
For Private And Personal Use Only
Page #770
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩) સંસારનગરમાં એક વિચક્ષણનામના મુનિ હતા; તે દુનિયાના બેલવા પર પ્રવૃત્તિ કરતા હતા. એક વખત તે ધર્મની યિાઓ કરતા હતા. કેટલાક લોકેએ કહ્યું કે જ્ઞાનવિના ક્રિયામાં કંઈ સાર નથી. ફેનગ્રાફ પણ બોલવાની ક્રિયા કર્યા કરે છે પણ તેથી તે કંઈ આનન્દને પ્રાપ્ત કરી શકતું નથી. લોકોને આવા શબ્દો સાંભળીને વિચક્ષણ મુનિએ જ્ઞાનને સ્વીકાર કર્યો. કેટલાક લેકોએ તેમને કહ્યું કે, જ્ઞાનમાં કંઈ સુખ નથી, જેઓ જ્ઞાની થાય છે તેઓ વિકલ્પસંકલ્પ કર્યા કરે છે, માટે જ્ઞાનનો ત્યાગ કરવો જોઈએ અને શૂન્ય બેસી રહેવું જોઈએ. લેકેના બેલપર નાચનાર મુનિએ બેસી રહેવાનો અભ્યાસ પાડ્યો. કેટલાક લોકે તેમની નિન્દા કરવા લાગ્યા કે અરે ! આ સાધુ તે નકામો ખાઈપીને પડ્યો રહે છે અને દુનિયાની સેવા બજાવતું નથી. લોકેથી તેવી નિન્દા શ્રવણ કરીને મુનિએ અન્યોને ઉપદેશ દેવા માંડ્યો. કેટલાક લેકે નિન્દા કરવા લાગ્યા કે અરે ! આ સાધુ લોકોની પાસે વાહ વાહ કરાવવાને માટે ઉપદેશ આપે છે. દુનિયા છોડ્યા બાદ કેને ઉપદેશ દેઈ સંસારને સંબન્ધ બાંધે છે. વિચક્ષણમુનિ લેકેની નિન્દા સાંભળીને ઉપદેશ દેવાનું બંધ કરીને એકાન્ત જંગલમાં એકલા રહેવા લાગે. કેટલાક લોકો વિચક્ષણમુનિની આવી પ્રવૃત્તિ દેખીને નિન્દા કરવા લાગ્યા કે, વગડામાં તો અપશુઓ પડી રહે છે–તેની પેઠે વિચક્ષણમુનિ કરે છે. વગડામાં પડી રહેવાથી આત્માનું કલ્યાણ થતું હોત તે વ્યાઘનું પણ કલ્યાણ થવું જોઈએ. વિચક્ષણમુનિએ લેકની નિન્દાવાણી સાંભળીને લોકોને ખુશ કરવાને માટે એક મોટા સાધુઓના સમૂહમાં રહેવાનું શરૂ કર્યું. પાછા લેકે તેની નિન્દા કરવા લાગ્યા કે વિચક્ષણમુનિ વ્યવહારના કાર્યમાં પડી ગયા; સાધુઓની સાથે તડાકા મારીને જીવન ગાળે છે. વિચક્ષણમુનિએ લેકેની નિન્દા સાંભળીને લેક ખુશી થાય તે માટે મૌન ધારણ કર્યું. કેટલાક લોકો તેની આવી પ્રવૃત્તિ દેખીને કહેવા લાગ્યા કે અરે! વિચક્ષણમુનિ તો મૂક બની ગયા છે,-મૂગા જેવા થઈને-મૌન ધારણ કરવાથી કદી આત્મકલ્યાણ કરી શકાતું નથી. વિચક્ષણમુનિએ જાણ્યું કે લેકે “મૌન રહેવાથી, મારી ટીકા કરે છે, તેથી તેમણે પુનઃ અભ્યાસ શરૂ કર્યો. લેકે કહેવા લાગ્યા કે વિચક્ષણમુનિ તે વેદીયાઢેરની પેઠે હવે ગોખવા મંડી પડ્યા છે; વેદીયારની પેઠે બુમ પાડવાથી કદી આત્મકલ્યાણ થતું નથી. વિચક્ષણમુનિની પ્રવૃત્તિ ખરાબ થઈ ગઈ, એમ લેકની નિન્દા સાંભળીને, લેકે ખુશ થાય તે માટે, વિચક્ષણમુનિએ ધ્યાન કરવા માંડયું. વિચક્ષણમુનિની આવી પ્રવૃત્તિ દેખીને લોક નિન્દા કરવા લાગ્યા કે અરે! વિચક્ષણમુનિ તે
ભ. ૬૫
For Private And Personal Use Only
Page #771
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪) નિશ્ચયમાર્ગમાં પેઠા છે. જેટલા ધ્યાની કહેવાય છે તેટલા ઢોંગી હોય છે, સ્થાનીઓ કદી સારા હોતા નથી ! કેટલાક લોકેએ વિચક્ષણમુનિને કહ્યું કે આપ ધ્યાનના ધતીંગમાં કેમ ફસાઈ ગયા છે? વ્યવહારમાર્ગને સે. વ્યહારધર્મને અંગીકાર કરે તે તમારું સારું કહેવાશે. વિચક્ષણમુનિએ લોકેની તે વાત કબુલ કરી અને ક્ષિાઓ કરવા લાગ્યા. કેટલાક લેકે કહેવા લાગ્યા કે વિચક્ષણમુનિનું ચિત્ત હવે ફરી ગયું છે. જડ વ્યવહારને આદરીને તેઓ જડ જેવા બની જવાના શરીર ક્ષણિક હેવાથી શરીરની ક્રિયા કરનારાઓ પણ ક્ષણિક બુદ્ધિવાળા જાણવા. જે કિયા જડ છે તેવડે થતું ફલ પણ જડરૂપ જાણવું. વિચક્ષણમુનિ બિચારા અજ્ઞાની બની ગયા. આ પ્રમાણે કેટલાકેની નિન્દા સાંભળીને તેઓ મનમાં વિચારવા લાગ્યા કે, હવે શું કરવું કે જેથી સર્વ લોકે મારી પ્રવૃત્તિને એકસરખી રીતે સ્વીકારે? વિચક્ષણમુનિએ મનમાં અનેક વિચાર કર્યો પણ કઈરીતે તેને સત્ય સમજાયું નહિ. તેના મનમાં કઈ બાબતને નિશ્ચય થયો નહિ, ત્યારે સંસારનગરની બહાર એક વિવેક બાગ હતો તેની અંદર ગયા ત્યાં એક ચેતનનામના મુનિનું દર્શન થયું. ચેતનમુનિને નમસ્કાર કરીને વિચક્ષણમુનિ બેઠા અને વિનયથી પોતાના મનમાં રહેલી શંકાઓને નાશ કરવાને ચેતનમુનિને નીચે પ્રમાણે પૂછવું.
વિચક્ષણ–હે ચેતનમુનિ, આ સંસારમાં કેવા પ્રકારની પ્રવૃત્તિ કરી હોય છે તેથી સર્વ દુનિયા તેને એકસરખી રીતે સ્વીકારે? - ચેતન–હે મહાનુભાવ ! આ દુનિયામાં કેઈપણ બાબતમાં મતભેદ પડ્યાવિના રહેતો નથી, તેથી સર્વ દુનિયાને એકસરખી રીતે માન્ય થાય એવી કઈ પ્રવૃત્તિ વા એ કઈ વિચાર નથી.
વિચક્ષણ–દુનિયામાં દરેક જીવના ભિન્ન ભિન્ન મત હેવાનું શું કારણું છે?
ચેતનદરેક જીવને મતિજ્ઞાન જુદા જુદા પ્રકારનું છે, તેથી સર્વ જીવોની એકસરખી મતિ ન હોવાથી, જીવજીવના ભિન્ન ભિન્ન વિચારે હોય, એમાં કંઈ આશ્ચર્ય નથી. દરેક જીવને દરેક બાબતનો ક્ષોપશમ જુદા જુદા પ્રકાર હોય છે, તેથી એકસરખું સર્વ જીવોને રૂચે પણ નહિ અને એકસરખી કેઈપણ સિદ્ધાન્તની માન્યતા તેઓ સ્વીકારે પણ નહિ. વિશેષાવશ્યકમાં અનંત જીવોને ભિન્ન ભિન્ન મતિજ્ઞાન હોય છે તે આશ્રીને અનંતભેદ કહ્યા છે. - વિચક્ષણ –ધર્મના આચારો અને વિચારે સંબન્ધી સર્વના ભિન્ન ભિન્ન મતો કેમ પડે છે?
For Private And Personal Use Only
Page #772
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) ચેતન–જીની ભિન્ન ભિન્ન પ્રકારની મતિ હોવાથી, ધર્મના આ ચારે અને વિચારમાં પણ ભેદ પડે છે. અનાદિકાળથી પ્રત્યેક જીવના ધર્મના આચાર અને વિચારે પ્રાયઃ ભિન્ન ભિન્ન પ્રવર્તે છે-મતિજ્ઞાનના યોગે આમ બની શકે છે. પ્રત્યેક મનુષ્ય પોતાના વિચારમાટે અભિમાની રહે છે. અનાદિ અનંતકાલપર્યન્ત ધર્મસંબધમાં સમ્યકત્વ અને મિથ્યાત્વ એ બે ભેદ રહેવાના.
વિચક્ષણ-જ્યારે આપના કહેવા પ્રમાણે સર્વ મનુષ્યોના ભિન્ન ભિન્ન મત છે ત્યારે મારે શું કરવું જોઈએ? (તેણે પિતાની સર્વ હકીકત કહીને ખુલાસો માગે.)
ચેતન-મનુષ્યમાત્રને સર્વજ્ઞની વાણુના આધારે તને બોધ કરીને વિવેકજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. સંગુરૂ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરીને પિતાના અધિકાર પ્રમાણે વર્તવું જોઈએ. પિતાનો આત્મા સાક્ષી પૂરે
અને જેન તત્વજ્ઞાનથી જે અવિરૂદ્ધ હોય તેને આદર કરવો જોઈએ. પિતાના અધિકાર પ્રમાણે ધર્મપ્રવૃત્તિ કરવી જોઈએ.
- વિચક્ષણ–આપનું કથન સત્ય છે, કિન્તુ દુનિયાના લેકે નિન્દા કરે છે અને તેથી પિતાના વિચારો પ્રમાણે આચારમાં પ્રવૃત્તિ થઈ શકતી નથી. કેમકે વિઝા વગેરે પાઠથી પણ બોધ મળે છે કે, લેકવિરૂદ્ધનો ત્યાગ કરવો જોઈએ.
ચેતન–શ્રી સર્વજ્ઞની વાણુથી અવિરૂદ્ધ, એવા પિતાના વિચારે પ્રમાણે-અધિકાર ગ્યતાઓ–પ્રવૃત્તિ કરવામાં કેઈનાથી લજા વા ભય પામવાની જરૂર નથી. લોકવિરૂદ્ધના ઘણા ભેદ છે. “લેકવિરૂદ્ધચ્ચાઓ” આ વાક દુનિયામાં જે વાત મોટે ભાગે વિરૂદ્ધ ગણાતી હોય તે ન કરવી તે આશ્રી છે. વ્યાવહારિક અને ધાર્મિક એ બે ભેદ લોકવિરૂદ્ધના પડે છે. વ્યાવહારિક લેકવિરૂદ્ધના પણું ઘણે ભેદ છે. સમ્યકત્વ અને મિથ્યાત્વ એ બે ધર્મભેદે ધાર્મિક લોકવિરૂદ્ધના પણ ભેદ પડે છે. જૈનસિદ્ધાન્તોની શ્રદ્ધાવાળા એવા જે લોક તેનાથી વિરૂદ્ધકાર્યનો ત્યાગ કરવો જોઈએ. નીતિના આ ચારે અને વિચારેની માન્યતામાં પ્રાયઃ ઘણે ભાગે લેકેનો મેળ મળે છે. માટે તેવા પ્રકારની નીતિની માન્યતાથી વિરૂદ્ધ વર્તવું તે કવિરૂદ્ધ કહેવાય છે, તેનો ત્યાગ કરવો જોઈએ; એમ કહેવાથી ધાર્મિક વિચારો અને આચારે કે જે સ્વાધિકારપ્રમાણે કરવાના હોય છે તેને “કવિરૂદ્ધચ્ચાઓ” એ સૂત્રથી વિરોધ આવતો નથી. ગાડરાં જેમ અન્યનાં દેર્યા પ્રમાણે ચાલ્યા કરે છે, તેમ પિતાના ધાર્મિક વિચારેને દૂર કરીને અન્યના અયોગ્ય વિચારે પ્રમાણે દોરાવાની જરૂર નથી. પિતાના સત્ય વિચારોને દાબી રાખનાર મનુષ્ય, ખરેખર દાસ
For Private And Personal Use Only
Page #773
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૧૬)
ત્વથી મૂકાતો નથી. પિતાના આચારે કે જે શાસ્ત્રાધારે બુદ્ધિગમ્ય અને અનુભવગમ્ય કરીને સ્વાધિકારપ્રમાણે આદર્યો હોય, તેને કદી ત્યાગ કરે જોઈએ નહીં. પિતાના અધિકારપ્રમાણે મનુષ્ય, જે જે કિયા-રૂચિ અનુસારે કરે અને તે યોગ્ય હોય તો અન્ય મનુષ્યની નિન્દા અથવા ટીકાથી તેણે કેમ તેને ત્યાગ કરવો જોઈએ? અલબત કદાપિ ત્યાગ ન કરવો જોઈએ. અન્યમનુની ચર્ચા વા નિન્દાથી પોતાના સત્ય આચાર અને વિચારોને જે મનુષ્ય છોડ્યા કરે છે અને અન્યની પ્રસન્નતા જાળવવા તથા લજા વગેરે કારણુથી પોતાના ઉત્તમ વિચારોને દેશવટો આપે છે, તે અનતકાલપર્યત દુનિયામાં પરિભ્રમણ કરે તોપણ, સત્યધર્મનો આદર કરવા સમર્થ થઈ શકે નહિ. પિતાના સત્ય વિચારે અને આચારની બાબતમાં કેઈથી લજજા પામવું ન જોઈએ. મનુષે ફક્ત પોતાનામાં એટલે વિચાર કરવો જોઈએ કે, તે વિચારે અને આચારે શ્રી સર્વાના સિદ્ધાન્ત અવિરૂદ્ધ હોવા જોઈએ–શ્રી સર્વજ્ઞની વાણી શ્રુતજ્ઞાન ગણાય છે. શ્રી સર્વાના આગમોનો અભ્યાસ કરનારાઓમાં પણ અતિભેદે ભેદ પડે છે અને તે અવલોકવામાં આવે છે. ક્ષપશભેદે મતિજ્ઞાનમાં ભેદ પડવાથી, જેનાગમોનો અભ્યાસ કરનારાઓમાં ધર્મક્રિયાઓસંબધી મતભેદ જોવામાં આવે છે. ધાર્મિક ક્લિાઓના ગભેદ, ભેદ દેખવામાં આવે છે તોપણ જ્ઞાનિમનુષ્ય ગમે તે યિાને મૂળ ઉદ્દેશ શોધી કાઢીને પિતાના અધિકારપ્રમાણે ધર્મને સેવે છે. જોકલજજા અને ભય વગેરેને હિસાબમાં ગણતો નથી. ધર્મની યિાઓ સર્વે કંઈ એક મનષ્યના માટે એક કાલમાં નથી. અંકના ભેદે છે તેમ યિાઓના પણ ભેદ છે. મનુષ્ય પોતે જે ક્રિયા કરતો હોય, તેણે તે કિયા ગુણેની વૃદ્ધિ માટે કરવી જોઈએ. પ્રત્યેક મનુષ્યની રૂચિભેદે ધર્મની ક્ષિાનો ભેદ પડે છે પણ તે સર્વ ધર્મક્રિયાઓનો મૂળ ઉદ્દેશ જે આત્માના સદ્ગુણો મેળવવાને હોય અને તે ક્રિયાઓથી આત્મધર્મની વૃદ્ધિ થતી હોય, તો સર્વના અધિકારભેદે ધર્મની ક્રિયાઓ જુદી જુદી હોય અને લોકો ભિન્ન ભિન્ન ધર્મચારેને સેવતા હોય છે તેથી જરા માત્ર પણ શંકા કરવાની જરૂર નથી. ભિન્ન ભિન્ન આચારે અને વિચારમાં નોની સાપેક્ષાએ અનેકાન્તપણે બંધ કરીને આત્માને શુદ્ધધર્મ પ્રગટ કરવો જોઈએ. પિતાને શુદ્ધધર્મ જે જે હેતુથી પ્રગટ થાય છે તે હેતુઓ વડે પ્રયત્ન કરો જોઈએ. પોતાના અધિકાર પ્રમાણે પોતે પ્રવૃત્તિ કરવી તેમાં અન્યો પિતાની દૃષ્ટિથી–અપેક્ષાવડે અધિકાર જાણ્યા વિના ટીકા કરે -નિન્દા કરે તો તેથી પિતાને આચાર કદી છોડવો નહિ; આ સર્વ અપેક્ષાએ અવબોધીને આત્માના ધર્મની શુદ્ધિ કરવા માટે અત્યંત પ્રેમથી પ્રવૃત્તિ કરવી જોઈએ.
For Private And Personal Use Only
Page #774
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ ) પહેલી ચોપડીનું તે જ્ઞાન ન હોય અને સાતમી ચોપડીના અભ્યાસીની નિન્દા કરવી! તેમ પંચસધિનું તે જ્ઞાન પણ ન હોય અને વૈયાકર|ચાર્યની સાથે બાથ ભીડવી! અર્થાત્ સર્વ બાબતની અપેક્ષાવડે વસ્તુતત્વનું જ્ઞાન ન હોય અને પોતાની અમુક સંકુચિત દષ્ટિવડે સર્વ મનુષ્યના આચાર અને વિચારે સંબન્ધી અભિપ્રાય આપવા કટિબદ્ધ થવું! તેમજ આગમના અનુસાર સર્વ પ્રકારની અપેક્ષાનું જ્ઞાન ન હોય અને પિતાના અમુક વિચારથી સવંગમોસંબધી અભિપ્રાય બાંધવા મંડી જવું! તે
ગ્ય નથી. કેઈ કયા અધિકારથી અને કઈ રુચિથી ધર્મપ્રવૃત્તિ કરે છે તેના જ્ઞાનવિના, પોતાની દૃષ્ટિ અને અરૂચિથી, તેની વિભિન્નતા અવેલેકીને તેની નિન્દા–અદેખાઈ વગેરે કરવી ઈત્યાદિ, અજ્ઞજનેની ટેવ હોય છે અને તેથી તેઓ અનેક મનુષ્યોની-શક્તિ-રૂચિ-અને આધકારભેદે આચાર અને વિચારે સંબન્ધી વિભિન્નતાને જોઈને અપેક્ષાવિના ગમે તેવાઓની નિન્દા, ચર્ચ, અને છેવટે જાતિનિન્દા ઉપર ઉતરીને પિતાના અને અન્ય મનુષ્યના શ્રેયમાં અનેક વિશે ઉભાં કરે છે.
જેઓને વસ્તુતત્વને નિશ્ચય થયે છે તેવા મનુ, પિતાના અધિકાર પ્રમાણે ધર્મપ્રવૃત્તિનો આદર કરે છે અને અન્ય મનુષ્યોને યોગ્યતાપ્રમાણે તેઓ ધર્મપ્રવૃત્તિનો આદર કરાવે છે અને પોતાના નિશ્ચયથી તેઓ કદી પણ–અનેક પ્રકારની અનેક મનુષ્યો તરફથી ટીકાઓ થતાં છતાં પણ– પાછા પડતા નથી, તેમજ તેઓ અન્ય મનુષ્યની ગ૭ભેદે ધર્મક્રિયાની ભિન્ન પ્રવૃત્તિ દેખીને તેઓની સાથે કલેશ કરતા નથી, અર્થાત્ પિતાની કેયામાં લાજ અને ભય વગેરેને અવકાશ આપતા નથી. પોતાની પ્રવૃત્તિથી પિતાની ઉચ્ચતા થાય છે એમ પોતાનો આત્મા સાક્ષી પૂરતો હોય અને તે ધર્મથી અવિરૂદ્ધ ધર્મકૃત્ય હોય તે કદીપણ તેને ત્યાગ કરે નહિ. દુનિયાના બેલવા ઉપર લક્ષ્ય દેવું નહિ. ફક્ત પિતાની પ્રવૃત્તિ ઉત્તમ થવી જોઈએ અને તેનાથી સદ્ગુણે વધવા જોઈએ. દુનિયા જેની ટીકા કરે છે તેનાજ આચાર અને વિચારને પાછળથી અંગીકાર કરે છે. ધર્મમાં સુધારા કરનારાઓને તે વખતમાં અનેક પ્રકારના પરિસહે વેઠવા પડે છે, પણ પાછળથી તેમની દુનિયા અનુયાયી બને છે. જેઓ જે કાર્ય લેઈને તેને મુકે છે તેઓની મશ્કરી થાય છે.
વિચક્ષણમનિ ! ઉપયુક્ત બેધને હૃદયમાં લાવીને સ્વાધિકાર પ્રમાણે ધર્માચારને સેવ ! દુનિયાને રીજવવા પ્રયત્ન કરીશ તે આત્માને રીજવી શકાશે નહિ, અને જે આત્માને રીઝવીશ તે દુનિયાને રીઝવી શકાશે નહિ. સર્વપ્રકારની રીજને ત્યાગ કરીને આત્માના ઉપર પ્રેમ
For Private And Personal Use Only
Page #775
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૧૮ ) ધારણું કર ! કારણ કે આત્મામાં અનન્તસુખ રહ્યું છે. આત્મામાં પ્રેમ ધારણ કરીને પોતાના અધિકારપ્રમાણે ધર્મ પ્રવૃત્તિ કર્યા કર. '
વિચક્ષણ–હે ઉપકારક ચેતનમુનિરાજ ! આપે આપેલે બોધ મારા હૃદયમાં ઉંડે ઉતરી ગયો છે અને તેની અસર પૂર્ણ રીતે થઈ છે. મારી શક્તિ અને મારી પ્રવૃત્તિને એ જાણી છે અને તે પ્રમાણે હવે પ્રવૃત્તિ કર્યા કરીશ. દુનિયાને લેકના અનેક શબ્દોથી હવે મારા અધિકારની ધર્મપ્રવૃત્તિનો ત્યાગ કરીશ નહિ. અદ્યાપિપર્યન્ત “ લેકેને રીજવવા મારા આચારે અને વિચારને ફેરવ્યા હતા, પણ લેલાજનો હવે હું બિલકૂલ સબબ્ધ રાખનાર નથી. મારા આત્માની શુદ્ધિમાટે અધિકારગે જે કરવાનું હશે તે કર્યા કરીશ. મારા ઉપર આપને અતુલ ઉપકાર થયો છે તે કદી વિસ્મરનાર નથી. ધાર્મિક ક્રિયાએના અનેક ભેદ છે, તપશ્ચર્યા આદિ અનુષ્ઠાનના અનેક ભેદ છે, ધ્યાનના પણ ભેદ છે; તે સર્વે, જીવોના અધિકારોને ફલ દેનાર છે. સર્વ ધર્મક્રિયાઓ કંઈ એક મનુષ્યના માટે અને તે પણ એક કાલમાં કરવા માટે કહી નથી. સર્વપ્રકારનાં ઔષધે કંઈ એક રોગીને માટે નથી. સર્વપ્રકારની વનસ્પતિ કંઈ એક મનુષ્ય માટે નથી;-જેને જે વખતે ઉપગ કરવાનું હોય તે વખતે તેનો આદર ઘટે છે. દુનિયા નની અપેક્ષા જાણ્યાવિના ધાર્મિક ક્રિયાઓમાં લડે છે અને આત્માના શુદ્ધસ્વરૂપની સાથદશા ભૂલી જાય છે તે યોગ્ય નથી. હવે મેં આપના ઉપદેશ અનુસાર આપોગપણે વર્તવા નિશ્ચય કર્યો છે અને તેથી તે પ્રમાણે પ્રવૃત્તિ કરીશ. આપના બોધથી હવે મારા મનના સકલ સંશય દૂર થયા છે. હવે હું મારા કર્તવ્યપર લક્ષ્ય રાખીશ. મારા આત્માના શુદ્ધધર્મમાં અત્યન્ત પ્રેમ ધારણ કરીશ. જે સઘળું પ્રાપ્ત કરવાનું છે તે સર્વે આત્મામાં છે. આનંદને સમુદ્ર એ મારે આત્મા હવે રીજવો એજ નિશ્ચય કર્યો છે.
ચેતન–હે વિચક્ષણમુનિ ! તે જે નિશ્ચય કર્યો છે તે યોગ્ય છે. તારા અધિકારપ્રમાણે તું સદાકાલ પ્રવૃત્તિ કર્યા કરે. દુનિયાના બોલવાના સામું ન જે, પણ તારા કાર્ય સામું છે. જે મનુષે પોતપોતાના અધિકારપ્રમાણે કાર્યો કરતા હોય તેની ટીકા ન કર, તેમજ તારી જે જે મનુષે ચર્ચા-નિન્દા કરતા હોય તે બાબતના જવાબ આપવામાં જરામાત્ર લક્ષ ન રાખ. જ્ઞાન, દર્શન અને ચારિત્રની વ્યવહાર અને નિશ્ચય એ બે નયથી યથારૂચિ અને યથાશક્તિ આરાધના કર્યા કર. તને જે જે ધર્મપ્રવૃત્તિમાં અત્યન્ત પ્રેમ થતું હોય તેમાં પ્રવૃત્તિ કર. જે જે આલેબનેવડે તારું ચિત્ત સ્થિરતા ગ્રહણ કરતું હોય તે તે આલંબનેને સેવ્યા
For Private And Personal Use Only
Page #776
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
ક૨. અસંખ્ય પ્રદેશી આમપ્રભુની સેવાના કર્યા કર, તારા સંબધી દુનિયા ગમે તે કહે તેને સાંભળવાની ઈચ્છા પણ ન રાખ. હારી સાધનામાં અત્યત પ્રેત્સાહથી મંડ્યો રહે. દુનિયામાં સાધુ અગર સાધી વા અન્યમનુષ્યો જે કંઈ ધર્મપ્રવૃત્તિ કરતાં હોય તેની અનુમંદના કર અને બને તે તેમના અધિકારપ્રમાણે ધર્મસાધનામાં સહાય આપ. આત્મદષ્ટિથી સર્વ જીવોને દેખ્યા કર અને તારા નિશ્ચયને તું દઢપણે વળગી રહે. જે મનુષ્ય પોતાના નિશ્ચયથી ડગી જાય છે, અર્થાત્ ઘારના ખીલાની પેઠે ક્ષણે ક્ષણે ડગી જાય છે તેઓ સ્વનિશ્ચયના સાધક બની શકતા નથી. હરાયા ઢોરની પેઠે સર્વ મનુષ્યોની આગળ સંશયાત્મા થઈને પરિભ્રમણું ન કર. પોતાને માટે આત્મસાક્ષીએ જે નિશ્ચય કરવામાં આવ્યો હોય તે ખરે જાણો. “ઘણે ડાહ્ય ઘણે ખરડાય ” આ કહેવત અનિશ્રય બુદ્ધિધારક મનુષ્યોને લાગુ પડે છે. જે થાય છે તે સારા માટે થાય છે એમ નિશ્ચય કરીને પિતાના પર આવી પડેલી ઉપાધિયોને સહન કર. તને જે જે ધર્મક્રિયાઓ યોગ્ય લાગે તે કર્યા કર. સર્વ ક્રિયાઓનો તાત્પયર્થ એ છે કે, આમાના અનન્તગુણોને પ્રકટ કરવા. વરવિનાની જાન નકામી છે, અર્થાત્ આત્માને મૂળ સાધ્યભૂત અવબોધીને યોગ્ય એવી ધર્મપ્રવૃત્તિને કર્યા કર—દુનિયામાં સમ્યકત્વ, મિથ્યાત્વ, તેમજ સમ્યકત્વ અને મિથ્યાત્વના આચારે પ્રવત્ય કરે છે.
જેટલું બને તેટલું સ્વાભહિત સાધ્યા કર અને આત્મપુરૂષાર્થથી અન્યને પણ સહાય આપ્યા કર. તારા નિશ્ચયને મેરૂ પર્વતની પેઠે હદયમાં સ્થિરપણે ધારણ કરે. પોતાના નિશ્ચયવિના આત્મબળ પ્રગટતું નથી. પિતાનો નિશ્ચય ખરેખર પિતાને પરમાત્મા બનાવવાને માટે સમર્થ થાય છે. મનુષ્યને આત્મનિશ્ચયવિના કેઈપણ કાર્યમાં વિજય મળતો નથી. જેનો નિશ્ચય ડગી જાય છે તે મહાપુરૂષ બની શકતે નથી. દુનિયામાં મનુષ્યોના ભિન્ન ભિન્ન વિચારે થાય છે તે તેમની યોગ્યતા પ્રમાણે થાય છે એમ અવધીને પિતાના નિશ્ચયથી જરામાત્ર ડગવું નહી. આગ પ્રમાણે આ કાલમાં સર્વ પ્રકારની ધાર્મિક ક્રિયાઓને સંપૂર્ણપણે કરવાને પ્રાયઃ કઈ શક્તિમાન નથી. ધાર્મિક આદિ ક્રિયાઓ ખરેખર સર્વને માટે એકસરખી નથી, માટે મનુષ્યના અનેક મત દેખીને નોની સાપેક્ષતાએ તેમાંથી સાર ગ્રહણ કરે, પણ કદી શંકાશીલ થવું નહિ. સાધુઓની પણ ભિન્ન ભિન્ન ગ૭મતથી ભિન્ન ભિન્ન ધર્મકિયાઓ દેખીને તથા તેમના બાહ્ય ક્રિયાઓના વિચારે આદિની ભિન્નતા અવલોકીને નોની સાપેક્ષાએ તે જીવોની મતિ, રૂચિ અને તેઓના અધિકારને જાણી, શાન્ત અને નિશંક બનવું. દુનિયામાં સાધુઓની ધર્મની દુકાને
For Private And Personal Use Only
Page #777
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પ૨૦ ) પણ ભિન્ન ભિન્ન અવેલેકીને મનમાં વિચાર કરો કે –તેઓને મતિના અનુસારે જેટલું સુજે છે તેટલું કહે છે. અને તે પોતાની શક્તિને તપાસ કરીને તેઓને ધર્મને સત્યમાર્ગ ગ્રહણ કરવામાં સહાય આપવી. જેમ જેમ રાગદ્વેષની પરિણતિ મન્દ પડે છે અને માધ્યસ્થવૃત્તિ પ્રગટે છે તેમ તેમ વીતરાગની વાણીનો અનુભવ પ્રકટતો જાય છે. અનેક પ્રકારના ભિન્ન ભિન્ન એકાન્ત મતરૂપ મહાસાગરમાં પ્રવેશનારા અા મનુષે ડુબી જાય છે. આત્માની શક્તિઓનો વિકાસ કરે છે તે અનેક નોની સાપેક્ષતાએ ધર્મરહસ્યને અવબોધવું જોઈએ. જૈનધર્મમાં અનેક મતભેદ પડ્યા છે તો પણ સર્વેનું સાધ્યબિન્દુ આત્માના ગુણેને પ્રકાશ કરે તેજ છે. આત્માના જ્ઞાનાદિ ગુણેને પ્રકાશ કરવા માટે સર્વ પ્રકારની બાહ્ય રમણુતા ટાળવાની જરૂર છે. બાહ્ય રમભુતામાં અનેક દેષને દેખતાં છતાં પણ તેમાં રમણતા થાય છે આનું શું કારણ? આના ઉત્તરમાં કહેવાનું કે આત્મામાં રમણતા કરવામાં સુખ છે એમ નિશ્ચય થતું નથી ત્યાંસુધી, પર રમણતામાં વિશ્વાસ રહે છે. આત્મામાં રમણતા કરવાથી અનંત સુખને ભેગ મળે છે એમ નિશ્ચય થતાં, આત્મામાં રમણતા થવાની અને તેથી પર રમણતાની ટેવ સહેજે છૂટી જવાની. હે વિચક્ષણમુનિ ! તારૂં છેલ્લામાં છેલ્લું આ કાર્ય છે, માટે આત્મામાં પૂર્ણપ્રેમથી રમણુતા કર. સર્વ સિદ્ધા. તને સારપણું એ છે કે, આત્મામાં રમતા કરવી. આત્મામાં રમ
તા કરતાં છતાં પારમાર્થિક કાર્યો પણું કરતા રહેવું. અનેકાન્ત માર્ગથી ઉત્સર્ગ અને અપવાદને નિશ્ચય કરીને આમધર્મની સાધના સાધવી. છેવટમાં કહેવાનું કે તારા નિશ્ચય પ્રમાણે પ્રવૃત્તિ સ્થંકર. - વિચક્ષણ–હે પરમપકારક મુનિરાજ ! આપનો બોધ સાંભળીને હું આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રેમી બન્યો છું અને હવે દુનિયાની લાજ, ભય આદિને છેડીને હું મારા આત્માના-શુદ્ધધર્મની સેવા કરીશ. સમતા કહે છે કે, ચેતનમુનિએ વિચક્ષણ મુનિને જે ઉપદેશ આપ્યો છે તે મનન કરવા યોગ્ય છે. વિચક્ષણ મુનિએ આત્મા ઉપર પૂર્ણ વિશ્વાસ મૂકીને આત્મા ઉપર અત્યન્ત પ્રેમ ધારણ કર્યો અને દુનિયાને રીજવવાનો પ્રયત્ન છેડી દીધે, તેમજ તેણે દુનિયાની લાજ છોડી દીધી તે પ્રમાણે મને પણ આત્માના ઉપર અત્યંત પ્રેમ ધારણ કરાવીને દુનિયાની લજજા છેડાવી દીધી.
વિકલ્પ સંકલ્પવાળું મન પણ પોતાની ચંચળતાનો પરિહાર કરીને આત્માના ઉપર અત્યન્ત પ્રેમી બની ગયું અને આત્મામાં જ સ્થિરતાને અનુભવ કરવા લાગ્યું, એટલું જ નહિ પણ તેણે પિતે
For Private And Personal Use Only
Page #778
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પર૧) ચંચળ છતાં આત્મામાં પ્રેમ ધારણ કરીને દુનિયાની લાજ છોડી દીધી, એ જેવું તેવું કાર્ય ગણાય નહિ. - સમતા કર્થ છે કે, મને લજજાએ છોડી દીધિ અને કાને તે પિતાના ઉપર પછેડો ઓઢો, અર્થાત્ હવે આત્માવિનાની દુનિયાની વાત સાંભળવી નહિ એવો નિશ્ચય કર્યો. કાન દુનિયાની વાત શ્રવણ કરીને થાકી ગયા; દુનિયાના અનેક શબ્દ સાંભળતાં તેને આનંદ થયે નહિ, કિન્તુ આત્માના સ્વરૂપની વાણી સાંભળતાં તેના મનમાં અત્યંત આનંદ થયો, તેથી તેણે નિશ્ચય કર્યો કે હવે આત્મધર્મવિનાના દુનિયાના શબ્દો શ્રવણ કરવામાં કંઈ માલ નથી. હરણું અને નાગની-શબ્દો સાંભળતાં જે દશા થાય છે તે દુનિયા જાણે છે. આત્માના ગુણેની વાત સાંભળતાં સહજાનન્દ પ્રગટે છે, એમ જાણે કાને નિશ્ચય કર્યો હોય એમ લાગે છે. આ પ્રમાણે ચક્ષ, મન અને કન્દ્રિય આદિ ઈન્દ્રિયો આત્માના ઉપર એટલી બધી પ્રેમી બની ગઈ છે કે, તેઓને હવે બાહ્યનો વ્યાપાર ગમતું નથી. ઇન્દ્રિયોની વૃત્તિ રૂપ ગોપીઓ ખરેખર આત્મરૂપ શ્રીકૃષ્ણના અભિમુખ થઈને તેની દાસીઓ બની ગઈ છે. મતિજ્ઞાનના ભેદવાળી એવી ઇન્દ્રિયો આત્મારૂપ શ્રીકૃષ્ણની ઉપાસનામાં તલ્લીન થઈ તેનું કારણ ખરેખર પ્રેમ છે. આવા ઉત્તમ પ્રેમનું સ્વરૂપ જે અનુભવે છે તે પણ કથી શકતો નથી. સમતા કહે છે કે સન્દ્રિોમાં પ્રેમરૂપ તત્ત્વ વ્યાપી રહ્યું અને તે ઉલ્લાસમાન થઈ ગયું, તેના યોગે તે ઈન્દ્રિયો આત્માની ઉપાસના કરીને અદ્વૈત આનંદ અનુભવતી હોય એવું જણાયું. આત્માના પ્રેમમાં ગરકાવ થએલી ઈન્દ્રિયની આવી દશા વર્ણવીને હવે, સમતા આગળ શું શું જણાવે છે તે સ્વયં દેખાડે છે.
अटक तनक नही काहूका, हटक न इक तिलकोर ॥ . हाथी आपमते अरे, पावे न महावत जोर ॥ हठीली० ॥ ३ ॥ सुन अनुभव प्रीतम बिना, प्राण जात इह ठांहि ॥ . है जन आतुर चातुरी, दुर आनन्दघन नांहि ॥ हठीली०॥४॥
ભાવાર્થ–સમતા વેન્દ્રિય આદિ- દ્વારા થતી પ્રશસ્ય પ્રેમવૃત્તિને જણાવીને હવે મુખ્યતયા મનની દશાનું વર્ણન કરતી છતી કથે છે કેમનને તૃણ જેટલે પણ કેઈને અટકાવ નથી, અને તે તિલના જેટલું પણ કોઈનાથી હઠતું નથી. હાથી પોતાના મતમાં હોય અથવા પિતે મદેન્મત્ત હોય ત્યારે મહાવતનું પણ જોર ચાલતું નથી, તેમ મન એટલુંબધુ આત્માની સાથે પ્રેમથી લયલીન થઈ ગયું છે કે, તેને કેઈનાથી
ભ, ૬૬.
For Private And Personal Use Only
Page #779
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પરર) હઠાવી શકાય નહિ. આ પ્રમાણે મારા મનની પ્રેમદશાનો અનુભવ કથીને સુણુવું છું કે હે અનુભવ ! હવે તે આત્મપ્રીતમવિના મારે પ્રાણુ આ ઠેકાણેજ જતો રહેશે. સમતાની સર્વ વાત સાંભળીને અનુભવ કહે છે કે, જે જન આતુર છે અને જેનામાં ચાતુરી અર્થાત ચાતુર્ય છે તેનાથી આનન્દના ઘન એવા આત્મારૂપ પરમાત્મસ્વામી દૂર નથી.
સમતાનું અનુભવ પ્રતિ જે સંભાષણ ચાલે છે તેમાં એમ અનુભવાય છે કે, સમતા પિતાના સ્વામિની સાથે જે પ્રેમ ધારણ કરી શકે છે તેનું વર્ણન થઈ શકવું મુશ્કેલ છે. મનવૃત્તિને જ્યાં અત્યન્ત પ્રેમરસ પડે છે ત્યાં કઈ તરફનું વિધ્ર ગણ્યા વિના ચાલી જાય છે. આજ કારણથી કહેવામાં આવ્યું છે કે “જ્યાં ઈચ્છા છે ત્યાં માર્ગ છે, જ્યાં પ્રેમ છે ત્યાં આકર્ષણ છે” સમતાના મનમાં જેની તુલના ન થાય એટલે બધે પ્રેમ છે તેથી તે આ પ્રમાણે જેવું છે તેવું કથે છે. હાથી પિતાના મનથી જ્યારે હાથણને દેખી મસ્ત બને છે, ત્યારે મહાવતે કરેલા અંકુશના પ્રહારને પણ તે હીસાબમાં ગણતો નથી. સમતાનું મન પણ આત્માના ઉપર પ્રેમમસ્ત બની ગયું છે તેથી તે પાછું હતું નથી; એમ સમતાનું કહેવું સત્યતાવડે યુક્ત છે.
- સમતા આ પ્રમાણે અનુભવને આત્મવૃત્તાંત નિવેદન કરે છે. અનુભવ એ આત્માનો આતરિક મિત્ર છે. સમતાની પાસે અનુભવ આવી શકે છે-સમતાની વાર્તા અનુભવવિના કોઈ શ્રવણ કરવાને લાયક નથી; આમ મનમાં સમતા જાણી શકે છે, તેથી તે આ પ્રમાણે કહે છે. આત્માના સ્વરૂપમાં થનાર પ્રમ, ઉપરઉપરના ગુણસ્થાનકમાં અનંતગુણ વિશુદ્ધ બને છે--આત્માને અને સમતાને ઐક્યભાવ કરાવી આપનાર ખરેખર-આત્મામાં ઉત્પન્ન થનાર શુદ્ધ પ્રેમજ છે. બાહ્યવસ્તુનો જે પ્રેમ છે તેને વિષપ્રેમ કહેવામાં આવે છે અને આત્માના સદ્ગુણો અને તે સદ્દગુણના નિમિત્ત ઉપર થનાર પ્રેમને અમૃતપ્રેમ કહેવામાં આવે છે. બાહ્યમાં સુખની ભ્રાંતિથી જે પ્રેમ થાય છે તેનાથી અન્ત વિષની પેઠે દુઃખજ પ્રાપ્ત થાય છે. આત્માના ઉપર જેમ જેમ પ્રેમ વધતા જાય છે તેમ તેમ શુકલેશ્યાની ઉજજવલતા વૃદ્ધિ પામે છે. આત્માની ઉપર થનાર શુદ્ધ પ્રેમ ખરેખર ચન્દ્રની ચાંદનીની પેઠે આનન્દ આપ્યાવિના રહેતો નથી. બાહ્ય વસ્તુઓને પ્રેમ વિષની પેઠે અવબોધીને તેને ત્યાગ કરવા પ્રયત્ન કર જોઈએ. શ્રીમદ્દ દેવચન્દ્ર ઉપાધ્યાય તે સંબધી ઋષભદેવના સ્તવનમાં જણાવે છે કે
प्रीति अनादिनी विषभरी, ते रीते हो करवा मुजभाव ॥ જેવી નિર્વાણ તિથી, વિન ઝરતે હો ો ર વનાર કામ
For Private And Personal Use Only
Page #780
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૩) प्रीति अनंति परथकी, जे तोडे हो ते जोडे एह ॥ परमपुरुषथी रागता, एकत्वता हो दाखी गुणगेह ॥ ॥रुषमः ॥
અનાદિકાલથી પરવસ્તુમાં થનાર પ્રેમને, આત્માના ઉપર ધારણ કરવો જોઈએ. પરવસ્તુમાં થએલી અનંત પ્રીતિને જે તેડે છે તે આત્મામાં પ્રીતિને જોડે છે. આત્માના ઉપર જે ખરેખર પ્રેમ પ્રગટ્યો તો જાણવું કે પરમાત્મપદ પ્રાપ્તિમાં વાર લાગવાની નથી. પ્રીતિ અર્થાત પ્રેમ પણ એક ધર્માનુષ્ઠાન છે. પરમાત્માના ઉપર અને સત્તા પરમાત્મત્વ જેમાં રહ્યું છે એવા પિતાના આમાઉપર પ્રેમ ધારણ કરવાથી, મનુષ્યને ધર્મનું પગથીયું પ્રાપ્ત થાય છે. પ્રશસ્ય પ્રેમ ( પ્રશસ્ય રાગ)થી આત્માના ધર્મની પ્રાપ્તિ થાય છે. સિદ્ધાંતમાં પણ તે સંબન્ધી કયું છે કે,
सो सुपसथ्थो रागो, धम्मसंयोगकारणो गुणदो ॥
पढमं कायवोसो, यत्तगुणे खवइ तं सव्वं ॥१॥ અરૂપી, અજ, અવિનાશી, એવા આત્માના ઉપર રાગ વા પ્રેમ ધારણ કરવાથી આત્માના ગુણોનો આવિર્ભાવ થાય છે. ગુણે પ્રગટ બાદ આત્માની પરમાત્મદશા થાય છે. દશમા ગુણસ્થાનક પર્યન્ત રાગનું જોર હોય છે. આમાના ગુણેમાં અત્યન્ત રાગ યાને પ્રેમ થવાથી આત્મામાં આત્મા રમણતા કરે છે અને આત્માને જ આત્મા ખરેખર અનઃસુખભેગરૂપ ફળ આપે છે. આત્મા પિતાની શક્તિ વડે પોતાને થાય છે-સંપ્રદાનકારક પણ આત્મામાં જ પરિણમે છે અને તેથી અસંખ્ય પ્રદેશથી અનન્તકમેની વગેણું ખરે છે. અનન્તગુણને આધાર આમાજ પોતે અસંખ્ય પ્રદેશરૂપ છે. આત્માની પ્રીતિ થવાથી શુદ્ધપણે આત્મામાં છ કારક પરિણમે છે. અશુભપ્રેમ પોતે શુભપ્રેમરૂપની પરિણતિરૂપે બનીને આત્માના ગુણે પ્રગટાવી શકે છે.
સમતાના કહેવા પ્રમાણે–ખરેખર આમસ્વામિવિના તેની તેવી દશા થઈ શકે છે, અર્થાત્ આત્મસ્વામીવિના તેના પ્રાણ રહેવાના નથી; એમ પોતે વદે છે તે સત્ય જણાય છે. આ ઉત્તમ મોક્ષમાર્ગ હેતુભૂત પ્રેમ તે સત્ય પ્રેમ છે. ખરેખર તે જેના હૃદયમાં પ્રગટે છે તે પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છે. સમતાના ઉદ્ગારોથી આપણે પરમાત્મપદ પ્રાપ્ત કરવા પ્રયત કરવો જોઈએ.
वैषयिक प्रेमनो त्याग. પાંચ ઈન્દ્રિયોના ત્રેવીશ વિષયોમાં જે પ્રેમ થાય છે તે વૈષયિક પ્રેમ ગણાય છે. મનથકી પણ પર-જડવસ્તુસંબધી જે રાગ થાય છે તે પણ વૈષયિક પ્રેમ કથાય છે. એવા વૈષયિક પ્રેમનો ત્યાગ કરવાની આવશ્યકતા છે.
For Private And Personal Use Only
Page #781
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ )
અનાદિકાલથી પ્રાણીઓ વિષયપ્રેમથી કર્મની પરંપરા વધારીને સંસારમાં પરિભ્રમણ કરે છે. વિષયપ્રેમ વા વિષયરાગથી મનુષ્યો પેાતાના ગુણાના નાશ કરે છે. વિષયા ખરેખર વિષના કરતાં પણ અનંતગુણુ અશુભ છે. વિષથી એક ભવમાં મરવું પડે છે અને વિષયથી તે અનંતભવપર્યન્ત સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. વિષનું ભક્ષણ કર્યાંથી પ્રાણના નારા થાય છે અને વિષયનું તેા સ્મરણ કરવામાત્રથી દ્રવ્ય પ્રાણ અને ભાવપ્રાણુના નાશ થાય છે. જે મનુષ્યા, પ્રેમલક્ષણાભક્તિના પાંચ ઇન્દ્રિયાના વિષયભાગમાં ઉપયોગ કરે છે, તે દુર્ગતિમાં પ્રવેશ કરે છે. અનાદિકાલથી જીવા પરવસ્તુઓમાં પ્રેમ ધારણ કરે છે પણ તેથી અર્થાત્ પરવસ્તુઆથી તેમને સુખ મળતું નથી, તેમજ પરવસ્તુને પ્રેમ ક્ષણિક હાવાથી અદલાયાવિના રહેતા નથી. વિષયપ્રેમમાં મસ્ત બનેલા અજ્ઞાની જીવેા વિષયના કીડા બનીને કીડાની પેઠે સંસારમાં અનેક પ્રકારનાં દુઃખા પ્રાપ્ત કરે છે. વિષયના પ્રેમથી મનુષ્યો અનેક પ્રકારનાં પાપટ્ટ ત્યાને આચરે છે. વિષય પ્રેમથી અનેક વસ્તુઓની પ્રાપ્તિ કરવા ઈચ્છાઆ પ્રગટે છે અને તેથી પ્રસંગોપાત્ત ઇચ્છાઓની પૂર્તિમાટે અન્ય દેશયેપણ સેવ્યાવિના છૂટકો થતા નથી. વિષયના પ્રેમથી મનુખ્ય કયાં પાપ સેવી શકતા નથી ? અર્થાત્ સર્વ પાપ કરે છે. હલાહલ વિશ્વસમાન એવા વિષયના પ્રેમથી દૂર રહેવા પ્રયત્ન કરવા જોઇએ. જડવસ્તુઓના ભાગથી કદી જીવને શાન્તિ થઈ નથી અને ભવિષ્યમાં કાઈ પણ જીવને શાન્તિ થનાર નથી. તેમજ પરવસ્તુઓના પ્રેમથી મનુષ્યોને પ્રસંગોપાત્ત-પ્રતિકૂલ સંયોગેોપર-દ્વેષ પણ થાય છે. પરવસ્તુઓના રાગ કરવામાં એક અશ માત્ર પણ સુખ જણાતું નથી. રાવણે સીતાના ઉપર વૈખિયેક રાગ ધારણ કર્યો, તેનું ફળ કેવું ખરાબ આવ્યું તે સર્વે જાણે છે. તિલકશેઠે ધાન્યના ઉપર અશુભ રાગ ધારણ કર્યો તેનું ફળ ખરાબ આવ્યું હતું. પરવસ્તુના રાગવડે સ્વાર્થની બુદ્ધિ પ્રગટે છે અન તેથી મનુષ્યો અનેક જીવેાના પ્રાણ હરીને પેાતાનું સારૂં ઈચ્છે છે. સ્વાર્થિક પ્રેમથી અન્ય મનુષ્યોને દુઃખ આપવામાં આત્મબળના ઉપયાગ થાય છે. જે પરવસ્તુ ઉપર રાગ ધારણ કરે છે તે ચન્તામણિ રત્નને બદલે કાચને ગ્રહણ કરે છે. જે મનુષ્યો જડ વસ્તુઓની જડતા અને ક્ષણિકતા નથી જાણતા તેજ તેમાં માહ પામે છે. સર્વ દોષનું મૂળ ખરેખર વૈયિક પ્રેમ છે.
આ સંસારમાં સદાકાળ આત્માને સ્થિર કરનાર વૈષયિક પ્રેમ છે. તેના સંબન્ધે કોઈ સુખીઓ થયા નથી અને કોઈ થનાર નથી. પુત્ર, ધન, સ્ત્રી, કુટુંબ આદિ ઉપર અપ્રશસ્ય પ્રેમ વા રાગના બંધનથી બંધાયલા જીવા ખરેખર સંસારરૂપ કેદખાનાથી છૂટા થઈ શકતા નથી.
For Private And Personal Use Only
Page #782
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પરપ )
કિમ્પાકના ફળથી કદાપિ સુખ મળી શકે! તો વિષયના પ્રેમથી સુખ મળી શકે. સાંસારિક પદાર્થોના પ્રેમ યાને રાગથી ઈષ્ટપદાર્થોમાં મમત્વ થવાથી જીવ પાતાને હાથે પેાતે બંધાય છે. પાંચ ઇન્દ્રિયોના વિષયામાં સુખની બુદ્ધિ પ્રગટે છે તેથી, તે તે વિષયેાપર પ્રેમ થાય છે, પણ જ્યારે પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં સુખની બુદ્ધિ રહેતી નથી ત્યારે, વિષયાના રાગ ટળે છે અને તેથી ભાવ બ્રહ્મચર્ય ગુણની સંપ્રાપ્તિ થાય છે.
આન્તરિક સુખ તરફ રૂચિ પ્રગટચાવિના બાહ્ય વિષયા તરફથી ચિત્ત પાછું હતું નથી, માટે આત્મિકસુખપ્રતિપાદક શાસ્ત્રોનું તથા સદ્ગુરૂઆનું શરણુ કરીને આત્મસુખનું જ્ઞાન કરવું જોઇએ. આત્મિકસુખના નિશ્ચય થતાં પરવસ્તુઓ ઉપરથી રાગની બુદ્ધિ ટળવા માંડે છે અને આત્માના ઉપર પ્રેમ પ્રગટે છે. ધીરે ધીરે પ્રશસ્ય પ્રેમની પણ શુદ્ધિ થતી જાય છે. અહા ! જગત્માં રાગના નાશ કરનારા વિરલા મનુષ્યેા છે. આ કાલમાં રાગના અર્થાત્ પ્રેમને સર્વથા ક્ષય થતા નથી. છઠ્ઠા ગુણસ્થાનકમાં રહેલા મુનિવરોને પણ સંવલનના રાગ હોય છે. મુનિવરે જ્ઞાન, દર્શન અને ચારિત્રના રાગ ધારણ કરીને સંસારના વૈયિક રાગના ક્ષય કરે છે. સંસારી જીવાએ પંચેન્દ્રિય વિષયોના ત્યાગી અને પંચમહાવ્રતધારી એવા સાધુએ ઉપર રાગ ધારણ કરવા. આમ કરવાથી સંસારી જીવાને મેાક્ષમાર્ગની અભિરૂચિ પ્રગટે એમાં શંકા નથી. વૈષયિક પ્રેમના ત્યાગ કરવા માટે દેવ ગુરૂ અને ધર્મનું આલેખન લેવું જોઇએ. દેવ ગુરૂ અને ધર્મનું આલંબન લીધા વિના એકદમ વૈષયિક પ્રેમના નાશ થતા નથી. જે મનુષ્યા આગમા ઉપર પ્રેમ ધારણ કરે છે; તેઓના પ્રેમ ખરેખર શુદ્ધર્મ તરફ વળે છે. સેાના અને પારાને શેાધીને શુદ્ધ અનાવનાર જેમ ઔષધીઓ વગેરે હાય છે, તેમ આગમારૂપ ઔષધીવડે અશુદ્ધ પ્રેમની અશુદ્ધતા ટળે છે અને શુદ્ધતા પ્રગટે છે. શાન્તરસ પોષક આગમાના પરિશીલનથી, આત્મા ઉપર રૂચિ પ્રકટે છે અને તેથ દેખેાના વિકારાના ક્ષય થાય છે. વૈયિક પ્રેમના નાશ કરવા માટે સદ્ગુરૂના આલંબનસમાન કેાઈ પુષ્ટ હેતુ નથી. સમતા રસનું પાન કરનાર એવા સદ્ગુરૂના સમાગમથી વિષયપ્રેમરૂપ ઝેર ટળી જાય છે. જાંગુલી મંત્રવડે સર્પનું ઝેર ઉતારી શકાય છે, તેમ સદ્ગુરૂના વૈરાગ્ય એધવડે માહસર્પનું-વિષમ વિષય પ્રેમ વિષ, ઉતારી શકાય છે. વિષય પ્રેમ જ્યારે હૃદયમાં સ્ફુરે ત્યારે વિષયની અનિત્યતા ચિંતવવા પ્રયત્નશીલ બની જવું, તેમજ આત્માના શુદ્ધ ધર્મનું સ્મરણ કરવા મનને રોકી દેવું. આત્માને કહેવું કે હું આત્મન્ ! તું પોતાનું મૂળ સ્વરૂપ ત્યજીને બાહ્યમાં કેમ પરિભ્રમણ કરે છે. વિષયના ઝેરીલા વનમાં
For Private And Personal Use Only
Page #783
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પ૬)
તારા ગુણાની હાનિ થયા વિના રહે તેમ નથી. હું ચેતન ! તને વિષયાદિના વિષયપ્રેમ કરવા ઘટતા નથી. પરવસ્તુમાં ભાગની બુદ્ધિ ધારણ કરવી એ કઈ રીતે સારૂં નથી. પરવસ્તુને પેાતાના સુખને માટે ઉપયાગમાં લેવાના બુદ્ધિપૂર્વક જે રાગ પ્રગટે છે તે અયેાગ્ય છે, જડ વસ્તુમાં સુખમે ખરેખર ત્રણ કાલમાં નથી, તેથી તેએના ભાગવડે સુખની આરાા ધારણ કરવી એ ભ્રાન્તિ છે. પરવસ્તુના રાગમાં અન્ન મનુષ્યો પોતાનું જીવન વ્યતીત કરે છે, પણ તેથી તેઓને અન્તે કંઈ લાભ મળતા નથી. હું ચેતન ! શા માટે સ્વાર્થમય એવ પરવસ્તુ ભાગના રાગ ધારણ કરે છે? તને અદ્યાપિ પર્યંત પરવસ્તુના ભાગરાગથી કિંચિત્ સુખ પ્રાપ્ત થયું નથી. શ્રી સર્વજ્ઞ ભગવંતાએ કેવલજ્ઞાનથી અપ્રશસ્યપ્રેમનું જે સ્વરૂપ કહ્યું છે તે બરાબર છે. જડવસ્તુના ભાગની બુદ્ધિથી સ્વાર્થક રાગ પ્રકટે છે. પરવસ્તુ ખરેખર પેાતાના સુખ માટે થતી નથી; ફક્ત બાહ્ય સુખને માટે હોય છે, માહ્ય સુખની ક્ષણિકતા હોવાથી આન્તરિક નિત્ય સુખની પ્રાપ્તિના ત્યાગ કરીને કાણુ ક્ષણિક વૈષયિક સુખપ્રાપ્તિ માટે મનુષ્ય જીવન હારે? અલખત કોઈ જ્ઞાની પેાતાનું જીવન હારે નહિ. વિષયરાગમાં ફસાયલા મનુષ્યો ભૂંડની પેઠે પેાતાનું જીવન ગાળે છે. વિષયપ્રેમના પ્રેમીએ ભલે એક ક્ષણને માટે દેવતાઓ જેવા આનંદી દેખાય, પણ અન્ય ક્ષણમાં તે તેઓના હૃદયમાં શોકની લાગણીઓ વાસ કરવાનીજ વિષયરાગની ધૂનમાં અજ્ઞ જીવે પોતાને અલૌકિક સુખભેાક્તા તરીકે માને છે પણ એ તેની ભૂલ છે. તાઢ પશ્ચાત્ જેમ તાપ પડે છે, તેમ ખાધુ સુખના ક્ષણ પશ્ચાત્ દુ:ખના ક્ષણ આવીને ઉભા રહે છે. ખાદ્ય પદાર્થો જે સુખના સાધનભૂત કલ્પવામાં આવ્યા હેાય છે તેજ પદાર્થો અમુક સંયોગેામાં ખરેખર દુઃખના હેતુરૂપે પરિણમે છે. બાહ્ય જે જે સંયોગો અમુક કાલમાં રાગથી સુખહેતુભૂત લાગે છે તેજ બાહ્ય સંયોગે પુનઃ માહ્યવૃત્તિથી દુઃખ હેતુરૂપ લાગે છે. જે પદાર્થોમાં અત્યંત પ્રેમ થાય છે તેજ પદાર્થો ઉપર અત્યંત દ્વેષ ઉત્પન્ન થાય છે. જે પદાર્થો માટે પ્રાણ આપવાની બુદ્ધિ થાય છે તેજ પદાર્થો ઉપર કેટલાક સમય જતાં જોવાની પણ મુદ્ધિ થતી નથી. જે પદાર્થોમાં સુખનેા વિશ્વાસ થયો હાય છે તેજ પદાર્થોમાં દુ:ખના વિશ્વાસ થાય છે. જે જે મનુષ્યા સાથે વૈયિક રાગના સબન્ધ બાંધવામાં આવે છે તે તે મનુખ્યાની સાથે દ્વેષના પણ સંબન્ધ થઈ જાય છે. દુનિયામાં સ્વાર્થના પ્રેમ કોઇની સાથે સદાકાલ રહ્યો નથી અને રહેવાને નથી.
પદાર્થોમાં સુખની ભ્રાન્તિથી અજ્ઞ જીવા વૈશ્વિક રાગને ધારણ
For Private And Personal Use Only
Page #784
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ )
કરીને તે પદાર્થાંની પ્રાપ્તિ માટે અન્યોના દાસ અને છે. તેા પણ તેએનું અન્ને દાસપણું તે ટળતું નથી. અશુભ પ્રેમથી મનુષ્યો અનન્ત સુખરૂપ પેાતાના આત્માને અવલોકી શકતા નથી. જે મનુષ્ય આત્મા તરફ વળ્યા નથી તેઓને તે પોતાનુંજ અથ કાર્ય સત્ય લાગે છે અને તેથી તેએ આત્મજ્ઞાનિયાને ભ્રમિત થએલા માને છે. વિષયપ્રેમના સંસ્કાર ટાળવા એ કંઇ સામાન્ય બાબત નથી. વૈષયિક પ્રેમને અશુભ જાણુવામાં આવે છે તેાપણુ અનાદિકાલથી તેનું પ્રબલ તેર હોવાથી તેની સ્ફુરણા પ્રગટ્યા કરે છે. સ્વમમાં પણ અશુભ પ્રેમના સંસ્કારો જાગ્રત્ થઇને મન અને કાયા ઉપર પેાતાનું સામ્રાજ્ય પ્રવર્તાવવા બાકી રાખતા નથી. વૈષયિક પ્રેમનેા નાશ એકદમ થતુ નથી. વૈષયિક પ્રેમને ત્યાગ કરવા જોઇએ; એમ ઉપદેશ દેનારાઓ પણ વૈયિક પ્રેમના દાસ બની ગએલા દેખવામાં આવે છે. વૈયિક પ્રેમને! નાશ કરવામાટે મનુષ્યા વૈષયિક પ્રેમની નિન્દા કરે છે અને તેને ધિક્કારે છે, તેપણ પુનઃ તેને સેવે છે. અને વિષય પ્રેમના સેવક તરીકે જગત્માં જાહેર થાય છે. ઔદારિક શરીરના યોગે પાંચે ઇન્દ્રિયાદ્વારા વિષયમાં પ્રવૃત્તિ થાયછે, તેમજ ભેગાવલી કર્મના ઉદયથી વિષયભાગમાં પ્રવૃત્તિ થાય છે; પણ તેમાં જેએ-એવા પ્રસંગે પણ-રાગ ધારણ કરતા નથી, તે અન્ત વૈષયિક પ્રેમથી છૂટે છે; તેમજ સાંસારિક દુઃખોથી પણ છૂટે છે. દુનિયામાં જડપદાર્થો જ્યાં ત્યાં દેખાવાના, તેમજ તે પેાતાના સ્વભાવે રહેવાના, માટે જ્ઞાનીઓએ તેઓમાં વૈષયિક પ્રેમ કરવા નહીં; એટલુંજ અત્ર કહેવાનું તાત્પર્ય છે. વૈષયિક પ્રેમદષ્ટિથી જડ પદાર્થોને અવલોકવા ન જોઇએ. પદાર્થોના સ્વભાવ પ્રમાણે પદાથાને અવલેાકવા તેમાં કંઈ હરકત નથી, કારણ કે વસ્તુના ધર્મોને સમ્યક્ જાણવા તે તે સમ્યજ્ઞાન જાણવું–રાગ અને દ્વેષવિના વસ્તુને વસ્તુના સ્વભાવ પ્રમાણે અવલાકથી એતા ખરેખર ઉત્તમ જ્ઞાન થાય છે. દરેક પદાર્થોનું સ્વરૂપ જાણવાની જ્ઞાનરૂચિ આદરવાયોગ્ય છે, પણ તેમાં રાગ ધારણ કરવા જોઇએ નહિ. વૈષિયક પ્રેમના ત્યાગ કરવાથી ખરી શાન્તિ અને સત્ય આનંદ પ્રકટેછે.
અશુભ વૈષયિક પ્રેમના ત્યાગ કરવાના સરસ ઉપાય એ છે કે, સત્ય ધર્મના હેતુઓમાં રાગ વા પ્રેમ ધારણ કરવા. કોઈપણ પ્રકારની સાંસારિક સુખની આશાત્રિના દેવ ગુરૂ અને ધર્મ ઉપર અને તેના હેતુઓપર જે રાગ ધારણ કરવામાં આવે છે, તેને પ્રશસ્ય પ્રેમ વા પ્રશસ્ય રાગ કહેવામાં આવે છે. પ્રશસ્ય ધર્મ હેતુઓ ઉપર અને
For Private And Personal Use Only
Page #785
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પ૨૮) આત્માના ઉપર પ્રેમ ધારણ કરવામાં આવે છે ત્યારે અપ્રશસ્ય પ્રેમ પિતાનું સ્વરૂપ તજીને પ્રશસ્ય પ્રેમ તરીકે પોતાનું રૂપ ધારણ કરે છે. જગતના સર્વ પર પોતાના આત્મસમાન પ્રેમ ધારણ કરવાથી અપ્રશસ્ય પ્રેમ ટળી જાય છે અને હૃદય ક્ષેત્રમાં પ્રશસ્ય પ્રેમનો મહાસાગર પ્રગટે છે અને તે પિતાની હદ પ્રમાણે રહે છે.
વૈષયિક પ્રેમને ત્યાગ કરવાના જે જે ઉપાયો બતાવ્યા છે તે પ્રમાણે ભવ્ય જીવોએ પ્રવૃત્તિ કરીને, પ્રશસ્ય પ્રમને, સમતા સ્ત્રીની પેઠે ધારણું કરવો જોઈએ. આત્માની સમતા સ્ત્રી પોતાના આત્મપ્રભુ ઉપર જેવો પ્રેમ ધારણ કરે છે, તે પ્રેમ ખરેખર આપણું અન્તરમાં પ્રકટાવવા પ્રયત્ન કર જોઇએ અને આત્માની અત્યન્ત શુદ્ધ પ્રેમથી ઉપાસના કરવી જોઈએ. આત્મા ઉપર થનાર પ્રેમને શુદ્ધ પ્રેમતરીકે અવબોધ એમ લેખકને સંકેત છે. સર્વ પરભાવને પ્રેમ ટળી જાય અને પિતાના આત્મા ઉપર જ પ્રેમ પ્રગટ્યા કરે, તે અલ્પ કાલમાં આત્મા તે પરમાત્મા થાય એમાં કોઈ જાતની શંકા નથી.
આખા પદનો સારાંશ એ છે કે, મન વચન અને કાયાના યોગ વડે અતરમાં પ્રેમપૂર્વક આત્મસ્વામિની સાથે રમતા કરવી. અશુભ પ્રેમને શુભ પ્રેમમાં ફેરવી નાખવા માટે પ્રભુદર્શન અને પ્રભુપૂજા, તથા સામાયક આદિ છે આવશ્યક, સગુરૂ સેવા, પરોપકાર અને સિદ્ધાન્ત શ્રવણુ વગેરેમાં પ્રેમપૂર્વક પ્રવૃત્તિ કરવી અને સર્વ હેતુ દ્વારા સાધ્ય એવા આત્મા ઉપર પ્રેમ ધારણ કરવો. સર્વ આત્માઓ ઉપર પોતાના આત્માની પેઠે પ્રશસ્ય પ્રેમ ધારણ કરીને તેઓનું શ્રેયઃ કરવા પ્રવૃત્તિ કરવી. સાધુ અગર શ્રાવકનાં વ્રત પાળવા પ્રયત્ન કરો. આત્માના સગુણે ઉપર પ્રેમ ધારણ કરવો. આત્માના અસખ્ય પ્રદેશમાં અનત અનન્ત ગુણે અને અનત અનઃ પર્યાય છે, એવા અચળ અવિનાશી અખંડ પરમાન
મય આત્મપ્રભુપર શુદ્ધ પ્રેમ ધારણ કરે. અશુદ્ધ પ્રેમનો નાશ કરવા માટે, આત્માના ગુણેને પ્રેમ ધારણ કરે જોઇએ. સત્તા આત્માના પ્રશસ્ય પ્રેમમાં સદાકાલ ગરકાવ બને છે અને આત્માનો અનુભવરસ પોતે સ્વાદે છે. આત્મામાં પ્રેમ થવાથી સમતા પિતાના આત્માની સાથે મળે છે અર્થાત્ આત્મામાં ક્ષાવિક ભાવે ચારિત્ર પ્રકટે છે. સમતાની અનુભવપ્રતિ જે અનુભવ કથા છે તેને અનેક આશયોથી સાર ગ્રહીને આત્મસ્વભાવમાં રમતા કરવી; એજ સર્વ શાસ્ત્રોને ઉત્તમ સાર છે.
For Private And Personal Use Only
Page #786
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૯)
पद १०५.
( કારાવની ) अबधू वैराग बेटा जाया, याने खोज कुटुंब सब खाया.॥अवधू०॥ जेणे ममता माया खाइ, सुख दुःख दोनो भाइ,
મોધ કોનો , રણછું surgવા ને છે ? दुर्मति दादी मत्सर दादा, मुख देखतही मुआ ॥ મંગથી વધા$ વાંચી, 5 ઘેટા ફુવા. તે વધુ ને ૨ पुण्यपाप पाडोशी खाये, मान लोभ दोउ मामा ॥ મોદ નજર રાણા વાયા, વીછેહી તે જામ. . ૦ | રૂ भाव नामधर्यो बेटाको, महिमा वरण्यो न जाई ॥ आनन्दघन प्रभु भाव प्रगट करो, घटघट रह्यो समाइ.॥अ०॥४॥ | ભાવાર્થ શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ કથે છે કે, જે યોગીપુરૂષ છે તેને વૈરાગ્યરૂપ પુત્ર ઉત્પન્ન થાય છે. ગીના વૈરાગ્યપુત્રે મેહ રાજાનું કુટુંબ ખળખળીને ખાધું–વૈરાગ્યે પ્રથમ તે મમતાનો નાશ કર્યો. વૈરાગ્યવિના મમત્વ ભાવને નાશ થતો નથી. વૈરાગ્યે મમતાનું ભક્ષણ કર્યું, તેમજ તેણે માયાને પણ નાશ કર્યો. શાતાવેદનીયજન્ય સુખ અને અશાતા વેદનીયજન્ય દુ:ખ એ બેનું પણ ભક્ષણ કર્યું. (વૈરાગ્યથી શાતા અને અશાતા બન્ને વેદનીયનો નાશ કરી શકાય છે.) વૈરાગ્યે કામ અને કેધ એ બન્નેનું પણ ભક્ષણ કર્યું. (જ્ઞાનગાર્ભિત વૈરાગ્યથી કામનો નાશ થાય છે.) કામના વેગેને દબાવવા માટે જ્ઞાનગર્ભિત વૈરાગ્યસમાન અન્ય કઈ મહાન ઉપાય નથી. મનુષ્ય ક્રોધથી પરસ્પર એક બીજાને ઘાત કરે છે.–કોધથી સ્વ અને પરનું અભીષ્ટ થઈ શકતું નથી. જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી કેધને જીતી શકાય છે અને ઉત્તમ ક્ષમાને પ્રાપ્ત કરી શકાય છે. જગતમાં તૃષ્ણના સમાન અન્ય કઈ દુઃખકૃત નથી. તૃષ્ણથી છ સ્વપમાં પણ અનેક પ્રકારની ઉપાધિને સહે છે. તૃષ્ણના અનેક ભેદ છે. તૃણુના અનેક ભેદોને જીતવા હોય તે જ્ઞાનગર્ભિત વૈરાગ્યને ધારવો જોઈએ. જ્ઞાનભિંત વૈરાગ્યે તૃષ્ણનું પણ ભક્ષણ કર્યું–તૃણું સકલ જગતનું ભક્ષણ કરે છે; એવા પ્રકારની તૃષ્ણનું, જ્ઞાનગર્ભિત વૈરાગ્યે ભક્ષણ કર્યું. દુર્મતિ દાદી અને મત્સર દાદા તે વૈરાગ્યનું મુખ દેખતાં જ મૃત્યુ પામ્યા. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પુત્રને જન્મ થતાં આત્માએ મંગલરૂપ વધાઈ
ભ. ૭
For Private And Personal Use Only
Page #787
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પ૩૦) વાંચી અને મનમાં હર્ષ પામે. જ્ઞાનગર્ભિત વૈરાગ્યે પુષ્ય અને પાપરૂપ બે પાડોશીનું ભક્ષણ કર્યું, તેમજ માન કે જે જગતના જીવોને અનેક પ્રકારની આપત્તિ સમર્પે છે તેનું પણ વૈરાગ્યે ભક્ષણ કર્યું. લેભને થેભ નથી, અર્થાત દશમા ગુણસ્થાનકપર્યત લોભની સ્થિતિ છે. કઈ સ્વયંભુરમણું સમુદ્રને કદાપિ પાર પામી શકે છે, પણ લેભરૂપ
સ્વયંભુરમણ સમુદ્રને કઈ પાર પામી શકતું નથી. સર્વ જીવોમાં લભ વ્યાપીને રહે છે. લોભના અનેક પ્રકારના ભેદ પડે છે. તેમણૂઢાપિત્ત, ઢોહોલવવાળો–લેભ સર્વપ્રકારનાં પાપનું મૂલછે. લાભ સર્વનો નાશ કરનાર છે. ધન, ધાન્ય, ગૃહ, કુટુંબ, કીર્તિ, યશ, પ્રતિષ્ઠા, સત્તા, રાજ્ય, પદવી, આદિ અનેક પ્રકારને લોભ છે; તેને નાશ કરવા માટે જ્ઞાનગર્ભિત વૈરાગ્યવિના અન્ય કોઈ સમર્થ થત નથી. જ્ઞાનવૈરાગ્યે, માન અને લેભરૂપ બે મામાનું પણ ભક્ષણ કર્યું. મેહ નગરના રાજાનું પણ ભક્ષણ કર્યું અને પશ્ચાત પ્રેમ ગામનું પણ ભક્ષણ કર્યું. જ્ઞાનગાભંત વૈરાગ્યની સવોત્કૃષ્ટ દશાને પ્રાપ્ત કરનાર મનુષ્ય, પ્રેમમાં પણ અધિકાર પ્રાપ્ત કરીને મુંઝાતું નથી. જ્ઞાનગાર્ભિત પુત્રની મેટી ઉમર થતાં તેનું ભાવનામ ધારણ કર્યું, ઉપશમભાવ, ક્ષયોપશમભાવ અને ક્ષાયિકભાવની વૃદ્ધિ થતાં તેને મહિમા વર્ણવી શકાતું નથી. અધ્યાભભાવની દશા વધતાં મુક્તિના સુખની વાનગી આસ્વાદી શકાય છે. અધ્યાત્મભાવનો મહિમા અવર્ણનીય છે. જે ભવ્યને તેને અનુભવ આવે છે તે જ તેનું સ્વરૂપ જાણી શકે છે; બાકી અન્ય મનુષ્ય તે બેઠા બેઠા વા ખાય છે. અધ્યાત્મ ભાવને જે અધિકારી નથી તે અયાત્મ ભાવને નિજો, તેથી કંઈ ઉપશમાદિ ભાવરૂપ અધ્યાત્મની હાનિ થતી નથી.-ઘુવડે સૂર્યને નિર્દે તેથી સૂર્યની હાનિ થતી નથી. અધ્યાત્મજ્ઞાનના અધિકારીઓ જે હોય છે તેઓ અધ્યાત્મ ભાવમાં લયલીન રહે છે. શ્રીમદ્ આનન્દઘનજી કથે છે કે, આનન્દના સમૂહભૂત એવા હે મનુ! પરમાત્માનો ભાવ પ્રગટ કરે; તેવા પ્રકારનો ભાવ સર્વ આત્મામાં સત્તાએ રહ્યો છે, માટે તેવા પ્રકારનો ભાવ પ્રકટ કરે!
पद १०६.
(ા દ.) વિન લુન મયો રે કાસી, મમ || વિન૦ || पंख तेरी कारी, मुख तेरा पीरा, सब फूलनको वासी ॥
| | મલિન ને ?
For Private And Personal Use Only
Page #788
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૧ )
सब कलियनको रस तुम लीना, सो क्यूं जाय निरासी.
}} મમા॰ જિ॰ ॥ ૨॥
आनन्दघन प्रभु तुमारे मिलनकुं, जाय करवत ल्यू હ્રાસી. ॥ મમા॰ જિ॰ || રૂ૫
ભાવાર્થ:સમતાના પતિ આત્મા છે,-આત્માને ભ્રમરના સંકે તથી સમતા બોલાવે છે; તત્ સંબન્ધી અત્ર વિવેચન કરવામાં આવે છે. સમતા પેાતાના આત્મારૂપ ભ્રમરને કથે છે કે, ભ્રમરાની પેઠે પાંચ ઇન્દ્રિયાના ત્રેવીશ વિષયરૂપ પુષ્પાના વિષયસને ગ્રહણ કરનાર હે આત્મન્ ! તું કેમ ઉદાસી મન્યા છે? આત્માને સદ્ગુરૂના સમાગમ થતાં તેને-વિષયરસને ગ્રહણ કરતાં–ઉદાસીનતા જણાઈ, તેથી તે સર્વત્ર કરે છે પણ તેને કેોઈ વિષયરૂપ પુષ્પાથી આનંદ પડતા નથી; આવી આત્મારૂપ ભ્રમરની દશા દેખીને સમતા કયે છે કે અહા! તું કયા ગુણથી ઉદાસી બન્યો છું? આત્માને વૈરાગ્ય થયા છે તેથી તે ઉદાસીન બન્યા છે એમ તેના સમજવામાં છે, તાપણ તે પોતાના સ્વામી ઉપર અત્યંત પ્રેમ છે તેથી એમ કહે છે. કર્મસહિત આત્મારૂપ ભ્રમરની રાગ અને દ્વેષરૂપ એ પાંખેાકાળી છે અને પદાર્થોના ભાગરૂપ મુખ પાળું છે; તે સાંસારિક સર્વ વિષયરૂપ પુષ્પામાં વાસ કરીને વાસી બન્યો છે. તેથી સમતા, તેની બે પાંખાને કાળી અને તેના મુખને પીળું કથે છે. સમતા પેાતાના આત્મરૂપ ભ્રમરને કથે છે કે, તમે વિષયરૂપ પુષ્પાની સર્વ કલીકાઓને રસ લીધા છે અને હવે નિરાશ થઇને કેમ જાગે છે, અર્થાત તેનાં કહેવાના સારાંશ એ છે કે, તમાને વૈરાગ્યભાવ થયો તેની પહેલાં સર્વ વિષય પુષ્પાના રસ સ્વાદતા હતા, તે હવે કેમ તેમ કરતા નથી? અર્થાત્ તેમાં સુખની આશાને ત્યાગ કરીને કેમ જાએ છે? આમ કહીને તે પેાતાના હૃદયના એવા ભાવ જણાવે છે કે, તમા બાહ્ય વિષયરૂપ પુષ્પાના રસભાગથી નિરાશ થયા છે તા નિરાશ બનીને બેશી ન રહેા; તમેા મારીપાસે આવા અને અનુભવરસનું પાન કરો. આન્તરિક સમતારૂપે વહૂના શુભાષ્યવસાયરૂપ પુષ્પામાંથી નીકળતા એવા અનુભવ અમૃતરસનું પાન કરે; તેથી તમારા અન્તરમાં આનન્દના મહાસાગર પ્રગટશે.
સમતા પોતાના સ્વામિને કથે છે કે, તમે હવે સર્વ પરવસ્તુઓમાંથી સુખની બુદ્ધિના ત્યાગ કરીને મારીપાસે આવે. ભ્રમરની પેઠે સહજાનન્દ રસના ભોગી એવા હું આત્મપ્રભા ! તમને મળવાના
For Private And Personal Use Only
Page #789
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૩૨ ) સર્વ ઉપાય કરી ચૂકી છું અને હવે તે મારૂ મન તલપાપડ થઈ રહ્યું છે. હે આનન્દઘનભૂત આત્મપ્રભો! તમને મળવાને હવે બીજે કંઈ ઉપાય બાકી રહ્યો નથી-આટલા આટલા ઉપાયથી પણ જો હવે તમે ન મળે તે હવે મારે શું કરવું? હવે તે જે તમે કહો તે કાશી જઈ કરવત લેઇને અન્ય ભવમાં પ્રત્યક્ષપણે મળવાનો સંકલ્પ કરું! અર્થાત હવે તે આજ છેલ્લામાં છેલ્લો ઉપાય તમે ફરમાવો તો કરું. આપને મળવાને માટે સર્વ વસ્તુઓને ભેગ મેં આપે છે, માટે હવે તમે મને જલદી મળે; એમ સમતાની વિજ્ઞપ્તિને સારાંશ છે.
કાશીના કરવત સંબધી એવી દંતકથા સાંભળવામાં આવે છે કે, કાશીમાં એક મોટો કૂવે છે અને ત્યાં મોટું કરવત છે, અસલના કેટલાક બ્રાહ્મણે તે સંબધી એવી માન્યતા ધરાવતા હતા કે, કોઈ મનુષ્યને કેાઈ જાતની ઈચ્છા હોય અને તે આભવમાં ફળતી ન હોય તો તેને અત્ર મસ્તકપર કરવત મૂકવામાં આવે તે પરભવમાં તે તે ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ થઈ શકે છે. કેઈને સુન્દર સ્ત્રીની ઈચ્છા હોય અને તેને આ ભવમાં સંબન્ધ ન થતો હોય તો તે “કાશી” મસ્તક પર કરવત મૂકવા જતે કરવત પાસે કેટલાક બ્રાહ્મણ રહેતા, તેઓ આવનાર મનુષ્યની પાસે કરવતની પૂજા કરાવીને ધન મૂકાવતા હતા. આવનાર મનુષ્યને કૂવાપર ઉભો કે બેઠે રાખીને તેના મસ્તક પર કરવત મૂકીને હેરી નાખવામાં આવતા હતા અને પશ્ચાત તેના શરીરને ઊંડા કૂવામાં નાખી દેવામાં આવતું હતું. આ રીતે અનેક સ્ત્રીઓ અને પુરૂષો પરભવમાં ઇચ્છિત સુખની આશાએ કાશીનું કરવત મસ્તકપર મૂકાવીને મરણ પામતા હતા, પણ બ્રીટીશ સરકારનું રાજ્ય થતાં તે કુરીવાજનો નિષેધ કરવામાં આવ્યો છે. આમ પરભવમાં પિતાના પતિને મળવાની આશાએ અનેક સ્ત્રીઓ કાશીમાં જઈ શીર્ષપર કરવત મૂકાવતી હતી. હાલ તે કરવતની જગ્યા છે અને તે કરવતને ઉંચું મૂકવામાં આવ્યું છે.
- સમતા, પોતાના આત્મપ્રભુને મળવા માટે છેવટે કાશીનું કરવત લેવાનું જણાવે છે; એ ઉપરથી એમ અવબોધાય છે કે, તેના મનમાં આત્મપ્રભુને મળવાને હદ બહારની ઈચ્છા થઈ રહી છે. આવું પાત્ર ગોઠવીને તેવા ઉદ્ધાર કાઢનાર, શ્રીમદ્ આનન્દઘનજીમાં પરમાત્મ પ્રભુને સાક્ષાત્ મળવાની કેટલી ઉત્કંઠા છે તે આ તેમના કાઢેલા શબ્દો ઉપરથી જણાઈ આવે છે. આ ભવમાં સાતમા ગુણસ્થાનકમાં પ્રવેશ કરીને આત્માને પરોક્ષપણે મેળાપ કરી શકાય છે, પણ સાક્ષાત્ મેળાપ તો તેરમાં ગુણસ્થાનકમાં થાય છે. આ ભવમાં આત્મપ્રભુનાં
For Private And Personal Use Only
Page #790
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પ૩૩) ક્ષાયિકભાવે સાક્ષાત્ દર્શન ન થાય તો પરભવમાં પણ તમારાં દર્શન હું અવશ્ય કરીશ, એવી શ્રીમદ્દની ઉત્તમ અભિરૂચિ આ પદમાંથી વ્યક્ત થાય છે. આનન્દને ઘન જેમાં છે એવા આત્માનો સાક્ષાત્ દર્શન કરવાને માટે શ્રીમદ્દી અત્યંત રૂચિ છે, પણ પરોક્ષદશામાં દર્શન થઈ શકતા નથી-આત્માનું અનુભવદર્શન તે હેઈ શકે, પરંતુ કેવલજ્ઞાનવિના આત્માનું સાક્ષાત દર્શન થઈ શકે નહિ. તેમણે કાશીના કરવતના સંકેતથી એમ સૂચવ્યું છે કે, હું તમારા દર્શન માટે તલસું છું અને પરભવમાં સાક્ષાત દર્શન કરવાને દઢ પ્રતિજ્ઞા ધારણ કરું છું.
શ્રીમદની આત્મદશાનું અનુકરણ કરીને આપણે પણ તેમની પેઠે પરમાત્મપ્રભુનું દર્શન કરવા માટે અભિરૂચિ પ્રકટાવવી જોઈએ. આત્મા પિતાના જ્ઞાનાદિ સદ્દગુણોને પ્રેમી બને, એવા ઉપાયોને આદર કરવો જોઈએ. આત્માના ગુણે આત્મામાં જ છે અને તે આત્માની સેવાવડે આત્મા જ પ્રકટાવે છે. ઉપાદાનરૂપ કારણું ખરેખર સુધર્યાવિના આત્મા તે પરમાત્મારૂપ બનતું નથી. આત્માને પરમાત્મારૂપ બનાવવા માટે પુષ્ટ નિમિત્ત કારણેનું ખાસ અવલંબન કરવું જોઈએ. આત્માના ગુણ માટે જેઓ અત્યંત ઉત્સાહ ધારણ કરે છે તેઓ આત્માના ગુણેને અમુક અમુક અંશે કર્મવરણે ખેરવીને પ્રગટાવતા જાય છે.
આત્માની પ્રાપ્તિ માટે મન, વાણી અને કાયાનું મમત્વ વોસિરાવવું જોઈએ. દેશને માટે યોદ્ધાઓ, કાયાના મમત્વનો ત્યાગ કરીને યુદ્ધમાં શરીરને છોડે છે,કેટલાક મરે છે, કેટલાક જીવે છે અને અને સ્વદેશને હસ્તગત કરે છે. મનુષ્યો મરણીયા થયા વિના પરમાત્મરૂપ દેવને પ્રાપ્ત કરી શકતા નથી. કર્મચૂરા કરતાં અનતગુણ શૂરતા પ્રગટાવીને ધર્મરે મેહરાજાના સામું યુદ્ધ કરીને પિતાના દેશને તાબે કરે છે. આત્મા! આત્મા ! એમ ફનોગ્રાફની પેઠે બોલવા માત્રથી કંઈ વળવાનું નથી. આલસ્ય, મમતા અને ભયાદિકને ત્યાગ કરીને આત્માના ગુણેનું મનન કરે. જે જે ઉપાયોથી આત્માના ગુણો પ્રગટ થાય, તે તે ઉપા
માં સત્વર જોડાઓ. આત્મારૂપ મહાસાગરમાં ડુબકી મારીને તેમાંથી રતો કાઢે. આત્માના અનુભવી એવા સત્પરૂષની સંગતિ કરીને આત્માના ગુણોનું સમરણ કર્યા કરે–શરીરમાં વસનાર આત્માને જે પરિપૂર્ણરીતે જાણે છે તેને બાહ્ય દુનિયાની સ્પૃહા રહેતી નથી. આ ભાના ગુણે પ્રકટાવવાને માટે મોહની સાથે યુદ્ધ કરનારા આ જગમાં વિરલા છે. જડ વસ્તુઓના રાગાદિવડે, આત્માઓની સાથે યુદ્ધ કરનારા મનુષ્ય પગલે પગલે જ્યાં ત્યાં દેખવામાં આવે છે, તેમજ અધ્યાત્મ
For Private And Personal Use Only
Page #791
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૩૪) શાસ્ત્રોને અભ્યાસ કરીને પણ કેટલાક-દોષ દૃષ્ટિથી–અન્ય જીવોની સાથે યુદ્ધમાં ઉતરનારા ઘણા દેખવામાં આવે છે, પણ આત્માના શુદ્ધ ગુણો પ્રગટ કરનારા વિરલા છે. આત્માની દયા કરો ! આત્માની દયા કરે! એમ બોલીને આત્માની દયાનું નામ દઈને અન્ય જીવોના હૃદયમાં અનેક પ્રકારના ઘા કરનારા મનુષ્ય મેહની સાથે યુદ્ધ કરી શકતા નથી; તેમજ જેઓના હૃદયમાં આત્માને વિશ્વાસ નથી અને પરભાવમાં જેઓ સદાકાલ આસક્ત રહે છે, તેવા મનુષ્યપણું મેહની સાથે યુદ્ધમાં ઉતરી શકતા નથી. જેઓની આત્મદષ્ટિ જાગ્રત્ થઈ છે અને જેઓની દષ્ટિ વસ્તુતઃ આત્મામાંજ ઠરે છે, તેઓ પરમાત્મા પ્રભુનાં–પક્ષ દશામાં-દર્શન કરવાને શક્તિમાન થાય છે. સિદ્ધાન્તને અભ્યાસ કરીને અન્યની સાથે વિવાદ, કલેશ અને પક્ષ બાંધનારાઓ, પિતાની મેળે મેહ રાજાના તાબે થાય છે. જેઓ નામ રૂપમાં મેહ પામે છે અને તેના માટે જ સર્વપ્રકારની ધર્મક્ષિાઓ કરે છે, તેઓ પણ કાચના કકડાને માટે ચિંતામણિ રતને હારે છે. મનુષ્યની જીંદગીમાં સગુણને જ પ્રકટાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આત્માના સગુણાનું ક્ષણે ક્ષણે સ્મરણ કરવાની જરૂર છે. આત્માની ક્યિા અને જડની ક્રિયાને ભેદ પાડીને આત્માના ગુણોની ક્યિા કરવી જોઈએ. જેઓ આત્માના ગુણેની વાતો કરે છે અને પરની પંચાતે તથા ખટપટમાં જીવન વ્યતીત કરે છે, તેઓ આત્માના આનન્દગુણને અનુભવ કરી શકતા નથી. કેટલાક મનુષ્યો, ધર્મની બાહ્યક્તિાઓને વિવાદમાં પડીને કલેશની ઉદીરણું કરે છે અને હજારે મનુષ્યોને કર્મયુદ્ધમાં દોરે છે, તેઓ પણ આત્માના સગુણે પ્રતિ અત્યંત રૂચિ ધારણ કરી શકતા નથી. આત્માના ઉપર જેઓને અત્યંત પ્રેમ છે તેઓ આનન્દને મૂકીને કલેશના ખાડામાં ઉતરવાને માટે પ્રયત્ન કરતા નથી.
જવસ્તુઓથી હું–આત્મા–ન્યારો છું, સત્તાએ હું સિદ્ધ પરમાત્મા સરખો છું, મારું સ્વરૂપ મારામાં છે, અનંત સુખનું ધામ હું આત્મા છું; આ પ્રમાણે ભાવના ભાવીને આત્માને અનુભવ કરનારાએ ખરેખર આત્માનું અનુભવદર્શન પ્રાપ્ત કરે છે. આત્માને આમભાવે જાણીને આત્મદશામાં સ્થિરતા કરવી, એજ આત્માની ઉન્નતિનો સરલ માર્ગ છે. આત્મામાં સ્થિરતા કરવા માટે જે યોગીઓ ધ્યાન ધરે છે તેઓ આત્માની શક્તિને પ્રગટાવી શકે છે અને જગતમાં અનેક ચમકારે દેખાડવા સમર્થ પણ બને છે. મેરૂ પર્વતને કંપાયમાન કરનાર અને સાગરને લેભાવનાર (ખળભળાવનાર) એવા અપૂર્વ ચમત્કારનું ધામભૂત આત્મા છે. દુનિયામાં અનેક લબ્ધિ અને સિદ્ધિની વાતો સાંભળવામાં આવે છે, તે પણ આત્મામાંથી પ્રગટે છે. આત્માને મૂકીને
For Private And Personal Use Only
Page #792
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૫૩૫ )
મહા ચમત્કારો કોઈ અન્ય ઠેકાણે રહેતા નથી. અનેક પ્રકારના મંત્રોની સાધના પણ આત્મબળવિના સિદ્ધ થઈ શકતી નથી. મંત્રોવડે દેવતાઆને પ્રત્યક્ષ કરવામાં પણ આત્મબળવિના કંઈ થઈ શકતું નથી. આત્માને વસ્તુતઃ આત્મા ઉપર પ્રીતિ થાય છે. વાંદરી પેાતાના અચ્ચાને જીવ હોય છે ત્યાંસુધી છાતી સરખું ચાંપીને દાવા કરે છે, પણ જ્યારે તેમાંથી આત્મા ઉડી જાય છે ત્યારે શરીરને પડતું મૂકે છે. આત્માવિના શરીરને ખાળી દેવામાં આવે છે, તેથી પણ સિદ્ધ થાય છે કે, આત્માના પ્રેમવડે જ અન્ય આશ્રયભૂત પદાર્થો ઉપર પણ પ્રેમ થાય છે. સર્વ રૂદ્ધિનું સ્થાનપણુ આત્મા છે. સર્વપ્રકારના મંગલનું સ્થાન પણ આત્મા છે. સર્વદા-સર્વથા આનન્દના મહાસાગર આત્મા છે. આત્માજ કર્મને નાશ કરીને પરમાત્મા થાય છે. આવી ઉત્તમાત્તમ આત્માની દશા જાણીને વાચકાએ શ્રીમદ્ની પેઠે આત્માની ઉપાસના કરવી. જે જે અંગે-જે જે ઉપાયેાવડે રાગ દ્વેષના ક્ષય થાય તેવી પ્રવૃત્તિ કર્યાં કરવી. આત્માની સત્તા ધ્યાવતાં ધ્યાવતાં, આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય છે. આત્માની સત્તા ધ્યાઇને અનન્તજીવે સિદ્ધ બુદ્ધ પરમાત્માએ થયા; વર્તમાનમાં મહાવિદેહક્ષેત્રમાં થાય છે અને ભવિષ્યમાં અનન્ત જીવા સિદ્ધબુદ્ધ પરમાત્માએ થશે. ભવ્યજીવાએ પરમાત્મપદ પ્રાપ્તિના માર્ગ ગ્રહણ કરવા એજ આખા પદને સાર છે.
पद १०७. ( IT વસન્ત. )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तुम ज्ञानविभो फूली बसन्त, मनमधुकरही सुखसों रसंत. ॥ તુમ॰ || o || दिन बडे भये बैरागभाव, मिथ्यामति रजनीको घटाव
॥ તુમ॰ || ૨ || बहु फुली फली सुरुचिवेल, ज्ञाता जन समता संगकेल.
|| તેમ॰ || ૩ || जानत बानी पिक मधुर रूप, सुरनर पशु आनन्दघन सरूप.
॥ તુમ॰ ॥ ૪ ॥ વસન્તઋતુ કુલી છે અને છે. વૈરાગ્યભાવરૂપ દિવસ
ભાવાર્થ:—હે પ્રભુ ! તમારા જ્ઞાનરૂપ તેમાં મનરૂપ મધુકર, સુખથી રસીયા બન્યા
For Private And Personal Use Only
Page #793
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૩૬) મોટા થયા છે અને મિથ્યામતિરૂ૫ રાત્રી ઘટવા માંડી છે. સુરૂચિરૂપ વેલે બહુ ફુલી છે અને ફળી છે; તે વસન્તમાં જ્ઞાતાજન આત્મા, પતે સમતારૂપ સ્ત્રીની સાથે કીડા કર્યા કરે છે. પિક અર્થાત કેયલની મધુરાત્મક વાણી ખરેખર કર્ણને મધુર લાગ્યા કરે છે. સુર, (દેવ) મનુષ્ય અને પશુઓ પણ જ્ઞાનરૂપ વસતઋતુના સંબધથી આનન્દના સમૂહવાળાં બની ગયાં છે; એમ શ્રીમદ્ આનન્દઘન કથે છે.
શ્રીમદ્ આનન્દઘનજીએ, પ્રભુના જ્ઞાનને વસંતઋતુની ઉપમા આપીને પોતાની આન્તરિક વસતઋતુનું સમ્યગૂરી ત્યાં વર્ણન કર્યું છે. પ્રભુના જ્ઞાનથી આત્માથી જીવને હૃદયમાં વૈરાગ્યભાવ પ્રગટે છે. ખગર્ભિત વૈરાગ્ય અને મેહગર્ભિત વૈરાગ્યનો નાશ થયા બાદ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રગટે છે. પ્રભુની વાણી દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્ત થતાં વૈરાગ્યભાવને દિવસ માટે થતો જાય છે અને મિથ્યાતિરૂ૫ રાત્રી તે પ્રતિદિન ઘટતી જાય છે. આવી અન્તરની જ્ઞાનરૂપ વસન્તઋતુ પ્રાપ્ત થયે છેતે અનેક પ્રકારના આત્મિક ધર્મની સુરૂચિરૂપ વેલ બહુ ફુલીને ફળે છે અને તે વખતે તે વેલેના માંડવાના નીચે આત્મા સમતાની સાથે બેસીને સહજ સુખની ક્રીડા કરે છે. આત્માની વાણીરૂપ કોયેલ ખરેખર તે વખતે મધુર ગાયન લલકારે છે અને તેથી શ્રોતાઓના મનમાં આનન્દ આનન્દ છવાઈ જાય છે. દેવતાઓ, મનુષ્ય અને પશુઓ પણ પ્રભુની જ્ઞાનરૂપ વસતસતુને લાભ લઈને આનન્દ રસરૂપ બની જાય છે. આવી વસંતઋતુને સર્વોત્તમ મહિમા અવલેકીને આપણે અન્તરમાં આત્મજ્ઞાનરૂપ વસન્તઋતુ પિતાનામાં પ્રગટાવવી જોઈએ, તેમજ તત્ત્વજ્ઞાનરૂપ વસંતઋતુ આખી દુનિયામાં પ્રગટાવવી જોઈએ. વસન્તઋતુનું વર્ણન વાંચવાથી જે આનન્દ થાય છે તેના કરતાં વસન્તને વાસ્તિવિક ભાવ ખરેખર અતરમાં પ્રગટતાં અનન્દઘણે આનંદ પ્રગટે છે. લાડુની વાત કરવામાં જે આનન્દ થાય છે તેના કરતાં લાડુનું જમણ જમતાં ઘણે આનન્દ થાય છે. જેમ જેમ અન્તરમાં આત્મજ્ઞાનની વૃદ્ધિ થતી જાય છે, તેમ તેમ વસન્તઋતુની શેભામાં વધારો થતો જાય છે. આત્મજ્ઞાન થતાં આત્માની અનેક શુદ્ધધર્મની રૂચિરૂપ વેલડીઓ ફેલાવા માંડે છે અને ફળવા માંડે છે તેથી આમામાં આનન્દને પાર રહેતો નથી.' આત્મામાં અનેક સગુણારૂપ છોડવાઓ ખીલવા માંડે છે અને તેથી આ નન્દરૂપ સુગંધને મહામહાટ મહેકી રહે છે. પંડિતોએ અન્તરની વસંતઋતુનો અનુભવ કર્યો છે, તેઓને બાહ્ય વસન્તની શોભા કંઈ હિસાબમાં લાગતી નથી. બાહ્ય વસંતઋતુની શોભા એક સરખી સદાકાલ રહેતી નથી અને અન્તરની વસતઋતુની શેભાતે એક સરખી સદાકાલ રહે
For Private And Personal Use Only
Page #794
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૩૭ )
છે. શ્રીમદ્ આનન્દઘનજીએ આન્તરિક વસન્તઋતુનું વર્ણન આબેનુમ કર્યું છે. તેમણે આત્મજ્ઞાનરૂપ વસન્તઋતુને અન્તરમાં અનુભવ કરીને આવા ઉત્તમ ઉદ્ગારા કાઢ્યા છે, એમ લેખકના હૃદયમાં સ્પષ્ટ ભાસે છે. ક્ષયાપશમજ્ઞાનરૂપ વસન્તઋતુને તેમણે અનુભવ કરીને-અાના હૃદયમાં તેવા પ્રકારની વસન્તઋતુ પ્રગટે તેમાટે-આન્તર ઉદ્ગારે કાઢ્યા છે.
શ્રીપ્રભુનું જ્ઞાન પ્રાપ્ત કરીને પશુઓ, દેવતાઓ અને મનુષ્યા સહુન જાનન્દને પ્રાપ્ત કરે છે.
પ્રત્યેક મનુષ્યે પેાતાના આત્મામાં વસન્તઋતુ પ્રગટાવવી હાય તા, જૈનાગમાના અભ્યાસ કરવા જોઇએ. શ્રીવીરપ્રભુના ઉપદેશ જ્યારે હૃદયમાં પરિણમે છે ત્યારે વસન્તઋતુ ખીલવા માંડે છે. માઘની વસન્તઋતુના આનન્દમાં પુરૂષ અને સ્ત્રીએ ગુલ્તાન અને છે, તેમ અન્તરની સાન વસન્તઋતુમાં પણ પુરૂષ અને સ્ત્રીએ ચુલ્તાન બને છે,
આત્માના જ્ઞાનવસન્તમાં, અન્તરંગ ધર્મરૂચિની વૃદ્ધિ થતી જાય છે અને તેથી આત્માની પુષ્ટતા અને છે; અનુભવરસની ક્રીડાઓને આત્મા દરરોજ કર્યાં કરે છે. પેાતાના સહેજ સુખના સ્વાદથી આત્મા મસ્ત અને છે અને તેથી તે આનન્દમાં મસ્ત બનેલા લાગે છે. ઉપશમરસના સરેવરમાં આત્મા ક્રીડા કર્યાં કરે છે અને વેર, ક્રોધ, કલેશ વગેરેની મલીનતાને દૂર કરે છે. આત્મા પોતાના ધ્યાનરૂપ ગ્રૂપમાંથી આનન્દરસરૂપ જલ નીકળ્યા કરે છે તેનું પાન કરે છે. સહજ સન્તાષ સમાધિરૂપ પલંગમાં પડીને તે પરભાવ દશાનું ભાન ભૂલી જાય છે. પ્રભુના જ્ઞાનરૂપ સૂર્યના પ્રકાશથી ક્ષુદ્ર દોષરૂપ જંતુઓના ઉપદ્રવ રહેતા નથી. પ્રભુના જ્ઞાનવસન્તમાં આત્મા પરભાવ રમણતારૂપ પ્રપંચતાને પરિહરે છે અને પેાતાના શુદ્ધ ધર્મરૂપ નૈવેદ્યના ભાક્તા અને છે. આત્માનીસાથે દયા, વૈરાગ્ય પરિશુતિ, સત્યપશ્થિતિ, વિવેકવૃત્તિ, શાન્તિ, ગુપ્તિ, મુક્તિ, સમિતિ, શ્રદ્ધા, શુભવાસના, શુ પ્રેમવૃત્તિ, ઉજાગરતા, અને વિશ્વવત્સલતા આદિ અનેક સ્ત્રીઓ- અનુભવ માગમાં કેલિ કરે છે અને તેથી આત્માને જે સુખ થાય છે તેનું વર્ણન મુખથી થઈ શકતું નથી. એકવાર આન્તર વસન્તના આનન્દ લેતાં અનેક ભવની દુ:ખ પરંપરાના નાશ થાયછે અને સુખપર આનન્દની લાલીનું નૂર ઝલકયા કરે છે. જે મનુષ્યા આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે, તે મનુષ્ય આત્મિક વસન્તને પ્રાપ્ત કરે છે. આનન્દા મહાસાગર જેમાં વાસ કરે છે એવી વસન્તઋતુને પ્રાપ્ત કરવા સદાકાલ પ્રયત્ન કરવા જોઇએ. “મનુષ્ય જે વસ્તુનેમાટે પ્રયત્ન કરે છે તે વસ્તુને
ભ.
For Private And Personal Use Only
Page #795
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૩૮ )
મેળવે છે” કાળા માથાને મનુષ્ય શું કરી શકતો નથી? દુનિયામાં મનુષ્ય ધારે તે કરી શકે છે. મનુષ્ય પોતાની બુદ્ધિના અનુસારે ઇચ્છા કરે છે.-આધ્યાત્મિક માર્ગમાં પેઠેલાઓ આતરિક વસન્તની ઇચ્છા કર્યા કરે છે અને આન્તર વસન્તની સન્મુખ ગમન કરે છે. અનેક પ્રકારનાં સંકટો વેઠીને તેઓ આન્તર વસન્તને પ્રાપ્ત કરે છે. બાહ્ય સુખને ભેગ આપ્યાવિના આન્તરિક વસન્તમાં પ્રવેશ થઈ શકતો નથી..
પૂર્વકાલમાં આર્યાવર્તમાં–જેઓના હૃદયમાં વસન્તનો આવિર્ભાવ થયો હતો એવા અનેક મનુષ્યો હતા. અધ્યાત્મજ્ઞાનમાં મસ્ત બનીને વસન્તનાં સુખ ભોગવનારા અનેક મુનિવરે હતા, તેમજ મહાત્માઓના ઉપદેશથી આત્માના ગુણોને અંગીકાર કરનારા અને ગૃહસ્થ ધર્મ પાળનારા એવા ઘણું ગૃહસ્થ હતા. મહાત્માઓ સદાકાલ સત્ય બોલતા હતા અને ગૃહસ્થને સત્ય ઉપદેશ આપતા હતા. પૂર્વના લોકે ઘણું સરલ હિતા;-ઘરના બારણે તાળું વાસવાની પણ જરૂ૨ ધારતા ન હતા. તેઓ નિવૃત્તિ માર્ગના ઉપાસક હોવાથી સૉષ પૂર્વક આજીવિકા ચલાવતા હતા; પ્રાયઃ તેઓ સરલતા ધારક હોવાથી સત્ય માર્ગના સમુખ વિશેષતઃ ગમન કરતા હતા; મહાત્માઓ હતા તે, સત્યના પ્રેમી હોવાથી અસત્યનો ત્યાગ કરતાં વાર લગાડતા ન હતા. મુનિયો અને -ઉત્તમ શ્રાવકે અધ્યાત્મજ્ઞાનના રસીલા હતા તેથી, તેઓના વિચારથી આખા દેશ ઉપર સારી અસર થતી હતી અને તેથી કલેશ, યુદ્ધ વિગેરે દેશે આજના જેટલા ઉભવતા નહોતા. તેઓના મનમાં ધિર્મની અત્યંત શ્રદ્ધા હતી. પૂર્વના આર્ય જૈને શુદ્ધ પ્રેમના ઉપાસક હતા, તેથી તેઓ અન્ય મનુષ્યો ઉપર પણ ઉત્તમ અસર કરવા સમર્થ બન્યા હતા. પૂર્વના આચાર્યો, ઉપાધ્યાય અને સાધુઓ ધર્મધ્યાનમાં મસ્ત રહેતા હતા, તેથી તેઓ વિશાલ ધર્મેદષ્ટિનો ત્યાગ કરીને પરસ્પર એક બીજા ઉપર ઈર્ષ્યા કરતા નહોતા. જેમ જેમ જ્ઞાન ઘટવા માંડ્યું અને અજ્ઞાન વધવા માંડ્યું તેમ તેમ આર્યજૈનમાં ધર્મના અનેક ગ૨છે. મતે, પ્રગટવા લાગ્યા અને અજ્ઞ છો, આત્મારૂપ સાધ્ય ભૂલીને-સારવિનાની કેટલીક બાબતોમાં લક્ષ્ય દેઈ-અવિવેકના માર્ગમાં પ્રયાણ કરવા લાગ્યા. ગચ્છની તકરારોમાં કેટલાક સાધુઓ પણ ફસાવા લાગ્યા, અર્થાત પિતપોતાનો પક્ષ પોષણ કરીને તેઓ પણ કલિકાલના પંજામાં ફસાવા લાગ્યા. આધ્યાત્મિક જ્ઞાનના વિરહે બાહ્ય વિદ્યાઓથી અહંવૃત્તિ ઉત્પન્ન થવા લાગી અને કેટલાક તેના ઉપાસક બન્યા. પૂર્વના મુનિવરોની વિશાળ દષ્ટિને ઠેકાણે
For Private And Personal Use Only
Page #796
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પ૩૯) દુર્મતિયોગે સંકચિત દૃષ્ટિ થવા લાગી, પણ હવે પાછે જમાને બદલાય છે. આર્યજૈનો બ્રિટીશ સરકારે પ્રસારેલી શાન્તિને લાભ લેઈ, ધર્મમાર્ગની પરીક્ષા કરવા લાગ્યા છે અને પૂર્વના આર્યજૈનેની વ્યાવહારિક તથા આધ્યાત્મિક ઝાહેઝલાલીના ઉપાયોને આચારમાં મૂકવા ચર્ચા કરવા લાગ્યા છે.-આખી દુનિયામાં આત્મિક વસન્તને ફેલા કરવાના ઉપાયો વિચાર કરવા લાગ્યા છે. શ્રીમદ્ આનન્દઘનજીએ પોતાના હૃદયમાંથી-અઢારમા સૈકામાં કાઢેલા વસન્તના ઉભરાઓની હવે કિસ્મત થવા લાગી છે. વ્યાવહારિક જ્ઞાનના વિશાલ ક્ષેત્રમાં ઘમનારા વિદ્વાનો હવે આધ્યાત્મિક વસન્ત તરફ વળવા લાગ્યા છે. પચાસ વર્ષ પહેલાં જે જ્ઞાનને પ્રકાશ નહોતે તે હવે થવા લાગે છે. ત્રેવીસ ઉદય પૈકી અમુક ઉદયનાં ચિન્હો હવે પ્રકટવા લાગ્યાં છે અને તેથી, આર્યજૈન-આર્યાવર્ત વગેરે દેશમાં ધાર્મિક જ્ઞાનનાં કિરણો ફેલાવશે અને લોકેના હૃદયમાં જૈનધર્મમાટે ઉચ્ચ અભિપ્રાય પ્રગટાવશે. શ્રીમદ્ આનન્દઘને વસન્તનો અનુભવ કરીને શબ્દો વડે વસન્તનું બીજ વાવ્યું હતું, તેવખતે લોકો તેમના બીજને હસી કાઢતા હતા; પણ હાલ તે બીજમાંથી અંકુર ફુટી નીકળ્યો છે. હવે આત્મવાદને ફેલાવો કરવા માટે અનેક મહાત્માઓ ઉપદેશ ક્ષેત્રમાં યુવાવસ્થામાં આત્મભેગ આપીને-કૂદી પડવાના અને અનાર્ય ક્ષેત્રોમાં પણ આત્મવાદનો પડઘા પડવાને અને ત્યાંના ભવ્ય છે પણ જાગ્રત્ થવાના, અર્થાત્ પૂર્વના જેવા સરલ અને પરોપકારી મનુષ્યનું અનુકરણ કરનારા મનુષ્ય પ્રગટ થવાના. ભવિષ્યની પ્રજાને અધ્યાત્મ માર્ગમાં પ્રવેશ થાય તે માટે “આ વખતે લેખકે, ગ્રન્થ લખીને તત્ત્વ માર્ગમાં પડેલા કાંટા અને અન્ય વિઘોને હઠાવે છે. હવે આપણે આધ્યાત્મિક વસન્તને પ્રગટાવવા માટે શું કરવું જોઈએ? એ પ્રશ્નને ઉત્તર નીચે પ્રમાણે છે. અધ્યાત્મ એવા શબ્દો બોલીને બેસી રહેવાથી કંઈ કાર્ય સિદ્ધ થવાનું નથી, પણ જૈન ગુરૂકૂળ દેશે દેશ સ્થાપવાં જોઈએ અને જૈનબાળકને સંસ્કૃત આદિ ભાષાદ્વારા જૈનતત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરાવવો જોઈએ. જૈનગ્રહસ્થાએ સાત ક્ષેત્રોનું વિવેક દૃષ્ટિથી પોષણ કરવું જોઈએ. જૈન ધર્મના આચારો અને વિચારેને ફેલાવો કરવા માટે અન્યધર્મીઓના મીશનની પેઠે અનેક ઉપાય જવા જોઈએ. સાત નયના જ્ઞાનને ફેલાવે કરવો જોઈએ. અધ્યાત્મ માર્ગનું જ્ઞાન કરીને વ્યવહાર ધર્મના આચારેને કદાપિ ત્યાગ ન કરવો જોઈએ. કિયાગ, જ્ઞાન, ભક્તિયોગ, આદિ અનેક યોગેનું યથાશક્તિ સેવન કરવું જોઈએ. ગૃહસ્થ કદાપિકાળે શ્રાવકના આચારને ત્યાગ ન
For Private And Personal Use Only
Page #797
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૪૦ ) કરવું જોઈએ અને સાધુઓએ સાધુના આચારનો ત્યાગ ન કરવો. જોઈએ. સાધુઓએ અને શ્રાવકેએ પિતાના અધિકારપ્રમાણે જૈનધર્મની ઉન્નતિનાં જે જે કાર્યો કરવાનાં હોય તે કરવાં જોઈએ. અધ્યાત્મજ્ઞાનનો અભ્યાસ કરીને શુષ્ક અધ્યાત્મી બનવાથી જૈનશાસનની આરાધના થઈ શકતી નથી, તેમજ એકાન્ત વ્યવહાર આચારને ગાડરીયા પ્રવાહની પેઠે સેવીને શુષ્ક કિયા જડ બનવાથી જૈનધર્મની આરાધના થતી નથી. અધ્યાત્મજ્ઞાનવડે આત્માના ગુણે પ્રકટાવવા અને આત્માને લાગેલાં કર્મો હઠાવવા સદાકાલ પ્રયત્ન કરો. વ્યવહારનય અને નિશ્ચયનય એ બન્નેને મેળ કરીને ધર્મની પ્રવૃત્તિ કરવી. નિશ્ચયનય છે તે સૂર્ય સમાન છે અને વ્યવહારનય છે તે ચદ્ર સમાન છે. ચન્દ્ર અને સૂર્યવિના જેમ જગત શેભી શકતું નથી, તેમ વ્યવહાર અને નિશ્ચયવિના જૈનધર્મ શોભી શકતો નથી.
ઘણાકાલપર્યન્ત અધ્યાત્મજ્ઞાનનું પરિશીલન કરવાથી અધ્યાત્મજ્ઞાનની પકવતા થાય છે. આત્મા ખરેખર સ્વસત્તાથી પરમાત્મા છે; માટે હું સહં એ શબદવડે આત્માનું ધ્યાન ધરવું. જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણેને આત્મામાં પ્રકટાવવા પ્રયત્ન કરવો. ૫રભાવની પરિણતિ ટાળીને આત્માની શુદ્ધ પરિણતિ ધારવા સદાકાલ પ્રયતા કરે. શ્રાવકે શ્રાવકનાં વતે ધારણ કરીને આત્માના શુદ્ધ ધર્મમાં રમણતા કરવી અને સાધુએ પંચમહાવ્રતને યથાશક્તિ પાળીને આત્માને શુદ્ધ ધર્મ પ્રગટાવવા ધર્મધ્યાન ધરવું. ઉત્સર્ગ અને અપવાદને બોધ કરીને શુદ્ધ ચારિત્ર પાળવા ઉદ્યમશીલ થવું. ધારણું, ધ્યાન અને સમાધિવડે આત્માના શુદ્ધ ધર્મને પ્રગટાવવા સદાકાલ પ્રયત્ન કરવો. વીતરાગ દેવની ભક્તિ-સેવા કરીને પોતાના આત્માની વીતરાગ દશા પ્રગટાવવી. આત્મામાં સ્થિર થઈને જૈનશાસનની ઉન્નતિ કરવા પ્રયત્ન કરવો. શ્રીભદ્રબાહુ, હેમચન્દ્રસૂરિ, હીરવિજયસૂરિ અને યશેવિજય ઉપાધ્યાયના પગલે ચાલીને વ્યવહાર ધર્મની શોભા વધારવી. શ્રીમદ્ આનન્દઘનના પગલે ચાલીને આત્મામાં રહેલી વસંતઋતુ પ્રગટાવીને અનન્ત સુખના ભેગી બનવું; એજ અધ્યાત્મજ્ઞાનના ઉપાસકેનું પરમ કર્તવ્ય છે.
શ્રીમદ્દ હવે શ્રી પાર્શ્વનું અન્ય મંગલ કરીને પદની સમાપ્તિ કરે છે તે અત્ર દર્શાવવામાં આવે છે,
For Private And Personal Use Only
Page #798
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર ૨૦૮.
(રાજા વેરાવજી.) मेरे ए प्रभु चाहीए, नित्य दरिशन पाउ ॥ જઈમ સેવા , પર વિત્ત ત્રાસ છે છે ? मन पङ्कजके मोलमे, प्रभु पास बेठाउ ॥ નિપર નવી તું, નવ રમાવું ૨ अन्तरजामी आगले, अन्तरिक गुण गाउ ॥ आनन्दघन प्रभु पासजी, मेंतो और न ध्याउ.॥ मे० ॥३॥
ભાવાર્થ – શ્રીમદ્ થે છે કે, હે પ્રભો ! મારી એટલી જ ચાહના છે કે નિત્ય તમારાં દર્શન પામું. દરરોજ તમારા ચરણકમલની સેવા કરું; એવીજ અભિરૂચિ થયા કરે છે અને તેથી ઈચ્છું છું કે, આપના ચરણમાં અર્થત ચારિત્રમાં મારું ચિત્ત રાખું; એજ મારી ભાવના સફલ થાઓ. મન પંકજના મહેલમાં હે પાર્શ્વનાથ પ્રભુ! તમને બેસાડું અને આપના આત્માની અત્યંત નજીક સદાકાલ થાઉં અને મારા જીવને ત્યાં રમાડું એમ આન્તરિક ભાવના પ્રગટે છે, તેમજ તે પ્રમાણે અન્તરમાં હું આપને બેસાડીને અર્થાત આપની મૂર્તિ તથા આપની શુદ્ધયેય વ્યક્તિને ધારીને મારા આત્માને રમણતા કરાવું છું; તેથી મારા આત્મામાં અનન્ત સહજસુખની લીલા પ્રગટે છે. આપની મૂર્તિનું ધ્યાન ધરતાં આપના જ્ઞાનાદિક ગુણ મારા હૃદયમાં વાસ કરે છે, અર્થાત તેનું સ્મરણ થયા કરે છે, અને તેથી ધ્યાન કરતાં જે રસ પ્રગટે છે તે અન્યની આગળ વૈખરી વાણીથી કથી શકતો નથી. મારા આત્મામાં વસેલા અને મારું સર્વ સ્વરૂપ જાણનારા એવા હે પ્રભો ! તમારી આગળ હું તમારા આતરિક ગુણેને ગાઉ છું; સ્મરું છું અને તેનામાં એક લીનતા કરું છું. આનન્દને ઘન જેમાં છે એવા શ્રીમદ્ આન્દઘન કર્થ છે કે, હે પાર્શ્વ પ્રત્યે ! સર્વજ્ઞ વીતરાગ દેવ એવા તમને પામીને “દેવનાં લક્ષણ જેમાં નથી એવા અન્ય દેવને હવે હું કદાપિ કાળે ધ્યાવનાર નથી.-સર્વજ્ઞ વીતરાગ દેવાનું ધ્યાન મૂકીને અન્યનું ધ્યાન કરવાની હવે ત્રણ કાલમાં મારી ઈચ્છા નથી. - શ્રીમદે પાર્શ્વનાથની આ પ્રમાણે સ્તુતિ કરીને પિતાના હૃદયમાં અપૂર્વ જ્ઞાનભક્તિરસ જાગ્રત કર્યો છે. ભક્તિરસના રસીલા એવા શ્રીમદ્દ પિતાના હૃદયમાં પાર્શ્વ પ્રભુને સ્થાપન કરે છે અને પાર્શ્વ
For Private And Personal Use Only
Page #799
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પ૪૨) પ્રભુવિના તેઓ અન્ય કુ દેવને નહીં થાવવાની પ્રતિજ્ઞા કરે છે. પરમાત્માની શુદ્ધ વ્યક્તિની અત્યંત પાસે–નજીક ગમન કરીને, પાપ્રભુના ગુણેમાં તલ્લીન બનીને પોતાના આત્માને આનંદ આપે છે;વીતરાગ સર્વજ્ઞ પાર્થપ્રભુના ધ્યાનમાં ઐક્ય અનુભવે છે અને પરમાત્માના આલંબનવડે પિતાના આત્માની શુદ્ધિ કરે છે; તેથી તેમની ભક્તિનું આપણે અનુકરણ કરવું જોઈએ. પરમાતમાની નવધા ભક્તિ કરવાથી ભક્ત પતે પરમાત્મારૂપ બને છે. જ્ઞાનગર્ભિત ભક્તિથી આતમામાં આનન્દ રસની પરિણતિ પ્રગટે છે અને તેથી આત્માને ભક્તિરસના સુખને અનુભવ આવે છે. કલિકાલમાં ભક્તિનું મેટું આલંબન છે. ભક્તિગના યોગીઓ શરીરાદિના મમત્વથી દૂર રહે છે અને તે બાહ્ય ધનનો નાશ થતાં કદાપિ ચિન્તા કરતા નથી. ભક્તિરસમાં રસીક ભક્ત, ખરેખર મુખપર આનન્દજૂર વર્ષોથી શકે છે. શ્રીમદ્દ જ્ઞાનગી અને ભક્તિયોગી હતા; તેઓના આત્માની અત્યંત ઉજલતા હતી. તેથી પરમાત્માની સ્તુતિ કરવામાં તલ્લીન બનીને તેઓ બાહ્ય દુનિયાનું ભાન ભૂલી જાય છે. વાચકેએ શ્રીમદ્ આનન્દઘનના હદયની ભક્તિનો ખ્યાલ કરીને ભક્તિરસના રસીલા બનવું જોઈએ. અધ્યાત્મજ્ઞાન પામીને જેઓ પ્રભુભક્તિરસમાં રસીલા બને છે તેઓને હદયમાં પરમાત્મારૂપ દયેયની સ્થિરતા થવાથી, તેઓ પરમાત્માના સુખની વાનગીનો અનુભવ કરે છે. મનુ પાશ્વનાથનું ધ્યાન ધરવાથી આભવમાં અને પરભવમાં મંગલમાલા પામે છે. આ કાલમાં પાર્શ્વનાથના શાસન દેવતાઓનો મહિમા જાગ્રત છે. પાશ્વનાથનું અન્ય મંગલ કરવાથી લેખક, વાચક અને શ્રોતાઓના ઘરમાં આનંદ મંગલ વર્તે છે; તે પ્રમાણે સર્વને આનંદ મંગલ પ્રાપ્ત થાઓ! આનન્દઘનના આત્માની પેઠે સર્વના આત્માઓ ઉચ્ચ દશાને પામ !
વ્યવહારનય માતા સમાન છે અને નિશ્ચયનય પિતા સમાન છે. એ બન્ને નવડે પ્રભુભક્તિ, સેવા, પૂજા, વગેરે સર્વ આવશ્યક, ધર્મક્રિયાઓ કરવી. અધ્યાત્મજ્ઞાનપૂર્વક, દેવ ભક્તિ અર્થાત સેવાવડે આત્માની ઉજલતા કરવી, તેમજ જૈનધર્મની સેવા કરવાને માટે સદાકાલ તત્પર રહેવું, કટીબદ્ધ થવું, આભા ખરેખર પરમાત્મા સમાન છે. આત્મામાં અનંત શક્તિ છે તેની ઉપાસના કરનારા એવા જૈનએ, જૈનશાસનનો ફેલાવો કરવા પિતાની શક્તિોને વાપરવી અને પિતાને શુદ્ધ ધર્મ પ્રગટ કરવો. શ્રીમદ્ આનન્દઘનને હૃદયના ઉભરાઓ સકલ દુનિયાના મનુષ્યોને અસર કરે ! અને સકલ જીવો પરમાત્માનું આલંબન કરીને પરમાનન્દમય મંગલ માલાને પ્રાપ્ત કરે!!
For Private And Personal Use Only
Page #800
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૪૩) જેના જ્ઞાનરૂપ કિરણેથી આખી દુનિયામાં પ્રકાશ પડે છે, એવા શ્રી મહાવીર પ્રભુરૂપ સૂર્યનો મહિમા જગતમાં વિસ્તરે અને જૈનશાસનને સદાકાલ જય થાઓ !
विवेचके करेलुं अन्त्य मंगल. થાઈ થાઈ રે આનન્દઘન બહોતેરી ધ્યાઈ આતમ અનુભવ દીલ પ્રગટાવી, અનુભવ લીલા પાઈરે. આ૦ ૧ ઉદધિસમ આનન્દઘન આશય, બિંદુમાત્ર જણાય, જાણે તેટલું કાણુ લખી શકે, અનુભવ એ મન આ રે. આ૦ ૨ पदमा अर्थो घडीए घडीए, बहु बहु भावे सुहावे, ગમના અનુભવ લક્ષણ દે, જો ન ો રીત જ્ઞાશે. આ मुज आतममां अनुभव आव्यो, तेनुं बिन्दु लखायु, જાણું વચને લખવામાં ડું, અનુભવથી એ જણ્યું રે. પૂર્વ મુનિવર વચનની ભક્તિ, કરવા આનન્દ આયે, આધ્યાત્મિક પદગાતાં ધ્યાતાં, નિશ્ચય પદ સ્થિર થાયે રે. આ૦ ૫ સંવત ગણિશ સડસઠ સાલે, વૈશાખ માસ સુહા, અક્ષયતૃતીયા રચના આરંભી, પદ ભાવાર્થ લખાયે રે.
આ૦ ૬ આનન્દઘન તેરી અદ્વૈતરી, લખી ભાવાર્થ જણાયે, ભવ્યજીવોના હેતે–ભાવે, સેવા ધર્મ બજાયો રે.
આ૦ ૭ એક એક કલાક પ્રતિદિન, કાર્તિકમાસ લખાઈ અનુક્રમે વિહાર કરીને, પાદરા નગરે ચાઈ રે.
આ૦ ૮ પાદરામાં માસિકલ્પ કરી બે, પદ ચાર શેષ લખાયાં, આવ્યો અનુભવ જે પદોને, તેવાં તે મેં જણાવ્યાં રે. આ૦ ૮ પાદરા નગરે પૂરણ કીધી, અઠેતરી સુખદાઈ ઓગણીશ અડસઠ અક્ષયતૃતીયા, શિવસુંદરીની વધાઈરે. આ૦ ૧૦
આ૦ ૪
For Private And Personal Use Only
Page #801
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(५४४)
प्रशस्तिः श्रुत्वानन्दघनाख्यसद्यतिपदव्याख्यामिमां शोभनां सर्वे सन्तु दयायुता ऋतयुता अस्तेयशीलश्रिताः ॥ त्यक्त्वा दुर्ममतां तपोव्रतधरा धर्मक्रियातत्परा । गांभीर्यादुदितं यदत्र विपरीतं तत्क्षमध्वं बुधाः ॥ १॥ तस्प्रोक्तस्य पदामृतस्य च शुभां वृष्टिंसदा सजनास्तन्वन्त्वत्र प्रशस्यते स समयो व्याख्यास्वतीतस्तु यः॥ सत्यस्य स्वनुमोदनां विदधतु प्रेम्णा युता बन्धवः सत्यं पल्लवयन्तु सजनवरा दृष्टया ह्यनेकान्तया ॥२॥ सच्छास्त्रेषु निवेदितं रविसमं ज्ञानं तथा सस्क्रियामादृत्य व्यवहारनिश्चययुता धर्मक्रियामाश्रिताः ॥ नित्यं सन्तु जनाः स्वधर्मनिरता धर्मोन्नतिर्जायतामात्मश्रेयसि जैनशासनसमुन्नत्यां मतिर्जायताम् ॥ ३ ॥ अष्टपञ्चात्तशमेऽभूच्छीमहावीरपट्टके ॥ श्रीहीरविजयः सूरिस्तपागच्छशिरोमणिः ॥ ४ ॥ तच्छिष्यः सहजाध्याख्य उपाध्यायोऽभवन्महान् ॥ श्रीनेमिसागराख्योऽभूत्तत्परम्परया सुधीः ॥५॥ शिथिलाचारनाशाय क्रियोद्धारं चकार यः॥ रविसागरसाधुस्तत्प? धर्मप्रकाशकृत् ॥ ६ ॥ तदाचारो जैनसङ्घ प्राकाशत सुशोभनः ॥ एकसप्ततपट्टेऽस्ति साधुः श्रीसुखसागरः ॥ ७ ॥ संयमात्युपयोगेन धर्मसक्रियया च यः॥ संयमिष्वग्रगण्यः स्वाचाराजनैः प्रशस्यते ॥ ८॥ सागराभिधसङ्घट्टे तपागच्छे गुणालये ॥ द्वासप्ततितमे पट्टे जैनशास्त्रादिवेदिना ॥ ९ ॥ तच्छिष्येण मया भव्या बुद्धिसागरसाधुना ॥ आनन्दघनसेवायै भाषारचितटीकया ॥१०॥ पद्यभावार्थवृत्तिर्वै रचितेयं यथामति ॥
शुभाय भूयाच्छ्रोतॄणां वक्तृणामनुमोदिनाम् ॥ ११ ॥ इति श्रीजैनधर्मधुरंधरक्रियोद्धारक श्रीनेमिसागरमुनिवरस्तच्छिष्ययतिवर क्रियापात्रचारित्रचूडामणि श्रीरविसागरमहाराजस्तच्छिष्य सद्गुरु चारित्रमार्गदीपक शान्तमूर्तिश्रीसुखसागरस्तच्छिष्य योगनिष्ठमुनिबुद्धिसागररचितानन्दघनपदभावार्थभाषाविवृतिः समाप्ता ॥ ॐशान्तिः शान्तिः शान्तिः ॥ सं. १९६८ पादरा अक्षयतृतीया.
समाप्त.
For Private And Personal Use Only
Page #802
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપદ્યાતનું અશુદ્ધિ શુદ્ધિપત્રક.
૧૫ ૨૨ ૨૩
29
૨૯
૩૭
૦૮
૩e
४४
૪૮
પ૦
પૃષ્ઠ. પતિ. અશુદ્ધિ. શુદ્ધિ
૧૨ મનન જોઈએ મનન થવું જોઈએ. ૧૩ ચાલે
પાલે. ૩૨ સમ
શમ. ૨૪ ૭ વાંચકે
વાચકો. ૨૮ અધ્યાત્મિકજ્ઞાનવિના તથા આધ્યાત્મિકજ્ઞાનવિના. ૧૬ ઇંદભિ
દુંદુભિ. ૨૮ તીથિ
તિથિ. ૩૦ વિદ્યમાન
વિદ્યમાન. ૨૫ ચર્યથી
ચર્ચાથી. ૧ યુવરાજ્ય
યુવરાજ. ૩૩ રૂપિયા
રૂપૈયા. ૧૫ ભગવદ્ ગીતામાં
ભગવદ્ ગીતાના વિવેચનમાં. ૧૦ સુશોભીત
સુશોભિત. ૧૭ દંભલી
દંભેલિ. ૭ અધ્યામિક
આધ્યાત્મિક ૧૮ પજામાં
પૂજામાં. ૧૪ સપ્તભંગીન
સપ્તભંગીના. ૧૬ રૌદ્રધ્યાના
રૌદ્રધ્યાનના. ૩૪ હતું
હતો. ૭૫ ૩૦ દૃષ્ટાંતીભૂત
દષ્ટાંતીભૂત. ૫ ભાતુ ૧૩ પરમાત્માની
પરમાત્માની. ૩ સર્વ
સર્પ. ८४ उ२ नित्यं
नित्यम्. ૩ (ત્રાપ)
(8ાપામ્) ૧૮ વાર્થ
वार्यम्. ૫ આદ્ર
આÁ. ભ. ૬૯
૧
૬૪
૬૮
19
૭૮
બ્રા
.
૮૧
૮૫
29
For Private And Personal Use Only
Page #803
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૃષ્ઠ.
શુદ્ધિ.
.
આ
G!
૯૪
દ્વિષાત્મક
૧૦૧ ૧૦૩ ૧૦૮ ૧૧૧ ૧૧૩
( પ૪૬) પંક્તિ. અશુદ્ધિ. ૧૫ ગ્રાહ્યો ८ यंत्र
. ૬ અહિંસા
હિંસા. २७ लालेन्द्रिय
लोलेन्द्रिय. ૨૫ સ્કંદવાળી
કંદવાળી. ૧ યં
कायम्. ૩૦ પશુ
૨ ટેશાત્મક ૧૦ આશિષ
આશિષ. ૨૭ નિષ્ઠા
નિશ્રા. ૨૩ સરસ્વતિ
સરસ્વતી. ૨૨ » ૪ લક્ષ્મીમન્ત
લક્ષ્મીવન.
सुखम्. ૧૮ ભસ્મીભૂત
ભસ્મીભૂત. ૧-૨ તતા િ.
સ્વત વિમ્ | 3 ततःकिं ४ स्ततःकिं ૫ નાત
બાતમું. १६ परमेष्ठिनां
परमेष्ठिनाम्. १७ वर्णोतमसः
वर्णस्तमसः ४ सुखं
सुखम्. ૫ આત્માનાં
આમાનો. ૨૮ કૂળજ
કુળજ ૩૩ કૂળમાં
ફળમાં. ૨૮ જે શાસન રક્ષા ખટપટમાં, જે ખટપટમાં. ૧૦ ગુરૂકૂળ
ગુરૂકુળ. ૧૯ પૂર્વો છે
પૂર્યો છે. ૩૦ શમસાનમાં
રમશાનમાં. ૨૧ શિથીલ
શિથિલ.
૧૧૮ ૧૨૧
૧૨૫
૧૩૦
૧૪૪ ૧૫૦ ૧૫૩ ૧પપ ૧૫e
૧૬૩
૧૭૪
૧૬ સ્વાન ૧૭ મ્યાનદ્ધિ
સ્વાધિન. ત્યાન.
For Private And Personal Use Only
Page #804
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પૃષ્ઠ.
૧૭૭
૧૮૩
૧૮૮
૧૮૯
૨૦૩
""
૨૦૪
૨૦૫
૨૦૮
૨૦૯
૨૧૨
૨૧૩
૨૧૪
૨૧૫
""
""
'
૨૧૭
,,
૨૧૫
૨૨૮
૨૩૮
૨૪૧
૨૫૧
પંક્તિ. અશુદ્ધિ
૩૧
ભ્રમરણ
ભટકી
મૂળના
મૂળથી
""
૩ કૂળજ
૧૦
૨૪ સાધુઓનાં પરિણામ,
૩૧
પૌ
૩૨
૧૮ ગુરૂકૂળ
૧૧ વિધ
૧૦ ગુરૂકૂળ
૮ કવિના
યથાતથ્ય
૩૦
૩૨
૧૩
,,
आलंबे
वयं
મમારું
,,
૧૬
૧૯ ધ્રુત્યું
૧૩ વડ
30 समदीर्णा
૧૮ વુદ્ધસ્તમેવ
૧૨ સખ્યા
૯ વરસમાન
www.kobatirth.org
૩૧ વિદ્યમાન્
૯ ચરીત
( ૫૪૭ )
શુદ્ધિ.
ભ્રમર.
ભડકી.
સાધુઓના પરિણામને.
પૈસા.
ફળના
ફળથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફળજ.
ગુરૂકુળ.
વિરોધિ.
ગુરૂકુળ. ક્રિયાવિના.
યાથાતથ્ય.
आलम्ब्ये.
વયમ્.
मस्माकम्.
कृत्यम्.
પ
સમુદ્રીળા. बुद्धस्त्वमेव.
શંકા.
સ્વટ્સમાન. વિદ્યમાન.
ચરિત.
આ સિવાય અન્ય ભૂલા-શબ્દ-કાનામાત્રા વગેરેની હાય તે સુજ્ઞાએ સુધારીને વાંચવું.
For Private And Personal Use Only
Page #805
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ આનન્દઘનપદભાવાર્થનું અશુદ્ધિ શુદ્ધિપત્રક.
પંક્તિ
શુદ્ધિ
૬
૨૨
અશુદ્ધિ. અને પારંગામી ભાંગીને કેયુર अस्मदीयकृतમલીન.
અને પારગામી. ભાગીને.
કેયુર.
૨૪
સખી ! તીન્દ્રિય તેજે मैर ઉપન્ન યથાતથ્ય.
૩૫ ૩૭
૩૮
૫૪
પ૭
अस्मदीय. મલીન. ધન. સખિ ! ત્રીન્દ્રિય. તેજસ. મેરે. ઉત્પન્ન. માથાતથ્ય. દષ્ટિ. અશુદ્ધતા. ત્વદુસ્થાપિત. જાગૃતિ. સરસ્વતી. ગેવâનમઠ. કરવાનો. આકર્ષ છું. ૫. 7 . થયા. તૈજસ. અનન્ત. પારા.
૬૪
શુદ્ધતા ત્વદુચારિત જાગ્રતિ સરસ્વતિ દ્વારિકામઠ કરવાનું આકર્ષે છે
9
૮૯
૯૩ ૧૧૮ ૧૨૪ ૧૨૫
नचैत
થયે
૧૨૬
તેજસ અન્ત
૧૨૭ ૧૨૮
પાસ
For Private And Personal Use Only
Page #806
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૪૯)
પૃષ્ઠ. પંક્તિ. ૧૩૦ ૩
અશુદ્ધિ. ઊપયોગમાં સતિ
ઉપયોગમાં.
સતી.
બીજી
૮. ૧૭-૧૮
સમતા-સમતા
૧૩૪ ૧૪૬ ૧૪૯ ૧પપ ૧પ૬ ૧૬૫ ૧૬૭
જાગ્રત શ્રોતેન્દ્રિય
બીજું. મરમાં. આમા. જાગ્રત શ્રેન્દ્રિય. કુલ. તદ્વારા, કન્ન. સંચિત.
૨૮
૦
૧
તરા કત્રી રાંચીયમાન प्रदीय प्रकृति વિચારેનાં વારવાં
૯
૧૬૯
૧૭૨
ઘેર
૧૭૪ ૧૭૮
છ
-
૧૭૯
લક્ષ્મી મત લક્ષ્મી માઁ ખુનગાર આશક્ત સંગતું
છ
છ
છ
૧૮૮ ૧૮૦ ૧૯૨
प्रकृतिः વિચારેના. વારવા. ઘર. લક્ષ્મીવન્ત. લક્ષ્મીવન્ત. ખુનખાર. આસક્ત. સંગતિ. તેતે. ઊદેપુર. પ્રથમ. આનન્દમય, અલૌકિક. જૈમિનીય. विभाव्यताम्. ઉપયુક્ત. વૃછો. રછ.
D.
૨૦૦ ૨૦૪ ૨૦૯ ૨૧૨
GJ
ઊદેપુર પ્રથમ આન્દમય અલોકિક જૈમિનિય विभाव्यता ઊપયુક્ત
૨૧૩
૨૧૭
૨૧૬
वृष्टी
छलं निग्रह પર્વત
૨૭ ૧
૨૧૮
નિ. પર્વત.
23.
For Private And Personal Use Only
Page #807
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૃષ્ઠ. પંક્તિ. ૨૧૮ ૨૧ ૨૧૮ ૮. ૨૨૦ ૧
» ૧૯ २२०
(૫૫૦ ) અશુદ્ધિ याच्छलं यथोच्यते રસેન્દ્રિય पदं माधव
૨૨૧
विह
विद्यने कर्मे वैशोषिक उक्तं આક્ષેપણ जैमिनीया જૈમિની શ્યામવેદ અથર્વેદ यावानी વ
શુદ્ધિ ચારસં. ચોચતે. રસનેન્દ્રિય. पदम्. માઢવ, स्त्विह. विद्यते. જ. વૈશેષિ. उक्तम्. અપક્ષેપણુ. जैमिनीयाः જૈમિનીય. સામવેદ. અથર્વવેદ. यावानि. વૃક. વેદાન્ત. તેમણે.
૨૨૪
૨૨૫
૨૨૬ ૨૨૮ ૨૨૯
વેદન્ત તેમને પત્ય
પ.
૨૩૧
૨૩૨ ૨૩૩ ૨૪૫ ૨૪૮ ૨૫૧
શંકરાચાર્યના
સ્વયંભુરમણું કહ્યું છે પાર્થના આહૂતિ મનમ त्यज्य
શંકરાચાર્યની.
સ્વયંભૂરમણ. કચ્યું છે. પ્રાર્થના. આહુતિ. મનમાં. પ્રોફ. વિકલ્પ. પણથી.
વિકલ
પણથી
૨૫૮ ૨૭૮ ૨૭૯ ૨૮૧ ૨૮૨
મિથુન
મીન.
મારા.
મારાં કા
For Private And Personal Use Only
Page #808
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંક્તિ.
ऽधिकं.
પૃષ્ઠ. ૨૮૩ ૨૮૬ ૨૮૬
૨૪ ૧૦
૧૨
S
(પપ૧ ) અશુદ્ધિ. ऽधिक्य दुर्जितौ रागाद्या क्षयामुया ચેતનમય શ્રાવિક અનુભવજ્ઞાનથી अरुपि પ્રયા સ્વામીન કથીત નિલ
૪
रागाद्याः क्षयमुपा. ચૈિતન્યમય. શ્રાવિકા. અનુભવજ્ઞાનથી. અપ.
૩૧
૧૫
૨૯૮ ૩૦૮ ૩૧૭ ૩૨૦
પ્રેર્યા.
૩૨૩
દ
ફૂલના
૧૯ ૨૪
૩૨૪ ૩૨૯ ૩૩૦ ૩૩૦ ૩૪૮ ૩૪૯ ૩૫૪ ૩પપ ૩૬૦ ૩૧૧૪
૧૧
૧૫
સ્વામિન. કથિત. નીલ. તૂલના. आत्मा . સંચા. સાંભળશે. પ્રશાન્ત. સરસ્વતી. તું સાંભળ. !! આનન્દનો. શિથિલ. પૌવજને.
૪. વધૂ.
. નયચકમાં. આહુતિ. આપની. શ્રુત. સમ્યકત્વ, મધ્યસ્થતા. આનન્દ.. આનન્દની. માખીની.
૧૭
आत्म सस्या સાંળળશે प्राशान्त સરસ્વતિ નું સાંભળ !! આન્દનો શીથીલ પિવીત્ય सकल सकल વધુ एक ન કચમાં આહુતિ આપને શ્રત સભ્ય મધ્યસ્થ આ૬ આની માખીના આદ્ર પરિક્ષી
૩૮૬ ૩૮૮ ૩૮૮
૦
છ
૩૯૮
૪૧૧ ૪૧૨ ૪૧૬ ૪૧૭ ૪૧૮ ૪૨૪
૧૯
6
આ
૪૨૫
છે
૪૩૬
આર્ટ.
પરીક્ષી.
For Private And Personal Use Only
Page #809
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પપ૨ ) પૃષ્ઠ. પંક્તિ. અશુદ્ધિ. ૪૨૮
૧-૮-૧૪ પર ૪૩૨, ૧૫ પતિના
પનીના.. ૪૪૩
ઉપાસર્ગો ઉપસર્ગો. ૪૫૦ ૨૪
ब्रम्ह
બ્રહ્મ.
પરા
૪૫૧
બ્રા
.
૪૫૭
ભાતુ ४९७
મિમાંસકે મીમાંસકે. ૪૬૮
દૂર બદ્ધ
બૌદ્ધો. ४७१
શંકુચિત
સંકુચિત. ४७७
મિથ્યાશ્રત મિથ્યાશ્રુત. ૪૮૫
આતમાં
આત્મા. ૪૮૮
શ્વસુર
શ્વશુર. શ્નરની
શ્વશ્રની. ४६४
સહ8
સહસ. ૫૦૦
આશ્રય
આવ. ૫૦૭
નિરાનન્દ, નિરાનન્દત્વ, ૫૧૫
આ વાક
આ વાકય. ૫૧૭
ઊપયુક્ત ઉપર્યુક્ત. પર૩
कायध्व्वो
कायव्वो. ૫૨૯
વૈરા. ૫૩૬
વાસ્તિવિક વાસ્તવિક पञ्चाशमे
पञ्चाशत्तमे. सङ्घ
સં@ાટે. रचितटीकया- विशदटीकया. આ રિવાય અન્ય જે શબ્દની અશુદ્ધિ રહી હોય તે સજજનોએ સુધારીને વાંચવું.
बैराग
૫૪૪
२४
હું શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રગટ થયેલ ગ્રન્થ.
- નીચલાં સ્થળોથી વેચાણ મળશે. ૧–અમદાવાદ-જૈનબોડીંગઠે. નાગેરીસરાહ. –મુંબાઈ–મેસર્સ. મેઘજી હીરજીની કુ. ઠે. પાયધુણ. ૩- , –અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ. ઠે. ચંપાગલી. ૪–પુના-શા. વીરચંદ કૃણુજી ઠે. વૈતાલપેઠ.
For Private And Personal Use Only
Page #810
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री-अध्यात्मज्ञानप्रसारक मंडळ. (સ્થાપન-જ્ઞાનપંચમી-વિર સંવત ૨૪૩પ.) જો તમારે તત્વજ્ઞાનના ઉત્તમ સિદ્ધાંતો, સરલ અને પ્રીય શૈલીમાં સમજવા હોય અને પોતાનું હૃદય નિર્મળ બનાવવું હોય, તો મંડળ તરફથી પ્રગટ થયેલ;શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળા
અવશ્ય વાંચે. મજકુર ગ્રન્થમાળામાં નીચલા ગ્રન્થો પ્રગટ થયેલ છે, જે વાંચી મનન કરી, તમારા આત્માને ઉચ્ચ શ્રેણીએ ચઢાવો. ઉત્તમ ગ્રન્થો એજ અપૂર્વ સત્સંગ છે. ખચીત આ ગ્રન્થોના મનનથી ઘણું જાણવા અને મેળવવા પામશે–ગુરૂશ્રીની લેખનશૈલી–મધ્યસ્થવ્રુષ્ટિવાલી હોવાથી, દરેક ધર્માવલંબીઓ તેને પ્રેમપૂર્વક વાંચે છે. દરેક ગ્રન્થોમાં અધ્યાત્મજ્ઞાન અને તત્વજ્ઞાન સંબંધી વિવેચન છે.
વૈરાગ્ય, ઉપદેશક, અને બેધક, પદો-ભજનો–તે તે વિષયમાં લિવતા કરી નાખે છે. દરેક પદોનો સાર વિચારણીય છે. અનેકાન્ત દ્રષ્ટિથી, હૃદયની વિશાળતાપૂર્વક અને પ્રીય તથા પથ્યવાણીથી હરેક જણને ઉત્તમ બનાવી શકાય છે અને તે મુજબ આ ગ્રન્થો છે.
માત્ર વાંચકોના હિતાર્થે, ઉદાર ગૃહસ્થોની હાય વડે –કોઇપણ ગ્રન્થપ્રકાશક મંડળ કરતાં-ઓછામાં ઓછી કીંમત રાખવાની પહેલ આ મંડળેજ કરી છે–એછી કીંમત છતાં છપાઈ–કાગળ-બંધાઈ વગેરે કામ સુંદર થાય છે, તદ્ ઉપરાંત વધુ પ્રચારાર્થ–પ્રભાવના, વિદ્યાર્થીઓને ઈનામ, અને ભેટ આપનાર માટે વધુ નકલો મંગાવનારને (શીલીકમાં હોય તો) બની શકતી ઓછી કીંમતે આપવામાં આવે છે–
જેઓને પ્રગટ થઈ ચુકેલા અને થવાના ગ્રન્થો પૈકી કોઈપણ ગ્રન્થો પિતાના મુરબ્બી કે સ્નેહી અને ઉપગારીઓના સ્મરણાર્થે, પ્રગટ કરવાને ઇચ્છા હોય તેમને તે મુજબ મંડળ સગવડ કરી આપે છે,
પત્રવ્યવહાર-મુંબાઈ–ચંપાગલી. વ્યવસ્થાપક–શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારકમંડળ જોગ કરવો.
For Private And Personal Use Only
Page #811
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦
૦ ૦ | | | | |
૦ ૦ ૦
"
૨૪
م
૦
૦
૦
في
૦
શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળામાં પ્રગટ થયેલા પ્રત્યે ગ્રંથાક,
પૃષ્ઠ. કીં. રૂ.આ. ૦. ભજન સંગ્રહ ભાગ ૧ લો.* ... २०८ ૧. અધ્યાત્મ વ્યાખ્યાનમાળા* * ૨૦૬ ૨. ભજનસંગ્રહ ભાગ ૨ જે* ... ૩૩૬ ૩. ભજનસંગ્રહ ભાગ ૩ જે. ... ૨૧૫ ૪. સમાધિ સતકમ. ... . ૩૪૦ ૫. અનુભવ પશ્ચિશી. ..
૨૪૮ ૬. આત્મપ્રદીપ. • ••• ૩૧૫
૦ –૮૭. ભજનસંગ્રહ ભાગ ૪ થો. .. ૩૦૪
૦-~૮. પરમાત્મદર્શન. •
૪૩૨ છે. પરમાત્મજ્યોતિ ... .. ૫૦૦
૦-૧૨૧૦. તત્ત્વબિંદુ
૨૩૦
૦-૪૧૧. ગુણાનુરાગ (આવૃત્તિ બીજી )...
૦–૧૧૨-૧૩. ભજનસંગ્રહ ભાગ ૫ મો તથા
જ્ઞાનદિપીકા , . ૧૯૦ ૧૪. તીર્થયાત્રાનું વિમાન (આવૃત્તિ બીજી) ૬૪ ૧૫. અધ્યાત્મ ભજનસંગ્રહ ૧૬. ગુરૂબોધ. • • • •
૧૭૨ ૧૭. તત્ત્વજ્ઞાનદિપીકા ... ... ૧૨૪ • ૧૮. ગહુંલીસંગ્રહ. • • • ૧૧૨ ૧૯. શ્રાવક ધર્મસ્વરૂપ ભાગ ૧ લો(આવૃત્તિ ત્રીજી.) ૨૦. , , ભાગ ૨ જે (આવૃત્તિ ત્રીજી.) ૪૦ ૨૧. ભજન પદસંગ્રહ ભાગ ૬ ઠે. ૨૦૮
૦–૧૨ ૨૨. વચનામૃત. ••• ••• ૩૮૮
૦–૧૪ ૨૩. ચોગદીપક... ... ... ૨૬૮
૦-૧૪ ૨૪. જૈન ઐતિહાસીક રાસમાળા .. ૪૦૮
૧–૦ ૨૫. આનન્દઘન પદસંગ્રહ ભાવાર્થસહિત. ૮૦૮
૨–૦ ૨૬. અધ્યાત્મ શાન્તિ (આવૃત્તિ બીજી) ૧૩૨ ૨૭. કાવ્યસંગ્રહ ભાગ ૭ મો. + ૧૫૬ . ૦–૮
* આ નીશાનીવાળા ગ્રન્થો શીલક નથી. ગ્રન્થો નીચલા સ્થળેથી વેચાણ મળશે. ૧. અમદાવાદ–જૈન બોર્ડીંગ–ઠે. નાગોરીશરાહ. ૨. મુંબઈ–મેસર્સ મેઘજી હીરજીની હં–ઠે. પાયધણી. ૩. શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ–ઠે. ચંપારેલી, ૪. પુના–શા. વીરચંદ કૃષ્ણાજી–ઠે. વૈતાલપેઠ. ૫. સુરત–મી છે, એમ ગેકટીવાલા ઠે. કલાપીઠ.
૦
x
م
૦
૦
ن
૦
هم في
=
o o o Yo ૦
For Private And Personal Use Only
Page #812
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only