Page #1
--------------------------------------------------------------------------
________________
શેઠ નગીનભાઈ મંછુભાઇ જૈનસાહિત્યા દ્વારે ગ્રન્થાંક ૭
શ્રી આનંદ સુધાસિંધુ
પ્રકાશક
શેઠ નગીનભાઇ મંછુભાઇ જૈન સાહિત્યાહાર ફંડ માટે ભા ઇ ચંદન ગી ન ભા ઇઝ વેરી
સુરત.
સં. ૧૯૯૪ ] પ્રથમ આવૃત્તિ
વીર સંવત્ ૨૪૬૪
મૂલ્ય રૂા. ૧-૦-૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ ઇ. સ. ૧૯૩૮
પ્રત ૧૦૦૦
\ZZZZZZZZZZZZZZ'ZNE
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
આ ગ્રંથ ફરીથી આપવા છપાવવા વિગેરેને સર્વ હ આ ફંડના કાર્યવાહકેને જ આધીન છે.
Published by:Bhaichand Naginbhai Javeri
Anandabhuvan, Gopipura, Surat for Sheth Naginbhai Manchhubhai Javeri
Sahityoddhar Fund, Surat.
Printed by:-Fakirchand Maganlal Badami, at the Jain Vajayanand P. Press
Kanpith Bazar, Surat.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Nitiાજાના નાના નાના 11 min an infrinmજાતા
minim idiomiriram
બે બોલ
inner Thinતાન
.|| કઈliણાવ !
પ્રારંભમાં પૂર્વાચાર્યોની કૃતિઓ પૈકી ઉપાધ્યાય શ્રીમદ્દ ચંતિલક વિરચિત સંસ્કૃત મહાકાય શ્રી અભયકુમાર ચરિત્રનું ભાષાંતર જનસમૂહ સમ્મુખ રજુ કર્યા બાદ આચાર્ય શ્રી ૧૦૮ શ્રીમ વિજ્યદાન સૂરીશ્વરજી વિરચિત વિવિધ પ્રશ્નોતર નામનો ગ્રંથ તથા આચાર્ય શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિલબ્ધિસૂરીશ્વરજી વિરચિત સંસ્કૃત વૈરાગ્ય રસ મંજરીનું ગુજરાતી ભાષાંતર વિવેચન સહીત જનસમૂહ સમ્મુખ મુક્યા પછી આચાર્ય શ્રી ૧૦૦૮ શ્રીમદ્દ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજના પ્રસંગે પ્રસંગે અપાએલા વ્યાખ્યાનોનો સંગ્રહ પુસ્તક રૂપે પ્રસિદ્ધ કરવાનો સુઅવસર પ્રાપ્ત થયા છે. આ પુસ્તક છપાવવા માટે મેટર તૈયાર કરાવવામાં તથા ભુલચુક સુધારી મુદ્દે તપાસવા વિગેરેમાં કાળજી પૂર્વક ધ્યાન આપવામાં આચાર્ય શ્રી ૧૦૦૮ શ્રીમદ્ સાગરાનંદ, સુરીશ્વરજીના વિદ્વાન શિષ્યરત્ન શ્રી ચંદ્રસાગરજી મહારાજે તથા શ્રીહેમસાગરજી મહારાજે અમુલ્ય સમયને ભાગ આપે છે. આ ફંડના કાર્યવાહક તરીકે તેઓ સાહેબનો ઉપકાર માનીએ છીએ, બહુ મનન પૂર્વક વાંચવાથી આત્માથી જીવોને ઘણું માર્ગદર્શક થઈ પડશે. અને વાચક વર્ગ બીજને વાંચવા પ્રેરણા કરશે તે અમારા આ પ્રયાસને સફળ માનીશું.
આ પુસ્તકની પ્રસ્તાવના લખવા અત્રેના વિદ્વાન રીટાયર્ડ જજ શ્રીમાન શેઠ સુરચંદ પુત્તમદાસ બદામી સાહેબે જે પરિશ્રમ લીધે છે તેને માટે તેઓશ્રીને આભાર માનીએ છીએ.
અત્રે આ ફંડને ટુંક ઇતિહાસ રજુ કરવા ચોગ્ય ધારીએ છીએ. મહૂમ શેઠ નગીનભાઈ મંછુભાઈ ઝવેરીએ પોતાની પાછળ રૂ. રપ૦૦૦)અંકે પચ્ચીસ હજારની રકમ કહાડી જૈનધર્મના પુસ્તકે પ્રસિદ્ધ કરવા માટે એક ફંડ સ્થાપવા પોતાના પુત્રો તથા 'બંધુઓને જણાવ્યું હતું, તેમાં તેઓશ્રીના વડીલ પુત્ર મહૂમ શેઠ મોતીભાઈ નગીનભાઇ ઝવેરીએ રૂ. ૫૦૦૦) અંકે પાંચહબરની રકમ આપી છે તે ઉમેરતાં આ ફંડ કુલ્લે રૂ. ૩૦૦૦૦)નું થયું છે. તેનો મુખ્ય હેતુ જૈન
શ્વેતાંબર મૂર્તિ પૂજક સાહિત્યના પ્રાચીન તથા અર્વાચીન ગ્રન્થા મુખ્યત્વે ગુજરાતી તથા હિંદી ભાષામાં પ્રસિદ્ધ કરી સસ્તી કીંમતે વેચવાને છે,
આ સ્થળે પરમ પૂજ્ય આગમહારક સાક્ષર શિરોમણી આચાર્ય શ્રી ૧૦૦૮ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીને આભાર માનતાં અને અત્યંત આનંદ થાય છે. તેઓશ્રીની સલાહથીજ આ ફંડ સ્થાપવામાં આવ્યું છે અને મહૂમ શેઠ નગીનભાઈ મંછુભાઇને તેઓ શ્રી તરફ સંપૂર્ણ ભાવ હેવાથી તેઓશ્રીના ઉપદેશનુંજ આ પરિણામ છે.
મનાતના
વિ. સં. ૧૯૯૪ ગોપીપુરા, સુરત.ઇ
ભાઈચંદ નગીનભાઈ ઝવેરી અને બીજાઓ
premhuanemali:holutMitri bimli Fil
1]liીપu vi ullu illumi nauth
m fTn Thesul
Twitutifulfin patra (ાજ till oધામ તણlllllllliણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમણિકા
પાનું
૨ થી ૫ ૫૭ થી ૨૦
નંબર
નામ ૧ કર્મબંધન ૨ જન્મ મરણના ફેરે
જન્મની જહેમત ૪ જૈનત્વનું મૂળ શું? ૫ સંધનું સાચું સ્વરૂપ ૬ તાત્વીક સંજ્ઞા
આસ્તિક-નાસ્તિકો
જ્ઞાન અને યિા ૯ મહાવ્રતમાં સ્યાદ્વાદની સંકલના ૧૦ બ્રાહત્ત ચક્રવતી
ભવસાગર ૧ર માનવ દેહની મહત્તા ૧૩ પ્રશસ્તાપ્રશસ્ત રાગદ્વેષ ૧૪ શાસન અને સુધારક પક્ષની તુલના
કર્મ સંગ્રામ સમ્યકત્વ અને તેની આવશ્યકતા સ્યાદ્વાદનો મર્મ
મનુષ્ય ભવની મહત્તા - ત્રણ તત્વોની ગળથુથી ર૦ ભયંકર ભવભૂધર
વૃદ્ધાનુસારિત્વ રર ભયંકર ભાગીદારી ૨૩ થી કાયા કંપની લી. અને સમાં શેર હોહા મેનેજર જીવાત્મા - ૨૪ સંજ્ઞી અને અસંગી
૮૪ થી ૫ ૯૬ થી ૧૧૦ ૧૧૧ થી ૧રર ૧ર૩ થી ૧૫ ૧૩૭ થી ૧૫ર ૧૫૩ થી ૧૬૮ ૧૬૯ થી ૧૭૯ ૧૮૦ થી ૧૮ ૧૯૮ થી ૨૫ ૨૧૬ થી રર૯ ર૦ થી ર૪૬ ર૪૭ થી ર૫૯ ૨૬૦ થી ૭ ર૭૮ થી રર ર૯૩ થી ૧૧ ૧ર થી ૩૩૧ ૩ર થી ૧
૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
श्री सागरानन्द गुरुपदेशाद्व, यो जैन साहित्य विकासनाय ।
तदीयकोशेऽर्पितवान् धनंस्वं, सोऽयं सुधीः श्रेष्ठि नगीनचन्द्रः ॥१॥
C
શેડ નગીનભાઇ મંછુભાઈ ઝવેરી, સુરત
જન્મ વિક્રમ ૧૯૧૪
વૈશાખ કૃષ્ણ ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સ્વર્ગવાસ વિક્રમ ૧૯૭૭ કાર્તિક શુકલ ૧૦
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
उपोद्घात
'""
પ્રાતઃસ્મરણીય પરમપૂજ્ય કલિકાલસર્વજ્ઞ શ્રીમાન હેમચદ્રસૂરીશ્વરજી “ગુરૂ”નું લક્ષણ માંધતાં જણાવે છે કે antarer धीरा, भैक्षमात्रोपजीविनः । सामायिकस्था धर्मोपदेशका गुरवो मताः ॥ આ લક્ષણ બાંધી તેઓશ્રી ગુરૂ”માં એ ગુણા હોવાનું જણાવે છે (1) સામાયિકમાં સ્થિત રહીને મૂલગુણ અને ઉત્તરગુણુ એ એ પ્રકારના ભેદવાળું ચારિત્ર પાળનાર, અને (ર) ધર્મના ઉપદેશ આપનાર. પહેલા ગુણ સાધુ માત્રનું સાધારણ લક્ષણ છે, અને ખીજો ગુણ ગુરૂનુ અસાધારણ લક્ષણ છે. ધર્મોપદેશકપણાના બીજો ગુણુ ફક્ત હાય તેા તે પુરતા નથી. ગુરૂ તરીકેની પેાતાની ફરજ અદા કરવાને માટે દરેક ધર્મપદેશકમાં પેહેલા ગુણ હોવોજ જોઇએ. જો તે ગુણ તેઓમાં ન હોય અને એથી ઉલટું સ્રી ધન ધાન્ય વિગેરે સની અભિલાષા રાખનારા હોય, ભક્ષ્યાભક્ષ્ય પેયાપેયના વિવેક ન રાખતાં સ ભક્ષણ કરનારા હોય, પરિગ્રહ ધારણ કરનારા હોય, બ્રહ્મચર્યપાલન કરનાર ન હોય, અને પરિગ્રહ તથા આરંભમાં મશગુલ રહેતા હોય તે ગમે તેવા વિદ્વત્તા ભરેલા ઉપદેશ તેએ આપે, છતાં પણ સંસારસમુદ્રમાંથી પેાતાના અનુયાયીએને તારવાને તેઓ કદી પણ સમ થતા નથી. પેાતેજ સ’સારના કીચડમાં રચીપચી રહેલા હૈય તે બીજાને નિ`લ કેમ બનાવી શકે? પાતે દરિદ્ર હોય તે બીજાને કેમ શ્રીમાન કરી શકે ? ધમ ગુરૂની ખાસ કરજ છે કે પેાતાના અનુયાયીઓને સદ્ધના ઉપદેશ આપી તેઓને ધર્મને માર્ગે ચઢાવવા. તે ફરજ અદા કરવા માટે એક તા તેએએ પાતાનું વર્તન આદર્શરૂપ રાખવું જોઈએ, એટલે કે સાધુને ચાગ્ય સર્વે સા તેમનામાં હોવા જોઈએ, અને ખીજું તેઓએ સતત ધર્મપદેશ આપી શ્રોતાવના વિચાર, વાણી અને વર્તન ધર્મને અનુસરતા કરવા ઉદ્યમશીલ થવું જોઇએ.
$6
આ પ્રકારના બે ગુણવાળા હોય તેમનેજ ગુરૂ તરીકે માનવાનું ક્રૂરમાન જૈનશાસ્ત્રમાં કહેલું છે. ગુરુનુ અસાધારણ લક્ષણ “ધર્મોપદેશક” એવું આપેલું લેવાથી એ જાણવાની જરૂર રહે છે કે આમાં નિર્દિષ્ટ કરેલા “ધર્મ” કાને કહેવા ? સંસાર વ્યવહાર ચલાવવા માટે અનેક પ્રકારના કાર્યો કરવાના હોય છે અને તેને પણ વ્યવહારિકધર્મ કહેવામાં આવે છે. આ અને આ પ્રકારના અન્ય ધર્મમાં સબંધી ઉપદેશ આપે તે તે ગુરૂ કહેવાય કે નહિ ? આ પ્રશ્નના ઉત્તરમાં સ્પષ્ટ રીતે જણાવાયલું છે કે ધર્મ સંનિતં યતિમાત્ર સંયંધિમેભિન્ન ના ચિન્તીતિ ધર્મોફેશજાઃ ।। સવર્ અને નિર્જરા એ એ જૈન સિદ્ધાતમાં પ્રસિદ્ધ નવ તત્વા પૈકીના એ તત્વા છે. સંવર એટલે નવા આવતાં કર્માને રાકવાં તે, અને નિર્ઝા એટલે આત્માની સાથે લાગેલા કમેêના નાશ કરવા તે. મુખ્યપણે આ એ કાર્ય સાધવામાં સહાય ભૂત થાય તે પ્રકારના ઉપદેશ હોય તેજ ધર્મોરેશ કહી શકાય. અથવા ખીજી રીતે કહેવામાં આવે તેા ધર્મના પતિધર્મ અને શ્રાદ્દધર્મ એ મુજબના એ પ્રકાર પાડેલા છે, જેને સર્વવિરતિ ધર્મ અને દેશવિરતિ ધર્મ પણ આપણે કહી શકીએ. એ એ પ્રકારના ધર્મના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
ઉપદેશને પણ પૌંવા કહી શકાય. સંઘનિર્માણમાં પર્ષ માં અને આમાં કોઈ વાસ્તવિક ફેર નથી. અને જુદા : જુદા શબ્દોમાં એક જ વસ્તુ જણાવે છે એમ કહીએ તો તે બીલકુલ ખોટું નથી.
આ ઉપરથી આપણે સહેજે સમજી શકીએ છીએ કે ઈમા નાં વર્તન અને વાણી એકજ વસ્તુને સાધનારા હોય છે. એમનું વર્તન યતિધર્મનું યથાર્થ રીતે પાલન કરવા માટે જ હોય છે, અને તે મુજબના વર્તનથી પિતાના આત્માને સંવર અને નિર્જરાના માર્ગે ચઢાવી મોક્ષ મેળવવાને તેને હેતુ રહેલો છે. તેમની વાણી વ્યાખ્યાન અથવા ઉપદેશનો હેતુ પોતાના સમાગમમાં આવનારા દરેક જીવને યતિધર્મમાં જોવા પુરતો અને એમ બની શકે તેમ ન હોય તો શ્રાવક ધર્મમાં જોડવા પુરતો હોય છે કે જેથી ક્રમે ક્રમે તે જીવ પિતાના આત્માને કર્મના બંધનથી મુક્ત કરી મોક્ષ મેળવવાને ભાગ્યશાળી થાય.
આવા ઉત્તમગુણવાળા ધર્મગુરૂઓના વ્યાખ્યાનો અને ઉપદેશ આપણી આત્મશક્તિને અવરોધ કરી રાખનાર સંસારની બેડીમાંથી મુક્ત થવાને માટે ઉત્તમ સાધનોનું જ્ઞાન મેળવવા સારૂ ખરેખર અત્યંત ઉપયોગી છે. આવા કલ્યાણકારી ઉપદેશ ઉત્તમ ધર્મગુરૂઓ સતત આપતા રહે છે, અને આપણામાંના કેટલાક ભાગ્યશાળીને તે શ્રવણ કરવાનું સુભાગ્ય પણ પ્રાપ્ત થાય છે. તેવું સુભાગ્ય પ્રમાણમાં ઘણા થોડા સજ્જ નેને હોય છે. જેઓને એવું સુભાગ્ય પ્રાપ્ત થયું હોય છે તેઓ પણ એ ઉપદેશનો પુપુરે લાભ મેળવવા કવચિતજ શક્તિમાન હોય છે. ગ્રહણશક્તિ અને સ્મરણશક્તિ તેવા પ્રકારની તીવ્ર ન હોવાને લીધે એકવાર શ્રવણગોચર થયલો ઉપદેશ યથાર્થપણે ગ્રહણ કરવો મુશ્કેલ પડે છે, અને જેટલો ગ્રહણ થઈ શક્યો હોય તેટલે સ્મરણ પથમાં રહી શકતો નથી. પરિણામે એ ઉપદેશની ફક્ત ઝાંખી છાપજ આપણા ઉપર પડે છે, અને તે થોડા કાળમાં ભુંસાઈ પણ જાય છે. આથી પરિણામ એ આવે છે કે આવા અમૂલ્ય ઉપદેશરત્નોને લાભ તેની મહત્તાના પ્રમાણમાં બહુજ અલ્પ મેળવી શકાય છે, અને એ રત્નો પર્યન્ત ગુમ થઈ જાય છે. આ પરિસ્થિતિ ઉપદેશ શ્રવણ કરનારા કેટલાક ભાઈઓને અત્યંત દુઃખકારક લાગતી હતી અને તેઓ આ ઉપદેશર કયે પ્રકારે હમેંશને માટે સચવાઈ રહી સતત ઉપયોગમાં આવતાં રહે અને તેને કાયમી લાભ મેળવી શકાય તેવા માર્ગની શોધ કરી રહ્યા હતા. વિચાર કરતા એક માર્ગ સુઝો તે એ કે જો આ ઉપદેશોની નિયમિત મેધિ લેવામાં આવે અને તે પ્રગટ કરવાથાં આવે તો તેથી ધારેલી મુરાદ ઘણે અંશે બર આવે. જેઓએ એ ઉપદેશ શ્રવણ કર્યા હોય તેઓને તે વાંચવાથી તાજા થાય, અને જે તે શ્રવણ કરવા ભાગ્યશાળી ન થયા હોય તેમને પણ તે વાંચવાથી તેને લાભ મળે. આ વિચારને અનુસારે આપણી સમજમાં એક સુંદર ધાર્મિક સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું. જૈન પ્રવચન અને સિદ્ધરાજ જેવાં નિયમિત નીકળતા પત્રો અને પાક્ષિક વગેરેમાં અમુક દિવસેને અંતરે એ સાહિત્ય પ્રગટ કરવાનું શરૂ થયું. પણ લગભગ સતત અપાતા ઉપદેશે તમામ આ મુજબ દીવસના અંતરે નીકળતા પત્રો કે પાક્ષિકેમાં દાખલ થઈ શકે એ તો અસંભવિત હતું, તેથી એ વિષે વિશેષ વિચાર કરતાં આ ઉપદેશ સુધાસિંધુના બિંદુઓને પુસ્તકરૂપી પાત્રમાં ઝીલી રાખીએ તો તે જ્યારે ઈચ્છા થાય ત્યારે દરેક મુમુક્ષુના ઉપયોગમાં આવી શકે એવી ફુરણા થઈ. તે ફુરણાથી પ્રેરિત થઈ પ્રસ્તુત પુસ્તક સુધાસિંધુના પ્રથમ બિંદુ તરીખે જનસમુદાય સમક્ષ મુકવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
વાચક વર્ગને આ પુસ્તક સંગ્રહવા ચોગ્ય છે કે કેમ તે નિર્ણય કરવા માટે એ બાબતો જાણવાની ખાસ જરૂર રહે. આ પુસ્તકમાં પ્રગટ કરવામાં આવેલા ઉપદેશોના દેનાર કોણ છે એ જાણવામાં આવે તો પુરષવિશ્વ વનવજાઃ એ સિદ્ધાંતને અનુસાર જે આ ઉપદેશ આપનાર પુરૂષ વિશ્વસનીય હોય તો એ ઉપશો તેઓ જરૂર રસપૂર્વક વાંચે અને મનન કરે અને યથાશક્તિ આચરણમાં પણ મુકે. તેની સાથે એ ઉપદેશમાં અભિધેય શું છે તેની તેઓને સંક્ષિપ્ત માહિતી આપવામાં આવે તો તેઓને વિના સંકેચે તે સંપૂર્ણ વાંચવામાં ખુબ રસ આવે. આમ થાય તો આ પુસ્તક અને આવા પ્રકારના ભવિષ્યમાં પ્રગટ થનારા પુસ્તકનું વાંચન, મનન, અને અભ્યાસ નિઃશંકપણે વધે અને ધારેલી મુરાદ બર આવે. તેથી આ એ બાબતે સંબંધી વાંચક વર્ગને અત્ર માહિતી આપવામાં આવે છે.
અત્રે પ્રગટ કરવામાં આવેલી વ્યાખ્યાનો આપનારનો પરિચય કરાવવામાં તે વ્યાખ્યાનો આપનારનું નામ જાહેર કરવુંજ ફક્ત જરૂરી છે. “એ મહા પુરૂષ એટલા સુપ્રસિદ્ધ અને ગમશહૂર છે કે તેના સંબંધમાં વિશેષ કાંઇપણ જણાવવું એ વષરતુ ચાલતી હોય તે વખતે વર્ષારૂતુ કેવી હોય તે જણાવવા માટે કવિવર કાળીદાસને તુસંહાર વાંચવા બેસવા જેવું ગણાય”. એ મહાપુરૂષ તે “આગમોદ્ધારક” શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ. જેનજનતાને એમની ઓળખ શી આપવાની હોય?
જૈનાગમમાં પ્રસિદ્ધ સ્થવિરકલ્પ એ છે કે ગુણવાન ગુરૂએ વિધિપૂર્વક આલોચના આપીને ચગ્ય વિનીત શિષ્યને પ્રશસ્ત દ્રવ્યત્રમાં વિધિપૂર્વક દીક્ષા આપવી. ત્યારપછી એ દીક્ષા આપેલા શિષ્યને જ ગ્રહણ શિક્ષા અને આસવનશિક્ષાએ બે પ્રકારની શિક્ષા અધિકાર પ્રાપ્ત થાય છે. બાર વર્ષ સુધી સુત્ર ભણવું તે ગ્રહણ શિા, અને પડિલેહણઆદિ ક્રિયાને ઉપદેશ તે આસેવન શિક્ષા. સૂત્રને અભ્યાસ કરાવ્યા પછી બાર વર્ષ પર્યત અર્થગ્રહણ કરાવે એટલે સૂત્રોના અર્થ સમજાવે. આ મુજબ સૂત્રાર્થ ભણેલા શિષ્ય જે આચાર્યપદને ચોગ્ય હોય તો તેને ઓછામાં ઓછા બે શિષ્ય આપીને વિવિધ દેશોમાં વિહાર કરાવે છે જેથી તીર્થકરોની જન્મભૂમિ દીક્ષાભૂમિ વગેરે જુએ અને પોતે સમકિતમાં સ્થિર થાય, જુદા જુદા દેશમાં વિચરતા અતિશય શ્રુતજ્ઞાની આચાર્યોના દર્શનથી સ્વાર્થ સંબંધી અને સામાચારી સંબંધી વિશેષજ્ઞાન પ્રાપ્ત થાય, જુદા જુદા દેશની ભાષા અને આચારનું પણ જ્ઞાન થાય, તે તે દેશમાં જન્મેલા શિષ્યને તે તે ભાષામાં ધર્મોપદેશ આપી શકે, અને ઘણુ જીવોને સર્વવિરતિ અને દેશવિરતિના માર્ગમાં જેડી શકે. આ મુજબ વિવિધ દેશમાં બાર વર્ષ પર્યન્ત વિહાર કરાવે અને પછી આચાર્યપદપર સ્થિત કરે. આ મુજબ અધ્યયન અને દેશાટન કરેલા આચાર્ય શાસનને દીપાવે અને અનેક ભવ્ય જીવોને ઉપકાર કરે એમાં તો શું આશ્ચર્ય! આપણા ઉપદેશ દાતાનું જીવનચરિત્ર આપણે જોઈએ છીએ ત્યારે ઉપર જણાવેલા પ્રાચીન કાનુસાર વસ્તુતઃ મોટે ભાગે આપણને તે જણાય છે. એમની પ્રવજ્યા સ. ૧૯૪ળ્યાં થયા બાદ સુત્રસિદ્ધાંતનું જ્ઞાન સંપાદન કરી ચાગોદહનની ક્રિયા કરી સ. ૧૯૬ન્માં એમણે પન્યાસ તા. ગણિપદીએ પ્રાપ્ત કરી. ૧૯૭૧ના સાલમાં સુરતમાં આચાર્ય શ્રીવિજયકમલસરીએ એઓ સાહેબને આચાર્યપદથી અંકિત કર્યા. પિતાના આટલા લાંબા દીક્ષા પર્યાય દરમ્યાન એઓ સાહેબે ગુજરાત, કાઠીઆવાડ, માળવા, બંગાળ, બિહાર, ઉત્તરહિંદ, મહારાષ્ટ્ર મારવા વગેરે દેશમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
g વિહાર કરી અત્યંત અનુભવ મેળવેલા છે. શરૂથી આજ પર્યંત એએ સાહેબનું શાસ્ત્રો અને આગમાના અભ્યાસ કરવા કરાવવાનું કામ અખંડપણે ચાલુજ છે. એએ સાહેબના સતત ઉપદેશથી અનેક સત્કા થયલાં છે અને થાય છે અને અનેક ધાાર્મક સંસ્થાએ અસ્તિત્વમાં આવેલી છે, તેમજ અનેક ભવ્યવાએ ધાર્મિક પ્રવૃત્તિએ આદરી સર્વવિરતિ દેશિવરતિ અને સમ્યકત્વ ગ્રહણ કર્યાં છે, અને અનેક પ્રકારની તીયાત્રાઓ ઉગ્રવિહારો તથા તપ-જપ કર્યાં છે. એ મહાપુરૂષે પેાતાનું સમગ્ર જીવન શ્રીજૈનશાસનની સેવામાં સમર્પણ કરી આધુનિક કાળમાં અપૂર્વ સેવા કરી છે. આવા મહાપુરૂષ આ પુસ્તકમાં પ્રગટ થયેલા વ્યાખ્યાના ચાના ઉપદેશાના દાયક છે એ જાણીને વાંચક વર્ગને તે વાંચવા મનન કરવા અને તે પ્રમાણે યથાશક્તિ પેાતાનું વર્તન રાખવા જરૂર પ્રેરણા થાય એ સ્વાભાવિક છે.
છતાં પણ પ્રગટ કરવામાં આવતા ઉપદેશેાના ટુક સાર ો વાંચક વર્ગને જણાવવામાં આવે તેા તેથી તેમને તે તરફ વિશેષ આકર્ષણ થાય. આપણે તે તરફ આપણું લક્ષ્ય દોરવીએ.
આ પુસ્તકમાં એક ંદરે ચાવીશ વ્યાખ્યાના પ્રગટ કરવામાં આવેલાં છે. તે દરેક વ્યાખ્યાનના ટુંક સાર રજુ કરતા મારે દીલગીરી સાથે જણાવવું પડે છે કે આ વ્યાખ્યાને છપાવવાના કાર્યમાં જોઈએ તેટલી કાળજી અને કુશળતા રાખવામાં આવેલી જણાતી નથી. મુશીટા બહુ ખીન કાળથી તપાસાયલાં જણાય છે. વિરામચિહ્નોનું ઘણે ભાગે ખરાખર ઠેકાણું રાખવામાં આવ્યું નથી. જોડણીની મામતમાં પણ પૂરી કાળજી રખાઈ નથી. આવા ઉમદા, વિદ્વત્તા ભરેલા અને મનનીય વ્યાખ્યાના વાંચનારાઓને જેમ વિશેષ આક થાય તેમ છપાયાં હોય તા તેથી ઘણા લાભ થવાના સંભવ રહે. સાથે સાથે વાંચાને અન્વેષણ (reference) માટે અનુકુળતા થાય તેટલા માટે જુદા જુદા પ્રકારની અનુક્રમણિકાએ આપેલી હોય તેા વ્યાખ્યાનામાં જણાવવામાં આવેલી હકીક્તો ઘણા અલ્પ પ્રયાસથી શોધી કાઢવામાં આવે. આ બધા તરફ પ્રથમથીજ લક્ષ્ય આપવું જોઈતું હતું. હવે તેા પુસ્તક છપાઈને તૈયાર થઈ ગએલું હોવાથી તેમાં રહેલી છાપાની ભૂલે વિગેરે માટે શુદ્ધિપત્રક તૈયાર કરાવાય, તે સિવાય બીજો માર્ગ જણાતા નથી. પણ તે શુદ્ધિપત્રક જો સંપૂર્ણ તૈયાર કરાવવામાં આવે તેા ઘણુંજ લાંબુ થાય તેમ હોવાથી કટાળા ભરેલું લાગે. આથી હાલ તા વાંચક વર્ગે આ બધી ખામીએ ધ્યાનમાં રાખી પેાતેજ તે સુધારી લઈ વાંચવા સિવાય બીજો સરલ રસ્તા નથી પરતુ મારી • મજબૂત ભલામણ છે કે હવે પછી પ્રગટ કરવામાં આવે તે પુસ્તકામાં આ ખામતા ઉપર શરૂથીજ પૂરતું લક્ષ્ય રાખવામાં આવે.
હવે પ્રગટ કરેલા વ્યાખ્યાનાની ટુંક મતલબ આપણે જોઈએ.
પહેલા વ્યાખ્યાનમાં મુખ્યતાએ મૃત્યુના ભય ખાખતમાં ઉલ્લેખ કરવામાં આળ્યેા છે. તે ભય વિષ્ટામાં રહેતા કીડાને તેમજ ઈન્દ્રાસન ભાગવતા ઈન્દ્રને સર્વે પ્રાણી માત્રને એક સરખી રીતે મુંઝવે છે. સર્વે જીવે જીવવાની પ્રબળ ઇચ્છા ધરાવે છે, છતાં પણ જીવવું કે મરવું એ પેાતાના હાથની વાત નથી, પણ એ કેવળ પૂર્વ જન્મમાં બાંધેલા આયુષ્ય કર્મને આધીન છે. આ મુજબ તત્વષ્ટિએ વસ્તુનું સ્વરૂપ જણાવતાં એના દુઃપંચાગ ન થાય તેટલા માટે સાવધાન કરવા પ્રાસગિક અગત્યના ખુલાસા કરવામાં આવેલા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
આયુષ્ય છતાં હિંસા થાય નહિં, અને આયુષ્ય પૂરૂં થયા પછી કાઈ વતા રહે નહિં, તે પછી હિંસા એ વસ્તુ કર્યાં રહી ?” અહિંસા એટલે હિંસા ન કરવી તે. “હિંસા” એવી વસ્તુજ ન હોય તેા અહિંસા વાંઝણીની પુત્રી કે આકાશકુસુમ જેવીજ કહેવાય. આ પ્રમાણેની યુતિ કરી. “અહિંસાનેજ ઉડાવી દેવા માંગનારાને સાષકારક ઉત્તર આપવામાં આળ્યે છે. પ્રથમ અહિંસા કહેવી કાને તે સમજાવ્યું છે, જૈન શાસ્ત્રમાં “હિંસા ન કરવી તે અહિંસા” એમ કહેતા નથી, પણ હિંસાના પચ્ચકખાણુ કરાય તેનું નામ ‘અહિંસા' કહે છે.” પચ્ચકખાણ ન કરાય તે હિંસા ન કરતા હોય તેા પણ તેને ‘અહિંસા' નથી. કર્મ બંધનના સ્થાનકા ગણાવતાં ‘અવિરતિ’ કર્મ ખ’ધનનું એક કારણ ગણાવ્યું છે. હિંસાથી વિરતિ કરવી તે અહિંસા. વિતિથી કર્મ રોકાય અને અવિરતિથી કર્મ બંધન થાય એ સાબીત કરવા માટે આત્માના સ્વભાવ તરફ આપણું લક્ષ્ય ઘેરવામાં આવ્યું છે, ખીજી શંકા એ ઉઠાવવામાં આવી છે કે જે બાબતને કાઈએ કદી વિચાર, વાણી કે પ્રવૃત્તીથી જાણી કે આદરી ન હોય તેના કર્મ તેને શી રીતે લાગે. જે વિષયમાં અમારા મન, વચન અને કામા એ કશુંજ નથી એવા વિષયનું કર્મ બંધન અમને શી રીતે લાગે ?” આ શકાનું સુંદર સમાધાન આપતાં જણાવ્યું છે કે આત્માના શુદ્ધ સ્વભાવ વિરતિમય છે, વિરતિની જેટલી આાશ હોય તેટલા આત્માને વિકાર વિશેષ થાય, અને શરીરમાં જેમ રસેાળી, કે મસા મન, વચન કે કાયાની મદદ વગર પેાતાની મેળે જે ખારાક માણસ લેતા હૈાય તેમાંથી પાતાના હિસ્સા લઈ પુષ્ટ થયાં કરે છે તેમ બીજા કાને લઈ વિરતિ વિકાર પણ પુષ્ટ થાય છે. અવિરતિરૂપ રસાળી કે મસાને કાપી નાંખીએ અને ત્યાં અનાગતના પચ્ચખાણરૂપ તેજાબ લગાડીએ તાજ આત્માના અવિરતિથી થતા વિકાર અટકે. સાથે સાથે એ પણ જણાવી દીધું છે કે હિંસાના પચ્ચખાણુની સાથે હિંસા ન થાય અને વા ખચી જાય એવા પ્રયત્ન કરવાની પણ જરુર છે, અર્થાત્ અહિંસાની સાથે સયમને પણ રાખવાના છે. આ પ્રકારે પ્રાસંગિક શકાઓનું સમાધાન કુરી મૂળ શંકા કે વાને જો આયુષ્ય ની સ્થિતિને લીધે વાડી કે મારી શકાય તેમ ન હોય તા અહિંસા, વિરતિ, હિંસાના પચ્ચખાણ એ બધું ઢોંગ રુપજ ગણાય તેનું નિવારણ કરતાં ખુલાસા કરવામાં આવ્યો છે કે જેમ એક ઘડીઆળની ૩૬ કલાકની ચાવી છે તે જો ક્રમસર ચાલે તે તેટલા વખત ખરાખર ચાલે, જો એકાદ સ્ક્રુતીલા કરી નાંખીએ તા ૩૬ કલાક માટેની ચાવી એની મુક્ત પહેલાં અકુદરતી રીતે ઉતરી જાય. તે ઘડીયાલ આપો આપ અધ પડે, તેમ જે આયુષ્યની મર્યાદા બંધાઈ હોય તે કુદરતી ચાલે ચાલત તા અનુક્રમે એની ક્યા થયા કરત, અને પૂરેપૂરું આયુષ્ય ભાગવાતે, પરંતુ એમાં અકુદરતી તત્વ ઉમેરવામાં આવે. નાશના સાધાના મેળવાય તા આયુષ્ય, ઘડીઆળની ચાવીની જેમ, વખત પહેલાં ભાગવાને પૂર્ણ થઈ જાય. અહીં આયુષ્યની મર્યાદા જે ક્રમવાર ભાગવવાની હતી તેના ઉપધાત કરાય છે એટલે આયુષ્ય મર્યાદા જલ્દી ભાગવાઈ ય છે.
પણ.
આ બધા ઉપરથી તારવણી કાઢી જણાવ્યું છે કે આયુષ્યના ઉપઘાતના કારણેા, નાશના તત્વો આપણે ન મેળવવા તેનું નામ અહિંસા, અને આયુષ્યમાં ભેળવાયલા આયુષ્ય ક્રમને વિઘ્નરૂપ થતાં નાશના તત્વોને આપણે ખસેડી નાંખવા તેનું નામ ક્યા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
૨ બીજા વ્યાખ્યાનમાં જન્મ તથા મરણના દુએ બાબત ઉલ્લેખ કરી, મરણને ભય ૧૦૦ ટકા બધાને છે, પણ જન્મનો ભય એક ટકો પણ રહેતો નથી એમ જણાવી આપણા ધ્યાન પર લાવવામાં આવ્યું છે કે અહીંજ બાહ્ય દષ્ટિ અને તત્ત્વ દષ્ટિમાં રહેલો ભેદ માલમ પડે છે “જન્મથી ડરનારે તે તત્વદષ્ટિવાળ, અને મરણથી ડરવાવાળો તે બાહ્યદષ્ટિવાળ, કારણ મરણ જન્મને પૂછડે વળગેલુંજ છે” અને તેથી
મોતને રોકવું હોય તે પ્રથમ જન્મને રોકવા જોઈએ” એ જન્મ રોકાય શાથી તે બાબતનો વિચાર ચલાવતાં “જન્મ રોકવામાં ધર્મ એ શરણ છે” એ ઘણી સુંદર દલીલોથી સમજાવ્યું છે. તેમ કરતાં ધર્મનાં ફળ અને સ્વરૂપ ઉપર આપણું લક્ષ્ય ખેંચી ધર્મના સમ્યકત્વ ભાવના અને વૈરાગ્ય ભાવના એવા બે ભેદ બતાવી તે બન્નેનું સ્વરૂપ નિરૂપણ કર્યું છે. જે તત્વ પ્રતીતિને ટકાવે, તેનું સંરક્ષણ કરે અને તત્વપ્રતીતિ પ્રમાણે વિચારો પણુ પવિત્ર રાખવામાં મદદરૂપ થાય તે સમ્યકત્વ ભાવના. તેના મૈત્રી, પ્રમોદ, કાર્ય અને માધ્યસ્થ એ ચાર પ્રકારે બતાવી, એ ચારે પ્રકારે અતિ અસરકારક રીતે વર્ણવ્યા છે. બાહ્ય શરીરને થતા વિછીના ડંખથી થતું દુઃખ અને તેથી ઉત્પન્ન થતા વિચારે આપણા સમક્ષ લાવી જેમને કર્મરૂપી વીંછી પોતાને સ્થળે સ્થળે કરડેલા માલમ પડે તેમના વિચારે કયી દશાવાળા હોય એ બહુ બોધક રીતે જણાવ્યું છે. જગતમાં કોઈ પણ જીવ કર્મ બંધનમાં પડનાર થાય નહિ અને કર્મ બંધનથી જગત છૂટી જાય આવી જે ભાવના તેજ મૈત્રી ભાવના છે અને અહીં ધર્મનું પગથી મંડાય છે એમ આપણા મન ઉપર સાવવામાં આવ્યું છે. વીંછીની વેદના મટાડનાર જાંગુલી વીંછીના ડંખના અસહ્ય દુખ વખતે આવી પહોંચે તે કેટલે ઉત્સાહ અને આનંદ થાય? તેજ પ્રમાણે જીનેશ્વરદેવરૂપી જંગુલી, અને સન્નુરૂપીજાંગુલી કર્મરૂપીવીંછીની વેદના મટાડનાર છે એમ જાણીએ ત્યારે જે અવર્ણનીય આનંદ થાય તે જ પ્રમોદ ભાવના છે. અને તેથી જ તેવા મહાપુરૂષોની પર્યપાસના સત્કાર સન્માન તેમાં ઉદ્ભવે છે. જગતના જીવોને પીડા પમાડતી આ વેદનામાંથી હું તેમને બચાવું એવી જે ભાવના તેમજ તેમનાં દ્રવ્યદુઃખ પણ દૂર કરવાની સતત ચિંતા અને પ્રવૃત્તિ તે કાર્ય ભાવના છે. જગતમાં કેટલાક જ એવા ભારે કર્મી હોય છે કે તેઓ તદન શાણું અને બધી બાબતમાં અક્કલહુશીઆરીથી કામ કરનારો હોવા છતાં તેમની આગળ ધર્મ વગેરેની વાત કરે તો તેમનું મગજ ફરી જાય અને દેવગુરુ ધર્મને ગાળે દેવાને તૈયાર થાય અને તેથી તેઓ તરવાને બદલે ઉલટા બે. આ મનોવૃત્તિ આપણને સહેલાઈથી સમજાય તેટલા માટે તપખીરની દાબડી જોઈ ગાંડા થઈ જનાર રમણનામના ગ્રેજ્યુએટનું દષ્ટાંત આપ્યું છે. આપણું શુદ્ધ એવા નિવારણના પ્રયત્નથી પણ આવી મનોવૃત્તિવાળા ડુબવા પામે નહિ એ વિચારણાથી તેને નિવારવાનો પ્રયત્ન છેડી દે અને કર્મની બલવત્તરતા વિચારી દ્વેષ હળવે એનું નામ માધ્યસ્થ ભાવના છે. આ ભાવનાનું સ્વરૂપ સમજાવતાં આપણું ખાસ ધ્યાન ખેંચવામાં આવ્યું છે કે જેમ દેશના ઉલ્ય માટે રક્ષક રાજનીતિ રાખવાનું રાજ્યનું પગલું ન્યાયી ગણાય છે અને બીજાને તોડવા માટે
ગાત ઉભી કરે તે ન્યાયી ગણાતું નથી તેમ વિરોધીઓના અનિષ્ટ હુમલા થતા હોય તે પ્રસંગે બચવાને માટે પ્રમોદ ભાવનાથી પ્રેરિત થઈ સર્વ પ્રકારે યોગ્ય બચાવ કરવો એ તો કર્તવ્ય છે.
આ પ્રકારની સમ્યકત્વ ભાવનાથી ઉત્તેજીત થઈ ધર્મ એજ શરણ છે અને એસિવાયના જન્મમરણના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
ભયમાંથી મુક્તિ અપાવનાર બીજું કઈ નથી એવું ધારી વિષયકષાયથી દૂર થવાની ભાવના તેનું નામ વૈરાગ્ય ભાવના છે.
ઉપર જણાવેલી સમ્યકત્વ ભાવના અને વૈરાગ્ય ભાવનાથી આપણે વાસ્તવિક ધર્મ કરી શકીએ છીએ અને તે ધર્મ જન્મને રોકવામાં શરણભૂત થાય છે. મોતને રોકવું હોય અને અજરામરપદ મેળવવું હોય તો પ્રથમ જન્મને રોકવા આ બે ભાવના રાખી પ્રયત્ન કરવો જરૂરી છે એ આ વ્યાખ્યાનને સાર છે.
ક ત્રીજા વ્યાખ્યાનમાં ઉપરના બે વ્યાખ્યાનોના વિષયોનું દાખલા દલીલોથી વિશેષ સ્પષ્ટીકરણ કરવામાં આવેલું છે. આયુષ્ય કર્મ પ્રમાણે જે થવાનું હોય તે થયાજ કરે છે એમ માન્યા પછી હિંસા રહી ક્યાં ? એ પ્રશ્નનો વિશેષ ખુલાસો કરતાં ઉપક્રમિક આયુષ્ય અને નિરૂપક્રમિક આયુષ્ય એવા આયુષ્યના બે ભેદે સમજાવી એ બને આયુષ્યવાળા જીવોની હિંસા થઈ શકે છે એ જણાવવા હિંસાનો વિશાળ અર્થ કર્યો છે. તેમ કરતાં હિંસાના ત્રણ પ્રકાર પાડ્યા છે (૧) પ્રાણુને વિયોગ કરવો તે, (૨) પ્રાણુને વિયાગ કરવાનાં કારણો વિચાર કરે છે, અને (૩) જીવને બચાવવાની બુદ્ધિને અભાવ. ત્રીજા પ્રકારની હિંસા આપણી ખ્યાલમાં સરલપણે આવે તેટલા માટે બેદરકારીથી મોટર હાંકનાર અને બેદરકારીથી દવા આપનારના જાણીતાં દૃષ્ટાંત આપણી સમક્ષ રજુ કર્યા છે. કાયારૂપી મોટરકારના આપણે ડ્રાઈવર (હાંકનાર) છીએ. ગામ શહેર અગર નગરની વસ્તીમાં ગણ્યા ગાંઠ્યા છો છે, પણ અહીં જગતમાં અસંખ્ય છ કાજળની દાબડીમાં ભર્યા હોય તેમ ભરેલા છે. આંધળા હેરા એવા આ જીવને તે છે કેમ બચે તેની સંભાળ લેવાની છે તે જાણવાની દરકાર નથી, એટલે કાયાની ગાડી એ બેદરકારીથી ચલાવે છે. જ્યાં સુધી એ સૌ જીવોને બચાવવાની દાનતવાળો થયો નથી, છે માટે સર્વજ્ઞ વચનને સાંભળતો નથી ત્યાં સુધી આપણે અને આંધળા બહેરા મૂઈવર બેઉ સરખા ઘાતકી છીએ. આ પ્રમાણે ત્રણ પ્રકારની હિંસા સમજાવીને, કોઈક પંથવાળા જીવને બચાવવામાં પાપ માને છે તેમને મેઘકુમારે હાથીના ભાવમાં સસલાની કરેલી અનુકંપાનું દષ્ટાંત આપી તેઓની માન્યતા કેટલી બધી ખાટી અને અનર્થકારક છે એ ન્યાયપુરઃસર બતાવી દીધું છે. પ્રાને જીવવું એ માત્ર આયુષ્યકર્મને આધીન છે છતાં પણ હિંસા થઈ શકે છે અને તે હિંસાથી વિરમવાના ઉપાય લેવાજ જોઇએ એમ સમજવ્યું છે.
આ પછી શાસનના વિરોધી, ધર્મના વિરોધી, જીનેશ્વર દેવગુરૂના નિદકે વગેરેને પ્રતિકાર કરો કે નહિ એ પ્રશ્નને કારણ્ય અને માધ્યસ્થ ભાવનાઓની દષ્ટીથી વિચાર કર્યો છે, અને તેમાં ભગવાન મહાવીર દેવે ગોશાલો આવીને આક્ષેપ કરે તે વખતે તેની ઉપેક્ષા કરવાની બધા સાધુઓને કરેલી આજ્ઞાન ઉલ્લેખ કરી, વ્યવહારમાં પણ અવિા પ્રસંગોએ કયારે ઉપેક્ષા કરવામાં આવે છે અને કયારે પ્રતિકાર કરવામાં આવે છે તે આપણી નજર આગળ મુકી છેવટ ઉપદેશ આપ્યો છે કે સમ્યકત્વધારી જીવે પોતાના વિરોધીનું પણ પ્રતિકૂળ ચિત્વન કરવાનું નથી, તે જે કાંઈ કરે છે તે હમેશાં રક્ષણ કરવાની ભાવનાથી કરે છે, અર્થાત આ બબા કાર્યમાં હેતુ જૈન શાસનની સેવાને હવે જોઇએ, તેથી બીજાનું બુરું કરવાની જરાપણુ દાનત ન હોવી જોઈએ
પ્રાતમાં જણાવી દીધું છે કે મરણની સત્તા સાર્વ ભ્રમ છે, છતાં પણ તે જન્મની સાથે જ આવે છે. અર્થાત જેને મરણને ડર લાગ્યો હોય તેણે મરણને ડર ન રાખતાં જન્મનો ભય રાખ જોવા અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
જન્મના કારણે કયાં છે અને તેથી બચવાનો માર્ગ કરે છે તે વિચારવું જોઈએ.
૪ ચેથા વ્યાખ્યાનમાં જૈનપણનું પગથીઉં કયું? તે બાબત ચર્ચવામાં આવી છે, અને એ વ્યાખ્યાનનું મથાળું “જૈનત્વનું મૂળ શું ?” એ નામનું યોગ્ય રીતે રાખવામાં આવ્યું છે “આત્માએ એવી માન્યતા ધારણ કરવી કે (૧) હું આત્મા છું, (ર) અનાદિ છું, (૩) અનાદિથી જન્મ અને કર્મ કર્યા કરું છું. આ માન્યતાને પંચસૂત્રકારે જૈન શાસનને પહેલા પાઠ જણાવે છે. એ ત્રણે વાત જૈનેએ ગળથુથીમાં લેવાની છે. આ ત્રણે વાત આપણા હૃદયમાં સચેટ રમી રહે તેટલા માટે અનેક દાખલા દલીલોથી તેનું દૃઢ સમર્થન કરેલ છે. પ્રથમ તો આત્માના અસ્તિત્વમાં જ કેટલાકને શંકા છે. જ્યારે બીજાઓ તેને કોઈ પ્રબલ સત્તાએ ઉત્પન કરેલા માને છે. તેઓની શંકાના સમાધાનમાં મનુષ્યના અનુભવ અને તે પરથી થતી કલ્પનાઓ બાબતમાં વિવેચન કરી જણાવવામાં આવ્યું છે કે “મનુષ્ય જેની કલ્પના કરી શકે છે તે વસ્તુ તેણે એક કે બીજા પ્રકારે અનુભવેલી હોવી જ જોઈએ; આપણે જીવ ક્યારે ઉત્પન્ન થયે એ આપણા ખ્યાલમાં નથી એનું કારણ એ છે કે એ સ્થિતિ આપણે અનુભવી નથી, મનુષ્ય “મારુ શરીર’ એમ કહે છે. શરીરને અનેક કાર્યોમાં પ્રવર્તાવે છે એ ઉપરથી લાગે છે કે શરીરને પ્રવર્તાવનાર કઈ વસ્તુ જુદી હોવી જોઈએ. જે વસ્તુ શરીરને ગતના વ્યવહારમાં પ્રવતવે છે તેનું જ નામ આત્મા છે” કેટલાકે એમ કહે છે કે જન્મદાતા માતાપિ- . તાના રકત વીર્યથી છવ ઉત્પન્ન થાય છે અને એનું જુદું અસ્તિત્વ નથી, તેના ઉત્તરમાં જણાવ્યું છે કે પાણી અને માટી ઝાડની ઉત્પત્તિ માટે જરૂરી વસ્તુ છે છતાં પણ મુખ્ય વસ્તુ તો બીજ છે, તેમ રકત વીર્યની સાથે એવી કઈ મુખ્ય વસ્તુ હોય છે ત્યારે ગર્ભ ઉત્પન્ન થાય છે. જેમ બીજના પગલે વૃક્ષ બનવાની ક્રિયામાં અદશ્ય થાય છે અને વૃક્ષપે પરિણામી જાય છે, તેમ શરીરમાં આત્માના પ્રદેશો એવા તો પરિણમી. જાય છે કે બીજ પ્રમાણે આપણે એ પરમાણુઓને દેખી શકતા નથી. વિશેષ દ્રષ્ટાંત એનછન અને ડાઈવરનું આપી શરીરથી આત્માનું અસ્તિત્વ જુદું છે અને તે અનાદિ છે એમ સાબીત કરી બતાવ્યું છે.
જન્મ અને કર્મના અટપટા અને ગુંચવણ ભરેલા પ્રશ્નો ઉકેલ પણ વૃક્ષ અને બીજનું દૃષ્ટાંત આપી સુંદર રીતે કરવામાં આવ્યો છે, અને એ બંનેની શ્રેણી અનાદિ છે એમ બીજી અનેક દલીલ આપી સમજાવેલું છે.
આ ત્રણ બાબતમાં અન્ય દર્શનકારોના વિચાર શું છે તે આગળ જણાવવામાં આવ્યા છે, કેટલાક જીવને સાદિ માને છે અને કેટલાકે તેને અનાદિ માને છે, કેટલાક ઇશ્વર જગતને કર્તા છે એમ કહે છે, કેટલાક કહે છે કે પાપ કરાવનાર અને તેનું ફળ આપનારે ઈશ્વર છે, કેટલાક કહે છે કે પાપ કરવામાં અને કર્મ ભોગવવામાં જીવ સ્વતંત્ર છે પણ ઈશ્વર તો માત્ર તેને સજા કરાવે છે. આ વગેરે માન્યતાઓને આ વ્યાખ્યાનમાં ઉલ્લેખ કરી તે ઉપર ખુબ અજવાળું નાંખી આ માન્યતાઓમાં કેટલી કેટલી દોષાપત્તિઓ આવી પડે છે, અને ઈશ્વરને કેટલા ખેટા સ્વરૂપમાં આપણે મુકી દઈએ છીએ તેનું પ્રત્યક્ષ ભાન કરાવવામાં આવ્યું છે, અને ઘણીજ અસરકારક રીતે સાબીત કરી બતાવ્યું છે (1) આત્મા અનાદિ છે (૨) કર્મ અને જન્મ પણ અનાદિ છે, અને (૩) આત્મા કર્મ અને જન્મની પરંપરામાં અનાદિકાળથી રખડ્યા કરે છે. આ ત્યાખ્યાન દરમ્યાન એક સુંદર સલાહ પણ આપવામાં આવી છે. કાનઠારા વિચારરૂપી જે ઝેર મનુષ્યના શરીરમાં પ્રવેશે છે તે કાઢી નાંખવાનો કેઈપણ માર્ગ જગતમાં વિજ્ઞાન શાસ્ત્રીઓને પણ નજો થી, તેથી જ્યાં સુધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
શારીમ વાતોથી પુરેપુરી રીતે માહીત થાએ નહિં અને જૈન દર્શનથી ઉલટી માન્યતાને ખરા સ્વરૂપમાં સમજવાની શક્તિ પ્રાપ્ત કરે નહિ ત્યાંસુધી એ વિષ કાનમાં ન પડે તેની સંભાળ રાખવી. છેવટમાં ભારપૂર્વક ઉપદેશ્ય છે કે ઉપર જણાવેલી ત્રિપદી જેનપણાનું પ્રથમ પગથીયું છે, અને “જૈનત્વને પહેલે પગથીએ ચલ્યા, આત્મા અને કર્મને અનાદિના માન્યા અને કર્મ સંગથી આત્મા ભવપરંપરામાં રખડે છે એમ માન્યું, તો હવે છેલ્લી વાત એ છે કે એ રખડપટ્ટી મટાડવાને માટે તમારે કાંઈ ઉપાય શોધવો જ રહ્યો અને તે ઉપાય એજ છે કે તમારે કોઈપણ પ્રકારે ઉપર જણાવેલી ત્રિપદી હૃદયમાં દઢ કરવી અને તે પછી જે કર્મને કચરે આત્માને વળગેલે છે તે દૂર કરવાને માટે બીજું કંઈજ ન બને તો દઢ સંકલ્પ તો જરૂરજ કરવો.”
પાંચમાં વ્યાખ્યાનમાં જૈન સંઘના અંગભૂતનું સાચું સ્વરૂપ કેવું હોવું જોઈએ તે બહુ બોધક રીતે દર્શાવ્યું છે. ગયા વ્યાખ્યાનમાં જે ત્રિપદીનું વિવેચન કર્યું છે, તે ત્રિપદી જેન બનવાને તૈયાર હોય તેણે હદયમાં ધારણ કરવી જ જોઈએ. એ ત્રિપદી જેના બાળકને આપવાના આત્મિક ખોરાકમાં ગળથુથી સમાન છે. બીજો આત્મિક રાક “વ્યાખ્યાનશ્રવણ, સામાયિક, પ્રતિક્રમણ ઈત્યાદિ” શીખંડ, લાડુ ઇત્યાદિ ક્રિલિક રાકની પેઠે મીઠો જરૂર લાગે, પણ બાળકને તો તેના શરીરનો બાંધા મજબૂત થાય તેટલા માટે ગળથુથીમાં સાકરનું પાણીજ અપાય અને બીજે ખેરાક તેને પચી શકે નહિં અને પરિણામે તેનું હિત કરવાને બદલે વિશેષ અહિત કરે, તે મુજબ એના આત્મિક વિકાસને માટે પણ ખ્યાલ રાખીને એને પચે તે આત્મિક રાક આપ જરૂરી છે. આ મુજબની શરૂઆતમાં ચેતવણી આપીને જેને માતાપિતાનું પોતાના બચ્ચાં તરફ શું કર્તવ્ય છે તે સમજાવ્યું છે, અને જે તેઓ બચ્ચાંના જડ શરીરને શણગારવા માટે પ્રયત્ન કરે છે તેમ તેમના આત્માને શણગારવા પ્રયત્ન કરે નહિ તો તેઓ જેના માતાપિતા થવાની લાયકાત ધરાવતા નથી, એટલું જ નહિ પણ એક અપેક્ષાએ પોતાનાં બચ્ચાંના વિશ્વાસઘાતી છે, એમ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે. આ મુજબ ફકત કથન જ કર્યું છે એમ નહિ, પણ તે કથન દલીલ પુર:સર સાબીત કરી બતાવ્યું છે. ત્યારબાદ સાચા જેન થવાને માટે જે કુળમાં જન્મ લેનારાની શીશી ફરજો છે તેનું દિગ્દર્શન કરાવવામાં આવ્યું છે. તેમાં ભગવાન શ્રી મહાવીર દેવે સાધુ અથવા શ્રમણ, સાધ્વી અથવા શ્રમણી, શ્રાવક અથવા શ્રમણોપાસક, શ્રાવિકા અથવા શ્રમણે પાસિકા એ પ્રમાણે ચાર યુથોને સંધ માન્યો છે તેની કેટલી મહત્તા છે, તેનું શું કર્તવ્ય છે, તેના પ્રત્યેક અંગ ભૂતાની પરસ્પર
ને એ પ્રત્યેક અંગ જ્યારે સંઘને વફાદાર રહે છે અને જ્યારે બેવફા થઈ જાય છે એ બાબતને ઉત્તમ રીતીએ ઉલ્લેખ કરી બાળકેમાં આરંભથી ધાર્મિક સંસ્કાર કેળવવાની જરૂરીઆત તરફ આપણું ધ્યાન ફરી ખેંચવામાં આવ્યું છે, અને તેમ કરવામાં ક્યા માર્ગે કામ લેવું તે વિષે પણ ઘટતી સૂચનાઓ કરી દીધી છે. ધાર્મિક કેળવણીની આવશ્યક્તાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે તેને લીધેજ પશુ કરતાં મનુષ્ય ઉત્તમ ગણી શકાય. પશુઓમાં અને મનુષ્યમાં આત્મા એકજ છે. એ આત્મા જે આત્મભાન ન મેળવે તો પછી તેની દેહ મનુષ્ય હોવા છતાં તે પશુ છે, અને જો એ આત્મા કર્મ અને જીવનું ભાન મેળવે તો તે તેજ ઘડીએ સાચા મનુષ્યત્વથી યુક્ત બને છે. છેવટે જીવના જૈન શાસકારોએ બતાવેલા સણી અને અસંસી એવા બે ભેદો તરફ આપણું ધ્યાન ખેંચી જણાવ્યું છે કે વિષયોથી ભરેલું મનુષ્યપણું એ મનુષ્યપણું નથી, પણ જાનવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
૨૫ણું છે, જડ જીવન કરતાં પણ હળવું છે, અને એવા મનુષ્યને શાસ્ત્રકાર મહારાજા સંસી કે વિચાર શીલા માનતા નથી, પણ તેઓ તેજ આત્માને વિચારશીલ માની વાસ્તવિક રીતે એટલે દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાની અપેક્ષાએ સંજ્ઞી માને છે કે જેઓ, સ્પર્ધાદિક વિષયોમાં ઈચ્છાનિષ્ટની પ્રાપ્તિ તથા પરિહાર માટે કે આ ભવને અંગે ભૂત, વર્તમાન કે ભવિષ્યમાં થતી ઈચ્છાનિષ્ટની પ્રાપ્તિ કે પરિહાર માટે ઉદ્યમ કરતા હોય, પણ તેમાં તત્વષ્ટિ ન ગણતાં આત્માના સમ્યગ્દર્શનાદિક સ્વરૂપમાં આશ્રવસંવાદિના હેય અને ઉપાયપણામાં તત્વદષ્ટિ રાખી અતીત અને અનાગતના ભવભ્રમણથી ઉદ્વિગ્ન રહી આવ્યાબાધ મોક્ષપદની પ્રાપ્તિ માટેજ તત્પર રહે છે.
૬ છઠ્ઠ વ્યાખ્યાનમાં ઉપર જણાવેલી ત્રિપદીના જ્ઞાનની આવશ્યકતા ઉપર વિશેષ વિવેચન કર્યું છે. પોતાના સારા યા બીટા ભૂતકાળનું અને ઉજ્વળ ભવિષ્યકાળનું ચિત્ર ખેંચ્યા વગર ક માણસ પોતાની વર્તમાનદશાના સારા યા ખોટાપણાને સમજી શકે કે જ્યાંથી એને આત્માના ઉદ્ધારની પ્રેરણા મળી શકે ? આપણું વર્તમાન જીવન એ રેલ સમાન છે અને એને સારી રીતે ચલાવવા માટે ભૂતકાળ અને ભવિષ્યકાળના વિચારપી બે પાટાઓની અનિવાર્ય જરૂર છે. આ સંબંધમાં હેતુવાદોપદેશિકી અને દષ્ટિવાદોપદેશિકી-એવા સંજ્ઞાના બે વિભાગ જૈનસિદ્ધાંતમાં પાડેલા છે તે ઉપર આપણું લક્ષ્ય ખેંચી પ્રથમની સંજ્ઞાવાળા જીવોને અસંજ્ઞી અને બીજી સંજ્ઞાવાળાને વાસ્તવિક સંજ્ઞી ગણવામાં આવેલાં છે, અને બીજી દષ્ટિવાદે પદેશિકી સંજ્ઞાની અપેક્ષાએ મિલાદષ્ટિ માત્ર અસંસી અને સમ્યગ્દષ્ટિ માત્ર સંજ્ઞી કહેવાય એ વાત ખુબ હસાવવામાં આવેલી છે. જીવને, કર્મને, અને તેમના સંગને અનાદિ માનવામાં આવે તેજ જીવનને ખખરો ઉદ્દેશ ભૂલી જવાય નહિ, અને આત્માનું પતન થાય એવી ક્રિયા કરતાં આપણે અટકીએ, સાવ અનિવાર્ય અને ઓછામાં ઓછી હિંસાથી પોતાનો નિર્વાહ ચલાવવા આપણે તૈયાર થઈએ, અને માલમીલ્કતને વારસો આપી જવા કરતાં પવિત્ર ભાવનાઓને વારસો આપણા સંતાનને આપી જ જરૂર છે એ સમજી જઈએ. આ વિષયની ચર્ચા કરતાં રાત્રિભોજન, કંદમૂળ ભક્ષણ, ખાવાપીવાની અમર્યાદિતતા, રસનાન્દ્રિયથી થતી આપણી પરાધીનતા વિગેરે બાબતો દાખલા દલીલોથી બહુ યુક્તિપૂર્વક સમજાવી છે અને તે બાબતોનો ત્યાગ કેટલે બધે. જફરનો છે તે સાબીત કરી બતાવ્યું છે. તેની સાથે અમુક તિથિના દીવસોએ કે પર્વના દિવસોએ અમુક વ્રત પચ્ચખાણ કરવાની કેમ જરૂર છે તે પણ બુદ્ધિગમ્ય દલીલોથી સમજાવ્યું છે, અને અનાદિત્રયના મહત્વ ઉપર આપાગું ફરીથી ધ્યાન ખેંચ્યું છે.
૭ સાતમાં વ્યાખ્યાનમાં આ સંસારસાગરમાં અનાદિકાળથી આપણે ગોથાં ખાયાં કરીએ છીએ છતાં એનાથી આપણને કંટાળો કેમ નથી આવતો તે બાબતને વિચાર કરી અનાદિકાળથી થતી રખડપટ્ટીને કેમ અંત આવે તે બાબતમાં ઉપાસે સૂચવેલા છે. કંટાળે નહિં આવવાના બે કારણે હોઈ શકે (૧) આ સંસાર કરતાં બીજી વધારે સારી સ્થિતિને સાચી રીતે જાણતા નથી, અથવા (૨) એ સારી સ્થિતિને અસ્તિત્વરૂપે જાણવા છતાં ચાલુ સંસારના આનંદને છોડવા તૈયાર નથી. આ સંબંધમાં ન્યાયશાસ્ત્રના “નિ ઉમર જાય તો વાનપક્ષનાત ” “જાદિમવને જાળવનવંધનમ્” આ બે સત્રો તરફ આપણું ધ્યાન ખેંચી આપણી આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
" અનાદિની રખડપટ્ટી કોઈ કારણ જન્ય છે કે સ્વતઃસિદ્ધ છે એ માખત વિચાર કરવાની આવશ્યકતા જણાવી દેવળ પ્રત્યક્ષ પ્રમાણનેજ માનનાર ચાર્વાક દર્શન અને રહ્યં ગા, ગળમિથ્ય” કહેનારા વેદંતીઓના સિદ્ધાતમાં જણાતા દાષા તરફ આપણુ' લક્ષ્ય ખેં'ચી, સત્, સત્ અને અસારની વ્યાખ્યા સમજાવી સંસારમાં આપણી રખડપટ્ટીનું મૂળ કારણ કર્મોપાર્જન છે, અને કર્મોના નાશમાં રખડપટ્ટીના નાશ છે એ બહુ સુંદર રીતે પ્રતિપાદન કર્યું છે. રખડપટ્ટીનું કારણ જાણવા છતાં પણ તે કારણ દૂર કરવા આપણે આચરણુ કેમ કરી શકતા નથી તેના કારણેા જણાવતાં (૧) આપણેા સંસાર વ્યવહાર, (૨) આપણી સ્વાર્થવૃત્તિ, (૩) વાસ્તવિક સ્વતંત્રતા તરફ આપણી બેદરકારી અને (૪) આપણા નાકર સદેશ આપણાં શરીરની વધુ પડતી સંભાળ લેવા કરવાની, પાંચેન્દ્રિચેના વિષયમાં રાચી માચી રહેવાની, આત્માના ધર સમાન શરીરમાં લુચ્ચા અને ભાડુ' આપ્યા સિવાય ઉલટી ચારી કરીને ઘરધણીને પાયમાલ કરનારા ક્રેાધમાન-માયા-લાભ-રાગદ્વેષ-વિષચારભ જેવા ભાડુતાને આપણી પેાતાની ખાનદાનીની મહત્તા તરફ નજર ન કરતાં ઘરમાં ભાડે રાખવાની આપણી કુટેવા અને (૫) આપણી અનેક ભૂલા આપણા લક્ષ્યમાં લાવવામાં આવે અને તે આપણને સમજાય છતાં પણ તેને વળગી રહેવાની આપણી કદાગ્રહવૃત્તિ વિગેરેનું અસરકારક શબ્દોમાં દિગ્દર્શન કરાવ્યું છે, અને આપણા આત્માના વિજય થાય તેવા માર્ગ મતાન્યેા છે. તેની સાથે આપણા સંતાનેામાં ધાર્મિકવૃત્તિ ખીલવવા અને તેમના આત્માનું પાષણ કરવા પ્રયાસ કરવાની આવશ્યકતા વિષે સુંદર ઉપદેશ આપી, જે આત્માના વિજય વાતા હા તા “દ્વિચાના વિજયમાં આત્માના પરાય છે અને ક્રિયાના પરાજ્યમાં આત્માના વિજય છે” એ સૂત્રને આપણું જીવનસૂત્ર મનાવવા, અનાદિકાળથી જીવને પાપાચરણ અને ક્ષણિક સુખ માણવાની જે ટેવ પડી છે તે અટકાવવા, અને શ્રીજીનેશ્વર ભગવાને બહુજ ઉત્તમમાર્ગ બતાવ્યા છે તે માર્ગના ઉપર ચાલવા મજબૂત ભલામણુ કરેલી છે.
૮ આગળના વ્યાખ્યાનામાં જીવ અનાદિ, કર્મ અનાદિ, અને ત્રુને કર્મના સંચાગ પણ અાદિ એ ત્રિપદીને જેનપણાની સાચી ગળથુથી જણાવી બાળકને ન્હાનપણમાંજ એ ત્રિપદીની માન્યતા કરાવવાની જરૂરીઆત દર્શાવવામાં આવી છે. એજ વિષય ઉપર આઠમાં વ્યાખ્યાનમાં વિશેષ વિવેચન કરવામાં આવેલું છે. આ સંસ્કાર બાળપણથીજ પાડવામાં આવે તે તેનું પરિણામ ભવિષ્યમાં એટલું સરસ આવે કે જૈનપણાની અસર ગમે તેવી કફોડી પરિસ્થિતિ વચ્ચે પણ કાયમ રહેવાની; કેટલાકા શંકા ઉઠાવી જણાવે છે કે આાળકને જીવ શું, કમઁ શું, અનાદિ શું એ ખામતની સમજણ હાતી નથી, તે આ ‘અનાદિમય’ ખરાબર સમજ્યા વગર ગાખી નાંખવાથી શું ય ? આ શંકાનું સમાધાન કરવા જણાવવામાં આવ્યું છે કે સંસાર વ્યવહારમાં આપણે જ્ઞાન વગર ાિના ઇન્કાર કરતા નથી અને સમજ્યા વગર અનેક કાર્યો કરીએ છીએ અને તેનું સારૂ માઠું ફળ પ્રાપ્ત કરીએ છીએ, તેા ધાર્મિક બાબતમાં તે નિયમ લાગુ કેમ ન પડાય ? એકલું જ્ઞાન ક્રિયા વગર ફળ આપતું નથી, પણ એકલી ક્યા તા કુળવંતી થતી આપણે અનુભવીએ છીએ. ખરી વાત તા ધ્યાનમાં રાખવાની એ છે કે એક બીજાની ક્રિયાના ફાયદો એક બીજાને મળી શક્તા નથી, પરંતુ એક ખીજાના જ્ઞાનના દૃાયદો એક બીજને એક યા બીજી રીતે મળી શકે છે, અને આપણે જ્યારે તીર્થંકર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
"
ભગવાને પ્રરૂપેલા સિદ્ધાંતામાં શ્રદ્ધા રાખીને તે મુજબની આપણી માન્યતા કરીએ છીએ ત્યારે આપણે ખરીરીતે તીર્થંકર ભગવાને પ્રાપ્ત કરેલા જ્ઞાનનેા રાય મેળવીએ છીએ. બાળક નાનું હોય છે ત્યારે ખા, ખાપા, કાકા વિગેરે શબ્દો માલવા લાગે છે તે કાંઇ એ શબ્દો સમજીને ખેલતા નથી પણ એ શબ્દોના અર્થ પાછ ળથી એ ધીમે ધીમે સમજવા લાગે છે. આ વિવેચનમાં અનેક પ્રકારની યુક્તિએથી માળપણામાં બાળકને સમજણ ન હોય છતાં ધામિક સ`સ્કાર નાંખવાથી તેનું આખું જીવન સુધરી જાય છે અને તેમ ન કરવામાં આવે અને બાળકને સમજણ આવે અને ખરાખોટાને વિચાર કરી શકે એટલી વયના થાય ત્યાંસુધી એ ખાબતમાં દરકાર ન રાખવાથી કેવું માઠું પરિણામ આવે છે તે બહુ અસરકારક રીતે સમજાવ્યું છે. પ્રસગાપાત્ (૧) વિચાર સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય કયારે ચોગ્ય કહી શકાય અને કયારે તે સ્વચ્છંદતાજ ગણાય (૨) માત્ર શ્રદ્ધા કે જ્ઞાન કાયા નથી કરી શકતા, પણ પ્રયત્ન એટલે ક્રિયાની પાછળજ સફળતા છે (૩) આત્માને ઉંચા અને નીચેા બનાવવામાં એટલે ઉંચા અથવા નીચા ગુણુઠાણાની વ્યવસ્થામાં ક્રિયાનાજ મુખ્ય ભાગ છે એ વિગેરે વિષયો ઉપર સુંદર બેષ આપી ક્રિયાનું મહાત્મ્ય સમજાવવામાં આવેલું છે, અને બાળ દીક્ષિત જેટલું આત્મ કલ્યાણ સાધી શકે એટલું ખીજા સાધી શકે નહિ એ સત્ય રીતે પુરવાર કર્યું છે. છેવટમાં ઉપદેશ આપવામાં આવ્યે છે કે જ્ઞાન વગર ક્રિયા ન થાય એ ઘેલછા છેડી દઇને શાસ્ત્રકાર ઉપર અટલ શ્રદ્ધા રાખીને આચરણ કરવું જોઈએ.
૯ નવમાં વ્યાખ્યાનમાં શરૂઆતમાં જૈન બાળકાને સારા સચેટ સંસ્કારો પાડવાની જરૂરીઆત ઉપર કાંઇક વિવેચન કરી પ્રતિમાઓને આંગી તથા આભૂષણા પહેરાવવા ખાખતમાં પ્રાસંગિક રીતે વિચાર કરી, એ વ્યાખ્યાનના મૂળ વિષય “મહાવ્રતામાં સ્યાદ્વાદની સંક્લના” એના ઉપર વિદ્વત્તા ભરેલું પ્રવચન કરવામાં આવ્યું છે. હિંસા, જા, ચારી અને પરિગ્રહ એ ચારમાં કયા પ્રકારે કયા સંજોગામાં શાસ્ત્રકારે અપવાદ સેવવાની એટલે મૂળ માનેલ વસ્તુથી ઉલટુ વર્તન કરવાની છુટ આપેલી છે અને જરૂરીઆત જણાવેલી છે. તે સમજવા જેવું છે. પાંચ મહાવ્રતા પૈકી ઉપર જણાવ્યા મુજબ ચાર મહાવ્રતામા સ્યાદ્વાદ બતાવીને અપનાદિક વિધાન કરવામાં આવ્યું છે, પણ મૈથુનની બાબતમાં એમ નથી કહ્યું એ ખાસ જણાવાયું છે. બ્રહ્મચર્યવ્રતના પાલનમાં શાસ્ત્રકારોએ જરાસરખા પણુ અપવાદ રાખવાનું ચાગ્ય નથી ગણ્યું એ સ્મૃતિપટ ઉપર ખાસ લખી રાખવાનું છે, જે વસ્તુને માટે અપવાદિષ્ટ વિધાન કર્યું હોય તે વસ્તુમાં અપવાદનું સેવન કરવામાં આવે તે તે માટે કોઇપણ પ્રકારનું પ્રાયશ્ચિત્ત કરવાનું નથી હેતું, અને જે માટે કાઇપણ પ્રકારને અપવાદ રાખવામાં આબ્યા ન હોય છતાં એના પાલનમાં અપવાદ લાગે તેા તે અપવાદ માટે પ્રાયશ્ચિત કરવું પડે છે એ શાસ્ત્રના નિયમના ખરાખર સ્ફોટ કરવામાં આખ્યા છે,
૧૦ માં વ્યાખ્યાનમાં ધર્મની કિંમત ખરાખર રીતે ક્યારે સમજાય એ બાબતમાં અત્યંત મનનીય ઉપદેશ આપ્યા છે. ધર્માંની ખરી મહત્તા ભયંકર ભવભ્રમણ અટકાવવામાં છે. આત્માના છુપાયેલા ગુણાને પ્રગટ કરવા, કર્મની નિર્જરા કરવી, મેાક્ષની પ્રાપ્તિ કરવી, આમાંજ ધમની સફળતા છે, અને આની પ્રાપ્તિ જેટલા અંશે વધુ થાય એટલા અંશે સમજવું કે ધમના રંગ વધારે લાગ્યા છે. જેમ ચક્રવર્તીના ચક્રની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૭
કીંમત જે લાખંડના ટુકડાનું તે બનેલું હોય છે તે લાખ`ડની કીંમત ઉપરથી થઈ શકે નહિ, પરંતુ એમાં જે અજબ પ્રભાવ રહેલા છે તેનાથીજ થઇ શકે, તે મુજબ ધમની કીંમત તેનામાં અલૈાકિક અને અવિનાશી સુખ આપવાની શક્તિ રહેલી છે તેનાથી થઈ શકે અને નહિં કે ષના આચરણથી અમુક અશે મળતાં પેાતાને ગમતા સંસાર સુખાથી. આ કથનની પુષ્ટિમાં બ્રહ્મદત્ત ચકવર્તીએ પૂર્વીલા ભવમાં સચમ તથા તપશ્ચરણ કરી ચકવર્તી થવાનું નિયાણું કર્યું અનેતેને ચાગે ચકવર્તીપણું પ્રાપ્ત કર્યું, તે દૃષ્ટાંત આપીને વિષય બહુ સારી રીતે ઘટાબ્યા છે. સાથે સાથે સંસાર કારાવાસ કેમ છે, સંસારની મનેાદા કેવી હોય, પ ંડિત મરણુ કાને કેવું, મરણના ભય જીતવાના ઉત્તમ માર્ગ કર્યા, તે માગે જેમ બને તેમ વહેલા પ્રયાણ કરવાની આવશ્યકતા વિગેરે બાબતા ઉપર સારી પ્રકાશ પાડેલા છે, અને સંસારની જાળને એક પ્રકારની ઈંદ્રજાળ સમજી તેનાથી બચતા રહેવા માટે ભલામણ કરી છે. આ વ્યાખ્યાનમાં બ્રહ્મદત્ત ચક્રવર્તીનું દૃષ્ટાંત આવતું લેવાથી એ વ્યાખ્યાનનું મથાળું બ્રહ્મત્ત ચક્લી” એમ રાખવામાં આવ્યું છે.
૧૧ અગ્યારમા વ્યાખ્યાનમાં ભવસાગરનું સ્વરૂપ સમજાવ્યું છે. ભવ' શબ્દની વ્યાકરણના નિયમ પ્રમાણે વ્યુત્પત્તિ કરી, સામાન્ય અર્થ ખતાવી તેના વિશેષ પ્રાચેાગિક અને સાચા અર્થ શું થાય છેતે બહુ સાદી અને સરળ રીતે સમજાવ્યું છે, અને સાખીત કરી બતાવ્યુ` છે કે “મતિ ધર્મવરાત્રિનઃપ્રાપ્તિનઃ અસ્મિન વૃતિ મનઃ” એટલે કે જેમાં પ્રાણીએ કર્મને આધીન થઇને રહે તેનું નામ મય એ ભવને શાસ્ત્રકારોએ તેની ગહનતા ગંભીરતા અને વિકટતાને લીધે સાગરની ઉપમા આપી તેમાં ડુખતા પ્રાણીએ ઉપર ધ્યા ભાવ ઉત્પન્ન થવાથી તેને તરવાના ઉપાચા બતાવ્યા છે. ધ્યાભાવ ઉત્પન્ન થવાનું કારણ જણાવતાં (૧) અનંત જ્ઞાન-દર્શન વીર્ય અને સુખથી ભરેલા સિંહરૂપી આત્મા જડ એવા કર્મરૂપી શિયાળને હાથે માર ખાતા હોવાનું, તેમજ (૨) એક ક્રોડાધિપતિ પેાતાની છતી બધી સંપત્તિને ગમેતે કારણસર યા લેભવશ થઈને તાળામાં બંધ કરી પોતાના નિર્વાહ કરવા માટે એક કગાળ ભીખારીની માફક ચીંથરેહાલ સ્થિતિમાં લેાકાના ઘરે ઘરે લટકતા ઢાવાનુંએમ એ દાંતા આપી પરમજ્ઞાનવાન તારા આપણા જેવા પામરો ઉપર ધ્યાહ્રદય થાય અને આપણને ભવસાગર તરી જવાના ઉપાય બતાવે એ સાવ સ્વાભાવિક છે એમ આપણી ખાત્રી કરી આપી છે. એ ઉપાચા ક્યા તે ખાખતનું પણ દિગ્દર્શન કરાવ્યું છે. (૧) પ્રથમ ઉપાય સમ્યગ્દષ્ટિ–સાચી દષ્ટિવાળા થવું એટલે કે કર્મને કારણે ફળ ભાગવવા છતાં અને ક્રિયા કરવા છતાં નિર'તર એજ ધ્યાન રાખે કે ગમે તેમ કરીને કર્મની સાંકળના ટુકડા કરી નાંખવા અને પેાતાના આત્માને મુક્ત કરવા, એવી અંતરની ભાવનાવાળા થવું. (ર) ત્યાર બાદ કર્મના હથિયારરૂપ પ્રવૃત્તિઓ હોય છે તેને ફેંકી દઈ એક હથિયારવગરના રાજાની પેઠે તેને નિર્મળ કરી મુકવા—એટલે કે અઢાર પાપસ્થાના પૈકી પહેલાં પાંચ પાપસ્થાના જે કર્મરાજાના મુખ્ય હથિયાર છે તેના ત્યાગ કરવા. એ પાંચને ટાળ્યા એટલે ખીજા તેરમાંના ગમે તેટલું જોર કરે છતાં આત્માને ખાવવામાં નાવી શકેજ નહિં. (૩) કર્મરાજના શિરો છીનવી લેવાની સાથેજ એના વેપાર પણ નાથુદ થાય તેવી પ્રવૃત્તિ આદરવી જરૂરની છે, એટલે કે જે પ્રત્તિએથી કર્મનું પાષણ થાય તેમાં મગ્ન નજ થઈ જવાય તેટલા માટે સદૈવ ચેતતા રહેવું. અર્થાત્ અપ્રમાદી થવું. આ ઉપાયો અમલમાં મુકવામાં બાહ્ય વેષ પણ કેટલા બધા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૪
મદદગાર થઈ પડે છે અને તેનુંપણું કેટલું બધું મહત્વ છે એ પણ ઠીક સમજાવ્યું છે. પ્રાન્ત શિયાળથી માર ખાતા આપણા સિંહને ગાડી અનાદિ કર્મ, અનાદિકર્મ સંયાગ, અને અનાદિ ભવ એ અનાદ્રિયની ત્રિપુટીના નાશ કરી આત્મકલ્યાણ સાધવા ઉપદેશ કર્યો છે.
૧૨ ખારમા વ્યાખ્યાનમાં ‘માનવ દેહની મહત્તા' વિષે જણાવવામાં આવ્યું છે. જો કે દેવપણું એ કાષ્ઠ અપેક્ષાએ મનુષ્યપણા કરતાં ચઢીયાતું ગણવામાં આવેલ છે, પણ તે તા કેવળ સૈાતિક દ્રષ્ટિએજ; આધ્યાત્મિક દ્રષ્ટિને લક્ષમાં રાખીને આ બન્નેનું નિરીક્ષણ કરવામાં આવે તે નિર્વિવાદપણે મનુષ્યપણુંજ સર્વોત્તમ ગણાય, એ કથનની પુષ્ટિમાં નાના પ્રકારની આપણા દીલમાં સહેજે ઉતરી શકે એવી દલીàા રજુ કરી છે, અને કેટલીય શુભ પ્રવૃત્તિએ આદરી હોય અને કેટલુંય તપ કર્યું હોય ત્યારે મનુષ્યપણુ પ્રાપ્ત થાય છે એમ બહુ સુંદર રીતે પુરવાર કર્યું છે. સાથે સાથે એ પણ સારી રીતે ઠસાવ્યું છે કે કેટલાા માને છે તેમ (૧) ઈશ્વર કર્તા તરીકે માનવાની વાત, (ર) તેમજ પરસ્પર બદલાના સિદ્ધાંત એટલે કે આપણે એક જીવને આ ભવમાં હેરાન કરીએ તેા બીજા ગમેતે ભવમાં એજ જીવ આપણે એને જે દુઃખ આપ્યું હોય તેના ખલે લે–એ કાષ્ઠ પ્રકારે માન્ય રાખી શકાય તેવાં નથી, પણ ખરો સિદ્ધાંત તેા એજ હાઈ શકે કે જીવ જેવા પરિણામથી જેવા પ્રકારના કર્માના આંધ કરે છે તે બંધનાજ કારણે એ આગળ ઉપર એનુ ફળ મેળવી લે છે. ક કર્મોના સ્વભાવેજ થાય છે અને ફળ પણ કર્મના સ્વભાવેજ થાય છે. જો કે કર્મથી જન્મ અને જન્મથી કર્મ આમ જન્મકર્મની પરપરા ખીજ અને અંકુરની પરંપરા જેવી ચાલ્યા કરે છે અને ઘઉંના બીજથી જેમ ઘઉંનાજ અસૂર નીકળે; છતાં પણ ખેડુતના હાથમાં એ તાકાત છે, એવુ જ્યારે પેાતાના મનમાં આવે છેત્યારે એ બીજને ખાળીને ખાખ કરી નાંખે છે અને અંકુર ઉત્પન્ન કરવાની તમામ શક્તિના નાશ કરી શકે છે, તેજ પ્રમાણે આત્માપણુ જ્યારે પાકા નિશ્ચય કરીને ઉદ્યમ કરે છે ત્યારે એ પણ જન્મ કર્મના સદંતર નાશ કરી શકે છે અને આમ નાશ કરીને અનાદિથી ચાલી આવતી જન્મ કર્મની પરંપરાને તાડી નાંખે છે.
આ સિદ્ધાંત તરફ આપણું લક્ષ ખેંચી મનુષ્યપણું પ્રાપ્ત કર્યું છે તે તેનું સાર્થક કરવા માટે આપણું ખરૂં સાધ્ય સંસાર ભ્રમણના નાશ કરવાનું છે તે ખરાબર ધ્યાનમાં રાખી, ધર્મનું આરાધન કરતાં ધન ધાન્ય, વૈભવ વિલાસ, ઋદ્ધિસમૃદ્ધિ જેવી સાંસારિક વસ્તુઓ આવી મળે તેા તેને ધર્મનું આનુષંગિક કૂળ ગણી. ખેતરમાં પુરવામાં આવતા ખાતરની માફક ધર્મની વધુ પ્રાપ્તિમાંજ તેના ઉપચાગ કરવાની દૃષ્ટિ રાખવી શેખએ એ ભારપૂર્વક દર્શાવ્યું છે, આ સાધ્યને પ્રાપ્ત કરવા માટે પરમ અસોંદ્રિય જ્ઞાનવાન પરમાત્માએ સંવર અને નિરાના માર્ગ બતાવ્યા છે, તે માગે આગળ ચાલવું જરૂરનું છે, અને એ માર્ગથી વિપરીત માગે દોરવી જાય એવા સંસ્કારી ન પડે તેને માટે પૂરેપુરી કાળજી રાખવી જોઇએ. બાલ્યાવસ્થામાં જેવા સૌંસ્કારો નાખવામાં આવે છે તેવા સકારા આખાય જીવનપર્યંત ચાલુ રહે છે. તેથી સુસ`સ્કારી બાળપણથી પ્રાપ્ત થાય એવી કાળજી રાખવામાં આવેતેાજ માનવ દેહની સફળતા થઈ શકે. આ વ્યાખ્યાનના એ છેવટના ઉપદેશ છે.
૧૩ તેરમા વ્યાખ્યાનમાં પ્રશસ્ત રાગદ્વેષ વિષે ઘણું સુંદર અને આધદાયક વિવેચન કર્યું છે. પ્રાણીમાત્રને તે પાંચ વર્ષ જીવતા રહે કે પચાસ વર્ષ વતા રહે કે ક્રેડપૂર્વ સુધી જીવતા રહે, તાપણ તેને ભવસાગરની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
મધુરતા એક સરખીજ લાગ્યા કરે છે. સંસાર ઉપરના આ પ્રકારના મેહના નાશ કરવા માટે કેવી રીતે વર્તન કરવું જોઇએ તે આ વ્યાખ્યાનમાં ઉત્તમ રીતે ખતાવ્યું છે, અપ્રશસ્તમાહને પ્રશસ્ત માહમાં પલટાવવા એ પહેલું પગથીઉ છે, અને એ માહ આગળ જતાં ક્ષીણમેહની દશા આવતાં આપેઆપ ઓગળી જાય છે. તે માહ ટાળવાને માટે ઉપદેશની જરૂરજ નથી. પ્રશસ્તમેાહ અથવા પ્રશસ્તરાગદ્વેષ ને સમજવા અને અપ્રશસ્ત કાને સમજવા એ ઘણા અઘરા પ્રશ્ન છે, પણ આ વ્યાખ્યાનમાં તે પ્રશ્ન ઘણી સુંદર લીલા અને દાખલાઓ આપી આપણે સરલતાથી સમજી શકીએ તેમ સમાવવામાં આવ્યો છે. તેને સમાવવામાં કારૂણ્યભાવના, મધ્યસ્થભાવના, વ્યયા, ભાવયા, સદ્ગુણ અને સદ્ગુણી, દુર્ગુણ અને દુર્ગુણી વિગેરે ઉપર વિવેચન કરી ભગવાન મહાવીરની સંગમ જેવા દુષ્ટ દેવ અને ગાશાળા જેવા કૃતઘ્ર શિષ્ય ઉપરની અદ્ભુત ધ્યાના, દ્રિ મહારાજના સંગમદેવ તરફના તિરસ્કારયુક્ત વનના, ખ'બકાચાર્યના પાલક તરફના વર્તનના, અને ખીજા અનેક દાખલાઓ આપી પ્રશસ્તાપ્રશસ્ત રાગદ્વેષના વિષય ઘણેાજ સરલ રીતે સમાખ્યા છે,
૧૪ ચામા વ્યાખ્યાનમાં આધુનિકકાળમાં સમાજમાં પડેલા એ પક્ષ ખાખત વિચાર કરવામાં આળ્યે છે, અને એ વ્યાખ્યાનને શાસન અને સુધારક પક્ષની તુલના' એવું મથાળુ' આપ્યું છે. સુધારકપક્ષની મુરાદ દેવ, ગુરૂ, ધર્મને તાડી પાડવાની, અને તે પાર પાડવા માટે સાથી પહેલા ધર્મની થતી ક્રિયાએ તેાડી પાડવાની છે એમ જણાવવાનાં આવેલું છે. આ મુરાદ પાર પાડવા માટે લેાકેાના કાનમાં વિષ રેડીને અથવા ધર્મક્રિયાની વિરુદ્ધમાં પુષ્કળ શોચ્ચાર કરીને તે દ્વારા લેાકાને ભમાવીને તેમને પરાંગમુખ બનાવી દેવાની આ વિરોધી પક્ષવાળાની સખત ધારણા હતી એમ પણ જણાવવામાં આવેલું છે સુધારાના આમનેાથ સામે શાસનપ્રેમીએએ પ્રચંડ વિરોધ ઉઠાવ્યેા હતા અને તે એટલા ધેા સમર્થ નિવડ્યો હતા કે તેના ચાગે કરીને સાધુસંસ્થા તૂટવાની તા ખાજુએ રહી પણ ઉલટી સાધુસંસ્થામાં અભિદ્ધિજ થવા પામી હતી, અને ઉપધાન વિગેરે ધાર્મિક ક્રિયાઓની પણ સુંદર અભિવ્રુદ્ધિજ થઈ હતી, અને સ્થળે સ્થળે દીક્ષા, ઓળી, ઉપધાન, ઉજમાં, પાષત્ર, અને એવી બીજી ક્રિયાઓ ઝપાટાબંધ વધી ગઇ હતી, અને આ રીતે શાસનપક્ષે શાસનસરક્ષણનું કાર્ય બહુ ઉત્તમ રીતે માન્યું હતું એમ પણ જણાવવામાં આવ્યું છે. આ મુજબ એક ખીજાની કાર્યવાહીની તુલના કરી શાસનવધીએ પણ જેનામાંથીજ પાક્યા છે એ ખામત પર આપણું ધ્યાન ખેંચી જેનામાંથી આવા વિચારવાળા કેમ પાકી શક્યા તે ઉપર ખુખ વિચારણા ચલાવી છે; અને છેવટે નગ્ન સત્ય જણાવી દીધું છે કે આપણા બાળકામાં આપણે જોઈતા સંસ્કાર નથી પાડ્યા તેનેજ અંગે આજના સુધારા નિપજ્યા છે અને આમ ન થાય એટલા માટે પ્રત્યેક જૈન આાળકમાં વજ્ર જેવા સસ્કાર પાડી દે કે આત્મા, મન, અને મેં એ ત્રણે અનાદિના છે.
૧૫ પંદરમા વ્યાખ્યાનને કર્મ સગ્રામ” નામ આપવામાં આવ્યું છે. આ વ્યાખ્યાનમાં ચેાથે, છઠે અને તેરમે ગુણસ્થાનકે વર્તતા વાની મનની સ્થિતિ કેવી હોય, કયા કાર્યાં કરવામાં તેની તલ્લીનતા હોય એ વગેરે બાબતેને દ્રષ્ટાંતા સહિત વિવેચન કરી સુંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અને ટુંકમાં જણાવવામાં આવ્યું છે કે ચોથા ગુણસ્થાનકની પ્રાપ્તિ ત્યારેજ છે કે જ્યારે આત્માને પોતે કર્મ સંગ્રામમાં ન ઉતરી શકવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
માટે પ્રચંડ ખેદ થાય છે અને આત્માની ઈચ્છા એવી થાય છે કે આ શરીર આદિને યવહાર કયારે ત્ય અને એક માત્ર મોક્ષની આરાધના કરવા માંડું! જ્યારે કર્મ સંગ્રામ ખરેખર શરૂ થાય છે એટલે કે લેકિક ભાંજગડોનો અંત આવે છે અને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય, સમાધિ આ સઘળી ભાંજગડમાં મન રાત દિવસ ચાલુ થાય છે ત્યારે છઠું અને તે ઉપરના ગુણસ્થાનકે હોય છે, અને જ્યારે કર્મ ઉપર વિજય મેળવી આત્મા મોક્ષનું સાટું કરી લે છે અને નિર્વિકલ્પ દશામાં પહોંચે છે ત્યારે તેને તેરમું ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. આ બધી બાબતો ઉપર ઘણો સારો પ્રકાશ પાડવામાં આવ્યા છે.
૧૬ સોળમાં યાખ્યાનમાં “સમ્યકત્વ અને તેની આવશ્યક્તા” ઉપર વિવેચન કરવામાં આવેલું છે. સમ્યકત્વના (૧) દ્રવ્ય સમ્યકત્વ અથવા વ્યવહાર સમ્યકત્વ, અને (૨) નિશ્ચય સમ્યકત્વ એવા બે પ્રકાર સમજાવી કેવલી અને છાસ્થની સ્થિતિનું સ્વરૂપ અને તેમના અધિકાર અનેક તરેહના દ્રષ્ટાંતો આપી આપણને જણાવવામાં આવેલાં છે, તેમજ અવિરતિ, દેશવિરતિ, અને સર્વવિરતિની ફરજ શું છે તે પણ સમાવવામાં આવ્યું છે. સાથે સાથે અનેક ઉપયોગી વિષયો – જેવા કે (૧) સ્વાધીન ધર્મ અને પરાધીન ધર્મ, (૨) તીર્થકરોને પૂજ્ય કેમ માનવા, (૩) કેવલીઓ તીર્થંકરોની સત્કાર સેવા કરતા નથી છતાં આપણે તીર્થકરોને પૂજ્ય કેમ માનવા, (૪) જૈન સાધુએ પોતે ભગવાનના પ્રતિબિંબોની પૂજા કરતા નથી તો તેઓ શ્રાવકોને શા માટે પ્રતિમાપૂજાને ઉપદેશ આપે છે, (૫) વીતરાગ ભગવાન પોતે “નમો અરિહંતા” એમ કહેતા નથી છતાં તેઓએ આપણને તેને ઉપદેશ કેમ આઓ, (૬) તીર્થકર ભગવાન અને કેવલી મહારાજાઓએ ભલે કર્યું હોય કે ન કર્યું હોય તો પણ તેમણે આપણે માટે જે કરવા ચોગ્ય જાણીને આપણને કરવાનું ફરમાવ્યું છે તે સઘળું આપણે કરવુંજ ચોગ્ય છે, અને તેઓએ જે કાંઈ કર્યું છે તે આપણે ચોગ્ય અવસ્થાએ અનુકરણીય તો જરૂર માનવાનું છે, પછી તે વસ્તુને આપણે ન આદરી શકીએ તો એ આપણી શકિતની ખામી છે, (૭) સાચું શ્રાવકપણું કઈ જગાએ છે, (૮) દેવપૂજાનું પ્રયોજન અને તેની અનિવાર્ય જરૂર-આ વિષયો ઉપર ઘણું બેધક વિવેચન કરી મુખ્ય વિષયને અત્યંત પુષ્ટ કર્યો છે. - ૧૭ સત્તરમા વ્યાખ્યાનમાં “યાદ્વાદના મમ” સંબંધી વિવેચન કર્યું છે. પદાર્થમાત્રની ત્રિવિધાત્મતા –ઉત્પત્તિ, નાશ અને ધ્રુવપણું સમજાવી ભેદભેદ રૂપી સ્યાદ્વાદ બહુ સરલતાથી આપણા મગજમાં ઉતારવા પ્રયત્ન કર્યો છે. આ વિષયની ચર્ચા કરતાં સામાન્ય દ્રષ્ટિએ આપણે માનવા માટે સકેચાઇએ કે શંકા કરીએ એવી અનેક બાબતો ઉપર પ્રકાશ નાંખી, જુદા જુદા સિદ્ધાંતના વચનો ઘણી યુક્તિ પ્રયુક્તિથી આ૫ણા દીલમાં. ઠસાવવામાં આવેલાં છે. ૧() સર્વરૂપણું તે કહેવાય છે કે સઘળા પદાર્થો ને યથાવિધ જાણવા. સમ્યકત્વમાં પણ એજ રિથતિ છે. જે સર્વ પદાર્થોને જાણે છે તેને જ સમ્યકત્વની પ્રાપ્તિ થયેલી છે એમ કહી શકાય છે. (૩) વળી એમ પણ કહ્યું છે કે “સર્વજ્ઞતાની પ્રાપ્તિ પહેલાં જ સમ્યકત્વની પ્રાપ્તિ થવી જોઈએ” આ બંને બાબત શી રીતે બની શકે? (૨) શ્રીમાન ભદ્રબાહુ સ્વામીએ કહ્યું છે કે “વ્યા મમત” તે કેવી રીતે સંભવે? શ્રીઆચારંગ સૂત્રમાં જણાવ્યું છે કે “જે gii કાળજું તે સબ્સ નાળ કલ્વે ના? તે gri ના” એ સૂત્ર સમ્યકત્વને અંગે કેવી રીતે લગાડી શકાય ? (૪) ત્રણ ગુણો-ઉત્પાદ, વ્યય અને ધ્રુવપણું એ પદાર્થ માત્રમાં કબૂલ રાખવામાં આવે તો જીવની ઉત્પત્તિ હોય તો જીવ અનાદિ કેમ સંભવે? (૫) એક પણ પદ એકપણું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૭
सेसं
અક્ષર અથવા એક પણ સૂત્ર અવળું લેવાયું એટલે કે તેને અવળે અર્થ થયે તે અથ કરનારના સમ્યકત્વમાં શૂન્ય છે. “મવાં જ વિ जो न रोएइ 'सुतनि'ि रोयंतो ऽविहु मिच्छद्दिङि નમાહિશ્વ” આ માન્યતા કેવી રીતે સાબીત કરી શકાય? (૬) ઉધમાં માણસ પ્રત્યક્ષ રીતે ક કરતા નથી, તેા પછી કર્મના બંધ એને શા માટે લાગે છે, તેમજ એકેન્દ્રિય જીવા પાપ પુન્ય કરવા જતા નથી, છતાં તેમને પણ કર્મના બંધ કેમ લાગે છે? (૭) કર્મ બંધ કયારે અટકશે? આવા આવા ખરેખર સમજવા લાયક પ્રના ઉપસ્થિત કરી તેનું સંતાષકારક સમાધાન કરવામાં આવેલું છે.
૧૮ અરાઢમા વ્યાખ્યાનમાં “મનુષ્ય ભવની મહત્તા” સમજાવી છે. મનુષ્ય ભવ કેવી મુશ્કેલીથી અને કેત્રા ભાગ્યને પરિણામે મળે છે તે બહુ ઝીણવટથી સમજાવ્યું છે, અને તેના દુર્લભ મનુષ્ય ભવ પામીને તે વેડફઈ ન જાય તેટલા માટે જ્યાં સુધી પૂર્વે જ્ઞાનની ચૈાતિના પ્રકાશ ન થાય ત્યાં સુધી જૈનશાસનના સ્થાપિત કાયદાઓને માન આપવાની કેટલી બધી આવશ્યકતા છે,તે અહુ સુંદર લીલેાથી આપણા દીલમાં ઠસાવવામાં આવ્યું છે. એ કાયાએ કારે મુકી પાતાના અંતઃકરણને અથવા તેા આત્માના અવાજને અનુસરવાનું કહેનારા કેટલી માટી ભૂલ કરે છે અને કેટલા બધા ઉન્માર્ગે દોરાઈ જાય છે, તે અતાવી · પુરૂષ પ્રમાણુ તા તેનું વચન પણ પ્રમાણ” એ સિદ્ધાંત કેટલા સુંદર અને માન્ય કરવા લાયક છે એ અનેક રીતે સાબીત કરવામાં આવ્યું છે. અને માક્ષના પ્રવાસ કરવામાં અદ્ભુત સહાય કરનારા સાધના ખરાબર ધ્યાનમાં રાખી તેના યથાર્થ ઉપયાગ કરી મનુષ્ય ભવના વાસ્તવિક લાભ ઉઠાવવા કટીબદ્ધ થવા ભલામણ કરવામાં આવી છે.
૧૯ અનેક પ્રસંગે વ્યાખ્યાનામાં કહેવામાં આવ્યું છે કે જ્વાત્મા અનાદિના છે, ભવસ ચાગ અનાદિના છે અને એ કર્મ સંચાગ પણ અાદિના છે.” આ ત્રણ તત્ત્વા મા બાપે પાતાના બાળકને ગળથુથીમાં આાપવાની ખાસ જરૂર છે. એજ મામત ઓગણીશમાં વ્યાખ્યાનમાં ત્રણ તત્ત્વોની ગળથુથી” એ મથાળા નીચે બહુ સુંદર રીતે ચર્ચેલી છે. આ ગળથુથીના પ્રભાવથી આત્મામાં એક જાતનું અલૈકિકબળ આવે છે તે અનેક યુક્તિથી અને દૃષ્ટાંતાથી સમજાવ્યું છે, અને ભારપૂર્વક જણાવી દીધું છે કે પ્રત્યેક જૈન માતા પિતાની કરજ છે કે તેમણે પેાતાના ખાળકાને ઉપર જણાવેલા ત્રણ સંસ્કારો આપવાજ જોઇએ.
૨૦ વીસમા વ્યાખ્યાનમાં આ સંસાર કેટલા બધા ભયંકર છે અને તેના પાર પામવા માટે કેટલી બધી સાવચેતી રાખવાની જરૂર છે તે વિષે જણાવાવમાં આવ્યું છે. સસારને પર્વતની ઉપમા આપી આ વ્યાખ્યાનનું નામ “ભયંકર ભવભૂષર” રાખવામાં આવ્યું છે. ધર્માર્થીએએ પેાતાના કર્મના ક્ષય કરવા માટે આ ભયાનક ભવ શું છે, એનું સ્વરૂપ કેવું છે એની ભયંકરતા કેવી છે, એ ભવરૂપી પર્વતનું ઉલ્લઘન કાં થઈ શકે છે, તે સમર્ચે આત્માની શી સ્થિતિ હોવી જોઈએ, કયા કયા કાર્યાંથી તે વિરક્ત હેાય અને કયા કયા કાર્યોંમાં યુક્ત હોય એ સઘળુ ભણવાની, અને તે જાણીને વિચાર કરવાની ખાસ જરૂર છે, અને તેમ કરે તાજ પાતાનું ધારેલું સ્થાન તે મેળવી શકે છે. આ બધી ખાખતા ઉપર ખૂબ રિસિક વિવેચન કરી, આત્માના મહાન શત્રુએ કથા કયા છે અને તે આત્માને કેવી રીતે જાળમાં સાવે છે અને તેમાંથી છુટવાને શું ઉપાચા લેવા જોએ તે તર આપણું લક્ષ્ય ખેંચી આપણને હિતકારી સીધા માર્ગ ખત્તાવી દીધા છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
- ર૧ એકવીસમા વ્યાખ્યાનમાં શ્રાવકના ર૫ ગુણો પૈકી “વૃદ્ધાનુસારીત્વ” ગુણ વિષે કહેવામાં આવ્યું છે અને એ ગુણને વાસ્તવિક અર્થ અને તેની ઉપયોગીતા સમજામાં છે. તે સમજાવવામાં બીજી અનેક બાબતને આપણને બોધ આપવામાં આવ્યું છે. (૧) મોક્ષાભિલાષી આત્માઓએ મુખ્યતયા શું વિચારવાની જરૂર છે, (૨) બત્રીશ ઠોકર ખાય તે બત્રીસ લક્ષણો થાય એ કહેવતને મર્મ શું, (૩) જ્ઞાનમૂલક અને અજ્ઞાનમૂલક સંકલ્પવિક૫રહિતપણને તફાવત. (૪) કેવલજ્ઞાની મહારાજાએ પંચેન્દ્રિયની સ્થિતિ દર્શાવતા ઉત્કૃષ્ટ, “સાત આઠ” ભવ રહે અને શરીરને અંગે બેથી નવ ધનુષ્ય હેય એમ કહેલું છે તે શા અભિપ્રાયથી, તેઓ જો સર્વજ્ઞ હતા તે આવું અનિશ્ચિત ઉચ્ચારણ કેમ કરે, (૫) ઉત્કૃષ્ટ સ્થાન અને જધન્યસ્થાન તે શું, (૬) કર્મમાં બળાત્કાર કરવાની શક્તિ નથી છતાંપણ જીવ તેને વશ કેવી રીતે થઈ જાય છે, (૭) નિર્લેપન કાળ તે શુંઆ અને આવી બીજી બાબત ઉપર ઠીક સમજ આપવામાં આવેલી છે.
રર બાવીસમા વ્યાખ્યાનમાં ન દષ્ટિએ સંસી યાને વિચારવાને કણ અને અસંસી યાને વિચાર અન્ય કોણ તે સંબંધમાં ઘણું બધાયક વિવેચન કરવામાં આવ્યું છે. અનેક યુકિવ પ્રયુકિતથી સતિષકારક રીતે પુરવાર કરી બતાવ્યું છે કે પિતાના ભૂત અને ભવિષ્ય સહિત વર્તમાન જીવનને જે વિચાર કરે છે તેજ ખરેખર રીતે સંસી યાને વિચારવા કહેવાય, અને જે એમ કરતો નથી તે અસંસી ચાને વિચાર થી છે. આ ભવ સારો તો બધું જ સારું અને આ ભવ ખરાબ તો બધુંજ ખરાબ. એમ માનીને વર્તમાન ઈદગીને જ મહત્વ આપનારને લોકસંજ્ઞા લેવાનું શાસકારો જણાવે છે. અને તેવા વિચારમાંજ નાસ્તિકતાની જઇ રહેલી છે, અને તેથી જ મોક્ષના અથએ પોતાના આત્મ કલ્યાણને માટે પોતાની ભૂત, વર્તમાન, અને ભવિષ્યની જીંદગીને અવશ્ય ખ્યાલ કરે ઘટે છે એ આપણા દીલ પર ઠસાવવામાં આવ્યું છે. આ વિષય પરત્વે ચર્ચા કરતાં અનેક આનુષંગિક બાબતોની ચર્ચા કરવામાં આવી છે.
ત્રેવીસમા વ્યાખ્યાનમાં ન શાસનુસારે વિચારવાળા કેણ કહેવાય તે વિષે વિશેષ અજવાળું નાંખવામાં આવ્યું છે. જેમને આત્મા, ભવ, અને કર્મ સંબંધી વિચાર આવ્યા હોય, જે તે વિચારોનું કળ લેવાને તૈયાર હોય, અને જેઓની તેવા પ્રકારની યથાશક્તિ પ્રવૃત્તિ હોય તેને જ જૈનશાસન વિચારવાળાની કટિમાં ગણે છે, પરંતુ આહાર અને શરીરને માટે વિચારે અને યત્ન કરનારાઓને આ શાસન વિચારશીલ માનતું નથી, એમ પ્રતિપાદન કરી, જીવનો સગાસંબંધીઓ અને બીજી વસ્તુઓ સાથે કેવા પ્રકારનો સંબંધ છે તેમજ પોતાના શરીર સાથે કેવા પ્રકારનો સંબંધ છે તે જણાવી એ સંબંધથી છુટા થવાનું કેટલું હિતકર છે તે આપણને અનેક દાખલા દલીલથી સચોટ રીતે સમજાવ્યું છે. આખરે શરીરને એક મેઈન્ટસ્ટોક કંપનીનું રૂપક આપી, આત્મા તે કંપનીને એજન્ટ છે, અને સગા સંબંધીઓ તેના શેર હોઇશે છે એવું જણાવી આ કંપની વધારે વખત ચાલુ રહે તો એજન્ટની શી દશા થાય અને ભવિષ્યમાં કેવાં દુઃખે તેને સહન કરવા પડે એ વિષય પર અત્યંત વૈરાગ્ય જનક ઉપદેશ આપવામાં આવ્યા છે.
૨૪ ગ્રેવીસમા નાખ્યાનમાં રામદષ્ટિએ વિચારવાળા અથવા સારી કાણ અને વિચારહીન અથવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
સંસી કે તે ફરીથી બીજી રીતે સમજાવવામાં આવ્યું છે. તેમ કરવામાં આદારિક શરીર કેવી રીતે છત્ર બનાવે છે, નિગાભાં અનંતા છો કેવી રીતે ઘટી શકે છે, કંદમૂળ આદિ અનંતકાયના જીનું સ્વરૂપ, જગતનું અનાદિવ, આત્મતત્વનું અનાહિત્ય, ઉપનિષદો, બ્રાસવો, સ્મૃતિઓ અને પુરાણની જગત અને આત્મતત્વ વિષેની માન્યતા એ વિગેરે વિષયોનું વિવેચન કરી જણાવવામાં આવ્યું છે કે આહાર, ઇન્દ્રિય, તથા ઇનિએના વિષયેજ જેઓ વિચાર કરે છે, જેઓ ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળને સંસારને અંગેજ વિચાર કરે છે, તેઓ સાળા શાસકારોની દષ્ટિએ વિચારશીલ નથી જ, શાસકારોનું ધ્યેય સંસારને પોષવામાં રહેલુંજ નથી, તેઓનું ધ્યેય તો ભવ સુધારણા અને પરિણામે મોણ એજ છે, એટલે તેમની દષ્ટિએ ભવોને અંગે ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળને વિષે જે છ વિચાર કરે છે તેઓ માત્ર વિચારશીલ છે. આ કથનની પ્રષ્ટિમાં એક શેઠ તથા હેડીવાળાનું અસરકારક દષ્ટાંત બહુ ખુબી ભરેલું આપ્યું છે. છેવટમાં ઉપદેશ આપે છે કે આ મહાભયાનક ભવસાગરમાં આપણે પડેલા છીએ તેમાંથી તરવા માટેના વિચારો જ ખરી રીતે પગી છે, અને તેના અંગે જે વિચારવાળા છે તેઓ જ શામ દ્રષ્ટિએ વિચારશીલ છે, માટે એ પ્રકારની વિચારશીલતા પ્રાપ્ત કરવા સારૂ માબાપે પોતાના બાળકને (૧) આ ભયાનક ભવ અનાદિન છે, (૨) જવામણ પણ અનાદિનું છે, અને (૩) કર્મ સંચાગ પણ અનાદિ છે એ ત્રણ વસ્તુને ગળથુથીમાં આપવાની જાર છે. એ ગળથુથીને પ્રતાપે તે બાળક જેને શાસનની દ્રષ્ટિએ વિચારશીલ બની શકે છે.
ઉપરના વિવેચનથી વાંચનારની ખાત્રી થશે કે આ બાખ્યાને બહુ હપૂર્વક વાંચવા જેવાં છે અને તમ કરવામાં આવે તો પણ લાભ મલી શકે. આ પ્રસ્તાવના વાંચી વાંચક વર્ગને આ પ્રકારની ભાવના થાય તે પ્રસ્તાવના લખવા પ્રયાસ કેટલેક દરજે સાળ માની શકાય. આ વ્યાખ્યાન હાશપૂર્વક વંચાવ અને તેમાં અપાયેલા બાપ ગ્રહણ થાય અને વર્તનમાં મુકાય એવી શુભ ઈચ્છા રાખી વિરમું છું.
પળની પાળ
સુરત
સુરચંદ પરમારા બાપા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
આગમોદ્ધારક આગમવાચનાદાતા આચાર્યદેવ શ્રી ૧૦૦૮ શ્રીમદ્ સાગરાનન્દ-સૂરીશ્વરજી મહારાજ,
જેઓના અમૂલ્ય વ્યાખ્યાનોનો સંગ્રહ અને પ્રસિદ્ધ કરવામાં આવે છે.
નિ, સા. પ્રેસ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
( કમબંધન.
(૧)
प्राप्तः षष्ठं गुणस्थानं, भवदुर्गाद्रिलंघनं । लोकसंज्ञारतो न स्यात्, मुनिर्लोकोत्तरस्थिति ॥२॥
મરણનો ભય.
શાસ્ત્રકાર મહારાજ ભગવાન ન્યાયાચાર્ય શ્રીમદ્યશોવિજયજી ઉપાધ્યાય મહારાજ ભવ્ય જેના કલ્યાણ માટે ધર્મોપદેશ કરતા થકા આગળ સૂચવી ગયા છે કે સંસારમાં આ જીવ અનાદિકાળથીજ જન્મ, જરા, રેગ, શોક, અને આધિવ્યાધિ તથા ઉપાધિઓના ચકમાં ગૂંચવાઈ ગયેલે છે. એમાંથી મુક્ત થવું એ મનુષ્યને માટે અત્યંત કઠીન છે.
કેઈપણ ભવ જન્મ મરણના ભયથી મુક્ત નથી, અને જે કે જન્મ તે સહુને સારો લાગે છે, પરંતુ મૃત્યુને ભય પ્રાણી માત્રને હંમેશા મૂઝવે છે. વળી જન્મકાળે અજ્ઞાનાવસ્થા હોય છે, પણ મરણકાળે તે તેનું પૂરું ભાન હોય એટલે મરણનો ભય પ્રાણી માત્રને હંમેશા રહે છે. જગતમાં હેટામાં મહટ ભય મરણને છે. મરણકાળે માણસ બીજું બધું ભૂલી જાય છે અને એક માત્ર મરણને ભય તેની આગળ કાયમ રહે છે. દાખલા તરીકે કઈ શાણે માણસ હંમેશાં વાત વાતમાં કહેતે હોય કે “પાણીમાં બાચકા ભરવાથી શું ફાયદો ? આમ તે કહેતે હોય છે ત્યારે એ જાણે છે અને માને છે કે પાણીમાં બાચકા ભરવાથી માણસના હાથમાં કશું જ આવતું નથી. આમ છતાં કદિ કઈ કાળે એજ શાણે માણસ અકસ્માત્ પાણીમાં ડૂબી જાય તે? તે તે બધી સમજ અને બધું શાણપણ કેણ જાણે ક્યાંય અદશ્ય થઈ જાય અને એજ માણસ પાણીમાં બાચકા ભરવા મંડી પડે! પાણીમાં બાચકા ભરે શું વળે ? કશું જ નહીં. અને છતાં મરણને ભય એની બુદ્ધિને, એની સમજશક્તિને એના જ્ઞાનને ઘેરી દે છે અને એને કશું જ સૂઝતું નથી. કારણ કે મરણના ભયે એની બુદ્ધિ બહેર મારી ગઈ ને એ ભયે એ બધું ભાન ભૂલી ગયે.
આ ઉદાહરણ ધ્યાનમાં લઈ વિચાર કરીશું તે મરણને ભય એ શી વસ્તુ છે તે સમજાશે મરણને ભય કેઈને છેડતું નથી. આપણને પિતાને પણ એ ભય રાતને દિવસ કનડે છે. બીજી બધી વસ્તુઓ એની આગળ શૈણું બની જાય છે. જગમાં ધનની કિંમત બહુ છે. ધન પ્રાપ્તિ માટે માણસે પારાવાર શ્રમ કરે છે, ધન મેળવવા માટે અનેક વિટંબણું સહન કરે છે, અને છતાં મરણના ભય આગળ એ ધનની પશુ માણસને કિંમત નથી. પિતાને જીવ બચાવવાને, મરણ ભય ટાળવાને માણસ પોતાની અનર્ગલ દોલત જતી કરવા તૈયાર થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
આનંદ સુધાસિંધુ,
સુધાબિંદુ ૧ લું. વળી માણસને પિતાના કુટુંબ પ્રત્યે ખુબ મમતા હોય છે. સ્ત્રી પુત્ર આદિની માયા. તેને પૂરતી નથી. કુટુંબના–સ્ત્રી પુત્રના સુખ સગવડને માટે તે ગમે તે કરવા તૈયાર થાય છે. મરણને પ્રસંગ ઉભું થાય છે? તે તે સ્ત્રી પુત્રાદિકની કિંમત તેને મન કંઈ નથી. મરણને ભય એ સૌ સંબંધીઓનું વિસ્મરણ કરાવે છે અને માત્ર એ ભયજ તેને મનમાં જીવતે જાગતે રહે છે. આ ઉપરથી આપણે સમજાય છે કે મરણને ભય પ્રાણી માત્રના જીવ સાથે સંકળાયેલું છે, અને બીજી સે વસ્તુઓ કરતાં એનું મહત્વ વધારે છે. સાદી વાત એ છે કે સર્વ જીવને અનેક પ્રકારની નાની મોટી ઇચ્છાઓ રહે છે. જગતમાં ઈચ્છા વિનાને કઈ જીવ નથી, પણ એ બધી ઈચ્છાઓમાં સિથી વધુ અગત્યની અને સાથી વધુ પ્રિય ઈચ્છા તે જીવવાની ઈચ્છા છે. દરેક નાને માટે જીવ કે ઈ પણ ઉપાયે પિતાનું જીવન ટકાવી રાખવા માટે થાય એટલા બધા પ્રયત્ન કરે છે.
જીવનનો મોહ. ઝીણામાં ઝીણુ જીવ જંતુઓ જોઈને કદિ આપણને એમ થાય છે કે આ
છોને જન્મ મરણને હર્ષ શેક, કે સુખ દુઃખની લાગણી અથવા ઈચ્છાઓ નહીં હોય? પરંતુ એ ઝીણામાં ઝીણા જીવને પણ જીવવાની ઇચ્છા હોય છે. ગંદકીમાં, ખાબોચીયામાં, છાણમાં, વિષ્ટામાં રહેતા છે માટે કોઈને ઘણા ઉપજતી હશે, કેઈકને તેમના પ્રત્યે અનુકંપા થતી હશે; આપણને એમ લાગે કે આવા જીવોના જીવનમાં શો અર્થ છે? વિષ્ટામાં અને ખાળ કૂવામાં રહેતાં જીની હેરાન ગતિનું શું પૂછવું? અને છતાં એવા સ્થળે વસતા એ જી પણ મરવાની ઈચ્છા નથી કરતા. જીવનને મેહ એ જને પણ છે. એક સુખ સગવડ ભર્યા મહાલયમાં વસતો ધનિક કે ઇંદ્રાસન ભાગવતે ઈંદ્ર જીવવા માટે જેવી પ્રબળ આકાંક્ષા ધરાવે છે, તેવીજ ઉત્કૃષ્ટઈચ્છા પેલે વિષ્ટામાં વસતે કીડે પણ જીવવા માટે રાખે છે અને આમ આ ઈચ્છા સર્વવ્યાપી છે એ સંબંધમાં કશે અપવાદ નથી. અને આથી જ જીવવાની ઈચ્છા પ્રાણી માત્રને હોય છે એ સિદ્ધ થાય છે, અને સર્વ જી જીવવાની પ્રબળ ઈચ્છા ધરાવે છે એ એક સર્વ સામાન્ય નિયમ થઈ ગયું છે.
નિરર્થક આશા જીવવાની ઈચ્છા કેટલી પ્રબળ છે તે જાણ્યું, એ વાત સિદ્ધ પણ થઈ,
પરંતુ એ કેમ બને ? શા ઉપાયે વડે જીવન ટકાવી રખાય ? જીદગી કેમ લંબાવાય? મરણ ભય કેમ દૂર થાય? આને ઉત્તર એ છે કે પૂર્વજન્મમાં જે પ્રકારનું આયુષ્ય બાંધ્યું હોય, જેવાં કર્મો કર્યા હોય તે પ્રમાણે જીવવાનું બને છે. આયુષ્યની મર્યાદા એ પ્રમાણે વધતી ઓછી થાય છે. જીવવાની ઈચ્છા કરવી કે રખવી એ તે સ્વભાવિક છે, પરંતુ ઈચ્છા કે અનિચ્છા રાખ્યાથી જીદગી ટકાવી શકાતી નથી. એવા દાખલાઓ છે કે જેમાં મરણ માટે કોશિષ કરનારાઓ મર્યા નથી પરંતુ ઉલ્ટા બચી ગયા. કોલેરાના ઉપદ્રવમાં ફસાયેલા કેઈ કોઈ છે એ ભયંકર વ્યાધિમાંથી ઉગરી ગયા છે, ઈન્ફલ્યુએન્ઝાથી પટકાઈ પડેલા કેટલાંય માણસે એ મરણ પથારીમાંથી બેઠા થયા છે, સર્પાદિકના ભોગ બનેલા અને પાણીમાં ડુબેલા એવા પણ હજારે જીવ બચી ગયાના દાખલા છે, અને આ તે બધા અકસમાત કહેવાય પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
આનંદસુધાસિંધુ.
( ૩ )
જીંદગીથી કંટાળેલા અને મરવા માટે તત્પર થયેલા અને મરણના મુખમાં જનારા—આપઘાતના પ્રયત્નો કરનારા પણ કેટલાય ખચી ગયા છે. આ ઉપરથી આમાંથી શું સમજવું? એટલુજ કે જીવવાની ઇચ્છા હોય કે ન હેાય પણ જીવવું એ માણસના પેાતાના હાથની વાત નથી, જેમ મરણુ પામવાની ઈચ્છાવાળા જીવનથી કંટાળેલા માણુસા ઇચ્છા પ્રમાણે મરી શકતા નથી. તેમ દરેક જીવ મરણકાળ પર્યંત જીવવાની ઈચ્છા છાડતા નથી. જીવનથી કંટાળેલા જીવનની ઈચ્છાને અને જીવન સાથે કશે! સબંધ નથી, જીવનથી કંટાળેલે જીવનની ઇચ્છા ન રાખે છતાં જીવે છે; જીવવાની તૃષ્ણારાળા જીવવાની પ્રખળ ઇચ્છા રાખતા છતાં મરી જાય છે! તેા પછી જીવવાની ઇચ્છા કરવાનું પ્રયાજન શું? એવી નિરર્થક ઇચ્છા શા માટે રાખવી ? જે જીવવાની ઇચ્છા ન હેાય તેા પણ જીવે છે, ઇચ્છા હાય તા પણ જીવે છે તે ઈચ્છાને અને જીવનને શૈા સમધ ?
આયુષ્ય મર્યાદા:
સુધા-મિ'દુ ૧ લું.
આપમેળે ધસી સાર કાઢવા ?
આયુષ્ય હોય ત્યાં સુધીજ જીવી શકાય છે. એનાથી વધારે એક પળ પણ કેાઈ જીવી શકતા નથી, આયુષ્ય લાંબુ હોય તે મરણના કારણા હાવા છતાં તે મરતા નથી, અને આયુષ્ય પૂરૂ થયુ' હાય તે ગમે એવા મહાન્ પ્રયત્ન આદરે તાયે મરણુ દૂર ઠેલી શકાતું નથી, તે મરેજ છે, એટલે જીવવુ એકાઇના હાથમાં નથી. પરંતુ એ વસ્તુ કેવળ પૂર્વભવના કર્માંને આધીન છે. પૂર્વજન્મના કર્માનુસાર જેટલુ આયુષ્ય મેળવ્યું હોય તેટલું જ આ જન્મમાં છવાય છે, અને તેટલુ' તા કાટી ઉપાયે પણ જીવવુંજ પડે છે. દૃઢ સંકલ્પથી આત્માન્નતિ થાય, આત્માન્નતિને અંગેના કાર્યો સિદ્ધ થાય, પશુ જીવી ન શકાય. જીવવાના કે મરવાના દૃઢ સંકલ્પ જીવાડી કે મારી શકતા નથી. આ ઉપરથી સમજવાનું છે તે એજ કે જીવવું એ માત્ર આયુષ્ય કર્મને આધિન છે. આ વસ્તુનુ સ્વરૂપ તત્વ દૃષ્ટિએ કેવું છે તે જાણવા માટે આટલું વિવેચન કર્યું, પરંતુ આના દુરૂપયોગ કરનારા પણ જગતમાં ઘણા છે. સાચી વસ્તુના અનથ કરનારાથી દુનિયા ભરેલી છે. કેટલાક સાચી વસ્તુ સમજતાજ નથી, કેટલાક સમજવા છતાં તે સ્વીકારતા નથી ને ઉંધી માજી તરફજ દૃષ્ટિ કરે છે. એ પ્રમાણે કાઇ કહેશે કે આયુષ્ય પ્રમાણે જીવે છે, જીવનદોરી તુટયા વિના કાઇ મરતુ નથી તેા પછી ધર્માંધ અને શાસ્ત્રાને શું કરવા છે ? આયુષ્ય ખુટયા વિના કેાઈ મરતું નથી એ ખરૂ' આ સીધી અને સાદી વાત છે. પણ વાંકી દ્રષ્ટિએ જુએ તે ? માજઠ સીધા હોય પણુ ખુણા પરથી દ્રષ્ટિ કરે તેા વાંકેજ લાગે ને ? સીધી લીટીમાં લખે પણ કાગળ વાંકે રાખે તે ? એ મુજબ તત્વષ્ટિની વાત કેટલાને વાંકી લાગે છે. વાંકી એટલે કેવી રીતની વાંકી ? મુખ્ય મુદ્દાજ ખગાડી નાંખ્યા. મૂળ તત્ત્વનાજ અન કર્યાં અને તે ખુખ યુતિથી, એવી યુકિતથી કે સામાન્ય બુધ્ધિ તા એ ભ્રમણામાં ગોથાં ખાયાજ કરે.
ઉધી દૃષ્ટિ
એ આમ બન્યું. અહિંસા અને દયા એ બે ચીજના જગતમાંથી લેપ થયા કારણ કે સાચી વસ્તુને ઉંધી રીતે જોઈ. Rsિ'સા કરનાર દુ'સા કરે છે કારણ કે જેની હિંસા થાય છે તેનું આયુષ્ય પૂરૂ થયું હોય છે, તેના મરણુ કાળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
આનંદ—સુધાસિ ંધુ.
સુધાિંદુ ૧ ૩.
સમિપ આવે છે ત્યારેજ હિંસા કરનાર તેની હિંસા કરે છે. જો આયુષ્ય પૂરૂ' ન થયું હાય તા હિંસા કેવી રીતે થાય ? આયુષ્ય પૂરૂ થયા વિના હિંસા થઈ શકે ખરી ? ધારે કે એક કીડીને કેાઈએ મારી, કીડી મરી ગઇ. શાથી મરી ગઇ ? એનું આયુષ્ય પૂરૂં થયું તેથી, હમણાંજ કહ્યુંને કે આયુષ્ય પૂરૂ' થયું હાય તે કોઈ જીવતુ નથી, આયુષ્ય ખાકી હાય તા કાઈ મરતું નથી, તેા પછી આ કીડી વગેરે જે મર્યા, જેમને કોઇએ માર્યા એ આયુષ્ય પૂરૂ થવાને લીધે મર્યા કે આયુષ્ય ખાકી હતુ ને મર્યા? એ તે સિદ્ધ છે કે આયુષ્ય છતાં તે કાઈ મરેજ નહીં જૈન શાસ્ત્રમાં બીજાં કર્મો માટે કઠણ નિયમ છે. તે અહીં પણ ભગવાય. ગતિ જાતિ સા અહીં પણ ભેગવાય અને ખીજા જન્મમાં પણ ભાગવાય. કઠણ એટલા ઉપરથી કે આ કર્યું આ ભવમાં પૂરા કરવા જોઈએ એવા નિયમ નથી એ બીજા ત્રીજા ભવે છ॰ કેાડા કાડ એની અંદર ભાગવાય, એટલે એમ સમજવાનુ કે એક આયુષ્ય કર્મની ચાર પ્રકૃતિ સિવાય ખાકીની ૧૫૪ પ્રકૃતિ કેવી છે, એ પ્રકૃતિ ડાઘલા જેવી છે. એ · ખીચડીની રસેાઇ નથી, એ તા ભાથાની રસોઇ છે. ભાથામાંથી ખવાય તેટલુ ખાવાનું ને બાકી વધ્યું તે બીજા દિવસ માટે કામ આવે છે. પણ ખીચડી કે ભાત દાળ હોય તે તેને તેજ દહાડે પૂરાં કરવાં પડે છે. લાડવા વગેરે વસ્તુ બીજા ત્રીજા દિવસે પણ કામમાં આવે છે. ત્યારે ૧૫૪ પ્રકૃતિ માલ મલિદા જેવી અથવા ભાથાના દાખડા જેવી છે. પણ ૪ ગતિના આયુષ્ય એ તે ભાત દાળ ખીચડી જેવાં છે. તેને તે વખતે એની વ્યવસ્થા કરવી પડે. આયુષ્ય બાકી રહે અને મરી જાય એમ સ'ભવે ? ન સંભવે આયુષ્ય પૂર્ણ થતાંજ મરે છે. પણ જો તેમજ મરે છે; અપૂર્ણ આયુષ્યવાળા જીવ મરતાજ નથી તે પછી મારનારા મારે છે. એ શું? એ જીવને બીજાએ માર્યા તે શી રીતે કહી શકાય? મારનારે માર્યો તે ત્યારે ગણાય કે જ્યારે કેાઈ જીવનું આયુષ્ય અપૂર્ણાં હાય છતાં, તે કાઈથી મરાયા હૈાય. આ કેમ સિદ્ધ થાય ? મારતું નથી ! અને મારતું નથી તેા મારવાનું બંધ કરવાનું કયાં રહ્યું ? તેની બધી શી રીતે કરવી ?–આ ઉધા પ્રશ્ના છે.
ત્યારે શું કોઇ કોઇને જે વસ્તુ મુળમાં નથી
વિરતિ અને અવિરતિ કેણુ ?
દેશ વિરતિ કાને કહી શકાય ? પરસ્ત્રી ગમનના પચ્ચખાણુવાળાએ વાંઝણીની છેકરીના ત્યાગ કર્યાં ? એમ સ` ચીજના ત્યાગ કરનારે આકાશ પુષ્પના ત્યાગ કર્યાં? આવા ત્યાગ કરે તે ? આવા ત્યાગ સભવે છે ? કારણ કે વધ્યાને છે।કરી હાય નહીં. અને આકાશનુ પુલ હાય નહીં; જે વસ્તુ મુળમાંજ નથી તેને ત્યાગ કયાંથી સંભવે ? એટલે આ વસ્તુઓને ત્યાગ હાતા નથી, તેથી કેાઈ માત્ર એવી વિરતિ કરી લે, તેા તેને દેશ વિરતિ કહી શકાય નહીં. ૧-૨-૩-૪-૫ ૫'ચેન્દ્રિય જીવને ક્રેાડીને ૬-૭-૮ ઇંદ્રિયવાળા જીવને મારવાના નહીં એમ કેાઈ કહે તે ? એટલે એમ કે પંચેન્દ્રિય જીવવાળાને મારી શકાય ને ૬–૭–૮ ઇંદ્રિયવાળાને મારી ન શકાય એમ કાઈ કહેતા તેની દેશિવરતિમાં ગણના થઈ શકે? તે હિંસાથી વિમુખ થયા એમ કહી શકાય કે નહીં ? અવશ્ય નહીંજ. કેવળ અસ’વિત. એજ રીતે કોઇ જૂઠાને અગે ત્યાગ કરે કે પરલેાકની વસ્તુનું જૂઠું ખેલવું નહીં, તો તેને દેશિવરતિ કહી શકાય ? જેમાં ઢુંસા, જૂઠાણુ, ચારી વગેરેના સંભવજ ન હોય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
અનદ-સુધાસિ’ધુ.
'૫ )
સુધા-બિંદુ ૧ ૩. એવી વસ્તુઓના ત્યાગ એ ત્યાગ ગણી શકાય નહીં. તેમ હિંસા સવિત નથી માટે તેને ત્યાગ ગણવાજ ન જોઈએ. આયુષ્ય છતાં હિંસા થાય નહીં, અને આયુષ્ય પૂરૂં થયા પછી કાઇ જીવતા રહે નહીં તેા પછી હિંસા એ વસ્તુ કયાં રહી ? પણ ત્યારે અહિંસા એટલે શુ? કેટલાકે અહિંસા અથ ઢુંસા ન કરવી તે અહિ'સા' એમ કરે છે; પણ શાસ્ત્રકાર તેને અહિંસા કહેતા નથી. શાસ્ત્રકાર તા ર્હિંસાના પચ્ચક્ખાણુ કરાય તેનુ નામ અહિંસા કહે છે. પચ્ચક્ખાણુ ન કરાય તે હિંસા ન કરતા હોય તેપણ તેને અહિંસા નથી, તેથી મધન સ્થાનક ગણાવતાં અવિરતિ કારણુ ગણાવ્યુ છે. અને કર્મ આવવાનું કારણ શું? આવવાનું કારણ અવિરતિ કમ* શકાય ક્યારે? વિરતિ કરવાથી. જે માત્ર હિંસા ન કરવાથી કર્મી રોકાઈ જાય તે અવિરતિ કનુ કારણ છે. કેઇ જૈન એ રીતે રહે ? નહિજ રહે ? તે કર્મબંધનુ કારણ અવિરતિ કહે, ત્યારે અહિંંસા કાનુ' નામ હિંસાથી વિરતિ કરવી, પણ અવિરતિ ક 'ધ કેમ કરાવે ? વિરતિ કરવા માત્રથી કર્મો કેમ રોકાય તે ખીજીકેઈ વખત વિચારી શું. હવે આમાં ઘણાને એમ લાગવાના સંભવ છે કે આ તા ફરજિયાત કાયદો છે. કોઈ કહેશે કે આવા ખળાત્કાર શા માટે? જોર જુલમથી વિરતિ કરાવા છે ? વળી તેએ એમ પણુ કહેશે કે “તમા કહે છે કે અમારા કહ્યા મુજબ, વિતિ નહી' કરે તે કર્માંબધનથી જકડાવાના છે. અને તેમજ મચવાના છે જેઓ વિરતિ કરે છે” તેમને લાગે છે કે આડકતરી રીતે લેાકેાને હાથમાં લેવાના, તેમના પર કાયદા નાખવાના આ પ્રયોગ છે. દાખલા તરિકે વચલા ગાળામાં મુસલમાનેાએ ફરજીયાત મુસલમાન થવાનુ તે ન કહ્યું, પણ મુસલમાન ન થાય તેણે આટલા વેશ આપવા એવું ફરમાન કાઢયુ'' ના અશે ? આમાં અને ફરજીયાત મુસલમાન થવાના કાયદામાં કઈ બહુ ફેર નહાતા. તેમ તમે ફરજીયાત વિતિ નથી નાખી, પણ મુસલમાન ન થાય તેણે જજીયા વેશ આપવાના હતા, તેમ વિરતિ ન કરે તેને અવિરતિના ખાડુ ખતાવી એ રીતે ફરજિયાત વિરતિ કરાવવા મથા છે. આ રીતે તમે કહેા છે કે અમારા કહ્યા મુજબ જે વિરતિ નહી કરે તે કર્મના ફ્રાંસામાં સપડાશે ને જેએ અમારા કહ્યા પ્રમાણે વિરતિ કરશે તે કમ થી બચી જશે; અવિરતિનું કર્મ માનવું ને મુસલમાન ખાદશાહના જયા વેશ માનવા એ બન્ને સરખાં છે.
આમ ઉપર કહ્યું તે પ્રમાણે અર્થના અનર્થ કરનારા અને સીધી વસ્તુને ઉધી દૃષ્ટિએ જોનારા ઘણા લેાકેા હાય છે. સત્ય વસ્તુ સમજાય નહીં, ત્યાં સુધી આમજ થાય, જેમ જગલની ભીલડીને ઘરમાર વિષે વાતેા કરીએ ને એ ઘરમાર સાપ્રુફ્ રાખવાના ઉપદેશ કરીએ તે એને સમજાય નહીં, અને સમજાય નહીં તેથી એ અયુકત ઉપદેશ તેને નિક લાગે, તેમ વિરતી અને અવિરતિ વિષે પણ જ્ઞાનપૂર્વક સમજણુ આવે નહીં ત્યાં સુધી એમજ લાગે. વિરતિથી ક` શકાય અને અતિથી કખ ધન આવે છે. આ વસ્તુ આત્માના સ્વભાવને ન સમજે તેને છજીયાવેરા જેવી ભય'કરજ લાગે. પણ આત્માના સ્વભાવ સમજ નારને આમાં, કઈ નવાઈ જેવું નહીં લાગે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
સુધા બિંદુ ૧ લું. આત્માને સ્વભાવ. ત્યારે આત્માને સ્વભાવ ? આત્માને સ્વભાવ એટલે શું? હિંસા
વગેરેમાં પ્રવૃત્ત રહેવું તે આત્માને સ્વભાવ, કે હિંસાથી વિમુક્ત રહેવું તે આત્માને સ્વભાવ આને માટે ઉડે વિચાર કરવાની જરૂર છે. ધ્યાન પૂર્વક વિચાર કરતાં સમજાશે કે જેટલી વિરતિ તેટલે મનુષ્યના આત્માને સ્વભાવ ખીલે છે એમ સમજવું. જેટલી જેટલી અવિરતિ એટલે મનુષ્યના આત્માને મૂળ સ્વભાવ દેખાય એમ માનવું. હવે અહીં કેઈ એવી શંકા ઉઠાવે કે જે બાબતને કેઈએ કદિ વિચાર, વાણી કે પ્રવૃત્તિથી જાણી કે આદરી ન હોય તેના કર્મ તેને શી રીતે લાગે? વળી કઈ કહેશે કે એક ચીજ અમેરિકામાં થઈ. એ ચીજને અમે ઓળખતા નથી, એના વિષે કંઈ જાણતા નથી, એના વિષે કંઈ બોલતા નથી, એ સંબંધી કંઈ વિચાર પણ કરતા નથી તે પછી એનાં કર્મ અમને કેમ લાગે? મન, વચન અને કાયા એ પણ કર્મબંધના કારણે છે, પણ જે વિષયમાં અમારું મન, વચન કે કાયા કશું જ નથી, એવા વિષયનું કર્મબંધન અમને શી રીતે લાગે ? જે વસ્તુને અમે જાણતા નથી. જેને વિષે અમે બેલતા નથી, જેને અંગે અમે કઈ પ્રકારની પ્રવૃત્તિ કરતા નથી, એવી વસ્તુ અમને કર્મ બંધાવી દે એ શી રીતે માની શકાય ? કદાચ આવું કહેનારાનું માનવા તૈયાર થઈએ તે મન, વચન કાયા માત્રથી પચ્ચકખાણ કરાય તે નકામા થાય.
રેગને ઉપાય, આ પ્રશ્ન કરનારને કહીએ કે ભાઈ જરા મગજ સ્થિર રાખીને શાંતિથી
વસ્તુને સમજવા પ્રયત્ન કરે. સહેજમાં ન સમજાય તે મગજને વધારે કસે, તમે પૂછે છે કે જે બાબતમાં અમારાં મન, વચન કે કાયા પ્રવૃત નથી તે બાબતથી અમને કર્મનાં બંધન કેમ લાગે ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે એ બંધન અવિરતિને લીધે લાગે છે. પણ એ અવિરતિ શાને લીધે પ્રાપ્ત થાય છે એ જોઈએ. આત્માને શઢ સ્વભાવ વિરતિમય છે. વિરતિ એછી તેટલે આત્માને વિકાર છે એ વિકાર મનુષ્યને શત્રુ છે. એક વખત વિકાર થયે, પછી તે તરફ ધ્યાન ન હોય તે પણ દહાડે દહાડે તે વિકાર પુષ્ટ થતું જાય છે. શરીરના કઇ ભાગ ઉપર રસોળી થઈ હોય તે એ રસેળી વધારવાના પ્રયત્ન તમે કરે છે ? આ રસોળી કે ગુમડ વધારવા માટે, મન વચન કે કાયાથી તમે કશું જ કાર્ય કરતા નથી અને છતાં એ વધ્યા જ કરે છે. તમે જે ખેરાક લે તેમાંથી એ રળી પણ પિતાને હિસ્સો લઈ લે છે. પાકયું હોય તે રસી, મસ થયેલ હોય તે તે, પણ તે બધા વિકારે મન, વચન કે કાયાની મદદ વગર પિતે પિતાને જોઈતા હિસ્સા પિતાની જાતે જ લઈ લે છે. એ જ પ્રમાણે આત્મારૂપી પાત્રમાં આવતાં કર્મો તેમાં તમારાં મન, વચન કે કાયાથી કશે સંબંધ ન હોય, તેપણું, અવિરતિ પણને વિકાર પોતેજ બીજા કર્મો લઈને અવિરતિપણાને પુષ્ટ કરે છે. જેમ શરીરમાં થયેલ વિકાર તમારા મન, વચન કે કાયાની પ્રત્યક્ષ મદદ વિના પુષ્ટ થતું જાય છે, તેમ અહીં આત્મામાં પણ અવિરતિ રૂપી વિકાર થયું છે અને એ વિકારને, જેમ રસોળી કે મસે થયો હોય ને તેને કાપી નાખીએ તે ત્યાં વિકાર વૃદ્ધિ ન થતાં જેમ રોગ સમી જાય છે તેમ આ આત્માના વિકારને પણ આપણે નષ્ટ કરીએ ને ન થતે વિકાર અટકાવીએ તેજ વિકાર વધતું અટકે. અવિરતિ રૂપ રસેળીને અથવા મસાને કાપી નાખે અને ત્યાં અનાગતના પચ્ચકખાણરૂપ તેજાબ લગાડે તેજ એ વિકાર અટકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
( ૭ )
સુધા-બિંદુ ૧ ૩.
હવે મૂળ વાત પર આવીએ. અહિંસા એટલે શું ? અહિંસા કાને કહેવાય ? આના ઉત્તર એ કે હિંસાનાં પચ્ચખાણ તેનું જ નામ અહિંસા, જો હિ ંસાના પચ્ચખાણુનુ ં નામ વિરતિ ન રાખીએ, અને હિંસા ન કરવી તેનેજ ધમ ગણીએ તા અધમ રતી પુરજ રહેશે ને ધર્મ દરિયા જેવડા થાય. જો કસાઈ રાજના ૧૦૦ જાનવર મારે તે, એ અમુક વર્ષે ત્રણ કરોડ ને સાઠ લાખ જાનવર તેના હાથે માર્યાં જશે અને જગતમાં જીવાની સ ંખ્યા કેટલી ? એની ગણત્રી કરી શકાય નહીં ! કારણ કે જગતમાં અસ`ખ્ય જવા હસ્તી ધરાવે છે. કસાઇએ ત્રણ કરોડ માર્યાં, એને ત્રણ કરોડ સાઠ લાખની હિંસા લાગી પણ જે જીવાને નહિ માર્યા તેવા અસંખ્ય જીવાની અહિંસા થઈ તેનું શું? પેાતાની જીંદગીમાં રાજના ૧૦૦ મારે તે ત્રણ કરાડ ને સાઠ લાખની હિંસા થઈ પણ ખાકીનાની અહિંસા થઈ ને ? આ ન્યાયે ધર્મ દરિયા જેવડા થયા અને અધમ રતી જેટલા ગણાયા. પણ આ વાત સાચી છે?હિં'સ ન કરવી તેને અહિંસા માની ધ ગણીએ તે દરેક જીવનું ધર્મનું પ્રમાણ બહુ વધી જાય. જેટલા મર્યા તેટલાનું પાપ, ન મર્યા તેટલાના ધર્મ આ રીતે વધારે શું થાય ધર્મ કે અધમ ? ધર્માંજ વધારે થાય જો અહિંસાના અર્થ એવેાજ કરીએ તે દરેક જીવને નામે દરિયા જેટલા ધર્મ ચઢે અને રતી જેટલા અધર્મ ચઢે, પણ આવું નથી, ત્યારે અહિંસા કઈ ચીજ ? ફરી કહું છું કે Rsિ'સાના પચખાણુ તેનું નામ અહિંસા અને તેનું નામજ ધર્મ, વારૂ પણ હિંસાના પચખાણ કયારે બને ? હિંસા થાય ત્યારે ખરૂને ? પણ આગળ આપણે એમ પણ જોઇ ગયા કે હિં'સા તે બનતીજ નથી, માણુસનુ મરણ કે જીવન ફાઇના હાથમાં નથી, જે કાઇનુ મરવું કે જીવવું એ આપણા કાર્યને આધીન નથી, તે પછી ‘હું મારીશ નહી' એવા પચકખાણના અર્થ શે? હું બચાવીશ’ એવી પ્રતિજ્ઞાના હેતુ શે ? ધમ્મા મગલ' અને ‘અર્હિંસા સજમે તવે’ આ બે પદે કાઈની જાણુ ખડ્ડાર નથી, પણ અહિઁ'સા અને સજમમાં શે ફેર છે? એ બે શબ્દો સાથે કહેવામાં શે હેતુ છે ? 'અહિં`સા એટલે મારવા નહીં એવી પ્રતિજ્ઞા કરવી તે અહિંસા, અને ‘સજમ' એટલે મરે' નહીં તેવી પ્રવૃત્તિ કરવી. સવારમાં તમે સ્નાન કર્યું" ને કપડાં પલાળ્યાં, કેમ ? શામાટે પલાળ્યાં ? તમારે તે અહિંસાની પ્રતિજ્ઞા છે ને ? મન, વચન અને કાયાથી હિંસા કરી નહીં કરાવા નહીં અને અનુમેાઢના પણ નહીં, કપડાં પલાળ્યાં એ શુ' ? અહિંસાની પ્રતિજ્ઞાનું શું ? જીવ હાય તે મરી જાય નહીં એની તમે સભાળ લેા છે. હવે એની સભાળ લેતાં કેઇક કપડાંમાં જી માલમ પડે તે તેને એમને એમ રહેવા દો એટલે તમે હિંસા નથી કરી એમ થયું. હિં ́સા કરી નથી તેમ કરાવી પણ નથી, હવે એના બચાવનું શુ? ખચાવ માટે લુગડાની જૂને ચીંધ રડીમાં રાખવી પડે, શા માટે ? જૂ મચી જાય તે માટે, એના રક્ષણ માટે, માથાની તૂ હાય તે વાળમાંથી જૂ ખોળી કાઢી વાળમાંજ મૂકવી પડે. આ બધુ' શામાટે ? આામાંથી શે। સાર લેવાને છે ? એ કે જીવને માત્ર મારવાજ નહીં એટલું ખસ નથી, હિંસા ન કરવી, એજ . પૂરતું નથી પરંતુ તે જીવનુ રક્ષણ કરવું એના પ્રયત્નની પણ જરૂર છે, તમે વિહાર કરી જવાના છે છતાં જીવાને ન મરે તેવા સ્થાને મૂકવાનું કઇ કારણ ? એનું જ નામ સજમ. અહિંસા એટલે હિંસાના પચ્ચક્ખાણ અને સજમ એટલે હિંસા ન થાય ને જીવા ખચી જાય એવા પ્રયત્ન કરવા તે.
આનંદ–સુધાસિંધુ. અહિંસા અને ધૈયા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
( ૮)
સુધા–બિંદુ ૧ લું. ઢોંગ નહી પણ સત્ય. આ વાત લક્ષમાં લઈશું એટલે સમજાશે કે જેને ન મારવા માટે
જેવી પ્રતિજ્ઞા લઈએ છીએ, તેમ આપણા સમાગમમાં આવેલા છે બીજાથી પણ મરે નહીં એ આપણે પ્રયત્ન હેય છે. જીવોને એકાંતમાં મૂકવા જેથી તેમને આઘાત પહોંચે નહીં, પણ જેને આ રીતે જીવાડી શકાય ખરા? આગળ આપણે જોયું છે કે જેને જીવાડી શકાતા નથી, મારી શકાતા નથી, આ સિદ્ધાંત પ્રમાણે તે અહિંસાના પચ્ચખાણ એ ઢગજ છે ને ? જીવવાની ઈચ્છા છતાં જીવવું અને મરવું આયુષ્ય કર્મને આધિન છે આ સિદ્ધાંત કર્યો હતો તે હિંસાના પચ્ચખાણ, વિરતિ, અહિંસા એ બધું ઢોંગ કે બીજુ કંઇ? જો એ કર્મફળ વગેરેને માનતા હે; તે અહિંસાને હિંસા વગેરે ચર્ચા પણ શા ઉપગની છે? તે આ બધા સિદ્ધાંતને તિલાંજલિ આપ! કારણ કે બેઉ પરસ્પર વિરોધી સિદ્ધાંત છે. જે કધારાએ જીવન માનતા હો તે અહિંસા, સંયમ વગેરેને છેડી દે. એમ નહીં તે કર્મધારાએ જીવનની વાતને ત્યાગ કરે. આવો સિદ્ધાંત જેઓ પ્રતિપાદે છે તેવા મહાનુભાવોને આપણે એમ કહીએ કે જે મનુષ્યને વસ્તુસ્થિતિ સમજવામાં નથી આવી તે સત્ય સ્વરૂપ સમજવાને અશકત બને છે અને ભ્રમશામાં ગોથાં ખાયા કરે છે, ધારે કે કોઈ કલાકારે મેરનું સુંદર ચિત્ર કાઢયું હોય ને તે કાચમાં મઢીને આકર્ષક રીતે ગોઠવ્યું હોય, ત્યાં થઈને કઈ કરે જતે હોય, તે તે મેરના ચિત્રને સાચે મેર સમજીને તેને પકડવા દોડે અને ઝાપટ મારે તે એથી શું વળે? કશું વળે નહીં. છોકરાની એ ઝાપટથી નથી મારી ઉડી જતે કે નથી મેર ડરતે, ઉલટું સમજુ જેનારા છોકરાની અણસમજની હાંસી કરે છે. વળી એ રીતે સાચા મેરને પડછીયે કેઈ આયનામાં પડે હોય તે ત્યાંએ શું બને ? આમજ બને ! આયનામાં મોરને મારવા જાય તે નખ ઉખડી જાય, આંગળીઓને ઈજા થાય પણ મોરને તે ઉની આંચ ન આવે. આમ વસ્તુ સ્થિતિ ન સમજનારા તે પેલા છોકરાની માફક ઝાપટ મારનારા સમજવા,
આયુષ્ય ચેરી શકાય? પ્રથમ સિદ્ધાંત એ છે કે આયુષ્ય હોય ત્યાં સુધી માણસ જીવે છે, આયુષ્ય વગર કઈ જીવતું નથી. આ વાતમાં હેજ પણ અતિશયોક્તિ નથી. આમ છતાં કેઈને મારવામાં આવે તે હિંસાનું પાપ થાય છે, હિંસા લાગે છે, અને દયા ધર્મની આવશ્યકતા રહે છે. ધનવાન કેને ગણવે? જેની પાસે ધન કેય તેને! ધન હોય છતાં કેઈનિર્ધન કહેવાતે નથી, પરંતુ ધન ચરી લેવાય તે ધનવાન નિર્ધન થઈ જાય છે. કારણ કે ધન એ ચારી શકાય એવી વસ્તુ છે. ધનવાન નિધન થાય છે, ને ચેરી કરનારને ધન મળે છે. પણ આયુષ્યનું શું? આયુષ્ય ચેરી શકાય ! એ ચેરાય એવી વસ્તુ છે ! હા, ચેરી શકાય એવી વસ્તુ છે તે ખરી, પરંતુ એમાં ફેર એટલે કે ધનવાન પાસેથી ધન ચોરાય તે ચારનારને તે ધન મળે છે, ચારને ધનને લાભ મળે છે, સાચી રીતે કે ખેટી રીતે, પાપને રસ્તે પણ તે ધન મેળવે છે એ લાભ તેને થાય છે, પણ આયુષ્યનું એવું નથી. આયુષ્ય એવું છે કે ચોરનાર ચારે ખરે પણ તેને કંઈ મળે નહીં, કેઈ માણસને સાપ કરડે તે તેમાં સાપને શું મળે? જેને કરડે છે તેને જીવ જાય છે, પણ સાપને તે કશું જ મળતું નથી. આ પ્રમાણે કોઈનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
આનંદ—સુધાસિન્ધુ.
( ♦ )
સુધા-બિંદુ ૧ લુ.
આયુષ્યને નુકસાન કરનારા લેાકેા ખીજાના આયુષ્યને નુકસાન કરે છે, પણ તેમના પેાતાના આયુષ્યમાં તેથી કંઇજ વધારે થતા નથી. બીજાના આયુષ્યને આપણે નાશ કરીએ પણ તેથી આપણને કાંઇજ મળે નહીં, પણ બીજાના આયુષ્યના નાશ કરવા માટે આપણે સમથ છીએ ખરા ? એવું કઇંક ખરૂં, કારણ કે જો આપણે એમ સમ ન હેાત તા સાત પ્રકારે આયુષ્ય તુટવાના સ ́ભવ ન હેાત. આયુષ્યની તાકાત તેા છે, પણ એમાં કોઈએ વિઘ્ન નાંખ્યું; તે કેમ, એ સમજવાને માટે એક ઉદાહરણ લઇએ, જુએ જાણે એક ઘડીયાલ છે, એ ઘડીયાળને ૩૬ કલાકની ચાવી છે, ક્રમસર ચાલે તે ચાવી આપ્યાથી ૩૬ કલાક ચાલે. પણ એ ઘડીયાલ સાથે ખાટી રમત રમીએ તા ? જો એના એકાદ સ્ક્રુ ઢીલા કરી નાંખીએ તે ૩૬ કલાક માટેની ચાવી એની મુદ્દત પહેલાં અકુદરતી રીતે ઉતરી જાય ને ઘડીયાલ આપે આપ ખધ પડે. તેમ જે આયુષ્યની મર્યાદા બંધાઇ હાય તે કુદરતી ચાલે ચાલત તા અનુક્રમે એનીક્રિયાઓ થયા કરત અને પૂરેપૂરૂં આયુષ્ય ભોગવાત, પરંતુ એમાં અકુદરતી તત્વ ઉમેરાયું. તમે એમાં ન:શના સાધના મેળવ્યાં તેથી આયુષ્ય ઘડીઆલની ચાવીની જેમ વખત પહેલાં ભોગવાઇને પૂર્ણ થઈ જાય એ નક્કી છે.
આપણે શું કરવુ?
એક કરોડને હજારે ભાગવાના હૈાય તે એઉ સખ્યાના મી'ડા ઉડાવી દઈ ભાગીને ભાગાકાર કરી શકે છે તેમ અહી' આયુષ્યની મર્યાદા જે ક્રમવાર ભાગવવાની હતી તેના ઉપઘાત કર્યો, એટલે આયુષ્ય મર્યાદા જલદી ભાગવાઈ ગઈ, આ સમજીએ તા આયુષ્ય, કર્મબંધન અને અહિંસાનું સ્વરૂપ સમજાશે. અહિંસા શા માટે ? અહિંસાનુ કારણ શું? અહિંસાનુ શુધ્ધ સ્વરૂપ શુ? એ સૈા એમાંથી સમજવાનુ છે. અહિંસા એનું નામ? આયુષ્યના ઉપઘાતના કારણેા, નાશના તત્વા આપણે ન મેળવવા તે. યા કેાનું નામ ? આયુષ્યમાં ભેળવાયલા આયુષ્યક્રમને વિઘ્નરૂપ થતાં નાશના તત્વાને આપણે ખસેડી નાંખવાં; આપણા તરફથી કાઇ પણ આયુષ્યમાં નાશનું સાધન ન ઉમેરાઈ જાય, અજાણ્યે પણ ઉમેરાઇ ગયું છે એવું આપણને ભાન થાય તેા તરતજ દૂર કરવું એનું નામ દયા. આ ખાખત ધ્યાનમ લેશે એટલે અહિંસાને દયા. તથા અહિંસાને દયાનું શુદ્ધ સ્વરૂપ સમજાશે; અને એ એનાં કેમ જૂદાં વર્ણવ્યાં છે, બેઉમાં જૂદા જુદા અર્થ કયા છે એ પણ સમજાશે.
મર્ભય કેમ દુર થાય ?
આજ કારણથી શાસ્ત્રકાર કહે છે કે આખુ જગત્ જીવવા ઇચ્છે છે તે આયુષ્યને અકાળે કરમાવતા અને નાશ પમાડતા એવા ઉપઘાતાથી તે દૂર રહેવા ઇચ્છે છે. કોઇ મનુષ્ય મરણની ઇચ્છા કરતા નથી, પોતાના આયુષ્યક્રમને ઉપઘાતનું શસ્ત્ર નડે એવું કેાઈ ઈચ્છતે નથી. એમાં નાશકારી તત્વ પેાતાના માર્ગોમાંથી દુર ખસી જાય એમ દરેક જીવ ઈચ્છે છે, ન મી ની' કેમ કહ્યું ? જ્ઞીવીક’ એમ કહ્યું છે, એ વચમાંજ મરવા નથી ઇચ્છતા એ આપેાઆપ આવી જાય છે. જીવવા ઇચ્છે છે એટલે તે ઉપઘાતના પ્રસંગાથી દુર રહેવા ઇચ્છે છે ઉપઘાતમાં આવી પડેલા કારણેાને દુર કરવા માંગે છે. આ ખ'ને સ્વતંત્ર છે અને બેઉ વાકય કહેવાં પડે છે. જગમાં તમામ જીવા મરવા ઈચ્છે છે અને મરવા ઈચ્છતા તથી. તેથી સિદ્ધ થાય છે કે દરેક ભવમાં જીવવાનું ઈયું છે. મરવાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૦).
સુધા–બિંદુ ૧ લું. કદી કેઈએ ઇચ્છયું નથી, અને છતાં આપણે જોઈએ છીએ કે હજી સુધી કે અમરપટાવાળો થયું નથી. અનાદિથી રખડતા આપણે દરેક ભવમાં મરણથી ડર્યા છીએ. સર્વકાળનું જીવન તયાર થાય, હંમેશને માટે મરણભય દૂર થાય તે કઈ રસ્તે આપણે જે નથી, જાણે નથી, તે વિચાર્યોયે નથી; તે શ્રદ્ધાને પ્રયત્નથી તે રસ્તે પગલાં તે કયાંથી મંડાય ? તે રસ્તે કર્યો છે? તે રસ્તે કેમ જવાય, તે રસ્તે જવા માટે શા શા પ્રયત્ન કરવા જોઈએ, એ માર્ગના અધિકારી કેમ થવાય વગેરેથી તે વિષયે આગળ ચર્ચાશે.
આ પ્રકરણમાં આપણે જોયું કે અહિંસા એટલે હિંસાના પચ્ચખાણ આયુષ્ય કોઈનું તેડ્યું તૂટતું નથી તે હિંસાના પકખાણથી શું લાભ? આ વિષયે ખવાસે છે, અને કર્મબંધન એટલે શું એ આપણે સમજી ચુક્યા,
જન્મ-મરણના ફેરે.
અચળ નિયમ. શાસ્ત્રકાર મહારાજ શ્રીમાન્ ન્યાયાચાર્યજી યશવિજયજી મહારાજ ભવ્ય
જીના ઉપકાર માટે શ્રી જ્ઞાનસાર નામના અષ્ટક કરતા થકા આગળ સૂચવી ગયા કે આ સંસારમાં આ જીવ અનાદિ કાળથી જ જન્મ, જરા, વેગ, શોક, મરણ, આધિવ્યાધિ, ઉપાધિ, તથા ઈષ્ટ વિગ ને અનિષ્ટ સંગ વગેરે અનેક આપત્તિઓના ચક્કરમાં પડેલે છે, તેમાં દરેક ભવે જન્મ અને મરણ એ બે ચીજ નિયમિત અનુભવે છે, કોઈપણ ભવ જન્મ કે મરણ વગરને ભેગવ્યું નથી, જા પણ નથી. કેઈ જન્મ મરણ વગરનો થઈ શકે નહીં. આ જન્મ અને મરણ બેઉ દશા ભવે ભવે અનુભવેલી હોવા છતાં જન્મની દશા દરેક જીવને ખ્યાલ બહાર રહી જાય છે. જન્મ દશાનાં દુઃખોનું શું વર્ણન કરવું? એ દુઃખે અપાર છે. એ દુઃખને નરકના જેવાં ગણ્યાં છે. સાડા ત્રણ કરોડ રૂવાટાંમાં લેઢાની ધગધગતી સોયે ભેંકે તે કેવી વેદના થાય? એ વેદનાથીયે અનંત ગણી વેદના આ જીવ ગર્ભવાસમાં અનુભવે છે, પરંતુ તે વેદનાને સાક્ષાત્કાર આપણાથી સમજણમાં આવ્યા પછી થઈ શક્તો નથી. એ દુખે કેવી રીતે અનુભવી શકાય ? એ દુખે એકવાર સે જીવે અનુભવ્યાં છે તેનું ભાન કેમ ન રહે? એ દુઃખનું આમ વિસ્મરણ શાથી થતું હશે ? કાળને લીધે. સર્વભક્ષીકાળ દરેક ચીજને ભક્ષ કરે છે અને આ દુઃખનું વિસ્મરણ પણ તેજ કરાવે છે. કાળાંતર પછી એટલે કે જન્મકાળ પછી દુનિયાની સમજણ આવે છે અને પૂર્વકાળે ભગવેલી વેદનાને ખ્યાલ એ સમયે જતું રહે છે. એ વેદનાનું જરા જેટલું સ્મરણ પણ આપણને રહેતું નથી; એટલું જ નહીં પણ સ્મરણ કરવા માગીએ, કેઈ કરાવે તેયે એને સાચે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૧)
સુધા–બિંદુ ૧ લું. ખ્યાલ આવી જ શકતું નથી. આપણે ભાનમાં હેઈએ અને વીંછી કરડી જાય છે, એ ડંખની વેદના તે સમયે આપણે પૂરેપૂરી અનુભવીએ છીએ, એ વેદના તે સમયે તે આપણને અસહ્ય થઈ પડે છે, પરંતુ ત્રણ દિવસ પછી એજ વેદના વિષે આપણે વિચાર કરીએ તે ઘણી વેદના થયેલી એટલું કહીશું ખરા, પણ તે સમયની પેલી અસહ્ય વેદનાનું પૂરું ભાન ફરીથી આપણને નહીં જ થાય. એ અનુભવ ફરી કરવા માંગે તેયે નહીં થાય, આમ જે વેદનાને અનુભવ આપણી ભાન પૂર્ણ દશામાં થયેલે તેને પણ ફરીવાર સાક્ષાત્કાર કરી શકાતું નથી, તે અણસમજમાં થયેલી વેદનાની સ્મૃતિ તે કેમજ લાવી શકીએ? બાળક જન્મે છે ત્યારે દાંતના છીદે હોતાં નથી, પરંતુ પૃથ્વીમાંથી અંકુરો જેમ પૃથ્વી ભેદીને બહાર નીકળે છે તેમ, દાંત પણ અવાળું ભેદીને બહાર નીકળી આવે છે. હવે આ કૂમળાં અવાળુ જ્યારે તીક્ષણ દંતધારાઓ વડે ભેદતાં હશે, ત્યારે કેટકેટલી વેદના થતી હશે, તે કોણ કહી શકે એ વેદનાને સાક્ષાત્કાર કરી શકાય ? ના, પરંતુ બાળકનું એ સમયનું રૂદન, તેની ચીચીયારીઓ ઈત્યાદિ ધ્યાનમાં લઈએ તે સહજ જણાશે કે દાંત ફૂટતાં બાળકને કેવી તીવ્ર વેદના અનુભવવી પડતી હશે, જન્મ પછી દરેક વ્યકિતએ બાળકરૂપે આ વેદના અનુભવી છે પણ મોટી વયે એ વેદનાને ખ્યાલ કેને આવે છે? દાંત વખતની થતી વેદના, ભલે એ વેદના અણસમજના કાળની હોય છતાં જન્મ પછીની છે, છતાં તેનું કેઈને સ્મરણ નથી રહેતું તે પછી ગર્ભવાસના દુઃખેનું સ્મરણ તો કયાંથી જ રહે ? એ દુઃખેને ખ્યાલ કેમ આવી શકે ? અને જન્મકાળ પછીની વેદના જે આપણે પરોક્ષ રીતે જાણી શકીએ છીએ છતાં ફરીવાર પ્રયત્ન અનુભવી શકાતી નથી, તે પછી ગર્ભવાસના દુઃખ
ખ્યાલમાં નથી આવતાં માટે ન માનીએ, અને ખ્યાલમાં આવે તે જ માનીએ એમ તે કેમજ કહી શકાય ? આમ કહેવું એ એ નથી. આ વેદના વાસ્તવિક રીતે થાય છેજ છતાં આપણું અનુભવમાં નથી, આપણને એ અનુભવ થયે હેતે તેનું ભાનજ રહેતું નથી. જગતમાં અણસમજ અગર મિથ્યાત્વ હોય ત્યાં સુધી હું જન્મ જ નહીં એ વિચાર કેઈને આવતું નથી. કારણ મરણને ભય તે બધાને છે, જન્મને ભય કોને છે? જન્મનું દુઃખ કઈ સમજી જ શકતું નથી એટલે એનું દુઃખ થવાનો સંભવ જ નથી. આ તે તદ્દન અજ્ઞાન માણસની વાત થઈ. જે સમજી હેય તેમને પણ જન્મનું દુઃખ જાણતા હોવા છતાં મરણને ડર ૧૦૦ ટકા રહે છે અને જન્મ ડર એક ટકો પણ રહેતું નથી. જગતમાં જીવને શાને ડર રહે છે? રાતને દિવસ શાની ચિંતા રહે છે? રખેને હું મરી જાઉં એજ બય ડગલે ને પગલે માણસને રહે છે. પણ આવાં દુઃખે જે ગર્ભવાસમાં ભેગવવા પડે છે, તે એક મીનિટ પણ ન ભેગવવા એ વિચાર કેઈને કદી આવે છે ખરે? આજ સ્થળે બાહ્યષ્ટિ અને તત્વષ્ટિમાં રહેલે ભેદ માલમ પડશે. જન્મથી ડરનારો તે તત્વષ્ટિવાળે, અને મરણથી ડરવાવાળા તે બાહ્ય દૃષ્ટિવાલ, મરણ જન્મને પૂછડે વળગેલુંજ છે. જન્મવાનું થાય તેને મરવાનું છે; અને મરણ પશ્ચાત જન્મ પણ છેજ. આ પૃથ્વીના આરંભકાળથી પ્રવર્તતે અચળ નિયમ છે. જેટલા તીર્થકરે કે સાધુઓ મિક્ષપદને પામ્યા તે બધાજ મરણને તે પામ્યા જ હતા. મરણમાંથી કેઈજબચી શકયું નથી, મોક્ષ મળે કે ગમે એ મહાપદ મળે પણ મરણ તે છેજ. અમરત્વ કેઈને મળ્યું નથી. કયા તીર્થકર અમરપટ સાથે મેક્ષે ગયા ? કેઈ નહીં. મૃત્યુના દ્વારમાંથી પસાર થયા વિના કેઈ જીવને છુટકે થતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
સુધામિદુ ૧ લું.
અને તેથીજ વૈરાગ્યની ભાવના ઉત્પન્ન થવાની જરૂર છે, એ ભાવના ઉત્પન્ન થાય અને તેનું શુદ્ધ સ્વરૂપ સમજાય તે જગતની નશ્વરતાને તરી જવાય. ભાવના એ પ્રકારની છે. એક સમ્યકત્વની ભાવના, અને ખીજી વૈરાગ્યની ભાવના સમ્યકત્વ એટલે તત્વ પ્રતિતિ. એ તત્વપ્રતિતિને ટકાવી રાખનારી ભાવના કહેવાય છે. અને વર્તનને સુધારનાર, યોગ્ય વલણુ આપનાર, સદ્માર્ગે દોરનાર તે વૈરાગ્યભાવના. જેતત્વ પ્રતિતિને ટકાવે, તેનું સંરક્ષણ કરે, અને તત્યપ્રતિતિ પ્રમાણેજ વિચારો પણ પવિત્ર રાખવામાં મદદરૂપ થાય તે સમ્યકત્વ ભાવના, અને પવિત્ર વન કરાવે, ચારિત્ર્ય શુદ્ધિ કરાવે તે વૈરાગ્યભાવના વૈરાગ્ય ભાવના વનને, ચારિત્ર્યને નિળ રાખે છે, અને વનની શુદ્ધિ રાખવામાં જે કંઇ વિઘ્નો નડે તેને દૂર કરે છે. એટલે વનની શુદ્ધિ કરનારી પવિત્ર વન ટકાવી રાખનારો વૈરાગ્ય ભાવના છે, સમ્યકત્વ ભાવના છે, વૈરાગ્ય ભાવનાનાં લક્ષણ કયાં છે તે હવે જોઇએ. મૈત્રી, પ્રમાદ, કારૂણ્ય અને માધ્યસ્થ આ ચાર ભાવના તે સમ્યકત્વ ભાવના, તત્વની પ્રતિતિ કરનારે, સમ્યકત્વની ઇચ્છાવાળાએ આ ચાર ભાવનાઓમાં આતપ્રોત થઇ રહેવુ જોઇએ. જેનામાં આ ચાર ભાવના એતપ્રેત ન હૈાય તેને સમ્યકત્વ છેજ નહીં. એટલુજ નહીં, પણ એમ છે તેાપછી ધર્મ પણ કયાં છે? ધર્મ એટલે શું ? જે કાઈ આ ચાર ભાવના સહિત શાસ્ત્ર કહેલી પ્રવૃત્તિ અનુષ્ઠાનઆદિ ક્રિયા કરે તેનું નમ ધર્મ કહી શકાય. માત્ર કલ્પનાથી એમ કહેવાની જરૂર નથી, ધરૂપી હીરાનું સ્વરૂપ નિરૂપણ કરવું તે મન માને તેમ હાંકીએ, મરજીમાં આવે તેમ તેનું વર્ણન કરીએ તે ન ચાલે. એનું સાચું સ્વરૂપ સમજવું જોઈએ, અને તે યથાસ્થિત સમજવા માટે શુદ્ધ દિલના પ્રયત્ન જોઈએ. વળી એ માટે શાસ્ત્રકારની સાક્ષી પણ જોઇએ. તેમની સાક્ષી વિના એલાતા વચનની કોંમત ખેર જેટલી પણ નથી, શાસ્ત્ર વગર નિરક્ષેપ કહેવાય તે તેની શી કિંમત ? કાંઇજ નહિ! અહીં કોઈ પ્રશ્ન કરશે કે મૈત્રી વગેરે ચાર ભાવના નહાય ત્યાં ધર્મ જ નહીં ધર્મ ત્યાંજ છે કે જ્યાં મૈત્રી વગેરે ચાર ભાવના હાય આ તમારૂ ખેલવું શાસ્ત્રાનુસાર છે, કેમ કે જ્યાં ધર્મનું સ્વરૂપ દેખીએ ત્યાં ॥ દુત પ્રવĒતુ ધારળાનું ધર્મ પુતે ॥ દૂતિમાં પડવા માંડેલા જીવને રોકી રાખે તેથી ધકહેવાય ’ ત્યાં ભાવનાનુ નામ કે ભેદ નથી, આમ છે તેા ચાર ભાવના હોવી જોઇએ એ કયાંથી કાઢયું ? જીવને દુર્ગાતિએ જતા રોકી શુભ ગતિમાં મૂકે તેનું નામ ધર્મ, આ બન્નેમાં એક પણ સ્થળે ભાવનાનુ નામ નથી તેા પછી ચાર ભાવના હાય તાજ ધર્મ, અને ન હોય તે અધ. આ ઇમારત કાચા પાયા પર ચણી ! એ વચનને શે। આધાર છે ? આ પ્રશ્નને પણ ઉત્તર છે. શકાનુ નિવારણ હેલું છે.
આનંદ–સુધાસિન્ધુ.
ચારિત્ર્યશુદ્ધિ માટે વૈરાગ્ય.
ફળ અને સ્વરૂપ. જે બ્લેક તમે ઉપર કહ્યા છે. તે ખરે છે પણ એ શ્લોક ધનુ' ફળ - જણાવનારા છે. એ ધર્મનું ફળ શું તે બતાવે છે, પણ ધર્મનું સ્વરૂપ કયું ? તે એ શ્ર્લોકમાં જણાવ્યું નથી, અને હમણાં આપણે તે ધર્માંના સ્વરૂપની ચર્ચા કરીએ છીએ. તમે કહેલા અને શ્લોકોમાં ધર્મના સ્વરૂપ વિષે કશુંજ કહ્યું નથી, એટલે આ સ્થળે એ દૃષ્ટાંત કેમ આપી શકાય ? એ શ્લાકના અં આ વિષય સાથે મુકીને કેમ ઘટાવી શકાય ? જુએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૩)
સુધા-બિંદુ ૧ લું. એક દાખલે લઈએ. પાણી અને ખોરાક કેનું નામ? તરસ મટાડે તેનું નામ પાણી, અને ભુખ મટાડે તેનું નામ ખોરાક. આ પાણીને ખેરાકનું ફળ બતાવ્યું, પણ પાણી અને ખોરાક કહેવા કેને? સ્વરૂપ ચીજ જુદી છે. તેમ અહીં દુર્ગતિમાં પડતા જીવને બચાવે અને સદ્દગતિએ દોરે તે ધર્મ આ લક્ષણમાં બે મત નથી. ધર્મ દુર્ગતિએ જતાને કે એ તે સહજ સમજી શકાય એવી વસ્તુ છે. એટલું જ શા માટે, ચેકકસપણે કહી શકાય કે ધર્મ તેનું જ નામ કે જે દુર્ગતિએ જનારને રેકે અને સમાર્ગે દોરે. આમાં તે બે મત છેજ નહીં, પણ ધર્મ એ વસ્તુ કઈ તે નકકી કર્યું? ધર્મનું ફળ નકકી થયું. શુભ માગે પ્રયાણ, સદ્ગતિ પ્રાપ્તિ, કલ્યાણ માર્ગ તરફ ગતિ. દુર્ગતિથી બચાવે ને સદગતિની પ્રાપ્તિ કરાવે તે ધર્મ એ તે સિને સ્વીકાર્ય છે એમાં કંઈ ભેદ નથી, પણ બચાવનારે, એ સદગતિ મેળવી આપનારે કોણ? એ સદગતિ મેળવી આપનાર જે ધર્મ છે તેનું સ્વરૂપ કયું? એ સ્વરૂપ શી રીતે સમજાય ધર્મ નામ તે જાણ્યું, પણ એનું સ્વરૂપ ઓળખ્યા વિના એનું અનુસરણું કેમ થાય ? એમાં લીન કેવી રીતે થવાય ? વસ્તુમાં તાદામ્ય અનુભવવા માટે એને પૂર્ણ પરિચય કરી લે જોઈએ, એનું સાચું સ્વરૂપ જાણવું જોઈએ, તેજ એને અનુસરી શકાય, એની સાથે તાદામ્ય સાધી શકાય. એ ધર્મનું સ્વરૂપ આ લેકમાં વર્ણવ્યું છે ? એ ક્ષે કેમ સ્વરૂપ વર્ણન નથી. ત્યારે શું કરવું? જ્યાં સ્વરૂપને ઉલેખ ન હોય ત્યાં તે માટે અનુમાન કરી લેવું પડે, શબ્દોની વિસ્તૃત વ્યાખ્યા કરવી પડે, તેજ એ સમજાય, ઉદાહરણ: સોનાની કીંમત બહુ પડે છે. બહુ કીંમત અપાવે તે સોનું, હીરા મોતી ઈત્યાદિ, આ ફળ થયું, પણ સોનું. હીરા, મોતી ઈત્યાદિ કહેવું છેને ? કાચને કટકે પડે હોય, તેને હીરે કહીશું ? પિત્તળને સોનું કહી તેની કીંમત સોના જેટલી આપીશું, તે તે સેનું કરશે ? ત્યારે એ કેમ ઓળખવું ? કસોટીએ કસ આવે તે સેનું. મેતીને અંગે પણ તેની અમુક સ્થિતિ હોય હીરો અને કાચમાં અમુક ભેદ હૈય, વગેરે કહેવું પડે તે તે વસ્તુઓનું સ્વરૂપ વર્ણન થયું. આ રીતે ધર્મનું સ્વરૂપ સમજવા માટે પણ કેઈક વ્યાખ્યા જોઈએ. ધર્મ દુર્ગતિએ જતા અટકાવે, દુર્ગતિથી બચાવીને શુભ માર્ગ તરફ દેરે, પણ એ ધર્મ કર્યો? અને એનું સ્વરૂપ કયું એ જાણવું જોઈએ ને ? જે બ્લેક તમે કહ્યું તેમાં આ સ્વરૂપ નથી. જીવને દુર્ગતિએ જતે રોકીને સદ્દગતિએ દેરે છે તે ધર્મ, એ વચન છે અને તે માત્ર ઘર્મનું ફળ બતાવે છે. પરંતુ ધર્મનું સ્વરૂપ બતાવનાર લેક પણ છે, અને તે આ–
वचना द्यदनुष्ठा नम विरुध्धायथोदितं ॥
मैत्र्यादि भाव संयुक्त तधर्म इति कथ्यते ॥ -धर्मबिन्दु. આનું નામ ધર્મ. તીર્થકરના વચન અનુસાર એ ધર્મનું સ્વરૂપ તેમણે કહ્યું ચાર ભાવના સહિત જે અનુષ્ઠાન કરવું તે સ્વરૂપ. આ સ્વરૂપ સમજ્યા વિના શું વળે? સ? માગે તે જવું છે, પણ શાથી જવાય એનું જ્ઞાન ન હોય તે શું થાય ? ફળ તે જોઈએ છે, ફળ મેળવવા માટેની ઝંખના છે અને તેને માટે આમ તેમ દેડયા કરે, પણ ફળ અપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
( ૧૪ )
સુધા–બિંદુ ૧ લું. વનારા જે ધર્મ છે તેનું સ્વરૂપ જાણવા કે તપાસવા તૈયાર ન હોય તે તેનું શું થાય ? એને કશી પ્રાપ્તિ થાય નહીં. હીરા, મેતી, સેનાની કીંમત જાણે, કીંમત બરાબર બેલે, પણ આ સાચે હરે છે કે ઈમીટેશન છે; મોતી છે કે ફટકીયું એ તરફ ધ્યાન દેનહિં ને એમાંથી લાભ ઉડાવવા ને ફળ મેળવવા ઈચ્છે તે શો લાભ મળે ? એની બુરી દશા થાય. કેવળ ફળ તરફ જ ધ્યાન રાખનાર એ માણસ ફળ ચુકી જાય. કીંમત તે જાણતું હતું, ફળ મેળવવા આતુર હતા છતાં ફળ મળ્યું નહીં, શાથી ચુકયે ? કારણ કે સ્વરૂપ જાણવાની એણે કાળજી ન રાખી. સાચે હીરે ને નકલી હીરે પારખવાની શકિત એનામાં નહતી. સોનું કયું પીત્તળ કર્યું એ ઓળખી શકતો નહોતો. આ સ્થિતિમાં બીજું શું થાય? પણ સ્વરૂપના તરફ નજર રાખનાર ચતુર હોય છે. એ સ્વરૂપની તપાસ કરે છે, તેને ઓળખે છે અને સાથે સાથે ફળ મેળવે છે. એકલા સ્વરૂપ તરફ દ્રષ્ટિ રાખે તેયે તે ફળ ચૂકતા નથી. પણ એકલી કિંમત તરફ ધ્યાન રાખે અને સાચું ખોટું ન જુએ કે ન સમજે, એ બાબતનું ધ્યાન ન રાખે તેને ફળ પ્રાપ્તિ નથી થતી. ક્યાંથી થાય! જે સ્વરૂપ તરફ ધ્યાન ગયું હોય તે તે કીંમત તે એની મેળે સૂઝે, બજાર સૂઝાડે. કે કઈ કહેશે પિત્તળ લઈને પચ્ચીસ રૂપીઆ લેખે નાણું આપે છે. તેની કેવી હાંસી થાય ! ઈમીટેશન લઈ જાઓને રસ્તી તરીકે હિસાબ આપો એમ કહે તે ! તેને ફળ તરફ ધ્યાન છે કે નહીં? કેમ, એવા માણસની હાંસી શા માટે કરે છે! તેને ધ૫ શા માટે મારે છે? તેને દુકાન પરથી શા માટે ઉતારી મૂકે છે? કારણ કે તેણે સ્વરૂપ ઓળખ્યું નથી. જેણે સ્વરૂપ તરફ ધ્યાન નથી આપ્યું તે તિરસ્કારને પાત્ર છે. તે જગતમાં કંઈ શુભ સાધી શકતો નથી. મતભેદ કયાં છે ? ફળને માટે મતભેદ છે એમ? ના, એમ નથી. ફળની અપેક્ષાએ મતભેદ કઈ સ્થળે નથી. તમે કહો છો કે ધર્મ હૃતિને રોકનાર છે, સદ્ગતિએ દેરનાર છે, તે બીજાઓ શું માને છે બીજાએ એ નથી જાણતા, નથી માનતા એમ? તેઓ શું એમ માને છે કે ધર્મ દુર્ગતિને આપનારે છે સદ્ગતિને રોકનાર છેતમે ધર્મને સદ્ગતિ આપનાર માને છે ને બીજા સદ્દગતિ ઝુંટવી લેનાર માને છે એમ? ના, ના, એવું તે અનાર્યો પણ માનતા નથી. દુર્ગતિના માર્ગથી ખસવા ન દે તે ધર્મ એવું કેઈ અનાર્ય પણ સ્વીકારે નહીં. ધર્મ ફળને અંગે તે આખી દુનિયા એકમત છે. પણ ત્યારે ભેદ શામાં છે? એજ જાણવાની જરૂર છે. ભેદ શામાં છે, અને કયે છે એજ સમજવાની જરૂર છે. આપણે આગળ કહી ગયા કે ધર્મફળને અંગે કોઈ સ્થળે મતભેદ નથી, એ બાબતમાં સે એકમત છે. ત્યારે હવે કયાં ફેર છે? સ્વરૂપમાં મતભેદ છે. દુર્ગતિને જે રોકે છે, જે સદગતિને આપે છે, એ ધર્મ કયે? એ ધર્મનું સ્વરૂપ કયું? એ સ્વરૂપમાં ભિન્નતા છે, અહીંજ મતભેદ છે. આ જગતને ફળમાં પરસ્પર ભિન્નતા નથી. રૂપમાં તે એકમત છે. કેઈ પણ ધર્મ જુએ, ફળમાં કયાંક વિરોધ નહિ જણાય. ફળમાં સિા ધર્મોની એક સમાન માન્યતા જણાશે કેઈ પણ ધર્મ , કેઈ પણ પથ જુઓ, તૈયાયિક, વૈશેષિક, શિવ વગેરે જેનાથી ઉન્નતિ અને મોક્ષ મળે, જેનાથી મુકિત પદે પહોંચાય, જેનાથી આત્માને વિકાસ સાધી શકાય તે ધર્મ માને છે. બધા જ ધર્મો આ વસ્તુ સ્વિકારે છે, અને ઉપદેશે છે. કેઈ વ્યકિતએ, કે કઈ ધમેં હજી સુધી એવું નથી કહ્યું કે અભ્યદયને નાશ કરે, ઉન્નતિ માર્ગમાં–આત્મવિકાસમાં અંતરાય નાખે, મોક્ષ દૂર રાખે, દેવકના દ્વાર બંધ કરે તે ધર્મ. આવું કેઈએ કહ્યું પણ નથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૫)
સુધા–બિંદુ ૧ ૩.
માન્યું પણ નથી, કેાઈની કલ્પનામાં પણ આવ્યું નથી એટલે ફળની બાબતમાં ભેદ નથી, ભેદ નથી, તેમ ત્યાં વિવાદને પણ સ્થાન નથી. ભેદ સ્વરૂપમાં છે અને તેથી વિવાદ પણ સ્વરૂપને વિષેજ છે. કેટલાક કહે છે કે વેદમાં જે કરવાનું કહ્યું છે તે કરવુ એ ધ, ખીજા કહે છે, કે પુરાણમાં વર્ણવેલા ધર્મ એજ સાચા ધમ હવે એમાં શું સાચું? આ ભેદ સ્વરૂપના થયે, અને એ ભેદ ખાટા છે. કેવળીના અવિરાધી એટલે સાચેસાચા વચનને અનુસરનારા, એ વચન અનુસારે ચાર ભાવનાવાળુ જીવન જીવનારા એ ધી, એ અનુસારે ચાર ભાવનાવાળું જે પ્રવર્તન તે ધર્મ.
વીંછીના ડંખ
હવે તમને સમજાશે કે જેએ એમ કહેતા હતા કે · મૈગ્યાદિ ચાર ભાવના ન હાય તાજ ધર્મ કહેવાય નહીં, એવુ કાઇસ્થળે છેજ નહીં' એ ખાટુ હતું. તમારૂં સમાધાન હવે આ ચર્ચાથી થયું હશે, તમને સમજાયુ' હશે કે તમે જે બ્લેકના આધાર લીધે હતા તે ખરાખર નહાતા કારણ તમે એકલા ફળના શ્લોક જોતા હતા એટલે મૈગ્યાદિ ભાવનાએ તમને દેખાતી નહેાતી, એ ફળ દેખાડનારા શ્લોકને સ્વરૂપ દેખાડનારે બ્લેક તમે માનતા હતા એ તમારી મેાંટી ભૂલ હતી. એમ ન હોત તે મૈત્રી વગેરે ભાવના ખસત નહીં. મૈત્રી વગેરે ભાવના ધર્મી સાથે સકળાયલી છે, મૈગ્યાદિ ચાર ભાવના સહિત જે વસ્તુ છે તેનુંજ નામ ધર્યું. આ વસ્તુ ન સમજે અને ગમે તેમ ખેલે. તેના કઈ અર્થ નથી. જેએ એમ કહેતા હતા કે ધર્મને ચાર ભાવનાને એક એક સાથે ક'ઈજ સબંધ નથી, તેઓ ધર્મનું સ્વરૂપ ન સમજવાને લીધે એમ કહેતા હતા. સમ્યકત્વ એટલે શું, એ ભાવના કઇ, એ આ પરથી સમજાશે મૈગ્યાદિ ભાવનાઓમાં એતપ્રેત થવુ એ સમ્યકત્વની નીશાની છે. એ સમ્યકત્વની નીશાની છે પણ સમ્યકત્વની પ્રતિતિ કયારે થાય ? કોઈ માણસને વીંછી કરડ હાય ને તેની અસહ્ય વેદના થતી હાય, તે આ વેદનાથી તરડીયાં મારતા હાય ત્યારે તેને શી લાગણી થાય? તેને એવી વેદના થતી હાય કે એમ લાગે કે માથુ કાપી નાંખ્યુ હુંય તેાયે આવી વેદના ન થાય એમ તેને લાગે. આવી યાતના ભગવતા હોય ત્યારે તે શું ધન સપત્તિના વિચાર કરી શકે ? સાંસારિક ભાગ લાલસાના વિચારમાં તે ચિત્ત પરોવી શકે ? દારૂણ યાતના ભાગવતે એ માણસ એ પ્રસંગે પોતાના કોઈ સબંધીને માટે એવા વિચાર કરી શકે કે એની આવક વધે તે સારૂં, અથવા એના લગ્ન થાય તે સારૂ, કે અમુકને ત્યાં શુભ પ્રસરંગ આવે તે સારૂ, ઇત્યાદિ, એવા સાંસારિક વિચારે એના મનને તે સમયે સ્પર્શીજ શકતા નથી. કારણ શું? કારણ કે વીંછીના ડંખની વેદનાથી એ પીડાઇ રહ્યા છે અને એ વેદના સિવાય ખીજી કઈ વાતનું એને ભાન નથી. એનું બધું ધ્યાન એ વેદનામાંજ એકચિત થયુ છે, એટલે એ તે ઈચ્છે છે કે મારા જેવી વેદના કોઇને થશે નહીં, વીંછીના દારૂછુ ડંખના અનુભવ કોઇને ન થાય એમ તે ઈચ્છે છે. આમ થાય ત્યારેજ એ વીછીની વેદના કહેવાય. વીંછીના ડંખની વેદનાવાળા બીજા કોઈ દુઃખને ગણકારતા નથી.તેની વૃત્તિ, ઇચ્છાશકિત વગેરે નાશ નથી પામતી, પણ તેનુ ચિત્ત એકજ ખાખતમાં તદાકાર થઈ જાય છે, વીંછીના ડ ંખ સિવાય બીજી અધી વસ્તુઓ એ ભૂલી જાય છે. ચેતન શકિત માત્ર વીંછીના ડંખ પૂરતીજ રહે છે. આ વેદના મટે અને ખીજા કોઈને પણ આવી વેદના ન થાય એજ તેનું એક ધ્યાન હાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
સુધા-બિંદુ ૧ લું. કર્મરૂપી વીંછી હવે વિચાર કરે કે એક વીંછીની વેદનામાં આ દશા થાય છે તે
જેને કર્મચપી અનેક વીંછી સ્થળે સ્થળે કરડેલા માલમ પડે તેની શી દશા થાય ? તેને કેટલી વેદના થાય ? મિથ્યાત્વના કરેફર્મવાળાને આ વસ્તુ ન સમજાય તેને વીંછી કરડે તે શું ? તેને વીંછીને ડંખ માલમ ન પડે. કલેરફેર્મની અસરને લીધે વીંછીના ડંખની વેદના એને ન થાય. એને ન થાય પણ જેણે કરેફર્મ નથી સૂછ્યું તેનું શું ? મિથ્યાત્વના કલેરેમવાળો કહે કે વીંછી તે કરડતેજ નથી, અથવા કરડે છે તે એને ડંખ લાગતું નથી, ડંખ લાગે છે તે વેદના તે થતી જ નથી; એમ કહે, પણ તેથી કલોરે કેમ વગરનો માણસ એમ શા માટે કહે ? પેલાને વેદના ન સમજાય તેથી એને પણ ન સમજાય એવું કદાપિ પણ કહી શકાય ખરૂં ? એને તે દરેક સ્થળે ખ માર્યા છે. અનેક ડંખ માર્યા છે. એ કેમ એ ડખો સહી શકે ? વીંછીના ડંખ ઉલટા એની ચેતન શકિતને વધુ સતેજ કરે છે. વીંછી ને સાપમાં આ ફેર છે. વીંછી ચેતનાને જાગૃત કરે છે. નિયમિત ઉંઘને દૂર કરે છે, પિતાની સાચી સ્થિતિનું ભાન કરાવે છે. જ્યારે સાપ તંદ્રાવસ્થા લાવે છે. કવખતે નિંદ્રા લાવે છે. ભાન ભૂલાવી દે છે. કર્મના વીંછીનું આવું નથી. કર્મને વીંછી વેદના પણ કરે અને જાગૃતીને પણ નાશ કરે. કર્મને વીંછી ડંખે છે, વેદના ઉપજાવે છે, પણ એ ભાન સને થતું નથી. જેણે કરોફર્મ નથી સૂછું એટલે જેને જ્ઞાન થયું છે, તેને ડંખ લાગે છે ને ડંખની વેદના પણ તે અનુભવે છે; પણ જેને મિથ્યાત્વનું કરેફર્મ ચવ્યું છે તેને નથી કર્મના વીંછીને ડ ખ લાગતું કે નથી તેની વેદના થતી. કલેરોફે સુંઘાડીને કેઈના શરીરને અમુક ભાગ કાપી નાંખવામાં આવે તે કાપતી વખતે જેમ તે માણસને કલરફની અસરને લીધે કંઈ ખબર પડતી નથી, પરંતુ કલોરોફેમની અસર ઉતરી ગયા પછી કેટલું માલુમ પડે છે તેમ
જ્યાં સુધી માણસનું મન મિથ્યાત્વની દશામાં ઘેરાયેલું હોય ત્યાં સુધી કર્મએ તેને કેમ રખડાવ્યો કેટલી ખુશીબતમાં મુક્ય, કેવા કેવા ડંખ દીધા અને કેટલી વેદના અનુભવાવી એનું ભાન થતું નથી. કલેરેમની અસર ઉતરે પછી કેટલું લેહી નીકળ્યું, કેટલું વજન ઘટયું વગેરે શરીરની સાચી સ્થિતિનું ભાન થાય છે. વિધ્યાત્વનું કલેરેફર્મ ઉતરે પછી આત્માને કર્મવછીએ કેવી રીતે હણે, શુભ વૃત્તિઓને કેવી રીતે નાશ કર્યો, જ્ઞાનાદિકને માર્ગે જતાં શી રીતે રોક્યો, વગેરે સત્ય વસ્તુનું જ્ઞાન થાય છે. જ્યાં આ કર્મના કંટકને વીંછીનું કંટક માન્યું ત્યાં સાથી પહેલે આ એકજ વિચાર આવે કે આ દુનિયાના ને ડંખથી હું કેવી રીતે બચાવું ?
મૈત્રી ભાવના
ગમે એવા વિરોધી હોય તેમને પણ કદી વીંછી કરડશે નહીં એવી મિત્રી
ભાવના આખા જગતમાં કોઈને પણ વીંછીની વેદના થઈ નહિ હોય તેવાને થશે નહિ. વીંછીની અસહ્ય વેદનાને પૂરેપૂરો અભિપ લીધે હોય છે તેથીજ મનુષ્યને આવી લાગણી થાય છે. એ વેદનાને તે ભયંકર-જીવલેણ માને છે, વિછીના ડંખની વેદનાને તે નર્ક યાતના સાથે સરખાવે છે અને તેથી ઇચ્છે છે કે એવી યાતના જગતના કેઈ જીવને કદી ન થાય તે સારૂં. કર્મરૂપી વીંછીની વેદનાનું પણ આવું જ સમજવું. એનું પૂરેપૂરું ભાન જેને થાય છે તેને જ એનું સાચું સ્વરૂપ સમજાય છે ને એ સ્વરૂપ સમજાય છે તેથી જ એને એમ થાય છે કે આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
આનંદ–સુધાસિંધુ.
( ૧૭ ) સુધાજિંદુ ૧ ૩. કર્મરૂપી વીંછીના ડંખનેા અનુભવ કોઈને ન થાય તેા કેવું સારૂં? અને એ ઇચ્છે છે કે કર્મરૂપી વીંછી દુનિયામાં કાઈ પણ જીવને કદી કરડશે નહીં. આ મૈત્રી ભાવના. દુન્યવીમૈત્રીને અહીં સ્થાન નથી. વિશ્વ પ્રેમ કહેનારા સતજનને કે વિશ્વઉદ્ધારને સ્થાન છે, પણ વિશ્વપ્રેમને સ્થાન નથી. અરે, વિશ્વ પ્રેમને સ્થાન નથી ? ના, કારણ કે વિશ્વપ્રેમ એ તે મેટામાં મોટું બંધન છે. પ્રેમ એટલે બ ંધન, અંધનનું મુખ્ય સાધન. અને વિશ્વપ્રેમ એટલે માટા બધ. ચક્રવર્તિને વિશ્વપ્રેમ હતા તેને ઉદ્દેશ કે વિધેય તરિકે ન લઈ શકાય. અહીં એના અર્થ વિશ્વાદ્ધાર કરવાના છે. અને વિશ્વદ્ધાર એટલે શુ ? સમગ્ર જગતના ઉદ્બાર જગતના બધા મનુષ્યો સારી રીતે કમાતા થાય, તેમને અન્ન વસ્ત્રની તાણુ ન રહે, તે શારીરિક રાગથી મુકત થાય એવા જે વિચાર અને એવા જે ઇલાજો તેનું નામ વિશ્વદ્ધાર કે મૈત્રી. આ મૈત્રી ભાવનામાં કશે! સ્વાર્થ નથી, એ ભાવના ઉચ્ચ છે. આવી મૈત્રી ભાવના ઇચ્છે છે કે જગતમાં કોઇપણ જીવ કર્મ બંધનમાં પડનારો, કર્મ બાંધનારા થાય નહી, કોઈપણ જીવને કર્મ ફળ ભોગવવાનાં રહે નહી, અનેક ખ ધનથી જગત છુટી જાય. આવી જે ભાવના તેજ મૈત્રી ભાવના. અહીં ધર્માંનુ પગથી' મંડાય છે. એ પહેલે પગથીએ એવી ભાવના જન્મે છે, જે ભાવનાથી કે કર્મના કાંટા જે વીંછી જેવા મળવાન છે અને જેના ડંખની વેદના અસહ્ય છે તે કટકાથી જગતના સર્વ જીવા ખચી જાએ અને એ કાંટા રહિત સ્થિતિને પ્રાપ્ત થાઓ.
પ્રમાદ ભાવના
વીંછીના ડંખથી હેરાન થનાર માણુસ શાની ઈચ્છા રાખે છે? ખીજા કોઈને એવી વેદના ન થાય એવી ઇચ્છા રાખે છે, અને તે સાથે પેાતાને થતી વેદના કેમ મટે તેના પણ તે ઉપાય કરે છે, તે વિષે પણ તે વિચાર કરે છે, જે વીંછીથી હેરાન થતા હાય છે, તે એ વેદના મટાડનારને પગે પડે છે, ને વેદના મટાડવા માટે તેને વિનવે છે, વીંછીની વેદનાથી જે હેરાન થઈ રહ્યા હાય છે તે માણસ કોઈપણ ઉપાયે વેદના મટે એમ ચાહે છે. ભલે વીંછી ઉતારનારા દાતણની ચીરીથી વેદના ઉત્તારે પણ ઉતારનાર જોઇએ છે. વીંછી ઉતારનારને કેઇ ખેલાવવા જાય, તે આવતા દેખાય, ઉતારવાની ક્રિયા કરવા માંડે ત્યારે પેલાને કેટલેા આન± થાય? વીંછીની વેદના વખતે પણુ આ આનંદ થાય છે. આનુ કારણ શું? આનું કારણુ તપાસે. આ વાત ધ્યાનમાં લેશે એટલે સમજાશેકે કના કાંટાને પણ ઉદ્ધારની જરૂર છે. એ કના કાંટા જોઈ શકે છે તેમને તે કાંટામાંથી ઉતરનાર જોઈએ છે. હવે જેએ એ કાંટા દેખી શકયા છે ને તેની વેદના અનુભવી છે, તેએ તે સમજી શકે કે દેવગુરૂ ધર્મ એ આ વિષમ વેદનાને મટાડાવાને માટે સમ છે. આવી ખાત્રી થાય અને પછી દેવગુરૂ ધર્મની આરાધના થાયને કર્મના કાંટા દૂર થાય તે કેટલે આનંદ થાય ? વીંછીની વેદનાના અનુભવી માણસ વીંછી ઉતારવાની વાતથી આનંદ ન પામે એવું કદી મને ખરૂં? અજ્ઞાત જવ કદાચ એ આનદ ન સમજી શકે, કારણુ કે એને તા વીંછીની વેદનાના પણ અનુભન્ન નથી તે તે મટવાને આનંદ કયાંથી સંભવે છ મહિનાના બાળક કે જેને વેદનાને અનુભવ છે પણ ઉતારવાના સાધનથી અાણુ છે, તેમણે આ આનદ ન અનુભવી શકે. ખાકી તા બીજા સાને આનંદ થાય. તેમ આપણે કર્મરૂપી વીછીની વેદનામાં ઘેરાયા હાઇએ, અને તે વખતે કોઇ આ વીછી ઉતારનાર જાંગુલી પણુ જ'ગલી નહી', જા'ગુલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
જs we w
આનંદ-સુધાસિંધુ,
સુધા-બિંદુ ૧ લું. કેને કહેવાય? સર્પ કે વીંછીની વેદના મટાડે, ઝેર ઉતારે તે જાગુલી,-તે એવી વેદનાના પ્રસંગે કઈ જાંગુલી આવે તે કેટલો ઉત્સાહ થાય? એ જાંગુલીને બેલાવીએ, તે ઉપચાર કરે અને વેદના મટવા લાગે તે વખતે જે આનંદ થાય તે આનંદ કે હોય છે? એનું વર્ણન કરી શકાશે ? નહિં કરી શકાય, કારણકે એ આનંદ અવર્ણનીય છે. એટલે બધે આનંદ શાથી થાય છે? કારણ કે વીંછીની અસહ્ય વેદનામાંથી મુક્તિ મળે છે. વીંછીનું ઉતરવું અને એ ઉતારવાની ક્રિયા તેથીજ આનંદ આપે છે. તે જ પ્રમાણે જ્યારે એ જીનેશ્વર દેવરૂપી જાંગુલી, સદગુરૂપી જાંગુલી વેદના મટાડનાર છે, કર્મરુપી વીંછીની વેદનામાંથી મુક્તિ અપાવનાર છે, એમ જાણીએ ત્યારે જે આનંદ થાય તે અવર્ણનીય હોય છે જ્યારે એ આનંદ થાય અને એ આનંદથી હાથ જ્યારે એ તરફ ઉછળી પડે ત્યારે સમ્યકત્વ થયું એમ ગણાય. અને એમ થવાથી જે સમ્યકત્વ થયું એનું જ નામ પ્રમોદ ભાવના. આમ મિત્રિ ભાવના અને પ્રમોદ ભાવના બે ભાવનાનું રહસ્ય શું છે, અને એ ભાવનાઓ શાને કહેવાય એ આપણે જોયું, અને હવે એ તમને સમજાયું હશે.
કારૂણ્ય ભાવના. મૈત્રીભાવના, પ્રમેદભાવના અને એની પછી કારૂણ્યભાવનાનું દર્શન થાય
છે, કારુણ્યભાવના કોને કહેવાય? કર્મના કાંટાની વેદના કેઈને થાય નહીં, આખું જગત એ વેદનાથી દૂર રહે એમ ઈચ્છવું, આખા જગતની એ વેદના દૂર કરી પ્રમોદભાવ પ્રગટાવ એટલું જ નહીં, એ ભાવના એથી આગળ વધે છે. જગતના જીવેને પીડા પમાડતી વીંછીની વેદના હું દૂર કરૂ, હું એ વેદના મટાડનારે થાઉં, મારી બનતી શક્તિ વડે જગતના જેને એ વેદનામાંથી મુકત કરૂં એવી જે ભાવના એ કારૂણ્યભાવના, પણ આ કારૂણ્ય ભાવના ને ઉપયોગ કેમ કરવો? એવું બને છે કે કેટલીકવાર અતિ દયાને લીધે કરવા જઈએ સીધું ને થઈ બેસે અવળું. એટલે એનો ઉપયોગ પણ સમય સમજીને કરવું જોઈએ. જગતમાં કેટલાંક પાપ એવાં હોય છે કે કરીએ ગુણાકાર ને હેય ભાગાકારને ભાઈ! ૧૦૦ ને . એ ગુણે તે ગુણ થયે કે દોષ? અપૂર્ણાકને ગુણકાર એ ભાગાકારને ભાઈ. આના કરતાં ૪ થી ભાગ્યા હતા તે શો વાંધે હતે, હિસાબ ગુણાકારને ને ફળ ભાગાકારનું. આ પ્રમાણે તમે કઈ જીવને કર્મના કાંટાથી બચાવવા જાઓ પણ તે બીચારે અંદર વધારે ફસાય એવું પણ બને. ત્યારે શું થાય ? એવા પ્રસંગે મોન પકડવાની જરૂર પડે. એકવાર એવું બન્યું કે કેઈ સ્થળે એક કુ હતે. પડશના ઘરને ચાર વર્ષને છેક રમત રમતે કૂવા પર ચઢી બેઠે. પગ કૂવાની અંદર ને બેઠે છે થાળ પર જરા ચૂક્યું કે કૂવામાં પડતાં વાર નહીં. જાનનું જોખમ આવી ઉભું રહ્યું. બાળકને તે આ જોખમનું ભાન કયાંથીજ હોય ? એ તે રમતના આનંદમાં મશગુલ હતે, પોતે કેવી ભયંકર રમત આદરી છે, એ સમજવાની એનામાં શકિત પણ નહતી પણ બીજા જે માણસેએ એને કુવા પર આ રીતે બેઠેલે જય, તેઓ તે સાચી સ્થિતિ તરત સમજી જાય. બાળક કે ખેલ ખેલી રહ્યા છે, અને તેનું પરિણામ શું આવે એ સમજતાં જેનારને તે જરા પણ વખત નથી લાગતે. દેખતાં વાર તે બાળકનું ભવિષ્ય તરત સમજી જાય છે. કૂવા પાસેના એક ઘરની બારીએથી એક માણસે આ દ્રશ્ય જોયું, જેઈને ચમકે તે ખરે, પણ માણસ ચતુર હતું એટલે કંઈ પણ બોલ્યું નહીં. તે મૂંગે મૂંગે નીચે આવીને ધીમેથી કૂવા પાસે ગયે ને પાછળથી બાળકને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ,
(૧૯)
સુધા–બિંદુ ૧ લું. ઉંચકી લઈ નીચે ઉતાર્યો ને ત્યાંથી ખસેડ. બાળક બચી ગયે. હવે આ વખતે ઉપરથી જેનારે ઘંઘાટ કર્યો હેત તો શું થાત ! ઉપરથી બૂમ મારી હતી તે બાળક ગભરાઈ જાત. એ ગભરાઈને ખસવા જાત, કે વાંકું ચુંકુ જેવા જાત એટલે તરત સ્થાનભ્રષ્ટ થઈને કૂવામાં પડત, ઉલટ જાનથી જાત. આ વખતે પેલા માણસનું ડહાપણું, સમયસૂચકતા, ગંભીરતા અને ચૂપકીદી બાળકને બચાવનાર થઇ પડયા. માધ્યસ્થ ભાવનાઃ આ તે દ્રષ્ટાંત લીધું, પણ એ પરથી સમજવાનું એ છે કે જગતમાં
કેટલાક જીવે એવા ભારે કમી હોય છે કે તેમની આગળ ધર્મ વગેરેની વાતે કરે તે તેમનું મગજ ફરી જાય, દેવની વાત કરે તે ગળાજ દે. આમ ગાંડપણ કંઈ ન હોય, તદન શાણે હય, બીજી બધી વાતે અકલ હોંશીયારીથી કરે પણ ધર્મનું નામ દીધું કે ધતિંગ કહીને ઉભું થઈ જાય. એવી વાત ન કરે તે કંઈ નહીં. બીજું બધું બરાબર કરે. ખાવા પીવા ઓઢવામાં, હરવા ફરવામાં હમેશાં ગુલતાન રહે, એ વાતેથી તેને કદી કંટાળો ન આવે, કદી મગજ કંટાળે નહીં, પણ દેવગુરૂધર્મને ગાળ દેવાને હંમેશાં તૈયાર. દેવાદિકની વાત છેડી કે મગજ ખસી જાય. રમણ નામને એક છોકરે બી. એ. ની પરિક્ષામાં પાસ થયે. બહુ ોંશીયાર પણ મગજે ગરમી ચઢી ગઈ ને ગાંડો થયે. ગાડે એટલે શું? આમ તે કઈને કશી ખબર ન પડે, પણ કઈ દાબડી બતાવે તે ગાંડો થઈ જાય. બીજી બધી વાતે ડાહ્ય. ઉપચાર કર્યા પણ એનું એજ કુટુંબીઓએ તેને મેડહાઉસમાં મૂક્યો. મેડહાઉસમાં જે માણસ રમણની સારવાર કરતે હતું તે તેના વિષે બધી હકીકત જાણતું હતું. તેનું ગાંડપણ શામાં છે, અને શામાં નથી; કઈ વાતથી ગાડો થાય છે અને કઈ વાતમાં ડાહ્યો રહે છે એ બધી બીનાથી તે માણસ વાકેગાર હતું. હવે બન્યું એમ કે રમણલાલે તે કલેકટરને અરજી કરી. અરજીમાં લખ્યું કે હું ગાંડો નથી, મારૂં મગજ સાફ છે મને કઈ જાતની બીમારી નથી, છતાં ડાકટરે મને ગાડ કરાવીને અહીં મેડહાઉસમાં રાખી મુકો છે, કારણકે ડાકટરને છોકરો અને હું સાથે પાસ થયા છીએ. મારે નંબર ઉપર છે અને ડાકટરના છેકરાને મહારાથી બીજે છે. મહારે લીધે તેને કેલરશીપ મળતી અટકે છે, પણ હું ગાંડે ઠરૂં ને મેડહાઉસમાં રહું, અભ્યાસ ન કરી શકું તે એ સ્કોલરશીપ તેને મળે, તેથી મને અહીં નાંખે છે, વગેરે બાબતથી કલેકટરને અરજી મળી નિર્દોષ માણસને, સાજાસમાં માણસને આમ ગાંડે ઠરાવી પાછળ પાડવાની વાત કલેકટરથી કેમ સહન થાય?
કલેકટર તે ગુસ્સે થઈ ગયા ને એકદમ મેડ હાઉસમાં તપાસ માટે ગયા. રમણલાલે કહ્યું “હા, એ અરજી મેં કરી છે અને જે બીના લખેલી છે તે મેં જ લખી છે, હકીકત સાચી છે, મારે લીધે ડાકટરના છોકરાને કેલરશીપ નથી મળતી તેથી મને અહીં નાખી મુક્યા છે ને મને પરાણે ગાંડે ઠરાવ્યું છે.” વગેરે કહ્યું. કલેકટર અચંબો પામ્યો. ડાકટરને તે આમાં કશી સમજણજ પડી નહીં. તેને તે ભેંય ભારે થઈ પડી. ડાકટર મુઝાઈ ગયે. અધીરો બની ગયો રમણલાલની વાત કંઈ છેકજ ખોટી નહતી, એ બીના ડાકટર જાણતા હતે ડાકટરે રમણલાલને મેડ હાઉસમાં રાખે ખરે, પણ તેની નાડ સારવાર કરનારેજ પારખી હતી. તે આવ્યા અને તેણે રમણને પૂછયું કેમ રમણભાઈ તપખીર લેશે કે?” અને આ શબ્દો કાને પડતાંજ રમણભાઈનું મગજ ચસકર્યું. મગજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિધુ.
( ૨૦ )
સુધા-બિંદુ ૧ લુ.
મગજ
ચાલ્યું ગયું. આ
ખસ્યું તે એવું ખસ્યું કે કલેકટરને પણ ઉધડા લઇ નાંખ્યા. એકદમ જગતમાં કેટલાક રમણભાઇએ છે. તેમની આગળ દેવગુરુની વાત કરે એટલે ગાંડા થઈ જાય છે, ધન, મિલ્કત, વેપાર, વૈભવ, કુટુંબ, કબીલા વિષે વાર્તા કરી તેા કઇ નહી. જેએ આવા મહુ કી હાય એટલે કે ૪માં ખુખ ઉંડે સુધી ડુબેલા હાય, અને દુનિયાદારીની વાતેામાં ડાહ્યા રહે પણ દેવગુરુધર્મની વાતામાં રમણભાઈ ખનતા હાય, તેમની આગળ ચૂપકીદી પકડવાનુ શાસ્ત્રકાર કહે છે. જ્યાં બીજો માણસ હુએ તે જગ્યા પર્ ચૂપકીદી પકડવીજ ચેાગ્ય છે, ડુમતાને તારવા શી રીતે? તારનારે એવી રીતે હાથ ફેરવવા જોઇએ કે જેથી આપણા હાથના ધક્કાએ એ તરે નહીં તેા ભલે, પણ ડુખે તેા નહીં...જ. આપણે તારવા માંગીએ છીએ ને તારી શકીએ તે! તે એથી રૂડું ખીજું શું? પણ એ યત્ન એવા થવા જોઈએ કે જેથી બીન ચૂક તે બચવા પામે, ભલે તરતાં ન આવડે, પણ આપણુા હાથનાજ ધકકાને લીધે ડુબી ન જાય એ આપણને સંભાળવાનું, રમણભાઇ જેવા આપણા હાથના રમકડાં અને એ કરવાનું આપણને ન પાલવે. તેવા પ્રસંગે મધ્યસ્થપણું જાળવવું જોઇએ. આના અર્થ એમ નથી લેવાના કે અનિષ્ટ થવા દેવું. અનિષ્ટ હુમલા થવા દેવા ને જોયા કરવું એવા આના અથ નથી, ધિથ્યોની ફરજ છે કે હલ્લા તે રાકવાજ, પણ તે બીજાને તારવાની બુદ્ધિથી, બીજો ડુબવા ન પામે એ સાચવવાનુ હોય ત્યારે મધ્યસ્થ ભાવના રાખવાની અને કરવામાં એ તરફ ઉદાસિનતા કેળવવી ન પડે. એમ માલમ પડે કે આપણા પ્રયત્નથી બીજો વધારે ડુબશે તે તે પ્રયત્ન શુદ્ધ હેાવા છતાં છેડી દેવા એ માધ્યસ્થ ભાવના. જે તરી શકે એમ હોય તો તે કરવા ચાગ્ય છે, પણ તેમ ન થાય તે મૈત્રી અને કારૂણ્ય ભાવનાપર પાણી ફરી વળે છે. તપેલી પાંચશેરી પર પાણી નાખ્યાથી શું વળે ? વધારે ગરમી કાઢે. પાણીને મૂળ સ્વભાવ અગ્નીને ખસેડવાના. ગરમ પાણી પણ દેવતાને એલવે છે, એકલુ ઠંડુ પાણીજ એલવે છે એમ નથી, અગ્ની જેવા અગ્ની પાણી પડતાંજ કરી જાય છે. એ પ્રમાણે શાસ્ત્રના કઠાર તીવ્ર એવાં પુણ્ય વચને મિથ્યાત્વ અને અવિરતિના અગ્નીને ઓલવી નાંખે છે ત્યાં નાખવાની પૂરજ છે, પણ તપેલી પાંચશેરી પર પાણી નાંખવું જેમ નિરર્થક છે, પાણીના નકામા વ્યય થાય છે, તેમ દુર્ભાવ્ય, અભવ્ય, અને મિથ્યાત્વી જીવાને શાસ્ત્રના વચનેા ન ખપે, એવો વચને ન ખપે, એટલુજ નહિ પણ એવાં વચને તેઓ ન ઝીલી શકે, દુરાગ્રહથી ઘેરાયલાને શાસ્ત્રના વચનેા ફાયદા ન કરે તેવે વખતે મૈ!ન પકડવુંજ ચેાગ્ય છે. આ સમજાય તે પ્રભુ મહાવીરનું કાર્ય અપકૃત્ય હતુ એમ નહી લાગે. પ્રભુમહાવીરે શું કર્યુ હતુ? ગાશાળા મહાવીરને તિરસ્કાર કરવા આવે છે ત્યારે તેએ સાધુઓને શું કહેવડાવે છે ? તેઓશ્રી કહેવડાવે છે કે તેની સાથે ઉત્તર પ્રત્યુત્તર ન કરશે. આ ઉપદેશ ખાટો હતા ? આ વખત પ્રભુ મહાવીરની ફરજ એ હતી કે સાધુઓને ‘બધી શકિત સાથે તૈયાર રહેા’ એમ કહેવું, એવુ કાઇને લાગતું હશે, ગાશાળા સરખા માટે મહાવીરે હથીયાર ઉતરાવ્યાં. પ્રભુ મહાવીર મહારાજાએ એ બધા સાધુઓને શા માટે કયા ? અરે, ગુરૂ કેવળી તી કનુ અપમાન સહન કરવાનુ તીર્થંકરો શીખવે ? પ્રભુ મહાવીર કેવળી છે તેથીજ આમ કહ્યું છે, સત્ય સ્થિતિ શી છે એ તેઓ તરત સમજી શકયા ને તેથીજ આવે! ઉપદેશ કર્યો. આ ઉપદેશથી એમણે સાધુઓને બચાવ્યા ? કેવી રીતે ? સમાગે આવનાર, આવવાના પ્રયત્ન કરનાર કદાચ એમાથી દૂર થશે એવા સભવ લાગ્યા ને તેથી તમામ સાધુઓને રોકી દીધા. આનુ નામ માધ્યસ્થ ભાવના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
( ૨૧ )
સુધાબિંદુ ૧લું, આ વસ્તુ બરાબર સમજાય ને અંતરમાં ઠસે ત્યારેજ માધ્યસ્થ ભાવનાનું તત્વ ધ્યાનમાં આવશે. ભાવનાને ઉપગ કેમ કરે. આ માધ્યસ્થ ભાવનાને અર્થ પણ વિવેકથી કર
વાને વિરોધી ગમે એમ બેલે તે પણ આપણે ન બોલવું એ એને અર્થ લેવાને નથી. તમારાથી રોકાય, બચાવાય, તમારા સધર્મીઓનું, તેમના સમ્યકત્વનું રક્ષણ થાય તે માટે તમારે પ્રયત્ન કરવાની જરૂર છે. તમે કહેશો આ તે તમે બેઉ બાજુ ધકકા મારે છે. એક પાસથી ચુપ રહેવાનું કહે છે અને બીજી પાસેથી તનતોડ મહેનત કરવાનું કહે છે. એ કેમ બને ? બેઉ વાત કેવી રીતે સિદ્ધ થઈ શકે ? થાય, બેઉ બાબત કહું છું તે પૂર્ણ વિચારથી જ કહું છું. કારણકે તમારે એમ કરવું જોઈએ. સમીઓના બચાવને માટે, વિરતિના બચાવ માટે તમે તનમનધનથી કટીબદ્ધ થાઓ એ પ્રમદ ભાવનાને માટે કહું છું. એ વધારે ડુબી ન જાય એ માટે માધ્યસ્થ ભાવનાને કહે છે. પણ રક્ષક રાજનીતિ રાખવાને તમને હક છે, જ્યાં સુધી એમાં મલિનતા-સ્વાર્થ ન પ્રવેશે ત્યાં સુધી. પીજાને તેડવા માટે જગાત ઉભી કરે તે વખતે રાજ્યના પગલાને ન્યાયી ન ગણાય. જેમ દેશના ઉદય માટે રક્ષક જગાત ઉભી કરવી પડે, તેવી રીતે પ્રમોદ ભાવના પણ ઉપયેગી નીવડે છે. આ સમજશે એટલે ઉદ્યમ કરવાનું કહ્યું તે તે ઉદ્યમ કયાં કરે ને કેમ કર, અને ન કરવાનું કહ્યું તે તે કયાં ન કરે ને કેમ ન કર, એ ઝટ સમજાશે. આ ચાર ભાવનાઓ તે સમ્યકત્વની ભાવનાઓ. વૈરાગ્ય ભાવ, વૈરાગ્ય ભાવમાં કહે છે કે અશરણ ભાવનામાં ધર્મ એ શરણના છે.
ધર્મ એકજ એવી વસ્તુ છે કે જેનું મનુષ્યને જગમાં સાચું શરણ છે. આમાં પણ શંકા ઉપસ્થિત કરનાર છે. કહેશે કે ધર્મને ઢગલે કરે તે તેનું શરણ મળતું નથી, કારણકે તીર્થકર ગણધર સિવાય ધર્મને ઢગલે બીજે કયાં મળવાને હતે? પણ એવાને થે મતની આગળ કયું શરણ મળ્યું ? મેતના જડબામાંથી તે તેઓ પણ નીકળી શક્યા નહીં આવા ધર્મ ધુરંધર મૃત્યુની દાઢમાં દબાઈ જાય તે ધર્મ શરણ છે એ કેમ માની શકાય ? અનેક તીર્થકર, ગણધર, કેવળી એ જમની દાઢમાં જકડાઈ ગયા, છતાં હજીયે ધર્મ શરણ છે એમ તે શું જોઈને બેલે છે? સ્ત્રીથી માર ખાતે જાય ને “લે લેતી જા' બેલતે જાય, તેમ ધર્મ શરણ બેત્રી જાઓ છે, બીજું શું? પણ જરા વધુ ઉંડે વિચાર થાય તે કેવું સારું. એક દાખલ લઈએ. લીલા કુંજાર છોડવાઓને અગ્નીએ બાળી નાંખ્યા, એના પર પાણી નાખ્યાથી શું વળે ? અગ્નીએ બાળી નાંખેલા એ કુમળા છોડવાઓ ફરીવાર નવપલ્લવિત થવાના નથી જ એ સૈ કઈ જાણે છે. પરંતુ તેમ છતાં અગ્નીથી બળતા છેડવાઓને અટકાવવા હોય તો પાણીનું શરણ છે એમ કેણ નહીં બોલે? આમ શા માટે? કારણ કે જેટલું બન્યું એટલું તે બન્યું પણ પાણી મળે તે બીજું નવું ન બળે, એ લાભ કંઈ છે ન કહેવાય. અને પાણી મળે ને નવું બળતું અટકે તે પાણીનું શરણ મળ્યું એમ કહેવાય. આ પ્રમાણે આયુષ્યના ગે એક વખત મોત થયું, પણ એ મત અટકાવનાર જે કઈ હોય તે તે ધર્મ જ છે. નવા મતને ધર્મ દૂર કરે છે. નિયમિત થયેલા મૃત્યુને ધર્મરકી શકતા નથી કારણ કે એ નિર્માણ છે, પણ નવા મૃત્યુને ધર્મ રોકી શકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
આનન્દ–સુધાસિધુ,
(૨૨) સુધા-બિંદુ ૧ લુ. છે. તેમજ ધર્મ એ જન્મને પણ રાકી શકે છે. જન્મ રાકવામાં ધર્મ એ શરણુ છે. માતને રોકવું હાય તા પ્રથમ જન્મને રીકવે જોઇએ. આથીજ જ્યારે આખું જગત માતથી ડરે છે ત્યારે સમ્યકત્વી જીવ જન્મથી ડરે છે. અમે જીવીએ ખરા પણ મરીએ નહીં એ આખુ જગત્ ઈચ્છે છે. પણ સમ્યકત્વી જીવ તે એથી જુદુંજ કઇ ઈચ્છે છે. તે તેા ઇચ્છે છે કે અમે જન્મીએજ નહીં. આ ઈચ્છાને લીધે સમ્યકત્વી જન્મથી ડરેલેા રહે છે. જન્મ મરણની આ કથા છે. જગત આમાંથી છૂટતુ' કેમ નથી ? કારણ કે ભલે જન્મ મરણની યાતના ભોગવી પણ હજી જન્મથી ડરતાં શીખ્યા નથી. મરણુ માટે અનશન વ્રત છે, જન્મ માટે એવા કોઇ વિધિ છે ? શાસ્રકાર આખા જગતે નહીં ઇચ્છેલા એવા ચેગ માટે વિધિ બતાવે છે. પણ જન્મ માટે કોઇ વિધિ ખતાવતા નથી. આનું કારણ શું ? મરણ હજીયે આદર પાત્ર છે, પણ જન્મ તે! કાઇપણ પ્રકારે આદરણીય ઇચ્છવા લાયક નથી. વસ્તુતઃ આપણે ગુણુ ઠાણા મેળવી શક્યા નથી, તે જીવનું સ્વરૂપ શુ' વગેરે આગળ કહીશું.
જન્મની જહેમત.
મરણુ રોકી શકાતું નથી
આપણે જોઇ ગયા કે જન્મ અને મરણુ એ ચીજો દરેક ભવમાં છેજ કેાઈ પણ ભવ જન્મ મરણ વગરના હોતા નથી. હજી સુધી કદી બન્યુ નથી, અને ખનશે પણ નહીં. આપણે એ જોયુ છે કે દરેક જીવ મૃત્યુથી ભય પામે છે, પણ જેમ મૃત્યુથી ભય પામે છે તેમ જન્મથી કાઇ જીવ કદી ભય પામતા નથી. આ સત્ય છે, પણ આપણી અને આપણી આસપાસમાં રહેલા મનુષ્યેાની જીંદગીનું અવલોકન કરીએ તે દરેકમાં મૃત્યુના ભય ડગલે ડગલે રહ્યા છે એમ માલમ પડશે, અને એ ભય કદી દૂર નહીં થાય એમ પણ જણાશે. કારણ કે એ ભય કદી દૂર કરવા માટે કોઈ વિચારજ કરતું નથી. જે ભય ટાળી શકાય એવા છે તે ટાળવાના કાઇને ખ્યાલજ આવતા નથી. મૃત્યુ એવી ચીજ છે કે જેમાંથી કદી કોઈ ખેંચી શકતું નથી. મૃત્યુ ટાળવા માટે ગમે એવા ભગીરથ પ્રયત્ન થાય તયે કોઇ માનવી એમાંથી બચે એમ નથી. મરણની સાલૈામ સત્તા સબ્યાપી છે અને સર્વ સ્થળે એના અમલ એક સરખા ચાલે છે. તીથંકર, ગણુધર, કેવલી ચાદ પૂર્વી કાઈ મૃત્યુમાંથી ખચ્યા નથી આવા મહાપુરૂષા જે મૃત્યુમાંથી ખચી ન રાકયા તે મૃત્યુમાંથી ખીજાએ ખચવાની આશા રાખે તે શા કામની ત્યારે મૃત્યુએ ચોકકસ અેજ એ વાત હવે સિદ્ધ થઇ ગઈ. તે પછી એના ભય શા માટે ? જે વસ્તુ ખનવાની છેજ, કાઈ પણ ઉપાયે મટે એમ નથી તેના શાક Àા કરવા? આવી સદા બનતી નિયમિત વસ્તુથી ભય પામવે એ અણસમજતુ લક્ષણુ કહેવાય. આપણે જોયું કે મરણને ટાળવાના કોઇ ઉપાય નથી. આ બધા ઉપાયે એની આગળ નકામા છે. જેને ટાળવાના કાઈ ઉપાય નથી. કૃત્રિમ સાધના જેમાં અફળ નીવડયાં છે તેને માટે ભય શાક વગેરે શા માટે? એથી ફાયદો શા થવાના છે? આમ વીચારીએ તે સમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
આન’દ–સુધાસિન્ધુ.
( ૨૩ )
સુધા-ખિદુ ૧ લું.
જાય છે કે મરણુના ડર રાખવા તે કેવળ નકામા છે. વારૂ, પણ ત્યારે એ ભય નકામા છે છતાં શાસ્ત્રકારએ મરણના ભય કેમ ગણ્યા ? મૃત્યુ સરખા ભય નથી. મૃત્યુ કરતા વધારે માટો કોઇ ભય નથી” એ વચન કેમ ઉચ્ચાયુ* ? વાત ખરી છે. મૃત્યુના ભય જગત માત્રમાં સર્વ જીવાને લાગેલા છે. વિશ્વામાં વસતા કીડાને મૃત્યુને જેવા ભય છે તેવાજ ભય રાજાને પણ રહે છે. એ મત્યુથો ખચવા માટે શાસ્ત્રકાર તમને કહે છે. તમે કહેશેા કે એ ખાજીનુ ખેલવું કેમ સમજી શકાય ? એમ કહીને એ એ અમને શું સમજાવવા માગે છે? એક પાસથી મરણુ ટળતું નથી, એથ કહા છે, બીજી બાજુ મરણથી મોટા ખીજે કાઇ ભય નથી માટે તેથી મચવાને ઉદ્યમ કરી એમ કહેા છે એના અર્થ શે ? આ તે એક એકથી વિરૂદ્ધ વાતા છે.
આયુષ્યના આધાર.
આમાં વિરૂદ્ધતા લાગે છે કારણ કે ઉટા વિચાર કર્યા વિના કેવળ ઉપલક દૃષ્ટિથી તમે જુએ છે. અકકલના ઉપયોગ કરી તે આ વિરૂદ્ધતા તરત દૂર થઈ જાય. અકકલના ઉપયોગ ન કરે તેને તે જરૂર આમાં વિરૂદ્ધતા લાગેજ. હવે તા સા જાણે છે કે જીવવું અગર મરવું એ કેાઈના હાથની વાત નથી. તે માત્ર આયુષ્ય કને આધીન છે. જીવવાની ઈચ્છા હાય છતાં આયુષ્ય ન હોય તે ફાટી ઉપાયે પણ જીવી શકાય નહીં. આયુષ્ય ખતમ થયા પછી કાઈની તાકાત નથી કે કેઈ માણસને જીવાડી શકે કે પોતે જીવી શકે, હવે જેમ જીવી જીવાડી નથી શકાતુ, તેમ મરી કે મારી પણ નથી શકાતુ એ ચાકકસ છે. અને છતાં એની બીજી માજીના વિચાર કરવા પડે છે. સંસારમાં ઠેર ઠેર થતી હિંસા પ્રતિ દુર્લક્ષ કેમ કરી શકાય ? હિંસા સ ંસારમાં સાને ભૂલાવનારી છે. હિંસા એ મહાપાપનું સ્થાન છે. માટે હિં'સા છેડીને સયમ અગર યામાં પ્રવૃત્તિ કરવી જોઇએ, વળી તમે કહેશે કે દયા રાખવી, હિંસા છોડવી એ બધું શા માટે ? એના અર્થ શે ? બીજાના પ્રાણના વિયાગ એટલે હિંસા. પણ એ વિયાગ કાઈ ના કર્યો થતા નથી, આયુષ્ય કર્મ પ્રમાણે જે થવાનુ હાય તે થયાજ કરે છે એમ માન્યા પછી હિં`સા રહી કયાં ? પછી હિંસા થવાની કે કરવાની વાત કયાં રહી ? પ્રાણના વિયાગ થતા ખચાવવે એમ કહેા છે, પણ એનું મેાત કાઈથીજ ખચાલ્યુ બચતું નુથી, જીવાયું કાઈ જીવતું નથી, માર્યું કેાઈ મરતું નથી, તે હિંસા જેવી ચીજ કયાં રહી ? આ શ ંકા ઉઠે એ સ્વાભાવિક છે પણુ આગળ આપણે એ માખતાનું સમાધાન કરી ગયા છીએ. આ પ્રશ્ન ચર્ચીને આપણે સમજાવ્યું કે જીવવું કે મરવું એ કેવળ આયુષ્યના આધારે થાય છે.
પણ આયુષ્યને જલ્દી ભોગવાવી દે, ક્રમસર ન ભાગવવા કે તે એ સ્થિતિમાં હિંસા અને નિર્દયતાને સ્થાન છે એટલે કે ત્યાં હિંસાના અ લાગુ પાડી શકાય છે. આયુષ્યના આધારે જીવન છે, અબાવે મરણુ છે. પણ એ આયુષ્યમાં ઉપક્રમનુ` સાધન મેળવી આયુષ્ય એકદમ ભાગવાવી દેવાય તે ત્યાં હિંસા રહેલી છે. એક જીવ તેના આયુષ્ય પ્રમાણે ક્રમસર જીવી રહ્યા હાય તેને પાણીમાં ડુબાડયા, જે અનુક્રમે ભેગવવાનું હતું તેને એકદમ ભાગવવું પડયું, આનું નામ હિંસા એક જીવ જમીન પર ચાલતા હતા, અસંખ્ય મનુષ્યા ત્યાંથી આવ જા કરતા હતા ને તેમાંના કોઇકના પગ નીચે આવીને તેનું મૃત્યુ થાત. એક મનુષ્યના પગ પડયે ને તે એકદમ છુદાઈને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
આનંદ સુધાસિંધુ
(૨૪)
સુધા–બિંદુ ૧ લું. મરવાની અણી પર હતે એવામાં તે મનુષ્ય પગ ઉપાડી લીધો એટલે તે જીવ બચી ગયે, અહિંસા થતી અટકી, અહીં દયા પણ આવી ગઈ નિમિત્ત હોય તે આ રીતે ટળે પણ છે, આની આયુષ્ય બે પ્રકારનાં કહ્યાં છે. એક ઉપક્રમવશાત્ એક ઉપકમ વગરનું. જેને નિમિત્ત મળે તે તુટી જાય, જાય, નિમિત્ત ન મળે તે ચાલ્યા કરે, ઘડીઆળને દાખલે આપણે લીધે હતે. ઘડીઆલમાં ફેંચી છત્રીસ કલાક ચાલે તેવી છે છતાં તેને ક્રૂ હિલે કરી નાંખીએ તે કૂંચી એક પળમાં ઉતરી જાય ને ઘડીઆળ બંધ પડે. કીલે ન કરીએ તે છત્રીસ કલાક સુધી બરાબર ચાલે. તે પ્રમાણે આયુષ્યને પણ ઉપઘાત ન મળે તે અમુક વર્ષ સુધી ચાલે અને ઉપઘાત લાગે તે જલદી મરી જાય. હવે ઉપઘાતનું કર્મ બાધ્યું હશે કે નહીં? ના ઉપઘાતનું કર્મ નથી, ને ઢીલ થવા માટે કઈ જુદી કળે નથી. બીજો દાખલો ઝેર ખવડાવવાનો છે. કેઈને ઝેર ખવડાવે કે પતે ખાય એ બધા આયુષ્ય જલદી ભેગવવાના કારણે છે. તે ઉપક્રમ કેને લાગે? ક્રૂની ખીલી જુદી કેય તે તે ઢીલી ન થાય? તેમ અહીં નિરૂપક્રમ આયુષ્ય હોય તો તેને ઉપક્રમશી ઘટવાને સંભવ નથી, પણ આ વાત તે જેનું આયુષ્ય ઘટે એવું છે. જલ્દી ભેગવાય એવું છે તેને માટે છે. એ તે સહેજે સમજી શકાય એમ છે, પણ જેમનું આયુષ્ય જરા પણ વધતું ઘટતું નથી તેમનું શું ? દેવતા, નારકી, વગેરે નિરૂપક્રમ આયુષ્યવાળા જેમનું આયુષ્ય હેજ પણ ઘટતું નથી તેવાને અંગે તે હિંસા લાગેજ નહીં ને? એમાં હિંસા ન માનીએ તે અડચણ શી છે? કારણ નારકી, દેવતા જુગલીયાને મારવા કોણ જાય છે? વળી જેમ દેવતા વગેરે નિરૂપક્રમ આયુષ્યવાળા છે તેમ ક્ષે જનારા અને ત્રેસઠ શલાકા પુરૂષ બધા પણ નિરૂપક્રમ આયુષ્યવાળા હોય છે તે તેમની પણ હિંસા કેમ લાગે?ગમે તેટલા ઉપાયે કરીએ તે પણ તેમનું આયુષ્ય તો ઘટવાનું જ નથી ને ? તે પછી તેમાં હિંસા શા માટે માનવી જોઈએ હવે અહીંજ હિંસાને સાચે જ અર્થ સમજવાની જરૂર છે. હિંસા એટલે શું? તમે હિંસાને અર્થ બહુ સંકુચિત કરે છે, હિંસા એટલે કેઈને
મારવું, કેઈનું આયુષ્ય જલ્દી પૂરું થાય જલ્દી જોગવાઈ જાય એવા પ્રયત્ન કરવા એમજ નહીં. બીજાને આયુષ્ય જલ્દી ભેગવાવી લઈએ તેજ હિંસા લાગે એમ નથી. હિંસાને એ અર્થ બહુ સંકુચિત છે, એ અર્થ તે બધા સમજે છે, પાળી શકે ન પાળી શકે એ જુદી વાત છે પણ એ અર્થ માટે ભાગ સમજે છે. પણ હિંસાને અર્થે બહુ વિશાળ છે. કેઈના આયુષ્યમાં ઉપધાતના સાધને મેળવવાની ઈચ્છા થાય એ પણ હિંસા છે. કેઈ કહેશે કે પ્રાણુનો વિયેગ ન થયેલ હોય તે તે હિંસા નજ લાગે ને ? આ ભૂલ છે. કેઈના આયુષ્યને જલ્દી ભેગવાવી દેવાને વિચાર મનમાં આવ્યો કે હિંસા થઈ, એ વિચારથી પ્રત્યક્ષ હિંસા થઈ હોય કે ન થઈ હોય, પણ એ વિચારજ હિંસા છે. પ્રાણ વિયેગના વિચાર આવે તે પણ હિંસા શાસ્ત્રકારે કહે છે કે જીવને બચાવવાની બુદ્ધિ ન રહે તેનું નામ પણ હિંસા આમ હિંસા વિચાર માર્ગથી પણ થાય છે. એમાં જુદાં જુદાં સ્વરૂપ હય, નાની મોટી હિંસા એમ કહી શકાય, પણ હિંસા તે ખરીજ ત્યારે પહેલી હિંસા કંઈ? પહેલી હિંસા પ્રાણને વિગ કરવાની. બીજી હિંસા તે પ્રાણને વિયેગ કરવાનાં કારણને વિચાર કરે તે એપછી કઈ હિંસા આવે? જીવને બચાવવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૨૫)
સુધા-બિંદુ ૧ ૩. જાણીને ન મચાવા જમીન પર ચાલતા કાઈ હતા ત્યાં પેલા માણુ
બુદ્ધિના અભાવ એ પણ હિંસા છે, ખચાવી શકયાાત એ જીવને તમે અથવા બેદરકારી બતાવા એ હિંસા થઇ. આપણે આગળ કહી ગયા એક માણસના પગ નીચે એકજીવ છુદાઈ મરીજાત મરીજવાની અણીપર સના લક્ષમાં એ વાત આવીને તણે પગ ઉપાડી લીધેા, એટલે તે જીવ ખચીગયા. આનું નામ બચાવવાની બુદ્ધિ. પગ નીચે જીવ છુંદાયછે અથવા છુંદાવાનાછે એ ભાન થયા છતાં પગ ઉઠાવ્યેા ન હાત તા એ, એ મારવા નહાતા ઈચ્છતા છતાં જીવ મરી જાત અને Rsિ'સાથાત. આ હિંસા. આ ર્હિંસા લાગત, કારણ કે બચાવી શકાત તેને બચાવવાની બુદ્ધિ એણે વાપરી નહીં આ મચાવવાની બુદ્ધિના અભાવ થયેને એ ત્રીજી હિંસા થઈ.
અજાણ્યે થતી હિંસા
તમે દુનિયાદારીમાં રહેા છે. રાજના અનેક પ્રસંગે એવા ખને છે કે જેમાં હિંસાને અજાણ્યે સમાવેશ થઈજાય છે. મોટરના ડ્રાઈવર ભૂંગળું ન વગાડે તેા શીક્ષાને પાત્ર થાય કે નહીં? વાંક વળવાના આવે ત્યાં ખખર કર્યાં વિના– ભુંગળું વગાડયા વિના મેટર વાળી લે અને કેાઈ અડફેટમાં આવી જાય અથવા સામેથી ખીજી મેટર ધસીઆવે તે ડ્રાઈવર ગુન્હેગાર ખરી કે નહીં? એક ડાકટર તમને આંખમાં નાંખવાની દવા આપે અને દવાની શીસી કે ડખી પર ઝેરી દવા એમ ન લખે તેા ડાકટર ગુન્હેગાર ઠરે. એ શીશીમાંની દવા આંખમાંજ નખાય તે તે કઈ નહીં, પણ કોઈ અજાણ્યે એ દવા પી જાય ને એ ખીના કેામાં સાખીત થાય તેા ડાકટરના બાર વાગી જાય, એણે કાઇને જાણીને માર્યાં નથી, પણ મનુષ્યને બચવાના ઉપાય એણે ન કર્યાં, ડાકટરને તેા પેલા માણસને મારવાનું મનમાં ચિત્તમાંયે નહેાતું, એને એ દવા પાવાન કે એવે કેાઈ વિચાર સ્વપ્નામાં પણ સ્પર્શેલા નહીં અને છતાં એ ગુન્હેગાર શાથી થયા ? કારણ કે એણે ખચવાના—બચાવવાના ઉપાય ન કર્યાં તેથી. આજ પ્રમાણે મેટર ડ્રાઈવરનુ ડ્રાઈવર મેટરની ઝડપ વધારેરાખે અને કોઇ રસ્તે ઓળંગી ન શકે, છતાં કેઇ ઓળંગવા જાય ને વચ્ચે આવી જાય તેા ડ્રાઇવર ગુન્હેગાર થાય. માણસને મારવાના એને ઈરાદો નહાતા, કાઇને મારવાના ઈરાદે એણે મોટર નહેાતી દોડાવી, છતાં માણસાને ખચવાને લાયકની ઝડપ ન રાખી ને બેદરકારીથી મેટર હાંકી તા શીક્ષાને પાત્ર થાય છે. આમ બેદરકારીથી દવા આપનાર ને બેદરકારીથી મોટર હાંકનાર ગુન્હેગાર ગણાય છે ને શીક્ષાને પાત્ર થાય છે,
કાયા રૂપી મેાતની ગાડી.
બેદરકારીથી ઝેરી દવા આપનાર ગુન્હેગાર ગણાય છે, તેા આ ઝેરી કાયા જગતના જવા માટે ધગધગતા લાઢાના ગાળે છે. અવિરતિના જીવ એ તપેલે લાઠાના ગાળે છે. અસામાન્ય ઝડપથી ધસી જતી મેટરથી કે ઝેરી દવાથી કેણુ ખચી શકે ? જેનું નશીબ હાય તેજ એમાંથી બચવા પામે. એ પ્રમાણે આ કાયા પણુ ઝેરી દવા છે. આ મતકારથી પ્રબળ આયુષ્યવાળા હાય તેજ ખચે. આ કાયારૂપ મેટરની ગાડી એકદમ પૂર વેગથી દોડીજ જાય છે. એમાડવામાં હિંસા થાયછે કે કેમ, જીવા ખચીજાય છે કે નહી' વગેરે વિચાર એને આવતાજ નથી. એક પણ જીવ મારાથી મરવા ન જોઇએ, હું દરેક જીવને બચાવનાર થાઉં, એવા વિચાર કેને કેટલી વખત આવ્યા ? રખે ને મારાથી કોઇ જીવને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
આનંદ—સુધાસિ.
( ૨૬ )
સુધામિંદુ ૧ લુ. નુકસાન થઈ જશે એ ચિ'તા કયારે થઈ ? મેટર ડ્રાઇવરને દરેક પળે કોઈ અડક્ટમાં ન આવી જાય તેની સંભાળ રાખવી પડે છે. એ ખાખતનું ખીનચુક ધ્યાન તેણે રાખવુ. પડે છે. આ કાયારૂપી ગાડીના આપણે પણ ડ્રાઇવર છીએ. આવી કાયરૂપી મેાતકાર છે છતાં જે કાળજી મેટરના ડ્રાઇવરો રાખે છે તે કાળજી આ મુર્ખા ડ્રાઇવર નથી રાખી શકતા, મેટરના ડ્રાઇવર આંધળા હોય અને મોટરકાર ચલાવે તે તેની શી દશા ? પ્રજાની સલામતી શી ? રાજસત્તા તે વખતે ચમકી જાય છે. કારણ આંધળા અને વ્હેરા ડ્રાઇવર ભર વસ્તીવાળા મહાલલામાં રાહદારીએ તરફ દુર્લક્ષ રાખી સ્વેચ્છાથી મોટર ચલાવ્યા જાય તેા એના જેવું ભયંકર ખીજું શું હોઇ શકે ? કાયારૂપી ગાડીના ડ્રાઈવર કેટલી સંભાળ લે છે? ગામ શહેર અગર નગરની વસ્તીમાં ગણ્યા ગાંઠયા જીવે છે, પણ અહીં અસ`ખ્યજીવા કાજળની દાખડીમાં ભર્યા હોય એમ ભરેલા છે, પણ આ આંધળા મ્હેરાં, આ જીવને તે જીવા કેમ ખચે તેની સંભાળ લેવાની કે તે જાણવાની દરકાર નથી. એટલે આ કાયાની ગાડી એ ખેદરકારીથી ચલાવે છે. જ્યાંસુધી એ સૈા જીવાને બચાવવાની દાનતવાળા થયા નથી, છવા માટે સર્વજ્ઞ વચનને સાંભળતા નથી ત્યાંસુધી આપણે અને આંધળા મ્હેરા ડ્રાઈવર મેઉ સરખા ઘાતકી છીએ મેટરના ચલાવનાર મનુષ્યની વસ્તીને ધ્યાનમાં લે, કોઇ અડફેટમાં ન આવી જાય તેની કાળજી રાખે અને આ સાવચેતીના કારણે તે શીક્ષાપાત્ર ન ઠરે. પણ કાયાને ચલાવનાર ડ્રાઇવર એવી સાવચેતી ન રાખે તે પછી એ શીક્ષામાંથી કેમ ખચી શકે? આમ તમે જોશે કે ત્રણે મુદ્દા નકકી થઇ જાય છે. ખીજાના આયુષ્યને જલ્દી ભાગવવાનાં કારણેા મેળવવાં તે હું'સા, એ કારણેાના વિચાર કરવા તે હું'સા, અને બચાવવાના વિચાર ન કરવા તે પણ Rsિ'સા પછી કદાચ નિરૂષક્રમ આયુષ્યવાળા હોય તોપણ તેના આયુષ્ય તુટવાનાં કારણે મેળવીએ એ કારણેાના વિચાર કરીએ એટલા પુરતા આપણે હિંસાખે.ર છીએ. ખચવાનાં કારણેા ન મેળવીએ તે પણ હિંસા. કરનારા છીએ. આથી જીવવું મરવું આપણા હાથમાં ન હોવા છતાં હિંસા અને દયા થઈશકે છે, અને તેથી એ બેઉને સ્થાન છે. એમ સાબીત થાય છે.
બચાવનાર પાપી કેમ ?
બીજાના આયુષ્યનું રક્ષણ કરવુ એ આ રીતે ધ થયા, ખીજાના આયુષ્યના ક્ષયનાં કારણેા દૂર કરવાં તેનું નામ અનુકંપા. એ માટે વધારે નહીં તો પશુસણમાં તમે સાંભળે છે. મેઘકુમારના જીવ કાણુ હતા ? હાથી હતા એ હાથીના ભવમાંથી એકદમ મનુષ્ય થયા. મનુષ્ય થઇને એકજ ભવમાં એ મેાક્ષપદને પામ્યા, એ શાથી ? એ કાના પ્રભાવથી બન્યું ? એવુ એણે કયું પુણ્ય કાર્યાં કર્યું હતું ? કે કશુ પણ સત્કૃત્ય કર્યાંજ વિનાજ, મેદરકારીથી જીવ્યા છતાં તે મેક્ષપદને પામ્યા ! એનુ કૃત્ય મહાત્ હતુ સસલાને ખચાવવાની બુદ્ધિ એણે વાપરી, એણે હિંસા થતી અટકાવી, જીવના આયુષ્યમાં નાશનું સાધન આવ્યું હતુ. તે દૂર કર્યું તેથી એને મેક્ષ થયે. જગતમાં કસાઇએ હોય છે પણ કેટલાક તે કસાઈની કાર્યવાહીથી આગળ વધેલા હાય છે. એટલે શુ ? તે જોઇએ, કસાઇએ હિંસા કરે છે, બકરાં, મકરી, ગાય, ભેંસ, બળદ વગેરેની હિંસા કરે છે, પરંતુ પોતે મારે છે છતાં એ જાનવરોને બચાવનારને ખુરા કહે એવા કેાઈ કસાઈ નીકળશે નહીં, પાંજરાપાળવાળા પશુઓને બચાવે છે માટે તે પાપી છે એવું કેાઈ કહેશે નહીં. ખીજા પણ જે કાઈ એ જાનવરાને બચાવે તેમને પાપી કહેનારા કસાઇ નહીં મળે. જ્યારે જીનેશ્વરના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
( ૭ )
સુધાબિંદુ ૧લું. મતનું નામ ધરાવનાર અને જીનેશ્વરને દેવ તરીકે માનનારાઓમાં આવું કદી સાંભળ્યું છે? જીવને બચાવવામાં પાપ છે એ કલ્પનાજ કેવી લાગે છે? એમની અપેક્ષાએ બચાવનારા ૭ મીએ જવાના! કસાઈ તે પહેલીએ જાય કે ન પણ જાય, પણ બચાવનારા મહાપાપી, કારણ કે તેમને તે અઢારગણું પાપ લાગ્યું, સસલાને હાથીએ બચાવ્યા તો સસલાના અઢાર પાપ હાથીને લાગ્યા, અને એ અઢાર પાપના પ્રતાપે હાથી મનુષ્ય થયે અને સંસાર ઓછો કર્યો. સસલા તરફ બતાવેલી અનુકંપાને લીધે હાથીને મનુષ્યપણુ મળ્યું ને સંસાર પાતળો કર્યો સુત્રકારે આમ કહ્યું, હવે હાથીને પાપ લાગ્યું હોય, સસલાને બચાવનાર તરિકે તેના તરફ અનુકંપા દર્શાવનાર તરિકે હાથીને જે અરાઢ પાપ લાગ્યાં હોય તે શાસકારે એને માટે આવાં વચન કેમ ઉચ્ચારે? શું શાસ્ત્રકારે પિતે પાપી હતા? તેમના મતે એમજ હોવું જોઈએ. શાસ્ત્રકાર પાપના કુંડામાંના કીડા હોવા જોઇએ, નહીં તે અઢાર પાપ કરનારને મનુષ્યપણુ અને સંસાર પાતળો કરનાર કેમ વર્ણ ? સુત્રકાર કહે છે કે અનુકંપા એ અહિંસા છે. પણ એ બે જુદી વસ્તુ છે. અનુકંપાની જગા પર અહિંસા કહી દેવી. અહીં એકલા સસલાની અહિંસા છે કે બધાની અહિંસા છે? શાસ્ત્રકારોએ એકલા સસલાની અનુકંપા કહી છે તે એમાં જગતના બધા જ પ્રત્યેની અનુકંપા છે કે નહીં? બધા જીવોની અહીંસા છે કે નહીં? ત્યારે સસલાની અનુકંપા કેમ લખી ? બધા જીની અહિંસા છે તે એકલા સસલાની અહિંસા કેમ ગણાઈ? આથી કેઈએ કુટ કલ્પના કરી કે અનુકંપા બે પ્રકારની હોય છે, એક જેમાં પાપ થાય તે ને બીજી જેમાં પાપ ન થાય તે. આ સસલાની અનુકંપા બીજી અનુકંપા જેમાં પાપ નથી તેવી છે એટલે તે નિરવ અનુકંપા, અને બીજી સાવદ્ય અનુકંપા. અહીં મૂMઈપણું પૂરું થયું. અનુકંપા પણ પાપવાળી હતી હશે? હેય. સસલાની અનુકંપા પાપ વગરની ગણાય. પણ તમારી તે અનુકંપા પણ પાપવાળી છે. અને પછી અરાઢ પાપસ્થાનક સેવે, તેથી અનુકંપા પાપ વગરની થવાની જ નહીં! અનુકંપામાં બે વસ્તુ રહી. પાપ ને પણ લાગે, ને પાપલાગે પણ ખરૂં. મા મારી રાંડ વાંઝણી વગેરે શબ્દો કેવા લાગે છે? અનુકંપા તેિજ પાપરૂપ હોય તે સાવદ્ય અને નિરવદ્ય વિશેષણ ક્યા લગાડશો? પણ આ કલ્પનાજ ખોટી છે. અનુકંપા પાપવાળી છે જ નહીં અનુકંપા તે સુંદર છે, અનુકંપામાં સાવદ્ય નિરવદ્યપણું રહેલું નથી. હવે અઢાર પાપસ્થાનકની અનુમોદના તમારા ઘરમાં ચીતરવાનું રહ્યું, જગમાં બતાવવાનું ન રહ્યું, જેમાં બીજું પાપ ન થાય તે નિરવધ અનુકંપે. તો હવે સસલાની અનુકંપા હાથીએ કરી તે નિરવદ્ય કે સાવધ? અજાણ્યા એને નિરવ કહેશે, પણ પછી સાવદ્ય કહેવી પડશે.
હાથીની અનુકંપા કેવી? હાથીનું કૃત્ય કંઈ જેવું તેવું નહોતું. એ કંઈ સામાન્ય અનુકંપા નહતી, આવું કૃત્ય તે મનુષ્યના હાથે પણ ભાગ્યેજ થાય છે. એણે શું કર્યું? અઢી દિવસ સુધી પગ ઉંચે રાખે. પરિણામે પગ ગંઠાઈ ગયે. હવે તે આ અનુકંપાને સાવધ કહી શકાય કે નહીં? આ દશા હાથીની શા કારણે થઈ? દયાભાવનાને લીધેજ આવી દશા થઈ એ તે ખરુંને? પહાડ પડે તેમ હાથી તુટી પડે! અનુકંપાને લીધે જ પડે. પણ હાથી નીચે શાથી પડે તે પૂજીને પડે કે કેમ ? ગમે એમ હોય તે પણ હાથીની અનુકંપા સાવજ છે, હાથીને સાતદિવસ સુધી ભુખ અને તરસ ભેગવવાં પડયાં આ વેદના શું ઓછી હશે ? આ બધું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
*
આનંદ-સુધાસિંધુ.
(૨૮)
સુધા-બિંદુ ૧ લું. દુઃખ આટલી બધી હેરાનગતિ હાથીને શામાટે ભેગવવાં પડ્યાં? સસલાંપ્રત્યેની અનુકંપાને લીધેજ કે સાત સાત દિવસ સુધી ભુખ તરસ વેઠયાં ને અંતે હાથીને પ્રાણ ગમે તે કેના નામે લખાયે? દયાને લીધે, સસલા પ્રત્યેની અનુકંપાને લીધે જેણે આટલું વેક્યું તેની દયાને સાવદ્ય કહી ન શક્યા? આપણે એ સ્થિતિમાં હોઈએ તે શીદશા થાય? સાત દિવસ ભૂખ સરસ વેઠવાં પડે છે? હાથી પડે તેમ આપણે પડવું પડે તે? આપણી શી વલે થાય? ત્યારે હાથીને શું થયું હશે એને વિચાર કેમ કેઈને નથી આવતે? હાથીની અનુકંપાને નિર્દય ઠરાવવાળાઓએ એસ્થળે રૂનું ગાદલું રાખ્યું હોત તે જુદી વાત હતી. આ તે જમીન પર પડ ત્યાં શી દશા થઈ? હાથી પડે એટલે બીજા ની પણ શી દશા થાય એ વિચારવાનું છે. ત્યારે શું અહીં નિવદ્ય પણું લેવું? એ કેમ લેવાય? સસલે બચીગ, હાથીના બધા પ્રયત્ન સસલાને બચાવવા માટેનાજ હતા. સસલે બચીગયે, એણે બચીને શું કહ્યું? ગાયને બચાવી એમ? ત્યારે સસલાને બચાવનાર હાથીને અઢાર પાપ લાગ્યા તે એ સસલાને કેમ અઢાર પાપ ન લાગ્યાં? જે એ પાપ લાગ્યાં તે હાથીને કેમ એ પાપ લાગ્યાં? હાથીએ કંઈ ખોટું કૃત્ય કર્યું હતું? હાથીને છેલ્લાં પરિણામ પણ કેવાં? એનાં પરિણામ એ હતાં કે સસલે જે મરે નહી ને બચી જાય છે એ ગાય, વિગેરેને ભઠ્ઠીમાંથી બચાવે. પણ ગાય બચે તેનું પરિણામ વાછરડાની ઉત્પત્તિ થાય એ તે નથીજ. બચવવાના પરિણામ પાપ સેવવામાં નથી. આમ જે અહીં બચાવવાના પરિણામ બચાવવામાં આવતાં હોય તે પાપ કયાંથી લાગ્યું? બચાવનાર પુણ્ય કરે છે કે પાપ એ તે સહજ સમજાય એવી સાદી વાત છે. પણ એ દયાના દુશમનેને સીધું કંઈ સુઝતું જ નથી. અહિંસા એકલી સસલાની નથી, બધાની અહિંસા છે જેને માટે માર્યાનથી તે બધાની અહિંસા છે, તે પછી એકલા સસલાની અહિંસા કેમ કહે છે? કારણકે ત્યાં એકલા સસલાને પ્રસંગ હતું, પગ નીચે દબાઈ જાય તે દબાવ નહીં એ હેતુ હતે; અને શાસ્ત્રકાર અહિંસા કહેતા નથી પણ ચેકખી અનુકંપા કહે છે. પરંતુ અનુકંપાના કટ્ટાવિરોધીઓને અનુકંપ રૂચતી નથી તેથી તે ફેરવવાનો વિચાર કરે છે! પ્રાણના વિયેગનાં સાધને આપણી તરફથી થવા ન જોઈએ. બચવાની બુદ્ધિ થવી જોઈએ. આયુષ્ય ઓછું થવાનાં સાધને એને ન લાગે એનું નામજ બચાવ. જીવવું મરવું તે કર્મને આધિન છે જ, પણ તેના આયુષ્યને બચાવવા માટેના વિચાર કરવા, પ્રયત્નકરવા તેનું નામ અહિંસા, દયા, અને અનુકંપા. તે અનુકંપા, તિરતિ, હિંસા શી ચીજ છે તે સમજીશકાય, પણ જે રીતે ઉડો વિચાર કરવામાં ન આવે તે સમજી શકાય નહીં. એમાટે કાળજીપૂર્વક વિચારકરે તે સમજાય કે આયુષ્ય જલ્દીથી ભેગવાય એવાં સાધને મેળવવાં, એવાં કારણેને વિચાર કરે અને અને આયુષ્યક્ષયનાં સાધને દૂર કરવામાં બુદ્ધિ ન ચલાવવી તેનું નામ હિંસા. વિરોધી પ્રત્યે કેવું વલણ રાખવું? હવે બીજા શાસનના વિરોધી, ધર્મના વિરોધી ને
શ્વર દેશુરૂના નિદકે વગેરેને પ્રતિકાર કર કે ન કરે એ વિચારીએ, મધ્યસ્થ ભાવનાની દૃષ્ટિએ જોઈએ તે વિરોધ ન કરવો જોઈએ, પણ કારૂથ્યની દ્રષ્ટિએ જોઈએ તે વિરોધ કરવામાં કંઈ દેષ નથી, કરવે જોઈએ ત્યારે માધ્યસ્થની દૃષ્ટિથી અમારે શું ઉદાસિન જ રહેવું? આમાંપણ ઉડેવિચાર કરવાની જરૂર છે. નહીં તે ગુંચવણમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
આનદ-સુધાસિ .
(૨૯ )
સુધા-મિંન્દુ ૧ લુ.. પડશેા. વિરાધ કરવા કે ન કરવા એ પાત્રપર આધાર રાખે છે. જેઓ નિઃશકપણે ક્રૂર કમ કરનારા છે, દેવગુરૂની નિંદા કરનારા છે તેમને વિરોધ કરીને શુ' સમજાવી શકાય ? તેવાની આગળ ઉલ્ટુ વધારે બગડે એમ ન હાય, એથી યે ઉધે રસ્તે ન જાય એમ હાય તે કહી શકાય એટલુ કહેવું અને પછી તેમના કાર્ય તરફ બેદરકારી રાખવી. આના ઉદાહરણ માટે પ્રભુ મહાવીરનું દૃષ્ટાંત સરસ છે. ગોશાળા સરખા કટ્ટર વિશષી શાસનના પ્રખળ શત્રુ, દેવગુરૂના નિદક હુલ્લા લઇને આવે છે તે વખતે પ્રભુ મહાવીર સ સાધુને વચમાં ખેલવાની ના પાડે છે.
ભગવાન મહાવીરદેવના ગાશાલે એ કટ્ટરમાં કટ્ટર વિશધી હતા તે છતાં પેાતાના સાથીઓને લઈને તે ભગવાન શ્રી મહાવીર દેવ ઉપર હલ્લા લઇને આબ્યા હતા, તીર્થંકર ભગવાનના એ:મેટામાં મોટો શત્રુ હતા. દેવ અને ગુરૂના નિંદક હતા પણ આવા માણસ એ જ્યારે સામે હુમલા લઈને આવે છે, અને જ્યારે ભગવાન તેને શાંત કરી શકતા નથી ત્યારે તેઓ ખીજા સાધુને વારે છે. તીર્થંકરને માટે ગેશાળા ગમે તેવા આક્ષેપેા કરે છે, છતાં તેની ઉપેક્ષા કરવાની મહાવીરદેવ સઘળા સાધુઓને આજ્ઞા કરે છે એ શાથી ? કેવળ અનુંક'પાથી જે સાધુઓમાંથી કાઇ સામે થશે તેા એ દુષ્ટ તેના વધ કરશે અને જો કોઈ સામે નહી થશે; તે ગાશાલા ગમે તેવા શબ્દ ખેલી પા ચાલ્યેાજશે એમ માનીને સયમીને ઘાત નથાય તેમાટે ભગવાન મહાવીર મહારાજ શિષ્યને આપ્રસંગે મુંગા રહેવાનેમાટે આજ્ઞાકરેછે, આટલું. છતાં સર્વાનુભુતી અને સુનક્ષત્ર ખેલે છે, હવે પ્રશ્ન એછેકે આ શીષ્યાને ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું કે નહીં ? આના ઉત્તર એછે કે સર્વાનુભૂતીના કાર્યોને આપણે ભગવાનની આજ્ઞાનું ખંડન કર્યું' એમ કહી શકતા નથી. ભગવાને પોતાના શિષ્યાને એવીઆજ્ઞા કરીહતી કે તમારે ગે,શાલાની સામે કંઇપણુ નજ ખેલવુ જોઈએ. એ એવા આશયથી કે અધમી ત્યાગીઓને પશુ જીવ લેતાં ડરવાના નથી અને પેાતાને કારણે આવે પ્રસંગ પડે એ શ્રીમહાવીરદેવ ઉચિત માનતા નહતા, છતાં જ્યારે તેમના શિષ્ય ગેાશાળાની ચામે થાય છે ત્યાં વચ્ચે આવવાના ભગવાન નિષેધ કરે છે. જે એ શિષ્યાએ ભગવાનની આજ્ઞાનું યથાસ્થિત પાલન ન કરતાં ગશાળાના સામનેા કર્યાં તેને ભગવાન શિક્ષા કરવાનું કહેતા નથી. ભગવાન શિષ્યાને ગેાશાળાની સામે ન ખેલવાનો ઉપદેશ આપે છે તેનું કારણ એટલુ જ છે કે તેઓ જાણેછે કે આ સુધરે એવા નથી અને તેની સામે થવું અથવા ક'ઈ ખેલવું એ નકામુ` છે જે લાજ શરમ મર્યાદા એસઘળું છેાડી બેઠા હોય અને માત્ર દેવ, ગુરૂ અને ધર્મોની નિદાકરવામાંજ જેમને આનંદ આવતા હાય તેવા મુર્ખાઓની ઉપેક્ષાકર્યા વીના ખીજે કાઈ માજ નથી તમે આજે વ્યવઙારમાં પણ શું જુએ છે તેને ખ્યાલ કરો. તમારા ખંગલા નીચે એક મવાલી ઉભે હાય અને તે તમાને હજારો અપશબ્દો કહી જાય તેને તમે કંઇપણ કરી શકતાનથી અને કરવા ઈચ્છતા પણ નથી, પરંતુ જો એકસગ્રહસ્થ તમારી મીઠીમશ્કરી કરી જાય, તપ તમે તેના ઉપર ડેમેશનના દાવા કરવા જામે છે ! એજ દ્રષ્ટ્રાંત ખરેખર અહીંપણ લાગુ પડેછે. શ્રીમહાવીર મહારાજાની એમ ખાત્રીઅે કે આ મુર્ખ કોઇપણ પ્રકારે સુધરે એમ નથી. જ્યારે તે નથીજ સુધરવાના, તાપછી તેને સુધારવાને માટે પરિશ્રમ કરીએ તેના અર્થ શું ? એવાજ આશયથી શ્રીમહાવીરદેવે એ મુની સામે ન થવાની પેાતાના શિષ્યાને આજ્ઞા કરી હતી. સુધા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
આનંદ–સુધા સિધુ.
( ૩૦ )
સુધા–બિંદુ ૧ લુ રવાને માટે ઉદ્યમ કરવો એ સજ્જનનુ કર્તવ્ય છે, પણ જે નથીજ સુધરીશકતા તેને સુધારવાના પ્રયત્નકરવા એ મિથ્યા છે. હુંમેશા; કાર્ય કરવું અને તેનુ પરિણામ આવવું; એ કાર્યની અંદર રહેલા હેતુપર અવલખે છે. આજે હિંદુસ્થાનમાં યુરોપથી પણ માલ આવેછે અને જાપાનથી પશુ માલ આવે છે, અને ઉપર જકાત પડે છે પણ એ બન્ને માલ ઉપર જકાત નાંખવામાં ભિન્ન મિન્ન વૃત્તિએ રહેલી છે. યુરોપથી આવતા માલ ઉપર જકાત નાંખવામાં એ વૃત્તિ રહેલી છે કે એ માલ આવવાના આછા ન થાય છતાં તે માલ હીંદીમાલને મુકાબલે મેઘેપડે, તેા હીંદી ઉદ્યાગાને એટલે ફાયદો થઈશકે. જ્યારે જાપાનીસમાલ ઉપર જકાત નાંખવાના હેતુ એછે કે તેમાલ આવતા અટકી શકે. આ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે કઈ પણ કાર્યની કોંમત તેના એકલા બહારના દેખાવ ઉપરથી કરવાની નથી પણ કોઇ પણ કાર્ય ની કીંમત કરતાં તે કા માં રહેલા હેતુજ જોવાવા જોઇએ. આ દ્રષ્ટિએ દરેક કાર્ય તપાસીએ છીએ ત્યારે કાર્ય ની કીંમતના સાચા ખ્યાલ આવે છે. જે સમ્યકત્વ પામ્યા છે તેને પોતાના વિરોધીનું પણ પ્રતિકૂળ ચોંતવનકરવાનું નથી, તે જો કઇ કરે છે તે હંમેશા રક્ષણકરવાની ભાવનાથી કરે છે. અનુપાતે રક્ષણ થાય તેમ કરે છે ઉપઘાતના કાર્યમાં પ્રવર્તવું પડે, તાપણ ધર્મી જીવ વિધેય તરીકે વર્તી શકતા નથી. શાસનનું રક્ષણ કરવાની ભાવનાથી ધર્મી જીવ પ્રવૃતિ કરી શકે છે અર્થાત આ બધા કાર્યોમાં હેતુ જૈન શાસનની સેવાના હાવા જોઈએ. તેથી ખીજાનું જીરૂં કરવાની જરાપણ ઘાનત ન હોવી જોઇએ. ન્યાયાધીશ આરે પીએને સજા કરે છે, તે નહી કે સજાના કાયદો છે તેટલા માટેજ સજા કરે છે, પણ એ સજામાં પ્રજાની સરંક્ષાના હેતુ છે! તેજ પ્રમાણે અહીં પણ હેતુ શાસનની રક્ષાના હાવા જોઇએ. ઉપઘાતના કાર્યોંમાં પ્રવૃત્ત થવુ' પડે નિરૂપાય છે. માધ્યસ્થ ભાવના રક્ષકપણામાં નથી એટલે તેની બેદરકારી કરવી એજ વ્યાજબી છે. નુકસાન કરનાર આત્માને ફાયદો ન થાય એવું હોય એ જગ્યાએ માધ્યસ્થ ભાવના રાખવી જરૂરી છે. અહુજ વિચારપૂર્વક આ બે વસ્તુ નહીં વિચારશે. તે તમને આ કથનમાં પરસ્પર ભેદ લાગશે.
હવે અસલ પ્રશ્ન પર આવે મરણની સત્તા સાર્વભામ છે તે સ્ખલન પામતી નથી મરણનો ભય રાખીને રહેવું અને વળી મરણુથી બચવાની વાત કરવી એ પરસ્પર વિધી જેવું લાગશે પરંતુ ખરી રીતે એ બંને વસ્તુ એકજ છે. અજવાળુ જોઇતુ હાય તેા અજવાળું લાવી શકાતું નથી પણ દીવા લાવીએ એટલે એની મેળેજ અજવાળુ' આવે છે. તેજ પ્રમાણે મરણુ ખસેડી શકાતું નથી, પણ તે જન્મની સાથેજ આવે છે. જન્મ હોય તાજ મરણુ અર્થાત્ જેને મરણના ડર લાગ્યા હાય તેણે મરણુના ડર ન રાખતાં જન્મને ભય રાખવા જોઇએ જે માણસ આવેા ભય રાખે છે તેજ ખરેખરો ધર્મમાં સ્થિર ચિત્તવાળા અર્થાત સમ્યકત્વ પામેલે છે. આ જગા પર વિચારવાનું છે કે જન્મથી ડરવું એ જો કન્ય છે, તેા પછી જન્મના કારણેા કયા છે અને તેથી બચવાના માર્ગ કર્યા છે? આ પ્રશ્નનું સમાધાન આગળ કરવામાં આવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૩૧)
સુધા–બિંદુ ૧ લું.
વિક જૈનત્વનું મૂળ શું? .
આત્માને જન્મ કયાંથી? શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન્ ન્યાયાચાર્ય યશોવિજયજી મહારાજ
ભવ્ય જીના ઉપકાર માટે જ્ઞાનસાર અષ્ટક નામના ગ્રંથ પ્રકરણમાં તેઓશ્રી જણાવે છે કે અનાદિકાળથી દરેક જીવ ભવની પરંપરામાં રખડે છે. આ જીવ કયાંથી રખડે છે, અને જ્યાં સુધી રખડે છે; તેને ઉત્તર એ છે કે, જ્યાં સુધી જીવને પિતાના સાચા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થતું નથી ત્યાં સુધી તે રખડે છે. જે મનુષ્ય પિતાની દૃષ્ટિ આત્મા તરવાળીને એમ વિચાર કરે, કે હું એટલે કેણ? હું કયારને આવ્યો? ક્યાંથી આવ્યું? મારી ફરજ શુ છે? આત્મા તરીકે મેં જગતમાં શું કર્તવ્ય કર્યું છે ? અને મારું છેવટનું કરવાનું કામ કર્યું છે? તે પછી તે જીવ ભવ પરંપરામાં વધારે વખત રખડી શકે નહી. કેઈ પણ જીવ અથવા કોઈપણ મનુષ્ય એવી કલ્પના કરી શકતા નથી કે મારે જીવ પાંચ વરસ પછી આ છે, કિવા ગર્ભમાં મારો જીવ ઉત્પન્ન થયે છે. મનુષ્યને ગર્ભની અવસ્થાને ખ્યાલ હોતો નથી, છતાં એ કેઈપણ મનુષ્ય એમ માની શકતું નથી કે મારે જીવ ન ઉપજે છે અથવા અમુક વર્ષ ઉપર ઉત્પન થયે છે. જીવ કઈ વસ્તુને બનેલું છે, તે મનુષ્યના ખ્યાલમાં આવી શકતું નથી શાસ્ત્રની વાત બાજુ પર રાખીએ તે પણ એ વાતતે ચેકકસ છે કે જીવ શાને બનેલું છે, જીવ કયારે ઉત્પન્ન થયે તે પણ મનુષ્યને માલમ નથી.
મનુષ્ય સુતે હોય, જાગી જાય, સ્વપ્ના આવે આ બધી અવસ્થા એવી છે કે તેની દરેક સ્થિતિને મનુષ્યને પુરેપુરે ખ્યાલ આવે છે, અને દરેક સ્થિતિ તે સારી રીતે અનુભવે છે, તેજ પ્રમાણે દરેક મનુષ્ય પિતાને જીવ કયારે થયે છે એ વસ્તુને અનુભવી શકતું નથી. જ્યારે એ વસ્તુ આપણે અનુભવી શક્તા નથી તે પછી જીવ ઉત્પન્ન થયાને આપણને ખ્યાલ ન હોય એ કુદરતી છે. મનુષ્યને સ્વપ્ન આવે છે સ્વપ્નામાં તે હસે છે યા રડે છે, કિવા બીજી ગમે તે રીતે તે અનેક કલ્પના કરે છે. દુનિયામાં આજે ઘણા આશ્ચર્યો આપણે જોઈએ છીએ, વિવિધ પ્રકારની શોધખોળ જગતમાં થઈ છે, અનેક નાના મોટા યંત્રે ચાલી રહ્યા છે પણ એ સઘળી વસ્તુનું મૂળ મનુષ્યની કલ્પનામાં છે, કલ્પનાનું મૂળ અનુભવ અને એ અનુભવથી મનુષ્ય પહેલાં દરેક વસ્તુ કલ્પનામાં સર્જાવે છે, પછી તે વસ્તુ જનારૂપે કાગળ ઉપર લખાય છે પછી તેને પ્રત્યક્ષ વહેવાર થાય છે, અને એ કલપનાનું આપણે સ્થળ રૂપ થયેલું જોઈએ છીએ, પરંતુ વિચાર કરે કે બધાનું મુળશું? તે એકજ જવાબ મળશે કે કલ્પના હિંદુસ્થાનમાં મહાકવી કાળીદાસ ભવ ભુતિ વગેરે મહાકવીઓએ તથા યુરોપમાં શેક્ષપીયર જેવા પુરૂએ અનેક ગ્રંથ રચ્યા, પાક્યા, અમેરીકામાં એડીસને વિવિધ જાતની શોધ જગતમાં ન યુગ પ્રગટાવ્યા, એ બધું શાથી થયું ? જવાબ એકજ છે કે મનુષ્યની કલ્પનાથી. ખોળ કરી, પણ મનુષ્ય આ બધી કલ્પના કયાંથી કરી જવાબ એક છે કે તેણે જે વસ્તુ અનુભવી હતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
( ૩૨ )
સુધા-બિંદુ ૧ લું. અથવા તેના પુર્વજોએ જે વસ્તુ અનુભવી હતી અને તેના કુળપરંપરાગત સંસ્કાર એનામાં આવ્યા હતા તે પરથી એણે કલ્પનાઓ કરી. પરંતુ એક પણ મનુષ્ય આજ સુધીમાં એવી કલ્પના નથી કરી કે એ કલ્પના કેઈએ અનુભવીજ ન હેય. આ ઉપરથી એક વસ્તુ સાબીત થાય છે કે મનુષ્ય જેની કલ્પના કરી શકે છે તે વસ્તુ તેણે એક બીજા પ્રકારે અનુભવેલી હોવી જ જોઈએ, આપણે જીવ કયારે ઉત્પન્ન થયે એ આપણા ખ્યાલમાં નથી એનું કારણ એજ છે, કે એ સ્થિતિ આપણે અનુભવી નથી મનુષ્ય મારૂ શરીર એમ કહે છે, શરીરને અનેક કાર્યોમાં પ્રવર્તાવે છે, એ ઉપરથી લાગે છે કે શરીરને પ્રવર્તાવનાર કઈ વસ્તુ જુદી હેવી જોઈએ. સમજે ત્યારે જે વસ્તુ શરીરને જગતના વ્યવહારમાં પ્રવર્તાવે છે તેનું નામ આત્મા છે કેઈટીકાકાર એમ કહેશે કે જીવ અનાદિથી ઉપસ્થિત નથી પણ તે જન્મદાતા માતાપિતાના સંગથી બનેલું છે, તે તેનું આ કથન આપણે સ્વીકારી શકીશું નહીં, આ વસ્તુ સમજવાને માટે હું તમને એક ઉદાહરણ આપું છું. પણ અને માટી બેના સગથી ઝાડની ઉત્પત્તિ થાય છે, પણ તેટલા ઉપરથી કઈ એમ કહી શકે નહીં, કે ઝાડ એ પાણી છે અથવા માટી છે. પાણી અને માટીના સંગ વગર વૃક્ષની ઉત્પત્તિ નજ થાય છતાં આપણે એમ ન કહી શકીએ કે ઝાડ એ પાણી અને માટી છે, અથવા પાણી અને માટી એજ ઝાડ છે સમજવાની વસ્તુ એ છે કે પાણી અને માટી એ બંને પોષક પદાર્થ છે તે બંને મળ પદાર્થ નથી. ઝાડને જે મુળ છે અર્થાત્ જે બીજ છે તે બીજને પાણી અને માટી પડ્યું છે, એવાત તદન ખરી; એટલે બીજને પિષનારા પાણી અને માટી એ ભલે કહી શકાય પણ પાણી અને માટી વગર વૃક્ષ ઉગી શકે નહીં, માટે “પાણી અને માટી તેજ વૃક્ષ છે,” એમ કઈ ઘટાવી શકે નહી, શરીર અને આત્માનું પણ એમજ એજ પ્રમાણે માતા પિતાના રક્ત વીર્યથી શરીર બને છે, અર્થાત મુખ્ય વસ્તુ આ રકતવીર્ય પિષે છે એ વાત બરાબર છે પણ એ રકતવીર્ય જ્યારે માતા પિતાનું રક્તવીર્ય એકઠું થાય છે ત્યારે ત્યારે ગર્ભ રહે છે એ નિયમ નથી. પ્રત્યેક સમયે રકતવીર્ય ભેગું થવા છતાં ઉન્નતી થતી નથી અને અમુક સમયેજ ગર્ભ ઉત્પન્ન થાય છે એ ઉપરથી જણાઈ આવે છે કે ગર્ભના મૂળ ભૂતરૂપે બીજું કઈક હોવું જ જોઈએ જે રકતવીર્યથી જ સંતતિ ઉત્પન્ન થાય, તે પ્રત્યેક વખતે સંતતિની ઉત્પતિ હેવીજ જોઈએ, પણ વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે આ પ્રમાણે બનતું નથી તે ઉપસ્થી આ વાત થાય છે કે સંતાન ઉત્પતિના કારણ રૂપ માત્ર રક્તવીર્યજ ભલે રહે, પણ બીજી કઈચીજ હોવી જ જોઈએ. આપણે પ્રત્યક્ષપણે જોઈએ છીએ કે વૃક્ષનું બીજ વવાયેલું હોય અને પાણીથી પિષણ મળે તેજ વૃક્ષ ઉત્પન્ન થાય છે, જે બીજ ન હોય અને ગમે એટલા માટી અને પાણી ભેગાં કર્યાજ કરો, તે પણ એથી વૃક્ષ ઉત્પન્ન થઈ શકે નહી તેજ પ્રમાણે એકલા રકતવીર્યથીજ બીજ વિના ગર્ભની પણુ ઉત્પાતિ સંભવીત નથી. માટી અને પાણીના સ્થાન પર રૂધિર અને વીર્ય છે. તે જ પ્રમાણે બીજના સ્થાન પર ઉપર કંઈક વસ્તુ હોવી જ જોઈએ. આ સંજોગ ભેગો થાય ત્યારે જન્મરૂપી વિકાર થઈ શકે છે પ્રત્યેક મનુષ્ય એવું ધારતો નથી અથવા એવી કલ્પના કરતેજ નથી કે મારા શરીર સાથે મારા જીવન પણ ઉત્પત્તિ થઈ છે, તે માને છે કે આત્માની ઉત્પત્તિ તે પહેલાંની હેવી જ જોઈએ.
ખેતરમાં બીજ વાવીએ છીએ ત્યારે આપણે બીજને જોઈ શકીએ છીએ, પણ બીજ જ્યાં વૃક્ષરૂપે બને છે. વૃક્ષ બનવાની ક્રિયામાં બીજ અદ્રષ્ય થાય છે ત્યારે આપણે બીજ જઈશકતા નથી, પરંતુ એથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ,
( ૩૩ )
સુધાબિંદુ ૧૯. આપણે એમ કહી નથી શક્તા કે બીજ નાશ પામ્યું છે. જે બીજ વવાયું હતું એ તે જરૂર ઉગ્યું છે પણ તે બીજના પુદગલે વૃક્ષરૂપે પરિણમી ગયા છે. જેથી તે બીજાને આપણે દેખી શક્તા નથી એજ પ્રમાણે આત્માની વિગત પણ સમજી લે આત્મા બીજરૂપે છે, રકતવીર્ય માટી અને પાણી રૂપે છે, અને તેથી શરીર બંધાય છે, શરીરમાં આત્મા દેખાતે કેમ નથી ? એ શરીરમાં આત્માના પુદ્ગલે એવા તે પરિણમી જાય છે કે બીજ પ્રમાણે આપણે એ પુદ્ગલેને દેખી શકતા નથી. જેમ બીજના પગલે વૃક્ષરૂપ બને છે, અને બીજાને આપણે જોઈ શકતા નથી, તેમ જીવાત્માના પ્રદેશે આ શરીરમાં રહેલા છે, પણ આપણે જીવને શરીરમાં દેખી શકતા નથી. પણ એમ માનવાનું અવશ્ય કારણ છે કે શરીરમાં જીવ છે, મનુષ્ય મરણ પામે છે અને તે જીવતે હોય છે એ બે સ્થીતીની વચ્ચે જે અમુક વસ્તુનું અંતર છે, તેજ જીવાત્મા છે અને એથી જ એમ સાબીત થાય છે કે શરીરથી આત્મા જૂદ છે, શરીર એ એના જેવું છે અને આત્મા તેને પ્રવર્તાવનાર વસ્તુ છે અર્થાત આત્મા એ શરીરને ડ્રાઈવર તરીકે પ્રવર્તાવે છે. ડ્રાઈવર એજીનમાંજ હોય છે અને તે એજનને પ્રવર્તાવે, તેને ગમે તે દિશાએ લઈ જાય છે, લાવે છે, ફેરવે છે, ઉભું રાખે છે. આ બધી ક્રિયા એજીન પાસે ડ્રાઈવર કરાવે છે, એજીનની આ ક્રીયાઓ દરમ્યાન ડ્રાઈવર એજનમાં હાજર હોય છે તે એજનમાં હેવા છતાં પણ એ ઇવર તેજ એજીન નથી પરંતુ આપણે સ્પષ્ટ રીતે જોઈએ છીએ કે એજનથી ડ્રાઇવર જુદી જ વસ્તુ છે, એજ ઉદાહરણ શરીર અને આત્મા માટે પણ સમજી લે. આત્મા શરીરને જેમ પ્રવર્તાવે તેમ શરીર પ્રવર્તે છે, આત્મા શરીરને પાણીમાં લઈ જાય તે શરીર પાણીમાં જાય છે તે તેને ગમે એ પ્રદેશમાં લઈ જાય ત્યાં શરીર જાય છે, આટલું છતાં પણ જેમ એજીન અને ડ્રાઈવર બે જુદા છે, તે જ પ્રમાણે આત્મા અને શરીર પણ જુદા છે, શરીર પ્રવર્તનારી વસ્તુ છે અને આત્મા પ્રવર્તાવનાર વસ્તુ છે. આ બધા ઉદાહરણ ઉપરથી એ વાત નકકી કરવી પડે એમ છે કે શરીર ને આત્મા એ બને જુદીજ વસ્તુ છે. હવે વળી એજીને અને એજીન ડ્રાઈવરને દાખલ ધ્યાન ઉપર લે. એજીના તે જડ છે તેનામાં હાલવા ચાલવાની શકતી નથી. તેનામાં વિચારશકિત નથી, તેને ડ્રાઈવર પ્રવ ર્તાવે છે, હવે શું કઈ એમ કહી શકશે કે એ એજીન અને એજીન ડ્રાઈવર બંને એકજ વખતે બન્યા અથવા તે બંનેને જન્મ એકજ વખતે થયે છે, એ જ પ્રમાણે શરીરરૂપી એજનને પ્રવર્તાવનાર આત્મા છે, તેથી શરીર અને આત્મા બંને એક જ વખતે થયા એમ કહી શકે નહીં. આ ઉપરથી એમ માનવાને જરૂર પડે છે કે આત્મા શરીરથી જૂદીજ વસ્તુ હોઈ તે અનાદિ છે, અને એ આત્મા કઈ દિવસ ઉત્પન્ન પણ થયું નથી. હવે તમે પુછશે કે આપણે અનાદિ કેને કહીએ છીએ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે જે વસ્તુ કઈ વખત ઉત્પન્ન થએલી ન હોય, અને એ ચીજ વિદ્યમાન હેય તેને અનાદિ વસ્તુ કહી શકાય.
જન્મ અને કર્મ. જન્મ અને કર્મને પ્રશ્ન પણ આજ અટપટો અને ગુંચવણ ભરેલ
છે જન્મ ન હોય તે કર્મ સંભવી શકતું નથી. શરીર જન્મે છે, પછી જ તે કર્મ કરે છે, તે જ પ્રમાણે કર્મ સિવાય જન્મ પણ આવતો નથી. કર્મ હોય તે જ જન્મ આવે છે. બીજ વિના વૃક્ષની ઉત્પત્તિ થાય નહી અને વૃક્ષ વિના બીજ થાય નહી એને અર્થ એ છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૩૪)
સુધા–બિંદુ ૧ લું બંને પરસ્પર થવા વાળા છે. તેથી એ બંનેની શ્રેણી અનાદિ છે એમ માનવું પડે છે. અગર તે એમ માનવું પડે કે જન્મ લીધા વગર આત્માએ કર્મ કર્યા અથવા કર્મ કર્યા વગર આત્માએ જન્મ લીધે ! કર્મ ફીલસેકીને જાણનારે માણસ આ ઉત્તર પક્ષને કદી પણ માનવા તૈયાર થાય નહી. મનુષ્ય જન્મ એ વસ્તુ પ્રત્યક્ષ છે અને એ આપણે જોઈએ છીએ. એ જન્મ પ્રત્યક્ષ છે તે એમ પણ માનવું જ જોઈએ કે એ જન્મના કારણભૂત કર્મ હાવાં જ જોઈએ. જે જન્મ પ્રત્યક્ષજ છે તે તેના કારણભૂત કર્મને માન્યા સિવાય છુટકે જ નથી, પણ બીજી બાજુએ કર્મને કારણ માન્યા સિવાય છૂટકો નથી. કર્મ માનીએ એટલે જન્મ માન્યા સિવાય એ છુટકે નથી. બંને પરસ્પર એકબીજા ઉપર અવલંબે છે. જેમ ઝાડ અને બીજ એ બેમાં પહેલું કેણ? એ પ્રશ્ન નિરર્થક છે,
માણે જન્મ અને કર્મ એ બેમાં પહેલું કે એ પ્રશ્ન પણ નિરર્થક છે. આથી એમ માનવુંજ પડે છે કે જન્મ અને કર્મ બંને અનાદિ છે. હવે જે જન્મ અને કર્મ બને અનાદિ છે, તે એ જન્મ અને કર્મ બંને કરનારે અથવા બંનેમાં બીજ રૂપે રહેલે આત્મા પણ અનાદિ હજ જોઈએ. એક લુગડાં ઉપર લાલ રંગ ચઢાવીએ, એ રંગને પાંચ વર્ષ થાય, તે પછી રંગને પાંચ વર્ષ થયાં અને લુગડું બન્યાને ત્રણ વર્ષ થયાં એમ કેઈ કહી શકે નહીં. એ જ પ્રમાણે જન્મ અને કર્મ અનાદિના છે પણ આત્મા અનાદિને નથી એમ પણ કઈ કહી શકે નહી. જે આત્મા અનાદિ છે અને તેના જન્મ અને કર્મ પણ અનાદિ છે તે હવે આત્માએ વિચાર કરજ જોઈએ કે હું અનાદિને છું અને અનાદિથી જન્મ અને કર્મ કર્યાજ કરું છું આ સમજણ જેનામાં દઢ થાય તેજ સાચે જન છે. જેણે આ સમજણ સ્વીકારી છે, તે જૈન માર્ગમાં આવેલ છે એમ કહેવામાં વાંધો નથી. જન કહેવડાવું સહેલું છે, પણ સાચા જૈન થવું એ ઘણુંજ મુશ્કેલ છે, જૈન માર્ગનું પહેલું પગથીયું એજ છે કે આત્માએ એવી માન્યતા ધારણ કરવી કે હું અનાદિને છું અને અનાદિથી જન્મ અને કર્મ કર્યા જ કરું છું. આ માન્યતા જૈન ધર્મનું પહેલું પગથીયું છે. જે આપણામાં આ સમજ ન હોય તે માની લે કે આપણે જૈનત્વની સીડીના પહેલે પગથીયે પણ આવ્યા નથી, પહેલાં પગથીયાનો મુદ્રાલેખ ધ્યાનમાં લીધે નથી, અને પહેલાં પગથીયાનું દષ્ટીબિંદુ લક્ષ્યમાં લીધું નથી. એટલાજ માટે પંચસૂત્રકારે જેની વ્યાખ્યા ભગવાન શ્રી હરિભદ્રસૂરીજીએ કરી છે, તેમાં એમ જણાવ્યું છે કે જૈન શાસનને પહેલે પાઠ એ છે કે આત્માએ એવી માન્યતા ધારણ કરવી કે હું આત્મા છું, અનાદિ છું, અને અનાદિથી જન્મ અને કર્મ કર્યા કરું છું. ત્રણ વાતે ઉપરની ત્રણ વાતે જેનેએ ગળથુથીમાં લેવાની છે. જૈન બાળકને આ વસ્તુ
ગળથુથીમાંજ અપાવી જોઈએ. જે મનુષ્ય આવી માન્યતા ધારણ કરે છે, તેજ મનુષ્ય જૈનત્વની સીડીને પગથીયે આવેલે ગણી શકાય. જૈન શાસન એજ એવું શાસન છે કે જે જીવને અનાદિ માને છે, બીજા ધર્મવાળા જીવને અનાદિ માનતા નથી તેમની માન્યતા તે એવી છે કે બ્રહ્મ અનાદિ છે, અને બ્રહ્મમાંથી એક રજકણ રૂપે, અથવા તે અંશરૂપે જીવ જુદે પડેલો છે. એને અર્થ એ છે કે બ્રહ્મમાંથી જીવ જે દિવસે રજકણુરૂપે. જુદે પડશે તે દિવસ તે જીવની ઉત્પત્તિને દિવસ છે, જીવ બ્રહ્મમાંથી જુદા પડે છે, એમ કહેનારે જાણવું જોઈએ કે પ્રથમ અગ્નિ હોય છે. પછી તેને ભડકે થાય છે, અર્થાત્ તે અગ્નિ મુળરૂપે હે ઈ તેને ભડકે પાછળથી જ સંભવે છે. અગ્નિમાંથી જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
બાનઃ-સુધાસિંધુ.
( ૩૫ )
સુધા—જિંદુ ૧ ૩.
તણખા નીકળે છે તે અગ્નિના અવયવ છે તેજ પ્રમાણે બ્રહ્મના અવયવ ગણી શકાય અગ્નિ એટલે તણખાને સમુદાય અને બ્રહ્મ એટલે જીવાના સમુદાય એમ જે માને છે તે કઈ વખત જીવને અનાદિ માની શકે નહીં પણ તેમને તે એવુ' માનવાની ફરજ પડે છે કે જીવ અનાદિ નહિ પશુ આદિ છે, તમે વિચાર કરશે તે તમાને પણ માલમ પડી આવશે કે અગ્નિ પહેલે કે અગ્નિના તણખા પહેલા ? આ પ્રશ્નના ઉત્તરમાં ખુલ્લે ખુલ્લુ' એમ કહેવાને વાંધો નથી કે અગ્નિ પછીજ અગ્નિના તણખા ઉત્પન થયા. તેજ પ્રમાણે જીવ જે બ્રહ્મમાંથી ઉત્પન્ન થયા હાય તા જીવને અનાદિ માની શકાય નહીં પણ આદિ એટલે પાછળથી આદિમાં ઉત્પન્ન થયેલા માનવે પડે, વળી કેટલાક જીવાને બ્રહ્મના કણ અથવા અ’શ માનતા નથી અને તેએ જીવને સ્વતંત્ર માને છે.
જીવ અનાદિ કે આદિ?
નૈયાયિકા વૈશેષિકા વિગેરે જીવને અનાદિ માને છે. આ લે કે જીવને અનાદિ કેમ માને છે તે સમજવા જેવું છે. જીવની ઉત્પત્તિને તર્ક વડે અથવા ખીજી કેઇપણ રીતે તે સાખીત કરી શકયા નથી આવી સાખીતીમાં જ્યારે તેઓ નિષ્ફળ ગયા, ત્યારે તેમણે ઠોકી માર્યું કે જીવ અનાદિ છે તેએ એક તરક્ જીવને અનાદિ માને છે અને બીજી માજુએ જગતને કૃત્રિમ માને છે. જો જીવ અનાદિ હાય તે જગત કૃત્રિમ હાઈ શકે નહીં, અને જગત કૃત્રિમ હોય તે જીવ અનાદિ હાઇ શકે નહીં. જેમ પચાસ વર્ષોંના પુત્રની માતા વીસ વર્ષની હોય એ અશક્ય છે, તે પ્રાણે ઉપરની માન્યતા પણ અશકય છે. જીવ અનાદિ છે અને જગતના કર્તા ઇશ્વર છે એવું કાઈ પણ તત્વજ્ઞ કબુલ કરે નહીં. જો જીવ અનાદિમાં ન હતા એમ માનેા અને જગત ઇશ્વરે બનાવ્યું છે એમ માને, તે સ્વભાવિક રીતે એવી શ*કા ઉપસ્થિત થાય છે કે ઈશ્વરે સૃષ્ટિને નિર્માણુ કરી અર્થાત જગત બનાવ્યું તે પહેલાં આ અનાદિના જીવ કર્યાં હતા ? અને ઇ સ્થિતિમાં હતા ? તે વખતે જીવ જન્મ વગરના હતા કે કર્મ વગરને હતા? કલ્પનાની ખાતર એમ માની લે કે સૃષ્ટિની ઉત્પત્તિ થયા પહેલાં જીવ જન્મ અને કર્મ વગરના હતા અને ઈશ્વરે જગત મનાવીને આત્માને જન્મ અને મરણની જંજાળમાં નાંખી દીધા. પણ આ માન્યતા રાખતા તત્વ દ્રષ્ટિએ મીને ભયકર વાંધા આવે છે. એ વાંધે સમજવાને માટે માછી અને માછલાનું ઉદાહરણ લેા. માધ્યુ. સમુદ્રમાં સ્વતંત્ર હાય છે, માછી આવે છે અને તે એ માછલાને જાળમાં નાંખને પરાધિન બનાવે છે. હવે જો એ માછલામાં વિચાર કિતના છાંટા પણુ હૉય તેા એ માંધ્યું માછીને પૂજ્ય સ્મૃદ્ધિ વડે જોઇ તેની પૂજા કરે ? માછી પ્રત્યે પ્રેમ રાખે કે તેના પ્રત્યે તિરસ્કાર રાખે ? આના ઉત્તર મહુ સહેલા છે, માછલાની સ્વતંત્રતા માછી હરી લે છે એટલે માલું માછી ઉપર તિરસ્કાર મુષ્ઠિ રાખે એજ કુદરતી છે. તેજ પ્રમાણે ઈશ્વરે આત્માને જંજાળમાં નાંખ્યા છે, આત્મા પહેલાં સ્વતંત્ર હતા અનાદિ કાળથી તેને ખંધન ન હતું, તેને જન્મ અને કર્મ ન હતાં પણ ઇશ્વર આળ્યે, તેણે જગતરૂપી જાળ તૈયાર કરી અને તેમાં મચ્છરુપી આત્માને ધકેલી મૂકયા ! તે હવે એ આત્મા ઇશ્વર ઉપર પ્રીતિ અને પૂજ્ય ભાવ કેવી રીતે રાખી શકે ! જેણે આત્માને બધનમાં રાખ્યા છે તે ઈશ્વર ઉપર આત્મા કી પણ પૂજ્ય ભાવ રાખી શકે નહી. આથી એ માન્યતા પણ ટિ પડે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
( ૩૬ )
સુધા–બિંદુ ૧ લું. કે આત્મા અનાદિ હતું અને ઈશ્વરે જગત રચી તે તેને જન્મ અને કર્મની જંજાળમાં હડસેલી મુ હતું ! સૃષ્ટિ કર્તા કેણુ? હવે એથી આગળ વધે અને આ પ્રશ્નને પુરેપુરી ઝીણવટથી ચર્ચો.
ઈશ્વરે સૃષ્ટિ રચી અને મનુષ્યને ગર્ભવાસ આપે. હું પુછું છું કે મનુષ્ય એટલે કે મનુષ્યના આત્માએ, તે જન્મ અને કર્મથી મુકત હોવા છતાં ઈશ્વરનું એવું તે શું બગાડયું હશે કે જેથી આત્માને જન્મ મરણની જંજાળમાં ધકેલી મુળે અને ગર્ભ વાસના અસહ્ય દુઃખે આપ્યા ? આત્માએ ઈશ્વરને કઈ ગુન્હો કર્યો નથી નથી એણે કંઈ ઈશ્વરનું બગાડયું. કે નથી એણે ઇશ્વરને ગરદન માર્યો ! છતાં ઈશ્વર આત્માને ગર્ભવાસમાં અસહ્ય દુખે આપે છે. એનું કંઈ કારણ? જો તમે એમ કહેશે કે ઈશ્વરે આત્માને જન્મ આપે એનું કારણ આત્માના કર્મો છે, તે તમારે ઈશ્વરે સૃષ્ટિ પેદા કરી એ માન્યતા છેડી દેવી પડશે, કારણ કે ઈશ્વરે સૃષ્ટિ પેદા કીધી તે પહેલાં તે સૃષ્ટિ હતી નહી, છતાં આત્મા જન્મ પામે છે અને તે જન્મ જે તેના કર્મને આભારી છે તે આત્માને કર્મ કરવાને માટે કેઈ સ્થાન હોવું જ જોઈએ ! અર્થાત આત્મા અનાદિ હતું, તે જન્મ કર્મથી રહિત હતો. અને ઈશ્વરે સૃષ્ટિની રચના કરી પછી આત્માને ભવ પરંપરામાં ધકેલી મુકે એ માન્યતા આપ આપ બેટી થાય છે. જે સૃષ્ટિ બનાવી તે પહેલાંના આત્માના કર્મ હતો એમ માને તે સૃષ્ટિ શરૂઆત પાછળથી થઈ એ માન્યતાને તિલાંજલી આપવી પડશે અને જે સૃષ્ટિની શરૂઆત માનીએ તે ઈશ્વરને અને આત્માને અનાદિ માનવાનું બંધ કરવું પડશે. પિોલીસની એવી સત્તા છે કે તે ગમે તે માણસને ચોવીસ કલાક પરહેજ કરી શકે છે પણ જે પરહેજ થનાર માણસ સામી ફરીયાદ કરે અને પરહેજ કરવાનું કંઈ પણ કારણ સાબીત ન થાય તે સીપાઈના બાર વાગી જાય છે. જે એક સામાન્ય માણસ માટે તે બીજા માણસને બેટી રીતે પજવે તે તેને ઠેકાણે લાવવા માટે આટલી બધી સખ્તાઈ છે, તે ઈશ્વર કે જેને જગત પવિત્ર વ્યકિત માને છે એ પવિત્ર વ્યકિત આત્માને કઈ પણ કારણ વગર જન્મ ઈત્યાદિના દુઃખ આપે તે તેને માટે ઇશ્વરને પણ શામાટે ગુન્હેગાર ન ગણવું જોઈએ? બીજો પ્રશ્ન એ છે કે સુખ, દુઃખ, સંપત્તિ, ગરીબાઈ, મરણ, જન્મ ઈત્યાદિ કેણ આપે છે? જેઓ એમ કહે છે કે આ બધી ચીજ ઈશ્વર આપે છે તેઓ ચેકની ભૂલ કરે છે. ઈશ્વર આમાંનું કશુંજ આપતું નથી પણ આત્મા પિતાના કર્મ પ્રમાણે દરેક વસ્તુ મેળવે છે. નાના બાળકે અનેક પ્રકારના રોગથી મૃત્યુ પામે છે, જે ઈશ્વર મૃત્યુ આપતે હેય તે ઈશ્વરે નાના બાળકને મૃત્યુ જેવું દુઃખ શામાટે આપ્યું? તમે દલીલ માટે એમ કહેશો કે બાળકે ઈશ્વરને કંઈ પણ ગુન્હો કર્યો હશે અને ગુન્હાના બદલામાં તેને દુઃખ ભોગવવું પડતું હશે પણ આ માન્યતાએ સાચી નથી ધારે કે બાળકે ગુન્હો કર્યો, તે ઈશ્વરની ફરજ તેને સજા કરવાની છે કે મારી આપવાની છે? જગતને વ્યવહાર એમ કહે છે કે નાને માણસ ગુન્હો કરે છે તે પણ મોટાએ તેને ક્ષમા આપવી જોઈએ. ઈશ્વર દયાળુ ખરે કે નહિ? બાળક નાનું છે અને ઈશ્વર મટે છેઅર્થાત બાળકે ગુન્હ
કર્યો હોય તે પણ ઈશ્વરને ધર્મ છે કે તેણે બાળકને ક્ષમા આપવી જોઈએ, પછી એમ ન કરતાં ઈશ્વર બાળકને મૃત્યુ વિગેરેના દુઃખે આપે છે તેથી સાબીત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૩૭)
સુધા–બિંદુ૨ કુ. થાય છે કે મનુષ્યના વ્યવહાર જેટલી પણ દધા ઈશ્વર દર્શાવતું નથી, બાળક અજ્ઞાન છે, અજ્ઞાનપણને અને ગુન્હાને સંબંધ નથી, બાળકે ગુન્હ કર્યો હોય તે પણ તે અજ્ઞાન હોવાથી ઈશ્વરે બાળકને ક્ષમા આપવી ઘટે છે. બાળકની વાત જવા દઈએ તે મેટા મનુષ્ય પણ ઈશ્વરની આગળ બાળક જેવા છે. ઈશ્વર જ્ઞાની છે, મનુષ્ય અજ્ઞાની છે. એટલે મનુષ્યને દેષ થાય તે પણ ઇશ્વરે તેને સજા ન કરતાં ક્ષમા આપવી એ કર્તવ્યજ છે. પણ આપણે જોઈએ છીએ કે વ્યવહારમાં તેમ બનતું નથી, અને મોટા માણસે તથા બાળકે સુખ અને દુઃખ ભેગવી રહ્યા છે. જે ઈશ્વરજ સુખ અને દુઃખ આપનારે હોય તે એમ માનવું જોઈએ કે ઈશ્વર દયાળુ અને ન્યાયી નથી અને ઘાતકી અને જુલમગાર છે અને જે ઈશ્વરને ઘાતક અને જુલમગાર ન માન હોય એમ માનવું જોઈએ કે સુખ દુઃખ ઈશ્વર આપતું નથી પરંતુ બીજી કઈ વસ્તુ એવી છે કે જે સુખ અને દુઃખ આપે છે. બીજી માન્યતા એ છે કે આત્મા કર્મ પ્રમાણે સુખ દુઃખ ભેગવે છે. પણ આત્માએ કર્મ કયારે કર્યા, અત્મિા અનાદિ છે અને સૃષ્ટિને ઇશ્વરે બનાવી એમ માની વગર આત્માએ કર્મ કયાં કીધા? આ ઉપરથી એમ માનવું પડે છે કે જે ઈશ્વરે સૃષ્ટિ કરી છે અને આત્મા કર્મ પ્રમાણે સુખ દુખ મેળવે છે તે આત્મા અનાદિ હોય શકે નહી અથવા તેના કર્મ અનાદિ હેઈ શકે નહી. પણ જે આત્માના કર્મ અનાદિથી ન હોઈ તે પછી તેને સુખદુઃખની પ્રાપ્તિ કેવી રીતે થઈ? આ બધા ઉપરથી ચકખા એકજ અનુમાન પર આવવું પડે છે કે આત્મા કર્મ અને સૃષ્ટિ એ સઘળું જ અનાદિ છે અને સુખ દુઃખ ઈશ્વરના આપ્યા અપાતા નથી પણ તે પ્રત્યેકને પોતપોતાના કર્મ પ્રમાણે જ મળે છે, ઈશ્વર મનુષ્યને પિતા, અધિકારી અથવા તે ઉપરી જેવો ગણવામાં આવે છે, તે શું એની એ ફરજ નથી કે માણસને સુધારે? આત્માને અનેક ભવભવાંતરે રખડાવ્યા છતાં તે સુધારી શકતા નથી એ ઉપરથી સાબીત થાય છે કે કાંતે તેનામાં સુધારવાની શક્તિ નથી અથવા તે ઈશ્વરના હાથમાં સુધારવા બગાડવાનું કામ રહેલું નથી.
ચોરી કરાવનાર અને સજા કરનાર એકજ! પ્રાચીન કાળમાં હિંદુસ્થાનમાં એવા ઠાકોરે
અને રાજાઓ હતા કે જેઓ પિતે એરોને કાલે રાખીને ચોરીઓ કરાવતા, ધાડો પડાવતા, લૂંટ કરાવતા, અને જો એમ કરતાં ચારે પકડાઈ જાય, તે વળી તેમને તે રાજાએ સજા પણ કરતાં! ઈશ્વરના રાજ્યમાં મનુષ્યને કર્મ પ્રમાણે સુખ દુઃખમળે અને એ કર્મ કરાવનાર જે ઈશ્વરજ હોય તે એ ખેટા કર્મની સજા જીવાત્માને થવી જોઈએ કે ઈશ્વરને થવી જોઈએ? આત્મા જે ખોટા કામ કરે છે અથવા સારા કામ કરે છે, તે કામ જે ઈશ્વર કરાવતું હોય તે એ કામને જવાબદાર આત્મા નથી પણ ઈશ્વર છે, કારણ કે જે ગુન્હ કરે છે તેના કરતાં ગુનેહે કરાવનાર બમણે જવાબદાર છે એ આપણે જાણીએ છીએ. આ ઉપરથી માનવું પડે છે કે આત્માને હાથે જે શુભાશુભ કર્મ થાય છે તે ઈશ્વર કરાવતું નથી પણ આત્મા એના કર્મ પ્રમાણે સારા નરસા કામ કરે છે, જે જગતને સઘળે વ્યવહાર ચલાવનાર, માણસને કર્મને પંથે પ્રેરનાર, મનુષ્યને હાથે સારા નરસા કામે કરાવનાર ઇશ્વર હોય તે ચેર જે ચેરી કરે છે તેને માટે જવાબદારી પણ ઇશ્વરને માથે રહે છે, અને એ ચેરને જે સજા થાય છે તે પણ ઈશ્વરજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
આનંદ–સુધાસિન્ધુ.
( ૩૮ )
સુધા–બિંદુ ૧ લું.
કરાવે છે; એના અર્થ એ છે કે ગુન્હા કરાવે છે પણ ઇશ્વર અનેસજા આપનાર પશુ ઇશ્વર ! આ વસ્તુ દેખીતી રીતે ખાટી છે.
શુ' આત્મા પાપ કરવામાં અને કર્મ ભોગવવામાં સ્વતંત્ર છે ?
દલીલની ખાતર એમ માનીએ કે આત્મા
કમ કરવામાં એટલે કે પાપ કરવામાં અને પાપના ફળ ભાગવવામાં સ્વતંત્ર છે અને ઇશ્વર તેા માત્ર તેને સજા કરાવે છે, ઇશ્વર કઇ ગુન્હો કરાવતા નથી, તે પ્રમાણે આત્મા પાપ કરે છે તેમાં ઈશ્વરના સબંધ નથી પણ તેના પરિણામ ઇશ્વર ભાગવાવે છે, આ માન્યતા દેખીતી રીતે સારી લાગે છે, પણ લાંબે વિચાર કરતાં આ દલીલ એ ટકી શકતી નથી. આ રીતે ખીજા ત્રણ મુદ્દા ઉભા થાય છે, પહેલા મુદ્દો એ કે ગુન્હો કરવામાં માણુસ સ્વતંગ છે પણ સજા ભોગવવામાં તે સ્વતંત્ર નથી ખીન્ને મુદ્દા એ કે આત્માને સજા ભોગવાવનારા ખીજે કાઈ હોવા જોઈએ અને ત્રીજો મુદ્દો એ કે એ સજા ભાગવાવનારા આત્માના ઉપરી કાઇ હાવા જોઇએ. જ્યાં સુધી તમે શાસ્ત્રીય વાતાથી પુરેપુરી રીતે માહિત ન થાઓ ત્યાં સુધી તમારે મિથ્યાત્વી સાથે બેસવું નહીં, એ અમુક કારણથીજ શાસ્ત્રકારો કહે છે. કેટલાક કહે છે કે જૈન શાસ્ત્રકારા જૈનને મિથ્યાત્વી સાથે ન એસવાના ઉપદેશ આપી ગયા છે એ તેમની સકુચીત દ્રષ્ટિ વ્યકત કરે છે. પણ હું કહું છું કે તમે વ્યાખ્યાનમાં આવે છે ત્યારે ઘેરે તાળું મારીને આવે છે કે ઘર ખુલ્લું રાખા છે ? જરુર તમે તાળું મારીનેજ આવા છે તે પછી તમારી આ સકુચીત દૃષ્ટિ ખરી કે નહીં ? તમે કહેશેા કે અમે તે અમારા રક્ષણ માટે તાળું માર્યું છે હવે જો તમે તમારા જડ પૈસા ટકાના રક્ષણ માટે તાળું મારે છે અને તે વ્યાજબી છે, તેા પછી તમારૂ" સમ્યકત્વરૂપી અમુલ્ય જવાહિર જાળવવા માટે શાસ્ત્રારાએ શુધ્ધ બુધ્ધિથી તાળારૂપી એવા પ્રતિબંધ મુકયો કે મિથ્યાત્વી સાથે તમારે સંસ ન રાખવા, તેમાં શું ખાટુ' છે ! પાપ કરવામાં જીવ સ્વતંત્ર છે, શીક્ષા પેાતાની મેળે ભાગવતા નથી અને એ શીક્ષા ભગવાવનારા ઇશ્વર નામની ત્રીજીજ વ્યકિત છે. આ મિથ્યા ત્નીની માન્યતા તમારા મગજમાંથી દુર કરવી એ તમારે માટે ઘણું મુશ્કેલ છે.
તમે જાણા છે કે જગતમાં કોઈ માણસે ઝેર ખાધું હોય તે તેના ઉપાય થઇ શકે છે. ખાધેલું ઝેર ઉલટી દ્વારા કઢાવી શકાય છે, પણ કાન દ્વારા વિચારા રૂપી જે ઝેર મનુષ્યના શરીરમાં પ્રવેશે છે, તે કાઢી નાંખવાના કોઈપણ માગ જગતમાં વિજ્ઞાન શાસ્ત્રીઓને પણ જડયા નથી. કાનમાં ખરાબ વિચારરૂપી જે વિષ રેડવામાં આવે છે, તે એવું ભયકર છે કે, એ વિષયનું ખળ જ્યાં સુધી પહેાંચે ત્યાં સુધી તે મનુષ્યને હાથે ગમે તેવા દુષ્કર્મો કરાવે છે, એટલા માટે સાથી પહેલી ફરજ એ છે કે તમારે આવું વિષ લેતાં ખચી જવું જોઈએ.
ત્રણ મુદ્દા હવે ઉપર જણાવેલા ત્રણ મુદ્દા તપાસો. પહેલા મુદ્દા એ છે કે આત્મા પાપ કરવામાં સ્વતંત્ર છે. જગતની ચાલુ રાજનીતિની દ્રષ્ટિએ આત્માને પાપ કરવામાં સ્વતંત્ર માની શકીએ પણ ઈશ્વરીનીતિમાં આત્મા આ રીતે સ્વતંત્ર નથી. જૈન સાહિત્યમાં એક ઉદાહરણ છે કે દેવદત્ત નામના માણસે યજ્ઞદત્ત નામના માણસને માર મારી પાડી નાંખ્યું અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
આનă–સુધાસિ .
( ૩૯ )
સુધા–બિંદુ ૧ જી. તેને છરી ઘેાંચી મારી નાંખ્યા. આ કામ તે ઉપરાંત જુઠુ ખેલવું, વિશ્વાસઘાત કરવા ઈત્યદિ કામે એ પાપ છે. આ પાપ નદન સ્વતંત્ર રીતે થયુ તે તમે કબુલ કરે છે ? નહી. દેવદતે યજ્ઞદત્તને માર માર્યા તેમાં યજ્ઞદત્તનું પાપ હતુ` કે નહી ? એકનુ* પાપ તે ખીજાનું પૂળ છે. જ્યાં ગુન્હા એજ શિક્ષા હેાય અથવા શિક્ષા એજ ગુન્હા હેાય ત્યાં સ્વતંત્રતાને અવકાશ નથી શિક્ષાથી ગુન્હા સ્વતંત્ર છે. પણ સજા કાઈ સ્વતંત્ર પણે ભાગવતા નથી.” એમ કહેનારાઓએ ધ્યાનમાં રાખવું જોઇએ કે પેાતાના ગુન્હાની સજા પાતે ન ભોગવે એ શકયજનથી ! ખુન કરી આવેલા માણસનું હ્રદય ઉપરની વાતના સ્પષ્ટ પ્રતિકાર કરે છે. ગુન્હેગાર માણસ અને તમારી વચ્ચે દેખીતે ફેર છે,
ગુન્હેગાર નથી તે વ્યકિત ગુન્હા શૈધક સીપાઈઓને જોઈને ડર પામતી અથવા ગભરાતી નથી પરંતુ જેણે ગુન્હા કર્યા છે તે વ્યકિત પોલીસને જોઇને હૃદયમાં ભય પામે છે. તેનું હૈયુ ધડકે છે, શરીરમાં કપારી આવે છે, આ બધુ' શાથી થાય છે ? ઉત્તર એ છે કે તેણે ગુન્હો કર્યાં છે, તેના હૃદયમાં જે વેદનાઓ થાય છે તે વેદના ખીજી કેઈ વ્યક્તિ ઉપજાવતી નથી પણ તેણે જે ક કર્યા છે તે ક ભય ઉપજાવે છે, આ રીતે ગુન્હા કરનાર હૃદયથી પશ્ચાતાપની સજા પાતાની મેળેજ ભાગવી લે છે. જગતના સામાન્ય વ્યવહારમાં નાકર ગુન્હા કરે તે તેના માલીક તેનાપર ગુસ્સે થાય છે, પરંતુ નાકર જ્યારે પોતાના ગુહાની ક્ષમા માંગે ત્યારે શેઠ તેનેા ગુન્હા માફ કરે છે, અને તેને ક્ષમા પણ આપે છે. પણ ગુન્હાની પશ્ચાતાપ રૂપે સજા, રાગ, દૂઃખ ઈત્યાદિ આવેજ જાય છે અને ઇશ્વરને ગમે એટલી વિનતિ કરવા છતાં તે મટતાં નથી, એ ઉપરથી માલમ પડે છે કે ઇશ્વર સુખ ફ્:ખ સઘળુ' ઉપજાવનાર હોય અને કર્મીમાં કઈ શકિત નજ હૈય, તા એના અર્થ એ છે કે આખું પદાર્થ વિજ્ઞાન શાસ્ત્ર નકામું થઈ જાય છે.
પદાર્થની શક્તિ છે.
આરસેનીકના એક ડોઝ લઈએ કે જરૂર મરી જવાય. તે આ મરણુ કાણે આપ્યું? ઈશ્વરે મરણુ આપ્યું' કે સેમલન ડોઝથી મરણ થયુ? સામલના ડાઝથી મરણુ ન થયું અને ઈશ્વરે મરણ આપ્યુ, એમ માનવું એ દેખીતી રીતેજ ખાટુ' છે. અર્થાત એમજ માનવુ' પડે છે કે ઇશ્વરે માત નથી આપ્યું પણ સેામલના ડોઝથીજ મરણ થયું છે. આ દૃષ્ટાંત પ્રમાણે કાઇ પણ કર્મના કર્તા તરીકે ઇશ્વરને વચ્ચે લાવવાની જરૂર રહેતી નથી. આ બધી ચર્ચા ઉપરથી એમ સાબીત થાય છે કે જીવ કર્મ કરવામાં સ્વતંત્ર નથી, એકનું જે પાપ છે તે ખીજાને સજા છે, આ નિયમથી કર્મ પ્રમાણે આત્માને હાથે કામેા થાય છે અને એ કાર્યાના ખદલારૂપે એ કાર્ય પોતેજ ફળ પણ આપે છે. સેામલના દ્રષ્ટાંત ઉપરથી એમ માનવું પડે છે કે સુખદુખ આપનારા ઇશ્વર નથી, પરંતુ પદ્માર્થાના પરમાણુમાંજ ફળ આપવાની કિત રહેલી છે. જેમ સામલ ભીન્નભીન્ન પરમાણુઓના બનેલા છે, તેજ પ્રમાણે કર્મના પણુ ભિન્ન ભિન્ન પુદ્દગલે છે અને તેમાંજ ફળ આપવાની શકિત રહેલી છે. અર્થાત ફળ આપવામાં ઈશ્વરને વચ્ચે લાવવાની કંઇ જરૂર રહેતી નથી દરેક પ્રદાર્થમાં જે સ્વભાવ રહેલા છે તે સ્વભાવમાંજ ફળ આપવાની શકિત રહેલી છે અને પ્રદામાં રહેલી શકિતજ ફળ આપે છે ઈશ્વર કોઈ જાતનું ફળ આપતા નથી વળી ઈશ્વરને સર્વવ્યાપિ માનીએ, સઘળે સ્થળે રહેલા અને પ્રકાશનારા માનીએ તેનેજ કર્મ કરાવનાર માનીએ અને તેનેજ ફળ આપનારા માનીએ તે મુશ્કેલી એ ઉભી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
આનંદ–સુધાસિંધુ.
(૪૦)
સુધા–બિંદુ ૧ લુ.
થાય છે કે ઈશ્વરની હાજરીમાં મનુષ્ય પાપ કર્મ કરે એ કેવી રીતે ખની શકે ? સાધારણ શકિતવાળા પેાલીસની હાજરીમાં સામાન્ય ગુન્હેગારા પણ ગુન્હા કરી શકતા નથી, તેા ઇશ્વર જેવી સર્વવ્યાપી સત્તા આગળ માણસ ગુન્હા કરે અને ઈશ્વર એગુન્હા થવા દે એ માનવું તે પણ કલ્પનાની બહાર છે. અજારામાં દરેક સ્થળે પેાલીસ થાણાં હોય છે એ થાણાંઓ ઉપર સીપાઇએ નિયમિત હાજર હાય છે અને ગુન્હા ન થાય તે સભાળે છે. એથી એવું બને છે કે ગુન્હા નિર્મૂળ ખનતા નથી પણ તે થાડા જરૂર થાય છે. હવે ઇશ્વર જીવતા જાગતા બેઠે છે, છતાં મનુષ્ય તેની આગળ ગુન્હો કરે તેા ઇશ્વરને જાગેલા માનવા કે ઉંઘતા ? ગેટ ઉપર રહેલા સીપાઈ સાધારણ આંખો વડે મનુષ્યને જુએ છે અને તેમને ગુન્હા કરતાં અટકાવે છે, તે ઇશ્વર કે જેઓ અનત શક્તિના સ્વામિ છે મનુષ્યના હૃદયની વાત પણ તે જાણે છે અને છતાં જો તે મનુષ્યને ગુન્હા કરતાં અટકાવે નહિ તે તેની કિંમત એક સામાન્ય સીપાઇ જેટલી પણ રહેતી નથી.
ઈશ્વરની સત્તા અને ગુન્હા,
ઇશ્વરને સ રકિતમાન સભ્યાપિ અને સજ્ઞ માનીએ અને તેની સત્તા કાયમ છતાં મનુષ્યને પુન્ય પાપ કરવાની સત્તા છે અને તે સત્તાને તે સ્વતંત્રપણે ભાગવે છે એમ માનીએ તે પછી ઈશ્વરનું મહત્વ કાં રહ્યું ? એક સમ્રાટ છે, તેના તાબાના અનેક માંડિલે છે. આ માંડલિકે સમ્રાટના તાબેદાર છે. અને છતાં જે તે પોતે પોતાની મરજી પ્રમાણે કામેા કરતા હાય તે પછી સમ્રાટનું સમ્રાટ પણુ કયાં રહ્યું? વળી કાઇ એમ દલીલ કરશે કે મનુષ્યના હાથે જે સત્કર્મ થાય છે તે ઇશ્વર કરાવે છે અને એ સત્ કના પૂળા પણ ઇશ્ર્વર ભાગવાવે છે પણ માણસ જે પાપ કરે છે તેઇશ્વર કરાવતા નથી ? તેા આ દલીલ પણ વ્યાજબી નથી એકલુ પુન્ય ઈશ્વર કરાવે છે અને તે પાપ કરાવતા નથી એમ માનવું તે પણ બુદ્ધિની બહારની વાત છે ખીજી એ કલ્પના છે કે પાપ પુન્ય બેમાંથી એક પણ વસ્તુ ઇશ્વર કરાવતા નથી પણ આત્મા સ્વતંત્ર રીતે કરે છે અને માત્ર ઇશ્વર તેા શુભાશુભ કર્મોના ફળેાજ આપે છે અને તે પણ મનુષ્યના કલ્યાણને માટેજ આપે છે. હવે આ માન્યતા સાચી છે કે કેમ તે જોઇએ જો કર્મના ફળ ઈશ્વર આપતા હાય તા પછી કર્મની મહત્તા ઉડી જાય છે, સારૂં કામ કરનારને સારા બદલે મળે અને નઠારૂ કામ કરનારને નઠારો ખલા મળે તેથી કર્મોની મહત્તા સમજાય છે, પણ એમ ન થાય અને ઇશ્વરજ પૂળ આપ્યા કરે તેાપછી ક રૂપે જે કઈ કાર્ય થયું તેની મહત્તા શુ? આથી એમ માનવુ પડે છે કે કાઈપણ કાર્યોનું પૂળ ઇશ્વર આપતા નથી પણ કમાંજ પૂળે આપવાની શકિત રહેલી છે. આ બધી ચર્ચા એટલી બધી વિસ્તી છે કે હવે ઉપસ'હાર કરતા પહેલાં તેને સાર કાઢવા જોઈએ એના સાર એ છે કે જેમ સાકર સ્વભાવે મીઠી છે, લીમડા સ્વભાવે કડવા છે, આમલી સ્વભાવે ખાટી છે એ
પ્રમાણે પદાર્થોમાં જેવા પરમાણુ છે તેવાજ પરમાણુ દરેક કર્મોના પશુ છે, અને તે પરમાણુજ ફળરૂપે પરિણમે છે જે દર્શન આત્માને અનાદિ માને છે તે દર્શન સૃષ્ટિને કર્યાં ઈશ્વર છે એમ માની શકે નહી, આત્મા અનાદિ હોય તે તેના જન્મ કર્મ પણ અનાદિ હાવા જોઇએ. અને ઇશ્ર્વરે સૃષ્ટિ રચી એમ ખેલીએ તે તેના અર્થ એ છે કે સૃષ્ટિ અનાદિ નßિ પણ આદિ ઠરે છે, અને આત્મા અનાદિ હોય તે સૃષ્ટિ આદિ હોઈ શકે? હવે સૃષ્ટિ આદિ હાય, તા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
સુધા-બિંદુ ૧ લું. એ સૃષ્ટિમાં રહેનારે જીવ અનાદિ હેઈ શકે નહી. જે ઘર બંધાવ્યાને પાંચ વરસ થયાં હોય તે ઘરમાં હું પચીસ વરસથી રહું છું એમ બોલવું દેખીતી રીતે જ બેઠું છે. તે જ પ્રમાણે આદિ સૃષ્ટિમાં અનાદિ આત્મા રહેલ હતા, એમ કહેવું એ પણ છેટું છે. ત્યારે આપણે ત્રણ વાતે નકકી કરી. પહેલી વાત એ કે આત્મા અનાદિ છે, બીજી વાત એ કે કર્મ અને જન્મ પણ અનાદિ છે, અને આત્મા કર્મ અને જન્મની પરંપરામાં અનાદિ કાળથી રખડ્યા કરે છે, ભગવાન શ્રી ગણધર મહારાજને શ્રીમતી દીક્ષા સાથે ત્રીપદી મળી હતી, તેમ જૈનપણામાં પ્રથમ પગથીયે ચઢનારાને આ મહત્વની ત્રીપદી મળે છે. એ ત્રીપદી કઈ? એજ કે જીવ અનાદિને, સંસાર અનાદિને અને કર્મ પણ અનાદિના. એક અપેક્ષાએ ગણધરની ત્રીપદી જીવને માટે જેટલું કામ ન આપે તેના કરતાં અનેક ગણું કામ આ ત્રીપદી આપે છે ગણધર ભગવાનને જે ત્રીપદી આપવામાં આવી હતી તે તેમને સમ્યકત્વ પ્રાપ્ત થયું તે પછી આપવામાં આવી હતી, પરંતુ ઉપર જણાવેલી ત્રીપદી તે મુળ ભૂત રૂપ છે જે આ ત્રીપદી ન હતા તે સમ્યકત્વ અથવા બીજું કઈ પણ પદ નજ મળી શકે એ ખુલ્યું છે. સર્વ પદાર્થની શ્રદ્ધા એ સમકિત છે. પરીક્ષામાં ઉત્તમ પ્રકારેઉત્તીર્ણ થયેલે તે છે કે જે સેએ સે માર્ક મેળવે છે, તેમ જૈનપણમાં સર્વ પદાર્થની શુદ્ધ શ્રદ્ધા હોય એ જરૂરનું છે. ઉપર જે ત્રીપદી માનવાની કહી, તે તે જૈનપણાનું પ્રથમ પગથીયું છે. તમે કહો છે કે અમે મહાવીર ભગવાનને દેવ માનીયે છીએ જીનેશ્વર ભગવાનને દેવ માનીએ છીએ પણ તમારી એ માન્યતા સાચી છે એમ કયારે કહી શકાય, કે જ્યારે તમે જીનેશ્વર ભગવાન જે આજ્ઞા કરે છે તે કબૂલ રાખે ત્યારે, અથવા જો તમે તેની આજ્ઞા કબૂલ ન રાખે, એણે બતાવેલા માર્ગે ન જવાય તો ભલે; પણ એ માર્ગે જવાની ભાવના પણ ન રાખે તે પછી તમે જીનેશ્વર દેવને માને છે એને કંઈ અર્થ જ નથી. આ બધી ચર્ચા ઉપરથી જે તમે કંઈ સાર ન કાઢે તે મારૂં વ્યાખ્યાન આપેલું અને તમારું સાંભળેલું બધું વ્યર્થ છે, ત્યારે હવે આ ઉપરથી સાર શું કાઢવાને ! જ્યાં સુધી હદયમાં મિથ્યાત્વ હોય, ત્યાં સુધી આપણે શાંતીથી ઉંઘી લઈએ, પણ જૈનત્વને પહેલે પગથીએ ચઢયા, આત્મા અને કર્મને અનાદિના માન્યા, અને કર્મ સંગથી અનાદિથી આત્મા ભવ પરંપરામાં રખડે છે એમ માન્યું, તે હવે છેલ્લી વાત એ છે કે એ રખડપટ્ટી મટાડવાને માટે તમારે કંઈ ઉપાય શેધજ રહ્યા. એ ઉપાય એ છે કે તમારે કોઈપણ પ્રકારે ઉપર જણાવેલી ત્રીપદી હદયમાં દઢ કરવી અને તે પછી જે કર્મને કરે આત્માને વળગેલે છે તે દુર કરવાને માટે બીજું કંઈજ ન બને તે દઢ સંકલ્પ તે જરૂરજ કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૪૨)
સુધા–બિંદુ ૧ લું.
સંઘનું સાચું સ્વરૂપ છે. જૈન બાળકને ધાર્મિક સંસ્કાર : શાસકાર મહારાજા શ્રીમાન ન્યાયાચાર્ય થશે
વિજ્યજી મહારાજ જ્ઞાનસાર નામના ગ્રંથમાં જણાવે છે કે આત્મા અનાદિ કાળથી કર્મને આધીન રહી ભવપરંપરા કર્યા કરે છે. એ માટે ગઈ કાલે જણાવ્યું છે કે જે, પિતાને જન બનાવવાને તૈયાર થાય તેણે, ગઈ કાલે જણાવેલી ત્રીપદી હદયમાં ધારણ કરવી જ જોઈએ. આજે તે દરેકને જન કહેવડાવવું છે, પણ એની જે ગળથુથી છે તે કેઈને પીવી નથી, અથવા પિતાના સંતાનોને પાવી નથી, તમને માલમ હશે કે દરેક બાળકને શરૂઆતમાં ગળથુથીમાં સાકરનું પાણી અપાય છે. પણ મોટા થયા પછી માણસને તેને ખ્યાલ રહેતું નથી. હવે જે બાળકને ગળથુથીમાં સાકરનું પાણી ન આપતાં તેને શીખંડ ચખાડીયે તે તેની શું દશા થાય? તે પ્રમાણે જૈનત્વની ગળથુથીમાં શું હોવું જોઈએ, તે તમારે વિચારવાનું છે. લાડુ પકવાન વગેરે સારી વસ્તુ છે, ખેરાક તરીકે તેનું મહત્વ ઉત્તમ, છે તેની કેઈ ના પાડી શકે નહી. પણ એ વસ્તુ સારી હોવા છતાં, નાના બાળકને એ ચીજ આપી શકાતી નથી, અને જે આપે છે, તે તેથી બાળકના આરેગ્યનું, સત્યાનાશ નીકળી જાય છે. બાળકને આ ખેરાક નથી પચતે, માટે શું એમ માનશે કે એ ખેરાકજ ખરાબ છે ? બીલકુલ નહીં. ખેરાક ખરાબ નથી. પણ જે બચ્ચાને ખેરાક આપવાનું છે તે બચ્ચાની અવસ્થાને એ ખોરાક અનુકૂળ નથી માટે નાના બાળકને આ જડ ખોરાક ન આપતાં તેના બાળપણને યોગ્ય ખોરાક આપવો પડે છે. એ પ્રમાણે બચ્ચાને ગળથુથીમાં ધર્મ આપવાને તમે શું ઉદ્યમ કરે છે? એને તમે વિચાર કરે આ પ્રશ્નનો ઉત્તર શૂન્ય સિવાય બીજું કઈ નથી. શ્રી જીનેશ્વરદેવને જે માને છે તે જન છે, આ વસ્તુ લાડવાના ખોરાક જેવું ભારી જમણ છે, અને નાના બચ્ચાંને આ ધામીક ખોરાક પચી શકે એવો નથી, તમે એમ સમજશો કે તમારું બાળક જૈન સાધુના વ્યાખ્યાનમાં જાય છે એટલે તે સંસ્કારવાળું બનશે પણ સાથે તમારે એ વાતને પણ ખ્યાલ રાખવાનું છે, કે જે ખેરાક તમે પચાવી શકે છે તે રાક બચ્ચાને પચી શકે નહી. બચ્ચું લાડવાનો ખોરાક ખાય તે તે મીઠે. લાગે છે, પણ એ ખોરાક તેને પચતું નથી તેજ પ્રમાણે વ્યાખ્યાન, સામાયિક, પ્રતિક્રમણ ઈત્યાદિ બચ્ચાંને સારા તે જરૂર લાગે પણ તેથી તેને આત્મા તૈયાર થ જોઈએ તે તૈયાર થાય નહીં. બચ્ચાને ગળથુથીજ આપી શકાય. તેજ તેનું હીત કરે, અને તેજ તેને પચી પણ શકે. તમે તમારા બચ્ચાંને માટે તેના એક ભવના જીવનને માટે વિચાર કરે છે તેને શું ખાવા આપવું, શું પીવડાવવું કેમ માટે કરો ઈત્યાદિ બધું વિચારે છે, પણ તેના અનેક ભવના જીવનને સુધારવાને માટે તમારે હાથે કંઈપણ કાર્ય ઘડતું નથી. જન પિતાની લાયકાત. જ્યાં સુધી સ્ત્રી બચ્ચાંનું લાલન પાલન કેમ કરવું એ વિષય શીખે
નહી, ત્યાં સુધી તે માતા થવાને નાલાયક છે, તેમ તમે પણ જૈન પિતા બનવાને લાયક કયારે છે એ તમારે વિચારવું જોઈએ તમે તમારા બચ્ચાને જન બનાવવાને માટે તૈયાર ન હોય, અને તે શી રીતે બનાવે તે યોજના તમે શીખ્યા ન હોવ તો તમે જૈન પીતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
( ૪૩ )
સુધાસિંદુ ૧લું. કે માતા બનવાને લાયક નથી તમે તમારા બચ્ચાંના સાંસારિક માતા પિતા છે સંસારના મહાધિનપણમાં તમે તેના જડ શરીરને શણગારે છે તેને શેભાવવા માટે પ્રયત્ન કરે છે, પણ તેના જડ શરીરને શણગારે છે, તેને શેભાવવા માટે પ્રયત્ન કરે છે એથી શું? તેના આત્માને શોભાવવાને માટે કંઈપણ પ્રયત્ન કરવામાં આવતું નથી. બાળકના જડ દેહના જડ માતા પીતા આપણે બનવુ છે. પણ તેના આત્માના સાચા માતાપિતા બનવાની આપણામાં લાયકાત પણ નથી અને ઈચ્છા પણ નથી. તમે તમારા બાળકનું એટલે કે તેના દિગલિક શરીરનું પિષણ કરે છે પણ જૈન માતા પીતા તરીકે તેનું પોષણ કરતાં નથી એક અપેક્ષાએ આપણે વિશ્વાસઘાત પણ કરીએ છીએ. જે માબાપ પોતાના બચ્ચાને જનપણથી તૈયાર કરતા નથી તે માબાપ વિશ્વાસઘાતી છે. વિશ્વાસઘાતી શબ્દ તમને કડક લાગશે આ શબ્દ વાપરવાથી જે મારે હેતુ ન સમજી શકશો તે તમને પેટું પણ લાગશે, પણ જે હું તમને હંમેશાં સાકર પીરસ્યા કરૂં અને આવા કઠણ પણ સત્ય શબ્દ ન કહું તે તમે સુધારે પણ કેવી રીતે કરી શકશે, હું ફરીથી કહું છું કે જે માબાપ પિતાના બાળકને જેનપણાની દ્રષ્ટિથી ઉછેરતા નથી તે માબાપ ચેખા વિશ્વાસઘાતી છે. દૂનીયાના ન્યાય મંદિર પણ ગુન્હ સાબીત કર્યા વગર ચાર્જ મુકતા નથી, ગુન્હ સાબીત થાય પછી આપી ગુન્હેગાર ગણાય તેજ પ્રમાણે ગળથુથીમાં તમે તમારા બાળકને જનત્વને ખેરાક ન આપે તે તમે વિશ્વાસઘાતી છે, એ સાબીત ન થાય ત્યાં સુધી એ શબ્દ તમને અડચણકારક લાગે એ સંભવિત છે. આ વાતમાં જરા આગળ વધીએ આપણે એમ કબુલ કરીએ છીએ કે આત્મા અનત ભવથી રખડે છે. એ રખડવામાં એવી ભાવના ઉત્પન્ન થાય કે જેન ધર્મથી રહીત એવું ચકવતિ પદ મળતું હોય તે તે ન જોઈએ તે એ રખડપટ્ટીને અંત આવવાનું સંભવીત થાય જૈન ધર્મથી રહીત એવું ચક્રવતિ પદ ન મળે, પણ ભલે ગુલામ થાઉં કે ચાકર થાઉં પણ જૈન ધર્મથી મારા વિચાર પરિપૂર્ણ છે એવા વિચારે કેટલાયે જન્મ સુધી કર્યા ત્યારે સેંકડે ભે જતાં એ વિચારોનું ફળ મળવાનો વખત આવે છે. જન કુળ શા માટે ! જેન કુળમાં જન્મનારા માણસો સુખ સમૃદ્ધિ પૈસો ટકે ઈત્યાદિને તજીને જે આત્મા જ કુળમાં જન્મે છે તે કઈ ભાવનાથી જન્મે છે એને વિચાર કરે એ આત્મા તમારા કુળમાં જન્મવાને મને રથ ઘડતે હતે. તેઆજ ફળીભૂત થયે
કરા કવા છોકરી રૂપે તે આત્મા તમારે ત્યાં જન્મે, પણ વિચાર કરો કે એ આત્માનું સાધ્ય શું છે? ઇન્દ્રિઓનું સુખ લેવા એ આત્મા શ્રાવક કુળમાં જન્મ લેતે નથી શરીરની મજબુતી માટે કુટુંબીએમાં વૃદ્ધિ થવા માટે રિદ્ધિ સિદ્ધિ, સમૃદ્ધિ માટે અથવા બીજા કશા માટે એ આત્મા જૈન કુળમાં જન્મવાને વિચાર કરતા નથી ત્યારે સમજો કે કયા મુદ્દાએ આત્મા જૈન કુળમાં જન્મવાને વીચાર કરે છે એકજ ઉદ્દેશથી તે એ વિચાર કરે છે કે મને ત્યાં ધર્મની પ્રાપ્તિ થશે ચક્રવર્તિપણું રિદ્ધિ, સિદ્ધિ, સુખ સાભાગ્ય એ બધું આત્માએ નકામું ગયું છે એ શા માટે? જૈન ધર્મને ઉત્તમ સંસ્કાર પામવા જેન ધર્મ માં રહીને સેવક થવું ચાકર થવું દાસ થવું એ સારૂં, પણ જૈનેતર બની ને સમ્રાટ કે ચક્રવર્તિ થવું. એ બેઠું છે. એવા વિચારે આત્મા જન કુળમાં જન્મે છે જગતના કરડે કુળે પસંદ ન કરતાં એણે તમારૂં જ કુળ પસંદ કર્યું શાથી? એકજ ભરેસે કે બીજે બધે શરીરને, ધન, કુટુંબને, માલમિલકતને વારસે મળશે પણ એ સંપત્તિ આગલા ભવમાં લઈ જવાને વારસે કેઈપણ જગ્યાએ મળવાનું નથી તે ભવમાં રાખવાને વારસે બધે મળશે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
આન'ઃ—સુધાસિધુ.
(૪૪ )
સુધા-બિંદુ ૧ ૩. પણ જૈન કુળ એકજ એવુ કુળ છે કે જ્યાં ખીજે ભવે લઇ જવાના પણ વારસા મળી શકે છે. આવા ઉત્તમ વીચારે આત્મા જૈન કુળ પસંદ કરે છે, આ સબધમાં એક દ્રષ્ટાંત ઉપર હું તમારૂ ધ્યાન ખે'ચુ' છુ'. એક દિવસે ઇન્દ્રરાજા પેાતાની કચેરી ભરી બેઠા હતા. દેવતા ઇન્દ્રને પ્રશ્ન કરે છે. કે ડે, ઇન્દ્રમહારાજ, તમારા શરીરમાં કશે પણ રોગ નથી, જ્ઞાનની ખામી નથી, સિદ્ધિ સમૃદ્ધિમાં ખામી નથી, તમારી ખાદશાહીમાં ખામી નથી, તે પછી તમે શી ચીંતામાં પડયા છે ? આ પ્રશ્નના મહારાજા ઇન્દ્રે જે જવાખ આપ્યા છે, તે મનન કરવા ચાગ્ય છે. ઈન્દ્રે કહ્યુ કે હું આ ભવને અંગે વિચાર કરતા નથી, પણ શાણા શાહુકારના કુળમાં મારે જન્મવું કે મુખ શાહુકારના કુળમાં તેના વિચાર કરૂ છું. “મને કોઇ પણ વાતની ખામી નથી તેમજ કોઇપણ વાતની ચીંતા નથી પણ હું મુર્ખ છું કે માત્ર આજ ભવની ચીંતા કરૂ છું અને એક નવુ' દેવુ' કરનારા જેવા છું.” ઇન્દ્રના આ ઉત્તરમાં રહસ્ય સમાયેલું છે તે જાણવાની જરૂર છે જે માણસ રૂપી લાવે અને એકજ દિવસમાં એ રૂપીયા ઉડાવી દે છે તેને આપણે કેવા કહીશુ ? એ પૈસા જ્યારે ઉડાવી દેશે ત્યારે પૈસાની કીંમત તેને સમજાશે તે પ્રમાણે ઇન્દ્ર કહે છે કે મે' આગલા ભવામાં એટલી પુન્ય પ્રકૃતિ ખાંધી હતી કે જેથી અત્યારે ઈન્દ્રની સ્થીતી પામ્યા છું પણ એ સ્થીતીનું ફળ ભોગવું છું એને અ એ કે હું મારી મુડી વાપરી નાંખું છું જે મનુષ્યપણામાં સાગરોપમના પુન્ય ખાંધ્યા હતા તે બધા ભક્ષણ કરી જાઉં છુ, એટલુંજ નહી પણ નવું દેવું ઉભું' કરૂ છુ. એનું પરીણામ એ છે કે આગળ મનુષ્યની જીંદગીમાં મારે રખડવાનુ` છે. ઇન્દ્રના આ ઉત્તર સાંભળીને દેવતાઓએ કહ્યુ કે એજ જગતની સ્થીતી છે. મેાક્ષ ન પમાય ત્યાંસુધી દરેકને માટે આ સ્થીતી નિર્માણુ છે. દેવું કરનારાએ એ કરવામાં પણ વિવેક વાપરપાની જરૂર છે. શાણાનું દેવું કરવું ફાયદાકારક છે શાણા મનુષ્ય પોતાના દેણાદારને તે કમાણી કરી શકે એવી તક આપે છે કે જેથી તે સે કમાઇને પંચાહેર રૂપીયા દેવામાં ભરી દે. આ શાણા માણસના દેવાની વીગત છે મુખનુ દેવુ કર્યુ હાય તે પરીણામ એ આવે કે મકાનની હરરાજી થાય અર્થાત શાણાનું દેવું, દેવ છતાં પણ હિતકર છે. આવા જો શાણા હોય તે તે કેવળ શ્રાવકકુળમાં છે. કરમનુ દેવુ જોડે રહીને વાળી આપે જન્મ મરણુના કારણરૂપ કર્યા, તેના અંત લાવે અને આત્માને ફાયદો કરે એ દ્રષ્ટિ જૈન કુળ સિવાય ખીજામાં નથી. જેમ મુર્ખ લેદાર આસામીની સ્થિતિ તપાસ્યા વગર તેને પાયમાલ કરીને પણ પેાતાનું દેવું વસુલ લે છે, તે પ્રમાણે મિથ્યા દ્રષ્ટિએ પેાતાના બાળબચ્ચાંને ખારાક વગેરેને માટે સભાળે છે પણ તેઓ બાળકને આત્મીય વિકાસ થાય તેવા પ્રયત્ન કરતા નથી. આવા માબાપને મુર્ખ શાહુકારા જોડે સરખાવી શકાય તમને મેં આગળ એ વાતનું દ્રષ્ટાંત આપ્યું છે કે મુખ શાહુકાર દેણુદારની સ્થીતી કેવી છે તેના ખ્યાલ કરતા નથી દેણદાર મરી જાય તે પણ ભલે છતાં તે પાતાના પૈસા ભેગા કરે છે તે પ્રમાણે મિથ્યાદ્રષ્ટિ માબાપે બાળકોના આત્મીય હિતની પરવા ન કરતાં તેના સ્થુળ દેહને શણગારવા તપૂ ધ્યાન આપે છે. ત્યારે આવા માખાપા મુખ શાહુકારાની ગણત્રીમાં આવી શકે છે અને જે માબાપેા પેાતાના બાળકના આત્મિક હિતની પરવા રાખે છે તેએ શણા શાહુકાર બને છે,મે આગળ જણાવ્યું તેમ દેણુદાર પાસેથી કેવળ પૈસેાજ ખેચવાની વાત કરે છે, તે દેદારની રથીતી સુધરે કે બગડે તેને ખ્યાલ કરતા નથી; જ્યારે શાણા શાહુકાર પેાતાના પૈસા વસુલ કરે છે તેમાં પણુ એ દ્રષ્ટિ રાખે છે કે દેણદાર વધારે કમાય અને પોતાને વધારે
કારણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
આનંદસુધાસિંધુ.
સુધા–બિંદુ ૧ ૩.
(૪૫ ) લાભ આપી ખન્નેનું હિત કરે. આ પ્રમાણે દરેક શ્રાવક માલકના આત્માના શાણા શાહુકાર ત્યારેજ અની શકે કે જ્યારે તે બાળકના આત્માનુ' હીત પહેલાં કરે અને તેના સ્થુળ શરીરની વાત પછી લાવે. જે માબાપ બાળકની સ્થુળ દશાને ઉત્તેજવા મહેનત કરે છે, પણ તેના આત્માનું હીત જોતા નથી, તેને આપણે મુર્ખ શાહુકારની કાટીમાં ગણી શકીએ. હુવે વીચાર કરે કે મુખ શાહુકાર અને શાણા શાહુકાર એ બેમાંથી તમે કઇ કક્ષામાં આવે છે. તમે જગતમાં શ્રાવક અને શ્રાવિકા તરીકે તમે જન્મ્યા છે. જેન તરીકે તમારી પ્રસિદ્ધિ થઇ છે અને જૈન તરીકે તમને જગતે આળખ્યા છે હવે આવી જાહેરાત કર્યાં પછી જગતમાં તમારી શુ ક્રૂરજ છે તેને વિચાર કરી તમારૂ જે મહત્વ છે તે માત્ર મનુષ્ય તરીકે નથી પણ જૈન તરીકે વધારે છે અને તેથીજ જૈન શાસનમાં સઘની મહત્તાને વધારેમાં વધારે માન આપ્યુ' છે સધને પચ્ચીસમા તીર્થં 'કર ગણ્યા છે. સઘને આવું મેટુ' માન આપવામાં આવ્યુ છે. તેના જરા ખ્યાલ કરા. પ્રજા તંત્રવાદ કે જેની આજે જગતમાં ખેલબાલા થઇ રહી છે, તે વાદ સધ સત્તા રૂપે જૈન શાસનમાં ચેિ પડે છે. અને એ વાદ આજકાલના નથી પણ પર પરના હાઇ તે જૈન ઇતિહાસમાં આપણે જોઈએ છીએ. પણ સંઘની આ સત્તાને ને સઘની આ મહત્તાના દુરૂઉપયોગ કરવાના નથી, સાચા સ`ધ એકલેા શ્રાવક અને શ્રાવિકાને નથી, પણ ભગવાનશ્રી મહાવીરદેવે શ્રાવક, શ્રાવિકા સાધુ, સાવિ એ પ્રમાણે ચાર જુથેાના સ`ઘ માન્યા છે, તેમાંયે સાધુ સાધ્વિ અગ્રસ્થાને છે, તેા હવે વિચાર કરો, કે જે વ્યકિત જૈન સાધુ થઈને એવા વચના ખાલે છે કે સધની શું સત્તા છે? સંઘ તે શી વિસાતમાં? સંઘને શામાટે માનવા જોઈએ, તે હવે તમે વીચાર કરે કે એ સાધુનુ જૈનત્વ કયાં રહ્યું ? સાધુ થઇને અથવા શ્રાવક થઈને જે કોઈ સંઘ સત્તાની ના પાડે છે તેના અર્થ એ છે કે તે પેાતાના અસ્તિત્વની ના પાડે છે, એક સ’સ્થાના સભાસદ સ`સ્થાની પ્રતિષ્ઠાને નથી માનતા, તેના અર્થ એ છે કે તે પેાતાની પ્રતિષ્ઠા માનવાનીજ ના પાડે છે. નાસ્તિક ધર્મભાવનાથી દુર છે તે મેક્ષ સ્વ, નક પૂન્ય, પાપ વગેરેને માનતા નથી, પણ તે પેાતાના અસ્તિત્વ માટે વાંધા ઉઠાવતા નથી. મારૂં અસ્તિત્વ છે એ ખામતમાં ગમે એવા કટ્ટર નાસ્તિકને પણ મતભેદ નથી. હુ` છું કે નથી અથવા મારૂ જીવન છે કે નહી, એવા પ્રશ્ન નાસ્તિક પણ નહીજ કરે, તે પછી પોતે સધની એક વ્યકિત હોવા છતાં સંઘની સત્તા પ્રત્યે દુર લક્ષ કરે, તે એમ માનવુ કે તેના જૈનત્વના લાપ થયા છે. અધમી સઘને હાડકાંના માળે યા ભય'કર સર્પ કહેવાય છે, એમ હરીભદ્રસૂરી સાધપ્રકરણ નામના ગ્રંથમાં કહે છે. પેાતે સંઘમાં રહીને જે સાધુ, સ‘ઘને હાડકાના માળાઅથવા સપ કહે છે તે એમ શામાટે કહી શકે છે? આનું સમાધાન ટુંકુ' છે. એ પ્રમાણે સાધુ સાવિ વીગેરે તે સ‘ઘને દોષ આપી શકે છે કે જે સંઘ ભગવાન મહાવીર દેવના શાસનમાં પ્રવતા ન હોય. સાચા જૈન સ`ધ તેજ કહી શકાય કે જે મેાક્ષ અને વૈરાગ્યને માટે સદા સર્વદા તૈયાર રહે છે. આવા સંઘને કેઈપણુ દોષ આપી શકે નહી, આ સઘને જે દોષ આપે છે તે માણસ પોતાનુ જૈનત્વ ખાઈ દે છે, પણ જો સંઘ, સ'ધપણું છેોડી દે, તે એ સંધના, સંઘપણાને લઈને કાઇ માડુ ન પામે તે માટે તેવા સઘની ટીકા કરવી એ સાધુઓની ફરજ થઈ પડે છે.
સંઘ તિર્થંકરને પણ પૂજ્ય છે, તે પચ્ચીસમા તિર્થંકર ગણાય છે, પણ સંઘ એજ છે કે જે સ'સારના અધનાને નાશ કરવામાં હુંમેશા પ્રવર્તીમાન છે, જે સંઘમાં સાધુઓ અને સાધવી એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
૪૬ )
આનંદ-સુધાસિંધુ.
સુધા–બિંદુ ૧ લું. મહત્વના અંગ નથી એ સંધને તમે કોઈપણ સંજોગોમાં શ્રી જૈનસંઘ કહી શકે નહી એકલા શ્રાવક અને શ્રાવિકાને સમુદાય તે જૈનસંઘ છે એવું કોઈપણ જૈન ગ્રંથમાં કેઈપણ સ્થળે લખેલું કે વિચારાએલું દૃષ્ટિએ પડતું નથી. શ્રાવક અને શ્રાવિકાઓના સ્વરૂપથી માત્ર અર્થવિચાર કરવામાં આવે છે અને તે માટેજ શ્રમણોપાસક અને શ્રમણોપાસીકા એ શબ્દ પ્રવર્તેલા છે જે જે સાધુએની સેવા કરે છે તે શ્રમણોપાસક છે અને તે પ્રકારની શ્રાવિકા શ્રમણે પાસિકા છે. આથી તમે જોઈ શકશે કે શ્રાવક શ્રાવિકાઓનું સંઘમાં જે મહત્વ છે તે સાધુ સાધ્વીઓના અંતર્ગતપણામાં છે. સાધુની સેવામાં લીન રહેનાર વર્ગ કે જે વર્ગ કાળે કરીને સાધુતા પામનાર છે એવા શ્રાવક વર્ગનું જ સંઘમાં સ્થાન છે. જેમ જે સીપાઈ પિોલીસને પટે ફેંકી દે છે તે સીપાઈ સીપાઈ તરીકેનું પિતાનું મહત્વ ગુમાવે છે તે જ પ્રમાણે શ્રમણગણની સેવારૂપી પટે જે શ્રાવક શ્રાવિકા ફેંકી દે છે તે પિતાનું જૈનત્વ ગુમાવે છે. જે પટે ફેંકી દે હોય તે તમે સંઘમાં રહી શકતા નથી પણ પટે ફેંકી દે અને સંઘમાં રહેવું એ બંને વાત એકકી વખતે બની શકે નહિ. તમે શ્રમણસંઘની સેવા કેટલી કરી તેનું સરવાયું કાઢે જે સીપાઈ પટે કરાણે મુકે અને હુકમ કરવા લાગે તેને હુકમ કઈ માન્ય રાખતું નથી તે જ પ્રમાણે શ્રમણસંઘની સેવાને પટે તમે ફેંકી દે છે કે તરતજ તમે સંઘમાંથી સ્થાનભ્રષ્ટ થાઓ છે ત્યારે તમે પુછશે કે શું અમને સંઘમાં રહેવાને અધિકાર નથી? હું કહું છું કે જરૂર છે તમને સંઘમાં સ્થાન છે પણ તે કેવી રીતે તે સમજે. ફી ભરીને જે લાયસન્સ લે છે તે જ માણસ કેર્ટમાં વકીલાત કરી શકે છે ગમે તે માણસ કેર્ટમાં જઈને વકીલ તરીકે ઠસી જવા માંગતા હોય તે તે શક્ય નથી તેજ પ્રમાણે જે તમારે જન સંઘમાં રહેવું હોય તે તમારે જૈન સંઘનું લાયસન્સ લીધેજ છુટકે છે એ લાયસન્સ તેજ શ્રમણ સેવા છે જે તમને શ્રમણોપાસકપણું નથી જોઈતું તે તમને સંઘમાં રહેવાને પણ હક નથી શ્રમણે પાસક ન હોય તેવા શ્રાવક અને શ્રાવિકા સંઘ હેવાને દાવો કરે તે તેમને એ દવે મિથ્યા છે અને એવા શ્રાવક શ્રાવિકાઓને જે તે બળાત્કારે પિતાને સંઘ કહેવડાવવા માંગે છે તેને હાડકાંને ઢગલે કહેવાને પણ શાસ્ત્રકારોને હક છે જેમ બીજાના નામની ખોટી સહી કરવી એ ગુન્હો છે અને એ ગુન્હાના જવાબમાં વધારેમાં વધારે સાત વરસની શીક્ષા રહેલી છે તેજ પ્રમાણે શ્રી સંધને નામે સંઘમાં રહેવાની લાયકાત નહી રાખનારાઓએ શ્રીસંઘ બનવું એ પણ ગુન્હો છે. તમે કહેશે કે શ્રમણોપાસક અને શ્રમણે પાસિકા એવા શબ્દો અમે સાંભળ્યા નથી કલ્પ સૂત્રમાં “શમણે વાસીયાણ” એ પાઠ છે, છતાં બીજી એવી અનેક જગ્યા પર શ્રાવક શ્રાવિકા એવો પણ પાઠ છે પણ પહેલાં એ વિચારે કે શ્રાવક એટલે શું? શ્રદ્ધા વિવેક અને કીયા એ ત્રણેથી જે યુક્ત છે તે શ્રાવક છે અને તેજ શ્રાવકને સંઘમાં રહેવાને અધિકાર છે જે આ જાતનું લાયક શ્રાવકપણું ન રાખે તે તમે સંઘમાં રહેવાને હક્ક ગુમાવી દે છે જેમની પાસે શ્રદ્ધા, વિવેક અને કિયા ત્રણેના ખાનામાં એકપણ રકમ જમા થયેલી નથી તેવાઓ હમે સંઘ છીએ એમ કહેવાને બહાર પડે તે સમજવું કે તેઓ શ્રી સંઘની પેટી સહી કરીને જગતને છેતરનારાઓ છે આ પ્રકારે જેઓ શ્રદ્ધા વિવેક અને ક્રીયાથી યુક્ત બને તે તેમને સંઘમાં માનવામાં જરાપણ અડચણ નથી. “પંચ પરમેષ્ટિને તમારે માનવા જોઈએ, વધારે સમજ ન હોય તે તે જુદી વાત છે, પણ જનતત્વના માર્ગથી પ્રતિકુળતા તે નજ હેવી જોઈએ જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૪૭)
સુધા–બિંદુ ૧ લું જૈનત્વને અંગે પ્રતિકૂળ છે એમ માલમ પડે તેને તે શ્રીસંઘમાં કદી પણ સામેલ કરી શકાય નહી, જેનામાં શ્રદ્ધા વિવેક અને કયા છે, એ વર્ગ તે શ્રાવક અને શ્રાવિકા. અને શ્રી જીનેશ્વર ભગવાન નના વચનમાં અપવાદ વગરની શ્રધ્ધા રાખે છે અને આગામેએ દર્શાવેલું સાધુ જીવન ગાળે છે, તેજ સાધુ સાવિ આવા શ્રાવક, શ્રાવિકા, સાધુ, સાવિ એ ચારે મળીને જે જુથ થાય છે તેનું જ નામ જૈન સંઘ. ભગવાનની ભકિતપૂવર્ક શ્રી સિધ્ધગિરિને ભકિતભાવપૂર્વક સંઘ નીકળ હોય અને એ સંઘ જેઓ પીકેટીંગ કરવા તૈયાર થઈ જાય તેવા છકી ગયેલા માણસને પણ તમે જૈન સંઘમાં ગણવા માંગતા હોતે સમજી લે કે તમને સંઘની પવિત્રતાને ખ્યાલ જ નથી જૈન શાસનમાં સદા સર્વદા અનુકુળ રહેનારા, સદા સર્વદા શાસ્ત્રને જ પ્રમાણ માનનારા અને પંચ મહાવ્રતને ધારણ કરેલા એવા સાધુઓને જે પઠાણ કહે છે, જન શા કે જે જગતના સાહિત્યમાં આગમને નામે ઓળખાય છે એ આગમને બંડખોરોના ફતવા કહે, તેને તમે સંઘમાં ગણું શકતા નથી. સંઘની વિસ્તારપૂવર્ક આ રીતે વ્યાખ્યા કરું છું તેનું કારણ એ નથી કે જે સુધારકે સાધુ સંસ્થા પર ટીકા કરે છે તેમની જોડે હું વિરેાધ વધારવા માંગુ છું. મારા કથનને આશય તે એ છે કે હું તમને જૈન સંઘ એટલે શું તેજ માત્ર સમજાવવા માંગુ છું. અલબત્ત કદાચ શાસ્ત્રિય જ્ઞાનની અજ્ઞાનતાને લીધે જૈનત્વના બરાબર આચાર વિચાર પાળી શકાતા ન હોય, તે ભલે; પણ જનત્વના આચાર વિચારોને, પ્રભુકથિત માર્ગને આગમેએ દર્શાવેલા રસ્તાને જે વિરોધ કરે છે તેને તે એ સંઘમાં પિસા ભારનું પણ સ્થાન નથી, શ્રમણ સંઘની ભકિત કરવામાં અશકિતએ કે બીજા કારણે અપુર્ણ રહે, જિનવંદન નિયમિત ન થઈ શકે સામાયિક પ્રતિકમણ પણ નિયમ પ્રમાણે ન થઈ શકે તે બધું ચાલે ખરું, પણ જેઓ જૈન આગમ એટલે જૈન શાસ્ત્રી તેને જ નાશ કરવામાં માંગે છે તેને તમે જન સંઘમાં ઘડીભરમાં પણ ઉમેરાવી શકે નહીં. જે માણસ શાસ્ત્ર કથિત આચાર વિચારેને ત્યાગ કરે છે, તે માણસ જાતેજ સંઘમાંથી રાજીનામું આપી છુટે થાય છે. એટલે તેને બહિષ્કાર કરવાની વાતજ સંભવિત નથી. જેમને સાધુ સંસ્થાને ઉચ્છેદ વળી શાસ્ત્રા બેટા છે અથવા તેમાં વિકાર થયે છે એમ લખવું અને સંઘમાં પણ રહેવું એ કદી બની શકે નહી, જે શ્રદ્ધા વિવેક અને કીયાને રાખે છે તેવાજ વર્ગને શ્રાવક અને શ્રાવિકા ગણેલે છે અને એ શ્રાવક શ્રાવિકા અને સાધુ સાધ્વી મળીને જૈન સંઘ થાય છે. ધર્મ ઉપરની શ્રદ્ધાને અંધશ્રદ્ધા કહેનારાઓ શાસ્ત્રદષ્ટિએ સંઘમાં ગણાય નહી અને એવા જ પિતાને સંધ તરીકે જાહેર કરે તે તેમને માટે શાસ્ત્રકારોએ સંઘ નથી પણ હાડકાને ઢગલો છે એવું વાક્ય વાપરે તે તે ઉચિત છે. પરલેકના હિતની બુદ્ધિએ ભગવાન શ્રી જીનેશ્વર દેવનું વચન જેઓ સાધુઓ પાસે સાંભળે છે, તેનું નામ પણ શ્રાવક સમ્યકત્વાદિ સહીત ઉંચામાં ઉંચી સમાચારો શ્રવણ કરે તે પણ શ્રાવક છે. આવા શ્રાવકના જુયને કોઈ પણ માણસ હાડકાને ઢગલે કહી શકે નહી આ જુથ તે ખરેખરે જૈન સંઘ છે. જેઓ સમ્યકત્વને નામે શુન્યના અધિકારી છે, વિરતિને ઓળખતા નથી ઓળખવા માંગતા પણ નથી સાધુ પાસે આવવાની ઈચ્છા સરખી પણ નથી. રાજદ્વારી મીટીંગમાં જવાને વખત છે પણ પર્યુષણ જેવા મહાપર્વમાં પણ જેમને ઉપાશ્રયમાં આવવાની ઈચ્છા નથી તેમને કઈ પણ માણસ સંઘમાં ગણી શકે નહીં. એટલું જ નહી પણ તેને સાચે શ્રાવક પણ નજ ગણી શકાય. જે તમારે શ્રાવક થવું હોય તે શ્રાવકની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૪૮)
સુધા–બિંદુ ૧ લું. રીતમાં આવે. તમારા કૂળમાં શાસ્ત્રથી સિદ્ધ થયેલી એવી જૈન ધર્મની શાહુકારી પડેલી છે એ શોભા અને શ્રાવકને આચાર વિચાર પાળીને શુધ્ધ શ્રાવક બને. તે પછી તમને સંઘ બહાર કાઢવાની ઈન્દ્રમાં પણ શક્તિ નથી. આથી ઇન્દ્રને દેવતા દ્વારા થયેલા પ્રશ્નના જવાબમાં ઈન્દ્ર કહે છે કે “મુખ શાહુકારના કૂળમાં જાઉં કે શાણા શાહુકારના કૂળમાં જાઉં તેને વિચાર કરૂં છું.” એ કેવળ વાસ્તવિક કરે છે. હવે તમે સમજી શકશે કે શ્રાવકને ત્યાં જન્મ ધારણ કરેલ છવ કેવળ મોક્ષની ઈચ્છા રાખનારે છે. તેને ભરે છે કે તમે તેના આત્માનું લાલન પાલન કરવા બંધાયેલા છે. નકારસીમાં. સ્વામી વાત્સલ્યમાં જમવા માટે જે ગયા છે તે જવાનો અર્થ એ છે કે તમે શ્રાવકપણાને વફાદાર રહેવાને કબુલ્યા છે.
તમે જે શ્રાવકપણાને વફાદાર રહેવા કબુલ્યા છે, તે તમારી ફરજ છે કે શ્રાવકની બધા ધર્મ તમારે પાળવા જોઈએ. એ રીતે તમે તમારી સંતતિને પાકે શ્રાવક બનાવવા બંધાયેલા છે, જે આ પ્રમાણે તમે બંધાયેલા હોવા છતાં તમે તમારો એ ધર્મ નહી બજા, તે તેને અર્થ એ છે કે તમે તમારા બાળક પ્રત્યે વિશ્વાસઘાતી થયા છે. તમે સ્વામીવાત્સલ્યમાં જે જમણ લે છે તે તમે સંઘને નામે લે છે, તે એથી સંઘ પ્રત્યે તમારી પૂરજ સાબીત થાય છે. સંઘને માટે તમારી જે ફરજ છે તે ફરજ અદા કરતાં તમે ભુલ કરે તે તેનું પરીણમ એ આવે કે પગાર લેવાની વખતે નેકર તૈયાર રહે પણ કામની વખતે ગેરહાજર રહે, તેવામાં તમારી ગણવી થાય. આવાં નેકરને તમે કઈ સ્થિતીમાં ગણે છે? એ જ પ્રમાણે તમે જન તરીકે સંઘમાં જમી આવે અને સંઘ તરફની ફરજના બદલામાં બાળકનામાં સંસ્કાર ન નાંખે, તે એનું પરીણામ એ આવે કે તમારી ગણત્રી પણ બેવફા નેકરમાં થાય. જૈન બાળ બચ્ચાંને દરેક માબાપોએ ત્રણ સંસ્કાર નાંખવા જોઈએ.
ઉપર જણાવેલાં ત્રણ સંસ્કાર બાળકને કયારથી આપવા? જવાબ એ છે કે બાળક સમજણે થાય ત્યારથી, બાળક સમજણમાં આવે કે તરત જ તેને જૈનત્વના પહેલાં પગથીયા રૂપ ત્રણ સંસ્કારનું જ્ઞાન આપવું ઘટે છે. જેના માબાપોએ પિતાના બાળકેમાં ધર્મના જે ત્રણ સંસ્કાર નાંખવા જોઇએ, તે નાંખ્યા નથી. જગતના સ્વચ્છંદી વાતાવરણમાં તેને ઉછેરવા દીધું છે. અને જગતના વાતાવરણમાં તમે તેને મેહ પામતે કીધું છે. આ સ્થિતીનું પરીણામ એ આવ્યું છે કે તમે પોતે વ્યાખ્યાનમાં આવે છે, વ્યાખ્યાન સાંભળે છે અને તેમાંથી જેટલું તત્વ જીવનમાં ઉતારાય તેટલું ઉતારવાનો પ્રયત્ન કરે છે. પણ તમારા બાળકનામાં આ બધામાંનું કંઈજ નથી. બાળક ધર્મના સંસ્કાર વગરના બન્યા છે, તેનું કારણ આપણી બેદરકારી છે. જગતના વ્યવહારનું શિક્ષણ તમે બાળકને આપે છે. તમે તેમને જગતના વ્યવહારનું શિક્ષણ આપે, તે તમારી દૃષ્ટિએ તમે સારું કરો છો. પણ એકલા એ શિક્ષણથી બચ્ચાંના આત્મ કલ્યાણને હેતુ પાર પડતું નથી. અને
જ્યાં સુધી એ હેતુ પાર ન પાડે ત્યાં સુધી તમે તમારી ફરજ બજાવી છે એમ ગણી શકાય નહી. બાળકનામાં આરંભથી ધામીક સંરકાર કેળવવા જોઈએ. જગતના વ્યવહારમાં પ્રવૃત્તિ કરતી વખતે પણ તેને એ વાતને ખ્યાલ રહેવું જોઈએ કે પિતાનું જે આત્મતત્વ છે તેનું સંરક્ષણ થવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ
( ૪૯ )
સુધાબિંદુ ૧ લું. જોઈએ. જે તેને આ વાતને ખ્યાલ ન રહે, તે તે જૈન ધર્મ જે ઉંચી ભૂમિકાને ધર્મ પાળી શકે નહી. વિદેશી અને વિધમી બાળકે કે જ્યારે આપણે આપણા બાળકોને સરખાવીએ છીએ, ત્યારે તેમના ધર્મપ્રેમની આગળ આપણું બાળકને ધર્મપ્રેમ ટકી શકતું નથી. તેમને તેમના ધર્મના મૂળભૂત સિદ્ધાંત પર જેટલે પ્યાર છે, એટલે આપણા બાળકેમાં જણાઈ આવતુંનથી. આ બધાનું કારણ તેમનું ધાર્મિક શિક્ષણ છે. જે તમે આવું ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત ન કરે તે તમારા બાળકને તમે ધર્મમાં દ્રઢ રસ લેતા બનાવી શકે નહી, આને પરિણામે ધર્મની અને ધર્મના અનુષ્ઠાનની જેટલી લગની તમને છે તેટલી તમારા બાળકને રહી શકે નહિ. આ સ્થિતિ સુધારવી તમારા હાથમાં છે. તમારું પિતાનું જીવન ધર્મમય હાય, તમારું હૃદય ધર્મના સંસ્કારોથી દ્રઢ બનેલું હોય અને એવી ઉત્તમ દ્રઢતા તમે કેળવી હોય તે પછી તમારું બાળક પણ ધર્મના સંસ્કારોથી ભરેલું હોવું જ જોઈએ. તમારી ફરજ છે કે તમારે તમારા બાળકને કેવળ દુન્યવી મોહમાયામાં ન રાખતાં તેને આત્માનું કલ્યાણ કરનારું શિક્ષણ પણ આપવું જોઈએ. જેનને ત્યાં જન્મેલ બાળક એવો વિશ્વાસ ધરાવે છે. અને છતાં જ્યારે તમે એ વિશ્વાસને વફાદાર ન રહો તે એને અર્થ એ છે કે તમે તમારા બાળક પ્રત્યે બેવફા થયા છે અથવા વિશ્વાસઘાતી થયા છે. બાળકની કેળવણી પાછળ આજે ઘણે પરિશ્રમ લેવામાં આવે છે, બાળ કેળવણુ માટે ઠેકાણે ઠેકાણે નવી સંસ્થા ઉપસ્થિત થાય છે. મેટી સંખ્યામાં અનેક ઠેકાણે શાળાએ પાઠશાળાએ અને વિશ્વવિદ્યાલયે ખુલેલાં છે. પણ એ સંસ્થાઓમાં શિક્ષણ લેનારાઓમાંથી કેટલા રત્ન પાક્યા ? દેશ કે ધર્મનું કેટલાએ ભલું કર્યું? સમાજની આત્મિક ઉન્નતિ માટે કેટલાએ યત્ન કર્યો? આ બધાને ઉત્તર સંતોષકારક નથી. ત્યારે જે તમારે તમારા બાળકને ખરેખર ધર્મની વૃત્તિથી ભરપૂર બનાવવા હોય તે તેને માટે શું પ્રયત્ન કરવો એ પ્રશ્ન આપણી સામે ઉભો થાય છે, અને નિકાલ લાવ સહેલું છે. બાળકને ધાર્મિક શિક્ષણમાં એ સંસ્કાર નાખવા જોઈએ કે, જીવ અનાદિને છે, ભવપરંપરા અનાદિની છે અને કર્મસાગ પણ અનાદિને છે.
કેળવણીનો દોષ જે બાળકને ગળથુથીમાં આ સંસ્કાર પડતા હોય તે બાળક માટે થયા પછી
કદીપણું જૈનત્વને બેદરકાર રહી શકે નહી. ગમે તેવા કઠીન સંગેમાં તેને મુકવામાં આવે તે પણ તેઓ પિતાનું વ્યક્તિત્વ જાળવી રાખશે, અને ધર્મ પ્રત્યે બેદરકાર થઈ શકશે નહિ.
- હવે એકલે કેળવણીને દેષ કાઢીને પણ તમે છટકી જઈ શકે નહી, આજની કેળવણી અને આજનું વાતાવરણ કલુષિત બનેલાં છે, એ વાત કબુલ છે. પણ એક પ્રશ્ન એ છે કે એ કેળવણીને દેષ મુસલમાન, પારસી, ખ્રિસ્તી એ કેઈને નથી લાગતે અને શા માટે આપણનેજ લાગે છે. વર્તમાન કેળવણીને લઈને ખ્રિસ્તીઓએ જોઈએ તેટલી અહિક પ્રગતિ કરેલી છે, પણ તેમાંથી કેઇપણ પોતાના ધર્મશાસ્ત્રને બેવફા નિવડયા નથી. પિપ કે મહમદને કેઈએ બદમાસ કે જુલમગાર કર્યો નથી અને જેને માંજ એવા માણસે નીકળી આવ્યા છે કે જેમણે સાધુ, શાસ્ત્ર અને સર્વાની નિંદા કરવા માંડી છે. આનું કારણ શું? હિંદુસ્થાનમાં હવે તે મુસલમાને પણ કેળવણીમાં આગળ વધતા જાય છે, અને તેમની પણ ઝપાટાબંધ પ્રગતિ થતી જાય છે. છતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધું.
( ૧૦ )
સુધાબિંદુ ૧લું. આપણે જોઈએ છીએ કે તેમના શિક્ષિત વિદ્વાનેએ ધર્મને દ્રહ કર્યો નથી, પરંતુ તેમણે પિતાના ધર્મને, ધાર્મિક પ્રથાઓને પાળી પિષીને ઉત્તેજી છે. મુસલમાન જનતામાં તેમના શિક્ષિત યુવાને એ અપૂર્વ બળ અને શકિત આપ્યા છે. મુસલમાન બાળકે પહેલાં કુરાન ભણે છે, ખ્રિસ્તિઓ પિતાના બાળકોને બાઈબલની સુવાર્તાઓ શીખવે છે, પારસીઓ પણ પિતાના બાળકને ધર્મ એગ્ય અવસ્થાની ગાથાઓ ભણાવે છે, હિંદુઓમાં બાળકને ગાયત્રી શીખવાડાય છે. માત્ર આપણેજ એક એવા છીએ કે આપણા બાળકને કઈ પણ જાતનું ધાર્મિક શિક્ષણ કે ધાર્મિક જ્ઞાન આપતા નથી. આ બધાનું પરિણામ એ આવ્યું છે કે આત્મિક પ્રગતિ તે દુર રહી પરંતુ દુન્યવી પ્રગતિ પણ આપણે કરી શક્યા નથી. રાજસંસ્થામાં પ્રતિભા પડે એવી આપણી સ્થિતિ રહી નથી, જે તેવી સ્થિતિ રહી હતી તે શત્રુંજય જેવા પ્રકરણમાં આપણને અસહ્ય અન્યાય નહી મળ્યું હોત.
આ બધાને ઉપાય એકજ છે કે ધાર્મિક કેળવણીની સંસ્થાઓ સ્થાપીને તેની પ્રગતિ કરવી જોઈએ, પિતા ભણાવે નહી અને છોકરું મુખ રહે તે એમાં વાંક કેને? માબાપને કે બચ્ચાંને? જવાબ એકજ છે માતાપિતાને. આ દેષ ટાળવા માટે દરેક જૈન માતા પિતાએ પિતાપિતાના બાળકોને દઢતાપૂર્વક ધાર્મિક શિક્ષણ આપવું જોઈએ ત્યારે ફરી વિચાર કરો કે જેના બાળકોને જે ગળથુથી આપવાની છે તે કઈ ગળથુથી છે? તે એજ છે કે આત્મા અનાદિ છે, ભવપરંપરા અનાદિ છે અને કર્મ સંજોગ પણ એનાદિ છે. બાળક સમજણ લાયક થયા પછી તમે આ વસ્તુ તેના દિલમાં બરોબર ઠસાવશે, તે એનું પરિણામ એ આવશે કે તે સમસ્ત જંદગીમાં કદી પણ ધર્મથી વિમુખ થઈ શકશે નહી. આજે ધર્મ સુધારણાને નામે ધર્મદ્રોહના અનેક કામો થાય છે. પિતાને સુધારક કહેવડાવનારા જૈન શાસનની અનેક પ્રકારે નિંદા કરી રહ્યા છે, અને તેને ચગે જગતના બજારમાં જૈનત્વ હલકું પડતું જાય છે. ધર્મ પ્રત્યેની આજના યુવકની બેદરકારી માટે તમે તેને જવાબદાર લેખો છે? એ બધાની જવાબદારી એ યુવાનના માતાપિતા ઉપર છે. જે માતાપિતાએ આગળથી વિચાર કર્યો હોય, પિતાના બાળકને ધાર્મિક કેળવણી આપી હોય, તે વડોદરાના દીક્ષા પ્રતિબંધક કાયદા જેવા કાયદાને ટેકો આપનારા જૈને જ ન નીકળે. હજી પણ મેડું થયું નથી, જે તમે ચેત્યા છે, જે આ સ્થિતિ તમને સાલતી હોય, તે હજુ પણ તમારે ધર્મ છે કે તમારે તમારા બાળકના આત્મિક હિતની કાળજી રાખવી જોઈએ.
' આ બધાને સાર એ છે કે આપણી સમાજે એવી ચેજના કરવી જરૂરી છે કે દરેક ગામવાર અથવા ઘટતે સ્થળે ધાર્મિક પાઠશાળાઓ હોવી જોઈએ, એ પાઠશાળાઓની વ્યવસ્થા જળવાવી જોઈએ. જૈન ધનિકોએ ઘણાજ પ્રેમથી અને પૂરતી ઉદારતાથી એ પાઠશાળાઓને સંભાળવી જોઈએ, અને પ્રત્યેક બાળકને એ પાઠશાળા દ્વારા જૈન ધર્મની કેળવણી મળવી જોઈએ. જે બાળકને આવી કેળવણી મળ્યા કરશે તે પછી કોઈપણ પ્રકારે જૈન બાળકોને ધર્મભ્રષ્ટ થવાનો પ્રસંગ રહેશે નહી. સઘળા જેને પિતાની આ ફરજ બજાવે અને સાચા જૈન માતાપિતા બને એ ઈચ્છવાયેગ છે. આર્ય ભવની દુર્લભતા પણ દશ દ્રષ્ટાંત એ જણાવી છે, એટલે આપણે માનવું પડશે કે મનુષ્ય તરીકે મનુષે સરખા છે, છતાં તેમાં પણ ઉત્તમ કુળ રહેલું છે, પશુઓ કરતાં મનુષ્ય જાત જુદી છે,
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #79
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૫૧)
સુધા–બિંદુ ૧ લું. છતાં તે બંનેને પાંચ ઇન્દ્રિઓ રહેલી છે, એટલે પાંચ ઇન્દ્રિઓવાળા મનુષ્ય અને પશુ બેઉ સરખા છે, પણ તેથી મનુષ્ય અને પશુ બન્ને સરખા છે એમ આપણે કહી શકતા નથી, બન્નેમાં આત્મા હોવા છતાં બંનેને ક્ષુધા આદિ વિકારે હોવા છતાં, અને બંને મરણના ભયથી ડરતા હોવા છતાં તે વાત તે ખુલ્લી જ છે કે પશુ કરતા મનુષ્ય ઉત્તમ છે. ટાઢું, ઉનું, લીસું, ખરબચડું, તમને અને જાનવરને બંનેને લાગે છે. સ્વાર્થ પણ બંનેને માલમ પડે છે. સુંદર દેખાવવાળી વસ્તુઓ પશુ અને મનુષ્ય બંનેને ગમે છે, સંગિતને શબ્દ બંનેને ગમે છે ક શબ્દ બંનેને
ખરાબ લાગે છે, કામ ક્રોધાધિ ઈન્દ્રિઓના જે વિષયે છે તે મનુષ્ય અને પશુ બંનેને પ્રિય છે બંનેમાં બુદ્ધિ રહેલી છે અને ઈન્દ્રિઓના વિષયેના વિકાર પણ તે બંનેમાં રહેલા છે. પશુ ઉત્તમ કે મનુષ્ય ? શીયાળામાં આપણે જ્યારે તડકે પસંદ કરીએ છીએ ત્યારે
જાનવરો પણ તેને પસંદ કરે છે. ઉનાળામાં આપણે તડકાને હેરાનગતી કરનાર માનીએ છીએ તેમ જાનવરો પણ તેને હેરાનગતીરૂપ માને છે. શરીરની શક્તિ કરતાં વધારે પડતે જે આપણે સહન કરી શકતા નથી, તે જ પ્રમાણે પશુઓ પણ વધારે પડતે બોજ સહન કરી શકતા નથી, બેહદ બેજાથી જેવી હાડમારી આપણને ભેગવવી પડે છે તેવીજ પશુઓ પણ ભગવે છે, એમ સમજશે નહિ કે માત્ર મનુષ્યને જ સ્વાદ છે અને પશુઓને નથી પશુઓમાં પણ લીલી શાકભાજી ખાવાની છેડીને લીમડાના પાંદડાં ખાવા જાય એવું કઈ પશુ આપણે જોયું નથી. ઉંટ જેવું પ્રાણુ જે બીજી કોઈ પણ વસ્તુને છોડતું નથી તેવું પ્રાણું પણ તમાકુના ખેતરમાં ચરવા જતું નથી, તે ઉપરથી તમને માલમ પડશે કે તેને પણ સ્વાદ પ્રિય છે, પ્રાણીને પણ કડવી ચીજ ભાવતી નથી, આંબાને વાડ કરવી પડે છે, પણ લીંમડાને વાડ કરવી પડતી નથી જીભને મેહ જે તમને છે, તે પશુઓને પણ છે અને જેવી સ્વાદની બાબતમાં પશુની પ્રવૃત્તિ છે તેવી તમારી પણ છે, અમુક વસ્તુ ખાવી અને અમુક નહિ ખાવી એ વિવેક જે માણસમાં છે તે પશુઓમાં પણ છે. ગાય, ભેંસ, બળદ ઈત્યાદિ સઘળા પશુઓને મીઠી વસ્તુ પ્રિય છે, કડવી કેઈને પ્રિય નથી, બધા આનંદને ઈચ્છે છે, પણ કેઈને દુઃખ ગમતું નથી, એક રીતે કહીએ તે. પશુઓ કરતાં મનુષ્યની સ્થિતિ કોઈ પણ રીતે વધારે સારી નથી, પશુઓ ઝેરી પદાર્થોને માત્ર સુંઘવાથી પારખે છે એ શકિત માણસોમાં નથી. કુતરામાં એવી શક્તિ છે, કે તે જરાવામાં સ્વાસ વડે પદાર્થના ગુણદોષ પારખ લે છે, તમારે માટે તે અશક્ય છે. સીકા પર રહેલી ચીજ ખારી છે, ખાટી છે, કે મીઠી છે, તે તમે પારખી શકતા નથી; પણ કીડી એ ઝપાટામાં પારખી કાઢે છે, કે અમુક ઠેકાણે મીઠી વરતુ મુકેલી છે. જો ઇન્દ્રિઓથી વધારે ઓછી બુદ્ધિનું માપ નીકળી શકતું હોય તે એમ કહેવાને વાંધો નથી કે મનુષ્ય કરતા પશુ બુદ્ધિમાં ચઢીયાતું છે. એક સ્પર્શનું જ ઉદાહરણ લે પિતાને અમુક વસ્તુને સ્પર્શ થયે છે, એ પશુએ ઝપાટામાં પારખી કાઢે છે, જ્યારે મનુષ્ય તે પારખી શકો નથી, અર્થાત ઈન્દ્રિઓના વિષયેને અંગેજ ઉત્તમતા ગણતી હોય તે માણસ ઉત્તમ નથી, પશુ ઉત્તમ છે, ત્યારે મનુષ્યને ઉત્તમ કેમ ગણવામાં આવે છે? મનુષ્ય જે માનને પામે છે, તે શાથી પામે છે, એવિચારવું જોઈએ, જેની પાસે વધારે ચાંદી છે, જેની પાસે વધારે સુવર્ણ હોય, જેની પાસે મોતી આદિ પ્રવાહીર હોય, તે માણસને તમે સન્માનને પાત્ર ગણે છે જે એ માણસ દ્રવ્યથી સન્માનને પાત્ર હોય તે હીરા મોતી વિગેરે કેટલા સન્માનને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
આન’દ-સુધાસિ.
( પર )
સુધા–બિંદુ ૧ ૩.
પાત્ર હાવા જોઇએ? આ બધી વસ્તુઓ જડ છે, એટલુ'જ નહી પણ તે આત્માને કાઈપણ રીતે ઉપયાગી થઈ શકે એવી નથી, મરણુ આવીને ઉભુ હાય તા હીરા કે મેતીને ભડાર એ મરણુ અટકાવી શકતુ નથી, આગ લાગી હાય તે સુવર્ણના ભંડારથી આગ શાંત કરી શકાતી નથી. અપૂર્વ તરસ લાગી હાય મીઠા પાણીના અભાવ હાય અને પાસે ઘુઘવતા મહાસાગરમાં પાણીના મેાજા’ ઉછાળા મારતા હોય તેા હીરાના હાર એ ખારા પાણીને મીઠું બનાવી શકતું નથી, તેા પછી મને સમજ પડતી નથી કે તમે વધારે સેાનાવાળા વધારે ચાંદીવાળાને કે મોટા શ્રીમતને સન્માન આપવાનુ’ કેમ સમજે છે ? પણ તમે જે સન્માન આપે છે, તે સન્માન દુનીયાદારીની રીતે આપેા છે પણ એ સન્માન આપતાં તમે ખુબ યાદ રાખેા કે તમે ખરી વસ્તુને ભુલી જાઓ છે એને અર્થ એ છે કે દશ રૂપીયાની એક મુદ્રિકાને સાચવવા, તમે એક દશહજાર રૂપીયાના સુવર્ણ જડેલા દાબડા રાખો છે, અર્થાત હું કહેવા માંગુ છું કે એ રૂપીયાની વસ્તુ સાચવવા ખારસા રૂપીયા ખર્ચીને પઠાણાની જબરી ફેાજ નિભાવવા જેવું આપણે કરીએ છીએ. મૂળ વસ્તુને આપણે ભુલી જઈએ છીએ અને તેને બદલે ઉપરના દેખાવ ઉપર આપણે માહુ પામીએ છીએ, શ્રીમત માણસને જે સન્મ!ન અપાય છે તે સન્માન પણ આજ પ્રકારનુ` છે, તેના આત્મામાં મેલ રહેલે હાથ, હૃદય ગમે એટલું કાળું હાય, ગમે તેવા પાપા પ્રતિક્રિવસ કર્યે જતા હાય તે પણ જગત તેની દરકાર કરતું નથી અને તેની પાસે પૈસા છે અથવા અધિકાર એટલું જ જોઇને સમાજ તેનાથી માડુ પામે છે, અને તેને બેહદ માન આપે છે, આ બધી મુર્ખાઇ છે. શ્રીમત માણસને આવું સન્માન અપાય છે એ સન્માન જો તે માણસમાં માણુસાઈના કંઈ પણ અશ ન હોય તે તેણે સ્વીકારવુ પણ નજ જોઇએ, કારણ કે તમે એ માણસને જે સન્માન આપેા છે તે શું તેના વ્યક્તિત્વને માટે છે? નહિ, એ સન્માન તમે તેના દ્રવ્યને આપે છે, જો એવા પાસે દ્રવ્ય ન હેાય તે તમે એની સામે પણ ન જુવે.
છે
પુરૂષ માટે કે પેસે ?
શ્રીમંતાઈને લઈને કોઇ માનપાત્ર લેખવા નજ જોઇએ, પણ આજે તા માન પામનાર અને માન આપનાર અને આ પ્રકારની ભૂલે કરી રહ્યા છે. પરંતુ એ ભુલ સુધારીને તમારે સાચુ' સન્માન આપતાં શીખવાની અનિવાર્ય જરૂર છે, જો તમે આવું સાચુ' સન્માન આપતા શીખશે, તે તમે જેને એવુ' સન્માન આપશે, તેનું પશુ હિત થશે અને તમારૂ પણ હિત થશે એ સાચું સન્માન તે આત્માનું સન્માન છે જેના આત્મામાં આત્માનેા વિવેક પ્રગટ થયા છે. તેવાના આત્મા વાસ્તવિક સન્માન લેવાને ચાગ્ય છે, તેને તમે સન્માન આપે એમાં જરા પણ વાંધે નથી, એટલુંજ નહિ, પણ એ રીતે સન્માન આપીને તમારી જાતને પણ ધન્ય બનાવા છે જેના આત્મામાં આવી જાતના વિવેક છે, તેજ આત્માવાળુ શરીર એને તમે ઉત્તમ મનુષ્ય કહી રાકે છે. જો આત્મામાં વિવેક ન હોય તે તમે ખીજી રીતે ગમે એટલા આગળ વધેલા હા, શ્રીમ'ત હેા, દ્રવ્યવાન હા, પણ તમારી એ બધી મહત્તાનકામી છે, મહત્તાની ઉત્તમતા ત્યારેજ છે. જ્યારે આપણા આત્મા સંસ્કાર પમેલે થાય એ સંસ્કાર વગરનું સર્વ કાંઇ નકામું છે . તમે, સંસારમાં રચેલા પચેલા ભલે રહે! પણ છતાં તમારે એ વાત તે વીચારવીજ જોઇએ કે આજે શ્રીમતને જે માત મળી રઘુ' છે તે કેટલે દરજ્જે ચેગ્ય છે ? માન તેને નથી, પણ તેના દ્રવ્યને મળે છે, એ માન સુવણુને છે, સુવર્ણના પાટ તમે દીલ્હીમાં વેચા, આફ્રીકામાં લઇ જઇને વેચે, કિવા ઇગ્લાંડના અજારામાં તેની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ. '
( ૫૩ )
સુધા–બિંદુ ૧ લું. હરરાજી કરે તે પણ એની કીંમત ઉપજવાની છે. એક શ્રીમંત પાસે કરડે રૂપીયાનું પ્રવાહીર હોય, અને એ શ્રીમંત મરણ પામે એથીએ ઝવાહીરની કીંમત ઘટી જતી નથી, એની કીમત તે જેમની તેમજ રહે છે હવે ત્યારે મનુષ્યના શરીરને વિચાર કરો, મરણ પછી શરીરની કશીજ કીંમત નથી, એટલું જ નહિ, પણ તે સગાંસંબંધીઓને માટે ભારરૂપ છે.
આત્માનું સન્માન મનુષ્યની જે કીંમત થાય છે, તે તેના દ્રવ્યને લીધે થાય છે, લક્ષાધિપતિ
આજે પુંજાતે હોય, સર્વત્ર સન્માન પામતે હોય, હજારો રૂપીયા મેળવતો હોય, તે તેની કીંમત ગણાય છે, પણ કાલેજ જે તેની એ સંપત્તિ જતી રહી, તો તે ખલાસ તેને તમે રતીભારને પણ તેલ રાખતા નથી. હું તમને કહું છું કે શું આ તમારી ભૂલ નથી? તમે મુળ વસ્તુ ઓળખવાને બદલે તમે તેના કવરને ઓળખવા મંડે છે જ્યારે મનુષ્ય શ્રીમત હતું ત્યારે, તે સન્માનને પાત્ર હતે, માનનીય હતું, તેને તમે પૂજવા ગ્ય ગણતા હતા, અને એને પસે જતો રહે એટલે શું તેને સદગુણને નાશ થયે છે? નહી, પણ તે છતાં એવા ગરીબને તમે ઓળખતા નથી, એ ઉપરથી લાગે છે કે તમે માણસનો સ્નેહ રાખતા નથી, પણ પૈસાને સ્નેહ રાખે છે. આ વૃતિને ભુલી જાઓ અને મનુષ્યત્વનું, એટલે આત્માનું સન્માન કરતાં શીખે. વ્યવહારમાં આપણે જોઈ ગયા છીએ કે, મનુષ્યને માન નથી, પણ વૈભવને માન છે. વળી કેટલીક વાર એક વસ્તુની સામાન્ય રીતે જે કીંમત નથી ઉપજતી તેનાથી અમુક સંજોગોને લીધે તેની વધારે કિંમત ઉપજે છે, નદીને પ્રવાહ ઉછાળા મારીને દેડતે હેય ત્યાં આગળ શેર પાણીની કીંમત નથી, પણ એક પાણીને લેટે સહરા કે કચ્છના રણમાં મુકે, હવે પછી કલ્પના કરો કે એક લક્ષાધિપતિ માણસ અત્યંત તરસથી પીડાતે રણમાં જાય છે, ત્યાં તેને પાણી છાંટે પણ મળતું નથી, તરસથી ગળું સુકાય છે; અને મરવાની તૈયારી ઉપર આવી રહે, ત્યાં તેને કોઈ હજાર કે દશ હજાર રૂપિયા લઈને એક પાણીને લેટે આપવા તૈયાર થાય, તે પણ જરૂર એ લેટે ગમે તેટલી કીંમતે ખરીદી લેવાય, અહીં કરેડેની કીંમત એ કેનું મુલ્ય થયું? પાણીનું? ના એક લોટા પાણીની કંઈજ કીમત નથી એક લેટે પાણી તમે જોઈએ એટલું, જોઈએ એટલી વાર ઢળી નાંખી શકે છે. ત્યારે આ લેટા પાણીની કીંમત કેમ થઈ? જવાબ એ છે કે સંગને અંગે, પાણી રણના પ્રદેશમાં પહોંચી ગયું, તેથી તેની કીંમત વધી, અર્થાત્ રણના સંગથી પાણીની કીંમત વધી, પણ મનુષ્યની કીંમત તમે એવા સંગથી પણ વધારતા નથી, કઈ માણસના ઘેર દ્રવ્યને ભંડાર ભરેલ હોય તે તેને ભાગ્યશાળી લેખે છે, અને જે તે ન હોય તે તેને નિભંગી માને છે. કેઈ વ્યકિતને ત્યાં આઠ દશ ખાનારા હોય તે તરત તમે કહેશે કે બીચારાને ત્યાં આટલા ખાનારા છે કેઈને ઘેર પાંચપચીસ ગાય, બળદો કે ભેંસે હેય તેથી તમે તેને બીચારો માનતા નથી પણ જે તેને ત્યાં આઠ દશ માણસે ખાનારા હોય તે તરત તમે કહેશે કે એ બીચારો શું કરે? તેને ત્યાં તે આટલા ખાનારા છે, અર્થાત માણસને સોગ એને પણ તમે સારે માનતા નથી બીચારાને ત્યાં દશ માણસ છે એમ તમે કદી બોલતાં અચકાતાં નથી, સોનાવાળાને તમે બીચારે કહેતા નથી, પણ માણસાલાને બીચારે કહો છે એને અર્થ એ છે કે માણસના સંજોગ કરતાં સેનાને સંજોગ તમને વધારે હાલે છે. સંજોગથી અથવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ
(૫૪)
સુધા-બિંદુ ૧ લું. સંગ વગર વસ્તુની જે કીંમત થાય છે તે જ તેની સાચી કીંમત છે, હવે મનુષ્યને અંગે જે તે દ્રવ્યવાન હોય તે તેની કીમત કરે છે, અને દ્રવ્ય ન હોય અને તેને ઘેર માણસને માટે જ હોય તો તેને બીચારો ગણે છે. આ રીતે મનુષ્યની કીંમત ભારરૂપે કરી મુકી છે. આત્માની કિંમત. મનુષ્ય એ ઇન્દ્રિઓના વિષયેની અપેક્ષા એ મોટા ગણવાને લાયક નથી, તે
મનુષ્ય ઉત્તમ નથી કે જેની પાસે અપાર દ્રવ્ય હોય જે દેખાવમાં સુંદર હાય, જે વિવિધ વિલાસેને સેવનારા હોય તે માણસ ઉત્તમ નથી. પણ તેજ માણસ ઉત્તમ છે, કે જેને પિતાના આ નાનું ભાન થયું હોય, મનુષ્યને પણ પાંચ ઈન્દ્રિઓ છે અને પશુઓને પણ પાંચ ઈન્દ્રિઓ છે, તે પછી પશુઓમાં કેટલીક શકિત તમારા કરતાં વધારે હોવા છતાં, પણ શાસ્ત્રકારોએ, સાહિત્યકારોએ, કવિઓએ, જ્ઞાનિઓએ, મનુષ્યભવની કીમત ગણી છે, તે શાને લીધે ? એક જ વસ્તુ માટે એ વસ્તુ આત્મભાન છે, પિતાના આત્માનું ભાન થયું છે તે મનુષ્ય છે, અને જેને તેનું ભાન થયું નથી તેને પશુ માનવામાં આવે છે. મનુષ્યભવની આટલી બધી ઉત્તમતા હોવા છતાં એ ઉત્તમતાને જે આપણે ન સમજીએ અને સમજીને એ ઉત્તમતાને સફળ ન કરીએ, તે પછી એના જેવી બીજી એક પણ મુર્ખાઈ નથી એવી હાલતને મનુષ્ય તે પશુજ છે. પશુનું જીવન કેવી રીતે વ્યતિત થાય છે તે તમે જાણે છે? હાથી, ઘેડા, ઉંટ દેખાવમાં ગમે તેવા મેટા હોય, તે પણ તેમના માલીકનું કામ કરવું, માલીકને ખોરાક ખાવે અને માલીકની ચાકરી કરવી એ પશુઓનું કામ છે, હવે તમે પશુ કરતાં કઈ રીતે ઉત્તમ છે તે વિચારે. પશુ તે પિતાના એક ધણીનું જ કામ કરે છે. એક ધણીનીજ સેવા ચાકરી કરે છે, પણ મનુષ્યની દશા કેવી છે તે જુઓ? મનુષ્ય જે કુટુંબમાં જન્મે છે, તે આખા કુટુંબની તે ચાકરી કરે છે, કુટુંબના દરેક માણસેના જાતજાતના વૈભવ પુરા કરવાને માટે તે પિતાની દેહ ઘસી નાખે છે, હજારો રૂપિયા મેળવે છે. કુટુંબને માતબર બનાવે છે, પણ જ્યારે તે સંસાર છોડી જાય ત્યારે શું? તે વખતે તેના જીવનની કંઈપણ કમત રહેતી નથી. હવે વિચાર કરો કે પશુ એક વ્યક્તિને ગુલામ હોય છે, જ્યારે મનુષ્ય આખા ઘરને એટલે ઘરની પાંચ પચીસ વ્યકિતનો ગુલામ બને છે, કારણ કે તેને એ બધાની સેવા કરવાની હોય છે, તે પછી પશુનું જીવન સારૂં કે મનુષ્યનું? આ રીતે જે મનુષ્યનું જીવન એક ખરાબ વસ્તુ ઠરે છે, છતાં પણ શાસ્ત્રો એ જીવનને સારું ગણે છે, તે વિચાર કરે કે મનુષ્યનું જીવન સારૂં ગણવાના શું કારણે હોવા જોઇએ? કુટુંબની સેવા કરી તેને પિસે ટકે મેળવી આપી તેનું પોષણ કર્યું, કુટુંબના બધા માણસની સુખ સગવડ સાચવી, અને તેને બદલે આપણે શું મેળવીએ છીએ? માત્ર જંદગી ભરનું અનાજ અને કપડાં લત્તાં, શરીર અને આત્મા છુટી ગયાં, એટલે કરેડે મેળવેલાં ધુળ બરાબર છે. ત્યારે મનુષ્ય એવી કઈ વસ્તુ નીપજાવી શકે કે જેથી તેનું જીવન એ મહત્વતા વાળું થાય અને પશુથી તે જૂદું પડી જાય, પશુને બીજે ગમે તે વિચાર આવતો હશે, પણ તેને એ વિચાર આવતું નથી કે હું કોણ છું? કઈ ગતીથી આવ્યું છું? કયા કર્મ કરૂં છું ? અને છેવટે એ કર્મના બદલામાં મારે ક્યાં જવાનું છે! આ આત્માને વિવેક પશુઓમાં નથી, ત્યારે મનુષ્ય જે મનુષ્યત્વ ધારણ કરવું હોય તેણે આત્માને વિવેક મેળવવું જોઈએ. જાનવર જન્મ જીવે અને ઘર માલીકનું કામ કરીને યથા સમયે ચાલતે થાય, અને આપણે પણ એજ રીતે જીવન પુરૂં કરીએ, તે પછી આપણામાં અને ઢેર વચ્ચે શું ફેર બાકી રહ્યા. જેમ જાનવર પોતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ
( ૫૫)
સુધા-બિંદુ ૧ લું. જીવનને કંઈ વિચાર કરતા નથી, અને એમને એમ મરણ પામે છે, તેજ પ્રમાણે આપણે કરીએ તે, આપણું પણ જીવતર ધુળ છે. કુંભારને ત્યાં જન્મેલે માણસ કુંભારને ત્યાં ધંધે કરતાં કરતાં મરણ પામ્યું. કારકુની કરનારાને ત્યાં જન્મેલે માણસ લખી લખીને પુરે થાય અને રાજાને ત્યાં જન્મેલે માણસ રાજ કરીને મરણ પામે; તે પછી વીચાર કરે કે મનુષ્ય ભવની ઉત્તમતા કઈ? મનુષ્યની ઉત્તમતા એજ વસ્તુ પર અવલંબેલી છે, કે જ્યાં આત્મભાન થાય છે. હીરાને કોલસામાં પ્રકાશનો ફરક છે. જે કેલસે તેજસ્વી છે, સુંદર પ્રકાશ આપે છે, ઝગઝગે છે, તે હીરે છે, અને જે કોલસો કાળો છે તેને લોકો કેલસ કહે છે, તે જ પ્રમાણે પશુઓમાં અને મનુષ્યમાં આત્મા એકજ છે, તે એ આત્મા એ આત્મભાન ન મેળવે તે પછી તેની દેહ મનુષ્ય હોવા છતાં તે પશુ છે, અને જો એ આત્મા કર્મ અને જીવનું ભાન મેળવે છે, તે તે તેજ ઘડીએ સાચા મનુષ્યત્વથી યુકત બને છે. તેજ વિનાને હીરે. આત્મામાન વિનાના આત્માને ધારણ કરનારી દેડ જાનવરજ છે,
તેમ સમજી લેવું જોઈએ. બેવકુફ મનુષ્ય હાથે કરીને ચેરી કબુલ કરી દે છે, એક ઉદાહરણ છે કે એક જગ્યાએ દશ છોકરા હતા. તેમાંના બે છોકરાઓને ઉભા કર્યા પછી કહ્યું, કે જે છોકરાએ ચોરી કરી છે તે છોકરા પકડાઈ ગયે છે, કારણ કે તેને માથે ચકલી તણખલું લાવીને મુકી ગઈ છે, આ શબ્દ સાંભળતાં જ જે છોકરાએ ખરેખરી ચોરી કરી હતી, તે ભયથી ગભરાયે, તેના પગ ધ્રુજવા લાગ્યા અને તેણે ઝપાટાબંધ પિતાને હાથ માથા પર મુકીને, જાણે ચકલીએ તણખલું મુકાયું ન હોય, તેમ સમજીને એ તણખલું ફેંકી દેવાની ક્રીયા કરી, આથી તેણે ચોરી કરી છે એમ તરત જણાઈ આવ્યું. આ રીતે ગુન્હેગાર પિતાની મેળે પકડાઈ ગયો. અહીં પણ તેજ ઘાટ છે. મેં કઈ શ્રેતાને જાનવર કરી નથી. પણ જે ઈન્દ્રિઓના વિકારમાં ઘેરાય છે, તે પોતાની મેળે જાનવર બને છે, તેથી તમે જે ખોટું લગાડશે તે તમારી દશા પિલા જુઠા છોકરા જેવી થશે. તે છોકરાએ તેને કેઈએ ચાર કશે નહતું, છતાં પિતાને માથે હાથ મુકીને પિતે ચોર છે, તેની સાબીતી કરી આપી હતી, તેજ પ્રમાણે જેને કર્મનું, આ ભવની અવસ્થાનું અને આવતા ભવનું ભાન નથી તેને મેં જાનવર કહ્યા છે, અને શાસ્ત્રકાર પણ એવાઓને જાનવર કહે છે, છતાં તમે “મહારાજ વ્યાખ્યાનમાં આપણને જાનવર કહે છે.” એમ કહીને હાથે કરીને તમારા જાનવરપણુપર છાપ મારે છે, અને માથે આવતી ટેપી પહેરી લઈને તમે આત્મામાન વિનાના છે એવું ખુલ્લું કરે છે, જીવના બે ભેદ છે. સંસી અને અસંસી. જેને મન નથી મન:પર્યાપ્તિ નથી. મનના પગલે પરિણાવવાની તાકાત નથી, તેને અસંજ્ઞી જીવ કહ્યા છે. અર્થાત સંજ્ઞી એટલે વિચારવાન, અને અસંસી એટલે વિચારશુ, તમે આ બે શબ્દ વારંવાર સાંભળ્યા હશે પણ હું તમને પુછું છું કે આ બે શબ્દનો અર્થ તમેએ ધ્યાનમાં લીધે છે? મનઃપર્યાપ્તિ હોય તે સંસી, અને ન હોય તે અસંજ્ઞી, આતે સાધારણ વ્યાખ્યા થઈ, પણ શાસ્ત્રકારે એથી આગળ વધે છે, અને કહે છે કે જેને વિચાર છે તે સંસી છે, અને જેને વિચાર નથી તે અસંજ્ઞી છે. તમને કઈ એમ કહે કે તમારામાં ગતાગમ નથી, તે તમને કેવું લાગશે? આ વાત ધ્યાનમાં લેશો એટલે તત્વાર્થકાર ઉપરથી એક કલંક નીકળી જશે. સંજ્ઞાવાળા અને મનવાળા, એમ બે પ્રકાર સૂત્રકારોએ કેમ પાડયા હશે, તેને અહીં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
( ૧૬ )
સુધા-બિંદુ ૧ લું ખુલાસે થઈ જાય છે. સંજ્ઞી એટલે લાંબા કાળની સંજ્ઞાવાળા. લાંબા કાળને વિચાર કરવાવાળા, ભૂત, ભવિષ્ય અને વર્તમાનને, વિચાર કરી શકે? જેનામાં મન હોય તેજ લાંબા કાળને વિચાર કરી શકે. જેઓ નવતત્વને વિચાર કરે છે, તેઓ જ સાચા વિચારવાળા છે. બાકીના બધા વિચાર શૂન્ય છે. શબ્દ શબ્દને કેટલે ભેદ છે તે જુવે, તમે પુરૂષોત્તમ શબ્દ કહે છે તેને જેન દષ્ટિએ તીર્થકર એ અર્થ થાય છે. અને વૈષ્ણવ દ્રષ્ટિએ એનેજ અર્થ કણ એ થાય છે, શબ્દ એક પણ અર્થ જીદે, જીદે કેમ થ? ઉત્તર એ છે કે દરેકને અર્થ જુદે જુદે સ્થળે જુદી નદી રીતે થાય છે, અર્થ કરવામાં હંમેશાં એકજ દ્રષ્ટિ રાખવાની હોતી નથી, પરંતુ ચારે બાજુ દૃષ્ટિ દોડાવીને અર્થ કરવાનું હોય છે, તેમ ભગવાન શ્રી ઉમાસ્વાતિવાચક મહારાજે કર્મરાજાના દ્વારાએ સંજ્ઞી એટલે વિચારવાળા કેને ગણ્યા છે? આ ભવને અંગે ભૂત, ભવિષ્ય અને વર્તમાનને વિચાર કરે તેને સંજ્ઞી ગણ્યા છે એમ નથી, શાસ્ત્રકાર કહે છે કે આ ભવને અંગે ભૂત, ભવિષ્ય અને વર્તમાનને વિચાર કરે છે તે વિચારવાળા કહી શકાય નહીં. પરંતુ વિચારવાળા કહેવાવાને માટે બીજી કેટલીક સામગ્રીની જરૂર છે, દુનિયાદારીમાં પણ ગાંડ મનુષ્ય હોય તે સુદ્ધાં ગંદા પદાર્થનું ભક્ષણ કરતા નથી, એટલા ઉપરથી શું તમે કહેશે કે તે વિચારવાળે છે. ગાંડો હોવા છતાં તે ભુખ અને તરસની વખતે સીધે થાય છે. પઠાણને દેખીને અક્કલવાળો બની જાય છે, આવે પ્રસંગે તે જ્ઞાન અને ડહાપણ બતાવે છે, તે છતાં આપણે તેને ડાહ્યા માનતા નથી, તેને આપણે વિચાર - વાળ કયારે માનીએ કે એ દુનીયાદારીની દ્રષ્ટિયે ડાહ્ય બની જાય. શાસ્ત્રકારની દ્રષ્ટિયે તમે ભૂત. ભવિષ્ય કે વર્તમાનને વિચાર કરે આ ભવને વિચાર કરે કે પર ભવને વિચાર કરે, પણ તમારા તે વિચારમાં જે સ્ત્રી, પુત્ર, સંપત્તિ આદિના જગતના વ્યવહારના અંગેના વિચારે છે તે તમારા એ વિચારે એ ગાંડાના જેવું ડહાપણ છે. ગાંડે મનુષ્ય પઠાણને જોઈને ક્ષણિક ડાહપણુ ધારણ કરે છે. તેવી સ્થિતિ તમારી છે. તમે તેને જ વિચારવાળે ગણે છે કે જે દુનિયાદારીની દ્રષ્ટિયે વ્યવહારૂ છે, એ પ્રમાણે શાસ્ત્રકારે તેને વિચાર વગરને ગણે છે, કે જે આહાર, વિહાર તેના સાધને વગેરેને અંગે વિચાર કરે છે, પણ આત્માને અંગે વિચાર કરતે નથી જે આત્મા આત્માને અંગે વિચાર વગરનો છે તેને માટે શાસ્ત્રકારો એ શબ્દ વાપરે છે કે તે અવિચારી છે.
જેમ ગાંડા માણસને ક્ષણિક સારા વિચારો આવે છે, પણ તેની આપણે સારા માણસમાં ગણના કરી શકતા નથી, તેજ પ્રમાણે જે નિરંતર સંસાર વ્યવહારના વિચારેને સેવે છે, તેને શાસ્ત્રકારે પણ વિચારશીલ માનતા નથી, શાસ્ત્રકારે તેને જ વિચારશીલ માને છે કે જે આત્માના વિચારે સેવે છે. આત્માની દ્રષ્ટિએ દ્રષ્ટિવાદી કોણ છે તેને વિચાર કરે. જે આત્મા કલ્યાણના વિચારે સેવે છે, તેજ સાચે દ્રષ્ટિવાદી છે. થઈ ગયેલા અનંતભવે વર્તમાનભવ ભવિષ્યના ભવ, જીવ, અજીવ, આવ, સંવર, નિર્જ રા, અને મેક્ષ, એને વિચાર તેનું નામ સાચી દ્રષ્ટિ છે. હવે મુખ્ય વિષય પર આ વિષયેથી ભરેલું મનુષ્યપણું એ મનુષ્યપણું નથી, પણ જાનવરપણું છે. કીંમતની અપેક્ષાએ એવું મનુષ્ય જીવન, જડ જીવન કરતાં પણ હલકું છે. પત્થર જેવું જડજીવન, ભલે તે કેઈના ઉપગમાં આવનારૂં ન હય, છતાં તે જીવન કેઈને દુઃખ પણ નથી આપતું ત્યારે મનુષ્ય જીવન બીજાને ઉપયોગી ન થાય તે તેને પીડાકારી નીવડે છે, અર્થાત આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
માન દ-સુધાસિંધુ.
( ૧૭ )
સુધાબિંદુ ૧ લું. મનુષ્યપણામાં પત્થરની માફક બીન્તને અનુપયેાગી કે દુ:ખ દેનાર જીવન વહેવુ' તે જૈનકુલને કોઇ પણ પ્રકારે શાભતું નથી ને તેથી આ મનુષ્યને વિચારશીલ કહેવાને શાસ્ત્રકાર મહારાજા કે તેઓશ્રીના કથનનેજ અનુસરનારા આપણે તૈયાર નથી. આપણે તે તેજ આત્માને વિચારશીલ માની વાસ્તવિક રીતે એટલે સૃષ્ટિવાદેોપદેશિકી સંજ્ઞાની અપેક્ષાએ સની માનીયે કે સ્પર્શોદિક વિષચેમાં ઇષ્ટાનિષ્ટની પ્રાપ્તિ તથા પરિહાર માટે કે આ ભવને અંગે ભૂત, વર્તમાન કે ભવિષ્યમાં થતી ઇષ્ટાનિષ્ટની પ્રાપ્તિ કે પરિહાર માટે ઉદ્યમ કરાતા હોય પણ તેમાં તત્ત્વષ્ટિ ન ગણતાં આત્માના સમ્યગ્દર્શનાર્દિક સ્વરૂપમાં આશ્રવસ'વરાદિના હૈય અને ઉપાદેયપણામાં તત્ત્વદ્રષ્ટિ રાખી અતીત અને અનાગતના ભવભ્રમણથી ઉદ્વિગ્ન રહી અભ્યાબાધ મેક્ષપદની પ્રાપ્તિ માટેજ તત્પર રહે, અને એવી ષ્ટિવાળાજ મનુષ્યેા પેાતાની સ'તતિના વિશ્વાસપાલક બનવા સાથે જૈન માતાપિતા તરીકે ગણાવવા લાયક હાઇ શ્રી જૈનસઘનું એક અંગ બની ભગવાન્ જિનેશ્વરીને પણ પોતાનામાં તીર્થંકર મહારાજાની પદવીને પ્રાપ્ત કરાવવાની કારણુતા હાઈ નમસ્કારના વિષયભૂત શ્રી જૈનસ'ધના એક શ્રાવક તરીકેના ભાગ ભજવી શકે છે અને તે હૃષ્ટિનીજ ઉન્નતિ, સ્થિતિ ને ફલપ્રાપ્તિ માટે શ્રી જૈનસ`ઘના મુખ્ય અવયવ કે ખુદૃ અવયવે તરીકે ગણાતા શ્રી શ્રમણુસ`ઘની સેવાભક્તિથી પેાતાને શ્રમણેાપાસક કહેવડાવવામાં કૃતાર્થ તા માને છે. આવા અંગભૂત શ્રમણેાપાસકોની ષ્ટિ ફળને પ્રાપ્ત કરવા થતી વિકૃતિની અવ્યાહત પ્રવૃતિવાળા વગ તેજ શ્રમજીવ છે. આ ઉપરથી ભગવાને જણાવેલ જેનપણાની સરણિ સરલ રીતે સમજી શકાશે ને તેથીજ ત્યાગમય જૈનપ્રવચનને અંગે જણાવેલ અર્થ પરમા ને શેષ અનની ત્રિપદી સમજી શકાશે અને ત્રિપદીની યથાસ્થિત ધારણાજ આ જીવને અનાઢિ રખડપટ્ટીથી ખચાવી અવ્યાબાધ પદ આપશે રખડ‘પટ્ટીનું ને તેના કારણેાનુ' સ્વરૂપ જાણવા સાથે તેનાથી કેવી રીતે બચાય છે તે સમજી લેવું જરૂરી હેાઇ તેને માટે ગુણસ્થાના વગેરેનું સ્વરૂપ સમજવાની જરૂર છે તે અંગે વત માન
55
F
તાત્ત્વિક સંજ્ઞા,
HER FOR TH
बीराय नित्यं नमः ॥
ભૂતકાળ અને ભવિષ્યકાળ,
શાસ્ત્રકાર મહારાજ ન્યાયાચાર્ય શ્રી યશેાવિજયજી ઉપાધ્યાયજી મહારાજ શ્રી ભવ્યજવાના ઉપકાર માટે ધર્માં દેશ કરતાં થકા શ્રીજ્ઞાનસાર નામના પ્રકરણમાં કહી ગયા કે જવ સ'સારમહાસાગરમાં અનાદિકાળથી ગોથા ખાધા કરે છે. અનાદિકાળ વીતવા છતાં અને પેાતાના આત્મસ્વરૂપનું' ભાન થયું નથી, કારણકે પોતાના અનત ભૂતકાળના અને લાંબા ભવિષ્યકાળને એશે વિચાર કર્યાં નથી, માત્ર આવી પડેલા વમાન કાળનેજ સસ્વ માનીને એમાં એ રાચ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
આન’દ-સુધાસિંધુ.
( ૧૮ )
સુધાબિંદુ ૧ લું. રહે છે. માણસને એક પેઢી ઉપર બેસાડી દ્યો! પછી એ એ પેઢીમાંજ મશગુલ બની જવાના ! એ પેઢીનેા વિચાર કરવાના ! એ પેઢીનેજ હમેશાં જોવાને ! હુ પહેલાં કઇ પેઢી ઉપર હતા અગર તેા હવે પછી મારે કંઇ પેઢી ઉપર બેસવું પડશે એ વિચારવાને એને અવકાશ નથી રહેતા. અરે આવી ભૂતભવિષ્યની વાત તે દુર રહી પરન્તુ જે પૈકી ઉપર હું યારે બેઠો છું એજ પેઢી કેવી છે-કેની છે-શરીફ છે કે મદમાસ એ પણ વિચારવું એને નહિ ગમવાનું! ઠીક એ પેઢી પર બેઠેલા માણસની માફકજ આ જીવ પણ પોતાને જે જન્મ મયા એમાંજ આનંદ માને છે. પેાતનું ભૂત કે ભવિષ્ય કઇ પણ નથી જોતા અને અહિ જ સસારની અનાદિની રખડ’ટ્ટીની ચાવી રહેલી છે. પેાતાના સારા યા ખેટા ભૂતકાળનુ અને ઉજવળ ભવિષ્ય કાળનુ ચિત્ર ખેંચ્યા વગર કચેા માણુસ પેાતાની વત માન દશાના સારા યા ખેાટાપણાને સમજી શકે કે જયાંથી એને આત્માના ઉદ્ધારની પ્રેરણા મળી શકે! પોતાની વર્તમાન સ્થિતિ કઇ સ્થિતિનુ' પરિણામ છે એટલું તે અવશ્ય દરેક કલ્યાણઇચ્છુકે વિચારવુંજ રહ્યું !
એ પ્રકારની સત્તા, અને આટલાજ માટે શાસ્ત્રકાર મહારાજે પેાતાના ભૂતભવિષ્ય તરફ સાવ આંખમીચામણા કરીને તેને લેશમાત્ર પણ વિચાર નહિ કરનાર માણુસને બાહ્ય સ'ના હોવા છતાં અસ'ની વિચારશૂન્ય કહ્યો છે. સ'ની અને અસંજ્ઞીની સ્થૂલ વ્યાખ્યા પ્રમાણે તે જેને મન હાય તે સન્ની અને જેને મન ન હેાય તે અસ'જ્ઞી ! એટલે માણસ સંજ્ઞી અને એકેદ્રિયાદિક જીવા અસંજ્ઞી ! પણ આટલા માત્રથીજ સન્ની સંજ્ઞીના વિચાર સ'પૂર્ણ નથી થતા. એની વ્યાખ્યાની મર્યાદા તે ઘણી બારીક છે, અને જયારે એ ખારીક વ્યાખ્યાથી વિચાર કરીએ ત્યારે તે આ લાંબીચાડી પાંચ ફૂટની કાયાવાળા હાથ, પગ અને આંખ, કાન, નાક વિગેરે ઇંદ્રિયાવાળા અને દોડતા ખેલ? માણસ પણ અસ'ની બની જાય છે-એકેદ્રિયની કેટમાં જઇ બેસે છે.
માત્ર વમાન ચાલુ વિષયનેજ વિચાર કરાવે તે સ'જ્ઞા તે હેતુવાદેપદોશકી સ ́જ્ઞા ! અને આ પ્રમાણે ઉપર કહ્યું તે પ્રમાણે માણસ સ'જ્ઞીની કેટમાં ગણાય છે, હેતુવાદોપદેશિકી સ'જ્ઞાવાળા કેટલાક એવા પણ જીવ હાય છે કે જેએ પેાતાના થોડાક ભૂત-ભવિષ્ય કાળને ક'ઇક વિચાર કરે છે, પશુ તે આ ભવ પુરતાજ. એમાં બીજા ભવનેા વિચાર એને આવતેજ નથી, અને દષ્ટિવાદા પદેશિકી સંજ્ઞાની વ્યાખ્યા તે એટલી બારીક-એટલી કડક છે કે એમાં તા મનુષ્ય પણુ અસની ગણુઇ જાય છે, એની વ્યાખ્યા પ્રમાણે તે જે જીવ પેાતાના પહેલા ભવાન અને આગામી ભવાને વિચાર કરે તેનેજ સ`ગી ગણવામાં આવે છે !
આત્માના ૫૨. આપણે આ સસારમાં જન્મ લીધો ત્યારથી આપણા શરીરની, આપણા ઘરની, આપણા કુટુંબની, આપણા સ'સારવ્યવહારની, આપણી ધન દાલતની ટ્રકમાં આપણી ગાડી, લાડી, વાડી તમામની સારસભાળ રાખતાં શીખીએ છીએ એ સંબંધી રાતદિવસ વિચાર કરીએ છીએ; એમાં કોઇને કઇ ખામી ન આવે તે માટે હમેશાં સચેત રહીએ છીએ, અને એમાં જે કંઇ ખામી જણાય, જે કઇ ઉણપ જેવું લાગે તેને દૂર કરવા માટે ભરસક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
( ૧૧ )
સુધાર્મિટ્ટુ ૧ લું.
કોશીશ કરવામાં પણ પાછી પાની નથી કરતા: પણ આ બધું શા માટે ? આપણા સ'સારવ્યવહાર માટે ! આપણા પિંડનું પપશુ કરવા માટે !, આપણી આ નશ્વર કાયાને આન ંદ આપવા માટે ! પણુ શાસ્ત્રકારે એ પિ`ડપોષણને મહત્વ નથી આપત!, એ સસારની ચિંતાઓને-એ ભૌતિક આનંદવૈભવના વિચારાને શાસ્ત્રોના પવિત્ર ક્ષેત્રમાં ઉંચુ સ્થાન નથી ! એએ તા જે હમેશાં પાપથી અચવાના વિચાર કરે; જે શરીર પાષણુ-શેષણના વિચારને એક તરફ મૂકીને પેાતાના આત્માને અનાદિકાળથી લાગેલ રાગને ઔષધ કરવાની ચિંતા કરે, જે ભત્રમિનદીના મા` મૂકીને ભવભીતાને પથે વિચરે તનજ સાચા વિચારશીલ, સાચા સમજદાર, સાચે! સૌ માને છે. સંસારના સેવનમાં રાતદિવસ લાગતા ઉપમા ભવાની હારમાળામાં એક એક રાણુકાના વધા રાજ કરતા જાય છે. જે વિચાર એ ઉપક્રમેાથો દૂર થવાન! માર્ગ સૂઝાડે એનુંજ નામ સાચી સંજ્ઞા. સંસારવ્યવહુારના કાર્યાં એ દેખાવમાં કદાચ ભલે સુંદર લાગતા હૈાય, તત્કાળ અનુભવની અપેક્ષાએ એમાં મધુરતા પશુ ભટ્ટે અનુભવાતી હાય પણુ એનું પરિણામ તે છેવટે કપરૂજ આવવાનું, જ્યારે શાસ્ત્રકાર બતાવેલા આત્મિક કાર્યમાં કદાચ બાહ્ય આભર કે દેખીતી સુંદરતા ભલે ન હેાય છતાં એનું પરિણામ આત્મશુદ્ધિમાં-આત્મહારમાં આત્માના રાગના નાશમાંજ આવવાનું ! અને “જેના અંત ખરાબ તે આખુ` કા` ખરાબ,' ને જેના અત સારા તે આખુય કાચ સારૂં' ! ” એ સનાતન સત્યને કાણુ ઇન્કાર કરી શકે ? માટે હું મહાનુભાવા ! એગ્રિક ઝાંઝવાનાં નીરનાં જેવી ભ્રામક સુ'દરતાના પાશમાં ન ફસાતાં સનાતન આનંદના અમૃતાસ્વાદ કરવા માટે એ આત્માના પથ વિચરતાં શીખે !
મિથ્યાદ્રષ્ટિ અને સમ્યગ્દષ્ટિ.
ક
ભલા. આમ આત્માના ઉદ્ધારના કાર્ય વખતે આ છત્રને ભવનું કારણુ કર્યું છે, એ કર્મીને હટાવવાથી આત્માને સુધારા થઈ જાય છે, અને એ કર્મીને હટાવવાનું કાર્ય ભવિષ્યના ભવા ન થાય—ભવિષ્યમાં આત્માને સંસારમાં વધુ ફસાવુ ન પડે એટલા માટે કરવાનું છે-એટલે આ જીવના ભૂતકાળ ઉપર વિચાર ન કરતાં એના ભવિષ્યકાળનેાજ વિચાર કરવા; અને એટલાજ માટે આ જીવ અનાદિ છે; આ કર્મ અનાદિ છેઃ એ બન્નેના સાગ અનાદિને તૈ: જીર્ અનાદિથી કરતા હતા ચા ન કરતે-એ વિગેરે ભૂતકાળના નકામા પ્રશ્ને! શા માટે કરવા ? એ વિચારથી ફાયદે શે ? એના ભૂતકાળ કુવે હુતા એ શા માટે વિચારવું ? ડાહ્યા માણસેાનું પણ એજ કહેવુ છે કે-“તું ન શોપનીય ડાહ્યા માણસે ગઇ વીતીના વિચાર ન કરવે ! જીવે પેાતાના અનંત ભૂતકાળમાં જે કમે ખાંધ્યાં જે કર્યાં નિર્યાં, જે સુખદુઃખને અનુમત્ર કર્યાં જે નરક, તિયચ, મનુષ્ય કે દેવગતિમાં જન્મ લીધે; એ બધાનું. અત્યારે શુ કરવાનું છે ? એટલા માટે જીવ અનાદિ છે. અનાદિ કર્મ થી બધાયેલ છે એ પણ વિચારવું નકામુ ંજ ગણાય ! ભૂતકાળના ગમે તેટલે વિચાર કરેા પણ તેથી થઇ ગયેલા બગાડામાં શું સુધારા થવાના ? એટલે એકંદરે ભૂતકાળની વિચારશ્રેણીજ આ હિંસામે નકામી થઈ જાય છે! એક તરફ જ્યારે બુદ્ધિ આ વિચાર આગળ કરે છે ત્યારે ખીજી તરફ શાસ્ત્રો ખીજીજ વસ્તુ રજી કરે છે. શાસ્ત્રકાર મહારાજનું તે! ફરમાન છે કે-થાણુની સાચી ભાવનાવાળા માનવીએ પેતાના ભૂતકાળને અને ભવિષ્યકાળના તે પહેલાં વિચાર કરવાના હાય છે, અને એ બન્ને વિચારની તારવણીની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ
(૬૦)
સુધાબિંદુ ૧ લું. રૂપરેખાના પાટા ઉપરજ આપણું વર્તમાનકાળના જીવનની રેલને આગળ વધારવાની હોય છે. આ આપણું વર્તમાન જીવન એ રેલ સમાન છે અને એને ચલાવવા માટે–સારી રીતે ચલાવવા માટે-ભૂતકાળ અને ભવિષ્યકાળના વિચારરૂપી બે પાટાઓની અનિવાર્ય જરુર છે. એ પાટા ન હોય તે ગાડી ગમે તેવી સારી હશે છતાં એક ડગલું પણ આગળ નહિ જ વધી શકે, અને આ પ્રમ જ વિચાર કરે એનેજ દષ્ટિવાદ પદેશિકી સંજ્ઞા સંજ્ઞીનું બિરૂદ આપે છે. એટલે ટૂંકમાં એમજ કહી છે કે-દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાની અપેક્ષા એ મિથ્યાદષ્ટિ માત્ર અસંજ્ઞી અને સમ્યગ્દષ્ટિ માત્ર સંસી! અનાદિ ત્રય. ત્યારે એ બુદ્ધિની માન્યતા અને શાસ્ત્રના ફરમાનમાં તત્ત્વ કયું?
શા માટે બુદ્ધિવાદે આગળ કરેલ વર્તમાન જીવન અને કંઈક અંશે ભવિષ્યના જીવનને જ વિચાર ન કરે ? શાસ્ત્રના ફરમાનને અમલમાં મૂકવાનો હેતુ શો ? અને તો પછી અનાદિ જીવ, અનાદિ કર્મ અને તેમનો અનાદિનો સંગ-એ ત્રણ વાતની ગળથુથીની મતલબ શી ? આ બધા સવાલને ટૂંકમાં એકજ વાકયમાં જવાબ આપી શકાય એમ છે અને તે એ કે જે વસ્તુ અત્યારે હયાત છે અને ભવિષ્યમાં પણ રહેવાની છે એ વસ્તુના ભૂતકાળને પણ કોઈનાથી ઈ-કાર ન જ થઈ શકે. તે પછી આત્મા, કર્મ અને એ બન્નેના સંગનો ઈન્કાર કેનાથી થઈ શકે ? એને ભૂતકાળ ન માનીએ તે એનો વર્તમાન કાળ કે જે અમુક વખત પછી ભૂતકાળના રૂપમાંજ હમેશાને માટે રહેવાને છે તે પણ નથી બની શકતો અને તે પછી ભવિષ્યકાળની તો વાત જ શું કરવી? એટલા માટે જીવને, કર્મને અને તેમના સગાને અનાદિ માન્યા વગર છૂટકે નજ થાય! સાપ ગયા ને લીસોટા રહ્યા ! આપણુ બધાયન રજને અનુભવ આપણને કહે છે કે
આપણે એક વસ્તુ સારી કરીએ છીએ એક ઉદેશથી અને અમુક સમય સુધી એનું અનુસરણ કર્યા બાદ આપણે એ વસ્તુને તે વળગી રહીએ છીએ અને એને ઉદ્દેશ સાવ ભૂલી જઈએ છીએ અને જેનો ઉદ્દેશ જ ભૂલાઈ જવાતું હોય તે કાર્યમાં અને આત્મા વગરના શરીરમાં જરાય ફરક નથી હેતે ! આ વસ્તુ જરા ધનમાલ, હાટહવેલી વિગેરે બાબતમાં વિચારીએ ? ધનમાલ પ્રાપ્ત કરવાની જડ કય!? માણસ પોતાનો જીવન
વહ સારી રીતે ચલાવી શકે, પોતાના જીવનની અનિવાર્ય આવશ્યકતાને પહોંચી વળી શકે અને પિતાના વ્યવહારની અમુક સગવડો સથવાય એટલા માટે ધન ઉપાર્જન કરે છે. ધન ઉપાર્જન કરવા માં આજ ઉદ્દેશ સમાયલે છે, પણ પાછળથી ધન પેદા કરવાની ક્રિયા તો ચાલુ જ રહે છે પણ જીવનનિર્વા ના ઉદ્દેશ ભૂલાઈ જાય છે અને એનું સ્થાન ધનસંચમ કરવાનો હલકે
શું કહે છે. બસ ખતમ ! અહિંજ એક વસ્તુનું સારતત્વ નાશ પામે છે. પછી તે એ વિચાર કરવા લાગે છે કે હવે તે અમુક ધન મેળવી લઉં એટલે મારા સંતાનને પણ વારો આપતા જા ' ! કયાં તે પહેલાં જીવનનિર્વાદુના શદ્ધ આશયથી ધનપાન શરૂ કર્યું અને કયાં અત્યારે કીડી મંકોડીની લોભીવૃત્તિથી દેરાઈ ધનને સંઘરો કરવા માટે ધનોપાર્જન કરવા લાગે ! આજ પ્રમાણે હવેલીમાં પણ! શરૂઆતમાં કાઢતડકે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
આન ંદ-સુધાસિંધુ.
( ૧૧ ) સુધાર્મિદુ ૧ લું. વરસાદથી બચવાના ઉપાય તરીકે માનવી બુદ્ધિ એક સાધનની કલ્પના કરે છે અને એ કલ્પનાપ્રદેશમાંથી મકાન અનાવવાની ભાવના ઉત્પન્ન થાય છે અને એ ભાવનાને પાર પાડીને પેાતાના શરીરને ટાઢ, તાપ અને વરસાદથી બચાવવા માટે માણુસ મકાન બાંધે છે અને પાછળથી ? એકાદ કાઇક માણુસ મકાનની તપાસ કરતા પૂછ્તા આવે છે. મકાનના બદલામાં નગઢ નાાં આપવાની લાલચ બતાવે છે. પેઢે લેભીયે માણસ એ નાણાંના પ્રકાશમાં અંજાય છે અને માત્ર રહેવા પૂરતા ઉદ્દેશથી મનાવવા ધારેલ મકાનના બદલે ભાડુતની સગવડાના વિચાર કરીને જેમ બને તેમ વધારે ભાડુ ઉત્પન્ન થાય એવા વિચારથી પાતાની જરૂરીયાતા ઉપરાંતના મકાન બાંધે છે અને એક પ્રકારના ભાડાના વેપાર માંડી બેસે છે. આજ પ્રમાણે વસ્ત્ર અને ગીજી માગતામાં પણ બની શકે છે અને છેવટે આપણી દરેક ક્રિયાનું પરિણામ આ પ્રમાણે ‘સાપ ગયા અને લીસોટા રહ્યા” જેવુ જ આવે છે,
સાચા વારસા.
અને અહિં જ આપણે ભૂલ ખાઇએ છીએ. જો આપણે આપણું ભલું જાળવી રાખવુ હોય તા ત્યાં ઉદ્દેશ ફરી જતા જણાય ત્યાં અ ઉદ્દેશના નાશ કરનાર નિમિત્તેનેાજ નાશ કરી નાખવે. સમજો કે-એક રાજ્યમાં એવે કાયદો છે કે-દરેક માણુસ પેાતાના હાથે જેટલું વાપરે-ખરચે એટલુંજ એનુ ધન, બાકી ખીજા ફાઈ પશુ ધનને વારસે એ પોતાના પુત્ર-પુત્રી કે બીજાને ન આપી શકે તે ત્યાં ધનસંચયની ખરામ ભાવના કાણુ કરે ? આ પ્રમાણે આપણે આત્મા પણ જ્યાં આવી ભૂલને ભાગ થતા લાગતા હેાય ત્યાં આપણે સચેત થઇ જવુ જોઇએ અને એ પ્રમાણે ચેતતા રહેવાનું જો આપણે જરૂરી માનતા હાઈએ તા વસ્તુ આપણા બાળકેને પણ જરૂર સમજાવવી જોઇએ, અને આ વસ્તુ ખરાબર સમજાય તે માટે ઉપર કહેલ ત્રણે વસ્તુ એની ગળથુથીમાંજ આપણે તેને પાવી જોઇએ.
આપણે સ'સારવ્યવહારમાં આપણા પુત્રને આપણા વારસા મળે એની ખુબ સંભાળ રાખીએ છીએ. સગીના પુત્ર ભગીને વારસા લે છે અને આપણા પુત્ર આપણા વારસા લે ! પણ એમાં વિશેષતા શી ! ખરી રીતે તે જે પ્રમાણે આપણે સંસારવ્યવહારના વારસાની ીકર કરીએ છીએ તેજ પ્રમાણે અરે તેથીય વધારે ધાર્મિક આત્મિક વારસા આપવાની પ્રીકર રાખવી જોઇએ. આપણા વ્યવહારમાં તે અત્યારે એવુ જોવામાં આવે છે કે વ્યવહારની સૃષ્ટિમાં જેટલુ ઉંચુ કુળ એટલે પાપસેવનને વધુ અવકાશ ! કેવી ભયંકર પરિસ્થિતિ ! મહાનુભાવા ! આ વસ્તુ બહુ વિચારવા જેવી છે ! તમે તમારા સંતાનને તમાશ ધાર્મિક વાસે નહિ આપે! તેા એના આત્મકલ્યાણનું શુ થશે ? એને પોતાનું ભવિષ્ય સુધારવાનો પાઠ કયાં મળશે ? કેણુ આપશે ? જૈનપણુાનેા ખરા વરસે તે એજ કહેવાય કે ગમે તેવા કફેાડા સંચાગા ઉભા થાય છતાં પે!તાના આત્માનુ' પતન થાય એવી ક્રિયા કદી પણું ન કરે! એક સાચા હિન્દુના બચ્ચા ગમે તેટલા ભૂખ્યા થયા હશે છતાં માંસ ખાવું તાદૂર રહ્યુ. એને વિચાર સરખા પણ નહિ કરે. ગમે તેટલા તરસ્યા થયા હશે છતાં દારૂનું નામ પણ નિડે લેવાના, તેવીજ રીતે સાચા જૈનને જિનેશ્વરના સાચા ઉપાસકને માટે એ પ્રથમ ફરજ છે કે ગમે ત્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
આન'દ-સુધાસિંધુ.
( ૧૨ )
સુધાબિંદુ ૧ લું.
પણ ભૂખથી પેટમાં લાય લાગી હાય છતાં અનંતકાય, કંદમૂળને ખાવાના વિચાર સરખા પણ ન કરે! જિનેશ્વર ભગવાનના શાસનમાં દરેક જીવને જીવવાના સરખા હક્ક છે. કેઈ પણ જીવને પેાતાની ઈચ્છાતૃપ્તિ માટે નિરÖક સ`હાર કરવાની છૂટ નથી. સાવ અનિવાર્ય અને ઓછામાં ઓછી હિંસાથી પેતાના નિર્બંડુ ચલાવવા એ આપદ્ધર્મની આજ્ઞા છે. ત્યાં વનસ્પતિમાં જીવ ને પાણીમાં જીવ છે અને અનંતકાયમાં એક દેખાતા શરીરમાં અનંત જીવાના સમાસ છે. એટલા માટે એ અનત જીવના સહારથી વેગળા રહેવા માટે અનંતકાયભક્ષણના સપ્ત નિષેધ કરવામાં આવ્યે છે અને તેથી એક શ્રાવકકુળમાં ઉત્પન્ન થયેલ ખાળ અનંતકાર્યને સર્વથા સદાકાળ વજ્ર જ ગણવી જોઇએ અને આ વસ્તુ ત્યારેજ બની શકે કે જયારે નાનપણથીજ એને આવી ભાવનાઓના પવિત્ર વારસા પેાતાના ડેલા તરફથી સલ્યેા હાય.
એક ભૂલ. આપણે બધાયે સાંભળ્યું છે કે -“ગની ટોપાન ન પતિ" અથવા તે “વાથી દોષાન ન પતિ” એટલે કે રાગમાં મગ્ન થયેલેા માણુસ કે સ્વાર્થમાં આંધળા બનેલા માણુસ દોષને નથી જોઇ શકતા. પેાતાની રાગવૃત્તિ કે સ્વાર્થવૃત્તિના પેષણના આવેશમાં એ કેવા અનર્થાંનું સેવન કરે છે એ વાતનું ભાન એને નથી રહેતું! એજ પ્રમાણે જે લેકે પોતાની આ લુકીને-આ જીભડીને-અને પોતાની ખાવાની રસમૃદ્ધત્તાને શકી નથી શકતા અને અનંતકાયનું ભક્ષણ કરે છે તેએ પાતાના અનંતકાયભક્ષણને પણ નિર્દોષ બતાવવાના નિરક એવા પણ પ્રયાસ કર્યા વગર નથી રહી શકતા! એ પ્રા પૂછવા માંડે છે કે એમાં અનંત જીવા આવ્યા કયાંથી ? એમાં એકકે જીવ કદી દેખાય છે ખરા ? અરે જ્યાં એક જીવતુ' પણુ દન ન થતું હોય ત્યાં અનંતની તો વાતજ શી કરવી ? પણ એ પ્રશ્નન પૂછનાર ભાઇ પોતે કયાં ભૂલ કરે છે એનું અને ભાન નથી ! જરા એને પૂછે કે ભાઈ સાહેબ જ્યારે જીવ એ દેખી શકાય એવા નથી તેા આ કંદમૂળમાં જીવ નથી એમ કેમ કહી શકાય ? ભલા આંધળા માણસ એમ કેમ કહી શકે કે અહિં કેઇ નથી ! ‘અહિ કાઇ નથી' એમ કહેવામાં જેમ આંધળે માણસ ભીંત ભૂલે છે તેજ પ્રમાણે અનંતકાયમાં જીવના ઈન્કાર કરનાર પણ એવીજ ભૂલ કરે છે! માત્ર જીવ નહિ માનવાનું કારણ એટલુ જ કે-પેાતે જે અનંતકાયનું ભક્ષણ કરે છે એમાં પાપ સમાયેલ છે એ વસ્તુ એને રૂચતી નથી પણ એક વસ્તુ રૂચે યા ન રૂચે એનાથી કઇ વસ્તુસ્થિતિમાં તે તલમાત્ર પણ પરિવર્તન નથીજ થતુ ! નહિ તા દુનિયાના કોઇપણ નિયમ રહી શકેજ નહિ ! કારણ કે એક નિયમને ચાહનારા અને વખાડનારા અન્ને જાતના લેાકે દુનિયામાં હોય છે !
એકમાં અન'ત. અહિંયા એક વસ્તુ જરા સમજી લઇએ. કંદમૂળનુ શરીર એક છતાં એમાં અન'ત જીવા કેવી રીતે રહી શકે ? એકમાં અનતની કલ્પનાજ ભડકાવે એવી છે ! મહાનુભાવા ! જરા શાંત વિચાર કરેા અને પછી એક વસ્તુના નિર્ણય કરા! ભલા જીવ રૂપી છે કે અરૂપી ? જીવને રૂપી તા કાઇ નહિજ કહે ત્યારે અરૂપી વસ્તુ એક સ્થાનમાં અન ંતની સખ્યામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
સુધાબિંદુ ૧ લું. રહે એમાં શું યુક્તિવિરૂદ્ધ લાગે છે? અરૂપીને જગ્યાજ કયાં રોકવાની છે કે જેથી એના માટે સ્થાનની કે જગ્યાની મારામારી હોય ! સમજેકે–એક માણસે પિતાના લલાટમાં સુંદર કેશરી આ રંગને આકર્ષક ચાંદલો કર્યો છે. એ એક સભામાં પ્રવેશ કરે છે. સભામાં એક -બે-ચાર નહિ પણ સેંકડે માણસો બેઠા છે. એ બધા માણસની દષ્ટિ એ એકલા માણસના એકજ ચાંદલા તરફ આકર્ષાય છે. દરેક એના ચાંદલા તરફ તાકીને જુએ છે. ! ભલા આ એકજ ચાંલ્લા ઉપર ચૂંટેલી અનેક દષ્ટિઓ શું આપસમાં લડશે ખરીકે ? અથવા તો એ એક ચાંદલા ઉપર અનેક દષ્ટિએ નથી પડી શકતી એમ કોઈ પણ બુદ્ધિશાળી માનવી કહી શકશે ખરો કે ? નહિ! કારણકે દષ્ટિને પડવાને માટે અમુક જગ્યા રોકવાની જરૂર હતી જ નથી. એ જ પ્રમાણે એકજ દીવાદાંડીમાં સળગતે એકજ દીવે-હજારે માણસની દૃષ્ટિને વિષય બને છે છતાં એમાં કોઈને કંઈ પણ અજુગતું કે નહિ બનવા જેવું નથી લાગતું! જ્યારે આપણુ દેનિક વ્યવહારના આવા સાધારણ દાખલાઓમાં પણ એકમાં અનેક રહેવાની વાત સ્વીકારવા આપણે તૈયાર છીએ તે એકજ દેખાતા શરીરમાં અનંત જી રહે એ શાસ્ત્રકાર મહારાજના સૂક્ષ્મ અતિસૂક્ષ્મ સિદ્ધાંતને ઇન્કાર આપણે કઈ બુદ્ધિથી કરી શકીએ ? એક સોયની અણુ ઉપર લાખ દીવાઓને પ્રકાશ રહે તે આપણને હરકત નથી તો એક શરીરમાં અનંત જ રહે તે શી હરકત? બાકી તે વસ્તુ કદી પણ આપણુ અત્યારના મર્યાદિત જ્ઞાન માટે પ્રત્યક્ષ નજ થઈ શકે ? એ તે સર્વજ્ઞ ભગવાનની અમર્યાદિત જ્ઞાનશકિત જ એનું સત્ય પ્રત્યક્ષ સમજી શકે. આપણે તે માત્ર એ પરમ જ્ઞાનવાનું મહાપ્રભુના વચન ઉપરજ શ્રદ્ધા રાખવી જોઈએ અને આપણું આ લુલી દલાલજીભ ઉપર કાબુ મેળવા જોઈએ. જીભ-દલાલણ. આ આપણી જીભ તે દલાલણ છે, એ અનાજ અને પેટના સોદામાં હંમેશાં પિતાની દલાલી પેદા કરવા માટે તૈયાર રહે છે. પેટ એ ખરીદનાર છે અને અનાજ એ વેચનાર છે અને આ જીમ વચમાં દલાલુ કરે છે. પેટ બીચારૂં ગમે તે વસ્તુ સ્વીકારીને શરીરને નિર્વાહ કરવા તૈયાર હોય છે. છતાં આ જીભ તો હમેશાં પિતાની દલાલીનો વિચાર કરે છે અને પિતાને જેમાં વધારે દલાલી મળતી હોય તેવું ખાણું પિટમાં નાખે છે અને જીભની દલાલી તે તેની સ્વાદવૃત્તિનું પિોષણ ! જેમ વધુ સ્વાદિષ્ટ માલ મળે તેમ જીભને વધુ આનંદ આવે ! અને એ આનંદ મેળવવા માટે એ ગમે તે આહાર પિટમાં નાખવા તૈયાર રહે છે. પછી એનું પરિણામ શરીર માટે કે આત્મા માટે ગમે તેવું આવે તેની એને પરવાજ નથી હોતી ! આપણે બધા ઓછા વધતા પ્રમાણમાં એ દલાલણના પંજામાં સપડાયેલા છીએ અને તેથી જ તેટલા અંશે આત્માના પતનને નેતરીએ છીએ. એટલે જે આપણે બરાબર બચવું હોય તે ધીરે ધીરે એ જીભ ઉપર કાબુ મેળવા જ જોઈએ. જેથી અનંતકાયમાં જીવ ક્યાં છે એ વિગેરે મિથ્યા પ્રવાદે કરતા અટકી શકીએ. મહાનુભાવો ! એ તમારા પેટપેષણના વેપારમાં એ દલાલણ કહેવા માંડે એમ કરવા લાગશે તે તમારી કેવી કફોડી સ્થિતિ થશે એ કહેવું અશકય છે. આપણા સંસારવ્યવહારના વેપારના કાર્યમાં પણ આપણે કદી એકલા દલાલના મેળામાંજ આપણું માથું મૂકીને-આપણે તમામ વ્યાપાર એનીજ સલાહ ઉપર કરવાની ભૂલ નથી કરતા! તે પછી જેને સંબંધ શરીર અને આત્માની સાથે બહુજ ગાઢ છે તેવા વેપારમાં કેવળ દલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ
સુધાદિ ૧ લું. લણ ઉપર ભરોસો રાખવો એ કેવળ ઠગાવાનો ધંધે છે. આમાં તો આપણે આપણું પરમ તારક શ્રી વીતરાગદેવના પરમ પવિત્ર વચનો ઉપજ શ્રદ્ધા રાખીને વર્તવું જોઈએ? રસવૃત્તિ ઉપર કાબુ. બે ઇન્દ્રિયના સ્વાદમાં જ આનંદ સમાયેલું હોય તે તો
મુસલમાન કે કાઠિયનના કુળમાં અવતાર લે વધુ ઉત્તમ ગણાય ! કે જ્યાં કઈ પણ પ્રકારના ભેજન માટે જરા પણ પ્રતિબંધ મૂકવામાં નથી આવ. હિંદુ બનવામાં તે ઓછામાં ઓછો માંસ મદિરાનો ત્યાગ તો અવશ્ય કરે પડે છે. મુસલમાન બનવામાં બધી 2 છે છતાં ડુકકરના માંસથી ત્યાં પણ અળગા રહેવું પડે છે. જ્યારે કીશ્ચિયન કુળમાં તે કઈ પણ પ્રકારના ભેજનનો પ્રતિબંધ નથી. ખાવાપીવાની દષ્ટિએ જ જો વિચાર કરીએ તો તે જૈન ધર્મનું સ્થાન સૌથી છેલ્લે જ આવે ! કારણકે ત્યાં અનેક વસ્તુઓને અભક્ષ્ય બતાવી છે અને એ વસ્તુઓને ભક્ષણથી સર્વથા અળગા રહેવું પડે છે અને જે ખાવુંપીવુંજ ને ઉત્તમ ગણીએ તો તે તમે બધા ખરેખર કમનસીબજ ગણા કે વિધાતાએ તમને આવા અનેક પ્રકારના પ્રતિબંધવાળા શ્રાવકના કુળમાં જન્મ આપે, પણ જગતમાં કઈપણ સ્થળે ખાવાપીવાની અમર્યાદિતતાને ઉત્તમપણાના કે ઉત્તમ કળના લક્ષણ તરીકે કદી પણ વર્ણવવામાં નથી આવી. ઉત્તમ કુળની ખરી ખુબી તે એની ખાનદાનીમાં રહેલી છે, અને એ ખાનદાની, બીજા જીવોને ઓછામાં ઓછું દુઃખ દેવાની શુદ્ધ ભાવનામાં નહિ મળે તે બીજે કયાં મળશે ? અને એ ભાવનાને આચરણમાં ઉતારવાનો સાથી સારામાં સારે અને અત્યંત જરૂરી માર્ગ તે છડેન્દ્રિય સંયમ! આ સંયમ જે માણસ મેળવી શકે તે પિતાના બી જા અંગો ઉપર પણ બહુજ સરળતાથી કાબુ મેળવી શકે !
ઢાલની બીજી બાજુ. બાકી એ તો સાવ સમજી શકાય એવી વાત છે કે જે સ્ત્રી સદાચાર
નામી વસ્તુનું અસ્તિત્વ જ સ્વીકારતી ન હોય, શીયળ-બ્રહ્મચર્ય જેવી વસ્તુમાં જેને શ્રદ્વાજ ન હોય અને વેશ્યાવૃત્તિને જે સુંદર વસ્તુ ગણતી હોય તે સ્ત્રી પોતાના ઉત્તમ કુળને, ડગલે ને પગલે પિતાના મનપતંગના વિહારમાં આડખીલીરૂપ માને, અરે એ કુળને એક પ્રકારના શાપરૂપ માને છે તેનાથી દૂર થવાના વિચારો કર્યા કરે ! તેજ પ્રમાણે જૈનકુળમાં ઉત્પન્ન થવા છતાં જેને રાત્રિભોજન કે કંદમૂળાક્ષણ છોડવું ગમતું નથી તેવાઓ પિતાના કુળને વગેરે તે તે સાવ સ્વાભાવિકજ ગણાય ! તિથિ કે પર્વના દિવસે લીલેતરી છોડવાની વાત આવે કે એની બુદ્ધિ બોલી ઉઠે કે શું પર્વ અને તિથિઓના દિવસોમાં સૂર્યોદય નહોતે થયો અને બીજા આડા દિવસે થયો હતો કે જેથી એમાં અમુક દિવસે અમુક ખાવું અને અમુક દિવસે અમુક ન ખાવું એ ભેદ પાડો. જે વસ્તુમાં કુદરત ભેદ નથી કરતી એ વસ્તુમાં માણસે શા માટે ભેદ કરે? સૂર્યને માટે તેરશ અને ચૌદશ બન્ને સરખાં છે તે પછી એક દિવસે લીલોતરી ખાવી અને એક દિવસ ન ખાવી એવું શા માટે? પણ સાત્વિક વૃત્તિને ધાર્મિક માણસ કદી આવી યુક્તિઓના પાશમાં સપડાતું નથી. એ તો એક જ વસ્તુ ધ્યાનમાં રાખે છે કે જેમ બને તેમ પાપનું પિષણ ઓછું કરવું. અગર આડા દિવસે આપણે પાપનું સેવન કરીએ છીએ તે શું એને અર્થ એ થાય ખરો કે દરેક દિવસે એ પાપનું સેવન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
સુધાસિંદુ ૧ લું. કરવું, અને એનાથી થોડું ઘણું બચાય એ પણ ખોટું? અરે-એક દિવસ દાન ન દેવાય તે બીજા દિવસે પણ ન દેવું એ કયાંને નિયમ? ભલા-એક દિવસ કમાણી ન થઈ હોય તે બીજા દિવસે પણ કમાણ કરવાનું માંડી વાળવાનું કેટલાક કરે છે ? અને જરા વધુ સચોટ યુક્તિ જોઈતી હોય તે એ પવિત્ર ધાર્મિક વૃત્તિને માણસ કહી શકે કે ભાઈ આગલા દિવસે તમે જીવતા હતા અને બીજા દિવસે મરણને શરણ થાઓ છે એનું કેમ? પણ ખરી વાત એ છે કે એને માત્ર પિતાની લાલસાનું પિષણ થાય એવી એકપક્ષી યુક્તિઓ જ ગમે છે. હાલની બીજી બાજુની માફક એક વસ્તુના સારાસારને સર્વદેશી વિચાર કરવાનું એને નથી ગમતું ! અને અહિંયાજ આ અનાદિ સંસારની જડ છે ! આવી ભાવનાઓ જે જીવમાં જડ કરી રહી હોય તેવાઓ અનંત કાળ સુધી સંસારના ફેરામાં ફર્યા કરે છે એમાં શું નવાઈની વાત છે?
નિમિત્તવાસી આત્મા સુર્યોદય છતાં જીવન અને સૂર્યોદય છતાં મરણ થાય છે તો તેમાં
આપણે કંઈક ગુહ્ય સંગેને કારણભૂત માનીએ છીએ. આમાં જીવનમરણનો સંબંધ કદી સૂર્યોદય સાથે હોતા નથી પણ એમાં એના પિતાને અનુકૂળ પ્રતિકૂળ સંયોગ ઉપરજ એને બધો આધાર છે. એ જ પ્રમાણે પાપપુણ્યનો આધાર પણ અમુક દિવસ ઉપર કંઈ એકાંતથી નથી, પરંતુ એ પર્વ દિવસ કે તિથિના દિવસોના પવિત્ર બહાના હેઠળ જેટલું પાપથી બચી શકાય એટલું સારું છે. આપણે બધા જાણીએ છીએ કે આપણે આત્મા એ નિમિત્તવાસી અ' માં છે, અને પુણપાર્જનની પ્રવૃત્તિ તે એ અમુક નિમિત્તના કારણે જ કરે છે. ચિદશ જેવી મોટી તિથિના દિવસે કે પર્વના દિવસોએ અમુક વ્રત, પચખાણ કરવાં કે લીલેરી વિગેરે ન ખાવાં. એવા વિધિ–નિધને કેઈએ પણ એ અર્થ તે નજ સમજ કે બીજા દિવસમાં વ્રત, પચ્ચખાણ કરવાનો નિષેધ કર્યો છે કે લીલોતરી ખાવાની છૂટ આપી છે, પણ વાત એટલીજ રામજવાની છે કે અમુક શુભ નિમિત્તના આધારે આપણાથી જેટલી શુભ પ્રવૃત્તિ થાય તેટલું સારું !
વળી જે આપણને મોટી તિથિઓ કે ૫ર્વ દિવસોમાં કંઈક વિશેષતાજ જોઈતી હોય તે તે પણ આપણું લૌકિક દષ્ટિએ વિચાર કરતાં જરૂર મળે એમ છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે એવું પથારીવશ-માંદા-માણસને માટે ચૌદશ અમાવાસ્યા જેવી તિથિઓને ભારે તિથિ તરીકે લેખવામાં આવે છે. અહિંયા પણ ભારે તિથિ કે હલકી તિથિના સૂર્યોદયમાં લેશમાત્ર પણ ફરક નથી પડત, છતાં આપણે એમ કેમ માનીએ છીએ ? વળી બીજું-આપણે જેને અનુભવ છે કે અમુક દિવસે ચંદ્ર વધે છે અને અમુક દિવસે ચંદ્ર ઘટે છે, છતાં સૂર્યને ઉદય તે હંમેશ પ્રમાણે થયાજ કરે છે. જેમ ચંદ્રના વૃદ્ધિ અને હાનિને સૂર્ય સાથે સંબંધ નથી તેમ આત્માને પણ તેની સાથે સંબંધ નથી. એ તે શુભ પ્રવૃત્તિ કરશે તે સારાં કર્મ બાંધશે અને અશુભ પ્રવૃત્તિ આદરશે તે ખરાબ કમેને ભોગ બનશે. એમાં એકેમાં સૂર્ય વધારે કે ઘટાડો કરવાનેજ નથી. એટલે પિતાના આત્માનું કલ્યાણ કરવાની ભાવનાવાળાએ તે આવી કયુક્તિના ફેરામાં ન પડતાં પિતાના આત્માની ઉન્નનિ જે માર્ગે વધુ થતી જણાય તે પશેજ પળવું ઘટે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
સુધાસિંહ ૧ લું ચંદ્રની ગતિઃ ધાર્મિક દિવસેને વળી બીજી વાત-ચંદ્રની અસ૨ દરેક પુદ્ગલ ઉપર પડે સા નિયામક. છે. ચંદ્ર વધારે ખેલે તે તેની અસર વધારે થાય અને
ઓછા ખીલે તો ઓછી થાય. જેમ ચંદ્રના તેજમાં ફેરફાર થાય છે તેમ અમુક પુલોના સંગમાં ફેરફાર કેમ ન થાય? રંગ એના એજ હોય, પણ સાબુથી કપડું સાફ કર્યા પછી રંગ ચઢાવો અને મેલા કપડા ઉપર રંગ લગાડો! શું બને કપડા ઉપર એક સરખેજ રંગ લાગશે ખરો? નહિ જ! એક ઉપર વધુ સારે અને વધુ પાકે રંગ લાગવાને. જ્યારે બીજાના રંગમાં કંઈ ઠેકાણું જ નહિ આવવાનું ! તે પછી તે જ પ્રમાણે ચંદ્રના વધઘટને હિસાબ આત્મા ઉપર થતી અસરને ગણીને શ્રી શાસ્ત્રકારે મહારાજે તિથિએની વ્યવસ્થા કરી હોય તો તેમાં શું અજુગતું છે. આપણે એ ખ્યાલ રાખવો જોઇએ કેઆપણી ધર્મક્રિયાઓને સંબંધ-જેટલે ચંદ્ર ઉપર રાખવામાં આવ્યું છે તેટલો સૂર્ય ઉપર નથી રાખવામાં આવતા. આમ કહેવાના આશય શું છે ? એજ કે-આપણે પાક્ષિક પ્રતિક્રમણ દર પખવાડીએ કરીએ છીએ અને એમાં ૧૫ ૬ દિવાળે કહીએ છીએ, ચમાસી પ્રતિક્રમણ ચાર મહિને કરીને ૧૨૦ સારું વિશાળ બેલીએ છીએ અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં ૩૬૦ રૂરિયાળ કહીએ છીએ. હવે સૂર્યની અપેક્ષાએજ જે ગણતરી ગણીએ તે પખવાડીયામાં તે ૧૫ અહે. રાત્રિ આવે છે પણ ચોમાસામાં ૧૨૦ અહેરાત્રિ કે એક વર્ષમાં પૂરા ૩૬૦ અહેરાત્રિ કદી પણ નથી જ આવતાં છતાં આપણે ૧૫, ૧૨, ૩૬૦ એમ બેલીએ છીએ. ભલા તે કયા હિસાબે ? માત્ર ચંદ્રના જ આધારે! સૂર્યના આધારે તે ઉપરની વાત કદી પણ સાચી નહિ જ થાય. કેટલીક વખત તિથિ એ પણ થાય છે અને કોઈ વખત એકનો ક્ષય પણ થઈ જાય છે. છતાં ચંદ્રના હિસાબેજ પખવાડીયું પૂર્ણ થયું એટલે પંદર દિવસ પૂરા થયા સમજાય છે. આ બધી વસ્તુ એ જ સિદ્ધ કરે છે કે સૂર્ય કરતાં ચંદ્રનું સ્થાન બહુજ મહત્વવાળું છે, અને તેથી જ ચંદ્રના વધવાઘટવાને કર્મવર્ગણાના યુદ્ધ માટે અસર કરનાર માની તેના આધારે પર્વતિથિઓની રચના થઈ હોય તે એમાં શું અસંગતતા જેવું છે? સારો વિચાર છે? પણ ખરી વાત એ છે કે ખાવાપીવામાં અને ભૈતિક આનંદવિલાસમાં
તત્કાલીન રહેનારને આ કે આવી યુકિતઓ ગળે ઉતારવી ગમતી નથી. એને તો જેને કહેવાવા છતાં ક્રિશ્ચિયન કે મુસલમાનની માફક ખાવાપીવાની બાબતમાં કોઈ પણ જાતના બંધનને બદલે અમર્યાદિત સ્વતંત્રતાજ મીઠી લાગે છે. ભલે પછી એનું વાસ્તવિક પરિણામ આત્માના માટે ગમે તેવું આવે ! એની એને પરવા કરવી જ નથી. બાકી તાવિક દષ્ટિએ વિચાર કરીએ તે-જેને આ અનાદિભવ તરવાનું સાધન મળ્યું હોય, જેને મોક્ષનગરનો માર્ગ મળ્યું હોય તેના જેવું ભાગ્યશાળીજ કોણ હોઈ શકે? સાચા જેનની તે ફરજ છે કે એણે જૈનત્વની જડ જેવા એ ત્રણ સંસ્કારનો વારસે પિતાના સંતાનને અવશ્ય આપો ! અને આ વારસો આપવાની પ્રેરણા ત્યારે જ આપણું હૃદયમંદિરમાં જાગ્રત થાય જ્યારે કે આપણે દષ્ટિવાદેશિકી સંજ્ઞાને લક્ષ્યમાં રાખીને આપણું ભૂતકાળના અને ભવિષ્યકાળના જીવનને વિચાર કરતા થઈએ અને આપણું વર્તમાનકાળના સુખ-વૈભવ, આનંદ-વિલાસ કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
(૬૭)
આનંદ-સુધાસિંધુ.
સુધાબિંદુ ૧ લું ગાડી-વાડી-લાડીના વિચારને ગણુ-બહુજ ગૌણ બનાવી દઈએ ! પાંદડે પાણ! ભલા આપણે ઉપર કહેલ ગળથુથીની ત્રણ વસ્તુઓ-અનાદિ જીવ, અનાદિ
આ કર્મ, અને તે બન્નેને અનાદિને સંયોગ એમ અનાદિત્રય વસ્તુ માનવાને બદલે–અને ભૂતકાળની ભ્રમણામાં ભટકવાને બદલે આપણા ભવિષ્યકાળનો વિચાર કરીને આ જીવ અવિનાશી છે, મુમુક્ષુ છે અને પાપભીર છે એ ત્રણ વસ્તુઓ માનવા લાગીએ તે શું હત ? મહાનુભાવો ! જરા ધીરજ રાખે ! જરા ઉંડા ઉતરે ! અને પાંદડે પાણી છાંટવાને બદલે વૃક્ષની જડ તપાસીને ત્યાંજ પાણું સીંચવાની પ્રવૃત્તિ કરે ! નહિ તે તમારું પાણી પણ નકામું જશે, તમારી મહેનત પણ નકામી જશે અને પાણી છાંટવા છતાં ઝાડ સૂકાઈ જશે. અરે બહુજ જલ્દી સડી જશે અને તે માત્ર એકજ ભૂલના કારણે કે તમે મૂળના બદલે પાંદડે પાણે છાંટયું! એ જ પ્રમાણે જીવ વિગેરે અનાદિ માન્યા વગર કેવળ અવિનાશી વિગેરે માનવ એ પણ અધુરી પાયા વગરની માન્યતા છે. કાચ પાયે મજબુત મહેલાત ચણેલી કેઈએ સાંળળી કે નિહાળી છે ખરી? અનાદિપણું નહિ સમજે તે અવિનાશી પણ કયાંથી સમજશે ? અને જીવને કર્મના સંગની પીડા નહિ સ્વીકારો તે તે કર્મ પાશમાંથી છૂટા થવાની–મોક્ષ મેળવવાની પવિત્ર ભાવનાને પણ કયાં સ્થાન રહેશે અને જીવને પાપને સંગ નહિ માને તે એનાથી ડરવાપણું પણ કયાં રહેવાનું? મોક્ષની પરમ પવિત્ર ભાવનાની ખરી જડ તે અનાદિના ભવભ્રમણમાં જ રહેલી છે. જે બંધાયેલ ન હોય એને મુક્ત થવાનું રહ્યું જ કયાં? છૂટેલાને કરી છૂટવાની પ્રવૃત્તિ કરતા કોઈએ દીઠે છે? અને દીઠે હોય તો એને આપણે મૂર્ખ જ કહીએ છીએ. પેટ ભરી ખાધા પછી ફરી પાછા ખાવા બેસનારને મૂર્ખ નહિ તે બીજું શું કહેવું? સાચા સંગી બને! એટલા માટે શાસકાર મહારાજનું ફરમાન છે કે જો તમારે સાચા
જૈનત્વને આસ્વાદ ચાખવો હોય તે, પરમ તારક શ્રી જિનેશ્વર ભગવાનના શાસનનું સાચું રહસ્ય સમજવાની ભાવના હોય, એ સમજણના આધારે સાચી શુભ પ્રવૃત્તિઓ કરી આત્મકલ્યાણનો માર્ગ હાથ ધરે હોય, મેક્ષમાગનો સાચો અર્થ તમારે સમજ હોય અને આ અનાદિકાળથી અરઘટ્ટ ઘફ્રિકાની માફક ચાલ્યા આવતા સંસારચક્રના ફેરાવામાંથી બચવું હોય તો એ અનાદિ ત્રયનું મહત્વ સમજો–બરાબર સમજે. ન સમજાય તે શાસ્ત્રકારને દેષ ન કાઢતાં પિતાની બુદ્ધિની ખામી ગણને તે ખામી દૂર કરવાની કોશિશ કરો. પિતાના સંતાનને રોડા અને કુક સમાન પૈસાને વારસો આપવાને બદલે આ અનંત કાળ સુધી ચાલી શકે એ અમર વારસે આ!િ અને પછી પિતાના સારાસારનો સંપૂર્ણ વિચાર કરીને તમારી પેઢી વર્તમાન કાળના ક્ષણિક લાભના લોભમાં સદાને માટે દેવાળીઆની હારમાં ન બેસી જાય તે માટે તેના ભવિષ્ય કાળ અને ભૂતકાળને વિચાર કરી તે હમેશાને માટે તરતી અને સદ્ધર બની રહે તેવો વિચાર અને આચાર કરીને હેતુવાદ્યપદેશિકી સંજ્ઞા પ્રમાણે નામ માત્રના સંસી ન રહેતાં દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાએ કરેલી સંજ્ઞાની સાચી વ્યાખ્યાને પાત્ર બનીને સાયા સંસી મને,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૬૮)
સુધા બિંદુ ૧ લું.
આસ્તિકે નાસ્તિક.
અનાદિ સંસાર.
મહાનુભાવે ! શ્રી શાસ્ત્રકાર મહારાજ આપણને વારંવાર પિકારીને કહે છે કે- આ જીવ આ સંસારસાગરમાં હમેશાં ગોથા ખાધા કરે છે. જન્મ પછી મરણ અને મરણ પછી જન્મ એમ વડના ટેટાની માફક રમત રમી રહ્યો છે, અને તે પણ આજ કાલ કે સે પાંચસે અથવા લાખ કરોડ કે અબજ અરે–અસંખ્યાત વરસોથી નહિ પણ અનાદિ કાળથી. જેને છેડે પણ ન પામી શકીએ અને આપણે તો શું પણ શ્રી તીર્થંકર મહારાજ જેવા મહા સમર્થ જ્ઞાનવાનું પરમ પુરુષ પણ જેને છેડે નથી પામી શકયા એટલા લાંબા સમયથી ! મહાનુભાવ! જરા
- કરો તમે એકજ પ્રકારની ક્રિયા વધુ સમય નહિ તે પણ માત્ર પાંચ સાત દિવસ માટેજ અખ્ખલિત રીતે કરી જુઓ, કે એક જ પ્રકારનું ભેજન થોડાક દિવસ સુધી લઈ જુઓ શું તમને એ ક્રિયાથી અને એ ભેજનથી કંટાળો નહિ આવે ? તે પછી આ સંસારમાં અનાદિ કાળથી રખડં પટ્ટીને અનુભવ કરવા છતાં આપણને એનાથી કંટાળે કેમ નથી આવત? બેજ કારણ ! (૧) યા તે આપણે આ સંસાર કરતાં બીજી વધારે સારી સ્થિતિને સાચી રીતે જાણતા નથી કે જેથી એ વધારે સારી વસ્તુ મેળવવાની ભાવના આપણા દીલમાં પેદા થાય ! જે માણસ આગળ એક જ વસ્તુ પડી હોય તેને એમાં પસંદ કરવાનું કે સારું હું સમજવાનું હોયજ શું અથવા તે (૨) એ સારી વસ્તુને અસ્તિત્વરૂપે જાણવા છતાં છાણના કીડાની માફક આપણું ચાલુ સંસારના આનંદને છેડવા તૈયાર નથી. જો આમ ન હોય તે અનાદિ કાળથી ચાલી આવતી એકધારી પ્રવૃત્તિ અને તે પણ એકંદરે દુખને અનુભવ કરાવનારી પ્રવૃત્તિથી આપણને અવશ્ય કંટાળે આવે જોઈએ ! કારણ અને કાર્ય. જે સમયે એ કંટાળે ઉત્પન્ન થયો હતો તે જ ક્ષણે આપણે
વિચારવા લાગ્યા હતા કે આ અનાદિની રખડપટ્ટીનું કારણ શું? એ અનાદિની રખડં પટ્ટી કોઈ કારણવશ થાય છે કે એમને એમ આ જીવની માફક સ્વયં સિદ્ધ છે, કારણકે જે વસ્તુ નિષ્કારણ પણ થયાજ કરતી હોય તેના માટે વિચાર કરે નિરર્થક છે, કારણ કે નિષ્કારણ પણ પોતાની મેળે જ થયા કરતી વસ્તુને રોકવાન કેઈ ઉપાયજ નથી. જે વસ્તુ કારણને લીધે થતી હોય તેને આપણે અવશ્ય રોકી શકીએ છીએ ! કહ્યું છે કે-નિત્ય “સરા સર્વ વાતોરચાનક્ષત'કારણને બંધ કરો એટલે કાર્ય આપોઆપ બંધ થઈ જવાનું. ચકલી બંધ કરો એટલે પાછું આવતું પોતાની મેળેજ બંધ થશે. પાણીને લીધે ઠંડક લાગતી હોય તે પણ દૂર કરે એટલે ટાઢ સ્વયં નાશી જશે ! “વિત્ર માને રો- . નિવ” અર્થાત્ જે વસ્તુ કોઈ વખત થતી હોય કેઈ વખત ન થતી હોય તે વસ્તુ કારણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
આનદ-સુધાપિંધુ.
સુધાબિંદુ ૧ લું. જન્ય ગણાય છે, ઘડે કોઈ વખત થાય છે ને કેઈ વખત નથી થતો એટલા માટે એ કારણજન્ય છે, અને જે કારણ વગર થતું હોય તે તે સદાકાળ થયાજ કરવાનું, કારણ કે એને પોતાના અસ્તિત્વમાં બીજી કઈ વસ્તુની જરૂર નથી હોતી કે જેના અભાવમાં એ વસ્તુ અટકી જાય અથવા તે એ નિષ્કારનું કદાપિ પણ અસ્તિત્વ નહિ રહેવાનું ! શાસ્ત્રકારનું પણ કથન છે કેનિરં સરવાણd વાતોરાનવેoria” જે વસ્તુનું કોઈ પણ કારણ ન હોય તેની બે રિતિ છે. યા તે તેનું સદા કાળ અસ્તિત્વ જ રહેવાનું, જેમકે આપણે આ જીવ! એ જીવ અનાદિ કાળથી છે અને અનંતકાળ સુધી રહેવાનો, અથવા એ વસ્તુનો સર્વથા સદા કાળને માટે અભાવજ રહેવાનો. જેમકેઆકાશનું કુલ કે સસલાનું શીંગડું આ વસ્તુ માટે કઈ પણ કારણ નથી એટલે જગતમાં એ વરતું કયાંય પણ નથી મળતી–તે આપણે જે મુખ્ય મુદ્દે વિચારવાનું છે તે એ કે-આપણી જે આ અનાદિની રખડું પટ્ટી છે તે કઈ કારણુજન્ય છે કે સ્વતઃસિદ્ધ છે, કારણકે જે વસ્તુ કારણજન્ય હોય તેને જ નાશ સંભવી શકે છે, જેનું કારણ જ ન હોય તેને નાશ કરવાનો ઉપાય જ જગતમાં નથી, આત્માનો નાશ થયેલ કદી કેઈએ સાંભળે ખરો? અને કારણવાળી વસ્તુઓનો નાશ તો આપણે રાતદિવસ નજરે નીહાળીએ છીએ. દાબડી બનાવી. તેનું મુખ્ય કારણ તે લાકડું એ લાકડાને નાશ કરે એટલે દાબડી હતી ન હતી થઈ જવાની. કાંબળી તમારી પાસે છે. એનું કારણ ઉન છે. એ ઉનનો નાશ કરો એટલે કાંબળી પણ નાશમાં મળી જશે બધા આસ્તિક દર્શનકારોનો આત્મા માટે એકજ મતજ છે કે એને કોઈએ પિદ નથી કર્યો અને એનો કેઈ નાશ પણ નથી કરી શકતું, કારણ કે એને કોઈ હેતુજ નથી, એ તે સ્વયંસિદ્ધ છે.
ચાર્વાકદર્શનઃ જીવનું સ્વરૂપ. જરા પ્રાસંગિક રીતે જીવ સંબંધી જરા વધારે વિચાર
કરી લઈએ ! આપણે ઉપરજ કહી ગયા કે-કે ઈપણ આસ્તિક દર્શનકાર-ભલે પછી તે જૈન હોય શિવ હોય, કે વૈષ્ણવ હોય જીવને ઉત્પન્ન થયેલો માનતા નથી. જ્યારે બીજી તરફ ચાર્વાક આદિ નાસ્તિક દર્શનકાર કે જેઓના મગજમાં ગમે ભવ કે - આવતે ભવ, કર્મ કે કર્મનો સંગ અથવા સ્વર્ગ–મોક્ષ કે નરક નામની વસ્તુને જ સ્થાન નથી તેઓ કહે છે કે-અનાદિને જીવ એવી કઈ વસ્તુજ નથી. જેને આપણે આ શરીરમાં રહેતો જીવ ” કહીએ છીએ, જેને આપણે આ શરીરમાં દેખાતી ચેતનાને નિયામક કહીએ છીએ એ જીવ કે ઈ . અનાદિ કાળથી ચાલી આવતી અવનવી વસ્તુ નથી પરંતુ બીજી વસ્તુઓ કે જે કારણ, સામગ્રી બધી આવી મળતાં ઉત્પન્ન થાય છે અને તે સામગ્રીઓને નાશ થતાં નાશ પામે છે તેની માફક જીવ પણ એક ઉત્પન્ન થનાર અને નાશ પામનારજ પદાર્થ છે. નાસ્તિક દર્શન કારોને જીવને નાશ થવાવાળે માનવાનું મુખ્ય કારણ એ છે કે તેઓ એને ઉત્પન્ન થવાવાળો માને છે, અને એની ઉત્પત્તિના કારણ રૂપે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચ ત કે જેને તેઓ પંચભૂતના નામે ઓળખાવે છે તેને માને છે. એ પાંચનો સંગ થતાં જીવ પેદા થાય છે અને વિયેગ થતાં નાશ પામે છે. હવે જરા ઉંડા ઉતરીને આ વાતને તપાસી જોઈએ. એક માણસે બીજાને કહ્યું કે-ભાઈ મારી ઉંમર ૨૫ વરસની અને મારી નાની ઉંમર પાંચ વર્ષની છે ! કહે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ
(૭૦).
સુધાબિંદુ ૧ લું નારે કહી દીધું! શબ્દ તે એવા સરળ છે એને ગમે તે ઉપયોગ કરે છતાં એ કંઈજ નહિ કહેવાના. પેલા માણસના મનમાં આવ્યું તે પ્રમાણે શબ્દને-સ્વર-વ્યંજનની જોડણી
-ઉપયોગ કરી નાખ્યો અને કેઈપણ જાતના આગળ પાછળના કે સંગતતા, અસંગતતા વિચાર કર્યા વગર પોતાના મનમાં આવ્યું તે પ્રમાણે બકી દીધું, પણ દુનિયામાં બધેય સ્થળે દીવાના કહેનારને સાંભળનારા પણ દીવાના નથી જ મળતા! કે ઈક તે બુદ્ધિશાળી મગજ એને જરૂર મળે છે અને પૂછી બેસે છે કે ભાઈ, તમારી વાત પણ અજબ -પેલા “બાર હાથના ચીભડા અને તેર હાથના બી” જેવી અજબ છે. તમે પચીસના અને તેમને જન્મ આપનારી તમારી માતા પાંચ વરસની એ કેમ સંભવી શકે? એ જ પ્રમાણે આપણે અહિ પણ એ નાસ્તિક બંધુને પૂછીએ કે ભાઈ તમારા શાસ્ત્રમાં તે કેવળ પ્રત્યક્ષ પ્રમાણને જ સ્થાન છે :પ્રત્યક્ષ સિવાચના બીજા પ્રમાણે ત્યાં કલંકિત ગણાય છે-અપ્રમાણું રૂપ લેખાય છે. તે પછી તમારા શાસ્ત્રો પ્રમાણે તે જ્યારે–તમે આ આંખેથી પાંચ ભૂતને સંગ થતું નડાળા એ સંયેગના કારણે એમાં જીવ જેવી કેઈ ચીજ ઉત્પન્ન થતી જુઓ ત્યારે જ તમે કહી શકે કે જીવ ઉત્પન્ન થયા જીવ નાશ પામે છે. લાલા તમે તમારા હૃદય ઉપર હાથ રાખીને કહે કે તમે કદી આ ક્રિયા તમારી સગી આંખે-તમે પ્રમાણભૂત માની શકે એવી પ્રત્યક્ષ રીતે-નીહાળી છે ખરી? સ્વર્ગ-નરકનું પ્રત્યક્ષ. વળી એ નાસ્તિક ભાઈને અગ્નિ અને ધૂમાડા જેવી વ્યાવહારિક
સાવ સાધારણ ચીજે માનવામાં હરકત નથી પરંતુ અતીન્દ્રિય પદાર્થોને માનવામાંજ એને આચકે લાગે છે. એ તે કહે છે કે-વર્ગ, નરક, મોક્ષ, ધર્મ, અધર્મ, અને એવી બીજી ચીજો માનવામાં મને કશી હરકત નથી પણ મને જે એ બધાનું પ્રત્યક્ષ દર્શન થાય તો જ માનું! માનવા છે સ્વર્ગ, નર્ક કે મોક્ષ અને નીહાળવા છે આહં બેઠા બેઠા આ ચર્મચક્ષથી ! કેવી મજાની વાત ? લંડનના અસ્તિત્વમાં શ્રદ્ધા તો અવશ્ય કરવી છે પણ તેનું જે અહિં બેઠા બેઠા દર્શન થાય તે ! આ તે પેલા જેવું થયું કે-એક માણસ કહે–ભાઈ જગતમાં રૂપનું અસ્તિત્વ માનવામાં મને કશી હરકત નથી પણ ભાઈ, જે મને એ રૂપનું જ્ઞાન મારી જીભથી થાય તે માનું ! ભલે એને એ રૂપ જીભે જણાશે કયારે અને એ ભાઈ સાહેબ રૂપને માનવાના કયારે ? મહાનુભાવ! જે આપણે આ ભાઈની આવી વાણીને વિચાર-વિવેક વગરની કે મૂર્ખતાભરી કહી એ તે પેલા નાસ્તિક ભાઈની અહિં બેઠા બેઠા વર્ગ નરકનું પ્રત્યક્ષ દર્શન કરવાની ભાવનાને કેમ મૂર્ખ ન ગણવી! ખરી રીતે તે આમાં અને એમાં જરાય ફરક નથી. ફરક એટલેજ કે એક વસ્તુ તરત સમજાય એવી છે જ્યારે બીજામાં કંઈક મગજને શ્રમ આપવો પડે છે. બાકી તો બન્ને પ્રસંગે એક સરખાજ છે. અહિં બેઠા બેઠા છો દ્વારા જે જ્ઞાન થાય તેને પ્રત્યક્ષ માનવું છે અને એ અતીન્દ્રિય વસ્તુએની પ્રત્યક્ષ એ ઈન્દ્રિયોથી કરવું છે! કેવું મજાનું? દુઃખે છે પેટ અને દવા લગાડવી છે માથે! અતીન્દ્રિય પ્રમાણ અને વિષય. આપણે ક્ષણભર માટે “તુર્થત ર્જન” એ ન્યાયે કરી
એ ચાર્વાક ભાઈની વાત સાચી માનીએ કે-જીવ ઉત્પન્ન થાય છે. છતાં આપણે નમ્રપણે એ ભાઈને એટલું તે અવશ્ય પૂછી શકીએ કે મહેરબાન,
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #99
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ
સુધાબંદુ ૧ લું ઈન્દ્રિયજન્ય જ્ઞાનને પ્રત્યક્ષ પ્રમાણરૂપે માનનારા-તમે તમારી કઈ ઇદ્રિયદ્વારા પ્રત્યક્ષ કર્યું કે જીવ ઉત્પન્ન થાય છે? શું તમને નાકથી એવી ગંધ આવી ગઈ કે જેથી તમને લાગ્યું કે આ જીવ ઉત્પન્ન થયે? કે-કાનથી કંઈ વિશિષ્ટ પ્રકારને અવાજ સાંભળ્યું કે આંખથી કંઈ અવનવું નીહાળ્યું, અથવા તો જીભમાં કંઈ એ સ્વાદ આવી ગયો કે જેથી તમારે કહેવું પડયું કે આ જીવ પેદા થયે? આ બધાને ઉત્તર એ ભાઈ પાસે મોન સિવાય બીજો કંઈજ નથી ! અને જ્યારે પાંચ ઇંદ્રિયમાંથી એકે દ્વારા જીવની ઉત્પત્તિનું પ્રત્યક્ષ જ્ઞાન નથી થયું તે ભાઈ સાહેબ, તમે શા ઉપરથી કહે છે કે જીવ ઉત્પન્ન થાય છે નાશ પામે છે વિગેરે. વળી જીવનજ જ્યારે તમે તમારા ઇંદ્રિય પ્રત્યક્ષથી પ્રત્યક્ષ નથી કરી શકતા તે અના ઉત્પન્ન થવાની તે વાત જ શી કરવી : જ્યાં લુગડાંજ ન હોય ત્યાં પહેરવાની વાત જ શી કરવાની હોય? પહેલાં તે એજ નકકી કરે કે જીવ નામની વસ્તુ છે અને તે ઇંદ્રિયદ્વારા પ્રત્યક્ષ છે. પછી વિચાર કરીશું કે એ પાંચ ભૂતમાંથી પેદા થયે કે સાત ભુતામાંથી ઉભા થયે, અને જીવને ઇન્દ્રિય પ્રત્યક્ષ પ્રમાણ સિદ્ધ માનનાર ભાઈને આપણે આટલું પણું અવશ્ય પૂછી શકીએ કે-ભાઈ-એ પ્રત્યક્ષ પ્રમાણુ સિદ્ધ તમારા જીવનમાં તમે કદી કઈ રૂપ-રંગનું દર્શન કર્યું, કે ગંધને અનુભવ કર્યો, કેઈ સ્પર્શનું પ્રત્યક્ષ કર્યું, કોઈ રસને સ્વાદ કર્યો કે કઈ અવાજ પણ સાંભળ્યો ? અને નહિ તે-એ પાંચ વિષયને અભાવ છતાં તમે એનું પ્રત્યક્ષ કામ કયા રસ્તે કર્યું? માત્ર ચેતનાથી એમ કહે છે એ પણ વાત ભૂલવી ન જોઈએ કે ચેતના એ ઇંદ્રિયને વિષય નથી, કારણ કે એમાં ઇંદ્રિયના વિષયો મળતા નથી, અને છતાંય જે ચેતનાને માનવીજ હાય તે તમારે તમારા પ્રમાણની મર્યાદાને પણ વિશાળ કર્યા વગર છૂટકે જ નથી, અને એ મર્યાદાને વિશાળ કરવાને અર્થ એજ કે-તમે અત્યાર સુધી જે ઈદ્રિય પ્રત્યક્ષને જ પ્રમાણ માનવાને માહ રાખતા હતા તે આને દેશવટો આપીને કેઈ ઇંદ્રિયથી ર નું કોઈ અતીન્દ્રિય નામનું પણ પ્રમાણે માનવું પડશે અને જ્યારે અતીંદ્રિય પ્રમાણ માન્યું છે એ પ્રમાણને કઈ અલૈંદ્રિય એ વિષય પણ માને જ રહ્યો, કારણ કે ભિન્ન ભિન્ન પ્રકારના પદાર્થોજ ભિન્ન ભિન્ન પ્રકારના પ્રમાણના નિયામક છે. જે બધાય પદાર્થો એકજ સરખા, સદાય માટે હાથ તે જુદા પ્રમાણેની કલ્પના પણ ન કરવી પડે, પણ પદાર્થો અનેક પ્રકારના છે માટે તેને ગ્રહણ કરનારા પ્રમાણે પણ અનેક હોવા જ જોઈએ, અને જ્યારે અતીંદ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય, પદાર્થ માન્યા તે પછી બાકી શું રહ્યું ? વસ્તુસ્થિતિ આવી હોવા છતાં જીવને ઉત્પન થત અને નાશ થતે કહે તે વાત કણ માની શકે? જે છોકરાને ઘર બહાર પગ મૂકવાની પણ બાધા હોય અને તે આવીને કહે કે નદીના કાંઠે ઘીગોળના ગાડાં લુંટાય છે. જેને જોઈએ તે લઈ આવે! ભલા અકકલના ઓથમીર માણસ સિવાય એ છોકરાની વાતને બીજો કેણુ સાચી માનશે અને મફતીયા ઘીગળની લુંટ કરવા જશે? વેદાન્તીઃ પ્રચ્છન્ન ચાર્વાક જશે ? આ તે થઈ પિતાની જાતને છડેચોક નાસ્તિક કહીને
સંબંધનારાઓની વાત ! પણ જરા, એ નાસ્તિક કરતાંય મહા નાસ્તિક સમા અથવા તે પ્રચ્છન્ન નાસ્તિક સમા પેલા વેદાંતીઓની વાત વિચારીએ ! તેઓ કહે છે કે- “હજું ગ્રહ, નr " બ્રહ્મ એ સાચું અને જગત એ છે તું ! એટલે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૭૨)
સુધાબિંદુ ૧ લું. તમારી આ સગી આંખે દેખાય તે બધું જુદું અને જે તમને દેખાતું નથી તે જ સાચું! કેવી વિચિત્ર વાત? આજ એમનું મહાનાસ્તિકપણું! પેલા બિચારા ચાર્વાક નાસ્તિક કહે છે કે જે આંખે દેખાય તે જ માનવું જયારે આ મહાપુરુષો કહે છે કે જે આંખે દેખાય તે ન માનવું ખોટું માનવું એના સિદ્ધાંત પ્રમાણે તે જેટલું પ્રત્યક્ષ તે બધું ભ્રાંતિ ભ્રમણા ભર્યું, મિથ્યા, દોરડીના સાપ જેવું ! ભલા આ બેમાં કેણ વધારે ખરાબ? ચાર્વાક કે વેદાંતી ? ચાર્વાકના ખ્યાલમાં પાંચ ઇંદ્રિય સિવાય બીજી વસ્તુ આવતી નથી અને તેથી એ માનતા નથી. ચેતના જીવ, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક કે મોક્ષ એ આ ઇદ્રિથી દેખાતા નથી અને એટલા માટે એ તે માનવા તૈયાર નથી. માલમ ન પડે અને ન માને એમાં શું ખોટું? અજાણ્યા માણસ તે કુવામાં પણ પડે છે એ વાત કયાં આપણે નથી જાણતા? પણ પેલા આપણા વેદાંતી ભાઈ તે પોતાને ખ્યાલમાં આવતી વરતું પણ માનવાની ના પાડે છે એ તે જોયા અને જાણવા છતાં દી લઈને કુવે પડવા જેવું કહે છે. ભલા આમાં કેણ સારે? ન જાણવાના કારણે નહિ માનનાર કે જાણવા છતાં ઇન્કાર કરનાર ? સત્ અને અસત્ . હવે જ્યારે એ વેદાન્તી ભાઈ પિતાના ઉપર આવી પડતા દેષથી
બચવા માટે એમ કહે કે અમે એ વસ્તુ અમુક અપેક્ષાએ કહીએ છીએ તો એલામાંથી ચૂલામાં પડયા જેવું તેને માટે થાય છે. ચાર્વાકથી બચવા માટે ઉપાય કરતાં જેનોના સ્યાદ્વાદ અપેક્ષાવાદના પંજામાં સપડાવું પડે છે અને એ વાત તે એને લેશ પણ ગમતી નથી કારણકે સ્યાદ્વાદ અપેક્ષાવાદ એ જૈનાનો પોતાનો જ મોલિક સિદ્ધાંત છે એ સિદ્ધાંતમાં કઈ પણ બીજા દર્શન કે સંપ્રદાયના સિદ્ધાંતની ગંધ નથી અને અમુક વસ્તુને અમુક અપેક્ષાએ અમુક પ્રકારની માનવી એજ સ્યાદ્વાદને આત્મા છે અને એ અપેક્ષાવાદને આશ્રય લેવામાં તે એને બહુ મેટી પંચાત ઉભી થાય એમ છે કારણકે સત્ અને અસત્ની વ્યાખ્યા કરતાં એ સાફ કહે છે કે જે વસ્તુ ત્રણે કાળમાં અબાધિત હોય, જેમાં ત્રણે કાળમાં લેશમાત્ર પણ ફેરફાર ન થતું હોય, જે હમેશાં માટે એક જ પ્રકારનું સ્વરૂપ ધારણ કરતું હોય તેજ સત, અને જગતમાં તે આવા પ્રકારનું ધૈર્ય નથી પણ એ માં તો વારંવાર અનેક પ્રકારનાં પરિવર્તનને સ્થાન છે– અવકાશ છે માટે તે અસત્, એટલે રાતું અને અત્ બન્ને પદાર્થો એકબીજાથી સાવ ભિન્ન છે. સત અને અસને સંપર્ક નથી અને અત્ ને સત્ સાથે કશો સંબંધ નથી. સતુ તે સજ છે અને અસત્ તે અસતજ કહેવાનું ! આ એ વેદાન્તી ભાઈને સિદ્ધાંત છે! જ્યારે આપણું સિદ્ધાંત પ્રમાણે તે
ઉપરવશ્વયુ સ” જે વસ્તુમાં ઉત્પત્તિ, નાશ અને સ્થિરતા એ ત્રણે હોય તેજ સત ગણાય છે. આ ઉત્પત્તિ વિગેરે જુદા જુદા નથી રહેતાં પણ એ સત ગણાતા એકજ પદાર્થમાં રહે છે. જે અમુક કાળમાં સત હેય અમુકમાં ન હોય તેનું નામ સાચું સત્ નથી પણ જે ત્ર કાળમાં સત્ રહે તે જ ખરૂં સત્ ! ચાર્વાકના મત પ્રમાણે વર્તમાન કાળનું જ સવ-ભૂત ભવિષ્યનું બધું નકામું અને વેદાન્તી ભાઈના સિદ્ધાંત પ્રમાણે વર્તમાન કાળમાં જે હોય તે બધું અસત્ ! અને આમ માનવામાં જ એ સિદ્ધાન્તની ન્યૂનતા રહેલી છે. આપણા જૈનશાસ્ત્રકારો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
આન’દ–સુવાસિંધુ.
૧૩) સુધાબિંદુ ૧ લું. એટલું અવશ્ય કહે છે કે-આ સ'સાર અસાર છે પણ તેઓએ એવું તે કદી પણ નથી કહ્યું કે આ સંસાર અસત્ છે. સ`સાર અસારરૂપ હોવા છતાં તેના અસ્તિત્વને ઇન્કાર નજ કરી શકાય. ઝેરને ખરાબ અવશ્ય કહી શકીએ પણ તેટલાજ માત્રથી ઝેરના અભાવ કદી કહી શકાય ખરેકે ?
અસાર અને અસત્ ભેદ,
મહાનુભાવે અસાર અને અસત્ એ એ શબ્દે કદાચ ઉપલક ષ્ટિએ જોતાં એક સરખા લાગતા હોય, પશુ તત્વજ્ઞાનની દુનિયામાં એ બન્ને શબ્વેના અર્થમાં આકાશપાતાળ જેટલુ અતર છે. ‘અસાર' શબ્દ વસ્તુના ખરાખપણાને જરૂર ખતાવે છે પણ તે વસ્તુના અસ્તિત્વના ઇન્કાર નથી કરતા જયારે “અસ” શબ્દ તે વસ્તુના સમૂળગા અસ્તિત્વના ઇન્કાર કરે છે. એટલે એ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે કે જે અસાર છે તે અસત્ નજ ગણાય ! તેથીજ સ'સારને અસાર માનવા એ એક વાત છે અને સંસારને અસત્ માનવા એ બીજી વાત છે. એકને અ` એટલેજ કે આ વસ્તુમાં કઇ સાર નથી એટલે એનાથી વેગળા થવાની કાશીશ કરવી જ્યારે બીજામાં તા સ`સાર સ`ખશ્રી કઇ પણ વિચારને અવકાશજ નથી. ભલા શશશૃંગ સ’બધી કેઇકે કોઈ વિચારણા ચલાવી ખરી કે ? અથવા તેને મેળવવાના કે એનાથી અળગા થવાના કોઈએ કદી ઉપદેશ પણ આપ્યું કે ? અને વળી એ પશુ એક અહુજ મહત્વના વિચાર છે કે જો સ’સાર વાસ્તવિકમાં સત્ જેવાજ હાય તે તે આત્મા ઉપર પેાતાની બહુજ બળવાન અસર કઇ રીતે જમાવી શકે કે જેને પરિણામે આત્માને પેાતાના સ્વરૂપના ત્યાગ કરીને પારકાના સ્વરૂપને આધીન રહીને સાંસારમાં ભ્રમણ કરવુ પડે છે ? કોઇકે કદી પણ એવુ' સાંભળ્યુ કે આકાશકુસુમે અમુક વ્યક્તિ ઉપર અમુક પ્રકારની અસર ઉત્પન્ન કરી ? અરે જેના નામનિશાનનુંજ ઠેકાણું ન હેાય તે વળી અસર શી ઉપજાવી શકે ? ખાડી સ`સારની અસારતાના અર્થ એટલેજ છે કે એ સ’સારના વળ ગાઢ આત્માના માટે ભૂતના વળગાડ સમેા છે. આત્મા એના ફેરમાં પડીને પેાતાના સ્વરૂપને ભૂતી બેસે છે. વળી એ સાંસારિક કાર્ટૂની તમામ પ્રકારની જોખમદારી આત્માના માથેજ હાય છે, અને એને વધારવા, ઘટાડવા, પાપ, પુણ્યનું આચરણ એ બધું પણ આત્માજ કરે છે અને એ અખાનું સારૂં ખાટું પરિણામ પણ જીનેજ ભાગવવું પડે છે. આવા પ્રકારના ભેાગવટા યાંલગી ચાલ્યા કરે છે ત્યાં સુધી જીવને ગાથા ખાવાજ પડે છે. જ્યારે એનાથી દૂર થાય ત્યારે આત્મા સ્વ-સ્વરૂપમાં લીન થઈ જાય છે. એટલે આ સ`સારની અસારતા સમજવાની છે. ખાકી એથી સ‘સારના અસ્તિત્વને સર્વથા અભાવ તે કદી પણ નથી નીકળી શકતા. જયારે એ વેદાન્તીભાઈ આ જીવતા જાગતા દેખતા સ`સારના અસ્તિત્વના ઈન્કાર કરે છે ત્યારે તા ખરેખર એને ચાક ક્રમ ન કહેવા એમ થયા વગર નથીજ રહેતું! અસ્તુ.
+
ક્રમપાર્જનઃ રખડ‘પટ્ટીનું કારણ,
હવે પાછા આપણે આપણા મૂળ વિષય ઉપર આવી જઈએ ! ઉપર કરેલા આત્મા-જીવના વર્ણન ઉપરથી આપણે એટલુ તા જરૂર જાણી લીધુ' ક્રે–માત્મા આ સંસારમાં અનાદિ કાળથી ગોથા ખાયા કરે છે, અને આત્માનું ગાથા ખાવાનુ કારણ આ સંસારની ઉપાધિ છે. એ ઉપાધિના કારણેજ જીવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુખાસિંધુ.
(૭૪)
સુધાબિંદુ ૧ લું. રખડં પટ્ટી કર્યા કરે છે, અને એ ઉપાધિ પણ આત્માની પિતાની કેટલીક અવળી પ્રવૃત્તિના કારણે લાગે છે. એટલે કે આત્મા પિતે અમુક કારણ અને સંવેગવશાત્ કેટલીક એવી ક્રિયાઓ કરી બેસે છે કે જેનું પરિણામ કમેપાનમાં આવ્યા વગર રહેતું નથી, અને આ કર્મોપાર્જન એજ આ રખડપટ્ટીનું મૂળ! એ કર્મોપાર્જન જેટલા અંશે ઓછું એટલા અંશે આત્મા શુદ્ધ થવાનો! અને જ્યારે એ કર્મોપાર્જન રૂપી કારણને નાશ થશે ત્યારે રખડપટ્ટીરૂપ કાર્ય પોતાની મેળે બંધ થવાનું કારણ કે મૂર્વ નાસિત તદ રાવ જ્યાં મૂળીયું જ નહિ હોય ત્યાં પાંદડાં કે ડાંખળાંની આશા શી કરવી? એટલે આપણે ટૂંકમાં એટલું જ સમજી લઈએ કે આ રખડપટ્ટી કોઈ અકારણુજન્ય એટલે કે સ્વયંસિદ્ધ વસ્તુ નથી પણ એ કારણુજન્ય છે અને એ કારાગ તે કર્મ છે, અને એ કર્મોના નાશમાં રખડપટ્ટીને અવશ્ય નાશ છે.
સ્વાથી સંસાર. પણ મોટી મુશ્કેલીની વાત તે એ છે કે કેટલીય આપણા હિતની સારી
વસ્તુ જાણવા છતાં આપણે એ પ્રમાણે આચરણ નથી કરી શકતા અને ઉલટું આપણી આત્માને ડુબાવનારી પ્રવૃત્તિમાંજ મગ્ન રહીએ છીએ ! અને સંસારના જડની અહિંજ ખરી અબી સમાયેલી છે કે માણસ જોયા-જાણ્યા છતાં ભભકતી જવાળાઓમાં કદી પડે છેઆપણે જાણીએ છીએ કે આપણા સગાસંબંધી અને કુટુંબી ગણાતા સ્નેહીજનો હંમેશા આપણી પાસેથી માલ લેવા તૈયાર રહે છે અને જ્યાં સુધી આપણે એમને માલ આપીને એમના પિંડનું પોષણ કરીએ છીએ ત્યાં લગી તેઓ આપણે વાહવાહ ગાયા કરે છે, પરંતુ જે જવાબદારીના સખત બોજા નીચે આપણે કચડાઈ મરતા હોઈએ એને અંશ પણ તેઓ આપણી ખાતર પિતાના માથે લેવા કદી તૈયાર નથી હોતા! પણ ખરા વિચારકને આ વેપાર કરવો પાલવે જ નડિ! જગતમાં કેઈપણ કંપની એવી તે નજ હોય કે જે તમામ પ્રકારની જોખમદારી તે પિતાને માથે રાખે અને બધે નફે શેરહોલ્ડરોને વહેંચી આપે! આ સંસારવ્યવહાર એ પણ એક પ્રકારની આત્માએ ખેલેલી કંપનીજ છે કે જેમાં પુત્ર, પુત્રી, માતા, પિતા, સ્ત્રી વિગેરે બધા શેરહેડરે છે, પણ ખૂબી તે એ છે કે કઈ પણ પ્રકારના નુકસાનને બજે તેઓ પોતાના શિરે લેવા જરાપણ તૈયાર નથી હોતા, અને નફામાં પોતાના વધારેમાં વધારે ભાગ માગે છે, અને પરિણામે આ આત્માનું “શાળી વ તુ? કિ સારે શશી જિની માફક પારકી પંચાતમાં પતન થાય છે. આપણુમાં પણ કહેવત છે કે-“ભાંજગડીયાને છોકરે ભૂખે મરે.” મહાનુભાવો! બરાબર ધ્યાન રાખજે કે-સારાના સાથી થનારા આ સંગારૂપી શેરહોલ્ડરો મહા પક્કા છે. એમાંથી એકને પણ પિતાને નફે નહિ મળે તે તમારા ઉપર આફત વરસાવવામાં જરા પણ પાછી પાની નહિ કરે. અરે જે માણસે તમારા ભલાનું ચિંતન પણું નહિ કર્યું હોય અને કમાણી કરવાની તમારી અટૂટ જહેમતમાં “શેકો પાપડ ભાંગવા” જેટલે પણ સાથ નહિ આપે હોય તે પણ તમારી પાસેથી રીતસરનો ભાગ માગ્યા વગર નહિ રહેવાને. એક પિતાના બે દીકરા હોય! એક મહેનતુ અને ઉદ્યમી હોય અને રાતદિવસ કામ કર્યા કરતો હોય, અને બીજા ભાઈસાહેબ એવા હેય કે જેને અમનચમન ઉડાવીને પિતાને પિંડપષણના ઉદ્યોગ(!)માંથી ફુરસદ જ ન મળતી હોય! પણ જ્યારે પિતાની મિલકતની વહેંચણીનો સવાલ આવી પડશે ત્યારે એ લાલા સાહેબ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ
(૭૫)
સુધાબિંદ ૧ લું. . પણ બરાબર અડધો અડધ ભાગ માગવાના અને તેટલો ભાગ એને મને યા કમને આપ પણું પડવાનાજ, અને તે પણ દાનપુણ્ય તરીકે નહિ પણ હક તરીકે. મહાનુભાવો ! આખા સંસારની લીલાજ આવા પ્રકારની છે. એનાથી બચવાને વિચાર કરે આત્માથી જીવને માટે બહુજ જરૂરી વસ્તુ છે. નહિ તો કર્મબંધનને બધો જે તમારા માથે આવશે અને એનું ફળ બીજા બધા લૂંટી જશે. પૈસો પેદા કરવા માટે અન્યાય તમે કરશે, અધર્મનું સેવન તમે કરશે, અનાચાર તમારે આદર પડશે અને એ બધું ઠંડે કલેજે ભેગવશે પેલા તમારા કહેવાતા શુભચિંતકે! કેવું ખેદજનક પરિણામ ! સ્વાર્થ વૃત્તિનું પોષણ. આ તો થઈ સંસારના તમારા બીજા સગા અને તમારી વાત !
હવે જરા તમારા પિતાનાજ આત્મા અને તમારા પિતાનાજ શરીરને વિચાર કરો ! એ વાત ખાસ ધ્યાનમાં રાખશો કે કેટલીક દષ્ટિએ જેમ સગાવહાલાઓ આપણને ડુબાડનારા થાય છે એ જ પ્રમાણે આ આપણું કહેવાનું શરીર પણ આપણું આત્માને પાડવામાં કંઈ ઓછો ભાગ નથી ભજવતું ! અરે વધુ પડતો ભાગ એજ ભજવે છે એમ કહીએ તો એમાં કંઈ અતિશક્તિ ભર્યું નથી તમને ખાવાપીવાની, મેજમા ઉડાવવાની, ગાડી, લાડી વાડીના વિચારો અને સેવનમાં આનંદ માનવાની તમને ટેવ પડી છે એ શાથી ? કહો કે આ શરીરની વિલાસી વૃત્તિનાજ કારણે! એક રાકને જ વિચાર કરે ! આપણે અનાદિ કાળથી અનેક પ્રકારના પદાર્થો ખાતા આવ્યા છીએ! છતાં આપણું રસવૃત્તિને કદી પણ સંતોષ થયો ખ? વિચાર થયે અને સોડાલેમનની બાટલીઓ પેટમાં ઠલવી નાખી! અભક્ષ્યને વિચાર આવ્યો કે તૈયાર! અને કેઈકને તો માંસમદિરાને વિચાર આવ્યો કે તરત એ પેટમાં પહોંચાડી જ દીધું છે! મહાનુભાવો! આ રસનાને ક્ષણિક આનંદ છે. ગળા નીચે ઉતર્યું કે પછી ગળ્યું અને કડવું સરખું બની જાય છે. ખાટા કે તીખાના ભેઢ તે માત્ર જ્યાં સુધી આ લલી જીભડીએ માલ આગળ નથી કે ત્યાં લગીજ છે. પછી તે બધું સરખું જ સમજવું. છતાં આ ક્ષણિક આનંદ માટે આપણે કેટલા પાપાચાર સેવીએ છીએ? કેટલા નિર્દોષ જીવને ભોગ લઈએ છીએ ! મહાનુભાવે ! સ્વાર્થવૃત્તિના પોષણની ધગધગતી જવાળાઓમાં બીજા નિર્દીને ભેગ તે આનું નામ! આના કરતાં બીજો કયે ભોગ વધુ ભયંકર કે વધુ નાલાયકી ભર્યો લેખાય? પણ આપણી સ્વાર્થોધતાના આવેશમાં આ કડવા સત્યને આપણે સ્વીકાર કરવા તૈયાર નથી! પણ એક વસ્તુ તમે સ્વીકારો યા ન સ્વીકારે છતાં એનું પરિણામ તે આવ્યા વગર નથી જ રહેતું ! જે સ્વીકાર અને અસ્વીકાર ઉપરજ જગતના પરિણામોનું નિયમન થતું હોત તે તે ખરાબ પરિણામ જેવી વસ્તુનું જગતમાં નામનિશાન જ ન રહેત ! એટલે આપણે ખાતાં પીતાં અને આનંદ કરતાં કરેલાં પાપને આપણે સ્વીકાર કરીએ કે ન કરીએ છતાં એનું ફળ આત્માને ભેગવવું જ રહ્યું અને આપણે જોગવીએ છીએ જ ! કરે તેવું પામે. જગતમાં ડાહ્યા માણસનું કહેવું છે કે-માણસે પિતાના માથે દેવું ન કરવું
દેવાદાર માટે તે ડૂબવા સિવાય બીજો ઉપાય જ નથી. પૈસા ધીરનારને જગતમાં ટેટે ન હોય પણ પૈસા લેનારે પિતાની જવાબદારીને વિચાર ભૂલ ન ઘટે! એ જ પ્રમાણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
(૭૬)
આનંદ-સુધાસિંધુ.
સુધાબિંદ ૧ લું. આ આત્માને કર્મના કારણે અનેક મળવાનાં, પણ એ કારણેનું ફળ ભોગવ્યા વગર છૂટકે નથી એ વાત દરેક ભવ્ય પ્રાણીઓ વિચારવી જોઈએ! જયારે આપણે આ ભવના લેણદારોથી જ ડરીને દેવું નથી કરતા તે જે દેવું આપણને ભવોભવના વમળમાં ફસાવે એવું હોય તેનાથી કેમ ન ચેતતા રહેવું ? સંસારના કાકા મામાથી આપણે ડરી મરીએ છીએ તે આ કર્મકાકાને ડર કાં વિસારવો ઘટે? કે જે કદી કઈને જરા જેટલે પણ ગુન્હ માફ નથી કરતા! અને ખરા આસ્તિકનું તો એ પ્રથમ અને પરમ કર્તવ્ય છે કે હમેશાં એ કર્મકાકાથી ડરતે રહે અને એનું બંધન જેમ બને તેમ ઓછું થાય એ ધ્યાન રાખે ! પિથીમાના રીંગણા. આપણે માત્ર બત્રીશ દાંતવાળા કાળા માથાના માનવીથી તે ડરી
મરીએ છીએ અને ૧૨૦૦ દાંતવાળા આ કર્મરાક્ષસથી ન ડરીએ એ કેવું? આનો મતલબ એટલીજ કે આપણે હજુ એને બરાબર ઓળખતા નથી થયા નહિ તે આપણું બધી પ્રવૃત્તિઓ “પથીમાના રીંગણ” જેવી અર્થહીન નજ થાત ! “પોથીમાંના રીંગણા”નું હાસ્યોત્પાદક દષ્ટાંત આપીને આપણે બીજા ધર્મોપદેશકેની ઠેકડી કરીએ છીએ પણ આપણુ પગ નીચે બળતી. આપણી આચારહીનતા રૂપી આગને છતી આંખે નીહાળવાની આપણને ફુરસદ નથી! પણ યાદ રાખજો મહાનુભાવ! કે એ પોથીમાના રીંગણા કે ઉલટી પ્રવૃત્તિઓ તરફથી તમારી આંખમીંચામણાં તમને સંસારમાં પડતા જરા પણ નહિ બચાવી શકે! તમે કરેલા કમ તમારે ભેગવવાજ પડશે! “કરે તેવું પામે અને વાવે તેવું લણે” એ આપણી જીભના ટેરવે રમી રહેલા નાનકડા સૂત્રનું મહત્વ બહુજ મોટું છે !
ધર્મની લાંબી લાંબી વાત સાંભળતી વખતે ડાહ્યા ડમરા લાગો છો અને જાણે કેટલું ધર્મપાલને તમારા હૃદયમાં વસી ગયું હોય એવા પ્રકારના ક્ષણિક ભાવે તમારા મુખ ઉપર ૨મી જાય તે પણ તે અમુક ક્ષણો માટેજ ! અહિંથી ઉઠ્યા એટલે પત્યું! હતું એટલું બધું ખંખેરી નાખ્યું અને પાછા તમે તે હતા તેવાને તેવા ધેાયેલા મૂળા જેવા રહીને તમારી વિવેકહીન દિનચર્યામાં લાગી જવાના ! આનું નામ જ “પથીમાંનાં રીંગણા” નહિ તે રાતદિવસ સંસારના અસારપણાની લાંબી લાંબી વાતો કરવા છતાં સંસાર વધારવાની તમારી પ્રવૃત્તિ સંભવેજ ? એક સમ્યગ્દષ્ટિ જીવ પ્રસંગવશાત્ દુકાને ગયે હોય કે બીજી પ્રવૃત્તિમાં લાગ્યો હોય છતાં એનું અંત:કરણ કઈ દશામાં રહેવાનું? એ કેદમાં પડેલા કેદીની માફક આ બધી પ્રવૃત્તિઓને અનિવાર્ય રૂપ–કેદખાના સમાન ગણીને એમાંથી છૂટા થવાનાજ સ્વમાં સેવવા? સ્વતંત્રતાના ભાનવાળા કેદીને કેદખાનામાં કદી પણ આનંદ નજ મળી શકે. તમે હાટ-હવેલીની પ્રવૃત્તિઓમાં તમારા આત્માને આવા પ્રકારની અલીપ્ત રહેવાની ભાવના કરતા કેળવ્યા છે-કે એ પ્રકારે કેળવવાનો પ્રયાસ પણ કર્યો છે અને છતાંય તમારે સાચા ધમીમાં ખપવું એને અર્થ શો? જાણવા છતાં અને જયાં છતાં જે માણસ ન બચી શકે એને સુધરવાને બીજે કયે માર્ગ ? જાગતાને કોણ જમાડે ? જે માણસને સારાસારનો વિવેક ન હોય, પાપપુણ્ય કે સ્વર્ગનરકને ખ્યાલ ન હોય તેની વાત જુદી છે પણ તમે તે આ બધી વસ્તુ ઘોળીને પી ગયાની માફક જાણવા છતાં આ પ્રમાણે અવળું આચરણ કરે તો એ દુઃખ કેને કહેવું?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૭૭)
સુધાબિંદુ ૧ હું રાક્ષનું મંડળ. આપણે પહેલાં જ કહી ગયા કે-આપણું સંસારવ્યવહારમાં કોઈપણ
માણસ દેવું કરીને બંગલે ઉભે નથી કરતે છતાં આપણે આપણું આત્માની દષ્ટિએ, દેવું માથે વહેરીને આ હાડકાના માળા જેવું ઘર ઉભું કર્યું છે. હવે જે આપણે એ દેવાને ભૂલી જઈને આપણું મનમાં આવે તે પ્રમાણે ખાવાપીવા વગેરેમાં સ્વછંદચારીની માફક વર્તન રાખીએ તે આપણી કઈ દશા થવાની? એમાં તે આપણું ભવિષ્ય અવશ્ય ડૂબવાનું જ ! આ આપણને પ્રિય લાગતા આપણું દાતે અને આ લુલીબાઇ–જીભ એ ખરી રીતે આપણું આત્માને માટે હિત કરનાર નહિ પણ એક પ્રકારના રાક્ષસ સમાન છે કે જે ખાવાપીવામાં દરેક પ્રકારના વિવેકને ભૂલી જાય છે. રાક્ષસોની ખાવાપીવાની વિવેકહીનતાથી આપણે બધાય ખૂબ પરિચિત છીએ ! અને એ રાક્ષસોની અવળચંડી પ્રવૃત્તિઓનું ફળ આપણા આત્માને શેષવું પડે છે.
આપણે જાણીએ છીએ કે સમયના વહેવા સાથે દરેકે દરેક વસ્તુને ઘસારો લાગ્યા કરે છે, અને એ ઘસારાની એકદમ ખરાબ અસર ન થાય એટલા માટે આપણે એને જીર્ણોદ્ધાર કરાવતા રહીએ છીએ મકાનને સમુ કરાવવા માટે દર વરસે આપણને અમુક રકમ ખરચવી જ પડે છે. આ પ્રમાણે દરેક પદાર્થો ખાનારોજ ગણાય છે. તેમ આપણું શરીર પણ ખાનારૂં જ છે. પહેલાં જેટલું ખાતું હતું તેના કરતાં બમણું, ત્રણગણું કે ચારગણું ખાનારે થાય તે પણ એનું ખાઉં ખાઉં નથી મટતું અને આપણે પણ એની એ ખાઉકડ વૃત્તિને ગમે તે ભેગે પોષવા તૈયાર રહીએ છીએ પણ યાદ રાખવાનું છે કે જે મકાન દર વરસે અમુક રકમ ખાતું હોય તે મકાનમાંથી અમુક ભાડું પણ પેદા કરવું જ જોઈએ. નહિ તે પરિણામે દેવાળીયા જેવું જ આવવાનું. આપણે આ શરીરના પિષણ માટે અનેક જાતના પાપાચરણે સેવીએ, અનેક જીનો ભેગ લઈએ અને પછી જે એ શરીરને કોઈપણ શુભ કાર્યમાં ઉપયોગ કરીને કંઈ પણ પુણ્યોપાર્જન કે નિર્જ રારૂપી ભાડું પેદા નહિ કરીએ તે આપણે પણ બુધવારીયામાં ગયા સિવાય ઢકે નહિ થાય! પિતાની આવકને જરા પણ વિચાર કર્યા વગર કેવળ ખર્ચ કરવામાંજ તલ્લાલીન રહેતું છેવટે દેવાળીએ ન બને તે બીજું શું થાય? એટલે આપણા આ શરીરરૂપી ખર્ચાળ વસ્તુ પાસેથી, આપણે જેટલું પાપાચરણનું સેવન કરીએ, તેટલા પ્રમાણમાં તે ધર્માચરણ પણ અવશય કરવું જ ઘટે!
સાચા ભાડુત, અને–એક મકાનમાં નામ માત્રના ભાડુત રાખવાથી પણ કંઈ ફાયદે
નથી થતો. એક ભાડુતને મકાન ભાડે આપ્યા અગાઉ એની નાત, જાત, ખાનદાની વિગેરેને પણ આપણે વિચાર કરીએ છીએ. નહિ તે એ ભાડુત મફત આપણે ઘરમાં રહીને, આપણા મકાનને ઘસારો આપીને ભાડું આપ્યા વગરજ નાસી જાય છે. એ પ્રમાણે આપણા આ શરીરમાં પણ એવા લુચ્ચા ભાડુત પિસી ન જવા પામે એ ખાસ ધ્યાન રાખવાનું છે. રૂના કોઠારમાં ભજીઆવાળાને ભાડુત રાખીએ તે એકાદ દિવસે એ રૂની રાખજ બનવાની ! ચિત્રશાળામાં લુહારને રાખે એટલે એ ચિત્રશાળા પણ ધૂમાડાનું સંગ્રહસ્થાન બની જવાની ! આપણે આપણું શરીર પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૭૮)
સુબાબિંદુ ૧ લે. ક્રોધ-માન-માયા-લભ-રાગ-દ્વેષ વિષયારંભ જેવા ભાડુતને સેંપી દઈએ છીએ, અને પછી આશા રાખીએ કે આપણું કલ્યાણ થાય, આપણો આત્મા શુદ્ધ બને, તો એ કેમ બની શકે? કદી વિષવૃક્ષની વાવણું કરીને અમૃતની આશા સફળ થાય ખરી કે ? એ વિષયકષાયાદિ ભાડુતે તે એવા લુચ્ચા અને જબરા છે કે તમને ભાડું આપવું તે દૂર રહ્યું પણ ઉલટું તમારા ઘરમાંથી ચેરી જશે અને જે લાગ ફાવશે તે તમારા કોડ પૂર્વના ચરિત્રને નહિ જેવા સમયમાં સાફ કરી નાખશે ! આપણુ બધાનો અનુભવ છે કે ઘણી વખત આપણે થોડા લાભમાં મેટે લાભ ગુમાવી બેસીએ છીએ એટલું જ નહિ પણ વધારામાં મોટી નુકશાનીમાં ઉતરી પડીએ છીએ! એવા લેફર ભાડાવાળાનો એ ધંધે હોય છે કે તમને લાડવાપેડા કે માલમલીદાની ભેટ ધરીને રાજી રાખે અને વખત આવ્યે તમને રેવરાવીને પલાયન થઈ જાય! ખાનદાન ભાડુત કદી પણ એવા પ્રકારની બેટી ખુશામત કરેતોજ નથી! એ તે વખત આવ્યે પિતા ઉપર ચઢેલું ભાડું આપી દે છે. એમ આ વિષયકષાય વિગેરે પણ આપણને ક્ષણિક આનંદમાં લપટાવી નાખે છે અને આપણે પણ એ ક્ષણિક આનંદના પ્રવાહમાં તણાયા કરીએ છીએ અને છેવટે “લાખના બાર હજાર” જેવા કમનસીબ પરિણામના ભોગ બનીએ છીએ. મહાનુભાવો ! તમારા આ હાડપિંજરના માળામાં એવા ભાડુતે ઘર ન કરી જાય તે માટે રાતદિવસ જાગતા રહો અને જેનાથી ધર્મકરણમાં ઉત્તેજના મળે એવા ગુણે તમારામાં વસાવે ! નહિ તો યાદ રાખજો કે એ મેવામીઠાઈના દડીઆમાં-એ સ્પર્શ—રસ-ગંધ વિગેરેના સેવનમાં-તમે ડૂબી જશે અને તમારે તે પિસે દેવાળું કાઢવું પડશે!
સહવાસ તેવું ફળ-જ્ઞાન અને ક્રિયા. પણ એક બીજી વસ્તુ એ પણ વિચારવાની છે કે
જે ઘરમાલીક પિતે ખાનદાનીની મહત્તા સમજતે ન હોય, લાયકી અને નાલાયકીના ભેદે જેના હૃદયમાં વસ્યા ન હોય એને સારા ભાડુતને જ ઘર ભાડે આપવાનું સૂઝે કયાંથી? એને તો ઉલટા એશઆરામમાં મગ્ન રહેનાર, વ્યસનને વળગ્યા રહેનારા અને માયાના મંદિરમાં ભાડુત વધુ ગમવાના! તેમ આપણા આ આત્માને પણું સારા ગુણેને બદલે સંસારની વૃદ્ધિ કરનારા અવગુણામાંજ વૃત્તિ જાય છે. ધર્મની, સદાચારની કે એવી બીજી વાત એને નથી ગમતી, અને પાપસેવનનાં કાર્યોમાં એને બહુજ આનંદ લાગે છે. દેવમંદિર કે ઉપાશ્રયમાં જવાની વાત આવતાં એને અણગમો પેદા થાય છે, અને વેશ્યાના મકાનની વાત આવતાં એનું હૈયું નાચી ઉઠે છે ! જે ચાલીમાં કે જે મહોલ્લામાં વેશ્યાનું સામ્રાજ્ય પ્રવર્તતું હોય તે મહોલ્લામાં ધર્મ મંદિર કે એવા પવિત્ર મકાને ઉભા કરવાની વાત એ વેશ્યાને નહિજ ગમવાની ! જે શરીર પાપપષણમાં રત રહેતું હોય તે શરીરને ધર્માચરણની પવિત્ર વાતે તરફ જરૂર અણગમો પેદા થવાને! અને કદાચ ભાગ્ય જે. કેઈના કહેવાથી કે શરમથી કંઈ શુભવૃત્તિને વિચાર કરે તે પણ એ શરમને ધર્મ કેટલો સમય ટકવાનો? બહારથી સાચી વસ્તુનું આચરણ કરવાને ડોળ કરવા છતાં અંદર તે એ વિષય-વૈભવનાજ વિચારે આવવાના ! કારણ કે એની મૂળવૃત્તિ હલકી છે. એના મૂળ સ્વભાવને પ્રવાહ પાપાચાર તરફ છે. એ પાપાચારી મને વૃત્તિ કદીપણું સારી સોબતને પસંદ નજ કરે ! વેશ્યાએ કદીપણું કુટુંબ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
**
*
આનંદ-સુધારિ.
(૭૯)
સુધાબિંદુ ૧ લું. પરિવાર કે સજજનોના સહવાસમાં રહેવું પસંદ કર્યું સાંભળ્યું છે? અને અહિં જ આ અનાદિની રખડું પટ્ટીની જડ રહેલી છે-કે સારા ભાડુતને તો નસાડી મૂકે છે અને નઠારા નાલાયકને ગેાતીગેતીને એમાં વસાવે છે. સમજે છતાં ન કરી શકે અને જાણે જોઇને કુવામાં પડતું મૂકે એનું જ નામ સાર વગરનો સંસાર ! માણસ જાણી જોઈને પાપના વમળમાં ફસાઈ જાય અને પિતાની ખાનદાનીને ભૂલી જઈને પિતાનું હિત વિષયકક્ષાના ક્રુર હાથમાં સેંપી દે! મહાનુભાવે ! તમે પણ આવા પંજામાં સપડાઈ જઈને તમારી સંસારવૃદ્ધિને ન નેતરી લે એનું તમારે ધ્યાન રાખવું ઘટે! અને એના માટે તમારે હમેશાં સારો-સહવાસ રાખવો પડશે, અને એ શુભ-સહવાસના ફળરૂપેજ તમારામાં ધર્મભાવના જાગૃત થશે! “સહવાસ તેવું ફળ” એ વાત તમને ફરી ફરીને સમજાવવાની જરૂર નથી. એ તે આપણા નાના બાળકો પણ જાણે છે. માત્ર તમે એ સારી વસ્તુને અમલમાં મૂકે એટલું જ તમારા માટે જરૂરી છે, કારણ કે આચરણ વગરનું જ્ઞાન એ આત્મા વગરના શરીર જેવું છે !
કદાગ્રહની ભૂતાવળ. ઘણી વખત આપણી કદાગ્રહવૃત્તિ આપણને સાચા આચરણથી વંચિત
રાખે છે. આપણે એક વસ્તુના સારાસારને સમજીએ છીએ. બીજાએ બતાવેલ માર્ગ આપણને ગ્રહણ કરવા લાયક લાગે છે, આપણું મન પણ એ વસ્તુ તરફ કંઈક આકર્ષાય છે. આ બધું છતાં આપણામાં રહેલી એ પકડેલું નહિ મૂકવાની વૃત્તિ આપણને અધ:પાતના ઉંડા ખાડામાં ઉતારી દે છે. આપણે પણ એ “મીયાં પડ્યા પણ તંગડી ઉંચી” એ પ્રમાણે માર ખાવાં છતાં અવળે ધંધો નથી મૂકતા. મહાનુભા! તમે સંસારની અસારતાની વાતે લાંબા લાંબા “જીકાર” ના પોકારથી સાંભળે છે, અને કેટલીક વખત તમારા હૃદયમાં એ ધર્મગુરુઓને ઉપદેશ વસે છે પણ ખરે, છતાં તમે તમારી ચાલુ પ્રવૃત્તિઓ છોડી નથી શકતા એજ દ:ખને વિષય છે. બીજાને કહેલું સાંભળે, તેમાં સારાપણ પણ લાગે અને પિતાની પ્રવૃત્તિની ભૂલ પણ સમજાય છતાં ન સુધરે–અથવા સુધરવાની તાલાવેલી ન જાગે એનું નામ જ કદાગ્રહ ! એક માણસે શેરી વચ્ચે-જવા આવવાના માર્ગની વચ્ચોવચ ખીલે મારીને ગાય બાંધી ! ગાય એવી તોફાની કે આવતા જતા દરેકને પિતાના સીગડા, પૂછડા, કે પાટુની પ્રસાદી આપ્યા વગર ન રહે! એ જાહેર આવજાનો માર્ગ ! એવા સ્થાને હમેશાં માટે આવું તોફાન કેણ સહન કરે? બધા સારા સારા પ્રતિષ્ઠિત ગણાતા માણસો ભેગા થયા: શું ઉપાય લે એની વિચારણા ચલાવીઃ અને પેલા માણસ પાસે ગયા ! પેલા ભાઈએ તે પંચની પોતાના આંગણે પધરામણી થઈ જાણીને વિનય, વિવેક બતાવવામાં મણ ન રાખી! પધારે સાહેબ, આ સેવક ઉપર બહુ કૃપા કરી! ફરમાવે આપના આ સેવક માટે શી આજ્ઞા છે ? પંચના વડાએ કહ્યું, ભાઈ, તમે સમજુ છે. ડાહ્યા છે. મહેરબાની કરીને આ ગાયને ખીલે શેરીમાંથી ઉડાવીને બીજા કોઈ વાડામાં રાખો એટલે ગાય બીજાને મારતી અટકે! પેલા ભાઈ જવાબ આપે છે -મહાજન માબાપ છે. એ કરે તે થાય? એ કહે તે સો ટચના સોના જેવું: આ બધુંય ખરું પણ મારી ખીલી અહિંથી નહિ ખસે! બસ ખતમ! બહુ વિનય અને વિવેકને ડોળ કરીને છેવટે બધું “દળી દળીને ઢાંકણીમાં નાખવા જેવું” કર્યું. આમાં ક્યાં રહી એ પંચની મહત્તા અને કયાં રહ્યું એ ભાઈનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
આન'–સુધાસિન્ધુ.
(૮૦)
સુધાષિ‘હું ૧ લું. વિવેકપણ એજ પ્રમાણે મહાનુભાવા ! તમારે પણ ધર્મ સાંભળતી વખતે-દાન, શીલ, તપ અને ભાવનારૂપ ધમ સાંભળતી વખતે અમારી હાએ હા ભણવી છે, અને આચરણુમાં રતિભર નથી મૂકવું અને પોતાની દૈનિક પ્રવૃત્તિઓમાં લાગ્યા રહેવુ છે, અને પછી કહેવું છે કે “આટલે! ધર્મ સાંભળવા છતાં અમારૂં કલ્યાણ કેમ નથી થતું” પણુ ભાઈ, સાંભળવા માત્રથી જો કલ્યાણુ થતુ હાત તા દરેક પ્રાણી કલ્યાણ કરી જાત! પણ ખરી વાત તેા એ છે કે પેાતાની કદાગ્રહ વૃત્તિને તિલાંજલી આપીને પેાતાના હૃદયને સાચા લાગેલા માર્ગનું અનુકરણુ કરવુ'! જો આમ નહિ થાય તે એ કદાગ્રહ વૃત્તિ તમને કયાં ફેકી દેશે એની કલ્પનાજ મહુ વેદના ભરી છે, માટે એ કદાગ્રહની સામે જ કદાગ્રહ માંડીને તમારા આત્માના વિજય કરી !
સાચી ધાર્મિકતા. આ તે બધી થઇ તમારી પોતાની વાત! હુવે જરા તમારા સંતાનેાના દીકરાદીકરીઓના કલ્યાણની વાત પણ સાંભળે!! તમે તમારા સ`તાનાનુ ઐહિક ભલું ચાહા છે એમને પૈસાના સારા વારસા મળે એમને રિદ્રતાને અનુભવ ન કરવા પડે એ માટે તમે પ્રીકર રાખેા છે તેજ પ્રમાણે ધર્મનું મહત્વ સમજવાના કારણે એમનું પરલેાકનુ પણ બહુ' જરૂર ઇચ્છે છે, તમે ચાહો કે તમારા પુત્ર અધમી ઓની ૫તિમાં જઈ ન એસે; તમે એ જ઼ીકર રાા છે કે તમારા પુત્રમાં સમતિને અભાવ ન રહે; તમે ઇચ્છે! છે કે તમારા પુત્ર પાપાચરણને સેવનારા અને ઉત્પથગામી ન થાય; તમે ચાહેા છે કે તમારા સ'તાના દેવ, દહેરા અને ગુરુના ઉપાસક અને! તેમ તમારા પુત્રને નવકારમંત્રનું ઉચ્ચારણ કરતા કે સામાયિક, પ્રતિક્રમણનુ પાલન કરતા જોઇને આનંદ પામે છે. પરન્તુ આ બધાની પાછળ પણ, અમુક પ્રસ`ગે, તમારી હઠવૃત્તિ કે મારી ખીલી ન ખસે એવી વૃત્તિને તમે વેગળી રાખી શકતા નથી ! તમારા પુત્રને ધાર્મિક મનાવવાની ભાવનાનું તમારૂં ક્ષેત્ર ઘણુ સકુચિત છે. એ ક્ષેત્રની મર્યાદાનું ઉલ્લંઘન થતું જોઇ તમે વિહુળ મની જાએ છે! મારે પુત્ર અતિધાર્મિક ન ખની જાય એ ભાવના તમારા હૃદયમાં જરૂર વસેલીજ હાય છે, અને એ ભાવના જ્યાં સુધી દૂર ન થાય, તમારા સંતાનની ધાર્મિક વૃત્તિની ઉન્નતિના ક્ષેત્રને તમે થાય તેટલું વિશાળ થવા ન દે; ત્યાં સુધી તમારે સમજવું કે સ'સારની અસારતા અને ધર્મીના ખરા મહત્વને તમે ખરાખર સમજી નથી શકયા! પેાતાના પુત્રની ધનવૃદ્ધિનું ક્ષેત્ર બહુજ ટૂંકું રહે એમ કદી કાઇપણ પિતાએ વાંચ્યુ છે ખરૂં ? ધન માટે આપણે મર્યાદાને અનિષ્ટ ગણીએ છીએ અને ધર્મ માટે ખેાટી મર્યાદાઓ ઉભી કરીએ છીએ ? કેવા ઉલટા ન્યાય ! ખરી રીતે તે પાપાષણથી પેદા કરાતા ધન માટેજ મર્યાદા ખાંધવી જોઇએ, નહિ કે અનેક પાપથી મુક્ત કરનાર ધમની! સમજો કે તમારા પુત્રમાં તમે પહેલાંથીજ ધર્મીના સંસારનું ખીજ આરોપણ કર્યું ! એ પુત્રને જીવ ઉત્તમ પ્રકારના હાવાના કારણે, રસાળ જમીનમાં વાવેલ ખીજની માફક, એનામાં એ ધાર્મિક વૃત્તિ અનેક રીતે ખીલી ઉઠી. અને પ્રસગ આવ્યે ધર્મનું સાચુ· મહત્વ સમજાયું અને સાથે સાથે આ સ ંસારની, કુટુંબપરિવારની અને ધનદૌલતની ક્ષણિકતા અને અસારતાનું ભાન થયું, એને આ ક્ષણિક ડિપેષણ કરવા કરતાં આત્માષણ કરવાના માર્ગ વધારે ઉપયેાગી, વધારે હિતકારક અને વધારે સરળ ભાગ્યે, એનું મન આ સંસાર ઉપરથી ઉઠીને આત્માહારના પચે વળગ્યુ' ! એ દીક્ષા લેવા તૈયાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
આન'-સુધાસિ ́ધુ.
(૮૧)
સુધાબિંદુ ૧ હું. થયા! ભલા તમે એ તમારા પુત્રની આત્માહારની યાત્રામાં મદદ કરવા તૈયાર થશે? અરે મદદ કરવી તે દૂર રહી, ઉલટુ તમે એવાજ બધા પ્રયત્નો કરશો કે જેથી સ'સાર ઉપરથી ઉઠી ગયેલું એનું મન પાછુ સ`સાર ઉપર ચાંટે ! ત્યારે કહે કે તમે સાચા ધાર્મિક ખરા કે? મહાતુભાવે! જરા તમારા હૃદય ઉપર હાથ રાખીને જવાબ આપે કે એક વૈરાગીને 'સ'સારી બનાવતી વખતે તમારી ધવૃત્તિ અને તમારૂં સમક્તિ કયાં ગયાં? કહે કે હજી તમને સાચા ધર્માંગ વાગ્યું નથી ! સાચેા ધાર્મિક માણસ તા પોતાના સતાનને કે બીજા ગમે તે માણસને વૈરાગ્યરસમાં લીન થતા ોઇને આનદ જ પામે ! પોતાના પુત્રને કેદખાનામાંથી મુક્ત થતા જોઈને ચેા પિતા આનંદ ન પામે ?
સાચી પરીક્ષા, મહાનુભાવા ! તમે દેવ-ગુરુ-ધર્મની ઉપાસના જરૂર કરી છે; તમે વ્રત-તપ જપ અને નિયમ પણ જરૂર કરે છે!પણ એ બધું ડગમગતા પાયાવાળું ! ૧ખત આળ્યે એને જલાંજલી આપતાં પણ તમે આંચકા નિહ ખાવાના ! વેશ્યાવાડામાં જેમ તેમ ઉભા કરેલ દેવમદિરના વખત આવ્યે વેશ્યાના મકાન તરીકે પણ ઉપયાગ થઇ જાય! તમે એ પણ સમજે છે કે આ ભવમાં જો ધર્મનું આરાધન નહિ કરતાં એનુ જે વિરાધન કરવામાં આવે તે પરભવમાં તમારા કયાંય પત્તો નહિં ખાય ! છતાં તમે તમારી ધાર્મિકવૃત્તિને ડગમગતી અટકાવવા તૈયાર નથી! વખત આવ્યે ધાર્મિકવૃત્તિને ફૂંકી દેતાં પણ તમે વિચાર નહિ કરવાના. મા સ્થિતિ ઘણી ભય ભરેલી છે, કારણકે દરેક વસ્તુને અમુ* પરીક્ષામાંથી પસાર થવાનું હાયજ છે, અને એ પરીક્ષાના સમયે હાલી જાય તેને આપણે સાચી વસ્તુ તરીકે નથી સ્વીકારતા ! જેમ લુચ્ચાના મ'ડળમાં લુચ્ચાઈનેજ સ્થાન હોય છે તેમ તમારા ધાર્મિકહૃદયમાં નિરંતર ધર્માંનીજ લાગણીએ ઉઠવી જોઈએ, અને ગમે તેવા કઠિન પ્રસગમાં પણ તમે જ્યારે એ ધાર્મિ કલાગણીઓના સૂરને માથે ચઢાવા ત્યારેજ સમજો કે તમે ધર્મ આળખી શકયા છે, ધને મેળવી શક્યા છે!
શરીર, આત્મા અને તમે આ શરીર એ આપણા આત્માનુ ઘર છે. એ ઘરને કારભાર કરવા માટે આપણી કારભારી તરીકે નીમણુક કરવામાં આવી છે. કારભારીનેા એ મુખ્ય ધર્મ છે કે પોતાના સ્વામીને કાઇ પ્રકારના નુકશાન-ખાડામાં ઉતરતું ન પડે, એ નુકસાનીથી ખચવાના સૌથી પ્રથમ ઉપાય એ છે કે એ ઘરમાં એવા દેશ માણસા ન પેસી જાય કે જેએ ભાડુત તરીકે આવીને ભાડાની રકમ૪ એાળવીને રવાના થઇ જાય ! અથવા તે જે ઘરના માલીકના ઘર-સામાન-માલમિલ્કત ઉપર હાથ ફેરવીને ચલતી પકડે ! આના માટે હંમેશાં ખરાબ માણુસના પ્રવેશ ન થઈ જાય તે સારૂ કારભારીએ જાગૃત રહેવું જોઇએ! જો જરાપણુ આળસ કે બેદરકારી કરી કે તરતજ એનું ફળ મળવાનુ` અને બહાર વાટ જોઇને ઉભેલા ચેારા ઘરમાં ઘુસી જવાના ! ધ્યાન રાખો કે રખેને તમે દી કારભારીપક્ષાના અધિકારના આવેશમાં ગાંડા બની જઈને સત્તાંધ ન બની જા. નહિ તે આગળ ઉપર સત્તાના દુરૂપયેાગ માટે જવાખ આપવા તમને આકરી પડવાના ! ટ્રસ્ટી તરીકેના ટુક ભાંગવનાર માણસ પોતાના હાથમાં સેાંપાયેલ કાર્ય તરફ પેાતાની સત્તાના રૂાખમાં ગમે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૮૨)
સુપબિંદુ ૧ લું. તેમ બેદરકાર બને, પણ જ્યારે એની પાસેથી રીતસર જવાબ માગવામાં આવે ત્યારે એને ભેંય ભારે થઈ જાય છે ! એજ પ્રમાણે આપણા માલિક સમા આત્માને કંઈ નુકસાન ન થાય, પણ કંઈને કંઈ અંશે એની શુદ્ધિમાં અભિવૃદ્ધિ થાય એજ માર્ગ સારો અને સારો છે. નહિ તે એ આપણા આત્માને એ બધી બેદરકારીનું પરિણામ ભોગવ્યા વગર છૂટકો નહિ થાય ! અરે નરક અને નિગૅદ જેવા રૌરવ દુઃખ સહન કરવા છતાં 2કો નહિ થાય ! એક વખતે ક્ષણિક આનંદ માટે ભેગવેલું એકી ઓકીને કાઢવું પડશે ! એટલા માટે મહાનુભાવે ચેતતા રહેશે અને એ આત્માનું હમેશાં કલ્યાણ થાય એવીજ પ્રવૃત્તિ આચરજે !
આત્માને વિજય. એક વસ્તુમાં આપણે ઘણી વખત ભૂલથાપ ખાઈ જઈએ છીએ ! આપણે
આ ભવમાં અમનચમન ઉડાવતાં જે પાપ પાર્જન કરીએ છીએ એને ભોગવવાને પ્રસંગ આપણને આ જન્મમાંજ નથી મળતો, અને તેથી “હાર્યો જુગારી બમણું મે' એ પ્રમાણે આપણે પણ દિવસે દિવસે વધુ ને વધુ વિલાસપ્રિય થતા જઈએ છીએ અને વધુ ને વધુ પાપનું સેવન કરીએ છીએ, પણ મહાનુભાવો ! એ યાદ રાખજો કે “નિ હોત ન જ સપાત્ર ચાર દિવસની ચાંદની પછી અંધારી રાત જરૂર આવવાની છે. તમારું પુણ્ય તપતું હશે ત્યાં સુધી તમને કંઈ હરકત નહિ આવે, પણ જે વખતે એ પુણ્યની પુંજી અપાઈ જશે; તમારું એ પુણ્ય પરવારી જશે એ વખતે તમારી હાલત બહુજ દયાજનક થશે! પાપની પેદાશ કરીને ભેગવેલું પુણ્ય છેવટે તમને પાપના ભયંકર શાપમાં સબડતા મૂકીને ચાલ્યું જશે અને તમે હાથ ઘસતા રહી જશે! એ વખતે એ બધા પુણ્યને હિસાબ પતાવ તમને અતિ આકરો લાગશે ! અને એ સ્વચ્છંદતા અને એ ઉદ્ધતાઈના મરણના કીડાઓ તમારા હૃદયને કોરી ખાશે અને અનેક પશ્ચાત્તાપ કરવા છતાંય, અનેક નસાસા નાખવા છતાંય, અને અનહદ યાતનાઓ ભેગવવા છતાં તમારો આરો નહિ આવે ! આ પાંચ ઇંદ્રિયો એ આપણા માટે મહાન શત્રુની ગરજ સારે છે ! એને પિષવાની વૃત્તિ આપણી પાસે અનેક પ્રકારના પાપાચાર સેવન કરાવે છે અને એને બધાને જવાબ આપણે એકલા આત્માને જ દુ:ખ ભેગવી જોગવીને આપવો પડે છે. એટલે ખરા આત્માથીએ તો હમેશાં એ પાંચ મહાદુમનો ઉપર કાબુ મેળવવાની કેશીશજ કરવી જોઈએ. એ ઇકિપર વિજય મેળવવામાં આપણે જેટલા વધારે સફળ થઈશું તેટલા અંશે આપણે આત્મા વધારે શુદ્ધ બનવાને આપણે આત્માનું દુખ ઓછું થવાનું, મહાનુભાવે એ પાંચ શત્રુઓના ગુલામ ન બનતાં એને તમારા ગુલામ બનાવે અને પછી જુઓ કે તમારો આત્મા કેટલે હળવો કેટલે પવિત્ર અને કેટલો આનંદી બને છે! ઇદ્રિના વિજયમાં અમાને પરાજય છે, ઈદ્રિયોના પરાજયમાં આત્માનો વિજય છે. એ પવિત્ર સૂત્રને તમારું જીવનસૂત્ર બનાવો! તમે જે કંઈ ગયા ભવમાં પુણેપાર્જન કર્યું હોય કે જેનું ફળ તમે અત્યારે ભેગવી રહ્યા છે એ પુણ્યને ભેગા કરવા છતાં પણ નવું પુણ્યજ તમને મળે એવી પ્રવૃત્તિ કરવામાંજ તમારું કલ્યાણ સમાયું છે. જે પુણ્યને ઉપભેગ કરતાં પાપ વળગે તે એ પુણ્યને સાચે ઉપગ કર્યો ન ગણાય ! જે વેપારમાં મૂળ મુડીમાંજ નુકસાન આવતું હોય એવો મૂર્ખતાભર્યો વેપાર કોણ કરે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
(૮૩)
‘સુધાબિંદુ ૧ લું.
મહાનુભાવે ! આપણે ઉપર પણ જાણી ગયા કે ધર્મનું આચરણ એ જેટલુ કલ્યાણકારી છે એટલુ જ આકરૂ પણ છે. એનું નિયમિત પાલન કરવું બહુજ કિઠન છે, કારણ કે આ સ`સારના ક્ષણિક સુખ-માનંદનેા ઉપયોગ કરવાને આપણે આત્મા અનાદિ કાળથી ટેવાઈ ગયા છે, અને ટેવ એ એક એવી ખરામ ચીજ છે કે માછુસને ફ્રુઇ સ્થિતિમાંથી કઈને કઈ સ્થિતિમાં લાવીને મૂકી દે છે ! જરા દારૂ પીવાને ટેવાયેલ માણુસની હાલત જો જો! પહેલાં એજ માણુસ એવા હતા કે જેને દારુનું નામ સરખું પણુ ગમતું ન હતું, જેને દારૂની ગંધ માત્રથી પણ સૂગ આવતી હતી અને જેને દારૂડીયાની સ`ગત સર્પના જેવી ભયકર લાગતી હતી, પણ કમનસીબે ધીમે ધીમે એ માણસ દારૂ તરફ આકર્ષાવા લાગ્યા, પહેલાં દારૂ કેવા છે એ જાણવાનુ એને મન થયું, પછી એકાદ મિત્ર કે સ્નેહીની આગ્રહભરી વિનતિથી એનુ` સ્વાદન કરવાની નઠારી વૃત્તિ જાગૃત થઈ. એકાદ વખત દારૂના આસ્વાદ ચાખ્યા, અને ધીમે ધીમે એક ચમચી ઉપરથી એક પ્યાલા ઉપર અને એક પ્યાલા ઉપરથી એક ખાટલા ઉપર અને પછી તેા બાટલા ઉપર ખાટલા ચઢાવવા લાગ્યા. હવે એ દારૂના ગુલામ બન્યા. દારૂની ટેવ-વ્યસનમાં ચકચૂર બન્યું: અને આ દારૂડીઆની દશા તેનુએ ! 'કાઇ ભલા સહૃદય માણસને તેની તેવી દશા દેખીને રડવાનું મન થઇ આવે એવી કરૂણ એની સ્થિતિ થાય છે. એક વખત ડાહ્યો ગણાતા માણસ ખેલવાચાલવાની, સભ્યતાની મર્યાંઢાની હદ આળગે છે, એની પાસે સભ્યતા જેવી વસ્તુજ નથી રહેતી ! અરે એ બિચારાને પેાતાના શરીરનું ભાન સરખુ` પણ નથી રહેતુ, મનમાં આવે તેમ ખકે અને મનમાં આવે તેમ ખાય અને જયાં ત્યાં મળમૂત્ર ગટર જેવા ગદા સ્થળામાં પણ પડી જાય! એ પ્રભુ!! કેવી દયાજનક હાલત! ભવ્ય પ્રાણીએ I આ ટેવાના ગુલામની આ દશા છે જેઓ ટેવને આધીન થઇને સારી પ્રવૃત્તિથી વેગળા થાય છે તેમની કાઈને કાઈ અંશે આવીજ સ્થિતિ થવાની! માટે એ અનાદિકાળથી જીવને પાપાચરણ અને ક્ષણિક સુખ માણુ વાની જે ટેવ છે તેને અટકાવા. તમારી દેવા સુધારા એટલે તમે આપોઆપ સુધરી જશે.
કે
આનંદ–સુધાસિ'.
વ્યસનની વેદના.
સત્યના જય ! મહાનુભાવે—આવા કઢંગા સ’સારની અલામાંથી જયાં સુધી આપણે નહિ છૂટીએ ત્યાં લગી આપણા માથે દુ:ખના ડુંગર પડતાજ રહેવાના ! એ દુ:ખમાંથી મુક્ત કરવા માટે પરમકરૂણાસાગર શ્રીજિનેશ્વર ભગવાને આપણને બહુજ ઉત્તમ માર્ગ ખતાન્યેા છે. મે માર્ગ ના ઉપયેગ કરવા આપણા હાથમાં છે. એ ભૂલવુ ન જોઇએ કે શેઠની શિખામણુ ઝાંપા લગી” પછી તેા માણુસની પોતાની આવડતજ કામ લાગવાની ! શ્રી જિનેશ્વર ભગવાને તેા મા મતાબ્યા પણ એના ઉપર ચાલવું એ આપણું કાર્ય છે. માર્ગ બતાવનાર તે માજ બતાવી શકે. કાંઇ આપણા બદલે એ માંગનુ પાલન ન કરી શકે ! એ. માર્ગ આપણને મળ્યા છે. એને આપણે સદુપયોગ કરવાના છે. ખાકી છતાં વહાણે જો આપણે ડૂબી મરીએ તે આપણને કેણુ ખચાવી શકે ? માટે મહાનુભાવા ! આ જિનેશ્વર ભગવાનના શાસ નના માર્ગ અણુ કરીને તમારા આચારવિચાને સારા રસ્તે દેશ અને એ સાચા રસ્તાનું અનુસરણુ કરવાનુ ફળ પણુ સારૂ જ આવવાનુ`! ધીરજ રાખે!! અને સત્યના પ્રથ ઉપર શ્રદ્ધા રાખીને આગળ વધે ! કારણ કે સત્યના સદાય જય થાય છે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
માનă–સુધાસિન્ધુ.
(૮૪)
ખર
જ્ઞાન અને ક્રિયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સુધામિ’હું ૧
ગળથુથીનું મહત્વ !
શાકાર મહારાજ ન્યાયાચાર્ય ભગવાન્ શ્રી યશેવિજયજી ઉપાધ્યાયજી મહારાજ, ભન્યજીવેાના ઉપકાર માટે જ્ઞાનસાર પ્રકરણ અનાવતાં થકા મુનિની કઇ સ્થિતિ હાય, મુનિ કઈ સ્થિતિમાં આન માનતા હાય, કઈ સ્થિતિથી વિમેલા હાય એટલે કે કઇ સ્થિતિમાં રહેતા મુનિને દુ:ખ ઉત્પન્ન થાય ! અને મુનિપણામાં કુવા પ્રકારના નિર્ભયપણાના અનુભવ થવા જોઇએ. અને એ નિર્ભયપણાનું મુખ્ય કારણું શું ? આ બધાનું સવિસ્તર વર્ષોંન કરતાં થકા જણાવી ગયા છે કે સૌથી પહેલાં મુનિ એ વિચારને પાતાના હૃદયમાં સ્થિર બનાવે કે આ જીવ અનાદિ કાળથી જન્મ, મરણુના ફેરામાં ફર્યા કરે છે. ભલા એ અનાદિપણાની ભાવનામાં એવુ શુ મહત્વ ભર્યું છે કે શાસ્ત્રકારો દરેક ઠેકાણે એને જ આગળ કરે છે? અરે જૈનપણાની સાચી ગળથુથી તરીકે પણ એ અનાદિપણાનેજ ગણવામાં આવે છે એટલેકે આ જીવ અનાદિના છે, આ કર્માં અનાદિના છે અને એમના સચાગ એટલેકે આ સ`સાર અનાદિને છે. આ વાત જૈનહૈયામાં સંપૂર્ણ પણે વસી હાય તેજ સાચા જૈન ! અને એ ભાવના રહિત વ્યકિત ભલે પછી તે સાધુવેશધારી હાય કે ગૃહસ્થ હોય, જૈનત્વની સાચી પીછાણુ નથી કરી શકતી ! જો ખાલકપણામાં આ સ`સ્કારો પાડવામાં આવ્યા હાય તા સુનિ બનતી વખતે એ આત્મા બહુજ ઉચ્ચ પ્રકારનું ચારિત્ર પાળી શકે છે અને પેાતાના આત્માનુ કલ્યાણ કરી શકે છે. ભલા આ ગળથુથી ગળથુથી એમ વારંવાર કેમ ડેવામાં આવે છે ? જૈનપણાની ગળથુથી એટલે શું? જૈનપણું કયાં અને ગળથુથી કયાં? સાચી વાત છે! પશુ મહાનુભાવ જરા વિચાર કરે! તે! એનું સમાધાન આપેાઆપ તમને મળી જશે ! તમારા સ`સારવ્યવહારમાં લોકો માને છે કે બાળકને જેવા પ્રકારની ગળથુથી આપવામા આવે એટલેકે જેકે માણુસ એ આપે એવા પ્રકારના અને એ માણસના ગુડ્ડા એ બાળકમાં પણ આવે છે. અલખત આ એક માન્યતાજ છે આમાં સત્યાંશ કેટલે છે એ વિચારવા જેવું નથી ! અRsિ' તે માત્ર સંસ્કારની ષ્ટિએજ ગળથુથીના વિચાર કરવામાં આવ્યા છે. એટલુ તે તમે પણ કબુલ કરશેાજ કે જે વખતે બાળકને ગળથુથી આપવામાં આવે છે તેજ વખતે તેજ ક્ષણે એનું ફળજ નથી થતુ, અરે ખાળકને એ વાતનું ભાન સરખું પણ નથી હેતું કે મને અમુક વ્યકિતએ અમુક વસ્તુ ૫.ઈ, પણ એનું પરિણામ અમુક સમય પસાર થતાં જરૂર આવે છે. એજ પ્રમાણે જૈનપણાની ગળથુધીનુ પણ સમજવાનું છે. બાળકને ન્હાનપણમાંજ જેતપણાના મૂળતત્વો પાઇ દીધા હાય તેા એનુ ફળ આગળ ઉપર જરૂર આવવાનુ મને તે એટલું સરસ આવવાનું કે એ જૈનપણાની અસર ગમે તેવી કફોડી પરિસ્થિતિ વચ્ચે પણ કાયમ રહેવાની! અને આનું નામજ સાચુ' જૈનત્વ! બાળકના હૃદયમાં આપણે એટલું જ ઢસાવીએ કે આ જીવ અનાદિને છે, મ અનાદિના છે અને એ બન્નેના સયેગ-આ સસાર અનાદિના છે. પછી એ
www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
ww wwww
આનંદ-સુધાસિંધુ.
(૮૫)
સુધાબિંદુ ૧ . કેવા પ્રકારે છે એ વસ્તુ તમારે સમજાવવી નહિ પડે. એ અનાદિ માનવામાં ફાયદો શું? કે એ અનાદિ શા માટે છે એ પણ તમારે સમજાવવું નહિ પડે માત્ર તમે તે સંસ્કારજ આપે અને પછી એ બધાને ઉકેલ આપોઆપ થઈ જશે, પણ યાદ રાખજો કે એ સંસ્કાર આપવા એ તમે માને છે તેવું સરળ નથી એના માટે તમારે પિતાને પહેલાં સાચી શ્રદ્ધા કેળવવી પડશે અને પછી જ તમે એ સંસ્કારે તમારા બાળકને આપી શકશે. મૂર્ખ માસ્તરે કદી નિશાળીઆઓને પંડિત બનાવ્યા સાંભળ્યા છે ?
સંસ્કારનું ફળ– એ વાત બરાબર યાદ રાખવી જોઈએ કે-કેઈપણ સંસ્કારનું ફળ તત્કાળ
થતું નથી. “બીજ વાવ્યું અને ઝાડ ઉગ્યું” એમ કદી બન્યું છે ખરું ? એ તો વાવણું કર્યા પછી પાક માટે અમુક ધીરજ રાખવી જ રહી ! બાકી એટલી શ્રદ્ધા તે જરૂર રાખજે કે કરેલું કાર્ય અને વાવેલું બીજ કદી પણ અફળ જતાં નથી. એકના એક દિવસે એને અંકુર અવશ્ય ફટવાનેજ. ફકત તમારે ધ્યાન માં રાખવાનું છે કે એ સંસ્કારો એવી સરસ રીતે અને ખુબીથી પાડવાના છે કે જેથી જેના ઉપર તમે સંસ્કાર પાડતા તેને કંઈપણ અણગમાની લાગણી પેદા ન થાય ! ગળથુથીમાં ગળપણને બદલે ખારાશ આપે તે બચ્ચે કદી નહિ પીવાનું ! પણ એ ગળપણના કારણે એ આનંદથી પી જાય છે અને પાછળથી એ ગળથુથી શેની બનેલી હોય છે, શા માટે આપવામાં આવે છે એ પણ વખત જતાં આપોઆપ સમજવા લાગે છે. ગળથુથી આપવી તમારું કામ છે. ફાયદે કે એ બાળકના ભાગ્યની વાત છે. તમે જેનપણના સંસ્કાર આપો. પછી તે જેવું પાત્ર હશે તેવું પરિણામ નીપજશે, પણ જે સંસ્કાર આપવામાં તમારી ખામી હશે તે પાત્રને દોષ કોઈ નહિ કાઢે ! દૂધ સારું હોય છતાં ફાટી જાય તે વાસણને દેષ કાઢી શકાય પણ સ્વયં દૂધ જ ખરાબ હેય તે પાત્રને વિચારજ કયાં કરવાને રહ્યો ?
જ્ઞાન વગરની કિયા. જે સંસ્કાર આવ્યા હશે તે અવશ્ય ભાવના જાગશે. જેનપણ
જાણ્યું હશે તે પાળવાનું મન થશે, પણ જે વસ્તુ જાણી જ નહિ હોય તેને પાળવાનું કે મેળવવાનું મન થાયજ શી રીતે ! જીવ વિગેરે સંબંધી સાંભળ્યું હશે તે શ્રદ્ધા કરવાનું મન થશે ! કેટલાક માણસે એવા વિચારના છે કે જેઓ માને છે કે સમજણ વગરની માત્ર ગોખણપટ્ટી શું કામની ? પિપટ લાખો વર્ષો સુધી સમજયા વગર રામરામ કહા કરે પણ એમાં એનું કલ્યાણ શું થવાનું? એજ પ્રમાણે આ અનાદિમય બરાબર સમજ્યા વગર ગોળી નાખવાથી શું ફાયદો ? પણ મહાનુભાવ! જરા વિચાર કરો. કેટલાક પ્રસંગે એવા હોય છે, કે જ્યાં એક વસ્તુ જાણે યા ન જાણે એ મહત્વનું નથી. માત્ર એની સાથે સંયોગ થવે કે તરત પરિણામ આવવાનું જ ! રાખથી ઢાંકેલા અગ્નિને તમે જે કે જાણે નથી છતાં ભૂલથી એના ઉપર પગ આવી જાય તે તમે દાઝવાના ખરા કે નહિ ? તમે રને ગુણ અવગુણ જાણતા નથી છતાં ખાઓ તે શું પરિણામ આવવાનું? અરે જે બાળકને આપણે ગળથથી આપીએ છીએ એ બાળક ગળથુથી કેમ થઈ, શા માટે આપવામાં આવે છે એ વિગેરે જાણે છે ખરો? અને છતાંય એ ગળથુથીને ફાયદો એને થાય છે કે નહિ ! ઠીક એ જ પ્રમાણે અહિં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
આાન–સુર્થાસંધુ.
(૮૬)
સુધાબિંદુ ૧ લું. જૈનપણાના સ ́સ્કાર માટે સમજવાનુ છે. પેલા ઠેકાણે જેમ બાળકમાં સમજવાની શકિત ન આવે ત્યાં લગી એને ગળથુથી આપવાનુ` મુલતવી નથી રખાતું-કારણ કે તેમ કરવા જતાં એ બાળકને સમજણુશાકત આવવી તે વેગળી રહી ઉલટું એ ખીચારૂ' બાળકજ મરણને શરણુ થવાનું-તેજ પ્રમાણે ધાર્મિક સ`સ્કારાનું આરોપણ જો બાલ્યકાળથી ન કરવામાં આવે તે જરૂર સમજવું કે એ બાળકના ધાર્મિક જીવનનુ તે અવશ્ય મરણુ થવાનું જ. પછી ગમે તેવી રીતે સમજાવા છતાં એના હૃદયમાં એ ભાવના સચાટ રીતે અસર નહિ કરવાની ! એટલે જ્ઞાન થયા વગર ક્રિયા ન કરાય એ માન્યતાજ બહુ ભૂલ ભરેલી છે! અને એનુ જો પાલન કરવાની ઘેલછા કરવામાં આવે તે ધાર્મિક જીવનનુ તેા જે થવાનું હેાય તે થાય પણ તમારા સ`સારવ્યવહારમાંજ અનેકનું અકાળ મૃત્યુ' થવાનું કે અનેકના માથે અણધારી આફત આવી પડવાની ! બાળક દૂધ અને ખડીના પાણીના ભેદ નહિ સમજે ત્યાં સુધી એને દૂધ નિહુ આપવાના; તમે પોતે પણ અમુક વસ્તુના સારાસરને સંપૂર્ણપણે નહિ સમજો ત્યાં લગી પ્રવૃત્તિ નહિં કરવાના; માંદા પડવા છતાં જયાં સુધી દવાનુ` સંપૂર્ણ રહસ્ય નહિ સમજાય ત્યાં સુધી દયા નિડુ કરવાના, અરે આવા તા અનેક પ્રસંગો વર્ણવી શકાય એમ છે કે જે ન કરતાં તમારી દુશાજ થાય !
ન જાણેા છતાં કરી તે અવશ્ય પામે.
હુવે તમારા સ‘સારવ્યવહારની પ્રવૃત્તિને બીજી માજી ફેરવીને જુએ ! તમે સ'સારવ્યવહારમાં જ્ઞાન વગર ક્રિયાના ઇન્કાર કરતા નથી. ડગલે ને પગલે તમને જ્ઞાન વગરની ક્રિયાના અનુભવ થાય છે. ક્ષણે ક્ષણે તમારે એવી કેટલીય ક્રિયાઓ આચરવી પડે છે કે જેનુ જ્ઞાન તમને હાતુ જ નથી ! જ્યારે સ ંસારવ્યવહારમાં તમે આ વસ્તુના સ્વીકાર કરવા તૈયાર છે તે ધની ખામતમાં આત્મઉદ્ધારની બાબતમાં તે વાત કબુલ કરતાં તમને કેમ આંચકા આવે છે! કહેા કે ગમે તેમ કરીને ધર્મની વાત આવે ત્યાંજ તમારે પથરા મારવા છે. બાકી સાચી યુતિને સ્ત્રીકારવા તમે તૈયાર નથી ! તમારા વ્યવહારમાં એક માસ યા ખાળક પેાતાને હિતકર વસ્તુને ન સમજે છતાં એની આસપાસના એના શુભચિંતકા અને સગાસ્નેહીએ એના ભલાની ખાતર એ વસ્તુ એને આપે છે. બાળક સમજતુ' નથી પણ એના માતાપિતા તે જરૂર સમજે છે અને બાળકની ખાતર દૂધ વિગેરે પદાથ આપે છે કે જેમાંથી એ પેાતાના જીવનનું પેાષણ મેળવે છે. આ પ્રમાણે સ`સારમાં તમે બાળકના હિતને એના માતાપિતાના હાથમાં સોંપી દો છે તે તમારૂં ધાર્મિક હિત તમે એ પરમ પ્રભુ શ્રીજિનેશ્વર દેવના હાથમાં સાંપીને એ કહે એજ રસ્તે અનુસરવામાં કેમ પાછા રહે! છે!? સંસારમાં જ્યાં સુધી વ્યાવહારિક બુદ્ધિ ન આવે ત્યાં સુધી તમે બાળક ગણુાએ છે તેજ પ્રમાણે જે માણુસ આત્માન્નતિના સાચા માર્ગોને સનાતન મુસાફર નથી ખનતા ત્યાં લગી એ ધાર્મિક દુનિયામાં બાળકજ છે અને એટલાજ માટે એને માદકની આવશ્યકતા રહેજ કે જે માદક તરીકેનું બહુજ સરસ કાર્ય શ્રીજિનેશ્વર ભગવાન્ કરી ગયા છે. આપણા માટે તેા માત્ર એ માર્ગનું અનુસરણ કરવાનુંજ બાકી રહે છે. તીર્થંકરા, ગણુધરા, આચાર્યાં અને મુનિપુંગવા એ બધા આપણા માટે ધાર્મિક વૃત્તિના અભ્યાસ માટે પથપ્રદર્શક છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
૮૭)
આનંદ-સુધાસિંધુ.
સુષાબિંદુ ૧ લું સંસારમાં જેમ તમે માબાપના હાથમાં બાળકનું હિત સેંપ છે એજ રીતે ધાર્મિક હિત આ પથપ્રદર્શકના હાથમાં બેધડક થઈને શા માટે ન લેંપવું? અને અમુક વસ્તુનું જ્ઞાન થયા વગર પણ એ ક્રિયાનું પાલન કેમ ન કરવું ? ક્રિયા ફળ આપ્યા વગર રહેતી જ નથી. તમે જાણે યા ન જાણે પણ ક્રિયા કરી એટલે ફળ મળવાનું જ ! જે જ્ઞાન ઉપરજ કિયાનો આધાર હોય તે તે તમારે માનવું પડશે, કે જ્યાં સુધી એક વસ્તુનું આપણને જ્ઞાન ન થાય ત્યાં સુધી એ ક્રિયાનું ફળ આપણને નહિ મળવાનું ! અને તે પછી જે માણસને હિંસાઅહિંસાનું જ્ઞાન ન હોય, હિંસાથી પાપ લાગે છે એ ખ્યાલ સરખે પણ ન હોય, તેવાને તમારા મત પ્રમાણે તે, હિંસા-ઘેર હિંસા-અનેક પ્રાણીઓનો સંહાર કરવા છતાં પાપ નહિ જ લાગવાનું! વાઘ, સિંહ કે એવા અબુઝ પ્રાણીઓને પ્રાણુંઓને આહાર કરવા છતાં અશુભ કર્મબંધન નહિ થવાનું! અરે જે વ્યકિતને ખુનની સજા ફાંસી હેવાનું જ્ઞાન નહિ હોય તેને તે ફાંસી પણ નહિ થવાની ! કેવું વિચિત્ર ! મહાનુભાવે ! તમારા હૃદયને પૂછીને જવાબ આપો કે આવી સ્થિતિ તમે કબુલ રાખ ખરા? અરે સરકારી કર્યો અને ન્યાયમંદિર પણ જ્ઞાન, ક્રિયાનો આ ગાંડો સંબંધ સ્વીકારવા તૈયાર નથી કે ભાન ન હોય તે ક્રિયાનું ફળ ન મળે.
- ત્યાં તે તમને જ્ઞાન હોય કે ન હોય એનો વિચાર કર્યા વગરજ તમે કરેલા ગુન્હાને બદલે આપી દેવામાં આવે છે, અને જે આમ ન હોય તે દરેક જણ અજ્ઞાની હોવાના ઢગ કરીને કોર્ટની સજામાંથી બચવાને લાભ લઈ લેત ! અરે છેવટે કુદરતને પણ આ વાત મંજુર નથી. ત્યાં પણ કરે તેનું ફળ મળે જ છે, તે પછી ધાર્મિક વાતમાં પણ એ નિયમ અચળ રહે તે શું હરક્ત જેવું છે? જ્ઞાનની જરૂર ! ભલા જે ઉપર કહ્યું એ પ્રમાણે ક્રિયા જ્ઞાનની અપેક્ષા રાખ્યા વગરજ
સાવ નિરપેક્ષપણેજ ફળ આપી દે છે એમ માનીએ તે જ્ઞાનની આવશ્યતાજ શી રહી? જે જ્ઞાનને ક્રિયાને કોઈપણ પ્રકારને ઉપગ ન હોય તેવું જ્ઞાન માનવાથી શું ફાયદો? તે પછી જ્ઞાન નામની વસ્તુજ જગતમાં નહિ રહેવાની ! દૂધને સ્વભાવજ ગુણુ કરવાનો છે એટલે જ્ઞાન હોય કે ન હોય પણ તમે ખાઓ તે તમને ગુણ થવાનેજ ! અને ન ખાઓ અને દૂધનુ સમસ્ત વિજ્ઞાન તમે જાણતા હશે છતાં એને ફાયદો તમને નહિ જ થવાને. આ ઉપર એક દછત સાંભળે. એક હતા શેઠ. સ્વભાવે મખીસ, વખત આવ્યે એક એક પિ માટે મકકે જાય એવા. ચમડી જાય પણ દમડી ન જાય એ એમને વહાલે જીવનમંત્ર. કમનસીબે બીચારા માંદા પડયા. થોડા ઘણું ઘર બહારના ઉપચારો કર્યો, પણ કેટલીક માંદ- - ગીઓ એવી હઠીલી હોય છે કે એની આગળ દેવીની માફક રૂપીઆની કોથળીની ભેટ ધરે તેજ એ પ્રસન્ન થાય અને આપણે પીછો છોડે. એ શેઠ ઉપર પણ કેઈ આવીજ માંદગી મહાદેવીની કૃપા થઈ હતી. તે જેમ તેમ ખસે એમ ન હતું. આ તરફ શેઠ સાહેબ પણ સહેલાઈથી પૈસા ખચ્ચી નાખે એમ ન હતું. પરિણામે બને હઠે ચઢયા અને શેઠ સાહેબના શરીરને ઘાણ વળી ગયે. ફુલેલા ગળામાં ખાડા પડી ગયા. આ ઉંડી ગઇ. વધેલું પેટ પાતાળમાં પેસી ગયું અને શરીરમાં માંસને સ્થાને હાડકાં ડોકીયા કરવા લાગ્યાં. એક દિવસે શેઠના એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
સુધાબિંદુ ૧ લું. વૈદ્યમિત્ર શેઠને ત્યાં મહેમાન થયા. પિતાના મિત્રની સ્થિતિ જોઈને તેમને દુઃખ થયું અને દયા આવી. બીજા દિવસે સવારમાં એમણે વગર પી લીધે શેઠની નાડી તપાસી અને એક દવાની ચીઠી લખી આપી. શેઠે એ ચીઠી ખવાય ન જાય એટલા માટે ચોપડીમાં ઉતારી લીધી. દવાના વૈવરાજે ખૂબ જ વખાણ કર્યા અને કહ્યું કે માત્ર એક મહિનાના સેવનથી તમારું શરીર કંચન જેવું થઈ જશે. દવામાં કઈ પણ કડવા પદાર્થ ન હતો. માત્ર બદામ, પિસ્તા, સાકર, એલચી, કેસર વિગેરે નામ સાંભળતાં પણ મોઢામાં પાણી છૂટે એવી એ ચીજો હતી, અને એ બધીને સવારમાં વાટીને ગાયના ઘીમાં મેળવીને ખાવાની હતી. ઘરાજ પોતાને ગામ ગયા. બીજા દિવસનું સવાર થયું. શેઠે દાતણપાણું કર્યું અને પેલી દવા યાદ આવી, પણ એ માટે પૈસા ખરચવા શેઠને હજી પણ પાલવતા ન હતા. એટલે એમણે પોતાના ચમનીયાને બોલાવ્યો અને પછી એપ ઉઘાડીને વૈદ્યરાજે લખાવેલ બધી ચીજો માપ સાથે અનુક્રમવાર વાંચી ગયા અને પછી બદયાઅહાહા ! કેવી મજાની દવા ! ચમનીયા, એ બધી દવાઓને વાટીને ઘીમાં ખાવાથી રોગ મટી જાય ! બસ જાણે કામ પતી ગયું હોય તેમ ચોપડા બંધ કરીને મૂકી દીધું અને શેઠ પાછા પિતાના નિત્ય નિયમમાં લાગી ગયા. પછી તે આ પ્રમાણે ચમનીયાને બોલાવીને પડે વાંચો એ પણ એક પ્રકારનો નિયમ થઈ ગયે. આમ કરતાં કરતાં એક માસ વીતી ગયે અને શેઠ સાહેબ તે હતા તે કરતાં પણ વધુ માંદા થયા. એમના વૈદ્યમિત્રે આવીને તપાસ કરી તે શેઠે બધી વાત માંડી કહી, અને વધુમાં કહ્યું કે રોજ હું એ સરસ દવાને પાઠ કરી જાઉં છું. છતાં હું સાજો નથી થતો. મહાનુભાવો! એ શેઠ સાજા કેમ ન થયા એ તમને કહેવું પડે એમ નથી. જાણવા છતાં ક્રિયા વગર ફળ નથી મળતું એ આ કથા પાછળ રહેલો બધપાડે છે. તે પછી એજ આપણે પહેલા પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જ્યારે ક્રિયામાં જ બલું છે તે જ્ઞાનની શી જરૂર ? વળી ખડીને પણ દૂધ માનીને પીછે છતાં કંઈ ફાયદો થાય ખરો કે? તો પછી જ્ઞાન શું કામનું ? મહાનુભાવો ! આ પ્રશ્નને આટલેથીજ ન પતા, પણ જરા ઉંડા ઉતરીને વિચાર કરો, હું તમને પૂછે છે કે જગતમાં દૂધ પાવાને અને ખડી નહિ પાવાને રિવાજ કયાંથી આવ્યો? તમારે કબુલ કરવું પડશે કે ભલે પીનારને એ વસ્તુનું ભાન ન હોય પણ એ પાવાની પ્રવૃત્તિ કરનારને તે એનું બરાબર જ્ઞાન હતુંજ, નહિ તે એ દૂધને બદલે ગમે તે વસ્તુ કેમ ના પીવરાવત? એટલે બાળકને ભલે જ્ઞાન ન હોય પણ માબાપને તે જરૂર જોઈએ જ. નહિ તે પ્રવૃત્તિજ ન થઈ શકે. એ જ પ્રમાણે ધાર્મિક ક્રિયાનું પણ આપણને ભલે જ્ઞાન ન હોય પણ એ ધાર્મિક ક્રિયાને ઉપદેશ આપનાર તીકર-ગણધર ભગવાનને તો એને પરેપૂરું હતું જ. એટલે અમુક ક્રિયા કરનાર વ્યકિતને આધારે ભલે જ્ઞાનને અભાવ હોય પણ એ ક્રિયાના પ્રચાર કરનાર વ્યકિતમાં તે એ વસ્તુનું સાંગોપાંગ જ્ઞાન હોવું જ જોઈએ. એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે એક બીજાની ક્રિયાને ફાયદો એક બીજાને નથી મળી શક્ત પરતુ એક બીજાના જ્ઞાનને ફાય એક બીજાને એક યા બીજી રીતે મળી શકે છે અને એનું જ કારણ એ છે કે એ પરમતારક તીર્થકર દેવના જ્ઞાને બતાવેલ માર્ગનું અનુસરણ કરીને આપણે આપણા આત્માનું શ્રેય કરીએ છીએ! માબાપના દૂધના જ્ઞાનથી પાલકનું કલ્યાણ જરૂર થાય છે પણ માબાપને દૂધ પીવાથી બાળકની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
માન'ન્રુ–સુધાસિ’ધુ.
(૮૯) સુધાબિ'દુ ૧ લું.. ક્ષુધા નથી ભાંગતી તેવીજ રીતે તીર્થંકર ભગવાનના જ્ઞાનથી આપણે જરૂર ફાયદો ઉઢાવીએ છીએ પણ તીર્થંકર ભગવાન સર્વજ્ઞ થયા હતા તેથીજ આપણે પણ સર્વજ્ઞ નથી બની જતા. ક્રિયાત્મક ફાયદો મેળવવા માટે તે આપણે પેાતેજ અમુક ક્રિયા કરવાની હાય છે અને એ ક્રિયા કરવામાં બીજાનું જ્ઞાન આપણા માદક અને છે એટલે એકાંત રીતે જ્ઞાનનું ખંડન કાઈથી નજ થઈ શકે, અને છતાંય જો કોઇ કહેજ તેા સાથે સાથે ક્રિયાને પણ એરકટા થઈ જવાના. આ પ્રમાણે તમે સમજી શકયા હશે! કે જ્ઞાન અને ક્રિયા પરસ્પરમાં અજબ રીતે સંકળાયેલા છે. શ્રદ્ધા: જ્ઞાનની સ્થાપક—
તીથકર મહારાજે પેાતાના પરમજ્ઞાનથી નીહાળ્યુ કે આ જીવ અનાદિના છે, આ ક્રમ' અને ભવ અનાદિના છે, અને આપણે એમના જ્ઞાન ઉપર અને એમના વચન ઉપર શ્રદ્ધા રાખીને એ વાત માની લીધી, અને એ માનવામાં આપણા પેાતાના અતિ મર્યાદિત જ્ઞાનથી આપણને જે ફાયદો ન થઇ શકે એ ફાયદો આપણે મેળળ્યા, બાળકને માખાપના જ્ઞાનથી શરીરપાષણના ફાયદો મળે છે તેમ, અને એ કાયદો મેળવીને અનાદિપણાની માન્યતામાંથી કાઇક વખતે એવા સુઅવસર જરૂર આવશે કે જયારે આપણે પાતે-સ્વયં એ અનાદિપણાનું દર્શન કરીશુ', જેમ ખાળક માટું થતાં દૂધ અને ગળગુથીના ફાયદા સ્વય' સમજે છે તેવી રીતે, પણ આ બધાનું મૂળ કર્યાં ગયું ? ખીજાના જ્ઞાન ઉપર. જો દુનીયામાં જ્ઞાન જેવી ચીજ ન માનીએ તે શ્રદ્ધા પણ કયાં રહેવાની ? શ્રદ્ધાના અર્થ જ એ છે કે ખીજાના જ્ઞાન ઉપર કે ખીજાના કહેલા ઉપર વિશ્વાસ રાખવા. એટલે જે માણુસા શ્રદ્દાનું અસ્તિત્વ સ્વીકારે છે તેઓ જ્ઞાનને ઇન્કાર નજ કરે. કેટલીક વખત અંધશ્રદ્ધા પણ માણસને ઉપયેાગી થઇ પડે છે એ વાત પણ તમે તમારા રાજના જીવનવ્યવહાર ઉપરથી સમજી શકેા છે. તમને એકડા ભણતી વખતે એકડાની જરૂરતનું” ભાન ન હતું અને એની મહત્તાની પણ પીછાણુ ન હતી તમે તે માત્ર ‘લકીરના ફ્કીર' બનીને મહેતાજીના કહેવાથીજ એકડા ભણ્યા, પણ શું તમને એ એકડા ભણ્યાનેા ફાયદા નથી થતા જરૂર થાય છે જ. બીજી દૃષ્ટાંત હો. ખાળક નાનું હાય છે ત્યારે મા, ખાપા, કાકા, ભાઇ, મામા, દાદા, વિગેરે શબ્દો ખેલવા લાગે છે. હવે હું તમને પૂછું છું કે એ બાળક આ બધુ' ઓલ્યાં પછી સમજ કે સમજયા પછી એયેા ?
તમારે કહેવું પડશે કે એ બાળક પહેલાં માત્ર ખેલતાંજ શીખ્યા હતા. એ વખતે એને એ શબ્દોના અર્થની સમજણુ ન હતી. એ તા માત્ર પાપઢના રામરામ'ની માફક ખીન્દ્રના ખેલ્યા કે શીખવ્યા શબ્દેનુ' ઉચ્ચારણુજ કરતા હતા, પણ એને એ શબ્દોનું જ્ઞાન નથી તેથી એ શબ્દો એણે ખેલવા નહિ એવુ* કાઇ કહે છે ખરૂ કે ? એક વખત ખેલાયેલા શબ્દોના એ ધીમે ધીમે અર્થ સમજવા લાગે છે, પણ જેને ખેલવાનુ જ નહિ હૈાય એને સમજણ આવવાનીજ કયાંથી ? જેને શ્રદ્દાજ નહિ હોય અને જ્ઞાન થવાનુ જ શાનું?
ભૂખ કાણુ ? ખૂખી તા એ છે કે જે અણુસમજણુમાંથી તમે સમજણા થયા, જે શ્રદ્ધાના આધારે તમે જ્ઞાન મેળવ્યુ', છેવટે સમજણા થયા પછી એજ શ્રદ્ધા અને અણુસમજણુને વગાવવા લાગે છે. . આ તે સેા ઉંદર મારીને ખીલ્લીબાઈ હેજ કરવા ઉપડી’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
માન ઇસુધાશિ જી.
(*)
સુધાબિંદુ ૧
જેવુંજ કહેવાય! શ્રદ્ધાભરી માન્યતાથી અને સમજણ વગરની ખેલીથી તમે ડાહ્યા થયા અને પછી કહેવા લાગ્યા કે એ શ્રદ્ધાજ શુ કામની એ અણુસમજણુ શુ' કામની ? પણ મહાનુભાવ ! જે છાયા નીચે બેસીને તમે આનદ કર્યાં એજ વૃક્ષના નાશ કરા તા તમારા જેવા ભૂખ કાણુ ગણાય ? તમારા માટે હવે કદાચ ભલે એ વસ્તુ મહત્વ વગરની લાગતી હાય પશુ જગતમાંથી તા એનું મહત્વ એછું નજ થઈ શકે. ખાળપણની કેટલીક એવી ક્રિયા પશુ જરૂર હશે કે જેના તરફ તમને અત્યારે અણુગમાની લાગણી કે ઘણાના ભાવા પેદા થયા હશે, પણ શું એટલા માત્રથી દુનિયામાંથી એ વસ્તુના નાશ થઇ જાય છે ખરા ? નહિજ !
સ્વયં સુધાર. વળી સર્વજ્ઞ મહારાજે પ્રરૂપેલ ઉપદેશમાં “માના તે” “કદાચ આમ હાય તે' એ વિગેરે શકાવાળાં વાકયે જો તમે વાપરી શકે છે તે તમે તમારા સ'સારવ્યવહારમાં માને બાયડી કે બાયડીને મા કરીને કેમ નથી સ ંખેષતા ? તે જગ્યાએ કેમ તમારે તમારી સાન બરાબર ઠેકાણે રાખવી પડે છે? એ તે। સામાન્ય નિયમ છે કે જયાં ડંડા પડતા હેાય ત્યાંજ આપણે સીધા ચાલીએ છીએ. ધર્મને માટે ગમે તેટલું વાંકુ મેલીએ પણ આપણને કાણુ છુ' કરવાના છે ? એટલે આપણા મનમાં ફાવે એમ એલીએ છીએ ! પણ મહા નુભાવા! યાદ રાખેા કે અહિં નડુિ મળે તે પરભવે મળશે ! બીજા બધા તમને છેડી દેશે પણ કર્મકાકા તમારા પીછા નહિ છેડે. એતે તમારી ખરાખર હાજરી લેવાને ! ત્યાં તમારૂં શું નહિ. ચાલવાનુ` ! માટે પારકાના મારથી સુધરવાનુ` મૂકી દઇને પોતાની મેળેજ સુધરા તે કેવું સારૂં' કે જેથી તમારે એ કના પજામાં વધારે જકડાવું ન પડે!
સાચુ' થાણીસ્વાત...ત્ર્ય.
આજ કાલ કેટલાકના મગજમાં એ પવન પેસી ગયેા છે કે અમને વિચારવાત બ્ય અને વાણીસ્વાતંત્રય કેમ નહિ ? શા માટે અમે અમારા મનમાં આવે તેવા વિચાર ન કરીએ કે અમને સારૂં' લાગે એવું ન એલીએ? આ જમાનામાં આવા પ્રકારની સ્વત`ત્રતા મેળવવાની ભાવના દિવસે દિવસે વધારે ઉગ્ર રૂપ લેતી જાય છે. અલખત સત્વાભિમાનની દ્રષ્ટિએ આ માન્યતામાં પણ કેટલું'ક સારૂ તત્વ સમાયેલું છેજ ! પણ તે મર્યાદિત ક્ષેત્રમાંજ! જો એ ક્ષેત્રની મર્યાદાને નાશ કરવામાં આવે તે એનું પરિણામ ખરામજ આવવાનું. રસ્તે ચાલતી બૈરીને વહુ કહેવાના વાણીસ્વાતંત્ર્યને કયા સભ્ય સમાજ સાંખી લેશે? ખરી વાત તો એ છે કે જેને આપણે વાણીસ્વાત’ત્ર્યના નામથી ઓળખાવીએ છીએ એ વાણીસ્વાતંત્ર્ય કઈ ચીડીયાનું નામ છે એજ આપણુને ખરાખર ખબર નથી ! કોઇપણ માણુસ વાણીસ્વાતંત્ર્યના અર્થ એવા તા નજ કરે કે મનમાં આવે તેમ અકવુ. કે મનમાં આવે તેવા અસબંધ અને અસભ્ય પ્રલાપ કરવા! અને જો આવા પ્રકારના બકવાટનેજ વાણીસ્વાતંત્ર્યના નમુના રૂપે લેખવામાં આવે તા તા થાણાની ગાંડાની ઇસ્પિતાલના દર્દી એજ સૌથી વધારે સુખી ગણાય ! કે જેઓ મનમાં ફાવે તેવું ખકી શકે છે ! પણ ખરી વાત એ છે કે જે વસ્તુ ફાયદાકારક હોય, જેનુ પરિણામ સારૂં' હાય અને જે ખીના સત્ય હાય તે ખેલવાની છૂટ તેનું નામ વાણીસ્વાતત્ર્ય! આવા પ્રકારનું વાણી ઉપરના સ‘યમવાળુ. વાણીસ્વાતથ્ય કેટલા પાળે છે? મહાનુભાવા ! યાદ રાખા કે ખરૂં. નાણીસ્વાતંય એટલે ખૂબ વિચારમાંથનના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
સુધાસિંદુ છું. અંતે સાચી લાગેલી વસ્તુને નિર્ભયપણે જનતા સમક્ષ મૂકવી! આવા પ્રકારનું વાણીસ્વાતંત્ર્ય જયારે આપણે સમજશું અને પાળશું ત્યારે આપણી દશા અત્યાર કરતાં અનેક ગણી ઉંચી હશે! બાકી વિવેક વગરનું વાણુસ્વાતંત્ર્ય એ સ્વાતંત્રતા નહિ પણ સ્વચ્છંદતાજ છે કે જેનું પરિણામ પતનમાંજ આવે છે. કરે તે પામે! દુનિયામાં જે આપણે કોઈ ઉલટી કલ્પના કરીએ તો આપણે ગુન્હેગાર
ગણાઈએ છીએ તે સર્વજ્ઞ જેવા પરમજ્ઞાનવાનના વચનમાં શંકા કરતાં આપણે કેમ ગુન્હેગાર ન ગણુઈએ ? એ વીતરાગ ભગવાનના વચન ઉપર શ્રદ્ધા રાખીને આપણે એ વસ્તુ આચરણમાં મૂકવી જોઈએ! કારણકે માત્ર શ્રદ્ધા કે માત્ર જ્ઞાન કઈ પણ ફાયદો નથી કરી શકતાં! ફળ માટે ક્રિયાની જરૂર રહે છે. હજાર વરસ ની પાસે બેસે પણ હથેડે લઈને ટીપવાનું નહિ કરે તે તમને ઘડતાં નહિ જ આવડવાનું. ચિત્રકાર બનવાની ઇચ્છાવાળા માટે ચિત્રકારને પાડશજ એકલે પૂરતું નથી. એણે તો પિતાના હાથે લીટી દેરવા વિગેરેને અભ્યાસ કરવો પડશે. ક્રિયા કરો અને ફળ મેળવે. પડયા પડયા કદી કોઈનું પેટ ભરાયું છે? જ્ઞાન તે ઘણાયને હોય પણ ક્રિયા થોડાક જ કરી શકે! બધાય જાણે છે કે સીધી લીટી કેને કહેવાય! પણ સીધી લીટી દેરી કેટલા શકે છે? જેણે વારંવાર એને અભ્યાસ કર્યો હોય તેજ, જ્ઞાન તે એક વખત થયું એટલે પત્યું પણ ક્રિયાને માટે તે લાંબુ પરિશીલન જોઈએ અને આજ જ્ઞાન અને ક્રિયાને મુખ્ય ભેદ! ઘણાય સમજે છે કે વ્યસન રાખવા બેટાં છે. બીડી, તમાકુ, પાન કે બીજી ટેવો નુકશાન કરનારી છે. છતાં એનાથી કેટલા બચી શકે છે? સંસાર ખરાબ છે, મિથ્યાવ બહુજ ભયંકર ચીજ છે, અવિરતિ પાપનું મૂળ છે, કષાયો સંસારના બીજ છે, આ બધું માત્ર જાણવાની દષ્ટિએ કેણ નથી જાણતું ? છતાં કેટલા એ જ્ઞાન પ્રમાણે પોતાના આચરણને ફેરવી શકે છે? એક વસ્તુનું જ્ઞાન થવા માટે એક વસ્તુ જાણવા માટે પલકનાજ સમય જોઈએ છે. અમુક વ્યકિત સંસારમાંથી તરી ગઈ; અમુક જીવ તીર્થકર થયે; અમુક માણસે ક્ષણ માત્રમાં પોતાનું કલ્યાણ સાધી લીધું. માષ તુષ જેઓએ થોડા જ સમયમાં કેવળ જ્ઞાનનો આસ્વાદ ચાખે! આ બધી વસ્તુ આપણે બધા સારી રીતે જાણીએ છીએ પણ એ જાણવા માત્રથી આપણું વન્યું? ખરૂં કલ્યાણ તો ત્યારે જ થશે કે જયારે આપણે એના માટે પ્રયત્ન આદરીશું! કરોડની સંખ્યાનું આપણને સહુને ભાન છે. કરેડાધિપતિ કોને કહે એ પણ આપણે સારી રીતે સમજીએ છીએ છતાં આપણે કટીવજ કેમ નથી બની જતા? કહે કે કરોડને સમજવા એ એક વાત છે અને કરોડ મેળવવા એ બીજી વાત છે. કરોડને મેળવતાં મેળવતાં તે વાંસાની કરોડ ભાંગી જાય છે, અને આંતરડાં ઉચાં આવે છે. કોડ જ્ઞાન માત્રથી તે આપણે જરાય દળદર દુર થતું નથી. એ જ પ્રમાણે મિથ્યાત્વાદિને ખરાબ જાણીએ છતાં તેનાથી વેગળા થવા માટે ક્ષણ માત્રને પણ પ્રયત્ન ન કરીએ તે શું વળે? પ્રયત્નની પાછળજ સફળતા છે એ વાત ભૂલવી નહિ જોઈએ ! પ્રયત્ન કહે કે ક્રિયા કહે એક જ વસ્તુ છે ! ક્રિયાનું મહાભ્ય. કેવળ જ્ઞાન અને કેવળ શ્રદ્ધાની દષ્ટિએજ વિચારીએ તે જેવાં પ્રકારનાં
જ્ઞાન અને શ્રદ્ધા એથે ગુણઠાણે હોય છે તેવાંજ ચૌદમે ગુણઠાણે હાય છે. મિથ્યાત્વ ખરાબ, અવિરતિ છેડવા લાયક, વિરતિ આદરણીય એ વિગેરે જેમ ચેથામાં હોય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુષાસિંધુ.
(૨) છે. તેમ ચૌદમામાં હોય છે અને જેવું ચોદમામાં હોય છે તેવું જ ચેથામાં હોય છે! એટલેકે ચોથે જેમ ક્ષાયિક સમ્યક્ત્વ અને નવ તત્વની યથાર્થ શ્રદ્ધા હોય છે, ચૌદમામાં પણ એજ હોય છે. તે પછી એ ક્ષાયિક સમ્યકૃત્વવાળા ચેથા ગુણઠાણામાં અને ચદમાં ગુણઠાણામાં ફરક કર્યો? એક! અને તે ફરક તે વર્તનને ! ક્રિયાનો-આચરણન! એકમાં અમુક પ્રકારનું આચરણ હોય છે જ્યારે બીજામાં બીજા પ્રકારનું ઉચ્ચ પ્રકારનું આચરણ હોય છે અને આચરણને ભેદને લીધેજ ઉંચા અથવા નીચા ગુણઠાણાની વ્યવસ્થા રાખવામાં આવી છે. જ્ઞાન અને શ્રદ્ધા ચેથા પછી બધેય એક સરખાં હોવા છતાં વર્તનની મુશ્કેલી અને વર્તનના ભેદને લીધેજ જુદા જુદા ગુણઠાણા ગણવામાં આવે છે. અમુક પ્રકારનું આચરણ કરે તે ઉપશમ શ્રેણુ સુધી પહોંચે; અમુક પ્રકારનું આચરણ કરે તે ક્ષેપક શ્રેણીએ પહોંચે. જેટલા અંશે વર્તન ઉંચુ બને અને મોહનો ચૂરો થાય એટલા અંશે શ્રેણી ચઢિયાતી સસજવી ! મહાનુભાવજ્ઞાન અને શ્રદ્ધામાં અહ કરક નહિ હોવા છતાં માત્ર કિયાના પાલનને કારણેજ-એક નહિ-બે નહિ પણ ચોદ ચૌદ ગુણઠાણની વ્યવસ્થા રાખવી પડી છે એજ બતાવે છે કે આત્માને ઉો અને નીચે બનાવવામાં ક્રિયાનેજ મુખ્ય ભાગ છે! ' અને એ વાત તે જગજાણીતી છે કે જે વસ્તુમાં જેટલું વધારે મહત્વ, એનું પાલન પણ એટલું જ વધુ કઠણ! ખરેખર, દુનિયામાં મહત્વ અને આકરાપણું સાથે જ જોડાયેલાં હોય છે ! મહત્વ મેળવવું હોય તે તમારે આકરાપણુની પરીક્ષા પસાર કરવી જ રહી ! નહિ તે દરેક માણસ મહત્વની રક્ષા ન કરત. પણ મહત્વની સાચી રક્ષા તે કેક વિરલાજ કરી શકે છે! બાળદીક્ષાનું રહસ્ય. મહાનુભાવો! ક્રિયાનું આટલું બધું મહાસ્ય સમજ્યા પછી હવે
તમારે પણ બાળદીક્ષાનું રહસ્ય સમજવું કઠિન નહિ પડે! જે લેકે એમ કહે છે કે બાળકને એના બાલ્યકાળમાંજ દીક્ષા નહિ આપતાં ઉંમર લાયક થાય એટલે કે એની ૧૮ વરસની સમજણવાળી ઉંમર થાય ત્યાં સુધી તમારી (સાધુની) પાસે રાખીને તત્વજ્ઞાનનો અભ્યાસ કરવો અને પછી એને દીક્ષા આપો ! આમ બોલનારે સમજવું જોઈએ કે પદાર્થને જાણવા માત્રથી આચરણમાં સુધારો નથી થઈ જતો ! પણ એને માટે તે ખૂબ અભ્યાસની જરૂરત રહે છે. જેટલા અંશે આચરણને અભ્યાસ વધારે એટલા અંશે ક્રિયામાં વધુ સફળતા ! આપણે એક બાળકને દીક્ષા આપતા પહેલાં એની ૧૮-૨૦ વરસની ઉંમર થાય
ત્યાં સુધી રાહ જોતા બેસીએ તે “ હું પુર ર ર ચાર રસ” જેવું ખરાબ પરિણમજ આવે! દીક્ષા આપવામાં વિલંબ તે કર્યો સારી દષ્ટિએ કે એ ભાઈ દીક્ષાનું રહસ્ય બરાબર સમજે. તત્વજ્ઞાન બરાબર મેળવે અને પછી પિતાની જ્ઞાનદષ્ટિથી દેરવાઈને દીક્ષાને પથ ગ્રહણ કરે ! પણ પરિણામ ધાર્યા કરતાં સાવ વિપરીત આવ્યું. એ અઢાર–વીસ વરસની ઉંમર થતાં થતામાં તે એ ભાઈએ તત્વજ્ઞાન અને ધાર્મિક વૃત્તિને અભ્યાસ કરવાની સાથે સાથે અનેક વ્યસનોનાં વમળમાં અટવાઈ ગયા ! સંસાર વિષયસુખોમાં એને મેહકતાનું દર્શન થયું એશઆરામમાં એને લેભાવનારું આકર્ષણ અનુભવાયું, પિંડપષણમાં એને પરમાનંદનું દર્શન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
સુધાબિંદુ હું થયું અને પેલે તત્વજ્ઞાનને અભ્યાસ તો માત્ર આત્મા વગરના શરીર જેવું ખાલી બેખું બની ગ! અને પેલી દીક્ષા લેવાની વાત? એને તે બીચારીને કયાંઈ પત્તો જ ન મળે ! દીક્ષા દીક્ષાને ઠેકાણે રહી અને આ ભાઈ તે સંસારમાં મસ્ત બની ગયા! મહાનુભાવો ! આ વાત સાવ સાચી છે. અનુભવથી સાચી છે. એક માણસને એક વસ્તુને ખ્યાલ ન હોય ત્યાં લગી એ છોડવી એને મન મોટી વાત નથી! પણ એને આસ્વાદ ચાખ્યા પછી એનાથી છૂટા પડવું બહુ આકરૂં થઇ પડે છે! તમે જ કહો કે દારૂ છોડ અથવા દારૂનું સેવન ન કરવું એ તમારે મન રમત છે, પણ એક દારૂડીયાને કહે કે ભાઈ દારૂ છોડ ! તે એને એ કેવું આકરું લાગવાનું ? એજ પ્રમાણે એક માણસને સંસારના ભ્રામક સુખનું આકર્ષણ નથી થયું ત્યાં લગી સંસાર છોડવો એને મન રમત છે પણ જ્યાં સંસારની મેડકતાના જાળમાં ફસાયે કે પછી તમે ગમે તેટલું કરે છતાં એમાંથી નીકળવું મુશ્કેલ છે. બસ ! અહિંજ બાળદીક્ષાની આવશ્યકતાની જડ છે. બાળકનું હદય આયના જેવું સાફ હોય છે. એના ઉપર જેવા સંરકારો પાડે તેવા પડવાના ! બાળક તે દરેક વસ્તુ ગ્રહણ કરવાનું ! એમાં ખરાબ વસ્તુને પ્રવેશ ન થઈ જાય એ ધ્યાન તે એના શુભેચ્છક ગણાતા વડીલોએજ રાખવાનું છે ! હવે કહે મહાનુભાવે ! કે આત્માના ઉદ્ધાર માટે બાળદીક્ષાની જરૂર ખરી કે નહિ? અને બાલદીક્ષિત જેટલું આત્મકથાણુ સાધી શકે એટલું બીજા સાધી શકે ખરા કે? એજ સાચું બાળદીક્ષાનું રહસ્ય રાઇના ભાવ રાતે ગયા. આપણે આપણી ટેવના ગુલામ છીએ ! એ ટેવને આધીન થઈને
એક વસ્તુ ખરાબ લાગવા છતાં આપણે છેડી શકતા નથી ! માયા અને કપટને તમે સારાં ગણે છે? અઢાર પાપસ્થાનક સેવન કરવા તે સારું છે? છતાં એ છોડવાની વાત આવ્યું ત્યારે તમને શુંનું શું થઈ જાય છે ! પણ આમાં તમારો વાંક નથી ! એ સંસારની જ એવી લીલા છે કે ખરાબ સમજવા છતાં ત્યાગ ન કરી શકાય! તમે અમુક વસ્તુને ત્યાગ કરવાનો વિચાર કરે કે તમારા ઉપર એ સંસારમહારાજાના સિપાઈઓ હલ કરી ઉડવાના! અને એ સિપાઈઓના આક્રમણને કારણે પાછા તમે સંસારમાં રાચતા થઈ જવાના! જે માણસ કેદમાં ન સપડાયેલ હોય તે મનમાં આવે ત્યાં નાસી ભાગી કે હરી ફરી શકે પણ જે બીચારો કેદખાનામાં પૂરાયો હોય અને જેના ઉપર સખત ચોકીપહેરો હેય તે ક્યાં ચસકી શકે? આ સંસારમાં રાચી રહેલા માણસે પણ કેદખાનાના કેદી સમાન જ સમજવા ! જયાં પારકા પહેરેદાર હોય ત્યાં ટવું આવું કઠિન છે ત્યાં જે તમારા આત્મામાં અનેક અંદરનાજ પહેરેગીરે હોય એનાથી તે તમે કેવી રીતે છૂટી શકે? જ્યાં દીક્ષા લેવાનો વૈરાગ્યનો વિચાર કરે કે તરત બીજા સે વિચારો તમારી સામે ઉભા થવાના! તમને તમારા ખાવાપીવાનો વિચાર આવવાને તમારા દીકરાદીકરીઓની ફીકર તમને થવાની તમારા માતાપિતાને વિચાર આવવાને, તમારી સ્ત્રીની ચિંતા તમને મુંઝવવાની! આ બધાય વિચારે ઉપર વિજય મેળવે તે જ તમે સંસારસાગર તરવાને સમર્થ થઈ શકે ! નહિ તે વૈરાગ્યના વિચારો એ વિચાર રૂપજ રહેવાના! વળી મરેલા કેદીની પાછળ કોઈ પહેરેગીરે નહિ છૂટવાના! માત્ર બેચાર ભેગા થઈને એને કુટી બાળવાના ! પણ જે કેદી નાસી છૂટયો કે એની પાછળ ૧૦-૨૦ પડવાના અને એને પકડી કાઢવાના ! એવીજ રીતે સંસારને ત્યાગ કરવા તૈયાર થાઓ કે આ અંદરના પહેરેગીરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૯૪)
સુધાર્મિંદ ૧ લું. તમને હેરાન કરી નાખવાના, પણ તમારું મૃત્યુ થાય ત્યારે એક પણ આડે હાથ દેવા નહિ આવવાનો અને જે બનતું હોય તે બનવા દેવાને. મહાનુભાવો! આ સંસારમાં માણસને ભરોસો નથી; એટલે મોટી ઉંમરની વાટ જોઈ બેસી રહેવું એ નર્યું મૂર્ખતાભર્યું જ છે! એમાં તે જ્યારે વિચાર થયો ત્યારે એને અમલ કરી નાખવો! નહિ તે “રાઈના ભાવ રાતે ગયા” જેવું થાય ! આ બધી વસ્તુસ્થિતિ સમજનાર ડાહો માણસ કદી પણ એમ ન કહે કે અમુક ઉંમર થવા ઘો! પછી જોઈ લઈશું! બીલાડી બાઈનું નેતરું. પણ આમ ઉંમરના બહાને દીક્ષાનો ઈન્કાર કરનારાઓને અંદરને
આશય શું હોય છે તે જરા તપાસ ! એમને તો આમ ઉંમર અને લાયકાત વિગેરે વસ્તુઓ આગળ કરીને દીક્ષાની વાતજ ઉડાવી દેવી છે ! પણ સાથે સાથે જાહેરમાં ખુલેખુલે એને નિષેધ કરવાની હિંમત ન હોવાના કારણે અને પોતાની જાતને ધમી તરીકે દેખાડવાની લાલસા હેવાના કારણે સીધે નિષેધ ન કરતાં આમ આડકતરે નિષેધ કરે છે! આ તે ખુલે ન કરે અને કામ થતું અટકાવી દેવું એના માટે એક પ્રકારની યુકિત છે. બાકી એની પાછળ તે નબળી મનેદશાજ રહેલી છે ! આ તે પેલા બગલા અને બીલાડી બાઈ જેવું થયું ! બીલાડી બાઈને વિચાર થયે કે બગલા ભાઈને નોતરૂં આપીએ ! અને સાથે સાથે એ પણ વિચાર થયો કે નોતરૂં આપીએ, માલપાણી બનાવીએ, બગલાભાઈની આગળ પણું ધરીએ પણ કોઈ એવી યુક્તિ શોધી કાઢીએ કે બગલાભાઈ દેખતા રહે અને આપણે એકલાજ ખીર જમી જઈએ ! બીલાડી બાઈએ વિચાર કર્યો અને એમના લુચ્ચા ભેજામાંથી એક યુકિત જડી આવી ! એમણે ખીર બનાવી ! અંદર સરસ સરસ સુગંધી મસાલા નાખ્યા. ચારે તરફ સાફસુફ કરીને જળછંટકાવ કરીને જમવા માટે સુંદર પાટલા નાખ્યા: અને વખત થયો એટલે બાલાભાઈની પધરામણી થઈ. બીલાડી બાઈએ બગલાભાઈને પાટલા ઉપર બેસાર્યા અને એક પહોળી થાળીમાં ખીર પીરસી, અને સામા પાટલા ઉપર પોતે ગોઠવાઈ ગયાં, અને બોલ્યાં, ચાલે બગલાભાઈ જમવાનું શરૂ કરો, અને એ તે લપલપ કરતા બધી ખીર ચટ કરી ગયાં. અને પેલા બીચારા લાંબી ચાંચવાળા બગલાભાઈ તે જોઈજ રહ્યા, અને ભૂખ્યા પેટે અને વિલે મોડે પિતાના ઘેર પાછા ફર્યા. આ ઉંમર અને લાયકાતના બહાને દીક્ષાને વિરોધ કરનારાઓની પણ પડદા પાછળની મનોદશા આ આપણી બીલાડી બાઈ જેવી જ છે. નેતરું તે દેવું છે પણ જમવા નથી દેવું: દીક્ષાની વાત તે કરવી છે પણ કોઈને લેવા નથી દેવી. દીક્ષાના વખાણ ખૂબ કરવા છે : રિક્ષા આત્મકલ્યાણનું સાધન છે એમ બોલવું છે પણ બંધારણ એવું ઉભું કરવું છે કે કોઈ દીક્ષા લેજ નહિ. ૧૮ વર્ષની ઉમર સુધી બાળક કહીને દીક્ષા રોકવાના: પછી પરણેલો સમજી રોકવાના. પછી બાળ બચ્ચાવાળે ગણીને વિરોધ કરવાના! ત્યારે દીક્ષા આપવાના કયારે ? જ્યારે યમરાજનું તેડું આવશે ત્યારે? કે જ્યારે શરીર જીર્ણશીર્ણ થઈને કોઈપણ સંસારીના સ્વાર્થપષણમાં ઉપયોગી ન રહે ત્યારે? અને આવા બહેરા-લુલા કે “મરતે નથી ને માચો મૂકય નથી” જેવા દીક્ષા લેવા લાગે તે પછી સાધુસમુદાયમાં જેવા તેવાજ ભેગા થવાના. અને પછી પેલા દીક્ષાના વિરોધીઓ કહેવાના કે સાવ ઠેઠા ભેગા કર્યા છે! ભલા માણસ બાળકને દીક્ષા દેવાય નહિ, જુવાનથી લેવાય નહિ, આધેડને ઉપાધિ વળગી તે પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
આન-સુધાસિંધુ.
સુધાસિંદ ૧ હું. આવા ભેગા થાય એમાં કે દેષ? પણ ખરી વસ્તુસ્થિતિને વિચારજ કેને કરે છે? એમને તે મનમાં આવે તેમ વગર વિચાર્યું બોલવું છે અને કરવું છે ! પણ મહાનુભાવ! યાદ રાખજે કે આવા વિરોધી માર્ગનું અનુસરણ કરવામાં ન તે તમારૂં પિતાનું કલ્યાણ છે, કે ન તે તમારા સમાજ-ધર્મનું કંઈ સાર્થક થવાનું છે. એમાં તે દરેક દેષને ભાગી થવાને અને ડૂબવાનો ! માટે હે મહાનુભાવે ! એ “બીલાડી બાઈના નેતરા” જેવી કપટભરી વૃત્તિથી વેગળા રહેજો અને આત્મકલ્યાણનો વિચાર કરીને એ રસ્તે તમારા તન, મન અને ધનને ઉપયોગમાં લગાડજે. આમાંજ તમારૂં અને તમારા સૌનું કલ્યાણ છે ! આગમનું રહસ્ય. આગમને દરેક માણસ માથે ચઢાવવાનો દાવો કરે છે! પણ એમાં
કેટલાક જીવો-માણસો એવા પણ હોય છે કે-આગમની વાતમાં દેહડાહ્યા માણસની માફક પોતાના અભિપ્રાય છે તે પણ આગળ કરે છે કે કેટલીક વખત સંઘસત્તાનું નામ આગળ ધરે છે ! પણ એક માણસના એક કથનને માથે ચઢાવવાનું જાહેર કરવું અને બીજી તરફ એમાંજ પિતાને સુધારે રજુ કરે એ શું પરસ્પર વિરોધી મનવૃત્તિ ન કહેવાય? કહેવું છે કંઈને કરવું છે કંઈ ? આ તે થાળમાં ખીર પીરસવા જેવું કહેવાય! બાકી એકલા શાસ્ત્રો
માં ખીર પીરસે અને સરાઈમાં પણ પીરસે જેથી બીલાડી અને બગલા અનેક પેટ ભરાય ! દીક્ષા સંબંધી જેટલી વિચારણું આવશ્યકીય છે એ બધી શાસ્ત્રોમાં આપી છે! પછી પિતાની કે સંઘસત્તાની વાત આગળ કરવાથી ફાયદે છે? દીક્ષાના વિરોધીઓની આ પ્રવૃત્તિ છે, પણ પિતાનું કલ્યાણ ઈચ્છનારે પોતાની મેળે જ શુભ પ્રવૃત્તિ કરવી પડશે. જ્ઞાન વગર ક્રિયા ન થાય એ ઘેલછા છોડી દઈને શાસ્ત્રકાર ઉપર અટળ શ્રદ્ધા રાખીને ક્રિયાનું આચરણ કરવું જોઈએ! આગમની રચના કેઈ લેભાગુ કે શેરીમાં રખડતા માણસે નથી કરી પણ પરમ જ્ઞાનવાન તીર્થંકર-ગણધર ભગવાનેએ, સંસારના પ્રાણીઓના સંપૂર્ણ સારાસારને વિચાર કરીને કરી છે એમાં આપણું બધાયનું એકાંત હિતજ સમાયેલું છે! એને જ્ઞાનમાં ઉતારે યા ન ઉતારો ક્રિયામાં ઉતારશો એટલે તમને જરૂર ફળ મળવાનું ! દરેક માણસ દાકતરી વિદ્યાને અભ્યાસ ન કરી શકે. છતાં એને ફાયદે તે દરેક પ્રાણીને મળી શકે છે ! શાસ્ત્રોનું ફરમાન છે કે “કરશે તે તરો” તમારે કરવું હોય તે શાસ્ત્રોને આગળ રાખીને એ પ્રમાણે આચરણુ કરો! તમારું કલ્યાણ અવશ્ય થશે ! અને શાસ્ત્રનું તે એજ રહસ્થ છે કે કેઈપણ માણસ કાંઈ પણ જાતને વિચાર કર્યા વગર, આંખ મીચીને પણ શાને કહેલા રસ્તે ચાલે તો એનું એકાંત કમાણુજ થાય છે. આજ શાસ્ત્રોનું રહસ્ય ! આજ સાચું શાસ્ત્ર ! અને આ એકાંત લાલ માં મળે એજ ખરે આગમ!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
માન-સુષાર્ષિક
સુધાબિંદુ ૧ લું.
છે મહાવતેમાં સ્યાદ્વાદની સંકલના.
ધર્મનો રંગ.
શાસ્ત્રકાર મહારાજ ન્યાયાચાર્ય શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજા શ્રી જ્ઞાનસાર પ્રકરણ કરતાં થકા ભવ્યજીના ઉપકાર માટે કહી ગયા છે કે જેના નામધારીએ મોક્ષની ઈચ્છાવાળાએ પિતાના આત્માને મોક્ષને લાયક બનાવવા માટે, પિતાને આત્માને ગુણવાન બનાવવા
છે પહેલાં ત્રણ વસ્તુ ગળથુથીમાં ગ્રહણ કરવી જોઈએ ! જયાં સુધી માણસ ગળથુથીએ નથી ચહત ત્યાં સુધી તે ખોરાક લેવાને કે પચાવવાને લાયક નથી બની શકતે. ગળથુથીએ આહાર લેવાનું પ્રથમ પગથીયું છે અને પહેલા પગથીયા ઉપર પગ મેલ્યા વગર કેઈપણ માણસ આગળ વધી શકે ખરા? નહિ! ઉપર ચઢવાની ઈચ્છાવાળાએ પહેલાં તે નીચેના પગથીયા ૫સાર કરવાજ જોઈએ એજ પ્રમાણે ધાર્મિકવૃત્તિના ભેજનને અભ્યાસ થાય તેટલા માટે ત્યાં પણ શરૂઆતમાં ગળથુથીની આવશ્યકતા પડે જ છે. જે એ ગળથુથી આપણે બરાબર પચાવી જઈશું તો આગળ ઉપર વધારે તરવભરી ધાર્મિકવૃત્તિરૂપ ભજન પચાવતાં આપણને વાર નહિ લાગે ! એટલા માટે આત્માથી મનુષ્ય માટે જૈનપણની ગળથુથીની પરમ આવશ્યકતા રહે છે! એના વગર સાચી ધાર્મિકતાને પાકે રંગ આપણા આત્માને નજ લાગી શકે! એ ગળથુથી જેટલી વધારે સારી એટલા અંશે એ રંગ વધારે પાકે લાગવાને! ગળથથી અને પાકે. જે લોકોને પહેલાથી જ જેનપણાની ગળગુથી નથી મળી હતી
તેઓ ધાર્મિક કાર્યો નથી કરતા એમ નથી. તેઓ પણ ધાર્મિક કાર્યો કરે છે, પરંતુ હરકત માત્ર એટલી જ છે કે તેઓ અધર્મના હલાને સહન કરી શકતા નથી, એમના ઉપર મિથ્યાત્વીને હલે આવી પડે તે તે વખતે પોતાના ધર્મને તેઓ વળગી રહી શકતા નથી, પણ ગભરાઈ જઈને એને છેડી દે છે અને પારકાનું પોતાનું બનાવે છે. જ્યાં સુધી કોઈ બાધા ઉભી ન થઈ હોય ત્યાં લગી તો તેઓ નિરાબાધ પણે પિતાના ધર્મનું પાલન ૧૦, ૨૦ ૩૦ કે તેથીય વધુ વરસે માટે કરતા રહે છે, પણ છતાંય કઈ ક્ષણે તેઓ તેનાથી વિમુખ બની જશે એ કહી શકાતું નથી. માત્ર એકજ હમલે અને ખેલ ખતમ! વરસ સુધી મહેનત લઈને એકઠું કરેલું ધર્મરૂપી ધન તેમની પાસેથી એક ક્ષણ ભરમાં લુંટાઈ જાય છે. અને તેઓ મિથ્યાત્વીની માન્યતાને વધારે બળવાન્ ગણીને તેના પૂજનારા બને છે. લાંબા લાંબા સમય સુધી ધર્મનું પાલન કરવા છતાં એકજ નજીવા કારણસર ધર્મને છેહ દેનારા ઉદાહરણ આપણે બધાયે સાંભળ્યા છે! અરે એક પ્રસંગ તે દૂર રહ્યો, મિથ્યાત્વીને એક વચન માત્રથી પણ ધર્મને ત્યાગ કરનારા માણસો પણ આ દુનિયામાં જ મળે છે. આ બધું સાથી બને છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
ન દ–સુધાસિંધુ.
(૨૭)
સુધાબિંદુ ૧ ૐ. એકજ કારણ કે જે મનેાબળ ઉપર એમણે ધર્મની ઈમારત ચણી હતી તે ચણતરનેા પાયે જોઇએ તેવા અને જોઇએ તેટલેા મજબુત નહાતા થયા, અને કાચા પાયાનું મકાન પડીને જમીનદોસ્ત થાય તે એમાં નવાઇ શી ? આ પ્રમાણે નજીવા કારણસર એ ધર્મ ભાવનાને નાશ ન થઈ જાય એ માટે શરૂઆતથીજ જૈનપણાની ગળથુથી આપવા ઉપર શાસ્રકારા જોર મૂકે છે, અગર એ પાકુ હશે તેા પછી ગમે તેટલી આપત્તિએ આવે; ગમે તેવા વિકટ પ્રસ‘ગા ઉપસ્થિત થાય અથવા તે એક વખત સામે ગમે તેટલા પ્રત્યેાભને આવીને ઉભા રહે અને લલચાવવા પ્રયત્ન કરે છતાં એ ધાર્મિકવૃત્તિના મહેલ જરાપણુ હલવાને નહુિ કે એને લેશમાત્ર પણ ઇજા આવવાની નઢુિં. જે મકાનને પાચેજ મજબુત હાય એણે ધોધમાર વરસાદ કે ભયંકર વાવાઝોડાથી પણ ડરવુ. હાયજ શાનું ? મહાનુભાવે ! આ સ્થળે એક વાત જરા સમજી ત્યા–કે મકાનને પાયે। જે કરવામાં આવે છે, મકાનના પાયામાં સારામાં સારી માલ વાપરવામાં આવે છે તે અને એ પાયાને વધુને વધુ મજબુત બનાવવામાં આવે છે તે શા માટે ? એથી એમ કદી નથી સમજવાનું કે એ પાયા વધારે મજબુત હશે ! બહારના મકાનમાં વધારે સુંદરતા દેખાશે અને કાચા હશે તેા મકાન એડાળ દેખાશે ! એ પાયા તે જમીનમાં દટાઈજ જાય છે. એ તેજ જયાં સાવ સૃષ્ટિમર્યાદાના પ્રદેશથી અદૃશ્ય થઈ જાય છે ત્યાં એની મકાનની સુંદરતામાં વધારા કરવાની વાતજ કયાંથી આવે ? અને છતાંય એની પાછળ આટલું અધુ ખર્ચ કરવામાં આવે છે! એ એટલા માટે કે ભલે એ પાયેા તા સીધી રીતે મકાનની શાભામાં વધારા ન કરતા હોય પણ એ મકાનની શૈાભાને બચાવી રાખે છેજ. ગમે તેવું સુંદર મકાન હાય પણ જો નજીવા આંચકાથી પડી જાય તેા એની સુંદરતા સથા નાશ પામવાની ! એ સુંદરતાના રક્ષણ માટે પાયે કરવામાં આવે છે. એજ પ્રમાણે જૈતપણાની ગળથુથી પણ 'દેખીતી રીતે ક'ઇ વિશેષતાવાળી નથી દેખાતી પણ છતાંય આખી ધાર્મિક ભાવનાના એ પાયા છે. મકાનની સુંદરતામાં વધારા કરવા એ એક વાત છે અને એ સુદરતાનુ રક્ષણ કરી રાખવુ એ મીજી અને અહુ કઠિન વાત છે અને એ કામ પાયાનુ છે. પાચા પાકા તે સુંદરતા ચિરંજીવી !!!
કેળવણીના દોષ કેટલે ?
આજે ધાર્મિકવૃત્તિને એછી કરવા માટે કેટલેક અંશે અત્યારની કેળવણીને જવાબદાર ગણવામાં આવે છે પણ આમ એકાંત દોષ કેળવણીને માથે ઢોળવામાં આવે છે એમાં કેટલે સત્યાંશ છે એ જરા વિચારવુ ઘટે! જે વમાન કેળવણી તમારા લેકા લે છે એજ કેળવણી મુસલમાન લે છે; તેજ કેળવણી હિંદુએ ૨ે છે; અને એજ કેળવણી દિગખો પણ લ્યે છે. છતાં મુસલમાનના દિલ ઉપર ધાર્મિકભાવનાના નાશ કરવામાં એ કેળવણી કેમ અસર નથી કરતી ? એ શિક્ષિત થવા છતાં પેાતાના પગ કેમ વળગી રહે છે ? હિંદુએ પણ પોતાના ધર્મ પાલનમાં કેમ શિથિલાચારી થતા નથી ? દિગખરા પણ એ શિક્ષણ સામે પોતાના ધર્મને કેવી રીતે ટકાવી રાખે છે? અને એકલા તમેજ ધર્માને છોડવા કેમ તૈયાર થાએ છે ? ઉલટું દિગંબરાને તેા તમારી માફક ધર્મ નુ` રક્ષણું કરનામ ધ -ગુરુઓના લાભ નથી મળતા. તમારા માટે તા ૧૦૦૦-૨૦૦૦ સાધુ-સાધ્વીઓને સહવાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૯૮).
સુધાબિંદુ ૧ લું. કરવાનો–એમનું વચન શ્રવણું કરવાનો શુભ યોગ છે. છતાં તમે ઢીલા પડી જાએ દો, અને એ તા મજબુતજ ૨ર્યું છે. કારણ? કારણ એક જ કે એને પહેલાથી જ એવા પણ છે. કાર મ૯યા છે, એના ઉપર ધર્મને એ પાકે રંગ લાગ્યા છે કે બીજા કોઈ પણ રંગની એના ઉપર અસર થતી નથી, તીર્થોના રક્ષણની અને તીર્થોના ઝગડાઓની વાત આવે છે ત્યાં તમે ઉદાસી માસની માફક છેક છેવાડે જઈને બેસે છે અને વિચાર કરો છો કે એ રાખે તેય શું અને આપણે રાખીયે તોય શું? પણ એમ ન સમજશો કે આમ બોલવાની પાછળ પૂરું પગાર કાર અ તે, લાગણીના પ્રવાહમાંથી ઉભી થેલી સમાધાનવૃત્તિ રહેલી છે. એ તે કેવળ પિતાને ધર્મ તરફના આળસના લીધેજ એમ કહીને પીછે છોડાવવાનો રસ્તો છે. હમણાં તમારા પિતાને જ કેસ હોય જોઈએ? તમે કેવા કટિબદ્ધ થઈને મેદાનમાં ઉતરી પડો છે! વાત એકજ છે કે સાચી લાગણી તમારી પાસે નથી, અને કોઈક વખત કેસ લઢ પણ પડે તે તમે ભાડુતી માણસો દ્વારા કામ કર્યો છે. જ્યારે એ કે તે પોતેજ વકીલ બેરીસ્ટર તરીકે પોતાના ધર્મના રક્ષણ માટે કોર્ટના બારણે ધક્કા ખાય છે. તમારે કેઈન તીર્થો હડપ કરવા નથી. માત્ર પિતાના છે તેનું જ રક્ષણ કરવાનું છે, અને તેમાંય તમારી આ સ્થિતિ છે. જ્યારે તેઓ તે બીજાના-તમારા તીર્થોમાં પણ પિતાનો હક સાબીત કરવા તૈયાર થાય છે. એ લેકે સ્વયં પિતાના ધર્મને માટે લડવા માટે કેટલા તૈયાર રહે છે તે વાત જેઓએ કેસરીયા, તારંગા, શિખરજી વિગેરેની વિગતે જાણે છે તેઓ બહુ સારી રીતે જાણે છે. એ લોકો પણ તમારા જેવીજ કેળવણી લે છે છતાં તમે તેને છેડવા તૈયાર છો જ્યારે તેઓ પારકાને પોતાના બનાવવા મથે છે ! સાચી વાત એ છે કે આમાં કેળવણીને જેટલે દેષ ગણવામાં આવે છે તેના કરતાં આપણા પ્રારંભના સંસ્કારોનેજ વધુ દોષ છે. સંસ્કારે સારા-સચોટ હોય તો કેળવણી શું કરવાની હતી ?
આંગી અને આભૂષણ એ દિગભર પિતાના ધર્મની નીતિરીતિઓ બચાવવા માટે કેટલે
ઉત્પાત કરે છે. નાગાપણે શહેરમાં ફરવું એ દુનિયાને નહિ ગમતી વાત છે. છતાં તે લોકેએ તેને બચાવ કરવા માટે કેટલી ઝડેમત ઉઠાવી ! જ્યારે તમે તો થતા ધર્મને પણ અટકાવવા દોડે છે ! ઠાઈ યુવાન કે યુવતી દીક્ષા લેતાં હોય છે. એક પ્રજા તરીકે તેને પિતાને મનગમતું કરવાના દરેક અધિકાર છે. છતાં આપણે અધિકારો છીનવી લેવા માટે અને એ ધાર્મિક પ્રવૃત્તિને અટકાવવા માટે ઉત્પાત આદરીએ છીએ ! કેટલો ફરક? પેલા ધર્મને સ્થાપવા ઉદ્યમ કરે અને તમે ધર્મને રોકવા ઉદ્યમ કરે. તમે દીક્ષાની બાબતમાં જમાનાને આગળ ધરો છો અને પેલા નાગાપણામાં પણ જમાનાની દરકાર કરતા નથી. આમાં કયાં કેળવણીને સવાલ રહ્યો? વાત મુvય એ છે કે હું જેમાં પહેલાથી તત્વાર્થસૂત્ર વિગેરેદ્વારા ઘણુજ સજજડ સંસ્કાર નાખવામાં આવે છે કે જેથી બીજી વસ્તુ એમને તત્કાળ અસર કરી શકતી નથી ! શરૂઆતમાં જેવા સંસ્કાર પડ્યા એવા કાયમ જ રહેવાના ! એક વખત કેરા ઘડામાં ઘી નાખે. પછી થિી કાઢી નાખીને એને ગમે તેટલે સાફ કરે છતાં એમાંથી ઘીની અસર નહિ જ ખસવાની ! તમારામાં એમ કહેનારા નીકળ્યા કે ભગવાનને આંગી, મુકુટ, કુંડળ વિગેરે શા માટે ? ભલા એમનામાં કોઈ એ નીકળે ખરે કે જેણે કહ્યું હોય કે આપણુ ભગવાનને મુકુટ, કુંડળ વિગેરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૯)
સુધાબિંદુ ૧ લું. આભૂષણે શા માટે નહિ? જરા પ્રાસંગિક રીતે એ આંગી અને આભૂષણે પર વિચાર કરીએ !
–પરમાત્માને પખાલ કરવાનું વિધાન તે લેકેમાં પણ છે અને આપણામાં પણ છે. ત્યારે હવે વિચારીએ કે–એ પખાલ-અભિષેક એ ગૃહસ્થપણની અપેક્ષાએ કરવામાં આવે છે કે સાધુપણાની અપેક્ષાએ? તે કે વું પડશે કે ગૃહસ્થપણાની અપેક્ષાએ ! કારણ કે સાધુપણામાં તે સ્નાનક્રિયાનું વિધાન કોઈના પણ શાસ્ત્રમાં નથી કરવામાં આવ્યું ! ત્યારે હવે ભગવાન જે ગૃહસ્થપણામાં સ્નાન કરતા હતા તો શું તેઓ ઘરેણાં ધારણ કરતા ન હતા? ભગવાનના મેરૂ પર્વત ઉપર કરવ માં આવેલ અભિષેકને યાદ કરીને એના સ્મરણરૂપે આપણે ઉિ અશિ' કરીએ છીએ. ઇંદ્ર મહારાજે જે પ્રમાણે કર્યું હતું એનું અનુકરણ કરીએ છીએ. શ્રાવકના માટે જે દ્રવ્યપૂજાનું વિધાન કરવામાં આવ્યું છે એ ઇંદ્ર મહારાજનું અનુકરણ છે. તે પછી આંગી કે આભૂષણે પણ એ જ ગૃહસ્થપણાની અપેક્ષાએ પહેરાવવામાં આવે તો શી હરક્ત છે? જે કેવળ વીતરાગ દશાની મૂર્તિનું જ પૂજન કરવાનું હોય તે તે આજે પણ ન કરાવી શકાય ! એટલા માટે જે લોકો સ્નાન-અભિષેકનું વિધાન કરવા છતાં આંગી આ ભૂષણને નિષેધ કરે છે તે કેવળ તે કોના મતાગ્રહ સિવાય બીજું કશું નથી !
અપવાદિક હિંસા! હિંસા, જુઠ, ચેરી અને પરિગ્રહમાં સ્યાદ્વાદ ચાલે છે. હિંસા ન કર
વાનું દરેક ઠેકાણે વિધાન કરવામાં આવ્યું છે, પરંતુ વિહારાદિકના પ્રસંગે નદી વિગેરે ઉતરવાને પ્રસંગે ઉપસ્થિત થાય તે તે પણ કરવું પડે છે, અને આમ કરવા જતાં કંઈક અંશે હિંસા જરૂર થાય છેજ. હિંસાને વર્જવાનું જરૂર કહેવામાં આવ્યું છે પણ અપવાદને અંગે હિંસા તરફ દુર્લક્ષ્ય પણ કરાય છે. અલબત હિંસાને કદી પણ વિધેય નથી માનવામાં આવતી છતાં અમુક હિંસા અનિવાર્ય હેવાના કારણે કોઈપણ પ્રકારે એ હિંસા કર્યા વગર ટકા ન હોવાના કારણે અને અમુક કાર્ય કરવા માં એના વગર ચાલે એમ ન હોવાના કારણે, એ કરવી પડતી હિંસા તરફ દુર્લક્ષ્ય કરવું પડે છે. આ હિંસા એક પ્રકારના આપદ, ધર્મ તરીકે ગણવામાં આવે છે. આને અર્થ એવો તો કદીપણું નજ કરાય કે હિંસા કરવામાં હરકત નથી. જેટલી હિંસા થાય એટલું પાપ તે અવશ્ય લાગવાનું. છતાં અમુક પ્રકારની અનિવાર્ય હિંસા દુભાતે દિલે પણ કરવી પડે છે, અને આ હિંસાને શાસ્ત્રકારોએ અપવાદિક હિંસા તરીકે ઓળખાવી છે. કેટલાક મહાનુભાવોનું કહેવું છે કે શ્રી. નેધર ભગવાને નદી ઉતરવાનું કહ્યું નથી. કારણ કે–જે નદી ઉતરવાનું કહે છે તે આજ્ઞા થાય અને તે પણ હિંસામાં આજ્ઞા થાય ! અને શ્રીજિનેશ્વર ભગવાન્ જેવા પરમકૃપાળુ પુરુષ-કે જેના મનમાં કીડીથી તે કુંજર સુધીના તમામ જીવો માટે કરૂણાભાવ ભર્યો છે-તે ઉઠીને આ પ્રમાણે હિંસામાં આજ્ઞા આપે તો તે તેમણે પ્રરૂપિલે આખો પંથ બગડી જાય ! પણ મહાનુભાવ ! આ જગ્યાએ જરાક સમજવા જેવી વાત છે ! એમ એકદમ ઉતાવળા થવાની જરૂર નથી ! જરા ધીરજપૂર્વક વિચાર કરશો તો બધું સમજાઈ જશે ! ભગવાને નદી ઉતરે એમ કહીને નદી ઉતરવાનો આદેશ નથી આ પણ એમ તે કહ્યું છે કે “ નદી ઉતરતાં જયણ પાળજે ” આમાં કેવા ભાવાર્થ નદી ઉતરવાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૦૦ )
સુધાબિ૬ ૧લું. વિધાનમાં નથી પણ જયણે પાળવાના વિધાનમાં છે. એટલે પછી નદી ઉતરવાની કે હિંસા કરવાની આજ્ઞા કેવી રીતે ગણાય? પણ ત્યારે નદી ઉતરવાનું જે કામ તે ભગવાનની આજ્ઞા પ્રમાણે કે આજ્ઞા બહાર ? સમજો કે તમે દીક્ષા લીધી છે અને વિહાર કરો કે તમારી સામે એક બીજો નવદીક્ષિત સાધુ છે. વિહાર કરતાં વચમાં નદી આવી ! એ નવદીક્ષિત સાધુ પાણીના સંઘટ્ટાથી ગભરાય છે. તે વખતે તમે શું કરવાના ? તમે જરૂર તેને કહેવાના કે ભાઈ, આવી રીતે ઉતરો ! અહિં પણ નદી ઉતરવાને ઉપદેશ નથી પણ ઉતરતી વખતે કેમ ઉતરવું એ માર્ગદર્શન કરાવ્યું છે ! નદી ઉતરતાં જયણા પાળવાના વિધાનમાં કેઈના બે મત છે નહિ! વિચાર કરવાનું કામ ત્યાંજ છે કેનદી ઉતરવાની ક્રિયા એ આજ્ઞાને અનુકૂળ કે આજ્ઞા બહારની? –અહિં જરા શાસની વાત સમજે ! શાસ્ત્રમાં સાફ કહ્યું છે કે- અમુક નદીઓ અમુક વખતે એળગે તો તેમાં આજ્ઞાનું ઉલધન નથી થતું ! નાવમાં બેસવાનું વિધાન તે ત્યાં જ કરવામાં આવ્યું છે કે જયાં છાતી ઉપરથી વધારે ઉડું પાણી હાય ! તેમાં પણ એટલું કહ્યું છે કે એ પાણીને ઓળંગ્યા વગર અમુક વધારે વિહાર કરવાથી જે જમીન માર્ગે જ જઈ શકાય એમ હોય તો તેજ રસ્તે જવું! આ બધા વિધિનિષેધ દયાનમાં રાખીને પ્રવૃત્તિ કરનારને આજ્ઞા બહારને કેમ કહી શકાય? અલબત જે એ શાસ્ત્રજ્ઞાને વિચાર કર્યા વિના જ પિતાના મનને જેમ ગમ્યું તેમ કરીને નદી ઉતરે તે જરૂર તેને વિરાધક કહી શકાય ! વળી ભગવાને નદી પાર ન કરવાને એકાંત નિષેધ કર્યાંય નથી ! નહિ તે જળસિદ્ધ અને નદીસિદ્ધિનું જે વર્ણન શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે તે બેટું ઠરે ! શાસ્ત્રોમાં આ પ્રમાણે સર્વદેશીય વર્ણન મોજુદ હોવા છતાં પોતાના કદાગ્રહનું ખંડન થતું જોવાની અસહ્યતાને કારણે સ્યાદ્વાદ માનવામાં અડચણ લાગે છે. બાકી સાચા તત્વની જિજ્ઞાસા હેય, અને મનમાં કઈ પણ પ્રકારની બેટી માન્યતાઓ ઘર કરી ગઈ ન હોય તેને તે સ્યાદ્વાદને સ્વીકાર સાકર જે લાગે છે.
સંયમનું મૂલ્ય ? વળી તમે બધાયે સાંભળ્યું જ હશે કે—”
जत्थ जलं तत्थ वणं जत्य वणं तत्थ नियमओवाऊ । तेऊवाऊ सहगया०
એટલે કે જ્યાં પાણી છે ત્યાં વનસ્પતિ અવશ્ય હોય છે, જ્યાં વનસ્પતિ હોય ત્યાં વાયર જરૂર હોય; જ્યાં વાયરે હેય ત્યાં અગ્નિ જરૂર હોય; આ પ્રમાણે એકલા પાણીની જગે પર છએ કાયની વિરાધના માની છે. તે પછી આ આજ્ઞા કયા મુદ્દાએ કરી? પાણીમાં એક પગ મૂકે. અને એ છએ કાયની વિરાધના થવાની. એ છએ કાયના જેનું મરણ થવાનું ! આમ છતાં શાસ્ત્રકારે એ આજ્ઞા કરવાનું એક જ કારણ છે કે તેઓએ છ કાયની વિરાધના અને કદાચ અસંખ્યતાના મરણ કરતાં પણ સંયમ ટકાવવાને વધુ મહત્વની ચીજ ગણી ! વિહાર કરવાનું વિધાન એ સંયમ ટકાવવા માટે જ કરવામાં આવ્યું છે. અરે જે સંયમને ટકાવવા માટે-જે સંયમનું પાલન યથાસ્થિત કરવા માટે શ્રીજિનેશ્વર ભગવાન્ જેવા પરમતારક અને પરમ આદર્શ પુરુએ પણ એ છ કાયની અરે એ અનંતજીની વિરાધના તરફ દુર્લક્ષ્ય કર્યું એ સંયમનું કેટલું મહાનું મૂલ્ય હેવું જોઈએ ? અને આટલું બધું પાપ પણ કેવળ સંયમને ટકાવવા માટેજ ! નહિ કે સંયમને વધારવા માટે કે નવું પ્રાપ્ત કરવા માટે. આથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
આન'દ-સુધાસિ'ધુ.
(૧૦૧)
સુધાબિંદુ ૧ લું.
તમે સમજી શકશે કે સયમ એ કેટલી મહામૂલ્યવાન વસ્તુ છે. !
જે સચમના પાલન માટે આટલું બધુ કહેવામાં આવે છે-આટલી બધી ડિસા તરફ દુર્લક્ષ્ય આપવામાં આવે છે તેજ સયમની પ્રાપ્તિ માટે અગર કઇ કડકાઈ ખતાવવી પડે તે શું હરકત ? દીક્ષા લેવાની વાત આવી કે સગાવહાલાએ શેાકના બુરખા પહેરી લ્યે છે, કેટલાકને થાક થાય છે, કેટલાક કૃત્રિમ શેકનુ પ્રદર્શન કરે છે! અમુક પ્રકારના દુઃખના દેખાવે કરે છે! તા શું આ બધાથી મુઝાઇને દીક્ષા લેવાને વિચાર માંડી વાળવા ? કેટલાક દીક્ષાના વિાષીએ તા એવા ધધાજ લઇ બેઠા છે કે આવા શેકના પ્રસ`ગાને ખૂબ મેાટા રૂપમાં વર્ણવીને ગમે તેમ કરીને દીક્ષાને અટકાવવાના અશુભ પ્રયત્ન આદરે છે! આવા પ્રયત્નમાં ન તે દીક્ષા લેનાર તરફ્ કેઇ સ્નેહની સાચા સ્નેહની લાગણી હાય છે કે ન તા દીક્ષા લેનારના સગા-સંબંધીએ પ્રત્યે સહાનુભૂતિના ભાવા હાય છે. આમાં તે માત્ર એ સહુનુસ્મૃતિ અને એ સ્નેહુના ખાટા બાહુાના નીચે ગમે તેમ કરીને દીક્ષાને અટકાવવાની બદદાનત સમાયેલી હાય છે! પણ દીક્ષા લેવાની સાચી ભાવનાવાળા પુરુષે આવી બદદાનતભરી પ્રવૃત્તિના ભાગ અન્યા સિવાય કે આવી ક્ષણિક, સ્નેહુજન્ય કે સ્વાજન્ય દુઃખની લાગણીએથી નહિ દેરવાતાં પેાતાના હૃદયને સારા લાગતા રસ્તે ચાલીને અને ભાગવતી દીક્ષાનું ખરૂ રહસ્ય અને સાચું મૂલ્ય સમજીને ગમે તે ભાગે એ ઉત્તમ રત્નને પોતાનું કરવુંજ જોઇએ !
આપત્તિના સામના. બાકી એ તે। દુનિયાના નિયમ છે કે “શ્રયાંત્તિ વહુવિજ્ઞાનિ ’’ શુભ કાર્યોંમાં સેંકડો આફતા આવે, પણ એ આફ્તાને હસતા મુખે વધાવી પેાતાના કાર્ય માં અપ્રતિહુત રીતે આગળ વધવુ એ વિજયની વરમાળ પહેરવાની ભાવનાવાળા માટે બહુજ જરૂરી છે! અરે જે કામાં આફતના વાદળાંઓ માથે તૂટી ન પડે એ કાર્ય માં મહત્વજ શું? ખરી રીતે તેા આપત્તિજ એક કાર્ય ને મહત્વવાળુ બનાવે છે. એક કાર્ય માં જેટલી આફત એટલું એ કાર્યાં મહાન! અગર બાળકને નવ માસ સુધી પેાતાના ગર્ભમાં રાખવાનું કષ્ટ માતાને ઉઠાવવુ ન પડયુ. હાત તે માતાને મન બાળકનું મહત્વ અત્યારે જેટલું જોવામાં આવે છે એટલું હાત ને ? એ નવ માસના ગ`તુંજ કષ્ટ છે કે જે માતાના હૃદયમાં સંતાનને માટે પ્રાણથી પણ અધિક પ્રિયપણાની ભાવનાંને પેદા કરે છે ! એટલે આપત્તિએથી તા ડરવુંજ નહિ! પેાતાનું હૃદય શુદ્ધ રાખીને એક કાર્ય આરંભ કરવું અને પછી ગમે તેટલી આપત્તિએ આવે તેપણ ચલાયમાન ન થવું! કોઈ કામમાં આપત્તિ આવે એ સાવ સ્વાભાવિક બીના છે પણ મને તે એ લેાકેા માટે ભાવદયા ઉપજે છે કે જેઓ આ દીક્ષા જેવી પરમ પવિત્ર વસ્તુમાં, પેાતાની જાતને જૈન કહેવડાવવા છતાં, સંસારના લીલવિલાસે અને માહુને ખાટુ માટુ' રૂપ આપીને, નકામાં પથરા ફેકે છે! એવાઓને જૈનશાસ્ત્રના માનનારા કઇ રીતે ગણવા ? ભલે એ લેાકેાને કરવુ હાય તે કરે પણ દોક્ષા લેનારું તે કશુ હૈયુ' કરીને એ માહુ અને વિરોધની આફ્તાને ઝીલવીજ રહી! અને પછી ગમે તે ભેગે સંયમનુ આરાધન કરવુ'! અને આટલાજ માટે શાસ્ત્રકારાએ હિંસામાં સ્યાદ્વાદને સ્વીકાર કર્યાં છે કે જેથી સયમના પાલનમાં નદી વિગેરે ઉતરવારૂપ કાર્ય કરવામાં હરકત ન આવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૨)
સુધાબિંદુ ૧ લું. હિંસા અને વચલે માર્ગ. આ સ્થાને એક શંકા પેદા થાય છે કે-શાસ્ત્રકારોએ હિંસાને
એ સંત નિષેધ ન કરતાં નદી ઉતરવા વિગેરેમાં થતી હિંસાના કારણે સ્યાદ્વાદવાળો નિષેધ માન્ય છે. તે ભલા જેમ સંયમનું આરાધન વિગેરે ધ્યાનમાં રાખીને નદી ઉતરવા વિગેરેમાં થતી વિરાધનાજન્ય હિંસાને અપવાદરૂપ સ્વીકારી તે બીજા ધર્મવાળાઓએ માનેલા યજ્ઞયાગાદિકમાં થતી હિંસાને અપવાદરૂપ કેમ ન માની? એ હિંસાને એકદમ કેમ વખોડી કહાડી? એ હિંસાનું એકદમ બધેય સ્થળે ખંડન કેમ કર્યું? ખરી ન્યાયયુક્ત વાત તે એ છે કે યાતે નદી ઉતરવા વિગેરેમાં થતી હિંસાનો પણ સર્વથા નિષેધ કરે યા એ જ માફક આ યજ્ઞાદિકમાં થતી હિંસાને અપવાદિક હિંસા તરીકે સ્વીકાર એક વસ્તુને પિતાના માટે અમુક રીતે માનવી અને પારકાની વાત આવે ત્યારે દ નું જુદી રીતે પ્રતિપાદન કરવું છે ને અર્થ કંઈ ન કહેવાય ! મહાનુભાવ! તમારું કહેવું ઠીક છે પણ જરા વિચારપૂર્વક સારાસારને વિવેક કરો ! કયાં શું ઉદ્દેશ છે એ જરા સમજો ! આમ ઉપર ઉપરથી એક સરખી દેખાતી વસ્તુને એકજ જેવી સ્વીકારવામાં તે કદીક તમે સોનાના બદલે પિત્તળજ લઈ જશે. સેનુંય પીળું અને પિત્તળ પણ પીળું છતાં બન્ને એક કહેવાય ? એમ અહિં પણ સમજો ! માનો કે-એક ભાઈને દાન દેવાનો વિચાર થયો. હવે એને સલાહ આપનાર મળે કે-“ જે ભાઈ ! તારે જે દાન દેવું હોય તો એવી રીતે દે કે તારી પાસે કશું બાકી ન રહે. અને જો એમ ન થાય તે બધું તારી પાસે રાખીને દાન આપવાના વિચારને દેશવટે છે. આમ અડધું રાખવું અને અડધું આપવું એમ અધકચરું કામ ન કરે” હવે મહાનુભાવે ! તમારી પાસેથી જવાબ માગું છું કે એ માણસે શું કરવું? પેલા સલાહકારની સલાહ માનવી કે પોતાના નિર્વાહ માટે રાખીને થઈ શકે એટલું દાન કરી દેવું ! તમે બધાય બીજ માર્ગ પસંદ કરવાના કે “ન્ડાયા એટલું પુણ્ય” જેટલું દાન અપાય એટલું સારૂં. બીલકુલ દાન નહિ દેવા કરતાં તે જે કંઈ દેવાય એ વધાવી લેવું. એજ પ્રમાણે અહિ પણ સમજવાનું છે. “યાતે બીલકુલ હિંસાનો નિષેધ કરો યા સર્વથા હિંસાની છૂટ આપો” આ સિદ્ધાંત સારો નથી જ ! ખરી વાત એ છે કે પેલા દાનની માફક જેટલી જીવન કે સંયમપાલન માટે અનિવાર્ય હિંસા હેાય એને છોડીને બાકી બીજી બધી હિંસાનો નિષેધ કરે. સર્વથા હિંસાને એકાંત નિષેધ કરતાં જીવનનિર્વાહ અશકય બને છે અને સર્વથા હિંસાની છૂટ આપતાં અનર્થની પરાકાષ્ટા થાય છે. આટલાજ માટે ડાહ્યા માણસે હમેશાં કાર્યમાં લાવી શકાય એ અને બરાબર પાળી શકાય એવો વચલો ભાગ સ્વીકારે છે !
હિંસા અહિંસાની મર્યાદા, જરા વધુ સ્પષ્ટતાથી સમજો ! જયાં લગી માણસે એકેન્દ્રિ
યની વિરાધના કરવા પૂરતી જ પોતાની પ્રવૃત્તિને મર્યાદિત બનાવી હોય ત્યાં લગી એને સકાયની રક્ષા કરવાનો શુભ પ્રસંગ રહે છે, અને એટલે એને લાભ પણ રહે છે, પણ જ્યારે પાંચે ઇંદ્રિયવાળા સુધીની હિંસાની છૂટ થઈ જાય તો પછી હવે કઈ ઇદ્રિયે અથવા કયા જીવો બાકી રહ્યા છે જેની વિરાધનાથી એ અટકી શકે ! અથવા જેની વિરાધના નાહ કરવાનું શુભ ફળ એ ભાઈ મેળવી શકે ! કારણકે છે કે સાત ઇંદ્રિયવાળા જીવોની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
માન'ઇસુધાસિ'.
( ૧૦૩ ) સુધાર્મિ‘હું ૧ લું. કલ્પના પણ હજી જગતમાં જન્મી નથી તેા એવા જીવા તેા મળેજ કયાંથી? આપણી પ્રવૃત્તિ એના મુખ્ય મુદ્દો એ છે કે ચેડું નુકસાન ઉઠાવવું અને વધારે લાભ કરવા! આ મુદ્દો જો ઉડી નય તા આપણી પ્રવૃત્તિના કઇ અર્થ જ ન રહે! અલખત જીવની ષ્ટિએ બધા જીવે સરખા છે છતાં ઇન્દ્રિયાના વધુ પાછા હૈાવાના કારણે એમાં તારતમ્ય ગણવામાં આવ્યું છે અને આ તારતમ્યન! આધારેજ માપણે હિંસા અહિંસાની મર્યાદા આંધવાની છે. એક તમારા રાજના અનુભવની વાત છે કે તમે ચાલ્યા જતા હૈા અને રસ્તામાં એક તરફ કીડીએથી ભરેલા માર્ગ હાય અને એક લીલી જમીન હૈાય તેા આપણે કીડીને બચાવવાના અને પાણીવાળા માર્ગ ઉપર ચાલવાના ! આપણી પ્રવૃત્તિનું આ રહસ્ય છે. થાડુ ખાઇને વધુ મેળવવુ એ માનસશાસ્ત્રને ર્જિયસ છે! એ નિયમ આપણે હિંસામાં પણ પાળવાના છે, અને એટલાજ માટે શાસ્ત્રોમાં પાક્રિક ઠુંસાનુ વણ્ન કરવામાં આવ્યું છે. હિંસા અને અહિ ંસાની સ્થૂલ માઁદા એ છે કે જીવનનિČહ માટે અનિવાય હાય એટલા ઓછામાં એછાની વિરાધના કરીને વધારેમાં વધારેને મચાવવા ! બાકી સ થા હિંસા કે સવથા અહિંસાના માતા અક્રિયાત્મકજ છે. સ`થા Rsિ'સા માનવામાં જગત ઉપર કેવળ માસનુ સમ્રાજ્ય પ્રવર્તાવાનુ અને સČત્ર અરાજકતા ફેલાવાના કારણે અશતિ થવાની અને સર્વથા અહિંસા અલખત પરમ ઉચ્ચ આદર્શોની દૃષ્ટિએ આ વસ્તુ બહુજ ઉત્તમ છે ખરી પણ એ માર્ગ અન્યવહારૂ માર્ગ છે. એ આદર્શ માત્ર આદર્શી પૂરતાજ છે. એ માત્ર ક્રિયામાં ઉતારી શકાય એવ નથી અને એટલાજ માટે આપણા માટે નિરૂપયોગી છે. આટલાજ માટે શાસ્ત્રારાએ હિંસા અને અહિંસાની મર્યાદાએ માંચી છે.
અસત્ય આક્ષેપે.
કેટલીક વખત જેનેાના માથે એવા આક્ષેપ મૂકવામાં આવે છે કે કીડીમ કે।ડી અને વનસ્પતિના રક્ષક જેનાએ માટાઆને મારવામાં પેાતાની અહિં’સારા ખ્યાલ નથી રાખ્યા! અને આમ કહે છે કાણું ? એ બ્રાહ્મણેા કે જેએએ કાશીના કરવત જેવી ભયંકર અતિ ભયકર રીતિને પ્રચાર કર્યાં અને તે પણ તીસ્થાન જેવી પવિત્ર ભૂમિમાં! આવા ક્રૂર ઘાતકીએ જેએએ મનુષ્યદુ'સાની પણ છૂટ આપીને હિંસાને પરાકાષ્ટાએ પહાંચાડી, તેઓ ઉપર પ્રમાણેના સાવનમાટે નાપાયાદાર અને સાવ વિવેકશુન્ય આક્ષેપ જૈનેના માથે કેવી રીતે મૂકતા હશે એ તે એ લેાકેાજ જાણે. જેનેાની અહિંસાવૃત્તિનું ક્રિયાત્મક પાલન આજ જગતથી અજાણ્યુ' નથી. એના અનેક પ્રકારના મીઠાં ફ્ળા જગતે ચાખ્યાં છે, ચાખે છે અને ચાખશે! એમાં તા ફાઈના બે મત છેજ નહિ ! છતાં આ પ્રમાણે દ્વેષની વર્ષા કરનારાએ ધર્મના નામે કરવામાં આવતા કાશી કરવત' જેવા ક્રૂર કાના શે બચાવ રજુ કરે છે એ અમે પૂછીએ છીએ! આ વાત દૈાઇ કાલકલ્પિત કે વિષની લાગણીમાંથી ઉઠેલી કલ્પના નથી ! આના માટે ઈતિહાસ સાક્ષી છે, પુરાવા પૂરતા છે અને એ પણ એ લેાકેાના પેાતાના પવિત્ર ગણાતા પુસ્તકામાંના! એક માણસને લાકડાની માફક ઉભું ઉલ્લેા વેરી નાખવા ! અને તે પણ પાછુ' ધર્મના નામે ! કેવુ' ભય'કર કૃત્ય ? સતી થવાનેા ઘાતક રિવાજ કેણે પ્રચલિત કર્યાં? જીવતા માણસને બૂમા મારતા બાળી નાખવાની રીતને ધમ માન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
આાન ૪-સુધાસિ‘ધુ.
(૧૦૪)
સુધાબિંદુ ૧ લુ. નારાએ અધમનું દશ ન કયાં કરી શકે ? લેાકેાને નિર્દોષ મકરાઓને હામી નાખવા છે. મૂગી, નિરપરાધ ગાયા અને થાડાઓને બાળીને ભસ્મ કરવા છે. એ લેાકી ઉડીને તેના ઉપર આક્ષેપ કરવા આવે છે ત્યારે ખરેખર પેલી કહેવત યાદ આવે છે કે “ વાપયેરોવાંચિસ્યું ” પેાતાનું પાપાચરણુ તે જોવું નથી અને પારકાને ઉપદેશ કરવા જવુ છે પણ એવા આક્ષેપા સાવ પાયા વગરના છે, અને એવા એક તા શું પણુ સેકડા આક્ષેપો થાય છતાં જિનેશ્વર ભગવાનના પવિત્ર શાસનને લેશમાત્ર પણ આંચ આવવાની નથી, કારણકે એ આક્ષેપ અસત્ય છે, ખાટા છે, દ્વેષભર્યાં છે.
જૈનશાસ્ત્રોમાં મેાટાની હુિ'સા કરવાનું' કયાંય પણ વિધાન કરવામાં આવ્યુ નથી, પણ જાત મુખ્ય એ છે કે-એ અસત્ય આક્ષેપના બહાના નીચે પેાતાના પાપાચારનું રક્ષણ કરવું છે. ચારી પાતે કરવી છે અને નામ બીજાનું દેવુ છે. કેટલાક વળી એવા ભાગ્યશાળી પાકે છે કે જેઓ કહે છે કે જૈનેાના દેવ નાગા છે, અને આવા પારકાની ઉપર આક્ષેપ કરનાર ભાઈ પેાતેજ પરમ ભકત બનવાના ડાળ કરીને લિંગ અને ચેનિનું પૂજન કરે છે ! કેવી મજાની વાત ! સ્વયં તે સાક્ષાત્ લિંગ અને ચેનિને પૂજવાં છે અને પારકાના પૂજ્ય દેવાને નાગા કહીને ઠેકડી કરવી છે! પણ આમાં એ ભાઈને પોતાના કઇ દોષ નથી. દોષ માત્ર દ્વેષના છે. એ દ્વેષજ એવી ચીજ છે કે જે માણસની સાત્વિક વૃત્તિને ણુ કરીને એને વિવેકહીન બનાવી ૐ છે, અને એ દ્વેષજન્ય વિવેકહીનતાના આવેશમાં માણસ મનમાં આવે તેમ બકે છે, અને મનમાં આવે તેમ આચરે છે. આ અને આવા અસત્ય આક્ષેપોનું મૂળ પશુ એ દ્વેષજ છે.
અપાદિક અસત્ય,
હવે આજ પ્રમાણે જરા સત્યાસત્યની બાબતમાં વિચાર કરીએ. હિં‘સામાં જેમ આસપાસના બધા વિચાર કરીને અપવાદક હિંસા ગણવામાં આવી છે એજ પ્રમાણે અસત્યની બાબતમાં પણ અપવાદિક અસત્યનું વિધાન કરવામાં આવ્યુ છે. એટલે કે અસત્યના પણ એકાંત નિષેધ ન કરતાં ત્યાં પણ સ્યાદ્વાદના ઉપયોગ કરવામાં આવ્યેા છે. શ્રાવકને માટે તે સર્વથા જુઠના ત્યાગનું વિધાન પણ નથી. એના માટે તે ‘સ્કૂલ મૃષાવાદવિરમણુ’નું વિધાન કરવામાં આવ્યુ છે. એટલે એને સેવન કરવા પડતા અસત્યની વાત તા અળગી રહી પણ ખુદ્દ સાધુ મુનિરાજ કે જેના માટે સર્વથા જીઝના ત્યાગનું' વિધાન કરવામાં આવ્યુ છે તેમનીજ વાત કહું ! સમજો કે “સથા મૃષાવાદવિરમણ”ના ઉપાસક એક સાધુ મુનિરાજ વિહાર કરતાં કરતાં એક જગલમાંથી પસાર થાય છે: રસ્તામાં તેમની દૃષ્ટિ એક
નિર્દોષ રીતે આનંદ કરતા અને ચરતા એવા મૃગલાના ટોળા ઉપર પડી ! ત્યાંથી આગળ ચાલતાં એક પારધી એમને મળ્યા અને પૂછ્યું “મહારાજ, મૃગલાનું ટોળું આપે જોયુ છે ? અગર નેયુ છે તે તે કઈ દિશામાં છે” હવે મહાનુભાવા, હું તમને પૂછું છું કે એ સાધુ મુનિરાજે શું કરવું ? એ પારધિના પ્રશ્નનેા શુ' ઉત્તર આપવા? શુ એમણે સથા અસત્યત્યાગ અને સČથા સત્યને ગધેડાનું પુંછડું પકડવાની માફક, વળગી રહીને સાચી વસ્તુ બતાવીને પેલા નિર્દોષ પ્રાણીએના પેલા દયાહીન પારધીને શિકાર કરવા દેવા? કે પ્રસ`ગના રંગ વિચારીને અને લાભાલાભના વિચાર કરીને પેલા પારધીને સાચી વસ્તુસ્થિતિથી વાંચિત રાખવા ? મહાનુભાવે ! આ અને આવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૦૫)
સુધાબિંદુ ૧ હું. પ્રસગના વિચાર કરીને શાસ્ત્રકાર મહારાજે સાફ ફરમાવ્યું છે કે આવા વખતે સાધુમુનિરાજ પહેલાં મૌનનું સેવન કરીને પેલા ખેલનારના પ્રશ્ન તરફ દુર્લક્ષ કરે, અને છતાંય જો એ ન માને તા છેવટે “બાળવિ વા ન નાળતિ વવપ્ના” અથવા પાતે જાણુતા હેાવા છતાં હું' નથી જાણુતા એવા જુઠ્ઠો ઉત્તર આપે! કહે!! હવે આ અસત્યનુ` સેવન થયુ... કે નહિ ? અને સાથે સાથે એ પણ કહે! કે આવું અસત્ય સેવન કરવું કે નહિ ! દરેક બુદ્ધિશાળીના એજ ઉત્તર હાઇ શકે કે આ અસત્યનું સેવન કરવુંજ રહ્યુ ! કારણ કે એ અનિવાર્ય છે! જો એમ ન કરવામાં આવે તે નિર્દોષને જાન જાય અને એ સત્યનું પરિણામ ખડુંજ ભયંકર આવે ! એટલા માટે આવા આવા પ્રસંગોના વિચાર કરીને શાસ્ત્રકાર મહારાજે અપવાદી અસત્યનું વિધાન કર્યું છે!
4.
એક વિચાણ્ડા. કેટલાક માણસા, એ ઉપર કહેલ વાકયથી અસત્ય એલાવાનું જે વિધાન થાય છે અને તેથી અસત્યમાં જે સ્યાદ્વાદનુ` સ્થાપન કરવામાં આવ્યું છે તેથી ભડકીને અને એ સ્યાદ્વાદના અર્થ બરાબર સમજી શકવાની શિતના અભાવના કારણે એજ વાકયના નુÈાજ અર્થ ઉપજાવી કાઢે છે. જરા એ લેાકેાની એ કલ્પનાને તપાસીએ: મૂળ વાય આ પ્રમાણે છે, “નાળપિ યા ન માળંતિ વખા” જેવુ શુદ્ધ સસ્કૃતરૂપ આ પ્રમાણે થાય “નાનવ યા ન ખાને ત્તિ વવેત્” મૂળ અને સ ંસ્કૃતમાં એને અને આપણુને મતભેદ નથી. મતભેદ માત્ર એનું વિવેચન કરવામાં છે. પહેલા એ માણસ શું કહેવા માગે છે એ જોઇએ અને પછીથી એના ખરા અર્થ શું છે એ કહેવામાં આવશે. એ માણુસાનું સૌથી પહેલું કહેવુ" એ છે કે ઉપર કહેલ વાકય વિધિપ્રધાન નથી પણ નિષેધપ્રધાન છે એટલે કે એ વાકય અમુક ક્રિયા કરવાનું' વિધાન નથી કરતું, પરન્તુ અમુક ક્રિયા ન કરવી એવા નિષેધ કરે છે. અને એટલા માટે એ ઉપરના વાક્યમાં આપેલ “”ના સંબંધ “નાળે” સાથે ન કરતાં “વના” સાથે કરે છે. એટલે ટુંકમાં એનું કહેવું આ પ્રમાણે છે કે—ઞાનવિયા (ગઢ) “નાને વૃત્તિ ન વસે” જેનુ' અક્ષરશ: ગુજરાતી આ પ્રમાણે થાય કે—(માણસ અમુક વસ્તુ) જાણુતેા હાય છતાં હું જાણું છું' એમ ન મેલે અને આ વાકય દેખીતી રીતે નિષેધાત્મકજ છે કે જેમાં ખેલવાના ક્રિયાનેાજ નિષેધ કરવામાં આવ્યે છે. એટલે કે માન રહેવાના આડતા ઉપદેશ આપવામાં માવ્યો છે. આ થયું એ ભાઇનું મંતવ્ય ! હવે જરા એમાં કેટલું સત્ય છે એ તપાસીએ, અને પછી સાચા અર્થ શું છે એ જોઈશું. આ વસ્તુમાં અનેક વસ્તુએ વિચારવા જેવી છે. એ અનુક્રમે વિચારીએ. (૧) ઉપરના વાકયમાં “વા” આપવામાં આવ્યું છે. આ “વા” એ એક એવા પ્રકારનું અવ્યય છે કે જેને પૂર્ણ અર્થ સમજવા માટે એની પહેલાં કાઈ વાકય કહેલું હેાવુંજ જોઈએ. કોઇપણ નવા વાકયની શરૂઆતમાં કે જેને સબધ પૂર્વના કોઈપણું વાક્ય સાથે ન હૈાય ત્યાં “વા” શબ્દ દ્દીપણ નથી વાપરી શકાતા. અહિં “વા” શબ્દ વાપરવામાં આવ્યે છે. એ સાક્ બતાવે છે કે આ ક્રિયા કરતાં પહેલાં અમુક બીજી ક્રિયા કરવાની છે, અને એ ક્રિયાથી કા માં સરળતા ન મળે તેજ આના ઉપયાગ કરવાના છે. તથી આ વાકયને સાવ સ્વતંત્ર વાકય ગણીને એને સ્વતંત્ર મનગમતા અર્થ નજ કરી શકાય, પણ એ એક આપેક્ષિક વાકય હેાવાના કારણે એની પહેલાની ક્રિયા તપાસવીજ જોઈએ (૨) અને આ પહેલાંની ક્રિયા તે માન ! એટલે કે શિકારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૬)
સુધાબિંદુ ૧ લું. હરણ સંબંધી પૂછે ત્યારે પહેલાં સાધુમુનિરાજે મનનું સેવન કરવું અને જો એ મૌન સેવન કરવાથી કામ સરે એમ ન લાગે તે આને ઉપયોગ કરે. હવે પેલા ભાઈએ આ વાકયને જે નિષેધાત્મક અર્થ કે તે પ્રમાણે તે બીજા વાક્યને અર્થ પણ મૌન રહેવું એજ થશે, અને એ મૌનનો ઉપગ તે શરૂઆતમાંજ મુનિરાજે કરી લીધું છે. તે પછી આ વાક્યથી મુનિરાજને બીજે ક માર્ગ મળી શકે? એટલે એ ભાઈએ એ વાક્યને બેલવાના નિષેધરૂપ જે નિષેધાત્મક અર્થ કર્યો એ અહિં કેઈપણ રીતે બંધ બેસતું નથી. (૩) એજ વાકયમાં જે ગરિ શબ્દ આપવામાં આવ્યો છે એ પણ વિચારવા જેવો છે. આવા સ્થાનમાં જ્યાં ગપિ શબ્દ આપવામાં આવે છે ત્યાં લગભગ હમેશાં પહેલાની ક્રિયા કરતાં તેની વિરોધી ક્રિયા જ કરવાની હોય છે. એટલે અહિં જાણવા છતાં પણ નથી જાણતે” એમ સમજવું યુક્તિ સંગત છે. (૪) વળી વાકયમાં “રને સંબંધ તેની સમીપમાં રહેલ “ના”ની સાથે ન કરતાં હૃર રહેલ “ ના” સાથે કરવો એ પણ એક પ્રકારની કુટ કપના જ છે. તેમજ શાસ્ત્રકાર મહારાજે “કૃતિને ઉગ કરીને વસ્તુ સાવ સાફ બતાવી દીધી છે. “તિ'' આવા ઠેકાણે જ્યાં જ્યાં હોય છે ત્યાં પૂર્વના આખા વાકયને પછીના ક્રિયાપદના કર્મરૂપે બનાવી દે છે. એટલે અહિયાં “વળાં' ક્રિયાપદનું કર્મ છે “જગા” અને પેલા ભાઈ એમ કહે છે કે “ના રૂતિ ન વણઝ” આમ “ને સંબંધ “વઝા સાથે કરે છે. એટલે આમ દરેક દષ્ટિએ તપાસતાં એ ભાઈએ કહેલ અર્થ કોઈપણ રીતે સંગત થસે નથી. ટુંકમાં—એ ભાઈ કહે છે એ આ પ્રમાણે છે “અથવા જાણવા છતાં હું જાણું છું એમ ન બાલવું” અને આપણે કહીએ છીએ એ આ પ્રમાણે છે–“અથવા જાણવા છતાં હું નથી જાણતો એમ કહે પહેલાં મૌનને પ્રાગ અજમાવ્યા પછીથી કરવાની ક્રિયા બતાવતા આ વાક્યને ક અર્થ સાચે છે એ સાવ દીવા જેવું છે. એક વખત મૌનનું વિધાન કર્યા પછી પણ મૌન સેવવાનું વિધાન છેજ નહિ. પછી તે કંઈક બેલવું જ રહ્યું ! અને એ બેલવાનો પ્રસંગ ઉપસ્થિત થતું હોય ત્યાં શું બોલવું એજ બતાવવાનું હોય અને શાસ્ત્રકારે સાફ બતાવ્યું છે કે એવા વખતે હું નથી જાણતે એમ કહીને પણ અસત્યનું સેવન કરી લેવું! આ એક આપદુ ધર્મ છે અને એટલાજ માટે એને અપવાદિક અસત્ય કહેવામાં આવે છે. એ અસત્ય શા માટે ? હવે આ પ્રમાણે અપવાદના કારણે પણ અસત્ય શા માટે બેલડું
એ વિચાર! આ પ્રમાણે અસત્ય બોલવાનું કારણ એજ છે કે એમ કરવાથી નિર્દોષ પ્રાણીની હિંસા થતી અટકાવી શકાય છે. અને એ હિંસા અટકાવવાને એક માત્ર સીધે ઉપાય આમ જુઠનું સેવન કરવાનું જ છે. અલબત પોતાના સ્વાર્થના પોષણની ખાતર કે જેમાં કોઈને પણ લાભ થવાને ન હોય કે જેથી બીજાને નુકસાન થવાને સંભવ હોય એવા અસત્યને શાસ્ત્રકારોએ કદી પણ અપવાદક અસત્ય તરીકે સ્વીકાર કર્યોજ નથી એવા અસત્યનું તો ઠેકાણે ઠેકાણે ખંડન કરીને એનો સર્વથા નિષેધ જ કર્યો છે અને એને દરેક રીતે વડી કાઢયું છે! આવા હરણના શિકારના કે એવા બીજા બારીક પ્રસંગે અસત્ય બોલાવાની મતલબ એ છે કે જે તમે એકાંત રીતે સત્ય બોલવાને જ વળગી રહીને એ દૂર શકારીને સાચે માર્ગ બતાવી આપે તે એ તમારા સત્ય બલવાના કારણે એ બીચારા સાવ નિરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
માનઃ-સુધાŕસંધુ
(૧૦૭) સુધ બિંદુ ૧ લું. પ્રાણીને પાતાના પ્રાણને ભેગ આપવા પડે! એટલે સત્ય ખેલે તા તમે અને પરિણામ ભાગવવુ પડે પેલા બીચારા સાવ નિરપરાધ ભેાળા પ્રાણીને ! આ સ્થિતિ ખરેખર બહુજ દુઃખભરી છે, અને એટલા માટેજ આવા નિર્દાષાના નિરર્થક સહાર અટકાવવા માટે શાસ્ત્રકારાએ એ અપવાદિક અસત્યનું વિધાન કર્યું છે!
અપવાદનું' મહત્વ. આ સ્થાને એક પ્રશ્ન ઉઠે છે કે કોઈપણ માણસ કાઇના આત્માને તા અચાવતાજ નથી કારણકે આત્માના નાશજ કાઈ કરી શકતુ નથી, અને જેના નાશજ ન થતા હાય એને બચાવવાનુ ડાયજ શાનું' ! ત્યારે પેલા મુનિરાજ પેાતાના સંયમધ માં અપવાદ સેવીને પણુ જે કંઇ બચાવી શકે છે તે કેવળ અમુક પ્રાણીના વ્યપ્રાણજ અને સંયમ ધર્મનું ઉલ્લંધન એ એક પ્રકારે ભાવ પ્રાણના નાશજ લેખાય તે આમ એ હરણ જેવાના દ્રવ્યપ્રાણ બચાવવા પેાતાના ભાવ પ્રાણ રૂપ સયમની હિંસા કરવી એને અ શે! ? આ તે એક પ્રકારે એલામાંથી ચૂલામાં પડયા જેવું થયું. ખીજાને દ્રવ્યહિઁસાથી બચાવવા જતાં સ્વયં' ભાવહિંસા કરી બેઠા તા પછી એ અપવાહિક અસત્ય શા માટે ખેલવું ? મહાનુભાવ! વાત સાચી છે પણુ જરા સ્થિર ચિત્તે વિચાર કરા! શાસ્રકાર મહારાજે દરેક વસ્તુનું વિધાન લાભાલાભને વિચાર કરીનેજ કર્યું છે. આ ઠેકાણે થાડાક અપવાદ સેવવા છતાં માટે લાભ સમાયેલે છે, અને એટલે અપવાદ ન સેત્રવામાં આવે તે એક મહાન્ અનર્થીના નિમિત્ત કારણુ આપણે થઇ પડીએ. પુષ્પ તેાડવા, સ્નાન કરવા વિગેરેમાં પણ અમુક હિંસા અવશ્ય થાય છે. છતાં શ્રી જિનેશ્વરદેવની પૂજા કરવામાં જે લાભ થાય છે એની અપેક્ષાએ એટલી હિંસા તરફ્ દુ ય કરવું જ રહ્યું! માટા લાભ કરવા હાય તા તમારે પણ કયાં થોડીક રકમ દાણુ પેટે નથી આપવી પડતી ? આજ પ્રમાણે અહિં પણુ સમજવાનુ છે, અને અપવાદનું ખરૂં. રહસ્ય પશુ આવા કારણુ પ્રસ`ગેાને લીધેજ છે. અપવાદ એટલે મૂળ માનેલ વસ્તુથી ઉલટુ વન ! અને આની છૂટ જ્યારે જ્યારે આપવામાં આવતી હાય ત્યારે સમજવુ જોઇએ કે એમાં ફાઈ ઘેાડા નુકસાને મોટો લાભ હોવા જોઇએ, અથવા તા પરિસ્થિતિજ કાઈ એવી અનિવાય હાય કે એવી છુટ લીધા વગર છૂટકા ન હાય ! અને આનુ નામજ અપવાદ. જો કે હિ સાનું કારણુ અનનારા કે તેને નહિ ટાળનારા જો અન્ય પ્રાણિયાના દ્રશ્યમાણુના નાશનું કારણ મને છે પણ તેજ મનાવ આત્માના ભાવપ્રાણાને નુકશાન કરનાર છે, જો એમ ન હેાય તે અસયમ અને ચેાગનું દુપ્રણિધાન વગેરે છકાયનાં શસ્ત્ર ગણાઈ ભાવપ્રાજીનાં ઘાતક બનત નહિ. અર્થાત્ ભાવપ્રાળુનું રક્ષણ જ્યપ્રાણના રક્ષણુપૂર્વક છે એ વાત લક્ષ્યમાં રાખવી જરૂરી છે. વળી આ સ્થાને પ્રાણિના બચાવની બુદ્ધિ તે ભાવપ્રાણનું રક્ષણ અને સામા જીવનું રક્ષણુ છે તે દ્રશ્યપ્રાણનું રક્ષણ હાવાથી એકે પ્રાણના નાશ નથી. વળી ધ્યાન રાખવું કે વ્યાવહારિક અસત્યના નિષેધ માહ્ય અને આન્તર્ પ્રાણેાની રક્ષાના ઉદ્દેશથીજ હાઇ પ્રથમ મહાવ્રતને અનાજ તરીકે અને સત્યાદિને વાડ તરીકે ગણેલ છે. અનાજની આપત્તિને ટાળવા વાડને થતું નુકશાન ક્ષમ્ય હાય એ સ્વાભાવિક છે ને તેથીજ શાસકારાએ પશુ આ અપવાદવાકય પ્રાણિરક્ષા માટે કહ્યુ', છે. આત્માને સથા નહિ મરવાવાળા માનવા તે પશુ મિથ્યાત્વજ છે. કથાચિત્ અમરજી ધર્મ વાળે જૈનશાસ્ત્ર પ્રમાણે મનાય છે અને તે પ્રમાણે તેના મરણાદિ ટાળવાને તેથીજ મહાવ્રતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ •
(૧૦૮)
સુધાબિદુ ૧ લું પાળવા એ ઉપદેશ સફલ થશે. અને એમ હોવાથી આ સમચવિધાન ચુતિયુકતજ છે. બાકી અપવાદમાર્ગનું ઘડીએ અને પળે પાલન કરવામાં આવે તો એનું મહત્વ રહેજ નહિ, કાદચિત્કપણુમાંજ અપવાદનું મહત્વ જળવાઈ રહે છે! બાકી સાવ નજીવા પ્રસંગે કહેવાતી વ્યહિંસા અટકાવવા માટે સંયમને ભાગ દેવાનો જ છેજ નહિ જેમ કે દીક્ષા લેતે હેય અને પોતાના માતાપિતા કે સગાંસંબંધીને થતા દુઃખથી દ્રવ્યહિંસાને વિચાર કરીને દીક્ષા લેવાનું માંડી વાળે તે એ શાસ્ત્રવિરૂદ્ધનું વર્તન કહેવાય! કારણ કે એમાં કેઈના ભલાને સવાલ નથી પણ કેવળ સંસારના મેહનું પિષણ રહેલું છે, અને મેહના પિષણના કાર્યને શાસ્ત્રકારો વખાણેજ કેવી રીતે? આવા પ્રસંગે માટે અપવાદનું વિધાન છેજ નહિં ખરી રીતે આવા અપવાદને બરાબર સમજ એ બહુ કઠિન છે અને એ અપવાદ સેવવા યોગ્ય સંયોગને સમજે એ એથીય કઠિન છે. એ બરાબર જે સમજે એજ એને શાસ્ત્રસંમત સાચે ઉપયોગ કરી શકે! બાકી ન સમજે એ તે બાળકના હાથમાંના શાસ્ત્રની માફક એને પણ દુરૂપયેગજ કરી બેસે અને લાભના બદલે હાનિ વહેરી યે ! માટે મહાનુભાવો ! અપવાદના ઉપગમાં ઉત્સુકતા બતાવતાં પહેલાં અપવાદને અને અપવાદના મહત્વને બરાબર સમજવાં જોઈએ ! અપવાદિક શેરી. શેરીમાં પણ સ્યાદ્વાદને સિદ્ધાંત સાંભળીને સ્વાભાવિક રીતે કેટલાક
માણસોને પ્રશ્ન થઈ આવે છે કે હિંસા અને અસત્યમાં તો કદાચ સ્યાદ્વાદ માની શકાય કારણ કે એમાં એકમાં સંયમના પાલનને વિચાર રહે છે અને એકમાં પ્રાણી બચાવવાનો વિચાર રહે છે, પણ ચેરી જેવી ભયંકર વસ્તુમાં પણ સ્યાદ્વાદનું વિધાન કરવામાં આવ્યું છે અને તે પણ શ્રી જિનેશ્વર ભગવાનના પવિત્ર શાસનમાં અને એ ચારીને કરનાર પણ પાછ શ્રી જિનેશ્વર ભગવાનની આજ્ઞાને પાલક ગણાય એ ખરેખર ગળે ન ઉતરે એવી જ વાત છે. આવી વાત ગળે ન ઉતરે કે માનવામાં ન આવે એમાં કંઈ નવાઈ નથી તેમ ખરાબ પણ નથી ! કારણકે એથી એ સાબીત થાય છે કે તમને ચેરી પ્રત્યે સખ્ત અણગમે છે! અને એટલા માટે એ એક પ્રકારને આનંદનેજ વિષય છે. છતાં શાસ્ત્રની બારીક વાતે તત્કાળ સમજવામાં નથી આવતી. અને એ સમજવામાં ઉતાવળ કરવામાં આવે તે કેટલીક વખત અર્થને અનર્થ થઈ જાય છે. એટલા માટે અહિં પણ જરા વિચાર પૂર્વક જોશે તે બધું આપોઆપ સમજવામાં આવશે અને શાસ્ત્રકાર મહારાજના એ પવિત્ર શબ્દોમાં કંઈ પણ કહેવાપણું નહિ લાગે. એક વાત એ જરા સમજી લે કે જ્યાં સુધી એક વસ્તુને અત્યંત ખરાબ–અધમ માનવામાં ન આવે ત્યાં સુધી એના અપવાદિક સેવનનું વિધાન કરવામાં ન આવે ! કારણકે જે વસ્તુ સ્વયં ખરાબ ન હોય તેને નિષેધ કરવાની જરૂર જ ન હોય, અને તેથી એના અપવાદિક સેવનની પણ જરૂર ન હોય પણ જે વસ્તુના અપવાદિક સેવનનું કહેવામાં આવે તે માટે એ સાફ વાત છે કે એ વસ્તુને બહુજ ખરાબ માનવામાં આવી છે. એટલે ચેરીમાં પણ શાસ્ત્રકારોએ જે અપવાદિક વિધાન કર્યું છે એ બતાવી આપે છે કે એ શાસ્ત્રકારોને એ ચારી પ્રત્યે કેટલે સખ્ત અણગમે હતે. માત્ર અમુક અનિવાર્ય પ્રસંગના કારણે આ૫૬ ધર્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
ખાનદ-સુધાસિ યુ.
(૧૦૯) સુધાબિંદુ ૧ કુ. તરીકેજ એની છૂટ આપવામાં આવી છે, પણ એટલા માત્રથી એમ કદી ન કહેવાય કે એ મૂળ વસ્તુ સારી છે કે આદરણીય છે. નહિ તે અપના અર્થ જ કંઇ ન રહે ! દીક્ષાનીજ વાત હત્યા ! શાસ્ત્રમાં કહ્યુ છે કે સેોળ વરસથી ઓછી ઉંમરનાને એના માતાપિતાની રજા વગર દીક્ષા આપવામાં આવે તે - શિષ્યચારીના અદત્તાદાનના દોષ જરૂર લાગે હવે સમર્જોકે એક સાધુ મુનિરાજ અતીન્દ્રિયજ્ઞાની છે, એમની પાસે અતિશય છે, નિમિત્તનુ સારૂ જ્ઞાન ધરાવે છે આવા મહાજ્ઞાની મુનિરાજની ષ્ટિ એક બાળક ઉપર પડી એમણે પેાતાના ઉત્કૃષ્ટજ્ઞાનના જોરથી જોઇ લીધું' કે આ બાળક ઉત્તમ જીવ છે. એ પાતે તરે અને પારકાને તારે એવા સામર્થ્યવાળા છે, અને આને જો હું એના માતાપિતાની ૨જા વગર પણ દીક્ષા આપીશ તા પણુ એને કાઇ પછી દીક્ષામાંથી પાછા નિહ ખસેડી શકે. હવે એ મુનિરાજે શું કરવું ? શ્રી શાસ્ત્રકાર મહારાજનું ક્રૂરમાન છે કે એમણે રજા વગર પણ દીક્ષા આપી દેવી અને અમુક અંશે ચારીના દોષનું સેવન કરી લેવું. ખસ આનું નામ તે અપવાર્દિક ચેરી! આ ચેરી દેખીતી રીતે ચારીજ લાગે છે છતાં એ ક્રિયાની પાછળના આશય એક ચારના જેવા તે નથીજ હાતા! એ આશય તા પરમ કણાને પારકાના ઉપર ઉપકાર કરવાના અને એક ઉત્તમ પ્રકારના જીવન અને ચેાગ્ય માર્ગ બતાવવાના છે, અને આટલા માટેજ શાસ્ત્રકાર મહારાજે એ ચારીની છૂટ આપી છે, અને એને અપવાદિક ચારી તરીકે સ્વીકારી છે, પણ આવી પત્રાદિક ચારીના અર્થ કોઈ એવ તા નજ કરે કે એથી પારકાના ધનમાલ, મિલ્કત ઉઠાવી લેવામાં પણ હરકત નથી. આમ માનવામાં આવે તે તે પછી અપવાદિક ચારીના અજ કઈ ન રહે!
અપવાદિક પરિગ્રહ.
હવે સાથે સાથે અપવાદિક પરિગ્રહ સંબંધી પણ થાડાક વિચાર કરી લઇએ. હિ'સા, અસત્ય અને ચારી જેવી ભયકર વસ્તુઓમાં પણ અપવાદનું વિધાન સમજ્યા અને સ્વીકાર્યાં પછી પરિગ્રહમાં અપવાદ સમજવા કઠિન નથી. આ અપવાર્દિક પરિગ્રહના અર્થ એ છે કે-ધમકરણીની સાધનાને માટે જે જે વસ્તુએ અનિવાય રીતે જરૂરી હોય તે તે વસ્તુઓ રાખવાની છુટ! આના અર્થ એ નથી કે-ધન, માલમિલ્કત, હાટહવેલી જેવી નિરર્થક અને પાપની પાષક વસ્તુઓ પણ રાખી શકાય ! કારણકે એ જ જાળ જેમ જેમ વધતી જાય છે તેમ તેમ આત્મા એમાં અટવાતા જાય છે અને વધારે ને વધારે કલુષિત વાતાવરણમાં સતા જાય છે. જયારે ધર્મનું વિધાન તા એટલા માટે કરવામાં આવ્યું છે કે એ આત્મા એ ફેરામાંથી ધીમે ધીમે વધારે ને વધારે મુકત થતા જાય. એટલા માટે એ બધી વસ્તુઓના સંગ્રહ કદી પણ શાસ્ત્રસંમત નજ ગણાય. પરિગ્રહ એ પરિગ્રહજ છે. ભલે પછી એ શેાડા હાય કે ઘણા, ઘઉંં તેા મુઠ્ઠીભર હાય તા ઘઉં જ કહેવાય અને ઢગલેા હાય તાય ઘઉંંજ કહેવાય! કુક માત્ર એટલેજ કે એ પાત્રાદિના પરિગ્રહ કેવળ ધર્મ પાલનની દૃષ્ટિએ ધર્મબુદ્ધિથીજ રાખવામાં આવે છે, અને એટલા માટે પરિગ્રહમાં સ્યાદ્વાદનું વિધાન કરવામાં આવ્યું છે,
શાસનની વૃદ્ધિ. પણ અત્યારે દુ:ખની વાત તા એ છે કે લેાકા સંયમને ઉપયોગી વસ્તુઓને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
ખાનદ-સુધાસિંધુ.
( ૧૧ )
સુધાબિંદુ ૧ લું.
સાધુઓના લેામ તરીકે વર્ણવે છે. સયમને શાસનની વસ્તુ ન માનતાં સાધુની વસ્તુ માને છે. દીક્ષાની ક્રિયાને શિષ્યલાભનું અપવિત્ર નામ આપે છે, પણ આ વાત સાચી નથી ! મહાનુભાવ એ ખૂબ યાદ રાખજો કે એ સંયમની વૃદ્ધિમાંજ શાસનની વૃદ્ધિ છે.
મૈથુન અને અપવાદ.
મહાનુભાવા શાસ્ત્રકાર મહુારાજે હુિંસા, અસત્ય, ચારી અને અરિગ્રહુ એ બધાયમાં સ્યાદ્વાદ બતાવીને દરેકમાં અપવાદિક વિધાન કર્યું છે પણ મૈથુનની બાબતમાં એમ કેમ નહિ કર્યું હોય? એ જરા સમજવા જેવું છે. પહેલી તેા વાત એ કે જે વસ્તુ માટે અપવાદિક વિધાન કર્યુ હાય અને એ અપવદનું સેવન કરવામાં આવે તે તે માટે કાઇપણ પ્રકારનું પ્રાયશ્ચિત કરવાનું નથી હાતું અને જે માટે કાઇપશુ પ્રકારને અપવાદ રાખવામાં આવ્યેા ન હોય અને છતાંય એના પાલનમાં અપવાદ લાગે તે તે અપવાદ માટે પ્રાયશ્ચિત કરવુ પડે છે! કારઝુકે તે અપવાદનું સેવન શાસ્રની આજ્ઞા બહારનું છે. હિંસાદિક ચાર અને મૈથુનમાં પણ આ વસ્તુ છે. પહેલા ચાર માટે પ્રાયશ્ચિત નથી. જ્યારે મૈથુનમાં તે જરા પણ અપવાદ જણાય કે તરત પ્રાયશ્ચિત કરવાનું કહ્યું છે ! વળી ખહુજ બારીક દ્રષ્ટિએ તપાસીએ તા એ મૈથુનના સેવનમાં માણુસના આત્માનું બહુજ પતન થાય છે અને વળી વધુ બારીકીથી તપાસીએ તે એના સેવન કરવામાં બીજા બધાય પાપાનું સેવન કરવાના પ્રસ’ગ ઉપસ્થિત થાય છે. વળી સંસારમાં એવું એકેય કાર્ય બુદ્ધિશાળી માણસના જોવામાં નથી આવતું કે જે કા` મૈથુનનું સેવન ન કરવામાં આવે તે નાશ પામતું હાય ! જયારે અમુક સ`યાગમાં હિંસાદિક ચારનું અપવાર્દિક દૃષ્ટિએ પાલન કરવામાં ન આવે તે અમુક નુકસાન અવશ્ય થાય છે. અને એ નુકસાનથી બચવા માટે એને ઈચ્છા વગર પણુ સેવવા પડે છે. જ્યારે મૈથુન સેવવાનું કાય એવું કદી પણ નથી કે જેનુ સથા સેવન કરવામાં ન આવે છતાં કાઈપણ પ્રાણીને નુકસાન થાય. ઉલટુ' મૈથુન સેવન કરવાથીજ પેાતાનુ અને પારકાનું પતન થાય છે સ` નાશ થાય છે, અને આટલા માટેજ શાસકારાએ એમાં કોઇપણ પ્રકારની ખારી રાખી નથી. જે મા`થી પેાતાનું કે પારકાનું લેશમાત્ર પણ ભલું ન થતુ હોય અને ઉદ્યડુ અને પાપના ખાડામાં પડતા હોય ત્યાં શાસ્ત્રકાર અપવાદ શી રીતે માને? અને મૈથુનમાં આજ વસ્તુ રહેલી છે.
સુદન બનો. પણ મહાનુભાવા! જેમાં જરા સરખે પણ અપવિદ રાખવાનું શાસ્ત્રકાર મહારાજે ચેાગ્ય નથી ગણ્યુ એ મૈથુન જેટલુ ભયકર છે એટલુંજ એનુ પાલન-બ્રહ્મચર્ય આત્માના ઉદ્ધાર કરવામાં બળવાન છે ખીજા ક્રાઇ નિયમામાં જે શકિત નથી તે આ એકજ ગુણુમાં રહેલી છે. મહાનુભાવા ! એ સુદન શેઠની શૂળીનું સિંહાસન બનવાની પુણ્યઘટના આજે તમને યાદ આપવાની જરૂર નથી. તમે બધા એ જાણેા છે.! એ એકજ ઉદાહરણુ એ બ્રહ્મચર્યનું મહાત્મ્ય બતાવવા ખસ છે. તમે એ બ્રહ્મચર્ય નું રહસ્ય સમજો, તમારા સતાનાને સમજાવે, અને એ પવિત્ર નિયમ તમારા આચરણુમાં ઉતારી તમે પણ સુદČન અને !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૧૧)
સુધાઅિંક ૧ હું.
બ્રહ્મદત્ત ચક્રવર્તી.
ધમની કિંમત કયારે ?
મહાનુભાવો ! શાસ્ત્રકાર મહારાજ ઠેકાણે ઠેકાણે વર્ણન કરી ગયા છે કે આ સંસાર કઇ ચીજ છે? એ કેવી ભયંકર વસ્તુ છે ? એ સંસારમહાસાગરનું ઉલંઘન ન કરતાં એમાં જ ડૂબકી મારવામાં આનંદ માણનાર માણસ કેવા પ્રકારની સ્થિતિમાં પડ્યો રહે? અને કેવા પ્રકારની ઉત્તમ સ્થિતિ, કેવા પ્રકારના ઉત્તમ સુખ અને કયાં કયાં સુધી એને વંચિત રહેવું પડે છે? અને કો જીવ આ સંસાર સાગરની ભૂતાવળમાં ફસેલે જ રહે છે? ભલા આ બધી કાળી બાજુને ઠેકાણે ઠેકાણે આમ વિસ્તારપૂર્વક શા સારું વર્ણવી હશે? એ આપણા રેજના અનુભવની વાત છે કે એક વસ્તુની સામેની વસ્તુને આપણે જયાં સુધી સંપૂર્ણ રીતે ઓળખતા ન થઈએ ત્યાં સુધી એ મૂળ વસ્તુનું મહત્વ આપણે જરા પણ નથી સમજી શકતા! એક માણસની સાચી બહાદુરી જાણવી હોય તે જે કાર્ય તેણે કરી બતાવ્યું હોય તે તપાસવું જોઈએ! અને એ કાર્ય જેટલા અંશે વધુ કઠિન હોય એટલા અંશે એની બહાદુરી વધારે, મોટી સમજાવી. એક યુદ્ધના વિજયની સાચી કિંમત આંકવી હોય તે સામા દુશ્મનના લશ્કરનું બરાબર માપ કાઢવું જોઈએ એજ પ્રમાણે શાસ્ત્રકારોને ઉદેશ મનુષ્યોના હૃદયમાં ધર્મની સ્થાપના કરવાને છે, ધર્મ એ કેવી ઉત્તમ વસ્તુ છે અને ધર્મમાં કેટલું મહત્વ સમાયેલું છે એ બતાવવાનું છે. અને એટલાજ માટે એ ધર્મ કયા રાક્ષસથી માણસને પ્રાણીને મુકત કરે છે એ બતાવવા માટે ઠેર ઠેર ભવનું, સંસારનું અને સંસારની વિચિત્રતાનું દર્શન કરાવ્યું છે, અને એ બીલકુલ ઠીક જ છે. જે આપણે એ ભવની ભયંકરતા બરાબર સમજીએ તે ધર્મનું મહત્વ આપણે સમજી શકીએ અને સાથે સાથે સૌથી વધારે મહત્વની વાત તે એ છે કે આપણને આ સંસારમાંથી મુકત થવા માટે ધર્મપ્રાપ્તિની પવિત્ર ભાવના ઉત્પન્ન થાય! અનાજની ખરી કિંમત સમજવી હોય તે પહેલાં ભૂખનું દુઃખ સમજવું જોઈએ જે માણસનું પેટ ભરેલું હોય યા જેને ભૂખ ન લાગતી હોય તે અનાજને બરાબર ન ઓળખી શકે અને ભૂખે માણસ તે ગમે તે આપ તે પણ સાકર જેવું ગણીને જમી છે આપણામાં કહેવત પણ છે કે ભૂખ ન જુએ ખાટી છાશ ભૂખ્યા આગળ ખાટી છાશ અને ત્રણ દિવસના સુકાઈ ગયેલ રોટલા મૂકે તે પણ તે બહુજ મીઠાશથી આનંદ પૂર્વક જમી જવાનો. એટલા માટે આપણે સંસારરૂપી ભૂખના દુ:ખને બરાબર જાણીએ તે ધર્મરૂપ અનાજની કિંમત બરાબર એકી શકીએ ! સાચી પરીક્ષા. જે તમે ધમની કિંમત તમારા સંસારવ્યવહારના કાર્યોની દષ્ટિએ તથા
સાંસારિક સફળતા અને વિફળતાની દષ્ટિએ તપાસવા પ્રયત્ન કરે તે તમારો પ્રયત્ન નિષ્ફળ જવાનો અને તમે મને બરાબર નહિ કેળવી શકવાના ! સોનાને ચાંદીની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૧૨)
સુષાબિંદુ ૧ લું. દષ્ટિએ તપાસનાર માણસ સે જન્મમાં પણ સોનાનું કે ચાંદીનું સાચું પરીક્ષણ નજ કરી શકે ! ભૂખ, તરસ, વિષય, કષાય, હાટહવેલી, એવમ ગાડી. વાડી ને લાડી એ બધી સંસારની લીલાઓ છે અને લીલાઓના વિલાસની કસોટી ઉપર ધર્મ-સુર્વણનું પરીક્ષણ એ એક પ્રકારનું ગાંડપણજ છે. ધર્મને ખરો સમજ હોય તો ધર્મદષ્ટિએજ સમજો ! નહિ તે તમારી પરીક્ષા અફળ જ અને તમે ધર્મ અને સંસાર એકેયને ઉકેલ નહિ મેળવી શકો ! ચક્રવતીના ચક્રની કીમત લોઢાની દષ્ટિએ કદીપણ ન થઈ શકે ! અને લોઢાને ધ્યાનમાં રાખીને જે કિંમત કરવા જઈએ તે તે ખરાજ ખાવાના ! કારણકે લોઢાની દષ્ટિએ એ ચક્રની કિંમત સાવ નહિ જેવીજ થવાની ! ત્યારે સાચી રીતે જોતાં એ ચક્રની કિંમત સેના કરતાંય વધારે-કયાંય વધારે છે, અને તે એ ચકની કાર્ય સાધવાની શક્તિની દષ્ટિએ ! એ ચક લેઢાનું બનેલું હોવા છતાં એનો પ્રભાવ અજબ હોય છે, શત્રુને સતાવી નાખવાની, રાજ્યનું રક્ષણ કરવાની, પિતાના માલીકને બચાવવાની અને એવી અનેક શક્તિઓ-પ્રભાવભરી શક્તિ એ નાના સરખા લેઢાના ટુકડા જેવા લાગતા ચક્રમાં હોય છે. અને એજ એ ચક્રનું મહત્વ છે ! એ મહત્વ તો એના કરતાં દસ, વીસ કે પચાસ ગણે માટે લેઢાને કકડો પણ નથી મેળવી શકતો આમ એક, બે નહિ પણ દરેક વસ્તુની પરીક્ષા કરવાની ખાસ રીતિ છે! અને એ રીતિનું અનુસરણ કરવામાં આવે તેજ એની ખરી પરીક્ષા થઈ શકે છે! જ્યારે જગતની તમામ વસ્તુઓ માટે આ સાધારણ નિયમ છે તે ધર્મને પણ
એ કાં ન લાગુ પડે ! ધમની પરીક્ષા પણ એની દષ્ટિએજ થવી જોઈએ !! મિથ્યાષ્ટિ. અલબત્ત ધર્મનું આચરણ કરનારને અમુક અંશે, પિતાને ઈષ્ટ સંગે અને
પિતાને ગમતા સંસારસુખ મળે છે. પણ સાચો ધમી માણસ એટલા માત્રથી ધર્મની સફળતા નથી માનતા કે પિતાને હદયમાં ધમીપણાને સંતોષ પણ એને નથી થતું. એવી સંસાર-સુખની પ્રાપ્તિ તો એને મન પિલા ચકમાંના લોઢા જેટલી કિંમતની હોય છે. બાકી સાચી ધર્મપ્રાપ્તિ તે એ ત્યારેજ માને છે કે જ્યારે એ, પેલા ચક્રના સાચા કાર્યની માફક, સંસારસુખ કરતાં કઈ પરમ અલૌકિક અને અવિનાશી સુખ મેળવવાને પંથે પ્રયાણ કરવા માંડે છે, કારણ કે સંસારસુખની પ્રાપ્તિમાં ધર્મની પરાકાષ્ઠા માનનાર માણસ છેવટે ધર્મને છોડીને સંસારને વળગી પડે છે અને એ ધર્મ ત્યાગના કારણે ભયારણ્યમાં વધુ ભૂલે પડે છે, અને એટલાજ માટે સંસારસુખને ધર્મ કહીને સંબોધનાર માણસને શાસ્ત્રકારોએ સાચો સમકીતિ નહિ પણ મિથ્યાત્વે કહો છે! આમ કહેવાનું કારણ એ છે કે-જેમ ચક્રની કિંમત લોઢાની દષ્ટિએ કરનાર માણસ કેઈન કે દિવસે વધુ વજનદાર લોઢાના કકડાના લોભમાં ચક્રને છોડી દેવાની ભયંકર મૂર્ખતા કરે, તેજ પ્રમાણે સંસારસુખને ધર્મ માનનાર માનવી ધર્મ ધર્મ કરતાં છેવટે જ્યાં વધારે પ્રમાણમાં સંસારસુખ મળતું દેખાય એ વસ્તુને ધર્મ માની લે અને સાચા ધર્મને સદાને માટે છેડી દે! જે વૃક્ષની માણસને છાંય મળતી હોય, અથવા જે વૃક્ષની ડાળી ઉપર બેઠા બેઠા માણસે આનંદ માણ્યો હોય તેજ વૃક્ષને ખેદીને ઉઠાવીને ફેંકી દે એ માણસ સાચી દષ્ટિવાળો કેમ ગણાય? અને જેની પાસે સાચી દષ્ટિ ન હોય તે બેટી દષ્ટિવાળે કે મિથ્યાદષ્ટિ-મિથ્યાતથી કેમ ન ગય ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૧૩)
સુધાબિંદુ ૧ લું. માણસ અને સંગ? સમજે કે તમે રોજ સામાયિક, પૂજા, પ્રતિક્રમણ આદિ શુભ
ક્રિયાઓનું પાલન કરવાને પવિત્ર નિયમ લીધું છે. તમે સવારમાં દુકાને ગયા. પૂજાને વખત થયેઃ અને પૂજા કરવા માટે રવાના થવાની તૈયારી કરે છેઃ એટલામાં એક ગરાક આવ્યું: એની સાથે માથાકુટ કરવામાં પૂજાને સમય વીતી ગયેઃ અને એ માથાકુટના પરિણામે એ ગરાક સાથેને માટે સદે નકકી થયો અને તમને હજાર બે હજારનો દેખીતે ફાયદો થયો ! મહાનુભા, જરા તમારા હૃદય ઉપર હાથ રાખીને જવાબ આપો કે એ વખતે તમારા મનમાં શું થાય છે? એ પૂજા ન કર્યાને શેક તમારા મનમંદિરના એક પણ ખુણામાં નહિ મળવાને; અને ઉલટું એ સાંસારિક અણધાર્યો નફો કરવાના કારણે તમારું હદય આનંદરસથી ભરપૂર થઈ જવાનું ! આનું કારણ શું ? કહો કે તમારા મનમાં હજુ ધર્મનું મહત્વ વસ્યું નથી ! ભલે તમે પિોપટજીના રામરામની માફક મેઢાંની ધર્મ એ સર્વોત્તમ માગે છે, મોક્ષ એજ એક મેળવવા લાયક ચીજ છે વિગેરે સારી સારી વાતે બેલતા હે પણ એ વાતાની પાછળ રહેલે ધર્મને ખરો મર્મ હજુ સુધી તમારામાં વચ્ચે નથી ! નહિ તે તમે સંસારની લીલાના વિલાસમાં રાજી ન થાઓ અને ધર્મ પાલનમાં થયેલી ક્ષતિના કારણે તમને દુખ થયા વગર ન રહે! કેટલાક ભલા માણસે આવા પિતાને કરવા પડતા સાંસારિક કાર્યો માટે સંગોને આડે ધરે છે અને કહે છે કે ભાઈ, અમે શું કરીએ અમારા સંગે એવા હતા કે જેથી અમારે એ પ્રમાણે કરવું પડયું ! ખેર, કદાચ ક્ષણભર માટે એ વાત સાચી માનીએ છતાં એ સંજોગોના લીધે તમારી બાહા પ્રવૃત્તિ ફરે પણ એ સાથે સાથે તમારા અંત:કરણના ભાવે તે જો એ પાકા અને સાચા હોય તે, નજ ફરવા જોઈએ કારણવશ થઈને તમે પૂજાને ટાઈમ જ કરીને હજારની કમાણી કરી એ ઠીક પણ ત્યાર પછી તે તમને એ કમાણી આનંદનું જ ધ્યાન ન આવતાં ધર્મમાં થયેલ વિક્ષેપના કારણે તમારા અંતરમાં દુઃખ પણ થવું જ જોઈએ પણ આ નથી થતું, અને એ તમારા ધર્મપ્રેમની કચાશને પ્રત્યક્ષ પુરા છે. તમારી આબરૂને સવાલ ઉપસ્થિત થાય તે તમે એક પળમાત્રમાંજ લાખને રાખમાં મેળવી ઘો પણ ધર્મના આરાધના માટે તમે જરા પણ આર્થિક કે એવું બીજું સાંસારિક નુકસાન ઉઠાવવા તૈયાર ન હે એ શું બતાવે છે અને વળી સંગોનું જે બહાનું કાઢવામાં આવે છે એ ખરી રીતે સાવ પાયા વગરને બચાવ છે. “માણસ સંયોગેને બનાવે છે, નહિ કે માણસ સંયોગેને ગુલામ છે” આ વાત જે માણસના હૃદયમાં ઉતરી હોય તે ગમે તેવા કપરા સંગ ઉભા થાય છતાં પોતાના કલ્યાણના માર્ગને ત્યાગ નથી કરતે, અને આ પ્રમાણે સંગોને સામનો કરીને પણ ધર્મને વળગી રહે એજ ખરો ધમીં! બાકી જે સંગે ઉપરજ બધે આધાર રાખવામાં આવે તે તે માણસ કંઈજ ન કરી શકે! બ્રહ્મદત્ત ચક્રવર્તી, મહાનુભાવ! એ સંસારની તાજુડીથી ઘર્મનું તેલ ન કર! એ લેઢાના
ટુકડા સાથે એ ચક્રની કિંમત ન આંકે! નહિ તે તમે કંઈના બદલે કંઈ લઈ લેશે. ધર્મની ખરી મહત્તા આ ભયંકર ભવભ્રમણ અટકાવવામાં છે. આત્માના છુપાયેલા ગુણેને પ્રગટ કરવા કર્મની નિર્જરા કરવી, મોક્ષની પ્રાપ્તિ કરવી; આમાંજ ધર્મની સફળતા છે, અને આની પ્રાપ્તિ જેટલા અંશે વધુ થાય એટલા અંશે સમજવું કે તમને ધર્મને ૨માં વધારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૪)
સુધાબિંદુ ૧ લું. લાગે છે. સાચે ધમી કદી પણ સંસારના કુકા અને રડા સમાન ધનદૌલતને વધતી જોઈને આનંદ ન માને ! અને આ વસ્તુમાં જ્યાં સુધી આનંદને અનુભવ થતું હોય ત્યાંસુધી સમજવું કે ધર્મનું રહસ્ય તમે બરાબર સમજ્યા નથી. જેમ અનાજની કિંમત ભૂખ્યાને પાણીની કિંમત તરસ્યાને હોય છે એ જ પ્રમાણે ધર્મની કિંમત પણ જે માણસ ભવની ભયંકરતા બરાબર સમજે તેને હોય છે. જે દુનિયાદારીના પદાર્થોના આધારે ધર્મની કિંમત ગણાતી હેત તો-બહાદત્ત ચાવતી જેણે પિતાના પૂર્વભવમાં ચક્રવતી પણાનુ નિયાણું કર્યું હતું તે સારે ગણુ જોઈએ. કારણ કે એ નિયાણું બાંધીને એણે સંસારની વૃદ્ધિ માગી લીધી હતી અને એને જ ભાઈ જેણે નિયાણું બાંધવાનું કાર્ય કર્યું ન હતું તે ખરાબ ગણાવે જોઈએ. આ કથા એવી છે કે-બહાદત્ત ચક્રવતી અને એને ભાઈ-એ બનેને સાથેજ સંસાર ઉપરથી વૈરાગ્ય ઉત્પન્ન થયે, અને બન્નેએ સાથે ભાગવતી દીક્ષા અંગીકાર કરી સાથે જ આહારવિહાર કર્યો! સાથેજ તપશ્ચરણ કર્યું; હમેશાં સાથેજ હું અને છેવટે અનશન પણ સાથે જ કર્યું. અને એ અનશન દરમ્યાન એક ભાઈએ-બ્રહ્મદત્ત ચક્રવતીના છનિયાણું કર્યું, અને બીજો કોઈપણ પ્રકારની ઐહિક સુખની ઈચ્છાના પાશમાં સપડાયા વગર નિયાણું કર્યા વગર જ રહે. હવે ત્યાંથી બને જણું કાળધર્મ પામીને પેલે નિયાણું બાંધનાર બ્રાદત્ત ચક્રવતી તરીકે ઉત્પન્ન થયેલ અને બીજો ભાઈ જેણે નિયાણું બાંધ્યું ન હતું. તે એક સામાન્ય શેઠીયાના કુળમાં પુત્રરૂપે ઉત્પન્ન થયે. હવે મહાનુભા! જવાબ આપો કે એ બેમાં કોણે વધારે સારી સ્થિતિ પ્રાપ્ત કરી? એ બેમાં કોણ વધારે ભાગ્યશાળી ગણાય? કે એ બન્નેમાંથી કેને વધારે પુણ્યનું ફળ મળ્યું? હવે સંસાર વ્યવહારની દષ્ટિએ તે એ સાવ ખીતું છે એક ચક્રવતી અને એક સામાન્ય શેઠની સમૃદ્ધિમાં આકાશપાતાળ જેટલું અંતર છે. એકની સત્તા સાર્વભૌમ છે એકની સત્તા ઘરના ચાર ખુણ પુરતીજ છે, અને એ સાર્વભૌમ સત્તા પણ આજકાલ કહેવાય છે એમ નામમાત્રની નહિ, અને અધુરી પણ નહિ, સર્વભૂમિમાં જેની માલીકી કબુલ કરાતી હોય તેનું નામ સાર્વભૌમ સત્તા. જેને એક પણ હરીફ ન હોય; જેની આજ્ઞા ઉથાપવાનું સામર્થ્ય એકમાં પણ ન હોય, જેનું એક છત્ર સામાન્ય આખાય છે ખડે ઉપર એકધારું પ્રવર્તતું હોય, તેનું નામ સાચે સાર્વભૌમ કે સાચે ચક્રવતી. જેની અદ્ધિસમદ્ધિનો કેઈ આરો ન હોય. એ ચક્રવતી અને એક સાધારણ શેઠ એ બેમાં શી રીતે સરખાપણું હેયઅને સંસારવૈભવ અને સત્તાની પ્રાપ્તિમાં આટલું મહાન અંતર પડવાનું કારણ તે એક માત્ર નિયાણું ! નિયાણું બાંધ્યું તે ચક્રવતી થયો, ન બાંધ્યું તે સાધારણ માણસ રહ્યો! તે હવે એમાં ઉંચું કોણ? કમક્ષયના મુદાથી, આત્માના ગુણની અપેક્ષાએ, ભવભ્રમણની ભયંકરતાની અપેક્ષાએ ને ધર્મની સાચી મહત્તાની દષ્ટિએ જે આ પ્રશ્ન વિચારીએ તે તે શાસ્ત્રકાર મહારાજ સાફ કહે છે કે એ ચક્રવતી કરતાં એ શેઠીયાને પુત્ર હજાર દરજજે વધુ ભાગ્યશાળી છે. પણ આ વાત કયારે મગજમાં ઉતરે તે જ્યારે આપણે પૃપાપના બંધનની દ્રષ્ટિએ વિચારીએ ત્યારે ! નિયાણાને બંધ કરીને મેળવેલ ચક્રવર્તિપણને આપણે ઘાસ જેટલું તુચ્છ ગણી કાઢીએ ત્યારે! કારણ કે શાસ્ત્રમાં નિયાણું બાંધવું એ જિનઆઝાની વિરૂદ્ધનું પગલું ગણવામાં આવ્યું છે. કેમકે એ નિયાણના બંધથી ગમે તેવી મહાન તપશ્ચર્યાનું ફળ મર્યાદિત થઈ જાય છે અને છે ફળ પણ કેવળ સાંસારિક સુખ-વૈભવ અને ઉપભેગે પુરતું જ? કે જે ઉપભેગોનું સેવન કરતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ
(૧૧૫)
સુધાબિંદુ ૧ લું. એ પુછયની પુંછ ચવાઈ જાય છે અને પાપને પુંજ એકઠો થાય છે. જે માણસને સાંસારિક સુખ-વિલાસની લાલસા ન હોય તે કદી પણ નિયાણાનું બંધન નજ કરે! અને જે ધર્મ પાલન નમાં, કે જે તપશ્ચરણમાં આવી અધમભાવના સમાયેલી હોય તેને શાસ્ત્રકારે પોતાની મહેર છાપ કેમ મારી શકે! આટલાજ માટે એ પેલા સામાન્ય શ્રેણીના પુત્ર કરતાં એ ચક્રવતીની કિંમત ઓછી ગણી. ટૂંકમાં કહેવું હોય તે કહી શકીએ કે સંસારભવ અને ભવ વધારવાના સાધનની દષ્ટિએ વિચારીએ તે ચક્રવતી માટે અને આત્મિક અદ્ધિ અને પુણ્યની પ્રાપ્તિની દષ્ટિએ વિચારીએ તો એ શેઠીયાને પુત્ર વધારે ભાગ્યશાળી ગણાય! અલબત જે ચક્રવર્તી પણ પોતાના ચક્રવર્તીપણાની અસારતા સમજીને પિતાની મેળે જ એનો ત્યાગ કરીને વૈરાગ્યના પવિત્ર પંથે ચાલી નીકળે તો એની વાત જ શી થઈ શકે? ધર્મની શરાણું. હવે જરા વિચાર કરો કે એ બહાદતે પિતાના પૂર્વભવની તપશ્ચર્યાના
ફળરૂપે ચકવતીપણું માગી લીધું અને એ એને મળ્યું પણ ખરું એમાં તાત્વિક દષ્ટિએ એણે એવી માંગણી કરવામાં મૂખેતાજ વાપરી હતી! પણ આ વસ્તુ તમારા મગજમાં બરાબર કેવી રીતે કરી શકે? અરે ચક્રવતી પણું મળવું એ કોઈ રમતની વાત છે? અરે સામાન્ય રાજા કે રાજ્યને વિચાર કરીને એવા થવું એ પણ બહુ મુશ્કેલ છે, તે પછી ચક્રવતી પણાની તો વાત જ શી થઈ શકે? કે પછી આપણે, પેલા દ્રાક્ષ નહિ મેળવી શકેલા શીયાળે કહેલ “કાક્ષ ખાટી છે” ની માફક, આપણને એ ચક્રવતીપણું નથી મળ્યું તેથી એની ઈષ્યા કરીને એની બેટી વગોવણી તે નથી કરતાને? કારણકે જે ચક્રવતી પણાની પ્રાપ્તિને આપણે મૂર્ખતાને વિલાસ કહીને વડી કાઢીએ છીએ એ માટે દુનિયામાં આપણા અનુભવમાં આપણે જુદે જ અનુભવ કરીએ છીએ. એજ રાજ્ય, એજ સત્તા અને એ જ ચક્રવર્તી પણું આગળ આપણે હજારો લાખ માણસોને ઝૂકી મૂકીને સલામ કરતા ઉભેલા આપણે જોઈએ છીએ. અરે તમે પોતે પણ વખત આવે એ રાજા મહારાજા, કે ચક્રવતીને બહુમાન અતિબહુમાન આપવા તૈયાર થાઓ છે! તે પછી એ ચકવર્તી પણું એ મૂર્ખતા કઈ રીતે ? પણ જેમ ભૂતોનો નાચ ત્યાં સુધી રહે છે જ્યાં સુધી એના ઉપર મંત્રપ્રયોગ કરવામાં ન આવે ! જે ક્ષણે પ્રબળ મંત્રને, પ્રયોગ થયો કે તરતજ ભૂતપલીત બધા પલાયન કરી જવાના! એજ પ્રમાણે અહિં પણ જ્યાં લગી આપણે સંસારના વૈભવથી અંજાઈને વાત કરીએ ત્યાં સુધી એ પણ આપણને મોહક, ગ્રહણ કરવા લાયક અને વખાણવા લાયક લાગવાનું પણ જે ક્ષણે એ બધી વસ્તુઓને ધર્મની શરણ ઉપર ચડાવી કે તરતજ એની પરીક્ષા થઈ જવાની અને પેલા ભૂતોની માફક ધર્મસૂત્રરૂપ મહામંત્રથી તમારી મોહનિદ્રા ઉી જવાની અને એજ આકર્ષક લાગતે સંસારી સુખવિલાસ તમને આપત્તિરૂપ લાગવાને અને એજ ચકવતીપણું બોજારૂપ લાગવાનું ! અમને સ્વાદ. આ તે બધી થઈ પારકી પંચાયતની વાત! હવે જરા તમારી જ વાત કરું !
સમજે કે કોઈ સ્વર્ગને દેવ તમારા ઉપર પ્રસન્ન થયે. અને એણે તમને વરદાન માગવાનું કહ્યું અને કહ્યું કે “ભાઈ ભવાંતર મેળવી આપવાની તે મારી શકિત નથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
માનદ-સુધાસિંધુ,
( ૧૧૬)
સુધાબિંદુ ૧ લું.
પણ આ ભવમાંજ તમને એવા સ'યેાગા મેળવી આપુ` કે તમે યા તે ચક્રવર્તીપણુ મેળવી શકે યા ધર્મના સાધનના ઉત્તમ સાધને તમને મળે: આ બેમાંથી તમને જે એક ઇષ્ટ હૈાય તે હું તમને મેળવી આપી શકું! ભાઇ, હવે તમારી પાસે જવાબ માગું છું કે તમે કયા રસ્તા લેવા લલચાશે, ધર્માંના કે કર્મના ? અરે ભલા માણસ, જે મનુષ્ય કૃત્રિમ લડાઇમાં પણ પેાતાની વીરતા દેખાડવા તૈયાર ન હોય તે સાચી લડાઇમાં શું દળદર ફેડવાના હતા ? આ તા માત્ર પ્રશ્નજ છે: આમાં ન તે કઇ આવુ. દેવતા આપી શકે છે. કે નતે તમને આવી ચીજ મળી શકે છે ! આ તે માત્ર નકલી લડાઇ છે, પણ યાદ રાખેા કે એ નકલી લડાઇના બહાને તમારા આખાય હૃદયના ભાવેાની પરીક્ષા થવાની છે ! પણ આમ છતાંય એકદમ ધર્મ સાધનાને તમે ઉંચ આસને નહિજ સ્થાપવાના ! એજ બતાવી આપે છે કે તમારા હૃદયમાં ધર્મની લાગણીઓ કેટલી ઉંડી ઉતરેલી છે. જે માણસ કૈાટીધ્વજ પણાની કલ્પનાને પણ વેગળી કરવા તૈયાર ન હોય તે સાચા કાટીજપણાને શી રીતે દૂર કરી શકે? અરે એ કેાટીજપણાને દૂર કરવું તેા અળગું રહ્યું પણ એને દુષ્ટ ગણવાને પણ તમે તૈયાર નહિ થા! પણ ખરી વાત એ છે કે-આ બધા આ સંસારના ખેલ છે. એ સંસારનાટકમાં બધા જીવે નટરૂપે છે અને એક રૂપ છેડે છે અને બીજી ધારણ કરે છે. બાકી ધર્મના જેને સાચા સ્વાદ લાગ્યા હૈાય તે કદી પણ સ`સારના ગધાત ટોપલામાં માઢું નાખેજ નહિ! પણ તે કયારે-જ્યારે ખરા સ્વાદ લાગ્યા હાય ત્યારે ! એમને એમ નહિ, અને એ પણ નક્કી છે કે ધર્મના સ્વાદ મેળવનાર બીજા સ્વાદને ઈચ્છેજ નહિ ! જેને અમૃત મળ્યું હોય એ બીજાની ઇચ્છા શા માટે કરે ?
સસાર-કારાવાસ.
મહાનુભાવા! આ સહસારની જુદી જુદી અવસ્થાએ એ થાડે યા ઘણું અંશે કેદખાનુંજ છે. ઘરસંસાર, કુટુ'ખકખીલા એ કાંટાનું કેદખાનું છે અને બધા સગાવહાલા વિગેરે તમારી મુક્તિમાં કટક સમાન છે: રાજ્યવૈભવ એ મેટુ કેદખાનું છે, અને ચક્રવતી પણું કે એવી મેટી સ્થિતિ એક પ્રકારનું કિલ્લાથી ઘેરાયલું કેદખાનું છે કે જેમાંથી નીકળવાની આશાજ ન રખાય! યાદ રાખજો કે એ શરૂઆતના નાના કેદખાનાના ચુર કરીને તમે બહાર નીકળવાની ચેષ્ટા નહિ કરા તા ધીમે ધીમે તમે વધારે પાકી કેદમાં સપડાવાના ! અને છેવટે એવી સ્થિતિ થવાની કે એ કેદખાનામાંથી મુક્ત થવાને ઉપાયજ તમારા મગજમાં નહિ આવી શકે ! માટે આ સંસારકારાવાસને તોડવા માટે જેમ બને તેમ જલ્દી અને જેટલા અને તેટલા વધુ મજબુત પ્રયત્ન આદરા. એમાંજ તમારી મુક્તિ છે; તમારૂ કલ્યાણુ છે. જો વધતા રાગને મૂળથીજ નિહુ છેદી નાખેા તેા એ દર્દ જીવલેણુ એવુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે, અને પછી તમને નહિ સૂઝે કે હવે શું કરવુ? તમેજ એ સ’સાર-કારાવાસને પણ એના નાના રૂપમાંજ નાશ નહિ કરો તા આગળ ઉપર તમને એનું ભાનજ નહિ રહેવાનુ અને જ્યારે ભાન થશે ત્યારે એના ઉપાય તમારા હાથ બહાર ગયેલા લાગશે, અથવા તેા એ ઉપાયને અમલમાં મૂકતાં તમારે આકાશ-પાતાળ એક કરવા પડશે. આપણામાં કહેવત છે કે “ઉગતા રોગ અને વધતા વૈરીને શરૂઆતમાંજ દાબી દેવા' અને માણસને માટે કારાવાસ કરતાં વધારે ભયંકર દુશ્મન ખીજો કાણુ હાઈ શકે? કે.જે માણુસની તમામ શક્તિને ખુ’ડી ખનાવી નાખે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૧૭)
સુષાબિંદુ ૧ લું. સંસારની મદશા. જે માણસ ધર્મનું આરાધન કરવામાં કે ત્યાગને પંથ સ્વીકારવામાં અનુકૂળ સમયની રાહ જોતે ઉભું રહે છે, તે ધીમે ધીમે સંસારની માયાવી જાળમાં વધુને વધુ ફસાતો જાય છે. અને એના સંગે પણ અનુકૂળને બદલે પ્રતિકૂળતાનું રૂપ ધારણ કરતા જાય છે, એક રાજાનજિ વંશની વાત કરો ! એક નાનો રાજકુમાર જેટલી રહેલાઈથી દીક્ષા લઈ શકે એટલી હેલાઈથી રાજકાર્યમાં ગુંથાયેલે પાટવી રાજકુમાર ન લઈ શકે ! અને જેટલી આસાનીથી એ પાટવી લઈ શકે એટલી સરળતાથી રાજયનો વહીવટ કરતે રાજા ન લઈ શકે! એ જ્યાં સંસારત્યાગની વાત કરે, કે એને સ્વજન પ્રજા, મંત્રી, પ્રધાન વિગેરે અનેક બલાઓ વળગવાની ! અરે, દુમન પણ દુશ્મનાવટ યાદ કરીને રસ્તામાં કાંટા પાથરવાને ! દંડક રષિ સંસારનો ત્યાગ કરીને સાધુ થયા. છતાં કોરો પિતાનું પહેલાનું વેર ન ભૂલી શકયા, અને એ વેર વાળવાવા ગાંડા આવેશમાં એમના ઉપર
I વરસાદ વરસાવે ! ભલા જે સંસારત્યાગીને પણ આમ હેરાન કરવામાં પાછી પાની ન કરે એ, એક માણસને પિતાની અણીશુચીની ટેળીમાંથી સગીઓની ટેળીમાં જતે કેમ જોઈ શકે? એતો એમજ ચાહે કે આખુંય જગત અમારા જેવું પાપ કાર્યમાં રાચું માગ્યું રહે, અમારી જ માફક ભવભ્રમણના ફેરામાં સડયા કરે અને અમારીજ માફક કર્મનો કાદવ આત્મા ઉપર લાદ્યા જ કરે ! આ સંસારની મનેદશા છે. પણ એ સાચી તે નથી જ !!!
પંડિત મરણ મહાનુભાવ! પશુઓમાં પણ કેટલાક પશુઓ એટલા બધા ચાલાક, સમજુ
અને બુદ્ધિશાળી હોય છે કે જેઓ એક પારકા ખેતરમાં ચરતા હોય અને પકડાઈને ડબ્બામાં પુરાવાના ભય જેવું કંઈ પણ લાગે તે એકદમ વાડ કુદીને પણ બહાર નીકળી જાય છે. જ્યારે તમારામાંના કેટલા એ પશુ કરતાં પણ બુદ્ધિમાં ઉતરતા હોય છે કે જેઓ ડબામાં પુરાવાને ભય તે શું પણ સામેથી સાક્ષાત્ ખેતરના માલીકને આવતે જુએ છતાં ખાવાનો સ્વાદ ન છેડી શકે! અને પરિણામે એ માલીકના હાથનો માર ખાય અને વધારામાં ડબ્બામાં પુરાય! શ્વાસોચ્છવાસ પૂર્ણ થવા આવ્યા હોય, આયુષ્યની ઘડીઓ ગણાતી હેય, મરણ પથારીએ પડયે હોય અને છેલી અવસ્થા આવી પહોંચી હોય છતાં પણ બધું સરાવી દેવાનું સૂઝે છે? સમઝે છે કે હવે ઘડી બે ઘડીમાં મારું આ જીવન હતું ન હતું થઈ જવાનું છે, આ મારી આસપાસમાંનું કંઈ પણ મારી સાથે નથી આવવાનું છતાં એને ત્યાગ કરવાની ભાવના જાગે છે? આવાને તે પેલી ગાય જેવજ ગણ જોઈએ કે જે ગળામાં લાકડું પડવા છતાં ઠેકાણે ન આવે! મરવાને વખત સાવ પાસે આવી પહં છતાં ધર્મનું સ્મરણ નથી આવતું, ચઉસરણ અંગીકાર કરવાનું નથી સૂઝતું! અરે ત્યારે પણ માતપિતા અને વહુ બેટા-બેટીમાં જ મન રમે છે! એ ભગવાન ! કેવી કઠોર મનોદશા? એવાઓનું શું થવાનું? અહિં નહિ ચેતનારને પરભવમાં માર સહન કરવો પડવાનો ! અને ત્યારે આંખ ઉઘડી જવાની ! નરકના પરમાધામિએ કે નિમેદની અનંત વેદનાઓએ આ ભવમાં સવેળા નહિ ચેતનારા માટે સજારૂપ છે ! માણસ ચેતે યા ન ચેતે છતાં પરિણામ તે આવ્યા વગર રહેતું જ નથી. માત્ર ફરક એટલે છે કે ચેતનાર પરિણામના માઠા ફળમાંથી બચવાનો માર્ગ શોધી શકે છે અને નકામા મારમાંથી બચી જાય છે, સમજે કે શહેરના વ્યવસ્થાપક અધિકારીઓએ જાહેર કર્યું કે આવતી કાલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
ન‘હ-સુધાસિંધુ.
( ૧૧૮ )
સુધાનિંદુ ૧ લું. નદીમાં ભારે પૂર આવવાનું છે. માટે દરેક પ્રજાજને ચેતી જવું! અને પેાતાના જાનમાલની રક્ષા માટે બરાબર ખોબસ્ત કરી લેવા. આ વાત જાણવા છતાં કૈાંઈ માણસ ચેતે નહિ અને એમને એમ આળસુની માફક પડ્યો રહે તે પુરમાં તણાવા વગર ખીજો શે માર્ગ છે ? તે મહાનુભાવે!! એ પુરતે આ ભવમાંજ નુકસાન કરે છે, પણ આ મરણુનું પુર જે તમારા ઉપર ફરી વળવાનુ છે તે તે। જો તમે પહેલાંથી નહિ ચેતા તે તમારા અનેક ભવનું ગાડું * વાળી નાખશે ! અને આ ભવની નાની સરખી જણાતી ભૂલનું પરિણામ તમારે ભવાસવમાં ભાગવવું પડશે! માટે એ મરણને નિર્ભય રીતે ભેટવા માજ શ્રૃણુ કરજો ! અને આ પ્રમાણે મરણુથી જરાય ડર્યાં વગર આનંદપૂર્વક મરણુને ભેટવું એનુંજ નામ એક પંડિત મરણુ! આ મરણ પામનારને મરણ માટે પશ્ચાત્તાપ કરવાનેા નથી હાતા ! કારણ કે એ મરણુ એના સ્થૂલદેહને નુકશાન કરવા ઉપરાંત બીજી આત્મિકદષ્ટિએ લેશમાત્ર પણ નુકસાન નથી કરી શકતુ !
ત્યારે અને અત્યારે.
અને એ મરણના ભય જિતવાના સૌથી ઉત્તમ માર્ગ તે દીક્ષાના માર્ગ છે! મહાનુભાવા જરા પહેલાંના અને અત્યારના દીક્ષાપાલનની કઠિનતા અને સરળતાને જરા વિચાર કરા! પછી તમને સમજાશે કે અત્યારના દીક્ષાપાલનને માગ પહેલાં કરતાં કેટલાય સરળ છે. એ પૂર્વના સમયના રસ્તાએની કલ્પના કર; આજે એકેય એવા ઉજજડ મા નહિ મળે. એવા મા ઉપર મુનિએ અનેક કષ્ટો ઉઠાવીને કાંટા અને કાંકરાઓથી ભરેલા માર્ગમાં વિચરતા હતા; અને તમારા માટે ઘરના આંગણા જેવી અરે તેથીય સુંવાળી સડકા છે! એ પહેલાંના સમયના ભયકર જગલે! કયાં અને આજના ભયમુક્ત મા કાં? અરે પહેલાંના સમયમાં તે રહેવાને માટે પૂરતાં મકાને પણુ કાં મળતાં હતાં. જરા શાસ્ત્ર તપાસા! એ પવિત્ર શાસ્ત્રો આ વાતની સચાટ સાક્ષી પૂરે છે: મૃગાવતી અને જય'તીએ ભગવાનને ઉતરવા માટે વસતિ આપી એમાં તે એનું નામ પ્રથમ શય્યાતર તરીકે અગ્રપદને પામ્યું' અને એના એ પુણ્ય કાર્યની યશગાથાઓ ઠેર ઠેર ગવાઇ! આ શું બતાવે છે. જે દેશમાં શેર, અશેર જેટલુ પણ અનાજ આપનારનેા જયજયકાર ખેલાતા હૈાય તે દેશ માટે સમજવું કે ત્યાં ભય કર દુષ્કાળ પ્રવતતા હૈાવા જોઇએ! નહિ તેા શેર, શેર અનાજની શી વિસાત! એજ પ્રમાણે એ મહાદેવીએની શાસ્ત્રમાં આટલી કીર્તિ ગાવામાં આવી છે એજ બતાવે છે કે એ વખતમાં વસતિ આપવાનું કાર્ય કેટલું મહત્વનું હતુ? અને લેાકા વસતિ આપવામાં કેટલા સ`કૈાચાતા હતા! બાકી ખરી રીતે જોતાં વસતિ આપવી એમાં યુ. મહાન્ કા રહેલું છે ? ના એમાં કંઇ આપવાનું છે કે ન તા કઇ ત્યાગ કરવાનું છે. છતાં એની આટલી કિંમત ગણાઇ ! મહાનુભાવા! એ તા તમને પણ ધ્યાનમાં હશેજ કે એક વસ્તુનુ` મૂલ્ય એ વસ્તુના પેાતાના ઉપર ડાતું નથી પણ એ વસ્તુના વધારાઘટાડા ઉપર હેાય છે. વસ્તુ વધી જાય તે એનુ` મૂલ્ય આખું થાય! અને વસ્તુ ઘટે એટલે કિંમત વધે ! તે અહિં પણ વસતિદાનનું બહુ મૂલ્ય બતાવે છે કે એ વખતમાં દરેક માણસ આ કરવા માટે તૈયાર ન હતા! અરે વસતિ મેળવવી એ એક પ્રકારનું મુશ્કેલીભર્યું. કાય હતુ! અને ચાજે? આજે તે તમારા માટે ઠેર ઠેર સુંદર સ્થાન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૯)
સુધાર્બિ૬ ૧ લું લોકો પણ તમને સત્કારવા માટે તૈયાર છે! જરા આર્યસુહસ્તિને સમય પણ વિચારે! એ મહાન આચાર્ય વિહાર કરતાં કરતાં અવંતી નગરીના ઉદ્યાનમાં આવી પહોંચ્યા. અવંતીમાં મકાનેને તે નથી. જ્યાં જુઓ ત્યાં ઉંચાં મહેલો દેખાય છે. આચાર્ય મહારાજ સાધુઓને વસતિની તપાસ કરવા મોકલે છે, અને ઘણુંઘણું તપાસના અંતે અવંતીસુકુમાળની યાનશાળા એટલે કે ઘોડાગાડી રાખવાને તબેલો ઉતરવા માટે મળે છે ! આજે એવી સ્થિતિ છે? જરાય નહિ! આજે તે લીલાલ્હેર છે! એવા પ્રકારની કોઈ ઉપાધિ અનુભવવાની નથી! આહારપાણી, વસપાત્ર અને ઔષધાદિકને પ્રબંધ પણ આજે જોઈએ તેવો છે. આમ દેખીતી રીતે શરીરને તકલીફ પડે એવી કશી પરિસ્થિતિ નથી. છતાં તમને એ રાજમાર્ગ ઉપર સ્વેચ્છાથી ચાલી નીકળવાનું મન નથી થતું તે પછી એ પહેલાના જમાના જેવી કાંટાકાંકરાવાળી ભૂમિ પગ તળે ખેડવી પડશે ત્યારે શું કરશે ! માટે એ પુરાણી તકલીફનું તમારી દષ્ટિ આગળ ચિત્ર ખેંચીને તમારી અત્યારની સ્થિતિની સરળતા સમજીને એ પવિત્ર પંથે ચાલી નીકળવા વિચાર કરો! ત્યારે જે કઇ-લભ્ય નહતુ તે અત્યારે સાવ સુલભ છે! વહેલો તે પહેલે. પણ કેટલાક ભાગ્યશાળી જી એવા પણ નીકળે છે કે જેઓ એ સાધુ
પણુના પવિત્ર માર્ગ ઉપર અશ્રદ્ધાની દષ્ટિએ જુએ છે એટલું જ નહિ પણ કોઈ કોઈ વખત તે એની વાવણી પણ કરવાનું ભૂલતા નથી! આવાઓને માટે, જે તેમનામાં જરા જેટલી પણ તત્વ સમજવાની બુદ્ધિ હોય તો પરમાત્મા મહાવીરદેવના એ પરમ પવિત્ર શબ્દ યાદ આપવા બસ થશે કે-“હે ગૌતમ આ પાંચમા આરામાં અને આવા સાધુપણમાં પણ ઘણું એકાવતારી સાધુઓ છે. એટલા માટે આ સાધુપણામાં શું પડયું છે એવી માન્યતા રાખનાર ખરેખર ભીંત ભૂલે છે. મહાનુભાવ! ગમે તેમ ગણે! પણ સાધુમા એ આત્મકલ્યાણને અતિ સરળ માર્ગ છે. એ માગે આત્મા પોતાની સિદ્ધિ ઘણી જલ્દી સાધી શકે છે. અત્યારે એ માર્ગ તમારા માટે રાજમાર્ગ જેવું છે. આજે એના ઉપર ચાલવા તૈયાર નહિ થાઓ તે કાલે ખાડાટેકરા અને જાળઝાંખરાવાળો વિકટ માર્ગ તમારી સામે ખડે થશે તે વખતે તમે શું કરશો? એટલું તે દરેક જણ યાદ રાખે કે વહેલા યા મોડા છેવટે એ પવિત્ર મુનિમાર્ગનું અનુસરણ તે કરવું જ પડશે! વહેલે થશે તે પહેલાં પામશે! મોડો થશે તે પસ્તાશે! હવામાં બાચકા. વળી જે લેકે આવા વિચાર કરતા હોય કે જે કાળ દુષમ છે, જેમાં
સંઘયણનું ઠેકાણું નથી; જ્યાં એવું ઉગ્ર તપશ્ચરણ નથી, ન જ્યાં અવિછિન્ન સ્વાધ્યાય થઈ શકતું, જ્યાં નિરતિચાર ચારિત્રનું પાલન નથી, જ્યાં પરિષહાને સહન કરવાની હામ નથી અને જ્યાં ઉપસર્ગોને હસતે મુખડે વધાવી લેવાની હિંમત નથી. આવા કફેડ સંયેગો વચ્ચે સંયમ લેવા કરતાં શ્રી તીર્થકર ભગવાનના સમયમાં અવતરીને, તે વખતે જ્ઞાનધ્યાનનું શુદ્ધ આરાધન થઈ શકે એવા પ્રકારનું સાધુપણું મળી શકશે માટે ત્યારેજ સાધુપણું લઈશું, વળી અત્યારનું સાધુપણું વિરાધના અને પ્રમાદથી ભરેલું છે. એટલા માટે એ પરમ પ્રભુ જ્યારે સાક્ષાત વિચરતા હશે ત્યારેજ ચારિત્ર્ય ગ્રહણ કરીને આત્મકલ્યાણ કરીશું. આ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
આનદ-સુધાસિંધુ.
(૧૨)
સુધાબિંદુ ૧ લું. આવા વિચાર કરીને અત્યારે ચારિત્રની વાતને માંડી વાળતા હોય તેમને માટે શ્રીધર્મદાસ ગણિ સાફ નિરૂપણ કરી ગયા છે કે – लद्धिल्लियं च बोहिं अकरेंतोऽणागयं पत्थितो। अन्नं दाई बोहिं लन्भिसि कयरेण मुल्लेण ॥१॥
એટલેકે જે ધર્મમાર્ગ તને અત્યારે પ્રાપ્ત થયો છે તેનું આચરણ તું કરતો નથી અને અસ્થિર અને તારા હાથની બહારના અનાગત-ભવિષ-કાળમાં ધર્મનો લાભ લેવાને વિચાર કરે છે! કેવું વિચિત્ર વર્તન? હાથમાંનું નાખી દેવું છે અને પછી હાથે લાંબા કરીને આકાશમાં બાચકા ભરવા છે, પણ આકાશમાં હવામાં બાચકા ભરવાથી કદી હાથમાં કંઇ પણ આવે ખરૂ? ખરી વાત એ છે કે જે એ પ્રમાદ રહિત ચારિત્રને મેળવવાની સાચીજ ઈચ્છા હોય તે તે માટે અત્યારથી જ પ્રયત્ન કરવા લાગવું જોઈએ! નહિ તે એ કે એવી રસ્તે પડી ચીજ નથી કે સહજમાં હાથમાં આવી જાય છે. અરે જેને લક્ષાધિપતિ થવું હોય એને થોડી થોડી રકમ ભેગી કરવી પડે કે નહિ? થોડી થેડી રકમ ભેગી કર્યા વગર એકદમ કંઈ લક્ષાધિપતિ થવાય છે ખરું? એજ પ્રમાણે અહિં પણ એ પરમવિશુદ્ધ ચારિત્રના પાલન માટે અને પ્રાપ્તિ માટે અત્યારથી જ અભ્યાસ કરવો જોઈએ. બાકી કેઇપણ પ્રકારનું ક્રિયાત્મક આચરણું કર્યા વગર સીધે સીધું એ ચારિત્ર મેળવવાની વાત કરવી એ કેવળ વાણનેજ વિલાસ છે અને એનું પરિણામ હવામાં બાચકા ભરવા જેવું જ આવે. ઉજવળ ભવિષ્યને માર્ગ. પાસે એક પૈસાનું પણ સાધન ન હોય અને વાતો કરે આ
બજાર ખરીદવાની ! એવાને તે લોકો પેલી કહેવતજ લાગુ પાડે છે કે-“હાથમાં નહિ કેડી અને ઉભી બજારે દેડી” દુનિયામાં માલ ગમે તેટલો ભર્યો હોય, કરોડો અબજોને ભર્યો હોય પણ તેમાં તમારે શું? તમારી પાસે પૈસો હશે તે તમને એમાંથી કાંઈક મળશે. નહિ તે તે જોઈ જોઈને હરખ મારા લાલ” જેવું જ થાય! તીર્થંકર મહારાજના સમયમાં આધ્યાત્મિકવાદને આખેય બજાર અનેક પ્રકારના ઉત્તમ ઉત્તમ પદાર્થોથી ભરપૂર હોવાને. શ્રી તીર્થકર મહારાજ શ્રી ગણધર મહારાજ અને કેવળી ભગવાન વિગેરે બધાય ત્યાં મૌજદ છતાં તેથી તમારું શું વળવાનું? પાડોશીને ત્યાં કરડેને માલ હોય પણ એમાં આપણે શું કામનું? આપણા કામમાં તે આપણું હોય તેજ લાગે ! એજ પ્રમાણે તે વખતે પણ બજાર એવા ભરપુર હોવા છતાં તમારી પાસે પુણ્યની પુંછ નહિ હોય તો તમે શું કરી શકે? એટલા માટે એ ભર બજારમાંથી તમને “યા મૂળા” જેવું વિલે મેં પાછું ફરવું ન પડે તે માટે અત્યારથી જ તૈયારી કરવા લાગે અને જેવા પ્રકારનું બની શકે એવા પ્રકારનું ચારિત્ર પાળીને તમારા પુણ્યના પુંજને સમૃદ્ધ બનાવો ! એમ કરવામાં જ તમારું ભવિષ્ય ઉજવળ થશે અને તમારું કલ્યાણ થશે! એ વિનાશને પંથ. અલબત્ત એક વાત જરૂર માનવા જેવી છે કે-ચારિત્ર પાલન કરતી
વખતે, એ પરમશુદ્ધ એવું નિરતિચાર અને પ્રમાદાદિ દોષ રહિત ચારિત્રને આદર્શ તરીકે રાખીને, અત્યારના આપણું ચાત્રિમાં તે તે રોષ થઈ શકે તેટલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
૧૨૧)
સુધાખિં ૧ છે. અંશે વધારે પ્રમાણમાં દૂર કરવાને માટે હંમેશાં પ્રયત્નશીલ રહેવું, પરંતુ વિરાધના લાગી જાય છે; અતિચારસેવન થઈ જાય છે, પ્રમાદાદિનું સેવન થયા વગર રહેતું નથી માટે અત્યારે ચારિત્રજ ન ગ્રહણ કરવું એ માન્યતા તે સાવ ભૂલાવનારી અને અવળે માર્ગે દોરી જનારી છે. જેનશાસ્ત્રકારોને એ વાત પાલવતી નથી! અને કોઈ પણ સમજુત બુદ્ધિને માણસ આ માને પણ નહિ ! અરે ભલા માણસ, આ તે પેલા દયાનંદ સરસ્વતિના સિદ્ધાંત જેવું થયું! પરમાત્માનીભગવાનની પ્રતિમા ઉપર એકાદ વખત કીડી, મંકોડી કે ઉંદરડી જોઈને ભાઈને વિચાર આવ્યો કે ભગવાનની મૂર્તિ ઉપર આ પ્રમાણે જીવજંતુ ફરે એ ઠીક ન કહેવાય, અને આના માટે એમણે ઉપાય શોધવાની વિચારણા ચલાવી ! અને એ વિચારણમાંથી એમણે એક ઉપાય ગતી કાઢો, પેલા “કેથળામાંથી પાંચશેરી, કાઢે તેમ-અને લેકને ઉપદેશ આપ્યા કે એ દેવની મૂર્તિજ માનવી નહિ. પછી કીડી, મંકોડી કયાંથી ચઢવાની ! વાહ ભાઈ વાહ! કે મજાને ઉપાય! શરીરમાં દર્દ થયું એટલે એ શરીરને જ કાપી કે બાળી નાખવું. એટલે પછી દઈજ નહિ થાય! ખરું ભાઈ ખરૂં? કપડામાં શું પડે એટલે કપડું જ ફેંકી દેવું અને નાગાપુગા ફર્યા કરવું! પણ મહાનુભાવો ! આ કંઈ સારો રસ્તો ન કહેવાય ! આ તે વિનાશને પંથ છે. એ માગે જનાર તો વગર માગ્યે વિનાશજ વહોરી લેવાને. માટે એ વિનાશના પંથથી વેળગા રહીને “ન્હાયા એટલું પુણ્ય” એ વાત યાદ રાખીને બની શકે એટલું ચારિત્રનું આરાધન કરવું ઘટે!
સાચી નીડરતા. હવે પાછા આપણી મૂળ વાત ઉપર આવીએ. જે માણસ નાની નાની
વસ્તુઓનો ત્યાગ કરીને આ અસાર સંસારમાંથી સાર ખેંચી લેવાને વિચાર અને આચાર નથી કરી શકતે એ મોટા વૈભવે અને મોટી સત્તાઓને ત્યાગ કરી શકશે એ વાત કેમ માની શકાય ? અત્યારે તમારી પાસે ન તે એવા મહાન વૈભવ, વિલાસો છે, ન તે તમારે રાજ્યના રક્ષણની ચિંતા કરવાની છે, કે ન તે તમને ચક્રવતીની ત્રાદ્ધિજ મળી છે. છતાં જે સંસારનો ત્યાગ કરવા તૈયાર નહિ થાઓ તે પછી કયારે થશે? જે માણસ પૈસા બે પૈસાનું દાન કરી ન શકે એ લાખોની સખાવત શી રીતે કરવાને? આપણુ જેવા સાધારણ માણસોની વાત તે જુદીજ છે કે વખત આવ્યે આપણે કોઈ વસ્તુ કેઈને આપીએ પણ ખરા અને વખત આજે બીજા પાસેથી માગીએ પણ ખરા! એટલે ભીખ માંગવામાં આપણને એટલી બધી નાનપ નથી જ! પણ જે ચક્રવતી હોય, જેના મગજમાં ચકવતીની અદ્ધિની રાઈ ભરાયેલી હોય એને ભીખને વિચારજ કયાંથી આવે ? વળી તમને જેમ દીક્ષા લઈને ભિક્ષા માગવાનું કહી શકાય છે એમ એને કહે પણ કેશુ? છતાં દુનિયામાં એવા બેપરવા સાધુઓ પણ છે અને હતાજ કે જેઓએ એવા ચક્રવતીની મહાન બાદ્ધિથી લેશ પણ અંજાયા વગર બેધડક રીતે એમને દીક્ષા લઈને ભિક્ષા ઉપર ઉદરનિર્વાહ કરવાને ઉપદેશ આપે છે! ભલા વિચાર કરો કે એ ચક્રવત જેવાને ભિખનું કહેનાર સાધુ કેટલા નીડર હશે ? પણ ખરી વાત એ છે કે જ્યાં સુધી સંસારની વાસનાઓ તમારા હૃદયમાં ઘર કરી રહી છે ત્યાં સુધી એ નીડરતા તમારા ખ્યાલમાં નહિ જ આવે! બાકી આત્માની દષ્ટિએ તે એવા નષિ મહર્ષિઓએ એ ઋદ્ધિને કેડી જેટલી પણ નથી ગણું, અને આવી ભાવનામાંથી જ સાચી નીડરતાને પાઠ મળી શકે છે. એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૨૨)
સુધાબંદુ ૧ લું. નીડરતા મેળવનારને સંસારમાં કેઈને ડર હેતે નથી ! એ નીડરતા એટલે આત્મદર્શનનું પ્રથમ સે પાન !
શાને સૂર. હવે તમે સમજી શકશો કે એ ચક્રવતી કરતાં એ સાધારણ શેઠને પુત્ર
વધારે ભાગ્યશાળી હતા, એ બાહ્ય રીતે સુંદર દેખાતા ચક્રવતીપણું પાછળ અનેક યાતનાઓ છુપાયેલી છે ! એ યાતનાઓ સહન કરવી પડે ત્યારે ખાધેલું એકવા જેવું દર્દ થાય! શ્રીઉત્તરાધ્યયનસૂત્રમાં એક વાકય આવે છે કે “ ના મામા ના સમગ્ર માનવ જાતમાં રાજાને દરજજો સૌથી છેલ્લે છે! કેવું વિચિત્ર? આ સંસારવ્યવહારમાં તો તમને રાજા જેવો કોઈ રસુખી માણસ નથી દેખાતે; એના જેટલે માનમર્તા બો કેઈને નથી સચવાતે; એના જેટલા વૈભવ-વિલાસ અને અમનચમન ઉડાવવા કોઈને નથી મળતા; એના જેટલી સત્તા કોઈની પાસે નથી. આ બધું છતાં શાસ્ત્રકારો એના માટે આવો અભિપ્રાય કેમ આપતા હશે? એકજ દષ્ટિએ કે એ બધી આકર્ષક દેખાની સુંદરતાની પાછળ પાપને પુંજ એકઠું કરવાની મલિન શક્તિ રહેલી છે. તો પછી એવા રાજાપણને શાસ્ત્રકારે કઈ રીતે વખાણે? ટૂંકમાં વાત એ છે કે તમે પૈસાદાર છે કે ગરીબ હે, શાસ્ત્રને એ જાણવાની જરૂર નથી, તમે રાજા હે કે મહારાજ હે, શાસ્ત્રને મન એ મહત્વ વગરનું છે! તમે ચક્રવતી હો કે બલદેવ-વાસુદેવ શાસ્ત્રને એની સાથે કશી નીસ્બત નથી ! તમે આનંદવિલાસમાં ડુખ્યા રહેતા હો કે સાધારણ જીવન ગાળતા હે, શાસ્ત્રને એની ફીકર નથી ! તમે પૈસાદાર હશો તે તો અને ગરીબ હશે તે ડુબશો એ મલિન પક્ષપાત શાસ્ત્રમાં કયાંય નથી: તમે હે તે હે ગમે તે હેઃ શાસ્ત્રને એ સાથે કંઈ સંબંધ નથી. એ તે એક જ વસ્તુ કહે છે કે તમે ગમે તેવા હે, ગમે ત્યાં છે, ગમે તેવી પરિસ્થિતિમાં છે. તમારે સદાય કાળ ધર્મકરણ કરતા રહેવું. આ સંસારની જાળને એક પ્રકારની ઇંદ્રજાળ સમજીને એનાથી બચતા રહેવું ! સંસારમાં પડશો તે ફસશ, ધમ કરશે તે તરશે ! આ બધાય શાસ્ત્રનો સાર છે. બધાય શાસ્ત્રોને બોધપાઠ છે અને બધાય શાસ્ત્રોને સૂર છે. એ સૂર સાંભળશે તે ભાગ્યશાળી થશે ! અને સાંભળીને એ પ્રમાણે આચશે તે મહાભાગ્યશાળી થશે ! શાસ્ત્રાના સૂરને આ પ્રભાવ છે !! એ પવિત્ર સૂરને ઝીલો અને તમારૂં ક૯યાણ સાઠે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૨૩)
સુધાબિંદુ ૧ લું. * ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
ભવસાગર. 24
% 0000000000cooooooooooocoooo મહાનુભાવો! તીર્થકરો, ગણધરો, ગીતાર્થો અને તે બધાના અક્ષરદેહરૂપે અમર બનેલા શાસ્ત્રો-એ બધાય તરવા ઉપાય બતાવે છે. અરે ! એ તરવાના ઉપાય બતાવવામાંજ એ સૌની મહત્તા એવં સાર્થકતા રહેલી છે. એ એક સાવ સામાન્ય બુદ્ધિમાં ઉતરી શકે એવી બીના છે કે-એક માણસ તરવાના ઉપાય બતાવતો હોય તે તરતાં શિખાય યા ન શિખાય; એ ઉપાચેને અમલ કરીને લાભ ઉઠાવી શકાય યા ન પણ ઉઠાવી શકાય; તરવાનું બની શકે યા ન બની શકે. છતાં એ તરવાના ઉપાયોના પ્રતિપાદન અને દર્શનથી એટલે તે જરૂર સિદ્ધ થાય છે કે સંસારમાં કઈ પણ વસ્તુ એવી તે અવશ્ય હશે જ કે જે તરવા લાયક હોય અને જેને તરવાનો પ્રસંગે ઉપસ્થિત થતાં જે તરવાની કળા ન આવડતી હોય તે ડૂબી મરવાને કમનસીબ બનાવ પણ વખતે બની જાય ! તે પછી ધર્મશાસ્ત્રો-અને શાસ્ત્રકારે જે તરવાના ઉપાયો સૂચવવામાંજ પોતાની કૃતકૃત્યતા માનતા હોય તે તેમની-શાસ્ત્રોની-દુનિયામાં પણ કોઈ નદી, નાળા કે સમુદ્ર જેવી ચીજ હેવી જ જોઈએ ! કે જે તરવા માટે એમણે ઉપાયો બતાવ્યા છે !
લા આ સમુદ્ર ક ? મહાનુભાવે ! એ સમુદ્ર તે સંસાર સમુદ્ર જેને આપણે બધા ભવસાગર કહીએ છીએ તે જ ! ન્યાયાચાર્ય શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજ આ સંબંધી ઉપદેશ કરતાં શ્રી જ્ઞાનસાર પ્રકરણમાં જણાવી ગયા છે કે –ભવ કઈ વસ્તુનું નામ છે. એનું સ્વરૂપ શું છે. એ ભવ ઉલ્લંઘન થયો કયારે ગણાય: એને ઉલ્લંઘન કરતી વખતે માનવીનું મન કેવા વિચારોના પરિણામોમાં સ્થિર હોય: કેવી કેવી નબળી ભાવનાઓથી મન વેગળું રહે અને કેવા કેવા રૂપ બદલ્યા બાદ કાર્યમાં સફળતા મળે ! અગર એ ભવરૂપી સમુદ્રનું અસ્તિત્વ મટી જાય તે એને તરવા વિગેરેના ઉપાય શોધવાની ઉપાધિ પણ ન રહે! પણ એનું અસ્તિત્વ મટવાની કલ્પના એ કલ્પના જ રહેવાની ! એ કલ્પના કદી પણ મૂર્ત સ્વરૂપ નહિજ ગ્રહણ કરે ! અને એટલાજ માટે ધર્મકરણ રૂપે એના ઉપાયની પણ એટલી જ આવશ્યકતા રહેવાની ! એ સંસાર-સમુદ્રની ગહનતા માટે એટલું જ કહેવું બસ થશે કે છે ભવસાગરની ગહનતા, ગંભીરતા અને વિકટતા આગળ જેને આપણે સીમા વગરને સાગર કહીએ છીએ તે તે ગાગર સરખે બની જાય છે !!! ભવ એટલે શું? ભલા, જે ભવનો દરેક શાસ્ત્રોમાં આટલે બધો ઉહાપોહ કરવામાં આવેલા
છે અને જે ભવને પાર કરવા માટે જ ધર્મની સ્થાપના કરવામાં આવી છે એ ભવ શું ચીજ છે તે જરા વિચારીયે! વ્યાકરણશાસ્ત્રના આધારે શબ્દની વ્યુત્પત્તિના સામાન્ય નિયમ પ્રમાણે તે “મવતીતિ મ” એટલે કે “જે બને તે ભવ” એવી ભાવની વ્યાખ્યા થાય છે, પણ આ તે એક સામાન્ય વ્યુત્પત્તિ માત્રજ છે. એટલી વ્યુત્પત્તિમાત્રથી એ શબ્દને પ્રાયોગિક અને સાચા અર્થ આપણે સમજી શકતા નથી. આ વાત કેવળ અહિંજ લાગુ પડે છે એમ નથી. એ તે તમામ શબ્દની વ્યુત્પત્તિમાં એવું જ બને છે. કેવળ શુષ્ક વૈયાકર
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #152
--------------------------------------------------------------------------
________________
આનંદ–સુધાસિયુ
(૧૨૪)
સુધાબિંદુ ૧ હું.
ગાય
»
ણીય શાબ્દિક વ્યુત્પત્તિ પ્રમાણે તે દરેક શબ્દોના એવાજ અમર્યાદિત અર્થ થાય છે, પણુ અમુક શબ્દ અમુક પ્રકારના મર્યાદિત અર્થ કરવામાં આવે ત્યારેજ એ શબ્દ એના અને બતાવી શકે છે! અન્યથા તેા ગમે તેને એ શબ્દ લગાડી શકાય ! જેમકે ગો શબ્દ, આ શબ્દની શુષ્ક વ્યુત્પત્તિ “રીતિ નોઃ ” “જાય (ચાલે) તે એ પ્રમાણે માસને પણ એ શબ્દ લાગુ પડી શકે, કુતરા, બિલાડા અને ઘેાડગધેડા જેવાને પણ એવીજ રીતે લાગુ પડે. છતાં આવા ઉપયાગ આપણે વ્યવહારમાં નથીજ અનુભવતા. એટલે nો શબ્દના અર્થ કેવળ ગાય, મેલમાંજ મર્યાદિત કરવામાં આવ્યા છે! એજ પ્રમાણે અહિં પણ મ શબ્દથી આપણને ઇષ્ટ અર્થ કાઢવા માટે કેવળ એની શુષ્ક વ્યુત્પત્તિનેજ માત્ર ન વળગી રહેતાં એના ભાવમાં જવાની જરૂર રહે છે, અને એ ભાવ ખરાખર સમજવા માટે એની વ્યુ' ત્તિમાં અમુક શબ્દો વધારવા પડે છે! એટલે આ પ્રમાણે જૈનશાસ્ત્રકારે ભવન વ્યુત્પત્તિ કરતાં ક્રમાવ્યું છે કે—“ મતિ નર્મવરાતિના ગાળિનો પ્રશ્મિન ત્તિ મત્ર એટલે કે જેમાં પ્રાણી કર્મને આધીન થઇને રહે તેનું નામ ભવ ! ભલા મૈં ધાતુને ઋ પ્રત્યય લગાડવાથી મૂત્ર શબ્દ અને છે. તેા પછી એ મત્ર શબ્દની વ્યુત્પત્તિમાં “ધર્મવરાતિના માળિનઃ ” એવુ પદ કયાંથી આવ્યું ? ન તે! એમાં મેવરાવી એવુ પદ મળે છે કે ન એમાં માળી શબ્દનો સમાવેશ થાય છે. છતાં એને અહિં લેવાના શે। અર્થ ? મહાનુભાવા ! આ વાત શરુઆતમાં ઉપર કહી ગયા કે અમુક શબ્દનેા મર્યાદિત ઈષ્ટ અર્થ કરવામાં અમુક વધારાના શબ્દોને પ્રયાણ કરવા પડે છે, આ તેા તમારા રાજના અનુભવની વાત છે, અને વળી અહિં તે સૂત્ર, સિદ્ધાંતની વાત છે એટલે સૂત્રાની વ્યાખ્યામાં તે અનેક શબ્દો અધ્યહાર સમજવા પડે છે! જે આ અયહાર માનવાના નિયમ કાઢી નાખવામાં આવે તે કાઇપણુ સૂત્રની યથાસ્થિત વ્યાખ્યા નજ થઇ શકે ! જ્યાં જ્યાં જેવા શબ્દોની અનિવાર્ય આવશ્યક્તા હાય ત્યાં તે શબ્દ ઉપરથી સમજીજ લેવા પડે છે. દાખલા તરીકે-આપણે બધાય એલીએ છીએ કે “ફ્ળો મંગરુમુક્ત્તિક” હવે આ પદને બરાબર સમજવા માટે એની વ્યાખ્યા કરતી વખતે ક્રિયાવાચક કોઈપણ શબ્દ આપણે ઉપરથી સમજી લેવા પડે છે, કારણ કે-ક્રિયાપદ વગર વાકય ખનીજ શકતુ નથી.. સિદ્ધાંતકારાનું પણ વચન છે કે-સોવાળ મૂનિ એટલેકે સૂત્રામાં હુંમેશાં (અમુક વસ્તુ) અયહાર હાયજ છે! એટલે સૂત્રાની વ્યાખ્યા કરતી વખતે એ અયહાર પટ્ટા ઉમેરી લેવા પડે છે. આ સ્થાને એક વાત જરૂર સમજવાની છે કે-અમુક સૂત્રામાં કયા પો અધ્યહાર લેવા એ સમજવું બહુ કઠિન છે. એ અધ્યાહાર પદોને શેાધી કાઢવાનુ` કા` દરેક માસની બુદ્ધિ માટે શકય નથી. એટલાજ માટે સૂત્રાની વ્યાખ્યા કરનાર માણ્સ મહાજ્ઞાની જોઇએ અને સાથે સાથે ચારિત્ર શીલ જોઇએ કે જેથી સૂત્રના પ્રતિપિત્સિત અને ખરાબર સમજી શકે અને તેને અનુકૂળજ શબ્દો અધ્યહાર તરીકે સમજે ! ગમે તે સુત્રમાં ગમે તે પદ અય્યહાર લેવામાં આવે તે તા સંસારમાં સૂત્ર નામની કોઇ વસ્તુજ ન રહી શકે? કારણ કે તે પછી તા દરેક માણસ પોતાને ગમતા સિદ્ધાંત (?)નું પ્રતિપાદન થઇ શકે તેવા શબ્દો ઉમેરીને ગમે તે સૂત્રમાંથી ગમે તેવા અર્થ ઉપજાવી શકે! કહેવાનું તાત્પ એ છે કે એક શબ્દ ય સૂત્રને ઇચ્છિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
:
www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૫)
સુધાબિંદુ ૧ લું. અર્થ બરાબર સમજવા માટે અમુક પ્રકારના શબ્દો અધ્યહાર માનવા જ પડે છે. એટલા માટે ભવ શબ્દનો પણ બરાબર અર્થ સમજવા માટે અમુક અનિવાર્ય શબ્દને અધ્યહાર માનીને તેને ઉપયોગ કરવામાં કશી હરકત જેવું નથી ! એટલે ભવ શબ્દનો ઉપર કર્યો તે પ્રમાણે-જેમાં પ્રાણીઓ કર્માધીન બને તેનું નામ ભવ. એ અર્થ બરાબર અને સંગત છે !
એનું વિષેશ સ્પષ્ટીકરણ. મહાનુભાવો! ઉપર તમે સાંભળી ગયા તે મવરિત વિસ
વર્તિનઃ પાળિઃ ગમિન ફરિ મા વ્યાખ્યામાં એટલા બધા પદોની શી જરૂરત છે તે જરા સમજે. સૂત્રોની વ્યાખ્યા કરતાં કે કોઈપણ શબ્દની વ્યુત્પત્તિ કરતી વખતે કોઈપણ શબ્દ નિરર્થક વધારે ન આપવો એવું સિદ્ધાંતકારોનું કથન છે. એટલા મારે એમાં જે કંઈ પણ લખાય એટલે કે અણહાર તરીકે માની લેવાય તે બધું અનિવાર્ય જ હોવું જોઈએ. નહિ તે તે ઉપર કહી ગયા તે પ્રમાણે અધ્યહાર માનીને વધારવાના પદનો કઈ પણ મર્યાદાજ ન રહે! અને એમ થાય તે પછી એ સૂત્ર કે શબ્દને પણ અમુક ઉદિષ્ટ અને મર્યાદિત અર્થ પણ ન રહી શકે ! હવે એ વાત અહિં મ શબ્દની વ્યુત્પત્તિમાં વિચારીએ. સૌથી પહેલાં આપણે એ વિચારીએ કે-ઉપરના વાકયમાંથી “નાગિનએ પદ કાઢી નાખીએ તે શું હરકત ઉભી થાય? તમે બધાય એ વાત સારી રીતે જાણે છે કે દરેક ક્રિયાપદને કોઈપણ કર્તા હોવો જ જોઈએ, અને કોઈપણ વાક્ય કર્તાના ઉલ્લેખ વગર સંપૂર્ણ નથી થઈ શકતું, અને સાથે સાથે એ પણ જાણો છો કે કેઇપણ ક્રિયાપદના કર્તા તરીકે નામ ચા સર્વનામનેજ ઉપયોગ કરવાનું હોય છે. એ સિવાયના બીજા શબ્દ કર્તા તરીકે નથી વાપરી શકતા. હવે - અહિં ઉપરના વાક્યમાં મવતિ એ ક્રિયાપદ છે એટલે એને પણ કોઈ કર્તા હેજ જોઈએ ! એજ પદમાં વેરાવર્તનઃ એ શબ્દ છે, પણ એ તો વિશેષણ છે, એટલા માટે એ કર્તા તરીકેનું કામ ન કરી શકે. ત્યારે હવે એ વાક્યમાં બીજું પાન પદજ એવું છે કે કર્તા તરીકે મૂકી શકાય, અને એ કર્તાની જગ્યા પૂરવા માટે જ એનો ઉપરના વાક્યમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અસ્તુ. ત્યારે હવે નવરાપ્તિના એ શબ્દ ન આપવામાં આવે તે શું હરકત? કર્તા તરીકે કાળાના અને ક્રિયાપદ્ય તરીકે મવતિ એ બે પદ ઉપગ કરવાથી વાય પૂર્ણ થઈ શકે એમ છે તે પછી એ શર્તન એવું ત્રીજું પદ નિરર્થક શા માટે આપવામાં આવ્યું છે? મહાનુભાવે જરા શાંત ચિત્તે વિચાર કરો ! અને એ બધાના ગુણદોષનો બરાબર વિચાર કરીને પછી કેઈપણ નિર્ણય કરો! જુઓ અલબત ઉપર કહ્યું તે પ્રમાણે કર્તા અને ક્રિયાપદથી વાક્ય બને છે ખરૂં છતાં એ વાત કદી પણ ભૂલવી ન જોઈએ કે કઈ પણ વાક્યની રચના કેવળ વાકય બનાવવાના હેતુથી કરવામાં નથી આવતી પરંતુ એ વાકય પિતાને ઈષ્ટ વસ્તુનું પ્રતિપાદન કરવા માટે જ બનાવવામાં આવે છે. અગર વાક્ય બનાવવા છતાં પોતાના ઈષ્ટ વકતવ્યની સિદ્ધિ ન થતી હોય તે તે એ વાકય બનાવવુંજ નકામું છે. એટલા માટે એક વાકય બનાવવામાં કેવળ કર્તા, ક્રિયાપદ કે કર્મ થી જ કામ નથી સરતું પણ પિતાને કહેવાનો આશય બરાબર સાફ તરી આવે એટલા શબ્દો તે વાપરવા જ પડે છે, અને વળી જે વાકય બનાવવાથી કે બોલવાથી પિતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
ચ્યાનંદસુધાસિ’ધુ.
(૧૨૬) સુધાબિંદુ ૧ યું. સિદ્ધાંત વિરૂદ્ધનીજ વાતની પ્રરૂપણા થતી હેય તેા એ વાકય કેવળ વાકયરચનાની દૃષ્ટિએ કે વ્યાકરણશાસ્ત્રની દૃષ્ટિએ ગમે તેટલુ' નિર્દેોંષ હાય છતાં એ હુળાતુળ સમાન છે. અહિંયા એવુ શું છે તે જુએ. અહિંયા કેવળ કર્તા તરીકે ળન અને ક્રિયાપદ તરીકે મતિ એ એજ પહેાને લઇને મવન્તિ કાળિન: શ્મિન એટલે કે જેમાં પ્રાણીએ થાય (અને) છે એવી વ્યુત્પત્તિ કરવામાં આવે તે તે શાસ્રકારના મુખ્ય સિદ્ધાંતની વિરૂદ્ધજ પ્રરૂપણા થાય છે, કારણકે ઉપર પ્રમાણે પ્રાણીએ થાય છે જેમાં એવી વ્યુત્પત્તિ કરવા જતાં એ વાત માની લેવાય છે કે જીવ ઉત્પન્ન થાય છે અને એ માન્યતા કેવળ જૈનશાસ્ત્રકારનેજ નહિ. કિન્તુ તમામ આસ્તિક દર્શોનકારાને અસ્વીકાર્ય છે, કારણકે જૈત, વૈશેષિક, નૈયાયિક, સાંખ્ય ઇત્યાદિ કોઇપણ આસ્તિક દનકારા જીવની ઉત્પત્તિને માનતાજ નથી. દરેકે જીવને અનાદિ માન્ય છે. હવે જે વસ્તુ અનાદિ હાય તે ઉત્પન્ન થાય છે એમ કેમ કહી શકાય ? યા તેા ઉત્પન્ન થતી હોય યા તે અનાદિ હાય ! પશુ અને વાત એક સાથે તેા નજ બની શકે ને ? એક અનાદિ અને બીજી' આદિવાળું એ એ મીયા મહાદેવની જોડીને કદી પણ મેળ ખાય ખરેશ કે ? એટલે ઉપર પ્રમાણેનું મંત્રાતિન: વિશેષણ કાઢી નાખવામાં સિદ્ધાંત વિરૂદ્ધ પ્રરૂપણાની મહાન્ આપત્તિ આવી પડે છે! એ આપત્તિ દૂર કરવા માટે એ વિશેષણની અનિવાર્ય આવશ્યકતા છે. મહાનુભાવા હવે તમે બરાબર સમજી શકયા હશે! કે ઉપર પ્રમાણે જે મર્ચે શબ્દની વ્યુત્પત્તિ કરવામાં આવી છે તે ખરાખર અને દ્વેષમુકત છે. હવે સાથે સાથે એટલું પણ તણી ચા કે એ વિશેષણાત્મક પદના અહિં’કેબી રીતે ઉપયોગ કરવામાં આવ્યા છે. તમે બધાય એ વાત તા જાણતા હશેાજ કે બધાય સત્તાવાચક ક્રિયાપદો અકર્મ ક ટાય છે. હવે યાં એવા સત્તાવાચક્ર ક્રિયાપદે કેવળ અમુક અસ્તિત્વનેજ બતાવવા માટે વાપરવામાં આવ્યા હોય છે ત્યાં તે બીજા કશા પદની જરૂરત નથી પણ જ્યાં કેવળ સત્તાવાચકજ ન હેાયત્યાં એ વાકયનો પૂર્ણ અર્થ સમજવા માટે કર્તા અને ક્રિયાપદ ઉપરાંત બીજા પદો વાપરવાજ પડે છે. આ પ્રમાણે વાપરવામાં આવતા પદોને ક્રિયા પૂરક તરીકે વ્યાકરણમાં ઓળખાવવામાં આવેલ છે અને આવા ક્રિયાપૂરક તરીકે નામ યાવિશેષણનેાજ ઉપયોગ કરવામાં આવે છે. અહિં પણ ર્મવત્તિનઃ એ પદના કેવળ વિશેષણ તરીકે ઉપયોગ કરવામાં નથી આવ્યે પણ એનું મુખ્ય કામ અહિં મન્તિ ક્રિયાપદના ક્રિયાપૂરક તરીકેનુ' છે, સાથે સાથે એ પણ વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જ્યાં જ્યાં આવા ક્રિય પૂરકવાળા વાકયા બતાવવામાં આવે છે ત્યાં ત્યાં ક્રિયાપૂરક તરીકે વાપરવામાં આવેલ શબ્દજ આખાય વાકયના વિધેય તરીકેનું કામ કરે છે. આ માટે એક સામાન્ય દાખલા :-કઇ માણસ બેલ્યે કે-નેમિનાથ બાળ બ્રહ્મચારી હતા. હવે અહીં આખા વાકયનું વિધેય શું છે? બાળ બ્રહ્મચારી ! કારણ કે એ વાકય ખેલનાર માલુસના ઉદ્દેશ એ તા નથીજ કે નેમિનાથ હતા. યાને નેમિનાથ નામના કાઈ મહાપુરુષ થઇ ગયા, પણ એને મુખ્ય ઉદ્દેશ એજ હતા કે નેમિનાથ નામના મહાપુરુષ ખાલબ્રહ્મચારી હતા. એ વાકયના ઉપયોગ કરવાના એને આશય એજ મતાવવાના છે કે તેઓ ખાલબ્રહ્મચારી હતા. એજ પ્રમાણે અહિં પણ માળના મન્તિ એમ નહિ પણ કાળિનઃ કર્મવશવતિનઃ મન્તિ એમ કરવાથી “પ્રાણીએ બને છે જેમાં” એવા અતિષ્ટ અર્થ ન કરતાં “જેમાં પ્રાણીઓ કને
વસ્તુના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૨૭)
સુધાબંદુ ૧ લું. આધીન (થાય) છે એ અર્થ કરવાથી દરેક પ્રકારના દેષનું નિરાકરણ થઈ જાય છે, કારણ કે સંસારના છ બધાય કર્મના નચાવ્યાજ નાચે છે એ વાતને કેનાથી ઈન્કાર થઈ શકે એમ છે? અસ્તુ પ્રવૃત્તિનું ફળ! ભવ શબ્દની આટલી વિસ્તૃત છતાં આવશ્યકીય વિવેચના કર્યા પછી હવે તમે એને
અર્થ બરાબર સમજી ગયા હશે પણ મહાનુભાવો ! આમ છતાંય અને તમે બધા ડગલેને પગલે “ભવ” શબ્દનો શાબ્દિક ઉપયોગ કરવાને ટેવાઈ ગયા છે છતાંય જ્યાં સુધી એ શબ્દની અંદર રહેલે ગભીર ભાવ તમારા હૃદયના ઊંડાણમાં ગડમથલ મચાવી ન મૂકે ત્યાં સુધી તમારે સમજી રાખવું કે એ શબ્દ બરાબર સમજ્યા નથી, પણ પેલા પઢાવેલ પિપટના રામરામની માફક માત્ર એ શબ્દને ઉગારજ કરી જાણે છે. જે માણસ “ભવ” નું ખરૂં રહસ્ય સમજ હોય તેની પ્રવૃત્તિઓ કેવી હોવી જોઈએ એને જરા વિચાર કરો ! વાઘ આવ્યા વગર માત્ર ખોટી “વાઘ આવ્યો રે વાઘ આવે” એવી બૂમે માવાથી વાઘના સાચા ભયનું ભાન નથી થતું, પણ જ્યારે નજરો નજર વાઘને નિહાળે ત્યારે જ ખબર પડે છે કે એ કે મહાભય છે. ભવ પણ એક પ્રકારનો વાઘજ છે. અરે એ વાઘ કરતાંય વધારે ભયંકર છે, પણ જ્યાં સુધી એના સાચા ભાવનું તમને ભાન ન થાય ત્યાં સુધી તમે તેને સાચે ભય નહિ સમજ. વાના એટલું જ નહિ પણ પેલા, વાઘ જોયા વગરજ વાઘ આવ્યાની બૂમ પાડીને એને આનંદના સાધન તરીકે ઉપયોગ કરનારની માફક અનેક બાબતોમાં ભવને તમે તમારી અવળી પ્રવૃત્તિઓની અંદર બચાવના સાધન તરીકે ઉપયોગ કરવાના ! છ બાર મહિનાનું કે બે ત્રણ વરસ હોય તેને બાળક કહેવામાં આવે છે, અને એની કે ઈ પણ ભૂલ તરફ આંખ મિંચામણું કરીને એને માફ કરવામાં આવે છે. હવે કોઈ મોટો માણસ પણ પોતાને ગુન્હા જતો કરવા માટે બાળક હોવાને ટૅગ કરે છે અને એ બાળકપણાના બહાના નીચે પિતાના ગુન્હાઓ છુપાવવા માગે છે, એ જ પ્રમાણે આપણે પણ ભવ, સંસાર અને એવા બધા શબના ટવાની બારી તરીકે ઉપયોગ કરીએ છીએ. કોઈ ગૃહસ્થને એની અમુક પ્રકારની ખાટી પ્રવૃત્તિ માટે કંઈ પૂછવામાં આવે તે એ કહેશે કે અમે સંસારી છીએ. કેવું વિચિત્ર? શું સંસારી થયા એટલે બારે દરવાજા મોકળા થયા? મહાનુભાવે જે વસ્તુને પોતાના ભલા માટે ઉપયોગ કરવાનું છે એનેજ ઉપગ આ પ્રમાણે પાપનું પિષણ કરવામાં આવે છે એ કેટલી શેકની વાત છે! ખરી વાત એ છે કે-એ ભવનું રહસ્ય સમજીને પિતાના આત્માનું જેમાં વધુ હિત થાય એવી પ્રવૃત્તિ આદ૨વી ઘટે! બાકી શુષ્ક પ્રવૃત્તિમાર્ગ તો એ જ છે કે જે ગમે તે બહાના નીચે પિતાની અવળી પ્રવૃત્તિને પિષવા ચાહે છે, પણ એ ધ્યાન રાખવું જોઈએ કે કમરાજની દુનિયામાં કેઈપણ છુપી કે ખુલ્લી પ્રવૃત્તિનું ફળ મળે છે. એટલા માટે એવી અવળી પ્રવૃત્તિ છોડીને સારામાં પ્રવૃત્ત થવું જોઈએ ! બેટે બચાવ! મહાનુભાવે તમે બધા જાણે છે કે આ દુનિયાનો પ્રવાહ અનુકરણશીલ
છે. અમુક વસ્તુ પિતાની સ્થલ દષ્ટિથી નીહાળેઃ એ પ્રવૃત્તિમાં પિતાના અમુક પ્રકારના સ્વાર્થોનું, પિતાની અમુક પ્રકારની વાસનાઓનું પિષણ થતું જુએ અને પછી તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
આનંદ—સુધાસિન્ધુ.
( ૧૨૮ )
સુધાબિંદુ ૧ લું.
શું પૂછવુંજ ? આંખ મીચીને એનું અનુકરણ કરી નાખવું; પણ આવુ' અંધ અનુકરણુ માણુસને કેટલીયે વખત મૂર્ખામાં ખપાવે છે અને પેાતાના સાચા ગુણદોષાના ભાનથી વેગળા રાખે છે. સમજો કે-એક ચાર છ વરસના ખાળકથી અમુક પ્રકારનું નુકસાન થઇ ગયું, પણ એ બાળકની અજ્ઞાનતાના કારણે એ ગુન્હા બદલ એને સજા કરવામાં ન આવી, અને એને નિર્દોષ ગણી છેડી મુકવામાં આવ્યે. હવે એ પ્રસગને વિચાર કરીને એક ૧૮-૨૦ કે ૨૨ વર્ષીતા યુવાવસ્થામાં ડાકીયુ' કરતા ખાળક પેાતાના ગુન્હાને એજ ખાળકપણા અને એજ અજ્ઞાનના પડદા તળે છુપા વવા ચાહે તે એ સફળ ધાય ખરી ? કદીજ નહિ ! કારણ કે એની બુદ્ધિને દરેકને પરિચય થઇ ગયા હૈાય છે, અને એ બુદ્ધિના કારણે એ ગુન્હેંગાર બને છે. હવે આજ પ્રમાણે તમારા વિચાર કરેડ, બીજા લેાકેાની દેખાદેખી તમે પણ ઉપર કહ્યા પ્રમાણે “સંસારી” હાવાથી નિર્માલ્ય મહાના તળે તમારા પાપાચરણા અને અવળી પ્રવૃત્તિઓ છૂપાવવા ચાહેા એ કેવું મૂર્ખતાભર્યું લેખાય ? તમારે ભૂલવું નથી જોઇતું કે તમે સ'સારી હાવા છતાં સમ્યક્ત્વના પરમ ઉપાસક અરે સમતિધારી છે, પરમાત્મા મહાવીરદેવની આજ્ઞાઓને માથે ચઢાવવાનું પરમ સૌભાગ્ય તમને પ્રાપ્ત થયું છે! સંસારી હોવાના ખડ્ડાના નીચે પાપનુ પેષણ કરવુ એ તા મિથ્યાદષ્ટિનું કામ છે. સમકિતધારી તા એ માતે નવગજના નમસ્કાર કરે! અને કદાપિ પણુ એવા બેટા બહાના નીચે પેાતાની ખોટી પ્રવૃત્તિને ચાદર નજ આઢાડે ! યાદ રાખો કે ખાટા બચાવથી કદાપિ આત્માનું રક્ષણ નથીજ થતું! ખાટુ એ તે છેવટે ખેતુ જ રહે! પિત્તળ કદી સાનુ મન્યુ' સાંભળ્યું ?
..
શિયાળના માર સિંહને !!!
મહાનુભાવે ! વિકરાળ વનરાજ કેસરી સિંહ શિયાળીયાની ગુલામી સ્વીકારે, શિયાળીયાની સેવા, સુશ્રુષા કરે, શિયાળીચાની આગળ રાંક મકરા જેવા બની જાય–અરે છેવટે એ નમાલા નિČળ શીયાળીયાથી માર પણ ખાય, એ કલ્પના કદી તમને આવી છે ?-કે એ કલ્પનામાં તમને સત્ય ભાસે છે. ખરૂ ? નહિ” ! માવી વાત કરનારને પણ તમે બધાય હુસીજ કાઢો ! અને એ વાત પણ ઠીકજ છે કેએક સિંહની આવી સ્થિતિ એ કલ્પનાતીત વસ્તુ છે! પણ મહાનુભાવે ! આ અનંત વિચિત્રતાએથી ભરેલા સ`સારમાં કલ્પના પણ જ્યાં ન પહેાંચી શકે એવી વસ્તુઓ પણ બને છેજ! જરા તમારા આત્માનેજ વિચાર કરે ! અને તમને આપે!આપ સમજાઈ જશે કે-એક સિંહ શિયાળીયાના હાથે માર ખાય એમાં લેશમાત્ર પણ અતિશયેકિત નથી. શાસ્ત્રકારેએ ફરમાવ્યુ' છે કે-આ તમારા, મારા અને બધાય પ્રાણીએના શરીરમાં વસતા આત્મા અનંતજ્ઞાન, અનંત દન, અન'તવી અને અનંત સુખથી ભરેલા છે! આત્માની શક્તિના કેઇ પાર નથી! એક તરફ આવે! મહા સમર્થ આત્મા અને બીજી તરફ હવે કને તપાસેા ! સ્વભાવે જડ ! પત્થર જેવા જડ ! ન તા કોઇ પ્રકારનું જ્ઞાન કે ન કોઈ પ્રકારની સારી ખોટી લાગણીએ ! ન એમાં ક’ઇ વી કે ન કાઇ સુખ ! આટલું છતાંય એ જડ-માટીના ઢેફા જેવા કમને આધીન થઇને, એ અન ંત શક્તિઓના ધણી આત્માને, એના નચાવવા પ્રમાણે નાચવું પડે છે! એનુ અનંત જ્ઞાન કયાંક ઢંકાઇ જાય છે એનું અનંતદન કાંઇ છુપાઈ જાય છે; એનું અનંતવીય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #157
--------------------------------------------------------------------------
________________
ખાનદ-સુધાસિંધુ.
( ૧૨૯) સુધાબિંદુ ૧ લું. અખુટ શક્તિ-કયાંય પલાયન કરી જાય છે અને એ આત્મા કસાઈખાનાના રાંક અકરાની માફક કર્મ રાજાના ચાબુક, નીચી ગરદને, પેાતાના શરીર ઉપર સહન કરી યે છે. ક મૂર્ખ રાખે તા મૂખ બને છે! કર્મ જન્મ આપે તેા જન્મ લ્યે છે ! ક મરણુ આપે તે મરે છે. ક એસાડે તેા બેસે છે અને ઉઠાડે તેા ઉઠે છે! ટૂંકમાં કહીએ તે આ સ'સારી દશામાં, એ પરમ જ્ઞાન-દર્શીત અને વીર્યવાન્ આત્મા પેાતાનુ રાજતત્વ ભૂલી જાય છે અને પેાતાના સ્વામી તરીકે ક ના સ્વીકાર કરીને એના કહેવા પ્રમાણેજ નાચે છે ! કહેા મહાનુભાવા ! હવે સિંહે શિયાળના હાથે માર ખાધા એ કલ્પના શા માટે ખાટી ગણાય ? સ'સારની આ વિચિત્રતા છે-લીલા છે ! સંસાર છે ત્યાં સુધી આ આત્મારૂપી સિંહું કરૂપી શિયાળના હાથે માર ખાવાનાજ ખાવાના !
એ પવિત્ર લાગણીઓ !
મહાનુભાવે ! સિંહ જેવા સમર્થ પ્રાણીને શિયાળ જેવા નમાલા પ્રાણીના હાથે માર ખાતા જોઇને તમને જરૂર સિંહની ક’ગાળ હાલત ઉપર દયા ઉત્પન્ન થાય! એજ પ્રમાણે જો આ સસારનું અને સ`સારની અસારતાનું રહસ્ય સમજનારા અને આત્માની અનંત શક્તિઓના સાક્ષાત્કાર કરનારા એ પરમ જ્ઞાનવાન શાસ્ત્રકારોને, તમને કના ગુલામ થયેલા અને અનેક પ્રકારની પ્રવૃત્તિએમાં રાચેલા જોઇને, તમારા ઉપર દયાભાવ ઉત્પન્ન થાય તે તેમાં શુ નવાઈ ભર્યુ છે? આજકાલ કેટલાક ઉતાવળી પ્રકૃતિના માણસાના દિલમાં એ સવાલ ઘર કરી ગયા છે કે—એ શાસ્ત્રકારાને, એ તીર્થંકરાને કે એ પરમ જ્ઞાનવાન મહાપુરુષાને સંસારના બીજા પ્રાણીઓની આટલી બધી “પારકી પંચાત કરવાની શી જરૂર? પણ એ બધાય ઉતાવળીયાએ સમજી છે કે—નબળા થયેલા ઉપર કે નબળા બનીને પારકાના હાથે નિરર્થંક માર ખાતા ઉપર દયાભાવની લાગણીઓ સહૃદય માણુસાને માટે એક સહુજ વસ્તુ છે. તમે બધાય જાણેા છે કે--લાગણીઓના પ્રવાહ એ એક પ્રકારના સ્વયંભૂ પ્રવાહ છે !!! કોઈપણ દિવસે લાગણી—જેને આપણે સાચી લાગણી કહી શકીએ તે-પરાણે ઉત્પન્ન કરી શકાતી નથી કે થતી લાગણીઓના પ્રવાહને રોકી શકાતા નથી. એ તે કાઇ ગિરિક ંદરાઓના ઢાળબંધ માળેથી ધસારાબંધ વહેતી સરિતાની માફક અદમ્ય અને સ્વેચ્છાચારી છે, તેા પછી એ પરમજ્ઞાનવાન્ તારો આપણા જેવા પામરા ઉપર દયા હૃદય થાય અને આપણને કુવામાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવે એ સાવ સ્વાભાવિક છે અને સાથે સાથે એટલું જ જરૂરી છે! એક બીજી દૃષ્ટાંત જીએઃ-એક કરાડાધિપતિ! એની સમૃદ્ધિના કોઇ પાર નહિ; એનાં વૈભવ, વિલાસના સાધનાની સીમા નહિ: એના ધનધાન્યના ભંડારા ભરપૂર ! આવા માણસ પાતાની છતી બધી સ`પત્તિને ગમે તે કારણસર યા લેાલવશ થઇને તાળામાં મધ કરી રાખે અને પેાતાના આ એક વેતના ઉત્તરના ખાડા પુરવા માટે અનેક પ્રકારની ગુલામી કરવા તૈયાર થાય ! છતી સ ́પત્તિએ પાઇ, પૈસા માટે બીજાનાં કડવાં વચના અને તિરસ્કાર સહન કરે: એક કગાળ ભીખારીની માફક ચીંથરેહાલ સ્થિતિમાં લેાકેાના ઘરેઘરે ભટકે! ભલા-એક તરફ પેાતાનીજ માલીકીની અઢળક સોંપત્તિ અને બીજી તરફ પરમલેબના કારણે ભીખારી જેવી હાલતઃ અને આ બન્ને વસ્તુ એકજ માણુસમાં ! ભલા તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
આનંદ–સુધાસિંધુ.
(૧૩૦ )
સુધાબિંદુ ૧ લું. વખતે તમારૂ હૃદય તેના પ્રત્યે કેવું લાગણીભર્યુ અને દયાલીનું થવાનું ! ઠીક એજ વસ્તુ આપણી અને એ પૂજ્ય શાસ્ત્રકારેાની વચ્ચે છે. એ પરમ તારકાની પવિત્ર લાગણીઓના આધારેજ આપણે સ'સારસાગર તરવાના માર્ગ મેળવીએ છીએ ! એ લાગણીએ એટલે મધ્ય દરિયાનું વહાણુ, ભૂખ્યાનુ ભાતુ અને મરતાનું અમૃત !
સાચી અને ખાટી દષ્ટિ !
છે,
કેટલાક માશુસેાના હૃદયમાં એક પ્રશ્ન ઘણી વખત ઉઠે છે કેએક સમ્યધારી જીવ અને એક મિથ્યાષ્ટિ જીવ-એ અને કવાળા હૈય છે. બન્ને ખાય પીએ છે, સૂવે છે કે બેસે છે. બન્ને જન્મે છે અને મરે છે. અન્નેને કનુ ફળ ભેગવવું પડે છે. તેા પછી સમ્યગદ્રષ્ટિ સારે। અને મિથ્યાષ્ટિ ખાટા એવા સારાસારના ભેદ શા માટે રાખવા ? અલબત બન્ને જીવા કેટલીયે ક્રિયાઓ એકસરખીજ કરે છે એ ખરૂ છે. બન્ને ખાય પીએ અને જન્મે મરે છે. એ પણ સાચું છે. છતાં બન્નેમાં એક મહાન્ ફરક છે, અને તે ફરક કાઈ ખાદ્ય ફરક નથી પણ અંતરની ભાવનાના ફરક છે. મહાનુભાવા ! એકજ સરખી ક્રિયા કરવા છતાં તેનું એકજ સરખુ ફળ નથી આવતું, કારણ કે એ ક્રિયા પાછળનેા હૃદયના નાદ એક સરખા નથી હોતા એ વાત તમે બધા સમો છે. એ માણસાએ એકજ ઝાડ ઉપરથી એકજ સાથે પુષ્પા ચૂટ્યાં. છતાં એનું ફળ બન્નેને જુદું જ મળે છે. એકને જીવા અંધ થાય છે. ખીજો પાપના ભાગી બને છે. કારણ કે એકના પુષ્પ ચૂટવાની ક્રિયા પાછળને આશય પ્રભુપૂજાના હતા જ્યારે બીજાનેા આશય કેવળ સુધીને આનંદ લેવા હતા! આટલા ન્હાના ઉદાહરણ ઉપરથી તમારે સમજવું ઘટે કે એ બન્ને સમ્યગષ્ટિ અને મિથ્યાદષ્ટિ-જીવા કદાચ ઉપરથી એક સરખા દેખાતા હોય છતાં એ લેાકેાના આંતર અહુજ ભિન્ન હોય છે, અને આધ્યાત્મિક દુનિયામાં દરેક પ્રકારના ભેદોના મુખ્ય પાયા અંતરની પ્રેરણા ઉપરજ રાખવામાં આવે છે. એટલે એક સરખી ક્રિયા કરવા છતાં સમ્યગ્દષ્ટિનું અંતર જુદા પ્રકારનું હાય છે અને મિથ્યાદૃષ્ટિનુ જુદા પ્રકારનું ડાય છે. સમ્યગ્દષ્ટિ પ્રાણી, કર્મોને કારણે ફળ ભાગવવા છતાં અને ક્રિયાઓ કરવા છતાં નિરંતર એજ ધ્યાન રાખેછે કે ગમે તેમ કરીને કમની સાંકળના ટૂકડા કરી નાખવા અને પેાતાના આત્માને મુક્ત કરવા. યારે ીજી તરફ મિથ્યાદષ્ટિને મન તે આ સંસારમાં સર્વસ્વના સમાવેશ થાય છે, અને એની વૃદ્ધિનેજ એ પોતાની ઉન્નતિ સમજે છે. મહાનુભાવા ! આત્માની ઉન્નત એ પેાતાની ઉન્નતિ છે અને સંસારની ઉન્નતિ એ પારકાની ઉન્નતિ છે! પેાતાની ઉન્નતિમાં રાચે એ સમ્યગ્દષ્ટિ-સાચી દૃષ્ટિવાળા-ખરા જ્ઞાનવાળા! અને પારકાની ઉન્નતિમાં આનંદ માનીને એને પેાતાની ઉન્નતિ માને એ મિથ્યાદષ્ટિ-ખાટી દ્રષ્ટિવાળાઉલટા જ્ઞાનવાળા, ધગધગતી રેતીમાં ઉઠતી અગ્નિની લહરીઓને પાણીના પ્રવાહ માનનારનું જ્ઞાન તા ખાટુંજ કરે છે. દુનિયામાં બે પ્રકારના નેકરા જોવામાં આવે છે. એકનુ` લક્ષ્ય આ જીવન નાકરી કરીને જીવવાનું હોય છે અને બીજાનું લક્ષ્ય અમુક અનિવાર્ય સમય માટે નાકરી કરીને છેવટે પેાતાના વ્યાપાર ખેડવાનું હોય છે. સમ્યગ્દષ્ટિ જતે દહાડે કર્માંની ગુલામી ફેંકી દેવાનુંજ લક્ષ્ય રાખે છે અને વખત આવે ફૂં કીજ દે છે. અનંત તી કરા, ગધરા અને કેવળીએ આ વાતની સાક્ષીરૂપ છે, અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #159
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ
(૧૩૧)
સુધાબિંદુ ૧ ૦ મિથ્યાદષ્ટિ કર્મની ગુલામીમાંજ પડે રહે છે. વાસુદેવ અને પ્રતિવાસુદેવના દષ્ટાંતથી આ વાત વધુ સ્પષ્ટ રીતે સમજાશે -વાસુદેવ શરૂઆતમાં તે પ્રતિવાસુદેવને આધીન હોય છે, પણ એ પરાધીનતામાં પણ વાસુદેવનું લક્ષ્ય તે એકજ હોય છે કે–વખત આવ્યે પિતાનું પરાક્રમ ફોરવીને પ્રતિવાસુદેવને ઉખાડી નાખ, અને છેવટે વાસુદેવ પિતાની ઈચ્છા સિદ્ધ કરે જ છે ! એજ પ્રમાણે સાચી દષ્ટિવાળે માણસ કર્માધીન હોવા છતાં કર્મ નાશ કરવાનેજ વિચાર કરે! અને પિતાને મોક્ષ ન મળે ત્યાં લગી એ ભાવનાને જ જાપ જગ્યા કરે ! વાસુદેવને જેમ પોતાના વાસુદેવપણાનું ભાન થાય ત્યારથી તે સમજણો થયે કહેવાય અને ત્યારથી તે પ્રતિવાસુદેવના નાશને જ વિચાર કરે તે પ્રમાણે આ જીવને જ્યારે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય ત્યારથી તે સમજણે થયે કહેવાય. ત્યાર પછી બાળકપણાને બચાવ કામ ન લાગે, અને ત્યારથી જ એણે કમ રાજાને રાજ્યનો વંસ કરવાનું ધ્યાનમાં રાખીને પોતાની પ્રવૃત્તિઓને એ-સાથે-માર્ગેજ દોરે.
પંચમહાવ્રતઃ દીક્ષા. ઉપર જે પ્રમાણે ભવની વ્યાખ્યા-વ્યુત્પત્તિ કરી અને તેનું વિવેચન
કર્યું તેવું જ વિવેચન “સંસાર” નું પણ થાય છે. એટલે “ભાવ” અને “સંસાર” એ આટલા અંશે એકજ અર્થને બતાવે છે. આમ હોવા છતાં સાધુઓ સંસારી કહેવામાં આવે છે તે તે વાત તે શા માટે સહન નથી કરી શકતા? શું તેઓ આ સંસારસાગરના એક ભાગરૂ૫ મનુષ્યગતિમાં નથી? અને છે તે પછી એને સંસારી કહેવામાં હરક્ત શી? અલબત એક દષ્ટિએ જોતાં સાધુઓ પણ મનુષ્યગતિનો અનુભવ કરવાના કારણે સંસારી ખરા! છતાં તેમની આંતરિક ભાવનાઓની દષ્ટિએ તેઓ સંસારી નજ ગણાય! કારણ કે-સંસા૨માં રહેવા છતાં, સંસારની કેટલીક ખાવાપીવાની અનિવાર્ય પ્રવૃત્તિઓ કરવા છતાં એક સાધુ સાચા સાધુનું હૃદય કદાપિ એ વાતમાં કે કર્મરાજાની ગુલામી ચાલુ રહે એવી નીચ ઈચ્છામાં પરોવાયેલું નથી રહેતું! એ બધામાં પડવા છતાં એનું હૃદય જળકમળની માફક અલિપ્ત રહેવું જોઈએ! એને હંમેશાં પિતાના આત્માની મુકિતને ખ્યાલ રહેવું જોઈએ! સદાય એનું હૈયું કર્મની ગુલામીના ડંખથી છેદાતું હોવું જોઈએ! અને આ પ્રમાણે જે હોય તે જ સાચે સાધુ, સાચા આત્માને સાધક, સાચે વૈરાગી! અને આટલા જ માટે સાધુ સંસારમાં રહેવા છતાં કર્મરાજાના હથિયાર રૂપ જે પ્રવૃત્તિઓ હોય છે તેને ફેંકી દે છે, અને એક હથિયાર વગરના રાજામાં કેટલું બળ હોય શકે એ કલ્પના કરવી કંઇ કઠિન નથી. હથિયાર ગયા એટલે બળ ગયું અને બળ ગયું એટલે પોતે બકરા જેવો રાંક બની જવાને. મહાનુભાવો યાદ રાખે કે-જ્યાં સુધી આ કર્મરાજાના હથિયારને તમે નાશ નથી કર્યો ત્યાં સુધી કર્મને નાશ થે અશકય છે. હથિયારોથી સુસજિજત થયેલા વૈદ્ધાને કેદ કરવાનું બહુજ કપરૂ છે. એટલે સૌથી પહેલાં એના હથિયાર મૂકાવી દેવા જોઈએ ! હથિયાર લઈ લીધા એટલે કદાચ અસ્તિત્વ રૂપે હૈયાત રહે છતાં એટલું બધું બળ નજ દેખાડી શકે ! ભલા એ કર્મરાજાના મૂળ હથિયાર ક્યાં કે જેને ફેંકી દેવાથી સાધુઓ સંસારમાં હોવા છતાં સંસારી નથી કહેવાતા ! એ અઢાર પાપસ્થાનકમાંના પહેલાંના પાંચ એ કર્મરાજાના મુખ્ય હથિયાર છે. હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ. એ પાંચના કારણે જ જીવ અનેક પ્રકારના કર્મોનું ઉપા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #160
--------------------------------------------------------------------------
________________
માન–સુધાસિયુ
(૧૩૨)
સુધાબિંદુ ૧ હું. જૅન કરે છે. આ સિવાયના બીજા તેર પાપસ્થાનકા તા સાવ કમજોર છે, અને આ પાંચ આગેવાનાના પરાજયમાં એતે બીચારા સાવ મલહીન મની ાય છે! અને આટલા માટે એ પાંચ પાપસ્થાના સર્વથા પરિત્યાગ રૂપે દરેક સાધુએ પાઁચ મહાવ્રતનું યર્થાથ પાલન કરવાનું હોય છે! એ પાંચ મહાવ્રત એ આત્માના રક્ષણમાં મેટામાં મેાટા કિલ્લા સમાન છે. જેટલા અંશે પંચમહાવ્રતનું' પાલન વધારે કડક એટલા અંશે આત્માનું વધારે જતન ! મહાનુભાવે। આ પંચમહાવતનુ' મહત્વ એટલે ભાગવતી દીક્ષાનું મહત્વ એ વાત તમે ન ભુલશે ! ગમે તેવા ભયકર ભવસાગરથી તારવાનુ` મહાસામર્થ્ય એ દીક્ષામાં
છે.
મૂળ ઉખેડી !!
આ સ્થાને એ પચમહાવ્રતનું` રહસ્ય જરા વિસ્તારથી સમજો ! તમે બંધાય સારી રીતે જાણા છે કે-એક વસ્તુને જો નાશ કરવે! હાય તા સૌથી પહેલાં એ વસ્તુનું મૂળ શેમાં રહેલુ છે એ શેાધી કાઢવું પડે છે. જે વસ્તુમાંથી એ વસ્તુ પેાતાનુ પાષણ મેળવતી હાય એ વસ્તુને ગાતી કાઢવી એ સૌથી પ્રથમનુ' અને સૌથી મહત્વનું કા છે! સમજો કે-એક માણુસને ખાંસીનુ દર્દ થયું. હવે એ માણસ પેાતાને ખાંસી શા કારણથી ચઈ એની તપાસ નથી કરતા, અથવા તેા તપાસ કરીને કારણની ાણુ થવા છતાં એ કારણને દૂર કરવા તૈયાર નથી; અને એક બહુજ હેાશિયાર વૈદ્યની દવા લાવે છે! એક તરફ એ દવા ખાય છે અને બીજી તરફ ભજીયા અને ચેવડા ઉડાવે છે! ભલા એ માણસનું ખાંસીનુ' દ દીપણું નાબુદ થશે ખરૂ કે ? નહિ ! કારણ કે એણે નવુ પાણી આવવાના માર્ગ અધ કર્યો વગરજ જુના પાણીને ઉલેચવાના પ્રયત્ન આદર્યો છે. જો કુવા ખાલી કરવા હાય તે પહેલાં નવું પાણી આવવાના રસ્તા રાકવા જોઇએ ! એજ પ્રમાણે જ્યારે શાસ્ત્રકાર એક તરફ એ ફરમાન કાઢે છે કે કર્મના સચૈાગ એ આત્માના માટે મહાન રોગ સમાન છે. અરે એક પ્રકારના પક્ષાઘાત છે, કે જેના કારણે આત્મા સ્વય સાથે શક્તિહીન અને પાંગળા બની જાય છે, અને બીજી તરફ એજ રાગથી આત્માને મુક્ત કરવા માટે સૌથી પ્રથમ એ રાગ વધવાના મુખ્ય કારણને રાકવાના ઉપદેશ કરે છે અને બીજી તરફથી એ હુયાત રાગને નાબુદ કરવાના પ્રયત્ના સૂચવે છે. નવી ભરતી બંધ થઇ એટલે જીનાના નાશ અવશ્ય થયેાજ જોઇએ! અને આ કર્મ રોગ વધવાના મુખ્ય કારણુરૂપે શાસ્ત્રકારાએ પ્રથમ પાંચ પાપસ્થાનને નિર્દેશ્યા છે. એ પાંચની હયાતીમાં કર્મ મુખ ખુમ જોર કરી શકે છે, અને એ પાંચ ચાલ્યા જાય કે પછી કર્મ નું જોર વધવાનું કારણુજ રહેતું નથી! એ પાંચને ટાળ્યા એટલે પછી બીજા ૧૬ માંના ગમે તે પાપસ્થાનકા ગમે તેટલુ' જોર કરે છતાં આત્માને દબાવવામાં તે નજફાવી શકે, સમજો કે-એક પચમહાવ્રતધારી મુનિની આગળ રાગે પેાતાનું નૃત્ય શરૂ કર્યું... પણ એની અસર એ મુનિરાજ ઉપર શી થવાની ? એણે પૈસેા ટકા કે વાડીલાડીને લાતમારીને ફગાવી દીધી છે! એટલે પછી રાગ નકામેાજ નીવડવાના ! એજ પ્રમાણે દ્વેષ પણ ન કાવી શકે ! કારણ કે ર્હિ ંસા, અસત્યાદિકના સથા ત્યાગ કરવામાં આવ્યે છે! આજ પ્રમાણે બીજા બધાય પાપસ્થાનકમાં સમજવાનું! મહા નુભાવા! તમારે એ યાદ રાખવું' કે-૫'ચમહાવ્રતની રચના એ કોઇ તરંગી માણસને કલ્પનાના વિહાર નથી પણ શુદ્ધ આત્મતત્વની દૃષ્ટિએ, ખૂબ આત્મમથનના અતે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #161
--------------------------------------------------------------------------
________________
ખાનદ–સુધાસિ યુ.
(૧૩૩)
સુધાબિંદુ ૧ લું. મહાજ્ઞાનવાન પુરૂષાએ ગોતી કાઢેલા ઉત્તમ માર્ગ છે! અને આટલાજ માટે એ પચમહાવ્રતધારી મુનિનું સ્થાન આટલું બધું ઉંચું ગણવામાં આવ્યુ છે. આશ્રવના ૪ર ભેદ હાવા છતાં એમાંના મુખ્ય પાંચજ અંધ કરવાથી ખીજા બાકીના ૩૭ આશ્રવ હાવા છતાં અનાશ્રવી કહેવામાં આવે છે એ પણ આજ દૃષ્ટિએ ! તમે ક્ષુધાય જાણેા છે કે-છેક ખારમા" ગુણુઠાણાના છેડા સુધી ઇંદ્રિયાના ઉપયાગ હૈાય છે, દસમાના છેડા સુધી કષાયા હૈાય છે અને છેક છેક તેરમા ગુજુઠાણાના છેડા સુધી પણ જોગે! હાય છે અને ક્રિયાએ હાય છે, આમ એ દરેક ગુણસ્થાનકમાં યેાગ, ક્રિયા, કષાય કે ઇંદ્રિયેા હૈાવા છતાં અને એ ૪૨ આશ્રવામાંથી કેવળ પાંચ છેાડવા છતાં, ખીજા ૩૭ આશ્રવેાની હયાતીમાં પણ, એ એ ગુણસ્થાન વતીને અનાશ્રવી કહેવામાં આવે છે. આમાં મુખ્ય ઉદ્દેશ એજ છે કે મૂળ ઉપર કુઠારઘાત થયા એટલે ડાળા પાંદડી તેા ખીચારા આપેાઆપ ઠેકાણે પડી જવાના. અથવા તે એનેા નાશ કરવા માટે કોઇ ખાસ વિશેષ પરિશ્રમ નહિ કરવા પડવાના ! એક શહેરના કિલ્લે તે!ડી નાખા, એટલે પછી એ શહેરનું તમામ મળ ઉડી જવાનું અને તમે ધારો તેવી સ્થિતિ તે શહેરની કરી શકે ! મહાનુભાવે ! તમારી સામેજ સોંસારમહાસાગરઘવાટા કરી રહ્યો છે. કમ રાજાના સિપાઈએ તમને જેલમાંજ ગાંધી રાખવા રાતદિવસ તૈયાર રહે છે. આ અવસ્થામાં તમારે શુ' કરવું ઘટે એને વિચાર કરા ! એક રાજાના મૂળપાયા રૂપ પાંચ પાપસ્થાનકોના ત્યાગ કરી અને પછી જુઓ કે તમારે આત્મા કેવા ઉન્નત બને છે!
जो जागत है सो पावत है ।
આજકાલની દરેક દેશે પેાતાનું શાસન ચલાવવાની રાજનીતિના વિચાર કરતાં પણ કંઇક તમને આત્મઉન્નતિના માર્ગ માં મદદ મળે એમ છે. તમે બધાય જાણેા છે કે અત્યારની રાજ કરવાની પ્રણાલી કેવળ શાસ્ત્રાના ખળ ઉપરજ નથી રચાઇ, પરન્તુ એમાં જેટલા શાસ્ત્રાના હિસ્સા છે તેટલેાજ-અરે કેટલીક વખત તા તેથીય વધારે હિસ્સા વેપારવણુજના છે. જે દેશે। શાસ્ત્રોથી ન માનતા ઢાય તેવા દેશેાને વ્યાપારી નીતિને અખત્યાર કરવાથી ઘડીના છઠ્ઠા ભાગમાં ઠેકાણે લાવ્યાના ઉદાહરણેાને આ જમાનામાં તેાટે નથી! આત્માની સાધનામાં પણ આ વાત ખ્યાલમાં રાખવા જેવી છે કે પાંચ મહાવ્રતને ગ્રહણ કરવાથી એટલે કે પાંચ મેાટા પાપસ્થાનકના ત્યાગ કરવાથી ક રાજાના મૂળ હથિયારના નાશ જરૂર થાય છે, પણ એટલા માત્રથીજ મધું કાર્ય નથી સરતુ ! એ હથિયારો છીનવી લેવાની સાથેજ એના વેપાર પણ નાબુદ થાય એ ધ્યાનમાં રાખવુ. ઘટે! અગર એ વેપાર ચાલતા રહેતા તે પાછું એનું જોર વધી જાય અને પાછા બીજા હલકા ગણાતા પાપસ્થાનકે પશુ ઉંડા ખાડામાં ગબડાવી પાડવાનું ન ચૂકે! એટલા માટે ક્રમના કાઈપણ પ્રકારના વ્યાપાર ન ચાલે એમ સમજીને એની દરેક પ્રકારની પ્રવૃત્તિઓ ઉપર અકુશ મેળવવા જોઇએ! અને આટલાજ માટે એક પચ મહાવ્રતધારી સાધુમુનિરાજ માટે અનેક પ્રકારની ક્રિયાઓનું અને અનેક પ્રકારના નિયમેાનું વિધાન કરવામાં આવ્યુ` છે કે જેથી કોઈપણ પ્રકારના કર્મનું પોષણ થાય તેવી પ્રવૃતિમાં મગ્ન ન થઈ જવાય! તમે યાદ રાખજો કે મા સોંસારની વાસનાઓ અને લાલચે એવી છે કે માત્ર ક્ષણભરના પ્રમાદમાંજ આત્માને ઘેરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #162
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ
(૧૩૪)
સુધાર્ષિ ૧ લું. (ચે છે અને આત્માની મોટી સાધનાને કેઈકઈ વખત માટીમાં મેળવી લે છે! અને આટલાજ માટે શાસ્ત્રકારોએ પ્રમાદને મહા પાપનું કારણ માન્યું છે. જ્યાં પ્રમાદ પેઠે ત્યાંથી આત્મવિચારણું પલાયન થવાની! આળસુ માણસનું કંઈ ભલું થાય છે? આળસના ઉપાસકો તે પિલા વાજદલી શાહના એદીઓની માફક પડયા પડ્યાજ પુરા થવાને સર્જાયા હોય છે.
સ માણસનું જગતમાં કેવું સ્થાન છે એ વાત તમને વધારે સમજાવવી પડે એમ નથી ! ઉદ્યમશીલની જ દુનિયા છે. ઉદ્યમ કરનાર માણસ પત્થરમાંથી પાણી કાઢી બતાવે છે અને ધૂળમાંથી ધાન પેદા કરે છે. એ વાત જગજાણીતી અને જુગ જુની છે ! જ્યાં સંસારવ્યવહારમાં પણ ઉદ્યમશીલ અને જાગ્રત રહ્યા વગર ન ચાલતું હોય ત્યાં આત્મઉદ્ધારના પંથમાં તે એની અથાગ અનેકગણું જરૂરત હોય એ બેને બે ચાર જેવું સહેજે સમજી શકાય એવું સત્ય છે. જાગનાર મેળવે અને ઉંઘનાર ગુમાવે છે ! એ કર્મના પંજામાં ન પડી જવાય એ માટે સદૈવ સચેત રહેવું! અને એમાંજ આમાનું શ્રેય છે!
વેષનું મહત્વ ! કેટલાક માણસોની, દીક્ષાની અત્યંત આવશ્યકતા નહિ હવામાં, એવી
દલીલ છે કે-દીક્ષા લીધા છતાં એટલે કે સાધુ વેશધારણ કરવા છતાં પણ જે એ પાંચ મહાવ્રતનું બરાબર પાલન કરવામાં ન આવે અને અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાં મગ્ન રહીને જીવન વિતાવવામાં આવે તે એ દીક્ષા લીધા છતાં પણ શું ભલું થવાનું? અને બીજી તરફ જે માણસના હૃદયમાં સંસારની વાસનાઓ ઉપર સાચેજ અણગમો પેદા થયો હોય તે માણસ એ પંચમહાવ્રતનું ઘરે બેઠા બેઠા પણું પાલન કરે અને દીક્ષાનો લેબાસ પહેર્યા વગર પણ આત્મકલ્યાણ કરે તો પછી દીક્ષાની શી જરૂર ? ટૂંકમાં એ લોકોનું કહેવું એવું છે કેમન ચંગા તો થર કા મન સારું હોય તે દીક્ષા વગર પણ કલ્યાણ કરી શકાય છે ! મહાનુભા! આ આખીય દલીલને એકજ જવાબ છે કે આસપાસના સંગે અને આસપાસની સામગ્રી માણસના આત્મા ઉપર મોટી અસર કરે છે. ઘણી વખત એ સામગ્રીઓની અસરે આત્મા ઉપર વિજ્ય મેળવ્યું છે, અને આત્માને સ્વકલ્યાણના પંથેથી પાછા વાળ્યો છે. એટલા માટે જે વસ્તુને આપણે ખરાબ માની, જે વસ્તુને આપણે આત્મઘાતક માની એ વસ્તુથી આપણે એટલા બધા વેગળા થઈ જવું કે જેથી એ વસ્તુને પડછાયે પણ આપણા ઉપર ન પડવા પામે! અરે મહાનુભાવો ! તીર્થકર જેવા સમર્થ પુરુષ કે જેમને મોક્ષ એ ભવમાં અવશ્યભાવી છે એવાને માટે પણ ગૃહત્યાગનું-દીક્ષાનું વિધાન કરવામાં આવ્યું છે, અને એવા પરમશકિતશાળી પુરુષોને પણ ઘર સંસારનો સર્વથા ત્યાગ કરીને દીક્ષાના માર્ગનું અનુસરણ કરવું પડયું હતું. તે પછી આપણા જેવા પામર આત્માઓની તે વાત જ શી કરવી ? મહાનુભાવો! દીક્ષાના પ્રશ્નના અંગે એક વેષ અને રૂપમાં કેટલી બધી અસર સમાયેલી હોય છે એ સમજવા જેવું છે. એક ઠેકાણે એવી કથા આવે છે કે-સીતાને રાવણ હરણ કરી ગયે. એ હરણ કરવા પાછળ રાવણની બીજી કઈ ભાવના ન હતી, પણ માત્ર પોતાની વિષયવૃત્તિથી ઉત્તેજિત થઈને જ તેણે આવું અપકૃત્ય કર્યું. સીતાને લઈ ગયા પછી તેને પિતાની જાળમાં ફસાવવામાં રાવણે અનેક કાવાદાવાઓ અને પ્રયત્નો કર્યા પણ એકેમાં એને સફળતા ન મળી ! છેવટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #163
--------------------------------------------------------------------------
________________
આનન્દ–સુધાસિધુ.
(૧૩૫) સુધાષ્ઠિ'હું ૧ લું. એણે વિચાર કર્યો કે જો હુ· સીતાજી પાસે રામ જેવા વસ્ત્રો પહેરીને અને રામનુ રૂપ ખનાવીને જાઉં તેા જરૂર સીતા મારા ફાંસામાં ફ્સાશે ! રાવણે રામનું રૂપ ધારણ કર્યું અને સીતા પાસે ગયા, પણ અત્યંત આશ્ચર્ય વચ્ચે એણે અનુભવ્યુ` કે એ રામના વેષ અને રૂપના કારણે એની વિષયવૃત્તિ, તે વખતે, સમૂળગી દૂર થઇ ગઈ, અને વિષયની ઉત્તેજનાના અભાવે એને સીતા જીને ફસાવવાને વિચાર સરખા પણુ ન આવ્યા! મહાનુભાવા ! આ વેષના પ્રભાવ છે ! તે પછી દીક્ષાના વેષમાં એવાજ કોઇ મહાન ચમત્કાર:સમાયેલા હાય એમાં શી નવાઈની વાત છે ? અનેક વખત એક પડતા માણસ કેવળ વેષના કારણેજ પેાતાના આત્માનું જતન કરી શકે છે ! આટલાજ માટે જ્યારે વૈરાગ્યવાસિત હૃદય થાય તે વખતે દીક્ષાના પથ ગ્રહણ કરીને, ઘરસંસારના ત્યાગ કરીને સાધુના વેષ ધારણ કરી લેવા જોઇએ ! તમારે એ પણ જાણવુ' જોઇએ કે દરેક વેષની પાછળ અમુક પ્રકારની ભાવના રહી હોય છે! એક કમજોર અને નખળેા માણુસ પણ જો સિપાઈને ડ્રેસ પહેરે તે એ રાજ્યના એક નિશાનરૂપ ગણાય છે અને એનું અપમાન એ રાજ્યનું અપમાન કરવા જેટલું ભય'કર છે. એજ પ્રમાણે સાધુવેષનું રહસ્ય એ છે કે ક`ને આધીન હાવા છતાં કર્મીની ગુલામી એ માણસને સ્વીકાર્યાં નથી, કર્મીની ગુલામીને એ તેાડવાનાજ પ્રયત્ન કરે છે! મહાનુભાવેશ વેષનું આટલું મહત્વ સમજનાર કાઈ પણ સહૃદય અને સદ્વિચારક માણસ દીક્ષાના ઈન્કાર કરીજ ન શકે!
ક સાથેનું યુદ્ધ ! તમે બધાય એ વાત જાણેા છે કે જ્યાં સુધી એક વ્યક્તિને પેાતાની વસ્તુનુ ભાન ન થયું હૈાય ત્યાં સુધી એ માજીસ એ મેળવવાના પ્રયત્ન કરે એ તેા ઠીક પણ જેને ભાન થયું હાય તે જો પ્રયત્ન કરે તે તે ખરેખર એ મૂર્ખ જ ગણાય ! જેને પેાતાના આત્મતત્ત્વનું ભાન થયુ. હાય તે તેા કમરાજા સાથે પેાતાનુ'યુદ્ધ શરૂજ કરી દે! એ યાદ રાખવું જોઇએ કે-છીનવીને પાતાની બનાવેલી વસ્તુ કાઇપણુ માણુસ એમને એમ માગવાથી કે હેલાઇથી નથી આપી દેતે, પણ એના માટે લડાઇજ કરવી પડે છે. અલબત્ત દરેક લડાઇમાં કેટલીક વખત પોતાને પણ હારવુ પડે છે, પણ એક વખત હારનાર મીજી, ત્રીજી કે પાંચમી વખત પણ જરૂર વિજયી બનશે ! કર્મની સાથેની લડાઈમાં આત્મા કેટલીક વખત પાછે પણ પડે. છતાં જો લડાઈ ચાલુ રહે તે એનુ શુભ પરિ જ઼ામ આવ્યા વગર નજ રહે ! અને વળી બીજી એ પશુ આનંદભર્યુ છે કે-આ તમામા સંસા રીઓની લડાઈમાં તા કેટલીક વખત કેવળ હારવુંજ પડે છે, પણ કર્મી સાથેની આત્માની આધ્યાત્મિક લડાઇમાં તે આત્માને ખેવાપણુ કશુ' હેતુ જ નથી ! જે કંઇ પણ લાભ ચવાના તે આત્માના હુકમાંજ થવાના ! ભલા જે લડાઇમાં વિજયની વરમાળ પેાતાનાજ ગળામાં પડવાની હોય તે લડાઇ કાણુ મૂર્ખ ન લડે! અને એક વખત વિજયના 'કાનિશાન વાગી ગયા એટલે તેા પછી એ આત્માને પરાજય કરવાની તાકાતજ કાનામાં છે ! કની સામે એક વખત મારચા માંડી અને પછી જુએ કે એ એક વખત સબલ લાગતા કર્યાં કેવા શાંક ખની જાય છે, અને એ યુદ્ધમાં આત્મા કેવા સુંદર વિજય મેળવે છે 1
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #164
--------------------------------------------------------------------------
________________
ખાનદ-સુધાસિ.
(૧૩૬)
એ સિહને જગાડા ! મહાનુભાવા, શિયાળીયાથી માર ખાતા હવે તે એની ઉંઘ ઉડાડવીજ ઘટ ! કયારે જાગશેા? યાદ રાખજો કે સમુચ્છિમ દેડકાના રાઇ રાઇ જેવા પાણીના છંટકાવ થતાં એમાંથી અનેક દેડકા ફુટી નીકળે છે તેમ કર્મના થાડા પણુ અ’કુર બાકી રહે તેા પાછા કદીક આખાય સ`સાર ફરી ભમવાને પ્રસંગ પણ આવી જાય ! આટલાજ માટે તા શાસ્ત્રકારોએ કાંના સમૂળગા-જડમૂળથી નાશ કરવાના ઉપદેશ આપ્યા છે! એ અનાદિના કર્યાં, પેાતાના આત્મા સામેના અનાદિના સંબધને કારણે, આત્માને અનાદિકાળથી આ સંસારમહાસાગરમાં ગાથા ખવરાવ્યા કરે છે. એ અનાદિક, અનાદિકમ સાગ અને અનાદિના ભવ એ અનાદિત્રયની ત્રિપુટીને નાશ કરવાજ જોઇએ ! મહાનુભાવે ! અત્યારે તમારા હાથમાં, મનુષ્યદેહ, ઉત્તમ કુળ અને જૈનધર્મ જેવા પરમ ધર્મ, આવવા છતાં અને પવિત્ર ગુરુના ચૈાગ મળવા છતાં જો તમે તમારા આત્માના કલ્યાણુના વિચાર ન કરા તે આના કરતાં બીજો કા વધારે સારા યોગ તમને મળશે કે જ્યારે તમે તમારા આત્માનું કલ્યાણુ સાધી શકશે ? યાદ રાખે કે શુભયોગ વારવાર મળતા નથી! અને આવેલા પ્રસ`ગને ગુમાવી દેનારના નસીખમાં માથે હાથ દઈને રાયા સિવાય કશું' બાકી નથી રહેતું ! માટે મહાનુભાવા! હજુયે ચેતા, જાગા અને તમારા આત્મકલ્યાણ માટે તૈયાર ચાચ્યા. આ ઝાંઝવાના નીર સમા સસારની માહકતામાં ફસાયા તા યાદ રાખજો કે તમારા સિંહ સમાન બળવાન આત્મા એક શિયાળ કરતાં પણ વધારે નમાલા અને ગાલ બની જશે! એ સિ'હુને જગાડવામાંજ તમારૂ' શાશ્વત કલ્યાણુ છે, અને એ આત્મારૂપી સિહની ગર્જનાઓમાંજ કરૂપ શિયાળીયાના નાશ રહેલા છે! આત્મા જાગશે ત્યારે સસારના પાયા થરથરવા માંડશે! આત્માના વિજય એ અખડ અને શાશ્વતા વિજય છે. મહાનુભાવે ! મહાન્ ખળવાન્ સિંહ સમાન તમારા આત્માને જગાડા અને તમારૂં કલ્યાણુ સાથે!!!!
સુધાબિંદુ ૧ લું.
તમારા સિંહુને જગાડા ! અત્યારે નહિ જાગા તા કકડા કરવા છતાં ઘેાડાક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #165
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૩૭)
સુધાબ ૧ હું
માનવદેહની મહત્તા
સાધનની જરૂર
શાસ્ત્રકાર મહારાજ ન્યાયાચાર્ય શ્રીમાન્ યવિજયજી ઉપાધ્યાયજી મહારાજ શ્રી જ્ઞાનસાર અષ્ટકની રચના કરતાં થકા સૂચવી ગયા છે કે
સમસ્ત સંસારના જીવ માત્ર કઈ કઈ રીતિએ કયા કયા પ્રકારે અને કેવા કેવા પ્રકારે આ અનાદિ ગણાતા સંસારમહાસાગરમાં અસંખ્ય ભવરૂપી મહા ભ્રમણનાં-વમળમાં ભમ્યા કરે છે, ગોથા ખાધા કરે છે, અને પિતાના આત્મતત્વનું જ્ઞાન-ભાનસાન ભૂલી બેસે છે, અને સાથે સાથે એ મહા વમળામાં ફસાયેલો જીવ એ ભયંકર વમળોના પાશમાંથી મુક્ત થઈ તે પિતાના આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવા ચાહે તે તેણે કયા કયા સાધનો દ્વારા કયા કયા ગુણે પ્રાપ્ત કરવાના હોય છે, અને એ ગુણની પ્રાપ્તિ કયારે થાય છે, અને એ ગુણની સદ્ભાગ્ય પ્રાપ્તિ થયા પછી દરેક જીવ કયા કયા ગુણઠાણામાં કેવા કેવા પ્રકારની વિશિષ્ટ દશા ભોગવે છે.
મહાનુભાવો! શાસ્ત્રકાર, તત્વજ્ઞાનીઓ અને આત્મતત્વના ઉપાસકે આ સંસારને આત્માના માટે એક મહાન બંધનરૂ૫ વર્ણવી ગયા છે. જ્યાં સુધી એ સંસારની એને લપ વળગેલી રહે ત્યાં સુધી એ પરમાત્મા બનવાની પરમ શક્તિવાળો આત્મા પણ, પાંજરામાં પુરાયેલા મહાન બળશાળી કેસરીની માફક, સાવ રાંક અને બળહીન બની રહે છે. એટલા માટે એ આત્મતત્વને અને એ પરમશક્તિને સાક્ષાત્કાર કરવા ઈચ્છનાર માણસે સૌથી પહેલાં એ આત્મશક્તિને અવરોધ કરી રાખનાર સંસારની બેડીના ટુકડેટુકડા કરી નાખવા ઘટે, અને એટલાજ માટે શાસ્ત્રોમાં એ બેડીને તેડવાના અથવા તે એ સંસાર-મહાસમુદ્રને ઓળંગવાના સાધનનું ખૂબ ખૂબ વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. એટલે એ તે સાવ દેખીતી વાત છે કે, નાનાથી લઈને મહાનમાં મહાન કાર્ય સુધીનું, કઈ પણ કાર્ય એવું નથી કે જે કંઈ પણ પ્રકારના સાધનને ઉપયોગ કર્યા વગર માત્ર એમને એમ સિદ્ધ થઈ શકે. એટલે સૌથી પહેલું કાર્ય, દરેક પ્રાણીનું એજ થાય છે કે આવા ઉત્તમ સાધનેને ગોતી કાઢીને એનો ઉપયોગ શરૂ કરે. સાધન હશે તો સાધ્ય મળશે. જ્યાં સાધનજ નહિ હોય ત્યાં સાધ્યને પડછાયો પણ કયાંથી મળવાને? ઝાડ હોય તેજ કેરી મળે એ સાવ દેખીતું સત્ય છે, અને સાધને બતાવવામાં જ આપણું પવિત્ર શાસ્ત્રોની સફળતા છે !!!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #166
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૩૮)
સુધાબિંદુ ૧ લું. માનવ દેહ. એ પરોપકારી શાસ્ત્રકારોએ આ સંસારસમુદ્રને તરવાના જે જે ઉપાયે અને
સાધનોનું વર્ણન કર્યું છે. એ બધામાં સૌથી પ્રથમ અને સૌથી મહત્વના સાધન તરીકે મનુષ્યજન્મને ગણવામાં આવેલ છે. દેવપણું એ કેઈ અપેક્ષાએ મનુષ્યપણું કરતાં જરૂર ચઢિયાતું ગણવામાં આવેલ છે. પરંતુ તે તો કેવળ-લગભગ-ઐહિક સુખ વૈભવ અને સાંસારિક આનંદવિલાસની દષ્ટિએજ: એટલે કે કેવળ ભૌતિક દષ્ટિએ જ. જે કેવળ આધ્યાત્મિક દૃષ્ટિને લક્ષ્યમાં રાખીને આ બન્નેનું નિરીક્ષણ કરવામાં આવે તે નિર્વિવાદપણે મનુષ્યપણુંજ સર્વોત્તમ ગણાય ! દેવપણું ગમે તેટલું ભગવે છતાં ત્યાંથી સંસારની મુક્તિ ન થઈ શકે. એ તે મનુષ્ય થાય ત્યારેજ બની શકે છે, અને આટલાજ માટે શાસ્ત્રોમાં ઠેકાણે ઠેકાણે મનુષ્યપણાને એક ઉચ્ચ-અતિઉચ્ચ અવસ્થા તરીકે ગણવામાં આવેલ છે. મહાનુભાવો! એ શાસ્ત્રકાર મહારાજેએ મહાન ગણેલ મનુષ્યપણું એ કેઈ ઉધાર લઈ શકાય એવી વસ્તુ નથી કે જેને જીવ મનમાં આવે ત્યારે મેળવી શકે અને મનમાં ફાવે ત્યારે પાછું આપી શકે. એ તે પૂર્વની કઈ મહાપુણ્યાના ફળ રૂપે, નદીપાષાણ ન્યાયે કરીને, સ્વયં પોતાની મેળેજ મળતી વસ્તુ છે, અનંત આત્માઓએ આ સાધારણ દેખાતા માનવદેહથી પોતાના આત્માની મુક્તિ મેળવી છે, અનંત આત્માઓ મેળવે છે અને અનંત મેળવશે !!!
અને આટલાજ માટે એ માનવદેહને મહામૂલ્યવાન અને દુર્લભ ગણવામાં આવે છે. સંસારમાં કેઈપણ વસ્તુ એવી નથી કે જેનું મૂલ્ય એના કેઈપણ પ્રકારના ઉપયોગનું નિરીક્ષણ કર્યા વગર થઈ શકતું હોય. ખરી રીતે તે દરેક વસ્તુના મૂલ્યનો નિયામકજ એનો ઉપયોગ છે. જે વસ્તુને ઉપગ જેટલે મહાન્ એટલી જ એ વસ્તુ વધુ મહત્વની ! ભલે પછી દેખાવમાં એ વસ્તુ ગમે તેવી લાગતી હોય. આજ હિસાબ માનવદેહ માટે છે. માનવદેહની સાધના અતિ મહાન છે. યાવત્ મોક્ષ મેળવવા સુધીની એ સાધનાની મર્યાદા છે, અને આજ એ માનવદેહની મહત્તા સમજવી. જેટલી સાધના મહાન એટલી મહત્તા પણ મહાન !!! અને તેથી જ એ માનવદેહની પ્રાપ્તિ દુર્લભ એ પણ બહુજ મુશ્કેલી ભરી છે. એ મુકેલ કેમ? ભલા આ માનવદેહની પ્રાપ્તિને આટલી બધી મુશ્કેલ શા માટે માન
વામાં આવે છે? કારણ કે આપણે સામાન્ય સંસારવ્યવહારમાં તે આપણે એજ વસ્તુને મુશ્કેલભરી માનીએ છીએ કે જે થાત અલભ્ય હોય એટલે કે એ વસ્તુને સંસારમાં મોટા પ્રમાણમાં અભાવ હાય-યાને-એ વસ્તુ મળતી જરૂર હોય પણ બહુજ ઓછા પ્રમાણમાં મળતી હોય. જેવી રીતે કે સેનું કે હીરા, ઝવેરાત વિગેરે અથવા તે એ વસ્તુની માલીકી બીજી કોઈ વ્યક્તિ વિશેષની હોય અને એની પાસેથી બળજબરીથી અથવા એની ખુશામત કરીને એના કઠોર હૈયામાં ઉદારતાની ભાવના, ગમે તેમ કરીને પણ, પ્રગટાવીને એને રીઝ વીને મેળવવાની હેય. આ બે પ્રકારમાંથી એક વાત હોય તે જ એક વસ્તુની પ્રાપ્તિમાં મુશ્કેલીને સામનો કરવો પડે, પણ જ્યાં આમાંથી એક પણ સ્થિતિ વિદ્યમાન ન હોય એટલે કે જે વસ્તુ મોટા પ્રમાણમાં મળી શકતી હોય અને જેની કોઈપણ વ્યક્તિવિશેષની માલીકી પણું ન હોય તેની પ્રાપ્તિમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી નજ સંભવી શકે ? અને મનુષ્યપણું પણ આવા પ્રકા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #167
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૩૯)
સુધાબિંદુ ૧ લું. રની જ વસ્તુ છે. સંખ્યાની દષ્ટિએ શાસ્ત્રકારોએ મનુષ્યની સંખ્યા કરોડ, અબજ કે પરાધ જેટલી ન રાખતાં એના કરતાંય વધી જાય તેટલી રાખી છે કે સંખ્યાના આંકડા ૨૬ જેટલા રાખવામાં આવ્યા છે એટલે મનુષ્યની સંખ્યામાં તો કે ઈપણ પ્રકારની ઉણપ નથી જ દેખાતી ! અને એ મનુષ્યપણાની માલીકી પણ કઈ વ્યક્તિવિશેષની નથી જ કારણ કે જેનશાસનમાં કર્તા ઇશ્વર જેવી કઈ વસ્તુની કલપનાજ નથી કરવામાં આવી કે જે મનુષ્યપણાની માલીકીને ભેગવી શકે? આપણા રેજના વ્યવહારમાં તે જરૂર જોઈએ છીએ કે અમુક વસ્તુને માલીક અમુક માણસ છે-આ દાબડી દેવદત્તની છે. આ પેટી ઉપર યજ્ઞદત્તને અધિકાર છે. આ મકાન ઉપર ગોપાળની માલીકી ચાલે છે, પણ મનુષ્યપણું એ અમુકની પિતાકી મિલ્કત છે એવું આપણે કદી સાંભળ્યું નથી. એટલે કે-ટૂંકમાં મનુષ્યપણાની ન તે ઓછપ છે કે ન તે એ કઈ વ્યકિતવિશેષની પિતાની સંપત્તિ છે. છતાં પણ મનુષ્યપણાની પ્રાપ્તિને મુશ્કેલ કેમ ગણવામાં આવી છે? આ આખાય લાંબા સવાલને એક ટ્રક અને સચોટ જવાબ આ સુવર્ણના દાંતથી સહેજે સમજાઈ જશે, જમીન નીચે–ખાણમાં–રહેલા સેનાની દુનીયામાં કશી ખામી નથી. હજારો મણ સેનું બહાર કાઢવામાં આવ્યું છે અને હજીએ નીકળેજ જાય છે. બીજી તરફ એ જમીનની ખાસ કોઈની માલીકી પણ નથી હોતી અને હોય તે પણ એ જમીન મેળવવાનું મુશ્કેલ નથી. છતાં દુનીયામાં કેટલા માણસો સોનું કાઢી શકે છે? કરોડની સંખ્યાવાળા માનવસમુદાયમાંથી ગણ્યાગાંઠ્યા મુઠીભર માણસ જ એ કાર્યમાં સફળતા મેળવી શકે છે. કારણ કે એમાં ઘણા મહાન મહાન સાધનોની અપેક્ષા રહે છે, ઘડી ઘડીમાં નવી નવી યુક્તિઓ શોધી શકે એવા ફળદ્રુપ ભેજાની જરૂરત રહે છે; સફળતાને જોઈને ગાંડા ન બની જવાનું અને અફળતાને આસ્વાદ થતા ભગ્નહૃદય નહિ થવાનું મહાન મને બળ જોઈએ છીએ; અવિરત પરિશ્રમ કરવાની અને તાઢતડકા વેઠવાની શરીરશક્તિ જોઈએ છે, અને આ બધાય ઉપરાંત એ કાર્યમાં જરૂરી પડતા પૈસા વેરવાની આર્થિક યોગ્યતા જોઈએ છે.
જ્યારે આ બધાય બાહ્ય સાધને આવી મળે ત્યારે જ એ સુવર્ણની પ્રાપ્તિ શકય બને છે. જ્યારે સુવર્ણ જેવી ભૌતિક વસ્તુને મેળવવામાં આટલી બધી ઝહેમત ઉઠાવવી પડે છે તે મનુષ્યપણુંરૂપ મહાન વસ્તુની સિદ્ધિમાં અનેક સામગ્રીઓની જરૂરત પડે એમાં શી નવાઈ? કેટલુંય પુણ્ય સંચિત કર્યું હેય; કેટલીય શુભ પ્રવૃત્તિઓ આદરી હોય અને કેટલુંય તપ કર્યું હોય ત્યારે આ મનુષ્યપણું પ્રાપ્ત થાય છે, અને આટલાજ માટે એને મુશ્કેલ માનવામાં આવે છે.
એ ઇશ્વર શા માટે? બાકી–એ માનવદેહની પ્રાપ્તિ એક તરફથી આટલી બધી મુશ્કેલી
ભરી હોવા છતાં એ આપવા લેવાનો અધિકાર, બીજા દર્શનકારોની માફક, જૈનશાસને કોઈ વ્યક્તિ વિશેષને આપી નથી રાખે કે જે મનમાં આવે તેને અને મનમાં આવે ત્યારે આપે અને પાછું પોતાને વિચાર તરંગ ઉઠતાં છીનવી લે! પ્રાણુએ કરેલા કર્મ અને એ કર્મના બદલારૂપે પ્રાણીને મળવાનું ફળ –આ બે વસ્તુઓ (કર્મ અને ફળ) વચ્ચે દલાલીનું કામ કરનાર વ્યક્તિ તરીકે ઇશ્વરને વચમાં પાડવાની મૂર્ખતા જેનશાકરેએ કરી જ નથી. ખરેખર ઈશ્વરને જગતકર્તા તરીકેનું લફરૂં વળગાડીને એ અન્ય દર્શનકારોએ ઈશ્વરને ગળે એક મહાન આફત જ વળગાડી દીધી છે, કે જે આફતને ગભીરપણે વિચાર
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #168
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ
(૧૪૦)
સુધાર્બિ ૧લું. કરતાં કેવળ એવા ઈશ્વર માનનારા માટે ભાવદયાની લાગણી જ ઉત્પન્ન થાય છે એટલું જ નહિ પણ બહુ બારીક દષ્ટિથી તપાસતાં તે એ ઈશ્વરમાંથી ઈશ્વરપણનેજ નાશ થઈ જાય છે. એટલે પિલી “હવેલી લેતાં ગુજરાત ઈ”ની કહેવત જેવું પરિણામ આવે છે !
જરા આ વસ્તુ વધુ સ્પષ્ટતાથી સમજીએ-જે લેકે ઈશ્વરને કર્તા તરીકે માને છે તેઓનું કહેવું છે કે –કર્મ કરવા એ જીવની પિતાની મરજીની વાત છે. એ પિતાના મનમાં આવે તેવા પ્રકારના કર્મો કરે. સારાય કરે અને પેટાય કરે, પણ એ કર્મને અનુકૂળ ફળ મેળવવા માટે જીવ સ્વતંત્ર નથી. એ કર્મોનું ફળ એ પિતાની મરજીમાં આવે તેમ નથી મેળવી શકતો, પણ એ કર્મને અનુકૂળ ફળ આપનાર કંઈ જુદીજ વ્યક્તિ હોય છે. જેમ ચારી કે ખુન કરનાર માણસ પિતાના અપકૃત્યનું ફળ પોતાની મેળેજ નથી મેળવે તે પણ ન્યાયમંદિરમાંથી ન્યાયાધીશ એ માણસના કર્મને અનુકૂળ ફળ આપે છે. તેવી જ રીતે અહિં-કર્મ અને તેના ફળની બાબતમાંપણ એ પ્રમાણે જ વ્યવસ્થા છે. એટલે કે-કર્મ માણસપ્રાણી-કરે છે અને તેનું ગ્ય ફળ ઈશ્વર આપે છે. ગુન્હેગારને સજા કરવા માટે કાયમ કરવામાં આવેલ ન્યાયાધીશોની માફક કર્મનું ફળ આપનાર તરીકે ઈશ્વરને ન માનવામાં આવે તે સંસારની વ્યવસ્થામાં બહુજ અસમંજસતા ઉભી થાય! વળી ફળ આપવાની બાબતમાં પણ ઈશ્વરની પોતાની ઈચ્છા જેવું પણ ખાસ કંઈ નથી હોતું. ખરી રીતે વિચાર કરતાં તે જેવું પ્રાણુનું કર્મ હોય છે તેવું જ ઈશ્વર તેને ફળ આપે છે. એમાં ઈશ્વરને પોતાને મનગમતું કહ્યું હતું જ નથી. જ્યારે એ ઈશ્વર કરેલા કર્મ પ્રમાણે કળ આપે છે તો સંસારની વ્યવસ્થા જાળવતા ન્યાયાધીશની માફક એને કર્મના ફળ આપનાર તરીકે સ્વીકારવામાં પણ કશી અડચણ ન જ હોય! કરેલા કર્મ જે કઈને ઉધાર આપેલી થાપણ જેવી વસ્તુ છે. ગમે ત્યારે પણ એ થાપણ પાછી મળે જ છે, અને એમાં કશે પણ વધારે ઘટાડે પણ નથી થતું. એટલાજ માટે ઈશ્વરને કર્તા તરીકે માનવામાં કશી હરકત નથી આવતી. હવે જરા અને જવાબ સાંભળ-સૌથી પહેલાં એ વાત સમજી જઈએ કે-ઈશ્વર સંબંધી કઈ પણ પ્રકારને વિચાર એ એક આધ્યાત્મિક વિચાર છે. નહિ કે ભૌતિક. એટલે જ્યારે જ્યારે ઈશ્વર સંબંધી કોઈ પણ પ્રકારનો વિચાર કરવામાં આવે ત્યારે એ ભૌતિક વિચારણને સદંતર વેગળી રાખીને કેવળ આધ્યાત્મિક દષ્ટિબિંદુથી જ એ વિચાર ચલાવવું જોઈએ. જે ભૌતિક દષ્ટાંત અને દલીલ ઉપર આધ્યાત્મિક સવાલેને નિર્ણય કરવામાં આવે તો તે કઈ પણ આધ્યાત્મિક સિદ્ધાંત પિતાની મૌલિકતા સિદ્ધ કરી શકે કે કેમ-અને પિતાનું અસ્તિત્વ કાયમ રાખી શકે કે કેમ-એ શંકાભર્યું છે. એટલે ચેરીના ગુન્હા અને કોર્ટ, કચેરીના દષ્ટાંતથી ઈશ્વરને ફળ આપનાર માન એ સાવ ભૂલભરેલું છે. આપણા સંસાર વ્યવહારમાં એવા પણ કેટલાય કાર્યો છે કે જેનું ફળ આપણને-દલાલ તરીકેની કોઈ પણ ત્રીજી વ્યક્તિની ઉપસ્થિતિ વગરજ-સીધે સીધું મળી જાય છે. દાખલા તરીકે સળગતી આગ. તમે ભૂલથી એ અંગારા ઉપર પગ મૂકો અને તરત જ તમને એનું ફળ મળી જવાનું. તમે ભૂલથી વીજળીના ખુલ્લા તારને હાથ લગાવો કે તરતજ તમારા શરીરમાં આચકે લાગવાને જ! એટલે આવા પરસ્પર વિરોધી સિદ્ધાંતનું પિષણ કરી શકે એવા દ્રષ્ટાંતેનો દુનીયામાં તે નથી, પણ કેવળ બાહ્ય દાતે ઉપરજ જે કેઇ સિદ્ધાંત કાયમ કરવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #169
--------------------------------------------------------------------------
________________
માનંદ-સુધાસિંધુ.
( ૧૪૧ )
સુધાબિંદુ ૧ લું. આવે તે તે સિદ્ધાંત કદી પણ સ્થિર થઇ શકતા નથી. એટલે ઇશ્વરના કર્તાપણાના વિચાર પણ આવે ઉપર ચાટીયા દૃષ્ટાંતા ઉપરથીજ ન કરતાં સાવ સ્વતંત્ર રીતે અને કેવળ તાત્વિક દૃષ્ટિથીજ કરવા જોઇએ.
ઈશ્વરને કર્તા તરીકે માનનારાએ પણ એ વાતને તે સ્વીકાર કરેજ છે કે ઇશ્વર કોઈપણ જીવને પેાતાને ગમે તેવું ફળ નથી આપતે પણ જેવા પ્રકારનું કર્મ એ જીવે કયુ હાય તેવા પ્રકારનું ફળ તેને આપે છે. જીવ કમ પેાતાની મેળેજ કરે છે એ વાત તે આપણે જેમ માનીએ છીએ તેવીજ રીતે એ લેાકેા પણ માને છે. હવે માત્ર વિચારવાનું એજ રહે છે કે એ કનુ ફળ આપવા માટે ઇશ્વર જેવી દલાલી કરનાર વ્યક્તિની જરૂર ખરી કે કેમ ? સૌથી પહેલાં એ જાણવું જોઇએ કે-જીવ જે કર્મ બાંધે છે અને એ કનુ એ જે ફળ મેળવે છે એ ફળ આપવામાં ખીજા જીવે ભાગ ભજવે છે. એટલે કે એક જીવ પેાતાના કરેલા સારા અથવા ખરામ કદનું ફળ બીજા વેાના આધારેજ મેળવે છે. કદાચ ઉપલક ષ્ટિથી આ વિચાર અધુરા લાગે ખરા, છતાં ખારીક દૃષ્ટિએ વિચાર કરતાં આ વાત ખીલકુલ સાચી લાગે છે. સમજો કેએક માણુસે એક કર્મ કર્યું હવે એ કનુંજ ફળ એવું આવે છે કે દેવદત્તે એ માણસના પુત્ર તરીકે જન્મ લેવા, અને સમજો કે દેવદત્તે એ માણુસના પુત્ર તરીકે પોતાના ખીજા ભવમાં જન્મ પશુ લીધાજ. હવે આ વસ્તુને આટલા પુરતેાજ વિચાર કરીએ અને કહીએ કે ઈશ્વરે વચમાં પડીને દેવદત્તને એ માણસના પુત્ર તરીકે ઉત્પન્ન કર્યાં તે ઇશ્વરને-પેલા ગુન્હાની સજા કરનાર ન્યાયાધીશની માફક-કર્તા માનવામાં મન લલચાય ખરૂ, પણ આજ પ્રશ્નની ઢાલની બીજી ખાજુ તપાસશેા તે। બધી વસ્તુ આપે।આપ સમજાઇ જશે અને કર્તા તરીકે ઇશ્વર જેવી વસ્તુની કલ્પના પણ નહિ કરવી પડે. એ વસ્તુ ચ્યા છે:-જેમ પેલા માણસે દેવદત્ત એના પુત્ર તરીકે ઉત્પન્ન થાય એવા પ્રકારનું કર્યું કર્યું હતું તેવી રીતે દેવદત્તે પણ કોઇ એવું કર્મ કર્યું હતું કે નિહ કે જેના ફળરૂપે એને પેલા માજીસના પુત્ર તરીકે ઉત્પન્ન થવું પડયું? આ આખાય પ્રશ્નની ખરી જડ મહિંજ રહેલી છે. જો દેવદત્ત એવા પ્રકારનુ કાઈ કર્મ કર્યું જ ન હતું તે તે એ કર્તા ઈશ્વરને શું અધિકાર હતા કે કાઇપણ જાતના દેવદત્તના કર્મ વગરજ એને પેલા માણુસના પુત્ર તરીકે ઉત્પન્ન કરે, અને જો દેવદત્તે એવું કર્યું કર્યું જ હતું કે જેના ફળરૂપે એ પેલા માણુસના પુત્ર તરીકે ઉત્પન્ન થાય છે. તેા પછી ઈશ્વરની વચમાં જરૂરજ શી રહી, એક એકના પિતા તરીકેનુ' કર્મ કર્યું અને ખીજાએ એના પુત્ર તરીકે ઉત્પન્ન થવાનું કરૂં કર્યું. ખસ ખતમ: વાત આપાઆપ પતી ગઇ અને કામ પણ આપે।માપ થઇ ગયુ. હવે ખાકી કયુ કાર્ય રહ્યું કે જે માટે ઇશ્વરને નિરથ ક વચમાં નાખવાની કલ્પના કરવી? જે કાય નુ ફળ કર્તાને આપેાઆપજ પેલા અગ્નિ ઉપર પડેલા પગની મા, મળી જતું હોય ત્યાં સજા કરનાર ન્યાયાધીશની કલ્પના કેટલી બધી પાયા વગરની અને હાસ્યાસ્પદ છે!
આજ વસ્તુના સમર્થનમાં આપણે અનેક દષ્ટાંતા અને દલીલે। આપી સૌંસારની દરેક વસ્તુએ અમુક અંશે કાર્ય રૂપ હોય છે અને અમુક અંશે અને માટલાજ માટે સ ંસારના કોઇ કર્તા નથી અને સસાર અનાદિના છે.
શકીએ એમ છેકારણરૂપ ાય છે, અગર કેવળ કાર્ય -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #170
--------------------------------------------------------------------------
________________
આન‘દ-સુધાસિ‘ધુ.
(૧૪૨ )
સુધાબિંદુ ૧ લું. રૂપજ એક વસ્તુ હોય, યા માત્ર કારણરૂપજ હોય તા તા ઇશ્વરની કદાચ કલ્પના કરવી પડે, પશુ જ્યાં એમ નથી ત્યાં એવી કલ્પના કરીને ઈશ્વરના પવિત્ર નામને કલ"ક શા માટે લગાડવું ? વળી કાયદાના આશ્રય લઇને જે કાર્ય કરવામાં આવે છે તેમાં માણસ ગુન્હેગાર ઠરતા નથી. જેમ એક માણસે ખુન કર્યું: એને પેાલીસે પકડયા: એના ઉપર કેસ ચાલ્યા: અને એને ફ્રાંસીની સજા થઈ. વસ્તુસ્થિતિ એ છે કે આ માણસે ખુન કર્યુ” હતું અને પ્રાણુના સાટે પ્રાણ” એ ન્યાય પ્રમાણે એને ફાંસીની સજા થઇ. હવે બીજી તરફ એ ફાંસીના હુકમનેા અમલ કરનાર જલ્લાદ એ માણુસને ફાંસીએ લટકાવીને મારી નાખે છે. છતાં એ જલ્લાદ ઉપર કેસ કેમ નથી ચાલતા ? એટલાજ માટે કે એણે કોર્ટના હુકમ પ્રમાણે કામ કર્યું હતુ. હવે આ તરફ જો ગેાપાલે ઇશ્વરની પ્રેરણાથી યજ્ઞદત્તને ધેાલ મારી તા પછી, પેલા જલ્લાદની માફ્કજ, એને પણ એ થપ્પડ મારવાનું ફળ શા માટે મળવું જોઇએ ? જો ઇશ્વરની પ્રેરણાથીજ એ કાર્ય થયું હાય તા એમાં ફળ મેળવવાનું રહેજ નહિ ! છતાં એને ફળ મળેજ છે એ વાતને કોઇનાથી પણ ઇન્કાર થઇ શકે એમ નથી. એટલે–ઉલટું ઇશ્વરને ક માનવામાં તેા સ`સારની વ્યવસ્થા જળવાવાના બદલે ઉલટી ગડબડજ પેદા થાય છે. કારણ કે ઇશ્વરને કર્યાં માનનાર દરેકે માનવું પડશે કે જીત્ર જે કંઇ સારૂ ખાટું કાર્ય કરતા રહે છે તેની પાછળ ઇશ્વરનેાજ હાથ અને ઇશ્વરનીજ પ્રેરણા રહેલી છે, અને એ ઇશ્વરની પ્રેરણા પ્રમાણે કામ કરનાર પાતે શા માટે દુ:ખી થાય? અથવા એને શા માટે પેાતાના દુનીયાની દષ્ટિએ અપકૃત્યરૂપ દેખાતા કાર્યાંનું ફળ મળવું જોઇએ ? આ પ્રમાણેજ–એક કસાઇ બકરીને મારે છે; એક માણસ ચારી કરે છે; એક વ્યભિચાર કરે છે: ભલા શુ' આ બધાની પાછળ ઇશ્વરની મરજી રહેલી છે? અને જો નથી તે! તેા પછી બીજાની પાછળ છેએમ પણ કેમ કહેવાય ? સારામાં ઇશ્વર અને ખરાબમાં કેાઈ નહિ એ તે પેલા “ખાર હાથના ચીભડા અને તેર હાથના બીજ” જેવી વાત થઇ. ક્રિયા એ ક્રિયાજ છે. અગર એક ક્રિયા પાછળ ઈશ્વરના હાથ હાય તા દરેકની પાછળ એ ઢાવા જોઇએ અગર એક પાછળ નથી તેા કાઇની પાછળ નથી, અને સસારની સારી વ્યવસ્થાને વિચાર કરતાં એમાં એવી કાઇ કર્તા ઇશ્વર નામની વ્યકિત માનવાની જરૂરજ રહેતી નથી. વળી જે ઇશ્વર રાતદિવસ એક બીજા વેાના હીસાબ રાખવામાંજ ભરશુદ્ધ હોય એ ઇશ્વરમાં આદશ' જેવુ' છેજ શું? કે જે મેળવવા માટે ઈશ્વરની ઉપાસના કરાય! એટલે એવા પ્રકારના ઇશ્વર માનવા એના કરતાં તે ઇશ્વર ન માનવે એજ સારૂ' છે! એવા ઇશ્વર માનવાથી શું વળવાનું હતું?
પરસ્પરના બદલા. આ તેા થઇ ઇશ્વરને ક માનવાની વાત! હવે જરા પરસ્પર બદલાના સિદ્ધાંત વિચારીએ સામાન્ય જનતાની માન્યતા એવી છે કે જો આપણે એક જીવને આ ભવમાં હેરાન કરીએ તે ખીજા (ગમે તે) ભવમાં એજ જીવ આપણે એને જે દુઃખ આપ્યુ. હાય છે તેને ખદલા લે છે. આ વસ્તુ એક માન્યતા માત્રજ છે અને જો માન્યતા તરીકેજ માત્ર એમ કહેવામાં આવે તે તે જુદી વાત છે. બાકી સિદ્ધાંતની બારીક દૃષ્ટિએ તે એ વાત પણ ઉપર ઉપરની કલ્પના માત્રજ છે. એમાં કોઇ પણ પ્રકારને આધ્યાત્મિક સિદ્ધાંત નથી રહ્યો. અગર પરસ્પરના સિદ્ધાંતનેજ વળગી રહીએ અને એના આધારેજ જગતના સર્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #171
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
( ૧૪૩)
સુધારબિંદુ ૧ લું. વ્યવહારની વ્યવસ્થા કરીએ તે તે જે જીવ ચરમ શરીરી હોય, તભવ મોક્ષગામી હોય તેવા તીર્થકર, ગણધર, કેવળી જેવા પરમ પુરુષને દુઃખ આપવાથી આપણને જરાપણુ પાપ ન થવું જોઈએ, કે જે પાપના બદલા રૂપે આપણને દુઃખને અનુભવ કરવો પડે. કારણ કે એ ચરમ શરીરી પુણ્યાત્માએ તે આ સંસારમાંથી સદાને માટે મુક્તિ મેળવી લેવાના, અને મુકિતમાં પહોંચ્યા પછી કોઈપણ પ્રકારના કર્મના અભાવે પિતાને જે જીવોએ દુઃખ પહોંચાડયું હતું તે જીને કદીપણુ દુ:ખ આપવા નહિ જવાના! પણ આ વાત કોઈ પણ વિચારક માણસના ગળે નહિ જ ઉતરવાની ! દરેક ઠેકાણે એ જ વસ્તુ કહેવામાં આવે છે એ મહાપુરુષને આપેલ દુઃખનું પણ દરેક જીવને ફળ ભેગવવું જ પડે છે, અને આ વસ્તુ આમ આ પ્રમાણે કહેવાવી જ જોઈએ. નહિ તે તે દુનિયામાં એક મહાન અનર્થકારી સિદ્ધાંતને પ્રચાર થઈ જાય. એટલાજ માટે તમારે બરાબર રામજી રાખવું કે એ પર૫ર બદલાને સિદ્ધાંત પણ કઈ માલિક કે તાત્વિક સિદ્ધાંત નથી પણ માત્ર માણસોએ પિતાની વ્યાપાર પ્રિયવૃત્તિથી ઉપજાવી કાઢેલ માન્યતા-ક૯૫ના-માત્રજ છે!!!
સાચે સિદ્ધાંત ! ભલા ત્યારે એક તરફ ઈશ્વર કઈ પણ પ્રકારનું ફળ આપતું નથી, બીજી
તરફ એક જીવ બીજા જીવ ઉપર પોતાનો બદલો વાળતું નથી તે પછી સંસારની વ્યવસ્થા શી રીતે થવાની? દરેક પ્રાણીને પિતાની સારી ખાટી કરણનું ફળ કઈ રીતે મળવાનું? એક જીવ કઈ ભાવનાથી પ્રેરાઈને પાપાચારના સેવનથી અળગા રહી શકે? મહાનુભાવો! આ અટપટા દેખાતા તમામ પ્રશ્નનો જવાબ જૈનશાસ્ત્રકાર બહુજ સારી રીતે આપે છે. શાસકાર ફરમાવે છે કે-દરેક પ્રાણીને પિતાના આચરણને બદલે ન તે ઈશ્વર મારફત મળે છે કે ન તે પરસ્પર બદલાના સિદ્ધાંત પ્રમાણે મળે છે પણ એને પોતાની કરણનું ફળ કર્મના સ્વતંત્ર ફળ તરીકેના સિદ્ધાંતના આધારે મળે છે. જીવ જેવા પરિણામથી જેવા પ્રકારના કર્મોને બંધ કરે છે એ બંધનાજ કારણે એ આગળ ઉપર એનું ફળ મેળવી લે છે. એટલે આમ ખરી બેટી કરણના ફળને આધાર બંધ ઉપર જ રહે છે. અમુક પ્રકારને બંધ કર્યો એટલે એનું ફળ મળવું જ જોઈએ. પછી તે ગમે તે પ્રકારે મળી રહે છે. જેનદર્શનની સ્પષ્ટ માન્યતા એ છે કે-કર્મ કર્મના સ્વભાવેજ થાય છે અને ફળ પણ કર્મના સ્વભાવેજ થાય છે. પહેલાંના કર્મના સ્વભાવે તમે પ્રયત્ન કરે એ પ્રયત્નમાં જ અમુક કર્મોનું ફળ રહેલું હોય છે, અને એજ પ્રયત્ન કરતાં નવાં કર્મોને બંધ થાય છે, યાવત નવા જન્મને અંકુર રોપાય છે. વળી પાછો આગળ વધે એટલે નવા કર્મ મળે છે. આમ નવા કર્મ અને ન જન્મ-આ સ્થિતિ બની જાય છે, અને આ પ્રમાણે સંસારની ઘટમાળ સાંકળની માફક જોડાઈ રહે છે! કે સુંદર સિદ્ધાંત ! ન તે પરમેશ્વરને વચમાં પાડવાની જરૂર કે ન બીજા જીવને બોલાવવાની આવશ્યકતા ! બધી વસ્તુ સ્વાભાવિક રીતે આપોઆપ થઈ જાય! અને જ્યાં દરેક વસ્તુ પોતાના સ્વભાવ પ્રમાણેજ બનતી હોય તે જ સિદ્ધાંત સાચા સિદ્ધાંત ગણી શકાય! આ ઉત્તમ સિદ્ધાંત જગત સમક્ષ મૂકવામાં જ જૈનશાસ્ત્રકારની મહત્તા-વિશિષ્ટતા એવં સત્યતા રહેલી છે. આ વિચાર કઈ પણ વિચારકની વિચારસરણીની સરાણ ઉપર સાચે ઠરે એમ છે એમાં જરા પણ શક નથી. સાચું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #172
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૪૪)
સુધાબિંદુ ૧ લું. તે સાચું જ કરે! હીરો હીર જ રહે!!! આત્મા શા માટે? ભલા જે-ઉપર કહ્યું તે પ્રમાણે-કર્મ પણ કર્મથીજ થાય અને ફળ પણ
કર્મથીજ થાય તે પછી જીવને શું કરવાનું બાકી રહ્યું? ઉલટું આ પ્રમાણે કર્મ, જન્મની પરંપરા માનવામાં તે આત્મા બકરીના ગળાના આચળ જે અન્યથા સિદ્ધ માનવે પડશે એટલું જ નહિ પણ એ આંચળ જેમ સુખના બદલે દુઃખરૂપ પરિણમે છે (-કારણ કે બકરીને પકડવી હોય તો એ આંચળથી એ સહેલાઈથી પકડી શકાય છે-) એજ પ્રમાણે એ આત્મા પણ આપત્તિરૂપ થઈ જાય છે. એમ માનવામાં આત્માને બીચારાને કર્મ જન્મની ગડમથલમાં વચમાં નિરર્થક અથડાવું પડે છે અને કેવળ દુઃખનાજ ભાગીદાર બનવું પડે છે. તે પછી એવા આત્માને માનીને ફાયદે શું? મહાનુભા! આ વસ્તુને જરા વધારે ઉંડા ઉતરીને વિચાર કરો ! આમ કેવળ ઉપલક દષ્ટિથી જ આ નિર્ણય ન કરશો. ઉપર શાસ્ત્રકાર કહી ગયા કે કર્મથી જન્મ, જન્મથી કમ આમ જન્મકર્મની પરંપરા બીજ અને અંકુરની પરંપરા જેવી ચાલ્યા કરે છે! જેવું બીજ હોય તે અંકુર ઉગે છે. ઘઉંના બીજથી ઘઉંને જ અંકુર નીકળવાને. એમાંથી કદી પણ બાજરીનો અંકુર નીકળે સાંભળે છે ખરે? આમ એક તરફ બીજ અને અંકુર પોતપોતાના સ્વભાવે જરૂર ચાલ્યા જાય છે પણ બીજી તરફ એ બીજને રેપનાર ખેડત અને એનું પિષણ કરનાર પાણીનો પણ એ અંકર ઉગવામાં જે હિસ્સો છે એને ઈન્કાર
કરી શકે? વળી એ બીજ વાવવાના સારા યા ખોટા પાકનો ભાગીદાર પણ એ ખેડૂતજ થાય છે ને? તે જ પ્રમાણે જન્મકર્મની પરંપરામાં પણ જે કંઈ સારું બેટું થતું હોય તેને માલીક કઈ જ જોઈએને! અને તે માલીક તે આત્મા પિતેજ! વળી આ તરફ જેમ ખેડુતના હાથમાં એ તાકાત છેજ કે જ્યારે પોતાના મનમાં આવે છે ત્યારે એ બીજને બાળીને ખાખ કરી નાખે છે અને અંકુર ઉત્પન્ન કરવાની તમામ શક્તિ નાશ કરી નાખે છે. એ જ પ્રમાણે આત્મા પણ જ્યારે પાકે નિશ્ચય કરીને ઉદ્યમ કરે છે ત્યારે એ પણ જન્મકમને સદંતર નાશ કરી શકે છે, અને આમ નાશ કરીને અનાદિથી ચાલી આવતી જન્મકર્મની પરંપરાને તેડી નાખે છે! જુદા પ્રકારના કર્મ કરવા અને જુદા પ્રકારનું ફળ મેળવવું એ વાતમાં, અલબત્ત, આત્મા સમર્થ નથી જ ખેડુતને પણ ઘઉં વાવીને ઘઉંજ લણવા પડે છેને! પણ એને નાશ કરવાની સઘળી શક્તિ તે આત્મામાં રહેલી છે, અને એ શકિત ફેરવવામાં જ આત્માને ખરે ઉદ્યમ રહેલો છે. અગર આ શકિત માનવામાં ન આવે તો તે પેલા “ગગાનદત્તના આત્મા પણ નકામેજ ગણાય, પણ એ શક્તિના અસ્તિત્વમાં આમાનું અસ્તિત્વ ઉજવળ બને છે !'
ધમની જડ. મહાનુભાવે! આ પ્રમાણે આત્મતત્વનું અસ્તિત્વ સ્વીકાર કરવાની સાથેજ
તમે સમજી શક્યા હશે કે એ આત્મામાં કેટલી શક્તિ સમાયેલી છે. ખેડુત એ ખેતીને સર્વ પ્રકારે સ્વામી છે. ચાહે તે એ એને સદંતર નાશ કરે છે. ચાહે તે સુંદર પાક પેદા કરીને જગતના ચરણે ભેટ ધરે છે. આ આત્માને મનુષ્યપણું મળવું જોઈએ. બસ પછી આત્મા સર્વ સત્તાવાળ બની જાય છે. કર્મનાજ કારણે એને મનુષ્યપણું મળે છે, કર્મનાજ કારણે એને શરીરપર્યાપ્તિ મળે છે, આ બધુંય છતાં એ મનુષ્યપણાને નવા કર્મ કરતું અટકાવવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #173
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૪૫).
સુપાત્રદુ ૧ છે. સંપૂર્ણ શકિત એમાં રહેલી છે. અનેક આત્માઓએ આ સર્વોત્તમ મનુષ્યદેહ ધારણ કરીને અનાદિકાળથી પિતાના પગમાં પડેલી કર્મ મહારાજાની બેડીઓની શૃંખલાઓના સહસ્મશ: ટૂકડા કરીને, પોતાની આત્મસિદ્ધિ મેળવી છે.
આત્મતત્વ, આત્મશકિત અને માનવદેહ આટલી વસ્તુ સમજ્યા પછી ધર્મની જ8 કયાં છે એ સમજવું હવે વધુ કઠિન નથી. અગર સાવ સાદી ભાષામાં ટૂંકામાં સમજવું હોય તે એટલુંજ કહેવું બસ થશે કે-અંકુરાથી બીજ થતું અટકાવવું અને બીજમાંથી અંકુર ઉત્પન્ન કરવાની તાકાત નષ્ટ કરવી! એટલે કે કર્મથી જન્મ અને જન્મથી કર્મ એ અંકુર બીજ અને બીજ અંકુરની અવિચ્છિન્ન ચાલી આવતી અનાદિની આત્મઘાતક પરંપરાને તેડી પાડવી. અલબત જે પરંપરા મેઈના પણ કર્યા કરાવ્યા વગર સ્વયંભૂ રીતે અને તે પણ પાછી આજકાલની નહિ પરંતુ અનાદિ કાળથી ચાલી આવતી હોય તેને અટકાવવી એ અવશ્ય બહુજ કઠિન કાર્ય છે, પણ સાથે સાથે એ પણ ખરૂં જ કે-એ કઠિન છે કે સુગમ છે, ગમે તે છે, આત્માથી માણસે એ કાર્ય કરવું જ જોઈએ. અન્યથા આત્મદર્શનનું સ્વપ્ન પણ દૂર રહેવાનું ! અને વળી જગતનું કયું એવું મહાન કાર્ય છે કે જેની સિદ્ધિમાં અનેક આપત્તિઓને સામને ન કરે પડતું હોય, અનેક ઉપાધિઓ ન વહેરવી પડતી હોય, દુઃખના દરીયામાં ન પડવું પડતું હોય, કે સતત પરિશ્રમ ન કરવો પડતો હોય ! જ્યારે જગતની સાંસારિક અને ક્ષણભંગુર વસ્તુઓની પ્રાપ્તિ માટે આટ આટલું સહન કરવું પડે તે પછી આત્મદર્શનનું કાર્ય કે જેના કરતાં જગત ભરમાં કેઈપણું કાર્ય વધુ મહત્વવાળું નથી, તેની સિદ્ધિ અગર કઠિન-અતિ કઠિને હોય તે તેમાં ન બનવા જેવું શું છે? જ્યાં સુધી આત્મા એ મુકિતમાર્ગની કઠિનતાને જ વિચાર કરીને કર્મના બંધને તેડવા તૈયાર નહિ થાય ત્યાં સુધી આ ચારગતિક સંસારમાં એને ભમવુંજ પડવાનું! નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર ગતિએ આ આત્માની રખડંપટ્ટીના રસ્તાઓ છે. એ ચારેમાંની એકે ગતિ એવી નથી કે જે ગતિમાં માત્ર ધમી આત્માજ જન્મ લે. દરેકે દરેક સુગતિમાં ધમ અને કુગતિમાં અધમ બન્ને પ્રકારના છ જન્મે છે, એટલે કોઈ પણ ગતિ ધીમી પ્રાણીઓ માટે રજીસ્ટર થયેલી નથી જ. અવિરતિ મિથ્યાણિ દેવપણમાં પણ જાય છે અને મનુષ્યપણું પણ પામે છે. નરક અને તિર્યચપણ માટે તે કહેવું જ શું? એટલે કહેવાનો મતલબ એ છે કે કેઈ ગતિવિશેષના લીધે સાચા ધમપણાની પ્રાપ્તિને નિર્ણય નથી થઈ શકતું, પરંતુ સાચા ધમપણાને નિર્ણય તો આ અનાદિ સંસારની સાંકળને જેમ બને તેમ ટૂંકી કરવામાં જ રહેલ છે. જેમ જેમ આ સંસારથામણ ઓછું થતું જાય તેમ તેમ વધારે ધમપણું મળ્યું સમજવું અને એ સંસારબંધનની સાંકળને ટૂંકી કરવામાં સહાયતા આપવી એજ ધર્મનું કાર્ય છે, અને એ કાર્ય કરવા માંજ ધમની જડ સમાયેલી છે! જેમ સંસાર ઘટે તેમ ધર્મ વળે એમ સમજવાનું છે. એટલે મહાનુભાવે, તમે આ ધર્મનું સાચું રહસ્ય સમજે અને એ પ્રમાણે તમારા કર્મબંધન ઓછા કરવા માટે ઉદ્યમ કરે તે જ તમારા આ માનવદેહનું સાર્થક છે, અને ત્યારેજ તમને ધર્મની ખરી પ્રાપ્તિ થઈ છે એમ સમજજે..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #174
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૪૬)
સુધાબિંદુ ૧લું. સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ. પરન્તુ તમે બધા તમારા રોજના અનુભવ ઉપરથી બરાબર
સમજતા હશે કે ઘણય માણસે સાચું સમજવા છતાં સાચું આચરણ કરી શકતા નથી. ઘણી વખત મૂળને ઉદ્દેશીને પ્રારંભ કરવામાં આવેલા પ્રયત્ન, ડાળાઓને વળગવામાં અને પાંદડાઓને મેળવવાની તમન્નામાં વેડફી નાખવામાં આવે છે, અને એ પ્રયત્નનું ધાર્યા કરતાં જુદા જ પ્રકારનું પરિણામ આવે છે. ઘણુંય વખત માણસો મૂળ વસ્તુને મેળવવાના પ્રયત્નમાં મૂકીને ભૂલીને એના પડછાયાના ઉપાસક બની જાય છે ! મહાનુભાવો! આ વાત કંઈ નવી નથી. તમારા બધાના રેજના અનુભવની વાત છે! ધર્મની બાબતમાં પણ આ વાતમાં અપવાદ નથી થયો. ત્યાં પણ ધમરાધનાનો મુખ્ય ઉદ્દેશ અળગો મૂકીને નજીવી વસ્તુઓને મેળવવાની લાલસામાં ધર્મને ઉપયોગ કરવામાં આવે છે! ખેડુત ખેતી કરે છે તે ઘાસ માટે કે કડબ માટે નહિ! ખેતીને મૂળ ઉદ્દેશ તે અનાજ પેદા કરવાને હવે જોઈએ. જેમ અનાજ વધારે થાય એમ ખેતી વધારે સફળ. ઘાસ અને રાડા એ તે ખેતીને આનુષંગિક લાભ છે. એવા આનુષંગિક લાભને કદી પણ મુખ્યપણું નજ આપી શકાય! ગમે તેવી સ્થિતિમાં પણ એ તે ગણજ રહેવાનું! એજ પ્રમાણે ધર્મમાં પણ ધર્મને મુખ્ય ઉદ્દેશ સંસારભ્રમણને નાશ કરવાને છે! બાકી એ ધર્મનું આરાધન કરતાં કદાચ ધનધાન્ય, વૈભવવિલાસ કે ઋદ્ધિસમૃદ્ધિ જેવી સાંસારિક વસ્તુઓ આવી મળે તો ધર્મનું આનુષંગિક ફળ ગણવું જોઈએ. નહિ કે ધર્મનું મુખ્ય ફળ! ધર્મનું મુખ્ય કી તે આત્માપ્તિજ છે ! વળી જે માણસને અદ્ધિસમૃદ્ધિની પ્રાપ્તિ થઈ હોય તેને, ખેતરમાં પૂરવામાં આવતા ખાતરની માફક, ધર્મની વધુ પ્રાપ્તિમાંજ ઉપયોગ કરવાનો હોય છે! નહિ કે એ મળવાથી ધર્મને સફળ થયો માનીને શાંત પણે-નિષ્ક્રિય થઈને–બેસી રહેવું! ખાતરને મેળવીને કદીપણ કઈ ખેડુત સંતોષ માને ખરે કે? વસ્તુસ્થિતિ આમ હોવા છતાં કેટલાય માણસે કેવળ અહિક સુખ માટેજ ધર્મનું આરાધન કરે છે. મુક્તિ માર્ગને તે માત્ર વાતનેજ વિષય બનાવીને ધનધાન્યાદિકને જ પિતાના ધ્યેયરૂપ માનીને એ મેળવવા માટે ધર્મનું સેવન કરે છે, અને આજ ખરે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિને ભેદ છે. એક આત્મિક સુખને લક્ષીને ધર્મ કરે છે, બીજે સાંસારિક સુખ માટે ધર્મ કરે છે. એક આત્માને નિર્લેપ, કર્મફળ રહિત અને મુકત બનાવવા માટે ઉદ્યમ કરે છે, બીજે દેવેંદ્ર નરેદ્ર કે એવી પદવી મેળવીને બસ આ સંસારના સુખવિલાસ ભેગવવાની ભાવનાથી પ્રેરાઈને ધર્મ કરે છે. અલબત્ત ધર્મ અને કરે છે છતાં બનેની ભાવનામાં આટલું મેટું અંતર “ચાકરી માવના, સિદ્ધિર્મવતિ તાદશી” એટલે કે મન માગે એવું મળે, મહાનુભા! સંસારમાં ઉંચનીચ, સારા ખરાબ, સાચા બેટા ગણાતા માણસમાં કઈ બાહા લક્ષણ નથી હતું. માત્ર ભાવનાની શુદ્ધિ અશુદ્ધિ ઉપરજ આ બધા ભેદે રચાયેલા છે. સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિમાં પણ એજ સમજવાનું છે. પહેલા પાકને ચાહે છે, બીજે ખાતર લઈને ખુશ થાય છે, અથવા બીજા શબ્દોમાં કહીએ તે-સાથને સાધ્ય માને તે સમ્યગ્દષ્ટિ અને સાધનને કે સાહ્યાભાસને માને તે મિથ્યાદષ્ટિ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #175
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૪૭)
સુધાબંદુ ૧ લું, કેવળી સમુદઘાત. મહાનુભાવો! ધર્મ શું એ તમે સમજ્યા! મિથ્યાદષ્ટિ કેણ અને
સમ્યગ્દષ્ટિ કોણ એ પણ સમજ્યા! ધર્મના વિચારમાં શાસ્ત્રકાર મહારાજ ફરમાવી ગયા કે ગમે તે સ્થિતિમાં પણ કર્મના સમૂહમાં ઘટાડો કરવાનો ઉદ્યમ કરે એજ ખરો ધર્મ છે. આ ધર્મપાલનની મર્યાદા કેવળ સામાન્ય માણસો, છો કે સાધુ મુનિરાજે પૂરતી જ નથી. પણ એનું ક્ષેત્ર તે યાવત્ ત્રિકાળના અને ત્રણે લેકના જ્ઞાતા એવા શ્રીકળી ભગવાન સુધી ફેલાયેલું છે. કર્મોને સમૂહ ઓછા કરવાનું કાર્ય છે એમને પણ કરવું પડે છે. કેવળી સમુહુઘાત એ આ વાતને મોટામાં મોટે પુરાવો છે. જ્યારે ચાર ઘાતી કર્મોનો ક્ષય કરીને કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય છે-અને ત્યાર પછી કેવળી ભગવાન પિતાના પરમ જ્ઞાનથી જાણે છે કે–પિતાના આયુષ્યકર્મ કરતાં બીજા કમેને સમૂડ વધારે બાકી રહ્યો છે ત્યારે તેઓ એ વધારેના કર્મોના નાશ માટે એક પ્રકારનો ખાસ ઉદ્યમ કરે છે કે જે ઉદ્યમના પરિણામે તેઓ એ વધારેના કર્મોને, પિતાના આયુષ્યકર્મના નાશની સાથે જ નષ્ટ કરી નાખે છે, અને આવી રીતે સંપૂર્ણ કર્મશૃંખલાને એકાતિક અને આત્યંતિક ક્ષય કરીને તેઓ પોતાના સ્વરૂપને પ્રાપ્ત થાય છે. આ ક્રિયાને આપણા શાસ્ત્રમાં કેવળી સમુદ્દઘાત તરીકે ઓળખાવવામાં આવેલ છે. હવે જરા એ સમુદ્વઘાત ઉપર વિચાર કરો–એમાં એકજ ઉદ્દેશ રહેલ છે કે કર્મની અનાદિ સંતતિમાં નવા જન્મરૂપી અંકુર ઉત્પન્ન કરવાની જે શકિત સમાયેલી છે તે શક્તિને આત્માની પરમશક્તિનો ઉપયોગ કરીને નાબુદ કરી નાખવી! કેવળી સમુદઘાતની સમગ્ર ક્રિયાને બધો વખત માત્ર આઠ “સમય” જેટલાજ ગણવામાં આવ્યું છે. એ આઠ “સમય” જેટલા વખતમાં તે આત્મા આદિથી માંડીને અંત સુધી એ ક્રિયા કરી લે છે અને પિતાની ઈષ્ટસિદ્ધિ પણ કરી લે છે. “સમય” એ કેટલી સૂક્ષ્મ વસ્તુ છે એ તમે બધાય સારી રીતે જાણે છે. પહલેમાં જે પરમાણુનું છેલ્લું સ્થાન છે, એજ વખતના માપમાં “સમય”નું છેલ્લું સ્થાન છે! એવા માત્ર આઠ સમયમાંજ આ બધી વસ્તુ પતી જાય છે. મહાનુભાવ! આ નિર્બળ દેખાતા આત્મામાં કેટલી મહાન શક્તિ સમાયેલી છે એને કેવળ સમુદઘાત એ ઉત્તમ દાખલો છે. આત્મા જ્યારે બરાબર પિતાની શકિત ફેરવે ત્યારે કર્મના મજબુતમાં મજબુત
દળીયાં પણ ધૂળને ઢેફાની માફક ક્ષણમાં ચૂરચૂર કરી નાખે છે! એક શકિત ફેરવવા તૈયાર થયેલ આત્મા શું કરી શકે છે તે કેવળી-સમુદ્રઘાતથી બરાબર સમજી શકાય તેમ છે! મહાનુભા! આત્મતત્વની દષ્ટિએ જે આત્મા એક કેવળજ્ઞાનીમાં રહેલા છે તેજ આત્મા તમારા બધાયમાં છે. જે અખૂટ અને અટૂટ શકિત કેવળીને આત્મા ફેરવે તે બધીય શકિતઓ તમારા આત્મામાં પણ વિદ્યમાન છે. અગર ચાહે તે તમે પણ તે મહાશકિતને ઉપયોગ કરીને તમારા આત્માની કર્મની બેડીઓ તોડી શકે છે. તમારે એ પણ બરાબર યાદ રાખવું કે જ્યારે કેવળી ભગવાન જેવા સમર્થ પુરુષ પણ જન્મકર્મની પરંપરાના નાશ માટેજ ઉધત રહે છે તે તમારી ધર્મકરણીનું લક્ષ્ય પણ એજ હેવું ઘટે! ગાડી, વાડી ને લાડીની મોહક ત્રિપુટીની સાધના કદીપણ સાચા ધમીને ન છાજે ! તમે કેવળી સમુદઘાતના સાચા રહસ્યને સમજે. અને એના ઉપરથી જે સાચે માર્ગ માલુમ પડે એનું અનુસરણ કરે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #176
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૪૦)
સુથાબિંદુ ૧ લું. સંવર અને નિર્જરા, તમે બધાય એ તે બરાબર સમજી ગયા કે-ધર્મ કોને કહેવાય, અને
ધર્મનો ઉદેશ શું? હવે જરા એ વિચારવાનું રહે છે કે એ ધર્મનું આચરણ કેવી રીતે થઈ શકે ! આપણે બધાય એ તે બહુજ સારી રીતે જાણીએ છીએ કે કેઈપણ જીવ નિકિય નથી રહી શક્ત. દરેક સમયે એ કંઈકને કંઈ ક્રિયા કરતેજ હોય છે. એટલે હવે ધર્મનું આરાધન જો નિષ્ક્રિયતાને આશ્રય લેવાથી થતું હોય તો એ ધર્મારાધન કેઈપણ જીવન માટે શક્ય ન બની શકે. આ તે પેલા “મહેસાણાના ભાટ જમે કાલ” જેવું થયું કહેવાય. ભાટને જમવાનું નોતરું ખરૂં! પણ કાલ પડે ત્યારે! કાલ કદી પડે નહિ અને ભાટ કદી જમે નહિ. એવી જ રીતે અહિં પણ ધર્મનું આરાધન થાય ખરૂં, પણ નિક્રિયતાને આશ્રય લેવામાં આવે ત્યારે. એટલે નિયિતા કદી આવે નહિ અને ધમરાન થાય નહિ! એટલે આ ઉપરથી એટલું તે જરૂર નિશ્ચિત થયું કે જે કંઈ ધર્મનું આરાધન થઈ શકે તે કિયાહારાજ થઈ શકે. અધર્મ પણ કિયાથીજ થાય છે અને ધર્મ પણ ક્રિયાથી થાય છે. માત્ર વિચારવાન એટલું જ રહે છે કે કઈ ક્રિયાથી ધર્મનું પિષણ થાય છે અને કઈ ક્રિયા કર અધર્મનું પોષણ થાય છે. આટલું જાણી લીધુ એટલે પત્યું. આ માટે ટૂંકે ને ટચ જવાબ એ છે કે–જે ક્રિયાને અંત-સંવર અને નિર્જરામાં આવતું હોય તે ધર્મારાધનની ક્રિયા અને જેનો અંત આશ્રવ અને બંધમાં આવે તે અધમની ક્રિયા! આવતા કર્મને રોકવા અને તેને નાશ કરવો એનું નામ ધર્મ અને કમેને નેતરૂં આપવું અને આત્મા ઉપર તેને
જે લાદવે એનું નામ અધર્મ ! આ પ્રમાણે સંવર અને નિર્જ રાત્મક પ્રવૃત્તિ કરવામાંજ આત્માનું સાફલ્ય છે. જે આત્મા એવો ઉદ્યમ કરે છે તેને એ આત્મા બકરીના ગળાના સ્તન જે ભાર રૂપ નથી લાગતું. મહાનુભાવો-ક્રિયાથીજ ધર્મ અને ક્રિયાથી જ અધર્મ એ વાત જરા વધુ સ્પષ્ટ રીતે સમજે! સમજે કે–એક માણસ બહુ ખાવાથી માં પડયે; હવે એને સાજો કરવાને ઉપાય ? તમે બધાય સારી રીતે જાણે છે કે એ અમર્યાદિત આહારના લીધે માંદા પડયે છે. તમે એને સારામાં સારા વૈદ્ય પાસે લઈ ગયા: એ વૈધે પણ જાણ્યું કે એ ખાવાથી માંદો પડયો છે. હવે એ વૈદ્ય શું કરવાને? શું એને કઈ પણ વસ્તુ ખાવાને સર્વથા પ્રતિબંધ કરશે? નહિ જ. ખાવાથી એ માંરે પડયો છે છતાં બીજી વસ્તુ ખવરાવીને જ એ એને સાજો કરવાનો ! કેવી વિચિત્ર! આ તે પેલા ડુબેલાને ડુબાડીને ઉગારવા જેવું બુષિ વગરનું લાગે છે. અને છતાંય એ સાવ સાચું છે. એનો કોઈનાથી પણ ઈન્કાર થઈ શકે એમ નથી. વિદ્ય એને દવા ખવરાવે છે અને એ દવાના ખાવાથીજ એ સાજે થાય છે. હવે અહિં વિચારવા જેવું શું છે. માત્ર એટલુંજ કે ખાવા ખાવામાં ફેર છે. એક વખતે એક વસ્તુ ખાધી બીજી વખત બીજી ખાધી. એકથી રોગ થ. એકથી તંદુરસ્તી મળી; એજ પ્રમાણે અહિં આત્મા માટે પણ સમજવું. અનેક પ્રકારની ક્રિયાઓ કરવાના કારણે જ આ આત્મા અનાદિ કર્મના ચક્રમાં ફસાઈને સંસારમાં ભમ્યા કરે છે. એ ભયંકર વભ્રમણને નાશ કરવાને ઉપાય પણ ક્રિયાઓદ્વારાજ થવાનો! ફરક માત્ર એટલેજ કે એક ક્રિયા એક પ્રકારની હતી બીજી બીજા પ્રકારની. એકે કર્મ પેદા કર્યા બીજી કર્મને તેડી પાડશે. મહાનુભાવે આવા પ્રકારની સંવર અને નિર્જરા સ્વરૂપ કિયાઓનું આરાધન એજ ખરૂં ધર્મનું એટલે કે આત્માનું આરાધન છેઅને એટલાજ માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #177
--------------------------------------------------------------------------
________________
સુષાબં ૧ હુ
આન-સુધાસિંધુ.
(૧૪૯) સંવર અને નિર્જરાને આત્માના સ્વરૂપ તરીકે ઓળખવામાં આવેલ છે?
ઉપાધિવાળો ઇશ્વર ! હવે પાછા ફરીથી ઈશ્વરની વાત ઉપર આવે! કે આ બાબત
ઉપર શરૂઆતમાં ઘણું કહી ગયા છતાં–આત્મા, ધર્મ અને એવી બાબતે ઉપર આટલો લાંબે વિચાર કર્યા પછી-કંઈક નવું વધારાનું જાણવા જેવું જરૂર મળે એમ છે. એક તે ઈશ્વરને જ કર્તાહર્તા માની લઈએ તે ઉપર કહી તેવી અનંતશકિત આપણા સૌના આત્મામાં નાહજ રહેવાની ! કારણ કે એ શકિતજન્ય તમામ કાર્ય ઈશ્વરને જ કરવાનું રહે! બીજું ઈશ્વરને કર્તા માનીએ તો ઈશ્વરના આત્મામાં અને આપણું આત્મામાં સમાન શકિત રહી છે એ સિદ્ધાંત ખેટે પડે છે. અને આપણે ઈશ્વર જેવા થઈ શકીએ છીએ એ વાત પણ પાયા વગરની ઠરે છે. કારણ કે આપણે ઈશ્વર જેવા ત્યારેજ થઇ શકીએ કે જ્યારે આપણે પણ એની માફકજ સંસારના કર્તાહર્તા બની જઈએ અને જે આ પ્રમાણે માનીએ તે સંસારમાં કર્તાઓની હદજ નહિ રહે. અનંત આત્માઓ કતાં થઈ જવાના, અને તે પછી દુનીયાનું શું થવાનું? આટલાજ માટે ઈશ્વરને કતાં માનનારા પણ કોઈ દર્શનકારે અનેક કર્તા ઈશ્વરની કલ્પના નથી કરી ! હવે આ તરફ જરા વિચાર કરે! અગર ઈવરની સંસાર બનાવવાની અને તેડવાની ઉપાધિ દૂર કરવામાં આવે તે પછી આપણે આત્મા પણ ઈવર જેટલી જ શક્તિવાળો છે અને તે અગર સાચો પ્રયત્ન કરે તે કોઈક દિવસ ઈશ્વર બની શકે છે એ વાત માનવામાં જરાપણ હરક્ત નથી આવતી ! મહાનુભાવો! જરા વિચાર કરો કે—કેઇપણ વ્યકિતની ઉપાસના એટલાજ માટે કરવામાં આવે છે કે–આપણે તેના જેવા બનીએ. અગર ઉપાસના કરવા છતાં પણ જે આપણે ઈશ્વરતુલ્ય કપણ ન બની શકતા હોઈએ તો એ ઈશ્વર સાથે આપણે કદીપણું મેળ નજ ખાય! ઈશ્વરને
અને ઉપાસકને મેળ અને એકતા એજ ઈશ્વરભકિતનું સાચું રહસ્ય છે. અગર એ સમાનતા ન આવતી હોય તે એ ઉપાસના હવાના બાચકા જેવી જ ગણાય ! અને આ મેળ ત્યારે જ થઈ શકે કે જ્યારે આપણે ઇવરને નિરાકાર નિરંજન અને જગત્ બનાવવાની કે એવી બીજી કોઈપણ ઉપાધિરહિત માનીએ ! બાકી ઈશ્વરને જગતને કર્તા માનીને પછી એની ઉપાસ કરવી એ તે સાવ નકામીજ છે! ઈશ્વરને કર્તા માને એટલે દરેક પ્રાનીની ક્રિયા ઈશ્વરની પ્રેરણાથી થાય છે એમ માનવું જોઈએ ! અને તે પછી તે જે હમેશાં લાખનું ખુન કરાવે તે હેય; કેટલાયને બેરા, આંધળા, લુલા, કે લંગડા રાખતે હોય, જે નવ મહિના ગર્ભનું દુખ આપતે હેય; માણસોના માથે અનેક આફત વરસાવતે હોય, જેના રાજ્યમાં હજારો અન વગર ટળવળતા હોય; જેની વ્યવસ્થામાં લાખો નાગા ફરતા હોય; જેના દેખવા છતાં સબળ નિર્બળ ઉપર જુલમ ગુજારતા હોય એવા પરમેશ્વરને કોણ પ્રભુ માને-પિતાને આદર્શ માને-અને એની પૂજા કરે ? મહાનુભાવો! એ કર્તા ઈશ્વરની કલપના એક લેભાગુ કહ૫ના છે. એમાં જરાય તર્ક કે વિચાર નથી. ન એ ઈશ્વર જગતનું કલ્યાણ કરે છે! ખરે ઈશ્વર તો એજ છે કે જે નિરાકાર-નિરંજન ને ન કેઇના ખેટામાં કેન કેઇના સારામાં છે ! જે સદૈવ સચ્ચિદાનંદ સ્વરૂ૫ રહે છે ! એજ ઈશ્વર આપણે આદર્શ છે, એ ઇશ્વર સાથે મળવું એ આપણું ધ્યેય છે, અને એ ધ્યેયની સાધના એજ સાચી સાધન છે ! બાકી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #178
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૫)
સુષાબિંદ૧લું ઉપાધિવાળે ઇશ્વર કરતાં તે આપણે બધા લાખ દરજજો સારા છીએ-ભાગ્યશાળી છીએ! ઈશ્વરની ઉપાસના ! ભલા-અગર જે આ સમગ્ર દુનિયાની વ્યવસ્થા ઈશ્વરની કઈ પણ
પ્રકારની મદદ વગરજ વસ્તુમાત્રને પોતપોતાના સ્વભાવ પ્રમાણેજ થાય છે અને જે આ સૃષ્ટિને રચનાર ઈશ્વર કોઈ નથી, એમ માનવામાં આવે તે પછી ઈશ્વરને માનવાની જ જરૂર શી રહી? તે પછી ઈશ્વરને શા માટે માન, પૂજે. કે એની ઉપાસના કરવી? અગર એના વગરજ આ સૃષ્ટિની રચના સંભવિત છે તે તે પછી પેલા ચાવક મત પ્રમાણે ઈશ્વરની સત્તાને જ ઈન્કાર કરવામાં આવે તે શું હરકત? મહાનુભાવો! આ ગહન દેખાતી વાતને જરાક ઉંડા ઉતરીને વિચાર કરો એટલે એનું સમાધાન તમને આપોઆપ મળી જશે કે-ઈશ્વરની સત્તા શા માટે માનવી ! સૌથી પહેલાં એ વસ્તુ ધ્યાનમાં લેવાની જરૂરત છે કે-આ સુષ્ટિ-દુનીયા-સંસારની મર્યાદા, જેટલી સચરાચર વસ્તુઓ આપણી આ સ્થલ-ચર્મ–ચક્ષુથી જેવામાં આવે છે તેટલા પૂરતી જ નથી. આ બાહ્ય રૂપે દેખાતા સ્થળ સંસારની પાછળ એક મહાન, અતિ મહાજૂ અને અતિ ગહન એવી આંતરિક સૃષ્ટિ ઉભી છે કે જેનું દર્શન ન તે આપણે આપણી આ સ્કૂલ ઇન્દ્રિયો દ્વારા કરી શકીએ કે ન તે આપણે જેનો ઉકેલા આપણી સ્કૂલ બુદ્ધિથી લાવી શકીએ છીએ! એ આંતરિક સૃષ્ટિને સમજવાને માટે આપણી આ સ્થળ બદ્રિય અને સ્થળજ્ઞાન એ બનેથી ભિન્ન કોઈ બહુજ મહત્વની વસ્તુની આવશ્યક્તા પડે છે, કે જે વસ્તુની પ્રાપ્તિ થયા પછી જ સંસારની વિચિત્રતા સંબંધીના કોકડાને ઉકેલ શકય થાય છે ! અને આ મહત્વની વસ્તુ તે અદ્રિયજ્ઞાન! એ મહાન જ્ઞાનની જેને પ્રાપ્તિ થાય તે તે વસ્તુને બરાબર જુએ છે, અને તે જે જોઈ શકે તેજ ઈશ્વર ! જે મનુષ્ય પિતાની આત્મશકિતને એટલી હદ સુધી ખીલવે છે તે જ ઇશ્વર સમજ! એ અતીન્દ્રિયજ્ઞાન-કેવળજ્ઞાન-દ્વારા જ્યારે એ સમગ્ર સંસારના બધાય ત યથાસ્થિત જાણે છે ત્યારે એ આપણુ જેવા પામરના ઉપકાર માટે એ વસ્તુઓ આપણને સમજાવે છે ! જીવ, સ્વર્ગ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા, મેક્ષ ઈત્યાદિ, તનું જ્ઞાન એ કઈ માનવી બુદ્ધિનું ફળ નથી પણ એ પરમજ્ઞાનવાનું અતિક્રિયજ્ઞાનવાન પરમાત્મા એ યથાસ્થિતપણે જાણેલ વસ્તુઓનો આપણને મળેલો વારસો છે ! જગતના આંતરિક તનું આપણને દર્શન કરાવ્યું એટલા વાસ્તે અને સાથે સાથે ઇશ્વર ઉપાસનાના ફળરૂપે આપણે પણ ઇશ્વર સમાન થઈ શકીએ છીએ એટલા માટે ઇશ્વરની સત્તા અને પૂજા માનવા અનિવાર્ય થાય છે. આ ક્ષણભંગુર ગણાતા માનવદેહદ્વારાજ ઐશ્વરિય આત્મસિદ્ધિની સફળતા માનવામાંજ જૈનદર્શનકારની વિશિષ્ટતા છે! અને એ સિદ્ધિનું સાધન ઇશ્વર ઉપાસનાજ છે ! માતાપિતા અને શિક્ષણ! મહાનુભાવો ! અત્યાર સુધી તમે તત્વજ્ઞાનની સારી સારી અને
મોટી મોટી વાત તે સાંભળી ! હવે જરા તમારી પિતાની પણ વાત સાંભળતા જાઓ !-તમે બધા સમજુ છે. વણિકબુદ્ધિ તમારા બધાયમાં ખુબ ખુબ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #179
--------------------------------------------------------------------------
________________
શ્માનđ–સુધાસિંધુ.
(૧૫૧) સુધાબિંદુ ૧ હું. ભરી છે. કાનું શું પરિણામ આવે એ હિસાબ તમે ઘણી સારી રીતે સમજી શકે છે! છતાં આ ધાર્મિક બાબતમાં તમે એ બુદ્ધિના ઉપયાગ નથી કરી શકતા એ ખરેખર દુ:ખની વાત છે! તમે તમે ભષાય કબુલ કરશે! કે બાલ્યાવસ્થામાં જેવા સ`સ્કાર નાખવામાં આવે તેવાજ સંસ્કાર આખાય જીવન પર્યંત ચાલુ રહે છે. છતાંય તમે તમારા બાળકાના ધાર્મિક જીવન માટે કેટલી ફીકર કરી છે ? તમારા બાળક ગાય છે કે—“સરજી પ્રભુ તે સઘળી દુનીયા” વિગેરે. જાતે તમે એ મધુ સાંભળીને દીકરા ભણવામાં આગળ વધ્યે સમજીને આનંદ પામે છે, પણ એવી કવિતા ભણવામાં એના જૈનશાસનના સસ્પેંસ્કારની શી વલે થવાની એના લેશ પણ તમે વિચાર નથી કરતા! આનું પરિણામ એ આવે છે કે-જાતે દહાડે એને કાઇ કહે છે કે-ભાઇ-આ દુનિયાના કાઈ કર્યાં નથી. ઇશ્વર આ દુનિયાને બનાવનાર નથી. ઈશ્વર સાવ નિરાળેજ છે વિગેરે-તે એ માળકને એ વસ્તુ પારકી હેય તેવી નવાઇ ઉપાવનારી લાગે છે. અને એ વાતને હસી કાઢે છે! કેવુ' વિચિત્ર ! એ તા ભાન ભૂલેલાની માફક પેાતાનાને પારકું માને છે અને પારકાને પોતાનું ગણી યે છે! અને જ્યારે એ બાળક ઉંમર લાયક થયા પછી તમે કહેલી ધાર્મિક વાતે નહિ માને ત્યારે તમે એને નાસ્તિક કહેશે, અધી કહેશે! અરે સાવ ઉઠી ગયેલ માની લેશે ! પણ એ વિષવૃક્ષની વાવણી કરવાનું મહાન્ પાતક તમારા પેાતાનાજ હાથે થયું છે એનેા વિચાર તમને નથી આવતા! એ ઝેરી ખીજને વાવતી વખતે તમે પાતે ભાનભૂલ્યા બની જાએ છે. અને જયારે એને ફળ આવે છે ત્યારે ફળને જોઈને કપાળ ફૂટવા બેસે છે તે એ વાત કેમ પાલવી શકે? તમે તમારા બાળકાના શિક્ષણ માટે ખીજાએ ઉપર આધાર રાખેા અને તમારા બાળકાને ખીજાઓને સોંપી દ્યો એ તે પેલી-બીલાડીને દૂધની રખવાળી ઉપર મૂકવા જેવુંજ છે! અને આવી બેદરકારીનું ફળ શુ આવે છે એ વાત બીજાને ન પૂછતાં તમારાજ હૃદયને, પૂછશેા તા તમને એના આપોઆપ ઉત્તર મળી જશે! વળી તમે કેવળ બાળકને પારકી એર્ડંગામાં મૂકી ને ત્યાંના સંસ્કારમાં ઉછરવા દ્યો છે તે એનુ ફળ એ આવે છે કે-એ બાળક ત્યાંના શાખીન જીવનમાં એવા આતપ્રાત થઇ જાય છે કે પછી એને પેાતાના ગરીબ ઘરના સાધારણ જીવનની સૂગ આવે છે. મહાનુભાવે ! શું* આ સ્થિતિ વધુ સમય ઈચ્છવા જેવી છે? તમારે યાદ રાખવુ કે–બાળકોના સંસ્કાર માટે માતાપિતાજ જવાબદાર છે. અગર માતાપિતાના સારા સસ્કાર મળ્યા હશે તે એનુ આપુ' જીવન સુધરી જશે. ખાકી કેવળ ખા શિક્ષણથી કોઇ સુધરતુ હેાય તે તે વાત નહિ માનવા જેવી છે! પહેલાં માતાપિતાનુ સુસăારી શિક્ષણ અને પછી શ્રીજી શિક્ષણુ !
સુક્ષ્મસ્કાર ! મહાનુભાવે ! વેપારવણજ. બુદ્ધિચતુરાઇ, કળા, કૌશલ્ય એ બધી વસ્તુઓ એવી છે કે જે ભાડુતી માસેાદ્વારા પણ માસ મેળવી શકે છે, પણ સુસ'સ્કારજ એક માત્ર એવી વસ્તુ છે કે જે કદીપણ ભાડુતી માણસેાદ્વારા નથી મળી શકતી ! એ તેા લાગણીવાળા અને ચારિત્રવાળા માણસેજ પાડી શકે છે. ભાડાને અને લાગણી કે ચારિત્રને કશું લેવા દેવા નથી. તમે બધાય જાણેા છે કે-બાળકને ઉછેરનાર ભાડુતી મળી શકે પણ ખાળકને ઉત્પન્ન કરનાર-જન્મ આપનાર ભાડુતી નજ લાવી શકાય! એજ પ્રમાણે સરસ્કારાની બાબતમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #180
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૫ર)
સુહાબંદ ૧ લું. પણ સમજવું. અગર ખેડુત બરાબર સંભાળ ન રાખે અને ખેતરમાં ગોખરૂં ઉગી નીકળે તે એમાં કેને દેશ એ તે ખેડુતેજ ધ્યાન રાખવાનું છે. એમ તમારા કુમળી વયના બચ્ચાના સંસ્કાર માટે તમારેજ સાવધાન રહેવાનું છે. નહિ તે આસપાસના ખરાબ સંસ્કારવાળા મિત્ર વિરૂદ્ધ સંસ્કારો પાડીને તમારા બાળકનું જીવન ભયંકર બનાવી નાખવાના ! અને તેમાંય વળી ધાર્મિક ભાવનાના સંસ્કારની વાત તે બહુજ મહત્વની છે. માણસને પોતાને જ ધાર્મિક વાત ઉપર મન લાગવું કઠિન છે તે પછી એના સંસ્કાર બાળકમાં નાખવાની તો વાત જ શી કરવી? તમારું નાનું બાળક પાંચ દુ બાર એમ બેલે તે તમે કેવા ચમકી ઉઠે છો ! મહાનુભાવો! એવો જ અને એના કરતાંય વધુ મોટે ચમકારે તમને તમારા બાળકને ધર્મવિરૂદ્ધની વાતેમાં પડતે જોઈને થે ઘટેઅને આમ થાય ત્યારે જ તમે તમારા બાળકને તમારા પૈસાટકાના વારસાની સાથે ધાર્મિક લાગણને પવિત્ર વાર આપી શકે ! મહાનુભા! યાદ રાખો કે સંસ્કારે એ જીવનનું ઘડતર કરવાની એરણ છે ! જેવા સંસ્કારો હશે તેવું જીવન બનવાનું ! તમને મહાસર્ભાગ્યે સુદેવ, સુગુરુ અને સુધર્મની પરમ પવિત્ર ત્રિપુટીને રોગ મો છે! એ ત્રિપુટીને જે ઉપયોગ તમે કરશો તેવું પામશે! માટે એ ત્રિપુટીની મનસા, વાચા, કર્મણા ખુબ સાધના કરી અને એના સંસ્કારો તમારા બાળકમાં ઉતાર! યાદ રાખે કે-વારંવાર સુગ નથી મળત! “રાઈના ભાવ રાતે ગયા” જેવું ન થઈ બેસે તે માટે ચેત! તમારા બાળકો પ્રત્યેની તમારી ધાર્મિક જવાબદારી બરાબર સમજે ! અને એ સુસંસ્કારોની છાપ તમારા બાળકોના નિલેપ અને કુમળા હૃદય ઉપર પાડો અને પછી જુઓ કે તમારે બાળક કે ધમી થાય છે કે સદાચારી થાય છે કે પવિત્ર થાય છે! અને તે વખતે તમને સમજાશે કે સુસંસ્કારો એટલે જ આત્મસાધના !!! અને માનવદેહની સફળતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #181
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૫૩)
hhhhhhhhhhhhhhbh@h
પ્રશસ્તાપ્રશસ્ત રાગદ્વેષ KARGOOGHOOGO
સુધાબિંદુ ૧
“મુનિ”નું સ્વરૂપ.
શાસ્ત્રકાર મહારાજા ન્યાયાચાર્ય શ્રીમાન્ યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજ ભવ્યજીવાના કલ્યાણને માટે જ્ઞાનસાર પ્રકરણ નામનેા ગ્રંથ રચતા થકા ઉપાધ્યાયજી મહારાજ ! સંસાર, પતની માફક કેવા કઠોર છે, સંસાર કેવા ભયાનક છે, સૌંસારરૂપી પ`તનું ઉલ્લઘન કયાં થાય છે, જે સ્થાનથી સ`સારરૂપી પર્વતનું ઉલ્લ’ઘન કરી શકાય છે, એ સ્થાન વર્તમાન મનુષ્ચાના સ્થાનથી કેટલું દૂર છે, એ સ્થાન ઉપર આવેલા મનુષ્ય કયા નામથી એળખાય છે, તે મનુષ્ય કઈ સ્થિતિમાં રહેલા હાય, કયા પ્રકારની સ્થિતિ આવા માનવીને સ્પર્શી પણ કરી શકતી નથી; આ સઘળા પ્રશ્નોનું સુંદર વિવરણ કર્યુ. છે. ઉપાધ્યાયજી મહારાજ જણાવે છે કે ભવરૂપી મહા કઠણુ એવા પતને જે સ્થાનકેથી એળગી શકાય છે, તે સ્થાનનું નામ છે?' ગુણુસ્થાનક છે. જે આત્મા છઠ્ઠા ગુણસ્થાનકે પહેાંચલે છે, તે આત્મા ભવરૂપી પર્યંતને ઉલ્લધી એટલે આળગી ગએલા છે વિગેરે વસ્તુનું સ્વરૂપ જણાવતાં ફરમાવે છે કે—
આવી રીતે જે આત્મા છઠ્ઠું ગુરુસ્થાનક ધારણ કરે છે તે આત્મા ભવરૂપી પવ તને ઉલ‘ધી ગએલા ગણાય છે અને તેવા મનુષ્ય એ “મુનિ” કહેવાય છે. મુનિનું સ્વરૂપ કેવું છે તે પ્રશ્ન ખાસ રહસ્યપૂર્ણ અને સમજવા જેવા છે, મુનિનું વ`ન લેાકેાત્તર એટલે લેાકેાથી શ્રેષ્ઠ હાય છે.
સસારના પદાર્થો ઉપરના રાગ.
જે વ્યક્તિનુ' વન લેાકેાથી શ્રેષ્ઠ છે, એવું ઝેનષ્ટિએ નક્કી થાય અને જે છટ્ઠા ગુણસ્થાનકે હેાય છે, તે વ્યક્તિને “મુનિ” જાણવા યુક્ત છે, એમ શાસ્ત્ર કહે છે. ઉપાધ્યાયજી મહારાજ આગળ ચાલતાં જણાવે છે કે ભવ અથવા સંસાર એ મહાભયંકર પ`ત છે, એ વાત સર્વથા સત્ય છે, પરંતુ આત્માએ તેને આવે! ભયાનક પર્વત સમજવે શી રીતે એ વિચારવાની જરૂર છે. મનુષ્ય રાગી હાય, સ ́સારની જ'જાળાથી પીડાએલે હાય, તેા પણ તે માતને ઈચ્છતા નથી; માત આંખ સામે આવીને ઉલ્સ' રહે છે, કે દરેકને સ'સારના પદાર્થો પ્રિય લાગે છે અને તેના ત્યાગ કરવે એ તેને બહુજ મુશ્કેલ માલમ પડે છે. મનુષ્ય સા ના થઈને પછી મરણ પામવાની અણી ઉપર આવે, કિવા યાવત ક્રેડપૂર્વ (એક જાતનેા કાળમાપક શબ્દ) સુધી જીવતા રહી, પછી મરવાની અણી ઉપર આવે, તે પણ જે પદાર્થાંથી ભવ વધે છે, તેવાજ પદાર્થોં તરફ આત્માની અભિરૂચિ કાયમ રહે છે. કાર્યપણુ આત્મા આ જગતમાં એવા નથી કે જે પેતે પાંચ વર્ષ વહેલે મરી જવાને માટે તૈયાર હાય, અથવા પેાતે મેળવેલી સ'પત્તિમાંથી કાંઇ છેાડી જવાને તૈયાર હાય ! કલ્પનાની ગમત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
*
www.umaragyanbhandar.com
Page #182
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ
(૧૫૪)
સુધાર્બિ ૧ લું ખાતર એમ ઉદાહરણ લે કે એક માણસ મૃત્યુશૈયા ઉપર પડે છે. આ માણસને મરતી વખતે ભગવાન આવીને કદાચ પૂછે કે, “ભાઈ ! તારે આ જગતમાંથી કઈ કઈ ચીજ તારી સાથે લેવી છે.” તે ખાતરી રાખજે કે એક સમય સુદ્ધાં માણસ લઈ જવાની મૂકે નહિ! સો વર્ષ જીવેલાને, વિરાગીને કિંવા એવાજ બીજા દુઃખી આત્માઓને પણ જ્યારે આ સંસાર આટલો બધે પ્રિય છે, ત્યારે પછી હજી તે આશાથી જેમનું જીવન ભરેલું છે તેવાને તે આ સંસાર અને તેની સઘળી વસ્તુઓમાં રાગ હેય તેમાં આશ્ચર્ય પણ શું વારં જીવનનો અજબ મહ! તેત્રીસ સાગરોપમનું જીવન ધરાવનારે અનુત્તરવાસી દેવતા હોય
કિંવા સાતમી નારકોનો જીવ હોય, પરંતુ તે આવું લાંબુ આયુષ્ય ભોગવવા છતાં પણ સંસારથી ધરાવા તે પામતેજ નથી. આત્મા સારી રીતે જાણે છે કે પોતે દેહને આત્માને સંબંધ ગમે એટલો વધારે વખત રાખવા માગશે તે પણ તે તે પ્રમાણે રાખી શકવાનો નથી. જ્યાં કર્મોનું ફળ મળી રહે છે કે જન્મ, મરણ, સુખ, દુઃખ વગેરે એ ફળને અનુસરીને મળે જ જાય છે. મરણ આટલું બધું નિયમિત અને નિશ્ચિત છે, એવું આત્મા જાણે છે; તે છતાં પણ આત્માને મરવાનું ગમતું જ નથી ! નાટકતમાસા બે ચાર વાર જોશો કે તે પછી તમારી તેના ઉપર પ્રીતિ રહેતી નથી. કોઈ ન નાટક જોઈ આવશે અને તેના ગાયને ચાર પાંચ વાર સાંભળશો કે પછી એ ગાયનેમાં પણ તમોને કોઈ જાતની અપૂર્ણતા લાગવાની નથી, આ રીતે એકની એક ચીજનો જ્યાં બે ચાર વાર તમે આસ્વાદ લે છે કે તે પછી પુનઃ ગેજ કાર્યમાં તમને કશીજ નવીનતા કે અપૂર્વતા માલમ પડતી નથી! પરંતુ જીવન એ એક એવી વસ્તુ છે કે તમે તેત્રીસ સાગરોપમ સુધી તેને ભેગવી લે છે, તે છતાં તેના ઉપરની માયા તમે દૂર કરી શકતા નથી ! આટલું લાંબુ જીવન ભેગવનારને પણ સંસારની અપૂર્વતા તે એક સરખીજ કાયમ રહેવા પામે છે. તે પછી હવે વિચાર કરો કે સંસારની આ અપૂર્વતા એ સઘળે વખતે કાયમ શા માટે રહેવા પામે છે.
પ્રેમને છોડ મહા કઠણ છે. એક માણસ પાંચ વરસ સુધી દરરોજ નિયમિત ખાતે
પીતે રહે છે અને પછી છઠ્ઠા વર્ષમાં પ્રવેશતી સમયે તેને જેની ભૂખ લાગે છે, તેવી જ ભૂખ પાંચસો વરસ જીવનારને અને ત્યાં સુધી ખાઈપીને મઝા કરનારને પણ લાગવાની જ ! અર્થાત બંનેને લાગતી ભૂખ એક જ પ્રકારની છે. બીજું એક ઉદાહરણ છે. પાંચ વર્ષ સુધી દરરોજ બરફી ખાનાર માણસ પચીસ, પચાસ કે સોમે વરસે બરફીને ટૂકડે ખાઈ લેશે, તે પણ તેને બરફમાં તેવીજ મીઠાસ માલમ પડશે ! પાંચમું વરસે ખાધેલી બરણીની જેવી મીઠાસ હશે, તેવીજ મીઠાસ પચાસમે વર્ષે પણ કાયમ રહે છે. જેમ જીભને વરસોના વરસો પછી મિઠાઈને સ્વાદ એક સરખેજ લાગે છે તે જ પ્રમાણે આત્માને પણ તે પાંચ વર્ષ જીવતે રહે, પચાસ વર્ષ જીવતા રહે અથવા કોડપૂર્વ સુધી જીવત રહે તે પણ તેને ભવસાગરની મધુરતા એક સરખી જ પ્રિય લાગ્યા કરે છે. પાંચ વર્ષના બાળકને પણ બરફીનો ટૂકડે જે સ્વાદ આપે છે, તે જ મધુર સ્વાદ તેજ બરણીને ટૂકડો સો વર્ષને ડોસાને પણ આપે છે. તેજ પ્રમાણે પાંચ વર્ષના છોકરાને જેવી જિંદગી પ્રિય લાગે છે, તે જ પ્રમાણે સો વર્ષના ડોસાને પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #183
--------------------------------------------------------------------------
________________
માન’દ–સુવાસિંધુ.
(૧૫૫)
સુધાબિંદુ ૧ લું. જિંદગી વ્હાલી લાગે છે. એજ પ્રમાણે ક્રોડપૂર્વ જેટલે કાળ આત્માએ સગાંવહાલાંનાં પ્રેમમાં અનુભવ્યેા હાય છે, તેા પણ એ પ્રીતને આત્મા મરતી વખતે પણ વાસરાવી શકતા નથી અર્થાત્ એ પ્રેમને તે વિસારી શકતા નથી.
માહના ત્યાગ શક્ય છે કે નહિ?
હવે વિચાર કરો કે આત્મા જ્યારે મરવાની અણી ઉપર હાય છે. પેાતાના કાળ આવી રહેલા છે, મરણુ
માથે ગાજી રહ્યું છે અને હવે પોતે એ ચાર કલાકનેા અતિથિ છે એવું તેને માલમ પડે છે, તે છતાં તેનાથી પેાતાના સગાંવહાલાંને વેાસરાવી શકાતાં નથી અને પૈસાટકાને પ્યાર છે।ડી શકાતા નથી, ત્યારે 'િદગીની વચમાં આત્મા કેવી રીતે મેહને છેડી શકે ? સે વર્ષના ડોસા મરણુ પથારીએ સુતી વખતે પેાતાની મિલ્કત પેાતાના છેકરાઓને આપી જાય છે, અને પેાતે પૈસા તજી જે છે; એથી તેણે પૈસાના માહ તજ્યેા છે, એમ માની લેશે। નહિ. જો તેણે પૈસાના માહ છેડીજ દીધા હાત તા તે તે તેના તે પૈસાની કશી ચિતાજ ન રાખત; પરંતુ એ પૈસા તે પેાતાની સતતિનેજ આપી જાય છે એટલે એનુજ નામ એ છે કે હજી તેના મેહ ટતે જ નથી !મરવાના સમયે માણસ જયારે આવી રીતે માહના ગુલામ રહે છે ત્યારે તે જિંદગીની અધવચ્ચે મેહને પ્રતિકાર–માહુના ત્યાગ કરી શકે છે કે કેમ, અને જો કરી શકતા હાય તા તે કેવા પ્રકારે અને કેવી રીતે કરી શકે છે તે આપણે જોવાનું છે. અપ્રશસ્ત મેહના ત્યાગ કરવાના સહેલા અને સીધે માર્ગ પ્રશસ્તમાહના ગ્રહણુમાંજ રહેલા છે.
માડને મારવા સહેલા છે.
કાઈ કહેશે કે, માહુ એ એક મેાટામાં મોટા મદારી છે,” એના નાશ થઈ જતા નથી પરંતુ તે પલટાઈ જઈને બીજા સ્વરૂપનેજ ધારણ કરી લે છે. ઉદાહરણ લેા, કે એક અઢાર વર્ષની કરી છે. માપિતાને ઘેર છે. અહીં તેના માહ તેના માતા, પિતા, ભાઇ, ભગિની વિગેરેને અંગે રહેલા હરશે. એજ છેકરી પરણીને સાસરે જશે એટલે 'એના મેહુ પિતાને ત્યાંના સગાંસંબધીઓ ઉપરથી પલટી જશે અને પતિને ત્યાંના સગાંસ’અધીગ્મા ઉપર તેના મેહ વધશે ! આ સ'ચેાગેામાં તમે એમ ન માની લેશે કે કરીના માહુ નાશ પામ્યા છે. માઢુ નાશ પામ્યા નથી, પરંતુ માહ પલટાઈ જવા પામ્યા છે. અત્યાર સુધી છેકરીના માહ પિયરના સગાંવહાલાંઓ ઉપર હતા હવે એ મેહુ ત્યાંથી આશ થાય છે અને પતિના સગાંવહાલાંએ ઉપર વધ્યા છે અર્થાત્ કે માઢમાં પલટા થવા પામ્યા છે માહુના સદંતર નાશ થવા પામ્યા નથી.” મેહ એ નાશ પામી શકે એવી ચીજ છે કે નહિ તે સ`બધીના આ એક પક્ષના મવાદ છે. માહ નાશ પામતા નથી પરંતુ તે માત્ર પલટીજ શકે એવી ચીજ છે, એવું વિધાન જૈનશાસને કદી માન્ય રાખ્યુંજ નથી. જૈનશાસન તા એમ માને છે કે મેહ એ નાશ કરી શકાય એવી ચીજ છે. માત્ર ચાગ્યવિધિપૂર્વકની ક્રિયા થવાની તેમાં જરૂર છે. જો એ રીતના પ્રયત્ન થઇ શકે તા મહુને જરૂર મારી શકાય છે એનું જૈનશાસનનુ વિધાન છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #184
--------------------------------------------------------------------------
________________
ખાન'દ સુધાસિંધુ.
તમારા માપથી દુનિયાને માપશે। નિહ.
( ૧૫૬ )
સુધાબિંદુ ૧ લું.
હવે જે લેાકેા એમ કહે છે કે મેહં માત્ર પલટા ખાઇ શકે છે પરંતુ તે ટાળી શકાતા નથી તેનું દૃષ્ટિબિંદું વિચારીએ. ઝવેરીના પંદર વરસના છેકરા હોય તે તે છોકરા પણ હીરા, મેાતી વગેરે રત્નાને પારખી શકે છે, તેની કિંમત કરી શકે છે અને તેના જુદાજુદા વળ પાડીને તેનું વેચાણ પણ કરી શકે છે. બીજી બાજુએ કાછીયા, કાળી, દુબળા વગેરેને જન્મ પૂરા થાય, તા પણ તેઓ સાચા મેાતી અને મીણીયામાતીને પણ પારખી શકતા નથી. હવે આવી રીતે અજ્ઞાનપણામાં આખી જિંદગી પૂરી કરેલેા માણસ-જાતના કાછીયેા એમ કહેવા તૈયાર થાય કે : “અરે! મારી જિ'દગી ગઇ, તે છતાં હું જી સાચા કે જીઠાં મેાતીને નથી પારખી શકતે, તા આ ઝવેરીના પદર વરસના છેકરા તે મેતી પારખી શકવાના હતા! પારખ્યા પારખ્યા એણે મેાતી !” કાછીયાને આવા વિચિત્ર અવાદ આપણે લક્ષ્યમાં લેતા નથી. પંદર વરસના ઝવેરીના છેકરાને ભરસે આપણે હજારાના અવાહિરની લેવડદેવડ કદાચ કરી શકીએ છીએ, પરંતુ એ ખામતમાં આપણે કાછીયાને પ્રમાણભૂત માનતા નથી. એજ સ્થિતિ મેઢુ પરત્વે પણ છે. ઝવેરીને છેકરા ઝવેરાત પારખી શકે છે, એનું કારણ એ છે કે તે એના ગુણુદોષ પારખી શકે છે. એજ ન્યાયે જે માદ્ધના ગુણદોષ અને તેનું સ્વરૂપ પારખી શકે છે તે સઘળાજ માહને યથાકાળે છેડી પણ શકે છે. પેાતાની જાત ઉપરથી જેએ આખા જગતનું અનુમાન કરે છે તે ફૂટપટી લઇને પૃથ્વીના પરિઘ માપવા નીકળેલા મૂર્ખાએ જેવા છે. ફૂટપટીથી પૃથ્વીને પિરઘ માપી લેવા
શ્રમ સાધ્ય છે ?
અને વીતરાગ આવતા નથી !”
જગતનું અનુમાન આપણી સ્થિતિ ઉપરથી કરીએ, તા પશુ જે વસ્તુની પરીક્ષા કરવી હોય તે વસ્તુના સ્વભાવ તેના આસપાસના સચેગેા અને તેની સ્થિતિ ધ્યાનમાં લેવાવી જોઇએ. પેાતાના બારણામાં આંબાનુ ઝાડ હાય, એ ઝાડનું ફળ મીઠું હાય છે; તેથી જગતના તમામ વૃક્ષના ફળે મીઠાં છે, એ માન્યતા મિથ્યા છે. તેજ પ્રમાણે હું માડ છેડી શકયા નથી, માટે જગત પણ માહ છેડી શકે નહિ; એમ કથન કરવામાં મહાભયાનક મિથ્યાત્વને નિવાસ છે. સીત્તેર વર્ષના અભણ કણુખી ચાર લીટી પણ વાંચી શકતે નથી માટે તે એવું અનુમાન કરી લે કે સીત્તેર વર્ષ સુધીના માણસ ચાર લીટી વાંચી લખી ન શકે, તે તેને આવે! તર્ક મિથ્યા છે ! થોડા સમય ઉપર આવેાજ તર્કવાદ કરીને એક અજૈનગૃહસ્થે જૈનાની માહુ સંબધીની તત્વજ્ઞાનની દિશાપર ખાટા હુમલા કર્યાં હતા. આ ગૃહસ્થ જૈન તત્વજ્ઞાન ઉપર હુમલેા કરતાં જે શબ્દો ઉચ્ચાર્યા હતા, તે શબ્દો ખરેખર પેલા સીત્તેર વર્ષોંના મજુરની યાદ આપે એવા છે ! મા ગૃહસ્થે જણાન્યુ હતું કે: “કયા જૈન એમ કહે છે કે હુ' વીતરાગ થયા છું? મને સીત્તેર વર્ષના ડાસાને વીતરાગ નથી આવતા, તે શુ' પાંચ વર્ષના જૈન છેાકરાને વીતરાગ આવવાના હતા ?” આ ટીકાકાર ગૃહુસ્થની દયા ખાધા સિવાય બીજો ઉપાય નથી. જેને પેાતાને વીતરાગ અને વૈરાગ્ય એ બે શબ્દોના ૠભિન્નત્વનું પણ જ્ઞાન નથી તેવા માણસ જૈનાચાર ઉપર ટીકા કરવા નીકળે છે, ત્યારે સહેજે ચાળણી કરડવાને હસે છે કેઃ “ તું તે કાણાવાળા છે ને ! ” આવી ચાળણીની મનેદશાને ખ્યાલ આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #185
--------------------------------------------------------------------------
________________
( ૧૧૭ )
સુધાર્મિકૢ ૧ હું.
હવે બીજી બાજુએ જૈન માનસની તપાસ કરી પાંચવર્ષના જૈન ઠાકરી પણ વીતરાગ શબ્દ તેના સાચા અર્થાંમાં વાપરી શકે છે, અને તેએ પણ વૈરાગ્ય અને વીતરાગના અર્થના મૂળતત્વાને સારી પેઠે જાણે છે. રાત્રિ ભાજન કે ક'દમૂળા ત્યાગ કરવા એ સાઠ વર્ષના અજૈન પુરુષને વસમુ' લાગે છે, સેા વર્ષના યુરેપિયન બુઢ્ઢો દારૂનુ ગ્લાસ લીધા વિના ‘લંડનટાઇમ્સ’ લહેજતથી. વાંચી શકતા નથી છતાં જૈન બાળકને આવી વસ્તુઓનું સ્મરણ પણ થવા પામતું નથી. જૈનખાળક નાનપણુથીજ રાત્રિભાજનના અને કદમૂળના ત્યાગ કરે છે અને તે ત્યાગપણ દેખાદેખીના નથી હતા પરંતુ સમજવાળા-સમજપૂર્વકના હોય છે. આ સાધારણુ માન્યતાની વસ્તુ છે. હવે વર્તનની તપાસ કરેા. જે વન જે રીતભાત પચાસ વર્ષોંના અજૈનમાં નથી દેખી શકતા, તેવી ત્યાગની અદ્ ભુત માત્રા જૈન માળકામાં ષ્ટિગેાચર થાય છે. આવી સ્થિતિ હોવાથી સામાનેા ખ્યાલ કરતી વખતે જગતે પેાતાની સ્થિતિએ સામા માણસને ન જોવા જોઇએ પરંતુ સામા માણસની સ્થિતિમાં મૂકાયા પછી તેવી ભૂલ ના કરવી જોઇએ. તમે બાદશાહ અને ખીરબલની વાત તેા જાણા છે. ખીરખલના ન્યાય કરવા પાંચ ઢેડભાઇ ભેગા થયા અને વિચાર કરે છે તે કહે કે: “બાપરે! પાંચ વીસુ દ'ડ કરીશું તેા તે ખરખલ મરવા પડશે મરવા ! માટે ક'ઇક દયા બતાવવી જોઇએ !” આ ઢડભાઇએ પેાતાને કાંટે ખીરમલને તાળવા ગયા તેમની જેવી મનેાદશા હતી તેવીજ મનેાદશા સીત્તેર વર્ષની ઉંમરે “હું વીતરાગ થયેા નથી તે પછી શું પાંચ વર્ષના જૈન ખાળકને વીતરાગ થવાના હતા !” એવું કહેનારાની મનેાદશા પશુ માની લેજો.
બીજાના ન્યાય શી રીતે તાળી શકાય?
ખાનદ–સુધાસિંધુ.
પાંચ વીસુમાં મેાત આવશે !
બીજાના ન્યાય તેાલતાં પહેલાં ન્યાય એ તેની સ્થિતિમાં પોતે મૂકાવું આવશ્યક છે અને જો આવી રીતે સમાન્ય ષ્ટિ ન આવી શકતી હૈાય તે સોંસારની શાંતિ ખાતર બહેતર છે કે તેણે ન્યાય કરવાનુ છેાડી દેવુ' જોઇએ. જેએ રાતદિવસ વિષયવિચારમાંજ લેાટાએલા અને પરાવાએલા છે, જેને જૈનત્વની સામાન્ય આંખી પણ થવા પામી નથી, તે જૈન ખ઼ાળકાના વિચારાને કદી પણ પારખી શકવાના નથીજ એની ખાતરી રાખો. જૈનશાસ્ત્ર-જૈનતત્વજ્ઞાન-જૈન દર્શીન ત્રિકાલાબાધિત છે અને તે એમ ખાતરીથી જાહેર કરે છે કે જૈનધર્મની ક્રિયાએથી માહુના વિનાશ સ થા થઈ શકે છે. જૈનશાસ્ત્રો મેહુને શી રીતે પલટાવવા અને પછી તેના સમૂળા નાશ કેવી રીતે કરવા તે બતાવે છે. મેાહને પલટાવવાનું પહેલું પગથીયુ' ઉપદેશ છે. ઉપદેશ આપવા અને એ ઉપદેશ ઉપર આત્માને અભિરૂચિ પેદા કરવી એ મે પલટાવવાનું પહેલું પગથીયુ' છે. હવે તમે એવુ' પૂછી શકશેા કે ઉપદેશ ઉપર અભિરૂચિ પેદા કરવી એ પણ એક જાતના માહ છે. અને જો મેહ ત્યાગવા જેવાજ માનેલે છે તેા પછી શાસ્ર ઉપદેશ ઉપર પશુ અભિરૂચિ શા માટે રખાવે છે!” આ પ્રશ્ન દેખાવમાં સારા છે પરંતુ તે મહત્વ વિનાને એટલે સાદી સમજણથી ઉકેલી શકાય તેવા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #186
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૫૮)
સુધાબંદુ ૧ લું. શીશમેહની દશા કેવી હોય છે? પેટમાં ભાર હોય, પેટ અનથી ખીચોખીચ ભરા
એલું હોય, શૂળ મારતા હોય, તે છતાં દાકતર આવે છે એટલે તે અજીર્ણના દરદીને સંભવિત છે કે ઝપાટાબંધ જુલાબ આપી દે છે! પિટ ભરઉં તો છે અને પિટ ખાલી કરવાની જરૂર પણ છે જ, તે પછી દાકતર જુલાબથી વળી પેટ શા માટે ભરાવે છે? જુલાબ પિતે બોજારૂપ છે પરંતુ દીવેલને એ સ્વભાવ છે કે બીજા પતા
ને કાઢવા સાથે તે આપોઆપ જ બહાર નીકળી જાય છે! ભવસાગરમાં ગોથા ખાના મા, બાપ, બૈરી, છોકરાં, પૈસે વગેરે ઉપર મોહ રાખે છે, આ તેના મોહને નાશ કરે છે, તે માટેજ પહેલાં તેને ઉપદેશ, દેવ ગુરુ અને ધર્મ ઉપર રાગ ઉપજાવવો જોઈએ. દેવ, ગુરુ અને પ ઉપર રાગ એ પણ બેશક મેહ તે છેજ! પરંતુ એ મોહ જેમ યથાકાળે પેટમાં ગએલું દીવેલ પિટમાંનો કચરો સાફ કરીને આપોઆપ નીકળી જાય છે, તે જ રીતે દેવાદિક ઉપર મોહ પણ યથાકાળે નાશ પામે છે. જે આત્માને દેવાદિક ઉપર રાગ નથી, અરે! સમ્યગ્દર્શનાદિ ઉપર પણ જેને રાગ નથી તેવા આત્માને શાસ્ત્ર “લીપોઝ” કહે છે જે આત્માનો મેહ ક્ષીણ થયે છે તેને તે સમ્યગદર્શનાદિ ઉપર પણ મોહ નથી કિવા દેવગુરુ ઉપર પણ મોહ રહે તે નથી. સામાન્ય જીવો માટે આ સ્થિતિ એ ઈષ્ટપ્રાપ્તિ માટેની સીડીનું બીજું પગથીયું છે. પહેલું પગથીયું વાદિક ઉપરનો મેહ છે અને તે મોહ પણ જ્યારે ક્ષીણમેહની દશા આવે છે ત્યાર આપે આ૫ ઓગળી જાય છે.
પ્રશસ્ત રાગદ્વેષ એટલે શું? મહના બે પ્રકાર છે. અપ્રશસ્ત અને પ્રશસ્ત મહ.
- પદગલિક વસ્તુઓ અને તે મેળવવામાં જે પ્રીતિ તે સઘળો અપ્રશસ્ત છે અને દેવ, ગુરુ અને ધર્મ ઉપરની પ્રીતિ એ પ્રશસ્ત છે. જેના ઘાતિને સમહ નાશ પામે છે તેવાઓને પ્રશસ્ત મોહ પણ હેતેજ નથી પરંતુ જે આત્મા ઘાતકર્મથી અંધાએલો છે તેવા આત્માને ઘતિકર્મ રૂપી પેટમાં રહેલા અનના બેજાને બહાર કાઢવા માટે પ્રશસ્ત મેહરૂપી દીવેલની આવશ્યકતા છે જ અપ્રશસ્તમેહને ટાળવા માટે તેને બહાર કાઢવા માટે પ્રશતનેહની જરૂર છે, પછી અપ્રશસ્તાહ જ્યાં નીકળી જાય છે કે તેની સાથે જ પ્રશસ્ત મોહ પણ નીકળી જાય છે. પ્રશરત રાગદ્વેષને નાશ કરવા માટે બીજી કોઈ વસ્તુની ચા ઉપદેશની જરૂર પડતી નથી. દેવાદિક ઉપર રાગ, જ્ઞાન, દર્શન ચારિત્ર ઉપરને રાગ અને જગતની પૌગલિક વરો પરત્વેને દ્વેષ એ સઘળાને રાગદ્વેષ કહ્યો છે પરંતુ તે રાગદ્વેષ પ્રશસ્ત છે એવું કયારે માનવું તેને વિચાર કરો. એ રાગદ્વેષને ટાળવાને માટે જે ઉપદેશની જરૂર જ નથી પડતી તેજ એ રાગદ્વેષ એ પ્રશસ્ત રાગદ્વેષ છે અન્યથા નહિ. અરિહંત, સાધુ, બ્રહ્મચારી એ સઘળાઓમાં જે રાગ છે તે “ક્તિ જાગો જાગો જાદુ મકાનg r પ ર અઝRINT Rા” પ્રશસ્ત પણ કહેવાય છે, અને એ રાગને ટાળવાને માટે ઉપદેશની જરૂર હોતી નથી. એ સિવાયને બીને રાગ તે અપ્રશસ્તરાગ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #187
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૫૯)
સુષાર્થિક ૧ ઇ. સાન અને કુત્સિતજ્ઞાનને ભેદ, રાગ, પ્રશસ્ત હેય છતાં તેમાં બે વરતુ રહેલી છે. ગુણ
ઉપર આપણે રાગ રાખીએ છીએ, તે જ પ્રમાણે છે ગુણના ધારક ઉપર પણ રાગ રાખવાનું છે પરંતુ એ પ્રશસ્ત દ્વેષને પ્રકાર એથી જ છે. પ્રશસ્ત દ્વેષ પણ માત્ર અવગુણ ઉપરજ હોઈ શકે છે, પ્રશસ્તદેવ અવગુણી ઉપર રાખી શકાતે નથી. જે માણસ અવગુણી ઉપર પણ દેવ રાખે છે તેને એ દેવ એ પ્રશત દેશ નથી પરંતુ અપ્રશસ્ત દેવ છે. હવે પ્રશસ્તરાગનો જરા વિચારપૂર્વક વિચાર કરીએ. પ્રશસ્તરાગમાં બે સ્થાન હોય છે. સમ્યકત્વ, જ્ઞાન, ચારિત્ર, તપસ્યા, અભ્યાસ, વિનય, વૈયાવચ્ચ એ ગુણે ઉપર જે રાગ છે તે રાગ એ પ્રશસ્તરાગ કહેવાય છે, અને જે આત્મા એ બધા ગુણેને ધારક હોય તે આત્મા ઉપર પણ રાગ રાખવામાં આવતો હોય તેમાં તે પ્રશસ્તરાગ કહેવાય છે. હવે જે સ્થિતિ પ્રશસ્તરાગમાં છે તે જ સ્થિતિ પ્રશસ્તષમાં નથી. મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ ઉપર જે દેવ છે તે પ્રશસ્તષ છે. મિથ્યાત્વ અને દર્શનાવરણયનો ઉદય તથા અજ્ઞાન અને જ્ઞાનાવરણીયને ઉદય એ બંને ભિન્નભિન્ન કામ કરનાર છે. મિથ્યાત્વ એટલે જ અજ્ઞાન છે. જ્યાં મિથ્યાત્વ છે ત્યાં અજ્ઞાન છે અને એ જ રીતે અજ્ઞાન તેજ મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વને આશ્રયે રહેલું જે જ્ઞાન છે તે કુત્સિતજ્ઞાન કહેવાય છે, તે તે પહેલે ગુણઠાણેજ મુખ્યતાએ હેય છે અને જ્ઞાનાવરણીય કમેને ઉદય હોવા છતાં તેને ક્ષોપશમથી જે જ્ઞાન થાય છે અને તે જ્ઞાનની સાથે તે સભ્યત્વચારિત્ર એ ક્ષાયિકાદિ ત્રણે પ્રકારનાં હોય છે, તે પણ એવું જ્ઞાન તે અજ્ઞાનવાળું જ છે ! શુદ્ધ જ્ઞાન અથવા તે જ્ઞાન તે માત્ર તેજ છે કે જેમાં અષ્ટપ્રવચનમાતાના ઉપાદેયપણાને સમાવેશ થએલે છે.
ગુહાને ધિક્કારે ગુન્હેગારને નહિ! અષ્ટ પ્રવચનમાતાના ઉપાદેયપણા વિનાનું જે જ્ઞાન
છે, તે જ્ઞાન જ્ઞાનાવરણીય કર્મો સર્વથા ન ખપાવવાથી થએલું જ્ઞાન હોઈ એવું જ્ઞાન તે પણ અજ્ઞાનવાળું છે. અર્થાત કે બારમા ગુરુસ્થાનના અંત સુધી ઔદયિક અજ્ઞાન હોય છે. કુત્સિત અજ્ઞાન તે કહેવાય છે કે જે ક્ષાપશમિ હવા છતાં મિથ્યાત્વવાળું હેવાથી અજ્ઞાન છે. કર્મના ઉદયથી જ્ઞાનની જે ન્યૂનતા રહેવા પામે છે તે પણ અજ્ઞાન છે. આ રીતને મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ આ દેશે તરફ જે અપ્રીતિ છે, તેને શાસકારોએ પ્રશસ્ત દ્વેષ કહે છે. આ સઘળા દઈ છે અને તે સઘળા દર્શને ઉપર ઠેષ શખ તે જરૂરી છે, પરંતુ દર્શણી ઉપર છેષ રાખવાની જેનશાસન સાફ ના પાડે છે. એ વર્ષથીઓ ઉપર પણ કોઈ પણ માણસ દ્વેષ કરતે ફરે, તે જગતમાં તેની જ સ્થિતિ વિચિત્ર થઈ પડે છે. જગતમાં સમકાતિ મુઠીભર થોડાજ છે અને મિખ્યાત્વીઓ તે સાગરના બુંદેજેટલા અપાર છે. એ સાગરના બુંદે જેટલા વિશાળ મિથ્યાવીઓમાં પણ અજ્ઞાનીઓ અપાર, વિરતિહારી અત્યંત ઓછા અને અવિરતિધારી તે જોઈએ એટલા! હવે આવા બધાજ અવિરતિધારી મિથ્યાત્વારા અને અજ્ઞાનીઓ ઉપર કઈ માણસ ષ કરતે ફરે તે વિચાર કરે કે તે કઈ સ્થિતિએ જઈને ઉ રહે? અર્થાત્ પ્રશસ્તરાગ તેને કહે છે કે સદગુણે અને સદગુણ બંને ઉપર રાગ રાખવે અને પ્રશસ્તદ્વેષ તેનેજ કહો છે કે જેમાં દુર્ગણ અને દુર્ગણ બંને પર દ્વેષ ન રાખતાં માત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #188
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૬૦)
સુધાર્ષિ ૧ લું. દુર્ગણ ઉપર દ્વેષ રાખવે આ પ્રકારના રાગદ્વેષ તે પ્રશસ્ત રાગદ્વેષ છે. કારણયભાવના એટલે શું ? આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે ગુણ અને ગુણી બંને સન્માનવા
યોગ્ય છે ખરા પરંતુ તે એટલાજ માટે સન્માનવા ચગ્ય છે કે તેનામાં ગુણે રહેલા છે. મોતીચંદભાઈને “આ મેતીચંદભાઈ!” એટલા માટે ન કહેવા જોઈએ, કે તે મોતીચંદભાઈ છે. તેમને “આ મોતીચંદભાઈ!” ત્યારે જ કહી શકાય, કે જે તે ધર્મપ્રવૃત્તિમાં અગ્રણી હોય; કહેવાનો મતલબ એ છે કે ગુણ તેના શરીર ઉપરના રાગથી સન્માનવા યોગ્ય નથી જ પરંતુ તેનામાં રહેલા સગુદાને અંગે તે સન્માનવા ગ્ય છે, ત્યારે દુર્ગણી અને દુર્ગણ પરત્વેના દષ્ટિબિંદુ જુદાજ છે. દુર્ગ ઉપર દઢ દ્વેષ રાખવાનું છે પરંતુ દુર્ગણી ઉપર ષ રાખવાનું કહેલો નથી. દુર્ગણીને અંગે પહેલી કારૂણ્યભાવના રાખવાની છે અને પછી આદાસીન્યભાવના રાખવાની છે. દુર્ગણ પરત્વે કારૂણ્યભાવના રાખવાની એટલે શું તે સમજે. અજ્ઞાનવશ એક દુબળો માતા આગળ મરઘે કાપવા તૈયાર થાય તે એ મરઘાકાપુ છે એમ માનીને તેને તિરસ્કાર કરવાનું નથી પરંતુ તે અજ્ઞાની છે એમ ધારીને તે પાપમાં પડે છે માટે તેને પાપમાંથી બચાવી લેવાનો પ્રયત્ન કરીને પાપથી મુકત રાખવા તેની દયા ઘરવી એ કારશ્યભાવના છે. હવે અધમી એનાથી પણ આગળ વધે તે મરઘી કાપવા જાય અને તમે તેને સુમાર્ગે વાળવા જાઓ; તે કહે કે, “મને ઉપદેશ આપવા આવ્યો ! જા! ત્યારે આજે પસાસ બકરા વધારે કાપવાનો ! આવી જ્યાં સ્થિતિ પ્રવર્તતી હોય ત્યાં સજજનનો ધર્મ એક જ છે કે તે પેલા કસાઈના કાર્ય તરફ ઔદાસીન્ય ભાવના રાખે છે. ભાવદયાનું ખંડન થવા દેશે નહિ. જે ન સુધરે એવું છે, સુધારવા જતાં જે
વધારે બગડે છે ત્યાં કારુણ્યભાવ ન રાખતાં દાસીન્યભાવ રાખે એ વાત સાચી છે પરંતુ સજજનોની પહેલી ફરજ તે એ છે કે તેમણે જ સુધરી શકતા હોય તેવાઓને પહેલાં સુધારવાના છે. તેમને સાચે રસતે લાવવાનો પ્રયત્ન કરવાનું છે અને આટલું છતાં પણ જે તે નજ સુધરે તે પછી ત્યાં ઔદાસીન્ય રાખવું ઉચિત છે, પણ પહેલી ફરજ સુધારવાની તે ખરી જ, એ ફરજ તરફ આંખમીંચામણા થાય તે જૈનશાસન ચલાવી લેવા તૈયાર નથી! કેટલાક માણસો એવા છે કે જેમને હેતુયુક્તિપૂર્વક તમે ભગવાન શ્રીજિનેશ્વરદેવનો માર્ગ દર્શાવશો તો તે તેને શાંતિથી સ્વીકાર કરશે, જ્યારે કેટલાક એવા છે કે તેમના ઉદ્ધારને માટે પણ તમે તેમને જિનેશ્વર ભગવાનના પરમમાર્ગનો ઉપદેશ આપશે, તે પણ તે તમને જ પૂરા કરવાની વાત કરશે ! આવા પ્રસંગોમાં ઔદાસીન્ય ભાવ રાખવાને કહ્યો છે છતાં આચાર્ય ભગવાન્ શ્રી હેમચંદ્રાચાર્યસૂરીશ્વરજી મહારાજા સાહેબ જણાવે છે કે તમે જેટલા પ્રસંગોમાં મધ્યસ્થભાવના રાખે છે તેટલા પ્રસંગોમાંથી તમારી ભાવદયા તે જેને અંગે રેકાઈ જાય છે. કારૂણ્યભાવના એ ભાવદયાનું પ્રથમ પગથીઉં હતું. આ ભાવનાને ઉંચે લઈ જવાની હતી, પરંતુ તે જીવની યોગ્યતા ન હોવાથી મધ્યસ્થ ભાવના ધારણ કરવાથી ભાવદયાનું ન્યૂનપણું થવા પામે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #189
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૬૧)
સુધાબિંદુ ૧ હું સંગમ'ની કલંક કથા! પાપી, અધમ માણસોના દુરાચારો તરફ માધ્યસ્થ ભાવના રાખે
છે પરિણામે તેની દુર્ગતિ થવાની છે એ વાત તે ચોક્કસ છે. હવે તેની તે દુર્ગતિ થવાની છે પરંતુ તે સાથે તમારી ભાવદયાનું પણ ખંડન થઈ જાય છે. આ ઉદાહરણ–આ પ્રસંગ વધારે સારી રીતે સમજવા માટે ભગવાન શ્રી મહાવીરદેવના જીવનને એક પ્રસંગ વિચારે. સંગમ એ જૈનસાહિત્યનું એક અધમમાં અધમ પાત્ર છે. આ પાત્રની અધમતામાં એક અંશની પણ ન્યૂનતા ન હતી ! વિવેકાધિપતિ ભગવાન શ્રી મહાવીરદેવ ઉપર સંગમે અનેક ઘર ઉપસર્ગો કર્યા હતા. સર્વથા અસત્ય એવા મહાભયાનક કલંક તેણે ભગવાન્ ઉપર ઢળવાને યત્ન કર્યો હતો. ભગવાનને છ માસ સુધી અન્નને એક દાણે પણ તેણે મળવા દીધે ન હતો. સંગમે ભગવાન મહાવીર સ્ત્રીઉપભોગ કર્યો હતો એવું જુઠું કલંક તેમના ઉપર લાધ્યું હતું. તે જ પ્રમાણે ભગવાન ઉપર તેણે ચોરીને પણ આરોપ મૂક્યો હતે ! આટલું બધું કર્યા છતાં જાણે એ સઘળું ઓછું હોય તેમ શ્રી તીર્થકર ભગવાનને તે પાપીએ ફાંસીએ પણ ચઢાવ્યા હતા ! આ ઉપસર્ગો કાંઈ જેવા તેવા નથી, પરંતુ તે છતાં તેવા અધમપ્રાણને અંગે પણ ભગવાન શ્રી મહાવીરદેવની દયાનું ઝરણું અખંડિત રહ્યું છે, તે ખંડિત થવા પામ્યું નથી. આ પ્રસંગે ભગવાન વિતરાગદશામાં નથી, સરાગ ૫ણામાં એટલે છદ્મસ્થદશામાં છે, સાતમે ગુણસ્થાનકે આરૂઢ છે, તે છતાં ભગવાનનું દયાનું ઝરણું અખંડિત રહે છે અને ભગવાન તેને અંગે એક વાર આંખમાંથી આંસુ વહેવડાવે છે ! કે આ બીચારો આત્મા મારા નિમિત્તે ડૂબી જાય છે આવા અધમને માટે પણ આ શાસન કહે છે કે “ક્વાધ્વર્યઆ પાપથી આ બીચારો દુર્ગતિગામી થશે, આવી ભાવદયા આવે છે.” આનું નામ તે ભાવદયા છે. ભગવાન્ શ્રી મહાવીરની અદ્દભુત દયા હવે આપણી સ્થિતિ કેવી હોય છે તે વિચારી
જુએ. આપણને વચનનું કોઈ એક બાણ મારે છે તે તે પણ આપણાથી સહન કરી શકાતું નથી. આપણે તળે ઉપર થઈ જઈએ છીએ અને તેને નાશ કરવાને જગત તૈયાર બની જાય છે. ત્યારે ભગવાન મહાવીર દેવના સંબંધમાં દેવતાએ કરેલા અત્યાચાર તે પરમાવધિનોજ ગણી શકાય, છતાં ત્યાં પણ ભગવાનની દયાશીલતાને અંત નથી. ગૌશાળાની અને સંગમ દેવતાની સ્થિતિ વિચારે. સંખલીપુત્ર ગોશાળાએ ભગવાન ઉપર તેજેશ્યા મૂકી હતી, એ પણ કાંઈ નાને અને અપરાધ નથી જ પરંતુ સંગમ દેવતાનો અપરાધ તે એનાથી વધારે ભિષણ પ્રકારના હતા. ઉદયગિરિની ગકાની પાસે આવેલા તેસલીના રાજ્યમાં ભગવાન શ્રી મહાવીરદેવ ઉપર ચરીને આરોપ મૂકવામાં આવ્યું હતું અને તે માટે તેમના સંબંધમાં ફાંસીની સજા થઈ હતી. ભગવાન શ્રી મહાવીર દેવ ચરમ શરીરી હતા, તેમનું આયુષ્ય ખંડિત થઈ શકે એવું ન હતું, છતાં સંગમ દેવતાએ ભગવાન ઉપર કાળચક્ર મૂકી દીધું. સાત વાર દેવતાએ ભગવાનને ફાંસી દીધી, પરંતુ તે સાત વાર તૂટી ગઈ! હવે આવું દુષ્કૃત્ય કરનાર દેવતાની સ્થિતિ વિચારે; છતાં શાસન કહે છે કે આ પ્રસંગે પણ બતાવાશેડરિ કરે, કૃપાથરતારો રૂપ વાપૂર્વમદ્ર શ્રી વીરવિનેગરો આ પ્રસંગે પણ મહાવીર ભગવાનની દયા જેમ મહાસાગરમાંથી સતત જળ વહ્યું જ જાય છે તેમ વહીજ રહી હતી અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #190
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
સુધાબિંદુ ૧ લું. એ દેવતાની દુર્દશાને અંગે ભગવાનની આંખમાં અપરાધીને અંગે ભાવદયાથી નેત્રની કડીઓ ભીંજાઈ ગઈ હતી અર્થાત્ આંસુ આવી ગયાં હતાં. સજાની શાસે સ્તુતિ કરી નથી આવા પ્રસંગે જે વીરની આંખમાં આંસુ આવી જાય
છે તેવા નેત્રને કલ્યાણ કહે છે. ભગવાન સંગમ દેવતા ઉપર દયા કરે છે પરંતુ ભગવાનના ભકત ઈન્દ્રમહારાજા સંગમ ઉપર દયા કરતા નથી. ઈમહારાજા પિતાની સરખી રિદ્ધિવાળા સંગમને દેવતાલકમાંથી દેશનિકાલની સજા કરે છે. સંગમ
જ્યારે દેશનિકાલ થાય છે, ત્યારે તેને પરિવાર તેની દેવીઓ કેઈપણ તેની સાથે જઈ શકતું નથી. ઈન્દ્રની આ સજા તેને ભગવાન ઉપરના રાગને લીધે હતી છતાં કોઈ શાસ્ત્રકાર દ્વારા કેઈપણ સ્થળે ભગવાનને માટે ઈન્ટે કરેલી સજા સારૂ ઇન્દ્રની કે તેની સજાની પ્રસંશા કરવામાં આવી નથી જ્યારે બીજી બાજુએ ભગવાને દર્શાવેલ્લી દયા માટે ભગવાનની સ્તુતિ તે સ્થળે સ્થળે કરવામાં આવી છે. ભગવાને દર્શાવેલી આ દયાને “વરું જગત વંસન રક્ષણ = ર સાસંમિ છતાક્ષણિ” એ શબ્દ દ્વારા કલ્પસૂત્રમાં પણ વખાણવામાં આવી છે. હવે આ વખાણું કઈ ચીજના છે તે સમજવા પ્રયત્ન કરે. આ સઘળા ઇતિહાસમાં લાગણીના વખાણને જ સ્થાન મળેલું છે ઈન્દ્ર કરેલા કાર્યને વખાણ કરવામાં આવ્યા નથી. ઈન્દ્ર ભગવાનની જે સેવાઓ કરી છે ભગવાન પરત્વે તેને જે માન અને પ્રેમ છે, જે લાગણી છે, તે લાગણીના વખાણ કરવામાં જરાય હરકત સંભવતી નથી. લાગણી તરીકે જે પ્રશંસા કરવી હોય તે ઈન્દ્ર દર્શાવેલી લાગણીના વખાણ અવશ્ય કરી શકાય એમ છે, પરંતુ ફળ તરીકે વખાણ કરવા હોય તે તે ભગવાને દર્શાવેલી દયાનાજ વખાણ કરી શકાય, તે સિવાય બીજી કેઈપણ ચીજના વખાણ કરી શકાય તેમ નથી. કર્મનિર્જરા કયારે સંભવે છે? ભગવાને દર્શાવેલી ભાવદયા નિ:સંશય અનુમોદનીય છે
અને તેને શાસ્ત્રકારોએ પણ વખાણી છે, કારણ કે એ ભાવદયાને કર્મનિર્જરા સાથે સીધો સંબંધ રહેલો છે. આ પ્રસંગમાં ક અંશ આદરણીય છે–અનુમોદનીય ઠર્યો છે તે વિચારે! તમારા એક ખીસામાં સાચું મોતી છે, બીજા ખીસામાં છેટું બનાવટી મોતી છે. આ બનાવટી મતી કોઈ કાઢી લે છે તે તેથી તમને ગુસ્સો આવતો નથી પરંતુ જે ખરૂં મેતી કેઈએ કાઢી લીધું હોય તે તરત તમે રાતા પીળા બની જાઓ છો? કહે વારં? આમ થવાનું કારણ શું હોઈ શકે? તમારો રાગ ગોળમટેળ આકૃતિ અને ચળકતા પૂષ્ટ ભાગ ઉપરજ હોય, તે તે ખેટાં મેતીને લઈ લેતાં પણ તમને ગુસ્સો આવોજ જોઈએ પરંતુ તેમ થતું નથી કારણ એ છે કે તમારે ખરા મેતી ઉપર રાગ છે તે એ મેતીના ગુણેને અંગે રહે છે. જેના પ્રત્યે મનુષ્યની પૂજ્યતા , જેને તે માનથી જેતે ડાય જેના પ્રત્યે તેને પ્યાર હોય, તેવાની ત્યારે અવજ્ઞા કે આશાતના થાય છે તે લાગણી ઉછળે છે પરંતુ એ લાગણી અને અંગે ઉછળે છે તેનો વિચાર કરશે. ઈષ્ટ વસ્તુ તરફ લાગણી છે માટે એ જ રીતે ઇંદ્ર તથા દેવતાની ભગવાન શ્રી મહાવીર દેવ તરફ લાગણી હતી “અને ત્યાં કર્મનિર્જરા હતી, પરંતુ જ્યાં ભગવાનના ઉપસર્ગ માટે સજા કરવામાં આવે છે ત્યાં તારતમ્યતાથી નિર્જરને સંબંધ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #191
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ
સુધાબિંદુ ૧ લું. આ તે આરાધના કે વિરાધના અંધક આચાર્ય એક પ્રસંગે પાલક તરફ રોષે ભરાયા
હતા. આ રેષનું પરિણામ એટલું બધું ભયંકર આવ્યું હતું કે બંધક આચાર્યો પાલકને ભવાંતરે મારવાનું નિચાણું કર્યું હતું. બંધક આચાર્યો આ નિયાણું પિતાના કોઈ સ્વાર્થ માટે કર્યું ન હતું. પાલકે શાસનની આશાતને કરી હતી તેને અંગે તેને શિક્ષા કરવા ભવ બગાડીને પણ બંધક તૈયાર થયા હતા. ત્યારે હવે આ વૃત્તિને આરાધના કહેશે કે વિરાધના કહેશે વારૂં? આચાર્ય અંધકની આ વૃત્તિને આરાધના ગણવામાં આવી નથી પરંતુ તેને વિરાધનાજ ગણવામાં આવી છે. ભગવાન શ્રી મહાવીરદેવના શિષ્ય પ્રત્યે
જ્યારે ગોશાળે આંબે હતા ત્યારે ભગવાને પોતાના શિષ્યોને શું આજ્ઞા કરી હતી તેને વિચાર કરે. ભગવાને પિતાના શિષ્યોને આજ્ઞા કરી હતી કે ગોશાળે ગમે તેવા મારા ઉપર આક્ષેપ કરે તે છતાં તમે ઉત્તર પ્રતિ ઉત્તર કરશે નહિ ! અરે જીભ પણ ચલાવશો નહિ!! હવે કઈ એ પ્રશ્ન કરશે કે જે વ્યક્તિને અંગે લાગણી અનુમોદવા યોગ્ય છે અને તેથી કર્મનિર્જરા થાય છે, તે પછી ભગવાનના શિખ્યાએ ભગવાન પ્રત્યેની અને શાસન પ્રત્યેની લાગણીને વશ થઈને ગોશાળા જે વાદવિવાદ કર્યો હતો તે તે તેથી પણ કર્મનિર્જરાજ થવા પામત, ત્યારે ભગવાને એ વાદવિવાદ જ બંધ કરી નંખાવ્યું અને કર્મનિર્જરાને માર્ગ જ બંધ કરી દીધે, તેનું શું ? હવે આ રીતનો પિતાના શિષ્યોને સંદેશો આપીને ભગવાને કર્મનિર્જરાને માર્ગજ બંધ કરી દીધે હતું કે કેમ, તે પ્રશ્ન હવે વિચારીએ.
માધ્યસ્થભાવના ક્યાં સંભવે છે? તમને આગળ ખેતીનું ઉદાહરણ આપવામાં આવેલુંજ
છે. એ મોતી કેઈ લઈ લે છે તે તમને ગુસ્સો આવે છે પરંતુ તે ગુસ્સો તે મેતીને અને આવતેજ નથી જ! પરંતુ મોતીમાં રહેલા ગુણને અંગેજ આવે છે. ઈન્દ્ર દેવતાને સજા કરી હતી એ પ્રસંગમાં પણ આપણે જોયું છે કે શાસ્ત્રકારોએ સજા પ્રસંશાપાત્ર નથીજ ગણ; પરંતુ લાગણજ પ્રશંસાપાત્ર માનેલી છે. ઈન્ડે સજા કરી છે તે લાગણી વિના થઈ નથી માટે અહીં લાગણીનું મહત્વ છે. જે માણસમાં શાર્ય હશે તે માણસ તે લડાઈની નેબત ગાજતી સાંભળશે કે તરત જ તેને શૈર્ય છૂટયા વિના રહેવાનું નથી. જ્યાં વાજા વાગવા માંડશે, લડાઈનો શંખનાદ થશે કે ત્યાં તે પેલે માણસ શાર્યથી ગાજી ઉઠશે, પરંતુ આપણે એનું શૌર્ય અને એના શાર્યનું કાર્ય એ બેને જુદા પાડવાનાં છે. આપણે હંમેશાં અનુમોદનીય સ્થાન તરીકે તે સજાનું કાર્ય ગણ્યું નથી, પરંતુ લાગણજ ગણું છે. દેવલેકમાં સામાનિક દેવપણા જેવી ટિમાં પ્રવેશેલ એ સંગમ દેવતા હતા, પરંતુ તેણે જ્યારે ભગવાન મહાવીરને અનેક ઉપસર્ગોથી પીડવા માંડ્યા ત્યારે જ ઈન્દ્ર સજા તરીકે તેને દેશનિકાલની સજા કરી હતી. બન્ને આ દેવતા ઉપર માધ્યસ્થ ભાવના રાખી ન હતી. માધ્યસ્થ ભાવના તે તેજ રાખી શકે છે કે જેનામાં સામે માણસ નુકસાન કરતે હોય તે અટકાવી દેવાની શક્તિ ન હોય! ઈનમાં તે એવી શક્તિ હતીજ કે તે સંગમદેવતા નુકસાન ન કરી શકે એવું કરી જ શકત! જ્યાં પોતાના હાથમાં એવી શક્તિ રહેલી હોય છે ત્યાં કારુણ્યભાવનાને અવકાશજ નથી, તેવા સંયેગામાં કાર્યભાવના સંભવતી જ નથી !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #192
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૬૪)
સુધાબિંદુ ૧ લે. દાસીન્ય કેવી રીતે રાખી શકાય? માધ્યસ્થભાવના ત્યાં સંભવી શકે છે કે જ્યાં
ઉપદેશ આપવાથી આત્મા બેવડો ડૂબવા માંડે ! એક શ્રાવક નગરશેઠને છોકરો હતો. છોકરો કુસંગમાં પડી ગયો અને વટલીને મુસલમાન બની ગયો ! નગરશેઠને કરે ! મોટાનું ફરજંદ અને આ બનાવ !! પછી તે પૂછવું જ શું? ગામલેકમાંથી સારા સારા પાંચ પંદર માણસો ભેગા થયા અને પેલા છોકરાને સમજાવીને પાછા લાવવાના ઈરાદાથી તે છોકરાને મળવા ગયા ! આ વખતે આ નવા મિયાજી ઘરને ઓટલે બેઠા હતા ! આ મંડળ ગયું, છોકરાની સામે બેઠું અને છોકરાને કહે છે, “ભાઈ! અમે તારી સાથે છેડી વાત કરવા માગીએ છીએ !” છોકરો તરતજ ઘરમાં દેડ્યો. એક રકાબીમાં સેકેલા ભુંજેલા માંસના ટુકડા અને બીજા હાથમાં ગ્લાસમાં દારૂ લઈને બહાર આવ્યો અને બધાની વચ્ચે બેસીને આ “વિષ્ટ ભક્ષણ” કરતા તેણે પેલા મંડળને ઉત્તર આપે, ફરમાવ, મુરખીએ ! શું હુકમ છે!” હવે પેલા મંડળે તે શી વાત કરવી ! પરિણામ એ આવ્યું કે પેલું મંડળ બિચારું બોલ્યા ચાલ્યા વિનાજ જેવું ગયું હતું તેવું ને તેવુંજ પાછું ફર્યું જે છ આવી પ્રકૃતિના હોય, જે છે ઉપદેશથી ઉલટા વધારે પાપકર્મમાં પરોવાશે એવી સોળે સોળ આનાની ખાતરી હોય, ત્યારે તેવા સંગમાં ઔદાસી ભાવના રાખ્યા વિના ટકે જ નથી પરંતુ એ દાસીન્ય કેવી રીતે અને શા માટે રાખવું જોઈએ તે વિચારવા અને સમજવાનો પ્રશ્ન છે.
દુર્જનેની મહાભયાનક નીચતા! દેવ, ગુરુ, અને ધમની શંકા રહિત થઈને જેઓ
ઘેર નિંદાજ કરી રહ્યા છે અને ગમે તેવા શબ્દ બોલ્યા જાય છે, તેવાઓના સંબંધમાં એજ દષ્ટાંત આપવું ઉચિત છે કે વિટામાં પથરો મારવાથી સજજોએ જેમ દૂર રહેવાનું છે, તે જ પ્રમાણે આવા માણસોથી પણ સજજનેએ દૂરજ રહેવાનું છે જેઓ દેવેને બળવાખોર કહે છે, મહાપવિત્ર અને ભાવભયહારક આગમને થોથાં કહે છે, એ આગના પૂજારી સાધુઓને પઠાણે કહે છે, આવાઓને સમજાવવાને માટે જે તમે એક વાર પ્રયત્ન કરશો તે સાધુઓને તે બીજી પચાસ ગાળો આપવા માંડશે! આવા પ્રસંગે એવા દુર્જનો સાથે તમારે માધ્યસ્થ ભાવના રાખવી એજ વ્યાજબી છે. વિષ્ટામાં પથરે મારવાથી મારનારે પિતેજ ખરડાય છે, તે જ રીતે આવા દુર્જનેને સુધારવા જનારો પિતેજ બગડી આવે એવો પુરતો સંભવ છે. આ માધ્યસ્થભાવનાને પણ વખોડનારા તે મળી જ આવશે પરંતુ તેથી ક્ષોભ પામવાનું કારણ નથી. દુનિયાભરમાં એવો એક પણ સદ્દગુણ નથી કે જે સદા ગુણને પણ દુર્જને દોષિત ન બનાવ્યા હોય ! કોઈ પણ પ્રશ્ન લેશે તો પણ તેમાં એનું એજ પરિણામ તમારી દષ્ટિએ આવવા પામશે. જો તમે શાંતિ રાખશે, તે દુનિયા જરૂર કહેશે કે, “એનામાં પાણી શું છે તદન નિર્માલ્ય છે” આત્માભિમાન રાખશે, તે કહેશે કે, “મૂર્ખ છે મૂર્ખ, જરાય બાપા કહીને કામ કઢાવી લેવાની આવડતજ નથી.” પ્રપંચ નહિ કરો તે પણ દેષ તમારાજ, જગત તરતજ તમને કહી દેશે કે, “અક્કલનો છાંટે પણ ક્યાં છે જે કામ કઢાવી લે !” લેભ ન રાખશો તો એવો આક્ષેપ કરશે કે: “એનાથી શું થાય ? આ કામ કરવામાં તે છાતીમાં હામ જોઈએ” થોડું ખાશે તે કહેશે કે “હરામખેર કંજુસન કાકો છે, એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #193
--------------------------------------------------------------------------
________________
આન’દ-સુંધાસિ ુ.
(૧૬૫)
સુધાબિંદુ ૧ જી.
પેટ ભરીને પુરૂ* ચાંપતા પણ નથી !” વધારે ખાશેા ત કહેશે કે “જોઇ લ્યા, છપ્પનીયામાંથી આબ્યા છે તે તપેલુ' સાફ કરી ગયા!” દુનિયાની આ દશા છે! હવે કહા કે દુનાએ કર્યો. ગુણુ દુષિત નથી મનાવ્યા ?
માધ્યસ્થવૃત્તિ કેવી હોઇ શકે ?
સામાન્ય જગતના સ્વભાવજ એવા છે કે એક પણ સદ્ગુણુને તેણે સદ્ગુણુ તરીકે રહેવાજ દીધા નથી. આવા સ્વભાવવાળા માણસા દુ ના પ્રત્યે ધારણ કરવામાં આવતી ઉપેક્ષાવૃત્તિને માધ્યસ્થપણાને પણ બાયલાપણું કહીને નિ ંદે છે. હવે ભગવાન શ્રીમહાવીરદેવે પેાતાના શિષ્યાને ગે શાળાના પ્રસંગમાં મૂળા રહેવાનું એટલે માધ્યસ્થપણું રાખવાનું કેમ કહ્યું છે. તેના મેળ તમેાને સમજાશે. કંઈને દેડકા કરડી જાય, કરડીને દેડકા દૂર બેઠા હોય, એટલામાં સામેથી સાપ ધીમે ધીમે દેડકા તર ધસી આવતા હાય; એવા પ્રસ ંગેામાં” થવા દો, દેડકાનુ જે થવાનું હશે તે થશે; મારે એમાં શી પીડા છે, મે' દેડકાને થાડુંજ અહીં બેસી રહેવાનું કહ્યું છે!” એવા વિચાર કરીને દેડકાને ઢાંકી ન મૂકવા અથવા સાપને આવતા ન અટકાવવેા, એનું નામ માધ્યસ્થવ્રુત્તિ નથી, પરંતુ પાપીની દયા ખાવી અને તેને સુધારવાનું જો આપણા હાથથી બહારની વાત હાય તેના પરત્વેની દયાની લાગણીપૂર્વક તટસ્થ રહેવું એ માધ્યસ્થવૃત્તિ છે. ભગવાન મહાવીરદેવના સ ંદેશાનુ પણ આજ હુાઈ હતું. ગૈાશાળા સુધરી શકે એવા ન હતા, તેની દુનતામાં એક અંશ પણ આ ન હતા, તેથીજ તેમના તરફની દયાપૂર્વક મધ્યસ્થવૃત્તિ રાખવી એજ ભગવાને પેાતાના શિષ્યેાને આપેલા સદેશાનું હાર્દ –મ હતું.
માધ્યસ્થભાવનાના ખોટા અથ ન કરી.
અહીં તમાને એક બીજી ચેતવણી આપવાની છે તે યાદ રાખો ! માધ્યસ્થભાવનાના પેટા અર્થ કરવાના નથી. છેકરા જિનબિંબ પૂજવાની ના પાડતા હાય કે; “હવે એ પત્થરના ઢીંગલાની શી પૂજા કરવી હતી !” તે એવા સ ંચેગેામાં તટસ્થ રહેવુ' અને છેકરાને તેને માગે પ્રવવા દેવા, એ માધ્યસ્થભાવના નથીજ ! તેને તેા તમારે સુધારવાજ રહ્યો. એજ પ્રમાણે જે કે, ગુરુ અને ધર્મની નિંનંદા કરતા હાય તેમને પણ તમારે પ'પાળવાના નથીજ. એવા પ્રસગોમાં તા તમારી ફરજ એવડી થાય છે. અજ્ઞાની આત્માએ પાખડીએની મેહજાળમાં ન ફસાય તેટલા માટે તમારે સત્યને પ્રકાશ કરવા અને અજ્ઞાનીઓના શુભની ભાવના રાખી તેમના દ્વારા શાસન પર થતા આક્રમણેાને તમારે ધસંરક્ષવૃત્તિપૂર્ણાંક સામના કરવા, અન્યથા નહિ ! માધ્યસ્થવૃત્તિના અથ એજ છે કે દુનથી દૂર રહેા !
દયા અને તેના બે પ્રકાર.
દયાના બે પ્રકાર છે ભાવદયા અને દ્રવ્યદયા. જ્યાં ઉપેક્ષા. વૃત્તિ રાખવાની છે ત્યાં દ્રવ્યયા હસ્તીમાં નથી હેાતી પર ંતુ ત્યાં ભાવદયા રાખવાની છે. ભાવદયા રાખીને પાપીનું શુભ ઇચ્છીને તેનાથી દૂર રહેવામાં માધ્યસ્થવૃત્તિના સાક્ષાત્કાર વિદ્યમાન છે. આ સઘળુ વિસ્તારપૂર્વક એટલા માટે કહેવાની જરૂર પડે છે કે તમે પ્રશસ્તદ્વેષ માનીને કાઇ. વ્યક્તિ ઉપર દ્વેષ રાખતા બની જાએ નહિ ! પ્રશસ્તદ્વેષનું મેજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #194
--------------------------------------------------------------------------
________________
આન’દસુધાસિ‘ધુ.
(૧૬૬)
સુધાબિંદુ ૧ લુ’. લક્ષણ છે કે દુ@ા ઉપર ગમે એટલે દ્વેષ રાખા, દુðણા ઉપર દ્વેષ રાખવાનાજ છે પરંતુ દણી ઉપર દ્વેષ રાખવાના નથી ! ી કારૂણ્યભાવની કક્ષામાંથી બહાર નીકળે અને ઉપેક્ષાવૃત્તિમાં જઈ પડે એવે પ્રસંગે પણ તેના ઉપર ભાવક્રયા તા ખરીજ! હવે પ્રશસ્તરાગનું વિચારના પ્રશસ્તરાગ તેજ ચીજ છે કે જેમાં સદ્ગુણ્ણા ઉપર પણ રાગ રાખવાના છે અને સદ્ગુણી ઉપર પણ રાગ રાખવાને છે. છતાં પ્રશસ્તરાગ અને પ્રશસ્તદ્વેષનું એક મુખ્ય લક્ષણ વિચારવાનું છે. જે પ્રશસ્તરાગ અને દ્વેષ નિર્જરા સાથે સબંધ રાખે છે તેજ રાગદ્વેષ પ્રશસ્ત છે બીજા રાગદ્વેષને પ્રશસ્ત સમજશેા નહિ ! સદ્ગુણી અને સદ્ગુણ ઉપર જેટલે અંશે તમે રાગ શખા છે તેટલે અ ંશે તેના સંબંધ નિર્દેશ સાથે છે અને દુર્ગંણુ ઉપર જેટલે અંશે દૂષ રાખેા છે. તેટલે અંશે તેના સબધ પણ નિરા સાથેજ છે. મિથ્યાત્વાદિદા ઉપર જેટલે અંશે દ્વેષ રાખા છે તેટલે અશે તેનેા સબ'ધ નિર્દેશ સાથે છે. પરંતુ દુČણી ઉપર દ્વેષ રાખશે। તેના સંબધ નિર્જરા સાથે નથી.
પ્રાસ્ત રાગ આપેાઆપ ઢળી જાય છે.
આ પ્રશસ્ત રાગદ્વેષના સ્વરૂપા કહ્યા છે. હવે આપણે આપણી મૂળ વાત ઉપર આવવાની જરૂર છે. આપણે આગળ એ વાત સિખ કરી દીધી છે કે રાગ અને દ્વેષ જે પ્રશસ્ત છે તેને ટાળવાને માટે અથવા ખસેડવા માટે બીજા કશાની જરૂર પડતી નથી. પ્રશસ્ત રાગદ્દષને ખસેડવા માટે ભાવના કે ઉપદેશની જરૂર પડતી નથી. શાસ્ત્ર જ્ઞાન ઉપર રાગ રાખવાને કહ્યો છે અને ચારિત્ર તથા ચારિત્રધારી ઉપર પણ રાગ રાખવાને કહ્યો છે, આ રાગ પણ માહનુંજ એક સ્વરૂપ છે; પરંતુ શાસ્ત્રકારોએ તેને પ્રશસ્ત માની લીધેા છે અને એવા રાગને ટાળવાને શાસ્ત્રમાં કાઈ સ્થળે એક લીટી પણુ લખવામાં આવી નથી. શુદ્ધ દેવાદિક ઉપરથી પ્રશસ્તરાગ દૂર કરા એવા એક શબ્દ પણ ક્રાઇસ્થળે લખવામાં આવ્યે નથી. શાસ્ત્રકારોએ આ સંબધમાં એક લીટી પશુ લખી નથી કારણકે શાસનાજ એ આદેશ છે કે દેવ, ગુરુ અને ધર્મમાં જે રાગ છે અને દુષ્કૃત્યામાં જે દ્વેષ છે તે રાગ અને દ્વેષ આપેાઆપજ ટળી જનારા છે. શાસ્ત્રકારાની આ માન્યતા કેવળ સીધી સાદી છે. માણસને રાગ થાય છે, પેટમાં મલ ભરાય ત્યારે તે અશકત બને છે; દાક્તર દરદીને રાગનીજ મલ કાઢવાની દવા આપે છે તે કાંઇ શક્તિ લાવવાની દવા આપતા નથી ! છતાં રાગ મટે છે મલ નીકળી જાય છે એટલે શક્તિ તા આપેાઆપજ આવી જાય છે ! દેવ, ગુરુ, ધર્મ એને અંગે જે રાગ છે તે શગ કનિર્જરા કરાવનારા છે. અને જ્યાં ક્ર નિર્જરા થઈ રહે છે કે આ રાગ આપે!આપ મટી જાય છે. પ્રશસ્ત રાગ દ્વેષ ટાળવા જરૂરી છે એમ જણાવી તેને માટે ઉપદેશ કે બીજા કશાની પણ જરૂરિઆત શાસ્ત્ર બતાવી નથી.
ત્યાગી દેહ એ મેાક્ષની સીડી છે. અપ્રશસ્તમાહ, અપ્રશસ્ત દ્રષ, પૌદ્ગલિક પ્રીતિ એના ઉપર રામમાણુ ઔષધ તે પ્રશસ્ત રાગદ્વેષ છે. જ્યાં રાગદ્વેષાદ્ઘિને હાંકી કાઢે છે કે પ્રશસ્ત રાગદ્વેષ એની મેળેજ ટળી જાય છે. માડુ નાશ પામી શકતા નથી.” એવી દલીલ કરનારાઓ એમ કહે છે કે જેમ
પ્રશસ્ત રાગદ્વેષ આવીને અપ્રશસ્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #195
--------------------------------------------------------------------------
________________
આનંદસુધાસિધુ.
(૧૭) સુધાબિંદુ ૧ હું. છેકરી પિયરમાંથી સાસરે આવે છે ત્યારે તેના મઢ જતા નથી પરંતુ માઠુમાં પલટો આવે છે, તેજ પ્રમાણે અપ્રશસ્તમાહ એટલે પૈસા, ટકા, બૈરી, છેકરાં અત્યાદિ સંસારની વસ્તુઓ ઉપરના માતુ જાય છે અને તેને સ્થાને પ્રશસ્તમાહ જન્મે છે એ માહુના પલટા થયા છે; એ વાત કબુલ છે, તેની કાઈ ના પાડતું નથી, પરંતુ બીજા પ્રકારના મેહ એવાજ છે કે તે પેાતાની મેળેજ ટળી જનારા છે. કાઈ એમ પણ કહેશે કે સાધુ જે માહવિરાધી ઉપદેશ આપે છે તા પછી સાધુએ પેાતાના શરીર ઉપર પણ શા માટે માઢુ રાખવા જોઇએ. આવી દલીલથી સાધુ પાતાને શરીરપર માતુ નથી એ દર્શાવવા માટે કાંઈ આપઘાત કરવા જવાનેા નથી! જે શરીર નિર'તર પૌદ્ગલિક વસ્તુનીજ ઉપાસના પાછળ રક્ત છે તે શરીર એ નરકસ્થાનવત્ છે પરંતુ એજ શરીર સાધુઓના આત્માને માટે માક્ષની સીડી જેવું છે. સાધુના આત્મા શરીરદ્વારા તપસ્યાદિક ક્રિયાએ કરી મેાક્ષને પથે વળી શકે છે માટે સાધુને એ શરીર કલ્યાણકારી છે. સાધુ શિષ્યાના માહ રાખે છે, સંઘાડાની સંભાળ રાખવાની ફરજ વિચારે છે, એ સઘળા પ્રશસ્તરાગ છે. આવા સઘળા કાર્યોંમાં સાધુના હેતુ શેા છે તે જોવાની જરૂર છે. સાધુના હેતુ એ છે કે હું જેમ અને એમ વધારે આત્માઓના તારનારા થાઉં અને જે તરવાને પથૈ વળેલા છે તેમને તેમના માર્ગમાં હું ખની શકે એવી સેવા કરીને વધારે સરળમા કરીને ઢ કરી દઉં!
પ્રશસ્તરાગ ધિક્કારવા ચેગ્ય નથી.
સંસારીની અને સાધુની સ્થિતિજ જીદ્દી છે તેને વિચાર કા. સંસારી જીવ હાય અને છેકરા દીક્ષા લેવા તૈયાર થાય તેા ખાપ તળે ઉપર બની જાય છે અને ધમાચકડી મચાવી મૂકે છે ત્યારે સાધુસમુદાયમાંથી શિષ્ય થડી દીક્ષા લેવા માટે તૈયાર થાય ક્રિયાનિસ્તાર કરવા માટે તૈયાર થાય તા તે સમયે ગુરુને આનંદ થાય છે! હવે આ સાધુના શિષ્યેા ઉપર કઈ જાતને રાગ છે તે સમજો, આ રાગ શિષ્યાને તારવા માટેના છે અને તેથીજ તે રાગ એને શાસ્ત્ર પ્રશસ્ત રાગ કહ્યો છે. સવેગી સાધુએ એ શાસ્ત્રની દૃષ્ટિએ પણ સરાગી સાધુ છે, વીતરાગ નથી; અને સરાગી છે તેથીજ સંઘાડાને બઢ્ઢાબસ્ત કરવાની સરાગી સાધુઓની ફરજ છે. દીક્ષા દેનાર આચાર્યે વા સાધુએ પણ એ વાત તે વિચારવીજ પડે છે કે હું દીક્ષા તા આાપુ છું પર`તુ એ સઘળા શિષ્યેાને હું ઉપ કરશે! વગેરે પૂરા પાડી શકીશ કે નહિ ? આ વિચારણામાં પણ મેહ છે પરંતુ તે પ્રશસ્ત શગ છે. પ્રાસ્ત મેાહની સ્થિતિજ એ છે કે તેને નજરા સાથે સીધે સ`ખ'ધ હોય છે અને તે રાગ પેાતાની મેળેજ ટળી જવાના સ્વભાવવાળા ડાય છે. પ્રશસ્તમાહ એ કાઈપણ રીતે પિકારવા લાચક ચીજ નથી પરંતુ તે અંત્ય કાઢિએ ત્યાજ્ય છતાં પૂર્વ અવસ્થામાં અવશ્ય લાચક વસ્તુજ છે.
ભાદરવા
સવરૂપી સયકર પત.
બાળપણાના સસ્કારી કંઇજ કામના નથી એવું જેમ કહે છે તેઓ માનસશાઅને દૂર ફેંકી દઈને વાત કરનારા છે. બાળકોમાં ગૂઢ શકિત રહેલી છે અને તેથીજ તેમના ઉપર જે સસ્કાશ પડે છે તે સકારાને તે લે છે. શ્રાવકના છે.કરાને પાડોશમાં માંસનું તપેલું ઉળતું હોય તે તરતજ તેની ગંધ દુધ તરીકે પિરણમે છે અને બીજા માંસાહારીઓને તેમ નથી થતું એનું કારણ વિચારશ. એનુ... કાશ્
સીટી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #196
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૬૮)
સુધાબિંદુ ૧ લું. એ છે કે જેનબાળકમાં જન્મથી જ તેવા સંસ્કારો પડેલા હોય છે. જેનબાળકને ગળથુથીમાંથી જ એવા ત્રણ સંસ્કાર નાખવામાં આવે છે કે (૧) આ આત્મા અનાદિને છે (૨) ભવસંબંધ અનાદિ છે અને (૩) કર્મ સંગ પણ અનાદિને છે. જેનબાળકોને આ ત્રણ વસ્તુ ગળથુથીમાં જ પાવામાં આવે છે તેથી તેઓ આ ત્રણ વસ્તુના રહસ્યને સમજી શકે છે. જેમ તેઓ આ ત્રણ વસ્તુને સમજે છે તેજ પ્રમાણે જેમને આવા સંસ્કારોજ ન પડ્યા હોય તેની સ્થિતિ વિપરિતજ હોય એ સંભવિત છે પ્રેમશૃંગાર એટલેજ મુકિત છે એવું જેઓ માની રહ્યા છે, તેઓ વૈરાગ્યમાં નહિજ સમજી શકે. જેને વૈરાગ્ય એટલે શું, ત્યાગ એટલે શું, એ વાતને ગળથુથીમાં ઘુંટડેજ ન મળ્યો હોય, તેવા માણસો આ બાબત ન સમજે એ તદન વાસ્તવિક છે અને તેથી જ તેઓ વૈરાગ્યની નિંદા કરે એ સમજી શકાય એવું છે. જીવ અનાદિને છે, ભવ અનાદિને છે અને કર્મયોગ પણ અનાદિને છે, એમ જેઓ માને છે તેઓ આ અસાર સંસારને આ ભવને ભયાનક પર્વતરૂપે સમજે છે અને તેથી જેમણે આ ભવને ભયાનક માન્ય હોય તેમની ફરજ છે કે તેમણે ધર્મક્રિયાઓ દ્વારા કર્મનિજેરાને પંથ ગ્રહણ કરી આ ભયંકર ભવપર્વતને ઉલ્લંઘી જવાને યત્ન કરવો જોઈએ. જે એ યત્ન કરશે તે મોક્ષને સાચે માર્ગ મેળવી છેવટે મોક્ષ પામી શકશે.
શાશન અને સુધારક પક્ષની તુલના
છે.
=
doc
==
== જીતુ ઉ
ર =
0
de
-
.
,
શાસ્ત્રકાર મહારાજા ન્યાયાચાર્ય શ્રીમાન યશોવિજયજી મહારાજ ભવ્યજીના ઉપકાર માટે જ્ઞાનસાર નામક ગ્રંથ રચતાં તેઓશ્રી જણાવે છે કે કમાએલાનું રક્ષણ કરવાની બુદ્ધિ જેમ સંસારમાં છે તે જ પ્રમાણે કમાએલાના સંરક્ષણનિ બુદ્ધિ ધર્મકાર્ય પરત્વે પણ રાખવાની જરૂર છે. કેઈ માણસ દશ હજાર રૂપીઆ કમા હોય અને રોજના પચાસ રૂપીઆ મેળવતા હોય તે બે ચાર દિવસની કમાણી છેડીને પણ તે પહેલાં દશ હજાર રૂપીઆ રક્ષણ કરવાની ગોઠવણ કરશે. રાજ રાજાસત્તાની મદદથી, તલવારની ધારથી કમાણી કરે છે પરંતુ એ કમાએ પૈસે પણ તેને સળીયાવાળી જેલે બાંધીને અથવા તે તિજોરીના ઓરડાઓ ચણીને ફરજીયાત રીતે બચાવી લેવાની જરૂર પડે છે. જેનસમાજે આ સંબંધમાં પિતાને ઘરઆંગણે ઉપસ્થિત થએલું ઉદાહરણ જ જોવાની જરૂર છે. આપણી સમાજમાં બે પક્ષે પડી ગયા હતા. એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #197
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૬૯)
સુધાસિંદ ૧છે. પણ દેવ, ગુરુ, ધર્મને તેડી પાડવાની ઘાનતવાળો હતો, આ પક્ષે દેવ, ગુરુ, ધર્મને તેડી પાડવા માટે સૌથી પહેલાં ધર્મની થતી ક્રિયાઓ તેડી પાડવાને વિચાર કર્યો હતો અને તે પ્રમાણેના કાર્યને તેમણે આરંભ પણ કરી દીધું હતું. આ પક્ષને ધર્મક્રિયાઓને તેડી પાડવાને માગ કર્ણવિષ દ્વારા સિદ્ધ કરવાની તેમની ધારણા હતી. તેના કાનમાં વિષ રેડીને અથવા ધર્મક્રિયાની વિરૂદ્ધમાં પુષ્કળ શોચાર કરીને તે દ્વારા લોકોને ભમાવીને તેમને પરાંગમુખ બનાવી દેવાની આ વિરાધી પક્ષવાળાની સખ્ત ધારણા હતી પરંતુ તેમાં તે પક્ષ ફાવ્યું ન હતું.
જ્ઞાનસંસ્થા કેને કહેવી? આજ સમયમાં બે ત્રણ સ્થળે જૈનશાસને મહાપવિત્ર ગણેલી
એવી ઉપધાનવહનની ક્રિયાઓ થઈ હતી અને તેમાં ભાવિક આત્માઓએ પુષ્કળ દ્રવ્યનો ખર્ચ કર્યો હતે. ઉપધાનવહનની ક્રિયા દરમ્યાન જે ખર્ચ થાય છે તે ખર્ચ કયાં જાય છે તેને પહેલાં વિચાર કરવાનું છે. ઉપધાન નિમિતે ખરચાતું દ્રવ્ય કાંઈ - સાધુ ઉપયોગમાં લેતા નથી પરંતુ એ સઘળે પૈસો જ્ઞાનમાં અને બીજા ધાર્મિક કામમાં જ વપરાય છે, કાંતે એ પૈસે જિનમંદિરના જીર્ણોદ્ધારમાં વપરાય છે, કાંતે એ પૈસે ઉપાશ્રય વગેરેની મરામતે પાછળ વપરાય છે, કાંતે સાધર્મિક ભાઈઓની સેવામાં આ પિસો વાપરવામાં આવે છે. આ ત્રણ પ્રકારે પૈસાને કેવળ ભવ્યય થાય છે તે છતાં વિરોધીઓ એવું કહેવા મંડી પડયા હતા કે આ રીતે લાખ રૂપીયાને ધુમાડો કરે એના કરતાં જ્ઞાનની કોઈ સંસ્થા સ્થાપવી એ શું ખોટું હતું? એમની દષ્ટિએ જ્ઞાનની સંસ્થા એટલે શું તે વિચારી જે જે ! એમની દષ્ટિએ જ્ઞાનની સંસ્થા એટલે કોલેજ, હાઈસ્કૂલ, હુન્નરશાળા વગેરે સંસ્થાઓ અથવા તે દેડકા મારવા કાપવાની એમની લાડકી મેડીકલ કોલેજ !ઉપધાનમાં જે દ્રવ્ય ખરચાય છે તે આ ભાઈઓને સાલે છે અને તેને ધુમાડો કહે છે પરંતુ છોકરાના લગ્ન કે વિવાહના પ્રસંગમાં સીનેમા, નાટક, મોટર વગેરેની દોડાદોડીમાં અને પાટીઓમાં જે દ્રવ્ય ખરચાય છે તે આ લોકોને સાલતું નથી !
જૈનશાસનની રક્ષા માટેજ. ઉપાશ્રયની મરામતમાં જે પૈસા ખરચાય છે, જિનમંદિરોને જીર્ણોદ્ધાર કરવામાં ખર્ચ થાય છે કે સાધર્મિકોની ભક્તિ પાછળ જે દ્રવ્ય વપરાય છે તેને આ લોકો ધુમાડો કહે છે, પરંતુ વિલાયતમાં લમી હુન્નર ઉદ્યોગઆદિ કારણે ડેપ્યુટેશને મોકલવાં, કે એવાજ બીજા બારીસ્ટર સીવીલીયન કે સરજન વગેરે કરવા માટે વિલાયત વગેરે સ્થાને મોકલવા અને તેમાં પૈસા વેડછી દેવા તે તેમને પૈસાને સુમાગે વ્યય થયેલે લાગે છે. વળી એવાઓની દષ્ટિ જ્ઞાન કેને કહે છે તે વિચાર! મેક્ષ પામવાને માર્ગ તે જ્ઞાન નથી, કમેન અને આત્માનો રોગ આ રીતે થાય છે, અમુક રીતે કર્મો છૂટે છે અને પછી સિદ્ધપદ મળે છે એવું પ્રતિપાદન કરવામાં આવશે તે કહેશે, “મળ્યું, મળ્યું સિદ્ધપદ! આ બધાં સમી સાંજનાં ગપ્પાં છે ગપ્પાં!” એ વિચારવાળાઓ તે જ્ઞાન પણ તેને જ કહે છે કે જે જ્ઞાનથી પૈસો મળી શકે છે. હવે જેનશાસનની દષ્ટિએ વિચારો. અરે એકલા જૈનશાસનને જ નહિ પણ તમામ આર્યદર્શનેને એ વાત માન્ય છે કે, સા વિઘા રિપુ !! જે જ્ઞાનથી બંધમુક્તિ થઈ શકે છે તે જ જ્ઞાન છે, જેનશાસન કહે છે કે જેનાથી સર્વ કાંઈ સત્ય શું અને અસત્ય શું તે સર્વ જાણી શકાય છે તે જ્ઞાન છે. આ શાસન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #198
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૦૦)
સુધાબિંદુ ૧ લું. વિરોધી વર્ગે શાસન પર આ પ્રમાણે અનેક આક્રમણ કર્યા છે એ સઘળે પ્રસંગે જેમના અંતરમાં શાસનની સાચી લાગણી રમી રહી હોય તેમણે પિતાના પૈસા અને વખતને પણ ભેગ આપે છે અને એ રીતે શાસનની સેવા બજાવી છે. તેમણે આપેલે આ ભેગ કઈ દષ્ટિએ આપવામાં આવે છે તે વાત તમારે લક્ષમાં રાખવાની છે. આ સઘળી પ્રવૃત્તિમાં તેમને હેતુ એકજ હતું કે જેનશાસનની રક્ષા.”
નવું કર્યું નથી પરંતુ જુનું સંભાળ્યું છે. પાંચ વર્ષમાં જૈનધર્મમાં સડે નાખવાના
હેતુથી, સાધુઓની સત્તા તેડી પાડવાના ઈરાદાથી અને પોતે મનઘડત રીતે પ્રવર્તાવેલા વિચારોને સમાજ પાસે અપનાવી લેવડાવવાના ઈરાદાપૂર્વક આ પક્ષે ધૂળ માફક પિસે વેર્યો હતે. આ પ્રસંગે જે શાસનરસિકે હાથ જોડીને બેસી રહ્યા હતા તે શું થાત તેને વિચાર કરે. પહેલું તે એ બન્યું હતું કે જેનામાં પૂરતા સંસ્કારો અને જ્ઞાન નથી અથવા જેઓ વ્યાખ્યાન સાંભળવા જેવા કાર્યમાં વારંવાર રસ લેતા નથી તેવા બધા સાધમિક બંધુઓ સત્યવિમુખ બની ગયા હોતઅને બીજું જેનેતર આમાં અને આયેતરમાં એવી છાપ પડી હતી કે જેનધર્મ ઠામઠેકાણુ વિનાને ધર્મ છે! ધર્મપ્રિય વગે કરેલા પરિશ્રમથી આ સ્થિતિ આવતી અટકી જવા પામી છે. હવે જે ધર્મપ્રિય વગે કરેલ આ પરિશ્રમ અને ખરચેલું દ્રવ્ય બીજે માર્ગે વપરાયું હોત તે તે કેટલું લાભદાયી હતું તેને વિચાર કરે. આ પૈસા વડે સેંકડો અજેને જેન બનાવી તેમના આત્માનું કલ્યાણ કરી શકાયું હેત; આમ થાત તે નિઃસંશય તે સારી વાત હતી પરંતુ તેમ ન થતાં ખરચાએલા દ્રવ્યથી અને વપરાએલા પરિશ્રમથી પણ જે કાર્ય નિષ્પન્ન થયું છે તે અત્યંત લાભદાયી તે છેજ તમે નવું કાંઈપણ કરી શક્યા નથી તેનું કારણ જુએ તે વિરોધી ની સઘળી પ્રવૃત્તિઓ જ છે.
શાસન સામે ભયંકર હમલો, ધમીવર્ગના દ્રવ્યવ્યયથી બીજું દેખીતું ફળ નથી આવ્યું
એ વાત સાચી છે પરંતુ તેને સઘળે ફલિતાર્થ એ જ થયે છે કે આપણે નવું રાજય જીતી શક્યા નથી, પરંતુ આપણે એક ઇંચ જેટલી પણ જમીન બઈ નાખી નથી. અધમીઓની સઘળી દુષ્ટ પ્રવૃત્તિઓના પ્રતિકારમાં ધમીંવગે જે કાંઈ ખર્ચ અને શક્તિને વ્યય કર્યો છે તે સઘળામાં કઈ બુદ્ધિ પ્રધાનપદે રહી છે તેને વિચાર કરે. એ સઘળામાં ભૂમિકારૂપે શાસનરક્ષાની બુદ્ધિજ રહેલી છે અને એ બુદ્ધિથી યુક્ત એવીજ આપણી પઘળી પ્રવૃત્તિઓ છે. એ પ્રવૃત્તિઓનું ફળ શું આવ્યું છે તે હવે તપાસીએ. શાસનવિરોધી કે જેમની તેમનામાં રહેલા ઘોરતમ અજ્ઞાનને કારણે આપણે દયાજ ખાઈએ છીએ, તેમની પ્રવૃત્તિ શાસનની ભૂમિકા ઉથલાવી પાડવાને માટે ખરેખર મહા ભયંકરજ હતી. સાધુઓ અને સાધુધર્મની સામે તેમણે પૂરેપૂરો પ્રચાર કર્યો હતો અને તેમનું એ પ્રચાર કામ એવું ઉગ્ર હતું કે જેની અસર એવી થવા પામત કે એક પણ સાધુ કે સાધ્વી પિતાનું માનભેર સ્થાન સાચવી
શકીજ ન હેત; આજે હવે એવી સ્થિતિ છે કે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ સઘળાં ધર્મને છે. કલ્યાણ માને છે અને ધર્મને જ હિતકારી માને છે આ શુભ સ્થિતિ શાસનપ્રેમીઓએ ચલાવેલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #199
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૭૧)
સુધારબિંદુ ૧ લું. હિલચાલને જ આભારી છે. યુરોપમાં ઈ. સ. ૧૯૧૪માં મહાસંગ્રામને આરંભ થયે હતે એ સંગ્રામ એ ભયંકર હતું કે પાંચ વર્ષમાં તે તેણે યુરોપની કાયા પલટાવી નાખી હતી. તેજ પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં સાધુધર્મ સામે અને શાસને કરાવી આપેલી મર્યાદાઓ સામે પણ શાસનવિરોધીઓએ એજ-એ મહાયુદ્ધના જેજ-મહાભયંકર હુમલો કરી દીધું હતું!
સુધારક ચળવળનું અવળું ફળ. જેનશાસનના આધ્યાત્મજ્ઞાનને નહિ સમજી શકનારાઓ
જેઓ પિતાને સુધારક કહેવડાવે છે તેમણે શાસનસંચાલનના કાર્યને તેડી પાડવાના કરેલા પ્રયાસોમાં તેમને પહેલો પ્રયાસ એવો હતો કે સાધુસંસ્થા તેડી નાખવી અને તે ન બની શકતું હોય તે સાધુસંસ્થાને પિતાના અંકુશમાં લઈ લેવી. સુધારકના આ મરથ સામે શાસન પ્રેમીઓએ પ્રચંડ વિરોધ ઉઠાવ્યો હતો અને એ વિરોધ એટલે બધો સમર્થ નિવડ્યો હતો કે જેના વેગે કરીને સાધુ સંસ્થા તૂટવાની તે બાજુએ રહી, પરંતુ ઉલટી સાધુસંસ્થામાં અભિવૃદ્ધિજ થવા પામી હતી. જેમ જેમ સાધુસંસ્થાની સામે ઘેર અને નિંદનીય પ્રકારનું પ્રચારકાર્ય થતું રહ્યું હતું તેમ તેમ બીજી બાજુએ દીક્ષા ઝપાટાબંધ વધતી જ જવા પામી હતી. એક તરફ આ રીતે દીક્ષા વધી રહી હતી ત્યારે બીજી તરફ દીક્ષાજીવનની જ એક ઝાંખી આવૃત્તિરૂપ ઉપધાનની ક્રિયાને ઝપાટાબંધ વધારો થઈ રહ્યો હતે. શાસનસેવકેએ માત્ર વિરોધીઓએ કરેલે સાધુસંસ્થા સામેનો હલ રાકવાનેજ યત્ન કર્યો હતે. ત્યારે બીજી બાજુએ સાધુઓ તથા ધર્મક્રિયાઓની સુંદર અભિવૃદ્ધિ એ પણ તેનું પરિણામ આવી રહ્યું હતું. શાસનસેવકેએ માત્ર સરંક્ષણ બુદ્ધિથી જ જે કાર્યો કર્યા હતા તેના આ રીતે રક્ષા અને અભિવૃદ્ધિ એવાં બે સુંદર પરિણામો આવવા પામ્યા હતા. હવે આગળ જોઈએ.
ગરીબ જેનેને ઉદ્ધાર, સાધુસંસ્થાના વિનાશ સાથે સુધારકોને બીજે મનેભાવ “ગરીબ
જેનેના ઉદ્ધારને હતે. સુધારકાનો પ્રયાસ ગરીબ જેનેના ઉદ્ધરને હતું ત્યારે આ બાજુએ ધર્મપ્રિય વ્યક્તિઓને પ્રયાસ ધર્મક્રિયાઓના ઉદ્ધારને હતે. હવે આ બંનેના પ્રયાસમાં પણ કોણ ફળીભૂત થયું છે તેને પણ તમે અંદાજ કાઢ! ગરીબ શ્રાવકના ઉતારો પ્રશ્ન આજે પાંચ વર્ષમાં સુધારાને હાથે જરા માત્ર પણ સધાયો નથી. જેનેની ગરીબી મટી હેય અથવા સુધારકો ધારે છે તે રીતે ગરીબે સુખી થયા હોય એવું જરાય બનવા પામ્યું નથી. સુધારકેની આ ચળવળનું પરિણામ પણ મીડું આવ્યું છે. બીજીબાજુએ શાસનપ્રેમીઓના સહકારથી ધર્મક્રિયાઓનો વધારો-ફેલાવો થતે રહો છે. સ્થળે સ્થળે દીક્ષા, ઓળી, ઉપધાન, ઉજ. મણા, પૌષધ અને એવી બીજા ક્રિયાઓની ઝપાટાબંધ વૃદ્ધિ થઈ રહી છે. સુધારકો શાસનપ્રેમીઓને જુની રૂઢીને વળગી રહેનારા, નિમલ્ય, “હાજી હા” કરનારા, અશિક્ષિત વગેરે વિશેષણથી નવાજે છે આટલું છતાં આશ્ચર્યની વાત એ છે કે આ અશિક્ષિતે જે કરવા માગતા હતા તે કરી શકયા છે ત્યારે તમે શિક્ષિતે તમારા પિતાના કાર્યક્રમમાં એક તસુભાર પણ આગળ વધી શકયા નથી. આવા સંજોગોમાં પિતાને સુધારક કહેવડાવનારાઓએ એ વસ્તુ વિચારી લેવાની જરૂર છે કે અશિસિત પતે છે કે બીજા કેઈ છે! અશિક્ષિત એવા તમે તે માત્ર સંરક્ષક પ્રવૃત્તિ કરી હતી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #200
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૭૨).
સુધાબિંદુ ૧ લું. ત્યારે પિતાને શિક્ષિત ગણાવનારાએ સુધારકોએ તેમના કાર્યક્રમને સફળ બનાવવા કે પ્રયાસ કર્યો હશે તે વિચારજે.
ધમ સંસ્થાઓને નાશ, સુધારકેએ પિતાના ત્રીજા કાર્ય તરીકે તેમની દષ્ટિને જ્ઞાનપ્રચાર
નક્કી કર્યો હતે. પાંચ વર્ષની સુધારકોની પ્રવૃત્તિ દરમિયાન તેમની કેળવણીવિષયક પ્રવૃત્તિને ટાળવાને યા તેમનો સામનો કરવાને કેઈએ પણ પ્રયાસ કર્યો ન હતું તે છતાં સુધારકો પાંચ વર્ષમાં શિક્ષણની એક પણ નવી સંસ્થા સ્થાપી શક્યા નથી અથવા જુની શિક્ષાની સંસ્થાને તેઓ પગભર બનાવી શકયા નથી ! સુધારકોએ સાધુસંસ્થાને તોડી પાડવા, અને તેમના કહેવાતા બીજા કાર્યક્રમને પિષવા ભરચક પૈસા વાપર્યા હતા અનેક સમર્થ માણસને તેમણે પગાર અને પૈસા આપી આપીને રોકયા હતા અને બીજો પણ બહુ પરિશ્રમ કર્યો હતો છતાં તેમની સઘળી પ્રવૃત્તિને સાર એ આવ્યું છે કે શૂન્ય !! સુધારક પ્રવૃત્તિનું આ સરવૈયું છે. સુધારકેનું આ સરવૈયું તેમને માટે નિરાશાજનક છે અને તેથી તેમની પ્રવૃત્તિને કાદર નથી મળતું એ સાબીત થાય છે પરંતુ આ સઘળું તપાસતી વખતે એક વાત ખાસ યાદ રાખવાની છે કે આ સઘળું પરિણામ શાસનરસિકેએ કરેલી સમ્પ્રવૃત્તિને આભારી છે. શાસનસેવકે જે યાચિત સમયે જાગૃત થયા ન હતા અને તેમણે સંરક્ષક ચળવળ ઉપાડી ન લીધી હોત તે નિઃસંશય ધર્મક્રિયાઓ અને ધર્મ સંસ્થાઓને વિનાશજ થઈ જાત!
સરંક્ષણની મોટી જવાબદારી. છેલ્લાં પાંચ વર્ષને જ્યારે જનસમાજને ઈતિહાસ તપા
સીએ છીએ ત્યારે શાસનપ્રેમીઓને ઉજવળ વિજય દષ્ટિએ પડે છે. કહેવાતા જેનયુવકે છેલ્લા પાંચ વર્ષ સતત અને એકધારી પ્રવૃત્તિ ચલાવી હતી ત્યારે બીજી બાજુએ શાસન પ્રેમીઓની પ્રવૃત્તિ માત્ર સંરક્ષા કરવા જેટલી જ હતી, પરંતુ સંરક્ષા કરવી એ કાંઈ કોઈ ધારી લે કે અત્યંત સરળ કાર્ય છે તેવું સરળ નથી એની ખાતરી રાખજે ! પાંચ હજાર રૂપીયા કમાવાને જેટલી શક્તિ જોઈએ છે તેનાથી વધારે શક્તિ એ રૂપીયા જાળવી રાખવામાં જોઈએ છે. જે એ શક્તિ ન હોય તે કમાએલા પૈસા પણ ધૂળ ભેગા બની જાય છે! સંરક્ષા કરવામાં કાંઈ ઓછા પરિશ્રમની જરૂર પડતી નથી. શાસનપ્રેમીઓએ આવો જબરો પરિ. શ્રમ ઉઠાવ્યું હતું અને શાસનની સંરક્ષાનું કાર્ય હાથ ધર્યું હતું. આ સઘળા કાર્યમાં શાસનસેવકોનું દષ્ટિબિંદુ કયાં હતું, તેમની ભાવના શી હતી; તેનો વિચાર કરજે. બધાની ભાવના એકજ હતી કે શાસનની સેવા કરવી. શાસનની સંરક્ષા કરવાની એ બુદ્ધિનું પરિણામ યા લાભ વિચારશે તે કર્મનિર્ભર છે. આ શાસનપ્રેમીઓની પ્રવૃત્તિનું ફળ છે. હવે બીજી બાજુ એ સુધારકોની ચળવળનું પરિણામ વિચારી જુઓ. સૌથી પહેલાં સુધારકોનું દષ્ટિબિંદુ શું હતું તેનો વિચાર કરે. આ વસ્તુ સમજવા માટે વેપારી અને ચામડીઆનું દષ્ટાંત વિચારજે. અલબત્ત એ દષ્ટાંત કેઈને ખરાબ લાગશે પરંતુ એ દષ્ટાંત જે કોઈને ખરાબ લાગતું હોય તે બીજી તરફ તે તેટલુંજ અર્થ સાધક છે અને અહીં જે દષ્ટાંતે દેવાય છે તે બીજા કોઈપણ કારણને માટે નહિ, પણ માત્ર ભાવ અને અર્થને સ્પષ્ટ કરવાને માટે જ તેનું પ્રયોજન છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #201
--------------------------------------------------------------------------
________________
(૧૭૩ )
આનંદ-સુધાસિંધુ.
સુષાબિંદ૧ હું. વાણું અને ચામડીઓ.એક ગામથી એક અનાજને વેપારી અને બીજે ચામડી
બહારગામ જવા નીકળ્યા હતા. એ પ્રસંગે તેમની સાથે બીજા પણ કેટલાક પ્રવાસીઓ હતા. આ પ્રવાસીઓએ જતી વખતે પેલા દાણાવાળા વેપારીને સંગ કર્યો અને જે ઠેકાણે જવું હતું તે સ્થળે પહોંચ્યા. આ સ્થળે પાંચ પંદર દિવસ રહ્યા. ત્યાંથી પેલા વેપારીઓ અને ચામડીયાએ માલની ખરીદી કરી લીધી અને છેવટે યથા સમયે પિતાને ઘેર પાછા આવવા નીકળ્યા. આ વખતે પણ પેલા પહેલાંના જ બીજા પ્રવાસીઓ તેમની સાથેજ હતા. પરંતુ સ્વદેશ પાછા આવતાં પેલા બીજા મુસાફરોએ દાણાના વેપારીને સંગ ન રાખતાં ચામડીયાને સંગ રાખે. પ્રવાસીઓએ જતી વખતે દાણાના વેપારીઓને સંગ રાખે અને આવતી વખતે ચામડીયાને સંગ રાખે, એથી એક માણસને આશ્ચર્ય લાગ્યું અને તેમણે પેલા પ્રવાસીઓને આ પ્રમાણે કરવાને મર્મ પૂછો. પ્રવાસીઓએ જવાબ આપ્યો કે “અમે, ચામડી અને દાણાને વેપારી સ્વદેશથી એક સાથે પરદેશ જવા નીકળ્યા હતા. પરદેશ જતી વખતે દાણાના વેપારીના મનમાં એવો વિચાર હતો કે વિદેશમાં વરસાદ ઘણે પડે, નદીનાળાં તર થાય, રોગની ઉપાધિઓ ન હોય અને અનાજ બહુજ પાકે તે ઘણું સારું કે જેથી મને સસ્તે ભાવે થડે પૈસે ઘણું અનાજ મળી શકે.
વિચારભેદની મહત્તા. દાણાના વેપારીના હૃદયમાં વિદેશ જતી વખતે આ સુંદર મને
ભાવ હતો. એ સમયે ચામડીયાનો વિચાર એવો હતો કે વિદેશમાં એકદમ જાતજાતના રોગ પ્રર્વતે. દુકાળ પડે, આગ લાગો આક્ત ઉપર આફત આવે છે જેથી ઢેરો મરી જાય અને માણસને પણ સંહાર થઈ જાય. પરિણામે હેરોના ચામડાને કોઈ ખરીદના ન રહે અને એ ચામડું મને અત્યંત સસ્તે ભાવે પુષ્કળ ત્થામાં મળી શકે. આ મનોદશા દાણાના વેપારી અને ચામડીયાની વિદેશ ખાતે જતી વખતે હતી. વિદેશ ખાતેથી સ્વદેશમાં પાછા ફરતી વખતે એથી ઉલટી જ સ્થિતિ હતી. દાણાને વેપારી હવે એમ ઈચ્છતો હતો કે સ્વદેશમાં દુકાળ પડે, વરસાદ ન થાઓ, તીડ અને ઉંદરે થાઓ, પાક ન પાકો અને જે પાક થાય તેને નાશ થાઓ કે જેથી દાણાના ભાવ એકદમ ચઢી જાય, અને મેં ખરીદેલે દાણ ઉંચે ભાવે વેચાતાં મને સારો પૈસે મળે. સ્વદેશ પાછા ફરતી વખતે ચામડીયાની એવી ઈચ્છા હતી કે સ્વદેશમાં ખુબ વરસાદ થાઓ, નદીનાળાં જલમય થાઓ, ખુબ અન્ન પાકે, અને પશુઓ તથા મનુષ્યો ઘિયુ થાઓ કે જેથી પશુઓ ન મરતાં ચામડું ઓછું નિપજવાને લીધે તે માથું થાય અને મનુ ન કરવાથી ઘરાક વધારે થાય એટલે વિદેશમાંથી મેં ખરીદેલું ચામડું મેંઘા ભાવે ઝપાટાબંધ ખપી જાય! આ રીતે સ્વદેશમાંથી વિદેશમાં જતી વખતે દાણાવાળાના વિચારો પ્રશસ્ત હતા અને ચામડીયાના વિચારો અપ્રશસ્ત હતા અને આવતી વખતે દાણાવાળાના વિચારે પાપી અને ચામડીયાના વિચાર વિશુદ્ધ હતા. અર્થાત જતી વખતે વાણીયે સજજન હતે માટે અમે તેને સંગ કર્યો હતો ત્યારે આવતી વખતે વાણીયે દુર્જન બને હતું અને ચામડીઓ સજજન બને તે માટે અમે ચામડીયાને સંગ સેવન કર્યો હતે. અહિ પણ જેઓ એમ વિચારે છે કે જેનેનાં બાળકો ગુજરાન કે વ્યવહારને ખાતર સ્કૂલ અને કૈલેજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #202
--------------------------------------------------------------------------
________________
ધ્યાન દ–સુધાસિ.
( ૧૭૪)
સુધાબિંદુ ૧ લુ’ વગેરેનું શિક્ષણ લેવાનાજ છે, પણ તે જૈનસ‘સ્કાર વિના તે શિક્ષણ લેતાં ધર્મહીન ખને છે માટે તેઓને ધર્મ સંસ્કાર માટે સંસ્થાની જરૂર છે એમ ધારી શુદ્ધ દેવ ગુરુ અને ધર્માંના પરમ ભક્ત બનાવે તે તે કરનારા જરૂર ઉત્તમ ભાવનાવાળા છે પણ તે સંસ્થામાંથી જરૂર ધર્મના ધારીજ પાર્ક
સુધારકાની મનેાદશા,
શાસનપ્રેમી અને સુધારકાની સ્થિતિને સ્વદેશથી વિદેશ જતા વાણીયા અને ચામડી જોડેજ સરખાવી શકાય. એક ઉજમણું, ઉપધાન કે દીક્ષા થતી હતી અથવા બીજા કાંઇપણ ધર્મના કામા થતાં હતાં તે તેના શ્રવણુ માત્રથીજ શાસનવાદીઓને માનદ થતા હતા. એક દીક્ષા થતી તા શાસનવાદીઓના આનંદતા પાર રહેતા ન હતા. ઉપધાન ઉત્સવ થતા હતા તા શસનપ્રેમીએ અત્યંત હર્ષ અનુભવતા હતા ત્યારે બીજી બાજુએ ઉપધાન, ઉજમણા કે દીક્ષાની ક કેાતરી વાંચતાંજ પેલા કહેવાતા સુધારકાના પેટમાં તેલ રેડાવા પામતું હતુ' અને તેમને ધાસકે પડતે હતા ! એક દીક્ષા લીધેલે! સાધુ પતિત થતા હતા તા શાસનપ્રેમીઓના અક્સાસને પાર રહેતા ન હતા કે આ બિચારા સર્વવિરતિની પવિત્ર સુવાસના ત્યાગ કરીને વળી પાછા કયાં અવિરતિના કચરામાં આળોટવા આવે છે! વિચારાના અશુભનાજ ખરેખર ઉદય થયા છે. એ રીતે તેઓને દીલગીરી થતી હતી. ત્યારે બીજી તરફ સુધારકાને એકાદ દીક્ષિત પતિત થાય તે તે સાંભળી ઉજાણી થતી ! ડાળીના જેવા આનંદ આવત હતા!! અને એવી પતિતાવસ્થાની કથાએ આલેખવામાં તે તેએ પેાતાના લાડકા છાપાઓના પાનાના પાના ભરી દેતા હતા.
શાસનવિરાધીઓ કયાંથી આવે છે ?
વાણીયા અને ચામડીઆએ જે પ્રકારની અપવિત્ર અને અયેાગ્ય મનેાવૃત્તિ રાખી હતી તે તે માત્ર બે ત્રણ મહિના માટેજ હતી જ્યારે આ કહેવાતા સુધારકા તા આજ પાંચ વર્ષોંથી આજ જાતની નાપાક મનેાદશા રાખી રહ્યા છે અને એવી અપવિત્ર મનોદશા રાખવામાં પાછું પેાતાનું ગૌરવ માને છે. આવી પરિસ્થિતિ વચ્ચે શાસનપ્રેમીઓએ ઝુકીને શાસનની ખરેખરી અને ન વિસરી શકાય એવી સેવા બજાવી છે. શાસનપ્રેમીએ નવું કાંઈ કરી શકયા નથી તે છતાં તેમણે જે સેવા બજાવી છે તેની આછી કિંમત આંકી શકાય એમ નથી! શાસ્ત્રની દૃષ્ટિએ જણાવ્યું છે કે નવુ' જિનમંદિર બંધાવવામાં એકગણું પુણ્ય છે પરંતુ જુના જિનમ'દિરના જીÍદ્ધાર કરવા કરાવવા એથી આઠગણા પુણ્યની પ્રાપ્તિ થવા પામે છે. આ રીતે શાસનપ્રેમીએ નવુ કાંઇપણ કરી શક્રયાજ નથી પરંતુ તે છતાં તેમણે જીનું જે હતું તેના સપૂર્ણ રીતે પુનરૂદ્ધાર કર્યાં છે અને તેથીજ તેઓ આઠગણુા પુણ્યના ભાગી બન્યા છે. શાસનપ્રેમીએએ કરેલી પ્રવૃત્તિનું શાસ્રાષ્ટિએ તેમને મળેલુ આ પરમ ફળ છે. શાસનપુર આવતા સંકટોના સામના કરીને શાસનની સરક્ષા કરવી એ તા જાણે કે શાસનપ્રેમીઓની ફરજ છેજ, પરંતુ એવા પ્રસ`ગે ઉપસ્થિતજ ન થવા દેવા એવુ' કરવાની શાસનપ્રેમીઓની ખાસ જવાબદારી છે અને એ જવાબદારી તેમણે પીછાણી સેવાની ખાસ જરૂર છે. શાસનપ્રેમીઓએ શાસનપર આવેલા સ`ઘંટાના બહાદુરીથી સામને કર્યો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #203
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૭૫)
સુયાબિંદુ ૧ લું. છે એ વાત ન ભૂલી શકાય એવી છે પરંતુ યાદ રાખવું જોઈએ કે શાસનવિધીઓ પણ જનોમાંથી જ પાકયા છે! સંરકાર પાડતાં સંભાળજે. એક બીજું ઉદાહરણ લઈએ. ધારો કે એક શ્રીમંત શેઠી
છે, રસ્તામાં ફરવા નીકળે છે, માર્ગમાં સિપાઈ ઉભે છે. પેલે શેઠીયે સિપાઈને ધક્કો મારી પાડી નાખે છે, પરિણામે કેસ થાય છે અને તે કેસમાં બચાવમાં એ શ્રીમંત જોઈએ તેટલા પૈસા ખરચે છે! આ સ્થિતિમાં પેલા શેઠીયાએ પૈસા સદુપયેાગ કર્યો છે એમ કહી શકાતું જ નથી. શેઠની ફરજ જેમ ગુ ન કરવાની છે, તેમ તમારે ખરાબ સંસ્કારો ન પડવા દેવા એ ખાસ કરીને જોવાનું છે. આજના જે સુધારકો છે એ જેનોનાજ કુસંસ્કારી સંતને છે. આજના સુધારકે એ કાંઈ અજેનેમાંથી આવેલા અથવા નવાજેન બનેલાના સંતાનો નથી! પરંતુ સંસ્કાર વિનાના તમારા બાળકે છે. આથી તમારા બાળકોમાં તમારે ખરાબ સંસ્કારો ન પડે એ વાત સૌથી પહેલાં સંભાળવાની છે, તમારો નાનો બાળક ૧૫૪૧=૧૨૫ બોલે છે, તે તમે તેની એ ભૂલ ચલાવી લેતા નથી હજુ તે તમે એ છોકરાને તમારા ચોપડા સોંપ્યા નથી. તમે એના હાથમાં રૂપીયાનો વહીવટ મૂક નથી. તમને પસે કમાવી આપે કે તેનો નાશ કરી આપે એમાંથી એક પણ વસ્તુ હજી છોકરાથી બની શકે એમ નથી પરંતુ તે છતાં જો તમારો બાળક ૧૫*૧=૨૫ બોલે છે તે તમારા કોષને પાર રહેતો નથી! ગામ લેકમાંથી કોઈ આંગળી લગાડે છે તે પણ તમે તેની સાથે લડવા ઉs છે એજ છોકરાને તમે આ પ્રસંગે ગુડી કાઢતાં પણ ડરતા નથી. હવે વિચાર કરો કે તમારા એ કોધનું કારણ શું છે ધમના સંસ્કારો તપાસે છે કે? ક્રોધનું કારણ બીજું કાંઈજ નહિ પરંતુ માત્ર તમે
ખરાબ સંસ્કાર પડવા દેવાજ માગતા નથી એ છે. તમારે આ પ્રયત્ન “ખરાબ સંસ્કાર પડવા ન દેવા” એ સ્તુત્ય છે પરંતુ તમારો આ પરિશ્રમ માત્ર તમારા વેપારરોજગાર પૂરતેજ છે તેથી વધારે નથી. તમે જે એજ પરિશ્રમ ધર્મની બાબતમાં પણ લેતા હે, તે આજે ધમવર્ગને જે સ્થિતિને સામને કરવું પડે છે તેને સામનો નજ કરે પડત! હવે એક બાજુ એ વેપારજગરમાં કુસંસ્કાર ન પડે તે માટે તમે રાત દહાડો એક કરી છે ત્યારે બીજી બાજુએ ધર્મ સંબંધમાં તમે તદન બેદરકાર છે. તમારા છોકરા નિશાળમાં જઈને જ એ શબ્દો ગોખે છે કે –
ઓ ઈશ્વર! તું એક છે સર તે સંસાર!
પૃથિવી, પાણી, પર્વતે તે કીધાં તૈયાર !” જૈનધર્મ જે ભૂમિકા ઉપર ઉભા છે તે ભૂમિકાનું-નિષમ, આ શબ્દો વડે સત્યાનાશ નીકળી જાય છે પરંતુ તેની તમોને જરા પણ દરકાર નથી. હવે બીજી બાજુએ મુસલમાનોને દાખલે લે. મુસલમાનો ધર્મ એવો છે કે તેઓ ઈશ્વરને કેઈના માબાપ માનતા નથી. ઈશ્વર મનુષ્યને માતાપિતા છે એવું તેઓ કબુલ રાખતા નથી. તેમના છોકરાઓમાં એથી ઉલટા સરકાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #204
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૭૬).
સુધાબિંદુ ૧ લું. ન પડે તે માટે તેઓ કેટલી કાળજી રાખે છે તે જુએ! સરકારી વાંચનમાળા તરીકે ઓળખાતી “ટેકટ્સ બુફસ કમિટિ” એમણે તૈયાર કરેલી ત્રીજી ચેપડીના આઠમા પાઠમાં ઈશ્વરની સ્તુતિની એક કવિતા છે. આ કવિતામાં પાંચમી અને છઠ્ઠી લીટીઓ નીચે પ્રમાણે હતી.
“પ્રભુ! માત ને તાત છે આપ મારા.
તમે છો પિતા ! સર્વન પાળનારા !” મુસલમાનોને પ્રચંડ પોકાર, આ કવિતાની લીટીઓ દ્વારા મુસલમાન ધર્મના સિદ્ધાંતનું
ખૂન થાય છે એવો જબ્બર પોકાર રાંદેર (છલે સુરત) ગામના મુસલમાનેએ ઉઠાવ્યો હતો અને તેમણે પિતાના એ વિરોધનું પ્રચારકાર્ય એવું જમ્બર કર્યું હતું કે આખરે સરકારને એ પોકાર ઉપર ધ્યાન આપવું પડયું હતું અને ના. મુંબાઈ સરકારે ઉપરની લીટીઓ કાઢી નાખીને તેને સ્થળે એવા શબ્દોવાળી લીટી દાખલ કરી છે કે: પ્રભુ! આપ છે સર્વને પાળનારા; તમે છો સદા સંકટ ટાળનારા!” ના. સરકારે વાંચનમાળામાં આ ફેરફાર કર્યો હતો ત્યારે જ મુસલમાને જગ્યા હતા. બીજી તરફ તમારી સ્થિતિ વિચારો. “ઓ ઈશ્વર તું એક છે!” એ લીટીઓ તે ઠીક છે, પરંતુ એ જ વાંચનમાળાના ત્રીજા પુસ્તકનો ત્રીજે પાઠ જૈનધર્મની છડેચોક મશ્કરી કરનાર છે અને તે પાઠ તમારા બાળકો ભણે છે. આ બધો ગરબડગોટાળે શું તમને કોઈ દિવસ સાથે છે અથવા તે ટાળવા માટે તમે કાંઈ યત્ન કર્યા છે? જવાબ એ જ છે કે “નહિ.” ધર્મની ધગશ તેની વધારે છે? હવે આ ઉદાહરણ ઉપરથી ખાત્રી કરી લે. તમારી
ધર્મની ધગશ ચઢીયાતી છે કે બીજાઓની ચઢીઆતી છે? ૧૫૪૧૦=૧૨૫ના સંસ્કાર ખોટા છે પરંતુ એ સમય તે અવશ્ય આવશે કે એ સંસ્કાર સુધરી શકશે. ત્યારે ધર્મવિનાશના જે સરકારે પડે છે તે તે એવા સખ્ત છે કે જે કદીપણું ભુંસાવાના નથી, એ સંસ્કારે ધર્મના વિનાશને નેતરે છે. આજે ધર્મમાં ગ્લાનિને આવિર્ભાવ થએલો તમે નિહાળે છે અને આર્યભાવનાની ભયાનક વિભાવરીના દર્શન થાય છે તેનું સાચું કારણ એજ છે કે બાળકોમાં કેવા સંસ્કાર પડે છે તે તરફ આપણું બિલકુલ લક્ષજ જતું નથી. બાળક એ તે કેમ જાણે કચકડાનું એક ઢીંગલુંજ ન હોય તેમ જગત તેને શોભાવે શણગારે છે, પરંતુ તેને સુધારવાનું, તેનામાં ખોટા સંસ્કાર ન પડે અને સાચા સંસ્કાર પડે તે નીહાળવાનું આપણે કદી પણ વિચારતા જ નથી. એનું જ પરિણામ એ છે કે ભગવાન મહાવીરનાજ સંતાને હોવાનો દાવો કરનારાઓ જેનશાસનની જડ ખેડવા તૈયાર થાય છે. કાંતે વટલી જઈને મુસલમાન, પ્રીસ્તિ પણ બને છે! સુધારકે ધર્મસેવાની મોટી મોટી બૂમો મારે છે પરંતુ હું તેમને પણ પૂછું છું કે સિંધ, પંજાબ, બંગાળા અને મધ્યપ્રાંતમાં સેંકડો અહિંસાવાદી જેનભાઈએ રોટલાને માટે મુસલમાન થતા જાય છે, તમે તેમની શી સેવા બજાવી? કેટલાને મદદ કરી આર્યજાતિથી ભ્રષ્ટ થતા અટકાવ્યા? તમારા ઉદ્દેશ પ્રમાણે જે ખરૂં કરવાનું કાર્ય તે પણ તમે કરતા નથી અને ટામેટા ઉન્નતિના સ્વપ્ના સેવી શાસનનો મહાન રથ જે શાંતિથી ચાલી રહ્યો છે તેને તેડી નાખવા તૈયાર થાઓ છે, આ તે કઈ જાતની તમારી માન્યતા ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #205
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધોધુ.
(૧૦૭)
શ્રેષાબિત ૧ છે. ટકે શેર ભાજી ટકે શેર ખાજા! આજની દુનિયાની રીત “પુરી એક અંધેરીમાં ગંડુરાજા
ટકે શેર ભાજી ટકે શેર ખાજા” એ પ્રમાણેની જ છે! એક બાજુએ તમે બાળકને દહેરે એકલો છે, અને બીજી બાજુએ તેને જ તમે “એ ઈશ્વર તું
એકજ છે !” એમ ગોખા છે! એક બાજુએ બાળકને તમે સામાયિક કરવાનું બતાવે છે. • અને બીજી બાજુએ તેને નાટકસીનેમા જેવાને પણ તેડી જાઓ છે! ઉપાશ્રયમાં સાધુમહારાજનું
વ્યાખ્યાન હેય તે તેને ત્યાં પણ લઈ જાઓ છે અને બીજે દિવસે જેનધર્મના સિદ્ધાંતેના મૂળભૂત તત્વોનું ખૂન કરવા માટે તૈયાર થયેલાઓ તરફથી કરાતી “મહાવીર જયંતીની સભા થાય તે ત્યાં પણ તેને લઈ જાઓ છે! આ બધાને અર્થ એટલેજ છે કે તમે તમારી જવાબદારી એટલે શું ચીજ છે તેજ સમજતા નથી અથવા સમજવા માગતા નથી. આ બેદરકારી હવે લાંબે સમય નિભાવવાની નથી. તમારી ઉંઘ હવે ઉડવી જ જોઈએ અને તમારે તમારી ફરજ સંભાળવી જ જોઈએ. આત્મકલ્યાણની જ્યાં વાત આવે છે કે ત્યાં તમે ઢીલાઢ બની જાઓ છે. કેટલીક વાર તમારા બાળકે નિશાળેથી ઘેર રહી પડે છે તે તમે તેની સર્ણ ખબર લઈ નાખવામાં પણ ચૂકતા નથી પરંતુ એજ બાળક જે નિયમિત સામાયિક ન કરે તે તેને તમે સુધારવાની તમારી ફરજ માનતા નથી! ઘણીવાર “હશે, બાળક છે” એમ કહીને બાળકમાં કુસંસ્કારો પડવા દેવામાં આવે છે એ ટેવ પણ તમારે સુધારવી જ પડશે. નાનપણથી જ સંસ્કાર પાડે. “બાળક છે!” એમ કહીને બાળકના રાષ ચાલવા દેવા
એ હવે પાલવે તેમ નથી. બાળકની ઉંમરને સંબંધ * શિક્ષણ સાથે છે પરંતુ સંપૂર્ણ રીતે ઉંમરને સંબંધ વર્તન સાથે નથી જાપાંચ વરસને છોકરા
હોય તે પણ ચરી ખરાબ છે એમ જાણીને એ ચોરી કરે છે! સાઠ વરસને ડોસો પણ ચેરી ખરાબ છે એ જાણવા છતાં ચોરી કરે છે. જેનેના છોકરાને આ સાધુના વસ્ત્રોની પવિત્રતા સહેજ સમજાય છે. તે સાધુને “મહારાજ” કહીને વંદન કરે છે ત્યારે મિથ્યાત્વના છેવર્ષના બહાને પણું સાપુની પવિત્રતાને લેશમાત્રએ ખ્યાલ હોતું નથી ! અથાત્ નાના બાળકોને પણ સંસ્કાર નાનપણથી જ પાડવાની જરૂર છે. આ સંબંધમાં એક ચાર અને તેની માતાનું ઉદાહરણ બાહુ જાણીતું છે. એક ચાર હતું તે ચોરી કરવા ગયે. ચોરી કરતાં મારામારી થઈ અને તેમાં ઘરવાળે મરી ગયો. ચાર પકડાતાં ચેરને ફાંસીની સજા થઈ. સજાને જ્યારે અમલ થવાને વખત આવ્યો ત્યારે રાજાએ તેને પૂછયું કે “શું તારે કોઈને મળવું છે?” છોકરાએ જવાબ આપે છે હા! મારી માતાને મળવું છે. ચારની અંતિમ ઈચ્છા સંપૂર્ણ કરવાના હેતુથી રાજાએ ચારની માતાને ત્યાં હાજર કરી. પેલા ચારે એ દરમિયાન એક છરી મેળવી રાખી હતી. જેવી પેલી ચારની માતા ચારને મળવા આવે છે તે જ ર આગળ ધપે અને તેણે એક ઘાએ માતાના બંને સ્તને કાપી નાખીને તેને તેના શરીરથી જુદા પાડી દીધાં! છે તે તમારે ન્યાયે ન્યાય કર્યો છે ! ચેરે માતાના સ્તન કાપી નાખ્યાં તેથી બધે હાહાકાર
થઈ રહ્યો ! રાજાએ પિતા શેરને પૂછયું “અલ્યા! મરતાં મરતાં પણ આ અપકાર્ય કરવાનું તને સગયું કે?” ચેર જવાબ આપે મહારાજ! મેં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #206
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૭૮)
સુધાબિંદુ ૧ લું. તમારે ન્યાયે ન્યાય કર્યો છે. જેમ તમારે ગુન્હેગાર હું છું તેમ મારી ગુન્હેગાર મારી માતા છે! હું જ્યારે નાના હતા ત્યારે એક દિવસ માતાએ મારા શરીરને તેલ ચેપડ્યું હતું. એટલામાં બારણે તલની ગાડી આવી હતી. હું તે તેલ ચપડેલે શરીરે ગયે અને તલનો ઢગલે સારે લાગવાથી તલમાં આળોટ્યો. મારા આખા શરીરે તલ ચંટી ગયા. હજી જ્યારે ઘરે પાછા આવ્યું, ત્યારે મારી માતાએ મને શિખામણ ન આપતાં મારા શરીર પરના સઘળા તલ લઈ લીધા ! પછી તે જ્યારે જ્યારે પીઠમાં તલના ગાડાં આવતાં હતાં ત્યારે ત્યારે મારી મા મારા શરીરે તેલ ચોપડતી હતી અને મને તલના ઢગલામાં આળોટવા મોકલતી હતી. આ રીતે માતાએ સૌથી પહેલાં મને તલાર બનાવ્યું હતો તે પછી તે હું તલ પરથી સરકારી ચોરતો થયો અને પછી છેવટે મોટી ચોરીઓ કરતાં શીખે. એ રીતે પાપના ક્ષેત્રમાં હું ધીમેધીમે પ્રવેશતો જતે હવે અને આજે પરિણામ એ આવ્યું કે મારે શીરે ફાંસીની દોરી લટકે છે.
તમે ક્યાં અને બીજા કયાં? પેલા ચારની આ કથની તદન વ્યાજબી હતી આ ઉપરથી
એજ સાબીત થાય છે કે છોકરાઓને જે કુસંસ્કારો પડે છે તેને માટે બીજું કોઈ નહિ પણ છોકરાઓના વાલીઓ અથવા તેના માતાપિતાજ જવાબદાર છે. એજ રીતે ધાર્મિક વિષયમાં પણ જે બાળકે કુસંસ્કારી નીકળે છે અને ધર્મની સામે આંખે કાઢીને ઉભા રહે છે તે માટેની પણ સાચી જવાબદારી માતાપિતાની છે. આજના માબાપ બાળકને ધર્મની કેળવણી આપે છે. નથી આપતા એમ ન;િ પરંતુ એ ધર્મની કેળવણી એવી વિચિત્ર રીતે આપવામાં આવે છે કે જેથી તમે અનાજ સેકીને વાવે છે એમજ કહી શકાય! ધર્મની કેળવણું આપ છો ખરા, પરંતુ તે કુરસદને વખતે. જે નવરાસ મળે તે ધર્મના બે આંકડા ભણે ન ભણે તે ઠીક ! પણ આખો દહાડે કરે નિશાળે તે જજ જોઈએ. આવા ધાર્મિક શિક્ષણનું કશું પણ મૂલ્ય થતું નથી. દુન્યવી શિક્ષણ એ તમારી મુખ્ય ચાવી છે. મુખ્ય ધ્યેય તરીકે તમે તમારું દુન્યવી શિક્ષણ કાયમ રાખે છે અને વધારાના સમયમાં ધર્મના શિક્ષણની વાત કરે છે. આવી પરિસ્થિતિ જ્યાં સુધી કાયમ છે ત્યાં સુધી શાસનના વિરાધકે જરૂર પાકયેજ જવાના છે ! આ સ્થિતિમાંથી તમારે ઉગરી ગયેજ થ્થકો છે. તમે સઘળા બીજી બાબતેમાં જેનકામને અને અન્ય કોમને સરખાવે છે અને બૂમાબૂમ કરી મૂકે છે કે જેમાં બાળવિધવાઓ વધારે છે તેને કાંઈ રસ્તો નીકળતું નથી. ફલાણું આમ છે તેનું કાંઈ બનતું નથી પરંતુ તમે ધાર્મિક શિક્ષણની બાબતમાં તમારી જાતને બીજા સાથે સરખાવતા નથી? કાઠીયાવાડ જેવા પ્રાંતની જ વાત ! સેંકડો મુસલમાનોના મદ્રેસાઓ જ્યાંત્યાં સ્થપાએલા છે. એક પણ પારસીગામ એવું નથી કે જ્યાં પારસી ધર્મના સિદ્ધાંત બાળકોને શીખવાતા ન હોય!
ધર્મવૃત્તિ જાગૃત શાથી રહે? હવે આ સ્થિતિનું પરિણામ વિચારજે. તમે કેટલા પારસી
અને તેના ધર્મના સિદ્ધાંત વિરૂદ્ધ જતા જોયા છે? ગમે તે માતબર પારસી શ્રીમંત હોય પરંતુ ભાગ્યે જ તેને મોઢામાં તમે સીગાર કે ચીરૂટ જોઈ શકશો ! મુસલમાની સ્થિતિ જુવે. દિલ્હીમાં એક મુસલમાન અમુક વાત જાહેર કરે છે કે બીજે જ દહાડે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #207
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૭૯)
સુંધાબિંદુ ૧ લું સ્થળે સ્થળે મુસલમાનોની સભાઓ થઈને તે વાત મંજુર રાખવાના ઠરાવ થાય છે. અરે ! આ ૧૯૩૪ની જ વાત ! મુસલમાનોની સામાન્ય રાજનીતિની સામે જઈ પેલી કહેવાતી કોંગ્રેસને ટેકો આપનારો મુસલમાન કે જે વડીધારાસભા માટે કોંગ્રેસીય પ્રતિનિધિ હતે; તેને મુસલમાનેએ એવી શકસ્ત આપી છે કે તેની ડીપોઝીટ પણ જપ્ત થઈ છે. બીજી બાજુએ તમારી સ્થિતિ વિચારો અને પછી તુલના કરો કે તમે આગળ વધ્યા છે કે પાછળ પડ્યા છે. આમ ન થાય એટલા માટેજ શાસ્ત્રકાર મહર્ષિઓએ પુકારી પુકારીને એ વાત જાહેર કરી છે કે પ્રત્યેક જેનબાળકમાં વજ જેવા, એ સંસ્કાર પાડી દ્યો કે, “મામા, મા, મને લઇ ગજે ગારિના છે.” જેના માતાપિતા તરીકે તમારી એ ફરજ છે કે તમારે તમારા બાળકોમાં દઢપણે આ સંસ્કાર પાડવા જ જોઈએ. જે આ સંસ્કાર તમે તમારા બાળકમાં નથી પાડતા તે સમજી લેજે કે તમે જેના માતાપિતા ગણવાને માટે લાયક નથી યા હકદાર પણ નથી જ. આ મહાસંસ્કાર એ છે કે તે જગતના સઘળા સંસ્કારને આવતા રોકે છે અને ધર્મવૃત્તિને જાગૃત કરે છે.
હિતબુદ્ધિને જ હેતુ છે. આત્મા, ભવ અને કર્મ અનાદિના છે એવા સંકાશે જ્યાં દઢ
થાય છે કે અધર્મના સંસ્કાર પડતાજ નથી અને પડેલા હેય તે પણ તે નાસવા જ માંડે છે. આ વસ્તુ આત્મામાં ઠસી જાય છે તે તે સઘળા કુસંસ્કારને દૂર કરે છે અને સુસંસ્કારોને પિષે છે એ કેવી રીતે થાય છે અને એથી ભવપર્વતનું ઉલ્લંઘન કેવી રીતે થાય છે તે હવે જોવું જોઇએ, પરંતુ એ જોઈએ તે પહેલાં છેવટના મુદ્દા ઉપર ફરી એકવાર નજર નાખવી જ રહી. આપણા બાળકોમાં આપણે જોઈતા સંસ્કાર નથી પાડ્યા તેનેજ અંગે આજના સુધારકો નિપજ્યા છે અને એ સુધારકની સઘળી પ્રવૃત્તિઓ એવી થવા પામી છે કે જેણે શાસનને જડમૂળથી નાશ કરવાની તૈયારી કરી છે. તેમની પાંચ વર્ષની પ્રવૃત્તિનું ફળ શુન્યથી વધારે નથી. નથી તેઓ સાધુસંસ્થાને નિર્મળ કરાવી શક્યા નથી તેઓ દેવદ્રવ્ય ખરચીને વિદ્યાલય બંધાવી શક્યા, નથી તેઓ વિધવા બહેનેને નાતરાની જાતરાએ ચઢાવી શક્યા, કે નથી તેઓ વટલીને મુસલમાન ખ્રિસ્તી બની જતાં સાધર્મિક ભાઈઓને મદદ આપી બચાવી શક્યા. ત્યારે શાસનપ્રેમીઓ બીજી બાજુએ પૂરતે વિજય મેળવી શક્યા છે. સાધુસંસ્થાને તેમણે વિશાળતા નથી આપી પણ તેઓ રક્ષા કરી શક્યા છે. તેમણે બીજું નવું કાંઇપણ નથી કર્યું એ વાત સત્ય છે છતાં તેઓ જુનાની રક્ષા કરી શક્યા છે અને તેથી જ તેમણે શાસ્ત્રની દષ્ટિએ આઠગણું પુણ્ય ઉપાર્જન કર્યું છે, પણ આ સઘળું થયું છે તેમાં હેતુ એજ રહે છે કે શાસન પ્રત્યે હિતબુદ્ધિ અને તેથીજ શાસનપ્રેમીઓની પ્રવૃત્તિ ઉત્તેજનાને પાત્ર ઠરી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #208
--------------------------------------------------------------------------
________________
સુધાદિ ૧ તું.
આન-સુધાસિંધુ
(૧૮૦) စိစစ စွဝဝဝဝဝဝဝဝ၁ဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဇ္ဇ ၀ စီ
ક8ઠ્ઠ કર્મ સંગ્રામ ફૂટકા
કoes 000૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦8 oo છ ગુણસ્થાનકે શાના વિચારે છે ?
શાસકાર મહારાજા ન્યાયાચાર્ય શ્રીમાન યશોવિજયજી મહારાજ ભવ્યજીના ઉપકાર માટે જ્ઞાનસાર પ્રકરણ નામક ગ્રંથમાં તેઓશ્રીમાનું જણાવે છે કે દરેક જીવની ફરજ છે કે તેણે આ ભવ કરે છે તે જાણવું જોઈએ. ભવનું સ્વરૂપ તેણે વિચારવું જોઈએ અને ભવમાં ભયંકરતા રહેલી છે કે સુખનો મીઠો આસ્વાદ રહે છે તે તેણે જેવું જોઈએ. શાસ્ત્રષ્ટિએ જે કઈ આ ભવને જાણવાને યત્ન કરે છે તે એમ સમજી શકે કે આ ભવ એ એક મહાભયાનક પર્વત છે. આ ભવરૂપી પર્વતનું ઉલ્લંઘન કરવાની દરેક આત્માની ફરજ છે પરંતુ એ ભવરૂપી મહાગિરિરાજનું ઉલંઘન ત્યારે જ થઈ શકે છે કે જ્યારે આત્મા છાગુણસ્થાનકે આવી પહોંચે છે. જ્યાં સુધી આત્મા છઠ્ઠા ગુણસ્થાનકે આવી શક્તા નથી ત્યાં સુધી તેણે ભવરૂપી ભયાનક પર્વતનું ઉ૯લંઘન કર્યું છે એમ ગણી શકાતું નથી. જીવ જ્યારે છઠ્ઠ ગુણસ્થાનકે આવે છે ત્યારે તે લૈકિક પદાર્થોમાં રાચી શકે એવી દશામાં હેતું નથી. અનાદિકાળથી લેકે જે સંજ્ઞા રાખી છે તે સંજ્ઞામાં તેવા આત્માને રાચવાપણું રહેતું નથી અને પિગલિક વસ્તુઓથી રાચવાના સ્વભાવનો આત્મા ત્યાગ કરી દે છે, પરંતુ તે છતાં એવા મુનિને પણ મન અને વિચાર છેડી શકતા નથી. ગયા વ્યાખ્યાનમાં આપણે એ વાત નક્કી કરી છે કે મનને અંત તે છેક તેરમે અને ચૌદમે ગુણસ્થાનકે આવે છે અને જે મુનિ છઠ્ઠ ગુણસ્થાનકે પહોંચે છે તેવાને મન અને વિચારો તે કાયમજ હોય છે, ત્યારે જે ગુણસ્થાનકે પહેલો મુનિ કઈ વસ્તુમાં તલ્લીન હોય છે અને દેશી બાબતના વિચારો કરે છે તે તપાસીએ.
તેરમા ગુણસ્થાનકની સ્થિતિ, મન એ એવી વસ્તુ છે કે તે એક પળ પણ નવરૂ બેસી
શકતું નથી. તેને અનુકૂળ પદાર્થો આપશે તે તે તેના વિચાર કરશે અને જે પ્રતિકૂળ પદાર્થો આપશો તે તે તેના વિચારોમાં પણ મશગુલ બની રહેશે પરંતુ મન નવરું રહી શકે એવું નથી. મનનીય પદાર્થોનું મનન ન હોય તે મન રહી શકતું જ નથી. તે સદા સર્વદા મનનીય પદાર્થોનું મનન કર્યા જ કરે છે. જગતમાં જ્ઞાન નામને પદાર્થ છે તે સેય ઉપર અવલંબે છે. રેય એટલે જાણવા ગ્ય વસ્તુઓ આ જગતમાં છે અને તે વસ્તુઓ જાણવામાં આત્માની પ્રવૃત્તિ છે તેથી જ જ્ઞાન નામના પદાર્થને સંસારમાં અવકાશ છે. જે શેય પદાર્થોની જ આ સંસારમાં હસ્તિ ન હતી તે પછી આત્માની શું જાણવામાં પ્રવૃત્તિ હેત વારું? રેય પદાર્થોની ગેરહાજરીમાં આત્માની કાંઈ જાણવાની પ્રવૃત્તિ પણ ન હતા અને તેને લીધે સંસારમાં જ્ઞાનનું પણ અસ્તિત્વ ન હેત. જેમ જ્ઞાનને આધાર અથવા જ્ઞાનને અવકાશ યા પદાર્થો ઉપર રહેલ છે તે જ પ્રમાણે મનને આધાર મનનોગ્ય વસ્તુઓ ઉપર રહેલો છે. ય પદાર્થો ન હેત તે જ્ઞાન ન હેત, તેજ પ્રમાણે મનન એજ્ય પદાર્થો ન હેત તે મન પણ ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #209
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૦૧)
સુષાબંદુ ૧ / હેત! મનન સિવાય, ચિંતન સિવાય, વિચાર સિવાય મન નામને પદાર્થ સામાન્ય લોકોમાં રહી શકતેજ નથી. અહીં ગયા વ્યાખ્યાનમાંની થેડી વાતોનું સ્મરણ કરે. પાછલા વ્યાખ્યાનમાં આપણે એ વાત નક્કી કરી આવ્યા છીએ કે તેરમે ગુણસ્થાનકે મનના પગલે છે પરંતુ તેમને મનન કરવાપણું હોતું નથી.
મનનની આવશ્યકતા કેરે છે? જે આત્મા તેરમે ગુણસ્થાનકે વિરાજમાન છે તેવા આત્માને
મનના પુદગલે માત્ર હોય છે પરંતુ બીજા માણસોને મનન ગ્ય પદાર્થોનું જેવું મનન કરવાનું હોય છે તેવું મનન કરવાનું તેમને હેતું નથી. અગિકેવળી દ્રવ્ય મનથી રહિત નથી તે દ્રવ્ય મન ધરાવે છે પરંતુ દ્રવ્ય મનના પુદગલેને આધારે જે મનન કરવાપણું હેય છે તેવું મનન કરવાનું તેમને હેતું નથી. મનન કરવાની સ્થિતિને અવકાશ ફક્ત બેજ રીતે સંભ છે. જ્ઞાનમાં ન્યૂનતા હોય કિંવા સાધ્યમાં ન્યૂનતા હોય તેવા આત્માને જ મનન કરવાની સ્થિતિને અવકાશ છે. જે આત્માને જ્ઞાનમાં પણ ન્યૂનતા રહેતી નથી અને જે આત્માને સાધ્યમાં પણ કશી ન્યૂનતા રહેલી નથી તેવા આત્માને કેઈપણ વસ્તુ કિવા સ્થિતિ પરત્વે મનન કરવાપણું હેતું નથી. મનન કિંવા વિચાર કોને કરવા પડે છે તેને વિચાર કરજે. કોઈ અજ્ઞાત વસ્તુ હોય તે જાણવા માટે અથાત્ કે ન જાણેલી વસ્તુને જાણવા માટે વિચારાની આવશ્યકતા રહે છે તેજ પ્રમાણે ન મેળવેલી વસ્તુને મેળવવી હોય તે તે માટે વિચારને અવકાશ રહે છેસોગિકેવળીને તેણે સઘળા પદાર્થોને જાણેલા હોવાથી, વિચાર કરવાની કશી જ જરૂર રહેતી નથી એ વાત તમે બરાબર સમજી શકશે.
કેવળીએ મેક્ષની પણ દરકાર રાખતા નથી. કેટલાક શંકાકારે એવી શંકા કરે છે
કે જેણે સઘળું જાણી લીધું છે તેને જાણવાનું કાંઈ બાકી ન હોવાને પરિણામે વિચાર કરવું પડતું નથી અને એ સિદ્ધાંત પ્રમાણે સગિકેવળી ભગવાનને પણ કાંઈ જાણવા બાકી ન હોવાથી તેને અંગે એ વિચાર ન કરે એ વાસ્તવિક છે પરંતુ અપ્રાપ્ય વરતુઓની સિદ્ધિને અંગે વિચાર કરવાને હેય છે અને સગિકેવળી ભગવાને જેક સઘળું જાણ્યું છે તે છતાં તેમને મોક્ષ મેળવવાનું બાકી છે તે પછી મોક્ષરૂપી અપ્રાપ્ય વસ્તુની સિદ્ધિ માટે અર્થાત્ મોક્ષ મેળવવાને અંગે તેઓને શા માટે વિચાર કરવાપણું બાકી રહેતું નથી? જે સાધ્યને અંગે વિચાર કરવાનું બાકી હોય છે તે મોક્ષરૂપી સાધ્યની સિદ્ધિ માટે મન, વચન અને કાયાના પેગોથી યુક્ત એવા કેવળી ભગવાનને પણ વિચાર કરવાપણું હેવું જ જોઈએ. શંકાકારના આ કથનને શાસ્ત્રો અતિશય સુંદર અને બુદ્ધિગમ્ય ઉત્તર પૂરો પાડે છે. શાસે ઉત્તર આપે છે કે કેવળી ભગવાને જેમ કાંઈ જાણવાનું બાકી નથી તેજ પ્રમાણે તેમને મેળવવાનું પણ કાંઈ બાકી નથીજ. કેવળી ભગવાનને મોક્ષ મળે છે એ વસ્તુ સૂર્યપ્રકાશના જેવી સત્ય અને સિદ્ધ છે પરંતુ મેક્ષને કેવળી ભગવાને પિતાનું સાધ્ય માનીને તે મેળવવાને માટે દરકાર રાખતા નથી. મોક્ષ મળે કિવા ભાવ ચાલુ રહે એની જરાપણુ દરકાર કવળી ભગવાનને હતી નથી એટલે જ એમ સિદ્ધ થાય છે કે સોગિકેવળીને પણ જેમ કાંઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #210
--------------------------------------------------------------------------
________________
પા
આનંદ-સુધાસિંધુ.
( ૧૮૨)
સુધાબિંદુ ૧ લું. જાણવાનું બાકી નથી તે જ પ્રમાણે તેને કાંઈ મેળવવાનું પણ બાકી નથીજ અને તેથી જ સગિકેવળીને મનન કિંવા વિચાર કરવાપણું પણ હતું જ નથી ! અને તેથી જ મોક્ષે મ ર સર્વત્ર જિલ્લો મુનિણરામ અર્થાત્ મોક્ષમાં જવાની કે ભાવમાં રહેવાની કોઈપણ ઈચ્છા ઉત્તમ મુનિ રાખતા નથી.
નોકાની જરૂર કેને છે? સગિકેવળી ભગવાને સઘળું જાણે છે સઘળા પદાર્થોને અને
સઘળા કાળને તે વાસ્તવિકરૂપે પીછાણે છે અને તે મોક્ષની પણ દરકાર રાખતા નથી. ભવ મળે કે મોક્ષ મળે એની પણ તેમને ચિંતા હતી જ નથી. આ પરિસ્થિતિને અંગે કેવળી ભગવાને વિચારે અને મનનથી મુક્ત હોય છે. કેવળી ભગવાને મોક્ષની દરકાર રાખતા નથી એ જાણીને આપણામાંથી કોઈ એવી શંકા કરનારા પણ નીકળી આવશે કે જે કેવળી ભગવાન મોક્ષની દરકાર નથી રાખતા, તે પછી આપણે પણ શા માટે મોક્ષની દરકાર રાખવી જોઈએ? કેવળીઓની સ્થિતિ આપણી દષ્ટિએ આધ્યાત્મિક દષ્ટિએ આપણું કરતાં બેહદ સારી છે. જ્ઞાનની પરમકક્ષાએ તેઓ પહોંચેલા છે અને તેમની અપૂર્વ રીતિએ ધાર્મિક ઉન્નતિ થએલી છે એવા પુરુષો પણ જે મોક્ષની દરકાર રાખતા નથી તે પછી આપણે પણ શા માટે મોક્ષની દરકાર રાખવી જોઈએ? આવી શંકા કરવી એ સર્વથા અસ્થાને છે, અને આવી શંકા ઉપસ્થિત કરવામાં સ્પષ્ટત: અજ્ઞાન જ રહેલું છે. નૌકાને આશ્રય લઈને તરીને સામે કાંઠે ગએલ માણસ એમ કહે કે, “હવે મને સામા કિનારાની અથવા તે નૌકાની આવશ્યક્તા નથી.” તે તેનું તે વચન અવાસ્તવિક ગણી શકાતું નથી. તેને નૌકા વિગેરેની જરૂર ન હોય એ સમજી શકાય એવું છે પરંતુ તેનું જોઈને નદીને આ કાંઠે રહેલે માણસ પણ એમજ કહે કે પેલા માણસને સામા કાંઠાની કે નૌકાની આવશ્યકતા નથી તે હવે મને પણ નૌકા વગેરેની શી જરૂર છે? તો બીજા માણસનું આ કથન સર્વથા મિથ્યાજ છે એવું નાનું બાળક પણ કહી શકશે.
દુર્ગતિનું કારણ ન બને, એક માણસ વગડામાં ગએલો છે, બીજે માણસ ઘરને આંગણે
ખાટલે પાથરીને સૂતો છે. આવી સ્થિતિમાં બીજો માણસ એમ કહે કે મારે હવે ઘર શોધવાની શી જરૂર છે? તે બીજા માણસનું એ વાકય યથાર્થ ઠરે છે પરંતુ તે જ પ્રમાણે વનવગડામાં ભટકતે પહેલે માણસ પણ એમજ કહે કે, “હંઅ! મારેય હવે ઘર શોધવાની શી જરૂર છે?” તે આ સ્થિતિનું પરિણામ એજ આવી શકે કે બીજે માણસ શાંતિથી ઘરને આંગણે સુતેલા રહી જાય અને પહેલાને વનવગડાના પશુઓજ ફાડી ખાય! આજ દશા આપણે પણ સમજવાની છે ! કેવળજ્ઞાનના અધિકારી એવા કેવળી ભગવાનને જે મોક્ષની દરકાર નથી તે પછી આપણે તે સામાન્ય જીવો છીએ, આપણને શા માટે મોક્ષની દરકાર હાવી જોઈએ, એવો વિચાર કરીને જે કઈ મોક્ષની દરકારને છોડી દે છે તેને વનવગડારૂપી આ મહાભયાનક સંસારમાં રહેલા હિંસક પશુઓરૂપ કામ, ક્રોધાદિ દુર્ગણે ફાડી ખાય છે અને તત્પશ્ચાત તે નિભંગી આત્મા વિનાશરૂપ દુર્ગતિનેજ મેળવે છે! આવા વિચિત્ર પ્રશ્ન કરીને જે સ્વયં મોક્ષનો વિચાર ત્યાગી દે છે તે ભયંકરમાં ભયંકર પ્રકારનો પોતાના આત્મા માટેની દુર્ગતિને દરવાજો ખોલી દે છે ! એટલું જ નહિ, પરંતુ આવી શંકાઓથી જનતાની ચિત્તવૃત્તિમાં ક્ષોભ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #211
--------------------------------------------------------------------------
________________
આનઃ–સુધાસિંધુ.
(૧૮૩)
ઉપસ્થિત કરનારા જનતા માટે પણ દુર્ગતિના દશે દ્વાર ખુલ્લા કરીને તે બધાના અર્થાત્ દુર્ગતિપ્રવેશનું પાતેજ મહાકારણ બને છે !
સુધાબિંદુ ૧ હું.
આત્મનાશ
મેાક્ષનું આંગણુ,
કાઈ માણસ પાતે પેાતાના આંગણામાં આવીને ઉભેા હેાય તે માણુસ આસપાસ દેખ્યા વિના ચાલતા હૈાય તેાપણુ તે માશુસ સીધા પોતાના ઘરમાં જઈ પહેાંચે છે પરંતુ તેની અપેક્ષાએ નદીને આ પાર રહેલા અને પેલે પાર જવાની આકાંક્ષાના અથી પણ નૌકાના વિચાર ન કરે કિવા પાદરમાં રહેલા ઘરના વિચાર ન કરે, તે તેની દુ શાજ થાય ! કેવળીની સ્થિતિ કેવી છે તેના વિચાર કરે.. કેવળી સંપૂર્ણ સમ્યક્ત્વ અને ચારિત્ર પામે છે અને તેણે સંપૂર્ણજ્ઞાન પણ મેળવેલું છે. જેણે સ'પૂર્ણજ્ઞાન, ચારિત્ર અને સમ્યક્ત્વ મેળવેલુ' છે તેજ કેવળી ગણાય છે. હવે વિચાર કરેા કે એક માણુસ નદી વટાવી જાય, પાદર વટાવી ચૂકે, ખજારા ઓળંગી આવે અને પાતાના ઘરને આંગણે આવીને ઉભા રહે અને પછી તે એવા પ્રશ્ન કરે ખરા કે મારૂ' ઘર ક્યાં છે ?' આંગણે આવીને ઉભું રહેલેા માણુસ કદી આવે! પ્રશ્નજ ન કરે અને છતાં પણ જો તે આવે અહીન પ્રશ્ન કરે, તેા તેની ગણના ગાંડામાંજ ગણાય ! જેમ જગતના સ્થૂલ ઘરને આંગણુાં છે, તેજ પ્રમાણે મેાક્ષરૂપી ઘરનું આંગણું એ તેરમું ગુણસ્થાનક છે.
પરીક્ષાના વિચારો કોણ છેડી શકે?
કેવળી ભગવાના એ તેરમે ગુણસ્થાનકે પહેાંચેલા છે અને તેરમે ગુણસ્થાનકે પડેાંચેલા છે એટલેજ તેઓ મેક્ષરૂપી મહામ`દિરના આંગણામાં ઉભેલા છે. આ આંગણામાં ઉભા રહ્યા પછી પશુ જો કેવળી, “મેાક્ષ મેાક્ષ”ની બૂમ મારે તે તેની ગણના પણ આંગણામાં ઉભા રહીને ઘર પૂછનારાના જેવીજ થાય! આત્માનું સ્વરૂપ અવ્યામાધ છે. આ આત્માના અવ્યાબાધ સ્વરૂપની જ્યાં જાગૃતિ છે એવા તેરમા ગુણસ્થાનકમાં પ્રવેશેલાને હીરા ને કાચ, સાનું અને માટી, સ્રી કે પુરુષ અથવા સંસાર કે મેક્ષ એ સઘળુ' સરખું જ છે. શાસ્ત્ર કહે છે કે એવા આત્માને ઈચ્છા કે ઇચ્છાના દ્રોહ કાંઈ હાતુંજ નથી. હવે દુનિયાદારીની એક વાતનું ઉદાહરણ લેા. દુનિયાદારીમાં જે છાત્રા પરીક્ષામાં બેસવા જાય છે તેએ પરીક્ષામાં બેસવા જતાં પહેલાં અનેક રીતે વિચાર કરે છે કે, આવા સવાલે આવશે તેા તેના જવાબે અમે આમ લખીશું, તેમાં ફલાણું આમ કરીશું અથવા ફલાણું આમ ગાઢવીશું. વિચારેની આ હારમાળા પરીક્ષાના દિવસ સુધી ચાલુ રહે છે પરંતુ જ્યાં પરીક્ષાના દિવસ આવીને ચાલ્યે! જાય છે-પરીક્ષા અપાઈ જાય છે કે તે પછી એ પરીક્ષાને અંગે કાંઈપણ વિચારણા કરવાની બાકી રહેતી નથી. પરીક્ષાનું પરિણામ હજુ બહાર પડેલું હેતું નથી પોતે પાસ છે કે નાપાસ છે તેની તેને હજી કાંઇ માહિતી મળેલી હોતી નથી પરંતુ જ્યાં પરીક્ષા આપી દેવાય છે કે ત્યાં એ સંબધીના સઘળા વિચારા બંધ પડે છે. પરીક્ષા આપી ચૂકેલા વિદ્યાથી પરીક્ષામાં શું કરવું તે સખ"ધીના વિચાર। તજી દે છે તે જોઇને પરીક્ષાના ઉમેદવાર પણ એવા વિચારા છેાડીજ કે તેા તેની શી દશા થાય તેના તમે ખ્યાલ કરી શકે છે. જે હજી અભ્યાસ કરે છે જેને હજી પરીક્ષા આપવાની બાકી છે તે પશુ જે પરીક્ષાના વિચારાનાજ ત્યાગ કરી દે, તા નિ:સશય તે માર્યાં પડે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #212
--------------------------------------------------------------------------
________________
-
A
A
આનંદ-સુધાસિંધુ.
(૧૮૪).
સુધાબિંદુ ૧ લું રખડી જવાની નિશાની શું ? કેવળી ભગવાનની સ્થિતિ પરીક્ષા આપી ચૂકેલા માણસ '
જેવી જ છે. કેવળી ભગવાનને મોક્ષના જે સંપૂર્ણ સાધન કરવાના હતા તે કરી લીધા છે હવે તેમને કરવાનું કાંઈ બાકી રહ્યું જ નથી અને જ્યાં તેમના આયુષ્યને અંત આવશે કે તેમને માટે મોક્ષની પ્રાપ્તિ તે નિમેલીજ છે. કેવળી ભગવાનની આવી સ્થિતિ હોવાથી તેઓ મેક્ષ મળે કે ભવ મળે તે સંબંધમાં બેદરકાર રહે તે ચાલી શકે છે, પરંતુ તેથી આપણને તે સ્થિતિ પાલવી શકે નહિ. આ પણ સ્થિતિને આપણે ખ્યાલ કરવાને છે. આપણી સ્થિતિ ભણતા વિદ્યાર્થીના જેવી છે. આપણે હજી નિર્વિકલ્પદશાના ગુણસ્થાનકે પહોંચી શકયાજ નથી. આ સ્થિતિમાં આપણે પણ જે મોક્ષ કે ભવના વિચારેજ છોડી દઈએ તો આપણી સ્થિતિ પણ રખડેલ વિદ્યાથીના જેવીજ થવાની ! પરીક્ષા પસાર કર્યા પછી એટલે પરીક્ષા આપી દીધા પછી રિઝટ બહાર પડે ત્યાં સુધીમાં પરીક્ષાને ઉમેદવાર પરીક્ષાને લગતા કાંઈ પણ વિચારે ન કરે છે તે તદન સ્વાભાવિક છે પરંતુ પરીક્ષા ન આપી હોય એવા ઉત્તીર્ણતાના અથએ તે એ સંબંધીના વિચારે સેવવાજ ઘટિત છે. તે જ પ્રમાણે જે નિર્વિકલ્પની દશામાં નથી પહોંચ્યા તેવા બધાએ તે મોક્ષપ્રાપ્તિના વિચારો કરવા ઘટે છે. આવા માણસો પણ જે મોક્ષ મળે તે શું અને ભવ મળે તે શું એ જ વિચાર લઈ બેસે છે તે તેની રખડી જવાની જ નિશાની છે.
તેરમું ગુણસ્થાનક એટલે મોક્ષનું સાટું. લૌકિક વ્યવહારમાં તમે ઘર ખરીદવાનું સાટું
કરો છો તેનું જ ઉદાહરણ છે. તમે પહેલાં સાટું કરે છે પછી બાનું આપ છો. આ રીતે તમે કઈ ઘર વેચાણ લેવાની કબુલાત આપી દીધી અને તેને લગતા તમારે દસ્તાવેજ પણ રજીસ્ટર થઈ ગયે, આટલું થયા પછી તમે એ વિચાર કરતા નથી કે એ મકાન મને આટલા હજાર રૂપિયામાં પોષાય છે કે નહિ પોષાય? સાટાખત થયા પછી, બાનું અપાયા પછી, દસ્તાવેજ રજીસ્ટર થયા પછી, ઘર પિષાય છે કે નથી પિોષાતુ, એવા પ્રશ્નને અવકાશ જ નથી. આ સ્થિતિએ એ વિચાર કરવા બેસનારે મૂર્ખ છે. અર્થાત્ જે વ્યવહારકુશળ છે તે માણસ આવા સંગમાં ગ્યાયેગ્યતાનો વિચાર કરી શકતેજ નથી પરંતુ તેનું જોઈને બીજા માણસો મકાન ખરીદતાં પહેલાં-સાટું થયા પહેલાં પણ, જે વિચાર ન કરે, તે તેના બાર વાગ્યા સિવાય રહેજ નહિ! તેરમું ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે એટલે આત્મા મોક્ષનું સારું કરી લે છે. તેરમે ગુણસ્થાનકે ગએલો આત્મા પાછે જન્મ લઈ શકો નથી એ સ્પષ્ટ છે અને જ્યાં તેરમે ગુણસ્થાનકે ગએલાનું આયુષ્ય પૂર્ણતાને પામે છે કે તે તેજ ક્ષણે મેક્ષમાં પગલાં માંડે છે. મોક્ષનું સાટું થઈ ગયા પછી તે સંબંધી વિચાર ન થાય એ વાસ્તવિક છે પરંતુ તેથી એ સાટું ન થયું હોય તે પહેલાં પણ મોક્ષ સારો કે ભવ સારો એ વિચાર ન કર યા તે પરત્વે બેદરકાર રહેવું એમાં તે સ્પષ્ટ રીતે મૂ ખાઈજ સમાએલી છે. અથાત્ આત્માએ જ્યાં સુધી તેરમા ગુણસ્થાનકને આશ્રય લીધો નથી ત્યાં સુધી બાકીના ગુણસ્થાનકે રહેલા આત્માઓએ ભવનિર્વેદની અને મોક્ષકપ્તિની ચિંતા અવશ્ય રાખવી જ જોઈએ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #213
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
સુપાબિત ૧ છે. મનના ૫ગલેનું કાર્ય. આત્મા ચેથા ગુણસ્થાનકે આવે છે એટલે તે મોક્ષનું સારું
કરવાના વિચારો સેવવામાં પ્રવૃત્ત બને છે. ચોથા ગુણસ્થાનકથી મોક્ષનું સાટું આરંભાય છે તે બારમા ગુણસ્થાનક સુધી ચાલુ રહે છે. એ સઘળા સમય દરમ્યાન આત્માએ મોક્ષનો વિચાર કરે કર્તવ્ય છે. જ્યાં બાર ગુણસ્થાનક પૂરા થાય છે અને જીવાત્મા તેરમા ગુણસ્થાનકમાં પ્રવેશ કરે છે કે તેજ પળે મોક્ષનું સાટું થઈ જાય છે. હવે તેને કોઈપણ વિચાર કરવાનો બાકી રહેવા પામતેજ નથી. એજ દષ્ટિએ સ્પષ્ટ થાય છે કે તેરમે ગુણસ્થાનક મક્ષ બાકી છે પરંતુ ત્યાં વિચારેને અવકાશ હેતું નથી. તેમાં ગુણસ્થાનકે પહેલા આત્માને ભાવમન હેય છે દ્રવ્યમનના પુદગલે પણ હોય છે પરંતુ તેમને મનન કરવાપણું હોતું નથી. ત્યારે હવે અહીં એ પ્રશ્ન ઉપસ્થિત થશે કે “જે અહીં મનન નથી તે પછી મનના પુદગલનું શું કામ લેવું જોઈએ?” આ પ્રશ્નનો ઉત્તર સમજવા જેવો છે. ઈ. સ. ૧૯૧૪માં એટલે આજથી વીસ વર્ષ ઉપર જર્મની અને બ્રિટન વચ્ચે વિશ્વયુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં એક બીજાએ પ્રતિપક્ષીના સૈનિકોને કેદી તરીકે પકડ્યા હતા. આ કેદીઓ પરસ્પર શત્રુઓના હાથમાં સપડાએલા હતા પરંતુ જે તેમના અંતર કઈ તપાસી જોયા હેત તે તેમાં, શત્રુઓ પ્રતિ ભયંકર વેર લેવાની ભાવના શું ન માલમ પડી હોત? કમને મહાસંગ્રામ. આવા સંજોગોમાં એક પ્રજાના કારાવાસમાં પડેલો માણસ શત્રુને
મારતાં પિતાને છોકરો મરી ગએલે સાંભળે છે તેથી તેને દિલગીરી નહિ થાય, પણ આનંદજ થાય! તેની છાતી વેંત વેંત ઉંચે આવે અને તે આનંદમાં મશગુલ બની જાય! દીલગીરીને તેને સંકલ્પ પણ થાય નહિ, બાપ પોતાના વરપુત્ર વીરકાય કરતાં મરી ગએલા હોવાથી પિતાને વીરપિતા અને માતા પિતાને વીરમાતા માને ! જેમ રણ સંગ્રામમાં માતાપિતા પોતાના પુત્રના મરણથી પિતે ગર્વ લે છે તે પ્રમાણે અહીં જે કર્મરૂપી મહાબળવત્તર શત્રુ સાથે યુદ્ધમાં નથી ઉતરી શકે તે તેને અત્યંત શાક પાળે છે. અહીં એક વાત યાદ રાખવાની છે કે જે આત્માએ કર્મ જીત્યા છે અર્થાત કે જેણે કર્મોને ખપાવ્યા છે અને જેના સંયમી માતાપિતા એવા વિજેતાને કર્મવીર માને છે તે ક્ષેપક શ્રેણીવાળો આત્મા પણ જે પિતાની એ સ્થિતિને વિષે અભિમાન ધારણ કરે, તે સમજી લેવું કે તેનું જ્ઞાન મિથ્યા છે એટલું જ નહિ પરંતુ તે આત્મા ચેાથે ગુણસ્થાનકે જ રહે છે. આત્મા પોતે કર્મના મહાસં. ગ્રામમાં નથી ઉતર્યો, તે માટે તેને જ્યાં સુધી શેક થતું નથી, ત્યાં સુધી તેને ચેથા ગુણસ્થાનકની પ્રાપ્તિ પણ થતી નથી. જેથા ગુણસ્થાનકની પ્રાપ્તિ ત્યારે જ છે કે જ્યારે આત્માને પિતે કર્મસંગ્રામમાં ન ઉતરી શકાવા માટે પ્રચંડ ખેદ થાય છે! ખરી રીતે જોઈએ તે જગતમાં પણ બેજ સમૂહેનું અસ્તિત્વ છે. એક માને ઈચ્છનારે જનસમુદાય તે મોક્ષસમૂહ અને બીજે સંસારને ઈચ્છનારો સમુદાય તે સંસારસમુહ. ચેાથે ગુણસ્થાનકે આવનારો આત્મા આરબ, પરિગ્રહ, વિષય, કષાયને છોડતો નથી. ત્યારે હવે આવા આત્માને તમે મોક્ષસમૂહમાં રહેનારા માનશે કે સંસારસમૂહમાં રહેનાર માનો વારૂ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #214
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૮૬)
સુધાબંદુ ૧ લું. કિંમત તે આત્માની વૃત્તિની જ છે. આત્માને આપણે મક્ષસમૂહને ત્યારે જ માની
શકીએ કે જ્યારે તેને હાથે સાંસારિક કાર્યો થતાં તે પરત્વે તેને ભારે ખેદ થાય! ખરી રીતે તે આત્માની વૃત્તિ કયાં છે એજ જેવાની ખાસ આવશ્યકતા છે. જે વ્યક્તિના હાથથી સાંસારિક કામે થતાં રહે અને તેની વૃત્તિ પણ સાંસારિક કાર્યોમાંજ પાવાએલી હોય તે તેવી વ્યક્તિને આપણે મોક્ષસમૂહમાં ગણી શકીશું નહિ. મેક્ષના ઉપાસકોના સમૂહમાં તે તે જ માણસ આવી શકે છે કે જેને હાથે સાંસારિક કાર્યો થતાં હોય તે છતાં તેને એવા કાર્યો આદરતી વખતે ભારે કચવાટ અને ક્ષેભ થાય. અહીં બીજું એક ઉદાહરણ લિ. યુદ્ધમાં બે પક્ષે લડે છે. એક પક્ષને માણસે રણસંગ્રામમાં શત્રુપક્ષના કેદી બને છે એ વેળાએ શત્રુપક્ષ પેલા કેદીઓને કાંઈ બેસાડી રાખીને ખવાડતું નથી પરંતુ એ કેદીઓ પાસે શત્રુપક્ષ પણ કામ લે છે. હવે ધારો કે એક પક્ષને કેદી બીજા પક્ષમાં કેદ થાય, અને બીજા પક્ષનો મુકાદમ એ કેદીઓ પાસે તેનાજ પક્ષના માણસોનો નાશ કરવા માટે કિલ્લો બંધાવે પત્થર મંગાવે યા બીજી મજુરી કરાવે તો એ પ્રસંગે એ કેદીની કેવી દશા થાય તેને ખ્યાલ કરો. શત્રુના હાથમાં પડેલે એ કેદી પોતે કામ કરવાની ના પાડી શકે એવી સ્થિતિમાં નથી, તે કામ બગાડી શકે અથવા ઓછું કામ આપી શકે એવી સ્થિતિમાં પણ નથી અને કોઈપણ પ્રકારે તે દળે પણ કરી શકે એવું નથી. ત્યારે આ પ્રસંગે આવા કેદીઓની મને દશા કેવા પ્રકારની હશે તે વિચારે.
ચોથા ગુણસ્થાનકને અધિકાર, કેદી જેકે પિતે નિરૂપાયવશતાથી શત્રુની સેવા કરે છે
પોતાના જ પક્ષને નાશ થાય એવાં કામ કરે છે પરંતુ એ સમયે તેના અંતરમાં તે ભયંકર બળતરા હોય છે. પોતે કરેલું કામ કાંઈ પ્રાકૃતિક કેપ થાય ને તૂટી પડે છે તેથી તે કેદીની લાગણી ઘવાતી નથી. એટલું જ નહિ પણ તેને હાથે જે કામ થાય છે તેમાં તેની આસક્તિ પણ હોતી નથી. ચોથા ગુણસ્થાનકે આવેલા ભવ્યાત્માની સ્થિતિ પણ આવા પ્રકારની હોવી જોઈએ તે જ તે ચોથે ગુણસ્થાનકે સ્થિત છે એ માની શકાય. સૌથી પહેલાં તો પિતાનું ચાલે તે આ ભવ્યાત્મા મૃત્યુને પસંદ કરે પરંતુ મોક્ષનું વિરોધી કાર્ય નહિ કરે. પરંતુ તે તેનાથી ન બની શકતું હોય અને તેના હાથે મોક્ષથી વિપરીત કાર્ય થવાનેજ પ્રસંગ આવે તે તેના અંતરમાં તે તે માટે પ્રચંડ શોક અને દ્વેષ થાય જ. મેક્ષથી જે કામ પ્રતિકૂળ છે તેવા કાર્યને તે પિતાના હૃદયની સંમતિ તે કદાપિ પણ નજ આપે ! આત્મા ભલે વિષયકષાયમાં પરેવાએલ હોય તે ભલે આરંભ પરિગ્રહમાં જોડાએલે હોય તે ભલે સંસારમાં રહ્યો હોય અને સાંસારિક કાર્યો તેને હાથે થતાં હોય, પરંતુ તેના હૃદયમાં તો એવાં સઘળાં કામ માટે વેદના હોવી જ જોઈએ. તેને પોતાને એવી લાગણી તે થવી જ જોઇએ કે જે કાર્યો મારે હાથે થવાં જોઈએ તે થતાં નથી અને જે નથી કરવા જેવાં તે કાર્યો મારે કરવાં પડે છે. આવી લાગણી સાથે સાંસારિક કાર્યો કરતી વેળાએ આત્મામાં જે પ્રચંડ વેદના જાગૃત હોય એવા કાને હાદિક સહાનુભૂતિ ન હોય અને તેવા કાર્યો પરત્વે તિરસ્કાર હોય તે માની લેજે કે તે આત્મા એાથે ગુણસ્થાનકે વિદ્યમાન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #215
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૮૭)
સુધાબિંદુ ૧ લું ચોથા ગુણસ્થાનકે કયા શ્રાવકે છે! ભવબંધન વધે, ગૃહસ્થાશ્રમ પુષ્ટ થાય, સંસાર પુષ્ટ
થાય, એવાં જેટલાં જેટલાં કાર્યો થાય તે બધાં કાર્યો કરતી વખતે હદયમાં ભયંકર બળતરા થવી જોઈએ, અને મોક્ષ પ્રાપ્તિ સરળ બનાવે એવાં કાર્યો કરતી વેળાએ હૃદયમાં પરમાભિમાન જાગ્રત થવું જોઈએ, પિતાના પક્ષને વિનાશ કરે એવાં કાર્યો શત્રુના હાથમાં કેદ પકડાએલ સૈનિક કરે છે ત્યારે તેનું અંતર પ્રચંડ શોકથી ચીરાઈ જાય છે. એવીજ વેદના
જ્યારે ભાવસંવર્ધનના કાર્યો કરતાં આત્માને થાય છે ત્યારે તે આત્મા એથે ગુણસ્થાનકે આવ્યું છે એમ કહી શકાય. નાનું બાળક પહેલવહેલે શાળામાં જતી વખતે પોતાની રાજીખુશીથી શાળામાં
તેને સમજાવી પટાવી બળાત્કારે પણ શાળામાં મોકલવો પડે છે તેથી આપણે તેને એ ઠોઠ છે એમ કહેતા નથી પરંતુ તેનું અભ્યાસમાં ધ્યાન ચોંટયું નથી એમજ કહીએ છીએ! આવા બાળકને જે આપણે ઠોઠ કહીએ તે તે શાળામાં જતે હોય તે પણ ઉલટે બંધ થાય છે અને ભણતો હોય તે પણ ભણવાનું બંધ કરે છે. એવા બાળકને માટે આપણે તે ઠોઠ છે એવું કહી શકતા નથી માત્ર એ શબ્દપ્રયોગ કરી શકીએ છીએ કે તેને કાળે અક્ષર પણ લખતાં આવડતો નથી. બાળકની આ સ્થિતિ છે તે જ સ્થિતિના જે શ્રાવક હોય તેને પણ એમ કહી શકાય કે તમારી હદ ચેાથે ગુણસ્થાનકે છે પરંતુ એવાને આપણે એમ ન કહી શકીએ કે તમે બધા મિથ્યાત્વી છે. બાળક જેમ શાળાએ જવાનું સ્વીકારે છે પરંતુ તેનું ધ્યાન અભ્યાસમાં લાગતું નથી તે બાળકો ઠોઠ નથી તેજ પ્રમાણે જે જેને મોક્ષ મેળવવું એજ આવશ્યક છે અને પાગલિક પ્રવૃત્તિ પાપરૂપ છે એમ માને છે અને મોક્ષપ્રવૃત્તિમાં અભિમાન અને પૌગલિક પ્રવૃત્તિ વખતે અંતરમાં બળતરા સેવે છે તેઓ પણ ઠોઠરૂપી મિથ્યાત્વ ન કહેવાતાં તેમની હદ ચોથે ગુણસ્થાનકે છે એમજ કહેવાય છે. અતુફી સંગેની મહત્તા. એક આત્મા ઝવેરીને ત્યાં બાળક બનીને જન્મે છે અને
બીજે આત્મા કળી, દૂબળાને ઘેરે જન્મે છે. આ બંને બાળકોમાં ઝવેરીને ત્યાં જન્મેલ બાળક ભાગ્યશાળી લેખાય છે અને કેળી, દૂબળાને ત્યાં જન્મેલો હીન પંક્તિનો મનાય છે. હવે વિચાર કરો કે ઝવેરીના બાળકની કિંવા ભીલના બાળકની અત્યારે બાલ્યાવસ્થામાં તે કિંમત એકસરખીજ છે. ઝવેરાતને હાર બંનેમાંથી ગમે તેને આપશો તે પણ તે બંનેને તેની એકસરખીજ કિંમત છે. હીરાને હાર લઈને ઝવેરીનો બાળક પણ રમવા લાગશે અને કેળીને બાળક પણ રમવા લાગશે. છતાં વ્યવહારમાં ઝવેરીને ત્યાં જન્મેલ બાળક ભાગ્યશાળી ગણાય છે. ઝવેરીને ત્યાં જન્મેલ બાળક એવા સંજોગોમાં મૂકાયો છે કે તે ભવિષ્યમાં ઝવેરી થવાનો છે ત્યારે કોળીનો છોકરે એવા સંજોગોમાં મૂકાએલો છે કે તેના હાથમાં મોતીને ટુકડો પણ આવવાનો નથી ! આજ કારણથી ઝવેરીને ત્યાં જન્મેલ બાળક ભાગ્યશાળી ગણાય છે. શ્રાવકકુળની પણ એજ પ્રમાણે મહત્તા છે. શ્રાવકકુળમાં જન્મેલા બાળકને ધર્મ પામવાની સઘળી સાધનસામગ્રી મળેલી છે. જેનકુળમાં તેણે જન્મ લીધો છે એટલે તે ધર્મ પામવા માટે લાયક છે. ધર્મની જડ શ્રાવકકુળમાં છે અને બાળક એ કુળમાં જન્મ્યો છે એટલે સ્વાભાવિક રીતે જ પેલા ઝવેરીના છોકરાની માફક તે એવા સંજોગોમાં મૂકાએલ છે કે જ્યાં ધર્મની જડ હોવાથી તે વગર પ્રયને સ્વાભાવિક રીતે આપોઆપ ધર્મ પામવાનો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #216
--------------------------------------------------------------------------
________________
ખાન'–સુપાસિંધુ.
આવકકુળની મહત્તા,
(૧૮)
સુધાર્મિઃ ૧ છું.
રાજાને ઘેર જન્મેલા બાળક માલ્યાવસ્થામાં ઢાય ત્યારે તે તે હજી નાના છે તે કાંઇ સૈન્ય લઇને શત્રુએ ઉપર હત્લા કરવા જતા નથી. તે રાજગાદી પર ચઢીને રાજ્ય ચલાવતા નથી, કિવા તેની શરીરરચના બીજા બધાથી વિશેષ પ્રકારની હાતી નથી, આવી સ્થિતિ ઢાવા છતાં અને ભાળક અસમર્થ હાવા છતાં પણુ આપણે તેને માનપાત્ર લેખીએ છીએ. આવીજ સ્થિતિ મેાક્ષની કિંમત સમજનારની પણ માની શકાય. જે આત્મા શ્રાવકકુળમાં જન્મ્યા છે તે આત્મા આજે મેાક્ષની, સદાચારની, ધર્માંચારની કિંમત ન સમજતા હાય તા પણ બીજાને મુકામલે તેનુ' મહત્વ વિશેષ છે કારણ કે તે સદાચાર, ધર્માંચાર, મેાક્ષ વગેરેના હકદાર છે. આજે ભલે તે અજ્ઞાન હોય કે માક્ષ અથવા સદાચારને તે ન સમજતા ઢાય તેા પણ પરિણામે તે એ વસ્તુને પામવાના છે. એવાજ સયાગમાં તે સુકાએલા છે જેથી શ્રાવકકુળની મહત્તા છે. વધારે સમજવાને માટે આપણે શ્રીમાન્ નર્દિષ્ણુનું ઉદાહરણ લઈએ.
શ્રીમાન્ નતિભુજીની કથા,
શ્રીમાન્ નર્દિષણુજી શ્રેણિક મહારાજાના પુત્ર થતા હતા. તેમની ઈચ્છા શ્રીમતી ભાગવતી દીક્ષાને અંગીકારવાની થઈ હતી. આવી ઈચ્છા થતાં નર્દિષેણુજી ભગવાન્ શ્રીમહાવીર દેવ પાસે ગયા હતા. ભગવાન્ મહાવીર દેવે તેને કહ્યુ હતું કે તેના લેગાવલી ક્રમાંં ખાકી છે આથી જો તે દીક્ષા લેશે તેા પણ તે પતિત થયા વિના રહેશે નહિ. દેવતાઓએ પણુ નર્દિષેણુજીને એજ વાત કહી હતી પરંતુ તે છતાં નક્રિષણજીએ ચારિત્રના વીલિાસ આગળ આ બધું મિથ્યા માન્યુ હતું અને તેમણે દીક્ષા અગીકાર કરી હતી. એક દિવસ નર્દિષેણુજી અજાણપણે ગોચરી લેવા જતાં એક વેશ્યાને ત્યાં જઈ ચઢયા. અહીં જઈને તેમણે “ ધર્મ લાભ ” કહ્યો. વેશ્યા તે સાંભળીને બહાર આવી અને તેણે નર્દિષેણુજીને કહ્યું કે “ મહારાજ ! અહીં તે। ધર્મલાભ નહિ પરંતુ અર્થ લાલજ શાલે છે. નનિષેણુજીએ સ્વાત્માભિમાનથી પ્રેરાઈને સ્વબળ વડે ત્યાં સુવણુ મહારા વરસાવી અને તે વેશ્યાને આપી દીધી. વેશ્યાએ કહ્યું, “ મહારાજ ! એ સુવણૅ મને એમ ન ખપે, જે સુવર્ણ લાભ આપવે હાય તા હવે મને પેાતાનેજ બેગવી લે. ન દિષેણુજીએ તે પણ કબુલ કર્યું. તેમણે પતિતાવસ્થા સ્વીકારી લીધી પરંતુ તે સાથેજ તેમણે એવા પણ નિયમ લીધેા કે મારે રાજ દસ આત્માઓને પ્રતિષિ આપી ભગવાન શ્રીમહાવીર દેવ પાસે માકલી આપવા. આ પ્રમાણે બાર વરસ સતત દરરોજ દસને પ્રતિબાધ કરી માકલી આપે છે. એક દિવસ એવું બન્યું કે નર્દિષેણુજી નવ માણસાને પ્રતિમાષી ચૂક્યા હતા એટલામાં દસમા એક સેાની ભાઇ આવી પહોંચ્યા ! સેાનીને નર્દિષષ્ણુજી ઉપદેશ આપતા હતા તે દરમિયાન વેશ્યા ત્યાં આવી પહેાંચી અને તેણે નર્દિષેણુજીને કહ્યું, “મહારાજ! હવે જમવા પધારો, બહુ વખત થઇ ગયા છે ! '” નર્દિષેણુજી ખેલ્યા : ' મારે રાજના દસ આત્માસ્ત્રાને પ્રતિમાષવાના નિયમ છે, અને હજી માત્ર નવ આત્માઓનેજ મે પ્રતિષ્ઠા છે.” વેશ્યાએ વિનાદમાંજ કહી દીધું કે, “ આહા ! એમાં શું થઈ ગયું. નવ પૂરા થયા છે તેા હવે દસમા તમે પાતેજ ! ” વેશ્યાના આ શબ્દે સાંભળીને નર્દિષેણુજીએ કહ્યું, “ભલે, તેમ થાઓ ! ” માટલું કહીને તરતજ તેઓ નીચે ઉતરી પડ્યા અને તેમણે દીક્ષા તીષી !
""
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #217
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૮૯)
સુધાબંદુ હું પ્રાચીનકાળના પતિને કેવા હતા? નદિષેણુજીની આ કથા ઉપરથી આપણને પ્રાચીન
કાળની પરિસ્થિતિને સુંદર ખ્યાલ આવે છે. પતિત આજના જગતમાં જ છે એમ સમજશે નહિ. પ્રાચીનકાળમાં પણ પતિતો હતા જ, પરંતુ તે પતિતો તો નદિષેણુજીના જેવા જ હતા, અને તે સમયની સમાજસ્થિતિ પણ આજને મુકાબલે બહુજ સારી હતી. નંદિષેણજી પોતે પતિત થયા હતા. પિતે કર્મના કુવામાં ડૂબી ગયા હતા પરંતુ તેમને ત્યાગને માટે ધિક્કાર ન હતો. તેઓ જાણતા હતા કે હું મારા કર્મના પ્રભાવથી પતિત થયો છું એ વસ્તુ સાચી છે પરંતુ સાચું અમૃતતત્વ તો ત્યાગમાંજ રહેલું છે અને ત્યાગ એજ અમરતાની ખાણ છે. આથી તેઓ બીજાને ત્યાગને માર્ગે પ્રેરતા હતા અને ત્યાગ લેવાને તૈયાર થએલાને તેઓ અનુમોદના પણ આપતા હતા. એ યુગના પતિને આ રીતના આચારપતિત હતા. અર્થાત્ તેઓ ક્રિયાથી પતિત થતા હતા પરંતુ પરિણામે પતિત થયા ન હતા. બીજી તરફ વેશ્યાની પરિસ્થિતિ સમજે. વેશ્યા તો બેલી ચાલીને સમાજની અધમતાનું છેલ્લું બિંદુ. તેને ત્યાં આવેલા દસ માણસે તેને ભેગવ્યા વગર અને પૈસા આપ્યા વગર જ ચાલી જતા હતા. છતાં વેશ્યાને તે માટે ગ્લાનિ થતી ન હતી. તેણે નદિષેણછ ઉપર નુકસાનીને કે ભરણપોષણને દા માંડ્યો ન હતો. વિષય અને વસુની દાસી એવી વેશ્યા પણ, જ્યારે પિતાને ત્યાં પગે ચાલીને વિષય અને વસુનું દાન આપનારાઓ, એ દાન આપ્યા વિના જ પાછા ચાલી જાય, તે માટે શેક કરતી નથી ત્યારે એ સમયના સભ્ય સમાજની તે ત્યાગ પર કેવી સુંદર નિષ્ઠા હશે તેને ખ્યાલ કરજે,
પ્રાચીનકાળની સમાજસ્થિતિ, હવે સમાજની સ્થિતિ જુઓ. એકલા નદિષણને
હાથેજ રોજના દસ દસ આત્માઓને પ્રતિબધ મળતા હતે. આ સિવાય તે બીજા અનેક આચાર્યોને હાથે દીક્ષાઓ થતી હતી પરંતુ સમાજને તે માટે વાંધો ન હતે. અથવા તે નંદિમુછ જેવા ભવિષ્યમાં પતિત થનારને પણ તેઓ પતિત થશે એવા ભયથી દીક્ષા આપવાનું બંધ કરવામાં આવતું ન હતું. આ સઘળી ચર્ચાઓ અને કથાઓ ઉપરથી એ કાળની સમાજસ્થિતિને આપણને સારી પેઠે ખ્યાલ આવે છે. સમાજ એ વખતે શ્રીમતી ભગવતી દીક્ષાને બહુજ પવિત્ર ભાવથી જેતે હતું અને તેના પર ભાર આદર રાખત. દીક્ષાથી પતિત થશે એવા ભયથી દીક્ષા આપવાનું અટકાવવામાં આવતું ન હતું અને જે માંગી આત્માએ પોતાના અશુદયે પતિત થતા હતા તેવાઓને પણ દીક્ષા પર તિરસ્કાર ન હતે. તેઓ પોતે પતિત હોવા છતાં બીજા ધર્માત્માઓને તેમના ધર્માચરણમાં અમેદી આપતા હતા અને તેને જ પોતાની ફરજ સમજતા હતા. નંદિષેણ પિતે પતિત થયા પરંતુ જેવા આજના પતિ છે તેવા તે પતિત ન હતા. તેઓ આચારે પતિત હતા પરંતુ પરિણામે પતિત ન હતા. તેમનાથી પિતાનાથી સાધુને આચાર પાળી શકાય ન હતું એ વાત તદન સાચી છે પરંતુ જેઓ આચાર પાળી શકે તેવાને તેને તેડી પાડવા ઈચ્છતા ન હતા એટલું જ નહિ પણ બીજા જે કઈ આચાર પાળી શકે એમ હોય તેવાને તે તેઓ મદદજ આપતા હતા. આચાર પાળનારને તેઓ સહાયતા આપતા અને તે વડે પોતે સંતેષ અનુભવતા હતા. પ્રાચીન કાળના પતિને આ રીતે આચારપતિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #218
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ
૧૯૦)
સુધાર્બિ૬ ૧ લું. થતા હતા પરંતુ તેઓ પરિણામ પતિત થતા ન હતા. આ ઉપરથી એમ ન સમજશે કે બધાજ પતિ આવા પુણ્યશીલ હતા. કેટલાક પતિત તે એવા પણ હતા કે જેમની તે કોઇની સાથે સરખામણીજ ન થઈ શકે. આજના પતિને તે એમની સામે કાંઈ વિશાતમાંજ નથી ! આજના પતિ પતે પતિત થાય છે એટલે બીજું પગલું એ ભરે છે કે તેઓ દેવ, ગુરુ અને ધર્મની નિદા કરે છે અને જ્યારે તેઓ તેથી પણ વધીને આગળ જાય છે ત્યારે તેઓ ધર્મમાં વ્યાઘાત ઉભો કરે છે. ધર્મના નામે થાય તેમાં અંતરાયે નાખે છે અને ધર્મક્રિયાઓને તેડી પાડે છે. આજના પતિ એથી વિશેષ કાંઈ કરી શકતા નથી. જ્યારે પહેલાના પતિની દશા તે એથી જુદી જ હતી. તેઓ જેવા જુલમ કરતા હતા તેવા જુલ્મો તે આજે આપણે સાંભળવાને માટે પણ અશકત છીએ.
ગશાળાની ભયાનક પતિત દશા. દુરાત્મા ગે શાળાને તો આપણે બધા જાણીએ છીએ. આ
મહાપાપીએ તે કાંઈ કરવાનું બાકી જ રાખ્યું ન હતું. ભગવાન શ્રી મહાવીરદેવને બાળી નાખવા, કાપી નાખવા કે ગમે તેવા ભયંકર દુખ આપવા પણ તે તૈયાર હતે. તે દુરાત્માએ ભગવાન ઉપર તેલેશ્યા મૂકી તેને બાળી નાખવાની પણ વેતરણ કરી હતી. વળી ભગવાન શ્રી પાર્શ્વનાથજીના શિષ્ય પરિવારમાંથી જેઓ પતિત થયા હતા તેમણે પણ ગોશાળાનું શિષ્યત્વ સ્વીકારી લીધું હતું, અને આ યુવકસંઘે ભગવાન શ્રી મહાવીરદેવને કલંક્તિ કરવાને બારેમાં ભારે યત્ન કર્યો હતે. હવે વિચાર કરો કે આજના પરિણામ પતિતેની સામે આ ગશાળ વગેરે કઈ સ્થિતિમાં મૂકી શકાય? આવા અધમમાં અધમ માણસોની પણ એ કાળમાં હસ્તી હતી છતાં તેટલાજ કારણથી તે કાળનો સમાજ દીક્ષાને ખાળવાને માટે તૈયાર થયો ન હતો. ખાત્રી રાખજે કે આજના પરિણામ પતિતે તે કાંઈ વિશાતમાં જ નથી. તેઓ ભલે આચારપતિત હોય કે આચાર અને પરિણામ પતિત હોય પરંતુ આજના પતિમાં એટલીજ શક્તિ છે કે બહુ તે તેઓ ભાષણ કરશે અને તેથી આગળ વધશે તે શાહી કાગળનું સત્યાનાશ વાળી લેખે લખશે! પ્રાચીનકાળના પતિત એ છેલામાં છેલ્લી પંક્તિના પતિત હતા, પરંતુ તેઓ પતિત થશે એવું જાણવા અથવા પીછાણવા છતાં સમાજ તેટલાજ કારણથી દીક્ષા ઉપર પ્રતિબંધ મૂકવા તૈયાર થયે ન હતો. સાધુ પતિત થાય માટે સાધુપણાની ઉત્પત્તિજ બંધ કરો એ ગાંડી વિચાર એ યુગમાં સમાજને સ્પર્શ પણ કરી શક્તિ ન હતે.
શ્રીનદિપણુજીની દીક્ષા. હવે નંદિપેણ દીક્ષા લેવા તૈયાર થાય છે તે સ્થિતિને પૂરેપૂરા
ખ્યાલ કરો. જ્યારે નદિષેણ દીક્ષા લેવા નીકળે છે ત્યારે દેવતાઓ તેને કહે છે કે તારા ભેગાવળી કર્મ હજી બાકી રહેલાં છે માટે તારે હાલમાં દીક્ષા ન લેવી જોઈએ. દેવતાઓએ કહ્યું એટલે ત્યાં છેલ્લામાં છેલી હદ આવી ગઈ. હવે એથી આગળ કાંઈ કહેવા કરવાનું રહ્યું નથી તે છતાં ચારિત્રના વિલાસ આગળ નદિષેણુજી દેવતાઓના કથનને પણ સ્વીકાર કરતા નથી. આપણે તે તરત જ કહી દઈશું કે આ પ્રસંગમાં નદિષેણુજીએ કદાગ્રહ કર્યો હતે અથવા તેમણે જડતા દર્શાવી હતી. આજના જગતને પલે તે કદાગ્રહ, જડતા, હઠ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #219
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧લા)
સુધાબંદુ ૧ લું. ઈત્યાદિ શબ્દ બાંધીજ મૂક્યા છે અને જેમ ધૂનમાં આવે છે તેમ તે શબ્દોની તેઓ છૂટે હાથે લાણું કરતા જાય છે, પરંતુ તેમણે યાદ રાખવું જોઈએ કે શાસકારોએ આ બનાવને કેઈપણ સચેગામાં કદાગ્રહ કે હઠાગ્રહ કહ્યો નથી. હવે નંદિણ ભગવાન્ શ્રીતીર્થકદેવ મહાવીરસ્વામી પાસે દીક્ષા અંગીકારવાને જાય છે અને તેમને કહે છે કે “મહારાજ ! મને દીક્ષા આપે! ભગવાન નદિષેણની વિનતિ સાંભળીને તેને કહે છે: મહાનુભાવ! તારા હજી ગાવળી કર્મ બાકી છે માટે તે કર્મ પૂરા થયા પછી તારે દીક્ષા લેવી યોગ્ય છે નંદિષેણુજી કહે છે. મને તે દીક્ષાને ઉલાસ જાગ્યો છે અને મારે તે દીક્ષા લેવીજ છે !” હવે આ પ્રસંગ કે મહત્વને છે અને તે પ્રસંગે ભગવાન પોતે કેવી વલણ ધારણ કરે છે તેનો વિચાર કરો.
આજે દીક્ષા રેકવી એ ચોગ્ય છે કે અમુક માણસ દીક્ષા લેવા આવે છે તે માણસ
દીક્ષા પાળી જ શકશે અથવા પતિતજ થશે એવું આજે તે દીક્ષા આપનાર જાણતા નથી, પરંતુ ભગવાન શ્રી મહાવીરની સ્થિતિ તો કાંઈ છેડજ એવી હતી. તેઓ તે ત્રણ કાળજ્ઞાનના ધણી હતા. નદિષેણજીના ભેગાવળી કર્મ બાકી છે અને છતાં તે દીક્ષા લે છે એટલે તેઓ પતિત થવાનાજ છે એ તેઓ જાણતા હતા છતાં જ્યારે નંદિષેણુજી. દીક્ષા માગે જ છે ત્યારે ભગવાન શ્રી મહાવીરદેવ તેને તરતજ દીક્ષા આપી દે છે. ભગવાન્ શ્રીતીર્થકર દેવ સર્વજ્ઞ હતા શ્રી નંદિક્ષેણુજી દીક્ષા લે છે પરંતુ તેમનું પતન થવાનું છે એ તેઓ જાણતા હતા તે છતાં તેમણે તેમને દીક્ષા આપી હતી. આ ઉપરથી સહજ સમજી શકાય છે કે ભવિષ્યમાં પતન થશે એમ ધારીને અથવા તે નિશ્ચય હોય તે પણ દીક્ષા અટકાવી શકાતી નથી. ભગવાને શ્રીનદિષેણુજીના ભાવીને જોયું હતું તે પતિત થશે એવું તેઓ જાણતા હતા અને એ વસ્તુમાં તેમને અંશમાત્ર પણ શંકા ન હતી છતાં તેમણે દીક્ષાને રોકી ન હતી. હવે આજની સ્થિતિ વિચારે. આજે તે આપણું ભાવીને જાણતા નથી આપણે ધારીએ છીએ કાંઈ અને થાય છે જુજ. તેવા સંગમાં સેંકડે ૧૬ સાધુઓ પતિત થતા હોય તે ઉપરથી આખી દીક્ષાની સંસ્થાને જ નાશ કરવા તૈયાર થવું એમાં સ્પષ્ટ મૂર્ખતા રહેલી છે કે બીજું કાંઈ? હવે વળી કોઈ એવી શંકા કરવાવાળા પણ તૈયાર થશે કે જે ભગવાન શ્રી મહાવીર દેવ જ્ઞાની હતા અને તેમણે શ્રીનંદિજી પતિત થવાના છે એ વાત જાણી લીધી હતી તે શું પતે “ના” કહા છતાં નદિષેણ દીક્ષા માગશે અને પિતે તેને દીક્ષા આપશે એ વાત તેઓ શ્રીમાન જાણતા ન હતા અને જે તેઓ એ વાત જાણતા હતા તે પછી ભગવાને નંદિષેણને દીક્ષા આપ વાની ના શા માટે પાડી હતી? જે ભગવાને સ્વમુખે શ્રીનંદિને ના પાડી હતી તે પછી તેમણે જ સ્વહસ્તે નદિને દીક્ષા આપવી અનુચિત હતી! કાંતે તેમણે આ માણસ ના કહેવા છતાં પણ દીક્ષા લેવાનેજ છે એમ ધારીને તેને દીક્ષા આપી જ દેવી હતી કાંતે તેને નિષેધ કરવું જોઈતું ન હતું અને નિષેધ કર્યો તે પછી દીક્ષા આપવી જોઈતી ન હતી, ઠીક. પતનને માટે પરિણામ પતિતો જવાબદાર છે. ભગવાને જેમ પિતાના ત્રિકાળજ્ઞાનના
બળથી એ વાત જાણી લીધી હતી કે દિષણ પતિત થવાના છે તેજ પ્રમાણે તેઓશ્રી એ વાત પણ જાણતા હતા કે તેઓ પરિણામે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #220
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
આનંદ-સુધાસિંધુ.
(૧૯૨)
સુધાબિંદુ ૧ લું. પતિત થવાના નથી પરંતુ આચારેજ પતિત થવાના છે, માટે જે આજે તે દીક્ષા લેશે તો કાલે તે પડશે ખરે, પરંતુ આત્મમાર્ગે ચઢવાનો સ્વાદ તેને લાગ્યું હશે તે વળી તે એ માર્ગે આગળ ચઢશે. એમ ધારીને અરે એમ જાણીને જ ભગવાને તેને દીક્ષા આપી હતી. હવે કઈ એમ કહેશે કે જે ભગવાને છેવટે તે તેને દીક્ષા આપીજ હતી તે પછી, “તું પતિત થશે તારા ભેગાવની કર્મ હજી બાકી છે!” એમ તેમણે નંદિષેણજીને શા માટે કહ્યું હતું? આ શંકાને જવાબ એ છે કે પ્રભુનું નદિષેણ પ્રતિનું કથન નંદિષેણને ચારિત્રને માગે તેને વીર્યો લાસ વધારે ફરાવવાને માટે કારણભૂત થાય એ હેતુથી હતું. હવે વિચાર કરો કે આજકાલ એવા આચારપતિત કેટલા છે અને પરિણામ પતિત કેટલા છે? જે આચારથી પતિત હોય તે તે બીજે કયારે પતિત થાય છે અને તે પણ જ્યારે મારા જેવો બને છે. એ વસ્તુ નથી જોતા. તેઓ પોતે ક્રિયાથી પતિત હોય છે છતાં બીજે પતિત ન થાય તેમજ પોતે તે ઈચ્છે છે. જે પરિણામે પતિત છે તે પોતાના સંયોગે જગતને તપાસે છે અને બીજાને પણ પાડવા યત્ન કરે છે. પતનના કારણને માટે આવા માણસેજ જવાબદાર છે.
આજના કાળા આખલાઓનું તુચ્છ તેફાન. એક કણબીને ત્યાં બે આખલા હતા. એક
ધોળે અને બીજે કાળોબંને આખલા તેના શરીરના રંગ પ્રમાણેજ ગુણમાં પણ કાળા મેશ હતા. આ કારણથી કણબી તે આખલાને સફેદ આખલા જેડે બાંધતે નહિ. એક રાતે ખાસ કારણસર કણબી રોકાઈ જવાથી તેના ઘરના માણસોએ બે આખલાને સાથે બાંધી દીધા! બીજે દહાડે પેલા ધેળા આખલાના સદગુણ કાળા આખલાએ શીખવાના તે બાજુએ રહ્યા પરંતુ કાળા આખલા પ્રમાણે જ પેલે ધોળે આખલો પણ કુદત થઈ ગયે, નંદિષેણુજી પરિણામ પતિત ન હતા તેનું પણ કારણ એ જ હતું કે તેઓ આવા કાળા આખલાના પરિચયમાં આવ્યા ન હતા એ યુગમાં પરિણામ પતિત ન હતા. પ્રાચીન કાળની આવી સ્થિતિ કાળા આખલાઓના ટેળાં એ સમયે ન હોવાનેજ આભારી છે. તે વખતે કાળા આખલાઓના ટેળાં ન હોવાથી આચારપતિને કઈ પરિણામ પતિત કરવા તૈયાર થતું ન હતું. પરિણામે પરિણામ પતિતે પતિતાવસ્થામાંથી પણ ધીમેધીમે પાછા ઉન્નત અવસ્થામાં આવી શકતા હતા. આદ્રકુમાર અને નદિષેણજી પણ આ રીતે કાળા આખલાના ટોળામાં સપડાવા પામ્યા ન હતા તેથી જ તેઓ સાધુઆચારથી પતિત થયા હતા છતાં પરિણામ પતિત થઈ શક્યા ન હતા અને યથાસમયે પાછા આત્મોન્નતિને પંથે ચઢી શકયા હતા.
દીક્ષા ખરાબ છે અને સાધુઓ પઠાણ છે. હવે નંદિષણજીના સંબંધમાં શું થાય છે
તે આગળ જુઓ. નંદિષેણુજી પોતે પડયા હતા. આચારપતિત થયા હતા, પરંતુ દીક્ષાજ ખરાબ છે સાધુએ કાબુલી છે, અને આગમે એ
થાં છે એવું તેમણે કદી કહ્યું કે માન્યું ન હતું. મંદિરેણુજીએ પોતે પતિત થવાથી એવી પ્રતિજ્ઞા કરી હતી કે વેશ્યાને ત્યાં જે નવા ગ્રાહકે આવે તેમાંથી પ્રતિદિવસે મારે દસને પ્રતિબોધવા અને દસ વ્યકિતઓને પ્રતિબંધીને તેમને મારે દીક્ષા અપાવવી ત્યારેજ મારે ભેજન લેવું, તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #221
--------------------------------------------------------------------------
________________
આનંદ–સુધાસિંધુ.
(૧૯૩)
સુધાબિંદુ ૧ યું. નહિ નર્દિષેણુજીના મહત્વને વેશ્યા જાણતી ન હતી. બીજી બાજુએ નષિજીએ કરેલી પ્રતિજ્ઞા જગજાહેર હતી. આટલું છતાં વૈશ્યાને, વેશ્યાગામીઓને અથવા વેશ્યાગામીઓના માબાપાને દીક્ષાના ડર લાગ્યા ન હતા, જ્યારે આજે એ સ્થિતિ છે કે ધર્મિષ્ઠાને પણ દીક્ષાના ડર લાગે છે! એ યુગમાં વેશ્યાગામીઓને દીક્ષાના ડર ન હતેા. વેશ્યા જેવી વિલાસમાંજ રાચનારી અને વિલાસનેજ યાચનારી સ્ત્રી તેને પણ દીક્ષાના ડર ન હતા અને વેશ્યાગામી જેવા પતિત પુત્રાના માબાપાને પણ દીક્ષાના ડર ન હતા ત્યારે આજે જેવા ઉપાશ્રયમાં આગેવાની ધરાવે છે, સંઘમાં મેાટા ગણાય છે, સધમાં ટીલા તણાવે છે તેવાઓનેજ દીક્ષાના ડર લાગે છે! શ્રાવકામાં પણ દીક્ષાની વાત સાંભળતાંજ સનસનાટી ઉપજતી હાય તે તા પછી આજની દશા એ એક કમનસીબી નહિ તે ખીજી થ્રુ છે વારૂ' ?
વેશ્યાવાડે વેરાગ્ય
મેાક્ષના જે અભિલાષી હાય, મેક્ષપક્ષમાં જે પેાતાનું સ્થાન રાખવા માગતા હાય તેવા આત્મા તે જોઇએ તા વેશ્યાવાડે ઉલ્લેા ઢાય કે જોઇએ તા દેરાસરમાં ઉભે! હાય, તે પણ તેના તે મેાક્ષ અથવા માક્ષના સાધન એના પ્રત્યે દુશ્મનાવટ કદી ન હેાય ! નર્દિષણુજી વેશ્યાવાડે પડયા હતા અને વિલાસમાં રાચેલા હતા છતાં તેમને મેાક્ષના સાધનરૂપ ચારિત્રધર્મ ઉપર દ્વેષ ન હુતા. તેઓ તે રાજના નવા દસ આર્ચીને પ્રતિધ આપીને સાધુ બનાવતાજ હતા અને તેથીજ તે સંચાગા ઉપરથી “ વેશ્યાવાડે વેરાગ્ય ” એવી કહેવત હસ્તિમાં આવી હતી. અર્થાત્ જે મેક્ષપક્ષમાં રહેલા છે માક્ષાથી એના સંધમાં જે પાતે ગણુાવાની તમન્ના રાખે છે તે તે મેક્ષ યા મેાક્ષના સાધન એના પરત્વે કદીપણ આંખ સરખી ન ફેરવી શકે. આવા આત્માએ ચેાથે ગુણસ્થાનકે સ્થિત છે એમ માનવુ. ત્યારે હવે કાઇ એવા પ્રશ્ન કરશે કે જે શ્રાવકકુળમાં જન્મ્યા છે તે સઘળાજ ચેાથે ગુણુસ્થાનકે છે કારણ કે તેઓ મોક્ષની અનુકૂળ સાધન સામગ્રીવાળા છે. વિચાર કરો કે શું આ માન્યતા વાસ્તવિક છે ? જવાબ એકજ મળશે કે નહિ ! અલબત્ત શ્રાવકકુળમાં આવેલા ભલે અજ્ઞાન હૈાય, મૂખ હોય અણુસમજુ હાય છતાં તે ભાગ્યશાળી છે કારણ કે તેમને મેાક્ષની સામગ્રી અને મેક્ષના સાધન એ પુણ્યાગે મળેલાં છે. આ સાધન સામગ્રી જ્યાંસુધી તેમણે ફાક નથી કરી, વૃથા નથી કરી ત્યાં સુધી જે જૈનકુળમાં જન્મ્યા છે તે કેવળ જૈન હેાવાને કારણેજ ભાગ્યશાળી છે એ વસ્તુ તન સાચી છે પર`તુ જૈન માત્ર ચેાથે ગુણસ્થાનકેજ છે એ માન્યતા યથાર્થ નથીજ. ત્યારે હવે ચેાથે ગુણસ્થાનકે કાને મૂકવા જોઇએ તેના વિચાર કરી.
વાણીયાના દીકરા “શેઢ” એક મૂહુંજ સાધારણ વાત તમારા ધ્યાન ઉપર લાવવા માગુ' છું. વાણીયાના દીકરાને સામાન્ય રીતે બધાજ શેઠ કહીને ઓળખે છે, પર’તુ જે છેકરા લેવડદેવડના કામમાં સમજતા નથી તેમને તમે ગલ્લા પર બેસાડતા નથી. ચાક્ષુ' ગુણુઠાણું એ મેાક્ષના ગલ્લા છે એમજ સમજજો. આ ગલ્લા ઉપર તા તેજ એસી શકે છે કે જેનામાં મેાક્ષની સામ્યતા પ્રત્યે વિવેક હાય. જે આત્મા શ્રાવકકુળમાં જન્મ્યા છે. તે માત્મા મહાભાગ્યશાળી છે; પરતુ જે આત્મામાં મેાક્ષના વિવેક છે, મેક્ષ એજ એક સાય્ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #222
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૯૪)
સુધાબંદુ ૧ લું. બીજું કાંઈ સાધ્ય નથી એવું જેના આત્મામાં કર્યું છે, તે જ આત્મા ચેથા ગુણસ્થાનકને માટે લાયક છે. જગતમાં આખરે મેક્ષ એજ એક પામવા લાયક ચીજ છે બીજું કાંઈ પામવા લાયકજ નથી એજ ઈષ્ટ છે અને એજ ધ્યેય છે એવું જેનામાં કર્યું છે, તે આત્મા જરૂર ચેાથે ગુણસ્થાનકે છે એમાં કંઈ શક નથી. લડાઈના કેદી તરીકે શત્રુના કબજામાં ગએલે માણસ શત્રુના રક્ષણ માટે કિલો ચણે છે પરંતુ તેના હદયમાં તે એજ લાગણી જવલંતપણે રહેલી હોય છે કે કયારે લાગ મળે છે અને આ શત્રુના કિલ્લાને ઉડાવી દઉં ! શત્રુને તાબે થએલો યુદ્ધને કેદી જે કોઠારમાંથી પોતાનું અનાજ આવતું હોય તેજ કેકાર જે કદી હાથમાં આવી જાય તે તેને સુરંગ લગાડીને ઉડાવી દેતાં કદી પણ ડરતે નથી અથવા પાછી પાની કરતું નથી.
મેક્ષ અને ભવ સરખા કયારે? આપણે કેદીનું જે દષ્ટાંત લીધું છે તેજ દષ્ટાંત બરાબર
અહીં પણ લાગુ પાડવાનું છે. શરીર અને શરીરના ભેગેપગ એને આશ્રય કરીને આત્મા રહેલો છે પરંતુ તે આત્માની ઈચ્છા એવીજ હેવી જોઈએ કે કયારે સમય મળે છે એટલે આ શરીરાદિનો વ્યવહાર છોડી દઉં અને એક માત્ર મોક્ષનીજ આરાધના કરવા માંડું! આવી મનવૃત્તિ જ્યારે થાય છે ત્યારે તે આત્મા એથે ગુણસ્થાનકે છે. ચેથા ગુણસ્થાનકથી આ ભાવના આરંભાય છે તે છેક તેરમાં ગુણસ્થાનક સુધી કાયમ રહે છે. જ્યારે કર્મના કિલ્લાને વિનાશ થાય છે, તેને અંત આવે છે ત્યારેજ આ ભાવના પણ જાય છે. તેરમે ગુણસ્થાનકે જ્યારે આમાં આવે છે અને તેના કર્મોને નાશ થઈ જાય છે ત્યારે તેને પછી આવી ભાવના રહેવા પામતી જ નથી. જે આત્મા તેરમે ગુણસ્થાનકે આવેલું છે તેને એવા વિચારોની જરૂરજ હતી નથી કે મારા લશ્કરને વિજય થાઓ કે કર્મના કિલ્લાને નાશ થાઓ. મેક્ષને વિચાર પણ તેને કરવાપણું હોતું નથી. તેરમે ગુણસ્થાનકે આવેલે આત્મા સઘળા કર્મોથી નિવૃત્ત થયો છે અને મોક્ષના દ્વારમાં ઉભે છે પછી તેને મોક્ષને વિચાર કરવાપણું ન હોય એ વાત સરળ અને સમજી શકાય તેવી છે પરંતુ તે સાથે યાદ રાખવાનું છે કે જે વાત તેરમે ગુણસ્થાનકે પડતી મૂકવાની છે તેજ વાત જે પહેલેથી જ પડતી મૂકીએ તે પછી આપણો પત્તો લાગવાને નથી. તેરમે ગુણસ્થાનકે મેક્ષ અને ભવ સરખા છે તેમાં ગુણસ્થાનકે પહોંચેલાને સાધ્ય અપૂર્ણ નથી તેમને કોઈ સાધવાનું અથવા મેળવવાનું બાકી નથી આટલાજ કારણથી તેરમે ગુણસ્થાનકે જેઓ વિરાજમાન છે તેમને વિચારોને અને અવકાશ રહેલે નથી.
મનનને અવકાશ ક્યારે હેય? તેરમે ગુણસ્થાનકે સાધ્યની અપૂર્ણતા નથી તેમને કાંઈ
મેળવવાનું બાકી નથી કેઈ જાતની તૂટી નથી આથી તેમને વિચારોનો અવકાશ નથી. હવે એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે જે તેરમા ગુણસ્થાનકવાળાને માટે વિચારણીય પદાર્થો નથી તે પછી ભાવમનની હસ્તી ત્યાં ભલે હોય પરંતુ દ્રવ્યમનની હસ્તી ત્યાં કેવી રીતે કપી શકાય ? મનનને અવકાશ નથી મનન જેવી કોઈ ચીજ નથી તે પછી મનનની હસ્તી છે એમ ક૨વું અશક્ય છે. જાણવાને ઉપગ નથી. જાણવા પદાર્થોજ નથી છતાં જ્ઞાન છે એમ માનવું જેમ અશકય છે તેજ પ્રમાણે મનન નથી પરંતુ મન છે એ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #223
--------------------------------------------------------------------------
________________
માન'દ-સુધાસિંધુ.
( ૧૯૫)
સુધાબિંદુ ૧ લું. માનવુ' પણુ અશકય છે. મનન અને મન એ એને પરસ્પર સંખ"ધ છે. પહેલાની ઉપર ખીજી અને બીજાની ઉપર પહેલું અવલખેલું છે તે પછી કાંતા બંનેને માનવા જોઇએ કાંતા બન્નેને ન માનવા જોઇએ. આ શકાકારને જવાબ એ છે કે જેઓ પોતાને માટે મનના અને મનનને ઉપયાગ કરે છે તેમને માટે એમ સમજી લેવું ચેાગ્ય છે કે તેમને સાધનમાં અથવા સાધ્યમાં કાંઈપણ ન્યૂનતા રહેલી છે, પરંતુ જે પેાતાને માટે મન અથવા મનનના ઉપચેગ કરતા નથી તેમને સાધ્ય અથવા સાધનમાં ન્યૂનતા રહેલી નથી. અહીં વૈદ્ય અને રોગીના ઉદાહરણના ખ્યાલ કરા. વૈદ્ય પાતે રાગી હાતા નથી પર`તુ તે છતાં દવાના માટલા તેને હાથમાં લેવાજ પડે છે.
કેવળીઓનું મનન બીજાઓને અર્થે છે
જેમ વૈદ્ય પાતે નીરાગી હાવા છતાં બીજાને માટે પેાતે દવાને ખાટલે! હાથમાં લે છે તેજ પ્રમાણે કેવળી મહારાજાએ પણ બીજાને માટે મનનેા ઉપયાગ કરે છે. વૈદ્ય નીરાગી છે તે છતાં તે હાથમાં દવા લે છે, પણ એ ઉપરથી કાઇ એમ કહી શકે ખરા કે જે દવા લે છે તે રાગી છે અને વૈધે પણ દવા લીધી છે માટે વૈદ્ય પણુ રાગી છે! જો આવા અવાદ કાઈ કરવા આવશે તા આપણે તેને મૂર્ખાં ગણ્યા વિના રહેવાનાજ નથી. દરદી દવા લે છે અર્થાત્ તે દવા ખાય છે ૫૨'તુ જ્યારે તેના રાગ પૂરા થાય છે તે વખતે તે દવા ફેંકી દે છે. તે પેાતાને અંગે દવા વાપરતા નથી. વૈદ્ય દવાથી મૂક્ત બનેલા હાતેા નથી તે દવાથી યુક્ત છે પરંતુ તે દવાના તે પેાતાને અંશે ઉપયાગ કરતા નથી અર્થાત્ દેવા હાવા છતાં તે વૈદ્યને અંગે નકામીજ છે, તેજ પ્રમાણે કેવળી મહારાજાઓને મન હેાવા છતાં તે મનના ઉપયેગરૂપી વિચારા તેમને હાતા નથી. રાગીને માટે જેમ વૈદ્ય દવા વાપરે છે તેજ પ્રમાણે મનના પુદ્ગલેા તી કર મહારાજાએ મનઃપ`વજ્ઞાની દેવતાઓની શકાના નિવારણને માટેજ વાપરે છે. તે પેાતાનુ' સાધ્ય પુરૂ' કરવાને માટે મનના પુદ્ગલાને વાપરતાજ નથી. જે દેવતા મન વધુ શંકાશીલ થઇને, મનદ્વારાજ પ્રશ્ન કરે છે તે દેવતાના સમાધાન માટે તીર્થંકર મહારાજાએ પાતાના મનના પુદ્ગલેા પરિણમાવે છે મનના આ પ્રકારના ઉપયાગ અહીં સ્થિર હાવાથી બ્યમનતું અહીં અસ્તિત્વ છે. દ્રવ્યમન અને ભાવમન અને સાથે સાથેજ રહે છે. જ્યાં ભાવમન છે ત્યાં દ્રવ્યમન પણ છે અને જ્યાં દ્રવ્યમન છે ત્યાં ભાલમન પણ હસ્તિ ધરાવે છે. તેરમા ગુણસ્થાનકમાં પણ દ્રવ્યમન હાય છે અને છઠ્ઠા શુશુસ્થાનકમાં પણ દ્રવ્યમન હેાય છે. વળી આપણે ઉપર કહ્યું છે કે દ્રવ્યમન અને ભાવમન એ અને સાથે સાથેજ રહે છે આ હૃષ્ટિએ એવું સિદ્ધ થાય છે કે છઠ્ઠું ગુણસ્થાનકે પણ દ્રવ્યમન ડાય છે અને ત્યાં ભાવમન પણ ડાય છે. હવે વિચાર કરે કે જે અને મન અે શુશુસ્થાનકે વિદ્યમાન છે, તેા છઠ્ઠું ગુણુસ્થાનકે મન પણ વિદ્યમાન હાવુંજ જોઈએ.
નવાજ પ્રકારની ભાંજગડે.
અે ગુણસ્થાનકે ભાવમન અને દ્રવ્યમન અને હોય છે. મન એવું ભાંજગડયુ અને પંચાતીયું છે કે તે નિરાંતે બેસી શક
તુજ નથી. કાંઈ નહિ ને કાંઈ ભાંજગડ અથવા પંચાત તેને ઉભી ને ઉભીજ હાય છે એટલાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #224
--------------------------------------------------------------------------
________________
w
આનંદ-સુધાસિંધુ (૧૬)
સુધાબિંદુ ૧ લું માટે છઠું ગુણસ્થાનકે મનને લેકવ્યવહારમાંથી દૂર કરેલું છે. જગતમાં ન્યાયાધીશની અને ન્યાયની કર્મોની હસ્તિ છે પરંતુ તેમની એ હસ્તિ ટંટા, કજીયા, બખેડા ઉપર અવલંબેલી છે. જે કજીયા, બખેડા ન હોય, પક્ષાપક્ષી ન હોય તે પછી ન્યાયાધીશની અને ના. કેટેની હસ્તિ પણ બીન જરૂરી છે તેજ વસ્તુસ્થિતિ મનની છે. જગતની ભાંજગડે એ કજીયા બખેડા છે અને મને એ ન્યાયાધિશ છે જેમ કજીયા બખેડા ન હોય તે ન્યાયાધિશની હસ્તિ નકામી છે તેજ પ્રમાણે જગતની ભાંજગડ ન હોય તે મન પણ નકામું છે. જ્યાં ભાંજગડ નથી ત્યાં મન નથી. અર્થાત્ ભાંજગડે જાય છે ત્યાં મન પણ જાય છે. છઠ્ઠા ગુણસ્થાનકે આવી લેકવ્યવહારની ભાંજગડો હતી નથી એવી ભાંજગડાને ત્યાં અંત આવે છે, પરંતુ ત્યાં એક નવીજ જાતની ભાંજગડનો આરંભ થાય છે. આ નવીજ જાતની ભાંજગડ કઈ હોવી જોઇએ તેને વિચાર કરો.
લોકિક અને લોકેત્તર વ્યવહાર છઠ્ઠા ગુણસ્થાનકે લેકેત્તર ભાંજગડ આરંભાય છે અને
ત્યાં લૌકિક ભાંજગડો અંત આવે છે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય, સમાધિ આ સઘળાની ભાંજગડ મુનિઓના હૈયામાં રાતદિવસ ચાલુજ હોય છે. સંસારીઓની ભાંજગડ તે બહુજ સરળ છે. દિવસે તમારે ભાંજગડ ખરી પણ રાતે તે મોજ ! આનંદથી સુવાનું. નિદ્રામાં તમારે કશી ભાંજગડ નહિ. કાંઈ સંતાપ નહિ કિવા કાંઈ ચિંતા પણ નહિ, પરંતુ સાધુ તે આ ભાંજગડો દહાડે પણ કરે છે અને રાતે પણ તેમની તેજ ભાંજગડે ચાલુની ચાલુજ હોય છે. સાધુ નિદ્રા લે છે તે પણ એ ભાંજગડ સાથેજ. સાધુ નિદ્રા લેવાની તૈયારી કરે તે સમયે પણ અઢાર પા૫સ્થાનક વસરાવીને જ તે તે પ્રમાણે કરે છે. નિદ્રામાં કાયા ફેરવવાની હોય તે પણ પુંજીપ્રમાઈનેજ ફેરવવાની ! સાધુને તે આ પ્રમાણે ભાંજગડ, ભાંજગડ અને ભાંજગડજ ! સુતા પણ ભાંજગડ! ઉઘે ત્યાં પણ ભાંજગડ! જાગે ત્યાં પણ ભાંજગડ! સાધુ આ પ્રમાણે ચોવીસે કલાક ભાંજગડમાં જ રોકાએ રહે છે પરંતુ સાધુની આ ભાંજગડ તે લોકોને ત્તર ભાંજગડ છે. એ ભાંજગડ લાડી, વાડી અને ગાડીની ભાંજગડ નથી માટેજ આ ભાંજગઢ આદરણીય કહી છે. જ્યારે સંસારની ભાંજગડ એ ત્યાગ કરવા લાયક જણાવી છે. મુનિનું જીવન આ પ્રમાણેનું હેવાથી જે છઠ્ઠા ગુણસ્થાનકે વિરાજમાન છે એ મુનિ લૌકિકસંજ્ઞા છોડી દે છે અને તે લોકોત્તરસંશા ધારણ કરે છે. આવી વ્યક્તિ લોકોત્તર સંજ્ઞામાં લીન હોય છે. હવે ચોથા અને છઠ્ઠા ગુણસ્થાનકમાં રહેલા આત્માઓની વચ્ચે મહત્વને શું ફેરફાર છે તેને વિચાર કરીએ.
અમારો જવાબ હા તમારો જવાબ ના તમારી ભાંજગડ એક રીતે કહીએ તે એવી છે કે
શત્રુને ન આવવા દે અને તેનાથી રક્ષા કરવી, તમારે બચાવ કરે. અમારી ભાંજગડ એવી છે કે શત્રુને જડમૂળથી કાપી નાખ. શત્રુને બાળી નાખે તથા તેને નાશ કરે, આ અમારી ભાંજગડ છે. હવે વિચાર કરે કે તમારામાં સાધુઓના જેવી આ સ્થિતિ છે ખરી? શત્રુથી બચી જવાની સ્થિતિ તમારામાં છે, પરંતુ શત્રુને નાશ કરી દેવ, શત્રુને જ મારી નાંખવે એ સ્થિતિ તમારામાં છે ખરી કે? એને જવાબ તે તમે એજ આપશો કે “નહિ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #225
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ
(૧૭)
પા1િ હું સાધુઓ ચિંતા વિનાના છે એમ તમારે માનવાનું નથી. કદાચ જરા અલંકારિક ભાષામાં કહું તે તમારા કરતા સાધુને વધારે જંજાળ અને વધારે ચિંતા છે. સાધુની એ ચિંતા અને એ જંજાળ તે સંસારમાં ચીપચી રહેવાને અંગે નથી જ પરંતુ તેનાથી તરી જવાને અંગેજ છે. અમે રાતદહાડે શત્રુને મારી નાખવાને, કાપી નાખવાને કે બાળી નાખવાનેજ વિચાર કરીને છીએ, અને તમે પણ શત્રુને મારી નાખવાને, કાપી નાખવાને, બાળી નાખવાને જ વિચાર કરે; તે પણ તમારા વિચારે તમોને બંધન આપનારા છે જ્યારે અમારા શત્રુ પરના વિચારે તે અમારૂં બંધન કાપનારા છે. આ પરિસ્થિતિનું કારણ વિચારે. તમારા અને અમારા શત્રુઓ જુદા છે. તમારા શત્રુઓ કોણ છે અને અમારા શત્રુઓ
કેશુ છે તેનો વિચાર કરો. તમારા શત્રુઓ છવધારી છે અને તેથી જ તેમને નાશ કરવાના વિચાર કરવા એમાં પણ પાપ છે. તમારી સ્થિતિ એથી જુદી જ છે. અમારા શત્રુઓ તે કર્મ છે. કર્મ અને કર્મના પુદગલે એ અમારા શત્રુઓ છે અને તેથી અમારે એ શત્રુઓને નાશ કરવાનો છે, પરંતુ એ શત્રુઓ એવા નથી કે જેને નાશ કરતાં પાપ લાગે કે હિંસા થાય! કર્મશત્રુને બાળીએ મારીએ કે કાપીએ તે પણ તેથી હિંસા થવાની નથી જ ! આવા વિચારવાળાઓ અને તે વિચારને અમલમાં મૂકનારાઓ તે “જુન” છે. એવા મુનિ છછું ગુણસ્થાનકે છે અને તે મુનિ મહાત્માઓ ભયંકર એવા ભવપર્વતને ઓળગી ગએલા છે એમ નિશ્ચયરૂપે શાસ્ત્ર કહે છે.
- હવે પ્રશ્ન એ થશે કે આત્મા આવું મુનિપદ શી રીતે પામે છે? કયે કયે માર્ગે તે આ મુનિ પદ ગ્રહણ કરી શકે? પ્રશ્નનો ઉત્તર એકજ છે કે, આત્મા અનાદિને છે, કર્મ અનાદિના છે અને કર્મસંગ અનાદિન છે; એ ત્રિવિધાત્મક ગળથુથી આત્માને બાળપણથી જ સંસ્કારરૂપે પાવી જોઈએ, એજ આ મુનિ પદ પામવાને ધોરી માર્ગ છે અને એ માર્ગ પાળ, એ પાળવા યત્ન કરવો, એ માર્ગ બીજાને પમાડવાનો યત્ન કરવો અને કોઈ એ માગ પાળતું હોય તે તેને સહાયતા આપવી એ પ્રત્યેક આર્યનું કર્તવ્ય છે.
- હવે આ ત્રિવિધતત્વાત્મક ગળથુથી કરેગને અંત લાવીને આદય કેવી રીતે સાધે છે તે જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #226
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ
(૧૯૮)
સુધાર્બિ ૧ લું. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦S સમ્યક્ત્વ અને તેની આવશ્યક્તા છે
હું કયાં છું? મારે જવાનું કયાં છે?
શાસકાર મહારાજા ન્યાયાચાર્ય યશોવિજયજી મહારાજ ઉપાધ્યાયજી એમણે ભવ્યાત્માએના કલ્યાણને અર્થે જ્ઞાનસારપ્રકરણ નામને ગ્રંથ રચ્યો છે. આ ગ્રંથમાં તેઓ શ્રીમાનું જણાવે છે કે દરેક આત્માએ જે તે પિતાનું કલ્યાણ ચહા હોય તો તેણે બે વાત મુખ્યતાએ વિચારવાની છે. એ બે વાત કઈ છે તે ધ્યાનમાં રાખશો અને તેનું મહત્વ વિચારશો તે માલમ પડશે કે એ બે વસ્તુના વિચારમાં મોક્ષને માર્ગ રહેલો છે. પ્રથમ તે એવો વિચાર કરે કર્તવ્ય છે કે “હું પિતે કયાં છું?” અને મારે કયાં જવાનું છે?” આ બે પ્રશ્નોની વિચારણામાં સફત્વની જડ રહેલી છે. સમ્યક્ત્વના બે પ્રકાર છે. દ્રવ્યસભ્યત્વ અને નિશ્ચય સમ્યક્ત્વ. જીવાદિક નવતરવાની શ્રદ્ધા થાય, સુદેવ, સુગુરુ અને સુધર્મની આરાધનામાં હદય દઢ થાય અથવા અમુક વસ્તુઓ શ્રી જિનેશ્વર ભગવાને કહી છે તે માટે મારે માનવા ગ્ય છે અને તે હું માનું છું એમ વિચારીને તે વસ્તુઓને માનવી આ બધાનું નામ દ્રવ્યસમ્યક્ત્વ છે. દ્રવ્યસમ્યક્ત્વને વ્યવહાર સભ્યત્વ પણ કહેવામાં આવે છે, હવે દ્રવ્યસમ્યકત્વ પછી નિશ્ચય સમ્યક્ત્વની વાત આવે છે. નિશ્ચય સમ્યકૃત્વ કેને કહેવું તેનો વિચાર કરો. આત્મા દ્રવ્યસમ્યક્ત્વમાંથી આગળ વધીને એવો વિચાર કરે કેઃ હું દેવ, ગુરુ અને ધર્મને પૂજક છું અને દેવ, ગુરુ અને ધર્મ એ પૂજ્ય છે પરંતુ હું પૂજક શા માટે છું અને દેવાદિ પૂજ્ય શા માટે છે. આવા વિચારોમાં નિશ્ચય સમ્યકત્વનું મૂળ રહેલું છે. કેવળીની અને તમારી સ્થિતિ જુદી છે. તીર્થકર દે આપણને શા માટે પૂજ્ય છે
તેને વિચાર કરે. મહાવીર ભગવાન મહાન હતા, સર્વજ્ઞ હતા સર્વદશી હતા. વીતરાગ હતા અને બીજા ઘણા ઘણુ ગુણે તેઓ શ્રીમાનમાં વિદ્યમાન હતા, શું આટલા માત્રથી જ તેઓ પૂજવા ગ્ય છે એમ તમે માને છે? જે આટલા ગુણથી જ તેઓ પૂજવા ગ્ય હોય તો તે કેવળી ભગવાનને પણ તેઓ પૂજ્ય હવાજ જોઈએ અને આ ગુરુ ભગવાનમાં હોવાથી તેમણે પણ તીર્થંકરદેવને પૂજ્ય માનવાજ જોઈએ પરંતુ આપણે જાણીએ છીએ કે કેવળીઓ તીર્થકરોનું આદરમાન કરતા નથી તેમની સત્કારસેવા કરતા નથી અથવા પિતે કંઈપણ રીતે તીર્થંકર પરત્વે પૂજ્યતા દર્શાવતા નથી એ ઉપરથી લાગે છે કે શ્રી તીર્થકર ભગવાને માત્ર તેઓ ગુણવાળા છે એટલાજ કારણથી પૂજ્ય નથી પરંતુ તેઓ પૂજ્ય હવામાં બીજી પણ કઈ વસ્તુ કારણભૂત અવશ્ય હોવી જ જોઈએ. તીર્થંકર ભગવાનને સત્કાર સેવા ઈત્યાદિ કેવળી મહારાજાઓ કરતા નથી તે ઉપરથી આપણે એમ સમજવાનું નથી કે તેઓ તીર્થકર ભગવાનને પૂજ્ય નથી માનતા, તે પછી આપણે પણ શા માટે તેને પૂજ્ય માનવા જોઈએ. નદીની પાર ઉતરી ગએલે માણસ હેડીની દરકાર ન રાખે છે તે સ્વાભાવિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #227
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૯)
સુષાબિંદુ ૧૦ છે પરંતુ તેનું જોઈને નદીને આ કિનારે રહેલે મનુષ્ય પણ જે હેડીની દરકાર ન રાખે તે તેનું પરિણામ શું આવે તે તમે સમજી શકો છો. એજ રીતે કેવળી મહારાજાઓનું આ બાબતમાં આપણે અનુકરણ કરવા જઈએ તે તે સર્વથા નકામું છે. આ બાબત હજી વધારે વિસ્તારપૂર્વક સમજવાની જરૂર છે.
નવકારમંત્ર કેવળીએ ભણતા નથી કોઈ એ પ્રશ્ન કરશે કે જૈન શ્વેતાંબર સાધુએ
પિતે તે જિનભગવાનના પ્રતિબિંબેની પૂજા કરતા નથી તે પછી તેઓ શ્રાવકોને શા માટે પ્રતિમાપૂજાને ઉપદેશ આપે છે? જેઓ પોતે અમુક વસ્તુ કરતા નથી તે વરંતુ બીજાને કરવા માટે ઉપદેશ આપવાને તેમને કોઈ અધિકાર નથી છતાં તેઓ જે તે ઉપદેશ આપતા હોય, તે એ ઉપદેશ પરોવર હિત્ય જે હેઈતેને શ્રોતાઓએ અવમાનવેજ જોઈએ. આવા પ્રશ્ન કરનારાઓનું સમાધાન બહુ સરળ છે. જે લેકે આ પ્રશ્ન કરે છે તેમને જ પૂછે કે, “ભાઈ વીતરાગભગવાન પોતે નમો અરિહંતા એમ કહેતા નથી તેઓ તીર્થકરને નમસ્કાર કરવાનું જણાવતા નથી તે પછી એ જ ભગવાન શ્રી મહાવીરદેવે તમને “નમો હિતા”ને ઉપદેશ કેમ આપ્યો હતે?” ભગવાન શ્રી મહાવીરદેવ નો પિતા, નમો સિદ્ધાળ, નમો ગાવરિયાળ, નગોવણીયા, નણો જોઇ લવતાર એ નવકારમંત્ર ગણતા હતા? નહિ જ. ભગવાન શ્રી તીર્થકર એ જ્યારે દીક્ષા લીધી હતી તે સમયે તેઓશ્રીએ ન હતા એમ ન કહેતાં સિદ્ધભગવાનને જ નમસ્કાર કર્યા હતા. તીર્થકર ભગવાને તે નથી નવકારમંત્ર ગ કિવા નથી તીર્થકરોને નમસકાર કર્યો, છતાં આપણે નવકારમંત્ર ભણવાનું કર્તવ્ય માનીએ છીએ. પિતે ન ભણે પણ બીજાને ભણાવે. હવે શાંતિપૂર્વક વિચાર કરે કે તમને નવકારમંત્ર
કોણે આપે છે અને તેનું ફળ પણ આપણને કોણે બતાવ્યું છે? કેવળજ્ઞાનીઓ જેઓ તીર્થકરેને સત્કાર નથી આપતા અથવા જેઓ તૈકાર મંત્ર નથી ગણતા તેમણે જ આપણને એ ઉપદેશ આપ્યો છે. નવકારમંત્ર કેવળીઓએ જણાવ્યું છે માટે જ તેને ધર્મમાં સ્થાન છે. જે આ મંત્ર કેવળીએાએ ન જણાવ્યું તે તેની ગણના પણ કપોલકલ્પિત વસ્તુઓમાંજ થવા પામી હેત. એ ઉપરથી કેઈ એમ ન સમજશો કે હું નવકારમંત્રને કપોલકલિપત કહું છું. કેવળી ભગવાને એ જે નવકારમંત્ર ન આ હોત તેજ તે કપોલકલ્પિત થાત પરંતુ આ મંત્ર તે કેવળી ભગવાને આપે છે એટલે તેમાં કલ્પિતતત્વને તે સ્થાન જ નથી ! જેઓ એમ કહે છે કે જે માણસ પોતે જે વસ્તુને આદરતે નથી તેને તેને ઉપદેશ બીજાને આપવાને કાંઈજ અધિકાર નથી અને છતાં આ ઉપદેશ જે કઈ તરફથી અપાતું હોય તે તે ઉપદેશ બીજાઓએ મા એ નકામું છે. એવું કહેનારાએ સમજવાની જરૂર છે કે નવકારમંત્રનો ઉપદેશ આપનારાઓ પણ કેવળીમહાત્માઓજ હતા કે જેઓ પોતે નવકાર મંત્ર ગણતા ન હતા અથવા તીર્થંકરભગવાનને આદર કરતા ન હતા, પરંતુ તે છતાં તેમજ આ બાબતને ઉપદેશ આપે છે અને આપણે તે ઉપદેશને માન્ય રાખીએ છીએ અથાત આવો વર્ગ જે અર્થવાદ દશાવે છે તે આ ઉદાહરણથી જરા પણ ટકી શકતા નથી. તેજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #228
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ
(૨૦૦)
સુધાબિંદુ ૧ લું. પ્રમાણે સાધુઓ અને પૂજા સંબંધીનું પણ તેમનું કથન નકામું કરે છે. તમારી રસાઈ થઈ નથી. નવકારમંત્રનો ઉપદેશ કેવળી ભગવાને આપે છે, એ ઉપ
દેશ છદ્મસ્થાએ આ નથી, છતાં પણ એ ઉપદેશને સઘળાજ માન્ય રાખે છે. જે કેવળી મહારાજાએ પોતે નવકારમંત્ર ગણ્યા વિના અથવા તીર્થકર ભગવાનેને પૂજ્ય ગણ્યા વિના તેને ઉપદેશ આપે છે અને તે ઉપદેશ આપવામાં તેઓ વાસ્તવિક હેઈ, તે ઉપદેશ લોકેએ પાળજ વ્યાજબી છે, તે પછી એજ ન્યાયે શ્વેતાંબર સાધુએ પોતે પૂજાજિનબિંબ પૂજા-કર્યા વિના બીજાઓને જિનબિંબ પૂજાનો ઉપદેશ આપે, એ પણ વ્યાજબી હેઈ તે ઉપદેશ લોકેએ પાળ એજ વાસ્તવિક છે. હવે એ વસ્તુનો વિચાર કરો કે ભગવાન કેવળી મહારાએ બીજાને આ બાબતને ઉપદેશ આપે છે તે પછી તેઓ પોતે શા માટે તેને આચરતા નથી? એક રીતે કહીએ તો કેવળી રસોઈ કરી ચુક્યા છે ત્યારે તમારે અમારે રસોઈ કરવાની બાકી છે. કેવળીએ ક્ષીણમોહની દશામાં છે અને આ ક્ષીણુમેહની દશામાં હોવાથી તેમને હવે નમસ્કારનું ફળ લેવાનું નથી તેથી જ તેઓ નવકારમંત્ર ગણતા નથી. જેને જમવાની આકાંક્ષા છે જેણે હજી સેઈ કરી નથી તે માણસ ચુલો સળગાવે છે પરંતુ તેની રસોઈ થઈ રહે છે કે તે પોતાનો ચુલે ઠંડે કરે છે! રસાઈ થઈ રહ્યા પછી પણ જે પિતાને ચુ કેઈ સળગતે રાખીજ મૂકે તે આપણે તેને મૂર્ણો કહ્યા વિના રહેતા નથી પરંતુ રસોઈ થઈ હોય તે પિતાને ચુલે થં કરે તે જોઈને જેની રસોઈ તૈયાર ન થઈ હોય તે પણ પિતાને ચુલો બંધ કરે તે તે ભૂખે મરવા વિના ન જ રહે. કાર્ય કારણને સંબંધ સમજો. કેવળજ્ઞાનીઓ કેવળજ્ઞાન મેળવવા માગતા હતા તેમને
કેવળજ્ઞાનરૂપી ભોજનની જરૂર હતી તેટલા માટે તેમણે ભક્તિરૂપી ચૂલે ચેતવી દીધું હતે હવે તેઓ કેવળજ્ઞાન મેળવી ચુકયા છે એનો લૌકિક દષ્ટિએ કહીએ તે એવો અર્થ થઈ શકે છે કે તેમની રસોઈ તૈયાર થઈ ગઈ છે. પિતાની સેઈ તૈયાર થઈ ગયા પછી તેઓ પોતાને ભક્તિરૂપી લે સળગતે બંધ કરે એજ વ્યાજબી છે અને તેથી જ હવે તેઓને નવકારમંત્ર આદિની જરૂર રહી નથી, પરંતુ તેમનું જોઈને જેની રસોઈ તૈયાર થઈ નથી તે માણસ પણ રસેઈ થવાની હોય તે છતાં પણ ચુલે બંધ કરે, તો એમાં ચકખી મૂર્ખતા રહેલી છે, તે જ પ્રમાણે જેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ નથી થઈ તેઓ નવકારમંત્ર વગેરેને ત્યાગ કરે છે તે પણ એક જાતની ભૂખ સિવાય બીજું કાંઈજ નથી બીજું ઉદાહરણ લે. કુંભાર ઘડે બનાવવાને માટે ચાક ઉપર માટીને પીંડ બનાવીને મૂકે છે અને ચાક ફેરવવા માંડે છે. જેમ જેમ ચાક ફરતું જાય છે તેમ તેમ માટીને આકાર ઉતરતો જાય છે અને આકાર ઉતરી રહો કે કુંભાર ચાક ફેરવવાનું બંધ કરી દે છે. કેઈ અજ્ઞાન કે મૂર્ખ બાઈને તમે રોટલી કરવા બેસાડશે તે પણ તે જ્યાં સુધી રોટલી થવાની હશે ત્યાં સુધી જ ચુલો સળગતો રાખશે અને
જ્યાં રોટલી થઈ રહી કે તરત જ તે સળગતા ચુલાને બંધ કરી દેશે. અર્થાત્ કાર્યની પ્રાપ્તિ થાય છે કે તે જ ક્ષણે કારણની આવશ્યકતા નકામી થઈ જાય છે. કારણની આવશ્યકતા ત્યાં સુધી જ રહેલી છે કે જ્યાં સુધી કાર્યની સિદ્ધિ થવાની બાકી હોય છે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #229
--------------------------------------------------------------------------
________________
(૨૦૧)
સુધાબિંદુ ૧ ૩.
પાંચ પરમેષ્ઠીઓને નમસ્કાર કરવાનું જે ફળ મળવાનું છે તે ફળ કેવલીએએ મેળવી લીધુ છે. પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવામાં શેા હેતુ રહેલા છે તે વિચારજો. પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવામાં એ હેતુ રહેલા છે કે સ ઘાતીક્રમ રૂપ પાપનો નાશ થવે. હવે જેના સઘળા ઘાતિકમાંના નાશ થયા છે તેમને પછી નવકારમ ંત્રનું શું પ્રયેાજન રહ્યુ છે તેનેા વિચાર કરે. નવકારમંત્ર એ કારણ છે. કેવળજ્ઞાન એ તેનું કાર્યું છે, અર્થાત કાર્ય સિદ્ધ થઈ ગયું એટલે કારની આવશ્યકતાના એની મેળેજ મત આવે છે. તેજ પ્રમાણે પંચ પરમેષ્ઠીને નમસ્કાર કર્યાંથી જેણે એ નમસ્કાર ફળ મેળવી લીધું છે તેમે માટે હવે પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવારૂપ કારણની આવશ્યકતાજ નથી! હવે શ’કાકાર પેતેજ વિચારી લે કે આવા કેવળજ્ઞાનીએ નવકારને જે ઉપદેશ આપે છે તે આપણે કે જેમના ઘાતિકર્માંના નાશ થયે નથી તેમણે માનવા કે અવમાનવા ? જો તમે શાંતિથી વિચારશેા તે સામાન્ય બુદ્ધિએ પણ તમે એટલું જાણી શકશે કે એ ઉપદેશ ઘાતિકર્માના નાશ ન થયે ાય તેમણે માનવાજ વાસ્તવિક છે. જે શકાકારને અથવા તેમના સમૂહને અથવા તેમના અનુયાયીઓનાં એવા આગ્રહ હાય કે ઉપદેશક પેાતે જે વસ્તુ કરે છે તેજ વસ્તુને તેણે ઉપદેશ કરવા અને એવીજ વસ્તુ ઉપદેશાય તાજ તેના સમાજે સ્વીકાર કરવા, તેમનેા આ આગ્રહ મા ઉદાહરણથી પર્યાયે ખાટા ઠરે છે. તેમને આ આગ્રહ કેવળ વ્યર્થ, અજ્ઞાનથી ભરેલા અને પરિણામે અન તે આપનારાજ છે એમ કહેવામાં જરા પણું સકોચ રાખવાની આવશ્યકતા નથી.
નવકારમંત્ર ગણુવાની આપણી ફરજ છે.
આાન'–સુધાસિંધુ.
સર્વથા ખોટા આગ્રહ.
ભગવાન શ્રી મહાવીરદેવ જ્યારે છદ્મસ્થ અવસ્થામાં હતા ત્યારે તેઓ દેશના (ઉપદેશ) આપતા ન હતા. હવે જે જિનબિંબપૂજાના વિરાખીએ છે અને તે પ્રભુએ જે કર્યું હતું તેજ વું ચાગ્ય છે અને તેનાથી બીજું કાંઇ પણ કાર્ય કરવામાં પાપ છે એમ દલીલ કરે છે, તે પાતે છદ્મસ્થ અવસ્થામાંજ હાવા છતાં દેશના આપે છે; તે પછી હું એવાઓને પૂછું છું કે ભગવાને પોતે છદ્મસ્થપણામાં દેશના ન આપ્યા છતાં તમેાને છદ્મસ્થપણામાં પણ દેશના આપવા જણાવ્યું છે એ ફરમાન તમે શા માટે માન્ય રાખેા છે? નવકાર ગણવા અને છદ્મસ્થપણામાં દેશના આપવી એ અને કાર્યાં પ્રભુ કરતા ન હેાવા છતાં જિનપૂક્તના વિરેચીએ પણ તે કાર્યાં તે કરેજ છે. આ બધી ચર્ચાના એજ નિષ્કર્ષ નીકળે છે કે કેવળીએ જે પાતે ન કરતા હતા તે પણ જેમણે કેવળજ્ઞાન નથી મેળવ્યુ' તેવા આત્માઓને માટે તા જરૂરીજ છે અને એજ દૃષ્ટિએ સાધુએ પેાતે જિનબિંબપૂજા ન કરતા હૈાવા છતાં તેને સમાજને ઉપદેશ આપતા હોય તે તે ઉપદેશ પણ વાસ્તવિક છે. તીર્થંકર ભગવાના ક્ષીણુમેહની અવસ્થામાં હતા. તે પુ ગલના ગુણેામાં ચિત્તને સ્થિર કરી શકતા હતા એજ કારણુથી તેમને બીજા ધ્યાનની આવશ્યકતા રહેતી ન હતી. તેએ સદી થએલા હાવાથી તેમને નવકારમ`ત્રની જરૂર ન હતી અને તેથી જ આ વસ્તુ તેમના કર્તવ્યમાં-નવકારમંત્ર સ્માદિ ન જપવામાં-હેતુરૂપે હતી. જો એજ હેતુ અમારામાં પશુ હોય તે અમે પણ નવકાર ન ગણીએ તે તે યાગ્ય છે, પર`તુ જ્યાં સુધી એ હેતુની પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી તે નવકાર આદિ ગણવાની અને પંચપરમેષ્ઠીઓને નમસ્કાર કરવાની આપણી સૌથી મોટામાં માટી અને પહેલામાં પહેલી ફરજ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #230
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૨૦૨)
સુધારબિંદુ ૧ લું. પરાધીન ધમને ઉપદેશે છે તે તીર્થંકર નથી. આજે અમે સાધુએ કાઉસગ કરીએ
છીએ, પરંતુ આજે કાઉસગ્ન કર્યો, ત્યાંથી તે આવતી કાલે બપોર સુધી કાઉસગ્નની દશામાં જ રહેવાની અમારી શક્તિ નથી. આ શકિતના અભાવને લીધે તીર્થકર ભગવાનોએ અમારે માટે જે કાંઈ યેગ્ય એવું આદરવાની અમેને આજ્ઞા કરી છે તે આજ્ઞા માન્ય રાખેજ અમારો છૂટકો છે. જેના મહનીકર્મને અંત આવી ગયો છે અર્થાત્ જેના ઘાતી કમેને નાશ થયો નથી. ત્યાં સુધી ઘાતી કર્મોનો નાશ કરવા માટે ઉપાય કરવો જ જોઈએ એ અમારી ફરજ છે, અને એ ઉપાય તરીકેજ તીર્થકર દે અગર કેવળી ભગવાને પંચપરમેષ્ઠીનું ધ્યાન નથી કરતા તે છતાં તેમનું ધ્યાન કરવાની અમોને આવશ્યકતા રહેલી છે. તીર્થકર દેએ પંચપરમેષ્ઠીનું ધ્યાન અને કરવાનું કહ્યું છે તેનું એકજ કારણ છે કે તેઓશ્રીએ ઘાતી કર્મોને નાશ કરવાના ઉપાય રૂ૫ અમેને પંચપરમેષ્ઠિ કરવાનું કરમાવ્યું છે, અને અમારા ઘાતી કર્મો બાકી રહેલા હોવાથી એ નમસ્કાર અમારે માટે કર્તવ્ય રૂપ છે. તીર્થકર ભગવાને પોતે છઘસ્થ અવસ્થામાં દેશના કેમ આપતા ન હતા તેને હેતુ વિચારી જુઓ. તીર્થકરે પરાધીન ધર્મને ઉપદેશ આપી શકતા નથી અને જે પરાધીન ધર્મને ઉપદેશ આપે છે તે તીર્થંકર નથી. છઘસ્થપણામાં તીર્થકરે દેશના આપતા નથી. હવે સ્વાધીન ધર્મ શું અને પરા
ધીન ધર્મ એટલે શું તેનો વિચાર કરો. તીર્થકર ભગવાન જે સમયમાં વિદ્યમાન હોય તે સમયમાં જેનું શાસન ચાલતું હોય તે શાસનને આધારે ઉપદેશ આપો અથવા ધર્મ કહે એ પરાધીન ધર્મ છે, જ્યારે પોતે કેવળજ્ઞાનથી જોઈને ધર્મ ઉપદેશો એ સ્વાધીન ધર્મ છે. તીર્થકર છદ્મસ્થ દશામાં હોય અને તેના સમયમાં ચાલતા તીર્થકરના શાસન ઉપરથી તે ધર્મ કહે, તો એ રીતે ધમકથન કરનારો આત્મા તે તીર્થકર નથી અને તીર્થકરને જ્યાં સુધી કેવળજ્ઞાન ન થયું હોય ત્યાં સુધી તે “મને કેવળજ્ઞાન થયું છે, અને હવે હું કેવળજ્ઞાનથી સઘળું જોઈને ધર્મ કહું છું.” એ રીતે જુઠું કહીને સ્વતંત્ર ધર્મ કહી શકે નહિ. એટલાજ માટે તીર્થકર ભગવાનો છઘ દશામાં હોય ત્યારે દેશના આપતા નથી. તીર્થંકર પરાધીન ધર્મ કહેનારા નથી તેઓ સ્વાધીન ધર્મ કહેનારા છે. સત્ય અને સર્વ કાંઈ જે જોવા, જાણવા અથવા તો અનુભવવા જેવું હોય તે સઘળું તેઓ પોતે જુએ છે જાણે છે અને આત્મજ્ઞાનથી સર્વ કાંઈ જાણી લીધા પછી જ તેઓ પિતે સ્વતંત્ર ધર્મને ઉપદેશ આપે છે. તીર્થકર ભગવાને આ પ્રકારે સ્વતંત્ર ધર્મને ઉપદેશ આપનારા હોવાથી તેઓ છઘસ્થ દશામાં ઉપદેશ આપતા નથી. તીર્થકર ભગવાનનો દેશના આપવાને આ નિયમ બીજા સાધુઓને લાગુ પાડી શકાતું નથી. સાધુઓ, મુનિઓ, આચાર્યો વગેરે જે કાંઈ ઉપદેશ આપે છે તે સઘળે ઉપદેશ તેઓ જિનેશ્વરકથિત શાસ્ત્રાનુસારેજ આપે છે. તેઓ શાસ્ત્રનુસારે ઉપદેશ આપે છે એને અર્થ એ છે કે શાસ્ત્રોને આધીન રહીને શાસ્ત્રોએ કહેલી વાતે જ તેમણે સમાજને કહેવાની છે. એ સિવાય નવી દેશના તેમણે આપવાપણું હેતું નથી. શાસ્ત્રોને આધીન રહીને જે દેશના અપાય છે તે પરાધીન દેશના છે અને તેથી એવી પરાધીન દેશનાજ સાધુઓને આપવાની હેવાથી તેઓ છદ્મસ્થાવસ્થામાં દેશના આપી શકે છે. તીર્થકરને છઘસ્થ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #231
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૨૦૦૩)
સુપબિંદુ ૧ લું. દશામાં દેશના આપવાની હતી જ નથી તેનું કારણ એ છે કે તેઓ સ્વતંત્ર ધર્મ કહેનારાં છે. તીર્થ કરે અને સાધુઓ માટે દેશના આપવાના નિયમો આજ કારણથી જુદા જુદા છે.
જે તીર્થકર માટે નિશ્ચય છે તે આપણને માટે નથી. જે ભવ્યાત્માઓને કેવળ
જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તે પછી તેમને મોક્ષે જવામાં માત્ર અંતમુહૂર્ત જેટલે અવકાશ હોય છે એટલે એ સ્થળે કંઈનું પણ ધ્યાન કિવા જાપ કરવાની આવશ્યકતા શાસ્ત્ર માનતું નથી. હવે કેઈએ પ્રશ્ન કરીને ઉભે રહે કે આવા મોટા તીર્થકર દેવ તે પોતે પણ જ્યારે ધ્યાન કિંવા જાપ કરતા નથી તે પછી આપણે શા માટે ધ્યાન કિવા જાપ કરવા જોઈએ, તે શું આ પ્રશ્નમાં તદન મૂખઈજ રહેલી જણાઈ આવતી નથી M. A. થએલો પ્રેફેસર પહેલી ચોપડી ન વાંચે એ સમજી શકાય એવું છે પરંતુ શું તેટલા ઉપરથી કોઈપણ બુદ્ધિશાળી માણસ એવું કહી શકશે કે પ્રેફસર પહેલી ચેપડી વાંચતે નથી માટે તે પહેલી ચોપડી ભણનારા શિક્ષણથીને પહેલી ચેપડી વાંચવાને ઉપદેશ આપી શકે નહિ, અને છતાં પણ જે તે એ ઉપદેશ આપતો હોય તે તે ઉપદેશ પાળવા દિવા તેને માન્ય રાખવા વિદ્યાથીઓ બંધાએલા નથી. આવો વિચિત્ર તર્ક મૂખ સિવાય બીજા કોઈપણ નહિ જ કરી શકે. તીર્થકર ભગવાનને કેવળજ્ઞાન મળ્યા પછી તેમના ઘાતિકમેને નાશ થયે છે તેઓને પાપનો બંધ રહ્યો નથી એટલાજ માટે તેમને ધ્યાન કે તપ કરવાની પણ જરૂર રહેવા પામતી નથી. એ જ પ્રમાણે તીર્થકર ભગવાનને કેવળજ્ઞાનથી જ સ્વતંત્રપણે દેશના આપવાની છે એ નિશ્ચય છે જ્યારે આપણને સાધુઓને કેવળજ્ઞાન થયા પછી સ્વતંત્રપણે જ દેશના આપવાની છે એ નિયમ નથી.
કરેલું પણ કરો, કહેલું પણ કરે કેવળીએ નવકારમંત્ર નથી ભણતા છતાં આપણે
ભણીએ છીએ. કેવળીઓ પંચપરમેઠીને નમરકાર નથી કરતા છતાં આપણે કરીએ છીએ. કેવળીઓ સ્વતંત્રપણેજ દેશના આપે છે, ત્યારે આપણે પરાશ્રયે પણ દેશના આપીએ છીએ, આ બધા ઉપરથી સ્પષ્ટ થાય છે કે કેવળી ભગવાન છે કરે છે તે જ આપણે પણ કરવું જોઈએ એવી શાસ્ત્રાજ્ઞા નથી. એ ઉપરથી કોઈએ એમ પણ નથી માનવાન કે જે કવળી ભગવાન અને તીર્થકર દેવ નથી કરી ગયા તે સઘળું આપણને કરવાનું છે અને જે સઘળું તેઓએ કર્યું છે તે આપણે કરવાનું જ નથી ! કહેવાનો મતલબ એ છે કે તીર્થકર ભગવાને અને કેવળી મહારાજાઓ જે કરી ગયા છે તે સઘળું આપણને માટે આદરણીય છે અને અનુકરણીય છે પરંતુ તે સાથે તેઓશ્રીએ ભલે કર્યું હોય કે ન કર્યું હોય, તે પણ તેમણે આપણને માટે જે કરવા ગ્ય જાણીને આપણને કરવાનું ફરમાવ્યું છે તે પણ સઘળું આપણે કરવું જ યોગ્ય છે. અલબત્ત કેવળી ભગવાનેએ અથવા તીર્થંકર દેવોએ જે કાંઈ કર્યું હોય અને તે આપણે શકિતના અભાવે ના કરી શકતા હોઈ એ તે તે એક જુદી વાત છે, પરંતુ તેમણે કર્યું છે તેજ કરવા ગ્ય હોઈ તેમણે કહ્યું છે તે કરવા યોગ્ય નથી એમ અનુમાનવું સર્વથા બટુંજ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #232
--------------------------------------------------------------------------
________________
આનદ સુધાસિંધુ.
(૨૦)
સુધાબિંદુ ૧ લું. કેવળીઓનું કૃત્ય અનુકરણય તે છેજ, જેઓ કેવળજ્ઞાન પામી ચુકેલા છે તેવા કેવળી
મહાત્માઓ જે કાંઈ કરે છે તે આપણે કરવું જ જોઈએ એ નિયમ કરાવી શકાતો નથી પરંતુ એ વાત તે સર્વથા ચેકખીજ છે કે કેવળી ભાગવાને જે કાંઈ કર્યું છે તે અનુકરણીય તે અવશ્ય છે. ભગવાને છ મહિનાનું તપ આદર્યું હતું એ રીતે આપણે પણ તપ આદરીએ, પછી તે ન થઈ શકે તે આપણે એમ કહી શકીએ કે એ આપણુ શકિત નથી, પરંતુ ભગવાને જે કર્યું છે તેને આપણે ચગ્ય અવસ્થાએ અનુકરણીય તે જરૂર માનવાનું જ છે. ભગવાને તપસ્યાના વ્રત પૂર્ણ કર્યા આપણે એવી તપસ્યા લઈને તે પુરી કરી ન શકીએ તો પછી એકાસણા વગેરે તપસ્યા કરી શકીએ છીએ. ભગવાનના જેવી ઉગ્ર તપસ્યા આપણે આપણી શકિતની ખામીથી કરી શકતા નથી પરંતુ તેને અનુકરણીય તે જરૂર માનીએ જ છીએ. અનુકરણીય માનવા છતાં કોઈ વસ્તુને આપણે ન આદરી શકીએ તો એ આપણું શકિતની ખામી છે તે જ પ્રમાણે આ પણે પણ જે ક્ષીણુમેહની અવસ્થાને પ્રાપ્ત કરીએ અને એ અવસ્થામાં આપણે પણ શકિતશીલ બની જઈએ તે જરૂર આપણને પણ નવકાર, ધ્યાન વિગેરે બંધ કરી દેવાને અધિકાર છે. હવે કોઈ એ કોઈ પ્રશ્ન કરશે કે જે ભવિષ્યમાં તમે નવકાર, પાન વગેરે બંધ કરવાનાજ છે તે પછી તે અત્યારે જ બંધ કરી દેવા માગતા હોઈએ તે તે આપણે બંધ કરી શકીએ કે નહિ? આ પ્રશ્નનો ઉત્તર પણ તદન સરળ છે. સાચા નેતાનું કર્તવ્ય. નવકાર, ધ્યાન વગેરે આપણે શા માટે કરીએ છીએ તે પહેલાં
આપણે વિચારવાનું છે. જો તમે આ પ્રીન ઝીણવટથી વિચારશે તે માલમ પડશે કે એ સઘળું આપણે ઘાતિકર્મને ક્ષય થાય એટલાજ માટે કરીએ છીએ. જે ઘાતિકને ક્ષય થાય એટલાજ માટે નવકાર, તપ આદિ આપણે કરીએ છીએ ત્યારે તે એ વસ્તુ સ્પષ્ટ જ છે કે જ્યાં સુધી ઘાતિકને ક્ષય થવા પામ્યું નથી ત્યાં સુધી એ સઘળું કરવું એ આપણે માટે જરૂર આવશ્યક છે. સર્વજ્ઞ ભગવાને નવકાર આદિ કરતા નથી તેનું કારણ એજ છે કે તેઓશ્રીના ઘાતિકને નાશ થાય છે. તીર્થકર ભગવાનના ઘાતિકર્મોને ક્ષય થયે છે એટલા માટે તેઓ તપસ્યા આદિ કરતા નથી પરંતુ તેઓ જાણે છે કે આપણા ઘાતકર્મોને નાશ થયે નથી એટલા માટે તેઓ આપણને નવકારાદિને ઉપદેશ આપે છે અને તે ઉપદેશ આપણે માન એજ આપણું કર્તવ્ય છે. ધારો કે એક નદીમાં પાંચ પચ્ચીસ માણસો સાથે તરે છે એટલામાં ભયંકર પૂર ઉભરાઈ આવે છે અને નદીમાંથી તરનારાઓ જેમ બને એમ જલદી તરીને સામે કાંઠે જવાનો પ્રયત્ન કરે છે. આ તરનારાઓમાં જે આગેવાન છે તે તરીને બહાર નીકળી જાય છે અને બીજા માણસ તરવાની અણઆવડત અથવા અશકિતને કારણે નદીમાં રહી જાય છે. હવે તેમને જે આગેવાન તરીને નદીને સામે કાંઠે પહોંચી ગયો છે તે આગેવાન જે તેઓને સાચે મુખી–સા નેતા હશે, તે પિતાની પાછળ રહેલા તેના અનુયાયીઓને તે નદીમાં ગમે ત્યાં ગમે તે રીતે અથડાવા ફૂટવા દેશે નહિ પરંતુ તેમના તારણને માટે તે તુંબડા, હાડકાં વગેરે મોકલવાની વ્યવસ્થા જ કરશે.
તીર્થકર ભગવાન એ એવાજ આપણા કુશળ આગેવાન છે અને તેઓ તરી જવાને શકિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #233
--------------------------------------------------------------------------
________________
આનન્દ–સુધાસિ’જી.
(૨૦૫)
સુધાબિ’દું ૧ ૩. ધરાવતા હોઇ આ મહાભયાનક સસારસાગરને તરી ગયા છે. પરંતુ તેમણે પેાતાની પાછળ રહેલા આપણે સઘળાં કે જેઓ તેમના જેટલી શક્તિ ધરાવતા નથી તેમને માટે નવકાર, જપ ઇત્યાદિ સાધના પુરા પાડયા હાઇ તેના અવલંબનથી આપણે તરી જવાના યત્ન કરવા જોઈએ. અલબત્ત આપણામાં પણ તેમની માફ્ક તરી જવાની શક્તિ હૈાય આપણે પશુ સાધન વિના તરી જવાની શિત ધરાવતા હાઈએ, તે પછી આપણને પણ તરવાના સાધનાની કશીજ જરૂ૨ નથી ! આપણે સાધન વિના તરી જવાને માટે શિત્તહીન છીએ. ભગવાને એ વાત કેવળજ્ઞાનથી જાણી લીધી અને પછી કેવળજ્ઞાનથી જાણીનેજ આપણને શક્તિહીનાને શક્તિમાન બનાવવાને અરેંજ નવકાર વગેરે સાધના તેમણે બતાવ્યા છે. ધાતિકર્મના ક્ષય જે ક્રિયાએદ્વારા થઈ શકે છે તે ક્રિયાએ તીર્થં‘કર ભગવાનેાને કરવાની હોતી નથી પરંતુ આપણા ઘાતિકમાં અવશેષ રહેલાં છે તેથીજ ઘાતિકર્મના ક્ષય માટે આપણે એ ક્ષય જેથી થઇ શકે છે તેવી ક્રિયાઓ કરવી જરૂરી છે. ઘાતિકર્માંના ક્ષય માટે આ ક્રિયાએ જરૂરી છે એ શ્રી તીર્થંકર દેવાએ કેવળજ્ઞાનથી જાણી લીધુ છે અને તેઓએ કેવળજ્ઞાનથી જાણી લઇને આપણને એ ક્રિયા બતાવી છે કે જે ક્રિયાઓ ઘાતિકર્માના ક્ષય નથી થયા તેવા દરેકને માટે જરૂરી છે.
જિનબિંબપૂજાત્યાગ એ મહાન મૂર્ખાઇ છે.
જે પ્રમાણે નવકાર આદિ ક્રિયાઓ કરવાનુ પણ અમુક કારણ છે તેજ પ્રમાણે જિનખિમપૂજા કરવી પણ સકારણુ છે. નવકાર ગણવા વગેરે ક્રિયાથી ઘાતિકમે†ના ક્ષય થાય છે તેજ પ્રમાણે શ્રી જિનબિંબપૂજાથી સર્વાંરભ, વિષય, કષાયના પરિત્યાગ થવા પામે છે. નવકાર ગણવા એ ઘાતિકના ક્ષય માટે જરૂરી છે. ક્રેવળી મહારાજાના ઘાતિક્રમેનિા નાશ થયે છે તેથી તેમે નવકાર વગેરે ગણુતા નથી પરંતુ તેમનાજ ઉપદેશથી આપણે નવકાર આદિ ગણીએ છીએ કારણ કે આપણા ઘાતિકર્માના નાશ થયે ન હેાઇ આપણું ધાતિકર્મીના એ સાધનાદ્વારા નાશુકરવા માગીએ છીએ. એજ રીતે જિનબિ’ખપૂજા એ પણ સર્વ આર સાદિક કર્મોના ત્યાગ કરવા માટેજ છે, અને જેમણે સવ આર’ભાદિકના ત્યાગ કર્યો છે તેમને માટે શ્રી જીનખિ'બ પૂજાની જરૂર રહેવા પામતી નથી એ સ્વયંસિદ્ધ છે. સવ આર’ભાદિકના જેમણે ત્યાગ કર્યાં છે. તેમને જિનપૂજાની જરૂર નથી પર`તુ તે ઉપરથી જેમણે સર્વ આરભાદિકને ત્યાગ નથી કર્યાં તે પણ જો પાતે શ્રી જિનપૂજાની જરૂર નથી એવું કહેવાને તૈયાર થાય તે તેની મૂખાંઈ સિવાય બીજું કશુંજ નથી. કુ ભાર ચાક ઉપર પીંડા મૂકીને પછી ચાક ફેરવવા માંડે છે, હવે જ્યાં ચાક ઉપર પીંડામાંથી વાસણ તૈયાર થાય કે તેજ ક્ષણે તે ચાક ફેરવવાનું અધ કરે છે પરંતુ તે ઉપરથી એ જેના પીંડામાંથી વાસણ નથી ઉપજ્યું તેવા કુંભારા પણ ચાક ફેરવવાનું બંધ કરી દે તા તેમની શી દશા થાય તેના વિચાર કરે! વાસણ તૈયાર થયા પહેલાંજ ખીજાતું જોઈને ચાક બંધ કરી દેનારાને આપણે મુર્ખા સિવાય બીજા કશાની ઉપમા આપી શકતા નથી,એજ સ્થિતિ સ્મૃતિ’ પણ પ્રવર્તે છે એમ સમજી લેવાનુ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #234
--------------------------------------------------------------------------
________________
મ્યાનઢ–સુધાસિંધું.
(૨૦૬)
સુધાર્મિકૢ ૧ ૩.
ભણેલાને ભણવાની જરૂર નથી.
ધ ક્ષેત્રને વિષે પૂજા એ કુંભારના ચાકને સ્થાને સમજો અને સવથા આરબ, પરિગ્રહ, વિષય, કષાયના ત્યાગને
થઈ
ઘડાને સ્થાને સમજો. જેના ઘડા તૈયાર ગયા છે અર્થાત જે સ॰થા આરંભ, પરિગ્રહ, વિષય, કર્ષાય આદિને ત્યાગ કરી ચુકયા છે તેમને માટે કુ ંભારના ચાક ફેરવવા રૂપી પૂજાની જરૂરજ ન રહે એ ઢેખીતુ છે,’
“વગેરે; આ કાર્ય જેણે સાધ્ય કરી લીધુ' છે, તેને પણ એવા પ્રશ્ન કરીએ કે તું પૂજા શા માટે કરતા નથી ? તે આ પ્રશ્ન કરવામાં સČથા મૂખ'તાજ રહેલી છે. દેવપૂજા રૂપી ક્રિયાએ એ કારણ છે અને સવ આરંભ, પરિગ્રઢ વિષય કષાયને ત્યાગ એ કાર્ય છે જેની કા સિદ્ધિ થઇ ગઇ છે જેણે એ ત્યાગ મેળવી લીધે છે, તેવા માણસ, હવે શા માટે કારણમાં પ્રવૃત્તિ કરે વાર્? તેને કારણમાં પ્રવૃત્તિ કરવાપણું છેજ નહિ એ સ્પષ્ટ છે. જે વિદ્યાર્થી સાતમી ચાપડી ભણી ગયા છે. સાતમી ચાપડીની પરીક્ષા આપીને વર્નાકયુલર ફાઇનલ જેણે પસાર કરી છે તેવા વિદ્યાથી પાળે છઠ્ઠી ચાપડીમાં બેસવા આવે ખરા કે અથવા તે છઠ્ઠી ચાપડી ભણવાની પણ ઈચ્છા કરે ખરો કે? જવાબ એકજ છે કે નિડે ! અલખત્ત છઠ્ઠી ચાપડી ભણવા લાયક છે પરંતુ તે તેનેજ ભણવા લાયક છે કે જેણે પાંચમી ચાપડી પૂરી કરી છે. સાતમી ચાપડી પાસ કરેલા વિદ્યાર્થી છઠ્ઠી ચાપડીના વર્ગમાં દાખલ થવાની અરજી કરે તે તે અભ્યાસમાં પાછળ પડેલાજ ગણી શકાય !
દેવપૂજા કોને જરૂરી નથી ?
એજ રીતે સવિરતિવાળા કે જેણે દેવપૂજાના ફળરૂપ સર્વીસાવદ્યને ત્યાગ કરીજ દ્વીધા છે તે પણ જે પાછા દેવપૂજા કરવા બેસે તે તે પાછા પહેલાજ ગણી શકાય. જેને સર્વાંવિરતિની પ્રાપ્તિ કરી લીધી છે તે આત્માને માટે દેવપૂજા એ છઠ્ઠી ચાપડીનું શિક્ષણ છે અને તે પેાતે સાતમી ચાપડી ભણી ગએલા છે! હવે વિચાર કરે કે સર્વવિરતિવાળાને માટે શું દેવપૂજાની જરા પણ જરૂર છે કે? નહિજ !! જો સર્વાંવિતિવાળા દેવપૂજારૂપ છઠ્ઠી ચાપડીમાં જાય તે તે પાછા પહેલેાજ ગણી શકાય. દુનિયાદારીની દૃષ્ટિથી આરંભ, સમારભ એ પાંચમી ચેપડીનેા વર્ગો છે તેથીજ પાંચમી ચાપડીના વર્ગ પસાર કરેલાને છઠ્ઠી ચોપડીરૂપી દેવપૂજા જરૂરી છે પરંતુ સર્વાંવિરતિરૂપ સાતમી ચાપડીવાળાને એ છઠ્ઠી ચાપડી જરૂરી નથી, દુનિયાદારીમાં તા વિષયાદિકને અંગે ઉદ્યમ કરવામાં આવતા હતા એ પાંચમી ચાપડીનું સ્થાન હતું તેથીજ ત્યાં સ્થાન પામેલાને છઠ્ઠી ચાપડીરૂપી દેવપૂજાની જરૂર હતી. સČવિરતિમાં તે વિષય, કષાયાદિકને અંગે ઉદ્યમ થવાપણુંજ નથી ત્યાં તા સમ્યગ્દર્શોનાદિનુજ આરાધન થાય છે પછી જયાં આર’ભ, પરિગ્રહનેજ સ્થાન નથી ત્યાં આરંભ, પરિગ્રહ વગેરેને નિવારવા માટે ઠરાવેલી દેવપૂજાને તે સ્થાનજ કેવી રીતે હાઈ શકે? આ ઉપરથી તમે સહેલાઇથી સમજી શકશે કે દેવપૂજા એ સવિરતિનું કારણ છે અને જ્યાં સ વિરતિનીજ પ્રાપ્તિ થઈ ગઈ છે ત્યાં દેવપૂજાની જરૂરજ રહેતી નથી છતાં જો તેમાંથી કાઇ દેવપૂજામાં પ્રવેશ કરે તે તે પાછા પડેલાજ ગણી શકાય !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #235
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૨૦૭).
સુધારબિંદુ ૧ લું. માગ ખોટે છે એમ ન માને. ઉપરના સઘળા વિવેચન ઉપરથી એવો સાર નીકળે છે.
કે દેવપૂજા એ સર્વવિરતિની પ્રાપ્તિને માટે જ છે અને જે સર્વવિરતિની પ્રાપ્તિને માટે તે છે કે જેને સર્વવિરતિની પ્રાપ્તિ થઈ છે તેને તેની જરૂર નથી. તે છતાં તે બીજાઓને માટે દેવપૂજાને ઉપદેશ આપી શકે છે અને એ ઉપદેશ સર્વવિરતિ, વાળા ન હોય તેમણે માનવાનેજ છે. આ વિચારસરણું બરાબર અને વાસ્તવિક લાગે છે પરંતુ તે છતાં તે કેટલાકના ધ્યાનમાં આવતી નથી. આ રીતે આ વિચારસરણી વ્યાજબી હોવા છતાં તે ધ્યાનમાં ન આવવાનું કારણ શું છે તે તપાસે! એનું કારણ એ છે કે જ્યાં સુધી પૂજાથી આત્મા પુનિત પંથે આવતું નથી ત્યાં સુધી તે વિચારસરણીને માન્ય રાખ્યા છતાં કદાચ તે વિચારસરણ તેના મગજમાં પ્રવેશી શકતી નથી. હવે કઈ એમ કહેવા તૈયાર થાય કે ભાઈ ! પૂજાથી પુનિતપંથ મળતાજ હોય તે તે અમે સેંકડે અને હજાર વાર પૂજા કરી છે પરંતુ અમે તે કાંઇએ પુનિતપંથને પામી શકયા નથી આથી અનુભવ તે એમ કહે છે કે પૂજાબૂજાથી પુનિતપંથ મળતો બળતું નથી !આવી દલીલ કરનારાને એ જવાબ છે કે ધારે કે એક માણસ કન્યાકુમારીથી કાશ્મીર ચાલતો જવા નીકળે. ચાલતા ચાલતા ચાલતા કાશ્મીરથી ચાર ગાઉ દૂર રહે ત્યાં તે એવું કહી દે કે આટલું આટલું ચાલ્યો તે પણ હજી કાશ્મીર આવતું જ નથી. ત્યાર તે હું જે રસ્તે ચાલું છું તે રસ્તેજ કાશ્મીરને નથી !! એમ કહીને તે માણસ એ રસ્તેજ છેડી છે, તે તેણે કરેલ પરિશ્રમ પણ વ્યર્થ જ જાય કે નહિ વારૂં? તીર્થંકરદેવની પૂજા શા માટે? પિતાનું અજ્ઞાન, પિતાની અશક્તિ અથવા એવા જ બીજા
કારણથી કાશ્મીર ન પહોંચી શકનારે માણસ કારરને રસ્તો જ છોડી દે તે તે એની ભૂલ જ છે તેજ પ્રમાણે પૂજાથી પુનિતપંથ નથી મળતે માટે પ્રજાજ છોડી દેવી જોઈએ એવું કહેનારા પણ ખોટે છે. કાશ્મીર જવા નીકળે તે કાશ્મીરમાં ચાર દહાડે પહોંચે કે ચાર સામે દહાડે પહોંચે તેને કાંઈ સવાલ જ નથી. મતલબ એટલીજ છે કે તેણે ગ્રહણ કરેલો રસ્તે કાશ્મીરને જ રસ્તો હોવો જોઈએ. જે રસ્તો બરાબર હોય તો કોઈની વધારે ગતિ હોય તે તે જલદી કાશ્મીર પહોંચી શકે અને કોઈની ઓછી ગતિ હેય તો તે મોડો પહોંચી શકે, પરંતુ રસ્તો વ્યાજબી હવે જોઈએ તેજ પ્રમાણે અહીં પણ ભગવાનની પૂજા એ ત્યાગને રસ્તો છે કે નહિ તે તપાસવાનું છે. આપણે તીર્થંકરની પૂજા કરીએ છીએ તે શા માટે કરી છીએ તેને વિચાર કરે. શું તીર્થકર આપણા વડવાઓ હતા, તે માટે આપણે તેમને પૂજીએ છીએ? અથવા શું તેમની પાસે મોટા ચક્રવતી રાજની માલિકી હતી તે માટે આપણે તેમને પૂછએ છીએ? અથવા શું તેઓ છ મહિના ઉપવાસ કરી શક્યા તે માટે આપણે તેમને પછએ છીએ ? નહિજ !! ત્યારે હવે આ પ્રશ્નનો ઝીણવટથી વિચાર કરો કે આપણે તીર્થંકરદેવને શા માટે પૂજીએ છીએ? ભગવાનના કાર્યોની પૂજા આપણે તીર્થંકર દેવને પૂજીએ છીએ તેનું એક કારણ છે કે
તેમણે મોક્ષમાર્ગ દર્શાવ્યો હતો, તેઓ મોક્ષમાર્ગે ચાલ્યા હતા અને સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્રમાં તેઓ યાહેમ કરીને પડયા હતા. આટલાજ માટે આપણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #236
--------------------------------------------------------------------------
________________
શ્માન’દ–સુધાસિંધુ.
(૨૦૮)
સુધાબિંદુ ૧ લું. તેમને પૂજવાને ચાગ્ય માનીએ છીએ. આપણે ભગવાનના મદિરને નથી પૂજતા, એ હિરાના પથરાગ્માને નથી પૂજતા અથવા ભગવાનના હાર, મુકુટ, કુંડળ વગેરે અલકારાને પણ આપણે નથી પૂજતા. આપણે તેમનાદ્વારા તેમના કાચનેજ પૂજીએ છીએ. તીર્થંકર ભગવાનેાએ આ છેડી હતી, રાજ્યે છેડ્યાં હતાં, પરિવાર છેડયેા હતેા સસ્ત્ર છેડયું હતું અને તેએ અજ્ઞાનરહિત થયા હતા અને જ્ઞાનમય બન્યા હતા તેટલાજ કારણથી આપણે તેઓશ્રીને પૂજવા ચેાગ્ય માનીએ છીએ. હવે વિચાર કરો કે આપણે જે ગુણુને અંગે તીર્થંકર ભગવાનાને પૂજીએ છીએ તે ગુણુ આપણી નજરમાં ઉંચામાં ઉંચા હાવાજ જોઈએ. જો એ ગુણુ આપણી દ્રષ્ટિમાં ઊંચામાં ઊંચા ના હાય તા આપણે તીર્થંકર દેવાને આપેલું સન્માન તે ઢાળીના રાજાનું સન્માન કર્યું... હાય તેવુ જ ઠરે છે. ઢાળીના રાજાનું જે સન્માન થાય છે તે તે સન્માન તે વ્યકિતને અ ંગે થતું નથી પરંતુ તેના વેશને અ ંગે તેના કપડાંને અંગેજ થાય છે તેજ પ્રમાણે સદ્ગુણને લક્ષમાં રાખ્યા વિનાજ જો આપણે તીર્થંકર દેવાની પૂજા કરીએ તે તે પુજા પણ વ્યર્થ અને અર્થહીનજ છે.
તીથંકરા એ હાળીના રાજા નથી.
આપણે એ ઢાળીના રાજા અને તેના અનુયાચીની દશામાં રહેવાનું નથી. ડાળીમાં રાજા બનીને આગળ ચાલે છે અને પાછળ તેના અનુચરા ચાલે છે આવા રાજા મનવાને તમારા વારા આવે છે તે તમે નાસભાગ કરી મૂકેા છે. હેાળીના રાજાની પાછળ ચાલવાને માટે બધા તૈયાર છે પરંતુ રાજા થવાને માટે કાઇ પણ તૈયાર નથી. જો એજ પ્રમાણે આપણામાં ત્યાગની બુદ્ધિન હાય અને આપણે તીર્થંકર ભગવાનાને પૂજીએ તે આપણે પણ તેમને ઢાળીના રાજા માનીએ છીએ અથવા તેવેાજ તેમને સત્કાર કરીએ છીએ એજ તેના અથ થાય ! આપણે કહીએ છીએ કે તીર્થંકર ભગવાના સાચા છે તેમણે ગ્રહણ કરેલા માર્ગ સાચા છે અને એ માર્ગ ગ્રહણુ કરવા માટે આપણે તેમને પૂજીએ છીએ, પરંતુ એમણે જે અવસ્થા ગ્રહણ કરી હતી તેજ અવસ્થા જો આપણને સ્વીકારવાનું આવે અને ત્યારે આપણે નાસભાગ કરીએ. માઢું સંતાડીએ અને એ સ્થિતિથી દૂર રહેવાના પ્રયત્ન કરીએ તેા પછી આપણે હિસાબે પણ તીથંકર દેવ એ સાચા રાજા બને છે કે હાળીના રાજા બને છે તેના વિચાર કરી. જે ત્યાગનાજ અથી છે સસારને દુષ્કર કીચડ કાદવથી ભરેલેા અને તેથીજ છેડવા ચેાગ્ય એવા જે જે માને છે તેમને તા તીર્થંકર ભગવાના એ જરૂર રાજા છે પરંતુ ખીજાઓની ઘાનત કયાં હોય છે તેના વિચાર કરા. દેશનું, મુલકનુ રાજાપણુ લેવાનું હોય ત્યાં કોઇ ના પાડતું નથી ત્યાં સર્વ કોઈ નાસભાગ કરતું નથી અથવા પેાતાને બદલે ત્યાં કોઇ બીજાને ઉભા કરી આપતુ નથી ત્યાં દરેક વગર ખેલાવે કુદકા મારીને સિ`હાસન ઉપર ચઢી બેસવા તૈયાર થાય છે પરતુ ઢાળીના રાજા થવાનું હાય તા પાતે કાઇ તૈયાર નથી થતુ સ્થાન અધા બીજાને ભળાવી દેવા તૈયાર હાય છે.
તીર્થંકર એક ડાળીના રાજા છે?
આ પરિસ્થિતિનું કારણ શું છે તે વિચારા. દેશના રાજામાં આપણે સાચું રાજાપણું માન્યું છે તેથીજ
તે સ્થાન સ્વીકારવાને માટે આપણે બધા તૈયાર થઇ જઇએ છીએ, અને હાળીનું રાજાપણું એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #237
--------------------------------------------------------------------------
________________
આનંદસુષાસિંધુ
(૨૦૯)
સુધાબિંદુ ૧ લું. ત્યાજય અને હલકું માન્યું છે, આ જગતની મનોદશા છે. હવે આપણી વાતને પુનઃ વિચાર કરો. આપણે પણ ભગવાન શ્રી તીર્થકરને પૂજ્ય માનવા છે તેમને રાહ સારો ગણવે છે તેમણે કર્યું છે તે યોગ્ય કર્યું છે એમ કહીએ છીએ પરંતુ તેજ કરવાનો જે આપણે સમય આવે છે તે આપણે મેં સંતાડી દઈએ છીએ. ભગવાનના જેવા પરિષહ ઉપસર્ગ સહન કરવાની કિંવા ત્યાગ કરવાની વેળા આવે, તે આપણે નાસવા માંડીએ છીએ. જે આવી જ રીતે આપણે તીર્થકરોને મહાન માનીએ તે પછી વિચાર કરો કે આપણે તેમને સાચા રાજા માનીએ છીએ કે હોળીના રાજા માનીએ છીએ વારૂ તીર્થકર ભગવાનને જે આપણે સાચા રાજા માનતા હાઈએ તેમની સમૃદ્ધિને સાચી સમૃદ્ધિ તરીકે ગણતા હોઈએ અને તેમની ભવ્યતાને સાચી માનતા હોઈએ તે ત્યાગ લેવાને પ્રસંગ આવી મળે ત્યારે એટલે બધે આનંદ થ જોઈએ કે જેટલે આનંદ તમને આખા જગતની પ્રેસિડેટશિપ મળે તો પણ ન થાય! તમારી ભાવના જે સેએ સો ટચની હેય તે જગતની પ્રેસિડેટશિપની પ્રાપ્તિ કરતાં પણ તમને વધારે-લાખગણે આનંદત્યાગને પ્રસંગ આવે ત્યારે જે જોઈએ. હવે વિચાર કરો કે તમને કદી આવે આનંદ થાય છે થાય છે?
અકિલને ઇજારદાર. આપણને અધિકારની પ્રાપ્તિ થતાં આપણે રાજી થઈએ છીએ તેના
કરતાં સેંકડેગણું રાજી થવાપણું ત્યાગને પ્રાપ્ત થતી સમયે હેવું જ જોઈએ. આ સઘળી વાત તે શ્રાવથી-શ્રાવકપણાથી પણ હલકી કોટીના આત્માને માટે કહી છે. જેણે જગતને સારૂં માન્યું હોય, જગતનો પૈસે અધિકાર, એ સઘળું સારૂં માન્યું હોય તેમને હિસાબે તેમને તે ત્યાગની વખતે અપૂર્વ આનંદ જ જોઈએ, તમે (0) શૂન્યને સો વડે ગુણશો તે શું આવશે ? શૂન્યને ઢગલેજ આવવાનો !! હજી એકને સો વડે ગુણ જોશે તે તે સો પણ આવશે પણ જે શૂન્યને જ સો વડે ગુણવા બેસે છે તેને ગુણાકારને કાંઈ સંબધજ હેતો નથી. જે અજ્ઞાનપણે દુનિયાદારીમાં મહત્વ ગણે છે જેની આંખેએ દુનિયાદારીમાં મહત્વ છે તેને હજારો અને લાખો ગણે આનંદ શ્રી તીર્થંકરદેવે ઉપદેશેલા ત્યાગને માર્ગે પગલાં માડતાં થે જોઈએ, પરંતુ શ્રાવકની સ્થિતિ તે એનાથી સારી છે. શ્રાવકને તે તેની મૂળ સ્થિતિમાં એટલે શ્રાવકપણાની સ્થિતિમાંજ રાજા અધિકાર લેવા પગે પડીને વિનતિ કરે તેએ તેને શ્રાવક માન્ય ન જ રાખે! આ વસ્તુસ્થિતિને વધારે સ્પષ્ટ કરતાં આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજા સાહેબ ક૯પક નામના બ્રાહ્મણનું ઉદાહરણ ટાંકે છે. આચાર્ય ભગવાન પરિશિષ્ટમાં ક૯૫કની કથા નેધતાં જણાવે છે કે કલ્પક કરીને એક જેન બ્રાહ્મણ હતો. મહાન રાજનીતિ શાસ્ત્રકાર જે આર્યચાણકય તેને તે કલ્પક બ્રાહ્મણ પિતા થતા હતા અને એટલે બુદ્ધિશાળી હતો કે તેને બધા તે યુગને “અકકલને ઈજારદાર” કહેતા હતા ! અગર તે યુગને અભયકુમાર હતે.
આવકળને ઉત્કૃષ્ટ પ્રભાવ. એક સમયે ત્યાંના મહારાજાને ખબર પડી કે આ યુગને
અકલ ઈજારદાર મારા દેશમાં રહે છે એટલે તે મહારાજાએ તેજ ક્ષણે કપકને તેડવા મક. કહ૫ક આવ્યે તેણે મહારાજાને પ્રણામ કર્યો અને પૂછયું કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #238
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
સુધાબિંદુ ૧ લું. કહે મહારાજશ્રી આપની શી આજ્ઞા છે વારૂ? મહારાજાએ કહ્યું, “મહાનુભાવ કલ્પક ! તમે મારા વિશાળ સામ્રાજ્યના પ્રધાન થાઓ. ક૯૫ક ધર્મને જાણકાર હતે તેણે કહ્યું, “મહારાજ ! ભૂખને માટે અન્ન અને શરીર ઢાંકવાને માટે વસ્ત્રો એ બે ચીજો મારા ભાગ્યબળથી મને મન્યાજ કરે છે તે પછી તેનો ત્યાગ કરીને મારા નરકાસના કારણરૂપ આ તમારૂં અમાત્યપદ છે જેને સ્વીકાર કરવાની મને કશી જ આવશ્યકતા નથી. હવે વિચાર કરે કે વણમાગ્યું નિમંત્ર ત્રણ આવે છે અને મહારાજા કલ્પકને અમાત્યપદ લેવાને આગ્રહ કરે છે ત્યાં મહાનુભાવ કલ્પકને એવો વિચાર ઉદ્દભવે છે કે મને ખાવાને માટે અન્ન અને પહેરવાને માટે વસ્ત્રો તે મળ્યાજ કરે છે તે પછી મારે નરકના સ્થાનારૂપ આ અમાત્યપદને વળી શા માટે ગ્રહણ કરવું? મહાનુભાવે! વિચાર કરજો કે આ શાને પ્રભાવ છે? કઈ મનેદશા આ વિચાર લાવે છે વારૂ? આ શ્રાવકકુળનો પ્રભાવ છે. આ બનાવ ઉપર ટીકા કરતાં ભગવાન શ્રી કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી મહારાજ જણાવે છે કે શ્રાવકપણામાં સંતુષ્ટપણાની હદ કયાં છે તે આથી સમજાય છે. રાજા પિતે બોલાવીને પ્રધાનપદ લેવા માટે આગ્રહ કરે છે છતાં કલ્પક તેને એ ભાવનાથી પ્રતિકાર કરે છે કે મને ખોરાક પિોષાક તે મળે છે પછી વળી મારે પ્રધાનપદરૂપ પા૫પંકમાં પડવાની શી જરૂર છે? હવે વિચાર કરો કે આ કેવી સ્થિતિ છે?
સાચા પિતાનું કર્તવ્ય. કલ્પક પિતે રાજાને પ્રધાનપદ લેવાની ના પાડે છે તેથી રાજા
ગુસ્સે થશે તેને પણ તે વિચાર નથી કરતા અને પોતાની ફરજ બજાવે જાય છે એ જૈનકુળની મહત્તાનીજ ખૂબી છે. પરિશિષ્ટપર્વમાં વધુમાં ચાણક્ય અને ચંદ્રગુપ્તનું ઉદાહરણ પણ નોંધવામાં આવ્યું છે. ચાણકયના પિતાને ત્યાં જ્યારે ચાણ્કયને જન્મ થયો ત્યારે ચાણકયના મેંઢામાં દાંત હતા દાંત સાથેજ પુત્રને જન્મેલો જોઈને ચાણકયના પિતાએ
જ્યોતિષીને બોલાવ્યો અને જોતિષીને કહ્યું કે આ બાળક દાંતની સાથે જ જમે છે એનું ફળ શું હોવું જોઈએ? જોતિષીએ ઉત્તર આપ્યો કે આ બાળકના દાંત છે તેનું ફળ એવું થશે કે આ બાળક માટે થશે ત્યારે રાજા થશે !” જ્યોતિષીના આ શબ્દો સાંભળીને ચાણક્યના પિતાએ તે તરતજ કાનસ મંગાવી અને તે બાળકના દાંત ઘસી નાંખવા માંડ્યા. દાંત ઘસતી વખતે છોકરાને પીડા થઈ હશે તે રડ્યો હશે તેણે દુ:ખના પોકારો પણ કર્યા હશે પરંતુ ચાણકયના પિતાએ તે કાંઈ પણ ગણકાર્યું નહિ અને તેને દાંત ઘસી નાંખ્યા ! ચાણકયને પિતા ઘાતકી હતું રાક્ષસ હતો અથવા ક્રૂર હતો એમ ન માનશે. તેણે ચાણક્યના દાંત એ જ આશયથી ઘણી નાંખ્યા હતા કે દાંત હોવાથી આ છોકરે રાજા થશે અને તે રાજા થઈને દુર્ગતિને ભાગીદાર થશે તેના કરતાં રાજાપણાના કારણરૂપ આ દાંતજ ઘસી નાંખવા જોઈએ કે તેથી છોકરો રાજા પણ ન થાય અને દુર્ગતિને ભાગીદાર પણ ન થાય!
કલપના પણ કંપાવે છે. એક તરફ ચાણકયના પિતાની સ્થિતિનો વિચાર કરે અને બીજી
તરફ આપણી આજની સ્થિતિને વિચાર કરે. આપણી આજની સ્થિતિ કેવી ભયંકર છે તેનો વિચાર કરે. આજે આપણને પાંચ પૈસા મળવાના હેય તે આપણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #239
--------------------------------------------------------------------------
________________
( ૧૧ )
wwwM
આનંદ-સુધાસિંધુ.
સુધાબંદુ ૧ લું.. તળે ઉપર થઈ જઈએ છીએ ત્યારે બીજી બાજુએ ચાણક્યને પિતા પિતાના પુત્રને રાજ્યની પ્રાપ્તિ ન થાય તે માટે તેને દાંત ઘસી નાખે છે. તમને ચાણકયના પિતાની સ્થિતિને ખ્યાલ કદાચ ન આવી શકતું હોય, પરંતુ એ ખ્યાલ તમારે રાખેજ æકે છે. તમે એવી કલ્પના કરો કે તમારે નાનું બાળક છે. તેની ગ્ય વયે તેને દાંત ઉગ્યા છે અને તે દાંત તમારે ઘસીને કાઢી નાંખવા છે. શું તમારે જીવ એ કાર્યમાં ચાલે ખરો કે? તમારે પ્રત્યક્ષ દાંત ઘસી નાંખવા નથી માત્ર કલ્પનાજ કરવાની છે પરંતુ એ કલ્પના પણ તમે નથી કરી શક્તા ત્યારે ચાણકયને પિતા કાનસ લઈને તેના દાંત ઘસી નાંખે છે એ સ્થિતિની મહત્તા વિચારી જુઓ. ચાણક્યના દાંત તેના પિતાએ ઘસી નાખ્યા પછી તે તિષીને પૂછે છે કે હવે રાજગાદી ઉપર કેણ બેસશે?
જ્યોતિષી જવાબ આપે છે કે હવે ચાણકયને સ્થાને એનું પુતળું ગાદીએ બેસશે ! અર્થાત પુતળા જેવા રાજાને ગાદીએ બેસાડી રાજ્યવ્યવસ્થા પિતાના હાથમાં રાખશે. ચાણકયને પિતા જ્યારે આ જવાબ સાંભળે છે ત્યારે જ તેને સંતોષ થાય છે!
લક્ષમી ચાંદલે કરવા આવે ...” સાચું શ્રાવકપણું એટલે શું અને તે કઈ જગાએ
છે તે વસ્તુ તમે આ ઉદાહરણ ઉપરથી સારી રીતે સમજી શકશે ! શ્રેણિમહારાજા અને અભયકુમારના ઉદાહરણને હવે વિચારી જુઓ. મગધ દેશમાં જે વખતે મહારાજા શ્રેણિક રાજ્ય કરતા હતા તે વખતે આખા દેશમાં મગધનું રાજ્ય એ મહારાજ્ય ગણાતું હતું. આજે આખી દુનિયામાં કોઈ અંગ્રેજોનું રાજ નથી તે છતાં સ્થિતિ એ છે કે ગ્રેટ બ્રિટનમાં એક પાંદડું પણ હાલે છે એટલે આખી દુનિયા તેના તરફ કાન માંડીને સાંભળી રહે છે. તે સમયે મગધની એ સ્થિતિ હતી. મગધનું રાજ્ય એટલે ભારતનું મહારાજ્ય. મહારાજા શ્રેણીક એ મગધ દેશના રાજા હતા અને અભયકુમાર એ તેમને યુવરાજ હતે. મહારાજા, અભયકુમારને કહે છે કે “આ મગધદેશનું વિશાળ રાજ્ય તને આપી દઉં છું તે લઈ હે ” અલયકુમાર કહે છે: ઉભા રહા હું જરા જઈ “ભગવાનને પૂછી આવું છું!” હવે અભયકુમારની આત્મપરિણતિ કેવી છે તેને ખ્યાલ કરે તમે આવી સ્થિતિ હોય અને કઈ ના કહે અથવા જરા ઉભા રહેવાનું કહે છે એમ કહે છે કે “લીમી ચાંદલો કરવા આવે છે ત્યારે મેં છેવા જાય છે. તમારી વાત સાચી છે પરંતુ જે ચીજ સામે આવતી હોય તેને એ માણસ જે લક્ષમી ન સમજતો હોય તે અલબત્ત તે મેં દેવાનું ન સમજે પરંતુ જો તે માણસ એ ચીજને લક્ષ્મીજ ન સમજતે હોય તે પછી તે તે મેં ધોવા જાયજ ને ! અરે મેં ધોવાની વાત શી કરી છે, જે માણસ લક્ષમીને લક્ષમી નથી સમજતા અને લાકડીજ સમજે છે તે તે. માત્ર મેં ધોવાજ ન જાય પરંતુ એ લાકડીની સામેથી હંમેશ માટેજ મેં ફેરવીજ લેને !
લક્ષમી, હકમી નથી પણ લાકડી છે. જે આત્મા લક્ષમીને લક્ષમીજ નથી માનતે તેને જે લાકડીજ
માને છે તે તે એ લાકડીનો ફટકોજ બેસવાનું છે એમ પહેલેથીજ સમજી લે છે અને એ લાકડીને છેડીને દૂરજ ભાગે છે! અભયકુમાર મહાબુદ્ધિશાળી હતા. સારાસારના જાણકાર હતા મહાન વિચારવાળા હતા એટલે તરત જ તેમણે રાજલક્ષમીરૂપ લાકડીથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #240
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૨૨)
સુધાબંદુ ૧લું. આઘા ખસવા માંડયું. તેઓ રાજપુત્ર હતા. યુવરાજ હતા. રાજગાદીના અધિકારી હતા હવે પિતા તેમને રાજગાદી આપવાને માટે રોકવા જાય છે ત્યાં ધર્મવીર અભયકુમાર પિતાને જરા થોભવાનું કહે છે અને તે સીધે ભગવાન શ્રી મહાવીર દેવ પાસે આવીને હાજર થાય છે. મહાનુભાવો આ અભયકુમારની દશા સાથે તમે તમારી દશા જરા સરખાવી તે જુએ કે તમે કયાં છે તેની તમને ખબર પડે! રાજકુમાર રાજગાદીનો હકદાર છે, મહારાજા શ્રેણિકના ઉત્તરાધિકારી છે મગધ દેશ જેવી સુવર્ણપુરી પિતાની સામે છે, તે છતાં અભયકુમાર એ રાજ્યલક્ષમીને લાકડી માને છે. આ સ્થિતિ તમારી કયારે આવશે ! તમારી આ સ્થિતિ આવે કે ન આવે, પરંતુ તમારી આ સ્થિતિ આવે એવું તમે ઈરછે છે પણ ખરા કે? આખા મગધ દેશની રાજ્યલક્ષમીને લાકડી ગણવી એ કેવી સુંદર દશા છે તેનો ખ્યાલ કરજે, હવે અભયકુમાર ભગવાન શ્રી મહાવીર દેવ પાસે આવે છે અને ભગવાનને પૂછે છે કે મહારાજ! આપની પાસે જે મુકુટધારી રાજાએ દીક્ષા લે છે અથવા લેશે તેમાં છેલ્લે કયે રાજા હશે? ભગવાન શ્રીમહાવીરદેવ ઉત્તર આપે છે: હે રાજકુમાર! મહારાજા ઉદાયન એ છેલ્લે રાજર્ષિ છે.
દીક્ષા આગળ તાજ નકામે છે. રાજકુમાર અભયકુમારે ભગવાન શ્રી મહાવીરદેવને
આ પ્રશ્ન શા માટે કર્યો છે તેનો મર્મ વિચારે. એનો મર્મ એ છે કે જે છેલે રાજર્ષિ હજી બાકી હોય અને પિતે રાજા થયા પછી પણ દીક્ષા લઈ શકે એમ હોય તે તો ઠીક પરંતુ જો તેમ ન હોય અને રાજગાદી મળ્યા પછી પિતાની દિશા અટકતી હોય તે એ દીક્ષા અટકવા દેવાની તેની બિસ્કુલ તૈયારી ન હતી. ભગવાન શ્રી મહાવીર દેવે ઉત્તર આપે તે સાંભળીને અભયકુમારની ખાતરી થઈ ગઈ કે જે પિતે રાજગાદીને સ્વીકાર કરશે તે તેનું પરિણામ એજ આવવાનું કે તેની દીક્ષા ટળી જવાની છે, અને પિતાની દીક્ષા ટળી જાય એ તે અભયકુમાર જેવો સારો ધર્મવીર કબુલજ કેવી રીતે રાખી શકે? તે તરતજ મહારાજા શ્રેણિક પાસે ગયે અને પિતાજીને નમ્રતાપૂર્વક કહી દીધું કે “પિતાજી! મારે મગધદેશના મહાવિસ્તીર્ણ રાજ્યની પણ જરૂર નથી જ! મારે માટે આજથી મગધના મહારાજ્યને નામે મીડું મૂક! હવે મગધના મહારાજ્યને ત્યાગ એટલે શું તેને જરા ખ્યાલ કરજો! એ કાંઈ પાંચસાત વીંઘાની જમીનદારી ન હતી અથવા કલેકટરી કે કમિશ્નરી ન હતી. મગધનું મહારાજ્ય એટલે તે તે કાળનું જગતનું સર્વોપરિ રાજ્ય ! હિંદુસ્તાનમાં તે ચારે દિશાએ મગધની આણું ફરતી જ હતી પરંતુ પશ્ચિમમાં યુનાન ઉત્તરમાં અને પૂર્વમાં ચીન અને દક્ષિણમાં લંકા સુધી એ મહાસામ્રાજ્યને કે વાગતો હતે આવું મહારાજ્ય તે પણ અભયકુમારને ઉત્તરાધિકારી તરીકે મળતું હતું છતાં તે પર નકાર !!!
શ્રાવકપણાની સફળતા. મહાનુભાવો! અભયકુમાર મગધના મહારાજ્યને લાત મારી, ચાણ
કયના પિતાએ પોતાના નાદાન બાળકના દાંત ઘસી નાંખ્યા અને કલ્પકે તે ચાલી આવેલા પ્રધાનપણાને પણ લાત મારી. આ બધા કાર્યોમાં તેમની પરિણતિ કેવી હશે તેને વિચાર કરે એટલે તમને શ્રાવકપણાની સ્થિતિ કેવી હોવી જોઈએ તે બરાબર સમજાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #241
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ
(૨૧૩).
સુયાબિટ ૧ , જેની આવી સ્થિતિ છે જે આત્માની આવી ભવ્ય પરિણતિ છે તેને દુનિયાદારીની વસ્તુઓથી તીર્થકર ભગવાનને જ્ઞાનવૈભવ માપવાપણું હોયજ નહિ! જેને મન આંકડે અવશેષ ન હોય, જે દુનિયાની સમૃદ્ધિને આંકડે નહિ પણ શૂન્યજ માનતો હોય તેને મન તે શૂન્યને ગમે તેટલાએ ગુણે તેને કાંઈ અર્થ નથી પરંતુ જેને દુનિયાદારીના વૈભવની કિંમત હોય એ કિમત તરીકે જે એકડો મુક્ત હોય તેને જ એ એકડા સાથે બીજા આંકડાઓ માંડીને ગુણાકાર કરવાને બાકી રહે છે. જેના મનમાં દુનિયાદારીના વૈભવની કિંમત છે તે જ માણસ એ વૈભવ કરતાં ત્યાગને વૈભવ કેટલા ગણે છે એ પ્રશ્ન વિચારવા બેસી શકે છે પરંતુ જેના આત્માને એ વાત કબુલ છે કે આ દુનિયાદારીને વૈભવ તે તે મોટું “૦” (શૂન્ય) છે તે આત્માઓ તે તીર્થંકર દેવેનું કેટલું માન રાખે તેની માત્ર ક૯૫નાજ કરવી બસ છે. જે આત્મા એમ સમજે છે કે નિગ્રંથ પ્રવચન એજ એક કલ્યાણ કરનારી વસ્તુ છે અને બીજું બધું આ સંસારમાં જે કાંઈ છે તે જુલમ કરનારૂં છે તે તે ગુણાકાર કરવાની કદી વાતજ કરવાનો નથી. જુલમ કરનારને ગુણાકાર કરીએ તે તેનું પરિણામ પણ એજ આવે છે કે જુલમ વધીજ જાયદુનિયાને જુલમગાર ગણે અને પછી તેને ગુણાકાર કરવા જાઓ તે પરિણામ એજ આવશે કે જુલમ વધવા પામશે. એજ પ્રમાણે રાજ, સંસાર, કુટુંબ એના મળવાથી અથવા એના સંબંધમાં ઈચ્છા પ્રમાણે અનુકુળ કિંવા ઈચ્છા પ્રમાણે પ્રતિકૂળ સંગો મળવાથી જે લાગણીની પ્રાપ્તિ થાય છે એને જ જે તમે સંતોષ માની લે તે એ તમારી પહેલા નંબરની ભૂલ છે કે બીજું કાંઈ? અને જો તમે એજ સત્તષને સાચે સંતોષ માનતા છે તે તે પછી કહેવું જોઈએ કે તમારે હિસાબે તીર્થકર દેવે એ હાલીના રાજાઓજ છે !!!
એકજ સારે તે બીજ ભંડા! તમે તમારા આત્માને છેતરવાની વાત ન કરશે. જે
તમે એમ ગણતા છે કે સંસારને વિભવ સારે છે તે પછી સંસારને એ વૈભવ તમોને મેળવી આપે તે સારો કે એ તમારે વૈભવ જે છોડાવી દે તે સારે? જે વૈભવ સારે છે તે છેડનાર શું છે અને એ વૈભવ છોડાવવાની પણ જે વાત કરે છે તે શું કરનારાજ છે. જે તમે ભેગને જ સારે ગણતા છે, અને તમે ભેગનેજ આદરવા લાયક માનતા હે તે એ વાત સ્પષ્ટ કરો. જો તમે ભોગજ સારે ગણતા હો તે તે ત્યાગને ખરાબ ગણે છો એ ખુલ્લું કરે અને ત્યાગીને પૂજે છો એ સાચા રાજા તરીકે નથી પૂજતા પણ આગળ જણાવ્યું તેમ હળીના રાજા તરીકે પૂજે છે એ વાત જાહેર કરી દે. જેઓ તીર્થકર ભગવાને આવા હેળીના રાજા ન ગણતા હોય, તેમને સાચા રાજા માનતા હોય અને તેમને જગતના ઉદ્ધારક માનતા હોય તે તે તેમને પૂજતાં પૂજતાં ગમે ત્યારે પણ એ ત્યાગને મેળ વવાના છે એ વાત સ્પષ્ટ છે. ઘેડેસવાર કન્યાકુમારીથી કાશ્મીર જવા નીકળશે તે તે જલદી પહોંચશે અને કોઈ ડોશીમા ડગલાં ભરતાં ભરતાં જાય તે પાંચ વરસે પોંચશે; પરંતુ જે તે ખરે રસ્તે ચાલ્યા જ કરશે તે ગમે ત્યારે પણ તે ડેશીમા કાશ્મીર પહોંચવાના તે છેજ, એ વાત નિશ્ચય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #242
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૨૧૪)
સુધાબિંદુ ૧ લું. એનું એ શોભીતી બેડી છે. એ જ પ્રમાણેની તમારી દશા છે. તમારામાં જોઈએ તે
ત્યાગની તીવ્રતા ન થઈ હોય તમે જોઈએ તે દીક્ષા લેવાનાજ ઈરાદે દેવપૂજા ન કરતા હો છતાં જે તમે એમ માનતા હશે કે જગતની સંપત્તિ એ સઘળી સોનેરી બેડી છે અને ત્યાગ એજ એક અક્ષયધન ભંડાર છે તે તમે લાખો વખત યા કરડે વખત દેવપૂજા કર્યાથી ત્યાગના તાત્પર્યમાં તે જરૂર આવશેજ ! અલબત્ત ફેર એટલો જ પડશે કે જે પેલા ઘોડેસ્વારની માફક શક્તિવાળો હશે તે જલદી પહોંચી જશે અને જે ઓછી ગતિવાળે પેલી ડોશીના જે હશે તે હજારો વાર લાખાવા૨ કરોડોવાર દેવપૂજા કર્યા પછી ત્યાગની પરિણ તિમાં આવી શકશે, પરંતુ જો તમે સીધે રસ્તે ચઢ્યા હશે તે ધારેલે સ્થળે જરૂર પહોંચી
શો! તમે હજારો વખત પૂજા કરી. લાખો વખત પૂજા કરી કે ગમે એટલીવાર પૂજા પરંતુ તમારી એ બધીય પૂજા ત્યાગને માટે જ છે. હવે તમારી પજા ત્યાગને માટે જ છે અને હજારો, લાખે કે કરડેવાર તમે પૂજા કર્યા પછી તમે એ પૂજાના કાર્યરૂપ (ફળરૂ૫) ત્યાગ મેળવી શકે છે ત્યારે તમારે ત્યાગકાર્યોના કારણરૂપ પૂજા કરવી એ નકામું થઈ જાય છે. ત્યાગ રૂ૫ ફળ મેળવી લીધેલાને પૂજા કરવાની કશી જરૂર રહેતી નથી. જે માણસ કામીરમાં નથી રહેતા અને કન્યાકમારીમાં રહે છે તેને કાશ્મીર આવવા માટે દોડવાની જરૂર પડે છે કે ચાલવાની જરૂર પડે છે પરંતુ જ્યાં તે કાશ્મીરમાં આવીને દાખલ થાય છે અથવા તે કાશ્મીરને જ રહેવાસી બને છે કે તે પછી તેને કાશ્મીર જવા માટે દેટ મૂકવાની જરૂર રહેતી નથી છતાં પણ જો કોઈ કાશમીરનોજ વતની રસ્તા ઉપર નીકળીને, “હું તો કાશ્મીર જાઉં છું મારે તે કાશ્મીર જવું છે.” એમ કહીને માર્ગમાં દોડાદોડ કરી મૂકે છે કે તેને ગાંડાજ કહે! તેમને પણ મૂર્ખજ સમજજે. જેમ કાશ્મીર પહોંચી ગયેલાને, કાશ્મીરમાં દાખલ
થયેલાને કાશ્મીર જવા માટે દોડાદોડ કરવાની જરૂરજ રહેતી નથી તેજ પ્રમાણે દેવપૂજાના કારણરૂપ ત્યાગ પણ જેણે મેળવી લીધું છે એવા સાધુઓને ભકિતપૂર્વકની દ્રવ્યપૂજા કરવાની જરૂર જ રહેતી નથી. હવે એક માણસ કાશ્મીર પહોંચી ગયો છે તે માણસ દિલ્હીમાં રહેનારા કઈ મિત્રને એવો કાગળ લખે કે ભાઈ, જે તારે કાશ્મીર આવવું હોય તે દિલ્હીથી ફલાણી ફલાણી ગાડીમાં બેસીને આવ, એ ગાડીમાં તું બેસશે તે તારાથી કાશ્મીર આવી શકાશે!” આ કાગળ વાંચીને દિલ્હીમાં રહેનાર માણસ કાશ્મીરવાળા માણસને માટે એમ કહે કે “જો ભાઈસાહેબ પિતે તે કાશ્મીર જવા માટે ગાડીમાં બેસવાને નથી અને મને ગાડીમાં બેસવાનું કહે છે ! જા! તું તે એ ગાડીમાં નથી બેસતે માટે હું પણ ગાડીમાં નથી બેસવાને !” મહાનુભાવ! હવે વિચાર કરો કે તમે આ દિલ્હીવાસીને પાગલ ગણશે કે તેને બીજે કાંઈ ખિતાબ આપશો ? એજ સ્થિતિ તમે અહીં પણ લાગુ પાડજે. જેમણે ત્યાગરૂપ સાધુપણું મેળવ્યું છે સર્વોરંભ પરિગ્રહ કષાય એને જેમણે ત્યાગ કરી દીધે. છે તેવાઓને અલબત્ત આગગાડી રૂપ દ્રવ્યપૂજાની જરૂર નથી પરંતુ જેઓ ત્યાગમાં જઈ પહોંચ્યા નથી અને જેઓ ત્યાગ સ્વીકારી ચુક્યા નથી, તેઓ જે સાધુઓ દ્રવ્યપૂજા નથી કરતા તે પછી અમારે દ્રવ્યપૂજા કરવાની શી જરૂર છે એવું કહે છે તેનું સ્થાન પણ મૂખના વર્ગસાંજ ગણી શકાય!!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #243
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૨૧૫)
સુધાબિંદુ ૧ લું. દ્રવ્યપૂરની અનિવાર્ય જરૂર. સર્વવિરતિ જેમણે અંગીકાર કરી છે તે સમુદાય દ્રવ્યપૂજાની
ટીકીટ ન લે તો બેશક તેમને તેની જરૂર જ નથી, પરંતુ તે જોઈને દેશવિરતિવાળો પણ દ્રવ્યપૂજાની ટીકીટ લીધા વિનાજ લેટફેર્મ ઉપર ઘુસવા જાય તો તેનું પરિણામ એજ આવે કે સિપાઈઓ ધકે મારીને નીચે ઉતારે વસ્તુત: તાત્પર્ય એ છે કે સાધુઓ પતે પૂજા કરતા નથી તેનું કારણ એ છે કે પૂજાનું ફળ જે ત્યાગ છે એ ત્યાગને તેમણે મેળવી લીધું છે પરંતુ જેમણે એ ત્યાગને નથી મેળવી લીધો એવા વર્ગને તે દ્રવ્યપૂજા કરવાની અવશ્ય જરૂર છે. સાધુઓ પોતે દેવપૂજા નથી કરતા તેનું કારણ એ છે કે તેમણે ત્યાગની ભૂમિકા પ્રાપ્ત કરી છે પરંતુ જેમણે એ ત્યાગની ભૂમિકાની પ્રાપ્તિ નથી કરી, તેવાઓને સાધુએ દેવપૂજાનો ઉપદેશ આપે એ પણ વ્યાજબીજ છે. દાકતર પિતાની પાસે દવાની ભરેલી બાટલી રાખે છે. દાકતર સ્વયં જેટલી દવા હોય તેટલી પીવા લાગતું નથી પરંતુ તેથી તે દરદીને દવા આપતે બંધ થઈ જતા નથી. અથવા દરદી દાકતર જોડે કાંઈ એવે વાદવિવાદ પણ કરવા બેસતું નથી કે, “તમે દવા પીતા નથી તે પછી તમને એ “દવા પી એવું કહેવાનો અધિકાર નથી અને છતાં જે તમે મને દવા પીવાને આદેશ આપશે તે હું એ આદેશ પાળનાર નથી કારણ કે તમે મને જે વસ્તુ ઉપદેશે છે તે તમે જાતે કરતા નથી !” દરદીએ દાકતર જોડે આવી રીતનો મિથ્યા પ્રલાપ કરે એ મૂર્ખાઈ છે તેજ પ્રમાણે સાધુએ પૂજા કરતા નથી માટે અમે પણ પૂજા કરતા નથી એવું દેશવિરતિવાળાએ કહેવું એ પણ મૂખઈ છે. સાધુ ત્યાગને પામેલા હોવાથી તેઓ પોતે પૂજા ન કરે છતાં શ્રાવકને તેઓ દેવપૂજાને ઉપદેશ આપવા શાસિય દષ્ટિએ હકદાર છે અને શ્રાવકોએ ઉપદેશના પાલનને માટે પણ શાસ્ત્રિયદષ્ટિ એજ જરૂર જવાબદાર છે.
દેવપૂજાનું પ્રયોજન શું” સાધુઓને આદેશ પામીને જેને દેવપૂજા કરે છે પરંતુ એ
દેવપુજા શા માટે કરવામાં આવે છે તે વિચારે. શુદ્ધ દેવાદિને આપણે શા માટે પૂજવા યોગ્ય માન્યા છે તે તપાસો! આપણે એમને પૂજ્ય માન્યા છે તેનું કારણ એટલુંજ છે કે જે છેડવા લાયક છે તે તેમણે છેડયું છે જે મેળવવા લાયક છે તે તેમણે મેળવ્યું છે અને આપણે હજી પગથીયે ઉભા છીએ, આ ભાવના તેનું જ નામ ભાવ સમ્યકુત્વ અથવા નિશ્ચયસમ્યક્ત્વ છે. તીર્થકર ભગવાન ચઢી ગયા છે તેમણે ત્યાગની પ્રાપ્તિ કરી લઈ મોક્ષની પણ પ્રાપ્તિ કરી છે અને તેમણે પિતેજ માર્ગે ચઢયા હતા તે માર્ગ પણ દર્શાવ્યું છે. આ માર્ગ આ ચઢવાના સ્થાનકે પહેલાં ધ્યાનમાં લેવાવાં જોઈએ. જે વ્યકિત પ્રથમ એ સ્થાનકે ધ્યાનમાં લે છે, તે પછી તે આ ભવને મહા ભયંકર પર્વત માને છે અને છેવટે તેને ઓળંગવાની જરૂરીયાત માનીને તેને ઓળંગે છે, તે જ વ્યક્તિ મુનિ પણાને પામે છે. આ મુનિ પણને જે પામે છે તે કેત્તર સંજ્ઞામાં પ્રવેશ કરે છે. હવે એ લોકોત્તર સંજ્ઞામાં પ્રવેશનાર “ મુનિ ” કઈ વસ્તુઓમાં તલ્લીન હોય છે. અર્થાત્ મુનિનું જીવન કેવું હોય છે, તે જોઈએ. . .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #244
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૨૧૬)
સુધાબિંદુ ૧ લું
સ્યાદ્વાદનો મર્મ પર
સવજ્ઞપણું એટલે શું ?
શાસ્ત્રકાર મહારાજા ન્યાયાચાર્ય શ્રીમાન્ યશવિજયજી મહારાજાશ્રીએ ભવ્યજીના કલ્યાણથે “જ્ઞાનસાર” નામક ગ્રંથ રચે છે તેમાં તેઓશ્રી જણાવે છે કે જીવાદિક પદાર્થો અનંત છે, પાર વિનાના છે અને તેની ગણત્રી થઈ શકે એવું નથી. એ સઘળા જીવાદિકતોમાં અને સઘળા પદાર્થોમાં જ્યારે યથાવત્ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે ત્યારે ત્યાં સમ્યકત્વની પ્રાપ્તિ થઈ છે એમ સમજવાનું છે. આપણે કોઈપણ પદાર્થને જાણવાનો યત્ન કરીએ છીએ પરંતુ એ યત્ન ત્યારે જ થાય છે કે જ્યારે એ પદાર્થ જાણવા જે છે એવું આપણે માનીએ છીએ. પદાર્થ જાણવા ગ્ય છે એવું માન્યા વિના આપણે તે જાણવાનો પ્રયત્ન કરતા જ નથી. એ રીતે આખા સંસારમાં જે અનંત પદાર્થો છે તે જાણવાની આપણે જરૂર ન માનીએ ત્યાં સુધી તે પદાર્થો જાણવાની પણ આપણે કાળજી રાખતા નથી. આવી રીતે કાળજી પૂર્વક મહેનત લઈ જ્યાં સુધી આપણે પ્રયત્ન ન કરીએ ત્યાં સુધી પદાર્થોનું યથાવતજ્ઞાન થતું નથી અને જ્યાં સુધી પદાર્થોનું યથાવત જ્ઞાન થતું નથી ત્યાં સુધી શ્રદ્ધા પણ ઉત્પન્ન થવા પામતી નથી. સર્વજ્ઞ પણું તે કહેવાય છે કે સઘળા પદાર્થોને યથાવિધ જાણવા. જે આત્મા સઘળા પદાર્થોને યથાવત જાણે છે તે સર્વસ છે. સમ્યકત્વમાં પણ એજ સ્થિતિ છે. જે સર્વ પદાર્થોને જાણે છે તેને જ સમ્યક્ત્વની પ્રાપ્તિ થએલી છે એમ કહી શકાય છે અને જ્યારે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે ત્યારે જ તેના પછી સર્વજ્ઞપણાની પ્રાપ્તિ થાય છે અર્થાત્ સમ્યક્ત્વ થયા વિના સર્વજ્ઞત્વની પ્રાપ્તિ થવી અશકય છે. સમ્યકત્વ પછી સર્વજ્ઞતા. જ્યારે સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે ત્યારે જ તેના પછી સર્વજ્ઞ
પણું મળે છે. ચારિત્ર અને સભ્યત્વ એ બંને સાથે જ હોય છે. ઘણpવાર અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન પણ સભ્યત્વની સાથે જ હોય છે પરંતુ કેવળજ્ઞાન કદી સમ્યક્ત્વની સાથેજ હોતું નથી. ચારિત્રની પ્રાપ્તિ થતાં પહેલાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે સમ્યક્ત્વ મળે છે તે પછી ચારિત્ર ધારણ થાય છે. ચારિત્રની પ્રાપ્તિ થયા પછી મોહનીકમ તેડવેને આરંભ કરવામાં આવે છે તે પછી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મ તેડવામાં આવે છે અને એ બધાને અંતે જ સર્વજ્ઞપદની પ્રાપ્તિ થાય છે. હવે કોઈ એવી દલીલ કરશે કે સર્વજ્ઞપદની પ્રાપ્તિ થયા વિના સઘળા પદાર્થોને જાણવાનું બની શકતું નથી અને (સર્વજ્ઞ થઈ) સઘળા પદાર્થોને ન જાણીએ ત્યાં સુધી સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી. વળી બીજી બાજુએ સર્વજ્ઞની પ્રાપ્તિ પહેલાંજ સમ્યકત્વની પ્રાપ્તિ થવી જોઈએ એમ કહેવામાં આવ્યું છે ત્યારે હવે આ બંને વાત શી રીતે બની શકે ! ઠીક, ધારે કે એક મનુષ્ય એક રતિ સેનું લે છે રતિ સોનું લઈને તે માણસ એ સેનું કસોટીએ ચઢાવે છે અને તેને કસ કાઢે છે. આખા જગતનું સઘળું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #245
--------------------------------------------------------------------------
________________
આન દ-સુરિયુ.
(૨૧).
સુધાબિંદુ ૧ લું. સોનું ભેગું કરીને તે સોનું એ માણસ તપાસી જેતે નથી તે પણ પતિ સોનાને જાણકાર પરીક્ષક જગતના બધા સેનાને પરીક્ષક છે એમ ગણી શકાય ખરું કે નહિ? રતિ સેનું લઈને તેને કસોટીએ ચઢાવી તેની જે પરીક્ષા કરી શકે છે તે જગતના તમામ સેનાને જાણકાર છે એ વાત સૌ કોઈ કબુલ રાખે છે. રતિને જાણકાર તે બધાને જાણકાર, એક ચોકસી રતિ સોનાને પારખતાં જાણી શકે
છે તે ગમે તે ક્ષેત્રના, ગમે તે કાળના, ગમે તે પ્રકારના સોનાને જાણે છે. જગતમાં રહેલું તમામ સુવર્ણ, કે જે ભૂતકાળમાં સેનાના સ્વરૂપમાં હાય અને વર્તમાનકાળમાં તેનું પરિવર્તન થઈ ગયું હોય, વર્તમાન કાળમાં જે સેનું બીજા ક્ષેત્રમાં અથત બીજા સ્થળમાં રહેલું હોય અથવા ભૂમિમાં એવી રાસાયનિક પ્રક્રિયા ચાલી રહી હોય કે જેથી ભૂમિના ગર્ભમાં નવું સોનું તૈયાર થઈ રહેલું હોય એ સઘળા સ્થળના અને સઘળા કાળના સેનાને તેણે જાણી લીધું છે કે જેણે રતિસોનાને કસ કાઢયે છે. કસ કાઢનાર માત્ર રતિસેનાને જ કસ કાઢે છે પરંતુ એટલા ઉપરથી ત્રાંતરે કે કાળાંતરે ઉત્પન્ન થઈ ચુકી નાશ પામી ગયેલા, અથવા વર્તમાનકાળમાં સેના તરીકે વિદ્યમાન રહેલા અથવા ભવિષ્યમાં સોના તરીકે જન્મ પામનારા સુવર્ણનામક પદાર્થને તે જાણી જાય છે. રતિસેનાને કસ જાણનાર સેનાના સઘળા તેને અથવા સેનાના સઘળા આકારને જાણતા નથી. જગતમાં કેટલું સોનું છે, એ સોનું કયાં કયાં છે અથવા તે કોના હાથમાં છે તેમાંનું કશું તે જાણતા નથી છતાં સેનાની એક રતિ લઈને તે કસી જેનારો તમામ સોનાને જાણી લે છે. અર્થાત્ સેનાના ગુણધર્મને જાણવાને માટે એક રતિ સોનું પણ ખાસ છે અને એક રતિ સેનાને કસ તપાસી જેનારો આખા જગતના તમામ સેનાને જાણ લે છે. એ કેવળ સ્વાભાવિક અને વ્યવહાર સ્વીકારેલું વિધાન છે.
સમ્યકત્વ એ સર્વાગત છે. જેમ રતિસોના ઉપરથી આખા જગતનું સેનું જાણી લઈ શકાય
છે તેજ રીતે સમ્યફત્વ પામેલ છવા લક્ષણ દ્વારા સઘળા પદાર્થો જાણી લે છે. જીવનું, પુદગલ, ધમસ્તિકાયનું, અધર્માસ્તિકાયનું, આકાશનું, કાળનું વગેરે સર્વ વસ્તુઓનું, લક્ષણ શું છે તે સમ્યફત્વ પામનારે જાણે છે અને તે ઉપરથી તે લક્ષણ દ્વારાએ સર્વ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, સર્વજીવાસ્તિકાય, સર્વ દૂગલાસ્તિકાય અને સર્વકાળને જાણી લે છે. સર્વ ધર્માસ્તિકાય, સર્વ અધર્માસ્તિકાય, સર્વ આકાશાસ્તિકાય, સર્વ જવાસ્તિકાય, સર્વપુદગલાસ્તિકાય અને સર્વકાળ એ છએ પદાર્થોના લક્ષણે જ્યાં સુધી જાણવામાં આવતાં નથી ત્યાં સુધી કોઈપણ દિવસ, કોઈપણ પ્રકારે સભ્યત્વની પ્રાપ્તિ થઈ શકતીજ નથી. આ વાત જ્યારે ધ્યાનમાં લેવામાં આવશે ત્યારેજ નિર્યુક્તિકાર આચાર્યદેવ શ્રીમાન ભાહબાહુસ્વામીએ કહેલા વાક્યને મર્મ ધ્યાનમાં આવી શકશે. નિર્યુક્તિકાર આચાર્યદેવ શ્રીમાન ભદ્રબાહસ્વામીએ કહ્યું છે કે “ સવા સન્મ ” અર્થાત્ સમ્યક્ત્વ એ સર્વાગત છે. કલેકમાં એ કોઈપણ પદાર્થ નથી કે જે સમ્યક્ત્વની બહાર હય, તેથીજ શાસ્ત્રકાર મહારાજાએ સ્પષ્ટ શબ્દોમાં એ વાત જણાવી દીધી છે કે સમ્યક્ત્વ એ સર્વગત છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #246
--------------------------------------------------------------------------
________________
+નનનનન
આનંદસુધાસિંધુ.
(૨૧૮)
સુધાબંદુ ૧ લું. સમ્યક્ત્વની પ્રાપ્તિ કયારે માનવી? ધમસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, સર્વજીવ,
પુદગલ, અને કાળ એ બધાંજ લક્ષણથી જાણવાની જરૂર છે. જેમ સમસ્ત સુવર્ણ રતિસોનાથી લક્ષદ્વારા જાણી શકાય છે તે જ રીતે ઉપલા પદાર્થો પણું લક્ષણ દ્વારા જાણી શકાય છે અને લક્ષણધારાએ એ જાણી શકીએ ત્યારે જ એ સઘળા પદાર્થોમાં શ્રદ્ધા આવી શકે છે. એ રીતે જ્યારે સઘળા પદાર્થોમાં શ્રદ્ધા આવે છે ત્યારે જ સમ્યકુત્વની પ્રાપ્તિ થએલી માની શકાય છે. સમ્યફત્વ પામેલે સઘળા પદાર્થો જાણે છે અને સર્વજ્ઞ થયેલો સઘળા પદાર્થો જાણે છે એ બંનેની વચ્ચે તે બહુ માટે ફેર રહેલો છે. સમ્યક્ત્વવાળે સઘળા પદાર્થોને માત્ર લક્ષણ દ્વારા જ જાણે છે ત્યારે સર્વજ્ઞ વ્યક્તિ વિશેષ પ્રમાણ તરીકે સઘળા પદાર્થોને જાણે છે. રતિસોના ઉપરથી ક્ષેત્રમંતરના, કાળાંતરના સઘળા સુવર્ણ ને જાણનારે માત્ર છે થીજ આખા જગતના સેનાને જાણે તે બીજી રીતે સોનાને જાણી શકતા નથી. તે તેલથી યા આકારથી આખા જગતના સેનાને જાણી શકો નથી. રતિસેનાને પારખનારે હોય તેની પાસે ક્ષેત્રમંતરનું ગમે તેટલુ સેનું પરખાવે તે પણ તે તે સઘળાં સોનાને પારખી આપે છે કારણ કે એક રતિ સેનાના જે લક્ષણે છે તેજ લક્ષણે તમામ સેનાને વ્યાપીને રહેલા છે. જેમ એક રતિસોનામાં થએલે અનુભવ સઘળા સોનામાં વ્યાપીને રહે છે, અને પતિ સોનાને જાણનાર તમામ સોનાને લક્ષશુદ્ધારાએ જાણી લે છે તેજ પ્રમાણે જે સ્ત્રમકીતિ આત્મા છદ્રવ્યના અને પંચાસ્તિકાયના લક્ષણોને જાણી શકે છે તે લક્ષણ દ્વારાએ બધા પદાર્થોને અને બધા અસ્તિકાને જાણું શક છે.
9 viાં બાર છે સર્ષ ગારૂ આચારંગ સૂત્રકાર આચારાંગ સૂત્રમાં જણાવ્યું છે કે “જે gf બાળ
રે સવંગા, જે સર્વ વાગરૂસે પ વાગરૂ” જે આત્મા પિતાના એક છવને સ્વરૂપ અને લક્ષણથી જાણે છે તેણે જગતના સઘળા જીવોને જાણી લીધા છે અર્થાત્ સ્વરૂપ અને લક્ષણથી જેણે પોતાનો જીવ જાયે છે તેણે સમસ્ત સંસારના સઘળાજ છે જાણી લીધા છે. “એકને જાણે છે તે સર્વને જાણે છે અને જે સર્વને જાણે છે તે એકને જાણે છે.” એ સૂત્ર જે વખતે સમ્યક્ત્વને અંગે લગાડીએ છીએ ત્યારે તેને અર્થ લક્ષણ દ્વારા લેવાને છે. અહીં લોકમાં ધમસ્તિકાયને ગતિમાં મદદ કરનાર માનીએ છીએ તે તેજ ન્યાયે લેકાંતે રહેલા ધમસ્તિકાયનું લક્ષણ ત્યાં પણ ગતિમાં મદદ કરવાનું જ છે એ માનીએ છીએ. આપણે આપણા પિતાના શરીરમાં રહેલા જીવને નિત્ય, કર્મ કતા, મોક્ષમાં જવા લાયક ધાર્યો છે તે પછી આપણે એજ ન્યાયે જગતના તમામ જીવોને પણ નિત્ય, કર્મના ભકતા અને મોક્ષમાં જવા લાયક તરીકે માની શકીએ છીએ, અને જે સર્વ આત્માઓ નિત્ય, કર્મના ભકતા અને મેક્ષમાં જવા લાયક તરીકે માનીએ છીએ, તે આપણે આત્મા પણ બધા આત્માઓમાંજ એક હોવાથી તે પણ નિત્ય, કર્મકતા અને મોક્ષે જવા યોગ્ય છે એમ આપણે કાંઈપણ અડચણ વિના માન્ય રાખીએ છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #247
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૨૧૯)
સુધાબંદુ ૧ લું. સઘળેજ આ ત્રણ સ્થિતિ છે. ઉત્પાત, વ્યય અને ધ્રૌવ્ય આ ત્રણ વસ્તુઓ શું છે તે
ખાસ સમજવાની જરૂર છે. આ ત્રણે પદાર્થોને સમજવાને માટે આંગળીનું ઉદાહરણ લે. આંગળીના ઉદાહરણ ઉપરથી તમે આ વસ્તુ સારી રીતે જાણી શકશે. આ આંગળી છે. તે સીધી છે. તેને આપણે વાંકી કરીએ, તે વાંકાપણું ઉત્પન્ન થાય છે અને સીધાપણું નાશ પામે છે. આંગળીના વાંકાપણની ઉત્પત્તિ થાય કે સીધાપણની ઉત્પત્તિ થાય યા આંગળીના વાંકાપણાનો નાશ થાય યા સીધાપણનો નાશ થાય પરંતુ દરેક અવસ્થામાં આંગળી તે કાયમની કાયમ જ રહેવાની! વાંકી હોય તે પણ આંગળી જ છે અને સીધી હોય તે પણ આંગળીજ છે અર્થાત્ આંગળીપણું સ્થિર છે. જેમ આંગળીમાં વાંકાપણું ઉત્પન્ન થાય છે એટલે સીધાપણું નાશ પામે છે અને આંગળીપણું સ્થિર રહે છે તે જ પ્રમાણે દરેક પદાર્થમાં પણ સમજવાનું છે. દેવતામાંથી આવીને કે મનુષ્ય થાય છે. મનુષ્યણાને ઉત્પાત થાય છે અને દેવતાપણને નાશ થાય છે છતાં જીવપણું તે કાયમનું જ રહે છે. અર્થાત્ ઉત્પાત વ્યય અને ધ્રૌવ્ય આ ત્રણ વસ્તુઓ વસ્તુમાત્રને વિષે દરેક કાળે, દરેક સ્થળે અને દરેક સ્થિતિમાં કાયમજ હોય છે. કોઈપણ સ્થાન તમને એવું જડવાનું નથી કે જ્યાં તમને એકલી ઉત્પત્તિ અથવા એકલા વ્યયના દર્શન થશે અથવા જ્યાં એકલી ઉત્પત્તિજ હેય નાશ ન હાય !! જ્યાં ઉત્પત્તિ છે ત્યાં નાશ છે. જ્યાં ઉત્પત્તિ છે ત્યાં નાશ પણ છે અને જ્યાં નાશ છે
ત્યાં ઉત્પત્તિ પણ છે. આંગળીનું સીધાપણું નાશ પામે છે ત્યારે જ તેને વાંકાપણાની પ્રાપ્તિ થાય છે અને સીધાપણાની પ્રાપ્તિ થાય છે એને અર્થ એ છે કે વાંકાપણાને નાશ થયેલ છે. “ઉત્પત્તિ થઈ” એ શબ્દ આપણે બેલીએ છીએ તેની સાથેજ આપણે એ વાત સમજી લેવાની છે કે આગલી સ્થિતિને નાશ થાય છે અને “નાશ થયો” એવા શબ્દ જ્યાં બેલીએ છીએ ત્યાં એમ સમજવાનું જ છે કે નવી કેઈપણ સ્થિતિનું સર્જન થયું છે. વાંકાપણાને નાશ એટલે સીધાપણાની ઉત્પત્તિ અને સીધાપણાની ઉત્પત્તિ એટલે વાંકાપણનો નાશ. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે ઉત્પત્તિ છે ત્યાં નાશ છે અને જ્યાં નાશ છે ત્યાં ઉત્પત્તિ પણ છે. ઉત્પત્તિ વિના નાશ નથી અને નાશ વિના ઉત્પત્તિ પણ નથી એને અર્થ એ છે કે ઉત્પત્તિ અને નાશ એ બંનેને પરસ્પર સંબંધ રહેલેજ છે. ઉત્પત્તિ અને નાશને તમે આ રીતે કબુલ રાખે છે. હવે આપણે એથી પણ એક ડગલું આગળ વધવાનું છે. ઉત્પત્તિ અને નાશ એ વાત તે ઠીક! પરંતુ તેની ઉત્પત્તિ અને કોને નાશ તેને વિચાર કરે. કોઈપણ પદાર્થ જ ન હેય તે પછી ઉત્પત્તિ પણ કેની થાય અને નાશ પણ કોને થાય? માટે એમ નક્કી થાય છે કે ઉત્પત્તિ અને નાશ એ સિવાય ત્રીજી કાંઈ પણ વસ્તુ હેવી જોઈએ. પદાર્થમાત્ર ત્રિવિધાત્મક છે. ઉત્પત્તિ અને નાશ એ બંને સ્થિતિ વખતે ત્રીજે કોઈ
પદાર્થ આવીને ઉભે રહે છે કે જે પદાર્થ ઉત્પત્તિ અને નાશ એ બંને વખતે હાજર હોય છે. અર્થાત્ ઉત્પત્તિ અને નાશને માન્ય રાખે છે તે એવા ત્રીજા કે પદાર્થને માન જ પડે છે કે જે પદાર્થની ઉત્પત્તિ અથવા નાશ થાય છે. કપડાં ઉપર લાલ રંગ હોય તેને લાલ રંગ કાઢી નાખો અને તેના ઉપર તમે ધળો રંગ ચઢાવે અથવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #248
--------------------------------------------------------------------------
________________
MAMMUAAAAAAAAAA
આનંદ-સુધાસિંધુ
(૨૨)
સુષાબિત ૧ લું. ધળો રંગ કાઢી નાખો અને લાલ રંગ ચઢાવે પરંતુ એ રંગનો ફેરફાર કરતી વખતે પણ કપડાની હતી તો હોવી જ જોઈએ. લાલ કે વેળા એ બંને રંગ જે કપડું હોય તેજ તમે ચઢાવી શકો છો, તે સિવાય તમે રંગ ચઢાવી શકતા નથી એજ આ ધવપણું છે. એ ઉપરથી માલમ પડે છે કે જગતના હરકોઈ પદાર્થને ત્રણ સ્વભાવ છે કે ઉત્પત્તિ, નાશ અને નિશ્ચળતા. કોઈપણ પદાર્થ એ નથી કે જે ઉત્પત્તિ, નાશ અને નિશ્ચળતા વિનાને હેય! હવે એક પદાર્થનું આવું લક્ષણ છે એ તમે જાણી લે છે કે પછી તમે જગતના તમામ પદાર્થોની સ્થિતિને તે ઉપરથી જાણી શકો છો. એક પદાર્થ ત્રણ ગુણવાળે છે તે જગતના સઘળાજ પદાર્થો ત્રણ ગુણવાળા છે એ સ્પષ્ટજ છે. આથીજ શાસ્ત્રકારોએ એમ કહ્યું છે કે જે એકને જાણે છે તે બધાને જાણે છે. એક પદાર્થના ઉત્પાદ, વ્યય અને સ્થિરતાને જેઓ જાણે છે તેઓ સઘળાજ પદાર્થોના ઉત્પાદ, વ્યય અને થિરતાને જાણે છે એ આ ઉપરથી પ્રત્યક્ષ થાય છે. કસોટી ઉપર એક રતિ સેનાને કસે છે તેથી તમારો નિશ્ચય થાય છે કે અમુક કસવાળું સોનું છે. આથી તમે જગતના તમામ સોનાને જાણી શકો છો કે જેમાં અમુક કસ રહ્યો છે તે સોનું છે તે જ પ્રમાણે એક પદાર્થને તમે જાણે છો એટલે પછી જમતના તમામ પદાર્થોને પણ તમે જાણી શકે છે. યુકિતથી જૈનતત્વજ્ઞાન બેઠું છે. તમે હાથમાં એક રતિ સોનું લો છો અને તેની જ
પરીક્ષા કરી જુએ છે પરંતુ તે ઉપરથી તમે જગતના તમામ સોનાનો નિશ્ચય કરી શકો છો તેજ પ્રમાણે તમે આંગળી કે જીવને તપાસો છે અને તેને જાણે છો એટલે તે ઉપરથી તમે જગતના તમામ પદાર્થોને અને જગતના તમામ જીવોને નિશ્ચય કરી શકે છે. એક પદાર્થને આપણે ઉત્પત્તિ, નાશ કે સ્થિરતાવાળો જાણીએ છીએ એટલે આપણે આખા જગતને અર્થાત્ આખા જગતના તમામ પદાર્થોને નિશ્ચય કરી શકીએ છીએ કે પદાર્થ માત્ર ઉત્પાદ, નાશ અને સ્થિરતા એ ત્રણેથી યુકત છે. હવે પદાર્થ માત્રમાં આ ત્રણ ગુણે છે એમ તમે કબુલ રાખશે, છતાં તે પછી સંભવ છે કે કદાચ તમને એવી પણ શંકા થશે જ કે જે (૧) બધા પદાર્થોની ઉત્પત્તિ, નાશ અને સ્થિરતા છે તે જીવની પણ ઉત્પત્તિ હોવી જોઈએ અને જે જીવની ઉત્પત્તિ હોય તે જીવ અનાદિ છે એ વાત ખોટી હોવી જોઈએ. તેજ પ્રમાણે (૨) યાવત્ સિદ્ધપણામાં ધર્માસ્તિકતાને પણ વિનાશ છે એમ માનવું પડશે. ઉત્પત્તિ અને નાશશબ્દથી જૈનત્વને મર્મ નહિ જાણનારાઓ જેનીને બીવડાવે છે કે તમારે તત્વસિદ્ધાંત તે ઉત્પત્તિ અને નાશને માનનારા છે માટે તમારે આત્માની પણ ઉત્પત્તિ અને નાશ માનવાં પડશે. જો તમે આત્માની ઉત્પત્તિ અને નાશ ન માનશે તે પણ તમે કૌન કહી શકાશે નહિ, અને તમે આત્માની ઉત્પત્તિ અને નાશ માનશો તે પણ તમે જેન કહી શકાશે નહિ કારણ કે જૈનદર્શન તે આત્માને ઉત્પત્તિ અને વિનાશ વિનાને જણાવે છે, અર્થાત કે જેનતત્વજ્ઞાન છેટું છે! આ શાસનમાં અપવાદ છે જ નહિ. જેનત્વના અંતરંગને જેઓ સમજતા નથી અને
માત્ર જેઓ વાદના વિષયમાંજ આનંદ પામે છે તેઓજ એવી દલીલ કરી શકે છે કે, “જો તમે જીવાત્માની ઉત્પત્તિ અને નાશ નહિ માનશે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #249
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૨૨૧)
સુધાદિ ૧ લું. તે પછી” પદાર્થ માત્રને ઉત્પત્તિ, વિનાશ અને નિશ્ચળતા છે “એ તમારે સિદ્ધાંત તમારે હાથેજ તમે બેટે ઠરાવે છે.” હવે તમે આત્માની ઉત્પત્તિ નથી એવું કહેશે તે પણ શંકાકાર તે તમને એમજ કહેશે કે એથી તમે જૈનદર્શનને માનનારે છો એમ ગણી શકાતું નથી કારણ કે જેનતત્વજ્ઞાન તો પદાર્થ માત્રને ઉત્પત્તિ, સ્થિતિ અને વિલય છે એમ માની રહ્યું છે. અર્થાત્ તમે ઉત્પત્તિ, સ્થિતિ અને નાશને માનો છે તે પણ તમે જે નથી અને તમે ઉત્પત્તિ, સ્થિતિ અને લયને નથી માનતા તે પણ તમે જૈન નથી ! મહાનુભાવે ! ત્યારે હવે વિચાર કરો કે તમારૂં જૈનત્વ કેવી રીતે સાબીત થઈ શકે એમ છે? આવા શંકાકાને ઉત્તર એ છે કે ત્રિલેકેશ્વર ભગવાન્ શ્રી મહાવીર દેવનું શાસન તે એવું પુનિત શાસન છે, એટલું બધું સાયન્ટિીક શાસન છે અરે, એટલું બધું તત્વદશી શાસન છે કે તેમાં જરા પણ આક્ષેપને અવકાશ નથી. જૈનશાસન એકલી ઉત્પત્તિને માનતું જ નથી. જેમ જેનશાસન એકલું ઉત્પત્તિને નથી માનતું તેજ પ્રમાણે તે એકલું નાશને પણ માનતું નથી. વળી જેમ તે એકલું ઉત્પત્તિ અથવા એકલું નાશને માનતુ નથી તેજ પ્રમાણે માત્ર તે ઉત્પત્તિ અને નાશ એ બંને વસ્તુને પણ માનતું નથી પરંતુ તે તે ઉત્પત્તિ, નાશ અને નિશ્ચલતા એ ત્રણે વસ્તુને જ એક સાથે માને છે.
જૈનશાસન ઉત્પત્તિ, નાશ અને નિશ્ચલતા એ ત્રણેને એકી સાથે જ માને છે એટલે એ રષ્ટિએ જેનશાસન જીવને નિશ્ચલ પણ માની શકે છે અને જીવને જ્યાં નિશ્ચલ માનીએ છીએ ત્યાં એમ પણ માની શકાય છે કે જીવ અનાદિ અને અનંત છે. હવે કોઈ એવી દલીલ કરશે કે જે તમે જીવાત્માને નિશ્ચલ, અનાદિ અને અનંત માને છે તે પછી તમે જગતના તમામ પદાર્થોને નિશ્ચલ, અનાદિ અને અનંત માનવાને બંધાએલા છો કારણ કે તમારા જ સિદ્ધાંત કહે છે કે જે ગુણધર્મ એક પદાર્થમાં રહેલું છે તેવાજ ગુણધર્મ સઘળા પદાર્થોમાં રહેલે છે !! ઠીક! અહીં જરા વધારે ધ્યાન પહોંચાડશો તે તમારી મુશ્કેલી તમે સહજ દૂર કરી શકશે. એક રતિ સેનામાં જે કસ છે તે કસને જોઈને આપણે જગતના સઘળા સેનાને ઓળખી શકીએ છીએ અથર્ એક રતિ સેનામાં જે ગુણ છે તેજ ગુણ તમામ સેનામાં માનીએ છીએ તેજ પ્રમાણે એક પદાર્થને જે ઉત્પત્તિ, વ્યય અને ધ્રૌવ્યમય ન માનીએ તે આખા જગતના તમામ પદાર્થોને પણ એ ત્રણ ગુણ વિનાનાજ માનવ પડે છે અને જે એક પદાર્થને ઉત્પત્તિવાળ માને તે તેણે જગતના સઘળા પદાર્થોને પણ ઉત્પાદાદિરૂપે માનવા પડે છે. ખરી રીતે દરેક પદાર્થ ત્રણે ગુણેથી યુક્ત છે અને દરેક પદાર્થ એ ત્રણે ગુણોથી યુક્ત છે એટલે જગતના તમામ પદાથી પણ ત્રણે ગુણેથી યુક્ત છે એ સાબીત થાય છે.
સ્યાદ્વાદને મર્મ સમજે. તત્વજ્ઞાન સમજવું એ બહુજ સહેલી વાત નથી. પદાર્થવિદ્યાના
સિદ્ધાંતે સમજવા માટે બુદ્ધિ, અનુભવ અને શ્રદ્ધા એ ત્રણેની જરૂર છે. એ ત્રણેને ઉપગ કરીને જે જરાક સરખી પણ વધારે બુદ્ધિ ચલાવશે તે આ સિદ્ધાંતમાં રહેલે હૃદયંગમ મર્મ જરૂર સમજી શકશે. હવે અહીં પેલા આંગળીના દષ્ટાંતને ફરીથી વાત કરે. સીધી હોય તે પણ તે આંગળી છે અને આંગળી વાંકી હોય તે પણ તે આંગળી છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #250
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ. ' (૨૨૨)
સુધાબિંદુ ૧ વું. સીધાપણું નાશ પામે છે એટલે વાંકાપણું જન્મે છે અને વાંકાપણું નાશ પામે છે એટલે સીધાપણું જન્મે છે. હવે એ સીધાપણું અને વાંકાપણું આંગળીથી જુદા છે કે એક તેને વિચાર કરો. આપણે કહીશું કે અમુક અપેક્ષાએ એ બને જુદા પણ છે અને અમુક અપેક્ષાએ એ એક પણ છે કે જેવી રીતે છોકરા એ અમુક અપેક્ષાએ છેક પણ છે અને અમુક અપેક્ષાએ તેની સ્ત્રીને પતિ પણ છે. આંગળીપણુથી સીધાપણું અથવા વાંકાપણું એ જુદા નથી જ. હવે આંગળીને જે વક્રતા થાય છે તે વક્રતા આંગળીથી એક છે કે આંગળીથી ભિન્ન છે ? વાંકાપણું અથવા વકતા થાય છે તેથી કાંઈ નવા આંગળી પણાની ઉત્પત્તિ થતી નથી. આ ભેદભેદરૂપી સ્વાદને જેએ લક્ષપૂર્વક વિચારે છે તેને નાશ, ઉત્પત્તિ અને નિશ્ચલતાનો સાચો મર્મ સમજાય છે. એ મર્મ માત્ર શંકા, વાદવિવાદ કે અભ્યાસ વિના અને પ્રયત્ન વિનાજ સમજી શકાતું નથી, અતુ.
એકને નિશ્ચય તે સર્વને નિશ્ચય જે મનુષ્ય આ ભેદભેદ રૂપી સ્વાદને માને છે તે
તેના પર્યાય રૂપે નાશ અને ઉત્પત્તિને પણ સમજી શકે છેજ પરંતુ જેને સ્વાદ શબ્દથી જ સૂગ ચઢે છે તેને સમજાવવાને કોઈ ઉપાયજ નથી. જે મનખ્ય સમજવા માગે છે તેને સમજાવી દે એ આપણું કામ છે પરંતુ કોઈ માણસ એમ કહે કે મારે તે સમજવું જ નથી તેને આપણે કઈ પણ રીતે સમજાવી શકવાના નથી! પહેલી અવસ્થામાં પદાર્થ માં કાર્યકર્તાપણું હતું તે કાર્યકર્તાપણાને બીજી અવસ્થામાં એટલે બીજે સમયે નાશ થાય છે. આકાશપણું એમને એમ સ્થિર છે. એક પદાર્થને અંગે આપણે જે લક્ષણ વિચારીએ છીએ અથવા તે એક પદાર્થને અંગે જે લક્ષણ નકકી કરીએ છીએ તે લક્ષણ દરેક પદાર્થને અને લાગુ પડે છે. એક રતિ સેનને પણ આપણે સોનું કયારે કહી શકીએ તેને વિચાર કરજો. રતિ સેનામાં પણ આપણને કસ માલમ પડે જોઈએ. જ્યારે આપણને કસ માલમ પડે છે ત્યારે જ આપણે રતિ સોનાને પણ સેનું માનવાને તૈયાર થઈએ છીએ. સેના સિવાય કસ હેતે નથી અથવા તે જ્યાં કસ નથી ત્યાં સેનું નથી એવું સૌથી પહેલાં નકકી કરવું પડે છે. જ્યારે એવું નકકી કરીએ છીએ ત્યારેજ રતિભાર સેનું પણ તેનું જ છે એ નિશ્ચય કરી શકાય છે અને જ્યારે રતિસેનાને નિશ્ચય કરીએ એટલે સર્વને પણ નિશ્ચય થવા પામે છે.
શ્રદ્ધા નથી ત્યાં સમ્યકત્વ નથી. આ એક દાબડી છે. એને પ્રથમ તમે દાબડી
' તરીકે ઓળખે છે. જ્યારે તમે આવી એક વસ્તુને દાબડી કહે છે ત્યારે તમારો નિશ્ચય થાય છે કે જે વસ્તુને અમુક આકાર હોય, તેની અમુક પ્રકારની બેઠવણ હોય, તેમાં અમુક પ્રકારની સગવડ હોય તેવી ચીજ તે દાબડી છે અને તેથી એ જાતની જગતની બધી ચીજો તે દાબડી કહી શકાય છે ! હવે એકને તમે દાબડી કહે છે અને તેવી દાબડી બનાવવાનો તમે કારખાનાવાળાઓને ઓર્ડર આપે છે એવી જરા કલ્પના કરો. પછી કારખાનામાંથી તૈયાર થઈને તમારે ત્યાં કાબડીને જ આવે છે. હવે એ જથામાંની એક ચીજ ઉપાડીને પણ તમે તેને દાબડી તરીકે વેચો છે. એક રતિ સેનામાં કે કસ છે તે પ્રથમ તમે શોધી કાઢે છે પછી એક રતિ સેનાના કસ ઉપરથી તમે એવું નકકી કરે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #251
--------------------------------------------------------------------------
________________
માનંદ–સુધાસિંધુ.
(૨૨૩)
સુધાબિંદુ ૧ હું. કે અમુક અમુક જાતના કસ હોય તેવી સઘળી વસ્તુએ સેતુ છે. અર્થાત્ એકનું જ્ઞાન થાય છે એટલે સતુ જ્ઞાન થાય છે અને સનું જ્ઞાન થાય છે એટલે એકનું પણ જ્ઞાન થાય છે એ સ્પષ્ટ છે. એજ રીતે તમે એક પદાને ઉત્પાદાદરૂપે નકકી કરી છે એટલે આખા જગતના તમામ પદાર્થો ઉત્પાદાદરૂપે છે એ નકકી થાય છે. આ વસ્તુ જ્યારે તમારા ખરાબર ધ્યાનમાં આવશે ત્યારે તમારે જરૂ૨ કબુલ સખવુંજ પડશે કે જે મનુષ્ય એક વસ્તુને જાણે છે તે મનુષ્ય ઋષી વસ્તુને જાણે છે! આ દષ્ટિએ સમ્યક્ત્વ એ સર્વવ્યાપક છે. જેનામાં એક પણ પદાર્થ ની, એક પણ અક્ષરની અથવાએક પણ પદની શ્રદ્ધા નથી તેનામાં સમ્યક્ત્વ પણ નથીજ એ હવે આ રીતે સ્પષ્ટપણે કહી શકાય છે.
રતિમાં પણ શ્રÇા ન હોય તે બધુ મિથ્યા !
તમે સોનાના ઢગલાના ઢગલા કરેલા હોય તે બધા સેાનાને સાનુ` કહેા. સેાનાની પાટની
પાટ મૂકેલી હાય તેને સાનુ કહેા, સેાનાની લગડી ઢાય તેને સાતુ' કહેા અને છગનભાઈની આંગળીએ સાનાની વીંટી હોય તેને સેતુ ન કહેા તા તમારૂં ચાકસીપણું એ ધૂળ બરાબર છે. તમે જો સાનાના આવા પરીક્ષક હા તા તમાને કોઇ ચેકસી કહેવાને તૈયાર થવાનું નથી ! જે ચેાકસી છે તેણે તે બધાજ સાનાના સુધર્યાં અને તેની પરખ જાણવીજ જોઇએ. કાઇ ચાકી લાખ તેાલા સેાનાને સેતુ' કહે પણ એ રિતે સેાનાને લેખડ કહે તેા તેને કાઇ ચાકસી કહેવાને તૈયાર થવાનું નથી ! જે પ્રમાણે એધા સેનાને સેાના તરીકે કબુલ રાખનારા તેજ સેાનામાંથી એ તિ સાનું લઇને તેને લેખડ કહે છે તેનું ચેકસીપણું મિથ્યા છે, તેજ પ્રમાણે અખિતશાસ્ત્રમાં શ્રદ્ધા રાખનાર આત્મા, જે એકપણ પદાર્થ, એકપણુ પદ કે એકપણ સૂત્રને તેના સાચા સ્વરૂપથી અવળું માનવાને પ્રેરાય, તે તેનું સમ્યક્ત્વ પણ મિથ્યાજ છે અર્થાત્ તેને આપણે સમકીતિ આત્મા શકતા કહી નથી. કાઈ ઝવેરી મેાતીની ભરેલી ગુડ઼ેાની ગુણ્ણા તપાસે, બધા મેાતીને ખરામર સાચા તરીકે પારખે પરંતુ તે છતાં જો તેમાંથી એકને પણ તે કલચર કહી દે અર્થાત્ સાચા માનીના ઢગલામાંના એક પણ મેતીને ઉંચડીને તે મેાતીને તે બનાવટી મેતી કહે તે તેજ ક્ષણે તેના ઝવેરીપણા ઉપર પાણી ફ્રી વળે છે! ચાકસી કે ઝવેરી બધા ઝવેરાતની, બધા અલકારાની, બધા દાગીનાની ખરાખર કિંમત કરે પરંતુ એકજ હીરાના કંઠો સાચા છે એમ ધારીને દસ લાખની અવળી કિંમતે ખરીદી લે, તે તેને રાતનાજ ઝેર ખાવું પડે, તેજ પ્રમાણે એક પણ પદ, એક પશુ અક્ષર અથવા એકપણ સૂત્ર અવળું લેવાયું એટલે કે તેના અવળા અર્થ થયા તા તે અથ કરનારાના સમ્યક્ત્વમાં શૂન્ય છે !
पयम खरंच इक्कंपि जो न रोएर 'मुनिरिहं' सेसं शेयंतोऽविहु मिच्छद्दिट्ठी जमालिन् ||१|| મિથ્યાદ્રષ્ટિ કોણ છે ? શાસ્ત્રકાર મહારાજાઓએ તા સ્પષ્ટ રીતે કહ્યું છે કે જે એક પશુ પદ, અક્ષર અને સૂત્રની રૂચિ નથી રાખતેા અને બાકીનાની ચિ રાખે છે તે “નિષ્પાદ”િ છે. કોઈ ઝવેરીની પેઢીમાં પારેખ-રત્નપારખી–પગારથી રાખ્યા હાય, હજારો રત્નાને તે રાજના પારખતા હાય અને તેની કિંમત કરતા હોય તે છતાં જો કઇ વિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #252
--------------------------------------------------------------------------
________________
માન–સુધાસિંધુ.
(૨૨૪)
સુધાબિંદુ ૧ છું.
સથી એકાદ ખાટા હીરા ખરા માનીને ખરાની કિમતમાં લઇ લે છે તેા તેને ઠપકો વેઠવાજ પડે છે. અનેક ખરા હીરા પારખી શકે છે માટે તે દશહજારના એક ખાટા હીરા લઇ લે તે ચલાવી શકાતું નથી. અલબત્ત ખાટા હીરા કદાચ ખરા તરીકે ભૂલથી લઇ લેવાયેા હાય તા તે એક જુદી વાત છે પરતુ તેણે ખશ અને બેટા હીરાને મૂળ વસ્તુ તરીકે ખરા અને ખાટા હીરા તરીકેકબૂલ તા રાખવાજ પડે છે. જો એ રીતે ખરા અને ખાટા હીરાને તેના સાચા સ્વરૂપમાં કબૂલ રાખતા હાય તે તેની ભૂલ ક્ષમ્ય ગણાય છે, પરંતુ જે મનુષ્ય મૂળ ખરી વસ્તુને ખરી તરીકે અને ખાટી વસ્તુને ખાટી તરીકે કબૂલ રાખવાજ ન માગતા હાય તેવા રત્નપારખી કઇ સ્થિતિમાં હાઈ શકે ? ઝવેરીની દુકાને આવા માણસ પાષાઇ શકતા નથી અને જો ભૂલેચૂકે તે દુકાને એસી ગયા તા સત્યાનાશ વાળી નાખે છે !
મુદ્દાના વિચાર કર
જે આત્મા સઘળા પદાર્થોમાં શ્રદ્ધા રાખતા હાય, સઘળા સુત્રા અને સિદ્ધાંતાને સ્વીકારતા હાય, પરં'તુ તે છતાં જો તે સૂત્રસ્ત એકપણ વસ્તુને કબુલ ન રાખતા હાય તે આપણે તેને સમીતિ કહી શકીએ નહિ. શાસ્ત્ર તેના સમ્યક્ત્વધારી કહેવાની ના પાડી દે છે! જેમ લાખા તાલા સેાનાને પારખનારા રતિપિત્તળને સાદુંજ છે એમ કહી દે, તે તેની હાંસી થાય છે, તેજ પ્રમાણે સમ્યક્ત્વને અંગે સઘળા પાર્થાંમાં શ્રદ્ધા રાખનારા જે એકપણ પદાર્થને વસ્તુરૂપે ઉલ્લધી જાય છે, તે તે મિથ્યાદષ્ટિજ કહેવાય છે. અર્થાત્ શાસ્ત્રની એ સ્પષ્ટ આજ્ઞા છે કે, ભલે ગમે તેટલા પદાર્થાંની રૂચિ હાય તા પણ એક પદ કે એક અક્ષરને અંગે પણ જેને રૂચિ ન હોય તે આત્મા મિથ્યાઢષ્ટિજ છે. આટલાજ માટે સર્વ પદાર્થોનું સ્વરૂપ જાણવું અને તેની શ્રદ્ધા રાખવી એને જરૂરી માન્યુ' છે. સલળા પદાર્થોનું સ્વરૂપ જાણવું અને તેની શ્રદ્ધા રાખવી તે સાથે ભવનું સ્વરૂપ ન જાણવું એ નકામુ‘ છે. જેણે ભવનું સ્વરૂપ જાણ્યુ' છે, તેણે સઘળા જીવા અને પુદ્ગલેાનુ સ્વરૂપ જાણ્યુ છે, પરંતુ જેણે બધું જાણ્યું છે છતાં ભવનું સ્વરૂપ જાણ્યુ' નથી તેનું બધું જાણેલુ નકામું છે, હવે આ સઘળુ' જાણવાની શી જરૂર છે, તેના વિચાર કરજો. કેાઈ કહે કે મારે B. A, થવું છે ઈ કહેશે કે મારે M, A, થવુ' છે, કાઇ કહેશે કે, ભાઈ હું તા . L. B. થવાના છું, કાઈ કહેશે કે મારે B. E. થવુ` છે કાઈ કહેશે કે મારે B, T. થવું છે, આ સઘળું થવામાં દરેકના મુદ્દો તે કાંઈ ને કાંઇ ડાય છેજ ! કોઈ જ્ઞાન મેળવવા ખાતર, તેા કાઇ પૈસેા મેળવવા ખાતર આ સઘળી ઉપાધિ સેવે છે, ત્યારે અહીં ધમ ક્ષેત્રમાં સઘળુ જાણુવાને અગે મુદ્દો શુ છે તે વિચારો.
કર્મ બંધ કયાંસુધી ડાય છે ? નવતત્વ, છ દ્રવ્ય અને પાંચમસ્તિકાય એ સઘળાનું સ્વરૂપ જાણવાનું અને તેમાં શ્રદ્ધા રાખવાનું કહ્યું છે. આ શ્રદ્ધા રાખવાપણું. અને માનવાપણું શા માટે છે તેને વિચાર કરા. આત્મા ક`બંધ કરી રહ્યો છે તે ચાર કારણથી કરી રહ્યો છે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચેગ. આ ચાર કારણથી આત્મા કર્મોના બંધ કરી રહ્યો છે. મિથ્યાત્વ, એ કદીપણુ સવરૂપ કે નિર્જરારૂપ બની શકતું નથી. કોઇપણુ સમય અથવા સર્ચગેામાં અતિપણું સવરૂપ કે નિ રારૂપ બનતું નથી. કિંવા એના દ્વારા સવર કે નિર્દેશ થઈ શકતાં નથી. કષાયે સવરૂપ કે નિારૂપ અની શકતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #253
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૨૨૫)
સુધાબિંદુ ૧ ૯. નથી અથવા તે મન, વચન કે કાયાના વેગો પણ સંવર કે નિર્જ રારૂપ બની શક્તા નથી. . આટલા માટે નવતત્વમાં મિથ્યાત્વાદિ ચાર કર્મબંધના કારણે ગણવામાં આવ્યાં છે. જે જીએ કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી લીધી છે તે જીને પણ વેગ હેાય ત્યાં સુધી તેઓને બંધ થાય છે. જે છ કેવળજ્ઞાન પામેલા છે તેવા જીવોને પણ મન, વચન અને કાયાને વેગ હોય ત્યાં સુધી તે બંધ હોય જ છે. એટલે જ શુભ કે અશુભ બંધ થાય તે વાત જુદી છે સંવર કે નિર્જરાપણે એ ચાર ન થાય. હવે પ્રશસ્ત રાગની દશા કેવી હોય તે તપાસો. પ્રશસ્ત કપાય હોય ખરે કે નહિ? જ્યાં પ્રશસ્તરાગ હોય છે ત્યાં જ્ઞાનાવરણીય કર્મ,
દર્શનાવરણીય કર્મ અથવા તે અંતરાય કર્મનો બંધ હાઈ શકતા નથી. ત્યારે હવે પ્રશ્ન એ ઉપસ્થિત થશે કે પ્રકૃતિકર્મને બંધ ન હોય તે વખતે પ્રશસ્ત કષાય હાય છે કે નહિ અર્થાત્ આત્માના ક્ષય, ઉપશમ, ક્ષયે પશમના ઘેર નિર્ભર કરશે. પ્રશસ્તરાગ સોનું અને ચાંદી એ બંને પદાર્થોને તમે ભેગા કરી નાખો, તેને ગાળીને એક
લગડી બનાવી દે, તે તે વખતે તમે એ લગડીને સેના તરીકેજ સમજે છો., પરંતુ લગડી જ્યાં કસ ઉપર ચઢે ત્યાં તેમાં સોનું કેટલા ભાગ છે અને ચાંદી કેટલા ભાગ છે તે આપણું જાણવામાં આવે છે. સોનાને રંગ પીળો છે અને પીળાને પ્રભાવ ભારે છે, તેથી લેકે તે પીળું એટલું સોનું માની લે છે, પરંતુ જેને કસ કાઢવો છે તેનાથી પીળું એટલું સોનું માની શકાય નહિ! જે તે પણ પીળું એટલું સેનું એવો જ હિસાબ રાખવા જાય તે તેને દુકાને તાળાંજ દેવા પડે!! કસવાળાએ કસ લેતી વખતે તો વિચાર કરે જ જોઈએ કે લગડીમાં આટલા ભાગ સોનું છે અને આટલા ભાગ ચાંદી અથવા રૂક્યું છે. તે જ પ્રમાણે પ્રશસ્તરાગમાં કર્મનિર્જરા થાય તે બુદ્ધિમાનીએ તો એમ સમજવું જ જોઈએ કે એમાં આટલો અંશ બંધનો છે અને આટલે અંશે નિર્જરાને છે. બધ અને નિર્જરા એક સાથે શક્ય છે? હવે કેઇ એ પ્રશ્ન ઉઠાવશે કે પ્રકાશ
અને અંધકાર બંને લૌકિક દષ્ટિએ સાથે રહી શકતા નથી, એકજ અંશમાં સત્ય અને અસત્ય સાથે રહી શકતા નથી, અથવા એકજ અંશમાં પાપ અને પુણ્ય પણ લૌકિક આંખે સાથે રહેલા જણાતા નથી તો પછી કર્મબંધ અને કર્મનિર્જરા એકી સાથે કેવી રીતે રહી શકે છે? જરા વધારે વિચાર કરશે તે માલમ પડશે કે કર્મબંધ અને કર્મનિર્જરા બંનેને સાથે રહેવામાં કઈપણ જાતને વાધે સંભવ નથી. કોઈ પણ આત્મા આ સંસારમાં એ નથી કે તે બંધ અને નિર્જરા સાથે ન કરતે હાય! આપણે જીવ પહેલાના ભવના કર્મ બાંધેલાં હોય છે તેની નિજ કરે છે અને તેજ જીવ નવાં કર્મો બાંધતું જાય છે. ખુદ નિગોદથી માંડીને તેરમા ગુણસ્થાનક સુધી અથવા તે સર્વાર્થસિદ્ધ સુધી
શો તે બધે જ તમને નિર્જરા અને બંધ સાથેજ દેખાય છે. આ સ્થળે પણ જુનાં. કર્મોને ઉદય થઈ તેની નિર્જરા કરવામાં આવે છે અને નવાં કર્મોને બંધ ચાલુ જ રહે છે માત્ર એકલું ચૌદમું ગુણસ્થાનક એજ એવું સ્થાન છે કે જ્યાં નિર્જરા માત્ર હેય છે અને નવાં કર્મોને બંધ ત્યાં થવા પામતે નથી. એ ચૌદમા ગુણસ્થાનકનું આયુષ્ય માત્ર પાંચ હવાક્ષર આંતરમૂહુર્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #254
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૨૨૬)
સુયાબિંદુ ૧લું. જેટલું હોઈ તે પછી તાતકાળ મોક્ષની પ્રાપ્તિ છે. એકલી નિજ રાજ કયાં હોય? ચૌદમે ગુણસ્થાનકે કર્મને બંધ હેતે નથી માત્ર એકલી
નિરાજ હેય છે. હવે ચૌદમા ગુણસ્થાનકે આવી સ્થિતિ કેમ હોય છે તેને વિચાર કરો. ચૌદમા ગુણસ્થાનકમાં પણ જે બંધનું કારણ હેય અર્થાત્ કે જે ચૌદમે ગુણસ્થાનકે પણ નવાં કર્મો બંધાતાં હોય તે વળી તે કોની નિર્જરા માટે નવા ગુણસ્થાનકની અથવા નવી અવસ્થાની જરૂર પડે છે અને એવી જરૂર આવશ્યક હેવાથી ચૌદમાં ગુણસ્થાનક પછી મેક્ષ છે એ વિધાન ઉડી જવા પામે છે, પરંતુ આપણે જાણીએ છીએ કે ચૌદમું ગુણસ્થાનક એ તે એવું સ્થળ છે કે જ્યાંથી સીધા મોક્ષમાં જ પ્રવેશ કરવાનો હોય છે અર્થાત ચાદમાં ગુણસ્થાનકમાં કર્મના બંધને સંભવ જ નથી. ત્યાં માત્ર કર્મબંધની નિજ કરવાની બાકી હોય છે! ચૌદમા ગુણસ્થાનકમાં પણ જે કર્મને બંધ હોય તે પછી મોક્ષની દશા અસંભવિત જ થાય. મોક્ષની પ્રાપ્તિ પહેલાં અમુક ટાઈમે એ કર્મને બંધ રેકજ જોઈએ છે. એટલે ચૌદમું ગુણસ્થાનક એજ એક એવી દશા છે કે જ્યાં નિર્જરા હોય છે પરંતુ બંધ હેતે નથી. ચૌદમાં ગુણસ્થાનક સિવાય બીજી એક પણ દશા એવી નથી કે જ્યાં એકલી કર્મનિર્જરાજ હોય, અને ત્યાં બંધ ન હાય !! ચૌદમા ગુણસ્થાનક વિનાનું કોઈપણ સ્થાન કર્મનિર્જરા અને કર્મબંધ એ બને વિનાનું હોતું નથી સંવર અને નિર્જરાનું કારણ મિથ્યાત્વને બંધ કે સંવરનું કારણ આપણે માની શકતા
નથી, તેજ પ્રમાણે અવિરતિ, કષાય કે યેગને પણ આપણે સ્વતંત્ર સંવર કે નિર્જરાનું કારણ માની શકતા નથી, જે એથી ઉલટી માન્યતા આપણે રાખવા જઈએ છીએ તો સંવર અને નિર્જરાના ભેદમાં પણ આપણે નવા નવા ભેદ વધારવા પડે છે. તત્વજ્ઞાનની દષ્ટિએ એમ કરવું તદન અશકય છે. તેરમા ગુણસ્થાનકની સ્થિતિને વિચાર કરજે. તેરમે ગુણસ્થાનકે પહેલા સમયમાં કર્મ બાંધવામાં આવે છે, બીજા સમયમાં તેને ભગવટે થાય છે અને ત્રીજા સમયમાં તેને નાશ પણ થાય છે. તેરમા ગુણસ્થાનકે બંધ અને નિર્જરા ઈચછાપૂર્વકના નથી, પરંતુ તે પિતાની મેળે જ થયા કરે છે. તેરમે સ્થાને પણ બંધ હોય છે પરંતુ એ બંધ ઈચ્છાપૂર્વકનો હતો નથી. તે છતાં પણ એ બંધને આપણે બંધ માનવજ પડે છે. હવે ઈચ્છા વિનાનો કર્મબંધ કેવી રીતે ઘટે છે તેને વિચાર કરે કર્મ કરનારે પોતે કાંઈ જાણતું નથી, તે કાંઈ વિચાર કરતા નથી, તેના કાયાના પેગ પ્રવર્તતા નથી, તેણે કાંઈ પણ વચન કહ્યું નથી, તેણે કાંઈ ખરાબ પ્રવૃત્તિ કરી નથી. નિદ્રામાં એનું મન બોલતું નથી અને તેના કાયાની પ્રવૃત્તિ પણ થતી નથી તે પછી તેના હાથે કામ કેવી રીતે થાય છે ? અને જે આવી દશામાં કોઈપણ કાર
થી કમેં થતાં હોય તે પણ કર્મો કરનારની સંપૂર્ણ અજ્ઞાનતા છતાં એ કર્મોને દોષ તેને કેવી રીતે લાગે છે તે પ્રશ્ન તપાસીએ. વિકાર કર્મબંધ સરજે છે. ઉંઘ સંબંધીનું જે દષ્ટાંત આપણે લીધું છે કે તે એક સર્વ
સામાન્ય દષ્ટાંત છે, આપણને એવી શંકા સહેજે થાય છે. તે ઉંઘમાં માણસ પ્રત્યક્ષરીતે કર્મો કરતું નથી તે પછી મને બંધ એને શા માટે લાગે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #255
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ
(૨૨૭)
સુધામિં ૧છે. પરંતુ એકેન્દ્રિયજીનું દષ્ટાંત એનાથી વધારે ગંભીર છે એકેન્દ્રિય શું પાપપુન્ય કરવા જાય છે? તે છતાં તેમને પણ કર્મને બંધ લાગે છે, એમ સમજે કે તમારા શરીરના કોઈપણ ભાગમાં રસોળી થઈ છે. તમે એ રસોળીનું પિષણ કરવા વિચાર સ્વપને પણ કરી શકે ખરાકે? નહિજ !તે છતાં ઉંઘમાં પણ તમારા શરીરમાં અન્નરસ બીજા અવયવને મળે તેમ ભાગે પડતે રળીને પણ મળે છે. વધારે વિચાર કરશે તે આ બાબત તમે બહુજ સરળતાથી સમજી શકશે. ધારો કે તમને એક ગુમડું થયું છે. એ ગુમડામાં પરૂ થાય એ તમારા વિચાર નથી. તમે પોતે પરૂ કરવા માગતા નથી. “ગુમડામાં પરૂ થાઓ ! પરૂ થાઓ !” એવાં વચન પણ મેઢેથી તમે બેલતા નથી પરંતુ તે છતાં ઉંઘમાં છે તે પણ એ ગુમડામાં પરૂ થવા પામે છે. હવે તમારી ઈચ્છા વિરૂદ્ધ એ પરૂ કેવી રીતે થયું તેને વિચાર કરો. તમારા શરીરમાં જે વિકાર ઉભે થયે છે તે વિકારને પરિણામે આપોઆપ તમે જાગૃત છે કે નિદ્રામાં છે તે પણ પુદગલે ખેંચાઈ આવે છે અને તેને પરિણામે પરૂ તૈયાર થાય છે. એ જ પ્રમાણેની દશા આત્માની પણ સમજી લેવાની છે. દરેક જીવે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને જેગોને વિકાર કર્યો છે અને તેને જ પરિણામે તમે જાગૃત છે કે નિદ્રામાં હે, સુપુમિમાં છે કે બીજી કોઈ દશામાં હે, પરંતુ તે છતાં કર્મના પુદગલે ખેંચાઈ આવીને તમારે માટે કર્મબંધ ઉભું કરે છે. :
વિકારને વ્યાપાર ચાલુને ચાલુ રળીને બંધ કરવી હોય તે ત્યાં તમારી જાગૃતિ
' કે વિચારશકિત કામ લાગતી જ નથી. રસેળીને કપાવી નાખો, તે જગ્યા સાફ કરો અને પછી તેજાબથી બાળી નાખે ત્યારે જ ત્યાં પુદગલે રસળીરૂપે આવતા બંધ પડે છે, એથી આગળ વધે, ગુમડું થયું હોય તે તેને પણ ઓપરેશન કરાવીને અંદરનું પરૂ કઢાવી નાખો અને પછી મલમપટા કરીને ગુમડાના વિકારને બાળી સાફ કરો ત્ય પરૂપે ત્યાં પુદગલે આવતા બંધ પડે છે. એ ઉપરથી સમજવાનું એ છે કે વિકાર એ એક એવી શકિત છે કે તમે ગમે તે દિશામાં હો તે છતાં તેને વ્યાપાર તે ચાલુજ રાખે છે!
એજ પ્રમાણે આત્માએ પણ મિથ્યાત્વની રસોળી અને અવિરતિ, કષાય અને ગના, ગુમડા ઉભા કર્યા છે, હવે એ આત્મા નિદ્રામાં યા જાગૃતિમાં હેય, બોલતે ચાલતું હોય કે ન બેલતે હોય તે પણ એ રસેળી અને ગુમડપી મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગે એ એવા છે કે તે રળીરૂપી પુદગલે અને રસરૂપી કર્મબહેને ખેંચી જ લાવે છે. જ્યાં સુધી રસ-. બને તેજાબ નાખીને બાળી નથી ત્યાં સુધી રસોળીરૂપે પુદગલે આવ્યાજ કરે છે. જ્યાં સુધી ગુમડાને
ઈને સ્વચ્છ નથી કર્યું ત્યાં સુધી તેમાં પરૂ થયાજ કરે છે તે જ પ્રમાણે આત્માના ગુમડા અને રળીને સદંતર નાશ નથી કર્યો ત્યાં સુધી કર્મ બંધ પણ અવિરતપણે ચાલુ જ રહે છે !! ત્રણેને જડમૂળથી નાશ કરે. આપણે આત્મામાં અજ્ઞાનરૂપી વિકાર ઉભો કર્યો છે, મિથ્યા
- ત્વરૂપી વિકાર ઉભે કર્યો છે, અવિરતિરૂપી ગુમડાં, કષા રૂપી ચાંદાં, ગરૂપી ફેલા આ સઘળા રે આત્મામાં ઉભા કરવામાં આવ્યા છે. હવે આપણે એમ કહીએ કે એમાં અમે તે કાંઈ જાણતાજ નથી તે તે કેમ ચાલશે વારં? તમે એમ કહે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #256
--------------------------------------------------------------------------
________________
આન‘દ–સુધાસિધુ.
(૨૨૮)
કે હું આ ફેલ્લા પાછા પરૂથી ભરાઈ આવે એમ હુ' ચાહતા પરૂ ભરાયા વિના રહેવાનું ખરૂ? તમે રાત્રે ફાલ્લા ફાડીને પરૂ તેથી તમે ાગતા નથી અને સુઇ ગયા છે! એ સખબથી કદી તર થઈ આવ્યા વિના રહેવાના છે? નહિજ રહે !!
તમારા ફાલ્લા પરૂથી ન ભરાય એવુ' તમે ઇચ્છતા હૈ। તે એને સૌથી સહેલા સા ઉપાય એ છે કે તમારે ફાલ્લા સાફ કરી નાખવા જોઈએ. એજ પ્રમાણે આત્મા પણ જો પેાતાના કબંધ રૂપી પને કાઢી નાખવા માગતા હૈાય તેા એણે પેાતાના ગુમડા વગેરે સાફ કરી નાખવા જોઇએ.. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, આરંભ, વિષય, કષાય આ બધા આત્માના વિકારો છે, આત્માને થએલા મહુાભય'કર ત્રણેા અને ક્ષતે છે એટલે ખરી જરૂર આ બધા ત્રણે। અને ક્ષતા પથી ન ભરાયા કરે તે માટે તેને સાફ્ કરી રસી નિર્મૂળ કરવાની છે.
સુધાનિં’દુ ૧ છું.
નથી, એથી શું એ ફાલ્લામાં કાઢી નાખા અને પછી સુઈ જાઓ તમારા ફલ્લા પરૂ થઇને પાછા
હાથના ઉપયોગ અટકાવા એ ગુમડાઓને અને એ ત્રણેાને સાફ કરવાની સૌથી પહેલી ફરજ છે, તેને સ્થાને દુનિયા એ ત્રણને ચાળવા અને ચુંથવા મ'ડી પડી છે. સાધારણ રીતે આપણે જોઇએ છીએ કે ત્રણને અથવા ફાલ્લાને આંગળી વડે ખજવાળીએ છીએ તેથી કાંઈ એ ત્રણ મટી જતા નથી પર ંતુ તે ઉલટા વધારે જખરા બને છે. વધારે જગાને ઘેરી લે છે અને આખું શરીર પણ ધીમે ધીમે પકવી નાખે છે તેથી આપણે કહીએ છીએ કે આંગળી એરી છે અને આ રીતે આંગળીનુ ઝેર આખા શરીરમાં ન પસરી જાય તે માટે આપણે હાથને દૂર રાખવાની જરૂર માનીએ છીએ. હવે અહીં બરાબર સૂક્ષ્મદષ્ટિએ જા ધ્યાન આપજો. નહિ તેા મૂળવસ્તુને સમજી શકશેા ઢુ. આપણી જરૂરિયાત ગુમડાને કાઢી નાખવાની છે પરંતુ તે પહેલાં ગુમડાને આપણે હાથ અડાડવા બધ કરીએ છીએ.
એજ રીતે વિષય, કષાયાદિ ગુમડાને કાઢી નાખવાના છે; પરંતુ તેને કાઢી નાખવાની ચેાગ્ય ભૂમિકા તૈયાર કરવાને માટે મનુષ્યે હાથના ઉપયોગ કરતા બંધ થવાની જરૂર છે. જગતના વ્યવહાર, આરંભસમાર’ભમાં જોડાવું એ સઘળું હાથના ઉપયેાગ કર્યાં બરાબર છે. જેમ ગુમડાંથી હાથ દૂર રાખવાના છે તેજ રીતે આરભસમારભ વગેરેમાંથી આત્માના પરિણામ રૂપી હાથને પણ દૂર રાખવાની આવશ્યકતા છે. ગુમડાને દૂર કરતાં પહેલાં આપણે તેની આસપાસ ટીંકચર લગાવી દઇએ છીએ. એ ટીંકચર લગાડવામાં પણ ઉદ્દેશ એજ છે કે ગુમડાની આસપાસથી લેહી ફરવુ અધ થવું જોઇએ. જો લોહી ફરવું ખધ થાય છે તે ગુમડુ' આપમેળે વિસ્તાર પામતું અધ પડે છે, ત્યારે એ ઉપરથી એ વસ્તુ આપણી સામે પ્રયત્ક્ષ થાય છે કે જો ગુમડુ' મટાડવું દાય તે સૌથી પહેલાં તેને ખણુતા બંધ થવું જોઈએ અને તે પછી તે ગુમડાને નવું લેડી મળતું હાય તે ખંધ કરવું જોઈએ.
લાહી આવતું બંધ કરો.
કરવું જોઇએ. એ લેાહી આવવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
એજ ઢષ્ટિએ અહીં પણ વિચારો. તમારે સૌથી પહેલાં વિરતિરૂપ ટીંકચર મેલીને કર્મમ ધરૂપી લેહી આવતુ' હાય તેને બંધ મધ થઇ જશે તે વિષયકષાયાદિ ગુમડાએ એની મેળેજ કરમાવા
www.umaragyanbhandar.com
Page #257
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન–સુધાસિY.
(૨૨૯)
સુધાબિંદુ ૧ છું. પામશે. તમે વિરતિરૂપ ટીંકચર લગાડતા નથી તેને સ્વીકાર કરતા નથી અને પછી એવા પ્રશ્ન કરા છે કે રસેાળી કેમ જતી નથી તે તમારા એ પ્રશ્નને અવકાશજ સભવતા નથી. તમારે સ’સારમાં આરભાદિક વધારવા છે તેમાંથી જરાપણ એછુ થાય તે નખાઈ જાય એવી તમારી માન્યતા તમારે ચાલુ રાખવી છે અને વળી તમે પૂછે છે કે અમારા આત્માનું કલ્યાણ કેમ થતું નથી ? તે હવે તમારા મા પ્રશ્નજ ધ્રુવે અસ્થાને છે તે વિચારી જુઓ. આત્મા પેતે સમજે છે મનુષ્ય પાતે જાણે છે કે રસેાળી તેજાખ લગાડવા વિના જતી નથી, તેજ પ્રમાણેમશ્રુતિ આત્માએ એમ સમજવુ' જોઈએ કે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યાગ એ ચાર ચીન્હે આત્માને રસેાળીની માફક વળગેલી છે. ગુમડુ અથવા રસેાળીને વધારવાની અથવા તેને પુષ્ટ કરવાની કાઇ દરકાર કરતું નથી અથવા ચિંતા રાખતું નથી, તેજ પ્રમાણે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચેગ એ ચાર ચીજોને પુષ્ટ કરવાની પણ દરકાર સમીતિ જીવ રાખતા નથી. તમે ખારારૅનું ખાતુ ચાલુ શખા છે એટલે રમેાળી અને ગુમડાં પણ એની મેળે વધતાંજ જાય છે. તેજ પ્રમાણે મિથ્યાત્વાદિ વિકારાને તમે ખાતારૂપે ચાલુ રાખ્યા છે ત્યાં સુધી કર્મ બંધ પશુ એની મેળેજ ચાલુ રહેવા પામે છે.
બંધ કયારે અટકે છે?
આત્માને જ્યાં સુધી મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યાગે લાગેલા છે ત્યાં સુધી માત્મા બંધ વગરના હાય એ સંથા અસંભવિત છે, જે પ્રમાણે ટીંકચર લગાડીને રૂધિરાભિસરણને ખાળ્યા વિના રસેોળી ચા ગુમડામાં પરૂ થતુ ટળતું નથી તેમ ઉપરના ચાર વિકારાને અધ કર્યા વિના કર્માંબધ પણ ટળતે નથી. જ્યાં સુધી સમ્યક્ત્વ નથી, ખાર અવિરતિ બંધ થવા પામી નથી અને કષાય, ચાંગ બંધ થવા . પામ્યા નથી ત્યાં સુધી તે આત્મા કને ખાંધનારાજ છે! તમારા આત્માને! જો આવા નિશ્ચય થતા હાય તા સમજી લેજો કે તમને મળેલી ગળથુથી ખરાખર અને ઢાષ વિનાની છે. સમ્યક્ત્વની પ્રાપ્તિ થયા પછી વિરતિની પ્રાપ્તિ થાય છે તે પછી વીતરાગપણાની પ્રાપ્તિ છે અને ત્યાં મન, વચન અને કાયાના ચેાગેઞ બંધ થાય છે ત્યારેજ આત્મા કર્મ બાંધતા અટકે છે તે સિવાય આત્મા કર્મ બાંધતા અટકતા નથી. સમ્યક્ત્વ, વિરતિ, વીતરાગપણું, અને યેગિપણું એ ચારે વસ્તુઓને આત્મા પામેલા નથી તે ઉપરથી સ્પષ્ટ- થાય છે કે આત્મા અવશ્ય અનાદિકાળથી કને આંધનારા છે અને ક્રમને ભાગવનારા પણ છે અર્થાત્ આત્માને કર્મ બધ એટલે કે ક્રમ સયેાઞ પણ અનાદિના છે. આ બધા વિવેચન ઉપરથી સિદ્ધ થાય છે કે “જીવ” મૂળ પદાર્થ છે તે તે અનાદિનાજ છે. જીવ અનાદિના છે, કર્માંસંચાગ અનાદિના છે અને ભવ પન્નુ અનાદિના છે, એ ગળથુથી કેટલા સિદ્ધાંતાને ઉપજાવે છે અને પેાષે છે તે તમે આ ઉપરથી વિચારી શકે છે. માના માર્ગને ઉપલા ત્રણ સસ્કારા કેવી રીતે પાથે તે હવે જોઇએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #258
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૨૩૦)
સુધાબિંદુ ૧ લું
-
અ
પ
+ +
પ
મ
મ
મ
મ મ
મ *
*
*
અ******************************
મનુષ્યભવની મહત્તા.
***
*
*
શરથજીએ શું જાણવું જોઈએ?
શાસ્ત્રકાર મહારાજ ન્યાયાચાર્ય શ્રીમાન્ યવિજયજી ઉપાધ્યાયજી મહારાજ ભવ્યજીના કલ્યાણને અર્થે ધર્મોપદેશ આપતાં જણાવે છે કે આ સંસારના સઘળા ધર્મનિષ્ઠ આત્માઓએ નીચેની વાતે અવશ્ય ધ્યાનમાં રાખવાની છે. આ વાત એ છે કે ભવ, વિનું સ્વરૂપ, ભવની ભયંકરતા, ભવનું ઉલંઘન, ભવનું ઉલ્લંઘન કયાં થાય છે તેનું સ્થાન, એ સ્થાને આવેલા હોય તેવાઓની સ્થિતિ, લોકસંજ્ઞાથી વિરક્ત રહેવાની મર્યાદા, અને લેાકોત્તર સંજ્ઞામાં તલ૯ રાઓની સ્થિતિ. આટલી વસ્તુઓ દરેક ધર્મની ઈચ્છા રાખનારી વ્યક્તિએ જાણવી જરૂરી છે.
પ્રવાસી ગમે તે વિદ્વાન હય, બુદ્ધિમાન હેય, ધર્મનિષ્ઠ હોય પરંતુ તે છતાં પ્રવાસ કરતી વખતે તેણે પિતાનું ધ્યેય લક્ષમાં રાખવાની જરૂર છે. જે માણસ પિતાનું ધ્યેયજ લક્ષમાં રાખતે નથી તેવા મુસાફરોની દશા પેલા અણીયાળીવાળા મીયાંભાઈ જેવી જ થાય છે! અણીયાળીના મીયાંભાઈ. એક મિયાંભાઈ હતા. શરીર ભીમસેન જેવું લપદ પણ બુદ્ધિ,
સાથે મીયાંને લડાઈ. એવામાં મીયાંને સરકારી કામ માટે અણિયાળી ગામે જવાને હકમ થયા. મીયાં એવા બુદ્ધિશાળી હતા કે અણિયાળી શબ્દ પણ યાદ રહે. નહિ. છેવટે તેમના ઉપરીએ તેમને એક રસ્તો બતાવ્ય! મીયાંની સાથે એક પરોણી આપી. પરણીને આર હતી. તે ઉપરથી પેલા અધિકારીએ મીયાને કહ્યું કે, “મીયાં! આ અણ છે. એ અણ જોયા કરજે અને તે ઉપરથી અણઆળી શબ્દ યાદ રાખજે! મીયાં તે પરોણી લઈને ચાલતા થઈ ગયા! એવામાં રસ્તામાં એક નદી આવી. નદીમાંથી ઉતરતાં મીયાં પડી ગયા. પછી ગયા એટલે પાણી પાણીમાં પડી ગઈ અને અણીને બદલે પડી ગયા એટલે “પડી” શબ્દ યાદ રહી ગયે. મીયાજી તે હવે અણીયાળીને બદલે પડીયાળી શબ્દ ગેખતા જાય અને અલાને આશરે ચાલતા જાય! આમને આમ આખે દિવસ ગયો! મીયાં રસ્તામાં જે મળે તેને પૂછે કે, ભાઈ! પડીયાળી ગામ કયાં આવ્યું? પણ પડીકાળીને પત્તો કોણ આપે ? છેવટે મીયાંને પડીયાળી જડયું નહિ અને અથડાઈ કૂટાઈને મીયાંભાઈ પાછા ફર્યા !!
મીયાં એ મુસાફરી કરવાની પડતી મૂકી ન હતી. તેણે પ્રવાસ કર્યો હતે. જોઈએ તે કરતાં તે વધારે ચાલ્યું હતું, છતાં ધ્યેય ચૂકી જવાથી મુસાફરી કરવા છતાં, તે પિતાને ઈષ્ટ સ્થાને ન પહોંચતા ઉલટે અથડામણમાં આવી પડયે હતે ! જે માણસ પ્રવાસમાં પણ પિતાનું ધ્યેય ચકી જાય છે અને પછી પ્રવાસ કરે છે તે માણસ ઉલટો આફતમાંજ આવી પડે છે, અને તે પિનાના સાધ્યને સિદ્ધ કરી શકતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #259
--------------------------------------------------------------------------
________________
ઞાનસુધાગ્નિ'Y,
(૨૩૧)
સુધાબિંદુ ૧ તું.
જેવી સ્થિતિ આ મુસાફરની છે તેવીજ સ્થિતિ જીવમુસાની પણ છે. જીવમુસાફર છે.. સ'સારની સફરે જીવમુસાફર નીકળેલે છે. એ જીવમુસા પણુ ઉપર કહી તે સઘળી વસ્તુ રૂપ પાતાનું ધ્યેય જાણવુંજ જોઇએ. આ જીવસુસાફરને પશુ આ ભવ છુ' છે, તે કેવા છે, તે ભવ કેવા ભયંકર છે, ભવતુ ઉલ્લંધન કયાં અને કેવી રીતે થાય છે, એ સ્થાને આવેલાની કેવી સ્થિતિ હાય છે, લાકસંજ્ઞાથી વિરકત રહેવાની મર્યાદા અને લેાકેાત્તર સંજ્ઞામાં તલ્લીન રહેનારાઓની સ્થિતિ, એ સઘળુ જીવમુસાફરે જાણવાની અવશ્ય જરૂર છે. જે મુસાફર પેાતાના આ ધ્યેયને ચૂકી જાય છે તેની દશા પેલા અણીયાળીના મીયાંભાઈ જેવી થાય છે !
જીવનસાફલ્યનું' ચેગ્ય સ્થાન.
મહામુશ્કેલીથી આત્મા મનુષ્યભવની પ્રાપ્તિ કરે છે. એ મનુષ્યભવ મળ્યે, ખાશક દ્વીધે, શરીર ખાંધ્યું, ઇન્દ્રિયા મેળવી પણ છેવટે શુ? કર્માંધ સયેગે આત્માને તરવાને માટે શરીર મળ્યુ છે, તે થ્રુ એ શરીરને પોષવું તેમાંજ મનુષ્યભવની સફળતા છે ? જન્મથી માંડીને આપણે યાવત્ જીવ સુધી પ્રયત્ન કરીએ છીએ પરંતુ એકે સફળતાનું કાર્ય થતું નથી ! ષ્ટિ દેંગીમાં આત્મા કયા કયા કાર્યાં કરે છે તેને વિચાર કરી. આહારાદિ સિવાય અપØા હાથથી એવા બીજા કયા કામે થાય છે કે જેને લીધે આપણે આત્માનું સાચું ગૌરવ લઈ શકીએ છીએ ? જો આહારાદિના કા માં અથવા તેા પારકી પંચાતીમાંજ આપણું જીનનું મહત્વ માનતા હાઈએ તે પછી તિય*ચના ભવમાં પશુ નિષ્ફળપણ્ માની શકાય એવું નથી. મનુષ્યભવમાં જેવે! આહાર વગેરે લઈએ છીએ તેવીજ આહારાદિની પ્રવૃત્તિ તિય ́ચના ભવમાં પણ ચાલુજ હાય છે. હવે જો આહારદ લેવામાંજ જીવનની સફળતા હાય તા તા એવી સફળતા જેમ મનુષ્યભવમાં માની શકાય તેજ પ્રમાણે તેવી સફળતા તિય 'ચના ભવમાં પણ માનવીજ રહી ! અને જો ને ભવામાં જીવનની સફળતા છે એમ માની લઇએ તે મનુષ્યભવની મહત્તા ઉપર પૂળા મૂકવા પડે છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે આહારાદિની પ્રવૃત્તિ કરવી એમાંજ જીવનની સફલતા રહેતી નથી પરંતુ જીવનસાફલ્ય કાઇ અન્યકા માંજ રહેલું હાવું જોઇએ.
મનુષ્ય અને પશુમાં તફાવત શું?
તિયચા ખારાક લે છે, શરીર માંધે છે, વિષયે તરફ દરકાર રાખે છે. આ પ્રકારની પાંચે વસ્તુઓથી તેઓ યુકત છે અને મનુષ્ય આત્મા પશુ એવીજ પાંચ વસ્તુએથી યુકત છે, એ હિસાબે જો તપાસીએ તા ઢારનું જીવન અને મનુષ્યનું જીવન એ ખન્ને સમાન છે. આહાર, નિદ્રા, ક્રોધ, ભય અને મૈથુન એ પાંચ વસ્તુઓમાં તે જેવી પ્રવૃત્તિ પશુઓની છે તેવીજ પ્રવૃત્તિ આપણી મનુષ્યની પણ છે. આ પાંચ વસ્તુઓની ઢારની કે મનુષ્યની પ્રવૃત્તિમાં કોાજ ફરક નથી, ત્યારે હૅવે વિચાર કરા કે પશુભવ અને મનુષ્યભવ એ એમાં શે! ફરક છે અને એ ફરક કયાં રહેલે છે?
તમે એવી દલીલ કરશે કે મનુધ્યેામાં વિવેક છે અને પશુઓમાં વિવેક નથી એટલા ખનેમાં તાવત છે, અને તેથી મનુષ્યમાં વિવેક છે. તેને અંગેજ તેની મહત્તા છે, તમારી એ દલીલ પણ તદન વાસ્તવિક નથી! વિવેક ખરા, પણ વિવેક શાને આગે ગણે છે તે વિચારી જોજો ! જો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #260
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૨૩૨)
સુધાબિંદુ ૧ લે. ખાવાપીવાને અંગેજ તમે વિવેક ગણતા હે તે એવો વિવેક કાંઈ પશુઓમાં પણ છે હેતે નથી. ઢેરો પણ ખાવાની વસ્તુઓ હોય છે તેજ ખાય છે અને જે વસ્તુઓ ખાવાની નથી લેતી તેને જીભ પણ અડકાડતા નથી ! અર્થાત ખાવાપીવાનો વિવેક તે જે મનુષ્યમાં છે તે જ ખાવાપીવાને અંગેનો વિવેક તો પશુઓમાં પણ રહેલે જ છે ! ઈટની યાચના અનિષ્ટને ત્યાગ. જે વરતુએ શરીરને પોષણ આપે છે તેજ વસ્તુઓ ઢોર
પણ ખાય છે. બીજું કાંઈ તેઓ ખાતા નથી. જેમ આપઅને આંધળા, લુલા, લંગડ થવું ગમતું નથી તે જ પ્રમાણે પશુઓને પણ આંધળા, લુલા, લંગડાં થવાનું ગમતું નથી. આંધળાપણાથી, લલાપણાથી, અથવા લંગડાપણાથી ઢાર પણ અવશ્ય બચવા માગે છે, મનુષ્યની માફકજ ઇન્દ્રિોની ખામીને ઢોર અનિષ્ટ તરીકે માને છે. તેઓ પણ અનિટ વિષય તરફ અપ્રીતિ રાખે છે અને ઈષ્ટ વસ્તુઓ તરફ પ્રીતિ રાખે છે. અતિશય તડકો લાગતે હેય તે ઢોર પણ ઝાડને છાંયડો શેધે છે કારણ કે એમાં એને ઈન્દ્રિયવિષયક ઠંડક લાગે છે. પ્રખર તાપ પડતું હોય, સૂર્ય પૂર્ણ કળાથી પ્રકાશ હોય અને અસદા ગરમી પડતી હોય તે વખતે કુતરાકુતરીઓ પણ તડકામાં ન રખડતા વૃક્ષને છો અથવા તે ઘરને ખુણે શોધે છે. શિયાળો ચાલતું હોય તે પશુઓ પણ પરસ્પરની સોડમાં બેસીને હુંફ મેળવે છે અર્થાત્ પશુઓ પણ ઈષ્ટવસ્તુને માંગે છે અને અનિષ્ટ વસ્તુને ત્યાગે છે. આહાર, શરીર ઈન્દ્રિ, વિષયે તેના સાધનો, ઈન્ટ વસ્તુ તરફ પ્રીતિ અને અનિષ્ટ વસ્તુ તરફ અપ્રીતિ એ સઘળી વસ્તુઓ જેવી મનુષ્યમાં છે તેવી જ તે વસ્તુઓ ઢોરમાં પણ રહેલી છે. ચાર કારણે મહાદર્લભ છે. મનુષ્ય ખોરાક મેળવવાની પ્રવૃત્તિમાં હંમેશાં ગાંડા થઈને
ભટકે છે તે જ પ્રમાણે પશુઓ પણ ખોરાક મેળવવાની પ્રવૃત્તિમાં સદા સર્વદા અથડાયા કરે છે. મનુષ્ય શરીરના બચાવ માટે પ્રયત્ન કરે છે તે જ પ્રમાણે પશુઓ પણ તેવા પ્રયત્ન કરે છે. મનુષ્ય ઈષ્ટ વસ્તુમાં રાગ અને અનિષ્ટ વસ્તુઓમાં દેવ
ખે છે તેવી જ સ્થિતિ પશુઓની પણ હોય છે, ત્યારે હવે વિચાર કરે કે મનુષ્ય અને પશુ એ બેની વચ્ચે જાણવા જે તફાવત શું છે ? પશુ અને મનુષ્યના જીવનમાં કાંઈ તફાવતજ ન હિત તે પછી શાસકારોએ જે એમ કહ્યું છે કે “દસ દષ્ટાંતે મનુષ્યભવ દેહાલે છે”
પરિઘમંગિ, લુણહાનિ ૬ જંતુળો માણુણ મુલતા નમિ ૨ કીરિયા તેને અર્થ શું છે? વિચારે. જીવ માત્રને એ ચાર કારણે મળવા દુર્લભ છે. મનુષ્યને, દેવતાને, તિર્યંચને અને નારકાવાળાને, એ ચારે જીને આ ચાર કારણે મળવા દુર્લભ છે. આ ચાર કારણે તે દેવતાને મળવા પણ સહેલા નથી. એ કારણે મેળવવા એ દેવતાઓને માટે પણ પરમદુર્લભ છે તે પછી નારકીને અને તિય અને તે વસ્તુ દુર્લભ હોય તેમાં નવાઈ શી? કઈ એવો પ્રશ્ન કરશે કે બીજાઓને કદાચ આ ચાર કારણ મેળવવા કઠણ હોય પરંતુ જે સાક્ષાત દેવતા છે તેમને પણ એની પ્રાપ્તિ દુર્લભ શા માટે કહી છે? કારણ એ છે કે દેવતાઓ પણ ઘણું થાળું જાનવરનું જ પુરે છે. જે દેવતા દેવકમાંથી ચવે છે તે દેવતા મોટે ભાગે ત્યાંથી અવીને તિયોનિમાંજ દાખલ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaraganbhandar.com
Page #261
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૨૩૩)
સુધાબ ૧ હું દેવતાઓને તિર્યચનિમાં નિવાસ, હવે કઈને એવી શંકા થશે કે જે દેવતા દેવ
પણમાંથી ચવે છે તે ચવીને તિર્યચનિમાં જ જાય છે એને શું પુરાવે છે? એવી કઈ શક્તિ છે કે જે ઉપરથી સાધારણ મનુષ્યના મગજમાં પણ આ વાત આવી શકે ! ઠીક! સર્વકાળ દેવતાઓનું વન થયાજ કરે છે પરંતુ એ સર્વકાળની વાત બાજુએ રાખે અને હમણાં માત્ર એકજ કાળની વાતને વિચાર કરો. એક સમયે જેટલા દેવતાઓ ચવે છે તેટલાઓને પણ મનુષ્યનિ ઝીલી શકતી નથી. એક સમયે જેટલા દેવતાઓ એવે છે તેટલા ગર્ભજ મનુષ્ય જ નથી, તે પછી એ બધા દેવતાઓ મનુબેમાં કેવી રીતે સમાઈ શકવાના હતા ? ગર્ભજ મનુષ્ય “૨૯” આંક જેટલા છે ત્યારે એક સમયે જે દેવ, તાઓ આવે છે તેમની સંખ્યા અસંખ્યાતા જેટલી છે ! ગર્ભજ મનુષ્યની સંખ્યા ૨૯ આંક જેટલી અથવા તે ૯૬ વખત વગ બમણુ કરો અને જે આંક આવે તેના જેટલીજ હોય છે. ખ્યાલમાં રાખજે કે ઉત્કૃષ્ટ સ્થળેથી દેવતાઓ એવે છે તેમની સંખ્યા અસંખ્યાતા જેટલી હોય છે, જ્યારે મનુચ્ચે અસંખ્યાતા નથી પરંતુ તેમની સંખ્યા માત્ર ૯૬ વખત બમણ કરે અને જે આવે તેટલી અથવા તે ર૯ના આંક જેટલી જ છે. હવે વિચાર કરે કે એક વખતે જે દેવતાઓ એવે છે તે સઘળાને પણ મનુષ્યનિ જીરવી શકતી નથી તો પછી મનુષ્યની આખી જિંદગીમાં તે અસંખ્ય દેવતાઓ એવે છે તે બધાને મનુષ્ય કેવી રીતે જીરવી શકે વારં? અર્થાત્ એ બની શકે જ નહિ!! મનુષ્યભવ મહામુકેલ છે. તિર્યંચાનું થાળું એટલે કે તિર્યંને સમુદાય આ દેવતાઓને
જીરવી શકે છે, અસંખ્યાતની સંખ્યાતિયામાં છેમનુષ્યમાં નથી. મનુષ્ય અસંખ્ય સંખ્યામાં નથી, મનુષ્યની સંખ્યા અસંખ્ય નથી, પરંતુ તિયાની સંખ્યા અસંખ્ય અર્થાત્ નહિ ગણી શકાય એટલી છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે સર્વ સમયે જે દેવતાઓ ચવ્યા કરે છે તેમાં મોટો ભાગ અસંખ્યાત એવી તિર્યંચ નિમાં જ જાય છે. માત્ર તેમાંથી કોઈ રડયોખડ, પડખડાજ મનુષ્યભવમાં આવે છે! મનુષ્યભવ કે મહાન છે અને કેટલું મુશ્કેલ છે તે આ ઉપરથી જાણી શકાય છે.
મનુષ્યભવ આ દુર્લભ છે પરંતુ એ દુર્લભતા આપણા ખ્યાલમાં આવતી નથી તેનું કારણ એ છે કે આપણે નાદાન રાજકુમાર જેવા છીએ. રાજાને ત્યાં અવતરેલા બાળકને રાજ્ય મેળવવાની કેટલી મુશ્કેલી છે, રાજ્ય મેળવવું એ કેવું ભયંકર કામ છે તેને કશો જ ખ્યાલ આવતા નથી અથવા તે આવી મુશ્કેલીઓને અનુભવ પણ નથી! જેના બાપદાદાએ રાજ મેળવી મૂકેલું છે, જેના વંશમાં પેઢી ઘરપેઢીએ રાજ્ય ચાલ્યા જ કરે છે તેના વંશમાં જન્મનારાઓને રાજ્ય મેળવવાની મુશ્કેલીની જરાય ખબર પડતી નથી. - મનુષ્યભવની મહત્તાને ઓળખે. લાખે અને કરે માણસમાં પતે એવું ભાગ્ય પ્રાપ્ત
કર્યું છે કે જેથી પોતે રાજકુમાર તરીકે જન્મે છે પરંતુ એ વસ્તુની મહત્તાને રાજકુમાર જાણતું નથી. જેટલી બેદરકારીપૂર્વક પાંચસે રૂપ આની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #262
--------------------------------------------------------------------------
________________
માન‘દ-સુધાસિ’ધુ.
(૨૩૪)
સુધાબિંદુ ૧ લું. ઝુંપડીના વારસે સામાન્ય મનુષ્યને છેકરા મેળવેજ છે તેવીજ એદરકારીપૂર્વક રાજ્યના વારસદાર રાજ્ય મેળવે છે, પર`તુ એ રાજય મેળવવાની મહત્તાને તે તેને ભાગ્યે પણ ખ્યાલ આવતાજ નથી !! રાજગાદી મેળવવાની મુશ્કેલી રાજકુમાર સમજી શકતા નથી, તેજ પ્રમાણે રાજય‘શમાં પોતાને જન્મ આપનારૂં પોતાનું ભાગ્ય પણ કેટલું અને કેવું બળવાન્ હશે તે પણુ રાજકુમારના ખ્યાલમાં આવી શકતું નથી !!
જેમ રાજકુમારને રાજ્ય કેવી મુશ્કેલીએ મળે છે તેને ખ્યાલ હાતા નથી તેજ પ્રમાણે મનુષ્યને પણ મનુષ્યભવ કેવી મુશ્કેલીથી-કેવા ભાગ્યને પરિણામે મળે છે તેના ખ્યાલ આવતે જ નથી, મનુષ્યપણું એ દેવતાઓને પણ દુલ ભ છે. આપણે હમણાંજ જોઇ આવ્યા છીએ કે જે દેવતાએ આવે છે તે સઘળાજ માટે ભાગે તિય ચચેનિમાં જાય છે અને બાકીના થાડાજ મનુષ્યક્ષેત્રમાં આવે છે આથી માલમ પડે છે કે મનુષ્યભવ તે દેવતાને પણ દુર્લભ છે, પરંતુ આવેા મનુષ્યભવ દુલ ભ ાવા છતાં તેની અજ્ઞાનથી ઘેરાએલા મનુષ્યને ખબર પડતી નથી !!
રાજકુમારને કાઇ ચાર પેડા આપવાના કરે અને રાજ લખી માગે તા તે ખાળકુમાર જરૂર ચાર પેંડા લઈને પેાતાનું રાજ લખી આપે છે કારણ કે તેને તેની અજ્ઞાન અવસ્થા એમ સમજાવે છે કે રાજ્ય કરતાં આ પે'ડાની મિઠાશ વધારે સારી છે !! પેંડાની મિઠાશ તેા ક્ષણિક છે, તે નાશ પામવાવાળી છે અને તે મિઠાશ રાગોને ઉત્પન્ન કરવાવાળી છે એવુ‘ જાણતા નથી !
રાજકુમાર
મનુષ્ય એટલે અજ્ઞાન રાજકુમાર.
મનુષ્યની સ્થિતિ પણ આ અજ્ઞાન રાજકુમારના જેવીજ છે. મનુષ્ય પેાતાના મનુષ્યત્વની ગહનતાને સમજતા નથી અને તે સ્પર્શના, રસના કે વિષયનાં સુખા મળતાં ઢાય તે તે માટે પેાતાની જિંદગી લખી આપવા તૈયાર થાય છે અર્થાત્ મનુષ્ય વિષયવાસનારૂપી પે'ડાની મિઠાશને અજ્ઞાનવશ માન્ય રાખે છે અને રાજ્ય લખી આપવારૂપી મનુષ્યભવ વેઢી મારે છે !
જેમ પે'ડામાં મિઠાશ છે પર ંતુ તે મિઠાશ ક્ષણિક હાઇ પરિણામે રાગેને જન્માવનારી છે તેજ પ્રમાણે વિષયસુખાની મિઠાશ પણ ક્ષણિક હાઇ તે પરિણામે શાક, રાગ અને દુર્ગતિને આપનારી છે એમ મનુષ્ય પોતાની અજ્ઞાનતાને લીધે જાણી શકતા નથી, અને એ મિઠાશની પાછળ પેાતાનુ માનવપણું વેડી મારે છે! રાજકુમાર પાતાને જે રાજ્ય મળવાનું છે તે એક પે'ડાને માટે આપી દેવા તૈયાર થાય છે. તેનું કારણ તેનું અજ્ઞાન છે, જે બાળક એક પે'ડા માટે, ખરીની ટાપલી માટે, સુંદર ફૂલ માટે, મનગમતા ફળ માટે કે શાભિતા વાજા માટે રાજ લખી આપે છે તે બાળક એટલાજ માટે એવું વર્તન કરે છે કે રાજ્ય મેળવવામાં કેવી મુશ્કેલી છે તથા રાજકુમાર તરીકે અવતરવામાં કેવા સદ્ભાગ્યની જરૂર છે તેથી તે અજ્ઞાન છે. એજ પ્રમાણે પાંચ ઇન્દ્રિયાના સુખને માટે જે મનુષ્ય, મનુષ્યપણું વેઠી નાખે છે; તે પણ મનુષ્યભવ કેવા દુ ભ છે, મનુષ્યભવ મેળવવા માટે કેવું મળવાનું નસીબ જરૂરી છે અને માનવભવ કેટલે કિંમતી છે તેનાથી અજ્ઞાત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #263
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૨૫)
સુષાબિં ૧છે. તમારે માટે પણ તમે હકદાર નથી. રાજકુમારના અજ્ઞાનને ધૂર્ત માણસે પેટે લાભ
ન લઈ લે તે માટે વ્યવહારે તેના ઉપર અંકુશ મૂકી દીધો છે કે માણસ જ્યાં સુધી પુખ્ત વયને થતું નથી ત્યાં સુધી તેણે કરેલી લેવડદેવડ એ વ્યાજબી ગણાતી નથી અને નાદાનવને માણસ જે કાંઈ લેવડદેવડ કરે છે તે તે માટે તેની પૂર્વ પાર્જિત મિલકત જોખમદાર કરતી નથી. માણસને નાદાનવયમાં પિતાની મિલ્કતને કારભાર કરવાની સત્તા આપવામાં આવી નથી એનું એકજ કારણ છે કે તે દ્રવ્યની કિંમત સમજતો નથી, એ વિષય પરત્વે તે અજ્ઞાન છે. રાજકુમાર જેમ પોતાની નાદાનવને લીધે પોતાના રાજ્યની વ્યવસ્થા કરવાને માટે હકદાર નથી તેજ પ્રમાણે ભગવાન્ શ્રી મહાવીર દેવના શાસનમાં મનુષ્ય પણ પોતાના જન્મની વ્યવસ્થા કરવાને માટે પોતે હકદાર નથી. મનુષ્યની પાંચ વર્ષની ઉંમર હોય કે પચાસ વર્ષની ઉંમર હોય, દુનિયાદારીના વ્યવહારથી તે જાણકાર હોય કે અજ્ઞાન હોય તે પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ મનુષ્ય અજ્ઞાન છે અને તેથી પરમ કૃપાવાન ભગવાન શ્રી જિનેશ્વર મહારાજાના શાસને મનુષ્યના જીવનની સ્વતંત્ર વ્યવસ્થા કરવાની સત્તા મનુષ્યને આપી દીધી જ નથી! શાસ્ત્રનેજ અનુસરવું ચોગ્ય છે. રાજકુમારના દષ્ટાંત તમે અહીં જરા પુનઃ સ્મરણ કરે;
રાજકુમાર રાજ્યને માણી છે તેની રાજ્ય ઉપર પુરેપુરી માલીકી છે. છતાં તેને માટે કરે પડે છે, કાયદાકાનુને તેને સમજાવવા પડે છે, તેને ભૌતિક જ્ઞાન આપવું પડે છે. આટલું થયા પછી જ્યારે તે દુનિયાદારીના વ્યવહાર સમજવાની લાયકાતે આવે છે ત્યારે તે રાજ્યના કાયદાઓને માન આપતે થાય છે! વિચાર કરી જેજે કે પુખ્તવયે પહેચેલે રાજકુમાર જ્યારે રાજગાદીએ બેસે છે ત્યારે તે એમ નથી કહેતા કે હવે મારું રાજ થયું છે માટે હું મારા રાજ માટે નવા કાયદા બાંધી લઉં છું! પુખ્તવયે પહેચેલે રાજકુમાર પણ પતે નવા કાયદા ન બાંધવા બેસતાં પોતાના પૂર્વજોના સ્થાપિત કાયદાઓને માન આપે છે.
જેમ રાજકુમાર તેિ સુદ્ધાં રાજ્યના સ્થાપિત કાયદાઓને માન આપે છે તેજ પ્રમાણે જે ધમાંથી ભવ્યજીવે છે તેમને પણ તેમનામાં જ્યાં સુધી પૂર્વજ્ઞાનની તિને પ્રકાશ ન થાય ત્યાં સુધી આ પરમપ્રતાપી જેનશાસનના જાણકારોને પૂછીને તે પ્રમાણે જ ચાલવાનું છે અર્થાત્ તેમણે જૈનશાસનના સ્થાપિત કાયદાઓને માન આપવાનું છે. જે અક્કલવાળે નથી અથાત્ જેનામાં શાસ જાણવાની અને સમજવાની શક્તિ નથી તેમણે શાસ્ત્રના જ્ઞાતાઓને પૂછીને તેઓ કહે તેમ વર્તવાનું છે અને જેઓ જ્ઞાની છે અર્થાત જેમનામાં શામ જાણવાની અને સમજવાની શક્તિ છે તેમણે શાસ્ત્ર જેમ કહે તે પ્રમાણે કરવાનું છે અથાત્ શાસ્ત્રને અનુસરવાનું છે.
કાળાપાણીના કેદીઓ. મનુષ્ય જે રાજ્યમાં, જે દેશમાં કે જે ગામમાં રહે છે તે રાજ્યના,
તે દેશના અને તે ગામના સઘળા ધારાધોરણે તે મનુષ્યને માન્ય કરવા જ પડે છે, એ બાબતમાં લાડ, દયા કે અપવાદ કાંઈપણ ચાલતું નથી. એ જ પ્રમાણે જે માણસ જેનશાસનમાં રહ્યો છે, જેણે શ્રીમાન જિનેશ્વર મહારાજાઓની અચળ અને અલંગ સત્તાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #264
--------------------------------------------------------------------------
________________
આંનદ-સુધાસિયુ.
(૨૩૬).
સુધાબં . માન્ય રાખી છે અને જે ધમી તરીકે રહેવા માગે છે તેને પણ શ્રીજિનેશ્વર મહારાજના શાસનની દરેક વ્યવસ્થાને માનવીજ ફરજીયાત છે. જે લેકે એમ કહેતા હોય કે અમારે પાપ પુણ્યને હિસાબ રાખ નથી, અમારે આ થેથાઓની ગુલામી કરવી નથી અમારે “પાવાવવાં પણ જોઈતું નથી એ સઘળાને તમે કાળાપાણીની સજાએ ગએલા સમજી લેજે.
જ્યાં સુધી મનુષ્ય રાજ્યમાં રહ્યો છે ત્યાં સુધી તે તેની ફરજ છે કે તેણે રાજ્યના કાયદા માનવાજ જોઈએ, અને જે કંઈ માણસ એવા કાયદાઓ માનવાની ના પાડે છે, તે તેનું પરિ. ણામ એ આવે છે કે બળાત્કાર તેની પાસે એ કાયદાઓ મનાવવામાં આવે છે અલબત્ત જેને કાળાપાણીની સજા થઈ છે તેને માટે સજા થયા પછી કાયદાનું બંધન રહેતું નથી. (જોકે હવે તો દેશનિકાલ થએલાઓને માટે પણ સ્વતંત્ર શહેરીઓ કરતાં વધારે સખ્ત કાયદાઓ ઘડવામાં આવ્યા છે અને બ્રિટિશ ભારતમાં દેશનિકાલ થએલા કેદીઓને વીસ વર્ષ સુધી કારાવાસમાંજ રાખી મૂકે છે કે જ્યાં તેમને સન્ત અંકુશ પાળવાના હોય છે, એ જ પ્રમાણે જે જે છે તેને જેનશાસનના કાયદાઓ પણ અવશ્ય બંધનકર્તા છે.
જૈન મહારાજ્યના બળવાખો. ત્યારે હવે વિચાર કરો કે જેનશાસનના કાયદાઓ માન્ય
' રાખવાની ફરજમાંથી કેણુ બચી જાય છે? જવાબ એ છે કે જેઓ દેશનિકાલની સજાએ ગયેલા છે તેઓજ એ કાયદાને માન્ય રાખવાની ફરજમાંથી દૂર થાય છે. જે આત્માઓએ જેનત્વનો ત્યાગ કર્યો છે, જેમણે જેનસમાજમાંથી રાજીનામું આપ્યું છે, જેમણે સમ્યગ્દષ્ટિપણને પરિત્યાગ કરે છે એવા સઘળા આત્માઓ આ શાસનની દષ્ટિએ દેશનિકાલ થએલા છે અને તેવાજ માણસે ફકત જૈનશાસનની વ્યવસ્થા પાળવાના ભારમાંથી મુક્ત થએલા છે.
જેઓ જૈનત્વનો ત્યાગ કરવા માગે છે અને જૈન સમાજમાં રહેવા માગતા નથી તેમને માટે તે આપણે કાંઈ પણ બેલી શકતાજ નથી, કહે કે બેલવા પણ માગતાજ નથી, કારણ કે આપણું પહેલું કર્તવ્ય જેનો સાથે છે. ત્યારે હવે વિચાર કરે કે જેઓ જેન તરીકેજ પિતાને ઓળખાવવા માગે છે, જેઓ જેનસમાજમાં રહેવા માગે છે, જેમાં શ્રી જિનેશ્વર ભગવાનના અનુયાયી હોવાનો દાવો કરે છે અને તે છતાં જેઓ જૈનશાસનની સ્થાપિત વ્યવસ્થાને માનવાની ના પાડે છે તેવા સઘળા કયા વર્ગમાં આવે છે? નિરૂપાયવશતાથી કહેવું જ પડશે કે એવા સઘળા જેનમહાસામ્રાજ્યના પ્રચંડ બળવાખોરેજ છે.
તેઓ જરૂર બળવાખે છે. તમે કહેશે કે અરે આ તે સ્વતંત્રતાને જમાને છે. દરેક
માણસ પોતાની મરજી પ્રમાણે વર્તવાને માટે હકદાર છે, તે છતાં એવા માણસને બળવાર કેમ કહી શકાય? આ બધાને જવાબ એકજ છે કે જ્યાં સુધી માણસ પોતે સામ્રાજ્યની અંદર રહે છે ત્યાં સુધી તો તે માણસ સામ્રાજ્યના જે કાંઈ કાયદાઓ હોય તે સઘળા પાળવાને માટે અને તે પ્રમાણે વર્તવાને માટે જવાબદાર છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #265
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૨૩૭)
સુષાબિંદુ ૧ હે સામ્રાજ્યને ત્યાગ કરીને ચાલ્યા જનારના શીર ઉપરજ એવી કોઈપણ જાતની જવાબદારી રહેતી નથી. મનુષ્ય પોતે સામ્રાજ્યની અંદર જ રહે, પોતે સામ્રાજ્યને શહેરી હેવા માટે અભિમાન લે, અમુક સામ્રાજ્યનો પિતે શહેરી છે એમાં ગૌરવ માનીને એ ગૌરવથી પિતાને ઓળખાવે અને છતાં સામ્રાજ્યના કાયદાને બાપોકાર વિરોધ કરે, તે આવા માણસને તે બળવાખોર સિવાય બીજા કશાની પણ ઉપમા આપીજ ન શકાય. કાયદો અને વ્યવહાર પણ એવા માણસને બળવાખોરજ કહે છે.
એજ સ્થિતિ જેનશાસનરૂપી મહાસામ્રાજ્યમાં રહેનારા બળવારેની પણ છે. જે પોતાની જાતને જેન તરીકે ઓળખાવે છે, જેન હેવામાં જે ગૌરવ માને છે, શ્રી જિનેશ્વર ભગવાનનું શાસન પિતાને મળવા માટે જે આત્મા અભિમાન ધરાવે છે અને જે જેનત્વને માટે પિતાને પ્રેમ છે એવું જણાવે છે તેવાઓએ તો જૈનશાસનરૂપી મહાસામ્રાજ્યના સઘળા કાયદાકાનુનેને માને જ છૂટકે છે અને જે પિતાને જેન તરીકે જાહેર કર્યા છતાં પણ શ્રીમાન જિનપરમાત્માના મહા શાસનના કાયદાઓ માનવાની ના પાડે છે તેઓ કાંઈ પણ શંકા વિના બેશક બળવાખોર છે એ સ્પષ્ટ છે. આ સ્થાને બળવાખોર શબ્દજ વ્યાજબી હેઈ, તેના વપરાશમાં લેશ માત્ર પણ અતિશકિત જેવું નથી ! કાયદાઓ એકજ ભૂમિકાએ રચાય છે. હવે કોઈ એવી દલીલ કરશે કે મહાસામ્રાજ્યમાં
રહેવું એટલે સામ્રાજ્યના કાયદા માનવાજ જોઈએ એ વાત વાસ્તવિક છે પરંતુ જે કાયદાઓ અન્યાયી છે, અયોગ્ય છે અથવા અમોને રૂચે એવા નથી તેવા કાયદાઓને માનવાને માટે અમે બધાએલા નથી. કાયદાના સંબંધમાં આવી માન્યતા રાખવી એ વ્યવહાર અને તત્વજ્ઞાન બંનેથી ઉલટું છે. કાયદા અમુક વ્યક્તિ અથવા અમુક ટેળાનું માનસ કેવું છે તે જોઈને ઘડાતા નથી. કોઈ ગામમાં પાંચ કળીઓનીજ વસ્તી હોય અને તેમાંના ત્રણ કેળીઓ ચેરીથીજ પિતાની જિંદગી પુરી કરતા હોય તેથી કાંઈ આ ટેળાની દ્રષ્ટિએ ગુજરાન કરવા માટે ચેરીને ધંધે કર્તવ્ય છે એવું ઠરાવી શકાતું જ નથી.
1 . જેમણે આખી જિંદગી ચેરીમાં જ ગાળી છે તેવા લોકોને શરાફીના કાયદા ખચે છે જમીન ગણેતે ખેડવી છે, પાક નિપજાવવો છે, પરંતુ પાક ઉતારી લીધા પછી જેની દાનત ગણત ભરવાનીજ નથી તેવા સઘળાઓને દિવાની કેટે ૫ણ ખૂચે છે, પરંતુ એવા સંગેને લઈને કાંઈ શરાઝીના ધારાઓ અને દિવાની કેટેને આપણે સળગાવી મૂકતા નથી. અર્થાત્ જે ધારાઓ રચાય છે, પછી તે ધારાઓ તત્વજ્ઞાનના હોય, સામ્રાજ્યના હોય કે ધાર્મિક ક્ષેત્રના હોય, તે પણ તે સવળા સત્ય અને ન્યાયની ભૂમિકા ઉપરજ રચાય છે એ ભૂલી જવાની જરૂર નથી ! નિષ્ફળ અસહકાર: આત્માને અવાજ! જે માણસને શરાબ પ્રિય છે, જેમને જુગાર
પ્રિય છે, જેમને વ્યભિચાર પ્રિય છે એવા માણસને દુર્વ્યસનનિષેધના જે જે કાયદાઓ હેય તે સઘળા રૂચવાનાજ નથી ! આવા માણસને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #266
--------------------------------------------------------------------------
________________
ચ્યાન'ઃસુધાસિ .
(૨૩૮)
સુધાબિંદુ ૧ હું,
સુનીતિસવ નના કાયદાએ ન રૂચે અને તે માણુસ એમ કહે કે આ કાયદાએ મને રૂચતા નથી, અથવા તે મને પૂછીને ઘડાયા નથી અથવા તે કાયદાએ તૈયાર કરવામાં મારા મત લેવાયે નથી માટે હું તે। એવા સઘળા કાયદા સાથે કડકમાં કડક પ્રકારના અસહકાર કરૂ છું! તે મહાનુભાવ! હું તમાને પૂછુંછું કે એવા અસહકારના શે અ છે, અથવા તેવા અસહકારને શા માટે મહત્વ પણ આવુ જોઇએ ? આવા અસહકારની સત્યની દૃષ્ટિએ લેશ માત્ર પશુ કિંમત નથીજ અથવા ન્યાયની દૃષ્ટિએ એવા અસહકારનું કાંઇપણ મૂલ્ય લેખાવા પામતુંજ નથી. સમાજ, ધર્મશાસ્ત્ર અથવા વ્યવહાર સઘળા આ ખામતમાં પૂણું`રીતે મળતાજ થશે.
હવે કાઈ એવા પ્રશ્ન ઉભું કરશે કે કાયદો અથવા ધારાધારણા સત્ય અને ન્યાયની ભૂમિકા ઉપરજ હાવા જોઇએ. એ વાત સાચી છે પરંતુ તે કાયદાને અત:કરણે માન્ય રાખવેાજ જોઈમ, અંતઃકરણુ અથવા તેા સુધારાવાદીએ જેને માટે એક નવાજ શબ્દ વાપરે છે તે “ આત્માને અવાજ ” જે કાયદાને કબુલ રાખે છે તેજ કાયદો એ કાયદો છે અને તેજ કાયદો માન્ય રાખવા જગત ખંધાએલું છે આવી વિચારસરણીવાળા પોતાના વિચારાના ટેકામાં જે દલીલ રજુ કરે છે તે તપાસીએ. તેના કથનની અવાસ્તવિકતાજ તેમના સિદ્ધાંતની અવાસ્તવિક્તાનેા ખ્યાલ આપશે.
આત્માના અવાજનું ઢાંગ.
આવી દલીલ કરનારાઓ કહે છે કે અંત:કરણ એ બહુજ પવિત્ર વસ્તુ છે. સાચાનું સ`ગાથી છે અને તે કદી જીડાણાને ટૂંકા આપતુંજ નથી એટલેજ હરકાઇ કાયદાને અત:કરણની કસેાટી ઉપર ઘસી જોવા જોઈએ અને એ કસેાટી વડે જે કાયદેા સિદ્ધ થાય તેનેજ કાયદા તરીકે માનવા યુક્ત છે. આવા વ વધુમાં એમ જણાવે છે કે ચાર ચારી કરે છે, ખાતર પાડે છે, પરંતુ ખાતર પાડતી વખતે, ચારી કરતી વખતે, ધાડ પાડતી વખતે તે આજુબાજુએ જુએ છે કે રખેને કાઇ મને ચારી કરતાં જોતું તેા નથી ! આ તેની સઘળી ચેષ્ટા ઉપરથી સિદ્ધ થાય છે કે ચાર ચારી કરે છે તે છતાં તેના અંતરાત્મા તેનું અંત:કરણ તે એમજ કહી રહ્યું છે કે ચારી કરવી એ પાપ છે ! જો માણુસનુ અત:કરણુજ એમ જાણતું હેય કે ચારી કરવી એજ સારૂં કાર્ય છે તે ચારી કરતી વખતે ચારી કરનારા પેાતાને ખીજુ કાઈ જોતું તે નથીને એ સ`ખ'ધીની જે તકેદારી રાખે છે તેવી તકેદારી રાખતજ નહિ ! ઠીક ! વળી તેઓ એજ વિચારસરણીએ આગળ વધીને હિંસાને અંગે પણ એમ જણાવે છે કે એક માણુસ મજા માણસને મારવા જાય છે તેપણ તેવે સમયે સુદ્ધાં આક્રમણુ કરનારા મચાવના સાધન રાખે છે. આક્રમણકારી પોતે પણ અચાવના સાધને રાખે છે તે ઉપરથી પણ એજ વસ્તુ સિદ્ધ થાય છે કે હિંસા કરનારા માણુસ પણ અહિંસા સારી છે એ વાતને તે। સદા સવથા માન્ય રાખેજ છે.
અ'ત:કરણ વિરાધી કાયદાઓ.
આ સઘળા ઉદાહરણા ઉપરથી આ લોકો શું કહેવા માગે છે તે જુઓ : તેમનું કથન એટલું જ છે કે અંતરાત્મા અથવા તેા 'ત:કરણ એ ઘણીજ પ્રમાણભૂત અને પવિત્ર વસ્તુ છે અને મનુષ્ય પાતે સ્વહસ્તે ગમે તેવા દુષ્કાર્યાં, મહાપાપા, પ્રચંડ અનાચાર, વિવિધ વિષયવાસનાઓને પુરી કરતે હાવાં છતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #267
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુહાસ,
(૨૭૯)
સુધાદિ ૧લું. અંત:કરણથી તે તે એમજ માને છે કે હું જે કાંઈ કરૂં છું તે ન કરવા યોગ્ય છે અને હું જે કાંઈ કરતો નથી તેજ કરવા યોગ્ય છે, અર્થાત્ કે અંત:કરણ એ મહા પવિત્ર, સત્યપરીક્ષક,
ન્યાયસમીક્ષક અને તત્વનું નિરીક્ષક હોઈ તે જે કાંઈ કહે છે તે સત્ય હોવાથી કાયદે જેને માન્ય કરવાનું છે તેના અંત:કરણે એ કાયદાને ટેકે આપ જ જોઈએ. એ પ્રકારે અંત:કરણે માન્ય રાખેલ જે કાયદે હેય તેજ કાયદે પાળવા આપણે બંધાએલા છીએ.
જુઠું બોલનારે, પાપી, ખૂની અનુક્રમે જુઠું બેલે છે, પાપ કરે છે અને ખૂન પણ કરે છે. પરંતુ ન્યાયસભામાં અથવા અન્યત્ર એજ અસત્યભાષી, પાપી અને ખૂની પિતાને બચાવ હજી કરે છે, પિતે હું નથી બે, પિતે પાપ નથી કર્યું અથવા પિતે ખન નથી કર્યું, એવુંજ સાબીત કરવા તે મથે છે એ ઉપરથી પણ સાદું અને સહેલું એજ અનુમાન નીકળે છે કે પાપ કરનારા પણ પાપ કરે છે તે વિકારને આવેગને વશ થઈનેજ કરે છે પરંતુ તેનું હદય તે હમેશાં પાપને વિરાજ કરે છે. આ સઘળી ચર્ચાને સાર એટલેજ છે કે અંતઃકરણ હંમેશાં સત્યનુંજ સાથી છે તે અસત્ય, અધર્માચાર અથવા પાપને ટેકો આપતું જ નથી. આમ હેવાથી જે કાયદા અંત:કરણના વિરોધી છે તેવા કાયદાઓને તે ભંગ કરવામાંજ નીતિ છે.
અજ્ઞાનીનું અંતર પ્રમાણુ નથી, હવે આ દલીલ તપાસીએ. આ દલીલ ઉપરથી પહેલી
તે એક વાતજ સ્પષ્ટ થાય છે કે આવા માણસે અંતઃકરણ અને ક્રિયાના ભેદને ટેકે આપે છે અને વધુમાં તેમનું કહેવું એવું છે કે ક્રિયાથી વિરૂદ્ધ પઠીને અંત:કરણ જે કાંઈ કહે છે તેજ સત્ય છે! આ દલીલ માની લેતાં પહેલાં એ વાતને વિચાર કરવાને છે કે અંત:કરણ કોનું પ્રમાણુ માનવું જોઈએ? જ્ઞાનીનું કે અજ્ઞાનીઓનું? જ્ઞાનીનું અંતકરણ જે કાંઈ કહે છે તે સત્ય અને નીતિ છે કે અજ્ઞાનીનું અંતર જે કાંઈ કહે તે સત્ય અને નીતિ છે? જે આ પ્રશ્નનો ઉત્તર તટસ્થતાથી અને પક્ષપાત વિના આપજ હોય. તે તે એમ કહેવું જ પડશે કે અજ્ઞાનીનું અંત:કરણ એનેજ સત્ય અને નીતિ એમ આપણે કહી શકતા નથી. મૂર્ખાઓ સિવાય બીજો એ કોઈ નહિ હોય કે જે અજ્ઞાનીઓના અંત:કરણનેજ સત્ય અને નીતિ કહેવાને તૈયાર થાય! રાક્ષસનું અંતઃકરણ સદા સર્વદા બીજાને ખાઈ જવાનેજ વિચાર કરે છે. વાઘના મનમાં હંમેશાં બીજાને ખાઈ જવાનેજ વિચાર વિદ્યમાન હોય છે. વાઘ
જ્યારે ફાળ ભરે છે ત્યારે તેના મનમાં શું હોય છે તેને વિચાર કરો. તેને અંત:કરણમાં તે બીજાને સ્વાહા કરી જવાની જ ભાવના રહેલી છે ત્યારે શું તેથી એમજ માની લેશે કે વાઘનું અંત:કરણ જે વસ્તુ માન્ય રાખે છે તેજ સત્ય છે અને બીજું મિથ્યા છે.
જે માણસ જૂઠું બોલે છે, જે માણસ અજ્ઞાન છે તે માણસ જુહુ બોલવામાં સાવચેતી રાખે છે ખરે? કદી નહિ!! જે મનમાં આવે છે તે બોલી દેનારાને આપણે અજ્ઞાની કહીએ છીએ તે પછી તેના અંત:કરણમાં જે વસ્તુ છે તે સત્ય છે એ નિયમ કરી શકાતેજ નથી. જેઓ અજ્ઞાની છે, જેઓ ચેરી કરવાને બંધ કરનારાના પરિવારમાંજ જમ્યા છે તેવાઓના અંત:કરણ પણ હંમેશાં તેવાજ હોય છે! પંચમહાલને ભીલ કે અરબસ્તાનના આરબ પિતાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #268
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૨૪૦)
સુધાબિંદુ ૧લું ડોઝરૂં ભરવાને માટે ઝાડ પર બેઠેલા નિર્દોષ પંખીને વીંધી નાખે છે એ વખતે તેના અંત:કરણમાં એવો વિચાર સરખો પણ નથી હોતે કે તે જે કાર્ય કરે છે તે નહિ ઈચછવાયેગ્ય છે તેમના કાર્ય ઉપરથી શું આપણે એમ માની લેવું ખરું કે પંચમહાલના ભીલોને માટે પશુહિંસા કરવી એજ વ્યાજબી છે ? જે હંમેશાં જુઠું બોલે છે તેના અંતઃકરણમાં પકડાઈ જવાને ડર રહે છે, તમે હિંસાના પચ્ચફખાણ લે છે તે વખતે “રખેને હિંસા થઈ જશે!” એ હૈયામાં ભય રહે છે, તેજ પ્રમાણે તમે તમારી જ દુકાનમાં દેખાવા માટે આગળ માલ ગોઠવી રાખ્યું હોય અને પછી તમારે કાંઈ કારણસર બીજે માલ લેવા અંદર જવું પડે, તે તમને એ ડર લાગે છે કે રખેને કોઈ માણસ આ વસ્તુઓમાંથી કાંઈ ઉંચકી તે ન જાય ! આ સઘળા ઉદાહરણે ઉપરથી શું એમ સમજવાનું છે કે અહિંસાના પચ્ચક્ખાણ વખતે હૃદયમાં હિંસાને વિચાર આવ્યા અથવા તે આપણે જ માલ બહાર ગોઠવતી વખતે તે માલ ચોરાઈ જવાને વિચાર આવ્યો હતો માટે એજ વસ્તુઓ સત્ય છે અને બીજી વસ્તુઓ મિથ્યા છે? અજ્ઞાનીના અંત:કરણમાં અમુક પ્રસંગે જે વિચારો આવે છે તે જ વિચારો સત્ય છે એમ માની લેવું, એ આ સઘળા વિવેચન ઉપરથી મૂર્ખાઈ ભરેલું છે એમજ સાબીત થાય છે. જ્ઞાનીનું હૃદય એજ સત્ય છે. પવિત્રતા અથવા સત્ય તો તેને જ કહી શકીએ કે જેના
વિચાર, વાણું અને વર્તન એ ત્રણેમાં સામ્ય હોય અને એ ત્રણેમાં જે વસ્તુ રહેલી હોય તેજ વસ્તુ સત્ય છે એવું જ્ઞાનીઓએ સ્વીકારેલું હોય! અજ્ઞાનીઓ, પાપીઓ, જંગલીઓ એમના અંતઃકરણમાં જે કંઈ આવે છે તે પણ સાચું જ છે કારણ કે એ વસ્તુ તેમણે અંત:કરણથી કબૂલ રાખી છે એવું તે માત્ર મૂર્ખાઓ સિવાય બીજું કંઈ પણ કહી શકે એવું નથી. આ ઉપરથી એજ સિદ્ધ થાય છે કે નિયમ તે એજ નીકળી શકે છે અંત:કરણમાં જે હોય તેજ સત્ય નથી પરંત જ્ઞાનીના અંતઃકરણમ કાય તેજ સત્ય છે. જેઓ એમ કહે છે કે હદય જે કબૂલ રાખે છે તે ધર્મ છે અને હદય જે વાત કબૂલ નથી રાખતું તે અધમ છે તે લોકો એવું કહીને જગતને છેતરવાનો ધંધો લઈ બેઠા છે એજ આ ઉપરથી સ્પષ્ટ થાય છે, એ જ રીતે જેઓ એમ કહે છે કે જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તેમાંથી જે કાંઈ અને વ્યાજબી લાગે છે તેજ અમારે માનવા યોગ્ય છે અને તેજ સાચું છે, અને જે અમને વ્યાજબી નથી લાગતું તે ભલે શ્રીજિનેશ્વરદેએ કહ્યું હોય તે છતાં પણ આજના જગતને માટે તેની જરૂર નથી. પુરુષપ્રમાણ તેનું વાકયપ્રમાણુ શરીર બગડે છે એટલે તરત દાક્તરને બોલાવવામાં
આવે છે. દાક્તર કહે છે કે પિત્ત વધ્યું છે, વાયુ વધે છે, ફલાણી નસ બગડી છે એપેન્ડીસાઈટસ થયું છે, એ સઘળી વસ્તુ કાંઈ આપણે તપાસી શકતા નથી પરંતુ તે છતાં તેને સાચી માની લેવામાં આવે છે એ સઘળું શાથી સાચું માનવામાં આવે છે તેને વિચાર કરજે. દાક્તરને તમે શરીરવિજ્ઞાનને માટે પ્રમાણભૂત માને છે અને દાકતરને પ્રમાણભૂત માન્યો છે એટલે જ તેણે કહેલી હકીકતને પણ આપણે સાચી માની લઈએ છીએ. જેને મુંઝારો થાય છે, ત્રિદેષ થાય છે, સન્નિપાત થાય છે તે માણસનું હૃદય તેને એમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #269
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૨૪૧)
સુધાબિંદુ ૧ લું કહેતું નથી કે તેને મુંઝા, ત્રિદેષ કે સન્નિપાત થયે છે, આટલું છતાં તે બધું આપણે દાકતરના કહેવા ઉપરજ એટલે “પુરુષ પ્રમાણુ તે તેનું વચન પણ પ્રમાણુ” એ સિદ્ધાંતને આધારે માન્ય રાખીએ છીએ પરંતુ જ્યાં ધર્મની વાત આવે છે ત્યાં દલીલ કરીએ છીએ કે ભગવાને કહ્યું તે ભલે કહ્યું, પરંતુ એમાંથી અમે તે તેટલું જ સાચું માનીશું કે જે વસ્તુ અમારા અંતરાત્મા પણ કબુલ રાખશે. આ કથન ઉપરથી તે સ્પષ્ટ રીતે એમજ લાગે છે કે જેઓ એવું કહે છે તેમની ધર્મપાલનની ઘાનતજ હોય એમ લાગતું નથી. કેઈ વિદેષથી પીડાતે દરદી વાયુના ઉન્માદમાં આવીને એમ કહે કે હું તે ત્રિદોષવાળે છું જ નહિ, મારા અંતરાત્મા તો મને એમજ કહે છે કે હું તદન નિર્દોષ છું અને મને દવાની જરૂર નથી હવે વિચાર કરે કે આવું બેલનારા દરદીને તેના ઈટમિત્ર હોય તે દવા આપવાની વ્યવસ્થા કરે છે કે દરદીનો આત્મા તેને દર્દ નથી એવું કહે છે માટે તેને દવાની જરૂર નથી એવું પ્રતિપાદવા બેસે છે? આવા સંગેમાં દરદીને સાચા મિત્ર અથવા તેને સાચે સનેહી તો તેને બળાત્કારે પણ દવા આપવાની જ આવશ્યકતા વિચારે છે.
ધાર્મિક સનિપાતથી પીડાતા દરદીઓ તમારી શરીરપ્રકૃતિ તમારા હાથમાં ન હોય,
ઉમાદથી તમે ઘેરાયેલા , વાયુના જોરમાં મસ્તાન છે તે સમયે જે તમારા માબાપ અથવા સગાસ્નેહી છે તે તમને બળાત્કારે પણ દવાજ આપે છે, તેજ પ્રમાણે તમે પણ જે જિનેશ્વરના શાસનમાં રહી ઉસૂત્રભાષી થયા , તે તમે પણ ધાર્મિક સન્નિપાતથી પીડાતા દરદી જ છો અને જે તમારે સાચે સ્નેહી હોય તે તે આ સંચોગામાં જરૂર તમને મેડહાઉસમાંજ મોકલી આપે ! મેડહાઉસમાં એ નિયમ કદી પણ પ્રચલિત કરી શકાતેજ નથી કે જે ગાંડ ખુશીથી દવા લે તેનેજ દવા આપવી અને બીજાને ન આપવી! ગાંડ દવા લે કે ન લે, તો પણ તેને બળાત્કારે દવા પાવીજ પડે છે, તે જ પ્રમાણે તમે મિથ્યાત્વાદિ ગાંડપણથી પીડાઓ છે આથી તમારા હિતૈષીઓની પણ ફરજ તે એજ છે કે તેઓ તમને બળાત્કારે પણ દવાજ આપે, અર્થાત્ બળાત્કારે પણ તમને ધર્મકાર્યમાં પ્રવૃત્ત કરે એજ તમારે સાચો નેહી છે. કેઈપણ માણસ એવો નથી કે જે ગાંડાભાઈને નગરશેઠની ખુરસી ઉપર બેસાડી દેવા તૈયાર હેય! મૂર્ખરાજની જગા તે મુખખાનામાં જ હોય છે.
સિપાઈઓને ધર્મ શું? જેમ મુખને શેરબજારના શેઠની ખુરસી પર બેસાડી શકાતે
નથી અને તેના મગજમાં જે આવે તેને જ પ્રમાણુ ગણી શકાતું નથી, તેજ પ્રમાણે જે માણસો મિથ્યાત્વાદિ દુર્ગણના રોગી છે તેમને માટે પણ એ નિયમ કરાવી શકાતું નથી કે તેમના મગજમાં જે આવે તે જ પ્રમાણ છે. ગાંડ પતે રાજસિંહાસન ઉપર ચઢી જાય અને ગમે તેવા ગાંડાઈ ભરેલા હુકમ કરે તે હુકમનો કઈ અમલ કરતું જ નથી, તેજ પ્રમાણે મિથ્યાત્વાદિ રોગથી પીડાતા માણસે કદાચ એમ બોલે કે અમારા હૃદયમાં આવે એજ સત્ય છે, તે તેમનું એ કથન પણ કઈ માન્ય રાખતું નથી, એટલું જ નહિ પરંતુ ગાડે માણસ તાજ ઉંચકીને ચાલવા માંડે તે સિપાઈની ફરજ તેને બળાત્કારે પણ તાજ લઈ જતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #270
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૨૪૨)
સુષાબિંદુ ૧૯ અટકાવવાની છે, તેજ પ્રમાણે મિથ્યાત્વાદિ ઉન્માદથી પીડાતે માણસ એમ કહે કે હું જે કહું છું તેજ ધર્મ છે અને તે સિવાયનું બીજું જે કાંઈ છે તે અધર્મ છે, તે શ્રીજિનેશ્વરભગવાનના સાચા સિપાઈઓની ફરજ છે કે તેમણે પણ એવા ઉમાદીઓને તેમના પ્રચંડ ઉન્માદથી પાછાજ વાળવા જોઈએ.
તમે તમારા બાળકને સૌથી વહાલામાં વહાલી વસ્તુ ગણે છે, પરંતુ એજ બાળકને તમે શીતળા ટકાવો છો. તમે એ બાળક માં થાય ત્યારે તેને દવા પા છે. આ બધા સંયોગોમાં શું તમે પોતે દાક્તર અથવા પરીક્ષક છો ? નહિજ !! તમે શરીરવિજ્ઞાનશાસ્ત્રમાં શાસ્ત્રીય રીતે કાંઈ જાણતાજ નથી, પરંતુ તમારે દાક્તર ઉપર ભરોસે છે અને એ ભરોસાને આધારે જ તમે તમારા હજારોની મિલકતસમાં બાળકને કોઈપણ જાતની અનુભવ વિનાની દવા પણ પાઈ દો છો. તમે જેટલા સોનું લેવા જાઓ છે તેટલા શું બધાજ ચેકસી છે કે? તમે જેટલા હીરા ખરીદવા જાઓ છો અથવા જેટલા મતી લેવા જાઓ છે તેટલા શું બધાજ ઝવેરી છે કે ? નહિજ !! તમે પોતે ઝવેરી નથી, ચોકસી નથી, પારેખ નથી, રત્ન પારખી નથી, પરંતુ તે છતાં ઝવેરીની પ્રતિષ્ઠા ઉપરજ તેના રેસા ઉપરજ તમે આધાર રાખીને હજારો રૂપિઆને વ્યાપાર કરે છે ! જે ઝવેરીના કથન ઉપર વિશ્વાસ રાખીને હજારો રૂપીયાને તમે વ્યાપાર કરે છે તે પછી ભગવાન શ્રી જિનેશ્વરદેવના વચન પર વિશ્વાસ રાખીને તમને ધર્મવર્તન કરવાને માટે કેમ વાંધો નડે છે? આજના યુવાનેને મિથ્યાવાદ. આજના તરૂણે આજે એમ કહેવા નીકળ્યા છે કે અમે
કાંઈ અંધશ્રદ્ધાવાળા નથી કે જિનેશ્વર મહારાજાએ જે કાંઈ કહ્યું છે તે બધું જ ખરું માની લઈએ, અમે તો અમારી બુદ્ધિમાં જે કાંઈ આવશે તે જ માનીશું! આવા તરૂણેને હું પૂછું છું કે મહાનુભાવ! તમે કયાં અંધશ્રદ્ધા નથી રાખી તે તે કહે. તમે લો અને ઘરે ઘા ભણ્યા તે વખતે તમારા શિક્ષાગુરુનું જ કથન શા ઉપરથી માન્ય રાખ્યું? તમે મામા, માસી, ફઈ વગેરે તમારા સગાંવહાલાંઓને મામા, માસી, ફાઈ ઈત્યાદિ શબ્દોથી ઓળખ્યા એ કયા અનુભવથી જાણ્યું? લગ્ન વખતે તમારી પત્ની બ્રહ્મચારિણીજ છે એમ તમે શા ઉપરથી માની લીધું ? અર્થાત્ આ સઘળા સંગમાં માણસ બાળપણાથી અંધશ્રદ્ધાથી જ તે છે એ સ્પષ્ટ થાય છે. ત્યારે હવે પ્રશ્ન એ છે કે બીજા સઘળા કાર્યોમાં તમારે અંધશ્રદ્ધા રાખવી છે, પુરોગામીઓનું કહેવું સાચું માની લેવું છે અને તે પ્રમાણે વર્તવું છે પરંતુ માત્ર ધર્મની વાત આવે છે અને ત્રિલોકનાથ ભગવાન્ શ્રીજિનેશ્વર મહારાજના વચન ઉપર વિશ્વાસ રાખવાની વાત આવે છે ત્યાં તમે કહો છો કે આ તે અંધશ્રદ્ધા થઈ ! અમે કાંઈ અંધશ્રદ્ધાળુ નથી કે જે કાંઈ કહે તે સઘળું જ સાચું માની લઈએ! ભાગ્યવાનો ! આ તે તમારો કયાંને ન્યાય છે? સમાજને વાસ્તવિક વિરોધ. આ સઘળા તમારા વર્તનની જ્યારે તપાસ કરીએ છીએ
ત્યારે તે તેમાંથી એજ સૂર નીકળે છે કે તમારે ધર્મ પાળ જ નથી. આમથી તેમથી બહાના કરીને તમારે નાસભાગ કરવી છે. વ્રત, ઉપવાસ કરવા નથી અને મનમાં આવે તેમ ચોમાસું ચરેલા આખલાની માફક લીલા કરતાં બધે મહાલવું છે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #271
--------------------------------------------------------------------------
________________
અાનંદ–સુધાસિધુ.
(૨૪૩) સુધાર્મિ’દું ૧ લું. કોઈ માણસ ભૂખ હાય અને તે પાતાની પાસેના હીરામાતીની કિંમત ન સમજતે! હાય તા તેનું પરિણામ એ આવે કે એ રત્ન તે કચરામાં ફેંકી દે, તે ઉપરથી એ રત્નનુ મૂલ્ય કાંઈ ઘટી જતું નથી. લેાકેા તે હીરાને હીરા તરીકે ઓળખે છે. હવે કોઇ એ મૂર્ખાના ડાહ્યો ભાઈબંધ નીકળી આવે અને ડાહ્યો ભાઈબંધ પેાતાના ગાંડા મિત્રની આમરૂ સાચવી રાખવા માટે એમ કહે કે અરે, એ રત્નની કશી કિંમતજ નથી. એ તેા રત્નજ નકામું હાઇ તે ફ્રેંકી દેવા જેવુ છે. તા તેના એવા કથનની પણુ જનતા ઉપર કશીજ અસર થતી નથી, એટલુ જ નહિ પણ જનતા એવા કાતિ એવડી મૂર્ખાઇ તરીકેજ ઓળખે છે. ધર્મનિષ્ઠ અને શ્રદ્ધાળુઓ આવા મૂર્ખાઇના પ્રયત્નાને જરૂર પારખી જાય છે અને તેઓ તેને હસી કાઢે છે. એક તેા હીરા, રત્નાદિને ન પારખવા તે મૂર્ખાઇ છે અને તેને નાખી દઇ વળી તેને બચાવ કરવા નીકળવું તે બીજી મૂર્ખાઈ છે, તેજ પ્રમાણે શ્રીજિનેશ્વરમહારાજના શાસનને ન માનવું એ મૂર્ખાઈ છે અને તેને આચરણમાં ન મૂકવું એ ત્રીજી મૂર્ખાઈ છે. આવા પ્રયત્નના સમાજ વિરોધ કરે એમાં આશ્ચર્ય પણ શુ છે?
જૈનસામ્રાજ્યના અચળ કાયદાઓ. ન્યાય એ જગતની અપૂર્વ ચીજ છે, ન્યાયને સૌ કોઇ વખાણે છે, અને તેની મહત્તાને કબુલ રાખે છે, છતાં કહેવાની જરૂર છે કે ન્યાય એ કાંઇ દશ્ય વસ્તુ નથી, ન્યાય કેાઈને દેખાતા નથી, તેજ પ્રમાણે તે પાંચે ઇન્દ્રિયોથી સયુકત રીતે અથવા ગમે તે એક ઇન્દ્રિયથી પશુ અનુભવી શકાતા નથી! જેમ ન્યાય એ આંખે દેખાતી વસ્તુ નથી, તેજ પ્રમાણે ધર્મ પણ આંખે દેખવાની વસ્તુ નથીજ. તેજ પ્રમાણે તે પાંચે ઇન્દ્રિયેદ્વારા ઇન્દ્રિયાને સાક્ષીભૂત થનારી વસ્તુ પણ નથી, ત્યારે પ્રશ્ન એ થાય છે કે આવા અગેાચર અને અગમ્ય ધમ કાના કથનથી પ્રમાણ માની સકાય?
ન્યાય પણ અગાચર છે છતાં ન્યાય, ન્યાયાધીશના કહેવાથી માન્ય રાખવામાં આવે છે, તેજ પ્રમાણે ધર્મ પણ અવ્યક્ત હાવા છતાં જે ધમ કેવળજ્ઞાનીઓદ્વારા કહેવાય છે તે માન્ય રાખવામાં આવ્યે છે. કેવળજ્ઞાનીએ પેાતાના અગાધ અને અપરિમિત જ્ઞાનથી ધર્મ ને જાણે છે અને પછી તેઓ જનસમુદાયના કલ્યાણને અર્થે એ ધર્મને જગતને કહે છે. આથી સિદ્ધ થાય છે કે જેઓ જૈન છે, પેાતાને જૈન તરીકે ઓળખાવે છે, કેવળી મહારાજાના અનુયાયી હાવા માટે પેતે ધન્યવાદ લે છે, તેવા સઘળા જૈનસામ્રાજ્યના નાગરિક હાઇ તેમને માટે શ્રીમાન કેવળી ભગવાનેાખે થેલા વચને એ જૈનસામ્રાજ્યના કાયદાએજ છે અને તે કાયદા માનવાને તેએ મધામેલા છે. રાગદ્વેષ અને અજ્ઞાનરહિત હાવાથી જિનેશ્વરના વચન પ્રમાણભૂત છે.
જૈનશાસનની અલગ જાહેાજલાલી.
જે ભવ્યાત્મા જૈનશાસનમાં રહેવા માગે છે, જૈનસામ્રાજ્યમાં જેને રહેવું છે, તેને માટે જૈનિયાએ ફરજમાં કોઈપણુ રીતને પ્રતિવાદ કે અપવાદ શકતા નથી. જે જૈન છે તેની સૌથી મેટી અને કાયદાને માન્ય રાખીને તેજ પ્રમાણે આ મનુષ્યદેહના ઉપયાગ કરવા !! જે જૈન છે તે આ કાયદાને એવફા રહીને અથવા તેનું ઉલ્લઘન કરીને
સતના આ કાયદા માનવા એ ફરજીયાત છે. નથી અને તે પ્રતિવાદ કે અપવાદ ચાલી પણ સૌથી પહેલી ફરજ એ છે કે: જૈનશાસનના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #272
--------------------------------------------------------------------------
________________
આન'–સુધાસિ`ધુ.
(૨૪૪)
સુધાòિ'દુ ૧ લું.
પેાતાના માનવભવ ગમે તે રીતે વાપરી શકતાજ નથી. જૈનશાસનની આ આકરી વ્યવસ્થા તેથીજ જૈનશાસન પ્રાચીનકાળથી અપૂર્વ જાહેાજલાલી ભાગવતું આવ્યું છે અને હજીપણુ તે એવીજ જાહેાજલાલી ભાગવે છે.
આજ કાલના સ્વચ્છંદી, સંસારનેજ સસ્વ અને સંતાનાદિકમાંજ આખી દુનિયા માની રહેલા તરૂણૢાને જૈનશાસનની આ આકરી વ્યવસ્થા ખેંચે છે અને તેથીજ તેઓ જૈનશાસનની સામે ગમે તેવા ખડખડાટ કરી ઉઠે છે! પરંતુ સૂર્યની અસહ્ય ગરમીથી ઉશ્કેરાઇને, થંડા પ્રદેશમાં રહેવાને ટેવાએલે એકાદ યુરાપી પડિત સૂર્યની સામે તપી ઉઠે તેથી સૂર્ય ક્રાંઇ પાતાના પ્રકાશ ખંધ કરી દેતા નથી, તેજ પ્રમાણે મેાજશેાખમાંજ ગુલતાન બનેલા અને વિષયેપણેાગના કાદવકચરામાંજ રગઢાળઇ તેમાંજ મઝા માણુતા મૂર્ખાએ જૈનશાસનના તીવ્ર પ્રકાશરૂપ તેજની આકરી વ્યવસ્થા સામે ખખડી ઉઠે તેથી કાંઇ જૈનશાસનથી પણ એ વ્યવસ્થાને ત્યાગ થઈ શતા નથી.
કળિયુગની કમબખ્તી
ખાવુ, પીવું, મેાજમઝ કરવી, મસ્તી તાફાન કરવાં, સભા ભરવી, નાતરાંએ કરાવવાં એમાં કાંઇ કાઇને ખુંચતું નથી, તેમાં કાંઈ આકરી વસ્તુ જણાતી નથી, પરંતુ ધર્મ પાળવા એ વાત આકરી માલમ પડે છે એ પણ આ કલિયુગની કમબખ્તી છે! જો તમે જૈન તરીકે રહેવા અને જીવવા માગા છે! અને જૈન તરીકે તમે તમારી જાતને એળખાવવા માગતા હૈા તા તમે એમ કહેવાને માટે હકદાર નથી કે શાસનના ફલાણેા નિયમ મારી બુદ્ધિમાં યુક્ત લાગતા નથી જેથી તે નિયમ હું પાળવાને બધાતા નથી. અહીં તેા તમારી ફરજ છે કે તમારે એ નિયમ તમાને સારા લાગતા હૈ। વા નઠારા લાગત હા, તમારી બુદ્ધિમાં એસતા હૈ। વા ન બેસતા હૈ; પણ તે તમારે પાળેજ છૂટકા છે. માસને તાવ આવે છે ત્યારે તેને કિવનાઈન ખાધેજ છૂટકો છે પછી તે કિવનાઈન એને ગળ્યુ લાગે કે મીઠું' લાગે તેના સવાલજ નથી. તેજ પ્રમાણે આપણુને પશુ ભવરૂપી તાવ આવ્યા છે એટલે આપણે પણ કિવનાઇનરૂપી જૈનધર્માચરણ, પછી તે માપણને કડવું લાગેા કવા મીઠું લાગે છતાં; માન્ય રાખેજ છૂટકા.
મુસાફરી કરવા માટે પણ ડાયરી જોઈએ
જૈન તરીકે તમે જૈનશાસન પ્રમાણે ચાલીને મનુષ્યભવને સફળ કરવાને માટે બધાએલાજ
માગતા
છે. તમારા મનુષ્યભવ પણ તમે મનસ્વીપણે ચાલીને ગમે તેવી રીતે વેડી નાખવા હા તા તે માટે તમે હકદાર નથી. તમે માનવભવ મેળવ્યા છે તે કેવા મહાભાગ્યથી મેળળ્યે છે તેના વિચાર કરજો, એ માનવભવને સફળ કરવાના ઉપાય તમારે કરવાજ જોઇએ. સૌથી પહેલાં તે તમારી ફરજ એ છે કે તમારે તમે મનુષ્યભવ મેળવ્યેા છે તેથી પૂર્ણ રીતે વાકેફગાર થવુ તમારે જાણવું જોઇએ કે તમે ભવચક્રના મુસાફર છે. તમે ભવચક્રના મુસાફર છે। અને તમારે એ મુસાફરી પુરી કરવાનીજ છે એ માટે તમારે સૌથી પહેલાં મુસાફરીની ડાયરી કરી લેવાની જરૂર છે. તમે મુસાફરી કરવા નીકળા છે, સિદ્ધક્ષેત્ર પાલીતાણા જવા નીકળા છે ત્યારે સૌથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #273
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૨૪૫).
સુષાબં ૧છે. પહેલાં તમે તમારી ડાયરી તૈયાર કરો છો. લેખિત ડાયરી તૈયાર ન કરતા હો તે મનમાં સંકલન ગોઠવી જાઓ છે કે અમુક રસ્તે જવું છે. ફલાણે રસ્તે સ્થાનિક સ્ટેશને જવું છે ત્યાંથી અમુક વખતે આવતી આગગાડીમાં બેસવું છે અને અમુક સ્ટેશને ઉતરીને ત્યાંથી ચાલતા અથવા ફલાણ રીતે શ્રીતીથાધિરાજ ઉપર પહોંચી જવું છે.
ત્રણ વસ્તુઓનું મહત્વ. તમે વાસ્તવિક રીતે જ મુસાફરી કરવા માગતા હે તે માત્ર આવી
ડાયરીથી જ તમારા કાર્યની પરિસમાપ્તિ થઈ જવાની નથી. ડાયરી સાથે જ તમારે પૈસા અને તમારું બેડિંગ પણ સાથેજ રાખવું પડે છે. અર્થાત પૈસે, બેકિંગ અને ડાયરી એ ત્રણે જે તમે સાથે રાખ્યાં હોય તે જ તમારી મુસાફરી સુખરૂપ થઈ શકશે અને તમે ધારેલે સ્થળે પહોંચી જઈ શકશે. જો તમે આ ત્રણ વાતમાંથી એક પણ વાતની ખામી રાખી હોય તે પરિણામ એ આવશે કે તમે તમારો પ્રવાસ સારી રીતે કરી શકશે નહિ અને તમારે અથડાઈ કુટાઈનેજ પાછા ફરવું પડશે. જે પ્રમાણે સંસારની સ્કૂલ મુસાફરીમાં ડાયરી, પિસે અને બેડિંગની જરૂર પડે છે તે જ રીતે આ મહાભયાનક ભવસાગરની મુસાફરી માટે પણ તમને ડાયરી, પૈસો અને બેડિંગની જરૂર છે પરંતુ તમારા વ્યવહારના ડાયરી, પૈસો અને બેડિંગ એ સાધને અહીં ચાલતા નથી અહીં તે ડાયરી, પૈસો અને બેડિંગ એ ત્રણને સ્થાને એ ત્રણ વસ્તુઓ જ હોવી જોઈએ કે આ (૧) જીવ અનાદિને છે, (૨) ભવ અનાદિને છે અને (૩) કર્મસંગો પણ અનાદિના જ છે. આ ત્રણ ભાવનાનું દઢપણું એ તમારા મોક્ષમાર્ગના ડાયરી, પૈસો અને બેડિંગ છે. હવે આ તમારા સાધને તમને મોક્ષને પ્રવાસ કરવામાં કેવી સહાયતા કરે છે તે તપાસી જુઓ.
બધે શ્રદ્ધા ખરી, માત્ર ધર્મમાંજ નહિ! પ્રવાસમાં ડાયરીની જરૂર અનિવાર્ય છે. તમે
ધર્મક્ષેત્ર શત્રુંજય ઉપર જવા માગે છે એ વાત સાચી છે પરંતુ તમારે કયે રસ્તે જવું છે એ તમારે ત્યાં જવા તૈયાર થતી વખતે જ નક્કી કરી લેવું જોઈએ. અહીં તમે તમારા પુરોગામીઓની બુદ્ધિને અનુસરે છે. તમે જ્યારે સૌથી પહેલાં શ્રીતીથીધિરાજને વિષે જવા તૈયાર થયા છે, ત્યારે તમે એ ક્ષેત્ર ઉપર કયે રસ્તે જવું એગ્ય છે તે તમારા જાતિઅનુભવથી જાણતા નથી, પરંતુ તમારા પૂર્વજો, તમારા ગ્રામવાસીઓ, તમારા પાડોશીઓ અમુક રસ્તે અમુક રીતે તીર્થાધિરાજ ઉપર ગયા છે એટલે એજ રસ્તે સારો અને સરળ હાઈ એજ રસ્તે ઓછામાં ઓછી તકલીફ્રે ત્યાં જઈ શકાય છે એમ તમે માની લે છે. એથી પણ આગળ વધીને તમે અંધશ્રદ્ધા રાખે છે. રેલવે કંપની કે જે તમારોમાંના કેઈને ઓળખતી જ નથી, તમારે કઈ સગાવહાલે પણ એ કંપનીમાં ડિરેકટર નથી અથવા કંપનીના ડિરેકટરોમાંથીય તમને કોઈ ઓળખતું નથી છતાં કંપની જે રસ્તે તમોને લઈ જાય છે તે રસ્તે તમે તીર્થાધિરાજ ઉપર જવા તૈયાર થાઓ છે, હવે અહીં પક્ષપાતરહિત થઈને વિચાર કરશે તે તમે પણ કબૂલ રાખી શકશો કે અહીં તમારી અંધશ્રદ્ધાની અવધિજ થાય છે! હવે કંપનીઓ ઉપર તમે શા માટે વિશ્વાસ મૂકો છે? તે કહે છે કે એ કંપનીઓ પર તમારા પુરોગામીઓએ વિશ્વાસ મૂક હતે માટે! અર્થાત તમે શ્રદ્ધાથીજ એમ માની લે છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #274
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ
(૨૪૬)
સુષાબિંદુ ૧૭ રેલવે કંપનીએ તથષિરાજ વિષે જવાનો શોધી કાઢેલે રસ્તે સરળ, સહેલો અને ટૂંકે છે એ વાત મારા પૂર્વજે માનતા હતા માટે મને પણ તે કબુલ છે. આ રીતે તમે માત્ર શ્રદ્ધાથી દોરાઈને તમારે તીર્થાધિરાજને માર્ગ નક્કી કરે છે અને રેલવે રસ્તેજ તીર્થાધિરાજ ઉપર જવું છે એમ ઠરાવીને પછી તમે પ્રવાસને આરંભ કરે છે. કહેવાની જરૂર નથી કે પ્રવાસના સંબંધમાં આ શ્રદ્ધાળુપણું એ પરિણામે તમારાજ હિતને માટે આવશ્યક છે. જીવ અનાદિ છે એ ગોખી રાખે. ધારો કે તમે કે તે શત્રુંજય ઉપર પહોંચવું
છે એ વસ્તુજ નક્કી નથી કરી. માત્ર પ્રવાસ કરે છે એજ વાત તમે નક્કી કરી છે અને તમે પ્રવાસે નીકળી પડ્યા છે. આવી દશામાં તમારા આ પ્રવાસનું પરિણામ એ આવશે કે તમારે પ્રવાસ આરંભાયા પછી તમને જુદા જુદા માણસો જુદી જુદી સલાહ આપનારા મળી આવશે અને જે તમે એ બધાની સલાહે ચાલવા જશે તે
જ તે એને ઠેકાણેજ રહી જશે પરંતુ તમારે અરધે રસ્તેથીજ ભટકાઈને પાછા ફરવું પડશે. જેમ તીર્થાધિરાજ ઉપર પહોંચવાને માટે તમે પહેલાં ડાયરી તૈયાર કરે છેતે જ પ્રમાણે મોક્ષની મસાકરીના પ્રવાસી બનેલા આપણે પણ દરેક જણાએ એ વાત ઠરાવીજ લેવાની છે કે આપણા પુરોગામીઓ જેનશાસનને માર્ગ મોક્ષે ગયા છે માટે મોક્ષપ્રાપ્તિને એજ માર્ગ સાચે હાઈ આપણે બધાએ પણ તેજ માર્ગ મોક્ષ પ્રતિ જવાનું છે. અર્થાત્ જેનમાર્ગ એજ મોક્ષપુરીએ પહોંચવાને સાચે રસ્તે હાઈ તેજ રસ્તે આપણે પણ પ્રવાસ કરવાને છે. અહીં આપણી એક્ષપુરીના પ્રવાસ માટેની ડાયરી પુરી થઈ જાય છે! હવે જીવ અનાદિને છે એ માન્યતા આપણું કેવી રીતે તારણ કરે છે તે જુઓઃ આપણે પ્રવાસ તો શરૂ કરી દઈએ છીએ પરંતુ પ્રવાસ શરૂ કર્યા પછી પણ મગજ આડે રસ્તે જાય, મિથ્યાત્વાદિના પ્રચંડ હલાઓ થાય, એ સઘળે વખતે ઉપલી માન્યતા આપણું અંતરમાં આત્માની મૂળ સ્થિતિનું ભાન જાળવી રાખે છે. જગત મિથ્યાત્વથી ભરેલું છે. ગેસ અથવા ઝેરી વરાળના જેવા અનેકવા આપણી સામે મેં ફાડીને ઉભા છે આવા આકરા સંગમાં જીવ અનાદિને છે એ માન્યતા આપણને જીવનું સ્વરૂપ ભુલાવા દેતી નથી. વળીયામાંથી બચવાનો માર્ગ. બીજો નંબર ભવભ્રમણ અનાદિનું છે એ વસ્તુ છે.
ધર્મ, વૈરાગ્ય, વિનય, વૈયાવચ્ચ એ સઘળાને જે કઈ પણ વાસ્તવિક રીતે જાળવી રાખતું હોય તે તે આપણી આ બીજી માન્યતા છે. ક્રિયાઓ કરવાની જરૂરજ નથી, ક્રિયાઓ તે બેટી છે એ તે ભારરૂપ છે એવા એવા ઘણા તેફાને આપણે સાંભળીએ છીએ ! હવે કેટલાક આપણા હેતના કટકા આગળ વધીને એવું પ્રતિપાદન કરે છે કે કિયાએ જે કાળમાં આરંભાઈ હતી તે કાળમાં તે અવશ્ય જરૂરી હતી પરંતુ આજે હવે તે કિયા જરૂરી નથી માટે તેને છોડી દેવી એજ વ્યાજબી છે. ધર્મ સંહારના આ પ્રચંડ વંટેળીયામાંથી બીજી માન્યતા આત્માને બચાવી લે છે.
હવે ત્રીજી માન્યતાને વિચાર કરે. તમે વિનય, વૈયાવચ્ચ આદિ કરવા માંડયું, તપ કર્યા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #275
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ
(૨૪૭)
સુધાબંદુ ૧ લે. આંબેલની ઓળી ઈત્યાદિ ધર્માનુષ્ઠાને કર્યા, સ્થળે સ્થળે યાત્રાએ ફય, આ સઘળું કરવા છતાં જે તમારા ઉપર ઐહિક આપત્તિ આવી પડે તે તરત જ તમારા હૃદયમાં એ વિચાર ધસી આવશે કે અરે, હું આટલું બધું ધમનુષ્ઠાન કરૂં છું અને છતાં મારી આ દશા શા માટે?
જ્યાં આવા વિચારે તમારું અંતઃકરણ ડેલવા માંડશે ત્યાં કર્મસંયોગ પણ અનાદિને છે એ તમારી ત્રીજી માન્યતા તમારી વહારે આવશે અને તે તમને પતિતાવસ્થામાં જતા બચાવી લેશે! આ સઘળા ઉપરથી તમે આ ત્રણ વસ્તુ જીવન સાથે એક રસ કરી દેવી એ કેટલું જરૂર. છે તે સારી રીતે સમજી શકશો અને જ્યાં તમારી સમજણમાં એ વાત આવી જશે કે આ ત્રણ વસ્તુ તમારા જીવનમાં એક રૂપ કરી દેવી જરૂરી છે કે તમારી અરધી ફતેહ તે થઈ જ ચૂકી છે એમ ખાતરીથી માની જ લેજે
ત્રણ વસ્તુની અનુપમ ઉપયોગિતા. જેમ પ્રવાસને માટે ડાયરી સાથે ભાથું, પૈસા અને
સથવારો જરૂરી છે તેવી જ રીતે અહીં પણ આ ત્રણ વસ્તુ જરૂરી છે અને જ્યાં આ ત્રણ વસ્તુ તમે પચાવી શકે છે કે તમારે માટે ભગવાન શ્રી જિનેશ્વરદેવના વચનેનો ઉપયોગ ખુલે થાય છે. હવે ભગવાન શ્રીજિનેશ્વરદેવના વચનને ઉપયોગ કેવો છે અને તે કેવી રીતે કરી શકાય છે તે આગળ જોઈએ,
ત્રણ તત્તની ગળથુથી.
આત્માની દુર્દશા ક્યારે થાય?
શાસ્ત્રકાર મહારાજા ભગવાન શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજીએ ભવ્યજીના ઉપકારા જ્ઞાનસાર પ્રકરણ નામક ગ્રંથ રચ્યો છે. આ ગ્રંથની રચના કરતાં તેઓશ્રી જણાવે છે કે, ભવનું સ્વરુપ, ભવની ભયંકરતા, ભવની ભયંકરતાને નિવારવા માટે જોઈતા ગુણે, એ ગુણોની પ્રાપ્તિ થાય તે વખતની આત્માની સ્થિતિ, આ સમયે સંજ્ઞામાંથી વિરક્ત થવું, લોકોત્તર સંશામાં તહીન થવું અને તે સઘળું કેવી રીતે થાય તે વિચારવાની જરૂર છે. જે મનુષ્ય મુસાફરી કરવા નીકળે છે તેણે પિતે કયાં જવા માગે છે તે સ્થળ, ત્યાં જવાને માર્ગ, એ માર્ગમાં રહેલી સગવડ વગેરે બધું વિચારવું પડે છે. જે માણસ એ વાત વિચારતે નથી તેનાથી મુસાફરી થઈ શકતી જ નથી અથવા તે માણસ મુસાફરી કરવા નીકળે છે તે ધપે ખાઈને પાછો જ પડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #276
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૨૪૮)
સુધાબદુ ૧ લું. એજ પ્રમાણે જે મોક્ષની સફરે નીકળે છે તે આત્માએ પણ ભવની ભયંકરતા, તેનું ઉલંઘન વગેરે સઘળું જ સમજવાની જરૂર છે. જે આત્મા એ પ્રમાણે સમજાતું નથી તેની દુર્દશા જ થાય છે અને તે ઉપ ખાઈને પાછો જ પડે છે.
સ્વભાવસિદ્ધ મહત્તા. દુનિયાદારીના વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે મેના, પિપટના
બચ્ચાંઓને બોલતાં, વાંદરાના બચ્ચાઓને કસરત કરતાં અને મનુષ્યના બાળકને લખતાં વાચતાં શીખવવામાં આવે છે પરંતુ કેઈએ હજી સુધી ગધેડા, પાડા જેવાને શીખવવા પ્રયત્ન કર્યો નથી. ખેલ કરાવવા માટે મદારીઓ મેના, પોપટને શીખવે છે પરંતુ કેઈ કાગડાને કે ગધેડાને શીખવવા બેસતું નથી! હવે કાગડાને જેવી પાંચ ઇન્દ્રિયો છે તેવીજ પાંચ ઇન્દ્રિયે પિપટને પણ છે અને જેવું શરીર વાંદરાને મળેલું છે તેવીજ કાયા ગધેડાને પણ મળેલી છે, તે છતાં એકને શીખવવામાં આવે છે અને બીજાને શીખવવામાં નથી આવતું ! આ સઘળાનું કારણ શું હોવું જોઈએ તે વિચારી જુઓ. મેના, પિપટને શીખવવામાં આવે છે પરંતુ કાગડાને શીખવવામાં આવતું નથી એનું કારણ એ છે કે મેના, પિપટના મુખની ગોઠવણ અને મોઢાની અંદરના અવયની ગોઠવણ એવી છે કે તે મનુષ્યના જેવી ભાષા બોલી શકે છે તેજ પ્રમાણે વાંદરાના શરીરને ઘાટ તથા તેને અવયની રચના પણ એવી છે કે જે માણસના શરીરની માફક પોતાના અંગ ઉપાંગોને વાળી શકે છે. આ પઘળા કારણથી પિપટ અને કાગડો તથા વાંદરા અને ગધેડે, બંને અનુક્રમે પક્ષી અને પશુઓજ હોવા છતાં એકને શીખવવામાં આવે છે પરંતુ બીજાને કેળવવામાં આવતા નથી. આ ઉત્તર તદન વાસ્તવિક છે પરંતુ તેજ ઉત્તર હવે ધર્મક્ષેત્રને વિષે પણ લાગુ કરી દેવાની આવશ્યક્તા છે. મનુષ્યમાં પણ વિશેષતાવાળા થડાજ હોય! જેમ બધા પશુઓ અને બધાજ પક્ષીઓ
હોવા છતાં અમુક પશુ અથવા પક્ષીમાં જ અમુક વિશેષ કાર્ય કરવાની શક્તિ છે તેજ પ્રમાણે સઘળા મનુષ્યો હોવા છતાં, આ ભયંકર ભવને વિચાર કરે, તે ભયંકર પર્વત છે એમ જાણવું, તેનું ઉલંઘન શી રીતે થાય, વગેરે સઘળું સમજવું, એ ભવરૂપી મહાભયાનક પર્વતના ઉલ્લંઘનનું સ્થાન તપાસવું, એ સ્થાનના ગુણે તપાસવા, તેના ફાયદા વિચારવા, લેકસંજ્ઞાનો ત્યાગ કરવો અને લોકોત્તર સંજ્ઞામાં તલ્લીન થવું એ સઘળું કહેવાની અને તે જાણવાની શક્તિ પણ અમુક જ માણસોમાં હોય છે. કાંઈ મનુષ્ય માત્રમાં જ આ શકિત હોતી નથી. મનુષ્ય તરીકે સઘળા મનુષ્ય છે. સઘળાને પાંચેપાંચ ઈન્દ્રિ છે અને બધા જ સંસી છે પરંતુ જેમ પશુપક્ષીઓના જુથમાં સઘળાજ પશુઓ છે અને સઘબાજ પક્ષીઓ છે છતાં અમુક પ્રકારની વિશેષતા અમુકજ પશુ અથવા પક્ષીઓમાં હોય છે તેજ પ્રમાણે સઘળા મનુષ્યોમાં પણ વિશેષતાવાળા માણસે પણ અમુકજ છે. ભવનિર્વાણુના વિચારે કેણ કરે? સઘળા જ જીવપણાની દષ્ટિએ સરખા છે, દરેક
જીવને પાંચ ઈન્દ્રિયે છે, તે દષ્ટિએ, પંચેન્દ્રિયપણે પણ બંને જીવ સરખા છે, સંજ્ઞીપણે એ જીવો બધા સરખા છે અને યાવત્ ભવ્યજી તે ભવ્યપણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #277
--------------------------------------------------------------------------
________________
આનદ-સુધાસિ.
(૨૪૯)
સુધાબિંદુ ૧ લું.
પણ સરખાં છે છતાં અહીં પણ જીવાત્માઓમાં લાયકાતની દૃષ્ટિએ તફાવત છે. પક્ષીણે બધાં પક્ષીએ સરખાં છે પરંતુ કાગડા અને પેપટ એ એમાં જેવા તફાવત રહેલા છે અને લાયકાતની દ્રષ્ટિએ કાગડા કરતાં પેાપટ વધારે ચેાગ્ય છે, તેજ પ્રમાણે માનવભવના કલ્યાણ માટે ઉપર જણાવેલી વિચારણા કરવાને અર્થે પણ બધાજ જીવા લાયક નથી, માત્ર અમુક જીવેાજ લાયક છે.
ત્યારે હવે એ પ્રશ્નને! વિચાર કરેા કે ભવનિર્વાણુ સ'ખ'ધીના આ વિચારા કરવાની શકિત કાનામાં હાય છે અને કૈાનામાં હાતી નથી? જેને આગલા વ્યાખ્યાનામાં જણાવેલી ગળથુથી મળેલી છે તેવાજ આત્મા આ ગળથુથી વડે ઘડાએલા હૈાવાથી તે આનેા વિચાર કરી શકે છે; જેને એ ગળથુથી મળી નથી તેવે। આત્મા કદાપિ પણ આવા વિચાર કરી શકતેાજ નથી. કેાઇ એવા ચમત્કાર થાય અને દેવતાઈ પ્રભાવની સહાય મળે તે પાડા, હાથી કે લાકડાની પુતળી પણ તેના મુખમાંથી વાણી ઉચ્ચારી શકે છે પરંતુ એ વાણી તેના અ ંતરના અવાજ બની શકતી નથી અને તે શબ્દો તેની જાતને પણ આભારી નથી. ગધેડા કોઇ ચમત્કારથી મનુષ્યની ભાષા ખાલી દે તા એ વાણી તેના ગધેડાંપણાને આભારી નથી અથવા ગધેડાપણાથી એ વાણી ખેલી શકાતી નથી. આ વાણીના ઉચ્ચારણ માટેના આભાર તેા કેાઇ દેવતાની શક્તિનેજ ઘટે છે કારણ કે તેનાજ પ્રભાવથી ગધેડા સારી અથવા નરસીવાણી એલી શક૨ા છે.
લાડાની પુતળી ખેલી !
શ્રીમાન્ શ્રીપાલ મહારાજાનું ચરિત્ર આપણે બધા જાણીએ છીએ તેમાં એક એવા પ્રસ`ગ છે કે જે પ્રસંગમાં લાકડાની પુતળીના મુખમાંથી વાણી પ્રદીપ્ત થઈ છે. લાકડાની પુતળી ઉપર એમણે હાથ મૂકયેા કે તરતજ લાકડાની પુતળીએ જવાબ દીધા આ કાર્યોંમાં એ પુતળીની કે તેના હૃદયની કશી કિંમત નથી. આ સઘળું કાર્ય માત્ર પેલા દેવતાઇ ચમત્કારને લીધે મની શકયુ છે ત્યારે એ ઉપરથી આટલી વસ્તુ સ્પષ્ટ થાય છે કે સ્વભાવથી જે કાંઈ ઘડે છે તેને માટે મનુષ્ય પાતે આભારી છે અને બીજાની પ્રેરણાથી જે કાંઈ વસ્તુ થાય છે તેમાં તેની જાતના આભાર માનવાના નથી. આજ સ્થિતિ મનુષ્યની મેાક્ષગતિના સંબંધમાં પણ રહેલી છે.
જે મનુષ્યને આત્મા અનાદિ છે, ભવ અનાદિના છે અને કમસયેાગ પણુ અનાદિના છે એ ગળથુથી મળેલી છે તે મનુષ્ય સમ્યક્ત્વ પામે, દેશવિરતિ સ્વીકારે, સર્વવિરતિને સ્વીકાર કરે કે છેવટે મેક્ષે જાય તે સઘળામાં એ મનુષ્યની જાતનું આભારીપણું રહેલું છે પર'તુ જેને ગળથુથીમાં આ ત્રણ વસ્તુની પ્રાપ્તિ થવા પામી નથી તેવા આત્મા પશુમેક્ષપ્રાપ્તિ વગેરે કરી શકે, તે તેમાં તેની જાત આભારી ગણી શકાતી નથી. જેમણે ઉપર જણાવેલી ગળથુથી લીધી છે તેવા આત્માઓની ધાર્મિક ઉન્નતિ થાય તા તે ઉન્નતિ આ ગળથુથીનેજ આભારી છે.
બાળપણાના સસ્કારની મહત્તા,
માતાનું દૂધ વાયુવિકારથી ભરેલુ' હાય તેા રહે છે. પછી તમે ગમે તેવા ઉપાચા કરો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
માતાનું દૂધ, બાળક કાંઈ આખી જિંદગી સુધી પીતે નથી પરંતુ તે માળપણાની અ'દરજ પીયે છે છતાં જો આખી જિંદગી સુધી ખાળક વાયુવિકારથી પીડાતાજ ગમે તેટલી ગરમ દવાઓ ખાવા કે જોઈએ તા લાહી
www.umaragyanbhandar.com
Page #278
--------------------------------------------------------------------------
________________
આન‘૪-સુધાસિ યુ.
(૨૫૦)
સુધાબિંદુ ૧ છું.
તૂટી પડે તેવી દવાઓ આપે। પરંતુ તેથી તે બાળકની વાયુની પ્રકૃતિના નાશ થઈ શકતા નથી; આખી જિંદગી સુધીને માટે એ વિકાર ચાલુજ રહેવા પામે છે. અર્થાત્ ખાળપણામાં પીધેલા દૂધના સસ્કારના શરીરમાંથી અત આવતા નથી.
જેમ માતાએ પાએલા દૂધના સંસ્કારોના નાશ થતા નથી તેજ પ્રમાણે ખાલ્યાવસ્થામાં જો ઉપર જણાવેલી ગળથુથી પાઈ હાય તેા તેથી આત્મામાં પડેલા ધાર્મિક સ`સ્કારા પણ ભુંસાવા પામતાજ નથી. ગળથુથીમાં આ સ`સ્કારા પાડ્યા હાય અને પછી કદાચિત્ વિપરીત સચેાગા આવીને ઉપસ્થિત થાય અને સસ્કારી બદલાઇ જાય, તેપણ સંસ્કારાને લીધે ઉત્પન્ન થએલી મૂળ વસ્તુ કાયમ રહેવા પામે છે. આટલા માટે જે જે નેને પેાતાના આ મહાન્ ધર્મ માટે અભિમાન હાય, ભગવાન શ્રી તીર્થંકરદેવા માટે અને તેમના કાર્યો માટે તમેાને માન હાય અને આપણા મહાન્ પૂર્વજો માટે તમે અભિમાન લેતા હૈા, તા તમારી પ્રત્યેક જૈનેાની એટલે જૈનમાતાપિતાની એ ફરજ છે કે તેમણે પેાતાના ખાળકાને ઉપર જણાવેલા ધર્મના ત્રણ સ ંસ્કારો આપવાજ જોઇએ.
“આપાએ મૂર્ખાઇ કરી.”
તમે તમારા ધર્મને માટે ગૌરવ લેતા હો તેા તે જરૂર તમારી ફરજ એ ધર્મ ટકાવી રાખવાની છે અને તમારે એ ધને ટકાવી રાખવા માટે તમારા માળકામાં ધાર્મિક સ`સ્કાર નાખવા એ પણ અનિવાર્ય કામ છે. તમે ગમે તેટલા ધર્મનિષ્ઠ હા, દેવસેવામાં ગમે તેટલા રચ્ચાપચ્યા રહેતા હૈા, ધર્મ ઉપર તમારી ગમે તેટલી પ્રીતિ હાય અને તમારા પૂર્વજો પણ ગમે એટલા ધર્માંનિષ્ઠ હોય છતાં તમારા ભાવિ સતાનાને તમે એજ માગે ન વાળા તે ખાત્રીથી માની લેજો કે તમારી પાછળ પૂળા મૂકાવાને જ છે.
તમારા પૂર્વજોએ અથવા તમે જૈનમંદિર બધાવ્યું હશે, જગી ઇમારત ચણાવી હશે, દર ભવ્ય જિનપ્રતિમા બેસાડી હશે, પરંતુ જો તમે તમારા છેકરામાં ધાર્મિ ક સ`સ્કારો નહિ પાડયા હોય તા છોકરા માટા થઇને જરૂર એવાજ નિવડશે કે જે એમ કહી શકશે કે “આપા મંદિર અંધાવી ગયા અને તેમાં પ્રતિમા મૂકીને હજારાના ખર્ચ કર્યો એ કેવી ભય'કર મૂર્ખાઈ કરી ! અને પૈસાના કેવા દુરૂપયોગ કર્યાં!!!” તમારા સંતાનેાની આવી મનેાદશા શાથી ઉસન્ન થાય છે તેના વિચાર કરો. તમારા બાપદાદા ધર્મ કરી ગયા હોય, જિનમ ંદિર અધાવી ગયા હૈાય તે તમાને 'ચ્યું હતું ? નહિ ! કારણ એજ કે તમારામાં ધાર્મિક સંસ્કારા પડેલા હતા અને એ ધાર્મિક સકારા પડવાથીજ તમાને પિતાનું કાર્ય ખુટ્યું ન હતું પરંતુ તે પુણ્યસ્વરૂપ લાગ્યું હતું.
ધાર્મિક સકારાના અભાવ,
હવે તમાને જે કાર્ય પુણ્યસ્વરૂપ લાગે છે તેજ કાર્ય તમારી સંતતિને પાપસ્વરૂપ લાગે છે અથવા તેા સાવ નકામા જેવું લાગે છે એમ લાગવાનું જો કાંઇ પણ કારણ હાય તે! તે કારણ એટલુંજ છે કે તમારામાં ધાર્મિક સ'સ્કારા પડેલા હતા જયારે તમારી સંતતિમાં એવા ધાર્મિક સ`સ્કાર પડેલા નથી. તમારી સંતત્તિમાં એવા ધાર્મિક સંસ્કારો ન પડેલા હોવાને લીધેજ તેને ધર્માંના કાર્યોમાં પૈસાના દુરૂપયેગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #279
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ
(૨૫૧)
સુધાબિંદુ ૧ લું ભાસે છે અને સમાજસંવદ્ધનના કાર્યમાં જે પૈસા વપરાય છે તેને તે દુરૂપયોગ કહેતા નથી પરંતુ સદુપયેાગ કહે છે. આવી દશા એ બીજી કઈ પણ વસ્તુને આભારી નથી, માત્ર ધાર્મિક સંસ્કારના અભાવને જ આભારી છે.
તમે તમારા બાપદાદાને વખાણુતા હતા, તેમની પ્રસંશા કરતા હતા અને તેમને પગલે પગલે ચાલવામાં ગૌરવ લેતા હતા. જ્યારે તમારી સંતતિ એવી પાકે છે કે તે તમારા બાપદાદાઓએ મૂર્ખાઈ કરી છે એવું કહે છે એનું કારણ એટલું જ છે કે તમારા બાળકોમાં તમે ધર્મના દૃઢ સંસ્કાર બાલ્યાવસ્થામાં નાખ્યાજ નથી એથી પણ આગળ વધીએ તો એમ પણ કહી શકાય કે તમે જાતે પણ ધર્મ તરફ જોઈએ તેટલી પ્રીતિવાળા નથી અથવા તમારામાં ધર્મ તરફ જોઈએ તેટલી પ્રીતિ હોય તે તમે એ પ્રીતિ તમારા બાળકેમાં લાવવામાં બેદરકાર રહે છે. તમે તમારા બાળકોમાં ધાર્મિક સંસ્કારી નાખવામાં કેવા બેદરકાર છે તે વાત હવે તપાસે. વારસે શાને ધનને કે ધૂળને ? તમે પાંચ દશ લાખના માલીક હે, એટલી રકમ
ઉપરાંત થોડા દાગીના, હીરા, મોતી, ઝાહિર તમારા ઘરમાં પડયા હોય તે તમે તે સઘળું તમારા છોકરાને બરાબર મળે છે એની તપાસ રાખે છે. એ સઘળી મુડીમાંથી એક પણ પૈસે તમારો છોકરો ઓછો મેળવે તે તમે કકળી ઉઠો છો. તમારી સઘળી વસ્તુને તમે તમારા બાળકને પુરો વારસદાર બનાવવાને ઈચ્છો છો અને એ વારસામાંથી પૈસે પણ એ છે ન થાય તે તમે ધ્યાનપૂર્વક તપાસે છે.
જેમ તમે તમારી સ્કૂલ સંપત્તિને વારસો તમારા બાળકને મળે એની કાળજી રાખે છે તેવીજ કાળજી તમે તમારા ધાર્મિક સંસકારોનો વારસો તમારા બાળકને મળે તે માટે રાખતા નથી. તમે ધન અને જવાહર કે જે ખરી રીતે કલસા અને પત્થરથી જરા પણ વિશેષ મહત્વના નથી, તેને તમારા દીકરાને વારસદાર બનાવે છે પરંતુ તમારે ધર્મ જે તમારા પૂર્વજોએ લેહી આપીને સાચવે છે. જેનસંસ્કાર જે તમારા પૂર્વજોએ પોતાના હાડકાંને ભેગે પણ જાળવ્યા છે, એ જૈનત્વ, એ ધાર્મિક સંસ્કાર, એ સઘળાને વારસો તમારા બાળક મેળવે એવું તમે ચહાતા નથી અથવા ચહાતા છે તે તેવી જાતના પ્રયત્ન પણ કરતા નથી. તમારી જિંદગીને ઈતિહાસ તમે તપાસી જુઓ. તમારું રેજનું વર્તન તમે તપાસી જુઓ અને પછી કહે કે તમારા બાળકને તમારા પૂર્વજોના સાચા સંસ્કારને વારસ મેળવી આપવા માટે તમે શું કર્યું છે? તમારા પ્રયત્નજ ખામીવાળા છે. તમારા પૂર્વજો મહાપ્રતાપી હતા. તેમને યશ કદી
પણ ન ભૂલી શકાય એવાં કાર્યો તેઓ કરી ગયા હતા. તેમણે પરસેવે કાઢીને મેળવેલી લક્ષમી ધર્મકાર્યમાં વાપરી હતી. એ સંસ્કાર, એ નીતિ, એ ઉત્તમતા. એ સઘળાનો વારો તમારા બાળકોને મળે તે માટે તમે શું પ્રયત્નો કર્યા છે અને જ્યારે પ્રયત્નો કર્યા છે, તેને વિચાર કરો. તમે શાંતિથી વિચાર કરશે તો તમને એજ જવાબ મળશે કે તમારા એ દિશાના પ્રયત્નો શૂન્યથી વધારે નથી ! તમારું વર્તન તપાસવા માટે તમે પોતેજ પ્રયત્ન કરી જુઓ એટલે તમને તમારી ભૂલ માલમ પડશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #280
--------------------------------------------------------------------------
________________
આનદ-સુધાસિંધુ.
(૨૫)
સુધાબિંદુ ૧૯. એમ માને કે તમે વ્યાપારધંધાના હિસાબકિતાબમાં મચેલા છે. તમારું ધ્યાન એ બાજુએ રોકાએલું છે અને તમારી પાસે બેસીને તમારે નાને છોકરો આંક ભણે છે. એ છેકરો. ભૂલથી પણ ૧૫x૧૦=૧૫૦, ને બદલે ૧૫૪૧૦=૧૨૫; બોલી દે છે, તે એ બાજુએ તેજ ક્ષણે તમારું ધ્યાન ખેંચાય છે અને તમારા છોકરા ઉપર તમે બરાડી ઉઠો છે. તમારે છોકરો જે વાકય ખોટું બોલે છે, જે આંકનું પલાખું બરાબર નથી બે, તેથી હજી તે તમને કાંઈપણ ગેરલાભ થવાનું નથી. એ ભૂલથી તમારા ખીસામાંથી દસ રૂપીઆ જવાના નથી અથવા એ ભૂલ ન થાય તો તેથી તમારા ખીસામાં સો રૂપીઆ આવવાના નથી ! પરંતુ તે છતાં તમારા બાળકમાં ગણિતને લગતા ખોટા સંસ્કારો ન પડી જાય તેની તમે એટલી બધી કાળજી રાખો છે કે તમે બરાડી ઉઠે છે અને વધારે થાય તો તેને એકાદ તમારો પણ મારી દે છે. હવે તમારું હૃદય તમને એજ રીતે ધાર્મિક સંસ્કારની અવહેલના વખતે ડંખે છે ખરૂં કે?
તમને જરૂર “પત્થરદાસ”ની છે, “ધર્મદાસની નથી. તમારે બાળક તીર્થકર દેવેની
નિંદાને એક શબ્દ બેલે, તમારા પૂર્વજોની નિંદા શબ્દ બેલે, તમારા પૂર્વજોએ કરેલા ઘાર્મિક વ્યવહારના કાર્યોની ટીકા કરે, તો તે સાંભળીને તમારા અંતરમાં પહેલાંના જેવો ક્ષોભ કદીય થતું નથી. અરે! કેટલીક વાર તો હશે બાળક છે એમ કહીને તમે એને એવી ટેવ પણ પાડે છે! આ સઘળા ઉપરથી માલમ પડે છે કે તમે તમારા બાળકને પત્થરા અને કોલસારૂપ હીરા અને ધનને જ માલિક બનાવવા માગો છો અને એ સારામાં સારો પત્થરદાસ થઈ શકે એવીજ તમે તૈયારી કરે છે તેને ધર્મદાસ કરવાની તમે કાળજીજ રાખતા નથી. આ વિષયની ચર્ચા ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા સાહેબે પણ કરી છે.
ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા વીશીપ્રકરણ નામક ગ્રંથમાં અધિકારની ચર્ચા કરે છે. આ ચર્ચામાં તેઓશ્રી જણાવે છે કે પિતાના વડીલોએ શ્રી જિનમંદિર બંધાવ્યું હોય, જિનબિંબ ભરાવ્યા હોય અને તેવા દહેરાંઓની અને જિનબિંબની સેવામાં વંશજ તલ્લીન રહે તો તે વસ્તુ બહુ ફળદાયી છે અર્થાત્ સામાન્ય દહેરાઓની સેવા કરવા કરતાં પૂર્વજોએ બંધાવેલા મંદિરોમાં પૂજા કરવાથી વધારે પુરયની પ્રાપ્તિ થવા પામે છે. જે આમા કુટુંબીઓ તરફથી મળેલ ધાર્મિક વારસો પ્રમાણુ ગણે છે તેને એ વારસાને સંભાળતાં જેટ આનંદ થશે એટલે આનંદ અને તેટલે પ્રેમ તેમને બીજા કોઈ પણ કાર્યમાં થશે નહિ.
વધારે પુણ્ય કયાં છે? શાસ્ત્રકાર ભગવાન તરીકે સઘળા ભગવાનો સરખા છે. ભગવાનની
દષ્ટિએ બધા ભગવાન સરખા છે. મૂર્તિને અંગે પૂજા તે શ્રીમાન મહાવીર દેવની જ છે. પછી એ મૂર્તિ સર્વ સામાન્ય મંદિરમાં છે કિંવા તમારા પૂર્વજોએ બંધાવેલા મંદિરમાં હે ભગવાન તે સઘળે સરખાંજ છે છતાં ધાર્મિક ઉલ્લાસને અંગે અહીં ફેર પડે છે. એક સામાન્ય દાખલે લેશો તે પણ તમને આ વાત ઝટપટ સમજાઈ જશે. તમેને રસ્તામાંથી એક વીંટી જડી હોય અને બીજી વીંટી તમારા બાપદાદાએ કરાવી હોય; તે એ બને વીતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #281
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ
(૨૫૩)
સુધાદિ ૧ તું. પહેરવાના પ્રસંગોમાં તમને તમારા બાપદાદાની વીંટી વાપરતી વખતેજ વધારે ઉલ્લાસ અને વધારે પ્રેમ જણાશે. એજ સ્થિતિ સામાન્ય જિનમંદિરમાં પૂજા કરતી વખતે અને વડિલેએ બંધાવેલા મંદિરોમાં પૂજા કરતી વખતે હોય છે. અર્થાત્ સામાન્ય મંદિરમાં શ્રીજિનબિંબપૂજાનું જે ફળ છે તેના કરતાં પૂર્વજોએ બંધાવેલા મંદિરમાં પૂજા કરવાનું ફળ વધારે છે એવું ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજનું માનવું છે.
માણસોની મનવૃત્તિ જ એવી થઈ ગઈ છે કે ન પૂછો વાત! તમારે કરો ચાર દિવસ નિશાળે ન જાય, કેલેજમાં ન જાય અથવા તે વ્યાયામશાળામાં ન જાય તે તેથી તરતજ તમે ગભરાઈ ઉઠે છે, તેને ધમકાવે છે અને છોકરે જે નાની ઉમ્મરને અને કહ્યાગરો હોય તે તમે તેને ઝુડી કાઢતાં પણ ડરતા નથી પરંતુ એ જ છોકરે જે ચાર દિવસ દહેરે ન જાય, ઉપાશ્રયે ન જાય, અરે! મહિનાઓના મહિના સુધી ઉપાશ્રયે ન જાય તો તેથી તમારા અંતઃકરણમાં જરાય ક્ષોભ થતું નથી આ સઘળા ઉપરથી જ તમારી ધાર્મિક લાગણીનું માપ નીકળી શકે છે.
જૈનત્વનું રાજીનામું. તમારા બાળક નિશાળે ન જાય તે તમને લાગી આવે છે પરંતુ
તે ઉપાશ્રયે ન જાય તે તમોને લાગી આવતું નથી. તમારી સંપત્તિની જાળવણીને વિચાર તમે પાકે પાયે કરી છે પરંતુ તમારા ઈશ્વર પાર્જિત સંસ્કારોની જાળવણીનો વિચાર તમને આવતું નથી. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે તમારી ધાર્મિક કીતિને અને ધાર્મિક સંસ્કારનો વારસ તમે તમારા બાળકોમાં નાખવા માગતા નથી. જો તમે એમ કહેતા હો કે અમે એ વારસો આપવા માગીએ છીએ તે તમારે તેને જવાબ આપ પડશે કે તમોએ એ દિશાએ શું કાર્ય કર્યું છે! તમારો જવાબ આ બાબતમાં એ છે કે છે અને અર્થ એ છે કે પત્થરો અને કલસાને માટે તમે તમારી સંતતિના માબાપ છે પરંતુ ધર્મ, સકાર્ય, નીતિ, સદાચાર એ બધામાં તમે માબાપ નથી. જેનત્વનું તમે રાજીનામું આપ્યું નથી. જૈનત્વ તમને અપ્રિય નથી પરંતુ તમારું કાર્ય એવું છે કે તે જેનત્વનું રાજીનામું આપવા જેવું છે. તમે આ રીતે તમારી ટ્રસ્ટી તરીકેની ફરજ બજાવતા નથી અને ટ્રસ્ટને તમે બેવફા નીવઠો છે તે બાબતમાં તમે તમારી ફરજ વિચારે અને સવેળા જાગ્રત થાઓ એ જરૂરનું છે.
તમે ગુન્હેગાર ટ્રસ્ટી છે. અમુક માલમિલ્કતને માટે જેઓ ટ્રસ્ટી નીમાએલા હોય તે
ટ્રસ્ટીઓની ફરજ છે કે તેમણે ટ્રસ્ટને વહીવટ બરાબર કરે જોઈએ. પોતે ટ્રસ્ટમાંથી પૈસા ન ખાઈ જાય એટલું જ તેમણે જવાનું નથી પરંતુ ટ્રસ્ટીઓએ ત્રણ કામ કરવાનાં છે. પિતાને જે સ્થિતિમાં ટ્રસ્ટ મળ્યું હોય તેના કરતાં ટ્રસ્ટની મિલકત વધારવી જોઈએ. ટ્રસ્ટને પિતે રૂપગ ન કરવો જોઈએ તે જ પ્રમાણે બીજાને તેને દરૂપગ ન કરવા દેવે જોઇએ અને ટ્રસ્ટને ઠરાવેલે ઉપયોગ થાય તે માટે નિયમિત લક્ષ આપવું જોઈએ. જે ટ્રસ્ટી આ ફરજ બજાવતું નથી તે ટ્રસ્ટી એ નામનેજ ટ્રસ્ટી છે એટલું જ નહિ પણ તે ટ્રસ્ટી ગુનેગાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #282
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૨૫૪)
સુધાબદુ ૧ હું. તમે તમારા બાળકોના માબાપ છે એનો બીજો અર્થ એ છે કે તમે તમારા બાળકોના ટ્રસ્ટી છો. તમારી ફરજ છે કે તમારે તમારા બાળકોના ધાર્મિક સંસ્કાર પણ જળવાઈ રહે તે જેવું જોઈએતમે એ ન જોતા પત્થરા અને કોલસા માટેજ તમારા બાળકના ટ્રસ્ટી થાઓ અને ધાર્મિક સંસ્કાર માટે તમારા બાળકના નામના ટ્રસ્ટી બને તે એને અર્થ એ છે કે ટ્રસ્ટી તરીકે તમારા ઉપર મૂકાએલા વિશ્વાસને માટે તમે લાયક નીવડ્યા નથી. તમે બેવફા થયા છે અને તેથી એ બેવફાપણા માટે તમે સજાને પાત્ર છે. ટ્રસ્ટી તરીકે તમારી તમારા બાળક પર શું જવાબદારી છે અને શું ફરજ છે તે તમે આથી સમજી શકયા છે. હવે તમારે તમારા બાળકનું ધર્મને માટે, ધાર્મિક સંસ્કારને માટે, તમારા પૂર્વજોની કીતિને માટે ટ્રસ્ટપણું કરવું એ ઈષ્ટ છે કે તમારે પત્થરા અને કોલસા માટે તમારા બાળકના પિતાપણું જાળવવું એ ઠીક છે; એ વાતને વિચાર તમારે જાતે કરવાનું છે. હવે તે તમારી ફરજ વિચારે જે સુજ્ઞ છે, જેનામાં ધર્મની લાગણી છે, જેનામાં ચાનક
છે તેઓ તે આ સાંભળીને જરૂર વિચાર કરશેજ કે આપણે આપણા બાળકોના ધર્મના ટ્રસ્ટી થવું એ યોગ્ય છે કે તેમને માટે પત્થર, કોલસાના ટ્રસ્ટી થવું એ યોગ્ય છે. માત્ર જેમને આત્મા જ મરણ પામેલ હશે અર્થાત જેનો આત્મા જ પ્રકાશ વિનાને હશે તેજ આટલું સાંભળ્યા પછી પણ પિતાની ફરજ વિચારવાનો નથી. ટ્રસ્ટી તરીકે તમે તમારા બાળકમાં સારા સંસ્કારો નાખવા બંધાએલા છે. તમે તમારી એ ફરજ બજાવવા માંગે છે એ એકવાર તમારે નિશ્ચય કરી લેવાની જરૂર છે. તમે એ નિશ્ચય કર્યો એટલે તમારા હાથે કામની અરધી શરૂઆત થઈ છે એમ સમજવામાં હરકત નથી.
હવે આગળ વધે. તમે એ વિચાર કરો કે અમુક સંસ્થાને હું ટ્રસ્ટી નિમાયે છું અને ટ્રસ્ટી તરીકે મારે એ સંસ્થાનું કલ્યાણ કરવું છે, તે આવા વિચારેની સાથે જ તમારે એ ટ્રસ્ટીત્વ કઈ રીતે સફળ થાય એમ છે એને માર્ગ પણ શોધી કાઢવાનો બાકી રહે છે. ટ્રસ્ટી ગમે એવો સારે હોય, ધર્મધુરંધર હોય, પાપમાં આંગળી બળવા પણ ન માગતા હોય પરંતુ તે છતાં તે સંસ્થાનું ભલુ થાઓ ! એજ માત્ર ઉચ્ચાર કર્યા કરશે તે તેથી તેનું કલ્યાણ થવાનું નથી. સંસ્થાનું કલ્યાણ કયે માર્ગે સાધી શકાય એમ છે તે જોઈને ટ્રસ્ટીએ તે માટે થગ્ય માર્ગ વિચારવાની આવશ્યકતા છે. ટ્રસ્ટી આવા માર્ગ વિચારે અને તે માર્ગ તે અમલમાં ન મૂકે તે માર્ગ વિચારે તે ટ્રસ્ટીની પિતાની ફરજ પુરી થવાની નથી. આ ઉપરથી સિદ્ધ થાય છે કે ટ્રસ્ટને ધર્મ છે કે તેણે પિતાના હાથમાં સંપાએલા ટ્રસ્ટના અભ્યદયનો માર્ગ વિચારીને એ માર્ગને અમલમાં પણ મૂકવાનો છે. ટ્રસ્ટીની ફરજ યાદ રાખે. હવે તમારા બાળકના તમે ટ્રસ્ટી છે. જો તમે સારા ટ્રસ્ટી થવા
માગતા હે, તમે તમારી ફરજ ભૂલવા ન માગતા હે, અથવા તે બેદરકાર ટ્રસ્ટી પણ ગણવા ન માગતા હે, તે તમારા હાથમાં સોંપાએલા બાળકના ભવિષ્યને ઉદય શી રીતે કરી શકાય એ તમારે વિચારવાની જરૂર છે અને એ વિચારી તમારે એ માર્ગ અમલમાં મૂકવાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #283
--------------------------------------------------------------------------
________________
માનદ–સુધાસિંધુ.
( ૨૫૫)
સુધાબિંદુ ૧ લું. છે. હવે વિચાર કરી કે તમારા ખાળકના અભ્યુદય કેવી રીતે સાધી શકાય ? તમારા ખાળક ધર્મોમાં દઢ રહે, જિંદગીના છેડા સુધી તેના મુખમાંથી ધર્મના વિધી એવા એક શબ્દ પણ ન નીકળે અને તેને હાથે એક પણ અકાર્ય ન બને એવુ' જો તમે ઇચ્છતા હા; તેા તમારે ગળથુથીમાંજ પેઢી ત્રણ વસ્તુએ નાખવાની છે કે જીવાત્મા અનાદિના છે, ભવસયાગ અનાદિના છે અને કસ ચેાગ પણ અનાદિનાજ છે. જે માબાપ પાતાના બાળકને આ ત્રણ વસ્તુઓ ગળથુથીમાં આપે છે તે માખાપ આળકના સાચા જૈનમાતાપિતા છે અને જેએ! એ રીતની ગળથુથી બાળકાને પાય છે તે માબાપાના માળકા એવી દઢ મનેાવૃત્તિવાળા અને બળવાન ચિત્તવાળા નીવડે છે કે પ્ર:ણાંતે પણ તેઓ ધર્મના આશ છેાડવાએ તૈયાર થતા નથી ! જો તેઓ ધર્મને છેાડવા પણ તૈયાર ન થાય તે પછી તેઓ ધર્મ તેડવા તે કયાંથીજ તૈયાર થવાના હતા ?
આ ગળથુથીને પ્રભાવ શેા ?
કે
આ ગળથુથીના આટલા બધા પ્રભાવ કહ્યા પછી હુવે એ વાત વિચારી જોવાની જરૂર છે કે આ ગળથુથી વડે આત્મામાં એવે કયા પ્રભાવ ઉસન્ન થાય છે જેને પરિણામે આત્મા ગમે તેવા સંકટોમાં પણ ઢ રીતે ટકી રહે છે અને તે પેાતાના ધાર્મિક મંતચૈાના ત્યાગ કરતા નથી. જીવ અનાદિના છે એ વાતના વિચાર જયાં દઢ થાય છે કે ત્યાં આત્મામાં એક જાતનું અલૌકિક ખળ આવે છે. એવા આત્મા આ વિશ્વના વ્યવહારામાં પ્રાણ આપી દેવાને માટે કાઇ પણ રીતે તૈયાર થતા નથી. અહીં શરીરના અને લુગડાંના ઉદાહરણના વિચાર કરો, માણસ પાતે લુગડાં પહેરે છે અને સામાન્ય સચેાગેામાં તે પેાતાનું શરીર અને લુગડાં તેને સભારે છે, તેની સ'ભાળ લે છે અને અને ફાટી ન જાય કે તેમાં કાંઇ નુકશાન ન આવે તે સંભાળે છે, પર ંતુ કેાઈ સમયે અકસ્માત થાય અને લુગડાંના છેડા દીવાને લાગી લુગડુ સળગી ઉઠે, તેા તે સમયે માણસ પેાતાની દેહને ભાગે લુગડાંને સંભાળતા નથી પરતુ લુગડાંને ભાગે પાતાને જ સંભાળે છે. લુગડું સળગી ઉઠયું અને દાઝી જવાની વારી આવી જાય તે તેજ ક્ષણે તરૂણ હોય, ખાળક હાય, વૃદ્ધ હાય, સ્ત્રી હાય કે પુરુષ હાય તેા પણ ખષા પાતાની આખરૂ, લાજ કે મર્યાદાના વિચાર ન કરતાં લુગડું કાઢીને ફેંકી દે છે! યાદ રાખા કે સામાન્ય વખતે માણુસ શરીર અને લુગડું' ખ'ને સભાળે છે પરંતુ અકસ્માત વખતે તે લુગડાંને પડતું મૂકીને પોતાના શરીરનેજ સભાળે છે.
આત્મા પાતાની વસ્તુ છે. શરીર નહિ,
માણુસની આ મનેવૃત્તિ ઉપરથી સ્પષ્ટ થાય છે કે તે શરીરને પેાતાનું ગણે છે પરંતુ લુગડાંને પોતાના ગણતા નથી. આજ ઉદાહરણ અહીં પણ લાગુ પાડશેા તે તમાને સમજાશે કે જીવ અનાદિના છે એ સ'સ્કાર દેઢુભાવનાના ત્યાગ કરવાને માટે કેટલેા આવશ્યક છે. જે મનુષ્ય એવું સમજ્યા છે કે આત્મા તેા અનાદિના છે તે પર્યાયે એમજ સમજે છે કે શરીર આદિનું છે અર્થાત્ આત્મા સ્વયંભૂ છે તે પહેલાં મળે છે અને શરીર મળ્યા પછી જેમ શરીરને ઢાંકવા માટે વસ્ત્રોની તૈયારી કરવામાં આવે છે તેમ આત્મા અનાદિને છે અને અનાદ્દિના આત્માને અનાદિના ક્ર સચેાગ હાવાથી શરીરની પ્રાપ્તિ થવા પામી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #284
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૨૫૬)
સુધાદિ ૧ હવે જે આત્મા, આત્મા અનાદિને છે અને શરીર વસરૂપે આદિનું છે એમ જાણે છે તે આત્મા દેહને વસ્ત્રરૂપે સમજે છે અને તેથી તેની એ દઢ માન્યતા હોય છે કે આત્મા એ પિતાની વસ્તુ છે અને શરીર એ પારકી વસ્તુ અથવા મેળવેલાં લુગડાં સમાન છે. પોતાના શરીરનું લોહી કાઢીને કોઈ પણ માણસ પોતાના લુગડાને રંગવાને માટે તૈયાર થતું નથી. કારણ કે તે જાણે છે કે લુગડાં જેવી પારકી વસ્તુને રંગવાને માટે શરીરનું લેહી વાપરવું એ કેવળ મૂર્ખાઈ છે. તેજ પ્રમાણે શરીરને જે આત્મા લુગડાં પ્રમાણે સમજે છે તે આત્મા શરીરને શણગારવા અર્થાત્ કે પૈસોટકે, ધન વિગેરે મેળવવાની પાછળ આત્માના ઓજસને કદી રેડતો નથી. આ માણસ આત્માને પિતાને સમજે છે અને શરીર, પૈસા, જગતની બીજી બધી સમૃદ્ધિ ઈત્યાદિને તે આવી મળેલી પીડા સમાન ગણે છે. ધન્નાજીનું ઉદાહરણ વિચારે. જે માણસ જીવને અનાદિને સમજે છે અને શરીરાદિ
તેને આવી મળેલું છે એમ ગણે છે તેની સ્થિતિ એવી હોય છે કે તે પ્રાચીન મહાપુરુષના આચરણ તરફ પ્રેમ રાખે છે. પ્રાચીનકાળમાં અનેક મહાપુરુ
એ ધર્મનું રક્ષણ કર્યું હતું તેમણે મરણતે પણ શીલધર્મ છેડ્યો નહોતે તેજ પ્રમાણે મારે પણ ધર્મ પાળજ જોઈએ અને શીલધર્મ છેડે ન જોઈએ એવીજ વૃત્તિ “આત્મા અનાદિ છે” એવી માન્યતાવાળા પુરુષની હોય છે.
તપ કરવામાં સંકોચ શરીરનો કરે પડે છે પરંતુ એ મહાન તપશ્ચર્યાનું ફળ તે આત્મા નેજ મળે છે. ધન્નાજીનું તપ કે પ્રભાવશીલ હતું અને તેની ધર્મમાં કેટલી બધી દઢ ભાવના હતી તે બધા જાણે છે. ધન્નાજી એક સુકુમાર શ્રીમંત હતા. તેમને આઠ સ્ત્રીઓ હતી. તેઓ મહારાજા શ્રી શ્રેણિકના જમાઈ થતા હતા અને શાલિભદ્રના બનેવી થતા હતા. તેમણે પોતાની પત્નીના કથનથી આ પત્નીઓને એકી સાથે ત્યાગ કરીને દીક્ષા લીધી હતી. શાલિભદ્ર પણ તેમની સાથે જ દીક્ષા લીધી હતી. તે પછી તેમણે એવું ભિષણ તપ કર્યું હતું કે તેઓ ચાલતા તે હાડકાં એક બીજા સાથે ઘસાઈને ખડખડ વાગતાં હતાં અને મેઢેથી બેલી પણ શકાતું નહતું તે છતાં તેમણે તપશ્ચર્યાને ત્યાગ કર્યો નહતે.
તમારી સ્થિતિ વિચારે. હવે આજે આપણે સ્થિતિ કેવી છે તેનો વિચાર કરો. બીજા
તપ કરવા તે બાજુએ રહ્યા પરંતુ આપણે એક સાધારણ ઉપવાસ કરીએ છીએ તે પણ એક દિવસનું ખાવાનું જાય તે માટે હેહા કરી મૂકીએ છીએ. આપણું આ સ્થિતિ જો એ મહાન તપસ્વીઓએ રાખી હોત, તે વિચાર તે કરે કે તેઓ ઈતિહાસને પાને નેંધાએલી કદીપણ ભૂલી ન શકાય એવી ભવ્ય અને નિર્મળ તપસ્યા શી રીતે કરી શકયા હેત? પ્રાચીનકાળમાં મોટા મેટા રાજાઓની રાણીઓએ પણ તપશ્ચર્યા કરી છે. જેઓ અત્યંત સુકુમાર હતી, જેમની કોમળતા જગજાહેર હતી, એક તણખલું પણ ખુંચે એવાં જેમનાં સુંદર શરીર હતાં તેવી રમણીઓએ પણ તપશ્ચર્યા કરી છે. શ્રેણિક રાજાની રાણુઓ મહાએના કૃષ્ણ એ સઘળીઓએ શ્રીમાન વર્ધમાન તપ પૂરો કર્યો હતે. વર્ધમાન તપની મહત્તા તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #285
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૨૫૭)
સ્વાબિંક ૧ તમે જાણે છે. બીજા તપે નજીકમાં પુરા થાય, છે શ્રી વર્ધમાન તપ એવું છે કે તે લાગલાગટ કર્યા કરો તે પણ પંદર વરસેજ પુરૂં થાય છે. બીજા તપે પુરા થાય કે તેનું પારણું કરવાનું આવતાં થાળી તૈયાર હોય છે. ઉપવાસતપ, છઠ્ઠ, અઠ્ઠમ એ સઘળાના તપમાં પારણાને કહાડે રેજના કરતાં બેવડું ખાવું હોય તે તે પણ ખાઈ શકે છે. જ્યારે આ વર્ધમાન તપમાં પારણામાં બમણું તપસ્યા એટલે ઉપવાસ કરવાનેજ બાકી રહે છે! પારણાને દિવસે બમણું તપ કરવાનું હોય છે. આવું લાંબુ અને કઠિનમાં કઠિન તપ તે પણ શ્રીમાન શ્રેણિક રાજાની રાણીએ મહાસેના અને કૃષ્ણા એમણે પૂરું કર્યું હતું. તપસ્વીઓની માન્યતા શું હતી? મહારાજા શ્રેણિક એ કાંઈ બે પાંચ ગામને ઠાકરડે
ન હતે. મગધનું મહારાજ્ય કે જેની હાક સમસ્ત સામ્રાજ્યમાં વાગતી હતી એ વિશાળ મહારાજ્યને મહારાજા શ્રેણિક એ સ્વામી હતા. આવા મહાસમ્રાટની પત્નીઓ પણ જ્યારે આવું કઠણ તપ કરે છે ત્યારે તેમની મદશા કેવી હશે તેને વિચાર કરજે. આવા મહાસામ્રાજના માલિકે પણ આવું પ્રચંડ અને ભગીરથ તપ કરી શક્તા હતા તેનું એકજ કારણ હતું કે તેઓ આ શરીરને લુગડાંના જેવું તુચ્છ સમજતા હતા. આત્મા એ પિતાની વસ્તુ છે અને લુગડાંરૂપી શરીર એ તેને ગળે પડેલી વસ્તુ છે એ વાત તેમના અંતરમાં ઠસી જવા પામી હતી અને તેથી જ તેમના હાથે આવા મોટાં મોટાં તપે થતાં હતાં!
આ શરીર એ બરાબર આત્માએ ધારણ કરેલું લુગડું જ છે. ધારો કે તમે પાંચ રૂપીયાનો જરીથી ભરેલે અંબર પહેર્યો છે, પરંત જે એ અંબરનો છેડો પણ સળગી ગયો અને અંબર બળીને ખાક થઈ જવાને વારે આવે; તે તે પળે “મારે આ અંબર છોડવો જોઈએ કે નહિ” એ તમે વિચાર કરવા નથી બેસતા. એ ટાંકણે તમે તમારા માબાપની કે બૈરી છોકરાની સલાહ લેવા માટે પણ નથી થતા અને સળગેલ અંબર કાઢીને ફેંકી દે છે એવી જ સ્થિતિ બરાબર આ દેહની પણ છે. શરીર એટલે સળગતું લુગડું. શરીર એ બરાબર સળગતું લુગડું છું. આયુષ્યને ઘટાડે
એ દેહરૂપી વસ્ત્રને લાગે અગ્નિ છે. એ અગ્નિ જે જાણે છે અને શરીર એ ગળે પડેલું લુગડું છે એવી જેની ખાતરી થઈ છે તે માણસ એ શરીરરૂપી લુગડાને સળગતી હાલતમાં જોયા પછી તેને ફેંકી દેવામાં જરા સરખો પણ વિલંબ કરતું નથી. જે માણસ આ શરીરને સળગતા લુગડા સમાન સમજે છે તે તે કદાપિ પણ એ સળગતા લુગડાને બચાવવાને વિચાર સરખે પણ કરતા નથી. તે તે જાણે છે કે આ સળગેલું લુગડું બચાવવા જઈશ તે પણ તે બચી શકવાનું નથી તેથી એને બચાવવાનો વિચાર કરીને દાઝવા કરતાં એ લુગડાને ફેંકી દેવાને વિચાર કરો એજ ઉત્તમ વસ્તુ છે.
માણસ જેમ પિતાના જુના વસ્ત્રો કાઢી નાખે છે તેમ આ આત્મા પણ જુના વરૂપી દેહને છોડી દે છે અને નવા વરૂપી નો દેહ ધારણ કરે છે. શ્રીમદ્ ભગવદ્ગીતાના બીજા અધ્યાયના બાવીસમાં લેકમાં જણાવ્યું છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #286
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૨૫૮)
સુષાબંદુ ૧ લું वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि ।
तथा शरीराणि विहाय जीणो-ग्यन्यानि संयाति नवानि देही ॥ અથત માણસ જે પ્રકારે પિતાના જુના વસ્ત્રોને ત્યાગ કરી નવા વસ્ત્રો ધારણ કરે છે તેજ પ્રમાણે આત્મા પણ જુનું શરીર તજીને નવું શરીર ધારણ કરે છે. ભગવદગીતાના મુદ્દા પ્રમાણે આ શરીરને માત્ર વસ્ત્ર જેટલી જ મહત્તા આપવાની છે. શરીર પ્રતિ આવી દષ્ટિ તેજ આત્મા રાખી શકે છે કે જે આત્માને મહાન અને શરીરને તુચ્છ વસ્તુ સમજે છે અને આત્માની અમરતા જે સમજી શકે છે. દયાન અને ભાવ શકય કયારે? હવે આગળ વિચાર કરશે તે દાન, શીલ, તપ
અને ભાવ એ પ્રમાણેના ચાર વર્ગો શા માટે કરવામાં આવ્યા છે તેને ખ્યાલ આવશે. દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારે ધર્મ કહ્યો છે પરંતુ જે ભાવ તપમાંજ આવી જતું હોય, તે તો ધર્મના, માત્ર ત્રણ જ પ્રકાર થઈ શકે અને દાન, શીલ અને તપ એ ત્રણ પ્રકારે જ ધર્મ છે એવું કહી શકાય, શાસ્ત્રકાર મહારાજાઓએ એમ ન કહેતાં ધર્મ ચાર પ્રકારે કહ્યો છે અને ધર્મનું ચેાથું અંગ ભાવ જણવેલો છે. આ પ્રમાણે શા હેતુથી કહેવામાં આવ્યું છે તેને હવે વિચાર કરીએ.
ધ્યાન એ ભાવમાં આવી જાય છે અને ભાવ તપમાં આવી જાય છે આથી દાન, શીલ અને તપ એ ત્રણજ પ્રકારે ધર્મ કહ્યો હોય તે પણ તે બસ છે એ દષ્ટિ સાચી નથી.
| ધ્યાનનો તમે પરસ્પર વિચાર કરશે તે તમને માલમ પડશે કે તપ અને સ્થાનની વચ્ચે કાર્યકારણનો સંબંધ રહે છે. તપ એ કારણ છે અને ધ્યાન એ કાર્ય છે. તપશ્ચર્યાનું ફળ એ છે કે તેથી જગતના વિષયોથી વિરકત થવાય છે. જે તમે કારણ રૂપ તપ વડે જગતની જંજાળોથી મુકત થયા હશો તે પછી તમે ધ્યાન અને ભાવ રૂપી કાર્ય કરી શકવાના છે. જો તમે તપથી નિર્મળ બનીને સાંસારિક જંજાળને ત્યાગ ન કર્યો હોય તે તમારાથી ધ્યાન કે ભાવ કદી પણ જુદા થઈ શકવાનાજ નથી. આત્મા જ શરીર દ્વારા તપ કરે છે. કાર્યકારણના સંબંધને લઈને અને કાર્યની મુખ્ય
તાએ ભાવનો ભેદ જુદે પાડવું પડે છે ભાવ છે અત્યંતર તપને વિષય છે અને તપ એ બાહ્ય તપને અંગે છે આથીજ તપ અને ભાવ એ બેને જુદા પાડવા પડયા છે. વળી તપને જુદે પાડવાનું અને ભાવને જુદે પાડવાનું બીજું એક કારણ છે. જે સમયે આત્મા ગુણસ્થાનકની શ્રેણીએ ચઢતે ચઢતે આગળ વધે છે અને ચઢતા ગુણસ્થાનકે આગળ જઈ અંતર્મુહૂર્તમાં પહોંચી જાય છે. ત્યાં અણુશણુહિક બાહ્ય તપ કે પ્રાયશ્ચિતાદિ અત્યંતરત ન હોય તે ભાવની મુખ્યતાને સ્વીકારવી પડે છે. આવું ન હોય તે તપને અંદરજ ભાવને જરૂર સમાવી શકાય, પરંતુ આ બે કારણેને લીધે તપ અને ભાવ બંનેને એક ન કરતાં તેને જુદાજ રાખવા પડે છે. શરીર ઉપર છેવટે જે અંકુશ ન હોય તે અત્યંતર તપમાં આવવું મુશ્કેલ થઈ પડે છે. આથી સમજાય છે કે તપસ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #287
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
સુધાબિંદુ છું. શરીર દ્વારા થાય છે એ વાત સાચી છે પરંતુ એ તપસ્યા પણ શરીર ઉપર કાબુ રાખનાર આત્મા જ કરે છે.
ટેલીફેનનું રિસીવર હાથમાં લઈ તમે વાતચીત કરવા માંડે છે ત્યાં તમને તમારી સાથે બેલનારા માણસને અવાજ સંભળાય છે. અગર જો કે આ અવાજ તે પેલું ભુંગળું આપે છે પરંતુ ભુંગળા દ્વારા તમારી સાથે બેલનાર માણસજ વાતચીત કરી રહેલા હોય છે તેજ પ્રમાણે શરીરદ્રારાએ તપ થાય છે ખરું, પરંતુ એ તપ કરનાર પણ આમાજ છે. શરીરજ કાંઈ તપ કરી શકતું નથી. આ સઘળા ઉપરથી સ્પષ્ટ થાય છે કે તપ કરવું એ કાંઈ અજ્ઞાનીનું અથવા તે અસમર્થનું જ કામ નથી પરંતુ તે જ્ઞાનીનું અને સમર્થ માણસનું પણ કામ છે. અર્થાત જ્ઞાનીને અને સમર્થ આત્માને તપની જરૂર નથી એમ કહેવું સર્વથા ટુંજ છે. તપ એ ગયા ભવના ઘેર કમેને ટાળનારૂં હેવાથી સઘળાને માટે તપ એ જરૂરી ચીજ છે. તપ વિના ફળ નથી. ભગવાન શ્રી મહાવીરદેવ કે જેમની તપશ્ચર્યામાં કોઈ પણ જાતની
શંકા નથી, જેમની શક્તિ અપાર અને અમેઘ હતી, જે ચાર જ્ઞાનના ધણી હતા, જેમને શુદ્ધ સમ્યકત્વની પ્રાપ્તિ થએલી હતી તેવા વીર પુરુષોને પણ તપશ્ચિયની જરૂર પડી છે. જે એવા મહાત્માઓ પણ તપ વિના ફળ નથી મેળવી શકયા તે પછી આપણે તે તપ વિના ફળ મેળવવાની વાત જ શા માટે કરવી? તપ વિના ફળ મેળવવાની તીર્થકર તેમાં પણ શકિત નહતી એથી સ્પષ્ટ થાય છે કે તપ વિના ફળ મેળવવાની આપણી પણ શકિત નથી જ !
જે આ શરીરને લુગડું માને છે, જે આત્માને પિતાને માને છે અને આ દેહને પારકી માને છે તેવા માણસો તો જરૂર એ ખેળીયા વડે–એ પારકી દેહ વડે તપ કરીને પિતાના આત્માનું કલ્યાણ કરી જવામાં જરા પણ ઢીલ દર્શાવવાના નથી જ જે આત્મા છવને અનાદિને માને છે તેને કબુલ રાખવું જ પડશે કે જે જીવ અનાદિને છે તે દેહ આદિની છે અને તેથી દેહ એ આત્માએ મેળવેલું લુગડું છે અથવા તળાઈ ઉપર ચઢાવેલું પેળીયું છે. તળાઈને ભેગે ખેળીયું ન જાળવે. જે માણસ દેહ રૂપી ખેળીયા વડે આત્મા રૂપી
તળાઈ આચ્છાદિત થએલી માને છે તે આત્મા કદી પણ એ તળાઈને ભાગે બળીયાને સાચવવાનો નથી. ભલે મારી તળાઈ ગંદી થાય પરંતુ મારૂં ખેળીયું તે નવું નકર રહેવું જ જોઈએ એવું કહેનારે મૂર્બોજ હેઈ શકે. કોઈ પણ ડાહ્યો માણસ તળાઈને ભેગે પેળીયાને બચાવી લેવાની વાત કરવાને નથી તેજ પ્રમાણે કોઈ પણ સમજુ આત્મા દેહની રક્ષા કરવા માટે આત્માને પાયમાલ કરી દેવાને નથી! તે શરીરને ભેગેજ આત્માને બચાવી લેશે અને આત્માની સુંદરતા, મહત્તા અને પ્રતિષ્ઠાને જાળવી રાખશે.
પરંતુ ખુબ યાદ રાખજો કે દેહને ભેગે આત્માને શણગારવાની, દેહને ભેગે આત્માને ભાવવાની, દેહને ભેગે આત્માની શાકત વધારવાની વાત તે તે જ માણસ કબુલ રાખશે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #288
--------------------------------------------------------------------------
________________
આન-સુહાસિષ
(૨૬૦)
સુષાબિંદુ ૧ યુ. જે આ દેહને પારકે માનતે હશે અને આત્માને પોતાને માનતે હશે. દેહ પારકે છે અને આત્મા પિતાને છે એવું ઠસાવવા અંતરમાં એવી ભાવના દઢ કરવા અને આત્મામાં આ વિચાર પચી જવાને માટેજ એ ગળથુથી જરૂરી છે કે-“ આત્મા અનાદિ છે.” જ્યાં આત્મા અનાદિને છે અને દેહ છવથી અલગ હોઈ તે પાછળથી મળે છે એમ માણસ સમજતે થશે ત્યારે જરૂર તેને હાથે ભેગેજ આત્માને શણગારવાના કાર્યો થશે અને એ આત્મા કદી પણ ધર્મદેહી થઈ શકશે નહિ. આત્મા અનાદિને છે એ ગળથુથી આટલી બધી મહત્વની હોવાથીજ દરેક જેના માતાપિતાની મહત્વની ફરજ છે કે તેમણે પિતાના બાળકને આ ગળથુથી પાવામાં જરા પણ બેદરકારી ન જ રાખવી જોઈએ. આત્મા અનાદિ છે એ વસ્તુ સમજી લેવાથી સમ્યક્ત્વ કેવું મજબુત થાય છે અને એથી બીજા શું શું લાભ થાય છે તે હવે જોઈએ.
જી ભયંકર ભવભૂધર
પ્રવાસનું ફળ કયારે મળે?
શાસ્ત્રકાર મહારાજ ન્યાયાચાર્ય શ્રી યશોવિજયજી મહારાજાશ્રીએ ભવ્ય જીના ઉપકાર માટે જ્ઞાનસાર પ્રકરણ નામને ગ્રંથ રચે છે. આ ગ્રંથમાં તેઓશ્રી જણાવે છે કે જે ધથીઓને પિતાના કર્મોને ક્ષય કરવાની ઈચ્છા હોય તેમણે આ મહા ભયાનક ભવ, ભવનું સ્વરૂપ, એ ભવની ભયંકરતા, ભવરૂપી પર્વતનું ઉલ્લંઘન કયાં થઈ શકે છે તેનું સ્થાન, એ સમયે થતી આત્માની સ્થિતિ, એ સમયે આત્મા કયા કયા કાર્યોથી વિરક્ત હોય અને તે કયા કયા કાર્યોમાં યુક્ત હેય; એ સઘળું જાણવાની જરૂર છે. જે આત્મા આ સઘળું જાણતા નથી અને જાણીને તેને વિચાર કરતા નથી તે આત્મા પિતાનું ધારેલું સ્થાન કદી પણ મેળવી શકતું નથી.
મુસાફરીએ નીકળનારાઓએ પોતે ક્યાં જવું છે, ધારેલે સ્થળે ગયા પછી તેણે શું કરવાનું છે, ત્યાં જઈને કેવી રીતે વર્તવાનું છે, કયા ઉપદ્રવથી બચવાનું છે, તે શું મેળવવાનું છેઆ સઘળી બાબતનો વિચાર કરવાને છે. જે પ્રવાસી આ સઘળી બાબતને વિચાર કરતા નથી તે પ્રવાસી પ્રવાસ કરી શકવાને માટે જ અસમર્થ નીવડે છે અને કદાચ કેઈ સાગોમાં તે પ્રવાસ કરી શકે તે એ પ્રવાસના ફળને તે મેળવી શકતો નથી ! નીકળવાને પ્રયત્ન કયારે થાય? જે મુસાફર પિતે કયાં જવા માગે છે અને ત્યાં જઈને
શું કરવા માગે છે વગેરે બાબતેને વિચારતો નથી તે મુસાફરની સ્થિતિ ઘાંચીની ઘાણી જેવી જ હોય છે. ઘાંચીની ઘાણીમાં ફરનારો બળદ માત્ર ઘ ચીરાજના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #289
--------------------------------------------------------------------------
________________
આનંદ-બુકાશિષ.
(૨૬૧).
સુધાબિંદ૧ ૭. દંડુકાની બીકથી ચાલ્યા કરે છે પરંતુ તે બિચારાની મુસાફરીને કોઈ રીતે અંતજ આવતે નથી તે જ પ્રમાણે આ ભવી ઘાણીમાં ફરનારા આત્મારૂપી બળદીયે પણ પોતે કોણ છે, તે કયાં આવી પડે છે, તે જે સ્થાનમાં આવી પડે છે, તે જે સ્થાનમાં આવી પડે છે તે સ્થાન કેવું છે ઇત્યાદિ પ્રશ્નો વિચાર નથી તે તેની દશા પણ ઘાંચીના બળદીયા જેવીજ થાય છે. અર્થાત આ ભવરૂપી ભયંકર પર્વત ઉપર રખડનારાઓએ એ ભાવ૫ર્વતની ભયંકરતા જાણવી જોઈએ. જે કેઈએની ભયંકરતા નહિ જાણે તે એમાંથી નીકળવાને પણ પ્રયાસ નહિ જ કરે! એમ સમજે કે તમે કોઈ કારણસર અહીંથી નીકળીને દિલ્હી જાઓ. દિલહી જતાંજ તમને કોઈ ઘરનો દલાલ સામો મળે અને તમને મહિને એક રૂપીયાને ભાડે કેઈ આલિશાન બંગલે આપી દે તો જરૂર તમે એ આલિશાન બંગલામાં જઈને જ પડાવ નાબે, પરંતુ બીજે જ પળે તમને એવા સમાચાર મળે કે એ બંગલામાં તો પલેગના ઉદરે પડયા છે તે? એવી ખબર મળે અને તમે કદાચ ઘરવાળા સાથે વરસનું કોન્ટ્રાકટ કર્યું હોય તે તેના બાર માસના પૈસા ચૂકવીને પણ તમે ભાગી જાઓ! આજ સ્થિતિ આ ભવભુવન વિષે પણ સમજવાની છે.
ભવની ભયાનકતા જાણે આ ભવરૂપી ભવન દેખાવમાં બહુ સુંદર છે પરંતુ તેમાં કર્મ
વિદારક પ્લેગના ઉંદરે પડેલા છે. આ વાત તમે જ્યાં સુધી જાણવાના નથી ત્યાં સુધી તમે એમાંથી બહાર નીકળવાને વિચાર સરખે પણ કરવાના નથી. એટલાજ માટે સૌથી પહેલાં આ ભવ કે ભયાનક પર્વત છે તે સમજવાનું છે. આ ભવરૂપી પર્વત મહાભયંકર છે એના ઉપર ચઢીને તેને ઉલંધી જવો એ મહા દુષ્કર છે. આ ભવ
ત પ્રત્યેક વખતે જયાં જ્યાં આત્માની ઉન્નતિ થવાને સમય આવે છે કે ત્યાં આડજ પડે છે તે ઉભે હોય તે પણ મહા અનર્થને આપનાર છે. તેના માર્ગો, તેની ગલીઓ, તેની ખીએ એ સઘળુંજ ભયંકર છે, આ ઘટના આત્માને જાણવા જેવી છે, આત્મા જ્યારે ભવની આ ભયંકરતા જાણશે ત્યારે તે આ ભવભવનમાં ભાવી દુર્ગતિરૂપી પહેગના ઉંદરો પડેલા છે એ જોઈ શકશે અને પછી તરત જ તેને એ ભવભવને ત્યાગ કરવાનો વિચાર આવશે.
ભવ પણ દૂરથીજ રળિયામણ છે. આપણું ગુજરાતી ભાષામાં કહેવત છે કે દૂરથી ડુંગર
રળીઆમણુ” આ કહેવત બરાબર અહીં પણ લાગુ પડે છે. આ સંસારરૂપી ભવ પણ દૂરથી રબિઆમ દેખાય છે. તમે હિમાલય પવર્ત દરથી જે તે ઘણો જ રમણીય લાગશે તેના ઉજવલ શિખરે બરફથી ઢંકાએલા લાગશે અને તેમાં સૂર્યના કિરણે પડતાં તમને મોઢેથી ન વર્ણવી શકાય એવો સુંદર દેખાવ જણાશે. હિમાલય ઉપરના લીલાંછમ ઝાડો જાણે એકાદ લીલા રંગને રાક્ષસી કેટ ન હોય તેવાં દેખાશે પરંતુ જ્યાં તમે ખરેખર પર્વત પર જઈને ઉભા રહ્યા કે તમારી એ સઘળી સુંદરતા ઉડી જશે ! વાદળ સાથે વાત કરનારા રાક્ષસી શિખરે તમેને નિર્જન અને ભયંકર લાગશે. બિહામણી ખાઈઓ તમને કંપાવી મુકશે અને તમારે આત્મા જાણે ઠરી જશે!
આ ભવરૂપી પર્વત પણ બરાબર તે જ સમજી લેજે ! તમે દરથી જે તે આ સંસા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #290
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ
(૨૨)
સુધાબદુ ૧ હું. માં લહમીથી છલોછલ ભરેલા અસંખ્ય સ્ત્રી પુરુષ છે, યૌવનથી મસ્ત એવા હજારે નરનારીઓ છે, તેમને સુંદર વૈભવ, તેમના માજશેખ, તેમનો આનંદ, તેમની જાડેજલાલી આ બધું જોતાં તમે છક થઈ જશે! પરંતુ આ ભવપર્વતમાં વધારે અંદર ઉતરશે તે તમને માલમ પડશે કે એ લક્ષમાં નાચી રહેલા સ્ત્રીઓ અને પુરુષો પણ અનેક પાપે, સંતાપ,વિકારે, તેમાં મળેલી નિષ્ફળતા વગેરેથી પીડાતા હોય છે અને એ બધાનું પરિણામ શોક, રોગ અને મત છે. આથી સિદ્ધ થાય છે કે આ ભવરૂપી પર્વત પણ દૂરથી રળિયામણે છે પરંતુ પાસે જઈને જોતાં તે તે બિહામણુંજ લાગે છે. “સુંદરતા” ભયાનકતાની માતા છે. આજકાલ કુદરતના સંદર્ય પર મરી ફીટવાને
મેનીયા ફેલાતે જાય છે! કુદરતના સૌંદર્ય પર ખુશ થવાને બહાને અનેક અનર્થો અને પાપ થાય છે. ઠીક તમે એ કુદરતના સૌંદર્યરૂપ પર્વતને બહારથી જોઈ ખુશ થાઓ છે અને ઝાડેની સુંદર ઘટા અને તેની લીલાશ તમારા હૈયા હરી લે છે દૂરથી તમે એકાદ સુંદર ઝરાને વહેતે જુએ તે જાણે ચાંદીને જ ઝરો વહી રહો ન હોય એમ લાગે છે પરંતુ તમે જ્યાં પર્વતમાં દાખલ થાઓ છે અને ઝરાના ઉપર જઈને ઉભા રહે છે, તે વખતે તમારા આત્માને ત્યાને ભય થથરાવી મૂકે છે.
આમથી વાઘ નીકળશે, પિલી મેરથી રીંછ ધસી આવશે કે જંગલી પશુઓમાંથી કઈ બીજુંજ નીકળી આવીને તમને ગળી જશે એ વિચાર તમને કંપાવી મૂકે છે. સુંદર ઝાડો જેતાં જયાં તમે આગળ વધે છે ત્યાં જે ભેગજેગે તમે ઝાડીની ઘટામાં ગુંચવાઈ ગયા તે એ ઝાડની મીઠી સુંદરતા અને ઝરાનું ચચકિત ૫ણું એ સઘળું ભુલાઈ જાય છે. હવે વિચાર કરે કે ઝરે અને ઝાડ સુંદર હતા તે પછી એની સુંદરતા ક્યાં જતી રહી? પ્રશ્નનો જવાબ એ છે કે એ સુંદરતા માત્ર આભાસ પુરતી જ હતી ખરેખરી રીતે પર્વતમાં સુંદરતા ન હતી પરંતુ ભયંકરતાજ ભરેલી હતી. તમે જ્યાં એ ભયંકરતાને અનુભવ કરે છે કે તમને તરત જ એમ થાય છે કે કયારે હવે આ ભયંકરતામાંથી છૂટે થાઉં? એ ગણે ભયંકર ! ભવરૂપી પર્વત પણ આજ ભયાનક છે. જેઓ આત્માભિનંદી છે અથત
જે છ આત્માના ભાવથી યુક્ત છે તે આ ભવરૂપી પર્વત પાસેથી કે છે તે જાણી લે છે અને તેવાજ સ્વરૂપે તેને ઓળખે છે પરંતુ જે જીવ આત્માભિનંદી નથી ભાવાભિનંદી છે તે આ ભવરૂપી પર્વતને દૂરથીજ જેઈને તેમાં જણાતી સુંદરતાને સત્ય સુંદરતા તરીકે જણાવે છે. ભાવ૫ર્વત બેશક ભયંકર છે પરંતુ તે દૂરથી જોનારાને ઘણેજ સુંદર લાગે છે. જેઓ પુદગલાનંદી એટલે આત્માના વિષયોમાં નહિ પરંતુ સંસારના સુખપગમાં જ રાચનારા છે તેવાઓને શરીર, શરીરની ઇન્દ્રિય, ઇદ્રિના વિષયે, તેના સાધને અને તેથી મળતે આનંદ એ બધા વડે આ ભવરૂપી પર્વત બહુ સુંદર લાગે છે પરંતુ વાસ્તવિક રીતે તે જેટલે સુંદર છે તેના કરતાં સો ગણે ભયંકર છે.
જે છ પુદગલાની છે તેઓ માત્ર બહારથીજ દર્શન કરનારા છે તેઓ અંદર ઉતરીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #291
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૨૩)
સુહાબંદુ ૧ જેનારા નથી આમ હોવાથી તેમને આ સંસાર સારો લાગે છે પરંતુ જેઓ એની અંદર ઉતરીને જુએ છે તેને સંસારની ભયંકરતા જણાઈ આવ્યા વિના રહેવા પામતી નથી. ઝાડની ઘટાથી ભરેલો પર્વત નાગાપર્વત કરતાં વધારે સારો લાગે છે અર્થાત્ જે પર્વત ઉપર ઝાડે કે વેલાઓ નથી તેના કરતાં ઝાડ અને વેલાઓથી ભરેલ પર્વત સારે લાગે છે પરંતુ એ નાગો પર્વત જેટલો ભયંકર નથી લાગતો તેટલો ઘટાવાળે ભયંકર લાગે છે. નાગો પર્વત: તેના ઉપર ઝાડપાન ન હોવાને કારણે દૂરથી પણ સૌદર્યવાળે લાગતું નથી તેજ પ્રમાણે તેની પાસે જવાથી પણ તે બહુ ભયંકર લાગતું નથી જ્યારે ઘટાવાળો પર્વત જેમ દૂરથી બહુજ સુંદર લાગે છે તેમ તે તેની પાસે જવાથી બહુજ બીહામણું લાગે છે અર્થાત્ એમ સ્પષ્ટ થાય છે કે જેને આપણે રમણીયતા કહીએ છીએ એજ ભયાનકતા છે.
સાકરમાં લપેટેલે ઝેરી લાડુ. પર્વતની ભયાનકતાનું આ રૂપક શાસ્ત્રકાર મહારાજાએ
જ ભવમાં ઉતાર્યું છે. જેમ ડુંગરના સ્વરૂપને આપણે ન જાણીએ તેમાં રહેલા રાક્ષસી ઝાડાને આપણે ન ઓળખીએ અને તેમાં રહેલા ભયાનક પશુએને પણ આપણે વિચાર ન કરીએ તે પર્વતની બહારની શોભા એવી છે કે આપણે તે ઉપરથી તેને ઘણેજ સુંદર માની લઈએ છીએ એજ સ્થિતિ આ ભવ રૂપી પર્વતની પણ છે. અંતર દષ્ટિએ જે આપણે ભવનું સ્વરૂપ ન વિચારીએ તે પર્વત પણ ભયંકર હોવા છતાં જેમ રમણીય લાગે છે તેજ પ્રમાણે ભવ પણ ભયંકર હોવા છતાં રમણીય લાગે છે.
જે આત્મા ભવનું સાચું સ્વરૂપ વિચારતે નથી તેને માટે ખરેખરજ આ ભવ માત્ર દેખાવમાં બહુજ સુંદર છે. ખાવું પીવું, મીઠાઈઓ જમવી, મેજમજાહ કરવી, શરીરે બળવાન થવું, તંદુરસ્ત રહેવું, ઇન્દ્રિયને બહેકાવી તેમના વિષયમાં મજા માનવી, મળેલા સાધનને ઉપયોગ કરવો
એ સઘળું ભવની ભયંકરતા ન જાણનારને માટે બહુજ આનંદની વસ્તુઓ લાગે છે પરંતુ ખરી રીતે આ સઘળી વસ્તુઓ એ સાકરમાં લપેટેલા ઝેરના લાડુ જેવી જ છે અને જ્યારે એ ઉપરની સાકર નીકળી જાય છે ત્યારે અંદર રહેલું ઝેર તેના સાચા સ્વરૂપમાં બહાર આવે છે.
પર્વતમાંથી તે પથરાજ મળે, એમ સમજી લે કે એક માણસ મહેલ પર બેઠે છે.
મહેલની બારીમાંથી તેને સામેના અરણ્યમાં એક સુંદર રખાવવાળ પર્વત જણાય છે અને તે એ પર્વત જોઈને નીચે ઉભેલા માણસને કહે છે કે, “ ઓહ કે સુંદર પર્વત છે. તેના ઉપર કેવાં ઝાડપાન લચી રહ્યાં છે અને પેલી નદી કેવી ચર્ચાતાં પાણીને લઈને દોડી રહી છે ખરેખર! જગતમાં આ પર્વતના જેવું બીજું એક સુંદર
સ્થાન નથી !” હવે વિચાર કરે કે આ મહેલવાસીનું કહેવું સાંભળીને કેઈ મહેલની બહાર ઉ રહેલે માણસ સીધેજ પર્વતમાં જાય અને પોતે પણ એ મને હરતા લૂંટવાને તૈયાર થઈ જાય તે એ માણસની શી દશા થાય? રમણીયતા શોધવા જાય પરંતુ પર્વતમાંથી તે તેને પતજ મળે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #292
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૨૬૪)
સુધાબંદુ ૧ લું. પેલે ડુંગરની રમણીયતા સાંભળીને ડુંગરમાં જનાર માણસ કે જે સમજતું નથી કે ભાઈ, ડુંગર તે દરથીજ રરિયામણા છે પાસે ગયા પછી તે બીહામણાજ છે તે માણસ પિતાની મૂર્ખાઈનુંજ પ્રદર્શન કરે છે પર્વત ઉપર જઈને પથરાજ મેળવીને પાછા ફરે છે, તેજ પ્રકારના મૂખી માણસો આ સંસારમાં પણ સ્થળે સ્થળે આથડી રહેલા માલમ પડે છે. જગતને અંતરુ દ્રષ્ટિથી જે જોતા નથી અને બાહ્ય દષ્ટિથી તેને જોઈને અથવા બાહા દષ્ટિથી તેના વર્ણને સાંભળીને જેઓ મોહ પામે છે તેઓ પર્વતની સુંદરતા સાંભળીને મુગ્ધ થનારા મૂખએજ સમજવાના છે. ઘાલમેલ એટલેજ બહાદુરી! જેમ બાહા દષ્ટિએ જોનારાને પર્વત સુંદર લાગે છે તેજ
આ પ્રમાણે જેઓ આ ભવરૂપી પર્વતને પણ બાહ્ય દષ્ટિએજ જુએ છે તેમને આ ભવરૂપી પર્વત પણ અતિશય સુંદર લાગે છે. જગતમાં જાતજાતના ખેરાક છે, જાતજાતના મિષ્ટાને છે જાતજાતના સ્વાદે તેમાં રહેલાં છે એ બધું સંસારને બાહ્ય દષ્ટિએ. જેનારાને મેહમાં નાખવાને માટે બસ છે. શરીર કેવું સુંદર છે આવું સુંદર શરીર કાંઈ વારેવારે મળી શકતું નથી. શરીરની ઈન્દ્રિય કેવી સુંદર અને અદ્ભુત આનંદ આપનારી છે ! અરે ! તેનાથી જે આનંદ મળે છે તે આનંદ બીજા કશાથી પણ મળતું નથી આવી રીતે આ ભવ ભવામિનદીઓને મનહર ભાસે છે.
તેમને આ ભાવ મનહર અને સુખદાયક ભાસે છે એટલે પછી તેઓ ઈન્દ્રિયોને અનુકૂળ એવી વસ્તુ મેળવવામાં પણ ઘેલા ગાંડા થાય છે, ઈન્દ્રિયેના ભેગોગને પોષતી વસ્તુઓ મેળવવી એમાંજ તેઓ આનંદ માની લે છે અને એ વસ્તુઓને મેળવવાને માટે જે માથાફડા અને ઘાલમેલ કરવી પડે છે તેને તેઓ બહાદુરી કડે છે! આવા પદાર્થો મેળવતાં લુચ્ચાઈ, લંફગાઈ, ડાંગાઈ, હરામખોરી વગેરે જાતજાતની ચાલબાજીઓ ચાલવી પડે છે એ ચાલબાજીઓને તેઓ “પિલીસીગણે છે અને પછી એ બધી રીતે મેળવેલી ઈન્દ્રિયોના સુખે પભોગ પિષનારી ચીજોને પામીને તેઓ રાજી થાય છે ! કુદતાં પહેલા વિચાર કરશે આ સઘળી ભવરૂપી પર્વતની દૂરથી જેએલી સુંદરતા છે
પરંતુ એ સુંદરતા છે પરંતુ એ સુંદરતા જોઈને કોઈએ એ ભવરૂપી પર્વતની અંદર ધસવાનું નથી. જેનું હૈયું ઠેકાણે હોય જેના અંતરમાંથી અરિહંતવચનનું વિસ્મરણ ન થયું હોય તેવા સઘળા આત્માઓ ભવરૂપી પવની આ બહારની શોભા જોઈને તેમાં તલલીન બની જઈ શકે જ નહિ! તમે પર્વતના સૌંદર્યની પ્રસંશાની સારાસારા કવિઓની કવિતાઓ વાંચે છે પરંતુ તે કવિતા વાંચીને એ સુંદરતા ઉપર લેભાઈ જઈને તમે પર્વતમાં જવાને તૈયાર થઈ જતા નથી અને હિમાલય પર્વત ઉપર જઈ રહેવાનું ઠરાવીને તમારા ઘરબાર વેચી મારતા નથી તે પછી ભવાભિનંદીઓના ભાવની સુંદરતાના વર્ણન સાંભળીને પણ તમારે જે તમે સુજ્ઞ હે તે આંખ મીંચીને આ ભવરૂપી મહાભયાનક પર્વતમાં કૂદી પડતાં પહેલાં જરૂર વિચાર કરવાની જરૂર છે. જો તમે એવા વિચારે ન કરે તે તેને પરિણામે તમારી સ્થિતિ પણ મોહમુગ્ધ પતંગિયાના જેવી જ થાય, તેમાં આશ્ચર્ય પણ શું વારં?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #293
--------------------------------------------------------------------------
________________
માન-સુધાસિંધુ
(૨૫)
સુષાબિંદ૨ લું. સુંદર બંગલામાં બેસીને તમે તેરથી પર્વત જોયા કરે, તેની સુંદરતા તમારા મનમાં ઠસી જાય અને કદાચ તમે જંગલને વિકરાળ માર્ગ પૂરા કરીને પર્વતમાં પહોંચી જાઓ, તે તે સમયે તરત જ તમને પર્વતની મુશ્કેલીને ખ્યાલ આવે છે! પહાડ ઉપરના સુંદર પથરા કે જેને સૂર્યના પ્રકાશમાં ચળકતા જોઈ ભૌતિક કવિઓ તેને જાતજાતની ઉપમા આપે છે તે પથરા હવે તમને કંટાળો આપે છે અને જે સુંદર લીલાં ઝાડો અને સુંદર પાણીના ઝરણાં જઈને તમે દરથી આનંદ પામતા હતા તે સુંદર લીલાં ઝાડો અને પાણીને પણ હવે તમને કંટાળો આવે છે! ભયંકરમાં ભયંકર અનર્થ. વનની સુંદરતાને જોઈને મુગ્ધ થનારને પણ એમ થાય છે
કે હવે કયારે હું આ ઝાડની ઘટામાંથી છૂટે થાઉં! વળી તમે જે પાણીના સુંદર ઝરાને અને તેના ચળકાટને વખાણતા હતા એ ઝરે પણ હવે તમોને ભયંકર લાગે છે અને તમે તેને છોડવા ચાહે છે કારણ કે એ સુંદર પાણીથી જ આકર્ષાઈને ત્યાં વનચર પશુપક્ષીઓ આવીને તેમને ઉપદ્રવ કરશે એવો તમને ભય ઉપન્ન થાય છે. અર્થાત્ કહેવાની મતલબ એ છે કે પર્વતની જે વસ્તુઓને ક્ષણાર્ધ પહેલાં તમે વખાણતા હતા અને જેના તમે ભારોભાર ગીત ગાતા હતા તેજ વસ્તુ તમેને ડુંગર પર ગયા પછી ત્રાસદાયક માલમ પડે છે, અને તે પછી જ્યારે સપાટ જમીનને તમે દેખે છે ત્યારે તમને હાશ આનંદ થયે એમ થાય છે. જે પર્વત તમને બહુ સુંદર લાગતું હતું, જેને જોવાને તમે મેડીની કે મહેલની અગાસીઓમાં ચઢી જતા હતા અને જેની અજબ રમણીયતા ઉપર તમેને અપૂર્વ આનંદ ઉપજતે હતે તેજ વસ્તુ હવે તમને અપ્રિય લાગે છે. આ સઘળાનું મૂળ જેશે તે તે એટલું જ છે કે તમને જે સુંદરતા લાગતી હતી તે સુંદરતા ફરથીજ ભાસનારી હતી અને એ સુંદરતા તે ખરી રીતે ભયંકરતા હતી. એજ રીતે ભવરૂપી આ સુંદર પર્વતને બહાદષ્ટિએ જોનારાને તે મનહર લાગે છે પરંતુ અંતર્દષ્ટિએ જેનારાને તે એમાં ભયંકરમાં ભયંકર અનર્થ જ માલમ પડે છે.
આહાર એ આત્માનું પહેલું પ્રલોભન. બાહ્યદષ્ટિએ જેનારાને સંસારના સુંદર સુંદર
ભોજને ગમી જાય છે પરંતુ આત્મીયદષ્ટિએ જેનાર તે જાણે છે કે એ મીઠા, મધુરા, મનહર ખોરાકની નીચે ભયંકર કાંટેજ છુપાએલો છે. માછીમારે માછલીને પકડવાને માટે મહાસાગરમાં છૂટો મટે નાખતા નથી, પરંતુ કાંટા સાથે લોટની ગોળીઓ બનાવીને રાખે છે આ ગોળીઓની લાલચે માછલું આવે છે અને ગોળી ખાવા માંડે છે પરંતુ એ બિચારાને ખ્યાલ નથી હોત કે ગોળીઓ ખાવાની તે બાજુએ રહેશે પણ ધડ દઈને કાંટે ગળામાં વાગશે અને તે પ્રાણ લેશે!! જ્યાં માછલું ગળી ખાવા આવે છે ત્યાં કટે તેના ગળામાં ભેંકાય છે અને તેને જીવ જાય છે!
અજ્ઞાન માણસની સ્થિતિ પણ આ મૂર્ખ માછલા જેવી જ છે. માછલું અગાધ ઉંડા મહાસાગરના પાણીમાં સ્વતંત્રપણે વિહરનારું છે. તેને ફરવાનું સ્થળ અંત વિનાનું કહી શકાય! પરંતુ તે એ મહાસાગરમાં સ્વતંત્રપણે વિહરવાનું પડતું રાખીને લેટની લાલચે પિતાની સ્વતંત્રતા ગુમાવીને પરાધીન થાય છે તે જ પ્રમાણે જનરૂપી લેટની ગોળીમાં મેહ પામીને આ જીવ પણ રસનાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #294
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૨૬૬)
સુધાબિંદુ ૧ હું સ્વાદમાં–રસનાના વિષયોમાં મોહી પડે છે. આત્મા ચિદાનંદ સ્વરૂપ છે, શુદ્ધ છે અને સ્વભાવે મુકત છે પરંતુ તે માત્ર આહારની ગોળીરૂપ ભજનને વશ થઈને બંધનમાં આવી પડે છે. માછીમાર માછલાને પકડવાને માટે કાંટે નાખે છે પરંતુ પેલા અજ્ઞાન માછલાને એ કાંટાનો વિચાર આવતા નથી તેજ પ્રમાણે આ અજ્ઞાન જીવને પણ પોતે ખારાકરૂપી પ્રજનને વશ થઈને પરાધીન થાય છે તેને ખ્યાલ આવતું નથી.
કર્મ એ કાતિલ માછીમાર છે. માછીમારી જેમ માછલાને પકડવાને માટે કાંટે નાખે છે
પરંતુ તે સાથે પ્રલોભનને માટે લેટની ગેળી નાખે છે તેજ પ્રમાણે કર્મરૂપી માછીમારે પણ મિથ્યાત્વ, અવિરતિરૂપ જુદા જુદા કાંટા નાખ્યા છે. હવે એ જીવને એ કાંટામાં ફક્સાવવાને માટે કમેં કઈ કઈ લાલચે રાખી છે તેને વિચાર કરો. તમે જાણે છે કે માછલાને પકડવાને માટે માછીમાર એકલા કાંટાજ નાખે તો તેથી એક પણ માછલું હાથમાં આવતું નથી પરંતુ તે કાંટા સાથે લોટની ગોળી નાખે છે તેથી જ માછલાંઓ પોતાની મેળે દોડી આવે છે અને કાંટામાં ફસાય છે. અગાધ પાણીમાં વિચરનારું અને સ્વચ્છ દે વિહરનારૂં માછલું તે માત્ર લેટની લાલચે કાંટામાં પડે છે. આખા મહાસાગરમાં ધારે ત્યાં સ્વચ્છેદે વિહરનારું આ માછલું જેમ લાલચથી માછીમારના કાંટામાં ફસાય છે તે જ પ્રમાણે આ જીવ પણ લાલચથીજ કર્મરૂપી માછીમારના કાંટામાં ફસાય છે.
કર્મ જેવા કરે છે ભેગા થઈ જાય તો પણ તેમની એ તાકાત નથી કે તેઓ જીવને પિતાના ફાંદામાં બળાત્કારે ફસાવી શકે ! પરંતુ જીવ આહારની સુંદરતા ઉપર મરી ફીટે છે તે આહારનો મોહ રાખે છે અને આહારને અંકુશમાં જઈ પડે છે તેથીજ કર્મના હાથમાં કસાય છે, અને એ રીતે આ જીવાત્મારૂપી માછલું આખરે કર્મ રૂપી કષાયના હાથમાં કેદી બને છે.
કમમાં તાકાત નથી. માછીમારો માછલાને પકડે છે તેમાં કેવળ મેહ કારણભૂત છે. પશુ,
પંખી, વગેરે સઘળાં સ્થળચર અને ખેચર પ્રાણીઓ બળાત્કાર કર્યા સિવાય પકડાતાં નથી. હાથી જેવા મદમસ્ત પ્રાણુને કે સિંહ જેવા હિંસકને પકડવા હોય તે તેને પણ બળાત્કારે વશ કરવા પડે છે પરંતુ માછલાં ઉપર જરાપણ બળાત્કાર થતો નથી. માછીમાર તે કાંઠા ઉપરજ ઉભું રહે છે અને છતાં માછલું પિતાની મેળે મહાસાગરને સ્વૈરવિહાર છેડીને માછીના કાંટામાં આવીને ફસાય છે. જેમ માછીમારમાં માછલાંઓને બળાત્કારે પકડવાની તાકાત નથી તે જ પ્રમાણે કર્મમાં પણ જીવાત્માને બળાત્કારે મોહમાં ફસાવવાની તાકાત નથી. કર્મમાં કોઈ એવી શક્તિ રહેલી નથી કે જેથી તે જીવાત્માને બળાત્કારે ફસાવીને પોતાને તાબે કરી શકે. કર્મ તે કાંઠા ઉપર બેઠેલું જ રહે છે અને આ જીવાત્માજ દેડતે દેડતે પોતાની મેળે જ તેની પાસે જઈ પડે છે અને પરાધીન થાય છે.
કર્મ, બળાત્કારે આત્મા પાસે બંધન અંગીકાર કરાવી શકતું જ નથી. માછલાને પકડવાને માટે માછીમારોને દરિયાના પાણી ડહાળતાં માછલાંની પાસે જવાનું રહેતું નથી તેજ પ્રમાણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #295
--------------------------------------------------------------------------
________________
માન–સુધાસિ‘ધુ.
(૨૬૭) સુધાબિંદુ ૧ હું. ક્રમને પશુ જીવાત્માની પાસે આવવાનું હતું નથી. કર્મીની જાળમાં માહ પામીને જીવાત્મા પોતેજ જાય છે. માછલું જેમ લેાટની લાલચે કેદ થાય છે તેમ જીવાત્મા પણ આહારની લાલચેજ ક્રમને તામે થાય છે. જીવાત્માને જો લેાટની ગાળીરૂપ આહારની લાલચ ન ડાયતા ચાદરાજલેકના ક્રમાં ભેગા થઈ જાય તેપણુ તેની તાકાત નથી કે તે આત્માને હાથ પણ લગાડી શકે, પરંતુ આહારની મધુરતાનેજ સસ્વ માનીને જીવાત્મા દોડતા દોડતા પેાતાની મેળેજ આગળ જઈને કર્મીના હાથમાં સાઈ પડે છે.
ચાર મહાનૢ શત્રુઓ. કાઈ બદમાસ કોઈ સાધુપુરુષના ઉપર બળાત્કાર કરે, તેને પરાણે માર મારે અને દારૂનુ' એક ગ્લાસ ભરીને પાઇ દેવાને તૈયાર થાય તા કાઈ સુજન પેલા બદમાસને પકડી લઈને પણ શીલવ્રતધારી સાધુની રક્ષા કરી શકે, પરંતુ સાધુ પોતાના ધર્મ ભૂલીને તેજ શરામખાનામાં જઈ બેસે તે પછી તેને કાઈ પતિત થતુ ખાળી શકવાનુ` નથી તેજ પ્રમાણે ક્રમ જો બળાત્કારે આત્માને કેદ કરતુ. હાય તેા તેના રસ્તા થઈ શકે છે. પર`તુ જયાં આત્મા પાતેજ ક્રમમાં ફસાય છે ત્યાં તેને કાંઇ ખચાય ડાઇ શકે નહિ,
છે.
આત્મા કને તામે થાય છે અર્થાત્ ક માં સાઈ પડે છે તેમાં ચારસ'ના કારણભૂત છે. આહાર, ભય, મૈથુન અને પરિગ્રહુ. આ ચારે સ'જ્ઞા સત્તા રૂપે પ્રવર્તે છે અને આત્મા તેને શરણે જઈ કર્મીના હાથમાં કેદ થાય છે. આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ એ ચારે સંજ્ઞા સત્તારૂપે કારણભૂત છે પરંતુ પ્રવત વારૂપે પડેલી આહાર સજ્ઞા છે. માછલાંને માટે કાંટામાં ફસાવાનુ કારણ લેાટની ગેાળી છે તેમ જીવાત્માને ક્રર્મોંમાં ફસાવાનુ પહેલુ કારણ આહારની આાકાંક્ષા છે. જીવને પણ જો આહારની આકાંક્ષાજ ન ઢાય તેા આ જીવ કદી પણ ક્રમને તાએ થાયજ નહિ. અનાહારિપણુંજ મુખ્ય ગુણ પાગલાભિની જીવાને આ આહાર સુંદર અને મધુર લાગે છે પરંતુ તેજ આહાર બંધનુ પહેલું કારણ હાવાથીજ આત્માભિનંદી જીવાને તેા તે મહાભયાનકજ લાગે છે. આથીજ સિદ્ધત્વના એક મુખ્ય ગુણ તે નાહારપણું માન્યું છે. પાઙ્ગલાભિનંદી જીવા એવા પ્રશ્ન કરે છે કે જે સિદ્ધત્વમાં ખાવાપીવાનુ નથી, માત્ર અનાહાર એજ જ્યાં મુખ્ય છે તે સિદ્ધત્વને પ્રાપ્ત કરીએ તેથી લાભ પશુ શુ થાય? ખાવાપીવાનું ન હોય તે પછી મેક્ષ અને સિદ્ધત્વ અને નકામા છે એવું પુદ્ગલાભિનંદી આત્મા આલે છે. આહાર ન હાય તા સિદ્ધપણાને તે અંહીન માને છે. કેવળજ્ઞાન જેવી સર્વોત્તમ વસ્તુ કે જેની પ્રાપ્તિ પછી ક્રાંઈ મેળવવાનું જ બાકી રહેતું નથી તેવું જ્ઞાન મળે છે અને સિદ્ધપણું એટલે અમરતાની પણ ત્યાં પ્રાપ્તિ થાય છે પરંતુ તે છતાં ભાભિનંદી આત્માઓને ત્યાં માનંદ જણાતા નથી કારણ કે ત્યાં દાળ, ભાત, શાક, રાટલી અને મેવા મીઠાઇ આદિ નથી !
સિદ્ધપણું એટલે સવ કાંઈ અને સિદ્ધપણું નહિ તે કાંઇ નહિ. સિદ્ધપણામાં કેવળજ્ઞાન છે, દર્શીન છે, ભીતરાગતા છે અનંતનીય પણ છે પરંતુ જેણે સ'સારને ખાદ્યષ્ટિએજ જોયા છે તેવાઓ આ સઘળાને કાંઇજ મહત્વ આપતા નથી કારણ કે ત્યાં ખારાક
નથી. આ ઉપરથી આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #296
--------------------------------------------------------------------------
________________
આન-સુષાસિષ.
(૨૮)
સુઘાબિંદ ૧લું. વાત સ્પષ્ટ થાય છે કે તેમની દ્રષ્ટિએ તે સિદ્ધપણા કરતાં પણ દાળભાત વધારે મેંઘા છે. આહારમાં આત્મા કે તલ્લીન બને છે અને એ તલ્લીનતા આગળ તે બીજું સઘળુંજ કે ભૂલી જાય છે તે આ ઉપરથી માલમ પડી આવે છે. જીવ અને દાસ છે. તમે ભવાભિનદીઓનું ત્રાજવું લો છો અને એ ત્રાજવા વડે સિદ્ધ
* વન અને આહારને જોખી જુઓ છો તે તમારા ત્રાજવાની શી દશા થાય છે તેને વિચાર કરે. કેવળજ્ઞાન, દર્શન, વીતરાગતા અને અનંતવીર્ય એ સઘળાનું ત્રાજવું ઉંચે જાય છે અને આહારનું ત્રાજવું નીચે નમી પડે છે. આત્માને આહાર ઉપર કેટલે પ્રેમ છે તે આહારમાં કે બંધાએલે છે તે બરાબર તપાસશે એટલે તમેને આત્માની આ દુર્બળ દશાને વાસ્તવિક ખ્યાલ આવી જશે.
આ જીવ એ અનન કરે છે. તે અન્નને દાસ છે. તે અનને સેવક છે. અરે! તે અન્નને ગુલામ છે! ભૂખ્યા જીવને તમે રેશમની ગાદી આપશે, તેના હાથમાં તમે હીરાની વિટી પહેરાવશે કે તેના ગળામાં તમે મેતીને કંઠે નાખશે તે પણ તે સઘળું તેને મન રદ છે! .
જ્યાં ભૂખ લાગે છે કે આત્મા આકુળવ્યાકુળ થઈ જાય છે! અરે ! જેણે કદાપિ સ્વપ્નમાં પણ ચારીને ચિંતવી નહિ હોય તે આત્મા પણ જ્યારે પ્રચંડ ભૂખ લાગે છે અને ખાવાને કોઈ જ નથી હતું ત્યારે ચોરી કરીને પણ પિતાનું પેટ ભરે છે ! પાણીમાં પાકેલો પિરો જેમ પાણીનેજ સર્વસ્વ માને છે અને તે પાણી વિના એક ક્ષણ પણ રહી શકતા નથી તે જ પ્રમાણે અન્નમાંજ રાચી રહેલે જીવ એ અન્નને પરાજ છે તે અનમાંજ સારસર્વસ્વ માને છે અને અન્ન વિના રહી પણ શકતા નથી. અન્ન ઉપરની પાસના એજ બંધનું કારણ સિદ્ધપણામાં સર્વસ્વ છે. તેમાં અનંત જ્ઞાન છે,
ચારિત્ર છે, આનંદ છે પરંતુ પાનને કડે અને પાણીને પિરે એ સિદ્ધપણાને મહત્વનું માનતા નથી કારણ કે સિદ્ધપણામાં ખાવાનું અને પીવાનું તેમને મળતું નથી જ! રત્નને પણ કાચ માનવાને માટે આહારમાં અંધ થએલે જીવ તલ્લીન બને છે એ ઉપરથી તેનામાં રહેલી અને ઉપરની વાસના સ્પષ્ટ થાય છે ! આવા જીને ખોરાક એ એક તત્વ લાગે છે અને તેથી તેઓ ખેરાકને ઉપાધિ અથવા સંતાપ રૂપ માનતા નથી. જીવની આવી દશા શાથી થવા પામે છે તેને વિચાર કરજે. જીવ પવિત્ર છે, અનાદિ છે, ચિદાનંદ સ્વરૂપ છે પરંતુ તેની આવી દશા એટલાજ કારણથી થાય છે કે તે પાનને કીડો બનેલો હોય છે. જે જીવ ધાનને કીડા નથી અને હેતે તેની આવી દશા થવા પામતી નથી.
- સિદ્ધિને પહેલે ગુણ શું છે તેને વિચાર કરજે. સિદ્ધને પહેલે ગુણ તે અનાહારિપણ છે. આત્મા જ્યારે ગુણસ્થાનકની શ્રેણુએ ચઢતાં ચઢતાં ચૌદમે ગુણસ્થાનકે આવી પહોંચે છે ત્યારે તે સંપૂર્ણપણે અનાહારી બની જાય છે. ચૌદમે ગુણસ્થાનકે આત્મા અનાહારી બને છે તેને અર્થ એ સમજશો નહિ કે કળીયા દ્વારા ખવાતુ અન્ન તે લેતે નથી કોળીયા દ્વારા ખવાતું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #297
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૨૬૯)
સુષાબિંદુ ૧ હું. અન્ન તે નથી લેતે તે સાથે શરીરના રૂવાટા દ્વારા જે આહાર લેવાય છે તે આહારને પણ ચૌદમે ગુરુસ્થાનકે ત્યાગ કરવાનો હોય છે. જે આત્મા કવળાહાર છોડતાં પણ ઉચે નીચે થવા માંડે તે આત્માને માહાર પણ છોડ કયે રસ્તે ઈન્ટ ગણાશે એ તેણે વિચારવાની જરૂર છે. સિદ્ધપણામાં માહાર અને કવળાહાર એ બંનેને ત્યાગ કરવાને હેય છે. લોખંડ પણ બરાક ખાય છે! કવળાહારમાં કરોડે કર્મ કરવાનાં હોય છે. કોડે કર્મ
કર્યા સિવાય કવળાહાર થઈ શકતું નથી પરંતુ માહાર કર એ તે સ્વાભાવિક વસ્તુ છે. તેમાહાર એ સ્વાભાવિક રીતે ચાલે છે. કવળાહાર કરવા માટે આત્મા પહેલે ખેરાક જુએ છે જોયા પછી તેને ખાવાની ઈચ્છા કરે છે. ખાવાની ઈચ્છા કર્યા પછી હાથ ઉપાડે છે, ખેરાકને ખાવાને માટે અનુકૂળ બનાવવા તેના ટૂકડા કરે છે, તે પછી તેને મોઢામાં મૂકે છે, ત્યાં મૂકીને પછી તેને ચાવે છે, આ સઘળી ક્રિયા કવળાહારમાં કરવાની હોય છે, આવી કેઈપણ ક્રિયા માહારમાં કરવાની હોતી નથી.
ચૌદમું ગુણસ્થાનક નથી મેળવ્યું એ જીવ પોતે ઈરછા કરતા નથી તે મદ્વારા આહાર કરવાને તત્પર થતો નથી, તે લેમ વડે ખાવાની ચેષ્ટા કરતો નથી, તે માટે તે કઈ ઈરાદાપૂર્વકની રિયા પણ કરતો નથી, પરંતુ તે છતાં આપોઆપ એ આહાર ચાલુજ રહે છે અને તેથી જ તે સ્વાભાવિક આહાર કહેવાય છે. આ માહાર એકલે મનુષ્યનો આત્મા જ ગ્રહણ કરે છે એમ સમજશે નહિ. લેખંડ, લેટું લાકડું, પત્થર, આ સઘળા જડ પદાર્થો છે પરંતુ તે સુદ્ધાં આવા પ્રકારને આહાર કરે છે. જડ વસ્તુઓમાં પણ પુદ્ગલેને સમૂડ પેસે છે. જડ વસ્તુઓ પુદગલેને આ રીતે ગ્રહણ કરે છે એનું નામ તેને પુદગલનો આહારજ છે. ત્યારે જે આહાર સ્થલચર, જલચર, જડ, ચેતન સઘળાને જ વળગેલે હોય છે જે આહારને કેઈ છોડતું નથી એવા આહારને પણ સિદ્ધપણામાં ત્યાગ કરવાનું હોય છે. નક્કરપણાની પ્રાપ્તિ. ચૌદમે ગુણસ્થાનકે પહોંચેલે આત્મા “ગોની” કહેવાય છે તેનું
કારણ પણ આજ છે. જે પુદગલેનો સંબંધ જડવસ્તુઓને પણ છે તે સંબંધ સુધાં ચામે ગુણસ્થાનકે પહોંચ્યા પછી આત્મા રાખતું નથી તેને મન, વચન અને કાયાના સઘળાજ મેગે એટલે ક્રિયાઓ બંધ થાય છે એટલે જ તે આત્મા અયોગી કહેવાય છે. તેરમાં ગુણસ્થાનક સુધી આત્માની દશા પિલી છે. આ શરીર પિલું છે અને તે શરીરની સાથે
ગ કરીને રહેલે આત્મા પણ તેરમા ગુણસ્થાનક સુધી પલેજ રહેવા પામે છે. જ્યારે આત્મા એ તેરમા ગુણસ્થાનકને પણ સર કરીને આગળ વધે છે અને ચૌદમા ગુણસ્થાનકે જઈ પહેચે છે ત્યારે તે નકકરપણાને પ્રાપ્ત કરે છે ત્યાં સુધી તે આત્મા તે નક્કર પણાને પ્રાપ્ત કરી શકતું નથી.
તીર્થકર હોય, કેવળજ્ઞાનવાળો હોય કે ગમે તેવી બીજી શક્તિ મેળવી હોય પરંતુ જ્યાં સુધી આત્માએ ચૌદમા ગુણસ્થાનકની પ્રાપ્તિ નથી કરી ત્યાં સુધી તે આત્મા પલેજ છે. તેરમા ગુણસ્થાનકના છેડા સુધીના જેવો પિલા આત્માવાળા છે પરંતુ જ્યાં આત્મા ચૌદમાગુણસ્થાનકની પ્રાપ્તિ કરે છે કે ત્યાં આત્માને નકરપણું મળે છે. આત્મા જ્યાં પિલે હોય છે ત્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #298
--------------------------------------------------------------------------
________________
૧/ wwww
આનંદ-સુધાસિંધુ
(૨૭૦).
સુધાબિંદુ ૧ લું. સુધી તેનામાં આહાર દ્વારા અથવા તે રોમદ્વારા પુદગલેને પ્રવેશ થાય છે પરંતુ જ્યાં આત્મા પોતે જ નક્કર બની જાય છે કે પછી તેનામાં રજકણેને પ્રવેશ થઈ શકતો નથી. ચૌદમા ગુણસ્થાનકે પહેચેલા આત્માના આ રીતે જ બંને પ્રકારના આહાર બંધ થાય છે. સિદ્ધપણની પ્રાપ્તિ, કવલઆહાર બંધ થાય છે તેનાજ પ્રતાપે સિદ્ધપણુ લઈ શકાતું
નથી પરંતુ તેમાહાર પણ બંધ થાય છે ત્યારેજ સિદ્ધપણાની પ્રાપ્તિ થવા પામે છે. અર્થાત અહીં કહેવાનો મતલબ એ છે કે એક કવલાહાર બંધ થાય છે એટલે મોક્ષની પ્રાપ્તિ થતી નથી પરંતુ જ્યારે રૂંવાટાદ્વારા લેવાતે આહાર પણ બંધ થાય છે ત્યારેજ ત્યાં મોક્ષપણાની પ્રાપ્તિ થાય છે. કોઈ આત્માએ જીભદ્વારા લેવાતે આહાર બંધ કર્યો હોય અને તેણે રૂંવાટાદ્વારા અર્થાત્ લમધારાનો આહાર બંધ ન કર્યો હોય અને છતાં તેણે મોક્ષ મેળવ્યું હોય એવો એક પણ દાખલે આજ સુધીમાં બનવા પામ્યું નથી. આ જેનઈતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે માહાર ચાલુ રાખ્યા છતાં કઈ પણ અાત્મા મક્ષપ્રાપ્તિ કરી શકયા નથી, કરી રહ્યો નથી અથવા કરી શકવાને પણ નથી જ !
સિદ્ધપણું મેળવતાં પહેલાં માહાર પણ છેડવોજ પડે છે પછી જ્યારે આત્મા માહાર પણ બંધ કરે છે ત્યારે જ તે કર્મબંધનથી રહિત બને છે અને પછી મોક્ષે જઈ શકે છે. આત્મા જોઈએ તે કવલાહાર કરતે હોય, જોઈએ તે લેમાહાર કરતે હોય કે જોઈએ તે તે ઉત્પત્તિની અપેક્ષાએ જાહાર કરતા હોય તે પણ જ્યાં સુધી તે એ ત્રણ આહારમાંથી એક પણ પ્રકારને આહાર કરતા રહે છે ત્યાં સુધી તે આત્મા કર્મ બાંધતેજ રહે છે.
કર્મબંધનનું મૂળ શોધે. આ ત્રણે આહારમાંથી ગમે તે એક પણ આહાર ચાલુ હોય
છે ત્યાં સુધી આત્મા કર્મ બાંધ્યા વિના રહી શક્તિ જ નથી કર્મ બંધાયાજ કરે છે અને જયાં નવાં ક બંધાયાજ કરે છે ત્યાં તેનો મોક્ષ ન થાય એ તો કેવળ સ્વાભાવિક વાત છે. હવે વિચાર કરો કે કર્મબંધનની જડ કયાં છે? તમે કદાચ એમ કહેશે કે જ્યાં સુધી મન, વચન અને કાયાના યોગે પ્રવર્તે છે ત્યાં સુધી કર્મબંધન થયાજ કરે છે પરંતુ લાંબે વિચાર કરી લેતાં માલમ પડે છે કે એ વાત પણ સાચી તે નથી જ, આપણે જોઈશું તે માલમ પડશે કે વચલા ત્રણ સમયમાં એટલે જન્માતરમાં જતાં વિગ્રહગતિ કરતાં એ ત્રણ સમયમાં ગવ્યાપાર પ્રવર્તેલા હોતા નથી પરંતુ ત્યાં ગવ્યાપાર પ્રવતેલા નથી છતાં ત્યાં કાણકાગ તે છેજ.
એક સમય એવો તે છેજ નહિ કે જ્યાં કાર્યકાય નહિ હોય! તેરમા ગુણસ્થાનમાં મદઘાતના વચલા સમયમાં આ પ્રકારનો યુગ છતાં ત્યાં આહારકપણું નથી. તે ગણ
સ્થાનકમાં નિર્જ રાજ ચાલે છે અને તે પણ સજજડ નિર્જરા ચાલે છે. આ નિર્જરા એવી તે જમ્બર પ્રકારની છે કે જે નિર્જરાને આપણને ખ્યાલ પણ આવી શકતો નથી એવી પ્રચંડ નિર્જરા ત્યાં ચાલે છે. સમુદઘાટન પ્રસંગે આત્માઓમાં આહાર બંધ થાય છે અને અનાહારની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #299
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૨૭૧) દશા પ્રાપ્ત થાય છે તે પ્રસંગે ત્યાં અન્ય કેવળી મહારાજાઓના કરતાં પણ અસંખ્યાતગુણી નિર્જરા ચાલુ હોય છે. કેવળી મહારાજાની કર્મનિર્જરા કેવી પ્રચંડ છે તેને વિચાર કરે. તેના કરતાં અસંખ્યાતગણી નિર્જરા અહીં છે પરંતુ તે છતાં એ એકલી નિર્જશ સાધ્યને આપી શકતી નથી.
અનાહારકપણાની આવશ્યકતા. સામાન્ય રીતે તેરમાં ગુણસ્થાનકમાં જેટલી નિર્જરા છે
તેના કરતાં અસંખ્યાતગણી નિર્જરા ચૌદમા ગુણસ્થાનકમાં હોય છે. ચૌદમા ગુણસ્થાનકમાં તે એવી પ્રચંડ નિર્જરા છે કે જેનો ખ્યાલ પણ આવી શકતું નથી, પરંતુ એવી પ્રચંડ નિર્જરા ચાલવા છતાં પણ ત્યાં એટલાથીજ મોક્ષ મળી શકતે નથી. નિર્જરાની સાથે ત્યાં અનાહારકપણું આવવું જ જોઈએ. જ્યારે એવા અનાહારકપણાની પ્રાપ્તિ થાય છે ત્યારેજ અબંધકતા થઈ મોક્ષ મળે છે. મોક્ષને વિષે અનાહારકપણું એ કેવું મહત્વનું કારણ છે તે આ ઉપરથી જાણી શકાય છે. અનાહારકપણાની આટલી બધી મહત્તા છે તે પછી સિહત્વમાં તેને મુખ્ય ગુણ માનવામાં આવે છે તેમાં શું આશ્ચર્ય ?
આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે અનાહારકપણું એ સિદ્ધત્વનું મુખ્ય લક્ષણ છે એજ પ્રમાણે આ સંસારમાં આહારપણું એ મોટામાં માટે દુર્ગણ માનવામાં આવે છે.
આ સઘળી ચચ ઉપરથી સ્પષ્ટ થાય છે કે કર્મબંધનને નાશ કરવા માટે અનાહારકપણું એ સૌથી મોટી અને સૌથી વધારે જરૂરી વસ્તુ છે. મેક્ષસંભવ અશકય ચૌદમું ગુણસ્થાનક એ ગુણનું મહાન સ્થાન છે આશ્ચર્ય પમાડે
અને કલ્પનામાં પણ ન આવી શકે એવી નિર્જરા ત્યાં થાય છે, તે છતાં ત્યાં અનાહારત્વ ન હોય તો એ સઘળા ગુણ હોવા છતાં ત્યાં મેક્ષની સંભાવના નથી જ. એથી સ્પષ્ટ થાય છે કે આહાર એ મોટામાં મોટી મહાભયાનક વસ્તુ છે. આહારના જેવી બીજી મહાન ભયંકર ચીજ આ જગતમાં નથી. આહાર આ ભયંકર હેવા છતાં જે આત્માઓ પુદ્ગલ અને ચેતનતાના વિભાગમાં ન ઉતર્યા હોય તેવાઓને એ આહારમાં સુંદરપણું લાગે છે. જે સ્વરૂપદષ્ટિમાં ઉતર્યા છે જેમણે પુદ્દગલને પીછાણ્યા છે અને જેમણે ચેતનતાનું મહત્વ માન્યું છે તેમને એ આહારનું સુંદરપણું લાગતું નથી તેઓ તે જાણે છે કે ડુંગર દૂરથી રળિયામણા છે તેજ પ્રમાણે આહાર એ પણ દૂરથી જ સુંદર લાગનારે છે પરંતુ ડુંગરમાં પ્રવેશ કરનારાને જેમ ડુંગર ભયંકર લાગે છે તે જ પ્રમાણે આહાર પણ તત્વદષ્ટિમાં જેણે પ્રવેશ કર્યો છે તેને ભયાવહ લાગવાનેજ, એ નિશ્ચય છે.
જેએ જડ ચેતનને વિભાગ કરવાવાળા છે, તેઓ આહારની ભયંકરતાને દેખે છે. ભવરૂપી મહાપર્વત દૂર દષ્ટિવાળાનેજ સુંદર લાગે છે પરંતુ જેમણે આત્મહષ્ટિ સ્વીકારી છે તેવા એને ભવપર્વત સુંદર લાગતું નથી પરંતુ ભયંકરજ લાગે છે. જેણે આહારનું મનહરપણે માન્ય રાખ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #300
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૨૭૨)
સુધાબિંદુ ૧ લું. છે તેમણે વિચાર કરવાની જરૂર છે કે તે આહાર કરવાથી એક જાતનું ભયાનક દેવું કરી રહ્યો છે કે જે દેવું વાળવું એ તેને માટે ઘણી મોટી અને દુષ્કર વસ્તુ છે. દેવું કરવામાં આનંદ, પણ ભરવામાં જે માણસ દેવું કરે છે તે ખ્યાલ રાખ
વાને છે કે દેવું કરવામાં આનંદ છે પરંતુ દેવું પતાવવામાં મોટું સંકટ છે. દેવું કરનાર માણસ પૈસા લાવીને ચાર દિવસ તે મજશેખમાં વાપરી ફના કરી નાખે છે પરંતુ પછી જ્યારે પૈસાની ઉઘરાણી શરૂ થાય છે, છેવટે દાવાઓ થાય છે અને જપ્તીઓ પણ આવે છે ત્યારે અપકીતિને પાર રહેતા નથી! આહાર લે એ પણ દેવું જ છે. આહારના પુદ્ગલ લેનારે યાદ રાખવાનું છે કે તે આહારના મુદ્દગલે લે છે એ દેવું જ છે અને એ દેવું તેને ભરપાઈ કરવું જ પડવાનું છે.
આત્મા સ્વભાવથી જ અરૂપી છે તેને બાંધવાની કોઈની તાકાત નથી ત્રણલકની ગમે તેવી શક્તિઓ ભેગી થાય તે પણ તે શક્તિઓથી એ આત્માને બળાત્કારે બાંધી શકાતેજ નથી પરંતુ એ આત્મા માત્ર આહારની લાલચે પોતાની સ્વેચ્છાથીજ બંધનમાં પડે છે. માછલું અગાધ ઉંડા પાણીનું રહેનારૂં છે તે મહાસાગરમાં સ્વચ્છેદે વિહરે છે પરંતુ એ માછલું પણ આહારની લાલચે કેદ થાય છે એ જ પ્રમાણે આત્મા પણ આહારની લાલચે કેદ થવા પામે છે.
કર્મની એ શક્તિ નથી. આત્મા અરૂપી ચીજ છે તે કાંઈ રૂપી ચીજ નથી. આ અરૂપી
ચીજને પકડી લેવાની કમ રાજામાં તાકાત નથી. જીવને પકડવાની, તેને બાંધવાની, તેને દેખવાની કર્મમાં તાકાત રહેતી નથી. રૂપી પદાર્થ હોય તેને પકડે પણ મુશ્કેલ થઈ પડે છે તે આત્મા એ તે અરૂપી પદાર્થ જ છે તે પછી તેને પકડે એ કેવું મુશ્કેલ હશે તેને વિચાર કરજે. તમે જાણે છે કે પવનના પુગલે છે પરંતુ એ પુદગલવાળા પવનને પણ તમારે કોથળો ભરવો હોય તે તે ભરી શકાતા નથી. તમે ગમે એટલે યત્ન કરશે તે પણ પવનને તમે કેદ કરી શકવાના નથી પરંતુ રબરની થેલી હોય તે તેમાં પવનને કેદ કરી શકાય છે. રબરની થેલીમાં પવન બંધ થાય છે.
રબર જાતે તે જડ ચીજ છે. રબરમાં એવી કોઈ શકિત રહેતી નથી કે જે પવનને જાતે લેભાવી શકે, બોલાવી શકે કે તેને કેદ કરી શકે. રબરમાં કોઈ જાતનું એવું પણ બળ રહેલું નથી કે જે બળના પ્રતાપથી તે બળાત્કારે પવનને ખેંચી લાવીને પોતાનામાં સમાવી શકે, પરંતુ પવન પોતાની મેળે જ આવે છે અને તે રબરની કથળીમાં કેદ પકડાય છે. આત્મા પણ પવનની પેઠેજ રબરની કોથળીરૂપી કર્મના પુદ્ગલેને વશ થાય છે. કર્મના પુદ્ગલે એ રૂપી ચીજ છે અને આત્મા અરુપી ચીજ છે રૂપી ચીજમાં કોઈપણ પ્રકારની એવી શક્તિ નથી કે તે શકિત વડે અરૂપી ચીજને કેદ પકડી શકે, પરંતુ જેમ પવન પિતાની મેળે જ જઈને રબરની કથળીમાં ભરાય છે તે પ્રમાણે જ આત્મા છે તે પણ જઈને રૂપી પુદગલોમાં ભરાય છે. આ રીતે બંધન પામવાને માટે આત્મા તેિજ જવાબદાર છે એ સાબીત થાય છે. હવે એ પ્રશ્નને વિચાર કરો કે આત્મા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #301
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૨૭૩)
સુવાબિંદ ૧૭ પિતાની મેળેજ શા માટે જઈને કર્મરૂપી પુદ્રમાં ઘુસે છે અને બંધન પામે છે. જવાબ એકજ છે કે આહારની લાલચ! જેમ લોટની લાલચે માછલું કેદ થાય છે તે જ પ્રમાણે આહારની લાલચથી આ આત્મા પણ કર્મને તાબે થાય છે.
ખાઉધરો ખવીસ !!! આ સઘળા ઉપરથી આત્માને સ્વભાવ વિચારીએ તે માલમ પડે
• છે કે તે એક ઘોજ ખાઉધરો છે. જે હાથમાં આવે તે ખાઉં, હાથમાં ન આવે તે રામદ્વારા ખાઉં; પણ ખાઉં, ખાઉં અને ખાઉં! આવી વૃત્તિવાળો આ આત્મા એક ભયંકર ખાઉધરો ખવીસ છે. આત્મા એક મોટા વાટેજ, ખાય છે એમ સમજશે નહિ તે જેમ મોઢા વાટે ખાય છે, તેજ પ્રમાણે તે આખા શરીર દ્વારા એટલે શરીરના પ્રત્યેક રોમ દ્વારા ખાવાની ક્રિયા ચાલુ જ રાખે છે. આત્મા એ કે ખાઉધરે ખવીસ છે તે આ સઘળી માહિતી ઉપરથી આપણે જોઈ શકીએ છીએ. ભેજનથી મોટા મોટા રાક્ષસો પણ વશ થાય છે. જે આવા મહાભયાનક રાક્ષસ પણ જનની લાલચે વશ થાય તે પછી આત્મા પણ ખાઉધરાપણાને લીધે વશ થાય છે તેમાં શી નવાઈ?
વાંદરે એક મુઠી ચણા માટે મદારીનો કેદી બને છે. એક મુઠી ચણ માટે તેનું માથું મદારીના હાથમાં આવે છે અને મારીને બંધ તેના ગળામાં પડે છે. જે પ્રમાણે આ વાંદરાને મદારીને મુઠી ચણા લેવા સહેલા છે, એ પ્રમાણેજ આહાર લેવો એ આત્માને પણ બહુ સરળ વાત છે, પરંતુ તે પછી તેમાંથી મુક્ત થવાની મુશ્કેલી છે. કેઈ આત્મા એમ કહે કે મારી આહારની ઈચ્છા વધે તે હરકત નહિ, પરંતુ શરીર ન બંધાય તે સારું કારણ કે આ શરીરજ કપાય છે, બાળી શકાય છે, અને તેના ટુકડા કરી શકાય છે, માટે એ શરીરજ દુખરૂપ હોઈ, તેજ ન હોવું જોઈએ, પછી ભલે આહાર વધ્યા કરે! આત્માની આવી અભિલાષા કદી પણ પાર પડી શકે એવીજ નથી.
શરીરનું મૂળ આહાર, જેમ વાંદરે મુઠી ચણ માટે પિતાનું ડેકું મદારીના હાથમાં નાખે
છે અને મદારીને તે સદાને માટે ગુલામ બને છે, તે મદારીના બંધપાશમાં બંધાય છે, તેજ પ્રમાણે આત્મા આહાર લે છે એટલે તેની મુંડી પણ કર્મરૂપી મદારીના હાથમાં બંધાવારૂપ તેને શરીર મળે છે. અર્થાત આહાર મળી રહે અને શરીર ન બંધાય, એ કઈ પણ રીતે બની શકતું જ નથી. વાંદરો મદારીના મુઠી ચણા ખાવા જાય છે એટલે તે મદારીના હાથમાં બંધાય છે તે જ પ્રમાણે આત્મા આહાર લે છે એટલે જ તેનું શરીર પણ બંધાય છે.
શરીર એ આત્માની મોટામાં મોટી ઉપાધિ છે. આત્માના પગમાં પડેલી તે સોનાની એડીજ સમજી લેવાની છે. શરીર રૂપી ઉપાધી એક વાર આત્માને વળગે છે એટલે પછી એ આત્મા શરીરરૂપી બંધનને લીધે દુનિયાદારીમાં જ અનુરક્ત બની જાય છે અને તે જગતની સામેજ મુખ રાખી બેસી રહે છે પરંતુ તે પછી તે કદી સ્વરૂપાભિમુખ થવાને યત્ન જ કરતે નથી. દુનિયામાં પોતાને અનુકૂળ સાધને મળે છે કે નહિ, શરીરને પોષવાની વિવિધ વસ્તુઓની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #302
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ
(૨૭૪)
સુધાબિંદુ ૧ લું. પ્રાપ્તિ થાય છે કે નહિ અને એ પ્રાપ્તિને લઈને પોતાનું શરીર ષિાય છે કે નહિ એટલું જ તે જોયા કરે છે. મારી માંકડાને પકડે છે ત્યારે તે માટલામાં ચણુ મૂકે છે. વાંદરે આવીને આ માટલાના ચણા જુએ છે અને ચણા લેવાને માટે અંદર હાથ નાખે છે. માટલાની અંદર જે ચણા ન હતા તે વાંદરાએ અંદર હાથ નાખ્યા છતાં તે મુઠી વાળત નહિ, પરંતુ અંદર ચણા છે એટલે વાંદરો તે લેવાને મુઠી વાળે છે અને પરિણામ એ આવે છે કે તે બિચારો મુઠી વાળતાંજ ફાંસામાં ફસાઈ પડી મદારીને કેદી બને છે, તેને આખે જન્મારે મદારીની સામે જવું પડે છે, મદારીની ગુલામગીરી કરવી પડે છે અને તે જેમ નચાવે એમ નાચવું પડે છે! જેમ મદારીના મુઠી ચણા ચોરી કરવા જતા માંકડું મદારીનું કેદી થાય છે અને તેને સદાને માટે મદારીની ગુલામી કરવી પડે છે તે જ પ્રમાણે આ આત્મા પણ આહાર રૂપી મુઠી ચણાને માટે કર્મરૂપી મદારીને ત્યાં કેદ થાય છે અને તેને આખે જન્મ મદારી રૂપ કર્મની આધીનતામાં રહેવું પડે છે.
કમની ગુલામી કેમ આરંભાય? મદારીના માટલામાં જે ચણ ન હોત તે વાંદર
તેમાં પોતાનો હાથ નાખત નહિ. પિતાના અટકચાળાપણથી તેમાં હાથ નાખત તે મુઠી વાળત નહિ અને મુઠી વાળત નહિ તે તે ફાંસામાં ફસી પઠીને કેદ પણ થાત નહિ, પરંતુ માટલામાં ચણા હતા તેથી વાંદરો અંદર હાથ નાખવાને પ્રેરાય છે અને હાથ નાખ્યા પછી મુઠી વાળી મદારીના હાથમાં સપડાય છે એ જ પ્રમાણે આત્મા પણ જગતના પુદ્ગલેને ચેરી ખાવાને માટે તૈયાર થાય છે અને તેથી જ કર્મરૂપી મદારીનું મેં તેને તેની આખી જિંદગી સુધી જેવું પડે છે.
જે આત્મા પોતે કર્મને આધીન કેવી રીતે બને છે તે વસ્તુ આમ ધીરજથી વિચારે છે તે આત્મા આહારને આનંદદાયક વસ્તુ માનતું નથી પરંતુ તે આત્મા તે આહારને ચણાની મુઠીજ માને છે, અને આ દેહને મદારીએ વાંદરાને બંદીવાન બનાવવા માટે તૈયાર કરેલી ગળી જેવી ગોળી જ માને છે.
આહારના પરિણમેજ દુઃખ. જે આત્મા શરીર અને આહારનો વિચાર કરે છે તે આત્મા તે
શરીરને સુખદાતા વસ્તુ કેઈપણ રીતે માની શકતું નથી પરંતુ જે આત્મા આ લાંબો વિચાર નથી કરી શકતું અને જે માત્ર ઉપર ઉપરથી જ આહારને જુએ છે તેને જ આહાર આનંદકારી લાગે છે. વાંદરે જે વખતે ગોળીમાં હાથ નાખે છે અને અંદ૨ના ચણાની મુઠી લેતાં કેદ થાય છે ત્યારે વાંદરો એ પ્રાપ્ત થતી ગુલામીમાંથી છૂટવાને માટે ભારે ધમપછાડા કરી મૂકે છે પરંતુ ઝાડ ઉપર બેઠેલા કાગડાઓને વાંદરાના આ ધમપછાડાને ખ્યાલ આવતો નથી. તેઓ વાંદરાને ચણા મળ્યા છે એ જોઈને લલચાય છે અને પોતે પણ એ ચણા મેળવવાને માટે ઉંચાનીચા થાય છે ! તેજ પ્રમાણે જગતમાં પણ કાગડા જેવા છે જે આત્માઓ છે તે સઘળા આત્માઓને અન્નની લાલચે ભવબંધનમાં ફસેલા આત્માને ભવમાં કેવી કેવી વિટંબણાઓ જોગવવી પડે છે તે દેખાતું નથી, પરંતુ જેમ કાગડાને વાંદરાને મળેલા મુઠી ચણા દેખાય છે તેજ પ્રમાણે તેમને પણ જીવને મળેલા ખોરાકની સુંદરતા જ દેખાય છે ! જે આત્માઓ ભાવમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #303
--------------------------------------------------------------------------
________________
આનંદ– સુધાસિષુ.
(૨૫૧)
સુધામિ’હું ૧ છું.
આત્માને ભેળવવી પડતી વિટંબણાઓને જોતા નથી અને માત્ર આહારનેજ જુએ છે તે આત્મ.એ કાંઈપણ સંશય વિના વાંદરાને મળતા ચણાને જોઈ ચણા ઉપર મેહુ પામનારા કાગડાએ જેવાજ છે.
રાજીખુશીની ગુલામી. આત્માને એક વાર શરીર મળ્યા પછી તેને કેવાં કેવાં સંકટો વેઠવાં પડે છે તે જીવ જોતા નથી પરંતુ ખારાકની મધુરતા જોઇ તે શરીર મેળવે છે. હવે શરીર મળ્યું કે ત્યાંથીજ કાર્ય પુરૂ થતું નથી, પરંતુ શરીર મળ્યું કે ત્યાંથી તે આત્માની અધાતિનુ` મંગલાચરણ શરૂ થાય છે.
મદારી માઢલામાં ચણા રાખીને નવા વાંદરા પકડે છે અને તેને ઢારી વડે બાંધીને લઈ જાય છે. હવે વાંદરાના સદ્ભાગ્ય હાય અને કદાચ વાંદરાને બાંધીને લઇ જતાં મદારીની દેરી તૂટી જાય તે તે વાંદરા તરતજ જંગલમાં ભાગી જાય છે, પરંતુ વાંદરા જયાં મદારીને ત્યાં જઈને રીઢા થાય છે અને ગુલામીમાં ટેવાઈ જાય છે ત્યાં વાંદરા પેાતાની મેળેજ ગુલામ મની રહે છે. કદાચ રસ્તે જતાં મદારીથી ા પડી જાય અથવા તા મદારીની દેરી તૂટી જાય તે રાજીખુશીથી વાંદરા દોડતા દાઢતા જઇને મદારીના મારણામાં હાજર થાય છે અને પેાતાની પુછડી પટપટાવવા માંડે છે! તેજ પ્રમાણે મનુષ્યને પણ જો પેાતાના બંધનમાંજ આનંદ જણાય છે તેા તે મનુષ્ય એ ખ ધનથી છૂટી શકતા નથી. આ શરીર વડે આત્મા કમરૂપી મદારીને ત્યાં બધાએલા છે. જો આ માત્માને કર્મરૂપી મદારીને ત્યાં આનંદ નથી આવતા, તેને ત્યાં મેજ માલમ નથી પડતી તે તે છૂટવાના પ્રયત્ન કરે છે, પરંતુ તેને જો ત્યાં માજ પડી જાય-એ બંધન તેને રૂચી જાય તા પછી તેનાથી એ મધન ટાળી શકાવાના યત્નેાજ થતા નથી.
ગાળ ને રેઢલા છૂટતાં નથી.
હવે વિચાર કરેા કે આત્મારૂપી માંકડા કમરૂપી મદારીને ત્યાં ખારાકરૂપી મુઠી ચણાના લાભથી રસીરૂપી શરીર વડે અપાય છે, પર`તુ ત્યાં બંધાયા પછી પણ તેને ત્યાં માજ કેમ લાગે છે, તેને એ બધન ઉપર માહ શા માટે ઉપજે છે અને તે શા માટે એ ખ'ધનના તિરસ્કાર કરતા નથી ? વાંદરાને જ્યારે મદારી પહેલવહેલે પકડે છે ત્યારે તે તેને ચણાની લાલચ આપીને પકડે છે. પરંતુ તે પછી તેને પેાતાની સાથે ડેળવવા માટે ગાળ તથા રોટલાની લાલચ આપે છે. આ લાલચ વાંદરાને માટે એવી તા કાતિલ છે કે તે એ લાલચથી મદારીના ગુલામ બની જાય છે અને તેકાઈપણ રીતે એ લાલચ છેડી શકતા નથી 1 કરૂપી મદારી આત્મારૂપી વાંદરાની પશુ એવીજ શા કરી મૂકે છે તે આહારરૂપી પ્રલાબન વડે આત્માને લાભાવે છે અને તેને ચણારૂપી આહાર આપે છે એ આહારને વશ થઈને આત્મા જ્યાં ક્રમને વશ થયા કે તે પછી એ મદારી ગાળ રાટલારૂપી પાંચ ઇન્દ્રા આત્માને આપી દે છે. આ ગાળરાટલે ભયકર છે. આ ગાળરાટલે હળાહળ ઝેર છે, અને એવું ભયાનક ઝેર છે કે બીજી એક પણ ઝેર તેની ાલે આવી શકતું નથી. આત્મા એ ઝેર પીએ છે કે તેની દુર્દશા શરૂ થાય છે. પાંચે કાન્હા આત્માને આ સ`સારમાં અટવાવી અટવાવીને રખડાવી મારે છે. મા કારણથી સમજી માણસા તા સસારને ખરાબ માને છે પરંતુ જે આત્મા આ પંચેન્દ્રિયા રૂપી ગાળાટલાના ગુલામ બન્યા છે તે આત્મા એ ગાળાટલાને છેડી શકતા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #304
--------------------------------------------------------------------------
________________
ખાનદ-સુધાસિંધુ.
સુષાબિંદુ ૧૮. કમરાજાને અત્યાનંદ. જેના આત્મામાં કાંઈ પણ આત્મભાવ વસેલે હશે તે સજજન
માણસ તે આ ગેળાટલાની ગુલામીને કદી પણ સાંખી રહેતો નથી પરંતુ જેમનામાં એ ભાન જાગ્રત થયું નથી તેવા સઘળા આત્માઓ આ ગેળરાટલાની લાલચને વશ થાય છે અને મદારીની લાકડી ખાવા છતાં પણ જેમ વાંદર વારંવાર તેની સેવામાં અને સેવામાં જ જઈને હાજર થાય છે તેજ પ્રમાણે ગોળટલારૂપી પંચેન્દ્રિયમાં ફસાયેલો આત્મા સદા સર્વદા કર્મરાજાની સામે પિતાનું માથું નમાવવા તૈયારનો તૈયાર થઈને ઉભેજ રહે છે!
વિષયની મિઠાશ એ ગેળ અને રોટલા જેવી જીવને મીઠી લાગી છે અને તેથી જ એ મિઠાશની પાછળ આ જીવ અનાદિકાળથી ભમતો રહે છે. વાંદરો મદારીને ગુલામ થઈ ગયા પછી તે એની સેવાજ કર્યા કરે છે. મદારી વાંદરાને મારે છે, ફટકાવે છે, ધમકાવે છે, પરંતુ તે છતાં રોટલા અને ગોળની મિઠાશે તેને એ મારી મૂકે છે કે તે એ મિઠાશને કદી પણ ત્યાગ કરી શક્તો નથી. એજ સ્થિતિ આ જીવાત્માની પણ છે. સંસાર કે દેહાલે છે, તેના સંકટ કેવાં ભયંકર છે, તે સઘળું આ આત્મા જાણે છે, તે છતાં પણ તેને ઈન્દ્રિયોનો મેહ એટલે બધે લાગે છે કે તેનાથી એ સઘળાને જરાપણ ત્યાગ કરી શકાતું નથી ! આત્મા ઈન્દ્રિયોનો ગુલામ બનીને રહે છે. ગમે તેવાં દુઃખ આવે છે, ફાવે તેવાં સંકટ આવે છે, સંબંધીઓના મોત થાય. છે, લક્ષ્મી ચાલી જાય છે કે બીજા પણ ગમે તેવા ઘર ઉપસર્ગો સહેવા પડે છે, તે પણ આ આત્મા ઇન્દ્રિયની લાલચને રોકીને ત્યાગની સ્થિતિએ વળી શકતો નથી. આત્માની આ સ્થિતિ બરાબર વાંદારની સ્થિતિને જ મળતી આવે છે અને આ વાંદરાપણને કર્મરૂપી મદારી આનંદપૂર્વક ગેરલાભ ઉઠાવે છે. બુદ્ધિની ન્યૂનતાનું પરિણામ. વાંદરે મદારીને તાબે થયા પછી મદારીને ગુલામ બને છે,
તે લાત મારે છે તે પણ તેને પંપાળે છે, તે લાકડી મારે છે તેપણ વાંદરો તેની સામે નાચે છે, પરંતુ એ સઘળું વાંદર કેદ પકડાયા પછી જ બને છે એ વાત ભૂલી જવાની જરૂર નથી. જે વાંદરો શરૂઆતથી જ એમ જાણતા હોય કે મારી આ દશા થવાની છે તે ખાતરીથી માનજે કે વાંદરે સ્વને પણ મદારીના હાથમાં આવવાને માટે તૈયાર નહિજ થાય ! એજ પ્રમાણે જે આ જીવ પણ એમ જાણતો હોય કે કર્મના ભયંકર પરિણામ આત્માની હાનિ કરે છે, તે આત્માને નાશ કરે છે અને તેને અધોગતિએ લઈ જાય છે તે આ જીવ પણ કર્મરૂપી મદારી મહારાજના દૂતસમી ઈન્દ્રિયોને કદાપિ પણ સ્વીકારતજ નહિ. વાંદરો મદારીને તાબે થાય છે તેનું કારણ એ છે કે વાંદરામાં બુદ્ધિ નથી. જે વાંદરામાં બુદ્ધિ હેત, તે મદારીને ફંદ સમજતે હેત, મદારીના પાપને તે જાણકાર હેત તો તેને મારીને ત્યાં કેદ થવુંજ ન પડત! તેજ પ્રમાણે જે આત્મામાં પણ બુદ્ધિ હેત તે આત્મા ૫ણુ સમજી લેત કે કર્મ રૂપી મહારાજા પિતાને ગેળની ગોળીરૂપી ઈન્દ્રિય આપે છે પરંતુ એમાં તેની વાત બુરી છે અને તે પિતાને પરાધીન બનાવવા માગે છે. આત્મા આવું સમજતે હેત તે તે એ ગોળરૂપી ઈન્દ્રિ
નો સ્વીકાર કરતા નહિ અથવા તે સ્વીકારાઈ જાન પણ એ ઇન્દ્રિયોના કારણભૂત આહારને તે રાગી બનવા પામત નહિ!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #305
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૨૭૭)
સુષાબંt૧ છે. મુખ્ય તફાવત કયાં છે? જે છ આત્માપિરામી છે અને જે જીવે ભવાભિરામી છે
તેઓની વચ્ચે અહીં જ ખાસ ફરક પડે છે. આત્માભિરામી જીવો કાંઈ પહેલે જ દહાડે ખાવાનું બંધ કરી દે છે અને અનશનવ્રત લઈ લે છે એમ સમજવાનું નથી, અથવા તે જેઓ આહારપાણી લેવાનું ચાલુ રાખે છે તેઓ બધા આત્માભિરામીજ નથી એમ સમજવાનું પણ કારણ નથી, પરંતુ સમજવાને મુદ્દો એ છે કે આત્માભિરામી છો આ શરીર, શરીરના તત્વરૂપ ઈન્દ્રિય અને ઇન્દ્રિયેના કારણરૂપ આહારને જાણે છે, અને એ આહારની મહાભયાનક્તાને તેઓ કબુલ રાખે છે. જગતમાં જેઓ સંસારનું સ્વરૂપ વિચારે છે, એ સ્વરૂપનું રહસ્ય જેઓ સમજ્યા છે, તેઓને આ ભવરૂપી પર્વત મહાભયંકર લાગે જ છે, પરંતુ જેઓ સંસારનું સ્વરૂપ જ સમજ્યા નથી તેવા આત્માઓને આ ભવ અને તેના મૂળભૂત રૂપે રહેલ ખેરાક એ સઘળું મહાભયંકરજ લાગતું નથી.
ભવની સુંદરતા કેવી છે? જેઓ પર્વત ઉપર ચઢતા નથી, દૂરથીજ પર્વતની શોભા
જોઈને આનંદ પામે છે અને તેનાં સુંદર વર્ણને વાંચીને હરખાય છે તેવા આત્માઓ પર્વતને સુંદર અને રળિયામણે દેખે છે પરંતુ જેઓ અંદર ઉતરીને ભવની ભયાનકતા જુએ છે-જેઓ પર્વતની અંદર ઉતરે છે, તેમને આ ભવ ભયંકર લાગે છે, તેજ પ્રમાણે જે આત્માઓ પણ ઉપર ઉપરથી જ આ સંસારસાગરને જુએ છે તે આત્માઓને સંસાર એ સુંદર વાડી જેવો લાગે છે. વાડીઓમાં જેમ જેમ વચ્ચે વચ્ચે બનાવેલા ઉદ્યાનો આકર્ષક લાગે છે તેમ મનુષ્ય શરીર તેઓને આકર્ષક લાગે છે. સુંદર ઉદ્યાનને વિષે મધ્ય ભાગમાં શેલતા આરાઓ જેમ ઉદ્યાનની શોભાના મુકુટ રુપે છે તેમ તેમને ઈન્દ્રિયે એ શરીરની શોભાના મકરુ૫ લાગે છે અને જેમ ઉધાનમાં કરેલી રોશની વાડીની શોભાને વધારે છે તેજ ઇન્દ્રિયોના વિવિધ વિષપભગ એને તેઓ આ સંસારની શોભારૂપ માને છે. ભવામિની આત્માઓ સંસારને આ મીઠો માને છે, પરંતુ જેઓ આત્મતત્વ સમજ્યા છે, જેમણે આત્માનું ચેતનત્વ પીછાયું છે, તેઓ આ ભવને મહાભયંકર પર્વત સમજે છે અને તેઓ એ ભવરૂપી પર્વતને ઉલ્લંઘી જવાને જ નિરંતર વિચાર કરે છે. અર્થાત્ જે જીવે જડ અને ચેતનને વિભાગ કરનારા છે, જેઓ જડ અને ચેતનને સમજે છે, તેવા સઘળા જીવોની એ ફરજ છે કે તેમણે દૂરથી સુંદર દેખાતા આ મહાભયાનક પર્વતને તેના સાચા સ્વરૂપમાં સમજ જોઈએ અને આ ભવપર્વત કે ભયંકર છે તે તેમણુ જાણવું જોઈએ. ભવની ભયાનકતા જણ્યા પછી હવે એ ભવ રુપી મહાગિરિમાંથી બહાર નીકળનારો આત્મા શું લાભ મેળવે છે અને તે લાભ મેળવવાને વિચાર ને આવે છે તે જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #306
--------------------------------------------------------------------------
________________
આન-સુષાઢિપુ.
(૨૮)
wwww
છેવૃદ્ધાનુસારિત્વ
એક્ષાભિલાષીઓએ શું વિચારવું?
શાસકાર મહારાજા શ્રીમાન ન્યાયાચાર્ય યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજા ભવ્ય જીવોના કલ્યાણને અર્થે જ્ઞાનસાર પ્રકરણ નામના ગ્રંથમાં જણાવે છે કે-જે આત્માશો આ સંસારના મહાભયાનક એવા ભયને કાપવા ઈ છે અને મોક્ષ મેળવવા માગે છે તેવા આત્માઓએ પિતાની અતીત, વર્તમાન અને ભવિષ્યકાળની સ્થિતિ જાણવી જરૂરી છેઆ ઉપરાંત તેમણે એ. વાત પણ જાણવાની જરૂર છે કે તેઓ જે સ્થિતિમાં હતા, જે સ્થિતિ પામ્યા છે અને જે સ્થિતિ પામવાના છે તે શાને આભારી છે, એ સ્થિતિ તેઓ શા કારણથી પામ્યા છે અને એ સ્થિતિમાં અનુકૂળતા અને પ્રતિકૂળતાઓ કઈ કઈ છે, આ સઘળું મોક્ષાભિલાષી આત્માઓએ વિચારવાની જરૂર છે.
જે આત્મા પિતે આ સઘળા પ્રશ્નોને વિચારતો નથી તે આત્મા શાઅદષ્ટિએ વિચારવાળો ગણાતું નથી. કેઈ વ્યક્તિને એમ કહી દેવાય કે તું વિચારશૂન્ય છે તે અવશ્ય તેથી એ વ્યક્તિને છેટું લાગે છે, પરંતુ ખોટા શબ્દો બેટા લગાડતાં પહેલાં તે કયા હેતુથી કહેવાયા છે તે તપાસવાની જરૂર છે. સાકર મિશ્રિત દૂધને પ્યાલે. તમારે દુશ્મન તમારી સામે આવે અને તે તમને સાકર
વાળા દૂધને ખ્યાલો ભરીને આપે છે તે પણ વ્યવહાર દષ્ટિએ તમે તેને વાસ્તવિક લેખતા નથી અને તેને ત્યાગ કરે છે, પરંતુ માતા કડે દવાનો કટોરો લઈને આવે છે તે પણ તે તમે ગટગટાવી જાઓ છે કારણ કે તમારી ખાતરી છે છે કે માતાનું કટુ ઔષધપાન પણ તમારા હિતની ભાવનાથી ભેજાએલું છે, જયારે તમારા શત્રુને અમૃતપાન પણ તમારું મોત લાવનારૂં છે.
શાસ્ત્ર અથવા તે ગુરુ તમોને અવિચારી કહે છે તેમાં પણ તમારે આજ વસ્તુ લયમાં રાખવાની છે. શાસ્ત્રને તમારી સાથે કાંઈ વેર કે દ્વેષભાવના નથી પરંતુ શાસ્ત્ર જે કાંઈ કહે છે તે તમારા હિતને માટેજ કહે છે એની ખાતરી રાખજે, અને તેથી જ તમારી હિતબુદ્ધિએજ તે એમ કહે છે કે જે ઉપરની વસ્તુઓનો વિચાર નથી કરતા તે બેશક અવિચારી કરે છે. શાસ્ત્રો કોઈ પણ જાતના સંકેચ વિના એમ સ્પષ્ટ રીતે કહે છે કે જેને પિતાની ભૂત, ભવિષ્ય જિવા વર્તમાનકાળની સ્થિતિ, તેના કારણે અને તેથી થતા લાભાલાભ વગેરેને વિચાર નથી તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #307
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૨૭૬)
સુધાબદુ ૧ લું આત્મા વાસુદેવ હોય, ચકવતી હેય, દેવેન્દ્ર હોય, રાજા હોય કે રસ્તે ચાલતે ભિખારી હેય તે સઘળ વિચારશન્ય છે અને તેમની એ વિચારશુન્યતા તેમના આત્માને માટે ઘાતક છે. વર્તમાનભવની અપેક્ષાએ સંસી આત્મા પંચેન્દ્રિયને, પિતાના ભૂતકાળને, વર્તમાનકાળની સ્થિતિને અને ભવિષ્યકાળની સ્થિતિનો વિચાર કરે છે. જાનવરે પણ પોતાની ભૂતકાલીન જિંદગી, વર્તમાન જિંદગી અને ભાવિ ચાલુ ભવ સંબંધીના વિચાર કર્યા વિના રહી શકતા નથી. તિર્યએ આવા વિચારો કરે છે તે સંબંધી તમને કદાચ શંકા થતી હશે પરંતુ તમે લાંબે વિચાર કરશે તે જાણી શકશો કે એ વાત બરાબર છે. ભૂતકાળના અનુભવોનું સ્મરણ. તિર્યંચને અને વિવેકને બાર ગાઉનું અંતર રહેલું છે.
એ વાત તે તમે સારી પેઠે જાણે છે છતાં પણ તેને ભૂતકાળના અનુભવનું સ્મરણ થાય છે. સાંઢ અથવા આખલે રસ્તામાં ઉભે હશે અને તમે કુહાડી લઈ એના ઉપર મશ્કરીમાં ઉગામશે તે તેથી તે ભડકશે. વિચાર કરો કે તમે હજી સુધી આખલાને ઘા કર્યો નથી, આટલું છતાં એ ભડકે છે અને પિતાની મુંડી નીચી ઘાલી દે છે. વિચાર કરો કે એ ઘાથી શા માટે ભય પામે છે? આખલ ભડકે છે તેનું કારણ એક જ છે કે ભૂતકાળમાં તેને એવી રીતે જે ઘા થએલા હોય તેનું સ્મરણ છે. તે જાણે છે કે આ રીતે હથિયાર ઉગામાય છે, તે આ રીતે શરીર પર પડે છે અને તેથી ઘા પડીને આ રીતની વેદના થાય છે. ભૂતકાળમાં જે તેને એને અનુભવજ ન થયો હોય તે તે એ તિર્યંચ જીવ કદી પણ ઘાથી ડરેજ નહિ, પરંતુ એ ઘાથી ડરે છે એનો અર્થ એ થાય છે કે તેણે ભૂતકાળમાં એ ઘા અને તે દ્વારા થતી પીડા એ સઘળું અનુભવેલું છે.
આપણે, નાના બાળકો કે જેની ઉંમર પાંચ દશ દિવસની હોય તેવાની આગળ લાકડી હલાવીએ, તલવાર બતાવીએ કિંવા તેને મારવા જઈએ, તે તેથી તે બાળકને ડર લાગતું નથી, પરંતુ એ બાળક મોટું થાય છે અને પછી તમે એને તમારો મારે છે તે તે વખતે તમારો એ શી વસ્તુ છે તેનું એને સ્મરણ થાય છે. આ વાતનું એને સમરણ થયા પછી ફરી તમે તેને તમા મારવા જશે તે તે પિતાનું મોઢું ફેરવી નાખે છે. આથી સ્પષ્ટ થાય છે કે બાળક પણ તેને ભૂતકાળમાં થએલા અનુભવોને આધારે કરે છે અને પાછળને અનુભવ એને લાકડી અથવા તમાચો જોઈને પાછા ખસવાની ફરજ પડે છે. સઘળા એક કક્ષાએ! જાનવરનું બચ્ચું પણ તરતનું જવું હોય અને તમે તેને માર
મારવા જાઓ તે તે વખતે તેને એની અસર થતી નથી પરંતુ જ્યાં એ અમુક દિવસનું થાય છે કે તે પછી લાકડીના ભયથી એ ડરે છે. એ ડરનું કારણ એટલું જ છે કે પાછલા જન્મોમાં તેણે એવી લાકડીઓ ખાધી છે, તેથી તે જાણે છે કે લાકડીના ફટકા આવા કાતિલ છે અને તે ફટકા આવી આવી પીઢા ઉપજાવનાર છે. જાનવર જ્યારે સમાજમાં આવે છે ત્યારે તે આવી રીતના પ્રહાર થવાના સમયે કરે છે, પક્ષીઓમાં પણ એજ ભય રહેલો છે, બંદુકની એક ગોળી ફૂટે છે કે સેંકડે પક્ષીઓ ભાગવા માંડે છે, આ સઘળા ઉ&ાહરણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #308
--------------------------------------------------------------------------
________________
આનંદસુધાગ્નિપુ
(૨૮૦) સુધાબિંદુ ૧ લું. ઉપરથી માલમ પડે છે કે પશુપક્ષી જેવા પ્રાણીએ કે જેનામાં વિચારશીલતા અથવા વિવેકને એક અંશ પણુ નથી તેવા પ્રાણીઓમાં શુદ્ધાં ભૂતકાળના સંસ્મરણેા અસ્તિત્વ ધરાવે છે તેા પછી એવાજ ભૂતકાળના સંસ્મરણા મનુષ્યમાં હસ્તિ ધરાવતા હોય એમાં કાંઇપણ આશ્ચય પામવા જેવુ' છેજ નહિ. આ 'બ'ધમાં મનુષ્ય, જાનવર, પશુ ઇત્યાદિ સઘળાં એક કક્ષાએ છે.
પશુઓમાં પણ વિષ્યને વિવેક,
અનિષ્ટ કારણેાને જોઇને પશુએ ડરે છે. અનિષ્ટ કારણેાથી પક્ષીએ પણ ડરે છે અને તેજ પ્રમાણ્ અનિષ્ટ કારણેા જોઈને આપણે પણ ડરીએ છીએ. જાનવરા દુઃખના કારણેાથી દૂર રહે છે. પક્ષીઓ પશુ દુ:ખના કારણેાથી દૂર રહે છે અને તેજ પ્રમાણે આપણે પણ દુ:ખના કારણેાથી દૂર રહીએ છીએ. વળી માણસા જેમ સુખ તરફ પ્રવૃત્તિ કરે છે તેજ પ્રમાણે પશુઓની પણ સુખને માગે પ્રવૃત્તિ ચાલુજ હોય છે. ઉનાળા ચાલતા હોય, પ્રચર્ડ તાપ પડતા હોય, જમીન ધગધગી ઉઠી હાય એ પ્રસગે પશુઓ પશુ ઝાડની છાંયા શોધે છે અને ઝાડના છાંયડામાં એસે છે! એજ પ્રમાણે સખત 'ડી વખતે તે તડકામાં જઇને વિશ્રાંતિ લે છે. વરસાદની ધારાએ વહેતી હૈાય તે વેળાએ તે વરસાદના મારથી નિવૃત્ત થવા માટે એટલાએને આશ્રય લે છે. આ ઉપરથી એમ સ્પષ્ટ થાય છે કે પશુપક્ષીઓને પણ તાઢતાપને અંગેનુ દુ:ખ લાગે છે અને તેથી તે દુ:ખમાંથી ખચવાની અને સુખ મેળવવાની પ્રવૃત્તિ કરે છે.
હવે ભવિષ્યકાળના વિચાર કરા. કાર્યપણુ બુદ્ધિશાળી માનુસ એવું કહી શકવાનેા નથી કે પશુપક્ષીઓ પેાતાના ભવિષ્યને માટે વિચાર કરતા નથી. પક્ષીઓ માળા બાંધે છે, ખખેલે શેાધે છે. પાળેલા ન હોય એવા પશુઓ પશુ તેવીજ પ્રવૃત્તિ કરે છે. આ સઘળા ઉપરથી માલમ પડે છે કે તેઓ પણ જિંદગીના ભવિષ્યકાળને વિચાર અવશ્ય કરે છે.
એજ ત્રણ ચિંતા રાખે,
પક્ષીઓની વરસાદ આવ્યા પહેલાંની માળા બાંધવાની પ્રવૃત્તિ, મખેાલે શેાધવાની પ્રવૃત્તિ, કુતરા જેવા પ્રાણીની પણ રહેઠાણુ શેાધી કાઢવાની પ્રવૃત્તિ એ સઘળું તેમના હૃદયમાં થતા ભવિષ્યકાળના ચિંતવનને આભારી છે. જો પશુપક્ષીએમાં ભવિષ્યકાળનું ચિંતવન ન થતું હોત તા પશુપ ́ખીઓ માળા બાંધવાના કાર્યમાં, ખખાલે શેાધવાના કામમાં અથવા એવાજ બીજા કામમાં રોકાવા પામત નહિ. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે પશુપ′ખીને પણુ ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળ એ ત્રણેની ચિંતા હેાય છે! તે પણ એ ચિ'તામાંથી મુક્ત થઈ શકતા નથી. પશુએમાં જે ત્રણ ચિંતા છે તેજ ત્રણ ચિંતા પણ જો મનુષ્ય રાખતા થઇ જાય તેા જરૂર તેનું પણ કામ થઈ જાય.
આપણી ભાષામાં કહેવત છે કે જે “મત્રીસ ઠોકર ખાય છે તે ખત્રીસ લક્ષણા થાય છે ! ’’ આ કહેવતને મર્મ તદન વાસ્તવિક છે તેમાં જરા પણુ અસત્ય નથી. અમુક માથુસ અમુક રસ્તે ગયા હતા અને તેણે અમુક સ્થળે ઠાકર ખાધી હતી તેથી આપણે પણ એ રસ્તે ન જવુ એવું આપણે એલીએ છીએ તે માત્ર અનુભવનું જ પરિણામ છે. આ વસ્તુ તમે બરાબર ધ્યાનમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #309
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૨૮૧)
સુદાવિંદ ૧છે લેશો એટલે તમે સારી રીતે સમજી શકશે કે જૈનશાસ્ત્ર શ્રાવકના ૨૧ ગુણે જણાવ્યા છે તેમાં વૃદ્ધાનુસારી” એ ગુણ શા માટે દાખલ કરવામાં આવ્યું છે. વૃદ્ધાનુસારપણાને એકવીસ ગુણેમાં દાખલ કરવાને એજ હેતુ છે કે તેથી અનુભવને આધારે જ માર્ગ ગ્રહણ કરવું જોઈએ તે માર્ગ ગ્રહણ થાય છે.'
જ્ઞાનમૂલક સંકલપરહિતપણુંજ કામનુ. જેનશાસને શ્રાવકના ૨૧ ગુણમાં વૃદ્ધાનુસારી
ગુણ ગણે છે, પરંતુ તેમણે બાળાનુસારી અથવા તે તરૂણાનુસારી એને ગુણ નથી ગણ્યો. હવે વિચાર કરી જુઓ કે શાસ્ત્ર વૃદ્ધાનુસારી એ ગુણ ગણાવે છે તેમ કરવામાં શાસ્ત્રને શે હેતુ રહેલો છે. બાળકની અવસ્થા કેવી છે તેને વિચાર કરો. બાળકની અજ્ઞાનાવસ્થા સુખની પ્રાપ્તિ તથા દુઃખના નિવારણને માટે અશકય છેનિર્માલ્ય છે પરંતુ બાલ્યાવસ્થા સંકલ્પવિકલ્પોથી મુક્ત હોવાથી બાલ્યાવસ્થામાંથી એ ગુણ લેવા યોગ્ય છે, પરંતુ બાલ્યાવસ્થાને એ ગુણ એટલે બધે કિંમતી નથી કે જેના ઉપર ખાસ ભાર મૂકી શકાય!
સંકલ્પવિકલપથી રહિત થવું એ ગુણ કઈ નાસુને નથી તે છતાં શાસ્ત્ર એ ગુણનું મૂલ્ય આંકવાની ના પાડે છે એ સર્વથા વાસ્તવિક છે અને તેનું કારણ એ છે કે બાલ્યાવસ્થાનું સંક૯૫વિક૫રહિતપણું એ અજ્ઞાનમૂલક વસ્તુ છે, અને એ સંક૯૫વિકલ્પપણું જ્ઞાનરહિત હેવાથીજ તે ફળ આપી શકતું નથી. આટલાજ કારણથી બાલ્યાવસ્થાને અંગે રહેલા સંક૯પવિકપરહિતપણાની કશી નેધવા જેવી કિંમત નથી અને તેથીજ શાએ બાલકાનુસારિત્વને શ્રાવકના એકવીસ ગુણની શ્રેણિમાં દાખલ કર્યો નથી.
મેક્ષ કયારે શકય છે? અજ્ઞાનમૂલક સંકલ્પવિક૫રહિતપણું પણ મેક્ષ આપે છે એવી
દલીલ કરવી એ તે તદ્દન નકામું છે એટલું જ નહિ પરંતુ તેમાં ભારોભાર મૂખાઈ રહેલી છે. જો સંકલ્પવિકલ્પરહિતપણથી જ મોક્ષ થઈ શકતે હેત તે એકેન્દ્રિયજીજ વધારે મેક્ષ ગયા હતા કારણ કે તેમનામાં સંક૯૫વિક૫રહિતપણું વિદ્યમાન છે, પરંતુ આપણે જાણીએ છીએ કે તેવું બન્યું નથી, એનું એટલું જ કારણ છે કે અજ્ઞાનમૂલક સંક૯પવિકલ્પરહિતપણું એ ફળ આપવાને અંગે સર્વથા નકામું છે.
બધા ભવેનું મૂળસ્થાન જોઈએ તે તે એકેન્દ્રિયપણું જ છે. આત્મા વધારે રખડ્યો હોય, તેણે કારમી રખડપટ્ટી કરી હોય, તે જે કોઈ સ્થળે ચકરાવે ચઢ્યો હોય તે તે એકેન્દ્રિયમાંજ ચહ્યો છે. આત્મા અનાદિકાળથી રખડ્યો હોય તે તે એકેન્દ્રિયપણામાંજ રખડ્યો છે. ચાર ઈન્દ્રિય કિંવા પાંચ ઈન્દ્રિયોવાળી દેહમાં આત્મા અનાદિકાળથી રખડી શકતેજ નથી. ભગવાન શ્રી તીર્થકરદેએ અતીન્દ્રિયદષ્ટિથી આ બાબતને વિચાર કર્યો છે અને તેઓ જ્ઞાનની દ્રષ્ટિએ વિચારીને જણાવે છે કે પંચેન્દ્રિય આત્મા વધારેમાં વધારે પંચેન્દ્રિયમાં ભ કરે તે પણ તે સાત કે આઠ ભ કરે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #310
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૨૮૨)
સુધાબિંદુ ૧ લું. બે વચને શા માટે ? તીર્થકર ભગવાને કે જેઓ અનંતજ્ઞાનના ધણી છે, જેમણે પોતાના
દિવ્યજ્ઞાનથી સઘળા પદાર્થોને અને સઘળા પદાર્થોના પર્યાયાને જાણી લીધા છે તેઓ પણ કહે છે કે પંચેન્દ્રિયવાળાઓને વધારેમાં વધારે ભવ રખડવા પડતા હોય તે સાત આઠ ભાવ રખડવા પડે છે તેના કરતાં વધારે ભવ પંચેન્દ્રિયધારી આત્માઓને રખડવા પડતા નથી. હવે કઈ એમ કહેશે કે જેઓ જ્ઞાની છે, જેમનું જ્ઞાન સર્વકાલને વિષે સર્વ પદાર્થોને સર્વરૂપે જાણે છે તે આવી સંદિગ્ધવાણુ બોલે છે કે સાત આઠ જેવો લાગલાગટ પંચેન્દ્રિયના થાય છે જે જ્ઞાનીઓ ખરેખરાજ જ્ઞાનના ધણી હોય તે તેમણે પિતાના જ્ઞાનથી જાણીને કાંઇપણ નિશ્ચિત આંકડે બેલ જોઈએ અથવા જે તે નિશ્ચિત આંકડો ન બોલતા હોય તે તેમના જ્ઞાનમાં એટલી ખામી છે એવું સ્પષ્ટ થાય છે !! વિચાર કરો કે આ શંકાને ઉત્તર શું?
જે માણસ પોતે ઘડીઆળ જુએ છે, જેની આંખ આગળ ઘડીઆળ છે, તે માણસને તમે એ પ્રશ્ન કરો કે કેટલા વાગ્યા છે તો તે માણસ ઘડીઆળમાં જોઇને તમને એ સીધે જવાબ આપી દે છે કે ભાઈ ૧૦ વાગ્યા છે ! ઘડીઆળમાં જેનાર તમોને એમ ન કહી શકે કે દસ અગીઆર થયા હશે, એવું તે તેજ કહી શકે છે કે જેની સામે ઘડીઆળ નથી અને જે આશરે સમય કહે છે ! પંચેન્દ્રિય તે કેણ? જેમ દસ અગિઆર વાગ્યા છે એમ કહેનારે આશરે સમય કહે છે
ત્યક્ષ ઘડીઆળમાં જેનારે નથી તેજ પ્રમાણે સાત આઠ ભવ શબ્દ કહેનારો પણ પ્રત્યક્ષ રીતે જ્ઞાનવડે જેનારે નથી એમ ન કહી શકાય? આ દલીલ બીલકુલ સાચી નથી. અલબત્ત સામાન્ય રીતે કેઈ આવો તર્ક કરે તે વ્યાજબી જેવો લાગે છે પરંતુ તમે જ્યારે અંદર ઉંડા ઉતરીને જુઓ છે ત્યારે તમારી ખાતરી થશે કે તમે જે શંકા કરતા હતા તે શંકા મૂળવિનાની અર્થાત્ અર્થહીન છે.
કેવળજ્ઞાની મહારાજાએ પંચેન્દ્રિયની સ્થિતિને દર્શાવતાં “સાત આઠ” એ શબ્દ વાપરે છે તે કઈ દષ્ટિએ વાપરે છે તે ધ્યાનમાં લે. કઈ અપેક્ષાએ આ શબ્દ બોલાય છે તે સમજશે એટલે તમારી શંકા ટળી જશે. પ્રથમ વસ્તુ એ છે કે મનુષ્ય અને તિર્યંચ એ બંને વર્ગો પંચેન્દ્રિયની કક્ષામાં આવે છે. પંચેન્દ્રિય એટલે માત્ર મનુષ્ય જ છે એમ સમજશે નહિ. તિર્ય અને મનુષ્ય બંનેની ગણના પંચેન્દ્રિયમાં થાય છે. પંચેન્દ્રિયના જે સાત ભવ થાય છે તે સ તે સાત ભ અસંખ્યાના આયુષ્ય વિનાના છે. આ સાત જે પૈકી એક ભવનું આયુષ્ય અસંખ્યાતા વરસોનું નથી. છેવટને જે સાતમો ભવ છે તેમાંથી બે ફણગા થાય છે. સાતમા ભવથી બે ફણગા. સાતમા ભવથી જે બે ફણગા થાય છે તે બે ફગણા કેવી
રીતના છે તે સમજી લેજે. એક ફણગો એવો છે કે એ ફણગામાં જતો આત્મા, મનુષ્ય થાય તો અસંખ્યાતા વરસોના આયુષ્યવાળો જ થાય છે. તિચપણે જાય તે પણ તેની સ્થિતિ એવી જ હોય છે અને જે એવો આત્મા કાળ કરે તે તે અવશ્ય દેવતાપણે અવતરે છે. જે આત્માને આઠમે ભવે અસંખ્યાતા વસનું આયુષ્ય નથી મળતું તે આત્મા મનુષપણામાં આવતું નથી. જેને આઠમે ભવ હોય તેને અસંખ્યાતા વરસનું જ આયુષ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #311
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૨૮૩)
સુધાબંધ ૧ હું મળે છે અર્થાત અસંખ્યાતા વરસના આયુષ્યવાળાને જ આઠમો ભવ હોય છે. જે આત્માઓ આવા છે તેને આઠ ભવ છે. હવે સંખ્યાના વરસના આયુષ્યવાળાની વાત કરી. સંખ્યાતા વરસના આયુષ્યવાળાના આઠ ભવ થાય જ નહિ. અસંખ્યાતાના આયુષ્યનો એક ભવ તે આઠમો હોય છે તે પછી મનુષ્યભવ ચાલતો જ નથી. જેને અસંખ્યાતા વરસનું મનુષ્ય પણું કે તિર્યચપણું મળે તેને બીજે ભવજ પલટી જાય છે, અને જો એને મેળવતાં વિલંબ થાય છે ને અન્યગતિનું આયુષ્ય ન બાંધે તે સાત ભવ થયા પછી મોક્ષપ્રાપ્તિ થાય છે. આથી જ્ઞાનીઓએ અસંખ્યાતની અપેક્ષાએ સાત-આઠ શબ્દ વાપરે છે. એ સાત આઠ શબ્દ અજ્ઞાનમૂલકતાને સૂચક છે એમ માની લેવાનું નથી. ૨ થી ૯ ધનુષ્યને અર્થ શું? એજ રીતે જ્યાં શરીરને અંગે પણ ૨ થી ૯ ધનુષ્ય
કહેવામાં આવ્યાં છે ત્યાં પણ પિતાનું અજ્ઞાન હોવાથી ૨ થી ૯ એવા શબ્દ વાપર્યા છે એમ સમજશે નહિ, એ શબ્દ સામાન્ય લક્ષણ રૂપે છે. આંબાનું વર્ણન કરતાં એ વૃક્ષની ઓછામાં ઓછી ઉંચાઈથી માંડીને વધારેમાં વધારે ઉંચાઈ આપણે ધ્યાનમાં લેવાની હોય છે તે જ પ્રમાણે આ ૨ થી ૯ ને આંકડે પણ સમજવાને છે. ૨ થી ૯નું માપ ભિન્નભિન્ન ક્ષેત્રને ઉદ્દેશીને હોય છે. દરેક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટનું માપ ભિન્નભિન્ન છે. અમુક આરાની અપેક્ષાએ અમુક માપ ઉત્કૃષ્ટ હોય છે તે અમુક આરાની અપેક્ષાએ અમુક માપ ઉત્કૃષ્ટ હોય છે. આથી જ નાનામાં નાનું ૨ અને મોટામાં મોટું એ માપ કહ્યું છે. એને અર્થ એ સમજવાને છે કે બેથી ઓછા પણ નહિ, અને તેજ પ્રમાણે કેઈપણ સગોમાં ૯ થી વધારે પણ નહિ જ.
પંચેન્દ્રિયપણમાં જીવ આજ કારણથી અનાદિથી રહી શક્તા નથી. ચાર ઇન્દ્રિ, ત્રણ ઈન્દ્રિયે યા બે ઇન્દ્રિયવાળી યોનિમાં અથવા તે વિકસેન્દ્રિયપણુમાં કોઈ પણ જીવ અનાદિ કાળથી રહી શકો જ નથી. એ દરેક નિમાં વધારેમાં વધારે કાયસ્થિતિ હોય છે. તે ભટકયા કરે તે પણ સંખ્યાતા હજાર વસથી તેની અધિક સ્થિતિ હતી નથી. તેમજ અહીં પણ અનાદિપણું હોતું નથી. નારક દેવતાને પણ એકથી વધારે ભવ હોતા નથી. આ રીતે પાંચ જાતિમાંથી ચાર જાતિ નીકળી જાય છે. જે આત્મા અનાદિથી કઈ જગાએ રહી શકતો હોય, તે તે એકેન્દ્રિયપણેજ રહી શકે છે. આ સઘળું શાસ્ત્રની અપેક્ષાએ આપણે જોઈ શકીએ છીએ અથાત જાણી શકીએ છીએ. હવે હેતુ યુક્તિ પૂર્વક આપણે આ વાત કેટલી સાચી છે તેનો વિચાર કરી જોઈએ. અવ્યાબાધ સ્થાન કયું? આપણે આગળ જોઈ આવ્યા છીએ કે માત્ર બેજ સ્થાન નિત્ય
છે. એક તે ઉત્કૃષ્ઠસ્થાન અને બીજું જઘન્યસ્થાન. આ બે સિવાય ત્રીજું કંઈ સ્થાન નિત્ય છેજ નહિ. આ બેજ સ્થાન નિત્ય હેવાનું કારણ છે. ઉત્કૃષ્ટ સ્થાન એવું છે કે તે સ્થાનને નાશ કઈ કરી શકોજ નથી. ઉત્કૃષ્ટ સ્થાનમાં વિબાધા કરનારૂં કઈ હતું જ નથી. વિબાધા કયાં થવાનો સંભવ છે તે વિચારો. જે સ્થળે પિતાની વિબાધા કરનારાઓ પોતે પિતાનું બળ ચલાવીને વિબાધા કરે છે પરંતુ જ્યાં પિતાનું જોર ચાલી જ ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #312
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૨૮૪)
સુધાબદુ ૧ લું. શકે એવું હોય ત્યાં વિબાધા કરનારાઓ પણ કેવી રીતે વિબાધા કરી શકે ? હવે વિચાર કરો કે એવું સ્થાન કર્યું છે કે જ્યાં કોઈ પણ પ્રકારની બાધા ચાલી શકતી નથી. એવું સ્થાન તે મોક્ષ છે. મોક્ષ એ એવું સ્થાન છે કે જ્યાં બાધા ચાલી શકતી જ નથી. જીવને કર્મવર્ગણાને વેગ, શરીર, મન, કર્મના સંગે ઈત્યાદિ બાધા કરી શકે છે પરંતુ મોક્ષ એ એક એવું સ્થાન છે કે જ્યાં આ બાધા કરનારનું લેશમાત્ર પણ જોર ચાલી શકતું જ નથી, માટે જ એ સ્થાન સદાનું શાશ્વતું અને નિત્ય છે. કર્મમાં બળાત્કારની શક્તિ નથી. જીવને બાધા કેણ કરી શકે તે આપણે જાણીએ
છીએ, રોગ એ જીવતાને બાધા કરે છે, મરેલાને બાધા કરી શકતું જ નથી. આજ સુધીમાં મરેલાને કેઈએ પણ રોગની દવા કરી હોય એમ આપણે જાણતા નથી ! આથી સ્પષ્ટ થાય છે કે જેને શરીરને સંયોગ છે તેને જ રોગ છે, અને જેને શરીરનો સંગ નથી તેને રોગ પણ નથી જ. શરીરથી જ સઘળી ઉપાધિ જન્મે છે. શરીર હોય તે તાવ આવે, શરીર હોય તો શરદી થાય, શરીર હોય તે ખાંસી થાય; આ સઘળા ઉપદ્ર જે શરીર હોય તે જ થાય છે. શરીર ન હોય તેને આ સઘળી ઉપાધિઓ હૈતી નથી. જેમ જીવતાને રેગ છે અને રાગ છે તે એસડ-ઔષધ વગેરે છે, તેમ મરેલાને રાગ નથી, તેમ ઔષધાદિ પણ નથી જ,
એજ સ્થિતિ અહીં પણ ધ્યાનમાં લેવાની છે. કર્મમાં આત્માને પાડવાની ગમે તેટલી શક્તિ છે તેપણ કર્મમાં એવી શક્તિ તે નથી જ કે તે મુક્ત આત્માની પણ ઉપર જઈને ચઢી બેસે ! તેને પણ પિતાની શક્તિને ઉપયોગ કરવા માટે બીજા સાધનની જરૂર પડે છે અને એ સાધને તે શરીર વગેરે છે. જેને શરીરજ નથી, જેને મન પણ નથી, અને જેને વચન પણ નથી તેના ઉપર કર્મને હલે લઈ જવાનું કાંઈ સાધનજ રહેલું નથી એટલે ત્યાં કરમરાજા ઠંડા થઈ જાય છે! અહીં કર્મનો હલે ચાલી જ શકતા નથી. “કર્મ” એ મન, વચન અને કાયાના રાગે છે, પરંતુ જ્યાં મન, વચન અને કાયાજ ન હોય તે ત્યાં રોગ કયાંથી હોય? તમે પણ કહે કે દીકરો હોય તે વહુ આવે છે, પરંતુ દીકરો જ ન હોય તે પછી વહુ આવવાનીજ કયાંથી હતી? અર્થાત જ્યાં કાયા નથી, ત્યાં કાયાના રે નથી. તાત્પર્ય એ છે કે મેક્ષસ્થાનમાં કોઈ વિબાધા કરનારજ નથી, કારણ કે ત્યાં વિબાધા કરનારની શક્તિ ચાલી શકતી જ નથી માટે એ સ્થાન નિત્ય છે. અહીં એક વાત ધ્યાનમાં રાખવાની છે કે જેની આદિ છે તેને નાશ પણ હજ જોઈએ એ નિયમ નથી. મોક્ષ અનાદિ નથી. મોક્ષ તે આદિવાળે છે. પાછળથી આત્માએ કર્મક્ષયદ્વારા મેળવેલ છે પરંતુ મેક્ષ આદિ હોવા છતાં પણ તેને ઉપર કહ્યું છે તે નિયમ દ્વારા અંતની સ્થિતિને સંભવ જ નથી.
ઉત્કર્ટ અને જઘન્ય, ઉત્કૃષ્ટ સ્થાન એટલે શું છે તેને હવે પુરો વિચાર કરો. જે આત્માના
શત્રુઓ છેદાઈ ભેદાઈ ગયા છે, શત્રુઓ બળી ગયા છે, તેમનો નાશ થઈ ગયો છે, તે આત્માને શત્રુઓનો ભય કેઈ પણ સમયે હોઈ શકતા નથી. આત્મા પોતાના કર્મરૂપી મહાન શત્રુને છેદે છે, ભેદે છે, બાળી નાખે છે, તેને નાશ કરી નાખે છે ત્યારે જ તે નિર્ભય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #313
--------------------------------------------------------------------------
________________
ઞાન'દ–સુધાસિન્ધુ.
એવા ઉત્કૃષ્ટસ્થાનને પામે છે. આવી સ્થિતિને તૈયાર કરેા છે. પછી તમારે તે વસ્તુને જેના પરંતુ ધારી લેા કે તમે તૈયાર કરેલી વસ્તુને સાચવવાની જરૂર પડે છે ખરી ? નહિ.
(૨૮૫)
સુધાબિંદુ ૧ લું.
નાશ કદી પણ સ`ભવી શકતા નથી. તમે એક વસ્તુ જેનેા ભય હાય તે સઘળાથી સાચવવી પડે છે કાઇના ભય હાયજ નહિ તે પછી તમારે એ વસ્તુને
એજ રીતે ઉત્કૃષ્ટસ્થાન એવું છે કે તેના સઘળા શત્રુએ છેદાઇ ગયા છે, ભેદાઈ ગયા છે, તેમના સઘળાના નાશ થઇ ચૂકયા છે અને એ સ્થાનને ભય આપનારાજ કાઇ રહ્યો નથી. હુંવે એવા સ્થાનના નાશ કેવી રીતે હાઈ શકે? આત્મા ઉત્કૃષ્ટ પદવીને પામે છે ત્યારે તેના શત્રુએનુ' નામનિશાન પણ ખાકી રહેવા પામતું નથી. આથીજ એ સ્થિતિમાં પલટા લેવાપણું, નાશ થવાપણું કે ક્રાંતિ થવાપણું હેતુ નથી એ સ્થિતિ હમેશની છે. આ ઉત્કૃષ્ટની સ્થિતિ હમેશની છે, તેવી જધન્યની સ્થિતિ હુ'મેશની હુઇ શકે કે નહિ અને જો હેાઇ શકે તે। જઘન્યની સ્થિતિ પણ હુંમેશની કેવી રીતે હાઈ શકે તે પ્રશ્ન હવે તપાસીએ.
કડક બંગાલીની દશા.
તમે એ વાત જાણે! છે કે આપણામાં એવી એક જાણીતી કહેવત છે કે “નાગા નહાય શુ' અને નીચેાવે શું ?” તમે ખાતરી માનજો કે જઘન્યની સ્થિતિ એ નાગાના જેવી સ્થિતિ છે ! નાગેા માણુસ દેવુ' કરે છે. તમે તેના ઉપર દાવા કરી છે. કામાં પુરાવાઓ રજુ કરી છે. કાટ તમારી વાત કબુલ રાખે છે અને તમાને હુકમનામુ પણ કરી આપે છે પરંતુ તમે એ હુકમનામાની નાગાના ઉપર બજાવણી કરી શકવાના નથી. જે છૂટા માણસ હાય, જેને આબરૂની કિંમત ડાય, જે સ્વતંત્ર હોય તેવે માણુસ હુકમનામાથી ડરીને પૈસા આપી દે છે અથવા તે તે પૈસા ન આપે તે તમે જપ્તી કરીને પણ તમારા પૈસા વસુલ કરી શકે છે, પરંતુ જે આજન્મના કેદી હાય તેની પાસેથી તમે તમારા પૈસા વસુલ કરી જતાજ નથી. જઘન્ય દશા એ કડક બંગાલીની દશા છે એ વાત તમે ભૂલી નહિ.
જધન્યની દશા એટલે કેવી દશા છે તેને વિચાર કરજો. જઘન્યદશામાં માત્ર એકલા પ્રાણ સિવાય બીજુ કાંઈ લેવાનુ' હતુંજ નથી. આત્મા જે વખતે સૂક્ષ્મપણામાં એકેન્દ્રિય અવસ્થામાં હાય છે તે વખતે તેને અક્ષરના અનંતમા ભાગ જેટલીજ ચેતના હાય છે, એ સિવાય એ અવસ્થામાં તેને વધારે ચેતના હાતી નથી. કર્મોની શક્તિ જઘન્યદશામાં ચાલી શકતી નથી તેનું એજ કારણ છે કે જઘન્યદશામાં આવી સૂક્ષ્મચેતના સિવાય ખીજા કાઇપણ પ્રકારની ચેતનાનું અસ્તિત્વજ હાતું નથી.
જઘન્યની ભયાનક સ્થિતિ,
જધન્યની સ્થિતિ આવા પ્રકારની હાવાથી કમને ત્યાં કંઈપણ દખાવવાનું હતુ` નથી. આથીજ જઘન્યની સ્થિતિ યાવત્ ટકી રહેનારી છે. આ સ્થિતિમાં ભરવાનું પણ કાંઇ નથી તેજ પ્રમાણે ખાવાનું પણ ક’ઇજ નથી. આથીજ એ સ્થિતિ હમેશની ટકી રહે છે. ત્યારે એ ઉપરથી એવુ' સ્પષ્ટ થાય છે કે આ જગતમાં એ સ્થતિ હુ'મેશની ટકી રહેવાવાળી છે એક તેા ઉત્કૃષ્ટ સ્થિતિ અને બીજી જઘન્યની સ્થિતિ. ઉત્કૃષ્ટ અવસ્થા અને શાહુકારીની અવસ્થા કહેા તેા ચાલી શકે. અહીં શત્રુ નિર્મૂળ થયા છે, તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #314
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૨૮૬)
સુધાબિંદુ ૧ લું. કોઈ દુશમન નથી, તેની પાસે કોઈ કાંઈ માગતું નથી એટલે તે અવસ્થા નિશ્ચળ છે. જઘન્ય અવસ્થા એટલે નાદારીની દશા છે. જઘન્ય શત્રુઓ ઘણા છે. માગનારા ઘણા છે પરંતુ એ દશા જ પિતે એવી છે કે જેને કાંઈ ભરવા કરવાની ગતિ જ રહી નથી. આ રીતે આ બે અવસ્થા નિમૂળ ન થયા સિવાય સદા સર્વદા માટે ટકી રહેવાવાળી છે. એકેન્દ્રિયપણામાં નિત્યપણું હોય છે પરંતુ એકેન્દ્રિપણું કેવું છે તે વિચારે. ત્યાં “અનંતકાયા અનંતાઓની દશા હોય છે. પૃથ્વી આદિ પ્રત્યેક બાદર કે સૂક્ષમાપણામાંથી એકેન્દ્રિયને પસાર થવાનું હોય છે અને એ બધા માટે અસંખ્યાત ઉત્સર્પિણી એટલે કાળ લાગે છે, એજ પ્રમાણે પ્રત્યેક બાદર વનસ્પતિકાય માટે અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાળ લાગે છે પરંતુ સાધારણ વનસ્પતિ માટે સૂક્ષ્મ એકેન્દ્રિયપણમાં પણ અનંત અવસર્પિણ, ઉત્સર્પિણી કાળ લાગે છે. ગએલા અને રહેલા. જે જીવ સાધારણ નિગદમાં જાય છે તે જરૂર બહાર નીકળે છે. જે
સાધારણ નિગોદમાં ગએલે પાછો નીકળતાજ ન હોત તે પછી કાયસ્થિતિ ગણી શકાત નહિ અર્થાત નિગોદમાં ગએલા બહાર નીકળે છે એ વાત સત્ય છે પરંતુ એમાં ગએલાને અને રહેલાને ભેદ છે તે તમારે ખાસ ધ્યાન રાખીને સમજવા જેવો છે. ગએલા એટલે કોણ તે પહેલાં સમજી લો. સૂક્ષ્મમાંથી જે બાદરમાં આવીને પછી નિગોદમાં જાય છે તે ગએલા છે. હવે રહેલા કેણુ છે તે વિચારો. જે આત્માઓ હજુ કોઈ પણ એક વાર બહાર નીકળેલાજ નથીસૂમ નિગેદિયાપણું છેડીને બહાર નીકળ્યાજ નથી અને નિગોદમાં જ પડી રહ્યા છે તે રહેલા છે. જે નિગદમાં ગએલા છે તેને અનંત ઉત્સર્પિણી અવસર્પિણની કાયસ્થિતિ છે તે વાત પણ સાચી છે પરંતુ જે નિગોદમાં રહેલા છે તેને નિગોદમાંજ નિત્યપણું છે એ પણ સત્ય છે. આ બંને પ્રકારનું અસ્તિત્વ નિગોદમાં ગએલા અને નિગોદમાંજ રહેલ ની અપેક્ષાએ દેખવાનું છે, બીજી રીતે નહિ. નિગોદમાં જે નિત્યપણું છે તે આપણે જોતા નથી. શાસ્ત્રોમાં જે ઉપદેશ દેવાય છે તે પણ વ્યવહારરાશિવાળાનેજ દેવાએલો છે, બીજાઓને દેવાએલો નથી. વ્યવહારરાશિમાં આવેલ જે નિગોદમાં જાય તે તે ત્યાં અનંત ઉત્સર્પિણી અવસર્પિણીના વનસ્પતિકાલથી વધારે કાળ તે રહેતું નથી.
નિર્લેપન કાળ એટલે શું છે તેને અહીં વિચાર કરી લેવો જરૂરી છે. મનુષ્યપણામાં જેટલા જી છે તેમાંથી અનુક્રમે એક બે વગેરે જેવે મરી જાય એમ કાલાંતરે એ કાલ આવે કે અત્યારના મનુષ્યમાં કોઈપણ જીવ મનુષ્યપણામાં ન હોય અર્થાત્ બધા વર્તમાનકાલના મનુષે બીજી મનુષ્ય સિવાયની જ ગતિમાં ગયા હોય ત્યારે વચલે કાલ તે નિર્લેપન કાલ કહેવાય. મહાભારતથી એ મહામોટું મનુષ્ય, તિર્યંચ, પંચેન્દ્રિ, નારકી કે દેવતા એ સઘળાનો
નિર્લેપનકાળ છે, પરંતુ સૂક્ષમ સાધારણ વનસ્પતિ એ સઘળાંને નિર્લેપનકાળજ નથી. જે અનાદિથી નિદિઆ માની લઈએ તે એકજ એ વસ્તુ સિદ્ધ થાય છે કે ઉત્કૃષ્ટ સ્થિતિ હંમેશની છે તે જ પ્રમાણે જઘન્ય સ્થિતિ પણે હંમેશની છે પરંતુ મધ્ય સ્થિતિ હંમેશની હોઈ શકે જ નહિ. મધ્યમ સ્થિતિ એ કર્મની સાથે આત્માને રણસંગ્રામ છે. આ મહાયુદ્ધ વરસેથી ચાલતુંજ આવ્યું છે, તેમાં કઈ વખતે જીવ જબરા થાય છે તે કોઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #315
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૨૮૭)
સુધાબંદુ ૧ લું. વખતે કર્મ જબરા થાય છે. જ્યારે જ્યારે આ મહાયુદ્ધમાં કર્મ જબરો બને છે ત્યારે ત્યારે મહેમાંહે લડાઈ થાય છે, અને તેમાં જે જબરો હોય તે ફાવી જાય છે. તેથી જ આ સ્થાન નિત્ય ટકી રહેનારૂં નથી. ઘડીમાં એક સ્થિતિ હોય છે તે ઘડીમાં સગો પલટાઈ જવાથી બીજીજ સ્થિતિ આવીને ઉભી રહે છે. એટલે આ મધ્યમપણામાં કોઈ પણ સ્થિતિ ટકી રહેતી જ નથી. ઉત્કૃષ્ટ અથવા જઘન્ય અવસ્થામાં આ સ્થિતિ હતી જ નથી, તેમાં તે કઈ લડનારૂં જ હેતું નથી એટલેજ એ સ્થિતિ હંમેશાં ટકી રહેવાવાળી બને છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે ઉત્તમ સ્થિતિરૂપ મેક્ષ અને જઘન્યપણું એ નિત્ય છે અને બીજી સ્થિતિએ અનિત્ય છે. તીર્થકરે પણ નિગોદમાં જાય! હવે આ વસ્તુ તમે સમજ્યા હશે તે તમે આપણી
જડ કયાં છે તે સારી પેઠે સમજી શકશો. આપણી પેઢીની જડ મનુષ્યપણામાં નથી, નારકીપણામાં નથી, દેવતાપણામાં નથી, તિર્યચપણામાં નથી, તેમજ વિકસેન્દ્રિય, સૂક્ષ્મ પૃથ્વીકાયાદિમાં પણ આપણી પેઢીની જડ નથીજ. પેઢીની જડ માત્ર કેવળ સૂક્ષમ વનસ્પતિમાંજ સમાએલી છે. જ્યારે આપણે આવા એકેન્દ્રિયપણામાંજ હતા તે વખતે આપણી સ્થિતિ કેવી હતી તેને વિચાર કરે. એ વખતે આપણી સ્થિતિ એવી હતી કે બાળક કરતાં પણ આપણને સંકલ્પવિક૯૫ ઘણાજ ઓછા હતા. બાળક કઈ ભિન્નભિન્ન સંકલ્પ વિકલ્પને વશ થઈને રડતે નથી, તેને કાંઈ વિચારે કરવાપણું હેતું નથી અથવા તે તેને કાંઈ મેળવવા માટે સ્વપ્રયત્ન કરવાપણું પણ હતું નથી. બાળક રડે છે કયારે? માત્ર એક જ સમયે. તમે
જ્યારે તેને ખાવાનું ન આપશો તેજ તે રડશે, તે સિવાય તેને બીજા સંકલ્પવિકલ્પ કરવાપણું હેતું જ નથી.
હવે જે આપણે એ સ્થિતિ સારી ગણીએ કે સંકલ્પવિક૯૫ ન હોય તે સ્થિતિ સારી છે પરિણામ શું આવશે તેનો વિચાર કરજો. આ સ્થિતિનું પરિણામ એ આવશે કે તમારે એકેન્દ્રિયપણાને જ સારું માનવું પડશે, કારણકે એકેન્દ્રિયપણામાં સંકલ્પવિકલ્પને સ્થાન જ નથી. જે એકેનિયતા એ સારી સ્થિતિ ગણશો તે જેણે સમ્યક્ત્વ મેળવેલું હોય એવાઓને પણ એકં. નિયપણામાં અથત સૂફમનિગેદમાં પાછા જવું જ પડશે. આ હિસાબે તે જેણે ચાર જ્ઞાન મેળવેલાં હોય, જે ચાર જ્ઞાનનો પણ હોય તેવાઓને માટે પણ સૂફમનિગદ આવશ્યક થઈ પડે છે. રખડું પટ્ટી કેમ રહી? હવે એકેન્દ્રિયતાને જ જો સારી સ્થિતિ માનીએ તે સૂક્ષમનિગેદમાં
આત્માને એકેન્દ્રિયતાજ હતી અર્થાત્ ત્યાં આત્મા એકેન્દ્રિય દશામાંજ હતો અને એકેન્દ્રિય દશામાં હોવાથી તે સંકલ્પ વિકલ્પોથી પણ રહિત હતું તે પછી ત્યાંજ તેને મિક્ષ શા માટે મળી ન ગયો અને એક ભવમાંથી તેને બીજા અનેક ભામાં શા માટે રખડપટ્ટી કરવી પડી હતી? આ પ્રશ્ન તમારે ધ્યાનપૂર્વક વિચારી જેવાને છે. જેઓ જગતને બાળકાનુસારી બનાવવાની વાત કરે છે, બાળકની નિર્દોષતાની જેઓ લાંબી લાંબી વાતે હકે છે, તેમણે જાણવાની જરૂર છે કે આ નિર્દોષતા એ કાંઈ કાર્ય સાધક નિર્દોષતા નથી જ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #316
--------------------------------------------------------------------------
________________
માનંદ-સુધાસિંધુ.
(૨૮૮)
સુધાબિંદુ ૧ છું. અજ્ઞાન દશામાં જે સકલ્પવિકલ્પરહિતાવસ્થા છે તે કલ્યાણુ આપનારી નથી” અર્થાત્ ખાલાનુસારિપણું એ મિથ્યા છે એવુ' સહુજ જણાઈ આવે છે.
જેમ ખાલાનુસારિપણું ઇચ્છવા ચેગ્ય નથી તેજ પ્રમાણે તરૂણાનુસારિપથ્` પશુ ઈચ્છવા ચેાગ્ય નથીજ. તમે કહેશે. તે જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણેમાં તીવ્ર ઉદ્યમ કરી શકે છે તેજ જુવાન છે બીજો શરીરે અલમસ્ત તે જુવાન નથી, તેા પછી આવા જુવાન માણસને અનુસરવામાં અને તક્ષ્ણાનુસારિપણાની તરફદારી કરવામાં શુ' વાંધે છે ? વળી દીક્ષાના સંબધમાં કાઈ એવી દલીલ પણ કરી શકે છે કે દીક્ષા એ કાંઇ રમત જેવી ચીજ નથી. સંસારીની દૃષ્ટિએ તે દીક્ષા એ લાખ`ડના ચણા ચાવવા સમાન છે તેા પછી એ દીક્ષામાં ઘરડે ખાખરા કેવી રીતે પહેાંચી શકે ? અહીં તેા તરૂણ હોય તેજ કામ લાગી શકે!
આચારાંગસૂત્ર શું કહે છે ?
તમારી આ શકાના પણ જવાબ શાસ્ત્રકાર મહારાજાઓએ પુરીપુરી રીતે આપીજ રાખ્યા છે. જુવાનીમાં ચારિત્ર લેવાની યાગ્યતા છે એમ આપણે માનીએ છીએ. આચારાંગસૂત્રમાં પણ લખ્યું છે કે “મધ્યમવય” મધ્યમવય એ પદ ત્યાં લખ્યુ છે તે સબધમાં વ્યાજબી અધિકાર ધ્યાનમાં લેવા જોઈએ. આચારાંગસૂત્રમાં જણાવેàા એ પ્રસ`ગ વિચારવા સૈગ્ય છે. તેમાં જણાવ્યુ` છે કે એક સાધુ હતા. આ સાધુ એક વસ્ત્રથી, એ વજ્રથી અથવા તેા અચેલક રહેતા હતા. તે સાધુ એકવાર ગાચરી લેવા ગી. ત્યાં એને ઠંડી લાગી અને ઠંડીથી તે ધ્રુજવા લાગ્યા. સાધુને પ્રજતા જોઇ પેલા ગૃહસ્થને શંકા થઇ આવી કે આ સાધુ શા માટે ધ્રૂજતા હશે? શું તે ટાઢથી ધ્રૂજે છે કે મારી પત્નીને જોઇ તે વિકારવશ થઈને ધ્રૂજે છે? સાધુ મહારાજ અહીં પેલા ગૃહસ્થને ઉત્તર આપે છે કે હે મહાનુભાવ! હુ ઠંડીથી થરથરૂ છું, વિકારથી ધ્રૂજતા નથી. અહીં વિકારના કારણને સદ્ભાવ લાગે છે અને તેથી તેનુ નિવારણ કરવાની જરૂર પુરતુ અહીં સૂત્ર છે.
ખાટી વીતડાંજ કરવી છે!
આચારાંગસૂત્ર હૈ। કે બીજી. કાઇ સૂત્ર હા પરંતુ જેમને પ્રકરણ દેખવું નથી, પ્રકરણના પ્રસંગ દેખવા નથી અને માત્ર શબ્દો દેખીનેજ કુટાકુટ કરવી છે તેએજ ગમે તે સૂત્રના ગમે તેવા અર્ધાં કરી શકે. ખાકી ખીજા તે કાઇપણ પ્રસંગે અા અન નજ કરી શકે. આચારાંગસૂત્રમાં લખેલી મધ્યમવય તે આવા અભિગ્રહા અને આવી તપસ્યાઆએને માટેજ લાયક છે એજ આ પ્રસગના અથ છે. આવા પ્રસંગેામાં બાળક કે વૃદ્ધને અનુસરવું એ નકામુ' છે. બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થા અને આવા પ્રસંગેા માટે અચેાગ્ય હાઈ મધ્યમવય અહીં જરૂરની છે એટલેાજ શાસ્ત્રકારના કહેવાને માત્ર હેતુ છે. ‘યુવાન’નાઉત્સાહની તેા કેાઈનાથી પણ ના પાડી શકાય એવું છેજ નહિ. તે આશા અને ઉત્સાહનું પુતળું છે. આશા અને ઉત્સાહથી તે ભરેલા છે અને આશા અને ઉત્સાહ એજ તેનુ જીવન છે પર ંતુ તેજ સાથે એક એ વાત પણ યાદ રાખવાનીજ છે કે યુવાના વગર દારૂ પીધે સવાશેર દારૂની ઘેનવાળા હાય છે. યુવાનીની જો કોઈ સારામાં સારી વ્યાખ્યા આપી શકાતી હાય તે તે વ્યાખ્યા એ છે કે “યુવાની જે ક્ષળિય વિચારોનું સ્થાન ’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
-
www.umaragyanbhandar.com
Page #317
--------------------------------------------------------------------------
________________
આનદ-સુધાસિંધુ.
(૨૮૯)
સુધાબિંદુ ૧ લું. યુવાની કેવી હોય? યુવાની કેવી હોય છે તે વસ્તુ જરા ખ્યાલમાં લેશે ત્યારે એના દે
પણ તમારાથી સમજાશે. યુવાનીમાં વૃત્તિ ચંચળ હોય છે. આજે જયાં પ્રીતિ હોય છે ત્યાંજ કાલે યુવાનીવાળો અણબનાવ કરી બેસે છે, જે દુખે જે રે વૃદ્ધ ખમી શકે છે તે સઘળું યુવાન ખમી શક્તો જ નથી. વૃદ્ધ પિતાના ઉપર સંકટ આવી પડે છે તે પણ વેઠી લે છે પરંતુ પિતાના તપમાંથી, વ્રતમાંથી અથવા તે વિચારમાંથી તે ડરતો નથી ત્યારે યુવાનની સ્થિતિ એનાથી સર્વથા વિપરીત હોય છે. યુવાન ઘડી ઘડીમાં ગભરાઈ ઉઠે છે, ઘડી ઘડીમાં અકળાઈ ઉઠે છે અને ન કરવાનું તે કરી બેસે છે. દિવાની અને ફેજ દારી કેસમાં જે દાવાઓ ચાલે છે તેના વાદી અને પ્રતિવાદી બંનેમાં જોશો તે પોણોસો ટકા કરતાં વધારે ભાગ યુવાનનો જ નજર પડશે. યુવાની એ એવી ગરમ દશા છે તેને એના ઉપરથી ખ્યાલ લાવવો જરૂરી છે.
વ્યવહારમાં પણ આપણે એજ નિયમ જોઈએ છીએ કે યુવાનને જોખમદાર ઓદ્ધાઓ ઉપર ચઢાવી દેવામાં આવતા નથી. ખાસ કરીને યુરોપ જેવા કેળવાએલા દેશમાં પણ જોખમદારી ભરેલા એહાઓ માટે પરિણીતાને જ વધારે પસંદ કરવામાં આવે છે. આ સઘળાને હેતુ યુવાની ઉપર અંકુશ મૂકવાને છે એજ સ્પષ્ટ થાય છે. વાઈસરોય, ગવર્નર જનરલે કે એવા જ બીજા સ્થાને ઉપર યુવાનને જ લાવીને નીમી દેવાની પ્રદ્ધતિ નથી. મટી જગાઓ પુરતાં પહેલાં નીચલા દરજજાઓનો અમુક વરસનો અનુભવ હજ જોઈએ એવું ઠરાવવામાં આવે છે. કલેજે ઈત્યાદિ સ્થળે પણ પ્રેકટીકલ જ્ઞાનને જ જરૂરી લેખવામાં આવે છે. કોઈ તરૂણ પિતાને ઘેર બેઠાં બેઠાં વકીલાતના કે દાકતરીના બધા ચોપડા વાંચી નાખે તેથી જ તેને નિષ્ણાત માની લઈને પરીક્ષામાં બેસવા દેવામાં આવતું નથી. પરંતુ જે તેણે અમુક પ્રેકટીકલ નોલેજ લીધું હોય તે જ તેને પરીક્ષા એને માટે એગ્ય લેખે છે. ખતા જ ખાવી પડે. આ સઘળાને હેતુ એ જ છે કે યુવાનની ઉપલતાને કઈ રીતે
અપનાવી લેવાનું ગ્ય નથી. યુવાનોમાં જેમશક્તિ હોય તે વાત માન્ય છે, પરંતુ તે સાથે એ વાત પણ તેટલી સ્પષ્ટ છે કે તેમનામાં મગજનું પણ ચલિતપણું હોય છેજ. આવા યુવાનેજ જે અનુસરવાની હઠ લઈ બેસે છે તેવામાં જરૂર ખેતાજ ખાય છે.
એક વખતે એક રાજાએ પોતાના દરબારના સભાસદેની પરીક્ષા કરવા માંડી, તેણે પિતાના સભાસદને પ્રશ્ન કર્યો કે-તમારા સઘળામાં મને અને મારા રાજ્યને કોણ વધારે ઉપયોગી થઈ પડે એમ છે યુવાને કે વૃદ્ધો? વૃદ્ધોએ જવાબ આપ્યો કે, “ખાતરીથી માનજે કે વૃદ્ધ એજ રાજદરબારની શોભા છે અને વૃદ્ધોથી જ આપની પ્રતિષ્ઠા છે માટે અમે તો કહીએ છીએ કે વૃદ્ધોજ વધારે ઉપયોગના છે. હવે રાજાની આંખો તરૂણે તરફ વળી. તેણે તરૂણાને પૂછયું કેભાઈ તમે જવાબ આપો વૃદ્ધો વધારે ઉપયોગના કે તરૂણે? તરૂણે કહે મહારાજા ! ખરૂં પૂછે તે આ એકે એક ડે સલાને ગુજરીમાં લઈ જઈ વેચી આવવા જોઈએ અથવા તે તેમને ખેડાં ટેરની પાંજરાપોળમાં રવાના કરી દેવા જોઈએ. તેઓ આપનો પગાર હરામનેજ ખાય છે. જ્યારે લડાઈને પ્રસંગ પડે છે ત્યારે અમારેજ તલવાર લઈને રણમાં દેડવું પડે છે, માટે અમારી તે ખાતરી છે કે આ ડોસલાઓ નકામા છે અને અમે તરૂણેજ વધારે કામના છીએ. રાજા પોતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #318
--------------------------------------------------------------------------
________________
એનંદ-સુધાસિંધુ.
(૨૯૦)
સુષાબિંદ ૧ તું સમજુ હતા. તે યુવાનો અને વૃદ્ધ એ બેમાં શ્રેષ્ઠ કોણ છે તે સમજતું હતું. તેને વિચાર થયે કે મારે આ તરૂણેને શી રીતે સમજાવવા અને વૃદ્ધોજ વધારે ઉપયોગી છે એ વાત તેઓને શી રીતે સાબીત કરી આપવી? છેવટે રાજાએ એક ઉપાય શોધી કાઢય અને પેલા તરૂણે અને વૃદ્ધોને ઉદ્દેશીને એક ગૂઢ પ્રશ્ન કર્યો. તલવાર અહીં નકામી છે. રાજાએ કહ્યું કે વૃદ્ધ પિતાને મઢે વૃદ્ધોની પ્રશંસા કરે અને તરૂણે
પિતાનેજ મેઢે તરૂણોની પ્રશંસા કરે એમાં કાંઈ દહાડે વળવાને નથી. આ હું પ્રશ્ન પૂછું છું તેને જે બુદ્ધિપૂર્વકના ઉત્તર આપશે તેને જ હું સાચા ઉપયોગી માનીશ.
ધારો કે એક વાર એ પ્રસંગ બન્યું કે કેઈએ મારી છાતીમાં લાત મારી તે તમે તેને શું સત્કાર આપશે?” મહારાજાને પ્રશ્ન સાંભળતાં જ તરૂણે પિતે તલવાર ખખડાવતા ઉભા થઈ ગયા, અને તેઓ બોલ્યા હે ! છાતીમાં લાત અને તે પણ આપને ! તરતજ અમારી તલવાર કાઢી લાત મારનારના બંને પગ દેદી ભેદી નાખીએ, તેના ચૂરેચૂરા કરી નાખીએ અને આપની આબરૂ જાળવીએ.” મહારાજાએ કહ્યું, “મારા તરૂણ મિત્રો! હવે જરા ધીરા પડે! અહીં તલવાર કાઢવાનાજ ખરેખર પ્રસંગ નથી. મારી સામે કોઈએ ખરેખર તલવાર કાઢી હોય અથવા કોઈએ લાત મારી હોય તે જ તમો તેને લાત મારે અથવા તલવાર કાઢીને તેને ઠેકાણે પાડે તે વ્યાજબી કહી શકાય, પરંતુ અહીં કોઈ લાત મારતું નથી કે અહીં કેઈ તલવાર કાઢતું નથી; પછી તમારી તલવાર અહીં શું ઉપયોગમાં આવી શકવાની હતી?
લાત મારનારને ફૂલે વધાવીએ. મહારાજાએ તરૂણને આમ સમજાવ્યા અને પછી તેમને
કહ્યું કે, ભાઈઓ ! અહીં તે બુદ્ધિની જ જરૂર છે માટે તમારી બુદ્ધિ ચલાવે અને આ પ્રસંગે તમે શું કરે તેને જ જવાબ , તલવાર ખેંચી કાઢીને ઉભા થઈ જવાની જરૂર નથી. તરૂણે તે બિચારા મહારાજાનું આ કથન સાંભળીને શરમિંદાજ બની ગયા. હવે વૃદ્ધોનો વારો આવ્યો. વૃદ્ધોએ કહ્યું મહારાજ ! અમે તરત ઉત્તર આપી શકીએ એવું નથી. ઉત્તર મેળવવા માટે અમોને અરધા કલાકની રાહતની જરૂર છે. મહારાજાએ તે વાત કબુલ રાખી અને વૃદ્ધોને જવાબ આપવાને માટે અરધા કલાકની રાહત આપી. વૃદ્ધો ઉઠીને એક ખાનગી ઓરડામાં ગયા ત્યાં તેમણે ચર્ચા ચલાવી અને પછી ત્યાંથી આવીને મહારાજાને ઉત્તર આપે કે મહારાજ આપના પ્રશ્નનો ઉત્તર એ છે કે જે કઈ આપની છાતીમાં લાત મારે તેની અને કુલથી પૂજા કરીએ ! મહારાજ આ ઉત્તર સાંભળીને ખુશખુશ થઈ ગયા. તેમણે કહ્યું, મારા વૃદ્ધ મિત્રો ! તમારો ઉત્તર ખરેખર સારો છે અને બુદ્ધિના ચમત્કારથી ભરેલો છે માટે હું તમારા ઉપર ખુશ થાઉં છું અને તમને ઈનામ આપવાનું જાહેર કરૂં છું.
બાપુ! અકળાશે નહિ. મહારાજાનું આ બોલવું સાંભળીને પેલા જુવાનીઆઓ ચડભડી
ઉઠયા. તેમણે કહ્યું, “મહારાજ! આ શે જુલમ? અમે આપને માટે મરવા તૈયાર થયા તે છતાં અને તેનું કાંઈ જ ઈનામ નહિ અને આ ડોસલાઓ તમારી છાતીમાં લાત મારનારને કુલે પૂજવા તૈયાર થયા તેમને ઈનામ ! મહારાજાએ કહ્યું, મિત્રો ! તમે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #319
--------------------------------------------------------------------------
________________
(૨૯૧).
આનંદ-સુધાસિંધુ.
સુધાબિંદ ૧ તું અકળાઈ ન ઉઠે. તમને તમારી ભૂલ એ ડોસલાએ જ દર્શાવી આપશે. પછી મહારાજાએ એક વૃદ્ધને કહ્યું કે–તમે જે જવાબ આપે છે તે બુદ્ધિની ચતુરાઈથી ભરેલો છે, પરંતુ હવે તે જવાબ તમે અહીં આ યુવાન મિત્રોને સમજાવી બતાવે. એક વૃદ્ધ આ ઉપરથી ઉભું થયું અને તેણે કહ્યું, “આ પ્રસંગ કાંઈ ખરેખર લડાઈને નથી અથવા ખરેખર તે કેાઈ મહારાજા સાહેબને લાત મારવા પણ તૈયાર થવાનું નથી. માત્ર આ બુદ્ધિનો પ્રશ્ન છે અને તેને તેજ રીતે જવાબ પણ દેવાની જરૂર છે. જુઓ ભાઈઓ ! મહારાજાની છાતીમાં કાં તે મહારાજાશ્રીની પત્ની અથવા તે પુત્રેજ લાત મારી શકે અથવા તે મહારાજાશ્રીને એ કઈ મહાબળવાન અને રણકળાકુશળ શત્રુ હોય તે જ મહારાજાની છાતીમાં લાત મારી શકે !'
બુદ્ધિની બલિહારી, મહારાજાની પત્ની અથવા તે તેમની સંતતિ મહારાજાને લાત મારી
અવિનય કરે છતાં તેઓ મહારાજાની ક્ષમાને તો માત્રજ છે અને એમને મહારાજા ગમે તેવી સજા કરે પરંતુ એ રાજકુળ હેવાથી આપણે તે તેમની ફૂલેથી પૂજા જ કરીએ એમાં શકજ નથી. હવે એ સિવાય બીજે જે કઈ મહારાજાને લાત મારનાર હોય, તે તે મહારાજાને મહારાજાથી વધારે બળવાળે શત્રુજ છે જોઈએ, તે મહારાજાને પરાજય કર્યા પછી જ મહારાજાને લાત મારી શકે અને તે આપણે ના મહારાજાજ થાય તે એ નવા મહારાજાને પણ આપણે તે ફૂલે પૂજજ રહ્ય! અર્થાત બુદ્ધિકૌશલ્ય માટે મહારાજાશ્રીએ પૂછેલા પ્રશ્નને અમે આપે છે તેજ એક માત્ર વ્યાજબી ઉત્તર છે. મહારાજાએ આ વાણી સાંભળી પેલા તરૂણે તરફ જોયું અને તેમને કહ્યું, “ભાઈઓ ! જોયું, આનું નામ તે બુદ્ધિની બલિહારી હવે તમે જ કહો કે બુદ્ધિ વગર શું એકલા બળથી રાજ્ય ચાલી શકે ખરું? બુદ્ધિ હોય તે બળ તે ભાડુતી પણ ભેગું કરી શકાય, પરંતુ બળથી કાંઈ ભાડુતી બુદ્ધિ લાવી શકાતી નથી. પ્રાચીન કાળ જુઓ, મહારાજાના આ શબે યુવાનને પણ પસંદ પડયા અને તેમણે
છેવટે વૃદ્ધોની જ મહત્તાને કબુલ રાખી. આપણે અત્યારે પણ જોઈએ છીએ કે સરકારને કોઈ ખાસ પ્રશ્ન ઉપર વિચાર ચલાવવાને હેય છે ત્યારે તે વૃદ્ધોની જ સલાહ લે છે. ખાસ કામ પ્રસંગે સરકાર યુવકસંઘની સલાહ માગતી નથી, પરંતુ જેઓ પેન્સનર છે એવાઓને ભેગા કરીને તેમની જ સલાહ લેવામાં આવે છે અને તે પ્રસંગે તેમને જ માન મળે છે. પેન્સન કાંઈ વગર શરતે આપી દેવાતું જ નથી. પેન્સન આપવામાં પણ એવી શરત તે જરૂર હોય છે કે જ્યારે રાજ્યનું કાર્ય હોય ત્યારે પેન્સનરેએ આવીને જરૂર હાજર થવું. પ્રાચીનકાળનો ઈતિહાસ તમે તપાસશે તે તમને માલમ પડશે કે જ્યારે યુવાન રાજાઓ ગાદીએ બેસતા હતા ત્યારે વૃદ્ધોને તેમના સલાહકાર તરીકે નીમવામાં આવતા હતા અને વૃદ્ધોની સલાહ પ્રમાણે જ યુવાને પિતાનું વર્તન રાખતા હતા. હવે તમે જરા ઉપર કહેલા દષ્ટાંત ઉપર તમારું પાન સ્થિર કરે અને મહારાજાને તરૂણેએ તથા વૃદ્ધોએ આપેલા પ્રશ્નોના ઉત્તર મમ વિચારે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #320
--------------------------------------------------------------------------
________________
(૨૯૨)
સુધાબિંદુ । છું.
તરૂણાએ એકદમ ઉંછાછળા ઉત્તર આપી દીધા અને લડવાને માટે તલવાર ખેંચી કાઢી! પરંતુ વૃદ્ધોએ પ્રશ્નોના મમ સમજીને તેને વ્યાજખી ઉત્તર વાળ્યા. યુવાનાના વિચારો ક્ષણિક આવેશથી ભરેલા અને અઠરેલપણાવાળા હોય છે. યુવકેામાં આ ખામી છે અને બાળકીની અસંકલ્પવિકલ્પતા તેના અજ્ઞાનને આભારી છે, આથીજ આ પરમ પ્રતાપી જૈનશાસને શ્રાવકેાના લક્ષણમાં વૃદ્ધને અનુસરવું એજ ગુણુ કહ્યો છે. અને તo અથવા તેા ખાળકને અનુસરવું એને ગુણુ માન્યા નથી. અર્થાત્ વૃદ્ધને અનુસરવું એજ શ્રાવકના ગુજુ ઠરે છે. વૃદ્ધ પેાતાના જીવનમાં જે જે અનુભવા મેળવે છે તે કાંઇ અમસ્તા અથવા તા મફત મેળવી લે છે એમ તે માનતાજ નહિ. પગલે પગલે તે ઠાકર ખાય છે, પગલે પગલે તેને ધપ્પા પડે છે ત્યારેજ તેને જ્ઞાન મળે છે. આવી રીતે વૃદ્ધે મેળવેલું જ્ઞાન એ તેની મોટામાં મેટી કિંમત આપીને મેળવેલું જ્ઞાન છે પરંતુ જે તરૂણ વૃદ્ધને અનુસરે છે તે તરૂણને તે એ અપાર જ્ઞાન વગર પૈસેજ મળી જવાનું છે. એ જ્ઞાનને માટે તેને વધારાના એક પણ પૈસા ખરચવાને હાતાજ નથી.
પ્પા પર પાજ પડે.
માન–સુધાસિધુ.
વૃદ્ધાનુસારિત્વ એજ ગુણુ.
રાજાને નવા પ્રધાન જોઇતા હાય તા તે પ્રધાન એવા શેાધે છે કે જે પેાતાની પહેલાંના સમયના પ્રધાનેાની કીર્તિ અને પેાતાના પહેલાંના પ્રધાનાને જાણવાવાળા હાય, સેનાપતિ જોઇતા હાય તે તે પણ એવા શેાધે છે કે જે પહેલાંના સેનાપતિના વૃત્તાંતેને જાણવાવાળાજ હાય. આ સઘળા ઉપરથી વૃદ્ધાનુસારિપણાની મહુત્તાજ સમજાવા પામે છે. વૃદ્ધોની સેવા એટલે વગર પૈસાના અનુભવ, વગર ીનું જ્ઞાન, વગર પીની કાલેજ! વૃદ્ધોના અનુભવ ન શીખીએ તેા પરિણામ એ આવે છે કે પ્પા ઉપર ધપ્પા પડેજ જવાના અને તાલકુ' પણ બેસી જવાનું! આથી સ્પષ્ટ થાય છે કે ભૂતકાળની જે જિંદગી છે તેમાં ખનેલા બનાવા ભવિષ્યમાં ન બને તે માટે જગતમાં ભૂતકાળમાં બનેલા બનાવેા પેાતાનું શુભ ઈચ્છનારાએ ખ્યાલમાં રાખવાજ પડવાના, અને તેથીજ એ ભૂતકાળના બનાવાના ઇતિહાસગ્રંથા રૂપી વૃદ્ધોની તમારે સેવા કરવીજ પડવાની. જે તરૂણ આવા વૃદ્ધોની સેવા કરવા અર્થાત્ તેમને પગલે ચાલવા ના પાડે છે તે તરૂણ બેશક ભૂતકાળના ઇતિહાસ વાંચવાની ના પાડે છે એમજ કહી શકાય.
· અસ’જ્ઞી આત્મા કાણુ ?
વૃદ્ધોની સેવા આ રીતે પરમેયાગી ઠરે છે પરંતુ તે છતાં અહિં યાદ રાખવાનું છે કે આ સેવા માત્ર આ જિૠગીને માટેજ છે. શાસ્ત્રકાર મહારાજાએ તે એમ સ્પષ્ટ રીતે કહે છે કે જે આત્મા ભૂત, ભવિષ્ય અને વર્તમાન જિ'દગીના વિચારો નથી કરતા તેવા આત્મા અસ'ની છે. જે આત્મા ત્રણે જિંદગીના વિચાર નથી કરતા તેવા આત્મા અસંજ્ઞી કહેવાય છે. આથીજ શાસ્ત્રકાર મહારાજાએ જૈનત્વની ગળથુથી પાવી એને બહુજ જરૂરી ગણે છે. જો એ ગળથુથી પાવામાં આવી હાય તે! એ ગળથુથીને પ્રભાવેજ આત્મા પાતાની ત્રણે કાળની જિંદગીની વિચારણા તરફજ અવશ્ય ઠેરવાય છે. આત્મા અનાદિના છે, ક સંચાગ અનાદિના છે અને ભવ પણ અનાદિના છે એ ગળથુથી જો પાવામાં આવી હાય અને તે જો આત્મામાં પચી ગઇ હાય તા તેથી કેવા મહાન્ ફાયદાઓ થાય છે. તે પરમે।પકારી ભગવાન્ શ્રીજિનેશ્વરદેવાના શાસ્ત્રને આધારે હવે જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #321
--------------------------------------------------------------------------
________________
સ્નાન હ–સુધાસિ ુ,
૨૯૩)
ભયંકર ભાગીદારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સુધાળિ’ઙ્ગ ૧ છું.
વિવેકવાળા કાણુ ?
શાસ્ત્રકાર મહારાજા ન્યાયાચાર્ય શ્રીમાન્ યજ્ઞેશવિજયજી ઉપાધ્યાયજી મહારાજા સભ્ય થવાના કલ્યાણુ માટે જ્ઞાનસાર પ્રકરણ નામક ગ્રંથમાં ધર્માંપદેશ આપતાં જણાવે છે ।-મા સ'સારમાં જે આત્મા ધર્મિષ્ઠ છે, જે આત્માની આત્મકલ્યાણની ઈચ્છા છે, જે આત્મા ભવભીરૂ અર્થાત્ આ મહાશય કર ભવથી ભય પામનારા છે અને જે આત્મા માક્ષનાજ અથી છે તેણે તે પેાતાનાજ આત્મકલ્યાણને માટે પેાતાની ભૂત, વંમાન અને ભવિષ્યની જિ'દગીના અવશ્ય ખ્યાલ કરવાજ ઘટે છે. જે પાતાની આ ત્રણે પ્રકારની અવસ્થાના ખ્યાલ કરી શકતા નથી અથવા જે ખ્યાલ કરવાજ માગતા નથી તે અવશ્ય સમજી ગણી શકાતા નથી. આ જગતમાં જે મનુષ્ય ભૂતમ્માદિ ભિન્ન ભિન્ન કાળાના વિચારજ નથી કરતા તે મનુષ્યને આપણે શૂન્યમનવાળા કહીએ છીએ આ વાત વ્યવહારની દૃષ્ટિએ જોઈ. હવે ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ શાસ્ત્રકાર મહારાજાઓને વિચારશૂન્ય કાને ગણ્યા છે તે જોઇએ. આ સંબંધમાં જૈનશાસને અર્થાત્ કે જૈનશાસનના સનું કલ્યાણુ સાધનારા ગમેએ સ્પષ્ટ નિણૂય આપીજ દીધેલે છે.
જીએ: આ ભાગ્યશાળી આત્મા !
ધર્મ શાસ્ત્રની દ્રષ્ટિએ વિચારશૂન્ય કામે ગણુવામાં આવ્યા છે તેના વિચાર કરતાં માલમ પડે છે કે જે આત્માને પેાતાની ભૂત, વર્તમાન અને ભવિષ્યની સ્થિતિને અંગે ભય થતા નથી તે આત્માશે. વિચારશૂન્ય છે. જગત માત્ર આ જિંદગી પુરતા વિચાર કરે છે તેને વિચારવાળા માને છે કારણ એ છે કે જગતે આ જીદગી પુરતાજ વ્યવહાર માની લીધેા છે અને તેથીજ જે આત્મા આ જિંદગી પુરતાજ વિચાર કરે છે તેને પણ જત્તે વિચારશીલ માની લીધેા છે. જગતની વિચાર મર્યાદા કેટલી છે તેના વિચાર કરીએ છીએ એટલે માલમ પડે છે કે જગતની વિચારમર્યાદ્વાજ ટુકી છે. ટુડી એટલે આ જિંદગી પુરતીજ. કેઇ આત્મા સારા કુળમાં જન્મ્યા અથવા ખાનદાન કુળમાં જન્મ્યા એટલે સ`સાર તે આત્માને ભાગ્યશાળી આત્મા કહી દે છે. જે માણસ પૈસેટકે ભરપુર હાય, ઘેાડાગાડી વગેરેથી યુક્ત હાય, રાજસભામાં જે સત્તાધારી હોય, તેને દુનિયા ભાગ્યશાળી કહી દે છે. જગત આ રીતે ભાગ્યશાળિપણાની મર્યાદા આ એકજ જન્મ પુરતી માંગે છે.
www.umaragyanbhandar.com
Page #322
--------------------------------------------------------------------------
________________
સુધાબિંદુ ૧ લું.
જગતની આ મનેાદશાનું પૃથક્કરણ કરીએ તે માલમ પડે છે કે જગતના વિચારનુ` સલજ લાંબે જઈ શકે એવું નથી. તેને આ જન્મ પુરતી મેજ દેખાઇ, આ જન્મ પુરતેા માણસ સુખી દેખાયા એટલે તે કહી દેશે કે, “અહે। ભાઈ ફલાણા માણસ કેવે સુખી અને સમૃદ્ધિશાળી છે! આ જન્મમાં સુખી દેખાતા માણુસ આવતા જન્મને માટે પાપની મહા ભયકર સામગ્રી એકઠી કરતા હાય તેની આ જગતને પરવા નથી. આ ભવે સુખી દેખાતા આત્મા આવતે ભવે નારકી દશામાં, તિય ચ દશામાં અથવા તે તેથીએ અધમ દશામાં રખડવાની સામગ્રી એકઠી કરતા હોય તે વાત સ ́સાર જોવાની ના પાડે છે. દુનિયાને હવે પછીની જિંદગી કેવી આવશે તેના વિચાર નથી, તેને તેની પરવા નથી, આગળ વધીને એમ કહીએ તે પણ તે ખાટું નથી કે જગતની એટલી લાંબી દષ્ટિજ નથી! એજ પ્રમાણે આ ભવે સુખી દેખાતા આત્માના ગયા ભવે કૅવા ભયંકર અને પાપી હશે તથા એ ભવામાં એણે કેવાં કેવાં કામા કર્યાં હશે તે જોવા જાણવાની પણ જગતને જરૂર નથી.
મ્યાન સુધાસિંધુ.
66
શરીરે સુખી તે સુખી સર્વ વાતે !”
( ૨૯૪)
અપ-ટુ-ડેટ થર્માસિટર !
જગતનું થિિમટર કેવું છે તે આ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ તેનુ થર્મોમિટર એવુ છે કે આ જિંદગી સારી તા બધુજ સારૂં' અને આ જિંદગી ખરાખ તે બધુ જ ખરાબ ! દુનિયાનું આ થિિમટર છે અને આ થર્મ્સમિટર વડે દુનિયા બધાજ આત્માઓને માપવાની વાત રાખે છે. જગતનુ' આ *મિટર માન્ય રાખવું અથવા તે આ ભવ સારા તે બધુજ સારૂ અને આ ભવ ખરામ તા બધુ જ ખરાબ એવું માની લેવું એનુજ નામ “ ‘@ાજસંજ્ઞા ' વર્તમાન જિંદગીનેજ મહત્વ આપવું અને તેનેજ મેખરે ચાલવું એને શાસ્ત્રકારોએ લેાકસ'જ્ઞા કહી છે. તમે આખા જગત તરફ જુઓ, અથવા જગતના એક માણસ તરફે જીએ, એક પશુ જુએ, એક ઢાર જુઓ, કે એકેન્દ્રિય પ્રાણી જીએ: પર`તુ તમેાને તરતજ માલમ પડશે કે એ બધાં એકજ જિ‘દગીના વિચારે ચાલી રહ્યાં છે. કેવળ વત માન જિંદગીના એટલે ચાલુ જિ'દગીના વિચાર માત્રથીજ સૌ કાષ્ઠ પેાતાને સમય નિષ્ક્રમે છે.
જગતના વિચિત્ર વિચાર આ જિ'દગી સારી તૈાજ સઘળુ' સારૂં' અને
આ જિંદગી માઠી તે સઘળુંજ માઠું. આ જગતની ભ્રામક માન્યતા છે. ભૂતકાળની અનેક જિ’દગીએ ખરાબ હાય અને વમાનની એકજ જિંદગી સારી આવી હાય તેની આ જગતને પરવા અથવા ચિંતા નથી અથવા ભવિષ્યની જિંદૃગીએ પણ ખરાબ આવવાની હાય તેનીએ આ સ'સારને ચિંતા નથી, માત્ર ચાલુ જિંદગી સારી હોય એટલે તેને બસ છે તે બધુંજ સારૂ માને છે. એજ રીતે ભૂતકાળની જિંદગી સારી હૈાય, ભવિષ્યની જિંદગીએ પણ સારી આવવાની હાય છતાં પણ જો ચાલુ જિંદગી ખરાબ હાય તે। તેને આ જગત બધુ જ ખરાબ માને છે અર્થાત્ ભૂત અને ભવિષ્યની જિંદગીની શુભાશુભતા એ સારાપણુ' નહિં પરંતુ વર્તમાન જિંદગીનીજ શુભાશુભતા એજ સારાપણું છે એવે આ જગતના વિચાર છે. આ વિચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #323
--------------------------------------------------------------------------
________________
ખાનદ–સુધાસિંધુ
(૨૯૫)
સુધાબિંદુ ૧ હું
મહાલય'કર હોઇ આ વિચારનેજ શાસ્ત્રકાર- નાતિતા કહે છે. નાસ્તિકપણાની જડ જે કાઈ સ્થાને રહેલી હૈાય તે તે આજ સ્થળે રહેલી છે.
નાસ્તિકતાને ભય કયાં છે?
જે સ્વભાવથીજ નાસ્તિક છે તે ભૂતકાલીન જિંદગી કે ભવિષ્યકાળની જિ ંદગીને પ્રથમ તા માનતાજ નથી. ભૂત અને ભવિષ્યની જિંદુગીને જો નાસ્તિકે માનતા નથી તે પછી એ સંબધમાં તેમના શે। સિદ્ધાંત હાવા જોઈએ તે જોઇએ, નાસ્તિકાના મુદ્રાલેખ શુ' હાવા જોઇએ તે વિચારીએ. ભૂત અને ભવિષ્યની જિ'દ ગીને અગે એને ન મનાવીએ તે એની માન્યતામાં અને કાંઇ મુશ્કેલી કે અડચણ જણાતી નથી. ભૂત અને ભવિષ્યની જિંદગીને યાં માનવાને પ્રસંગ આવે છે ત્યાંજ એને અડચણ આવે છે. નાસ્તિકાને પણ આ જિંદગીને અંગે તેા પાપપૂણ્ય, સુખદુ:ખ, જીવતત્ત્વ વગેરે માનવામાં
શી પણ અડચણ આવતી નથી. માત્ર અડચણ આવે છે પુનર્ભવ માનવામાંજ !! નાસ્તિકો અને આસ્તિકેની વચ્ચે જો કાઈ મહત્વના ભેદ હાય તા તે એટલેજ છે કે નાસ્તિકે આ એકજ જન્મ માનીને ચાલે છે અને ભૂતભવિષ્યના જન્મના કાંઇ વિચારજ કરતા નથી ત્યારે આસ્તિકા એ બધા જન્માને માને છે અને તે સઘળાનેજ સમુદાયરૂપે માનીનેજ ચાલવાનું ઠરાવે છે.
ભૂત હોય તે ભવિષ્ય ખરૂં જ!
નાસ્તિક આત્મા જે ભૂતકાળના ભવ માને તે તેને મુશ્કેલી એ આવી પડે છે કે જો તે ભૂતકાળના ભવા માને તે તેને ભવિષ્યકાળના ભવા પણ માનવાજ પડે છે. ભૂત અને ભવિષ્ય અને એક ખીજા પર આધાર રાખનારા છે. ભવિષ્યમાં અમુક પરિસ્થિતિ હોય તેા તેની અપેક્ષાએ અમુક સ્થિતિ ભૂતકાળ છે, અને ભૂતકાળમાં અમુક સ્થિતિ હાય તાજ તેની અપેક્ષાએ અમુક સ્થિતિ તે ભવિષ્યકાળ છે. અર્થાત્ ભૂત અને ભવિષ્યકાળ એક ખીન્તની અપેક્ષાએજ છે. ભૂતકાળની તૈયાતિ માટે ભવિષ્યકાળ માનવેાજ પડે છે અને ભવિષ્યકાળના અસ્તિત્વ માટે ભૂતકાળ માનવાજ પડે છે. વળી જો તે પૂર્વભવ અને ઉત્તરભવ માને છે તે પછી તેને સુખદુઃખરૂપી વસ્તુઆને પણ કા - કારણભાવ કબુલ રાખવાજ પડે છે. અમુક આત્મા આ (વર્તમાન) જન્મમાં સુખી છે અથવા અમુક આત્મા આ (વર્તમાન) જન્મમાં દુ:ખી છે તે એ પરિસ્થિતિમાં તેને કબુલ રાખવુંજ પડે છે કે ભૂતકાળની જિંદગીમાં પુણ્ય કરનારા આ જન્મે સુખ પામ્યા છે અને ભૂતકાળની જિ ંદગીમાં પાપ કરનારા આ જન્મમાં દુ:ખ પામે છે.
કેરી છે ત્યાં આંખે છેજ. આ પ્રશ્ન સારી રીતે સમજવાને માટે અહીં ઝાડ અને ફળનું ઉદાહરણ લેા. એક વૃક્ષ ઉગ્યું હાય અને તેને ફળ થયાં હાય તા એ ફળને અંગે ખીજ કે મૂળ મનાવવું તેમાં મુશ્કેલી નથી, તેજ પ્રમાણે આ ભવના સુખદુ:ખ, આ ભવનું નીરોગીપણું એ સઘળી એવી ચીજ છે કે તે સિદ્ધ થએલું કાર્ય છે, એટલે તે સિદ્ધ થએલા કાર્ય નું કારણુ માનવું તેમાં જરાય મુશ્કેલી નથી. આંખાના ઝાડ ઉપર કેરી આવી છે એ વસ્તુ સત્ય છે તેા સહુજ એમ માનવુ જ પડે છે કે ત્યાં આંખે વવાએલે હતેાજ. કેરી છે તે ત્યાં આંખે વવાએલા હતા એ સાબીત કરવા માટે તર્કશાસ્ત્રની દૃષ્ટિ લે કે બીજુ` કેાઇ સાધન લેા પણુ જરાય મુશ્કેલી નથીજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #324
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૨૯૬).
સુવાબિંદ ૧૭ પડવાની. જ્યાં આંબા પરથી કેરી ઉતરી હતી ત્યાં બે વવાયે હતે એ સિદ્ધ કરવામાં તદન સરળતા છે. અસ્તુ. ત્યારે આપણે કરેલે વિચાર ફરીથી તપાસે. આપણે એ વાત વિચારી અને નક્કી કરી ગયા છીએ કે જ્યાં કેરી ઉતરી છે ત્યાં આંબે વવાય છે. એકને માને તે બીજાને માનવાજ પડશે. “કેરી ઉતરી છે ત્યાં બે વવા હો”
એ આપણે વર્તમાનકાળની વાત કરી હતી. હવે એ નિશાની નિશાનીઓ આગળ વધવાનું છે જે પ્રમાણે આ સ્થળે ગોટલ પડવાથી આંખે થયો હતે તેજ પ્રમાણે જે બીજી જગ્યાએ ગટલે પડે તે ત્યાં શું થાય? જવાબ એજ મળશે કે આજ થાય! પ્રથમ આપણે એ વાત કરી કે આંબા પરથી કેરી ઉતરી છે. પછી તેના ઉપરથી એ વસ્તુ નકકી કરી કે આંબો વાવ્યો હતો. પછી એ વાત નક્કી કરી કે (જયાં એજ રીતે ગોટલે વવાશે ત્યાં) આંબે ઉગશે. એ રીતે આપણે ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળ નક્કી કરી લીધા. સૌથી પહેલાં આપણે વર્તમાનકાળની વાત કરી કે આ ઉગેલે છે અને તેના ઉપરથી કેરી ઉતરે છે. પછી તેના ઉપરથી આપણે ભૂતકાળને માર્ગે ગયા. કે જ્યાં કેરી ઉતરી છે ત્યાં ગોટલે વાળ્યા હતા પછી તે ઉપરથી આપણે ભવિષ્યને રસ્તે લીધો કે જ્યાં ગેટલો પડશે ત્યાં બે ઉગશે. આ રીતે જે આપણે વર્તમાનકાળ માનીએ છીએ તે આપણને ભૂત અને ભવિષ્યકાળ પણ માનવાજ પડે છે. અર્થાત પહેલાં આપણે વર્તમાન કાળ માન્ય રાખી લીધો, આપણે વર્તમાન કબુલ રાખે એટલે તેમાંથી પછી ભૂતકાળ પર ગયા અને ભૂતકાળને પણ કબુલ રાખે એટલે ભવિષ્યકાળ પણ કબુલ થઈજ ગયે. અતીતકાળની જિંદગી જે આપણે કારણ તરીકે સાબીત કરી શકીએ તે ભવિષ્યની જિંદગી કાર્યરૂપ સાબીત કરવામાં કોઈપણ વાંધો નજ આવે.
થઈ ગયાને ભય શા માટે ? હવે પ્રશ્ન એ થશે કે આપણે આ રીતે ભૂત, વર્તમાન અને
ભવિષ્ય એ ત્રણે અવતારોને માન્ય તે રાખ્યા પરંતુ ભૂતકાળને ભય રાખવાનું પ્રજન શું? પહેલે ભવ દેવતાને થયો હય, માણસને થયે હોય, નારકી થયે હોય કે તિર્યંચન થયો હોય, પરંતુ તેને અંગે વિદ્યમાન જન્મમાં ભય રાખવાનું શું કારણ છે? ભૂતકાળમાં તિર્યંચાનીમાં બકરાને અવતાર આવ્યું હોય અને અધમીઓએ ઈશ્વરને ખુશ કરવાને નામે બકરારૂપી પિતાને કાપી નાખે, એ વખતે ગળા પર છરી પડી હોય, અપાર દુઃખ પડયું હોય, છરા નીચે છુંદાયા, ચુંથાયા, ઉકાળાયા, ચવાયા એ સઘળી ક્રિયા થઈ, પરંતુ વર્તમાન જિંદગીમાં એને ભય રાખવાથી એ થયેલી ક્રિયા ડીજ કાંઈ ન થએલી થવાની હતી? તે પછી એ થઈ ગએલી જિંદગીને પણ ભય શા માટે હવે જોઈએ? અને એ ભય રાખવાનું શાસ્ત્રકારો શા માટે કહે છે?
આ જીવે શું શું કર્યું છે? અનાદિ નિગોદમાં પણ જીવતાવ હોય છે. એ જીવતત્વને
જેઓ સમજી શકતા નથી તેવા આત્માઓ અનંતકાય જીને થતાં લાભહાનિ, સુખદુઃખને સમજી શકતા નથી. તેઓ પિતાના ક્ષણિક સુખને ખાતર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #325
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૨૭)
સુધાબિંદુ ૧ લું અનંત જીવને ઘાણ કાઢે છે પરંતુ તેમના દીલમાં જરા જેવી પણ એવી અરેરાટી થતી નથી કે અરે ! હું મારા ક્ષણિક સુખને માટે આ અનંત છને નાશ કરું છું એ કયે આધારે? અનંત જીને સંહાર કરવાને મને શે હક? અનંત જીવને સંહારવાની મારી શી સત્તા આવા આત્માઓ જે બજારે શાક લેવા જાયતે તેઓ જરૂર લસણની કળી જ માગી લાવે. આજે પંચેન્દ્રિયમાં આવેલ અને વિલાસવાસનાઓને દાસ થઈ મહાલનારો માણસ વિચાર કરતું નથી કે પિતે પણ એક દિવસ નિગદમાં હ! લસણની કળીમાં એકેન્દ્રિય દશામાં રહેલા છ લટાય, છુંદાય, રંધાય, બફાય, કચરાય, ચવાય અને બધું દુઃખ વેઠે છે. આ સઘળું દુ:ખ પણ આજે જીવ વેઠે છે. આજે જે જીવ પંચેન્દ્રિયમાં છે તેજ જીવ એ કેન્દ્રિયમાં પણ હતું અને આ સઘળું દુખ તે જીવે પણ વેઠયું હતું. માનવભવની મહત્તા. પંચેન્દ્રિયમાં વસતા જીવે ભૂતકાળમાં આવી અવસ્થાઓ ભેગવેલી
હોવા છતાં આજે તેને તેની એ દશાને ખ્યાલ આવતું નથી. નિગાદમાં પતે લસણની કળી જેવા પદાર્થમાં કેટલાયે ભાગે હતા તે વાત આજને જીવ વિચારતે નથી! એ વખતે જીવની કિંમત કેટલી હતી? માગ્યાતગ્યા જેટલી, શાક લેવા જનાર મફતમાં માગી લાવતો અને કઈ ચીજને એક ટુકડો આવતો તેમાં પણ આજને જીવ તેના અનંતમાં ભાગમાં રહેલ હતો! આજનો પંચેન્દ્રિય જીવ પોતાની આ ભૂતકાળની સ્થિતિને વિસરી જાય છે. તે જાણતો નથી કે પિતાને એ અવસ્થામાં કેવાં અને કેટલાં દુખે પડ્યાં હતાં. જે આત્મા પિતાના આ પાછલા ભની કિંમત સારી રીતે સમજે છે તે આત્મા જ મનુષ્યભવની સાચી મહત્તાને પીછાણી શકે છે. બીજાથી માનવભવની મહત્તા સમજી જ શકાતી નથી. લીમડો કરે છે એના પાંદડાંને સ્વાદ કે છે તે સમજનારોજ સાકરની મિઠાશને પામી શકે છે.
તું શું સમજે છે?” એવા શબ્દો જે આત્મા બોલે છે તેણે પિતે સમજવાની જરૂર છે કે તે પિતે આ શબ્દો બોલનાર પહેલાં ક્યા રૂપમાં હતો? જે એ વસ્તુ તે બરાબર સમજી જાય તે મનષ્યભવની મહત્તાને પણ તે આપોઆપ જ સમજી શકે અને જ્યાં એની મહત્તા સમજી શકો કે તેને એ મહત્તાને ઉપયોગ કરવાની પણ ખચિતજ પ્રેરણા થાય. મનુષ્યપણું એ કાંઈ મશ્કરી નથી. એ સહેલાઈથી નથી મળવાનું. એ કાંઈ પૈસા આપીને પણ નથી મેળવાતું, પરંતુ ભવિતવ્યતાને ગેજ એ મળી જાય છે, તે પછી એવો કેણ મૂર્ણ આત્મા હશે કે જે એ રીતે મળેલા આ માનવભવને વ્યર્થ કરવામાં મહત્તા માનશે? તેને માનવભવ નકામો છે. મનુષ્યભવ મળ્યા છતાં પણ જે આત્મા પિતાના સ્વરૂપને
વિચાર કરતો નથી તે સમજી લેજે કે તે આત્મા કોઈ પણ ભવમાં પોતાનું કલ્યાણ કરી શકવાની સ્થિતિમાં જ નથી. જે મનુષ્યપણું મળ્યા છતાં પણ તમે એ મનુષ્યપણાને હવે નથી લઈ શકતા તે તમારૂં એ માનવપણું મિથ્યા છે. મનુષ્યભવમાં પણ જે તમે કર્મથી બચી ન શકે તે પછી તમે બીજા કોઈ પણ ભવમાં કર્મથી બચી શકવાના નથી જ એની ખાતરી રાખજે. જે માનવપણામાં આવ્યા છતાં પણ જીવ આત્માને ઉદય ન કરે, પિતાના સ્વરૂપને ન ઓળખે અને એ સ્વરૂપને ઓળખીને તેને લેવાનો પ્રયત્ન પણ ન કરે તે તેણે વિચારથવાની જરૂર છે કે તે માનવભવને ખઈને આગળ શું કરવાનું હતું? જે આત્મા પિતાના સુભાગ્યે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #326
--------------------------------------------------------------------------
________________
આનદ-સુધાસિંધુ.
(૨૯૮)
સુધાબિંદુ ઉં. મળે માનવભવ નકામે ખેઇ દે છે, એ ભવની મહત્તાને પીછાણતું નથી અને પીછાણીને તેને ઉપયોગ કરતું નથી તે આત્મા પિતાનું માનવભવપણું નકામુંજ ગુમાવે છે એમ કહેવામાં જરાપણ અતિશયોક્તિ થતી નથી. અજબગજબની ભાગીદારી. આપણે જડ અનંતકાયમાં રહેલી છે. અનંતકાયની ભાગી
દારી ભયંકર છે. તમે વળી કર્મસંગ્રહ કરીને એવી ભાગીદારીમાં જોડાતાં વિચાર કરી લેજે. અનંતકાય એ એક અનંતાભાગીદારની પેઢી છે. દુનિયામાં બીજી સઘળી ભાગીદારીઓ પૈસાટકાની હોય છે. પૈસામાં ભાગીદારી હેઈ શકે, પરંતુ ખોરાકની ભાગીદારી આ જગતમાં આપણે કદી સાંભળી, જાણે કે પીછાણ નથી. ખેરાકની ભાગીદારી કઈ રાખતું જ નથી. કોઈ પણ ધંધાના બે ભાગીદારોએ કદી એ કરાર કર્યો હોય એમ આપણે જાણતા નથી કે મારાથી તારે જુદું ન ખાવું અને મારે તારાથી જુદું ન ખાવું! જે શરીરમાં એક ભાગીદાર રહેતો હોય તે જ શરીરમાં બીજા ભાગીદારે પણ રહેવું જોઈએ એવું કદી આપણે સાંભળ્યું નથી. આહાર અને શરીર પણ બે ભાગીદારોના એકજ હાવાં જોઈએ, તે પણ જુદાં ન હોઈ શકે એવું કદી કઈ પણ સ્થળે સંભવતું નથી. વ્યવહારમાં કોઈ સ્થળે આહાર અને શરીરની એકત્ર ભાગીદારી નથી તે પછી ઈન્દ્રિયની ભાગીદારી તે કયાંથીજ હોઈ શકે? એવી કોઈ પણ સ્થળે ન હોય તેવી ભાગીદારી અહીં અનંતકાયમાં આત્માએ સ્વીકારી છે.
એ ભાગીદારી ભયંકર છે. અનંતકાયમાં અનંત આત્માઓને સંયોગ એ અનંતકાળની
ભાગીદારી છે. આ ભાગીદારી આજકાલની નથી, પાંચ પચ્ચીસ વર્ષની નથી, પરંતુ તે અનંતકાળની અનંતાજીની ભાગીદારી છે. એ ભાગીદારીની ભયંકરતા પણ ખાસ વિચારજે. શ્વાસ પણ બધા જીવોએ સાથેજ લે, આહાર પણ બધાએ સાથે જ લે, એકલાથી ન શ્વાસ લેવાય કે ન આહાર લેવાય; એવી આ અનંતા આત્માની ભયંકર ભાગીદારી પુરાતન કાળથી-અનાદિથી ચાલતી આવે છે. આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છાસ આ સઘળામાંજ આ બધાની ભાગીદારી છે. હવે વિચાર કરો કે જે આપણે એ ભયંકર ભાગીદારીમાં ભરાઈ ગયા તે પછી તેમાંથી ક્યારે અને કેવી રીતે છૂટી શકીએ? આપણે પુરાતનકાળથી આવી ભાગીદારીમાં ફસાએલા હતા. એ ભાગીદારી તે ગીરમીટીઆઓના કરાર જેવી છે. આસામના ચહાના બગીચાના મજુરના નસીબમાં જેટલી ગુલામગીરી છે તેના કરતાં આ ભાગીદારીની ગુલામગીરી વધારે ભયંકર છે. અનંતકાયમાંથી મનુષ્યપણું પામેલા આપણે એ ભાગીદારીમાંથી છૂટયા છીએ, પરંતુ એ છૂટકારો કે આભારી છે તેને વિચાર કરો. કેવળ ભવિતવ્યતાથી જ ! આ મૂર્ખાઇભરેલી ભાગીદારીમાંથી આપણે છૂટયા છીએ એ
કાંઈ આપણા પુરુષાર્થથી આપણે છૂટયા નથી. આપણું બળથી આપણે છૂટયા નથી, પરંતુ કાંઈક ભવિતવ્યતાને ચગે આપણે થ્યા થઈ શક્યા છીએ. ન ધારેલ કાંઈ બનાવ બની જાય અને તેને આપણને લાભ મળી જાય તેવી રીતે કોઈ ભવિતવ્યતાને થે આપણે એ ગુલામી ભાગીદારીમાં ઋા થઈ ગયા છીએ પરંતુ વળી એવી ભવિતવ્યતા મળતી જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #327
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૨૯)
સુધા બિંદુ ૧ લું રહેશે અને આપણે છૂટા થઈ શકીશુંજ એ એ ભવિતવ્યતા ઉપર વિશ્વાસ છે કેઈપણ માણસ નજ મૂકી શકે. ધારો કે તમે જંગલમાં ગયા છે. જંગલમાં કઈ વાઘના હાથમાં તમે સપડાઈ ગયા છે અને વાઘ તમેને તરાપ મારીને ખાઈ જવાને માટે તૈયાર બની રહ્યો છે. વાઘે તમારા ઉપર તરાપ પણ મારી, પરંતુ તે તમારી ઉપર આવી પડે તે પહેલાં જ આકાશમાંથી વીજળી તૂટી પડી, ધડાકો થયો અને વાઘ મરી ગયે. તમારી રક્ષા થઈ. આ વખતે આકરિમક સચોગેને લીધે તમારી રક્ષા થઈ છે એ વાત સાચી છે પરંતુ શું એ રીતે દરવખતે તમારી રક્ષા થયા કરશે એમ તમે માની શકશે?
મૂMઈ માનવામાં મુદો શું? અકસ્માતને યોગે એકવાર તમારી રક્ષા થઈ તેથી વારંવાર
તમારી રક્ષા થયાજ કરશે એવું તમે માની લેતા નથી અને વાઘના પંજામાં આવી પડે એવી રીતે વારંવાર તમે જંગલમાં જવાનું પસંદ કરતાજ નથી, તેજ રીતે તમારે અહીં પણ સમજી લેવાનું છે. ભવિતવ્યતાને વેગે વળી તમે ગુલામી ભાગીદારીમાંથી છૂટીજ શકશે એમ માની લઈને કઈ પણ ડાહ્યો માણસ કે જે ભવિતવ્યતાને ગે એ ગુલામીમાંથી છૂટેલ છે તે ફરી ફરી એ ગુલામીમાં જવાનું પસંદ નહિજ કરે. જે કોઈ એ દાવે કરતા હોય કે ભાઈ! એકવાર ગુલામી ભાગીદારી કરે પરંતુ તે છતાં એ ભાગીદારીમાંથી ભવિતવ્યતાને ગેજ છૂટી ગયા ખરાને, માટે કરે સાહસ ! વળી એ ભવિતવ્યતાને
ગેજ આપણે છૂટી જઈશું એ જે કઈ વિચાર કરશે અથવા તેવી રીતનું વર્તન પણ કરશે તે તેણે તે ખરેખર એક પ્રકારની મૂખઈ કરી છે તેમજ આપણે કહી શકીશું. આ રીતના વર્તનને આપણે મૂખાઈ અથવા દોઢ ડહાપણ કહીએ છીએ. હવે આવા વર્તનને આપણે મૂર્ખતા કયા મુદ્દાથી કહીએ છીએ તે વિચારજો.
ભય રાખવાની જરૂર છે. અનંતાની ભાગીદારીમાં તમે બંધાયેલા હતા. એ ભાગીદારી
માંથી તમને કઈ છોડાવી શકે એવું જ ન હતું. તમારા પિતાનામાં એવી શક્તિ ન હતી કે તમે છૂટી શકે. ત્યારે વિચાર કરે કે તમને કોણે છોડાવ્યા અને તમે કેવી રીતે છૂટી શક્યા? તમને જવાબ એકજ મળશે કે તમે કેવળ ભવિતવ્યતાને લીધે જ છૂટી શક્યા છે, બીજા કોઈ પણ કારણથી તમારો છૂટકારે થયે નથી. બીજું એક પણ કારણ તમને અનુકૂળ ન હતું. આવા સંજોગોમાં અને આ વખતે તો ભવિષ્યમાં પણ કેવળ ભવિતવ્યતાને આશરે રહી શકે ખરા કે તમને તાવ આવ્યો હોય, તાવને તમે એકવાર દાકતર અને દવાથી ટાળી શકે પરંતુ શું તેથી તમે તાવ પ્રત્યે બેદરકાર રહી શકશે અને ભલેને તાવ આવ્યો, દાકતર અને દવા છે ને, તે તાવ મટાડશે, એમ તમે માની શકશે નહિ. હવે વિચાર કરે છે જેના નિયમિત કારણ છે તેવા કારણે વાળા પ્રસંગો આવે ત્યાં તમે કરે છે તે પછી અનંતકાયના પ્રસંગથી તમારે પોતે શા માટે ન કરવું જોઈએ વારં?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #328
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ
(૩૦૦)
સુષાબિંદુ ૧ યુ. અનંતકાય એટલે ભયંકરતા. અનંતકાયને પ્રસંગ કે ભયંકર છે તે વિચારે. તમને મોક્ષનો
માર્ગ તે કેવળી ભગવાને પણ બતાવી શકે છે પરંતુ જે અનંતકાયને પ્રસંગ આવી ગયો છે તેને ટાળનાર જગતભરમાં કોઈ નથી, એવું ખાતરીથી માનજે. તીર્થકર ભગવાન, ગણધર ભગવાન, શ્રુતકેવળી ભગવાને સઘળા આ બાબતમાં મૌન છે. નિગોદમાં ગએલા જીવને બહાર લાવવા માટે તીર્થકર ભગવાન્ આદિનું પણ કાંઈ ચલણજ નથી. જે અનંતકાયને પ્રસંગ આવી જાય છે તેમાંથી કોઈ ભવિતવ્યતાને પ્રસંગ આવે તેજ બહાર નીકળી શકાય છે, નહિ તે બહાર નીકળી શકાતું જ નથી. જે માણસ પોતે ડાહ્યો હોય, પિતાનામાં ડહાપણ છે એમ તે સમજાતે હેય, પિતાની વિદ્વતાને જે તે સફળ કરી બતાવવા માગત હોય, તે તે એવી ભવિતવ્યતાને ભરેસે કદી પણ ભૂલીને ભમવાનું પસંદ નજ કરે. જ્યાં આપણે કાંઈ ઉપાય નથી, જ્યાં આપણું કાંઈ ચાલતું નથી, જ્યાંથી આપણે પોતાની મેળે મુક્ત થઈ શક્તા નથી, જે જગેમાંથી માત્ર ભવિતવ્યતાને ગેજ આપણે ટી શકીએ તે જગે પર વિશ્વાસ રાખીને જવાનું તે માત્ર મૂજ પસંદ કરી શકે. સિદ્ધાંત ન બાંધી શકે. ધારે કે એક માણસ આંધળે છે, અપંગ છે, બહેરે છે,
અજાણ્યા છે, આવા માણસને કોઈએ ખૂબ દારૂ પાયે અને તેને હાથે પગે પાટા બાંધીને કે મોટા પર્વતની ગુફામાં નાખી દીધા. હવે વિચાર કરી જુઓ કે સ્વને પણ એ માણસ આ પર્વતની ખીણમાંથી છૂટીને કોઈપણ રીતે પોતાને ઘેર આવી શકશે ખરે? હવે એવું બને છે કે એક દયાળુ માણસ એ પર્વતેમાં ફરવા જાય છે. પર્વતેમાં ફરતાં ફરતાં પેલા દયાળુ માણસની નજરે આ અપંગ માણસ આવી ચઢે છે અને તે કેવળ દયાથી તે માણસના હાથપગના બંધ છેડી નાખી તેને ઉગારી લઈ પાટે છડી ઘેર પહોંચાડે. છે! શું એ ઉપરથી તમે એ સિદ્ધાંત બાંધી શકે ખરા કે “જે કોઈ માણસ અપંગ, લે, લંગડે હાય, આંખે પાટા બાંધ્યા હોય અને દારૂ પાઈને તેને પર્વતની કંદરામાં નાખી દઈએ તો કઈ દયાળુ માણસ ત્યાં જાય છે અને તેના પાટા છેડીને તેને પાછો ઘેર લાવો મૂકે છે?” કદી જ નહિ. ખુદાને બંદા આવશે! હવે આ આંધળો માણસ એ વિચાર કરે છે, “ઓહ, આંધળા,
તુલા, લંગડા થવામાં પણ કાંઈ વાંધો તે નથી જ હે! કારણ કે કેઈ દયાળુ માણસ મળી જાય છે અને તેથી તે આપણી દુઃખી દશાને સુધારીને પાછો અસલ જગાએ એટલે પિતાને ઘેર લઈ આવે છે, તે આ આંધળાને તમે આંખે પણ આંધળો અને અકકલમાં પણ આંધળા એજ કહેશો કે બીજું કાંઈ? ધારો કે તમે એકવાર જંગલમાં ભલા પડ્યા છે. અહીં તમને મદદગાર મળી જાય છે અને તે મદદગાર તમેને જંગલમાંથી છોડાવે છે. શું તેથી તમે જંગલમાં ભૂલા પડે ત્યારે કે “ખુદા કા બંદા” આવશે અને મને છોડાવશે એવું માને છે ખરા કે? દયાળુ આત્મા મળી જશે અને તે મને મારે ઘરે લઈ આવશે એવા વિચારે કોઈ પણ માણસ આંધળ થવા માગતજ નથી તેજ પ્રમાણે કઈ મળી જશે અને તે મને જંગલમાંથી ઉગારી લેશે એવી ધારણાથી કોઈ ભૂલ પડવા માગતેજ નથી ! તે પછી વિચાર કરે કે આપણે પણ શા માટે અક્કલવાળા અને સમજુ છતાં આપણું ભાવિ ન જેવું?
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #329
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ,
(૩૦૧)
સુધાસિંધુ ૧ લું એ રસ્તો ભયંકર છે. કહેવાનો મતલબ એ છે કે આપણે ભવિષ્યમાં કઈ સ્થિતિમાં પડીશું
તેને વિચાર આપણે કરજ જોઈએ. એકેન્દ્રિયમાં જે સમયે આપણે હતા ત્યારે ત્યાં ધર્મશ્રવણને સમય ન હતે. દારૂડીયે પિતાનું સ્વરૂપ જાણતું નથી તેમ ત્યાં આપણે આપણું સ્વરૂપ પણ જાણતા ન હતા. જેમ આંધળે બહેરે પર્વતની ખીણમાં પડયે હતે. તેમ આપણે પણ કંઈપણ ન કરી શકીએ એવી રીતે અનંતકાયનિમાં પડયા હતા. એ યોનિમાંથી ખરેખર આપણે ભવિતવ્યતાને ગેજ બહાર આવી ગયા છીએ છતાં કોઈ એવું માની લે કે ઓહ, અનંતકાયમાંથી છૂટવાને રસ્તે તે તદ્દન સહેલે જ દેખું! તે આવા મૂખને તમે કઈ દશામાં ગણશે? તમે કઈ દિવસ આંધળા બહેરા થવાને રસ્તે લીધે છે? તમે કોઈ દિવસ જંગલમાં ભૂલા પડવાને અખતરે કર્યો છે? નહિજ ! પછી જે અનંતકાયનિમાં કે જેમાં ડૂબી ગયા પછી ત્યાંથી છૂટવાની તે કાંઈ વ્યવસ્થા જ નથી તે યોનિના નામની તમારામાં ભડક ન પેસે તે સમજી લેવું કે તે માણસ જ નથી. તે સમજુજ નથી ! !
ભય કયારે ઉત્પન્ન થાય? ભૂતકાળના ભવેને વિચાર આ જીવે કર્યો જ નથી, તેથી જ તે
અનંતકાયાપણાથી ડરતે નથી. જે તેણે ભૂતકાળને વિચાર કર્યો હોત તે તે જરૂર તેને એ અનંતકાયયોનિને અંગે ભય થયા વિના કદી ન રહેત. નાના છોકરાને તમે એકવાર ઘેડે બેસાડો છે. છોકરો ઘેડે બેસે છે પરંતુ તે ઘોડા પરથી પડી જાય છે અને તેને વાગે છે તે તે રડે છે, પરંતુ જે પછી પણ તેને માબાપ વારંવારજ જે ઘડે બેસાડવાજ જાય છે તે કદી ઘોડે બેસતો નથી. ઘોડે બેસતાં પડે છે. હવે વિચાર કરો કે છોકરો શા માટે ઘડે નથી બેસતે વારં? એટલાજ કારણથી તે ઘોડા પર બેસતું નથી કે તેને ઘેડા ઉપરથી પડી જવાની ભડક પેસી ગઈ છે, અને જ્યાં તમે એ બાળકને ઘેડે બેસાડો છો કે એ ભડકે છે. જેમ બાળકને ઘોડા પર બેસવાની ભડક ત્યારે જ પેસે છે કે જ્યારે એ ઘોડા પર ચઢીને પડી ગયે હતે એ સ્મરણને તે જાગૃત કરે છે. તે જ પ્રમાણે જીવાત્માને પણ ભવની ભઠક ત્યારેજ પેસે છે કે જ્યારે તે ભવની ભડકને ધ્યાનમાં લે છે. અર્થાત જીવ જ્યારે ભવનું સ્મરણ કરે છે, ભવની સ્થિતિ ધ્યાનમાં લે છે ત્યારે જ તે ભવરૂપી બંધનથી બહીવા લાગે છે
ગના બી કે વિના ની જ્યારે ભાવથી આત્માને ભય થવાની આ વાત તમે બરાબર
ખ્યાલમાં લેશે અર્થાત્ કે આત્માને જ્યારે ભવેને ખ્યાલ આવે છે ત્યારે તે ભાવથી ભડકતે બને છે એ વસ્તુને સ્વીકારશે ત્યારે જ ગળથુથીની ત્રણ વસ્તુમાં જે “અનાઈ જીવે છે તેને બરાબર મર્મ તમારા સમજવામાં આવી જશે. “અનાઈ છે” એ બેલતી વખતે આપણને એવી શંકા થવા પામી હતી કે અહીં “અનાઈ જીવે એમ બેલાય છે તેથી લાભ શું? અનાઈ જીવે એમ બોલીને તે માત્ર ગયા ભવનીજ સાબીતી થાય છે અથાત્ તેથી આપણને લાભ નથી, માટે અનાઈ જીવે એમ ન બેલતાં ખરી રીતે “અવિનાસી જીવે એમજ બલવું જોઈએ. અનાઈજીવે એ સાબીત કરવા કરતાં અવિનાસી જીવે એમ સાબીત કરવામાંજ વધારે ફાયદે છે. હવે અહીં તમે અનાઈ છે અને અવિનાસી જીવે એ બેને તફાવત બરાબર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #330
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૩૦૨)
સુધાબિંદુ ૧. ધ્યાનમાં લો. જીવ અવિનાશી છે એ ગળથુથીમાં આપવું છે પરંતુ એ અવિનાશી છે એવું સાબીત કરવાને માટે જ તેનું અનાદિપણું સાબીત કરવાની જરૂર છે. અનાદિપણું સાબીત કરે. આવતા ભવને અંગે જે આપણે બેલ્યા હોત તે તે અવિ
નાસી જીવે એમજ કહેવું પડત. ત્યારે હવે વિચાર કરે કે એ પ્રમાણે શા માટે કહેવામાં આવ્યું નથી? આપણું કહેવાનું પ્રયોજન જે આવતા ભવને માટે હોય તે તે અવિનાસી જીવે એમ કહેવાથી બની શકે એમ છે. અવિનાસી જીવે એમ કહ્યું હોય તે તેથી એવું સહજ સાબીત કરી શકાય છે કે આ જીવને વિનાશ નથીજ. માત્ર નાશ છે તે આ શરીરનેજ છે અર્થાત બીજી રીતે બોલીએ તે આ શરીરને નાશ છે પરંતુ આત્માનો નાશ નથી એમજ બાલવું પડે છે. આ આત્મા એ રીતે પણ અવિનાશી જ સિદ્ધ થાય છે, તે પછી શરીરોજ નાશ છે પરંતુ આત્માને નાશ નથી, આત્મા અવિનાશી છે એવું તત્વામૃત ગળથુથીમાંજ શા માટે ન આપવામાં આવ્યું એ વિચારી જુઓ. “શરીરનો નાશ છે પરંતુ આત્મા અવિનાશી છે એવું ગળથુથીમાં ન આપ્યું તેનું કારણ એ છે કે આત્માનું અવિનાશીપણું સાબીત કરવાને રસ્તેજ તેને અનાદિપણું સાબીત કરવામાં રહેલો છે. જનશાસન શું કહે છે? એક સાધારણ ઉદાહરણ લેશે તે પણ આ વાત બહુ સારી રીતે સમજી
શકશે. કલ્પી લે કે તમે એક ગેટલે વાગે, તેથી આંબો થયે છે. હવે તેજ ગેટલો ફરી ફરી વવાશે એટલે આંબે થશે એ વાત એ ગેટલેજ સાબીત કરી શકે છે. તે જ રીતે આત્માનું અનાદિપણું સાબીત થયું છે તેથી આત્માનું અવિનાશીપણું તે એની મેળેજ સિદ્ધ થાય છે. એ જ કારણથી ગળથુથીમાં સૂત્રામૃત રૂપે “વિના બીવે” એમ ન મૂકતાં ગના નીવે એમજ મૂકવામાં આવ્યું છે. આવી વસ્તુસ્થિતિ હેવાથીજ જૈનતત્વજ્ઞાનમાં, “જે થઈ ગયું તેને પંડિતેઓ શેક કરવો ઘટતે નથી” એવા અગડંબગડે ગેળા ગબડાવવામાં આવ્યા નથી. બીજા આર્ય શાસનમાં સ્પષ્ટ રીતે એમ જણાવવામાં આવ્યું છે કે જે થઈ ગયું છે તેને પંડિતો શોક કરતા નથી. હવે તમે સ્પષ્ટપણે જાણી શકશો કે આ ઉપદેશ માત્ર નાસ્તિક જ આપે છે અને નાસ્તિકેજ તેને માન્ય રાખે છે. જેમણે માત્ર વર્તમાનકાળને વિચારવા યોગ્ય મા છે અને તેને જ મનહર ગો છે તેવાઓ એમ કહેવાની હિંમત કરી શકે છે કે “ri 7 ” બીજાઓ તે આ ઉપદેશ નહિજ આપી શકે. આસ્તિકે એમ ન કહી શકે. નાસ્તિકેને અંગે નાસ્તિકાચાર્યોના મત પ્રમાણે થએલાને
થઈ ગએલાને શોક કરવાને ભલે ન હોય, પરંતુ આસ્તિકોને માટે તે જરૂર થઈ ગએલાને પણ શોચ કરવાનું જ છે. અમુક વસ્તુ બગડી છે. બગડી એ તે જરૂર બગડી પરંતુ જે વસ્તુ બગડી છે એ શા કારણથી બગડી છે? કેવા સંગ હેત તે તે ન બગડત? તેને બગડવા દેવામાં કયા સંગોએ ભાગ ભજવ્યો છે એ સઘળા પ્રદીર્ધદષ્ટિવાળાએ તે જરૂરજ વિચારવાના છેજ. પોતાના દેશનો સરદાર ભવિષ્યની એક પણ લડાઈમાં ન હારી જાય એવું તપાસવાને માટે ભૂતકાળમાં આપણે કયાં કયાં હારી ગયા હતા અને શા માટે હારી ગયા હતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #331
--------------------------------------------------------------------------
________________
આાન દ–સુધાસિંધુ.
(૩૦૩)
સુધાબિંદુ ૧ હુ’.
એ વાત યુદ્ધવિશારદ સૌથી પહેલી તપાસે છે. ભવિષ્યની કાળજી ત્યારેજ રહી શકે છે કે જ્યારે તમે ભૂતકાળને તપાસેા છે. જે માણસ ભૂતકાળના બગાડાને તપાસતા નથી, તે આત્મા કદાપિ ભવિષ્યકાળની સાવચેતી રાખી શકતેાજ નથી. ભવિષ્યકાળની સાવચેતી રાખી એ સાવચેતીદ્વારા તેજ ફતેહ પામે છે કે જેણે ભૂતકાળ તપાસ્યા છે.
ભવિષ્યનું મૂળ ભૂતકાળમાં છે.
ભૂતકાળમાં આપણે કયા કયા ભવામાં હતા ? ત્યાંથી આપણે ભિન્ન ભિન્ન ભવા શા કારણથી ખદલ્યા હતા ? એ ભવામાં શું શું સુખદુ:ખા ભોગવ્યાં હતાં એ સુખદુઃખા ભાગવવાનું શું કારણ હતું ? ભૂતકાળના ભવા મળવાનું અને ટળવાનું શું કારણ હતું? એ ભવાના સંબંધમાં આવી ઝીણવટથી જેઓ વિચારે છે તેજ ભવિષ્યના કર્મોને માટે સાવચેત બની શકે છે. ભૂતકાળના કર્મા, ભવા ઇત્યાદિને તપાસીએ તાજ ભવિષ્યમાં સુધારા કરી શકીએ છીએ. અર્થાત્ આ સઘળા ઉપરથી એજ એક વાત સ્પષ્ટ થાય છે કે ભવિષ્યકાળ સુધારવાને જેઓ ઇચ્છે છે તેમણે પેાતાના ભૂતકાળ અને પેાતાના ભૂતકાળમાં થયેલી ભૂલે એ સઘળુ' તેમણે જીણવટથી જરૂર તપાસવુ જ જોઇએ. આ તે એક સાધારણ વાત છે કે જે પેાતાની પાછલી ભૂલા જોતા નથી અને એ ભૂલેનું અન્વેષણ કરતા નથી તે વિષ્યમાં પણ લેામાંથી બચી શકતા નથી. અર્થાત્ જે ભવિષ્યમાં સુધરવા માગે છે તેની ફરજ છે કે તેણે પાતાના ભૂતકાળ જોવાજ જોઈએ,
પરાજય કશિશન,
તમે ઇતિહાસને યાદ કરશેા તા તમેને માલમ પડશે કે વર્ષોં પહેલાં એક વાર જાપાન અને રૂશીયાને યુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં જાપાન છજ મહિનામાં વિજયી થયું હતું અને રૂશીયા હારી ગયું હતું. આવું માઢુ રૂશીયન મહારાજય તે વેંત જેટલા જાપાનની સામે છ મહીના પણુ ટકી શકયુ· ન હતું. રૂશીયા આ રીતે હારી ગયું એટલે તેણે હારી “પરાજય કમિશન” ની નીમણુંક કરી હતી. તમેને આશ્ચર્ય થશે કે પરાજય થયા તેમાં તે કમિશન શુ? વિજય મળ્યેા હાય તે નવા દેશેાની વ્યવસ્થા માટે કમિશન મેસે એ ચાગ્ય છે, પરંતુ આ તા પરાજય થયા; તા પછી પરાધીનતા માટે કમિશન કેવું ? પણ રૂશીયાના રાજકમ ચારીએ સમજતા હતા કે તેને એવા કમિશનનીજ જરૂર હતી. કમિશન એઠું. કમિશને તપાસ ચલાવી કે ફીયાનું મહારાજ્ય આટલુ' બધુ વિશાળ છે. તેની પાસે સાધનસમ્પતિ છે, સૈન્ય છે, શક્ય છે, તે છતાં તેને પરાજય શા માટે મળે છે? કમિશને પરાજયનાં કારણા શેાધી કાઢવાં અર્થાત પેાતાના ભૂતકાળ જોયા અને દેશ કયા કારણેાથી હારી ગયેા છે તે શેાધી કાઢ્યું.
ભવપર પરા કયારે અટકે
કમિશને દેશ કયા કારણેાથી હાર્યાં છે એ શેાધી કાઢ્યું` એટલેજ તેણે પેાતાના ભૂતકાળ જોયા. ભૂતમળ જોયાનું પરિણામ એ આવ્યુ કે તેણે ભવિષ્યમાં એ ભૂલે ન થાય તેની તકેદારી રાખી અને જ્યારે ઇ. સ. ૧૯૧૪–૧૮માં જર્મીન-રૂશીયા રણસંગ્રામ થયે ત્યારે વે'તભર જાપાન સામે છ મહિના પણ ન ટકી શકનારૂ રૂશીયા મહાન્ જન મહારાજ્ય સામે રા વર્ષ સુધી ટકી રહ્યું!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #332
--------------------------------------------------------------------------
________________
આન ઃ–સુધાસિંધુ.
(૩૦૪ )
સુધાશ્મિ‘દું ૧૩,
હવે વિચાર કરેા કે શીયાએ પરાજય કમિશન શા માટે બેસાડયું? જવાબ એ છે કે એવા મુટ્ટાથીજ એ કમિશન એન્ડ્રુ' હતું કે પરાજય કેમ થયા તેના કારણેા શેાધા અને એ કારણેા રાકેા. જેમ રૂશીયા જાપાન સામે માત્ર છજ મહિનામાં હારવારૂપી કલંકવાળું બન્યું હતુ, તેમ આપણા આત્મા સતત ભવપર પરારૂપી કલંકવાળા અન્યા છે. આત્મા અનાદિકાળથી ભવપર પરાએ ફર્યાંજ કરે છે. એ તેની ભવપર ંપરા શાથી થાય છે એ વાત પણ તમારે તપાસવીજ રહી છે. જો તમે એ વાત તપાસશેા કે આત્માની આ ભવપરપરા શાથી થઈ રહી છે તાજ તમે તે પરંપરાના કારણેાને રાકી શકેશેા, નહુ તે નહિ.
કમિશન બેસાડી. ત્યારે હવે તમારી ફરજ શુ' છેતે વિચારશ. તમે પણ કર્મથી પરાજય પામ્યા છે. કર્મે તમારા ઉપર જય મેળવ્યેા છે અને તે તમેને 'સરી રૂપી જગતમાં જોડીજ રાખે છે, માટે તમારી પણ ફરજ છે કે તમારે પરાજયકમિશન એસાડવુંજ જોઇએ, પણ આ કમિશન કેવું હાવુ જોઇએ તેના વિચાર કરો, લાખ લુલીયા અને ક્રોડ કાણીયા ભેગા મળે અને તમે કહેા કે કમિશન એસી ગયુ· તેા તે ન ચાલે ! કમિશનમાં બેસનારા કુ ારા એવા દાવા જોઇએ કે તે સઘળી સ્થિતિના જાણકાર હાવા જોઇએ. જો તે સઘળી સ્થિતિન! જાણકાર હાય તાજ તે સઘળા પ્રશ્નો બરાબર તપાસી શકે અને તેના તમારા ઉપર ઘટિત રિપોર્ટ પણ કરી શકે. એજ પ્રમાણે તમારે પણ તમારા પૂર્વ ભવ, તમારા પૂર્વ કર્મી એ સઘળાં જો યથાસ્થિત જાણવાં ડાય તે તમારે કમિશન બેસાડવું જોઇએ અને એ મિશન તમારા સઘળા પ્રશ્નોનું ખરાખર જાણકાર હાવુજ જોઇએ. આવું કમિશન ક્યું છે એ વિચારી જુએ. જૈનશાસ્ત્ર એ આ જાતનુંજ કમિશન છે.
જ્જૈન, મારા જેવી થશે.”
જીવ અનાદિના છે, કર્માંસયાગ અનાદિના છે, ભવાનું અમુક અમુક કારણ છે, આ રીતે વર્તવાથી ભવપરપરા થાય છે ઇત્યાદિ વસ્તુઓને જો કાઇ યથાર્થ પણે જાણનારા હાય તે તે આપણા જૈનઆગમગ્ર ંથેાજ છે. જે અનાદિના જ્ઞાનવાળું છે, જે અનાદિકાળને જાણે છે, કર્મ ભવને જે જાણી શકે છે, તેજ એક એવા મિશ્નરનુ કામ ખજાવી શકે છે કે જે તમને સાચા રિપોર્ટ કરી શકે છે. અને એ રિપોર્ટ તમાને ભૂલામાંથી બચાવી શકે છે. જેએ ભવ એટલે શું તેજન જાણતા હાય, જીવતત્વમાંજ જેમને ગમ ન પડતી હાય, આત્માને જાણવા જરૂરી છે એવું માન્ય રાખવાની પણ જેમને પરવા ન હેાય, તેવા લઢીંગાએને જો કમિશનમાં ખાસી ઘાલીએ તેા તેઓ, વિધવા સૌભાગ્યવતીને આશિષ આપે કે મ્હેન ! મારા જેવી થજે!” એવાજ નિણૅય આપે અને ઉલટુ' સત્યાનાશ વાળે. આ સ્થળે આપણા સઘળાની દશા કેવા પ્રકારની છે તેના તમારે વિચાર કરવાના છે. આપણા સઘળાની દશા અહીં મધળાના જેવીજ છે, કારણ કે આપણે માત્ર આજ ભવ જેટલું જ્ઞાન રાખીએ છીએ.
આપણી લાયકાતજ નથી. આપણે તપાસ કરવી છે એ તપાસીને તેનું મૂળ તા માત્ર આજ ભવની વાત જાણીએ છીએ અર્થાત્ આપણે સ્પષ્ટજ થાય છે. આપણે બધા સાધારણ રીતે કેવા છીએ તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પૂર્વભવની, ભવપર’પરા અનાદિની છે આપણે કાઢવાનું છે પરંતુ આપણે આ મિશન માટે નાલાયક છીએ એ તમે પેાતેજ ખ્યાલ કરો. આપણે
www.umaragyanbhandar.com
Page #333
--------------------------------------------------------------------------
________________
આનંદ–સુધાસિંધુ
(૩૦૫)
સુધાબિંદુ ૧ લું. માત્ર આજ ભવને મહત્વ આપીએ છીએ. આ ભય સારા તા મધુજ સારૂ અને આ ભવ ખરાખ તા બધુ જ ખરાબ એવુ' આપણે માનીએ છીએ. આ ભવની આગળ કે પાછળ આપણી નજર ચાલી શકતી નથી. જો એવા આપણેજ કમિશનમાં ભરાઈ જઈએ તે તેનુ પરિણામ એ આવે કે મેટું શૂન્ય !! સાધારણ ન્યાયની કાર્ટો તરફ્ પણ તમે તમારૂં' ધ્યાન દોરશે। તે માલમ પડશે કે કામાં જ્યારે ન્યાતિ સ`ખશ્વીના કૅસેા ચાલે છે ત્યારે તે કૈસાનુ જજમે ટ આપતાં પહેલાં ના. જજ પોતેજ એ ન્યાતિના રિવાજો શું છે, તે કેને કાને કેવી રીતે અંધનકર્તા છે વિગેરે સઘળી મીના જાણી લે છે અને પછીજ તે કેસનેા નિશ્ય આપે છે.
દીક્ષાઢાયદાનું સ્મરણ કરી.
ન્યાયાધીશ જે જાતિના કેસ ચાલતા હોય તે જ્ઞાતિના રીતરિવાજ ન તપાસે તેા એ ન્યાયાધીશને ઇન્સાફ આપવાને અધિકારજ પહેાંચતા નથી એ વાત તમારે ધ્યાનમાં લેવાની છે. એમ સમજો કે એક શહેરમાં કાઇ ઝવેરીને ત્યાં ઝવેરાતની વહેંચણુ અને 'મતના સ`બંધમાં તકરાર પડી છે. હવે આ તકરાર પતાવવાને માટે તમે લવાદ તરીકે કાને લાવવાનું પસંદ કરશે, કઈ સારા ઝવેરીનેજ લવાદ તરીકે લાવશે કે કઈ અજાણ્યા સખસનેજ અથવા કાઇ ભીલ ઢાળીનેજ લવાદના સ્થાન પર લાવીને ગાઢવી દેશે? જો ભીલનેજ તમે ન્યાયાધીશ બનાવે તે પરિણામ શૂન્યમાંજ આવે! ભીă ન્યાયાધીશ થાય તે વડાદરામાં દીક્ષાકાયદા સંબંધી જેવા ન્યાય જૈનકામને મળ્યા છે તેવાજ ન્યાય મળે. વડાદરા સ'સ્થાનમાં દીક્ષા સખપીના થએલા કાયક્રા તા તમે બધા જાણેાજ છે. એ કાયદા પ્રસ ંગે સસ્થાને રાખેલા વર્તાનનું આ વખતે સ્મરણ કરી એટલે આ વસ્તુ તમને ખરાબર સમજાશે.
પરણી ન શકાય પણ વ્યભિચાર થાય.
દીક્ષાના પ્રશ્નની માટી જવાખદારી અને એ પ્રશ્ન સાથેના મુખ્ય સંબંધ સાધુને અંગે હતા, છતાં રાજ્યે સાધુઓને તપાસવાની તસ્દીજ લીધી ન હતી. તમે “મેગલાઇ” શબ્દ ખરામ વહીવટ માટે વાર'વાર વાપરા છે, છતાં અહીં ધ્યાનમાં રાખવાની જરૂર છે કે એ મેગલાઇમાં પણ જેના સબ ધમાં કાયદો ઘડાય તેને ખેલાવીને પૂછવામાં આવતુ હતું, પરંતુ અહીં તે તેવું પણુ કાંઇ ન થયું. દીક્ષાથી જો કોઈ નવા સમાજ તૈયાર થતા હાય તા તે સાધુસમાજ છે. આ સાધુસમાજ કાંઇ ભારભૂત નથી, રખડતા નથી, રઝળતા નથી, છતાં તેમને માટે કાયદે કરવામાં આવ્યા છે, પરંતુ જે ભારભૂત છે, રખડતા રઝળતા છે, તેમને માટે સંસ્થાને કોઇ જાતના કાયક્રા નથી ઘડયા. એના અ તા એજ કરી શકાય છે કે આ કાયદો ઘડનારાઓનું માનસજ એવું છે કે ચૌદ વર્ષીના છેકરા પરણી ન શકે, પરતુ ચૌદ વર્ષના છેાકરા વેશ્યાને ત્યાં જાય અને ઘડીભર ગમ્મત કરી આવે તેની હરકત નહિ!! એવાજ ન્યાય આ ખાખતમાં પણ થયા છે. ખરી રીતે જો કાઇ કાયદાની જરૂર ડાય તા દીક્ષાવિરાધીઓને તેમની ચળવળ કરતા અટકાવનારા કાયદાની જરૂર છે.
પરિણામ કઈ વસ્તુનું?
દીક્ષા લેવી એ આત્માની વસ્તુ છે. મનુષ્યમાત્ર તે માટે સ્વતંત્ર છે, પરંતુ તે છતાં થાડાક અગડ બગડ માણસે ટાળકીના રૂપમાં ભેગા થઈ મનુષ્યની સ્વત ́ત્રતા ઉપર તરાપ મારે છે અને આવા હરામખારાને કોઇ રોકતું પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #334
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૩૦)
સુધા બિંદુ ૧ હે. નથી ! દીક્ષા સંબંધીને કાયદે થયે તે વસ્તુને આપણું આજના વ્યાખ્યાન સાથે પ્રત્યક્ષ સંબંધ નથી. અહીં સ્મરણમાં રાખવાની વાત એ છે કે એ કાયદે થયે એ મોટે ભાગે કઈ વસ્તુનું પરિણામ છે? જવાબ એજ મળશે કે અયોગ્ય-દીક્ષા અને જેનશાસ્ત્રોમાં યોગ્યતા નહિ મેળવેલા એવા-કમિરાનું કમિશન બેઠું અને તેણે તપાસ કરીને રિપોર્ટ કર્યો તેનુંજ આ પરિણામ છે. તપાસકોને દીક્ષાધર્મનું જ્ઞાન ન હતું, દીક્ષાધર્મ કેટલું જરૂરી છે તે વાત તેઓ જાણતા ન હતા અને છતાં દીક્ષાને પ્રશ્ન તપાસવા નીમાએલા કમિશનમાં તેઓને કમિશ્નર તરીકે નીમવામાં આવ્યા હતા એનું પરિણામ એજ આવી શકે કે જે રિપોર્ટ કમિશન દ્વારા થાય તે સત્યપથપ્રદર્શક નજ હોઈ શકે. ત્યાગ એટલેજ જૈનત્વ. અને થયું છે પણ તેમજ! દીક્ષા જરૂરી છે તે તેમને સૂઝયુંજ
નથી !! આખા જગત તરફ તમે દષ્ટિ કરશે તે પણ તમને જણાઈ આવશે કે સારાય સંસારને સાધુસંસ્થા વિના ચાલી શકે છે પરંતુ જેનેને સાધુસંસ્થા વિના ચાલી શકે એમ છેજ નહિ. બીજા દર્શનેને તપાસશે, પછી તે આર્યદર્શને હોય, મ્લેચ્છદર્શન હેાય કે યવનદર્શને હોય, પરંતુ એ સઘળા દર્શનેમાં ગૃહસ્થ ઉપદેશ, વ્રત, ધર્મક્રિયા ઇત્યાદિ સઘળું કરી શકે છે. કોઈ પણ શાસન અથવા દર્શન એવું નથી કે જેને ધર્મને અડગેજ ત્યાગી સંસ્થાની જરૂર પડતી હોય ! અજેના દેવ જુઓ. તેમના દેવો પણ રાગી અને બાયડીબચાંવાળા! તેમના દેવદૂતે તેમના ધર્મના મહાપુરુષે એ સઘળાજ બૈરી છોકરાંવાળા અને પૈસેટકે ભરપુર. ન તે કઈ વેરાગી ન તે કઈ ત્યાગી !! હવે વિચાર કરો કે એવાઓને સાધુસંસ્થાની શી જરૂર હોય? અલબત્ત તેમને કદાચ જરૂર હોય એમ માનીએ પરંતુ તે પણ જેને જેટલી જરૂર છે એમ તે નહિ જ માની શકાય અને તે નથી જ ! ત્યાગ નથી તે કાંઈ નથી. હવે તેની વાત વિચારે. જેને તે એકડે એકથીજ સાધુ
સંસ્થાની જરૂર છે. તમે પહેલે એકડો બેલો છે કે મેઅહિંતાણું ત્યાંથી જ તેમને ત્યાગીની જરૂર છે. નમો અરિહંતાણું, પણ અરિહંત કેવા? તે કહે કે ત્યાગી! ચૌદ રાજલક છે, પરંતુ એ ચૌદ રાજલકમાં પણ જે કઈ માથું નમાવવા લાયક હેય તે તે પાંચ ત્યાગીએજ છે. એનું કારણ શું? એનું કારણ એજ છે કે જેના નવકારમાંજ ત્યાગ ભરે છે. ત્યાગની ઉપરજ તમારે નવકાર રચાએલો છે. તમારે ત્યાં તે એકજ વાત છે કે જે, “ત્યાગ છે તે સઘળું છે. જે ત્યાગ નથી તે કાંઈ નથી.” જ્યાં જૈનધર્મને શ્વાસોચ્છાસરૂપી નવકાર મંત્રજ ત્યાગ ઉપર છે, જ્યાં ત્યાગ એજ જૈનધર્મને શ્વાસોચ્છાસ છે, ત્યાં એ ત્યાગને જ નાશ થયે, એ ત્યાગને જ દફનાવવાનો પ્રયાસ થયે, એ ત્યાગને જ મારી નાખવાની વાત થઈ તે પછી એ શ્વાસ વિના જૈનત્વરૂપી શરીર કેવી રીતે ટકી રહેશે? ખુબ યાદ રાખજો કે ત્યાગ છે તે જૈનત્વ છે, ત્યાગ છે તે સર્વસ્વ છે, ત્યાગ નથી તે સર્વસ્વ નથી અને ત્યાગ નથી તે જૈનધર્મ પણ નથી ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #335
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૩૭)
સુલાબિંક ૧છે. રામ વિનાના “રામરામ”. પોપટ આખો દહાડે બેલા તે રામરામ બોલ્યાજ કરશે,
પરંતુ રામ એ કોણ હતા તેને તેને ઈતિહાસ પૂછો તે શૂન્યા બાપ જાણે કે રામ કોણ? તેને છૂટો મૂકશો તે તેજ પિપટ રામની પ્રતિમા ઉપર જઈને ચાંચ પણ મારશે ! એ દશામાં જ શું આપણે પણ નથી ને? વિચારી જુઓ! આપણે ત્યાગ, દીક્ષાને મોઢ બેલીએ, નવકાર મંત્ર મેઢથી બેલીએ, પરંતુ એ નવકારમંત્રના જ આધારભૂત ત્યાગને ટકાવ, ત્યાગની ઉત્પત્તિ, ત્યાગની વૃદ્ધિ, ત્યાગને નાશ વગેરેને ન સમજીએ તે પછી આપણે નવકાર ગણીએ એને કાંઈ અર્થ જ નથી. નવકાર ગણતાં છતાં પણ જો આપણે ત્યાગનું મૂલય ન સમજીએ તે પછી આપણી દશા પાંજરામાંના પોપટ જેવીજ સમજી લેજે. પિપટ રામરામ બોલે છે ખરી, પરંતુ તેને રામની કિંમત રહેતી નથી તે જ પ્રમાણે આપણે પણ ત્યાગરૂપ નવકાર બેલીએ છીએ ખરા પરંતુ એ ત્યાગની ઉત્પત્તિ, વિદ્યમાનતા અને વૃદ્ધિને ટકાવી રાખવા માટે આપણે પવિત્ર રીતે ફના થતાં ન શીખીએ તે સમજી લેજે કે આપણે બધા પણ પાંજરામાંના પિપટ છીએ. એલે પિપટછા શ્રી ભગવાન.” તમે અમુક વસ્તુને માને છે, અમુક વસ્તુની તમે
પૂજા કરે છે, એ સઘળું ત્યારે જ માની શકાય કે જયારે તમે એ વસ્તુની સાચવણને માટે પણ પ્રયત્ન કરતા રહે. જો તમે ત્યાગીને નમસ્કાર કરી પરંતુ ત્યાગને નાશ જોયાજ કરે, તેને ટાળવાના કાંઈપણ યત્ન ન કરે, તે સમજી લેજે કે તમારે ત્યાગ એ માત્ર
લટપટ પંખી ચતુર સુજાણ
બેલે, પિપટજી! શ્રી ભગવાન!! એ જ છે. તમારામાં અને પિપટનામાં જરાય તફાવત નથી. કદાચ તમે એમ કહેશે કે ધર્મનું મૂળ ઉપદેશ છે તે ઉપદેશ સાંભળે એજ માત્ર આપણું કર્તવ્ય છે, પછી તે ઉપદેશ સાધુઓ પાસેજ શા માટે સાંભળો સમજ જોઈએ? એજ ઉપદેશ પાઘડીવાળા પાસેજ સાંભળી છે તે તેમાં ખોટું શું? ઉપદેશ સાંભળ એજ વસ્તુ મુખ્ય છે. ઉપદેશ કયાં સાંભળો અને કેની પાસેથી સાંભળે એ કંઇ મુખ્ય વસ્તુ નથી. ત્યાગીની જ જરૂર કેમ? તમારે આ વિચાર કે વિચિત્ર છે તે હવે જુએ. કોર્ટમાં કેસ
ચલાવવા માટે કોર્ટને વકીલની જ જરૂર પડે છે એનું કારણ શું? કે, કાયદો સાંભળો, ઈસ્યુઓ સાંભળવા અને ન્યાય આપે એજ વસ્તુ છે, છતાં કોર્ટ વકીલ પાસેજ કાયદો સાંભળે છે, તે બીજા ગમે તેવા પરચુરણ માસુસો પાસેથી કાયઃ સાંભળતી નથી એનું કારણ શું? જે વકીલે પિતેજ કાયદાને ભંગ કરે છે, જેલમાં જઈ આવે છે અથવા તે અનીતિનો ધંધો કરતાં પકડાય છે તેવા વકીલેની પાસેથી સરકાર તેમની સનંદ ખુંચવી લે છે. એનું શું કારણ છે કે તે જરા વિચારે. ધારો કે એક માણસ વકીલ , એડકેટની ઉપાધિ મેળવી, L L. B. ની ડીગ્રી લીધી અને મહાનિષ્ણુત ધારાશાસ્ત્રી થયે. પછી એ ધારાશાસ્ત્રીને એક ખેટે દસ્તાવેજ બનાવ્યું અને તેમાં એ ધારાશાસ્ત્રીને જ સજા થઈ. આવા પ્રસંગોમાં સરકાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #336
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુષાસિંધુ
(૩૦૮)
સુષાબિંદુ ૧ . એ ધારાશાસ્ત્રીની સનંદ ખુંચવી લે છે અને તેને વકીલ તરીકેનું કામ કરતો અટકાવી દે છે. ખ્યાલ કરે કે ના. સરકારે આવો સખ્ત પ્રતિબંધ મૂક્યો છે એનું કારણ શું છે? ચારિત્ર શા માટે જુઓ છે? એક ધારાશાસ્ત્રી અન્યાય કરે એથી શું તેના કાયદાના
જ્ઞાનને લેપ થાય છે? શું તેણે જે જ્ઞાન મેળવેલું હોય તે જ્ઞાન તે ભૂલી જાય છે તેના મગજમાંથી શું કાયદાના તોજ ચાલ્યા જાય છે? નહિજ ! શાળાને અધ્યાપક અથવા પ્રિન્સિપલ પોતે જ જે લુચ્ચો હોય, વ્યભિચારી હોય, દગાબાજ હૈયા અને ગુહ કરતાં પકડાય તે શું સરકાર તેવાને નોકરીમાં રાખશે ખરી કે? અરે બીજી વાત તે ઠીક છે. માસ્તર વ્યભિચારી હોય અને છતાં જ્ઞાનમાં એક હોય તે એવા જ્ઞાનશીલ એક્કાને પણ તમે તમારા છોકરાને ભણાવવાને માટે રાખશે ખરા કે વાર? તમે એવી દલીલ કરો કે આપણને તો માત્ર નાનથી જ કામ છે. બીજી ત્રીજી ચીજની જરૂર શી? તે પછી વ્યભિચારી માસ્તરને તમે શા માટે ઘેરે ભણાવવાને નથી રાખતા? શું વ્યભિચારી માસ્તર શીખવતો નથી ? એ દુરાચારી માસ્તર હોય તે પણ ભણાવે છે અને સીધા સાદા હોય તે પણ ભણાવે છે, તે પછી માસ્તર રાખતી વખતે તમે સદાચારીને જ પહેલી પસંદગી આપે છે અને બીજાને પસંદ નથી કરતા એનું કારણ શું?
ઉપદેશની અસર કયારે? કારણ એ છે કે કદાચ બાળક વ્યભિચારી-દુરાચારી શિક્ષકના
આચાર વિચારનું પણ અનુકરણ કરનાર બની જાય છે તે પોતાનો ભવ બગાડે એવો તમને ભય રહે છે, અને તેથી જ તમે તેવા માસ્તરને રાખતા નથી. વકીલ માત્ર કાયદે જાણે, કાયદાના ખરાખેટા અર્થો કરે અને પિતાના અસીલને જીતાવી આપે એટલીજ વકીલની ફરજ છે એમ સરકાર માનતી નથી. કાયદે જાણ, કાયદે પાળ, કાયદો પળાવ, કાયદો પળાતે હોય તેમાં સહકાર આપવો અને કાયદે ન પળાતો હોય તેવા કામને વિરોધ કરવો એ વકીલોને ધર્મ છે. હવે વિચાર કરો કે જે વકીલ પિતેજ કાયદે ન પાળ હોય, જે વકીલ પોતે કાયદે ન પળાવી શકતે હોય, જાતેજ કાયદાનો ભંગ કરતે હોય, તે વકીલ કાયદા પાળવા પળાવવા માટે દલીલ કરી શકે ખરે? વેશ્યા સતીને એવી શિખામણ આપે કે “ગૃહસ્થાશ્રમ પાળ એ પણ ખોટું છે” નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળવું એજ ઉત્તમ છે માટે તું તારા પતિને પણ છેડી દે, તે આ શિખામણની પેલી સતી ઉપર તેલ રતિભાર જેટલી પણ અસર થાય એમ છે ખરું કે ?
ત્યાગને ઉપદેશક ત્યાગી જ હેય. વસ્તુત: મુખ્ય વાત એ છે કે જે વસ્તુ તમે પ્રતિપાદ
છે, જે વસ્તુને તમે ઉપદેશ કરે છે તે વસ્તુ તમારા પિતાના જીવનમાં તે એક રસ થઈ ગએલીજ હોવી જોઈએ. કદાચ તમને એવી શંકા થશે કે રાયફલન ઘેડે દબાતાં ગોળી નીકળીને માણસને લાગે તેથી માણસ મરતે હશે ખરો? પણ શું કમાન્ડર-ઈન-ચીફને એવી શંકા થાય ખરી કે? એજ પ્રમાણે ભગવાન શ્રીજિનેશ્વરદેને ઉપદેશ જગતને સંભળાવનારાઓ પણ ભગવાન શ્રીજિનેશ્વરદેવને પુરેપુરા વફાદાર જોઈએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #337
--------------------------------------------------------------------------
________________
ખાનદ-સુદ્ધાસિંધુ.
(૩૦૯)
સુધાબ ૧ લું. અને જે માર્ગને તેઓ ઉપદેશ કરે છે તે માર્ગને તેમણે તે અમલમાં મૂકેલે હજ જોઈએ, એવુંજ આ શાસનનું મંતવ્ય છે, અને તેથી જ તેઓશ્રીએ ધર્મોપદેશ એ માત્ર સાધુઓનું જ કર્તવ્ય બનાવ્યું છે. અર્થાત તમારી જે એવી દલીલ હોય કે ઉપદેશ સાંભળ તે સાંભળ, પછી તે કેઈ ત્યાગી જનસાધુ સંભળાવે તે શું અથવા તો કોઈ પાઘડીબંધે સંભળાવે તે શું? તે આ તમારી માન્યતા સ્પષ્ટ રીતે ભૂલભરેલીજ કરે છે. જે માણસ પોતે જે સિદ્ધાંતને પ્રચારક હોય તે માણસે પોતે તે સિદ્ધાંત અમલમાં મૂકેલો તે હજ જોઈએ.
અધિકારીને જ શોભી શકે. આ વસ્તુતત્વને ભગવાન શ્રીજિનેશ્વર દે સારી રીતે જાણતા
હતા અને તેથી જ તેઓએ એમ ઠરાવ્યું છે કે જેઓ છકાય પરત્વેની દયા માટે વફાદાર હોય તેને જ ઉપદેશ આપવાને હક છે. જેઓ પવિત્ર છે એટલે જેઓ જુઠાણાના ત્યાગી છે, જેઓ અદત્તાદાનના ત્યાગી છે, જેમણે ઇંદ્રિયે જીતી લીધી છે, અર્થાત સંસારની જગતભરની સ્ત્રીઓને જેઓ પિતાની માબહેન સમાન માને છે અને પોતાની પાસે જેઓ કેડી પણ ન રાખે એવા હોય છે, તેવાઓજ ભગવાન શ્રીજિનેશ્વરના શાસનને કાયદે અને જૈનધર્મને ધર્મોપદેશ જગતને સંભળાવવાને માટે યોગ્ય છે. આ કડક છતાં જરૂરી માર્ગ ભગવાન શ્રીજિનેશ્વર દેએ નક્કી કર્યો છે. જે આત્મા આ પ્રમાણે પાંચ વફાદારીની પ્રતિજ્ઞા કરે છે તેજ આત્મા ઉપદેશ આપવાને માટે લાયક છે એવું શા માટે ઠરાવવામાં આવ્યું છે તે હવે તમે સારી રીતે સમજી શકશે. જે પાંચ વસ્તુને ઉપદેશ આપવાનો છે તે પાંચ વસ્તુઓને ઉપદેશકજ જે. વેરી હોય તે તે તમારે સંઘ કાશીએ ન જાય પણ ઢેડવાડેજ જાય એમ નક્કી સમજજે !
એકલું જ્ઞાન નકામું છે. એટલા માટે જ એમ ઠરાવવામાં આવ્યું છે કે એકલું જ્ઞાન એ
કામની ચીજ નથી, પરંતુ જેનામાં જ્ઞાન અને ચારિત્ર બને છે તે જ ઉપદેશ આપવાને લાયક છે. પાઘડીબંધામાં જ્ઞાન હોય એ વાત દલીલ ખાતર માની લઈએ, પરંતુ તેનામાં ચારિત્ર નથી એટલાજ માટે તે ઉપદેશ આપવાને માટે પણ ગ્ય નથી જ. વ્રત, પચ્ચફખાણ કરવાના છે તે પણ ત્યાગી પાસે. પ્રતિષ્ઠા કરવાની છે તે પણ ત્યાગી પાસે. અંજનશલાકા તે પણ ત્યાગી પાસેજ. પ્રાયશ્ચિત્ત કરવાનું છે તે પણ ત્યાગી પાસેજ, અને અંતાવસ્થાએ આરાધના કરવાની છે તે પણ ત્યાગી પાસેજ કરવાની છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે આખા જગતને ત્યાગી વગર ચાલે એ કદાચ સંભવિત છે પરંતુ જેનેને ત્યાગી વગર ચાલે એ સંભવિતજ નથી. જે કઈ ત્યાગીની સંસ્થાનાજ વિરોધી છે તે જૈન નથી, એટલે આ વસ્તુ ઉપરથી સ્પષ્ટ થઈ જાય છે. જે વાસ્તવિક જેને છે, જેને હૈયાથી જૈનત્વ રૂચેલું છે, જેનામાં જૈનત્વને એક અંશ પણ બાકી છે તેવો આત્મા તે કદાપિ પણ ત્યાગને વિરોધી નજ હોઈ શકે.
ન ઢોંગ! ના. ગાયકવાડે દીક્ષાભાંગું કાયદે કાયદાપોથીમાં ધીમે રહીને ઘુસાડી દીધે તે
આ પહેલાં ત્યાંની સરકારે દીક્ષાભાંગુ કાયદા પર લેકેના અભિપ્રાય માગ્યા હતા. આ માગણીમાં રોકડે થોકડા અભિપ્રાયે વિરોધના ગયા અને પાંચ પચાસ અભિપ્રાયેજ તરફેણના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #338
--------------------------------------------------------------------------
________________
આનંદ–સુધાગ્નિ યુ.
(૩૧૦) સુધાબિંદુ ૧ હું. ગયા. હવે ખરીવાત તા એ હતી કે જો ગાયકવાડ સરકારને એ અભિપ્રાયનીજ કિંમત ઢાત તે તા વિરાધના અભિપ્રાયાની નોંધ લઇને તેમણે પાતાનુ કાર્ય પડતું મૂકયુ' હેત, પર`તુ વિરાધના અભિપ્રાયા આવ્યા છતાં આગગાડી ચાલી તેા આગળજ ! વિરાધના અભિપ્રાય માગ્યા, એટલે તા એ ઠુજારથી વધારે વિરાધાના રાજના ટેબલ ઉપર ઢગલા થઇ ગયા ! વિરાધી અભિપ્રાયેના આટલે બધા ઢગલા થયા, વિરાધના અભિપ્રાયા ખુબજ વધી ગયા, પર`તુ પછી તે અભ્રિપ્રાયાની સખ્યા ગણીને તેના અમલ તે થયેાજ નહિ ! હવે વિચાર કરો કે એ અભિપ્રાયા શા માટે મગાવ્યા હતા અને એ અભિપ્રાયાનું મૂલ્ય શું હતું ? આ તે ઢોંગ કે ખીજુ કાંઈ ?
વાંચા, વિચાર અને..” જો રાજયે અભિપ્રાય માગ્યા હતા, તે તે એ અભિપ્રાયા પ્રમાણ ગણીને તે પ્રમાણેનું વર્તન કરવું એજ વાસ્તવિક હતું. જો અભિપ્રાય મગાવ્યા પછી પણ તે અભિપ્રાયેા ગણવાનીજ તસ્દીજ ન લેવાય તેા તેના અર્થ એજ છે કે “જો દાસ્ત ! તને કેવા બનાવી કાઢયા ?” આમજ કે બીજી કાંઈ! લેાકીના અભિપ્રાય માગવા અને પછી તેને ગણવા નહિ એટલે એ તેા અભિપ્રાય આપનારાઓની નાટ્ટીજ કરેલી કહી શકાય! સગીરના સૉંબધમાં આજસુધીમાં રાજ્યે કાયદાઓ કરી નાખ્યા છે અને સગીરને કાણે રાખવા? તેની જવાબદારી કાણે ઉઠાવવી ? તેને કેવી રીતે કેળવવા ઇત્યાદિ સઘળા પ્રશ્નોની કુલસત્તા સરકારે વાલીઓને સાંપી દીધી છે. સગીરને ભણાવીગણાવી મેરીસ્ટર ખનાવવાની સત્તા વાલીને ખરી, પરંતુ સગીરને ધર્મના પુસ્તકા ભણવા માટે સાધુ બનાવવાના હોય તેા તે સત્તા વાલીને નહિ, આ તે કેવા ન્યાય ? આશ્ચર્યની વાત એ છે કે એજ વટાદરા સ્થાનમાં વાદરા શહેરના એક જાહેર રસ્તા પર મુસલમાનની મસછઠ્ઠ છે. રાજ્યે તે મસીદ તાડી પાડવાના ઠરાવ કર્યાં હતા પર ંતુ તેની જાહેરાત થતાં મુઠીભર મુસલમાનાએ વિરાધ કર્યાં, એટલે એ કામ અટકી ગયું', મુસલમાનાના નામના વિરાધ છતાં તેઓ ફાવી ગયા, પણ લાખા વિરાધા ડાવા છતાં દીક્ષા પ્રતિબંધક એકટ પસાર થઈ ગયા. આ ઇતિહાસ જૈને વાંચે અને વિચારે એટલે ખસ છે.
પરિણામ ઉલટુ કેમ ? કહેવાની વાત એ છે કે જેઓ દીક્ષા અને ત્યાગમાં જાણતાજ ન હતા તેવાને દીક્ષાભાંગુ કાયદાનું સામૈયું કરનારી ટાળકીમાં (કમિશનમાં) ઘુસાડી દીધા, તા એનું પરિણામ એ આવ્યુ કે જૈનના પ્રચર્ડ વિરોધ છતાં કાયદે ગુપચુપ ધારાાથીમાં ઘુસી ગયા. આવા અનર્થ ત્યારેજ ન થઈ શકે કે જ્યારે કમિશનમાં નિમાએલા માણસે સઘળીજ વસ્તુના ખરાખર જાણકાર હાય ! જે માણસે કમિશનમાં ખેસીને ચુકાદા આપવા માટે તૈયાર થઈ જાય છે તેમણે કેસની હકીકત પણ પુરેપુરી જાણી લઈ તેનાથી વાકેફ થવુંજ ઘટે છે. ના. ગાયકવાડે અભિપ્રાયા માગ્યા, તેમાં જેમણે વિરાધ નથી દર્શાવ્યે અને જેમણે ઠરાવને ટકા આપ્યા છે તેમાંથી તે એકે પણ દીક્ષા લીધી નથી અથવા તેઓ ભવિષ્યમાં દીક્ષા લેવાના પણ નથી, અને જે વર્ગમાંથી દીક્ષાઓ થાય છે તે વર્ગમાંથી કાઈએ દ્વીક્ષા વિરાધી કાયદાને ટેકા આપ્યા નથી. જૈનાના એ તુજાર કરતાં વધારે સદ્યેાએ તે ઉલટા એ કાયદાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #339
--------------------------------------------------------------------------
________________
માનંદ-સુધાશિ....
(૩૧૧)
સુધામિ‘૬ ૧
ધાર વિરાધજ કર્યાં છે, છતાં પરિણામ ઉલટુંજ આવે છે. એ એનુંજ પરિણામ છે કે જે કમિશ્નર તરીકે કામ કરનારા હતા તેજ મૂળ પ્રશ્નથી અજ્ઞાત હતા.
કમિશન કેવુ' જોઇએ ? આ ઉપરથી એક વાત સાબીત થાય છે કે કમિશ્રરા એવા હાવા જોઇએ કે જેઓ મૂળ પ્રશ્નના પુરતા જાણકાર હાય. ત્યારે આત્મા ભવખધામાં સામેલા છે, તેને ત્યાં પરાજય મળ્યા છે, એ પરાજય ટાળવા અને આત્માને ભવખ ધનામાંથી છેડાવવા પણ એવાએઈજ કમિશન બેસાડવાની જરૂર છે કે જેએ એ પ્રશ્નમાં પુરેપુરા જાણકાર હૈાય. આ સબધીના પુરેપુરા જાણકાર કાણુ છે તે હવે ચાખી કાઢા ક્ર, જીવ અનાદિના છે એવા જ્ઞાનવાળા જો કોઇ હાય તા તે ફક્ત કેવળી ભગવાના છે. વળી સિવાય આ જગતમાં એવા ખીજા કાઈજ નથી કે જે જગતના સઘળા પદાર્થાંને અને સઘળા કાળને જાણનારા હાય. એક કેવળી ભગવાનેાજ એવા છે કે જેઓ સત્ય, સનાતન, અનાદિ એવા જીવ, કર્મ ઈત્યાદિના સાચા સ્વરૂપને સમજે છે. કૅવળી ભગવાનેાનુ એવું કમિશન તમે બેસાડી ત્યારેજ એસશે એવુ' નથી, એ કમિશન તેા એસીજ ગયુ' છે. એ કમિશને પાતાનુ કાર્ય કરીજ નાખ્યું છે અને તે કમિશનેજ એવા નિણુય આપી દીધા છેં કે આ જીવ છે તે અનાદિ છે પાછળના અથવા અર્વાચીન નથીજ.
મિથ્યાત્વની છાંયા પણ ન પડે.
જીવ અનાદિના છે એ વાત અગર જોકે ભૂતકાળની છે પર'તુ એમાંજ ભવિષ્યકાળનુ' બીજ રહેલું છે. એ ખીજ કેવા પ્રકારે રહ્યુ છે તેના વિચાર કરી. જીવ અનાદિના છે, પર`તુ તેની અવસ્થા શી થઈ, તે કહે કે ઘાંચીની ઘાણી ! જન્મમરણના ઘાંચીની ઘાણીના જેવા આ ફેરા કેમ કરવા પડયા ? જવાબ એ છે કે ક્રમ પણ અનાદિના ખાંખ્યાં છે તેથીજ. ખસ જીવ અનાદિના છે અને કર્મ પણ અનાદિનાં છે એ નક્કી થયું એટલે ભવિષ્યની સાવચેતી માટે બેઠેલા પરાજયકમિશન ના એજ રિપાટ છે. એમ સમજી લેા. ભૂતકાળના ભવાના અને કમસયાગાના વિચાર કરીએ તેજ ભવિષ્યની જિ'દગી સુધારી શકીએ એ સ્પષ્ટ છે, માટેજ શાસકારા કહે છે કે (૧) જીવ અનાદિ છે (૨) ભવ અનાદિ છે અને (૩) ૪ સયાગ પણ અનાદિ છે એ જેના ખ્યાલમાં છે તે મિથ્યાત્વના છાયામાં પણ જઈ શકતા નથી અને તેથીજ પેાતાના ભૂત અને ભવિષ્ય સહિત વર્તમાન જીવનના જે વિચાર નથી કરતા તેને એજ કારણાર્થે શાસ્ત્રકારાએ અસન્ની અર્થાત્ અવિચારી કહ્યો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #340
--------------------------------------------------------------------------
________________
આનઃ–સુધાસિ'.
(૩૧૨) * T
ધી કાયા હુંપની લી. અને સગાં શેરહેાલ્ડરો, મેનેજર જીવાત્મા
સુધાબિંદુ ૧ લું.
A
વિચારવાળા કાણુ ?
શાસ્ત્રકાર મહારાજ ન્યાયાચાર્ય શ્રીમાન્ યશેવિજય ઉપાધ્યાયજી મહારાજા ભન્યજીવાના ઉપકાર માટે જ્ઞાનસાર પ્રકરણ નામક ગ્રંથ રચતાં સૂચવે છે કે આ સંસારમાં જેએ ધર્માંના અથી છે, જેમને આત્માનુ ભાન થએલું છે, જેમની ઇચ્છા આત્માના સ્વાભાવિક ગુણા પ્રકટ કરવાની અને તેને સદાકાળ જાળવી રાખવાની છે એ ગુણા સદાકાળ માટે જાળવી રાખવાનું સ્થાન જે મેક્ષ તેના જે અથી એટલે મેક્ષ મેળવવાને જે ઇચ્છનારા છે તે સઘળાઓએ પેાતાની ભૂત, વમાન અને ભવિષ્ય, એ ત્રણે અવસ્થાના વિચાર કરવા જરૂરી છે. જે આત્મા આવી રીતના વિચારો કરે છે તેનેજ જૈનશાસ્ત્ર વિચારવાળા માને છે, બીજાને વિચારવાળા માનવાની શાસ્ત્ર ના પાડે છે, પરંતુ આ વિચારવાળાની વ્યાખ્યાથી પણ જે હરખમાં ભાવી ગયા હાય અને તે વિચારવાળા છે એવું જેએ માની લેતા હૈાય તેવાને શાસ્ત્ર હજી પણ એકદમ અટકી જવાનું જ કહે છે. શાસ્ત્ર વિચારવાળા કેાને કહે છે એની વ્યાખ્યા તે ગભીર છે.
ઝવેરી કોને કહેશે ?
AKONA
તમે એકલા તમારા સર્વાં ભવા વિચાર્યાં-ભૂતાદિ ત્રણે કાળ વિચાર્યાં, તે તમે ઇંદ્રિયના વિષય, શરીરાણુ ઇત્યાદિ પણ કર્યું. તેટલા માત્રથી શાસ્ર તમેાને વિચારવાળા ગણી લેતુંજ નથી. મનુષ્ચા શાકભાજી ખરીદવામાં ડાશિયાર હોય તેટલા માત્રથી તે ઝવેરીબજારમાં દાખલ થવા ચેગ્ય ઝવેરી ગણાતા નથી, ત્યાં દાખલ થવા માટે તે વિશેષ લાયકાતનીજ જરૂર રહે છે. કેાઈ માણુસ ઝવાહીરની કિંમત, ફાયદા, ગુણા એ સઘળુ જાણે નહિ ત્યાં સુધી ઝવેરી તરીકે તે ઝવેરાતના ધાંધામાં દાખલ થઇ શકતે જ નથી. જ્યારે મનુષ્ય ઝવેરાતના વિષય જાણે છે, તેમાં તે નિષ્ણાત થાય, છે ત્યારેજ તે એ ક્ષેત્રમાં દાખલ થઈ શકે છે તેજ પ્રમાણે જૈનશાસનમાં પણ જો વિચારવાળા ગણાવું હાય તેા તેના એકજ રસ્તા છે તે એ કે જેને આત્મા, ભવ, અને કર્મ સંબંધી વિચારો આવ્યા હાય, જે વિચારોનુ ફળ લેવાને માટે તૈયાર હાય અને જેની તેવી યથાશકય પ્રવૃત્તિ હાય, તેનેજ આ શાસન વિચારવાળાની કૅટિમાં ગણે છે.
સ્ત્રીને સાગ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આ માને અનુસર્યાં સિવાય જૈનશાસનમાં વિચારવાળા ગણવાના ખીજા કાઈને પણ હુક મળતાજ નથી. આહાર, શરીર વગેરેને માટે ચાહે તેવા વિચાર। કરો, ક્રિયાઓ કરા કે પ્રયત્નો કરી, તે પણ તેથી તમે વિચારવાળા છે. એવુ
www.umaragyanbhandar.com
Page #341
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૧૩)
સુધાઅિંક ૧ લું. આ શાસન માનતું નથી. આહાર અને શરીરને માટે વિચારે અને મને કરનારાને આ શાસન વિચારશીલ કેમ નથી માનતું તેને વિચાર કરે. એ કેન્દ્રિય જીવે છે તે પણ પિતાને આહાર અને શરીર માટે તે વિચાર કરે છે તે પછી જીવને આહાર અને શરીરના વિચારોને માટેજ જે વિચારશીલ માનીએ તે એકેન્દ્રિય જીવને શા માટે વિચારવાળા ન માનવા જોઈએ? જે એકેન્દ્રિય જીવે છે તેમને પણ આહાર અને શરીરને વિચાર નથી હોતે એમ નથી જ. તેઓ પણ એ સંબંધમાં તે વિચારવાળા છેજ. આપણે જોઈએ છીએ કે વરસાદ વરસે છે એટલે એક રાતમાંજ ઝાડપાન એવાં ખીલી આવે છે કે ન પૂછો વાત! જ્યાં જુ બે ત્યાં લીલું છમ. જ્યાં જુઓ ત્યાં લીલી કુંજાર જેવી ઘટાએ છવાએલીજ હોય અને વનસ્પતિ નવબહારમાં ખીલેલી જ હોય!
આહાર સંજ્ઞા તે બધાને જ એકેન્દ્રિય જીને પણ આહારને ખોરાક મળી ગયો એટલે
તેઓ પણ પ્રકુલિત થાય છે, એને અર્થ એ છે કે તેઓ પણ આહાર સંજ્ઞાવાળા છે. પાણી પ્રવાહી છે, બીજી બાજુએ તેજાબ પણ પ્રવાહી છે, ત્રીજી બાજુએ સોનારૂપાને રસ કરે તો તે પણ પ્રવાહી છે. હવે ઝાડનાં મૂળીયામાં જો તમે પ્રવાહી તેજાબ રેડશો તે? તે ખીલવાની વાત તે બાજુએ રહી, પરંતુ તરતજ ઝાડ ચીમળાઈ જશે અને નીચે ઢળી પડશે. ત્યારે પ્રવાહી પાણીથી વૃક્ષસ તેષાય છે અને ખીલે છે પણ પ્રવાહી તેજાબથી મરી જાય છે. એ ઉપરથી સહજ થાય છે કે તેને પણ આહારના વિષય પરત્વે તે વિવેક છેજ. શરીર અને આહારના વિષય પર તે એ એકેન્દ્રિય એવા અનંતકાય જીવોને પણ વિવેક રહેલાજ છે. ઝાડપાન પણ જાણે છે કે પ્રવાહી પાણી એ આપણે આહાર છે, પરંતુ પ્રવાહી તેજાબ એ આપણે આહાર નથી જ. એ જ પ્રમાણે પ્રત્યેક જીવ એ આહારના સંબંધમાં વિવેકવાળો છે, એટલાજ માટે પ્રત્યેક જીવને જૈનસાહિત્ય આહાર સંજ્ઞાવાળે કહો છે. જીવમાત્ર આહાર સંજ્ઞાવાળા જ છે.
આહારની અભિલાષા આહારસંશા કોને અંગે છે તે વિચારી જુએ. આહાર સંજ્ઞા આહા
રની અભિલાષાને અંગેજ છે. બીજાને અંગે નથીજ. તમે કહેશે કે એકેનિયછ–ઝાડપાનને તે વળી આહારની અભિલાષા હેય. હવે તમે તેિજ એ બાબત ઉપર વિચાર કરે. ધારો કે એક મુંગે માણસ છે. આ મુંગો માણસ બોલ્યા નથી, બેલ નથી, પરંતુ તેથી તમે એમ ન કહી શકો કે એને બોલવાની અભિલાષા જ નથી. તેને બોલવાની અભિલાષા તે જરૂર છે જ. તમે એકેનિયછવને આહારની અભિલાષાજ ન માનશો તે એ આહાર લે છે તે ન બને ! એ અભિલાષા ન હોય તે કાર્ય નિજ થવું જોઈએ. વનસ્પતિકાય પણ આહાર લે છે તે ઉપરથી જ સ્પષ્ટ થાય છે કે વનસ્પતિકાયને પણ આહાર લેવાની અભિલાષા છે. જે વનસ્પતિકાય આહાર લે છે તે તેનાથી એ પણ સાબીત થાય છે કે તેમને આહાર લેવાની પણ ઇચ્છા છે. વનસ્પતિકાયને પણ આહાર લેવાની ઈચ્છા હેવાથી જ એકેન્દ્રિયો પણ આહારસંસામાં સમાવેશ પામે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #342
--------------------------------------------------------------------------
________________
કાનંદ-સુધાસિંધુ
(૩૧૪)
સુષાબિંદુ છે. આહારથીજ શરીર વધે. એકેન્દ્રિય જીવને પણ સૂક્ષમશરીર હોય છે. જે કોઈ એમ ધારતું
હોય કે એ કેન્દ્રિયજીવને સૂક્ષમશરીર નથી તે તે ભૂલ છે. એક જિયજીવને પણ સૂક્ષ્મરૂપનું અંગુલનાએ અસંખ્યાતમા ભાગનું શરીર હોય છે. હવે જે શરીર છે તે એ વાત પણ તેટલીજ ચોકખી છે કે તેને આહાર પણ હજ જોઈએ, કારણ કે આહાર વિના શરીર હોઈ શકતું જ નથી. અહીં કેવા આહારથી શરીર બંધાય છે તેને વિચાર કરે. માત્ર અનિછાએ આહાર આવીને પડે તે તેથી શરીર વધતું નથી. આહાર જ્યારે ઈચ્છાપૂર્વક લેવાય છે. ત્યારે જ તેનાથી શરીર વધે છે. આહારથી શરીર વધે છે એ ન્યાયે વનસ્પતિકાયનું શરીર પણ આહારથી વધે છે. વનસ્પતિકાયના છિદ્રોરૂપ અનંત મુખદ્વારા તે પાણી અને હવાના મુદ્દાને ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને તેને શરીરના સ્વરૂપમાં પરિણમાવે છે ત્યારે જ આપણે એ આહારને પરિણામે વપસ્માતને પુષ્ટ થએલી એટલે ખીલેલી જઈએ છીએ. જીવમાત્રને જ આહારની ઈચ્છા છે. આહારથી વનસ્પતિકાયનું શરીર પુષ્ટ થાય છે એટલે
એ સાબીત થયું કે વનસ્પતિકાય પણ આહાર લે છે અને તેને પરિણમાવે છે અને જે તે આહાર લે છે અને તેને પરિણાવે છે તે પછી એ પણ તેટલું જ સ્પષ્ટ છે કે એને પણ આહારની ઈચછા છે. હવે આહાર શા કારણથી લેવું પડે છે તેને વિચાર કરો. તેજસકર્મને લીધે. તૈજસકર્મને લીધે આહાર લેવો પડે છે. જેને તેજસકર્મને ઉદય થાય છે તેજ આહાર માગે છે. એ રીતે સૂક્ષમ એકેન્દ્રિય અને નિગેદિયાએ તેમને પણ તેજસકર્મને ઉદય થાય છે અને તેજસકર્મને ઉદય થતો હોવાથી જ તેઓ પણ ખોરાક માગે છે. શાસ્ત્ર કહે છે કે –“નોu muvi
ગાતાં નવો આત્મા પહેલ વહેલે આહાર કયારે કરે છે તેને વિચાર કરે. જે તૈજસકામણ શરીરવાળા છે તેઓ સઘળા ઈચ્છાપૂર્વક આહાર લેનારા તથા તેને પરિણાવનારા છે, અને સંસારી જીવમાત્ર એ કર્મવાળા હાઇ આહારની ઈચ્છાથી યુક્ત છે તેથી જ તેમને આહાર સંજ્ઞા આપવામાં આવી છે. રાક પચવાનું કારણ? ખાધેલો ખોરાક પેટમાં પચે છે એટલે તે પચવું નવા ખેરા
કની ઈચ્છા જાગૃત કરે છે. માણસ પતે એમ ધારીને બેસતા નથી કે મારા પેટમાંનું ખાધેલું ક્યારે પચી જાય અથવા મારૂ પીધેલું પાણી કયારે સુકાઈ જાય કે હું નવું પાણી પીવા માંડું! આત્માની એવી ઈચ્છા ભલે હોય કે ન હોય પરંતુ તેજસકર્મજ એવું છે કે જ્યાં તેનો ઉદય થાય છે કે તેના વેગે પેટમાં પ્રવાહી પદાર્થ એ થવા માંડે છે અને ગળું સુકાય છે એટલે સાથી પહેલાં પાણી ઉપર ઈચ્છા થાય છે. ગળું સુકાય છે અને આપણે ક્રમશ: પાણી અને રાકની ઈચ્છા કરીએ છીએ. જેમ આપણને તેજસ શરીર છે તેવુંજ તેજસ શરીર એકેન્દ્રિયજીને પણ હોય છે અને જે તેજસ શરીરથીજ આહારની ઈચ્છા થાય છે તે વનસ્પતિકાયને પણ ખેરાકની ઈચ્છા છે એ સિદ્ધ થાય છે. હવે વનસ્પતિકાય જેવા એકેન્દ્રિયેને પણ આહારની જરૂર છે અને ત્યાંથી માંડીને પંચેન્દ્રિય જીવોને પણ આહારની જરૂર છે એટલે જીવમાત્રને આહારની જરૂર સિદ્ધ થાય છે અને સંસારી જીવમાત્ર તેથી જ આહારસંશા પામે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #343
--------------------------------------------------------------------------
________________
માનંદસુધાસિંધુ.
(૩૧૫)
સુધાબંદુ ૧૮. આત્મા અને શરીરનો સંબંધ. આત્મા જ્યારે એક ભવથી બીજે ભવ બદલે છે ત્યારે
તે જુના ભવમાંથી પિતાની સાથે કોઈ પણ ચીજ લઈ જઈ શક્તિ જ નથી. આત્માને બહારની જે કાંઈ ચીજને સંગ થયો હોય તે સઘળું તેને અહીં જ છોડીને જવું પડે છે. શરીર અને આત્માને સંબંધ તે અજબ છે. શરીર અને આત્મા એક બીજામાં તન્મય થએલા છે. શરીરના સુખે આત્મા સુખી થાય છે, આત્માને સુખે શરીર સુખી થાય છે, શરીરના દુઃખે આત્મા દુઃખી થાય છે અને આત્માના દુઃખે શરીર દુઃખી થાય છે. શરીર સાથે આત્મા કે મળેલો છે તે જરા તપાસી જુઓ. પગમાં કાંટે વાગશે અને શરીરને ઉપદ્રવ થશે તે આત્મા જરૂર દુઃખી થશે. દસ હજારની મુંડી બેંકમાં ધીરી હોય અને બેંક ડૂબે તે આત્માને શેક થાય પરંતુ આત્માને શોક થાય તેથી તે શરીર પણ સુકાવા લાગે છે! દરદીને, દાકતર હંમેશાં ચિંતાથી મુકત રહેવાની સલાહ આપે છે. જ્યાં તેને ચિંતા ન હોય, વિચાર ન હોય તેવાજ સ્થાનમાં તેને લઈ જવાનું કહે છે કે જેથી આત્મા ચિંતામુક્ત થાય છે અને તેની ચિંતામુક્તિથી શરીર પણ સુધરે છે.
છતાં સાથે ન લઇ જઇ શકાય! ઉપરથી સ્પષ્ટ માલમ પડે છે કે શરીરનું દુઃખ તે
આત્માનું દુખ અને આત્માનું દુઃખ તે શરીરનું દુઃખ છે. આવો આત્મા અને શરીર વચ્ચે ગાઢ સંબંધ છે. આ ઉપરથી જણાય છે કે આત્મા પણ શરીરરૂપ થઈને જ શરીરમાં રહે છે. શરીર સાથે આત્માની આવી તન્મયતા હોવા છતાં શરીરને પણ આત્મા પોતાની સાથે લઈ જઈ શકતેજ નથી. જગતની બીજી સઘળી સંપત્તિ જુઓ તો તે આત્માથી છૂટી પડનારી છે. ઘર, બંગલા, વાડી, સ્ત્રી, પુત્ર, પરિવાર આ બધી ચીજ આત્માથી અને આત્માવાળા શરીરથી છૂટી પડે છે પરંતુ શરીર એજ એક એવી ચીજ છે કે તે આત્માથી કદાપિ પણ છૂટી પડી શક્તી જ નથી. શરીર ને આત્મા બેને સંગ થાય છે ત્યારથી જ આત્મા શરીરને પાળે છે, પિષે છે, તેને મોટું કરે છે, તેને ટકાવે છે અને એક ક્ષણભર પણ તેને છુટું પાડવા ચહાત નથી, પરંતુ એ શરીર પણ અંતમાં તે પિતાની સાથે લઈ જઈ શકતો નથી. આવું અલૌકિક અને કલ્પનામાં પણ ન આવે તેવું આત્માનું અનન્યપણું આ શરીરની સાથે જ છે. આટલું છતાં એવું પ્રિય શરીર પણ આત્મા પિતાની સાથે લઈ જઈ શકતું નથી.
» બધાને વળગે છે. શરીરને સોગ આત્માને આખા ભવમાં થાય છે અને એ
* સંગ થએલો મટતું નથી. કુટુંબ, ઘર, બાગબગીચાથી આપણે વ્યક્તિને મુક્ત થએલી ટી થએલી જઈએ છીએ પરંતુ કેઈપણ પ્રસંગે શરીર વિનાના આત્માને આપણે જોઈ શકતાજ નથી. બેરી, છોકરાં, પતિ, પત્ની એ સઘળાંની સાથે મનુષ્યને આપણે છૂટે પડેલે જઈએ છીએ કારણ કે એ સઘળી વસ્તુઓ મનુષ્યને વળગેલી નથી હોતી પરંત મનુષ્યજ એને વળગેલા હોય છે. આ ઉપરથી જણાય છે કે જે વસ્તુથી મનુષ્ય છૂટે પી શકે છે તે વસ્તુઓ અન્ય છે અને તે વસ્તુને મનુષ્ય પિતેજ વળગેલ હોય છે તેથી તે તે વસ્તુએથી છૂટું પડી શકે છે. જેનાથી “હું” છૂટે પડેલો દેખાય છે તે સઘળી ચીજો “હુને વળગેલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #344
--------------------------------------------------------------------------
________________
ખાનદ-સુધાસિપુ.
(૩૧૬)
સુધાભિ’૬ ૧ તુ. ન હતી પરંતુ “હું” પાતેજ તે સઘળી ચીજોને વળગેલા હતા. જો ખાયડી કરાંની તમે સંભાળ ન રાખેા તે તેઓ તમારી સાથે આવીને ઉભા પણ ન રહે. એ સઘળાં અલગ પડી જવાનાંજ સ્વભાવવાળાં છે પરંતુ આ શરીરની વાત તે એ સઘળાંથીજ ન્યારી છે. શરીરને તમે સંભાળે કે ન સંભાળા, જોઈએ તે છરી લઈ જાંગ પર મારી એક ઘા કરા, જોઈએ તે આ શરીરને ભૂખે મારી પર ંતુ આ શરીર એ એવા ભાઈબંધ છે કે તે આત્માને કદી પણ છેાડતાજ નથી. તમારી જિંદગી છે ત્યાં સુધીમાં તમે એની દરકાર કરી તે પણ તમારૂ શરીર તમારીજ સાથે અને તમે દરકાર ન કરે તે પણુ તમારૂ શરીર તમારી સાથેજ. આ તમારા ભાઈબ ધ એવા છે કે તમે તેને ગમે એટલા પજવા, મારા, કાપા, ઘા કરા તે પણ તે તમાને છેડતા નથી. તમે તેને કહેશેા કે “એ સેતાન ! દૂર જા!” તે તે ઉલટા તમને વધારે જોરથી ખાઝી પડશે. શરીર અને આત્માના આ સંબંધના જેવા સ ંબંધ તમાને જગતમાં કોઇપણ સ્થળે જડવાના નથીજ. પરિવાર તમારા કયાં સુધી છે? તમારી સ્રી તમારી કયાં સુધીની છે અથવા તમારા પતિ તમારી કયાં સુધીના છે તેના તમે કદી વિચાર નથી કર્યાં! તમે જ્યાં સુધી તમારા પરિવારની સગવડ સાચવેા છે ત્યાં સુધીજ તમારા પરિવાર તે તમારા છે તે પછી તેા તે તમારા નથીજ !
દાવાવાળી દુનિયા! તમે કુટુંબની દરકાર રાખા છે ત્યાં સુધીજ કુટુંબ તમારી દરકાર રાખે છે તે પછી નહિ. તમે કુટુંબીના કાઇ વ્યાવહારિક ક્રામમાં તેની સાથે ઉભા ન રહ્યા તે થઈ રહ્યું ! તેજ પ્રમાણે જો છેાકરાને પણ તમે પાળી પોષીને મેટા ન કરો તા જરૂર તે માસાળ ભાગી જાય!! બૈરી પણ ખૈરી ત્યાં સુધીજ છે કે જ્યાં સુધી તમે એને રાજી શાખા છે તેમ ન કરે, તે ખારાકીાષાકી મેળવવા માટે દાવા કરવા તેને માટે કાટ ખુલ્લીજ છે અને “ ધણી ” પણ ધણી ત્યાં સુધી છે કે જ્યાં સુધી સ્ત્રી તેની સગવડ સાચવે છે! તેમાં પણ જરાક ઓછું વધતું થયુ` કે તરતજ લગ્નનેા હુક ભાગવવાને માટે પણ દાવા ખરાજ ! છેકશને મિલ્કત ન આપે કે તરત વારસા મેળવવાના દાવા થવાના ! વિધવા માતાને જરાક ઓછું આવવા દો કે મરેલા ધણીની મિલ્કત માટે દીકરા પર પણ દાવે! ટુંકાણમાં જોશે તે-દુનિયા એટલેજ “ દાવા ” એવી સ્થિતિ છે પરંતુ માત્ર શરીરના સંબધમાં એવી સ્થિતિ નજરે
આવતીજ નથી.
સ્વાનાજ સ્નેહી સંસાર !
ઇંદ્રવારણાના ફળા તમે કદી જોયાં છે ખરાં કે ? દેખાવમાં એ ક્લા એવા તા સુંદર હાય છે કે ન પૂછો વાત! કરી કે ખીજોરૂ પશુ એની આગળ ગણતરીમાંજ નહિ એવા સુંદર અને ખુશકારી દેખાવ! અને એની સુગ'ધ એવી કે તેવી સુગંધ ખીજે કાઇપણ સ્થળે ન મળે. મેામાં નાખા તા એની મિઠાશ પશુ અજમ ગજખનીજ ! પણ જ્યાં એ ફળ ગળા નીચે ઉતરે છે કે તે પોતાની સેતાનીયત બતાવવા માંડે છે. એજ પ્રમાણે કુટુબીએની વાત પણ સમજી લેવાની છે. તમે એનું સુધારા ત્યાં સુધીજ એ તમારા. જ્યાં તમે સુધારા કરવાના બંધ કર્યાં કે ખેલ ખલાસ ! તમારા સંબધીઓને તમે વસે। સુધી સભાળા, આખી જિંદગી લાડ લડાવા પરંતુ જો જરા સરખા વચ્ચે પડયા તા થઈ રહ્યું. તમારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #345
--------------------------------------------------------------------------
________________
માન-સુધાસિય.
(૧૭)
સુષાબિંક ૧ , પ્રેમ તમારી પાસે, તેને પ્રેમ તેની પાસે. જગત તરફ જુએ છે તે તેની આવી સ્વાર્થવૃત્તિજ નજરે પડે છે, અને તેથી જ વિદ્વાનોએ વારંવાર કહી દીધું છે કે આ જગત એ કેવળ સ્વાર્થથી જ ભરેલું છે અને તે સ્વાર્થનુંજ રહી છે.
વ્યવહારનું મૂળ કયાં છે ? બીજાની વાત દૂર રહી. તમારી પોતાની દીકરીની વાત કરે.
દીકરીને પંદર વર્ષ સુધી મોટી તમે કરે છે. તેના લાડકોડ પુરા કરે છે, પરંતુ જ્યાં તેનું લગ્ન થાય છે અને તેને ખબર પડે છે કે મારો હક તે સાસરે છે એટલે તે પણ ભાગવા માંડે છે! પરણેલી છોકરી ઘેર ગઈ તેને સાસરે ગઈ તે હવે તેનું સૂતક પણ તેના માબાપને નહિ! પરણેલી છોકરી સૂતકમાંથી પણ તમને કાઢી મૂકે છે. આ સઘળાને તમે વ્યવહાર કહે છે! પરંતુ આગળ વધીને જુએ તે જણાશે કે એ વ્યવહારનું મૂળ કયાં છે? જવાબ એકજ મળશે કે રાખ રખપતમાં! સ્વાર્થમાં! વાર્થમાંજ વ્યવહારનું મૂળ છે બીજી જગાએ નહિ. જગતના માણસની દષ્ટિ એક જ હોય છે કે લાભ ક્યાં છે, ફાયદો કયાં છે, સ્વાર્થ કયાં સંર છે, જ્યાં સ્વાર્થ સરે છે અને લાભ હોય છે ત્યાંજ લેકે વળગતું રાખે છે અન્યત્ર નહિ. છોકરી પરણે નહિ ત્યાં સુધી તેને હક માબાપને ત્યાં, એટલે ત્યાં સુધી જ માબાપને સૂતક, પણ જ્યાં પરણી અને તેને સ્વાર્થ ધણી સાથે જોડાયે કે હવે માબાપ પણ નકામા ! આ જુઓ, તમારી દુનિયા! તમારી દુનિયા કેવી છે તે આ ઉપરથી જોઈ લે. છોકરે
તમારા પિતાને હોય પરંતુ તે પણ જે દત્તક જાય તે તમારે અને તેને સંબંધ જ ખલાસ થાય! છોકો દત્તક જાય છે એટલે તેના ઘરને સંબંધ બંધ થાય છે પછી તેને પણ માબાપના ઘરનું સૂતક લાગતું નથી, પરંતુ તે જ્યાં દત્તક જાય છે ત્યાંનું જ તેને સૂતક લાગે છે. અર્થાત્ “જે સ્વાર્થ નહિ તે સૂતક નહિ” એજ વસ્તુ એથી સિદ્ધ થાય છે. આ જગતને સંબંધ કે છે તે જેનામાં બુદ્ધિ હોય તે તે આ ઉપરથી સ્પષ્ટ રીતે જ જોઈ શકે છે.
જ્યાં સુધી સ્વાર્થ સાચવીએ છીએ ત્યાં સુધી જગતને સંબંધ છે જયારે સ્વાર્થ ખલાસ થાય છે કે સંબંધ પણ ખલાસ થાય છે. હવે શરીરને અને તમારો સંબંધ કે છે તે વિચારે. શરીરને અને આત્માને સંબંધ જ એવો છે કે અવિભાજ્ય ! તમે એને સ્વાર્થ સાથે તે પણ એ તમારીજ સાથે અને જ્યાં તમે એને સ્વાર્થ ન સાધે ત્યાં પણ એ તમારી સાથે. શરીર તમારા આત્માને છેડી દઈને છૂટા છેડા કરી નાખવાને કદી વિચાર પણ કરતું જ નથી !! શરીર એ ચકચકતી ગળી છે! શરીર એ એવી ચીજ છે કે તમે તેને પાળે કે ન
પાળે, તેને સંભાળે કે ન સંભાળે પરંતુ તે છતાં તે તમારી સાથે સાથે જ રહે છે. તે તમારાથી છૂટા થવાનો વિચાર સરખે પણ કરતું નથી. કાયા સિવાય–શરીર સિવાય તમારી પાસે બીજી એવી એક પણ ચીજ નથી કે જેને તમે માર મારે કે સુખ આપ શાંતિ આપે કે તાપ આપે તે પણ તે તમને છોડે જ નહિ. જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી તે આ શરીર તમારૂં દાસ થઈને તમારી સાથે જ રહેવા બંધાએલું છે, હવે શરીર કે જે તમારી માલીકીની આવી જવલંત ચીજ છે પરંતુ તે ચીજ પણ ખરી રીતે નવ સ્વરૂપે કેવી છે તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #346
--------------------------------------------------------------------------
________________
નાનંદ-સુધાસિ’યુ.
( ૩૧૮)
સુધાષ્ટમ‘૬૧ છું.
વિચાર કરો. આ શરીર એ ચકચકતી ડુંગળી જેવુ' છે. ડુ‘ગળી હાથમાં લઈને જોશે તે એવી સુવાળી લાગશે કે વાત ન પૂછે, ચળકાટ પણ કાઈ રીતે ઉતરે એવા નથીજ ! પરંતુ એજ ડુંૉંગળીની જ્યાં તમે એક છાલ કાઢી કે તેાબા ભગવાન્ ! અંદરથી એવી વાસ ભાવશે કે તમારાં આંતરડાં ઉછળી આવશે ! આવી ગંધાતી ડુંગળી તમાને અળખામણી છે પર`તુ ડું'ગળી ભગતને તે તે પણ લાડકી છે.
છેતરામાં છેતરાતા ના!
તમારી કિંમત આવા ડુંગળીભગતમાં ન થવા દો. ડુંગળીની કિંમત જેમ તેના ઉપરના ફોતરા ઉપરથી કરવી નકામી છે, તેજ પ્રમાણે શરીરની કિંમત પશુ માત્ર શરીરની ઉપરની ચામડી જોઇનેજ કરવામાં જોખમ છે. તમે બજારમાં શાક લેવા જામે છે ત્યારે ડુંગળીનેા ઉપરના ચળકાટ જોઇ તમે લેાભાતા નથી અને ડુંગળી ઉંચકી લાવતા નથી, પરંતુ ખરખચડા છતાં ભીંડાજ લઈ આવેા છે. એજ પ્રમાણે વિદ્યાના શરીરનું મૂલ્ય પણ ચામડી જોઈને કરતા નથીજ! ચામડીની સુંદરતા ઉપર મેઢુ પામીને તમારે ગાંડાઘેલા થઈ જવાની જરૂરજ નથી. શરીર એની ચીજ છે કે તમે એને મારા, કાપા, ખાળા, ઘેટા તાપણુ એ ચીજ ખસવાની નથીજ. શરીરરૂપી એકજ ચીજ ત્રણે લેાકમાં એવી છે કે જે તમારી સાથે અને સાથેજ રહે છે. જે તમાને કદી પણ છેડતીજ નથી. આટલું છતાં મા શરી પણ ચળકતી લસણુની કળીજ છે. તમે એ કળીનું છેાતરૂ ંજ જોતા ના અને છેતરામાં છેતરાતા ના! એ લસણની કળીનું અંતરંગ જોજો અને પછીજ તેનુ મૂલ્ય આંકજો.
છેતરામાં છેતરાય, તેનુ' ઊંધું વેતરાય !
એ છેતરા જોઇને અર્થાત્ શરીર ઉપરની છેાતરારૂપ ચામડી જોઇનેજ જે તેમાં રાચવા મ’ડી પડે છે તેના ભાગ મળ્યા છે એમજ સમજી લેવાનું છે. તમે લસણુ રાપે. ૨ાપે ઉગશે પછી પુષ્ટ થએલી કળી કાઢીને સુકવા એની છાલ સુંદર લાગશે. એજ પ્રમાણે શરીરમાં પણ વાહી ચઢવા લાગે છે એટલે એની ચામડી માહક લાગે છે. ચામડી એવી માહક લાગે છે કે વાત ન પૂછ્યું, પરંતુ એ મેહ નકામે છે. લસણની સુદર કળી રધાવાને માટે ચુલે ચઢે છે ત્યારે એના ડાર નેશે તે સમજ પડશે કે તેના શા હાલ થાય છે! સીઝાઈ છુંદાઇને ચીમળાઈ જાય છે અને આખું ઘર ભરી નાખે એવી તેની દુધી સઘળે ફરી વળે છે. જે દશા લસણની કળીની છે તેજ દશા આ રૂડા રૂપાળા શરીરની પણ છે. શરીરને સ્મશાનમાં જ્યારે ચિતામાં ખાળવામાં આવે છે ત્યારે તેની કેવી દુર્ગંધ છૂટે છે તે બધાએ અનુભવી છે. આ દુર્ગંધી ટાળવાને માટે તે અંદર ઘી નાખવામાં આવે છે પરંતુ તે છતાં શરીર એના સ્વભાવને છેાડતુંજ નથી.
ઉપરકી અચ્છી પણ ભીતરકી તા રામજી હી જાણે ! જેમ લસણની કળીચુલે ચડે છે ત્યારે દેખાવમાં સુંદર હાવા છતાં દાણુ દુ:ખ ઉપજાવે છે તેજ પ્રમાણે આ શરીર પણ જ્યારે આત્માથી છુટું પડે છે અને અગ્નિમાં પડે છે ત્યારે તેની વાસ માત્રથીજ દારૂણ સ`ક્રટ ફેલાય છે. શરીરને જે સુંદર હે. છે, શરીરની મહકતા ઉપરજ માહી પડે છે અને વિષયવાસનામાં તલ્લીન બની મનુષ્યભવ મૂળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #347
--------------------------------------------------------------------------
________________
આન-સુધાસિંધુ.
સુણાદિ ૧૩ પાણી કરે છે તેમણે આ શરીરને બરાબર તપાસવાની જરૂર છે. શરીરમાંથી જે નિત્ય ગંદા પદા બહાર નીકળે છે તે ઉપરથી જ આ શરીર કેવું દારૂણ છે તે આપણે જાણી શકીએ છીએ. શરીરને તમે ગમે તેવું મનહર કહે, સુંદર કહે અને એની સેાડમાં ભરાયા કરે છતાં એની ગીચતા તે તમોને પણ સાલે છે. જોઈએ તે તમારા પિતા, પુત્ર, પત્ની, માતા, ભગિની કે પતિ ગમે તેને દેહ હોય પરંતુ જયારે તેના ઉપર ઓપરેશન થાય છે ત્યારે એ ઓપરેશનથી દગ્ય થયેલો ભાગ તમને પણ જે ગમતું નથી. નજીકના સગાં ભલે હિંમત રાખીને ઓપરેશન વખતે પાસે ઉભાં રહે પરંતુ કપાએ ભાગ સારે દેખાય છે એમ તે તેઓ પણ નજ કહે જોતાંજ હેબકાઇ જશે! તમે ચાંદી સોનાને ઘસશો તે અંદરને ચકથકો ભાગ બહાર
નીકળશે. સોનાને ઘસી નાખશો તે તેને ચળકાટ એ જણાશે કે તમારી આંખોને પણ આંજી નાખશે પરંતુ શરીરના સંબંધમાં તમે જોશે તે એથી ઉટેજ પ્રકાર પ્રષ્ટિએ આવશે શરીરની મહત્તા તો એક પથરાથીએ ઓછી છે. આરસને પત્થર બહારથી કદ કે ઝાંખે જણાય છે પરંતુ જ્યાં તમે એને લઈને ઘસો છે કે એને ચળકાટ એવે દેખાય છે કે જેનારાની આંખેને આંજી દે છે ત્યારે આ શરીર ઉપરથી સારૂં દેખાય છે પરંતુ જે ઉપરની ચામડી ઉતારી નાખે અને અંદરના લાલ ગળાજ કાઢીને બહાર મૂકો તે તમે પતેજ જોતાંજ હેબકાઈ જશે. આ ઉપરથી જણાશે કે દેહ એટલે દગાબાજ મોતીજ છે! મેતીની ઉપરની ફોતરી ચળકતી પણ અંદર જુઓ તે ગોટાળાપંચક! આ તેવુંજ શરીર ઉપર જુઓ તે મહી પડે, પણ જરાક ચામડી ઉતરી કે ભાગવા માંડશો!!
મોતીની મા રેતી! કહેવત છે કે મેતીની મા રેતી એમાં જરાય અપવાદ નથી એ
જરાય ખોટું નથી. મતીને દશ લાખ રૂપીઆને કંકો હોય પરંતુ જે કદાચ હથી તે જાળમાં તે કંઠે પડી ગયે તે તમારી જિંદગી જ ખલાસ, તેવુંજ દેહમાં પણ સમજી લેજે. જેણે દેહ સાથે જ સ્વાર્થ રાખે છે તેને તે આજે નહિ તે કાલે પણ જરૂર રાવાનો જ સમો આવવાને ને આવવાનજ! અરે, શરીરને મોતી કરતાં પણ હલકું કહે તેએ વાંધો નથી. મોતીનું તે પડ ઉખડી જાય ત્યારે જ તેની મા-તેને માલિક રોવા બેસે, પરંતુ શરીરની તે વાતજ ન્યારી છે. શરીર હોય છતાં શબ થયું એટલે ખલાસ સંસારીની દષ્ટિએ ત્યારથી આત્મા સાથેનો સંબંધ પણ તેઓ પુરા થએલો ગણે છે અને રહેવા માંડે છે. નેહીઓના શરીરને અંગે રેવા કુટવાનું તે એકવારને માટે સંબંધીએ પિતાના નસીબમાં જ લખાવી લાવ્યા છે. ગમે તેવા પ્રયત્નો કરે, સંબંધીના શરીરને ગમે એટલું જાળવે તે છતાં એકવાર રવા કુટવાનું તે ભાગ્યે તેમને માટે નિર્માણ કરી જ રાખેલું છે. તે ફરે એમ નથી. જે જ તે જાય ! જે જન્મે છે તે મરવાને છે એ વાત જેટલી સ્પષ્ટ છે તેટલી જ
એ વાત પણ ચોકખીજ છે કે દેહને અંગે સગાંસંબંધીઓને એકવાર રાવનું પણ છે. આત્મા અને શરીર બંને એકવાર ઘર છેડીને તે અવશ્ય જવાના જ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #348
--------------------------------------------------------------------------
________________
*
આનંદ-સુધાસિંધુ
(૩૨૦).
સુધાબંદુ ૧ હું, આત્માને શરીરને વિયોગ-મૃત્યુ જેમ ચોક્કસ લખાવ્યું છે તે જ પ્રમાણે સગાંસંબંધીએ સંબંધીને ત્યાગ એકવાર સહન કરવાનો તે ભાગ્યમાં લખાવેજ છે. છી એ ત્યાગ આડે પગે હે કે ઉભે પગે ! આખા જગતમાં દરેક વ્યક્તિને શ્રીમંતને, ગરીબને, સ્ત્રી, પુરુષને, શેઠને, સેવકને, સઘળાનેજ એકવાર હંમેશ માટે ઘરમાંથી બહાર તે નીકળવાનું જ છે. કોઈ માને પુત એ નથી પાકો કે જે આ દેહથીજ કાયમ માટે ઘરમાં જ રહા હૈય! મનુષ્યને આ હંમેશને ત્યાગ ગમે છે કે નથી ગમતે તેને સવાલ જ નથી, તે ઘરમાંથી નીકળવા ચાહે છે કે નથી ચહાતે એ વાત કેઈ પૂછતું જ નથી. વાત એકજ પૂછાય છે કે કર્મ સંબંધને અંગે મૃત્યુ આવેલ છે કે નહિ? અને ત્યાં એ પ્રશ્નને અગે હકમનામ થાય છે કે કાળ તરતજ તેની બજાવણું કરી નાખે છે.
આ બેલીફ રૂપીઓ ન લે! બેલીફને રૂપીઓ આપી દે તે તે અઈ ૫ણું સમજાવીને
બજાવણ કર્યા વિના પાછો જાય. આ બેલીફ એ છે કે તે છોડતા જ નથી. ત્યાગ બે રીતે શક્ય છે. એક ઉભે પગે અને બીજો આડે પગે. એક ત્યાગ પ્રતિષ્ઠાવાળે છે અને તેથી તે માનભેરનો છે, બીજે ત્યાગ બળાત્કારે છે તેથી ત્યાં અપ્રતિષ્ઠા છે. દેહ મેહ રાખવા માગે છે તે સગાંસંબંધી પૈસેટકે એ સઘળામાં ગુંચવાઈ રહેવા માગે છે. આપણે એને વિરોધ કરે અને આત્મકલ્યાણની ભાવનાથી સઘળાને ત્યાગ કરીને ચાલતા નીકળી પડવું તે ઉભા પગને ત્યાગ છે. આત્માને સંસારની માયા એળે જેવી વળગેલી છે એ જળે છૂટતી નથી ત્યાં સુધી “ભાગતા ચેરની લંગોટી તે લગેટી, પાટો બાંધવા તે કામ લાગશે.” એમ ધારીને જે હાથમાં આવે-જે નીકળે તેને કાઢવું એ શ્રેયસ્કર છે. આ ઉપરથી જ પ્રાચીન કાળમાં એવી શંકા કરનારા હતા કે બાળકે દીક્ષા લે તે તે ઠીક, પરંતુ વૃદ્ધ દીક્ષા લે તેને અર્થ શો ? દરતી સંસ્કારની બળવ-તરતા. બાળકને હજી દુનિયાદારીને ડાઘ બેઠેલો હેતું નથી.
તેને પરિવાર, વિષય ઈત્યાદિનું ઝેર ચઢયું નથી. તેને ધનને રાગ લાગે નથી એવા બાળકને જે રસ્તે લઈ જાઓ, તેને જે રીતે કેળવે તે રીતે તે કેળવાશે. બાળકમાં સંસ્કાર પહેલા નંબરના હોય છેજ. પારસી મુસલમાનના છોકરાઓ મોટા થાય છે ત્યારથી જ માંસ ખાવા શીખે છે પરંતુ હિંદુના બાળકોને નાની વયથી જ મધમાં કુદરતીજ ત્યાગ હેય છે અને એ ત્યાગ તેમને ભાંગવાને સમયજ આવતું નથી. વિચાર કરશે તે માલમ પડશે કે એનું કારણ એકજ છે અને તે એ કે તેને સરકાર જ એવા પડે છે કે સાધારણ રીતે પહેલેથી જ મધમાંસને વિરોધ કરવાને અર્થે તે ટેવાએલે છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે જેનામાં ખરાબ સંસ્કારજ પડ્યા નથી તેને સુધારવાની ચિંતાજ ઓછી છે, જેનામાં ખરાબ સંસ્કારજ પડ્યા નથી તેને સુધાર એ સરળ છે. બાલ્યાવસ્થા એ દરિયામાંથી નીકળેલા
ભાવિકપણે જ સ્વચ્છ એવા મિતીના સમાન છે અને તેથી જ તે દીક્ષાને માટે બેશક ઉત્તમ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #349
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૩૨૧)
સુધાબદુ ૧ લું. રીક્ષાને માટે ઉત્તમ વય. બાલ્યાવસ્થા એ દીક્ષા માટે ઉત્તમ છે પરંતુ તેથી એમ માની
લેવાનું નથી કે યુવાની કે વૃદ્ધાવસ્થા દીક્ષા માટે લાયકજ નથી. કઈ પણ વય દીક્ષા માટે તે લાયકજ છે. મોતી દરિયામાંથી નીકળે તેની ઉપર ગમે તેવાં પંડે બાઝેલાં હોય છતાં જે અંદરના પડો સારાં હોય તે એજ મોતીની હજારની કિંમત થઈ જ શકે છે. માત્ર ઉપરના પડે છે ઈ નાખવાનાજ બાકી હોય છે. એ જ પ્રમાણે સુવાનીવાળાના પણ બગડેલા સંસ્કાર ધંઈ નાંખવા પડે છે. આત્મા યુવાનીમાં પ્રવેશે છે એટલે તેને પતિ કે પત્નીનું અથવા તે બાળકનું ઝેર લાગે છે. તે માયામાં બંધાતો જાય છે, સ્નેહમાં પડે છે અને તેના સંસ્કાર બગડે છે. બાળકને મુકાબલે યુવાનના સંસકારો બગડેલા હોય છે એ વાત સાચી છે પરંતુ તેથી એ સંસ્કારો સુધરે એવા હતાજ નથી એમ માની લેવાની જરૂર નથી. મોતી કે હીરા ઉપર ડાઘ પડી જાય છે તે તમે તેને સુધારે છે એજ પ્રમાણે સ્ત્રી, પુત્ર અને ધનની માયાથી જે યુવાનના સંસ્કારે બગડેલા હોય તેને પણ સુધારવા જોઈએ એવાના સંસ્કાર પણ જરૂર સુધરી શકે છે. ડાઘાવાળાં મોતી ! રોગો ગમે તેવા ભયંકર હોવા છતાં તેને સુધારનારી ઔષધીઓ હોય
છે તે જ પ્રમાણે યુવાનીના ખરાબ સંસ્કાર પણ સુધારી શકે છે. હવે અહીં એવી દલીલ થઈ શકે કે, “મોતી ઉપર ડાઘ પડે છે તે સુધારી શકાય પરંતુ મોતીનું મૂળ પડ સલામત હોવું જ જોઈએ. જે મૂળ પડજ સલામત ન હોય તે પછી એ ડાઘાવાળા મારીને સુધારી શકાતું નથી તેજ પ્રમાણે યુવાની એ સલામત પડ છે ગમે તેવા ખરાબ સંસ્કારો પડયા હેમં છતાં યુવાની રૂપી મૂળ પડ સલામત હેય-યુવાની હોય તે એ સઘળા દૂષણે જરૂર સુધરી શકે, પરંતુ જેની જુવાની ગઈ છે, જેનામાં બૈરી છોકરા અને સંપત્તિની માયાજ ભરી છે અને એ માયામાં જ ભરાઈ રહીને જેણે પિતાની જિંદગીને સાઠ સિત્તેર વર્ષ પુરા કર્યા છે એવાઓના તે બધાંજ પડો બગડેલાં છે, અને એવા વૃદ્ધો સઘળાજ પડ બગડી ગએલા મોતી જેવા છે, તે પછી તેમને પડેલા ડાઘા રૂપી સંસ્કારો ન સુધરી શકે એવા હેઈ, મોતી જેમ સુધારવાને માટે નકામાં છે તે જ પ્રમાણે તેઓ પણ સંસ્કાર સુધારવા માટે નકામા છે.” શંકાકારને જવાબ! આવી દલીલ કરીને શંકાકારે કહે છે કે વૃદ્ધોના સંસ્કારો સુધરી ન
શકે એમ હોવાથી વૃદ્ધાને દીક્ષા આપવી એ ઠીક નથી. બાળક દીક્ષાને માટે ચગ્ય છે કારણ કે તેને સ્ત્રી, પુત્ર, પૈસા વગેરેના સંસ્કારો પડયા જ નથી. જેમ દરિયામાંથી નીકળેલું એકનું મોતી સઘળાં મોતીઓમાં પહેલે નંબર ધરાવે છે તે જ પ્રમાણે બાલ્યાવસ્થા એ પણ દિક્ષાને માટે સર્વોત્તમ દશા છે એના જેવી બીજી સર્વતોભદ્ર દશા નથીજ. એ જ સંબંધ દીક્ષા અને યુવાનો જોડે પણ છે. યુવાની એ અંદરનું પડ સલામત રહેવા છતાં ઉપર ડાઘા પડેલા મોતી જેવી છે કારણ કે યુવાનીમાં પણ શક્તિ અને માનસિક બળ કાયમ હોવાથી યૌવનાવસ્થામાં પડેલા કુસંસ્કારો સહેલાઈથી ભૂંસી શકાય છે પરંતુ વૃદ્ધાવસ્થામાં આંતરિક બળજ ન રહ્યું હોવાથી વૃદ્ધાવસ્થા એ દીક્ષા લેવાને માટે એગ્ય નથી. આવી દલીલ કેટલાક શંકાવાદીઓ તરફથી કરવામાં આવે છે. આવી દલીલ કેટલે અંશે સાચી છે તે હવે જોઈએ. યુવાની અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #350
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
( ૩૨૨).
સુધાબંદુ ૧ લું. બાલ્યાવસ્થા દીક્ષાને માટે સર્વથી સારી દશા છે એમાં તે કોઈથી પણ વધે લઈ શકાય એવું નથી. લાખ ગયા તે સે પણ જાઓ.” વૃદ્ધોને દીક્ષા લેવાનો અધિકારજ નથી અથવા વૃદ્ધો
દીક્ષા લે એને કાંઈ અર્થ જ નથી એ માન્યતા સાથે શાસનથી મળતા થઈ શકાય એવું નથી. યુવાની અને બાલ્યાવસ્થા એ છાંટા એબ વિનાના મોતી જેવી દશા છે અને તેથી એ દશામાં દીક્ષા આપવીજ યોગ્ય છે એ વાતની સાથે તે શાસ્ત્ર પણ સંમત છે પરંતુ વૃદ્ધ એટલે અંદરનું પણ પડ બગડી ગએલું હોય એવું મેતી છે. એમ વિચારી તેને દીક્ષા જ ન આપવી એને અમે કઈ પણ રીતે ચગ્ય માનતા નથી. ચેર ઘેર ધાડ પાડવા આવે છે. ધાડ પાડીને લાખ અને હજારો રૂપીઆ લુંટી જાય છે, પરંતુ તેમની લૂંટ થયા પછી સોની-સો રૂપીઆની કિંમતની એકાદ કંઠી રહી ગઈ હોય તે આપણે સાચવીને તેને પણ ઉંચી મૂકીએ છીએ ફેંકી દેતા નથી જ! કઈ એવો રણ નીકળ્યું નથી કે ચારે હજારો રૂપીઆ લુંટી ગયા છે, ત્યારે હવે આ સે બચાવીને શું કરું? લાવ આ સે રૂપીઆની રહેલી કંઠી પણ ફેંકજ દઉં, એ વિચાર કરીને તે કદી ફેંકી દીધી હોય!
સે યુવા મારકે બીલી હજકુ ચલી! વૃદ્ધાવસ્થા થતાં સુધી દીક્ષા ન લીધી હોય
તેને ખરાબ સંસ્કાર પડી ગયા છે, એ સંસ્કાર દઢ થયા છે એ સઘળી વાત સાચી છે પરંતુ એ સંસ્કારો પણ જે સુધરતા હોય તે શા માટે ન સુધારવા ? બાળપણમાં સંસારમાં પડયા વિનાજ જે ભવ્યામાં દીક્ષા લઈ લે સારામાં સારું છે. બાલ્યાવસ્થા પુરી કર્યા પછી યુવાવસ્થા આવે છે. આ અવસ્થામાં થોડા સંસ્કાર બગડેલા હોય છે પરંતુ તે સંસ્કારો સુધારી નાખે અને દીક્ષા લઈ લે તે પણ સારામાં સારી વાત છે પરંતુ એ બન્ને વસ્તુ ગયા પછી વૃદ્ધાવસ્થા આવી હોય અને તેમાં ખરાબ સંસ્કાર પડયા છતાં પણ જે એ સંસકારો સુધરી શકતા હોય તે તે એ અવસ્થાએ પણ જરૂર દીક્ષા આપવી જ જોઈએ. જેઓ એમ કહે છે કે “સ ચુવા મારકે બીલી હજકુ ચલી !” તેઓ જૈનધર્મના તત્વને સમજતાજ નથી અને તેથી જ તેઓ આવા ગમે તેવા શબ્દો ઉચ્ચારે છે. ઘણા દાખલાઓ શાસ્ત્રમાં એવા છે કે જેમાં મનુષ્ય વૃદ્ધત્વ મળ્યા પછી દીક્ષા લઈ તેને શોભાવી છે.
જાગ્યા ત્યાંથી જ સહવાર! જેનધર્મ તે વારંવાર અને પોકારી પિકારીને એમ કહે છે
કે “જાગ્યા ત્યાંથી સવાર !” બાળપણમાં દીક્ષા લેવી એ
ઉત્તમ છે. બાળપણમાં દીક્ષા ન લેવાઈ તે યૌવનાવસ્થામાં લેવાય તે પણ ઉત્તમ છે પરંતુ એ બંને અવસ્થામાં એ દીક્ષા ન લેવાય તે વૃદ્ધાવસ્થામાં પણ લેવાય તો તે સમયે પણ લેવાને માટે વાંધાજ નથી. ચાહે તે બાલ્યાવસ્થામાં દીક્ષા લે, ચાહે તે યુવાવસ્થામાં યે કે ચાહે તે વૃદ્ધાવસ્થામાં ભે, પરંતુ તમારી મેળે દીક્ષા લેવી, જાતે ત્યાગી થઈને નીકળવું એ ઉભા પગે નીકળ્યા બરાબર છે અને ઉભા પગે ત્યાગી થઈને જે નીકળે છે તેમજ પ્રતિષ્ઠા પણ છે પરંતુ જો તમે ઉભે પગે ઘર છોડવા-ઘરની બહાર નીકળવા તૈયાર ન , હા, તે પછી તમારે માટે બીજે રસ્તે તૈયારજ છે. એ રસ્તે તે કેર્ટની ડીકી! તમારી ખુશી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #351
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ,
(૩૨૩)
સુષાબિંદુ ૧લું. હેય કે ન હોય પરંતુ કોર્ટની ડીક્રી તમને છોડવાની નથી. કેટની ફી અને બેલીના પિસા. તમારા કબજામાં રહેલી સ્ત્રી, છોકરાં, પૈસા, વાડી,
ગાડી, શરીર એ બધું પારકું છે માટે તે છોડી દે એની ડીકી તે કોણે કરી જ આપેલી છે. હવે એ ડીજી પ્રમાણે તમે હપતે ન ભરી જાઓ અર્થાત તમે દબાવી રાખેલી પારકી ચીજ ન છેડી દે તે બેલીફ તમારે ત્યાં બજાવણ માટે આવવાને તૈયારજ છે, પરંતુ તમે જાતે હપતે ભરે અને બેલીફ આવીને હપતે વસુલ કરે એ બેમાં ઘણું તફાવત છે, જે તમે જાતે જ તમારો હપતે ભરી જશે તે તમારે કોર્ટના બેલીફની ફી નહિ ભરવી પડે, પરંતુ જો તમે જાતે જઈને તમારે હપતે ન ભરો તે તમારે ડીકીના પૈસા તે આપવા જ પડશે, પરંતુ તે ઉપરાંત વધારામાં તમારે કોર્ટની ફી અને બેલીફને ખરચે પણ આપવોજ પડશે. સંસાર શરૂ કર્યો ત્યારથી જ છોડવાનું એટલે સંસાર ત્યાગવાનું હુકમનામું તે થએલું જ છે. દીક્ષા લઈને એ ત્યાગરૂપ હપતે ન વસુલ આપે તે મતરૂપ બેલીફ તૈયારજ છે તેને હુકમનામાની નકલ મળી કે તરત જ તે તમારું ઘર શોધતે તમારે બારણે આબેજ છે.
હું ન ભરે તે બેલીફ છે જ. આ રીતે બેલીફને લાવવામાં બે ગેરલાભ છે. એક તો હુકમ
નામાની રકમ ભરવારૂપી ઘરબાર છોડવાં તો પડે જ છે પરંતુ તે ઉપરાંત બેલીફના ખચરૂપ કર્મને ભાર વધારે ચઢે છે ! હવે કણ એ ડાહ્યોમાણસ છે કે જે ડીકી થએલી છે એ વાત જાણી લીધા પછી પણ પૈસા ચુકવી ન દેતાં બેલીફને ખરચે ભરવાનું જ પસંદ કરશે. જગતને આપણે અનિત્ય જણાવીએ છીએ તે પણ એટલાજ કારણથી કે તેના ઉપરથી મમતા ઓછી થાય ! નાસ્તિક અને આપણી વચ્ચે પણ ત્યાગની બાબતમાં મતભેદ નથી. પુણ્યપાપ, નરક, દેવક, મેક્ષ, આ ભવ અને પર ભવ એ સઘળાના સંબંધમાં આપણી અને નાસ્તિકોની વચ્ચે મતભેદ રહે છે પરંતુ જગત ત્યાગવું જ પડે છે, એ સંબંધમાં તેની કે તમારી વચ્ચે કાંઈ પણ મતભેદ નથી જ, તે પણ કહે છે કે સંસાર ત્યાગ પડશે અને તમે પણ કહે છે કે સંસાર ત્યાગ જ પડશે. શરીર અને સંસારને સંબંધ બાર મહિના અને ત્રીસે દહાડા ચાલુજ રહેવાનું છે એવું તે આ જગતમાં કોઈ પણ કહેતું જ નથી.
એક નવી દલીલ! આ સંસાર અસાર છે, સાર વિનાને છે, તે રાજી શીથી ન છેડી
એ તે બળાત્કારે પણ છોડ પડશે એ તે જેમ આપણે કબુલ રાખીએ છીએ, તે જ પ્રમાણે નાસ્તિકો પણ કબૂલ રાખે જ છે, પરંતુ તેઓ આ સંબંધમાં એવી દલીલ કરે છે કે માણસને મૃત્યુ આવેજ છે અને તે મરણ તે પામે છે. વળી મરણ પામીને તેની
સ્મશાનમાં પથારી પણ નંખાય છે પરંતુ તેથી શું “મારી મરણ પછી તે સ્મશાનમાં પથારી નંખાવાની તે છેજ ને ?” તે પછી ચાલને આજથી જઈ પડું સમશાનમાં, એમ ધારીને જીવતી જિંદગીમાં જ તેણે સ્મશાનમાં પથારી નાંખવા જવું જોઈએ? ના, એજ રીતે મરણ પછી તે ઘરબાર, માલમીકત સઘળું છોડવાનું તે છેજને? માટે તે હમણાજ છેડી દેવું જોઈએ એમ વિચાર કરીને દીક્ષા લેવી એ પણ નકામુંજ છે. અર્થાત કુદરતી રીતે જ્યારે માત આવે છે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #352
--------------------------------------------------------------------------
________________
ખાન-સુધાસિંધુ.
(૩૨૪)
સુષાબંદુ ૧ . તે મતને લીધે ઘરબાર, સંસારને ત્યાગ કરવું પડે છે, ત્યારે ભલે ત્યાગ કરો, પરંતુ તે પહેલાં તે સંસારને ત્યાગ નજ કરવો જોઈએ. નાસ્તિકની આ દલીલ કેટલી સાચી છે, તે હવે વિચારી જુએ. ડહાપણ કઈ ચીજમાં છે? જે નાસ્તિક આવી દલીલ કરે છે, તેમને શાંતિથી કહેવાની
જરૂર છે, કે મહાનુભાવો! કેર્ટની ડીકી થઈ જાય પછી તે ડીકીના પૈસા રાખી મુકવામાં માલ છે. કે આપી દેવામાં આબરૂ છે? ધારી લે કે એક કેસમાં વાદી જુઠો છે, પ્રતિવાદી ઉપર દા માંડે છે પરંતુ પ્રતિવાદી પિતાના પુરાવા રજુ નથી કરી શકતે, તે કોર્ટ પ્રતિવાદી ઉપર ડીકી કરી આપે છે. પ્રતિવાદી જાણે છે કે પોતે પુરાવા રજુ ન કર્યા, કોર્ટ માં બીજા કામકાજને લીધે હાજર થવાનું રહી ગયું અને ખેડું હુકમનામું થઈ ગયું. આટલું છતાં પણ થઈ ગયું તે થઈ ગયું. તેમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી અને તેથીજ ડાહા! માણસ તે કરજે પૈસા આણને પણ પિતાને ત્યાં જપ્તી આવે તે પહેલાં પૈસા આપી દે છે. જે તે પૈસા આપતું નથી તે કોર્ટ પૈસા છેડી દેતી નથી. કેટ તે હુકમનામાના પણ પૈસા લે છે, અને તે ઉપરાંત તે બેલીફના ખર્ચનાં પણ પૈસા લે છે. આવા સંગમાં ડાહ્યો માણસ તે તેજ છે કે જે હુકમનામું થયાની વાત સાંભળે છે કે તરત પૈસા ભરી દે છે.
છેવટે જપ્તી તે છેજ જે તમે તરત પૈસા ન ભરો અને જપતી આવવા દે તે પરિણામ
એ આવશે કે ખરચે પણ માથે ચઢશે. એ જ પ્રમાણે સંસાર પારકો છે. તેમાં તમે ભેરવાઈ પડયા છે એ વાત કર્મની કોર્ટમાં સાબીત થઈ છે અને તેમણે તમેએ સંસાર છેડી દે એવું હુકમનામું પણ કરી આપ્યું છે. હવે જો તમે એ હુકમનામાના ઠરાવ પ્રમાણે ઉભે પગે સંસાર છોડવા તૈયાર ન હો તે પછી કાળ લાત મારીને તમોને આડા પાડી આડે ટાંટીયે ઘર બહાર ઘસડી કાઢશે અને કુદરતના હુકમનામાની બજાવણી કરશે. આ બજાવાણી થઈ જશે એટલે તેથી તમે છૂટા થઈ શકતા નથી. તમે કાળને બજાવણી કરવાની ફરજ પાડી એટલે હવે ખરચે પણ તમારેજ ભેગવવાનો!! તમે એ બજાવણી થાય ત્યાં સુધી સંસા૨માં રહ્યા, અનેક સાચાં જુઠાં કર્યા, અનેક વેળા ઘાલમેલ કરી અને જે ભયંકર કર્મભાર ભેગે કર્યો તે સઘળો તમારે ભવાંતરમાં ભગવાજ પડશે. આનું જ નામ તે બેલીફનો ખર્ચ ! જેમ ત્યાં બેલિફને ખર્ચો આપવાનું છે તેમ અહીં ભવાંતરમાં એ કર્મભાર ભોગવવાનો છે.
હકમનામું થઈ ગયું છે. જગતમાં સઘળી ચીજો છૂટે અને મળે એવી છે. પૈસોટો
સઘળું છુટે છે અને મળે છે. આ એક શરીર એજ એવી ચીજ છે કે તે આત્માથી છોડી શકાતી જ નથી અને જે આત્મા છેડી દે તે તે પાછી મળી શકતી નથી, શરીર એ છૂટતું નથી પરંતુ જ્યારે છૂટે છે ત્યારે તે હંમેશને માટે છૂટે છે એ ફરી પાછું મળતું નથી, એ હંમેશ માટે છુટનારી ચીજ પણ છોડીજ ધો એવું હુકમનામું તો થએલુંજ ૨
જ છે, પણ જે હુકમનામાની સાથેજ એનો હપતે ન ભરી દઈએ તે એટલે કાળ હપતે ભરવાને વિલંબ કરીએ તેટલે કાળ અવિરતિરૂપ કર્મની ફી લાગે જ છે, અને દેશુદાર પાયમાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #353
--------------------------------------------------------------------------
________________
આન-સુષાસિંધુ,
(૩૨૫)
સુધાબિંદુ ૧ લું. થાય છે. સંસાર છોડવાને જ છે એ નક્કી છે અને એ હુકમનામાની જાણ થઈ અને છેડી દઈએ તે કર્મભાર વધવ બચી જાય છે આટલું જાણ્યા છતાં પણ જેઓ હુકમનામાની રકમ ચુકવી આપવાની ના પાડે છે અર્થાત રાજીખુશીથી જ ઉભેપગે ત્યાગ કરતા પાછા પડે છે તેમને માટે એમ કહેવાને વાંધો નથી કે તેઓ આબરૂ વિનાના દેવાળીયાજ છે. શેરની કિંમત ક્યારે ઉતરે? શરીર છેડવાનું છે એ વાત જેમ ચકકસ છે તેજ પ્રમાણે
શરીરની સાથે સંબંધ રાખનારાઓને રોવાન છે એ વાત પણ તેટલીજ ચોકકસ છે. આ શરીર અને તેને સંબંધ અને સંબંધીઓ એટલે એક લીમીટેડ કંપની છે. આ કંપની લીકવીડેશનમાં ગઈ કે તેના શેરહોલ્ડરને માથે ચફાળે લેવાને અને પિક મુકવાની એ પણ નકકી જ છે. શરીર એ કંપની છે અને એ શરીરના સંબંધીઓ માતા, પિતા, પતિ, પત્ની એ સઘળાં એ કંપનીના શેરહાઉડરે છે. શેરહોલ્ડરો જેમ કંપની સાથે લાભ ધરાવે છે કંપનીના હિતમાં તેમનું હિત સમાયેલું છે તે જ પ્રમાણે શરીરના સગાંવહાલાં રૂપી શેરહોલ્ડરોનું પણ શરીરની સાથે હિત છે શરીર ચાલતું રહે અને કમાતું રહેતે જ એ શરીર વારતહેવાર શીખંડ અને બાસુદી ઉંચકી લાવે અને શેરહોલ્ડરોને મઝા થાય ! જે કંપની બરાબર ન ચાલે તે શેરહોલ્ડરનું વ્યાજ પણ ખલાસ ! શેરની કિંમત ઉતરી જાય છે અને શેરહોલ્ડરે જે ભાવ આવે તે ભાવ લઈને પિતતાના શેર ફટકાવી મારે છે.
સંસારના સ્વાથી સંબંધ. એજ સ્થિતિ અહીં સમજે. જ્યાં શરીર રૂપી કંપની પણ
બરાબર ચાલતી બંધ થઈ, તમારી કમાણીમાં વાંધો આવે અને તમે તમારા સગાંઓના માજશેખ પુરા ન પાડયા ત્યાં તમારા શેરની કિંમત ઘટવા રૂપ તમારા ઉપરને નેહ તમારા કુટુંબીઓને સનેહ પુરે થશે, અને જેમ જે આવે તે ભાવ લઈને શેર ફટકાવી મારવામાં આવે છે તે જ પ્રમાણે તમારા સ્નેહીઓ પણ જે હાથમાં આવશે તે તમારી પાસે મેળવી લઈ તમને ઉંચા મૂકી ચાલતા થશે. પછી બહેન પણ તમને નહિ ઓળખે કે આ મારો ભાઈ છે, બાપ પણ ન જાણે કે આ મારો વંશજ છે, માતા પણ ભૂલી જશે કે આ મારો છોકરો છે અને ધણિયાણું પણ જરૂર ભૂલી જશે કે આ મારો ધણી છે! આ રીતે જયાં આ તમારી કંપની વ્યાજરૂપી બધાને પોષણ આપતી બંધ થાય છે કે તમારા સ્નેહી સંબંધીઓની પણ આવી દશા થવા પામે છે. તમારી કંપની લીકવીડેશનમાં જાય કે માથે
ફાળે એાઢીને શેરહોલ્ડરોને રડવાનું છે એ વાત પણ સ્પષ્ટ જ છે. હવે આવા શેરહોલ્ડરે અને આવી કંપની તે કેટલો કાળ ટકે તે જરા વિચારજે. -
છેવટે તે દેવાળું છે. કંપનીને તમે લીકવીડેશનમાં ન જવા દે તે શું થાય? પરિણામ
એ આવે કે ખેટને ખાડે વધ્યાજ કરે, તેજ પ્રમાણે ત્યાગરૂપી તમારા સંબંધીને વિગ તમે ન સહી શકો અને તેને દીક્ષા ન લેવા દે અથવા તે પિતે ૫ણ દીક્ષા ન લે તે તેને કર્મને ભાર વધેજ જાય છે! કે જે ભાર બધે વ્યક્તિએજ સહન કરવાને છે. આ શરીરરૂપી કંપની મૃત્યુરૂપી નાદારી લેવાની છે અને તે સમયે ડાયરેકટર રૂપી સગા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #354
--------------------------------------------------------------------------
________________
માન–સુધાસિંધુ
(૩૨૬)
તે
સુધાબિંદુ ૧ સુબખીઓને ાવાનું છે એ વાત તા સિદ્ધ થએલી અને સ્પષ્ટ છેજ. પછી આ નાદારી દીક્ષારૂપી ત્યાગને પરિણામે હા અથવા મરને પરિણામે ડા; પરંતુ નાદારીરૂપ ઘરના ત્યાગ દરેક શરીરધારીને માટે સિદ્ધ થઇજ ચુકેલા છે એ સાવ સ્પષ્ટ વાત છે. તમે ત્યાગ લઈને દીક્ષા ધારણ કરીને ઘર છેડા છે! એના અર્થ તમે તમારા શેરહેાલ્ડરાની ખુશીથી કંપનીને લીકવીડેશનમાં લઈ જવાના જેવા છે. આમ આ શરીરરૂપી ૪'પની રાજીખુશીથી લીકવીડેશન રૂપ સસારના ત્યાગ કરી દીક્ષા લે પણ કંપનીના ભાગીદારી રૂપ સગાંઓને તે રડવાનું છેજ અને ક ંપની રાજીખુશીથી દેવાળુ ન કાઢે તે પણ તેમને રડવાનુ છેજ, એક વાર રાવાનું તે ખરૂ જ ! કંપની રાજીખુશીથી લીકવીશનમાં ન જાય તેના અથ એવા નથી કે કપની અમર થાય છે. તમે રાજીખુશીથી ત્યાગરૂપ દીક્ષા ન લે અને શરીરરૂપી કંપનીને લીકવીડેશનમાં ન મેકલેા તા લેશુદાર તા તમારે માટે ઉÀાજ છે. આ શરીરરૂપી કંપનીને લેણુદાર તે ક`રાજા છે. તમે જાતે જઇને દીક્ષારૂપી ત્યાગ ન સ્વીકારા અને ઘર ન છેડા તેા કર્રરૂપી લેદાર તમાને લીકવીડેશનમાં લઇ તૈયારજ છે અર્થાત જ્યાં કર્મસંચાગ આવી મળે છે ત્યાં માણસનું મૃત્યુ આવીજ રહે છે અને મૃત્યુપી લીકવીડેશન આ શરીરને ઘરબારને ત્યાગ કરાવે છે. આ રીતે કમરૂપી માગનાર ફરીને લીકવીડેશનમાં લઈ જાય અર્થાત્ માત આવે તે પણ શેરહેાલ્ડરી એટલે સગાંવહાલાંઓને રાવાનું તે છેજ ! અને તેમ ન થાય અને કપની રાજીખુશીથી ડેકલેરેશનમાં જાય અર્થાત્ દીક્ષા લઇ લે અને તે દ્વારા ઘરના ત્યાગ કરે, તેપણું શેરહેાલ્ડરરૂપ સગાંવહાંલાંઓને તે આ પ્રમાણે આ શરીર પરજ જેએ પ્રેમ રાખે છે તેમના નસીબમાં રાવાનું તે છેજ !
જવા
ખાઉ માની કંપની ત્યારે હવે વિચારી જુઓ કે આ શરીરરૂપી કંપનીનો કરી શકે એવી સ્થિતિમાં છે કે નહિ ? જવાખ એ છે કે ચાકખીજ ના!! તમે આ કંપની ખોટમાંજ ઉભી કરી છે. પછી વિચાર કરે કે ખોટમાંજ ઉભી થએલી કંપની નફા તે। કયાંથીજ લાવી શકે? શરીર રૂપી આ કંપની ઉત્પન્ન થાય છે ત્યારથીજ તે “ ખાઉં ખાઉં'ની ગર્જના કરતીજ ઉભી થાય છે ! જે **પની દેખીતી રીતેજ નકામી છે. શરીર રૂપી આ કંપની દેખીતી રીતેજ ક્ષણભ’ગુર, ભરાસા વિનાની, નાશ પામી જવાના સ્વભાવવાળી છે. તે કંપનીના શેરહેાલ્ડર તરીકે સંસારીએ જોડાય છે ત્યારથીજ તેમની કમનસીબી તે શરૂ થાય છે અને ખાટમાંજ ઉભી થએલી ક'પની તે બિચારી ક્રમનસીબ છેજ ! શરીર રૂપી આ **પનીની વિકટ દશા કેવી દયાપાત્ર છે તેના વિચાર કરી. ડાયરેકટરો આ કંપનીને ચાહે છે અને તેઓ ખાટમાં તે ખેટમાં પણ કંપની ચાલુ રહેા એમ ચહાય છે. કંપનીમાં ખાટ છે, કંપની ખાટમાંજ ઉભી થઇ, ખાટમાંજ કામ કરી રહેલી છે છતાં ડાયરેકટરોને એ ખેાટ જણાઇ આવતી નથી. પાવલી વ્યાજ સાથે હવે ડાયરેકટરોને ખેાટ કેમ જણાતી નથી અને નફા કેમ માધ્યમ પડે છે તે જુઓ. ડાયરેક્ટરોની આ કંપની જ્યાં સુધી ઉભી છે ત્યાં સુધી તા તેને લાકા તથી ધીરધાર ચાલુ હાય છે અર્થાત્ શરીર ગમે ત્યાંથી મહેનત કરીને પૈસા લાવે છે અને તેના અંશરૂપ વ્યાજ ડાયરેકટર રૂપ સગાંસ’બધીઓને મળ્યાજ કરે છે એટલે કંપનીમાં આવેલી ખાટ તેમને જણાઇ આવતી નથી. કંપનીને ધીરધાર થાય છે અને તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #355
--------------------------------------------------------------------------
________________
(૩૨૭)
આનંદ-સુધાસિંધુ
સુધાસિંદ ૧ તું ધીરધાર તે શેરહોલ્ડરને આપી દે છે. પરિણામ એ આવે છે કે બીજી બાજુએ બેટને ખાડે વધતું જ જાય છે! એજ રીતે શરીર રૂપી કંપની પણ પ્રવૃત્તિરૂપ આરંભ સમારંભ કર્યો જાય છે અને તેથી કર્મબંધનરૂપ ભયંકર દેવું વધતું જ જાય છે, તેને છેડે જ કદી આવતું નથી. આ કંપની સાથેના પિતાના આવા સંબંધથી ડાયરેકટર આ કંપની ટકી રહે એવું ચહાય છે ત્યારે શ્રીમાન કરાય રૂપી બડા જમીનદાર કે જે આ કંપનીના લેણદાર છે તે જ્યાં પિતાનું લેણું વસુલ નથી આવતું કે કાબુલીઓ જેમ ડાંગને જેરે પાવલી વ્યાજ સાથે પૈસા લે છે તે જ પ્રમાણે તૈયાર થઈને જ ઉભું રહે છે! કેને દેશ છે તે વિચારે. જોઈએ તે કંપનીને તેના ડાયરેકટરો લીકવીડેશનમાં મોકલે
(દીક્ષાત્મક ગૃહત્યાગ ) અથવા તે આ કંપનીને તેનો લેણદાર લીકવીડેશમાં મોકલે (મરણાત્મકગૃહત્યાગ) પરંતુ આ કંપનીને લીકવીડેશનમાં જવાનું તે છેજ એ વાત સ્પષ્ટ છે. કંપનીને ઉભી જોઈને-શરીરને જોઈને સસરે પિતાની દીકરી એને ધીરે છે, કેઈએને પિતાને દીકરે કહે છે, કોઈ પિતાને ભાઈ કહે છે, કોઈ પિતાને પણ કહે છે. આ કંપનીને તમે બધા ધીયે જાઓ છો એ તે ઠીક છે ! પરંતુ તે પહેલાં જ કંપની કેવી છે તે તે જુઓ! કંપનીની પોતાની થાપણ કેટલી છે તે તપાસો! આ કંપનીની પિતાની થાપણ એટલે કાંઈ નહિ! દુર્ગધી પ્રસારતા એવા પુદગલેને ચામડામાં બંધાએલે કેથળે એ આ કંપનીની મુંડી છે! અને પાછા આ સઘળા પદાર્થો પણ શાશ્વત ન હોઈ તે નાશવાળા છે આવા નાશવાળા પદાર્થને આધારે તમે જે કાંઈ ધીરધાર કરો અર્થાત્ નાશવાળા-નાશ પામવાવાળા સ્વભાવવાળા શરીર પર તમે પ્રેમ રાખવા રૂપી ધીરધાર કરે તો એમાં દોષ કે ?
ખોટખાઉ કંપની છે. આવી નાશવંત કંપનીને તમે જે કાંઈ ધીરે તે ડુલ થવાનું જ
અર્થાત્ તમારા પ્રેમના બદલામાં તમારા ભાગ્યમાં રડવાનું તે છે, છે અને છેજ! આવી કંપનીના જે જે શેરહોલ્ડરો થયા છે અર્થાત જેમણે શરીરને અને પિતાને બાપ, દીકર, કાકા, મામા, ભાઈ ગણ્યા છે તેમના ભાગ્યમાં રોવાનું તે અવશ્ય લખાયેલું છે એમાં શંકા નથી. બેટ ખાતી કંપનીઓને નાણા ધીરવા અર્થાત્ નશ્વર શરીર ઉપર પ્રેમ રાખ એજ મૂર્ખાઈ છે. જે કંપનીઓ પેટ ખાતી હોય અને બીજી તરફ દેવાના ડુંગરા વધારતી હેય તે કંપનીઓ સારી કંપનીઓ કરતાં પણ વ્યાજ વધારે આપે છે તે જ પ્રમાણે આ શરીર પણ જ્યારે નેહીઓને વધારે લાભ આપે છે. વધારે પૈસા આણી આપે છે અને તેમના લાડકેડ વધારે પૂરે છે ત્યારે તે પણ બીજી બાજુએ કર્મનો ભાર વધારતેજ જાય છે ! ટૂંકાણમાં કહી દઉં તે એટલી વાત સ્પષ્ટ છે કે શરીરને અંગે જે જે આદમીઓ નેહ રાખે છે તે તે સઘળાઓને રડવાનું છે એ તે સ્પષ્ટ છે પછી એ પ્રસંગ એક રીતે આ યા બીજી રીતે ! છેવટે છેડવાનું તે છેજ. હવે આ સંસારનો વ્યવહાર જુએ. કુતરા ઘરમાં પેસે અને
ઘરમાં બગાડે કરી જાય, તે તે બગાડાને કે ઉઠાવીને ઘરની બહાર ફેંકી દેશે પરંતુ આ શરીર બગાડા રૂપ થાય છે. અર્થાત જ્યારે માણસ, શબ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #356
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ
(૩૨૮)
સુધારબિંદુ ૧ લે. બની જાય છે ત્યારે એ જ સગાંસંબંધીઓ તેને સ્મશાન સુધી ફેંકી આવે છે અથત કુતરાના મૂળ કરતાં પણ આ શરીર વધારે નપાવટ છે. હવે દરેકે પિતે વિચારવાનું છે કે પોતે ઘર-પરિવારને હાથે પ્રણામ કરી તેને ત્યાગ કરી જ એ સારું છે કે પાછળથી કુટુંબીઓ ઉઠાવીને ફેંકી દે એ સારૂં છે? ત્યાગ કે મરણ એ બંને પ્રકારે ગૃહત્યાગ તે કરવાનો છે જ! બંને ગૃહત્યાગમાં પરિવારને રડવાનું તે છેજ ! તો પછી કયા ત્યાગનું રેઇન ઈષ્ટ છે તે તમે વિચારી જુઓ. શરીર રૂપી આ કંપનીને શેરહોલ્ડર લીકવીડેશનમાં લઈ જાય તે પણ ભાગીદારોને તે રોવાનું જ છે અને માગનારા લીકવીડેશનમાં લઈ જાય તો પણ તેમને રેવાનું તે છેજ. અર્થાત દીક્ષા લઈ ગૃહત્યાગ કરે તે પણ સંબંધીઓ તે રડવાનાજ અને મરણથી જ ગૃહત્યાગ કરે તે પણ સંબં. ધીએ તે રડવાનાજ ! આત્મા એ મેનેજીંગ એજટ છે શેરહોલ્ડ-સગાંસંબંધીઓના ભાગ્યમાં આ રીતે
રડવાનું તે નિર્માએલું છે જ, પરંતુ તેમના ભાગ્યમાં રડવાનું નિર્માએલું જ છે તેથી કાંઈ આપણે ખેટું ખાતું ચલાવી શકતા નથી. શેરહોલ્ડરોને રડવું ન પડે એમ ધારીને એજટ ખોટું ખાતું જ ચલાવ્યા કરે તેથી કાંઈ તેને પ્રામાણિક અથવા શિ યાર માનવામાં આવતું નથી. તમે એ તમારા શરીર રૂપી કંપનીના એજટ છે? તમારી કાયા એ ” “મેસર્સ ખાઉં ખાઉંની કપની” છે, અને ખાઉં ખાઉંની કંપનીના તમે મેનેજીંગ એજંટ છે. શરીરના સગાંઓ અર્થાત શરીર સાથે સંબંધ રાખનારાઓ તે આ કંપનીના શેરહોલ્ડર છે. હવે શેરહોલ્ડરો રડશે અથત સગાંસ્નેહીઓ રડશે એમ ધારીને તમારે શરીર રૂપી કંપની ચલાવ્યાજ કરવી અર્થાત તમારા શરીરને તમારે સંસારની ઘટમાળમાંજ પાવી રાખવું એ કોઈપણ રીતે ઈષ્ટ નથી જ એજંટની કંપનીના ડીરેકટરો પર શી ફરજ છે, એ એજટે અવશ્ય ધ્યાનમાં રાખવા જરૂર છે. કંપની જે ખેટમાં ચાલતી હોય અને એ પેટ ઢાંકી રાખીને એજટ અને ધકાવ્યે જાય તે એવા કારસ્થાન માટે કંપનીનો એજટ પોતેજ જવાબદાર છે. જે એજટ બેટ જોઈને પણ કંપની ચાલુજ રાખે છે તે એજટ બેઈમાન કરે છે. આ શરીરરૂપી કંપની પણ અવિરતિ, આરંભ, વિષય, કષાયનું દેવું કરી રહી છે અને એ દેવાથી કંપની ચલાવે છે તે એજટ રૂપી આપણે પણ બેઈમાન છીએ એજ તેથી સ્પષ્ટ થાય છે. કંપનીને એજંટ શેરહોલ્ડરને અંધારામાં રાખી કંપનીની આંટ પર નાણું લાવી તે યાહેમ ખરચી ખાય તે તેને પરિણામે તેને વગર ભાડાની કેટલીજ સેવવી પડે છે. એ જ પ્રમાણે આત્મા પણ અવિરતિ, કષાય આદિનું દેવું કર્યા જ કરે અર્થાત અવિરતિથી કર્મ ભાર વધાર્યા જ કરે તે એને માટે પણ નરક-નિગોદની વગરભાડાની કોટડી તૈયારજ છે. શરીરરૂપી આ મનુષ્ય મીલ છે. તમે મીલમાલેક બનીને એ શરીર ઉપર દેવું કર્યા જાએ આરંભાદિ કર્યા જ જાએ તે આ દેવા રૂપી કર્મભારથી એ દશા આવે છે કે કંપની ફેઈલ થાય છે !
લીકવીડશનમાં જ મોકલો, કંપની ફેઈલ થાય એટલે શેરહોલ્ડરો રૂપી સગાંઓને માથે
ફાળો ઓઢીને રોવાનું તે ખરૂજ પરંતુ એજંટની દશા તે એનાથીએ બુરી છે. એજંટની દશા કેવી બુરી છે તેનો વિચાર કરજે. કંપનીની આંટ પર આવેલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #357
--------------------------------------------------------------------------
________________
માનંદસુધાસિંધુ.
( ૩૨૯ સુધાર્મિદુ ૧ લ નાણાં યાહામ ખરચાઈ જાય તેપણુ તેનું પરિણામ તા એજ'ટજ ભેગવે છે. કંપનીમાં ગેરવહીવટ ચલાવ્યા આામત તેનેજ સજા થાય છે. નાણાં અને નામ કપનીનુ જાય છે પરંતુ તેથી કાંઈ એજ ટ ટી જઈ શકતા નથી ! એજ રીતે આ શરીર રૂપી કંપનીની દશા છે. શરીર રૂપી ક પનીને નાશ થાય તો તેથી કાંઈ આ ‘જીવ' રૂપી એજ’ટ મચી જતા નથી. સઘળા જોખમેા માટે જવાબ તા એજ ટનેજ આપવા પડે છે. અર્થાત્ સઘળાં કર્યાં ભવાંતરે આ ભાઈશ્રી જીવરાજજીનેજ ભાગવવાં પડે છે. વે આ સ્થિતિમાં તમે ડહાપણ કયાં છે—કા માર્ગ લેવામાં ડહાપણ રહેલું છે તેના વિચાર કરજો. કંપનીમાં જરાપણ ખાટ આવતી દેખાય કે તેજ ક્ષણે 'પનીને લીકવીડેશનમાં મેકલી આપવી ોમાંજ ડહાપણુ છે. એ સિવાય બીજો કેઈપણુ મા લેવામાં ડહાપણુ સમાએલુ નથી. રહાડરાના સ્વા આ શરીર વિષય, કષાય, આરસ, સમારંભ, પરિગ્રહ આદિથી ખાટમાંજ કામ કરે છે. આ ખાટ કાંઇ જેવી તેવી નથી પરંતુ એ ભયંકર ખાટ છે, આથી કંપનીરૂપી શરીરના એજટરૂપી જીવાત્માએ હવે સમજવાની જરૂર છે અને તેણે સમજી જઇને પણ આ કંપનીમાંથી હવે છૂટા થવાની જરૂર છે. તમારે એજ ટ તરીકે આ ક્રૂ'પનીમાંથી રાજીનામુ` આપીને ભાગી છૂટવાની કેવી જરૂર છે તે હવે સમજી શકાશે. તમે જ્યારે રાજીનામુ` આપવાને (સંસારત્યાગ કરી દીક્ષા લેવાને) તૈયાર થાઓ છે ત્યારે તમારા શેહેારા ( સગાંસ`ખ'ધીએ) તા ગરબડ કરવાનાજ કરવાના ! કારણ કે તેમને તે આ ક્ર'પની ચાલુ રહે છે તેમાંજ લાભ છે. તે કંપની ખેાટમાં ચાલે છે એ જાણુતાજ નથી અને જાણે છે “તેા પડશે ત્યારે દેવાશે ” એ ન્યાયે તેઓ એ વાત ભૂલી જાય છે, અને તેએ કંપની ચાલુ ખાવા માથાફ્રાય કરે છે પરંતુ આત્મારૂપી એજટે તેા જોવા જાણવાની અને વિચારવાની ફરજ છેજ કે ભાઈ! આ સઘળા ગોટાળામાં મારા ધર્મ, મારી ફરજ અને મારૂં કર્તવ્ય શું છે ? મારે યુ કરવુ આવશ્યક છે ?
શીરાપુરી કે દૂધભાત ?
તમે જો તમારા પેાતાના તરફ ધ્યાન નહિ આપે, એજ'ટ તરીકે તમારી પાતાની ફરજ નહિ વિચારો, કપની ખાટમાં ચલાવવાનુ ધનહિ કરી તા તમારે માટે તા નિગેાનિવાસરૂપ જેલની કેાટડી તૈયારજ છે એ વાતને દીપણ ભૂલશેા નહિ. શરીર એ ચીજ કેવી છે તે પહેલાં વિચારી લે. શરીર પાછળ કહેવાયું તેમ નાશવાળા પદાર્થાંનું બનેલુ' છે. તેની પાસે પેાતાની કહેવા જેવી કાંઇ ચીજ ઇંજ નહિં, અને જે ચીને છે તે પણ નશ્વર છે એટલે જે આત્માએ આ શરીરરૂપી કંપની સાથે સખ ધ શખે છે તે અંતે રાવા સરજાયલા છે એ તે સ્પષ્ટ છેજ, અને તે છતાં આજીવરૂપી મેનેજર ા કંપની ઉપરજ જીવે છે, હવે આ કંપની ઉપરજ જીવતા મેનેજરે શુ કરવુ જોઇએ એ પ્રશ્ન તેણેજ વિચારી લેવાનેા છે એજ ટે જોવાની જરૂર છે કે ભલે શેરહેાલડરા રોયા કરે પરંતુ કંપની ખેાટ કરતી માલમ પડી કે પહેલીજ ઘડીએ તેને લીકવીડેશનમાં પધરાવી દેવી. જો મેનેજર કંપનીને લીકવીડેશનમાં ન પધરાવતાં શીરાપુરીની આશાએ તેને ચલાવ્યાજ કરશે તે તેના ભાત પણ ચાલ્યા જવાના છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #358
--------------------------------------------------------------------------
________________
ન -સુધાસિન્ધુ
દૂધશાત પણ જશે !
(૩૩૦ )
સુધાબિ‘હું ૧ લું. દૂધભાત ચાલ્યા જવાના હાય તા તા તેને કાંઈ વધારે સ‘તાપ નહિ, ભલે દૂધભાત જતા પરંતુ દૂધભાત જાય કે તેની ખીજીજ બાજુએ ખીચડી અને રાટલી સાથે વગર ભાડાની કોટડી (નક નિગેાઇ) તૈયારજ છે. મેનેજરની હાશિયારી ત્યારેજ માનવી પ્રમાણ છે કે તે ચાહે તે રીતે શેરહેાલ્ડરાને ખસેડે પણ પેાતાના દૂધભાત સાચવી રાખે ! જે મેનેજર પેાતાના દૂધભાત સાચવી રાખવા જેટલી પણ બુદ્ધિ બતાવતા નથી તેવા મેનેજરને બરાસે રહેવામાં શેહેાડરાને મઝા છે, પરંતુ એજટના પોતાના તા મરાજ છે! હવે આ આત્મારૂપી એજ'ટના દૂધભાત કાયમ રહેલા કયારે ગણાય તેના વિચાર કરો, જે એજંટ પેાતને આવતા ભવ સુધારે છે, તે એજંટના દૂધભાત કાયમ રહ્યા છે એમ ગણી લેવામાં વાંધા નથી ! શાણા મેનેજરની પહેલી ફરજ તા એ છે કે જ્યારે તેને માલમ પડે કે આ ક‘પની ખાટમાં ચાલે છે એટલે તે પહેલાં તે વ્યાજ આપવુ. અધ કરે. તમાશ શરીરના સંબધીઓને માટેજ તમે રળી રહ્યા છે! એમાંથી દૂર થાઓ એટલે તમે બ્યાજ આપતા ખધ થયા છે. એમ ગાય !
ઉલ્લે પગે નીકળા.
તમે આવી રીતે વ્યાજ આપતા મધ થશે એટલે તમાને તમાશ કાર્યનું ફળ જરૂર મળશેજ. તમારા શૅરહેાડરા જ્યાં જાણુશે કે આ મેનેજર તેા પેાતાની પ્રમાણિકતામાંજ મક્કમ છે અને વ્યાજખ્યાજ પણ આપતા નથી એટલે શેરડેાલ્ઝરી પાતાની મેળેજ પાતાના શેર જે ભાવે આવે તે લઈને ફટકાવી મારવા માંડશે. તમાશ સ‘સારીઓના તમારા ઉપરના સ્નેહ વણમાગે એ થઇ જશે અને પછી તમે ત્યાગથી દીક્ષા લઇને ઘરના ત્યાગ કરશે એટલે જરૂર સમજી લેજો કે એજટના ચાખા ગયા નથી તેતેા કાયમજ છે અર્થાત્ ખી ભવ તા સુધરીજ ગયા છે. આ રીતે તમે સ'સારને ત્યાગ કરી અને દીક્ષા લઈ લેા એનું નામ ઉલ્લે પગે નીકળવું એ છે. તમે આ રીતે સસારને ફેંકી દઇને નીકળી પડા છે. એટલે તમારી એક ફરજમાંથી તમે પાર પડયા છે. પરંતુ હજી ત્રીજી ફરજ તમારી ખાકી છે. આપણે આગળ ઉપર જોઇ આવ્યા છીએ કે આ સસારમાં આત્માને એ વસ્તુઓ વળગેલી છે. શરીર અને સ`સાર ! સ'સાર એટલેજ સગાંસ'અ'ધી.
બીજી ફરજ ઉભીજ છે.
તમે એ સસાર છેડી દો છે એટલે તમારી એક ફરજ તેા પુરી થઇ પરંતુ શ્રીજી ખાજુએ તમારી ખીજી કુંજ હજી ઉભી હેલીજ છે. શરીરને પણ આત્માથી જુદુ' પાડવું એ તમારી બીજી ફરજ છે. શરીર એ તન્મય સચેાગવાળી ચીજ છે તે ટળી જાય છતાં પશુ તૈજસ અને કાણુ એ એ ચીજ દરેક જીવને માટે કાયમ રહે છે. આત્માની મહાભયાનક ભઠ્ઠી એવી છે કે તે કાઇપણ દિવસ મેળવાતીજ નથી! જ્યારે જુએ ત્યારે એ ધુણી ધખેતી અને પખેન્રી ડાયજ ! આત્મા શરીર છેાડીને જોઇએ તા મનુષ્યલોકમાં આવે કે ચાહે નારકીમાં, તિય "ચલાકમાં કે દેવલેાકમાં જાય ! પર ંતુ તે જ્યાં જાય ત્યાં આત્માની ધખતી ભઠ્ઠી તા તૈયારની તૈયારજ. આત્માની એ ધગધગતી ભઠ્ઠી કાઈ પણ દશામાં બંધ થવાવાળીજ નથી. જેમ દરબારી દેવું પણ કઇ રીતે છૂટી શતું નથી તે પ્રમાણે આત્માને વળગેલું ક્રમનું દરખારી દેવું પણ કોઇ રીતે ી શકતુંજ નથી ! જીવની ભઠ્ઠી અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #359
--------------------------------------------------------------------------
________________
માનદ સુશાસિંધુ
(૩૩૧)
સુધાબિંદુ ૧ હું
ક્રમનું દેવું એ જીવમાત્રને એવાં વળગેલાં છે કે તમે ગમે તેવા ભગીરથ યત્ન કરો તે પશુ નહિજ છૂટે !
જીવની ધખતો ભઠ્ઠી.
જીવની ભઠ્ઠીજ એવી છે કે તેમાં નાખવાને માટે અન્નના પુદ્ગલેા હાવાજ જોઇએ. એટલાજ માટે સૂક્ષ્મ એકેન્દ્રિય જીવાને અંગે પણ આાહારસજ્ઞા માનવામાં આવી છે. આહાર વિનાના કોઈપણ ભવ કે કોઇ પણ સચેગેામાં કદી પણ આત્મા રહી શકતેાજ નથી. આત્મા જ્યાં ભવમાં આવ્યે કે તેને પહેલેજ સમયે આહાર હાવાનાજ ! આહારને અગે આહારને માટે આ જીવે વિચારવાળા છેજ ! પછી તે એકેન્દ્રિયમાં હા, એ ઇન્દ્રિયમાં ડેા, ત્રણ ઇન્દ્રિયમાં હા, ચાર ઈન્દ્રિયમાં હા ના પાંચ ઇન્દ્રિયમાં હૈ, પર`તુ જીવમાત્ર આહારને અંગે તેા જરૂર વિચારવાળા છેજ. સઘળા ભવામાં આત્માના એક પણ ભવ એવા નથી કે જેમાં આહાર, શરીર, ઇન્દ્રિયા અને તેના વિષયાને માટે ચિંતા કે વિચાર આત્માએ નહિ રાખ્યા હાય ! પરંતુ આત્મા આહાર, શરીર ઇન્દ્રિયા વગેરેને માટે વિચાર રાખે છે. તે ઉપરથી શાસ્ત્રકાર તેને વિચારવાળા કહેતા નથીજ. આ સઘળાનું કહેવાનું તાત્પ એ છે કે જીવ આહાર, શરીર, ઇન્દ્રિયાદિને અંગે વિચારવાળા હાય તેથી કાંઇ તે શાસ્ત્રની ઢષ્ટિએ વિચારવાળે અથવા તે વિચારશીલ છે એવું કદીપણું અને કાઇપણ સચેાગામાં ગણી શકાતું નથી. જેને ભૂત, ભવિષ્ય, વમાન ક્રર્માંને અંગે વિચાર છે, કર્મ વગેરે શું શું કામ કરે છે તે જે જાણે છે અને ભવ અનાદિના છે ક સ ચાગ અનાદિના છે. અને જીવ અનાદિના છે એવી જેની ખાત્રી થઈ છે અને તેને અંગે જે વિચારે કરે છે તેનેજ શાસ્ત્ર સ'ની અર્થાત્ વિચારશીલ માને છે.
હવે ગળથુથીરૂપ ભવ અનાદિના છે ત્યાદિ ત્રણુ માન્યતાઓથીજ મનુષ્યને શાસ્ત્રકાર મહારાજા વિચારશીલ કેમ ગણે છે તે જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
E
www.umaragyanbhandar.com
Page #360
--------------------------------------------------------------------------
________________
...માન દ-સુધાસિ‘યુ.
(૩૩૨)
સફી......અને......અસની
સુધાબિંદુ ૧ લુ'.
શાસ્ત્રીય દષ્ટિએ વિચારશીલતા કઇ ?
શાસ્ત્રકાર મહારાજા ન્યાયાચાર્ય શ્રીમાન્ યશેવિજય ઉપાધ્યાયજી મહારાજા સભ્યજીવાના ઉપકારને માટે જ્ઞાનસાર પ્રકરણ નામક ગ્રંથમાં જણાવે છે કે આત્મકલ્યાણની જેને ઇચ્છા છે એવા પુરુષાએ આત્માના ગુણા મેળવવા અને મેળવીને તે સ્થિર રાખવા માટે પેાતાના ભૂત, ભવિષ્ય અને વમાન ત્રણે કાળે જોવા જાણવાની અત્યંત જરૂર છે. જગતના વ્યવહારમાં દરેક જીવ શરીર, ઇન્દ્રિયેા, ઇન્દ્રિયાના વિષચેા, આહાર, અને ભયને માટે વિચારવાળા અર્થાત્ વિવેક રાખનારા છે પરંતુ આ ખાખતમાં તે વિવેક રાખનારા હાય તેથી કાંઇ તેઓ શાસ્ત્રીય દ્રષ્ટિએ વિચારવાળા ઠરતા નથી. આવા વિચારવાળા જીવાને શાસ્ત્ર વિચારવાળા કહેવાને તૈયાર નથી. આથીજ શાસ્ત્રમાં સન્ની ત્રણ પ્રકારના કહ્યા છે. શાસ્ત્રકારો સજ્ઞીના ત્રણ પ્રકારો પાડે છે. હવે આ ત્રણ પ્રકારના સ`જ્ઞીપણું શાસ્ત્ર કઇ ષ્ટિએ માને છે તે વિચારવાનુ છે. અર્થાત્ શાસ્ત્ર, સંજ્ઞીપાને માટે કઈ કઈ સામગ્રીએ હાવાની જરૂર માને છે તે વિચારી જેવાની ખાસ જરૂર છે.
આહાર વિનાના જીવ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આહારની અપેક્ષાએ તા જીવમાત્ર વિચારવાળા છેજ. પછીથી તે એકેન્દ્રિય હા, એ ઇન્દ્રિયવાળા ઢા, મનુષ્ય હા, નારકીના જીવ હા, તિય ચયાનિવાળા હા અથવા તે। દેવતાઓ હા. ગમે તે યેાનિવાળો જીવ હા, પરંતુ કોઇપણ જીવ એવા તેા નથીજ કે તે આહારના વિચાર વિનાનાજ હાય ! સૂક્ષ્મ એકેન્દ્રિય જીવા ના જે વર્ગ છે તેને તે માત્ર આપણે શ્રદ્ધાથીજ માની શકીએ છીએ. શ્રદ્ધા સિવાય એને ખીજી કોઇપણ રીતે આપણે માની શકતાજ નથી. સૂક્ષ્મ એકેન્દ્રિયને માનવાનું અથવા તે તેને જાણવાનું પણ શ્રદ્ધા સિવાય આપણી પાસે બીજી સાધનજ નથી તેા પછી સૂક્ષ્મ અન તકાયને માનવાનું તે આપણી પાસે સાધનજ કયાંથી હાય ? પરંતુ તર્કબુદ્ધિથીજ જે વિચાર કરીએ તેા આપણે સૂક્ષ્મ નિગેાદને માની શકીએ છીએ. તર્કની ષ્ટિએજ જો વિચારીએ તે આપણને એમ માનવાની જરૂર પડે છે કે સૂક્ષ્મ નિગેાદ જેવી કઇ વસ્તુ હાવીજ જોઈએ. તમે કહેશે કે સૂક્ષ્મનિગેઇ જેવું સ્થાન તર્કથી પણ શી રીતે માની શકાય વા, તેનાજ હવે આપણે વિચાર કરીએ.
આહાચીજ શરીર થાય છે.
એ વાત તેા તમે જાણા છે કે જીવ પોતેજ શરીર બનાવી ૨ે છે. જીવ પાતેજ શરીર બનાવી લે છે, એ વાત આપણે ધ્રુવી રીતે માન્ય રાખીએ ? તેા જવાબ એ મળશે કે પ્રત્યક્ષ રીતે આપણા અનુભવથી. આપણા
www.umaragyanbhandar.com
Page #361
--------------------------------------------------------------------------
________________
5 આનદ-સુધાસિંધુ
(૩૩૩)
સુધાબિંદુ ૧ છે. અનુભવથીજ આપણે જોઈએ છીએ કે જીવ શરીર બનાવી લે છે. આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે જન્મ થયો હતો ત્યારે આપણે નાના હતા. જમ્યા તે સમયના શરીરનું વજનપ્રમાણ અને વીસ વર્ષના તરૂણ યુવાનના શરીરનું વજન પ્રમાણુ એને સરખાવી જેશે તે માલમ પડશે કે આપણે આવડા મોટા કેવી રીતે થયા? અને આપણને આવડા મોટા કેણે કર્યો? જવાબ એટલે જ મળશે કે કોઈ વ્યકિતની જાદુવિધાથી કાંઈ આપણે મોટા થઈ ગયા નથી પરંતુ આપણેજ રાક લઈને આપણને પાળીપોષીને મોટા કર્યા છે અને આપણું શરીરની આપણે આટલી બધી અભિવૃદ્ધિ પણ કરી નાખી છે. હવે આટલા મોટા થયા પછી પણ જે ચાર દહાડા તમે આહાર નથી લેતા તે તમારી શું સ્થિતિ થાય છે તેને વિચાર કરજે,
શશિર વધારવું તમારા હાથમાં છે. આટલી બધી વૃદ્ધિ પામવા છતાં પણ જે તમે
ચાર દહાડા આહાર નથી લેતા તે તમે જરૂર કૃશ થાઓ છે અને વજનમાં પણ ઘટી જાઓ છો. જ્યારે આત્માને અનુકૂળ આહાર મળે છે ત્યારે જ શરીર વધે છે અને જે અનુકૂળ આહાર નથી મળતો તે શરીરનું વજન ઘટી જાય છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે આહારને લીધે જ શરીરની વધ કે ઘટ ચાલુજ હોય છે. તમે આઠ દસ ઉપવાસ કરે અને પછી ઉપવાસને દસમે દિવસે તમારા શરીરનું વજન કરશે તે જણાઈ આવશે કે તમારા શરીરનું વજન પહેલાંના કરતાં ઘટયું છે. વળી પુનઃ પારાણું કર્યા પછી આઠમે દહાડે વજન કરશે તે તમને માલમ પડશે કે તમારા શરીરનું વજન વધ્યું છે. આ ઉપરથી
સ્પષ્ટ થાય છે કે આપણા શરીરને વધારનાર ઘટાડનાર આહાર છે. ન ખાઈએ, આહાર ન લઈએ તે શરીર કૃશ થાય છે અને આહાર લઈએ તે શરીર વૃદ્ધિ પામે છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે આપણું શરીર વધારવું ઘટાડવું તે આપણા જ હાથમાં છે. બીજાના કોઈના હાથમાં એ શક્તિ છેજ નહિ.
શરીર વધીને કેટલું થાય? હવે એ વાત આપણે કબુલ કરીએ કે આપણે રાજદ્વારાજ
આપણું શરીર બનાવી લઈએ છીએ તે એ પ્રશ્ન ઉભે થાય છે કે બનાવી બનાવીને જીવાત્મા પિતાનું શરીર કેટલું બનાવે છે. અર્થાત તેને કેટલું મોટું અને કેટલા જનવાળું બનાવી શકે છે. મનુષ્ય કે તિર્યંચ ગમે તે હોય પરંતુ તે ખેરાકથી વધારી વધારીને પિતાનું શરીર એક હજાર યોજનથી વધારે મોટું બનાવી શક્તા જ નથી. શરીર વધારેમાં વધારે મોટું હોય તે પણ તેનું માપ એક હજાર વૈજન જેટલું છે. એક હજાર એજનથી વધારે મોટું ઔદારિક શરીર કોઈપણ જીવાત્મા બનાવી શકતાજ નથી, સાપ અને માછલ્લાના શરીર તરફ જુએ, તિર્યંચના શરીરે તરફ ધ્યાન આપે કે મનુષ્યના શરીર તરફ જુએ, પરંતુ એક હજાર એજનથી વધારે મોટું શરીર તમે કેઈપણ સ્થળે જઈ શકવાના નથીજ. શરીરની મોટામાં મોટી સ્થિતિ કઈ હોઈ શકે તે આપણે જોઈ લીધું છે, હવે શરીરની નાનામાં નાની સ્થિતિ કઈ છે તે આપણે જોઈએ. જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ એકજ સ્થાનમાં હોય છે અને મધ્યમમાં સેંકડ, હજારો અ લાખ સ્થાન હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #362
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ
(૩૩૪).
સુધાબિંદુ ૧૭. શિરીરનું ઓછામાં ઓછું પ્રમાણ. વચમાં સ્થાનકે ગમે એટલાં મોટાં હોવા છતાં,
આપણે જાણીએ છીએ કે ઉત્કૃષ્ટ સ્થાન અને જઘન્ય સ્થાન હંમેશાં એકજ હોય છે. વચલાં સ્થાનકો તે જેટલા ઉત્કૃષ્ટ હોય તેટલા હોય છે. એજ દષ્ટિએ આગળ વધે તે સાફ જણાઈ આવશે કે આત્માની અપેક્ષાએ તે જે ઔદારિક શરીર રચે છે તે જે ઉત્કૃષ્ટ ઔદારિક હોય તે તે વધારેમાં વધારે એક હજાર એજનનું હોય છે. હવે બીજી તરફ તમારી દષ્ટિ જઘન્ય તરફ વાળે. જઘન્યના સ્થાનની સ્કૂલતા કેટલી છે તેને વિચાર કરે. હવે બંને છેડાના કેન્દ્રનો વિચાર કર્યા પછી મધ્યમસ્થાને અસંખ્યતા છે એ તમે સહેજે જાણી શકશે, પછી મધ્યમ સ્થાન ઉપરથી જઘન્ય ઉપર જઈ જઘન્યની સ્થિતિ વિચારશો તે માલમ પડશે કે ઉત્કૃષ્ટનું
સ્થાન જેમ એકજ છે તેજ પ્રમાણે જઘન્યનું સ્થાન પણ એક જ છે, અને એ જઘન્યના સ્થાનની સ્થિતિ ઓછામાં ઓછા અમુક પ્રમાણુથી નાની નથી. ધારો કે સો ઉત્કૃષ્ટ હોય તે ૯૯૮,૭,૧૬ એ તેમના મધ્યમ સ્થાનક થયા એ મધ્યમ સ્થાનકેને આધારે નીચે ઉતરતા જઈએ તે જઘન્ય સ્થાન જ આવે છે. મધ્યમ સ્થાનકને વિચાર કરવાથી જઘન્યની ન્યૂનતાને ખ્યાલ આપણને સારી રીતે આવી શકે છે. હવે એવું જઘન્ય શરીર પ્રમાણે ઓછામાં ઓછું કેટલું હોઈ શકે તેને વિચાર કર. શરીરનું ઓછામાં ઓછું પ્રમાણ પણ શા ઠરાવેલું જ છે.
એકજ શરીરમાં અનંતા છો. આગળનો જે અસંખ્યાત ભાગ તેટલું ઓછામાં
ઓછું શરીર હોય છે. એથી એણું શરીર હોઈ શકતું નથી. જેમ નિગોદમાં અનંતાછો માન્યા છે તે જ પ્રમાણે શરીર પણ ઓછામાં ઓછા આગળના અનંતમાં ભાગ જેટલું હોય એમ તે આપણે માની શતાજ નથી. ત્યારે હવે તમને એ પ્રશ્ન મુંઝવશે કે શરીર આંગળના અનંત ભાગ જેટલું આપણે શા માટે માની શકતા નથી. એકજ શરીરમાં આપણે અનંતાછ માનીએ છીએ. એકજ શરીરમાં અનંતાજી રહેલા છે એ વાતનો કોઈ ઈન્કાર કરી શકતું નથી. તે પછી જઘન્ય શરીર પણ આંગળના અનંતમા ભાગે માનવામાં અડચણ શી? આંગળને અસંખ્યાતમે ભાગ માને કે અનંત ભાગ માને પરંતુ એ બને ભાગો જ્ઞાનીએ દેખવાના છે. એ ભાગો કાંઈ આપણે દેખવાના નથી, અને જ્યાં સુધી અસંખ્યાતમાં ભાગને પિતાની નજરે જોઈ શકે છે, તે જ્ઞાની મહારાજ તે અનંતમો ભાગ પણ સહજ જોઇ શકે છે, તે પછી અનંતમા ભાગે શરીર ન માનીએ અને શરીરમાં અનંતા જીવે હેવાનું વીકારીએ એનું કારણ શું? જીવ અને આહાર, આ૫ણી ઉપલી માન્યતામાં શાસ્ત્રો સંમત છે. શાસ્ત્રો માને છે કે
જઘન્ય શરીર આંગળના અસંખ્યાતમા ભાગ જેટલું હોય છે. છતાં આપણે તર્કથી આ વાત વિચારીને તે ગ્રહણ કરવાની છે. શરીર આંગળના અનંતમા ભાગનું બની શકતું નથી. જ્યારે છ આંગળના અસંખ્યાતમા ભાગમાં અનંતા રહી શકે છે. આ વસ્તુ સમજવી તમોને મુશ્કેલ છે પરંતુ તે સમજવાની ભારે જરૂર છે. આ વસ્તુ સમજવાને માટે શરીર બનવાનું કારણ શું છે તેનો વિચાર કરો. જીવ જે આહાર ગ્રહણ કરે છે તે આહાર શરીર બનવાનું કારણ છે. તે પછી શરીર અ૫માં અલ્પ કેટલું માનવું તેને જવાબ એજ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #363
--------------------------------------------------------------------------
________________
આનંદ–સુધાસિંધુ.
(૩૩૧)
સુધાબિંદુ ૧ ૩.
કે ઓછામાં ઓછે. જીવ જેટલા આહાર લઇ શકે તેટલુજ શરીર માની શકાય. જે પ્રમાણમાં જીવ આહાર ગ્રહણ કરે છે તે આહારના પ્રમાણુથી શરીરપ્રમાણ વધારે હાય એ ખુલ્લુજ છે. જીવને જે શરીર મળેલું છે તે શરીરનું જધન્ય પ્રમાણુ આંગળના મન'તમા ભાગ જેટલું' માને તે માંગળના અન ́તમા ભાગનું પુદ્ગલ આંગળના અન ́તમા ભાગના આહાર શી રીતે કરી શકવાનુ હતુ? એક ઉદાહરણ લેા. ચાર ચેારસ ઇંચની તમે એક પેટી મનાવા અને પછી તેમાં ચાર ચારસ ઇંચનેજ સેાનાના પાટલે મૂકે તે તે શું રહી શકવાના હતા ? ચાર ચારસ ઇંચની પેટીમાં ચાર ચારસ ઇંચના ઘન મૂકી શકાતાજ નથી તેજ પ્રમાણે આંગળના અનંતમા ભાગનું જીવ શરીર હાય તે। તેમાં આંગળના અન`તમા ભાગના આહાર પણ રહી શકવાનાજ નથી અર્થાત્ જીવ આંગળના અનંતમા ભાગે માનીએ તેા જીવ શરીર આંગળના અસખ્યાતમા ભાગ જેટલુ'જ માનવું પડે છે. આંગળના પ્રદેશા અસખ્યાતા છે અને આકાશપ્રદેશે પણ અસખ્યાતાજ છે અર્થાત્ આંગળના અનંતમા ભાગના જીથી આંગળના અન ંતમા ભાગને આહાર કરી શકાય એ વસ્તુ હતુયુક્તિથી પશુ માગ્ય સિદ્ધ થાય છે.
ત્યાં અવગાહના અસ’ભવિત છે.
એક આંગળના વિસ્તારમાં આકાશના પ્રદેશે અનંતા નથી. એક આંગળના વિસ્તારના આકાશપ્રદેશે પશુ અસંખ્યાતાજ છે તેા પછી કેવળ સાધારણ બુદ્ધિએ વિચારશે તેા પણ માલમ પડી આવશે કે જીવ આંગળના અનંતમા ભાગના આહાર કેવી રીતે લઇ શકવાના હતા ? આંગળના અને'તમા વિસ્તારમાં જે ભાગ આવે છે તે ભાગામાં કાઇપણ ભાગની અવગાહનાજ નથી. તેા પછી ચાહે તેવી દશામાં હાય તાપણું તે જીવ આંગળના અનતમા ભાગના આહાર કયાંથી અને કેવી રીતે લઇ શકે ? અસંખ્યાત પ્રદેશ વગર ગ્રતુણુ કરવા લાયક પુદ્દગલની અવગાહનાજ નથી, ઓછામાં ઓછે અવગાહ અંશુલના અન`તમા ભાગે હાતા નથી. અન'તમા ભાગે અવગાહનું જ અસ્તિત્વ ન હેાવાથી અનંતમા ભાગમાં અવગાડેલી કેાઈ ચીજ નથી. ઉદાહરણ માટે આપણે ચૌદરાજલેાક લેા. આપણે ચૌદાજલેાક લઈએ અને તેને અન ંતમે ભાગ કરીએ તે એ અનતમા ભાગે પણ અવગાહના નથીજ. હવે સાધારણ બુદ્ધિએ વિચાર કરેા કે ચૌઢરાજલેાક જેવાના અન`તમા ભાગમાં પણ અવગાહનાને સભવ નથી તેા પછી આંગળના અનંતમા ભાગમાં તે અવગાહના સભવેજ કયાંથી ?
બદામના પરાધ ભાગ શી રીતે થાય ?
ધારો કે તમેને એક રૂપીઆના પાષ ભાગ પાડવાનું કામ સાંખ્યુ, તે વિચાર કરી કે શુ' તમે એ પ્રમાણે ભાગ પાડી શકશેા ખરા? તમે રૂપીના માના, પાઇ, રોકડા, બદામ એ સૌ કાંઇ કરી શકશેા પરંતુ જો તમાને રૂપીઆના પરાધ ભાગ પાડવાનુંજ કા કાઇએ સાંપ્યું હાય તા તમારે હાથ જોડીનેજ એસી રહેવુ પડે! જેમ એક રૂપીઆના પરાધ મા ભાગ પડી શકતાજ નથી તેજ પ્રમાણે ચૌદરાજલેાકના પણ અનંતમા ભાગ પાડી શકતા નથી. જો એક રૂપીઆના પાષ ભાગ પાડવા એ અશકય છે પરંતુ ધારો કે તમાને કોઇ એક બદામના પરા ભાગ ચાડવાનું કહે તેા પછી તમે હાથ જોડીને એસીજ રહેા કે બીજી કાંઇ ? તમારા હાથ કાને દેવા સિવાય અહીં બીજો ઉપાયજ નથી, કારણ કે જ્યાં એક રૂપીઆના પરામાં ભાગ પાડવા પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #364
--------------------------------------------------------------------------
________________
—
આનંદ-સુધાસિંધુ
(૩૩૬)
સુધાબદુ ૧ લું. અશકય છે ત્યાં દેકડો કે બદામ હાથમાં લઈને તેને પરાર્ધમાં ભાગ પાડવા બેસે તે એ તે બનેજ કેવી રીતે? જે બદામના પરાર્ધ ભાગ પાડવા એ સર્વથા અશકય છે તે પછી એજ ન્યાયે આંગળના પણ અનંત ભાગ પાડવા અશક્ય હોય, તેમાં આશ્ચર્ય શું?
બંને સ્થાને લાખ દવા. તમે જાણે છે કે ચૌદ રાજલોકના પણ અનંતા ભાગ પડે એવું
નથી. જે ચૌદરાજલકના પણ અનંતા ભાગ ન પડી શકે, તે પછી એક આંગળના અનંત ભાગ કરવા એ કેટલું મુશ્કેલ હોય તેને વિચાર તે હેજે આવી શકે એમ છે. હવે કોઈ એવી શંકા કરશે કે ચૌદ રાજલકના ભાગ પણ અસંખ્યાતા થાય છે અને આગળના ભાગ પણ અસંખ્યાત થઈ શકે છે, એ વાત મગજ કેવી રીતે કબુલ રાખી શકે? ઠીક આપણે એ મનને ખુલાસો જોઈશું. ધારો કે લાખ દવાઓને આપણે એકઠી કરી, તેને ખાંડીએ, તેનું બારીક ચૂર્ણ કરીએ અને પછી તે ચૂર્ણનો કાઢે બનાવીએ, એ કાઢામાં સોયની અણુ બોળીએ, એ અણી ઉપર એક બિંદુ જેટલી દવા લાગેલી છે. હવે તમને કોઈ પૂછશે કે ભાઈ! આ સોયની ઉપર કેટલી દવાઓ છે? તમે શું જવાબ આપશે? તમારે એજ જવાબ આપવો પડશે કે લાખ દવાઓ છે. લાખમાં જરાય ઓછી નથી. હવે તમને બીજો કોઈ એ પ્રશ્ન કરે કે આખી કઢાઈમાં કેટલી દવા છે? તમારે એને પણ એજ જવાબ આપવો પડશે કે ત્યાં પણ લાખ દવાઓજ છે. ઠીક હવે તમારા બંને જવાબો સમજપૂર્વક તપાસી જુઓ.
બંને સ્થાને અસંખ્યાત જીવો. તમે કહે છે કે સેયની અણી ઉપર પણ લાખ દવાઓ
છે અને આખી કઢાઈમાં પણ લાખ દવાઓ છે. તમારા આ બંને જવાબ સાચા છે, તેમાં એક પણ જવાબ ખૂટે નથી. હવે ખ્યાલ કર કે કઢાઈમાં પણ લાખ દવા છે અને સોયની અણી ઉપરના બિંદુમાં એ લાખ દવાઓ છે એ વસ્તુ જરાય એટી છે? નહિ જ! બીજા ઉદાહરણે કદાચ તમારી બુદ્ધિમાં ન ઉતરે પરંતુ આ ઉદાહરણ તે એવું છે કે તે જડમાં જડ માણસની બુદ્ધિમાં પણ ઉતરવું જ જોઈએ. અલબત્ત બુદ્ધિ સમજવા માગતી હોય તેજ, નહિ તે નહિ! જેમ અહીં આ વાત તમારા મગજમાં ઉતરે છે અને એ વસ્તુ ભય છે કે આખી કઢાઇમાં પણ દવા લાખ છે અને સોયના બિંદુ ઉપર પણ દવા લાખ છે. તેજ પ્રમાણે અહીં એક બિંદુમાં પણ અસંખ્યાતા જીવો સમાએલા છે અને તેજ પ્રમાણે જગતના સમુદ્રો, તળા, વાવડીઓ વગેરેના સઘળા અપકાય જીવો લઈએ તે પણ તેની સંખ્યા અસં. ખ્યાતા જેટલીજ છે એ વાત પણ તમારા ધ્યાનમાં ઉતારવી જ જોઈએ.
અસંખ્યાત છ માનવાજ પડશે. જેમ દવાના ઉદાહરણમાં તમને લાખ દવાઓ માન
વાને વધે નથી તેજ પ્રમાણે અહીં એક બિંદમાં અને સમસ્ત સંસારના જળમાં પણ અસંખ્યાત છે માનવાને તમને વાંધો ન હોવું જોઈએ. અંકની ટેચ ઉપર પાણીનું જે બિંદુ રહેલું છે તે જોઈએ તે સ્થૂલ પ્રમાણમાં અલ્પ છે અને કઢાઇમાં જે પાણી રહેલું છે તે માપીએ તે તે સ્થલ પ્રમાણમાં વધારે છે. આ રીતે ભૂલ પ્રમાણમાં વધારે રહે છે પરંતુ તેથી બંને સ્થળે-બિંદુમાં અને કઢાઈમાં-દવા લાખ છે એ વાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #365
--------------------------------------------------------------------------
________________
માનહ–સુધાગ્નિ'ધુ.
(૩૩૭)
સુધાબિંદુ ૧ હું. તે સ્પષ્ટજ છે. દવામાં તેા કશેાજ-તિભારના પણ ફરક નથીજ. જે કાંઈ ક્રૂરક છે તે પ્રમાણુમાંજ છે. એજ પ્રમાણે એક બિંદુ જેટલુ પાણી અને ચૌદ રાજલેાકના પાણીના જીવા તેમાં અસંખ્યાતા જીવાનું એછાવત્તાપણું ભલે હાય, છતાં એટલુ' તે સ્પષ્ટ છે કે તે બન્નેમાં અસ`ખ્યાતા જીવા તેા છે, છે અને છેજ ! જે પ્રમાણે ટાંકણીના શિાભાગને કાઢાની કઢાઈમાં ભેળી કાઢીએ અને તેના ઉપર જે દવા હાય તે પણ લાખ દવા છે અને સમસ્ત કઢાઈમાં જે પ્રવાહી છે તેમાં પણ લાખ દવા છે તેજ પ્રમાણે અહીં પશુ સમજવાનું છે.
માત્ર એકનાજ ફરક, જેમ ઉપરના ઉદાહરણુમાં સખ્યા એકની એકજ છે તેજ પ્રમાણે અહીં પણ સખ્યા એકની એકજ છે. હવે સખ્યાના પ્રમાણુમાં ફરક શાથી પડે છે તેના વિચાર કરા. લાખના સ્થાનકા ગણિતશાસ્ત્રની દ્રષ્ટિએ કેટલા છે તે વિચારો, લાખના સ્થાનકા કરાડા અને અખજો છે. એક લાખ રૂપીઆ હાય એ પશુ લાખનું સ્થાનક છે. લાખ રૂપીઆમાં તમે બીજી એ બદામ નાખેા તે પણ તે લાખનું જ સ્થાનક છે. લાખને કરાડ એ સખ્યા તે માટી કહેવાય છે પરંતુ લાખ પછી વધતાં વધતાં આપણે ૯૯૯૯૯૯૯ રૂ. પદર આના ત્રણ પૈસા, એ પાઇ અને સાત બદામ ઉપર આવીએ તે ત્યાં લાખ ને કરોડ વચ્ચે અંતર કેટલુ હાય છે? માત્ર એક બદામનુ'! જો એ રકમમાં ૧ અદામજ ઉમેરી ઢા તા કરાડ થાય અને કરોડમાંથી બદામ કાઢી લેા તે લાખ થાય. લાખ અને કરાડ એ બે સંખ્યાઓ જુએ તા અને સખ્યા જાણે એ છેડા ઉપર હાય તેવી છે, પશુ ફેર જુએ તા એક બદામનેાજ ! એજ સ્થિતિ સખ્યાત અને અસખ્યાત વચ્ચે છે. હવે એ ક઼ક સમજવાના આપણે યત્ન કરીએ.
ઉત્કૃષ્ટ અને જઘન્ય જે પ્રમાણે લાખ અને કરાડ વચ્ચે અંતર માત્ર એક બદામનું જ છે તેજ પ્રમાણે સખ્યાત અને અસંખ્યાત તથા અસંખ્યાત અને અન’ત વચ્ચેના તફાવત પણ એકનાજ છે. સખ્યાત અને અનત એ બે વચ્ચેને તફાવત માત્ર એક જેટલેાજ છે. ઉત્કૃષ્ટ અસખ્યાત એ એવી વસ્તુ છે કે જેમાં એક ઉમેરીએ એટલે અનતા થાય છે. આ રીતે અસ`ખ્યાત અને અનંત વચ્ચે તફાવત જોશે તે માત્ર એકનાજ છે ! ઉત્કૃષ્ટ લાખ અને જધન્ય કરાડ એ એની વચ્ચેનુ અં'તર જોશે તેા માત્ર એક બદામ જેટલું જ, વધારે જરાય નહિ ! છેલ્લામાં છેલ્લી લાખની સંખ્યા એટલે ઉત્કૃષ્ટ લાખ અને પડેલામાં પહેલી કરાડની સખ્યા એટલે જધન્ય કરાડ એ બેની વચ્ચે અંતર જોશે તે માત્ર એકનુંજ છે. એજ પ્રમાણે અહીં પણ વિચાર કરવાના છે. અહીં ઉત્કૃષ્ટ સખ્યાત અને જઘન્ય અસખ્યાત એ એની વચ્ચે અંતર પણ માત્ર એકતુ જ છે, તેજ પ્રમાણે જઘન્ય અનંત અને ઉત્કૃષ્ટ અસંખ્યાત એ એની વચ્ચેનું અંતર તપાસશે તે પણ તે માત્ર એક જેટલુ જ છે એમ સહેલાઇથી જણાઇ આવે છે.
નાનામાં નાના શરીરની મર્યાદા,
એક લાખ રૂપીઆ એ લાખનું પહેલું સ્થાન છે. પછી લાખ ઉપર ખીજી બદામ નાખા એટલે શ્રીજી' સ્થાન, ત્રીજી બદામ નાખા એટલે ત્રીજી સ્થાન, એ પ્રમાણે જેમ જેમ બદામા ઉપર બદામ એક પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #366
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૩૩૮)
સુધાબિંદ૧ લું એક નાખતા જશે તેમ તેમ સ્થાને બદલાતાં જશે. “લાખ” બોલવાનું એક શબ્દથી છે પરંતુ તમે આ રીતે જે તે લાખના લાખો સ્થાને થાય છે એ જ પ્રમાણે બોલવામાં અસંખ્યાતા શબ્દ એકજ છે, પરંતુ તેમાંએ સ્થાનો અસંખ્યાતા છે. હવે એજ દષ્ટિએ ચૈદરાજલોકના હિસ્સાની વાત તપાસી જુઓ. જૈદરાજકના હિસા કરીએ તે તે પણ અસંખ્યાતાજ બને છે, અનંતા થઈ શકતા નથી, તે પછી આગળના અનંતા હિસ્સા તો થાયજ કયાંથી? અને જે તે ન બને તે પછી અનંતમો હિસ્સો એ શબ્દજ કયાંથી બોલી શકાય? અર્થાત આગળના અનંતમા ભાગનું શરીર બને એજ અશકય છે. યુક્તિની ખાતર તપાસશો તે માલમ પડશે કે શરીર આંગળના અનંતમા ભાગનું હોઈ શકે જ નહિ. શરીર–નાનામાં નાનું શરીર–ઓછામાં ઓછું આંગળના અસંખ્યાતમા ભાગ જેવડું જ હોય છે તેના કરતા વધારે છું અર્થાત વધારે નાનું શરીર હોઈ શકતું જ નથી. કંદમૂળને વિકાસક્રમ. હવે એ પ્રશ્ન થશે કે જે શરીર વધારેમાં વધારે આગળના
અસંખ્યાતમા ભાગ જેવડું હોય તે પછી તેમાં અનંતાજી કેવી રીતે રહી શકે? આ પ્રશ્ન સમજવા માટે સૌથી પહેલા તે એ પ્રશ્ન ધ્યાનમાં લો કે અનંતાછ માનવા કેમ પડે છે? દુનિયાદારીની દષ્ટિએ વિચારીએ તે જેમાં વધારે સંખ્યા હોય તે તેઓ કાંઈને કોઈ કાર્ય સ્વતંત્ર રીતે કરી શકે છે અને ઓછી સંખ્યા હોય તે તે પરાધીનપણે કામ કરે છે. આ વસ્તુ બરાબર સમજવા માટે કંદમૂળ અને બીજી વનસ્પતિનું ઉદાહરણ ધ્યાનમાં લો. વનસ્પતિ એવી ચીજ છે કે તેને તમે છેદી નાખશે અને પછી પશે તે તે ઉગશે નહિ, આશ્રય વગર તે વનસ્પતિ ઉગતી નથી. ઝાડ, ઘાસ ઈત્યાદિને છેદી નાખશે અને પછી એક બાજુએ મૂકી રાખશે તે તેથી કાંઈ એ ઝાડ વનસ્પતિ વગેરે ઉગી શકવાના નથીજ. એ સઘળાને જ્યારે જમીનમાં વાવશે અને તેને જમીનના પગલાને આશ્રય મળશે ત્યારે જ તે ઉગશે અર્થાત્ આ સઘળી વનસ્પતિ આશ્રયથી જ ઉગે છે, તે આશય વિના ઉગતી જ નથી એ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. “છિન્નરૂહા” શબ્દ કેમ વાપર્યો છેદ્યા છતાં છેદાવા પછી પણ જે વનસ્પતિ જમીન,
પાણી ઈત્યાદિનો આશ્રય મળ્યા વિનાજ ઉગે છે તે વનસ્પતિમાં તમારે જીવન જ જબરદસ્ત માનવજ પડશે. એથીજ કંદમૂળનું લક્ષણ આપતાં શાસ્ત્રકારોએ ખાસ કરીને “છીનરૂહા” એમ જણાવ્યું છે. બટાકાના કટકા કરીને તેને વાવી દેશે. તે પણ તે ઉગશે અને જે બાજરીના દાણાના વાવતાં પહેલાં કટકા કરશે તે તે નહિ ઉગે. બટાકા જેવી ચીજેના તમે કટકા કરીને વાવે છે તે પણ તે ઉગે છે. આ ઉપરથી વિચાર કરો કે કંદમૂળમાં જીવેની કેવી જમ્બર શકિત હેવી જોઈએ કે જેના કટકા કરીએ તે પણ તેની શકિતને હાસ થતું નથી, એટલું જ નહિ પરંતુ તે ઝપાટાબંધ પાછાં ઉગીજ નીકળે છે. કેન્દ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #367
--------------------------------------------------------------------------
________________
માન–સુધાગ્નિ ધુ.
(૩૩૯)
સુધાઈમ હું ૧ હું.
મૂળના આ રીતના ઉગવાપણાથી તેમાં રહેલા જીવાની સખ્યાનું માટાપણું ખુલ રાખવું પડે છે, આ દષ્ટાંત ઉપરથી બીજી સામાન્ય વનસ્પતિએ કરતાં કદમૂળમાં રહેલા જીવાની વિપુલતા સ્પષ્ટ થાય છે!
જીવાની પ્રચંડ શક્તિ
કુંવારપાઠાને જમીનમાંથી ખાદી કાઢીને તેને શીકે મૂકી રાખીએ અને તેને પૃથ્વી, પાણી વગેરે કાઇપણ ચીજના આશ્રય ન મળે તા પણ તે ઉગે છે. પૃથ્વીથી છેદાઈને દૂર થએલા, પૃથ્વીમાં ન રાપાયલા, અને પાણી કે હવાના સચાગ વિનાના એવા કુંવરપાઠા શીકામાં મૂકી રાખીએ તે પણ વધે છે, તા હવે વિચાર કરી કે એનામાં જીવની સંખ્યા કેટલી હાવી જોઇએ? છેવા થકી જેની જિંદગીના નાશ થતા નથી, પાણી ન મળવા છતાં જેની જિંદગીની વૃદ્ધિને અટકાવ થતા નથી અને જમીન ન મળવા છતાં પણ જેની વૃદ્ધિ ચાલુજ રહે છે તે વસ્તુમાં ભવ્ય જીવ પ્રમાણુ રહેતુ. હાવુંજ જોઇએ એની ખાતરી થાય છે. કદાચ કાઈ એમ કહેશે કે એ તે કુંવારપાઠાના એવા સ્વભાવજ છે કે તે છેદાયા છતાં વધેજ જાય છે, એમાં જીવતત્ત્વ જેવું માનવાની આવશ્યકતાજ નથી, નાસ્તિકાની આવી વાણી ઉપર આસ્તિકા ધ્યાન આપતાજ નથી. આસ્તિકા તા એમજ માને છે કે જરૂર જગતમાં તત્ત્વ છેજ, જો તેમ ન હોય તે આ જગત થયાને કેટલા વખત થયા, આ સ`સારના નાશ યારે થયા હતા અથવા થશે? જો જગત કાઈ ખીજાએ મનાવ્યું હતું તે તેણે તે કયાં બેસીને અનાવ્યું હતું ? આ પ્રશ્નોનું પરિણામ એ આવે છે કે જગતને આપણે અનાદિ માનવુંજ પડે છે અને આત્મતત્વ પણ અનાદિ છે એમ કબુલ રાજવુંજ પડે છે.
જીવ
જગત અનાદિ છે. જેએા એમ કહે છે કે આ જગત આટલા લાખ વરસેાથી થયું છે તેને પહેલાં એમ પૂછે કે ભાઈ ! જો તમારા હિસાબે આ સંસાર આટલા લાખ વરવરસાથી થયા છે તે પછી એની પહેલાં શું હતું? પહેલાં શુ એવા પ્રશ્નને તેઓ એવા જવાબ આાપશે કે, જગત થયું' તે પહેલાં એક અખડ અને અજરામર એવે બ્રહ્મ હતા. મીત્તે પ્રશ્ન એ કરી કે એ બ્રહ્મની પહેલાં શું હતુ ? જવાબ મળશે કે, કાંઇ નહિ, બ્રહ્મની પહેલાં શું હતું એની ચર્ચા નકામી છે. બ્રહ્મ અનાદિ છે અને તેણેજ પૃથ્વી રચી છે. “વે તેમને એમ પૂછે કે જગતના નાથ થયા પછી આ જગત કઇ સ્થિતિને પ્રાપ્ત કરશે ?” તા તરત તે એવાજ જવાબ આપી દેશે કે બ્ર અથવા ઇશ્વર આ જગતના નાશ કરે છે અને તે વળી પાછા નવું જગત મનાવી નાખે છે. અન્ય દર્શનકારા પણ જગતને અનાદ માનવામાં તે વાંધા લેતાજ નથી. ભગવદ્ગીતા, બ્રહ્મસૂત્ર ઇત્યાદિ અનેક ગ્રંથામાં જોશે તે માલમ પડી આવશે કે ત્યાં બધે જગતને અનાદિ માનવાની સામે વાંધા લેવામાં આવ્યે નથી!
ล
આ તે કેવા ઇશ્વરદાસ !
અન્ય દર્શનવાદી
જગતને અનાદિ માનવાને તેા તૈયારજ છે
પરંતુ તેઓ વચ્ચે ઇશ્વરને દાખલ કરી દે છે અને કહે છે કે
ઈશ્વર આ જગતને મનાવે છે અને વળી પાછા તેના નાશ કરે છે હૈં વળી જગતને નાશ થાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #368
--------------------------------------------------------------------------
________________
આન'નાપાસિY.
(૩૪૦)
સુધાર્મિ‘૬૧ હું.
એટલે ઈશ્વર વળી પાછા નવું જગત તૈયાર કરે છે! અર્થાત્ ઇશ્વરના ધંધાજ એ છે કે જીતુ ભાંગવું અને નવું ખનાવવું! નાના ખાળકો ધૂળમાં રમતાં નવા નવા ઘરા તૈયાર કરે છે અને રમી રહ્યા પછી તેને ભાંગી નાખે છે. જો ઇશ્વર પણ આવી રીતે ભાંગફ્રોડ કરવામાંજ ગમ્મત માનતા હાય તેા એ ઈશ્વરને ઇશ્વર ન કહેતાં તેને ભાંગાડીએ ઇશ્વર કહેવા એજ વધારે વાસ્તવિક છે. ઈશ્વરવાદી સૃષ્ટિને અનાદિ તે માનેજ છે છતાં પ્રશ્વરનું અસ્તિત્વ માન્ય રાખવાને માટેજ તેઓ સૃષ્ટિની ઉત્પત્તિ અને નાશ માને છે પરંતુ એ ઉત્પત્તિ અને નાશની ક્રિયાને પણ તે અનાદ્ધિથીજ માને છે અર્થાત્ છેવટે તેમને પણ સૃષ્ટિને નાશ અને ઉત્પત્તિ તથા જીવાત્મા એ સઘળાંને અનાદિ તા માનવાંજ પડે છે
ઉપનિષદો અને બ્રહ્મસૂત્ર,
આત્મા અને જગત એને પ્રારંભ નથી અથવા તા તેને અંત પણ નથી એમ તા તેઓ પણ માને છે. ઉપનિષદોના સામાન્ય સૂ૨ એવા છે કે તે આત્માને અનાદિ માને છે અને આત્માને અનાદિ માનીને તેઓ આ જગતના પ્રપંચ રચાયા છે એવું પ્રતિપાદન કરે છે. બ્રહ્મસૂત્રામાં પણ આ જગતને અનાદિજ . માનવામાં આવ્યું છે. અનેક જાતના તર્કવાદ કરીને જાતજાતની શકાએ ઉઠાવીને છેવટે બ્રહ્મસૂત્ર પણ ખીજ અને અકુરના ન્યાયે એજ વાત ઉપર આવે છે કે આ જગત અનાદિ છે. વૈશ્વિક તત્વજ્ઞાનવાદીઓના ઉપનિષદો અને બ્રહ્મસૂત્રા પછીના જાણીતા થયા તે સ્મૃતિ અને પુરાણા છે. આ સ્મૃતિઓ અને પુરાણેામાં પણ આ જગતનું અનાદિપણું કબુલ રાખવામાં આવ્યુ છે. હવે જ્યારે બધેજ જગતનું અનાદિપણું કબુલ રાખવામાં આવે છે તે પછી એવા પ્રશ્ન સહજ ઉદ્દભવે છે કે તેઓ મેક્ષને માને છે કે નહિ? એક પણ આસ્તિક મતવાળા એવા નથીજ કે જે માક્ષને માન્ય રાખતા ન હેાય, ગમે તે સ`પ્રદાયના હૈ। પરંતુ જે માણસ આ સપ્રાક્રયાને માન્ય રાખે છે અર્થાત્ કે જે સ્માસ્તિક છે તે સઘળા માક્ષને તે માન્ય રાખે છેજ. અને તે સૃષ્ટિને અનાદિ પણ માને છે તે પછી સ્હેજે એવા પ્રશ્ન ઉદ્ભવે છે કે અનાદિકાળથી જે મેક્ષે ગયા છે એવા જીવેાની સખ્યા તા અનતાની થઈ છે તેા પછી માથે ગએલા એ બધા રહેતા કયાં હાવા જોઈએ ? ઈશ્વરવાદીઓ કહે છે કે સૃષ્ટિ અનાદિ છે અને અનાદિ કાળથી ઈશ્વર જગત રચે છે અને તેના અંત લાવે છે તે પછી એ પ્રત્યેક સૃષ્ટિવેળાએ જો એકએક આત્માજ વગે ગયા હશે તે પણ તેની સખ્યા તે હજારા, લાખાની નહિ પરંતુ અનતાની થઇ હશે તેા પછી માક્ષે ગએલા એ અષા થવા રહેતા કયાં હશે ? અતીતકાળમાં તથા અનાગતકાળમાં પણ માણતા પ્રવાહ અટકવાને તે નથીજ.
મેાક્ષના અધિકારી કાણુ ?
હવે વિચાર કરો કે ભૂતકાળમાં જે જીવા માક્ષે ગયા હશે અને અનાગતકાળમાં પણ જે જીવા માક્ષે જશે તે સઘળાને નિવાસ ક્યાં હશે ? અજૈનદર્શનાએ જીવને અનાદિ માન્યા છે, નવા જીવની ઉત્પત્તિ તેમણે માની નથી અને તે છતાં મેાક્ષને તા તેઓએ માન્ય શખ્યા છે. તે પછી કાળ અનતા હોવાને લીધે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #369
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ
(૩૪૧)
સુષાબિંદ ૧ . જીવને રહેવાના સ્થાન પણ અનંતા છે એમજ તેમને માન્ય રાખવું પડશે. રૈદરાજકને પણ અનંત ભાગ થઈ શક્તા નથી. હવે જે જીવે મોક્ષે ગયા છે તેમની સંખ્યા પણ અનંતની છે, તેમજ અનંતા હવે પછી સ્વર્ગે જશે, તે એમ માનવું પણ સહજ પ્રાપ્ત થાય છે કે એ જીવોની સંખ્યા કરતાં તે અનંતગણ છે આ સુષ્ટિમાં જીવતાવસ્થામાં હોવા જોઈએ. કોઈપણ દર્શનવાદીએ સ્વાભાવિકપણે મનુખેતર અવસ્થામાં મોક્ષ માન્ય નથી. અજેનદર્શન ગ્રંથમાં કેટલેક સ્થળે પશુ પક્ષીઓને મોક્ષ મળ્યાના ઉદારણે છે પરંતુ તે અપવાદ છે. કેવળ પરાધીન ! સ્વાભાવિક રીતે તે દરેક શાસને મોક્ષ મનુષ્યપણામાંજ માન્ય છે અન્ય
દશામાં મોક્ષ માની લીધે નથી. હવે દરેક દર્શનેએ મહત્વને માને એ માનવભવ કરે છે તે જુઓ ! મનુષ્ય એ કેવળ પરાધીન છે સ્વતંત્રતાની બાંગ મારતે મનુષ્ય એક અંશે પણ સ્વતંત્ર નથી. પાણી, પૃથ્વી, વનસ્પતિ, તેજ, વાયુ એ કશા વિના માનવલવ ટકી શકતો નથી. પૃથ્વી વગર મનુષ્ય રહી શક્યું નથી. ધારો કે આ પૃથ્વી ગુસ્સે થાય અને કોઈ મનુષ્યને પિતાની ગુરુત્વાકર્ષણ સીમામાંથી બહાર ધકેલી દે, તે ગમે તે ગૃહ, ઉપગ્રહ કે તારાના દબાણથી ખેંચાઈને તે માણસના ટુકડેટુકડા થઈ જાય ! પાણી વિના પણ માણસ ચલાવી શકતું નથી. પાણી ન હોય તે માણસ તરતજ મરવા પડે છે, તેજ વિના પણ તેને ચાલતું નથી. વાયુ વિના તે માણસ ક્ષણભર પણ જીવી શકતેજ નથી. આમ દરેક રીતે જોઈએ તે માલમ પડે છે કે તે કેવળ પરાધીન છે. પરાધીન મનુષ્ય, મનુષ્ય સર્વથા પરાધીન છે સ્વતંત્રતા જેવું તો તેની પાસે કશું જ નથી!
જીવન મેક્ષ માનીએ એટલે અસંખ્યાત પૃથ્વી, અપ, તેલ, વાયુ અને વનસ્પતિના અનંતાજી પણ માનવા પડે છે. મોક્ષે ગએલા છની સંખ્યા અનંતાની માનીએ એટલે તેને જ આધારે આ લેકમાં અનંતજીવો રહેલા છે એ પણ માનવુંજ પડશે, અને એ અનંતાછનું સ્થાન આ લેકમાં માનવું પડશે. તમે જાણે છે કે આપણે આગળ એ વાત જઈ આવ્યા છીએ કે ચૌદશકને પણ અનંતમે ભાગ થઈ શકતું જ નથી. ચૌદરાજલકને અનંત ભાગ થઈ શકતું નથી પરંતુ અનંતા છે તે માન્યા વિના જ નથી. અતીતકાળ અનંતા છે, અનાગત કાળ પણ અનંતા છે એ સઘળા અનંતા કાળમાં મેક્ષ ગએલાની સંખ્યા પણ અનંતાની છે અને એ સંખ્યા અનંતાની છે એટલે તેજ આધારે આ લેકમાં રહેલાઓની સંખ્યા પણ અનંતા જેટલીજ છે એમ સહજ કબુલ રાખવું પડે છે. અનંતકાયની સ્થિતિ આપણે આ રીતે એ વાત તે કબુલ રાખીજ લીધી કે અનંતાછ
- આ લેકમાં છે. હવે અનંતાજીને આ લોકમાં રાખવાને માટે તેમનું સ્થાન પણ માનવુંજ પડશે. એ અનંતાજીનું આ લેકમાં સ્થાન કયાં? તે જવાબ એજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #370
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૩૪૨)
સુષાબિંદુ ૧ લું. આપવો રહ્યો કે એકજ શરીરમાં અનંતાછ માનવાજ પડશે. હેતુ અને યુક્તિથી પણ આ રીતે સ્પષ્ટ થાય છે કે એકજ શરીરમાં અનંતાનું અસ્તિત્વ શકય જ છે. શરીર અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું જ હોય અને તેમાં જીવે તે અનંતા સમાવવાના હોય છે એટલે એકજ શરીરમાં અનંતા માનવાજ પડે છે, એ સ્થિતિ તેજ અનંતકાયની સ્થિતિ છે. અનંતાજી એકજ જરીરમાં હવા તેનું જ નામ અનંતકાય છે. શરીરનું પ્રમાણ કેટલું હોય છે એ પ્રશ્નને વિચાર કરતાં આપણે સાબીત કર્યું છે કે શરીર અસંખ્યાતમા ભાગનું હોય છે અને જે તે અનંતા છે હવે એ અનંતા છોને અને શરીરનું પ્રમાણ કેવું હોઈ શકે તે વિચારીએ. આહારની બાબતમાં બધા વિચારશીલ એક શરીર તુજાર જોજનનું પણ હોય છે
અને એક શરીર આગળના પણ અસંખ્યાતમા ભાગ જેટલું હોય છે. એક શરીર એક જીવ બનાવે છે તે બીજું શરીર અનંતા જ બનાવે છે. હવે ચાર વિકલ્પ રાખીએ તે જઘન્ય પ્રમાણ કયાં આવે છે તે જોઈએ. અનંતાજી મળીને જે બારીકમાં બારીક શરીર બનાવે છે તે જઘન્ય પ્રમાણ છે. શરીરની ઓછામાં ઓછી એટલે કે નાનામાં નાની સ્થિતિ એ છે કે જેની આગળ બીજા એથીય નાના શરીરની હસ્તી જ અશક્ય છે. આગળના અસંખ્યાતમા ભાગનું શરીર એ શરીર માપનું જઘન્ય પ્રમાણ છે. એ માપથી એક અંશ પણ ઓછાનું શરીર હોઈ શકતું જ નથી. આહાર અને શરીર એ બંને અસંખ્યાતમાં ભાગ જેટલા છે તેનાથી તેમનું ન્યૂન પ્રમાણ બીકુલ પણ નથી. આથી જ સ્પષ્ટ થાય છે કે એકેન્દ્રિય પણ આહાર લેવાની બાબતમાં વિચારવાળા છે અને તેથી આપણે મૂળ સિદ્ધાંત સાબીત થાય છે.
ખરે “વિચારવાળે કે? દરેક જીવમાત્ર આહાર લેવાના વિચારવાળા છે એ આપણે
મૂળ સિદ્ધાંત આમ સાબીત થાય. એકેન્દ્રિય આહાર લેવાના વિચારવાળા છે એટલે એકથી વધારે ઇન્દ્રિયવાળા તે આહારની બાબતમાં વિચારવાળા હોય એ સ્વાભાવિક છે. જે જીવો આહારના વિચારવાળા છે તે સઘળા જ શરીરને અંગે વિચારવાળા છે જ, પરંતુ જેઓ માત્ર શરીરને અંગેજ વિચારવાળા છે તેને શાસ્ત્રકારે વિચારવાળા માનવાની ના પડે છે ! ઇન્દ્રિયોના વિચારવાળાને જેમ શાસ્ત્રકારો વિચારવાળા માનતા નથી તેજ પ્રમાણે ઇન્દ્રિયના વિષયેજ જેઓ વિચાર કરે છે અર્થાત વિષને અંગે જે વિચારવાળા છે તેવાઓને પણ શાસ્ત્રકારો વિચારશીલ માનતા નથી. જીવ એકેન્દ્રિય છે કે વધારે ઇન્દ્રિયવાળે હે પરંતુ તે સઘળાને આહાર, ભય, મૈથુન, અને પરિગ્રહ છે અને તેથીજ એ ચારે સંજ્ઞા પ્રત્યેક જીવને માનવામાં આવી છે. અસંસી અને હેતુસરી પ્રત્યેક જીવને આ ચાર સંજ્ઞા છે પરંતુ તે છતાં તે સઘળા
જેને શાસ્ત્રકારોએ સંજ્ઞી માન્યા નથી. જે આહાર, ભય, મૈથુન કે પરિગ્રહ એ ચાર સંજ્ઞામાંથી કોઈપણ એક સંજ્ઞાને અંગે વિચારશીલતા રિઝ રાખી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #371
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૩૪૩)
સાબિંદુ ઉં. હેત તે તે પરિણામ એ આવત કે આ જગતમાં કોઈપણ આત્મા વિચારશીલતા વિનાને રોજ ન હોત ! આથીજ શાસ્ત્રકારોએ સંજ્ઞી અને અસંજ્ઞી એવા બે ભાગે પાડયા છે. આહાર આદિની અપેક્ષાએ અથવા ચાર સંજ્ઞાની અપેક્ષાએ જોઈએ તે આ જગતમાં કોઈપણ આત્મા અસંશી કરી શકે જ નહિ. આ જગતમાં કેટલાક આત્માઓ વિષયોનેજ અંગે વિચારવાળા છે, કેટલાક આહારને અંગે વિચારવાળા છે, કેટલાક માત્ર વર્તમાનકાળને વિષેજ વિચારવાળા છે, તે કેટલાક ત્રણેકાળને વિષે વિથાવાળા છે; એટલાજ માટે શાસ્ત્રકારોએ હેતુસંજ્ઞી અને હેતુઅસંજ્ઞા એવા ભેદ પાડેલા છે. હવે હેતુસંજ્ઞી અને હેતુઅસંશી જી કેવા છે અને તેના વર્તન કેવા છે અને તેના વર્તન કેવા છે તે જોઈએ. સણીપંચેન્દ્રિય તે શું? જે જીવાત્માઓ ત્રણેકાળના વિચારવાળા હોય પરંતુ માત્ર વિષ
પુરતજ વિચાર ત્રણેકાળને માટે કરનારા હોય તેવા જીવને શા હેતુસંજ્ઞી કહે છે, અને જેઓ વિચાર નહિ કરનારા હોય તેવા જીવને શાસ્ત્રો હેતુઅસંશી કહે છે. આ સંસારમાં કેટલાક જ એવા છે કે જેઓ માત્ર ત્રણકાળને માટે વિચાર કરે છે પરંતુ માત્ર વિષય અને તેને પામવાની પ્રવૃત્તિઓ સંબંધીનાજ ત્રણેકાળને માટે વિચાર કરે છે. વળી કેટલાક જીવો માત્ર વર્તમાન ભવને અંગેજ વિચાર કરે છે. આ બંને પ્રકારના જીવોને શાસકાર મહારાજાઓ અસંજ્ઞીજ કહે છે. બીજા કેટલાક સંજ્ઞી પંચેન્દ્રિય કહેવાય છે. આ જીવ સંજ્ઞી પંચેન્દ્રિય શાથી કહેવાય છે તે હવે જોઈએ. જે છે ત્રણેકાળના વિષયોને અંગેજ વિચાર કરે છે અથત કે ભૂત ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળને માત્ર વિષયને અંગેજ વિચાર કરે છે તે સઘળા છ સંજ્ઞી પંચેન્દ્રિય કહેવાય છે.
તાત્વિક સંસી કેણ? હવે જે નાસ્તિક સંજ્ઞી પંચેન્દ્રિય જીવે છે તે સઘળા છે પણ
પોતાના વિષયોની રક્ષાને અંગે ત્રણે કાળને વિચાર કરે છે એટલે ત્રણે કાળના વિચાર માત્રથી જ આપણે કોઈને સાચે સંજ્ઞી કહી શકતા નથી. સાચે સંજ્ઞી અથવા તે તાત્વિક સંજ્ઞી તે તેજ છે કે જે જીવ ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળની જિંદગીને જ વિચાર કરે છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે જે છો ભૂત, ભવિષ્ય અને વર્તમાન જિંદગીને જ વિચાર કરે છે તેજ તાત્વિક સંજ્ઞી છે. હવે કેઈ અહીં એવી શંકા કરશે કે જે ત્રણે કાળનો જે વિચાર કરે છે, તે જ આત્મા સંસી છે, તે પછી બધાજ આત્માઓને સંજ્ઞી કહેવા જોઈએ કે જેઓ ત્રણે કાળને અંગે વિચારવાળા હેય, પછી ભલે તે વિચારે જગતને અંગે હા, વિષયેને અંગે હો અથવા તે જિંદગીને અંગે હે ! ઠીક! આ શંકાને વિચાર કરીને તેનું નિરાકરણ કરતાં પહેલાં જગતની અર્થાત્ વ્યવહારની દ્રષ્ટિ કેવી છે તે તપાસીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #372
--------------------------------------------------------------------------
________________
( ૩૪૪)
સુધાબિંદુ ૧ હું.
જગતના વ્યવહારમાં તમે જુએ છે કે દરેક ધંધાદારી સામા માણસને ત્યારેજ પ્રવીણ માને છે કે જ્યારે તે તેના પ્રધાને અનુકૂળ બનેલા હોય છે! આઠસા રૂપીઆના કલેકટર પાતાની નાકરી છોડીને દાણાવાળાને ત્યાં નાકરી લેવા જશે તે દાણાવાળા તેને ધક્કો મારીને પાછેાજ કાઢશે, અવેરીના છેકરાને દુનિયાદારીના સઘળા હિસાબતિામા માવડતા હશે, વકીલ કે મેરીસ્ટરીમાં તે પાસ થયેલા હશે પરંતુ જે તેને ચલના હિસાબ નહિ આવડતા હાય તા ઝવેરી તેને પોતાના ધંધાને માટે લાયક લેખતા નથી ! કોઇ જખરા તત્વવેત્તા પણ ઝવેરીની દુકાને નાકરી રહેવા જાય તે ઝવેરી તેને પેાતાના ધંધાને માટે નાલાયકેજ લેખે છે! કહા કે કાઇ ઉસ્તાદ વકીલ કે દાકતર પણ ઝવેરીની દૃષ્ટિએ ઝવેરીના ધંધાને માટે તા પુરેપુરા અભણુજ છે. વકીલ ઝવેરીને એમ કહેતા આવે કે “ઢોસ્ત ! તારી ગાદી પર બેસીને મને મેાતી વેચવા દે!” તેા તમે તેને પાગલ કહીને હાંકી કાઢશેા કે ખીજું કાંઇ ?
ઞાનસુધા/સભ્રુ
ઝવેરીને ત્યાં બધા નકામા
શાસ્ત્રકારાનું ધ્યેય શું?
જેમ ઝવેરીની દ્રષ્ટિએ ઝવેરીના ધંધા માટે ઝવેરાતના ધંધા વિનાનું ખીજું સઘળું ભણેલા નકામા છે, તેજ પ્રમાણે શાસ્ર કારની દૃષ્ટિએ પણ દુનિયાદારીમાં પ્રવીણતા મેળવેલા નકામા છે, તમે દુનિયાદારીના હિસાબમાં મહાશ હા એના અથ તા એટલેાજ થાય છે કે તમે આહાર, શરીર, ઇન્દ્રિયે, તેના વિષયા એ બધાને અંગે બહાદુર અને પતિ છે. પરંતુ દુનિયાદારીના હિસાબમાં બહાદુર એવા તમે અહીંના હિસાબ માટે નકામા છે—અરે, સાવ નકામા છે!! એજ પ્રમાણે અહીં પશુ સમજવાનું' છે. જેઓ ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળના સંસારને અગે વિચાર કરે છે તે સઘળા શાસ્ત્રકારોની દૃષ્ટિએ વિચારશીલ નથીજ, કારણ કે શાસ્ત્રકારનું ધ્યેય સ'સારને પાષવામાં રહેલુજ નથી. શાસ્ત્રકારનું ધ્યેય તા ભવસુધારણા અને પરિણામે મેક્ષ એજ છે એટલેજ તેમની દૃષ્ટિએ ભવાને અંગે ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળને વિષે જે વિચારા કરે છે તેજ માત્ર વિચારશીલ છે.
ભણ્યાય નહિ ને ગણ્યાય નહિ.
એક શેઠ હતા. એક સમયે તેમને કાંઇ કામસર બીજે ગામ જવાનું થયું. જે ગામે શેઠને જવાનુ હતુ તે ગામ નદીની પેલી માજુએ હતું. વચમાં નદી વહી રહી હતી અને નદીમાં વહાણેા ફરી રહ્યાં હતાં. શેઠ ત્યાં આવ્યા. હાડીવાળાને પૈસા આપ્યા અને હાડીમાં બેઠા ! વહાણુ અરધી નદીમાં જઈ પહેાંચ્યુ. એટલામાં શેઠને કેટલા વાગ્યા છે તે જાણવાની જિજ્ઞાસા થઈ આવી. તેમણે પેલા હાડીવાળાને કહ્યું, “અરે તારી ઢાડીમાં ઘડીઆળ છે કે ? જો તે કેટલા વાગ્યા ? " હાડીવાળાએ જવાબ આપ્યા “શેઠ, કેટલા વાગ્યા તે જોતાં આવડતું નથી કારણ કે ઘડિયાળમાં જોવાનુ... હું શીખ્યા નથી !” શેઠે જવામ આપ્યા: “મેર મુખk! તારી જિંદગી ધૂળમાં ગઇ છે.” વહાણ ચાડુંક આગળ ચાલ્યુ. એટલામાં સામેના ગામમાં ઘડીયાળમાં ટંકારા પડવા માંડયા. શેઠ કહે“ અલ્યા ગણવા માંડ, આ સામી ઘડીયાળમાં ટફેારા પડે છે.” ખલાસીએ જવાબ આપ્યું, થ્રેડ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #373
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૪૫)
સુધાર્ષિ ૧૯, મને તે ગણતાંય નથી આવડતું, કારણ કે હું તે ભય નથી અને ગાય નથી ” બધું જ પાણીમાં. શેકે આ સાંભળી જવાબ આપે, “અરે ગધેડા! તારી જિંદગી
પાણીમાં ગઈ ! આટલાં વરસ તું છો પણ તારાં સઘળાં વરસ નકામાં ગયાં! “શેઠની આ ગમે તેવી વાતચીત સાંભળી ખલાસીને બહુ લાગી આવ્યું પરંતુ તે જરા સમજુ, ઠરેલ અને સહનશીલ હતે. શેઠની ટીકા તેણે સહન કરી લીધી અને કાંઈ બે નહિ. એટલામાં દુર્ભાગ્યે એવું થયું કે પવનના સખત ઝપાટા આવ્યા અને હેડી ડામાડોળ થઈ રહી. ખલાસીએ હેડીને ઠેકાણે રાખવાના ભારે ચને કર્યો પરંતુ તેમાં તે સફળ થયે નહિ, લોકો ઉથલાઈને નદીમાં પડયા. વહાણ આગળ ખેંચાઈ ગયું. જેમને તરતાં આવડતું હતું તેઓ તે સઘળા તરવા લાગ્યા અને કાંઠે જઈ પહોંચ્યા. પણ પેલા શેઠજી તે ડબકા ખાવા લાગ્યા! પેલે ખલાસી પૂછે છે, “શેઠજી! તરતાં આવડે છે કે?” શેઠે જવાબ આપે, “ના!” ખલાસીએ પિતાને લાગ આવે છે એમ જાણીને શેઠને કહ્યું, “શેઠજી! જે તમને તરતાં નથી આવડતું ત્યારે તે તમારા વરસ પણ હવે પાણીમાં જવાનાં છે!” એક સ્થળે ઉપયોગી પણ બીજે નહિ. શે પિલા ખલાસીને તે માત્ર વ્યંગમાં કહ્યું
હતું કે તમારા વરસે પાણીમાં ગયાં છે, પરંતુ પરિણામ એ આવ્યું કે શેઠ તરી ન શકયા અને શેઠના વરસો અને શેઠ બનેય પાણીમાં તળીયે જઈને બેઠા ! આ ઉદાહરણનું તાત્પર્ય શું છે એ સમજવાને યત્ન કરો. આ ઉદાહરણ તમેને આપવાનું પ્રયોજન એ છે કે એ ઉપરથી એમ માલમ પડે છે કે અમુક વસ્તુ અમુક એક સ્થળે જ કામમાં આવે છે ત્યારે બીજી વસ્તુ બીજે સ્થળે જ કામમાં આવે છે. પાણીમાં પડયા હેઈએ અને કેઈ બચાવી લેનારે ન હોય ત્યારે ભણેલાપણું કામ નથી આવતું, ત્યારે તે જે તરવાનું શીખ્યા હેઈએ તે તેજ કામ લાગે છે અને જે દુકાને માલ ખરીદવા ગયા હોઈએ તે તે સમયે પાણીમાં તરતાં આવડતું હોય તે કામ નથી લાગતું-તે સમયે ભણેલાપણાનીજ આવશ્યકતા રહે છે. એજ સ્થિતિ અહીં છે. જેમ પેલે ભણેલે શેઠ તરવાની વિદ્યાની અવજ્ઞા કરવાથી સમુદ્રમાં ડુબી ગયેલ હતું તેજ પ્રમાણે ભવસમુદ્રમાં ઉભેલા પણ જે તેઓ તરવાની કળાની અવજ્ઞા કરતા હોય તે અવશ્ય માનજે કે ડુબી જવાના છે! બધી ઉસ્તાદી બાજુએ આપણે કયાં ઉભા છીએ? આ મહાભયાનક ભવસાગરમાં. આપણી
નૌકા પણ મહાભયંકર એવા ભવસાગરમાં પડેલી છે, તે એ વખતે ત્રિરાશિના ગમે તેવા મોટા હિસાબ ગણવા શીખ્યા હશે અથવા તે એલજિબ્રા ભણ્યા હશે તે કામ લાગવાનું નથી. એ વખતે તે એ ભવસાગર તરવાને માર્ગ જે ભયે હશે તેજ છત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #374
--------------------------------------------------------------------------
________________
આનંદ ચારિક વાને છે. જેમ પિલા શેઠજી ભણેલા ગણેલા ઉસ્તાદ હતા પરંતુ તેમની ઉસ્તાદી બાજુએ રહી ગઈ અને પાણીમાં પડીને ડુબી ગયા, કારણ કે તેઓ તરવાને ઉપાય શીખ્યા ન હતા અને તેમણે એ બાજુએ બેદરકારી બતાવી હતી તે જ પ્રમાણે આપણે પણ જે તારણને મા ન શોધીશું અને તેના રસીયા ન બનીશું તે આપણે પણ ઉસ્તાદ બન્યા હોવા છતાં અને આપણી પણ ઉસ્તાદીરૂપ પૈસેટકે, બેરીકરાં બધું આપણી પાસે કાયમ રહ્યું હોવા છતાં આપણે પણ
૨ ડુબીજ જવાના છીએ. આપણે પણ તરતાં શીખે. જે આપણે ડુબી ન જવું હોય, આપણને પેલા શેઠના જેવી
દશા પસંદ ન પડતી હોય તે તેને માર્ગ એજ છે કે આપણે પણ તારણના ભાગ તરફ પ્રીતિ રાખવી જોઈએ. વેપાર આમ થાય, કમાણ આમ થાય, નફે આમ વધે એ બધા ભણતરથી આપણે કાંઈ શીખી શકવાના નથી. આપણું ખરી વાત તે ત્યારે જ શીખી શકીશું કે જ્યારે તરવાનું શીખીશું. આપણે આહારમાં ઘણા હોંશિયાર છીએ. નવી નવી ચીજો બનાવતાં અને તેને સ્વાદ લેતાં આપણે પુરેપુરૂં શીખ્યા છીએ. દુનિયાદારીમાં આપણે પાવરધા બન્યા છીએ પરંતુ તરવાને માર્ગ આપણે હજી શીખ્યા જ નથી. એ તારણને પ્રેમ રાખ્યા વિના આપણે છૂટકે થવાને જ નથી. જે નદીમાં જાય છે–દરિયામાં પડે છે તેણે તરતાં શીખવું જ જોઈએ. જે તરતાં ન શીખે તે તેનું જીવતર ધૂળ જ થાય! તે જ પ્રમાણે આપણે પણ આ ભયાનક ભવસાગરમાં પડેલા છીએ અને આપણે અહીંથી ત્યારેજ બચી શકીએ કે જે આપણને તરતાં આવડતું હશે ! એકજ હેતુઃ આજ હેતુથી શાસ્ત્રકાર મહારાજાઓએ તેનેજ વિચારવાળે માન્ય છે કે જે
ભૂતકાળની, ભવિષ્ય કાળની અને વર્તમાન કાળની જિંદગીને જ વિચાર કરે છે. શાસ્ત્રકારની દ્રષ્ટિ, વિષયને પિષવાની નથી. તમે ચપાટી ઉપર નવે બંગલ કેવી રીતે ખરીદી શકે એ શાસ્ત્રકાર તમને બતાવવાને ધંધે લઈ બેઠા નથી. તેઓ ધંધે જ તારણને લઈ બેઠા છે અને તેથી જ જેઓ વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળની જિંદગીઓને વિચાર કરે છે તેનેજ શાસ્ત્રકારોએ વિચારશીલ માન્યા છે, મહાસાગરને પ્રવાહ મહારાજા કે વિદ્વાનને ગણતો નથી. તમે યુનિવર્સિટિની કેટલી ડીગ્રી મેળવી છે તે વાત પાણીને વહેળો જેતે નથી. તમારે કેટલાં છેકરાં છે, કેટલી સ્ત્રી છે અને કેટલા પૈસે છે તેની પણ એને દરકાર નથી. તમે એના પ્રવાહમાં પડયા એટલે એ તમને ઘસડીજ જવાને! તે તે તમને ત્યારે જ દાદ આપશે કે જ્યારે તમારામાં તરવાની કળાને પણ પ્રાદુર્ભાવ થએલે હશે. ઉચ્ચ શિક્ષણ ત્યાં નકામુ છે. જેમાં પાણીનો પ્રવાહ તમારા ઉચ્ચ શિક્ષણને નથી ગણત
પરંતુ માત્ર તમારી તરવાની શકિતને જ ગણે છે, તેજ પ્રમાણે આ સંસારને પ્રવાહ પણ તમારી અકકલ હેશિયારીને માન આપતેજ નથી, તે યં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #375
--------------------------------------------------------------------------
________________
આનંદ-સુધાસિંધુ.
(૩૪૭)
. અમુક ૧ માત્ર તમારી મોક્ષની ભાવના અને એ દિશાએ તમારે હાથે થએલા કામને જ દાદ આપે છે! આ ભવરૂપી ચકકર મહા ભયંકર છે. આ ચકકરમાં જે પડે છે તેના પણ લેગ મળ્યા છે એમ જ સમજવાનું છે. આ ભવાચક પણ બીજા કશાનો હિસાબ ગણતું જ નથી. પાણીની પાસે એક જ વાત છે કે તેના પ્રવાહમાં જે આવે છે તેને તે તાણી જાય છે, પાણીના પ્રવાહમાં જે વરી શકે એવો હોય તે જ માત્ર બચે છે. મહાસાગરનું જળ તમારી વિદ્વત્તાને માનતું નથી, તે તમારી લાગવગને જોતું નથી, તે તમારા પૈસાની દરકાર રાખતું નથી, એવુંજ કર્મચક્ર પણ મહાભયંકર છે તેના આંટા પણ ઓટોમેટિકલી ફરતાજ જાય છે અને તેમાં જે આવે છે તે પીસાઈ-ભીસાઈ જાય છે ! કર્મનું ચકે ખરેખર એટલું બધું ભયંકર છે કે કોઈ વાત ન પૂછે ! તમે નાદાન છે કે વિદ્વાન હે, રોગી હે કે નરગી હે, બહાદુર છે કે કાયર હે, તેને તેને હિસાબ જ નથી તેને તે હિસાબ એક માત્ર એટલો જ છે કે કેમ પિતાના ફેફસામાં બીજાને ફસાવવા! પાણીના પ્રવાહને માત્ર “તરવાવાળે કે ન તરવાવાળે” તેને જ હિસાબ છે, તેજ પ્રમાણે કર્મને તે માત્ર બીજાને કેમ બાંધવા તેનેજ અંગે વિચાર રહે છે. એથી જ શાસ્ત્રકારે, જે આહારાદિના વિચારવાળા છે તેને વિચારશીલ નથી જ માનતા અને ભૂત, ભવિષ્ય તથા વર્તમાન કાળના ભવેને અંગે જે વિચારવાળા છે તેમને જ વિચારશીલ માને છે. હવે એ વિચારશીલતા કઈ રીતે પ્રાપ્ત કરી શકાય છે તે જોઈએ. એને માટે જૈનશાસને ધેરીમાર્ગ દર્શાવ્યું છે. (૧) આ મહાભયાનક ભવ અનાદિનો છે. (૨) ભવભ્રમણ પણ અનાદિનું છે અને (૩) કર્મયોગ પણ અનાદિને છે એ ગળથુથી આ સઘળાની ચાવી છે.
એજ એક ગળથુથી આ ત્રણ વસ્તુને ગળથુથીમાં જે માબાપ પોતાના બાળકમાં નાખે
છે તે માબાપ પિતાના બાળકનું મોટામાં મોટું હિત કરે છે અને તે બાળક એ ગળથુથીને પ્રતાપે એવું બની શકે છે કે જે જૈનશાસનની દષ્ટિએ વિચારવાળું ગણી શકાય! દરેક જેને વિચારશીલતાની આ સ્થિતિ પ્રાપ્ત કરવા જેવી છે એટલું જ નહિ પરંતુ તે જે માત્રને આવશ્યક છે. અરે! આગળ વધીને કહીએ તે પ્રત્યેક જૈનની એ ફરજ છે. એટ- લાજ માટે જૈનશાસન પુકારી પુકારીને કહે છે કે હે ભાગ્યવાને! તમે તમારા બાળકેને ધનને
વાર આપે છે, વેપારના સંસ્કારને વારસો આપે છે, તે જ પ્રમાણે તમારે ધમી તરીકે તમારા - બાળકને કશો વારસો આપવાનું છે તેને પણ ખ્યાલ રાખજો! હું પૂછું છું કે કેટલા
માબાપેએ પોતાના બાળકો માટે કદી આ ખ્યાલ પણ કર્યો છે વારં? તમે ધર્મ છે એમ તમે પિતે માનતા હે તે તમારી સાથી પહેલી, સૌથી છેલી અને હર વખતની સાચી ફરજ એ છે કે તમારે તમારા બાળકને ધર્મિપણાને વારસે આપવો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #376
--------------------------------------------------------------------------
________________ આનંદમાચિંg. (348) સુધાસિંદ 19. તુમાત્રની સાર્થકતા વિચાર કરો કે એ ધર્મિપણાને વાર કેવી રીતે આપી શકાય. એને વારસો આપવાને એકજ માર્ગ છે કે આ જીવ અનાદિને છે, ભવમણ અનાદિનું છે અને કર્મવેગ પણ અનાદિને છે એ વસ્તુ ગળથુથીમાંજ તેને આપવી. આ તુ જે બાળકને ગળથુથીમાં મળી હશે, તે બાળક ગમે તેવા પ્રતિકૂળ સંયોગે આવતાં પણ કદીએ ચળશે નહિ અને તમારા કુળની ધમી તરીકેની ખ્યાતિને જાળવી રાખશે. વળી એ ગળથુથી જેનામાં પડેલી હશે તે આત્મા આ ભવરૂપી મહાભયાનક પર્વતનું ઉધન કેમ કરવું તે પણ જાણી શકશે. અને તે જાણીને યથાશક્તિ તેને અમલમાં મૂકી છેવટે મોક્ષ સાધી લઈ પિતાનું મનુષ્યપદ સાર્થક કરી શકશે. === સમાસ. 7 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com