Page #1
--------------------------------------------------------------------------
________________
jainology II
આગમસાર–ઉતરાર્ધ (ભાગ.૨/૨)
(જૈન આગમ સારાંશ કર્મ ગ્રંથ સહિત) Jainology part II
23
* [*]ૐ | ૭
८
અનામ ભગવંત
પાન. વિમાન
અનંત ૯|અલાનાકાશ મĒથલોક (તિઘોલીક) જયોત
*[P[
ઉ. ध्व
જ
હો
Vitવિ
વાર્તિક દેવલોક
ઘનોોધ લય
------- નવાન વ
વાન નવત
પતિ ૧૫ માં મા la
1
Vey
સિધ્ધ બ્રા ૯ વડ
–૧૨ વૈજ્ઞાનિક દેવલોક
-ક-૨
ધર્વાિષક
પાંચ ચર અડ એક પાત અલભ્ય ડીપ લમુ
નકન
es-3
1
ver
અનંત
૯ લોકોકિ
16.3
Fr
-ಸಕಪಪಷ
*૨૬૫
શ
**
1445
આગમસાર
ઉલ્ટુ ગ્રહણ કરેલુ શસ્ત્ર જેમ પોતાનેજ હાનીકારક થાય છે, તેમ જ્ઞાનથી જો અહંકાર અને માન વધે, તો એ જ્ઞાન અહિતકારી થઈ જાય છે. વિશેષ જ્ઞાનની ક્ષમતા સાથે નમ્રતા પણ વધવી જોઇએ .
Page #2
--------------------------------------------------------------------------
________________
આગમસાર– ઉતરાર્ધ
2
નવ તત્વ, ૫ સમિતી અને ૩ ગુપ્તીનાં જ્ઞાન ધારકમાં પણ મોક્ષની પાત્રતા છે. બીજે પક્ષે ૩ ગર્વમાં અટવાઈ કોઈ ભૂતપૂર્વ ૧૪ પૂર્વનાં ધારક પણ હજી મોક્ષથી દૂર છે, અને પડિવાઈ થઈ સંસાર ભ્રમણ કરી રહયા છે.
ககக
E E E F
વૃક્ષની દરેક શાખામાં જેમ તે વૃક્ષનાં ગુણો રહેલા હોય છે. તેમ જૈન ધર્મની કોઈ અન્ય શાખા હોય, ઓછી–વતી ક્રિયા કરનારા હોય, તેમાં પણ સમકીતી હોઈ શકે છે. રાત્રી ભોજનના ત્યાગી, કંદમૂલનાં ત્યાગી, ઓછા આરંભ પરિગ્રહથી જીવનારા,પાપભીરુ પ્રતિક્રમણ ના લક્ષય વાળા, અનુકંપાના ધારક પણ હોઈ શકે છે.
5. 5 5 5 5 5
વયવહારથી ઉપદેશ ભવ્ય જીવોને અને નિશ્ચયથી ઉપદેશ જીવ પોતાને જ આપે છે.
: સુચના :
ભેજ કે ધૂળ વાળી જગ્યામાં પુસ્તકો નહિં મુકવા. કપૂરની ગોળી સાથે પ્લાસ્ટીકની થેલીમાં વિંટાળીને મુકવા. વધુ માટે વાંચો આલંબન અને પુસ્તકો. ભાગ–૧.પાના નં ૩૧૧.
મૂળ હિંદીમાં : તિલોકમુનિજી.
આવૃતિ: માર્ચ ૨૦૧૬. સંક્ષિપ્તિકરણ : સતીશ સતરા . ગામ ગુંદાલા .
અનુમોદના : માતુશ્રી સુંદરબાઇ જીવરાજ શીવજી છેડા. ગામ : મોખા (મુંબઇમાં : વિલેપાર્લે)
સંપર્ક : – મુલુંડ (ઈસ્ટ), સતીશ લાલજી કુંવરજી સતરા . ગામ – ગુંદાલા . ૦૯૯૬૯૯૭૪૩૩૬. ભૂલચૂક અને । સુધારા માટે ના સુચનો જણાવવા વિનંતી . પ્રભાવના માટે કોપીઓ મળશે.
સંપર્ક કચ્છમાં : – શ્રી લાલજી પ્રેમજી ગાલા . ગામ : સાડાઉ (ઠે : સમાધાન બંગલો ) ૦૯૪૨૯૧૨૩૫૫૬.
Page #3
--------------------------------------------------------------------------
________________
jainology II
ક્રમ
૧
૨
૩
૪
૫
S
આગમસાર–ઉતરાર્ધ (ભાગ.૨/૨)
વિષય–સૂચિ વિષય
3
ઔપપાતિક ચૌદ ગુણસ્થાનોનું સ્વરૂપ ગુણસ્થાનો
પર બંધ ઉદય ઉદીરણા સત્તા કમૅ ગ્રંથ–૨ ૬૨ માર્ગણાઓની અપેક્ષા ગુણસ્થાનોમાં બંધ [ કમૅ ગ્રંથ-૩] નંદી
પ્રજ્ઞાપના
જીવાભિગમ
વ્યાખ્યા પ્રજ્ઞાપ્તિ (ભગવતી ) અનુયોગદ્વાર જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ ૮–૯ જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ
૭
૧૦.
૧૧.
સૂર્ય–ચન્દ્ર પ્રજ્ઞપ્તિ
પરિશિષ્ટમાં : નક્ષત્રનો થોકડો,
જ્યોતિષ મંડલ વિજ્ઞાન અને આગમ, બાવીસ અભક્ષ્ય, ધોવણ પાણી,
ધાતુ ગ્રહણ–ધારણ, નિત્ય ગોચરી જવા સંબંધી, દયા દાન,
:
મંજન ઃ સ્નાન ઃ વિભૂષા, દૈનિક સમાચાર પત્ર, શિથિલાચાર પ્રવૃત્તિઓ, સંજ્યા—નિયંઠા, સ્વગચ્છીય સમાચારી પાલન, મુખવસ્ત્રિકા વિચારણા,
સાધુને વનવાસ કે વસતિમાં વાસ—આગમ ચિંતન, ઐતિહાસિક પ્રમુખ ઘટનાઓ અને તેનો સમય, વિશિષ્ટ પ્રસિદ્ધ પ્રાચીન શ્રમણ
એકતાના અભાવમાં પણ વીતરાગ ધર્મ નિષ્પ્રાણ નથી
વિજ્ઞાન અને જૈનોલોજી
હેતુ – તર્ક – પ્રમાણ નાં ૧૨ પ્રકાર કંઠસ્થ કરવા માટે ગાથા— અર્થ સાથે કેટલીક ગાથાઓનાં અર્થ અને સુવિચારો.
પાનાનં.
૫.
૧૫.
૭૩.
૭૫.
૨૦.
૩૦.
૮૭.
સાત યાદ રાખવા જેવી મુખ્ય વાતો. ૧૦ પ્રકિર્ણક (પયન્ના)
૧૦૯.
૨૧૩.
૨૩૧.
૨૫૬.
૨૦૮.
૨૧.
૨૨.
૨૯૬.
(વચ્ચે જે નોંધો કરેલી છે, તે સૂત્રપાઠ નથી પણ સમજણ માટે છે, તેની નીચે અનડરલાઇન કરેલી છે.)
૧૦૮
૪.
૩૦૪
આગમસાર
Page #4
--------------------------------------------------------------------------
________________
આગમચાર– ઉતરાર્ધ
સાત યાદ રાખવા જેવી મુખ્ય વાતો.
૧. જીવોની મુખ્યતાએ વસ્તુ તત્વનો વિચાર કરો. જીવ અજીવને જાણો અને જીવોની દયા પાળો.
ભગવાનનો પ્રરુપેલો ધર્મ અત્યંત સરળ છે, જે સમવસરણમાં આવેલા જાનવરો પણ સમજી શકતા હતા. જે કાર્યમાં પહેલા પછી કે મધ્યમાં જીવ વિરાધના છે તે બધાજ ધર્મ નથી. પાંચ સ્થાવર અને આઠ સૂક્ષ્મ ત્રસ જીવોની સ્પર્શ માત્રથી વિરાધના થાય છે.
૨. કષાય ભાવ મંદ કરો. ક્રોધ, માન,માયા,લોભને જીતો. વિચારો શુધ્ધ રાખો.
ક્રિયા વગર પણ, ફકત ભાવ હિંસાથી(મનના અશુભ વિચારથી) કર્મ બંધ થાય છે.
૩. પરિગ્રહ ઘટાડો. સજીવોનો અને અજીવનો.પૈસાનો વ્યવહાર ઘટાડો. પૈસાના વ્યવહારમાં
નિયમથી પહેલા પછી અને મધ્યમાં ત્રણે કાળ હિંસા રહેલી છે.
૪. અને તેવું મન, તેથી ખાવાની આદતો સુધારો. શું નથી ખાવું એ નકકી કરો. અજાણી વસ્તુનો
સંપૂર્ણ ત્યાગ કરો, તેથી મોટા ભાગની નકામી વસ્તુઓ આપોઆપ છુટી જશે. (વધારે વિસ્તાર માટે આજ પુસ્તકમાં પાના નં ૨૯૪. આહાર સંજ્ઞા વાંચો)
૫.
આર્ય પ્રદેશમાં વસવાટ કરો. ધંધાર્થે ભલે અનાર્ય પ્રદેશમાં વસવાટ હોય, પણ તેમાંથી સમય કાઢી સંતોની નજીક પહોંચી જાવ.સંત સમાગમ અને આલંબનથી ધર્મ કરણીમાં ઉત્સાહ પ્રાપ્ત થાય છે.અનાર્ય પ્રદેશનાં પુદગલોથી પ્રમાદ જ વધે છે. જેટલો સમય ધર્મ કરણીમાં વિત્યો, તેટલો સમય આશ્રવ તો બંદ રહયાજ.
૬. કાલ પર ન રાખો. શરીરમાં શકિત છે ત્યાં સુધીમાં કરણી કરી લો. કાલ કરીશું, પછી કરીશું,
વૃધાવસ્થામાં કરીશું, એમ વિચારનાર પહેલા પણ ધર્મ કરી શકતો નથી અને અભ્યાસ તથા અનુભવ ન હોવાના કારણે પછી પણ કરી શકતો નથી.
નિર્ભય બનો અને સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ રાખો. બિમારી વખતે વિમૂઢ ન બનો. ઔદ્ધ ઉપચારમાં પણ વિવેક રાખો. આજીવન સંથારાનો મનોરથ રાખો અને અંત સમય દેખાય તો એ મનોરથ પૂર્ણ કરો.
અનુમોદનાનો લાભ સંતસંગથીજ એક કલાકમાં ૨૫ કે ૫૦ સામાયિક કરવા શકય નથી, પણ ૨૫-૫૦ જણ સાથે સમુહમાં સામાયિક કરી તે ૫૦ સામાયિકની અનુમોદના એકજ કલાકમાં કરી શકાય છે. આથી ૫૦ સામાયિકની અનુમોદનાનો લાભ થાય છે. સાધર્મિકોના આલંબનથી મનની એકાગ્રતા સહજથી જળવાઇ રહે છે. સમુહમાં બાંધેલું પુણય પણ સાથે ઉદયમાં આવે છે. તેથી તેજ સાધર્મિકો વળી પછીના ભવમાં મિત્ર તરીકે મળે છે. સાધુપણું ન પાળી શકાય તોય સંતોની નજીક વસવાટ કરી તેમની સંયમયાત્રાની અનુમોદના તથા તેમાં સહભાગી થઈ સંયમનો લાભ અવશ્યથી મેળવી શકાય છે. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ અને પાંચ મહાવ્રતનો અભ્યાસ સ્વાભાવિકજ થઈ જાય છે. સાધુપણાને આદર્શ તરીકે સામે રાખી જીવન જીવવાથી ભાવથી સંયમીપણું આવે છે. અને પરંપરાથી મુકતિનું કારણજ બને છે.
Page #5
--------------------------------------------------------------------------
________________
આગમસાર
jainology II
ઔપપાતિક પ્રસ્તાવના :
પ્રત્યેક ભવી પ્રાણીને સંસાર પરિભ્રમણમાંથી મુક્ત થવાની ઈચ્છા હોય છે. તેમાં દેવ, ગુરુ અને શાસ્ત્ર અનન્ય સહયોગી છે. તીર્થકર પ્રભુના સદુપદેશથી ગણધર ભગવંતોએ ૧૨ અંગસૂત્રોની રચના કરી. તત્પશ્ચાત્ મૂર્ધન્ય આચાર્ય ભગવંતોએ તેના આધારે અનેક રચનાઓ પ્રસ્તુત કરી, જેનો અંગ બાહ્ય શાસ્ત્રોમાં સમાવેશ કરવામાં આવ્યો. નંદીસૂત્રમાં અંગપ્રવિષ્ટ અને અંગ બાહ્ય એમ બે પ્રકાર આગમના કહેલ છે તથા અંગ બાહાના પણ બે વિભાગ કરેલ છે- કાલિક અને ઉત્કાલિક. આ પ્રસ્તુત ઔપપાતિક સુત્ર ઉત્કાલિક અંગ બાહ્ય સૂત્ર છે. પ્રચલિત પરંપરામાં તેને પ્રથમ ઉપાંગ સૂત્ર તરીકે માનવામાં આવે છે. ઉપાંગોની સંખ્યા પણ ૧૨ માનવામાં આવે છે
પપાતિકનો અર્થ છે નારક અને દેવોમાં ઉપપાત-જન્મ અને સિદ્ધિ. આ ઔપપાતિક સૂત્રનો વિષય બે અધ્યાય(પ્રકરણ)ના રૂપમાં માનવામાં આવે છે. પ્રથમનું નામ સમવસરણ છે અને બીજાનું નામ ઉપપાત છે. પ્રથમ સમવસરણમાં નગરી, ઉદ્યાન, ચૈત્ય, વૃક્ષ, રાજા, ભગવાન મહાવીરનું શરીર, તેમની શિષ્ય સંપદા, પરિષદમાં દેવ, મનુષ્ય તથા ન મૌલિક ઉપદેશ, વ્રત ધારણ, પરિષદ વિસર્જન આદિ વર્ણન છે. બીજા વિભાગમાં અસંયત જીવોનું, પરિવ્રાજકોનું તથા કુશ્રમણોનું દેવોમાં ઉત્પન્ન થવાનું વર્ણન છે. સુશ્રમણો અને સુશ્રાવકોના આચાર, ગુણ તથા આરાધનાનું વર્ણન છે. અંતમાં આરાધક સુવતી
જીવોની દેવગતિ તથા સિદ્ધગતિ, કેવલી સમુઘાત, સિદ્ધ સ્વરૂપ એવં સુખોનું વર્ણન છે. વિશેષતાઓ – આમાં એકબાજુ જ્યાં સામાજિક, રાજનૈતિક, નાગરિક ચર્ચાઓ છે તો બીજી બાજુ ધાર્મિક, દાર્શનિક, સાંસ્કૃતિક તથ્યોનું સુંદર પ્રતિપાદન છે. આ સૂત્રની સૌથી મોટી વિશેષતા એ છે કે ભગવતી આદિ અંગ આગમોમાં પણ આ સૂત્રને જોવાનો સંકેત કરેલ છે. તેનું કારણ એ છે કે આ સૂત્રમાં અનેક વિષયોનું વિસ્તારથી વર્ણન છે, જ્યારે અન્ય સૂત્રોમાં સંક્ષિપ્ત કથન છે. આ સૂત્રમાં શ્રમણ ભગવાન મહાવીરના સમસ્ત અંગોપાંગોનું ઉપમાયુક્ત વર્ણન છે. સમવસરણનું પણ જીવંત ચિત્રણ થયેલું છે. ભગવાનની ઉપદેશવિધિ પણ અહીં સુરક્ષિત છે. તપનું સુંદર વિશ્લેષણ મેદ-પ્રભેદો દ્વારા કરવામાં આવેલ છે. આમાં વૈદિક અને શ્રમણ પરંપરાના પરિવ્રાજકો, તાપસો એવં શ્રમણોની આચાર સંહિતા પણ આપેલી છે. વળી તેમાં અંબડ સંન્યાસીનું રોચક વર્ણન છે. અંતમાં સિદ્ધાવસ્થાનું સાંગોપાંગ સ્વરૂપ સમજાવેલ છે. આ સૂત્રનું પરિમાણ ૧૨૦૦ શ્લોક પ્રમાણ માનવામાં આવે છે.
ઔપપાતિક નો સારાંશ પ્રથમ પ્રકરણ – સમવસરણ ૧. ચંપાનગરી– અંગદેશની રાજધાની ચંપાનગરી મહાન વૈભવશાળી, સમૃદ્ધ અને સુરક્ષિત હતી, મનોહર હતી. ત્યાંની પ્રજા પણ ધન-વૈભવથી આબાદ હતી. ગાય, ભેંસ, આદિ પશુ-પક્ષીઓ પણ ત્યાં વિપુલ પ્રમાણમાં હતા. નગરીની બહારના રસ્તાઓની બંને બાજા શેરડી, જવ, ચોખાના ખેતરો હતાં. નગરી આમોદ-પ્રમોદના અનેક સાધનોથી યુક્ત હતી.
ચોર, ડાકુ, લૂંટારા, લાંચીયા, ખીસાકાતરુ ઈત્યાદિ તે નગરીમાં નહોતા. તેથી તે નગરી ઉપદ્રવ મુક્ત, સુખ શાંતિમય હતી. ત્યાં ભિક્ષુઓને ભિક્ષા સરળતાથી મળી રહેતી. સઘન વસ્તી હોવા છતાં નગરીમાં ખૂબ શાંતિ હતી.
દ્ર યક્ષાયતન :- ચંપાનગરીની બહાર ઈશાન ખૂણામાં એક યક્ષાયતન હતું. પૂર્વ પરંપરાથી ચાલ્યું આવતું આ યક્ષાયતન પૂર્ણભદ્ર ચૈત્યના નામથી પ્રસિદ્ધ હતું. તે લોકોની માન્યતાઓ માનવાનું સ્થાન હતું, કેટલાક લોકોની આજીવિકાનું સાધન હતું. તે છત્ર, ઘંટા, ધ્વજા, પતાકાયુક્ત હતું. ત્યાં ભૂમિને ચંદનના છાપા લગાડેલા રહેતા; તાજા ફૂલ અને લાંબી માળાઓ લટકતી રહેતી હતી. લોબાનના ધૂપ આદિથી સદાય તે મહેકતું રહેતું. નગરવાસીઓ અને જનપદમાં તેની કીર્તિ ફેલાયેલી હતી. તે યક્ષાયતનના પૂર્ણભદ્ર દેવને અનેક લોકો ચંદન આદિથી અર્ચનીય, સ્તુતિ આદિ દ્વારા વંદનીય અને નમન કરવા યોગ્ય નમસ્કરણીય માનતા હતા. વસ્ત્રાદિથી સત્કાર કરવા યોગ્ય, મનથી સન્માન દવા યોગ્ય, કામનાઓ પૂર્ણ કરનારા મંગલમય, અવાંછનીય સ્થિતિને નષ્ટ કરનારા, દૈવી શક્તિ સંપન્ન, લોકોની અભિલાષાઓને જાણનારા અને વિનયપૂર્વક ઉપાસના કરવા યોગ્ય માનતા હતા, દિવ્ય સત્ય અને સત્યફળ દેનારા માનતા હતાં. ઘણા લોકો અભિલાષાની પૂર્તિ અર્થે તેની પૂજા કરતા. તેના નામથી હજારો લોકો દાન દેતા હતા. [આ પૂર્ણભદ્ર દેવ દક્ષિણ દિશાના યક્ષ જાતીય વ્યંતરોના સ્વામી ઇન્દ્ર છે.] ૩. વનખંડ(બગીચો) – પૂર્ણભદ્ર યક્ષાયતની ચારે તરફ વિશાળ વનખંડથી ઘેરાયેલું હતું. વૃક્ષ, લતા આદિની સઘનતાના કારણે તે વનખંડ ક્યારેક કાળી આભાવાળું તો ક્યારેક લીલી આભાવાળું દેખાતું હતું; શીતલ અને સ્નિગ્ધ વાતાવરણવાળું હતું, સુંદર વર્ણ આદિ ઉત્કૃષ્ટ ગુણોથી યુક્ત હતું. તે વૃક્ષોની છાયા પણ ઉક્ત ગુણોથી યુક્ત હતી. સઘન છાયાને કારણે તે વનખંડ મહામેઘ સમૂહની છાયા સમાન રમણીય, આનંદદાયક લાગતું હતું. ૪. વૃક્ષો – તે વનખંડના વૃક્ષ ઉત્તમ મૂળ, કંદ, ધ, શાખા, પ્રશાખા, પાંદડા, પુષ્પ, ફળ તથા બીજ યુક્ત હતા. ૫. અશોકવૃક્ષ :- આ વનખંડની મધ્યમાં સુંદર અને વિશાળ અશોક વૃક્ષ હતું. તેનો ઘેરાવો ખૂબ વિસ્તૃત હતો. તેના કંદ, પાંદડા, પ્રવાલ, સુશોભિત હતા. તેના નવા પાંદડા તામ્રવર્ણવાળા આકર્ષિત હતા. તે વૃક્ષ બધી જ ઋતુઓમાં પાંદડા, મંજરી અને ફૂલોથી ખીલેલું રહેતું, પુષ્પ અને ફળોના કારણે ઝૂકેલું રહેતું હતું. ૬. શિલાપટ્ટક - અશોકવૃક્ષની નીચે થડની પાસે ચબૂતરાની જેમ એકઠી થયેલી માટી ઉપર એક શિલાપટ્ટક હતું. જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સપ્રમાણ હતી. ચમકતો શ્યામવર્ણવાળો શિલાપટ્ટક અષ્ટકોણીય તથા કાચ જેવો સ્વચ્છ હતો. ૭. ચંપાધિપતિ કુણિક રાજા :- તે ચંપાનગરીના કુણિક રાજા મહાહિમવાન પર્વતની સમાન મહત્તા, પ્રધાનતા, વિશિષ્ટતા યુક્ત હતા.તે રાજા ઘણા લોકો દ્વારા સન્માનિત અને પૂજિત હતા. તેના અનુશાસનવર્તીિ અન્ય રાજાઓ દ્વારા તેનો રાજયાભિષેક થયો હતો ૮. ધારણી મહારાણી – કોણિક રાજાની ધારણી નામની રાણી હતી.
Page #6
--------------------------------------------------------------------------
________________
આગમસાર– ઉતરાર્ધ
૯. પ્રવૃત્તિ નિવેદક :- - કુણિક રાજાએ પ્રચુર વેતન આપી એક એવી વ્યક્તિને નિયુક્ત કરી હતી કે જે ભગવાન મહાવીર સ્વામીના પ્રતિદિન વિહાર આદિ ક્રમની પ્રવૃત્તિની જાણકારી આપે. તે પ્રવૃત્તિ નિવેદક વ્યક્તિએ પોતાના તરફથી ભોજન તથા વેતન પર અન્ય અનેક માણસો નિયુક્ત કર્યા હતા, જેઓ ભગવાનના વિહારાદિ કાર્યક્રમને જણાવતા રહેતા.
6
૧૦. કુણિકની રાજયસભા ઃ- - કુણિક રાજાનું એક બહિર્વર્તી રાજ્યસભા ભવન હતું.
૧૧. ભગવાન મહાવીર સ્વામીનું વર્ણન :– શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ધર્મની આદિ કરવાવાળા સ્વયં સંબુદ્ધ તીર્થંકર હતા. પુરુષોત્તમ આદિ નમોન્થુણં પઠિત ગુણોથી યુક્ત હતા. તેઓ રાગાદિ વિજેતા, કેવળજ્ઞાન યુક્ત, સાત હાથની ઊંચાઈવાળા, સમચઉર્રસ સંઠાણ તથા વજૠષભનારાચ સંઘયણ યુક્ત હતા.
તેમનું અસાધારણ રૂપ હતું. તેમનું તેજ નિર્ધમ અગ્નિ સમાન હતું. તે પ્રાણાતિપાત આદિ આશ્રવ રહિત, મમતા રહિત અને અકિંચન હતા તથા નિરુપલેપ(કર્મબંધથી રહિત) હતા. તેઓ નિગ્રન્થ પ્રવચનના ઉપદેશક, ધર્મ શાસનના નાયક, ચોત્રીસ અતિશય, પાંત્રીસ સત્યવચનના અતિશય યુક્ત હતા. આકાશગત ચક્ર, છત્ર, ચામર, સ્વચ્છ સ્ફટિક યુક્ત પાદપીઠ–સિંહાસન અને ધર્મધ્વજ તેમની આગળ ચાલી રહ્યા હતા.
આ પ્રકારે શ્રમણ ભગવાન મહાવીર ૧૪,૦૦૦ સાધુ, ૩૬,૦૦૦ સાધ્વીજીઓના પરિવાર સહિત વિચરતાં, ગ્રામાનુગ્રામ વિહાર કરતાં ચંપાનગરીની બહાર ઉપનગરમાં પહોંચ્યા.
૧૨. સૂચના અને વંદન :– કુણિકને પોતાના સેવક દ્વારા સૂચના મળી કે આપ જેમની આકાંક્ષા કરો છો, પ્રાર્થના કરો છો, જેનું નામ સાંભળવા માત્રથી હર્ષિત થાવ છો તે જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ચંપાનગરીના ઉપનગરમાં પધાર્યા છે. આ સાંભળીને કુણિક રાજા અત્યંત પ્રસન્ન થયા. તેના રોમરોમ ખીલી ઉઠયા. તે આદરપૂર્વક સિંહાસન ઉપરથી નીચે ઉતર્યા. પાદુકા, છત્ર, ચામર, તલવાર એવં મુગટ આદિ રાજચિહ્નોને ઉતારી(અલગ કરી) જે દિશા તરફ ભગવાન મહાવીર બિરાજી રહ્યા હતા તે તરફ ૭–૮ પગલા આગળ ચાલીને ભક્તિભાવ યુક્ત હાથ જોડી ડાબો ઢીંચણ ઊંચો રાખી બેઠા; બેસીને ત્રણ વખત મસ્તક ભૂમિ ઉપર અડાડી પ્રથમ સિદ્ધને અને ત્યાર પછી મહાવીર સ્વામીને નમોત્થણના પાઠથી વંદન—નમસ્કાર કર્યા. ત્યાર પછી પૂર્વાભિમુખે સિંહાસન પર બેસી તેમણે એક લાખને આઠ રજત મુદ્રાઓ ભેટ સ્વરૂપે સેવકને પ્રદાન કરી; તદુપરાંત ઉત્તમ વસ્ત્રાદિથી સત્કાર કરી કહ્યું– ‘હે દેવાનુપ્રિય ! જ્યારે પ્રભુ ચંપાના પૂર્ણભદ્ર ચૈત્યમાં પધારે ત્યારે સૂચના કરજો.’
બીજે જ દિવસે ભગવાન મહાવીર શિષ્ય પરિવાર સાથે ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં પધાર્યા.
૧૩. શ્રમણ ભગવાન મહાવીરની સંપદા :– શ્રમણ ભગવાન મહાવીરના ૧૪,૦૦૦ અંતેવાસી શિષ્ય હતા. તેમાં કેટલાક રાજા, મહારાજા, મંત્રી, મહામંત્રી, શેઠ, સાર્થવાહ, કુમાર, રાજકર્મચારી, સુભટ, યોદ્ધા, સેનાપતિ, અધિકારી, શેઠ, ગર્ભશ્રીમંત શેઠ, આદિ ઉત્તમ જાતિ—કુળ-ગુણ યુક્ત હતા. જેઓએ સંસારી ભોગ સુખોને કિંપાક ફળ સમાન દુઃખદાયી જાણી, જીવનને પાણીના પરપોટા સમાન, જાકળ બિંદુની જેમ નાશવંત, ચંચળ જાણી પ્રાપ્ત ઋદ્ધિ–સંપદા, ઘર-પરિવારનો ત્યાગ કરી, જાણે કે બધી સાંસારિક સમૃદ્ધિ વસ્ત્ર ઉપર લાગેલી રજની સમાન ખંખેરી, ત્યાગ કરી, મુંડિત થઈ, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની સમીપે આત્મકલ્યાણની સાધના માટે શ્રમણ દીક્ષા અંગીકાર કરી. જેમાંના કેટલાકને પ્રવ્રજયા અંગીકાર કર્યાને માસ, અર્ધમાસ, બે–ત્રણ–ચાર માસ થયા હતા. કેટલાકને તેથી વધુ માસ કે વર્ષો થયા હતા અર્થાત્ વિભિન્ન દીક્ષા પર્યાયવાળા અનેકાનેક શ્રમણો હતા. કેટલાક શ્રમણો મતિ અને શ્રુત એમ બે જ્ઞાનના ધારક હતા. કેટલાક અવધિજ્ઞાની તો કેટલાક મન:પર્યવજ્ઞાની તો કેટલાક કેવળજ્ઞાન–દર્શનના ધારક સર્વજ્ઞ-સર્વદર્શી હતા. કોઈ શ્રમણ ઉત્કૃષ્ટ મનબળ, કોઈ વચનબળ તો કોઈ કાયબળના ધારક હતા. ૧૪. સ્થવિરોનાં ગુણો :– ભગવાન મહાવીરના અંતેવાસી કેટલાક સ્થવિર ભગવંત(જ્ઞાન ચારિત્રમાં વૃદ્ધ) જાતિ સંપન્ન, કુલ સંપન્ન, બલ સંપન્ન, વિનય સંપન્ન, જ્ઞાન સંપન્ન, દર્શન સંપન્ન, ચારિત્ર સંપન્ન, લજજા સંપન્ન, લાઘવ– નિરહંકાર ભાવ સંપન્ન, ઓજસ્વી, તેજસ્વી, વચંસી, યશસ્વી, ક્રોધજયી, માનજયી, માયાજયી, લોભજયી, ઇન્દ્રિયજયી, નિદ્રાજયી, પરિષહજયી, જન્મમરણના ભયથી રહિત, સંયમ ગુણ પ્રધાન, કરણ પ્રધાન, ચારિત્ર પ્રધાન, દશ પ્રકારના યતિધર્મ યુક્ત, નિગ્રહ પ્રધાન, નિશ્ચય પ્રધાન, આર્જવ, માર્દવ, લાઘવ સંપન્ન, શાંત, દાંત, ગુપ્તિ પ્રધાન, બ્રહ્મચર્ય, નય, નિયમ, સત્ય, શૌર્ય, કીર્તિ, લજ્જા, તપ, અનિદાન, અલ્પ ઉત્સુક, અનુપમ મનોવૃત્તિ યુક્ત હતા. જેઓ વીતરાગ મહાવીર પ્રભુના પ્રવચનને પ્રમાણભૂત માનીને ચાલતા હતા. ૧૫. ગુણનિષ્પન્ન અણગાર :–ભગવાન મહાવીરના અંતેવાસી ઘણા અણગાર હતા. તેઓ ઈર્યા, ભાષા, એષણા સમિતિ યુક્ત, ભંડોપકરણ રાખવામાં અને પારિઠાવણિયા સમિતિમાં યત્નાયુક્ત હતા. તેઓ મન, વચન, કાયાથી ગુપ્ત હતા. તેઓ બ્રહ્મચારી, અકિંચન, નિરુપલેપ; ક્રોધ, દ્વેષ, રાગ, પ્રેમ અને પ્રશંશાથી રહિત; નિગ્રંથ, શંખ સમાન નિરંગણ, વાયુ સમાન અપ્રતિહત, છલ–કપટ રહિત, કાચબાની જેમ ગુપ્તેદ્રિય, સૌમ્ય, કોમળ, તેજયુક્ત, લેશ્યાયુક્ત, સમુદ્ર જેવા ગંભીર, મેરૂ સમાન અડોલ, પરિષહોમાં અચલ, ભારંડ પક્ષી સમાન અપ્રમત્ત, હાથી સમાન શક્તિશાળી, સિંહ સમાન અપરાજેય, પૃથ્વી સમાન સહિષ્ણુ, જ્ઞાન તથા તપતેજથી દીપતા હતા. તેઓ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની આસક્તિથી રહિત હતા. તે સાધુઓ વર્ષાવાસના ચાર મહિના છોડીને આઠ મહિનામાં ગામમાં એક રાત અને નગરમાં પાંચ રાત( એક અઠવાડિયું અને પાંચ અઠવાડિયા એટલે ૨૯ દિવસ) રહેતા હતા. તેઓ ચંદનની જેમ અપકાર કરવાવાળા ઉપર પણ ઉપકારની વૃત્તિ રાખનારા અનાસક્ત, મોક્ષાભિગામી અને કર્મોનો નાશ કરનારા હતા. આ નિર્પ્રન્થ મુનિઓ છ બાહ્ય અને છ આવ્યંતર કુલ બાર પ્રકારના તપને યથાયોગ્ય ધારણ કરનારા હતા. આ પ્રમાણે તપસંયમથી આત્માને ભાવિત કરનારા ગુણ સંપન્ન શિષ્યો હતા.
૧૬. અણગારોની જ્ઞાનઆરાધના :– કેટલાક શ્રમણ આચારાંગ સૂત્રને કંઠસ્થ કરનારા તો કેટલાક શ્રમણ સૂયગડાંગ, ઠાણાંગ, સમવાયાંગ આદિને કંઠસ્થ કરી ધારણ કરનારા હતા અને કેટલાક શ્રમણો અગિયાર અંગસૂત્રો અથવા સંપૂર્ણ દ્વાદશાંગીને ધારણ કરનારા હતા. તે શ્રમણો ઉદ્યાનમાં જુદા-જુદા સ્થાને નાના—મોટા સમૂહોમાં વિભક્ત રહેતા હતા. કોઈ શ્રમણો વાચના દેતા, તો કોઈ
Page #7
--------------------------------------------------------------------------
________________
આગમસાર
jainology II આગમ ભણતા, ભણાવતા કોઈ શંકાનું સમાધાન કરતા, તો કોઈ સ્વાધ્યાયનું પુનરાવર્તન કરતા, કોઈ ચિંતન-મનન કરતા, તો કોઈ વિવિધ ધર્મકથા કરતા. જ્યારે કેટલાક શ્રમણો સ્થિર થઈ ધ્યાન ધરતા હતા. તેઓ સંસારને મહા સમુદ્રની ઉપમાવાળો સમજી તેના ભવભ્રમણ રૂપ ભયથી ઉદ્વિગ્ન થઈ વિરક્ત ભાવમાં લીન રહેતા. તેઓ સંયમ–તપને ધર્મનૌકા સમજી તેના દ્વારા આત્માની સમ્યફ રીતે રક્ષા કરતા થકા મોક્ષ પ્રાપ્તિના હેતુએ સમ્યફ પરાક્રમ કરતા હતા. ૧૭. સમવસરણમાં દેવોનું આગમન – ચંપાનગરીના પૂર્ણભદ્ર ચેત્યમાં ભગવાન સમોસર્યા. ભવનપતિ અસુરકુમારદેવો પોતાની
ઋદ્ધિ સંપદા અને દિવ્યરૂપે ભગવાનની સેવામાં પહોંચ્યા. તેમણે ભગવાનને ત્રણ વખત આદક્ષિણા પ્રદક્ષિણાપૂર્વક વંદન નમસ્કાર કર્યા અને વિનયપૂર્વક હાથ જોડી પર્યાપાસના કરવા લાગ્યા.
નાગકુમાર આદિ શેષ નવનિકાયના દેવો પણ સમવસરણમાં આવ્યા. તેવી જ રીતે પિશાચ, ભૂતાદિ અને આણપનક આદિ વ્યંતરદેવો આવી પર્યાપાસના કરવા લાગ્યા.
બૃહસ્પતિ, ચંદ્ર, સૂર્ય, શુક્ર, શનિશ્ચર, રાહુ, ધૂમકેતુ, બુધ એવં અંગારક તથા અન્ય ગ્રહ, નક્ષત્ર, તારા, ચલ અચલ બધા. પ્રકારના જ્યોતિષી દેવો સમવ- સરણમાં આવ્યા.
સૌધર્મ, ઈશાન આદિ ૧૨ દેવલોકના વૈમાનિક દેવ પોતાની ઋદ્ધિ, સંપદા, ધુતિથી યુક્ત પોતપોતાના વિમાનોથી આવ્યા અને વંદન-નમસ્કાર કરી વિનય– ભક્તિ સહિત પર્યાપાસના કરવા લાગ્યા અર્થાત્ ઉપદેશ સાંભળવા માટે બેસી ગયા. આ બધા દેવોની સાથે તેમની દેવીઓ પણ સમવસરણમાં આવી ઉપરોક્ત વિધિપૂર્વક બેસી દેશના સાંભળવા લાગી. ૧૮. જનસમુદાયનું સમવસરણમાં આગમન – ચંપાનગરીના ત્રિભેટે, ચોટે, ધારે તેમજ ગલીઓમાંથી મનુષ્યનો કોલાહલ થઈ રહ્યો. હતો. એકબીજા પરસ્પર વાર્તાલાપ કરી રહ્યા હતા કે- દેવાનુપ્રિય! ધર્મના પ્રરૂપક ભગવાન મહાવીર રામાનુગ્રામ વિચરણ કરતા થકાં આપણા ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં પધાર્યા છે, સમવસૃત થયા છે. માટે હે દેવાનુપ્રિયો ! જે ભગવાનનું નામ સાંભળવું હિતકારી છે, તેની સન્મુખ જવું, દર્શન કરવા, વંદન-નમસ્કાર કરી ભગવદ્વાણીનો લાભ લેવો, પર્થપાસના કરવી; ખરેખર મહાભાગ્યની વાત છે ! તે મહાપ્રભુ મંગલ છે, તીર્થરૂપ છે, કલ્યાણકર છે, દેવરૂપ છે; ચાલો તેમની પર્યુપાસના કરીએ. આપણા ભવોભવના સંચિત કર્મ ક્ષય થશે; આપણને મોક્ષ લાભ મળશે. આવું વિચારી બધા સજજનો નિત્ય ક્રિયાથી નિવૃત્ત થઈ ઉત્તમ વસ્ત્રાલંકારથી યુક્ત થયા. આરક્ષક અધિકારી, તેમના પુત્રાદિ, રાજાનો મંત્રીવર્ગ, પરામર્શ મંડલના સદસ્યો, ક્ષત્રિયો, રાજકર્મચારીઓ, બ્રાહ્મણો, ભાટવર્ગ, યોદ્ધાઓ; લિચ્છવીવંશી, મલ્હવી વંશી, ઇક્વાકુવંશી, કુરુવંશી, સૈનિકો, મલ્લ, ગણરાજ્યના સદસ્યો, ઐશ્વર્યશાળી, પ્રભાવશાળી પુરુષો, વિશિષ્ટ નાગરિકો, જાગીરદારો, શ્રેષ્ઠીઓ, શેઠ, સેનાપતિઓ અને સાર્થવાહોએ નિર્ણય કર્યો કે આપણે ભગવાનની સમક્ષ જઈ વંદન-નમસ્કાર કરી, ઉપાસના કરીએ; વ્રત અંગીકાર કરીએ, ઈત્યાદિ વિચારી પગે ચાલી, મધુર ઘોષણા કરતાં નગરીની વચ્ચેથી નીકળી જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું ત્યાં સમોસરણમાં આવી ભગવાનને વંદન-નમસ્કાર કરી પર્યાપાસના કરવા લાગ્યા. ૧૯. કુણિક રાજાનું સમવસરણમાં આગમન – કુણિક રાજાના દરબારી પ્રવૃત્તિનિવેદકને જ્યારે ભગવાનના પદાર્પણની જાણ થઈ, ત્યારે તે પણ નિત્ય- ક્રિયાથી નિવૃત્ત થઈ કણિક રાજાના દરબારમાં ઉપસ્થિત થયા; પ્રણામ કરી ભગવાનના પદાર્પણની સુચના આપી. રાજા હર્ષિત થયા; યથાવિધિ નમોત્થણંથી વંદના કરી સિંહાસન ઉપર આરૂઢ થયા અને પ્રવૃત્તિ નિવેદકને રજતમુદ્રાઓ પ્રીતિદાન રૂપે આપી, ઉત્તમ વસ્ત્રાદિથી તેનો સત્કાર કર્યો. અર્ધ ભરતને જીતવામાં સક્ષમ એવા મહાબલી, ચક્રવર્તી તુલ્ય બિંબસારપુત્ર કુણિક રાજાએ પૂર્ણભદ્ર ચૈત્ય તરફ પ્રસ્થાન કર્યું.
તેની પાછળ ચતુરંગિણી સેના અભિવાદન, પ્રશસ્તિ, જયજયકાર કરતી ચાલી રહી હતી. રસ્તામાં નગરજનોએ અપૂર્વ ઉત્સાહ સાથે તેમનું સ્વાગત કર્યું. તેઓ સ્વાગતગીત-ગાન કરતાં રાજાનું અભિવાદન કરી રહ્યા હતા. તેમના અભિવાદનને હાથ ઊંચા કરી ઝીલતા થકા સૌની કુશળતા પૂછતા થકા મહારાજા ચંપા નગરીની વચ્ચેથી પસાર થઈ જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું, જ્યાં ભગવાનનું સમવસરણ હતું ત્યાં આવ્યા. તેઓ ભગવાનના અતિશયોને નિહાળી હસ્તિત્વ ઉપરથી નીચે ઉતર્યા. તેમણે તલવાર, છત્ર, મુગટ, ચામરાદિ રાજચિહ્નોને દૂર કર્યા. મહારાજાએ પાદરક્ષક ઉતારી સજીવ પદાર્થ દૂર કર્યા, અભિમાન સૂચક અજીવ પદાર્થ પણ દૂર કર્યા. સીવ્યા વગરના વસ્ત્રનું ઉત્તરાસન રાખી, ધર્મનાયક પર દષ્ટિ પડતાં જ હાથ જોડી, મનને એકાગ્ર કરી પાંચે અભિગમનું અનુપાલન કરી રાજા કુણિક ભગવાન સમક્ષ ઉભા રહ્યા.
તેમણે ભગવાનને ત્રણ વખત આવર્તન આપી, વંદન–નમસ્કાર કર્યા અને મન, વચન, કાયાથી પર્યાપાસના કરી. તેઓ હાથ-પગ સંકોચી, પલાંઠી વાળી સાંભળવાની ઉત્સુક્તા પૂર્વક ભગવાન સન્મુખ મુખ રાખી, હાથ જોડી સ્થિર થઈ બેઠા. ભગવાન જે કહે તે સત્ય છે, પરમાર્થ છે, ઇચ્છિત છે, તહત્ત ઈત્યાદિ પ્રકારના વચન બોલતા થકા તીવ્ર ધર્માનુરાગમાં અનુરક્ત થઈ દેશના સાંભળવા લાગ્યા. ૨૦. રાણીઓનું આગમન – સુભદ્રા આદિ રાણીઓ પણ દાસીઓથી ઘેરાયેલી રથમાં આરૂઢ થઈ, ચંપા નગરીની વચ્ચેથી પસાર થઈ, પૂર્ણભદ્ર ચૈત્યમાં આવી. તેણીઓ ભગવાનના અતિશયો જોઈ રથમાંથી નીચે ઉતરી (૧) સચિત્તનો ત્યાગ (૨) અચિત્ત અયોગ્યનો ત્યાગ(વિવેક). (૩) વિનમ્રતાની સાથે ઝૂકવું(અંજલી યુક્ત)(૪) અનિમેષ દૃષ્ટિએ જોવું (૫) મનને એકાગ્ર કરવું. આ પાંચ અભિગમોની સાથે ભગવાનને ત્રણ વખત વંદના કરી, રાજા કુણિકને આગળ રાખીને બેઠા. અર્થાત્ રાજાની પાછળ જ બેઠા પરંતુ સ્ત્રી પરિષદમાં જઈને બેઠા નહીં. આ રીતે તે રાણીઓએ પરિજનો સહિત ભગવાનની પર્યાપાસના કરી. ૨૧. ભગવાનની ધર્મદેશના:- ભગવાને વિશાળ પરિષદને ધર્મોપદેશ આપ્યો. મધુર, ગંભીર સ્વરયુક્ત, સ્પષ્ટ ઉચ્ચારણ યુક્ત, શ્રોતાઓની ભાષામાં પરિણત થનારી એક યોજન સંભળાય તેવી ઉચ્ચ સ્વરવાળી અર્ધમાગધી ભાષામાં ભગવાને ધર્મકથન કર્યું. ઉપસ્થિત બધા જ આર્ય-અનાર્ય જનોએ અગ્લાન ભાવે, ભેદભાવ વિનાના ધર્મનું શ્રવણ કર્યું. ભગવાન દ્વારા ઉચ્ચારાયેલી. અર્ધમાગધી ભાષા તે બધા આર્ય-અનાર્ય શ્રોતાઓની ભાષામાં બદલાઈ ગઈ.
Page #8
--------------------------------------------------------------------------
________________
આગમસાર– ઉતરાર્ધ
8
ધર્મદેશનાનો પ્રકાર– આ સમસ્ત સંસાર એક લોક છે. તેની બહાર અલોકનું અસ્તિત્વ છે. આ પ્રમાણે જીવ, અજીવ, બંધ, મોક્ષ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, વેદના, નિર્જરા આદિ તત્ત્વ છે. તીર્થંકર, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, નૈયિક(નરક), તિર્યંચયોનિક જીવ, માતા, પિતા, ઋષિ, દેવ, દેવલોક, સિદ્ધિ, સિદ્ધ, પરિનિર્વાણ, પરમશાંતિ, પરિનિવૃત્ત આ બધાનું લોકમાં અસ્તિત્વ છે. પ્રાણાતિપાત, મૃષાવાદ, ચોરી, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, પરપરિવાદ, રતિ—અતિ, માયામૃષા, મિથ્યા દર્શન શલ્ય આ અઢાર પાપ છે.
પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદ વિરમણ, અદત્તાદાન વિરમણ, મૈથુન વિરમણ, પરિગ્રહ વિરમણ; ક્રોધથી વિરત, માનથી વિરત, માયાથી વિરત, લોભથી વિરત, રાગથી વિરત, દ્વેષથી વિરત, કલહથી વિરત, અભ્યાખ્યાનથી વિરત, વૈશુન્યથી વિરત, પરપરિવાદથી વિરત, રતિ–અરતિથી વિરત, માયામૃષાથી વિરત અને મિથ્યા દર્શન શલ્ય વિવેક; આ અઢાર પાપથી નિવૃત્તિ પણ લોકમાં જ છે. બધા પદાર્થોમાં અસ્તિભાવ પોતપોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાથી છે અને નાસ્તિ ભાવ પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ,ભાવની અપેક્ષાએ છે. છતાં એ બધા પોતપોતાના સ્વરૂપમાં છે. દાન, શીલ, તપ આદિ ઉત્તમ કર્મ ઉત્તમ ફળ દેનારા છે. પાપમય કર્મ દુ:ખમય ફળ દેનારા છે. જીવ પુણ્ય પાપનો સ્પર્શ કરે છે, બંધ કરે છે. જીવ જન્મ લે છે. સંસારી જીવોને જન્મ-મરણ છે. શુભકર્મ અને અશુભકર્મ બન્ને ફળયુક્ત છે, નિષ્ફળ જતા નથી.
નિગ્રંથ પ્રવચનનું મહાતમ્ય :– આ નિગ્રંથ પ્રવચનમય ઉપદેશ સત્ય છે, અનુત્તર છે, કેવલી દ્વારા ભાષિત અદ્વિતીય છે, સર્વથા નિર્દોષ છે, પ્રતિપૂર્ણ છે, ન્યાયયુક્ત છે, પ્રમાણથી અબાધિત છે, માયાદિ શલ્યોનો નિવારક છે, સિદ્ધિનો માર્ગ–ઉપાય છે, મુક્તિ-કર્મ ક્ષયનો હેતુ છે, નિર્માણ-પારમાર્થિક સુખ પ્રાપ્ત કરવાનો માર્ગ છે, નિર્વાણપદને માટે જન્મ-મરણના ચક્રરૂપ સંસારથી પ્રસ્થાન કરવાનો આ જ માર્ગ છે, વાસ્તવિક, પૂર્વાપર વિરોધથી રહિત અર્થાત્ કુતર્કોથી અબાધિત છે, વિચ્છેદ રહિત છે અને બધા દુઃખોને ક્ષીણ કરવાનો સાચો શ્રેષ્ઠ માર્ગ છે. તેમાં સ્થિર થયેલા જીવ સિદ્ધિ—સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરે છે, કેવળ જ્ઞાની થાય છે, જન્મ મરણથી મુક્ત થાય છે, પરમ શાંતિમય થઈ જાય છે, બધા દુઃખોનો અંત કરે છે. જેને એક જ મનુષ્ય ભવ ધારણ કરવાનો બાકી રહ્યો છે તેવા નિગ્રંથ પ્રવચનના આરાધક દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તેઓ અત્યંત વિપુલ ઋદ્ધિથી પરિપૂર્ણ લાંબા આયુષ્ય− વાળા દેવ થાય છે, જે અસાધારણ રૂપવાળા હોય છે.
જીવ ચાર કારણે નરકનો બંધ કરે છે – (૧) મહાઆરંભ (૨) મહાપરિગ્રહ (૩) પંચેન્દ્રિય વધ (૪) માંસભક્ષણ.
જીવ ચાર કારણે તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થાય છે– (૧) માયાપૂર્ણ આચરણ (૨) અસત્ય ભાષણ યુક્ત માયાચરણ (૩) ઉત્કંચનતા(ધૂર્તતા) (૪) વંચકતા (ઠગાઈ).
જીવ ચાર કારણે મનુષ્ય યોનિમાં ઉત્પન્ન થાય છે (૧) પ્રકૃતિની ભદ્રતા (૨) પ્રકૃતિની વિનીતતા (૩) કરુણાશીલતા (૪) ઈર્ષાનો
અભાવ.
જીવ ચાર કારણે દેવયોનિમાં ઉત્પન્ન થાય છે. (૧) સરાગ સંયમ (૨) સંયમાસંયમ (૩) અકામ નિર્જરા (૪) બાલ તપ.
નરકમાં જનારા નારકી વિવિધ દુઃખમય વેદના પામે છે. તિર્યંચમાં જીવો શારીરિક, માનસિક સંતાપ પ્રાપ્ત કરે છે. મનુષ્ય જીવન અનિત્ય છે; વ્યાધિ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ અને વેદના આદિ કષ્ટોથી વ્યાપ્ત છે. દેવલોકમાં દેવ ઋદ્ધિ અને અનેક દૈવિક સુખો પ્રાપ્ત કરે છે. આ પ્રકારે ચારગતિ, સિદ્ઘ તથા છ જીવનિકાયના જીવો અલગ-અલગ છે. કેટલાક જીવ કર્મબંધ કરે છે. કોઈ તેનાથી મુક્ત થાય છે. કોઈ કલેશ પામે છે. પણ અનાસક્ત રહેનારી કેટલીક વ્યક્તિ દુઃખોનો અંત કરે છે. આર્તધ્યાનથી પીડિત ચિત્તવાળા જીવ દુઃખ પ્રાપ્ત કરે છે. વૈરાગ્યને પ્રાપ્ત કરનારા જીવ કર્મ દલનો નાશ કરે છે. રાગ સહિત કરવામાં આવેલા કર્મોનો વિપાક પાપપૂર્ણ હોય છે. ધર્માચરણ દ્વારા સંપૂર્ણ કર્મોથી રહિત થતાં જ જીવ સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરે છે.
ધર્માચરણના બે પ્રકાર છે– (૧) આગાર ધર્મ (૨)અણગારધર્મ. અણગાર ધર્મમાં માનવ સંપૂર્ણ રૂપે, સર્વાત્મભાવથી સાવધકર્મોનો પરિત્યાગ કરી, મુંડિત થઈ મુનિ અવસ્થામાં પ્રવ્રુજિત થાય છે. સંપૂર્ણ પણે પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ તથા રાત્રિભોજનથી વિરત થાય છે. આ અણગારનો સામાયિક સંયમ ધર્મ છે. આ ધર્મની શિક્ષામાં ઉપસ્થિત થઈ આગમ પ્રમાણની પ્રમુખતાથી પ્રવૃત્તિ કરનારા સાધુ-સાધ્વી આરાધક થાય છે.
આગાર ધર્મના ૧૨ પ્રકાર છે– ૫ અણુવ્રત ૩ ગુણવ્રત અને ૪ શિક્ષાવ્રત.
પાંચ અણુવ્રત :— સ્થૂલ પ્રાણાતિપાતનો ત્યાગ, સ્થૂલ મૃષાવાદનો ત્યાગ, સ્થૂલ અદત્તાદાનનો ત્યાગ, સ્વદાર સંતોષ અને ઇચ્છા પરિમાણ.
ત્રણ ગુણવ્રત :– દિશાઓમાં જવાની મર્યાદા, ઉપભોગ પરિભોગનું પરિમાણ તથા અનર્થદંડ વિરમણ.
ચાર શિક્ષાવ્રત :– સામાયિક, દેશાવગાસિક(દૈનિક પ્રવૃત્તિઓમાં નિવૃત્તિભાવની વૃદ્ધિનો અભ્યાસ), પૌષધ, અતિથિ સંવિભાગ. અંતિમ સમયે સંલેખના– આમરણ અનશન કરી આરાધના પૂર્વક દેહ ત્યાગ કરવો, શ્રાવક જીવનની સાધનામાં મનોરથ છે. આ આગાર સામાયિક ધર્મ છે. આ ધર્મના અનુસરણમાં પ્રયત્નશીલ આગમ આજ્ઞાનુસાર પ્રવૃત્તિ કરનારા શ્રાવક-શ્રાવિકા આજ્ઞાના આરાધક થાય છે.
આ પ્રમાણે સિદ્ધાંતોનું કથન, આચારધર્મ, ચારગતિ બંધ, અઢાર પાપનો ત્યાગ, શ્રાવકવ્રત, સાધુવ્રત તથા મુક્તિગમન સુધીનું પૂર્ણ અને વિસ્તૃત વિશ્લેષણ યુક્ત ભગવાનનું પ્રવચન સદાય મનનીય છે. ૨૨. પરિષદ વિસર્જન । :– વિશાળ માનવ પરિષદે શ્રમણ ભગવાન મહાવીરની ધર્મદેશના સાંભળી. તેમાંથી કેટલાક હળુકર્મી જીવોએ દીક્ષા અંગીકાર કરી તો કેટલાકે શ્રાવકના બાર વ્રતો સ્વીકાર્યા. શેષ પરિષદમાંથી કેટલાકે ભગવાનને વંદન–નમસ્કાર કર્યા અને કહ્યું કે— “આપ દ્વારા સારી રીતે કહેવાયેલું, સુભાષિત, સુવિનીત, સુભાવિત, નિગ્રંથ પ્રવચન શ્રેષ્ઠ છે. આપે ધર્મની વ્યાખ્યા કરતાં જે વિશ્લેષણ કરી સમજાવ્યું, વિરતિ અથવા નિવૃત્તિનું નિરૂપણ કર્યું, પાપકર્મ ન કરવાનું વિવેચન કર્યું; આ પ્રમાણે ઉપદેશ બીજા કોઈ શ્રમણ કે બ્રાહ્મણ આપી ન શકે.’’ આ પ્રમાણે કહી ક્રમશઃ પરિષદનું વિસર્જન થયું. ત્યાર પછી કુણિક રાજા આસનથી ઉઠ્યા, ત્રણ
Page #9
--------------------------------------------------------------------------
________________
jainology II
9
આગમસાર
વખત આવર્તનપૂર્વક, વંદન-નમસ્કાર કરી ઉપરોક્ત શ્રદ્ધા-કીર્તનના ભાવ વ્યક્ત કરી રાજધાની તરફ વળ્યા. રાણીઓ પણ ઉઠી, વંદના કરી, ગુણગ્રામ કરી રાજભવનો તરફ પાછી વળી.
દ્વિતીય પ્રકરણ – – ઉપપાત
(૧) ગૌતમ સ્વામી :– પ્રથમ ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જ્યેષ્ઠ શિષ્ય હતા. સાત ફૂટની તેમની અવગાહના—ઊંચાઈ હતી. સમચઉરંસ સંઠાણ, વજૠષભનારાચ સંઘયણ યુક્ત તેમનું શ્રેષ્ઠ શરીર હતું. તેઓ અનુપમ શ્રેષ્ઠ શક્તિ સંપન્ન હતા. તેઓ ગૌરવર્ણવાળા અને વિપુલ તપ કરનારા હતા. તેઓ સાધનામાં સશક્ત, વિશાળ ગુણોના ધારક, કઠોરતમ બ્રહ્મચર્યવ્રતની વિશુદ્ધ પાલના કરનારા હતા; શરીર મમત્વના ત્યાગી હતા; તેજોલેશ્યા આદિ વિવિધ લબ્ધિઓના ધારક હતા. તેઓ અવધિજ્ઞાની અને મનઃપર્યવજ્ઞાની શ્રમણ શિરોમણી હતા. તેઓ બાર અંગના ધારક, ચૌદ પૂર્વધારી, અદ્વિતીય મતિશ્રુતજ્ઞાની હતા. તે શ્રમણ ગૌતમ ભગવાન મહાવીર સ્વામીના દષ્ટિ ક્ષેત્રમાં વિશિષ્ટ ધ્યાનમુદ્રાના આસને બેસી ધ્યાન ધરતા. તેમનું તે ધ્યાન અનુપ્રેક્ષા અને પ્રેક્ષા ધ્યાન રૂપ હતું. તે ધ્યાનના માધ્યમથી તેમને જિજ્ઞાસા ઉત્પન્ન થતી અને અવિલંબ ભગવાન પાસે જતા, વિનયપૂર્વક સમાધાન પ્રાપ્ત કરી લેતા. તે સમાધાનના કેટલાક ઉદાહરણો આ પ્રમાણે છે–
(૨) પાપકર્મનો બંધ :- અસંયત, અવિરત, પાપકર્મોનો ત્યાગ ન કરનારો, વિવિધ પાપક્રિયા કરનારો, ઇન્દ્રિયોને કાબૂમાં ન રાખનારો, એકાંત પાપી, અજ્ઞાની, ભાવ નિદ્રામાં સુષુપ્ત જીવ પ્રાયઃ પાપકર્મનું જ ઉપાર્જન કરે છે. તે મોહવર્ધક પાપ કર્મનું જ ઉપાર્જન કરે છે, મોહકર્મનું વેદન કરતો હોવા છતાં ફરી ફરી મોહનીયકર્મનો બંધ કરે છે. (અંતતોગત્વા) દસમા ગુણસ્થાનકે ગયા પછી જ મોહનીયકર્મનો બંધ અટકે છે. ત્યાર પછી માત્ર વેદનીય કર્મનો જ બંધ થાય છે.
(૩) અસંયતની ગતિ :– અસંયત જીવ જે ત્રસપ્રાણીની ઘાતમાં અનુરક્ત રહે છે તે મૃત્યુ પામી નરકમાં જાય છે. જે ત્રસપ્રાણીની ઘાતમાં લીન નથી રહેતા, તેમાંથી કોઈ દેવ પણ બની શકે છે, તો કોઈ અન્યગતિઓમાં પણ જાય છે. દેવગતિમાં કોણ કોણ, કેવા અજ્ઞાની(અસંવૃત) જીવ જાય છે તેનું સ્વરૂપ આ પ્રમાણે છે—
(૪) અકામ કષ્ટસહનથી ગતિ :- જે અજ્ઞાની જીવ કોઈ પણ પ્રકારની ધાર્મિક પ્રેરણા વિના અશુભ કર્મના ઉદયથી અને પરિસ્થિતિવશ ભૂખ, તરસ, સહન કરે છે, બ્રહ્મચર્ય પાળે છે, સ્નાન નથી કરતા, ઠંડી–ગરમી સહન કરે છે, ડાંસ મચ્છરના ડંખ તથા મેલ–પરસેવાના પરીષહને સહન કરે છે, તે અલ્પ સમય યા અધિક સમય સુધી આ પ્રકારના દુઃખો ભોગવી વ્યંતર જાતિના ભૂત, પિશાચ, યક્ષ, રાક્ષસ આદિ દેવ બને છે. ત્યાં ૧૦,૦૦૦ વર્ષનું આયુષ્ય પ્રાપ્ત કરે છે. તેમનું દેવ બનવું આરાધક ભાવે નહિ પરંતુ સંસાર ભ્રમણની કોટીનું હોય છે.
(૫) દારૂણ દુઃખથી ગતિ :— જે કોઈ પ્રકારના અપરાધમાં આવવાથી રાજ્ય પુરુષો દ્વારા વિભિન્ન યાતનાઓ ભોગવી મૃત્યુ પામે છે, વિરોધીઓ દ્વારા રીબાવીને મારી નાંખવામાં આવે છે, કોઈ-કોઈ જાતે જ દુઃખથી ગભરાઈ આત્મહત્યા કરે છે, જેથી અચાનક ઘટનાગ્રસ્ત થઈ મૃત્યુ પામે છે, વેદનીય કર્મની તીવ્રતાનાં કારણે મોહનીય કર્મ મંદ થઈ જાય છે. અંતિમ સમયે રૌદ્રધ્યાન તથા સંકિલષ્ટ પરિણામોમાં મૃત્યુ ન પામે તો, એટલે કે સામાન્ય આર્ત્તધ્યાનમાં મૃત્યુ પામે તો વ્યંતર દેવમાં ઉત્પન્ન થાય છે. ત્યાં જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ ૧૨,૦૦૦ વર્ષનું આયુષ્ય પ્રાપ્ત કરે છે. તેનો આ દેવભવ પણ ભવભ્રમણ રૂપ જ હોય છે.
(૬) ભદ્ર સ્વભાવથી ગતિ :- જે સ્વભાવથી ભદ્ર, ઉપશાંત, અલ્પ ક્રોધ, માન, માયા, લોભવાળા છે; નમ્ર, સરલ, વિનીત સ્વભાવવાળા છે; માતાપિતાની સેવા કરે છે, તેમની આજ્ઞાનો અનાદર કરતા નથી, અલ્પ ઇચ્છાવાળા, અલ્પ પરિગ્રહી, અલ્પારંભી, અલ્પ પાપની પ્રવૃત્તિ કરનારા, જીવન નિર્વાહ અલ્પ આરંભથી કરનારા, વ્રત નિયમ ધર્માચરણ ન કરનારા પણ મૃત્યુ પામી વ્યંતર જાતિના દેવ બની ઉત્કૃષ્ટ ૧૪,૦૦૦ વર્ષનું આયુષ્ય પ્રાપ્ત કરે છે.
ન
ન
(૭) અકામ કષ્ટ સહનથી સ્ત્રીઓની ગતિ :- જે સ્ત્રીઓ પતિથી ત્યજાયેલી હોય, બાળ વિધવા હોય, જે રાજ અંતઃપુરમાં રહેતી હોય, જેનો પતિ પરદેશ હોય, બીજો પતિ ન કરી શકતી હોય; પરિસ્થિતિ વશ ખાવું, પીવું, પહેરવું આદિ સુખ ભોગ ન કરી શકતી હોય; સંયોગ ન મળવાથી શ્રૃંગાર, સ્નાન, ધૂપ, માળા આદિનો ઉપયોગ ન કરતી હોય; મેલ, ૫૨સેવા, ડાંસ મચ્છરના ડંખને સહેતી હોય; ભૂખ, તરસ, ઠંડી ગરમીને સહન કરતી હોય; અલ્પ આરંભ, પરિગ્રહથી જીવન નિર્વાહ કરતી હોય, અલ્પ ઇચ્છાવાળી હોય; આ પ્રમાણે અકામ (અનિચ્છાએ) બ્રહ્મચર્યનું પાલન કરનારી હોય તે મૃત્યુ પામી વ્યંતર દેવમાં ઉત્કૃષ્ટ ૬૦,૦૦૦ વર્ષનું આયુષ્ય પ્રાપ્ત કરે છે. આ દેવભવ ધર્મ આરાધનાનો ન થતાં સંસાર ભ્રમણનું જ કારણ બને છે. (૮) ખાદ્ય દ્રવ્યોના ત્યાગી આદિ બાળજીવોની ગતિ :– એક દિવસના ભોજનમાં પાણીથી અધિક એક દ્રવ્ય લેવાવાળા, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ અને અગિયાર દ્રવ્ય લેનારા, ગોસેવાના વિશેષ વ્રત અને પ્રદર્શન કરનારા, ગૃહસ્થ ધર્મ, અતિથિ સેવા, દાનાદિથી યુક્ત, ગૃહસ્થ ધર્મને જ શ્રેષ્ઠ માનનારા અને તેનું અનુસરણ કરનારા, ધર્મકથા સાંભળવાવાળા, ભક્તિમાર્ગી, અનાત્મવાદી, ક્રિયાવિરોધી, વૃદ્ધ, તાપસ, શ્રાવક, ધર્મશાસ્ત્રના શ્રોતા, બ્રાહ્મણાદિ, નવ વિગય તથા મધમાંસના ત્યાગી, માત્ર સરસવના તેલનું વિગય વાપરનારા, તેવા મનુષ્ય અલ્પ ઇચ્છા, અલ્પ પરિગ્રહ, અલ્પ પાપ પ્રવૃત્તિઓથી જીવન ચલાવનારા ત્યાંથી મૃત્યુ પામી વ્યંતર દેવનું ઉત્કૃષ્ટ ૮૪,૦૦૦ વર્ષનું આયુષ્ય પામે છે. બાળ ભાવ અને અજ્ઞાન દશાના કારણે ધર્મના આરાધક નથી હોતા તેથી તેમની આ દેવ અવસ્થા ભવ ભ્રમણની અવસ્થા છે.
(૯) વાનપ્રસ્થ સાધકોની ગતિ :– ગંગાનદીના કિનારે વાનપ્રસ્થ તાપસ રહે છે. તેનામાં કોઈ અગ્નિહોત્રી હોય છે, કોઈ વસ્ત્રધારી તો કોઈ પૃથ્વી શયનવાળા હોય છે. તેમાં કોઈ શ્રાદ્ધ કરનારા, પાત્ર ધારણ કરનારા, કંઠી ધારણ કરનારા, ફળાહારી, પાણીમાં એક વખત કે વારંવાર ડૂબકી લગાડી સ્નાન કરનારા, પાણીમાં ડૂબ્યા રહી સ્નાન કરનારા, માટીનો લેપ લગાડી સ્નાન કરનારા, ગંગાના દક્ષિણ તટપર રહેનારા, ઉત્તર તટપર રહેનારા, શંખ વગાડી ભિક્ષા લેનારા, ગંગા તટ ઉપર ઉભા રહી અવાજ કરી ભિક્ષા લેનારા, દંડને ઊંચો રાખી ચાલનારા, દિશાપ્રોક્ષી– દિશાઓમાં પાણી છાંટી ફળ–ફૂલ એકઠા કરનારા અને પ્રાપ્ત આહારમાંથી દાન કરી ખાનારા, ગુફાવાસી, જલ–તટવાસી, પાણીમાં નિવાસ કરનારા, વૃક્ષ નીચે રહેનારા, કેવળ જળાહારી, કેવળ વાયુ ભક્ષી, શેવાળ,
Page #10
--------------------------------------------------------------------------
________________
10
આગમચાર– ઉતરાર્ધ મૂળ, કંદ, ત્વચા, પત્ર, પુષ્પ, ફળ, બીજનો આહાર કરનારા, નીચે પડેલા મૂળ, કંદાદિ મળે તો જ એનો આહાર કરનારા, પંચાગ્નિ તાપથી શરીરને આતાપના દેવાવાળા.
આવા સાધક વિવિધ પ્રકારના નિયમ યુક્ત વાનપ્રસ્થ પર્યાયનું પાલન કરવાવાળા ઉત્કૃષ્ટ જ્યોતિષી દેવોમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તેમનું ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમનું આયુષ્ય હોય છે. તેઓ પણ બાલ ભાવ અને અજ્ઞાન દશામાં હોવાના કારણે અર્થાત્ શુદ્ધ નિર્વધ ધર્મને ન સમજવાથી, ધર્મના આરાધક ન હોવાથી તેમનો દેવભવ પણ મોક્ષ હેતુક થતો નથી, સંસા ભ્રમણ રૂપ જ હોય છે. (૧૦) કાંદપિક શ્રમણોની ગતિઃ જે શ્રમણ પ્રવ્રજિત થઈને વિવિધ હાંસી-મજાકમાં ઉટપટાંગ આલાપ-સંલાપમાં, ભાંડ જેવી ચેષ્ટા કરનારા, અન્યને હસાવનારા, ગાન યુક્ત ક્રિીડામાં અને નૃત્યવૃત્તિમાં વિશેષ અભિરૂચિ રાખી પ્રવૃત્ત થાય છે અને તેમાં જ આનંદ માનતા રહે છે. આ પ્રકારે મોહરૂપ અને મોહવર્ધન દશામાં રહેતા થકા આલોચના-પ્રતિક્રમણ ન કરવાથી તે વિરાધક થાય છે. પ્રથમ સૌધર્મ દેવલોકમાં કાંદપિંક હાસ્યપ્રિય અને નોકર દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાં એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમની સ્થિતિ મેળવે છે. (૧૧) પરિવ્રાજકોની ગતિ :- પરિવ્રાજકોના અનેક પ્રકાર હોય છે. (૧) પચ્ચીસ તત્વોને માનનારા અને અનાત્મવાદી, અનીશ્વરવાદી, સાંખ્ય મતાવલંબી(પાંચ મહાભૂત, અગિયાર ઇન્દ્રિય, પાંચ તન્માત્રાઓ, પુરુષ, પ્રકૃતિ, બુદ્ધિ, અહંકાર આ પચીસ તત્ત્વ માનનારા) (૨) હઠ યોગ અનુષ્ઠાતા યોગી (૩) મહર્ષિ કપિલના મતાવલંબી (૪) ભૃગુઋષિની પરંપરાના અનુયાયી ‘ભાર્ગવ' (૫) ગુફા, પર્વત, આશ્રમ, દેવસ્થાનમાં રહેનારા, માત્ર ભિક્ષા હેતુએ વસ્તીમાં જનારા “હંસ પરિવ્રાજક' (૬) નદીના તટે અથવા નદીના સંગમ સ્થાને રહેતા “પરમહંસ', મૃત્યુ સમયે વસ્ત્ર, ઘાસ આદિનો પણ ત્યાગ કરી દેનારા (૭) ગામમાં એક રાત અને શહેરમાં પાંચ રાત રહી પ્રાપ્ત ભોગોનો સ્વીકાર કરનારા બહૂદક' (૮) ગૃહસ્થ અવસ્થામાં રહેતા થકા ક્રોધ, લોભ, મોહ અને અહંકારનો ત્યાગ કરનારા કુટીવ્રતી યા કુટીચરી (૯) નારાયણમાં ભક્તિશીલ પરિવ્રાજક – “કૃષ્ણ પરિવ્રાજક' તથા આઠ બ્રાહ્મણ પરિવ્રાજક અને આઠ ક્ષત્રિય પરિવ્રાજક છે. આઠ બ્રાહ્મણ પરિવ્રાજક- કર્ણ, કરકંડ, અંબડ, પારાશર, કૃષ્ણ, દ્વિપાયન, દેવગુપ્ત, નારદ. આઠ ક્ષત્રિય પરિવ્રાજક- શીલધી, શશિધર, નગ્ન, ભગ્નક, વિદેહ, રાજરાજ, રાજરામ, બલ.
આ પરિવ્રાજક ચાર વેદ, ઇતિહાસ, નિઘંટુ, છ અંગોમાં નિષ્ણાત, વ્યાકરણ, જ્યોતિષ આદિ બ્રાહ્મણ યોગ્ય શાસ્ત્રો, ગ્રંથોમાં સુપરિપક્વ જ્ઞાન યુક્ત હોય છે. જ આ પરિવ્રાજક દાનધર્મની અને સ્વચ્છતામૂલક ધર્મની પ્રરૂપણા વિશ્લેષણ કરી યુક્તિપૂર્વક સમજાવે છે. તેઓ એવું કથન કરે છે કે દરેક વસ્તુને માટી અને પાણીથી શુદ્ધ કરી પવિત્ર બનાવાય છે. સ્નાનાદિથી દેહને પવિત્ર બનાવી આપણે આપણા મતાનુસાર સ્વર્ગગામી થઈશું. (૧૨) પરિવ્રાજકોની આચાર પ્રણાલી - (૧) વાવડી, તળાવ, નદી આદિમાં પ્રવેશ ન કરવો, માર્ગમાં વચ્ચે આવી જાય તો છૂટ (૨) વાહનોનો પ્રયોગ ન કરવો. (૩) હાથી, ઘોડા, ગધેડા, આદિની સવારીનો પણ ત્યાગ, પરવશતા તથા બલજબરી નો આગાર. (૪) બધા પ્રકારના ખેલ, નૃત્ય, કુતૂહલ, મનોરંજન, વિણા, વાજિંત્ર અને દર્શનીય સ્થળો કે પદાર્થોને જોવા સાંભળવા કલ્પતા નથી. (૫) લીલી વનસ્પતિનો સ્પર્શ કરવો, તોડવી, કચડવી, પાંદડા, શાખા આદિને ઊંચા- નીચા કરવા, વાળવા અકલ્પનીય છે. (૬) બધા જ પ્રકારની વિકથાઓ, હાનિપ્રદ વિકથા કરવી કલ્પતી નથી. (૭) તુંબડા, લાકડા તથા માટી આ ત્રણ સિવાયના અન્ય પ્રકારના પાત્ર કે પાત્રબંધન રાખવા કલ્પતા નથી. (૮) વીંટીથી લઈ ચૂડામણી પર્યત કોઈ પણ પ્રકારના આભૂષણ પહેરવાનો નિષેધ. (૯) ભગવા રંગના વસ્ત્ર સિવાય કોઈપણ રંગના વસ્ત્ર કલ્પતા નથી. (૧૦) કનેર(કરણ)ના ફૂલની માળા સિવાય બીજી કોઈપણ માળા ન વાપરવી. (૧૧) ગંગાની માટી સિવાય કોઈપણ જાતના ચંદન કે કેસરનો લેપ કરવો કલ્પતો નથી. (૧૨) પરિવ્રાજકોને પીવા માટે એક શેર પાણી અને હાથ, પગ, પાત્રાદિ ધોવા ચાર શેર(કિલોલીટર) પાણી ગ્રહણ કરવું કહ્યું છે. તે પણ સ્વચ્છ, નિર્મળ, વહેતું તથા ગાળેલું પાણી લેવું કહ્યું છે. તે જળ પણ કોઈ ગૃહસ્થ આપે તો જ લે, જાતે લઈ શકતા નથી.
આ પ્રકારના આચારનું પાલન કરતા થકા તે ઉત્કૃષ્ટ પાંચમાં દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તેમની દસ સાગરોપમની. સ્થિતિ હોય છે. શુદ્ધ, નિષ્પાપ ધર્મથી અનભિજ્ઞ, અજ્ઞાત હોવાથી તેઓ ધર્મના આરાધક થતા નથી. (૧૩) અંબડ પરિવ્રાજકના શિષ્ય – બ્રાહ્મણ પરિવ્રાજકોમાં અંબડનું કથન છે. તે અંબડની કથા આ પ્રમાણે છે– અંબડ પરિવ્રાજકના ૭00 શિષ્ય હતા. એકદા વિચરણ કરતા થકા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનો સમાગમ થયો. નિગ્રંથ પ્રવચનનું શ્રવણ કરી બાર વ્રત ધારણ કરવાની રુચિ જાગી. ભગવાને તેમને શ્રાવકના બાર વ્રત આદરાવ્યા. આથી અંબડ પરિવ્રાજક નિગ્રંથ પ્રવચનનો સ્વીકાર કરી શ્રાવકધર્મનું પાલન કરતા થકા પરિવ્રાજક પર્યાયમાં વિચરણ કરવા લાગ્યા. છતાં શ્રાવક વ્રતની આરાધનામાં કોઈ રુકાવટ ન આવી. કયારેક અંબડ પરિવ્રાજક એકલા પણ વિચરતા હતા.
એક વખત એબડના ૭00 શિષ્યોએ કંપિલપુરથી પુરિમતાલ નગર તરફ પ્રસ્થાન કર્યું. ત્યારે સાથે લીધેલું પાણી વચ્ચે જ પૂરું થઈ ગયું. જેઠ મહિનાની સખત ગરમી હતી. બધા તૃષાથી સંતપ્ત હતા. શોધ કરવા છતાં સંયોગવશાત્ પાણી દેનારા કોઈ ન મળ્યા. બધાનો અફર નિર્ણય હતો કે આપત્કાળમાં પણ અદત્ત ગ્રહણ ન કરવું. તેઓ ગંગા નદીની નજીક પહોંચી ગયા. ગરમીના કારણે મનુષ્યનું આવાગમન બંધ હતું. અંતે બધાએ ગંગાની રેતીમાં પાદોપગમન સંથારો લેવાનો નિર્ણય કર્યો.
તેમણે પોતાના ભંડોપકરણ– વસ્ત્રપાત્રાદિ ૧૪ ઉપકરણોનો ત્યાગ કર્યો. તેઓએ રેતીમાં જ પલ્યકાસને બેસી બંને હાથ જોડી સિદ્ધ ભગવાનને નમોત્થણંના પાઠથી વંદના કરી. ત્યાર પછી બીજી વખત નમોત્થણના પાઠથી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન કર્યા. ત્યાર પછી પોતાના ધર્મગુરુ ધર્માચાર્ય અંબડ સંન્યાસીને ભાવપૂર્વક વંદન કર્યા.
Page #11
--------------------------------------------------------------------------
________________
jainology II
ત્યાર પછી મોટેથી બોલ્યા કે– અમે પ્રથમ અંબડ પરિવ્રાજકની સમીપે જીવનભર સ્થૂલ હિંસા, જૂઠ, ચોરી, પરિગ્રહનો ત્યાગ કર્યો હતો અને સંપૂર્ણ મૈથુનનો ત્યાગ કર્યો હતો. હવે અમે શ્રમણ ભગવાન મહાવીર સમીપે(પરોક્ષ સાક્ષીએ) સંપૂર્ણ હિંસા, જૂઠ, ચોરી આદિ અઢાર પાપનો યાવજ્જીવન ત્યાગ કરીએ છીએ, ચારે પ્રકારના આહારનો ત્યાગ કરીએ છીએ, અતિપ્રિય આ શરીરનો પણ ત્યાગ કરીએ છીએ. આ પ્રકારે વિસ્તૃત વિધિપૂર્વક સંલેખનાના પાઠથી પાદોપગમન સંથારો ધારણ કરી સમય વ્યતીત કરવા લાગ્યા. યથા સમયે આયુષ્ય પૂર્ણ કરી તે ૭૦૦ શિષ્યો પાંચમા દેવલોકમાં દસ સાગરોપમની સ્થિતિમાં ઉત્પન્ન થયા. તે અંબડના શિષ્યો ધર્મના આરાધક થયા. કારણકે પરિવ્રાજક પર્યાયમાં રહેતા થકા નિષ્પાપ, નિરવધ ધર્મને સમજ્યા હતા અને યથાશક્તિ પાલન પણ કર્યું હતું.
(૧૪) અંબડ પરિવ્રાજક :– અંબડ સંન્યાસી પરિવ્રાજકપણામાં એકલા જ વિચરણ કરતા હતા. સાથે શ્રાવકના બાર વ્રતનું પણ પાલન કરતા હતા. છઠ્ઠ છઠ્ઠનું નિરંતર તપ કરવાથી અને આતાપના લેવાથી તેમને અવધિજ્ઞાન અને વૈક્રિયલબ્ધિ ઉત્પન્ન થયા હતા. પોતાના બળ અને શક્તિથી લોકોને આશ્ચર્ય પમાડવા એક સાથે સો ઘરે જતા. ગોચરી લેતા(ભોજન લેતા) અને રહેતા. આ વાતની ચર્ચા ગામમાં થઈ રહી હતી. ભિક્ષાર્થે પધારતા ગૌતમ સ્વામીએ પણ આ વાત સાંભળી હતી.
અંબડ સંન્યાસી નિગ્રંથ પ્રવચનમાં અતૂટ શ્રદ્ધા રાખતા થકા શ્રાવક પર્યાયનું પાલન કરતા અને સંપૂર્ણ બ્રહ્મચર્ય પણ પાળતા. સાથે સાથે પરિવ્રાજક પર્યાયનું પણ પાલન કરતા હતા. વિશેષતા એ છે કે તેઓ આધાકર્મી, ઉદ્દેશિક, મિશ્ર, ક્રીત, પૂતિકર્મ, અધ્યવપૂર્વક, ઉધાર, અનિસૃષ્ટ, અભિહડ, સ્થાપિત, રચિત દોષોથી યુક્ત આહાર ગ્રહણ નહોતા કરતા. કંતાર ભક્ત, દુર્ભિક્ષભક્ત, ગ્લાન ભક્ત, બાદલિક ભક્ત, પાહુણક ભક્ત, આદિ દોષવાળા આહાર પાણી ગ્રહણ નહોતા કરતા. કંદમૂળ, પત્ર, પુષ્પ, ફળ, બીજ પણ ગ્રહણ નહોતા કરતા. તેમણે ચાર પ્રકારના અનર્થ દંડનો યાવજ્જીવન ત્યાગ કર્યો હતો.
11
આગમસાર
તેઓ પીવા માટે તેમજ હાથ-પગ પાત્ર ઘોવા માટે બે શેર પાણી ગ્રહણ કરતા હતા તથા સ્નાન માટે ચાર શેરથી અધિક પાણી નહોતા લેતા. પાણી ગ્રહણમાં પણ સંપૂર્ણ નિયમોનું પાલન કરતા હતા.
અંબડ સંન્યાસી અરિહંત અને અરિહંતના શ્રમણો સિવાય કોઈને સવિધિ વંદન નહોતા કરતા. આ પ્રમાણે અંબડ પરિવ્રાજક પોતાના પૂર્વવેશ અને ચર્યાની સાથે શ્રાવકવ્રતની આરાધના કરી અંતિમ સમયે એક માસનો સંથારો કરી આયુષ્ય પૂર્ણ કરી આરાધક બની પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાં દસ સાગરોપમનું આયુષ્ય મેળવ્યું.
દેવભવ પૂર્ણ થતાં અંબડનો જીવ મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ કુળમાં જન્મ લેશે. દઢપ્રતિજ્ઞ નામ રાખવામાં આવશે, ૭૨ કળામાં પારંગત થશે, યૌવનવય પ્રાપ્ત થતા માતા-પિતા તેને ભોગનું આમંત્રણ આપશે છતાં તેનો અસ્વીકાર કરશે. તેઓ અનેક વર્ષનું શુદ્ધ શ્રામણ્ય પાળી કેવળજ્ઞાન, કેવળ દર્શનની પ્રાપ્તિ કરશે, અનેક વર્ષ સુધી કેવળ પર્યાયનું પાલન કરી કર્મક્ષય કરી સિદ્ધ બુદ્ધ અને મુક્ત થશે. મુક્ત થવા માટે સાધુએ નિમ્ન કઠોરતમ નિયમોનું પાલન કરવું પડે છે. યથા– (૧) નગ્ન ભાવ–શરીર સંસ્કારનો ત્યાગ. (૨) મંડભાવ−ગૃહ આદિ પરિગ્રહ તથા મમત્વનો ત્યાગ. (૩) સ્નાન ન કરવું. (૪) દાતણ આદિ ન કરવું. (૫) કેશલુંચન કરવું. (૬) અખંડ બ્રહ્મચર્યનું પાલન. (૭) છત્ર ત્યાગ. (૮) પાદરક્ષકનો ત્યાગ. (૯) ભૂમિ શયન કરવું. પાટ અથવા કાષ્ટના ટુકડા ઉપર સુવું. (૧૦) ઘર ઘરથી ભિક્ષા લેવી. (૧૧) લાભઅલાભમાં સંતુષ્ટ રહેવું (૧૨) બીજા દ્વારા થયેલ હીલના, નિંદા, ગર્હા, તાડન, તર્જન, પરાભવ(તિરસ્કાર), વ્યથા(પરિતાપ) આ બધી પરિસ્થિતિમાં સમભાવ કેળવવો.
અન્ય કોઈ ઊંચા–નીચા રાગ–દ્વેષાત્મક સંકલ્પ–વિકલ્પ ન કરવા. તે સિવાય નાની મોટી ઇન્દ્રિય વિરોધી કષ્ટકારક પરિસ્થિતિ, ૨૨ પરીષહ, દેવ–મનુષ્ય કે તિર્યંચકૃત ઉપસર્ગ આદિનો સમભાવથી સ્વીકાર કરી શાંત, પ્રસન્ન રહેવું. ઇત્યાદિ મન અને તનની પ્રતિકૂળ સ્થિતિઓનો પ્રતિકાર ન કરતાં તે અવસ્થામાં જ્ઞાતા દષ્ટા બની સમભાવ રાખવો.
આ બધા મન અને તનના કષ્ટ સાધ્ય નિયમોને સાધક સર્વથા કર્મમુક્ત થવા જ ધારણ કરે છે.
(૧૫) ગુરુ પ્રત્યનીક શ્રમણોની ગતિ :– · જે શ્રમણ નિગ્રંથ પ્રવચનમાં પ્રવ્રુજિત થયા બાદ કાલાંતરે અહંભાવમાં આવી આચાર્ય, ઉપાધ્યાય, કુલ, ગણ, ગુરુ આદિનો તિરસ્કાર, અપકીર્તિ કરે છે, નિગ્રંથ પ્રવચનથી વિપરીત પ્રરૂપણા કરે છે, જેથી પોતે ભ્રમણામાં પડે છે અને અન્યને ભ્રમમાં નાખે છે; આ પ્રકારે અભિનિવેશિક મિથ્યાત્વ યુક્ત શ્રમણ પર્યાયનું પાલન કરે છે; તેવા સાધક મૃત્યુ સમયે તે દોષોની આલોચના, પ્રતિક્રમણ કર્યા વિના જ આયુષ્યપૂર્ણ કરી ઉત્કૃષ્ટ છઠ્ઠા દેવલોકમાં કિલ્વિષક દેવોના રૂપમાં તેર સાગરની સ્થિતિએ ઉત્પન્ન થાય છે. તે મિથ્યા મતિ હોવાથી બાલ ભાવના કારણે ધર્મના આરાધક થતા નથી. તેથી આ દેવભવ સંસાર ભ્રમણનો જ સમજવો.
(૧૬) આજીવિક ગોશાલક મતાવલંબીની ગતિ :- આજીવિક મતના શ્રમણ કોઈ બે ઘરના અંતરે તો કોઈ ત્રણ, ચાર, પાંચ, છ, સાત ઘરના અંતરે ભિક્ષા લે છે. કોઈ ફક્ત કમળના ડંઠણ(ડીંટીયા) લે છે. કોઈ પ્રત્યેક ઘરથી ભિક્ષા લેનારા, આકાશમાં વિજળી ચમકે ત્યારે ભિક્ષા ન લેનારા, માટીના મોટા વાસણમાં પ્રવિષ્ટ થઈ તપ કરનારા ઇત્યાદિ વિવિધ વિહાર ચર્યા અને તપ કરનારા ગોશાલક મતાવલંબી કાળ કરી ઉત્કૃષ્ટ ૧૨મા દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તેમની ઉત્કૃષ્ટ ૨૨ સાગરોપમની સ્થિતિ હોય છે. તે પણ મિથ્યાત્વ અભિભૂત અજ્ઞાન દશામાં હોવાથી ધર્મના આરાધક થતા નથી.
(૧૭) આત્મોત્કર્ષક કુશીલ શ્રમણોની ગતિ :– જે શ્રમણ નિગ્રંથ પ્રવચનમાં પ્રવ્રુજિત થઈ કાલાતરે મહિમા, પૂજા, માન–પ્રતિષ્ઠાથી અભિભૂત થઈ સ્વયંના ગુણાનુવાદ અને અન્યના અવગુણ ગાય છે, દોરા–ધાગા, રક્ષા પોટલી, યંત્ર- મંત્ર-તંત્ર આદિ ચમત્કાર પૂર્ણ વૃત્તિઓથી લોકોને આકર્ષિત કરે છે; આ પ્રકારના કુશીલ આચરણથી યુક્ત થઈ શ્રમણ પર્યાયનું પાલન કરે છે એવા સાધક મૃત્યુ પર્યંત આ દોષોનો પરિત્યાગ, આલોચના પ્રતિક્રમણ આદિ ન કરતાં આયુષ્ય પૂર્ણ કરી ઉત્કૃષ્ટ બારમા દેવલોકમાં આભિયોગિક(નોકર) દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાં ઉત્કૃષ્ટ ૨૨ સાગરોપમની સ્થિતિ પામે છે. તે સાધકોની શુદ્ધ, નિરતિચાર સંયમની આરાધના ન હોવાથી તેને પણ વિરાધક કહ્યા છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
આગમચાર– ઉતરાર્ધ
12 (૧૮) નિન્યવોની ઉત્પત્તિ - જે શ્રમણ નિગ્રંથ ધર્મમાં પ્રવ્રજિત થયા બાદ અહંભાવમાં આવી તીર્થંકરના સિદ્ધાંતોની ઉપેક્ષા કરી વિપરીત પ્રરૂપણા કરે છે; કુતર્ક અને બુદ્ધિ બળથી અભિનિવેષિક મિથ્યાત્વને પુષ્ટ કરે છે; સાથે બીજાને પણ અસત્ પ્રરૂપણાથી ભાવિત કરે છે; મિથ્યામતમાં જોડે છે. તેઓ બાહ્યાચારથી શ્રમણ પર્યાયમાં હોય છે તેવા સાધક વિશુદ્ધ દ્રવ્ય શ્રમણાચારનું પાલન કરી (મિથ્યાત્વ ભાવો હોવા છતાં) ઉત્કૃષ્ટ નવગ્રેવેયકમાં ૩૧ સાગરોપમનું આયુષ્ય પ્રાપ્ત કરે છે.
- વર્તમાનમાં ૨૪મા તીર્થંકરના શાસનમાં ૭ નિન્દવ થયા. (૧) જમાલી (૨) તિષ્યગુપ્તાચાર્ય (૩) અષાઢાચાર્યના શિષ્ય (૪) અશ્વમિત્ર (૫) ગંગાચાર્ય (૬) રોહગુપ્ત (૭) ગોષ્ઠામાહિલ – તેઓએ જિનોક્ત, આગમોક્ત સિદ્ધાંતોની વિપરીત પ્રરૂપણા કરી હતી. તે સાત નિહોનું વિવરણ આ પ્રમાણે છે(૧) બહુરતવાદ – ઘણા સમય પછી કાર્ય પૂર્ણ થાય છે. કરતાં ને કર્યું ન કહેવાય, આ વિચારધારા જમાલીની હતી. તેઓ ભગવાન મહાવીરના જમાઈ હતા, વૈરાગ્યભાવે દીક્ષિત થયા. તેઓએ એક વખત સ્વતંત્ર વિહરવાની ભગવાન પાસે આજ્ઞા માગી, ભગવાને મૌન રાખ્યું છતાં ૫00 શ્રમણોને લઈ વિહાર કર્યો. તેમણે કઠોર આચાર અને તપશ્ચર્યા કરી. શ્રાવસ્તી નગરીમાં જમાલીને પિત્તજવરની પીડા થઈ, અસહ્ય વેદના થઈ, પથારી કરવા સાધુઓને નિર્દેશ કર્યો. તેમને એક એક પળ પણ ભારે થવા લાગી. સાધુઓને પૂછયું– પથારી તૈયાર છે? જવાબ મળ્યો– પથારી થઈ રહી છે, થઈ નથી. આ સાંભળી તેમણે વિચાર કર્યો કે એક સમયમાં કાર્ય નિષ્પન્ન થતું નથી. ભગવાને કહ્યું છે કે “કરતા તે કર્યું” તેમ કહેવું, તે મોટી ભૂલ છે. વેદના શાંત થયા છતાં તે પોતાના વિચારને છોડી ન શકયા. જમાલી ભગવાન સમીપે ગયા. તેમણે ભગવાન મહાવીર તથા ગૌતમ સ્વામી સાથે વાર્તાલાપ કર્યો. જમાલી એ જીદ ન છોડી અને જુદા થઈ ગયા. કેટલાક શિષ્યો તેમની સાથે ગયા તો કેટલાક ભગવાનની પાસે જ રહ્યા. આ ઘટના ભગવાનના કેવળજ્ઞાન પ્રાપ્તિના ૧૪ વર્ષ પછી થઈ. (૨) જીવપ્રાદેશિકવાદઃ- એક પ્રદેશ પણ ઓછો હોય તો જીવ જીવત્વયુક્ત કહેવાતો નથી. અંતિમ પ્રદેશથી પૂર્ણ હોય ત્યારે જ જીવ, જીવ કહેવાય છે. તેથી તે એક પ્રદેશ જ જીવ છે આ સિદ્ધાન્તના પ્રવર્તક તિષ્યગુપ્તાચાર્ય હતા. તે ભગવાનના મોક્ષગમન પછી ૧૬ વર્ષ થયા. (૩) અવ્યક્તવાદ – સાધુ આદિના સંદર્ભમાં આખુંય જગત અવ્યક્ત છે. અમુક સાધુ છે કે દેવ, કંઈ કહી શકાતું નથી. તેના પ્રવર્તક આચાર્ય આષાઢના શિષ્યો મનાય છે. આચાર્ય આષાઢ શ્વેતાંબિકા નગરીમાં હતા. શિષ્યોને યોગ સાધના શીખવાડી રહ્યા હતા. અચાનક તેમનો દેહાંત થયો, દેવ બન્યા. શિષ્યોનો અભ્યાસ અટકે નહી તેથી મૃત શરીરમાં તે દેવે પન: પ્રવેશ કર્યો જ તે ક્રિયા થઈ ગઈ. કોઈને આ ઘટનાનો ખ્યાલ ન રહ્યો. શિષ્યોને અભ્યાસ કરાવી દેવરૂપે દેહમાંથી નીકળ્યા. શ્રમણોને બધી. પરિસ્થિતિ કહી ક્ષમાયાચના કરી કે દેવરૂપ અસંયત હોવા છતાં મેં સંયતાત્માઓને વંદન કરાવ્યા. તેમ કહી પોતાના સ્થાને ચાલ્યા ગયા. શ્રમણોના ચિત્તમાં સદાય સંદેહ રહ્યો કે કોણ દેવ ને કોણ સાધુ? તે અવ્યક્ત છે. તેથી તેઓ શ્રમણ વ્યવહાર છોડી દુરાગ્રહમાં ફસાયા. તેમ વીર નિર્વાણ પછી ૧૧૪ માં વર્ષે આ મત ચાલ્યો. (૪) સામુચ્છેદિક વાદ:- કૌડિલ નામના આચાર્ય હતા. તેમના શિષ્ય અશ્વમિત્ર હતા. શિષ્યને પૂર્વનું જ્ઞાન શીખવાડી રહ્યા હતા. પર્યાય સ્વરૂપનું પ્રકરણ ચાલી રહ્યું હતું. પ્રથમ સમયના નારક સમુચ્છિન્ન થશે પછી બીજા સમયના નારક સમુચ્છિન્ન થશે. દ્રવ્યની. અપેક્ષાએ તે જ નારક જીવ તે સમયની પર્યાયમાં રહેશે તેમણે તે સમય પર્યાયાત્મક દ્રષ્ટિથી જ સમુચ્છિન્નતાનું કથન કર્યું હતું પણ અશ્વમિત્રે તે પકડી લીધું કે “નારક આદિ ભાવોનો એકાંતે પ્રતિક્ષણ સમુચ્છેદ, વિનાશ થતો રહે છે.” તેમણે આ પ્રરૂપણા વીર નિર્વાણ પછી ૨૨૦ વર્ષે ચાલુ કરી. (૫) સૈક્રિય વાદ - શીતલતા અને ઉષ્ણતા આ બે ક્રિયાની અનુભૂતિ એક જ સમયે એક વ્યક્તિને થાય છે આ ઐક્રિયવાદ છે.
ચાર્ય તેના પ્રવર્તક હતા. ગંગમનિ ધનગપ્તના શિષ્ય હતા. તે એક વખત પોતાના ગુરુની સેવામાં જઈ રહ્યા હતા, માર્ગમાં ઉલ્લકા નદીના પાણીમાં ચાલીને નદી પાર કરી રહ્યા હતા. માથા ઉપર સૂર્યના તાપથી ઉષ્ણતા અને પગમાં પાણીની શીતળતાનો અનુભવ થઈ રહ્યો હતો. ગંગમુનિ વિચારવા લાગ્યા– આગમોમાં બતાવ્યું છે કે એક સાથે બે ક્રિયાની અનુભૂતિ થતી નથી પણ હું તો પ્રત્યક્ષ જોઈ રહ્યો છું. ભગવાનના નિર્વાણ બાદ ૨૨૮ વર્ષ પછી આ નિન્દવ થયા. આગમ તત્વ એ છે કે એક જીવને એક સાથે બે ક્રિયાનો અનુભવ થઈ શકે છે પરંતુ એક સૂમ સમયમાં જીવને એક જ ઉપયોગ હોય છે.
શિક વાદ:- જીવ, અજીવ, નજીવ(જીવ પણ નહી અને અજીવ પણ નહીં) એવો ઐરાશિકવાદ આચાર્ય રોહગપ્લે સ્વીકાર્યો હતો. તે અંતરંજિકા નામની નગરીમાં આચાર્ય શ્રીગુપ્તની સેવામાં જઈ રહ્યા હતા, રસ્તામાં પોટ્ટશાલ પરિવ્રાજક પોતાની વિદ્યાઓનો ચમત્કાર બતાવી રહ્યો હતો. તે વાદ કરવા બધાને આમંત્રણ આપી રહ્યો હતો. રોહગુખે આમંત્રણનો સ્વીકાર કર્યો. પોટ્ટશાલ વૃશ્ચિકી, સર્પિણી, મૂષિકી, વિદ્યાઓનો સાધક હતો. તેમણે ચાલાકી કરી. અને રોહગુપ્તના સિદ્ધાંતોને જ માન્ય કરી બતાવ્યું કે રાશિ બે છેજીવ, અજીવ. રોહગુપ્ત ખંડન ન કરી શકે તે હેતુએ જ તેણે આમ કહ્યું હતું. રોહગુપ્ત પણ બે રાશિ જ માનતા હતા. પણ પોશાલની વાત માની લેવાથી પરાજિત થવું પડે તેથી વિરોધ કરતા સાથે કહ્યું– જગતમાં રાશિ ત્રણ છે– જીવ, અજીવ, નોજીવ અજીવ. આ પ્રઢપણા તર્કની સાથે સિદ્ધ કરી વિજયી થયા. ગુરુદેવ શ્રીગણે આ તર્કને અમાન્ય કર્યો. તેમને પનઃ રાજસભ કરવાનું કહ્યું. પણ હવે તો પ્રતિષ્ઠાનો પ્રશ્ન ઉભો થયો. તેમણે ગુરુ આજ્ઞાનું પાલન ન કર્યું. ત્યારથી ત્રિરાશિકવાદ શરૂ કર્યો. વીર નિર્વાણના ૫૪૪ વર્ષ પછી આ નિતવ થયા. (૭) અબદ્ધિકવાદ – “કર્મ જીવની સાથે બંધાતા નથી પણ કંચુકની જેમ સ્પર્શમાત્ર કરી સાથે લાગ્યા રહે છે.” ગોષ્ઠામાહિલ આ મતના પ્રવર્તક હતા. દુર્બલિકા પુષ્યમિત્ર આર્યરક્ષિતના ઉત્તરાધિકારી હતા, વિનધ્ય નામના શિષ્યને કર્મપ્રવાદના બંધઅધિકારનો
hવી રહ્યા હતા કે જેવી રીતે દિવાલ ઉપર ભીની માટીના ગોળાને ફેંકવાથી ચીટકી જાય છે તેવી જ રીતે કેટલાક કર્મ આત્માની સાથે ચીટકી જાય છે. સૂકી માટીના ગોળાને દિવાલ ઉપર ફેંકતા દિવાલનો સ્પર્શ કરી નીચે પડી જાય છે, તેવી રીતે કેટલાક કર્મ સ્પર્શ માત્ર જ કરે છે, ગાઢરૂપે બંધાતા નથી. ગોષ્ઠામાહિલે આ કથન સાંભળ્યું તો અપેક્ષાની ઉપેક્ષા કરી
Page #13
--------------------------------------------------------------------------
________________
jainology II
13
આગમસાર શંકિત થઈ ગયા કે જો આત્મા અને કર્મ એકાકાર થઈ જાય તો તે જુદા થઈ શકતા નથી. તેથી આ જ ન્યાય યુક્ત છે કે કર્મ આત્માની સાથે બંધાતા નથી, માત્ર સ્પર્શ કરે છે. પુષ્યમિત્રે તેમને બહુ સમજાવ્યા પણ પોતાની જિદ ઉપર તે અડગ રહ્યા. વીર નિર્વાણના ૬૦૯ વર્ષ બાદ ગોષ્ઠામાહિલે આ મત પ્રવર્તાવ્યો. (૧૯) સંત્રીતિર્યંચ પંચેન્દ્રિય શ્રાવકની ગતિ :- પાંચે ય જાતિના મંત્રી તિર્યંચ પંચેન્દ્રિયને યથાયોગ્ય ચિંતન મનન કરવાથી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેનાથી તેઓ શ્રાવકના વ્રત સ્વીકારી પોતાની યોગ્યતા અને ક્ષમતા અનુસાર પાલન કરે છે. સામાયિક, પૌષધઉપવાસ આદિ પણ અનુકૂળતા પ્રમાણે કરે છે. તેઓ શ્રમણોપાસક પર્યાયનું પાલન કરતાં કરતાં સમાધિપૂર્વક આયુષ્યપૂર્ણ કરી ઉત્કૃષ્ટ આઠમા દેવલોક સુધી જઈ શકે છે. તેઓ નિગ્રંથ પ્રવચન અને શ્રાવક ધર્મના આરાધક થાય છે. દેવલોકમાં તેઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૮ સાગરોપમનું હોય છે. તેઓ ૧૫ ભવથી વધારે સંસારમાં પરિભ્રમણ કરતા નથી. (૨૦) શ્રમણોપાસક મનુષ્યોની ગતિ - કેટલાક મનુષ્યો ધર્મપ્રેમી, ધર્મશ્રદ્ધા– વાળા, ધર્માનુયાયી, ધાર્મિકવૃત્તિવાળા અને ધર્મ સંસ્કારોવાળા સદાચારી તથા સંતોષી હોય છે. અલ્પઆરંભ, અલ્પ પરિગ્રહથી જીવન ચલાવે છે. તેઓ હિંસા આદિ મિથ્યાત્વ સુધીના ૧૮ પાપ સ્થાનકોના આંશિક ત્યાગી હોય છે અર્થાત્ અમુક અંશે મર્યાદા કરી હોય છે. આ પ્રકારના આરંભ સમારંભ કરવા-કરાવવા, ભોજનઆદિ બનાવવું–બનાવડાવવું, પદાર્થોને કૂટવા, પીસવા; કોઈને મારવું, પીટવું, તાડના તર્જના કરવી, વધ બંધન કરવા, કોઈને દુઃખ દેવું ઇત્યાદિ ક્રિયાના આંશિક ત્યાગી હોય છે. સ્નાન, અભંગન, વિલેપન, ઉબટન, શૃંગાર, અલંકાર, માળા તેમજ મનોજ્ઞ શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શના સુખોના દેશથી ત્યાગી અને મર્યાદિત આગારવાળા હોય છે. તે શ્રમણોપાસક પરપીડાકારી સાવદ્ય યોગોના અંશતઃ ત્યાગી અને મર્યાદિત આગારવાળા હોય છે.
આવા શ્રમણોપાસક જીવ, અજીવ તત્વના જ્ઞાતા; પયપાપને અનુભવ પૂર્વક સમજીને આશ્રવ, સંવર, નિર્જરા. મોક્ષના વિષયમાં કુશળ; દેવ, દાનવના ડગાવ્યા છતાં ડગે નહિ; નિગ્રંથ પ્રવચનમાં શંકા, કાંક્ષા આદિ દોષોથી રહિત; નિગ્રંથ પ્રવચનના(સિદ્ધાંતોના) અર્થ, પરમાર્થના જાણકાર હોય છે. તેમની હાડ– હાડની મિજ્જામાં ધર્મપ્રેમ વણાયેલો હોય છે. નિગ્રંથ પ્રવચનને જ જીવનમાં અર્થ–પરમાર્થરૂપે સમજે છે, શેષ અન્યકૃત્યોને આત્મા માટે નિપ્રયોજન રૂપ સમજે છે. તેમને દાન દેવાની પૂર્ણ ભાવના હોય છે, તે કારણે તેમના ઘરના દરવાજા સદાય ખુલ્લા રહે છે. કોઈ પણ વાચક તેમના દરવાજેથી ખાલી હાથે પાછો જતો નથી. વિશેષ પ્રયોજન વિના કોઈના ઘરમાં કે અંતઃપુરમાં તેઓ પ્રવેશ ન કરે. તેઓ મહિનામાં છ પ્રતિપૂર્ણ પૌષધ કરે; શ્રમણ નિગ્રંથોને કલ્પનીય આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, રજોહરણ, ઔષધ, ભેષજ, મકાન, પાટ, ઘાસ આ
જ, મકાન, પાટ, ઘાસ આદિ પરમ ભક્તિ અને વિવેકપૂર્વક પ્રતિલાલતાં શ્રમણોપાસક પર્યાયમાં વિચરણ કરે છે. અંતિમ સમયે યથાઅવસરે તેઓ અનશનનો સ્વીકાર કરે છે. અંતે આલોચના, પ્રતિક્રમણ કરી, સમાધિ ભાવે પંડિત મરણને પ્રાપ્ત કરી, ઉત્કૃષ્ટ બારમા દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં વધુમાં વધુ રર સાગરોપમની સ્થિતિ પ્રાપ્ત કરે છે. તે શ્રમણોપાસક આરાધક થઈને ઉત્કૃષ્ટ પંદર ભવથી અધિક ભ્રમણ કરતા નથી. એટલેકે પંદર ભવમાં મોક્ષ ગામી બને છે. નિગ્રંથ સુશ્રમણોની ગતિ:- શ્રમણ નિગ્રંથ શ્રેષ્ઠ ધર્મી, ધર્માનુરાગી, ધાર્મિક જીવન જીવવાવાળા હોય છે. ૧૮ પાપના સંપૂર્ણ ત્યાગી હોય છે. સાથે સાથે કરવું, કરાવવું, પકવવું, પકવાવવું, આરંભ, સમારંભ, કૂટવું, પીસવું, તેમજ તેઓ પર– પરિતાપકારી કૃત્યોના ત્યાગી હોય છે. સ્નાન, શરીરસુશ્રુષા, માળા, અલંકાર આદિ પ્રવૃત્તિઓના પણ તેઓ ત્યાગી હોય છે. તેઓ ઇન્દ્રિયોના વિષયો શબ્દ, રૂપ આદિના પૂર્ણ ત્યાગી હોય છે.
આવા અણગાર પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ યુક્ત હોય છે. તેઓ ઇન્દ્રિયોને વશમાં રાખનારા, વિષયોમાં અનાસક્ત, નિયમઉપનિયમયુક્ત, બ્રહ્મચર્યનું પાલન કરનારા, નિર્મમત્વી, અકિંચન, ભાવગ્રંથીઓથી રહિત અને આશ્રવ રહિત હોય છે. કર્મ બંધથી રહિત હોય છે. તેઓ સૂત્રોક્ત રર ઉપમાઓના ગુણોથી યુક્ત હોય છે. શાસ્ત્ર આજ્ઞા ને જ સર્વસ્વ સમજી જીવનની માનસિક, વાચિક તથા કાયિક દરેક પ્રવૃત્તિ કરનારા હોય છે.
આ પ્રમાણે વિચરણ કરતા કેટલાક શ્રમણોને કેવળજ્ઞાન, કેવળદર્શન ઉત્પન થાય છે. તેઓ અનેક વર્ષો સુધી કેવળી પણે વિચરી અંતે ભક્ત પ્રત્યાખ્યાન, સંલેખના કરી, સંપૂર્ણ કર્મનો ક્ષય કરી મોક્ષ પદને પ્રાપ્ત કરે છે.
કેટલાક શ્રમણ જીવન પર્યત છદ્મસ્થ અવસ્થામાં જ વિચરણ કરે છે અને અંતિમ ક્ષણે સંથારો કરી તે સ્થિતિમાં જ કેવળજ્ઞાન કેવળ દર્શન પ્રાપ્ત કરી સિદ્ધ થાય છે.
જયારે કેટલાક શ્રમણ સંયમનું આરાધન કરી ઉત્કૃષ્ટ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય છે, ત્યાં ૩૩ સાગરોપમનું આયુષ્ય પ્રાપ્ત કરે છે. ત્યાંથી ચ્યવી તેઓ એક ભવ મનુષ્યનો કરી સિદ્ધ(મુક્ત) થાય છે. ધર્મના આરાધક શ્રમણ-શ્રમણોપાસક જઘન્ય પહેલા દેવલોકમાં બે પલ્યની સ્થિતિએ ઉત્પન્ન થાય છે. ધર્મના વિરાધક અહીં વર્ણવેલા બધાજ જઘન્ય ભવન- પતિ તથા વ્યંતરમાં દસ હજાર વર્ષની સ્થિતિએ ઉત્પન્ન થાય છે, તેમજ અન્ય ત્રણ ગતિમાં પણ જાય છે. તેમાંના (ફકત)ક્રિયાના વિરાધક વૈમાનીક દેવ નથી થતાં, વૈમાનીક દેવી થઈ શકે છે. તથા જયોતિષચક્ર સુધીનાં દેવ થાય
ધર્મના વિરાધક અને ક્રિયાના વિરાધક જે જીવો વ્રતપ્રત્યાખ્યાનમાં દોષ લગાડે છે, વારંવાર વ્રત લઈને ભંગ કરે છે. સંયમ લઈ શિથિલ આચાર પાળે છે પરંતુ શ્રધા અને પ્રરૂપણા શુધ્ધ રાખે છે. જિનેશ્રવર ધર્મથી વિપરિત શ્રધા અને પ્રરુપણા કરતાં નથી તેઓ ક્રિયાના વિરાધક અને અપેક્ષાએ ઓછા દોષિત છે કારણ કે તેમના ઉપદેશથી અન્ય જીવો ગેરમાર્ગે દોરવાતા નથી .(અશુધ્ધ આચરણથી અશુધ્ધ મૂક પ્રવચનતો થાયજ છે.) પણ જેઓ જિનેશ્રવર ધર્મથી વિપરિત શ્રધા અને પ્રરૂપણા કરે છે તેઓ મહાદોષિ છે. અને ધર્મના વિરાધક કહેવાય છે. તેઓ ત્રિયંચ ગતિમાં પણ જઈ શકે છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
આગમસાર- ઉતરાર્ધ
કેવલી સમુદ્યાત – બધાજ કેવળી ભગવાન કેવળી સમુદ્યાત કરતા નથી. જે કેવળીને છ મહિનાથી વધુ આયુષ્ય બાકી હોય ત્યારે કેવળ જ્ઞાન, કેવળ દર્શન થયા હોય તેઓ કેવળી સમુઘાત કરતા નથી.
છ મહિનાથી ઓછું આયુષ્ય હોય અથવા તો જીવનની અંતિમ ક્ષણોમાં કેવળજ્ઞાન થયું હોય તેમજ જે કેવળીને આયુષ્ય અને અન્ય કર્મની અત્યધિક અસમાનતા હોય તે કેવળી કર્મોને સમ અવસ્થામાં કરવા માટે કેવળી સમુદ્યાત કરે છે. જેને સ્વભાવિક કર્મોની અસમાનતા ન હોય તેમને કેવળી સમુદ્યાત કરવાની આવશ્યકતા રહેતી નથી. કેવળી સમુઠ્ઠાતમાં આત્મપ્રદેશ બહાર નીકળીને ક્રમશઃ સંપૂર્ણ લોકમાં ફેલાઈ, ફરીને ક્રમશઃ શરીરસ્થ થઈ જાય છે. આ પ્રક્રિયામાં માત્ર આઠ સમય જ લાગે છે.
આ કેવળી સમુઘાત યોગ નિરોધ અવસ્થાના અધિકતમ અંતર્મુહૂર્ત પહેલાં થઈ જાય છે. પછી કેવળી સંપૂર્ણ યોગનો નિરોધ કરી શરીરની ૨/૩ અવગાહનામાં આત્મપ્રદેશોને અવસ્થિત કરી દે છે. તે અવસ્થિત અવસ્થામાં પાંચ લઘુ અક્ષર ઉચ્ચાર જેટલો સમય રહે છે. તેને ૧૪ મું ગુણસ્થાન કહેવામાં આવે છે. તે સમય પછી તે અયોગી કેવળી સંપૂર્ણ કર્મક્ષય કરી, ઔદારિક, તેજસ, કાર્પણ શરીરનો ત્યાગ કરી શાશ્વત સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે. સિદ્ધોનું સ્વરૂપ – જેવી રીતે અગ્નિથી બળેલા બીજ ફરીને અંકુરિત નથી થતા તેવી રીતે સંપૂર્ણ કર્મબીજ બળી જવાના કારણે સિદ્ધને પુનઃ સંસારમાં અવતરવું પડતું નથી. વજઋષભનારાચ સંઘયણવાળા અને બધાજ સંડાણવાળા મનુષ્ય સિદ્ધ થઈ શકે છે. જઘન્ય બે હાથ, ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળા મનુષ્ય સિદ્ધ થઈ શકે છે. જઘન્ય સાધિક આઠ વર્ષ(ગર્ભ સહિત નવ વર્ષ) ઉત્કૃષ્ટ એક કરોડ પૂર્વની સ્થિતિવાળા સિદ્ધ બની શકે છે.
બધા દેવલોકથી ઉપર સિદ્ધ શિલા છે, જે પૃથ્વીકાયની છે, ૪૫ લાખ યોજનાના વિસ્તારવાળી ગોળાકાર છે, કિનારે માખીની પાંખ જેટલી પાતળી છે, અને વચ્ચે આઠ યોજન જાડી છે. તેનું ઉપરનું તળિયું સમતલ છે અને નીચેનું છત્રાકારે ગોળ છે. તે સિદ્ધશિલા સર્વાર્થસિદ્ધ મહાવિમાનથી ૧૨ યોજન ઉપર છે. તે સિદ્ધશિલાથી ઉપર ઉત્સધાંગુલના એક યોજન સુધી લોક છે. ત્યાર પછી અલોક છે. લોકના અંતિમ કિનારેથી લોકની અંદર ૩૩૩ ધનુષ્ય અને ૩ર અંગુલ સુધીના ક્ષેત્રમાં અનંતાનંત સિદ્ધ ભગવંતો રહેલા છે. તે બધાયના આત્મા અવગાહનાના ઉપલા કિનારા અલોકથી સ્પર્શેલા છે.
તે સિદ્ધ ભગવાન ત્યાં સાદિ અનંતકાળ સુધી અરૂપી શુદ્ધાત્મ સ્વભાવમાં સ્થિર રહે છે. સિદ્ધોના આત્મપ્રદેશોની અવગાહના જઘન્ય એક હાથ આઠ અંગુલ, ઉત્કૃષ્ટ ૩૩૩ ધનુષ્ય ને ૩ર અંગુલ તથા મધ્યમ બધી અવગાહનાઓ હોય છે. ૪૫ લાખ યોજન ક્ષેત્રમાં કોઈપણ સ્થાન સિદ્ધ પ્રદેશોથી ખાલી નથી પરંતુ પ્રત્યેક પ્રદેશ ઉપર અનંત સિદ્ધોના આત્મપ્રદેશો રહેલા છે.
એક દીપકના પ્રકાશની સાથે સેંકડો દીપકોનો પ્રકાશ પણ તે જ દીપકના પ્રકાશમાં રહી શકે છે. જ્યારે આ રૂપી પગલ પ્રકાશને રહેવામાં ક્યાંય મુશ્કેલી આવતી નથી તો અરૂપી આત્મપ્રદેશ અનંત સિદ્ધોના એકમાં અનેક વ્યાપ્ત થઈ જાય તેમાં સંદેહને સ્થાન રહેતું નથી. અર્થાત્ આવી રીતે અનંતાનંત સિદ્ધ ભગવાન એક સાથે રહે છે.
બધા સિદ્ધોની અવગાહના એક સરખી હોતી નથી. અંતિમભવમાં મનુષ્ય દેહની જે અવગાહના અને સંડાણ હોય છે તેના બે તૃતીયાંશ અંશ જેટલી પ્રત્યેક સિદ્ધની પોત પોતાની અલગ અલગ અવગાહના હોય છે.
- તે ત્યાં સ્થિર રહેતાં લોક, અલોકના બધા ભાવોને, દ્રવ્ય ગુણ પર્યાયોને કેવળજ્ઞાનથી જાણે છે અને કેવળ દર્શનથી જુએ છે. આ જ્ઞાન અને દર્શન બે આત્મગુણો જ સિદ્ધોમાં હોય છે. તેનો ઉપયોગ સાકારોપયોગ અને અનાકારોપયોગ કહેવાય છે. સિદ્ધોના સુખનું જ્ઞાન - સિદ્ધોના સુખને આપણે પ્રત્યક્ષ જાણી શકતા નથી કેમકે તે અરૂપી હોવાથી પરોક્ષ હોય છે. તેથી તેમને ઉપમા દ્વારા જાણવા જોઇએ.
સિદ્ધોને જે અવ્યાબાધ સુખ પ્રાપ્ત થાય છે તે મનુષ્ય કે દેવને પણ પ્રાપ્ત થતું નથી. કારણ મનુષ્ય અને દેવોના સુખ બાધાઓથી ભરપૂર તથા વિનાશી હોય છે. કલ્પના કરવામાં આવે કે દેવોના છંદગીભરના બધા જ સુખોને એકઠા કરવામાં આવે અને તેને અનંતી વખત વર્નાવર્ગિત ગુણવામાં આવે તો પણ તે મોક્ષ સુખની તોલે ન આવે.
અન્ય કલ્પનાએ- એક સિદ્ધના સંપૂર્ણ સુખને અનંતવર્ગથી ભાગવામાં આવે અને જે સુખરાશિ ભાગફળના રૂપમાં આવે તે પણ એટલી અધિક હોય છે કે સંપૂર્ણ આકાશમાં સમાઈ શકતી નથી.
જેમ નગરને જોઈ, તેના સુખનો અનુભવ કરી પાછો ફરેલો કોઈ અસભ્ય વનવાસી પુરુષ નગરના અનેક વિધ ગુણોના સુખને જાણતો-સમજતો હોવા છતાં પણ પોતાના સાથી અન્ય વનવાસીઓને તે સુખ સુવિધાને જંગલની કોઈ શ્રેષ્ઠ વસ્તુની ઉપમા આપીને પણ હકીકતે સમજાવી શકતો નથી કારણ કે જંગલમાં ઉપમા આપી શકે તેવી કોઈ વસ્તુ નથી, તેમ સર્વજ્ઞ-સર્વદર્શી તીર્થકર, કેવળજ્ઞાની ભગવંત પણ છઘોને સાંસારિક પદાર્થોની ઉપમાથી, સિદ્ધોના વાસ્તવિક સુખોને જાણતા હોવા છતાં સમજાવી શકતા નથી. માત્ર શ્રદ્ધા ઉત્પન્ન કરાવવા માટે અંશતઃ સમજાવી શકે છે. હકીકતમાં સિદ્ધોના સુખ અનુપમ છે. તેને ઉપમા આપવા માટે સંસારમાં કોઈ પદાર્થ નથી. અહીં પણ અપેક્ષાએ સૂમાંશમાં ઉપમા દ્વારા શ્રદ્ધા ઉત્પન્ન કરાવવાનો પ્રયત્ન કર્યો છે.
જેવી રીતે કોઈ પુરુષ પોતાની ઇચ્છાનુસાર સર્વ ગુણો–વિશેષતાઓથી યુક્ત સ્વાદિષ્ટ ભોજન કરી, ભૂખ, તરસથી મુક્ત થઈ અપરિમિત તૃતિ, ઇચ્છિત આનંદનો અનુભવ કરે છે તે રીતે સદાય પરમ તૃપ્તિ યુક્ત, અનુપમ શાંતિયુક્ત સિદ્ધપ્રભુ વિપ્ન રહિત, શાશ્વત, પરમસુખમાં નિમગ્ન રહે છે.
તે સર્વ દુઃખોથી પાર થઈ ચૂકયા છે અર્થાત્ તેઓએ સંપૂર્ણ દુઃખના મૂળને નષ્ટ કરી નાખ્યું છે. જન્મ, જરા અને મૃત્યુના બંધનથી સર્વથા મુક્ત થયા છે. તેથી તે સિદ્ધ પરમાત્મા અનુપમ સુખ સાગરમાં સદા માટે અવસ્થિત છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
આગમસાર
jainology II
ચૌદ ગુણસ્થાનોનું સ્વરૂપ જીવની આત્મિક-આધ્યાત્મિક હીનાધિક, ઊંચનીચ અવસ્થાઓને ગુણસ્થાન કહે છે. આવા જીવનાં ગુણસ્થાન ચૌદ કહેવામાં આવેલ છે. જેમાં ચોથા ગણસ્થાનથી ચૌદમાં ગુણસ્થાન સુધીનાં અગિયાર ગુણસ્થાનવાળાં ઉન્નતિશીલ- પ્રગતિશીલ આત્મસ્થાનમાં અવસ્થિત હોય છે. શેષ ૧ થી ૩ ગુણસ્થાનવાળા અવનત આત્મસ્થાનમાં હોય છે. તે ૧૪ ગુણસ્થાનોનું સ્વરૂપ આ પ્રકારે છેપહેલું મિથ્યાત્વ ગુણસ્થાન:- (૧) જે પરભવ, પુનર્જન્મ, કર્મસિદ્ધાંત અને જીવના અનાદિ અસ્તિત્વને માનતા નથી. (૨) અઢાર પ્રકારનાં પાપ, ૨૫ ક્રિયાઓ અને આઠ પ્રકારનાં કર્મનાં બંધ, ઉદય આદિને માનતા નથી. (૩) જે સુદેવ, સુગુરુ, સુધર્મ, સન્શાસ્ત્ર-આગમની શ્રદ્ધા કરતા નથી પરંતુ સ્વછંદતા, સ્વેચ્છાએ કુદેવ, કુગુરુ, કુધર્મ અને કુશાસ્ત્રોમાં શ્રદ્ધા કરે છે. (૪) શ્રાવકનાં ૧૨ વ્રત અને સાધુનાં પાંચ મહાવ્રતોની, સમિતિ-ગુપ્તિની તેમજ અન્ય પણ જિનાજ્ઞાની સમ્યક શ્રદ્ધા કરતા નથી. (૫) જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ, આ તત્ત્વોની તીર્થકર ભગવાને પ્રરૂપેલ સ્વરૂપ પ્રમાણે શ્રદ્ધા કરતા નથી. (૬) ઈશ્વરને સંસારના કર્તા માને છે. (૭) યજ્ઞ, હવન, પશુ-બલિ આદિમાં ધર્મ માને છે, અન્ય પણ નાની મોટી હિંસાકારી સાવધ પ્રવૃત્તિઓને, છ કાય જીવોની હિંસાવાળી પ્રવૃત્તિઓને ધર્મ માને છે. (૮) જિનેશ્વર ભગવંત કથિત સિદ્ધાંતથી ઓછી અધિક કે વિપરીત પ્રરૂપણા કરે છે. (૯) અનેકાંતિક સિદ્ધાંતને છોડી દ્રવ્ય–ભાવ કે નિશ્ચય-વ્યવહાર વગેરે કોઈ પણ એકાંતના આગ્રહમાં પડી જાય છે. સાત નયોનો વિચાર કરવાને બદલે દુર્નયમાં પડી જાય છે. વિવેકબુદ્ધિ છોડી બધા નિક્ષેપોને એક સરખા માની લે છે. (૧૦) કલહ, ક્રોધ અને રંભાવને દીર્ઘકાળ સુધી ટકાવી રાખે છે. (૧૧) કોઈ પણ પાપકૃત્યમાં અતિ આસક્ત, વૃદ્ધ,લીન બને છે અર્થાત્ લોભ, પરિગ્રહ, નિંદા (પર પરિવાદ), માયા, જૂઠ, ચોરી અને જીવહિંસા આદિ કોઈ પણ પાપકાર્યમાં તલ્લીન બની જાય છે. (૧૨)
વંતો પર કે તેના ધર્મ પર અથવા તેના માર્ગ પર ચાલતાં ધર્મગુરુઓ પર દ્વેષ રાખે છે ઈત્યાદિ, ઉપરોક્ત દરેક અવસ્થામાં રહેલ જીવોને વ્યવહારથી મિથ્યાત્વ ગુણસ્થાનવર્તી જાણવા જોઈએ. નિશ્ચય દષ્ટિની અપેક્ષાએ મિથ્યાત્વ મોહનીય કર્મની પ્રકૃતિનો ઉદય થવાથી અને ઉદય રહેવાથી જીવ મિથ્યાત્વ ગુણસ્થાનમાં રહે છે.
આ જીવનું પ્રથમ ગુણસ્થાન છે. તેમાં રહેલા જીવોની અપેક્ષાએ તેના ત્રણ પ્રકાર છે – (૧) અનાદિ અનંત (૨) અનાદિ સાંત (૩) સાદિ સાંત. અનાદિ અનંત અભવીની અપેક્ષાએ છે. અનાદિ સાંત ભવીની અપેક્ષાએ છે અને સાદિ સાંત પ્રતિપાતી(પડિવાઈ) સમકિતની અપેક્ષાએ છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ દેશોન અર્ધપુગલ પરાવર્તનની હોય છે. આ ગુણસ્થાનમાં મરનારા કે આયુષ્ય બાંધનારા જીવ ચાર ગતિમાં ભ્રમણ કરે છે. આ ગુણસ્થાનવર્તી જીવ કર્મોનો વિશેષ બંધ કરતા રહે છે. તેઓ કર્મવૃદ્ધિ અને સંસારવૃદ્ધિ કરે છે. આ ગુણસ્થાન પાંચ અનુત્તર વિમાન સિવાય સંસારના બધાં જીવોમાં હોઈ શકે છે. બીજું સાસ્વાદન ગુણસ્થાન :- જે જીવે ચોથું ગુણસ્થાન પ્રાપ્ત કરી લીધું છે, તેવા અથવા તેનાથી ઉપરના કોઈ પણ ગુણસ્થાનવાળા પ્રથમ ગુણસ્થાનમાં કહેલ કોઈ પણ પ્રકારના વિચારોની અવસ્થા પ્રાપ્ત કરે અથવા નિશ્ચયથી મિથ્યાત્વના ઉદયાભિમુખ થાય ત્યારે તે ચોથા આદિ ગુણસ્થાનોથી પડી પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાનમાં જાય છે. તે સમયે ચોથા આદિ ગુણસ્થાનોથી ટ્યુત થઈને પ્રથમ ગુણસ્થાને પહોંચતાં વચ્ચે ક્ષણિક કાળમાં આત્માની જે અવસ્થા હોય છે, તે જ બીજું સાસ્વાદન ગુણસ્થાન છે. જેમ કે વૃક્ષ ઉપરથી તૂટેલું ફળ જમીન પર પડે તે પહેલાં માર્ગમાં થોડો સમય વ્યતીત કરે છે, તેવી અવસ્થા બીજા ગુણસ્થાનની સમજવી જોઈએ.
- આ ગુણસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ છ આવલિકા જેટલી હોય છે અર્થાત્ એક સેકંડના હજારમાં ભાગથી પણ ઓછી સ્થિતિ હોય છે. તેથી આ ગુણસ્થાનનું અસ્તિત્વ ઈચિત્ માત્ર છે, જે છઘસ્થોને અનુભવગમ્ય નથી. આ ગુણસ્થાન એકેન્દ્રિયોમાં હોતું નથી. શેષ બેઈન્દ્રિય આદિ અસંજ્ઞી પંચેન્દ્રિયમાં અપર્યાપ્ત અવસ્થામાં હોય છે તથા સંજ્ઞીને પર્યાપ્ત અપર્યાપ્ત બંને અવસ્થામાં ચારે ગતિમાં હોય છે. ત્રીજે મિશ્ર ગુણસ્થાન :- સમકિત અને મિથ્યાત્વના મિશ્ર પરિણામોવાળી આત્માની અવસ્થાને મિશ્ર ગુણસ્થાન કહેવામાં આવે છે. જેમ કે શ્રીખંડ ખાટા-મીઠા એમ બંને સ્વાદવાળો હોય છે. એવી જ રીતે આ ગુણસ્થાનવાળા જીવો જિનેશ્વર ભગવંતના ધર્મની પણ શ્રદ્ધા રાખે છે અને જિનેશ્વર ભગવંતના સિદ્ધાંતોથી વિપરીત સિદ્ધાંતોવાળા ધર્મની પણ શ્રદ્ધા કરે છે. બધા ધર્મોને સત્ય અને સુંદર માને છે. આવા ભોળા સ્વભાવવાળા અનભિજ્ઞ આત્માને આ ત્રીજું ગુણસ્થાન હોય છે. તેની સ્થિતિ જઘન્ય–ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અર્થાત્ ૪૮ મિનિટથી ઓછા સમયની છે.ત્યાર પછી આત્માના તે મિશ્ર પરિણામ મિથ્યાત્વમાં અથવા સમકિતમાં પરિણમી જાય છે
આ ગુણસ્થાન મિશ્ર પરિણામવાળું હોવાથી તેમાં જીવ મરતો પણ નથી અને આયુષ્ય પણ બાંધતો નથી. તે સંજ્ઞી જીવોને પર્યાપ્ત અવસ્થામાં જ હોય છે. પાંચ અનત્તર વિમાનના દેવોમાં આ ગણસ્થાન હોતું નથી. એકેન્દ્રિય વિકલેન્દ્રિયોમાં પણ હોતું નથી.
આ ગુણસ્થાન અનાદિ મિથ્યાત્વીને આવતું નથી પરંતુ જેઓ એકવાર સમકિત પ્રાપ્ત કરી તેમાંથી ટ્યુત થઈ ગયા છે એવા જીવને જ આ ગુણસ્થાન પ્રાપ્ત થઈ શકે. ચોથે અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન - પહેલાં ગુણસ્થાનમાં જે આત્માની અવસ્થારૂપ લક્ષણ કહ્યાં છે, તે અવગુણોની અવસ્થાઓમાં નહીં રહેનારા આ ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે અર્થાત્ ઉક્ત અવગુણોથી વિપરીત ગુણોવાળી આત્મ અવસ્થાને વ્યવહારની અપેક્ષાએ અવિરત સમ્યક્દષ્ટિ ગુણસ્થાન કહે છે.
- નિશ્ચય દષ્ટિએ દર્શનમોહનીય કર્મની ત્રણ પ્રકૃતિ અને ચારિત્રમોહની અનંતાનુબંધી ક્રોધ, માન,માયા, લોભ; એ ચાર પ્રકૃતિના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થવાથી જીવને આ ચોથું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. આ ગુણસ્થાનવાળાની બધા પ્રકારની સમજ અને દૃષ્ટિકોણ સમ્યક હોય છે. તેથી તેને સમ્યક્ દષ્ટિ કહે છે. આ ગુણસ્થાનવાળા કોઈ પણ પ્રકારના પ્રત્યાખ્યાનના ભાવોમાં પરિણત કે પ્રગતિશીલ થતા નથી. ફક્ત સમ્યક્ શ્રદ્ધાન સુધી જ રહે છે. તેથી તેના સમ્યક્દષ્ટિ ગુણની સાથે અવિરત લાગવાથી તેનું પરિપૂર્ણ નામ 'અવિરત સમદષ્ટિ' ગુણસ્થાન થાય છે.
Page #16
--------------------------------------------------------------------------
________________
આગમસાર– ઉતરાર્ધ
16
આ ગુણસ્થાનવાળાને સમ્યક્ત્વી, સમકિતી, સમ્યક્દષ્ટિ આદિ પણ કહે છે. આ ગુણસ્થાનને ગુણની મુખ્યતાએ સમ્યક્ત્વ અથવા સકિત પણ કહેવામાં આવે છે. જેમ કે– એકવાર ‘સકિત’ આવી જવાથી અર્થાત્ ચોથું ગુણસ્થાન આવી જવાથી જીવ અર્ધપુદ્ગલ પરાવર્તનથી વધારે સમય સંસારમાં પરિભ્રમણ કરતા નથી.
આ ગુણસ્થાનવાળા જિનેશ્વર ભગવંત ભાષિત બધાં સિદ્ધાંતોમાં, જ્ઞાન, ચારિત્ર, તપરૂપ બધાં પ્રવર્તનોમાં અને જીવાદિ પદાર્થોમાં, સમ્યક્ શ્રદ્ધાન/આસ્થા રાખે છે, કથન/પ્રરૂપણ સત્ય કરે છે, હિંસા આદિ પાપ કૃત્યોમાં અતિ આસકત બનતા નથી. તે પાપજનક પ્રવૃત્તિઓમાં, છકાય જીવોની આરંભજનક પ્રવૃત્તિઓમાં ક્યારે ય પણ ધર્મ માનતા નથી. કષાયો તથા કલેશને દીર્ઘકાળ સુધી રાખતા નથી.
આ ગુણસ્થાનમાં આયુષ્ય બાંધનાર જીવ જઘન્ય આ ભવ સહિત ત્રીજા ભવમાં મોક્ષે જાય છે. ઉત્કૃષ્ટ ૧૫ માં ભવે મોક્ષે જાય છે. આ ગુણસ્થાન ચારે ય ગતિના સંજ્ઞી જીવોના અપર્યાપ્ત–પર્યાપ્ત બંનેમાં હોય છે. નિશ્ચય દષ્ટિએ આ ગુણસ્થાનમાં સાત પ્રકૃતિઓના ક્ષય આદિના અનેક વિકલ્પ હોય છે. ક્ષય આદિનો અર્થ આ પ્રમાણે છે– ૧. ક્ષય- તે પ્રકૃતિની આત્મામાંથી સત્તા(અસ્તિત્વ) સમાપ્ત થઈ જવી. ૨. ઉપશમ- તે પ્રકૃતિનો ઉદય અટકી જવો, સત્તામાં અવરુદ્ધ રહેવું. ૩. ક્ષયોપશમ તે પ્રકૃતિનો પ્રદેશોદય થવો, વિપાકોદય અટકવો. અથવા તે પ્રકૃતિનો કંઈક ઉદય અને કંઈક ઉપશમ(અનુદય) હોય તેને પણ ક્ષયોપશમ કહેવાય છે. બન્ને પરિભાષા ઉપયોગી છે. ૪. ઉદય – તે પ્રકૃતિનો વિપાકોદય થવો તે ઉદય કહેવાય છે. પુનશ્ચ :– ૧. ક્ષય–સર્વથા ક્ષય. ૨. ઉપશમ–સર્વથા અનુદય ૩. ક્ષયોપશમ- પ્રદેશોદય. ૪. ઉદય—વિપાકોદય.
સાત પ્રકૃતિઓના કારણે થતાં વિકલ્પો આ પ્રકારે છે–
સાત પ્રકૃતિઓનો ક્ષય– ક્ષાયક સમકિત.
સાત પ્રકૃતિઓનો ઉપશમ-ઉપશમ સમકિત.
૬ નો ક્ષય, ૧ નો ઉદય–ક્ષાયિક વેદક.
૬ નો ઉપશમ, ૧ નો ઉદય–ઉપશમ વેદક
૬ નો ક્ષયોપશમ, ૧ નો ઉદય–ક્ષયોપશમ સમકિત
૧.
૨.
૩.
૪.
૫.
૬.
૫ નો ક્ષયોપશમ, ૧ નો ઉપશમ,૧ નો ઉદય–ક્ષયોપશમ સમકિત.
૭.
૪ નો ક્ષયોપશમ, ૨ નો ઉપશમ, ૧ નો ઉદય–ક્ષયોપશમ સમકિત.
૮.
૪ નો ક્ષય, ૩ નો ક્ષયોપશમ
૯.
૫ નો ક્ષય, ૨ નો ક્ષયોપશમ
૧૦. ૬ નો ક્ષય, ૧ નો ક્ષયોપશમ
૧૧. ૪ નો ક્ષય, ૨ નો ક્ષયોપશમ,૧ નું વેદન (સૂક્ષ્મ)
૧૨. ૫ નો ક્ષય, ૧ નો ક્ષયોપશમ, ૧ નું વેદન (સૂક્ષ્મતર)
ક્રમાંક ૮ થી ૧૨ ના પાંચ ભાંગા ક્ષાયક સમકિતની પૂર્વ ભૂમિકાના છે. તેમાં અનંતાનુબંધી ચતુષ્કનો નિયમથી સર્વથા ક્ષય હોય છે. સંક્ષિપ્તમાં આ બધા ભાંગાનો ત્રણ સમકિતમાં સમાવેશ થાય છે. ત્યારે ઉપરના ત્રીજાથી ૧૨ મા સુધીના બધા ભાંગાનો ક્ષયોપશમ સમકિતમાં સમાવેશ થઈ જાય છે અર્થાત્ સાતનો ક્ષય કે સાતે ય ઉપશમ ન હોય ત્યારે તે બધા ક્ષયોપશમ સમકિતની કક્ષાના જ છે.
આ ગુણસ્થાનવર્તી જીવ નરક તિર્યંચનું આયુષ્ય બાંધતા નથી. દેવ અથવા મનુષ્ય એમ બે ગતિનું આયુષ્ય બાંધી શકે છે અર્થાત્ આ ગુણસ્થાનવાળા નારકી— દેવતા ફક્ત મનુષ્યનું અને તિર્યંચ તથા મનુષ્ય ફક્ત દેવતાનું જ આયુષ્ય બાંધે છે અને ચોથા ગુણસ્થાનવર્તી મનુષ્ય—તિર્યંચ વૈમાનિક જાતિના દેવોનું જ આયુષ્ય બાંધે છે, ભવનપતિ,વ્યંતર અને જ્યોતિષી એ ત્રણ જાતિના દેવોનું આયુષ્ય બાંધતા નથી.
આ ગુણસ્થાનવાળા સ્ત્રીવેદ અને નપુંસકવેદનો પણ બંધ કરતા નથી, ફક્ત પુરુષવેદ જ બાંધે છે.
આ ગુણસ્થાનની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત,ઉત્કૃષ્ટ ૮૩ કરોડ પૂર્વ અધિક ૩૩ સાગરોપમની છે. (બીજી ધારણાથી સાધિક ૬૬ સાગરોપમ કહેવું) એટલા સમય પછી આ ગુણસ્થાન બદલી જાય છે અર્થાત્ તે જીવ પાંચમા વગેરે ગુણસ્થાનમાં ઉપર ચડે છે અથવા નીચેનાં ગુણસ્થાનોમાં પડે છે. એક ભવમાં આ ગુણસ્થાન હજારો વાર આવી શકે છે અને અનેક ભવોમાં અસંખ્યવાર આવી શકે છે.
ક્ષાયિક સમકિત એક જ વખત આવે છે. તે આવ્યા પછી મનુષ્ય કોઈ પણ આયુષ્ય બાંધતો નથી અને તે જ ભવમાં મોક્ષે જાય છે. જો મનુષ્યને ક્ષાયિક સમકિત આવ્યા પહેલાં ચારે ગતિમાંથી કોઈ ગતિનું આયુષ્ય બંધાઈ ગયું હોય તો તે ગતિમાં જવું જ પડે છે. નરક—દેવગતિમાં ગયેલા ક્ષાયિક સમકિતી ફરી મનુષ્યનો ભવ પ્રાપ્ત કરી મોક્ષે જાય છે. મનુષ્ય—તિર્યંચનું આયુષ્ય બાંધેલા જીવો મરીને તે ગતિઓમાં જાય છે, ત્યાર પછી દેવગતિ અને તેના પછી મનુષ્ય થઈ મોક્ષે જાય છે. પરંતુ તે ભવો દરમ્યાન તે ક્ષાયિક સકિત બદલાતું નથી અર્થાત્ એકવાર તે પ્રાપ્ત થયા પછી મોક્ષપર્યંત સદા શાશ્વત રહે છે. આ સમકિત માત્ર મનુષ્ય ગતિમાં જ આવે છે, અન્ય ત્રણ ગતિમાં આવતું નથી, આવ્યા પછી કોઈ પણ ગતિમાં રહી શકે છે.
ઉપશમ સમ્યક્ત્વ જીવને એક ભવમાં ઉત્કૃષ્ટ બે વાર અને અનેક ભવોમાં કુલ પાંચ વાર જ આવી શકે છે. ક્ષયોપશમ સમકિતની અપેક્ષાએ જ આ ગુણસ્થાન એક ભવમાં હજારો વાર અને અનેક ભવોમાં અસંખ્ય વાર આવે છે.
ઉપશમ સમકિતવાળા જ મિથ્યાત્વમાં જતી વખતે બીજા ગુણસ્થાનનો સ્પર્શ કરે છે. ક્ષયોપશમ સમિકતવાળા તો છઠ્ઠા, પાંચમા, ચોથા ગુણસ્થાનેથી સીધાં મિથ્યાત્વ ગુણસ્થાને જઈ શકે છે અને ૭મા, ૮મા, ૯મા, ૧૦મા, ૧૧મા ગુણસ્થાન– વાળા સીધાં ચોથા ગુણસ્થાને જઈ શકે છે.
Page #17
--------------------------------------------------------------------------
________________
jainology II
17
આગમસાર
અનાદિના મિથ્યાત્વીમાં માહનીય કર્મની ૨૬ પ્રકૃતિનો ઉદય હોય છે.(૨૫ ચારિત્રમોહની અને એક દર્શનમોહ મિથ્યાત્વ). સમકીતની સપર્શના થતાં દર્શનમોહ મિથ્યાત્વના ત્રણ ટુકડા થઇ જાય છે, તથા તેનું જોર હવે ત્રણ વિભાગમાં વહેંચાઇ જવાથી ઘટી જાય છે. હવે તેને મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિનો ઉદય હોય છે.(૨૫ અને ત્રણ). આ શરુઆતનું ક્ષયોપશમ સમકીત હોય છે. પાંચમં દેશવિરત (શ્રાવક) ગુણસ્થાન :– કોઈ પણ સમ્યક્ત્વવાળો જીવ જ્યારે સભ્યશ્રદ્ધાની સાથે વ્રત પ્રત્યાખ્યાનની રુચિવાળા હોય છે અથવા વ્રત પ્રત્યાખ્યાન ધારણ કરે છે, પાપોનો દેશતઃ ત્યાગ કરે છે, તેને વ્યવહારથી પાંચમું દેશવિરત ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. આ ગુણસ્થાનવાળાને શ્રાવક કે શ્રમણોપાસક કહેવાય છે.
નિશ્ચય દષ્ટિએ મોહનીય કર્મની અપ્રત્યાખ્યાની કષાય ચતુષ્ક રૂપ ચાર પ્રકૃતિનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થવાથી આ ગુણસ્થાન પ્રાપ્ત થાય છે અર્થાત્ સાત પ્રકૃતિ ચોથા ગુણસ્થાને કહી છે, તે સહિત કુલ અગિયાર પ્રકૃતિનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થવાથી આ ગુણસ્થાન આવે છે.
આ ગુણસ્થાનવાળામાં ચોથા ગુણસ્થાનવાળા બધાં લક્ષણ હોય છે. વિશેષમાં તેનામાં વ્રતધારણ અથવા પ્રત્યાખ્યાન રુચિનો વિકાસ હોય છે, શ્રાવકનાં ૧૨ વ્રતોમાંથી અનુકૂળતા અનુસાર એક યા અનેક અથવા બધાં વ્રતોને ધારણ કરે છે. આગળ વધીને તે શ્રાવકની ૧૧ પ્રતિમા ધારણ કરે છે. ત્રણ મનોરથનું ચિંતન કરે છે. રોજના ૧૪ નિયમ ધારણ કરીને સામાયિક કરે છે. મહીનામાં ઓછામાં ઓછા છ પૌષધ કરે છે.
જીવ અજીવ આદિ તત્ત્વોના જ્ઞાતા બને છે. ક્રમશઃ અનેક શાસ્ત્રોમાં અને જિનમતમાં વિશારદ–કોવિદ–બહુશ્રુત થઈ દેવો સાથે પણ વાદ વિવાદ કરી વિજય પ્રાપ્ત કરવા યોગ્ય થઈ શકે છે. પોતાના ધર્મમાં એવી દઢ આસ્થાવાળા બને છે કે દેવ દાનવની સંપૂર્ણ શક્તિથી યુક્ત કષ્ટ સહેવા છતાં વિચલિત થતા નથી.
આ ગુણસ્થાનવર્તી જીવ પોતાના જીવનમાં દીક્ષા લેવાનો સદા મનોરથ રાખે છે. દીક્ષા લેનારના હાર્દિક સહયોગી થાય છે, દીક્ષિત શ્રમણ નિગ્રંથોના હાર્દિક સ્વાગત ભક્તિ વિનય વંદના કરે છે અને તેની પર્યુપાસના સેવા કરે છે. ભક્તિ અને ઉત્સાહથી તેમને સંયમ યોગ્ય કલ્પનીય આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, ઔષધ, ભેષજ, મકાન, પાટ આદિનું નિર્દોષ દાન દઈને પ્રતિલાભિત કરે છે. શ્રમણ નિગ્રંથોને જોઈને જ, તેના દર્શન થતાં જ તેના આત્મામાં પ્રસન્નતાની લહેર વ્યાપી જાય છે. તેથી આ ગુણસ્થાનવાળાને શ્રમણ+ઉપાસક ઊ શ્રમણોપાસક એવું સાર્થક નામ આપેલું છે.
આ ગુણસ્થાનમાં મરવાવાળા કે આયુબંધ કરવાવાળા કેવળ વૈમાનિક દેવ રૂપ દેવગતિ જ પ્રાપ્ત કરે છે, અન્ય કોઈ પણ ગતિ કે દંડકમાં જતા નથી. વૈમાનિકમાં પણ ૧૨ દેવલોક અને ૯ લોકાંતિકમાં જ જાય છે.
આ ગુણસ્થાન જીવને એક ભવમાં ઉત્કૃષ્ટ અનેક હજારવાર અને આઠ ભવમાં પણ ઉત્કૃષ્ટ અનેક હજારવાર આવી શકે છે અર્થાત્ તેટલીવાર તે ગુણસ્થાન આવે અને જાય તેવું થઈ શકે છે. આ ગુણસ્થાન છૂટવાના અનેક રસ્તા છે– (૧) ઉપરના ગુણસ્થાનોમાં જવું (૨) મિથ્યાત્વઆદિ રૂપે નીચે જવું (૩) આયુષ્ય પૂર્ણ થવાથી સ્વતઃ આ ગુણસ્થાન છૂટી જવું અને ચોથા ગુણસ્થાનને પ્રાપ્ત કરવું. આયુષ્ય સમાપ્ત થવાથી આ ગુણસ્થાનવાળા દેવલોકમાં જાય છે અને ત્યાં પાંચમા આદિ ઉપરના ગુણસ્થાનોનો સ્વભાવ ન હોવાથી સ્વાભાવિક ચોથું ગુણસ્થાન આવી જાય છે.
આ ગુણસ્થાનની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન કરોડ પૂર્વ વર્ષોની હોય છે અર્થાત્ આખા ભવ સુધી નિરંતર પણ આ ગુણસ્થાન રહી શકે છે. મનુષ્ય અને તિર્યંચ એમ ગતિમાં જ સંજ્ઞી જીવોના પર્યાપ્તમાં આ ગુણસ્થાન હોય છે. તિńલોકના અઢી દ્વીપમાં મનુષ્ય, તિર્યંચોને આ ગુણસ્થાન હોય છે અને અઢી દ્વીપની બહાર માત્ર સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયને જ હોય છે. મનુષ્યની અપેક્ષાએ આ ગુણસ્થાનવાળા લોકમાં સંખ્યાત હોય છે અને તિર્યંચની અપેક્ષાએ અસંખ્ય(!) હોય છે. આ ગુણસ્થાનમાં આયુષ્ય બાંધનારા કે મરનારા ઓછામાં ઓછા ત્રણ ભવ(વર્તમાન ભવ સહિત) અને ઉત્કૃષ્ટ ૧૫ ભવ કરીને મોક્ષે જાય છે.
શ્રાવકનાં ૧૨ વ્રત અને પ્રત્યાખ્યાનમાં અંતર
સામાન્ય પ્રત્યાખ્યાન કોઈ એક દ્રવ્ય,ક્ષેત્ર,કાળ થી અપેક્ષીત હોય છે. દા.ત. અમુક ફળ કે મીઠાઈ નિહઁ ખાવી, રેશમ કે મોતીનો ત્યાગ, કાંદા—બટેટાનો ત્યાગ વગેરે. વ્રતમાં અમુક સિવાયનાં સર્વ ફળ કે મીઠાઈ નહિં ખાવી, સંપૂર્ણ કંદમૂળનો ત્યાગ વગે૨ે, આ રીતે ભેદ છે. વ્રતનું ક્ષેત્ર વિશાળ છે, તેમાં થોડાક આગાર સિવાય સર્વને આવરી લેવાય છે. શ્રાવકનાં ૧૨ વ્રતની ધારણામાં જરુરી અને ખપ પુરતો આગાર રાખી અન્ય સર્વે ક્રિયાઓનો ત્યાગ કરાય છે. તેથી દરેક ધર્મપ્રેમી પાપભિરુએ વહેલામાં વહેલી તકે આ વ્રતો ધારી લેવા જોઇએ. આનેજ વિતરાગ પ્રરૂપિત આગાર ધર્મ પણ કહેવાય છે.
અસંખ્ય ત્રિયંચ શ્રાવકો
જેવી રીતે નરકમાં કોઈ જીવ સમકિત પામે છે તેમ ત્રિયંચ ગતિથી દેવ થયેલા,જયારે અન્ય દેવો સાથે તિર્થંકરનાં સમવસરણમાં જાય છે, ત્યારે ત્યાં સમકિત પામી શકે છે. પ્રજ્ઞાપના સૂત્ર વીસમું અંતક્રિયા પદ : મોક્ષઅધિકાર – તેમાં ઉપલબ્ધિ દશાર્વતાં સૂત્રકાર કહે છે કે .....કેટલાક નૈયિક જીવ તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં કોઈને ધર્મશ્રવણ, બોધિ(ધર્મ પ્રાપ્તિ) શ્રદ્ધા, મતિ–શ્રુતજ્ઞાન, વ્રત પ્રત્યાખ્યાન, અવધિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે; સંયમ અને મનઃપર્યવજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી.
તેઉ–વાયુ તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. ત્યાં ધર્મશ્રવણની પ્રાપ્તિ તેને હોય છે. પરંતુ બોધિ(ધર્મની શ્રદ્ધા રુચિ) આદિની પ્રાપ્તિ હોતી નથી.
તિર્યંચ પંચેન્દ્રિયના જીવ નારકી, દેવતામાં ઉત્પન્ન થાય છે. ત્યાં પણ ધર્મશ્રવણ, બોધિ–શ્રદ્ધા, મતિજ્ઞાન આદિ ૩ જ્ઞાન પ્રાપ્ત કરે છે. વ્રત પ્રત્યાખ્યાન કરતા નથી. નારકીને દેવો દ્વારા ધર્મશ્રવણ વગેરે પ્રાપ્ત થાય છે.
તિર્યંચ પંચેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિયમાં તેમજ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે ત્યાં નારકી જીવની સમાન તિર્યંચમાં અવધિજ્ઞાન સુધી તેમજ મનુષ્યમાં મોક્ષ સુધી ઉપલબ્ધિ કરે છે. આ રીતે અસંખ્ય ત્રિયંચ શ્રાવકો હોઈ શકે છે. જાતિસ્મરણ જ્ઞાનમાં પણ તેઓ પોતાનો પૂર્વભવ જે જુએ છે તે ફકત મનુષ્યનોજ ન માની શકાય. તથા ગતિ પણ અનંતર દેવ ભવ પછી ફરી ત્રિયંચમાં પણ જઈ શકે .
Page #18
--------------------------------------------------------------------------
________________
આગમસાર- ઉતરાર્ધ
18
મનપર્યવજ્ઞાની અને ચૌદ પૂર્વી પણ જયારે અસંખ્ય પડવાઈ થઈ સંસાર ભ્રમણ કરી રહયા છે, તો એક ત્રિયંચ ભવની કરણીથી નકકી ભવભ્રમણનો અંત નજ કહી શકાય. તેમાના કેટલાક જીવ જરુર નજીકના ભવિષ્યમાં પરંપરથી મુતિગામી થાય છે પણ સર્વે જીવો માટે આવું ન કહી શકાય – વિષેશ તો તત્વ કેવલી ગમ્યજ છે.
છઠ્ઠું પ્રમત્ત સંયત ગણસ્થાન :– જે મનુષ્ય ભાવપૂર્વક સંયમ સ્વીકારે છે, જિનશાસનમાં પ્રવ્રુજિત થાય છે, મુનિ બને છે અને ઉત્તરોત્તર સંયમ ગુણોનો વિકાસ કરતાં ભગવદાશાનું પાલન કરે છે, તેને વ્યવહારની અપેક્ષાએ આ છઠ્ઠું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. નિશ્ચય દષ્ટિએ પૂર્વોક્ત ૧૧ પ્રકૃતિ અને પ્રત્યાખ્યાનાવરણ કષાય ચતુષ્ક એમ કુલ ૧૫ પ્રકૃતિનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થવાથી આ ગુણસ્થાન પ્રાપ્ત થાય છે.
વ્યવહારની અપેક્ષાએ ચોથા ગુણસ્થાનમાં બતાવેલા બધા ગુણોથી તો તેઓ સંપન્ન હોય જ છે પરંતુ તે ગુણોના અભાવમાં આ ગુણસ્થાન કે ઉપરના કોઈ પણ ગુણસ્થાન રહેતા નથી.
આ ગુણસ્થાન અને ત્યાર પછીના બધા ગુણસ્થાન માત્ર મનુષ્યગતિમાં જ હોય છે. શેષ ત્રણ ગતિમાં હોતાં નથી. એક જીવને આ ગુણસ્થાન અધિકતમ આઠ ભવમાં આવી શકે છે. એક ભવમાં આ ગુણસ્થાન સેંકડોવાર આવી શકે છે અને આઠ ભવોમાં પણ સેંકડોવાર આવી શકે છે. આ ગુણસ્થાનમાં આયુષ્ય બાંધનારા અને મરનારા વૈમાનિક દેવનાં ૩૫ સ્થાનોમાં ઉત્પન્ન થઈ શકે છે, અન્યત્ર ક્યાંય પણ ઉત્પન્ન થતા નથી.આ ગુણસ્થાનમાં જીવ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ દેશોન કરોડ પૂર્વ વર્ષ સુધી સ્થિર રહી શકે છે ગુણસંપન્ન જૈન શ્રમણ અને શ્રમણીઓ આ ગુણસ્થાનના અધિકારી હોય છે. શરીર સંબંધી પ્રમાદરૂપ પ્રવૃત્તિઓથી યુક્ત હોવાના કારણે આ ગુણસ્થાનનું નામ ‘પ્રમત્ત સંયત’ છે. તે પ્રવૃત્તિઓ આ પ્રકારે છે– ગોચરી લાવવી, આહાર કરવો, મલમૂત્ર ત્યાગવા, સૂઈ જવું, વસ્ત્ર પાત્રાદિ ઉપકરણોનું અને શરીરનું પરિકર્મ, સુશ્રુષા કરવી આદિ મુનિજીવનના પ્રમાદો છે. અન્ય મદ(અભિમાન), નિન્દ્રા(વધારે પડતી), નિંદા, વિષય, કષાય અને વિકથા વગેરે મુનિજીવનને યોગ્ય જ નથી; તેને અહીં સમજવા
નહીં.
જીવને આ ગુણસ્થાન જ્યારે પણ આવે છે, ત્યારે સાતમા ગુણસ્થાને થઈને જ આવે છે. કોઈ પણ ગુણસ્થાનવાળા સીધા અહીં આવતા નથી. આ ગુણસ્થાન– વાળા પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, રાત્રિભોજનનો ત્યાગ અને અન્ય અનેક ભગવદ આજ્ઞાઓનું પાલન કરે છે. સંપૂર્ણ ૧૮ પાપોના ત્યાગી હોય છે. કોઈ પણ પાપકાર્યની, સાવધકાર્યની, છકાય જીવોની હિંસામૂલક પ્રવૃત્તિઓની પ્રેરણા કે પ્રરૂપણા પણ કરતા નથી. ત્રણ કરણ ત્રણ યોગથી દરેક નાની મોટી સાવધ પ્રવૃત્તિઓનો ત્યાગ કરે છે. સદા સરળ, નિષ્કપટ રહે છે, યથાસમય સ્વાધ્યાય ધ્યાનમાં સદા પ્રયત્નશીલ રહે છે.
સાતમું અપ્રમત્ત સંયત ગણસ્થાન :- છઠ્ઠા ગુણસ્થાનમાં જણાવેલાં બધાં લક્ષણોથી યુક્ત જીવ જ્યારે શરીર અને ઉપકરણ સંબંધી પ્રમાદ પ્રવૃત્તિઓ કરે નહીં અથવા પ્રવૃત્તિ હોવા છતાં ભાવથી નિસ્પૃહ રહે છે, તપ, સ્વાધ્યાય, ધ્યાન અને આત્મચિંતનમાં લીન થાય છે, આહારસંજ્ઞા આદિથી રહિત થાય છે, માત્ર આત્મલક્ષી પરિણામોમાં વર્તે છે, ત્યારે તે શ્રમણમાં આ સાતમું અપ્રમત્ત સંયત ગુણસ્થાન હોય છે. નિશ્ચય દષ્ટિએ તેમાં ઉપરોક્ત ૧૫ પ્રકૃતિઓના ક્ષય આદિ છઠ્ઠા ગુણસ્થાનની જેમ જ રહે છે.
જીવને સંયમભાવમાં પ્રવેશતાં જ સર્વપ્રથમ આ ગુણસ્થાનની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી જ છઠ્ઠા કે આઠમા ગુણસ્થાને જાય છે અર્થાત્ એ સંયમનું પ્રવેશદ્વાર છે.
આ ગુણસ્થાન વ્યવહારથી શ્રમણધર્મ સ્વીકાર કરનારમાં હોવા ઉપરાંત કદાચિત્ ગૃહસ્થલિંગમાં અને અન્ય મતાવલંબીના લિંગ—વેશભૂષામાં પણ ભાવથી હોઈ શકે છે.
આ ગુણસ્થાનની સ્થિતિ પ્રારંભમાં આવે ત્યારે જઘન્ય અંતર્મુહૂર્તની હોય છે અને પુનઃ આવે ત્યારે જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની હોય છે. એક ભવમાં આ ગુણસ્થાન સેંકડો, હજારોવાર આવી—જઈ શકે છે અર્થાત્ છઠ્ઠા ગુણસ્થાને હજારોવાર આવ-જા કરે છે.
આ ગુણસ્થાનમાં આયુષ્યબંધનો પ્રારંભ કરવામાં આવતો નથી. છઠ્ઠા ગુણસ્થાનમાં પ્રારંભ કર્યો હોય તે અહીં પૂર્ણ કરી શકાય છે, એ અપેક્ષાએ તેમાં આયુબંધ કરે છે. આ ગુણસ્થાનમાં જીવ મરણ પામે તો ગતિ કેવળ વૈમાનિકની જ હોય છે, તે છઠ્ઠા ગુણસ્થાન પ્રમાણે જ છે. આ ગુણસ્થાનવાળા મરીને પાંચ અણુત્તર વિમાનમાં પણ જઈ શકે છે, છઠ્ઠા ગુણસ્થાનમાં મરનાર ત્યાં જઈ શકતા નથી.
આ ગુણસ્થાન પણ ઉત્કૃષ્ટ આઠ ભવમાં જ આવી શકે છે. આ ગુણસ્થાન− વાળા છઠ્ઠા ગુણસ્થાનથી નીચે જતાં નથી. પરંતુ આયુષ્યપૂર્ણ થાય તો સીધા ચોથે ગુણસ્થાને જઈ શકે છે. સાધુગણને સતત થોડા કાળનાં અંતરે આ ગુણસ્થાનની સ્પર્શના રાખવાની હોય છે, અન્યથા છઠાથી પણ પડી જવાની સંભાવના રહે છે.
આઠમું નિવૃત્તિ બાદર ગુણસ્થાન :– આ ગુણસ્થાન નિશ્ચય દૃષ્ટિએ જ આવે છે. વ્યવહાર દષ્ટિએ સાત ગુણસ્થાન જ જાણવામાં આવે છે. માટે શુક્લધ્યાન અને અપૂર્વકરણ–ગુણશ્રેણી પ્રારંભ કરવાથી આ ગુણસ્થાનની પ્રાપ્તિ થાય છે.
મોહનીયની જેટલી પણ પ્રકૃતિ સાતમા ગુણસ્થાન સુધી ક્ષયોપશમમાં હોય છે, તે અહીં પરિવર્તિત થઈ જાય છે અર્થાત્ આ ગુણસ્થાનમાં મોહનીય કર્મની પ્રકૃતિઓનો ક્ષય કે ઉપશમ જ રહે છે, ક્ષયોપશમ થતો નથી, રહેતો પણ નથી. તેથી જ આ અને ત્યાર પછીના ગુણસ્થાનોમાં ક્ષયોપશમ સમકિત હોતું નથી, ઉપશમ અને ક્ષાયિક એ બે જ સકિત હોય છે.
તેથી અહીં ચારિત્ર મોહનીય કર્મની અપેક્ષાએ બે શ્રેણીઓ હોય છે. (૧) ઉપશમ શ્રેણી (૨) ક્ષપકશ્રેણી. ઉપશમ શ્રેણી કરનારા યથાયોગ્ય પ્રકૃતિઓનો ઉપશમ કરતાં કરતાં અગિયારમા ગુણસ્થાન સુધી જાય અને ક્ષપક શ્રેણી કરનારા યથાયોગ્ય પ્રકૃતિઓનો પૂર્ણ ક્ષય કરતાં ક્રમશઃ ઉપર ચડે છે પરંતુ અગિયારમા ગુણસ્થાનને છોડી સીધા બારમા ગુણસ્થાનમાં જાય છે. આ ગુણસ્થાનમાં ધર્મધ્યાન જ આગળ વધીને શુક્લધ્યાનમાં પરિવર્તિત થઈ જાય છે અર્થાત્ આ ગુણસ્થાનથી શુક્લધ્યાનનો પ્રારંભ થાય છે. આ ગુણસ્થાનમાં રહેલા જીવના હાસ્ય, રતિ, અરતિ(કંટાળો), ભય, શોક અને જુગુપ્સા(દુર્ગંચ્છા,અણગમો); આ છ મોહનીય કર્મની પ્રકૃતિઓનો યથાક્રમે ક્ષય અથવા ઉપશમ થાય છે.
Page #19
--------------------------------------------------------------------------
________________
jainology II
આગમસાર ક્ષપકશ્રેણી પ્રારંભ કરવાવાળા તે જ ભવમાં મુક્ત થાય છે અને ઉપશમ શ્રેણી કરવાવાળા તે જ ભવમાં મુક્ત થતા નથી પરંતુ શ્રેણીથી પડે છે, સાતમા વગેરે કોઈ પણ ગુણસ્થાને પહોંચી ત્યાંની ગતિ મેળવી લે છે. આ ગુણસ્થાનમાં અને આગળનાં ગુણસ્થાનોમાં આયુબંધ થતો નથી, મૃત્યુ થઈ શકે છે. આ ગુણસ્થાનમાં મરનારા પાંચ અનુત્તર વિમાનમાં જ જાય છે. આ ગુણસ્થાનમાં કાળ કરનારા જઘન્ય ત્રીજા ભવમાં અને ઉત્કૃષ્ટ ૧૫ મા ભવમાં મોક્ષે જાય છે. આ ગુણસ્થાનમાં કાળ ન કરે તો કોઈ જીવ નીચેના ગુણસ્થાને પડે તો ઉત્કૃષ્ટ દેશોન અદ્ધ પુદ્ગલ પરાવર્તન જેટલો અનંતકાળ પણ સંસારમાં રહી શકે છે. આ ગુણસ્થાન એક ભવમાં ઉત્કૃષ્ટ ચાર વખત અને ત્રણ ભવોમાં ઉત્કૃષ્ટ નવ વખત આવી શકે છે.
આ ગુણસ્થાનવાળા પ્રથમવાર તો ચડતી વખતે નવમા ગુણસ્થાને જ જાય છે, પાછા પડતી વખતે સાતમે પણ જઈ શકે છે, કોઈ ગુણસ્થાને સીઘા જતાં-આવતાં નથી, ક્યારે ય પણ કાળ કરે તો તે સમયે સીધા ચોથા ગુણસ્થાને જઈ શકે છે.
આઠમા ગુણસ્થાનનું સ્વરૂપ તો સ્પષ્ટ સમજાય તેવું છે, પરંતુ આ ગુણસ્થાન અને નવમા ગુણસ્થાનના નામોથી મતલબ સમજવા લાગીએ તો કેટલાક પ્રશ્નો અને સમાધાન ઊભા થાય છે. તે સૂક્ષ્મતામાં સામાન્ય પાઠકોએ જવાની જરૂર નથી. વાસ્તવમાં એ બંનેનાં નામ ખરેખર પરંપરામાં ક્યારે ય લિપિ પ્રમાદના દોષથી આડા અવળાં થઈ ગયા હોય એવી સંભાવના છે. તેથી નામના વિવાદમાં પડવું ન જોઈએ. આ ગુણસ્થાનના પ્રારંભમાં ક્ષયોપશમ સમકિત સમાપ્ત થઈ જાય છે અને સમકિત મોહનીયનો ઉદય પણ અટકી જાય છે. ત્યાર પછી યથાક્રમે હાસ્યાદિ છ પ્રકૃતિઓનો ઉદય અટકવાથી જીવ આગળ વધે છે. નવમું અનિવૃત્તિ બાદર ગુણસ્થાન :- હાસ્યાદિ છ પ્રકૃતિઓના પૂર્ણ ક્ષય અથવા ઉપશમ થવાથી જીવ આ ગુણસ્થાનમાં પ્રવેશ
અહીં રહેલો જીવ ત્રણે ય વેદ અને સંજ્વલનનાં ક્રોધ, માન, માયાના ઉદયને અનક્રમથી રોકે છે અર્થાત તેનો ક્ષય અથવા ઉપશમ કરે છે. અંતે સંજ્વલન માયાનો ઉદય અટકવાથી આ ગુણસ્થાનવાળા જીવ દસમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. શેષ આ ગુણસ્થાનનું વર્ણન આઠમા ગુણસ્થાન પ્રમાણે સમજી લેવું.
નામ પ્રમાણે કરવામાં આવતી પરિભાષા- નિવૃત્તિ બાદર આઠમા ગુણસ્થાનમાં ઉપશમક અને ક્ષપક બંને પ્રકારના જીવો છે તેમાં જે સમસમયવર્તી હોય છે તે જીવોનાં પરિણામોમાં ભિન્નતા રહે છે. તે ભિન્નતાને સૂચવવા માટે નિવૃત્તિ' શબ્દ નો પ્રયોગ કરવામાં આવ્યો છે. નવમા અનિવૃત્તિ બાદર ગુણસ્થાનમાં આવનાર સમસમયવર્તી જીવોનાં પરિણામોમાં ભિન્નતા હોતી નથી, તે સૂચવવા માટે અનિવૃત્તિ' શબ્દનો પ્રયોગ કરેલ છે. બન્ને ગુણસ્થાનોમાં બાદર કષાય હોય છે, માટે બાદર શબ્દ રાખવામાં આવ્યો છે. આ પ્રકારે આ બન્ને ગુણસ્થાનોનાં નામ નિવૃત્તિ બાદર અને અનિવૃત્તિ બાદર સમજી શકાય છે. દસમ સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાન – સંપરાયનો અર્થ છે કષાય. અહીં માત્ર સંજ્વલન લોભ બાકી રહે છે. શેષ સંજ્વલન ક્રોધ માન માયાનો ઉદય સમાપ્ત થવાથી જીવ નવમા ગુણસ્થાનેથી દસમાં ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. દસમા ગુણસ્થાનમાં અંતિમ સમય સુધી સંજ્વલનના લોભનો ઉદય રહે છે, ત્યાર પછી ઉપશમ શ્રેણીવાળા તેનો ઉપશમ કરીને અગિયારમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. આ ગુણસ્થાનની સ્થિતિ ગતિ આદિ સંપૂર્ણ વર્ણન આઠમા ગુણસ્થાન પ્રમાણે છે. વિશેષતા એ છે કે આ ગુણસ્થાનવાળા ઉપર બે ગુણસ્થાનમાં જઈ શકે છે– અગિયારમે અને બારમે. નીચે માત્ર નવમે જઈ શકે છે અને કાળ કરે તો ચોથે ગુણસ્થાને જાય છે.
આ ગુણસ્થાન જીવને ઉત્કૃષ્ટ ત્રણ ભવોમાં આવી શકે છે. એક ભવમાં ઉત્કૃષ્ટ ચાર વાર અને ત્રણ ભવોમાં ઉત્કૃષ્ટ નવ વાર આવી શકે છે. જે ભવમાં મોક્ષે જાય છે તે ભવમાં તો એક જ વાર આવે છે.
આઠમ, નવમા અને દસમા ગુણસ્થાને પરિણામ હાયમાન અને વર્ધમાન બંને પ્રકારે હોય છે. શ્રેણીથી પડવાવાળાની. અપેક્ષાએ હાયમાન અને શ્રેણી ચઢનારાની અપેક્ષાએ વર્ધમાન પરિણામ હોય છે.
આ ગુણસ્થાનવાળામાં ૪ જ્ઞાન+૩ દર્શન ઊ ૭ હોઈ શકે છે પરંતુ ઉપયોગ માત્ર જ્ઞાનઉપયોગ સાકારઉપયોગ જ હોય છે. અગિયારમું ઉપશાંત મોહ ગુણસ્થાન :- સંજ્વલન લોભ ઉપશમ થવાથી સંપૂર્ણ મોહનીય કર્મનો ઉદય સમાપ્ત થઈ જાય છે. ત્યારે ઉપશમ શ્રેણીવાળા દસમાં ગુણસ્થાનવર્તી જીવ અગિયારમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. માત્ર અંતર્મુહૂર્ત જેટલા સમયને માટે જ, લોભનો ઉપશમ કરી શકાય છે. તેથી આ ગુણસ્થાનવાળા લોભનો ઉપશમ સમાપ્ત થવા પર અર્થાત્ સ્થિતિ પૂર્ણ થવા પર પુનઃ ઉદયાભિમુખી થવાથી દસમાં ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. આ ગુણસ્થાનવાળા આગળ બારમાં ગુણસ્થાને જતા નથી.
આ ગુણસ્થાનવાળાને મોહ, રાગ, દ્વેષ નહીં હોવાથી વીતરાગ પણ કહેવાય છે, તેનું પૂર્ણ નામ ઉપશાત મોહ વીતરાગ કહેવામાં આવે છે.
આ ગુણસ્થાન એક ભવમાં બે વાર અને ઉત્કૃષ્ટ બે ભવમાં ચાર વાર આવી શકે છે. આ ગુણસ્થાનમાં ઉપશમ સમકિત અને સાયિક સમકિત બંને હોઈ શકે છે. તેના ચારિત્રને યથાખ્યાત ચારિત્ર કહે છે. શેષ વર્ણન પૂર્વ ગુણસ્થાન પ્રમાણે છે.
અહીં અગિયાર ગુણસ્થાનોમાં મોહકર્મની અપેક્ષાએ વિચાર કરવામાં આવ્યો છે, અન્ય કર્મોના પણ યથાયોગ્ય ઉદયવિચાર અન્યત્રથી જાણી લેવા જોઇએ.
અહીં અગિયારમા ગુણસ્થાને માત્ર સાતા વેદનીય કર્મ સિવાય બધાં કર્મનો બંધ અટકી જાય છે. સાતા વેદનીય કર્મ પણ માત્ર બે સમયની સ્થિતિનું બાંધે છે. જે બંધ નામ માત્રનો જ છે. આ ગણસ્થાનમાં ફક્ત અવસ્થિત પરિણામ રહે છે. આ ગુણસ્થાનની સમયમર્યાદા પૂરી થયા બાદ હાયમાન પરિણામ થાય છે, ત્યારે દસમું ગુણસ્થાન શરૂ થઈ જાય છે. પરંતુ આ ગુણસ્થાનની સ્થિતિમાં હાયમાન પરિણામ હોતાં નથી. બારમું ક્ષીણ મોહ ગુણસ્થાન - દસમા ગુણસ્થાને રહેલા ક્ષપક શ્રેણી– વાળા જીવ, સંજ્વલનના લોભનો ક્ષય થવાથી, મોહનીય કર્મની બધી જ પ્રકૃતિ ક્ષય થઈ જવાથી આ બારમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે તેથી તેને ક્ષીણમોહ ગુણસ્થાન કહે છે. આ ગુણસ્થાનને અંતે જીવ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય; એ ત્રણ ઘાતી કર્મોનો ક્ષય કરે છે.
Page #20
--------------------------------------------------------------------------
________________
આગમસાર– ઉતરાર્ધ
20
આ ગુણસ્થાનની જઘન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની સ્થિતિ હોય છે. એક સમયની સ્થિતિ હોતી નથી. આ ગુણસ્થાને કોઈ જીવ મરતો નથી. અહીં માત્ર વર્ધમાન પરિણામ જ હોય છે. હાયમાન અને અવસ્થિત પરિણામ હોતાં નથી.
તેરમું સયોગી કેવળી ગુણસ્થાન :– બારમા ગુણસ્થાનના અંતિમ સમયે ત્રણ કર્મ ક્ષય થવાથી કેવળજ્ઞાન કેવળદર્શન પ્રગટ થાય છે. ત્યારે જીવને આ તેરમું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. આ ગુણસ્થાનવાળા સર્વજ્ઞ સર્વદર્શી કહેવાય છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ દેશોન કરોડ પૂર્વની હોય છે. તેમાં અપેક્ષિત મન, વચન, કાયાના યોગ પ્રવર્તે છે, તેથી તેને સયોગી કેવળી ગુણસ્થાન કહે છે. આ ગુણસ્થાનમાં સામાન્ય કેવળી અને તીર્થંકર કેવળી બંને હોય છે. વધારે આયુષ્યવાળા કેવળજ્ઞાન પર્યાયમાં વિચરણ કરે છે. મુહૂર્ત માત્ર આયુષ્ય બાકી રહે ત્યારે કેવળીનું આયોજીકરણ થાય છે, જેમાં મુક્ત થવા પહેલાંની પ્રક્રિયાઓ શરૂ થાય છે, જેમ કે જવાબદારીના કર્તવ્ય પુરાં કરવાં, બીજાની જવાબદારીના કાર્ય તેમને સોંપવા, જરૂર હોય તો કેવળી સમુદ્દાત કરવો, પાટ આદિ યથાસ્થાને પહોંચાડવા, પછી યોગ નિરોધ કરવો, જેમાં ક્રમશઃ મન, વચન, કાયાના યોગોનો નિરોધ કરવો, શૈલેષી અવસ્થા પ્રાપ્ત કરવી; એ બધી અવસ્થાઓ આ ગુણસ્થાનમાં હોય છે. શૈલેષી અવસ્થા અને યોગ નિરોધ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે જીવના ૧૩ માં ગુણસ્થાનનો સમય પૂરો થઈ જાય છે. આ ગુણસ્થાનમાં પ્રાયઃ અવસ્થિત પરિણામ જ રહે છે પરંતુ અંતિમ સમયના અંતર્મુહૂર્તમાં પરિણામ વર્ધમાન હોય છે, જેમાં યોગ નિરોધ થાય છે.
=
ચૌદમં અયોગી કેવલી ગણસ્થાન – તેરમા ગુણસ્થાનના અંતિમ અંતર્મુહૂર્ત સમયની પ્રક્રિયાઓમાં યોગનિરોધ ક્રિયા અને શૈલેષી અવસ્થા પૂર્ણ થતાં જીવ ૧૪ મા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. આ ગુણસ્થાનમાં શરૂઆતથી જ શરીરના ૨/૩ ભાગમાં આત્મપ્રદેશ અવસ્થિત થઈ જાય છે. શરીરમાં તેનું કંપન પણ બંધ થઈ જાય છે. શ્વાસોશ્વાસ ક્રિયા પણ બંધ થઈ જાય છે.
આ ગુણસ્થાને માત્ર વર્ધમાન પરિણામ હોય છે. પાંચ લઘુ અક્ષર ઉચ્ચારણ જેટલા સમયની તેની સ્થિતિ છે (અ, ઈ, ઉ, ૠ, ભૃ એ પાંચ લઘુ અક્ષર છે). સ્થિતિ પૂર્ણ થતાં અંતિમ સમયે અઘાતિકર્મોનો ક્ષય કરી જીવ સંપૂર્ણ કર્મરહિત, નિરંજન, નિરાકાર, પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે.
મુક્ત થતાં જીવ,ચાર કર્મની નિર્જરા કરતાં, ત્રણ શરીરોને છોડતાં ઋજુ શ્રેણીએ, અસ્પર્શદ્ ગતિએ સાકારોપયોગમાં વર્તતાં સિદ્ધ થાય છે. ત્યારે જીવ ૧૪ મા ગુણસ્થાનને પણ છોડી આત્મસ્વરૂપી સિદ્ધ અવસ્થામાં સદાને માટે સાદિ અનંત સ્થિતિમાં લોકાગ્રે અવસ્થિત થાય છે. તે સિદ્ધોના આત્મપ્રદેશ અંતિમ શરીરના ૨/૩ ભાગની અવગાહનાએ શરીર સંસ્થાનના ઘનરૂપે અવસ્થિત રહે છે. વિશેષ જ્ઞાતવ્ય : આ ૧૪ ગુણસ્થાનોનું સામાન્ય સ્વરૂપ પૂર્ણ થયું. પાંચમા આરાના આ વર્તમાન સમયે ૧૪ ગુણસ્થાનોમાંથી ૭ ગુણસ્થાનો જીવોમાં થઈ શકે છે. ૮માથી ઉપરનાં બધાં ગુણસ્થાનો અત્યારના જન્મેલા મનુષ્યોમાં હોતા નથી એવો કાલ સ્વભાવ છે. અગિયારમા ગુણસ્થાને ચડેલા જીવોનો વધારે સંસાર બાકી હોય તો ચારે ગતિમાં અનંતાનંત ભવ કરી શકે છે. આરાધક થવાવાળા જીવો ઉત્કૃષ્ટ પંદર ભવથી વધારે કરતા નથી, અને જઘન્ય ત્રીજા ભવે પણ મોક્ષે જાય છે. આ ગુણસ્થાનવાળા કોઈ તરત જ પહેલા ગુણસ્થાનમાં જાય છે. કોઈક વચમાં જ રોકાઈ જાય છે. આ ગુણસ્થાને કાળ કરવાવાળા નિયમથી અણુત્તર વિમાનમાં જ જાય છે અને ત્યાં તેત્રીશ સાગરોપમની સ્થિતિ જ પ્રાપ્ત કરે છે. આ ગુણસ્થાનમાં કાળ કરનારા જીવો નિયમા આરાધક હોય છે માટે નરક તિર્યંચમાં ક્યારે ય જતા નથી. તેમજ પાંચમાથી દસમા સુધીના ગુણસ્થાનમાં કાળ કરવાવાળા જીવો પણ નિયમા આરાધક હોય છે તે જીવો પણ નરક તિર્યંચમાં ક્યારે ય જતા નથી અને ઉત્કૃષ્ટ પંદર ભવથી વધારે સંસારમાં રહેતા પણ નથી.
ચોથા ગુણસ્થાનમાં આયુષ્યનો બંધ કરવાવાળા જીવો માટે પણ એ જ ઉપર કહેલ નિયમ છે. પરંતુ ચોથા ગુણસ્થાનમાં કાળ કરનાર માટે એવો નિયમ લાગતો નથી. જો આ ગુણસ્થાનમાં મરનાર ક્ષાયિક સમકિતવાળા હોય તો ત્રીજા કે ચોથા ભવે નિયમથી મોક્ષે જાય છે.
ચોથા ગુણસ્થાનના ઉપશમ સમકિતવાળા જીવો માટે બે મત છે. (૧) તે નિયમથી પહેલા ગુણસ્થાનમાં જાય છે. (૨) ઉપશમ સમકિતથી ક્ષયોપશમ સમકિતમાં ચાલ્યા જાય છે. આ બંને માન્યતાઓ અપેક્ષાથી ચાલે છે. આગમથી ચિંતન કરતાં ઉપશમ સમકિતની બંને અવસ્થાઓ સ્વીકાર કરવા યોગ્ય છે અર્થાત્ ઉપશમ સમકિતવાળા જીવ મિથ્યાત્વમાં પણ જાય અને ક્ષયોપશમ સકિતમાં પણ જઈ શકે છે. ગુણસ્થાનો પર બંધ ઉદય ઉદીરણા સત્તા અને બંધ[કમૅ ગ્રંથ ૧–૨ અને ૩] માટે જુઓ પાના નં ૬૭ થી ૭૭.
॥ ગુણસ્થાન સ્વરૂપ પૂર્ણ ૫
સંયમના સ્થાન અને ચારિત્રના પર્યવ
સંયમનું સ્થાન એટલે સમતાભાવ. સંયમના સ્થાન અસંખ્ય હોય છે. ચારિત્રના પર્યવ અનંત હોય છે. એક સંયમનું સ્થાન વધતાં અનંતા ચારિત્રના પર્યવ વધે છે. ચારિત્રના પર્યવ એટલે આત્માના જ્ઞાનદર્શનની શુધ્ધિ. આ આત્માના ગુણોમાં થયેલી વૃધ્ધિ પરભવમાં પણ સાથે ચાલે છે અને આત્માનું અનંત ભાવી સુધારી નાખે છે.
નંદી સત્ર
પ્રસ્તાવના :–નંદીસૂત્ર અંગબાહ્ય અને ઉત્કાલિક સૂત્ર છે. વર્તમાનમાં અંગબાહ્યના વિવિધ વિભાગ પ્રચલિત છે. યથા– ઉપાંગ, છેદ, મૂળસૂત્ર ઇત્યાદિ. જેમાં નંદી સૂત્ર ચાર મૂળ સૂત્રોમાં ગણાય છે.
આ સૂત્રમાં મુખ્યતઃ પાંચ જ્ઞાનનું તાત્ત્વિક અને વિસ્તૃત વર્ણન છે. જ્ઞાન મોક્ષમાર્ગનું મુખ્ય અંગ છે. તેથી જ્ઞાનના વર્ણનયુક્ત આ સૂત્રને મૂળ સૂત્રોમાં માનવામાં આવેલ છે. જ્ઞાન આત્માને વાસ્તવિક આનંદ આપે છે. તેથી આ સૂત્રનું ‘નંદી’ એટલે આનંદ આપનારું એ સાર્થક નામ છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
jainology II
આગમસાર રચનાકાર – આ સૂત્રની રચના દેવવાચક શ્રી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ કરી છે. તેઓ આચાર્ય શ્રી દુષ્યગણના શિષ્ય હતા. તેઓએ સમસ્ત જૈનાગમોને વીર સંવત ૯૮૦ માં લિપિ બદ્ધ કરાવ્યા હતા. નંદી સૂત્રની રચનાના સમયે તેઓ ઉપાધ્યાય પદ પર હતા. શાસ્ત્ર લેખનના સમયે તેઓ આચાર્ય પદ પર હતા. એ સમયે ભાષા શૈલીમાં ઉપાધ્યાય પદ માટે વાચક શબ્દનો પ્રયોગ થતો હતો અને આચાર્ય પદ માટે ગણિ શબ્દનો પ્રયોગ કરવામાં આવતો હતો. તેમજ યુગપ્રધાન માટે ક્ષમાશ્રમણ શબ્દનો પ્રયોગ થતો હતો. અતઃ નંદી સૂત્રના રચયિતા દેવ વાચક જ સૂત્ર લેખન કરાવનારા દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ હતા. વિષય :- નંદી સૂત્રના પ્રારંભમાં ૫૦ ગાથાઓમાં તીર્થકર, સંઘ અને બહુશ્રુત યુગપ્રધાન પૂર્વધરોની સ્તુતિ ગુણગ્રામ તથા વિનય ભક્તિ અને વંદના કરેલ છે. પશ્ચાત્ ભેદ–પ્રભેદ યુક્ત પાંચ જ્ઞાનનું વિસ્તૃત વર્ણન છે. અંતમાં દ્વાદશાંગીનો પરિચય આપવામાં આવ્યો છે. પરિમાણ :- આ સૂત્રમાં વિભાગ, અધ્યયન, ઉદ્દેશક આદિ કંઈ નથી. આ તેની સ્વયંની અલગ વિશેષતા છે. ઉપલબ્ધ આ સૂત્રને
આવે છે. વાસ્તવમાં ગણતરી કરવાથી ૬૪૬ શ્લોક થાય છે. આ પ્રકારે જ્ઞાત થાય છે કે લેખનકાળમાં અપેક્ષાએ અનુમાનથી શ્લોક સંખ્યા અંકિત કરવામાં આવી છે. જે પરંપરાથી આજ સુધી તે જ રૂપે માન્ય કરવામાં આવે છે.
નંદી નો સારાંશ સ્તુતિ ગુણગ્રામ:(૧)જગતગુરુ,જગતનાથ,જગતબંધુ, જગતપિતામહ, સંપૂર્ણ ચરાચર પ્રાણીઓના વિજ્ઞાતા અંતિમ તીર્થંકર પ્રભુ મહાવીરનો જય હો (૨) જગતમાં ભાવ ઉદ્યોત કરવાવાળા, દેવ દાનવોથી વંદિત, બધા કર્મોથી મુક્ત, એવા પ્રભુ વીતરાગ ભગવાન મહાવીરના શાસનનું કલ્યાણ હો. (૩) (૧) નગરની ઉપમાવાળા, (૨) ચક્રની ઉપમાવાળા, (૩) રથની ઉપમા- વાળા, (૪) કમળની ઉપમાવાળા, (૫) ચંદ્રની, (૬) સૂર્યની (૭) સમુદ્રની (૮) મેરુની ઉપમાવાળા મહાસંઘનો સદા જય હો અને એવા ગુણસાગર સંઘને વંદન હો. (૪) આદિ તીર્થકર ઋષભદેવથી લઈ ચરમ તીર્થકર ભગવાન વર્ધમાન સ્વામી તથા સમસ્ત ગણધરોને વંદન હો. (૫) નિર્વાણ માર્ગના પથ પ્રદર્શક, સંપૂર્ણ પદાર્થોનું સમ્યગું જ્ઞાન કરાવનારા, કુદર્શન–મિથ્યામતના મદને નષ્ટ કરનારા, એવા જિનેન્દ્ર ભગવાનનું શાસન જયવંત હો. (૬) ભગવાનના શાસનને ગતિમાન રાખનારા એવા પટ્ટધર શિષ્ય તથા કાલિકશ્રુત અને એના અર્થ પરમાર્થ(અનુયોગ) ને ધારણ કરનારા બહુશ્રુતોને (જ્ઞાનીને) વંદન નમસ્કાર હો.
જેમાં (૧) સુધર્મા સ્વામી (૨) જંબૂસ્વામી બંને મોક્ષગામી છે. શેષ દેવલોક–ગામી બહુશ્રુત ભગવંત છે. તેઓ આ પ્રમાણે છે– (૩) પ્રભવ (૪) શયંભવ (૫) યશોભદ્ર (૬) સંભૂતિ વિજય (૭) ભદ્રબાહુ (૮) સ્થૂલભદ્ર (૯) મહાગિરિ (૧૦) સુહસ્તી (૧૧) બલિસ્સહ (૧૨) સ્વાતિ (૧૩) શ્યામાર્ય (૧૪) શાંડિલ્ય (૧૫) સમુદ્ર (૧૬) મંગૂ (૧૭) ધર્મ (૧૮) ભદ્રગુપ્ત (૧૯) વજ (૨૦) રક્ષિત (૨૧) નદિલ (૨૨) નાગહસ્તિ (ર૩) રેવતી નક્ષત્ર (૨૪) બ્રહ્મદીપિકસિંહ (૨૫) સ્કંદિલાચાર્ય (૨) હિમવંત (૨૭) નાગાર્જુન (૨૮) ગોવિંદ (૨૯) ભૂતદિન્ન (૩૦) લોહિત્ય (૩૧) દૂષ્યગણી. એ સિવાય બીજા પણ જે કાલિક શ્રુતના અર્થ–પરમાર્થ ને ધારણ કરનારા અનુયોગધર શ્રમણ થયા છે તે સર્વને પ્રણામ કરીને જ્ઞાનની પ્રરૂપણા કરું છું. ઉપરોકત નામો, ન તો એકાંત ગુરુ પરંપરાના છે, ન સ્થવિર પરંપરાના છે, ન તો પાટ પરંપરાના છે પરંતુ સર્વે નામો સંમિશ્રિત છે. મુખ્યત્વે યુગપુરુષ, પ્રસિદ્ધિ પ્રાપ્ત, અનુયોગધરોના નામ સ્મરણ કરીને સૂત્રકારે શેષ સર્વ અનુયોગધરોને અંતિમગાથામાં પ્રણામ–વંદન કર્યા છે. ટિપ્પણી:–અંતિમ નામ અનુયોગધર દૂષ્યગણનું છે. સ્વયંનું નામ પણ સૂત્રકારે મૂળ પાઠમાં રાખ્યું નથી. ટીકાકાર ચૂર્ણિકારે સ્પષ્ટ કર્યું છે કે દૂષ્યગણિના શિષ્ય દેવવાચક દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ આ સ્તુતિના રચનાકાર છે તથા તેઓ જ આ સૂત્રના રચયિતા છે.
ઐતિહાસિક પ્રમખ ઘટનાઓ અને તેનો સમય વીર સંવત
ઘટના દસ બોલ વિચ્છેદ ૨૧૪ તૃતીય અવ્યક્તવાદી નિન્દવ ૨૨૦ ચતુર્થ શુન્યવાદી નિન્દવ ૨૨૮ પંચમ ક્રિયાવાદી નિન્હવા ૩૩૫ પ્રથમ કાલકાચાર્ય ૪પર દ્વિતીય કાલકાચાર્ય ૪૭૦ વિક્રમ સંવતની શરૂઆત ૫૪૪ છાનિન્દવ રોહગુપ્ત ૫૮૪ સાતમા નિન્દવ ગોષ્ઠામાહિલ ૫૮૪
વજબાહુના સ્વર્ગ ગમનના સમયે ૧૦ પૂર્વનું જ્ઞાન,ચોથું સંહનન, ચોથું સંસ્થાન વિચ્છેદ. SOL સહસ્ત્રમલ દિગંબરમત (શિવભૂતિ) ૯૮૦ સૂત્ર લેખન વલ્લભીપુર ૯૯૨ લબ્ધિઓનો વિચ્છેદ ૧OOO એક પૂર્વનું જ્ઞાન રહ્યું ૧૦૦૦ દિગંબરના વિશેષ ગ્રંથોની રચના, કુંદકુંદાચાર્ય દ્વારા ૧૦૦૮
પૌષધશાળા, ઉપાશ્રયોનું નિર્માણ ૧૦૦૯ સમસ્ત પૂર્વનો વિચ્છેદ
૬૪
Page #22
--------------------------------------------------------------------------
________________
આગમસાર– ઉતરાર્ધ
22 ૧૦૦૯ વીરભદ્રસ્વામી (દેવદ્ધિગણિની પાટ પર, ૨૮ મી પાટ, ૧૦૫ વર્ષની ઉમર, ૫૫ વર્ષ આચાર્ય પદ
પર રહ્યાં વીર નિવણ ૧૦૬૪ સંવત પ૯૪માં દિગવત થયા.) ૧૬૭૦ ખરતર ગચ્છ સ્થાપના ૧૭૫૫ તપાગચ્છ સ્થાપના ૨૦૦૧ લોકાશાહ દ્વારા ફરીથી શદ્ધ ધર્મ પ્રવર્તન વિ.સં. ૧૫૩૧.(કાળક્રમથી આવેલી શિથિલતાઓ ને દૂર કરવાનો પ્રયત્ન) ૨૦૫ર તપગચ્છના આનંદવિમલસૂરિ દ્વારા ક્રિયોદ્ધાર ૨૦૭ર આચલિયા ગચ્છ ક્રિયોદ્ધાર ૨૦૭૫ ખરતર ગચ્છ ક્રિયોદ્ધાર ૨૧૮૬ ધર્મદાસજીની દીક્ષા ૨૨૮૫ રુગનાથજીથી ભીખણજીનો મતભેદ(તેરા પંથ)
વિશિષ્ટ પ્રસિદ્ધ પ્રાચીન શ્રમણ ક્રમ પૂર્વાચાર્ય
વિશેષ માહિતી ૧ અગત્યસિંહ સૂરિ વિક્રમની આઠમી શતાબ્દી/દશવૈકાલિક ચૂર્ણિની રચના કરી. ૨ આર્ય રક્ષિત સાડા નવપૂર્વી/અનુયોગદ્વાર સૂત્ર રચનાકાર ૩ અમૃતચંદસૂરિ વિ. સં. ૯૬૨ દિગંબર આચાર્ય. ૪ અભયદેવસૂરિ વિ. સં. ૧૦૮૮માં આચાર્ય પદ, ૧૧૩પમાં દેવલોક થયા. નવાંગી ટીકાકાર. ૫ અમિતગતિ વિ. સં. ૧૦૫૦માં થયા હતા. ગુરુ માધવસેન. ૬ ઉદયપ્રભસૂરિ વિ. સં. ૧૨૨૦માં/આરંભસિદ્ધિ ગ્રંથ રચના. ૭ ઉમાસ્વાતિવાચક વીર. નિ. સં. ૧૦૦૧, તત્ત્વાર્થ સૂત્રકર્તા. ૮ કાલકાચાર્ય ત્રણ થયા (૧) વીર નિ. સં. ૨૮૦માં જન્મ, દીક્ષા ૩૦૦માં, ૩૩પમાં પદ, ૩૭ સ્વર્ગ,
પન્નવણા સૂત્રના રચનાકાર (૨) વીર નિ. સં. ૪૫૩માં (૩) વીર નિ. સં. ૯૯૦ માં હતા. ૯ કુંદકુંદાચાર્ય વીર નિર્વાણ સંવત ૧૦૦૦માં. ૧૦ કોટ્યાચાર્ય વિશેષાવશ્યક ભાષ્યની અવશેષ ટીકા પૂર્ણ કરી. ૧૧ ગંધહસ્તી સૂરિ પ્રથમ આચારાંગની ટીકા પ્રારંભ કરી, બીજું નામ. સિદ્ધસેનાચાર્ય તત્ત્વાર્થ ભાષ્યની ટીકા પૂર્ણ કરી ૧૨ જિનેશ્વર સૂરિ અભયદેવ સરિના ગરુ ખરતરગચ્છનો પ્રારંભ કરનારા, કથરત્ન કોશ વિ. સં. ૧૦૮૦માં હતા. ૧૩ જિનદાસગણિ મહત્તર પ્રમુખ ચૂર્ણિકાર, હરિભદ્રસૂરિથી પ્રાચીન. વિ. સ. ૬૫૦-૭૫૦, નંદીસૂત્ર ચૂર્ણિ ૭૩રમાં. ૧૪ જિનવલ્લભસૂરિ વિ. સં. ૧૧૬૦, અભયદેવ સૂરિના શિષ્ય. ૧૫ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ તકલ્પ, વિશેષાવશ્યક ભાષ્ય, ક્ષેત્ર સમાસ, બૃહત્સંગ્રહણી વગેરે રચ્યાં.
વિ. સં. ૫૦-૬૦ની આસપાસ થયા. જન્મ ૬૧૦માં ૧૬ તિલકાચાર્ય વિ. સં. ૧૨૯૬માં ૧૭ દેવેન્દ્રગણિ
પ્રવચન સારોદ્ધાર, પંચસંગ્રહ વગેરે બનાવ્યાં. ૧૮ દેવસૂરિજી ૧૨૨૬માં સ્વર્ગ, સ્યાદવાદ રત્નાકરની રચના. ૧૯ દેવદ્વિગણિ ક્ષમાશ્રમણ વીર નિર્વાણ ૯૮૦, વિ. સં. ૫૧૦, આગમ લેખન કરાવ્યું. દેવવાચક નામ, નંદીસૂત્રની રચના કરી. ૨૦ દેવસેન ભટ્ટારક વિ. સં. ૯૫૧, દિગંબર, ઘણાં ગ્રંથ રચ્યાં. ૨૧ દેવભદ્ર સૂરિ વિ. સં. ૧૧૬૮માં કથા રત્નકોશ બનાવ્યો. ૨૨ દેવગુપ્ત સૂરિ વિ. સં. ૧૧૯૫માં બૃહત્સુત્ર સમાસ વૃત્તિ. ૨૩ નેમચંદ્રાચાર્ય વિ. સં. ૧૨૦૦, વૈર સ્વામીના શિષ્ય. ૨૪ નેમીચંદ્ર સૂરિ વિ. સં. ૧૧૨૯, ઉત્તરાધ્યયન ટીકા કરી. ૨૫ પ્રધુમ્ન સૂરિ વિ. સં. ૮૦૦માં યશોદેવ સૂરિના શિષ્ય. ૨ પ્રદ્યુમ્ન સૂરિ વિ. સં. ૧૩રર માં કનકપ્રભ સૂરિના શિષ્ય. ૨૭ પાર્થચંદ્ર સૂરિ વિ. સં. ૧૫૯૭ બાલાવબોધ ટબ્બા. ૨૮ પાદલિપ્ત સૂરિ વિષેશ જ્ઞાની હતા. ૨૯ બપ્પભટ્ટ સૂરિ વિ. સં. ૮૦૦માં જન્મ, ૮૦૭માં દીક્ષા, ૮૧૧માં આચાર્ય સિદ્ધસેનના શિષ્ય. ૩૦ ભદ્રબાહુ સ્વામી વીર નિ. સં. ૧૭૦માં સ્વર્ગ. ત્રણ છેદ સૂત્ર બનાવ્યાં. ૩૧ મુનિ સુંદર સૂરિ વિ. સં. ૧૫૦૩માં સ્વર્ગ હજાર અવધાન કરતા હતા. ૩ર માનતુંગ સૂરિ વિ. સં. ૮૦૦માં. ભક્તામર રચનાકાર. ૩૩ મલિસેન સૂરિ વિ. સં. ૧૨૧૪, સ્યાદવાદ મંજરી બનાવી. ૩૪ યશોદેવ સૂરિ પિંડ વિશુદ્ધિ ટીકા તથા પાક્ષિક સૂત્ર વૃત્તિ બનાવી. વિ. સં. ૧૧૭૬માં. ૩૫ રત્નપ્રભ સૂરિ વિ. સં. ૧૨૩૮માં. રત્નાકરાવતારિકા બનાવી. ૩૬ લબ્ધિસાગરજી વિ. સં. ૧૫૫૭માં શ્રીપાળ કથા રચી. ૩૭ વર્ધમાન સૂરિ વિ. સં. ૧૦૮૮માં. ઉપમિતિ ભવ પ્રપંચ કથા રચી. ૩૮ વજ સ્વામી વીર નિ. સં. ૫૪૮ માં સ્વર્ગગમન. ૩૯ વજસેન સૂરિ વજસ્વામીના શિષ્ય વીર.નિ. સં. ૧૮૫માં હતા. ૪૦ શ્યામાર્ય
વીર નિ. સં. ૩૭૮ થી ૩૮૬ માં. પન્નવણા સૂત્રની રચના કરી (તેમાં શંકા પણ છે) અપરનામ કાલકાચાર્ય.
Page #23
--------------------------------------------------------------------------
________________
23
jainology II
આગમસાર ૪૧ શાંતિસૂરિ વાદિવેતાળ વિ.સં.૧૦૯૬માં સ્વર્ગગમન. ઉત્તરાધ્યયનના ટીકાકાર. ૪ર શીલાંકાચાર્ય શક સંવત ૭૯૮માં અને વિ. સં. ૯૩૩ થી વિદ્યમાન હતા. બે અંગ સૂત્રોના ટીકાકાર. ૪૩ સ્થૂલભદ્ર વિર નિ. સં. ૨૧૯માં સ્વર્ગ. એમની બહેનો માટે મહાવિદેહથી ચૂલિકા લાવવાની કિંવદંતિ પ્રચલિત છે. ૪૪ અંધિલાચાર્ય વૃદ્ધવાદીના ગુરુ. ૪૫ સિદ્ધસેન દિવાકર વૃદ્ધવાદીના શિષ્ય વીર વિ. સં. ૨૦૦માં સ્વર્ગવાસી. ૪૬ સમય સુંદર
વિ. સં. ૧૬૮માં વિદ્યમાન. ૪૭ સંભૂતિવિજય વીર નિ. સં. ૧૫૬ માં સ્વર્ગગમન. ૪૮ સંઘદાસગણિ ક્ષમાશ્રમણ પંચકલ્પ ભાષ્ય અને વસુદેવ હિંડીના રચયિતા વિ. સં. ૬૦૦થી ૨૦. ૪૯ સ્વયંભવાચાર્ય વીર નિ. સં. ૯૮માં સ્વર્ગગમન. ૫૦ દ્વિતીય ભદ્રબાહુ વિ. સં. પ૫૦ થી ૬૦૦માં.દસ નિયુક્તિઓ, ભદ્રબાહુ સંહિતા, ઉપસર્ગહર સ્તોત્રના રચનાકાર,
વરાહ– મિહિરના ભાઈ. ૫૧ હરિભદ્ર સૂરિ વિ. સં. ૭૫૦ થી ૮૨૭ માં. પ્રધાન ટીકાકાર થયા. અનેક ગ્રંથ (૧૪૪૪) રચ્યાં. પર હેમચંદ્રાચાર્ય જન્મ વિ. સં. ૧૧૪૫માં, દીક્ષા ૧૧૫૦માં, પદવી ૧૧૬૬માં, સ્વર્ગ ૧૨૨૯માં. પ૩ હેમચંદ્ર(મલધારી) વિ. સં. ૧૧૬૪માં વિદ્યમાન. અભયદેવ સૂરિના શિષ્ય
યોગ્ય અયોગ્ય શ્રોતાઓના ચૌદ દષ્ટાંત:(૧) અપરિણામીઃ મુગશૈલ એટલે મજબૂત પથ્થર. જેમ ચીકણા ગોળ પથ્થર પર સતત સાત દિવસ અને રાત પુષ્કલાવ મેઘ વરસ્યા પછી પણ તે અંદરથી ભીંજાતો નથી. તેમ લાખ પ્રયત્ન કર્યા પછી પણ જેના હૃદયમાં શિક્ષા ઉતરતી નથી; તેવા શ્રોતાઓ શાસ્ત્ર, શિક્ષા, ઉપદેશ કે વચન શ્રવણ કરવા માટે અયોગ્ય છે. (૨) પાણીના ઘડા ચાર પ્રકારના હોય છે– (૧) ઉપરથી મુખ પર ફૂટેલા (૨) વચમાંથી ફૂટેલા (૩) નીચેથી ફૂટેલા (૪) અખંડ. આ ચાર પ્રકારોમાંથી પાણી ધારણ કરવા માટે ચોથા પ્રકારનો ઘડો શ્રેષ્ઠ છે. બાકી ત્રણ પ્રકારના ઘડા પાણી ધારણ કરવા માટે અયોગ્ય છે. એજ પ્રમાણે જે શ્રોતાઓ સર્વે જ્ઞાન, શિક્ષા ગ્રહણ કરી શકે છે. તેઓ શ્રેષ્ઠ છે. દુષપરિણામી : દુર્ગધયુકત ધડો-જેમાં ભરવાથી શુધ્ધ વસ્તુ પણ અશુધ્ધ થઈ જાય, તે ઉપદેશ શ્રવણ કરવા માટે અયોગ્ય છે. (૩) અગ્રાહિ: જેવી રીતે ચાળણીમાંથી પાણી નીકળી જાય છે, તેવી રીતે સાંભળ્યું ન સાંભળ્યું કરી હૃદયમાં જેઓ ગુણને ગ્રહણ કરતા નથી તેઓ શ્રોતા તરીકે સંપૂર્ણ અયોગ્ય છે. (૪) દોષ ગ્રાહિ: જેમ ઘી ગાળવાની ગળણી ઘીને જવા દઈ કીટુ રાખી લે છે તેમ જે ગુણોને છોડી દોષોને સ્વયંના હૃદયમાં રાખે છે; તેઓ શાસ્ત્ર શ્રવણ માટે અયોગ્ય છે. (૫) જેમ હંસ દૂધ અને પાણીના મિશ્રણમાંથી ફક્ત દૂધને પીએ છે તેમ જેઓ ફક્ત ગુણને ગ્રહણ કરે છે અને અવગુણને છોડી દે છે તેઓ ઉપદેશ કે શાસ્ત્ર શ્રવણ ને યોગ્ય છે. (૬) અંતરાય કરવા વાળો જેમ તળાવના પાણીને ભેંસ હલાવીને ડહોળું કરી નાખે છે તથા એજ ડહોળું પાણી સ્વયં પીએ છે તથા બીજાને પણ પીવું પડે છે, તેમ અવિનિત શિષ્ય સ્વયં શાસ્ત્ર કે શિક્ષણ ગ્રહણ કરતો નથી અને બીજાને પણ ગ્રહણ કરવા દેતો નથી. તેઓ શાસ્ત્ર શ્રવણ માટે અયોગ્ય છે. (૭) નદી કિનારે જેમ બકરી શાંતિથી ઘૂંટણ ટેકવીને પાણીને હલાવ્યા વગર સ્વચ્છ પાણી પીએ છે. તેવી રીતે જેઓ સ્વયં શાંતિથી જ્ઞાન શ્રવણ કરે છે તથા બીજાને શાંતિથી જ્ઞાન શ્રવણ કરવા દે છે, તેઓ શ્રેષ્ઠ શ્રોતા છે. (૮) અસમાધિ કરાવેઃ જેમ મચ્છર શરીર પર બેસીને શરીરને કષ્ટ આપે છે, તેમ જે શ્રોતા આચાર્ય તથા ઉપદેશક ને કષ્ટ આપે છે તે અયોગ્ય શ્રોતા છે. (૯) જેમ જળો શરીરને કષ્ટ આપ્યા વિના ગંદુ લોહી પી જાય છે અને શરીરમાં લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત રાખે છે. તેમ જેઓ આચાર્યને કષ્ટ આપ્યા વિના ઇશારા માત્રથી ઉપદેશ ગ્રહણ કરે છે તેઓ શાસ્ત્રજ્ઞાન ગ્રહણ કરવા યોગ્ય છે. (૧૦) અવિનયી જેમ બિલાડી દૂધના તપેલાને ઢોળીને ધૂળયુક્ત દૂધ પી જાય છે. તેમ જે અહંકારવશ આચાર્યની શાસ્ત્રોક્ત વાત સાંભળી ન સાંભળી કરીને આજુબાજુની મિથ્યા વાતોમાં રસ ધરાવે છે તે શ્રોતા પણ અયોગ્ય છે. (૧૧) વિશિષ્ટ પ્રકારનો ઉદર વાસણમાંથી થોડું દૂધ પીએ છે તથા આજુબાજુ ચાટીને સાફ કરે છે અને ફરી પાછું દૂધ પીએ છે. તેવી રીતે જે શિષ્ય આચાર્યનો ઉપદેશ સાંભળીને મનન કરે છે, ફરી સાંભળે છે અને હૃદયમાં ઉતારે છે. તેવા શ્રોતા ઉપદેશ કે જ્ઞાનને યોગ્ય છે. (૧૨) વૈયાવચ્છ ન કરે : ચાર બ્રાહ્મણોને એક ગાય દક્ષિણામાં મળી. વારાફરથી ચારે બ્રાહ્મણ એક–એક દિવસ ગાયને દોહતા હતા અને ગાયનું દૂધ વાપરતા. પરંતુ બીજે દિવસે ગાયનો વારો બીજાનો છે એમ વિચારી ગાયને ઘાસચારો દેતા નહીં કે સાર સંભાળ રાખતા નહીં તેથી બિચારી ગાય મરી ગઈ. તેવી રીતે આચાર્યની સેવા કરવામાં જેઓ આળસ કરે કે ઉદાસીન રહે તથા સેવાનું કાર્ય અન્યના ભરોસે રાખે તેઓ ઉપદેશ ગ્રહણ કરવાને અયોગ્ય છે. (વૈયાવચ્છ નું મહત્વ જ્ઞાનથી વિષેશ છે, તથા તે અનુકંપા ભાવ છે.) (૧૩) એક રાજા પાસે એક દિવ્ય ભેરી હતી અને એ વિઘ્ન વિનાશક તથા રોગ વિમુક્ત કરનારી હતી. મેરીને વગાડવાથી આસપાસના વર્તુળમાં જ્યાં સુધી ભેરીનો અવાજ પહોંચે ત્યાં સુધી કોઈ બીમાર થતો નથી અને બીમાર હોય તો સ્વસ્થ થઈ જતો. એ ભેરીના અવાજની અસર છ મહિના સુધી રહેતી. ફરી પાછી છ મહિને ભેરી વગાડવામાં આવતી. ભેરીની પ્રશંસા સાંભળીને લોકો દૂર દૂરથી આ વર્તુળ(નગરમાં)માં રહેવા આવતા. પરંતુ તેઓને આ નગરમાં છ મહિના સુધી રહેવું મુશ્કેલ લાગતું તેથી ભેરી રક્ષક ગુપ્ત રીતે પુરસ્કાર લઈને તે ભેરીનો નાનો ટુકડો તોડીને આગંતુકને આપી દેતો અને ત્યાં ગમે તે લાકડાના ટુકડા જોડીને ભરી
Page #24
--------------------------------------------------------------------------
________________
24
આગમચાર– ઉતરાર્ધ વગાડતો. તેથી ભેરીનો અવાજ મંદ પડતો ગયો તથા ભેરીનો રોગ નાશક પ્રભાવ પણ મંદ પડતો ગયો. ભેરીનું નિરીક્ષણ કરતાં ભેદ ખુલી ગયો અને ભેરી રક્ષકને રજા અપાઈ ગઈ. વિદ્યા અને દેવની આરાધના કરીને રાજાએ બીજી ભેરી પ્રાપ્ત કરી લીધી અને નવો ભેરી રક્ષક રાખ્યો. જેમ ભેરી ને ખંડિત કરનારો રક્ષક અયોગ્ય છે, તેમ શાસ્ત્રવિનાની વાતો, ધર્મગ્રંથો વિરુદ્ધના વાક્યો, અહીં તહીંથી સાંભળેલી વાતો ઉચ્ચારે તેવા શિષ્યો અયોગ્ય છે. પ્રભાવહીન ભેરીની જેમ શાસ્ત્રોને જે વિકૃત કરે તેવા શ્રોતાઓ પણ અયોગ્ય છે. બીજો ભરી રક્ષક યોગ્ય વ્યકિત હતો અને એ રક્ષકથી રાજા ઘણો ખુશ હતો. રાજાએ એને આજીવિકાની રકમ ખૂબ વધારી આપી. તેવી રીતે યોગ્ય શિષ્ય જિનવાણીની રક્ષા કરે અને જન્મ જન્માંતરો સુધી સુખનો ભોક્તા બને. (૧૪) પોતાના દોષ ન જોતાં બીજાના દોષ જુએ: એક રબારી અને રબારણ ઘીના ઘડા ગાડામાં ભરી નગર તરફ વેચવા લઈ જતા હતાં. ગાડામાંથી ઉતરતી વેળાએ બન્નેની અસાવધાનીથી ઘી ભરેલો ઘડો જમીન પર ઢોળાઈ ગયો. બન્ને એક-બીજા પર આક્ષેપ, પ્રત્યાક્ષેપ કરવા લાગ્યા, પણ કોઈએ પોતાની ભૂલ સ્વીકારી નહીં ને વિવાદ વધતો ગયો. તેટલામાં નીચે પડેલું ઘી કુતરો ચાટી ગયો. થોડીવાર પછી બન્ને શાંત થયા ને ઘી વેચીને ઘર તરફ ચાલવા લાગ્યા. ત્યાં સુધીમાં રાત પડી ગઈ મેળવેલું ધન લૂંટી લીધું. આવી રીતે એ લોકોનું ધન પણ ગયું ને ઘી પણ ગયું. જે શિષ્ય સ્વયંની ભૂલ ગુરુના કહેવા છતાં પણ સ્વીકારતો નથી ને કલહ કંકાશ કરે છે તે શ્રુત જ્ઞાનરૂપી ઘીની સંપત્તિ ખોઈ નાખે છે. એવા શિષ્ય અયોગ્ય છે. જે આહીર દંપતિ શીધ્ર પોતાની ભૂલ સ્વીકારી ઘીના ઘડાને સંભાળી લે અને શીઘ વેચીને દિવસના સમયે જ ઘરે પહોંચી જાય છે, તેને વધારે નુકસાન થતું નથી. તેમ જે શિષ્ય શીધ્ર પોતાની ભૂલ સ્વીકારી આચાર્યના ચિત્તની આરાધના કરે છે તે શ્રુતગ્રહણને યોગ્ય છે. શ્રોતાના ત્રણ પ્રકાર છે:- (૧) જાણિયા(જ્ઞાયિકા) - તત્વ જિજ્ઞાસુ, ગુણજ્ઞ, બુદ્ધિમાન, શ્રદ્ધાવાન, આત્માન્વેષી, ગુણોને ગ્રહણ કરીને દોષોને છોડી દે તેવા તથા હંસ સમાન સહજ સ્વભાવવાળા શ્રોતા પ્રથમ જ્ઞાયિકા-સમજદાર પરિષદમાં આવે છે. (૨) અજ્ઞાયિકા:- જેઓ અબુધ બાળકની જેમ સરળ હૃદયના હોય છે તેઓ કોઈ પણ પ્રકારના મત મતાંતરથી દૂર હોય છે. તેઓ હીરાની ખાણમાંથી નીકળેલા અણઘડ હીરા જેવા હોય છે. તેને હરાઘસુ ઇચ્છે તેવો ઘાટ આપે છે. તેવી રીતે આવા શ્રોતાઓને આચાર્યનો ઉપદેશ અંતરમાં ઊતરી જાય છે, તેઓ ગુણવાન, સન્માર્ગગામી, સંયમી, વ્રતી, વિદ્વાન, તપસ્વી બની શકે છે. આવા સરળ સ્વચ્છ હૃદયના અબોધ શ્રોતા અજ્ઞાયિકા-અજાણ પરિષદમાં આવે છે. (૩) દુર્વિદગ્ધા – જેમ ગામડાનો કોઈ અજ્ઞાની પંડિત શાસ્ત્રોક્ત જ્ઞાન ધરાવતો નથી પરંતુ સ્વયંને મહાપંડિત, જ્ઞાની સમજે છે તથા અનાદર તથા અપમાનના ભયથી જ્ઞાની પંડિત પાસેથી જ્ઞાન ગ્રહણ કરતો નથી. તેવા શ્રોતાઓ વાયુ ભરેલી મશક જેવા ખાલી. હોય છે. આવા અભિમાની, અવિનીત, દુરાગ્રહી, ખોટી મનમાની કરનારા પંડિત શ્રોતાઓની ગણતરી ત્રીજી દુર્વિદગ્ધા પરિષદમાં આવે છે. પ્રથમ શ્રેણીના શ્રોતાઓ(પરિષદ) શાસ્ત્ર શ્રવણ કરવા માટે યોગ્ય છે. બીજી શ્રેણીના શ્રોતાઓ(પરિષદ) પણ શાસ્ત્ર શ્રવણ કરવા યોગ્ય છે.
પરંતુ ત્રીજી શ્રેણીના શ્રોતાઓ(પરિષદ) સર્વથા શાસ્ત્ર શ્રવણ કરવા અયોગ્ય છે. તેઓ શાસ્ત્રનો ખરો અર્થ–પરમાર્થ સમજી શકતા નથી. તેમજ તેઓ શાસ્ત્રજ્ઞાનથી સ્વયંનું તથા અન્યનું કાંઈ પણ હિત કરી શકતા નથી. બલ્ક, તે જ્ઞાનને અહિતકારી બનાવી દે છે.
જ્ઞાન-પ્રમાણ–વાદ સંબંધ કોઈ શ્રોતા અનુસરણીય તો કોઈ વિપરિત એટલે કે વાદી હોય છે. કોઈ શ્રોતા શ્રધ્ધાનંત તો કોઈ શ્રોતા અશ્રધ્ધાળુ હોય છે. કોઈ શ્રોતા વિષયનાં જ્ઞાત તો કોઈ શ્રોતા અજ્ઞાત હોય છે. કોઈ શ્રોતા બુધ્ધીમાન, પ્રજ્ઞાવંત તો કોઈ અબુધ, જડ હોય છે. કોઈ સરલ અને કોઈ વક્ર હોય છે. કોઈ પુણ્યશાળી, ભાગ્યશાળી આત્મા તો કોઈ અભાગી હોય છે. કોઈ શ્રોતા અશુભ હેતુવાળા તો કોઈ શુભ હેતુ વાળા હોય છે. કોઈ અજ્ઞાન પ્રેરીત તો કોઈ જ્ઞાન પ્રેરીત હોય છે.
ચારિત્ર મોહનીય કર્મનાં વિચિત્ર ક્ષયોપશમનાં કારણે આ દુસમ કાળમાં ઉપરનાં ગુણ-અવગુણનાં લગભગ બધાંજ ભાંગા આશચર્યજનક રીતે શકય છે. તેથી જ્ઞાન પ્રમાણ વાદ કરતી વખતે કે ઉપદેશ દેતી વખતે શ્રોતાઓનાં આ વિચિત્ર ક્ષયોપશમનું ધ્યાન રાખવું. જેથી વિવાદ ટળે અને જયાં કષાય ઉત્પતિની સંભાવના દેખાય ત્યાં મૌન ધરવું.
પાંચ જ્ઞાન જ્ઞાન આત્માનો નિજ ગુણ છે. જે જ્ઞાનાવરણીય કર્મથી આવરિત (આચ્છાદિત) થઈને વિભિન્ન રૂપે દષ્ટિ ગોચર થાય છે. જૈનાગમોમાં જ્ઞાનના પાંચ પ્રકાર બતાવ્યા છે. તે આ પ્રમાણે છે– (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન (૫) કેવળજ્ઞાન. એ પાંચ જ્ઞાનને આવરણ કરનારા જ્ઞાનાવરણીય કર્મ પણ પાંચ પ્રકારના કહ્યા છે– (૧) મતિજ્ઞાનાવરણીય- કર્મ (૨) શ્રુતજ્ઞાનાવરણીયકર્મ (૩) અવધિજ્ઞાનાવરણીયકર્મ (૪) મન:પર્યવ– જ્ઞાનાવરણીયકર્મ.
આ ચાર કમે પ્રકૃતિનો જેટલો ક્ષયોપશમ વધતો જાય એટલું જ મતિ, શ્રત, અવધિ, મન:પર્યવજ્ઞાન વધતું જાય છે અને આ ચારેય કર્મોનો ઉદય વધતો જાય છે ત્યારે તે ચારેય જ્ઞાન ઘટતા જાય છે. (૫) કેવળજ્ઞાનાવરણીય કર્મ પ્રકૃતિનો તો એક સાથે ક્ષય થાય છે, તેનો ક્ષયોપશમ થતો નથી; ક્ષય થવાથી કેવળજ્ઞાન(અને સાથે કેવળ દર્શન પણ) પ્રગટ થાય છે. ચાર જ્ઞાનમાં ઘટાડો, વધારો અને લોપ થયા કરે છે પરંતુ કેવળજ્ઞાનમાં એવી કોઈ અવસ્થા હોતી. નથી.તે ઉત્પન્ન થયા પછી સદા અને સર્વને એક સરખું રહે છે.પછી કયારેય નષ્ટ થતું નથી.એ આત્માનું સ્થાયી અને પરિપૂર્ણ જ્ઞાન છે
આ પાંચ જ્ઞાનનો ક્રમ જે બતાવવામાં આવેલ છે તે અન્ય આગમોમાં વર્ણિત છે. અપેક્ષાથી અહીં નંદી સૂત્રમાં જ્ઞાનના ભેદ આ પ્રમાણે કહ્યા છે- પ્રત્યક્ષજ્ઞાન અને પરોક્ષ જ્ઞાન. પ્રત્યક્ષ જ્ઞાન બે પ્રકારના છે- ઈદ્રિય પ્રત્યક્ષ અને
Page #25
--------------------------------------------------------------------------
________________
jainology II
25
આગમસાર
પ્રત્યક્ષના પાંચ પ્રકાર છે. જેમ કે– (૧) શ્રોતેન્દ્રિય પ્રત્યક્ષ () ચા ઈદ્રિય પ્રત્યક્ષ (૩) ઘ્રાણેન્દ્રિય પ્રત્યક્ષ (૪) રસનેન્દ્રિય પ્રત્યક્ષ (૫) સ્પર્શેન્દ્રિય પ્રત્યક્ષ. નોઈદ્રિય પ્રત્યક્ષ ૩ પ્રકારના છે–(૧) અવધિજ્ઞાન (૨) મનઃ પર્યવ જ્ઞાન (૩) કેવળ જ્ઞાન. પરોક્ષ જ્ઞાન બે પ્રકારના છે–(૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન
અહીં સારાંશ ઉપક્રમમાં ઉપર બતાવેલ પ્રસિદ્ધ ક્રમથી પાંચ જ્ઞાનનું વર્ણન કરવામાં આવે છે. (૧) મતિજ્ઞાન – આ જ્ઞાન આભિનિબોધિક જ્ઞાનના નામથી પણ આગમમાં ઓળખાવાય છે, પરંતુ તેનું મતિજ્ઞાન એ નામ પણ લઘ, સરળ અને આગમ સમ્મત છે. આ જ્ઞાન આત્માને મન અને ઈદ્રિયોના અવલંબનથી થાય છે અર્થાત જોવું, સાંભળવું, સુંઘવું, ચિંતન કરવું તેમજ બદ્ધિજન્ય જે પણ જ્ઞાન હોય છે તે મતિજ્ઞાન છે.
મતિજ્ઞાનના મુખ્ય બે પ્રકાર છે– ૧. શ્રતનિશ્રિત ૨. અશ્રુતનિશ્રિત. (૧) મન અને ઇન્દ્રિયોના નિમિત્ત(યોગ)થી અર્થાત્ જોવા, સાંભળવા, વિચારવાના નિમિત્તથી થનાર મતિજ્ઞાન મૃતનિશ્ચિત કહેવાય છે અને (૨) ચાર બુદ્ધિ દ્વારા થનાર મતિજ્ઞાન અશ્રુતનિશ્રિત કહેવાય છે. શ્રત નિશ્રિત (સામાન્ય)મતિજ્ઞાન :- આ જ્ઞાનની ચાર અવસ્થા છે યથા– અવગ્રહ ઈહા, અવાય અને ધારણા. (૧) કોઈપણ વસ્ત કે વિષયને સર્વપ્રથમ ઇન્દ્રિય દ્વારા ગ્રહણ કરવો અર્થાત્ સામાન્ય રીતે જોવું તથા સાંભળવું ઇત્યાદિને અવગ્રહ કહે છે. (૨) એના પર વિચારણા કરવી કે શું છે? કયાં છે? કેવો છે? વગેરેને ઈહા કહે છે. (૩) વિચારણા કરતાં-કરતાં તે શબ્દ કે રૂપ આદિને એક નિર્ણિત રૂપ આપવાને (આ નથી, એમજ છે) અવાય કહેવાય છે. (૪) આ નિર્ણિત કરેલા વિષય અથવા તત્ત્વને થોડા સમય કે લાંબા સમય સુધી સ્મૃતિમાં ધરવાને ધારણા કહેવાય છે. ઉદાહરણઃ- (૧) કોઈ મનુષ્ય દૂરથી દેખાય છે, તેને અવગ્રહ કહે છે. (૨) આ મનુષ્ય પર ચિંતન કરવું કે કયાંનો છે? કોણ છે? કેવો છે? એનું નામ ગૌતમ છે કે પારસ છે? ઈત્યાદિ પૂર્વ વિચારણા કરવાને ઈહા કહેવાય છે.(૩) આ મનુષ્ય ગૌતમ છે, એમ નિર્ણય લેવાય, તેને અવાય કહે છે. (૪) આ મનુષ્ય અથવા પ્રસંગ ને અમુક વર્ષ યાદ રાખવાને ધારણા કહે છે. અહીં રૂપનું ઉદાહરણ આપ્યું છે. તે જ રીતે ગંધ, શબ્દ, રસ, સ્પર્શના વિષયમાં સમજવું.
અવગ્રહ એક સમયનો હોય છે. ઈહા, અવાય, અંતર્મુહૂર્તના હોય છે. અને ધારણા ઉત્કૃષ્ટ સંખ્યાત અસંખ્યાત વર્ષની હોય છે. સંખ્યાત અસંખ્યાત વર્ષ પછી પૂર્વની વાત સ્મૃતિ પટ પર રહી શકે છે અથવા સ્મરણ કરવાથી સ્મૃતિમાં આવી શકે છે. જાતિસ્મરણ જ્ઞાન :- ધારણાના ફળ સ્વરૂપ વ્યક્તિનું અનુભવ જ્ઞાન વધે છે અને એના પરિણામ સ્વરૂપ ઘણાં જીવોને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. આ જ્ઞાનથી જીવ સ્વયંના જન્મ જન્માંતરોની વાતો(ઘટનાઓ) જાણી શકે છે. પૂર્વભવોની અનેક ઘટનાઓ એની
સ્મૃતિમાં આવી શકે છે. આ જાતિ સ્મરણ જ્ઞાન મતિજ્ઞાનનો એક પ્રકાર છે. જાતિસ્મરણ દ્વારા સેંકડો ભવનું જ્ઞાન થાય છે. આમાં પણ એક નિયમ છે કે પૂર્વમાં લગાતાર સંજ્ઞી પંચેન્દ્રિય ના ભવ કર્યા હોય તો તેનું જ્ઞાન થાય છે. પરંતુ વચમાં કોઈ અસન્નીનો ભવ કર્યો હોય તો જાતિ સ્મરણજ્ઞાન અવસ્થિત થઈ જાય છે. આવી રીતે અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા ઇત્યાદિ ચાર પ્રકારના શ્રત નિશ્રિત અર્થાત્ ઇન્દ્રિયજન્ય મતિ જ્ઞાન છે. તઉપરાંત એના મૂળ ભેદ ૨૮ છે અને વિષયની અપેક્ષાએ ૩૩ ભેદ છે. (નંદી સૂત્રમાં દર્શાવેલ ૪ બુદ્ધિને ઉમેરતાં ૩૪૦ ભેદ થાય છે.) (૨) અશ્રુત નિશ્ચિત (વિશેષ)મતિજ્ઞાન – આ જ્ઞાન બુદ્ધિની અપેક્ષા રાખે છે. બુદ્ધિના ચાર પ્રકાર કહેલ છે. તેથી આ અશ્રુત નિશ્રિત મતિ જ્ઞાનના ચાર પ્રકાર છે. બુદ્ધિના ચાર પ્રકાર આ પ્રમાણે છે– (૧) અભ્યાસના પ્રયાસ વગર ક્ષયોપશમના કારણે અચાનક જેની સ્વતઃ ઉપજ થાય કે સૂઝ બૂઝ પેદા થાય તેને ઔત્પાતિકી બુદ્ધિ કહે છે. IQ - intelligence quality. (૨) ગુરુ આદિની સેવા ભક્તિ વિનયથી જે ઉન્નત બુદ્ધિ પ્રાપ્ત થાય છે તેને વૈનાયિકી બુદ્ધિ કહે છે. (૩) શિલ્પ કલા આદિ કોઈ કાર્યના અભ્યાસથી ઉત્પન્ન થયેલ બુદ્ધિને કર્મના બુદ્ધિ કહે છે. (૪) ચિરકાળ પર્વત પરસ્પર પર્યાલોચન, વિચારણા કરવાથી અથવા ઉમરના વધવાની સાથે પ્રાપ્ત અનુભવ જન્ય બુદ્ધિને પારિણામિકી બુદ્ધિ કહે છે. અથવા અનુમાનિત યોજના મુજબ કાર્ય કરીને ચોક્કસ પરિણામ આપનારી બુદ્ધિને પારિણામીકી બુદ્ધિ કહે છે. એ ચારે પ્રકારની બુદ્ધિને ક્રિયાત્મક રૂપથી સમજવા માટે સૂત્રમાં કેટલાક દષ્ટાંતોનો સંકેત કરવામાં આવેલ છે. [નોધ: ઠાણાંગ ૪થો–ઉદેશો ૩ જો.(આહરણ તદોષ) દષ્ટાંત,ઉદાહરણનાં ૪ દોષ ૧). અધર્મયુકત :–અધર્મ ઉત્પન્ન કરાવનાર . ૨). પ્રતિલોમ:- પ્રતિકુળ આચરણની શિક્ષા આપનાર.- જેવા સાથે તેવા થવું. ૩). આત્મોપનીતઃ - સ્વમતનો ધાત કરનાર ૪). દુરુપનીત :- જેનાથી સ્વમતમાં દુસણ આવે. નંદી સૂત્રના મૂળ પાઠમાં કથાઓ નથી, પરંતુ ફકત નામ છે. ચાર જ્ઞાનનાં દષ્ટાંતો,જે કહેવાય છે તે ઉપરોકત દોષથી દુષીત છે. સૂત્રોને રોચક બનાવવા માટે કથા ઉમેરવાની દલીલ પણ નકામી છે.જેને સૂત્રરુચી નથી તે ફકત દયાને પાત્ર છે. રચનાકારની યોગ્યતા સિધ્ધ નથી થતી, તેથી કોઈ કથા દુષિત ન પણ હોય, તોય સૂત્રનો ભાગ નથી.]. વિશેષ – અવગ્રહ, ઈહા, અવાયથી જે વસ્તુનો નિર્ણય થાય છે તે નિર્ણયમાં જ્યારે નૂતન ધર્મને જાણવાની અભિલાષા થાય છે ત્યારે પુનઃ વિચારણા દ્વારા નૂતન ઈહા થાય છે, એવી સ્થિતિમાં તે પૂર્વનો અવાય આ નૂતન ઈહાને માટે અવગ્રહ બની જાય છે. આ પ્રકારે વિશેષ–વિશેષ નૂતન ધર્મની અપેક્ષા પૂર્વ-પૂર્વના અવાય પણ અવગ્રહ બની જાય છે. અર્થાત્ અપેક્ષાથી અવાય પણ અવગ્રહથી પુનઃ પ્રારંભ થાય છે. સામાન્યથી વિશેષ વિશેષતર નૂતન ધર્મ (ગુણ)ની જિજ્ઞાસાથી એમ થાય છે. મતિજ્ઞાનના પર્યાયવાચી શબ્દઃ- (૧) ઈહા (૨) અપોહ (૩) વિમર્શ (૪) માર્ગણા (૫) ગવેષણા (૬) સંજ્ઞા (૭) સ્મૃતિ (૮) મતિ (૯) પ્રજ્ઞા (૧૦) બુદ્ધિ.
Page #26
--------------------------------------------------------------------------
________________
આગમસાર- ઉતરાર્ધ
26 મતિજ્ઞાનનો વિષય :- (૧) દ્રવ્યથી– મતિજ્ઞાની અપેક્ષાએ સર્વદ્રવ્ય જાણે છે, પરન્તુ જોઈ શકતા નથી. (૨) ક્ષેત્રથી– મતિજ્ઞાની અપેક્ષાએ સર્વ ક્ષેત્ર જાણી શકે છે, પરન્તુ જોઈ શકતા નથી. (૩) કાળથી- મતિજ્ઞાની અપેક્ષાએ સર્વે કાળ જાણી શકે છે, પણ જોઈ શકતા નથી. (૪) ભાવથી- મતિજ્ઞાની અપેક્ષાએ સર્વે ભાવોને જાણી શકે છે, પણ જોઈ શકતા નથી. આ તેનો ઉત્કૃષ્ટ વિષય છે. જઘન્ય, મધ્યમ મતિજ્ઞાન આનાથી ઓછું વિવિધ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને જાણે છે. (૨) શ્રુતજ્ઞાન :- અધ્યયન, શ્રવણ, વાંચન, ચિંતન, ઇત્યાદિથી જે અક્ષર વિન્યાસરૂપ જ્ઞાન થાય છે અથવા ગિત આકાર સંકેત દ્વારા જે અનુભવ અભ્યાસયુક્ત જ્ઞાન થાય છે, એ સર્વેને શ્રુતજ્ઞાન કહેવાય છે. તેમાં બધી ઇન્દ્રિય, મન તથા બુદ્ધિનો ઉપયોગ થાય છે. આ જ્ઞાન લૌકિક કે લોકોત્તર શાસ્ત્રમય હોય છે અથવા કોઈપણ ભાષા અક્ષર–સમૂહ સંકેતમય હોય છે.
શ્રુતજ્ઞાન મતિપૂર્વક થાય છે. અર્થાત્ અધ્યયન કે અક્ષરરૂપ જ્ઞાનથી પૂર્વ ઇન્દ્રિય યા મન સંબંધિત વસ્તુનું જ્ઞાન અને બુદ્ધિ પ્રાપ્ત થયા પછી શ્રુતજ્ઞાન થાય છે. અતઃ જ્ઞાનક્રમમાં પણ પ્રથમ મતિજ્ઞાન અને પછી શ્રુતજ્ઞાન લેવામાં આવ્યું છે.
શ્રુતજ્ઞાનના ૧૪ પ્રકાર છે. એના અધ્યયન દ્વારા શ્રુતજ્ઞાન સહજ રીતે ખૂબ જ સ્પષ્ટતાથી સમજી શકાય છે. તે આ પ્રમાણે છે– (૧) અક્ષરદ્યુત (૨) અનરશ્રુત (૩) સન્નીવ્રુત (૪) અસગ્નીવ્રુત (૫) સમ્યકશ્રુત (૬) મિથ્યાશ્રુત (૭) સાદિકશ્રુત (૮) અનાદિકશ્રત (૯) સપર્યવસિતશ્રત (૧૦) અપર્યવસિતશ્રત (૧૧) ગમિકશ્રત (૧૨) અગરિ
(૧૨) અગમિકશ્રત (૧૩) અંગ પ્રવિખશ્રત (૧૪) અનંગ પ્રવિષ્ટદ્યુત. અક્ષરદ્યુત તથા અનક્ષરદ્યુતમાં સંપૂર્ણશ્રુત જ્ઞાનનો સમાવેશ થાય છે. પરંતુ સામાન્ય બુદ્ધિ ધરાવતા જીવોને વિભિન્ન પાસાઓથી અર્થ પરમાર્થને સમજવામાં સરળતા રહે એ હેતુથી અહીં સાત પ્રકારે બે-બે ભેદ કરીને ૧૪ ભેદ કર્યા છે. (૧) અક્ષરદ્યુત - આના ત્રણ ભેદ છે– સંજ્ઞા અક્ષરશ્રુત, વ્યંજન અક્ષરદ્યુત અને લબ્ધિ અક્ષરદ્યુત. (૧) અક્ષરોની આકૃતિ અર્થાત વિભિન્ન લિપિઓમાં લખાયેલ અક્ષરને “સંજ્ઞાશ્રુત’ કહે છે. (૨) અક્ષરના જે ઉચ્ચારણ કરાય છે, તેને “વ્યંજનશ્રુત' કહેવાય છે. (૩) શ્રોતેન્દ્રિય આદિના ક્ષયોપશમના નિમિતે જે ભાવરૂપમાં શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે તેને “લબ્ધિ અક્ષરકૃત' કહે છે.
અક્ષર શબ્દની પર્યાલોચના થકી જે અર્થનો બોધ થાય છે તેને “લબ્ધિ' અક્ષર શ્રુત કહે છે. એ જ ભાવ શ્રત છે. સંજ્ઞા અને વ્યંજન દ્રવ્યશ્રત છે અને ભાવ– શ્રુતનું કારણ છે. (૨) અક્ષરકૃત – જે શબ્દ અક્ષરાત્મક(વર્ણાત્મક) ન હોય પરન્તુ ધ્વનિ માત્ર હોય જેમ કે– ખાંસવું, છીંકવું, થુંકવું, લાંબો શ્વાસ લેવો–છોડવો, સીટી, ઘંટડી બ્યુગલ વગાડવા વગેરે. કોઈ પણ આશય સંકેત(ઈશારા) દ્વારા સૂચિત કરાય છે તે સર્વે અનક્ષરદ્યુત છે. વગર પ્રયોજન કરાયેલ ધ્વનિ કે શબ્દ અનક્ષરશ્રત ન કહેવાય. મતિજ્ઞાન એવં શ્રુતજ્ઞાનમાં સંબંધ વિચારણા – મતિજ્ઞાન કારણ છે, શ્રુતજ્ઞાન કાર્ય છે. મતિજ્ઞાન સામાન્ય છે. શ્રુતજ્ઞાન વિશેષ છે. મતિજ્ઞાન મૂક છે, શ્રુતજ્ઞાન મુખરિત(બોલતું) છે. મતિજ્ઞાન અનક્ષર છે. શ્રુતજ્ઞાન અક્ષર પરિણત છે. ઇન્દ્રિય અને મનથી જે જ્ઞાન અનુભૂતિ રૂપે થાય છે ત્યારે તેને મતિજ્ઞાન કહે છે, પરંતુ એ જ્ઞાન જ્યારે અક્ષરરૂપ સ્વયં અનુભવ કરે છે, કે બીજાને પોતાનો અભિપ્રાય ચેષ્ટાથી બતાવે છે, ત્યારે તે અનુભવ અને ચેષ્ટા આદિ શ્રુતજ્ઞાન કહેવાય છે. અતઃ મતિજ્ઞાન શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ સંબંધી ચિંતનના અનુભવથી થાય છે. જ્યારે શ્રુતજ્ઞાનમાં શબ્દ વગેરેની અનુભૂતિ અક્ષરના રૂપમાં કરાય છે. આમ, અક્ષરરૂપે સ્વયં અનુભવ કરવો અને બીજાને અક્ષર કે અનક્ષર(ધ્વનિ,ઈશારો વગેરે) દ્વારા અનુભવ કરાવવો તેને શ્રુત જ્ઞાન કહેવાય છે. (૩–૪) સન્નીશ્રત અસન્નીવ્રુત :- સન્નીને થનારું જ્ઞાન સન્નીવ્રુત કહેવાય છે અને અસન્નીને થનારું જ્ઞાન અસગ્નીવ્રુત કહેવાય છે. અસન્ની જીવોમાં અવ્યક્ત ભાવકૃત હોય છે. જ્યારે સન્ની જીવોનું ભાવ શ્રુતજ્ઞાન સ્પષ્ટ(વ્યક્ત) હોય છે. (૫) સભ્યશ્રુત :- તીર્થકર ભગવંતો દ્વારા પ્રણીત અર્થને ગણધરો શાસ્ત્રરૂપે ગૂંથે તે “સમ્યકશ્રુત’ છે. આ શાસ્ત્રો પર આધારિત અન્ય દશ પૂર્વધારી પર્વતના બહુશ્રુત આચાર્યો દ્વારા રચિત શાસ્ત્ર પણ “સમ્યકશ્રુત” છે. વ્યક્તિગત સ્મૃતિની અપેક્ષાએ દશપૂર્વથી લઈને ચૌદ પૂર્વધારી જ્ઞાનીના ઉપયોગ સાથે ઉક્ત શાસ્ત્ર સમ્યકશ્રુત છે. એનાથી ઉતરતા જ્ઞાનવાળાના શાસ્ત્ર સમ્યફદ્ભત રૂપ પણ હોય છે અને અસમ્યફ પણ હોય છે. આનું કારણ સ્મૃતિ દોષ પણ હોઈ શકે છે.અથવા દશપૂર્વથી ઓછા જ્ઞાનવાળા મિથ્યાદષ્ટિ પણ હોઈ શકે છે. એના આધારે એમ સમજાય છે કે દશપૂર્વ જ્ઞાનધારીઓથી ઓછા જ્ઞાની દ્વારા રચિત શાસ્ત્ર એકાંત સમ્યકશ્રુત નથી હોતા, એને આગમકોટિમાં નહીં ગણવા. (૬) મિથ્યાશ્રુત – અજ્ઞાની મિથ્યા દષ્ટિ દ્વારા સ્વયંની સ્વચ્છંદ બુદ્ધિથી અર્થાત્ સર્વજ્ઞોની વાણીનો આધાર લીધા વગર જે શાસ્ત્રની રચના થાય છે તે “મિથ્યાશ્રુત” છે. (૭–૧૦) સાદિ સાંત, અનાદિ અનંત શ્રુત :- કોઈ પણ વ્યક્તિની અપેક્ષાએ, ભરત આદિક્ષેત્રની અપેક્ષાએ, ઉત્સર્પિણી આદિ કાળની અપેક્ષાએ શ્રત “સાદિ સાંત' હોય છે.પરંપરાની અપેક્ષાએ, સમસ્ત ક્ષેત્રોની અપેક્ષાએ, સંપૂર્ણકાળની અપેક્ષાએ શ્રત અનાદિ અનંત હોય છે. ભવી જીવોનું શ્રુત “સાદિ સાંત' હોય છે. અભવી જીવોનું અસમ્યક કૃત અનાદિ અનંત હોય છે. કારણ કે ભવીને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયા પછી શ્રુતજ્ઞાન નથી હોતું. કેવળ જ્ઞાન આત્માનો નિજ ગુણ છે. એનું અસ્તિત્વ બધા જીવોમાં હોય છે. કર્યાવરણને કારણે એનો અનંતમો ભાગ સર્વે જીવોમાં અનાવરિત હોય છે. જો એમ ન હોય તો જીવ અજીવમાં પરિણમે. પરંતુ આવું થતું નથી. કેવળ જ્ઞાનને અહીં પર્યાયઅક્ષર” શબ્દ દ્વારા કહેવાયું છે. (૧૧-૧૨) ગમિકશ્રુત અગમિકશ્રુત - દષ્ટિવાદ નામનું બારણું અંગ સૂત્ર “ગમિકશ્રુત” છે. શેષ અગિયાર અંગ “અગમિકશ્રુત” છે. જેમાં એક વાક્ય યા આલાપક વારંવાર આવે છે તેને ગમિક કહેવાય છે. જે શાસ્ત્રમાં પુનઃ પુનઃ એક સરખા પાઠ નથી આવતા તેને “અગમિક કહેવાય છે. (૧૩-૧૪) અંગ પ્રવિષ્ટ અને અંગબાહ્યઃ- બાર અંગ સૂત્ર “અંગ પ્રવિષ્ટકૃત છે. એ સિવાયના સર્વે સભ્ય શાસ્ત્ર અંગબાહ્ય “ અનંગપ્રવિષ્ટ' શ્રુત છે. અંગ બાહ્યના બે ભેદ છે– (૧) આવશ્યક સૂત્ર (૨) તેનાથી અતિરિક સૂત્ર. એકલા આવશ્યક સૂત્રને અલગ રાખવામાં આવ્યું છે. કારણ કે એની રચના પ્રારંભમાં ગણધર દ્વારા કરવામાં આવે છે. આવશ્યક સિવાય અતિરિક શ્રુતના બે ભેદ છે. (૧) કાલિકશ્રુત (૨) ઉત્કાલિક શ્રત. પ્રથમ પ્રહર અને ચતુર્થ પ્રહરમાં જેનો સ્વાધ્યાય આદિ કરાય તેને “કાલિકશ્રુત” કહે છે અને
Page #27
--------------------------------------------------------------------------
________________
jainology I
27
આગમસાર
જેનો ચારે પ્રહરમાં સ્વાધ્યાય આદિ કરાય તેને ઉત્કાલિકશ્રુત’ કહે છે. અંગ પ્રવિષ્ટ બધા આગમો કાલિક હોય છે. આવશ્યક સૂત્ર ઉત્કાલિક સૂત્ર(નોકાલિક નોઉત્કાલિક સૂત્ર) છે. ચારે પ્રહરમાં તથા અસાયમાં પણ તેનું વાંચન(સ્વાધ્યાય) થાય છે.
અંગ પ્રવિષ્ટ સૂત્રોના નામ :- - (૧) આચારાંગ (૨) સૂત્રકૃતાંગ (૩) સ્થાનાંગ (૪) સમવાયાંગ (૫) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ(ભગવતીસૂત્ર) (૬) જ્ઞાતાધર્મકથા (૭) ઉપાસકદશા (૮) અંતકૃતદશા (૯) અનુત્તરોપપાતિક (૧૦) પ્રશ્ન વ્યાકરણ (૧૧) વિપાક (૧૨) દષ્ટિવાદ(પૂર્વજ્ઞાન). આનો વિષય પરિચય સમવાયાંગ સૂત્રના સારાંશમાં છે
અંગબાહ્ય કાલિક સૂત્ર :– ઉત્તરાધ્યયન, નિશીથ, દશાશ્રુત સ્કંધ, બૃહત્કલ્પ, વ્યવહાર, જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ, ચંદ્ર પ્રજ્ઞપ્તિ, નિરિયાવલિકાદિ પાંચ વર્ગ અર્થાત્ ઉપાંગ સૂત્ર, ઋષિભાષિત, દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ, ક્ષુલ્લિકા વિમાન પ્રવિભક્તિ ઇત્યાદિ ૧૦ અર્થાત્ સંક્ષેપિક દશા, ઉત્થાન શ્રુત, સમુત્થાન શ્રુત.
અંગ બાહ્ય ઉત્કાલિક સૂત્ર :– દશવૈકાલિક, ઔપપાતિક, રાજપ્રશ્નીય, જીવાભિગમ, પ્રજ્ઞાપના, નંદી, અનુયોગ દ્વાર, સૂર્યપ્રજ્ઞપ્તિ, મહાપ્રજ્ઞાપના, પ્રમાદાપ્રમાદ, દેવેન્દ્રસ્તવ, તન્દુલ– વૈચારિક, પૌરુષી મંડળ, મંડળ પ્રવેશ, ધ્યાન વિભક્તિ, મરણ વિભક્તિ, આત્મ વિશુદ્ધિ, વીતરાગ શ્રુત, સંલ્લેખનાશ્રુત, વિહાર કલ્પ, ચરણવિધિ, આતુરપ્રત્યાખ્યાન, મહાપ્રત્યાખ્યાન.
અંગ પ્રવિષ્ટ સૂત્રોની સંખ્યા બાર છે. અંગ બાહ્ય સૂત્રોની કોઈ સંખ્યા બતાવી નથી. કયારેક વધી જાય છે તો કયારેક ઘટી જાય છે. પ્રત્યેક તીર્થંકરના શાસનમાં અલગ અલગ સંખ્યા રહે છે તથા એક તીર્થંકરના શાસનમાં પણ પ્રારંભમાં ૧-૨ હોય, ફરી નવા બનતા રહેવાથી વધે અને ક્યારેક વિલુપ્ત–વિચ્છેદ થવાથી ઘટી જાય છે. તેથી અહીં સૂત્રમાં અંગબાહ્યની કે કાલિક ઉત્કાલિકની સંખ્યા કહેલ નથી.
તીર્થંકરની ઉપસ્થિતિમાં એમના સર્વે શિષ્યો વીતરાગવાણીના આધારે પોતાનું વ્યક્તિગત સંકલન કરે છે. તેને પ્રકીર્ણશ્રુત કહે છે. આની સંખ્યા જેટલા સાધુ હોય તેટલી હોય છે. યથા ચોવીસમા તીર્થંકરની પ્રકીર્ણકશ્રુત સંખ્યા ૧૪ હજારની કહી છે. પ્રથમ તીર્થંકરના પ્રકીર્ણક સૂત્રોની સંખ્યા ૮૪૦૦૦ ની કહી છે. આનો સમાવેશ 'અંગ બાહ્ય કાલિક યા ઉત્કાલિક સૂત્રમાં થાય છે. શ્રુતજ્ઞાનનો વિષય :– (૧) દ્રવ્યથી– શ્રુતજ્ઞાની ઉપયોગ દ્વારા બધા દ્રવ્યને જાણે દેખે છે. (૨) ક્ષેત્રથી– શ્રુતજ્ઞાની ઉપયોગ દ્વારા સર્વે ક્ષેત્રને જાણે—દેખે છે. (૩) કાળથી– ઉપયોગ દ્વારા શ્રુતજ્ઞાની સર્વેકાળને જાણે–દેખે છે. (૪) ભાવથી– શ્રુતજ્ઞાની ઉપયોગ દ્વારા સર્વે ભાવોને જાણે—દેખે છે. આ કથન ઉત્કૃષ્ટ માટે છે. જઘન્ય, મધ્યમ, માટે થોડું ઓછું દ્રવ્યક્ષેત્ર આદિ સમજવું. શ્રુતજ્ઞાનથી સ્પષ્ટ જાણી શકાય છે. પરંતુ જોવું ચિત્ર વગેરેની અપેક્ષાએ સમજવું. આ પાઠમાં કયાંક-કયાંક પ્રતોમાં ભેદ પણ છે. અન્ય આગમોમાં અને અન્ય પ્રતોમાં (ણ પાસઈ) છે. તેનો અર્થ થાય કે શ્રુતજ્ઞાની જાણી શકે છે પણ જોઈ શકતો નથી. પરંતુ એકાંત એવું નથી. કોઈ દ્રવ્ય આદિ પ્રત્યક્ષ હોય તો તે જોઈ શકે છે.
શ્રુતજ્ઞાનની અધ્યયન તથા શ્રવણ વિધિ :–
અધ્યયનના આઠ ગુણ :- (૧) વિનય યુક્ત સાંભળવું (૨) શંકાઓનું પૂછીને સમાધાન કરવું (૩) ફરી સમ્યક્ પ્રકારથી સાંભળવું (૪) અર્થ અભિપ્રાય ગ્રહણ કરવો. (૫) પૂર્વાપર અવિરોધ વિચારણા કરવી (૬) પુનઃ સત્ય માનવું (૭) નિશ્ચિત કરેલા અર્થને હૃદયમાં ધારણ કરવો (૮) એ જ પ્રમાણે આચરવું.
શ્રવણ વિધિ :– (૧) મૌન રહી એકાગ્રચિત્તથી સાંભળવું (૨) ‘હું’કાર અથવા ‘જી હા’ આદિ કહેવું (૩) ‘સત્યવચન’ તહત્તિ ઇત્યાદિ બોલવું (૪) પ્રશ્ન પૂછવા (૫) વિચાર વિમર્શ કરવો (૬) સાંભળેલા તથા સમજાવેલા શ્રુતમાં પારંગત થવું (૭) પ્રતિપાદન કરવામાં સમર્થ થવું.
-
અધ્યાપન વિધિ :– આચાર્ય, ઉપાધ્યાય, ગુરુ આદિ પહેલા સૂત્રોચ્ચારણ શીખવે. પછી સામાન્ય અર્થ અર્થાત્ શબ્દોની સૂત્ર સ્પર્શી નિર્યુકિત(શબ્દાર્થ) બતાવે. પશ્ચાત્ ઉત્સર્ગ–અપવાદ, નિશ્ચય-વ્યવહાર આદિ એ સર્વેનો આશય વ્યાખ્યા સહિત બતાવે. આ ક્રમ પ્રમાણે અધ્યયન કરાવવાથી ગુરુ શિષ્યને પારંગત બનાવી શકે છે.
(૩) અવધિજ્ઞાન :– આ જ્ઞાન મન અને ઇન્દ્રિયોની સહાયતાની અપેક્ષા નથી રાખતું. પણ આત્મા દ્વારા રૂપી પદાર્થો નો સાક્ષાત્કાર કરે છે. આ જ્ઞાનમાં માત્ર રૂપી પદાર્થોને પ્રત્યક્ષ કરવાની ક્ષમતા છે, અરૂપીને નહિ. તે આ જ્ઞાનની મર્યાદા છે. બીજા શબ્દોમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની મર્યાદા સાથે આ જ્ઞાન રૂપી દ્રવ્યોને પ્રત્યક્ષ કરવાની ક્ષમતા ધરાવે છે. અહીં અવધિ શબ્દ મર્યાદાના અર્થમાં પ્રયુક્ત થયો છે.
અવધિ જ્ઞાનના બે પ્રકાર :– આ જ્ઞાન ચાર ગતિના જીવોને હોય છે. નરકગતિ અને દેવતિના જીવોમાં આ જ્ઞાન ‘ભવ પ્રત્યયિક’ હોય છે અર્થાત્ બધાને જન્મના સમયથી તે મૃત્યુ પર્યંત રહે છે. સમ્યગ્દષ્ટિનું આ જ્ઞાન અવધિજ્ઞાન કહેવાય છે અને મિથ્યા દષ્ટિનું આ જ્ઞાન અવધિ અજ્ઞાન કહેવાય છે અથવા ‘વિભંગ જ્ઞાન’ કહેવાય છે. તિર્યંચ અને મનુષ્યમાં ક્ષયોપશમ અનુસાર કોઈ કોઈને આ જ્ઞાન ઉત્પન્ન થાય છે, બધાને નહીં. એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય અને અસન્ની પંચેન્દ્રિયના જીવોમાં આ જ્ઞાન નથી હોતું, સન્ની પંચેન્દ્રિયમાં જ હોય છે.
(૧) મનુષ્ય, તિર્યંચના આ જ્ઞાનને ક્ષયોપમિક અવધિજ્ઞાન કહેવાય છે.
(૨) દેવ નારકીના આ જ્ઞાનને ભવ પ્રત્યયિક અવધિ જ્ઞાન કહેવાય છે.
અવધિજ્ઞાનના છ ભેદ :– જ્ઞાન દર્શન ચારિત્ર સંપન્ન અણગારને અને ક્યારેક શ્રમણોપાસકને ક્ષયોપમિક અવધિજ્ઞાન સમુત્પન્ન થાય છે. એના છ પ્રકાર છે. (૧) અનુગામિક– જે સાથે ચાલે છે. (૨) અનાનુગામિક– જે સાથે ચાલતું નથી. (૩) વર્ધમાન– જે વધતું જાય છે. (૪) હીયમાન– જે ઘટતું જાય છે. (૫) પ્રતિપાતી– જે ઉત્પન્ન થઈને નાશ પામે છે. (૬) અપ્રતિપાતી– જે સંપૂર્ણ ભવમાં નાશ પામતું નથી, તેમ ઘટતું પણ નથી.
(૧) અનુગામિક અવધિજ્ઞાન :– આ અવધિજ્ઞાનમાં કોઈને આગળ દેખાય, કોઈને પાછળ દેખાય, કોઈને જમણી બાજુ તો કોઈને ડાબી બાજુ દેખાય છે. આ અવધિજ્ઞાન જયાં ઉત્પન્ન થયું હોય ત્યાંથી તે અવધિજ્ઞાની જયાં જાય ત્યાં તેની સાથે અવધિજ્ઞાન જાય છે.
Page #28
--------------------------------------------------------------------------
________________
આગમચાર– ઉતરાર્ધ
28 જ્યારે અવધિજ્ઞાની ઇચ્છે ત્યારે તે દિશામાં પોતાની સીમામાં અવધિજ્ઞાનમાં જોઈ શકે છે. ઉદાહરણ – કોઈને પ00 માઈલના વર્તુળમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય તે અવધિ જ્ઞાની બીજે જાય તો ત્યાંથી પણ ૫૦૦ માઈલના વર્તુળમાં જોઈ શકે છે પરંતુ એની સીમાથી દૂર અવધિજ્ઞાનમાં જોઈ શકાતું નથી. આ જ્ઞાન ઉત્કૃષ્ટ સંખ્યાતા અસંખ્યાતા યોજનાનું હોઈ શકે છે. દેવ–નારકીના અવધિજ્ઞાનથી ચારેબાજ જોઈ શકાય છે. તિર્યંચ અને મનુષ્ય એક તરફ કે ચારે તરફ જાણી-દેખી શકે છે. (૨) અનાનુગામિક અવધિજ્ઞાન - જેમ કોઈને એક ક્ષેત્રમાં ૫૦૦ માઈલનું અવધિજ્ઞાન થયું. તે વ્યક્તિ તે ક્ષેત્રની મર્યાદામાં રહીને અવધિજ્ઞાનથી જાણી–દેખી શકે. તેની બહાર જાય તો ત્યાંથી કંઈ જાણી-દેખી શકે નહીં. (૩) વર્ધમાન અવધિજ્ઞાન – પ્રશસ્ત અધ્યવસાયો તથા ચારિત્રની વિશુદ્ધતાથી જે અવધિજ્ઞાનીના આત્મ પરિણામ વિશુદ્ધતર થતા જાય છે, તેમનું અવધિજ્ઞાન ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે અને સર્વે દિશામાં વૃદ્ધિ થાય છે. તેના ક્ષેત્રમાં, કાળમાં અને દ્રવ્ય-પર્યાયોમાં પણ વૃદ્ધિ થાય છે. તેને વર્ધમાન અવધિજ્ઞાન કહે છે. અવધિજ્ઞાનનું જઘન્ય ક્ષેત્ર સૂમ નિગોદના અપર્યાપ્તાની અવગાહના જેટલું હોય છે તથા વધતાં–વધતાં અલોકમાં લોક જેટલા અસંખ્ય ખંડ જેટલી સીમા જોવાની તેની ક્ષમતા થઈ જાય છે. કલ્પના કરો કેઃ જીવોને ઉત્કૃષ્ટ સંખ્યામાં મેરુ પર્વતથી એક દિશામાં ક્રમશઃ ગોઠવીએ તો તે અલોકમાં ખૂબ દૂર સુધી પહોંચી જશે. આ કતાર ને ચારે તરફ ફેરવતા જે મંડલાકાર ક્ષેત્ર બને, તેટલું ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનનું ક્ષેત્ર સમજવું. જે અસંખ્ય લોક પ્રમાણ બની જાય છે.
અવધિજ્ઞાનના ક્ષેત્રની વૃદ્ધિ સાથે કાળની વૃદ્ધિ કયા ક્રમથી થાય છે તેને સમજવાની તાલિકા આ પ્રમાણે છે
ક્ષેત્ર (૧) એક અંગુલનો અસંખ્યાતમો ભાગ જોવે. (૧) આવલિકાનો અસંખ્યાતમો ભાગ જોવે. (૨) અંગુલનો સંખ્યાત. ભાગ જોવે.
(૨) આવલિકાનો સંખ્યાતમો ભાગ જોવે (૩) એક અંગુલ
(૩) આવલિકાથી થોડુંક ઓછું (૪) અનેક અંગુલ
(૪) એક આવલિકા (૫) એક હસ્ત પ્રમાણ
(૫) એક મુહૂર્તથી થોડું ઓછું. (૬) એક કોસ(ગાઉ)
(૬) એક દિવસથી થોડું ઓછું. (૭) એક યોજના
(૭) અનેક દિવસ (૮) પચ્ચીસ યોજના
(૮) એક પક્ષથી થોડું ઓછું (૯) ભરત ક્ષેત્ર
(૯) અર્ધ માસ (૧૦) જંબૂદ્વીપ
(૧૦) એક માસથી થોડું વધુ (૧૧) અઢી દ્વીપ
(૧૧) એક વર્ષ (૧૨) ચકદ્વીપ
(૧૨) અનેક વર્ષ (૧૩) સંખ્યાતદ્વીપ
(૧૩) સંખ્યાત કાળ (૧૪) સંખ્યાત અસંખ્યાત દ્વીપ સમદ્ર (૧૪) પલ્યોપમ આદિ અસંખ્ય કાળ
કાળ
(૪) હીયમાન અવધિજ્ઞાન – સાધકને અપ્રશસ્ત યોગ, સંકિલષ્ટ પરિણામ આવે ત્યારે અવધિજ્ઞાનનો વિષય ઘટતો જાય છે. એ સર્વે દિશાઓથી ઘટે છે. (૫) પ્રતિપાતી અવધિજ્ઞાન – અંગુલના અસંખ્યાતમા ભાગથી લઈને ઉત્કૃષ્ટ સંપૂર્ણ લોકના વિષયનું અવધિજ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ વિનષ્ટ થઈ શકે છે. આને પ્રતિપાતી અવધિજ્ઞાન કહે છે. (૬) અપ્રતિપાતિ અવધિજ્ઞાન - લોકની સીમાથી આગળ વધીને જ્યારે અવધિજ્ઞાનની ક્ષમતા અલોકમાં જાણવા-દેખવા યોગ્ય વધી જાય છે ત્યારે તે અવધિજ્ઞાન અપ્રતિપાદિત થઈ જાય છે. અર્થાત્ તે આખા ભવમાં ક્યારેય નષ્ટ થતું નથી, પતિત થતું નથી; આયુષ્ય પૂર્ણ થાય ત્યાં સુધી રહે છે અથવા તો કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ જાય ત્યારે તે તેમાં વિલીન થઈ જાય છે.
વિષયઃ- (૧) દ્રવ્યથી– જઘન્ય અનંત(પ્રદેશી) રૂપી દ્રવ્ય જએ અને જાણે. ઉત્કૃષ્ટ સર્વરૂપી દ્રવ્ય જએ અને જાણે. (૨) ક્ષેત્રથી– જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા ક્ષેત્રને જુએ અને જાણે, ઉત્કૃષ્ટ લોક જેટલા અસંખ્યાતા ખંડ પ્રમાણ ક્ષેત્ર અલોકમાં જુએ અને જાણે. (૩) કાળથી– જઘન્ય આવલિકાનો અસંખ્યાતમો ભાગ જુએ અને જાણે, ઉત્કૃષ્ટ અસંખ્યાત ઉત્સર્પિણી– અવસર્પિણી કાળ પ્રમાણ ભૂત ભવિષ્ય જુએ અને જાણે.(૪) ભાવથી- જઘન્ય ઉત્કૃષ્ટ અનંત પર્યાય જુએ અને જાણે. પરન્તુ જઘન્યથી ઉત્કૃષ્ટનો વિષય અનંત ગુણો છે, એમ સમજવું. તોપણ સર્વ પર્યાયથી અનંતમો ભાગ જુએ. (૪) મન:પર્યવજ્ઞાન:- (૧) મનની પર્યાયોને જાણનારું મન:પર્યવજ્ઞાન છે. ભાષા વર્ગણાની જેમ મન વર્ગણા પણ રૂપી છે. વચન યોગ દ્વારા ભાષા વર્ગણાનું ભાષારૂપમાં પરિણમન થાય છે. તેવી રીતે મનોયોગ દ્વારા મન વર્ગણાના પુલનું મનરૂપમાં પરિણમન થાય છે. મનરૂપમાં પરિણત એ પુદ્ગલોને ઓળખવા તે મન:પર્યવજ્ઞાનનો વિષય છે. (ર) જે રીતે શ્રવણેન્દ્રિયનો વિષય છે, કોઈના વચનને શ્રવણ કરવું, તે રીતે મનઃ પર્યવજ્ઞાનનો વિષય છે કોઈના મનને જાણી લેવું. કોઈ વ્યક્તિ વચન દ્વારા કોઈની નિંદા કરે અથવા કોઈની પ્રશંસા કરે તથા વચમાં એ વ્યક્તિ સંબંધિત નામ લે એ સાંભળવાનો વિષય છે. પરંતુ આ વ્યક્તિ કોણ છે, કઈ જાતિની છે, એનો વક્તા સાથે શું સંબંધ છે? નિંદા અથવા પ્રશંસાનુ કારણ અથવા નિમિત્ત શું છે? વગેરે જ્ઞાન વક્તાના તાત્પર્યાર્થથી સમજાય અથવા સ્વયંના ચિંતન કે ક્ષયોપશમથી જાણી શકાય, તેવી રીતે મન:પર્યવજ્ઞાન દ્વારા મન પરિણત પર્યાયોનું જ્ઞાન થાય છે. અન્ય વિષયોનું જ્ઞાન મનના પર્યાયના અનુપ્રેક્ષણ દ્વારા થાય અથવા અન્ય અનુભવ બુદ્ધિ આદિથી. અથવા તો તેની આગળપાછળના મનથી જાણી શકાય છે.
Page #29
--------------------------------------------------------------------------
________________
29
jainology II
આગમસાર (૩) આ મન:પર્યવજ્ઞાન ફક્ત મનુષ્યને થાય છે, અન્ય ત્રણ ગતિમાં નથી હોતું. તે દ્રવ્ય અને ભાવથી સંયમ પર્યાયમાં જ થાય છે. ફક્ત દ્રવ્ય સંયમ હોય તો નથી થતું અથવા ફકત ભાવ સંયમ હોય પણ દ્રવ્ય સંયમ ન હોય તો પણ નથી થતું. સંયમી પણ જ્યારે અપ્રમત્તયોગમાં હોય ત્યારે તેને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થઈ શકે છે. પ્રમત્ત અવસ્થામાં મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન નથી થતું. સાતમા ગુણસ્થાનમાં ઉત્પન્ન થાય છે. એકથી છ ગુણ સ્થાનમાં ઉત્પન્ન થતું નથી. (નિયમથી ફકત સમકીતિ જીવોને જ થાય છે.)
ય અને ભાવ એવા કોઈ વિકલ્પ નથી હોતા તેમ મનના પણ દ્રવ્ય અને ભાવ નો આગમમાં કોઈ વિકલ્પ કહ્યો નથી. આની પ્રક્રિયા પૂર્ણ ભાષા પરિણમનની જેમ છે. જેવી રીતે ભાષાનો રૂપી, અરૂપી વિકલ્પ નથી હોતો તેવી રીતે મનના રૂપી અરૂપી વિકલ્પ નથી હોતા. એ બન્ને રૂપી હોય છે. (૫) આ મન:પર્યવજ્ઞાન બે પ્રકારના હોય છે– ૧. ઋજુમતિ મન:પર્યવજ્ઞાન ૨. વિપુલમતિ મન:પર્યવજ્ઞાન. ઋજુમતિની અપેક્ષાએ વિપુલમતિ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને વિશુદ્ધ વિપુલ અને નિર્મલરૂપથી વધુ જાણે છે, દેખે છે અને ક્ષેત્રમાં અઢી અંગુલ ક્ષેત્ર એનું વધુ હોય છે. સામાન્ય બુદ્ધિવાળાનું મન:પર્યવજ્ઞાન 2જુમતિ મન:પર્યવજ્ઞાન કહેવાય અને વિશિષ્ટ બુદ્ધિવાળાનું મન:પર્યવજ્ઞાન વિપુલમતિ મન:પર્યવજ્ઞાન કહેવાય છે. (૬) મન:પર્યવ જ્ઞાનનો વિષય :- (૧) દ્રવ્યથી– મનઃપર્યવજ્ઞાની સન્ની જીવો (દેવ મનુષ્ય તિર્યંચ)ના મનના(મનરૂપમાં પરિણત પુદ્ગલોના) અનંત અનંત પ્રદેશી ઢંધોને જાણે દેખે છે. (૨) ક્ષેત્રથી- મનઃ પર્યવજ્ઞાની જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ જાણે દેખે છે, ઉત્કૃષ્ટ નીચે ૧૦૦૦ યોજન, ઉપર ૯૦૦ યોજન તથા ચારે દિશામાં ૪૫ લાખ યોજના ક્ષેત્રમાં રહેલા સન્ની દેવ મનુષ્ય તિર્યંચોના વ્યક્ત મનના ભાવને જાણે દેખે છે.(જે પ્રકારે અસ્પષ્ટ શબ્દ સાંભળી શકાતા નથી તે પ્રકારે અસ્પષ્ટ મનને જાણી-દેખી શકાતું નથી.) (૩) કાળથી– જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા સમયના ભૂત અને ભવિષ્યના મનને જાણી જોઈ શકે છે. ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા સમયના ભૂત અને ભવિષ્યના મનને જાણી દેખી શકે છે.જઘન્ય અને ઉત્કૃષ્ટ બન્ને કથનની અપેક્ષાએ તો એક જ છે, પરંતુ જઘન્યથી ઉત્કૃષ્ટ વધારે છે એમ સમજી લેવું જોઇએ(જો જઘન્ય ઉત્કૃષ્ટ વાસ્તવમાં સમાન જ હોય તો તેને આગમમાં જઘન્ય ઉત્કૃષ્ટ નહીં કહેતા અજઘન્ય અનુત્કૃષ્ટ કહેવાય છે.) (૪) ભાવથી- મન:પર્યવજ્ઞાની અનંત ભાવોને જાણી, શકે છે, જોઈ શકે છે. પરિશેષ વાર્તાઃ જો અવધિજ્ઞાની રૂપી પદાર્થોને જાણે છે તો શું તે સ્વયંની સીમામાં રહેલા જીવોના મનને જાણી–દેખી શકે છે? ઉત્તર :- હા જાણી–દેખી શકે છે. આને દષ્ટાંત દ્વારા સમજીએ. એક ટપાલઘરમાં ઘણી વ્યક્તિ કામ કરતી હોય છે. પરંતુ કોઈ વ્યક્તિ તારની અનુભવી હોય છે. કોઈને તાર વિષે અનુભવ નથી પણ તેને શ્રોતેન્દ્રિય તો છે જ તેથી તાર સંદેશાના ટિક ટિક અવાજને સાંભળી શકે છે પરંતુ સમજી શકતી નથી. તેવી રીતે તેટલું અંતર અવધિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાની વચ્ચે રહેલું છે. અથવા એક ડોકટર ચક્ષરોગનો નિષ્ણાત છે અને બીજો સંપૂર્ણ શરીરનો ચિકિત્સક છે. તે આંખની ચિકિત્સા પણ કરે છે, પરંતુ આંખના વિષયમાં ચક્ષ વિશેષજ્ઞની ચિકિત્સા તથા શરીર નિષ્ણાતની ચિકિત્સામાં અંતર હોવું સ્વાભાવિક છે. તેવીજ રીતે અવધિજ્ઞાની દ્વારા મનના પુગલને જાણવામાં ને મન:પર્યવજ્ઞાની દ્વારા મનના પુગલને જોવા અને જાણવામાં ઘણું અંતર હોય છે, એમ સમજવું જોઇએ. પ્રશ્ન:- 28જુમતિ અને વિપુલમતિ બન્ને લગભગ સરખા છે. તો આ વિભાગને કેમ સમજવા? ઉત્તર:- જેમ કે બે વિદ્યાર્થીઓએ એક જ વિષયની પરીક્ષા આપી. એક પ્રથમ શ્રેણીમાં આવે છે બીજો દ્વિતીય શ્રેણીમાં આવે છે. તેથી, સ્પષ્ટ છે કે પ્રથમ શ્રેણી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનું જ્ઞાન વિશેષ છે. એની શ્રેણી આગળ છે. ભવિષ્યમાં પણ એનો પ્રવેશ પ્રથમ આવશે. એવી રીતે ઋજુમતિ અને વિપુલમતિમાં ફેર સમજવો
ઋજુમતિનું જ્ઞાન એ જ ભવમાં નષ્ટ થઈ શકે છે. જ્યારે વિપુલમતિનું જ્ઞાન આખા ભવ સુધી રહે છે. આ તેની વિશેષતા છે. કોઈ ધારણા થકી વિપુલમતિ એજ ભવમાં મોક્ષ પામે છે. જ્યારે ઋજુમતિ મન:પર્યવજ્ઞાનીને ભવિષ્યમાં અનેક ભવ પણ કરવા પડે છે. સામાન્ય અંતરપણ કયારેક મહત્ત્વનું થઈ જાય છે. જેમ કે ચુંટણીમાં એક મત ઓછો પડ્યો તો બીજા પાંચ વર્ષ રાહ જોવી પડે. એવી જ વિશેષતા બન્ને પ્રકારના મન:પર્યવ જ્ઞાનમાં છે. તેથી બે પ્રકાર કહ્યા છે. અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનની તુલના:(૧) અવધિજ્ઞાનની અપેક્ષાએ મન:પર્યવજ્ઞાન અધિક વિશદ્ધ હોય છે. (૨) અવધિજ્ઞાન બધા પ્રકારના રૂપી દ્રવ્યોનો વિષય કરે છે. જ્યારે મન:પર્યવ જ્ઞાન ફક્ત મનોદ્રવ્યોનો વિષય કરે છે. (૩) અવધિજ્ઞાન ચારેય ગતિમાં હોય છે, મનઃ પર્યવ જ્ઞાન ફક્ત મનુષ્ય ગતિમાં જ હોય છે. (૪) અવધિજ્ઞાન મિથ્યાત્વ આવ્યા પછી નષ્ટ થતું નથી પરંતુ વિર્ભાગજ્ઞાનમાં પરિવર્તિત થાય છે જ્યારે મન:પર્યવજ્ઞાન મિથ્યાત્વ
આવ્યા પછી સમાપ્ત થઈ જાય છે. (૫) અવધિજ્ઞાનની સાથે અવધિ દર્શન હોય છે, મન:પર્યવજ્ઞાનની સાથે કોઈ દર્શન નથી હોતું. (૬) અવધિજ્ઞાન આગામી ભવમાં સાથે જાય છે. મન:પર્યવજ્ઞાન પરભવમાં સાથે જતું નથી. (૭) મન:પર્યવ જ્ઞાનનો વિષય દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી અલ્પ છે, અવધિજ્ઞાનનો વિષય અત્યંત વિશાળ છે. અર્થાત્ અવધિજ્ઞાની
સંપર્ણ શરીરના ચિકિત્સક સમાન છે, તો મન:પર્યવ જ્ઞાની કોઈ એક અંગના વિશેષજ્ઞની સમાન છે. (૮) સામાન્યપણે બધાજ અવધિજ્ઞાની મન:પર્યવ જ્ઞાની નથી હોતા, પણ બધાજ મન:પર્યવ જ્ઞાની અવધિજ્ઞાની તો હોય જ છે. (૫) કેવળજ્ઞાન:- કેવળજ્ઞાન આત્માનો નિજ ગુણ-સ્વભાવ છે. અનાદિકાળથી આત્મા જ્ઞાનાવરણીય કર્મથી આવૃત્ત છે. જ્યારે આત્મા સદઅનુષ્ઠાનરૂપ તપ સંયમ દ્વારા મોહ કર્મનો ક્ષય કરીને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય આ ત્રણ કર્મોનો એક સાથે ક્ષય કરે છે ત્યારે કેવળજ્ઞાન પ્રગટ થાય છે અને કેવળદર્શન પણ ઉત્પન્ન થાય છે. આ જ્ઞાન આવરણ રહિત અને સંપૂર્ણ જ્ઞાન છે. આ જ્ઞાન દ્વારા રૂપી અરૂપી સમસ્ત પદાર્થો તથા સમસ્ત પર્યાયોનું જ્ઞાન થાય છે. કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી કયારેય પણ
Page #30
--------------------------------------------------------------------------
________________
30
| o|
|
|
આગમચાર– ઉતરાર્ધ નષ્ટ થતું નથી અર્થાત્ આ અપ્રતિપાતિ જ્ઞાન છે. મનુષ્ય દેહ છૂટયા પછી પણ આ જ્ઞાન યથાવત્ આત્મામાં રહે છે. અનંત સિદ્ધો અને હજારો મનુષ્યનું કેવળ જ્ઞાન એક જ હોય છે; એમાં કોઈ ભેદ કે વિભાગ નથી હોતા.
કેવળજ્ઞાની મનુષ્ય અને સિદ્ધોની અવસ્થાઓ વિભિન્ન હોય છે. એ અપેક્ષાએ કેવળજ્ઞાનીના ભેદ–વિકલ્પ ઉપચારથી હોય છે. પરંતુ વાસ્તવમાં કેવળજ્ઞાનના કોઈ ભેદ વિકલ્પ હોતા નથી એ સ્પષ્ટ છે. કેવળજ્ઞાન સાદિ અનંત છે અર્થાત્ એક દિવસ આ જ્ઞાન પ્રકટ થાય છે, તેથી સાદિ છે અને તે સદા તથા સર્વદા રહેશે તેથી અનંત છે. પાંચ પદોમાં પ્રથમ અને બીજા પદમાં અર્થાત્ અરિહંત અને સિદ્ધોને કેવળજ્ઞાન હોય છે. કેવળજ્ઞાનનો વિષય:- (૧) દ્રવ્યથી- કેવળજ્ઞાની રૂપી અરૂપી સર્વ દ્રવ્યોને જાણે અને જુએ (૨) ક્ષેત્રથી– સર્વ લોક અલોકને જાણે, જએ(૩) કાળથી– સંપૂર્ણ ભૂત ભવિષ્યને જાણે-જુએ (૪) ભાવથી- સવે દ્રવ્યોની સવે પયોયાંને, અવસ્થાઓને જાણે-જુએ. કેવળજ્ઞાનથી સંપૂર્ણ પદાર્થો અને ભાવોને જાણીને કેવળી થોડા તત્ત્વોનું જ કથન વાણી દ્વારા કરે છે. તેમનો આ વચન યોગ હોય છે. એમનું આ પ્રવચન (દેશના,દેશજ્ઞાન), સાંભળનારા માટે શ્રુતજ્ઞાન બની જાય છે.
મતિ આદિ ચાર જ્ઞાન એક સાથે એક વ્યક્તિમાં હોઈ શકે છે. કેવળ જ્ઞાન એકલું જ હોય છે. શેષ ચારે જ્ઞાન કેવળજ્ઞાનમાં વિલીન થઈ જાય છે. જેમ કોઈ મકાનની એક દિશામાં ચાર દરવાજા છે, તેને હટાવીને આખી દિશા ખુલ્લી કરીને જ્યારે એક જ પહોળો માર્ગ બનાવી દેવામાં આવે છે, ત્યારે તેમાં પ્રવેશ દ્વાર ૪ અથવા ૫ નહીં પરંતુ એક જ માર્ગ કહેવામાં આવે છે. ચાર દરવાજાઓના ચાર માર્ગ પણ તેમાં સમાવિષ્ટ થઈ જાય છે. એ જ રીતે એક કેવળજ્ઞાનમાં જ ચારે ય જ્ઞાન સમાવિષ્ટ થઈ જાય છે. કેવળજ્ઞાનથી વિશેષ કોઈ જ્ઞાન હોતું નથી. આ સર્વોપરી જ્ઞાન છે અને આત્માની સર્વશ્રેષ્ઠ નિજ સ્વભાવ અવસ્થા છે. કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરવા સંપૂર્ણ તપ, સંયમની સાધનાનો સ્વીકાર કરવો જરૂરી છે.
- નંદી સારાંશ પૂર્ણ
પ્રજ્ઞાપના સૂત્ર: વિષયાનુક્રમણિકા પદ | વિષય
પદ | વિષય | ૧ | જીવ અજીવના ભેદ-પ્રભેદ
૧૯] દષ્ટિ ૨ | જીવોના સ્થાન નિવાસ
૨૦ | અંતકિરિયા, પદવી અને રત્ન | ૨૭ દ્વારોથી અલ્પબહત્વ
૨૧ | અવગાહના–સંસ્થાન જીવોની સ્થિતિ–ઉમર
રર | પ+પ ક્રિયાઓની વક્તવ્યતા જીવ અજીવની પર્યાય-સંખ્યામાં
૨૩ | કર્મ પ્રકૃતિ અને બંધ સ્થિતિ ગતાગત અને વિરહકાળ આદિ
| ૨૪ | કર્મ બાંધતો બાંધે શ્વાસોચ્છવાસ
૨૫ | કર્મ બાંધતો વેદે સંજ્ઞાના દશ પ્રકાર
| ૨૬ | કર્મ વેદતો બાંધે યોનિ
૨૭] કર્મ વેદતો વેદે ૧૦| ચરમ-અચરમ, દ્રવ્ય-પ્રદેશ
૨૮ | આહારક–અનાહારક ૧૧] ભાષા
૨૯ | ઉપયોગ ૧૨ | બદ્ધ-મુક્ત શરીર સંખ્યા
| ૩૦ | પશ્યતા ૧૩) જીવ–અજીવના પરિણામ
| ૩૧ | સંજ્ઞી–અસંજ્ઞી ૧૪] કષાયોના વિવિધ ભેદ-ભંગ
૩૦ | સંયત | ૧૫ દ્રવ્યેન્દ્રિય, ભાવેદ્રિય આદિ
| ૩૩] અવધિ | ૧૬ પ્રયોગ (યોગ ૧૫).
૩૪] પરિચારણા ૧૭ લેશ્યાઓના વિવિધ જ્ઞાન
૩૫ વેદના ૧૮ કાયસ્થિતિ
૩૬ ] સમુદ્ધાત
પ્રશાપના સૂત્ર પરિચય – જૈન આગમ સાહિત્યના અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્ય તે બે મુખ્ય વિભાગ છે. ઉપલબ્ધ અંગ પ્રવિષ્ટ આગામોમાં જેમ ભગવતી સૂત્ર વિશાળ કાય સૂત્ર છે અને તેનું મહત્વપૂર્ણ સ્થાન છે, તે જ રીતે અંગ બાહ્ય આગમોમાં પ્રજ્ઞાપના સૂત્ર પણ વિશાળકાય સૂત્ર છે અને જૈન સિદ્ધાંતના મહત્ત્વપૂર્ણ વિષયોનું તેમાં સાંગોપાંગ સંકલન હોવાથી તેનું પણ મહત્ત્વપૂર્ણ સ્થાન છે.
આ સૂત્રમાં પ્રજ્ઞાપના – વિશેષ રૂપે વિશ્લેષણ પૂર્વક વિભિન્ન તત્ત્વોનું જ્ઞાપન– બોધ છે, તેથી તેનું પ્રજ્ઞાપના એ સાર્થક નામ છે. આગામોમાં તેના માટે પણવણા, ભગવઈ ઈત્યાદિ શબ્દો પ્રયુક્ત છે, તે શબ્દપ્રયોગ તેની મહત્તાને સૂચિત કરે છે. જીવાજીવાભિગમ સૂત્રમાં પણ તત્ત્વનું વર્ણન છે. તેમાં જીવોના શરીર અવગાહના, વેશ્યા, દષ્ટિ આદિ જીવ પર્યાયોના ઉલ્લેખ એક જ પ્રકરણમાં છે, પરંતુ આ સૂત્રમાં પ્રત્યેક વિષયો પર એક-એક સ્વતંત્ર પ્રકરણ છે અને તેમાં તેનું સાગોપાંગ વિસ્તૃત વિવેચન છે. વિષય બોધ:- પ્રજ્ઞાપના સૂત્રમાં એક શ્રુતસ્કંધ છે. તેમાં ૩૬ પદ છે, જે અધ્યયન રૂપ છે. એક-એક પદમાં પ્રાયઃ એક જ વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ સંપૂર્ણ શાસ્ત્ર તત્ત્વજ્ઞાન પ્રધાન છે. ધર્મકથા કે આચાર વર્ણન એમાં નથી.
આ સૂત્રમાં જીવ અજીવ તત્ત્વથી પ્રજ્ઞાપના પ્રારંભ થઈને અંતે છત્રીસમાં સમુદ્યાત પદથી કેવળી સમુદ્યાત, યોગ-નિરોધ, શૈલેશી અવસ્થા, મોક્ષ ગમન, એવી સિદ્ધ અવસ્થાના સ્વરૂપથી મોક્ષ તત્વનું કથન કર્યું છે. સૂત્ર પરિમાણ :- આ સૂત્ર ગૂઢતમ વિષયોના ભંડાર રૂપ મહાશાસ્ત્ર છે. પ્રારંભિક તાત્વિક કંઠસ્થ જ્ઞાન અને અનુભવ વિના સાધકોને પણ આ સૂત્રમાં ગતિ પામવી અત્યંત કઠિન છે. આ મહાશાસ્ત્ર ૭૮૮૭ શ્લોકના પરિમાણ રૂપે માનવામાં આવેલ છે, આ
|
Page #31
--------------------------------------------------------------------------
________________
jainology II
31
આગમસાર
સૂત્રમાં વર્ણિત વિષયોનું અત્યંત મહત્વ છે. કારણ કે ૧, ૨, ૫, ૬, ૧૧, ૧૫, ૧૭, ૨૪, ૨૫, ૨૬, ૨૭ આ અગિયાર પદોનો અતિદેશ (ભલામણ) ભગવતી સૂત્ર નામક અંગ સૂત્રમાં કરવામાં આવ્યો છે.
પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ પ્રથમ ઃ પ્રજ્ઞાપના પદ
જીવના ૫૬૩ ભેદ :નારકીના–૧૪, તિર્યંચના−૪૮, મનુષ્યના-૩૦૩, દેવના–૧૯૮ ભેદ છે. નારકીના ૧૪ ભેદ :– સાત નારકીના પર્યાપ્તા અને અપર્યાપ્તા.
=
તિર્યંચના ૪૮ ભેદ :– પૃથ્વીકાયના ચાર ભેદ છે– (૧) સૂક્ષ્મના અપર્યાપ્ત, (૨) સૂક્ષ્મના પર્યાપ્ત, (૩) બાદરના અપર્યાપ્ત, (૪) બાદરના પર્યાપ્ત. આ રીતે અપ્લાયના ચાર, તેઉકાયના ચાર, વાયુકાયના ચાર ભેદ છે. વનસ્પતિકાયના છ ભેદ છે– ૧ સૂક્ષ્મ, ૨ પ્રત્યેક, ૩ સાધારણ. આ ત્રણના અપર્યાપ્ત અને પર્યાપ્ત. આ રીતે એકેન્દ્રિયના કુલ ૪+૪+૪+૪+૬ ઊ ૨૨ ભેદ થાય.
બેઇન્દ્રિયના બે ભેદ છે– (૧) અપર્યાપ્ત (૨) પર્યાપ્ત. તે જ રીતે તેઇન્દ્રિયના અને ચૌરેન્દ્રિયના બે—બે ભેદ છે. આ રીતે વિકલેન્દ્રિયના કુલ ૨+૨+૨ ઊ ૬ ભેદ છે.
પંચેન્દ્રિય તિર્યંચના વીસ ભેદ છે. પંચેન્દ્રિય તિર્યંચના મૂળ પાંચ પ્રકાર છે– (૧) જળચર (૨) સ્થળચર (૩) ખેચર (૪) ઉરપરિસર્પ (૫) ભુજપરિસર્પ. પ્રત્યેકના ચાર-ચાર ભેદ છે. (૧) અસંજ્ઞી અપર્યાપ્ત (૨) અસંશી પર્યાપ્ત (૩) સંશી અપર્યાપ્ત (૪) સંજ્ઞી પર્યાપ્ત. આ કુલ ૫૪૪ ઊ ૨૦ ભેદ પંચેન્દ્રિય તિર્યંચના થાય. સર્વ મળીને ૨૨+૬+૨૦ ઊ ૪૮ ભેદ તિર્યંચના થાય. મનુષ્યના ૩૦૩ ભેદ :– ૫ ભરત, ૫ ઐરવત, ૫ મહાવિદેહ, એ પંદર કર્મભૂમિના ક્ષેત્ર છે. ૫ દેવકુરુ, ૫ ઉત્તરકુરુ, ૫ હરિવર્ષ, ૫ રમ્યવર્ષ, ૫ હેમવત્, ૫ હેરણ્યવત, આ ૩૦ અકર્મભૂમિના ક્ષેત્ર છે. ૫૬ અંતરદ્વીપના ક્ષેત્ર છે. આ કુલ ૧૫+૩૦+૫૬ ઊ ૧૦૧ મનુષ્ય ક્ષેત્ર છે. તેમાં રહેનારા મનુષ્યના ૧૦૧ ભેદ છે. તેના ત્રણ–ત્રણ ભેદ છે– (૧) અસંશી અપર્યાપ્ત (સંમૂર્છિમ મનુષ્ય), (૨) સંશી અપર્યાપ્ત, (૩) સંજ્ઞી પર્યાપ્ત. કુલ ૧૦૧×૩ ઊ ૩૦૩ મનુષ્યના ભેદ થાય. સંમૂર્ચ્છિમ મનુષ્ય પર્યાપ્ત થતા નથી, અપર્યાપ્ત અવસ્થામાં જ મૃત્યુ પામે છે.
જંબુદ્રીપમાં એક ભરત, એક ઐરવત અને એક મહાવિદેહ તેમ ૩ કર્મભૂમિના ક્ષેત્રો અને એક હેમવત, એક હેરણ્યવત્, એક હરિવર્ષ, એક રમ્ય વર્ષ, એક દેવકુરુ અને એક ઉત્તરકુરુ તે છ અકર્મભૂમિના ક્ષેત્રો છે. ધાતકીખંડ અને પુષ્કરાર્ધ દ્વીપમાં દરેક ક્ષેત્રો બે—બે છે.
આ રીતે ત્યાં છ–છ કર્મભૂમિના ક્ષેત્રો, બાર–બાર અકર્મભૂમિના ક્ષેત્રો છે. કર્મભૂમિ–અકર્મભૂમિના ક્ષેત્રોનું વિભાજન :–
ક્ષેત્ર કર્મભૂમિ ક્ષેત્ર અકર્મભૂમિ ક્ષેત્ર
કુલ
૯
૧૮
૧૮
૪૫
અંતરદ્વીપના ૫૬ ક્ષેત્ર લવણ સમુદ્રમાં છે. તેનું વર્ણન જીવાભિગમ સૂત્રના સારાંશમાં(આ જ ખંડમાં) છે. ભરત વગેરે ક્ષેત્રોનું વર્ણન જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર સારાંશમાં છે.
દેવના ૧૯૮ ભેદ :– દેવોના મુખ્ય ચાર ભેદ છે. યથા– ૧ ભવનપતિ દેવ, ૨ વાણવ્યંતર દેવ, ૩ જ્યોતિષી દેવ, ૪ વૈમાનિક દેવ. તેમાં ભવનપતિના ૨૫, વાણવ્યંતરના ૨૬, જ્યોતિષીના ૧૦, વૈમાનિકના ૩૮ સર્વ મળીને ૨૫+૨૬+૧૦ + ૩૮ ઊ ૯૯ ભેદ થાય, તેના અપર્યાપ્ત અને પર્યાપ્ત બે—બે ભેદ છે. તેથી કુલ ૯૯×૨ ઊ ૧૯૮ ભેદ દેવના થાય.
૨૫ ભવનપતિના નામ :- દશ ભવનપતિ (૧) અસુર કુમાર (૨) નાગ કુમાર (૩) સુવર્ણ કુમાર (૪) વિદ્યુત કુમાર (૫) અગ્નિ કુમાર (૬) ઉદધિ કુમાર (૭) દ્વીપ કુમાર (૮) દિશા કુમાર (૯) પવન કુમાર (૧૦) સ્તનિત કુમાર.
પંદર પરમાધામી દેવ ઃ– આ અસુરકુમાર જાતિના દેવ છે. તે નરકમાં નારકી જીવોને દુઃખ આપે છે. પરમ અધર્મી અને ક્રૂર હોય છે. તેથી તેઓ પરમ અધાર્મિક દેવ કહેવાય છે. તેના નામ આ પ્રમાણે છે– (૧) અંબ (૨) અંબરીષ (૩) શ્યામ (૪) શબલ (૫) રૌદ્ર (૬) મહા રૌદ્ર (૭) કાળ (૮) મહાકાળ (૯) અસિપત્ર (૧૦) ધનુષ (૧૧) કુંભ (૧૨) વાલુકા (૧૩) વૈતરણી (૧૪) ખરસ્વર (૧૫) મહાઘોષ ૧૦+૧૫ ઊ ૨૫ ભેદ ભવનપતિના થાય છે.
જંબૂઠ્ઠીપમાં ધાતકીખંડમાં
પુષ્કરાર્ધ દ્વીપમાં
૩
S
;
S
૧૨
૧૨
૨૬ વાણવ્યંતર :– પિશાચ આદિ આઠ– (૧) કિન્નર (૨) કિં પુરુષ (૩) મહોરગ (૪) ગંધર્વ (૫) યક્ષ (૬) રાક્ષસ (૭) ભૂત (૮) પિશાચ. આણપને આદિ આઠ– (૧) આણપને (૨) પાણપત્ને (૩) ઈસિવાઈ (૪) ભૂયવાઈ (૫) કંદે (૬) મહાકંદે (૭) કુહંડે (૮) પયંગ દેવ. ઝુંભક દસ– (૧) અન્ન જુંભક (૨) પાણ ઝુંભક (૩) લયણ જુંભક (૪) શયન શ્રૃંભક (૫) વસ્ત્ર ઝુંભક (૬) ફળ જંભક (૭) પુષ્પ વૃંભક (૮) ફળ-પુષ્પ વૃંભક (૯) વિદ્યા દ્રંભક (૧૦) અગ્નિ વૃંભક. આ કુલ રીતે ૮+૮+૧૦ ઊ ૨૬ ભેદ વાણવ્યંતરના થાય.
૧૦ જ્યોતિષી :– તેના પાંચ પ્રકાર છે– (૧) ચન્દ્ર (૨) સૂર્ય (૩) ગ્રહ (૪) નક્ષત્ર (૫) તારા. પ્રત્યેકના બે—બે ભેદ છે (૧) ચલ (૨) સ્થિર. કુલ ૫×૨ ઊ ૧૦ ભેદ છે. અઢીદ્વીપમાં જ્યોતિષી દેવો ચલ છે અને અઢીદ્વીપની બહાર સ્થિર છે.
૩૮ વૈમાનિક :– ૧૨ દેવલોક, ૩ કિક્વિષી, ૯ લોકાંતિક, ૯ ત્રૈવેયક, ૫ અનુત્તર વિમાન.
૧૨ દેવલોક ==
- (૧) સૌધર્મ (૨) ઈશાન (૩) સનત્કુમાર (૪) માહેન્દ્ર (૫) બ્રહ્મલોક (૬) લાન્તક (૭) મહાશુક્ર (૮) સહસ્ત્રાર (૯) આણત (૧૦) પ્રાણત (૧૧) આરણ (૧૨) અચ્યુત.
કિલ્વિષી :– (૧) ત્રણ પલ્યોપમવાળા (૨) ત્રણ સાગરોપમવાળા (૩) તેર સાગરોપમવાળા.
=
Page #32
--------------------------------------------------------------------------
________________
આગમચાર– ઉતરાર્ધ
32 લોકાંતિક – (૧) સારસ્વત (૨) આદિત્ય (૩) વતિ (૪) વરુણ (૫) ગઈતોય (૬) તુષિત (૭) અવ્યાબાધ (૮) આગ્નેય(મરુત) (૯) અરિષ્ટ. ૯ રૈવેયક:- (૧) ભદ્ર (૨) સુભદ્ર (૩) સુજાત (૪) સુમનસ (૫) સુદર્શન (૬) પ્રિય દર્શન (૭) આમોઘ (૮) સુપ્રતિબદ્ધ (૯) યશોધર. ૫ અનુત્તર વિમાનઃ- (૧) વિજય (૨) વૈજયંત (૩) જયંત (૪) અપરાજિત (૫) સર્વાર્થ સિદ્ધ. નોંધ:- શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં ભવનપતિના અસુરાદિ દસ અને વાણવ્યંતરના પિશાચાદિ આઠ ભેદ છે. પંદર પરમાધામી, આઠ આણપન્ને આદિ, ૧૦ જંબક, ૯ લોકાંતિક, ૩ કિલ્પિષી વગેરેના નામ અને ભેદ નથી, અન્ય સૂત્રોમાંથી ગ્રહણ કરીને અહીં એક સાથે સંકલિત કર્યા છે. સિદ્ધોના પંદર પ્રકાર:(૧) તીર્થ સિદ્ધ – તીર્થકર ભગવાન ચાર તીર્થની સ્થાપના કરે, ત્યારે તીર્થ પ્રવર્તન થાય છે. એ તીર્થ પ્રવર્તન કાળમાં જે સિદ્ધ થાય તે તીર્થ સિદ્ધ કહેવાય છે. ગણધર આદિ શ્રમણો તીર્થ સિદ્ધ છે. (૨) અતીર્થ સિદ્ધ – તીર્થ પ્રવર્તન પહેલાં જે સિદ્ધ થાય છે અથવા તીર્થ વિચ્છેદ થયા પછી જે સિદ્ધ થાય, તે અતીર્થ સિદ્ધ છે અર્થાત્
જ્યારે કોઈ તીર્થંકરના શાસનમાં શ્રુત વિચ્છેદ થઈ જાય અથવા શ્રમણ શ્રમણીઓનો વિચ્છેદ થઈ જાય; ત્યારપછી સ્વતઃ જ્ઞાન પ્રાપ્ત કરીને જે સિદ્ધ થાય તે અતીર્થ સિદ્ધ છે. આ બે ભેદોમાં સર્વે સિદ્ધોનો સમાવેશ થઈ શકે છે. (૩) તીર્થકર સિદ્ધ:- જે ચાર તીર્થની સ્થાપના કરે છે, તે તીર્થકર છે. તીર્થકર પણે સિદ્ધ થાય, તે તીર્થકર સિદ્ધ કહેવાય છે. ભરત ઐરવતમાં ક્રમશઃ ૨૪૨૪ તીર્થકર થાય છે. એક મહાવિદેહ ક્ષેત્રમાં નિરંતર ઓછામાં ઓછા ચાર અને ઉત્કૃષ્ટ બત્રીસ તીર્થંકર હોય છે. પાંચે ય મહાવિદેહક્ષેત્રોના સર્વે મળીને ઉત્કૃષ્ટ તીર્થકર ૩રપ ઊ ૧૬o તીર્થકર હોય છે. ભરત, એરવતમાં એક સમયમાં એક તીર્થકર હોય છે. પાંચ ભરત-પાંચ ઐરવતની અપેક્ષા પમ્પ ઊ ૧૦ હોય છે. અઢીદ્વીપમાં ૧૫ કર્મભૂમિ ક્ષેત્રમાં કુલ– ઉત્કૃષ્ટ ૧૭૦ તીર્થકર હોઈ શકે છે. તેમાં ૧૬૦ તીર્થકરો મહાવિદેહ ક્ષેત્રની અપેક્ષાએ અને ૧૦ તીર્થકરો ભરત-ઐરવત ક્ષેત્રની અપેક્ષાએ હોય છે. આ રીતે ૧૬૦+૧૦ ઊ ૧૭૦ તીર્થકર થાય છે. (૪) અતીર્થંકર સિદ્ધ – તીર્થંકરના સિવાય જે શ્રમણ-શ્રમણી કેવળી થઈને સિદ્ધ થાય છે. ગણધર આદિ સર્વે અતીર્થકર સિદ્ધ છે. (૫) સ્વયં બુદ્ધ સિદ્ધ:- જાતિ સ્મરણ જ્ઞાન અથવા અવધિજ્ઞાન દ્વારા સ્વતઃ ધર્મ બોધ પામીને સિદ્ધ થાય તે સ્વયંબુદ્ધ સિદ્ધ છે, જેમાં કે તીર્થકર. (૬) પ્રત્યેક બુદ્ધ સિદ્ધઃ કોઈ પદાર્થને, જીવને અથવા એની તે અવસ્થાને જોઈને બોધ પામીને સિદ્ધ થાય તે પ્રત્યેક બુદ્ધ સિદ્ધ છે, જેમ કે- કરકંડુ. સ્વયં બુદ્ધમાં આત્મ જ્ઞાનનું નિમિત્ત હોય છે, પ્રત્યેક બુદ્ધમાં બાહ્ય પદાર્થનું નિમિત્ત હોય છે; તે બંનેમાં એજ અંતર છે (૭) બુદ્ધ બોધિક સિદ્ધ:- કોઈના ઉપદેશ દ્વારા બોધ પામીને જે સિદ્ધ થાય છે તે બદ્ધ બોધિત સિદ્ધ છે. જેમ કે– મેઘકુમાર.
રીરથી સિદ્ધ થાય તે સ્ત્રીલિંગ સિદ્ધ છે. જેમ કે- ચંદનબાળા. સ્ત્રીવેશ યા સ્ત્રીવેદના ઉદયની અહીં વિવક્ષા નથી, કારણ કે વેદનો ઉદય તો નવમો ગુણસ્થાન સુધી જ હોય છે. ત્યારપછી અવેદી થયા પછી સર્વે સિદ્ધ થાય છે. અહીંયા.
સ્ત્રીલિંગ સિદ્ધાના કથનમાં સ્ત્રી શરીર માત્રનું પ્રયોજન છે. (૯) પુરુષ લિંગ સિદ્ધ:- પુરુષના શરીરથી સિદ્ધ થાય તે પુરુષ લિંગ સિદ્ધ છે, જેમ કે– ગીતમાદિ. (૧૦) નપુંસક લિંગ સિદ્ધ :- નપુંસકના શરીરથી સિદ્ધ થાય તે નપુંસક લિંગ સિદ્ધ છે, જેમ કે- ગાંગેય અણગાર. આ નપુંસક જન્મથી હોય છે અને કત્રિમ પણ હોય છે. તે બંને પ્રકારના નપુંસક સિદ્ધ થઈ શકે છે બધા પ્રકારના નપુંસકોનો આગમ દષ્ટિથી મુખ્ય બે ભેદોમાં સમાવેશ હોય છે– (૧) સ્ત્રી નપુંસક, (૨) પુરુષ નપુંસક. તેમાં પુરુષ નપુંસક સિદ્ધ થાય છે. સ્ત્રી નપુંસક સિદ્ધ થતા નથી. કારણ કે તેઓને સ્વભાવથી છઠ્ઠ આદિ ગુણસ્થાન પ્રાપ્ત થતા નથી, તેમ ભગવતી સૂત્ર, શતક-૨૫, ઉદ્દેશક-૬ થી સ્પષ્ટ થાય છે. સ્ત્રી ચિહ્ન ની પ્રધાનતાવાળા નપુંસક “સ્ત્રી નપુંસક' કહેવાય છે અને પુરુષ ચિહ્ન દાઢી, મૂછ ની પ્રધાનતાવાળા નપુંસક “ પુરુષ નપુંસક હોય છે.
આ બધા પ્રકારના નપસકોને દીક્ષા આપવાનો આગમમાં નિષેધ છે. તોપણ તે સ્વતઃ દીક્ષિત થઈને એકાદી વિચરણ કરી મોક્ષમાં જઈ શકે છે અથવા આગમ- વિહારી શ્રમણો એમને દીક્ષા આપી સ્વતંત્ર વિચરણ કરાવી શકે છે. હરિકેષી મુનિ(ચાંડાલ)ની જેમ અલગ વિચરણ કરીને સિદ્ધ થઈ શકે છે. તેનાથી નપુંસકલિંગ સિદ્ધનો ભેદ સાર્થક થાય છે. (૧૧) સ્વલિંગ સિદ્ધ – જિનેશ્વર ભગવંત પ્રરૂપિત જે સચેલ કે અચેલ લિંગ વેષમાં જે સિદ્ધ થાય છે તે સ્વલિંગ સિદ્ધ છે. જેમ કે– ગૌતમાદિ. (૧૨) અન્યલિંગ સિદ્ધઃ- પરિવ્રાજક, તાપસ વગેરે અન્ય દર્શનિઓની વેશ ભૂષામાં જે સિદ્ધ થાય છે તે અન્ય લિંગ સિદ્ધ છે અર્થાત્ પરિણામોની ધારા શુદ્ધ શુદ્ધતમ થતાં થતાં ગુણ શ્રેણીની વૃદ્ધિ કરી કોઈ જીવ અન્ય લિંગમાં સાતમા આઠમા યાવત ૧૩મા ૧૪મા ગુણસ્થાનને પ્રાપ્ત કરી સિદ્ધ થઈ શકે છે. (૧૩) ગૃહસ્થ લિંગ સિદ્ધઃ- ગૃહસ્થાવસ્થામાં રહીને કોઈ જીવ ભાવ શ્રેણીની વૃદ્ધિ પામીને સંયમ અવસ્થાને પ્રાપ્ત કરે છે અને તેઓ સંપૂર્ણ કર્મ ક્ષય કરી સિદ્ધ થઈ જાય છે, તેઓ ગૃહસ્થ લિંગ સિદ્ધ છે. જેમ કે– મરુદેવા માતા. અન્ય લિંગમાં અને ગૃહસ્થ લિંગમાં ભાવ સંયમ આવે અને જેનું આયુષ્ય અલ્પ હોય કે બીજું કોઈ કારણ હોય તો તે અન્ય લિંગમાં સિદ્ધ થાય છે. જો તેનું આયુષ્ય દીર્ઘ હોય અને બીજી કોઈ પણ પરિસ્થિતિ ન હોય તો તે પોતાના અન્ય લિંગને અને ગૃહસ્થ લિંગને છોડી સ્વલિંગ ધારણ કરીને વિચરણ કરે અને તે સ્વલિંગથી જ સિદ્ધ થાય ત્યારે તેની ગણતરી પણ સ્વલિંગ સિદ્ધમાં જ થાય છે. (૧૪) એક સિદ્ધ – એકાકી સિદ્ધ થનારા. જેની સાથે કોઈ સિદ્ધ થતા નથી, તે એક સિદ્ધ છે. જેમ કે- ભગવાન મહાવીર.
Page #33
--------------------------------------------------------------------------
________________
jainology II
(૧૫) અનેક સિદ્ઘ ઃ— જે અનેકના સમૂહોની સાથે સંથારો કરીને સાથે આયુ સમાપ્ત થતાં સિદ્ધ થાય છે તે અનેક સિદ્ધ છે. જેમ કે ભગવાન ઋષભદેવ.
અજીવના ૫૬૦ ભેદ :
33
આગમસાર
અરૂપી અજીવના ૩૦ અને રૂપી અજીવના ૫૩૦ ભેદ છે. ધર્માસ્તિકાય આદિ ચાર અરૂપી અજીવના સ્કંધાદિ કુલ ૧૦ ભેદ છે. જેમ કે ધર્માસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ; અધર્માસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ; આકાશાસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ; એ નવ અને દસમો કાલ અને આ ચારે અજીવના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ગુણ એમ ૫–૫ પ્રકાર હોવાથી ૪૪૫ ઊ ૨૦ ભેદ થાય છે. આ બધા મળીને કુલ ૧૦+૨૦ ઊ ૩૦ ભેદ થાય.
રૂપી અજીવ(પુદ્ગલ)ના ૫૩૦ ભેદ :–
મૂળ ભેદ ૫ વર્ણ— ૧ કાળો, ૨ નીલો, ૩ લાલ, ૪ પીળો, ૫ સફેદ. ૨ ગંધ– ૧ સુગંધ, ૨ દુર્ગંધ. ૫ ૨સ– ૧ તીખો, ૨ કડવો, ૩ કષાયેલો, ૪ ખાટો, ૫ મીઠો (ગળ્યો). ૮ સ્પર્શ– ૧ ખરસટ, ૨ કોમળ, ૩ હલકો, ૪ ભારે, ૫ ઠંડો, ૬ ગરમ, ૭ રુક્ષ (લુખ્ખો), ૮ (સ્નિગ્ધ) ચીકણો. ૫ સંસ્થાન- ૧ વૃત્ત, ૨ પરિમંડળ ૩ ત્રિકોણ, ૪ ચોખ્ખણ (ચોરસ), ૫ આયત. આ મૂળ ૨૫ ભેદ છે, એના ઉત્તર ભેદ ૫૩૦ છે, તે આ પ્રમાણે છે—
વર્ણના ૧૦૦ ભેદ :– કાળા વર્ણ(રંગ)ના પુદ્ગલ ૨૦ પ્રકારના હોય છે અર્થાત્ તેમાં શેષ ચાર વર્ણ નથી હોતા અને ૫ રસ, ૮ સ્પર્શ, ૨ ગંધ, ૫ સંસ્થાન હોય છે. તે સર્વ મળીને કુલ ૨+૫+૮+૫ ઊ ૨૦ વીસ પ્રકાર થાય. એવી રીતે નીલા વર્ણ વગેરેના પણ ૨૦–૨૦ પ્રકાર છે. કુલ મળીને ૫ વર્ણોના ૫×૨૦ઊ૧૦૦ પ્રકાર છે.
ગંધના ૨૬ ભેદ :– ૨ ગંધના વર્ણાદિ ૨૩–૨૩ (૫ વર્ણ, ૫ ૨સ, ૮ સ્પર્શ, ૫ સંસ્થાન) ભેદ હોવાથી ૨૩×૨ ઊ ૪૬ ભેદ થયા. રસના ૧૦૦ ભેદ :– ૫ રસના, ૨૦–૨૦ ભેદ (૫ વર્ણ, ૨ ગંધ, ૮ સ્પર્શ, ૫ સંસ્થાન) હોવાથી ૨૦×પ ઊ ૧૦૦ ભેદ થયા. સ્પર્શના ૧૮૪ ભેદ :– ૮ સ્પર્શના ૨૩–૨૩ ભેદ (૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ, ૬ સ્પર્શ, ૫ સંસ્થાન) થવાથી ૨૩૪૮ ઊ ૧૮૪ ભેદ થયા. અહીં સ્વયંને અને પ્રતિ પક્ષી સ્પર્શને એમ બે સ્પર્શને છોડીને દ્ર ગણ્યા છે.
=
સંસ્થાનના ૧૦૦ ભેદ - ૫ સંસ્થાનના ૨૦–૨૦ ભેદ (૫ વર્ણ, ૨ ગંધ, ૫ ૨સ, ૮ સ્પર્શ) હોવાથી ૨૦×૫ ઊ ૧૦૦ ભેદ થયા. ૫૩૦ નો યોગ :– વર્ણના ૧૦૦, ગંધના ૪૬, ૨સના ૧૦૦, સ્પર્શના ૧૮૪, સંસ્થાનના ૧૦૦ મળીને કુલ ૧૦૦+૪૬+૧૦૦+૧૮૪+૧૦૦ઊપ૩૦ ભેદ રૂપી અજીવના હોય છે.
ભેદ સંખ્યા વિચારણા :– ૫૩૦ રૂપી + ૩૦ અરૂપી ઊ ૫૬૦ કુલ અજીવના ભેદ થયા. આ ૫૬૩ જીવના અને ૫૬૦ અજીવના ભેદની સંખ્યા આગમોમાંથી ભેદોને સંકલિત કરી કહેવાની પરંપરા છે. મૌલિક આગમોમાં જ્યાં ત્યાં વિભિન્ન અપેક્ષાએ ભેદ–પ્રભેદ અને વર્ણન તો છે, પરંતુ ૫૬૩ અને ૫૬૦ની સંખ્યાની નિર્ધારણા કોઈ પણ આગમમાં નથી. તો પણ આ સંખ્યા આગમ સાપેક્ષ છે આગમ નિરપેક્ષ નથી, એવું કહી શકાય છે. એવી રીતે ૨૫ ભવનપતિ ૨૬ વ્યંતર ૩૮ વૈમાનિકની સંખ્યાઓના વિષયમાં સમજવું. કારણ કે ૯ લોકાંતિક, ૧૫ પરમાધામી ૧૦ જુંભક ૩ કિલ્વિષી આદિ ભેદ પ્રસ્તુત સૂત્રમાં નથી બતાવ્યા, ભગવતી સૂત્ર આદિમાં તે ભેદ વર્ણિત છે.
સૂક્ષ્મ બાદર :– સૂક્ષ્મ અને બાદર નામ કર્મના ઉદયથી જીવ સૂક્ષ્મ અને બાદર હોય છે. સૂક્ષ્મમાં ૫ સ્થાવર છે. એ ચર્મ ચક્ષુથી જોઈ શકાતા નથી પરંતુ સંપૂર્ણ લોકમાં ઠસાઠસ ભરેલ છે. એની ગતિ સ્થૂળ પુદ્ગલો એવં ઔદારિક શરીર તથા શસ્ત્રાદિથી અપ્રતિહત છે. આ સૂત્રના બીજા પદમાં અને ઉત્તરાધ્યયન સૂત્રમાં આ સૂક્ષ્મ જીવો સર્વ લોકમાં હોવાનું કહેવાયું છે. બાદર જીવ પ સ્થાવર રૂપ અને ત્રસકાય રૂપ બંને પ્રકારના હોય છે. એનું શરીર સ્થૂળ હોય છે. શસ્ત્ર આદિથી એ પ્રતિહત થાય છે. બાદરના એ સ્થાવર અને ત્રસ જીવો લોકમાં ક્યાંક હોય છે, ક્યાંક હોતા નથી. બાદરના પણ કોઈ કોઈ જીવ ચર્મ ચક્ષુથી જોઈ શકાતા નથી. જ્યારે તે સંખ્ય, અસંખ્ય કે અનંત એકઠા થાય તો જોઈ શકાય છે.
-
પર્યાપ્ત—અપર્યાપ્ત :− સંમૂર્ચ્છિમ મનુષ્યને છોડીને શેષ સૂક્ષ્મ બાદર સર્વે જીવના ભેદ–પ્રભેદોમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત એ બંને ભેદ હોય છે.
પર્યાપ્ત નામ કર્મના ઉદયવાળા જીવ પર્યાપ્ત કહેવાય છે અને અપર્યાપ્ત નામ કર્મના ઉદયવાળા જીવ અપર્યાપ્ત કહેવાય છે
અથવા જે જીવની જેટલી પર્યાપ્તિ પૂર્ણ કરવાની હોય છે તે પ્રારંભિક સમયોમાં જ્યાં સુધી પૂર્ણ થતી નથી ત્યાં સુધી તે જીવ અપર્યાપ્ત કહેવાય છે. આ પર્યાપ્તિઓને પૂર્ણ કરવામાં સર્વે જીવોને જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સમય લાગે છે.
પર્યાપ્તિ ૬ છે, જેમાં આહાર પર્યાપ્તિના અપર્યાપ્ત ૧-૨ સમય રહે છે. શેષ પાંચે પર્યાપ્તિના અપર્યાપ્ત અસંખ્ય સમય રહે છે. અર્થાત્ આહાર પર્યાપ્તિના પર્યાપ્ત બનવામાં ૧-૨ સમય લાગે છે. શેષ પાંચે પર્યાપ્તિના પર્યાપ્ત બનવામાં પ્રત્યેકમાં પણ અસંખ્ય અસંખ્ય સમયના અંતર્મુહૂર્ત લાગે છે અને બધા મળીને પણ અંતર્મુહૂર્ત જ લાગે છે. કયા જીવમાં કેટલી પર્યાપ્તિ હોય છે, તેનું વર્ણન જીવાભિગમ સૂત્ર સારાંશ પ્રથમ પ્રતિપત્તિમાં જુઓ.
સાધારણ–પ્રત્યેક :– બાદર વનસ્પતિમાં જ સાધારણ અને પ્રત્યેક એવા બે ભેદ કરાય છે. એક શરીરમાં એક જીવ હોય એ પ્રત્યેક શરીરીનું લક્ષણ છે અથવા પ્રત્યેક જીવને સ્વતંત્ર એક શરીર હોવું એ પ્રત્યેક જીવીનું લક્ષણ છે.
અનંત જીવોનું સમ્મિલિત એક શરીર હોવું અર્થાત્ એક જ શરીરમાં અનંત જીવોનું સમ્મિલિત અસ્તિત્વ હોવું, એનું સ્વતંત્ર વ્યક્તિગત કોઈ પણ અસ્તિત્વ ન હોવું એ સાધારણ જીવીનું લક્ષણ છે. એવા જીવ સાધારણ શરીરી કહેવાય છે.
એમ તો પ્રત્યેક શરીરમાં પણ એક શરીરમાં અનેક જીવ દેખાય છે, પરંતુ તે તો તેનું પિંડીભૂત શરીર દેખાય છે. સાથે એ પ્રત્યેક જીવોનું પોતાનું વ્યક્તિગત સ્વતંત્ર શરીર પણ અલગ–અલગ હોય છે. યથા તલપાપડી કે મોદક આદિ જેમ એક પિંડ છે. તેમાં બધા તલ ચીટકીને એક પિંડ દેખાય છે. તો પણ પ્રત્યેક તલનો પોતાનો સ્વતંત્ર અસ્તિત્વ શરીર સ્કંધ રહે છે. એ પ્રકારે પ્રત્યેક
Page #34
--------------------------------------------------------------------------
________________
આગમચાર– ઉતરાર્ધ
વનસ્પતિના અનેક જીવોના સંઘાત સમૂહને સમજવું જોઈએ, પરંતુ સાધારણ વનસ્પતિમાં એવું નથી હોતું. એમાં તો એક જ શરીરમાં અનંત જીવ ભાગીદારની સમાન હોય છે. તેનું સ્વરૂપ અને લક્ષણ વગેરે વર્ણન સંવાદમાં જુઓ.
અનંતકાય જિગ્નેશ – અનંતકાયનો શો અર્થ છે? જેમાં એક નાનકડા શરીરમાં અનંત જીવ હોય અને જેમાં પ્રતિક્ષણ તે જીવો જન્મ્યા કે મર્યા કરે છે, તે પદાર્થને અનંતકાય કહે છે. જિગ્નેશ - નાના શરીરનો આશય શું થાય? જ્ઞાનચંદ -એક સોયના અગ્રભાગ પર અસંખ્ય ગોળા હોય, પ્રત્યેક ગોળામાં અસંખ્ય પ્રતર હોય છે, પ્રત્યેક પ્રતરમાં અસંખ્ય શરીર હોય છે અને એ નાના નાનકડા) શરીરમાં અનંત જીવ હોય છે. જિગ્નેશ :- આ અનંતકાય શું કંદમૂળ જ હોય છે ? જ્ઞાનચંદ – કંદમૂળ તો અનંતકાય હોય જ છે. તે સિવાય પણ અનેક અનંતકાય હોય છે. જેમ કે– (૧) જ્યાં પણ, જેમાં પણ ફુગ થાય તે અનંતકાય છે. (૨) જે વનસ્પતિના પાંદડા વગેરે કોઈપણ ભાગમાંથી દૂધ નીકળે ત્યારે તે અવસ્થામાં. દા.ત. તરીકે આકડાનું પાન, કાચી મગફળી વગેરે. (૩) જો કોઈ પણ લીલું શાક કે વનસ્પતિનો ભાગ તોડતા એક સાથે “તડ' એવો અવાજ આવે અને તે ભાગ ટૂટી જાય. જેમ કે ભીંડા, કાકડી, તુરિયા વગેરે. (૪) જે વનસ્પતિને ચાકુ વડે ગોળાકાર કાપવાથી તેની સપાટી પર રજકણ જેવા જલબિંદુ દેખાય તે. (૫) જે વનસ્પતિની છાલ અંદરથી પણ જાડી હોય તે અનંતકાય છે. (૬) જે પાંદડામાં રગો(રેશા) દેખાય નહીં તે. (૭) જે કંદ અને મૂળ ભૂમિની અંદર પાકીને નીકળે તે. (૮) બધી જ વનસ્પતિના કાચા મૂળિયા. (૯) બધીજ વનસ્પતિની કાચી કૂંપળો. (૧૦) કોમળ તથા ૨ગો(રેશા) દેખાય નહીં તેવી પાંખડીયોવાળાં ફૂલ. (૧૧) પલાળેલા કઠોળ કે ધાન્યમાં તત્કાળ ફણગા ફૂટયા હોય તે. (૧૨) કાચા કોમળ ફળ-આમલી, મંજરી વગેરે. ઉપર જણાવેલ લક્ષણો વનસ્પતિના કોઈ પણ વિભાગમાં દેખાય તો તે બધાં વિભાગો અનંતકાય છે. વિશેષ જાણકારી તથા પ્રમાણ માટે પન્નવણા સૂત્રનું અધ્યયન કરવું જોઈએ.
કંદમૂળના કેટલાક નામો આ મુજબ છે– (૧) બટેટા (૨) રતાળુ (૩) સૂરણ (૪) વજકંદ (૫) લીલી હળદર (દ) આદુ (૭) ડુંગળી (૮) લસણ (૯) ગાજર (૧૦) મૂળા (૧૧) અડવી (૧૨) સક્કરીયા વગેરે.
તે અનંત જીવોનું એક શરીર એક નિગોદ કહેવાય છે. એમાં રહેલા અનંત જીવ નિગોદ જીવ કહેવાય છે. આ અનંત જીવો. મળીને એક શરીર બનાવે છે, એક સાથે જન્મે છે, એકી સાથે પર્યાપ્તિઓ પૂર્ણ કરે છે, એકી સાથે મરે છે, એકી સાથે શ્વાસોશ્વાસ લે છે. અર્થાત્ એમનો આહાર, શ્વાસોશ્વાસ, પુગલ ગ્રહણ વગેરે સાધારણ હોય છે. એ જ એની સાધારણતાનું લક્ષણ છે.
- આ નિગોદ સૂક્ષ્મ અને બાદર બંને પ્રકારના હોય છે. તેમાં સૂક્ષ્મ તો ચર્મ ચક્ષુથી અગ્રાહ્ય છે અને બાદમાં પણ અસંખ્ય નિગોદ શરીર એકઠા થાય પછી જ કોઈ જોવામાં આવી શકે અને કોઈ જોવાતા નથી. તેમને જાણવા સમજવા માટે વીતરાગ વચન જ પ્રમાણભૂત છે. આ રીતે આ અનંત જીવોનું દારિક શરીર એક હોય છે, પરંતુ તેજસ, કાર્મણ શરીર જુદા-જુદા હોય છે.
-૦-૦–૦
ફ્લક્ષણ(કોમળ) પૃથ્વી – મુલાયમ(સુંવાળી) માટીને ફ્લક્ષણ પૃથ્વી કહે છે. એના સાત પ્રકાર છે. (૧) કાળી માટી (૨) નીલી (૩) લાલ (૪) પીળી (૫) સફેદ માટી (૬) પંડુ- માટી જેવા રંગની, ખાખી રંગની, મટમેલા રંગની માટી (૭) પોપડીવાળી માટી. આ સાત પ્રકારમાં અન્ય સર્વ પ્રકારની કોમળ માટીનો સમાવેશ સમજવો જોઇએ. ખર(કઠોર) પૃથ્વી - (૧) સામાન્ય પૃથ્વી (૨) કંકર-કાંકરા (૩) વેળુરત (૪) પથ્થર (૫) શિલા (૬) લવણ (૭) ખાર (૮) લોઢું (૯) તાંબુ (૧૦) તરૂઆ (૧૧) સીસું (૧૨) ચાંદી (૧૩) સોનું (૧૪) વજ (૧૫) હરતાલ (૧૬) હિંગળો (૧૭) મનઃશિલ (૧૮) સાસગ-પારદ (૧૯) સુરમો (૨૦) પ્રવાલ (૨૧) અબ્રક–પટલ (૨૨) અશ્વરજ.
(૧) ગોમેદ રત્ન (૨) રુચક રત્ન (૩) અંક ૨– (૪) સ્ફટિક રત્ન (પ) લોહિતાક્ષ રત્ન (૬) મરકત રત્ન (૭) મસાર ગલ્લ(મસગલ) રત્ન, (૮) ભુજમાચક રત્ન (૯) ઈન્દ્રનીલ રત્ન (૧૦) ચંદ્રનીલ રત્ન (૧૧) ગેરૂડી રત્ન, (૧૨) હંસ ગર્ભ રત્ન (૧૭) જલકાંત મણિ (૧૮) સૂર્યકાંત મણિ. આ રીતે લગભગ ૪૦ નામ શાસ્ત્રોમાં ઉપલબ્ધ છે. ટિપ્પણ:- એ જ ૪૦ ભેદોને ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન છત્રીસમાં, છત્રીસની સંખ્યાથી કહેલ છે. જેનું કારણ અજ્ઞાત છે. સંભવ છે કે અર્થ અને ગણતરી કરવામાં કંઈક તફાવત હોવો જોઇએ. અપ્લાય :- (૧) ઓસ (જાકળ) (ર) બરફ (૩) ધમ્મસ (૪) કરા. બરફના કરા (પ) વનસ્પતિમાંથી ઝરવા વાળા પાણી (૬) શબ્દ જળ (૭) શીતોદક (૮) ઉષ્ણોદક (૯) ખારોદક (૧૦) ખટ્ટોદક(કંઈક ખાટું) (૧૧) અશ્લોદક (૧૨) લવણસમુદ્રનું જળ (૧૩) વરુણોદક (૧૪) ક્ષીરોદક (૧૫) વૃતોદક (૧૬) લોદોદક (ઇક્ષ રસના જેવું) (૧૭) રસોદક (પુષ્કર સમુદ્રનું જળ). તેઉકાય:- (૧) અંગારા (૨) જાજવલ્યમાન (૩) ભાભર (રાખ યુક્ત) (૪) ટૂટતી જાળ (૫) કુંભકારનો અગ્નિ કે બળતા લાકડા (૬) શુદ્ધ અગ્નિ (લોઢાના ગોળાનો અગ્નિ) (૭) ઉલ્કા(ચકમકનો અગ્નિ) (૮) વિદ્યુત (૯) અશનિ- આકાશમાંથી પડતા અગ્નિ કણ અથવા અરણી-કાષ્ઠથી ઉત્પન્ન અગ્નિ (૧૦) નિર્ધાત અગ્નિ (૧૧) સંઘર્ષથી ઉત્પન્ન થતો અગ્નિ અર્થાતુ ખુર, શિંગ, કાષ્ઠ આદિના ઘર્ષણથી થતો અગ્નિ (૧૨) સૂર્યકાંત મણિ–આઈ ગ્લાસમાંથી ઉત્પન્ન થતો અગ્નિ (૧૩) દાવાનળનો અગ્નિ (૧૪) વડવાનલ અગ્નિ.
Page #35
--------------------------------------------------------------------------
________________
jainology II
35
આગમસાર
વાયુકાય:- (૧) પૂર્વીવાત (૨) પશ્ચિમ વાત (૩) ઉત્તર વાત (૪) દક્ષિણ વાત (૫) ઉદ્ઘવાત (૬) અધોવાત (૭) ત્રાંસી હવા (૮) વિદિશવાત (૯) અનવસ્થિતવાત (૧૦) તોફાની હવા (૧૧) મંડલિકવાત (નાનો વંટોળીયો) (૧૨) આંધી (૧૩) ચક્રવાત–મોટો વંટોળિયો (૧૪) સનસનાટ અવાજ કરીને ગૂંજવા- વાળી હવા (૧૫) વૃષ્ટિની સાથે ચાલવાવાળી હવા, વૃક્ષોને ઉખાડવાવાળી હવા (૧૬) પ્રલયકાળમાં ચાલવાવાળી હવા, સામાન ઉડાડીને લઈ જનાર હવા (૧૭) ઘનવાત (૧૮) તનુવાત (૧૯) શુદ્ધવાત (ધીમે ધીમે મંદગતિથી ચાલવવાળી હવા). વનસ્પતિકાય:- વનસ્પતિના બાર વિભાગોથી વર્ણન છે. જેમ કે(૧) વૃક્ષ – આંબો, લીમડો, જાંબુડો, પીલુ, શેલ, હરડા, બહેડા, આમળા, અરીઠા, મહુઆ, રાયણ, ખજૂર આદિ એ એક બીજ ગોટલી વાળા ફળોના વૃક્ષ છે. જામફળ સીતાફળ, અનાર, બિલ્ડ, કોઠા, કેર, લીંબુ, ટીંબરુ, વડ, પીપળ, બીજોરા, અનાનસ ઈત્યાદિ બહુ બીજવાળા ફળોના વૃક્ષ છે. (૨) ગુચ્છ - નાના અને ગોળ વૃક્ષને ગુચ્છ-છોડ કહે છે. રીંગણ, તુલસી, જવાસા, માતલિંગ–બીજોરા આદિ. (૩) ગુલ્મ - ફૂલોના વૃક્ષને ગુલ્મ કહે છે. યથા– ચંપો, મોગરો, મરૂવો, કેતકી, કેવડો વગેરે. (૪) લતા - વૃક્ષો પર ચડવાવાળી ચંપકલતા, નાગલતા, અશોકલતા આદિ. (૫) વેલ – જમીન પર ફેલાવાવાળી કાકડી, તૂરિયા, તરબૂચ, તુંબી આદિ. (૬) પર્વ:- ગાંઠવાળા ઇશુ, વાંસ, નેતર. (૭) તૃણ:- કુશ, દર્ભ, ઇત્યાદિ ઘાસ. (૮) વલય:- સોપારી, ખારેક, ખજૂર, કેળા, તજ, ઈલાયચી, લવિંગ, તાડ, તમાલ, નારિયેળ વિગેરે. (૯) હરિત કાયઃ– પાંદડાની ભાજી–મેથી, ચંદલોઈ, સુવા, પાલક વગેરે. (૧૦) ધાન્ય – ઘઉં, જવ, ચણા, મસૂર, તલ, મગ, અડદ, નિષ્કાવ, કળથી, બાજરી, જુવાર, મકાઈ, તુવેર, ચોળા, વટાણા આદિ. (૧૧) જળ વૃક્ષ – કમળ, સેવાળ, કસરૂક, પુંડરીક વગેરે. (૧૨) કુહણા – સર્પ છત્રા, ભૂફોડા, આય, કાય, કુહણ આદિ વનસ્પતિઓ. યોનિભૂત બીજ :- જેમાં ઉગવાની શક્તિ હોય તેને યોનિ ભૂત બીજ કહેવાય છે. આ સચિત્ત અને અચિત્ત બંને જાતના હોય છે. અર્થાત્ જીવ નીકળી ગયા પછી પણ યોનિ ભૂત બીજમાં ઉગવાની શક્તિ રહે છે. તેને અવિધ્વસ્ત યોનિના બીજ કહેવાય છે. શક્તિ સંપન્ન અખંડ બીજ જ યોનિ ભૂત બીજ હોય છે. આવા બીજ પ્રાયઃ પૂર્ણાયુ વાળા હોય છે. અયોનિભૂત બીજ પૂર્ણ પરિપક્વ નથી હોતા અથવા અલ્પ શક્તિવાન હોય છે. તેઓ અલ્પ આયુષ્યવાળા હોય છે. જલ્દી અચિત્ત થઈ જાય છે. તે સચિત્ત-અચિત્ત બંને અવસ્થામાં ઉગતા નથી. બેઇન્દ્રિય – શંખ, કોડી, છીપ, જલોક, કીડા, પોરા, લટ, અળસિયા, કૃમી, ચરમી, કાતર(જળ જંતુ), વારા(વાળા), લાલી(લાર) વગેરે.
ઇન્દ્રિય :- જૂ, લીખ, માંકડ, ચાંચડ, કંથવા, ધનેડા, ઉધઈ, ઈલ્લી, કીડી, મકોડા, જંઘોડા, જુંઆ, ગધેયા, કાનખજુરા, સવા, મમોલા વિગેરે. ચૌરેન્દ્રિય:- ભમરો, ભમરી, વીંછી, માખી, મચ્છર, ડાંસ, તીડ, પતંગા, કંસારી, ફૂદું, કેકડે(કાચીંડો), બગા, રૂપેલી, વગેરે. જળચર:- મચ્છ, કચ્છ, મગરમચ્છ, કાચબો, મગર, દેડકો, સુસુમાલ, વગેરે. સ્થળચર :- (૧) એક ખરીવાળા–ઘોડા, ગધેડા, ખચ્ચર વગેરે. (૨) બે ખરી વાળા–ગાય, ભેંસ, બળદ, બકરી, હરણ, સસલા ઇત્યાદિ. (૩) ગંડીપદ– ઊંટ, ગેંડો, હાથી આદિ. (૪) નહોરવાળા- વાઘ, સિંહ, ચિત્તા, કૂતરો, બિલાડી, રીંછ, વાંદરો આદિ. ઉરપરિસર્પ:- (૧) અહિં(સર્પ) ફેણ ચડાવવાવાળો અને ફેણ નહીં ચડાવવા વાળો (૨) અજગર–ગળી જવાવાળો (૩) અસાલિયોચક્રવર્તીની સેનાનો નાશ કરવા સમર્થ–ઉત્કૃષ્ટ ૧૨ યોજન શરીરવાળો (૪) મહોરગ(એનાકોંડા.)-ભૂમિ પર ઉત્પન્ન થાય છે. જળ સ્થળ બંનેમાં વિચરણ કરે છે. મહાકાય વાળા હોય છે. ભૂજપરિસર્પ - નોળિયો, ઘો, ચંદનઘો, ઉદર, ગરોળી, ખિસકોલી, કાકીડો વગેરે. ખેચર :- (૧) ચર્મ પક્ષી- બગલો, ચામાચીડિયું, ચમગીદડ, કાનકટિયા આદિ (૨) રોમ પક્ષી- કબૂતર, ચકલી, કાગડો, કૂકડો, મેના, પોપટ, ગરૂડ, મોર, કોયલ, કુરજ, બતક, તેતર, બાજ હંસ વગેરે (૩) સમુદ્ર પક્ષી- ડબ્બા જેવી બંધ રાખેલી ગોળ પાંખવાળા, પૈગવીન .(૪) વિતત પક્ષી– પાંખો પ્રસારિત (ખુલ્લી) રાખવાવાળા અથવા લાંબી પાંખોવાળા. મનુષ્ય:- મનુષ્ય બે પ્રકારના હોય છે– (૧) આર્ય (૨) અનાર્ય. અનાર્ય(પ્લેચ્છ) - શક, યવન, કિરાત, શબર, બર્બર, મર્ડ, ગોડ, સિંહલ, આંધ્ર, તમિલ, પુલિંદ, ડૉબ, કોંકણ, માલવ, ચીના, બકુશ, અરબક, કૈકય, રૂસક, ચિલાત વગેરે. આર્યઃ- (૧) ઋદ્ધિ પ્રાપ્ત– અરિહંત, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, ચારણ વિદ્યાધર (૨) ઋદ્ધિ અપ્રાપ્ત નવ પ્રકારના છે
(૧) ક્ષેત્રાર્ય– ૨૫.૫ દેશ આર્ય છે, તેમાં જન્મ લેવાવાળા મનુષ્ય ક્ષેત્રાર્ય છે. (૨) જાતિ આર્ય- બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય જાતિઓવાળા જાતિ આર્ય છે (૩) કુલ– ઉગ્રકુલ, ભોગકુલ, ઈક્વાકુકુલ, જ્ઞાત કુલ આદિ કુલ આર્ય છે. (૪) કર્મ– સુથાર, કુંભાર, આદિ કર્મ આર્ય છે. (૫) શિલ્પ આર્ય- દરજી, જિબ્દસાજ આદિ શિલ્પ આર્ય છે. (૬) ભાષાર્ય- હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત, અદ્ધ માગધી આદિ ભાષા અને જેની બ્રાહ્મી લિપિ હોય તે ભાષા આર્ય છે. (૭–૮–૯) વીતરાગ માર્ગમાં જ્ઞાન અને શ્રદ્ધાયુક્ત પ્રવૃત્તિ કરવાવાળા જ્ઞાન, દર્શન, ચારિત્ર આર્ય છે. અર્થાત્ પાંચ જ્ઞાન અને સમ્યમ્ દર્શન વાળા જ્ઞાનાર્ય, દર્શનાર્ય છે. શ્રાવક, સાધુ એ ચારિત્રાર્ય છે અથવા પાંચે સંયત ચારિત્રાર્ય છે.
Page #36
--------------------------------------------------------------------------
________________
આગમસાર– ઉતરાર્ધ
36
સંમૂર્છિમ મનુષ્યના ૧૪ પ્રકાર :- - (૧) જાડામાં (૨) પેશાબમાં (૩) કફમાં (૪) શ્લેષ્મમાં (૫) વમનમાં (૬) પિત્તમાં (૭) રસીમાં (૮) લોહીમાં (૯) વીર્યમાં (૧૦) વીર્યના શુષ્ક પુદ્ગલ પુનઃ ભીના થાય એમાં (૧૧) મૃત શરીરમાં (૧૨) સ્ત્રી-પુરુષ સંયોગમાં (૧૩) નગર નાળા—ગટરમાં (૧૪) મનુષ્ય સંબંધી સર્વ અશુચિ સ્થાનોમાં. મનુષ્ય સંબંધી આ ૧૪ સ્થાનોમાં ૧૨ તો સ્વતંત્ર માનવ શરીરના અશુચિ સ્થાન છે ૧૩મા ગટરના બોલમાં અનેક બોલ અશુચિ સ્થાન સંગ્રહિત છે ૧૪મા બોલમાં પણ અનેક બોલ સ્થાનોના સંયોગી ભંગ અર્થાત્ મિશ્રણ કહેલ છે. આ બધા સ્થાનોમાં પરસેવો, થૂંક નથી આવતા તેથી આ બંનેમાં સંમૂર્ચ્છિમ મનુષ્ય ઉત્પન્ન થતા નથી.(લોહી અને પરુ તો કયારેક જ હોય છે, હંમેશા નથી હોતા. પરંતુ થૂંક અને પરસેવો તો હંમેશા હોય જ છે. તેથી શાસ્ત્રકાર જયારે વિસ્તાર પૂર્વક આટલા નામો ગણાવી રહયા છે તો મહત્વના નામોને ભૂલીને ઓછા મહત્વના નામ તો ન જ ગણાવે)
ઉત્પત્તિકાળ : આ ૧૪ સ્થાનોમાં આત્મ પ્રદેશોથી અલગ થઈ ગયા પછી અંતર્મુહૂર્ત બાદ સંમૂર્છિમ અસંશી મનુષ્ય ઉત્પન્ન થાય છે. અથવા થઈ શકે છે.
અંતર્મુહૂર્ત શબ્દનો અર્થ વિશાળ છે. વ્યાખ્યાકારોએ પણ એનું સ્પષ્ટીકરણ કર્યુ નથી. અતઃ પ્રાપ્ત પરંપરાનુસાર ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અર્થાત્ વ્યવહારથી લગભગ ૪૭ મિનિટનો સમય મનાય છે. ૪૭ મિનિટ એક અંતિમ સીમા સમજવી જોઇએ; ત્યારપછી ૪૮મી મિનિટ થાય ત્યારે અંતર્મુહૂર્ત નહીં કહેવાય પરંતુ મુહૂર્ત થઈ જાય છે. વિરહની અપેક્ષા ક્યારેક કેટલા ય મુહૂર્તો સુધી જીવોત્પત્તિ થતી નથી.
સ્વરૂપ :– આ જીવોની ઉત્કૃષ્ટ અવગાહના પણ અંગુલના અસંખ્યાતમા ભાગની હોય છે. તે ચર્મ ચક્ષુથી જોઈ શકાતા નથી. આયુષ્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત (લગભગ બે મિનિટ)નું હોય છે. સમય-સમયમાં જઘન્ય ૧-૨ તથા ઉત્કૃષ્ટ અસંખ્ય જીવ જન્મે છે અને મરે છે. આ સર્વે અપર્યાપ્તા જ મરે છે. અપર્યાપ્ત નામ કર્મવાળા જ હોય છે. તેઓ પંચેન્દ્રિય અને મનુષ્ય ગતિક કહેવાય છે.
=
પશુની અશુચિ :– પશુના અશુચિ સ્થાનોમાં થવાવાળા કૃમિ આદિ અન્ય જીવ તિર્યંચ બેઇન્દ્રિય આદિ હોય છે, તેને પણ સંમૂર્છિમ કહી શકાય છે પરંતુ સંમૂર્ચ્છિમ મનુષ્ય ન કહી શકાય. એ જીવ ચર્મ ચક્ષુથી જોઈ શકાય છે. સંક્ષેપમાં પશુઓના મળ મૂત્ર વગેરે અશુચિ સ્થાનોમાં કાળાંતરથી સંમૂર્છિમ ત્રસ જીવ ઉત્પન્ન થાય છે. પરંતુ તે સંમૂર્છિમ મનુષ્ય હોતા નથી.
ગાય આદિનું છાણ છે, તેમાં ગરમીને કારણે કેટલાક કલાકો સુધી જીવોની ઉત્પત્તિ થતી નથી, એમ સમજવું જોઇએ. ફલશ દોષ :– ભૂમિગત(અંડર ગ્રાઉન્ડ ફલશ) ભોયખાર વાળા શૌચાલયમાં સંમૂર્ચ્છિમ મનુષ્યની અને અન્ય ત્રસ જીવોની વિપુલ માત્રામાં ઉત્પત્તિ, જન્મ, મરણ થતા રહે છે. આ જીવોની ઉત્પત્તિની અપેક્ષાએ ભૂમિગત શૌચાલય મહાદોષ પાપનું સ્થાન છે. ભવભીરૂ ધર્મી આત્માઓએ એનો ઉપયોગ ન કરવો જોઇએ. માનવ શરીરના અશુચિ પદાર્થ શીઘ્ર સુકાઈ જાય કે વિરલ થઈ જાય એવો વિવેક રાખવો જોઇએ.
મૃત કલેવર :– માનવના મૃત કલેવરમાં સંમૂર્ચ્છિમ મનુષ્ય ઉત્પન્ન થવાનો સમય પણ અંતર્મુહૂર્ત છે. આથી વધારે સમય સુધી મૃત કલેવર રાખવામાં આ જીવોની વિરાધનાનો દોષ થાય છે. શ્રમણોએ મુહૂર્ત પૂર્વ મૃત કલેવરનું વ્યુત્સર્જન કરી દેવું જોઇએ. મહાન પ્રખ્યાત સાધુ–સાધ્વીના મૃત કલેવરને ભક્ત સમુદાય ૧-૨ દિવસ રાખે છે. આ પ્રવૃત્તિ ઉચિત નથી. તેથી આ પ્રવૃત્તિનું અંધાનુકરણ ન કરવું જોઇએ.]
પશુઓના મૃત શરીરમાં વિવિધ પ્રકારના જીવોની ઉત્પત્તિ થઈ જાય છે, અત્યંત દુર્ગંધ પણ આવી જાય છે તેથી તેમનું વિસર્જન જેમ બને તેમ જલ્દી કરવું જોઇએ. આગમમાં જીવોત્પત્તિના ૧૪ સ્થાન મનુષ્ય સંબંધી અને સંમૂર્ચ્છિમ મનુષ્યોત્પત્તિ સંબંધી કહ્યા છે. અતઃ પશુઓના શરીરમાં તિર્યંચ યોનિક બેઇન્દ્રિય યાવત્ પંચેન્દ્રિય જીવોની ઉત્પત્તિ થવી અલગથી સમજવું. સાડા પચ્ચીસ આર્ય દેશ અને પ્રમુખ નગરી :–
ક્રમ
દેશ નામ
૧
ર
૩
૪
૫
APLIN LLLLL
૭
८
૯
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
મગધ
અંગ
બંગ
કલિંગ
કાશી
કૌશલ
કુરુ
કુશાવર્ત
પંચાલ
જાંગલ
સૌરાષ્ટ્ર
વિદેહ
વત્સ
શાંડિલ્ય
મલય
મત્સ્ય
વરણ
દશાર્ણ
નગરી
રાજગૃહી નગર ચંપાનગરી
તામ્રલિપ્તી
કાંચનપુર
વારાણસી નગરી
સાકેત નગર
હસ્તિનાપુર
સૌર્યપુર
કામ્પિલ્ય નગર
અહિછત્રા નગરી
દ્વારિકા નગરી
મિથિલા નગરી
કોશાંબી
નન્દિપુર
દ્દિલપુર
વૈરાટ નગર અચ્છાપુરી
મૃત્તિકાવતી નગરી
Page #37
--------------------------------------------------------------------------
________________
jainology II
આગમસાર
૧૯
૨૧
પરિવર્ત
૨૪
૨
ચેદી
શક્તિમતી-શૌક્તિકાવતી સિંધ-સૌવીર
વિતભય નગર શૂરસેન
મથુરા નગરી ભંગ
પાવાપુરી (અપાપા)
માસાપુરી કુણાલ
શ્રાવસ્તિ નગરી લાઢ
કોટિવર્ષનગર કેકયાર્ટ્સ
ટ્વેતાંબિકા નગરી આ સિવાય સેંકડો હજારો દેશ છે, તે ક્ષેત્રની અપેક્ષાએ અનાર્યની કોટિમાં આવે છે તથા જાતિ, કુલ આદિ જે પણ આર્ય કહેવાય છે એના સિવાયના અનાર્ય જાતિ, કુલ સમજવા જોઇએ. ક્ષેત્ર, જાતિ, કુળ આદિથી અનાર્ય કહેવાતો વ્યક્તિ પણ જ્ઞાન, દર્શન, ચારિત્રથી અર્થાત્ ધર્મ આરાધનથી સાચો આર્ય બની શકે છે અને આર્યની ગતિ અને મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. અતઃ ક્ષેત્ર, જાતિ, કુલ આદિ ૬ પ્રકારના આર્ય કેવલ વ્યવહાર પરિચયની અપેક્ષાએ સમજવા જોઇએ. હકીકતમાં છેલ્લા ત્રણ આર્યની અવસ્થા મળી જાય તો જીવન સફળ બની જાય છે. પૂર્વની ૬ આર્ય અવસ્થા મળી જાય તો પણ ધર્મ આરાધના એવં ધર્મથી આર્ય બનવાનો પ્રયત્ન કરવો જોઇએ.
બીજું : સ્થાન પદ પ્રથમ પદમાં જીવોના ભેદ-પ્રભેદ અને સ્વરૂપ બતાવ્યા છે. આ પદમાં એમના રહેવાના સ્થાનોનું વર્ણન કરવામાં આવ્યું છે. રહેવાના સ્થાન બે જાતના હોય છે– (૧) નિવાસ રૂપ (૨) ગમનાગમન રૂપ. આ પદમાં નિવાસને સ્વસ્થાન શબ્દથી કહેલ છે અને ગમનાગમનના બે વિભાગ કરવામાં આવ્યા છે– (૧) ઉત્પન્ન થાવાના સમયનો માર્ગ (૨) મરીને જવા સમયનો માર્ગ. એને આગમમાં આ બે શબ્દોમાં કહેવામાં આવેલ છે– (૧) ઉત્પતિ સ્થાન (૨) સમુઘાત ક્ષેત્ર.
(૧) ઉત્પન્ન થયા પછી મૃત્યુ પર્યન્ત જીવ જ્યાં રહે છે તે તેના “સ્વસ્થાન' પરિલક્ષિત છે. આથી આ શબ્દમાં અહીંયા વિવક્ષિત સર્વે જીવોની ઉત્પત્તિના અને રહેવાના સ્થાનોનો સંગ્રહ કર્યો છે. એની સાથે એ પણ બતાવ્યું છે કે તે સંપૂર્ણ ક્ષેત્ર, લોકના કયા ભાગના પરિમાણમાં છે. (૨) “ઉત્પાદ' શબ્દથી મૃત્યુ પછી ઉત્પન્ન થવાના સ્થાનમાં પહોંચવા સુધીનું જે અંતરાલ ક્ષેત્ર છે એ ક્ષેત્રનું કથન કરવામાં આવ્યું છે (૩) આયુ સમાપ્ત થવાના અંતર્મુહૂર્ત પૂર્વ કે ઉત્પત્તિ સ્થાનમાં આત્મ– પ્રદેશોને મોકલવા રૂપ મરણ સમુઘાત કરાય છે, એ સમયે આત્મ પ્રદેશો અંતરાલમાં જેટલા ક્ષેત્રનું અવગાહના કરે છે, તેને અહીં “સમુદ્યાત' શબ્દથી ઓળખાય છે. કવચિત્ અન્ય સમદુઘાત(કવળી સમદુઘાત)ની અપેક્ષાએ કથન કરાયું છે. આ ત્રણ પ્રકારનું કથન અપેક્ષિત ભેદોના સર્વે જીવોનું સામુહિક કહેવામાં આવ્યું છે. અર્થાત્ સામુહિક જીવોની અપેક્ષા એ ક્ષેત્રનું કથન કરવામાં આવ્યું છે અહીંયા એકલા જીવોની અપેક્ષાએ વર્ણન કરવામાં આવ્યું નથી. આ વાત ખાસ લક્ષ્યમાં રાખવી જોઇએ. પૃથ્વીકાય :- નરક–દેવલોકના પૃથ્વી પિંડ, સિદ્ધ શિલા, વિમાન, ભવન, નગર, છત, ભૂમિ, ભીંત, તીરછાલોકના ક્ષેત્ર, પૃથ્વી, નગર, મકાન, દ્વીપ સમુદ્રોની ભૂમિ, પર્વત, કૂટ, વેદિકા, જગતી આદિ શાશ્વત અશાશ્વત પૃથ્વીમય સ્થળોમાં પૃથ્વીકાયના સ્વસ્થાન છે અર્થાત્ અહીં ઉત્પન્ન થાય છે અને મૃત્યુ પર્યન્ત રહે છે. બાદર પૃથ્વીના પર્યાપ્ત અને અપર્યાપ્ત સર્વેનું એ જ સ્વસ્થાન સમજવું. સૂક્ષ્મ પૃથ્વીકાય સર્વલોકમાં છે. અપ્લાય – ઘનોદધિ અને ઘનોદધિવલય, પાતાળકળશ, સમુદ્ર, નદી, કુંડ, દ્રહ, ઝરણા, તળાવ, સરોવર, નાળા, વાવડી, પુષ્કરણી, કુવા, હીદ, ખાડા, ખાઈ વગેરે નાના-મોટા જળ સંગ્રહના શાશ્વત અશાશ્વત સ્થળોમાં બાદર અપ્લાયના સ્વસ્થાન છે. સૂમ અપ્લાય સર્વ લોકમાં છે. તેઉકાય:- અઢીદ્વીપમાં ૧૫ કર્મભૂમિ ક્ષેત્ર છે, તે જ બાદર તેઉકાયના સ્વસ્થાન છે. વ્યાઘાતની અપેક્ષા ફક્ત પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં જ એમનું સ્વસ્થાન છે અર્થાત્ છઠ્ઠા અને પહેલા આરા તથા યુગલિક કાળમાં ૫ ભરત, ૫ ઐરાવત ક્ષેત્રમાં અગ્નિ રહેતી નથી.
લવણ સમુદ્રમાં વડવાનલ (જવાલામુખી) હોવાથી ત્યાં અગ્નિકાયની ઉત્પત્તિ થાય છે. સૂક્ષ્મ અગ્નિકાય સર્વ લોકમાં છે. વાયુકાય :- ઘનવાય, તનુવાય, ઘનવાયવલય, તનુવાયવલય અને પાતાળકળશ, ભવન, નરકાવાસ, વિમાન અને લોકના સમસ્ત આકાશીય પોલાણવાળા નાના મોટા સ્થાનોમાં બાદર વાયકાયના સ્વસ્થાન છે. સૂક્ષ્મ વાયકાય સર્વલોકમાં છે. વનસ્પતિકાય:- ત્રણે લોકના સર્વે જળમય સ્થાનોમાં અને તિરછા લોકના જળમય, સ્થળમય સર્વ સ્થાનોમાં બાદર વનસ્પતિકાયના સ્વસ્થાન છે. સૂક્ષ્મ વનસ્પતિ સર્વ લોકમાં છે. બેઇન્દ્રિયાદિ – ઊર્ધ્વ લોકમાં રહેલા તિરછા લોકના પર્વતો પર, નીચા લોકમાં રહેલ સમુદ્રી જળમાં અને તિરછા લોકના સર્વે જલીય સ્થલીય સ્થાનોમાં બેઈન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચના સ્વસ્થાન છે. નરક - સાતે નરકોમાં જે ૩૦૦૦ યોજનના પાથડા છે, એમાં ૧૦00 યોજન ઉપર ૧000 યોજન નીચે છોડીને વચમાં જે એક હજાર યોજનાનું પોલાણ છે તેમાં નારકી જીવોના નિવાસ–નરકાવાસ છે, તે જ તેમના સ્વસ્થાન છે. મનુષ્ય:- મનુષ્યના ૧૦૧ ક્ષેત્ર છે, તે તેમના સ્વસ્થાન છે. ભવનપતિ – પ્રથમ નરકના ત્રીજા આંતરામાં ભવનપતિના ભવનાવાસ છે, જે સમ ભૂમિથી ૪૦,૦૦૦ યોજના નીચે છે. ત્યાં અસુરકુમાર જાતિના ભવનપતિ દેવોના સ્વસ્થાન છે. પ્રથમ નરકના ચોથા આંતરામાં નાગકુમાર જાતિના ભવનપતિ દેવોના સ્વાસ્થાન છે. પાંચમાં આંતરમાં સુવર્ણ કુમાર જાતિના ભવનપતિ દેવોના સ્વસ્થાન છે, એ જ ક્રમથી બારમા આંતરામાં સ્વનિત કુમાર જાતિના ભવનપતિ દેવોના સ્વાસ્થાન છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
આગમસાર- ઉતરાર્ધ
38
વ્યંતર - પ્રથમ નરક પૃથ્વીની ઉપરની છત ૧૦૦૦ યોજનની છે. તેની ઉપરની સપાટી આપણી સમભૂમિ છે, આ પ્રથમ નરકની ઉપર છતના ૧૦૦૦ યોજનમાં ૧૦૦ યોજના નીચે અને ૧૦૦ યોજન ઉપર છોડીને વચમાં જે ૮૦૦ યોજનનું ક્ષેત્ર છે, ત્યાં ભોમેય નગરાવાસ છે. તેમાં ૧૬ જાતિના વ્યંતર દેવોના સ્વાસ્થાન છે જ્ભક દેવોના સ્વાસ્થાન તિરછા લોકમાં વૈતાઢય પર્વતોની શ્રેણી પર છે જ્યોતિષી - તિરછા લોકની સમભૂમિથી ઉપર ૭૯૦ યોજનથી લઈને ૯00 યોજન સુધી ક્ષેત્ર અને અસંખ્ય દ્વીપ સમુદ્રોમાં સ્થિત જ્યોતિષીઓની રાજધાનીઓ અને દીપ જ્યોતિષી દેવોના સ્વાસ્થાન છે. વૈમાનિક - ૧૨ દેવલોક, નવ રૈવેયક અને પાંચ અણુત્તર વિમાન એ વૈમાનિક દેવોના સ્વાસ્થાન છે. સમસ્ત દેવોના ચોસઠ ઇન્દ્ર:દક્ષિણ ભવનપતિના ૧૦ ઇન્દ્રઃ- (૧) ચમર (૨) ધરણ (૩) વેણુદેવ (૪) હરિકાંત (૫) અગ્નિશિખ (6) પૂણેન્દ્ર (૭) જળકાંત (૮) અમિત (૯) વેલબ (૧૦) ઘોષ. ઉત્તર ભવનપતિના ૧૦ ઇન્દ્રઃ- (૧) બલીન્દ્ર (૨) ભૂતાનંદ (૩) વેણુદાલી (૪) હરિસ્સહ (૫) અગ્નિમાણવ (૬) વશિષ્ઠ (૭) જળપ્રભ (૮) અમિત વાહન (૯) પ્રભંજન (૧૦) મહાઘોષ. પિશાચાદિ વ્યંતરના ૧૬ ઇન્દ્ર:– (૧-૨) કાળ, મહાકાળ, (૩–૪) સુરૂપ, પ્રતિરૂપ (પ-૬) પૂર્ણભદ્ર, મણિભદ્ર (૦–૮) ભીમ, મહાભીમ (૯-૧૦) કિન્નર, કિપુરુષ (૧૧-૧૨) પુરુષ, મહાપુરુષ (૧૩–૧૪) અતિકાય, મહાકાય (૧૫-૧૬) ગીતરતિ, ગીતજશ. આણપની આદિ વાણવ્યંતરના ૧૬ ઇન્દ્ર :- (૧-૨) સન્નિહિત સામાન (૩–૪) ધાતા, વિધાતા, (૫) ઋષિ, ઋષિપાલ (૭-૮) ઈશ્વર, મહેશ્વર (૯-૧૦) સુવત્સ, વિશાલ, (૧૧-૧૨) હાસ-હાસઉતિ (૧૩–૧૪) શ્વેત વત્સ, મહાશ્વેત (૧૫-૧૬) પતંગ-પતંગ પતિ.
જ્યોતિષીના ૨ ઇન્દ્રઃ- (૧) ચંદ્ર () સૂર્ય (અપેક્ષાએ અસંખ્ય ઈન્દ્ર છે) વૈમાનિકના ૧૦ ઈન્દ્ર:- (૧) શક્ર (૨) ઈશાન (૩) સનકુમાર (૪) માહેન્દ્ર (૫) બ્રહ્મ (૬) લાંતક (૭) મહાશુક્ર (૮) સહસ્ત્રાર (૯) પ્રાણત (૧૦) અશ્રુત, એમ કુલ ૧૦+૧૦+૧+૧+૨+10 ઊ ૬૪ ઇન્દ્ર. દેવોના આભૂષણ :- વક્ષસ્થળ પર હાર, હાથમાં કડા, બાજુબંધ, કાનમાં અંગદ, કુંડલ, કર્ણપીઠ, વિચિત્ર હસ્તાભરણ, પુષ્પમાળા, મસ્તક પર મુકુટ, ઉત્તમ વસ્ત્ર, શ્રેષ્ઠ અનુલેપ, લાંબી વનમાળા આદિથી સુસજ્જિત દેવો સ્વયં દિવ્ય તેજથી દશે દિશાઓને પ્રકાશમાન કરે છે. સિદ્ધ - ઊર્ધ્વ દિશામાં લોકાંતમાં સિદ્ધ શિલાની ઉપર એક કોશના છઠ્ઠા ભાગ જેટલા ક્ષેત્રમાં અઢીદ્વીપ પ્રમાણ વિસ્તારમાં સિદ્ધોના સ્વસ્થાન છે. અક્સમાણ ગતિ હોવાથી ઉત્પાદ નથી અને શરીર નહીં હોવાથી કોઈ સમુદ્યાત નથી. નોંધ:- લોક મંથાન કેવળી સમુદ્યાતના બીજા સમયની અવસ્થા જેવા છે, તેને અહીંયા પ્રસ્તુત આગમમાં બે ઊર્ધ્વ કપાટ કહ્યા છે અને તિરછા લોકને તટના સ્થાન પર કહેલ છે. અર્થાત્ ૧૯00 યોજન જાડો એક રાજુ જેટલો લાંબો જાલર આકારનો તટ અને અઢીદ્વીપ જેટલી ૪૫ લાખ યોજન જાડાઈની બે ભિત્તિ લોકાંતથી લોકાંત સુધી પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ છે અને એ બંને મેરૂ પર્વતને અવગાહના કરીને તથા ઉપર નીચે પણ લોકત સુધી છે.
ત્રીજું: અલ્પબદુત્વ પદ (૧) દિશાની અપેક્ષાએ જીવોનું અલ્પબહત્વ – ૧. પશ્ચિમ દિશામાં સમદ્રોમાં સૂર્ય ચંદ્રના દ્વીપ છે અને ગૌતમ દ્વિીપ છે. તેથી પાણી ઓછું છે માટે જીવ અલ્પ છે, તેનાથી પૂર્વમાં ગૌતમ દીપ ન હોવાથી જીવ અધિક છે. તેનાથી દક્ષિણમાં જીવ અધિક છે કારણ કે ત્યાં ચંદ્ર સૂર્ય દ્વીપ નથી. તેનાથી ઉત્તરમાં જીવ અધિક છે કારણ કે ત્યાં માન સરોવર છે. વનસ્પતિકાય વિકસેન્દ્રિય વગેરેમાં પણ આ જ કારણ છે. ૨. ભવનપતિઓના ભવન અધિક હોવાથી દક્ષિણમાં પૃથ્વીકાય ઓછા છે તેનાથી ઉત્તરમાં ભવન ઓછા છે તેથી પૃથ્વી અધિક છે. (ભવનોમાં પોલાણ હોય છે.) તેનાથી પૂર્વમાં અધિક છે કારણ કે ત્યાં સૂર્ય ચંદ્રના દ્વીપ છે. એનાથી પશ્ચિમમાં અધિક છે કારણ કે ત્યાં ગૌતમ દ્વીપ છે. ૩. તેઉકાય ઉત્તર દક્ષિણમાં ઓછા છે, ભરત ઐરાવત ક્ષેત્ર નાના છે. એનાથી પૂર્વમાં સંખ્યાતગણુ મોટું ક્ષેત્ર મહાવિદેહ હોવાથી અધિક છે.પશ્ચિમમાં જંબૂઢીપનું મહાવિદેહક્ષેત્ર વિશાલ છે. સલિલાવતી અને વપ્રાવિજય અધોલોકમાં હોવાથી ત્યાં તેઉકાય અધિક છે ૪. વાયુકાય પૂર્વમાં ઓછાં છે કારણ કે ચંદ્ર સૂર્ય દ્વીપ ત્યાં છે, પોલાણ ઓછું છે, પશ્ચિમની અપેક્ષા પૂર્વ મહાવિદેહ ઘનીષ્ઠ સમ છે. તેનાથી પશ્ચિમમાં વાયુ અધિક છે, પશ્ચિમ મહાવિદેહ નીચા લોકમાં ગયેલ છે, પોલાણ અધિક છે. તેનાથી ઉત્તરમાં વાયુકાય અધિક છે. ભવનોનું પોલાણ અધિક છે. એનાથી વધુ દક્ષિણમાં છે, કારણ કે ભવન વધુ છે. ૫. પશ્ચિમ મહાવિદેહના કારણે જ મનુષ્ય અને વ્યંતર પશ્ચિમમાં વિશેષાધિક છે. ૬. જ્યોતિષી દક્ષિણથી ઉત્તરમાં અધિક છે, કારણ કે માનસ સરોવરમાંથી ઘણાં બધા જીવ નિદાન કરીને જ્યોતિષી બને છે અને ત્યાં જ્યોતિષી દેવોના ક્રીડા સ્થળ અધિક છે. ૭. સાતમી નરકના દક્ષિણ નૈરયિકોથી છઠ્ઠીના પૂર્વાદિ ત્રણ દિશાના નૈરયિક અસંખ્યગણા છે. એનાથી છઠ્ઠીના દક્ષિણવાળા અસંખ્યગણા છે. તેનાથી પાંચમી નરકના પૂર્વાદિ દિશાના નૈરયિક અસંખ્યગણા છે. તેનાથી પાંચમીના દક્ષિણ વાળા અસંખ્ય ગણા છે એમ ક્રમથી પ્રથમ નરક સધી અસંખ્યગણા છે. (૨) લેગ્યાઃ- (૧) બધાથી થોડા શુક્લલશી (૨) પદ્મલેશી સંખ્યાતગણા (૩) તેજોલેશી સંખ્યાતગણા (૪) અલેશી અનંતગણા (૫) કાપોતલેશી અનંતગણા (૬) નીલલેશી વિશેષાધિક (૭) કૃષ્ણલેશી વિશેષાધિક (૮) સલેશી વિશેષાધિકા
Page #39
--------------------------------------------------------------------------
________________
jainology II
39
આગમસાર
(૩) પદ્રવ્ય :– (૧) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય દ્રવ્યથી ત્રણે તુલ્ય અને સૌથી થોડા છે. (૨) તેનાથી ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયના પ્રદેશ અસંખ્યગણા અને પરસ્પર તુલ્ય છે. (૩) તેનાથી જીવાસ્તિકાય દ્રવ્ય અનંતગણા (૪) તેનાથી જીવાસ્તિકાયના પ્રદેશ અસંખ્યગણા (૫) તેનાથી પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય અનંતગણા (૬) અને તેના જ પ્રદેશો અસંખ્યગણા (૭) તેનાથી અહ્વા સમય અપ્રદેશાર્થ અનંતગણા (૮) તેનાથી આકાશાસ્તિકાયના પ્રદેશ અનંતગણા.
(૧) બધાથી થોડા જીવ દ્રવ્ય (૨) પુદ્ગલ દ્રવ્ય અનંતગણા (૩) અન્ના સમય અનંતગણા (૪) સર્વ દ્રવ્ય વિશેષાધિક (૫) સર્વ પ્રદેશ અનંતગણા (૬) સર્વ પર્યાય અનંતગણા છે.
(૪) આયુષ્ય કર્મ બંધક આદિ ૧૪ બોલ :- (૧) બધાથી થોડા આયુના બંધક (૨) તેનાથી અપર્યાપ્ત અસંખ્યગણા (૩) તેનાથી સુપ્ત જીવ સંખ્યાતગણા (૪) તેનાથી સમુદ્દાતવાળા સંખ્યાતગણા (૫) તેનાથી સાતાવેદક સંખ્યાતગણા (૬) તેનાથી ઇન્દ્રિયોપયુક્ત સંખ્યાતગણા (૭) તેનાથી અનાકારોપયુક્ત સંખ્યાતગણા (૮) તેનાથી સાકારોપયુક્ત સંખ્યાતગણા (૯) તેનાથી નોઇન્દ્રિયોપયુક્ત વિશેષાધિક (૧૦) તેનાથી અશાતા વેદક વિશેષાધિક (૧૧) તેનાથી સમુદ્દાત રહિત વિશેષાધિક (૧૨) તેનાથી જાગૃત વિશેષાધિક (૧૩) તેનાથી પર્યાપ્ત જીવ વિશેષાધિક (૧૪) તેનાથી આયુના અબંધક જીવ વિશેષાધિક.
(૫) ક્ષેત્રલોકમાં જીવોનું અલ્પબહુત્વ :– (૧) સમુચ્ય તિર્યંચ સહુથી થોડા ઊર્ધ્વલોકમાં (૨) તેનાથી અધોલોકમાં વિશેષાધિક (૩) તેનાથી તિરછાલોકમાં સંખ્યાત ગુણ (૪) તેનાથી ત્રણે લોકમાં અસંખ્યગુણ (૫) તેનાથી અધોલોકમાં વિશેષાધિક (૬) તેનાથી અધોલોકમાં વિશેષાધિક
(૧) લોક ક્ષેત્રના ૬ પ્રકાર કહ્યા છે– (૧) ઊર્ધ્વલોકમાં રહેલા જીવ (૨) અધોલોકમાં રહેલા જીવ (૩) તિરછા લોકમાં રહેલા જીવ (૪) તિરછાલોકની ઉપરનો અંતિમ એક પ્રદેશી પ્રતર અને ઊર્ધ્વલોકની નીચેનો એક પ્રદેશી પ્રતર. આ બંને મળી ઊર્ધ્વલોક તિરછાલોક ક્ષેત્ર છે (૫) તે જ રીતે અધોલોક અને તિરછાલોકની પાસે એક એક પ્રદેશી બંને પ્રતર મળીને ‘અધોલોક તિરછાલોક' ક્ષેત્ર છે. (૬) ઊર્ધ્વલોક તથા અધોલોકના કેટલાક પ્રતર અને તિરછાલોકના સર્વે પ્રતર મળીને ક્ષેત્રાવગાહ બને છે તે ત્રણ લોક ક્ષેત્ર કહેવાય છે.
(૨) ત્રણ લોકમાં અવગાહન કરવાવાળા બે પ્રકારના જીવ હોય છે. (૧) વાટે વહેતા જન્મ સ્થાન પર પહોંચ્યા પૂર્વના માર્ગગામી જીવ (૨) મારણાંતિક સમુદ્દાત અવસ્થામાં સમવહત જીવ. તેમાં કેટલાય જીવો ત્રણ લોકની સ્પર્શના અને અવગાહના કરે છે. શેષ પાંચ ક્ષેત્રના પ્રકારોમાં સ્વસ્થાન, ઉત્પાત અને સમુદ્દાત ત્રણે પ્રકારના જીવ હોય છે.
(૩) સમભૂમિથી ૯૦૦ યોજન નીચે અને ૯૦૦ યોજન ઉપર કુલ ૧૮૦૦ યોજનનો જાડો અને ચારે તરફ લોકાંત સુધી એટલે એક રજ્જુ પ્રમાણ લાંબો અને પહોળો તિરછોલોક છે. શેષ નીચે લોકાંત સુધી અધોલોક અને ઉપર લોકાંત સુધી ઊર્ધ્વલોક છે.
ઊર્ધ્વલોક ક્ષેત્રથી અધોલોક ક્ષેત્ર કંઈક અધિક છે. કારણ કે ઉપર નીચેની અપેક્ષા લોકમધ્ય સમભૂમિ પર ન હોઈને સમભૂમિથી નીચે અધોલોકમાં છે. ત્યાંથી બંને બાજુ (ઉપર નીચે) ૭–૭ રાજૂ પ્રમાણ લોક છે. માટે નીચો લોક સાધિક સાત રાજૂ છે અને ઊર્ધ્વલોક દેશોન સાત રાજૂ છે.
(૪) અધોલોકમાં સમુદ્રી જળ ૧૦૦ યોજન ઊંડું છે અને તિરછા લોકમાં ૯૦૦ યોજન છે. ઊર્ધ્વ લોકમાં પણ કેટલાય પર્વતીય ક્ષેત્ર છે અને એના પર વાવડીઓ છે. એમાં જળચર, પંચેન્દ્રિય અને વિકલેન્દ્રિય જીવ હોય છે. ત્યાંથી પંચેન્દ્રિય જીવ નરકમાં પણ ઉત્પન્ન થાય છે. (૫) સોમનસ વન આદિ ઊર્ધ્વલોકમાં છે. ત્યાં વિદ્યાધર યુગલ ક્રીડા માટે જાય છે. તેથી ઊર્ધ્વલોકમાં મનુષ્ય મનુષ્યાણીઓ હોઈ શકે છે.
(૬) ઊર્ધ્વલોકમાં સંમૂર્ચ્છિમ મનુષ્ય પણ મનુષ્ય-મનુષ્યાણીની સાથે હોય છે અને વાટે વહેતા તથા સમવહત મનુષ્ય પણ ઊર્ધ્વલોકમાં હોય છે. આ કારણે ઊર્ધ્વલોકમાં મનુષ્ય પણ અસંખ્યગણા કહેલ છે.
(૭) વૈમાનિક દેવોથી વ્યંતરાદિના સમવહત અને વાટે વહેતા દેવ પણ અસંખ્ય ગણા હોય છે. (૬) મહાદંડક : ૯૮ બોલોનું અલ્પબહુત્વ ઃ–
૧. સર્વથી થોડા ગર્ભજ મનુષ્ય ૨. મનુષ્યાણી સંખ્યાતગણી ૩. બાદર તેઉકાયના પર્યાપ્ત અસંખ્યાતગણા ૪. અણુત્તર વિમાનના દેવ અસંખ્યગણા ૫. ઉપરી ત્રૈવેયક ત્રિકના દેવ સંખ્યાતગણા ૬. મધ્યમ ત્રિકના દેવ સંખ્યાતગણા ૭. નીચેની ત્રિકના દેવ સંખ્યાતગણા ૮. બારમા દેવલોકના દેવ સંખ્યાતગણા ૯. અગિયારમા દેવલોકના દેવ સંખ્યાતગણા ૧૦. દસમા દેવલોકના દેવ સંખ્યાતગણા ૧૧. નવમા દેવલોકના દેવ સંખ્યાતગણા
૧૨. સાતમી નરકના નારકી અસંખ્યાતગણા ૧૩. છઠ્ઠી નરકના નારકી અસંખ્યાતગણા ૧૪. આઠમા દેવલોકના દેવ અસંખ્યાતગણા ૧૫. સાતમા દેવલોકના દેવ અસંખ્યાતગણા ૧૬. પાંચમી નરકના નૈરયિક અસંખ્યાતગણા ૧૭. છઠ્ઠા દેવલોકના દેવ અસંખ્યાતગણા ૧૮. ચોથી નરકના નૈયિક અસંખ્યાતગણા ૧૯. પાંચમા દેવલોકના દેવ અસંખ્યાતગણા ૨૦. ત્રીજી નરકના નૈરયિક અસંખ્યાતગણા ૨૧. ચોથા દેવલોકના દેવ અસંખ્યાતગણા ૨૨. ત્રીજા દેવલોકના દેવ અસંખ્યાતગણા ૨૩. બીજી નરકના નૈરયિક અસંખ્યગણા ૨૪. સંમૂર્છિમ મનુષ્ય અસંખ્યાતગણા
૨૫. બીજા દેવલોકના દેવ અસંખ્યાતગણા ૨૬. બીજા દેવલોકની દેવીઓ સંખ્યાતગણી ૨૭. પહેલા દેવલોકના દેવ સંખ્યાતગણા ૨૮. પહેલા દેવલોકની દેવીઓ સંખ્યાતગણી ૨૯. ભવનપતિ દેવ અસંખ્યાતગણા ૩૦. ભવનપતિ દેવીઓ સંખ્યાતગણી ૩૧. પહેલી નરકના નૈયિક અસંખ્યાતગણા
૩૨. ખેચર તિર્યંચ પુરુષ અસંખ્યાતગણા ૩૩. ખેચર તિર્યંચાણી સંખ્યાતગણી ૩૪. સ્થળચર તિર્યંચ પુરુષ સંખ્યાતગણા ૩૫. સ્થળચર તિર્યંચાણી સંખ્યાતગણી ૩૬. જળચર તિર્યંચ પુરુષ સંખ્યાતગણા ૩૭. જળચર તિર્યંચાણી સંખ્યાતગણી
૩૮. વાણવ્યંતર દેવ સંખ્યાતગણા ૩૯. વાણવ્યંતર દેવીઓ સંખ્યાતગણી ૪૦. જ્યોતિષી દેવ સંખ્યાતગણા ૪૧. જ્યોતિષી
દેવીઓ સંખ્યાતગણી
Page #40
--------------------------------------------------------------------------
________________
આગમસાર– ઉતરાર્ધ
40
૪૨. ખેચર સંશી નપુંસક સંખ્યાતગણા ૪૩. સ્થળચર સંશી નપુંસક સંખ્યાતગણા ૪૪. જળચર સંશી નપુંસક સંખ્યાતગણા ૪૫. ચૌરેન્દ્રિયના પર્યાપ્ત સંખ્યાતગણા ૪૬. પંચેન્દ્રિયના પર્યાપ્ત વિશેષાધિક ૪૭. બેઇન્દ્રિયના પર્યાપ્ત વિશેષાધિક ૪૮. તેઇન્દ્રિયના પર્યાપ્ત વિશેષાધિક ૪૯. પંચેન્દ્રિયના અપર્યાપ્ત અસંખ્યાતગણા ૫૦. ચૌરેન્દ્રિયના અપર્યાપ્ત વિશેષાધિક ૫૧. તેઇન્દ્રિયના અપર્યાપ્ત વિશેષાધિક પર. બેઇન્દ્રિયના અપર્યાપ્ત વિશેષાધિક
૫૩. પ્રત્યેક શરીરી વનસ્પતિ પર્યાપ્ત અસંખ્યાતગણા ૫૪. બાદર નિગોદ(શરીર) પર્યાપ્ત અસંખ્યાતગણા ૫૫. બાદર પૃથ્વીકાયના પર્યાપ્ત અસંખ્યાતગણા ૫૬. બાદર અપ્લાયના પર્યાપ્ત અસંખ્યાતગણા ૫૭. બાદર વાયુકાયના પર્યાપ્ત અસંખ્યાતગણા ૫૮. બાદર તેઉકાયના અપર્યાપ્ત અસંખ્યાતગણા ૫૯. પ્રત્યેક શરીરી વનસ્પતિના અપર્યાપ્ત અસં.ગણા ૬૦, બાદર નિગોદ (શરીર)અપર્યાપ્ત અસંખ્યાતગણા ૬૧. બાદર પૃથ્વીકાયના અપર્યાપ્ત અસંખ્યાતગણા ૬૨. બાદર અપ્કાયના અપર્યાપ્ત અસંખ્યાતગણા ૬૩. બાદર વાયુકાયના અપર્યાપ્ત અસંખ્યાતગણા
૬૪. સૂક્ષ્મ તેઉકાયના અપર્યાપ્ત અસંખ્યાતગણા ૬૫. સૂક્ષ્મ પૃથ્વીકાયના અપર્યાપ્ત વિશેષાધિક ૬૬. સૂક્ષ્મ અપ્લાયના અપર્યાપ્ત વિશેષાધિક ૬૭. સૂક્ષ્મ વાયુકાયના અપર્યાપ્ત વિશેષાધિક ૬૮. સૂક્ષ્મ તેઉકાયના પર્યાપ્ત સંખ્યાતગણા ૬૯. સૂક્ષ્મ પૃથ્વીકાયના પર્યાપ્ત વિશેષાધિક ૭૦. સૂક્ષ્મ અપ્લાયના પર્યાપ્ત વિશેષાધિક ૭૧. સૂક્ષ્મ વાયુકાયના પર્યાપ્ત વિશેષાધિક ૭૨. સૂક્ષ્મ નિગોદ(શરીર) અપર્યાપ્ત અસંખ્યાતગણા ૭૩. સૂક્ષ્મ નિગોદ(શરીર) પર્યાપ્ત સંખ્યાતગણા
૭૪. અભવી અનંત ગણા ૭૫. પિંડવાઈ સમ્યગ્દષ્ટિ અનંતગણા ૭૬. સિદ્ધ અનંત ગણા
૭૭. બાદર વનસ્પતિના પર્યાપ્ત અનંત ગણા ૭૮. બાદરના પર્યાપ્ત વિશેષાધિક ૭૯. બાદર વનસ્પતિના અપર્યાપ્ત અસંખ્યાતગણા ૮૦, બાદરના અપર્યાપ્ત વિશેષાધિક ૮૧. બાદર વિશેષાધિક
૮૨. સૂક્ષ્મ વનસ્પતિના અપર્યાપ્ત અસંખ્યાતગણા ૮૩. સૂક્ષ્મના અપર્યાપ્ત વિશેષાધિક ૮૪. સૂક્ષ્મ વનસ્પતિના પર્યાપ્ત સંખ્યાતગણા ૮૫. સૂક્ષ્મના પર્યાપ્ત વિશેષાધિક ૮૬. સૂક્ષ્મ વિશેષાધિક
૮૭. ભવી જીવ વિશેષાધિક ૮૮. નિગોદના જીવ વિશેષાધિક ૮૯. વનસ્પતિ જીવ વિશેષાધિક ૯૦. એકેન્દ્રિય જીવ વિશેષાધિક ૯૧. તિર્યંચ જીવ વિશેષાધિક
૯૨. મિથ્યા દૃષ્ટિ જીવ વિશેષાધિક ૯૩. અવિરત જીવ વિશેષાધિક ૯૪. સકષાયી જીવ વિશેષાધિક ૯૫. છદ્મસ્થ જીવ વિશેષાધિક ૯૬. સયોગી જીવ વિશેષાધિક ૯૭. સંસારી જીવ વિશેષાધિક ૯૮. સર્વ જીવ વિશેષાધિક
અલ્પબહુત્વ સંબંધી વિશેષ જ્ઞાતવ્ય :– (૧) મનુષ્યથી મનુષ્યાણી ઉત્કૃષ્ટ ૨૭ ગણી ૨૭ અધિક છે. દેવથી દેવી ઉત્કૃષ્ટ ૩૨ ગણી ૩૨ વધુ છે અને સંજ્ઞી તિર્યંચથી તિર્યંચાણી ૩ ગુણી ૩ અધિક.
(૨) વૈમાનિક તથા ભવનપતિ દેવ નારકીથી ઓછા છે પરંતુ વ્યંતર અને જ્યોતિષી દેવ નારકીથી વધુ છે. અતઃ નારકીથી દેવ વધુ છે. (૩) સંજ્ઞી તિર્યંચ પુરુષ એવં સ્ત્રીથી વ્યંતર જ્યોતિષી દેવ અધિક છે પરંતુ સંજ્ઞી તિર્યંચ નપુંસકના જીવ દેવોથી અધિક છે. આથી દેવથી સમુચ્ચય સંશી તિર્યંચ વધુ છે. ત્યારે દેવોનો અંતિમ બોલ ૪૧મો છે અને સંશી તિર્યંચ નપુંસકનો અંતિમ બોલ ૪૪મો છે. (૪) સંમૂર્ચ્છિમ મનુષ્ય અને બાદર તેઉકાયને છોડીને ૪૪ બોલ સુધી સર્વે બોલ સંજ્ઞીના છે. ૪૫મા બોલથી અસંશી જીવ છે. ૪૬ અને ૪૯માં અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય એવં સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય બંનેનો સમાવેશ છે.
(૫) બાદરમાં અપર્યાપ્ત અસંખ્યાત ગણા અધિક હોય છે અને સૂક્ષ્મમાં પર્યાપ્ત સંખ્યાતગણા અધિક હોય છે.
(૬) ૫૪,૬૦,૭૨,૭૩ એ ચાર બોલમાં નિગોદ શરીર અપેક્ષિત છે, જીવ નહીં. ૮૮મા બોલમાં નિગોદના જીવ અપેક્ષિત છે. અર્થાત્ ૯૮ બોલમાં ૯૪ બોલ જીવના અને ૪ બોલ શરીરના અપેક્ષિત છે.
(૭) બાદર તેઉકાયના પર્યાપ્ત ઘણાં ઓછા હોય છે, એનો બોલ ત્રીજો છે અને અપર્યાપ્તનો બોલ ૫૮મો છે.
(૮) અનંતના બોલ ૭૪થી પ્રારંભ થાય છે. અર્થાત્ ૭૩ બોલમાં ૭૧ બોલ અસંખ્યના છે. બે બોલ સંખ્યાતના છે. અભવી ચોથા અનંતા જેટલા છે. ડિવાઈ સમદષ્ટિ અને સિદ્ધ પાંચમાં(આઠમા) અનંત જેટલા છે. ભવી આઠમા અનંતમાં છે. સર્વ જીવ પણ આઠમા અનંત જેટલા છે.
(૯) ૨૪,૯૫,૯૭ બોલ અશાશ્વત છે. તેઓ ક્રમશઃ સંમૂર્ચ્છિમ મનુષ્ય, ૧૨મા ગુણસ્થાન, ૧૪મા ગુણસ્થાન સાથે સંબંધિત છે. આ બંને ગુણસ્થાન પણ અશાશ્વત છે. અર્થાત્ જ્યારે ૧૨મા ગુણસ્થાનમાં કોઈ જીવ નથી હોતા ત્યારે ૯૫મો બોલ નથી બનતો અને જ્યારે ૧૪મા ગુણસ્થાનમાં કોઈ જીવ નથી હોતા ત્યારે ૯૦મો બોલ નથી બનતો.
--
અલ્પબહુત્વની અનુપ્રેક્ષા :– સંસારમાં બધાથી અલ્પ મનુષ્યોની સંખ્યા છે. આટલી લાંબી સૂચિમાં મનુષ્યનું સ્થાન સર્વપ્રથમ છે. આ જ કારણે આગમમાં મનુષ્ય ભવ દુર્લભ કહેવાય છે.
નરકમાં નીચે નીચે જીવોની સંખ્યા ઓછી ઓછી હોય છે. તો દેવોમાં ઉપર જીવોની સંખ્યા ઓછી હોય છે. સાતમી નરકમાં જીવ બધી નરકોથી ઓછા છે. તો અણુત્તર દેવ પણ બધા દેવોથી ઓછા હોય છે. અર્થાત્ લોકમાં અત્યંત પુણ્ય– શાળી જીવ ઓછા હોય છે તો અત્યંત પાપી જીવ પણ ઓછા હોય છે. ઇન્દ્રિયો ઓછી હોય છે, ત્યાં જીવ વધારે હોય છે. અર્થાત્ પંચેન્દ્રિયથી ચૌરેન્દ્રિય અધિક છે. એકેન્દ્રિય સર્વાધિક છે અર્થાત્ વિકાસ પ્રાપ્ત જીવ ઓછા હોય છે. બાવન બોલ સુધી ત્રસ જીવોનું અલ્પબહુત્વ છે. ફક્ત ત્રીજો બોલ સ્થાવરનો છે.
૫૩ થી ૮૬ બોલ સુધી સ્થાવર જીવોનું અલ્પબહુત્વ છે; ૭૪, ૭૫, ૭૬ બોલને છોડીને. ૩૮ થી ૪૪ સુધીના બોલ સંખ્યાત ગણા છે, તે અત્યધિક સંખ્યાતગણા છે. માટે એકાધિક બોલ મળવાથી અસંખ્ય ગણા બની જાય છે. જેમ કે– તિર્યંચણી ૩૭મા બોલથી દેવી(૪૧મો બોલ) અસંખ્યગણી છે. દેવથી (૪૦–૪૧મા બોલથી) સંશી તિર્યંચ(૪૪મો બોલ) અસંખ્યગણા છે.
Page #41
--------------------------------------------------------------------------
________________
આગમસાર
5 ર
jainology II
ચોથે સ્થિતિ પદ અહીં ૨૪ દંડકના ક્રમથી જીવોના સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત, દેવ- દેવી તથા અન્ય ભેદ-પ્રભેદ કરીને ભવસ્થિતિ–ઉમરનું નિરુપણ કર્યું છે. સર્વત્ર અપર્યાપ્તાની સ્થિતિ જઘન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. પર્યાપ્તાની ઉત્કૃષ્ટ સ્થિતિ સમુચ્ચય સ્થિતિથી. અંતર્મુહૂર્ત ઓછી હોય છે.
સમુચ્ચય અને પર્યાપ્તાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની હોય છે, પરંતુ નારકી દેવતામાં સમુચ્ચય જઘન્ય સ્થિતિ ૧૦૦૦૦ વર્ષ આદિની હોય છે. તથા પર્યાપ્તની જઘન્ય ૧૦૦૦૦ વર્ષ આદિમાં અંતર્મુહૂર્ત ઓછી હોય છે. જેમ કે પહેલી નરકમાં પર્યાપ્તાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત ઓછી ૧૦૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ઓછી એક સાગરોપમ છે. સાતમી નરકમાં પર્યાપ્તાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત ઓછી ૨૨ સાગરોપમ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ઓછી ૩૩ સાગરોપમની છે.
પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય આ દસ ઔદારિક દંડકોની સ્થિતિનું વર્ણન પ્રાયઃ જીવાભિગમ સૂત્રમાં કર્યું છે. સાત નરક, ૧૦ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી એવં વૈમાનિક આ ૧૪ દંડકોની સ્થિતિ આ પ્રમાણે છે– નારકી અને દેવોની સ્થિતિ:ક્રમ નામ
જઘન્ય સ્થિતિ ઉત્કૃષ્ટ સ્થિતિ ૧ પહેલી નરક
૧૦000 વર્ષ ૧ સાગરોપમ ૨ બીજી નરક
૧ સાગરોપમ ૩ સાગરોપમ ૩ ત્રીજી નરક
૩ સાગરોપમ ૭ સાગરોપમ ચોથી નરક
૭ સાગરોપમાં ૧૦ સાગરોપમ ૫ પાંચમી નરક
૧૦ સાગરોપમાં ૧૭ સાગરોપમ ૬ છઠ્ઠી નરક
૧૭ સાગરોપમ ૨૨ સાગરોપમ ૭. સાતમી નરક
રર સાગરોપમાં ૩૩ સાગરોપમ ૮ દક્ષિણી અસુરકુમાર દેવ
૧૦૦૦૦ વર્ષ ૧ સાગરોપમ ૯ દક્ષિણી અસુરકુમાર દેવી
૧૦૦૦૦ વર્ષ સાડા ત્રણ પલ્યોપમ ૧૦ ઉત્તરી અસુરકુમાર દેવ
૧૦૦૦૦ વર્ષ ૧ સાગરોપમ સાધિક ૧૧ ઉત્તરી અસુરકુમાર દેવી
૧૦૦૦૦ વર્ષ સાડાચાર પલ્યોપમ ૧૨ દક્ષિણી નાગકુમારાદિ દેવ
૧૦૦૦૦ વર્ષ દોઢ પલ્યોપમ ૧૩ દક્ષિણી નાગકુમારાદિ દેવી
૧0000 વર્ષ પોણો પલ્યોપમ ૧૪ ઉત્તરી નાગકુમારાદિ દેવ
૧૦૦૦૦ વર્ષ દેશોન બે પલ્યોપમાં ૧૫ ઉત્તરી નાગકુમારાદિ દેવી
૧૦૦૦૦ વર્ષ દેશોન એક પલ્યોપમ ૧૬ વાણવ્યંતર દેવ
૧૦૦૦૦ વર્ષ ૧ પલ્યોપમ ૧૭ વાણવ્યંતર દેવી
૧૦૦૦૦ વર્ષ
અડધો પલ્યોપમ ૧૮ ચંદ્ર દેવ
૧/૪ પલ્યોપમ ૧ પલ્ય ૧ લાખ વર્ષ ૧૯ ચંદ્ર દેવી
૧/૪ પલ્યોપમ ૧/૨ પલ્ય ૫૦૦૦૦ વર્ષ ૨૦ સૂર્યદેવ
૧/૪ પલ્યોપમ ૧ પલ્ય ૧૦૦૦ વર્ષ ૨૧ સૂર્યદેવી.
૧/૪ પલ્યોપમ ૧/ર પલ્ય ૫૦૦ વર્ષ રર ગ્રહ દેવ
૧/૪ પલ્યોપમ એક પલ્યોપમ ૨૩ ગ્રહ દેવી
૧/૪ પલ્યોપમ ૧/૨ પલ્યોપમ ૨૪ નક્ષત્ર દેવ
૧/૪ પલ્યોપમ ૧/ર પલ્યોપમ ૨૫ નક્ષત્ર દેવી
૧/૪ પલ્યોપમાં ૧/૪ પલ્યોપમ સાધિક ૨૬ તારા દેવ
૧/૮ પલ્ય ૧/૪ પલ્યોપમ ૨૭ તારા દેવી
૧/૮ પલ્ય ૧/૮ પલ્ય સાધિક ૨૮ પહેલા દેવલોકના દેવ
૧ પલ્યોપમ ૨ સાગરોપમ ર૯ અપરિગ્રહિતા દેવી
૧ પલ્યોપમ ૫૦ પલ્યોપમ ૩૦ પરિગ્રહિતા દેવી
૧ પલ્યોપમાં ૭ પલ્યોપમ ૩૧ બીજા દેવલોકના દેવ
૧ પલ્યોપમ સાધિક ૨ સાગરોપમ સાધિક ૩ર અપરિગ્રહિતા દેવી
૧ પલ્યોપમ સાધિક પપ પલ્યોપમ ૩૩ પરિગ્રહિતા દેવી
૧ પલ્યોપમ સાધિક ૯ પલ્યોપમ ૩૪ ત્રીજો દેવલોક
બે સાગરોપમ ૭ સાગરોપમ ૩૫ ચોથો દેવલોક
બે સાગરોપમ સાધિક ૭ સાગરોપમ સાધિક ૩૬ પાંચમો દેવલોક
૭ સાગરોપમ ૧૦ સાગરોપમ ૩૭ છઠ્ઠો દેવલોક
૧૦ સાગરોપમ ૧૪ સાગરોપમ ૩૮ સાતમો દેવલોક
૧૪ સાગરોપમ ૧૭ સાગરોપમ ૩૯ આઠમો દેવલોક
૧૭ સાગરોપમ ૧૮ સાગરોપમ ૪૦ નવમો દેવલોક
૧૮ સાગરોપમ ૧૦ સાગરોપમ ૪૧ દશમો દેવલોક
૧૯ સાગરોપમ ૨૦ સાગરોપમ
Page #42
--------------------------------------------------------------------------
________________
આગમસાર- ઉતરાર્ધ ૪૨ અગિયારમો દેવલોક ૪૩ બારમો દેવલોક ૪૪ પ્રથમ ગ્રેવેયક ૪૫ બીજી રૈવેયક ૪૬ ત્રીજી રૈવેયક ૪૭. ચોથી ગ્રેવેયક ૪૮ પાંચમી રૈવેયક ૪૯ છઠ્ઠી રૈવેયક ૫૦ સાતમી રૈવેયક ૫૧ આઠમી રૈવેયક પર નવમી ગ્રેવેયક ૫૩ ચાર અણુત્તર વિમાન ૫૪ સર્વાર્થ સિદ્ધ વિમાન
૨૦ સાગરોપમ ૨૧ સાગરોપમ ૨૨ સાગરોપમ ૨૩ સાગરોપમ ૨૪ સાગરોપમ ૨૫ સાગરોપમ ૨૬ સાગરોપમ ૨૭ સાગરોપમ ૨૮ સાગરોપમ ૨૯ સાગરોપમ ૩૦ સાગરોપમ ૩૧ સાગરોપમ ૩૩ સાગરોપમ
૨૧ સાગરોપમ ૨૨ સાગરોપમ ૨૩ સાગરોપમ ૨૪ સાગરોપમ ૨૫ સાગરોપમ ૨૬ સાગરોપમ ૨૭ સાગરોપમ ૨૮ સાગરોપમ ૨૯ સાગરોપમ ૩૦ સાગરોપમ ૩૧ સાગરોપમ ૩૩ સાગરોપમ ૩૩ સાગરોપમ
પાંચમું : પર્યાય(પજ્જવા) પદ વિષયનો પ્રારંભિક પરિચય - પર્યાય જીવની પણ હોય છે અને અજીવની પણ હોય છે. સમુચ્ચય જીવની અપેક્ષા પર્યાયો– ચાર ગતિના જીવો અને સિદ્ધો છે. ચાર ગતિમાં નારકી આદિની પર્યાયો– અવગાહના, સ્થિતિ, વર્ણાદિ અને જ્ઞાનાદિ છે.
એવી રીતે સમુચ્ચય રૂપી અજીવની પર્યાયો– પરમાણુથી લઈને અનંત પ્રદેશી ઢંધ છે. પરમાણુ આદિની પર્યાયો– પ્રદેશ, અવગાહના, સ્થિતિ, વર્ણાદિ છે.
નારકી નારકીમાં પરસ્પર અવગાહના આદિ પર્યાયોમાં અંતર હોય છે. એની તુલના કરીને તેની વિચારણા કર્યા પછી એની. ચોક્કસ પર્યાયોનું જ્ઞાન થાય છે. એ પ્રમાણે અજીવમાં પણ પરમાણુ-પરમાણુમાં અથવા સ્કંધમાં પરસ્પર પર્યાયોના અંતરનો વિચાર કરી શકાય છે.
અહીં આ પદમાં પહેલાં જીવની પર્યાયોની વિચારણા કરી છે અને પછી અવની પર્યાયોની. આ આખી વિચારણા સંપૂર્ણ દંડકની કે જીવના ભેદની અપેક્ષાએ કરાઈ છે અર્થાત વિવક્ષિત અનેક જીવોની મુખ્યતાથી તલનાત્મક ધોરણે કથન કર્યું છે. જેમ કે જઘન્ય અવગાહનાવાળા નૈરયિકો જઘન્ય અવગાહનાવાળા નૈરયિકોથી સ્થિતિમાં 'ચૌઠાણ વડિયા' છે. અત્રે જઘન્ય અવગાહનાના સમસ્ત નૈરયિક વિવક્ષિત છે, ફક્ત બે નૈરયિકો નહીં. અગર બે નૈરયિકની વિવક્ષા હોય તો ચૌઠાણ વડિયા કે છઠાણ વડિયા નહીં પણ એકઠાણ વડિયા જ બને છે. આથી જીવ અજીવની આ પ્રકરણની સમસ્ત પૃચ્છાઓમાં વિવણિત સામાન્ય પૃચ્છા છે. વ્યક્તિગત પૃચ્છા નથી. અનંત પર્યાયઃ- (૧) સમુચ્ચય જીવની પર્યાય અનંત છે કારણ કે ત્રેવીસ દંડકના જીવ અસંખ્ય છે. વનસ્પતિ અને સિદ્ધ જીવ અનંત છે. તેથી બધા મળીને જીવના અનંત વિકલ્પ, મેદ, અવસ્થા હોય છે, તેથી જીવની અનંત પર્યાય છે.
(૨) નારકીની પણ અનંત પર્યાય છે, કારણ કે નારકી નારકીમાં પણ અનંત ગણા પર્યાયોના અંતર હોઈ શકે છે, અર્થાત્ કોઈ નારકી જીવ બીજા નારકી જીવોથી એક આત્મદ્રવ્યની અપેક્ષા તુલ્ય છે; અસંખ્ય આત્મા પ્રદેશોની અપેક્ષા પણ તુલ્ય છે; અવગાહનામાં બે ગણું આદિ સંખ્યાત ગણું અંતર છે. સ્થિતિમાં અસંખ્યાત ગણું તેમજ વર્ણાદિ ૨૦ બોલમાં અનંત ગણું અને જ્ઞાનાદિમાં પણ અનંત ગણું અંતર હોય છે. છેવટે બધામાં મળી સરવાળે અનંત ગણું અંતર થઈ જાય.
આ પ્રમાણે ર૪ દંડકના જીવોની અનંત પર્યાય છે. અર્થાત સ્વયંના દંડકવર્તી જીવોની સાથે પરસ્પર કોઈ પર્યાયની અપેક્ષા અનંતગણું અંતર હોય છે. આ રીતે જીવોની પર્યાય પણ અનંત છે અને ૨૪ દંડકના જીવોની પર્યાય પણ અનંત છે.
આ પર્યાયને જાણવા, સમજવા માટે બોલોની વિચારણા છે– ૧. જીવ દ્રવ્ય- એક જ છે, ૨. પ્રદેશ-સર્વેના આત્મ પ્રદેશ તુલ્ય અસંખ્ય છે, ૩. અવગાહના, ૪. સ્થિતિ, ૫. વર્ણાદિ, ૬. જ્ઞાનાદિ, જેમાં અવગાહના સ્થિતિ અને જ્ઞાન પ્રત્યેક દંડકમાં જીવાભિગમ સૂત્રની પ્રથમ પ્રતિપત્તિમાં વર્ણવેલ અનુસાર છે. વદિ ૨૦ બોલમાં વર્ણ ૫, ગંધ ૨, રસ ૫, સ્પર્શ ૮ છે.
અનંતગુણ, અસંખ્યગુણ, સંખ્યાત ગુણ આદિ અંતરને સમજવા માટે સાંકેતિક નામ નીચે મુજબ છે. એકઠાણ વડિયા - એક સ્થાનનું અંતર જ્યાં હોય છે, તેને “એકઠાણ વડિયા” કહે છે. તેમાં (૧) અસંખ્યાતમો ભાગ હીન અને અસંખ્યાતમો ભાગ અધિક આ એક સ્થાન અંતર રૂપમાં હોય છે. દુઠાણ વડિયા - બે સ્થાનનું જ્યાં અંતર હોય છે, તેને “દુઠાણ વડિયા કહે છે. તેમાં (૨) સંખ્યામાં ભાગ ઓછા અને સંખ્યામાં ભાગ અધિક, આ સ્થાન વધવાથી બે સ્થાન અંતર રૂપમાં હોય છે. તિઠાણ વડિયા – એમાં (૩) સંખ્યાતગુણ ઓછા અને સંખ્યાતગુણ અધિક આ સ્થાન વધ્યું. ૌઠાણ વડિયા:- એમાં (૪) અસંખ્યાત ગણ ઓછા અને અસંખ્યાત ગણ અધિક હોય છે. આ સ્થાન વધ્યું. છઠાણ વડિયા – આમાં (૫) અનંતમાં ભાગ ઓછા અને અનંતમાં ભાગ અધિક, (૬) અનંત ગુણ ઓછા અને અનંત ગુણ અધિક; આ બે સ્થાન વધે છે. પાંચ ઠાણ વડિયા કોઈ બોલ નથી બનતો માટે એનું સંકેત નામ કહેવામાં નથી આવ્યું. અવગાહનાથી પર્યાય - સમુચ્ચય જીવ દ્રવ્યના અને દંડકગત સમુચ્ચય જીવની પર્યાય કહ્યા પછી એના જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ અવગાહના, સ્થિતિ વર્ણાદિ, જ્ઞાનાદિની અપેક્ષા પર્યાયની વિચારણા આ પ્રકારની છે.
જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નૈરયિક પરસ્પર દ્રવ્ય, પ્રદેશ અને અવગાહનાથી તુલ્ય છે; સ્થિતિથી ચૌઠાણ વડિયા(અસંખ્ય ગણું અંતર) હોય છે, વર્ણાદિ ૨૦ બોલ અને ૯ ઉપયોગની અપેક્ષાએ છઠાણ વડિયા(અનંત ગણું અંતર) હોય છે.
Page #43
--------------------------------------------------------------------------
________________
43
આગમસાર
jainology II મધ્યમ અવગાહનામાં વિશેષતા એ છે કે– અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણ વડિયા(અસંખ્ય ગણું) અંતર હોય છે. આ રીતે સર્વ પર્યાયોની અપેક્ષા સર્વે મળીને અનંત ગણું પર્યાયમાં અંતર થઈ જાય છે. તેથી આ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નારકીની પણ અનંત અનંત પર્યાય છે.
તે જ રીતે જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નૈરયિકની પણ અનંત પર્યાય સમજવી. સ્વયંના જઘન્ય ઉત્કૃષ્ટ બોલમાં તુલ્ય હોય છે અને મધ્યમાં સ્થિતિ ચૌઠાણ વડિયા હોય છે.
આ પ્રકારે જઘન્ય અને ઉત્કૃષ્ટ ગુણ કાળામાં દ્રવ્ય પ્રદેશ તુલ્ય, અવગાહના સ્થિતિ, ચૌઠાણ વડિયા વર્ણાદિ ૧૯ બોલ ૯ ઉપયોગની અપેક્ષાએ છઠાણ વડિયા અને કાલા વર્ણની અપેક્ષા તુલ્ય હોય છે. મધ્યમ ગુણ કાળામાં વિશેષતા એ છે કે વર્ણાદિ ૨૦ બોલમાં છઠાણ વડિયા છે.
તે જ રીતે જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ મતિજ્ઞાની આદિ સમજવું. વિશેષમાં જ્ઞાન અજ્ઞાનમાં ઉપયોગ ૬ કહેવા, દર્શનમાં ૯ ઉપયોગ કહેવા, જઘન્ય ઉત્કૃષ્ટમાં સ્વયંને છોડીને શેષને છઠાણ વડિયા કહેવું, મધ્યમમાં સ્વયં સહિત છઠાણ વડિયા કહેવું. આ જ રીતે ૨૪ દંડકમાં કહેવું. વિસ્તાર માટે થોકજ્ઞાન સંગ્રહમાંના ચાર્ટમાં જોવું. સ્પષ્ટીકરણ:૧. ઉત્કૃષ્ટ અવગાહના સાતમી નરકમાં ૫૦૦ ધનુષ્યની છે, ત્યાં સ્થિતિ જઘન્ય ૨૨ સાગર, ઉત્કૃષ્ટ તેત્રીસ સાગર છે. જે પરસ્પર બે ગણી (અસંખ્યાતગણી) નથી, તેથી અસંખ્યાતમા ભાગ અને સંખ્યાતમા ભાગ; એ બે પ્રકારે અંતર હોવાથી ‘દુઠાણ વડિયા” છે. ૨. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા બેઈન્દ્રિય મિથ્યાદષ્ટિ જ હોય છે. સાસ્વાદન સમ્યકત્વ ત્યાં કેવલ અપર્યાપ્તમાં અંગુલના અસંખ્યાતમા ભાગની જઘન્ય એવં મધ્યમ અવગાહનામાં જ હોય છે અતઃ ઉત્કૃષ્ટમાં જ્ઞાન નથી. ૩. જઘન્ય સ્થિતિ, બેઇન્દ્રિયમાં અપર્યાપ્ત મરનારની હોય છે, સાસ્વાદન સમકિત લઈને આવેલા પર્યાપ્ત થઈને જ મરે છે, તેથી જઘન્ય સ્થિતિમાં જ્ઞાન નથી. ૪. ઉત્કૃષ્ટ મતિજ્ઞાન તિર્યંચના યુગલિયામાં નથી હોતા, માટે સ્થિતિ તિઠાણ છે, કારણ કે મનુષ્ય તિર્યંચમાં સ્થિતિ ચૌહાણ વડિયા યુગલિકોના કારણે જ હોય છે. ૫. અવધિજ્ઞાની, મનપર્યવ જ્ઞાની અને વિર્ભાગજ્ઞાની મનુષ્ય-તિર્યંચમાં સ્થિતિ તિઠાણ વડિયા જ હોય છે, યુગલિકોમાં તે જ્ઞાન ન હોવાથી. ૬. જઘન્ય અવગાહનાવાળા તિર્યંચ અપર્યાપ્ત હોય છે અને અપર્યાપ્ત તિર્યંચમાં અવધિજ્ઞાન, વિર્ભાગજ્ઞાન અને અવધિ દર્શન હોતા નથી. ૭. જઘન્ય સ્થિતિના તિર્યંચ પણ અપર્યાપ્ત મરવાવાળા હોય છે. તેમાં સમકિત અને જ્ઞાન નથી. ૮. ઉત્કૃષ્ટ સ્થિતિ તિર્યંચમાં યુગલિયાની હોય, તેમાં અવધિ-વિભંગ નથી હોતા. ૯. જઘન્ય મતિજ્ઞાનમાં અવધિ-વિર્ભાગજ્ઞાન હોતા નથી. ૧૦. તિર્યચ-મનુષ્યમાં જઘન્ય અવગાહના યુગલિયામાં હોતી નથી, તેથી સ્થિતિ તિઠાણ વડિયા જ હોય છે. ૧૧. ઉત્કૃષ્ટ અવગાહનાનો મનુષ્ય યુગલિક જ હોય છે. યુગલિયામાં પરસ્પર ઉમર(સ્થિતિ)નું અંતર અત્યંત થોડું જ, અસંખ્યાતમાં ભાગ માત્રનું હોય છે. તેથી સ્થિતિ એકઠાણ વડિયા હોય છે. ૧૨-૧૩. ઉત્કૃષ્ટ મતિજ્ઞાન પણ યુગલિયામાં હોતું નથી. અવધિજ્ઞાન પણ યુગલિયામાં હોતું નથી, ૧૪. મનુષ્ય પરભવથી વિર્ભાગજ્ઞાન લાવતો નથી, તેથી જઘન્ય અવગાહનામાં અજ્ઞાન બે જ હોય છે. ૧૫. ઉત્કૃષ્ટ અવગાહના મનુષ્યમાં યુગલિયાની જ હોય છે. તેથી અવધિ- વિર્ભાગજ્ઞાન નથી. ૧૬. જઘન્ય સ્થિતિ મનુષ્યમાં અપર્યાપ્ત મરવાવાળાની હોય છે, તેમાં સમકિત જ્ઞાન નથી હોતું. ૧૭. ઉત્કૃષ્ટ સ્થિતિ મનુષ્યમાં યુગલિયાની હોય છે. જેથી એમાં અવધિ– વિર્ભાગજ્ઞાન નથી. ૧૮. જઘન્ય મતિજ્ઞાની મનુષ્યમાં પણ અવધિ વિભંગ હોતું નથી. (ટિપ્પણી નં. ૪–૫ જુગલીયા.) ૧૯. કેવળી સમુઘાતની અપેક્ષા કેવળજ્ઞાનીમાં અવગાહના ચૌઠાણ હોય છે. અન્યથા તે સાત હાથ અને ૫૦૦ ધનુષ્યમાં તિઠાણ વડિયા જ થઈ શકે છે. અજીવ પજ્જવા(પર્યવ):
રૂપી પુદ્ગલની અપેક્ષા અજીવ પર્યવ અનંત છે, કારણ કે પરમાણુ અનંત છે અને દ્ધિપ્રદેશથી લઈને અનંત પ્રદેશ સુધી સર્વે પુદ્ગલ અનંત-અનંત છે.
પરમાણુ પુદ્ગલના પર્યવ પણ અનંત છે. તે પ્રમાણે અનંત પ્રદેશ સ્કંધના પર્યવ પણ અનંત છે, કારણ કે પરમાણુ પરમાણુમાં સ્થિતિનો અસંખ્યગણો ફરક હોઈ શકે છે. અર્થાત્ પરમાણુઓમાં સ્થિતિની અસંખ્ય પર્યાયો હોય છે અને વર્ણાદિની અનંત પર્યાય હોય છે, તેથી કુલ મળીને અનંત પર્યાય થઈ જાય છે.
આ પ્રકારે ઢિપ્રદેશથી લઈને અનંત પ્રદેશ સુધી સર્વેની અનંત પર્યાય છે. તે જ રીતે જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ અવગાહના, સ્થિતિ અને વર્ણાદિની અપેક્ષા પણ અનંત અનંત પર્યાય છે. સ્પષ્ટીકરણ -૧. સમુચ્ચય પરમાણમાં સ્પર્શ જ હોય છે. વર્ણાદિ ૧૬ બોલ હોય છે. કોઈ એક પરમાણુમાં તો ૧ વર્ણ, ૧ ગંધ, ૧ રસ, ૨ સ્પર્શ એમ કુલ ૫ વર્ણાદિ જ હોય છે. પ્રતિપક્ષી વર્ણાદિ નથી હોતા. અહીંયા તુલના કરવામાં વિવક્ષિત સામાન્ય પરમાણુની પૃચ્છા છે, વ્યક્તિગત એકલા પરમાણુની નથી. અર્થાત્ જીવ–અજીવ પર્યાયવાળા આ પ્રકરણમાં સર્વત્ર વિવણિત સામાન્યની પૃચ્છા છે વ્યક્તિગત એક-બેની પૃચ્છા નથી, તેથી સમુચ્ચય પરમાણુમાં વર્ણાદિ ૧૬ છે. ૨. અહીં કહેલા સંખ્યાતપ્રદેશના દુઠાણ વડિયામાં અને જીવ પર્યવમાં કહેલા દુઠાણ વડિયામાં અંતર છે. જીવ પર્યવમાં અસંખ્યાતમો ભાગ અને સંખ્યાતમો ભાગ એ બે ફરક છે અને અહીંયા અજીવ પર્યવમાં સંખ્યાતમો ભાગ અને સંખ્યાત ગુણ એ બે અંતર છે. એ
Page #44
--------------------------------------------------------------------------
________________
આગમચાર– ઉતરાર્ધ અપેક્ષાએ સંખ્યાતપ્રદેશી (૧૧ પ્રદેશથી લાખો, કરોડો પ્રદેશી)માં પ્રદેશ અને અવગાહના દુઠાણ વડિયા હોઈ શકે છે પરંતુ એકઠાણ વડિયા અને તિઠાણ વડિયા અજીવ પજ્જવામાં કયાંય પણ નથી બનતા. ૩. જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનાના બે પ્રદેશની જ પૃચ્છા છે, મધ્યમ અવગાહનાની પૃચ્છા નથી. કારણ કે બે પ્રદેશમાં મધ્યમ અવગાહના બનતી નથી, ત્યાં પરમાણુની તો પૃચ્છા જ નથી કારણ કે જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટ પૃચ્છામાં એનો વિષય નથી. યથા– એક ભાઈ છે, તેને માટે નાના કે મોટાભાઈ કે નાના કે મોટા પુત્રની પૃચ્છાનો વિષય નથી હોતો. ૪. જઘન્ય સ્થિતિના પરમાણુમાં પણ વર્ણાદિ ૧૬ જ સંભવ છે. મૂળપાઠમાં સ્પર્શ બે જ કહ્યા છે. ૫. જઘન્ય કાલા ગુણના પરમાણુઓની પૃચ્છામાં શેષ પ્રતિપક્ષી ચાર વર્ણ નથી અને જઘન્ય કાળાની પૃચ્છા હોવાથી કાળા વર્ણથી સર્વે તુલ્ય છે. અતઃ વર્ણાદિ ૧૬માંથી પાંચ ઓછા થતાં ૧૧ વર્ણાદિથી છઠાણવડિયા છે. એ રીતે ઉત્કૃષ્ટ ગુણ કાળામાં ૧૧ વર્ણાદિથી છઠાણવડિયા છે, પરંતુ મધ્યમમાં કાલા વર્ણને મેળવવાથી ૧૨ વર્ણાદિથી છઠાણ વડિયા છે. ૬. શીત સ્પર્શના પરમાણુઓમાં ત્રણ સ્પર્શ હોય છે, ઉષ્ણ હોતો નથી; તેથી વદિ ૧૫ હોય છે. જઘન્ય–ઉત્કૃષ્ટમાં સ્વયંની અપેક્ષા તુલ્ય હોવાથી ૧૪ વર્ણાદિ છઠાણવડિયા અને મધ્યમમાં વર્ણાદિ ૧૫ છઠાણવડિયા કહ્યા છે. ૭. જઘન્ય પ્રદેશ સ્કંધમાં દ્ધિપ્રદેશી ઢંધ વિવક્ષિત છે. અતઃ વર્ણાદિ ૧૬ છે. ૮. જઘન્ય અવગાહનાના પુદ્ગલમાં અનંતપ્રદેશી પણ હોઈ શકે છે, તોપણ વર્ણાદિ ૧૬ જ હોઈ શકે છે. અર્થાત્ તેઓ ચીફર્સી જ હોય છે, આઠફર્સી નથી હોતા. ૯. ઉત્કૃષ્ટ અવગાહનાના પુલમાં અચિત્ત મહાત્કંધ અથવા કેવળી સમુદ્યાત ગત શરીર ગ્રહીત છે, જેમની સ્થિતિ ૪-૪ સમયની હોય છે. અતઃસ્થિતિ તુલ્ય છે.
છઠું વ્યુત્ક્રાંતિ પદ જીવ સંસારમાં જન્મ મરણ કરતાં કરતાં ચાર ગતિમાં ભ્રમણ કરતો રહે છે. આ ચારે ગતિમાં સ્કૂલ દષ્ટિથી સદેવ કોઈને કોઈ જીવ જન્મતા રહે છે અને મરતા રહે છે. સૂક્ષ્મ દૃષ્ટિથી આ જન્મ મરણનો ક્રમ કયારેક બંધ પણ રહે છે. તે કાળને વિરહકાળ કહેવાય છે. આ વિરહકાળ બે પ્રકારનો હોય છે. ૧. ઉત્પત્તિ(જન્મનો)નો વિરહ, ૨. મરણ(ઉદ્વર્તન)નો વિરહ. આ બંને પ્રકારનો વિરહ પરસ્પરમાં સર્વે ગતિમાં અને જીવના ભેદોમાં પ્રાયઃ સમાન હોય છે. અતઃ સમુચ્ચય વિરહ કાળનું વર્ણન કરતાં બંને પ્રકારના વિરહનું કથન થઈ જાય છે.
આ વિરહ ચાર ગતિ અને ૨૪ દંડકમાંથી કેવલ પાંચ સ્થાવરમાં નથી હોતો અર્થાત્ ત્યાં જીવ સદા નિરંતર જન્મ મરણ કરતા જ રહે છે. શેષ સર્વે સ્થાનોમાં જીવ કયારેક નિરંતર જન્મ મરણ કરે છે અને કયારેક સાંતર પણ જન્મ મરણ કરે છે. અર્થાત્ વચમાં થોડો સમય વિરહનો કાળ પણ આવી જાય છે. ચાર ગતિમાં વિરહ:- સમુચ્ચય નરક ગતિમાં વિરહકાળ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ ૧૨ મુહૂર્તનો છે. અર્થાત્ કયારેક ઉત્કૃષ્ટ ૧૨ મુહૂર્ત સુધી કોઈ પણ જીવ નરકમાં જન્મતો નથી. આ જ પ્રકારે કયારેક ૧૨ મુહૂર્ત સુધી કોઈ પણ જીવ મરતો નથી. એ રીતે તિર્યંચ ગતિમાં પણ ઉત્કૃષ્ટ ૧૨ મુહૂર્ત સુધી અન્ય ત્રણ ગતિઓથી જીવ આવીને ઉત્પન્ન થતા નથી. મનુષ્ય અને દેવગતિમાં પણ અન્ય ગતિથી જીવોના આવવાનો વિરહ ૧૨ મુહૂર્તનો છે. સિદ્ધોના ઉપજવાનો વિરહ જઘન્ય ૧,૨,૩ સમય ઉત્કૃષ્ટ છ મહિના છે. વિરહકાળ સંબંધી શેષ જાણકારી ચાર્ટથી જાણવી.
આ પદમાં વર્ણન દંડકના ક્રમથી કરેલ છે. છતાં પણ નારકી અને વૈમાનિકનું વર્ણન જુદા જુદા ભેદોથી કરવામાં આવેલ છે. આગત–ગત :– જીવોની આગત–ગતનું વર્ણન કરતાં સમયે ૨૪ દંડકના આધારથી ૧૧૦ ભેદ (જીવ ભેદ) વિવક્ષિત કરીને તેમનું વર્ણન કરવામાં આવ્યું છે. અર્થાત્ ૧૧૦ ભેદોની અપેક્ષા ૨૪ દંડકમાં આગત અને ગતનું વર્ણન કરવામાં આવ્યું છે. છેવટે નવમાં દેવલોકથી અણુત્તર વિમાનના આગત વર્ણનમાં ત્રણ દષ્ટિ, સંયમ અસંયમ, પ્રમત્ત, અપ્રમત્ત, ઋદ્ધિ (લબ્ધિ)વાન અથવા ઋદ્ધિ રહિતની અપેક્ષાએ વર્ણન છે. મનુષ્યના વર્ણનમાં ૧૧૦ જીવ મેદની સાથે ૧૧૧મો સિદ્ધ અવસ્થાનો ભેદ પણ ગત(ગતિ)માં બતાવેલ છે. સૂત્ર પાઠમાં સંખ્યા ગણવાની પદ્ધતિ નથી, ફક્ત જીવ ભેદ બતાવી દીધા છે. સરળતાથી સમજાવવા માટે પાછળથી જ્ઞાનીઓ દ્વારા ગણિત પદ્ધતિના આલમ્બન રૂપ સંખ્યાનું સંકલન કરવામાં આવ્યું છે. બીજી જગ્યાએ આગતિ ગતિના વર્ણનમાં જીવના ૫૬૩ ભેદની સંખ્યાનું સંકલન કરવામાં આવ્યું છે. તે ૫૬૩ ભેદનું વિવરણ આ સૂત્રના પહેલા પદમાં કરી દીધેલ છે. પ્રાસંગિક ૧૧૦ ભેદ આ પ્રકારે છે. ૧. નારકીના ૭ પર્યાપ્ત. ૨. તિર્યંચના-૪૮ પાંચ સ્થાવરના સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત ઊ ૨૦ ભેદ ત્રણ વિકસેન્દ્રિયના પર્યાપ્ત, અપર્યાપ્ત
ઊ ૬ ભેદ પાંચ તિર્યંચ પંચેન્દ્રિયના સંજ્ઞી, અસંજ્ઞી, પર્યાપ્ત, અપર્યાપ્ત ઊ ૨૦ ભેદ સ્થળચર યગલિયા + ખેચર યુગલિયા તિર્યંચ
ઊં ૨ ભેદ - ૪૮ ભેદ ૩. મનુષ્યના-૬. સંમૂર્છાિમ મનુષ્ય + કર્મભૂમિના પર્યાપ્ત અને અપર્યાપ્ત ઊ ૩ ભેદ અસંખ્યાત વર્ષના કર્મભૂમિ, અકર્મભૂમિ, અંતરદ્વીપ
ઊ ૩ ભેદ ઊ ૬ ભેદ ૪. દેવના-૪૯ઃ ૧૦ ભવનપતિ, ૮ વ્યંતર, ૫ જ્યોતિષી, ૧૨ દેવલોક, રૈવેયક, ૫ અણુત્તર વિમાન આ ૪૯ ભેદ. આ રીતે ચાર ગતિના કુલ ૭ + ૪૦ + ૬+૪૯ ઊ ૧૧૦
Page #45
--------------------------------------------------------------------------
________________
jainology II
45
આયુબંધ : :– નારકી દેવતા યુગલિયા છ મહિના આયુષ્ય શેષ રહે ત્યારે પર ભવનો આયુ બંધ કરે છે. દસ ઔદારિક દંડકમાં નિરુપક્રમી આયુષ્યવાળા પોતાની ઉંમરનો ૨/૩ ભાગ વિત્યા પછી ૧/૩ ભાગ બાકી રહે ત્યારે આયુબંધ કરે છે. સોપક્રમી આયુવાળા ત્રીજા, નવમા, સત્યાવીસમા વગેરે કોઈ ભાગમાં આયુબંધ કરે છે. (અંતિમ અંતર્મુહૂર્ત સુધી પણ કરે છે.) આકર્ષ :- ૨૪ દંડકમાં જઘન્ય ૧-૨-૩, ઉત્કૃષ્ટ આઠ આકર્ષથી આયુબંધ થાય છે. અર્થાત્ તે જ સમયે એકવાર, બેવાર યાવત આઠવાર પુદ્ગલ ગ્રહણ થઈને આયુષ્યકર્મ પુષ્ટ થાય છે. તે સર્વ આકર્ષ મળીને આયુષ્ય બંધ પૂર્ણ થાય છે. માટે તે આયુષ્ય બંધ તો એકજવાર ગણાય છે. તેની પુષ્ટીરૂપ આકર્ષ આઠ થાય છે. કોઈ જીવ એક આકર્ષથી પણ આયુષ્ય બંધ પૂર્ણ કરી લે છે અને કોઈ બે ત્રણ કે આઠ આકર્ષ કરીને આયુષ્યનો બંધ પૂર્ણ કરે છે.
અપેક્ષાથી આયુબંધના ૬ પ્રકાર છે– ૧. જાતિબંધ, ૨. ગતિબંધ, ૩. સ્થિતિબંધ, ૪. અવગાહના બંધ, ૫. અનુભાગબંધ, ૬. પ્રદેશ બંધ.
૨૪ દંડકમાં ૬ પ્રકારના આયુબંધ હોય છે. અર્થાત્ આયુષ્યની સાથે આ ૬ બોલોનાં સંબંધ નિશ્ચિત થાય છે. (એન્જિનની સાથે જેમ ગાડીના ડબ્બા જોડાય) તેમ (૧) ગતિ, (૨) જાતિ, (૩) અવગાહના – ઔદારિક શરીર આદિ રૂપ. આ નામ કર્મની વિવિધ પ્રકૃતિઓ આત્મામાં સંગ્રહ રૂપે રહે છે. જો મનુષ્ય આયુનો બંધ થઈ રહ્યો હોય તો મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક શરીરની અવગાહના, આ બોલ આયુની સાથે નિશ્ચિતરૂપે જોડાઈ જાય છે. અન્ય અનેક કર્મોની (૪) સ્થિતિ (૫) પ્રદેશ (૬) અનુભાગ આયુષ્યબંધની સાથે ભેગા થઈ જાય છે. આ સર્વે આયુબંધની સાથે એકત્ર થઈને બંધાય છે. તેથી આયુબંધના ૬ પ્રકાર કહ્યા છે.
અલ્પબહુત્વ ઃ- - સર્વેથી થોડા આઠ આકર્ષવાળા, સાત આકર્ષવાળા સંખ્યાત ગણા એમ ક્રમશઃ એક આકર્ષવાળા સંખ્યાતગણા. વિરહ અને ઉત્પાત સંખ્યા :
નામ
૧
પહેલી નરક
બીજી નરક
ત્રીજી નરક
ચોથી નરક
પાંચમી નરક
છઠ્ઠી નરક
૨
૩
૪
૫
ç
૭
સાતમી નરક
८
ભવન૦ ૨ દેવલોક
૯
ત્રીજો દેવલોક
૧૦ ચોથો દેવલોક પાંચમો દેવલોક
૧૧
૧૨ છઠ્ઠો દેવલોક ૧૩ | સાતમો દેવલોક ૧૪ આઠમો દેવલોક
૧૫ ૯–૧૦ દેવલોક
૧૬ | ૧૧-૧૨ દેવલોક ૧૭ | પ્રથમ ત્રિક પ્રૈવેયક ૧૮ બીજી ત્રિક ત્રૈવેયક ૧૯ | ત્રીજી ત્રિક ત્રૈવેયક ૪ અનુત્તર વિમાન
૨૦
૨૧ | સર્વાર્થ સિદ્ધ ૨૨ |સિદ્ધ
ચાર સ્થાવર
વિરહ
જઘન્ય
૧ સમય
૧ સમય
૧ સમય
૧ સમય
૧ સમય
૧ સમય
૧ સમય
૧ સમય
૧ સમય
૧ સમય
૧ સમય
૧ સમય
૧ સમય
૧ સમય
૧ સમય
૧ સમય
૧ સમય
૧ સમય
૧ સમય
૧ સમય
૧ સમય
૧ સમય
વિરહ નહીં વિરહ નહીં
ઉત્કૃષ્ટ ૨૪ મુહૂર્ત ૭ દિવસ
૧૫ દિવસ
૧ મહિનો
૨ મહિના
૪ મહિના ૬ મહિના
૨૪ મુહૂર્ત
૯ દિવસ ૨૦ મુ૦
૧૨ દિવસ ૧૦ મુ૦
૧-૨-૩
૧-૨-૩
૧-૨-૩
૧-૨-૩
૧-૨-૩
અસંખ્યાત
૧-૨-૩
અસંખ્યાત
૧-૨-૩ અસંખ્યાત
૧-૨-૩
અસંખ્યાત
૧-૨-૩
અસંખ્યાત
૧-૨-૩
અસંખ્યાત
૧-૨-૩
અસંખ્યાત
૧-૨-૩
અસંખ્યાત
૧-૨-૩ અસંખ્યાત
૧-૨-૩
૧-૨-૩
૧-૨-૩
૧-૨-૩
૧-૨-૩
૧-૨-૩
૧-૨-૩
અસંખ્ય વર્ષ પલ્યનો અસં૦ ભાગ | ૧-૨-૩ ૬ મહિના
૨૨.૫ દિવસ
૪૫ દિવસ
૮૦ દિવસ
૧૦૦ દિવસ
સંખ્યાતા માસ
સંખ્યાતા વર્ષ
સં૦ સો વર્ષ
સં૦ હજાર વર્ષ
સં૦ લાખ વર્ષ
ઉત્પાત સંખ્યા
જઘન્ય
વિરહ નહીં
વિરહ નહીં
ઉત્કૃષ્ટ
અસંખ્યાત
અસંખ્યાત
અસંખ્યાત
અસંખ્યાત
અસંખ્યાત
સંખ્યાતા
સંખ્યાતા
સંખ્યાતા
સંખ્યાતા
સંખ્યાતા
સંખ્યાતા
સંખ્યાતા
આગમસાર
૧-૨-૩
૧૦૮
નિરંતર અસં૦ | નિરંતર અસં૦ સદા અનંત અસંખ્યાત
સદા અનંત
૧-૨-૩
૧-૨-૩
૧-૨-૩
૧-૨-૩
૨૩
૨૪ વનસ્પતિ
૨૫ | ત્રણ વિકલેન્દ્રિય
૧ સમય
૧ સમય
૧-૨-૩
સંખ્યાત
અંતર્મુહૂર્ત ૨૬ અસંજ્ઞી તિર્યંચ પંચે. | ૧ સમય અંતર્મુહૂર્ત ૨૭ | સંજ્ઞી તિર્યંચ પંચે. ૧૨ મુહૂર્ત ૨૮ સંમૂર્છિમ મનુષ્ય ૧ સમય ૨૪ મુહૂર્ત ૨૯ | સંશી મનુષ્ય ૧ સમય ૧૨ મુહૂર્ત [સંક્ષેપ્તાક્ષર પરિજ્ઞાન : ભવન∞ ઊ ભવનપતિ, મુળ ઊ મુહૂર્ત, અસં૰ઊ અસંખ્યાત, સં ઊ સંખ્યાત, ભા॰ ઊ ભાગ. વિશેષ :– ૧. ચાર સ્થાવરમાં ૫ સ્થાવરની અપેક્ષા પ્રત્યેક સમયમાં વિરહ વગર નિરંતર અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. ત્રસની અપેક્ષા જઘન્ય ૧–૨–૩, ઉત્કૃષ્ટ અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. અતઃ કુલ મળીને પ્રતિ સમય અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. વનસ્પતિમાં વનસ્પતિની અપેક્ષા પ્રતિ સમય વિરહ વગર અનંતા ઉત્પન્ન થાય છે; ચાર સ્થાવરમાંથી પ્રતિ સમય અસંખ્યાતા ઉપજે છે; અને ત્રસ કાયમાંથી જઘન્ય ૧-૨-૩ ઉત્કૃષ્ટ અસંખ્યાતા ઉપજે છે. સર્વે મળીને ઉત્કૃષ્ટ અનંત ઉપજે છે અને મરે છે.
અસંખ્યાત
અસંખ્યાત
અસંખ્યાત
Page #46
--------------------------------------------------------------------------
________________
આગમસાર– ઉતરાર્ધ
ગતાગત : ૧૧૦ જીવ ભેદોની અપેક્ષાથી ઃ
નામ
આતિ
સંખ્યા
૧૧
E
૫
૪
૩
૨
૨
પહેલી નરક બીજી નરક
ત્રીજી નરક
ચોથી નરક
પાંચમી નરક
છઠ્ઠી નરક સાતમી નરક ભવનપતિ, વ્યંતર જ્યોતિષી, પ્રથમ બે દેવલોક ૩ થી ૮ દેવલોક ૯ થી ૧૨ દેવલોક ૯ ત્રૈવેયેક
૧
૫ અણુત્તર વિમાન
પૃથ્વી, પાણી,વનસ્પતિ તેઉ, વાઉ ત્રણ વિકલેન્દ્રિય તિર્યંચ પંચેન્દ્રિય
2
$
૧
૧
૧
૭૪
૪૯
૪૯
૮૭
મનુષ્ય
૯
નોંધ :– ચાર્ટમાં સંશી અને અસંશી
46
વિવરણ
૫ સંશી, ૫ અસંશી ૧ મનુષ્ય
૫ સંશી, ૧ મનુષ્ય
ભૂજ પરિસર્પ વર્જ્ય ખેચર વર્જ્ય
સ્થળચર વર્જ્ય
ઉરપરિસર્પ વર્ઝા ઊ ૧ મનુષ્ય, ૧ જળચર બંનેની સ્ત્રી વર્જી
૫ સંશી, ૫ અસંજ્ઞી ૫ યુગલિયા, ૧ મનુષ્ય
૫ સંજ્ઞી, ૩ યુગલિયા ૧ મનુષ્ય
૫ સંજ્ઞી તિર્યંચ ૧ મનુષ્ય
મનુષ્ય
મનુષ્ય
અપ્રમત્ત સંયત મનુષ્ય
૪૬ તિર્યંચ, ૩ મનુષ્ય, ૨૫ દેવ ક્રમથી
૪૬ તિર્યંચ ૩ મનુષ્ય
૪૬ તિર્યંચ ૩ મનુષ્ય
૭૪+૭ નરક+; દેવલોક
૩૮ તિર્યંચ, ૩ મનુષ્ય, ૪૯ દેવ, ૬ નરક
જ્યાં
પણ હોય ત્યાં તેને તિર્યંચ સમજવા
ગતિ
સંખ્યા વિવરણ
E
E
૫
૪
૩
૨
૧
||
૯
૬
૫ સંશી ૧ મનુષ્ય
આગત પ્રમાણે
આગત પ્રમાણે
આગત પ્રમાણે
આગત પ્રમાણે
આગત પ્રમાણે
જળચર
૫ સંશી, ૩ સ્થાવર,૧ મનુષ્ય
૫ સંજ્ઞી, ૩ સ્થાવર,૧ મનુષ્ય આગતિ પ્રમાણે
મનુષ્ય
| મનુષ્ય
૧
૧
૧
૪૯
૪
૪૯
૯૨
૮૭ + ૫ યુગલિયા
૧૧૧ સિદ્ધ સહિત ૧૧૦(સર્વત્ર)
મનુષ્ય
૪૬ તિર્યંચ ૩ મનુષ્ય
૪૬ તિર્યંચ
૪૬ તિર્યંચ ૩ મનુષ્ય
વિશેષ જ્ઞાતવ્ય :
૧. બીજી નારકીથી છઠ્ઠી નારકી સુધી આગતની સમાન ગત છે. પહેલી નરકમાં અસંશી છોડીને ગત છે. સાતમી નરકમાં મનુષ્ય છોડીને ગત છે. સાતમીમાં પુરુષ અને નપુંસક જઈ શકે છે. સ્ત્રી કોઈ પણ જાતી નથી.
૨. ચાર્ટમાં પાંચ યુગલિયા ઊ બે તિર્યંચ યુગલિયા(ખેચર અને સ્થળચર–ચૌપદ) અને ત્રણ મનુષ્ય યુગલિયા(અસંખ્યાતા વર્ષના કર્મભૂમિ, અકર્મભૂમિજ અને અંતર્ધીપજ.)
૩. ગતિ આગતિના આ પ્રકરણમાં પર્યાપ્ત નામ કર્મવાળાની અપર્યાપ્ત અવસ્થાને ગણી નથી, તેથી નારકી દેવતાની ગતિમાં પણ આગતિની જેમ પર્યાપ્ત જ લેવામાં આવ્યા છે; પર્યાપ્ત, અપર્યાપ્ત એ બંને ભેદ લેવામાં નથી આવ્યા. અર્થાત્ નારકી દેવતામાં પર્યાપ્ત જીવ જ આવે છે અને નારકી દેવતા મૃત્યુ પામીને જ્યાં જન્મે છે ત્યાં પર્યાપ્ત જ બને પર્યાપ્ત બન્યા વિના અપર્યાપ્ત અવસ્થામાં
તેઓ ત્યાં મરતા નથી.
૪. તિર્યંચ, મનુષ્ય ૫રસ્પર અપર્યાપ્ત અવસ્થાનું આયુષ્ય બાંધી શકે છે અને અપર્યાપ્ત અવસ્થામાં મરીને અન્યત્ર(મનુષ્ય–તિર્યંચમાં) જન્મી શકે છે.
૫. અણુત્તર વિમાનમાં અપ્રમત્ત સંયત સ્વલિંગી જ જાય છે, લબ્ધિવાન પણ અણુત્તર દેવ બને છે તથા લબ્ધિ રહિત હોય તો પણ અણુત્તર દેવ બને છે.
૬. નવ પ્રૈવેયકમાં સ્વલિંગી સમ્યગ્દષ્ટિ અને સ્વલિંગી મિથ્યાદષ્ટિ જાય છે.
૭. નવમાથી ૧૨માં દેવલોક સુધી સાધુ, શ્રાવક, સ્વલિંગી, અન્યલિંગી, મિથ્યાદષ્ટિ, સમ્યગ્દષ્ટિ આદિ મનુષ્યો જઈ શકે છે.
સાતમું : શ્વાસોશ્વાસ પદ
શ્વાસોશ્વાસની ક્રિયા સાંસરિક જીવોના શરીરનું એક આવશ્યક અંગ છે. એના વિના સંસારના કોઈપણ પ્રાણી જીવી શકતા નથી. આ શ્વાસોશ્વાસની ક્રિયા જીવોના ભિન્ન ભિન્ન રૂપમાં મંદ—તીવ્ર ગતિથી થાય છે. એનું સ્પષ્ટીકરણ આ પ્રકારે છે :– ૧. નારકી જીવ સદા તીવ્ર ગતિથી શ્વાસોશ્વાસ લે છે અને છોડે છે.
૨. તિર્યંચ-મનુષ્ય તીવ્રગતિ, મંદગતિ આદિ વિભિન્ન પ્રકારે (વેમાત્રાથી એટલે નિશ્ચિત કાળ મર્યાદા નથી કહી શકાતી) શ્વાસોશ્વાસ લે છે અને છોડે છે.
૩. અસુરકુમાર દેવને જઘન્ય સાત થોવ(લવ) ઉત્કૃષ્ટ સાધિક એક પક્ષ શ્વાસોશ્વાસ ક્રિયામાં લાગે છે.
૪. નાગકુમારાદિ અને વાણવ્યંતર દેવોનું શ્વાસોશ્વાસ કાળમાન જઘન્ય સાત ઘોવ, ઉત્કૃષ્ટ અનેક મુહૂર્ત છે.
૫. જ્યોતિષી દેવોનું શ્વાસોશ્વાસ કાળમાન જઘન્ય અનેક મુહૂર્ત, ઉત્કૃષ્ટ પણ અનેક મુહૂર્તનું છે. જઘન્યથી ઉત્કૃષ્ટમાં સંખ્યાત ગણા(બે—ચારગણું આદિ) અંતર છે.
૬. દેવલોકમાં દેવોના શ્વાસોશ્વાસ કાળમાન આ પ્રકારે છે–
Page #47
--------------------------------------------------------------------------
________________
47
આગમસાર
૧૦ પક્ષ ૧૪ પક્ષ
jainology II
દેવલોક
જઘન્ય કાળમાન | ઉત્કૃષ્ટ પહેલો દેવલોક અનેક મુહૂર્ત બે પક્ષ બીજો દેવલોક સાધિક અનેક મહૂર્ત| સાધિક બે પક્ષ ત્રીજો દેવલોક બે પક્ષ
સાત પક્ષ ચોથો દેવલોક બે પક્ષ સાધિક સાત પક્ષ સાધિક પાંચમો દેવલોક | ૭ પક્ષ છઠ્ઠો દેવલોક ૧૦ પક્ષ સાતમો દેવલોક | | ૧૪ પક્ષ
૧૭ પક્ષ આઠમો દેવલોક | ૧૭ પક્ષ
૧૮ પક્ષ નવમો દેવલોક ૧૮ પક્ષ
૧૯ પક્ષ દસમો દેવલોક | ૧૯ પક્ષ
૨૦ પક્ષ અગિયારમો દેવલોક | ૨૦ પક્ષ
૨૧ પક્ષ બારમો દેવલોક ૨૧ પક્ષ
૨૨ પક્ષ | નવ રૈવેયક ૨૨ પક્ષ
૩૧ પક્ષ પાંચ અનુત્તર વિમાન ૩૧ પક્ષ
૩૩ પક્ષ વિશેષ:- નવ રૈવેયકમાં પ્રત્યેકના જઘન્ય ઉત્કૃષ્ટ અલગ અલગ સમજવા જોઇએ. ચાર્ટમાં નવેના એક સાથે કહ્યા છે. માટે જેટલા સાગરોપમની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ જે રૈવેયકની છે, તેટલા તેટલા જઘન્ય ઉત્કૃષ્ટ પક્ષ સમજવા જોઇએ. એ જ રીતે ચાર અણુત્તર વિમાનમાં પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અનુસાર પક્ષ જાણવા. સર્વાર્થસિદ્ધ દેવોને જઘન્ય ઉત્કૃષ્ટ ૩૩ પક્ષનો એક શ્વાસોશ્વાસ હોય છે. આ જ રીતે લોકાંતિક આદિ અન્ય કોઈપણ દેવોના શ્વાસોશ્વાસના કાળમાન સમજી શકાય છે. શ્વાસોશ્વાસના કાળમાન છે કે વિરહ? : એક વિચારણા:
સંસારના નાના-મોટા સર્વે પ્રાણી શ્વાસોશ્વાસ લે છે અને એના આધારે જીવે છે. પ્રસ્તુત પદમાં નારકી આદિ જીવ કેટલા સમયમાં શ્વાસોશ્વાસ લે છે અર્થાત્ તે જીવોને એકવારની શ્વાસોશ્વાસની ક્રિયામાં કેટલો સમય લાગે છે તે બતાવ્યું છે.
આ સૂત્ર પદનો અર્થ એમ પણ કરી શકાય છે કે કેટલા સમયના વિરહના અંતરથી શ્વાસોશ્વાસ લેવામાં આવે છે, પરંતુ. આગમકારે કેટલા કાળનો વિરહ અથવા કેટલા કાળનું અંતર હોય છે એમ નથી પૂછયું, અને ઉત્તરમાં પણ અંતર અથવા વિરહના ભાવનો ઉત્તર નથી આપ્યો. અગર અંતર અથવા વિરહનો આશય હોત તો નારકી માટે 'અનુસમયે અવિરહિયં' શબ્દનો પ્રયોગ થાત અને અન્ય દંડકમાં પણ સાત થોવ અથવા પંદર પક્ષના અંતરથી શ્વાસોશ્વાસ લે છે એવું સ્પષ્ટ કથન કરવામાં આવત, પરંતુ પાઠમાં એવો પ્રયોગ નથી. આગમમાં શબ્દ પ્રયોગ આ પ્રકારનો છે. પ્રશ્ન- કેવઈ કાલસ આણમંતિ? ઉત્તર- જહણેણં સત્ત થાવાણાં આણમંતિ ઉજ્જોસેણે સાઈરેગસ્સ પધ્ધસ્સ આણમંતિ. અહીં 'કાલસ્સ થોવાણ સાઈરેગસ્સ પધ્ધસ્સ એ શ્વાસોશ્વાસના વિશેષણ છે. આનો અર્થ સ્પષ્ટ છે કે કેટલા કાળનો શ્વાસોશ્વાસ? એક થોવ, સાધિક પક્ષનો શ્વાસોશ્વાસ લે છે. અતઃ એથી સ્પષ્ટ થાય છે કે તે જીવોને એક વારની શ્વાસોશ્વાસ ક્રિયામાં થોવ, પક્ષ આદિ સમય લાગે છે. વ્યવહારિક દષ્ટિથી વિચારીએ તો કોઈ પણ સ્વસ્થ પ્રાણી રોકી–ોકીને શ્વાસ નથી લેતો. આત્યંતર નાડી સ્પંદન અથવા નાક દ્વારા શ્વાસ ગ્રહણ સ્વાભાવિક કોઈનો પણ રોકાતો નથી પરંતુ પ્રત્યેક પ્રાણીની શ્વાસ લેવાની પદ્ધતિ ભિન્ન હોય છે. કોઈની મંદગતિ તો. કોઈની તીવ્રગતિ. મંદતમ ગતિ અને તીવ્રગતિથી શ્વાસ લેવાની ક્રિયા હોય છે. તેથી શ્વાસ લેવાની ક્રિયામાં ભિન્નતા સ્પષ્ટ દેખાય છે.
આગમમાં મનુષ્યના શ્વાસોશ્વાસ માટે “વેમાત્રા” શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જો આ પ્રકરણમાં કહેલ કાલમાનને વિરહ સમજી લેવામાં આવશે તો મનુષ્ય માટે અવિરહ નહીં કહેતા માત્રાનું જે કથન કરવામાં આવ્યું છે. નિશ્ચિત કાલ માન નથી, પરંતુ જુદા પ્રકારનું અંતર હોય છે. જ્યારે પ્રત્યક્ષ વ્યવહારમાં એ દેખાય છે કે નાક દ્વારા ચાલતો શ્વાસ અથવા નાડી સ્પંદન અથવા ધડકન આદિ કોઈની મિનિટ, અડધી મિનિટ કે બે મિનિટ એમ કોઈ પણ વેમાત્રા સુધી શ્વાસ થોભતો નથી, તેમાં(શ્વાસમાં) વિરહ–અંતર નથી. અતઃ અવિરહ કહેવું જોઇએ. અગર અંતર માટે વેમાત્રાનો શબ્દ પ્રયોગ હોય તો વિભિન્ન માત્રાઓમાં જુદીજુદી વ્યક્તિઓના શ્વાસની વચ્ચે કોઈને કોઈ અત્યધિક અંતર દેખાવું જોઈએ પરંતુ એવું દેખાતું નથી. (વ્યવહારમાં આહાર સંજ્ઞા છે, શ્વાસોશ્વાસ પર્યાપ્તિ છે. શ્વાસોશ્વાસથી કાળ પણ માપાય છે. કાળ અતુટ નિત્ય છે.)
પ્રત્યક્ષમાં એ દેખાય છે કે વિભિન્ન માત્રાનું કાળમાન અલગ-અલગ વ્યક્તિઓની શ્વાસોશ્વાસ ક્રિયાનું હોય છે. ભગવતી. ટીકામાં પણ સાત લવ આદિ માટે કાલમાન શબ્દનો પ્રયોગ કરાયો છે.
આહારનું અંતર જે રીતે પ્રત્યેક પ્રાણીના જીવનમાં દેખાય છે તે રીતે શ્વાસોશ્વાસમાં અંતર દેખાતું નથી.
ભગવતી સૂત્રમાં પાંચ સ્થાવરના આહાર અણસમય અવિરહ કહેવાયો છે. પરંતુ શ્વાસોશ્વાસ માટે વિમાત્રા શબ્દનો જ પ્રયોગ કર્યો છે. આથી સ્પષ્ટ થાય છે કે આગમકારને શ્વાસોશ્વાસનો વિરહ નથી બતાવવો પરંતુ એનું કાલમાન બતાવવું છે, જે ઔદારિકમાં વિમાત્રાવાળા છે.
ત્યાં પણ (શ.-૧, ઉ.-૧માં) બેઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના શ્વાસોશ્વાસને માટે ફક્ત વિમાત્રા જ કહ્યું છે. આહાર માટે વિમાત્રા કહેવાની સાથે અસંખ્ય સમયના અંતમુહૂર્ત યાવતુ બે-ત્રણ દિવસે આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે. એ પ્રકારે આગમમાં પણ ઔદારિક દંડકોના આહારનું અંતર સ્પષ્ટ છે. વ્યવહારમાં પણ આહારેચ્છામાં અંતર પડતું દેખાય છે. શ્વાસોશ્વાસ માટે આવું કાંઈ પણ અંતર ઔદારિક દંડકોમાં આગમમાં બતાવ્યું નથી અને પ્રત્યક્ષમાં પણ કોઈના શ્વાસોશ્વાસમાં એવું કંઈ અંતર દેખાતું નથી.
Page #48
--------------------------------------------------------------------------
________________
આગમચાર– ઉતરાર્ધ
આથી પ્રત્યક્ષ અનુભવનુસાર પણ શ્વાસનું મંદ હોવું સહજ સમજમાં આવી શકે છે. પરંતુ થોડા થોડા સમય માટે આહારેચ્છાની સમાન રોકાઈ જવું, થોભી જવું અથવા વિલંબિત થવું, અંતર પડવું, એ સહજ સમજમાં આવી શકતું નથી. | (સમવાયાંગ ટીકામાં એવં પ્રજ્ઞાપના ટીકામાં શ્વાસોશ્વાસના આ કાલમાનને અંતર યા વિરહ કહેવાયું છે. જેનો આશય એ છે કે ૭ લવ, ૧ પક્ષ કે ૩૩ પક્ષ સુધી દેવ શ્વાસ ક્રિયા વગરના રહે છે. આટલો સમય વિતાવ્યા પછી શ્વાસોશ્વાસ લે છે પછી ૩૩ પક્ષ સમય સુધી રોકાઈ જાય છે. આગમ પ્રકાશન સમિતિ બાવર પ્રકાશિત વિવેચન યુક્ત પ્રજ્ઞાપના સૂત્રમાં પણ ટીકાનું અનુસરણ કરતા અર્થ વિવેચન કરાયું છે. એ રીતે શ્વાસ ક્રિયાને આભોગ આહાર ક્રિયાની સમાન પદ્ધતિરૂપે સ્વીકાર કરાયો છે.) આપણે દેવોનો તો કોઈ પણ અનુભવ કરી શકતા નથી. પરંતુ પૃથ્વી તળ પર રહેલા તિર્યચ-મનુષ્યોનો અનુભવ કરી શકાય છે અને તે અનુભવથી તો નિઃસંકોચ કહી શકાય છે કે શ્વાસ ક્રિયા આભોગ આહાર ક્રિયાની સમાન અંતરની પદ્ધતિવાળી થઈ શકતી નથી.
આ વ્યવહાર અનુભવ દષ્ટિથી એવં આગમ આશયની ઉપરોક્ત અપેક્ષાએ દેવગણોની એક શ્વાસોશ્વાસની ક્રિયા ૭ થવા, મુહૂર્ત, પક્ષ આદિ સમયમાં પૂર્ણ થાય છે. એટલી શાંત મંદ મંદતમ ગતિથી દેવ શ્વાસ લે છે અને છોડે છે. નારકી જીવ શીધ્ર શીવ્રતમ ગતિથી શ્વાસ લે છે તથા છોડે છે. મનુષ્ય-તિર્યંચ મધ્યમ ગતિ યા વિમાત્રા એ(કયારેક મંદગતિએ તો કયારેક તીવ્ર ગતિએ) શ્વાસ લે છે અને છોડે છે પરંતુ કોઈ પણ જીવ આહારની સમાન થોડા-થોડા સમયના અંતરે શ્વાસ ક્રિયા કરતું નથી.
સંક્ષેપમાં- શ્વાસોશ્વાસની સંપૂર્ણ પ્રક્રિયા એટલે શ્વાસ લેવો, રોકવો ને છોડવો ત્રણેય મળીને જ શ્વાસોશ્વાસ છે, તેમાં જે કાલમાન થાય છે તે જ અહીં સૂત્રમાં કહેવાયું છે. તેમ સમજવું. પરંતુ ઉશ્વાસ કે નિશ્વાસ આદિને જુદા પાડીને ચક્કરમાં પડવું નહીં. (તત્વ કેવલી ગમ્ય).
આઠમું : સંજ્ઞા પદ કમના ક્ષયોપશમ કે ઉદય સાથે ઉત્પન્ન આહાર આદિની અભિલાષા, રુચિ કે મનોવૃત્તિને સંજ્ઞા કહે છે. એનાથી થયેલ કાયિક માનસિક ચેષ્ટાને સંજ્ઞા પ્રવૃત્તિ કે સંજ્ઞા ક્રિયા કહે છે. આ સંજ્ઞાઓ દસ પ્રકારની છે. (૧) આહાર સંજ્ઞા – સુધાવેદનીય કર્મના ઉદયથી આહારની અભિલાષા, રુચિ. (૨) ભય સંજ્ઞાઃ- ભય મોહનીય કર્મના ઉદયથી ભય જન્ય ભાવો-અનુભવ. (૩) મૈથુન સંજ્ઞા - વેદ મોહનીયના ઉદયથી મૈથુન-સંયોગની અભિલાષા અને વિકારરૂપ સૂક્ષ્મ-સ્કૂલ સંકલ્પ. (૪) પરિગ્રહ સંજ્ઞા - લોભ મોહનીયના ઉદયથી આસક્તિ યુક્ત પદાર્થોના ગ્રહણની અભિલાષા. (૫) ક્રોધ સંજ્ઞા - ક્રોધ મોહનીયના ઉદયથી કોપ વૃત્તિનો સંકલ્પ, આત્મ પરિણતિ(પરિણામ). (૬) માન સંજ્ઞા – માન મોહનીયના ઉદયથી ગર્વ અહંકારમય માનસ આત્મ પરિણતિ(પરિણામ). (૭) માયા સંજ્ઞા:- માયા મોહનીયના ઉદયથી મિથ્યા ભાષણ કે છલ પ્રપંચ જનક આત્મ પરિણતિ(પરિણામ). (૮) લોભ સંજ્ઞા - લોભ મોહનીયના ઉદયથી અનેક પ્રકારની લાલસાઓ, સુખ-સમૃદ્ધિ, યશ-સન્માન તથા પદાર્થોના પ્રાપ્તિની. આશાઓ-અભિલાષાઓ. (૯) લોક સંજ્ઞા :- આ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી થાય છે. દેખા દેખી, પરંપરા, પ્રવાહ અનુસારી પ્રવૃત્તિઓની મનોવૃત્તિ-રુચિ “લોક સંજ્ઞા' છે. (૧૦) ઓઘ સંજ્ઞા : આ દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી થાય છે. આમાં કંઈ પણ વિચાર્યા વિના, સંકલ્પો અને વિવેક વિના, ફક્ત ધૂનમાં ને ધૂનમાં પ્રવૃત્તિ કરવાની પાછળ રહેલી મનોદશા–આત્મ પરિણતિ “ઓઘ સંજ્ઞા' છે. જેમ કે બોલતા તથા બેસતા, વિના પ્રયોજન. વિના સંકલ્પ. શરીર, હાથ પગ હલાવવાની પ્રવૃત્તિ “ઓઘ સંજ્ઞાની' છે. એની પાછળ જે આત્મ પરિણતિ છે તે “ઓઇ સંજ્ઞા' છે. આ દસે દસ સંજ્ઞાઓ સામાન્યરૂપે સંસારના સર્વે પ્રાણીઓમાં હોય છે. અર્થાત્ ચાર ગતિ, ૨૪ દંડકમાં આ દસ સંજ્ઞાઓ છે. વિશેષરૂપથી અથવા પ્રમુખતા, અધિકતાએ આ સંજ્ઞાઓ આ પ્રકારે જોવા મળે છે - ચાર ગતિમાં સંજ્ઞાની પ્રમુખતા – આહારાદિ ચાર સંજ્ઞા અને ક્રોધાદિ ચાર સંજ્ઞાઓના સંબંધમાં આ પ્રમાણે વિચારણા છે– (૧) નારકીમાં– ભય સંજ્ઞા અધિક છે અને ક્રોધ સંજ્ઞા અધિક છે. (૨) તિર્યંચમાં– આહાર સંજ્ઞા અને માયા સંજ્ઞા અધિક છે. (૩) મનુષ્યમાં મૈથુન સંજ્ઞા અને માન સંજ્ઞા અધિક છે. (૪) દેવતામાં– પરિગ્રહ સંજ્ઞા અને લોભ સંજ્ઞા અધિક છે. લોક સંજ્ઞા અને ઓઘ સંજ્ઞાનું સામાન્યરૂપે જ કથન છે.
ચાર ગતિમાં સંજ્ઞાઓનું અલ્પબદુત્વઃ(૧) નરકમાં- સર્વથી થોડા મૈથુન સંજ્ઞાવાળા, એનાથી આહાર સંજ્ઞાવાળા સંખ્યાતગણા, એનાથી પરિગ્રહ સંજ્ઞાવાળા સંખ્યાતગણા, (આયુધો અને શરીર બંને પરિગ્રહ હોવાથી પરિગ્રહસંજ્ઞા આહાર સંજ્ઞાથી વધી જાય છે), એનાથી ભયસંજ્ઞા-વાળી સંખ્યાતગણા. (૨) તિર્યંચમાં– સર્વથી થોડા પરિગ્રહ સંજ્ઞાવાળા, એનાથી મૈથુન સંજ્ઞાવાળા સંખ્યાતગણા, એનાથી ભય સંજ્ઞાવાળા સંખ્યાતગણા, એનાથી આહાર સંજ્ઞા- વાળા સંખ્યાતગણા. (૩) મનુષ્યમાં– સર્વથી થોડા ભય સંજ્ઞાવાળા, એનાથી આહાર સંજ્ઞાવાળા સંખ્યાતગણા, એનાથી પરિગ્રહ સંજ્ઞાવાળા સંખ્યાતગણા, એનાથી મૈથુન સંજ્ઞા- વાળા સંખ્યાલગણા. (૪) દેવમાં– સર્વથી થોડા આહાર સંજ્ઞાવાળા, એનાથી ભય સંજ્ઞાવાળા સંખ્યાતગણા, એનાથી મૈથુન સંજ્ઞાવાળા સંખ્યાલગણા, એનાથી પરિગ્રહ સંજ્ઞા- વાળા સંખ્યાત ગણા. શેષ ૬ સંજ્ઞાઓની અપેક્ષા અલ્પબહત્વ અહીં કરેલ નથી.
Page #49
--------------------------------------------------------------------------
________________
આગમસાર
jainology II
નવમું યોનિ પદ સંસારમાં જીવ જ્યાં જન્મ લે છે, ગર્ભરૂપમાં ઉત્પન્ન થાય છે, જ્યાં ઔદારિક આદિ શરીર બનાવવા માટે પ્રથમ આહાર ગ્રહણ કરે છે, એ ઉત્પત્તિ સ્થાનને યોનિ' કહે છે. એને સંખ્યામાં ૮૪ લાખ યોનિ કહેવામાં આવી છે. વિશેષ ભેદોની અપેક્ષા આ યોનિ સ્થાન અસંખ્ય છે. પ્રસ્તુત પ્રકરણમાં તે સર્વે યોનિઓને અપેક્ષાએ ત્રણ-ત્રણ પ્રકારોમાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે. યથા૧. શીત યોનિ, ૨. ઉષ્ણ યોનિ, ૩. શીતોષ્ણ યોનિ. અથવા ૧. સચિત્ત યોનિ, ૨. અચિત્ત યોનિ, ૩. મિશ્ર યોનિ. અથવા ૧. સંવૃત યોનિ, ૨. વિવૃત યોનિ, ૩. સંવૃત વિવૃત્ત યોનિ આ નવ યોનિઓ સમસ્ત જીવોની અપેક્ષાએ કહેલ છે. પ્રત્યેક ત્રણ યોનિમાં સર્વે જીવોનો સમાવેશ થઈ જાય છે.
પૂર્વોક્ત ૯ યોનિઓ જીવોમાં આ પ્રકારે હોય છે :જીવનામ
શીત આદિ સચિત્તાદિ સંવૃત્તાદિ
૩ યોનિ ૩ યોનિ | ૩ યોનિ ત્રણ નરક
શીત
અચિત્ત | સંવત ચોથી નરક
શીત એવં ઉષ્ણ બે અચિત્ત | સંવત પાંચમી નરક શીત એવં ઉષ્ણ બે અચિત્ત | સંવત છઠ્ઠી સાતમી નરક | ઉષ્ણ
અચિત્ત |
| સંવૃત તેઉકાય ઉષ્ણ
ત્રણે સંવત ચાર સ્થાવર
ત્રણે | ત્રણે વિકસેન્દ્રિય | ત્રણે અસંજ્ઞી તિર્યંચ મનુષ્ય ત્રણે સંજ્ઞી તિર્યંચ, મનુષ્ય | શીતોષ્ણ | મિશ્ર | સંવૃત–વિવૃત | દેવ
| શીતોષ્ણ | | અચિત્ત | સંવત જન્મ સ્થાનમાં પ્રથમ આહાર સચિત્ત અચિત્ત અથવા મિશ્રમાંથી જેવો પણ હોય છે, તે અનુસાર યોનિ હોય છે. અર્થાત્ તે આહાર સચિત્ત છે તો સચિત્ત યોનિ સમજવી. આ પ્રકારે સંજ્ઞી મનુષ્ય અને તિર્યંચને “રજ–વીર્યનો પ્રથમ આહાર થાય છે. તેમાં વીર્ય અચિત્ત અને ૨જ સચિત્ત હોવાથી મિશ્ર આહાર થાય છે. તેથી એની મિશ્ર યોનિ કહેવાય છે.
ઉત્પત્તિ સ્થાનનો સ્વભાવ ઉષ્ણ કે શીત હોય છે, તદનુસાર યોનિ હોય છે. યથા– અગ્નિ કાયની ઉણ યોનિ.
ઉત્પત્તિ સ્થાન ઢાંકેલું હોય(ન દેખાય તેવું) કે ગુખ હોય તો સંવૃત યોનિ હોય છે. પ્રકટ સ્થાન હોય તે વિસ્તૃત યોનિ અને થોડું ઢાંકેલું થોડું ખુલ્લું સ્થાન હોય તો તે સંવૃત વિવૃત યોનિ હોય છે. અલ્પબદુત્વ :- ૧. સર્વથી થોડા શીતોષ્ણ યોનિક, તેનાથી ઉષ્ણ યોનિક અસંખ્યાતગણા, એનાથી શીત યોનિક અનંત ગણા. ૨. સર્વથી થોડા મિશ્ર યોનિક, તેનાથી અચિત્ત યોનિક અસંખ્યગણા, એનાથી સચિત્ત યોનિક અનંતગણા. ૩. સર્વથી થોડા સંવૃત–વિવૃત, એનાથી વિવૃત યોનિક અસંખ્યગણા, એનાથી સંવૃત યોનિક અનંતગણા.
ત્રણે
ત્રણે
| સંવૃત વિવૃત વિવૃત
દસમું: ચરમ પદ પૃથ્વી આદિની ચરમાગરમ વક્તવ્યતા:- રત્ન પ્રભા આદિ સાત એવં સિદ્ધ શિલા, આ આઠ પૃથ્વીઓ કહેલ છે. એ સિવાય દેવલોક આદિ પણ અલગ-અલગ પૃથ્વી અંધ છે. દ્રવ્યાપેક્ષા – આ સર્વે એક-એક સ્કંધ છે. તેથી તેમાં ૧. ચરમ, ૨. અનેક ચરમ, ૩. અચરમ, ૪. અનેક અચરમ, પ. ચરમાંતપ્રદેશ, ૬. અચરમાંતપ્રદેશ. આ માંથી એક પણ વિકલ્પ થઈ શકતો નથી. કારણ કે જે એક દ્રવ્ય છે તેની સાથે કોઈ નથી, ત્યારે બીજા કોઈ દ્રવ્યની વિવક્ષા વિના એ ભંગ થઈ શકતા નથી. અર્થાત્ આ ચરમ, અંતિમ આદિ ભંગ અનેકની અપેક્ષા રાખે છે. વિભાગાપેક્ષા :- આ રત્નપ્રભાદિ અસંખ્યપ્રદેશ અવગાહનાત્મક અનેક સ્કંધોથી યુક્ત છે. એના ચરમપ્રદેશ ખૂણાના રૂપમાં છે. આ ખૂણાના વિભાગ અપેક્ષા અનેક ચરમ સ્કંધ રૂપમાં વિવક્ષિત કરવાથી એવં મધ્યમના આખા એક ગોળ ખંડને એક અચરમ વિવક્ષિત કરવાથી રત્ન પ્રભા પૃથ્વી આદિના ચરમ આદિ થઈ શકે છે. આ વિભાગાદેશથી રત્ન પ્રભા પૃથ્વી– ૧. અચરમ, ૨. અનેક ચરમ છે, ૩. અચરમાંતપ્રદેશ, ૪ ચરમાંતપ્રદેશ છે. (૧) અચરમ:- વચ્ચેનો વિવક્ષિત એક દ્રવ્ય સ્કંધ. (૨) અનેક ચરમ:-ખૂણા રૂપમાં અનેક અસંખ્ય ખંડ અનેક ચરમ દ્રવ્ય છે. (૩) અચરમાંતપ્રદેશઃ- અચરમ દ્રવ્ય અવગાહિત પ્રદેશોની અપેક્ષા અસંખ્ય પ્રદેશાત્મક છે. અતઃ અસંખ્ય અચરમાંતપ્રદેશ છે. (૪) ચરમાંતપ્રદેશઃ- ખૂણાના રૂપમાં રહેલા અસંખ્ય ખંડ અવગાહિત પ્રદેશોની અપેક્ષા અસંખ્ય પ્રદેશાત્મક છે.
આ જ પ્રકારે વિભાગાદેશથી બધી પૃથ્વીઓ અને દેવલોક, લોક એવં અલોક આદિના ચાર ચાર બંગ માન્ય કરાય છે.
અગિયારમું : ભાષા પદ (૧) ભાષા, વસ્તુ–તત્ત્વનો બોધ કરાવે છે. કોઈ પણ વ્યક્તિના આશયને સમજવા, ઓળખવા, જાણવા માટે ભાષા અત્યંત સદ્યોગકારિણી, ઉપકારિણી થાય છે. (૨) ભાષા જીવને હોય છે, અજીવને નહીં. કયારેક જીવની ભાષાના પ્રયોગમાં અજીવ માધ્યમ બને છે, પરંતુ સ્વંય અજીવ ભાષક નથી. તેમાં(અજીવમાં) પર પ્રયોગ યા વિકારથી ધ્વનિ(શબ્દ–અવાજ) આવી શકે છે, કંઠ, હોઠ આદિ અવયવોના સંયોગજન્ય વચન વિભક્તિરૂપ ભાષા પુદ્ગલોને નથી હોતી.
Page #50
--------------------------------------------------------------------------
________________
50
આગમચાર– ઉતરાર્ધ (૩) જીવોમાં પણ એકેન્દ્રિય જીવ અભાષક છે. એને ભાષા નથી હોતી. કારણ કે બોલવાના સાધન મુખ, જીભ, કંઠ, હોઠ તેમને હોતા નથી. (૪) દારિક, વૈક્રિય અને આહારક શરીરથી ભાષાની ઉત્પત્તિ થઈ શકે છે. (૫) ભાષા ૪ પ્રકારની હોય છે. ૧. સત્ય, ૨. અસત્ય, ૩. મિશ્ર, ૪. વ્યવહાર. પર્યાપ્તિની અપર્યાપ્તિનીના ભેદથી તે બે પ્રકારની છે. સત્ય, અસત્ય, ભાષા પર્યાપ્તિની (પરિપૂર્ણ) ભાષા છે. મિશ્ર અને વ્યવહાર ભાષા અપયોપ્તિની ભાષા છે. (૬) નારકી, દેવતા, મનુષ્યમાં ચારે પ્રકારની ભાષા છે; એકેન્દ્રિયમાં એક પણ નથી; બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચમાં એક વ્યવહાર ભાષા હોય છે. સંજ્ઞી તિર્યંચમાં મનુષ્ય દ્વારા શીખવાડેલા અભ્યાસ થકી જે હોશિયાર પ્રાણી, પશુ, પક્ષી હોય છે, એમને ચારે ભાષા હોઈ શકે છે. (૭) આ લોક–પરલોકની આરાધના કરાવનાર તેમજ મુક્તિ પ્રાપ્ત કરાવનાર ભાષા સત્ય ભાષા છે. એનાથી વિપરીત મુક્તિ માર્ગની વિરાધના કરાવનાર અસત્ય ભાષા છે. મિશ્ર ભાષામાં બંને અવસ્થા હોય છે તેથી તે પણ અશુદ્ધ છે. આજ્ઞા આપનારી, સંબોધન કરનારી ઇત્યાદિ વ્યવહાર ઉપયોગી, સત્ય અસત્યથી પર રહેનારી ભાષા, વ્યવહાર ભાષા છે. યથા- હે પુત્ર! ઉઠો, ભણો આદિ. (૮) અબોધ બાળક(નવજાત બચ્ચા) બોલતા છતાં પણ એને ખબર નથી કે હું આ ભાષા બોલી રહ્યો છું. તે એ પણ નથી જાણતો કે આ માતા, પિતા છે વગેરે. એ જ રીતે પશુઓ પણ ભાષાઓની બાબતમાં જાણતા નથી. જો કોઈ બાળકને વિશેષજ્ઞાન(અવધિજ્ઞાન) જન્મથી ઉત્પન્ન થયું હોય તો તે બાળક, યા પશુ આદિ ઉક્ત ભાષા બોલીને ઓળખી શકે છે કે આ હું ભાષા બોલી રહ્યો છું. (૯) સ્ત્રી-પુરુષ આદિને વ્યક્તિગત કે જાતિગત સંબોધન કરતી ભાષા 'પ્રજ્ઞાપની' ભાષા કહેવાય છે, તે અસત્યામૃષા ભાષા છે અર્થાત્ વ્યવહાર ભાષા છે. (૧૦) પુરુષ જાતિ માટે શબ્દોના ઉદાહરણ :- મનુષ્ય, પાડો, બળદ, ઘોડો, હાથી, સિંહ, વાઘ, ગધેડો, શિયાળ, બિલાડો, કૂતરશે, ઉદર, સસલો, ચિત્તો વગેરે. (૧૧) સ્ત્રી જાતિ માટે શબ્દોના ઉદાહરણ :- સ્ત્રી, ભેંસ,ગાય, ઘોડી, હાથણી, સિંહણ, વાઘણ, ઘેટી, શિયાળણી, ગધેડી, બિલાડી, કૂતરી, ઉદરડી, સસલી, ચિત્રકી વગેરે. (૧૨) નપુંસક શબ્દોના ઉદાહરણ :– કાંસ્ય, શૈલ, સૂપ, તાર, રૂપ, આંખ, પર્વ, દૂધ, કુંડ, દહીં, નવનીત, આસન, શયન, ભવન, વિમાન, છત્ર, ચામર, ભૂંગાર, આંગણું, આભરણ, રત્ન આદિ. (૧૩) સ્ત્રી આદિ બે પ્રકારની હોય છે. ૧. વેદ મોહના ઉદય રૂપ યા સ્તન આદિ અવયવવાળી, ૨. ભાષા શાસ્ત્રની અપેક્ષાએ સ્ત્રી વચન, આદિ. ઉપરોક્ત સ્ત્રી આદિ શબ્દ ભાષા શાસ્ત્રોની અપેક્ષાએ છે. ભાષા શાસ્ત્રમાં કહેલા સ્ત્રી શબ્દ આદિના લક્ષણ, ઉચ્ચારણ, પ્રત્યય આદિ એમાં હોય છે. સ્ત્રી-પુરુષના અવયવ (શરીર)ની અપેક્ષા જે છે તે આનાથી ભિન્ન છે. તેથી ભાષા શાસ્ત્રની અપેક્ષાએ આ શબ્દો અસત્ય નથી. (૧૪) ભાષાના પુદ્ગલ સ્કંધોના સંસ્થાન, આકાર વજ(ડમરૂ)ના જેવા હોય છે. (૧૫) પ્રયોગ વિશેષથી બોલાતી, ગ્રહણ કરેલા ભાષા પગલોના અનેક વિભાગ કરી, નીકળનારી ભાષા ઉત્કૃષ્ટ લોકાંત સુધી છ એ દિશામાં જાય છે. સામાન્ય પ્રયત્નથી બોલાતી ભાષા સંખ્યાત અસંખ્યાત યોજન સુધી જઈને નષ્ટ થઈ જાય છે. પ્રયત્ન વિશેષથી અને પુગલોને ભેદતી બોલાતી ભાષા ભાષાના અન્ય પુગલોને પણ ભાવિત (વાસિત) કરે છે, ભાષારૂપે પરિણત કરીને ચાલે છે. (જેમકે ગીતનો અવાજ વાતચીતના અવાજ કરતાં વધારે દૂર સુધી જાય છે.) (૧૬) કાયયોગથી ભાષાના પુદ્ગલો ગ્રહણ કરી વચન યોગથી ભાષા બોલાય છે. ભાષા વર્ગણાના પુદ્ગલ લેવા-મૂકવામાં કુલ બે સમય લાગે છે. સ્થૂળ દષ્ટિથી વચન પ્રયોગમાં ઓછામાં ઓછા અસંખ્ય સમય લાગે છે. ભાષાથી બોલેલા શબ્દો એક બીજાને પ્રભાવિત કરીને પરંપરાથી ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ સુધી લોકમાં રહે છે. જઘન્ય અંતર્મુહૂર્ત રહી શકે છે. આ સ્થિતિ પછી એ પુદ્ગલ પુનઃ અન્ય પરિણામમાં પરિણત થઈ જાય છે. (૧૭) સત્ય ભાષાના ૧૦ પ્રકાર:- ૧. જનપદ સત્ય- યથા કોંકણ દેશમાં પય'ને 'પિચ્ચ' કહેવાયું તો એ જનપદ સત્ય છે. ૨. સમ્મત સત્ય- લોક પ્રસિદ્ધ હોય યથા- પંકજ ઊ કમળ, શેવાળ કીડા આદિ પણ પંકજ હોય છે. પરંતુ તે લોક સમ્મત નથી. આથી કમળ માટે 'પંકજ' એ લોક સમ્મત શબ્દ છે. ૩. સ્થાપના સત્ય– કોઈ વસ્તુ અમુક નામે ઓળખાતી હોય– યથા– કોઈ મૂર્તિ– જે તે ભગવાન તરીકે પ્રસિદ્ધ હોય તે સ્થાપના સત્ય. ૪. નામ- જે પણ નામ રાખ્યું હોય તે નામ સત્ય છે. યથા– મહાવીર, લક્ષ્મી આદિ નામ પ્રમાણે ગુણ ન પણ હોય તો પણ તે નામ સત્ય છે. ૫. રૂપ સત્ય બહુરૂપી વ્યક્તિ જે રૂપમાં હોય તેને તે કહેવું રૂપ સત્ય છે.(દા.ત. રામલીલામાં રાવણ) ૬. પ્રતીત્ય(અપેક્ષા) સત્ય– કોઈ પદાર્થને કોઈની અપેક્ષાએ નાનો કહેવો પ્રતિત્ય સત્ય છે. તે જ પદાર્થ બીજાની અપેક્ષાએ મોટો પણ હોઈ શકે છે. ૭. વ્યવહાર સત્ય- ગામ આવી ગયું, પહાડ બળી રહ્યો છે ઇત્યાદિ. વાસ્તવમાં ગામ ચાલતું નથી, જીવ ચાલે છે. પહાડ બળતો નથી. પરંતુ એની અંદર રહેલા ઘાસ વગેરે બળે છે, તો પણ વ્યવહાર સત્ય ભાષા છે. ૮. ભાવ સત્ય- ભાવમાં જે ગુણ પ્રમુખ હોય છે તેનું તે પદાર્થમાં મહત્ત્વ બતાવવું તે ભાવ સત્ય છે. યથા– કાળી ગાય આ ભાવ સત્ય છે. જો કે પાંચ વર્ણ અષ્ટ સ્પર્શમાં હોય છે. તો પણ પ્રમુખ રંગને કહેવું ભાવ સત્ય છે. એ પ્રકારે અન્ય ગુણોની પ્રમુખતાના શબ્દ સમજવા.
Page #51
--------------------------------------------------------------------------
________________
jainology II
આગમસારે
૯. યોગ સત્ય- દંડ રાખવાવાળાને દંડી આદિ કહેવું યોગ સત્ય છે. ૧૦. ઉપમા સત્ય- ઉપમા આપીને કોઈને કહેવું. યથા– સિંહની સમાન શૌર્ય- વાળા માનવને 'કેસરી' કહેવું, મનને ઘોડો કહેવું વગેરે. (૧૮) અસત્ય ભાષાના ૧૦ પ્રકાર :- ૧. ક્રોધ, ૨. માન, ૩. માયા, ૪. લોભ, ૫. રાગ, દ્વેષ, ૭. હાસ્ય, ૮. ભય આ આઠને વશીભૂત થઈને અથવા આ વિભાવોને આધીન થઈને જે અસત્ય ભાષણ ઉચ્ચારે છે તે ક્રમશઃ ક્રોધ અસત્ય યાવત ભય અસત્ય છે. ૯. કથા, ઘટના આદિ વર્ણન કરતી વખતે વાતમાં રંગ લાવવા માટે અથવા ભાવ પ્રવાહમાં અસત્ય અતિશયોક્તિ વશ જે કથન કરી દેવાય છે, તે આખ્યાયી અસત્ય છે. ૧૦. બીજાના હૃદયને આઘાત પહોંચાડવા માટે અસત્ય વચન પ્રયોગ કરવો ઉપઘાત અસત્ય છે (૧૯) મિશ્ર ભાષાના ૧૦ પ્રકાર :- ૧-૩. જન્મ, મરણ અને જન્મ મરણની સંખ્યા સંબંધી કોઈ પણ પ્રકારનું સત્યાસત્ય કથન કહેવું, ૪-૬. જીવ, અજીવ અને જીવાજીવ સંબંધી કોઈપણ પ્રકારનું સત્યાસત્ય કથન કરવું ૭-૮. અનંત અને પ્રત્યેક સંબંધી મિશ્ર ભાષાનો પ્રયોગ કરવો, ૯-૧૦. કાળ સંબંધી અને કાલાંશ અર્થાતુ સૂક્ષ્મ કાળ સંબંધી સત્યાસત્ય કથન કરવું ઇત્યાદિ મિશ્ર ભાષાના
ન્ય પણ અનેક પ્રકાર હોઈ શકે છે. આ બધાનો અપેક્ષાએ આ દસ પ્રકારમાં સમાવેશ કરી લેવો જોઇએ. (૨૦) વ્યવહાર ભાષાના ૧૨ પ્રકાર :- ૧. સંબોધન સૂચક વચન, ૨. આદેશ વચન, ૩. કોઈ વસ્તુના માંગવા રૂપ વચન, ૪. પ્રશ્ન પૂછવાનો વચન પ્રયોગ, ૫. ઉપદેશ રૂપ વચન કે તત્ત્વજ્ઞાન પ્રદાન કરનારા વચન, ૬. વ્રત પ્રત્યાખ્યાનના પ્રેરક વચન, ૭. બીજાને સુખપ્રદ, અનુકૂલ, સન્માન સૂચક વચન, ૮. અનિશ્ચયકારી ભાષામાં અર્થાત્ વૈકલ્પિક ભાષામાં સલાહ વચન, ૯. નિશ્ચયકારી ભાષામાં સલાહ વચન યથા– ૧ આ પદ્ધતિમાંથી કોઈ પણ પદ્ધતિ અપનાવવી જોઇએ આ પદ્ધતિ જ અપનાવવા યોગ્ય રહેશે, ૧૦. અનેકાર્થક સંશયોત્પાદક વચન પ્રયોગ કરવો, ૧૧. સ્પષ્ટાર્થક વચન, ૧૨. ગૂઢાર્થક વચન.
વિવિધ પ્રસંગોપાત અનેક પ્રકારની ભાષાઓ બોલાય છે. ગૂઢાર્થક, અનેકાર્થક(સંશયોત્પાદક) વચન પણ આવશ્યક પ્રસંગ પર બોલાય છે. જેના બોલવામાં યા કથન કરવામાં અસત્યથી બચવાનું કારણ નિહિત હોય છે. તે વચન અસત્ય નથી એવં સત્યના વિષયથી પર પણ છે. હે શિષ્ય ! અહીં આવ, નવકારસીના પ્રત્યાખ્યાન કરવા જોઈએ. આ વચન સત્ય અને અસત્યને અવિષયભૂત છે, પરંતુ વ્યવહારોપયોગી વચન છે. એ સિવાય જે પશુ, પક્ષી અને નાના જીવ જંતુ અવ્યક્ત વચન પ્રયોગ કરે છે તે પણ વ્યવહાર ભાષાની અંતર્ગત સમાવિષ્ટ છે. કારણ કે એના આ અવ્યક્ત વચનોનો જૂઠ, સત્ય યા મિશ્ર ભાષા સાથે કોઈ સંબંધ હોતો નથી.
આ પ્રકારે આ વ્યવહાર ભાષાની પરિભાષા એ નિષ્પન્ન થઈ કે જે વચન અવ્યક્ત હોય, વ્યવહારોપયોગી હોય અને જેનો અસત્ય, સત્ય અને મિશ્ર સાથે કોઈ સંબંધ ન હોય તે વ્યવહાર ભાષા છે. (૨૧) દશવૈકાલિક સૂત્ર અધ્યયન ૪ના અનુસાર જીવ જતનાપૂર્વક ચાલવું, બોલવું, ખાવું આદિ પ્રવૃત્તિઓ કરતા પણ અપેક્ષિત પાપ કર્મનો બંધ કરતો નથી. ભગવતી સૂત્ર અનુસાર ઉપયોગપૂર્વક ઈર્યા શોધન કરતા અણગારના પગ નીચે સહસા પંચેન્દ્રિય પ્રાણી દબાઈ જાય તો પણ એ અણગારને એ જીવની વિરાધના સંબંધી સાવધ સપાપ ક્રિયા લાગતી નથી.
એ પ્રકારે આ ભાષા પદમાં પણ એ જ સમજાવવામાં આવ્યું છે કે ઉપયોગપૂર્વક બોલતા જો અસત્ય કે મિશ્ર ભાષાનો સહસા પ્રયોગ થઈ જાય તો પણ તે જીવ વિરાધક બનતો નથી. પરંતુ જે જીવ અસંમત-અવિરત છે, અસત્ય અથવા મિશ્ર કોઈ પણ વચનનો જેને ત્યાગ નથી અને એવા વચન ન બોલવાનો કોઈ સંકલ્પ નથી, તે વિવેક અને જાગરૂકતા રહિત વ્યક્તિ સત્ય અને વ્યવહાર ભાષા બોલવા છતાં પણ આરાધક નથી, પરંતુ વિરાધક છે. અર્થાત્ જાગૃત અને ભાષાના વિવેકમાં ઉપયોગવંત વ્યક્તિના દ્વારા કદાચિત ચારમાંથી કોઈપણ ભાષાનો પ્રયોગ થઈ જાય તો પણ તે આરાધક છે. એવં લક્ષ્ય રહિત, વિવેક અને ઉપયોગ રહિત, અસત્યના ત્યાગ રૂપ વિરતિથી રહિત, વ્યક્તિના દ્વારા ચારમાંથી કોઈ પણ ભાષાનો પ્રયોગ થઈ જાય તો પણ તે આરાધક ગણાતો નથી તેને વિરાધક માનવામાં આવે છે.
એનું તાત્પર્ય એ છે કે ભૂલને ક્ષમ્ય માનવામાં આવે છે, પરંતુ અવિવેક, લાપરવાહી આદિ ક્ષમ્ય ગણાતી નથી.
વચન પ્રયોગ કરનારા સત્યાર્થી વ્યક્તિએ ભાષા સંબંધી વચન પ્રયોગોનું જ્ઞાન અવશ્ય રાખવું જોઇએ. વક્તા કે પ્રવચનકાર મુમુક્ષુ આત્માઓએ ઉક્ત ચાર પ્રકારની ભાષાના ભેદ-પ્રભેદ અને પરમાર્થનું જ્ઞાન અને અનુભવ પણ પ્રાપ્ત કરવા જોઇએ. આ સાથે નીચે બતાવેલ ૧૬ પ્રકારના વચન પ્રયોગોનો પણ અભ્યાસ કરી જ્ઞાન પ્રાપ્ત કરવું જોઇએ. (૨૨) સોળ પ્રકારના વચન :- ૧. એક વચનનાપ્રયોગ, ૨. દ્વિવચનના પ્રયોગ, ૩. બહુવચનના પ્રયોગ, ૪. સ્ત્રીવચન, ૫ પુરુષવચન, ૬. નપુંસકવચન, ૭. અધ્યાત્મવચન એટલે વાસ્તવિક અંતરભાવના વચન, સહજ સ્વાભાવિક સરલતાપૂર્ણ વચન, ૮. ગુણ પ્રદર્શક વચન, ૯, અવગુણપ્રદર્શક વચન, ૧૦. ગુણ બતાવીને અવગુણ પ્રગટ કરવાનું વચન ૧૧. અવગુણ બતાવીને ગુણ પ્રગટ કરનારું વચન, ૧૨. ભૂતકાલિક વચન પ્રયોગ, ૧૩. વર્તમાનકાલિક વચનપ્રયોગ, ૧૪. ભવિષ્યકાલિક વચન પ્રયોગ, ૧૫. પ્રત્યક્ષીભૂત વિષયના વચન પ્રયોગ, ૧૬. પરોક્ષભૂત વિષયની કથન પદ્ધતિ.
ઈત્યાદિ પ્રકારના વચનોના પ્રયોગ કયાં, જ્યારે અને કેવા પ્રકારે કરવા જોઇએ, કયારે કઈ ક્રિયાના, શબ્દના, લિંગના, વચનના પ્રયોગ કરાય છે, આ વિષયક ભાષા જ્ઞાન કરવું, એનો અભ્યાસ અને અનુભવ કરવો પણ આરાધક ભાષા પ્રયોગના ઇચ્છુક સાધકે અને વિશેષ કરીને વક્તાઓએ પોતાનું આવશ્યક કર્તવ્ય સમજવું જોઇએ. (૨૩) ગ્રહણ યોગ્ય ભાષા દ્રવ્યો સંબંધી તાત્ત્વિક જ્ઞાન - ૧. વચનપ્રયોગ હેતુ ભાષા વર્ગણાના પુદ્ગલ ગ્રહણ કરવામાં આવે છે અન્ય વર્ગણાના નહીં ૨. સ્થાન સ્થિત પુદ્ગલ ગ્રહણ કરાય છે ચલાયમાન નહીં, ૩. અનંતપ્રદેશી પુદ્ગલ ગ્રહણ કરાય છે, અસંખ્યાતપ્રદેશી આદિ નહીં ૪. અસંખ્ય આકાશપ્રદેશની અવગાહના વાળા પદગલ ગ્રહણ કરાય છે. ૫. કેટલાક સ્કંધ એક સમયની સ્થિતિવાળા પણ હોઈ શકે છે, ઉત્કૃષ્ટ અસંખ્ય સમયની સ્થિતિવાળા પણ હોઈ શકે છે. ૬. તે પુદ્ગલ
Page #52
--------------------------------------------------------------------------
________________
52
આગમસાર- ઉતરાર્ધ ચાર સ્પર્શવાળા હોય છે અર્થાત્ એમાં વર્ણાદિ ૧૬ બોલ (૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ અને, ૪ સ્પર્શ) હોય છે. ૭. તે પુગલ એક ગુણ કાળા હોઈ શકે છે અથવા અનંત ગણા કાળા પણ હોઈ શકે છે. એ પ્રકારે ૧૬ બોલ એક ગુણ યાવતુ અનંત ગણા ગુણ સમજી લેવા.
૮. જે ભાષા વર્ગણાના પુદ્ગલ જીવના સ્પર્શમાં છે અર્થાત્ જે શરીરમાં આત્મા હોય તે શરીરને સ્પર્શિત અને અવગાહિત છે એને ગ્રહણ કરી શકાય છે અન્ય અનવગાઢ યા અસ્પર્શિત ને નહીં; કંઠ, હોઠના નિકટતમ અનંતર છે તે ગ્રહણ કરી શકાય છે પરંપરાને નહીં. ૯. તે પુદ્ગલ નાના પણ હોઈ શકે છે. મોટા પણ હોઈ શકે છે. ૧૦. અવગાઢ છએ દિશાઓમાંથી ગ્રહણ કરાય છે. ભાષા પ્રયોગના પ્રારંભમાં, મધ્યમાં અને અંતમાં જ્યાં સુધી બોલાય છે ત્યાં સુધી સર્વે સમયોમાં ભાષા વર્ગણાના પુદ્ગલ ગ્રહણ કરાય છે. બોલવાનું બંધ કરવું હોય તો ક્યારેય પણ પુદ્ગલ ગ્રહણ કરવાનું અટકી શકે છે. ૧૧. પ્રથમ સમયમાં જે ભાષા દ્રવ્ય ગ્રહણ થાય છે, તેનું બીજા સમયમાં નિસ્સરણ – છોડવાનું થાય છે. બીજા સમયમાં જેનું ગ્રહણ કરે છે, તેનું ત્રીજા સમયમાં નિસ્સરણ હોય છે. ૧૨. લગાતાર અસંખ્ય સમય સુધી ગ્રહણ–નિસ્સરણ થયા વિના સ્વર યા વ્યંજનોની અર્થાત્ અક્ષરોની નિષ્પત્તિ થતી નથી.
૧૩. પ્રથમ સમયમાં ફક્ત ગ્રહણ જ હોય છે, નિસ્સરણ હોતું નથી. અંતિમ સમયમાં ફક્ત નિસ્સરણ હોય છે અને વચ્ચેના સમયમાં ગ્રહણ નિસ્સરણ બંને ક્રિયા હોય છે. એક સમયમાં યોગ્ય અનેક ક્રિયા થઈ શકવી એ જિનાનુમત છે. એક સમયમાં ઉપયોગ એક જ હોય છે. મિથ્યાત્વ અને સમ્યકત્વ એવી વિરોધી ક્રિયાઓ એક સાથે નથી થતી. પરંતુ કર્મ પ્રકૃતિનો બંધ, ઉદય, ઉદીરણા, નિર્જરા આદિ વિભિન્ન ક્રિયાઓ થતી રહે છે. (૨૪) સત્ય અસત્ય આદિ જે રૂપમાં ભાષા વર્ગણાના પુલ ગ્રહણ કરાય છે તે રૂપમાં એનું નિસ્સરણ થાય છે, અન્ય રૂપમાં નહીં. (૨૫) સ્વવિષયના અર્થાત્ ભાષાને યોગ્ય પુદ્ગલ ગ્રહણ કરવામાં આવે છે અન્ય નહીં. તે પુદ્ગલ અનુક્રમ પ્રાપ્ત ગ્રહણ કરે છે, વ્યુત્ક્રમથી નહીં. (૨૬) ભાષા વર્ગણાના પુગલો ભેદ પામતા નીકળે છે. તો તે પુગલના ભેદ પાંચ પ્રકારના હોય છે. ૧. ખંડા ભેદ– લોઢું, તાંબું, ચાંદી, સોનું આદિના ખંડની જેમ, ૨. પ્રતર ભેદ– વાંસ, નેતર, કદલી, અબરખ આદિના ભેદની જેમ, ૩. ચૂર્ણ ભેદ– પીસેલા પદાર્થની સમાન ચૂર્ણ બની જવું, ૪. અણુતડિયા ભેદ- જળ સ્થાનોમાં પાણી સૂકાઈ જતાં માટીમાં તિરાડ પડે તેના જેવા, ૫. ઉક્કરિયા ભેદ– મસૂર, મગ, અડદ, તલ, ચોળા આદિ ફળીઓના ફાટવા રૂપ ભેદની સમાન
ભાષા વર્ગણાના પુદ્ગલોમાં આ પાંચ પ્રકારના ભેદ હોય શકે છે. એનું અલ્પબદુત્વ આ પ્રકારે છે. ૧. સર્વેથી થોડા ઉક્કરિયા(ઉત્કરીકા) ભેદવાળા, ૨. અનુતડિયા ભેટવાળા અનંતગુણા, ૩. ચૂર્ણભેદવાળા એનાથી અનંતગણા, ૪. તેનાથી પ્રતર ભેટવાળા અનંતગણા, ૫. તેનાથી ખંડા ભેદવાળા અસંખ્ય ગણા (૨૭) આ સમુચ્ચય જીવોની અપેક્ષાએ જે પણ કથન કર્યું છે, તેને નરકાદિ ૨૪ દંડકમાં યથા યોગ્ય સમજવું, અર્થાત્ જ્યાં જે ભાષા હોય છે, તે દંડકમાં તે ભાષાના આશ્રયથી કથન કરવું જોઇએ. એકેન્દ્રિય અભાષક છે, તેથી તેમનું કોઈપણ કથન કરવામાં આવતું નથી; શેષ ૧૯દંડકનું કથન જ અહીં અપેક્ષિત છે.
બારમું: બદ્ધ મુક્ત શરીર પદ ચાર ગતિમાં ભ્રમણ કરવાવાળા સમસ્ત જીવ સશરીરી હોય છે. શરીર રહિત જીવ નિજ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરીને સદેવ માટે જન્મ મરણના બંધનથી મુક્ત થઈ જાય છે. સંસારમાં રહેનારા જીવોને વિભિન્ન પ્રકારના અનેક શરીર હોય છે. આ શરીર કુલ પાંચ કહેલ છે– ૧. ઔદારિક, ૨. વૈક્રિય, ૩. આહારક, ૪. તૈજસ, ૫. કાર્પણ. (૧) ઔદારિક શરીરઃ- ઉદાર – પ્રધાન શરીર કે પૂલ શરીર અથવા વિશાલ શરીર. આ શરીર સંસારમાં અધિકતમ યાને અનંત જીવોને હોય છે. તીર્થકર, ચક્રવર્તી આદિ મહાપુરુષોને પણ આ શરીર હોય છે, તેથી આ શરીરનું ઘણું મહત્ત્વ છે. આ શરીરના માધ્યમથી જ જીવ સંસાર સાગર તરીને પાર કરે છે. અર્થાત્ સંસારથી હંમેશ માટે મુક્તિને પ્રાપ્ત થાય છે. દેવો પણ આ શરીર યુક્ત જીવનની ઇચ્છા કરે છે. એવું આ ઔદારિક શરીર તિર્યચ, મનુષ્યને હોય છે. (૨) વૈક્રિય શરીર:- જે શરીર વિવિધ અને વિશેષ પ્રકારની ક્રિયા કરી શકે છે અર્થાત્ નવા-નવા રૂપ ધારણ કરી શકે છે, તે વિશેષ ક્રિયા કરનારું વૈક્રિય શરીર છે. આ શરીર નારક, દેવોને જન્મથી પ્રાપ્ત થાય છે, મનુષ્ય, તિર્યચોમાં પણ કોઈ કોઈને વિશિષ્ટ ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. વાયુકાયના જીવોને પણ આ શરીર, સ્વભાવથી પ્રાપ્ત થાય છે.
આહારક શરીર :- જિન પ્રરૂપિત કોઈ સ્થળોના પ્રત્યક્ષ દર્શનની જિજ્ઞાસાથી અથવા કોઈ તત્ત્વોમાં ઉત્પન શંકાનું સમાધાન કરવા માટે આ શરીર બનાવવામાં આવે છે. આહારક લબ્ધિ સંપન્ન અણગારને આ શરીર હોઈ શકે છે. ૧૪ પૂર્વના જ્ઞાનીને આ આહારક લબ્ધિ પ્રાપ્ત હોય છે અને તે લબ્ધિ સંપન્ન અણગાર સર્વજ્ઞ વીતરાગ પ્રભુથી દૂરના ક્ષેત્રમાં હોય ત્યારે પ્રત્યક્ષીકરણ કરી તત્ત્વોના સમાધાન પ્રાપ્ત કરવા માટે લબ્ધિનો પ્રયોગ કરી આહારક શરીરનું એક પૂતળું બનાવીને સર્વજ્ઞ પાસે મોકલે છે. તે પૂતળું જ આહારક શરીર છે. સમાધાન પ્રાપ્ત કરી તે પૂતળું પુનઃ પોતાના સ્થાને આવે છે. આ પ્રકારે આગમ વર્ણિત નંદીશ્વર દ્વીપ, મેરૂ પર્વત આદિ સ્થળોને પણ પ્રત્યક્ષ જોઈને તે આહારક શરીરનું પૂતળું પુનઃ આવી જાય છે. આવવું, જવું, જોવું, પૂછવું વગેરે સમસ્ત ક્રિયામાં તે આહારક શરીરને અંતર્મુહૂર્તનો સમય લાગે છે. કારણ કે આ આહારક શરીરની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની છે, અવગાહના ઉત્કૃષ્ટ એક હાથની હોય છે. (૪) તૈજસ શરીર:- આ શરીર ઔદારિક કે વૈક્રિય શરીરની સાથે રહે છે અને આહારની પાચનક્રિયાનું, રસ, રક્ત, ધાતુ આદિના નિર્માણ એવું સંચાલનનું કાર્ય કરે છે. ઔદારિક કે વૈક્રિય સંપૂર્ણ શરીરમાં આ શરીર વ્યાપ્ત રહે છે, સંસારના સમસ્ત જીવોને અનાદિકાળથી હોય છે. મોક્ષમાં જતી વખતે આ શરીર આત્માનો સાથ છોડે છે. મૃત્યુ પામીને જીવ જ્યારે ઔદારિક કે વૈક્રિય શરીરને ત્યાં જ છોડીને પરભવમાં જાય છે, ત્યારે પણ આ શરીર આત્માની સાથે રહે છે. એનું શરીરમાં પ્રમુખ સ્થાન અને કર્તવ્ય જઠરાગ્નિ છે તેથી તેનું નામ તેજસ શરીર છે.
Page #53
--------------------------------------------------------------------------
________________
53
jainology II
આગમસાર (૫) કાર્પણ શરીર:- કર્મોના ભંડારરૂપ, સંગ્રહરૂપ, પેટીરૂપ જે શરીર છે, તે આ કાર્મણ શરીર છે. અર્થાત્ જે શરીરમાં આત્માના સમસ્ત કર્મોના સર્વ પ્રકારના વિભાગ ક્રમાનુસાર સંગ્રહ થાય છે તે કાર્મણ શરીર છે. આ શરીર પણ તૈજસ શરીરની સમાન સંસારના સમસ્ત જીવોની સાથે અનાદિથી છે, મુક્ત અવસ્થા પ્રાપ્ત થવાના પૂર્વ સમય સુધી રહે છે. આ પ્રકારે આ શરીર કર્મોનો સંગ્રાહક અને આત્માના સંસાર ભ્રમણ સંચાલનનો મુખ્ય મુનિમ છે. ચોવીસ દંડકમાં શરીર:- નારકી–દેવતામાં ત્રણ શરીર હોય છે– ૧. વૈક્રિય ૨. તૈજસ ૩ કાર્મણ. વાયુકાય અને તિર્યંચ પંચેન્દ્રિયમાં ચાર શરીર હોય છે– ૧. ઔદારિક ૨. વૈક્રિય ૩. તૈજસ, ૪. કાર્મણ. સંજ્ઞી મનુષ્યમાં ઔદારિક, તૈજસ, કાર્પણ અને લબ્ધિ પ્રાપ્તને વૈક્રિય તથા આહારક, એમ પાંચેય શરીર હોય છે. ચાર સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય આદિમાં ત્રણ શરીર હોય છે– ૧. ઔદારિક ૨. તૈજસ ૩. કાર્પણ.
વિક્રય શરીર અને વિક્રય રૂપો એકેન્દ્રીયનાં જીવોનું મૂળ શરીર ઔદારીક હોય છે. વિક્રયની લબ્ધી પણ હોતી નથી. તેમાં ફકત વાયુકાયને વૈક્રય શરીર છે. આ વિક્રયા અસંખ્ય જીવો સાથે મળીને કરે છે. તે વૈકય શરીર પણ ફકત તેમનાં શરીરનાં આકાર જેવુંજ ધજાપતાકાનાં આકારનું હોય છે. મન અને સંજ્ઞી ન હોવાથી પોતાની ઈચ્છાથી નહિં પણ ઠંડી ગરમી દબાણ વગેરે જેવી અસાતા થવાથી આ વિક્રયા થાય છે. એક પ્રકારની વેદના સમુદઘાત જેવુંજ તે છે. ફકત તેમાં આત્મપ્રદેશો શરીરની બહાર ન નીકળતાં શરીરજ મોટું થઈ જાય છે.
જયાં અગ્નિ હોય ત્યાં નિયમથી વાયુકાયની હિંસા થાય છે. શરીરથી સૌથી સૂક્ષમ હોવાથી તે સર્વત્ર છે. અગ્નિથી ઈલેકટ્રીક થી ચાલતાં બધાજ ઉપકરણો આ વાયુકાયનાં શરીરને થતી વેદનાથી ચાલે છે. વિસ્ફોટકો, રોકેટો, વિમાનો, બધાજ વાહનો અને આધુનીક શસ્ત્રો બધેજ અગ્નિકાય અને વાયકાયની વિરાધનાથી ચાલે છે. અગ્નિ ઈલેકટીકનો આરંભ તજી તેહ વાઉની દયા પાળવી.
બેઈન્દ્રીય, તેઈન્દ્રીય, ચૌરેન્દ્રીયમાં વિક્રયા નથી. સંજ્ઞિ પંચેન્દ્રીયમાં ચારે ગતિમાં વિક્રય શરીર છે, પણ આ વિક્રીયા એક સરખી નથી. દેવ અને નારકનાં મૂલ શરીર પણ વૈક્રય હોય છે. વૈક્રય શકતિ ભવધારણીય હોય છે. અલગ અલગ રધ્ધિ ધરાવતાં દેવોની શકતિ તે પ્રમાણે ઓછી વતી હોય છે. દેવ પોતાના શરીર ઉપરાંત નગર આદીની પણ વિક્રીયા કરી શકે છે. આ વિક્રિયા ઉતકૃષ્ટ પંદર દિવસ સુધી રહે છે. નારકી બીજા નારકીને દુ:ખ આપવા શસ્ત્રોની વિકલ્સા કરે છે, પોતાના શરીરને પણ તેનું તીક્ષણ બનાવે છે. દેવોની સરખામણીમાં તેની શકતિ અલ્પ હોય છે. પરમાધામી તો ભવનપતિ જાતિનાં દેવોજ હોય છે. દેવોનું શરીર શુભ પુદગલોનું અને નારકનું અશુભ પુદગલોનું હોય છે. પારાની જેમ આ શરીર ફરીને જોડાઈ જાય છે.
ત્રિયંચ અને મનુષ્યમાં ભવધારણીય વૈક્રય શરીર નથી, પણ તેવી લબ્ધીથી હોય છે. આ લબ્ધી કોઈને ઉત્પન્ન થાય છે અને કોઈને વિધાથી હોય છે. વાસુદેવ, ચક્રવર્તિને ભવથીજ વૈક્રય લબ્ધી હોય છે. ચૌદ પૂર્વધરોને વિધાથી વૈકય શકિત હોય છે. આ સિવાય ત્રિયંચમાં જાતિસ્મરણ જ્ઞાન વાળા ચૌદપૂર્વી હોય તો તેમને પણ વિધાથી શકતિ પ્રાપ્ત હોય છે. અન્ય ત્રિયંચને વૈક્રય શકતિ હોવાનું કોઈ પ્રમાણ પ્રાપ્ત નથી, પણ શકયતા નકારી ન શકાય .(છત્રીસમા સમુદઘાત પદમાં ત્રિપંચ પંચેન્દ્રીયના વૈક્રિય સમુદઘાત તેજસ કરતાં અસંખ્યગણા કહયા છે તેથી) આ સાદી સમજ છે, તત્વ કેવલી ગમ્ય છે. દેવોનું કરેલું વિક્રય ૧૫ દિવસ રહે છે. સંક્ષિપંચેદ્રીય ત્રિયંચ અને મનુષ્યના કરેલા વિક્રય એક પહોર સુધી રહે છે. નારકી ના અને વાયુકાયના કરેલા વૈક્રિય રુપો અંતમુહુર્ત સુધી રહે છે.
તેરમું : પરિણામ પદ (૧) બે પ્રકારના પરિણામ, પરિણમન કહેલ છે. ૧ જીવ પરિણામ, ૨ અજીવ પરિણામ. બંનેના મુખ્ય ૧૦-૧૦ પ્રકાર છે.
, ગતિ ૨. ઇન્દ્રિય ૩. કષાય ૪. વેશ્યા ૫. યોગ ૬. ઉપયોગ ૭. જ્ઞાન ૮, દર્શન ૯, ચારિત્ર ૧૦. વેદ, આ જીવના પરિણામ છે અર્થાત્ જીવ એનું ઉપાર્જન કરે છે અથવા જીવ આ અવસ્થાઓમાં પરિણત થાય છે. (૩) આ દસ પરિણામ પણ પુનઃ અનેક પ્રકારના છે. યથા– ૧. ગતિ ચાર, ૨. ઇન્દ્રિય પાંચ, ૩. કષાય ચાર, ૪. વેશ્યા છે, ૫. યોગ ત્રણ, ૬. ઉપયોગ બે, ૭. જ્ઞાન પાંચ, અજ્ઞાન ત્રણ, ૮. દર્શન ત્રણ (સમ્યક, મિથ્યા, મિશ્ર), ૯. ચારિત્ર પાંચ, ૧૦. વેદ ત્રણ. આ કુલ ૪૩ પ્રકારના છે. એમાં ૧. અનિન્દ્રિય ૨. અકષાય ૩. અલેશી ૪. અજોગી ૫. અચારિત્ર ૬. ચરિત્રાચરિત્ર ૭. અવેદી, એ સાત પ્રકાર ઉમેરવાથી સૂત્રોક્ત ૫૦ પરિણામ થાય છે. ચોવીસ દંડકમાં પરિણામ – ૨૪ દંડકમાં ગતિ સ્વયં પોતપોતાની હોય છે. નારકી, દેવતા વગેરે ૨૨ દંડકના જીવ અસંયત છે. તિર્યંચ પંચેન્દ્રિય અસંયત અને સંયતાસંયત છે. મનુષ્યમાં સંયત આદિ સર્વ પરિણામ હોય છે. ઇન્દ્રિય, કષાય વગેરે આઠ બોલોના વર્ણન જીવાભિગમ સૂત્ર પ્રથમ પ્રતિપત્તિમાં છે. ત્યાં નરકાદિમાં તેમના ભેદ બતાવવામાં આવેલ છે. અહીંયા ૨૪ દંડકમાં ઉક્ત ૫૦ પરિણામોમાંથી જેટલા પરિણામ હોય છે તેની સંખ્યા બતાવવામાં આવી છે. ૧. નારકી– ૨૯ પરિણામ. જેમ કે ગતિ-૧, ઇન્દ્રિય-૫, કષાય-૪, વેશ્યા-૩, યોગ-૩, ઉપયોગ–૨, જ્ઞાન–૩, અજ્ઞાન–૩, દર્શન–૩, અસંયતિ-૧, વેદ-૧. ૨. ભવનપતિ વ્યંતરમાં-૩૧ પરિણામ.જેમ કેવેદ-૨, લેગ્યા-૧ આ ત્રણ અધિક હોવાથી ૩ર અને એક વેદ ઓછો હોવાથી ૩૧. ૩. જ્યોતિષી અને બે દેવલોકમાં ૨૮ પરિણામ. જેમ કે- ઉપરોક્ત ૩૧માંથી ત્રણ વેશ્યા ઓછી છે. ૪. ૩ થી ૧૨ દેવલોકમાં– ૨૭ પરિણામ છે. ઉપરોકત ૨૮માંથી સ્ત્રી વેદ કમ. ૫. નવ રૈવેયકમાં– ૨૭ પરિણામ. ૬. પાંચ અણુત્તર વિમાનમાં- રર પરિણામ છે. મિથ્યા દષ્ટિ અને ત્રણ અજ્ઞાન તથા મિશ્ર દષ્ટિ આ પાંચ ઓછા.
Page #54
--------------------------------------------------------------------------
________________
54
આગમચાર– ઉતરાર્ધ ૭. ત્રણ સ્થાવરમાં–૧૮ પરિણામ છે. જેમ કે- ગતિ-૧, ઇન્દ્રિય-૧, કષાય-૪, લેગ્યા-૪, યોગ–૧, ઉપયોગ–૨, અજ્ઞાન–૨ દર્શન-૧, અસંયમ-૧, વેદ-૧. ૮. તેઉ–વાયુકાયમાં– ૧૭ પરિણામ છે. ઉપરોકત ૧૮માંથી એક વેશ્યા ઓછી છે. ૯. ત્રણ વિકસેન્દ્રિયમાં ક્રમશ– ૨૨, ૨૩, ૨૪ પરિણામ છે. ઉપરોક્ત ૧૭માં વચનયોગ, ૨ જ્ઞાન, એક દષ્ટિ, આ ચાર વધવાથી ૨૧ થયા પછી એક-એક ઇન્દ્રિય વધવાથી ૨૨, ૨૩, ૨૪ થાય. ૧૦. તિર્યંચ પંચેન્દ્રિયમાં–૩૫ પરિણામ છે. જેમ કે- ગતિ–૧, ઇન્દ્રિય-૫, કષાય-૪, વેશ્યા-૬, યોગ-૩, ઉપયોગ-૨, જ્ઞાન-૩, અજ્ઞાન–૩, દર્શન-૩, ચારિત્ર-૨, વેદ-૩. ૧૧. મનુષ્યમાં-૪૭ પરિણામ છે.ત્રણ ગતિ ઓછી છે.આ પ્રકારે આ આટલા જીવ પરિણામ નરકાદિ ૨૪ દંડકના જીવોના હોય છે અજીવ પરિણામ -
અજીવ પુગલોના પરિણમનના મુખ્ય ૧૦ પ્રકાર છે. ૧. બંધન, ૨. ગતિ, ૩. ભેદન, ૪. વર્ણ, ૫. ગંધ, ૬. રસ, ૭. સ્પર્શ, ૮. સંસ્થાન, ૯. અગુરુલઘુ, ૧૦. શબ્દ. ૧ બંધન – પુદ્ગલ બંધના ત્રણ પ્રકાર છે ૧ સ્નિગ્ધ-સ્નિગ્ધ, ૨ રૂક્ષ-રૂક્ષ, ૩ સ્નિગ્ધ-રૂક્ષ. સ્નિગ્ધ-સ્નિગ્ધમાં સમ અને એકાધિકના બંધ થતા નથી તે રીતે રૂક્ષ-રૂક્ષના પણ સમજવા. સ્નિગ્ધ રૂક્ષ પુદ્ગલોમાં જઘન્યના(૧ ગુણનો ૧ ગુણની સાથે) બંધ નથી થતા.
પરસ્પર બે ગુણ અધિક સ્નિગ્ધ-સ્નિગ્ધના બંધ થાય છે; બે ગુણ અધિક રૂક્ષ-રૂક્ષના બંધ થાય છે. એક ગુણને છોડીને પછી રૂક્ષ સ્નિગ્ધના સમ, વિષમ કોઈ પણ બંધ થઈ શકે છે. આ બંધ પુદ્ગલ સ્કંધોના પરમાણુ આદિના જોડાણની અપેક્ષાએ કહેવાય છે. અર્થાત્ તે પરમાણુ આદિ જોડાઈને નવા પુદ્ગલ સ્કંધ બને છે. ૨ ગતિ – પુદ્ગલોની ગતિ બે પ્રકારની હોય છે. ૧ ફુસમાન (સ્પર્શ કરતાં), ૨ અફસમાણ. અસંખ્ય સમયમાં જે ગતિ હોય છે તે ફુસમાન હોય છે. ફુસમાન ગતિમાં અસંખ્ય સમય લાગે છે. અફસમાન ગતિ એક સમયમાં પણ થઈ જાય છે.
બીજી રીતે દીર્ઘ ગતિ પરિણામ અને હસ્વ ગતિ પરિણામ, આ બે ભેદ થાય છે. એનો અર્થ છે- થોડેક દૂર સુધી પુદ્ગલનું જવું અને અધિક દૂર પર જવું. ૩ ભેદન -પુગલોના ભેદન પરિણામ પાંચ પ્રકારના હોય છે. ૧ ખંડ, ૨ પ્રકર, ૩ ચૂર્ણ, ૪ અનુતરિકા, ૫ ઉત્કરિકા. ૪-૮ વર્ણાદિ – ૫ વર્ણ, ૨ ગંધ, પ રસ, ૮ સ્પર્શ, ૫ સંસ્થાન. ૯ અગુરુલઘુ – કાશ્મણવર્ગણા, ભાષાવર્ગણા, મનોવર્ગણા અને અરૂપી આકાશ આદિ અજીવ દ્રવ્યમાં અગુરુલઘુ પરિણામ હોય છે.
ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ આદિ દ્રવ્યોના ગુરુ–લઘુ પરિણામ હોય છે.(અગુરુલઘુ એટલે વજન રહિત) ૧૦ શબ્દ – મનોજ્ઞ શબ્દ અને અમનોજ્ઞ શબ્દ, આ બે પ્રકારના શબ્દ પરિણામ હોય છે. એ કુલ ૩૯ (૩+૨+૫+૨૫ + ૧ + ૨ ઊ ૩૮ અને એક ગુરુ લઘુ ઊ ૩૯) પદુગલ પરિણામ હોય છે. આ પ્રમાણે જીવના પ૦ અને અજીવના ૩૯ પરિણામ અપેક્ષા વિશેષથી કહેવાયા છે. અન્ય વિસ્તૃત અપેક્ષાએ જીવ અજીવના અનંત પરિણામ કહી શકાય છે.
ચૌદમું: કષાય પદ (૧) કષાયના ચાર પ્રકાર– ૧ ક્રોધ, ૨ માન, ૩ માયા, ૪ લોભ. (૨) ક્રોધાદિના ચાર પ્રકાર- ૧ અનંતાનુબંધી- ક્રોધ, માન, માયા, લોભ, ૨ અપ્રત્યાખ્યાની ક્રોધાદિ, ૩ પ્રત્યાખ્યાનાવરણ ક્રોધાદિ, ૪ સંજ્વલન ક્રોધાદિ એમ ૧૬ ભેદ થાય છે. (૩) આ ૧દના ચાર–ચાર ભેદ–૧. આભોગથી ૨. અનાભોગથી ૩. ઉપશાંત ૪. અનુપશાંત. એમ ૬૪ ભેદ થાય છે. (૪) આ ક્રોધાદિની ઉત્પત્તિના નિમિત્ત ચાર છે. ૧ ક્ષેત્ર, ૨ મકાન, ૩ શરીર, ૪ ઉપકરણ, એમ નિમિત્ત ભેદથી એના ૬૪ ૪૪ ઊ ૨૫૬ પ્રકાર થાય છે. (૫) આ કષાયોના આધારની અપેક્ષા ચાર પ્રકારે છે. ૧ સ્વયં પર, ૨ બીજા પર, ૩ બંને પર, ૪ કોઈ પર નહીં. (ફક્ત પ્રકૃતિના ઉદય માત્ર હોવું) આધાર ભેદથી ક્રોધાદિના ૨૫૬ ૪ ૪ ઊ ૧૦૨૪ પ્રકાર થાય છે. સમુચ્ચય જીવ અને ૨૪ દંડક એમ ૨૫ એકવચન અને બહુવચનના ૫૦ વિકલ્પ કરવાથી ૧૦૨૪ x ૫૦ ઊ ૫૧૨00 ભંગ થાય છે. (૬) આ ચાર યાવત ૧૮૨૪ પ્રકારના કષાયના કારણે જીવે ભૂતકાળમાં આઠ કર્મોનો ચય(સંગ્રહ) કર્યો છે. વર્તમાનમાં તેની સમાન ઉપચય અને બંધ કરે છે. કષાયોથી બાંધેલા કર્મોનું ઉદયમાં આવવું આવશ્યક છે. અતઃ વેદન, ઉદીરણા, નિર્જરા પણ ત્રણ કાળની અપેક્ષા કરી છે, કરે છે અને કરશે. એવી રીતે આ આઠ કર્મ, ત્રણ કાળ, છ ચયાદિના (૮૪૩૪૬ ઊ ૧૪૪) વિકલ્પ થાય છે. એને ઉપરોક્ત ૫૧૨00 મંગથી ગુણવાથી ઊ ૨૧૮૮૮૦૦ વિકલ્પ, કષાય સંબંધી પૃચ્છાઓના થાય છે. ફક્ત ચાર કષાયથી ચય આદિના ભંગ કરાય તો ૧૪૪૪૪ કષાય*૨૫ (જીવ+૨૪ દંડક)xર (એકવચન બહુવચન) ઊ ૨૮૮૦૦ એ ચયાદિના સ્વતંત્ર વિકલ્પ થાય છે.
ક્રોધાદિના ક્ષેત્ર આદિ ચાર દ્રવ્ય નિમિત્ત કહ્યા છે. તોપણ નિંદા-પ્રશંસા, ઈર્ષ્યા, સવ્યવહાર–અસવ્યવહાર આદિ ભાવ કારણોથી પણ ક્રોધાદિની ઉત્પત્તિ સમજવી જોઈએ. કઠિન શબ્દોના અર્થ – ચય- કર્મ યોગ્ય પગલોને ગ્રહણ કરવા. ઉપચય- અબાધાકાળ છોડીને કર્મ નિષેક રચના કરવી. બંધનિષિક્ત જ્ઞાનાવરણીય આદિનું નિકાચન-નિધત કરવું. ઉદીરણા- કર્મોને ઉદયાવલિકામાં લાવવા. ઉદય(વેદના)- કર્મોનું ફળ પ્રાપ્ત થવું, ભોગવવું. નિર્જરા- ઉપભોગ કરેલા કર્મોને આત્માથી અલગ કરી દેવા.
Page #55
--------------------------------------------------------------------------
________________
jainology II
55
આગમસાર અનંતાનુબંધી:- જે કષાય સમકિતની ઘાત કરે, જે કષાયનો અંત ન હોય, જે કષાયને સમાપ્ત કરવાનું કોઈ લક્ષ્ય યા મર્યાદા ન હોય તે અનંતાનુબંધી કહેવાય છે. ગુસ્સો, ઘમંડ, કપટ, લાલચ અનંત સંસાર વધારનારા મિથ્યાત્વ મોહને પ્રાપ્ત કરાવનારા કષાય અનંતાનુબંધી છે. અપ્રત્યાખ્યાની – જે કષાય પ્રત્યાખ્યાન વૃત્તિનો પૂર્ણપણે નાશ કરે છે. જેના ઉદયથી ત્યાગ પ્રત્યાખ્યાનની વૃત્તિ યા રુચિ ઉત્પન્ન થતી નથી, પૂર્વમાં વ્રત યા વ્રત રુચિ હોય તો તેને આ કષાય નષ્ટ કરી દે છે. આ કષાયનો ક્રમ અંત રહિત હોતો નથી. ગુરુ સાનિધ્ય આદિ કોઈ નિમિત્તને પામીને યા સ્વતઃ કાળક્રમથી સંવત્સરની અંદર આ ક્રમ પરિવર્તિત થઈ જાય છે. પ્રત્યાખ્યાનાવરણઃ— જે કષાય સંયમ ભાવનો બાધક છે યા નાશક છે. અર્થાત્ સંયમના નવા ભાવોને આવવા ન દે અને જૂના ભાવોને નષ્ટ કરે. કાંઈક અંશે વ્રત પ્રત્યાખ્યાન યા શ્રાવક વૃત્તિમાં આ બાધક ન થાય. આ કષાયનો ક્રમ ૫-૧૦ દિવસ ઉત્કૃષ્ટ ૧૫ દિવસથી વધુ ન ચાલે. સંજ્વલન - ક્ષણભર માટે આવશ્યક પ્રસંગો કે પરિસ્થિતિઓથી આ કષાય ઉત્પન્ન થાય છે અને તુરત જ જ્ઞાન વૈરાગ્ય વિવેક અથવા સહજ સ્વભાવથી સ્વતઃ નષ્ટ થઈ જાય છે. અપ્રમત્ત અવસ્થાના વિકાસ એવં વીતરાગ અવસ્થાની પ્રાપ્તિમાં આ કષાય બાધક થાય છે. આ કષાયથી સંયમનો સર્વથા નાશ થતો નથી પરંતુ તે સંયમની કિંચિત્ હાનિ અવશ્ય કરે છે. એ જ કારણે આ સંજવલન કષાય ચારિત્રને “કષાય કુશીલ' સંજ્ઞા અપાવે છે. આ કષાયનો ક્રમ ઝડપથી કે તત્કાળ નષ્ટ થાય છે, ઉત્કૃષ્ટ એક દિવસથી વધુ રહી શકતો નથી.
સંજ્વલન કષાયનો સ્વભાવ પાણીની લીટીની જેમ તુરત જ મિનિટો કલાકોમાં નષ્ટ થવાવાળો છે. પ્રત્યાખ્યાનાવરણ કષાયનો સ્વભાવ રેતીની લીટી સમાન છે. જે થોડા સમયમાં નષ્ટ થવાવાળો છે. અપ્રત્યાખ્યાન કષાયનો સ્વભાવ પાણી રહિત તળાવની માટીની તિરાડો સમાન મહિનાઓ સુધી રહીને દૂર થાય છે. અનંતાનુબંધી કષાય પથ્થર યા પર્વતની તિરાડની સમાન છે. જેના નષ્ટ થવાનો નિશ્ચિત સમય જ હોતો નથી.
આભોગ– જાણવા છતાં ક્રોધાદિ કરવા. અનાભોગ- અજાણતા ક્રોધાદિ થવા. ઉપશાંત– વચન કાયામાં બહાર અપ્રકટરૂપ ક્રોધાદિ. અનુપશાંત વચન કાયામાં પ્રકટ રૂપ ક્રોધાદિ. આ સર્વે પ્રકારના કષાય અને એના ભેદ પ્રભેદ ૨૪ દંડકમાં સૂક્ષ્મ બાદર બધાને કોઈ ને કોઈ રૂપમાં યા અસ્તિત્વ રૂપમાં હોય છે. તેથી સૂત્રમાં સર્વે દંડકોમાં એની વક્તવ્યતા કહેવાઈ છે.
પંદરમું ઇન્દ્રિય પદ પ્રથમ ઉદ્દેશક (૧) સંસ્થાન (આકાર) – ૧. શ્રોતેન્દ્રિયનો – કદંબ પુષ્પ ૨. ચ ઇન્દ્રિયનો – મસુર દાળ, ૩. ધ્રાણેન્દ્રિયનો– અતિમુક્તક(ધમણ), ૪. રસનેન્દ્રિયનો- યુરપ્ર, ખુરપા(અસ્ત્રાની ધાર) સ્પર્શેન્દ્રિયનો– વિવિધ. (૨) લંબાઈ પહોળાઈ - જિહેન્દ્રિયની લંબાઈ અનેક અંગુલ છે અને સ્પર્શેન્દ્રિયની લંબાઈ શરીર પ્રમાણ છે. શેષ સર્વેની લંબાઈ અને પહોળાઈ અંગુલના અસંખ્યાતમાં ભાગની છે. (૩) પ્રદેશઃ- પાંચે ય ઇન્દ્રિયો અનંતપ્રદેશી અને અસંખ્ય પ્રદેશાવગાઢ છે. (૪) અલ્પબદુત્વ – સર્વેથી નાની ઇન્દ્રિય ચક્ષુ ઇન્દ્રિય છે. શ્રોતેન્દ્રિય એનાથી સંખ્યાતગણી, ધ્રાણેન્દ્રિય તેનાથી સંખ્યાતગણી, રસનેન્દ્રિય અસંખ્યાતગણી અને સ્પર્શેન્દ્રિય એનાથી સંખ્યાતગુણી હોય છે. આ ક્રમથી પ્રદેશ પણ અભ્યાધિક છે. (૫) ચાર સ્પર્શ – એના બે વિભાગ છે. ૧ કર્કશ અને ભારે(ગુરુ), ૨ મૃદુ અને લઘુ(હલકા); આ એક ગુણ યાવતુ અનંતગુણ પર્યત પાંચ ઇન્દ્રિયોમાં હોય છે. અલ્પબદુત્વ - ચક્ષુ ઇન્દ્રિયમાં કર્કશ-ગુરુ સર્વથી ઓછા છે. પછી ક્રમશઃ શ્રોત્રેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જિહેન્દ્રિય, સ્પર્શેન્દ્રિયમાં અનંતગણા છે.
સ્પર્શેન્દ્રિયમાં મૃદુલઘુ બધાથી ઓછા છે. પછી ક્રમશઃ જિહેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય, ચક્ષુઈન્દ્રિયમાં અનંતગણા છે. સ્પર્શેન્દ્રિયમાં કર્કશ–ગુરુથી મૃદુ–લઘુ અનંતગણા હોય છે.
ઉપરોક્ત વર્ણન ૨૪ દંડકમાં પણ સમજવું. તેમાં જેમને જેટલી ઇન્દ્રિય છે, તેટલી સમજવી; તેમજ શરીરની અવગાહના અને સંસ્થાન જે હોય તે જ સ્પર્શેન્દ્રિયની અવગાહના અને સંસ્થાન સમજવા. સ્પષ્ટ-પ્રવિષ્ટ :- ચક્ષઇન્દ્રિય પોતાના વિષયના પદાર્થોને દૂર રહીને વિષયભત બનાવી એનું જ્ઞાન પ્રાપ્ત કરી લે છે. અર્થાત એ પદાર્થોના ચક્ષુ ઇન્દ્રિયમાં પ્રવેશ અને સ્પર્શ બંને હોતા નથી. શેષ ઇન્દ્રિયો પોતાના વિષયભૂત પદાર્થોના સ્પર્શ અને ગ્રહણ(પ્રવેશ) કર્યા પછી જ તેનો બોધ કરે છે. વિષય ક્ષેત્ર – જઘન્ય વિષય ચક્ષુઇન્દ્રિયનો અંગુલનો સંખ્યાતમો ભાગ છે. શેષ ચાર ઇન્દ્રિયોનો અંગુલનો અસંખ્યાતમો ભાગ છે. ઉત્કૃષ્ટવિષય ચાર્ટમાં જુઓ–પાંચે ય ઈન્દ્રિયઓનો ઉત્કૃષ્ટ વિષય:
જીવ નામ | શ્રોત્રેન્દ્રિય | ચઇન્દ્રિય | ધ્રાણેન્દ્રિય | રસનેન્દ્રિય | સ્પર્શેન્દ્રિય એકેન્દ્રિય
૪૦૦ ધનુષ બેઇન્દ્રિય | -
૬૪ ધનુષ | ૮૦૦ ધનુષ તે ઇન્દ્રિય
| ૧૦૦ ધનુષ | ૧૨૮ ધનુષ ૧૬૦૦ ધનુષ ચોરેન્દ્રિય
| ર૯૫૪ યોજન | ૨૦૦ધનુષ | ૨૫૬ ધનુષ | ૩૨૦૦ ધનુષ અસંજ્ઞી પંચે ૧ યોજન | પ૯૦૮ યોજન | ૪૦૦ ધનુષ ૫૧૨ ધનુષ | ૬૪૦૦ ધનુષ સંજ્ઞી પંચેo | ૧૨ યોજન | ૧ લાખ યો) સાજી| ૯ યોજન | ૯ યોજન | ૯ યોજન
ઔધિક જીવ | ૧૨ યોજન ૧ લાખ યો સા૦ ૯ યોજના | યોજન | ૯ યોજન | [સંક્ષિપ્તાક્ષર સૂચિ: પંચે) ઊ પંચેન્દ્રિય, યોd સાવ ઊ યોજન સાધિક.]
આ ઇન્દ્રિય વિષય ઉત્સધાંગુલથી કહેલ છે. જઘન્ય વિષય આત્માંગુલથી સમજવો જોઇએ.
Page #56
--------------------------------------------------------------------------
________________
56
આગમસાર– ઉતરાર્ધ નિર્જરા પુદ્ગલ – મુક્ત થવાવાળા આત્માના અંતિમ નિર્જરા પુદ્ગલ સર્વેલોકમાં વ્યાપ્ત થાય છે. તેને ઇન્દ્રિયો ગ્રહણ કરી શકતી. નથી તેમજ જાણી દેખી શકતી નથી, ભલે ને કોઈ દેવ હોય કે મનુષ્ય. કારણ કે તે નિર્જરા પુદ્ગલ અતિ સૂક્ષ્મ હોય છે. વિશિષ્ટ અવધિજ્ઞાની કે કેવળજ્ઞાની જ તેને જાણી-દેખી શકે છે તથા તે અમુક-અમુકના છે એવી વિવિધતાને અને અમુક વર્ણાદિ છે, એવા વિવિધ ભેદોને તેમજ ક્ષીણતા, તુચ્છતા (નિઃસારતા), હલ્કા, ભારેપણા વગેરેને કેવળી ભગવાન જોઈ તથા જાણી શકે છે.
નૈરયિક આદિ એને જાણી દેખી શકતા નથી પરંતુ ગ્રહણ કરીને આહાર રૂપમાં પરિણમન કરી શકે છે. સમ્યગુદષ્ટિ વૈમાનિક, પર્યાપ્ત, ઉપયોગવંત હોય તો જાણે, જુએ અને આહરે. અન્ય દેવો ન જાણે ન જુએ પરંતુ આહારરૂપમાં ગ્રહણ-પરિણમન કરે છે. આ પ્રકારે મનુષ્ય પણ જો વિશિષ્ટ જ્ઞાની ઉપયોગવંત હોય તો તેઓ જાણે, જુએ અને આહરે, અન્ય મનુષ્ય જાણે નહીં, જુએ નહીં પરંતુ આહાર રૂપમાં ગ્રહણ–પરિણમન કરે છે. કેવળજ્ઞાની મનુષ્ય સદૈવ જાણે અને જુએ છે પરંતુ આહારરૂપમાં કયારેક પરિણમન કરે છે અર્થાત્ અણાહારક હોય ત્યારે પરિણમન કરતા નથી. સિદ્ધ ભગવાન જાણે છે, જુએ છે.
તાત્પર્ય એ છે કે ઇન્દ્રિયો માટે આ પુદ્ગલ અવિષયભૂત છે વિશિષ્ટ જ્ઞાન ગોચર છે અને ઇન્દ્રિય અગોચર છે. પ્રતિબિંબ:- દર્પણ, મણિ આદિને જોનારા દર્પણ વગેરેને જુએ છે અને પ્રતિબિંબને જુએ છે પરંતુ સ્વયંને જોતા નથી. અવગાહન :– ખુલ્લું પ્રસરેલું (ફેલાયેલું) વસ્ત્ર જેટલા આકાશપ્રદેશ અવગાહન કરે છે, સમેટી લીધા પછી પણ તેટલા જ આકાશપ્રદેશની અવગાહના કરશે. સ્પર્શ - લોક થિગ્ગલ ઊ લોકાલોક રૂપ વસ્ત્રમાં લોક થીગડાના રૂપમાં છે. આ લોક થિગ્નલ- (૧) ધર્માસ્તિકાય, (૨) ધર્માસ્તિકાયના પ્રદેશ, (૩) અધર્માસ્તિકાય, (૪) અધર્માસ્તિકાયના પ્રદેશ, (૫) આકાશાસ્તિકાયના દેશ, (૬) આકાશસ્તિકાયના પ્રદેશ, (૭) પગલાસ્તિકાય, (૮) જીવાસ્તિકાય અને (૯-૧૩) પૃથ્વી આદિ પાંચ સ્થાવર વગેરેથી સ્પષ્ટ છે. (૧૪-૧૫) ત્રસ કાય અને અદ્ધા સમયથી સ્પષ્ટ પણ છે અસ્પષ્ટ પણ છે. (લોકમાં ત્રસ એવં કાળ કયાંક છે કયાંક નથી.)
આ જંબૂઢીપ- (૧) ધર્માસ્તિકાયના દેશ, (૨) પ્રદેશ, (૩) અધર્માસ્તિકાયના દેશ, (૪) પ્રદેશ, (૫) આકાશાસ્તિકાયના દેશ, (૬) પ્રદેશ (૭–૧૧) પૃથ્વી આદિ પાંચ સ્થાવર વગેરેથી સ્પષ્ટ છે. (૧૨) ત્રસ કાયથી સ્પષ્ટ પણ છે અસ્પષ્ટ પણ છે. (૧૩) કાળથી પૃષ્ટ છે. આ જ રીતે અન્ય દ્વીપ સમુદ્ર અંગે પણ જાણવું. અઢીદ્વીપની બહાર કાળથી અસ્પષ્ટ કહેવું. અલોકઆકાશાસ્તિકાયના દેશથી એવં પ્રદેશથી સ્પષ્ટ છે. અન્ય કોઈ પણ દ્રવ્યાદિ ત્યાં નથી, એક અજીવ દ્રવ્ય દેશ છે.
બીજો ઉદ્દેશક ૧. ઇન્દ્રિયોને યોગ્ય પગલોનો પહેલા ઉપચય- સંગ્રહ થાય છે. ૨. પછી એ ઇન્દ્રિયની નિષ્પત્તિ થાય છે. ૩. પ્રત્યેક ઇન્દ્રિયને નિષ્પન્ન થવામાં અસંખ્ય સમયના અંતર્મુહૂર્ત પ્રમાણકાળ લાગે છે. આ નિષ્પન્ન થનારી દ્રવ્યેન્દ્રિય છે. ૪. તદાવરણીય કર્મનો જે ક્ષયોપશમ થાય છે તે ભાવેન્દ્રિય છે. ૫. તેનો ઉપયોગ કાળ જઘન્ય અને ઉત્કૃષ્ટ અસંખ્ય સમયના અંતર્મુહૂર્ત પ્રમાણ હોય છે. જઘન્યથી ઉત્કૃષ્ટકાળ વિશેષાધિક હોય છે. ૬. અલ્પબદુત્વની અપેક્ષા પાંચેય ઇન્દ્રિયોના જઘન્ય ઉપયોગકાળમાં ચક્ષુ ઇન્દ્રિયના ઓછા અને શેષના પૂર્વોક્ત ક્રમથી વિશેષાધિક હોય છે. ઉત્કૃષ્ટમાં પણ આ જ ક્રમથી અલ્પાધિક હોય છે. જઘન્ય–ઉત્કૃષ્ટના સંયુક્ત અલ્પબદુત્વમાં સ્પર્શેન્દ્રિયના જઘન્ય ઉપયોગકાળથી ચક્ષુ ઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગકાળ વિશેષાધિક છે. ૭. અવગ્રહ(ગ્રહણ), ઈહા(વિચારણા), અવાય(નિર્ણય), ધારણા (સ્મૃતિ) પાંચે ઇન્દ્રિયોના હોય છે. અર્થાવગ્રહ છ પ્રકારના હોય છે. પાંચ ઇન્દ્રિય અને મન. વ્યંજનાવગ્રહ ચક્ષુ ઇન્દ્રિયને છોડીને ચાર ઇન્દ્રિયના હોય છે.
આ સર્વે નિષ્પત્તિ આદિ ૨૪ દંડકમાં છે. જેને જેટલી ઇન્દ્રિયો હોય છે તેની અપેક્ષાએ ઉક્ત વિષય, ઇન્દ્રિય-નિષ્પત્તિ આદિ હોય છે, યાવતુ ઉપયોગ અદ્ધા કાળનું અલ્પબદુત્વ અને અવગ્રહ, ઈહા, અવાય, ધારણા પણ ૨૪ દંડકમાં યથા- યોગ્ય ઇન્દ્રિય અનુસાર છે. વિશેષ - આ પ્રકરણમાં એકેન્દ્રિયને દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય એક જ કહેલ છે. આથી કોઈ ચિંતક કે વ્યાખ્યાકાર અથવા વૈજ્ઞાનિકો વનસ્પતિમાં પાંચ ભાવેન્દ્રિયો કહે તો તે કથન આગમ સમ્મત નથી તેથી તેવું કથન શ્રદ્ધા પ્રરૂપણાને યોગ્ય નથી.
સોળમું : પ્રયોગપદ આત્મા દ્વારા વિશેષરૂપથી પ્રકર્ષરૂપથી કરવામાં આવતા વ્યાપારને પ્રયોગ કહે છે. પ્રચલનમાં તેને યોગ કહે છે. અન્યત્ર આગમમાં પણ તેને યોગ કહેલ છે. માટે શબ્દ પ્રયોગના અંતર સિવાય યોગ અને પ્રયોગના અર્થ અને ભાવાર્થમાં કોઈ વિશેષ અંતર નથી. પ્રયોગ પંદર:- ૪ મનના, ૪ વચનના તેમજ ૭ કાયાના એમ ૧૫ પ્રયોગ છે. ૧૧મા ભાષા પદમાં સત્ય આદિ ચાર પ્રકારની ભાષા કહેવામાં આવી છે. તે જ ચાર પ્રકાર વચન યોગના છે તેમજ મન યોગના પણ ચાર પ્રકાર તે જ છે. માટે સત્ય, અસત્ય, મિશ્ર, તેમજ વ્યવહાર મન અને વચનના અર્થ–ભાવાર્થ તે જ સમજવા. ભાષામાં બોલવાથી પ્રયોજન છે તેમજ મનથી તેના આશયના ભાવનું ચિંતન મનન કરવાનું છે. કાયાના સાત પ્રયોગ આ પ્રકારે છે.
ઔદારિક કાયપ્રયોગ:- દારિક શરીરની જે પણ બાહ્ય તેમજ આત્યંતર હલન-ચલન, સ્પંદનરૂપ પ્રવૃત્તિઓ છે, તે ઔદારિક કાયપ્રયોગ છે. મનુષ્ય, તિર્યંચમાં બધા જીવોને આ પ્રયોગ હોય છે.
ઔદારિક મિશ્ર કાયપ્રયોગ - ઔદારિક શરીર બનાવવા માટે તેના પહેલા આત્માનો જે વ્યાપાર(પ્રવૃત્તિરૂપ) થાય છે, તે ઔદારિક મિશ્રકાય પ્રયોગ છે. તે કાર્મણની સાથે જન્મ સમયમાં ઔદારિક શરીર પૂરું ન બને ત્યાં સુધી હોય છે. વૈક્રિય અને આહારક બંને લબ્ધિ પ્રયોગ પછી જ્યારે જીવ ફરી ઔદારિક શરીરમાં અવસ્થિત થાય છે ત્યારે તે વૈક્રિય અથવા આહારકની સાથે ઔદારિક મિશ્ર કાયપ્રયોગ થાય છે. કેવળી સમુદ્યાતના પ્રારંભમાં અને અંતમાં કાર્મણની સાથે ઔદારિક મિશ્ર કાયયોગ હોય છે.
Page #57
--------------------------------------------------------------------------
________________
jainology II
57
આગમસાર
વૈક્રિય કાયપ્રયોગ :– વૈક્રિય શરીરની હલન ચલન સ્પંદન રૂપ બાહ્ય તેમજ આત્યંતર પ્રવૃત્તિઓ થાય છે, તે વૈક્રિય કાયપ્રયોગ છે. નારકી—દેવતામાં સર્વ જીવોને આ પ્રયોગ હોય છે. કોઈ મનુષ્ય તિર્યંચોને પણ કયારેક આ પ્રયોગ હોય છે.
વૈક્રિય મિશ્ર કાયપ્રયોગ :– વૈક્રિય શરીર બનાવવાના પહેલા આત્માની પ્રવૃત્તિ રૂપ જે વ્યાપાર થાય છે, તેને વૈક્રિય મિશ્ર કાયપ્રયોગ કહે છે. નારકી, દેવતાઓના જન્મ સમયમાં તે કાર્યણની સાથે હોય છે અર્થાત્ વૈક્રિય અને કાર્યણ બંને શરીરનો સહયોગી મિશ્રિત વ્યાપાર હોય છે. નારક, દેવમાં ઉત્તર વૈક્રિય કરતાં તેમજ મનુષ્ય, તિર્યંચમાં વૈક્રિય કરતા સમયે ઇચ્છિત રૂપ બન્યા પહેલાં આ પ્રયોગ થાય છે.
આહારક કાય પ્રયોગ :- ૧૪ પૂર્વધારી મુનિવરોના આહારક શરીરની જે બાહ્ય ગમનાગમન આદિ રૂપ પ્રવૃત્તિ હોય છે, તેને આહારક કાયપ્રયોગ કહે છે. તે ૧૪ પૂર્વી આહારક લબ્ધિ સંપન્ન મુનિવરોને હોય છે.
આહારક મિશ્ર કાયપ્રયોગ :– આહારક શરીર સંપૂર્ણ બનતા પહેલા આત્માનો જે વ્યાપાર હોય છે, તેને આહારક મિશ્ર કાયપ્રયોગ કહે છે. તે પણ લબ્ધિ સંપન્ન મુનિવરોને હોય છે.
કાર્મણ કાયપ્રયોગ :- જન્મ સ્થાનમાં પહોંચતા પહેલા માર્ગમાં ઔદારિક વૈક્રિય શરીરના અભાવમાં તે કાર્મણ કાયપ્રયોગ થાય છે. તે સમયે જીવની સાથે તૈજસ અને કાર્યણ એ બે શરીર જ હોય છે. બંનેના મિશ્ર પ્રયોગને કાર્યણની જ પ્રમુખતા માનીને આગમમાં એક કાર્પણ કાયપ્રયોગ જ કહેવામાં આવે છે. એના સિવાય કેવલી સમુદ્દાતના આઠ સમયોમાંથી વચ્ચેના ત્રણ સમય (ત્રીજા, ચોથા, પાંચમા)માં કાર્યણ કાયયોગ હોય છે. [પાંચ શરીરનું વર્ણન બારમા પદમાં બતાવાઈ ગયું છે.
ચોવીસ દંડકમાં પ્રયોગઃ–
૧. નારકી દેવતા બધામાં ૧૧ પ્રયોગ છે– ૪ મનના, ૪ વચનના એ આઠ થયા. ૯. વૈક્રિય ૧૦. વૈક્રિય મિશ્ર ૧૧. કાર્પણ.
૨. ચાર સ્થાવરમાં ૩ પ્રયોગ– ૧ ઔદારિક, ૨ ઔદારિક મિશ્ર, ૩ કાર્યણ.
૧
૩. વાયુકાયમાં ૫ પ્રયોગ-૧ ઔદારિક, ૨ ઔદારિક મિશ્ર, ૩ વૈક્રિય, ૪ વૈક્રિય મિશ્ર, ૫ કાર્પણ.
૪. ત્રણ વિકલેન્દ્રિયમાં ૪ પ્રયોગ– ૧ ઔદારિક, ૨ ઔદારિક મિશ્ર, ૩ કાર્મણ, ૪ વ્યવહાર વચન.
૫. તિર્યંચ પંચેન્દ્રિયમાં ૧૩ પ્રયોગ– આહારક અને આહારક મિશ્ર, આ બે સિવાય.
૬. મનુષ્યમાં ૧૫ પ્રયોગ હોય છે.
ગતિ પ્રવાહના ભેદ પ્રભેદ :
જીવ અને પુદ્ગલની હલન, ચલન, સ્પંદન રૂપ પ્રવૃત્તિને ગતિ પ્રવાહ કહે છે. તેમાં બધા પ્રકારના જીવાજીવની ગતિઓનો સમાવેશ થઈ જાય છે. ગતિ પ્રવાહના મુખ્ય પાંચ ભેદ આ પ્રમાણે છે :–
(૧) પ્રયોગ ગતિ પ્રવાહ :
કહેલા ૧૫ પ્રયોગો(યોગો)થી પ્રવૃત્ત મન, વચન, કાયાના પુદ્ગલોનું હલન, ચલન, સ્પંદન.
(૨) તત ગતિ પ્રવાહ :– રસ્તે ચાલતા મંજિલ પૂર્ણ થવા પહેલા જે ક્રમિક મંદગતિ થાય છે તે જીવની સામાન્ય ગતિ જ ‘તત ગતિ પ્રવાહ' છે.
(૩) બંધનચ્છેદ ગતિ પ્રવાહ :– જીવથી રહિત થવા પર શરીરની ગતિ અથવા શરીરથી રહિત જીવની ગતિ અર્થાત્ મૃત્યુ થવાપર જીવ અને શરીરની ગતિ (ગમન સ્પંદન ક્રિયા) થાય છે. તેને બંધનચ્છેદગતિ પ્રવાહ કહે છે.
(૪) ઉ૫પાત ગતિ :- તેના ત્રણ પ્રકાર છે– ૧. ક્ષેત્રો૫પાત ૨ ભવોપપાત ૩ નોભવોપપાત. ૧. નરક ગતિ આદિ ક્ષેત્રગત આકાશમાં જીવ આદિનું રોકાવવું, રહેવું તેને માટે ગતિ. ૨. કોઈ જન્મસ્થાનમાં જન્મ ધારણ કરીને તે આખા ભવમાં ક્રિયા કરતા રહેવું. ૩. સિદ્ધ બન્યા પહેલાં લોકાગ્રે જવાની ગમન ક્રિયાને નોભવોપપાત ગતિ કહે છે.
(૫) વિહાયોગતિ :– આકાશમાં થવાવાળી ગતિને વિહાયોગતિ કહે છે, તેના ૧૭ પ્રકાર છે– ૧. સ્પર્શદગતિ, ૨. અસ્પર્શદ ગતિ, ૩. ઉપસંપર્ધમાન (આશ્રયયુક્ત) ગતિ, ૪. અનુપસંપર્ધમાનગતિ, ૫. પુદ્ગલ(યુક્ત) ગતિ, ૬. મંડૂકગતિ(ઉછળવા રૂપ ગતિ), ૭. નાવાની ગતિ, ૮. નયગતિ(નયોનું ઘટિત થવું), ૯. છાયાની ગતિ, ૧૦. છાયાનુપાત ગતિ–છાયાની સમાન અનુગમન રૂપ ગતિ, ૧૧. લેશ્યાની ગતિ, ૧૨. લેશ્યાને અનુરૂપ ગતિ, ૧૩. ઉદ્દેશ્ય ગતિ (પ્રમુખતા સ્વીકાર કરીને રહેવું), ૧૪. ચાર પુરુષોની સમવિષમ ગતિ અર્થાત્ સાથે રવાના થવું, સાથે પહોંચવું આદિ ચાર ભંગ, ૧૫. વક્રગતિ(આડી અવળી), ૧૬. પંકગતિ, ૧૭. બંધન વિમોચન ગતિ, કેરી આદિ ફળોનું સ્વાભાવિક રૂપથી તૂટીને પડવું. આ પાંચ પ્રકારની તેમજ વિવિધ પ્રકારની ગતિઓ જીવની પ્રમુખતાથી કહેલ છે તો પણ અનેક ગતિઓ અજીવમાં પણ પ્રાપ્ત થાય છે. માટે જેમાં જે સંભવ હોય તે યથાયોગ્ય સમજી લેવું જોઇએ.
સત્તરમું : લેશ્યા પદ
પ્રથમ ઉદ્દેશક
લેશ્યા આત્માની સાથે કર્મોને ચોંટાડનાર છે. તે જીવના પરિણામ વિશેષ છે. તે યોગ નિમિત્તક છે તેમજ તેના દ્રવ્ય, યોગ અંતર્ગત છે. તે કષાય અનુરંજિત પણ હોય છે, તેમજ યોગ અનુરંજિત પણ હોય છે.
તે દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારની હોય છે. જીવના પરિણામ ભાવલેશ્યા છે, અરૂપી છે. કૃષ્ણાદિ દ્રવ્યોનું જે ગ્રહણ થાય છે તે દ્રવ્ય લેશ્યા છે, રૂપી છે, યોગ અને કષાયથી ગ્રહણ કરાયેલા કર્મોનું આત્માની સાથે ચીટકાવવાનું કાર્ય કૃષ્ણાદિ દ્રવ્ય લેશ્યાથી થાય છે. દ્રવ્ય ભાવ બંને લેશ્યાના ૬-૬ પ્રકાર છે– ૧. કૃષ્ણ ૨. નીલ ૩. કાપોત ૪. તેજો ૫. પદ્મ ૬. શુક્લ.
ભાવ લેશ્યાને જ અધ્યવસાય તેમજ આત્મ પરિણામ કહેવામાં આવે છે. આ ત્રણેને પર્યાય શબ્દ સમજવા જોઇએ. સલેશીમાં આહાર, કર્મ આદિ સમ વિષમ :
૧. સલેશી નારકીમાં ‘આહાર, શરીર, ઉચ્છ્વાસ' સમાન હોતા નથી, કારણ કે શરીરની અવગાહના નાની મોટી હોય છે. નાની અવગાહનામાં આહારાદિ અલ્પ હોય છે. મોટી અવગાહનામાં તે અધિક હોય છે. આ રીતે ભવનપતિ આદિ ૨૩ દંડકમાં જાણવું.
Page #58
--------------------------------------------------------------------------
________________
58
આગમચાર– ઉતરાર્ધ મનુષ્ય યુગલિયા મોટી અવગાહનાવાળા હોય છે તે આહારના પુગલ વધારે ગ્રહણ કરે છે પરંતુ વારંવાર ગ્રહણ કરતા નથી, આ તફાવત છે, બાકીમાં મોટી અવગાહનાવાળા વારંવાર આહાર ગ્રહણ કરે છે. ૨. સલેશી નારકીમાં ‘કર્મવર્ણ—લેશ્યા' સમાન હોતા નથી કારણ કે પૂર્વોત્પનમાં તે વિશુદ્ધ હોય છે. નૂતનોત્પનમાં અવિશુદ્ધ હોય છે. દેવતાઓમાં પૂર્વોત્પનમાં અવિશુદ્ધ હોય છે, નૂતનોત્પનમાં તે વિશુદ્ધ હોય છે. બાકીના દંડકોમાં નારકી પ્રમાણે છે. ૩. સલેશી નૈરયિકમાં વેદના સમાન હોતી નથી, સંજ્ઞીભૂતમાં અને સમ્યગ્દષ્ટિમાં વેદના વધારે હોય છે. અસંજ્ઞીભૂતમાં અને મિથ્યાદષ્ટિમાં ઓછી વેદના હોય છે.
દેવતાઓમાં આ જ રીતે કથન છે. પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિયમાં બધા અસંજ્ઞીભૂત હોવાથી વેદના સમાન છે. સંજ્ઞી તિર્યંચ મનુષ્યની વેદનાનું કથન નરકની સમાન છે. ૪. સલેશી નૈરયિકોમાં "ક્રિયા સમાન હોતી નથી, કારણ કે સમ્યગ્દષ્ટિમાં આરંભિકા આદિ ૪ ક્રિયા હોય છે, મિથ્યાદષ્ટિમાં પાંચ ક્રિયા હોય છે.
દેવોમાં અને તિર્યંચ પંચેન્દ્રિયમાં એ જ પ્રકારે છે. પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિયમાં પાંચ ક્રિયાઓ સમાન છે. મનુષ્યમાં મિથ્યાદષ્ટિમાં પાંચ ક્રિયા, સમ્યગ્દષ્ટિમાં ચાર ક્રિયા, દેશ વિરતિમાં ત્રણ ક્રિયા, સર્વ વિરતિમાં ૨ ક્રિયા, અપ્રમત્ત સંયતમાં ૧ ક્રિયા, વીતરાગમાં અક્રિયા. ૫. સલેશી નૈરયિકોમાં બધાના આયુષ્ય સમાન હોતા નથી, કારણ કે તે ઓછા અધિક આયુષ્યવાળા હોય છે. પૂર્વોત્પન, નૂતનોત્પન પણ હોય છે. તેથી સર્વનૈરયિકોમાં આયુષ્યના સમ-વિષમ સંબંધી ચાર ભંગ હોય છે૧. કોઈ સમાન આયુષ્યવાળા અને સાથે ઉત્પન. ૨. કોઈ સમાન આયુષ્યવાળા પરંતુ અલગ સમયમાં ઉત્પન. ૩. કોઈ અસમાન આયુષ્યવાળા સાથે ઉત્પન. ૪. કોઈ અસમાન આયુષ્યવાળા અને અલગ અલગ સમયમાં ઉત્પન્ન. આ રીતે બધા દંડકમાં નરકની સમાન આયુષ્ય કહેવું. કૃષ્ણ લેશ્યાવાળા - નારકોમાં સંજ્ઞી અને અસંજ્ઞીનો વિકલ્પ ન કહેવો. મનુષ્યમાં અપ્રમત્ત આદિ આગળના વિકલ્પ ન કરવા.
જ્યોતિષી વૈમાનિકનું કથન જ ન કરવું કારણ કે તેનામાં આ વેશ્યા નથી. નીલ ગ્લેશ્યાવાળા:- કૃષ્ણ લેશ્યાની સમાન કથન છે. કાપોત વેશ્યાવાળા – કૃષ્ણ લેશ્યાની સમાન કથન છે પરંતુ નરકમાં સંજ્ઞી અસંજ્ઞીનો વિકલ્પ કહેવો. તેજો વેશ્યાવાળા – નારકી, તેલ, વાયુ, ત્રણ વિકલેન્દ્રિયનું કથન જ ન કરવું. દેવતાઓમાં સંજ્ઞીભૂત અસંશીભૂતનો વિકલ્પ ન કહેવો. બાકીમાં સલેશીની સમાન કથન છે, મનુષ્યમાં અપ્રમત્ત સુધી કથન કરવું, આગળનું કથન ન કરવું. પા–શુક્લ લેશ્યાવાળા:- મનુષ્ય, તિર્યંચપંચેન્દ્રિય તેમજ વૈમાનિકનું કથન કરવું, બાકમાં આ બંને વેશ્યા નથી. આનું સંપૂર્ણ કથન સલેશીની સમાન છે.
બીજો ઉદ્દેશક લેશ્યાઓનું અલ્પબદુત્વઃગર્ભજ તિર્યંચ-તિર્યંચાણીનું સાથે અલ્પબદુત્વ :- ૧. સૌથી થોડા શુક્લલેશી તિર્યંચ, ૨. શુક્લલેશી તિર્યંચાણી સંખ્યાતગણી, ૩. પાલેશી તિર્યંચ સંખ્યાતગણા, ૪. પાલેશી તિર્યંચાણી સંખ્યાતગણી, ૫. તેજોલેશી તિર્યંચ સંખ્યાતગણા, . તેજોલેશી તિર્યવાણી સંખ્યાતગણી, ૭. કાપોતલેશી તિર્યંચ સંખ્યાતગણા, ૮. નીલલેશી તિર્યંચ વિશેષાધિક, ૯. કૃષ્ણલેશી તિર્યંચ વિશેષાધિક, ૧૦. કાપોતલેશી તિર્યંચાણી સંખ્યાતગણી, ૧૧. નીલ લેશી તિર્યંચાણી વિશેષાધિક, ૧૨. કૃષ્ણલેશી તિર્યંચાણી વિશેષાધિક. દેવ દેવીનું સાથે અલ્પબદુત્વ – ૧. સૌથી થોડા શુક્લકેશી દેવ, ૨. પાલેશી દેવ અસંખ્યાતગણા, ૩. કાપોતલેશી દેવ અસંખ્યાતગણા, ૪. નીલલેશી દેવ વિશેષાધિક, ૫. કષ્ણલેશી દેવ વિશેષાધિક, ૬. કાપોતલેશી દેવીઓ સંખ્યાતગણી, ૭. નીલલેશી દેવીઓ વિશેષાધિક, ૮, કમ્બલેશી દેવીઓ વિશેષાધિક, ૯. તેજોલેશી દેવ સંખ્યાલગણા, ૧૦. તેજોલેશી દેવીઓ સંખ્યાતગણી. ભવનપતિ દેવ દેવીનું સાથે અલ્પબદુત્વ:- ૧. સૌથી થોડા તેજોલેશી દેવ, ૨. તેજોલેશી દેવીઓ સંખ્યાતગણી, ૩. કાપોતલેશી દેવ અસંખ્યાતગણા, ૪. નીલલેશી દેવ વિશેષાધિક, ૫. કૃષ્ણલેશી દેવ વિશેષાધિક, ૬. કાપોતલેશી દેવી સંખ્યાતગણી, ૭. નીલલેશી દેવી વિશેષાધિક, ૮, કમ્બલેશી દેવી વિશેષાધિક. આજ રીતે વ્યંતર દેવ દેવીનું અલ્પબદુત્વ છે. જ્યોતિષી દેવ દેવામાં અને વૈમાનિક દેવીમાં એક તેજોવેશ્યા જ હોય છે તેથી અલ્પબદુત્વ નથી. અલ્પત્રદ્ધિ મહાદ્ધિ - જ્યાં જેટલી લેગ્યા છે તેમાં પહેલાની લેગ્યા કૃષ્ણ આદિ અલ્પઋદ્ધિવાળી છે પછીની ક્રમથી મહાદ્ધિ વાળી છે.
ત્રીજો ઉદ્દેશક ૧. નૈરયિક જ નરકમાં ઉત્પન્ન થાય છે. અન્ય એટલે અનૈરયિક જીવ નરકમાં ઉત્પન્ન થતા નથી કારણ કે નરકનું આયુષ્ય શરૂ થયા પછી જ જીવ ત્યાં આવે છે. તેથી ઉત્પત્તિ સ્થાનની અપેક્ષા આ જ ઉત્તર ૨૪ દંડકમાં સમજી લેવા અર્થાત્ મનુષ્ય જ મનુષ્યમાં અથવા દેવતા જ દેવયોનિ સ્થાનમાં ઉત્પન્ન થાય છે. ૨. આ રીતે કર્ણ આદિ લેશ્યાવાળા જ કષ્ણ આદિ લેક્શામાં ઉત્પન્ન થાય છે. નારકી દેવતામાં જે લેક્શામાં જીવ ઉત્પન્ન થાય છે તે જ લેશ્યામાં મરે છે. અને તિર્યંચ મનુષ્યમાં તે જ લેગ્યામાં અથવા બીજી કોઈ પણ લેગ્યામાં મરે છે. પરંતુ જે લેગ્યામાં જીવ મરે છે તે જ લેશ્યામાં ઉત્પન્ન થાય છે, આ નિયમ ૨૪ દંડકમાં છે. ૩. જે દંડકમાં જેટલી લેગ્યા છે, તેની અપેક્ષા ઉપર કહેલ કથન સમજી લેવું. પૃથ્વી, પાણી, વનસ્પતિ તેજો લેગ્યામાં ઉત્પન્ન થનારા તેજોલેશ્યામાં મરતા નથી અન્ય ત્રણ કૃષ્ણાદિમાં મરે છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
| 59
jainology II
આગમસાર ૪. જ્યોતિષી વૈમાનિકમાં ઉદ્વર્તન(મરવાના)ના સ્થાન પર ચ્યવન કહેવામાં આવે છે આ બધી જગ્યાએ ધ્યાન રાખવું અર્થાત્ જે લેશ્યામાં જન્મે તે લેશ્યામાં ચ્યવે. નોંધ:- નારકી દેવતામાં પ્રત્યેક જીવમાં જીવનભર એક જ વેશ્યા હોય છે. આ કથન દ્રવ્ય લશ્યાની અપેક્ષાએ સમજવું, ભાવ વેશ્યા કોઈ પણ હોઈ શકે છે. પ. કૃષ્ણલેશી કૃષ્ણલેશી નૈરયિકોના અવધિજ્ઞાનમાં ક્ષેત્ર આદિની અપેક્ષા થોડું બહુ અંતર હોય છે. કૃષ્ણ અને નીલલેશ્યાવાળાના અવધિજ્ઞાનના ક્ષેત્રમાં તેમજ વિશુદ્ધિમાં કંઈક વિશેષ અંતર હોય છે. કૃષ્ણ તેમજ કાપોતમાં તેનાથી પણ કંઈક અધિક અંતર હોય છે. આ ત્રણેના અંતર માટે ત્રણ દષ્ટાંત બતાવે છે. ૧ સમભૂમિ ઉપરબે વ્યક્તિ ઉભી રહીને જુએ તો તેની દષ્ટિઓમાં થોડું બહુ અંતર હોય છે. ૨ એક વ્યક્તિ સમભૂમિ ઉપર બીજી પહાડ પર ઉભી રહીને જુએ, ૩ એક સમભૂમિ પર બીજી પર્વતના શિખર પર ઉભી રહીને જુએ. આ રીતે ત્રણે લેશ્યાવાળામાં પરસ્પર અવધિજ્ઞાનનું અંતર સમજવું.
નારકીનું અવધિક્ષેત્ર જઘન્ય અધકોશ અને ઉત્કૃષ્ટ ચાર કોશ હોય છે. અવધિક્ષેત્રના અનુપાતથી દ્રવ્ય, કાલ તેમજ વિશુદ્ધિ, અવિશુદ્ધિમાં અંતર હોય છે. ૬. પાંચ લેગ્યામાં ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન હોઈ શકે છે. શુક્લ લેગ્યામાં પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન હોઈ શકે છે. અર્થાત્ કૃષ્ણાદિ પાંચ લેશ્યામાં બે જ્ઞાન, ત્રણ જ્ઞાન, ચાર જ્ઞાન હોઈ શકે છે. તેમજ શુક્લ લેગ્યામાં ૨, ૩, ૪ તેમજ એક જ્ઞાન (કેવળજ્ઞાન) હોઈ શકે છે.
ચોથો ઉદ્દેશક પરિણામાંતર - દૂધ છાશથી પરિણામાંતરને પ્રાપ્ત થાય છે. વસ્ત્ર વિવિધ રંગોમાં પરિવર્તિત થાય છે. એવી જ રીતે વેશ્યા પણ બીજી લેગ્યામાં પરિણત થઈ શકે છે.
વૈડૂર્યમણિમાં જેવા રંગનો દોરો પરોવાય એવા જ રંગનો મણિ દેખાય છે. આ અપેક્ષાએ પણ લેગ્યામાં પરિણામાંતર જોવામાં આવે છે. વર્ણ - કૃષ્ણ લેશ્યાનો વર્ણ કાળો હોય છે. જેમ કે અંજન, ખંજન, ભેસના શીંગળા, જાંબુ, ભીના અરીઠા, ઘનઘોર કાળા વાદળા, કોયલ, કાગડો, ભ્રમરોની લાઈન, હાથીના બચ્ચા, માથાના વાળ, કાળા અશોક, કાળા કનેર આદિ.
નીલ વેશ્યાનો વણે નીલ(લીલા) હોય છે. જેમ કે પોપટ, ચાસ પક્ષી, કબૂતરની ડોક, મોરની ડોક, અળસીના ફૂલ, નીલકમલ. નીલા અશોક, નીલા કનેર આદિ.
કાપોત લેશ્યાનો વર્ણ તામ્ર હોય છે. જેમ કે તાંબુ, બૈરસાર, અગ્નિ, રીંગણાના ફૂલ, જવાસાનું ફૂલ.
તેજોલેશ્યાનો વર્ણ લાલ હોય છે. જેમ કે સસલા આદિ પશુઓનું લોહી, મનુષ્યોનું લોહી, વરસાદમાં ઉત્પન્ન થતા ક્રીડા, ઉગતો સૂર્ય, લાલ દિશા, ચિરમી, હિંગળો, મૂંગા, લાક્ષારસ, લોહિતાક્ષ મણિ, કિરમજી રંગની કામળી, હાથીનું તાળવું, જપાકુસુમ, કિંશુક (ખાખરા)નું ફૂલ, લાલ અશોક, લાલ કનેર, લાલ બંધુ જીવક.
પઘલેશ્યાનો વર્ણ પીળો હોય છે જેમ કે હળદર, ચમ્પક છાલ, હરતાલ, સુવર્ણ શુક્તિ, સુવર્ણ રેખા, પીતાંબર, ચંપાનું ફૂલ, કનેર ફૂલ, કુષ્માંડ લતા, જૂહીનું ફૂલ, કોરંટ ફૂલ, પીળો અશોક, પીળો કનેર, પીળા બંધુ જીવક.
શુક્લ લેશ્યાનો વર્ણ સફેદ હોય છે. જેમ કે અંકરન, શંખ, ચંદ્રમા, નિર્મળ પાણીના ફીણ, દૂધ, દહીં, ચાંદી, શરદ ઋતુના વાદળા, પુંડરીક કમળ, ચોખાનો લોટ; સફેદ અશોક, કનેર અને બંધુ જીવક આ છ લેગ્યામાં કાપોત લેશ્યાનો વર્ણ મિશ્ર વર્ણ છે. બાકીના પાંચ વર્ણ સ્વતંત્ર છે. , રસ – કૃષ્ણ લેશ્યાનો રસ કડવો હોય છે. જેમ કે લીમડો, તુંબી, રોહિણી, કુટજ, કડવી કાકડી આદિ. નીલલેશ્યાનો તીખો રસ હોય છે. જેમ કે સૂંઠ, લાલ મરચા, કાળા મરી, પીપર, પીપરામૂલ, ચિત્રમૂલક, પાઠા વનસ્પતિ આદિ. કાપોતલેશ્યાનો રસ કાચા ફળની સમાન ખાટો હોય છે. જેમ કે કેરી, બોર, કોઠા, બિજોરા, દાડમ, ફણસ આદિ.
તેજલેશ્યાનો રસ પાકા ફળોની સમાન થોડો ખાટો ને વધારે મીઠો હોય છે. પાલેશ્યાનો રસ આસવ, અરિષ્ટ, અવલેહ, મધની સમાન હોય છે. શુક્લલશ્યાનો રસ મીઠો હોય છે જેમ કે– ગોળ, શાકર, ખડી સાકર, મિષ્ઠાન આદિ.
ઉપર કહેલા પદાર્થોથી કેટલાય ગણો અધિક આ લેશ્યાઓનો રસ હોય છે. ગંધ :- કૃષ્ણાદિ ત્રણ લેશ્યાઓ દુર્ગધમય હોય છે અને તેજો આદિ ત્રણ લેશ્યાઓ સુગંધમય હોય છે. અર્થાત્ મરેલા મડદા જેવી. દુર્ગધવાળી તેમજ ફૂલોની ખુશબો જેવી સુંગધવાળી હોય છે. સ્પર્શ – કૃષ્ણાદિ ત્રણ લેશ્યાનો સ્પર્શ ખરબચડો હોય છે. તેજલેશ્યા આદિ ત્રણનો સ્પર્શ સુંવાળો(મૃદુ અથવા કોમળ) હોય છે. - ત્રણ વેશ્યાઓ પ્રશસ્ત છે, ત્રણ અપ્રશસ્ત છે. ત્રણ સંક્લિષ્ટ પરિણામી છે. ત્રણ અસંક્લિષ્ટ પરિણામી છે, ત્રણ દુર્ગતિગામી છે. ત્રણ સદ્ગતિગામી છે. ત્રણ શીતરુક્ષ છે, ત્રણ ઉષ્ણસ્નિગ્ધ છે. પરિણામ :- જઘન્ય, મધ્યમ, ઉત્કષ્ટના ભેદથી વેશ્યાઓના પરિણામ ત્રણ પ્રકારના હોય છે. તેના પણ ફરી જઘન્ય. મધ્યમ. ઉત્કૃષ્ટ ત્રણ ભેદ થાય છે. તેના ક્રમશઃ ફરી ફરી ત્રણ-ત્રણ ભેદ થવાથી વેશ્યાઓના પરિણામ ૩-૯-૨૭–૮૧- ૨૪૩ પ્રકારના થાય છે. પ્રદેશ આદિ :- લેશ્યાઓના અનંતપ્રદેશી ઢંધ છે. અસંખ્ય આકાશપ્રદેશની તેની અવગાહના હોય છે. દરેક વેશ્યાની અનંત વર્ગણાઓ હોય છે. દરેક વેશ્યાના અસંખ્ય સ્થાન, અસંખ્ય કક્ષા હોય છે. અલ્પબદુત્વ :- બધાથી થોડા કાપોત લેશ્યાના સ્થાન દ્રવ્યથી તેમજ પ્રદેશથી છે. તેનાથી નીલ, કૃષ્ણ, તેજો, પવ, તેમજ શુક્લલશ્યાના સ્થાન ઉત્તરોત્તર અસંખ્ય ગુણા છે. દ્રવ્યથી પ્રદેશ અનંતગણા છે.
Page #60
--------------------------------------------------------------------------
________________
60
આગમસાર- ઉતરાર્ધ
પાંચમો ઉદ્દેશક એક વેશ્યા બીજી લેગ્યામાં જે પરિણત થાય છે, તે અપેક્ષા માત્રથી પરિણત થાય છે. અર્થાત્ તે છાયા માત્રથી, પ્રતિબિંબ માત્રથી, અથવા આકારમાત્રથી પ્રતિબિંબિત થાય છે. વાસ્તવમાં સ્વરૂપની અપેક્ષાએ તે વેશ્યા બીજી વેશ્યા બની જતી નથી. એવું છે એ લેગ્યામાં પરસ્પર સમજી લેવું જોઇએ.
છઠ્ઠો ઉદ્દેશક ૧. પંદર કર્મભૂમિ મનુષ્ય-મનુષ્યાણીમાં છ લેગ્યા હોય છે. અકર્મભૂમિ તેમજ અંતરદ્વીપના મનુષ્ય-મનુષ્યાણીમાં ચાર લેગ્યા; પદ્મ અને શુક્લ લેશ્યા નથી. ૨. કોઈ પણ લેશ્યાવાળા મનુષ્ય હોય અથવા મનુષ્યાણી હોય તે છ એ લેશ્યા- વાળા પુત્ર-પુત્રીના જનક અથવા જનની થઈ શકે છે. કર્મભૂમિ-અકર્મભૂમિ બંનેમાં પણ આ રીતે સમજવું અર્થાત્ લેશ્યા સંબંધી પ્રતિબંધ માતા-પિતા, પુત્ર-પુત્રીમાં નથી હોતા. નોંધ:- વેશ્યાઓના લક્ષણ ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૩૪માં કહ્યા છે.
| ૬ | વેદ
અઢારમું : કાયસ્થિતિ પદ સામાન્ય રૂપ અથવા વિશેષરૂપ પર્યાયમાં જીવને નિરંતર રહેવાના કાલને કાયસ્થિતિ કહે છે. સ્થિતિ એક ભવની ઉમરને કહેવામાં આવે છે. કાયસ્થિતિમાં અનેક અનંતા ભવ પણ ગણવામાં આવે છે અને આખો એક ભવ પણ હોતો નથી. દંડક, ગતિ આદિની જેમજ જીવના ભાવ, પર્યાય, જ્ઞાન, દર્શન, યોગ, ઉપયોગ, કષાય, વેશ્યા આદિની પણ કાયસ્થિતિ હોય છે. એવા અહીં મુખ્ય ૨૨ દ્વારોમાં કાયસ્થિતિ કહેલ છે. દરેક દ્વારમાં અનેકાનેક પ્રકાર છે. | ક્રમ | દ્વાર | | ભેદ | ૧ | જીવ ૧. સમુચ્ચય જીવ ૨ | ગતિ | ૧. નરક ૨. તિર્યંચ ૩. તિર્યંચાણી ૪. મનુષ્ય ૫. મનુષ્યાણી ૬. દેવ ૭. દેવી + ૭ અપર્યાપ્ત + ૭ પર્યાપ્ત ૨૧ અને ૨૨મા
સિદ્ધ ૩ | ઇન્દ્રિય | ૧ સઇન્દ્રિય, ૫ એકેન્દ્રિયાદિ+ અપર્યાપ્ત પર્યાપ્તઊ૧૮, ૧૯ અનિંદ્રિય ૪ | કાય ૧ સકાય ૬ પૃથ્વી આદિ + ૭ અપર્યાપ્ત + ૭ પર્યાપ્ત ઊં ૨૧ અને ૨૨માં અકાય. સૂક્ષ્મના ૨૧ બાદરના ૩૦ કુલ ૨૨ +
૨૧+ ૩૦ ઊ ૭૩ | ૫ | યોગ | ૧ સયોગી ૩ યોગ ૧ અગી ઊી ૫
૧ સવેદી ૩ વેદ ૧ અવેદી ઊ ૫ કષાય ૧ સકષાયી ૪ કષાય ૧ અકષાયી ઊ ૬
લેશ્યા | ૧ સલેશી ૬ વેશ્યા ૧ અલેશી ઊ ૮ ૯ | સમ્યકત્વ | ૩ દષ્ટિ | ૧૦] જ્ઞાન ૧ સજ્ઞાની ૫ જ્ઞાની ૧ અજ્ઞાની ૩ અજ્ઞાન ઊ ૧૦
૧૧ | દર્શન | ૪ દર્શન | ૧૨ સંયત | ૧ સંયત ૨ અસંયત ૩ સંયતાસંયત ૪ નોસંયત નોઅસંયત ૧૩ ઉપયોગ | ૧ સાકારોપયોગ ૨ અનાકારોપયોગ ૧૪ આહાર | ૧ છઘસ્થ આહારક ૨ કેવલી આહારક ૩ છઘસ્થ અનાહારક ૪ સિદ્ધ કેવલી અણાહારક ૫ સજોગી ભવસ્થકેવલી
અણાહારક ૬ અજોગી ભવસ્થ કેવલી અણાહારક ૧૫ભાષક | ૧ ભાષક ૨ અભાષક ૧૬ પરિત્ત | ૧ સંસાર પરિત્ત ૨ સંસાર અપરિત્ત ૩ કાય પરિત્ત ૪ કાય અપરિત્ત ૫ નોઅપરિત્ત નોપરિત્ત ૧૭ પર્યાપ્ત | ૧ પર્યાપ્ત ૨ અપર્યાપ્ત ૩ નો પર્યાપ્ત નોઅપર્યાપ્ત ૧૮ | સૂક્ષ્મ | ૧ સૂક્ષ્મ ૨ બાદર ૩ નોસૂક્ષ્મ નો બાદર ૧૯ સંજ્ઞી | ૧ સંજ્ઞીર અસંજ્ઞી ૩ નોસંજ્ઞી નોઅસંજ્ઞી ૨૦| ભવી | ૧ ભવી ૨ અભવી ૩ નોભવી નોઅભવી ૨૧ | અસ્તિકાય ધર્માસ્તિકાય આદિ ૬ દ્રવ્ય ૨૨ | ચરિમ | ૧ ચરિમ ૨ અચરિમ
આ રીતે આ બાવીસ દ્વારના ૧૯૫ ભેદોની કાયસ્થિતિ કહેલ છે. ૧. સમુચ્ચય જીવની કાયસ્થિતિ અનાદિ અનંત અર્થાત્ સર્વ અદ્ધાકાલની છે. ૨. છ દ્રવ્યોની કાયસ્થિતિ પણ અનાદિ અનંત કાલ અર્થાત્ સર્વ અદ્ધાકાલની છે. બાકી બધા ૨૦ દ્વારોના ભેદોની કાયસ્થિતિનું વર્ણન આ જ પુસ્તકના જીવાભિગમ સૂત્રમાં કરવામાં આવ્યું છે. ત્યાંથી જોઈ લેવું જોઇએ.
કાયસ્થિતિના થોકડામાં પ સમકિત પચારિત્રની કાયસ્થિતિ કહેલી છે, તે આ પ્રકારે છે
સમ્યક્ત્વ અને ચારિત્રની કાયસ્થિતિ :
Page #61
--------------------------------------------------------------------------
________________
jainology II
61
નામ
જઘન્ય X
ઉત્કૃષ્ટ સાદિ અનંત ૬ ૬ સાગર સાધિક ૬ આવલિકા
અંતર્મુહૂર્ત
૧ સમય
૧ સમય
BLE
અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત
ક્ષાયક સમકિત ક્ષયોપશમ સમકિત સાસ્વાદન સમકિત ઉપશમ સમિકત ક્ષયોપશમ વેદક સમકિત ૧ સમય ક્ષાયક વેદક સમકિત સામાયિક ચારિત્ર છેદોપસ્થાપનીય ચારિત્ર પરિહાર વિશુદ્ધ ચારિત્ર સૂક્ષ્મ સંપરાય ચારિત્ર | યથાખ્યાત ચારિત્ર
૧ સમય
૧ સમય
૧ સમય
દેશોન ક્રોડપૂર્વ અંતર્મુહૂર્ત દેશોન ક્રોડપૂર્વ અંતર્મુહૂર્ત (૧૮ માસ) દેશોન ક્રોડપૂર્વ અંતર્મુહૂર્ત દેશોન ક્રોડપૂર્વ
૧ સમય
૧ સમય
સિદ્ધોમાં એક(ક્ષાયિક) સમ્યગ્દષ્ટ.
નોંધ :– એક સમયમાં એક જીવને એક જ દૃષ્ટિ હોય છે.
ઓગણીસમું : સમ્યક્ત્વ પદ
જિનેશ્વર દ્વારા પ્રરૂપેલ જીવાદિ સંપૂર્ણ તત્ત્વોના વિષયમાં જેની દષ્ટિ, સમજ, બુદ્ધિ અવિપરીત હોય, સમ્યક હોય, તેને સમ્યગ્દષ્ટિ કહે છે. જિનેશ્વર પ્રરૂપિત તત્ત્વોના વિષયમાં થોડી પણ વિપરીત દષ્ટિ, સમજ, શ્રદ્ધા હોય તેને મિથ્યા દષ્ટિ કહે છે. જિનેશ્વર પ્રરૂપિત તત્ત્વોના વિષયમાં વિપરીત અને અવિપરીત એમ અસ્થિર દષ્ટિ, બુદ્ધિ, સમજણ, શ્રદ્ધા હોય અથવા વિપરીત અને અવિપરીત બંને પ્રકારની બુદ્ધિવાળાનું અનુસરણ કરવાવાળા હોય તેમજ બંનેને સત્ય સમજવાવાળા હોય તેને મિશ્રદષ્ટિવાળા કહે છે. આ રીતે ત્રણ દૃષ્ટિઓ છે– ૧ સમ્યગ્દષ્ટિ, ૨ મિથ્યાદષ્ટિ, ૩ મિશ્રદષ્ટિ.
૨૪ દંડકમાં દષ્ટિ વિચાર :
નારકી દેવતામાં નવત્રૈવેયક સુધી ત્રણ દષ્ટિ, લોકાંતિકમાં સમ્યગ્દષ્ટિ, અનુત્તર વિમાનમાં સમ્યગ્દષ્ટિ, પંદર પરમધામી તેમજ ત્રણ કિલ્વિષીમાં એક મિથ્યાદષ્ટિ.
પાંચ સ્થાવરમાં મિથ્યાદષ્ટિ, ત્રણ વિકલેન્દ્રિયમાં અને અસંશી તિર્યંચમાં બે દૃષ્ટિ, સંજ્ઞી તિર્યંચમાં ત્રણ દૃષ્ટિ, ખેચર જુગલિયા તિર્યંચમાં એક મિથ્યાદષ્ટિ અને સ્થળચર જુગલિયા તિર્યંચમાં બે દૃષ્ટિ.
૧૫ કર્મભૂમિમાં ત્રણ દૃષ્ટિ, ૩૦ અકર્મ ભૂમિમાં બે દૃષ્ટિ, અંતર્દીપોમાં એક મિથ્યાદષ્ટિ, સંમૂર્છિમ મનુષ્યમાં એક
મિથ્યાદષ્ટિ.
આગમસાર
વીસમું : અંતક્રિયા પદ
મોક્ષાધિકાર :–ચોવીસ દંડકોમાંથી એક મનુષ્યમાં જ મોક્ષે જવાની યોગ્યતા છે બીજા કોઈ પણ ભવમાંથી જીવ મોક્ષે જઈ શકતો નથી.
અનંતરાગતોની મુક્ત સંખ્યા
ભવિષ્યકાળમાં મોક્ષ પ્રાપ્ત કરવાની યોગ્યતા બધા દંડકના જીવોને હોય છે. તેઉકાય, વાયુકાય, ત્રણ વિકલેન્દ્રિય, પાંચમી, છઠ્ઠી, સાતમી નરકના જીવો સીધા મનુષ્ય બનીને મોક્ષમાં જઈ શકતા નથી. પરંપરાથી અર્થાત્ એક બે ભવ કયાંક કરીને મનુષ્ય બનીને મોક્ષમાં જઈ શકે છે. તેને પરંપર અંતક્રિયા કહે છે.
૧ થી ૪ નરક, પૃથ્વી પાણી વનસ્પતિ, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, ભવનપતિ આદિ ૧૩ દંડકના જીવ અનંતર મનુષ્યભવથી મુક્ત થઈ શકે છે.
। :- જઘન્ય ૧-૨-૩ છે. ઉત્કૃષ્ટ આ પ્રકારે છે–
એક સમયમાં દસ– ત્રણ નરક, ભવનપતિ–વ્યંતર-જ્યોતિષી દેવ, તિર્યંચ (પંચેન્દ્રિય), તિર્યંચાણી અને મનુષ્યના નીકળેલા. એક સમયમાં વીસ– મનુષ્યાણી, વૈમાનિક દેવી, જ્યોતિષી દેવીના નીકળેલા.
એક સમયમાં પાંચ– ભવનપતિ દેવી, વ્યંતર દેવીના નીકળેલા.
એક સમયમાં ૬– વનસ્પતિના નીકળેલા.
એક સમયમાં ૪– ચોથી નરક, પૃથ્વી, પાણીના નીકળેલા.
ઉત્પત્તિ તેમજ ઉપલબ્ધિ :
(૧) કેટલાક નૈરિયક જીવ તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં કોઈને ધર્મશ્રવણ, બોધિ(ધર્મ પ્રાપ્તિ) શ્રદ્ધા, મતિ–શ્રુતજ્ઞાન, વ્રત પ્રત્યાખ્યાન, અવધિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે; સંયમ અને મન:પર્યવજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી.
કેટલાક નૈયિક જીવ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તેમાંથી કોઈને ઉપર કહેલ ધર્મ શ્રવણ આદિ તેમજ સંયમ, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે તેમજ અંતમાં મુક્તિ પ્રાપ્ત થાય છે.
(૨) નરકની સમાન પૃથ્વી, પાણી, વનસ્પતિ તેમજ બધા દેવોનું મનુષ્યમાં મુક્તિ પ્રાપ્તિ સુધીનું વર્ણન છે.
(૩) તેઉ–વાયુ તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. ત્યાં ધર્મશ્રવણની પ્રાપ્તિ તેને હોય છે. પરંતુ બોધિ(ધર્મની શ્રદ્ધા રુચિ) આદિની પ્રાપ્તિ હોતી નથી.
Page #62
--------------------------------------------------------------------------
________________
આગમસાર– ઉતરાર્ધ
(૪) ત્રણ વિકલેન્દ્રિય મનુષ્યમાં ઉત્પન્ન થાય છે, ધર્મશ્રવણ આદિ મન:પર્યવ– જ્ઞાન સુધીની ઉપલબ્ધિ તેને થઈ શકે છે, કેવળજ્ઞાન થતું નથી.
(૫) તિર્યંચ પંચેન્દ્રિયના જીવ નારકી, દેવતામાં ઉત્પન્ન થાય છે. ત્યાં પણ ધર્મશ્રવણ, બોધિ–શ્રદ્ધા, મતિજ્ઞાન આદિ ૩ જ્ઞાન પ્રાપ્ત કરે છે. વ્રત પ્રત્યાખ્યાન કરતા નથી. નારકીને દેવો દ્વારા ધર્મશ્રવણ વગેરે પ્રાપ્ત થાય છે.
તિર્યંચ પંચેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિયમાં તેમજ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે ત્યાં નારકી જીવની સમાન તિર્યંચમાં અવધિજ્ઞાન સુધી તેમજ મનુષ્યમાં મોક્ષ સુધી ઉપલબ્ધિ કરે છે.
(૬) મનુષ્યનું કથન પણ તિર્યંચની સમાન છે. વિશેષતાએ છે કે કેટલાય જીવ તે જ ભવે મુક્તિ પ્રાપ્ત કરે છે.
-
૧ તીર્થંકરત્વ આદિ ઉપલબ્ધિ :– પહેલી, બીજી, ત્રીજી નરક તેમજ વૈમાનિક દેવ, મનુષ્ય ભવમાં ઉત્પન્ન થઈને તીર્થંકર બની શકે છે. તેના સિવાય કોઈ પણ જીવ તીર્થંકર બનતા નથી. પરંતુ અન્ય ધર્મ શ્રવણાદિ ઉપલબ્ધિ ઉપર કહેલ અનુસાર પ્રાપ્ત કરે છે.
૨ ચક્રવર્તી :– પહેલી નરક તેમજ ભવનપતિ–વ્યંતર—–જ્યોતિષી–વૈમાનિક દેવ મનુષ્ય ભવમાં આવીને ચક્રવર્તી બની શકે છે. ૩ બળદેવ :— પહેલી બીજી નરક અને બધા દેવલોકથી આવીને મનુષ્ય બનવા– વાળા જીવ બળદેવ બની શકે છે.
૪ વાસુદેવ :– પહેલી—બીજી નરકના જીવ તેમજ અનુત્તર વિમાન છોડીને બાકીના વૈમાનિક દેવ મનુષ્યભવમાં આવીને વાસુદેવ બની શકે છે. અર્થાત્ ભવનપતિ– વ્યંતર–જ્યોતિષી દેવ વાસુદેવ બનતા નથી.
૫ માંડલિક રાજા :– સાતમી નરક અને તેઉકાય વાયુકાયને છોડીને બાકી સમસ્ત સ્થાનોથી મનુષ્યભવમાં આવનારા જીવ માંડલિક રાજા બની શકે છે.
૬ સેનાપતિ, ગાથાપતિ, બઢઈ(વાર્ષિક), પુરોહિત તેમજ સ્ત્રી રત્ન આ પાંચ ચક્રવર્તીના પંચેન્દ્રિય રત્નઃ- - તેઉ—વાયુ, સાતમી નરક, પાંચ અનુત્તર દેવને છોડીને બાકી સમસ્ત સ્થાનોમાંથી આવીને મનુષ્ય બનનારા જીવ સેનાપતિ આદિ પાંચેય બની શકે છે.
૭ હસ્તિરત્ન તેમજ અશ્વરત્ન ઃ– નવમા દેવલોકથી ઉપરના દેવોને છોડીને બાકી સમસ્ત સ્થાનોથી આવીને તિર્યંચ થનારા હસ્તિરત્ન, અશ્વરત્ન બની શકે છે.
૮ સાત એકેન્દ્રિય રત્ન ઃ– સાત નરક તેમજ ત્રીજા દેવલોકથી ઉપરના દેવલોકને છોડીને સમસ્ત સ્થાનોથી આવીને પૃથ્વીકાયમાં ઉત્પન્ન થનારા જીવ સાતેય એકેન્દ્રિય રત્ન બની શકે છે. સાત રત્ન આ પ્રમાણે છે– ૧. ચક્રરત્ન ૨. છત્રરત્ન ૩. ચર્મરત્ન ૪. ઇંડરત્ન પ. અસિરત્ન ૬. મણિરત્ન, ૭. કાંગિણી(કાંકિણી) રત્ન.
આ સાત પંચેન્દ્રિય અને સાત એકેન્દ્રિય રત્ન ચક્રવર્તીને આધીન હોય છે.
દેવોત્પત્તિના ૧૪ બોલ :–સંયમના આરાધક, વિરાધક, સંયમાસંયમના આરાધક, વિરાધક, અસંયત, અકામ નિર્જરાવાળા તાપસ, કાંદર્ષિક, પરિવ્રાજક તેમજ સમકિતનું વમન કરી દેનારા પણ દેવગતિમાં જઈ શકે છે. તેનો સાર એ છે કે આંતરિક યોગ્યતા, શુદ્ધિથી તો દેવત્વ તેમજ મુક્તિની પ્રાપ્તિ થાય જ છે, પરંતુ કેવળ બાહ્ય આચરણથી પણ જો અસંક્લિષ્ટ પરિણામ ન હોય તો દેવત્વની પ્રાપ્તિ થઈ શકે છે.
દેવોત્પત્તિના ચૌદ બોલ –
ક્રમાંક નામ
૧
૨
૩
૪
૫
ç
૭
८
62
2
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
અસંયત ભવ્ય દ્રવ્ય દેવ
સંયમ આરાધક
સંયમ વિરાધક
દેશવિરત આરાધક
દેશવિરત વિરાધક
અકામનિર્જરાવાળા તેમજ અસંજ્ઞીતિર્યંચ
તાપસ
કાન્તર્ષિક
પરિવ્રાજક કિવિપી
સંજ્ઞી તિર્યંચ
ગોશાલા પંથી(આજીવિક) આભિયોગિક
જઘન્ય ગતિ ભવનપતિ પહેલો દેવલોક ભવનપતિ
પહેલો દેવલોક
ભવનપતિ
ભવનપતિ
ભવનપતિ
ભવનપતિ
ભવનપતિ
પહેલો દેવલોક ભવનપતિ
ઉત્કૃષ્ટ ગતિ ગ્રેવેયક દેવ અનુત્તર વિમાન
પહેલો દેવલોક
બારમો દેવલોક
જ્યોતિષી
વાણવ્યંતર
જ્યોતિષી
પહેલો દેવલોક
પાંચમો દેવલોક
છઠ્ઠો દેવલોક આઠમો દેવલોક બારમો દેવલોક
બારમો દેવલોક
ભવનપતિ ભવનપતિ ભવનપતિ ત્રૈવેયક દેવ
સ્વલિંગી સમકિત રહિત આ સાધકોનો વિસ્તારથી પરિચય ઔપપાતિક સૂત્રમાં છે, તથા ભગવતી સૂત્ર શતક ૧ ઉદ્દેશક ૨માં પણ આ રીતે સંક્ષિપ્ત કથન છે.
ઉપર કહેલ ૧૪ બોલના જીવોમાંથી પહેલા, બીજા, ચોથા, નિયમા દેવગતિમાં જાય છે. બાકી બોલ દેવગતિમાં જ જાય એવો નિયમ નથી અર્થાત્ તે ચારે ગતિમાં જઈ શકે છે. દેવગતિમાં જાય તો ઉપર કહેલ દેવલોકોમાં જઈ શકે છે એવું સમજવું જોઇએ.
ભવ્ય દ્રવ્ય દેવના બોલમાં દેવનો આયુષ્ય બંધ કરેલા બધા પ્રકારના જીવોનો સમાવેશ થઈ જાય છે. પરંતુ પ્રથમ બોલમાં અસંયત’ વિશેષણ લાગી ગયું છે તેથી દેશવ્રતી અને સર્વવ્રતીને છોડીને અન્ય દેવોત્પત્તિવાળાનો સમાવેશ તેમાં સમજવો જોઇએ અર્થાત્ બીજા, ચોથા બોલને છોડીને બાકી ૧૧ બોલોનો સમાવેશ અસંયત ભવ્ય દ્રવ્ય દેવમાં થાય છે, એથી સાર એ નીકળે છે કે પહેલા ગુણસ્થાનથી ચોથા ગુણસ્થાન સુધીના જીવ જેમણે દેવાયુનો બંધ કરેલ હોય છે, તે અસંયત ભવ્ય દ્રવ્ય દેવ છે.
Page #63
--------------------------------------------------------------------------
________________
jainology II
આગમસાર
અસંશી આયુષ્ય- અસંશી તિર્યંચ પંચેન્દ્રિય ચારેગતિનું આયુષ્ય બાંધે છે. નરકમાં–પ્રથમ નરકનું, દેવમાં–ભવનપતિ, વ્યંતરનું, તિર્યંચમાં–ખેચર જુગલિયા તિર્યંચ સુધીનું, તેમજ મનુષ્યમાં અંતર્દીપના યુગલિક મનુષ્ય સુધીના આયુષ્યનો બંધ કરે છે. ચારેગતિમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગનો ઉત્કૃષ્ટ આયુષ્યનો બંધ કરે છે. પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ સર્વ જગ્યાએ સમાન નથી, તેમાં અંતર છે. તેનું અલ્પબહુત્વ આ પ્રકારે છે.
બધાથી થોડું દેવ અસંજ્ઞી આયુષ્ય, તેનાથી મનુષ્ય અસંજ્ઞી આયુષ્ય અસંખ્યાતગણું, તેનાથી તિર્યંચ યોનિક અસંજ્ઞી આયુષ્ય અસંખ્યાતગણું, તેનાથી નૈરયિક અસંજ્ઞી આયુષ્ય અસંખ્યાતગણું.
તાત્પર્ય એ છે કે અસંજ્ઞી તિર્યંચ દેવતાનું આયુષ્ય અતિઅલ્પ ઉપાર્જન કરે છે અને નરકનું આયુ સર્વાધિક ઉપાર્જન કરે છે. એકવીસમું : અવગાહના—સંસ્થાન પદ
=
ઔદારિક શરીર - મનુષ્ય તેમજ તિર્યંચમાં ઔદારિક શરીર હોય છે, આમ તિર્યંચની અપેક્ષાએ ૪૬ ભેદ તેમજ મનુષ્યના ત્રણ ભેદ, એ ઔદારિક શરીરના કુલ ૪૯ પ્રકાર કહ્યા છે.
આ ૪૯ પ્રકારના ઔદારિક શરીરની અવગાહના અને તેના સંસ્થાન (આકાર) અલગ-અલગ છે.
તેનું વર્ણન જીવાભિગમસૂત્રની પ્રથમ પ્રતિપત્તિમાં કરેલ છે.
વૈક્રિય શરીર :– એકેન્દ્રિય તેમજ પંચેન્દ્રિય એમ વૈક્રિયશરીરના મૂળભેદ બે છે. ગતિની અપેક્ષા ચારે ય ગતિમાં હોય છે– (૧) ચૌદ પ્રકારના નારકીને, (૨) બાદર વાયુકાયના પર્યાપ્ત અને પાંચ સંશી તિર્યંચ પંચેન્દ્રિયના પર્યાપ્ત એમ છ તિર્યંચને, (૩) એક કર્મભૂમિજ મનુષ્યના પર્યાપ્તાને, (૪) ૧૦ ભવનપતિ, ૮ વ્યંતર, ૫ જ્યોતિષી અને ૨૬ વૈમાનિક(૧૨ + ૯ + ૫) એમ ૪૯ દેવોના પર્યાપ્ત અપર્યાપ્ત ૯૮ દેવોને વૈક્રિય શરીર હોય છે. આ રીતે ૧૪ + ૬ + ૧ + ૯૮ ઊ ૧૧૯ જીવોને અહીં વૈક્રિય શરીરનું કથન છે. તે જીવોના સંસ્થાન અને અવગાહના આદિ આ સૂત્રમાં વર્ણવેલ છે. જેને આ જ પુસ્તકમાં જીવાભિગમ સૂત્ર સારાંશના વર્ણનમાં જુઓ.
આહારક શરી૨ :– તેનો કેવલ એક જ પ્રકાર છે. સંશી મનુષ્ય પર્યાપ્ત અર્થાત્ કર્મભૂમિ ઋદ્ધિ પ્રાપ્ત પ્રમત્ત સંયત.
=
તૈજસ-કાર્મણ શરીર :– ચારગતિના જીવોના જેટલા ભેદ હોય છે. તેટલા જ તૈજસ-કાર્પણ શરીરના પ્રકાર હોય છે, તેથી તેના ૫૬૩ ભેદ થાય છે. પ્રસ્તુત પ્રકરણ અનુસાર તેના ૧૬૭–૧૬૭ ભેદ થાય છે. મનુષ્યના ૯ ભેદ મુખ્ય છે. સમસ્ત સંસારી જીવોને આ બંને શરીર હોય છે. તે બંનેના સંસ્થાન તેમજ અવગાહના એક સમાન હોય છે. તે ઔદારિક, વૈક્રિય, આહારક ત્રણે શરીરોની સાથે અવશ્ય હોય છે. મારણાંતિક સમુદ્દાતમાં તેમજ ભવાંતરમાં જતા સમયે માર્ગમાં આ ત્રણ શરીરોના અભાવમાં સ્વતંત્ર પણ રહે છે, તેથી તેની અવગાહના બંને અપેક્ષાથી છે– (૧) ત્રણે શરીરોની અવગાહના જેટલી અવગાહના (૨) ત્રણે શરીરથી સ્વતંત્ર મારણાંતિક સમુદ્દાતમાં અવગાહના.
ત્રણે શરીરોની અવગાહના તેના વર્ણનમાં કહેલ અનુસાર છે. બંનેની સ્વતંત્ર અવગાહનાની લંબાઈ ચાર્ટ પ્રમાણે છે, પહોળાઈ બધાની શરીર પ્રમાણ છે. તૈજસ કાર્મણ શરીર
જઘન્ય ઉત્કૃષ્ટ અવગાહના
જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ બધી દિશાઓમાં લોકાન્તથી લોકાન્ત સુધી. જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ બધી દિશાઓમાં લોકાન્તથી લોકાન્ત સુધી. જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ તિર્થાલોકથી લોકાન્ત સુધી ચારે ય બાજુ.
જઘન્ય ૧૦૦૦ યો. સાધિક, ઉત્કૃષ્ટ નીચે સાતમી નરક સુધી, ઉપર પંડક વનની વાવડીઓ સુધી, તિ સ્વયંભૂરમણ સમુદ્રની વેદિકા સુધી.
જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ તિર્કાલોકથી લોકાન્ત સુધી ચારે ય બાજુ. જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ મનુષ્ય ક્ષેત્રથી લોકાન્ત સુધી ચારે ય બાજુ.
સમુચ્ચય જીવ એકેન્દ્રિય વિગલેન્દ્રિય (૧) નારકી (૨)
63
તિર્યંચ પંચેન્દ્રિય
મનુષ્ય
ભવનપતિથી (૩) જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ નીચે
બીજો
દેવલોક
૩ થી ૮ દેવલોક
(૪)
૯ થી ૧૨ દેવલોક
(૫)
ત્રૈવેયક અનુત્તર દેવ
(૬)
ત્રીજી નરકના ચરમાંત સુધી, ઉપર સિદ્ધ શિલા સુધી, તિર્છા સ્વયંભૂરમણ સમુદ્રની વેદિકા સુધી.
જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ નીચે મહાપાતાલ કળશના ૨/૩ ભાગ સુધી, ઉપર ૧૨મા દેવલોક સુધી, તિર્છા સ્વયંભૂરમણ સમુદ્રની વેદિકા સુધી.
જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ તિર્છા મનુષ્ય ક્ષેત્ર, નીચે વપ્રા–સલિલાવતી વિજય, ઉપર ૧૨મા દેવલોક સુધી.
જઘન્ય વિદ્યાધરની શ્રેણી સુધી, ઉત્કૃષ્ટ નીચે સલિલાવતી–વપ્રા વિજય સુધી, ઉપર પોતાના વિમાન સુધી, તિ મનુષ્ય ક્ષેત્ર સુધી. ટિપણાંક અનુસાર સ્પષ્ટીકરણ :
૧. વિગલેન્દ્રિય તિńલોકમાં રહે છે. ૧૦૦૦ યોજન ઊંડા સમુદ્રોમાં તેમજ મેરુપર્વત આદિની વાવડીઓમાં હોય છે. તિń સ્વયંભૂરમણ સમુદ્રની વેદિકા સુધી હોય છે. તે સ્થાનોથી લોકાન્ત સુધી છ દિશાઓમાં બેઇન્દ્રિયાદિના તૈજસ કાર્યણ શરીરની અવગાહના મારણાંતિક સમુદ્દાતના સમયે હોય છે.
૨. પાતાલ કળશોની ભીંત ૧૦૦૦ યોજનની છે, તેની નજીક રહેલ નૈરયિક તેના અંદરમાં રહેલ પાણીમાં પંચેન્દ્રિયરૂપે ઉત્પન્ન થાય ત્યારે જઘન્ય તૈજસ કાર્મણની અવગાહના હોય છે.
૩. ભવનપતિ આદિની જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ અવગાહના પૃથ્વી-પાણીમાં ઉત્પન્ન થવાની અપેક્ષાએ બને છે. દેવતાઓની ઉત્કૃષ્ટ અવગાહના નીચે–ઉપર તિરછે સ્વસ્થાનથી સમજવી.
Page #64
--------------------------------------------------------------------------
________________
64
આગમસાર- ઉતરાર્ધ ૪. આ દેવો પોતાના મિત્ર દેવોની સાથે ઉપર બારમાં દેવલોક સુધી જઈ શકે છે. ત્યાંથી મારણાંતિક સમુદ્યાત કરે તો તે અપેક્ષાથી ઉપર ૧રમો દેવલોક કહેવામાં આવ્યો છે. પ. તે દેવ મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. વપ્રા, સલિલાવતી વિજય નીચા લોકમાં છે, તેમાં મનુષ્યરૂપમાં ઉત્પન્ન થાય છે, ત્યાં સુધી મારણાંતિક સમુદ્યાત કરવા તે નીચેની અવગાહના હોય છે. તે દેવોની જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગની અવગાહના મનુષ્યાણીની યોનિની અતિ નજીક હોવાથી જ થઈ શકે છે. કોઈ કારણવશ ત્યાં પ્રવેશેલ દેવનું આયુષ્ય સમાપ્ત થવાની અપેક્ષાએ સમજવું જોઇએ. ધ્યાનમાં રહે કે આ દેવોને કાય પરિચારણા હોતી નથી. તેથી ક્ષેત્ર શુદ્ધિ કરવાને કારણે જ પ્રવેશવાનું સમજવું જોઈએ. તે દેવ કેવલ મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. તિર્યંચ અથવા એકેન્દ્રિયમાં ઉત્પન્ન થતા નથી. ૬. રૈવેયક તેમજ અત્તર દેવ ઉત્તર વૈક્રિય કરતા નથી, કયાંય જતા નથી. તેથી તેની જઘન્ય અવગાહના પણ પોતાના સ્થાનથી જ છે. તેઓ મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. પોતાના સ્થાનથી નજીકમાં નજીક મનુષ્ય ક્ષેત્ર વિદ્યાધરોની શ્રેણી હોય છે તેથી તેને જઘન્યમાં કહેલ છે. શરીરમાં પુદ્ગલોનું ચયન આદિ – દારિક આદિ પાંચે શરીરમાં પુગલોની આવશ્યકતા હોય છે. તેના નિર્માણમાં પુગલોનો “ ચય થાય છે. વૃદ્ધિગત થવામાં પુદ્ગલોનો ઉપચય થાય છે અને ક્ષીણ થવામાં પુદ્ગલોનો અપચય થાય છે.
તે ચય, ઉપચય અને અપચય રૂ૫ યુગલોનું આગમન અને નિગમન છ એ દિશાઓથી થાય છે. લોકાંતમાં રહેલા જીવોની. એક તરફ, બે તરફ, ત્રણ તરફ લોકાંત હોઈ શકે છે. અલોકમાં પુદ્ગલ નથી તેથી ત્યાંથી પુદ્ગલોનું આગમન નિગમન હોતું નથી. આ અપેક્ષાથી ઔદારિક, તૈજસ અને કાર્મણ શરીરમાં અલોકના વ્યાઘાત(રુકાવટ)ના કારણે કયારેક ત્રણ ચાર અથવા પાંચ દિશાથી પુગલોનું ચય આદિ થાય છે. લોકાંતના સિવાય ક્યાંય પણ રહેતા જીવના ઔદારિક, તૈજસ, કાર્મણ શરીરમાં નિયમો છે એ દિશાઓના પુગલોનું આગમન નિગમન હોય છે. શરીરમાં શરીરની નિયમા ભજના:શરીર | નિયમો
ભજના
નાતિ ઔદારિકમાં તૈજસ, કાર્પણ
વૈક્રિય, આહારક | વૈક્રિયમાં | તેજસ, કામણ
ઔદારિક
આહારક | આહારકમાં | ઔદારિક, તૈજસ, કાર્મણ ૪
વિક્રિય તૈજસમાં | કાર્પણ
દારિક, વૈક્રિય આહારક ૪ કામણમાં | તૈજસ
ઔદારિક, વૈક્રિય આહારક| X અલ્પબદુત્વ :દ્રવ્યની અપેક્ષા:- ૧ બધાથી ઓછા આહારક, ૨ વૈક્રિય અસંખ્યાતગણા, ૩ ઔદારિક અસંખ્યાતગણા, તેજસ કાર્પણ (બંને પરસ્પર સમાન) અનંતગણો. પ્રદેશની અપેક્ષા :- ૧ થી ૩ ઉપર પ્રમાણે, ૪તૈજસના પ્રદેશ અનંતગણા, ૫ કાર્પણના પ્રદેશ અનંતગણા. દ્રવ્ય-પ્રદેશની અપેક્ષા:- ૧ થી ૩ ઉપર મજબ, ૪ આહારકપ્રદેશ અનંતગણા, ૫ વૈક્રિય પ્રદેશ અસંખ્યાતગણા, ૬ ઔદારિકપ્રદેશ અસંખ્યાતગણા, ૭ તૈજસ કાર્મણ દ્રવ્ય અનંતગણા, ૮ તૈજસપ્રદેશ અનંતગણા, ૯ કાર્મણપ્રદેશ અનંતગણા. જઘન્ય અવગાહનાની અપેક્ષા :- સૌથી થોડી ઔદારિકની ૨ તેજસ કાર્મણની વિશેષાધિક, ૩ વૈક્રિયની અસંખ્યાતગણી, ૪ આહારકની અસંખ્યગણી. ઉત્કૃષ્ટ અવગાહનાની અપેક્ષા:- ૧ સૌથી થોડી આહારકની(૧ હાથ), ૨ ઔદારિકની સંખ્યાતગણી(સાધિક ૧૦૦૦ યોજન), ૩ વૈદિયની સંખ્યાતગણી ,૪ તૈજસ-કાશ્મણની અસંખ્યાતગણી. ભેગાની અપેક્ષા – આહારકની જઘન્યથી આહારકની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક, બાકી ક્રમ પહેલાની જેમ.
બાવીસમું : ક્રિયા પદ ક્રિયા સ્વરૂપ - કષાય તેમજ યોગ જન્ય પ્રવૃત્તિઓથી ક્રિયાઓ લાગે છે અને ક્રિયાઓથી કમનો બંધ થાય છે. કર્મ જ સંસાર છે તેમજ સંસાર છે તો મુક્તિ નથી; આત્મસુખ, આત્મ આનંદ પણ નથી; તેથી આત્મવિકાસ માટે અવરોધક, બાધારૂપ થનારી આ ક્રિયાઓનું જ્ઞાન તેમજ ત્યાગ કરવો આવશ્યક છે. ત્યારે આત્મા મુક્ત થઈ શકે છે. સર્વ ત્યાગી સાધુને પણ જ્યાં સુધી પ્રમાદ અને યોગ છે ત્યાં સુધી ક્રિયા લાગે છે અને જ્યાં સુધી ક્રિયા છે ત્યાં સુધી કર્મબંધ પણ થતો રહે છે. આગમોમાં ક્રિયાઓ – ક્રિયાઓના પ્રકાર વિવિધ રૂપથી આગમોમાં ઉપલબ્ધ છે. વધારેમાં વધારે ૨૫ ક્રિયાઓ ઠાણાંગ સૂત્રના પાંચમા ઠાણામાં વર્ણવેલ છે. સૂયગડાંગસૂત્રમાં અપેક્ષાથી ૧૩ ક્રિયાઓ વર્ણવેલ છે. ભગવતી સૂત્રમાં સંક્ષિપ્તી- કરણ કરીને સમસ્ત ક્રિયાઓનો બે પ્રકારમાં સમાવેશ કરી દીધો છે. જેમ કે– ૧. સાંપરાયિક, ૨. ઈરિયાવહિ.
પ્રસ્તુત પ્રકરણમાં પ–પ કરીને કુલ ૧૦ ક્રિયાઓનું વર્ણન છે. આ પાંચ ક્રિયાઓનું બીજા આગમોમાં પણ જ્યાં જ્યાં વર્ણન આવે છે તેનો સમાવેશ ઠાણાંગમાં કહેલ ૨૫માં છે.
- ભગવતી સૂત્રમાં બતાવી દીધું છે કે કાયિકી આદિ પાંચ ક્રિયાઓ એવી છે કે મરણ પ્રાપ્ત જીવના શરીરથી પણ થનારી ક્રિયા તેને પરભવમાં પણ પહોંચી જાય છે. (દા.ત. કુલહાડી દ્વારા થઇ રહેલી હિંસાની ક્રિયા તેના હાથાના પૂર્વના વનસ્પતિકાયના જીવોને અને લોઢાના પૂર્વના પૃથ્વીકાયના જીવોને પણ લાગે છે, તે સાથે કુલહાડી ચલાવનારને તો લાગે જ છે.) સાથે જ તેને ન લાગવાનો
Page #65
--------------------------------------------------------------------------
________________
આગમસારે
jainology 11
65 ઉપાય પણ એ બતાવી દીધો છે કે મરણ સમય નજીક જાણીને આ શરીરનો ત્યાગ કરી દેવો જોઈએ, તેના પરથી મમત્વ હટાવીને તેને વોસરાવી દેવું જોઇએ.
કાયિકી આદિ પાંચ ક્રિયાઓ - (૧) કાયિકી - શરીરની સૂક્ષ્મ-બાદર પ્રવૃત્તિઓથી થનારી ક્રિયા. તેના બે પ્રકાર છે, જેમ કે અનુપરત– (પ્રવૃત્તિનો અત્યાગ), દુષ્પવૃત્ત. (૨) અધિકરિણિકી – દૂષિત અનુષ્ઠાનથી, જીવોના શસ્ત્રભૂત અનુષ્ઠાનથી થનારી ક્રિયા. તેના બે પ્રકાર છે– ૧. શસ્ત્રભૂત મન કે શસ્ત્રભૂત પદાર્થોના સંયોજન રૂ૫, ૨. શસ્ત્ર ભૂત મન અથવા પદાર્થોની નિષ્પત્તિરૂપ. (૩) પ્રષિકી - અકુશલ પરિણામથી થનારી ક્રિયા. તેના ત્રણ પ્રકાર છે– ૧. પોતાના પર, ૨. બીજાપર, ૩. બંને ઉપર. (અશુભ વિચારો કરવાથી). (૪) પરિતાપનિકીઃ કષ્ટ પહોંચાડવાથી, અશાતા ઉત્પન્ન કરવાથી થનારી ક્રિયા તે પણ સ્વપરની અપેક્ષાથી ત્રણ પ્રકારની હોય છે. (૫) પ્રાણાતિપાતિકી :- કષ્ટ પહોંચાડવાની સીમાનું અતિક્રમણ થઈને જીવોના પ્રાણોનો નાશ થઈ જવાથી અર્થાત્ તેનું મૃત્યુ થઈ જવાથી લાગનારી ક્રિયા. તે પણ સ્વ, પર, ઉભયની અપેક્ષાએ ત્રણ પ્રકારની છે. ક્રિયાઓ પર અનુપ્રેક્ષા:- પ્રથમની ત્રણ ક્રિયાઓ સ્વરૂપમાં એટલી સૂક્ષ્મતમ છે કે સંસારના સમસ્ત જીવોને પ્રતિસમય નિરંતર લાગતી રહે છે. અપ્રમત્ત અવસ્થા પછી દશમાં ગુણસ્થાન સુધી આ ત્રણે ક્રિયાઓનું અસ્તિત્વ માનવામાં આવ્યું છે. પાછલી બે ક્રિયાઓ તદઅર્થક પ્રવૃત્તિ થવા પર અથવા કરવા પર જ લાગે છે. અન્ય સમયમાં અથવા અન્ય જીવોથી બંને ક્રિયાઓ લાગતી નથી. પોતાને મારવા પીટવા અથવા શસ્ત્ર પ્રહાર આદિ કરવાથી પોતાના નિમિત્તે પરિતાપનિકી ક્રિયા લાગે છે. તેમજ આત્મઘાત. કરવાથી સ્વનિમિત્તક પ્રાણાતિપાતિકી ક્રિયા લાગે છે. પાછલી બંને ક્રિયાઓ છઘસ્થોને આભોગ(મનસહિત) તેમજ અનાભોગ(વિના મને) બંને પ્રકારે લાગી જાય છે અર્થાત્ સંકલ્પ વિના કોઈ જીવને કષ્ટ થઈ જાય અથવા તે મરી જાય તો પણ ચોથી પાંચમી ક્રિયા લાગે છે.
વીતરાગ અવસ્થામાં આ પાંચ ક્રિયાઓનો નિષેધ છે. ત્યાં માત્ર એક ઇરિયાવહિ ક્રિયા જ કહી છે. જેને પ્રથમ કાયિકી ક્રિયામાં એક અપેક્ષાથી લક્ષિત કરવામાં આવે છે કારણ કે ઇરિયાવહિ ક્રિયા પણ કાયાની સૂક્ષ્મ બાદર પ્રવૃત્તિઓથી જ સંબંધિત છે. તો પણ તેનો અલગાવ એટલા માટે આવશ્યક છે કે ઇરિયાવહિ ક્રિયામાં કાયિકક્રિયાની સમાન અનુપરત અને દુષ્પવૃત્ત આ બે વિભાગ થઈ શકતા નથી. આ બંનેથી સ્વતંત્ર જ અવસ્થા ઇરિયાવહિ ક્રિયાની વીતરાગ આત્માઓને હોય છે.
વીતરાગ છધસ્થ આત્માઓને પંચેન્દ્રિય પ્રાણી પગની નીચે એકાએક દબાઈ જાય તો પણ પરિતાપનિકી અથવા પ્રાણાતિપાતિકી ક્રિયા લાગતી નથી, કેવલ ઇરિયાવહિ ક્રિયા જ લાગે છે. તેમજ પરિતાપ અથવા હિંસ કેવલ ઇરિયાવહિ ક્રિયા નિમિત્તક અતિઅલ્પ બે સમયનો શાતાવેદનીય કર્મનો બંધ થાય છે. ક્રિયા નિમિત્તક પાપ અને તેનો વિષય:- પાપ અઢાર છે જેમ કે ૧ પ્રાણાતિપાત યાવત્ ૧૮ મિથ્યાદર્શન શલ્ય.
છ જવનિકાય અર્થાત્ છ કાયાના જીવ પ્રાણાતિપાતનો વિષય છે. ગ્રહણ ધારણ યોગ્ય પદાર્થ અદત્તાદાનના વિષયરૂપ છે. રૂપ અને રૂપ સહગત પદાર્થ મૈથુન-કુશીલના વિષયભૂત છે. અર્થાત્ મૈથુન ક્રિયાને કારણભૂત અધ્યવસાય ચિત્ર, ચલચિત્ર, મૂર્તિ, પૂતળા આદિ રૂપોમાં અથવા સાક્ષાત સ્ત્રી આદિના વિષયમાં હોય છે. બાકી ૧૫ પાપ સર્વ દ્રવ્ય (૬ દ્રવ્ય)નો વિષય કરે છે. ૨૪ દંડકમાં ક્રિયા - આ અઢાર પાપસ્થાનોથી ૨૪ દંડકના જીવોને ક્રિયાઓ લાગે છે. અહીંયા ભલામણ પાઠ છે જેથી એકેન્દ્રિય આદિમાં પણ ૧૮ પાપ ગણ્યા છે. તે અવ્યક્ત ભાવની અપેક્ષા તેમજ અવિરતભાવની અપેક્ષા સમજી શકાય છે. વ્યક્તભાવની અપેક્ષા તો જેને મન તેમજ વચનનો યોગ નથી, ચલુ તેમજ ચક્ષુનો વિષય નથી તેના મૃષાવાદ મૈથુન આદિ પાપ દષ્ટિગોચર થતા નથી. સક્રિય અક્રિય – જીવ અને મનુષ્ય સક્રિય પણ હોય છે અને અક્રિય પણ હોય છે. બાકી ૨૩ દંડકના જીવ સક્રિય જ હોય છે, અક્રિય હોતા નથી. જીવ પણ મનુષ્યની અપેક્ષા અને મનુષ્ય પણ ૧૪માં ગુણસ્થાનની અપેક્ષા અક્રિય હોય છે. સિદ્ધ બધા અક્રિય છે. કાયિકી આદિ ક્રિયા ૨૪ દંડકમાં – ચોવીસે દંડકમાં કાયિકી આદિ પાંચે ક્રિયાઓ હોય છે. એક જીવમાં એક સમયમાં કયારેક ત્રણ, કયારેક ચાર તેમજ કયારેક પાંચ ક્રિયા હોય છે. મનુષ્યમાં કયારેક ત્રણ, કયારેક ચાર,ક્યારેક પાંચ તેમજ કયારેક અક્રિય પણ હોય છે
નારકી, દેવતાથી કોઈને પણ પ્રાણાતિપાતિકી ક્રિયા લાગતી નથી, તેથી તેની અપેક્ષા ત્રેવીસ દંડકના જીવોને ક્યારેક ત્રણ ક્રિયા અને કયારેક ચાર ક્રિયા લાગે છે. મનુષ્યમાં ક્યારેક ત્રણ ક્રિયા, ક્યારેક ચાર ક્રિયા લાગે છે તેમજ ક્યારેક અક્રિય પણ હોય છે.
ઔદારિકના દશ દંડકોની અપેક્ષા ૨૩ દંડકના જીવોને ક્યારેક ત્રણ,કયારેક ચાર ક્રિયા, કયારેક પાંચ ક્રિયા લાગે છે. મનુષ્યમાં અક્રિયનો વિકલ્પ અધિક છે. એક જીવને એક જીવની અપેક્ષા, એક જીવને અનેક જીવની અપેક્ષા, અનેક જીવને એક જીવની અપેક્ષા અને અનેક જીવને અનેક જીવની અપેક્ષા પણ ૩-૪-૫ ક્રિયાનું કથન સમજી લેવું. ચોથા વિકલ્પમાં કયારેક ત્રણ, ક્યારેક ચાર એવું ન કહેતાં ત્રણ પણ, ચાર પણ, એવું કથન કરવું જોઇએ. ક્રિયામાં ક્રિયાની નિયમા ભજના:
ક્રમ ક્રિયા | નિયમો ભજના ૧ | કાયિકી બીજી, ત્રીજી | ચોથી, પાંચમી
અધિકરણિકી | પહેલી, ત્રીજી ચોથી, પાંચમી પ્રાષિકી પહેલી, બીજી ચોથી, પાંચમી
|
| છ
Page #66
--------------------------------------------------------------------------
________________
આગમસાર– ઉતરાર્ધ
૪
૫
66
પરિતાપનિકી પ્રથમ ત્રણ
પ્રાણાતિપાતિકી પ્રથમ ચારે
પાંચમી
S
અક્રિયા
નહીં
નહીં
આ ક્રિયાઓની નિયમા ભજનાથી સંબંધિત સંપૂર્ણ જીવોના ચાર વિભાગ થાય છે. ક્રમશઃ ૧ ત્રણ ક્રિયાવાળા, ૨ ક્રમથી ચાર ક્રિયાવાળા, ૩ પાંચેય ક્રિયા– વાળા, ૪ પાંચેય ક્રિયા રહિત.
૧. જે જીવને ૨.જે સમયમાં ૩. જે દેશમાં તેમજ ૪. જે પ્રદેશમાં આ ચારે અપેક્ષાથી પણ આ પાંચે ક્રિયાઓમાં કહેલ પ્રકારથી નિયમા ભજના હોય છે.
આયોજિત ઃ– આ પાંચ ક્રિયાઓને આયોજિત ક્રિયા પણ કહેવાય છે અર્થાત્ જીવોને સંસારમાં જોડવાવાળી આ ક્રિયાઓ છે. ક્રિયા અને કર્મ બંધ :– દરેક જીવ પ્રાણાતિપાત આદિ પાપ ક્રિયા કરતો થકો સાત અથવા આઠ કર્મોનો બંધ કરે છે.
=
-
તે અનેક જીવોની અપેક્ષા ત્રણ ભંગ :– ૧ બધા સાત કર્મબાંધનારા, ૨ સાત કર્મ બાંધનારા વધારે અને આઠ કર્મ બાંધનારો એક, ૩ સાત કર્મ બાંધનારા પણ વધારે અને આઠ કર્મ બાંધનારા પણ વધારે.
આયુષ્ય । કર્મ જીવ એક ભવમાં એકવાર બાંધે છે, બાકી સાત કર્મ હંમેશાં બાંધતો રહે છે, માટે ઉપર કહેલ વિકલ્પ બને છે.
દંડકની અપેક્ષાએ ૧૯ દંડકમાં ત્રણ વિકલ્પ થાય છે. સમુચ્ચય જીવ અને એકેન્દ્રિયમાં ત્રણ વિકલ્પ હોતા નથી, કારણ કે તેમાં જીવોની સંખ્યા અધિક હોવાથી આયુષ્યના બંધક હંમેશા મળે છે.
અઢાર પાપ સેવનથી જ્ઞાનાવરણીય આદિ બંધ કરતા થકા જીવોને કાયિકી આદિ ક્રિયાઓ ૩–૪ અથવા ૫ હોય છે, અક્રિય હોતા નથી.
અઢાર પાપથી વિરત જીવને જ્ઞાનાવરણીય આદિ સાત કર્મ બંધ કરતા થકા ૩-૪ અથવા ૫ ક્રિયા લાગે છે અને વેદનીય કર્મ બાંધતા ૩–૪–૫ ક્રિયા લાગે છે અથવા અક્રિય હોય છે.
=
આરંભિકી આદિ પાંચ ક્રિયાઓ પાંચ ક્રિયાઓ આ પ્રમાણે છે જેમ કે– ૧ આરંભિકી, ૨ પરિગ્રહિકી, ૩ માયાપ્રત્યયિકી, ૪ અપ્રત્યાખ્યાન પ્રત્યયિકી પ મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા.
(૧) આરંભિકી :– જીવ હિંસાનો સંકલ્પ તેમજ પ્રયત્ન–પ્રવૃત્તિથી તથા અહિંસામાં અનુધમ અનુપયોગથી આ ક્રિયા લાગે છે. સંસારી જીવોને તેમજ પ્રમત્તસંયત સુધીના મનુષ્યોને આ ક્રિયા લાગે છે. અપ્રમત્ત સંયતને આ ક્રિયા લાગતી નથી.
(૨) પરિગ્રહિકી :- પદાર્થોમાં મમત્વ મૂર્છાભાવ હોય, તેને ગ્રહણ ધારણમાં આસક્ત ભાવ હોય તો આ ક્રિયા લાગે છે અથવા ધાર્મિક આવશ્યક ઉપકરણો સિવાય પદાર્થનો સંગ્રહ કરનારા તેમજ ગામો, ઘરો અને ભક્તો અથવા શિષ્યોમાં મમત્વ ભાવ, મારાપણાની આસક્તિના પરિણામ રાખનારાને પરિગ્રહિકી ક્રિયા લાગે છે. પ્રથમ ગુણસ્થાનથી પાંચમાં દેશવિરત ગુણસ્થાન સુધી જ આ ક્રિયા લાગે છે. ગુણસ્થાનની અપેક્ષાએ છઠ્ઠા ગુણસ્થાનમાં આ ક્રિયા નથી લાગતી.
(૩) માયા પ્રત્યયિકી :– સૂક્ષ્મ અથવા સ્થૂલ કષાયના અસ્તિત્વ–સદ્ભાવમાં આ ક્રિયા લાગે છે. પહેલા ગુણસ્થાનથી દશમા ગુણસ્થાન સુધી આ ક્રિયા લાગે છે. માયા શબ્દથી ચારે કષાયોનું ગ્રહણ સમજી લેવું.
(૪) અપ્રત્યાખ્યાન પ્રત્યયિકી ક્રિયા :– પ્રત્યાખ્યાન ન કરનારા બધા અવિરત જીવોને આ ક્રિયા લાગે છે, અપ્રત્યાખ્યાન જ તેનું નિમિત્ત કારણ છે. પહેલા ગુણસ્થાનથી ચોથા ગુણસ્થાન સુધી આ ક્રિયા લાગે છે. દેશવિરતમાં આ ક્રિયા લાગતી નથી.
(૫) મિથ્યાદર્શન પ્રત્યયિકી :– પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનવર્તી મિથ્યાદષ્ટિ જીવોને આ ક્રિયા લાગે છે. તેનું મિથ્યાત્વ કે અસમ્યકત્વ જ આ ક્રિયાનું કારણ છે. સંશી જીવોની અપેક્ષાએ મિથ્યા સમજ, માન્યતા, વિપરીત તત્ત્વોની શ્રદ્ધા, તેનું કારણ હોય છે. જિનેશ્વરોએ કહેલા તત્ત્વોમાં અશ્રદ્ધાન પણ આ ક્રિયાનું કારણ હોય છે. મિશ્ર દૃષ્ટિને પણ આ ક્રિયા લાગે છે.
ચોવીસ દંડકમાં આરંભિકી આદિ ક્રિયા :–
બધા દંડકોમાં ઉપર કહેલ પાંચે ક્રિયાઓ હોય છે.
નિયમા ભજનાની અપેક્ષા :– નારકી દેવતાઓમાં પહેલી ચાર ક્રિયા નિયમા હોય છે. પાંચમી મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા મિથ્યાદષ્ટિને હોય છે અને સમ્યગ્દષ્ટિને હોતી નથી.
પાંચ સ્થાવર ત્રણ વિકલેન્દ્રિયમાં પાંચે ય ક્રિયા નિયમા હોય છે.
તિર્યંચ પંચેન્દ્રિયમાં પહેલી ત્રણ ક્રિયા નિયમા હોય છે, ચોથી પાંચમી ક્રિયા ભજનાથી હોય છે. અર્થાત્ સમ્યગ્દષ્ટિ જીવોને પાંચમી ક્રિયા નથી હોતી ચાર નિયમા હોય છે. દેશ વિરતિ શ્રાવકને અથવા કોઈ પણ વ્રત પ્રત્યાખ્યાન કરનારાને ચોથી, પાંચમી ક્રિયા હોતી નથી, ત્રણ ક્રિયા જ હોય છે.
નિયમા
ત્રીજી
પરિગ્રહિકી પહેલી, ત્રીજી માયાપ્રત્યયિકી ×
અપ્રત્યાખ્યાન પહેલી, બીજી, ત્રીજી
મિથ્યાદર્શન
ચારે નહીં
અક્રિયા
મનુષ્ય અને । સમુચ્ચય જીવમાં પાંચે ક્રિયા ભજનાથી હોય છે. અર્થાત્ ૧–૨–૩–૪ યા –૫ અથવા અક્રિય પણ હોય છે. ક્રિયામાં ક્રિયાની નિયમા ભજના :–
ક્રમ ક્રિયા
૧ આરંભિકી
૨
૩
૪
૫
S
ભજના
બીજી, ચોથી, પાંચમી
ચોથી, પાંચમી
ચારે
પાંચમી
X
નહીં
Page #67
--------------------------------------------------------------------------
________________
આગમસાર
jainology II પાપ સ્થાનોની વિરતિ તેમજ કર્મબંધઃવિરતિ – છ(ષડ) જીવનીકાય આદિ જે દ્રવ્યોમાં પાપ કરાય છે, પાપની વિરતિ પણ તેની જ અપેક્ષાએ હોય છે. અર્થાત્ ૧૫ પાપની વિરતિ સર્વ દ્રવ્યોની અપેક્ષાએ હોય છે અને હિંસા, અદત્ત, મૈથુન આ ત્રણની વિરતિ ક્રમશઃ છ કાયા, ગ્રહણ–ધારણ યોગ્ય પદાર્થ તેમજ રૂપ અને રૂપસહગત પદાર્થોની અપેક્ષાએ હોય છે.
અહીં વિરતિ ભાવ સર્વ વિરતિની અપેક્ષાએ છે, તેથી મનુષ્ય સિવાય ૨૩ દંડકમાં ૧૭ પાપથી વિરતિ હોતી નથી. ૧૮માં મિથ્યાત્વ પાપથી વિરતિ પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિયમાં નથી, શેષ ૧૬ દંડકમાં છે અર્થાત્ નારકી, દેવતા, મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયમાં મિથ્યાત્વથી વિરતિ સમ્યગુંદષ્ટિ જીવોની હોય છે. ૧૭ પાપથી વિરતિ સંયત મનુષ્યને જ હોય છે. કર્મબંધ:- મિથ્યાદર્શનથી વિરત ત્રેવીસ દંડકના જીવ કોઈ આઠ કર્મ બાંધનારા હોય છે અને કોઈ સાત કર્મ બાંધનારા હોય છે. ૧૮ પાપના ત્યાગવાળા મનુષ્ય:- (૧) સાત કર્મ બાંધનારા, (૨) આઠ કર્મ બાંધનારા, (૩) છ કર્મ બાંધનારા, (૪) એક કર્મ બાંધનારા અને (૫) અબંધક પણ હોય છે.
સાત કર્મબંધક-આયુષ્ય કર્મ નથી બાંધતા, આઠ કર્મબંધક–બધા કર્મ બાંધે છે. છ કર્મબંધક-આયુષ્ય અને મોહકર્મ નથી. બાંધતા(દસમું ગુણસ્થાન), એક કર્મબંધક–વેદનીય કર્મ બાંધે છે(૧૧-૧૨-૧૩મું ગુણસ્થાન), અબંધક– કોઈ પણ કર્મ બાંધતા નથી (૧૪મું ગુણસ્થાન). પાપ સ્થાનોથી વિરતિ તેમજ ક્રિયા:૧૭ પાપની વિરતિમાં જીવ અને મનુષ્યમાં આરંભિકી તેમજ માયાપ્રત્યયિકી આ બે ક્રિયાની ભજના, પરિગ્રહિક આદિ ત્રણ ક્રિયા હોતી નથી.
૧૮મા મિથ્યાત્વ પાપથી વિરતિમાં જીવ મનધ્યમાં ચાર ક્રિયાની ભજના તેમજ મિધ્વાત્વની ક્રિયા હોતી નથી. બાકી ૧૫ દંડકના જીવોમાં ૪ ક્રિયાની નિયમાં હોય છે, મિથ્યાત્વની ક્રિયા હોતી નથી. આઠ દંડકમાં એક પણ પાપની વિરતિ હોતી નથી.
ક્રિયા- આશ્રવ નોંધઃ મ્યુનિસીપલ કોર્પોરેશન કતલખાનું ચલાવે છે, જેમાં રોજ સેંકડો જાનવરોની કરપીણ હત્યા થાય છે. આપણે મ્યુનિસીપલને
પીએ છીએ, મ્યુનિસીપલનું પાણી વાપરીએ છીએ, તેથી ઓછામાં ઓછી એક કોટીએ તો તેની અનુમોદના થાય જ છે. શહેરની હજારો કી.મી. લાંબી ગટરો એકબીજીથી અને દરિયા સાથે સંકળાયેલી છે. જેમાં અસંખ્ય સમુઠ્ઠીમ જીવોની વિરાધના થાય છે. શહેરી જીવન અને હવે તો ગામડાઓમાં પણ ખૂલામાં જવાને બદલે ટોયલેટજ વપરાય છે. જેના કારણે કર્મબંધનાં કારણો વધ્યા છે. દેશ આખાની ઈલેકટ્રીક સંકળાયેલી છે. રેલ્વેની ટીકીટ લેતાં કે મુસાફરી કરતાં આખા તંત્રની અનુમોદના થઈ જાય છે. આથી અગ્નિ કાયનાં મહાઆરંભની અનુમોદના થાય છે. આવા આ શહેરી જીવનમાં સમકિત પણ ટકવું કઠીન છે.
અમે કોઈજ પાપનું કામ નથી કરતાં, અમે સારા થવામાં માનીએ છીએ. આવા વાકયો બોલનાર ખરેખર તો ક્રિયા-આશ્રવ I અજાણ છે. આરંભ-હિંસા કરવી. સંરંભ-હિંસાનો સંકલ્પ કે કલ્પના કરવી. સમારંભ-આરંભ સરખું એટલે કે હિંસા કરાવવી, કરતાનું અનુમોદન કરવું તથા હિંસાની સંકલ્પના કરવી.
નાનું પ્રતિક્રમણ શહેરી વ્યસ્ત જીવનમાં જે લોકો સવારનાં પ્રતિક્રમણ નથી કરી શકતાં, તેમના માટે નિંદાવિધિ અને સુતી વખતે રાત્રીવિધિ બે નાના પ્રતિક્રમણનાં પ્રકાર કહી શકાય. કોઈ દોષ લાગે કે અશુભ ભાવ થાય તો તુરંતજ તેનું મિચ્છામીદુક્કડમ કે પ્રતિક્રમણ તેના અનુસંધાનનાં સૂત્રપાઠથી કરી લેવું. સૂત્રપાઠો જેને ન આવડતાં હોય તેણે પણ ભાવપૂર્વક પાપની નિંદા ગહ કરી, પ્રતિક્રમણ કરી લેવું. પાપથી પાછા હઠવું એ પ્રતિક્રમણ. ઈરિયાવહિનો ત્રીજો પાઠ, ક્ષમણસૂત્ર પહેલું, ચોથું, પાંચમું તથા ઈચ્છામિ પડિકણું જો મે દેવસિયો અઈયારો ક્યો – નાં પાઠના આધારથી નાનું પ્રતિક્રમણ કરી શકાય.
ત્રેવીસમું કર્મ પ્રકૃતિ પદ – પ્રથમ ઉદ્દેશક કમૅ ગ્રંથ-૧] મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ, આ પાંચમાંથી કોઈ પણ નિમિત્તથી આત્મામાં જે અચેતન દ્રવ્ય આવે છે, તે કર્મ દ્રવ્ય છે. રાગદ્વેષના સંયોગથી તે આત્માની સાથે બંધાઈ જાય છે. સમય પાકતા તે કર્મ પોતાના સ્વભાવ અનુસાર ફળ આપે છે. રાગદ્વેષ જનિત માનસિક પ્રવૃત્તિ અનુસાર ક્રોધાદિ કષાય વશ શારીરિક વાચિક ક્રિયા થાય છે, તે દ્રવ્ય કર્મોપાર્જનનું કારણ બને છે. વસ્તુતઃ કષાય પ્રેરિત અથવા કષાય રહિત મન વચન કાયાની પ્રવૃત્તિથી જ આત્મામાં કર્મોનું આગમન થાય છે. તે કર્મ પરમાણુનો ચાર પ્રકારે બંધ થાય છે. (૧) પ્રકૃતિબંધ – આત્માના જ્ઞાન આદિ ગુણોને ઢાંકવારૂપ અથવા સુખદુઃખ દેવા રૂપ મુખ્ય આઠ પ્રકારના સ્વભાવોનો બંધ “પ્રકૃતિ બંધ' કહેવાય છે. (૨) સ્થિતિબંધ - કર્મોના વિપાકની–ફળ દેવાની અવધિનો નિશ્ચય કરવો, બંધ કરવો સ્થિતિબંધ' કહેવાય છે. (૩) અનુભાગબંધ - કર્મરૂપમાં ગ્રહણ કરેલા પુદ્ગલોની ફળ દેવાની શક્તિનું તીવ્ર મંદ થવું ‘અનુભાગ બંધ' કહેવાય છે.
સ્વભાવવાળા કર્મપ્રદેશોની સંખ્યાન નિર્ધારણ થર્વ આત્માની સાથે બંધ થવો “પ્રદેશબંધ' કહેવાય છે. આઠકર્મ પ્રકૃતિ:- કર્મોના સ્વભાવથી જ તેનું વિભાજન વર્ગીકરણ કરવામાં આવે છે. તેથી પ્રકૃતિની અપેક્ષાએ કર્મોના મુખ્ય આઠ પ્રકાર છે અર્થાત્ કર્મોની મૂળ પ્રકૃતિ આઠ છે. જેમ કે(૧) જ્ઞાનાવરણીય - આત્માના જ્ઞાનગુણને ઢાંકનારા. (૨) દર્શનાવરણીય:- દર્શનગુણ તેમજ જાગૃતિને રોકનારા. (૩) વેદનીય:- સુખદુઃખની વિભિન્ન અવસ્થાને આપનારા.
Page #68
--------------------------------------------------------------------------
________________
આગમચાર– ઉતરાર્ધ
(૪) મોહનીય – આત્માને મોહ બુદ્ધિ બનાવીને કુશ્રદ્ધા, કુમાન્યતા અસદાચરણોમાં કષાયોમાં તેમજ વિકારોમાં પલટાવનારા. (૫) આયુષ્ય:- કોઈ ને કોઈ સાંસારિક ગતિમાં ભવસ્થિતિ સુધી જબરદસ્તીથી રોકી રાખનારા. (૬) નામકર્મ - દૈહિક વિચિત્ર અવસ્થાઓને પ્રાપ્ત કરાવનારા. સુંદર–ખરાબ, શક્તિસંપન-નિર્બળ શરીરોને તેમજ વિભિન્ન સંયોગોને પ્રાપ્ત કરાવનારા. (૭) ગોત્રકર્મ – ઊંચ-નીચ જાતિ કુલ તેમજ હીનાધિક બલ, રૂપ આદિ પ્રાપ્ત કરાવનારા. (૮) અંતરાય:- દાન, લાભ, ભોગ, ઉપભોગ આદિમાં બાધક અવસ્થાઓને ઉત્પન કરાવનારા. કર્મબંધ પરંપરા તેમજ મુક્તિ - એક કર્મના ઉદયથી બીજા કર્મનો ઉદય પ્રાપ્ત થતો રહે છે. કર્મોના ઉદયથી જીવની મતિ અને પરિણતી તેવી થતી રહે છે. અર્થાત્ કર્મનો ઉદય અન્ય ઉદયને પ્રેરિત કરે છે અને ઉદયથી આત્માની પરિણતિ પ્રભાવિત થાય છે. પરિણતિની તારતમ્યતાથી ફરી નવા કર્મોનો બંધ થતો રહે છે આ પ્રકારે આઠ પ્રકારના કર્મ બંધનથી અને ઉદયથી આ સંસાર ચક્ર ચાલતું રહે છે.
જો આત્મા પોતાની વિશિષ્ટજ્ઞાન-વિવેક શક્તિથી સશક્ત બની જાય તો તે કર્મોદય પ્રેરિત બુદ્ધિ તેમજ તેવી પરિણતિવાળો ન થતા સજાગ રહે છે તેમજ પૂર્ણ વિવેક સાથે કર્મ બંધન પરંપરાને અવરુદ્ધ કરવામાં સફલ થઈ જાય છે. ત્યારે ક્રમથી કર્મોથી મુક્ત બનતો જાય છે. નવા કર્મબંધ ઓછા થાય છે. તેનું ફળ પણ ઓછું થઈ જાય છે તેથી એક દિવસ કર્મોનો પ્રભાવ પૂર્ણરૂપથી ધ્વસ્ત–નષ્ટ થઈ જાય છે અને આત્મા સદાને માટે કર્મોથી તેમજ કર્મબંધ અને તેના ફળ ભોગવવાથી દૂર થઈ જાય છે અર્થાત્ પૂર્ણરૂપે મુક્ત થઈ જાય છે. તે શાશ્વત સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરી લે છે. કર્મોનું વેદન તેમજ કર્મફળના પ્રકાર - ૨૪ દંડકના સમસ્ત જીવ જ્ઞાનાવરણીય આદિ આઠે ય કર્મોનું વેદન કરે છે. તે કર્મ સ્વયં જીવના દ્વારા બાંધેલા અને સંચિત કરેલા હોય છે અને તે સ્વતઃ વિપાકને-ઉદયને પ્રાપ્ત થાય છે. આ રીતે તે કર્મ જીવથી જ કૃત, નિવર્તિત તેમજ પરિણામિત હોય છે, સ્વતઃ ઉદીરિત હોય છે અથવા પરથી પણ ઉદારિત હોય છે, તેમજ તેને યોગ્ય ગતિ, સ્થિતિ, ભવને પ્રાપ્ત થઈને તે કર્મ પોતાના વિશિષ્ટ ફળને પ્રગટ કરે છે. જેમ કે- નરક ગતિને પ્રાપ્ત થતાં વિશિષ્ટ અશાતા વેદનીય, મનુષ્ય-તિર્યંચ ભવમાં વિશિષ્ટ નિદ્રા, દેવભવમાં વિશિષ્ટ સુખ આદિ અનુભવ કરાવે છે. આઠે કર્મોના વિપાકના અનેક પ્રકાર છે જેમકે૧. જ્ઞાનાવરણીય કર્મના ૧૦ પ્રકારના વિપાક – જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ તેમજ કેવલ આ પાંચે પ્રકારના જ્ઞાનનું આવરણ હોય છે. પ્રસ્તુતમાં જ્ઞાનાવરણીયના વિપાક દર્શાવતાં મતિજ્ઞાનવરણીયના પરિણામ રૂ૫ ૧૦ પ્રકાર કહ્યા, છે. જે પાંચ ઇન્દ્રિયોથી સંબંધિત છે.
જોકે દ્રવ્યેન્દ્રિયો નામ કર્મથી સંબંધિત છે તો પણ ભાવેદ્રિયનો સંબંધ જ્ઞાનાવરણીયથી છે. ઉપકરણરૂપ જે બાહ્ય આત્યંતર શ્રોતેન્દ્રિય(કાન) છે તે નામ કર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે. તેમજ તેની લબ્ધિ અને ઉપયોગ ભાવેન્દ્રિય છે, તે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. તેનું (ભાવેન્દ્રિયનું) આવરણ થવું તે જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી થાય છે. તેના ક્ષયોપશમની પ્રાપ્તિ તે "લબ્ધિ' રૂપ છે અને તેનાથી પ્રાપ્ત વિષયમાં ઉપયુક્ત થવું, તે વિષયને સારી રીતે ગ્રહણ કરવું, સમજવું તે “ઉપયોગ' રૂપ છે.
(૧થી૫) પાંચ ઇન્દ્રિયોના ક્ષયોપશમને આવરિત(બાધિત) કરવું. (૬થી૧૦) પાંચ ઇન્દ્રિયોના ઉપયોગને અર્થાત્ તેનાથી થનારા જ્ઞાનને બાધિત કરવું. આ દશ પ્રકારનો વિપાક જ્ઞાનાવરણીય કર્મના ઉદયનો બતાવી દીધેલ છે. આ કર્મના ઉદયથી જીવ જાણવા યોગ્યને પણ જાણી શકતો નથી, જાણવાની ઇચ્છા હોવા છતાં પણ જાણી શકતો નથી અને જાણીને પણ ફરી જાણી શકતો નથી અર્થાત્ ઉપયોગ કરી શકતો નથી. તેનું પૂર્વનું તે જ્ઞાન નાશ થઈ જાય છે. ૨. દર્શનાવરણીય કર્મના ૯ પ્રકારના વિપાક:- (૧ થી ૪) ચક્ષુ, અચકું, અવધિ અને કેવલ આ ચાર દર્શનને બાધિત કરવા. (૫) નિદ્રા –સામાન્ય સ્વાભાવિક નીંદર આવવી (૬) નિદ્રા-નિદ્રા-પ્રગાઢ નિદ્રા આવવી (૭) પ્રચલા –બેઠા-બેઠા નીંદર આવવી (૮) પ્રચલા–પ્રચલા –ચાલતાં-ચાલતાં નીંદર આવવી (૯) સ્વાનદ્ધિ નિદ્રા-મહાનિદ્રા આવવી. દિવસમાં વિચારેલા કે ચિંતવેલા. અસાધારણ કાર્ય રાતમાં ઉઠીને જે નિદ્રામાં જ કરી લે તેમજ ફરીને તે વ્યક્તિ સૂઈ જાય છે. આ નવ પ્રકારના દર્શનાવરણીય કર્મના ઉદય જન્ય વિપાક છે. આ કર્મના ઉદયથી જીવ જોવા યોગ્ય પદાર્થોને જોઈ શકતો નથી. જોવા ઇચ્છે તો પણ જોઈ શકતો નથી અને જોઈને પણ પછી નથી જોતો એટલે કે ભૂલી જાય છે.
વળગાળ – થિસંધી નિદ્રા દર્શનાવરણીય કર્મનો પ્રકાર નિંદ્રા અને તેનો પ્રકાર સ્તાનગધિ નિંદ્રા અને તેનો પણ એક પ્રકાર, આ ડીપ્રેશન છે અથવા જેને વળગાળ માનવામાં આવે છે. જેમાં શરીરમાં અનેક ઘણું બળ આવી જાય છે, અથવા ચિતભ્રમ દશા હોય છે. મગજ અસ્થિર થવાથી સમયકત્વ પણ ટકતું નથી. આ સ્થિતિ માં આયુષ્યનો બંધ પડે તો જીવની અવગતી થવાની શકયતા છે. નરકમાં જવાની વાત શાસ્ત્રોમાં વજરુષભ નારી સંઘયણ વાળાઓ માટે કહી છે. સામાન્ય રીતે શ્રાવકોને ન હોય, તેટલા મધ્યમ(મોટા) કદનું આ મોહનીય કર્મ પણ છે. સંક્રમણથી બધાજ કર્મોનો વિપાક ઉદય હોય છે. એક પ્રકારની સ્તાનગધિ નિંદ્રા અને એ નિંદ્રામાં (જાગતાં) આવતાં સ્વપ્ન, એટલેજ વળગાળ કે ભૂતપિશાચનો શરીરમાં પ્રવેશ કહેવાય છે. કોઈ મિથ્યાત્વી દેવ કે યક્ષનો શરીર પ્રવેશ આમાં જવલેજ હોય છે. દેવ કે યક્ષ પણ શરીર પ્રવેશ તો ક્ષણ માત્રજ કરે છે. ત્યાર પછી તે મગજમાં તેવા પ્રકારના પુદગલો પ્રક્ષેપ(ઇનજેકટ) કરી ચાલી જાય છે. આ પુદગલોથી થયેલા ઉનમાદનાં કારણે ભકતો ઠેકડા મારી ને નાચે છે. પોતાના મનમાં ઉઠતા તરંગો કહે છે. કોઇ પ્રક્ષેપ કરાયેલા અશુભ પુદગલોની અસર વધારે સમય સુધી પણ રહે છે. પણ કાયમની અસર તો મગજને ક્ષતિ પહોંચી હોય તો જ રહે છે.બહુધા તો એ શરીરની માનસીક બીમારી હોય છે આંખમાં જામર આવવાથી જેમ દેખાતું નથી તેમ મગજમાં કેમીકલનો સ્ત્રાવ થવાથી વિચાર અવ્યવસ્થીત થઈ જાય છે.
Page #69
--------------------------------------------------------------------------
________________
jainology II
આગમસાર મંત્ર-તંત્ર, પીર-ફકીર, કે ભૂવા-ડાકલા નો સહારો ન લેતાં ધર્મનું શરણું જ આવી સ્થીતિમાં લેવું જોઇએ. દરદીને જેટલી સંજ્ઞા કે ભાન હોય તે પ્રમાણે તેની પાસે ધર્માચરણનું કર્તવ્ય કરાવવું જોઈએ. સાથે યોગ્ય સાયક્રેટીસ્ટ ડોકટરની દવા લેવાથી સારું થઈ જવાની શકયતા છે. અબુધ અજ્ઞાની કે ફકત જન્મ જૈન હોય તેવાને માટે આમાં મનુષ્ય ભવ હારી જવા જેવું થાય છે.
૩. વેદનીય કર્મના ૧૬ પ્રકારના વિપાક :- (૧) શાતાવેદનીય- (૧થી૫) મનોજ્ઞ શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શના પદાર્થોનો સંયોગ મળવો, (૬) મનથી પ્રસન્ન રહેવાનો સંયોગ થવો, (૭) બોલવાની હેરાનગતિથી રહિત સંયોગ થવો અર્થાત્ બોલવામાં પણ આનંદ શાંતિનો સંયોગ થવો, (૮) શરીરના સુખ અથવા સેવાનો સંયોગ પ્રાપ્ત થવો. (૨) અશાતાવેદનીય– ઉપર કહેલા આઠેયનું વિપરીત પ્રાપ્ત થવું. ૪. મોહનીય કર્મના ૫ પ્રકારના વિપાક:- (૧) મિથ્યાત્વ- મિથ્થાબુદ્ધિ થવી, વિપરીત શ્રદ્ધા માન્યતા થવી.(૨) મિશ્ર મિશ્રબુદ્ધિ, મિશ્રશ્રદ્ધા માન્યતા થવી. (૩) સમ્યકત્વ મોહનીય- ક્ષાયિક સમકિત પ્રાપ્તિમાં બાધક થવું. (૪) કષાય- ૧૬ પ્રકારના કષાય ભાવોમાં પરિણામોમાં જોડાવું. (૫) નોકષાય- વેદ, હાસ્ય, ભય આદિ ૯ પ્રકારની વિકૃત અવસ્થાઓમાં જોડાવું. આ પ્રકારે મુખ્ય પાંચ પ્રકારના મોહકર્મનો વિપાક હોય છે. ૫. આયુષ્ય કર્મના ૪ પ્રકારના વિપાક:- (૧) નરકાયુ, (૨) તિર્યંચાયુ, (૩) મનુષ્યાયુ, (૪) દેવાયુ રૂપથી આયુષ્યકર્મના ચાર પ્રકારના પરિણામ છે. 5. નામકર્મના ૨૮ પ્રકારના વિપાક:- (૧) શુભનામ- (૧થી૫) પોતાના શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શનું ઈષ્ટ હોવું. આ પ્રકારે (૬) પોતાની ગતિ (ચાલ), (૭) સ્થિતિ(અવસ્થાન), (૮) લાવણ્ય, (૯) યશ, (૧૦) ઉત્થાન કર્મ, બલ, વીર્ય, પુરુષાર્થ–પરાક્રમ આદિ મન પસંદ થવું, (૧૧થી૧૪) ઇષ્ટ, કાંત, પ્રિય તેમજ મનોજ્ઞ સ્વર હોવો. (૨) અશુભનામ- ઉપર કહેલ ૧૪નું વિપરીત પ્રાપ્ત થવું. ૭. ગોત્રકર્મના ૧૬ પ્રકારના વિપાક – (૧) ઊંચગોત્ર- (૧) જાતિ, (૨) કુલ, (૩) બલ, (૪) રૂપ, (૫) તપ, (૬) શ્રત, (૭) લાભ, (૮) ઐશ્વર્ય, આ આઠનું શ્રેષ્ઠ–શ્રેષ્ઠતમ મળવું. (૨)નીચગોત્ર- ઉપરના કહેલ આઠની હલકાપણાની ઉપલબ્ધિ(પ્રાપ્તિ) થવી. ૮. અંતરાય કર્મના ૫ પ્રકારના વિપાક:- (૧) દાન, (૨) લાભ, (૩) ભોગ, (૪) ઉપભોગ, (૫) વીર્ય-પુરુષાર્થમાં બાધા ઉત્પન્ન થવી, વિધ્ધ થવા અથવા સંયોગ ન થવો. ઇચ્છા હોવા છતાં અથવા સંયોગ મળવા છતાં પણ કાર્ય ન કરી શકે, તે અંતરાય કર્મનો વિપાક-ફળ છે. વિશેષ જ્ઞાતવ્ય:(૧) મદિરા આદિ સેવનથી જ્ઞાનનો લોપ થવો, બ્રાહ્મી સેવનથી બુદ્ધિ કે સ્મરણ શક્તિ વિકસિત થવી, ખાદ્ય પદાર્થોથી નિદ્રા-અનિદ્રા, રોગ, નિરોગ થવા; ઔષધ, અને ચશમાના પ્રયોગથી દષ્ટિનું તેજ થવું વગેરે પુગલજન્ય પર નિમિત્ત કર્મવિપાક પણ હોય છે. તેમજ સ્વતઃ અવધિ આદિ જ્ઞાનનું ઉત્પન્ન ન થવું, સ્વતઃ રોગ આવી જવો વગેરે પોતાનો કર્મ વિપાક છે. (૨) બેઈન્દ્રિય જીવોને કાન, નાક, આંખનો લબ્ધિ ઉપયોગનો અભાવ હોય છે. આ પ્રકારે તેઇન્દ્રિય આદિનું પણ સમજી લેવું. કોઢ રોગથી ઘેરાયેલ શરીર અથવા લકવાથી(પક્ષાઘાત)થી ઘેરાયેલ શરીરને સ્પર્શેન્દ્રિયનો લબ્ધિ ઉપયોગ આવરિત હોય છે. જન્મથી બહેરા, અંધ, મૂંગા હોય અથવા પછી થઈ ગયા હોય તેને શ્રોત, ચક્ષુ, જીલ્લા આદિ ઇન્દ્રિયોના લબ્ધિ ઉપયોગનું આવરણ સમજવું જોઇએ. (૩) ચક્ષુ, અચક્ષુ દર્શનાવરણીયમાં સામાન્ય ઉપયોગ બાધિત હોય છે તેમજ જ્ઞાનાવરણીયમાં વિશેષ ઉપયોગ, વિશિષ્ટ અવબોધ આવરિત હોય છે. (૪) કર્મોનો ઉદય, ક્ષયોપશમ આદિ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, ભવથી પણ પ્રભાવિત હોય છે. જેમ કે ઠંડીમાં અથવા સવારે અધ્યયન
સ્મરણની સુલભતા; શાંત, એકાંત સ્થાનમાં તત્ત્વજ્ઞાનની ધ્યાનની અનુપ્રેક્ષા વિશેષ ગુણવર્ધક હોય છે નિદ્રા આવવા પર અથવા એકાગ્રચિત્ત થઈ જવા પર વેદનીય કર્મ સુસુપ્ત થઈ જાય છે. વગેરે વિવિધ ઉદાહરણ, પ્રસંગ સમજી લેવા જોઇએ. (૫) ઉત્થાન – શરીર સંબંધી ચેષ્ટા, કર્મ – ભ્રમણ–ગમન આદિ, બલ – શારીરિક શક્તિ, વીર્ય – આત્મામાં ઉત્પન થનારું સામર્થ્ય, પુરુષાકાર – આત્મજન્ય સ્વાભિમાન વિશેષ, પરાક્રમ – પોતાના કાર્ય–લક્ષ્યમાં સફળતા પ્રાપ્ત કરી લેવી, આ ઉત્થાન-કર્મ-બલ–વીર્ય-પુરુષકાર પરાક્રમનો અર્થ છે. (૬) નામ કર્મમાં- પોતાને મન પસંદ શબ્દાદિ હોવું, તે ઇષ્ટશબ્દ આદિ છે. ઈષ્ટ, કાંત આદિ સ્વરનો અર્થ છે વિણાની સમાન વલ્લભ સ્વર હોવો, કોયલની સમાન મધુર સ્વર હોવો, આ પ્રકારે બીજાઓને અભિલેષણીય સ્વર હોવો. આ ઈષ્ટ શબ્દ અને ઈષ્ટ સ્વર આદિમાં અંતર સમજવું જોઇએ. (૭) વેદનીય કર્મમાં બીજાઓના મનોજ્ઞ અમનોજ્ઞ શબ્દાદિનો સંયોગ મળતો હોય છે અને નામકર્મમાં પોતાના શરીરથી સંબંધિત શબ્દાદિ હોય છે. આ બંનેના મનોજ્ઞ અને ઇષ્ટ શબ્દોમાં તફાવત છે. (૮) ગધેડો, ઊંટ, કૂતરો વગેરે શબ્દો અનિષ્ટ હોય છે, કોયલ, પોપટ, મયૂર વગેરે શબ્દ ઈષ્ટ હોય છે.
- આ પ્રકારે આ પ્રથમ ઉદ્દેશકમાં આઠ મૂલ કર્મ પ્રકૃતિ, તેનું સ્વરૂપ, બંધ સ્વરૂપ તેમજ ઉદયના પ્રકાર અર્થાત્ કર્મફળ દેવાના પ્રકાર બતાવ્યા છે. આગળ બીજા ઉદ્દેશકમાં આઠ મૂળ કર્મ પ્રકૃતિની ઉત્તર પ્રવૃતિઓ અને તેના ભેદ-પ્રભેદોનું વર્ણન કરવામાં આવ્યું છે સાથે જ તેની સમસ્ત પ્રકૃતિઓની જઘન્ય અને ઉત્કૃષ્ટ બંધ સ્થિતિઓ બતાવી છે.
બીજો ઉદ્દેશક કની ઉત્તર પ્રવૃતિઓ – આઠ કર્મોમાં જ્ઞાનાવરણીય કર્મ, આયુષ્યકર્મ અને અંતરાયકર્મની ફક્ત ઉત્તર પ્રવૃતિઓ કહેવામાં આવી છે. તેના ફરી ભેદ કહ્યા નથી. શેષ પાંચ કર્મોની ઉત્તર પ્રવૃતિઓના અનેક ભેદ કરવામાં આવ્યા છે.
Page #70
--------------------------------------------------------------------------
________________
70
આગમચાર– ઉતરાર્ધ ૧. જ્ઞાનાવરણીય- ઉત્તર પ્રકૃતિ પાંચ છે. ૨. દર્શનાવરણીય– ઉત્તર પ્રકૃતિ બે છે તેમજ તેના ૯ ભેદ છે. ૩. વેદનીય– ઉત્તર પ્રકૃતિ બે છે તેમજ તેના ભેદ ૧૬ છે. ૪. મોહનીય– ઉત્તર પ્રકૃતિ બે છે, તેના ૫ ભેદ અને કુલ ૨૮ મેદાનભેદ છે. ૫. આયુષ્ય ઉત્તર પ્રકૃતિ ૪ છે. ૬. નામ કર્મ– ઉત્તર પ્રકતિ ૪ર છે. તેના ભેદ ૯૩ છે. ૭. ગોત્ર કર્મ- ઉત્તર પ્રકૃતિ બે છે, તેના ભેદ ૧૬ છે. ૮. અંતરાય કર્મ– ઉત્તર પ્રકૃતિ પાંચ છે.
આવી રીતે કુલ ૧૭૬ ભેદ થાય છે. તેમાંથી ૧૪૮ ઉત્તર પ્રવૃતિઓની બંધ સ્થિતિ બતાવી છે. ૨૮ ભેદ ઓછા કર્યા છે. વેદનીય અને ગોત્ર કર્મના ૧૬-૧૬ ભેદ કહ્યા છે પરંતુ બંધ સ્થિતિ ફક્ત ૨-૨ ભેદોની જ કહેલી છે. તેથી ૧૪ + ૧૪ ઊ ૨૮ ઓછા(બાદ) થવાથી ૧૭૬-૨૮ ઊ ૧૪૮ થાય છે. ૧૪૮ કર્મ પ્રવૃતિઓની બંધ સ્થિતિ:ક્રમ કર્મ પ્રકૃતિ નામ જઘન્ય બંધ સ્થિતિ
| ઉત્કૃષ્ટ બંધ સ્થિતિ
૧૭
૧૮
૧૯
૧-૫
મતિ જ્ઞાનાવરણીય આદિ પાંચ ૬-૯ | ચક્ષુદર્શનાવરણીય આદિ ચાર ૧૦-૧૪ | નિદ્રા આદિ પાંચ ૧૫
ઇર્યાવહિ શાતા વેદનીય
સાંપરાયિકશાતા વેદનીય ૧૬
અશાતા વેદનીય સમ્યકત્વ મોહનીય મિથ્યાત્વ મોહનીય
મિશ્ર મોહનીય ૨૦-૩૧ | ત્રણ કષાય ચોક (૧૨) ૩ર-૩૫ | સંજ્વલન કષાય ચોક
| સ્ત્રી વેદ ૩૭
પુરુષ વેદ | ૩૮
નપુંસક વેદ ૩૯-૪૦ હાસ્ય, રતિ ૪૧-૪૪ | | અરતિ, ભય શોક, દુગંછા ૪૫-૪૬ નરકાયુ, દેવાયુ ૪૭-૪૮ તિર્યંચાયુ મનુષ્યાય ૪૯
નરક ગતિ તિર્યંચ ગતિ
અંતર્મુહૂર્ત
૩૦ ક્રોડાકોડી સાગર. અંતર્મુહૂર્ત
૩૦ ક્રોડાકોડી સાગર. ૩/૭ સાગર. સાધિક
| ૩૦ ક્રોડાકોડી સાગર. બે સમય
| બે સમય ૧૨ મુહૂર્ત
૧૫ ક્રોડાકોડી સાગર ૩/૭ સાગરોપમ દેશોના
| ૩૦ ક્રોડાકોડી સાગર, અંતર્મુહૂર્ત
૬૬ સાગર સાધિક ૧ સાગર. દેશોન
૭૦ ક્રોડાકોડી સાગર અંતર્મુહૂર્ત
| અંતર્મુહૂર્ત ૪/૭ સાગર. દેશોના
૪૦ ક્રોડાક્રોડી સાગર. | ૨ માસ ૧ માસ/ અર્ધમાસ/અંતર્મુહૂર્ત | ૪૦ ક્રોડાકોડી સાગરોપમ સાતિયા દોઢ ભાગ સાગરોપમ દેશોન | ૧૫ ક્રોડાકોડી સાગરોપમ ૮ વર્ષ
૧૦ ક્રોડાકોડી સાગર ૨૭ સાગર. દેશોના
૨૦ ક્રોડાકોડી સાગર ૧/૭ સાગર દેશોન
૧૦ ક્રોડાક્રોડી સાગર ૨/૭ સાગર દેશોન
૨૦ ક્રોડાકોડી સાગર ૧૦૦૦૦ વર્ષ સા. અંતર્મુહૂર્ત | ૩૩ સાગર + ૧/૩ કરોડ પૂર્વ અંતર્મુહૂર્ત
૩ પલ્ય+૧/૩ કરોડ પૂર્વ ૨/૭ હજાર સાગર દેશોન
૨૦ ક્રોડાક્રોડી સાગર ૨/૭ સાગરોપમ દેશોન
૨૦ ક્રોડાકોડી સાગર
૫૧
૫૩
મનુષ્ય ગતિ
સાતિયા દોઢ ભાગ
સાગરોપમ દેશોન પર દેવ ગતિ
૧/૭ હજાર સાગર દેશોન એકેન્દ્રિય જાતિ
૨/૭ સાગર સાગર દેશોના | ૫૪-૫૬ | | બેઇન્દ્રિયાદિ ત્રણ જાતિ
૯/૩૫ સાગર દેશોન ૫૭. પંચેન્દ્રિય જાતિ
| ૨/૭ સાગર. દેશોન ૫૮ ઔદારિક શરીર
૨૭ સાગર. દેશોન | પ૯ | વક્રિય શરીર
૨/૭ હજાર સાગર. દેશોન | $0 આહારક શરીર
અંતઃ ક્રોડાકોડી સાગર | ૬૧-૬૨ તૈજસ કાર્મણ શરીર
| ૨/૭ સાગર દેશોન | ૬૩-૭ર | ૫ બંધન, ૫ સંઘાતના સ્વ શરીર સમાન | ૭૩-૭૫ | અંગોપાંગ ત્રણ
સ્વ શરીર સમાન ૭૬ વજ ઋષભ નારાચ સંઘયણ
૫/૩૫ (૧/૭) સાગર દેશોના ઋષભ નારાય સંઘયણ
૬૩૫ સાગર દેશોના ૭૮ નારાચ સંઘયણ
૭૩૫ (૧/૫) સાગર. દેશોન અર્ધનારાજ
૮/૩૫ સાગર. દેશોન | ૮૦ કિલિકા સંઘયણ
૯/૩૫ સાગર. દેશોન
૧૫ ક્રોડાકોડીસાગર | સાગરોપમ ૧૦ ક્રોડાક્રોડી સાગર ૨૦ ક્રોડાકોડી સાગર ૧૮ ક્રોડાક્રોડી સાગર ૨૦ ક્રોડાક્રોડી સાગર ૨૦ ક્રોડાકોડી સાગર. ૨૦ ક્રોડાક્રોડી સાગર અંત:ક્રોડાક્રોડી સાગર ૨૦ ક્રોડાકોડી સાગર સ્વ શરીર સમાન સ્વ શરીર સમાન ૧૦ ક્રોડાકોડી સાગર ૧૨ ક્રોડાકોડી સાગર ૧૪ ક્રોડાક્રોડી સાગર ૧૬ ક્રોડાક્રોડી સાગર. ૧૮ ક્રોડાકોડી સાગર.
૭૭.
Page #71
--------------------------------------------------------------------------
________________
71
ગમસાર
| ૮૧
૯)
૯૩
' સુગંધ
| ૧૨૦
jainology II સેવાર્ય સંઘયણ
૧૦૩૫ (૨૭) સાગર. દેશોન. ૨૦ ક્રોડાકોડી સાગર. ૮૨-૮૭ | સંસ્થાન ૬
સંઘયણની સમાન ૮૮ સફેદ વર્ણ
(૪)૨૮ (૧૭) સાગર. દેશોન ૧૦ ક્રોડાકોડી સાગર | ૮૯ પીળો વર્ણ પ/૨૮ સાગર. દેશોન
૧૨– ૧/૨ ક્રોડાકોડી સાગર લાલ વર્ણ ૬, ૨૮ સાગર. દેશોન
૧૫ ક્રોડાક્રોડી સાગરો. | ૯૧ નીલો વર્ણ
૭) ૨૮ (૧/૪) સાગર. દેશોન ૧૭– ૧/૨ ક્રો.કો. સાગર. ૯૨ | કાળો વર્ણ
૮) ૨૮ (૨/૭) સાગર. દેશોન. ૨૦ ક્રોડાકોડી સાગર. ૧/૭ સાગર.
૧૦ ક્રોડાકોડી સાગર. ૯૪ | દુર્ગધ
૨/૭ સાગર. દેશોન
૨૦ ક્રોડાક્રોડી સાગર | ૯૫-૯૯ પાંચ રસ
પાંચ વર્ણની સમાન ૧૦૦-૧૦૩ | કર્કશ, ગુરુ.
૨/૭ સાગર, દેશોન
૨૦ ક્રોડાકોડી સાગર. ૧૦૪-૧૦૭ | મૃદુ, લઘુ, સ્નિગ્ધ, ઉષ્ણ
૧/૭ સાગર દેશોન
૧૦ ક્રોડાકોડી સાગર ૧૦૮-૧૧૦ | અગુરુ લઘુ, ઉપઘાત, પરાઘાત ૨/૭ સાગર, દેશોના
૨૦ ક્રોડાક્રોડી સાગર | ૧૧૧-૧૧૪ | ચાર આનુપૂર્વી
૪ ગતિની સમાન | ૧૧૫-૧૧૮ | ઉચ્છુવાસ, આતપ, ઉદ્યોત,
૨/૭ સાગરોપમાં
૨૦ ક્રોડાકોડી નિર્માણ નામકર્મ (થોડું ઓછું)
સાગરોપમાં | ૧૧૯ તીર્થકર નામકર્મ
અંતઃ ક્રો.કો. સાગર.
અંતઃ ક્રો.કો. સાગર. શુભ વિહાયોગતિ ૧/૭ સાગર. દેશોન
૧૦ ક્રોડાકોડી સાગર ૧૨૧ અશુભ વિહાયોગતિ ૨/૭ સાગર, દેશોના
૨૦ ક્રોડાકોડી સાગર. ૧૨૨-૧૨૬ | ત્રસ, સ્થાવર, બાદર,
૨/૭ સાગરોપમ
૨૦ ક્રોડાકોડી | પર્યાપ્ત, પ્રત્યેક (થોડું ઓછું)
સાગરોપમ ૧૨૭–૧૨૯ | સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ
૯૩૫ સાગર. દેશોન
૧૮ ક્રોડાક્રોડી સાગર. ૧૩૦-૧૩૪ સ્થિર, શુભ, સુભગ,
૧/૭ સાગરોપમ
૧૦ ક્રોડાકોડી સુસ્વર, આદેય નામકર્મ | (થોડું ઓછું)
સાગરોપમાં ૧૩૫-૧૪૦ | અસ્થિર, અશુભ, દુર્ભગ,
૨/૭ સાગરોપમ
૨૦ ક્રોડાકોડી દુશ્વર, અનાદેય, અયશ. | (થોડું ઓછું)
સાગરોપમાં ૧૪૧ યશકીર્તિ નામકર્મ આઠ મુહૂર્ત
૧૦ ક્રોડાકોડી સાગર ૧૪૨ ઉચ્ચ ગોત્ર
આઠ મુહૂર્ત
૧૦ ક્રોડાકોડી સાગર ૧૪૩ નીચ ગોત્ર
૨/૭ સાગર. દેશોન
૨૦ ક્રોડાક્રોડી દેશોન ૧૪૪–૧૪૮ | દાનાંતરાયાદિ પાંચ
| અંતમુહૂર્ત
૩૦ ક્રોડાકોડી સાગર. સિંકેત :- સાગ૨૦ ઊ સાગરોપમ, પલ૦ ઊ પલ્યોપમ, ક્રો૦ ક્રોવ ઊ ક્રોડાકોડી, થોડું ઓછું ઊ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઓછો. ૧/૭ સાગ૨૦ ઊ એક સાગરોપમનો એક સાતમો ભાગ, ૧/૭ હજાર સાગ૨૦ ઊ એક હજાર સાગરોપમનો એક સાતમો ભાગ, ૯૩૫ સાગ૨૦ ઊ એક સાગરના ૩૫ ભાગમાંના ૯ ભાગ.સાવ ઊ સાધિક, અયશ૦ ઊ અશોકતિ]. વિશેષ જ્ઞાતવ્ય:- ૧/૭ સાગર, ર૭ સાગર આદિ જે જઘન્ય બંધસ્થિતિ છે તે એકેન્દ્રિયની અપેક્ષાએ હોય છે. આયુષ્યને છોડીને આઠ મુહૂર્ત, અંતર્મુહૂર્તનો જે જઘન્ય બંધ છે, તે અપ્રમત્ત ગુણસ્થાનોની અપેક્ષાએ છે.
જ્યાં ઉત્કૃષ્ટ બંધ ૧૦ ક્રોડાકોડી સાગર હોય છે ત્યાં જઘન્ય ૧/૭ સાગર હોય છે, તેવી જ રીતે ૨૦ સાગરના ર/૭ સાગર, ૩૦ સાગરના ૩/૭ સાગર થાય છે. જઘન્ય, ઉત્કૃષ્ટ બે સમયનો બંધ વીતરાગ અવસ્થાનો છે.
જઘન્ય, ઉત્કૃષ્ટ અંતઃ ક્રોડાકોડી બંધ સમ્યગુદષ્ટિ શ્રાવક તેમજ સાધુની અપેક્ષાએ છે. નામ કર્મમાં ૧૪ પિંડ પ્રકૃતિ છે અને આઠ પ્રત્યેક પ્રકૃતિ છે અર્થાત્ આઠ એક ભેદ વાળી અને ૧૪ અનેક ભેદવાળી પ્રકૃતિઓ છે.
પ્રત્યેક પ્રકતિઓ:- ૧ અગરુલઘ, ૨ ઉપઘાત, ૩ પરાઘાત, ૪ ઉચ્છવાસ, ૫ આતપ. ૬ ઉદ્યોત, ૭ તીર્થકર, ૮ નિર્માણ. ચૌદ પિંડ પ્રકૃતિઓઃ - (૧) ગતિ – ચાર, (૨) જાતિ – પાંચ, (૩) શરીર – પાંચ, (૪) અંગોપાંગ – ત્રણ, (૫) બંધન – પાંચ, (૬) સંઘાતન – પાંચ, (૭) સંહનન - છે, (૮) સંસ્થાન - છે, (૯) વર્ણ – પાંચ, (૧૦) ગંધ-બે, (૧૧) રસ – પાંચ, (૧૨) સ્પર્શ - આઠ, (૧૩) આનુપૂર્વી - ચાર, (૧૪) વિહાયોગતિ - બે. બે દશક – ૧ ત્રણ દશક-ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશ-કીર્તિ. ૨ સ્થાવર દશક - સ્થાવર, સૂક્ષમ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુસ્વર, અનાદેય, અયશકીર્તિ. અબાધાકાલ - દરેક કર્મ પ્રકૃતિની બંધ સ્થિતિના અનુપાતથી અબાધાકાલ થાય છે. જે કર્મની જેટલી ક્રોડાકોડ સાગરોપમની બંધસ્થિતિ છે તેટલા જ સો વર્ષનો અબાધાકાલ જાણવો જોઇએ જેમકે -
| ઉત્કૃષ્ટ બંધ
| ઉત્કૃષ્ટ અબાધાકાલ | ૭૦ ક્રોડાકોડ સાગરોપમના ૭000 વર્ષ ૩૦ ક્રોડાક્રોડ સાગરોપમના ૩000 વર્ષ ૨૦ ક્રોડાક્રોડ સાગરોપમના ૨000 વર્ષ | ૧૫ ક્રોડાક્રોડ સાગરોપમના ૧૫00 વર્ષ
Page #72
--------------------------------------------------------------------------
________________
આગમચાર– ઉતરાર્ધ
_72
| ૧૦ ક્રોડાકોડ સાગરોપમના | 1000 વર્ષ | ૧૨ ક્રોડાક્રોડ સાગરોપમના | ૧૨00 વર્ષ ૧૮ ક્રોડાક્રોડ સાગરોપમના ૧૮૦૦ વર્ષ ૧૭ ૧/૨ ક્રોડાકોડ સાગરોપમના ૧૭૫૦ વર્ષ | ૧૪ ક્રોડાક્રોડ સાગરોપમના | ૧૪૦૦ વર્ષ | ૧૦ ક્રોડાકોડ સાગરોપમના | ૧૬૦૦ વર્ષ
૧૨ ૧૨ ક્રોડાક્રોડ સાગરોપમના | ૧૨૫૦ વર્ષ જઘન્ય અબાધાકાલ અંતર્મુહૂર્ત આદિ સમજી લેવું જોઇએ, આયુષ્ય કર્મનો અબાધાકાલ જઘન્ય અંતર્મુહૂર્ત, મધ્યમ ૬ મહિના, ઉત્કૃષ્ટ કોડ પૂર્વનો ત્રીજો ભાગ અર્થાત્ ૧/૩ કરોડ પૂર્વ. જીવ પોતાના જેટલા આયુષ્ય શેષ રહેવા પર આગલા ભવનું આયુષ્ય બાંધે તેટલા સમયનું જ આયુષ્યકર્મનું અબાધાકાળ હોય છે. ઉતકૃષ્ટ અબાધાકાળ પોતાના આ ભવનાં આયુષ્યનાં ૧/૩ ભાગ જેટલું હોઈ શકે. એકેન્દ્રિય આદિનો કર્મબંધકાલ - એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ બંધ એક સાગરોપમ છે, બેઇન્દ્રિયના ૨૫ સાગરોપમ, તે ઇન્દ્રિયનો ૫૦ સાગરોપમ, ચૌરેન્દ્રિયનો ૧૦૦ સાગરોપમ, અસંજ્ઞી પંચેન્દ્રિયનો ૧૦૦૦ સાગરોપમનો ઉત્કૃષ્ટ બંધ છે. તે ૭૦ ક્રોડાકોડી સાગરોપમવાળા મિથ્યાત્વ મોહકર્મની અપેક્ષાએ છે. બીજી જે પ્રકૃતિનો જેટલો ઉત્કૃષ્ટ બંધ હોય તેના અનુપાત– પ્રમાણમાં સમજી લેવો જોઈએ અર્થાત્ સંજ્ઞી પંચેન્દ્રિયનો ૭૦ ક્રોડાકોડી સાગરોપમ બરાબર એકેન્દ્રિયનો એક સાગરોપમ. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીનો જઘન્ય બંધકાલ પોતાના ઉત્કૃષ્ટ બંધકાલથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઓછો હોય છે. ઉત્કૃષ્ટ બંધકાલ વિવરણ:
સંજ્ઞીનો બંધ એકેન્દ્રિય ૩૦ ક્રોડાકોડી સાગર | ૩/૭ સાગર ૨૦ ક્રોડાકોડી સાગર | ૨/૭ સાગર ૧૫ ક્રોડાકોડી સાગર સાતિયા દોઢ સાગર ૧૦ ક્રોડાક્રોડી સાગર ૧/૭ સાગર
૪૦ ક્રોડાકોડી સાગર ૪/૭ સાગર વિશેષઃ એકેન્દ્રિયથી બેઇન્દ્રિય ૨૫ ગણો, તે ઇન્દ્રિય ૫૦ ગણો, ચૌરેન્દ્રિય ૧૦૦ ગણો, અસંજ્ઞી પંચેન્દ્રિય ૧૦૦૦ ગણો બંધ થાય
છે.
એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ બંધકાલ વિવરણ:| પ્રકૃતિ ઉત્કૃષ્ટ બંધસમુચ્ચય
એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ બંધ જ્ઞાનાવરણીયાદિ ૩૦ ક્રોડાક્રોડી સાગરોપમ ૩/૭ સાગરોપમ સાતવેદનીય | ૧૫ ક્રોડાકોડી સાગરોપમાં | સાતિયા દોઢ સાગરોપમ મિથ્યાત્વ મોહ ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમાં ૧ સાગરોપમ ૧૬ કષાય ૪૦ ક્રોડાક્રોડી સાગરોપમ ૪/૭ સાગરોપમ પુરુષ વેદ ૧૦ ક્રોડાક્રોડી સાગરોપમ | ૧/૭ સાગરોપમ | બેઇન્દ્રિય જાતિ | ૧૮ ક્રોડાકોડી સાગરોપમાં ૯/૩૫ સાગરોપમ
ઋષભ નારાજ | ૧૨ ક્રોડાકોડી સાગરોપમ | ૬/૩૫ સાગરોપમ
નીલાવર્ણ ૧૭ ૧/૨ ક્રોડાકોડી સાગરોપમ ૭/૨૮ સાગરોપમ આ રીતે બધી પ્રવૃતિઓનો એકેન્દ્રિયોનો બંધ જાણી લેવો. તેર પ્રકૃતિનો બંધ એકેન્દ્રિયમાં નથી તેથી ૧૪૮–૧૩ ઊ ૧૩૫ પ્રકૃતિનો બંધ હોય છે. આયુષ્ય કર્મનો બંધ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ એક કરોડ પૂર્વ અને ૨૨/૩ હજાર વર્ષ સાધિક. તેર પ્રકૃતિ – નરકત્રિક, દેવત્રિક, વૈક્રિયદ્રિક, આહારદ્ધિક અને તીર્થકર નામકર્મ, મિશ્રમોહ, સમ્યકત્વ મોહ. વિકસેન્દ્રિય આદિનો બંધ:- બેઇન્દ્રિયમાં પણ આ ૧૩૫ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ બંધ ૨૫ ગણો અર્થાત્ ૨૫ સાગરોપમના ઉપર કહેલા ભાગ સમજી લેવા. જઘન્ય બંધ ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઓછો સમજવો.
આ પ્રકારે તે ઇન્દ્રિયોનો ૧૩૫ પ્રકૃતિઓનો બંધ ૫૦ ગુણો, ચોરેન્દ્રિયનો સો ગણો તેમજ અસંજ્ઞી પંચેન્દ્રિયનો હજાર ગણો સમજી લેવો.
આયુષ્ય કર્મનો બંધ એકેન્દ્રિયની સમાન જ વિકસેન્દ્રિયનો છે. અસંજ્ઞી પંચેન્દ્રિયમાં આયુષ્ય બંધ જઘન્ય અંતર્મુહૂર્ત(મનુષ્ય-તિર્યંચાય) તેમજ જઘન્ય અંતર્મુહૂર્ત સાધિક 10000 વર્ષ (દેવ-નરકાય) ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અને ૧/૩ કરોડપૂર્વ અધિક..
અસંજ્ઞી પંચેન્દ્રિય પાંચ પ્રકૃતિનો બંધ કરતા નથી જેમકે તીર્થકર નામ કર્મ, આહારદ્ધિક, મિશ્રમોહ, સમ્યકત્વ મોહ. બાકી ૧૪૮-૫ ઊ ૧૪૩ પ્રકૃતિનો બંધ ઉપર પ્રમાણે જાણવો. સંજ્ઞી પંચેન્દ્રિયમાં ત્રણ ગતિમાં બધી પ્રવૃતિઓનો જઘન્ય અંતઃ ક્રોડાકોડી સાગરોપમનો બંધ હોય છે. ઉત્કૃષ્ટ સમુચ્ચયની સમાન બંધ હોય છે.
Page #73
--------------------------------------------------------------------------
________________
jainology II
73
આગમસાર
જેનો સમુચ્ચય જીવમાં જઘન્ય બંધ અંતર્મુહૂર્ત આદિ છે, તે મનુષ્યમાં પણ તેટલો જ છે. જેનો જઘન્ય બંધ સાગરોપમમાં છે, તેનો મનુષ્યમાં અંતઃ ક્રોડાક્રોડી સાગરોપમ છે. આયુબંધ સંજ્ઞીમાં
નારકી—દેવતામાં— તિર્યંચાયુબંધ જઘન્ય અંતર્મુહૂર્ત + ૬ માસ, ઉત્કૃષ્ટ ક્રોડ પૂર્વ + ૬ માસ. મનુષ્યાયુ બંધ જઘન્ય અનેક માસ (અથવા અનેક વર્ષ) + ૬ માસ, ઉત્કૃષ્ટ ક્રોડ પૂર્વ + ૬ માસ. તિર્યંચમાં- ત્રણ ગતિનું આયુષ્ય સમુચ્ચયની સમાન તેમજ દેવાયુબંધ ઉત્કૃષ્ટ ૧૮ સાગરોપમ + ૧/૩ કરોડ પૂર્વ છે. મનુષ્યમાં ચારે ગતિનું આયુષ્ય સમુચ્ચયની સમાન છે. જઘન્ય કર્મ બંધક :– આયુકર્મ– અસંક્ષેપદ્મા (અંતિમ અંતર્મુહૂર્ત) પ્રવિષ્ટ જીવ સર્વ જઘન્ય આયુષ્ય બંધ કરે છે. મોહકર્મ– આઠમા નવમા ગુણ સ્થાનવાળા મનુષ્ય સર્વ જઘન્ય મોહકર્મનો બંધ કરે છે.
શેષ છ કર્મ :- દશમા ગુણ સ્થાનવાળા સર્વ જઘન્ય બંધ કરે છે.
-:
ઉત્કૃષ્ટ કર્મબંધક : સંશી પંચેન્દ્રિય પર્યાપ્ત, જાગૃત, સાકારોપયુક્ત, મિથ્યાદષ્ટિ, કૃષ્ણલેશી, ઉત્કૃષ્ટ સંકિલષ્ટ પરિણામી અને કંઈક ન્યૂન (મધ્યમ) સંક્લિષ્ટ પરિણામી નારકી, દેવતા—દેવી, કર્મભૂમિ તિર્યંચ—તિર્યંચાણી, મનુષ્ય મનુષ્યાણી ઉત્કૃષ્ટ સાતે કર્મનો બંધ કરે છે.(નોંધ : પુણ્યના ઉદયથી મળેલ સંશિપણામાં, પંચેન્દ્રીયપણામાં સર્વોતકૃષ્ટ કર્મબંધ થાય છે. વિશિષ્ટ બુધ્ધિમતિ IQ ધરાવતા લોકો વધારે કર્મોનો બંધ કરી શકે છે.પુણ્યના ઉદયને પચાવવું મુશકેલ છે.)
આયુષ્ય કર્મ : :- ૧. કર્મભૂમિ સંશી તિર્યંચ-મનુષ્ય(પુરુષ), પર્યાપ્ત, જાગૃત સાકારોપયુક્ત, મિથ્યાદષ્ટિ, પરમ કૃષ્ણલેશી, ઉત્કૃષ્ટ સંક્લિષ્ટ પરિણામી જ ઉત્કૃષ્ટ ૩૩ સાગર નરકના આયુષ્યનો બંધ કરે છે. ૨. તથા મનુષ્ય સમ્યગ્દષ્ટિ, શુક્લલેશી, અપ્રમત્ત સંયત વિશુદ્ધ પરિણામી પણ ૩૩ સાગર સર્વાર્થસિદ્ધ અણુત્તર વિમાનના આયુષ્યનો બંધ કરે છે, અર્થાત્ મનુષ્ય નરક દેવ બંનેનો ઉત્કૃષ્ટ આયુષ્ય બંધ કરે છે. ૩. મનુષ્યાણી પર્યાપ્ત, જાગૃત, સમ્યગ્દષ્ટિ, શુક્લલેશી, અપ્રમત્ત સંયત, ઉત્કૃષ્ટ ૩૩ સાગર સર્વાર્થસિદ્ધ અણુત્તર વિમાનના આયુષ્યનો બંધ કરે છે, નારકીનો ઉતકૃષ્ટ આયુબંધ સ્ત્રીવેદમાં થતો નથી.
ગુણસ્થાનો પર બંધ ઉદય ઉદીરણા સત્તા [કમૅ ગ્રંથ–૨]
૧ બંધ વિચાર :-સમુચ્ચય ૧૨૦ પ્રકૃતિના બંધ હોય છે. ૧૪૮માંથી ૨૮ કાઢી. ૫ બંધન ૫ સંઘાતન ૧૬ વર્ણાદિ, સમકિત, મિશ્ર મોહનીય, આ ૨૮નો બંધ થતો નથી.
૧. પહેલા ગુણસ્થાનમાં :– ૧૧૭ પ્રકૃતિના બંધ હોય છે. ૧૨૦માંથી આહારકદ્ધિક અને તીર્થંકર નામ આ ૩ ઓછા થયા.
૨. બીજા ગુણસ્થાનમાં :- ૧૦૧ પ્રકૃતિનો બંધ. ૧૧૭માંથી ૧૬ પ્રકૃતિ કાઢી. જાતિ ચતુષ્ક, સ્થાવર ચતુષ્ક, નપુંસક ચતુષ્ક, નરક ત્રિક, આતપ નામ, આ ૪+૪+૪+૩+૧ ઊ ૧૬.
૩. ત્રીજા ગુણસ્થાનમાં :– ૭૪ પ્રકૃતિનો બંધ હોય છે. ૧૦૧માંથી ૨૭ કાઢી ત્યારે ૭૪ રહી. અનંતાનુબંધી ચૌક, મધ્યમના ચાર સંઘયણ, ચાર સંઠાણ, દુર્ભગત્રિક, નિંદ્રા ત્રિક, તિર્યંચ ત્રિક, નીચ ગોત્ર, ઉદ્યોત નામ, અશુભ વિહાયોગતિ, સ્ત્રી વેદ, મનુષ્યાયુ, દેવાયુ. આ ૪+૪+૪+૩+૩+૩+૧+૧+૧+૧+૧+૧+ ઊ ૨૭.
૪. ચોથા ગુણસ્થાનમાં :- ૭૭ પ્રકૃતિનો બંધ હોય છે. ૭૪ પૂર્વની અને મનુષ્યાય, દેવાયુ, તીર્થંકર નામ, આ ૩ વધવાથી ૭૭ થઈ. ૫. પાંચમા ગુણસ્થાનમાં :– ૬૭ પ્રકૃતિનો બંધ હોય છે. ૭૭માંથી ૧૦ કાઢી. અપ્રત્યાખ્યાની ચૌક, મનુષ્ય ત્રિક, ઔદારિક દ્વિક, વજ્રઋષભનારાચ સંઘયણ. આ ૪+૩+ર+૧ ઊ ૧૦ કાઢી.
૬. છઠ્ઠા ગુણસ્થાનમાં :– ૬૩ પ્રકૃતિનો બંધ હોય છે. ૬૭માંથી પ્રત્યાખ્યાની ચૌક નીકળ્યો.
૭. સાતમા ગુણસ્થાનમાં :– ૫૯ અને ૫૮ પ્રકૃતિનો બંધ હોય છે. અતિ, શોક, અસાતાવેદનીય, અસ્થિર, અશુભ, અયશોકીર્તિ, આ ૬ નીકળ્યા અને આહારક દ્વિક વધ્યા ત્યારે ૬૩-૬ ઊ ૫૭ + ૨ ઊ ૫૯, દેવાયુના બંધ છટ્ટે ગુણસ્થાનમાં શુરુ કર્યું હોય તો સાતમા ગુણસ્થાનમાં હોય છે. આ માટે ૫૯ અને દેવાયુનો બંધ શરુ ન કર્યું હોય તો ૫૮ પ્રકૃતિનો બંધ.
૮. આઠમા ગુણસ્થાનમાં :– આ ગુણસ્થાનમાં સાત ભાગ છે. પહેલા ભાગમાં ૫૮ પ્રકૃતિનો બંધ. બીજાથી છઠ્ઠા ભાગ સુધી ૫૬ પ્રકૃતિનો બંધ હોય છે, બે નિદ્રા ઘટી. ૭મા ભાગમાં ૨૬નો બંધ હોય છે, ૩૦ પ્રકૃતિ ઘટી. યથા- સુરદ્ધિક, પંચેન્દ્રિયજાતિ, શુભવિહાયોગતિ, ત્રસનવક (યશોકીર્તિને છોડીને), શરીર ચતુષ્ક, ઔદારિક છોડીને) અંગોપાંગ દ્વિક (વૈક્રિય અને આહારક), પ્રથમ સંસ્થાન, વર્ણચતુષ્ક, પ્રત્યેક નામની ૬ પ્રકૃતિ (અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, જનનામ, નિર્વાણનામ) આ કુલ ૨+૧+૧+૯+૪+૨+૧+૪+૬ ઊ ૩૦ પ્રકૃતિ ગઈ. ૫ જ્ઞાનાવરણીય, ૫ અંતરાય, ૪ દર્શનાવરણીય, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા, સંજ્વલચતુષ્ક, સાતાવેદનીય, ઉચ્ચગોત્ર, યશોકીર્તિ, પુરુષ વેદ. આ કુલ ૫+૫+ ૪+૧+૧+૧+૧+૪+૧+૧+૧+૧ ઊ ૨૬નો
બંધ છે.
(૯) નવમા ગુણસ્થાનમાં :– એના ૫ ભાગ છે. પહેલા ભાગમાં ૨૨ પ્રકૃતિનો બંધ થાય છે. હાસ્યાદિ ૪ ઘટી. બીજા ભાગમાં ૨૧, એક પુરુષ વેદ ઘટયો. ત્રીજામાં ક્રોધ છોડીને ૨૦નો બંધ. ચોથા ભાગમાં માન છોડીને ૧૯ પ્રકૃતિનો બંધ. પાંચમા ભાગમાં માયા છોડીને ૧૮ પ્રકૃતિનો બંધ થાય છે.
(૧૦) દસમા ગુણસ્થાનમાં ઃ– ઉપરોક્ત ૧૮ પ્રકૃતિમાંથી સંજ્વલન લોભ વર્જીને ૧૭ પ્રકૃતિનો બંધ થાય છે. (૧૧,૧૨,૧૩) ગુણસ્થાનમાં :– માત્ર સાતા વેદનીયનો બંધ થાય છે, ૧૬ ઘટી. જ્ઞાનાવરણીયાદિ ત્રણ કર્મની ૧૪ તથા યશોકીર્તિ, ઉચ્ચગૌત્ર એમ કુલ ૧૬ જાય. ૧૪મા ગુણસ્થાનમાં બંધ થતો નથી.
=
૨. ઉદય વિચાર ઃ
-
સમુચ્ચય ૧૨૨ પ્રકૃતિનો ઉદય હોય છે– ૧૨૦ પહેલાંની તથા સમકિત મોહનીય અને મિશ્ર મોહનીય આ બે વધી. (૧) પહેલા ગુણસ્થાનમાં :– ૧૧૭ પ્રકૃતિનો ઉદય. બંધની સમાન.
(૨) બીજા ગુણસ્થાનમાં :– ૧૧૧ પ્રકૃતિનો ઉદય, ૧૧૭માંથી ૬ ઘટી મિથ્યાત્વ મોહનીય વૈક્રિય પંચક.
Page #74
--------------------------------------------------------------------------
________________
આગમચાર– ઉતરાર્ધ (૩) ત્રજા ગુણસ્થાનમાં – ૧૦૦ પ્રકૃતિનો ઉદય, ૧૦૯માથી ૧૦ ઘટે (અનન્તાનુબંધી ચૌક, ત્રણ આનુપૂર્વી, ત્રણ જાતિ નામ) મિશ્રમોહનીય વધે. (૪) ચોથા ગુણસથાનમાં – ૧૦૪ પ્રકૃતિનો ઉદય. ચાર અનુપૂર્વી, સમકિત મોહનીય આ પાંચ વધી અને મિશ્ર મોહનીય ઘટી. (૫) પાંચમાં ગુણસ્થાનમાં – ૮૭ પ્રકૃતિનો ઉદય. ૧૦૪માંથી ૧૭ ઘટી. જેમ કે– અપ્રત્યાખ્યાની ચાર, વૈક્રિય આઠ, દુર્ભગ ત્રણ, તિર્યચ, મનુષ્ય આનુપૂર્વી એમ ૪+૮+૩+૨ ? ૧૭. (૬) છઠ્ઠા ગુણસથાનમાં - ૮૧ પ્રકૃતિનો ઉદય. ૮૭માંથી પ્રત્યાખ્યાની-૪, તિર્યચ-૨, ઉઘાતનામ, નીચગોત્ર-૮ જાય ત્યારે ૭૯ રહે અને આહારક દ્વિક વધે ત્યારે ૮૧ થાય. (૭) સાતમાં ગુણસ્થાનમાં - ૭૬ પ્રકૃતિનો ઉદય. ૮૧માંથી નિદ્રા ત્રણ અને આહારક બે એમ પાંચ જાય. (૮) આઠમા ગુણસ્થાનમાં:- ૦૨ પ્રકૃતિનો ઉદય. છેલ્લા ત્રણ સંઘયણ અને સમકિત મોહનીય એમ ૪ જાય. (૯) નવમાં ગુણસ્થાનમાં:- ૬૬ પ્રકૃતિનો ઉદય ૭રમાંથી હાસ્યાદિક જાય. (૧૦) દસમા ગુણસ્થાનમાં – ૬૦ પ્રકૃતિનો ઉદય. સંજ્વલન ત્રણ અને ત્રણ વેદ એમ ૬ જાય. (૧૧) અગિયારમા ગુણસ્થાનમાં:- ૫૯ પ્રકૃતિનો ઉદય. ૧ સંજ્વલન લોભ જાય. (૧૨) બારમા ગુણસ્થાનમાં – એમાં બે ભાગ છે– પહેલા ભાગમાં ૨ સંઘયણ ગયા પછી ૫૭નો ઉદય થાય. બીજા ભાગમાં રનિદ્રા છોડીને પપનો ઉદય થાય. (૧૩) તેરમાં ગુણસ્થાનમાં:- ૪૨ પ્રકૃતિનો ઉદય. ૧૪ પ્રકૃતિ જાય, એક જિન નામ વધે. (૧૪) ચોદમાં ગુણસ્થાનમાં – ૧૨ પ્રકૃતિનો ઉદય. ૪રમાંથી ૩૦ જાય. ઔદારિક દ્રિક, અસ્થિર દ્વિક, વિહાયોગતિ દ્રિક, પ્રત્યેક ત્રિક, સંસ્થાન છે, પ્રત્યેક પ્રકૃતિ પાંચ(અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, શ્વાસોશ્વાસ, નિર્માણ) વર્ણાદિ ચાર, તૈજસ-કાશ્મણ શરીર, વજત્રઢષભનારાચ, સ્વર દ્રિક, અસાતા કે સાતા વેદનીયમાંથી એક એમ કુલ ૨+૨+૨+૩+ +૫ + ૪૦ + ૨ + ૧ + ૨ + ૧ ઊ ૩૦ જાય, ૧૨ પ્રકૃતિ રહી, સુભગ, આદેય, યશકીર્તિ, સાતા-અસાતામાંથી એક, ત્રસ ત્રિક, પંચેન્દ્રિય જાતિ મનુષ્ય ગતિ અને આયુ, જિન નામ, ઉચ્ચગૌત્ર એમ કુલ ૧૨ પ્રકૃતિનો ઉદય ચોદમાં ગુણસ્થાનના અંત સુધી રહે છે. ૩. ઉદીરણા વિચાર:
પહેલા ગુણસ્થાનથી છઠ્ઠા ગુણસ્થાન સુધી ઉદીરણા, ઉદયની જેમ હોય. સાતમાથી તેરમા ગુણસ્થાન સુધી ઉદયની પ્રકૃતિમાંથી વેદનીય દ્રિક અને મનુષ્યાય એમ ત્રણ જાય. કારણ કે આ ગુણસ્થાનોમાં આ પ્રકૃતિઓની ઉદીરણા થતી નથી. . સત્તા વિચાર:
સમુચ્ચય ૧૪૮ પ્રકૃતિની સત્તા થાય છે. ૧. પહેલા ગુણસ્થાનમાં– ૧૪૮ પ્રકૃતિની સત્તા. ૨. બીજા-ત્રીજા ગુણસ્થાનમાં- ૧૪૭ પ્રકૃતિની સત્તા. જિન નામ જાય. ૩. ચોથા ગુણસ્થાનથી સાતમા ગુણસ્થાનમાં– ચાર–ચાર ભેદ– ૧. બદ્ધાયુ ક્ષયોપશમ સમકિત ૨. અબદ્ધાયુ ક્ષયોપશમ સમકિત ૩. બદ્ધાયુ ક્ષાયિક સમકિત ૪. અબદ્ધાયુ ક્ષાયિક સમકિત. - પહેલા ભાગમાં ૧૪૮ની સત્તા. બીજા ભાગમાં ૧૪૫ની(નરક, તિર્યચ, દેવાયુ છોડીને) ત્રીજા ભાગમાં ૧૪૧ની, ૧૪૮માંથી, અનન્તાનુબંધી ચાર અને ત્રણ દર્શન મોહનીય એમ સાત જાય તેથી બાકી ૧૪૧ રહે. ચોથા ભાગમાં ૧૩૮ની સત્તા, ૧૪૧માંથી ત્રણ આયુષ્ય ઓછા થાય.
૪– આઠમાં ગુણસ્થાનથી ૧૧મા ગુણસ્થાન સુધી ત્રણ શ્રેણી
૧. ઉપસમ સમકિત ઉપશમ શ્રેણી ૨. ક્ષાયક સમકિત ઉપશમ શ્રેણી ૩. ક્ષાયક સમકિત ક્ષપક શ્રેણી. પહેલી શ્રેણીમાં– ૧૪૮, ૧૪૬ અને ૧૪રની સત્તા. નરક તિર્યંચ આયુષ્ય ગયા પછી ૧૪૬, અનન્તાનુબંધી ચતુષ્ક ગયા, પછી. ૧૪૨ પ્રકૃતિની સત્તા રહે. બીજી શ્રેણીમાં– ૧૩૮ પ્રકૃતિની સત્તા. ૧૪૮માંથી દર્શન સપ્તક અને ત્રણ આયુષ્ય એમ ૧૦ ઘટવાથી ૧૩૮ રહે. ત્રીજી શ્રેણીમાં– નવમા ગુણસ્થાનમાં તેના નવ ભાગ છે– પહેલા ભાગમાં– ૧૩૮, બીજા ભાગમાં-૧૨૨, સ્થાવિર ત્રિક, એકેન્દ્રિય ચાર, નરક બે, તિર્યંચ બે, આતપ-ઉદ્યોત, નિદ્રા ત્રણ એમ ૩+૪+૨+૨+૨+૩ ઊ ૧૬ જાય. ત્રીજા ભાગમાં૧૧૪ની સત્તા. ૧૨રમાંથી અપ્રત્યાખ્યાની ચાર અને પ્રત્યાખ્યાના વરણ ચાર એમ કુલ આઠ જાય. ચોથા ભાગમાં– ૧૧૩ પ્રકૃતિની સત્તા. નપુંસક વેદ ઓછો થાય. પાંચમા ભાગમાં– ૧૧૨ની સત્તા. સ્ત્રીવેદ ઓછો થાય. છઠ્ઠા ભાગમાં– ૧૦ની સત્તા. હાસ્યાદિ ૬ ઓછા થાય. સાતમા ભાગમાં- ૧૦૫ ની સત્તા. પુરુષ વેદ જાય. આઠમાં ભાગમાં- સંજ્વલન ક્રોધને છોડીને ૧૦૪ની સત્તા. નવમાં ભાગમાં માનને છોડીને ૧૦૩ની સત્તા. ૫. દસમા ગુણસ્થાનમાં– આના બે ભાગ- પહેલા ભાગમાં માયાને છોડીને ૧૦૨ની સત્તા તથા બીજા ભાગમાં લોભ છોડીને ૧૦૧ની સત્તા છે. ૬. બારમા ગુણસ્થાનમાં– આના બે ભાગ–પહેલા ભાગમાં ૧૦૧ની સત્તા. બીજા ભાગમાં ૯૯ની સત્તા. નિદ્રા અને પ્રચલા એ બંને જાય. ૭. તેરમા ગુણસ્થાનમાં– ૧૪ પ્રકૃતિ છોડીને ૮૫ની સત્તા. ત્રણ કર્મની ૧૪ પ્રકૃતિ જાય. ૮. ચોદમાં ગુણસ્થાનમાં– ૧૩ની સત્તા. ઉદયવત્ ૧૨ અને મનુષ્ય આનુપૂર્વી વધે.
Page #75
--------------------------------------------------------------------------
________________
jainology II
આગમસાર
દર માર્ગણાઓની અપેક્ષા ગુણસ્થાનોમાં બંધ [કર્મગ્રંથ-૩] માર્ગણાની દ્વાર ગાથા– ગઈ ઈન્દ્રિય કાયે, જોએ વેએ કસાય નાણે ય.
સંજમ દંસણ લેસ્સા, ભવ સમે સણી આહારે (૧) ગતિ માર્ગણા:- નરક ગતિ-સમુચ્ચય નરક તથા પહેલી, બીજી, ત્રીજી નારકીમાં ૧૦૧ પ્રકૃતિનો બંધ. ૧૨૦માંથી ૧૯ જાય. વૈક્રિય આઠ, આહારકદ્રિક, સૂક્ષ્મત્રિક, એકેન્દ્રિય ત્રિક, વિકસેન્દ્રિય ત્રિક એ ૧૯. પહેલા ગુણસ્થાનમાં ૧૦૦ પ્રકૃતિના બંધ, ૧૦૧માંથી જિન નામ વર્જીને. બીજા ગુણસ્થાનમાં ૯૬ પ્રકૃતિઓના બંધ નપુંસક ચૌક છોડીને. ત્રીજા ગુણમાં ૭૦ પ્રકૃતિનો બંધ. અનંતાનુબંધીની છવ્વીસી વર્જી. ચોથા ગુણસ્થાનમાં ૭રના બંધ. મનુષ્યાયુ અને જિનનામ વધે.
ચોથી, પાંચમી, છઠ્ઠી નારકીમાં ૧૦૦ પ્રકૃતિના બંધ થાય છે. ૧૦૧માંથી જિન નામ વર્યો. પહેલા, બીજા, ત્રીજા ગુણસ્થાનમાં પહેલી નારકી વસ્. ચોથા ગુણસ્થાનમાં ૭૧ના બંધમાં મનુષ્યાયુ વધે. સાતમી નારકમાં સમુચ્ચય ૯૯નો બંધ ૧૦૧માં જિન નામ અને મનુષ્યાય ઓછો થાય. પહેલા ગુણસ્થાનમાં ૯૬, મનુષ્ય દ્રિક અને ઉચ્ચગૌત્ર એ ત્રણ પ્રકૃતિ જાય. બીજા ગુણસ્થાનમાં ૯૧નો બંધ. નપુંસક ચૌક અને તિર્યંચાયુ એ પાંચ ઓછા થાય. ત્રીજા ગુણમાં ૭૦નો બંધ અનંતાનુબંધીની ચોવીસી વર્જી અને મનુષ્યની ગતિ, આનુપૂર્વી અને ઉચ્ચગૌત્ર આ ત્રણ વધે.
તિર્યંચગતિ– સમુચ્ચય તથા પહેલા ગુણસ્થાનમાં ૧૧૭ પ્રકૃતિનો બંધ આહારક દ્રિક, જિન નામ એ ત્રણ જાય. બીજા ગુણસ્થાનમાં ૧૦૧નો બંધ ૧૬ જાય- નરક ત્રિક, સૂક્ષ્મ ત્રિક, એકેન્દ્રિય ત્રિક, વિકસેન્દ્રિય ત્રિક, નપુંસક ચીક. ત્રીજા ગુણસ્થાનમાં ૬૯નો બંધ એકસો એકમાંથી બત્રીસ જાય. ચોથા ગુણસ્થાનમાં ૭૦નો બંધ, દેવાયુ વધે. પાંચમાં ગુણમાં દનો બંધ, અપ્રત્યાખ્યાની. ચોક ઓછો.
મનુષ્યગતિ- સમુચ્ચય ૧૨૦ પ્રકૃતિનો બંધ. પહેલા ગુણસ્થાનમાં ૧૧૭નો બંધ. બીજા ગુણસ્થાનમાં ૧૦૧નો બંધ. ત્રીજા ગુણમાં ૬૯. ચોથા ગુણમાં ૭૧, દેવાયુ અને જિનના બે પ્રકૃતિ વધે. પાંચમાંમાં ૬૭નો બંધ, અપ્રત્યાખ્યાની ચોક ઘટે. છઠ્ઠા થી ૧૪ ગુણસ્થાન સુધી સમુચ્ચયની સમાન. નોંધ – આ પર્યાપ્ત મનુષ્ય અને તિર્યંચનો બંધ છે. અપર્યાપ્તનો સમુચ્ચય તથા પ્રથમ ગુણસ્થાનમાં ૧૦૯ પ્રકૃતિનો બંધ.
- દેવગતિ- સમુચ્ચય દેવ અને પહેલા, બીજા દેવલોકમાં ૧૦૪નો બંધ. પહેલા ગુણમાં ૧૦૩નો બંધ. ૧૦૪માંથી જિનનામ વર્જયો. બીજા ગુણસ્થાનમાં ૯૬નો બંધ-૧૦૩માં નપુંસક ચૌક અને એકેન્દ્રિય ત્રિક એ ૭ પ્રકૃતિ ઘટે. ત્રીજા ગુણસ્થાનમાં ૭૦નો બંધ, છવ્વીસ ઘટે. ચોથા ગુણસ્થાનમાં ૭૨, જિનનામ અને મનુષ્યાયુ વધે.
ભવનપતિ વ્યંતર જ્યોતિષમાં સમુચ્ય તથા પહેલા ગુણમાં ૧૦૩ પ્રકૃતિના બંધ. જિનનામ છોડીને. બીજામાં ૯૬, ત્રીજામાં ૭), ચોથા ગુણમાં ૭૧ મનુષ્યાયુ વધે. ત્રીજા દેવલોકમાંથી આઠમાં દેવલોક સુધી પહેલી નારકાવત્ સમુચ્ચય ૧૦૧નો બંધ. પહેલા ગુણસ્થાનમાં ૧૦૦, બીજામાં ૯૬, ત્રીજામાં ૭૦ અને ચોથામાં ૭૨. નવમા દેવલોકથી ગ્રેવેયક સુધી સમુચ્ચય ૯૭ પ્રકૃતિનો બંધ. ૧૦૧માંથી તિર્યચત્રિક, ઉદ્યોત નામ એ ચાર જાય. પહેલા ગુણસ્થાનમાં ૯દનો બંધ. ૯૭માંથી જિનનામ ઘટે. બીજા ગુણસ્થાનમાં ૯૨. નપુંસક ચૌક વર્જી. ત્રીજા ગુણસ્થાનમાં ૭૦નો બંધ. રર ઘટી, છવ્વીસમાંથી તિર્યંચ ત્રિક અને ઉદ્યોત નામ છોડીને. કેમ કે પહેલા ઘટી ગયા. ચોથા ગુણસ્થાનમાં ૭રનો બંધ. મનુષ્યાય અને જિનનામ બે પ્રકૃતિ વધે. પાંચ અણુતર વિમાનમાં ચોથા ગુણસ્થાનમાં ૭રનો બંધ. (ર) જાતિ માર્ગણા - એકેન્દ્રિય તથા વિકસેન્દ્રિયમાં સમુચ્ચય તથા પહેલા ગુણસ્થાનમાં ૧૦૯ પ્રકૃતિનો બંધ. જિન એકાદશ ઓછું થાય. બીજા ગુણસ્થાનમાં ૯૬નો બંધ સૂક્ષ્મ ત્રયોદશી વર્જી. જો ૯૪ હોય તો બને આયુષ્ય ગયા. પંચેન્દ્રિયમાં ૧૪ ગુણસ્થાન ઓઘવતું. (૩) કાયા માર્ગણા - પૃથ્વી, પાની, વનસ્પતિમાં ૧૦૯નો બંધ. જિન એકાદશ નથી. તેઉ–વાયુમાં ૧૦૫નો બંધ. મનુષ્ય ત્રિક ઉચ્ચગૌત્ર છોડીને. ત્રસ કાયામાં ૧૪ ગુણસ્થાન ઓઘવતુ. (૪) જોગ માર્ગણા -૪ મનયોગી, ૪ વચન યોગીમાં ૧૩ ગુણસ્થાન ઓઘવતું. ઔદારિક યોગ મનુષ્યની જેમ. ઔદારિકના મિશ્રમાં ૧૧૪ તથા ૧૧૨નો બંધ. ૬ તથા ૮ જાય. નરક ત્રિક, આહારક દ્રિક, દેવાયુ એ ૬ તથા મનુષ્ય તિર્યચના આયુ એ આઠ. પહેલા ગુણસ્થાનમાં ૧૦૯ તથા ૧૦૭ના બંધ. જિન પંચક વર્જી. બીજા ગુણસ્થાનમાં ૯૬ તથા ૯૪. સૂક્ષ્મ ત્રયોદશી વર્જી. ત્રીજો ગુણસ્થાન નથી. ચોથામાં ૭૫, ચોવીસમી વર્જી અને જિન પંચક વધે. તેરમાં ગુણસ્થાનમાં શાતા વેદનીયનો બંધ[શેષ ગુણસ્થાન નથી. વૈક્રિયયોગમાં સમુચ્ચય દેવવતું. વૈક્રિય મિશ્રમાં ૧૦રનો બંધ દેવતાની ૧૦૪માંથી બે આયુષ્ય ઘટે. પહેલા ગુણસ્થાનમાં ૧૦૧, જિનનામ જાય. બીજા ગુણસ્થાનમાં ૯૪નો બંધ, નપુંસક ચૌક અને એકેન્દ્રિય ત્રિક વયો. ચોથા ગુણસ્થાનમાં ૭૧નો બંધ. અનંતાનુબંધીની ચોવીસ ઘટી અને જિનનામ વધે. આહારક અને આહારક મિશ્રમાં ૬૩ પ્રકૃતિના સમુચ્ચય બંધ, ૬ અને ૭ ગુણસ્થાનમાં ઓઘવતું. કાર્પણમાં સમુચ્ચય ૧૧રનો બંધ. ઔદારિકની ૧૧૪માંથી તિર્યંચ મનુષ્યાય વર્જયો. પહેલા ગુણસ્થાનમાં ૧૦૭ પ્રકૃતિનો બંધ. જિન પંચક વર્જયો. બીજા ગુણસ્થાનમાં ૯૪નો બંધ. સૂક્ષ્મ ત્રયોદશી ગઈ. ચોથા ગુણસ્થાનમાં ૭૫ પ્રકૃતિનો બંધ. ૯૪માં ચોવીસી જાય. જિન પંચક વધે. તેરમાં ગુણસ્થાનમાં એક પ્રકૃતિનો બંધ.[શેષ ગુણસ્થાન નથી.] (૫) વેદ માર્ગણા – ત્રણે વેદમાં ઓઘવતુ બંધ નવમાં ગુણસ્થાન સુધી. (૬) કષાય માર્ગણા– અનંતાનુબંધી ચતુષ્ક બીજા ગુણસ્થાન સુધી. અપ્રત્યાખ્યાની ચૌક ચોથા ગુણસ્થાન સુધી, પ્રત્યાખ્યાનાવરણ ચૌક પાંચમાં ગુણસ્થાન સુધી, સંજવલન ચૌક નવમાં ગુણસથાન સુધી હોય છે. બંધની પ્રકૃતિ ઓઘવત.
Page #76
--------------------------------------------------------------------------
________________
આગમસાર- ઉતરાર્ધ
(૭) જ્ઞાન માર્ગણા–ત્રણ જ્ઞાનમાં સમુચ્ચય ૭૯નો બંધ. સમુચ્ચયના બંધની ચોથા ગુણસ્થાનની ૭૭ પ્રકૃતિ અને આહારક દ્વિક વધે. ચોથા ગુણસ્થાનથી બારમાં ગુણસ્થાન સુધી બંધ પ્રકૃતિ ઓઘવત. મનઃ પર્યવજ્ઞાનમાં સમુચ્ચયમાં ૬૫ પ્રકૃતિનો બંધ. છઠ્ઠા ગુણસ્થાનથી ૧૨મા સુધી ઓઘવત. કેવળ જ્ઞાનમાં ૧૩મા ગુણસ્થાનમાં બંધ એક પ્રકૃતિનો, ૧૪મા ગુણસ્થાનમાં બંધ નથી.
ત્રણ અજ્ઞાનમાં સમુચ્ચય ૧૧૭ પ્રકૃતિનો બંધ. પહેલા અને ત્રીજા ગુણસ્થાનમાં બંધ ઓઘ પ્રકૃતિવતું. (૮) સંયમ માર્ગણા- સામાયિક, છેદોપસ્થાપનીયમાં સમુચ્ચય ૫ પ્રકૃતિનો બંધ. છઠાથી નવ ગુણસ્થાન સુધી ઓઘવત. પરિહાર વિશુદ્ધિ ચારિત્રમાં સમુચ્ચય ૬૫. છઠા, સાતમાં ગુણસ્થાનમાં ઓઘવત. સૂક્ષ્મ સંપરા ચારિત્રમાં સમુચ્ચય ૧૭ અને દશમાં ગુણસ્થાનમાં ૧૭. યથાખ્યાતમાં ૧નો બંધ. દેશ વિરતિમાં ઓઘ અને પાંચમાં ગુણસ્થાનમાં ૬૭નો બંધ. અસંયમમાં સમુચ્ચય ૧૧૮નો બંધ, આહારક દ્વિક નથી. ચોથા ગુણસ્થાન સુધી ઓઘવત. (૯) દર્શન માર્ગણા- ચક્ષુ દર્શન અચક્ષુ દર્શનમાં ૧૨ ગુણસ્થાન સુધી ઓઘવત. અવધિ દર્શનમાં સમુચ્ચય બંધ ૭૦નો. ચોથાથી ૧૨માં ગુણસ્થાન સુધી સમુચ્ચય. કેવળ દર્શનમાં એક પ્રકૃતિનો બંધ. (૧૦) લેગ્યા માર્ગણા– કૃષ્ણ, નીલ, કાપોત લેગ્યામાં સમુચ્ચય ૧૧૮નો બંધ હોય છે. આહારક દ્વિક નહીં. ૪ ગુણસ્થાનમાં ઓઘવતું. તેજોલેશ્યામાં સમુચ્ચય ૧૧૧ પ્રકૃતિનો બંધ. સૂક્ષ્મત્રિક, વિકસેન્દ્રિય ત્રિક, નરક ત્રિક એમ નવ જાય. પહેલા ગુણસ્થાનમાં ૧૦૮નો બંધ આહારક દ્રિક અને જિન નામ નહીં. બીજા ગુણસ્થાનમાં ૧૦૧નો બંધ. નપુંસક ચોક, એકેન્દ્રિયત્રિક એ ૭ જાય. આગળ ૭માં ગુણસ્થાન સુધી ઓઘવત. પદ્મ લેગ્યામાં સમુચ્ચય ૧૦૮નો બંધ ૪ ત્રિકની ૧૨ પ્રકૃતિ જાય. પહેલા ગુણસ્થાનમાં ૧૦૫ આહારક ધિક જિન નામ જાય. બીજા ગુણસ્થાનથી સાતમાં ગુણસ્થાન સુધી ઓઘવત. શુક્લ લેગ્યામાં સમુચ્ચય ૧૦૪ પ્રકૃતિનો બંધ ૧૬ જાય. તિર્યંચ ત્રિક, ઉદ્યોત નામ, નરક ત્રિક, સૂક્ષ્મ ત્રિક, વિકલત્રિક એકેન્દ્રિય ત્રિક. પહેલા ગુણસ્થાનમાં ૧૦૧ ઓઘ વાળી ત્રણ જાય. બીજા ગુણસ્થાનમાં ૯૭ નપુસંક ચૌક નથી. ત્રીજામાં ૭૪, ચોથામાં ૭૭ યાવત્ ઓઘવત. (૧૧) ભવી માર્ગણા–ભવી પર્યાપ્તામાં ઓઘવત. અપર્યાપ્તામાં ઓઘ તથા પહેલા ગુણસ્થાનમાં ૧૦૯. જિન એકાદશ નથી. બીજા ગુણસ્થાનમાં ૯૬ તથા ૯૪. ચોથા ગુણસ્થાનમાં ૭૧નો બંધ હોય છે. ચોવીસ જાય, જિન નામ વધે. અભવી પર્યાપ્તામાં સમુચ્ચય તથા પહેલા ગણસ્થાનમાં ૧૧૭નો બંધ. અપર્યાપ્તામાં ૧૦૯ જિન એકાદશ જાય. (૧૨) સમકિત માર્ગણા- લાયક સમકિતમાં સમુચ્ચય ૭૯ પ્રકૃતિનો બંધ. ચોથા ગુણસ્થાનથી ૧૩મા ગુણસ્થાન સુધી ઓઘવતું. ક્ષયોપશમ સમકિતમાં સમુચ્ચય ૭૯નો બંધ. ગુણસ્થાન ચારથી ૭ સુધી ઓઘવત. ઉપશમ સમકિતમાં ૭૭નો બંધ ૭૯માંથી ૨ આયુષ્ય ઓછા. ચોથા ગુણસ્થાનમાં ૭૫, આહારક શ્ચિક જાય. પાંચમામાં ૬૬ ઓઘ મા દેવાયુ ઓછા. છઠ્ઠા ગુણસ્થાનમાં દર પ્રત્યાખ્યાની ચૌક જાય. સાતમામાં ૫૮ ઓઘવત યાવત્ ૧૧માં ગુણસ્થાન સુધી ઓઘવત. સાસ્વાદાન સમકિતમાં સમુચ્ચય તથા બીજા ગુણસ્થાનમાં ૧૦૧. પ્રકૃતિનો બંધ. તે જ રીતે મિશ્રમાં ૭૪નો બંધ. મિથ્યાત્વમાં ૧૧૭નો બંધ. (૧૩) સન્ની માર્ગણા- પર્યાપ્તામાં ઓઘવતું. સની અપર્યાપ્તમાં સમુચ્ચય ૧૦૯. પહેલા ગુણસ્થાનમાં ૧૦૯. બીજામાં ૯૬. ચોથામાં ૭૦ તથા ૭૭. છવીસ વર્જી તો ૭૦ અને જિન પંચક તિર્યંચ-મનુષ્યાયુ વધે તો ૭૭. અસનીના પર્યાપ્તા પહેલા ગુણસ્થાનમાં ૧૧૭નો બંધ. અપર્યાપ્તામાં પહેલા ગુણસ્થાનમાં ૧૦૯નો બંધ. બીજામાં ૯૬ તથા ૯૪નો બંધ. (૧૪) આહાર માર્ગણા– આહાર પર્યાપ્તા ઓઘવતુ. આહારના અપર્યાપ્તા થતા નથી. કેમ કે તેના પર્યાપ્તા બંનેમાં એક સમયે થાય છે. અણાહારક અપર્યાપ્તા ૧૧૨નો બંધ ૮ જાય. નરક ત્રિક, આહારક દ્રિક, તીન આયુ. પહેલામાં ૧૦૭ જિન પંચક નથી. બીજામાં ૯૪ સૂક્ષ્મ ત્રયોદશી વર્જી. ચોથામાં ૭૫ ઓઘવત. પર્યાપ્તામાં તેરમાં ગણમાં એકનો બંધ.
કર્મ નિષેક ઉદયમાં આવતાં પહેલા કર્મની ઉદીરણા થાય છે. ત્યાર પછી તે પુદગલોના વિવિધ ભૌમિતિક આકારનાં કર્મનિષેક બને છે. દિવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવ પ્રમાણે તે કર્મપુદગલોનાં પ્રભાવથી જીવ શુભ કે અશુભ કર્મફળ ભોગવે છે. તે જેવા રસે બાંધ્યા હોય તેવા તેનાં ચૂર્ણિભેદ, ખંડભેદ, પ્રતરભેદ થાય છે. કર્મની ઉદવર્તન અને અપવર્તના પણ આત્માનાં શુભ અશુભ ભાવોથી થાય છે.
છે કમેં ગ્રંથ ૨-૩ સારાંશ પૂર્ણ .
ચોવીસમું કર્મબંધ પદ (બાંધતો બાંધે) એક કર્મ બાંધતો થકો જીવ બીજા કેટલા અને ક્યા કમનો બંધ કરે છે તેનું આ પદમાં વર્ણન કરવામાં આવ્યું છે. તેથી આ પદના વિષયનું ટૂંકમાં નામ બાંધતો બાંધે એવું કહેવામાં આવે છે. (૧) સપ્તવિધબંધક - આયુષ્ય કર્મને છોડીને બાકીના સાત કર્મ બાંધવાવાળા. (૨) અષ્ટવિધબંધક :- બધા કર્મ બાંધવાવાળા. (૩) છ વિધબંધક - આયુ અને મોહકર્મ છોડીને બાકીના કર્મ બાંધનારા. (૪) એકવિધબંધક:- વેદનીય કર્મ બાંધવાવાળા. (૫) અબંધક – ૧૪માં ગુણ સ્થાનવર્તી તેમજ સિદ્ધ. નારકી દેવતાનો જીવ બાંધતો બાંધે - જ્ઞાનાવરણીય કર્મ બાંધતા થકા એક નારકી સપ્તવિધબંધક છે અથવા અષ્ટવિધબંધક છે. અનેક નારકી જીવની અપેક્ષા-૧. બધા સપ્તવિધબંધક છે અથવા ૨. ઘણા સપ્તવિધબંધક અને એક અષ્ટવિધબંધક અથવા ૩. ઘણા સપ્તવિધબંધક અને અનેક અષ્ટ વિધબંધક છે. આ રીતે ત્રણ ભંગ છે. આ જ રીતે દર્શનાવરણીય આદિ કર્મના બાંધતો– બાંધેનું કથન છે. આયુષ્યકર્મ બાંધતા થકા નિયમા આઠકર્મના બંધક હોય છે.
Page #77
--------------------------------------------------------------------------
________________
77
jainology II
આગમસાર પાંચ સ્થાવરનો જીવ બાંધતો બાંધે – જ્ઞાનાવરણીય કર્મ બાંધતો થકો એક જીવ સપ્તવિધબંધક અથવા અષ્ટવિધબંધક છે. અનેકની અપેક્ષા સપ્તવિધબંધક પણ ઘણા અને અષ્ટવિધબંધક પણ ઘણા હોય છે. બાકીના છ કર્મ બાંધતા થકા પણ આ જ રીતે છે. આયુષ્ય બાંધતા નિયમો અષ્ટવિધબંધક છે. મનુષ્ય બાંધતો બાંધે :- જ્ઞાનાવરણીય કર્મ બાંધતા થકા એક મનુષ્ય સપ્તવિધ બંધક અથવા અષ્ટવિધબંધક અથવા ષવિધબંધક હોય છે. અનેક મનુષ્યની અપેક્ષા ૯ ભંગ થાય છે કારણ કે એક શાશ્વત અને બે અશાશ્વતના ૯ ભંગ, ૧૬માં પદમાં કહેલ અનસાર સમજવા.
જ્ઞાનાવરણીયની સમાન દર્શનાવરણીય, નામકર્મ, ગોત્રકર્મ અને અંતરાય કર્મનું કથન છે. વેદનીય કર્મ બાંધતો થકો એક મનુષ્ય સપ્તવિધબંધક અથવા અષ્ટવિધબંધક અથવા ષવિધબંધક અથવા એકવિધબંધક હોય છે. અનેક મનુષ્યોની અપેક્ષા ૯ ભંગ હોય છે. કારણ કે અષ્ટવિધબંધક અને ષવિધબંધક આ બે અશાશ્વત છે.
મોહનીય કર્મ બાંધતો એક મનુષ્ય સપ્તવિધબંધક અથવા અષ્ટવિધબંધક હોય છે. અનેક મનુષ્યની અપેક્ષા ત્રણ ભં_ નારકીમાં કહ્યા છે અને પર છે.
આયષ્ય કર્મની સાથે નિયમાં આઠ કર્મનો બંધ થાય છે. સમુચ્ચય જીવ – જ્ઞાનાવરણીય આદિ કર્મ બાંધતા ત્રણ ભંગ થાય છે. બાકી બધું મનુષ્યની સમાન છે કારણ કે સમુચ્ચયમાં અષ્ટવિધબંધક એકેન્દ્રિયની અપેક્ષા શાશ્વત હોય છે, તેથી એક ષવિધબંધક જ અશાશ્વત હોય છે. એક અશાશ્વતથી કુલ ત્રણ ભંગ જ થાય છે.
મોહનીય કર્મ બાંધતો થકો સમુચ્ચય એક જીવ સપ્તવિધબંધક અથવા અષ્ટવિધબંધક હોય છે. અનેક જીવની અપેક્ષા સપ્તવિધબંધક પણ ઘણા અને અષ્ટવિધબંધક પણ ઘણા હોય છે. (એકેન્દ્રિયની અપેક્ષા).
આયુષ્ય કર્મ બાંધતા નિયમા અષ્ટવિધબંધક હોય છે. શેષ દંડક - ત્રણ વિકલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, ભવનપતિ આદિ ચારે જાતિના દેવ, આ બધાના આઠે કર્મના બાંધતો બાંધે નારકીની. સમાન છે. વિશેષ જ્ઞાતવ્ય:- ષવિધબંધક ૧૦ ગુણસ્થાનવાળા હોય છે. આ ગુણસ્થાન અશાશ્વત છે. એકવિધબંધકમાં ગુણસ્થાન ૧૧ મું, ૧૨મું, ૧૩મું, આ ત્રણ ગુણસ્થાન છે, તેમાં ૧૩મું ગુણસ્થાન શાશ્વત હોવાથી એકવિધબંધક શાશ્વત મળે છે.
અષ્ટવિધબંધક આયુષ્ય બાંધનારા હોય છે. જોકે ૧૯ દંડકમાં અશાશ્વત છે.
પચીસમું કર્મબંધ વેદ પદ (બાંધતો વેદ) ૧.જ્ઞાનાવરણીય આદિ કર્મ બાંધતા થકા જીવ કેટલી પ્રકૃતિનું વેદન કરે છે, તે આ પદનો વિષય છે, જેને બાંધતો વેદ નામથી કહેવામાં આવે છે. ૨. જ્ઞાનાવરણીય આદિ સાત કર્મ બાંધતા થકા (૨૪ દંડકના) બધા જીવ આઠ કર્મોનું વેદન કરે છે. તેમાં બીજો કોઈ વિકલ્પ નથી. ૩. વેદનીય કર્મ બાંધતા થકા સમુચ્ચય જીવ અને મનુષ્ય આઠ વેદે અથવા સાત વેદે અથવા ચાર વેદે. સાત કર્મ વેદવાવાળા અશાશ્વત છે તેથી ત્રણ ભંગ થાય છે, બાકી ૨૩ દંડકમાં વેદનીય કર્મ બાંધતા થકા આઠ કર્મ વેદે છે. વિશેષ – દશમાં ગુણસ્થાન સુધી આઠે કર્મોનું વેદના નિયમથી હોય છે તેથી ૨૩ દંડકમાં તો કોઈ વિકલ્પ જ નથી. સાત કર્મોનું વેદન ૧૧માં ૧૨માં ગુણસ્થાનમાં હોય છે. આ ગુણસ્થાન મનુષ્યમાં જ હોય છે. બંને ગુણસ્થાન અશાશ્વત હોવાથી સખવિધ વેદક અશાશ્વત હોય છે, ચાર વિધવેદક કેવળી હોય છે. જેમાં ૧૩મું, ૧૪મું ગુણસ્થાન છે. તેરમું ગુણસ્થાન શાશ્વત હોવાથી ચારવિધબંધક શાશ્વત હોય છે.
છવ્વીસમું કર્મવેદબંધ પદ (વેદતો બાંધે) જ્ઞાનાવરણીય આદિ કર્મ વેદતા થકા જીવ કેટલી પ્રકૃતિનો બંધ કરે છે તે આ પદનો વિષય છે. જેને વેદતો બાંધે નામથી. કહેવામાં આવે છે. નારકી આદિ ૧૮ દંડકઃ- આઠે કર્મ વેદતા થકા નારકી આદિ એક જીવ સપ્તવિધબંધક હોય છે અથવા અષ્ટવિધબંધક. પાંચ સ્થાવર :- આઠે કર્મ વેદતો થકો એક જીવ સપ્તવિધબંધક અથવા અષ્ટવિધબંધક હોય છે; અનેક જીવની અપેક્ષા ઘણા સપ્તવિધબંધક અને ઘણા અષ્ટવિધબંધક હોય છે. મનુષ્યઃ- જ્ઞાનાવરણીય કર્મ વેદતાં એક મનુષ્ય સપ્તવિધબંધક અથવા અષ્ટવિધબંધક અથવા ષવિધબંધક અથવા એક વિધબંધક હોય છે. અનેક મનુષ્યોની અપેક્ષા સપ્તવિધબંધક શાશ્વત છે અને શેષ(બાકી) ત્રણબંધક અશાશ્વત છે. આ પ્રકારે દર્શનાવરણીય અને અંતરાય કર્મને વેદતો બાંધેનું વર્ણન છે. વેદનીય કર્મ વેદતા થકા એક મનુષ્ય સપ્તવિધબંધક અથવા અષ્ટવિધબંધક અથવા ષવિધબંધક અથવા એકવિધબંધક અથવા અબંધક હોય છે. અનેક મનુષ્યની અપેક્ષાએ ત્રણબંધક અશાશ્વત છે. સપ્તવિધબંધક અને એકવિધબંધક શાશ્વત છે. આ જ રીતે આયુષ્ય, નામ અને ગોત્ર કર્મનું કથન છે.
મોહનીય કર્મ વેદતા થકા એક મનુષ્ય સપ્તવિધબંધક અથવા અષ્ટવિધબંધક અથવા ષડુવિધબંધક હોય છે અનેક મનુષ્યની અપેક્ષા અષ્ટવિધબંધક અને ષવિધબંધક બે બોલ અશાશ્વત છે. સમુચ્ચય જીવઃ- સમુચ્ચય જીવમાં અષ્ટવિધબંધક શાશ્વત હોય છે. વિશેષ જ્ઞાતવ્ય:- મોહનીય કર્મનું વદન ૧૦માં ગુણસ્થાન સુધી છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મનું વદન ૧૨મા ગુણસ્થાન સુધી છે અને વેદનીય, આયુ, નામ, ગોત્ર કર્મનું વદન ૧૪મા ગુણસ્થાન સુધી છે.
દશમાં ગુણસ્થાનની અપેક્ષાએ પવિધબંધ થાય છે. ૧૧મા, ૧૨મા ગુણસ્થાનની અપેક્ષા એકવિધબંધ થાય છે. ૧૩માં ગુણસ્થાનની અપેક્ષા એકવિધબંધ અને ચૌદમાં ગુણસ્થાનની અપેક્ષા અબંધ થાય છે.
Page #78
--------------------------------------------------------------------------
________________
આગમસાર– ઉતરાર્ધ
78
સત્તાવીસમું : કર્મ વેદ વેદક પદ (વેદતો વેદે )
જ્ઞાનાવરણીય આદિ કર્મવેદન કરતો થકો જીવ બીજા કેટલા કર્મોનું વેદન કરે છે, તે આ પદમાં બતાવવામાં આવ્યું છે તેથી તેના વિષયને વેદતો વેદે આ સંજ્ઞાથી કહેવાય છે.
સમુચ્ચય જીવ તેમજ મનુષ્ય :– જ્ઞાનાવરણીય કર્મ વેદતો થકો સમુચ્ચય જીવ અને મનુષ્ય આઠ વેદે અથવા સાત વેદે. જેમાં સાત વેદક અશાશ્વત હોવાથી બહુવચનની અપેક્ષા ત્રણ ભંગ થાય છે. દર્શનાવરણીય અને અંતરાય કર્મ પણ આ જ રીતે છે.
વેદનીય કર્મ વેદતો થકો, સમુચ્ચય જીવ અને મનુષ્ય આઠ વેદે, સાત વેદે અથવા ચાર વેદે. બહુવચનની અપેક્ષા ‘સાત વેદક’ અશાશ્વત હોવાથી ત્રણ ભંગ થાય છે. આયુ, નામ અને ગોત્ર કર્મ પણ આ જ રીતે છે. બાકીના દંડક :– બાકી ૨૩ દંડકના જીવ આઠે કર્મને વેદતા થકા નિયમા આઠે કર્મ વેદે છે કારણ કે ૧૦માં ગુણસ્થાન સુધી બધા જીવોને આઠ કર્મોનો ઉદય હોય છે. ૧૧મા, ૧૨મા ગુણસ્થાનમાં મોહકર્મનો ઉદય રહેતો નથી તેના સિવાય સાત કર્મોનો ઉદય ત્યાં રહે છે. પછી ૧૩મા, ૧૪મા ગુણસ્થાનમાં જ્ઞાનાવરણીય દર્શનાવરણીય તેમજ અંતરાયનો પણ ઉદય રહેતો નથી. કેવળ ચાર અઘાતી કર્મ આયુ, નામ, ગોત્ર, વેદનીયનો ઉદય ત્યાં અંતિમ સમય સુધી રહે છે. ત્રેવીસ દંડકના જીવોમાં ૪ ૫ ગુણસ્થાનથી આગળના ગુણસ્થાન હોતા નથી, માટે ત્યાં કોઈ વિકલ્પ નથી.
અઠ્ઠાવીસમું : આહાર પદ પ્રથમ ઉદ્દેશક
જીવાભિગમ સૂત્રની પ્રથમ પ્રતિપત્તિમાં ૨૪ દંડકના જીવોના આહાર સંબંધી કંઈક વર્ણન છે. ત્યાં આહારના પુદ્ગલોના પ્રદેશ, અવગાહના, સ્થિતિ, વર્ણાદિ અને છ દિશાઓ સંબંધી તેમજ આત્માવગાઢ આદિ કુલ ૨૮૮ પ્રકારના આહારનું વર્ણન આવી ગયું છે, અહીંયા આહાર સંબંધી બીજા અનેક વિષયોનું વર્ણન આ પ્રમાણે છે—
૧. ચોવીસે દંડકના જીવ આહારક, અણાહારક બંને પ્રકારના હોય છે.
૨. નારકી—દેવતા અચિત્ત આહારી હોય છે. મનુષ્ય-તિર્યંચ સચિત્ત, અચિત્ત, મિશ્ર ત્રણે પ્રકારનો આહાર કરે છે.
૩. ચોવીસ દંડકમાં આભોગ–અનાભોગ બંને પ્રકારના આહાર છે. અણાભોગ આહાર સ્વતઃ થવાથી સર્વ જીવોને આખા ભવમાં નિરંતર ચાલતો રહે છે.
૪. આભોગ આહાર ઇચ્છા થવા પર થાય છે તેથી તેની કાલ મર્યાદા છે તે આ પ્રકારે છે. જેમકે–
નારકીમાં :– અસંખ્યાત સમયના અંતર્મુહૂર્તથી આહા૨ેચ્છા થાય છે.
પાંચ સ્થાવર :– આભોગ આહાર પણ નિરંતર ચાલુ રહે છે.
ત્રણ વિકલેન્દ્રિય :– નરકની સમાન અસંખ્ય સમયના અંતર્મુહૂર્તથી આહારેચ્છા ઉત્પન્ન થાય છે પરંતુ વિમાત્રાથી ઉત્પન્ન થાય છે અર્થાત્ અંતર્મુહૂર્ત પણ નાનું મોટું નિશ્ચત નથી તેમજ કેટલીયવાર થાય અને કેટલીયવાર રહે તેની પણ કંઈ નિશ્ચત મર્યાદા હોતી નથી.
સંશીતિર્યંચ ઃ– જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ બે દિવસના અંતરે આહારની ઇચ્છા થાય છે.
સંશી મનુષ્ય :– જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ દિવસના આંતરે આહારની ઈચ્છા થાય છે.
અસુરકુમાર :– જઘન્ય એક દિવસ, ઉત્કૃષ્ટ ૧૦૦૦થી અધિક વર્ષના આંતરે આહારની ઈચ્છા થાય છે.
નવનિકાય અને વ્યંતર :– જઘન્ય એક દિવસથી ઉત્કૃષ્ટ અનેક દિવસે આહારની ઈચ્છા થાય છે.
જ્યોતિષી :– જઘન્ય અનેક દિવસે ઉત્કૃષ્ટ પણ અનેક દિવસે આહારની ઈચ્છા થાય છે. જઘન્યમાં બે દિવસ આદિ હોય, ઉત્કૃષ્ટમાં પાંચદસ દિવસ પણ હોય.
વૈમાનિક ઃ— જઘન્ય અનેક દિવસે, ઉત્કૃષ્ટ હજારો વર્ષે અર્થાત્ જેટલા સાગરોપમની સ્થિતિ છે તેટલા હજાર વર્ષે આહારની ઇચ્છા થાય છે. જેમ કે– સર્વાર્થસિદ્ધ દેવોને ૩૩ હજાર વર્ષે આહારની ઇચ્છા થાય છે. જે રીતે સાતમા શ્વાસોચ્છવાસ પદમાં પક્ષ કહ્યા છે, તે રીતે અહીં એટલા હજાર વર્ષ સમજી લેવા જોઇએ.
૫. નૈયિક ઘણું કરીને અશુભ વર્ણાદિના અર્થાત્ કાળા, નીલા, દુર્ગંધી, તીખા, કડવા, ખરબચડા, ભારે, શીત, રૂક્ષ પુદ્ગલોને આહાર રૂપમાં ગ્રહણ કરી વિપરિણામિત કરીને સર્વાત્મના આહાર કરે છે. દેવતા પ્રાયઃ કરીને શુભ વર્ણાદિનો અર્થાત્ પીળા, સફેદ, સુગંધમય, ખાટા, મીઠા, કોમળ, હલ્કા, સ્નિગ્ધ, ઉષ્ણ પુદ્ગલોને ગ્રહણ કરીને ઇચ્છિત મનોજ્ઞ રૂપમાં પરિણમન કરીને આહાર કરે છે. જે તેને સુખરૂપ થાય છે.
ઔદારિક દંડકોમાં સામાન્ય રૂપથી અશુભ–શુભ બધા વર્ણાદિવાળા પુદ્ગલોનો આહાર થાય છે.
૬. નૈયિકોના આહાર, શ્વાસોચ્છવાસ વારંવાર તેમજ કયારેક કયારેક એમ બંને પ્રકારે હોય છે. અર્થાત્ સાંતર–નિરંતર બંને પ્રકારનો હોય છે. એવી રીતે ઔદારિકના બધા દંડકમાં સમજવું. દેવતાઓમાં ઘણા સમયે કયારેક આહાર હોય છે.
૭. જે આહાર પુદ્ગલ લેવાઈ જાય છે, તેનો સંખ્યાતમો ભાગ (અસંખ્યાતમો ભાગ) આહાર–રસ રૂપમાં પરિણત કરીને ગ્રહણ કરે છે અને તે પુદ્ગલોનો આહાર તો દ્રવ્ય તેમજ ગુણોની અપેક્ષાએ અનંતમો ભાગ જ હોય છે. ૨૪ દંડકમાં પણ આ જ પ્રકારે છે. ૮. નૈરિયક આહાર હેતુ જેટલા પુદ્ગલ લે છે તે અપરિશેષ ગ્રહણ કરે છે. અર્થાત્ પડવું, વિખેરવું, બચાવવું અથવા નકામા ભાગ રૂપથી છોડવું આદિ હોતા નથી. તેવી જ રીતે બધા દેવ તેમજ એકેન્દ્રિયના અપરિશેષ આહાર હોય છે કારણ કે કવલ આહાર નથી. વિકલેન્દ્રિય તેમજ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને રોમાહારથી તો અપરિશેષ આહાર જ હોય છે પરંતુ કવલાહારમાં ગ્રહણ કરેલા આહારમાંથી સંખ્યાતમા ભાગનો આહાર રસરૂપમાં પરિણત થાય છે; તેમજ અનેક હજારો ભાગ તો એમજ નાશને પ્રાપ્ત થાય છે. અર્થાત્ તેનો શરીરમાં કોઈ ઉપયોગ થતો નથી. તેમાંથી કેટલાયનું આસ્વાદન અને સ્પર્શ પણ થતો નથી અર્થાત્ અનંતાઅનંત
Page #79
--------------------------------------------------------------------------
________________
jainology II
આગમસાર
પ્રદેશ સ્થૂલ પુદ્ગલોમાં અનેક પુદ્ગલ–સ્કંધ સૂક્ષ્મ–બાદર અવગાહનામાં અવગાહિત હોય છે, તેની અપેક્ષાએ આસ્વાદ, સ્પર્શ હોતા નથી. જેમકે- ચક્રવર્તીની દાસી પૂર્ણ શક્તિથી નિરંતર ખર પૃથ્વીકાયને પીસે તો પણ કેટલાય જીવોને શસ્ત્રનો સ્પર્શ પણ નથી થતો. એવું જ કારણ અહીં કવલાહારના પુદ્ગલોને માટે સમજી લેવું. નોંધ:- અહીં પરિશેષ કવલાહારના પ્રસંગમાં પરિશેષ પુદ્ગલોને માટે સંખ્યાતા(અનેક) હજારો ભાગ કહ્યા છે તો જે ગ્રહણ કરેલા આહાર છે તે પણ સંખ્યાતમો ભાગ જ સંભવે છે. પ્રક્ષેપ આહારથી ગ્રહણ કરેલા પુદ્ગલોની સંખ્યામાં ભાગનો જ આહા ચાહે તે હજારમો ભાગ પણ હોય પરંતુ અસંખ્યાતમો ભાગ સંભવ નથી તેમજ બુદ્ધિ ગમ્ય પણ નથી. તેથી અહીં (અ) લિપિ દોષ અથવા ભ્રાંતિથી પ્રક્ષિપ્ત સમજવો જોઈએ.
વ્યવહારથી પણ કોઈ સમજવા ઇચ્છે તો પ્રક્ષેપ આહારના સંખ્યાતમા ભાગનું શરીરમાં આહાર રૂપમાં કામ આવવું યોગ્ય જ લાગે છે. અસંખ્યાતમો ભાગ જ જો શરીરના કામ આવે તો જે ઔદારિક શરીરની વૃદ્ધિ થતી પ્રત્યક્ષ દેખાય છે તે થવી પણ સંભવ ન થઈ શકે. કારણ કે અસંખ્યાતમા ભાગનો આહાર એક મહિનામાં ૩૦૦ વાર પણ શરીરમાં જાય તો તે શરીરની વૃદ્ધિ એક ગ્રામ
અસંખ્યાતમા ભાગના પાઠને અહીં અશદ્ધ સમજવો જોઈએ તેમજ “સંખ્યાતમો ભાગ” એવો પાઠ સુધારીને અર્થ પરમાર્થ સમજવો જોઇએ. આ આશય અને અનુપ્રેક્ષણથી પ્રસ્તુત પ્રકરણમાં સંખ્યાતમો ભાગ જ કહ્યો છે. ૯. પરિશેષ હજારો ભાગવાળા પુદ્ગલોમાં ધ્રાણના અવિષયભૂત ઓછા હોય, તેનાથી રસનાના અવિષય ભૂત થવાવાળા અનંતગણા અને તેનાથી સ્પર્શના અવિષયભૂત થનારા અનંતગણા હોય છે. બે ઇન્દ્રિયમાં ઘાણનો વિષય ન કહેતા તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય, પંચેન્દ્રિયમાં સમજવું. ૧૦. આ આહારરૂપે ગ્રહણ કરેલા પુદ્ગલ શરીરપણે અર્થાત્ અંગ, ઉપાંગ, ઇન્દ્રિયોના રૂપમાં પરિણત થઈ જાય છે. નારકીમાં અશુભ અને દુઃખરૂપમાં, દેવતાઓમાં શુભ અને સુખ રૂપમાં અને મનુષ્ય તિર્યંચમાં સુખ-દુ:ખ વિભિન્ન રૂપોમાં વિમાત્રામાં પરિણત થઈ જાય છે. ૧૧. બધા જીવ પૂર્વ ભાવની અપેક્ષાએ એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિયના શરીરના છોડેલા પુદ્ગલોનો આહાર કરે છે અને વર્તમાન ભાવની અપેક્ષાએ પોતાના પરિણામિત આહાર કરવાથી એકેન્દ્રિય એકેન્દ્રિયના શરીરનો જ આહાર કરે છે યાવત્ પંચેન્દ્રિય પંચેન્દ્રિયના શરીરનો જ આહાર કરે છે. ૧૨. નૈરયિકોને અને એકેન્દ્રિયને રોમાહાર તેમજ ઓજાહાર હોય છે. દેવોને રોમાહાર, ઓજાહાર તેમજ મનોભક્ષી આહાર હોય છે. વિકસેન્દ્રિય આદિ શેષ બધાને રોમાહાર, ઓજાહાર અને પ્રક્ષેપાહાર હોય છે.
બીજો ઉદેશક ચોવીસ દંડકના જીવ તો આહારક અને અણાહારક બંને પ્રકારના હોય છે. તોપણ દષ્ટિ, કષાય, સંયત, ભવી, વેદ આદિના આહારક અણાહારકના બોધ માટે અહીં ૧૩ કારોથી આહારક, અણાહારકની વિચારણા કરી છે. સાથે જ ૨૪ દંડક ઉપર પણ એકવચન, બહુવચનથી વર્ણન કરવામાં આવ્યું છે. (૧) જીવ – સમુચ્ચય જીવ અને એકેન્દ્રિય જીવ આહારક પણ ઘણા હોય છે, તેમજ અણાહારક પણ ઘણા હોય છે. બાકી ૨૩ દંડકમાં ત્રણ ભંગ હોય છે, અણાહારક અશાશ્વત હોવાથી. સિદ્ધ બધા અણાહારક જ હોય છે. (એકવચનમાં સર્વત્ર પોતાની મેળે સમજી લેવું કે આહારક છે કે અણાહારક). (૨) ભવ્ય :- ભવી અભવી બંનેમાં સમુચ્ચય જીવ અને એકેન્દ્રિય પ્રથમ દ્વારની સમાન એક ભંગ અને ૨૩ દંડકમાં ત્રણ ભંગ આહારક, અનાહારકથી હોય છે. નૌભવી નોઅભવી(સિદ્ધ) નિયમાં અણાહારક હોય છે. (૩) સંજ્ઞી -સંજ્ઞી જીવ અને ૧૬ દંડક (એકેન્દ્રિય વિકલેન્દ્રિયના આઠ દંડક છોડીને) આહારક–અણાહારકથી ત્રણ ભંગ થાય છે.
અસંજ્ઞી જીવ અને એકેન્દ્રિયમાં એક ભંગ વિકસેન્દ્રિય, પંચેન્દ્રિયમાં ત્રણ ભંગ. નારકી, ભવનપતિ, વ્યંતર તેમજ મનુષ્યમાં ૬ ભંગ હોય છે. અનેક અસંજ્ઞીની અપેક્ષા હોવાથી તે અનેક અસંજ્ઞી અથવા તો અનેક આહારક હોય છે અથવા અનેક અનાહારક હોય છે. તેથી અસંયોગીમાં બહુવચનના જ બે ભંગ હોય છે, એકવચનનો ભંગ હોતો નથી કારણ કે અનેકની પૃચ્છા છે. છ ભંગ:- (૧) આહારક અનેક, (૨) અણાહારક અનેક (૩) આહારક એક, અણાહારક એક (૪) આહારક એક અણહારક અનેક (૫) આહારક અનેક અણાહારક એક (૬) આહારક અનેક, અનાહારક અનેક. નોસણીનો અસંજ્ઞી મનુષ્યમાં ત્રણ ભંગ. સિદ્ધમાં બધા અણાહારક. (૪) લેગ્યા:- જે લેગ્યામાં એકેન્દ્રિય છોડીને જેટલા દંડક હોય છે, તેમાં બહુવચનની અપેક્ષા ત્રણ ભંગ હોય છે.
જીવ અને એકેન્દ્રિયમાં સલેશી તેમજ કૃષ્ણાદિ ત્રણ લેગ્યામાં એક ભંગ હોય છે. તેજોલેશ્યામાં એકેન્દ્રિય (પૃથ્વી, પાણી, વનસ્પતિ)માં છ ભંગ (અસંજ્ઞીની જેમ). તેજો આદિ ત્રણ લેશી સમુચ્ચય જીવમાં પણ ત્રણ ભંગ હોય છે. મનુષ્યાદિમાં પણ ત્રણ ભંગ. અલેશી બધા અણાહારક જ હોય છે. (૫) દષ્ટિ – સમ્યગુદૃષ્ટિ જીવ અને ૧૬ દંડકમાં ત્રણ ભંગ. વિકલેન્દ્રિયમાં ૬ ભંગ. મિથ્યાદષ્ટિ જીવ, એકેન્દ્રિયમાં એક ભંગ બાકી બધામાં ત્રણ ભંગ. મિશ્ર દષ્ટિના ૧૬ દંડક બધા નિયમા આહારક જ હોય છે. (૬) સંયત :- અસંયતમાં જીવ અને એકેન્દ્રિયમાં એક ભંગ. ૧૯ દંડકમાં ત્રણ ભંગ. સંયતાસંયતમાં જીવ મનુષ્ય-તિર્યંચ પંચેન્દ્રિય આહારક જ હોય છે. સંયતમાં જીવ મનુષ્યમાં ત્રણ ભંગ. નોસંયત, નોઅસંયત, નોસંયતાસંયતમાં જીવ અને સિદ્ધ ભગવાન અણાહારક જ હોય છે. (૭) કષાય - સમુચ્ચય જીવ અને એકેન્દ્રિયમાં સકષાયી તેમજ ક્રોધી, માની, માયી, લોભી બધામાં એક ભંગ. બાકી બધા દંડકમાં ત્રણ ત્રણ ભંગ છે, પરંતુ નારકીમાં માન, માયા, લોભમાં છ ભંગ હોય છે અને દેવતામાં ક્રોધ, માન, માયામાં છ ભંગ હોય છે.
Page #80
--------------------------------------------------------------------------
________________
આગમસાર- ઉતરાર્ધ
અર્થાત્ દેવતા–નારકીમાં ત્રણ-ત્રણ કષાય અશાશ્વત છે. અકષાયી જીવમાં એક ભંગ, મનુષ્યમાં ત્રણ ભંગ, સિદ્ધ અણાહારક જ હોય
છે.
(૮) જ્ઞાન :- સજ્ઞાની, મતિ, શ્રત અવધિજ્ઞાનીમાં જેટલા દંડક છે તેમાં ત્રણ ભંગ હોય છે પરંતુ વિકસેન્દ્રિયમાં ૬ ભંગ હોય છે. સજ્ઞાની જીવમાં એક ભંગ હોય છે. (કેવળજ્ઞાનની અપેક્ષા) આહારક–અણાહારક બંને ઘણા હોય છે. મન:પર્યવજ્ઞાની નિયમા આહારક હોય છે. કેવળજ્ઞાની મનુષ્યમાં ત્રણ ભંગ, જીવમાં એક ભંગ, સિદ્ધ અણાહારક જ હોય છે.
અજ્ઞાન– અજ્ઞાની, મતિશ્રત અજ્ઞાની જીવ એકેન્દ્રિયમાં એક ભંગ, બાકી બધામાં ત્રણ ભંગ, વિર્ભાગજ્ઞાનીમાં મનુષ્ય-તિર્યંચ આહારક જ હોય છે. બાકી બધા (૧૪ દંડક)માં ત્રણ ભંગ. (૯) યોગ :- સયોગી, કાયયોગીમાં જીવ એકેન્દ્રિયમાં એક ભંગ, બાકી બધામાં ૩ ભંગ, વચનમનયોગી આહારક જ હોય છે. અયોગી અણાહારક જ હોય છે. (૧૦) ઉપયોગ:- બંને ઉપયોગમાં જીવ અને એકેન્દ્રિયમાં એક ભંગ, બાકીમાં ત્રણ ભંગ હોય છે. સિદ્ધ અણાહારક જ હોય છે. (૧૧) વેદઃ- સવેદી અને નપુંસક વેદી– જીવ, એકેન્દ્રિયમાં એક ભંગ; બાકી બધામાં ત્રણ ભંગ. સ્ત્રી વેદ-પુરુષ વેદ બધા દંડકમાં ત્રણ ભંગ, અવેદી- જીવમાં એક ભંગ, મનુષ્યમાં ત્રણ ભંગ, સિદ્ધ અણાહારક જ હોય છે. (૧૨) શરીર - સશરીરી તેમજ તૈજસ-કાશ્મણ શરીરી જીવ અને એકેન્દ્રિયમાં એક ભંગ બાકી બધા દંડકમાં ત્રણ ભંગ.
ઔદારિક, વૈક્રિય, આહારક, ત્રણે શરીર આહારક જ હોય છે, પરંતુ ઔદારિક શરીર મનુષ્યમાં આહારક અણાહારક બંને હોય છે, તેમાં ત્રણ ભંગ હોય છે. (૧૩) પર્યાપ્તિ – છએ પર્યાપ્તિના પર્યાપ્ત બધા આહારક જ હોય છે. મનુષ્યમાં આહારક, અણાહારક બંને હોય છે. તેમાં ત્રણ ભંગ હોય છે. જે દંડકમાં જેટલી પર્યાપ્તિ હોય તેટલી સમજી લેવી.
આહાર પર્યાપ્તિના અપર્યાપ્ત બધા દંડકમાં અણાહારક હોય છે. બાકી પાંચ પર્યાપ્તિના અપર્યાપ્ત આહારક, અણાહારક બંને હોય છે. તેમાં એકેન્દ્રિયમાં એક ભંગ, નારકી–દેવતા–મનુષ્યમાં ૬ મંગ, બાકીમાં ૩ ભંગ હોય છે. સમુચ્ચય જીવને ભાષા, મન પર્યાપ્તિના અપર્યાપ્તમાં ત્રણ ભંગ હોય છે. ૩ પર્યાપ્તિના અપર્યાપ્તમાં ૧ ભંગ હોય છે. આહાર પર્યાપ્તિના અપર્યાપ્ત અણાહારક જ હોય છે.
ઓગણત્રીસમુંઃ ઉપયોગ પદ ઉપયોગના ભેદ-પ્રભેદ – ઉપયોગના બે પ્રકાર છે– ૧ સાકાર ઉપયોગ, ૨ અનાકાર ઉપયોગ. (૧) સાકારોપયોગના આઠ ભેદ– પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન. (૨) અનાકારોપયોગના ચાર ભેદ– ૪ દર્શન. ચક્ષુદર્શન,અચક્ષુદર્શન,અવધીદર્શન અને કેવલ દર્શન. દંડકોમાં ઉપયોગ(૧૨માંથી) :
| નારકીમાં- | ૯ | ૩ જ્ઞાન ૩ અજ્ઞાન) ૩ દર્શન દેવતામાં- | ૯ | ૩ જ્ઞાન ૩ અજ્ઞાન ૩ દર્શન પાંચ સ્થાવરમાં | ૩ | --- | ૨ અજ્ઞાન | ૧ દર્શન ત્રણ વિગલેન્દ્રિયમાં– ૫/૬ ૨ જ્ઞાન | ૨ અજ્ઞાન દર્શન ૧/૨ તિર્યંચ પંચેન્દ્રિયમાં- | ૯ | ૩ જ્ઞાન ૩ અજ્ઞાન ૩ દર્શન
મનુષ્યમાં- | ૧૨ | ૫ જ્ઞાન ૩ અજ્ઞાન ૪ દર્શન વિશેષ જાણકારી - જ્યારે જીવ જ્ઞાન-અજ્ઞાનના ઉપયોગમાં જોડાય છે ત્યારે સાકારોપયુક્ત અર્થાત્ સાકારોપયોગવાળો હોય છે. તેમજ જ્યારે દર્શનના ઉપયોગમાં જોડાય છે ત્યારે અનાકાર ઉપયોગવાળો હોય છે.
ત્રીસમું: પશ્યત્તા પદ (ત્રકાલીક અને પ્રત્યક્ષ) પશ્યત્તાનું સ્વરૂપ અને ભેદ-પ્રભેદ:- ઉપયોગની સમાન જ "પશ્યત્તા"નું વર્ણન છે અર્થાત્ પશ્યત્તાના પણ બે પ્રકાર છે. ૧ સાકાર પશ્યત્તા, ૨ અનાકાર પશ્યત્તા. (૧) સાકાર પશ્યત્તાના ૬ ભેદ છે– ૪ જ્ઞાન, ૨ અજ્ઞાન (૨) અનાકાર પશ્યત્તાના ૩ ભેદ છે– ૩ દર્શન
મતિજ્ઞાન, મતિઅજ્ઞાન અને અચકું દર્શન આ ત્રણ ઉપયોગ પશ્યત્તામાં હોતા નથી. આ ત્રણે ઉપયોગ બુદ્ધિ ગ્રાહ્ય છે, મતિજ્ઞાન, મતિઅજ્ઞાન અને અચકું દર્શન આ ત્રણ સૈકાલીક નહિં પણ ક્ષણીક હોય છે.તેથી પશ્યત્તામાં તેનો સમાવેશ થતો નથી. શ્રુતજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, ચક્ષુ દર્શન; આ ત્રણે ઇન્દ્રિય ગ્રાહ્ય(ઇન્દ્રિય પ્રત્યક્ષ) હોવાથી તેમજ બાકી ૬ જ્ઞાન-દર્શન આત્મ પ્રત્યક્ષીભૂત હોવાથી તેને પશ્યક–પશ્યત્તા કહેવાય છે. દંડકોમાં પશ્યતા:
દેવતા, નારકી અને તિર્યંચ પંચેન્દ્રિયમાં ૬] ૨ જ્ઞાન, ૨ અજ્ઞાન, ૨ દર્શન. મનુષ્યમાં
૯ | ૪ જ્ઞાન, ૨ અજ્ઞાન, ૩ દર્શન. પાંચ સ્થાવરમાં
| ૧ | શ્રત અજ્ઞાન. બેઇન્દ્રિય, તે ઇન્દ્રિયમાં
૨ | શ્રુતજ્ઞાન, શ્રત અજ્ઞાન. ચોરેન્દ્રિયમાં
૩શ્રુતજ્ઞાન, શ્રત અજ્ઞાન, ચક્ષુ દર્શન. વિશેષ જ્ઞાતવ્ય:- જ્ઞાનોપયોગવાળા સાકાર પશ્યત્તા કહેવાય છે અને દર્શનોપયોગવાળા અનાકાર પશ્યત્તા કહેવાય છે.
Page #81
--------------------------------------------------------------------------
________________
jainology I
કેવળજ્ઞાનીનો ઉપયોગ :– જીવોને જ્યારે જ્ઞાનોપયોગ અર્થાત્ સાકારોપયોગ હોય છે ત્યારે અનાકારોપયોગ હોતો નથી, જ્યારે અનાકારોપયોગ હોય છે ત્યારે સાકારોપયોગ હોતો નથી. અર્થાત્ જીવમાં જ્ઞાન અને દર્શન એક સાથે ક્ષયોપશમ ભાવમાં રહી શકે છે, પરંતુ તે બંને માંથી ઉપયોગ એકનો જ હોય છે. જ્ઞાનોપયોગ : સાકારોપયોગથી જાણવાનું જ્ઞાન થાય છે અને દર્શનોપયોગ અનાકાર ઉપયોગથી જોવાનું જ્ઞાન થાય છે, તેથી જાણવા અને જોવા રૂપ ઉપયોગ પણ અલગ અલગ સમયમાં હોય છે. તેથી છદ્મસ્થ અને કેવળી બધાને એક સમયમાં એક ઉપયોગ જ હોય છે, સાકાર ઉપયોગ અથવા અનાકાર ઉપયોગ.
કેવળજ્ઞાની પ્રત્યેક પદાર્થના સ્વરૂપને તેના નામ, અર્થ, ભાવાર્થ, આકારોથી યુક્તિ પૂર્વક, ઉપમા તેમજ દષ્ટાંતપૂર્વક, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ તેમજ સંસ્થાનોથી, લંબાઈ, પહોળાઈ આદિ માપોથી અથવા પ્રત્યક્ષ આદિ પ્રમાણોથી જાણે જોવે છે. જે સમયે જોવા રૂપ દર્શનોપયોગ એટલે અનાકારોપયોગમાં હોય છે ત્યાર પછીના સમયમાં જ્ઞાનોપયોગ અર્થાત્ સાકારોપયોગમાં હોય છે.
ઉપયોગની સમાન કેવલજ્ઞાનીના બંને પશ્યત્તા પણ સમજી લેવા જોઇએ. છદ્મસ્થોને બંને ઉપયોગ અને પશ્યત્તા જઘન્ય—ઉત્કૃષ્ટ અસંખ્ય સમયના અંતર્મુહૂર્ત– વાળા હોય છે અને કેવળજ્ઞાનીને એક–એક સમયના જ બંને ઉપયોગ હોય છે. એકત્રીસમું : સંશી પદ
૧. જે જીવોને મન હોય છે તે સંશી હોય છે. જેને મન નથી તે અસંશી હોય છે. મનઃપર્યાપ્તિ પૂર્ણ કર્યા વગર અસંજ્ઞીથી આવીને ઉત્પન્ન થનારા નારકી—દેવતા પણ અસંશી કહેવાય છે. જે ગર્ભજ અથવા ઔપપાતિક હોય છે તે સંજ્ઞી છે. ૨. ચોવીસ દંડકમાં :
નારકી, ભવનપતિ, વ્યંતર
મનુષ્ય તેમજ તિર્યંચ પંચેન્દ્રિય જ્યોતિષી, વૈમાનિક
પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય નો સંશી નો અસંજ્ઞી
સંજ્ઞી તેમજ અસંજ્ઞી સંજ્ઞી તેમજ અસંશી સંશી છે, અસંશી નથી અસંશી છે, સંજ્ઞી નથી જીવ, મનુષ્ય અને સિદ્ધ
81
આગમસાર
બત્રીસમું : સંયત પદ
શ્રમણ, મુનિ સંયત કહેવાય છે. શ્રાવક-શ્રમણોપાસક સંયતાસંયત કહેવાય છે. બાકી બધા અસંયત હોય છે. ચોવીસ દંડકમાં :– બાવીસ દંડકના જીવ અસંયત છે. સંશી તિર્યંચ પંચેન્દ્રિય અસંયત અને સંયતાસંયત બંને પ્રકારના હોય છે. મનુષ્યમાં કોઈ સંયત હોય છે, કોઈ અસંયત હોય છે અને કોઈ સંયતાસંયત પણ હોય છે. સિદ્ધ ભગવાન નો સંયત, નો અસંયત, નો સંયતાસંયત છે.
વિશેષ જ્ઞાતવ્ય :– જાણવાની તત્ત્વ દષ્ટિથી આ કથન કરવામાં આવે છે, પરંતુ કોઈ દેવ અથવા વિશિષ્ટ વ્યક્તિ પ્રત્યક્ષ હોય તે અસંયત છે, એવા નિષ્ઠુર કઠોર વચન ન કહેવા. આવા કઠોર વચન બોલવાને માટે ભગવતી સૂત્રમાં નિષેધ કર્યો છે.
તેત્રીસમું : અવધિ પદ
નંદી સૂત્રમાં પાંચ જ્ઞાનનું વિસ્તારથી વર્ણન છે. તે સંબંધી જાણકારી માટે ત્યાં અવધિજ્ઞાન પ્રકરણ જોવું જોઇએ. નારકી અને વૈમાનિક દેવતાનો અવધિજ્ઞાન વિષય જીવાભિગમ સૂત્રમાં આ જ પુસ્તકમાં આવી ગયું છે.
નારકી નારકીમાં ભવપ્રત્યયિક અવધિ હોય છે. જઘન્ય અડધો કોશ ઉત્કૃષ્ટ ચાર કોશ ક્ષેત્ર સીમાવાળા હોય છે. ત્રિકોણ નાવાના આકારવાળા અવધ ક્ષેત્ર હોય છે. આત્યંતર અવધિ હોય છે, બાહ્ય હોતું નથી; દેશ અવધિ હોય છે, સર્વ અવધિ હોતું નથી; આનુગામિક અવધિ હોય છે, અપડિવાઈ(જીવન ભર રહેવા– વાળા) અને અવસ્થિત(ન વધવાવાળા ન ઘટવાવાળા) અવિધ હોય છે. અસુરકુમાર :– ભવ પ્રત્યયિક અવધિ હોય છે. જઘન્ય ૨૫ યોજન, ઉત્કૃષ્ટ અસંખ્ય દ્વીપ–સમુદ્ર ક્ષેત્રસીમાવાળું હોય છે, પલંગના આકા૨ે ચતુષ્કોણ હોય અસંખ્યદ્વીપ–સમુદ્ર ક્ષેત્રસીમાવાળું હોય છે. બાકી વર્ણન નરકની સમાન છે. નવનિકાય તેમજ વ્યંતર :– ઉત્કૃષ્ટ અવધિ ક્ષેત્ર સંખ્યાતા દ્વીપ–સમુદ્રનું હોય છે. બાકીનું વર્ણન અસુરકુમારના સમાન. તિર્યંચ પંચેન્દ્રિય :– જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ અસંખ્ય દ્વીપ– સમુદ્ર. ક્ષાયોપમિક અવધિ, વિવિધ આકારવાળું અને દેશ અવધિ તિર્યંચમાં હોય છે. અનુગામિક, અનનુગામિક, હાયમાન, વર્ધમાન, પડિવાઈ, અપડિવાઈ, અવસ્થિત, અનવસ્થિત વગેરે બંને પ્રકારના અવધિજ્ઞાન તિર્યંચ પંચેન્દ્રિયમાં હોય છે.
મનુષ્ય :– ક્ષાયોપશમિક અવધિ હોય છે. જઘન્ય અંગુલના અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ અસંખ્યાત લોક ખંડ જેટલા સીમા ક્ષેત્ર જાણવાની ક્ષમતા હોય છે. બાકી તિર્યંચની સમાન છે. પરમાવધિ જ્ઞાન મનુષ્યને હોય છે અર્થાત્ દેશ, સર્વ, આત્યંતર, બાહ્ય; બંને પ્રકારના અવધિ હોય છે.
જ્યોતિષી
। :– જઘન્ય સંખ્યાતા દ્વીપ–સમુદ્ર અને ઉત્કૃષ્ટ પણ સંખ્યાતા દ્વીપ– સમુદ્ર, બાકી અસુર કુમારની સમાન. વૈમાનિક ઃ— જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ લોકનાલ (ત્રસ નાલ).
સંસ્થાન :– વાણવ્યંતરોને પટહના આકારે, જ્યોતિષીને જાલરના આકારે અવધિ જ્ઞાન ક્ષેત્ર હોય છે. ૧૨ દેવલોકના ઊર્ધ્વ મૃદંગ,
-
ત્રૈવેયકમાં– પુષ્પ અંગેરી, અણુત્તર વિમાનમાં જવનાલિકા(લોકનાલિકા); આ અવધિ ક્ષેત્રના આકાર છે.
નોંધ :– નંદી સૂત્રથી તેમજ જીવાભિગમ સૂત્રની ત્રીજી પ્રતિપત્તિના અધ્યયનથી બાકીની બધી જાણકારી મળી શકશે.
Page #82
--------------------------------------------------------------------------
________________
82
આગમચાર– ઉતરાર્ધ
ચોત્રીસમું: પરિચારણા પદ ૧. પરિચારણા શબ્દનો અર્થ – મૈથુન સેવન, ઇન્દ્રિયોના કામભોગ, કામક્રીડા, રતિ, વિષય ભોગ આદિ છે. પરિચારણા પણ તેનો પર્યાય વાચી શબ્દ છે. ૨. આહાર, અધ્યવસાય તેમજ સમ્યકત્વ, મિથ્યાત્વની પણ પરિચારણાગત પરિણામોમાં અસર પડે છે. ૩. આહારથી શરીર પુષ્ટ થાય છે. શરીરમાં જ વિષય વાસનાની ઉત્પત્તિ થાય છે. પરિણામોમાં મોહભાવની વૃદ્ધિ થવાથી કામભોગનો પ્રયત્ન થાય છે અથવા કામભોગનો વિચાર આવે છે. પરિચારણા કરતાં થકાં પણ મિથ્યાત્વીની અને સમ્યગ્દષ્ટિની આસક્તિમાં અંતર હોય છે. ૪. ઔદારિક દંડકોમાં પરિચારણા પછી વિવિધ ક્રિયાઓ થાય છે. અર્થાત્ સાંસારિક કાર્ય વૃદ્ધિ ગર્ભાધાન, સંતતિ, સંરક્ષણ આદિ ક્રિયાઓ વધે છે. વૈક્રિય દંડકોમાં પહેલા વિશેષ વિક્રિયા-હજારો રૂપ આદિ બનાવે છે. પછી પરિચારણા કરે છે. તેથી પહેલા વિક્રિયા થાય છે. ૫. બધા જીવોના અસંખ્ય અધ્યવસાય સ્થાન હોય છે. તે શુભ અને અશુભ બંને પ્રકારના હોય છે. ૬. એકેન્દ્રિય, વિકસેન્દ્રિયમાં પરિચારણા છે પરંતુ પહેલા અથવા પછી વિક્રિયા નથી. તે જીવોને પરિચારણા પણ અવ્યક્ત સંજ્ઞાથી હોય છે. ૭. મનુષ્ય-તિર્યંચમાં બધા પ્રકારની પરિચારણા હોય છે. ૮. દેવતાઓમાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને પહેલા–બીજા દેવલોકમાં મનુષ્યની સમાન મૈથુન સેવનરૂપ કાય પરિચારણા છે. દેવને પરિચારણા (કામભોગ)ની ઇચ્છા થાય છે ત્યારે દેવીઓ રૂપ-શૃંગાર આદિ કરીને હાજર થાય છે. ૯. ત્રીજા દેવલોકથી ૧રમાં દેવલોક સુધી દેવીઓ હોતી નથી તો પણ ત્રીજા ચોથા દેવલોકમાં સ્પર્શ-પરિચારણા હોય છે. પાંચમા, છટ્ટા દેવલોકમાં રૂપ-પરિચારણા હોય છે, સાતમા આઠમાં દેવલોકમાં શબ્દ પરિચારણા હોય છે.
આ દેવોને પરિચારણાની ઇચ્છા થવા પર પહેલા–બીજા દેવલોકથી દેવીઓ ત્યાં પહોંચી જાય છે, પછી ઉપર કહેલ કથન અનુસાર તે દેવ આસક્તિયુક્ત અંગોના સ્પર્શ માત્રથી અથવા રૂપ જોવામાં તલ્લીન થઈને અથવા શબ્દ શ્રવણમાં દત્તચિત્ત થઈને
મન પરિચારણાવાળા ૯મા. ૧૦મા. ૧૧માં. ૧૨મા દેવલોકના દેવોને જ્યારે મન પરિચારણાની ઇચ્છા થાય છે, ત્યારે દેવી ત્યાં જતી નથી પરંતુ પોતાના સ્થાનમાં રહીને જ રિક્રિયા, વિભૂષા, તેમજ મનો પરિણામોથી તે રૂપમાં પરિણત થાય છે. આ પ્રકારે તે બંને દેવ-દેવી) પરિચારણાનો અનુભવ મનથી જ કરીને ઇચ્છા પૂરી કરી લે છે. એવું કરવા પર પણ દેવના શરીર પુદ્ગલોનું દેવીના શરીરમાં સંક્રમણ તેમજ પરિણમન થઈ જાય છે.
આ પ્રકારની વિભિન્ન પરિચારણાઓથી પણ તે-તે દેવોના વેદ મોહની ઉપશાંતિ થઈ જાય છે. નવગ્રેવેયક તેમજ અનુત્તર દેવોને કોઈ પણ પ્રકારની પરિચારણા અથવા તેનો સંકલ્પ હોતો નથી. અલ્પબદુત્વ :- અપરિચારણાવાળા દેવ થોડા છે, મન પરિચારણાવાળા સંખ્યાત ગણા, શબ્દ પરિચારણાવાળા અસંખ્યાત ગણા, ૩૫ પરિચારણાવાળા અસંખ્યાત ગણા, સ્પર્શ પરિચારણાવાળા અસંખ્યાતગણા, કાય પરિચારણાવાળા અસંખ્યાત ગણા છે.
પાંત્રીસમું: વેદના પદ ૧. શીત, ઉષ્ણ તેમજ શીતોષ્ણ ત્રણ પ્રકારની વેદના બધા દંડકોમાં અભ્યાધિક હોય છે. નારકીમાં પહેલી, બીજી, ત્રીજીમાં ઉષ્ણ, ચોથી, પાંચમીમાં બંને, છઠ્ઠી, સાતમીમાં શીત વેદના છે. ૨. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવની વેદના ચોવીસે(ર૪) દંડકમાં છે. ૩. શારીરિક, માનસિક તેમજ ઉભય, ત્રણ પ્રકારની વેદના ૧૬ દંડકમાં છે. એકેન્દ્રિય, વિકસેન્દ્રિયમાં કેવલ શારીરિક વેદના છે. ૪. સાતા, અસાતા, મિશ્રએ ત્રણ પ્રકારની વેદના ૨૪ દંડકમાં ઓછી–અધિક હોય છે. આ ઉદય પ્રમુખા વેદના છે. ૫. દુઃખ, સુખ, અદુઃખસુખા આ ત્રણ પ્રકારની વેદના બીજા દ્વારા ઉદીરિત છે, નિમિત્ત પ્રમુખ છે. ત્રણે વેદના ૨૪ દંડકમાં હોય છે. ૬. અભ્યપગમિકી એટલે સ્વેચ્છાપૂર્વક સ્વીકારવામાં આવતી કેશ લોચ આદિ, ઔપક્રમિકી એટલે અનિચ્છાથી અચાનક આવી જવાવાળી જેમ કે– પડી જવાથી થતી વેદના. આ બંને પ્રકારની વેદના તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યમાં હોય છે. બાકી બધા દંડકમાં કેવળ એક ઔપક્રમિકી વેદના હોય છે. ૭. નિદા – વ્યક્ત વેદના, અનિદા – અવ્યક્ત વેદના, આ બંને પ્રકારની વેદના નારકીમાં હોય છે, કારણ કે ત્યાં સંજ્ઞી અને અસંજ્ઞી. બંને હોય છે. આ જ રીતે ભવનપતિ-વ્યંતરમાં પણ બંને હોય છે. જ્યોતિષી–વૈમાનિકમાં પણ બંને વેદના હોય છે. સમદષ્ટિ–મિથ્યાદષ્ટિની અપેક્ષાથી. પાંચ સ્થાવર ત્રણ વિકસેન્દ્રિયમાં એક અનિદા વેદના હોય છે. મનુષ્ય-તિર્યંચ પંચેન્દ્રિયમાં બંને વેદના હોય છે.
છત્રીસમું સમુદ્યાત પદ સમુઘાતનો અર્થ - શરીરમાંથી કેટલાક આત્મપ્રદેશોનું અલ્પ સમયને માટે બહાર નીકળવું. આત્મપ્રદેશની આ પ્રકારની પ્રક્રિયા સાત પ્રકારના પ્રસંગોથી થાય છે. તેથી સમુદ્યાત પણ સાત પ્રકારના કહ્યા છે(૧) વેદનીય સમુદ્યાત – અશાતા વેદનીયની તીવ્રતાથી આત્મપ્રદેશોનું શરીરને અવગાહિત ક્ષેત્રથી બહાર પરિસ્પંદન થાય છે, એ સમયે જે આત્માની પ્રક્રિયા થાય છે તેને વેદનીય સમુદ્દાત કહે છે. (ર) કષાય સમુદ્યાત :- ક્રોધ, માન, માયા, અથવા લોભ; કોઈ પણ કષાયની તીવ્રતાથી આત્મપ્રદેશ શરીર અવગાહિત ક્ષેત્રથી. બહાર પરિસ્પંદિત થાય છે. આ પ્રક્રિયાને કષાય સમુદ્દાત કહે છે.
Page #83
--------------------------------------------------------------------------
________________
jainology II
83
(૩) મારણાંતિક સમુદ્દાત :– મરણ સમયમાં આગળના જન્મ સ્થાન સુધી આત્મ પ્રદેશોનું બહાર જવા રૂપ તેમજ પાછા આવવા રૂપ આત્મપ્રક્રિયાને મારણાંતિક સમુદ્દાત કહે છે.
(૪) વૈક્રિય સમુદ્દાત :– નારકી, દેવતા, મનુષ્ય, તિર્યંચ, જે કોઈ પણ ઉત્તર વૈક્રિય કરે છે ત્યારે તેને પહેલા સમુદ્દાત કરવો પડે છે; તે જ વૈક્રિય સમુદ્દાત છે અર્થાત્ વૈક્રિય શરીર બનાવવા માટે તેને યોગ્ય પુદ્ગલ ગ્રહણ કરવાના હેતુથી પ્રદેશોને લંબાઈ–ઊંચાઈમાં હજારો યોજન બહાર ફેલાવવામાં આવે છે. પછી તે શરીર પ્રમાણ પહોળાઈ અને હજારો યોજન લંબાઈવાળા અવગાહિત ક્ષેત્રમાં રહેલા વૈક્રિય વર્ગણાવાળા પુદ્ગલ ગ્રહણ કરાય છે. આ પ્રકારે આત્મપ્રદેશોની શરીરથી બહાર નીકળવાની પ્રક્રિયાને વૈક્રિય સમુદ્દાત કહેવાય છે.
(૫) તેજસ સમુદ્દાત :– શીત અથવા ઉષ્ણ તેજો લબ્ધિવાળા કોઈના પર ઉપકાર અથવા અપકાર કરવાના પરિણામોથી ઉક્ત બંને પ્રકારના પુદ્ગલ ગ્રહણ કરીને પ્રક્ષેપ કરે છે. તે પુદ્ગલોનું વિશેષ માત્રામાં ગ્રહણ કરવા તેમજ છોડવા હેતુ શરીર અવગાહિત ક્ષેત્રથી આત્મપ્રદેશોની બહાર નીકળવા રૂપ જે ક્રિયા થાય છે તેને તૈજસ સમુદ્દાત કહે છે.
(૬) આહારક સમુદ્દાત :– લબ્ધીવંત મુનિ દ્વારા શંકાનું સમાધાન તેમજ જિજ્ઞાસાની તૃપ્તિને માટે જે એક નવું નાનું શરીર બનાવીને લાખો માઈલ દૂર મોકલવામાં આવે છે તે આહારક શરીર છે. તે આહારક શરીર બનાવવામાં અને મોકલવામાં આત્મપ્રદેશો થોડાક બહાર નીકળી જાય છે અને પછી થોડા આત્મપ્રદેશ તે નવા શરીરની સાથે રહેતા ઇચ્છિત સ્થાનમાં જોડાય છે. આત્મપ્રદેશોની શરીર અવગાહિત ક્ષેત્રથી નીકળવા રૂપ આ સંપૂર્ણ ક્રિયાને આહા૨ક સમુદ્દાત કહે છે.
(૭) કેવલી સમુદ્દાત :– મોક્ષ જવાના નજીકના સમયમાં અઘાતીકર્મોની વિસમરૂપતાને સમરૂપ બનાવવા માટે આત્મપ્રદેશ સંપૂર્ણ લોક પ્રમાણ પ્રદેશોમાં વ્યાપ્ત થઈ જાય છે. આત્મપ્રદેશોની અને લોક પ્રદેશોની સંખ્યા સમાન છે તેથી તે જીવના આત્મપ્રદેશોની સર્વોત્કૃષ્ટ અવગાહના હોય છે. ઔદારિક શરીર તો આ સમયે પણ પોતાની અવગાહનામાં જ રહે છે, કેવળ આત્મપ્રદેશો જ નીકળે છે. આ રીતે આઠ સમયને માટે આત્મપ્રદેશોની બહાર નીકળવારૂપ જે પ્રક્રિયા છે, તેને જ કેવલી સમુદ્દાત કહે છે.
કેવલી સમુદ્દાતની પ્રક્રિયામાં જીવ પહેલા સમયે શરીરની જાડાઈ– પહોળાઈના પ્રમાણમાં ઉપર નીચે લોકાંત સુધી આત્મપ્રદેશોને ઠંડરૂપે ફેલાવે છે. બીજા સમયમાં શરીરની લંબાઈ પહોળાઈ પ્રમાણે તે દંડરૂપ પ્રદેશોને પૂર્વ-પશ્ચિમ અથવા ઉત્તર દક્ષિણ કપાટ રૂપમાં ફેલાવે છે. ત્રીજા સમયમાં કપાટ રૂપ આત્મપ્રદેશોને બંને બાજુમાં લોકાંત સુધી ફેલાવે છે, જેનાથી આત્મપ્રદેશ પૂરા લોક ક્ષેત્રમાં અર્થાત્ સમાન કિનારાવાળા ગાઢરૂપમાં વ્યાપ્ત થઈ જાય છે. પરંતુ લોક વિષમ કિનારા– વાળા ઘનરૂપ હોવાથી તેના તે નાના ખૂણા નિષ્કુટરૂપ ક્ષેત્ર વ્યાપ્ત થયા વગર રહી જાય છે. જે ચોથા સમયમાં પૂરાઈ જાય છે. આ રીતે સંપૂર્ણ લોકમાં પૂર્ણ રૂપે આત્મપ્રદેશોને વ્યાપ્ત થવામાં કુલ ચાર સમય લાગે છે અને આ જ ક્રમથી આત્મપ્રદેશોને ફરી સંકુચિત કરવામાં પણ ચાર સમય
લાગે છે.
આ રીતે કેવલ એક સમય જ આત્મપ્રદેશોની સંપૂર્ણ લોકપ્રમાણ અવગાહના અથવા સર્વોત્કૃષ્ટ અવગાહના થાય છે. તેમજ અપેક્ષાથી અર્થાત્ ખૂણા–નિષ્કુટોના ખાલી રહેવાને ગૌણ કરવાની અપેક્ષાએ ત્રણ સમયની લોકપ્રમાણ અવગાહના થાય છે. આ ત્રણે સમયોમાં આત્મપ્રદેશ શરીરમાં ઓછા અને બહાર ઘણા(વધારે) હોય છે.
આ જ કારણે આ ત્રણ સમયોમાં જીવ અણાહારક હોય છે. તેમજ તે સમયે ઔદારિક યોગ પણ માનવામાં આવતો નથી. કાર્મણ કાયયોગ (કાર્યણ શરીરનો વ્યાપાર) રહે છે. અન્ય પાંચ સમયોમાં આત્મપ્રદેશ શરીરમાં વધારે રહે છે અને બહાર ઓછા હોય છે તેથી ઔદારિક શરીરનો યોગ અથવા મિશ્રયોગ અને આહારકતા બની રહે છે.
નોંધ : – કેવળી સમુદ્દાતનો કંઈક વધારે પરિચય ઔપપાતિક સૂત્ર સારાંશના છેલ્લા પ્રકરણથી જાણી લેવો.
=
સમૃઘાતનો સમય :- શરૂઆતના ૬ સમુદ્દાતોમાં અસંખ્ય સમયનો અંતર્મુહૂર્ત લાગે છે. કેવળી સમુદ્દાતમાં આઠ સમય લાગે છે. જેનો ક્રમ આ પ્રમાણે છે.
આઠ સમયની વિગત :
સમય
૧ દંડ રચના—દંડરૂપમાં આત્મપ્રદેશ
૨ કપાટ રચના—કપાટ રૂપ (દિવાલરૂપે)
૩ પૂરિત મન્થાન–સમાન કિનારાવાળા ઘનરૂપ લોક પ્રમાણ
૪ પૂરિત લોક–વિષમ કિનારાવાળા ઘનરૂપ લોક પ્રમાણ
૫
લોક સાહરણ—સમઘનરૂપ લોક
ç
૭
८
દંડકોમાં સમુદ્દાત :– નારકીમાં ૪, દેવતામાં ૫, ચાર સ્થાવર ત્રણ વિકલેન્દ્રિયમાં ૩, વાયુકાયમાં ૪, તિર્યંચ પંચેન્દ્રિયમાં ૫, મનુષ્યમાં ૭. આ સંખ્યા ક્રમથી જ હોય છે, અર્થાત્ પહેલાથી ત્રીજી, પહેલાથી ચોથી વગેરે.
સંસ્થાન
મન્થાન સાહરણ–કપાટ રૂપ સંસ્થાન
કપાટ સાહરણ – દંડરૂપ સંસ્થાન
દંડ સાહરણ – શરીરસ્થ
આગમસાર
યોગ ઔદારિક
ઔદારિક મિશ્ર
કાર્મણ
કાર્મણ
કાર્મણ
ઔદારિક મિશ્ર
ઔદારિક મિશ્ર
ઔદારિક
વિશેષ જ્ઞાતવ્ય :– - (૧) આહારક સમુદ્દાત ત્રણવાર કરેલા જીવ ત્રણ ગતિમાં મળી શકે છે, મનુષ્યમાં ચારવાર કરેલ મળી શકે છે, અર્થાત્ ચોથી વાર આહારક સમુદ્દાત કરનારા તે જ ભવમાં મોક્ષ જાય છે.
(૨) ૧૦ ઔદારિક દંડકમાં કોઈ પણ સમુદ્દાત હોવાની નિયમા નથી અને હોય તો જઘન્ય ૧-૨-૩ આદિ હોય. (૩) નારકીમાં પ્રત્યેક જીવને વેદનીય સમુદ્દાત નિયમથી હોય છે. બાકી કોઈ પણ દંડકમાં આવો નિયમ નથી. (૪) કષાય અને વૈક્રિય સમુદ્દાત નારકી દેવતા બંનેમાં નિયમથી હોય છે.
Page #84
--------------------------------------------------------------------------
________________
આગમસાર- ઉતરાર્ધ
(૫) નિયમા થવાવાળા સમુદ્યાતો 10000 આદિ સંખ્યાતા વર્ષની ઉમરવાળા નારકી–દેવતાને જઘન્ય સંખ્યાત વાર થાય છે અને અસંખ્યાત વર્ષની ઉંમરવાળાને જઘન્ય અસંખ્ય વાર થાય છે. માટે જ્યોતિષી–વૈમાનિકમાં પરસ્થાનની અપેક્ષા કષાય સમુદ્યાત જઘન્ય અસંખ્ય કહેલ છે અને ભવનપતિ આદિમાં જઘન્ય સંખ્યાત કહેલ છે. અલ્પબદુત્વ:(૧) નારકીમાં – ૧. સૌથી થોડા મરણ સમુઘાત, ૨. વૈક્રિય અસંખ્યાતગણા, ૩. કષાય સંખ્યાલગણા, ૪. વેદના સંખ્યાતગણા, ૫. અસમોહિયા સંખ્યાતગણા.(અસમોહિયા એટલે સમુદધાત વગરના) (૨) દેવોના ૧૩ દંડકમાં – ૧. સૌથી થોડા તૈજસ સમુઘાત, ૨. મરણ સમુદ્યાત અસંખ્યાતગણા, ૩. વેદના અસંખ્યાતગણા, ૪. કષાય સંખ્યાતગણા, ૫. વીક્રય સંખ્યાતગણા, ૬ અસમોહિયા અસંખ્યગણા (૩) ચાર સ્થાવર :- ૧. મરણ સમુદ્યાત સૌથી થોડા, ૨. કષાય સમુદ્યાત સંખ્યાતગણા, ૩. વેદના સમુદ્યાત વિશેષાધિક ૪. અસમોહિયા અસંખ્યાતગણા. (૪) વાયુકાય:- ૧. સૌથી થોડા વૈક્રિય સમુદ્યાત, ૨. મરણ સમુદ્યાત અસંખ્યાતગણા, ૩. કષાય સમુદ્યાત સંખ્યાતગણા, ૪. વેદના સમુદ્યાત વિશેષાધિક, ૫. અસમોહિયા અસંખ્યાતગણા. (૫) વિકસેન્દ્રિય :- ૧. સૌથી થોડા મરણ સમુદ્યાતવાળા, ૨. વેદના સમુઘાત અસંખ્યાતગણા, ૩. કષાય સમુદ્યાત અસંખ્યાતગણા, ૪. અસમોહિયા સંખ્યાતગણા. (૬) તિર્યંચ પંચેન્દ્રિય – ૧. સૌથી થોડા તેજસ સમુઘાત, ૨. વૈક્રિય સમુદ્યાત અસંખ્યાતગણા, ૩. મરણ સમુદ્યાત અસંખ્યાતગણ ૪. વેદના સમદુઘાત અસંખ્યાતગણા, ૫. કષાય સમદુઘાત સંખ્યાલગણા, ૬. અસમોહિયા સંખ્યાત ગણા. (૭) મનુષ્ય:- ૧. બધાથી થોડા આહારક સમુઘાત, ૨. કેવલી સમુદ્યાત સંખ્યાતગણા, ૩. તૈજસ સમુદ્યાત સંખ્યાતગણા, ૪. વૈક્રિય સમુદ્યાત સંખ્યાતગણા, ૫. મરણ સમુદ્યાત અસંખ્યાતગણા, ૬. વેદના સમુદ્યાત અસંખ્યાતગણા, ૭. કષાય સમુદ્યાત સંખ્યાતગણા, ૮અસમોહિયા અસંખ્યાત ગણા.(સમુઠ્ઠીમ મનુષ્યને પણ સાથે ગણતા). (૮) સમુચ્ચય જીવ :- ૧. બધાથી થોડા આહારક સમુઠ્ઠાત, ૨. કેવલી સમુદ્યાત સંખ્યાતગણા, ૩. તૈજસ સમુઘાત અસંખ્યાતગણા, ૪. વૈક્રિય સમુદ્યાત અસંખ્યાતગણા, ૫. મરણ સમુદ્યાત અનંતગુણા, ૬. કષાય સમુદ્યાત અસંખ્યાતગણા, ૭. વેદના સમુદ્યાત વિશેષાધિક, ૮. અસમોહિયા અસંખ્યાતગણી.
કષાય સમુદ્યાત કષાય ચાર છે. તેના સમુદ્યાત પણ ચાર છે અર્થાત, ક્રોધ, માન, માયા અને લોભ ચારેના અલગ-અલગ સમુદ્યાત હોય છે. ૨૪ દંડકમાં ચારેય સમુદ્યાત હોય છે. ૧. ૨૪ દંડકના પ્રત્યેક જીવે બધા દંડકમાં ચારે સમુદ્યાત ભૂતકાળમાં અનંત કરેલ છે અને ભવિષ્યકાલમાં જઘન્ય o/૧-૨-૩, ઉત્કૃષ્ટ અનંત કરશે. ૨. પ્રત્યેક દંડકના બધા જીવોએ બધા દંડકમાં ચારે સમુદ્યાત ભૂતકાળમાં અનંત કરેલ છે અને ભવિષ્ય કાળમાં અનંત કરશે. ૩. એક એક જીવના ક્રોધ સમુદ્યાતનું કથન બધા દંડકોમાં વેદના સમુઘાતની સમાન છે. માન-માયા સમુદ્યાતનું સંપૂર્ણ કથન મરણ સમુદ્યાતની સમાન છે. લોભ સમુદ્યાતનું વર્ણન કષાય સમુદ્યાતની સમાન ૨૩ દંડકમાં છે. પરંતુ નરકમાં ભવિષ્યમાં જઘન્ય o/૧-૨-૩ ઉત્કૃષ્ટ અનંત. ૪. પ્રત્યેક દંડકના બધા જીવોએ બધા દંડકમાં ચારે ય કષાય સમુઘાત અનંત કરેલ છે અને અનંત કરશે. કષાય સમુદ્યાતોનું અલ્પબદુત્વઃ(૧) નારકી – સૌથી થોડા લોભ સમુદ્યાત, પછી માન, માયા, ક્રોધ, ક્રમથી સંખ્યાતગણા છે, તેનાથી અસમોહિયા સંખ્યાતગણા છે. (૨) દેવતા:- સૌથી થોડા ક્રોધ સમુઘાત, પછી માન, માયા, લોભ અને અસમોહિયા ક્રમથી સંખ્યાતગણા. (૩) તિર્યંચ - સૌથી થોડા માન સમુઠ્ઠાત પછી ક્રોધ, માયા અને લોભ ક્રમથી વિશેષાધિક, અસમોહિયા સંખ્યાલગણા. (૪) મનુષ્ય – ૧. સૌથી થોડા અકષાય સમુઘાત (એટલે કેવલી સમુઘાત), ૨. તેનાથી માન સમુદ્યાત અસંખ્યગુણા, ૩–૫. ક્રોધ, માયા, લોભ ક્રમથી વિશેષાધિક, ૬. અસમોહિયા સંખ્યાતગણા. (૫) સમુચ્ચય જીવ – મનુષ્યની સમાન છે વિશેષતા એ છે કે માન સમુદ્યાત અનંતગણા છે.
છાઘસ્થિક સમુદ્યાત કેવલી સમુદ્યાત સિવાય બાકી છ એ સમુદ્યાત છઘDોને હોય છે, કેવળીને હોતા નથી. તેથી છાઘસ્થિક સમુદ્યાત છ છે. ચોવીસ દંડકમાં છાઘસ્થિક સમુદ્યાતો પૂર્વે કહેલ સાત સમુઘાતોની સમાન સમજવા. મનુષ્યમાં સાતને સ્થાને સમજવા. અલ્પબદુત્વની તુલના તેમજ જ્ઞાતવ્ય :-૧. નારકી તેમજ એકેન્દ્રિયમાં વેદના સમુદ્યાતવાળા ઘણાં છે. કષાય સમુદ્યાત વાળા ઓછા છે. બાકી બધામાં વેદનાવાળા ઓછા છે, કષાયવાળા વધારે છે અર્થાત્ વિકલેન્દ્રિય આદિમાં જીવ દુઃખની અપેક્ષા કષાયોમાં વધારે રહે છે. ચાર કષાયોમાંથી પણ ત્રણ ગતિમાં લોભ સમુદ્યાત વધારે કહેલ છે. ફક્ત નારકીમાં ક્રોધ સમુદ્યાત વધારે છે.
મૌખિક પરંપરામાં આ પ્રકારે કહેવાય છે. ૧ નારકીમાં ક્રોધ વધારે, ૨ મનુષ્યમાં માન વધારે, ૩ તિર્યંચમાં માયા વધારે, ૪ દેવમાં લોભ વધારે, તે કથનની સંગતિ આ અલ્પબદુત્વથી બરાબર થતી નથી, સંજ્ઞા પદથી તેની સંગતિ થઈ જાય છે. તાત્પર્ય એ થાય કે મનુષ્યમાં માન સ્વભાવ(સંજ્ઞા) આદિ વધારે હોય તો પણ સમુદ્યાત લોભની વધી જાય છે.
Page #85
--------------------------------------------------------------------------
________________
jainology II
85
આગમસાર ૨. જીવ, મનુષ્ય અને તિર્યંચમાં માન સમુદ્યાત ઓછા છે તો પણ ક્રોધ, માયા, લોભ સમુદ્યાતો ક્રમથી વિશેષાધિક છે, જ્યારે નારકી-દેવતામાં કષાય સમુદ્યાતો ક્રમથી સંખ્યાતગણા છે. નારકીમાં લોભ, માન, માયા, ક્રોધ આ રીતે ક્રમ છે અને દેવતામાં ક્રોધ, માન, માયા, લોભ અનુક્રમથી સંખ્યાતગણા છે. ૩. અકષાય સમુદ્યાત શબ્દથી કેવલી સમુદ્યાત અપેક્ષિત છે. અસમોહિયા શબ્દથી સાતે સમુદ્યાતથી રહિત જીવ વિવક્ષિત છે. ૪. વાયુકાર્યમાં વૈક્રિય સમુદ્યાતવાળા બાદર પર્યાપ્તોના અસંખ્યાતમાં ભાગમાં હોય છે તો પણ નારકી દેવતાથી તેની સંખ્યા અધિક હોય છે, કારણ કે ૯૮ બોલના અલ્પબહત્વમાં બાદર વાયુકાય પર્યાપ્તનો પ૭મો બોલ છે, જ્યારે દેવોનો અંતિમ બોલ ૪૧મો છે. બારમા પદના બદ્ધલકના અનુસાર વાયુકાયના વૈક્રિય બદ્ધશરીર ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગે છે, જ્યારે દેવ અસંખ્યાત શ્રેણિઓના પ્રદેશ તુલ્ય છે. સમુદ્યાતના ક્ષેત્ર કાલ તેમજ પાંચ ક્રિયા:
સમુદ્યાત આત્મપ્રદેશોની શરીરથી બહાર નીકળવાની જ મુખ્ય ક્રિયા છે, તે બહાર નીકળતા આત્મપ્રદેશ જેટલા ક્ષેત્રને અવગાહન કરે છે અને તેમાં જેટલો સમય લાગે છે તે આ પ્રમાણે છે(૧) વેદનીય અને કષાય સમુદ્યાત શરીરની લંબાઈ પહોળાઈનું જેટલું ક્ષેત્ર છે તેના અંગ અને ઉપાંગના મધ્ય જે આત્મપ્રદેશોથી, ખાલી સ્થાન છે તેને પૂરવાથી શરીર પ્રમાણ ક્ષેત્ર ઘન રૂપમાં આત્મપ્રદેશોથી વ્યાપ્ત થાય છે. (૨) આ ક્ષેત્રને આત્મપ્રદેશોથી વ્યાપ્ત કરવામાં એક સમય અથવા બે સમય ઉત્કૃષ્ટ ત્રણ સમય લાગે છે.
આત્મપ્રદેશોને વ્યાપ્ત થવાની પ્રક્રિયા સર્વ જગ્યાએ એક સમાન હોય છે. તે કેવલી સમુદ્યાતની પહેલા બીજા અને ત્રીજા સમયની પ્રક્રિયાની સમાન હોય છે. જુદા જુદા જીવોના શરીર, જેટલા ક્ષેત્રને વ્યાપ્ત કરે તે અનુસાર ક્ષેત્રની લંબાઈ, પહોળાઈનું અંતર પડે છે. વ્યાપ્ત કરવાનું ક્ષેત્ર એક દિશાગત હોય તો એક સમય લાગે છે, ચાર દિશાગત હોય અથવા વળાંક હોય તો બે સમય લાગે છે તથા વિદિશાગત હોય અથવા વિદિશાનો વળાંક હોય તો ત્રણ સમય લાગે છે તેમજ લોકાંત ખૂણો હોય અથવા અન્ય એવું ગમન ક્ષેત્ર હોય તો આત્મપ્રદેશોને જવામાં કયારેક ચાર સમય પણ લાગે છે. (૩) આ વિધાન અનુસાર મારણાંતિક સમુદ્યા અને કેવળી સમુદ્યાતને છોડીને બાકી પાંચ સમુદ્યાતમાં ઉત્કૃષ્ટ ત્રણ સમયમાં આત્મપ્રદેશોની, શરીરથી બહાર નીકળીને પોતાના પરિલક્ષિત ક્ષેત્રમાં વ્યાપ્ત થવાની ક્રિયા પૂર્ણ થઈ જાય છે. મરણ સમુદ્યાતમાં કયારેક ઉત્કૃષ્ટ ચાર સમય પણ પૂર્ણ વ્યાપ્ત થવામાં લાગે છે. કેવલી સમુઘાતમાં અજઘન્ય અઉત્કૃષ્ટ ચાર સ (૪) આ સાત સમુદ્યાતોના પુદ્ગલ ગ્રહણ, નિસ્સરણ તેમજ કર્મ નિર્જરણનો કુલ કાલ જઘન્ય–ઉત્કૃષ્ટ અસંખ્ય સમયોનું અંતર્મુહૂર્ત છે, પરંતુ કેવળી સમુઘાતનો કુલ કાલ આઠ સમયનું અંતર્મુહૂર્ત જ હોય છે. તેમજ આહારક સમુદ્ઘાતનો કાલ જઘન્ય એક સમયનો છે તેમજ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તનો છે. (૫) ભાવાર્થ એ છે કે આત્મપ્રદેશોને બહાર વ્યાપ્ત થવાનો કાલ જઘન્ય ૧ સમય, ૨ સમય અને ઉત્કૃષ્ટ ૩ અથવા ૪ સમય છે, તે વ્યાપ્ત ક્ષેત્રમાં ગ્રહણ–નિસ્સરણ આદિ સંપૂર્ણ ક્રિયા સમાપ્ત કરવાનો સમય અંતર્મુહૂર્ત છે તેમજ કેવલી સમુદ્યાતનો સંપૂર્ણ કાલ આઠ સમય છે. (૬) મરણ સમુદ્યાત ગત આત્મપ્રદેશોની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગ હોય છે, ઉત્કૃષ્ટ એક દિશામાં અસંખ્યાત યોજનાની હોય છે. આ સીમા નવા ઉત્પત્તિ ક્ષેત્રના અંતરની અપેક્ષાએ છે. (૭) વૈક્રિય અને તેજસ સમુઘાતમાં જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગે ઉતકૃષ્ટ સંખ્યાતા યોજન એક દિશા અથવા વિદિશામાં. તેમાં પુદ્ગલ ગ્રહણ કરવાના લક્ષે દંડાકાર આત્મપ્રદેશ ફેલાવવામાં આવે છે. તેની સીમા લંબાઈની અપેક્ષાએ છે. (૮) આહારક સમુઠ્ઠાતમાં જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગ, ઉત્કૃષ્ટ એક દિશામાં સંખ્યાતા યોજન; આ સીમા પણ દંડ કાઢ વાની અપેક્ષાએ છે. (૯) કેવલી સમુદ્દઘાતમાં સંપૂર્ણ લોક પ્રમાણ આત્મપ્રદેશોની અવગાહના હોય છે. (૧૦) આ સમુદ્યાતોથી છોડેલા પુદ્ગલ લોકમાં પ્રસરિત થાય છે. તેનાથી જે જીવોની વિરાધના થાય છે, તેને કિલામના દુઃખ) પહોંચે છે, તેની ક્રિયા સમુઘાત કરનારા જીવને લાગે છે. તે ક્રિયાઓ પાંચ છે– ૧. કાયિકી, ૨. અધિકરણિકી, ૩. પ્રાષિકી, ૪. પરિતાપનિકી, ૫. પ્રાણાતિપાતિકી. તેનું વિવરણ બાવીસમા ક્રિયાપદમાં કરવામાં આવ્યું છે. આ પાંચમાંથી પણ કોઈ જીવને ત્રણ, કોઈને ચાર અને કોઈને પાંચ ક્રિયા લાગે છે. તે જીવોને સમુદ્યાત ગત જીવોથી અથવા અન્ય જીવથી ૩–૪ અથવા પાંચ ક્રિયા પોતાની પ્રવૃત્તિ અનસાર લાગી શકે છે. (૧૧) નરયિકોનો મરણ સમુદ્યાત જઘન્ય સાધિક હજાર યોજન હોય છે અને ઉત્કૃષ્ટ અસંખ્ય યોજન હોય છે. જઘન્ય પાતાલ કળશોમાં જન્મવાની અપેક્ષાએ હોય છે. (૧૨) એકેન્દ્રિયમાં મરણ સમુદ્યાતમાં ઉત્કૃષ્ટ ચાર સમય આત્મપ્રદેશોને પરિલક્ષિત ક્ષેત્ર વ્યાપ્ત કરવામાં લાગે છે. બાકી ૧૯ દંડકમાં ઉત્કૃષ્ટ ત્રણ સમય જ લાગે છે. (૧૩) વૈક્રિય સમુદ્યાત વાયુકાયમાં જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ છે બાકી બધામાં જઘન્ય અંગુલના સંખ્યામાં ભાગ છે. નારકી અને વાયુકાયને વૈક્રિય એક દિશામાં હોય છે બાકી બધાને દિશા વિદિશામાં પણ હોય છે. (૧૪) તેજસ સમુદ્યાત બધાની જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગની હોય છે. તિર્યંચમાં એક દિશામાં હોય છે. મનુષ્ય-દેવમાં દિશા-વિદિશામાં પણ હોય છે. (૧૫) વૈક્રિય, તૈજસ અને આહારક સમુઘાતમાં ૧-૨-૩ સમયમાં આત્મપ્રદેશોથી જેટલા ક્ષેત્ર વ્યાપ્ત કરીને પુગલ ગ્રહણ નિસ્સરણ થાય છે તેટલા ક્ષેત્ર પ્રમાણ અવગાહના અને તેટલા સમયનો કાલ અહીં આ પ્રકરણમાં બતાવેલ છે. પરંતુ આ ક્રિયાની પછી રૂપ આદિ બનાવવામાં આવે છે તેમજ જે ક્રિયા કરવામાં આવે છે તે રૂપોની અથવા ક્રિયાની અવગાહના આદિ અથવા સ્થિતિ
Page #86
--------------------------------------------------------------------------
________________
86
આગમચાર– ઉતરાર્ધ આદિ બતાવેલ નથી. તેનાથી પણ સ્પષ્ટ થાય છે કે આત્મપ્રદેશોને અવગાહિત ક્ષેત્રથી બહાર નીકળવાની પ્રક્રિયાને મુખ્યરૂપથી સમુઘાત માનવામાં આવે છે.
સમુઘાતોનું હાર્દ – ૧. વેદનીય સમુદુઘાતમાં– રોગ વેદના આદિ કષ્ટોમાં વિશેષ પીડિત અવસ્થામાં આત્મપ્રદેશોનું દુઃખજન્ય સ્પંદન થાય છે. તેમાં વેદનીય કર્મનો તીવ્ર ઉદય અને નિર્જરા થાય છે તેમજ પરિણામ અનુસાર બંધ થાય છે. ૨. કષાય સમુઠ્ઠાતમાં– ચારે કષાયોની તીવ્રતા, પ્રચંડતા, આસક્તિથી પ્રભાવિત આત્મપ્રદેશોમાં કંપન–સ્પંદન થાય છે, તેમાં કષાય મોહનીય કર્મનો ઉદય તેમજ નિર્જરણ થાય છે. તેમજ તેના નિમિત્તથી વિવિધ કર્મબંધ પણ થાય છે. ૩. મરણ સમુઠ્ઠાતમાં આગામી ઉત્પત્તિ સ્થાનમાં આત્મપ્રદેશોનું આવાગમન શરૂ થઈ જાય છે તેમાં વર્તમાન આયુ કર્મનો વિશેષ ઉદય તેમજ નિર્જરણ થાય છે. ૪. વૈક્રિય તૈજસ આહારક– આ ત્રણે સમુદ્યાતો, પ્રાપ્ત થયેલી લબ્ધિ વિશેષ દ્વારા પોતપોતાના પ્રયોજનોથી જીવ પોતે કરે છે તેમજ પોતાના પ્રયોજન અથવા કતહલને પૂર્ણ કરે છે. તેમાં નામ કર્મનો ઉદય તેમજ નિર્જરણ થાય છે. ૫. આ છએ સમુદ્યાતોમાં ઓછો વધારે સાંપરાયિક કર્મબંધ પણ થાય છે.
કેવળી સમુદ્યાત મોક્ષ જવાના થોડા સમય પહેલા જ થાય છે. વિષમ માત્રામાં રહેલ વેદનીય, નામ, ગોત્ર કર્મોને અવશેષ આયુષ્યની સાથે સમાન કરવાના લક્ષે કરાય છે. સ્થૂલવ્યવહાર) દષ્ટિથી તે સ્વતઃ હોય છે. તેમજ સૂક્ષ્મ સૈદ્ધાંતિક દષ્ટિથી જીવ કરે છે. તેમાં વેદનીય, નામ, ગોત્ર કર્મોનો વિશિષ્ટ ઉદય તેમજ નિર્જરણ હોય છે. વીતરાગી હોવાથી કેવલ ઈર્યાવહિ ક્રિયાનો બંધ થાય
છે.
૭. ચારે અઘાતી કર્મોમાં જેની સ્થિતિ આદિની અપેક્ષા વિશેષ વિષમતા નથી તે કેવલી સમુઘાત કરતા નથી. ૮. કેવળી સમુદ્ઘાતથી નિર્જરિત પુદ્ગલ સંપૂર્ણ લોકમાં ફેલાય છે, તે અત્યંત સૂક્ષ્મ હોય છે. છવસ્થ જીવ તેને વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી જાણી કે દેખી શકતા નથી. ૯. કોઈ દેવ તીવ્ર સુગંધના ડબ્બાને ખોલીને હાથમાં લઈને ત્રણ સેકંડ જેટલા સમયમાં ૨૧ ચક્કર જંબૂઢીપને લગાવીને આવે છે. તેનાથી વ્યાપ્ત ગંધના પુદ્ગલ અત્યંત સૂમ રૂપમાં એવા વિખરાય કે છાસ્થોને જાણવામાં કે જોવામાં વિષયભૂત બનતા નથી. તેવી. જ રીતે કેવલી સમુદ્યાતના સર્વલોકમાં વ્યાપ્ત યુગલોનું સમજવું.
કેવલી સમુદ્યાત અને આયોજીકરણ:આયોજીકરણ અંતર્મુહૂર્તનું હોય છે. મોક્ષને સન્મુખ થવાની પ્રક્રિયા અથવા મોક્ષ જવાના પહેલાં પૂર્વ તૈયારીને આયોજીકરણ કહે છે. આ આયોજીકરણમાં મુખ્ય બે ક્રિયાઓ હોય છે. ૧ કેવલી સમુદ્યાત, ૨ યોગનિરોધ કરવાની ક્રમિક પ્રક્રિયા.
એમ તો તેરમું ગુણસ્થાન જેને પ્રાપ્ત થઈ ગયું છે તે મોક્ષની નજીક જ છે, તોપણ અંતિમ તૈયારીની મખ્યતાથી અહીં આયોજીકરણ કહેલ છે. આ આયોજીકરણ કેવલી સમુઘાતથી શરૂ થઈને યોગ નિરોધની પૂર્ણતામાં સમાપ્ત થાય છે. યોગ નિરોધની પ્રક્રિયા પૂરી થવા પર પૂર્ણ અયોગી જીવ ૧૪મા ગુણસ્થાનમાં પહોંચે છે. ત્યાં પણ બહુજ થોડા સમય-પાંચ લઘુ અક્ષર ઉચ્ચારણ જેટલા સમય સુધી સ્થિર થઈને અવશેષ કર્મ ક્ષય કરીને તે સિદ્ધ, બુદ્ધ, મુક્ત થાય છે.
કેવલી સમુદ્યાત અને યોગ નિરોધ પ્રક્રિયાની વચ્ચે પણ અસંખ્ય સમયોનો અંતર્મુહૂર્ત કાલ રહે છે, જે કેટલીય મિનિટોનો હોય છે. તેટલા કાલમાં કેવલી દ્વારા ગમનાગમન, શય્યા સંસ્કારક પાછા આપવાના, વાર્તાલાપ અથવા દેવોને માનસિક ઉત્તર દેવાની પ્રક્રિયા આદિના પ્રસંગ પણ બની શકે છે. કેટલાય જીવોને કેવલી સમુદ્યાત હોતો નથી, તેને પણ તે પ્રમાણેના અંતર્મુહૂર્ત પહેલા જ મોક્ષ જવાનો ઉપક્રમ ચાલુ થઈ જાય છે અર્થાત્ આયોજીકરણ થાય છે. યોગ નિરોધ પહેલાની પણ પૂર્વની ક્રમિક તૈયારી થાય છે. તેમજ પછી ક્રમશઃ યોગનિરોધ થાય છે.
કેવલી સમુદ્યાત અવસ્થામાં મન અને વચનનો યોગ હોતો નથી, કાય યોગમાં પણ દારિક, ઔદારિક મિશ્ર તેમજ કાર્મણ; આ ત્રણ કાયયોગ હોય છે. યોગનિરોધ પ્રક્રિયા - સર્વ પ્રથમ મનયોગનો વિરોધ કરાય છે. સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તાના પ્રથમ સમયનો જે મનયોગ હોય છે તેનાથી પણ અસંખ્યાત ગણાહીન મનોયોગનો દરેક સમયે અથવા નિરંતર નિરોધ કરતા થકાં અસંખ્ય સમયોમાં પૂર્ણરૂપથી મનોયોગનો વિરોધ કરવામાં આવે છે. ત્યાર પછી વચનયોગનો વિરોધ કરાય છે. બે ઇન્દ્રિયના પર્યાપ્તામાં જઘન્ય યોગવાળાના વચન યોગથી અસંખ્યાતગણા હીન વચન યોગનો નિરંતર નિરોધ કરવામાં આવે છે, તેમજ અસંખ્ય સમયોમાં પૂર્ણરૂપે વચન યોગનો નિરોધ થઈ જાય છે.
ત્યાર બાદ કાયયોગનો નિરોધ કરવામાં આવે છે. સૂક્ષ્મ અપર્યાપ્ત પનક (ફૂલન)ને પ્રથમ સમયે ઉત્પન્ન થવાનો જે જઘન્ય કાય યોગ હોય છે, તેનાથી અસંખ્યાતગણા હીન કાયયોગનો પ્રતિસમય(નિરંતર) નિરોધ કરાય છે. અસંખ્ય સમયોમાં પૂર્ણરૂપે કાયયોગનો નિરોધ થઈ જાય છે.
આ પ્રકારે ત્રણે યોગોનો વિરોધ કરીને કેવલી શેલેશી અવસ્થાને પ્રાપ્ત કરે છે. આ શૈલેશી અવસ્થામાં આત્મપ્રદેશ ૨/૩ શરીર અવગાહિત ક્ષેત્રમાં રહે છે. કાયયોગના નિરોધની સાથે જ ૧/૩ ભાગના આત્મપ્રદેશ સંકુચિત થઈ જાય છે, કારણ કે અયોગી થવાના પહેલાં જ આત્મપ્રદેશોના સંકુચિત થવાની ક્રિયા થઈ જાય છે. શેલેશી અવસ્થા અને અયોગી અવસ્થામાં આવી પ્રક્રિયા સંભવ નથી અને તેમાં જ તેનું અયોગીપણું અને શૈલેશીપણું સાર્થક છે.
ભાવાર્થ એ છે કે ૧૩માં ગુણસ્થાનના છેડા સુધી–૧. આત્મપ્રદેશોનો ૧/૩ સંકોચ, ૨. અયોગીપણું, ૩. શેલેશી અવસ્થા એ ત્રણેની પ્રાપ્તિ થઈ જાય છે. એ ત્રણે અવસ્થા પ્રાપ્ત થવાથી જ ૧૪મા ગુણસ્થાનનો પ્રારંભ થાય છે એવું સમજવું જોઇએ.
Page #87
--------------------------------------------------------------------------
________________
jainology II
આગમસાર ચૌદમા ગુણસ્થાનમાં અસંખ્યાત ગુણ શ્રેણી કરીને અસંખ્યાત કર્મસ્કંધોનો ક્ષય કરીને ચાર અઘાતી કર્મોનો એક સાથે ક્ષય કરીને ઔદારિક, તેજસ, કાર્મણ શરીર અને બધા છોડવા યોગ્ય પર પદાર્થોને કેવલી ત્યાગ કરી દે છે અને ઋજુ શ્રેણીથી, અસ્પર્શ ગતિથી, સાકારોપયોગમાં, એક સમયમાં, અવિગ્રહ ગતિથી સિદ્ધ થાય છે. તે ઊર્ધ્વ લોકાગ્રમાં પહોંચીને સ્થિત થાય છે.
સિદ્ધ અવસ્થામાં જીવ સદાને માટે કર્મ રજ રહિત, શાશ્વત આત્મ સુખોમાં લીન રહે છે. તેનું ફરી સંસારમાં જન્મ મરણ હોતા નથી; કારણ કે કર્મ જ સંસારનું બીજ છે અને તે સંપૂર્ણ કર્મોનો મૂળથી ક્ષય કરવાથી જ સિદ્ધ બને છે. સિદ્ધોના સુખનું સ્વરૂપ આદિનું વર્ણન ઔપપાતિક સૂત્રમાં છે.
II પ્રજ્ઞાપના સૂત્ર સારાંશ સમાપ્ત
જીવાભિગમ સારાંશ તત્ત્વજ્ઞાનનું મહત્ત્વ : જૈન ધર્મમાં આચાર અને આચાર જ્ઞાનનું સ્થાન સર્વોપરી છે, છતાં પણ તત્ત્વજ્ઞાનરૂપ જીવ-અજીવ અને લોકસ્વરૂપ આદિના જ્ઞાનનું મહત્ત્વ જરાપણ ઓછું નથી. અનેક આગમોમાં અને આચાર શાસ્ત્રોની વચ્ચે પણ આ તત્ત્વોને મહત્ત્વ આપવામાં આવ્યું છે. ઉત્તરાધ્યનસૂત્રમાં વેશ્યા, કર્મ અને જીવ અજીવના ભેદ પ્રભેદોનું વર્ણન કરવામાં આવ્યું છે. સૂયગડાંગસૂત્રમાં જીવોના આહાર સંબંધી સૂક્ષ્મતમ જ્ઞાન સભર એક સંપૂર્ણ અધ્યયન છે. ધર્મ સિદ્ધાંતોની કસોટીના મુખ્ય અંગોમાં તત્ત્વવાદનું પણ એક મુખ્ય સ્થાન છે. દશવૈકાલિક સૂત્રમાં તત્ત્વજ્ઞાનનું ઊંચતમ મહત્ત્વ દર્શાવેલ છે, જેમ કે
જો જીવ વિ ન જાણેઈ, અજીવે વિ ન જાણે ઈ.
જીવાજીવે અનાણતો, કહે સો નાહિઈ સંજમં અધ્ય૦-૪|| ભાવાર્થ:- જીવ અજીવ આદિ તત્ત્વજ્ઞાનના અભાવમાં સંયમધર્મનું પાલન કે અસ્તિત્વ પણ સંભવિત નથી.
આ સર્વ અપેક્ષાઓથી આવશ્યકતા અનુભવીને જ તત્ત્વજ્ઞાનથી પરિપૂર્ણ સ્વતંત્ર અનેક સૂત્રોની ચૌદપૂર્વના શ્રુતજ્ઞાનના આધારે સ્થવિર ભગવંતોએ રચના કરી છે. તેનાથી પહેલા આ વિશાળ તત્ત્વજ્ઞાનનો સમહ બાર
રી છે. તેનાથી પહેલા આ વિશાળ તત્ત્વજ્ઞાનનો સમૂહ બારમા દષ્ટિવાદ નામના સૂત્રમાં હતો તથા સંક્ષેપમાં તો આ તત્ત્વજ્ઞાન જેમ દૂધમાં ઘી સમાય તેમ દરેક આગમમાં સમાયેલું જ છે. સૂત્ર પરિચય અને વિષય:- પ્રસ્તુત સૂત્રમાં જીવ અને અજીવ બે તત્ત્વનું કથન હોવાથી તેનું "જીવા વાભિગમ સૂત્ર એવું સાર્થક નામ છે. આ સૂત્રમાં મુખ્યત્વે જીવવિજ્ઞાનનો વિસ્તાર છે. માટે તેને સંક્ષિપ્તમાં જીવાભિગમ સૂત્ર પણ કહેવાય છે. આ સૂત્રમાં નવ પ્રતિપત્તિ-અધ્યાય છે. તેના પ્રથમ અધ્યાયમાં જ જીવોના શરીર, અવગાહના, આદિ અનેક રીતે સૂક્ષ્મવર્ણન કરવામાં આવેલ છે. આગળના અધ્યાયોમાં વેદ, સ્થિતિ, કાયસ્થિતિ, અંતર, અલ્પબદુત્વ, આદિની સાથે જીવના વિવિધ ભેદોનું વર્ણન છે. વચ્ચે ત્રીજા અધ્યાયમાં નારકી, દેવ આદિના વર્ણનની સાથે નરક પૃથ્વીપિંડ–દેવલોક આદિનું પણ વર્ણન છે. તિરછાલોકનું વર્ણન કરતાની સાથે જંબૂદ્વીપના વિજય દ્વારના માલિક-વિજય દેવનું, તેની રાજધાનીનું, તેના જન્મ તથા જન્માભિષેકનું વર્ણન પણ સૂર્યાભદેવની સમાન છે. સમસ્ત દ્વીપ સમુદ્રોનું વર્ણન સ્વયંભૂરમણ સમુદ્ર પર્વત છે. સૂર્ય-ચંદ્ર આદિ જ્યોતિષીદેવોનું વર્ણન પણ વિસ્તારપૂર્વક છે. આ રીતે આ સૂત્ર વિવિધ તત્ત્વજ્ઞાન તથા ભૌગોલિક જ્ઞાનયુક્ત હોવાથી રોચક પણ છે. સૂત્ર પરિમાણ – આ સૂત્ર એક શ્રુતસ્કંધરૂપ છે. તેની નવ પ્રતિપત્તિ છે.(અધ્યયન છે) બે ભેદથી દશ ભેદ સુધીની અપેક્ષાથી જીવ તત્ત્વનો તેમાં વિવિધ બોધ છે. સંસારી જીવોની નવ પ્રતિપત્તિ પછી સિદ્ધ સહિત સમસ્ત જીવોની પણ બે થી દશ ભેદ સધી વિચારણા કરેલ છે. આ સૂત્રનું પરિમાણ ૪૭૫૦ શ્લોક પ્રમાણ માનવામાં આવેલ છે. પ્રચલન – આ સૂત્રની પ્રથમ પ્રતિપત્તિના મહત્ત્વપૂર્ણ સૂક્ષ્મ તત્ત્વજ્ઞાનને પૂર્વાચાર્યોએ વિશેષ પદ્ધતિથી સંકલિત કરેલ છે. જેનું જૈન સાધુ સમાજ અને શ્રાવક સમાજમાં અત્યંત પ્રચલન છે. ચતુર્વિધ સંઘમાં તેને કંઠસ્થ કરવાની તથા તેના વિશે ચિંતન કરવાની પદ્ધતિ પણ પ્રચલિત છે. જે 'લઘુદંડક' અથવા 'દંડક પ્રકરણ'ના નામથી વિખ્યાત છે. આ થોકડાનો અભ્યાસી સરલતાપૂર્વક જીવાભિગમ સૂત્ર અને પન્નવણાજી આદિના તત્ત્વજ્ઞાનને સમજીને પ્રગતિ કરી શકે છે. આવશ્યક તત્ત્વભેદ : (આગમના અભ્યાસમાં આગળ વધવા માટે આ તત્વભેદની સમજણ પન્નવણા સૂત્રમાંથી કે થોકજ્ઞાન સંગ્રહમાંથી લઇ, કંઠસ્થ અને આત્મસાત કરી લેવી.) (૧)પાંચ શરીર (૧) ઔદારિક (૨) વૈક્રિય (૩) આહારક (૪)તેજસ (૫) કાર્પણ (૨) છ સંઘયણ (૧) વજ8ષભનારાંચ (૨) ઋષભનારાંચ (૩) નારાચ (૪)અર્ધનારાચ (૫) કીલિકા (૬) સેવાર્ત(છેવટ) (૩)છ સંસ્થાન (૧) સમચતુરસ (૨) ચોધ પરિમંડલ (૩) સાદિ (૪) વામન (૫) કુન્જ (૬) હૂંડ (૪)ચાર કષાય (૧) ક્રોધ (૨) માન (૩) માયા (૪) લોભ (૫)ચાર સંજ્ઞા (૧) આહાર (૨) ભય (૩) મૈથુન (૪) પરિગ્રહ (૬)છ લેગ્યા (૧) કૃષ્ણ (૨) નીલ (૩) કાપોત (૪) તેજો (૫) પદ્ય (૬) શુક્લ (૭)પાંચ ઇન્દ્રિય (૧) શ્રોત્ર (ર) ચક્ષુ (૩) ઘાણ (૪) રસના (૫) સ્પર્શ (૮)સાત સમુદ્યાત (૧) વેદનીય (૨) કષાય (૩) મારણાંતિક (૪) વૈક્રિય (૫) તેજસ (૬) આહારક (૭) કેવલી (૯) પયોપ્તિ (૧) આહાર (૨) શરીર (૩) ઈન્દ્રિય (૪) શ્વાસોચ્છવાસ (૫)ભાષા (૬) મન (૧૦) ત્રણ દષ્ટિ (૧) સમ્યગ્દષ્ટિ (૨) મિથ્યાદષ્ટિ (૩) મિશ્રદષ્ટિ (૧૧) ચાર દર્શન (૧) ચક્ષુ (૨) અચક્ષુ (૩) અવધિ (૪) કેવલદર્શન (૧૨) પાંચજ્ઞાન (૧) મતિ (૨) શ્રુત (૩) અવધિ (૪) મન:પર્યવ (૫) કેવલ જ્ઞાન
Page #88
--------------------------------------------------------------------------
________________
આગમચાર– ઉતરાર્ધ
88
(૧૩) ત્રણ અજ્ઞાન (૧) મતિઅજ્ઞાન (૨) શ્રુતઅજ્ઞાન (૩) વિર્ભાગજ્ઞાન (૧૪) ત્રણ યોગ (૧) મનયોગ (૨) વચનયોગ (૩) કાયયોગ (૧૫) બે ઉપયોગ(૧) સાકાર ઉપયોગ (૨) અનાકાર ઉપયોગ (૧૬) બે મરણ (૧) સમવહત મરણ (૨) અસવહત મરણ (૧૭) ચાર ભંગ (૧) અનાદિ અનંત-જે બોલ શાશ્વત રહે અને અભાવમાં હોય તેમા આ ભંગ બને છે.
(૨) અનાદિસાંત– જે બોલ ભવમાં મળે અને સિદ્ધાવસ્થામાં ન રહે તેમાં આ ભંગ બને છે.
(૩) સાદિઅનંત- જે બોલ અભવીમાં કે સંસારીમાં ન હોય, સિદ્ધમાં આ ભંગ હોય છે. (૪) સાદિસાંત– જે બોલ અશાશ્વત હોય અને સિદ્ધોમાં ન હોય એવા પરિવર્તનશીલ સર્વભાવોમાં આ ભંગ હોય છે. જેમાં આ ભંગ હોય છે તેની કાય સ્થિતિ કહેવાય છે. અર્થાત્ આ ભંગની કાયસ્થિતિ હોય છે. અન્ય ત્રણ ભંગોની કાય સ્થિતિ હોતી નથી.
જીવાભિગમ સૂત્ર દ્વિવિધા નામની પ્રથમ પ્રતિપત્તિ અજીવજ્ઞાન – અજીવના બે પ્રકાર છે– (૧) રૂપી (૨) અરૂપી (૧) અરૂપી અજીવ – તેના દસ પ્રકાર– ધર્માસ્તિકાય સ્કંધ, દેશ, પ્રદેશ અધર્માસ્તિકાય સ્કંધ, દેશ, પ્રદેશ; આકાશાસ્તિકાય સ્કંધ, દેશ, પ્રદેશ અને દસમું અપ્રદેશી કાલ દ્રવ્ય. (૨) રૂપી અજીવ – તેના ચાર પ્રકાર– (૧) પુદ્ગલ સ્કંધ (૨) પુદ્ગલ દેશ (૩) પુદ્ગલ પ્રદેશ (૪) પરમાણુ પુદ્ગલ. જીવજ્ઞાન:- જીવના બે પ્રકાર છે– સિદ્ધ અને સંસારી. (૧) સિદ્ધના પંદર પ્રકાર:- (૧) તીર્થ સિદ્ધ (૨) અતીર્થ સિદ્ધ (૩) તીર્થકર સિદ્ધ (૪) અતીર્થકર સિદ્ધ (૫) સ્વયંબુદ્ધ સિદ્ધ (૬) પ્રત્યેક બુદ્ધ સિદ્ધ (૭) બુદ્ધ બોધિત સિદ્ધ (૮) સ્ત્રીલિંગ સિદ્ધ (૯) પુરુષ લિંગ સિદ્ધ (૧૦) નપુંસક લિંગ સિદ્ધ (૧૧) સ્વલિંગ સિદ્ધ (૧૨) અન્ય લિંગ સિદ્ધ (૧૩) ગૃહસ્થ લિંગ સિદ્ધ (૧૪) એક સિદ્ધ (૧૫) અનેક સિદ્ધ. સ્થિતિની અપેક્ષાથી સિદ્ધના ભેદ આ પ્રકારે છે(૧) પ્રથમ સમય સિદ્ધ (૨) દ્વિતીય સમય સિદ્ધ (૩) તૃતીય સમય સિદ્ધ, યાવત દસ સમયના સિદ્ધ, સંખ્યાત, અસંખ્યાત, અનંત સમયના સિદ્ધ. આ પ્રમાણે સિદ્ધોના અનેક ભેદ છે, તેને પરંપર સિદ્ધ કહેવાય છે. (૨) સંસારી જીવોના પ્રકાર:
બે પ્રકાર (૧) ત્રસ (૨) સ્થાવર. ત્રણ પ્રકાર (૧) સ્ત્રી (૨) પુરુષ (૩) નપુંસક. ચાર પ્રકાર (૧) નારક (૨) તિર્યંચ (૩) મનષ્ય (૪) દેવ. પાંચ પ્રકાર (૧) એકેન્દ્રિય (૨) બેઇન્દ્રિય (૩) ઇન્દ્રિય (૪) ચૌરેન્દ્રિય (૫) પંચેન્દ્રિય. છ પ્રકાર (૧) પૃથ્વી (૨) પાણી (૩) અગ્નિ (૪) વાયુ (૫) વનસ્પતિ (૬) ત્રસજીવ. સાત પ્રકાર (૧) નારકી (૨) તિર્યંચ (૩) તિર્યંચાણી (૪) મનુષ્ય (૫) મનુષ્યાણી (૬) દેવ (૭) દેવી.
આઠ પ્રકાર (૧) પ્રથમ સમયના નારક (૨) અપ્રથમ સમયના નારક (૩) પ્રથમ સમયના તિર્યંચ (૪) અપ્રથમ સમયના તિર્યંચ (૫) પ્રથમ સમયના મનુષ્ય (૬)અપ્રથમ સમયના મનુષ્ય (૭) પ્રથમ સમયના દેવ (૮) અપ્રથમ સમયના દેવ.
નવ પ્રકાર (૧) પૃથ્વી (૨) પાણી (૩) અગ્નિ (૪) વાયુ (૫) વનસ્પતિ (૬) બેઇન્દ્રિય (૭) તે ઇન્દ્રિય (૮) ચૌરેન્દ્રિય (૯) પંચેન્દ્રિય.
દસ પ્રકાર (૧) પ્રથમ સમયના એકેન્દ્રિય (૨) અપ્રથમ સમયના એકેન્દ્રિય (૩) પ્રથમ સમયના બેઈન્દ્રિય (૪) અપ્રથમ સમયના બેઇન્દ્રિય (૫) પ્રથમ સમયના તેઇન્દ્રિય (૬) અપ્રથમ સમયના તેઇન્દ્રિય (૭) પ્રથમ સમયના ચૌરેન્દ્રિય (૮) અપ્રથમ સમયના ચૌરેન્દ્રિય (૯) પ્રથમ સમયના પંચેન્દ્રિય (૧૦) અપ્રથમ સમયના પંચેન્દ્રિય. ત્રસ–સ્થાવર બંને પ્રકારના સંસારી જીવો:સ્થાવર- હલનચલન ન કરી શકે તેવા જીવો. તેના પાંચ ભેદ છે–પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય. (૧) પૃથ્વીકાય:- પૃથ્વીકાયના બે ભેદ– સૂક્ષમ અને બાદર (૧) શરીર-ત્રણ, ઔદારિક, તેજસ, કાર્મણ (૨) અવગાહના– જઘન્ય, ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમા ભાગની (૩) સંઘયણ– એક છેવટું (૪) સંસ્થાન-મસૂરની દાળના આકારે (૫) કષાય- ચાર (૬) સંજ્ઞા- ચાર (૭) વેશ્યા– સૂક્ષ્મમાં ત્રણ, બાદરમાં ચાર (૮) ઇન્દ્રિય-સ્પર્શેન્દ્રિય (૯) સમુઘાત– ત્રણ. વેદનીય, કષાય, મારણાંતિક (૧૦) સંજ્ઞી- અસંsી છે. (૧૧) વેદ- નપુંસક (૧૨) પર્યાપ્તિનું પ્રથમ ચાર (૧૩) દષ્ટિ-મિથ્યાત્વ (૧૪) દર્શનઅચક્ષુ દર્શન (૧૫) જ્ઞાન-બે અજ્ઞાન (૧૬) યોગકાયયોગ (૧૭) ઉપયોગ– બે. સાકાર અને અનાકાર.
(૧૮) આહાર– બસો અઠયાસી પ્રકારે આહાર કરે. જેમાં– ૧. અસંખ્યાત પ્રદેશની અવગાહનાવાળા, ૨. અનંત પ્રદેશી આહાર વર્ગણાના પુગલોનો આહાર કરે છે. ૩ થી ૧૪. એક સમયથી વાવ અસંખ્યાત સમયની સ્થિતિવાળા પુદ્ગલ ગ્રહણ કરે છે. ૧૫ થી ૨૭. એક ગુણ કાળો યાવતુ અનંત ગુણ કાળા વર્ણનના પુદ્ગલ ગ્રહણ કરે છે. ૨૮ થી ૨૭૪. કાળાની જેમ શેષ ૪ વર્ણ, ૨ ગંધ, ૫ રસ, ૮ સ્પર્શ; આ ૧૯ના ૧૩–૧૩ બોલના પુદ્ગલો ગ્રહણ કરે છે. ૨૭૫ થી ૨૮૬. સ્પષ્ટ, અવગાઢ, પરંપર–અવગાઢ, સૂમ, પૂલ, ઊંચા, નીચા, તીરછા, આદિ, મધ્ય, અંતથી, સ્વવિષયક પગલોનો અનુક્રમથી પ્રાપ્ત પુદ્ગલોનો આહાર કરે છે. ૨૮૭. લોકાંતે રહેલા સૂક્ષ્મ પૃથ્વીકાય ત્રણ, ચાર કે પાંચ દિશાનો આહાર ગ્રહણ કરે છે. શેષ સર્વ પૃથ્વીના જીવો છ દિશાનો આહાર ગ્રહણ કરે છે. ૨૮૮. પોતાના આત્મ શરીર અવગાહનામાં રહેલા આહાર વર્ગણાના પુદ્ગલોનો આહાર કરે છે. આ પ્રમાણે આહારની અપેક્ષાથી ૨૮૮ બોલોની વિચારણા કરાય છે.
Page #89
--------------------------------------------------------------------------
________________
jainology II
આગમસાર
(૧૯) ઉત્પત્તિ સૂક્ષ્મ પૃથ્વીકાયમાં તિર્યંચ અને મનુષ્ય બે ગતિના જીવો આવે તથા બાદર પૃથ્વીકાયમાં તિર્યંચ, મનુષ્ય અને દેવ તે ત્રણ ગતિના જીવો ઉત્પન્ન થાય છે. (૨૦) સ્થિતિ– સૂક્ષ્મમાં જઘન્ય–ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની અને બાદરમાં જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષની. (૨૧) મરણ– સમોહિયા, અસમોહિયા બંને પ્રકારના મરણ. (૨૨) ગતિ– તિર્યંચ અને મનુષ્યની તિર્યંચમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિયમાં જાય. (૨) અષ્કાય- (૧) સંસ્થાન– પાણીના પરપોટા જેવું (૨) સ્થિતિ–બાદર અપકાયની ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષની. શેષ વર્ણન પૃથ્વીકાય વતું. (૩) વનસ્પતિકાય- તેના સૂક્ષ્મ સાધારણ અને પ્રત્યેક એમ ત્રણ પ્રકાર છે. પ્રત્યેક વનસ્પતિના બાર ભેદ છે– ૧. વૃક્ષ ૨. ગુચ્છ ૩. ગુલ્મ ૪. લતા ૫. વેલ ૬. પર્વક ૭. તૃણ ૮. વલય ૯. હરિત ૧૦. ધાન્ય ૧૧. જલજ ૧૨. કુહણ. અવગાહના– ઉત્કૃષ્ટ– ૧૦00 યોજન સાધિક. સંસ્થાન– વિવિધ પ્રકારના સ્થિતિ– ઉત્કૃષ્ટ ૧૦,૦૦૦ વર્ષની. શેષ વર્ણન પૃથ્વીકાયવત્ જાણવું. (૪) તેઉકાય- સૂક્ષ્મ–બાદર બંનેનું સંસ્થાન સોયના ભારા જેવું, ઉપપાત–બે ગતિમાંથી આવે તિર્યંચ તથા મનુષ્ય, ગતિ- એક તિર્યંચની છે. વેશ્યા- પ્રથમની ત્રણ, સ્થિતિ–ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રીની. શેષ વર્ણન પૃથ્વીકાયવતું. (૫) વાયુકાય- સૂક્ષ્મબાદર બંને ભેદોમાં સંસ્થાન ધ્વજા પતાકા જેવું, બાદર વાયુકામાં શરીર ચાર છે. સમુદ્યાત– ચાર પ્રથમ, સ્થિતિ– ઉત્કૃષ્ટ ૩૦૦૦ વર્ષની, શેષ વર્ણન તેઉકાયવતું.
ત્રસ– હલનચલન કરી શકે તેવા જીવો. તેના મુખ્ય ચાર ભેદ છે. બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય. () બેઇન્દ્રિય- (૧) શરીર– ત્રણ (૨) અવગાહના– ઉત્કૃષ્ટ ૧૨ યોજન (૩) સંઘયણ– એક છેવટે (૪) સંસ્થાન– હુંડ (પ) કષાય-ચાર (૬) સંજ્ઞા-ચાર (૭) લેશ્યા–ત્રણ (૮) ઇન્દ્રિય- બે (૯) સમુદ્યાત-ત્રણ (૧૦) સંજ્ઞી- અસંજ્ઞી છે. (૧૧) વેદ– નપુંસક વેદ (૧૨) પર્યાપ્તિ– પાંચ (૧૩) દષ્ટિ– બે (૧૪) દર્શન– એક (૧૫) જ્ઞાન– બે જ્ઞાન, બે અજ્ઞાન (૧૬) યોગ- બે (૧૭) ઉપયોગ- બે (૧૮) આહાર- છ દિશામાંથી, ૨૮૮ બોલનો પૂર્વવત્ (૧૯) ઉત્પત્તિ– મનુષ્ય તથા તિર્યંચ બે ગતિના આવે (૨૦) સ્થિતિ- ઉત્કૃષ્ટ ૧૨ વર્ષ (૨૧) મરણ બંને પ્રકારના (૨૨) ગતિ- મનુષ્ય અને તિર્યંચમાં જાય. (૭) તે ઇન્દ્રિય અવગાહના ત્રણ ગાઉ, ઇન્દ્રિય-ત્રણ, સ્થિતિ- ૪૯ અહોરાત્રિની, શેષ વર્ણન બેઇન્દ્રિયવત. (૮) ચૌરેન્દ્રિય- અવગાહના- ચાર ગાઉ, ઇન્દ્રિય-૪, દર્શન- બે, ચક્ષુ અને અચકું, સ્થિતિ- ઉત્કૃષ્ટ છ માસ, શેષ વર્ણન બેઇન્દ્રિયવતુ.
પંચેન્દ્રિય ના ચાર ભેદ છે– નારકી, તિર્યચ, મનુષ્ય, દેવ. (૯) નારકી– (૧) શરીર– ત્રણ; વૈક્રિય, તેજસ, કાર્મણ (૨) અવગાહના– જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્ય. ઉત્તર વૈક્રિય કરે તો જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ ૧૦૦૦ ધનુષ્ય (૩) સંઘયણ– નથી (૪) સંસ્થાન- હૂંડ (૫) કષાય- ચાર (૬) સંજ્ઞા- ચાર (૭) લેશ્યા- ત્રણ (૮) ઇન્દ્રિય– પાંચ (૯) સમુદ્યાત– પ્રથમના ચાર (૧૦) સંજ્ઞી– અસંજ્ઞી. (અલ્પ સમય રહે) તેથી બંને (૧૧) વેદ- નપુંસક વેદ (૧૨) પર્યાપ્તિ- છ (૧૩) દષ્ટિ– ત્રણ (૧૪) દર્શન- ત્રણ (૧૫) જ્ઞાન૩ જ્ઞાન, ૩ અજ્ઞાન (૧૬) યોગ- ત્રણ (૧૭) ઉપયોગ– બે (૧૮) આહાર- ૨૮૮ ભેદ પૂર્વવત્ (૧૯) ઉત્પત્તિ- મનુષ્ય અને તિર્યંચ બે ગતિના (૨૦) સ્થિતિ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ (૨૧) મરણ– બંને પ્રકારના (૨૨) ગતિ– બે, ગર્ભજ મનુષ્યમાં અને તિર્યંચ સંશિ પંચેન્દ્રિયમાં.
(૧૦) અસંશી તિર્યંચ પંચેન્દ્રિય – તેના પાંચ પ્રકાર(૧) જલચર (૨) સ્થલચર (૩) ખેચર (૪) ઉરપરિ સર્પ (૫) ભુજપરિ સર્પ
(૨) અવગાહના- જલચરની ઉત્કૃષ્ટ ૧૦૦૦ યોજન, સ્થલચરની અનેક ગાઉ, ખેચરની અનેક ધનુષ્ય, ઉરપરિ સર્પની અનેક યોજન, ભુજપરિસર્પ અનેક ધનુષ્ય (૮) ઇન્દ્રિય- પાંચ (૨૦) ઉત્કૃષ્ટ સ્થિતિ- જલચરની એક ક્રોડપૂર્વ, સ્થલચરની ૮૪,૦૦૦ વર્ષ, ખેચર ૭૨૦૦૦ વર્ષ, ઉરપરિ સર્પ પ૩,000 વર્ષ, ભુજપરિ સર્પ ૪૨,000 વર્ષ (૨૨) ગતિ- પ્રથમ નરક, બધા તિર્યચ, અકર્મભૂમિ છોડીને શેષ સર્વ મનુષ્ય અને ભવનપતિ તથા વાણવ્યંતરમાં જાય છે. શેષ વર્ણન ચૌરેન્દ્રિયવતું. (૧૧) સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય :- (૧) જલચર આદિ પાંચ ભેદ છે– (૧) શરીર- ચાર (૨) અવગાહના–ઉત્કૃષ્ટ જલચરની ૧૦00 યોજન, સ્થલચરની છ ગાઉ, ખેચરની અનેક ધનુષ્ય, ઉરપરિસર્પ- ૧000 યોજન, ભુજપરિ સર્પ- અનેકગાઉ (૩) સંઘયણ– ૭ (૪) સંસ્થાન- છ (૫) કષાય- ચાર (૬) સંજ્ઞા- ચાર (૭) લેશ્યા- છ (૮) ઇન્દ્રિય- પાંચ (૯) સમુદ્યાત– પાંચ પ્રથમના (૧૦) સંજ્ઞી- એક સંજ્ઞી છે (૧૧) વેદ-ત્રણ (૧૨) પર્યાપ્તિ– છ (૧૩) દષ્ટિ ત્રણ (૧૪) દર્શન– ત્રણ (૧૫) જ્ઞાન૩ જ્ઞાન, ૩ અજ્ઞાન (૧૬) યોગ– ત્રણ (૧૭) ઉપયોગ- બે (૧૮) આહાર– છ દિશામાંથી, ૨૮૮ બોલનો પૂર્વવત્ (૧૯) ઉત્પત્તિ- ચારે ગતિમાંથી આવે (ર) સ્થિતિ- જલચરની કોડપર્વની, સ્થલચરની ત્રણ પલ્યોપમની, ખેચરની પલ્યોપમના અસંખ્યાતમા ભાગની, ઉરપરિસર્પ- ક્રોડપૂર્વ, ભુજપરિસર્પ ક્રોડપૂર્વક આ ઉત્કૃષ્ટ સ્થિતિ છે (ર૧) મરણ બંને (૨૨) ગતિ– ચારે ગતિમાં જાય. દેવમાં– આઠ દેવલોક સુધી જાય. નરકમાં– ભુજપરિસર્પ બે નરક સુધી, ખેચર ત્રણ નરક સુધી, સ્થલચર ચાર નરક સુધી, ઉરપરિ સર્પ પાંચ નરક સુધી, જલચર સાત નરક સુધી, જલચર તિર્યંચાણી અને મનુષ્યાણી છ નરક સુધી. (૧૨) અસંજ્ઞી મનુષ્ય– (૪) સંસ્થાન- હૂંડ, (૮) ઇન્દ્રિય- પાંચ (૧૨) પર્યાપ્તિ- દેશોન ચાર(ચોથી અપૂર્ણ) (૧૪) દર્શન- બે (૧૮) આહાર– નિયમા છ દિશામાંથી ૨૮૮ બોલનો પૂર્વવત્ (૧૯) ઉત્પત્તિ- તેઉવાયુને છોડીને તિર્યંચ તથા મનુષ્યમાંથી. શેષ વર્ણન સૂક્ષ્મપૃથ્વીકાયવતું.
Page #90
--------------------------------------------------------------------------
________________
90
આગમસાર- ઉતરાર્ધ (૧૩) સંજ્ઞી મનુષ્ય- (૧) શરીર– પાંચ (૨) અવગાહના- ઉત્કૃષ્ટ ત્રણ ગાઉ, ક્રિયની અપેક્ષાએ એક લાખ યોજન સાધિક (૩)
૧૫) જ્ઞાન- પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન (૧૯) ઉત્પત્તિ- ચારે ગતિમાંથી આવે, તેઉ– વાયુ અને સાતમી નરક સિવાય (૨૦) સ્થિતિ- ઉત્કૃષ્ટ ત્રણ પલ્ય (૨૨) ગતિ- ચારે ગતિ અને મોક્ષમાં જાય, શેષ વર્ણન સંજ્ઞીતિર્યચવતું. વિશેષ:- અલેશી, અયોગી, અકષાય, અવેદી, અનિદ્રિય, નોસંજ્ઞી નોઅસંજ્ઞી અને અણાહારક પણ હોય છે.
(૧૪) દેવ :- તેના ચાર પ્રકાર- ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી, વૈમાનિક. (૧) શરીર– ત્રણ. વૈક્રિય, તેજસ, કાર્મણ (૨) અવગાહના– ઉત્કૃષ્ટ સાત હાથની, ઉત્તર વૈક્રિયની અપેક્ષા ૧ લાખ યોજન (૩) સંઘયણ– નથી. શુભ પગલોનું પરિણમન થાય છે. (૪) સંસ્થાન- સમચરિંસ; ઉત્તર વૈક્રિયમાં વિવિધ સંસ્થાન (૫) કષાય- ચાર (૬) સંજ્ઞા- ચાર (૭) લેશ્યા- ભવનપતિ, વાણવ્યંતરમાં ચાર, જ્યોતિષીથી બીજા દેવલોક સુધી એક તેજો, ત્રીજાથી પાંચમાં દેવલોક સુધી એક પધ, છઠ્ઠા દેવલોકથી સર્વાર્થ સિદ્ધ સુધી શુક્લ લેશ્યા(અનુત્તર વિમાનમાં પરમ શુક્લલેશ્યા) (૮) ઇન્દ્રિય- પાંચ (૯) સમુદ્યાત– નવરૈવેયક અને અનુત્તર વિમાનમાં ત્રણ, શેષ સર્વને પ્રથમના પાંચ (૧૦) સંજ્ઞી–અસંજ્ઞી બંને (૧૧) વેદ–બીજા દેવલોક સુધી બે, ત્રીજા દેવલોકથી ઉપરના દેવલોકમાં એક (૧૨) પર્યાપ્તિ- પાંચ(ભાષા–મન સાથે બાંધે). ' (૧૩) દષ્ટિ– સર્વ દેવોમાં ત્રણ પરંતુ અનુત્તર વિમાનમાં એક, (૧૪) દર્શન– ત્રણ (૧૫) જ્ઞાન- પાંચ અનુત્તરમાં ત્રણ જ્ઞાન. શેષ સર્વ દેવોને ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન. (પંદર પરમાધામી અને ત્રણ કિલ્પિષીમાં એક મિથ્યાદષ્ટિ અને ત્રણ અજ્ઞાન હોય છે) (૧૬) યોગ- ત્રણ (૧૭) ઉપયોગ– બંને (૧૮) આહાર- છ દિશામાંથી, ૨૮૮ પ્રકારે (૧૯) ઉત્પત્તિ- મનુષ્ય અને તિર્યંચ બે ગતિના આવે (૨૦) સ્થિતિ– ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની (૨૧) મરણ બંને (૨૨) ગતિ-બીજા દેવલોક સુધી પૃથ્વી પાણી, વનસ્પતિ, સંજ્ઞી તિર્યચ, સંજ્ઞી મનુષ્ય અને ત્રીજાથી આઠમા દેવલોક સુધી સંજ્ઞી તિર્યંચ અને સંજ્ઞી મનુષ્ય તેનાથી ઉપર દેવલોકના દેવો એક મનુષ્યની ગતિમાં જાય.
ઉદંડક(દંડક પ્રકરણ) - પ્રથમ પ્રતિપત્તિ :જીવ ચરર | મહારાજના
Fાયણ સંસ્થાન કષાય)
રવીન્દ્રય
અંગુનનો અસં | અંગુવાનો અસંeભાગ
[
,
| મુઘલ
મહય1 31
છે ||
|
|
++
|
સકાય
T સોયનો ભાગે
-
-
|
|
|
|
-
૫૫૫
GUવધ
વાયુય વનસ્પતિક્રય અસંજ્ઞી મનુષ્ય બેઇન્દ્રિય તેન્દ્રિય | થોરેનિય અસંશોતિર્યંચ |
|
| | | | * |- |- |- |- |- ||
| |
++++++
*| | | | દો $ મારી
| | |_|
| |
-----+-+
પાણીના પરપોથી - - - - - - T૧૦૦૦ થોજન અધિક અંગુળનો અસંત ભાગ
૧૨ જન - ૩ગાઉ
૪ ગાઉ ૧૦૦૦ યોજના
અનેક ગાઉ અનેક ધનુષ અનેક યોજના અનેક ધનુષ
|
|
|
|
જવર અવર
બેચર
ઉરપરિ સર્ષ
ભુજપરિ સપ
| સંશી તિર્યંચ | ૪ પંચેન્દ્રિય
૧૦૦૦યોજન
છે ગાd,
| સંસી મનુષ
T
૫
અનેક ધનુષ ઉરપરિ સર્ષ ૧૦૦૦ યોજન ભુજપરિ સપ અનેક ગાઉ
સંક ભાગ વિઝિય, અનેક સો યોજન | અસંભાગ | ફગાઉ સં ભાગ વિન બાજયો સાધિક અસંહભાગ | પ૦૦ધનુષ - સંત ભાગ વક્રિય-100 યોજન , અસંહભાગ | ૩ હાય સંત ભાગ | વક્રિય, 1 વન યોજન
૪/૪
Tબ છે
નારી
વ્રતા
સચ્ચીસ
Page #91
--------------------------------------------------------------------------
________________
jainology l જીવ
પૃથ્વીકાય
જીવ
પૃથ્વીકાય
અખાય
તેઉકાય
91
આગમસાર
સંજ્ઞા લેશ્યા ઈન્દ્રિય૮ સમુદ્દાત૯ અસંશી—સંશી૧૦ વેદ૧૧ પર્યાપ્તિ૧૨ દષ્ટિ૧૩ દર્શન૧૪ જ્ઞાન૧૫
૭
૪
*
૩
S
અપકાય તેઉકાય
૪
વાયુકાય વનસ્પતિકાય ૪ અસંશી
૪
મનુષ્ય બેઈન્દ્રિય | તૈઈન્દ્રિય ચૌરેન્દ્રિય અસંજ્ઞી ૪
તિર્યંચ
સંજ્ઞી તિર્યંચ
સંજ્ઞી મનુષ્ય | ૪/૪
નારકી
૪
દેવતા
૪
મનુષ્ય બેઇન્દ્રિય
તૈઇન્દ્રિય
ચૌરેન્દ્રિય
અસંજ્ઞી
તિર્યંચ
પંચેન્દ્રિય
ܡ ܡ ܡ ܡ ܡ ܡ ܝ
૪
૪
૪
૪
૪
૪
૪
ܡ
વાયુકાય વનસ્પતિકાય | અસંશી
ܡ ܡ
3333
y||=
જી||જી | જી
સંશી તિર્યંચ પંચેન્દ્રિય
૧
"1
..
""
૨
યોગ
૧૬
""
૩
""
૪
૩
|m
૩
૩
|||||=
y|9|જી||y|y
૧
૫
સંશી મનુષ્ય | ૩–x
નારકી
૩
દેવતા
૬
૬/x | ૫/x
૩
S
ર
૫
5
૫
૫
ઉપયોગ
૧૭
૨
..
..
..
"T
..
"1
..
..
..
''
5|0||૩
''
આહાર૧૮
૨૮૮
૨૮૮
..
..
'
..
..
..
..
..
અસંશી
-
..
..
..
..
"
"1
સંશી
| સંજ્ઞી |×
અસંશી–સંજ્ઞી
અસંશી—સંશી
દિશા
-૩/૪/૫/૬
11
11
""
૬ દિશાનો
"T
"1
""
"1
"
'_x
.
3:
૩
ર
ર
આતિ ઉત્પત્તિ૧૯
|9|
૨
૨
| | |
ર
૨
૨
૪
૧
૧
૧
૧
૧
૧
||||
૪
૨
૩
૩/૪
૧
૨
FFFF
૨
૨
૧
૧
|૪| જ
૨
|૪||s
૪
૪
૪
૪
૪
૩/૪
ܡ
૪
૪
૨
૫
૫
૫
૫
૧
૧
૧
૧
૧
૧
ર
| | | જ
૨
૨
૩
૩
૩
૩
S
૬/૫
૬/૫
ગતિ ૨૦ સ્થિતિ ઉત્કૃષ્ટ૨૧ મરણ ૨૨
૨૨૦૦૦ વર્ષ
૭૦૦૦ વર્ષ ત્રણ અહોરાત્ર
૩૦૦૦ વર્ષ ૧૦૦૦૦ વર્ષ અંતર્મુહૂર્ત
૧૨ વર્ષ ૪૯ દિવસ
૧
૧
૧
૧
૧
૧
૧
|=| ૪ જ
y|0|
૬ માસ
૧ ક્રોડપૂર્વ,
૮૪૦૦૦ વર્ષ
૭૨૦૦૦ વર્ષ ૫૩૦૦૦ વર્ષ
૪૨૦૦૦ વર્ષ
ક્રોડપૂર્વ ત્રણ પલ્યોપમ, પલ્યોનો અસં.
૩
૩
"1
ક્રોડપૂર્વ
ક્રોડપૂર્વ ત્રણ પલ્યોપમ
૧૦૦૦૦ વર્ષ ૩૩ સાગરોપમ
ચાર્ટને સમજવા માટે સૂચના :– (૧) લઘુદંડકના થોકડામાં બોલાતી ઘણી વિગત અહીં સૂત્રમાં નથી. માટે અહીં પ્રસ્તુત સૂત્રોનો સારાંશ આપ્યો છે. (૨) જ્ઞાન, લેશ્યા, સમુદ્દાતની સંખ્યાઓમાં ક્રમથી જ સમજવું (૩) શરીર– ત્રણમાં ઔદારિક, તેજસ, કાર્પણ અથવા વૈક્રિય, તૈજસ, કાર્મણ, ચાર શરીરમાં આહારક છોડીને, પાંચ શરીરમાં સર્વ શરીર (૪) મનુષ્યની અવગાહના અને સ્થિતિના સૂત્રોમાં છ આરા પ્રમાણે આપી નથી (૫) જઘન્ય સ્થિતિ કોષ્ટકમાં આપી નથી તે અંતર્મુહૂર્તની સમજવી (૬) નારકી અને દેવતાની અવગાહના તથા સ્થિતિ અહીં અલગ અલગ કહેવામાં આવી નથી. (૭) સૂત્રમાં નારક તથા દેવની પર્યાપ્તિ છ હોવા છતાં પણ પાંચ કહેવામાં આવી છે. (૮) અવગાહનામાં અંતમાં ઉત્તર વૈક્રિયની અવગાહના કહી છે. (૯) યોગ– ૩ તથા ઉપયોગ– ૨ ની અપેક્ષાથી સૂત્રમાં વર્ણન છે (૧૦) લઘુદંડકમાં આવતા ચ્યવન, ઉપપાત, પ્રાણ આદિ દ્વાર સૂત્રપાઠમાં નથી (૧૧) પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, નારક, તિર્યંચ, મનુષ્ય, દેવ આ ક્રમથી સૂત્રમાં વર્ણન છે. કોષ્ટકમાં અસંશી મનુષ્ય અને નારકીના ક્રમમાં પરિવર્તન કર્યું
""
૨ સર્વત્ર
'
..
ર
૨
૨
૨
૨
૨
'
૨+૨
૨+૨
૨૨
ર+ર
.
૩+૩
૩+૫
૩+૩
૩+૩
જલચર સ્થલચર
ખેચર ઉરપરિ સર્પ
ભુજપરિ સર્પ.
જલચર સ્થલચર
ખેચર
ઉરપરિ સર્પ ભુજપરિસર્પ.
Page #92
--------------------------------------------------------------------------
________________
આગમસાર- ઉતરાર્ધ
છે. (૧૨) અકર્મભૂમિ અને અંતરદ્વીપના મનુષ્ય અને સિદ્ધોનું વર્ણન પણ સૂત્રમાં નથી, થોકડામાં છે. (૧૩) અસંજ્ઞી મનુષ્યની ચોથી પર્યાપ્તિ અપૂર્ણ રહે છે. ત્રણ પૂર્ણ થાય છે. (૧૪) પૃથકત્વ અને પ્રત્યેક શબ્દનો પ્રયોગ ન કરતા અનેક શબ્દનો પ્રયોગ કર્યો છે. (૧૫) જઘન્ય અવગાહના સર્વત્ર અંગુલના અસંખ્યાતમા ભાગની છે, પંચેન્દ્રિયોમાં ઉત્તર વૈક્રિયની જઘન્ય અંગુલના સંખ્યામાં ભાગની છે. ત્રાસ-સ્થાવર જીવોની સ્થિતિ આદિ:જીવ | સ્થિતિ કાયસ્થિતિ
અંતર
અલ્પબદુત્વ | ત્રસ | ૩૩ સાગરો | ૨૦૦૦ સાગરોપમ સાધિક વનસ્પતિકાલ ૧. અલ્પ. | સ્થાવર ૨૨,૦૦૦ વર્ષ વનસ્પતિકાલ
૨૦૦૦ સાગર સાધિક ૨. અનંતગુણા નોધ:- સ્થિતિ, કાયસ્થિતિ અને અંતર જઘન્ય અંતમુહૂર્ત છે.
| / પ્રથમ પ્રતિપત્તિ સંપૂર્ણ
ત્રિવિધા નામની બીજી પ્રતિપત્તિ સ્ત્રીવર્ણન: સંસારી જીવ ત્રણ પ્રકારના છે– સ્ત્રી, પુરુષ, નપુંસક. જેમાં સ્ત્રીઓ ત્રણ પ્રકારની છે– (૧) તિર્યંચ યોનિક સ્ત્રીતિર્યંચાણી (૨) મનુષ્યાણી (૩) દેવી. તિર્યંચાણીના પાંચ ભેદ અને બીજા ભેદાનભેદ છે. મનુષ્યાણીના કર્મભૂમિ આદિની અપેક્ષાથી ત્રણ ભેદ છે અને ભરતક્ષેત્ર આદિની અપેક્ષાથી ભેદાનભેદ છે.દેવીના ભવનપતિ આદિ ચાર ભેદ છે અને અસુર આદિ ભેદાનભેદ છે સ્થિતિ – (૧) સમુચ્ચય સ્ત્રીની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટમાં ચાર વિકલ્પ છે– (૧) ૫૫ પલ્ય (૨) ૫૦ પલ્ય (૩) ૯ પલ્ય (૪) ૭ પલ્ય. (૨) તિર્યંચાણીની સ્થિતિ– પ્રથમ પ્રતિપત્તિમાં કહેલી સંજ્ઞી તિર્યંચવત્ છે. (૩) સામાન્ય મનુષ્યાણીની સ્થિતિ– જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્ય, સાધ્વીની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વ. આ પ્રકારે પંદર કર્મભૂમિમાં સ્થિતિ છે. અકર્મભૂમિ અને અંતરદ્વીપમાં જન્મની અપેક્ષાએ જઘન્ય સ્થિતિ, ઉત્કૃષ્ટ સ્થિતિથી કિંચિત્ ઓછી હોય છે. સાહરણની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વ. (૪) ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી, વૈમાનિક, આદિની દેવીની સ્થિતિ પોતાના સ્થાનની સ્થિતિ પ્રમાણે હોય છે. કાયસ્થિતિઃ- (૧) સમુચ્ચય સ્ત્રીની કાયસ્થિતિ જઘન્ય એક સમયની હોય છે અને ઉત્કૃષ્ટમાં પાંચ વિકલ્પ છે– (૧) અનેક(ત્રણ) પલ્યોપમ સાધિક અનેક (સાત) ક્રોડપૂર્વ (૨) ૧૧૦ પલ્યોપમ (૩) ૧૦૦ પલ્યોપમ (૪)૧૮ પલ્યોપમ (૫) ૧૪ પલ્યોપમ. (૨) તિર્યંચાણીની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ અને સાત ક્રોડપૂર્વ અધિક. (૩) સામાન્ય મનુષ્યાણીની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ અનેક(સાત) કરોડપૂર્વ, સાધ્વી(ધર્માચારણી)ની અપેક્ષાએ કાયસ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ દેશોન કોડ પૂર્વ.
અકર્મભૂમિની સ્ત્રીની કાયસ્થિતિ જન્મની અપેક્ષા જઘન્ય પોતાની સ્થિતિથી થોડી(અંતર્મુહૂર્તી ઓછી અને ઉત્કૃષ્ટ પૂર્ણ સ્થિતિ હોય છે. સાહરણની અપેક્ષાથી જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ સાધિક દેશોન ક્રોડપૂર્વ (સાહરણ કરીને લવાયેલી વ્યક્તિ અકર્મભૂમિમાં પોતાનું અવશેષ દેશોન ક્રોડપૂર્વ) આયુષ્ય પૂર્ણ કરી પાછા તે જ ક્ષેત્રમાં જન્મ લઈ યુગલિક બની જાય તો આ કાયસ્થિતિ સંભવે છે. (૪) દેવીની કાયસ્થિતિ તેમની સ્થિતિ પ્રમાણે જ હોય છે. નોધ:- સામાન્ય મનુષ્યાણીમાં એક સમયની કાયસ્થિતિ થતી નથી. ધર્માચારણી સ્ત્રીમાં ભાવની અપેક્ષાથી સ્વાભાવિક જ એક સમયની અવસ્થિતિ સંભવે છે.
- અલ્પબહત્વ - સર્વથી થોડી મનુષ્યાણી, તેનાથી તિર્યંચાણી અસંખ્યાતગુણી તેનાથી દેવી અસંખ્યાતગણી. સ્ત્રીવેદનો બંધ :- જઘન્ય એક સાગરોપમના સાતીયા દોઢ ભાગ પલ્યોપમનો અસંખ્યાતમો
રાતમાં ભાગ ન્યૂન, ઉત્કૃષ્ટ ૧૫ ક્રોડા-દોડી સાગરોપમ, અબાધા કાલ ૧૫00 વર્ષનો. સ્ત્રીવેદનો સ્વભાવ કરીષ–અગ્નિ સમાન હોય છે. પુરુષ વર્ણન - તેના ત્રણ પ્રકાર છે– તિર્યંચ, મનુષ્ય, દેવ. તેના ભેદ-પ્રભેદ પૂર્વવત્ છે. સ્થિતિ – (૧) સમુચ્ચય પુરુષની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ (૨) તિર્યંચની સ્થિતિ પાંચ ભેદની પૂર્વવતુ (૩) મનુષ્યની સ્થિતિ સ્ત્રીવતું. અકર્મભૂમિમાં પણ સ્ત્રીવત્ (૪) દેવોની સ્થિતિ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ. કાયસ્થિતિ :- (૧) સમુચ્ચય પુરુષની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનેક સો સાગરોપમ સાધિક (૨) તિર્યંચ પુરુષની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ, અનેક(સાત) કરોડ પૂર્વ અધિક (૩) સામાન્ય મનુષ્યની કાયસ્થિતિ તિર્યચવતુ, ધર્માચરણી(સાધુ) પુરુષની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ દેશોને કરોડપૂર્વ, અકર્મભૂમિના મનુષ્યની કાયસ્થિતિ અકર્મભૂમિની સ્ત્રીવત્ (૪) દેવોની સ્થિતિવત્ કાયસ્થિતિ હોય છે. અલ્પબદુત્વઃ- સર્વથી થોડા મનુષ્ય, તેનાથી તિર્યંચ પુરુષ અસંખ્યાતગુણા, તેનાથી દેવ પુરુષ અસંખ્યાતગણા. પુરુષવેદનો બંધ - જઘન્ય આઠ વર્ષ, ઉત્કૃષ્ટ ૧૦ ક્રોડાકોડી સાગરોપમ, અબાધાકાલ ૧000 વર્ષ, પુરુષ વેદનું સ્વરૂપ વનદાવાગ્નિની જાળ સમાન છે. નપુંસક વર્ણન –નપુંસક ત્રણ પ્રકારના હોય છે. નારકી, તિર્યંચ અને મનુષ્ય. સાત નરકના સાત ભેદ છે. તિર્યંચના પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય આદિ ભેદ છે. મનુષ્યના કર્મભૂમિ આદિ ભેદ છે.
Page #93
--------------------------------------------------------------------------
________________
jainology II
સ્થિતિઃ– (૧) સમુચ્ચય નપુંસકની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૩૩ સાગર. (૨) નારકી નપુંસકની સ્થિતિ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ ૩૩ સાગર. (૩) તિર્યંચ નપુંસકની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ કરોડપૂર્વ. (૪) સામાન્ય મનુષ્ય નપુંસકની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ કરોડપૂર્વ, ધર્માચારણી મનુષ્ય નપુંસકની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન કરોડ પૂર્વ.
અકર્મભૂમિ આદિના નપુંસકની સ્થિતિ જન્મની અપેક્ષા જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત. સંહરણની અપેક્ષા જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વ. કાયસ્થિતિ :- (૧) સમુચ્ચય નપુંસકની કાયસ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ વનસ્પતિ કાલ (૨) નારક નપુંસકની જઘન્ય ૧૦૦૦૦ વર્ષ ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ (૩) તિર્યંચ નપુંસકની જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિ કાલ. તેમાં ચાર સ્થાવરની અસંખ્ય કાલ, વનસ્પતિની અંનતકાલ, વિકલેન્દ્રિયની સંખ્યાતા કાલ, પંચેન્દ્રિયની અનેક(આઠ) કરોડપૂર્વ (૪) સામાન્ય મનુષ્ય નપુંસકની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનેક(આઠ) કરોડ પૂર્વ.ધર્માચારણીની જઘન્ય એક સમય,ઉત્કૃષ્ટ દેશોન કરોડ પૂર્વ અકર્મભૂમિ આદિના નપુંસકની કાયસ્થિતિ જન્મની અપેક્ષા જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત. સંહરણની અપેક્ષા જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વ. અલ્પબહુત્વ :– સર્વથી થોડા મનુષ્ય નપુંસક, તેનાથી નારકી અસંખ્યાત ગુણા, તેનાથી તિર્યંચ અનંત ગુણા. નપુંસક વેદનો બંધ :– જઘન્ય એક સાગરોપમના સાતિયા બે ભાગ(૨/૭) પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ચૂન, ઉત્કૃષ્ટ ૨૦ ક્રોડાક્રોડી સાગરોપમ અબાધાકાલ ૨૦૦૦ વર્ષનો. નપુંસક વેદનું સ્વરૂપ મહાનગરના દાહ સમાન.
ત્રણ વેદની સ્થિતિ આદિ :
ક્રમ
વેદ
સ્થિતિ
કાયસ્થિતિ
સ્ત્રી
૧૧૦ પલ્ય અનેક ક્રોડપૂર્વ ૧૦૦ પલ્ય અનેક ક્રોડપૂર્વ ૧૮ પલ્ય અનેક ક્રોડપૂર્વ ૧૪ પલ્ય અનેક ક્રોડપૂર્વ અનેક પલ્ય અનેક ક્રોડપૂર્વ અનેક પલ્ય અનેક ક્રોડપૂર્વ અનેક પલ્ય અનેક ક્રોડપૂર્વ
એક સમય દેશોન ક્રોડપૂર્વ
૩ પલ્ય/૩ પલ્ય+દેશોન ક્રોડપૂર્વ
૧૦૦૦૦ વર્ષ, ૫૫ પલ્ય
૧
ર
|જી
*
૫
Ç
|||2|
*
૫
૧
૩
*
||
| ©
..
.
તિર્યંચાણી
સામાન્ય
મનુષ્યાણી
ધર્માચારણી
મનુષ્યાણી
અકર્મભૂમિ જન્મ/સંહરણ દેવી જવ. ઉ.
પુરુષ તિર્યંચ પુરુષ મનુષ્ય પુરુષ ધર્માચારણી
નપુંસક
નારકી
પુરુષ
અકર્મભૂમિ જન્મ/સાહરણ ક્રોડપૂર્વ
દેવ
તિર્યંચ
અસંશી
મનુષ્ય
સંશી મનુષ્ય ધર્માચરણી
૫૫ પલ્ય
૫૦ પલ્ય
૯ પલ્ય
૭ પલ્ય
૩ પલ્ય
૩ પલ્યોપમ
૩ પલ્યોપમ
મનુષ્ય અકર્મભૂમિ મનુષ્ય જન્મ સાહરણ
દેશોન ક્રોડપૂર્વ
૩ પલ્ય આદિ દેશોન ક્રોડપૂર્વ ૧૦૦૦૦વર્ષ
૫૫ પલ્ય
૩૩ સાગર
૩ પલ્ય
૩ પલ્ય
દેશોન ક્રોડપૂર્વ
૩ પલ્ય/દેશોન
૧૦૦૦૦ વર્ષ
૩૩ સાગર
૩૩ સાગર
૧૦૦૦૦ વર્ષ,
૩૩ સાગર
કરોડપૂર્વ
અંતર્મુહૂર્ત
કરોડ પૂર્વ દેશોન ક્રોડપૂર્વ
અંતર્મુહૂર્ત/ દેશોન ક્રોડપૂર્વ
93
અનેક સો સાગર સાધિક
૩ પલ્ય, અનેક ક્રોડપૂર્વ ૩ પલ્ય, અનેક ક્રોડપૂર્વ ૧ સમય દેશોન ક્રોડપૂર્વ
૩ પલ્ય/ ૩ પલ્ય + દેશોન ક્રોડપૂર્વ
૧૦૦૦૦ વર્ષ
૩૩ સાગર
વનસ્પતિકાલ
૧૦૦૦૦ વર્ષ | ૩૩ સાગર
વનસ્પતિકાલ
અંતર્મુહૂર્ત
૩ પલ્ય+અનેક ક્રોડપૂર્વ એકસમય/દેશોન ક્રોડપૂર્વ
સ્થિતિવત્
અંતર
જઘન્ય એક સમય
| અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત
એક સમય
૧૦૦૦વર્ષ
+અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત
એક સમય
અંતર્મુહૂર્ત અંતર્મુહૂત
એક સમય
૧૦૦૦૦
વર્ષ + અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત
અથવા
અનેક વર્ષ
અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત
| અંતર્મુહૂર્ત એક સમય
અંતર્મુહૂર્ત
ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ
વનસ્પતિકાલ વનસ્પતિકાલ
દેશોન અર્ધ
પુદ્ગલ વનસ્પતિકાલ
વનસ્પતિકાલ
વનસ્પતિકાલ
વનસ્પતિકાલ
વનસ્પતિકાલ | દેશોન અર્ધ
પુદ્ગલ પરા. વનસ્પતિકાલ
વનસ્પતિકાલ
અથવા સંખ્યાતા સાગર
અનેક સો સાગર વનસ્પતિકાલ
અનેક સો સાગર વનસ્પતિકાલ
આગમસાર
વનસ્પતિકાલ
દેશોન અર્ધ
પુદ્ગલ પરા. વનસ્પતિકાલ
Page #94
--------------------------------------------------------------------------
________________
આગમચાર- ઉતરાર્ધ
94
નોંધઃ- જઘન્ય સ્થિતિ જ્યાં નથી કહી ત્યાં અંતર્મુહૂર્ત સમજવું, ઉત્કૃષ્ટ સ્થિતિ ચાર્ટમાં સર્વત્ર બતાવી છે. સ્ત્રી વેદની કાયસ્થિતિ જઘન્ય એક સમય છે. તેવી જ રીતે નપુંસક વેદની કાયસ્થિતિ પણ એક સમય છે.
| બીજી પ્રતિપત્તિ સંપૂર્ણ
ચતુર્વિધા નામની ત્રીજી પ્રતિપત્તિ પ્રથમ ઉદ્દેશક સંસારના જીવ ચાર પ્રકારના છે. નારક, તિર્યચ, મનુષ્ય, દેવ. નરકવર્ણન:- નરક સાત છે. તેના નામ– (૧) ઘમ્મા (૨) વંશા (૩)શેલા (૪) અંજના (૫) રિફા (૬) મઘા (૭) માઘવતી. ગોત્ર:- (૧) રત્નપ્રભા (૨) શર્કરા પ્રભા (૩) વાલુકા પ્રભા (૪) પંકપ્રભા (૫) ધૂમપ્રભા (૬) તમપ્રભા (૭) તમતમાપ્રભા. પૃથ્વી પિંડ:– સાતે નરકના પૃથ્વી પિંડની જાડાઈ– (૧) ૧,૮૦,૦૦૦ (૨) ૧,૩૨,૦૦૦ (૩) ૧,૨૮,૦૦૦ (૪) ૧,૨૦,૦૦૦ (૫) ૧,૧૮,૦૦૦ (ડ) ૧,૧૬,000 (૭) ૧,૦૮,000 યોજનની છે. તે અસંખ્ય યોજનની લાંબી પહોળી અને ગોળાકાર છે અને અસંખ્ય યોજનની પરિધિ છે. પૃથ્વી પિંડની જાડાઈ સર્વત્ર સમાન છે. કાંડ:- પહેલી નરકમાં ત્રણ કાંડ છે– (૧) બરકાંડ (૨) પંકકાંડ (૩) અપૂબહુલકાંડ. ખરકાંડ ૧૬,000 યોજનાનો છે, પંકકાંડ ૮૪,000 યોજનનો છે, અપૂબહુલકાંડ ૮૦,૦૦૦ યોજનનો છે. ખરકાંડના ૧૬ વિભાગ છે– (૧) રત્નકાંડ (૨) વ્રજ (૩) વૈડૂર્ય (૪) લોહિતાક્ષ (૫) મસારગલ્લ (૬) હંસગર્ભ (૭) પુલક (૮) સૌગંધિક (૯) જ્યોતિરસ (૧૦) અંજન (૧૧) અંજનપુલક (૧૨) રજત (૧૩) જાતરૂપ (૧૪) અંક (૧૫) ફલિહ(સ્ફટિક) (૧૬) રિષ્ટ. આ ૧૬ જાતિના રત્નોના ૧૬ વિભાગ છે. તે પ્રત્યેક એક-એક હજાર યોજન જાડા છે.
પ્રથમ નરકના પૃથ્વીપિંડના એક લાખ એંસી હજાર યોજન ભૂમિભાગના આ ત્રણ વિભાગ છે. આ ત્રણે વિભાગના પૃથ્વી સ્વભાવ, પુદ્ગલ આદિમાં ભિન્નતા છે. શેષ ૬ નરકમાં આ અંતર નથી, માટે તેમાં કાંડ નથી. નરકાવાસ :- નારકીના રહેવાના નગર જેવા સ્થાનને નરકાવાસ કહેવાય છે. તે સંખ્યાતા અને અસંખ્યાતા યોજનાના વિસ્તારવાળા છે. બહારથી ચોરસ આદિ છે, અંદરથી ગોળ છે. તે પંક્તિબદ્ધ અને પુષ્પાવકીર્ણ(પ્રકીર્ણ) પણ છે. પંક્તિબદ્ધ નરકાવાસો ત્રિકોણ, ચોરસ અને ગોળ છે. પ્રકીર્ણ નરકાવાસો વિવિધ સંસ્થાન– વાળા છે. સાતે નરકમાં તેની સંખ્યા ક્રમશઃ આ પ્રમાણે છે– (૧) ૩૦ લાખ (૨) ૨૫ લાખ (૩) ૧૫ લાખ (૪) ૧૦ લાખ (૫) ૩ લાખ (૬) ૧ લાખમાં ૫ ઓછા (૭) પાંચ નરકાવાસા છે, તેના નામકાલ, મહાકાલ, રુદ્ર, મહારુદ્ર, અપ્રતિષ્ઠાન. પૃથ્વી પિંડનો આધાર :- સાતે નરકના પૃથ્વીપિંડની નીચે ૨૦,000 યોજનાની જાડાઈમાં ઘનોદધિ છે. તેની નીચે અસંખ્ય-અસંખ્ય યોજનની જાડાઈનો ઘનવાયુ તનુવાયુ અને આકાશાંતર ક્રમશઃ છે. વલય:- સાતે નરકના પૃથ્વીપિંડની ચારે તરફ ત્રણ વલય છે– (૧) ઘનોદધિ વલય, તે પૃથ્વીપિંડના કિનારાને સ્પર્શીને રહેલો છે. (૨) ઘનવાત વલય, તે ઘનોદધિને સ્પર્શીને રહેલો છે. (૩) તનુવાત વલય, ઘનવાતને સ્પર્શીને રહેલો છે. તનુવાત વલય પછી અલોકાકાશ છે. આ ત્રણે વલયોની લંબાઈ નરકના પૃથ્વીપિંડની જાડાઈની સમાન છે અને પહોળાઈ નીચે મુજબ છે. નરકના વલયોની પહોળાઈ :
નરક ઘનોદધિ વલય ઘનવાત વલય તનુવાત વલય | કુલ પહોળાઈ | ૧ | યોજન | ૪.૫ યોજન | ૧.૫ યોજન | ૧૨ યોજના | ૨ | ૬. ૩૩ યોજન ૪.૭૫ યોજન ૧.૫ +.૦૮ યોજન | ૧૨.૬૬ યોજન | ૩ | ૬.૬૬ યોજન | ૫ યોજન | ૧.૫ ૧.૧૬ યોજન | ૧૩.૩૩ યોજન ૪ | ૭ યોજન | ૫.૨૫ યોજન | ૧.૭૫ યોજન | ૧૪ યોજના
૭.૩૩ યોજન | ૫.૫ યોજન | ૧.૭૫ + ૦૮ યોજન| ૧૪.૬૬ યોજના | ૬ | ૭.૬૬ યોજન | ૫.૭૫ યોજન ૧.૭૫ +.૧૬ યોજન| ૧૫.૩૩ યોજન ૭ | ૮ યોજન | ૬ યોજન | ૨ યોજન
| ૧૬ યોજના શીપિંડના ચરમાંતથી ચારે દિશાઓમાં અલોક ૧૨ યોજન દૂર છે અને સાતમી નરકના પૃથ્વીપિંડના ચરમાંતથી ૧૬ યોજન દૂર છે. સંસ્થાન:-પૃથ્વીપિંડ અને તેની નીચે રહેલા ઘનોદધિ આદિ જાલરના આકારે છે અને ચારે બાજુ ઘનોદધિ આદિ વલયાકારે છે. ઉપસંહાર – અપેક્ષાથી તથા બહુલતાની દષ્ટિથી આ નરકસ્થાનોમાં સર્વ જીવ ઉત્પન્ન થઈ ચૂક્યા છે. આ સર્વે નરકસ્થાન શાશ્વત અને અનાદિ છે. પ્રથમ નરકથી બીજી નરક જાડાઈમાં થોડી ઓછી છે, વિસ્તારની અપેક્ષાથી વિશેષાધિક છે. આ પ્રમાણે આગળ આગળની નરકમાં સમજી લેવું. શાસ્ત્ર વચનનો એકાંતિક શબ્દઅર્થ ન કરતાં નય-નિક્ષેપાના વિવેક સાથે ભાવઅર્થ સમજવો.
બીજો ઉદ્દેશક નરક વર્ણન:આંતરા, પાથડા, છત – નરક પૃથ્વીના ઉપરના ભાગને છત, નીચે તળિયાના ભાગને ઠીકરી, અને તેની વચ્ચે મકાનના માળની જેમ જેટલા વિભાગ હોય તેને પાથડા-પ્રસ્તર કહે છે. બે પાથડાની વચ્ચેના ભાગને આંતરા કહે છે. પાથડા દરેક નરકમાં છે. આંતરા છ નરકમાં છે. સાતમી નરકમાં નથી. ઉપરની છત અને નીચેની ઠીકરી સર્વ નરકમાં છે. સર્વ પ્રથમ ઉપર છત ત્યાર બાદ પાથડા, આંતરા, પાથડા એ પ્રમાણે છે. અંતમાં પાથડા અને ત્યારબાદ ઠીકરી છે. સાતમી નરકમાં ઉપર છત પછી પાથડો અને નીચે ઠીકરી છે. તેના માપ યોજનામાં આ પ્રમાણે છે. છત પરિમાણ:
Page #95
--------------------------------------------------------------------------
________________
jainology I
૧૧
નરક | છત અને ઠીકરી પાથડા પાથડાનું માપ આંતરા આંતરાનું માપ | પૃથ્વીપિંડ
૧
૧૦૦૦૪૨
૧૩
૩૦૦૦
૧૨
૧૧,૫૮૩.૩૩ ૧,૮૦,૦૦૦
૨
૧૦૦૦૪૨
૩૦૦૦
૧૦
૧,૩૨,૦૦૦
૧
૧૦૦૦૪૨
૩૦૦૦
૧,૨૮,૦૦૦
૪
૧૦૦૦૪૨
૩૦૦૦
૧,૨૦,૦૦૦
૫
૧૦૦૦૪૨
૩૦૦૦
૧,૧૮,૦૦૦
S
૧૦૦૦૪૨
૩૦૦૦
૧,૧૬,૦૦૦
૭ પ૨૫૦૦×૨
૩૦૦૦
| ૪ ૬
95
८
S
૪
ર
૯,૭૦૦
૧૨, ૩૭૫
૧૬, ૧૬૬ .૫
૫
૩
૧
૧,૦૮,૦૦૦
વર્ણ, ગંધ આદિ :– નરકાવાસા અતિશય કાળા, ભયંકર ત્રાસદાયી હોય છે મરેલા જાનવરોના સડેલા મૃત કલેવરની દુર્ગંધથી પણ અનિષ્ટતર દુર્ગંધિત ત્યાંનું વાતાવરણ હોય છે. તીક્ષ્ણ શસ્ત્ર અને પ્રજ્વલિત અગ્નિથી વિશેષ અનિષ્ટતર તેનો સ્પર્શ છે.
સંખ્યાતા યોજનના નરકાવાસનો સામાન્ય કે મધ્યમ ગતિવાળા દેવો છ માસમાં પાર પામે છે. પરંતુ અસંખ્યાત યોજનવાળા નરકાવાસનો તે ગતિથી પાર પામી શકતા નથી.
નરક ભવધારણીય ઉત્કૃષ્ટ
૧
૨૫,૨૫૦
૫૨,૫૦૦
સાતમી નરકમાં એક અપ્રતિષ્ઠાન નરકાવાસો લાખ યોજનનો છે. શેષ ચાર અસંખ્ય યોજનના છે. શેષ નરકમાં સંખ્યાતા યોજનના અને અસંખ્યાતા યોજનના ઘણા—ઘણા નરકાવાસા છે. સર્વ નરકાવાસા સંપૂર્ણ વજ્રમય છે, દ્રવ્યથી શાશ્વત છે અને વર્ણાદિ પર્યાયની અપેક્ષા અશાશ્વત છે.
ગાા ધનુષ્ય– ૬ અંગુલ ૧પપ્પા ધનુષ્ય ૧૨ અંગુલ
૩૧૫ ધનુષ્ય
આગત :– પ્રથમ નરકમાં પાંચ સંજ્ઞી તિર્યંચ, પાંચ અસંશી તિર્યંચ અને ૧૫ કર્મભૂમિના મનુષ્યો ઉત્પન્ન થાય છે. બીજી નરકમાં અસંશી ઉત્પન્ન થતા નથી. ત્રીજીમાં ભુજપરિ સર્પ, ચોથીમાં ખેચર, પાંચમીમાં સ્થલચર અને છઠ્ઠીમાં ઉરપરિ સર્પ ઉત્પન્ન થતા નથી અર્થાત્ છઠ્ઠીમાં જલચર સંશી તિર્યંચ અને મનુષ્ય ઉત્પન્ન થાય છે. સાતમીમાં મનુષ્યાણી અને તિર્યંચાણી ઉત્પન્ન થતી નથી.
૬૨ા ધનુષ્ય
૧૨૫ ધનુષ્ય
પહેલીથી છઠ્ઠી નરકના નારકી મરીને, ૧૫ કર્મભૂમિ અને પાંચ સંજ્ઞી તિર્યંચમાં જન્મે છે અને સાતમી નરકના નારકી સંજ્ઞી તિર્યંચમાં જ ઉત્પન્ન થાય છે અર્થાત્ મનુષ્ય થતા નથી. અવગાહના :– ભવ સંબંધી અને વૈક્રિય સંબંધી બે પ્રકારની અવગાહના હોય છે. ભવ સંબંધી જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને વૈક્રિય સંબંધી જઘન્ય અંગુલના સંખ્યાતમાં ભાગની હોય છે. ઉત્કૃષ્ટ આ પ્રમાણે છે. નરકના વૈક્રિય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના :– (૫ -૦.૨૫,૫ -
૦.૫, l – ૦.૭૫ ) ઉત્તર વૈક્રિય ઉત્કૃષ્ટ ૧પપ્પા ધનુષ્ય ૧૨ અંગુલ ૩૧૫ ધનુષ્ય
આગમસાર
૨
૩
૪
૫
E
૨૫૦ ધનુષ્ય
૭
૫૦૦ ધનુષ્ય
૧૦૦૦ ધનુષ્ય
નારકીના જીવો પોતાના શરીરના પ્રમાણથી બમણું વૈક્રિય કરી શકે છે. માટે ભવધારણીય અવગાહનાથી ઉત્તર વૈક્રિયની અવગાહના બમણી કહી છે.
૬૨ા ધનુષ્ય
૧૨૫ ધનુષ્ય
૨૫૦ ધનુષ્ય
૫૦૦ ધનુષ્ય
આહાર, શ્વાસ, પુદ્ગલ :– નારકીના શરીર વર્ણ, ગંધ, સ્પર્શની અપેક્ષાથી અકાંત અમનોશ હોય છે. તેના શ્વાસોચ્છ્વાસ અને આહારમાં પણ અનિષ્ટ, અમનોજ્ઞ પુદ્ગલોનું પરિણમન થાય છે.
લેશ્યા પહેલી–બીજી નરકમાં કાપોત લેશ્યા, ત્રીજીમાં કાપોત અને નીલ, ચોથીમાં નીલ, પાંચમીમાં નીલ અને કૃષ્ણ, છઠ્ઠીમાં કૃષ્ણ, સાતમીમાં મહાકૃષ્ણ લેશ્યા હોય છે.
વેદના :– ૧ થી ૩ નરકમાં ઉષ્ણ વેદના, ચોથીમાં ઉષ્ણ વેદનાના સ્થાન ઘણા અને શીતવેદનાના સ્થાન થોડા, પાંચમીમાં શીત વેદનાના સ્થાન ઘણા અને ઉષ્ણ વેદનાના થોડા, છઠ્ઠીમાં શીત વેદના, સાતમીમાં મહાશીત વેદના હોય.
વૈક્રિય :– નારકીના જીવ એક કે ઘણા રૂપોની વિક્રવણા કરી શકે છે. ૧ થી ૫ નરક સુધી સંખ્યાત, સંબદ્ધ અને સરખા રૂપોની વિધ્રુવણા કરી શકે છે. વૈક્રિયથી અનેક પ્રકારના શસ્ત્રો બનાવીને એક બીજાને પરસ્પર અત્યંત ત્રાસ ઉપજાવે છે. છઠ્ઠી–સાતમી નરકમાં વૈક્રિયથી છાણના કીડાની સમાન નાના નાના વજ્રમુખી કીડાની વિધ્રુવણા કરે છે અને એક બીજાના શરીરમાં પ્રવેશ કરીને તેના શરીરને અંદરથી કોતરીને ખોખરું ચાળણી જેવું કરી નાંખે છે. આ પ્રમાણે પરસ્પર પ્રગાઢ વેદના ઉત્પન્ન કરે છે. ક્ષુધા આદિ વેદના હેતુ ઉપમાઓ :– નારકીને ભૂખ–તરસની વેદના એટલી તીવ્ર હોય છે કે તેને સર્વ સમુદ્રોનું પાણી પીવડાવી દેવામાં આવે અને સર્વ પુદ્ગલોનો આહાર કરાવવામાં આવે તો પણ તૃપ્તિ નથી થતી. તે નારકી જીવ ત્યાં સદા ભયાક્રાંત, ત્રસ્ત, ભૂખ્યા, તરસ્યા, ઉદ્વિગ્ન, વ્યથિત અને વ્યાકુળતાથી નરકના દુઃખોનો અનુભવ કરે છે. ત્યાં ગરમી એવી પ્રચંડ હોય છે કે લોઢાનો સઘન તપાવેલો ગોળો એક જ ક્ષણમાં પીગળીને પાણી જેવો બની જાય છે. ગરમીથી સંતપ્ત વ્યક્તિ જેવી રીતે વાવડી આદિમાં પ્રવેશ કરીને આનંદનો અનુભવ કરે છે તેવી રીતે અસત્ કલ્પનાથી ઉષ્ણવેદનાનું વેદન કરતા નૈરયિકને મનુષ્યલોકની ફેક્ટરીની વિશાળ ભટ્ટીમાં રાખવામાં આવે તો પરમ શીતલતાનો અનુભવ કરે છે.
Page #96
--------------------------------------------------------------------------
________________
96
આગમચાર– ઉતરાર્ધ
શીતવેદનાવાળા નરકસ્થાનોમાં કાતીલ ઠંડીની પ્રચંડ વેદના હોય છે. ત્યાં લોઢાનો ગોળો કાતીલ ઠંડીથી વિખરાઈ જાય અને અસત્ કલ્પનાથી તે સ્થાનના નેરયિકને અહીં હિમાલય જેવા હિમ પર્વત પર રાખવામાં આવે તો પણ પરમ શાંતિ અને ઉષ્ણતાનો અનુભવ કરે છે. નરકમાં પૃથ્વી-પાણી–વનસ્પતિ – સાતે નરકમાં પૃથ્વી, પાણી અને વનસ્પતિનો સ્પર્શ અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ અને અસુખકર હોય છે. તિથી સ્પષ્ટ થાય છે કે– નરકમાં પણ કયાંક જલસ્થાન હોય છે અને વૃક્ષ આદિ વનસ્પતિ પણ હોય છે અથવા તો દેવો દ્વારા વિકવિત પણ હોઈ શકે છે.)
નરકાદિમાં રહેનારા પૃથ્વીકાય આદિ જીવો મહાકર્મ, મહાક્રિયા, મહાઆશ્રવ, મહાવેદનાવાળા હોય છે.
સર્વ જીવો નરકમાં પાંચ સ્થાવરરૂપે અને નારકરૂપે અનેકવાર અથવા અનંતવાર ઉત્પન થઈ ચૂકયા છે. અવધિક્ષેત્ર - નારકીના જીવોને જન્મથી જ અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન હોય છે. તેઓ અવધિજ્ઞાનથી જઘન્ય અર્ધ ગાઉ, ઉત્કૃષ્ટ ચાર ગાઉ ક્ષેત્ર જાણે–દેખે. નૈરયિકોનું અવધિક્ષેત્ર(ઉત્સધાંગુલથી):
| નરક જઘન્ય | ઉત્કૃષ્ટ ૧ | ૩.૫ | ગાઉ| ૪ | ગાઉ ૨ | ૩ | ગાઉ| ૩.૫ | ગાઉ
૩ | ૨.૫ | ગાઉ| ૩ | ગાઉ | ૪ | ૨ | ગાઉ| ૨.૫ | ગાઉ | ૫ | ૧.૫ | ગાઉ| ૨ | ગાઉ ૬ | ૧ | ગાઉ| ૧.૫ | ગાઉ | ૭ | ૫ | ગાઉ| ૧ | ગાઉ|
,
ત્રીજો ઉદેશક નરકવર્ણન – ચક્રવર્તી, વાસુદેવ, માંડલિક મહારાજા, સામાન્ય રાજા, મહાઆરંભી, મહાકુટુંબી, આદિ જીવો આ નરકોમાં ઉત્પન્ન થાય છે. અર્થાત્ મહાઋદ્ધિ સંપન્ન જીવો, મહા આસક્ત જીવો જો જીવનપર્યત તેનો ત્યાગ ત્યાગવૃત્તિ કેળવે નહીં તો તે જીવો મહાપાપકર્મનું આચરણ કરીને નરકગતિમાં ઉત્પન્ન થાય છે અને મહા આરંભ, સમારંભના કાર્યો કરનારા નરકગતિમાં દીર્ઘકાલ પર્વત પરવશપણે ત્યાંની તીવ્ર વેદનાનો અનુભવ કરે છે. આ લોકનો મોભો(મોટાઈ) તથા અભિમાન વગેરે તેઓના બધા ધૂમિલ થઈ જાય છે. વૈક્રિય શરીર :- નારકી દ્વારા કરાયેલું વૈક્રિય શરીર અંતર્મુહૂર્ત સુધી સ્થિર રહી શકે છે. તિર્યંચ અને મનુષ્ય દ્વારા કરાયેલી વિદુર્વણા પણ અંતર્મુહૂર્ત સુધી જ સ્થિર રહે છે પરંતુ તેમનો ઉત્કૃષ્ટ સમય નરક કરતાં ચાર ગણો હોય છે. દેવો દ્વારા કરાયેલું વૈક્રિય શરીર અથવા અન્ય કોઈ પણ વિદુર્વણા ઉત્કૃષ્ટ પંદર દિવસ સુધી રહી શકે છે. નરયિક સુખ – તીર્થકરના જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન આદિ શુભ પ્રસંગના નિમિત્તથી, દેવોના પ્રયત્ન વિશેષથી, શુભ અધ્યવસાયોથી. અથવા કર્મોદયથી નૈરયિક જીવોને કયારેક કિંચિત શાતાનો અનુભવ થાય છે અર્થાત્ સુખાનુભૂતિ, પ્રસન્નતા થાય છે. નિરયિક દુઃખ – નરયિકો, નરકના સેંકડો દુઃખોથી અભિભૂત થઈ કયારેક ૫00 યોજન ઊંચા ઊછળે છે. નરક પૃથ્વીના ક્ષેત્ર સ્વભાવથી જ નરયિકોને ક્ષણમાત્ર પણ સુખ હોતું નથી. તે જીવો રાત-દિવસ દુઃખનો જ અનુભવ કરે છે. આ રીતે નરકોમાં અતિશત, અતિઉષ્ણ, અતિભૂખ, અતિ તરસ, અતિભય ઈત્યાદિ સેંકડો દુઃખો નિરંતર ભોગવવા પડે છે.
ચોથો ઉદ્દેશક તિર્યંચ વર્ણન – તિર્યંચના પાંચ પ્રકાર છે. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઇન્દ્રિય, ચોરેન્દ્રિય, પંચેન્દ્રિય. તેમાં સૂક્ષ્મ–બાદર, પર્યાપ્ત-અપર્યાપ્ત, સંજ્ઞી–અસંજ્ઞી, આદિ અનેક ભેદ-પ્રભેદ છે.
ખેચર, ઉર પરિસર્પ, ભુજપરિસર્પ અને જલચર આ ચારેયના અંડજ, પોતજ, સંમૂર્છાિમ એ ત્રણ યોનિ સંગ્રહ છે. સ્થલચરના જરાયુજ અને સંમૂર્છાિમ એ બે યોનિ સંગ્રહ છે. જાતિ, કુલકોડી, યોનિ - ૮૪ લાખ જીવાયોનિ છે. તેમાં તિર્યંચની ૬૨ લાખ જીવાયોનિ છે અને ૧ કરોડ ૩૪.૫ લાખ જાતિ કુલકોડી યોનિ છે. (૧)બે ઇન્દ્રિયની ૭ લાખ (૬) સ્થલચરની ૧૦ લાખ (૨) તે ઇન્દ્રિયની ૮ લાખ ) ઉરપરિસર્પની 10 લાખ (૩)ચૌરેન્દ્રિયની ૯ લાખ ૮) ખેચરની
૧૨ લાખ (૪) વનસ્પતિયની ૧૬+૧૨ લાખ (૯) ભુજપરિસર્પની ૯ લાખ (૫)જલચરની ૧૨.૫ લાખ (૧૦)ચાર સ્થાવરની ૨૯ લાખ
- કુલ ૧ કરોડ ૭૪.૫ લાખ કુલકોડી આ રીતે છે ફૂલોની ૧૬ લાખ યોનિ આ પ્રમાણે છે– ૪ લાખ ઉત્પલાદિ જલજની, ૪ લાખ કોરંટાદિ સ્થલજની, ૪ લાખ મહુવા આદિ મહાવૃક્ષોની, ૪ લાખ જાઈફળ આદિ ગુલ્મોની. સુગંધ સુગંધના સાત મુખ્ય પદાર્થ છે અને તેના ૭૦૦ અવાંતરભેદ છે– (૧) મૂલ (૨) ત્વક (૩) કાષ્ઠ (૪) નિર્યાસ– કપૂર આદિ (૫) પત્ર (૬) પુષ્પ (૭) ફળ. તેને પાંચ વર્ણ, પાંચ રસ અને ચાર સ્પર્શથી અર્થાત્ ૧૦૦થી ગુણતા ૭૦૦ અવાંતર ભેદ થાય છે.
Page #97
--------------------------------------------------------------------------
________________
jainology II
આગમસાર
પૃથ્વીના ભેદ – છ પ્રકારની પૃથ્વી છે– (૧) શ્લણ– સુંવાળી માટી (૨) શુદ્ધપર્વત આદિના મધ્યની માટી (૩) વાલુ-રેતી (૪) મણશીલ (૫) શર્કરા- કાંકરા (૬) ખર પૃથ્વી– પત્થર આદિ કઠણ પૃથ્વી.
તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રમશઃ આ પ્રમાણે છે– (૧) ૧,૦૦૦ વર્ષ (૨) ૧૨,૦૦૦ વર્ષ (૩) ૧૪,૦૦૦ વર્ષ (૪) ૧૬,૦૦૦ વર્ષ (૫) ૧૮,૦૦૦ વર્ષ (૬) રર,૦૦૦ વર્ષ. નિર્લેપ - વર્તમાન સમયમાં ઉત્પન્ન થયેલા પૃથ્વીકાય જીવોમાંથી(કલ્પનાથી) એક–એક જીવને એક–એક સમયમાં કાઢવામાં આવે તો અસંખ્ય ઉત્સર્પિણી, અવસર્પિણીકાલમાં તે ખાલી થાય છે. અર્થાત્ એક સમયમાં અસંખ્ય ઉત્સર્પિણી– અવસર્પિણીકાલ સમય પ્રમાણ પૃથ્વીકાયના જીવોની ઉત્પત્તિ થાય છે. તે જ રીતે પાણી, અગ્નિ, વાયુ માટે પણ સમજી લેવું. વનસ્પતિકાયમાં એક સમયમાં અનંતાનંત જીવોની ઉત્પત્તિ થાય છે. તેથી તેનો નિર્લેપ થઈ શકતો નથી. તેને ખાલી કરી શકાતા નથી. વર્તમાન સમયમાં ઉત્પન્ન થયેલા ત્રસકાયના જીવો સેંકડો સાગરોપમમાં નિર્લેપ થઈ શકે છે. મનુષ્ય વર્ણન: વિશુદ્ધ વેશ્યાવાળા અણગાર સમોહયા અને અસમોહયા બને અવસ્થામાં દેવ-દેવી અણગાર આદિને જાણી દેખી શકે છે. અવિશુદ્ધ વેશ્યાવાળા જાણતા દેખતા નથી. અહીં જાણવું–દેખવું પરોક્ષની અપેક્ષાએ તથા વિશિષ્ટ જ્ઞાનની અપેક્ષાએ સમજી લેવું, વિશિષ્ટ જ્ઞાનનો ઉપયોગ વિશુદ્ધ લશ્યામાં જ સંભવે છે. અવિશુદ્ધ લશ્યામાં નહીં. ક્રિયા - એક સમયમાં મિથ્યાત્વક્રિયા અથવા સમ્યક્તક્રિયા, તે બેમાંથી એક જ ક્રિયા લાગે છે. જીવ એક સમયમાં બને ભાવમાં રહી શકતા નથી. મનુષ્ય - ક્ષેત્રની અપેક્ષાએ મનુષ્યોના ૩૦૩ ભેદ છે. મનુષ્યક્ષેત્ર ૧૦૧ છે. ૧૫ કર્મભૂમિ + ૩૦ અકર્મભૂમિ + પ અંતરદ્વીપ. તે ૧૦૧ ક્ષેત્રના ગર્ભજ મનુષ્યોના પર્યાપ્તા અને અપર્યાપ્તા ઊ ૨૦૨ તથા ૧૦૧ ક્ષેત્રના સંમૂર્છાિમ મનુષ્યોના અપર્યાપ્તા. આ રીતે ૩૦૩ ભેદ થાય છે. અંતરદ્વીપનું વર્ણન – જંબુદ્વીપની ચારે બાજુ લવણ સમુદ્ર છે. તેમાં આ પડ દ્વીપ છે. તેની આઠ પંક્તિઓ છે. એક–એક પંક્તિમાં સાત-સાત દ્વીપ છે. આ સાતે દીપ થોડા-થોડા અંતરે આવેલા છે. અર્થાત્ તેની વચ્ચે-વચ્ચે સમુદ્રજલ છે. આ પ્રમાણે તે ૮૪૭ ઊ ૫૬ અંતરદ્વીપ છે.
ભરતક્ષેત્રની મર્યાદા કરનાર ચુલ્લહિમવંત પર્વત છે અને ઐરાવતક્ષેત્રની મર્યાદા કરનાર શિખરી પર્વત છે. તેના બંને કિનારા પૂર્વ-પશ્ચિમમાં છે. જે લવણ સમુદ્રને સ્પર્શે છે. તે કિનારેથી દીપોની એક પંક્તિ ઉત્તર તરફ ગોળાઈમાં ઝૂકેલી છે. બીજી પંક્તિ દક્ષિણ તરફ ગોળાઈમાં ઝૂકેલી છે. આ રીતે ચારે કિનારે બે-બે પંક્તિ હોવાથી આઠ પંક્તિ છે. દરેક પંક્તિનો પ્રથમ દ્વીપ લવણસમુદ્રમાં 300 યોજન જઈએ ત્યારે આવે છે. તેનાથી 800 યોજન આગળ જઈએ ત્યારે બીજો અંતરદ્વીપ આવે છે. તે જ રીતે યાવત ૯00 યોજન જઈએ ત્યારે સાતમો અંતરદ્વીપ આવે છે. તે દ્વીપ જંબુદ્વીપના કિનારેથી પણ તેટલાજ દૂર થાય છે અને તેટલાજ યોજનાના વિસ્તાર- વાળો છે. તાત્પર્ય એ છે કે પ્રથમ અંતરદ્વીપ, જગતીથી ૩00 યોજન દૂર છે અને 300 યોજન લાંબો-પહોળો અને ગોળ છે. બીજો દ્વીપ, જગતીથી ૪00 યોજન દૂર અને પ્રથમ દ્વીપથી પણ 800 યોજન દૂર છે. તથા ૪00 યોજન લાંબો- પહોળો અને ગોળ છે. આ રીતે ક્રમશઃ સાતમો દ્વીપ, છઠ્ઠા દ્વીપથી ૯00 યોજન દૂર છે ને જગતીથી પણ ૯00 યોજન દૂર છે અને ૯00 યોજનાનો લાંબો પહોળો તથા ગોળ છે. આઠેય પંક્તિઓના ૭-૭ અંતરદ્વીપ આ જ પ્રમાણે છે
આ ૫૬ દ્વિીપો કિનારા પર પાવર વેદિકાળજગતીરૂપ) છે અને તેની ચારે તરફ વનખંડ છે, વનખંડમાં દેવ-દેવીઓનું આવાગમન થાય છે, ત્યાં વિશ્રામ કરે છે અને આનંદની અનુભૂતિ કરે છે. દ્વીપની અંદર યુગલિક મનુષ્યો રહે છે. ત્યાં વિવિધ પ્રકારના લતા-ગુલ્મ આદિ છે, અનેક શિલાપટ(બેસવાના બાકડા) છે. વિવિધ પ્રકારના વૃક્ષો સિવાય દસ પ્રકારના વિશિષ્ટ વૃક્ષ(કલ્પવૃક્ષ) પણ વિપુલ માત્રામાં હોય છે. તે વૃક્ષો યુગલિક જીવો માટે સુખમય જીવન નિર્વાહના મુખ્ય આધારસમ છે. તે દસ વૃક્ષ આ પ્રમાણે છે. દસ વૃક્ષ:- (૧) માંગા- માદક ફળવાળા (૨) શૃંગા(ભાજન)- પાત્રના આકારના ફળફૂલવાળા (૩) તુટિતંગા- વિધિ યુક્ત ધ્વનિ કરનારા (૪) દીપશિખા- દીપકની સમાન પ્રકાશ કરનારા (૫) જ્યોતિશિખા- વધારે પ્રકાશ કરનારા (૬) ચિત્રગા– વિવિધ માળાઓની જેમ પહેરી શકાય તેવી ફૂલોની લટો વાળા (૭) ચિત્તરસા– વિવિધ ખાવા યોગ્ય સામગ્રીથી યુક્ત (૮) મણિયંગાવિવિધ પ્રકારના આભૂષણ રુપે પહેરી શકાય તેવા ફળફૂલ વાળા (૯) ગિહગારા- રહેવાના ઉપયોગમાં આવી શકે તેવા. મનોઅનુકૂલ વિશાળ સૂઈ શકાય તેટલા મોટા અને બિડાઈને બંદ થઈ જાય તેવા પાંદળા વાળા (૧૦) અણિયગણા– વિવિધ વસ્ત્ર તરીકે ઉપયોગમાં આવી શકે તેવા. આ વૃક્ષો વનસ્પતિકાયના હોય છે. તે વૃક્ષો દ્વારા યુગલિક મનુષ્યો તથા તિર્યંચ ઉપરોક્ત આવશ્યકતાઓની પૂર્તિ કરી લે છે. યુગલિકોની સંખ્યાની અપેક્ષાએ વૃક્ષોથી ઉપલબ્ધ વસ્તુઓની સંખ્યા અનેક ગણી વધારે હોય છે, તેથી યુગલિકોને કોઈ પણ વસ્તુની ઉણપ રહેતી નથી. આ વૃક્ષો પાસે કોઈ વસ્તુ માંગવામાં આવતી નથી પરંતુ તેનાથી ઉપલબ્ધ થતી વસ્તુઓનો સ્વયં ઉપયોગ કરવામાં આવે છે. યુગલિક મનુષ્ય - અંતરદ્વીપમાં રહેનારા યુગલિક મનુષ્યો સુસ્વરવાળા અને કોમળ ત્વચાવાળા, રજ મેલ રહિત નિર્મળ શરીરવાળા, ઉત્તમ નિરોગી શરીર– વાળા, તથા સુગંધી નિઃશ્વાસવાળા છે. તેની અવગાહના ૮૦૦ ધનુષની હોય છે તથા તેને ૬૪ પાંસળી હોય છે. તે મનુષ્યો પ્રકૃતિથી ભદ્રિક, વિનીત, ઉપશાંત, સ્વાભાવિક રીતે જ અલ્પ ક્રોધ, માન, માયા, લોભવાળા, નમ્ર, સરલ, નિરઅહંકારી,અલ્પ ઈચ્છાવાળા અને ઈચ્છાનુસાર વિચરણ કરનારા હોય છે.તે મનુષ્યોને એકાંતરા (બે દિવસે) આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે.
Page #98
--------------------------------------------------------------------------
________________
આગમચાર– ઉતરાર્ધ
યુગલિક મનુષ્યાણી – અંતરદ્વીપની યુગલિક મનુષ્યાણી સુજાત, સર્વાગ સુંદર અને સ્ત્રીના સર્વ ગુણોથી સંપન્ન હોય છે. ઉત્તમ બત્રીસ લક્ષણયુક્ત ઊંચાઈમાં પુરુષથી કંઈક ન્યૂન, સ્વાભાવિક શૃંગાર અને સુંદર વેશ યુક્ત હોય છે. તેનું બોલવું, ચાલવું, હસવું આદિ ચેષ્ટા સુસંગત હોય છે. યોગ્ય વ્યવહારમાં કુશલ, નિપુણ હોય છે. ક્ષેત્ર સ્વભાવ અને મનુષ્યોનું જીવન:- (૧) તે મનુષ્યો પૃથ્વી, પુષ્પફળનો આહાર કરે છે. ત્યાં પૃથ્વી, પુષ્પફળનો સ્વાદ અતિ ઉત્તમ અને પૌષ્ટિક ગુણયુક્ત હોય છે. (૨) ગામ, નગર, ઘર આદિ હોતા નથી, પરંતુ વૃક્ષો જ સુંદર ભવન અને આવાસ તરીકે ઉપયોગમાં આવે છે. (૩) વ્યાપાર-વાણિજ્ય, ખેતી આદિ કોઈ પણ પ્રકારના કર્મ હોતા નથી. (૪) સોના, ચાંદી, મણિ, ધન આદિ હોય છે, પરંતુ યુગલિક મનુષ્યને તેમાં મમત્વ ભાવ નથી. (૫) રાજા, શેઠ, માલિક, નોકર આદિ સ્વામી-સેવકના ભેદ નથી. સર્વ મનુષ્યો અહમેન્દ્રની જેમ એક સમાન હોય છે. (૬) માતા-પિતા, ભાઈ- બહેન, પતિ-પત્ની, પુત્ર-પુત્રી, આદિ સંબંધો હોય છે, પરંતુ તેમાં તેમને તીવ્ર પ્રેમાનુરાગ હોતો નથી. (૭) શત્રુ-વૈરી, ઘાતક, મિત્ર, સખા, સખી આદિ નથી. (૮) કોઈ પ્રકારના મહોત્સવ, લગ્ન, યશ, પૂજન, મૃતપિંડ, નિવેદનપિંડ આદિ ક્રિયાઓ નથી. (૯) નાટક, ખેલ આદિ નથી કારણ કે તેઓ કુતુહલ રહિત હોય છે. (૧૦) યાન, વાહન નથી. તેઓ પાદવિહારી હોય છે. (૧૧) હાથી, ઘોડા આદિ પશુ હોય છે, પણ તેનો ઉપયોગ મનુષ્યો કરતા નથી. (૧૨) સિંહ-વાઘ, બિલાડી, કૂતરા આદિ હોય છે પરંતુ તેમાં પરસ્પર સંઘર્ષ થતો નથી. તેમજ ત્યાંના મનુષ્યોને કિંચિત્ માત્ર પીડા પહોંચાડતા નથી. (૧૩) ઘઉં આદિ ધાન્ય થાય છે. પરંતુ મનુષ્યો તેનો ઉપયોગ કરતા નથી.(૧૪) ખાડા-ટેકરા, ઉબડ-ખાબડ, વિષમ ભૂમિ તથા કીચડ આદિ નથી, ધૂળ-રજ ગંદકી આદિ નથી. (૧૫) કાંટા, કાંકરા નથી. (૧૬) ડાંસ, મચ્છર, માંકડ, જૂ, લીખ આદિ નથી (૧૭) સાપ, અજગર આદિ હોય છે. પરંતુ તે પણ ભદ્રપ્રકૃતિના હોય છે. માટે પરસ્પર અને મનુષ્યને પણ પીડા પહોંચાડતા નથી. (૧૮) વાવાઝોડું, આદિ કોઈ પણ પ્રકારની અનિષ્ટ ઘટનાઓ, ગ્રહણ, ઉલકાપાત આદિ કોઈ પણ અશુભ લક્ષણનો સંયોગ નથી. (૧૯) વૈર, વિરોધ, લડાઈ, ઝઘડા, યુદ્ધ આદિ નથી. (૨૦) કોઈ પણ પ્રકારના રોગ, વેદના, પીડા આદિ નથી. (૨૧) અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ નથી. (૨૨) સોનું, ચાંદી, આદિ ખાણ, નિધાન કે સુવર્ણ આદિની વૃષ્ટિ પણ થતી નથી.
૫૬ અંતરદ્વીપના યુગલિક મનુષ્યનું આયુષ્ય જઘન્ય–ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું હોય છે. ઉત્કૃષ્ટ આયુષ્ય કરતાં જઘન્ય આયુષ્ય કંઈક અલ્પ હોય છે. છ માસ આયુષ્યના બાકી રહે ત્યારે (પુત્ર-પુત્રી) યુગલને જન્મ આપે છે. ૪૯ દિવસ તેનું લાલન-પાલન કરે છે. ત્યાર પછી ગમે ત્યારે કાળ કરીને ભવનપતિ કે વ્યન્તર દેવમાં ઉત્પન્ન થાય છે. અંતરદ્વીપના નામઃ- (૧) એકોરૂક (૨) હયકર્ણ (૩) આદર્શ મુખ (૪) અશ્વમુખ (૫) અશ્વકર્ણ (૬) ઉલ્કામુખ (૭) ઘનદત્ત (૮) આભાષિક (૯) ગજકર્ણ (૧૦) મેંઢમુખ (૧૧) હસ્તિમુખ (૧૨) સિંહકર્ણ (૧૩) મેઘમુખ (૧૪) લષ્ટદંત.
- (૧૫) વેષાણિક (૧૬) ગોકર્ણ (૧૭) અયોમુખ (૧૮) સિંહમુખ (૧૯) અકર્ણ (૨૦) વિદ્યુદંત (૨૧) ગૂઢદંત (૨૨) નાગોલિક (ર૩) શર્કાલિકર્ણ (૨૪) ગોમુખ (૨૫) વ્યાઘમુખ (રદ) કર્ણપ્રાવરણ (૨૭) વિદ્યુજ્જિવ્યા (૨૮) શુદ્ધ દંત. આ ૨૮ દ્વીપો ચુલ્લહિમવંત પર્વતના બન્ને કિનારે છે. તે જ રીતે શિખરી પર્વતના બંને કિનારે આ જ નામવાળા ૨૮ અંતરદ્વીપ છે. દેવ વર્ણન – દેવોના વિમાન વિસ્તાર :- સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચેનું જે આકાશક્ષેત્ર છે, તેનાથી ત્રણ ગણા ક્ષેત્ર જેટલું એક કદમ ભરતા–ભરતા કોઈ દેવ ચાલે તો કોઈક વિમાનનો પાર પામે છે અને કેટલાકનો પાર પામતા નથી. આ રીતે પાંચગણા, સાતગણા, નવગણા કદમ ભરતા–ભરતા છ માસ ચાલવા છતાં કોઈ વિમાનનો પાર પામી શકે છે અને કોઈ વિમાનનો પાર પામી શકતા નથી. વિમાનોના નામ આ પ્રમાણે હોય છે- (૧) અર્ચિ (૨) સ્વસ્તિક (૩) કામકામાવર્ત (૪) વિજય-વિજયંતાદિ. નોધ:- ઉક્ત નિર્દિષ્ટ ગતિથી દેવ પાર પામી શકતા નથી પરંતુ દેવ પોતાની ઉત્કૃષ્ટ ગતિથી સર્વ વિમાનો-નરકોનો પણ પાર પામી શકે છે. દેવોની પરિષદ - દેવોની પરિષદ ત્રણ પ્રકારની હોય છે. આત્યંતર, મધ્યમ અને બાહ્ય. આ ત્રણેના નામ ભવનપતિમાં સમિતા, ચંડા અને જાયા પરિષદ છે. આત્યંતર પરિષદના દેવો બોલાવવાથી આવે છે. તેની સાથે ઇન્દ્ર આવશ્યક કાર્યની વિચારણા કરે છે મધ્યમ પરિષદના દેવો બોલાવવાથી અથવા બોલાવ્યા વિના પણ આવે છે. તેમની સાથે ઇન્દ્ર ઉપરોકત વિચારણાના ગુણ-દોષની વિસ્તૃત વિચારણા કરીને નિર્ણય કરે છે. ત્રીજી બાહ્ય પરિષદમાં નિર્ણિત કરેલી આજ્ઞા અપાય છે. જેમ કે આ કાર્ય કરવાનું અથવા આ કાર્ય કરવાનું નથી વગેરે.
એ ત્રણ પરિષદના દેવ-દેવીની સંખ્યા તથા આયુષ્ય આદિ જણાવેલ છે. વ્યન્તર દેવોની ત્રણ પરિષદના નામ ઈશા, ત્રુટિતા અને દઢરથા છે. જ્યોતિષી દેવોની ત્રણ પરિષદના નામ તુંબા, ત્રુટિતા, પ્રેત્યા છે. દ્વિીપસમુદ્રનું વર્ણન – તિરછા લોકમાં જંબૂદ્વીપ આદિ અસંખ્ય દ્વીપ છે. લવણ સમુદ્ર આદિ અસંખ્ય સમુદ્ર છે. જંબુદ્વિપ સર્વથી નાનો
અને બરાબર વચ્ચે છે. તે પૂર્ણ ચંદ્રમાના આકારે છે. એક લાખ યોજન લાંબો, પહોળો છે. તેની ચારે તરફ વલયાકાર બે લાખ યોજન વિસ્તારવાળો લવણ સમુદ્ર છે. ત્યાર પછી એક દ્વીપ અને એક સમુદ્ર ક્રમશઃ વલયાકારે છે. તે સર્વ વિસ્તારમાં બમણા–બમણા છે. પ્રત્યેક દ્વીપ સમુદ્રના કિનારે પદ્મવર વેદિકા અને વનખંડ છે. તે પણ વલયાકારે છે. જંબૂદ્વીપ જગતી – જંબુદ્વીપના કિનારે જગતી છે. તેની મધ્યમાં ચારે તરફ ગવાક્ષકટક છે. જગતીની ઉપર(શિખરતલ પર) મધ્યમાં પાવર વેદિકા છે. તેની બંને બાજુ વનખંડ છે. વનખંડમાં અનેક વાવડીઓ આદિ છે.(સૂત્રમાં પદ્મવર વેદિકા અને વનખંડ તથા તેમાં રહેલી વાવડીઓનું વિસ્તૃત વર્ણન છે.) જગતી પર વાણવ્યંતર દેવો ક્રીડા, આમોદ-પ્રમોદ કરવા માટે આવે છે. ત્યાં બેસવા-સૂવા માટે આસન શિલાપટક આદિ છે. લવણ સમુદ્રના અંતિમ પ્રદેશો જંબુદ્વીપથી સ્પષ્ટ છે અને જંબુદ્વીપના અંતિમ પ્રદેશો લવણ સમુદ્રથી સ્પષ્ટ છે પરંતુ તે પ્રદેશો તેમની જ મર્યાદાના કહેવાય છે. જંબુદ્વીપમાંથી મરીને કેટલાય જીવો લવણ સમુદ્રમાં ઉત્પન્ન થાય છે અને લવણ સમુદ્રના કેટલાક જીવ મરીને, જંબુદ્વીપમાં ઉત્પન્ન થાય છે.
Page #99
--------------------------------------------------------------------------
________________
jainology II
99
આગમસાર
જંબુદ્વીપનું નામ :– મેરુ પર્વતથી ઉત્તર દિશામાં ઉત્તર કુરુક્ષેત્રમાં જંબુસુદર્શન નામનું વૃક્ષ છે. તે પૃથ્વીમય-વિવિધ રત્ન મણિમય છે. જંબૂદ્વીપના અધિપતિ (માલિક) અનાદત નામના દેવ ત્યાં રહે છે. તેની અનાદતા રાજધાની અન્ય જંબૂદ્વીપમાં છે. જંબૂસુદર્શન વૃક્ષના કારણે તથા અન્ય અનેક જંબૂવૃક્ષોના કારણે આ દ્વીપનું નામ જંબૂદ્વીપ છે. અથવા આ અનાદિ શાશ્વત નામ છે. જંબુદ્વીપમાં બે સૂર્ય, બે ચંદ્ર, ૫૬ નક્ષત્ર, ૧૭૬ ગ્રહ, ૧,૩૩,૯૫૦ ક્રોડાકોડી તારા ભ્રમણ કરે છે.
લવણ સમુદ્ર જંબુદ્વીપની ચારેતરફ ઘેરાયેલો વલયાકારે લવણ સમુદ્ર છે. તેનું પાણી ખારું, કડવું અને અમનોજ્ઞ છે. તેમાં ઉત્પન્ન થયેલા જીવોને છોડીને અન્ય જીવો માટે તેનું પાણી અપેય છે. લવણ સમુદ્ર ચારેબાજુથી ક્રમશઃ પાવર વેદિકા અને વનખંડથી ઘેરાયેલો છે. તેની ચારે દિશામાં લવણ સમુદ્રના વિજય આદિ ચાર દ્વાર છે. તેનું સંપૂર્ણ વર્ણન જંબુદ્વીપના વિજય આદિ દ્વારા જેવું છે. લવણ સમુદ્રના માલિક દેવનું નામ 'સુસ્થિત છે. તે લવણ સમુદ્રમાં જ ગૌતમદ્વીપમાં રહે છે. લવણાધિપતિ સુસ્થિતદેવની 'સુસ્થિતા' નામની રાજધાની અન્ય બીજા લવણસમુદ્રમાં છે. સુસ્થિત દેવની સ્થિતિ એક પલ્યોપમની છે. પાતાળ કળશા – લવણ સમુદ્રમાં ચાર મહા પાતાળકળશા છે. તે એક લાખ યોજન ઊંડા છે. ૭,૮૮૪ નાના પાતાળકળશા છે. તે ૧૦૦૦ યોજન ઊંડા છે. ચાર મોટા કળશાના ચાર માલિક દેવ- કાલ, મહાકાલ, વેલંબ અને પ્રભંજન છે. તેમની સ્થિતિ એક પલ્યોપમની છે. નાના કળશાના માલિકદેવોની સ્થિતિ અર્ધ પલ્યોપમની છે. તે કળશાઓ વજમય છે. તે કળશામાં નીચે ૧/૩ ભાગમાં વાયુ હોય છે, મધ્યના ૧/૩ ભાગમાં વાયુ અને પાણી છે અને ઉપરના ૧/૩ ભાગમાં ફક્ત પાણી છે. તેમાં ઊર્ધ્વગમનના સ્વભાવ- વાળો વાયુ ઉત્પન્ન થઈને ઉપરની તરફ ગતિ કરે છે, ગુંજારવ કરે છે, ત્યારે પાણી ઉછળે છે.
લવણ શિખા :- લવણ સમુદ્રના બંને કિનારેથી ૯૫,૦૦૦-૫,000 યોજન અંદર જઈએ ત્યારે મધ્યમાં ૧૦,000 યોજનનું સમતલ ક્ષેત્ર છે. તેમાં પાતાલ કળશા છે અને ત્યાં સમભૂમિથી ૧૬,000 યોજન ઊંચી ૧૦,૦00 યોજન પહોળી જલશિખા છે. તે લવણ સમુદ્રના બે વિભાગ કરે છે. આત્યંતર અને બાહ્ય. પાતાલકળશોનું મુખ સમુદ્રની ઉપરની સપાટી તરફ છે. અર્થાત્ સમુદ્રની સપાટીથી ૧,000 યોજન ઊંડા છે. પાતાલ કળશોની અંદરનો વાયુ શુભિત અને ઉદીરિત થવાથી ૧૬000 યોજનની જલશિખા દેશોન અર્ધયોજન ઉપર વધે છે. જ્યારે વાયુ શાંત હોય ત્યારે જલશિખા યથાવત્ રહે છે, તેમાં વૃદ્ધિ થતી નથી. સ્વાભાવિક રીતે દિવસમાં બે વખત જલશિખા વધે છે અને પુનઃ ઘટી જાય છે. પરંતુ આઠમ, ચૌદસ, પૂનમ, અમાસના દિવસે સ્વાભાવિક જ અતિશયરૂપમાં ઘણા સમય સુધી વધે છે અને ઘટે છે.
આ લવણશિખાના ઉછળતા પાણીને, અંદર જંબૂદ્વીપ તરફ અને બહાર ઘાતકીખંડ દ્વિપ તરફ અને ઉપર તરફ એમ ત્રણ દિશામાં ક્રમશઃ ૪૨,૦૦૦, ૭૨,૦૦૦ અને ૬૦,૦૦૦ નાગકુમાર દેવો રોકવાના હેતુથી દબાવે છે. તેમાં ચાર વેલંધર નાગરાજા છે– ૧. ગોસ્તૂપ, ૨. શિવક, ૩. શંખ, ૪. મનોશિલક.
લવણ સમુદ્રનું પાણી ઊંચે ઉઠેલું છે તથા ક્ષભિત ઉછળતું છે. અન્ય સમુદ્રોનું પાણી સમતલ છે અને અણુભિત છે.
લવણ સમુદ્રમાં સ્વાભાવિક વરસાદ થાય છે. અન્ય સમુદ્રોમાં થતો નથી. ત્યાં અનેક અપ્લાય જીવો તથા પુદ્ગલોનો ચય–ઉપચય થાય છે. અનેક જીવો મરે છે અને નવા જીવો જન્મ ધારણ કરે છે. ગોતીર્થ:- લવણ સમુદ્રનું પાણી કિનારાથી ક્રમશઃ ઊંડુ થતું જાય છે. ક્રમશઃ એક–એક પ્રદેશની ઊંડાઈ વધતા ૯૫ યોજન જતાં એક યોજનની ઊંડાઈ વધે છે. આ રીતે ૯૫,000 યોજન જવા પર એક હજાર યોજન પાણીની ઊંડાઈ વધે છે. આ રીતે ક્રમશઃ વધતી. ઊંડાઈના કારણે તેનો આકાર ગોતીર્થ સમાન છે. ઊંચાઈ પણ ૭00 યોજન ક્રમશઃ વધે છે. વચ્ચેના ૧૦,૦૦૦ યોજનના સમતલ ક્ષેત્રમાં લવણશિખા છે. જે સમભૂમિથી ૧૬,000 યોજન ઊંચી ગઈ છે. સદા શાશ્વત તેજ અવસ્થામાં રહે છે. અન્ય સર્વ સમદ્રોમાં પાણીની ઊંડાઈ એક કિનારેથી બીજા કિનારા સુધી એક સમાન 1000 યોજનાની હોય છે. ગોતીર્થ અને ડગ– માળા જલશિખા અન્ય સમુદ્રોમાં નથી.
લવણ સમુદ્ર ગોતીર્થ સંસ્થાન, નાવા સંસ્થાન, અશ્વસ્કંધ સંસ્થાનથી સંસ્થિત ગોળ વલયકાર છે. ૧૬,000 યોજન ઊંચો ૧,000 યોજન ઊંડો અને ૧૭,000 યોજનનો સર્વાશે છે.
તેનું પાણી આટલું ઊંચું હોવા છતાં લોક સ્વભાવથી તથા મનુષ્ય, દેવ આદિના પુણ્યપ્રભાવથી અને ધર્માચરણી જીવોના ધર્મપ્રભાવથી તે જંબુદ્વીપને જળબંબાકાર કરી શકતો નથી. પાતાલ કળશો - પાતાળ
મૂળમાં વિસ્તાર મધ્યમાં વિસ્તાર | ઉપર વિસ્તાર | ઠીકરી કળશો – સંખ્યા – ઊંડાઈ | મોટા | ૪ | ૧ લાખ યો. | ૧૦,૦૦૦ યો. | ૧ લાખ યો. | ૧૦,૦૦૦ ચો. ૧,૦૦૦ ચો. નાના ૭૮૮૪] ૧,૦૦૦ ચો. ૧૦૦ ચો. ૧,૦૦૦ યો. | ૧૦૦ યો. | ૧૦ યો.
અન્ય દ્વીપ સમુદ્ર ધાતકીખંડ દ્વિીપ - લવણ સમુદ્રની ચારે તરફ ઘેરાયેલો વલયાકારે ચાર લાખ યોજનાના વિસ્તારવાળો ઘાતકીખંડ દ્વિીપ છે. તેના બે વિભાગ છે– પૂર્વ અને પશ્ચિમ, તેના બે માલિક દેવ છે, સુદર્શન અને પ્રિયદર્શન, તેમની સ્થિતિ એક પલ્યોપમની છે. તે દ્વીપના બે વિભાગ હોવાથી તેમાં ભરતાદિ ક્ષેત્ર અને પર્વત, નદી આદિ એક નામના બળે છે. ૧૨ સૂર્ય અને ૧૨ ચંદ્ર છે. વિજય આદિ ચાર દ્વાર જંબુદ્વીપના દ્વારની સમાન છે. તે પાવર વેદિકા અને વનખંડથી ઘેરાયેલો છે.
Page #100
--------------------------------------------------------------------------
________________
100
આગમસાર- ઉતરાર્ધ કાલોદધિ સમુદ્ર – ઘાતકીખંડને ચારેતરફ ઘેરીને વલયાકારે ૮ લાખ યોજન વિસ્તારવાળો કાલોદધિ સમુદ્ર છે. તેના પણ બે વિભાગ છે અને કાલ, મહાકાલ નામના બે માલિક દેવ છે. તેમાં ૪ર ચંદ્ર અને ૪૨ સૂર્ય પ્રકાશ કરે છે. આ સમુદ્રનું પાણી પ્રાકૃતિક પાણીના જેવું અને સ્વાદિષ્ટ છે. પુષ્કરદ્વીપ:- ૧૬ લાખ યોજનાના વિસ્તારવાળો, વલયાકાર કાલોદધિ સમુદ્રને ઘેરીને રહેલો પુષ્કરદ્વીપ છે. તે પાવર વેદિકા અને વનખંડથી ઘેરાયેલો છે. તેના પણ પૂર્વ અને પશ્ચિમ બે વિભાગ, પદ્મ અને પુંડરીક નામના બે માલિક દેવ છે. પદ, મહાપદ્મ નામના વૃક્ષો પર તેમના પ્રાસાદાવતુંસક છે. તેમની સ્થિતિ એક પલ્યોપમની છે. ૧૪૪ ચંદ્ર અને ૧૪૪ સૂર્ય આ દ્વીપમાં પ્રકાશ કરે છે. વિજય આદિ ચાર દ્વાર છે. આ દ્વીપની બરાબર મધ્યમાં માનુષોત્તર નામનો પર્વત છે. તેનાથી આ દ્વીપના આત્યંતર અને બાહ્ય બે વિભાગ થઈ જાય છે. આત્યંતર વિભાગમાં જ ભરતાદિ ક્ષેત્ર છે. બાહ્ય વિભાગમાં એવા કોઈ ક્ષેત્ર આદિ વિભાજન નથી. તે બંને વિભાજીત ક્ષેત્રો આઠ-આઠ લાખ યોજન વિસ્તારવાળા છે. તે દરેક વિભાગમાં ૭ર ચંદ્ર અને ૭ર સૂર્ય છે. સમયક્ષેત્ર–મનુષ્યક્ષેત્ર :- અઢીદ્વીપ અને બે સમુદ્ર પર્યતનું ક્ષેત્ર, સમય ક્ષેત્ર છે; તેટલા ક્ષેત્રમાં સૂર્ય-ચંદ્ર આદિ ભ્રમણ કરે છે. દિવસ-રાત્રિના વિભાજનરૂ૫ સમયનો વ્યવહાર થાય છે. તેટલા ક્ષેત્રમાં જ મનુષ્ય જન્મે છે. માટે તેને મનુષ્યક્ષેત્ર કે સમયક્ષેત્ર કહેવાય છે. તેમાં લવણ અને કાલોદધિ બે સમુદ્ર છે. જંબૂઢીપ અને ઘાતકીખંડ બે ટીપ છે; માનુષોત્તર પર્વતના પૂર્વ ભાગ સુધી અર્ધ પુષ્કર દ્વીપ છે. મનુષ્યક્ષેત્રમાં ચંદ્રાદિનું જ્ઞાન – મનુષ્યક્ષેત્રમાં કુલ ૧૩૨ ચંદ્ર અને ૧૩૨ સૂર્ય પ્રકાશ કરે છે, ભ્રમણ કરે છે. એક-એક ચંદ્ર-સૂર્ય યુગલની સાથે ૨૮ નક્ષત્ર, ૮૮ ગ્રહ અને દ૬,૯૭૫ ક્રોડાકોડી તારાગણનો પરિવાર હોય છે.
બે ચંદ્ર અને બે સૂર્ય પરિવારનો એક પિટક છે. એવા ૬૬ પિટક મનુષ્યક્ષેત્રમાં છે. ચંદ્રની બે અને સૂર્યની બે એમ ચાર પંક્તિ મનુષ્યલોકમાં છે. એક પંક્તિમાં દ૬-૬ સંખ્યા હોય છે. એવી નક્ષત્રની ૫૬ અને ગ્રહની ૧૭૬ પંક્તિ હોય છે. મનુષ્ય ક્ષેત્રમાં ચંદ્ર-સૂર્યના ગ્રહ-નક્ષત્ર સાથેના યોગ બદલાતા રહે છે. માટે અહીં અનવસ્થિત યોગ હોય છે. નક્ષત્ર અને તારાઓના અવસ્થિત મંડલ હોય છે. સૂર્ય-ચંદ્રના મંડલ પરિવર્તનશીલ છે. પરંતુ તે ઉપર નીચે થતા નથી. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્રની ગતિ વિશેષથી અને યોગ-સંયોગથી મનુષ્યના સુખ-દુઃખનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. સૂર્ય બાહ્યમંડળથી આત્યંતર મંડલની તરફ ક્રમશઃ આવે છે ત્યારે તાપક્ષેત્ર ક્રમશઃ વધે છે. જ્યારે આત્યંતર મંડલથી બહારના માંડલા તરફ ગતિ કરે છે ત્યારે તાપક્ષેત્ર ક્રમશઃ ઘટે છે. ચંદ્રની સાથે ચાર અંગુલ નીચે કૃષ્ણ રાહુ સદા ગતિ કરે છે. જેનાથી ચંદ્રની કલાની હાનિ વૃદ્ધિ થાય છે. ચંદ્ર-સૂર્ય સંખ્યા પરિજ્ઞાન :- જંબુદ્વીપમાં બે-બે ચંદ્ર-સૂર્ય, લવણસમુદ્રમાં ચાર-ચાર અને ઘાતકીખંડમાં બાર-બાર છે. આગળ કાલોદધિ આદિ કોઈ પણ દ્વીપ સમુદ્રના ચંદ્ર-સૂર્યની સંખ્યા જાણવી હોય તો તેના પૂર્વના અનંતર દ્વીપ સમુદ્રના ચંદ્રની સંખ્યાને ત્રણ ગુણી કરીને તેની આગળના સર્વ દ્વીપ સમુદ્રના સર્વ ચંદ્રની સંખ્યા ઉમેરવાથી જે સંખ્યા આવે, તે તે દ્વીપ કે સમુદ્રના ચંદ્રની કે સૂર્યની સંખ્યા નિશ્ચિત થાય છે. દા. ત. ઘાતકીખંડના ૧૨ ચંદ્ર છે તો ૧૨ x ૩ ઊ ૩૬+૪+ર ઊ ૪૨ કાલોદધિના સૂર્ય-ચંદ્રની સંખ્યા છે. પુનઃ ૪૨૪૩ ઊ ૧૨૬+૧૨ +૪+૨ ઊ ૧૪૪ પુષ્કર દ્વીપના સૂર્ય-ચંદ્રની સંખ્યા છે. મનુષ્ય ક્ષેત્રની બહાર ચંદ્ર-સૂર્યનું પરિજ્ઞાન :- મનુષ્ય ક્ષેત્રની બહાર ચંદ્ર- સૂર્યની દિશા–વિદિશામાં આઠ પંક્તિ છે. પ્રત્યેક પંક્તિમાં એક સૂર્ય એક ચંદ્ર એમ ક્રમશઃ છે. પ્રત્યેક પંક્તિમાં ચંદ્ર-સૂર્યનું અંતર ૫0,000 યોજન છે. પરંતુ ચંદ્ર-ચંદ્ર અને સૂર્ય-સૂર્ય વચ્ચેનું અંતર અલગ છે. ચંદ્રની સાથે અભિજીત નક્ષત્રનો સ્થિર યોગ છે અને સૂર્યની સાથે પુષ્ય નક્ષત્રનો સ્થિર યોગ છે; કારણ કે ત્યાં ચંદ્ર-સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા વગેરે બધા જ સ્થિર છે.
મનુષ્યક્ષેત્રની બહાર સ્વાભાવિક રીતે જ વરસાદ થતો નથી. ઘર ગામ આદિ હોતા નથી. મનુષ્યોનું ગમનાગમન થતું નથી. ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, સાધુ-સાધ્વી આદિ નથી, પરંતુ વૈક્રિયથી કે વિદ્યા પ્રયોગથી અથવા પરપ્રયોગથી કોઈ મુનષ્ય જઈ શકે છે. દિવસ–રાત્રિ આદિનું કાળ જ્ઞાન નથી, અગ્નિ નથી, ગ્રહણ, પ્રતિચંદ્ર, ઈન્દ્રધનુષ આદિ હોતા નથી.
મનુષ્યક્ષેત્રમાં સૂર્ય-ચંદ્રના તાપક્ષેત્ર ઊર્ધ્વમુખી કદમ્બપુષ્પના સંસ્થાન- વાળા છે. મનુષ્યક્ષેત્રની બહાર પાકી ઈટના સંસ્થાનવાળું તાપક્ષેત્ર છે. ત્યાં સદાય ચંદ્ર-સૂર્યનો મિશ્ર પ્રકાશ હોય છે. ઇન્દ્રવિરહ - ચંદ્ર-સૂર્ય જ્યોતિષેન્દ્રનો વિરહ ઉત્કૃષ્ટ ૬ માસનો હોય છે. ઈન્દ્રના વિરહકાલમાં બે–ચાર સામાનિક દેવો મળીને તે ઇન્દ્રનું કાર્ય કરે છે. અર્થાત્ સંપૂર્ણ જ્યોતિષ પરિવારનું આધિપત્ય ધારણ કરે છે. મુનષ્યક્ષેત્રની બહાર દ્વીપ-સમુદ્ર - બહારના દ્વીપ સમુદ્રની લંબાઈ-પહોળાઈ આદિ સંખ્યાત યોજન રૂપ કહી છે. રુચકદીપ પછી લંબાઈ-પહોળાઈ, પરિધિ, ચંદ્ર અને સૂર્ય આદિ અસંખ્ય-અસંખ્ય કહ્યા છે. સર્વ દ્વીપ-સમુદ્રોમાં દ્વાર, પદ્મવરવેદિકા અને વનખંડ હોય છે. તે દરેક દ્વીપ સમુદ્રોના બે-બે માલિક દેવ છે. પુષ્કર સમુદ્રના શ્રીધર અને શ્રીપ્રભુ માલિક દેવ છે.
નંદીશ્વર દ્વીપનું વર્ણન અંજનગિરી - આ દ્વિીપમાં ચારે દિશાઓમાં બરાબર મધ્યમાં ચાર અંજની પર્વત છે. તે ૮૪,000 યોજનના ઊંચા છે. 1,000 યોજન ભૂમિમાં છે. ૮૫,૦૦૦ યોજન સર્વાગ્ર છે. ૧૦,૦૦૦ યોજનાનો વિસ્તાર છે. ક્રમશઃ ઘટતાં ઘટતાં ઉપર ૧,૦૦૦ યોજનનો વિસ્તાર છે. ગોપુચ્છ સંસ્થાનવાળા છે. પદ્મવર વેદિકા અને વનખંડથી ઘેરાયેલા છે. ઉપર શિખરના મધ્યભાગે સિદ્ધાયતન છે. (વાસ્તવમાં આ માલિક દેવનું ભવન છે.) સિદ્ધાયતન(માલિક દેવનું ભવન) - ૧૦૦ યોજન લાંબુ, ૫૦ યોજન પહોળું અને ૭ર યોજન ઊંચું તથા અનેક સ્તંભોથી બનેલું છે. તેના ચાર દ્વાર છે– દેવદ્વાર, અસુરદ્વાર, નાગદ્વાર, સુવર્ણ દ્વાર, તે દ્વાર ૧૬ યોજન ઊંચા, ૮ યોજન પહોળા છે. દ્વારના તોરણ, ક્ષિાઘર, સૂપ, ચૈત્યવૃક્ષઆદિ વિજયા રાજધાનીના દ્વારના વર્ણનની સમાન છે. મહેન્દ્ર ધ્વજ, નંદાપુષ્કરિણી અને ૪૮,000 ભદ્રાસન છે. ૧૦૮ જિન પ્રતિમા આદિ સૂર્યાભદેવના વિમાનના વર્ણનની સમાન છે.
Page #101
--------------------------------------------------------------------------
________________
jainology I
101
આગમસાર
વાવડીઓ :– પૂર્વ દિશાના અંજન પર્વતની ચારે દિશાઓમાં ચાર નંદાપુષ્કરિણી છે. નંદુતરા, નંદા, આનંદા, નંદીવર્ધના. તે પુષ્કરિણી એક લાખ યોજનની લાંબી, પહોળી અને ૧૦ યોજન ઊંડી છે. તે વેદિકા અને વનખંડ સહિત છે.
દધિમુખા :– આ વાવડીઓની મધ્યમાં એક દધિમુખ પર્વત છે. ૬૪,૦૦૦ યોજન ઊંચો અને ૧૦,૦૦૦ યોજન લાંબો-પહોળો છે. ૧,૦૦૦ યોજન ભૂમિમાં છે. તેના શિખર પર સિદ્ધાયતન છે. (વાસ્તવમાં તેના માલિક દેવનું ભવન છે.)
પૂર્વદિશાના અંજન પર્વતની જેમ ચારે દિશાના અંજન પર્વતોની ચાર–ચાર વાવડીઓ અને તેમાં દધિમુખ પર્વત છે. તે વાવડીના નામ આ પ્રમાણે છે– દક્ષિણી અંજન પર્વતની ભદ્ર, વિશાલા, કુમુદા, પુરકિણી; પશ્ચિમી અંજન પર્વતની નંદીસેના, અમોઘા, ગોસ્તુભા અને સુદર્શના તથા ઉત્તરી પર્વતની વિજય, વૈજયંતિ, જયંતિ અને અપરાજીતા છે.
અહીં અનેક ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવો ચૌમાસી સવંત્સરી આદિ પર્વોના દિવસે, પ્રતિપદાના દિવસે, તીર્થંકરોના જન્માદિના સમયે અને અન્ય પણ અનેક કાર્યો માટે અહીં આવે છે, અષ્ટાન્તિકા મહોત્સવ કરે છે તથા સુખપૂર્વક આમોદ–પ્રમોદ કરે છે.
=
દ્વીપ સમુદ્રોનો પ્રકીર્ણ વિષય :– જંબુદ્રીપ નામના દ્વીપ અસંખ્ય છે. લવણ સમુદ્ર નામના સમુદ્ર અસંખ્ય છે. એ રીતે ધાતકી, કાલોદધિ યાવત્ સૂર્ય નામના દ્વીપ–સમુદ્ર પણ અસંખ્ય છે. ત્યારપછી દેવદ્વીપ એક છે. ત્યાર પછી ક્રમશઃ નાગ, યક્ષ, ભૂત અને સ્વયંભૂરમણ તે પાંચે દ્વીપ અને સમુદ્ર એક-એક છે. કાલોદધિ, પુષ્કર સમુદ્ર, સ્વયંભૂરમણ સમુદ્રનું પાણી સ્વાભાવિક પાણીના સ્વાદવાળું છે. લવણ, ક્ષીર, ધૃત અને વરુણ તે ચાર સમુદ્રનું પાણી તેના નામ જેવા જ રસવાળું છે. શેષ સર્વ સમુદ્રોનું પાણી ઈક્ષુરસના સ્વાદવાળું છે. લવણસમુદ્ર, કાલોદધિ સમુદ્ર અને સ્વયંભૂરમણ સમુદ્રમાં ઘણા મચ્છ— કચ્છ છે. અન્ય સમુદ્રોમાં અલ્પ છે. તેમાં ક્રમશઃ મચ્છોની ૭,૯,૧૨.૫ લાખ કુલ કોડી યોનિ છે. લવણસમુદ્રમાં મચ્છ, કચ્છની ઉત્કૃષ્ટ અવગાહના ૫૦૦ યોજનની છે. કાલોદધિ સમુદ્ર આદિમાં ઉત્કૃષ્ટ ૭૦૦ યોજનની છે. સ્વયંભૂરમણ સમુદ્રમાં ઉત્કૃષ્ટ ૧,૦૦૦ યોજનની અવગાહનાવાળા મચ્છ-કચ્છ છે.
તિરછાલોકમાં અસંખ્ય દ્વીપ–સમુદ્ર છે. તે અઢી ઉદ્ધાર સાગરોપમના સમય પ્રમાણ છે. પ્રાયઃ સર્વ જીવો અહીં પૃથ્વીકાયપણે યાવત્ ત્રસકાયપણે અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થઈ ચૂક્યા છે.
ઇન્દ્રિય વિષય :- શુભ શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શવાળા પુદ્ગલ, અશુભમાં પરિવર્તિત થઈ શકે છે અને અશુભ પુદ્ગલ શુભમાં
પરિવર્તિત થઈ શકે છે.
કોઈ પણ પુદ્ગલ ફેંકવાથી પ્રારંભમાં તેની તીવ્ર ગતિ હોય છે, ધીરે—ધીરે તેની ગતિ મંદ થઈ જાય છે. પરંતુ દેવતાની ગતિ શીઘ્ર શીવ્રતર હોય છે મંદ થતી નથી, માટે તે કોઈ ચીજને ફેંકીને પુનઃ તેને ગ્રહણ કરી શકે છે, પકડી શકે છે. દેવો બહારના પુદ્ગલો ગ્રહણ કરીને કોઈ પણ ઉત્તરવૈક્રિય ક્રિયા કરી શકે છે.
જ્યોતિષી મંડળ
ક્ષેત્ર :
મેરુ પર્વતથી ૧૧૨૧ યોજન દૂરથી જ્યોતિષ મંડળનો પ્રારંભ થાય છે અને લોકાંતથી ૧૧૧૧ યોજન અંદર સુધી રહે છે. રત્નપ્રભા પૃથ્વીની સમભૂમિથી ૭૯૦ યોજન ઊંચે જ્યોતિષ મંડળનો પ્રારંભ થાય છે અને ૯૦૦ યોજનની ઊંચાઈ પર પૂર્ણ થાય છે અર્થાત્ સમભૂમિથી ૯૦૦ યોજન ઊંચાઈ પછી કોઈ પણ સૂર્ય—ચંદ્ર ગ્રહ, નક્ષત્ર કે તારાના વિમાન નથી. આ રીતે કુલ ૧૧૦ યોજનમાં જ્યોતિષી મંડળ છે.
સમભૂમિથી સૂર્ય વિમાન ૮૦૦ યોજન ઊંચુ, ચંદ્રનું વિમાન ૮૮૦ યોજન ઊંચુ નક્ષત્રોમાં અભિજિત નક્ષત્ર સર્વથી આપ્યંતર ચાલે, મૂળ(વૃશ્ચિક) નક્ષત્ર સર્વથી બાહ્ય ચાલે છે, સ્વાતિ સર્વથી ઉપર તથા ભરણી સર્વથી નીચે ચાલે છે. તારાઓના વિમાનો સૂર્યથી નીચે, ઉ૫૨ તથા સમકક્ષ પણ ચાલે છે.
સંસ્થાન અને માપ ઃ– પાંચે જ્યોતિષીના વિમાનો અર્ધચંદ્રાકારે છે. અર્થાત્ ઉધા રાખેલા (અર્ધકપિત્થ) અર્ધા કોઠાના ફળ સમાન છે. ચંદ્રનું વિમાન ૫૬/૬૧ યોજનનું લાંબું–પહોળું અને ગોળ છે. સૂર્યનું વિમાન ૪૮/૬૧ યોજનનું છે. ગ્રહનું વિમાન અર્ધ યોજનનું છે. નક્ષત્રનું વિમાન એક કોષનું અને તારાનું વિમાન અર્ધકોષનું લાંબું પહોળું અને ગોળ છે. એ વિમાનોની લંબાઈથી જાડાઈ અર્ધી છે અને પરિધિ સાધિક ત્રણ ગુણી છે.
વાહક દેવ :– ચંદ્રના વિમાનને ૧૬,૦૦૦ દેવો ઉપાડે છે, પ્રત્યેક દિશામાં ૪,૦૦૦ દેવો ઉપાડે છે. પૂર્વમાં સિંહના રૂપથી, દક્ષિણમાં હાથીના રૂપથી, પશ્ચિમમાં વૃષભના રૂપથી અને ઉત્તરમાં અશ્વના રૂપમાં તે દેવો રહે છે. તેજ રીતે સૂર્યના વિમાનને પણ ૧૬,૦૦૦ દેવો ઉપાડે છે. ગ્રહના વિમાનને ૮,૦૦૦, નક્ષત્રના વિમાનને ૪,૦૦૦ અને તારાના વિમાનને ૨,૦૦૦ દેવો ઉપાડે છે. તેની પ્રત્યેક દિશામાં ૫૦૦-૫૦૦ દેવો ઉપાડે છે.
ગતિઋદ્ધિ :- · ચંદ્રથી સૂર્યની ગતિ શીઘ્ર છે. સૂર્યથી ગ્રહની, ગ્રહથી નક્ષત્રની, નક્ષત્રથી તારાઓની ગતિ શીઘ્ર હોય છે. તારાગણથી નક્ષત્ર ઋદ્ધિમાન હોય છે. નક્ષત્રથી ગ્રહની, ગ્રહથી સૂર્યની, સૂર્યથી ચંદ્રની ઋદ્ધિ વધારે હોય છે.
તારાના વિમાનોમાં પરસ્પર નિર્વ્યાઘાત અંતર જઘન્ય ૫૦૦ ધનુષ્યનું, ઉત્કૃષ્ટ બે ગાઉનું છે. પર્વત ફૂટ આદિના વ્યાઘાતથી થતું અંતર જઘન્ય ૨૬૬ યોજન અને ઉત્કૃષ્ટ ૧૨,૨૪૨ યોજનનું છે. દેવો પોતાની સુધર્મા સભામાં સંપૂર્ણ પરિવાર અને ઋદ્ધિ સંપદા સહિત બેસીને આમોદ–પ્રમોદ કરે છે, દૈવી સુખોનો ઉપભોગ કરી શકે છે પરંતુ ત્યાં મૈથુન સેવન કરતા નથી; કારણ કે ત્યાં માણવક ચૈત્યસ્તંભ ઉપર અનેક જિનદાઢાઓ છે. તે દેવોને અર્ચનીય, પૂજનીય છે. ચંદ્ર દેવેન્દ્રને ચાર અગ્રમહિષી હોય છે. એક દેવી ૪,૦૦૦ દેવી વિક્રુર્વિત કરે છે અને કુલ ૧૬,૦૦૦ દેવીનો પરિવાર ત્રુટિત કહેવાય છે. મનુષ્યક્ષેત્રમાં જ્યોતિષી દેવોની સંખ્યા :–
ચંદ્ર સૂર્ય ગ્રહ
૧
८८
૨
૧૭૬
ક્ષેત્ર
એક ચંદ્ર પરિવાર ૧ જંબુદ્રીપ
૨
નક્ષત્ર
૨૮
૫
તારાગણ
૬ ૬, ૯૭૫ ક્રોડા ક્રોડી
૧,૩૩,૯૫૦ ક્રોડા ક્રોડી
Page #102
--------------------------------------------------------------------------
________________
આગમચાર– ઉતરાર્ધ
102 | લવણ સમુદ્ર | ૪ | ૪ | ૩પર | ૧૨૨ | ૨,૬૭,૯૦૦ ક્રોડા ક્રોડી | ધાતકી ખંડ | ૧૨ | ૧૨ | ૧૦૫૬ | ૩૩s | ૮,૦૩,૭૦૦ ક્રોડા ક્રોડી કાલદધિ સમુદ્ર | ૪૨ | ૪૨ | ૩૬૯૬ | ૧૧૭૮ | ૨૮,૧૨,૯૫૦ ક્રોડા ક્રોડી પુષ્પકર દ્વીપ | ૧૪૪ ૧૪૪ ૧૨૬૭ર | ૪૦૩૨ | ૯૬,૪૪,૪૦૦ ક્રોડા ક્રોડી | આત્યંતર પુષ્કર | ૭ર | ૭ર | ૩૩૬ ] ૨૦૧૬ | ૪૮,૨૨,૨૦૦ ક્રોડા ક્રોડી સમય ક્ષેત્ર ૧૩ર | ૧૩ર | ૧૧૬૧૬ | ૩૬૫૬ | ૮૮,૪૪,૭૦૦ ક્રોડા ક્રોડી,
જ્યોતિષી વિમાનોનું માપ:
નામ | આયામ-વિખંભ જાડાઈ | વાહક દેવ | ચંદ્ર વિમાન | ૫૬/૬૧ યોજન | ૨૮/૬૧ યોજના ૧૬૦૦૦) સૂર્ય વિમાન | ૪૮/૬૧ યોજન | ૨૪/૬૧ યોજન ૧૬000 ગ્રહ વિમાન | યોજન યોજન ૮૦૦૦ નક્ષત્ર વિમાન Oા યોજના | Oા ગાઉ ૪૦૦૦
તારા વિમાન | Oા ગાઉ | ૫૦૦ ધનુષ્ય | ૨૦૦૦ વૈમાનિક દેવોઃ
દેવલોક પૃથ્વીપિંડ વિમાન ઉત્કૃષ્ટ | વિમાન અવધિ
|| યોજન | ઊંચાઈ | અવગાહના વર્ણ | વિષય ૧-૨ | ૨૭૦૦ | પ00 | ૭ હાથ | ૫ | ૧ નરક સુધી | ૩-૪ ૨૬૦૦ soo | દ હાથ
| ૨ નરક સુધી ૫-૬ | ૨૫૦૦ | ૭૦૦ | ૫ હાથ | ૩ | ૩ નરક સુધી ૨૪૦૦ | ૮00 | ૪ હાથ
૪ નરક સુધી | ૯ થી ૧૨ ૯૦૦ | ૩ હાથ
૫ નરક સુધી નવરૈવેયક | ૨૨00 | ૧૦૦૦ ૨ હાથ | ૧ ૬/૭ નરક સુધી
અનુત્તર વિમાન ૨૧૦૦ | ૧૧૦૦ ૧ હાથ | ૧ | ત્રસનાડી આધાર - પહેલો, બીજો દેવલોક ઘનોદધિના આધારે સ્થિત છે, ૩/૪/પ દેવલોક ઘનવાય પ્રતિષ્ઠિત ૬૭ ૮ ઉભય પ્રતિષ્ઠિત છે અને તેનાથી ઉપરના બધા દેવલોકો આકાશ પ્રતિષ્ઠિત છે. આકારભાવ– ૧/૩/૪/૯/૧૦/૧૧/૧૨ દેવલોક અર્ધચંદ્રમાના આકારે છે. ૫/૬/૭/૮ દેવલોક પૂર્ણચંદ્રમાના આકારે છે. આવલિકા બદ્ધ વિમાન ગોળ, ત્રિકોણ અને ચોરસ આમ ત્રણ આકારના ક્રમથી સ્થિત હોય છે. પુષ્પાવકીર્ણ-પ્રકીર્ણ વિમાનો વિવિધ આકારના વ્યુત્ક્રમથી વિખરેલા કૂળની જેમ હોય છે. અનુત્તર વિમાનમાં ગોળ અને ત્રિકોણ બે આકારના વિમાનો છે. આ સર્વ વિમાનો વિસ્તારમાં સંખ્યાતા અને અસંખ્યાતા યોજનાના છે. વિમાન સુગંધિત અને સુખદ સ્પર્શવાળા છે. સર્વ વિમાનો રત્નમય હોય છે.
આઠમા દેવલોક સુધી એક સમયમાં જઘન્ય ૧-૨-૩, ઉત્કૃષ્ટ અસંખ્ય દેવો ઉત્પન્ન થાય છે. નવમા દેવલોકથી અનુત્તર વિમાન સુધી જઘન્ય ૧-૨-૩, ઉત્કૃષ્ટ સંખ્યાતા દેવો ઉત્પન્ન થાય છે. દેવોનું શરીર અને શ્વાસોચ્છવાસ સુગંધી હોય છે. દેવ અવધિજ્ઞાનથી ઊર્ધ્વદિશામાં પોતાની ધ્વજા સુધી અધોદિશામાં પૂર્વે કોષ્ટકમાં આપેલ પ્રમાણે અને તિરછી દિશામાં અસંખ્ય દ્વીપ સમુદ્ર સુધી દેખે છે. દેવોને ભૂખ તરસ લાગતી નથી. તેઓને હજારો વર્ષોથી આહારની ઈચ્છા થાય છે. વિકવણા :- દેવો સમાન અથવા અસમાન વિવિધ પ્રકારના સંખ્યાતા અથવા અસંખ્યાતા રૂપોની વિકર્વણા કરીને તેના દ્વારા યથેચ્છ કાર્ય કરી શકે છે. રૈવેયક અને અનુત્તરના દેવોમાં વૈક્રિય શક્તિ છે પરંતુ વૈક્રિય લબ્ધિનો પ્રયોગ કરતા નથી. રૈવેયક દેવોને મનોજ્ઞ શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શનું સુખ હોય છે. અનુત્તર દેવોને અનુત્તર શબ્દાદિનું સુખ છે. વિભૂષા :- દેવો અને દેવીઓ વસ્ત્રાભરણ રહિત પણ વિભૂષિત શરીરવાળા હોય છે અને વૈક્રિય દ્વારા વિવિધ આભૂષણો તથા વસ્ત્રોથી વિશેષ સુસજ્જિત શરીરવાળા થાય છે. રૈવેયક અને અનુત્તર વિમાનના દેવો આભરણ અને વસ્ત્ર રહિત હોય છે, છતાં પણ વિભૂષિત શરીરવાળા લાગે છે.
જીવોની ઉત્પત્તિ - સર્વ જીવો દેવલોકમાં પૃથ્વીકાય રૂપે વાવતુ ત્રસકાય રૂપે, દેવ રૂપે, દેવી રૂપે અનેકવાર કે અનંતવાર ઉત્પન્ન થયા છે. દેવીનું કથન બીજા દેવલોક સુધી અને દેવોનું કથન ગ્રેવેયક સુધી જ સમજવું. અનુત્તર વિમાનમાં દેવ રૂપે જીવ એક કે બે વાર ઉત્પન્ન થાય છે, ત્યાં પણ જીવો પૃથ્વી આદિ રૂપે અનેક કે અનંતવાર ઉત્પન્ન થયા છે. સ્થિતિ આદિ :- નારકી, દેવતાની સ્થિતિ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ, તિર્યચ, મનુષ્યની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ ૩ પલ્યોપમ. નારકી દેવતાની સ્થિતિ જેટલીજ કાયસ્થિતિ છે. તિર્યંચની અનંતકાલ(વનસ્પતિકાલ) છે. મનુષ્યની કાયસ્થિતિ ૩ પલ્યોપમ અને અનેક કોડ પૂર્વ સાધિક છે. નારકી, દેવતા અને મનુષ્યનું અંતર ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ, તિર્યંચનું અંતર અનેક સો સાગરોપમનું છે. અલ્પબદુત્વઃ- સર્વથી થોડા મનુષ્ય, તેનાથી નારકી અસંખ્યાતગુણા, તેનાથી દેવ અસંખ્યાત ગુણા, તેનાથી તિર્યંચ અનંત ગુણા છે.
| ચાર પ્રકારના સંસારી જીવોની ત્રીજી પ્રતિપત્તિ સંપૂર્ણ .
Page #103
--------------------------------------------------------------------------
________________
103
આગમસાર
jainology II
પાંચ પ્રકારના જીવોની ચોથી પ્રતિપત્તિ સંસારી જીવોના પાંચ પ્રકાર છે એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય. તેની સ્થિતિ, કાયસ્થિતિ, અંતર અને અલ્પાબહત્વ આ પ્રમાણે છે જીવ સ્થિતિ કાયસ્થિતિ
અંતર એકેન્દ્રિય ર૨૦૦૦ વર્ષ
વનસ્પતિકાલ
૨૦૦૦ સાગરોપમ સાધિક સંખ્યાતાવર્ષ બેઇન્દ્રિય | ૧૨ વર્ષ
સંખ્યાતકાલ
વનસ્પતિકાલ તે ઇન્દ્રિય | ૪૯ દિવસ
સંખ્યાતકાલ
| વનસ્પતિકાલ ચૌરેક્રિય છ માસ
સંખ્યાતકાલ
| વનસ્પતિકાલ પંચેન્દ્રિય ૩૩ સાગરોપમ
૧૦૦૦ સાગરોપમ સાધિક | વનસ્પતિકાલ અપર્યાપ્ત અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત(અનંતકાલ) | | અનેક સો સાગરોપમ એકેન્દ્રિય પર્યાપ્ત અંતર્મુહૂર્ત ન્યૂન ૨૨૦૦૦ વર્ષ | સંખ્યાતા હજાર વર્ષ અનંતકાલ બેઇન્દ્રિય પર્યાપ્ત અંતર્મુહૂર્ત ન્યૂન ૧૨ વર્ષ | સંખ્યાતા વર્ષ
વનસ્પતિકાલ તેઇન્દ્રિય પર્યાપ્ત | અંતર્મહૂર્ત ન્યૂન ૪૯ દિવસ | સંખ્યાતા દિન
વનસ્પતિકાલ ચૌરેન્દ્રિય પર્યાપ્ત અંતમહૂર્ત ન્યૂન છ માસ | સંખ્યાતા મહિના
| વનસ્પતિકાલ પંચેન્દ્રિય પર્યાપ્ત અંતર્મુહૂર્ત ન્યૂન ૩૩ સાગરોપમ અનેક સો સાગરોપમ સાધિક વનસ્પતિકાલ અલ્પબદુત્વઃ- ૧. સર્વથી થોડા ચીરેન્દ્રિયના પર્યાપ્તા, ૨. પંચેન્દ્રિયના પર્યાપ્તા વિશેષાધિક, ૩. બેઈજિયના પર્યાપ્તા વિશેષાધિક, ૪. તે ઇન્દ્રિયના પર્યાપ્તા વિશેષાધિક, ૫. પંચેન્દ્રિયના અપર્યાપ્તા અસંખ્યગણા, ૬. ચૌરેન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક, ૭. તે ઇન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક, ૮. બેઇન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક, ૯. એકેન્દ્રિય અપર્યાપ્તા અનંતગુણા, ૧૦. સઇન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક, ૧૧. એકેન્દ્રિય પર્યાપ્તા સંખ્યાતગણા, ૧૨. સઇન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક, ૧૩. સઇન્દ્રિય વિશેષાધિક. નોધ:- આ સર્વની જઘન્યસ્થિતિ, કાયસ્થિતિ અને અંતર અંતમુહૂર્ત છે.
પા ચોથી પ્રતિપતિ સંપૂર્ણ
છ પ્રકારના જીવોની પાંચમી પ્રતિપત્તિ સંસારી જીવના છ પ્રકાર છે– પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાય. તેની જઘન્ય સ્થિતિ, કાયસ્થિતિ અને અંતર ત્રણે અંતર્મુહૂર્ત છે. ઉત્કૃષ્ટ સ્થિતિ આદિ કોષ્ટક મુજબ છેજીવ
સ્થિતિ કાયસ્થિતિ
| અંતર | અલ્પ બહુ | ૧ | પૃથ્વીકાય ૨૨૦૦૦ વર્ષ | અસંખ્યાતા કાલ
વનસ્પતિકાલ અકાય
૭૦૦૦ વર્ષ તેઉકાય
ત્રણ અહોરાત્રિ વાયુકાય
૩૦૦૦ વર્ષ વનસ્પતિકાય ૧૦૦૦૦ વર્ષ | અનંતકાલ
પૃથ્વીકાલ ૬ | ત્રસકાય બસકાય
૩૩ સાગરોપમ ૨૦૦૦ સાગરોળ સં૦ વર્ષ સાધિક | વનસ્પતિકાલ ૭ | પૃથ્વીકાય અપર્યાપ્ત અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત (અસંઇ કાલ).
વનસ્પતિકાલ | ૪ વિશેષાધિક ૮ | અષ્કાય અપર્યાપ્ત અંતર્મુહૂર્ત
અંતર્મહૂર્ત (અસંઇ કાલ)
વનસ્પતિકાલ | પ વિશેષાધિક ૯ | તેઉકાય અપર્યાપ્ત અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત (અસંઇ કાલ)
વનસ્પતિકાલ | ૩ અસંખ્યાત ગણા | ૧૦ વાયુકાય અપર્યાપ્ત
અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત (અસંઇ કાલ)
વનસ્પતિકાલ | ૬ વિશેષાધિક ૧૧ વનસ્પતિકાય અપર્યાપ્ત | અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત (અનંતકાલ)
પૃથ્વીકાલ ૧૧ અનંત ગુણા ૧૨ | ત્રસકાય અપર્યાપ્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત (સંખ્યાતાકાલ)
વનસ્પતિકાલ | ૨ અસંખ્યાતગુણા ૧૩ પૃથ્વીકાય પર્યાપ્ત ઉપરોકત સ્થિતિથી | સંખ્યાતા હજાર વર્ષ
વનસ્પતિકાલ | ૮ વિશેષાધિક અંતર્મુહૂર્ત ન્યૂન ૧૪ | અષ્કાય પર્યાપ્ત
સંખ્યાતા હજાર વર્ષ
વનસ્પતિકાલ | વિશેષાધિક ૧૫ તેઉકાય પર્યાપ્ત
સંખ્યાતા દિવસ
વનસ્પતિકાલ | ૭ સંખ્યાત ગુણા ૧૬ વાયુકાય પર્યાપ્ત
સંખ્યાત હજાર વર્ષ
વનસ્પતિકાલ | ૧૦ વિશેષાધિક ૧૭ વનસ્પતિકાય પર્યાપ્ત
સંખ્યાતા હજાર વર્ષ
પૃથ્વીકાલ ૧૨ સંખ્યાત ગુણા
(અનંતકાલ) ૧૮ | ત્રસકાય પર્યાપ્ત
અનેક સો સાગરોપમાં
વનસ્પતિકાલ | ૧ સર્વથી થોડા ૧૦ | સૂક્ષ્મ | | અંતર્મુહૂર્ત પૃથ્વીકાલ
બાદર કાલ ૨૦ સૂક્ષ્મ પર્યાપ્ત
અંતર્મુહૂર્ત (સંખ્યાતકાલ)
બાદર કાલ ૨૧ | સૂક્ષ્મ અપર્યાપ્ત
અંતર્મુહૂર્ત (અસંખ્યાતકાલ)
બાદર કાલ ૨૨ | સૂક્ષ્મ ચાર સ્થાવર અંતર્મુહૂર્ત | પૃથ્વીકાલ
વનસ્પતિકાલ ૨૩ | સૂક્ષ્મ વનસ્પતિ અંતર્મુહૂર્ત પૃથ્વીકાલ
બાદર કાલ
Page #104
--------------------------------------------------------------------------
________________
આગમસાર- ઉતરાર્ધ
104 બાદર કાલઃ- તે અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ, ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમા ભાગની શ્રેણીઓના પ્રદેશ તુલ્ય છે. પૃથ્વીકાલ:- તે અસંખ્ય ઉત્સર્પિણી, અવસર્પિણી પ્રમાણ, ક્ષેત્રથી અસંખ્યલોક ના પ્રદેશ પ્રમાણ છે. વનસ્પતિકાલ :- તે અનંત ઉત્સર્પિણી, અવસર્પિણી પ્રમાણ, ક્ષેત્રથી અનંત લોક પ્રમાણ, આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય જેટલા અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન પ્રમાણ છે.
બાદરની કાયસ્થિતિ અને અંતર :
કાયસ્થિતિ
અંતર બાદર બાદર કાલ
પૃથ્વીકાલ | પૃથ્વી આદિ ચાર બાદર | ૭૦ ક્રોડાકોડી સાગર | વનસ્પતિકાલ પ્રત્યેક વનસ્પતિ ૭૦ ક્રોડાકોડી સાગર | પૃથ્વીકાલ | બાદર નિગોદ | ૭૦ ક્રોડાકોડી સાગર | પૃથ્વીકાલ
| સમુચ્ચય નિગોદ | અઢી પુગલ પરાવર્તન | પૃથ્વીકાલ નિગોદ - સૂક્ષ્મ નિગોદ અને બાદર નિગોદ તે બંનેના શરીર અસંખ્યાતા છે અને બંને નિગોદના જીવો અનંત-અનંત છે. સર્વથી થોડા બાદર નિગોદ શરીર, તેનાથી સૂમ નિગોદ શરીર અસંખ્યાતગણા, તેથી બાદર નિગોદ જીવો અનંતગુણા, તેથી સૂક્ષ્મ નિગોદ જીવો અસંખ્યાતગુણ.
|| પાંચમી પ્રતિપત્તિ સંપૂર્ણ સાત પ્રકારના જીવોની છઠ્ઠી પ્રતિપત્તિ કાયસ્થિતિ અંતર
અલ્પબદુત્વ ૧ | નરક | ૩૩ સાગર | ૩૩ સાગર વનસ્પતિકાલ ૩ અસંખ્ય ગણા ૨ | તિર્યંચ | ૩ પલ્ય | વનસ્પતિકાલ | અનેક સો સાગર ૭ અનતગુણા
૩| તિર્યંચાણી | ૩ પલ્ય | ૩ પલ્ય ૭ ક્રોડપૂર્વ વનસ્પતિકાલ | ૪ અસંખ્ય ગણી | ૪ | મનુષ્ય | ૩ પલ્ય | ૩ પલ્ય ૭ ક્રોડપૂર્વ વનસ્પતિકાલ | ૨ અસંખ્યાતગુણા ૫ મનુષ્યાણી ૩ પલ્ય | ૩ પલ્ય ૭ ક્રોડપૂર્વ વનસ્પતિકાલ | ૧ સર્વથી થોડી
૩૩ સાગર ૩૩ સાગર વનસ્પતિકાલ | ૫ અસંખ્યગુણા ૭ દેવી | પપ પલ્ય | પપ પલ્ય | વનસ્પતિકાલ | સંખ્યાતગુણી
સ્થિતિ
| | દેવ
| ૩૩ સાગર
|| છઠ્ઠી પ્રતિપત્તિ સંપૂર્ણ
આઠ પ્રકારના જીવોની સાતમી પ્રતિપત્તિ સંસારી જીવોના આઠ પ્રકાર છે– પ્રથમ સમયના નૈરયિક, અપ્રથમ સમયના નૈરયિક તે જ રીતે ૩-૪ તિર્યંચ, ૫-૬મનુષ્ય, ૭-૮ દેવ.
પ્રથમ સમયવાળાની સ્થિતિ અને કાયસ્થિતિ એક સમયની છે. અપ્રથમ સમયવાળાની સ્થિતિ કાયસ્થિતિ એક સમય ઓછી છે. અંતર–તિર્યંચનું અનેક સો સાગર, શેષ સર્વનું વનસ્પતિકાલ. (૧) સહુથી થોડા પ્રથમ સમયના મનુષ્ય (૨) અપ્રથમ સમયના મનુષ્ય અસંખ્યાતગણા, (૩) પ્રથમ સયમના નૈરયિક અસંખ્યગણા (૪) પ્રથમ સમયના દેવ અસંખ્યગણા (૪) પ્રથમ સમયના તિર્યંચ અસંખ્યગણા, (૬) અપ્રથમ સમયના નૈરયિક અસંખ્યગણા (૭) અપ્રથમ સમયના દેવ અસંખ્યગણા (૮) અપ્રથમ સમયના તિર્યંચ અનંતગુણા.
નવ પ્રકારના જીવોની આઠમી પ્રતિપત્તિ સંસારી જીવોના નવ પ્રકાર છે– પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચોરેન્દ્રિય, પંચેન્દ્રિય. શેષ વર્ણન પૂર્વવત્. અલ્પબદુત્વઃ- (૧) સર્વથી થોડા પંચેન્દ્રિય (૨) ચૌરેન્દ્રિય વિશેષાધિક (૩) તેઈન્દ્રિય વિશેષાધિક (૪) બેઈન્દ્રિય વિશેષાધિક (૫) તેઉકાય અસંખ્યાતગણા (૬) પૃથ્વીકાય વિશેષાધિક (૭) અકાય વિશેષાધિક (૮) વાયુકાય વિશેષાધિક (૯) વનસ્પતિ અનંત ગુણા
દસ પ્રકારના જીવોની નવમી પ્રતિપત્તિ સંસારી જીવોના દસ પ્રકાર છે- (૧) પ્રથમ સમયના એકેન્દ્રિય યાવતુ (૧૦) અપ્રથમ સમયના પંચેન્દ્રિય. આ સર્વની સ્થિતિ, કાયસ્થિતિ, અંતર પૂર્વવતું. અલ્પબદુત્વઃ- (૧) સર્વથી થોડા પ્રથમ સમયના પંચેન્દ્રિય (૨–૫) ચોરેન્દ્રિય, તેઈન્દ્રિય, બેઈન્દ્રિય, એકેન્દ્રિય ક્રમશઃ વિશેષાધિક, અપ્રથમ સમયના પૂર્વવતું.
| નવમી પ્રતિપત્તિ સંપૂર્ણ |
Page #105
--------------------------------------------------------------------------
________________
સિદ્ધ
જીવ
jainology II
105
આગમસારે બીજો ખંડઃ સર્વ જીવ પ્રતિપત્તિ : બે જીવોની પ્રથમ પ્રતિપત્તિ પૂર્વખંડમાં સંસારી જીવોનું કથન નવ પ્રતિપત્તિમાં કરવામાં આવ્યું. આ બીજા ખંડમાં સંસારી અને અસંસારી(સિદ્ધ) જીવોની અપેક્ષાથી નવ પ્રતિપ્રત્તિ કહી છે. અહીં પ્રથમ પ્રતિપત્તિમાં સર્વજીવોના બે ભેદ યાવતુ નવમી પ્રતિપ્રત્તિમાં સર્વ જીવોના દસ ભેદ કહ્યા છે. સર્વ જીવોના બે ભેદ:
જીવ | ભંગ કાયસ્થિતિ | અંતર અલ્પબદ્ભુત્વ પ્રકાર જઘન્ય/ઉત્કૃષ્ટ જઘન્ય/ઉત્કૃષ્ટ સાદિ અનંત
અલ્પ સંસારી | ૨ અનાદિ અનંત
અનંતગુણા
અનાદિસાંત આ પ્રમાણે જ સઇન્દ્રિય-અનિંદ્રિય, સકાય–અકાય, સયોગી—અયોગી, સલેશી–અલેશી, અશરીરી–અશરીરીનું વર્ણન છે.
| જીવ પ્રકાર ભંગ કાયસ્થિતિ જઘન્ય/ઉત્કૃષ્ટ | અંતર જઘન્ય/ઉત્કૃષ્ટ | અલ્પબહત્વ સવેદી ૩ અંતર્મુહૂર્ત/દેશોન ૧ સમય, અંતર્મુહૂર્ત | અનંતગુણા
અર્ધપ૦૫રાવે અવેદી ૧ સમય-અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત દેશોન અલ્પ
અર્ધપ૦ પરાવ નોધ : બંગ-૩ અનાદિ અનંત, અનાદિ સાંત, સાદિસાંત ત્રીજા ભંગની કાયસ્થિત હોય છે. ભંગ-૨ સાદિ સાંત, સાદિ અનંત. સાદિ સાંતની કાયસ્થિત હોય છે. આ પ્રમાણે જ સકષાયી-અકષાયીનું વર્ણન છે. ભંગ કાયસ્થિતિ
અંતર
અલ્પબદુત્વ પ્રકાર જઘન્ય/ઉત્કૃષ્ટ
જઘન્ય/ઉત્કૃષ્ટ જ્ઞાની
૨ | અંતo/૬ ૬ સાગર સાવ દેિશોન અર્ધપ૦પરા) અલ્પ અજ્ઞાની | ૩ | અંત દેશોન અર્ધપુપરા | ૬૬ સાગર સાધિક
અનંતગુણા સાકાર ઉપ૦ અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત
સંખ્યાત ગુણા અનાકાર ઉo અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત
અલ્પ. ભાષક ૧ સમય અંતર્મુહૂર્ત
અંતમુહૂર્ત 7 વનસ્પતિકાલ | અલ્પ અભાષક
|| અંતર્મુહૂર્ત વનસ્પતિકાલ ૧ સમય અંતર્મુહૂર્ત અનંતગુણા ચરમ અનાદિસાંત
અનંતગુણા અચરમ | સાદિ અનંત અનાદિ અનંત
અલ્પ છદ્મસ્થ આહારક | જઘન્ય-ર સમય ન્યૂન ક્ષુલ્લકભાવ ૧ સમય/ ૨ સમય (૧) અનાહારક અલ્પ ઉત્કૃષ્ટ-અસંખ્ય કાલ ચક્ર
(૨)આહારકઅસં ગુણા કેવલી આહારક
અંતર્મુહૂર્ત દેશોન ક્રોડપૂર્વ | ૩ સમય છદ્મસ્થ અનાહારક ૧ સમય ૨ સમય
બે સમય ઓછા ક્ષુલ્લકભવ7
અસંખ્યકાલ સયોગીઅનાહારક | ત્રણ સમય
અંતર્મુહૂર્ત અયોગીઅનાહારક અંતર્મુહૂર્ત
સિદ્ધ અનાહારક સાદિ અનંત સર્વ જીવોના ત્રણ ભેદ:
ત્રણ જીવોની બીજી પ્રતિપત્તિ | જીવ ભંગ | કાયસ્થિતિ
અંતર
અલ્પબહુ જઘન્ય/ઉત્કૃષ્ટ
જઘન્ય/ઉત્કૃષ્ટ | સમ્યગુદષ્ટિ અંતo | ૬૬ સાગર
અંતo| અર્ધ પુ0 પરા) | ૨ અનંતગુણા મિથ્યાદષ્ટિ
| અંતo| અર્ધ પુ0 પરા) અંતo, ૬ સાગર ૩ અનંતગણા મિશ્રદષ્ટિ | અંતર્મુહૂર્ત
અંતo | અર્ધ ૫૦ પરા) ૧ અલ્પ કાયપરિત્ત પૃથ્વીકાલ
વનસ્પતિકાલ
| ૧ અલ્પ સંસાર પરિત
અંતo| અર્ધ ૫૦ પરા) કાય અપરિત વનસ્પતિકાલ પૃથ્વીકાલ
૩ અનંતગુણા સંસાર અપરિત | ૨ | અનાદિ અનંત આનાદિ સાંત નોઅપરિતo | ૧ | સાદિ અનંત
૨ અનંતગુણા પર્યાપ્ત અનેક સો સાગર અધિક | અંતર્મુહૂર્ત
૩ સંખ્યાતગુણા અપર્યાપ્ત
અંતર્મુહૂર્ત(અનંતકાલ) અનેક સો સાગર સાધિક | ૨ અનંતગુણા નો પર્યાપ્ત૦. સાદિ અનંત.
૧ અલ્પ
Page #106
--------------------------------------------------------------------------
________________
આગમસાર- ઉતરાર્ધ
સૂક્ષ્મ
| બાદ બાલ પૃથ્વીકાલ
બાદર નો સૂક્ષ્મ સંશી અસંશી નોસંજ્ઞી૦
વનસ્પતિકાલ અનેક સો સાગર સાધિક
106 પૃથ્વીકાલ બાદરકાલ સાદિ અનંત અનેક સો સાગર અધિક | વનસ્પતિકાલ
| સાદિ અનંત ૧ | અનાદિ સાંત ૧ | અનાદિ અનંત
સાદિ અનંત ૨૦૦૦ સાગર અધિક વનસ્પતિકાલ સાદિ અનંત
૩ અio ગુણા ૨ અનંતગુણા ૧ અલ્પ ૧ અલ્પ ૩ અનંતગુણા ૨ અનંતગુણા ૩ અનંતગુણા ૧ અલ્પ ૨ અનંતગુણા ૧ અલ્પ ૩ અનંતગુણા ૨ અનંતગુણા
ભવી
|
અભવી નોભવી) ત્રસ સ્થાવર નોત્રસવ
વનસ્પતિકાલ ૨૦૦૦ સાગર અધિક
ચાર જીવોની ત્રીજી પ્રતિપત્તિ સર્વ જીવોના ચાર ભેદઃનામ | ભંગ કાયસ્થિતિ જઘન્ય/ઉત્કૃષ્ટ
અંતર જઘન્ય/ઉત્કૃષ્ટ
અલ્પબહત્વ મનયોગી ૧ સમય અંતર્મુહૂર્ત
અંતo| વનસ્પતિકાલ
૧ અલ્પ | વચનયોગી ૧ સમય/ અંતo
અંતo, વનસ્પકિાલ
૨ સં૦ ગુણા | કાયયોગી અંતo | વનસ્પતિકાલ ૧ સમય, અંત)
૪ અનંતગુણા અયોગી ૧ | સાદિ અનંત
૩ અનંતગુણા સ્ત્રીવેદી | ૧ સમય/ ૧૦૦ પલ્ય +અનેક ક્રોડપૂર્વ અંતર્મુહૂર્ત, વનસ્પતિકાલ ૨ સંવ ગુણા પુરુષવેદી અંતર્મુહૂર્ત અનેક સો સાગર સાધિક | ૧ સમય, વનસ્પતિકાલ
૧ અલ્પ નપુંસકવેદી ૧ સમય વનસ્પતિકાલ
અંતર્મુહૂર્તઅનેક સો સાગર સાધિક | ૪ અનંતગુણા અવેદી ૨ | ૧ સમય/ અંત)
અંતo| અર્ધ પુ0 પરા)
૩ અનંતગુણા ચક્ષ દર્શની | ૧૦૦૦ સાગરોપમ સાધિક
વનસ્પતિકાલ
૨ અસંહગુણા અત્યક્ષ દર્શની ૨ | અનાદિ અનંત અનાદિ સાંત
૪ અનંતગણા અવધિ શેની ૧ સમય બે ૬૬ સાગરોપમ સાધિક | વનસ્પતિકાલ
૧ અલ્પ કેવલ દર્શની | ૧ | સાદિ અનંત
૩ અનંતગુણા સંયત | ૧ સમય દેશોન ક્રોડપૂર્વ
અંત | અર્ધ ૫૦ પરાવે
૧ અલ્પ અસંયત ૩ | અંતo, દેશોન અર્ધ ૫૦ ૫૦ ૧ સમય 7 દેશોન ક્રોવપૂ૦ ૪ અનંતગુણા | સંયતાસંયત | | અંતo દેશોન ક્રોડપૂર્વ
અંતo /અર્ધ પુ0 પરા
૨ અસં ગુણા નોસંયતo | ૧ | સાદિ અનંત
૩ અનંતગુણા
પાંચ જીવોની ચોથી પ્રતિપત્તિ સર્વ જીવોના પાંચ ભેદ – | નામ ભંગ કાયસ્થિતિ
અંતર જઘન્ય/ઉત્કૃષ્ટ અલ્પબદુત્વ જઘન્ય/ઉત્કૃષ્ટ ક્રોધી અંતર્મુહૂર્ત / અંતર્મુહૂર્ત
૧ સમયT અંતર્મુહૂર્ત
૩ વિશેષાધિક માની અંતર્મુહૂર્તી અંતર્મુહૂર્ત
૧ સમય અંતર્મુહૂર્ત ૨ અનંતગુણા માયી અંતર્મુહૂર્તી અંતર્મુહૂર્ત
૧ સમય અંતર્મુહૂર્ત
૪ વિશેષધિક લોભી ૧ સમય અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્તી અંતર્મુહૂર્ત પ વિશેષાધિક અકષાયી ૨ ૧ સમયનું અંતર્મુહૂર્ત
અંતo દેશોન અર્ધ ૫૦ ૧ અલ્પ નરયિક, તિર્યંચ, મનુષ્ય, દેવ, સિદ્ધ, તે પાંચ જીવના ભેદ છે. તેની કાયસ્થિતિ, અંતર આદિ પૂર્વવત્
છ જીવોની પાંચમી પ્રતિપ્રત્તિ સર્વ જીવોના છ ભેદ:નામ ભંગ કાયસ્થિતિ
અંતર
અલ્પબહુત્વ | જઘન્ય/ઉત્કૃષ્ટ
| જઘન્ય/ઉત્કૃષ્ટ મતિજ્ઞાની
અંતo/ ૬૬ સાગર અધિક | દેશોન અર્ધ પદુગલ | ૩ વિશેષાધિક | શ્રુતજ્ઞાની
| અંતર્મુહૂર્ત ૬૬ સાગરોપમ દેશોન અર્ધ પદુગલ | ૩ વિશેષાધિક અવધિજ્ઞાની ૧ સમય દ૬ સાગરોપમ | દેશોન અર્ધ પગલ | ૨ અસંખ્યગુણા મન:પર્યવO | ૧ સમય દેશોન ક્રોડપૂર્વ | દેશોન અર્ધ પગલ | ૧ અલ્પ | કેવલજ્ઞાની | ૧ | સાદિ અનંત
| ૪ અનંતગુણા | અજ્ઞાની | ૨ | અંતo / દેવ અર્ધ ૫૦ ૫૦ | દ૬ સાગર સાધિક | ૫ અનંતગુણા
Page #107
--------------------------------------------------------------------------
________________
jainology II
આગમસાર
107 એકેન્દ્રિય યાવત પંચેન્દ્રિય, અનિષ્ક્રિય એ છ ભેદ છે. તેની કાયસ્થિતિ આદિ પૂર્વવત. ઔદારિક
જ0 બે સમય ન્યૂન ૧ સમય/ ૩૩ સાગર ૩ અસંખ્યગુણા શરીરી
ક્ષુલ્લકભવી અસંતુ કાલ વૈક્રિય
૧ સમય ૩૩ સાગર વનસ્પતિકાલ ૨ અસંખ્યગુણા શરીરી
અંતર્મુહૂર્ત અધિક આહારક અંતર્મુહૂર્ત / અંતર્મુહૂર્ત દેશોન અર્ધ પગલા ૧ અલ્પ શરીરી તૈજસઅનાદિ અનંત,
૫ અનંતગુણા કાર્મણ
અનાદિ સાંત શરીરી અશરીરી | ૧ | સાદિ અનંત
૪ અનંતગુણા
નામ
કૃષ્ણલેશી
સર્વ જીવોના સાત ભેદ:
સાત જીવોની છઠ્ઠી પ્રતિપત્તિ | ભંગ કાયસ્થિતિ જઘન્ય/ઉત્કૃષ્ટ | અંતર જઘન્ય/ઉત્કૃષ્ટ અલ્પબદુત્વ
૩૩ સાગર + અંતર્મુહૂર્ત ૩૩ સાગર + અંતo) ૭ વિશેષાધિક નીલલેશી ૧૦ સાગર+પલ્યનો અસં. ભાગ ૩૩ સાગર + અંત | વિશેષાધિક કાપોતલેશી | ૩ સાગરપલ્યનો અસંવ ભાગ | ૩૩ સગાર +અંતo | ૫ અનંતગુણા તેજો લેશી ૨ સાગર+પલ્યનો અસં૦ ભાગ | વનસ્પતિકાલ | ૩ સંખ્યાતગુણા પાલેશી ૧૦ સાગર + અંત)
વનસ્પતિકાલ ૨ સંખ્યાલગણા શુક્લલશી | ૩૩ સાગર + અંત)
વનસ્પતિકાલ | ૧ અલ્પ | અલેશી | ૧ | સાદિ અનંત
૪ અનંતગણા પૃથ્વીકાય યાવત્ ત્રસકાય અને અકાય તે સાત ભેદ છે. તેની કાયસ્થિતિ આદિ પૂર્વવતુ. સમસ્ત ચાર્ટ સંબંધી સંક્ષિપ્ત અક્ષરોની સૂચના:- અંતo ઊ અંતર્મુહૂર્ત, પુ0 પરાળ ઊ પુદ્ગલ પરાવર્તન, દેવ ઊ દેશોન, અસંતે ઊ અસંખ્યાત, સંવ ઊ સંખ્યાત, અનાવ ઊ અનાહારક, ઉ૫૦, ઉ ઊ ઉપયોગ, અર્ધ ૫૦ પરાઇ ઊ દેશોન અર્ધ પુદ્ગલ પાર્વતન, નોસૂક્ષ્મઊ નોસૂક્ષ્મ, નોબાદર, નોસંજ્ઞીઓ ઊ નોસંજ્ઞી, નોઅસંજ્ઞી, નો પર્યાપ્ત) ઊ નો પર્યાપ્ત, નો અપર્યાપ્ત.
આઠ જીવોની સાતમી પ્રતિપ્રત્તિ સર્વ જીવોના આઠ ભેદ:નામ ભંગ કાયસ્થિતિ
અંતર મતિ અજ્ઞાની | ૩ | દેશોન અર્ધપદુગલ પરાવર્તન ૬૬ સાગર સાધિક શ્રત અજ્ઞાની દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તન કદ સાગર સાધિક | વિભંગ જ્ઞાની ૩૩ સાગર + દેશોન ક્રોડપૂર્વ વનસ્પતિકાલ
પાંચ જ્ઞાનીના આગળ કહ્યા છે. મતિ-શ્રુતજ્ઞાનીથી વિર્ભાગજ્ઞાની અસંખ્ય ગુણા, કેવલ જ્ઞાની અનંતગુણા, મતિ-શ્રુત અજ્ઞાની બને તુલ્ય અનંતગુણા, અવધિ, મનઃ પર્યવનું વર્ણન પૂર્વવતું.
નવ જીવોની આઠમી પ્રતિપત્તિ સર્વ જીવોના નવ ભેદ – (૧ થી ૪) એકેન્દ્રિય યાવતુ ચૌરેન્દ્રિય, (૫ થી ૮) નારકી, તિર્યચ, મનુષ્ય, દેવ, (૯) સિદ્ધ. તેની કાયસ્થિતિ આદિનું વર્ણન આગળ આવી ગયું છે. વિશેષતા એ છે કે દેવથી તિર્યંચ પંચેન્દ્રિય અસંખ્યાતગણા છે.
૧ થી ૮ પ્રથમ સમયના નૈરયિક યાવતુ અપ્રથમ સમયના દેવ, (૯) સિદ્ધ. તેની કાયસ્થિતિ આદિ પૂર્વવતુ.
દસ જીવોની નવમી પ્રતિપત્તિ સર્વ જીવોના દસ ભેદ – (૧ થી ૫) પૃથ્વીકાય યાવત વનસ્પતિકાય, (૬ થી ૯) બે ઈન્દ્રિય યાવત્ પંચેન્દ્રિય (૧૦) સિદ્ધ. (૧ થી ૮) પ્રથમ સમય નૈરયિક યાવત્ અપ્રથમ સમય દેવ, (૯) પ્રથમ સમય સિદ્ધ, (૧૦) અપ્રથમ સમય સિદ્ધ. તેની કાયસ્થિતિ આદિ પૂર્વવતું.
સર્વ જીવોની નવવિધા પ્રતિપત્તિ સંપૂર્ણ / જીવાભિગમ સૂત્ર સારાંશ સંપૂર્ણ
Page #108
--------------------------------------------------------------------------
________________
આગમસાર– ઉતરાર્ધ
108
કંઠસ્થ કરવા માટે ગાથા— અર્થ સાથે
જયં ચરે, જયં ચિટઠે, જયં આસે, જયં સએ જયં ભુજંતો ભાસંતો, પાવ કર્મ ન બંધઈ ॥
– દશવૈકાલીક.
જતનાથી ચાલે, જતનાથી ઉભો રહે, જતનાથી બેસે, સુએ . જતનાથી ભોજન કરતાં, બોલતાં, પાપકર્મનો બંધ નથી થતો . કર્મ અને પાપકર્મ વચ્ચે મુખ્ય તફાવત એ છે કે પાપકર્મ અશુભ અનુબંધ વાળા હોય છે. જેનાથી કર્મોની પરંપરા ચાલુ રહે છે. જેવી રીતે બીજ વાળા ફળોમાંથી નવો વૃક્ષ કે વેલો થાય છે. શુભ અનુબંધ વાળા કર્મોની પરંપરા હોતી નથી . બી કાઢેલા ફળ જેવા કે હોય છે.
એક પણ શ્રલોક કે ગાથા કંઠસ્થ કરવાનું મહત્વ નીચેનાં પદથી સમજાય છે. આતુર પ્રત્યાખ્યાન પ્રકિર્ણક ની ગાથાનો ગુજરાતી અનુવાદ :
[૫૯-૬૨]તે (મરક્ષના) અવસરે અતિશય સમર્થ ચિત્તવાળાથી પણ બાર અંગરૂપ સર્વ શ્રુતસ્કંધનું ચિંતવન કરવાનું શકય નથી. (આથી) વીતરાગના માર્ગમાં જે એક પણ પદથી મનુષ્ય વારંવાર વૈરાગ્ય પામે તેણે કરી ( તે પદના ચિંતવન) સહિત મરણ તારે મરવા યોગ્ય છે. તે માટે મરણના અવસરમાં આરાધનાના ઉપયોગવાળો જે પુરૂષ એક પણ શ્લોક ચિંતવતો રહે તે આરાધક થાય છે. આરાધનાના ઉપયોગવાળો, સુવિહિત (સારા આચારવાળો) આત્મા રૂડી રીતે (સમાધિ ભાવથી) કાળ કરીને ઉત્કૃષ્ટથી ત્રણ ભવમાં મોક્ષ પામે.
સવ ગીય વિલવયં, સવ નાટય વિડંબણા
સવ આભરણા ભારા, સવે ભોગા દુહાવરા .
– ઉતરાધ્યન . અ . ૧૩ . ચિતસંભુતિ માંથી .
સર્વ ગીત વિલાપરુપ છે, સર્વ નાટક વિટંબણા છે. સર્વ આભરણો ભારરૂપ છે, સર્વ કામભોગ દુ:ખ ઉપજાવનારા છે. અર્થાત – સંસારમાં કોઈ પણ સ્થળે સુખ નથી .
વિ સુખી દેવતા દેવલોએ, નવિ સુખી પુઢવીપતિ રાજા નવિ સુખી શેઠ સેનાપતિ, એકાંત સુખી સુની વિતરાગી .
વિતરાગી મુની સિવાય જગતમાં કોઇ સુખી નથી .
જેમ પક્ષીની ચાંચમાં જયાં સુધી માંસનો ટુકડો હોય ત્યાં સુધી બીજા પક્ષીઓ તેને હેરાન કરે છે, પરંતુ માંસને છોડી દીધા પછી કોઈ તેને હેરાન કરતું નથી . તેમ ધન ધાન્ય, સ્ત્રી આદી પરિગ્રહને છોડી દેવાથી સંસારનાં તમામ બાહય દુઃખો, કલહ દૂર થાય છે.
ઉત.અ.૧૪
વધારે ઓછી ક્રિયા કરવાનાં કે ન કરવાનાં કારણો
એકજ જીવનકાળ દરમિયાન પણ અનેક કારણોથી ધર્મકરણીમાં ચઢાવ ઉતાર આવે છે. તેથી નીરાશ ન થવું,પણ સમયક જ્ઞાન ઉપયોગથી પુરુષાર્થરત રહેવું . અને પોતાનું સતત નિરીક્ષણ કરતાં રહેવું કે હું કયા માર્ગે જઈ રહયો છું . કોઈ કારણથી મારી ધર્મકરણી બાધીત તો નથી થઈ રહીને .! કેટલાક અસર પાડી શકતા કારણો–
જ્ઞાન અભ્યાસ ઓછો હોવાથી . સમયક કે મિથ્યા વિચાર વાળાઓનાં સંગથી . સારીખરાબ લેશ્યાઓ નાં પ્રભાવથી .
આર્ય કે અનાર્ય ક્ષેત્રનાં પુદગલોનાં પ્રભાવથી. પ્રમાદથી – રતિ અતિથી .
ચારિત્ર મોહ કર્મનાં અલગ અલગ પ્રકારનાં ક્ષયોપશમથી(ઉપશમથી) કે ઉદયથી . ધારણાઓ અને વિચારધારાનાં ભેદથી . વૃધ્ધાવસ્થા કે બિમારીથી . આત્મપરિણામો, આત્મબળ માં ભિન્નતાથી
(દુષમકાળમાં શરીર ભલે નબળુ મળ્યું પણ આત્મા ત્રિકાળ એવોજ બલવાન છે )
પૂર્વનાં અભ્યાસ, અનુભવથી, કોઈની પ્રેરણાથી . કે અભ્યાસ, અનુભવ, અને પ્રેરણાના અભાવથી .
દીર્ઘ આયુષ્ય વાળાને ધર્મકરણી કરવાની શકયતા વધારે મળે છે. છકાય જીવોની દયા પાળવાથી જીવ દીર્ઘ આયુષ્ય બાંધે છે.
Page #109
--------------------------------------------------------------------------
________________
jainology II
109
આગમસાર
બાહુબલી
વ્યાખ્યા પ્રજ્ઞાપ્તિ (ભગવતી સારાંશ) પ્રસ્તવના :- મોક્ષમાર્ગમાં પ્રવેશ કરવા માટે પ્રથમ ચરણ છે સમ્યકજ્ઞાન . સમ્યકજ્ઞાનની ઉપલબ્ધિ ભવ્યઆત્માઓ ને આપ્તવાણીનાં શ્રવણથી અને અધ્યયનથી જ પ્રાપ્ત થાય છે. માટે આગમોનો સ્વાધ્યાય કરવો આત્મપ્રગતીનું મુખ્ય અંગ માનવામાં આવેલ છે. આગામોમાં તેને આત્યંતર તપ સ્વરુપે બતાવવામાં આવેલ છે.અને શ્રમણ-સાધકોને હંમેશા સ્વાધ્યાયમાં તલ્લીન રહેવાનો નિર્દેશ કરેલ છે.(સજજાથમિ રઓ સયા- દશવૈ.અ.૮ ગા. ૪)
આ સૂત્રના વિભાગ રુપ અધ્યયનોને શતક સંજ્ઞાથી કહેવાયા છે અને પ્રતિ વિભાગરુપ અધ્યયનોને ઉદેશક સંજ્ઞાથી કહેવાયા છે. ૩ર શતક સુધી શતક અને ઉદેશક એમ બે-બે વિભાગ છે. તે પછી શતક, અંતર શતક અને ઉદેશક એમ ત્રણ વિભાગ કરાયા છે. સંપૂર્ણ આ સત્રમાં ૪૧ શતક છે અને અંતરશતકની અપેક્ષાએ કલ ૧૩૮ શતક છે. પંદરમાં શતકમાં ઉદેશક નથી. શેષ ચાલીસ શતકોમાં ૧૦,૧૧,૧૨,૩૪,૧૯૬ આદિ ઉદેશક સંખ્યા છે.બધા મળીને ૧૯૨૩ ઉદેશક ઉપલબ્ધ છે.આ સંપૂર્ણ સુત્ર પરંપરાથી ૧પ૭પર શ્રલોક પરિમાણ માનવામાં આવેલ છે.અમોલખજી મ.સા. આગમોનો અનુવાદ-પ્રકાશન હિંદી ભાષામાં કરનારા પ્રથમ હતા. તેમાંથી અનુભવ લઈને આગળનાં બધા પ્રકાશન થયેલ છે.
વિષય સૂચિ શતક-૧
નમસ્કરણીય અને મંગલપાઠ ---- કર્મ ફલ અવશ્ય, સંસાર સંચિઠણ - ------------ સર્વથી સર્વ બંધ ---- મોહનીય કર્મ નિમિત્તક ઉન્નતિ અને અવનતિ --- ૨૪ દંડકમાં જીવોના આવાસ, સ્થિતિ સ્થાને ---
સ્વયં કરવાથી પાપ લાગે -- જન્મ મરણ સર્વથી આહાર અને તેનો ---------- આયુબંધ એકવાર બાલ, પંડિત આદિનું આયુબંધ જીવ હળવા ભારે આદિ, અગુરુલઘુ ગુરુલઘુ દ્રવ્ય મિથ્યા માન્યતાઓ અને સત્યશતક-૨
શ્વાસોશ્વાસ, એકેન્યિ અ વાયુને પણ ---------
-
------
Page #110
--------------------------------------------------------------------------
________________
આગમસાર– ઉતરાર્ધ
પરિચારણા ચરમચંતચા રાજધાની આદિ પંચાસ્તિકાયના ૨૫ બોલ
શતક-૩
દેવોની વૈક્રિય શક્તિ
અસુરકુમાર-ચમરેન્દ્ર ઉત્પાત ક્રિયા-મંડિત પુત્ર અણગાર અણગારનું રૂપ જોવું અ વૈક્રિય બનાવવું વિભંગ જ્ઞાનીની ભ્રમણા
લોકપાલ વર્ણન અને તેના અધિકૃત અધિપતિ દેવ શતક-૪-ઇશાનેન્દ્રના લોકપાલ, રાજધાની
શતક-પ
110
સૂર્ય ઉદય-અસ્ત, દિવસ રાત વર્ષ પ્રારંભ આદિ પૂરોવાત આદિ વાયુ - હજારો આયુ સાથમાં એવંભૂત કર્મ, અનેવંભૂત કર્મ દીર્ઘાયુ અલ્પાયુ બંધ
કંપમાન-અકંપમાન પુદ્ગલ
સપ્રદેશ-અપ્રદેશ, પુદ્ગલ, નિયમા ભજનો રાજગૃહનગર કોને કહે છે
શતક-૬
વેદના નિર્જરા, કરણચાર વસ્ત્ર, આત્મા, કર્મ તુલના કાલાદેશથી સપ્રદેશ-અપ્રદેશ ભંગ તમસ્કાય, કૃષ્ણરાજિ, લોકાંતિક
મરણાંતિક સમુદ્ઘાત બે વાર ધાન્ય આદિની ઉંમર ૩-૫-૭ વર્ષ નરક દેવ લોકની નીચે
બાંધતો બાંધે, વૈક્રિયથી વર્ગાદિનું પરિણમન જીવનું સુખ-દુઃખ જાણવું, જીવ જ્ઞાન
શતક-૭
ત્રણ સમય અનાહારક, અલ્પાહારી, લોક સંસ્થાન સુપચ્ચક્ખઆણ આદિ, દસ પચ્ચક્ખાણ વનસ્પતિ બહુ આહારી, ઉષ્ણુ યોનિક વેદના (સુખ-દુઃખ), અલ્પ, અધિક, એકાંત સુખ ઈર્ષાવહિ અ સાંપરાયિક ક્રિયા, કામી, ભોગી, અકામ વેદના દસ પ્રકારની નરક વેદના, અવ્રતની ક્રિયા સમાન મહાશિલાકંટક, રથમૂસલ સંગ્રામ કાલોદાયી-અસ્તિકાય
અ
શતક-૮
પ્રયોગ, વિશ્વસા અને મિશ્ર પરિણત પુદ્ગલ આશીવિષ-કર્મ એ જાતિથી, વિષનું સામર્થ્ય સંખ્યાત લજીવી વૃક્ષ
Page #111
--------------------------------------------------------------------------
________________
jainology II
સામાયિકમાં ધન અને સ્ત્રીનો ત્યાગ કેટલો કેમ કલ્પનીય અકલ્પનીય આહાર દેવાનું ફળ
ગૃહસ્થ દ્વારા અપાયેલ ભિક્ષા સાધુની ક્યારે થાય પ્રત્યેનીક છ
વિશ્રસા બંધ આદિના ઉદાહરણ
જઘન્ય આદિ આરાધાઓ
શતક-૯
અસોચ્ચા, સોચ્ચા કેવલી
ગાંગેય અણગાર
ભગવાનનાં માતા-પિતા, દીક્ષા અને મોક્ષ એક મનુષ્ય તિર્યંચની સાથે અનેકની હિંસા
શતક-૧૦
દસ દિશાઓનું વર્ણન, જીવોના દેશ આદિ વિચિ પથ, કષાય ભાવ અને ક્રિયા
111
દેવ-દેવી ગમન શક્તિ, ઉલ્લંઘન આદિ શક્તિ ત્રાયશ્રિંસક દેવ-પૂર્વભવ અગ્રમહિષી પરિવાર -
શક્રેન્દ્ર જન્મ વર્ણન સૂર્યાભની જેમ
શતક-૧૧
ઉત્પલ વર્ણન-શાલુક આદિ
શિવરાજર્ષિ, વિભંગ જ્ઞાન દીક્ષા, મુક્તિ લોક-અલોક, ત્રણ લોકમાં જીવ આદિ સુદર્શન શ્રમણોપાસક મહાબલ પૂર્વભવ ઋષિભદ્ર પુત્ર, પુદ્ગલ પરિવ્રાજક
શતક-૧૨
શંખ પુષ્કલી સ્રાવક જયંતિ શ્રમણોપાસિકા - પુદ્ગલ સ્કંધોના વિભાગ અ ભંગ રૂપી અરૂપી બોલનો સંગ્રહ ·
રાહુ વિમાન સંબંધી વર્ણન ભવભ્રમણ અને બકરીઓના વાડાનું દૃષ્ટાંત દેવની તિર્યંચભવમાં પૂજા અને ફરી મોક્ષ પાંચ દેવોનું વર્ણન
આઠ આત્માનું સ્વરૂપ અને પરસ્પર સંયોગ
શતક-૧૩
ઉપજનાર-મરનાર અ રહેનારા દેવોની સંખ્યા
ઉપયોગ સંબંધી ગત-આગત
નરક ક્ષેત્રગત પૃથ્વી આદિ જીવોની મહાદેવના આદિ લોક, ત્રણલોકના મધ્ય - ચમરચંચા આવાસ
મન, ભાષા, શરીર આત્મા છે
અણગારની વૈક્રિય શક્તિ-ઊડવું આદિ -
દેવસ્થાનથી વચ્ચેના પરિણામમાં આયુબંધ
શતક-૧૪
આગમસાર
Page #112
--------------------------------------------------------------------------
________________
આગમસાર– ઉતરાર્ધ
યક્ષાવેશ ચાર ગતિમાં ચારેગતિમાં શિષ્ટાચાર સન્માન વર્ણન જીવ અને પુદ્ગલનું પરિણમન, શાશ્વત-અશાશ્વત ૨૪ દંડકના જીવ અગ્નિની વચ્ચે ક્યારે કેમ
વૈમાનિક ઇન્દ્રોની પરિચારણા પૂર્વેની વિધિ ગૌતમસ્વામીનાં મનોગત સંકલ્પ જાણીને - નરક પૃથ્વીઓનાં અંતર અને વિમાનોમાં અંતર કર્મ-લેશ્યા ભાવ લેશ્યા, સૂર્યપ્રકાશ કેવલી અને સિદ્ધમાં અંતર -
શતક-૧૫
112
ગૌશાલક વર્ણન, વિસ્તૃત કથાનક કથાનક પર ચિંતન
શતક-૧૬
વાયુ ત્પત્તિ, હિંસા અગ્નિ અને ક્યા જરા શોક પાંચ અવગ્રહ
વૈદ્ય દ્વારા નાકના અંશને છેદન અને ક્રિયા
તપથી કર્મક્ષય અને નરકવેદનાથી કર્મ ક્ષયની તુલના
ઉલ્લ્લકાતીર નગર, શક્રેન્દ્ર
સ્વપ્ન વર્ણન, વિશિષ્ટ સ્વપ્ન
ચરમાંત સ્થાનોમાં જીવ આદિ બલીન્દ્રના ઉત્પાત પર્વત
શતક-૧૭
કોણિક રાજાના ઉદાઈ અને ભૂતાનંદ બે હાથી રત્ન સંયત-અસંત જીવો ધર્મ અધર્મ સ્થઇત આદિ શૈલેથી અવસ્થામાં ગમનાદિ કંપન્ન પ્રકાર પાપ અને કર્મ બંધ-દિશા, દેશ પ્રદેશાદિથી સમવહત-અસમવહત, આહાર-ઉત્પાત, નાગકુમાર આદિ
શતક-૧૮
પઢમ, અપઢમ જીવોનું વર્ણન ચાર્ટ કાર્તિક શેઠ વર્ષન
માર્કેડેય પુત્ર અણગારનાં પ્રશ્ન અને સમાધાન જીવના ઉપભોગ અનુપભોગ
અલંકૃત-અનલંકૃત દેવ સુંદર-અસુંદર પુદ્ગલોમાં વર્ણાદિ વ્યવહારથી એક અને નિશ્ચયથી અનેક કેવલીને યક્ષાવેશ નહીં, ત્રણ પ્રકારની ઉપધિ પરિગ્રહ શ્રમણના પગની નીચે કુકડા, ચકલી આદિના બચ્ચા ભવી દ્રવ્ય નારકી આદિ કોણ હોય અણગાર વૈક્રિય શક્તિથી તલવારની ધાર પર ચાલે
શતક-૧૯
સાધારણ શરીર બનાવવું, તે જીવોને લેશ્યા દિ આશ્રવ, ક્રિયા વેદના નિર્જરાના ૧૬ ભંગ-દંડકોમાં જ્યોતિષી વિમાન સ્ફટિક રત્નોનાં, અન્ય દેવોનાં
શતક-૨૦
Page #113
--------------------------------------------------------------------------
________________
jainology II
113
આગમસાર
-
--------
-----------------------------------
આહાર અને મરણનું જ્ઞાન નહીં - પરમાણુ દિમાં વર્ણ આદિના ભંગ ચાર્ટકાલ પરિવર્તન ભરત આદિમાં, પાંચ મહાવ્રતત ૪ યામ વિદ્યા ચારણ, જંઘા ચારણ મુનિસોપકમી નિરુપક્રમી આયુષ્ય વર્ણન--- શતક-૨૧-૨૨-૨૩ -વનસ્પતિઓનાં દસ બેદોમાં જીવોત્પત્તિ અને અન્ય વર્ણન –
શતક-૨૪ - ૨૪ દંડકના ગમ્મા વર્ણન અને કાલાદેશ ચાર્ટ --- શર્તક-૨૫
યોગનું અલ્પબહુત્વ ૨૮ બોલમાં અને ૩૦ બોલમાંસ્થિત અસ્થિત પુદ્ગલ ગ્રહણ દિશા સંબંધસંસ્થાન ૬ વર્ણન અને યુગ્મ સંબંધ ચાર્ટ
યુગ્મ વર્ણ-~
----
--
-
---
-
-----
--------------
--
----
-
-
-
--
----
--
------
---------
----------------------------
-----
-----
------------------------
સંખ્યા જ્ઞાન --------- નિર્ગસ્થના ૬ પ્રકારસંયતનાં પાંચ પ્રકાર --- આયુ ભવ, સ્થિતિક્ષયનો અર્થ
૪૯ બોલ પર બંધીના ભંગનો વિસ્તાર – શતક-૨૭-૨૮-૨૯ - કર્મ કરવું ---- શતક-૩૦ –ચાર સમવસરણ, ૪૭ બોલોમાં બંધી વર્ણન-- શતક-૩૧-૩૨ – ક્ષુલ્લક કૃતકયુગ્મ, ઉત્પન્ન ----- શતક-૩૩ – એકેન્દ્રિયની લેગ્યા... શતક-૩૪
ચરમાંતથી ચરમતમાં ઉત્પત્તિ અને વર્ણાદિ
શ્રેણી અધિકાર શતક: ૩૫ - એકેન્દ્રિય મહા યુગ્મ શતક: ૩૬ – ૩૯ વિકસેન્દ્રિય મહાયમ શતક: ૪૦ – સંજ્ઞી મહા યુમ શતક: ૪૧ – રાશિ યુગ્મ
વ્યાખ્યા પ્રજ્ઞાપ્તિ (ભગવતી સારાંશ)
શતક–૧: ઉદ્દેશક-૧ આદિ મંગલ નમસ્કાર : નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વ સાહૂણં . એસો પંચ નમુક્કારો, સવ પાવપ્પણાસણો. મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલા (૧) જૈન સિદ્ધાંત અનુસાર આધ્યાત્મ લોકના સમસ્ત નમસ્કાર કરવા યોગ્યનો પંચપરમેષ્ઠિમાં સમાવેશ થાય છે. અર્થાત્ આત્મ સાધનાના ક્ષેત્રમાં આ પાંચ પરમેષ્ઠિને જ નમસ્કાર યોગ્ય માન્યા છે. તેના સિવાય કોઈ પણ નમસ્કરણીય સાધનાક્ષેત્રોમાં માનવામાં આવ્યા નથી. જે કોઈ પણ નમસ્કરણીય છે તે સર્વનો આ પાંચમાં સમાવેશ થઈ જાય છે. માતા-પિતા, શિક્ષક, વડીલ, સ્વામી, નેતા, કુલદેવતા આદિને લોક વ્યવહારના ક્ષેત્રમાં નમસ્કાર કરાય છે. તેમને અધ્યાત્મક્ષેત્રથી અલગ સમજવા જોઇએ. 1 શ્રત દેવતા, બ્રાહ્મી લિપિ, વેરોટયા દેવી અથવા લક્ષ્મી, સરસ્વતી, હું શ્રી દેવી આદિને નમસ્કાર ઉચ્ચારણ; લૌકિક ભાવનાઓથી ઐહિક ઇચ્છાના લક્ષ્યથી કરાય છે. આધ્યાત્મક્ષેત્રમાં તેમની આવશ્યકતા નથી. સૂત્રોમાં આવા નમન લિપિ- કાલના લેખકોના છે, જે લૌકિક મંગલોની રુચિથી લખાયેલ છે પરંતુ કોઈએ સૂત્રમાં પ્રક્ષિપ્ત કરેલ કે રચેલ નથી.
ઉક્ત પાંચ નમસ્કરણીઓમાં જે ગુણ છે તે સ્વતંત્ર ગુણ પણ આગમમાં કયાંય નમસ્કાર યોગ્ય કહ્યા નથી. પરંતુ ગુણોથી યુક્ત ગુણવાન જ સિદ્ધાંતની રીતે નમસ્કારને યોગ્ય છે. આ પંચપરમેષ્ઠિ નમસ્કાર મંત્રથી પણ સ્પષ્ટ થાય છે. કારણ કે તેમાં નમો નાણસ્સ, નમો સુયસ્સ કે નમો ધમ્મસ્સ એવા કોઈ પદ નથી.
Page #114
--------------------------------------------------------------------------
________________
આગમસાર- ઉતરાર્ધ
114
એનાથી અલગ આધ્યાત્મ સાધના ક્ષેત્રમાં જે કોઈ પણ નમસ્કાર પદ્ધતિના રૂપમાં ઉચ્ચારણ કરવામાં આવે છે તે અશુદ્ધ છે. વાસ્તવમાં ગુણો અને ધર્મ આદરણીય, આચરણીય છે. જ્યારે ગુણી કે ગુણવાન આત્મા જ વંદનીય હોય છે. (૨) ચલમાણે ચલિએ કોઈપણ કાર્યનો પહેલાં પ્રારંભ કરવામાં આવે છે અને અંતમાં પૂર્ણ કરવામાં આવે છે. તે કાર્ય અપેક્ષાથી પ્રત્યેક ક્ષણે ચાલુ હોય છે અને પૂર્ણની અપેક્ષાએ અંતિમ સમયમાં નિષ્પત્તિ થાય છે. એક મીટર કાપડ બનીને તૈયાર થયું છે, તે રૂપમાં અંતિમ ક્ષણમાં બન્યું. તેમ છતાં પૂર્વની પ્રત્યેક ક્ષણમાં પણ બન્યું તો છે જ. અન્યથા એક જ ક્ષણમાં એક મીટર કાપડ બનીને તૈયાર થઈ જતું નથી.
આ દષ્ટિએ એમ કહેવું યોગ્ય છે કે કોઈપણ કરાતું કાર્ય તે સમયે કાંઈક થયું અર્થાત્ જેટલું પ્રથમ સમયમાં કરવામાં આવ્યું, તેટલું તો તે સમયમાં થઈ જ ગયું તેથી "કરાતું કાર્ય પોતાની પ્રત્યેક ક્ષણમાં થયું" એમ કહેવું અપેક્ષા અને નયદષ્ટિથી યોગ્ય જ છે.
કાર્યની પૂર્ણતા જ ઉપયોગી હોવાથી, નક્કી કરેલ કાર્ય પૂર્ણ થતાં જ "આ કાર્ય થયું" એવો પ્રયોગ કરી અને સમજવામાં આવે છે; આ સ્થૂલ દષ્ટિ છે, વ્યવહાર દષ્ટિ છે.
ભૂલદષ્ટિ અને સૂક્ષ્મ સૈદ્ધાત્તિક દષ્ટિ બન્નેને પોત-પોતાના સ્થાન સુધી, સીમા સુધી જ સમજવાનું ધ્યાન રાખવું જોઇએ. સ્થૂલદષ્ટિને સૂક્ષમદષ્ટિથી અને સૂક્ષ્મને સ્થૂલદષ્ટિથી તુલના કરવાની આવશ્યકતા નથી. એવું કરવાથી લોકમાં અનેક વિવાદ સર્જાય છે. એટલા માટે જે દષ્ટિથી જેનું જે કથન હોય તેને તે દષ્ટિથી સમજવાનો અને સમન્વય કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
પ્રસ્તુત પ્રકરણમાં જે જ્યારે જેટલા કર્મ આત્મામાં ચલાયમાન થઈ રહ્યા છે, ઉદીરિત થઈ રહ્યા છે, વેદન થઈ રહ્યા છે, ક્ષીણ થઈ રહ્યા છે તેને તેટલા અંશમાં ચલાયમાન થયા, ઉદીર્ણ થયા, વેદાયા અને ક્ષીણ થયા, એવું કહી શકાય છે.
જે કર્મો સ્થિતિથી છિન્ન થઈ રહ્યા છે, રસથી ભિન્ન થઈ રહ્યા છે, પ્રદેશોથી ક્ષય હોવાના કાલમાં જલી રહ્યા છે, નષ્ટ થઈ રહ્યા છે, આયુષ્ય કર્મક્ષય હોવાની અપેક્ષાએ મરી રહ્યા છે અને સંપૂર્ણ ક્ષયની અપેક્ષાએ નિર્જરિત થઈ રહ્યા છે, તેને છિન્ન થયેલ વાવ નિર્જરિત થયેલ, એવું કથન, એક દેશ ક્ષયના સમયે પણ કરી શકાય છે. [નોંધ: યાવત્ શબ્દના પ્રયોગનો અર્થ એ છે કે જે બે શબ્દોની વચ્ચે વાવત્ પ્રયોગ છે તે બે શબ્દોની વચ્ચે અનેક શબ્દો છે, જેનું કથન આ પ્રકરણમાં કે આ સૂત્રમાં અથવા અન્ય આગમમાં વિસ્તારથી આવી ગયું છે ત્યાંથી સમજી લેવું.
કર્મોનું ચલિત થવું વાવત ક્ષીણ થવું, આ કથનમાં સમુચ્ચય કર્મની અપેક્ષા રહેલ છે અને છિન્ન-ભિન્ન આદિમાં સ્થિતિઘાત, રસઘાત, પ્રદેશઘાત આદિ અલગ- અલગ વિશેષ અપેક્ષાઓ રહેલ છે. જે ઉપર સ્પષ્ટ કરવામાં આવેલ છે. (૩) પહેલાં આહાર કરાયેલ અથવા ગ્રહણ કરેલ પુદ્ગલ અને વર્તમાનમાં ગ્રહણ કરાતા પુદ્ગલોનું પરિણમન થાય છે. ભવિષ્યમાં ગ્રહણ થનારાઓનું પહેલાં પરિણમન થતું નથી. આ પ્રકારે પરિણમનની જેમ જ કર્મના ચય, ઉપચય, ઉદીરણ, વેદના અને નિર્જરણ પણ સમજવું જોઇએ. તેજસ શરીર માટે પણ આ જ સિદ્ધાંત છે અને કાશ્મણ શરીર માટે પણ આજ છે. અણાભોગ આહાર- વગર ઇચ્છાએ થતાં રોમ આહારનાં સર્વ જીવો નિરંતર અભિલાષી હોય છે. [રોમ આહાર એ અણાભોગ આહારનો પ્રકાર છે. આહાર પ્રત્યાખ્યાનમાં આ અણાભોગ આહારનો આગાર હોય છે.] મનુષ્યને આહારની ઈચ્છા જગન્ય અંતમુહુર્ત અને ઉત્કૃષ્ટ અઠમભકતે(ત્રણ દિવસે) થાય છે. (૪) સૂક્ષ્મ અને બાદર અર્થાત્ નાના-મોટા વિવિધ પ્રકારના કર્મ દ્રવ્ય વર્ગણાના પુગલોનું અને આહાર દ્રવ્ય વર્ગણાનાં પુગલોનું ભેદન,ચય આદિ થાય છે. ઉદ્ધવર્તન, અપવર્તન, બંધ, સંક્રમણ, નિધત્તિકરણ, નિકાચિત કરણ ,ઉપશમ, ઉદીરણા(એ આઠ કરણ છે) (કરણ એટલે –અબાધાકાળ દરમ્યાન કર્મો પર થતી આત્મભાવોની અસર) અણુ અને બાદર કર્મ પુદ્ગલોમાં થાય છે. અર્થાત્ કર્મ વર્ગણામાં અણુ-બાદર વિવિધ પુદ્ગલ હોય છે. (૫) બંધ, ઉદય, ઉદીરણા અચલિત કર્મની થાય છે; અપવર્તન સંક્રમણ આદિ પણ અચલિત કર્મના થાય છે; ફક્ત નિર્જરા જ ચલિત થયેલ કર્મની થાય છે. આ પ્રકારે ચોવીસ દંડકની અપેક્ષાએ પણ ઉક્ત સંપૂર્ણ વિષય સમજી લેવાનો. આહાર, ઉશ્વાસ, સ્થિતિ આદિનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના વિભિન્ન પદોથી, અહીં પણ ચોવીસ દંડકમાં સમજી લેવું. (૬) સ્વયં આરંભ(હિંસાદિ આશ્રવ) કરનાર આત્મારંભી છે, બીજાને આરંભમાં જોડનાર પરારંભી છે અને ત્રીજો ભેદ ઉભયારંભીનો છે. ત્રેવશ દંડકના જીવોમાં આ ત્રણ ભેદ મળે છે. મનુષ્યમાં આ ત્રણ ઉપરાંત અનારંભીનો એક ભેદ વિશેષ મળે છે. શભયોગી પ્રમત્ત સંયત અને બધા અપ્રમત્ત સંયત અનારંભી હોય છે. તે સિવાયના બધા સંયત, અસંયત, અનારંભી હોતા નથી. સલેશી અને ત્રણ શુભ લેશ્યાવાળા સમુચ્ચય જીવ અને મુનષ્યમાં આરંભીના ચારે ભેદ મળી શકે છે. બાકીના બધા દંડકોમાં પોત-પોતાની લેશ્યાની અપેક્ષાએ પણ આરંભી આદિ ત્રણ ભેદ હોય છે; પણ અનારંભી હોતા નથી. તેજો, પદ્મ, શુકલ લેશી વૈમાનિકમાં પણ આરંભી આદિ ત્રણ ભેદો હોય છે, અનારંભી નહિં. એનું રહસ્ય એ છે કે છઠ્ઠા(પ્રમત્ત) ગુણસ્થાન સુધીના જીવોને પ્રમાદ યોગના કારણે સૂક્ષ્મ હિંસા જન્ય ક્રિયા ચાલુ જ રહે છે. (૭) જ્ઞાન અને દર્શન આ પરા ભવ સધી પણ રહી શકે છે અને પરભવમાં પણ સાથે ચાલી શકે છે. ચારિત્ર અને તપ આ ભવ સધી જ રહે છે. અર્થાત્ સંયત અવસ્થામાં પણ મરનાર મૃત્યુ પછી તુરત અસંયત બની જાય છે. સંથારા રૂપ આજીવન તપ કરનાર પણ મરણ પામ્યા પછી તુરંત તપ રહિત થઈ જાય છે. (૮) અસંવૃત અણગાર અને અન્ય અસંવૃત આત્માઓ મુક્તિ પ્રાપ્ત કરતા નથી પરંતુ તે સાત અથવા આઠ કર્મોનો પ્રકૃતિ બંધ આદિ ચારે પ્રકારના બંધની વૃદ્ધિ કરીને સંસાર ભ્રમણની વૃદ્ધિ કરે છે.સંવૃત અણગાર-આશ્રવને રોકનારા સુસાધુ જ ક્રમશઃ કર્મ પરંપરાને અટકાવીને અને ક્ષય કરીને મુક્તિ પ્રાપ્ત કરે છે. તમામ દુઃખોનો અંત કરે છે. (૯) અસંયતિ–અવિરત જીવ પણ દેવગતિમાં જઈ શકે છે. જે અનિચ્છાથી ભૂખ- તરસ, ડાંસ-મચ્છર, બ્રમચર્યવાસ, ગરમી-ઠંડી, અસ્નાનથી મેલ, પરસેવા આદિના કષ્ટ (વિશેષ કષાયક્રોધ કર્યા વિના)સહન કરે છે તે વ્યંતર જાતિનાં દેવ બની શકે છે. તે દેવ
Page #115
--------------------------------------------------------------------------
________________
jainology II
115
આગમસારે
દેવઋદ્ધિ સમ્પદા અને દેવીઓના પરિવાર સહિત સુખાનુભવ કરે છે અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમ સુધી દેવ ભવમાં રહી શકે છે. ઓછામાં ઓછી તે ત્યાં દસ હજાર વર્ષની ઉમર પ્રાપ્ત કરે છે.
ઉદેશક: ૨ (૧) જીવ પોતેજ કર્મ બાંધે છે અને પોતે જ ભોગવે છે. પરંતુ તે ત્યાં સુધી જ કર્મોના ફળથી અલગ રહે છે કે જ્યાં સુધી તે કર્મ ઉદયમાં આવતા નથી. આયુષ્ય કર્મ પણ જ્યાં સુધી ઉદયમાં આવતા નથી ત્યાં સુધી જીવ તે બાંધેલા નરક આદિ આયુષ્ય સંબંધી દુઃખોથી દૂર રહે છે. અર્થાત્ કર્મ બાંધ્યા બાદ પણ જીવ કેટલાક સમય સુધી તે કર્મના ઉદયથી બચીને રહે છે. (૨) પ્રજ્ઞાપના પદ-૧૭, ઉદેશક-૧ અને ૨ અનુસાર લેગ્યા સંબંધી સંપૂર્ણ વર્ણન છે. અર્થાત્ ચોવીસ દંડકના સલેશી જીવોનો આહાર, કર્મ, વર્ણ, વેશ્યા, વેદના, ક્રિયા, આયુષ્યની સમાનતા–અસમાનતા સંબંધી વર્ણન અને ચોવીશ દંડકના જીવોની લેશ્યા અને તેનું અલ્પ બહુત્વ આદિ વર્ણન ત્યાં પ્રજ્ઞાપના સૂત્રમાં છે. (૩) જીવનો સંસારમાં રહેવાનો કાળ ચાર પ્રકારનો છે– ૧. નરકના રૂપમાં રહેવાનો સંસાર કાળ ૨. તિર્યંચ રૂપમાં રહેવાનો સંસાર કાળ ૩. મનુષ્ય રૂપમાં રહેવાનો સંસાર કાળ ૪. દેવરૂપમાં રહેવાનો સંસાર કાળ અલ્પબદુત્વઃ- જીવના સંસાર કાળમાં સર્વથી અલ્પકાળ મનુષ્ય અવસ્થાનો છે. નરક અવસ્થાનો સંસાર કાળ તેનાથી અસંખ્ય ગુણો છે. દેવરૂપનો કાળ તેનાથી પણ અસંખ્ય ગુણો છે અને તેનાથી તિર્યંચ રૂપ સંસારકાળ અનંત ગુણો છે. (૪) આ સંસારકાળની અન્ય ત્રણ પ્રકારે વિચારણા કરવામાં આવી છે.– ૧. શૂન્યકાળ ૨. અશૂન્યકાળ ૩. મિશ્રકાળ અશુન્ય કાળ :- જેટલા સમય સુધી નિરંતર તે ગતિમાં એક પણ જીવ અન્યગતિથી આવે નહિં અને તે ગતિથી એક પણ જીવ નિકળી(મરી)ને અન્ય ગતિમાં જાય નહિં. જેટલી સંખ્યા હોય તેટલી જ રહે એવા કાળને અશન્યકાળ કહેવાય છે. શૂન્ય કાલ – અપેક્ષિત કોઈ સમયમાં જે જીવ તે ગતિમાં છે. તે તમામ નિકળી જાય અને તેમાંથી એક પણ જીવ જ્યાં સુધી તે ગતિમાં પાછો ન આવે, બધા નવા જીવ જ રહે એવા કાલને શૂન્યકાલ કહે છે. મિશ્ર કાલ:- અપેક્ષિત કોઈ સમયના જીવોમાંથી એક પણ જીવ બાકી રહે અથવા નવા એક પણ જીવ આવી જાય એવી મિશ્ર અવસ્થા જેટલા પણ સમય સુધી રહે, તે મિશ્રકાલ છે અર્થાત્ તે કાળ અશૂન્યકાલની પરિભાષામાં પણ ન આવે અને શૂન્યકાલની પરિભાષામાં પણ ન આવે, પરંતુ તેનું સ્વતંત્ર જ મિશ્ર સ્વરૂપ હોય છે. શૂન્યકાલ તિર્યંચગતિમાં હોતો નથી. કારણ કે તેમાં રહેલા સર્વ જીવો અનંત છે. તે નીકળીને ત્રણ ગતિમાં સમાય શકતા નથી. બાકીની ત્રણ ગતિમાં- શૂન્યકાળ હોય છે કેમ કે જીવ લાંબાકાલ સુધી તિર્યંચમાં રહે છે તો ત્રણ ગતિઓમાં શૂન્યકાળ બની જાય છે. (૫) અંત ક્રિયાનું વર્ણન, અસંયતી ભવ દ્રવ્ય દેવ આદિ ૧૪ બોલોનો દેવોત્પાત વર્ણન અને અસનિ આયુ સંબંધી વર્ણન પ્રજ્ઞાપના પદ ૨૦ અનુસાર છે. (૬) પ્રશ્નનું સમાધાન મેળવ્યા પછી શિષ્ય ગુરુ પ્રત્યે શ્રદ્ધા અને વિનમ્રતા પ્રગટ કરતાં એમ કહેવું જોઈએ કે– હે ભગવાન! જે રીતે આપે જણાવ્યું તે સત્ય છે, વાસ્તવિક છે, મને સમજવામાં આવી ગયું છે.
ઉદ્દેશક: ૩ (૧) જીવ કાંક્ષા મોહનીય એટલે કે મિથ્યાત્વ મોહનીય સર્વથી સર્વ બંધ કરે છે. અન્ય કોઈ વિકલ્પ એક દેશનો નથી. અર્થાત્ જીવ સર્વ આત્મ પ્રદેશોથી જ કર્મ વર્ગણાના પુગલ ગ્રહણ કરે છે. સર્વ આત્મ પ્રદેશો પર જ તે કર્મોનો બંધ થાય છે અને ગ્રહણ કરેલ સર્વ પુગલોનો બંધ થાય છે. આત્માના કોઈ એક વિભાગમાં કર્મબંધ થતો નથી. અથવા કોઈપણ આત્મ વિભાગ બંધ શૂન્ય રહેતો નથી. પ્રતિપળ બંધનારા સર્વ કર્મ સર્વ આત્મ પ્રદેશો પર બંધાય છે અને તે ગ્રહણ કરેલ કર્મ પુગલ કોઈ એક કિનારાથી બંધાઈ જાય એવું પણ નથી. તે કર્મ પણ પોતાના સંપૂર્ણ રૂપથી આત્માની સાથે બંધાય છે. આ જ રીતે આઠેય કર્મ અને સર્વ દંડકની અપેક્ષા સૈકાલિક સિદ્ધાંત સમજવો જોઇએ. [નોંધ: આત્માનાં આઠ રુચક પ્રદેશો કર્મબંધથી અસ્પષ્ટ રહે છે, એવી ખોટી માન્યતાનું અહિં ખંડન થાય છે.] (૨)બંધની જેમ ઉદય–ઉદીરણા, ચય–ઉપચય, નિર્જરા ઇત્યાદિ પણ સર્વથી સર્વ થાય છે. બંધ, ચય, ઉપચય થયેલ પુલ દીર્ધકાળ સુધી સત્તામાં રહી શકે છે. પરંતુ ઉદય ઉદીરણા અને નિર્જરિત થયેલ પુગલની અલ્પતાલમાં આત્માથી સત્તા નષ્ટ થાય છે (૩) વિવિધ કારણો અને નિમિત્તોથી જીવ જિનવાણી પ્રત્યે શંકાશીલ થાય છે. સંદેહશીલ પરિણામોની વૃદ્ધિના કારણે કાંક્ષા મોહનીય રૂપ મિથ્યાત્વ મોહનીયને વેદે છે અર્થાત્ સમ્યગુદષ્ટિ અથવા શ્રમણ પણ અનેક રીતે શંકાશીલ બની જાય છે. ત્યારે તેમને તે શંકા નિવારણ માટે પ્રયત્ન કરવો જોઇએ અને સંદેહ નિવારણ તત્કાળ ન થઈ શકે તો આ ચિંતન સંસ્કારોથી આત્માને ભાવિત કરવો જોઈએ કે- જે કાંઈ તત્ત્વ જિનેશ્વર ભગવંતોએ જણાવ્યું છે તે પૂર્ણ સત્ય છે, નિઃશંક છે, પૂર્ણ શ્રદ્ધા કરવા યોગ્ય છે. આજે મને જે તત્ત્વ સમજવામાં નથી આવ્યું તે મારી અજ્ઞાન કર્મ પ્રભાવિત દશા છે અથવા સમજવાનો કે સમજાવવાનો ખરેખર સંયોગ મળ્યો નથી.
ભગવત્ ભાષિત જે તત્ત્વ છે તે જ સત્ય છે; શંકા યોગ્ય નથી; આવા ચિંતનથી આત્માને ભાવિત કરી, આત્મામાં શ્રદ્ધાને નિશ્ચલ કરનારા જિનાજ્ઞાના આરાધક બને છે અને શંકાઓ થવાથી તેનામાં પૂંજાઈને અશ્રદ્ધાનું શરણ લેનારા જિનાજ્ઞાના વિરાધક થાય છે. (૪) પદાર્થોનો અસ્તિત્વ સ્વભાવ અસ્તિત્વમાં રહે છે. તેમાં નાસ્તિત્વ સ્વભાવ છે તે પણ પોતાના સ્વભાવમાં રહે છે. તે બન્ને ભાવોને વીતરાગ સર્વજ્ઞ ભગવાન તે તે રૂપમાં જાણે અને સમજે છે અને તેવું જ કથન કરે છે. વિતરાગ ભગવાન જેવું જ્યાં હમણાં જાણે છે તેવું જ બીજે કયારેય પણ જાણે છે. અર્થાત્ ક્ષેત્રકાળના પરિવર્તનથી તેમના જ્ઞાનમાં કોઈ પણ પરિવર્તન થતું નથી. કેમ કે તેમનું કેવળજ્ઞાન સર્વથા અપરિવર્તનશીલ હોય છે. તેથી તેમનું જ્ઞાન અને પ્રરૂપણ–નિરૂપણ હંમેશા એક સરખું જ રહે છે.
Page #116
--------------------------------------------------------------------------
________________
આગમસાર– ઉતરાર્ધ
116
(૫) કાંક્ષા મોહનીય(આદિ કર્મ)પ્રમાદથી ઉત્પન્ન થાય છે, પ્રમાદ યોગોથી (મન, વચન, કાયાથી) ઉત્પન્ન થાય છે, યોગ વીર્યથી અને વીર્ય શરીરથી ઉત્પન્ન થાય છે. શરીરનું નિર્માણ કર્મ સંયુક્ત જીવ જ પોતાના પુરુષાર્થથી કરે છે. તે પ્રમાદના પ્રકારો આ પ્રમાણે છે. ૧. અજ્ઞાન દશા, ૨. સંશય ૩. મિથ્યા જ્ઞાન ૪. રાગ ૫. દ્વેષ ૬. મતિભ્રમ ૭. ધર્મમાં અનાદર બુદ્ધિ ૮. અશુભ યોગ.
મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, યોગ આ પાંચ કર્મ બંધના નિમિત્ત કારણ કહેવામાં આવ્યા છે. છતાં અહીં કેવલ પ્રમાદની પ્રમુખતાથી કરવામાં આવેલ કથન અપેક્ષાયુક્ત છે. કારણ કે પ્રમાદ શબ્દ વિશાળ અર્થનો સમાવેશ કરવા– વાળો છે. અર્થાત્ પ્રમાદ શબ્દથી સંસારની તમામ પ્રવૃત્તિઓનું ગ્રહણ પણ થઈ જાય છે.
(૬) જીવ પોતે જ પોતાના ઉત્થાન–કર્મ–બલ–વીર્ય-પુરુષકાર– પરાક્રમથી કર્મોને વેદે, ઉપશમન કરે, સંવરણ(કર્મોનું અટકાવવું) કરે છે અને ગર્હા પણ સ્વયં કરે છે. અર્થાત્ કર્મોની આલોચના અને તેના બંધથી નિવૃત્તિરૂપ સંવર ધારણ કરે છે અને સંચિત કરેલા કર્મોની નિર્જરા પણ સ્વયં પોતાના પુરુષાર્થથી કરે છે. ઉદય પ્રાપ્ત ન હોય એવા કર્મોની ઉદીરણા કરાય છે. વેદન, ઉદય પ્રાપ્ત કર્મનું થાય છે. ઉપશમન, ઉદય પ્રાપ્તનું નહિં પરંતુ સત્તામાં રહેલા કર્મોનું થાય છે. નિર્જરા ઉદય પ્રાપ્ત વેદાયેલા કર્મોની હોય છે. આ બધું પ્રવર્તન જીવના પોતાના ઉત્થાન, કર્મ, બલ, વીર્ય પુરુષાકાર પરાક્રમથી જ થાય છે. (૭) એકેન્દ્રિય પણ કાંક્ષા મોહનીય કર્મનું વેદન ઉદયાનુસાર કરે જ છે. પરંતુ તે અનુભવ કરતો નથી. કેમ કે તેમને તેવી તર્ક શક્તિ, સંજ્ઞા, પ્રજ્ઞા, મન અને વચન હોતા નથી. છતાં પણ સર્વ પ્રકારનાં કર્મોનું વેદન તો તેમને થાય જ છે.
એકેન્દ્રિય સંબંધી એવા અનેક તત્ત્વ શ્રદ્ઘા કરવા યોગ્ય હોય છે. તેના વિષયમાં આ વાકય હંમેશાં યાદ રાખવું જોઇએ કે ભગવદ–ભાષિત તત્ત્વ સત્ય જ છે; શંકા કરવા યોગ્ય કિંચિત માત્ર નથી. આગમમાં આ વાક્યનું અનેક સ્થાને પુનર્કથન થયું છે. (૮) શ્રમણ નિર્રન્થ પણ કોઈ નિમિત્ત સંયોગ અથવા ઉદયવશ કાંક્ષા મોહનીય (મિથ્યાત્વ)નું વેદન કરે છે અર્થાત્ કોઈ પ્રસંગો અને તત્ત્વોને લઈને તે પણ સંદેહશીલ બની જાય છે. ક્યારેક સંદેહમાં મુંજાઈ જવાથી કાંક્ષા મોહનીયનું વેદન થાય છે. ફરી સમાધાન પામીને અથવા શ્રદ્ધાના ઉક્ત વાકયનું સ્મરણ કરીને મૂંઝવણથી મુક્ત(સ્વસ્થ) અવસ્થામાં આવી જાય છે.
જે વધુમાં વધુ મૂંજાતો રહે કે મૂંઝવણમાં જ સ્થિર થઈ જાય છે અથવા ઉક્ત શ્રદ્ઘા વાકયનું સ્મરણ ન કરી શકે તો તે કાંક્ષા મોહનીયનું વેદન કરીને સમકિતથી ભ્રષ્ટ બની જાય છે.
તેથી શ્રમણ નિગ્રન્થોને તત્ત્વજ્ઞાન ચિંતવના કરતાં કરતાં પણ શ્રદ્ધામાં સાવધાન રહેવું જોઇએ અને ઉક્ત અમોધ શ્રદ્ધા રક્ષક વાકયને માનસપટ પર હંમેશા ઉપસ્થિત રાખવું જોઇએ.
સંદેહ ઉત્પત્તિનાં કેટલાય નિમિત કારણો છે. તે આ પ્રમાણે છે– અનેક પ્રકારે પરંપરાએ પ્રચલિત થતાં (૧) જ્ઞાનની વિભિન્નતાઓ (૨) દર્શનની વિભિન્નતાઓ (૩) આચરણની વિભિન્નતાઓ (૪) લિંગ–વેશભૂષાઓની વિભિન્નતાઓ (૫) સિદ્ધાંતોની વિભિન્નતાઓ (૬) ધર્મ પ્રવર્તકોની વિભિન્નતાઓ. એ જ રીતે (૭) કલ્પોની (૮) માર્ગોની (૯) મત મતાંતરોની (૧૦) ભંગોની (૧૧) નયોની (૧૨) નિયમોની અને (૧૩) પ્રમાણોની વિભિન્નતાઓ.
વ્યવહારમાં વિભિન્ન જીવોની વિભિન્નતાઓને અને ભંગો કે નયોની વિભિન્નતાઓને જોઈને, સમજી નહિ શકવાથી અથવા નિર્ણય નહીં કરી શકવાથી કુતૂહલ, આશ્ચર્ય અને સંદેહશીલ થઈને શ્રમણ નિગ્રન્થ કાંક્ષા મોહનીયના શિકાર બની શકે છે. તેથી ગુરુઓએ પોતાના શિષ્યોને પ્રથમથી જ વિવિધ બોધ દ્વારા સશક્ત—મજબૂત બનાવવા જોઇએ. જેથી તે આવી સ્થિતિઓના શિકાર બની પોતાની સુરક્ષાને જોખમમાં નાંખનારા ન બને. પરંતુ જ્ઞાનના અમોધ શસ્ત્રથી સદા અજેય બનીને પોતાના સમ્યક્ત્વની સુરક્ષા કરવામાં શક્તિમાન રહે.
પ્રત્યેક શિષ્ય અને સાધકોએ પણ શરૂઆતથી જ સ્વયં આ પ્રકારે અજેય અને સુરક્ષિત બનવાનો પ્રયત્ન કરવો જોઇએ. તેમજ અશ્રદ્ધા જન્ય પ્રત્યેક પરિસ્થિતિમાં શ્રદ્ધાના અમોધ શસ્ત્ર રૂપ આ વાકયને મનમાં તૈયાર રાખવું જોઇએ કે– ભગવદ્ ભાષિત તત્ત્વ સત્ય જ છે, તેમાં શંકા કરવા યોગ્ય કાંઈ જ નથી
ઉદ્દેશક : ૪
(૧) કર્મ પ્રકૃતિના ભેદ અને તેના વિપાક(ફળ) આદિનું વર્ણન પ્રજ્ઞાપના પદ –૨૩, ઉદ્દેશક–૧ અનુસાર સમજવું. (૨) મોહનીય કર્મ(મિથ્યાત્વ મોહનીયની અપેક્ષા)ના ઉદયમાં જીવ પરલોક જાય છે, તે સમયે તે પંડિત વીર્યવાળો અને બાલ પંડિતવીર્યવાળો હોતો નથી. પરંતુ બાલ વીર્યવાળો હોય છે અને બાલવીર્યમાં કાળ કરીને પરલોકમાં જાય છે.
(૩) મોહનીય કર્મના ઉદયથી(સંયમી) જીવ પતનને પ્રાપ્ત કરે છે, ત્યારે કોઈ સંયમથી શ્રમણોપાસક અવસ્થામાં જાય છે. તો કોઈ અસંયમ અવસ્થામાં જાય છે.
(૪) મોહનીય કર્મનો ઉપશમ થવાથી જીવ પ્રગતિ–વિકાસ કરે છે. ત્યારે કોઈ શ્રાવક અવસ્થામાં જાય છે, તો કોઈ સંયમ અવસ્થામાં જાય છે.
(૫) આ પતન અને પ્રગતિ જીવ પોતે જ કરે છે. બીજાના કરવાથી થાય નહિં,
(૬) મોહનીયકર્મના ઉદયથી જીવની પરિણતિ બદલાઈ જાય છે. તે જેમ પહેલાં શ્રદ્ધા–રુચિથી ધર્માચરણ આદિ કરે છે, તેમ પછી શ્રદ્ધા-રુચિ આચરણ તેના રહેતા નથી. એવો જ આ મોહ કર્મનો ઉદય પ્રભાવ હોય છે.
(૭) કરેલા કર્મ ભોગવ્યા વિના છુટકારો થતો નથી. તેમાં સૈદ્ધાન્તિક વિકલ્પ એ છે કે બંધાયેલા બધા કર્મ, 'પ્રદેશથી' ભોગવવા આવશ્યક હોય છે અને વિપાકથી ભોગવવામાં વિકલ્પ હોય છે. અર્થાત્ કેટલાક કર્મ વિપાકોદય વિના જ નષ્ટ થઈ જાય છે. તેના ત્રણ કારણ છે.
(૧) તે એવા જ પ્રકારના મંદ રસથી બંધાયેલા હોય (૨) તે કર્મને અનુકૂળ બાહ્ય સંયોગ ન મળે (૩) વિશિષ્ટ તપ-ધ્યાનથી નાશ પામી જાય. જેમ કે–૧. ચરમ શરીરી, તીર્થંકર, ચક્રવતી આદિના ભવમાં બંધાતા અનેક કર્મ મંદ પરિણામ- વાળા હોવાથી પ્રદેશ ઉદયથી જ નાશ થાય છે. ૨. નરકમાં તીર્થંકર નામ કર્મ, અણુત્તર વિમાનવાસી દેવમાં સ્ત્રીવેદનો સંયોગ હોતો નથી.
Page #117
--------------------------------------------------------------------------
________________
jainology II
117
આગમસાર ૩.(ભવ કોડિ સંચિય કર્મો તવસા નિજરિ જઈ)કરોડો ભવના સંચિત કરેલા સામાન્ય અને નિકાચિતકર્મ પણ તપથી ક્ષય થઈ જાય છે (૮) સર્વજ્ઞ સર્વદર્શી ભગવાન સ્પષ્ટ જાણે છે કે અમુક જીવ પોતાના કર્મ કઈ કઈ રીતે ભોગવશે. જેમ કે– પ્રદેશથી અથવા વિપાકથી, તપ આદિથી, અભ્યપ-ગમિકી ઉદીરણાથી (લોચ આદિથી) અથવા સ્વાભાવિક ઉદયથી અમક અમુક કર્મોને ભોગવશે. તે અનુસાર જીવ પોતાના કર્મના ફળને ભોગવીને જ મુક્ત થશે. (૯) જીવ, પરમાણુ અને સ્કંધ આ ત્રિકાલિક શાશ્વત પદાર્થ છે. લોકમાં તેનો અભાવ થતો નથી. (૧૦) જીવ સર્વજ્ઞ સર્વદર્શી બનીને જ સિદ્ધ થાય છે. છઘસ્થજીવ કોઈ સિદ્ધ થતા નથી. ભલે અવધિજ્ઞાની હોય, પરમઅવધિજ્ઞાની હોય, મન:પર્યવજ્ઞાની અથવા ચાદ પૂર્વધર હોય, તાત્પર્ય એ છે કે, છવસ્થ અવસ્થાથી(ડાયરેકટ) સીધા કોઈ મુક્ત ન થાય પરન્તુ પરંપરાથી કેવલી બની (સર્વજ્ઞ-સર્વદર્શી બની) મુક્ત થઈ શકે છે; આ સૈકાલિક સિદ્ધાંત છે. (૧૧) સર્વજ્ઞ સર્વદર્શી કેવલી" અલમસ્તુ' કહેવાય છે. અર્થાત્ જેમણે મેળવવા યોગ્ય સર્વ જ્ઞાનાદિગુણ પ્રાપ્ત કરી લીધા છે. જેમને માટે પ્રાપ્ત કરવા યોગ્ય કાંઈ પણ અવશેષ નથી રહ્યું તે પરિપૂર્ણ જ્ઞાની અલમસ્તુ સંશક છે.
ઉદ્દેશક: ૫ (૧) ૨૪ દંડકના આવાસ – નરકવાસ – સાત નરકમાં ક્રમથી આ પ્રમાણે નરકવાસ થાય છે– (૧) ત્રીસ લાખ, (૨) પચ્ચીસ લાખ, (૩) પંદર લાખ, (૪) દસ લાખ, (૫) ત્રણ લાખ (દ) એક લાખમાં પાંચ ઓછા (૭) સાતમી નરકમાં પાંચ નરકાવાસ છે. ભવનપતિ દેવોના આવાસ – દક્ષિણદિશામાં– ૧. અસુરકુમાર- ૩૪ લાખ, ૨. નાગકુમાર- ૪૪ લાખ, ૩. સુવર્ણકુમાર- ૩૮ લાખ, ૪. વાયકમાર- ૫૦ લાખ, શેષ બધાના ૪૦-૪૦ લાખ ભવનાવાસ છે.
ઉત્તરદિશામાં– ૧. અસુરકુમાર- ૩૦ લાખ, ૨. નાગકુમાર– ૪૦ લાખ, ૩. સુવર્ણકુમાર- ૩૪ લાખ, ૪. વાયુકુમાર- ૪૬ લાખ, શેષ બધાનાં ૩૬-૩૬ લાખ ભવનાવાસ છે. પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, તિર્યંચ, વ્યંતરના નગરાવાસ, જયોતિષીના વિમાનાવાસ અસંખ્ય-અસંખ્ય છે. વૈમાનિક ૧૨ દેવલોકમાં – ક્રમથી આ પ્રમાણે વિમાન સંખ્યા છે– (૧) બત્રીસ લાખ, (૨) અઠ્ઠયાવીસ લાખ, (૩) બાર લાખ, (૪) આઠ લાખ, (૫) ચાર લાખ, (૬) પચ્ચાસ હજાર, (૭) ચાલીસ હજાર, (૮) છ હજાર, (૯-૧૦) ચારસો, (૧૧-૧૨) ત્રણસો, ૯ રૈવેયકની ૩ ત્રીકમાં–૧૧૧, ૧૦૭ અને ૧૦૦ વિમાન છે. પાંચ અનુત્તર વિમાનનાં પાંચ વિમાન છે. (૨) સ્થિતિ સ્થાન – ચોવીસે ય દંડકમાં અસંખ્ય સ્થિતિ સ્થાન છે. અર્થાત્ નરક અને દેવમાં ૧0000 વર્ષ પછી એક સમય અધિક, કે બે સમય અધિક તેમ જ સંખ્યાત–અસંખ્યાત સમય અધિક તેમ સર્વ સ્થિતિઓ હોય છે અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની સ્થિતિ હોય છે. મનુષ્ય તિર્યંચમાં અંતર્મુહૂર્ત પછી સમયાધિક સર્વ સ્થિતિઓ સમજવી અને ઉત્કૃષ્ટ પોત-પોતાની સ્થિતિ અનુસાર જાણવી.
જઘન્ય સ્થિતિના નૈરયિક શાશ્વત મળે છે. એક સમયાધિકથી લઈને સંખ્યાત સમયાધિક સુધીના નૈરયિક કયારેક હોય છે કયારેક નથી હોતા અર્થાત્ અશાશ્વત છે. અસંખ્ય સમયાધિકથી લઈને ઉત્કૃષ્ટ સ્થિતિ સુધીના નૈરયિક શાશ્વત મળે છે.
સાતે નરક, ૧૦ ભવનપતિ, વ્યંતર, જયોતિષી, વૈમાનિક, વિકસેન્દ્રિય, પંચેન્દ્રિય, મનુષ્ય બધામાં જઘન્ય સ્થિતિ પછીના સંખ્યાત સમયાધિક સુધીના સ્થિતિ સ્થાન અશાશ્વત છે. પાંચ સ્થાવરમાં જઘન્યથી ઉત્કૃષ્ટ સુધી બધા સ્થિતિ સ્થાન શાશ્વત છે. મનુષ્યમાં સર્વ જઘન્ય સ્થિતિ સ્થાન પણ અશાશ્વત છે. (૩) અવગાહના સ્થાન :- બધા દંડકોમાં અસંખ્ય અવગાહના સ્થાન છે. જેમાં જઘન્યથી લઈને સંખ્યાત પ્રદેશાધિક સુધીના અવગાહના સ્થાન અશાશ્વત છે. બાકીના બધા અવગાહના સ્થાન શાશ્વત છે. પાંચ સ્થાવરમાં સર્વ અવગાહના સ્થાન શાશ્વત છે, અશાશ્વત નથી. (૪) શરીર - ૨૪ દંડકમાં જેમના જેટલા શરીર છે તે બધા શાશ્વત મળે છે. કેવળ મનુષ્યમાં આહારક શરીર અશાશ્વત છે. (૫) સંહનન, સંસ્થાન – જે દંડકમાં જેટલા–જેટલા સંઘયણ, સંસ્થાન છે તે બધા શાશ્વત છે. (૬)લેશ્યાઃ જે દંડકમાં જેટલી લેગ્યા છે તેમાં પૃથ્વી, પાણી, વનસ્પતિમાં તેજો વેશ્યા અશાશ્વત છે; શેષ બધી લેશ્યાઓ શાશ્વત છે. (૭) દષ્ટિ:- જે દંડકોમાં જેટલી દષ્ટિ છે, તેમાં મિશ્ર દષ્ટિ સર્વત્ર(૧૬ દંડકમાં) અશાશ્વત છે અને ત્રણ વિકસેન્દ્રિયમાં સમ્યગૃષ્ટિ અશાશ્વત છે. (૮) જ્ઞાન અજ્ઞાન :- જે દંડકમાં જેટલા જ્ઞાન-અજ્ઞાન છે તેમાં વિકસેન્દ્રિયમાં બે જ્ઞાન અશાશ્વત છે. બાકીના બધામાં બધા જ્ઞાન અને અજ્ઞાન શાશ્વત છે. અર્થાત્ મનુષ્યમાં મન:પર્યવજ્ઞાની આદિ પાંચ જ્ઞાન શાશ્વત છે. ૯) યોગ, ઉપયોગ :- ત્રણ યોગ અને બે ઉપયોગમાંથી જયાં જેટલા છે. તે બધા શાશ્વત છે. દંડકોમાં શરીર, અવગાહના, વેશ્યા આદિ કેટલા હોય તેનું વર્ણન જીવાભિગમ સૂત્ર પ્રથમ પ્રતિપતિથી જાણી લેવું.
ઉદ્દેશક: ૬ (૧)સૂર્ય જેટલો સૂર્યોદયના સમયે દૂર હોય છે, અસ્તના સમયે પણ એટલો જ દૂર હોય છે.તે જેટલો તાપ અથવા પ્રકાશ ઉદયના
શિ અસ્તના સમયે કરે છે. સૂર્યના કિરણો તે તે ક્ષેત્રને બધી દિશાઓથી સ્પર્શ કરતાં તાપિત અને પ્રકાશિત કરે છે. (૨) લોક અલોકને અને અલોક લોકને કિનારાઓ પર છએ દિશાઓથી સ્પર્શ કરે છે. તેવી જ રીતે દ્વીપ અને સમુદ્ર તડકો અને છાયા; વહાણ અને પાણીનું વસ્ત્ર અને છિદ્ર આદિ આ બધાં એક બીજાનાં કિનારાઓથી છ એ દિશાઓમાં સ્પર્શ કરેલ હોય છે. (૩) જીવને ૧૮ પાપ કોઈ પણ કારણ અને યોગથી અને પોતાના કરવાથી લાગે છે. પાપ કર્યા વગર અથવા બીજાના કરવાથી પાપ લાગતા નથી. તેમ છતાં અવ્રતની ક્રિયામાં ત્યાગ ન હોવાથી પાપના અનુમોદનની પરંપરા ચાલુ રહે છે. (૪) લોક-અલોક, જીવ-અજીવ, ભવી-અભવી, નરક–પૃથ્વી આદિ, ધનોદધિ આદિ, દ્વીપ, સમુદ્ર, પર્વત, શરીર, કર્મ, લેશ્યા આદિમાં કોઈ કોઈથી પહેલાં થયા અથવા પાછળ થયા, પહેલાં હતા અથવા પાછળ હતા, એવું કાંઈ પણ હોતું નથી. આ બધા
Page #118
--------------------------------------------------------------------------
________________
118
આગમસાર- ઉતરાર્ધ શાશ્વત હંમેશા રહેનારા પદાર્થ છે. જેમ કે કુકડી અને ઈડા; આમાં કોઈ પહેલા કે પછી કહી શકાય નહિ. બને અનાદિ પરંપરાથી ચાલ્યા આવે છે. ભગવાનના અંતેવાસી શિષ્ય રોહા અણગારના પ્રશ્નોત્તરના સાર રૂપ આ વિષય છે. (૫) લોક સંસ્થિતિ - આઠ પ્રકારની લોક સંસ્થિતિ છે– ૧. આકાશના આધાર પર વાયુ છે. ૨. વાયુના આધાર પર પાણી છે. ૩. પાણીના આધાર પર પૃથ્વી છે. ૪. પૃથ્વી પર ત્રસ–સ્થાવર જીવો છે. ૫. અજીવ જીવ પ્રતિષ્ઠિત છે. (શરીર આદિ) ઇ.
૭. અજીવનો જીવોએ સંગ્રહ કરી રાખ્યો છે. ૮. જીવનો કર્મોએ સંગ્રહ કરી રાખ્યો છે. રોકી રાખ્યો છે. હવા ભરેલી મશકને પીઠમાં બાંધીને પાણી પર તરીને પાર પહોંચી શકાય છે. આ હવાના આધારે લોક સંસ્થિતિને સમજાવવા માટે દષ્ટાંત છે. (વાયુ કાયનું શરીર અત્યંત સૂક્ષ્મ છે તેથી વાયુ બધાને આધારભુત છે.)
આપણે જે પૃથ્વી પર છીએ તેની નીચે ધનોદધિ છે, તેની નીચે ધનવાત છે, તેની નીચે તનુવાત છે અને તેની નીચે કેવલ આકાશ છે. નોંધઃ વાયુ આકાશને આધારે, પાણી વાયુને આધારે, પૃથ્વી પાણીને આધાર કરી રહેલ છે. તેનો અર્થ – વાયુ આકાશમાં માર્ગ કરી લે છે, ભારે છે આકાશ કરતાં (આકાશ અરુપી અને ભાર વગરનો છે). પાણી વાયુમાં માર્ગ કરી લે છે, વાયુ કરતાં ભારે છે.(તેથી આકાશ અને વાયુ બન્નેમાં રહે છે.) પૃથ્વી પાણીમાં માર્ગ કરી લે છે, પાણી કરતાં ભારે છે.(તેથી આકાશ વાયુ અને પાણી ત્રણેમાં રહે છે.) અગ્નીને વાયુ અને પૃથ્વી(બળતણ)ની જરુર પડે છે. વનસ્પતિને પૃથ્વી પાણી અને વાયુ ત્રણેની જરુર પડે છે. (૬)તળાવમાં ડૂબેલી નાવ જે રીતે પાણીમાં એકમેક થઈને રહે છે તે રીતે જીવ અને પુદ્ગલ આપસમાં એકમેક થઈને લોકમાં રહે છે (૭) સ્નેહ કાય:- સૂક્ષ્મ સ્નેહ કાય. વરસાદના દિવસોમાં જે સીલ–સંધમય હવા હોય છે, તેનાથી પણ અત્યંત સૂક્ષ્મ એક પ્રકારની સ્નેહ કાય હોય છે. જે ૨૪ કલાક બારેમાસ નિરંતર પડતી રહે છે. અર્થાત્ લોકમાં એક પ્રકારના અત્યંત સૂક્ષ્મ સ્નેહિલ શીત યુગલ જે પાણીના જ સૂક્ષ્મ-સૂક્ષ્મતર કોઈ પર્યાય રૂપ છે; તે પડતાં જ રહે છે. પરંતુ જે પ્રકારે ઓસ(જાકળ) આદિ એકત્ર થઈને પાણીના ટીપારૂપ બની જાય છે. તે પ્રકારે આ સૂમ સ્નેહ કાયથી થઈ શકતું નથી; એ તો પોતાની રીતે જ તત્કાલ નાશ થઈ જાય છે.
આ સૂક્ષ્મ સ્નેહકાય અપકાયના જીવ મય હોય છે. સચિત અપકાય મય છે તો પણ અત્યંત સૂક્ષ્મ છે. ચર્મ ચક્ષુથી જોઈ પણ ન શકાય અને પોતાની રીતે શીધ્રતાથી નીચે પડતાંજ નાશ પામી જાય છે, તેનું અસ્તિત્ત્વ સમાપ્ત થઈ જાય છે. દશાશ્રુતસ્કંધ સૂત્રમાં પડિમાધારી શ્રમણના વર્ણનથી એવા પ્રકારનો નિર્ણય થાય છે કે આ સૂક્ષમ સ્નેહકાય સૂક્ષ્મપાણી સ્વરૂપ હોય છે આ સૂક્ષ્મ સ્નેહકાયને કારણે શ્રમણોને રાત્રે ખુલ્લા સ્થાનમાં બહાર જવા માટે અને કયારેક કયારેક દિવસે પણ Úડીલ આદિ જવા માટે (માથા સહિત સંપૂર્ણ)વસ્ત્ર ઓઢીને જ જવાનો નિયમ બતાવવામાં આવે છે. જેથી શરીરની ઉષ્માના કારણે એ જીવોની વિરાધના ન થાય. જાકળ-કોહરો-માંક-ધુમ્મસ આ બધા સચિત અપકાયનાં સ્વરૂપો છે.
ઉદ્દેશક: ૭ (૧) જીવ જ્યાં પણ જન્મ લે છે અથવા જ્યાંથી પણ મરે છે તે સર્વ આત્મ પ્રદેશોથી ઉત્પન્ન થાય છે અને મારે છે. તે સ્થાનના પ્રારંભિક ગ્રહણ કરવા યોગ્ય સર્વ અવગાહન સ્થાનને જન્મ સમયે ગ્રહણ કરે છે અને ગ્રહણ કરેલ સ્થાનને મૃત્યુ સમયે છોડે છે. આહાર પણ જીવ પરિણમન અપેક્ષાએ સર્વ આત્મ પ્રદેશોથી કરે છે. અર્થાત્ ઓજાહાર, રોમાહાર અને કવલાહારનો પરિણમન રૂપ આહાર સર્વાત્મના હોય છે. ગ્રહણ કરેલ આહાર પુદ્ગલોના ઓજાહાર, રોમાહારની અપેક્ષાએ સંપૂર્ણ આહાર પરિણમન થાય છે. કવલાહારની અપેક્ષાએ ગ્રહણ કરેલ આહારનો સંખ્યાતમો ભાગ પરિણમન થાય છે. અનેક સંખ્યાતા ભાગ શરીરમાં પરિણત ન થતાં એમ જ મળ આદિ રૂપોથી નીકળી જાય છે. શરીરના ઉપયોગમાં આવનારને જ આગમમાં વાસ્તવિક આહાર ગણેલ છે. તે સિવાય તો ગ્રહણ નિસ્સરણ રૂપ જ થાય છે. ટિપ્પણ - કવલાહારની અપેક્ષાએ સંખ્યાતમો ભાગ પરિણમન કહેવાથી જ સંગતિ બેસી શકે છે. પ્રતોમાં અસંખ્યાતમાં ભાગ પરિણમનનો પાઠ મળે છે તે અશુદ્ધ છે. કેમ કે પ્રતિદિને બાળકના શરીરનું વજન આહારના સંખ્યામાં ભાગ જેટલું વધે છે. જેથી આહાર પણ સંખ્યામા ભાગે જ પરિણમન થાય તે સ્પષ્ટ સમજાય છે. જો કવલાહારનો અસંખ્યાતમો ભાગ પરિણમન થાય એમ માનવામાં આવે તો જીવનભર ૧0000 અથવા ૨૦000 દિવસોમાં એક કિલો વજન પણ બાળકનું વધી શકે નહિ, જો કે તે સર્વથા અસંગત છે અને પ્રત્યક્ષથી પણ વિરુદ્ધ થાય છે.)
જીવ કેટલાકથોડા) આત્મ પ્રદેશોથી અથવા અડધા આત્મ પ્રદેશોથી જન્મતા-મરતા નથી અને આહાર પણ કરતા નથી. (૨) ૨૪ દંડકમાં એક–એક જીવ કયારેક વિગ્રહ ગતિવાળો પણ હોય છે અને કયારેક અવિગ્રહ ગતિવાળો પણ હોય છે. અનેક જીવોની અપેક્ષાએ એકેન્દ્રિયમાં બને અવસ્થામાં ઘણાં જીવો હોય છે. શેષ ૧૯દંડકમાં વિગ્રહ ગતિમાં જીવ હંમેશાં નહી મળવાથી ત્રણ ભાંગા(એક અશાશ્વતનો) હોય છે. (૩) મહદ્ધિક દેવ મૃત્યુ સમય નિકટ જાણીને મનુષ્ય, તિર્યંચનાં અશુચિમય જન્મ, જીવન, આહારને અવધિથી જોઈને એકવાર ધૃણા, લજ્જા અને દુ:ખથી ત્રાસી જાય છે અને આહાર પણ છોડી દે છે. ત્યાર પછી આહાર કરીને મરી જાય છે અને તિર્યંચ અથવા મનુષ્યમાં ઉત્પન્ન થઈ ત્યાંનો આહાર તેમને કરવો જ પડે છે. જેવું આયુષ્ય બાંધ્યું હોય તેવા સ્થાનમાં જઈને જન્મ લેવો જ પડે છે. (૪) ભાવેન્દ્રિયની અપેક્ષાએ ગર્ભમાં સઈન્દ્રિય જીવ આવીને જન્મે છે અને દ્રવ્યેન્દ્રિયની અપેક્ષાએ અનઈન્દ્રિય જીવ જન્મ લે છે.
તૈજસ કાર્પણની અપેક્ષાએ શરીરી આવીને જન્મે છે અને શેષ ત્રણ શરીરની અપેક્ષાએ જીવ અશરીરી આવીને જન્મે છે. ગર્ભ સંબંધી વિચાર:- ગર્ભમાં આવનાર જીવ સર્વ પ્રથમ પ્રારંભમાં માતા પિતાના રજ અને વીર્યથી મિશ્રિત પુદ્ગલનો આહાર કરે છે પછી માતા દ્વારા કરેલ આહારનો એક અંશ સ્નેહ(પ્રવાહી)ના રૂપમાં ગ્રહણ કરી તેનો આહાર કરે છે.
માતાના શરીરથી સંબંધિત એક રસહરણી નાડી સંતાનના શરીરને સ્પર્શતી રહે છે અને સંતાનના નાભી સ્થાનમાં એક રસ હરણી નાડી હોય છે, જે માતાના શરીર સાથે સ્પર્શેલી રહે છે. આ બન્ને નાડિઓ દ્વારા સંતાનના શરીરમાં આહારનો પ્રવેશ અને પરિણમન થાય છે તથા ચય ઉપચય થઈને શરીર વૃદ્ધિ થાય છે.
Page #119
--------------------------------------------------------------------------
________________
jainology II
119
આગમસાર
આ રસ હરણીથી પ્રાપ્ત થયેલ આહાર ઓજાહાર રૂપ છે. એનું સંપૂર્ણ પરિણમન થાય છે. મળ આદિ બનતા નથી. એટલા માટે ગર્ભગત જીવને મળ, મૂત્ર, કફ, નાકનો મેલ, વમન, પિત્ત આદિ વિકાર થતા નથી. પરંતુ વધેલ પુદ્ગલ પણ હાડકા, મજ્જા, રોમ, કેશ, નખ આદિ શરીર અવયવ રૂપે પરિણત થઈ જાય છે. શરીરમાં માંસ, લોહી અને મસ્તક માતાના અંગ ગણાયા છે અને હાડકાં, મજ્જા અને દાઢી-મૂછ પિતાના અંગ માનવામાં આવ્યા છે
પિતાથી તૈયાર થયેલ આ શરીર અવયવ જિંદગીભર રહે છે. સમયે સમયે ક્ષીણ થતાં હોવા છતાં પણ અંત સુધી રહે છે. ગર્ભગત કોઈ જીવને વિશેષ જ્ઞાનનાં નિમિત્તથી યુદ્ધનાં પરિણામો થઈ જાય છે. તે પરિણામોમાં આયુષ્ય પૂર્ણ થઈ જતાં કાળ કરીને તે જીવ પ્રથમ નરકમાં જઈ શકે છે. કોઈક ગર્ભસ્થ જીવ શુભ અધ્યવસાયો અને ધર્મ ભાવનાથી ઓતપ્રોત થઈને મૃત્યુ થતાં બીજા દેવલોક સુધી જઈ શકે છે. માતા દ્વારા ધર્મ શ્રવણ કરી શ્રદ્ધા આચરણ કરવાથી આ ગર્ભગત જીવ પણ તે ભાવનાથી ભાવિત થાય છે. તેને પણ ધર્મોપદેશ સાંભળવો, શ્રદ્ધા કરવી, તેમ ગણવામાં આવે છે. વ્રત પરિણામ પણ તેના માનવામાં આવ્યા છે.
ગર્ભગત જીવ પગ આગળ કરીને અથવા મસ્તકને આગળ કરીને સીધો ગર્ભથી બહાર આવે છે ત્યારે સુખપૂર્વક આવે છે. પરન્ત તિરછો(ત્રાંસો) આવવાથી તે મરી જાય અથવા કષ્ટપૂર્વક જન્મે છે. તે જીવ શુભ નામ કર્મ લાવ્યો હોય તો વર્ણાદિ શુભ પ્રાપ્ત કરે છે અને અશુભ નામ કર્મ લાવ્યો હોય તો વર્ણાદિ અને સ્વર આદિ અશુભ અમનોજ્ઞ પ્રાપ્ત કરે છે.
ઉદ્દેશક: ૮ (૧) એકાંત બાલ(ચાર ગુણસ્થાનવાળા) મનુષ્ય ચારે ગતિના આયુષ્યનો બંધ કરે છે. જે ગતિના આયુષ્યને એકવાર બાંધે છે પછી જ ત્યાં જાય છે. આયુષ્ય બાંધ્યા વિના જીવ કોઈ ગતિમાં જતો નથી અને આયુષ્ય બાંધ્યા બાદ અન્ય કોઈ ગતિમાં જતો નથી.
સાતમા આદિ ગુણસ્થાનવાળા સાધ) જે આયષ્ય બાંધતા નથી તે મોક્ષગતિમાં જાય છે અને જે આયુષ્ય બાંધે છે તે કેવલ (વમાનિક) દેવ ગતિનું જ આયુષ્ય બાંધે છે. બાલ પંડિત મનુષ્ય ( પાંચમાં ગુણ સ્થાનવાળા શ્રાવક) દેવ આયુષ્યનો બંધ કરે છે અર્થાત્ કેવલ વૈમાનિકના ૧૨ દેવલોકનો આયુબંધ કરે છે. (૨)પાંચ ક્રિયા : ૧. કાયિકી ૨. અધિકરણિકી ૩. પ્રાદોષિકી ૪. પરિતાપનિકી ૫. પ્રાણાતિપાતિકી. હરણને ફસાવવા જાળ બિછાવનારને ત્રણ ક્રિયા લાગે છે. મૃગ ફસાઈ જવાથી પરિતાપનિકી ક્રિયા સહિત ચાર ક્રિયા લાગે છે અને હરણ મરી જવાથી અથવા મારી નાંખવાથી પ્રાણાતિપાતિકી ક્રિયા સહિત પાંચ ક્રિયા લાગે છે. સજીવ ઘાસને બાળવા માટે એકત્ર કરવાથી ત્રણ ક્રિયા,તેમાં ચિનગારી ચાંપવાથી ચાર ક્રિયા અને ઘાસ બાળવાથી પાંચ ક્રિયા લાગે છે કોઈ જીવને મારવા માટે બાણ છોડે તો ત્રણ ક્રિયા, બાણ તેને લાગી જાય તો ચાર ક્રિયા અને તે જીવ મરી જાય તો પાંચ ક્રિયા લાગે છે . કોઈ જીવને મારવાના સંકલ્પથી ધનુષની પણછ(કોરી) ખેંચી કોઈ વ્યક્તિ ઉભો હોય તે સમયે કોઈ બીજી વ્યક્તિ આવી તલવારનો. ઘા કરી તેને મારી નાંખે, જેનાથી ખેચેલું બાણ નિશાન પર લાગી જાય અને તે જીવ પણ મરી જાય, ત્યારે તલવારથી મનુષ્યને મારનારને પણ તેની પાંચ ક્રિયા લાગે છે અને બાણથી મરનાર જીવના નિમિત્તથી ધનુષવાળા મનુષ્યને પણ પાંચ ક્રિયા લાગે છે.
કોઈ પણ પ્રકારના નિમિત્તથી કોઈ જીવ થોડા સમય બાદ મરે છે. અર્થાત્ છ મહિનાની અંદર મરે તો પાંચ ક્રિયા લાગે છે.” મહિના પછી મરવાથી પાંચમી પ્રાણાતિપાતની ક્રિયા લાગતી નથી... તેનું મરવું પ્રહાર નિમિત્તક ગણવામાં નથી આવતું. આ વ્યવહાર નય અપેક્ષાથી કહેવાયેલ છે. તલવાર બરછી આદિથી હાથોહાથ મારનાર વ્યક્તિ તીવ્ર વૈરથી સ્પષ્ટ થાય છે અને તે કાર્યનું ફળ તેને શીધ્ર નજીકના ભવિષ્યમાં મળે છે. (૩) શારીરિક અનેક યોગ્યતાઓથી અને સાધનોથી સમાન બે પુરુષોમાં યુદ્ધ થવાથી એક વ્યક્તિ જીતી જાય છે, એક પરાજિત થાય છે. આમાં વિર્યાન્તરાય કર્મના ઉદય અનુદયનું મુખ્ય કારણ હોય છે. વીર્યવાન વિશેષ પરાક્રમી વ્યક્તિ જીતી જાય છે. ઓછા પરાક્રમવાળા હારી જાય છે. (૪) વીર્ય બે પ્રકારના છે– ૧. લબ્ધિ વીર્ય ૨. કરણ વિર્ય. આત્માને શરીર વીર્યની ઉપલબ્ધિ થવી લબ્ધિ વીર્ય છે. તે વીર્યને ઉપયોગમાં લેવું પ્રવૃત્ત થવું, એ કરણ વીર્ય છે.
ચોવીસ દંડકના જીવ લબ્ધિ વીર્યથી સવાર્ય હોય છે અને કરણ વીર્યથી સવિર્ય, અવીર્ય બને હોય છે. મનુષ્ય શૈલેશી અવસ્થામાં લબ્ધિ વીર્યથી સવીર્ય અને કરણ વીર્યથી અવીર્ય હોય છે. સિદ્ધ બને અપેક્ષાથી અવીર્ય હોય છે. કેમ કે તેમને શરીર જ નથી અને બંને વિર્ય શરીર સાપેક્ષ છે. આત્મ સામર્થ્યથી તે સંપન્ન હોય છે.
ઉદ્દેશક: ૯ (૧) અઢાર પાપોનો ત્યાગ કરવાથી જીવનકથી) હળવો થાય છે અને સેવન કરવાથી ભારે થાય છે. પાપનો ત્યાગ કરવાથી જીવ સંસારને પરિત કરે છે, ઘટાડે છે અને સંસારને પાર કરી મોક્ષમાં ચાલ્યા જાય છે. તેનાથી વિપરીત પાપના સેવન કરનારા જીવ સંસાર વધારે છે અને સંસારમાં વારંવાર ભ્રમણ કરે છે. (૨)અગુરુ લઘુ દ્રવ્ય – આકાશ, આકાશાંતર, કાર્મણ શરીર, કર્મ, ધર્માસ્તિકાય, જીવ, ભાવ લેશ્યા, દષ્ટિ, દર્શન, જ્ઞાન, અજ્ઞાન, સંજ્ઞા, મનોયોગ, વચન યોગ, બન્ને ઉપયોગ, ત્રણેકાળ, સર્વદ્ધા કાલ.
ગુરુ લઘુ દ્રવ્ય - તનુવાત, ધનવાત, પૃથ્વી, દ્વીપ, સમુદ્ર, ઔદારિક આદિ ચાર શરીર, દ્રવ્ય લેશ્યા, કાય યોગ.
ઉભય દ્રવ્ય - કેટલાક પુદ્ગલ દ્રવ્ય અગુરુ લઘુ હોય છે અને કેટલાક ગુરુ લઘુ હોય છે. એટલા માટે પુદ્ગલાસ્તિકાય ઉભય સ્વરૂપ છે. ૨૪ દંડકના જીવ પણ કાર્મણ શરીર અને આત્માની અપેક્ષાએ અગુરુ લઘુ છે અને ચાર શરીરોની અપેક્ષાએ ગુરુ લઘુ છે. તેથી તે પણ ઉભય સ્વરૂપ છે. સર્વ દ્રવ્ય, સર્વ પ્રદેશ, સર્વ પર્યાય આદિ આ સમુચ્ચય બોલ હોવાથી ઉભય સ્વરૂપ છે.
પા, અલ્પેચ્છા. અમચ્છ ભાવ, અપ્રતિબદ્ધતા આદિ ગણોને વધારવા જોઇએ અને ક્રોઘાદિથી રહિત થવા યત્ન કરવો જોઈએ. રાગ દ્વેષથી મુક્ત જીવ જ કાંક્ષા પ્રદોષ(અન્ય મતનો આગ્રહ અને આસક્તિ)નો નાશ થવાથી મુક્ત થઈ શકે છે.
Page #120
--------------------------------------------------------------------------
________________
- 120.
આગમસાર- ઉતરાર્ધ તે જ ચરમ શરીરી થાય છે. એક જ ભવમાં જીવ બહુ મોહ– વાળો હોવા છતાં પછી મોહ મુક્ત, સંવર યુક્ત બની મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. (૪) એક જીવ એક સમયમાં એક જ આયુષ્ય કર્મનો ઉપભોગ કરે છે. અર્થાત્ વર્તમાન ભવનું આયુષ્ય ભોગવે છે, ભૂત અથવા ભવિષ્ય ભવનું આયુષ્ય નથી ભોગવતો. જો કોઈ સિદ્ધાંતવાળા બે આયુષ્ય એક સાથે ભોગવવાનું કહે તો તેનું તે કથન મિથ્યા સમજવું જોઇએ.
ધા કાળની અપેક્ષાએ આગળના ભવને આયુષ્ય વ્યતીત થાય છે. પરંતુ તે અબાધા ૩૫ હોવાથી ઉદયમાં ગણવામાં આવતું નથી. અર્થાત્ તે સમય વિપાકોદય અથવા પ્રદેશોદય બન્ને પ્રકારના ઉદયનો અભાવ હોય છે. તેથી અબાધાકાલ રૂપ સમયના પસાર થવાને ઉદય કહી શકાતો નથી. (૫) અણગાર અને સ્થવિર સંવાદ – એકવાર ત્રેવીસમાં તીર્થકર ભગવાન પાર્શ્વનાથના પરંપરાના શિષ્ય કાલાસ્યવેષિપુત્ર નામના અણગારે ભગવાન મહાવીર સ્વામીનાં સ્થવિર ભગવંતોની પાસે જઈ આક્ષેપાત્મક પ્રશ્ન કર્યા. ત્યારે સ્થવિરોએ યોગ્ય ઉત્તર આપ્યા તે સંવાદ આ પ્રમાણે છેપ્રશ્ન: હે સ્થવિરો! તમે સામાયિક, સામાયિકનો અર્થ જાણતા નથી, એ જ રીતે પચ્ચકખાણ, સંયમ, સંવર, વિવેક, વ્યત્સર્ગ અને તેના અર્થ–પરમાર્થ પણ જાણતા નથી? ઉત્તર: અમે સામાયિક આદિને તથા તેના પરમાર્થને જાણીએ છીએ. પ્રશ્ન: જો જાણો છો તો કહો સામાયિક આદિ શું છે અને તેનો પરમાર્થ શું છે? ઉત્તર પ્રશ્ન કર્તાની મુંઝવણ નિશ્ચય નયની અપેક્ષાથી છે, એવું જાણીને વિરોએ ઉત્તર આપ્યો કે આત્મા જ સામાયિક આદિ છે અને આત્મા જ એનો અર્થ પરમાર્થ છે. ગુણ ગુણીમાં રહે છે. આ બધા ગુણ અને તેનો પરમાર્થ આત્માને જ મળનાર છે. તેથી ગુણ ગુણીના અભેદરૂપ નિશ્ચય નયથી આત્માને જ સામાયિક કહેવામાં આવેલ છે. પ્રશ્નઃ જ્યારે આ બધા આત્મા છે તો ક્રોધ માન આદિ પણ આત્મા જ છે. તેની ગર્તા(નિંદા) કેમ કરો છો? શા માટે કરો છો? ઉત્તર: સંયમના માટે, સંયમ વૃદ્ધિના માટે, આત્મગુણના વિકાસ માટે અને અવગુણ સમાપ્તિ માટે તેની ગહ(નિંદા) કરીએ છીએ. પ્રશ્નઃ તો શું ગહ સંયમ છે કે અગહ સંયમ છે? ઉત્તરઃ પાપ કૃત્યોની નિંદા-ગહ કરવી સંયમ છે. ગહ બધા દોષોનો નાશ કરે છે. તેમાં બાલ ભાવને જાણીને, સમજીને તેનો ત્યાગ થાય છે અને સંયમની પુષ્ટિ થાય છે; આત્મા અધિકાધિક સંયમ ભાવોમાં સ્થિર થાય છે, સ્થાપિત થાય છે.
ત્યાર પછી કાલાસ્યવેષિપુત્ર અણગારની મુંઝવણોનું સમાધાન થઈ જતાં અને શ્રદ્ધા સ્થિર થઈ જતાં તેમણે વંદન કરીને સ્થવિર ભગવંતોની સામે કૃતજ્ઞતા પ્રગટ કરી છે. એટલું જ નહિ પરંતુ પોતાનો મત જે ચાર મહાવ્રતવાળો હતો. તેને બદલે પાંચ મહાવ્રતરૂપ ધર્મનો સ્વીકાર કર્યો. અર્થાત્ ભગવાન મહાવીરના શાસનમાં શિષ્યત્વ સ્વીકારી લીધું. તે પછી તેમણે અનેક વર્ષો સુધી સંયમ પાલન કરી અને આરાધના કરીને સંપૂર્ણ કર્મ ક્ષય કરી મોક્ષ પ્રાપ્ત કર્યો. નિષ્કર્ષ - ભગવાન પાર્શ્વનાથના શિષ્યો ભગવાન મહાવીરના શાસનમાં સંપૂર્ણ રીતે જલ્દી પ્રવેશતા ન હતા. પરન્તુ આ પ્રકારે સમય સમય પર ચર્ચા વાર્તા કરીને કેટલાક શ્રમણો મહાવીરના શાસનમાં પ્રવેશતા હતા(ભળતા હતા). આનું મુખ્ય એક કારણ એ બન્યું હતું કે ગૌશાલક મંખલીપુત્ર પણ ભગવાન મહાવીરના સમકાલમાં જ ધર્મ પ્રણેતા બન્યો હતો અને પોતાને ચોવીસમા તીર્થકર તરીકે જાહેર કરતો હતો. દેવની મદદથી અને નિમિત્તજ્ઞાન ચમત્કાર પ્રયોગથી અધિકાંશ પ્રજાને પોતાનાં ચક્કરમાં ફસાવતો હતો. આ કારણે દ્વિધામાં પડેલા ભગવાન પાર્શ્વનાથના કેટલાક શ્રમણ મહાવીરના શાસનમાં ભળતા ન હતા અને કેટલાક હિંમત કરી પ્રશ્નો દ્વારા ચકાસણી કરતા હતા. તે પહેલાં તેઓ વંદન પણ કરતા ન હતા. તેઓ ચોક્કસ ચકાસણી પછી જ વીરના શાસનમાં ભળતા. તેમ છતાં સેંકડો સાધુઓ તો ગૌશાલકનાં ચક્કરમાં આવી ગયા હતા અને તેનું શિષ્યત્વ પણ સ્વીકારી લીધું હતું. ચોથા આરા અને સતયુગના સમયમાં પણ આવી ન બનવા જેવી ઘટનાઓ બની જતી. (૬) અવ્રતની ક્રિયા અર્થાત્ અપ્રત્યાખ્યાન-પ્રત્યયા ક્રિયા બધાં અવિરત જીવોને સમાન જ લાગે છે. પછી ભલેને વર્તમાનમાં કોઈ શેઠ હોય, અથવા રાજા, ભિખારી, નાના-મોટા કોઈ પણ કેમ ન હોય.
જેવું પણ છે તે વર્તમાનમાં છે. તેનું વર્તમાન પ્રવૃત્તિઓથી બંધ તદનુસાર હોઈ શકે છે. પરંતુ પરોક્ષથી સંબંધિત અવ્રત ક્રિયાના આગમનમાં વર્તમાન અવસ્થાનો પ્રભાવ પડતો નથી.
જો તે કોઈ પણ જીવ વતી બની જાય, દેશવિરતિ અથવા સર્વ વિરતિ સ્વીકાર કરે તો તેની અવ્રતની ક્રિયા પર પ્રભાવ પડે છે. અર્થાત્ તેનું અસ્તિત્વ અવરોધાઈ જાય છે. પરંતુ વર્તમાને જે અવ્રતી જીવ છે તે ભલે હાથી હોય અથવા કીડી તેમને તો અવ્રત ક્રિયા સમાન જ હોય છે. (૭) જે સાધુ ઇરાદાપૂર્વક જાણી જોઈને આધાકર્મી(પોતાના નિમિત્તે બનેલા) આહારાદિનું સેવન કરે છે તે કર્મોની(પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ બધી અપેક્ષાથી) અભિવૃદ્ધિ કરે છે. તે કર્મોને મજબૂત કરે છે; આયુષ્ય કર્મ તો જીવનમાં એક જ વાર બંધાય છે; તેમાં ઘટ–વધ કાંઈ ન થાય; તેથી ઉપર કહેલ વૃદ્ધિ સાત કર્મોની અપેક્ષાએ જાણવી. તેમાં પણ અશાતાવેદનીયનો વિશેષ વિશેષતર બંધ થાય છે. આ પ્રકારે આધાકર્મી આહારનું સેવન કરીને શાતા ઇચ્છનારને પણ આશાતા યોગ્ય કર્મોનો જ અધિકાધિક સંગ્રહ વધી જાય છે.
કોઈ સૂત્રમાં આધાકર્મી આહારાદિ સેવનથી કર્મ બંધ થવાના વિકલ્પ પણ બતાવ્યા છે. તે અનાભોગ અથવા સપરિસ્થિતિક(અપવાદ કારણે) આદિની અપેક્ષાએ છે અને સાધુ માટે એકાંત ભાષા પ્રયોગના નિષેધ માટે છે. કેમ કે કોઈપણ જીવ કોઈ પ્રવૃત્તિ કરતાં કેવા કર્મ બંધ કરે એ તેના વ્યક્તિગત પરિણામો પર નિર્ભર છે, જેને છઘસ્થ માનવ જાણી શકતો નથી, સમજી શકતો નથી, તેથી "તે જીવે કર્મબંધ કર્યો અથવા કર્મોનો બંધ નથી કર્યો" આવો નિર્ણય(ચાય) દેવાનો અધિકાર વ્યક્તિગત કોઈ
Page #121
--------------------------------------------------------------------------
________________
jainology II
121
આગમસાર
છઘસ્થને નથી. પરંતુ સિદ્ધાન્ત રૂપ કહી શકાય છે. ઉક્ત પ્રાસંગિક સૂત્રમાં પણ કર્મબંધ સંબંધીનું કથન સિદ્ધાંત રૂપમાં જ કરવામાં આવેલ છે. જે સાધુ પ્રમાદવશ કે લાપરવાહી વશ સંયમના શિથિલ માનસથી આવી પ્રવૃત્તિ કરે છે, તેની આલોચના પ્રાયશ્ચિત કરતો નથી. તેનો ખેદ અનુભવ કરતો નથી, તે એવા પરિણામો વાળા પ્રસ્તુત સૂત્રોક્ત બંધ કરે છે અને સંસારભ્રમણની વૃદ્ધિ કરે છે. (૮) પ્રાસુક એષણીય અને શાસ્ત્રોક્ત સર્વ પ્રકારના દોષોથી રહિત પૂર્ણ શુદ્ધ આહારાદિ ગ્રહણ કરનાર, ભોગવનાર, શ્રમણ, ઉપરોકત કર્મોનો બંધ કરતો નથી, પરંતુ વિશેષ રૂપથી કર્મ ક્ષય કરે છે અને શીધ્ર જ સંસાર ભ્રમણને ઘટાડી સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે.
એનું કારણ એ છે કે શુદ્ધ ગવેષણા કરનારા અણગાર આત્મ સાક્ષીથી સંયમ ધર્મનું અતિક્રમણ કરતા નથી. છ કાયના જીવોની પણ પૂર્ણ રૂપથી રક્ષા કરે છે. તે જીવોની પૂર્ણ દયા પાળે છે. પરંતુ આધાકર્મી સેવન કરનારા તો તે જીવોની રક્ષા અથવા અનુકંપા તરફ ઉપેક્ષા સેવે છે. (૯) અસ્થિર સ્વભાવવાળા આત્મા જ આ પ્રકારે સંયમભાવથી અસંયમ– ભાવમાં બદલાય છે. અર્થાતુ ગવેષણાથી અગવેષણા ભાવમાં બદલાઈ જાય છે. અસ્થિર બનેલ આત્મા જ વ્રતોનો ભંગ કરે છે; સંયમ મર્યાદાનો ભંગ કરે છે. તેથી મોક્ષાર્થી સાધકે પોતાના આત્માને સ્થિર પરિણામી બનાવવો જોઈએ. કેમ કે બાલ અને પંડિત થનારા જીવ તો શાશ્વત હોય છે. પરંતુ બાલત્વ અને પંડિતત્વ એ અશાશ્વત છે. અર્થાત્ સ્થિર પરિણામોથી પંડિતપણું સ્થિર રહી શકે છે અને અસ્થિર પરિણામોથી તે બાલત્વમાં પરિવર્તિત થઈ શકે છે. તેથી, આત્મસાધકે સંયમના નિયમોનું સ્થિર પરિણામી થઈને પાલન કરવું જોઇએ. આધાકર્મી આદિ દોષોનું સેવન ન કરવું જોઇએ. ત્યારે જ તેનું પંડિતત્વ કાયમ રહી શકે છે.
ઉદ્દેશક: ૧૦ (૧) ચાલતું હોય તેને ચાલ્યું કહેવું. (૨) બે પરમાણુમાં સ્નિગ્ધતા હોય છે, બંધ પણ હોય છે. (૩) દોઢ પરમાણુ કયારેય હોતા નથી. (૪) કોઈ પણ દુઃખ શાશ્વત નથી, કોઈ પણ સ્કંધના દુઃખ, સુખના સ્વભાવ પરિવર્તિત થતા રહે છે. (૫)બોલવા સમયે જ ભાષા ભાષરૂપ કહેવાય છે. (૬) ક્રિયા કરવા સમયે લાગે છે. કર્યા વિના લાગતી નથી. (૭) કરેલા કર્મનો ફળ સ્પર્શ કરીને જીવ વેદના વેદ છે. (૮) સાંપરાયિક ક્રિયા જ્યારે જ્યાં સુધી લાગે છે, ત્યાં સુધી ઈર્યાપથિકી ક્રિયા લાગતી નથી. દસ ગુણસ્થાન સુધી સાંપરાયિક ક્રિયા છે. આગળ ૧૧-૧૨-૧૩ માં ગુણ સ્થાનમાં ઈર્યાવહિ ક્રિયા છે. તેથી એકી સાથે બને ક્રિયા લાગતી નથી. (૨) ચોવીસ દંડકનું ઉત્પત્તિ સંબંધી વિરહકાળ પ્રજ્ઞાપના પદ માં કહેવામાં આવેલ છે.
| || શતક ૧/૧૦ સંપૂર્ણ
શતક-૨: ઉદ્દેશક-૧ (૧) જેવી રીતે બેઈન્દ્રિય આદિ શ્વાસોશ્વાસ લે છે. તેવી જ રીતે એકેન્દ્રિય પણ અનંત પ્રદેશી વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાન પુદ્ગલોનો શ્વાસોશ્વાસ લે છે અને છોડે છે.
વાયુકાય પણ શ્વાસોશ્વાસ લે છે. અચિત્ત વાયુ શ્વાસોશ્વાસ વર્ગણા રૂપ અલગ હોય છે. તેનો શ્વાસોશ્વાસ લઈ શકાય છે. વાયુકાય જીવ વાયુકાયરૂપે લાખો ભવ નિરંતર કરી શકે છે. અર્થાત્ અસંખ્ય ભવ નિરંતર થઈ જાય છે. પરભવમાં જવા સમયે તેજસ કાર્પણ શરીર સાથે રહે છે, ઔદારિક કે વૈક્રિય શરીર રહેતા નથી. (૨) અચિત ભોજી બનેલ અણગાર જો ભવ પ્રપંચથી મુક્ત ન થાય તો તે પણ સંસારમાં જન્મ મરણ કરે છે. ત્યાં પ્રાણ ભૂત જીત અથવા સત્ત્વ કાંઈ પણ હોઈ શકે છે, કહી શકાય છે– ૧. પ્રાણ– શ્વાસોશ્વાસ લેવાથી ૨. ભૂત– શાશ્વત હોવાથી ૩. જીવ- આયુષ્ય કર્મથી જીવે છે માટે ૪. સત્ત્વ- અશુભ-શુભ કર્મોની સત્તાથી ૫.(વિષ્ણુ)વિજ્ઞ– રસાદિને જાણવાથી ૬. વેદક– સુખદુઃખ વેદવાથી.
ભવ પ્રપંચને સમાપ્ત કરનારા અણગાર પ્રાણ ભૂત આદિ કહેવાતા નથી. તે સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પારગત, અંતકૃત (પરિનિવૃત) કહેવાય છે અને સર્વ દુઃખોથી રહિત કહેવાય છે. (૩) સ્કંધક અણગાર :- શ્રાવસ્તી નગરીમાં ગર્દભાલ નામના પરિવ્રાજકના શિષ્ય સ્કંધક પરિવ્રાજક રહેતા હતા. જે બ્રાહ્મણ પરિવ્રાજક મતમાં નિષ્ણાત હતા. વેદોમાં પારંગત હતા. તે નગરીમાં શ્રમણ ભગવાન મહાવીરના(શ્રાવક) ભક્ત "પિંગલ નિર્ગસ્થ " પણ રહેતા હતા. (૪) પિંગલ શ્રાવક - એકવાર "પિંગલ" શ્રાવકે સ્કંધકની પાસે જઈ નીચેના પ્રશ્નો પૂછયાપ્રશ્ન- (૧) લોક સાંત છે કે અનંત? (૨) જીવ સાંત છે કે અનંત? (૩) સિદ્ધિ સાંત છે કે અનંત? (૪) સિદ્ધ સાંત છે કે અનંત? (૫) કયા પ્રકારનાં મરણથી મૃત્યુ પામતાં જીવ સંસાર વધારે છે કે ઘટાડે છે?
આ પ્રકારના પ્રશ્નો સાંભળીને સ્કંધક પરિવ્રાજક કોઈ પણ ચોક્કસ જવાબ આપી શકયા નહીં... પિંગલે ફરી ફરી એ પ્રશ્નોનું પુનરાવર્તન કરી ઉત્તર દેવા માટે આગ્રહ કર્યો... પરંતુ અંધક સંદેહશીલ બનીને મૌન રહ્યા. પિંગલ ત્યાંથી ચાલ્યા ગયા. ભગવાન મહાવીર સ્વામી ગ્રામાનુગ્રામ વિચરતાં કૃતંગલા નગરીમાં પધાર્યા જે નગરી શ્રાવસ્તી નગરીની નજીકમાં જ હતી. સ્કંધકને પણ જાણ થઈ. તેણે આગળ બતાવેલા પ્રશ્નોના સમાધાન ભગવાન પાસેથી પ્રાપ્ત કરવાનો વિચાર કર્યો અને પરિપૂર્ણ વેશભૂષા સાથે પોતાના સ્થાનેથી ચાલી નીકળ્યા. સ્કંધક ભગવાનની સેવામાં – સ્કંધક સંન્યાસી પહેલા ગૌતમ સ્વામીના મિત્ર– સહચારી હતા. ભગવાને, ગૌતમ સ્વામીને જણાવતાં કહ્યું– આજે તમને તમારા જૂના મિત્ર મળવાના છે. ગૌતમ સ્વામીનાં પૂછવાથી ભગવાને તેનું નામ અને આગમનનું કારણ જણાવ્યું.
Page #122
--------------------------------------------------------------------------
________________
આગમસાર- ઉતરાર્ધ
122
ભગવાનને પ્રશ્ન પૂછતાં ગૌતમ સ્વામીએ કહ્યું– પ્રભુ! તે મિત્ર સ્કંધક આપની પાસે દીક્ષા ગ્રહણ કરશે? ભગવાને સ્વીકૃતિરૂપ ઉત્તર આપ્યો. એટલામાં જ સ્કંધક પરિવ્રાજકને સામેથી આવતાં ગૌતમ સ્વામીએ જોયા.
ગૌતમ સ્વામી ઉભા થઈ સામે ગયા અને મધુર વચનોથી સ્વાગત કરીને કહ્યું કે તમે અમુક પ્રસંગ માટે ઉપસ્થિત થયા છો? ત્યાર પછી સ્કંધકની આશ્ચર્ય– મય જિજ્ઞાસાનું સમાધાન કરતાં ગૌતમ સ્વામીએ કહ્યું–મારા ધર્મગુરુ ધર્માચાર્ય જ્ઞાની છે. તેઓશ્રીએ જ આપના મનની વાત મને કહી છે. આ સાંભળી અંધક ભગવાનનાં જ્ઞાન પ્રત્યે શ્રદ્ધાવિત થયા.
તે દિવસોમાં ભગવાન નિત્ય ભોજનચર્યામાં હતા. કાંઈ પણ તપશ્ચર્યા ચાલતી ન હતી. તેથી ભગવાનનું શરીર વિશેષ સુંદર અને સુશોભિત દેખાતું હતું. સ્કંધક, ભગવાનની શરીર સંપદા જોઈને પરમ આનંદ પામ્યા. ભગવાનને તેણે ભક્તિપૂર્વક ત્રણ વાર આવર્તનપૂર્વક વંદન નમસ્કાર કર્યા અને પર્યાપાસના કરવાના હેતુથી ત્યાં બેસી ગયા. પ્રશ્નોનાં સમાધાન :- શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પોતાની રીતે સ્કંધકને સંબોધન કરીને તેના પ્રશ્નો રજૂ કરી સમાધાન આ પ્રકારે કર્યું.
દ્રવ્યથી અને ક્ષેત્રથી લોક સાંત છે. કાલ અને ભાવથી અનંત છે. એ પ્રકારે જીવ પણ દ્રવ્ય અને ક્ષેત્રથી સાંત છે; કાલ અને ભાવથી અનંત છે. એ જ પ્રકારે સિદ્ધ અને સિદ્ધિનું સમજવું અર્થાત્ દ્રવ્યથી એની સંખ્યા છે, ક્ષેત્રથી અવગાહના ક્ષેત્ર સીમિત છે, કાલથી આ ચારે શાશ્વત છે અને ભાવથી એના ગુણો આદિ પણ શાશ્વત છે. તેથી ઉત્તર અનેકાંતિક વચનમય આ પ્રકારે થાય છે કે, " આ સાંત પણ છે અને અનંત પણ છે." બાલમરણથી મરતા જીવો સંસારવૃદ્ધિ કરે છે અને પંડિતમરણથી મરતા જીવો સંસાર ઘટાડે છે. અંધક પરિવ્રાજક થી અંધક અણગાર :- અંધક પ્રભાવિત તો પહેલેથી જ હતા.અંધકે ભગવાનને ધર્મ સંભડાવવા વિનંતી કરી, ભગવાને અંધકને અને ત્યાં ઉપસ્થિત મોટી સભાને ધર્મ કહયો.તીર્થકર ભગવાન દ્વારા સાક્ષાત સમાધાન સાંભળીને તેમના હૃદયનું પરિવર્તન થઈ ગયું અને તેમણે ભગવાનની પાસે શ્રમણ દીક્ષા સ્વીકારી, ભગવાને સ્વયંજ તેમને પ્રવજિત કર્યા અને તેમને સંયમ વિધિ શીખવાડી. સ્કંધક તપ, સંયમથી આત્માને ભાવિત કરવા લાગ્યા. સ્કંધક અણગારે અગિયાર અંગોનું અધ્યયન કર્યું. ત્યારબાદ તેમણે આજ્ઞાપૂર્વક ભિક્ષુની બાર પડિમાની આરાધના કરી; તેમણે ગુણરત્ન સંવત્સર તપવિધિને પૂર્ણ કરી અને અન્ય વિવિધ માસખમણપર્યન્તની તપસ્યાઓની આરાધના કરી; બાર વર્ષનાં સંયમ પર્યાયમાં શરીરને સૂકવીને હાડપિંજર બનાવી નાંખ્યું; જ્યારે શરીરથી પ્રત્યેક કાર્ય કરવામાં તકલીફ થવા લાગી ત્યારે ધર્મ- જાગરણ કરતાં સંલેખના-સંથારો સ્વીકારવાનો નિર્ણય કર્યો અને ભગવાનની આજ્ઞા લઈ, સંથારો ગ્રહણ કરતાં પૂર્વે જીંદકે પાંચ મહાવ્રતોને ફરીને સ્વયં ઉચ્ચારણ કરીને ગ્રહણ કર્યા.સશક્ત શ્રમણોની સહાયતાથી ધીમે-ધીમે વિપુલ પર્વત પર જઈને આજીવન અનશન ગ્રહણ કર્યું. એક માસ સુધી તેમનો પાટોપગમન સંથારો ચાલ્યો. આયુષ્ય પૂર્ણ થતાં દિવંગત થયા. [નોંધઃ સાધુ કે શ્રાવકે સંથાશે ગ્રહણ કરતાં પૂર્વે પોતાના મહાવ્રતો કે અણુવ્રતોને સ્મૃતિ તથા શુધ્ધિને માટે પુનઃ ગ્રહણ કરવા જોઈએ એવી ધારણા આ પરથી કરી શકાય છે.]
સેવામાં રહેલા સશક્ત શ્રમણોએ તેમના પરિનિર્વાણનો કાયોત્સર્ગ કરી તેમના શરીરને ત્યાં જ વોસિરાવી અવશેષ ઉપકરણોને લઈ, ભગવાનની સેવામાં પહોંચી, વંદન નમસ્કાર કરી, સ્કંધક અણગારના સફળ સંથારાના અને કાળધર્મના સમાચાર આપી, તેમના બાકીના ઉપકરણ સમર્પિત કર્યા. સ્કંધકની ગતિઃ– ગૌતમસ્વામીએ પ્રશ્ન પૂછતાં ભગવાને જણાવ્યું કે મારા અંતેવાસી ગુણ સંપન સ્કંધક અણગાર સંયમની આરાધના કરીને બારમાં દેવલોકમાં ગયા છે. ત્યાંથી બાવીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી મહા– વિદેહક્ષેત્રમાં જન્મ લઈને યથા સમય સંયમ ગ્રહણ કરી સંપૂર્ણ કર્મોનો ક્ષય કરશે અને અંતે સિદ્ધ, બુદ્ધ, મુક્ત થશે.
બાલમરણ, પંડિત મરણ, ભિક્ષુ પડિમા, ગુણ રત્ન સંવત્સર તપ આદિનું વર્ણન જુદા જુદા શાસ્ત્રોમાં છે. ટિપ્પણ: અંધક સન્યાસીને પ્રશ્ન પૂછનાર "પિંગલ" શ્રાવક હતા કે શ્રમણ ? આ પ્રશ્ન ઉભો થાય છે. કેમ કે સૂત્રમાં નિર્ગસ્થ અને શ્રાવક બને શબ્દ ઉપલબ્ધ છે. સૂત્રમાં પિંગલ માટે ” પરિવસઈ" ક્રિયાનો પ્રયોગ કરેલ છે, જે શ્રમણોપાસક ગૃહસ્થ અને પરિવ્રાજકો માટે પ્રયોગ કરવામાં આવે છે. નિર્ગસ્થ શ્રમણ માટે એવી ક્રિયાનો પ્રયોગ યોગ્ય ગણાતો નથી. શ્રમણ માટે ગામોગામ દુઈજજમાણે. સમોસ અથવા થેરણ થેર ભૂમિ પરાણે, એવો પ્રયોગ થાય છે. તેથી અહીં નિયંઠે શબ્દ સંદેહાસ્પદ છે, કયારેક ગયો હશે, નિર્ગસ્થ શબ્દનો અસ્વીકાર કરવાથી કોઈ પ્રશ્ન
. તવંત કેવલી ગચં?
ઉદ્દેશક: ૨-૪ (૧) સમુદ્યાત સંબંધી વર્ણન પ્રજ્ઞાપના પદ ૩૬માં છે તે વર્ણન અહીં લગભગ સંપૂર્ણ સમજી લેવું. (૨) નરક પૃથ્વી પિંડ આદિ વર્ણન માટે જીવાભિગમ સૂત્ર ત્રીજી પ્રતિપત્તિનો પ્રથમ ઉદ્દેશક સંપૂર્ણ અહીં સમજી લેવો. (૩) ઇન્દ્રિયો સંબંધી વર્ણન માટે પ્રજ્ઞાપના પદ ૧૫નો પ્રથમ ઉદ્દેશક અહીં સંપૂર્ણ સમજી લેવો.
ઉદ્દેશક: ૫ (૧) દેવ ગતિમાં દેવોની પરિચારણા વિવિધ પ્રકારની હોય છે. સ્વાભાવિક રૂપથી પોતાની દેવીઓની સાથે પરિચારણા કરે છે. વિશેષ રૂપમાં પોતાની દેવીઓ દ્વારા વૈક્રિય કૃત હજારો દેવીઓની સાથે પરિચારણા કરે છે.
કયારેક વિકૃત બુદ્ધિવાળા દેવ અન્ય દેવોની દેવીઓ સાથે પણ પરિચારણા કરે છે અને નિદાન કૃત કોઈ દેવ સ્વયં જ દેવીઓની વિકુર્વણા કરીને તે રૂપોની સાથે પરિચારણા કરે છે.
આ બધા પ્રકારની પરિચારણા કરનારા દેવ કેવળ એક જ પુરુષવેદનું વેદન કરે છે. એક સમયમાં એક જીવને બે વેદનો ઉદય એક સાથે થતો નથી. તેથી સ્વયં દેવી રૂપ બનવું વિડંબના સંયોગ માત્ર હોય છે. તે દેવ પરિચારણા કરવામાં એક પુરુષ વેદનો જ અનુભવ કરે છે. સ્ત્રીવેદનો અનુભવ કરતા નથી. કેમ કે તે દેવ પુરુષ વેદની ઉપશાંતિને માટે જ દેવીનું રૂપ બનાવે છે.
Page #123
--------------------------------------------------------------------------
________________
jainology II
123
આગમસાર
અન્યતીર્થિક એક સમયમાં બે વેદનું વેદના એક વ્યક્તિને થાય એમ કહે છે. તેમનું આ કહેવું મિથ્યા અને બ્રમપૂર્ણ છે. વિભંગ જ્ઞાનના નિમિત્તે આવા કેટલાય ભ્રમ પ્રચલિત થઈ જાય છે. જિનાનુમત સત્ય કથન ઉપર બતાવવામાં આવેલ છે. તેનું વિશેષ સ્પષ્ટીકરણ જાણવા માટે દશાશ્રુત સ્કંધ સૂત્રમાં દશમી દશામાં ૯નિદાનનું વિવેચન જોઈ લેવું. ગર્ભ વિષય:- (૨) વાદળાના રૂપમાં અપકાયના જીવોનું રહેવું જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ છ મહિના સુધી હોઈ શકે છે અને તેને ઉદકગર્ભ કાળ કહેવાય છે. (૩) તિર્યંચનો ગર્ભકાળ જઘન્ય અંત મુહૂર્ત છે, ઉત્કૃષ્ટ આઠ વર્ષનો છે. મનુષ્યનો ગર્ભકાળ જઘન્ય અતિમુહૂર્તનો છે, ઉત્કૃષ્ટ ૧૨ વર્ષનો છે. અર્થાત્ અંતમુહૂર્ત પછી ગર્ભમાં રહેલા જીવનું આયુષ્ય પૂર્ણ થઈ જાય છે અને કોઈ આઠ અથવા ૧૨ વર્ષ સુધી પણ ગર્ભમાં જીવિત રહી શકે છે. (૪) એક જીવ ગર્ભમાં મરીને ગર્ભમાં જન્મે તો એવા ગર્ભની કાયસ્થિતિની અપેક્ષાએ ઉત્કૃષ્ટ ૨૪ વર્ષ સુધી એક જ ગર્ભ સ્થાનમાં
જીવ રહી શકે છે. તે જીવ ગર્ભમાં જ્યારે બીજો જન્મ ધારણ કરે ત્યારે ફરી નવું શરીર બનાવે છે. તે મૃત શરીર તો યેન કેન પ્રકારે વિશીર્ણ થઈ જાય છે. ગળી જાય છે. અથવા કાઢી નાંખવામાં આવે છે. (૫) મનુષ્ય અને તિર્યંચની પરિચારણા પછી યોનિ સ્થાન ઉત્કૃષ્ટ ૧૨ મુહૂર્ત સુધી જીવને ઉત્પન્ન થવા યોગ્ય બની રહે છે. અર્થાત્ યોનિમાં મિશ્રિત બનેલ શુક્ર– લોહી(શોણિત) ઉત્કૃષ્ટ ૧૨ મુહૂર્ત સુધી તે રૂપમાં સુરક્ષિત રહી શકે છે. જઘન્ય માધ્યમની અપેક્ષાએ હીનાધિક કોઈ પણ સમય યથાયોગ્ય હોઈ શકે છે. એકાંતે ૧૨ મુહૂર્ત નહીં સમજવા; તે તો ઉત્કૃષ્ટ કાળ કહેવામાં આવેલ છે. (૭) એક જીવને એક ભવમાં ઉત્કૃષ્ટ અનેક લાખ(લાખો) જીવ પુત્ર રૂપમાં જન્મ લઈ શકે છે અર્થાત્ તે લાખો જીવોનો પિતા હોઈ શકે છે. મનુષ્યનાં એક વખતનાં મૈથુન સેવનમાં અનેક લાખ(૨ થી ૯લાખ) ગર્ભજ મનુષ્ય જીવો ઉત્પન્ન થાય છે. જેમાનાં એક કે બે સિવાયનાં તમામ અપર્યાપ્તા કે અલ્પકાળમાં જ મૃત્યુ પામે છે. આ લાખો જીવો મનુષ્યની અશુચીમાં ઉત્પન્ન થતાં અસંજ્ઞિ સમુઠ્ઠીમ મનુષ્ય નહીં, પણ સંાિ ગર્ભજ મનુષ્ય હોય છે. ઘણુંખરું તો તે સર્વજીવોનું મૃત્યુ થાય છે, કયારેક જો તેમાંના એક મનુષ્યનો જન્મ થાય છે, તો તેની સાથે ઉત્પન્ન થયેલા તેના જેવા લાખો સંજ્ઞિ મનુષ્યનું એટલે કે તેના ભાઈ બહેનોનું મૃત્યુ સંકળાયેલું જ હોય છે.] (૮) મૈથન સેવન પણ એક પ્રકારનો મહાન અસંયમ છે. જે આત્માના વિકાર ભાવ રૂપ વિડમ્બના માત્ર છે. તેનાથી અનેક પ્રમાદ અને દોષોની ઉત્પત્તિની પરંપરા વધે છે. આ કારણે આ મૈથુન સેવનને પાપો તથા અધર્મનો મૂળ તથા દોષોનો ભંડાર દશવૈકાલિક સૂત્રમાં કહેવામાં આવેલ છે. યથા
મૂલમય-મહમ્મસ્ટ, મહાદોસ સમુસ્મય [અબ્રમનાં સેવનથી અનેક પ્રકારનાં રોગોની વૃધ્ધિ થાય છે. જેવા કે કીડનીનાં રોગો, પથરી, હરનીયા,બ્લડ પ્રેશર,પાચનતંત્ર નબળુ પડવું તથા હાર્ટની બીમારીઓ-હાર્ટની નસો સંકોચાઈ જવી કે ચોકઅપ થવી, હાર્ટ પહોળું થવું,નબળું થઇ જવું.] (૯) તુંગિયાપુરી(નગરી)ના શ્રમણોપાસક – તુંગિયા નામની નગરીમાં અનેક આદર્શ શ્રમણોપાસક રહેતા હતા. એક વખત ત્યાં
નિ- વર્તી સ્થવિરશ્રમણ પાંચસો શ્રમણ પરિવાર સાથે પધાર્યા. તે શ્રાવકો સાથે મળીને પર્યુપાસના કરવા ગયા. દર્શન... વંદન કરી ધર્મોપદેશ સાંભળ્યો, પ્રશ્નો પૂછી, સમાધાન પ્રાપ્ત કરી, વિનયભક્તિ કરીને ચાલ્યા ગયા.
કેટલાક સમય બાદ તે નગરીમાં ભગવાન મહાવીર સ્વામીનું પદાર્પણ થયું. ત્યાં ગૌતમ સ્વામી પારણાર્થે ગોચરી માટે નીકળ્યા. લોકો પાસેથી તે નગરમાં ચર્ચા સાંભળવા મળી કે અહીં પાર્શ્વનાથ ભગવાનના સ્થવિરોને અમુક શ્રાવકોએ એવું પૂછયું અને તેનું સમાધાન શ્રમણોએ આપ્યું.
ગૌતમ સ્વામીએ જે કંઈ સાંભળ્યું તે ભગવાનની સેવામાં આવી નિવેદન કરી અને પૂછ્યું કે આવા ઉત્તર સ્થવિર આપી શકે છે? અને એ ઉત્તર તેમના સાચા છે? ભગવાને તે ઘટનાક્રમ અને ઉત્તરોનું સત્ય હોવાનું કથન કર્યું. (૧૦) શ્રમણોપાસકનો પરિચય ગુણ વર્ણન :- તે શ્રમણોપાસક ઋદ્ધિ સમ્પન, દેદિપ્યમાન(યશસ્વી) હતા. બહુધન અને સ્વર્ણ–રજતથી સમ્પન હતા. સંપત્તિના આદાન-પ્રદાનના વ્યવસાયવાળા હતા. પ્રચુર ભોજન તેમના ઘરમાં અવશેષ રહેતું હતું. દાસ દાસી નોકર પશુ ઘનથી પણ સંયુક્ત હતા. જીવ અજીવ પદાર્થોના જ્ઞાતા પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, ક્રિયા, અધિકરણ, બંધ, મોક્ષના જ્ઞાનમાં અને તેના
હાયની ઇચ્છા કરવાવાળા ન હતા. યક્ષ. રાક્ષસ આદિથી પણ ડરવાવાળા ન હતા. અર્થાત એ દેવો મહાન ઉપદ્રવ કરીને પણ તેમને ધર્મથી ચલાયમાન કરી શકતા ન હતા. તે નિર્ગસ્થ પ્રવચનમાં શંકા, કાંક્ષા, વિડિગિચ્છા આદિથી રહિત હતા.
તે નિગ્રંથ પ્રવચનમાં લબ્ધાર્થ, ગ્રહિતાર્થ, પૃચ્છિતાર્થ, અભિગતાર્થ અને વનિશ્ચાયાર્થ હતા. અર્થાત્ જિનમતના તત્ત્વોને પૂર્ણ રૂપથી સમજયા હતા. તેમના અંતરમાં(રગે રગમાં) હાડ-હાડમાં ધર્મ રંગ ધર્મપ્રેમ-અનુરાગ ભરેલ હતો. તે એવો અનુભવ કરતા હતા કે, “આ નિર્ચન્જ પ્રવચન જ અર્થભૂત છે, પરમાર્થ રૂપ છે. શેષ તમામ નિરર્થક છે, તેનાથી આત્માનું મનુષ્યભવ પ્રાપ્ત કરવાનું કોઈ પ્રયોજન સિદ્ધ થનાર નથી.”
તેમના ઘરનાં મુખ્ય પ્રવેશ દ્વાર અંદરથી બંધ રહેતા ન હતા. અથવા તો તેઓ ગોચરીના સમયે દ્વાર ખુલ્લા રાખતા હતા. તે શ્રમણોપાસક પ્રયોજન વિના રાજાના અંતઃપુરમાં યા અન્ય ઘરોમાં પ્રવેશ કરતા ન હતા. અર્થાત્ તે બ્રહ્મચર્ય અને શીલમાં પૂર્ણ મર્યાદિત–ચોક્કસ હતા. અથવા સર્વત્ર જેમનો પૂર્ણ વિશ્વાસ જામેલો હતો. તેઓએ ઘણાં વ્રત, નિયમ, ત્યાગ, પ્રત્યાખ્યાન ગ્રહણ કરેલા હતા. આઠમ, ચૌદસ, અમાવાસ્યા, પૂનમના પરિપૂર્ણ(આશ્રવ ત્યાગની પ્રમુખતાથી) પૌષધ કરતા હતા. શ્રમણ નિર્ચન્થોને પ્રાસુક એષણીય કલ્પનીય આહાર પાણી, વસ્ત્ર, પાત્ર, મકાન, શય્યા, ઔષધ, ભેષજ આદિ પ્રતિલાભિત કરતા હતા. પોતે પણ તપસ્યાઓ દ્વારા આત્માને ભાવિત કરતા હતા.
Page #124
--------------------------------------------------------------------------
________________
124
આગમચાર– ઉતરાર્ધ (૧૧) શ્રમણના ગુણોનું વર્ણન અન્ય સૂત્રોમાં કરવામાં આવેલ છે. તે માટે જુઓ ઔપપાતિક સૂત્ર, ભગવાનના શ્રમણો પણ (કુત્રિકાપણ)-દેવાધિષ્ઠિત દુકાનના સમાન ગુણોના ભંડાર જેવા હોય છે. (૧૨) ભગવાનના અથવા શ્રમણોના દર્શન કરવા માટે શ્રાવકો પગે પણ જતા હતા અને વાહનથી પણ જતા હતા. સ્નાન આદિ નિત્ય ક્રિયા કરીને પણ જતા અને વિના કર્યો પણ જતા હતા. એકલા પણ જતાં અને સમૂહમાં એકત્રિત થઈને પણ જતા હતા. અહીના વર્ણનમાં તંગિયાપુરીના શ્રાવકો પગે ચાલીને ગયા હતા. સ્નાનવિધિ ક્રિયા પૂર્ણ કરીને સમૂહ સાથે ગયા હતા. સ્નાનક્રિયા પૂર્ણ વિધિના સાક્ષપ્ત પાઠન માટે ભલામણ આપતા સૂત્રમાં "કૃતવલિકમાં" શબ્દનો પ્રયોગ કરેલ છે.જેનો અર્થ છે- ''બીજી પણ સ્નાન સંબંધી. બધી કરવા યોગ્ય વિધિઓ પૂર્ણ કરી." (૧૩) મુનિ દર્શનના પ્રસંગ સાથે પાંચ અભિગમ(આવશ્યક વિધિ) નું પાલન કરવું શ્રાવકોનું પ્રમુખ કર્તવ્ય હોય છે. તંગિયાપુરીનાં શ્રાવકોએ તેને બરાબર પાલન કર્યું. મુનિદર્શન સમયે અચિત પગરખા શસ્ત્ર આદિનો ત્યાગ કરવો આવશ્યક છે. (૧૪) સંયમનું ફળ અનાશ્રવ છે અને તપનું ફળ પૂર્વસંચિત કર્મક્ષય છે. (૧૫) બાકીનાં (અવશેષ રહેલાં) કર્મોનાં કારણે જ જીવ પૂર્વ તપથી અને સરાગ સંયમથી દેવલોકમાં જાય છે. કર્મ અવશેષ ન રહે તો તપ સંયમથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. (૧૬) ગૌતમ સ્વામીએ પારણા માટે જવાના સમયે મુખવસ્ત્રિકાનું પડિલેહણ કર્યું. અનેક પાત્રોનું, વસ્ત્રોનું પડિલેહણ–પ્રમાર્જન કરી ભગવાનની આજ્ઞા લઈને ગોચરી ગયા. આહાર-પાણી આદિ સંપૂર્ણ સામગ્રી એક જ વાર પોતાને માટે લઈ આવ્યા. ભગવાનને બતાવી યોગ્ય સ્થાને બેસી પારણું કર્યું. (૧૭) પર્યાપાસનાનું ફળઃ શ્રમણોની સેવામાં પહોંચી વંદન નમસ્કાર કરી થોડો સમય બેસવાથી ધર્મશ્રવણનો પ્રથમ લાભ મળે છે. જેનાથી ક્રમશઃ ૨. જ્ઞાન ૩. વિજ્ઞાન ૪. પ્રખ્યાખ્યાન ૫. સંયમ ૬. અનાશ્રવ ૭. ત૫ ૮. નિર્જરા ૯. અક્રિયા ૧૦. સિદ્ધિ,મુક્તિ ફળની પ્રાપ્તિ થાય છે. (૧૮) રાજગૃહ નગરની બહાર વૈભારગિરિ પર્વતની નજીક મહાતપોપતીર પ્રભવ નામનું એક ઝરણું છે. જે ૫૦૦ ધનુષ લાંબુ પહોળું છે. અનેક વૃક્ષ તેની આસપાસ સુશોભિત છે. તેમાં ઉષ્ણ યોનિક જીવ અને પુદ્ગલ આવીને ઉત્પન્ન થતા રહે છે અને નીકળતા રહે છે. તેથી ગરમપાણી વહેતું રહે છે.
ઉદ્દેશક: ૬-૭ (૧) પ્રજ્ઞાપના સૂત્ર પદ ૧૧ માં વર્ણવેલ સંપૂર્ણ ભાષા વર્ણન અહીં જાણવું. (૨) પ્રજ્ઞાપના પદ ૨ માં વર્ણવેલ દેવોનાં સ્થાન સંબંધી વર્ણન અહીં જાણી લેવું અને જીવાભિગમ સૂત્રના ત્રીજી પ્રતિપત્તિના વૈમાનિક ઉદ્દેશકનાં વિમાનો સંબંધી વર્ણન અહીં જાણી લેવું.
ઉદ્દેશકઃ ૮ (૧) ચમરેન્દ્રની સુધર્મા સભા - મેરુ પર્વતથી દક્ષિણમાં અસંખ્ય દ્વીપ સમુદ્ર પછી અરુણોદય સમુદ્ર છે. તેમાં કિનારાથી ૪ર લાખ યોજન અંદર પાણીમાં તિગિચ્છ ફૂટ નામનો ચમરેન્દ્રનો ઉત્પાત પર્વત છે. તેનાથી દક્ષિણ દિશામાં ૬૫૫૩૫૫૦,૦૦૦(છ અબજ,પચાવન કરોડ,પાંત્રીસ લાખ, પચ્ચાસ હજાર) યોજન સમુદ્રમાં ગયા પછી ચમરેન્દ્રની ચમચંચા રાજધાનીમાં જવાનો માર્ગ છે. તે માર્ગથી ૪૦,૦૦૦(ચાલીસ હજાર) યોજના નીચે જવાથી ચમરચંચા રાજધાની આવે છે. તેમાં ચમરેન્દ્રની સુધર્મા સભા છે. (૨) રાજધાની - એક લાખ યોજન લાંબી-પહોળી જંબુદ્વિપ પ્રમાણ રાજધાની છે. ૧૫૦ યોજન ઊંચા, ૫૦ યોજન પહોળા કોટ છે. બે હજાર દ્વાર છે, જે ૨૫૦ યોજન ઊંચા ૧૨૫ યોજન પહોળા છે.
ઉપકારિકા લયન (રાજ ભવન ક્ષેત્ર) ૧૬ હજાર યોજન લાંબો પહોળો છે. તેનું અંદર-બહારનું વર્ણન વિજય દેવની રાજધાનીના સમાન છે. આ સંપૂર્ણ જન્માભિષેક સુધીનું વર્ણન વિજય દેવ(જીવાભિગમ સૂત્ર) અથવા સૂર્યાભદેવની સમાન ઉવવાઈ સૂત્રથી જાણવું. (૩) ઉત્પાત પર્વત – ઊંચાઈ ૧૭૨૧ યોજન, મૂલમાં પહોળાઈ ૧૦૨૨ યોજન, મધ્યમાં ૪૨૪ યોજન, ઉપર ૭૨૩ યોજન છે. પરિક્ષેપ પરિધિ સર્વત્ર ત્રિગુણી સાધિક છે. સર્વરત્નમય આ પર્વત છે. તે પાવર વેદિકા અને વનખંડથી ઘેરાયેલ છે. શિખર ઉપર
જે ૨૫૦ યોજન ઊંચો ૧૨૫ યોજન પહોળો છે. તેમાં ચબુતરા પર સપરિવાર અમરેન્દ્રને બેસવા માટે સિંહાસન અને ભદ્રાસન છે. નીચા લોકથી તિછ લોકમાં આવવા સમયે ચમરેન્દ્ર આદિ આ પર્વત પર વિશ્રાંતિ કરે છે, ભ્રમણ–ચંક્રમણ કરે છે અને વિમાન સંકોચ આદિ કરે છે.
-
ઉદેશક: ૯-૧૦ સમય ક્ષેત્રનું વર્ણન જીવાભિગમ સૂત્રના સમાન છે. (૧) પંચાસ્તિકાય - ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય દ્રવ્યથી એક એક દ્રવ્ય છે, ક્ષેત્રથી લોક પ્રમાણ છે, કાલથી અનાદિ અનંત છે, ભાવથી વર્ણાદિથી રહિત અરૂપી અજીવ છે. આકાશાસ્તિકાય પણ આ પ્રકારે છે. પરંતુ ક્ષેત્રથી લોકાલોક પ્રમાણ છે.
જીવાસ્તિકાય દ્રવ્યથી અનંત દ્રવ્ય છે, શેષ ધર્માસ્તિકાયના સમાન છે પરંતુ અજીવ નથી. પુદ્ગલાસ્તિકાય જીવનાં સમાન છે. પરન્તુ વર્ણાદિ છે, રૂપી અજીવ છે.
પંચાસ્તિકાયના ગુણો આ પ્રમાણે છે – (૧)ધર્માસ્તિકાય- ચલણ સહાય ગુણ (૨) અધર્માસ્તિકાય- સ્થિર સહાય ગુણ (૩) આકાશાસ્તિકાય- અવગાહ (જગ્યા દેવાનું) ગુણ, (૪) જીવાસ્તિકાય- ઉપયોગ ગુણ (૫) પુદ્ગલાસ્તિકાય- ગ્રહણ–ધારણ ગુણ. (૨) સંપૂર્ણ સ્કંધ ધર્માસ્તિકાય આદિ કહેવાય છે. કાંઈ પણ અલ્પ હોય તેને ધર્માસ્તિકાય આદિનો દેશ કહેવાય છે. દ્રવ્યનો નાનામાં નાનો ભાગ પ્રદેશ કહેવાય છે, પુદગલના નાના ભાગને પ્રદેશ(કદાચીત એક આકાશ પ્રદેશ અવગાહીત ભાગ) અને તેમાં એક પરમાણુનો પણ ભંગ બને છે.
Page #125
--------------------------------------------------------------------------
________________
આગમસાર
jainology II
125 (૩) ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષકાર–પરાક્રમવાળા જીવ પોતાના આત્મ– ભાવને, જીવત્વ ભાવને બતાવે છે, પ્રગટ કરે છે. જીવના મતિજ્ઞાન આદિ ૧૨ ઉપયોગોના અનંત પર્યવ છે; તેનાથી પણ જીવ પોતાના જીવત્વ ભાવને પ્રકટ કરે છે, પ્રકાશિત કરે છે, બતાવે છે. (૪) આકાશના બે વિભાગ છે– લોકાકાશ અને અલોકાકાશ. લોકાકાશમાં જીવ અજીવ આદિ છ દ્રવ્ય રહે છે. અલોકાકાશમાં આ કાંઈ પણ હોતું નથી. કેવલ અગુરુ લઘુ ગુણ સંયુક્ત આકાશ જ હોય છે. (૫) નીચા લોકમાં ધર્માસ્તિકાય આદિ લોકના અર્ધા ભાગથી અધિક છે. ઊંચા લોકમાં આ અર્ધા ભાગથી ઓછા છે. તિછલોકમાં અસંખ્યાતમો ભાગ માત્ર છે.
નરકપૃથ્વી, લીપ, સમુદ્ર, દેવલોક, ઘનોદધિ આદિ સર્વેયમાં ધર્માસ્તિકાય આદિ અસંખ્યાતમો ભાગ માત્ર છે. સાત નરકના પ્રત્યેક આકાશાંતરમાં સંખ્યાતમો ભાગ છે.
// શતક ૨/૧૦ સંપૂર્ણ II
શતક-૩: ઉદ્દેશક-૧ (૧) દેવોની વૈક્રિય શક્તિ - ચમરેન્દ્ર વૈક્રિયા દ્વારા જંબુદ્વીપ જેટલા ક્ષેત્રને કુમાર કુમારિકાઓથી ઠસોઠસ ભરી શકે છે અને સામર્થ્યની અપેક્ષાએ અસંખ્ય દ્વીપ ભરવાની ક્ષમતા હોય છે. પરંતુ તેવું કરવામાં આવતું નથી. આ પ્રકારે બધા ભવનપતિ વ્યંતર
જ્યોતિષીના ઇન્દ્રોની વૈક્રિય શક્તિ છે.(જયોતીષીના ઇન્દ્રોની જંબુદ્વિીપ જેટલા ક્ષેત્રની વૈક્રિય શકતિ ફકત સામર્થયની અપેક્ષાએ નથી પણ તેઓ તેવું કરે પણ છે). વિશેષતા એ છે કે પલ્યોપમની સ્થિતિવાળાને સંખ્યાતા દ્વીપ સમુદ્ર ભરવાની ક્ષમતા હોય છે અને સાગરોપમની સ્થિતિવાળાઓને અસંખ્યાતા દ્વીપ સમુદ્ર ભરવાની ક્ષમતા હોય છે. બલીન્દ્ર માટે સાધિક જંબુદ્વીપ કહેવા.
વૈમાનિકમાં પહેલા દેવલોકમાં ઇન્દ્રના બે જંબુદ્વીપ, બીજા દેવલોકમાં સાધિક બે જંબુદ્વીપ, ત્રીજા દવ ચોથા દેવલોકમાં સાધિક ચાર જંબુદ્વીપ, પાંચમામાં આઠ જંબુદ્વીપ, છઠ્ઠામાં સાધિક આઠ, સાતમમાં ૧૬ જંબૂઢીપ અને આઠમામાં સાધિક સોળ જંબૂદ્વીપ, નવમા–દસમા દેવલોકનાં ઇન્દ્રના ૩ર જંબૂદ્વીપ અને અગિયારમા અને બારમાં દેવલોકનાં ઈન્દ્રના સાધિક ૩૨ જંબુદ્વીપ ભરી શકવાની કહેવું જોઇએ.
સામાનિક અને ત્રાયન્ટિંશક દેવોની વૈક્રિય શક્તિ ઈન્દ્રના સમાન જ જાણવી અગ્રમહિષી અને લોકપાલનું સામર્થ્ય સંખ્યાતા દ્વીપ સમુદ્રનું જ કહેવું,ભરવાની શક્તિ બે જંબુદ્વીપ પ્રમાણ સમજવી.
લોકપાલ બધાં ઇન્દ્રોના ચાર ચાર જ હોય છે. ત્રાયન્ટિંસક બધાં ઇન્દ્રોનાં તેત્રીસ તેત્રીસ જ હોય છે. સામાનિક દેવ :- અમરેન્દ્રના-૬૪000, બલીન્દ્રના-૬0000, નવનિકાયોના-5000, શકેન્દ્રના-૮૪000, ઈશાનેન્દ્રના-૮0000, ત્રીજા દેવલોકમાં-૭૨૦૦૦, ચોથામાં-૭૦૦૦), પાંચમા માં-૬0000, છઠ્ઠામાં- ૫0000, સાતમા માં-૪૦૦૦૦, આઠમામાં-૩૦૦૦૦, નવમા દસમામાં– ૨૦ હજાર, અગિયારમા–બારમામાં-૧૦૦૦૦. અગ્રમહિષી - અમરેન્દ્રની ૫, બલીન્દ્રની ૫, નવનિકાયની ૬-૬, શકેન્દ્રની ૮, ઈશાનની ૮. આત્મરક્ષક - સામાનિકથી ચારગણા આત્મરક્ષક હોય છે. (૨) અગ્રમહિષીઓને પણ ૧૦૦૦ સામાનિક દેવીઓ હોય છે. મહત્તરિકા દેવીઓ અને પરિષદા પણ હોય છે. (૩) ભગવાન દ્વારા પ્રાપ્ત ઉપરોક્ત વિષયના ઉત્તરને બીજા ગણધર અગ્નિભૂતિથી સાંભળી ત્રીજા ગણધર વાયુભૂતિને શ્રદ્ધા નહીં થવાથી તેઓ ભગવાનને ફરીથી પૂછીને પછી શ્રદ્ધા કરે છે અને બીજા ગણધરના કથનને સ્વીકાર ન કરવા રૂપ આશાતનાની. ક્ષમાયાચના કરે છે. (૪) વ્યંતર અને જ્યોતિષી દેવોમાં લોકપાલ અને ત્રાયન્ટિંશક હોતા નથી. તેમના ચાર હજાર સામાનિક દેવ હોય છે. ચાર-ચાર અગ્રમહિષી હોય છે. (૫) ભગવાન મહાવીર સ્વામીના અંતેવાસી શિષ્ય તિષ્યક અણગાર શક્રેન્દ્રના સામાનિક દેવ બન્યા. તેની ચાર અગ્રમહિષી, ૪ હજાર સામાનિક દેવ છે. વૈક્રિય શક્તિ ઈન્દ્રના સમાન છે. તિષ્યક અણગારે છઠના પારણે છઠ કરતાં ૮ વર્ષ સંયમ પર્યાયનું પાલન કર્યું. એક માસ સુધી તેમનો સંથારો ચાલ્યો. (૬) ભગવાન મહાવીર સ્વામીના અંતેવાસી શિષ્ય કરુદત્ત પત્ર અણગાર ઈશાનેન્દ્રના સામાનિક દેવ બન્યા. છ મહિનાની સંયમ પર્યાયમાં અમના પારણે અટ્ટમની તપસ્યા અને પારણામાં આયંબિલ કર્યા. પંદર દિવસના સંથારામાં કોલ કરી આરાધક થયા. (૭) ઈશાનેન્દ્રનું વર્ણન :- એકવાર રાજગૃહી નગરીમાં ઈશાનેન્દ્ર ભગવાનના દર્શન કરવા આવ્યા અને સૂર્યાભદેવની જેમ પોતાની ઋદ્ધિ અને નાટ્યવિધિ બતાવી ચાલ્યા ગયા. ગૌતમ સ્વામીના પૂછવાથી ભગવાને તેના પૂર્વજન્મનું વર્ણન આ પ્રકારે કર્યું
આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં તામ્રલિપ્તિ નામની નગરીમાં તામલી નામનો મોર્યપુત્ર ગાથાપતિ રહેતો હતા. એકવાર તેને વિચાર આવ્યો કે પૂર્વના પૂયોદયથી બધા સારા સંયોગ પ્રાપ્ત થયા છે. હાલ મારામાં શક્તિ છે ત્યાં સુધી ધર્મઆચરણ કરી લેવું જોઇએ. તે પ્રમાણે તેણે સ્વજન સંબંધીઓને ભોજન કરાવીને મોટા પુત્રને કુટુંબ ભાર સુપ્રત કરી પ્રાણામા નામની તાપસી પ્રવ્રજ્યા અંગીકાર કરી. છઠના પારણે છઠ તપ કરવાનો અભિગ્રહ કર્યો. પારણામાં પ્રાપ્ત થયેલ ભોજનને તે એકવીસ વખત ધોઈને આહાર કરતા હતા. આતાપના લેતા અને રાજા, રંક, પશુ, પક્ષી, દેવ, માનવ જે કોઈ દેખાય તેને પ્રણામ કરતા. અંતમાં શરીર કૃશ-શુષ્ક થઈ જતાં પાદોપગમન સંથારો કર્યો.
બલીચંચા રાજધાનીમાં તે સમયે ઈન્દ્રનો વિરહ(અભાવ) હતો. તેથી ત્યાંના દેવ-દેવી તેની પાસે પહોંચી પોતાના સ્વામી ઇન્દ્ર બનવા માટે નિયાણું કરવાનું નિવેદન કરવા લાગ્યા. તામલી તાપસે તેમના નિવેદન(આગ્રહ) પર કોઈ ધ્યાન ન આપ્યું. તેઓ પોતાના સંથારા(વ્રત)માં લીન રહ્યા. તે દેવ-દેવીઓ ચાલ્યા ગયા.
Page #126
--------------------------------------------------------------------------
________________
આગમસાર– ઉતરાર્ધ
આયુષ્ય સમાપ્ત થવાથી ૬૦ હજાર વર્ષની પ્રાણામા પ્રવ્રજ્યા પૂર્ણ કરી બે મહિનાનો સંથારો પૂર્ણ કરી, તે તામલી તાપસ ઈશાનેન્દ્રદેવ બન્યા છે.
126
બલીચંચા રાજધાનીના દેવોને જ્યારે આ ખબર પડી ત્યારે તેઓ અત્યંત ગુસ્સે થયા અને ત્યાં મૃત્યુલોકમાં આવીને તાપસના મૃત શરીરને દોરડાથી બાંધી કરીને મુખમાં થૂંકી નગરમાં ફેરવી અને મહા અપમાન કરીને, નિંદા કરી.
આ ઘટનાની પોતાના દેવો દ્વારા ઈશાનેન્દ્રને જાણ થઈ. પ્રચંડ ક્રોધમાં બલીચંચા રાજધાનીને તેજોલેશ્યાથી પ્રભાવિત કરી. તેથી તે રાજધાની બળવા લાગી ત્યાંના દેવ-દેવી ગભરાઈ ભાગ-દોડ કરતાં પરેશાન થઈ ગયા. અંતે તેઓએ ત્યાંથીજ હાથ જોડી ઉપર મુખ કરી અનુનય વિનય કરતાં ઈશાનેન્દ્રની ક્ષમા માંગી. ઈશાનેન્દ્રે પોતાની લેશ્યા ખેંચી લીધી. ત્યારથી તે અસુરકુમાર દેવ-દેવીઓ ઈશાનેન્દ્રનો આદર સત્કાર કરવા લાગ્યા અને આજ્ઞા–નિર્દેશનું પાલન કરવા લાગ્યા. દ્વેષ ભાવનો ત્યાગ કર્યો.
ઈશાનેન્દ્ર સાધિક બે સાગરોપમની સ્થિતિ પૂર્ણ કરીને મહાવિદેહક્ષેત્રથી મુક્તિ પ્રાપ્ત કરશે.
(૮) શક્રેન્દ્રના વિમાનોથી ઈશાનેન્દ્રના વિમાન કાંઈક ઊંચાઈ પર છે. અર્થાત્ બન્નેની સમતલ ભૂમિ એક હોવા છતાં પણ તેમના ભૂમિક્ષેત્ર કાંઈક ઊંચા નીચા છે. જેમ સીધી હથેળીમાં પણ ઊંચી અને સમાન બન્ને અવસ્થા દેખાય છે.
(૯) શક્રેન્દ્ર ઈશાનેન્દ્ર આપસ—આપસમાં નાના—મોટા મિત્રની જેમ શિષ્ટાચારમાં રહે છે. શક્રેન્દ્ર નાના અને ઈશાનેન્દ્ર મોટા. તેઓ સામસામા મળી શકે છે, એક બીજાને જોઈ પણ શકે છે, વાર્તાલાપ પણ કરે છે. કોઈ પ્રયોજનને કારણે એક– બીજા પાસે જઈને સંબોધનપૂર્વક વાતચીત પણ કરે છે.
‘દક્ષિણાર્ધ લોકાધિપતિ શક્રેન્દ્ર દેવેન્દ્ર દેવરાજ !’ ‘ઉત્તર લોકાધિપતિ ઈશાનેન્દ્ર દેવેન્દ્ર દેવરાજ !’ આ તેમના સંબોધન નામ હોય છે.
બન્નેનો પરસ્પરમાં કયારેક વિવાદ પણ થઈ જાય છે. ત્યારે શક્રેન્દ્ર ત્રીજા દેવલોકના ઇન્દ્ર સનત્કુમા૨ેન્દ્રને યાદ કરે છે, મનથી જ બોલાવે, ત્યારે શીવ્રતાથી તે ઇન્દ્ર આવે છે અને તે જે કોઈ પણ નિર્ણય આદેશ આપે છે તેને બન્ને સ્વીકાર કરી લે છે. (૧૦) સનત્કુમાર દેવેન્દ્ર ભવી, સમ્યગ્દષ્ટિ પરિત્ત સંસારી, સુલભબોધિ, એક ભવાવતારી છે. મહાવિદેહક્ષેત્રમાં જન્મ લઈને સંયમ તપ દ્વારા મુક્તિ પ્રાપ્ત કરશે.
હાલ સનત્કુમા૨ેન્દ્રની સ્થિતિ સાત સાગરોપમની છે.તે સાધુ-સાધ્વી શ્રાવક શ્રાવિકાઓના પરમભક્ત, પરમહિતૈષી છે.
ઉદ્દેશક ઃ ૨
(૧) એકવાર ચમરેન્દ્ર ભગવાન મહાવીર સ્વામીના દર્શન કરવા રાજગૃહીમાં આવ્યા. ઉપદેશ સાંભળી નાટયવિધિનું પ્રદર્શન કરી
ચાલ્યા ગયા.
(૨) અસુરકુમાર દેવોનું સામર્થ્ય નીચે સાતમી નરક સુધી જવાનું છે. પરન્તુ ત્રીજી નરક સુધી જાય છે. પૂર્વ મિત્ર અથવા પૂર્વશત્રુ નરકમાં હોય તેને સુખ દુઃખ દેવા માટે જાય છે. આ કથન ઈન્દ્રની અપેક્ષાએ છે.
તિરછા અસંખ્ય દ્વીપ સમુદ્ર સુધી જવાની ક્ષમતા છે. પરંતુ નંદીશ્વરદ્વીપ પર્યન્ત જાય છે. આ ગમન ત્રણ દિશાઓની અપેક્ષાએ છે. દક્ષિણમાં અસંખ્ય દ્વીપ સમુદ્ર તેમનો માર્ગ ક્ષેત્ર જ છે તે દિશામાં તેઓ તીર્થંકર જન્મ આદિ પર જંબુદ્રીપ સુધી કે અન્ય જંબુદ્વીપ સુધી જાય છે. ઉપર પ્રથમ દેવલોક સુધી ગયા હતા અને જાય છે. સામર્થ્ય બારમાં દેવલોક સુધી છે. પહેલા દેવલોકની સાથે તેમનું ભવ પ્રત્યયિક જાતિ(જન્મ) વેર હોય છે. તે શક્રેન્દ્રના આત્મ રક્ષક દેવોને ત્રાસ આપતા રહે છે. ત્યાંથી નાના—મોટા સામાન્ય રત્નની ચોરી કરી લઈ જાય છે. જ્યારે શક્રેન્દ્રને ખબર પડે છે ત્યારે તે દેવોને શારીરિક કષ્ટ આપે છે.
પહેલા દેવલોકથી દેવીઓને પણ ત્યાં લાવી શકે છે અને ત્યાં લઈ ગયા બાદ તેમની ઇચ્છા થવાથી તેમની સાથે પરિચારણા પણ કરી શકે છે. પરંતુ દેવીની ઇચ્છા વગર કરી શકતા નથી. ત્યાં પ્રથમ દેવલોકમાં તેમની સાથે પરિચારણા કરી શકતા નથી. (૩) અસુર કુમાર દેવ પ્રથમ દેવલોકમાં ઉપદ્રવ કરવા જાય છે તે પણ લોક આશ્ચર્ય ભૂત એટલે લોકમાં એક ન થવા જોગ ઘટના(મોટું આશ્ચર્ય) કહેવાય છે. અસુરેન્દ્ર અરિહંત અથવા અરિહંત ભગવાનના શ્રમણની નિશ્રા આલંબન લઈને જ જઈ શકે છે અને બધા દેવ જતા નથી. કોઈક મહશ્ર્વિક દેવ જ કયારેક જાય છે.
(૪) વર્તમાનમાં જે ચમરેન્દ્ર અસુરેન્દ્ર છે તે ભગવાન મહાવીરની નિશ્રા લઈને એક વખત પહેલા દેવલોકમાં શક્રેન્દ્રની પાસે ગયા છે (૫) ચમરેન્દ્રનો પૂર્વભવ આદિ :– બેભેલ નામના સન્નિવેશમાં પૂરણ નામના ગાથાપતિ રહેતા હતા. તે ઋદ્ધિ સમ્પન્ન શેઠ હતા.
=
તામલીની જેમ તેને પણ ધર્મારાધનના વિચાર આવ્યા. તે પ્રમાણે તેણે દાનામા નામની તાપસી પ્રવ્રજ્યા પોતાની મેળે અંગીકાર કરી. છઠ–છઠની નિરંતર તપસ્યા અને આતાપના કરવા લાગ્યા. ભિક્ષાના માટે કાષ્ટ પાત્રના ચાર ખંડ બનાવી રાખ્યા હતા. તેમાંથી ત્રણ ખંડમાં જે ભિક્ષા આવતી તે દાન કરી દેતા અને એક ખંડ પોતાના માટે રાખતા હતા. તેમાં રહેલી ભિક્ષાથી તે
પારણા કરતા હતા.
ચાર ખંડવાળા ચૌમુખી કાષ્ટ પાત્રના એક ખંડની ભિક્ષા પથિકોને, બીજા ખંડની ભિક્ષા કૂતરા આદિ પશુ પક્ષીઓને, ત્રીજા ખંડની ભિક્ષા મચ્છ,કચ્છ, જલ– જન્તુઓને તે તાપસ આપી દેતા હતા. વર્ષો સુધી આ પ્રકારનું તપ કરતાં તેમનું શરીર કૃશ-શુષ્ક જેવું થઈ ગયું. સન્નિવેષની બહાર આગ્નેયકોણમાં (દક્ષિણપૂર્વમાં) જઈને અર્ધ નિવર્તન(૧૦ વાંસ પ્રમાણ) ક્ષેત્ર સાફ કરી અને પાદોપગમન સંથારો સ્વીકાર કર્યો.
આ પ્રકારે ૧૨ વર્ષની તાપસ પર્યાય અને એક માસના સંથારાનું પૂર્ણ પાલન કરીને તે ચમરેન્દ્ર દેવેન્દ્ર થયા. ત્યાં ઉત્પન્ન થતાં જ સ્વાભાવિક અવધિજ્ઞાનનો ઉપયોગ લાગવાથી પોતાના માથા ઉપર ઊંચે પ્રથમ દેવલોકમાં શક્ર સિંહાસન પર શક્રેન્દ્રને દેખતાં તેને ઘણું જ ખરાબ લાગ્યું. પોતાનાં સામાનિક દેવોને બોલાવીને પૂછ્યું– આ કોણ છે ? તેમણે મહર્ષિક શક્રેન્દ્રનો પરિચય આપ્યો.
પરિચય સાંભળી તેના ઇર્ષ્યા દ્વેષથી ક્રોધની પ્રચંડતા વધી ગઈ અને પોતે ત્યાં જઈ, શક્રને અપમાનિત કરી, તેની શોભાને નષ્ટ કરવા માટે તૈયાર થયો. અવધિજ્ઞાનથી કોઈ મહાત્માને શરણ માટે દેખવા લાગ્યો. તેણે ભગવાન મહાવીર સ્વામીને જોયા. તે સમયે
Page #127
--------------------------------------------------------------------------
________________
jainology II
127
આગમસાર
ભગવાન છદ્મસ્થ કાળમાં સુંસમારપુર નગરના અશોક વનખંડ નામના બગીચામાં અશોકવૃક્ષની નીચે પૃથ્વી શિલા પદ્મ પર અક્રમ તપની તપસ્યાથી એક રાત્રિની મહાપ્રતિમા એટલે કે ૧૨મી ભિક્ષુ પડિમા ગ્રહણ કરી ધ્યાનમાં લીન હતા.
ચમરેન્દ્ર ભગવાનનું શરણ લઈને જવાનો નિશ્ચય કર્યો. પોતાના શસ્ત્રાગારમાંથી પરિધ નામનું શસ્ત્ર લઈને એકલો જ પોતાના ઉત્પાત પર્વત પર જઈને, વિકુર્વણા કરીને ભગવાનની સમીપ આવ્યો વંદના, નમસ્કાર કર્યા અને "હે ભગવાન! આપનું શરણ હો'' હું ઇન્દ્રની આશાતના કરવા તેની શોભા ભ્રષ્ટ કરવા ઇચ્છું છું. એમ કહીને ત્યાંથી દૂર જઈને વિકરાળ ભયાનક એક લાખ યોજનના રાક્ષસી રૂપની વિકુર્વણા કરી અને ઉછળતો–કૂદતો, સિંહનાદ કરતો, ગર્જના કરતો, જ્યોતિષી વિમાનોને દૂર હટાવતો... તિર્થાલોકથી બહાર નીકળ્યો. પછી ઊંચા લોકમાં અસંખ્ય યોજન ક્ષેત્ર પાર કરીને પ્રથમ દેવલોકની સુધર્મા સભાની પાસે પહોંચી ગયો. એક પગ પદ્મવર વેદિકામાં (પાળીમાં) અને એક પગ સુધર્મા સભામાં રાખી પરિધરત્નથી ઇન્દ્ર કીલને પ્રતાડિત કરતાં (મારતાં) શક્રેન્દ્રને અપ– શબ્દોથી સંબોધિત કરીને કહેવા લાગ્યો કે– આજે હું તને મારીશ અને તમારી અપ્સરાઓને મારા વશમાં કરી લઈશ.
શક્રેન્દ્રને અમનોજ્ઞ ન સાંભળી શકાય એવા કઠોર શબ્દો સાંભળીને ગુસ્સો આવ્યો અને તે બોલ્યો– હે અસુર૨ાજ ! આજે તારું શુભ નથી, ખેર નથી, સુખ નથી, આમ કહીને સિંહાસન પર બેઠા–બેઠા જ પોતાનું વજ્ર(શસ્ત્ર) ઉઠાવી અને હજારો અગ્નિ જ્વાલાઓને છોડતો... જાજલ્યમાન, અગ્નિથી પણ અતિ અધિક તાપ—તેજવાળા, મહાભયાવહ, ભયંકર એવા તે વજને ચમરેન્દ્રના વધને માટે ફેક્યું.
તે વજને સામે આવતું જોઈને જ ચમરેન્દ્ર ગભરાઈ ગયો અને ઊંધું માથું કરીને(નીચે માથું ઉપર પગ કરીને) તીવ્ર ગતિથી દોડી અને ભગવાનના બે પગની વચ્ચે ભરાઈ ગયો. શક્રેન્દ્રે ઉપયોગ લગાવીને જાણ્યું કે— તે ચમરેન્દ્ર ભગવાન મહાવીરનું શરણ લઈને આવ્યો છે. આ જાણી શક્રેન્દ્રને બહુ અફસોસ થયો કે ''અરે અકૃત્ય થઈ ગયું" અને તરત પોતાના શસ્ત્રને પકડવા માટે તેની પાછળ ચાલી નીકળ્યા. ભગવાનના માથાથી ચાર અંગુલી દૂર રહેતાં જ તે શસ્ત્રને શક્રેન્દ્રે પકડી લીધું અને ભગવાનને હકીકત કહીને ક્ષમા માંગી.
ત્યાર બાદ દૂર જઈને ભૂમિ આસ્ફાલન કરી ચમરેન્દ્રને સંબોધન કરીને કહ્યું– હે ચમર ! આજે હું તને છોડું છું. જા, શ્રમણ મહાવીરના પ્રતાપથી છોડું છું; મારાથી તું નિર્ભય છે; એમ કહીને શક્રેન્દ્ર પોતાનાં સ્થાને ચાલ્યા ગયા.
ચમરેન્દ્ર પણ ત્યાંથી નિકળી ભગવાનને વંદન કરી પોતાના સ્થાને ગયો. પોતાના દેવોને સંપૂર્ણ હકીકત કહી સંભળાવી અને ફરી મહાન ઋદ્ધિની સાથે ભગવાનના દર્શન કરવા માટે આવ્યો. વંદના નમસ્કાર કરી કૃતજ્ઞતા પ્રગટ કરી ક્ષમા માંગી અને વારંવાર કીર્તન કરતાં નાટક બતાવીને ચાલ્યો ગયો. ચમરેન્દ્ર ત્યાં એક સાગરોપમની સ્થિતિ પૂર્ણ થતાં મહાવિદેહ ક્ષેત્રથી મુક્તિ પ્રાપ્ત કરશે. વિશેષ જ્ઞાતવ્ય :– બધા ઇન્દ્રાદિ મહર્દિક દેવોનો જન્માભિષેક વિધિ સહિત કરવામાં ઉજવવામાં આવે છે, જે સૂર્યાભ દેવના વર્ણનમાં રાયપ્રશ્નીય સૂત્રમાં કહેવામાં આવેલ છે. પરંતુ ચમરેન્દ્ર અસુરાજનો જન્માભિષેક યથા સમયે થઈ ન શકયો. દેવ દૃષ્ય વસ્ત્ર ઢાંકેલી શય્યામાં જન્મ લેતાં જ દેવદૂષ્ય વસ્ત્ર હટાવી, ઉઠતાં જ તે પરિધ શસ્ત્ર લઈને એકલાજ ચાલ્યા ગયા હતા. પછી ક્યારે જન્માભિષેક થયો તે વર્ણન શાસ્ત્રમાં નથી.
(૬) નીચી દિશામાં ચમરેન્દ્રની ગતિ તેજ હોય છે, તેનાથી શક્રેન્દ્રની મંદ હોય છે અને તેનાથી શક્રેન્દ્રના શસ્ત્ર વજ્રની ગતિ મંદ હોય છે. આ કારણે વજ્ર ચમરેન્દ્રને માર્ગમાં ન લાગતાં અને ભગવાનને વજ્ર લાગતાં પહેલાં જ શક્રેન્દ્ર ત્યાં પહોંચી ગયા તેમજ આ કારણે જ શક્રેન્દ્ર ચમરેન્દ્રને માર્ગમાં પકડી ન શક્યો.
ચમરેન્દ્રને જેટલો નીચે આવવામાં એક સમય લાગે, તેટલો આવવામાં શક્રેન્દ્રને બે સમય અને વજને ત્રણ સમય લાગે. ઉપર જવાની અપેક્ષાએ શક્રેન્દ્રને એક સમય, વજને બે સમય અને ચમરેન્દ્રને ત્રણ સમય લાગે છે. પોતાની અપેક્ષાએ ચમરેન્દ્ર અને શકેન્દ્રની તિર્થાલોકમાં મધ્યમગતિ હોય છે. ઉપર, નીચે જઘન્ય ઉત્કૃષ્ટ ગતિ હોય છે.
(૭) એક બીજાની શક્તિ સામર્થ્યને જોવા, જાણવા કે અજમાવવા માટે અનંતકાલથી કયારેક ચમરેન્દ્ર ઉપર શક્રેન્દ્રની પાસે જાય છે. છૂપી રીતે (ચોરીથી) જવાવાળા દેવ કયારેક-કયારેક જતા હશે. તેની ગણના અચ્છેરામાં થતી નથી અને અહીં પણ કહેવામાં આવ્યું નથી
ઉદ્દેશક ઃ ૩
(૧) ક્રિયા પહેલા હોય છે. તનિમિત્તક(તે નિમિત્તની) વેદના પછી હોય છે. (૨) શ્રમણ નિગ્રન્થોને પણ પ્રમાદ અને યોગ નિમિત્તક ક્રિયાઓ હોય છે.
(૩) જીવ જ્યાં સુધી હરેફરે છે, સ્પંદન આદિ ક્રિયા કરે છે, અન્યાન્ય ભાવોમાં પરિણમન કરે છે, ત્યાં સુધી મુક્ત થતો નથી. કેમ કે તે ક્રિયાઓ જ્યાં સુધી છે ત્યાં સુધી આશ્રવ છે, બંધ છે. જ્યારે સમાપ્ત થઈ જાય, ત્યારે અક્રિય બનેલ તે જીવ મુક્ત થઈ શકે છે.
અગ્નિથી બળતાં ઘાસની જેમ અને ગરમ તવા પર નાશ થયેલા પાણીના ટીપાની જેમ તેના સંચિત કર્મ નાશ થઈ જાય છે.
જે પ્રકારે કાણાંવાળી નાવ પાણીમાં ડૂબેલી રહે છે. તે છિદ્રોનેબંધ કરી દેવામાં આવે તો અને પાણી સબમરીનમાંથી બહાર કાઢી નાંખવામાં આવે તેમ—તેમ નાવ(સબમરીન) ઉપર આવે છે અને સંપૂર્ણ પાણી નીકળી જતાં નાવ પાણીથી પૂર્ણ ઉપર આવી જાય છે. તેવી જ રીતે ક્રિયા અને કર્મથી રહિત બનેલ જીવ પણ ઉર્ધ્વ સિદ્ધ અવસ્થામાં પહોંચી જાય છે. સમિતિ ગુપ્તિવાળા શ્રમણ ઉપયોગપૂર્વક સંયમ જીવનની આરાધના કરતાં ક્રમશઃ અક્રિય બની જાય છે.
(૪) આ ઉદ્દેશકમાં મંડિત પુત્ર અણગાર(ગણધર)નાં પ્રશ્નોનો સંગ્રહ છે.
(૫) પ્રમત્ત સંયત એક જીવનો કાલ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ દેશોન ક્રોડ પૂર્વ હોય છે. અનેક જીવોની અપેક્ષાએ તે જીવ સદાકાલ શાશ્વત છે.
અપ્રમત્ત સંયત એક જીવનો કાલ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ દેશોન ક્રોડ પૂર્વ. અનેક જીવની અપેક્ષાએ આઠ ગુણસ્થાનો(૭ થી ૧૪) ની અપેક્ષાએ અને તેરમાં ગુણસ્થાનની મુખ્યતાએ શાશ્વત છે. સંયમ પ્રાપ્તિના પ્રારંભમાં અપ્રમત્ત સંયમ જ પ્રાપ્ત હોય છે. તેથી તેનો જઘન્ય કાળ પણ એક સમય ન થતાં અંતર્મુહૂર્ત જ હોય છે.
Page #128
--------------------------------------------------------------------------
________________
128
આગમચાર– ઉતરાર્ધ (૬) લવણ સમુદ્રના પાણીના ઘટવા-વધવા સંબંધી વર્ણન જીવાભિગમ સૂત્ર માં છે.
ઉદ્દેશક: ૪-૫ (૧) ભાવિતાત્મા અણગાર - દેવ દ્વારા કરેલ બે અથવા બે થી અધિક રૂપને અથવા વૃક્ષના બીજ ફળ આદિ બે પદાર્થમાંથી એકને અથવા બીજા ને જોઈ શકે છે અથવા બન્નેને પણ જોઈ શકે છે. તેઓના અવધિજ્ઞાન, મતિજ્ઞાન, આદિની વિચિત્રતાથી આ પ્રકારે સંભવ હોય છે. (૨) વાયુકાય:- કેવલ એક તરફની પતાકાનું રૂપ જ વૈક્રિયથી બની શકે છે. અન્ય રૂપ બનતા નથી. અનેક યોજનો સુધી જઈ શકે છે. તે પોતાની ઋદ્ધિથી જાય છે. બીજાની ઋદ્ધિથી નહિ. તે વૈક્રિયના રૂપો પડી ગયેલી ધ્વજાની જેમ પણ હોઈ શકે છે અને ઉઠેલી (ઊભી રહેલી) ધ્વજારૂપ પણ હોઈ શકે છે. (૩) બાદલ - સ્ત્રી, પુરુષ, વાહન આદિ વિવિધ રૂપોમાં પરિણમન થઈને બીજાના પ્રયોગથી અનેક યોજનો જઈ શકે છે. આડા-અવળા કયાંય પણ જઈ શકે છે. (૪) જીવ જેવી વેશ્યાવાળા દ્રવ્યોને ગ્રહણ કરીને કાળ કરે છે, તેવી લેણ્યા વાળા જીવોમાં જ તે ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થવા અને મરવા આદિમાં જે લેગ્યાનું કથન છે તે પણ લેશ્યા દ્રવ્યોને લઈને જ કથન છે. (૬) પ્રમાદી અણગાર વિદુર્વણા કરે છે. વિક્ર્વણા કરવાવાળાને આગમ શબ્દોમાં માયી કહેવાય છે. અમાથી વિદુર્વણા નથી કરતા.
વિદુર્વણા કરીને આલોચના પ્રાયશ્ચિત્ત કરવાવાળા પણ ફરી અમાથી કહેવાય છે. આલોચના પ્રાયશ્ચિત્ત નહીં કરવાવાળા મારી જ કહેવાય છે અને વિરાધક હોય છે.
ખૂબ ખાવું, ખૂબ કાઢવું, ખૂબ પરિણમન કરી શરીરને પુષ્ટ કરવું આ બધાં માયી પ્રમાદીના કર્તવ્ય છે. જેથી વિક્ર્વણા આદિ પ્રમાદ પ્રવૃત્તિઓ પણ તે માઈ જ કરે છે. અમાઈ અલ્પરુક્ષ ખાઈને કેવલ શરીર નિર્વાહ ત્થા સંયમ પાલન કરે છે. તેનું શરીર પણ અપુષ્ટ હોય છે. વિક્રિયા આદિ તેને નથી હોતી. (૭) બહારના પુદ્ગલ લઈને જ વિદુર્વણા કરીને રૂપ બનાવી શકાય છે. બહારનાં પુદ્ગલ લીધા વિના વૈક્રિય રૂપ કોઈ પણ બનાવી શકતું નથી; ભલે તે દેવ હોય અથવા શ્રમણ. (૮) વિકર્વિત રૂપ 'રૂપ" જ કહેવાશે.મૂળ વ્યક્તિ જે છે તે જ કહેવાશે એટલે કે અશ્વનું રૂપ કરનાર અણગાર અશ્વ નથી, અણગાર છે (૯) જે અણગાર વિદુર્વણા કરીને આલોચના પ્રાયશ્ચિત્ત નથી કરતા તે આભિયોગિક દેવ થાય છે. જે આલોચના પ્રાયશ્ચિત્ત કરી લે છે તે આભિયોગિક સિવાય દેવ થાય છે. તે આરાધક હોય છે.
ઉદ્દેશકઃ ૬ (૧) જે મિથ્યાદષ્ટિ જીવ વૈક્રિય સમ્પન્ન અને અવધિ સમ્પન (વિભંગ જ્ઞાન- વાળા) છે, તે ઈચ્છિત વૈક્રિય કરી શકે છે. અને વિભંગથી જાણી પણ શકે છે. પરંતુ અયથાર્થ જાણે છે; ઉલટું–સુલટું જાણે છે. વૈક્રિય કરેલાને "આ સ્વાભાવિક છે. "એવું જાણે છે, સ્વાભાવિકને વૈક્રિય કરેલ જાણે છે. જે જુએ છે તે ન જાણતાં તેને બીજો જાણી માની લે છે. જેમ કે- " રાજગૃહી જુએ અને વારાણસી છે" એવું માનીને. નૂતન નગર વિકૃર્વિત કરે અને જાણે કે આ પણ કોઈ વાસ્તવિક નગર દેખાઈ રહ્યું છે મારું બનાવેલું દેખાતું નથી. જ્યારે સમ્યગુદષ્ટિ ઉપર કહેલ બધી સ્થિતિઓને યથાર્થ રૂપમાં જાણે, દેખે અને સમજે છે. તેને એવો ખોટો ભ્રમ થતો નથી.
ઉદ્દેશકઃ ૭ લોકપાલ શક્રેન્દ્રના ચાર લોકપાલ છે. – ૧. સોમ, ૨. યમ, ૩. વરુણ, ૪. વૈશ્રમણ, ચારેયના ચાર વિમાન છે.- ૧. સંધ્યાપ્રભ, ૨. વરશિષ્ટ, ૩. સ્વયંજવલ, ૪. વલ્યુ, આ ચારે વિમાન શક્રેન્દ્રના સૌધર્માવલંસક વિમાનથી અસંખ્ય યોજન દૂર ક્રમશઃ ૧. પૂર્વ, ૨. દક્ષિણ, ૩. પશ્ચિમ, ૪. ઉત્તરમાં છે. સાડા બાર લાખ યોજન વિસ્તાર વાળા આ વિમાન છે. વિમાનનું વર્ણન સૌધર્માવલંસક વિમાનની. જેમ છે. તેની રાજધાની તેના વિમાનની સીધમાં(સમાંતરે) નીચે તિર્થાલોકમાં છે, જે જંબુદ્વિીપ પ્રમાણ છે. કોટ વગેરે શક્રેન્દ્રની રાજધાનીથી અર્ધા છે. ઉપકારિકાલયન (રાજભવન) સોળ હજાર યોજન વિસ્તારમાં છે. તેમાં ચાર પ્રણાદોની હારમાળા છે. શેષ વર્ણન નથી અર્થાત્ ઉપરાત સભા આદિ ત્યાં નથી. વૈમાનિક દેવ પોતાના દેવલોકમાં જ ઉત્પન્ન થાય છે. (નોંધઃ મનુષ્યનો નગરમાં વાસ હોવા છતાં જંગલમાં,હીલ સ્ટેશન પર પીકનીકની, ફરવાની ઇચ્છા થાય છે તેમ દેવોને પણ તિછ લોકમાં ફરવાની, કયારેક મનુષ્યના જેવા સુખો ભોગવવાની ઇચ્છા થાય છે.) સોમ લોકપાલ:- પોતાના વિમાન વાસી દેવ અને વિદ્યુતકુમાર, અગ્નિકુમાર, વાયુકુમાર જાતિના ભવનપતિ દેવ દેવી, ચન્દ્ર સૂર્ય આદિ સર્વ જ્યોતિષી દેવ-દેવી સોમ લોકપાલને આધીન હોય છે.
મેરુ પર્વતથી દક્ષિણ વિભાગમાં ગ્રહોની અનેક પ્રકારની સ્થિતિઓ અભ્ર વિકાર, ગર્જના, વિજળી, ઉલ્કાપાત, ગંધર્વનગર, સંધ્યા, દિગ્દાહ, યક્ષોદીપ્ત, ધૂઅર(ધુમ્મસ), મહિકા, રજ ઉઘાત, ચન્દ્રગ્રહણ, સૂર્યગ્રહણ, જલકુંડાદિ, પ્રતિચન્દ્ર-સૂર્ય, ઇન્દ્ર ધનુષ, તમામ પ્રકારની હવા. ગ્રામદાહ, આદિ પ્રાણક્ષય, ધનક્ષય, કલક્ષય આદિ સોમ લોકપાલની જાણકારીમાં હોય છે. અંગારક(મંગલ), વિકોલિક, લોહિતાક્ષ, શનિશ્ચર,ચન્દ્ર, સૂર્ય, શુક્ર, બુધ, બૃહસ્પતિ, રાહુ આ દેવ સોમ લોકપાલના પુત્ર સ્થાનીય માનવામાં આવ્યા છે. સોમ લોકપાલની સ્થિતિ ૧.૩૩ પલ્યોપમની છે. અને પુત્ર સ્થાનીય દેવોની એક પલ્યોપમની સ્થિતિ છે. યમ લોકપાલઃ- પોતાના વિમાન વાસી દેવ, પ્રેતકાયિક વ્યંતરદેવ, અસુરકુમાર જાતિના ભવનપતિના દેવ-દેવી, પરમાધામી દેવ, કન્દપિંક, આભિયોગિક દેવ, યમ લોકપાલની આધીનતામાં હોય છે.
મેરુથી દક્ષિણ વિભાગમાં નાના-મોટા થવાવાળા કંકાસ, યુદ્ધ, સંગ્રામ વિવિધ રોગ, યક્ષ ભૂત આદિના ઉપદ્રવ, મહામારી આદિ અને તેનાથી થનારા કુલક્ષય, ગ્રામક્ષય, ધનક્ષય આદિ યમ લોકપાલની જાણકારી માં હોય છે.
પંદર પરમાધામી દેવ તેના પુત્ર સ્થાનીય માનવામાં આવ્યા છે અને યમ લોકપાલની સ્થિતિ સોમ લોકપાલની સમાન છે.
Page #129
--------------------------------------------------------------------------
________________
jainology II
129
આગમનસાર વરુણ લોકપાલ:-પોતાના વિમાનવાસી દેવ, નાગકુમાર ઉદધિકુમાર, સ્વનિતકુમાર જાતિના દેવ-દેવી, વરુણ લોકપાલને આધીન હોય છે. મેથી દક્ષિણમાં અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, સુવૃષ્ટિ, કુવૃષ્ટિ, ઝરણા, તળાવ આદિ અને તેનાથી થનાર જનક્ષય, ધનક્ષય આદિ વરુણ લોકપાલની જાણકારીમાં હોય છે.
કર્કોટક, કર્દમક, અંજન, શંખ, પાલક, પુન્દ્ર, પલાશ, મોદ, જય, દધિમુખ– અયંપુલ, કાતરિક આ તેના પુત્ર સ્થાનીય દેવ માનવામાં આવ્યા છે. વરુણ લોકપાલની સ્થિતિ દેશોન(કંઈક ઓછી) બે પલ્યોપમની છે, તેના પુત્ર સ્થાનીય દેવોની એક પલ્યોપમની સ્થિતિ છે. વૈશ્રમણ લોકપાલ –પોતાનાં વિમાનવાસી દેવ, સુવર્ણકુમાર, દ્વીપકુમાર, દિશાકુમાર, જાતિના દેવ-દેવી, વાણવ્યંતર દેવ-દેવી આદિ આ વૈશ્રમણ લોકપાલને આધીન હોય છે.
મેરુથી દક્ષિણમાં સોનું ચાંદી આદિ અનેક પ્રકારની ખાણો, દાટેલા- રાખેલા ધન, માલિક રહિત ધન, ધનવૃષ્ટિ સોમૈયા આદિની વૃષ્ટિ પુષ્પાદિની વૃષ્ટિ. ગંધમાલા ચૂર્ણ આદિ સુગંધી પદાર્થની વૃષ્ટિ, વસ્ત્ર, ભોજન(પાત્ર) અને ક્ષીર સુકાળ-દુષ્કાળ, સુભિક્ષ–દુર્ભિક્ષ, સસ્તાઈ(મોધવારી) અને નિધાન, સ્મશાન, પર્વત, ગુફા, ભવન આદિમાં રાખેલ ધન, મણિ રત્ન ઇત્યાદિ આ વૈશ્રમણ લોક–પાલની જાણકારીમાં હોય છે.
પૂર્ણભદ્ર, મણિભદ્ર, શાલીભદ્ર, સુમનભદ્ર, ચક્ર, રક્ષ, પૂર્ણરક્ષ, સદ્વાન, સર્વજશ, સર્વકામ, સમૃદ્ધિ, અમોધ અસંગ, આ તેમનાં પુત્ર સ્થાનીય દેવ માનવામાં આવ્યા છે. વૈશ્રમણ લોકપાલની સ્થિતિ બે પલ્યોપમની હોય છે. તેના પુત્ર સ્થાનીય દેવોની સ્થિતિ એક પલ્યોપમની હોય છે.
ઉદ્દેશક: ૮. અધિપતિ દેવ - અસુરકુમાર આદિ ૧૦ ભવનપતિમાં અને વૈમાનિકનાં ૧૦ સ્થાનોમાં પાંચ-પાંચ અધિપતિ દેવ છે. અર્થાતું. ભવનપતિમાં દક્ષિણ અને ઉત્તરના બે- ઇન્દ્ર અને તેના ચાર–ચાર લોકપાલ એમ ૧૦-૧૦ અધિપતિ દેવ છે. વૈમાનિકમાં દસ ઈન્દ્રોનાં દસ સ્થાન છે. તેમાં એક ઇન્દ્ર અને ચાર લોકપાલ એમ પાંચ-પાંચ અધિપતિ દેવ છે. લોકપાલોના નામ વૈમાનિકમાં એક સરખા છે.– સોમ, યમ, વરુણ અને વૈશ્રમણ, અસુરકુમાર આદિ દસેના લોકપાલોનાં નામ અલગ અલગ છે. પરંતુ ઉત્તર દક્ષિણમાં નામ સરખા છે
અસુરકુમારના લોકપાલ– સોમ, યમ, વરુણ, વૈશ્રમણ. નાગકુમારના– કાલપાલ, કોલપાલ, શૈલપાલ, શંખપાલ. સુવર્ણકુમારના–ચિત્ર, વિચિત્ર, ચિત્રપક્ષ, વિચિત્રપક્ષ. વિધુતકુમારના–પ્રભ, સુપ્રભ, પ્રભકાંત, સુપ્રભકાંત.
અગ્નિકુમારના- તેજસ, તેજસસિંહ, તેજકાંત, તેજપ્રભ. દ્વિીપકુમારના– રૂપ, રૂપાંશ, રૂપકાંત, અને રૂપપ્રભ. ઉદધિકુમારના જલ, જલ, જલકાય, જલપ્રભ. દિશાકમારના ત્વરિત ગતિ, ક્ષિપ્રગતિ, સિંહગતિ. સિંહવિક્રમગતિ. પવનકુમારના કાલ, મહાકાલ, અંજન, અરિષ્ટ.
સ્વનિતકુમારનાં – આવર્ત, વ્યાવર્ત, નંદિકાવર્ત, મહાનંદિકાવર્ત. પિશાચ ભૂત આદિ વ્યંતર દેવોના ઉત્તર અને દક્ષિણવર્તી બે-બે ઈન્દ્ર જ અધિપતિ દેવ હોય છે. જ્યોતિષીમાં બધા દ્વીપ સમુદ્રોના જ્યોતિષિઓના ચન્દ્ર અને સૂર્ય આ બે-બે અધિપતિ દેવ હોય છે. દરેક ચન્દ્ર સૂર્યના પોતાના પરિવાર સ્વતંત્ર હોય છે. વ્યંતર જ્યોતિષમાં લોકપાલ હોતા નથી.
ઉદ્દેશક: ૯-૧૦ (૧) જીવાભિગમ સૂત્રની ત્રીજી પ્રતિપત્તિના ત્રીજા જ્યોતિષી ઉદ્દેશકનું પૂરું વર્ણન અહીં જાણવું. (૨) બધા ઈન્દ્રોની બાહ્ય આવ્યેતર પરિષદનું વર્ણન પણ જીવાભિગમ સૂત્રની ત્રીજી પ્રતિપત્તિ અનુસાર અહીં પણ જાણવું.
/શતક ૩/૧૦ સંપૂર્ણ II
શતક–૪: ઉદ્દેશક-૧-૮ શક્રેન્દ્રની જેમ ઈશાનેન્દ્રના ચાર લોકપાલ છે. તેના ત્રીજા ચોથા લોક– પાલના ક્રમમાં ફેરફાર છે. આ લોકપાલોનાં વિમાન ઈશાનાવતંસક વિમાનથી અસંખ્ય યોજન દૂર ક્રમશઃ પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તરમાં છે. વિમાન, રાજધાની, આધીન દેવ, કાર્યક્ષેત્ર, પુત્ર સ્થાનીય દેવ આદિ વર્ણન શક્રેન્દ્રના વર્ણન સમાન છે. શક્રેન્દ્રનું વર્ણન મેરુની દક્ષિણ દિશાની અપેક્ષા રાખે છે. ઈશાનેન્દ્રનું વર્ણન મેરુની ઉત્તરદિશા વર્તી બધા વિષયોની અપેક્ષા રાખે છે. આ વિશેષતા સમજવી- અર્થાત્ ઉત્તર દક્ષિણક્ષેત્રના ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી બધા જ દેવ બરાબર બે ભાગમાં વિભાજિત છે. અહીં ચાર ઉદ્દેશક ચાર લોકપાલના છે અને ચાર ઉદ્દેશકમાં તેમની રાજધાનીનું વર્ણન છે.
ઉદ્દેશકઃ ૯-૧૦ (૧) પ્રજ્ઞાપના સૂત્રનું સતરમું લેશ્યાપદ છે. તેના ત્રીજા અને ચોથા ઉદ્દેશકનું વર્ણન અહીં જાણવું.
|| શતક ૪/૧૦ સંપૂર્ણ
Page #130
--------------------------------------------------------------------------
________________
આગમસાર– ઉતરાર્ધ
130
શતક–૫ : ઉદ્દેશક-૧
૧. જંબુદ્રીપમાં સૂર્ય ઈશાન ખુણામાં ઉદય થઈને અગ્નિખુણામાં અસ્ત થાય છે. ૨. અગ્નિખુણામાં ઉદય થઈને નૈઋત્યખુણામાં અસ્ત થાય છે. ૩. નૈઋત્યખુણામાં ઉદય થઈને વાયવ્યખુણામાં અસ્ત થાય છે. ૪. વાયવ્યખુણામાં ઉદય થઈને ઈશાનખુણામાં અસ્ત થાય છે. જયાં સૂર્ય પહેલાનાં ક્ષેત્રની અપેક્ષાએ અસ્ત થાય છે, ત્યાં આગળનાં ક્ષેત્રની અપેક્ષાએ ઉદય થાય છે. ચારે ય ખુણામાં કુલ મળીને એક સૂર્ય પહેલાનાં ક્ષેત્રોની અપેક્ષાએ ચાર વાર અસ્ત થાય છે અને આગળના ક્ષેત્રોની અપેક્ષાએ તે ચારે ખુણામાં કુલ મળીને ચાર વાર ઉદય થાય છે. આ પહેલાં પછીનાં ક્ષેત્રોની અપેક્ષાએ ઉદય અસ્ત કહેવાય છે. પરંતુ હકીકતમાં સૂર્ય તો હમેશાં ઉદય પામેલો જ હોય છે.
(૨) જ્યારે જંબુદ્વીપનાં પૂર્વ-પશ્ચિમ ભાગમાં દિવસ હોય છે, ત્યારે ઉત્તર- દક્ષિણ ભાગમાં રાત્રિ હોય છે અને જ્યારે ઉત્તર-દક્ષિણ દિશામાં દિવસ હોય છે ત્યારે પૂર્વ-પશ્ચિમ દિશામાં રાત્રિ હોય છે. જ્યારે એક ભાગમાં અઢાર મુહૂર્તનો દિવસ અને ૧૨ મુહૂર્તની રાત્રિ હોય છે. ત્યારે અન્ય ભાગોમાં રાત્રિ દિવસ એટલા જ હોય છે. રાત્રિ અને દિવસનાં પરિમાણનો યોગ ૩૦ મુહૂર્ત હોય છે. જ્યારે-જ્યારે અઢાર મુહૂર્ત દિવસનો સમય ઘટે છે, ત્યારે ત્યારે ૧૨ મુહૂર્ત રાત્રિના સમયમાં વૃદ્ધિ થાય છે. અર્થાત્ જ્યારે ૧૭ મુહૂર્તનો દિવસ હોય ત્યારે ૧૩ મુહૂર્તની રાત્રિ હોય છે. જ્યારે ૧૬ મુહૂર્તનો દિવસ હોય ત્યારે ૧૪ મુહૂર્તની રાત્રિ હોય છે. અંતમાં જ્યારે ૧૨ મુહૂર્તનો દિવસ હોય ત્યારે ૧૮ મુહૂર્તની રાત્રિ હોય છે. ઉત્ત૨– દક્ષિણ વિભાગમાં દિવસ અથવા રાત સાથે—સાથે હોય છે અને પૂર્વ–પશ્ચિમ વિભાગમાં દિવસ–રાત સાથે હોય છે. બે વિભાગોમાં દિવસ અને બે વિભાગોમાં રાત્રિ એવો ક્રમ ચાલતો રહે છે.
એક સૂર્ય દ્વારા એક મંડલનું ભ્રમણ પૂર્ણ કરવામાં ચારે વિભાગોમાં એક– એક વાર સૂર્યોદય અને સૂર્યાસ્ત થાય છે.
(૩) પૂર્વ–પશ્ચિમ વિભાગમાં જ્યારે વર્ષનો પ્રારંભ(પ્રથમ સમય) થાય છે. તેના અનંતર સમય(દિવસ)માં ઉત્તર-દક્ષિણ વિભાગમાં વર્ષનો પ્રારંભ(પ્રથમ સમય) થાય છે. પૂર્વ-પશ્ચિમમાં સાથે જ થાય છે. અર્થાત્ પૂર્વ-પશ્ચિમ વિભાગનાં અંતિમ કિનારે જ્યારે વર્ષનો પ્રારંભ થાય છે, ત્યારે તેના અનંતર સમયમાં ઉત્તર–દક્ષિણ વિભાગના પ્રાથમિક કિનારે વર્ષનો પ્રારંભ થાય છે એવું સમજવું જોઇએ. વર્ષના પ્રારંભ આદિ સંબંધી વર્ણનની સમાન વર્ષાવાસ, ગ્રીષ્મકાલ, હેમંતકાલના પ્રથમ સમય સમજી લેવો જોઇએ. એવી જ રીતે પ્રથમ સમયની સમાન જ આવલિકા, દિવસ, પક્ષ, માસ, ઋતુ, આદિ સાગરોપમ સુધી સમજવું.
(૪) પૂર્વ–પશ્ચિમ વિભાગમાં અવસર્પિણી તથા ઉત્સર્પિણી હોતી નથી.
(૫) ઉપરોક્ત જંબૂદ્વીપ ની સમાન જ લવણ સમુદ્રના ચાર વિભાગોનું વર્ણન સમજી લેવું જોઇએ. અહીં પણ પૂર્વ-પશ્ચિમ વિભાગમાં ઉત્સર્પિણી અવસર્પિણી હોતા નથી. વિશેષતા એ છે કે અહીં મેરુ પર્વત ન કહેતાં દિશાઓનાં વિભાગનું વર્ણન કરવામાં આવે છે. (૬) ધાતકી ખંડ દ્વીપનું કથન જંબૂદ્બીપના સમાન અને કાલોદધિ સમુદ્રનું કથન લવણ સમુદ્રના સમાન છે. ધાતકી ખંડના સમાન આપ્યંતર પુષ્કર દ્વીપનું કથન છે.
ઉદ્દેશક : ૨
(૧) પુરોવાત – પરવાયુ, સ્નિગ્ધતા યુક્ત વાયુ. પથ્ય વાયુ – વનસ્પતિ વગેરે માટે પથ્યકારી વાયુ. મન્દ વાયુ – ધીરે ધીરે વાતો વાયુ. મહા વાયુ – પ્રચંડ તોફાની વાયુ. આવી ચારે ય પ્રકારની હવા બધી દિશામાં, વિદિશામાં દ્વીપમાં સમુદ્રમાં ચાલી શકે છે. પરંતુ એક સાથે એક સમયમાં બે વિરોધી દિશાઓમાં ચાલી શકતી નથી.
=
આ સર્વે વાયુકાય સ્વાભાવિક પણ હોઈ શકે છે.વાયુકાયના ઉત્તર– વૈક્રિયથી પણ હોઈ શકે છે અને દેવકૃત (વાયુકુમાર આદિથી) પણ હોય છે
લવણ સમુદ્રમાં ચાલતી હવા વેલાથી બાધિત થઈ જાય છે. અને તેનાથી આગળ નહીં વધતાં ત્યાં જ અટકી જાય છે. ભલે પછી તે મંદ વાયુ હોય કે પ્રચંડ વાયુ હોય.
લવણ સમુદ્રની વચ્ચે જે ૧૬ હજાર યોજન ઊંચા પાણી ઉઠેલા છે, તેને "વેલા'' કહેવામાં આવે છે.
(૨) કોઈપણ સચિત્ત, સજીવ વસ્તુ સ્વતઃ અચિત થઈ જાય તો તે પૂર્વ કાય જીવનું શરીર કહેવામાં આવે છે. અગ્નિથી પરિતાપિત–પરિણત થઈને અચિત– નિર્જીવ બનવાવાળા પદાર્થ અગ્નિકાયના ત્યક્ત શરીર કહેવામાં આવે છે. પૂર્વભાવની વિવક્ષામાં મૂળ જીવની કાયા(યોનિ) કહી શકાય છે. યથા– કોઈ પણ 'લીલા પાંદડા" વનસ્પતિકાય છે તે સ્વાભાવિક સુકાઈ જાય અથવા તેને પીસીને ચટણી બનાવી દેવાય તો તે વનસ્પતિકાયનું ત્યક્ત શરીર છે. પરંતુ અગ્નિ ઉપર ઉકાળીને અચિત બનાવી દેવાય તો તે અગ્નિકાયનું ત્યક્ત શરીર છે. પૂર્વ ભાવની અપેક્ષાથી વનસ્પતિ શરીર કહેવાય છે. એવી જ રીતે મીઠું (નમક) વગેરે પદાર્થ સમજી લેવા. ખાણમાંથી નીકળતા પદાર્થો લોખંડ વગેરે તેમજ ત્રસ જીવોનાં અવયવો હાડકાં વગેરે અગ્નિ પરિણત હોય તે અગ્નિ શરીર કહેવામાં આવે છે. રાખ કોલસા વગેરે પણ આવી જ રીતે સમજવા.(અહિં દવામાં વપરાતી ભસ્મ સમજવી.)
ઉદ્દેશક : ૩-૪
(૧) એક જીવનાં હજારો આયુષ્ય એક સાથે બાંધેલા હોતા નથી. પરભવનો આયુ જીવ આ ભવમાં બાંધે છે. તે આયુબંધ યોગ્ય આચરણ પણ આજ ભવમાં કરે છે. એક સાથે એક સમયમાં બે આયુષ્ય ભોગવી શકાતા નથી.
(૨) છદ્મસ્થ મનુષ્ય સીમામાં રહેલ પૃષ્ટ શબ્દોને સાંભળે; અસ્પષ્ટ શબ્દોને સાંભળતા નથી. સર્વજ્ઞાની સર્વદર્શી હોવાથી કેવલી સીમાવર્તી અને સીમા બહાર રહેતા બધા શબ્દોને જાણે જુએ છે.
(૩) છદ્મસ્થ મનુષ્ય મોહ કર્મના ઉદયથી હસે છે, ઉત્સુક થાય છે. પરંતુ કેવલી ભગવાનને મોહ નહીં હોવાથી હસતા નથી.ઉત્સુક થતાં નથી. હસવાવાળા સાત યા આઠ કર્મોનો બંધ કરે છે.
(૪) આવી રીતે છદ્મસ્થ નિદ્રા વગેરે કરે છે. કેવલી ભગવાનને દર્શન મોહનીય કર્મ ન હોવાથી નિદ્રા કરતા નથી. નિદ્રામાં પણ ૭ યા ૮ કર્મ નો બંધ ચાલે છે.
Page #131
--------------------------------------------------------------------------
________________
jainology I
131
આગમસાર
(૫) શક્રેન્દ્રના દૂત સ્થાનીય હરિણગમેષીદેવ સ્ત્રીની યોનિથી ગર્ભનું સંહરણ કરી શકે છે અને અન્ય સ્ત્રીનાં ગર્ભમાં રાખી શકે છે. આ ગર્ભને કાઢવાનું કાર્ય યોનીમાર્ગથી કરે છે. છતાં પણ તે ગર્ભને એવી કુશળતાથી બહાર કાઢી શકે છે કે તે ગર્ભનાં જીવને કષ્ટ વેદન કરવું પડતું નથી.
(૬) અતિમુકતક કુમાર શ્રમણે વરસાદના પાણીમાં પાત્રીને તરાવી હતી અને મારી નાવ તરે, મારી નાવ તરે નો અનુભવ બાલસ્વભાવથી કર્યો હતો. નવદીક્ષિતની આવી પરિસ્થિતિ ન થાય એ જવાબદારી પૂર્વ દીક્ષિત તેમજ સ્થવિર શ્રમણોની હોય છે. ભગવાન આ ઘટના પર સ્થવિર શ્રમણોને સૂચન કરે છે કે કુમાર શ્રમણને સાવધાનીપૂર્વક, રુચિપૂર્વક શિક્ષિત કરો અને તેની સાર સંભાળ ગ્લાનિ રહિત ભાવો સાથે કરો પરંતુ અવહેલના નિંદા ન કરો. આ કુમાર શ્રમણ આ ભવમાં જ મોક્ષગામી છે. /વિશેષ વર્ણન માટે જુઓ—અંતગડ સૂત્ર./
(૭) એકવાર બે દેવો ભગવાનની સેવામાં આવ્યા. મનથી વંદન નમસ્કાર કર્યા. મનથી જ પ્રશ્ન પૂછયા અને ભગવાને પણ મનથી જ ઉત્તર આપ્યા. દેવો સંતુષ્ટ થયા; વંદન—નમસ્કાર કરી યથાસ્થાને બેસીને પર્યુપાસના કરવા લાગ્યા .
ગૌતમ સ્વામીને જિજ્ઞાસા થઈ કે આ દેવો કયા દેવલોકમાંથી આવ્યા ? ગૌતમ સ્વામી ઊભા થઈને ભગવાનની પાસે જઈને વંદન કરીને પૂછવા માટે ઇચ્છતા હતા. ત્યાં સ્વયં ભગવાને જ સ્પષ્ટીકરણ કર્યું કે હે ગૌતમ ! તમને જે જિજ્ઞાસા થઈ છે, તેનું સમાધાન આ દેવ પોતે જ કરશે. ગૌતમ સ્વામી ફરીથી ભગવાનને વંદન નમસ્કાર કરીને દેવોની નિકટ જવા માટે તત્પર થયા. ત્યારે પોતાની તરફ આવતા ગૌતમ સ્વામીને જોઈને દેવો સ્વયં પ્રસન્ન વદને ગૌતમ સ્વામીની નજીક ગયા અને વંદન–નમસ્કાર કરીને કહ્યું
જ
“અમે આઠમાં સહસ્ત્રાર નામના દેવલોકના દેવ છીએ. અમે મનથી જ વંદન–નમસ્કાર કરીને પ્રશ્ન પૂછયો અને તેનું સમાધાન પણ મનથી જ પામ્યા અને પર્યુપાસના કરી રહ્યા છીએ. અમારો પ્રશ્ન હતો કે ભગવાનના શાસનમાં ભગવાનના જીવનકાળમાં કેટલા શ્રમણ મોક્ષે જશે ? ઉત્તર મળ્યો કે ૭૦૦ (સાતસો) શ્રમણ આ ભવમાં મોક્ષે જશે.
(૮) બધા દેવો અસંયત જ હોય છે. સંયત કે સંયતાસંયત હોતા નથી. પરંતુ વચન વિવેકની દૃષ્ટિથી તેઓને વ્યક્તિગત અસંયત નહીં કહેતાં નોસંયત કહેવાય છે. અસંયત કહેવું નિષ્ઠુરવચન છે.
(૯) દેવોની ભાષા અર્ધમાગધી છે. આ ભાષામાં જ તેઓ સ્વાભાવિક રીતે વાર્તાલાપ વગેરે કરે છે. અર્ધમાગધી શબ્દએ રૂઢ નામ છે એનો અર્ધા મગધ દેશની ભાષા, એમ અર્થ ન કરાય.
(૧૦) આ જીવ ચરમ શરીરી છે, આ ભવમાં મોક્ષે જશે, એવું તો કેવલી જ જાણી શકે છે, છદ્મસ્થ સ્વતઃ જાણી શકતા નથી. આગમ આદિ પ્રમાણોથી અથવા અનંતર પરંપર સર્વજ્ઞો પાસેથી સાંભળીને જાણી શકે છે.
(૧૧) પ્રમાણ ચાર છે. ૧. પ્રત્યક્ષ ૨. અનુમાન ૩. ઉપમા ૪. આગમ. આના વિશેષ વર્ણન માટે જુઓ અનુયોગ દ્વાર સૂત્ર .
(૧૨) ચરમ નિર્જરા પુદ્ગલોને અર્થાત્ કેવલીના મુક્ત થવાના સમયનાં નિર્જરિત કર્મ પુદ્ગલોને કેવલી જાણે છે, જુએ છે. છત્શ જાણતા નથી.
(૧૩) કેવલીના જે સ્પષ્ટ પ્રગટ મન વચન પ્રયોગ હોય છે, તેને સમ્યગ્દષ્ટિ દેવ ઉપયોગવંત થઈને જાણી શકે છે.
(૧૪) અણુત્તર વિમાનના દેવ પોતાના સ્થાન પરથી જ કેવલી સાથે આલાપ– સંલાપ કરી શકે છે, પ્રશ્ન પૂછીને ઉત્તર મેળવી શકે છે. તેઓને મનોદ્રવ્ય વર્ગણા લબ્ધિ હોય છે, જેનાંથી કેવલી દ્વારા મનથી અપાયેલા ઉત્તરને ત્યાંજ રહીને જાણી શકે છે. (૧૫) અણુત્તર દેવોનાં મોહકર્મ બહુ જ ઉપશાંત હોય છે. તેથી તેઓ 'ઉપશાંત મોહા' કહેવાય છે.
(૧૬) સીમાથી અથવા ઇન્દ્રિયથી. કેવલીનું જ્ઞાન ઇન્દ્રિયજન્ય પણ નથી હોતું અને સીમિત પણ નથી હોતું, પરંતુ કેવળીઓને નિરઆવરણ, ઇન્દ્રિયાતીત, સીમાતીત જ્ઞાન હોય છે. તેથી તેઓ સીમિત અને સીમાતીત સર્વને કેવલજ્ઞાનથી જાણે છે. (૧૭) કેવલીને પણ શરીરની પ્રવૃત્તિ સ્વવશ કે સ્થિરયોગવાળી હોય તેમ જરૂરી નથી. અર્થાત્ જે આકાશ પ્રદેશ ઉપર હાથ રાખ્યો છે, કે શરીરથી બેઠા છે કે ઉભા છે તે ત્યાંથી હટાવીને ફરીથી તે જ સર્વે ય આકાશ પ્રદેશ ઉપર હાથ મૂકવો કે શરીરથી બેસવું કે ઊભા રહેવું એ સંભવ નથી હોતું.
ઉદ્દેશક : ૫
(૧) જીવોનાં જે કર્મોનો સ્થિતિઘાત, રસઘાત વગેરે થઈ જાય છે તે અનેવંભૂત કર્મ વેદાય છે અને જે કર્મોનો સ્થિતિઘાત વગેરે નથી થતો તે એવંભૂત(બાંધેલા જેવા જ) વેદાય છે. (૨) કુલકર,
ચક્રવતી વગેરેનું વર્ણન સમવાયાંગ સૂત્રમાં છે જુઓ, સારાંશ ઉદ્દેશકઃ ૬
(૧) હિંસા કરીને, ખોટું બોલીને અર્થાત્ સાધુઓ માટે આરંભ–સમારંભ કરીને અને જૂઠ–કપટ કરીને અકલ્પનીય આહાર–પાણી આપવાથી અલ્પ આયુષ્ય પ્રાપ્ત થાય છે.
(૨) હિંસા કર્યા વગર, ખોટું બોલ્યા વગર, શુદ્ધ નિર્દોષ આહાર-પાણી શ્રમણ નિગ્રન્થને આપવાથી દીર્ઘાયુની પ્રાપ્તિ થાય છે. તેમજ તેઓની વંદના ભક્તિ પર્યુપાસના કરી મનોજ્ઞ પ્રીતિકારક આહાર-પાણી આપવાથી શુભ દીર્ઘાયુની પ્રાપ્તિ થાય છે.
(૩) આનાથી વિપરીત હિંસા, જૂઠનું સેવન કરીને શ્રમણોની અવહેલના, નિંદા, અપમાન વગેરે કરે તેમજ અમનોજ્ઞ, અપ્રીતિકારક આહાર–પાણી આપે તો અશુભ દીર્ઘાયુ ની પ્રાપ્તિ થાય છે.
(૪) ખોવાઈ ગયેલી વસ્તુની શોધ કરનાર વ્યક્તિ(ગૃહસ્થ)ને આરંભિકી વગેરે ચાર ક્રિયાઓ લાગે છે. શેષ મિથ્યાત્વ ક્રિયા વિકલ્પથી(ભજનાથી) લાગે છે. ખોવાયેલી વસ્તુ મળી જવાથી બધી ક્રિયાઓ સૂક્ષ્મરૂપે લાગે છે.
વેચાણ કરેલી વસ્તુ વેપારી પાસે જ પડી રહે તો તેને ચાર ક્રિયાઓ લાગે છે. મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા વિકલ્પથી લાગે છે. ક્રેતા એટલે ખરીદનારને સૂક્ષ્મરૂપે ક્રિયાઓ લાગે છે.
Page #132
--------------------------------------------------------------------------
________________
132
આગમસાર- ઉતરાર્ધ
વેચાણ કરેલી વસ્તુ ખરીદનાર લઈ જાય તો તેને ચાર ક્રિયા લાગે છે. મિથ્યાત્વની ક્રિયામાં વિકલ્પ છે. વેચનારને સૂક્ષ્મરૂપથી ક્રિયાઓ લાગે છે. જો કિંમત ન આપી હોય તો એ ધન થી ખરીદનારને ચાર ક્રિયાઓ લાગે છે. મિથ્યાત્વની ભજના અને વિક્રેતાને સૂક્ષ્મરૂપ ક્રિયાઓ લાગે છે. કિંમત મળી ગયા પછી વિક્રેતાને તે ધન નિમિત્તે ચાર ક્રિયાઓ લાગે છે. મિથ્યાત્વની ક્રિયા સર્વત્ર વિકલ્પથી લાગે છે. વસ્તુથી હવે તેનો કોઈ સંબંધ નથી રહેતો જો ક્રેતા કે વિક્રેતા સમ્યગુદષ્ટિ હોય તો તેને મિથ્યાત્વની ક્રિયા લાગતી નથી. માટે સર્વત્ર વિકલ્પથી એમ કહ્યું છે. (૫) અગ્નિ બળે છે ત્યારે મહાક્રિયા લાગે છે અને જ્યારે બુજાય છે ત્યારે અલ્પ- અલ્પ ક્રિયા લાગે છે અને અંતમાં જ્યારે સાવ બજાઈ જાય છે ત્યારે ક્રિયા લાગતી નથી. (૬) ધનુષ, બાણ વગેરે જે જીવોનાં શરીરમાંથી બને છે તેઓને પણ હિંસકના જેટલી જ (સંખ્યાની અપેક્ષા) પાંચ ક્રિયા લાગે છે.
જ્યારે બાણ પોતાનાં ભારથી સ્વયં નીચે પડે છે ત્યારે કેવળ બાણના પૂર્વ જીવોને પાંચ ક્રિયા અને બાકીના બધાને અને હિંસકને પણ ચાર ક્રિયા લાગે છે. (૭) ચાર-પાંચસો યોજન પ્રમાણ મનુષ્યલોક ક્યાંય પણ ઠસાઠસ ભરેલો નથી. પરંતુ એક સ્થાન પર નરકક્ષેત્ર ૪૦૦-૫00 યોજન સુધી નૈરયિકોથી ઠસોઠસ ભરેલો છે. (૮) આધાકર્મ આદિ દોષમાં કોઈ પાપ નથી એવું વિચારીને કે બોલીને અથવા તેવા આહારનું સેવન કરીને તેની આલોચના પ્રાયશ્ચિત્ત નહીં કરવાથી તે સાધકની વિરાધના થાય છે. આલોચના પ્રાયશ્ચિત્ત કરી લેવાથી તેની આરાધના થઈ શકે છે. (૯) આચાર્ય-ઉપાધ્યાય ગણ પ્રત્યેના પોતાનાં કર્તવ્યોનું પૂર્ણ યથાર્થ પાલન કરવાથી આ ભવમાં કે બીજાભવમાં અથવા ત્રીજા ભવમાં મુક્તિ પ્રાપ્ત કરે છે.
જે બીજા ઉપર જૂઠા આક્ષેપો કરે છે તે તેવા જ કર્મોનું ઉપાર્જન કરે છે. અર્થાત્ ફરીથી તેના ઉપર પણ જૂઠા આક્ષેપો આવવાની સ્થિતિ બને છે. ભલે પછી કોઈ આચાર્ય હોયકે સાધુ હોય અથવા શ્રાવક હોય, કોઈપણ હોય બધાને તેવું જ ભોગવવું પડે છે.
ઉદ્દેશક: ૭. (૧) કંપમાન(અસ્થિરસ્વભાવી) અકંપમાન(સ્થિરસ્વભાવી) પુદ્ગલના ૬ ભાંગા છે. યથા–૧. સંપૂર્ણ કંપમાન, ૨. સંપૂર્ણ અકંપમાન, ૩. એક દેશ કંપમાન, એક દેશ અકંપમાન, ૪. એક દેશ કંપમાન, અનેક દેશ અકંપમાન, ૫. અનેક દેશકંપમાન, એક દેશ અકંપમાન, ૬. અનેક દેશ કંપમાન, અનેક દેશ અકંપમાન.
પહેલો, બીજો ભાગો પરમાણુ આદિ બધામાં હોઈ શકે છે. ત્રીજો ભાંગો ક્રિપ્રદેશી ઢંધ આદિમાં હોઈ શકે છે. ચોથો, પાંચમો. ભાંગો ત્રણ પ્રદેશી આદિમાં હોઈ શકે છે. છઠ્ઠો ભાંગો ચાર પ્રદેશી આદિમાં હોય છે. ઓછા પ્રદેશ સ્કંધોમાં પ્રાપ્ત થનારા ભાંગા વધારે પ્રદેશવાળા સ્કંધોમાં થઈ શકે છે. તેથી પાંચ પ્રદેશથી અનંત પ્રદેશી સુધી કંપમાન સંબંધી છ ભાંગા થાય છે.
કંપમાનનો અર્થ છે અવગાહિત આકાશ પ્રદેશનું પરિવર્તિત થવું. સંપૂર્ણ પુગલ સ્કંધના અવગાહના સ્થાનનું પણ પરિવર્તન થઈ શકે છે અને કયારેક એક દેશ અવગાહના બદલે અને એક દેશ અવગાહના ન બદલે, એવું પણ થઈ શકે છે.
અનંત પ્રદેશી ઢંધ પણ ફક્ત એક, બે અથવા ત્રણ, ચાર આકાશ પ્રદેશને અવગાહન કરીને રહી શકે છે. (૨) પરમાણુથી લઈને અસંખ્ય પ્રદેશને તલવાર આદિ શસ્ત્રથી છેદન ભેદન થઈ શકે નહિં. અનંત પ્રદેશનું થઈ શકે છે. આ પ્રકારે અગ્નિમાં બળવું, પાણીમાં ભીંજાવું આદિ અસંખ્ય પ્રદેશનું થતું નથી. અનંત પ્રદેશ સ્કંધ પણ સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારના છે. સૂક્ષ્મ અનંત પ્રદેશ સ્કંધનું વર્ણન અસંખ્ય પ્રદેશના સમાન છે. તેથી ઉપરોકત અનંત પ્રદેશમાં બાદર સ્કંધ જ ગ્રહણ કરવામાં આવેલ છે. (૩) પરમાણુ, ત્રણ પ્રદેશી, પાંચ પ્રદેશ, સાત પ્રદેશી આદિમાં અર્ધા વિભાગ થતો નથી. પરંતુ આમાં મધ્ય હોય છે. બે પ્રદેશી, ચાર પ્રદેશી આદિના અર્ધા વિભાગ થાય છે. પરંતુ તેમાં મધ્ય હોતો નથી. સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશોમાં સમધ્ય અને સાર્ધ બન્ને પ્રકારના સ્કંધ હોય છે. (૪) પુદ્ગલ સ્પર્શના - એક પરમાણુ બીજા પરમાણુને એ રીતે અનંત પ્રદેશને પણ સ્પર્શ કરી શકે છે. એજ પ્રકારે ક્રિપ્રદેશી આદિ પણ બધા પુગલોને સ્પર્શ કરી શકે છે. પરમાણુ–સર્વ જ હોય છે. દ્વિ પ્રદેશ–દેશ અને સર્વ હોય છે, અનેક દેશ નથી હોતા. ત્રણ પ્રદેશી આદિ દેશ, સર્વ અને અનેક દેશ ત્રણે હોય છે. (૫) પરમાણુની કાયસ્થિતિ–જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યકાલ. અંતર– જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યકાલનું હોય છે. દ્રિ પ્રદેશી આદિની કાય- સ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યકાલ. અંતર– જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અનંતકાલ. (૬) એક પ્રદેશાવગાઢ(એક આકાશ પ્રદેશ પર રહેનારા પુગલ) સ્વસ્થાન પર સકંપમાનની કાયસ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગ. અકંપમાન(સ્થિર)ની કાયસ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્ય કાલ.
એક પ્રદેશાવગાઢની સમાન જ અસંખ્ય પ્રદેશાવગાઢ સુધી છે. જે સકંપની કાયસ્થિતિ છે, તે જ અકંપનું અંતર છે અને જે અકંપની કાયસ્થિતિ છે, તે જ સકંપનું અંતર છે. (૭) એક ગુણ કાળા વર્ણથી અનંતગુણ કાળા વર્ણ સુધીની કાયસ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યકાલ. એ જ રીતે વર્ણાદિ ૨૦ બોલ સમજવા. કાયસ્થિતિની સમાન જ એનું અંતર છે. (૮) સૂક્ષમ પરિણત પુદ્ગલ અને બાદર પરિણત પુદ્ગલની કાયસ્થિતિ અને અંતર જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યકાલ છે. (૯) શબ્દ પરિણત યુગલની કાયસ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્યાતમો ભાગ. અશબ્દ પરિણતની જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યકાલ. એકની કાયસ્થિતિ જ બીજાનું અંતર છે. (૧૧) ચોવીશ દંડકોના પરિગ્રહ:
Page #133
--------------------------------------------------------------------------
________________
jainology II
133
આગમનસાર નારકીનો પરિગ્રહ– શરીર, કર્મ અને સચિત્ત, અચિત્ત મિશ્ર દ્રવ્ય. દેવોનો પરિગ્રહ– શરીર, કર્મ, ભવન, દેવ, દેવી, મનુષ્ય મનુષ્યાણી, તિર્યચ, તિર્યંચાણી, આસન, શયન, ભંડોપકરણ અને અન્ય સચિત્ત, અચિત અને મિશ્ર દ્રવ્ય. એકેન્દ્રિયનો પરિગ્રહશરીર, કર્મ અને સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્ય. વિકલેન્દ્રિયનો પરિગ્રહ– શરીર, કર્મ, સચિત્ત, અચિત્ત, મિશ્ર દ્રવ્ય અને બાહ્ય ભંડોપકરણ, સ્થાન આદિ. તિર્યંચ પંચેન્દ્રિયનો પરિગ્રહ– પાણીના સ્થાન, તળાવ, નદી આદિ સ્થળ સંબંધી સ્થાન, પ્રામાદિ, પર્વત, આદિ, વન, ઉપવન આદિ, ઘર-મકાન, દુકાન આદિ, ખાડા, ખાઈ, કોટ આદિ, ત્રણ રસ્તા, ચારરસ્તા આદિ, વાહન, વર્તન આદિ, દેવ, દેવી, મનુષ્ય, મુષ્યાણી, તિર્યંચ, તિર્યંચાણી, આસન, શયન ભંડોપકરણ, શરીર, કર્મ, અચિત્ત, સચિત્ત મિશ્ર દ્રવ્ય. તિર્યંચના સમાન જ મનુષ્યોનો પરિગ્રહ છે. પરન્તુ ધન, સંપતિ, સુવર્ણ ચાંદી આદિ ખાદ્ય સામગ્રી, વ્યાપાર, કારખાના આદિ સર્વે વિશેષ અને સ્પષ્ટ રૂપથી છે.
ચોવીશ દંડકના જીવ છ કાયના આરંભથી યુક્ત છે. કોઈ અવ્રતની અપેક્ષાએ છે. કોઈ સાક્ષાત્ છ કાયની હિંસા કરવાની અપેક્ષાએ આરંભી કહેવાય છે. (૧૨) કેટલાક(સમ્યગ્દષ્ટિ) છઘ0 હેતુ(અનુમાન,ઉપમા આદિ પ્રમાણ)ને અને હેતુ દ્વારા પદાર્થોને સમજે છે અને કેટલાક(મિથ્યાદષ્ટિ) છાસ્થ હેતુને અને હેતુ દ્વારા પદાર્થોને સમજતા નથી.
કેવલી અહેતુ રૂપ(અનુમાન,ઉપમા,પ્રમાણ વગર) કેવલજ્ઞાનને અને કેવલજ્ઞાન દ્વારા પદાર્થોને જાણે છે. અનુમાન આદિ હેતુની તેમને આવશ્યકતા હોતી નથી.
ઉદ્દેશક: ૮ (૧) સપ્રદેશ–અપ્રદેશ - દ્રવ્યની અપેક્ષાએ પરમાણુ અપ્રદેશ છે, શેષ રસપ્રદેશ છે. ક્ષેત્રની અપેક્ષાએ એક પ્રદેશાવગાઢ પુદ્ગલ અપ્રદેશ છે. કાલની અપેક્ષાએ એક સમયની સ્થિતિના પુદ્ગલ અપ્રદેશ છે. શેષ સપ્રદેશ છે. ભાવની અપેક્ષાએ એક ગુણ કાળા થાવત્ એક ગુણ રુક્ષ અપ્રદેશ છે, શેષ સપ્રદેશ છે.
આ નિર્ગથીપુત અણગારે નારદપુત અણગારને પ્રશ્ન પૂછી સમજાવ્યું હતું. (૨) વર્ધમાન હાયમાન - ચોવીશ દંડકના જીવ ઘટે છે, વધે પણ છે અને અવસ્થિત પણ રહે છે. સિદ્ધ વધે છે અને અવસ્થિત રહે છે. સમુચ્ચય જીવ અવસ્થિત જ રહે છે.
ચોવીશ દંડકમાં વર્ધમાન અને હાયમાનની સ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્યાતમો ભાગ. સિદ્ધોમાં વર્ધમાન જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ આઠ સમય.
અવસ્થાને કાલ સમુચ્ચય જીવમાં સર્વદ્ધા(સર્વકાલ). સિદ્ધોમાં જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ છ મહીના. શેષ બધામાં પોતાના વિરહકાલથી બમણીકાલ છે. વિરહકાલ પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા પદમાં બતાવેલ છે.
એકેન્દ્રિયમાં વર્ધમાન હાયમાન અને અવસ્થિત ત્રણે કાલ ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્યાતમો ભાગ છે. (૩) સોવીય-સાવચય:- તેના ચાર વિકલ્પ છે– ૧. સોવીય ૨. સાવચય ૩. સોવીય સાવચય ૪. નિરવચય-નિરવચય.
૧. સોવચય - ફક્ત આવે, જન્મે, ૨. સાવચય – ફક્ત જાય, મરે. ૩. સોવીય સાવચય – આવે પણ, જાય પણ – જન્મે પણ, મરે પણ. ૪. નિરુવીય નિરવચય – ન આવે, ન જાય – ન જન્મે, ન મરે.
ઉદ્દેશક: ૯ (૧) રાજગૃહ નામના નગરમાં રહેલ બધા જીવ અજીવ અથવા બધા સચિત્ત અચિત્ત મિશ્ર દ્રવ્ય મળીને રાજગૃહનગર કહેવાય છે. (૨) શુભ પુદ્ગલોથી અને શુભ મુગલોનાં પરિણમનથી દિવસમાં પ્રકાશ થાય છે અને અશુભ મુગલોનાં પરિણમનથી રાત્રિમાં અંધકાર થાય છે. (૩) નારકી એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિયને અશુભ પુગલ પરિણમનનો સંયોગ હોવાથી અંધકાર થાય છે. ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય, મનુષ્યનાં બન્ને પ્રકારનાં પુગલ પરિણમન સંયોગ હોવાથી અંધકાર પ્રકાશ બને હોય છે. દેવોને શુભ પુગલ પરિણમન સંયોગ હોવાથી કેવલ પ્રકાશ જ હોય છે. (૪) સમય આવલિકા મુહર્ત આદિનું જ્ઞાન મનુષ્યને જ હોય છે. મનુષ્યક્ષેત્રમાં જ કાલ જ્ઞાન છે. શેષ બધા દંડકોમાં કાલ વર્તન છે. પરન્ત કાલ માપનું જ્ઞાન નથી. દેવોને પણ મુહૂર્ત, દિવસ, મહિના, વર્ષ આદિ વ્યતીત થવાનું જ્ઞાન નથી. કાલ વ્યતીત અવશ્ય થાય છે. તિર્યંચોને રાત-દિવસની જાણકારી તો હોય છે. પરન્તુ મુહૂર્ત, સમય,મહીના, વર્ષ ઉત્સર્પિણી અવસર્પિણી આદિના હિસાબનું જ્ઞાન તેમને પણ હોતું નથી. (૫) તીર્થંકર પરીક્ષા – એકવાર પાર્શ્વનાથ ભગવાનના શાસનના સ્થવિર શ્રમણ, ભગવાન મહાવીર સ્વામી પાસે આવી યથાસ્થાને ઉભા રહી ભગવાનને પૂછવા લાગ્યા કે ભંતે! આ અસંખ્ય લોકમાં અનંત રાત-દિવસ વ્યતીત થયા અને વ્યતીત થશે?
ભગવાને તે આર્યો! સંબોધનપૂર્વક પાર્શ્વનાથ ભગવાનનો નિર્દેશ કરતાં લોક સંસ્થાનનું વર્ણન કર્યું. તેમાં અનંત જીવ અને અજીવ રહેલ છે. અસંખ્ય પ્રદેશાત્મક લોક હોવાથી અપેક્ષાએ લોકન અસંખ્ય વિશેષણ છે. અનંત જીવ અજીવ દ્રવ્યો પર કાળ વર્તે છે. જેથી ત્રણે કાળમાં અનંત રાત-દિવસ વ્યતીત થતાં કહેવાય છે. આ કારણે અસંખ્ય લોકમાં અનંત રાત્રિઓ વ્યતીત થઈ કહેવાય છે. જીવો અને અજીવોથી આ લોક ઓળખાય છે. એટલા માટે લોક એવું નામ છે. અલોકમાં જીવ અજીવ હોતા નથી. તેથી તે અલોક કહેવાય છે.
જુદી રીતે પૂછાયેલા પ્રશ્નનો સીધો અને સરલ ઉત્તર પામીને સ્થવિરોએ ભગવાનને સર્વજ્ઞ સર્વદર્શી તીર્થકર રૂપે ઓળખીને સ્વીકાર કર્યા. વંદન- નમસ્કાર કરી ક્ષમા માંગીને શિષ્યત્વ સ્વીકાર્યું. ચતુર્યામ ધર્મથી પંચ મહાવ્રત ધર્મ અંગીકાર કર્યો અને ચોવીસમા ભગવાનનાં શાસનમાં વિચરવા લાગ્યા. તેમાંથી કેટલાક સ્થવિર શ્રમણો તે જ ભવમાં મોક્ષગામી થયા અને કેટલાક દેવલોકમાં ગયા.
Page #134
--------------------------------------------------------------------------
________________
આગમસાર- ઉતરાર્ધ
134
(૬) લોક નીચે વિસ્તૃત, વચ્ચમાં સાંકળ ઉપર વિશાળ છે. નીચે પત્યેક સંસ્થાન, મધ્યમાં ઉત્તમ વજાકાર અને ઉપર મૃદંગના આકારે છે. (૭) દેવલોક ચાર પ્રકારના છે અને તેના ૨૫ ભેદ છે– (૧) ભવનપતિ-૧૦, (૨) વ્યંતર-૮, (૩) જ્યોતિષી–પાંચ, (૪) વૈમાનિક—બે ભેદ છે. (કલ્પોપન, કલ્પાતીત)
ઉદ્દેશક: ૧૦. પ્રથમ ઉદ્દેશકના સૂર્ય સંબંધી વર્ણનની જેમ અહીં ચન્દ્ર સંબંધી વર્ણન છે, જે યથાયોગ્ય સમજી લેવું.
|| શતક પ/૧૦ સંપૂર્ણ
શતક-૬: ઉદ્દેશક-૧ (૧) જ્યારે કષ્ટ ઉપસર્ગ આદિથી મહાવેદના થાય છે, તો નિર્જરા પણ મહાન થાય છે. મહાવેદના અથવા અલ્પવેદનામાં શ્રેષ્ઠ તે જ છે, જ્યાં પ્રશસ્ત નિર્જરા થતી હોય. નારકીમાં મહાવેદના અનુસાર નિર્જરા થાય છે, પરંતુ તે શ્રમણ નિર્ચન્થની નિર્જરાથી અલ્પ જ થાય છે. કેમ કે નારકીના કર્મ ગાઢ અને ચીકણા હોય છે. જ્યારે શ્રમણ નિર્ગસ્થના કર્મ શિથિલ હોય છે.
એરણ પર જોર-જોરથી ઘા મારતા તેમાથી પુગલ ઓછા નીકળે છે. તે જ રીતે નારકીની કર્મ નિર્જરા છે.
અગ્નિમાં ઘાસ અને અગ્નિથી તપ્ત તવા પર પાણીનું ટીપું જલ્દી નાશ પામે છે. તે જ પ્રકારે શ્રમણ નિર્ગસ્થનાં કર્મ તપ, ઉપસર્ગ આદિથી જલ્દી નાશ પામે છે. (૨) મન, વચન, કાયા અને કર્મ આ ચાર કરણ છે. આ ચારે અશુભ કરણોથી નારકી જીવ અશાતા વેદના વેદે છે. દેવ શુભ કરણોથી શાતા વેદના વેદે છે અને તિર્યંચ, મનુષ્ય શુભ,અશુભ કરણોથી બન્ને વેદના વેદે છે. (૩) વેદના નિર્જરાથી ચાર ભાંગા જીવોમાં હોય છે– ૧. કેટલાક મહાવેદના મહાનિર્જરાવાળા હોય છે. જેમ કે- પડિમાધારી અણગાર. ૨. કેટલાક જીવ મહા- વેદના અલ્પ નિર્જરાવાળા હોય છે. જેમ કે- નરયિક. ૩. કેટલાક જીવ અલ્પવેદના મહાનિર્જરાવાળા હોય છે. જેમ કે– શૈલેશી પ્રતિપન (૧૪માં ગુણ સ્થાનવાળા) ૪. કેટલાક જીવ અલ્પ વેદના અલ્પ નિર્જરાવાળા હોય છે. જેમ કે– અણુત્તર દેવ.
ઉદ્દેશક: ૨- ઉદ્દેશકઃ ૩ પ્રજ્ઞાપના સુત્રના ૨૮માં પદના પ્રથમ ઉદ્દેશકની જેમ અહીં આહાર સંબંધી વર્ણન જાણવ. (૧) મહાન ક્રિયા, મહાન આશ્રવવાળાના કર્મોનો સંગ્રહ નિરંતર થતો રહે છે. અલ્પક્રિયા અલ્પ આશ્રવવાળાના કર્મો નિરંતર ક્ષીણ થતા રહે છે. જેમ નૂતન વસ્ત્ર ઉપયોગમાં લેતાં ધીરે ધીરે મસોતાના રૂપમાં ફેરવાઈ જાય છે અને ગંદા વસ્ત્ર ક્ષાર આદિમાં ભીંજાવાથી અને પાણીમાં ધોવાથી ધીરે ધીરે મેલ નીકળી જતાં સ્વચ્છ થઈ જાય છે. તેવી જ રીતે કર્મોનો સંગ્રહ અને ક્ષય થાય છે.
વસ્ત્ર આદિ પદાર્થોનો પુગલ ઉપચય અને અપચય પ્રયોગસા(પ્રયત્નથી) અને વિશ્રસા(સ્વાભાવિક) બન્ને પ્રકારનાં થાય છે. જીવના કર્મોનો ઉપચય અપચય એક પ્રયોગસા જ થાય છે, વિશ્વસા થતો નથી.
વસ્ત્રનો પુલ ઉપચય સાદિ સાંત હોય છે. જીવનો કર્મબંધ ત્રણ પ્રકારનો છે– ૧. અનાદિ અનંત-અભવીનો પરંપરાથી, ૨. અનાદિ સાંત- ભવનો પરંપરાથી, ૩. સાદિ સાંત-ઈરિયાવહિ બંધ અથવા પ્રત્યેક કર્મની અપેક્ષાએ સાદિ સાંત બંધ થાય છે. પરંપરાની અપેક્ષાએ બે ભાંગા થાય છે. સાદિ અનંતનો ભાંગો કર્મબંધમાં હોતો નથી.
વસ્ત્ર સાદિ સાંત હોય છે. જીવ પણ ગતિ, દંડક આદિની અપેક્ષાએ સાદિ સાંત છે. સિદ્ધ સાદિ અનંત છે. ભવસિદ્ધિક લબ્ધિની અપેક્ષાએ અનાદિ સાંત છે અને અભવસિદ્ધિક સંસારીની અપેક્ષાએ અનાદિ અનંત છે. (૨) આઠે કર્મોની બંધ, સ્થિતિ, અબાધા કાલ પ્રજ્ઞાપના પદ ૨૩માં કહેવામાં આવેલ છે. જુઓ સારાંશ. (૩) અબાધા કાલના સમય સુધી કર્મોની નિષેક રચના(કર્મોની સ્થિતિ સાથે કર્મ પ્રદેશોની રચના) પણ થતી નથી અર્થાત્ ત્યાં સુધી સ્થિતિબંધ માત્ર થાય છે.
ઉદ્દેશક: ૪ (૧) કાલાદેશથી સપ્રદેશી અપ્રદેશી –૨૪ દંડકોમાં પ્રથમ સમયવર્તી જીવ કાલની અપેક્ષાએ અપ્રદેશી કહેવાય છે. બાકી બધાં સમયવર્તી સપ્રદેશી હોય છે. દંડકમાં પણ જે બોલનો પ્રથમ સમય હોય તો તે અપ્રદેશ છે. (૨) બધાં પંચેન્દ્રિય પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાનને જાણી શકે છે. તિર્યંચ પંચેન્દ્રિય પ્રત્યાખ્યાનાપ્રત્યાખ્યાની– દેશ પ્રત્યાખ્યાની હોઈ શકે છે. મનુષ્ય દેશ પ્રત્યાખ્યાની અને સર્વ પ્રત્યાખ્યાની બન્ને થઈ શકે છે. ૨૪ દંડકમાં અપ્રત્યાખ્યાની તો હોય જ છે. ૨૩ દંડક અપ્રત્યાખ્યાન નિવર્તિત આયુષ્યવાળા છે.વૈમાનિક દેવ પ્રત્યાખ્યાન આદિ ત્રણેથી નિષ્પાદિત આયુષ્યવાળા હોય છે.
- ઉદેશક: ૫ તમસ્કાય – અસંખ્યાતમો અરુણોદય સમુદ્ર છે. તેમાં આત્યંતર વેદિકાથી ૪૨000 યોજન સમુદ્રમાં જતાં ત્યાં લવણ શિખાની જેમ એક સમભિત્તિ રૂપ તમસ્કાય ઉઠેલ છે. જે સંખ્યાત યોજનની જાડી છે. અરુણોદય સમુદ્ર ચૂડી આકારે છે, જેથી તે તમસ્કાય પણ વલયાકારમાં ઉઠેલ છે. ૧૭ર૧ યોજન સીધી ઊંચે ગઈ છે. ત્યારબાદ તિરછી વિસ્તૃત થતી ઊંચે ગઈ છે. પાંચમાં દેવલોકનાં ત્રીજા રિષ્ટ પ્રત્તર સુધી છે. આ સંપૂર્ણ સમસ્કાય ઉધા રાખેલા માટીના ઘડાની જેમ છે. તેને જ કુક્કડ પંજર આકાર કહેવાય છે.
પાણીનાં અનેક પરિણામ હોય છે– પુંઅર, ઓસ, બાદલ, લવણશિખા આદિ. તે જ રીતે આ સમસ્કાય પણ પાણીનું એક વિશેષ પરિણામ છે. જે લવણ શિખાની જેમ સમાન શાશ્વત સ્થાઈ રહેનાર છે. લવણ શિખાનો તો ૧૬000 યોજન પછી અંત છે. પરન્તુ તમસ્કાયનો અંત પાંચમાં દેવલોકે છે.
Page #135
--------------------------------------------------------------------------
________________
135
jainology II
આગમસાર તમસ્કાય ૧૭૨૧ યોજન સુધી સંખ્યાત યોજન જાડી છે, આગળ અસંખ્ય યોજનની જાડાઈમાં છે. એમાં અંધકાર ધૂઅરથી પણ અતિ પ્રગાઢ હોય છે અર્થાત્ આ અંધકાર સમૂહરૂપ છે. તેથી તેનું નામ પણ જલની પ્રમુખતાથી ન થઈને અંધકારથી "તમસ્કાય" કહેવામાં આવેલ છે.
જે રીતે લવણશિખા લવણ સમુદ્રનો જ વિભાગ છે, તે જ રીતે આ તમસ્કાય પણ અરુણોદય સમુદ્રના વિભાગ રૂપ જ છે.
તમસ્કાયમાંથી થઈને દેવોને માર્ગ પાર કરવા માટે જવું આવવું આવશ્યક થઈ જાય છે ત્યારે તેને પાર કરે છે. તે દેવ પણ તેમાંથી ભયભીત સંધ્યાત થઈને શીઘે નીકળે છે. કોઈ દેવ એમાં વાદળ, વિજળી, ગર્જના, વર્ષા પણ કરી શકે છે. એમાં જ્યોતિષી દેવ હોતા નથી, કિનારા પર હોઈ શકે છે. તેમની કાંઈક પ્રભા એમાં જઈ શકે છે. પરંતુ તે નિપ્રભ થઈ જાય છે. એમા બાદર પૃથ્વીકાય(અપેક્ષાથી) અને અગ્નિકાય હોતી નથી. માટે દેવકૃત વિજળી અચેત હોય છે. અપ્લાય, વાયુકાય વનસ્પતિકાય અને ત્રસકાયના જીવ એમાં હોઈ શકે છે.
સંસારનાં તમામ જીવ તમસ્કાયમાં ઉત્પન્ન થઈ ચૂક્યા છે. તમસ્કાય ના ગુણ નિષ્પન ૧૩ નામ છે. યથા– (૧)તમ (૨)તમસ્કાય (૩) અંધકાર (૪) મહાઅંધકાર (૫) લોકઅંધકાર (૬) લોક તમિશ્ર (૭) દેવઅંધકાર (૮) દેવ તમિશ્ર (૯) દેવ અરણ્ય (૧૦) દેવ બૃહ (૧૧) દેવ પરિઘ (૧૨) દેવ પ્રતિક્ષોભ (૧૩) અરુણોદક સમુદ્ર. કૃષ્ણ રાજી – પાંચમાં દેવલોકનાં રિષ્ટ પ્રતરમાં આઠ કૃષ્ણ રાજીઓ છે. તે નક્કર પૃથ્વી શિલામય છે. ચારે ય દિશાઓમાં ચાર કૃષ્ણ રાજીઓ છે. તે ચારેયની બહાર ચાર દિશાઓમાં ઘેરેલ ચાર કૃષ્ણ રાજીઓ બીજી છે. અર્થાત્ એક–એક દિશામાં બે-બે(એક પછી એક) છે. અંદર ચારે સમચતુષ્કોણ આયત છે. બહારની બે ઉત્તર-દક્ષિણમાં ત્રિકોણ છે અને પૂર્વ પશ્ચિમમાં ષટ્કોણ છે.
આ આઠે કૃષ્ણ રાજીઓ સંખ્યાતા યોજનની પહોળી અને અસંખ્ય યોજનની લાંબી "રેખા" જેવી આકારવાળી છે. એક દિશાની આવ્યંતર કૃષ્ણરાજી આગળની દિશાની બાહ્ય કૃષ્ણરાજીને સ્પર્શ કરે છે. અર્થાત્ દક્ષિણની આત્યંતર કૃષ્ણરાજી પશ્ચિમની બાહ્યને, પશ્ચિમની આત્યંતર ઉત્તરની બાહ્યને, ઉત્તરની આત્યંતર પૂર્વની બાહ્ય અને પૂર્વની આત્યંતર દક્ષિણની બાહ્ય કૃષ્ણરાજીને સ્પર્શ કરે છે. આ આઠેયના ઘેરાની મધ્યનું ક્ષેત્ર આ કૃષ્ણરાજીઓનું ગણવામાં આવે છે. તે વચ્ચેના ક્ષેત્રની અપેક્ષાએ દેવકૃત વાદળા, ગર્જના અને વિજળી આદિનું કથન કરવામાં આવેલ છે.
આ કૃષ્ણરાજીઓ પણ પૃથ્વીકાયનાં કાળા પુદ્ગલમય છે. માટે આઠે ઘોર કાળા વર્ણની છે. તેની વચ્ચેનું ક્ષેત્ર પણ કૃષ્ણ આભાવાળું ડરામણું હોય છે. એમાં પણ બધા જીવ ઉત્પન્ન થઈ ચૂક્યા છે; સૂક્ષ્મ પાંચ સ્થાવરપણે અને બાદર પૃથ્વીપણે ઉત્પન્ન થયા છે. આઠેનાં વચ્ચેનાં મેદાન રૂપ ક્ષેત્રની અપેક્ષાએ વાયુપણે પણ ઉત્પન્ન થયા છે. લોકાંતિક – આઠ કૃષ્ણ રાજીઓના કિનારે લંબાઈના મધ્યમાં આઠ લોકાંતિક દેવોના વિમાન છે. આઠેના ઘેરાની વચ્ચે જે મેદાન છે તેની મધ્યમાં પણ એક વિમાન છે. એમ કુલ ૯ લોકાંતિક દેવોના વિમાન છે. જેમ કે– (૧) અર્થી (૨) અર્ચિમાલી (૩) વૈરોચન (૪) પ્રશંકર (૫) ચન્દ્રાભ (૬) સૂર્યાલ (૭) શુક્રાભ (૮) સુપ્રતિષ્ટાભ (૯) રિષ્ટાભ.
પહેલુ વિમાન ઇશાનખૂણામાં, બીજુ પૂર્વમાં એમ ક્રમશઃ આઠ દિશાઓમાં આઠ વિમાન છે. એમાં ક્રમશઃ આઠ લોકાંતિક દેવ છે. –(૧)ઈશાન ખુણાવાળા અર્ચિવિમાનમાં સારસ્વત દેવ છે અને પછી ક્રમશઃ (૨) આદિત્ય(૩) વઢિ (૪) વરુણ (૫) ગઈતોય (૬) તુષિત (૭) અવ્યાબાધ (૮) મરુત(આરૈય) અને વચ્ચે નવમા વિમાનમાં રિષ્ટ દેવ છે.
પહેલા બીજા લોકાંતિકનાં સાત મુખ્ય દેવ, ૭00 પરિવારના દેવ છે. ત્રીજા-ચોથા લોકાંતિકના ચૌદ મુખ્ય દેવ, ૧૪ હજાર પરિવારના દેવ છે. પાંચમાં છટ્ટાનાં સાત મુખ્ય દેવ, ૭૦૦૦ પરિવારના દેવ છે. સાતમા, આઠમા, નવમા લોકાંતિકના નવા મુખ્ય દેવ, ૯૦૦ પરિવારના દેવ છે.
લોકાંતિક વિમાન વાયુ પ્રતિષ્ઠિત છે અર્થાત્ વાયુના આધાર પર રહેલ છે. લોકાંતિક દેવોનું આયુષ્ય આઠ સાગરોપમ કહેવાયેલ છે. આ વિમાનોથી લોકાંત અસંખ્ય યોજન દૂર છે.
ઉદ્દેશક: ૪ (૧) ચોવીશ દંડકમાં કેટલાક જીવ મૃત્યુ સમયે મારણાંતિક સમુઘાત કરે છે, કેટલાક સમુઠ્ઠાત કરતા નથી. સમુદ્ઘાત કરનારા બીજીવાર તે સ્થાનમાં પહોંચ્યા પછી આહારાદિ કરે છે. સમુદ્યાત ન કરનારા પહેલી વખતે તે સ્થાન પર પહોંચી અને આહારાદિ કરે છે. પાંચ સ્થાવર છએ દિશામાં ઉત્કૃષ્ટ લોકાંત સુધી જાય છે. જઘન્ય અંગુલનાં અસંખ્યાતમાં ભાગ સુધી જાય છે.
એક પ્રદેશી શ્રેણી છોડીને અર્થાત્ લોકાંત સુધી એક સીધી પંક્તિથી જાય છે, વચ્ચે આત્મ પ્રદેશોની પહોળાઈમાં વધઘટ થતી નથી. તાત્પર્ય એ છે કે એક સરખી પહોળાઈની શ્રેણીથી છએ દિશાઓમાં લોકાંત સુધી એકેન્દ્રિય જીવો જાય છે.
ઉદ્દેશક: ૭ (૧) ચોખા, ઘઉં, જવ, જુવાર આદિ ધાન્ય કોઈ સ્થાનમાં વાસણમાં સુરક્ષિત બંધ કરી રાખેલ હોય, તેની ઉમર જઘન્ય અંતર્મુહૂર્તની હોય છે, ઉત્કૃષ્ટ ત્રણ વર્ષની હોય છે. ત્યારબાદ તે ધાન્યની સચેત યોનિ નાશ થઈ જાય છે. તે બધા અચેત થઈ જાય છે. ચણા, મસુર, તલ, મગ, અડદ, કુલ– આદિની પાંચ વર્ષની ઉત્કૃષ્ટ ઉમર હોય છે.
અળસી, કુસંબ, સણ, સરસવ, મૂલગ આદિ બીજની ઉત્કૃષ્ટ ઉમર સાત વર્ષની હોય છે. (૨) સ્વસ્થ વ્યક્તિનાં ૩૭૭૩ શ્વાસોચ્છવાસનું એક મુહૂર્ત હોય છે. સંખ્યાત આવલિકાનો એક શ્વાસોશ્વાસ હોય છે. શેષ સંખ્યાત કાલની ગણના અને સંખ્યાતા, અસંખ્યાતા કાલની ઉપમા ગણના અનુયોગ દ્વાર સૂત્રના સમાન સમજવી, જુઓ સારાંશ. સંખ્યાતાની ગણના શીર્ષ પ્રહેલિકા સુધી છે. જેમાં ૧૯૪ અંકની સંખ્યા હોય છે. જેમ કે- ૭૫,૮૨,૬૩,૨૫,૩૦,૭૩,૦૧,
૫,૬૯,૬૪,૦૬,૨૧,૮૯,૬૬,૮૪,૮૦,૮૦,૧૮,૩૨,૯૬. આ ૫૪ આંકડા પર ૧૪૦ મ્ડા છે. દસ ક્રોડા ક્રોડ પલ્યોપમનો એક સાગરોપમ થાય છે. ૧૦ ક્રોડાકોડ સાગરોપમનો એક ઉત્સર્પિણી અને એક અવસર્પિણીકાલ
Page #136
--------------------------------------------------------------------------
________________
આગમસાર- ઉતરાર્ધ
136
થાય છે. બંને મળીને ૨૦ ક્રોડાકોડ સાગરોપમનો એક કાલચક્ર થાય છે. છ આરાનાં વિસ્તૃત વર્ણન માટે જંબૂદીપ પ્રજ્ઞપ્તિ સારાંશ
જુઓ.
ઉદ્દેશક: ૮ (૧) નાગકુમાર આદિ બીજી નરક સુધી જઈ શકે છે, વચ્ચે વાદળ, વિજળી, ગર્જના કરી શકે છે. અસુરકુમાર ત્રીજી નરક સુધી અને વૈમાનિક દેવ સાતમી નરક સુધી જઈ શકે છે.
નરકમાં અગ્નિકાય અને સૂર્ય આદિ નથી, અચિત ઉષ્ણ પુદગલ અને ઉષ્મા હોય છે. પહેલા બીજા દેવલોક સુધી અસુરકુમાર અને વૈમાનિક દેવકૃત વાદળ આદિ થઈ શકે છે, આગળ ફક્ત વૈમાનિક કૃત જ થઈ શકે છે. દેવલોકમાં અગ્નિકાય હોતી નથી પરંતુ અચિત્ત પ્રકાશમાન પુદ્ગલ હોય છે.
જ્યાં સુધી તમસ્કાય છે અથવા જે દેવલોકની નીચે ઘનોદધિ છે ત્યાં પૃથ્વી, અગ્નિનો નિષેધ છે અને તમસ્કાય તથા ઘનોદધિના અભાવમાં અપ્લાય, વનસ્પતિ કાયનો પણ નિષેધ છે. આ જ રીતે કૃષ્ણ રાજીઓમાં અને પાંચમા દેવલોકથી ઉપર ઘનોદધિ અને જલ સ્થાનોને છોડીને અપ્લાય વનસ્પતિકાય નો પણ નિષેધ છે. (૨) છ પ્રકારનાં આયુબંધ છે. તેનું નિધત્ત હોવું વિશિષ્ટ બંધને કહેવાય છે. તે આયુષ્યની સાથે પણ હોય છે અને ગોત્રની સાથે પણ હોય છે. એ રીતે કુલ આઠ પ્રકાર થાય છે.
નિધત્તનિકાચિત – ૨, આ બે સ્વતંત્ર અને બે આયુષ્યની સાથે – એમ ૪ થયા; આ ચારે ગોત્રની સાથે – ૮ પ્રકાર થયા. જેમ કે- (૧) નિધત્ત નામ, (૨) નિધત્ત નામ આયુ, નિધત્ત નામ ગોત્ર, નિધત્તનામ આયુ ગોત્ર. એ ચાર નિધત્તના થયા. તેમજ ચાર નિકાચિતના જાણવા. (૩) લવણ સમુદ્રનું પાણી ઊંચે ઉઠેલા (ઊન્નત) પાણીવાળું છે. સુબ્ધ પાણી– વાળું પણ છે. બાકી બધાં સમુદ્ર સમતલ પાણીવાળા છે અને અક્ષભિત પાણી– વાળા છે. (અથવા તો ફકત લવણ સમુદ્રના પાણીમાં ભરતી અને ઓટ થાય છે.) વિશેષ – અહીં અરુણોદક સમુદ્રના તમસ્કાયને ઉન્નત ઊંચે ઉઠેલ પાણી રૂપમાં ગણવામાં આવેલ નથી. માટે તે તમસ્કાય લવણ સમુદ્રના પાણીના સમાન ન થઈને પ્રગાઢ ધૂઅરના સમાન હોવું જોઈએ. (૪) લોકમાં જેટલા શુભ નામ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે. એટલા નામના દ્વીપ સમુદ્ર છે.
ઉદ્દેશકઃ ૯ (૧) કર્મ બંધનું વર્ણન પ્રજ્ઞાપના પદ ૨૪ના અનુસાર જાણવું. (૨) વૈક્રિય શક્તિથી દેવ બહારના પુદ્ગલ ગ્રહણ કરીને તેઓને એક રૂપમાં અનેક રૂપમાં, એક કે અનેક ગંધ, રસ, સ્પર્શમાં પરિણમન કરી શકે છે. એક વર્ણાદિને બીજા વર્ણાદિમાં અથવા વિરોધી સ્પર્શ આદિમાં પરિમિત કરી શકે છે. (૩) અવિશુદ્ધ લેશી દેવ-વિર્ભાગજ્ઞાની દેવ. અસમ્મોહત-અનુપયોગવંત. વિશુદ્ધલેશી દેવ ઉપયોગવંત હોય તો દેવ દેવીને જાણે જુએ. કાંઈક ઉપયોગવંત અને કાંઈક અનુપયોગવંત આવી અવસ્થા હોય તો પણ અવધિજ્ઞાની જાણી લે છે. વિર્ભાગજ્ઞાની સાચારૂપમાં જાણતા નથી.
ઉદ્દેશક: ૧૦ (૧) જીવનાં સુખ-દુઃખને કોઈ કાઢીને બતાવી શક્તા નથી. જે રીતે નાકમાં ગયેલ ગંધના પુગલોને કોઈ કાઢીને બતાવી શકતા નથી. (૨) જીવ અને ચેતના પરસ્પરમાં નિયમિત હોય છે. જીવ અને પ્રાણમાં પરસ્પરમાં ભજના છે. સિદ્ધોમાં દ્રવ્ય પ્રાણ નથી. નરયિક આદિનું જીવ થવું નિયમ છે. જીવનું નૈરયિક આદિ થવું ભજના છે. ભવસિદ્ધિકમાં નૈરયિક હોવાની ભજના અને નૈરયિકમાં ભવસિદ્ધિક હોવાની ભજના છે. (૩) નૈરયિક એકાંતે દુઃખરૂપ વેદના વેદે છે. દેવ એકાંતે સુખરૂપ વેદના વેદે છે. તિર્યંચમનુષ્ય વિમાત્રાથી બને વેદના વેદે છે. (૪) બધા જીવ આત્માવગાઢ પગલોનો આહાર કરે છે, અનંતરાવગાઢ અને પરંપરાવગાઢ પુદ્ગલોનો નથી કરતા. (અપેક્ષાથી અવગાઢમાં અનંતરાવગાઢનો આહાર કરે છે.) (પ) કેવલીને અપરિમિત જ્ઞાન હોય છે અને તે ઈન્દ્રિયોથી નથી પણ કેવલ જ્ઞાનથી પરિમિત અપરિમિત સર્વ પદાર્થોને જાણે છે.
|| શતક ૬/૧૦ સંપૂર્ણ
શતક–૭: ઉદ્દેશક-૧ (૧) પરભવમાં જનાર જીવ ત્રણ સમય સુધી આહારક અથવા અણાહારક હોય છે. ત્યારબાદ આહારક હોય છે. અર્થાત્ એકેન્દ્રિયમાં ત્રણ સમય અને શેષ દંડકમાં બે સમય જ આહારક અથવા અનાહારક હોય છે. ત્રસમાં ત્રીજા સમયથી બધાં આહારક હોય છે. (૨) આહારકના પહેલા સમયે જીવ સર્વ અલ્પાહારી હોય છે અને મૃત્યુના ચરમ સમયે પણ જીવ સર્વ અલ્પાહારી હોય છે. (૩) ત્રણ સકોરા(કોડિયા) (૧) ઉધુ (૨) સીધુ (૩) ઉધુ રાખવાથી જે આકાર હોય છે તે લોકનો સ્થૂલરૂપથી આકાર છે. (૪) શ્રમણ બિરાજિત ઉપાશ્રયમાં સામાયિકની સાધનામાં જોડાયેલ શ્રાવકને ઈરિયાવહિ ક્રિયા હોતી નથી પરંતુ સાંપાયિક ક્રિયા હોય છે. કેમ કે કષાય પૂર્ણતઃ ક્ષીણ હોતા નથી ત્યાં સુધી સાંપરાયિકી ક્રિયા લાગે છે.અકષાયી થયા પછી જ ઈરિયાવહિ ક્રિયા લાગે છે (૫) શ્રાવકને હિંસાનો ત્યાગ સંકલ્પ સાથેનો જ હોય છે. જેથી સંકલ્પ વિના પૃથ્વી ખોદતાં વનસ્પતિ અથવા વ્યસની હિંસા થઈ જાય તો તેનો વનસ્પતિ અથવા ત્રસની હિંસા સંબંધી ત્યાગ ભંગ થતો નથી.
Page #137
--------------------------------------------------------------------------
________________
jainology II
137
આગમસાર (૬) શ્રમણ નિર્ચન્થને દાન દેવાથી તેમના સંયમમાં સમાધિ થાય છે અને સમાધિ- કારકને પણ તે સમાધિની પ્રાપ્તિ થાય છે. તેઓ પોતાના જીવનના આધારરૂપ પદાર્થનો ત્યાગ કરે છે, દુષ્કર કાર્ય કરે છે અને દુર્લભ લાભ પ્રાપ્ત કરે છે. અંતમાં બોધિ પ્રાપ્ત કરી. મુક્ત થઈ જાય છે. (૭) કર્મરહિત જીવની પણ ગતિ થાય છે.(૧)નિસંગતાથી, (૨)બંધન છેદનથી, (૩) નિરંધણથી, (૪) પૂર્વપ્રયોગથી. દષ્ટાંત ક્રમથી– (૧) સલેપ તુંબા અને પાણી સંયોગ, (૨) અનેક પ્રકારની ફળીઓ, (૩) ધુમાડાની ઊંચી ગતિ, (૪) ધનુષથી છૂટેલ બાણની. ગતિ. (૮) સકર્મક જીવ જ કર્મોનો સ્પર્શ, ગ્રહણ, ઉદીરણા, ઉદય નિર્જરા કરે છે. અકર્મક જીવને આ કાંઈ પણ હોતું નથી. (૯) ઉપયોગ વિના ગમનાગમન, ગ્રહણ-નિક્ષેપ આદિ ક્રિયા કરનારા શ્રમણ સાંપરાયિક ક્રિયાથી સ્પષ્ટ હોય છે. કેમકે તેને કષાયનો અભાવ નથી અને તે જિનાજ્ઞાનુસાર પણ કરતા નથી. (૧૦) એષણીય આહાર પ્રાપ્ત કરી તેમાં જે અણગાર આસક્તિ ભાવ રાખીને ખાય છે, તો તે "ઈગાલ" દોષ છે; તે આહારની. હીલના નિંદા કરે અથવા મહાન અપ્રીતિ કરે , ક્રોધથી ક્લાંત થાય તો "ધૂમ" દોષ છે; સ્વાદ વૃદ્ધિના ઉદ્દેશથી કોઈ પણ પદાર્થનું મિશ્રણ કરે તો "સંજોયણા" દોષ છે; એવું ન કરે તો નિર્દોષ આહાર કહેવાય છે. (૧૧) પ્રથમ પ્રહરમાં ગ્રહણ કરેલ આહારાદિ ચોથા પ્રહરમાં કરવા કાલાતિકાંત દોષ છે. બે ગાઉ(કોશ) ઉપરાંત લઈ જઈને આહારાદિ કરવા માર્ગીતિક્રાંત દોષ છે. રાત્રિમાં ગ્રહણ કરીને દિવસના આહાર કરે અથવા દિવસના ગ્રહણ કરી રાત્રિએ આહાર કરે તો ક્ષેત્રાતિકાંત દોષ છે. મર્યાદાથી (૩ર કવલથી) અધિક આહાર કરે તો પ્રમાણાતિક્રાંત દોષ છે. (૧૨) સાવધ પ્રવૃત્તિઓનો પૂર્ણ ત્યાગી, સંસ્કાર શૃંગારથી રહિત, શ્રમણ નિર્ચન્થ અચિત અને ત્રસ જીવ રહિત, ૪ર દોષ રહિત આહાર કરે. પોતે આરંભ કરે-કરાવે નહિ. સંકલ્પ કરે નહિ. નિમંત્રિત. ખરીદેલ. ઉદિષ્ટ આહાર ગ્રહણ ન કરે, નવકોટિ શદ્ધ આહાર સંયમ યાત્રાના નિર્વાહના માટે કરે, સુડ–સુડ, ચવ–ચવ અવાજ ન કરતાં, નીચે ન વેરતાં, અલ્પમાત્રામાં પણ સ્વાદ ન લેતા આહાર કરે, માંડલાના પાંચ દોષ ન લગાડે, જલ્દી-જલ્દી અથવા અત્યંત ધીરે—ધીરે આહાર ન કરે, વિવેકયુક્ત સમપરિણામોથી આહાર કરે તો તે નિર્વદ્ય આહાર કર્યો કહેવાય છે.
ઉદેશક: ૨ (૧) જેણે જીવ–અજીવ, ત્રસ–સ્થાવર પ્રાણીઓને સરખી રીતે જાણી લીધા છે, તેના પચ્ચખાણ સુપચ્ચખાણ છે અને પોતાને પ્રત્યાખ્યાની કહેવું પણ તેનું સત્ય હોય છે. તે જ પંડિત અને સંવૃત હોય છે. (૨) પાંચ મહાવ્રત, પાંચ અણુવ્રત, રાત્રિ ભોજન ત્યાગ આ મૂળ ગુણ પચ્ચખાણ છે. અન્ય તપ અભિગ્રહ નિયમ આદિ અને સ્વાધ્યાયાદિ, શ્રાવકના દિશિવ્રત આદિ, મારણાંતિક સંલેખના, આ બધાં ઉત્તરગુણ પચ્ચખાણ છે. (૩) દસ પચ્ચખાણ :- (૧) સકારણ સમયથી પહેલાં કરવા (૨)સમય વીત્યા બાદ કરવા (૩) નિરંતર કરવા (૪) નિયત સમયે કરવા (૫) સમયે આગારનો ઉપયોગ કરવો (૬) આગાર સેવન ન કરવું (૭) દત્તી પરિમાણ કરવું (૮) સંપૂર્ણ આહાર ત્યાગ કરવો (૯) સંકેત– ગંઠી, મુઠ્ઠી આદિ પચ્ચખાણ કરવા (૧૦) પોરસી આદિ અદ્ધા(કાલમર્યાદાવાળા) પચ્ચખાણ કરવા
૨૨ દંડકના જીવ અપચ્ચકખાણી હોય છે. તિર્યંચ પંચેન્દ્રિય દેશ પ્રત્યાખ્યાની હોય છે. મનુષ્ય સર્વ પ્રત્યાખ્યાની અને દેશપ્રત્યાખ્યાની બન્ને હોઈ શકે છે. એમાં પણ મૂલ ગુણ પ્રત્યાખ્યાની અલ્પ હોય છે અને ઉત્તરગુણ પ્રત્યાખ્યાની અધિક હોય છે. (૪) જીવ દ્રવ્યથી શાશ્વત છે. ભાવથી(પર્યાયથી) અશાશ્વત છે.
ઉદ્દેશક: ૩–૫ (૧) વર્ષાઋતુમાં વનસ્પતિજીવ બહુ આહારી હોય છે. શિયાળા અને ઉનાળામાં (શીત-ગ્રીષ્મઋતુમાં) ક્રમશઃ અલ્પાહારી હોય છે. ગરમીમાં કેટલીક વનસ્પતિઓ નવ પલ્લવિત થાય છે અને ફૂલે-ફળે છે. તે સમયે ત્યાં ઉષ્ણયોનિક જીવ અધિક ઉત્પન્ન થાય છે. (૨) મૂળ કંદ તેમજ બીજ આદિમાં મૂલનો, કંદનો તેમજ બીજનો જીવ રહે છે. છતાં પણ મૂળનો જીવ પૃથ્વીથી સંલગ્ન હોય છે. કંદનો જીવ મૂળથી સંલગ્ન હોય છે અને ક્રમશઃ બીજનો જીવ ફળના જીવથી પ્રતિબદ્ધ હોય છે. તેથી આહાર ગ્રહણ પરંપરાથી થતો રહે છે. (૩) વેદન કર્મનું થાય છે. નિર્જરા અકર્મની થાય છે, કેમ કે વેદન પછી કર્મ સ્થિતિ સમાપ્ત થઈ જાય છે. એટલા માટે તેને અકર્મ કહેવાય છે. વેદનનો સમય પહેલા હોય છે તે(પછી) અનંતર સમયમાં નિર્જરા થાય છે. (૪) ચારે ગતિ શાશ્વત છે. એક જીવની અપેક્ષાએ અથવા પર્યાયની અપેક્ષાએ અશાશ્વત છે. બધા જીવોની અપેક્ષાએ અને દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત છે. (૫) જીવાભિગમસૂત્રની ત્રીજી પ્રતિપત્તિના બીજા તિર્યંચ ઉદ્દેશકની અહીં ભલામણ છે અને પ્રજ્ઞાપનાનાં સંયતપદની ભલામણ છે.
ઉદ્દેશક: ૬ (૧) જીવ આ ભવમાં રહેતા પરભવનું આયુષ્ય નથી વેદતો. પરભવમાં જતાં માર્ગમાં પરભવનું આયુષ્ય વેદે છે. નરકમાં જનારા જીવને અહીં મહાવેદના હોઈ શકે છે અને અલ્પ વેદના પણ હોઈ શકે છે; માર્ગમાં પણ બન્ને હોઈ શકે છે. નરકમાં પહોંચ્યા પછી મહાન અશાતા વેદનાવાળા હોય છે. ક્યારેક સુખરૂપ વેદનાવાળા હોય છે.
દેવલોકમાં જનારા ત્યાં પહોંચ્યા પછી એકાંત સુખરૂપ વેદનાવાળા હોય છે. ક્યારેક દુઃખરૂપ વેદનાવાળા હોય છે.
તિર્યંચ, મનુષ્યમાં જનારાને ત્યાં પહોંચી વિમાત્રાથી સુખ-દુઃખરૂપ વેદના હોય છે. (૨) જીવોને જાણતાં આયુષ્ય કર્મનો બંધ થતો નથી. અર્થાત્ મારું આયુષ્યકર્મ બંધાઈ ગયું અથવા બંધાઈ રહ્યું છે, એવી જાણ થતી. નથી. (૩) હિંસા, અસત્ય આદિ પાપોનું સેવન કરવાથી જીવ દુઃખરૂપ કર્મનો બંધ કરે છે. હિંસા આદિનો ત્યાગ કરવાથી સુખરૂપ કર્મોનો બંધ થાય છે.
Page #138
--------------------------------------------------------------------------
________________
આગમસાર– ઉતરાર્ધ
138
પ્રાણીઓને દુઃખ દેવાથી, પરિતાપ પહોંચાડવાથી દુઃખ મળે છે અને તેની અનુકંપા કરવાથી, રક્ષા કરવાથી, દુઃખ ન દેવાથી સુખ મળે છે.
(૪) છઠ્ઠો આરો : દુષમા—દુષમકાલ :– આ પાંચમા આરા પછી છઠ્ઠો આરો આવશે. તે કાળ મનુષ્ય પશુ પક્ષીઓના માટે દુઃખકારક–હાહાકાર શબ્દથી વ્યાપ્ત હશે. આ આરાનાં પ્રારંભમાં ધૂળસહિત ભયંકર આંધી આવશે, પછી સંવર્તક હવા ચાલશે, અરસવિરસ, અગ્નિ, વિજળીવાળો વરસાદ થશે. જીવ-જંતુ, વનસ્પતિ, મનુષ્ય, પશુ, પક્ષી, પર્વત, નગર, નદી, બધાં નષ્ટ ભ્રષ્ટ થઈ જશે. ફક્ત ગંગા—સિંધુનદી, વૈતાઢય પર્વત રહેશે. તે વૈતાઢય પર્વતમાં ગુફારૂપમાં ૭૨ બિલ બંન્ને નદીઓનાં કિનારે છે. તેમાં કેટલાક મનુષ્ય તિર્યંચ રહેશે.
બન્ને નદીઓનો જલ પ્રદેશ રથના પૈડા જેટલો હશે અને રથની ધરી પ્રમાણ પાણી ઊંડુ હશે. જેમાં બહુ મચ્છ—કચ્છ હશે. તે સમયે મનુષ્ય દીન—હીન કાળાને કુરૂપ હશે. ઉત્કૃષ્ટ એક હાથનું શરીર પ્રમાણ હશે. અને વધારેમાં વધારે ૨૦ વર્ષની ઉંમર હશે. તે સમયે વર્ણ, ગંધ, ૨સ, સ્પર્શ, સંઘયણ, સંઠાણ બધાં અશુભ હશે.
તે મનુષ્ય બહુ રોગી, ક્રોધી, માની, માયાવી, લોભી હશે. સવારે ને સાંજે બિલમાંથી બહાર નીકળશે અને મચ્છ–કચ્છને પકડીને જમીનમાં દાટી દેશે. સવારે દાટેલાને(સૂર્યનાં તાપથી ગરમ થયેલ રેતીમાંથી) સાંજના કાઢીને ખાશે અને સાંજના દાટેલાને સવારના કાઢીને ખાશે. સૂર્ય બહુ તપશે અને ચન્દ્રમાં અત્યંત શીતલ હશે. જેનાથી દાટેલા મચ્છ-કચ્છ આદિ પાકી જશે. તે સમયે અગ્નિ નહીં હોય.
વ્રત પચ્ચક્ખાણ રહિત તે મનુષ્ય માંસાહારી સંકિલષ્ટ પરિણામી હશે અને મરીને પ્રાયઃ નરક તિર્યંચ ગતિમાં જશે. આ આરો ૨૧ હજાર વર્ષનો હશે.
મનુષ્યનો વધ્યો—ઘટયો આહાર, હાડકા, માંસ, ચર્મઆદિ પશુ-પક્ષી ખાઈને રહેશે તે પણ પ્રાયઃ મરીને નરક તિર્યંચમાં જશે. ઉદ્દેશકઃ ૭
(૧) સંવૃત અણગાર– પ્રત્યેક પ્રવૃત્તિઓ ચાલવા—બેસવા આદિ યતનાથી કરનારા અણગાર અને પૂર્ણ રીતે ભગવાનની આજ્ઞા અનુસાર સંયમ આરાધના કરનારા અણગાર ક્રોધ, માન, માયા, લોભનો વિચ્છેદ કરે છે, તેને ઈર્યાપથિકી ક્રિયા લાગે છે, સાંપરાયિકી ક્રિયા લાગતી નથી.
(૨) કામ – વિકારભાવ, ભોગ – વિષય, કામભોગ – વિષયવિકાર આ પ્રચલિત અર્થ છે. આગમમાં કાન અને આંખના વિષય શબ્દ અને રૂપને કામ કહેલ છે. નાક, જીભ અને શરીરના વિષયરૂપ ગંધ, રસ અને સ્પર્શને ભોગ કહેલ છે.
કામથી કેવલ ઈચ્છા–મનની તૃપ્તિ થાય છે. ભોગથી શરીરની પણ તૃપ્તિ થાય છે. કામ–ભોગના પદાર્થ સચિત્ત અચિત્ત બન્ને પ્રકારના હોય છે. પરંતુ કામ– ભોગ જીવોને જ હોય છે. અજીવોને નથી હોતા.
ચૌરેન્દ્રિય પંચેન્દ્રિય કામી–ભોગી બન્ને હોય છે. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય કેવલ ભોગી જ હોય છે. જેથી કામી–ભોગી બધાથી અલ્પ છે, નો કામી નોભોગી અનંતગુણા છે, તેનાથી ભોગી અનંતગુણા છે.
(૩) શક્તિ હોવા છતાંય કામ–ભોગનો ત્યાગ કરવાથી મહાનિર્જરા થાય છે અથવા કર્મોનો અંત આવે છે. જેથી જીવ દેવલોકમાં અથવા મોક્ષમાં જાય છે.
(૪) અસન્ની જીવ ઇચ્છા અને જ્ઞાનના અભાવમાં વેદના વેઢે છે અને કોઈ સન્ની ઇચ્છા અને જ્ઞાન હોવા છતાં પણ સાધનોની પ્રાપ્તિ ન થવાથી અનિચ્છાપૂર્વક અકામ વેદના વેઠે છે. ઇચ્છિત સુખ ભોગવી શક્તા નથી.
ઉદ્દેશક ઃ ૮
(૧) કીડી અને હાથીમાં આત્મા સમાન હોય છે. વિશેષ જાણકારી માટે જુઓ– રાજપ્રશ્રીય સૂત્ર સારાંશ .
(૨) કરેલ પાપકર્મ બધાં જીવો માટે દુ:ખદ છે. તેનો ક્ષય થવાથી જ દુઃખનો અંત અને સુખની પ્રાપ્તિ થાય છે.
(૩) સંજ્ઞાઓ દશ છે : આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા, ક્રોધસંજ્ઞા, માનસંજ્ઞા, માયાસંજ્ઞા, લોભસંજ્ઞા, લોકસંજ્ઞા અને ઓઘસંજ્ઞા.
(૪) નરકમાં દસ પ્રકારની વેદના હોય છે. (૧) ઠંડી (૨) ગરમી (૩) ભૂખ (૪) તરસ (૫) ચર–ખંજવાળ (૬) પરાધીનતા (૭) જ્વર(તાવ) (૮) દાહ(બળતરા) (૯) ભય (૧૦) શોક.
(૫) હાથી અને કુંથુઆને અવ્રતની ક્રિયા સમાન લાગે છે.
ઉદ્દેશક : ૯
(૧) મહાશિલા કંટક અને રથમૂસલ સંગ્રામ : કોણિક અને ચેડા રાજાના યુદ્ધનું વર્ણન ઉપાંગ સૂત્રના નિરયાવલિકા વર્ગમાં છે. વિશેષ વર્ણન આ પ્રમાણે છે
કોણિક રાજાના ૧૦ ભાઈ યુદ્ધમાં મૃત્યુ પામ્યા, ત્યારે કોણિકે પોતાના પૂર્વ ભવના બે મિત્ર જે વર્તમાનમાં ચમરેન્દ્ર અને શક્રેન્દ્ર છે, તેનું અમતપની આરાધના કરી સ્મરણ કર્યું. બન્ને દેવેન્દ્ર ઉપસ્થિત થયા. અટ્ટમ માટે યુદ્ધ ત્રણ દિવસ સ્થગિત રાખવામાં આવેલ હતું.
ત્યારબાદ શક્રેન્દ્રની સહાયતાથી મહાશિલાકંટક સંગ્રામ થયો. જેમાં કોણિકના સૈનિક ઘાસ, પત્ર, કાષ્ઠ, કાંકરા કાંઈપણ ફેંકે તેનાથી ચેડારાજાની સેના મહાશિલા પડવાનો અનુભવ કરતી હતી. ચેડારાજાના બાણ કોણિકને ન લાગે એટલા માટે શક્રેન્દ્ર પોતે વજ્રમય કવચથી રક્ષા કરી રહેલો હતો. આ યુદ્ધમાં ૮૪ લાખ નો જનસંહાર થયો. ચેડારાજાનો પરાજય થયો.
બીજા દિવસે ફરી યુદ્ધ થયું તેનું નામ રથનૂસલ સંગ્રામ હતું. તેમાં એક રથ, ઘોડા અને સારથિ વગરનો અર્થાત્ યાંત્રિક ૨થ ચાલતો હતો. જેની આગળ એક મૂસલ ફરતું હતું, તે જ જનસંહાર કરતું હતું. આ યુદ્ધમાં ચમરેન્દ્ર અને શક્રેન્દ્ર બન્નેની ઉપસ્થિતિ રહી અર્થાત્ બન્નેની મદદ રહી. આમાં પણ ચેડા– રાજાનો પરાજય થયો. આ યુદ્ધમાં ૯૬ લાખનો જનસંહાર થયો. બન્ને યુદ્ધમાં કુલ એક
Page #139
--------------------------------------------------------------------------
________________
jainology II
139
આગમસાર કરોડ એંસી લાખનો જનસંહાર થયો. યુદ્ધમાં મરી ગયેલા તમામ જીવ પ્રાયઃ નરક–તિર્યંચમાં ગયા. એક જીવ દેવગતિમાં અને એક મનુષ્યગતિમાં ઉત્પન્ન થયો. દસ હજાર જીવ એક સાથે એક માછલીની કુક્ષિમાં ઉત્પન્ન થયા. શિંકા : ઉપાંગ સૂત્ર નિરયાવલીકામાં કણિક– ચેડા યુધ્ધમાં ભાગ લેનારા મનુષ્યોની સંખ્યા બેઉ પક્ષોની મળીને ૯૦ કરોડ કહી છે. ચક્રવર્તીના ૯૬ કરોડ પાયદળની સામે કેવળ બે પ્રતિપક્ષી રાજાઓની સેનામાં ૯૦ કરોડ પાયદળ વિચારણીય છે. સમાધાન : ભગવતીમાં એક દિવસે મરનારાઓની સંખ્યા ૮૪ લાખ અને બીજા દિવસે મરનારાઓની સંખ્યા ૯૬ લાખ કહી છે. જંબુદ્વિપ પ્રજ્ઞપ્તિમાં ચક્રવર્તીના હાથી ઘોડા લાખોની સંખ્યામાં છે, જેની સામે પાયદળ કરોડોમાં છે. કુણિક આદિ રાજાઓના સૈન્યમાં હાથી ઘોડા હજારોની સંખ્યામાં છે, તેથી પાયદળ લાખોની સંખ્યાથી હોવું સંભવ છે. અને મરનારાઓની સંખ્યા પણ ૮૪ હજાર અને ૯૬ હજાર મળીને એક લાખ એસી હજાર શકય લાગે છે. તેમ છતાં મૂળપાઠ કોઈ જૂની પ્રતોમાં પણ અલગ નથી, તથા ઉપાંગ નિયાવલીકામાં પણ ૯૦ કરોડની સંખ્યાનું સમર્થન કરતો પાઠ જોવા મળે છે. આમ તો એ ગમિક પાઠો જ છે. જેમાં દરેક પાયદળ સૈન્ય ત્રણ કરોડનું છે. કણિકના૧૦ ભાઈઓ, કુણિક પોતે,
છે અને ચેડારાજા.તથા મરનારાઓની સંખ્યા પણ બે ટકા છે. યુદ્ધમાં હારનારા પક્ષના અડધા ઉપરાંતના સૈન્યનો નાશ થવા પર યુધ્ધનું પરિણામ નક્કી થાય છે. તેથી સૂત્રપાઠ હોવા છતાં આ કોઇ નિશ્ચીત સંખ્યા નથી.)
ચમરેન્દ્ર કોણિકનો તાપસ પર્યાયનો સાથી હતો અને શક્રેન્દ્ર પૂર્વભવનો મિત્ર હતો. એટલા માટે મદદ કરી. ભવિત્તવ્યતા(હોનાહાર)નું પણ એવી જ રીતે નિર્માણ થયેલ. ત્રણે ભગવાન મહાવીરના ભક્ત હતા અને પ્રતિપક્ષી, ચેડા આદિ અનેક રાજા પણ ભગવાન મહાવીર સ્વામીનાં વ્રતધારી શ્રમણોપાસક હતા.
યુદ્ધમાં મરનારા દેવગતિ પામે છે. આ કિંવદંતિ સત્ય નથી, પ્રાયઃ દુર્ગતિગામી જ થાય છે. કોઈક જીવ દેવગતિમાં જાય છે. આ સંગ્રામમાં વરુણ નાગનતુઆ શ્રાવક પણ આવ્યા હતા. તે નિરંતર બેલે—બેલે(છઠના પારણે છઠ) પારણા કરતા હતા. તે દિવસે તેણે છઠને બદલે અટ્ટમના પચ્ચકખાણ કર્યા હતા. યુદ્ધમાં તેને કપાળમાં બાણ લાગેલ, મૃત્યુ સમય નજીક જાણીને રથ ફેરવી અને એકાંતમાં જઈને આજીવન સંથારો ગ્રહણ કરી બાણ કાઢયું, બાણ નીકળવાથી સખ વેદનાની સાથે આયુષ્ય પૂર્ણ થયું. તે દેવલોકમાં ઉત્પન્ન થયા. તેના આ પંડિતમરણથી દેવોએ ફૂલોની વૃષ્ટિ આદિ કરી અને દિવ્ય ગીત ધ્વનિ કર્યો. આ જોઈને ઘણાં લોકો એવું કહેવા લાગ્યા કે યુદ્ધમાં મરનારાની સદ્ગતિ થાય છે. આવું કથન લોકમાં પ્રચલિત થઈ જાય છે.
શ્રમણોપાસક વરુણનાગનઆ પહેલા દેવલોકમાં ચાર પલ્યોપમની આયુષ્યવાળા દેવ બન્યા છે. ત્યાંથી એક મનુષ્યનો ભવ કરીને મહાવિદેહક્ષેત્રથી મોક્ષમાં જશે. આ શ્રમણોપાસકનો એક મિત્ર પણ યુદ્ધમાં આવ્યો હતો. ધર્મ તત્ત્વને તેણે સારી રીતે સમજવા ક્યારે ય પ્રયત્ન કરેલ નહીં. યુદ્ધમાં બાણ લાગવાથી તે પણ એકાંતમાં ગયો અને મિત્ર શ્રમણોપાસકની ધર્મ ક્રિયાની શ્રદ્ધા કરતાં તેણે સંક્ષિપ્તમાં પચ્ચખાણ કર્યા કે મારા મિત્ર શ્રાવકે જે પચ્ચકખાણ કર્યા તે હું પણ ધારણ કરું છું. આ પ્રકારની શ્રદ્ધા સરળતાનાં આચરણથી તે મરીને મનુષ્ય ગતિમાં ઉત્પન થયો. વિશેષ : કોણિકરાજાનો વિજય થયા બાદ હાર, હાથી અને વિહલ્લકુમાર તથા ચેડારાજા અને તેમના રાજ્ય સંબંધી વર્ણન સૂત્રમાં નથી. તે વર્ણન કથા ગ્રંથમાં છે. વિહલ્લકુમારનું વર્ણન અણુત્તરોપપાતિક સૂત્રમાં છે તદનુસાર તે દીક્ષા લઈને અણુત્તર વિમાનમાં ગયા છે.
દેવો દ્રારા મનુષ્યની હિંસા આગમ પાઠોમાં અનેક જગ્યાએ દેવો પરિક્ષા કરવા કે ઉપસર્ગ આપવા ધરતી પર આવે છે. આમાં મુખ્યત્વે મિથ્યાત્વી દેવો હોય છે. કયારેક ધર્મ પમાડવા કે સત્ય માર્ગ બતાવવા પણ દેવોના આવવાનું આગમમાં વર્ણન આવે છે. નમિરાજર્ષિની દિક્ષા વખતે ઇન્દ્ર સ્વયં નમિરાજાના વૈરાગ્યની પરિક્ષા કરવા આવેલા. આ બધા પ્રસંગોમાં દેવો કાં તો માફી માંગીને, પ્રશંસા કરીને કે ભટણું આપીને વિદાય થયેલા છે. આમ સમકતી કે મિથ્યાત્વી દેવો પણ બહુધા મનુષ્યની હિંસા કરતા નથી.
જયાં દેવો દ્રારા મનુષ્યની હિંસા થઈ છે ત્યાં સંખ્યાબંધ લોકોનો સંહાર એક સાથે થયેલો છે. જેમ કે અર્જુન માળીના શરીરમાં પ્રવેશેલો યક્ષ દરરોજ છ-સાત જણની મુદગળ મારી હત્યા કરતો. અગ્નિકુમાર જાતિના દેવ દ્રારા દ્રારિકા નગરીનો મનુષ્યો સહિત વિનાશ કરાયો. ખંડકમુનિનાં પાંચસો શિષ્યો ઘાણીમાં પીલાયા બાદ ક્રોધથી કુપીત અવસ્થામાં કાળ કરી તે ખંડકમુનિ દેવ થયા, અને પ્રધાન–રાજા નગરજનો સહિત નગરીનો બાળીને નાશ કર્યો. આ હિંસા મિથ્યાત્વી કે વિરાધક કક્ષાના દેવો દ્રારા થયેલી છે. - ચક્રવર્તી કે વાસુદેવ પણ યુધ્ધમાં દેવોની સહાય લેતા હોય છે. આવા યુધ્ધમાં પણ દેવો દ્રારા હિંસા થતી હોય છે. હાર હાથી માટે થયેલા યુધ્ધમાં શકેન્દ્ર અને ચમરેન્દ્ર દ્વારા કુણીકને યુધ્ધમાં સહાય કર્યાનું વર્ણન આવે છે. શકેન્દ્ર આરાધક, ભગવાનના પરમ ભકત (વારંવાર ભગવાનના સાનિધ્યમાં પહોંચી જતાં), સમકતી અને એકભવધારી દેવ છે. ઇન્દ્ર દ્રારા આવા ઘોર હિંસક યુધ્ધમાં સહાય, અને તે પણ સામાન્ય દેવના આપેલા હાર હાથી માટેનું યુધ્ધ -મિથ્યાત્વી દેવો પણ મનુષ્યની હિંસા ભાનમાં હોય તો નથી કરતા. જયાં પણ દેવો દ્વારા હિંસા થયેલી છે તે બધા ક્રોધના આવેશમાં ભાનભલેલા દેવો દ્વારા થયેલી છે. તેથી આ બીના વિચારણીય જરુર છે, તત્વ કેવલી ગમ્ય.
ઉદ્દેશક: ૧૦ (૧) કાલોદાઈની પ્રવ્રજ્યા - રાજગૃહી નગરીમાં ગુણશીલ ઉદ્યાનની નજીકમાં અન્યતીર્થકોના આશ્રમ હતા. ત્યાં કાલોદાયી આદિ અનેક સંન્યાસી રહેતા હતા. એકવાર તેઓમાં પરસ્પરમાં ચર્ચા ચાલી કે જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન મહાવીર પંચાસ્તિકાય બતાવે છે. જેમાં ચાર અરૂપી અને એક રૂપી કહે છે. ચાર અજીવ અને એક જીવ છે, એમ કહે છે. આ એમનું કહેવું કયા આધારે માની શકાય?
Page #140
--------------------------------------------------------------------------
________________
આગમસાર– ઉતરાર્ધ
140 જોગાનુજોગ ગૌતમસ્વામી પારણા પ્રસંગે ગૌચરી માટે એ તરફ નીકળ્યા. માર્ગમાં ચાલતાં ગૌતમસ્વામીની નજીક આવીને તેમણે પોતાનાં પ્રશ્ન પૂછયાં. ગૌતમસ્વામીએ કહ્યું કે અમે અસ્તિભાવને જ અસ્તિભાવ કહીએ છીએ. નાસ્તિભાવને જ નાસ્તિભાવ કહીએ છીએ. એનાથી વિપરીત અમે કહેતા નથી. માટે આપ આપનાં જ્ઞાનથી વિચાર કરો.
કાલોદાયી નામના સન્યાસી, સ્કંધક સન્યાસીની જેમ જ પોતે ભગવાનની પાસે આવ્યા. પ્રભુએ સ્વયં તેમની શંકાને રજૂ કરી સમાધાન કર્યું. તેમાં રૂપી, અરૂપી, જીવ, અજીવ, અસ્તિકાયોનું સ્પષ્ટીકરણ કર્યું.
ત્યારબાદ તેણે પ્રતિપ્રશ્ન પૂછયા. ભગવાને ઉત્તરમાં કહ્યું કે ધર્માસ્તિકાય આદિ ચાર પર કોઈ બેસવા, સૂવા, આદિની ક્રિયા કરી શકતા નથી. કેવલ પગલાસ્તિકાય પર આ બધી ક્રિયાઓ કરી શકાય છે, કેમ કે તે રૂપી છે.
હિંસારૂપ પાપ કર્મ જીવને જીવથી થાય છે, અજીવથી નહીં. કાલોદાયી બોધ પામતાં ત્યાં જ (પ્રભુ પાસે) સંયમ સ્વીકારી. અગિયાર અંગોનું અધ્યયન કર્યું. બાકી સંયમ આરાધનાનું વર્ણન કાલક્ષ્યવેસિક પુત્ર અણગારનાં સમાન છે.
પાપકર્મ કરવા સમયે સુખકર લાગે છે. પરિણામમાં દુઃખકર અને અશુભ- રૂપ હોય છે. ધર્માચરણ કરવું કષ્ટપ્રદ હોય છે. પરંતુ તેનું પરિણામ સંદર અને સુખદ હોય છે.
અગ્નિ બાળવાથી પૃથ્વીકાય આદિ પાંચનો અધિક આરંભ થાય છે. અગ્નિકાયનો અલ્પ આરંભ થાય છે. અગ્નિકાયને બુજાવવાથી અગ્નિકાયનો અધિક આરંભ થાય છે અને શેષકાયનો અલ્પ આરંભ થાય છે. તેજોલેશ્યાથી છૂટેલ પુગલ અચેત હોય છે અને તે પ્રકાશિત પણ હોય છે.
| શતક ૭/૧૦ સંપૂર્ણ .
શતક-૮: ઉદ્દેશક-૧ ત્રણ પ્રકારના પુદ્ગલ હોય છે– (૧) પ્રયોગ પરિણત-જીવના પ્રયત્નથી પરિણમનને પ્રાપ્ત (૨) મિશ્ર પરિણત-ભૂતકાલીન જીવનો પ્રયોગ પણ હોય અને અન્ય પરિણમન પણ હોય જેમ કે મૃત ક્લેવર આદિ (૩) વિશ્રસા પરિણમન-જીવનો પ્રયોગ ન હોય પરંતુ સ્વાભાવિક પુદગલ પરિણમન થાય. પ્રયોગ પરિણત – (૧) જીવના જેટલા પણ ભેદ પ્રભેદ હોય છે. એટલા પ્રયોગ પરિણત પુદ્ગલ હોય છે. (૨) તે બધા ભેદોનાં પર્યાપ્ત–અપર્યાપ્ત (૩) તે ભેદ– વાળા જીવોનાં શરીર (૪) તે જીવોની ઈન્દ્રિયો (૫) શરીરોની ઈન્દ્રિયો (૬) જીવોના ભેદોમાં વર્ણાદિ ૨૫ બોલ (૭) જીવોના શરીરોમાં વર્ણાદિ ૨૫ બોલ (૮) જીવોની ઇન્દ્રિયોમાં વર્ણાદિ ૨૫ બોલ (૯) શરીરોની ઇન્દ્રિયોમાં વર્ણાદિ ૨૫ બોલ. આ બધામાં પણ પ્રયોગ પરિણત પુદ્ગલ છે. મિશ્ર પરિણત - જીવ દ્વારા છોડેલા પુલ જ્યાં સુધી પૂર્ણ વિશ્રસા પરિણામને પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી મિશ્ર પરિણત છે. માટે જેટલા પ્રકાર પ્રયોગ પરિણતના છે, તેટલાજ મિશ્ર પરિણતના છે. વિશ્રસા પરિણત - જીવના પ્રયોગ વિના સ્વાભાવિક પરિણત સ્કંધ વિશ્રસા પરિણત કહેવાય છે. વર્ષાદિના ભેદથી તેના ૨૫ ભેદ છે અને વિસ્તૃત ભેદ ૫૩૦ છે. પંદર યોગ અને તેના સરંભ, સમારંભ, અસરંભ, અસમારંભ અનારંભની અપેક્ષાએ પણ પ્રયોગ પરિણત અને મિશ્ર પરિણતના ભેદ થાય છે. સર્વથી અલ્પ પ્રયોગ પરિણત યુગલ, તેનાથી મિશ્ર પરિણત પુદ્ગલ અનંત ગુણા, તેનાથી વિશ્રસા પરિણત પુદ્ગલ અનંત ગુણા.
ઉદ્દેશક: ૨ (૧) આશીવિષ બે પ્રકારના છે. (૧) જાતિ આશીવિષ અને (ર) કર્મ આશીવિષ જાતિ આશીવિષનાં ૪ પ્રકાર છે. (૧) વીંછી (૨) દેડકુ (૩) સર્પ (૪) મનુષ્ય. આ વિષ તેમની દાઢ(દાંતો)માં હોય છે. કર્મ આશીવિષ :- મનષ્ય તિર્યંચ પંચેન્દ્રિયના પર્યાપ્તમાં લબ્ધિની અપેક્ષાએ હોય છે. આ લબ્ધિવાળા કાળ કરીને આઠમા દેવલોક સુધી જઈ શકે છે, જેથી આઠમા દેવલોક સુધીના અપર્યાપ્તમાં કર્મ આશીવિષ થઈ શકે છે. અન્ય દેવોમાં, નારકીમાં અને પંચેન્દ્રિય સિવાય ત્રણ સ્થાવર તિર્યંચમાં કર્મ આશીવિષ હોતું નથી.
વીંછીના વિષનું સામર્થ્ય અર્ધ ભરત પ્રમાણ છે, દેડકાનું પૂર્ણ ભરત પ્રમાણ છે, સર્પનું જંબુદ્વીપ પ્રમાણ અને મનુષ્યનું અઢીદ્વિીપ પ્રમાણ વિષ હોય છે. અર્થાત્ આટલા વિશાલ પુદ્ગલ સ્કંધને પ્રભાવિત કરવાનું ઉત્કૃષ્ટતમ સામર્થ્ય હોય છે.
(૨) છદ્મસ્થ વ્યક્તિ દશ સ્થાનોને પૂર્ણરૂપે જાણી જોઈ શકે નહીં. જેમ કે- (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) શરીર રહિત જીવ (૫) પરમાણુ (૬) શબ્દ (૭) ગંધ (૮) વાયુ (૯) આ કેવલી બનશે (૧૦) આ મુક્ત થશે. આ દશેયને કેવલી ભગવાન પૂર્ણરૂપે જોઈ-જાણી શકે છે. જ્ઞાન અજ્ઞાન વર્ણનઃ જ્ઞાન લબ્ધિ પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાનનું વર્ણન નંદીસૂત્ર અનુસાર છે. વિર્ભાગજ્ઞાન વિભિન્ન આકારવાળા હોય છે. જેમ કે– ગ્રામ, નગર, વૃક્ષ, પર્વત, ક્ષેત્ર, સૂપ, હાથી, ઘોડા, મનુષ્ય, બળદ, પશુ, પક્ષી, દેવતા, વાંદરા આદિ કોઈ પણ આકારના હોઈ શકે છે. તે કોઈ પણ ક્ષેત્ર, ઘર,ઘરનો અંશ, અન્ય વસ્તુનો અંશ માત્ર હોઈ શકે છે.
જીવોમાં ૨,૩,૪ અને એક જ્ઞાન હોઈ શકે છે અને બે અથવા ત્રણ અજ્ઞાન હોઈ શકે છે. જઘન્ય મતિ શ્રુત જ્ઞાન યા મતિધૃત અજ્ઞાન બે અવશ્ય હોય છે. અવધિ મન:પર્યવ અને વિર્ભાગજ્ઞાન વિકલ્પથી હોય છે. ત્યારે ૩ અથવા ૪ જ્ઞાન અને ૩ અજ્ઞાન હોય છે. અને જ્યારે કેવલજ્ઞાન હોય છે ત્યારે અન્ય ૪ જ્ઞાન રહેતા નથી. માટે એક જ્ઞાન જ હોય છે.
જ્ઞાનની કાયસ્થિતિ, અંતર, અલ્પબદુત્વનું વર્ણન જીવાભિગમસૂત્ર માં છે. પર્યવની અપેક્ષા અલ્પ બહુ :- (૧) બધાથી અલ્પ મન:પર્યવજ્ઞાનનાં (૨) અવધિજ્ઞાનનાં અનંતગુણા (૩) શ્રુતજ્ઞાનનાં અનંતગુણા (૪) મતિજ્ઞાનનાં અનંતગુણા (૫) કેવલ જ્ઞાનનાં અનંતગુણા.
(૧) બધાથી અલ્પ પર્યવ વિર્ભાગજ્ઞાનનાં (૨) શ્રુતજ્ઞાનનાં અનંતગુણા (૩) મતિઅજ્ઞાનનાં અનંતગુણા
Page #141
--------------------------------------------------------------------------
________________
141
આગમસાર
jainology II (૧) જીવતાર - પહેલી નરકના નારકી તથા ભવનપતિ અને વ્યંતર દેવોમાંથી કોઈને બે અજ્ઞાન હોય છે અને કોઈને ત્રણ અજ્ઞાન હોય છે. (નોંધઃ અસંશી જીવો નરક, ભવનપતિ કે વાણવ્યંતરમાં જયારે જાય છે, ત્યારે મનપ્રજા બાંધી પહેલા સંજ્ઞીપણ પ્રાપ્ત કરે છે.અને પછીજ વિભંગ જ્ઞાન પામે છે.બાકીનાં સંજ્ઞી જીવો એ ગતિનું આયુષ્ય ભોગવતાંની સાથેજ વિભંગ જ્ઞાન પામે છે.) માટે ત્રણ અજ્ઞાનની ભજના અને ત્રણ જ્ઞાનની નિયમા. બાકી બધા નારકી દેવતામાં ૩ જ્ઞાન, ૩ અજ્ઞાનની નિયમા. પાંચ અનુત્તર વિમાનમાં અજ્ઞાન નથી, માટે ત્રણ જ્ઞાનની નિયમાં. પાંચ સ્થાવરમાં ૨ અજ્ઞાનની નિયમા. ત્રણ વિકસેન્દ્રિયમાં ૨ જ્ઞાન ૨ અજ્ઞાનની નિયમા. [નોંધઃ ધર્મના વિરાધક ત્રિયંચગતિ એટલે કે વિકસેન્દ્રિયમાં પણ જઈ શકે છે. તથા કોઇ સાસ્વાદાન સમકિત વાળા જીવો વિકલેન્દ્રિયમાં જઇ શકે છે. વિસ્તાર માટે વાંચો- ધર્મના વિરાધક અને ક્રિયાના વિરાધક. પાના નં ૧૩.] તિર્યંચ પંચેન્દ્રિયમાં ૩ જ્ઞાન ૩ અજ્ઞાનની ભજના. મનુષ્યમાં ૫ જ્ઞાન ૩ અજ્ઞાનની ભજના. (૨) વાટે વહેતા :– એક ગતિથી બીજી ગતિમાં જતાં માર્ગગામી જીવને વાટે વહેતા કહેવાય છે. વાટે વહેતા નરકગતિ, દેવગતિમાં ૩ અજ્ઞાનની ભજના. ૩ જ્ઞાનની નિયમા. તિર્યંચમાં ૨ જ્ઞાન ૨ અજ્ઞાનની નિયમા, મનુષ્યમાં ૩ જ્ઞાનની ભજના, ૨ અજ્ઞાનની નિયમા. આ પ્રકારે નીચેના દ્વારોમાં પણ જ્ઞાનની ભજના-નિયમાં હોય છે. (૧) ઇન્દ્રિય(જાતિ) (૨) કાયા (૩) સૂક્ષ્મબાદર (૪) પર્યાપ્તિ (૫) ભવસ્થ (૬) ભવી (૭) સન્ની–અસન્ની () યોગ (૯) લેશ્યા (૧૦) કષાય (૧૧) વેદ (૧૨) આહાર (૧૩) ઉપયોગ (૧૪) લબ્ધિ . વિશેષ :- ૧ જ્ઞાન-કેવલજ્ઞાન, ૨ જ્ઞાન–મતિ, શ્રત, ૩ જ્ઞાન–મતિ, શ્રત,અવધિ, ૪ જ્ઞાન–અવધિ, મન:પર્યવ, મતિ, શ્રત, પ જ્ઞાન-પાંચ, ૨ અજ્ઞાન–મતિ, શ્રત, ૩ અજ્ઞાન– મતિ, કૃત, વિભંગ.(જે મન:પર્યવ જ્ઞાની હોય તે અવધિજ્ઞાની તો હોયજ, જેમકે કોઈ એક વિષયના નિષણાંત ડોકટર પહેલા સામાન્ય ડોકટર તો હોય જ.)
ઉદ્દેશક: ૩-૪ (૧) તાડવૃક્ષ, નારિયેળવૃક્ષ આદિ સંખ્યાત જીવી હોય છે. એક બીજવાળા લીમડા, આંબા, જાંબુ આદિ અને બહુ બીજવાળા વડ, પીપળા, ઉબર આદિ વૃક્ષ અસંખ્ય જીવી હોય છે. બટાટા-મૂળા આદિ અનંત જીવી છે. અહીં વૃક્ષને સંખ્યાત જીવી આદિ, તે તેની કોઈ અવસ્થા અથવા ફળની અપેક્ષા સમજવું. અન્યથા કુંપળ અવસ્થામાં ફળોની મંજરી આદિ કાચી અવસ્થામાં અસંખ્ય જીવી પણ હોઈ શકે છે અને અનંતકાયના લક્ષણોની અવસ્થામાં અનંતજીવ પણ હોવાનો સંભવ હોય છે. વિસ્તૃત વર્ણન પ્રજ્ઞાપના સૂત્ર પદ પહેલામાં છે. (૨) મનુષ્ય અથવા પશુ આદિ કોઈ પણ પ્રાણીનાં શરીરનાં કોઈ અવયવ કપાઈને દૂર પડી જાય તો પણ કેટલાક સમય સુધી બન્ને વિભાગોની વચ્ચે આત્મપ્રદેશ સંલગ્ન રહે છે તે વચ્ચેના પ્રદેશોમાં શસ્ત્ર, અગ્નિ અથવા કોઈના ચાલવાથી બાધા-પીડા થતીનથી અને તે આત્મપ્રદેશ તૂટતા પણ નથી. (૩) આઠ પૃથ્વી આદિના ચરમ અચરમ સંબંધી વર્ણન પ્રજ્ઞાપના પદ ૧૦ના સમાન છે. (૪) ક્રિયા સંબંધી વર્ણન પ્રજ્ઞાપના પદ રર સમાન છે.
ઉદ્દેશક: ૫ (૧) સામાયિક કરતાં શ્રમણોપાસકને ધન, સ્ત્રી, પરિવાર અને ઘરનાં ઉપકરણોનો ત્યાગ હોય છે. તેમના એવા પરિણામ હોય છે કે આ પદાર્થ સ્ત્રી ધન આદિ મારા નથી. એવા પરિણામોથી તે સામાયિકના સમય સુધી તલ્લીન રહે છે. પરંતુ પૂર્ણરીતે આજીવન ત્યાગ ન હોવાથી તેને પૂર્ણ મમત્વ તે પદાર્થોથી છુટતું નથી. સંબંધ તટતો નથી. જેથી તે પદાર્થોનો કોઈ અન્ય વ્યક્તિ સ્વામી બની ન શકે. જો કોઈ તેના ધનને ચોરે અને તે સામાયિક બાદ તે વસ્તુઓની શોધ કરે કે મેળવવાનો પ્રયત્ન કરે તો તે પોતાની વસ્તુઓને માટે જ પ્રયત્ન કરનાર કહેવાશે. (૨) હિંસા આદિનો ત્યાગ ત્રણ કરણ, ત્રણ યોગથી થાય છે. ત્રણ કરણ – ૧. કરવું ૨. કરાવવું ૩. અનુમોદવું. ત્રણયોગ – ૧. મન ૨. વચન ૩. કાયા એમાંથી કોઈ પણ કરણ અથવા કોઈપણ યોગથી પ્રત્યાખ્યાન થાય છે. ઓછામાં ઓછા એક કરણ અને એક યોગથી થાય છે. વધારેમાં વધારે ત્રણ કરણ અને ત્રણ યોગથી થાય છે. શ્રમણોપાસકના અણુવ્રતોમાં હિંસાદિનો ત્યાગ કરણ અને યોગના આ ૪૯ ભંગોથી કરવામાં આવે છે. તે ભંગ સંખ્યા આ પ્રકારે છે–
| (૧) | બે સંયોગી એિક કરણ+એક યોગ | ઊ | ૯ | ભંગ | (૨) ત્રણ સંયોગી [૧+૨ અને ૨+૧] | ઊ | ૧૮ ભંગ | (૩) ચાર સંયોગી [+૨, ૧+૩, ૩+૧]| ઊ | ૧૫ ભંગ
પાંચ સંયોગી [૨+૩, ૩+૨] ઊ | ૬ | ભંગ (૫) છ સંયોગી [૩૩]
| ઊ | ૧ | ભંગ
કુલ ૪૯ ભંગ બે સંયોગી ૯ ભંગ [૧+૧] – (૧) કરવું નહીં મનથી (૨) કરવું નહીં વચનથી (૩) કરવું નહીં કાયાથી (૪) કરાવવું નહિ મનથી. (૫) કરાવવું નહિ વચનથી(૬) કરાવવું નહીં કાયાથી (૭) અનુમોદન કરવું નહીં મનથી (૮) અનુમોદન કરવું નહીં વચનથી (૯) અનુમોદન કરવું નહીં કાયાથી. ત્રણ સંયોગી ૧૮ ભંગ [૧+૨ અને ૨+૧] :- (૧) કરવું નહીં મનથી વચનથી, (૨) કરવું નહીં મનથી કાયાથી, (૩) કરવું નહીં વચનથી કાયાથી, (૪) કરાવવું નહીં મનથી વચનથી, (૫) કરાવવું નહીં મનથી કાયાથી, (૬) કરાવવું નહીં વચનથી કાયાથી, (૭) અનુમોદન કરવું નહીં મનથી વચનથી,(૮) અનુમોદન કરવું નહીં મનથી કાયાથી, (૯) અનુમોદન કરવું નહીં વચનથી કાયાથી.
Page #142
--------------------------------------------------------------------------
________________
આગમસાર– ઉતરાર્ધ
142
(૧) કરવું નહીં કરાવવું નહીં મનથી, (૨) કરવું નહીં કરાવવું નહીં વચનથી, (૩) કરવું નહીં કરાવવું નહીં કાયાથી, (૪) કરવું નહીં અનુમોદન કરવું નહીં મનથી, (૫) કરવું નહીં અનુમોદન કરવું નહીં વચનથી, (૬) કરવું નહીં અનુમોદન કરવું નહીં કાયાથી, (૭) કરાવવું નહીં અનુમોદન કરવું નહીં મનથી, (૮) કરાવવું નહીં અનુમોદન કરવું નહીં વચનથી, (૯) કરાવવું નહીં અનુમોદન કરવું નહીં કાયાથી.
ચાર સંયોગીના ૧૫ ભંગ [ર+૨, ૧+૩, ૩+૧]:- (૧) કરવું નહીં કરાવવું નહીં મનથી વચનથી, (૨) કરવું નહીં કરાવવું નહીં મનથી કાયાથી, (૩) કરવું નહીં કરાવવું નહીં વચનથી કાયાથી (૪) કરવું નહીં અનુમોદન કરવું નહીં મનથી વચનથી, (૫) કરવું નહીં અનુમોદન કરવું નહીં મનથી કાયાથી, (૬) કરવું નહીં અનુમોદન કરવું નહીં વચનથી કાયાથી (૭) કરાવવુ નહીં અનુમોદન કરવું નહીં મનથી વચનથી, (૮) કરાવવુ નહીં અનુમોદન કરવું નહીં મનથી કાયાથી, (૯) કરાવવું નહીં અનુમોદન કરવું નહીં વચનથી કાયાથી.
(૧) કરવું નહીં મનથી વચનથી કાયાથી, (૨) કરાવવું નહીં મનથી વચનથી કાયાથી, (૩) અનુમોદન કરવું નહીં મનથી વચનથી કાયાથી.
(૧) કરવું નહીં કરાવવું નહીં અનુમોદન કરવું નહીં મનથી, (૨) કરવું નહીં કરાવવું નહીં અનુમોદન કરવું નહીં વચનથી, (૩) કરવું નહીં કરાવવું નહીં અનુમોદન કરવું નહીં કાયાથી.
પાંચ સંયોગી ૬ ભંગ [૨+૩ અને ૩+૨] :– (૧) કરવું નહીં કરાવવું નહીં મનથી વચનથી કાયાથી, (૨) કરવું નહીં અનુમોદન કરવું નહીં મનથી વનથી કાયાથી, (૩) કરાવવું નહીં અનુમોદન કરવું નહીં મનથી વચનથી કાયાથી.
(૧) કરવું નહીં કરાવવું નહીં અનુમોદન કરવું નહીં, મનથી વચનથી, (૨) કરવું નહીં કરાવવું નહીં અનુમોદન કરવું નહીં, મનથી કાયાથી, (૩) કરવું નહીં કરાવવું નહીં અનુમોદન કરવું નહીં, વચનથી કાયાથી.
છ સંયોગી ૧ ભંગ [૩+૩] :– (૧) કરવું નહીં કરાવવું નહીં અનુમોદન કરવું નહીં મનથી વચનથી કાયાથી.
નોંધઃ— અહિં કેટલાક ભંગ વ્યવહારમાં શકય નથી. તે પ્રસંગ અને પરિસ્થીતી પ્રમાણે વિવેક બુધ્ધીથી જાણવા. શ્રાવકનાં વ્રતો એક–ત્રણ—છ–આઠ કે નવ કોટીએ લેવાય છે. અને તેજ વ્યવહારોચિત છે.
(૩)શ્રમણોપાસક વ્રત ધારણ કરતાં પૂર્વે કરેલા પાપની નિંદા કરે છે. તેનાથી નિવૃત્ત થાય છે.અને ભવિષ્ય માટે તે પાપના પ્રત્યાખ્યાન કરે છે. અતીત કાલે કરેલને પ્રતિક્રમે—નિંદે, વર્તમાન કાળે સંવરે અને ભવિષ્ય કાળનું પ્રત્યાખ્યાન કરે.
(૪) ગોશાલકનાં ૧૨ પ્રમુખ શ્રાવક :– (૧) તાલ, (૨) તાલ પ્રલંબ, (૩) ઉદ્વિધ, (૪) સંવધિ, (૫) અવધિ, (૬) ઉદય, (૭) નામોદય, (૮) નર્મોદય, (૯) અનુપાલક, (૧૦) શંખપાલક, (૧૧) અયમ્પલ, (૧૨) કાતર.
તેઓ આજીવિકોપાસક કહેવાય છે. (૧) ઉમ્બર ફળ, (૨) વડના ફળ, (૩) બોર, (૪) શહતૂર, (૫) પીપળાના ફળ આ પાંચ ફળ ખાતા નથી. ડુંગળી, લસણ, કંદમૂળના ત્યાગી હોય છે. બળદોને નપુંસક બનાવતા નથી અને નાક વીંધતા નથી પરંતુ એમ જ રાખે છે અને ત્રસ પ્રાણીઓની હિંસા રહિત વ્યાપારથી આજીવિકા કરે છે. તેઓ માતાપિતાની સેવા કરનારા હોય છે. (૫) શ્રમણોપાસકોને પણ ૧૫ કર્માદાનના વ્યાપાર પોતાને કરવું બીજાથી કરાવવું અથવા અનુમોદન કરવું કલ્પતું નથી.
ઉદ્દેશક :
(૧) શ્રમણ નિગ્રંથને કલ્પનીય આહારાદિ દેવાથી નિર્જરા થાય છે. ।। ૧ || અકલ્પનીય આહારાદિ દેવાથી નિર્જરાની સાથે અલ્પ પાપ બંધ પણ થાય છે.(નોંધ : દાતા સંપૂર્ણ અજાણતા સદોષ અચિત આહાર વહોરાવે અને સાધુ તેને અજાણ પણે ગ્રહણ કરે ત્યારે દાતા દોષીત આહાર હોવાથી અલ્પ કર્મ બંધ કરે છે.સુશ્રાવકે મુનિને કોઇ પણ કારણ વશ સદોષ આહાર વહોરાવવો ન જોઇએ. અને અપવાદિક એવું થાય તો દાતા અને શ્રમણ બંનેએ પ્રાયશ્ચિતનો સ્વીકાર કરી શુધ્ધ થઇ જવું જોઇએ.)॥ ૨ ॥ અસંયત અવિરત કોઈ પણ લિંગ ધારીને દેવાથી પાપ બંધ થાય છે; નિર્જરા થતી નથી. II ૩ II આ ત્રણ પ્રકારના દાનમાં પુણ્ય બંધ તો સર્વત્ર થાય જ છે. કેમ કે ભાવનામાં ઉદારતા અને અનુકંપા હોય છે. દાન લેનારાને સુખ પહોંચે છે. અધ્યવસાય શુભ હોય છે. સૂત્રમાં પાપ અને નિર્જરાની અપેક્ષા હોવાથી એકાંત નિર્જરા અથવા એકાંત પાપ શબ્દનો પ્રયોગ કર્યો છે. પુણ્ય નિષેધનો આશય ત્યાં નથી એમ સમજવું.
(૨) ભિક્ષા માટે જનાર શ્રમણને દાતા કોઈ શ્રમણ તપસ્વી સ્થવિરના નામથી વ્યક્તિગત ખાદ્ય પદાર્થ આપે તો તે શ્રમણ સુધી પહોંચાડવું આવશ્યક હોય છે. કદાચ તે શ્રમણ ન મળે તો તે ખાધ પદાર્થ ખાવો અથવા બીજાને આપવો ન કલ્પે. યોગ્ય સ્થંડિલ ભૂમિમાં પરઠી દેવો જોઇએ. એ પ્રકારે પાત્ર આદિ ઉપકરણનાં માટે પણ સમજી લેવું.
(૩) શ્રમણ ક્યાંય પણ કોઈ અકૃત્ય સ્થાનનું, દોષનું સેવન કરે અને તેની આલોચના પ્રતિક્રમણ કરવાનો દઢ સંકલ્પ કરે તેમજ આલોચના સાંભળનારાની પાસે પહોંચવાનો સંકલ્પ પણ કરે, પરંતુ કોઈ પણ પ્રકારની અંતરાયના કારણે આલોચના ન કરી શકે, તો પણ તે આરાધક થાય છે. અર્થાત કોઈનું પણ આયુષ્ય પૂર્ણ થઈ જાય અથવા વાચા બંધ થઈ જાય તો પણ સંકલ્પ, તત્પરતા અને પ્રયત્ન પ્રારંભ વગેરેથી તેને આલોચનાનુ ફળ મળે છે. જે રીતે અગ્નિમાં નાંખેલ તંતુ બળી ગયો અને રંગમાં નાખેલ તંતુ રંગાઈ ગયો કહેવાય છે. એ પ્રકારે તે આરાધક કહેવાય છે.
(૪) ઔદારિક શરીરવાળાથી બધા જીવોને ૩ અથવા ૪ અથવા ૫ ક્રિયા લાગે છે; વૈક્રિય શરીરવાળાથી ૩ અથવા ૪ ક્રિયા લાગે છે, પાંચમી પ્રાણાતિપાતિકી ક્રિયા લાગતી નથી. સમુચ્ચય જીવ અને મનુષ્ય કદાચ(ક્યારેક) અક્રિય પણ હોય છે. આહારક તૈજસ કાર્યણ શરીરની અપેક્ષા ક્રિયા વૈક્રિય શરીરની સમાન છે. અર્થાત ૩ અથવા ૪ ક્રિયા લાગે છે, પાંચમી નથી લાગતી.
Page #143
--------------------------------------------------------------------------
________________
આગમસાર
jainology II
_143
ઉદ્દેશક: ૭. (૧) ગૃહસ્થ દ્વારા અપાતી ભિક્ષા પાત્રમાં પડતા પહેલાં પણ સાધુની હોય છે. "આપતા–અપાઈ ગઈ" આ સિદ્ધાંતથી એ સ્પષ્ટ છે. માટે વચ્ચે જ કોઈ લઈ લે તો તે સાધુની જ લીધી ગણાય છે, ગૃહસ્થની નહીં. પૃથ્વી આદિ પર પ્રયોજન હોવાથી જ શ્રમણ યતનાપૂર્વક ચાલે છે જેથી તે વિરાધક હોતા નથી. અયતનાથી અથવા નિપ્રયોજન ચાલનારા વિરાધક અને અસંયત કહેવાય છે.
રાજગૃહી તરફ જનારાને પણ રાજગૃહ ગયા કહેવામાં આવે છે. "નથી ગયો" એમ માનવાથી ક્યારે પણ નહીં પહોંચે.
પાંચ ગતિ પ્રપાતો આ છે–પ્રયોગગતિ, તતગતિ, બંધન છેદગતિ, ઉપપાતગતિ, વિહાયોગતિ. ગતિ પ્રપાત–પ્રયોગ ગતિ આદિ વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના ૧૬માં પ્રયોગ પદમાં છે.
ઉદ્દેશક: ૮ (૧) પ્રત્યનીક–વિરોધી કેટલાય પ્રકારનાં હોય છે– (૧) આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર આદિની અપેક્ષાએ ગુરુપ્રત્યેનીક હોય છે. (૨) આ લોક પરલોકની અપેક્ષાએ ગતિ પ્રત્યેનીક હોય છે. (૩) કુલ, ગણ, સંઘની અપેક્ષાએ સમૂહ પ્રત્યેનીક હોય છે. (૪) તપસ્વી, ગ્લાન, નવદીક્ષિતની અપેક્ષાએ અનુકંપા પ્રત્યેનીક હોય છે. (૫) સૂત્ર અર્થની અપેક્ષાએ શ્રત–પ્રત્યનીક હોય છે. (૬) જ્ઞાન દર્શન ચારિત્રની અપેક્ષાએ ભાવ પ્રત્યેનીક હોય છે. (૨) આગમ શ્રુત આદિ ૫ પ્રકારના વ્યવહાર યથાક્રમથી રાગદ્વેષ રહિત થઈને કરવામાં આવે છે. ત્યારે આરાધના થાય છે. (૩) ઈર્યાવહિ બંધ:- ગુણસ્થાન ૧૧,૧૨,૧૩માં ઈર્યાવહિ બંધ હોય છે. આ સાદિ સપર્યસિત (બે સમયનું) હોય છે. મનુષ્ય મનુષ્યાણી બાંધે છે, તે પણ અવેદી બાંધે છે, સવેદી નહીં. પૂર્વવેદની અપેક્ષા ત્રણે લિંગવાળા બાંધે છે.
ઈર્યાવહિ બંધના પ્રથમ સમયવર્તી અર્થાત્ ૧૧,૧૨મા ગુણસ્થાનવાળા અશાશ્વત છે. ત્રણકાળની અપેક્ષા કરીને ત્રણ સંયોગી બંધીનાં આઠ ભંગ બને છે. જેમાં સાત ભંગ ઈર્યાવહિ બંધમાં ગ્રહણાકર્ષની અપેક્ષાએ એક ભવમાં પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ છઠ્ઠો ભંગ પ્રાપ્ત થતો નથી. ભાવાકર્ષની અપેક્ષાએ આઠેય ભંગ પ્રાપ્ત થઈ શકે છે. તે ભંગ આ પ્રકારે છે. (૧) બાંધ્યો, બાંધે, બાંધશે
- તેરમા ગુણસ્થાનના દ્વિચરમ સમય સુધી. (૨) | બાંધ્યો, બાંધે, બાંધશે નહીં
તેરમા ગુણસ્થાનના ચરમ સમયમાં. ૩) બાંધ્યો, બાંધેનહીં, બાંધશે
અગ્યારમાં ગુણસ્થાનથી પડી ગયેલમાં. ૪) | બાંધ્યો, બાંધેનહીં, બાંધશે નહીં ૧૪માં ગુણસ્થાનમાં. (૫) બાંધ્યો નહીં, બાંધે, બાંધશે – ૧૧માં ૧૨મા ગુણસ્થાનના પ્રારંભમાં. (૬) બાંધ્યો નહીં, બાંધે, બાંધશે નહીં | – શુન્ય છે. ભવાકર્ષની અપેક્ષા હોય છે. (૭) બાંધ્યો નહીં, બાંધેનહીં, બાંધશે – દસમા ગુણસ્થાનના ચરમ સમયમાં.
(૮) બાંધ્યો નહીં, બાંધેનહીં, બાંધશે નહીં –| અભવીમાં. ભાવાકર્ષની અપેક્ષા આ આઠ ભંગ, પર્વભવ. વર્તમાન ભવ અને મોક્ષ અથવા આગામી ભવની અપેક્ષા ઘટિત કરી લેવા.
ઈર્યાવહિ બંધ પણ સર્વથી સર્વ બંધ હોય છે. દેશથી નથી હોતા. (૪) સંપરાય બંધ – બધા સાંસારિક જીવો બાંધે છે. પ્રથમ ગુણસ્થાનથી દસમા ગુણસ્થાન સુધી બાંધે છે. આ બંધ ચારે ય ગતિમાં બધા બોલોમાં શાશ્વત છે. ત્રણ વેદોમાં પણ શાશ્વત છે. અવેદીમાં આ બંધ થાય છે. તે અવેદીના બોલ નવમા દસમા ગુણસ્થાનની અપેક્ષાએ અશાશ્વત છે. તે ભંગ ઈર્યાવહિબંધનાં સમાન જ છે.
સાંપરાયિક બંધ- (૧) અનાદિ અનંત (૨) અનાદિ સાંત અને (૩) સાદિ સાંત હોય છે. સાદિ અનંત હોતા નથી. ત્રણ કાલના ત્રણ સંયોગી ભંગ સંપરાય બંધમાં ચાર હોય છે. તે આ પ્રકારે છે.
(૧) બાંધ્યો, બાંધે, બાંધશે | ઊ અભવીની અપેક્ષા. | (૨) બાંધ્યો, બાંધે, બાંધશે નહી | ઊ ભવાની અપેક્ષા. | (૩) બાંધ્યો, બાંધે નહીં, બાંધશે | ઊ ઉપશમ શ્રેણીની અપેક્ષા.
| (૪) બાંધ્યો, બાંધે નહી, બાંધશે નહીં ઊ ક્ષપક શ્રેણીની અપેક્ષા. આ બંધ પણ સર્વથી સર્વ હોય છે. દેશ બંધ નથી હોતા. (૫) પરીષહ – પરીષહર છે. તેનો વિસ્તાર આગમસાર–પુર્વાર્ધ માં જુઓ. પાના નં ૮૨.(ઉતરાધ્યન-અધ્યયન બીજુ) આ પરીષહ ચાર કર્મના ઉદયથી થાય છે. તે આ પ્રકારે છે.
જ્ઞાનાવરણીય કર્મથી પ્રજ્ઞા પરીષહ(મતિ–શ્રુતના આવરણ કર્મની અપેક્ષા) અજ્ઞાન પરીષહ. (બાકી ત્રણના આવરણકર્મની અપેક્ષા) વેદનીય કર્મથી (૧) ભૂખ, (૨) તરસ, (૩) ગરમી, (૪) ટાઢ, (૫) ડાંસ–મચ્છર, (૬) ચર્યા, (૭) શય્યા, (૮) વધ, (૯) રોગ, (૧૦) તૃણ સ્પર્શ, (૧૧) જલ્લ–મેલ, આ બધા પરીષહો અશાતાવેદનીયની અપેક્ષાએ છે. મોહનીય કર્મથી (૧) અચલ, (૨) અરતિ, (૩) સ્ત્રી, (૪) નિષદ્યા, (૫) આક્રોશ, (૬) યાચના, (૭) સત્કાર, પુરસ્કાર (૮) દર્શન પરિષદ(આ દર્શન મોહનીયથી). પ્રથમના સાત પરીષહ ચારિત્ર મોહનીયની અપેક્ષાએ છે.
અચેલ–જુગુપ્સા મોહનીયથી, અરતિ–અરતિમોહથી, સ્ત્રી–વેદમોહથી, નિષદ્યા–ભય મોહથી, આક્રોશ-માન અથવા શોકથી, યાચના અને સત્કાર પુરસ્કાર–માનમોહના ઉદયથી અથવા ક્ષયોપશમથી, અંતરાય કર્મથી અલાભ પરીષહ.
પહેલાથી સાતમા ગુણસ્થાન સુધી રર પરીષહ, આઠમામાં ૨૧, નવમામાં ૧૮, દસમાથી બારમા સુધી ૧૪, તેરમા ચૌદમામાં ૧૧ પરીષહ છે. આમાંથી છઘસ્થોને શીત–ઉષ્ણ પરીષહ એક સાથે થતા નથી અને ચર્યા–શય્યા પરીષહ એક સાથે થતા નથી. જેથી એક સાથે બે-બે પરીષહ ઓછા થાય છે. વીતરાગ ગુણસ્થાનોમાં શીત–ઉષ્ણ અને ચર્યા–શય્યા પરીષહ એક સાથે થતા નથી.
Page #144
--------------------------------------------------------------------------
________________
144.
આગમચાર– ઉતરાર્ધ
છઘસ્થ મનુષ્ય ચર્યા અને શય્યા બન્ને પરીષહ સંકલ્પ વિકલ્પોની અપેક્ષાએ એક સાથે વેદી શકે છે. વીતરાગ આ બન્નેમાંથી એક સાથે એક જ વેદે છે. કેમ કે તેમને સંકલ્પ વિકલ્પ હોતા નથી.
સાત કર્મ બંધક અને આઠ કર્મ બંધકને ર૨ પરીષહ હોય છે. પવિધ બંધક, એકવિધ બંધક છઘસ્થને ૧૪ પરીષહ છે. એકવિધ બંધક કેવળીના ૧૧ પરીષહ છે. અબંધકના ૧૪મા ગણસ્થાનમાં પણ ૧૧ પરીષહ ? (૬) લેશ્યા(તેજ)ના પ્રતિઘાત થવાથી સવાર–સાંજ સૂર્ય દૂર હોવા છતાં પણ નજીક દેખાય છે. મધ્યાહ્નમાં નજીક હોવા છતાં પણ અભિતાપના કારણે દૂર દેખાય છે. ઊચાઈની અપેક્ષા તો હંમેશા સમાન જ દૂર હોય છે.
જ્યોતિષી સંબંધી વર્ણન જીવાભિગમ સૂત્રના સમાન છે.
ઉદ્દેશક: ૯ (૧) વિશ્વસા બંધ - અનાદિ વિશ્રસા બંધ ધર્માસ્તિકાય આદિ છે. સાદિ વિશ્રસા બંધના ત્રણ પ્રકાર પડે છે. (૧) પરમાણુ આદિ પુદ્ગલોનો બંધ "બંધન પ્રત્યયિક"વિશ્રસા બંધ છે. (૨) ગોળ, અનાજ આદિ પદાર્થોનો કોઈ વાસણમાં જે પિંડ હોય છે તે "ભાજન પ્રત્યયિક" બંધ હોય છે. (૩) વાદળોના બંધ "પરિણામ પ્રત્યયિક" વિશ્રસાબંધ છે. સ્થિતિ : –બંધન પ્રત્યયિકની સ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યકાળની હોય છે. ભાજન પ્રત્યયિકની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ સંખ્યાતા કાળની હોય છે. પરિણામ પ્રત્યયિકની સ્થિતિ જઘન્ય એક સમયની ઉત્કૃષ્ટ ૬ મહિનાની હોય છે. (૨)પ્રયોગ બંધઃ જીવના આઠ રુચક પ્રદેશોમાં ત્રણ ત્રણનો બંધ અનાદિ અનંત છે.સિદ્ધોનો સાદિ અનંત બંધ બધા આત્મપ્રદેશોનો છે
સાદિ સાંત પ્રયોગ બંધના ચાર પ્રકાર છે-(૧) ઘાસ. લાકડી આદિના ભારા બાંધવા અલાવણ બંધ છે. (૨) માટી ચૂના લાખા આદિનું શ્લેષણાબંધ. કોઈ ચીજનો ઢગલો કરવો ઉચ્ચય બંધ. કુવા, વાવડી મકાન આદિ બંધાવવા સમુચ્ચય બંધ. રથ, ઘોડા આદિ બનાવવા દેશ સંહનન બંધ અને દૂધ પાણીનું એક થવું સર્વ સંહનન બંધ એમ ચાર પ્રકારનાં આ બીજા અલિયાવણ પ્રયોગ બંધ છે. (૩) સમુદ્યાતગત બહાર નીકળેલ આત્મ પ્રદેશોના તૈજસ કાર્પણનાં બંધ શરીર બંધ છે. (૪) પાંચ પ્રકારના
શરીરના જે બંધ હોય છે. તે શરીર પ્રયોગ બંધ છે. (૩) દેશબંધ સર્વબંધ:- પાંચ શરીરનાં પ્રથમ સમયવર્તી બંધ સર્વબંધ કહેવાય છે. બાકી બધા સમયનો બંધ દેશબંધ કહેવાય છે. વૈક્રિય અથવા આહારક લબ્ધિવાળા જ્યારે શરીર બનાવે છે, ત્યારે પણ પ્રથમ સમયમાં સર્વબંધ હોય છે. જીવ જ્યાં ઉત્પન્ન થાય છે,
ત્યાં પ્રથમ સમય જે આહાર લે છે, તે સર્વબંધ છે. બાકી પૂરા જીવનમાં વૈક્રિય આદિ લબ્ધિપ્રયોગના પ્રથમ સમયને છોડીને દેશબંધ હોય છે. વાટે વહેતા અથવા બે સમયની અણાહારક અવસ્થામાં ત્રણ શરીરની અપેક્ષા દેશબંધ સર્વબંધ બન્ને નથી હોતા.
ઔદારિક શરીરના સર્વબંધની સ્થિતિ નિયમથી એક સમયની જ હોય છે. દેશબંધની સ્થિતિ વિવિધ પ્રકારે છે વૈક્રિય શરીરના દેશબંધ સર્વબંધ- સમુચ્ચય જીવ, નરક, દેવ, વાયુ, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય આ ૬ માં હોય છે.
સ્થિતિ સર્વબંધને સર્વત્ર એક સમય હોય છે. સમુચ્ચય જીવમાં બે સમય પણ હોય છે. દેશ બંધની સ્થિતિ વિવિઘ પ્રકારે છે. આહારક શરીર દેશબંધ સર્વબંધ:- સ્થિતિ સર્વબંધની એક સમય અને દેશબંધની અંતર્મુહૂર્ત છે. અંતર બન્નેનું જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ દેશોન અર્ધ પુગલ પરાવર્તન.
તેજસ કાર્પણ શરીર અનાદિથી બધા દંડકમાં છે. સર્વબંધ નથી. કેવલ દેશબંધ હોય છે. આઠ બોલના સંયોગથી શરીર બંધ :- (૧) દ્રવ્ય(પુદ્ગલ) (૨) વીર્ય(ગ્રહણ કરવું) (૩) સંયોગ(મનના પરિણામ) (૪) યોગ(કાયાની પ્રવૃતિ) (૫) કર્મ (શુભાશુભ) (૬) આયુષ્ય(લાંબુ) (૭) ભવ(દારિકનાં, તિર્યંચ મનુષ્યના ઇત્યાદિ) (૮) કાલ–આરાનાં સમય અનુસાર શરીરની અવગાહના. વૈક્રિય અને આહારક શરીરમાં નવમો બોલ લબ્ધિનો છે.
ઉદ્દેશક: ૧૦ (૧) જે શ્રુત સમ્પન હોય આચાર સંપન ન હોય તે દેશવિરાધક છે. શ્રુત સંપન્ન ન હોય, આચાર સંપન્ન હોય તે દેશ આરાધક છે. બન્નેથી સંપન્ન તે સર્વ આરાધક છે અને બન્નેથી રહિત તે સર્વ વિરાધક કહેવાય છે. (૨) જ્ઞાન આરાધના જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટ ત્રણ પ્રકારની હોય છે. એજ રીતે દર્શન અને ચારિત્ર આરાધના પણ ત્રણ-ત્રણ પ્રકારની છે. આરાધનામાં આરાધના અને ભવ:
ભવ
અન્ય આરાધના જઘન્ય જ્ઞાનારાધના | ૩/૧૫ ભવ મધ્યમ જ્ઞાનારાધના | ૨/૩ ભવ ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના | ૧/૨ ભવ બે-બે (મ+ઉ) જઘન્ય દર્શનારાધના | ૩/૧૫ ભવ મધ્યમ દર્શનારાધના | ૨/૩ ભવ ઉત્કૃષ્ટ દર્શનારાધના | ૧/ર ભવ ત્રણ-ત્રણ
જઘન્ય ચારિત્રારાધના ૩/૧૫ ભવ | મધ્યમ ચારિત્રારાધના ૨/૩ ભવ
| ઉત્કૃષ્ટ ચારિત્રારાધના ૧/૨ ભવમાં મોક્ષ ત્રણ-ઉ. વિશેષ : આ બધી આરાધનાવાળા મનુષ્ય અને વૈમાનિકદેવના ભવ કરે છે. ઉત્કૃષ્ટ ચારિત્ર આરાધનાવાળા અનુત્તરદેવ અને મનુષ્યના ભવ કરે છે.
Page #145
--------------------------------------------------------------------------
________________
jainology II
145
આગમસાર
કર્મ
(૩) પુદ્ગલ પરિણામ વર્ણાદિ ૨૫ પ્રકારનાં છે. (૪) લોકાકાશ અને એક જીવના આત્મપ્રદેશ સમાન હોય છે. (૫) પુદ્ગલના દ્રવ્ય અને દેશથી આઠ ભાંગા થાય છે.–(૧) દ્રવ્ય (૨) દ્રવ્ય દેશ (૩) અનેક દ્રવ્ય (૪) અનેક દેશ (૫) દ્રવ્ય એક દેશ એક (૬) દ્રવ્ય એક દેશ અનેક (૭) અનેક દ્રવ્ય એક દેશ (૮) દ્રવ્ય અનેક દેશ અનેક; પરમાણુમાં બે – પહેલા બીજા દ્ધિપ્રદેશમાં ૫ (ક્રમથી). ત્રણ પ્રદેશમાં સાત ભંગ આઠમો છોડીને. ચાર પ્રદેશથી દસ પ્રદેશી સુધી અને સંખ્યાત અસંખ્યાત અને અનંત પ્રદેશમાં આઠ જ ભંગ થાય છે. (૬) કર્મપ્રકૃતિઓમાં અનંત પરમાણુ પુદ્ગલ લાગેલા હોય છે. પ્રત્યેક આત્મ પ્રદેશ પર અનંત અનંત કર્મ વર્ગણા આવૃત હોય છે. ચોવીસે દંડકમાં આઠે કર્મ આવૃત હોય છે. મનુષ્યમાં ૮,૭ અથવા ૪ કર્મ આવૃત હોય છે. કર્મમાં કર્મની ભજના નિયમો:
ભજના | નિયમો જ્ઞાનાવરણીયમાં મોહનીય ૬ દર્શનાવરણીય | મોહનીય ૬ અંતરાય | મોહનીય દ્ર મોહનીય | - ૭
વેદનીયાદિ ચાર | ૪ | ૩. વિશેષ - ભજના નિયમોમાં મેળવીને કુલ સાતકર્મ હોય છે. એક કર્મ પૃચ્છાનો ઓછો થઈ જાય છે. (૭) જીવ પુદ્ગલોને ગ્રહણ કરેલ હોવાથી પુદ્ગલી છે. જીવ દ્રવ્યની અપેક્ષા "પગલ" પણ જીવનો પર્યાયવાચી શબ્દ છે.
| || શતક ૮/૧૦ સંપૂર્ણ
શતક-૯ઃ ઉદ્દેશક-૧-૩૦ (૧) જંબુદ્વિીપનું સંપૂર્ણ વર્ણન જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ અનુસાર છે. (૨) જ્યોતિષિઓનું(ચંદ્ર આદિનું) વર્ણન જીવાભિગમ સૂત્ર અનુસાર છે. (૩) અંતરદ્વીપોનું વર્ણન જીવાભિગમ સૂત્ર અનુસાર છે.
પહેલા ઉદ્દેશકમાં જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિના દ(છ) (અધ્યાય)નો અતિદેશ કર્યો છે. બીજા ઉદ્દેશકમાં સૂર્ય-ચંદ્રઆદિના વર્ણન માટે સાતમા વક્ષસ્કારનો અતિદેશ નથી આપ્યો પરંતુ જીવાભિગમ સૂત્રનો અતિદેશ કર્યો છે. ત્રીજા થી ત્રીસમાં ઉદ્દેશક સુધી ૨૮(અઠયાવીસ) ઉદ્દેશોમાં ૨૮ દક્ષિણ દિશાનાં અંતરદ્વીપો ના વર્ણન હેતુ જીવાભિગમ સૂત્રનો અતિદેશ કર્યો છે.
ઉદ્દેશક: ૩૧ અસોચ્ચા કેવલી :- (૧) ધર્મનો બોધ– જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી (૨) ધર્મની શ્રદ્ધા- દર્શન મોહના ક્ષયોપશમથી (૩)દીક્ષા– ચારિત્રમોહ અને વીર્યંતરાયના ક્ષયોપશમથી (૪) બ્રહ્મચર્ય વાસ– ચારિત્રમોહ અને વીર્યંતરાયના ક્ષયોપશમથી (પ) સંયમ જતના- ચારિત્રમોહ અને વીર્યંતરાયના ક્ષયોપશમથી (૬) સંવર– ચારિત્રમોહ અને વીર્યંતરાયના ક્ષયોપશમથી (૭) થી. (૧૦) ચાર જ્ઞાન- જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી (૧૧) કેવલ જ્ઞાન – જ્ઞાનાવરણીયના ક્ષયથી. કેવલ જ્ઞાન પ્રાપ્તિ – નિરંતર છઠ, છઠના પારણા કરે, બંને હાથ ઊંચા કરીને સૂર્યની સામે આતાપના લે, સ્વભાવથી ભદ્ર હોય, વિનીત હોય, એને અધ્યવસાયો થી, જ્ઞાનાવરણીયના ક્ષયોપશમ થી વિભંગ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તે જીવઆદિને જાણે છે, જુએ છે. પાખંડી અને આરંભી, પરિગ્રહી, સંકિલષ્ટ જીવોને પણ જુએ છે; વિશુદ્ધ જીવોને પણ જુએ છે. જેનાથી સમકિત પ્રાપ્ત કરે છે. વિભેગ-જ્ઞાન અવધિજ્ઞાનમાં પરિણમે છે. પછી યોગ્ય ક્રમથી ચાર ધાતકર્મોનો ક્ષય કરીને કેવલજ્ઞાન કેવલ દર્શન પ્રાપ્ત કરે છે.
અવધિજ્ઞાન પ્રાપ્ત થવાના સમયે ૩–શુભલેશ્યા, ૩–જ્ઞાન, ત્રણે યોગ, બન્ને ઉપયોગ હોય છે. સંહનન પ્રથમ, સંસ્થાન–૬, અવગાહના ૫૦૦ ધનુષ્ય ઉત્કૃષ્ટ, વેદપુરુષ અને પુરુષ નપુંસક, સંજવલનનો ચોક, પ્રશસ્ત અધ્યવસાય.
તેઓ કેવલી બનીને અન્ય લિંગમાંથી સ્વલિંગ ધારણ કર્યા પહેલા ઉપદેશ (પ્રવચન) દેતા નથી. વ્યક્તિગત પ્રશ્નનો જવાબ (એક ઉદાહરણ અને સાથે ઉતર) તથા બોધ આપી શકે છે. દીક્ષા નથી આપતા પરંતુ નિર્દેશ કરી શકે છે. આ કેવલી ત્રણે લોકમાં હોઈ શકે છે. વૃત વૈતાઢય, સોમનસવન, પંડકવન, પાતાલ કળશ આદિમાં હોઈ શકે છે. આ કેવલી એક સમયમાં વધારેમાં વધારે (૧૦) દસ હોઈ શકે છે. આ બધું વર્ણન અન્ય લિંગવાળા અસોચ્યા કેવળીની અપેક્ષા એ છે. સોચ્યા કેવલી – અસોચ્ચાની સમાન વર્ણન છે. વિશેષ આ સ્વલિંગ ની અપેક્ષાએ કથન છે. અમ–અઠ્ઠમ નિરંતર તપથી આત્માને સંયમ તપમાં ભાવિત કરે છે. અવધિજ્ઞાન પ્રાપ્ત થાય છે. વધારેમાં વધારે અસંખ્ય લોકખંડ જોઈ શકવા જેટલું હોય છે. - સ્વલિંગી હોવાથી લાંબા સમયની અપેક્ષા લેશ્યા–દ કહી છે. ઉત્કૃષ્ટ જ્ઞાન–૪ હોય છે અને યોગ–ઉપયોગ વગેરે અસોચ્ચા સમાન હોય છે. લાંબા કાળની અપેક્ષા સવેદી-અવેદી બંને કહે છે. સ્ત્રી, પુરુષ અને પુરુષ નપુંસક હોઈ શકે છે.
સંજવલન કષાય ૪–૩–૨ અથવા ૧ હોઈ શકે છે. અકષાયી પણ હોઈ શકે છે. પ્રશસ્ત અધ્યવસાયોથી કેવલજ્ઞાન ઉત્પન થાય છે. તે કેવલી ઉપદેશ પણ આપે છે. દીક્ષા પણ આપે છે. કેમ કે સ્વલિંગી જ છે. એક સમયમાં તે વધારેમાં વધારે ૧૦૮ હોઈ શકે છે. અર્થાત ૧૦૮ કેવલી એક સાથે થઈ શકે છે.૧૦૮ એક સાથે મોક્ષ જઈ શકે છે
Page #146
--------------------------------------------------------------------------
________________
આગમસાર– ઉતરાર્ધ
146
ઉદ્દેશક: ૩૨ ગાંગેય અણગાર : નરક પ્રવેશનક ભંગ:
સર્વજ્ઞ પ્રભુ મહાવીર સ્વામી વિચરણ કરતાં એકદા વાણિજ્ય ગ્રામ નામના નગરમાં પધાર્યા. કોઈ દિવસ વ્યાખ્યાન ઉપરાંત પાર્શ્વનાથ ભગવાનના પરંપરાનુવર્તી શ્રમણ ગાંગેય અણગાર પ્રભુ મહાવીર પાસે તે દ્યુતિપલાસ ઉદ્યાનમાં આવ્યા. એમને ચોવીસમાં તીર્થંકરના શાસનમાં ભળવાન હતા. પરંત તે સમયે ગોશાલક અને મહાવીર આ બંને તીર્થકર રૂપે બહચર્ચિત હતા. માટે “સાચા તીર્થકર કોણ છે એ વાતનો નિર્ણય કરવાના હેતુથી વંદન નમસ્કાર રૂપ શિષ્ટાચાર પણ કર્યા વિના તે પ્રશ્ન પૂછવા લાગ્યા. તેમના પહેલા પ્રશ્નનો ઉત્તર હતો- જીવ સાંતર નિરંતર બંને રીતે ઉત્પન્ન થાય છે.(પૃથ્વીકાયીક આદિ સ્થાવર જીવો નિરંતર જ ઉતપન્ન થાય છે અને નિરંતર જ ઉદસ્તે છે–મરે છે.) તેમનો બીજો પ્રશ્ન એમ હતો કે એક, બે કે ત્રણ સંખ્યામાં જીવ નરકમાં ઉત્પન્ન થાય તો તેના કેટલા ભંગ થાય? આ રીતે તેમણે એક પછી એક કરતાં અસંખ્ય જીવ ઉત્પન્ન થાય તો તેના કેટલા ભંગ થાય, એવા પ્રશ્નો પરીક્ષણ માટે ઊભા કર્યા. સર્વજ્ઞ પ્રભુએ તેના શાંતિથી અને તે જ સમયે જવાબ આપ્યા, તે આ પ્રમાણે છે
એક જીવ- નરકમાં જાય તો સાત ભંગ હોઈ શકે છે. પહેલીમાં જાય કે બીજીમાં જાય યાવત્ સાતમીમાં જાય
બે જીવ- નરકમાં જાય તો ૨૮ ભંગ હોઈ શકે છે. અસંયોગી સાત ભંગ ઉપર પ્રમાણે અર્થાત્ બંને પહેલીમાં, બંને બીજીમાં અથવા બંને સાતમીમાં. બે સંયોગી ૨૧ ભંગ - એક પહેલીમાં એક બીજીમાં, એમ યાવત્ એક પહેલીમાં એક સાતમીમાં, આ (છ) ભંગ પહેલી નરક કાયમ રાખવાથી બને. પછી પહેલીને છોડીને બીજીને કાયમ રાખવાથી પાંચ, ત્રીજીને કાયમ રાખવાથી ચાર, ચોથીને કાયમ રાખવાથી ત્રણ, પાંચમીને કાયમ રાખવાથી બે અને છઠ્ઠી–સાતમી થી એક ભંગ.એમ કલ ૬૫+૪+૩+૨+૧ ઊ ૨૧ ભંગ થાય છે ત્રણ જીવ- નરકમાં જાય તો ૮૪ ભંગ હોઈ શકે છે. અસંયોગી સાત, દ્વિસંયોગી ૪૨. (એક જીવ વધવાથી ૨૧+૨૧ થયા) ત્રણ સંયોગી ૩૫ ભંગ – એક પહેલીમાં એક બીજીમાં એક ત્રીજીમાં, એમ એક પહેલીમાં એક બીજીમાં વાવત એક સાતમીમાં, આ પાંચ ભંગ પહેલી બીજી ને કાયમ રાખવાથી બને છે. એવી રીતે પહેલી–ત્રીજીને કાયમ રાખવાથી ૪(ચાર), પહેલી-ચોથી ને કાયમ રાખવાથી ૩(ત્રણ), પહેલી–પાંચમીને કાયમ રાખવાથી ૨(બે) અને પહેલી-છઠ્ઠી–સાતમી થી એક ભંગ બન્યા. એમ કુલ
૩+૨+૧ ઊ ૧૫ ભંગ પહેલી ને કાયમ રાખવાથી બન્યા. પહેલીને છોડીને બીજીને કાયમ રાખવાથી ૪+૩+૨+૧ ઊ ૧૦ ભંગ બને છે. બીજીને છોડીને ત્રીજીને કાયમ રાખવાથી ૩+૨+૧ ઉ ૬ ભંગ બને. ચોથીને કાયમ રાખવાથી ૨+૧ ઊ ૩ ભંગ બને અને પાંચમી છઠ્ઠી સાતમી નરકથી ૧ ભંગ થાય છે. એમ કુલ ૧૫+ ૧૦++૩+૧ ઊ ૩૫ ભંગ થાય છે. આ પ્રકારથી બે સંયોગી. અને ત્રણ સંયોગીના ભંગ બનાવીને બતાવ્યા છે. આ વિધીથી આગળ ભંગ સમજી લેવા જોઇએ (૧) છઠ્ઠા શતકના ચોથા ઉદ્દેશકને 'શબ્દ ઉદ્દેશક સંજ્ઞાથી કહી અહીં કેવલ– જ્ઞાનના વિષયની ભલામણ આપી છે. લોક સ્વરૂપ માટે પાંચમાં શતકની ભલામણ આપી છે. (૨) નૈરયિક વગેરે સ્વતઃ (પોતેજ) જન્મે છે, મરે છે. ભગવાન પણ સર્વજ્ઞ હોવાથી પોતે જ જાણતા–જોતા હોય છે; પરતઃ(બીજા વડે) અથવા સાંભળીને નહીં. પરંતુ તેઓ વગર સાંભળીને પણ સંપૂર્ણ પરિમિત–અપરિમિત વસ્તુ તત્ત્વને જાણે છે. (૩) આ ઉપરના બધા પ્રશ્નોત્તરો દ્વારા અને ભંગ કાળોના સમાધાન દ્વારા ગાંગેય અણગારે(પાર્શ્વનાથ તીર્થકરના શાસનવર્તી શ્રમણે) ભગવાન મહાવીર સર્વજ્ઞ હોવાનો વિશ્વાસ કર્યો પછી શ્રદ્ધા-ભક્તિની સાથે વંદન નમસ્કાર કરી ભગવાન પાસે પાંચ મહાવ્રત ધર્મ સ્વીકાર કર્યો. (૪) આ રીતે અવિશ્વાસ અને પરીક્ષણનું કારણ એ બની ગયું કે ગોશાલક પણ એ સમયે ૨૪મો તીર્થકર મનાતો હતો. એણે પણ દેવસહયોગથી બાહ્ય દેખાવ તીર્થકર સમાન બનાવ્યો હતો અને નિમિત્ત જ્ઞાનથી ભૂત-ભવિષ્યની વાતો પણ કહેતો હતો. (૫) પરીક્ષા કરવાની ઇચ્છા ધરાવનાર સાધક કોઈ ને કોઈ પ્રકારે માર્ગ કાઢી જ લે છે. તત્ત્વજ્ઞાન સંબંધી પ્રશ્નોના ઉત્તર, નિમિત્તજ્ઞાન અને દેવસહાયથી નથી આપી શકાતા ત્યાં તો પોતાના જ્ઞાનથી હાજર જવાબ દેવાનો હોય છે. સાચા સર્વશને આવા ઉત્તર આપવામાં જરા પણ ગડમથલ થતી નથી અને નકલી સર્વજ્ઞ બનેલાઓ આવા ભંગ જાળમાં અટકયા વિના તુરંત જવાબ દેવામાં સમર્થ હોતા નથી. ગાંગેય અણગારે તે જ ભવમાં મોક્ષ મેળવીને બધા જ દુઃખોનો અંત કર્યો.
ઉદ્દેશકઃ ૩૩ ભગવાન મહાવીરના માતા-પિતા :રાણી ત્રિશલા અને રાજા સિદ્ધાર્થ ભગવાન મહાવીરના પ્રસિદ્ધ માતા-પિતા હતા. પરંતુ દસમાં દેવલોકથી આવીને ભગવાન પહેલા દેવાનંદા બ્રાહ્મણીના ગર્ભમાં ૮૩ દિવસ રહ્યા હતા. આ અપેક્ષાએ ઋષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદા બ્રાહ્મણી પણ ભગવાનના માતા-પિતા હતા.
એકવાર વિહાર કરતાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી બ્રાહ્મણ કુંડગ્રામ' નામના નગરમાં પધાર્યા. ઋષભદત્ત અને દેવાનંદા પણ દર્શન કરવા માટે સમય સરણમાં આવ્યા હતા.
દેવાનંદા બ્રાહ્મણી ભગવાન મહાવીર સ્વામીને અનિમેષ દષ્ટિથી જોવા લાગ્યા. જોતાં-જોતાં જ એના બધા અંગ ખીલી ઉઠયા, તે અત્યંત હર્ષ પામ્યા. ગૌતમ સ્વામીએ આ બધું પ્રત્યક્ષ જોયું અને ભગવાનને એનું કારણ પૂછ્યું. જવાબમાં ભગવાને પૂર્વની વાત. કરીને પોતાની માતા હોવાનો પરિચય આપ્યો. ત્યારપછી આવેલ બધા લોકોને ભગવાને ઉપદેશ આપ્યો. ઋષભદત્ત અને દેવાનંદા ઉપદેશ સાંભળીને વિરક્ત થઈ ગયા, ત્યાં જ દીક્ષિત થઈ ગયાં. તેમણે બંનેએ ઘણાં વર્ષ સંયમ પાલન કર્યું, અગિયાર અંગ શાસ્ત્રનું અધ્યયન કર્યું અને એક મહિનાનો સંથારો કરીને એજ ભવમાં સંપૂર્ણ કર્મ ક્ષય કરી બધા દુઃખોનો અંત આણ્યો.
Page #147
--------------------------------------------------------------------------
________________
jainology II
147
ઋષભદત્ત પહેલાં બ્રાહ્મણ મતના વેદ વગેરેમાં પારંગત હતા, પછી પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં જીવ અજીવના જ્ઞાતા શ્રમણોપાસક બન્યા હતા અને જીવનના અંતિમ વર્ષોમાં સંયમ પણ ધારણ કરી તે જ ભવમાં મુક્ત થઈ ગયા. ભગવાનના જમાઈ : જમાલી :–
આગમસાર
ભગવાન મહાવીરસ્વામીની એક પુત્રી હતી જેનું નામ પ્રિયદર્શના હતું. એના પતિનું નામ 'જમાલી' હતું.
જમાલીનું આઠ શ્રેષ્ઠ કન્યાઓની સાથે પાણિગ્રહણ(લગ્ન) થયું હતું. અપાર ધન–વૈભવના સ્વામી હતા. માનુષિક સુખ અને કામ ભોગમાં જ તે મનુષ્યભવનો સમય વ્યતીત કરી રહ્યો હતો.
વૈરાગ્ય પ્રાપ્તિ :– એક વખત શ્રમણ ભગવાન મહાવીરનું ત્યાં પદાર્પણ થયું. ઉદ્યાન તરફ લોકોના અનેક સમૂહ(ટોળાં) જવા લાગ્યા. લોકોના કોલાહલનો અવાજ જમાલી સુધી પણ પહોંચ્યો, લોકોના એક દિશામાં જવાનું કારણ જાણ્યું અને તે પણ ભગવાનની સેવામાં રથ દ્વારા પહોંચ્યો, સમવસરણની નજીક ૨થ રોકીને નીચે ઉતર્યો. ફૂલ, પાણી વગેરે સચેત વસ્તુનો ત્યાગ કર્યો (અલગ કર્યા) આયુધ–શસ્ત્ર અને ઉપાનહ(જોડાં) વગેરે અચેત પદાર્થોનો પણ ત્યાગ કર્યો. (કાઢીને રાખી દીધા)
મુખ પર એક પટવાળું વસ્ત્ર રાખ્યું. આ પ્રકારે સચેત—અચેતનો વિવેક રાખી પરમ પવિત્ર અને એકાગ્ર ચિત્ત થઈ મસ્તક પર અંજલી રાખીને ભગવાનની નજીક પહોંચ્યો. ત્રણ વખત આવર્તન સાથે વંદના કરી સમવસરણમાં બેસી ગયો.
ભગવાને જમાલી સહિત ઉપસ્થિત વિશાળ પરિષદને ધર્મઉપદેશ આપ્યો. જમાલી ઉપદેશ સાંભળીને આનંદિત થઈ ગયો. તેને શ્રદ્ધા રુચી જાગી અને સંયમ લેવા માટે તૈયાર થઈ ગયો. ભગવાન પાસે પોતાની મનોભાવના વ્યક્ત કરી. ઘરે પહોંચીને માતા–પિતાની સામે પોતાની ભાવના વ્યક્ત કરી. દીક્ષાના ભાવ સાંભળીને મોહમયી માતા પોતાને સંભાળી ન શકી . થોડી વારમાં દાસીઓએ કરેલી પરિચર્યાથી સ્વસ્થ થઈને ઉઠી અને આંખમાં આસું સાથે ૨ડતી–રડતી પુત્રને સમજાવવા લાગી. માતા અને પુત્રનો સરસ સંવાદ :
માતા :– હે પુત્ર ! તું મને ઇષ્ટ, કાંત, વલ્લભ, આધારભૂત, વિશ્વાસપાત્ર, રત્નતુલ્ય, જીવનનો આનંદદાયક એક જ પુત્ર છે. હે પુત્ર ! એક ક્ષણ માટે પણ અમે તારો વિયોગ સહન નથી કરી શકતા. આથી જયાં સુધી અમે જીવીત છીએ ત્યાં સુધી તું ઘરમાં જ રહી અને કુળ–વંશની વૃદ્ધિ કર અને જ્યારે અમે કાળધર્મ પામીએ, તારી વૃદ્ધાવસ્થા આવી જાય ત્યારે તું ભલે દીક્ષા લે જે. જમાલી :– હે માતાપિતા! આ મનુષ્ય જીવન જન્મ, જરા, મરણ, રોગ, વ્યાધિ વગેરે અનેક શારીરિક માનસિક દુઃખોની અત્યંત વેદનાઓથી પીડિત છે, અધૃવ, અનિત્ય છે, સંધ્યાકાળના રંગો સમાન છે, પાણીના પરપોટા સમાન છે, કુશાગ્ર પર(ઘાસ૫૨) રહેલ જાકળબિંદુ સમાન છે સ્વપ્ન દર્શન સમાન અને વીજળીના ચમકારા સમાન ચંચળ છે; સડવું, પડવું, ગળવું અને નષ્ટ થવાનો એનો સ્વભાવ છે. એક દિવસ એને અવશ્ય છોડવું પડશે. તો હે માતા–પિતા ! આપણામાંથી પહેલાં કોણ જશે અને પછી કોણ જશે ? આ નિર્ણય કોણ કરી શકે છે? આથી હે માતા-પિતા ! તમે મને આજ્ઞા આપો. આપની આજ્ઞા મળવાથી હું શ્રમણ ભગવાન–મહાવીરસ્વામીની પાસે સંયમ અંગીકાર કરવા માગું છું. (ઇચ્છું છું.)
માતા–પિતા :– હે પુત્ર ! તારું શરીર બધા લક્ષણો, ગુણોથી સંપન્ન છે, રોગ રહિત, શક્તિ સંપન્ન છે, નિરુપકૃત છે. આથી જ્યાં સુધી રૂપ, સૌભાગ્ય અને યૌવન આદિગુણ છે ત્યાં સુધી તું એનાથી સુખનો અનુભવ કર. અમારા મૃત્યુ બાદ કુળવંશની વૃદ્ધિ કરીને પછી દીક્ષા લે જે.
જમાલી :– - હે માતા–પિતા ! સુંદર દેખાવવાળું આ શરીર દુઃખોનું ભાજન, સેંકડો રોગોનું ઘર છે; માટીના વાસણ સમાન (કાચના વાસણ સમાન) દુર્બળ છે; અશુચિનો ભંડાર છે. સદાય એની સંભાળ રાખવી પડે છે. તો પણ એ જીર્ણ ઘર સમાન છે, અનિશ્ચિત સમયમાં એક દિવસ છોડવું જ પડશે. હે માતા— પિતા! આપણામાંથી કોણ પહેલા જશે અથવા પછી જશે એની ખબર નથી. આથી આપની આજ્ઞા મળવાથી હું દીક્ષા લેવા ઇચ્છું છું.
=
માતા–પિતા :– હે પુત્ર ! તારી આ તરૂણ અવસ્થાવાળી યોગ્ય ગુણવાળી, રૂપ– વાળી, સમાન ઉમર વાળી, વિનયવાળી, વિચક્ષણ, મધુરભાષી, મિતભાષી, મનને અનુકૂળ, પ્રિય, ઉત્તમ, સર્વાંગ સુંદર આઠ પત્નીઓ છે અને તારા તરફ પૂરો અનુરાગ રાખવાવાળી છે. યૌવન વયમાં અત્યારે તું એમની સાથે સુખ ભોગવ. યુવાન અવસ્થા ઢળવા પર વિષય–વાસનાથી મુક્ત થઈને, ભોગઇચ્છાનું કુતુહલ સમાપ્ત થવા પર અને અમારા મૃત્યુ પછી દીક્ષા લેજે.
:
જમાલી :– હે માતા–પિતા ! આ કામભોગ નિશ્ચિત અશુચિનો ભંડાર, દુર્ગન્ધથી ભરેલા છે; ઉદ્વેગ ઉત્પન્ન કરવાવાળા છે; બીભત્સ થોડો સમય રહેવાવાળા, તુચ્છ કલિમલ(ગંદકી) રૂપ છે. તે શારીરિક માનસિક દુ:ખે સાધ્ય છે, અજ્ઞાની અથવા સામાન્ય પુરુષો દ્વારા સેવિત છે.
કામભોગ ઉત્તમ પુરુષો દ્વારા તજવા યોગ્ય(ત્યાજ્ય) છે; પરિણામમાં દુ:ખદાયી છે; કઠિનતાથી છૂટવાવાળા છે અને મોક્ષ માર્ગની ગતિમાં વિઘ્નરૂપ છે. તે શલ્ય, ઝેર અને કાંટાની ઉપમાવાળા છે, અનર્થોની ખાણ છે અને મહાન પ્રમાદ, મોહ અને કર્મબંધમાં વધારો કરનારા છે. હે માતા-પિતા ! પહેલાં અથવા પછી કોણ જશે એ ખબર નથી. આથી તમે મને આજ્ઞા આપો હું ભગવાનની પાસે સંયમ લેવા માંગુ છું. માતા–પિતા -- - હે પુત્ર ! આ આપણાં દાદા-પરદાદાઓએ કમાયેલું અપાર ધન છે, સાત પેઢી સુધી ખાઈ-પી અને દાન આપતાં પણ ખલાસ નથી થવાનું. એટલા માટે હે પુત્ર ! મળેલ આ ધન-સંપતિનો તું લાભ લે. મનુષ્યભવનો આનંદ લઈ પછી દીક્ષા લેજે. જમાલી : હે માતા–પિતા ! આ સોનું, ચાંદી, હીરા, ઝવેરાત વગેરે ધન; ચોર, અગ્નિ, રાજા, મૃત્યુને આધીન–પરાધીન છે. આના કેટલા ભાગીદાર છે. આ લક્ષ્મી ચંચળ, અધ્રુવ, અનિત્ય, અશાશ્વત છે. એનો એકક્ષણનો પણ ભરોસો નથી. ન આયુષ્યનો કોઈ ભરોસો છે. આથી હે માતા-પિતા ! હું તમારી રજા મળવાથી દીક્ષા લેવા ઇચ્છું છું.
-=
[માતા–પિતાની ધન, વૈભવ, ભોગઆકર્ષણ અને મોહમયી શક્તિ સફળ ન થતાં, હવે પછી દીક્ષાની ભયાનકતા દ્વારા પુત્રના વિચારોને પરિવર્તિત કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા
Page #148
--------------------------------------------------------------------------
________________
148
આગમસાર- ઉતરાર્ધ માતા-પિતા :- હે પુત્ર ! આ નિર્ગસ્થ પ્રવચન સત્ય છે. યાવતુ બધા દુઃખોનો અંત કરવામાં સમર્થ છે. પરન્તુ હે પુત્ર ! આ દીક્ષા(સંયમ જીવન) તલવારની તીક્ષ્ણ ધાર પર ચાલવાથી પણ અત્યંત દુષ્કર છે; લોઢાના ચણા ચાવવાથી પણ કઠિન છે; રેતીનાં કોળીયાની જેમ નિરસ છે; નદી પ્રવાહની સામે ચાલીને પાર કરવા સમાન શ્રમદાયક છે અને હાથ વડે સમુદ્ર પાર કરવા સમાન કઠિન છે. મહાશિલાને માથા પર ઉપાડી રાખવા સમાન છે. અવિશ્રામ ગતિથી,અનેક હજાર ગુણા નિયમોના ભારને ધારણ કરવાથી દુષ્કર છે. દીક્ષા અંગીકાર કર્યા પછી જીવનના કેટલાંક જરૂરી કાર્ય પણ કરવાનું(સ્નાન,મંજન,શૃંગાર) કલ્પતું નથી; ફળ, ફૂલ, લીલી વનસ્પતિ, કાચુ પાણી, અગ્નિ વગેરે સેવન કરવાનું કલ્પતું નથી; ભુખ, તરસ, શર્દી, ગરમી, ચોર, શ્વાપદ(શિકારી) સર્પ, ડાંસ, મચ્છર વગેરેના કષ્ટ ઉપસર્ગ સહન કરવા પડે છે.
રોગ આવવા પર ઉપચાર ન કરવો, જમીન પર સુવાનું, ચાલતાં (પગે) વિહાર, લોચ, આજીવન બ્રહ્મચર્ય પાલન, ઘરે–ઘરે ભિક્ષા માટે ફરવું અનેક સ્ત્રીને જોવા છતાં યુવાન ઉંમરમાં નવવાડ શુદ્ધ બ્રહ્મચર્ય પાલન કરવું હે પુત્ર ! અત્યંત દુષ્કર છે. હે પુત્ર! તારું આ સુકોમળ શરીર દીક્ષાના કષ્ટો માટે જરાપણ યોગ્ય નથી. આથી હે પુત્ર! તું ઘરમાં રહે અને સુખ ભોગવ. જયાં સુધી અમે જીવિત છીએ ત્યાં સુધી તારો એકક્ષણ પણ વિયોગ નથી જોઈ શક્તા. અમારા મૃત્યુ પછી તું શ્રમણ ભગવાન મહાવીર પાસે દીક્ષા લેજે. જમાલી - હે માતા-પિતા! જે કાયર પુરુષ હોય છે. જેની દૈહિક લાલસા મટી નથી, જે આ લૌકિક સુખમાં આસક્ત છે તેના માટે દીક્ષાની ઉપર કહેલ દુષ્કરતા છે અર્થાત્ એને સંયમ પાલન કરવું કઠિન હોઈ શકે છે. પરંતુ જે આ લૌકિક સુખોની આશાથી, મુક્ત-વિરક્ત થઈ ગયા છે, ધીર, વીર, દઢ નિશ્ચયવાળા પુરુષ હોય છે, એના માટે સંયમની મુશ્કેલી જરાપણ બાધક નથી. પરંતુ આનંદદાયક હોય છે. આથી હે માતા-પિતા ! સંપૂર્ણ દુઃખો અને ભવ પરંપરાનું ઉમૂલન કરનારા, સુખમય સંયમ ગ્રહણ કરવાની આપ મને આજ્ઞા આપો. સંયમની આજ્ઞા – કોઈપણ પ્રકારે માતા-પિતા જમાલીકુમારની વૈરાગ્ય ભાવનાને રોકી શક્યા નહીં, અંતે તેમને સ્વીકૃતિ આપવી પડી. પછી તેનો દીક્ષા મહોત્સવ ઉજવ્યો. જમાલીની અભિલાષા પ્રમાણે કુત્રિકાપણમાંથી બે લાખ સોનૈયાનાં રજોહરણ પાત્ર મંગાવ્યાં; હજામને બોલાવ્યો; હજામે મો પર મુખવસ્ત્ર બાંધીને જમાલીના વાળ કાપ્યા, ચોટીના લગભગ ચાર આંગળ ક્ષેત્ર પ્રમાણે વાળ રાખી બધા વાળોનું ખર મુંડન કર્યું. એને પણ એક લાખ સોનૈયા આપ્યા.
એ વાળને સ્વચ્છ વસ્ત્રમાં લઈને ધોઈને માતાએ રત્નકરંડકમાં રાખી પોતાના ઓશિકાની પાસે રાખી દીધા.
પછી જમાલીને ઉત્તરાભિમુખ બેસાડીને માતા-પિતાએ મંગળ કળશોથી સ્નાનવિધિ કરાવી; વસ્ત્ર, માળા, આભૂષણો થી સુસજ્જિત કર્યા. હજાર પુરુષ ઉપાડે તેવી પાલખી મંગાવી એમાં જમાલીકુમાર પૂર્વાભિમુખ સિંહાસન પર બેસી ગયા. એની જમણી તરફ માતા-પિતા પણ બેસી ગયા. પછી અપૂર્વ વૈભવની સાથે અને અનેક મંગળોની સાથે વિશાળ જન સમુદાય સાથે, ઘોડા, હાથી, રથ વગેરે સાથે એ દીક્ષા મહોત્સવનો વરઘોડો રાજમાર્ગો પરથી આગળ વધ્યો. ઘરોમાંથી સેંકડો હજારો સ્ત્રી-પુરુષો એ વરઘોડાને
માલીકુમારને જોવા લાગ્યા. ક્ષત્રિયકુંડ ગ્રામ નગરથી એ વરઘોડો બ્રાહ્મણકુંડ ગ્રામ નગરની તરફ જઈ રહ્યો હતો. રસ્તામાં ઉત્સાહી લોકો વિવિધ જય જયકાર કરતા, મંગલ અવાજ કરતા જઈ રહ્યા હતા. એમાં મુખ્ય નારા આ પ્રમાણે હતા. દીક્ષાર્થીના નારા – હે નંદ (આનંદ દાયક-આનંદ ઇચ્છુક) ! તમારી ધર્મ દ્વારા જય હો! તપથી તમારી જય હો! તમારું કલ્યાણ હો! તમે અખંડિત જ્ઞાન-દર્શન, ચારિત્રના સ્વામી બનો ! હે નંદ! તમે ઇન્દ્રિય જયી બનો. તમે બધા વિદ્ગોને પાર કરો! હે દેવ! આપ પરીષહરૂપી સેના પર વિજય મેળવો. તમે રાગ-દ્વેષરૂપી મલ્લો પર વિજય પ્રાપ્ત કરો. હે વીર ! ઉત્તમ શુકલ ધ્યાન દ્વારા કર્મરૂપી શત્રુઓનું મર્દન કરો. હે વીર ! ત્રણ લોક રૂપ વિશ્વ– મંડપમાં ઉત્તમ આરાધના રૂપ વિજય પતાકા ફરકાવો! અપ્રમત્ત થઈ સંયમમાં વિચરણ કરશે. નિર્મળ વિશુદ્ધ અનુત્તર કેવલજ્ઞાન પ્રાપ્ત કરશે. હે વીર ! તમારા ધર્મમાર્ગમાં કોઈ પ્રકારનું વિઘ્ન ન હો. હે મહાભાગ! તમે પરમ- પદરૂપ મોક્ષ પ્રાપ્ત કરો. દીક્ષાર્થી ભગવાનના સમવસરણમાં – વરઘોડો ભગવાનના સમવસરણ સ્થળની નજીક પહોંચી ગયો. જમાલીકુમારે છત્ર, ચામર, શિબીકાનો ત્યાગ કર્યો. પગે ચાલીને માતા-પિતાની સાથે ભગવાનની સામે પહોંચ્યા. માતા-પિતાએ ભગવાનને વંદન નમસ્કાર કરીને નિવેદન કર્યું, હે ભંતે ! આ જમાલીકુમાર અમારો એકનો એક પુત્ર છે તે અમને ઇષ્ટ, કાંત, વલ્લભ છે. એ જળ કમળની જેમ ભોગોથી વિરક્ત બની ગયો છે. એને અમે તમને શિષ્યરૂપી ભિક્ષા આપીએ છીએ, તમે સ્વીકાર કરો. ત્યારે શ્રમણ ભગવાન મહાવીર એનો સ્વીકાર કરે છે અને જમાલીકુમારને નિર્દેશ કરતાં કહે છે કે હે દેવાનુપ્રિય ! તમને સુખ થાય તેમ કરો. ત્યારે જમાલીકુમારે ઈશાનખૂણામાં નિશ્ચિત(જગ્યા)માં જઈને પોતે જ વસ્ત્ર- આભૂષણ ઉતાર્યા. માતાએ એને શુદ્ધ વસ્ત્રમાં ગ્રહણ કર્યા અને આંસુ સારતા જમાલીકુમારને અંતિમ શિક્ષા વચન કહ્યા કે હે પુત્ર! તું સારી રીતે સંયમ પાલન કરજે. તપમાં પરાક્રમી બનજે અને જરાપણ પ્રમાદ ન કરજે.
આ પ્રમાણે શિક્ષા વચન કહેતાં માતા-પિતા ભગવાનને વંદન-નમસ્કાર કરીને ચાલ્યા. ૫૦૦ પુરુષો સાથે દીક્ષા ગ્રહણ - જમાલીકુમાર ચાર આંગળની ચોટીના વાળનો પંચમુકિ લોચ કરી ભગવાનની સામે પહોંચ્યા. જમાલીની સાથે જ ૫૦૦ બીજા પુરુષો દીક્ષા લેવા માટે તૈયાર થઈ ગયા હતા. પ્રભુએ ૫૦૦ પુરુષોની સાથે જમાલીકુમારને દીક્ષિત કર્યા. તેનું વિસ્તૃત વર્ણન અહીં નથી. - દીક્ષા લઈને જમાલી અણગારે સંયમ વિધિઓનો જ્ઞાન અને અભ્યાસ કર્યો, તપ-સંયમમાં આત્માને ભાવિત કર્યો યાવત ૧૧ અંગશાસ્ત્રોનું અધ્યયન કર્યું. સ્વતંત્ર વિચરણ:- કોઈ સમયે જમાલી અણગારે સ્વતંત્ર વિચરણ માટે ભગવાનને નિવેદન કર્યું. ભગવાને એવી સ્પર્શના જાણીને એને સ્વીકૃતિ ન આપી અને મૌન રાખ્યું. ૫00 શિષ્યો સહિત એમણે ભગવાનને વંદન કરીને ત્યાંથી વિહાર કર્યો. વિહાર કરતાં તેઓ શ્રાવસ્તિ નગરીમાં પહોંચ્યા. આહારની અનિયમિતતાથી અને અરસ આહાર, વિરસ આહારથી, રુક્ષ, પ્રાંત, કાલ અતિક્રાંત, પ્રમાણ
Page #149
--------------------------------------------------------------------------
________________
jainology II
149
આગમસાર અતિક્રાંત અને શીતળ આહારથી એમના શરીરમાં વિપુલ રોગ ઉત્પન થયો, પ્રગાઢ દુરસ્સહ વેદના થવા લાગી. એનું શરીર પિત્ત જવર અને દાહથી આક્રાંત થઈ ગયું. મિથ્યાત્વ ઉદય – વેદનાથી પીડિત બનેલા જમાલી અણગારે શ્રમણોને સંથારો(પથારી) કરવાનું કહ્યું. પથારી કરવામાં થોડો સમય લાગ્યો. એમને ઉભા રહેવાનું અસહ્ય થઈ ગયું હતું. જલ્દીથી એમણે તેઓને પૂછી લીધું કે હે દેવાનુપ્રિયે પથારી પાથરી લીધી કે પાથરો છો? શ્રમણોએ ઉત્તર આપ્યો કે અત્યારે પથારી પાથરી નથી, પાથરી રહ્યા છીએ. કષ્ટની અસહ્યતાને કારણે એ વાક્યો પર એનું ઊંધું ચિંતન ચાલવા લાગ્યું. મિથ્યાત્વ કર્મ દલીકોનો ઉદય થયો અને આ પ્રમાણે વિચારવા લાગ્યા કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનો સિદ્ધાંત છે કે “ચાલતા-ચાલતા ચાલ્યા, કરતાં-કરતાં કર્યું', આ સિદ્ધાંત મિથ્યા છે. આ હું પ્રત્યક્ષ અનુભવ કરું છું. આ પ્રકારના મનોગત ભાવ એમણે શ્રમણોની સામે રાખ્યા. કેટલાક શ્રમણોએ એમની આ વાત પર શ્રદ્ધા કરી અને કેટલાકે શ્રદ્ધા ન કરી, પ્રતિકાર કર્યો. પરંતુ મિથ્યાત્વ ઉદયના પ્રભાવથી જમાલીને એ દઢ નિશ્ચય થઈ ગયો કે ભગવાનનો સિદ્ધાંત મિથ્યા છે. ત્યારે કેટલાક શ્રમણ જ્યાં ચંપાનગરીમાં ભગવાન બિરાજમાન હતા ત્યાં વિહાર કરી ગયા. અવિનય – થોડા દિવસોમાં જમાલી પણ સ્વસ્થ થઈ ગયા. તે પણ વિહાર કરતાં ચંપાનગરીમાં ભગવાનની સમક્ષ પહોંચ્યા અને ઉભા રહીને કહેવા લાગ્યા કે ભંતે! આપના કેટલાક શિષ્ય છદ્મસ્થ વિચરણ કરીને આવે છે. પરંતુ હું કેવલી બનીને આવ્યો છું.
ગૌતમ સ્વામીએ એક જ પ્રશ્ન પૂછીને એને નિરુતર અને ચૂપ કરી દીધા. પછી ભગવાને જમાલીને કહ્યું કે હે જમાલી ! મારા અન્ય છદ્મસ્થ અણગાર આ પ્રશ્નનો ઉત્તર મારી જેમ જ આપી શકે છે. પરંતુ એ પોતાને તમારી જેમ કેવલી નથી કહેતા. પછી ભગવાને એ પ્રશ્નનો ઉત્તર સ્પષ્ટ કર્યો કે લોક શાશ્વત છે. કેમકે તે સદા હતો છે અને રહેશે. લોક–અશાશ્વત છે કેમ કે એ ઉત્સર્પિણી, અવસર્પિણી વગેરે રૂપ પર્યાયોમાં બદલતો રહે છે. આ જીવ શાશ્વત છે, કેમ કે સદા હતો, છે અને રહેશે. તેમજ આ જીવ અશાશ્વત છે, કેમ કે નારક વગેરે પર્યાયોમાં બદલાતો રહ્યો છે. ભગવાનથી અલગાવ અને મિથ્યા પ્રરુપણા :- જમાલી નિરુતર થઈ ગયા અને શ્રદ્ધા પ્રગટ ન કરતાં મિથ્યાત્વ ઉદયના પ્રભાવે ત્યાંથી નીકળી ગયા, અનેક અસત્ પ્રરુપણા કરતાં વિચરવા લાગ્યા. આ રીતે મિથ્યાત્વના અભિનિવેશથી પોતાને અને બીજાને ભ્રાંતા કરતાં તપ-સંયમનું પાલન કરવા લાગ્યા. પ્રથમ ગુણસ્થાનવર્તી હોવા છતાં અનેક વર્ષ(૧૦–૧૫ વર્ષ) સંયમનું પાલન કર્યું. ૧૫ દિવસના સંથારા બાદ કાળધર્મ પામીને છઠ્ઠા દેવલોકમાં કિલ્વિષિક દેવરૂપમાં ઉત્પન્ન થયા. જમાલી કિલ્વેિષીક દેવ - જમાલીને કાળ ધર્મ પામ્યા જાણીને ગૌતમ સ્વામીએ એની ગતિ–સ્થિતિ, ભવ-બ્રમણ સંબંધી પ્રશ્ન કર્યો. જવાબમાં ભગવાને જણાવ્યું કે જમાલી દેવલોકનો ભવ પૂરો કરીને ૪-૫ મનુષ્ય, તિર્યચ, દેવના ભવ કરશે. પછી બધા કર્મનો ક્ષય કરીને મોક્ષે જશે. કિલ્વિષિકો ના ભવ ભ્રમણ - કિલ્વિષિક દેવ ત્રણ પ્રકારના હોય છે અને એના ત્રણ સ્થાન છે. (૧) પ્રથમ દ્વિતીય દેવલોકની નીચલી. પ્રતરમાં ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા (૨) ત્રીજા-ચોથા દેવલોકની નીચલી પ્રતરમાં ત્રણ સાગરોપમના આયુષ્યવાળા (૩) છઠ્ઠા દેવલોકમાં ૧૩ સાગરના આયુષ્યવાળા. આ કિલ્વિષિકો ઓછામાં ઓછા ૪-૫ નરક, તિર્યચ, મનુષ્ય, દેવના ભવ કરે છે અને ઉત્કૃષ્ટ અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે. કારણ કે જે કુળ ગણ સંઘના વિરોધી દ્વેષી હોય છે; આચાર્ય, ઉપાધ્યાય, આદિના અપયશ, અવર્ણવાદ, અપકીર્તિ કરવાવાળા હોય છે; અનેક અસત્ય અર્થોની પ્રરુપણા કરે છે; કદાગ્રહમાં પોતે ભ્રમિત હોય છે અને બીજાને ભ્રમિત કરે છે, સાથે નિરંતર તપ સંયમની. વિધિઓનું ઉત્કૃષ્ટ પાલન કરે છે. અંતિમ સમય સુધી પોતાની મિથ્યાવાદિતાની આલોચના–પ્રાયશ્ચિત્ત શુદ્ધિકરણ નથી કરતાં તે જીવ આ કિલ્વિષિક દેવ સ્થાનોને પ્રાપ્ત કરે છે. દશવૈકાલિક સૂત્ર અધ્ય. પર અનુસાર તપ સંયમના ચોર એવા વિરાધક શ્રમણ પણ મિથ્યાત્વ પામી કિલ્વિષિકમાં જાય છે. ઔપપાતિક સૂત્ર આદિમાં પણ આનું વર્ણન છે.
ઉદ્દેશક: ૩૪ (૧) કોઈ એક મનુષ્ય પશુ અથવા ત્રસ જીવને મારનારા વ્યક્તિ અન્ય પણ અનેક જીવોની હિંસા કરનારા હોય છે. (કોઇ એક કાયના હિંસકને અહિંસાનો ભાવ ન હોવાથી છએ જીવનીકાયના ભાવથી હિંસક હોય છે.) (૨) કોઈ શ્રમણની હિંસા કરનારા એની હિંસાની સાથે અન્ય અનંત જીવોના પણ નાશક હોય છે. એનું કારણ એ છે કે મુનિ અનંત જીવોના રક્ષક છે, વિરત છે. મરીને એ અવિરત થઈ જાય છે અથવા અનંત જીવોના રક્ષકની હિંસા કરવાની અપેક્ષાએ એને અનંત જીવોના હિંસક અને અનંત જીવોના વૈરથી સ્પષ્ટ હોવાનું કહેવાયું છે. (૩) પાંચ સ્થાવર શ્વાસોશ્વાસમાં પાંચ સ્થાવરને ગ્રહણ કરી શકે છે. એનાથી એને ત્રણ, ચાર અથવા પાંચ ક્રિયા લાગે છે. (૪) વાયુથી અથવા પ્રચંડ વાયુથી જો વૃક્ષ અથવા વૃક્ષના મૂળ હલાવાય છે અથવા પાડી દેવાય છે તો વાયુકાયને ત્રણ, ચાર અથવા પાંચ ક્રિયા લાગે છે.
/ શતક ૯/૩૪ સંપૂર્ણ
શતક–૧૦: ઉદ્દેશક-૧ (૧) દસ દિશાઓ:દસ દિશા નામ
દિશા–વિદિશા સ્વરુપ ઇન્દ્રા દિશા
બે-બે પ્રદેશી વૃદ્ધિ | પૂર્વ-દક્ષિણ | આગ્નેય કોણ | વિદિશા એક પ્રદેશીસર્વત્ર દક્ષિણ
યમાં | દિશા બે-બે પ્રદેશી વૃદ્ધિ દક્ષિણ-પશ્ચિમ નૈઋત્ય કોણ | વિદિશા | એક પ્રદેશી સર્વત્ર
'પૂર્વ
Page #150
--------------------------------------------------------------------------
________________
આગમસાર– ઉતરાર્ધ
પશ્ચિમ
પશ્ચિમ-ઉત્તર
ઉત્તર
ઉત્તર-પૂર્વ ઉર્ધ્વ દિશા અધો દિશા
(૨) ચારે દિશાઓ મૂળમાં બે પ્રદેશ પહોળી ઉર્ધ્વ, અધો દિશા સર્વત્ર સમાન છે.
150
દિશા
વારુણી વાયવ્ય કોણ
વિદિશા
સૌમ્યા(સૌમા) દિશા ઈશાન કોણ વિમલાદિશા
વિદિશા
દિશા
તમાદિશા
દિશા
ચાર પ્રદેશી સર્વત્ર
છે. પછી આગળ પ્રત્યેક પ્રદેશમાં બે—બે પ્રદેશ વધારો થતો ગયો છે. વિદિશાઓ અને
દિશાઓ
(૩) દિશાઓનો ઉદ્ગમ મેરુના મધ્યથી થાય છે. ત્યાં ચાર ઉપર, ચાર નીચે એમ આઠ રુચક પ્રદેશોથી દશે દિશાઓ શરુ થાય છે. દિશાઓ ગાડીના ''ઓધાંણ'' આકારની હોય છે. વિદિશાઓ મુક્તાવલીના આકારની છે. ઊંચી– નીચી દિશા ચાર પ્રદેશી હોવાથી રુચક આકારે છે.
(૪) દિશાઓની વિશાળતા હોવાથી એનામાં જીવ અને જીવના દેશ અથવા પ્રદેશનો સમાવેશ થઈ જાય છે. આથી નિયમતઃ જીવ, જીવદેશ, જીવ પ્રદેશ હોય છે. એકેન્દ્રિય આદિ પંચેન્દ્રિય સુધીના બધા જીવ પ્રાપ્ત હોય છે.
અજીવમાં ત્રણ અસ્તિકાયના દેશ અને પ્રદેશ એમ ૬ હોય છે અને અદ્ધાકાલ હોય છે અને પુદ્ગલાસ્તિકાયના ચાર ભેદ છે. કુલ ૬ + ૧ ઊ ૭ + ૪ ઊ ૧૧ ભેદ અજીવના હોય છે.
(૫) વિદિશાઓ એક પ્રદેશી હોવાથી એનામાં પૂર્ણ જીવ નથી હોતા, દેશ અથવા પ્રદેશ હોય છે. એકેન્દ્રિય જીવ નિયમતઃ હોય છે. શેષ જીવ કયારેક હોય છે. કયારેક નથી હોતા.
જીવ દેશમાં ત્રણ ભંગ હોય છે. જેથી– જીવના ૧ દેશ, એક જીવના અનેક દેશ અને અનેક જીવના અનેક દેશ. પ્રદેશમાં બે ભંગ હોય છે. કેમ કે એક પ્રદેશ રૂપ પહેલો ભંગ નથી હોતો અનેક પ્રદેશ હોય છે. અજીવના ૭ + ૪ ઊ ૧૧ ભેદ દિશાની સમાન જ હોય છે. (૬) ઊંચી દિશામાં વિદિશાની સમાન જીવ–અજીવ ના ભેદ ભંગ હોય છે. કેમ કે ચાર પ્રદેશી હોય છે. નીચી દિશા પણ ઊંચી દિશાની સમાન છે. પરંતુ ત્યાં અહ્વાકાલ(સૂર્યનો પ્રકાશ) નથી.
દિશાઓ
આઠ ચક પ્રદેશો ઉર્ધ્વઅધો
બે–બે પ્રદેશી વૃદ્ધિ એક પ્રદેશી સર્વત્ર બે–બે પ્રદેશી વૃદ્ધિ એક પ્રદેશી સર્વત્ર ચાર પ્રદેશી સર્વત્ર
દિશાઓ
વિ
દિ
શા
દિશાઓ.
નોંધ : જગન્યથી શરીર અવગાહન અંગલનો અસંખ્યાતમો ભાગ હોય છે. આ અસંખ્યાતમાં ભાગ અંગુલ પ્રમાણ અવગાહનમાં પણ એટલા આકાશપ્રદેશ હોય છે કે સમયે સમયે એક એક આકાશ પ્રદેશનું તેમાંથી નીસરણ કરતાં અસંખ્યાતો કાળ પસાર થઇ જાય. આમ જીવ હંમેશા અસંખ્યાત આકાશપ્રદેશ અવગાહીને રહેલો હોય છે. એક પ્રદેશી વિદિશા અને ચાર પ્રદેશી અધો ઉર્ધ્વ દિશામાં તે સંપૂર્ણ સમાઇ શકતો નથી. તેથી જીવના દેશ અને પ્રદેશ તેમાં હોય છે. દિશાઓમાં સંપૂર્ણ જીવ સમાઇ શકે છે.
બીજું જીવનાં આઠ રુચક પ્રદેશો, કે જે અચલિત માનવામાં આવે છે, તે પણ કયારેક એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને આઠ આકાશ પ્રદેશ અવગાહનમાં રહે છે પણ સ્વભાવથી સાત આકાશ પ્રદેશ પર નથી રહેતા.(શતક–૨૫,ઉદેશક : ૪ ની છેલ્લી ગાથા જુઓ). અચલિત ત્યાં સુધીજ કે જયાં સુધી જીવ જીવીત છે. એ આઠ પ્રદેશોના ચલિત થવા પર જીવનું અવશ્ય મૃત્યુ થાય છે. આઠ રુચક પ્રદેશોનો બંધ વિશ્વસા બંધ નથી પણ જીવપ્રયોગ બંધ છે. વાટે વહેતા જીવનાં તે આઠ રુચક પ્રદેશો નિયમા આઠ આકાશ પ્રદેશો પર નથી હોતા. તત્વ કેવલી ગમ્યું.
(૭) પ્રજ્ઞાપના પદ ૨૧ ના અવગાહના સંસ્થાન સંબંધી સંપૂર્ણ વર્ણન અહીં સમજવું.
ઉદ્દેશકઃ ૨
(૧) કષાય ભાવમાં વર્તમાન અણગાર દિશાઓના, રૂપોના અવલોકન કરતાં સાંપરાયિક ક્રિયાવાળા હોય છે અને અકષાય ભાવમાં રહ્યા જીવ ઇરિયાવહિ ક્રિયાવાળા હોય છે. અહીંયા કાય ભાવ માટે ''વીચિપથ" શબ્દનો પ્રયોગ કર્યો છે.
(૨) ત્રણ યોની સંબંધી વર્ણન પ્રજ્ઞાપના સૂત્ર પદ ૯ ની સમાન સમજવું. ત્રણ વેદના સંબંધી વર્ણન ૩૫ માં પદ સમાન છે. ભિક્ષુ પડિમાનું સંપૂર્ણ વર્ણન દશાશ્રુત સ્કંધ સૂત્રની સમાન છે.
Page #151
--------------------------------------------------------------------------
________________
151
આગમસાર
jainology II (૩) ભિક્ષુ કોઈપણ અકૃત્ય સ્થાનની આલોચના પ્રતિક્રમણ કર્યા વગર કે પછી ચરમ સમયમાં બધી આલોચના કરી લઈશ, અત્યારે નથી કરતો, એમ વિચારીને આલોચના કર્યા વગર વચ્ચે જ કાળ કરી જાય તો આરાધના થતી નથી. (શ્રાવકને માટે પણ એમજ સમજવું)
કોઈ ભિક્ષુ એમ વિચારે કે શ્રાવક ગૃહસ્થ જીવનના કેટલાંય અવ્રત સેવન કરતા પણ દેવલોકમાં જાય છે તો હું વ્યંતર વગેરે દેવ અવસ્થા તો અવશ્ય પ્રાપ્ત કરીશ. આવા સંકલ્પોથી નાના મોટા દોષની આલોચના પ્રતિક્રમણ ન કરે અને આ સંકલ્પની પણ આલોચના અને પ્રતિક્રમણ ન કરે તો તે આરાધક હોતા નથી. આ રીતે ઉપરોક્ત સર્વે વિરાધક હોય છે. ઉપરના કોઈ પણ સાધકને આલોચના પ્રતિક્રમણનો અવસર પ્રાપ્ત થઈ જાય તો તે આરાધક થઈ શકે છે.
ઉદ્દેશક: ૩ (૧) દેવદેવી પોતાના ચાર-પાંચ આવાસ સુધી સ્વાભાવિક શરીરની ગતિથી જઈ શકે છે. એનાથી વધારે જવા માટે ઉત્તર વૈક્રિય કરવું પડે છે. (૨) દેવ-દેવી પોતાના અલ્પદ્ધિક દેવ દેવીની વચ્ચેથી અર્થાત્ એનું ઉલ્લંઘન કરતા જઈ શકે છે; સમાન અથવા અધિક ઋદ્ધિવાળા દેવ-દેવીનું ઉલ્લંઘન એ કરી શકતા નથી, પરંતુ કદાચ તે પ્રમાદમાં હોય અથવા છલથી(દગો કરીને) ઉલ્લંઘન કરી શકે છે. (૩) ઘોડો જ્યારે દોડે છે. ત્યારે એના હૃદય અને યકૃતની વચ્ચે કડકડ' નામનો વાયુ ઉત્પન્ન થાય છે. જેનાથી એનો "ખુ ખુ" એવો અવાજ આવે છે. (૪) હવે અમે બેસણું, સૂઈશું, ઉભા રહીશું વગેરે વ્યવહાર ભાષા પ્રજ્ઞાપની ભાષા હોય છે, તે સત્ય કે અસત્ય હોતી નથી. અન્ય પણ આમંત્રણી, જાયણી, પુચ્છણી ભાષા પણ પ્રજ્ઞાપની ભાષા હોય છે, તે સત્ય-અસત્ય હોતી નથી.
ઉદેશક: ૪ (૧) ચમરેન્દ્રના ત્રાયદ્ગિશક(મંત્રી અથવા પુરોહિત સ્થાનીય) દેવ શાશ્વત હોય છે. એક ચ્યવતા બીજા ઉત્પન્ન થઈ જાય છે.
કાકંદી નામની નગરીમાં ૩૩ મિત્ર શેઠ(ગાથાપતિ) રહેતા હતા. તે પહેલાં શુદ્ધ આચારી શ્રમણોપાસક હતા. પછી શિથિલ આચારી બની ગયા. અંતમાં આલોચના શુદ્ધિ કર્યા વગર આયુ સમાપ્ત થઈ જવાથી તે સર્વેય અસુરેન્દ્ર ચમરેન્દ્ર ના ત્રાયન્ટિંશક દેવ બન્યા હતા. વર્તમાનમાં આ જ તેત્રીસ કાકંદીના શ્રાવક દેવરૂપમાં ત્રાયન્ટિંશક છે. આવાજ ૩૩ થતા રહે છે. વિચ્છેદ નથી પડતો.
શ્યામહસ્તિ અણગારના ગૌતમસ્વામીને પૂછેલ અને પછી ગૌતમ સ્વામીએ ભગવાનને પૂછેલા પ્રશ્નનો આ સારાંશ છે.
બલીન્દ્રના ૩૩ ત્રાયન્ટિંશક દેવ બિભેલનગરમાં શ્રમણોપાસક હતા અને બાદમાં શિથિલ આચારી થઈ જવા પર આ અસુરકુમાર દેવમાં ઉત્પન્ન થયા છે. આ રીતે ૧૦ ભવન પતિઓના ત્રાયનિંસક દેવ છે.
શકેન્દ્રના પણ ત્રાયન્ટિંશક દેવ છે. તે પલાશક નામના નગરમાં શુદ્ધ શ્રમણ ઉપાસક પર્યાયનું પાલન કરી આરાધક થઈ દેવ થયા છે. ઈશાનેન્દ્રના ત્રાયદ્ગિશક ચંપાનગરીના ૩૩ શ્રાવક હતા. આરાધક થઈને દેવ બન્યા. સંથારો કરી કાળ કર્યો હતો. ભવનપતિના ત્રાયદ્ગિશકોએ ૧૫ દિવસનો સંથારો કરી કાળ કર્યો હતો.
ઉદ્દેશક: ૫ અગ્રમહિષી પરિવાર:
અગ્રમહિષી પરિવાર | વિકવર્ણારૂપ | ત્રટિતું ૧-ચમરેન્દ્ર | ૫ | ૮000 | 2009 | ૪૦,000 ૨–બલીન્દ્ર | ૫ | ૮000 | 4000 | 80,000 ૩-નવનિકાયના ઇન્દ્ર | -૬ | દ000 | $000 | ૩૬,000 ૪–બધાના લોકપાલ | ૪-૪ | ૧૦૦૦ | ૧૦૦૦ | ૪,૦૦૦ | ૫-વ્યંતરેન્દ્ર ૪-૪ ૧૦૦૦ | 1000 | ૪,૦૦૦
-જયોતિષેન્દ્ર ૪-૪ ૪000 | 8000 | ૧૬,૦૦૦. ૭-ગ્રહ
૪-૪ ૪000 | 8000 ૧૬,૦૦૦ ૮-શકેન્દ્ર
૧૬,૦૦૦ ૧૬,૦૦૦ | ૧,૨૮,૦૦૦ | ૯-ઈશાનેન્દ્ર
૧૬,૦૦૦ ૧૬,000 | ૧,૨૮,000 ૧૦–બંનેના લોકપાલ ૪ ૧000 | 1000 | 8,000 સૂત્રમાં બધાની અગ્રમહિષીના નામ કહેલ છે.
એક એક અગ્રમહિષીના પરિવારની દેવિઓ જેટલી હોય છે એટલી સંખ્યામાં તે પોતાનાં રૂપોની વિફર્વણા ઈન્દ્રની સાથે પરિચારણા હેતુ કરે છે. ઇન્દ્રની પરિચારણા યોગ્ય ઉત્કૃષ્ટ દેવીઓના રૂપોને ત્રુટિત શબ્દથી કહેવાયેલ છે.
ત્રુટિતનો અર્થ છે – એક ટુકડી, એક સમૂહ. પોતાની સુધર્મા સભામાં કોઈ પણ દેવ મૈથુન સેવન કરતા નથી.
દેવ
ઉદ્દેશકઃ ૬ શકેન્દ્રના જન્મ વગેરેનો સંપૂર્ણ વર્ણન સૂર્યાભદેવના વર્ણન સમાન છે. જુઓ રાજપ્રશ્રીય સૂત્ર સારાંશ. શકેન્દ્ર ૩ર લાખ વિમાનોના સ્વામી હોય છે.
ઉદેશક: ૭-૩૪ ઉત્તર દિશાના ૨૮ અંતર દ્વીપોનું વર્ણન જીવાભિગમ સૂત્રના વર્ણનની સમાન છે.
|| શતક ૧૦/૩૪ સંપૂર્ણ |
Page #152
--------------------------------------------------------------------------
________________
2
આગમસાર- ઉતરાર્ધ
152
શતક-૧૧ : ઉદ્દેશક-૧ આ ઉદ્દેશકનું નામ "ઉત્પલ ઉદ્દેશક" સિદ્ધાંતમાં પ્રસિદ્ધ છે. આમાં ઉત્પલ કમલ વનસ્પતિના ભાવ(સ્વભાવ) સંબંધી વર્ણન ૩૧ દ્વારોથી કરાયેલ છે. એની સમાન આગળ આઠ ઉદ્દેશક સુધી વર્ણન છે. ઉત્પલ પત્ર વગેરે પ્રત્યેક વનસ્પતિમાં પહેલા એક જીવ ઉત્પન્ન થાય છે. પછી એની નિશ્રામાં અનેક જીવ ઉત્પન્ન થતા રહે છે.
અહીં ૩૧ દ્વારોના વર્ણનની સાથે એક વચન, બહુવચનની અપેક્ષા કોઈ કારોમાં ભંગ પણ કહેવાયેલ છે. એની વિધિ એ છે કે પૂછાયેલ બોલોમાં એક બોલ પ્રાપ્ત થાય તો એના એક વચન અને બહુવચનના એ બે ભંગ હોય છે. બે બોલ પ્રાપ્ત થાય તો અસંયોગી ૪, દ્વિ સંયોગી ૪, એમ ૮ ભંગ હોય છે. ત્રણ બોલ પ્રાપ્ત થાય તો ૨૬ ભંગ (૬+ ૧૨ + ૮) હોય છે અને ૪ બોલ પ્રાપ્ત થાય તો ૮૦ ભંગ (૮+ ૨૪+ ૩૨ + ૧૬) હોય છે. આ ૮-૨૬-૮૦ ભંગોની ભંગ બનાવવાની વિધિ પ્રજ્ઞાપના સૂત્ર પદ ૧૬માં બતાવાઈ છે.
ઉત્પલના દ્વાર વર્ણન :૧ | આગતિ | ત્રણ ગતિથી (૧ નરક ગતિ છોડીને). ૨ | ઉત્પાત | એક સમયમાં ૧-૨-૩ ઉત્કૃષ્ટ અસંખ્યાતા ઉપજે.
પરિમાણ | અસંખ્ય ઉત્સર્પિણી, અવસર્પિણી ના સમય તુલ્ય અસંખ્યાતા હોય છે.
અવગાહના | ઉત્કૃષ્ટ ૧૦00 યોજન સાધિક હોય છે. | બંધ સાત કર્મોના બંધ હોય છે. અબંધ નથી હોતા. ભંગ ૨-૨ અને આય કર્મના બંધ-અબંધ બંને હોય છે.
ભંગ-૮ વેદના
| | શાતા-અશાતા બંને વેદના હોય છે. બંગ-૮ | ઉદય આઠ કર્મોનો ઉદય થાય છે. અનુદય નહીં. ભંગ ૨-૨ | ઉદીરણા ૬ કર્મોના ઉદીરક હોય છે. અનુદીરક નહીં . ભંગ ૨-૨, આયુ અને વેદનીય કર્મના ઉદીરક અનુદીરક
બંને હોય છે. | ૯ | લેયા કષ્ણ આદિ ચાર વેશ્યા હોય છે. બંગ-૮૦ ૧૦ | દષ્ટિ | એક મિથ્યાદષ્ટિ, ભંગ-૨
એક મિથ્યાદાષ્ટ, ભગ-૨ ૧૧ | જ્ઞાન અજ્ઞાની છે, જ્ઞાની નહીં. ભંગ-૨ ૧૨ | યોગ કાય યોગી છે. ભંગ-૨ | ૧૩ | ઉપયોગ | બંને. ભંગ-૮ ૧૪ | વર્ણાદિ | ૨૦ બોલ પામે. મંગ-૨-૨, શરીરની અપેક્ષા. ૧૫ | ઉચ્છવાસ | ત્રણ બોલ પામે, (૧) ઉચ્છવાસક (૨) નિશ્વાસક (૩) નોઉશ્વાસક નોનિશ્વાસક. ભંગ ૨૬ હોય છે. ૧૬ | આહાર | આહારક અનાહારક બને. મંગ-૮ | ૧૭ | વિરત અવિરત હોય છે. મંગ-૨ ૧૮ | ક્રિયા સક્રિયા હોય છે, અક્રિયા નહીં. ભંગ-૨ ૧૯ બંધક સપ્ત વિધ બંધક અને અષ્ટ વિધ બંધક બને. મંગ-૮
સંજ્ઞા ચાર હોય છે. ભંગ-૮૦ | કષાય
ચાર હોય છે. મંગ-૮૦ ૨૨ | વેદ | એક નપુંસક. ભગ-૨ ૨૩ | વેદ–બંધક | ત્રણે વેદ બંધક, ભંગ-૨૬ ૨૪ | સન્ની કેવળ અસન્નિ છે. મંગ-૨ ૨૫ | ઇન્દ્રિય | સઇન્દ્રિય છે, અનિષ્ક્રિય નથી. ભંગ-૨ | ૨૬ | કાયસ્થિતિ | ઉત્કૃષ્ટ અસંખ્ય કાળ. ૨૭ | કાલા દેશ | ચાર સ્થાવરની સાથે ઉત્કૃષ્ટ અસંખ્યભવ,અસંખ્યકાળ.
વનસ્પતિની સાથે ઉત્કૃષ્ટ અનંત ભવ,અનંતકાળ. વકસેન્દ્રિયની સાથે ઉત્કૃષ્ટ સંખ્યાતા ભવ, સંખ્યાનાકાળ.
તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યની સાથે ઉત્કૃષ્ટ ૮ ભવ, ચાર કરોડ પૂર્વ ચાલીસ હજાર વર્ષ. ૨૮ | આહાર | ૨૮૮ પ્રકારના ૬ દિશાથી. | ૨૯ | સ્થિતિ | જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દસ હજાર વર્ષ. | ૩૦ | સમુદ્યાત | ત્રણ ક્રમશઃ. મંગ-૨૬
૩૧ | મરણ | સમવહત અસમવહત બને. મંગ-૮ | ૩ર | ગતિ તિર્યચ, મનુષ્ય બે ગતિમાં જાય. ૩૩ | સર્વજીવ | બધા જીવ ઉત્પલ કમલના બધા વિભાગોમાં અનેક અથવા અનંત વાર ઉત્પન્ન પૂર્વ છે.
ઉદ્દેશક: ૨-૮ ૨, સાલુક ૩, પલાસ ૪, કુંભીક ૫, નાલિક ૬, પદ્મ ૭, કર્ણિકા ૮, નલિન- કમલ. આ વનસ્પતિઓના વર્ણન પ્રત્યેક ઉદ્દેશકમાં છે. આમાં પ્રાયઃ વર્ણન સમાન છે. થોડોક તફાવત છે તે આ પ્રમાણે છે. (૧) અવગાહના - સાલુકમાં અનેક ધનુષ, પલાસમાં અનેક કોશ. શેષ ૬ માં ૧000 યોજન સાધિક.
Page #153
--------------------------------------------------------------------------
________________
આગમસાર
jainology 11
153 (૨) સ્થિતિ- કુંભિક, નાસિકમાં અનેક વર્ષ, શેષ ૬ માં ૧૦,૦૦૦ વર્ષ. (૩) લેશ્યા- કુંભિક, નાલિકા, પલાસમાં ત્રણ, શેષ બધામાં ચાર.
આ આઠમાં કેટલાક તો વિવિધ પ્રકારના કમલ છે. પલાસ કુંભિક વગેરે પણ એવી જ કોઈ વનસ્પતિઓ હોવી જોઇએ. પલાસથી પ્રસિદ્ધ ઢાંક(પર્ણફુટી) વનસ્પતિ અર્થ કરાય તો ૧૦,૦૦૦ વર્ષની ઉમર હોવાનું વિચારણીય હોય છે. આથી પ્રાસંગિક વિવિધ કમલ વિશેષ જ સમજવું જોઇએ.
ઉદેશક: ૯ શિવરાજર્ષિ: (૧) હસ્તિનાપુરમાં "શિવ" નામના રાજા રાજય કરતા હતા. તે શ્રેષ્ઠ રાજાના યોગ્ય ગુણોથી સમ્પન્ન હતા. એની ધારીણી નામની રાણી તથા શિવભદ્રકુમાર નામનો પુત્ર હતો. યોગ્ય સમયે રાજકુમાર રાજય કાર્યની દેખરેખ કરવા લાગ્યો.
એક વખત રાજાને રાત્રિમાં વિચાર ઉત્પન્ન થયો કે મને ધન સમ્પતિ અને રાજય સંબંધી બધી અનુકૂળતા પ્રાપ્ત થઈ છે. આ બધી વૃદ્ધિ પૂર્વના પુણ્યથી જ પ્રાપ્ત થઈ છે. હવે સમય થતાં આ બધાનો ત્યાગ કરીને મારે પુત્રને રાજ્ય સોપીને સન્યાસ ગ્રહણ કરી લેવો જોઇએ. ઉત્પન્ન થયેલા એ વિચારોને શિવરાજાએ દ્રઢ કર્યા અને તે અનુસાર પુત્રનો રાજયાભિષેક કર્યો. શિવરાજર્ષિની તાપસી દીક્ષા – એના પછી યોગ્ય તિથિ મુહૂર્ત જોઈને મિત્ર, જ્ઞાતીજન વગેરેને ભોજન કરાવીને, સમ્માનિત કરીને એ બધાની અને પુત્રની આજ્ઞા-સ્વીકૃતિ લઈ તાપસ આશ્રમમાં જઈને તેમણે દિશા પ્રોક્ષિક તાપસી પ્રવ્રજયા અંગીકાર કરી. તેઓ ગંગા નદીને કિનારે પોતાની ઝુંપડી બનાવીને રહેવા લાગ્યા. એમણે દીક્ષા લઈને છઠને પારણે છઠ કરવાનો પ્રારંભ કર્યો.
તે આતાપના ભૂમિમાં જઈને આતાપના લેતા હતા. પારણાના દિવસે આતાપના ભૂમિમાંથી ઉતરીને વલ્કલ વસ્ત્ર પહેરીને પોતાની ઝુંપડીમાં આવ્યા. વાંસની છાબડી અને કાવડ લઈને પૂર્વ દિશામાં ગયા પૂર્વ દિશાની પૂજા કરીને સોમ લોકપાલને આ પ્રકારે કહ્યું- હે પૂર્વ દિશાના સ્વામી સોમ મહારાજા ! ધર્મ સાધનમાં પ્રવૃત્ત મારું શીવરાજર્ષિનું રક્ષણ કરો અને પૂર્વ દિશામાં રહેલ કંદમૂલ, છાલ, પત્ર, પુષ્પ, ફલ, બીજ, લીલી વનસ્પતિ લેવાની આજ્ઞા આપો. એવું કહી અને પછી પૂર્વ દિશાથી ઈચ્છીત સામગ્રીથી છાબડી ભરીને ઝૂંપડીમાં આવ્યા. પછી ગંગા નદીમાં જઈ સ્નાન આદિ કરીને આવ્યા. પછી હવનની પૂર્ણ તૈયારી કરીને મધુ વૃત ચોખાથી હોમ કર્યો. વૈશ્વ દેવ અને અતિથિ પૂજન કરીને પછી આહાર કર્યો. પછી બીજો છઠ સ્વીકાર કર્યો.
આ પ્રકારે ક્રમશઃ પારણામાં દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર દિશાનું પૂજન કરી એ દિશાના લોકપાલની આજ્ઞા પ્રાપ્ત કરી, બાકી વિધિ પ્રથમ પારણાની સમાન કરતાં, આમ તપ સાધના કરતાં-કરતાં તે ભદ્ર અને વિનીત પ્રકૃતિવાળા શિવ-રાજર્ષિને વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થયું. જેનાથી તે સાત દ્વીપ સમદ્ર જોવા લાગ્યા. વિભંગ જ્ઞાની શિવરાજર્ષિ:- તે આતાપના ભૂમિથી ઝુંપડીમાં આવ્યા. ત્યાંથી તાપસ આશ્રમમાં આવ્યા અને ત્યાંથી હસ્તિનાપુર નગરમાં ગયા અને સર્વ ઠેકાણે પ્રચાર કરવા લાગ્યા કે મને અતિશય જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયું છે. સાત દ્વીપ સમુદ્ર છે. એટલો જ લોક છે. એનાથી આગળ કાંઈ નથી. વાત નગરમાં વ્યાપ્ત થઈ લોકોની ચર્ચાનો વિષય બની ગયો. કેટલાક શ્રદ્ધા કરવા લાગ્યા, કેટલાક સંદેહ કરવા લાગ્યા.
વિચરણ કરતાં શ્રમણ ભગવાન મહાવીર હસ્તિનાપુરમાં પધાર્યા. ગૌતમ સ્વામી પારણામાં ગૌચરી લેવા ગયાં. લોકોની ચર્ચા ગૌતમ સ્વામી સુધી પણ પહોંચી. ગૌતમસ્વામીએ ભગવાનને નિવેદન કરી લોકોનો પ્રશ્ન વ્યક્ત કર્યો. ઉપસ્થિત પરિષદની સમક્ષ જ ભગવાને સ્પષ્ટીકરણ કર્યું કે સાત દ્વીપ સમુદ્ર જોવા સુધીની વાત સાચી છે. પરંતુ એની સાથે એણે જે પ્રરુપણ કરવાનું શરૂ કર્યું છે કે આટલો જ લોક છે, આગળ નથી; તે એનું કથન મિથ્યા છે અને એનું જ્ઞાન પણ અપૂર્ણ છે. વાસ્તવમાં દ્વીપ સમુદ્ર અસંખ્ય છે.
પરિષદના ચાલ્યા જવાથી નગરમાં બેરંગી વાતો થવા લાગી. શિવરાજર્ષિ સુધી પણ સારી વાર્તા પહોંચી ગઈ. તે શકિત, કાંક્ષિત થયો, વિચારાધીન બન્યો અને એનું વિભંગ જ્ઞાન સમાપ્ત થઈ ગયું. ત્યારે એણે એવો વિચાર કર્યો કે શ્રમણ ભગવાન મહાવીરની સમીપ જઈને પર્યાપાસના કરવી મારા માટે આ ભવ, પરભવમાં કલ્યાણકારી થશે; એવો વિચાર કરી તે તાપસ આશ્રમમાં આવ્યા, યોગ્ય ઉપકરણ વેશભૂષા ગ્રહણ કરી ભગવાનની સેવામાં પહોંચ્યા. શિવરાજર્ષિની શ્રમણ દીક્ષા અને મુક્તિ - ત્રણ વખત આવર્તન કરી વંદના, નમસ્કાર કરી ભગવાનની સેવામાં બેસી ગયા. ભગવાને શિવરાજર્ષિ પ્રમુખ અન્ય પણ ઉપસ્થિત પરિષદને ઉપદેશ આપ્યો. શિવરાજર્ષિને ભગવાનની વાણી અત્યંત રુચિકર લાગી અને ત્યાં જિન પ્રવ્રજ્યા અંગીકાર કરવા માટે તત્પર થયા. સ્કંધક અણગારની સમાન એનું સંયમ ગ્રહણ સંબંધી વર્ણન સમજવું. ઈશાનખૂણામાં જઈને ભંડોપકરણ રાખી, પંચ મુષ્ઠિ લોચ કરી અને ભગવાનની સામે પહોંચીને વંદન કર્યા. ત્યાર પછી ભગવાને એને વિધિપૂર્વક દીક્ષા પાઠ ભણાવ્યો. શિવરાજર્ષિ શ્રમણ નિર્ગસ્થ બની ગયા. ૧૧ અંગોનું અધ્યયન કર્યું. અંતમાં એ જ ભવમાં બધા કર્મ ક્ષય કરી મુક્ત થયા. (૨) ગંગા કિનારે રહેનારા અન્ય વાનપ્રસ્થ સન્યાસી:- અગ્નિહોત્રી, પોતિક(વસ્ત્રધારી) કૌત્રિક, યાજ્ઞિક, શ્રદ્ધાળુ, ખપ્પરધારી, હુંડિકાધારી, ફલભોજી, ઉમસ્જક, નિમજ્જક, સમ્રક્ષાલક, ઉર્ધ્વમંડુક, અધોકુંડક, દક્ષિણમૂલક, ઉત્તરમૂલક, શંખધમક, કુલધમક, મૃગલબ્ધક, હસ્તી તાપસ, જલાભિષેક કર્યા વગર ભોજન ન કરનારા, વાયુમાં રહેનારા, પાણીમાં રહેનારા, વકલધારી, જલબક્ષી, વાયુભક્ષી, શેવાલભક્ષી, મૂલાહારી, કંદહારી, પત્રઆહારી, છાલ ખાનારા, પુષ્પઆહારી, બીજઆહારી, આપોઆપ જ પડેલા ફળ આદિ ખાનારા ફલાહારી, ઉચા દંડ રાખનારા, વૃક્ષવાસી, મંડલવાસી, વનવાસી, બિલવાસી, દિશા પ્રોક્ષી, આતાપના લેવાવાળા, પંચાગ્નિ તાપ લેનારા વગેરે અને બીજા પણ ઔપપાતિક સૂત્ર વર્ણિત સન્યાસી ગંગા કિનારે રહેતા હતા.
વાનપ્રસ્થ આશ્રમમાં વિવિધ સાધનાઓ અને વિવિધ વેશભૂષા અને ઉપકરણ હોય છે. એ પોતાની માન્યતા અનુસાર વિવિધ તપસ્યાઓ કરે છે. સમભાવ-ઉપશાંતિની ઉપલબ્ધિ પણ કેટલાય સાધક કરે છે. અંતિમ સમયમાં સંલેખના સંથારા પણ કરે છે, જે મહિનો, બે મહિના પણ ચાલે છે અને પાદોપગમન મરણ પણ સ્વીકાર કરે છે. જીવાદિનું સાચું જ્ઞાન અને આચરણ ન હોવા છતાં
Page #154
--------------------------------------------------------------------------
________________
આગમચાર– ઉતરાર્ધ
154
પણ પ્રકૃતિની શાંતિ, સમાધિ અને તપસ્યાના બળથી એ દેવગતિમાં તો જાય છે, પરંતુ અધિકતર ભવનપતિ વ્યંતર આદિ સામાન્ય દેવ થાય છે.
ગૌતમ, સ્કંધક, શિવરાજર્ષિ, જેવા કેટલાય ભદ્રિક પરિણામી પુનઃ વીતરાગ પ્રભુની પાસે શ્રમણ પ્રવ્રજ્યા સ્વીકાર કરીને સાધના કરતા આરાધક ગતિને પણ પ્રાપ્ત કરે છે.
ઉદ્દેશકઃ ૧૦. (૧) લોક અલોક-લોક-અલોક, અધોલોક, તિછલોક, ઉર્ધ્વલોક, આ પાંચનું વર્ણન આ પ્રમાણે છે. લોકઃ સુપ્રતિષ્ઠક સંસ્થાન અર્થાત્ ત્રણ સરાવલા ક્રમશઃ ઉલ્ટા, સીધા, ઉલ્ટા ઉપરા ઉપર રાખ્યા હોય એવો આકાર છે. આમાં જીવ છે; અજીવ છે; ધર્માસ્તિ– કાય અધર્માસ્તિકાય અને એના પ્રદેશ છે; આકાશાસ્તિકાયનો દેશ છે; કાલ છે અને પુદ્ગલના ચાર ભેદ છે નીચો લોક – આ ત્રપાકાર (સિપાહીના આકારવાળો) છે. એમાં જીવ છે. સાત ભેદ અરૂપી અજીવના છે. ચાર રૂપી અજીવના છે. સાત નરક પિંડરૂપ સાત વિભાગ છે. તિર્થોલોક - આ જાલરના આકારવાળો છે. અસંખ્ય વિભાગરૂપે આમાં અસંખ્ય દ્વીપ સમુદ્ર છે. જીવ છે. અજીવના ૭ + ૪ ઊ ૧૧
ભેદ છે. ઉર્ધ્વલોક – આ ઉર્ધ્વ(ઉભા) મૃદંગના આકારવાળો છે. ૧૫ વિભાગ છે. ઊ ૧૨ દેવલોક, રૈવેયક, અણુતર વિમાન, સિદ્ધશિલા. જીવ છે. બાદર અગ્નિ નથી. અજીવમાંથી કાળ નથી. બાકી નીચા લોક સમાન છે. અલોક – કૃસિર ગોલકના આકારવાળો છે. તેનો કોઈ વિભાગ નથી. તે અરુપી, અજીવ-દેશ અને અજીવ પ્રદેશ રૂપ છે.
ત્રણે લોકના એક આકાશ પ્રદેશમાં જીવના દેશ-પ્રદેશ હોય છે. અજીવના ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય ના દેશ-પ્રદેશ અને કાલ એમ પાંચ ભેદ હોય છે. ઉર્ધ્વ લોકમાં કાલ હોતો નથી.
લોકમાં વર્ણાદિ ૨૦ બોલ હોય છે. અનંત જીવ દ્રવ્ય, અનંત અજીવ દ્રવ્ય હોય છે. અલોકમાં હોતા નથી.
કરોડો(લાખ કરોડ) માઈલની ગતિથી પણ કોઈ દેવ મેરુ પર્વતથી ચાલે તો પણ લાખો કરોડો વર્ષોમાં લોકનો કિનારો આવી શકતો નથી, એટલો વિશાળ લોક છે. અલોક લોકથી પણ અનંત ગણો વિશાળ છે. લોકની ઉચાઇ ચૌદ રાજ પ્રમાણ છે. નીચે તળીયે સાત રાજ. મધ્યમાં એક રાજ તથા ઉપરનાં સાત રાજનો આકાર ઉભા મૃદંગ જેવો છે. પાંચમાં દેવલોક પાસે તે પાંચ રાજુ પહોળો છે. એક રાજુ અસંખ્ય ક્રોડાકોડી યોજન જેટલું હોય છે. (નોધઃ ગણિતથી લોક ૧૩૮ ઘન રાજુ માહેર થાય છે. સમજફેરથી (૭૪૭૪૭) ૩૪૩ ઘન રાજુ પણ કોઈ કરે છે, જેમાં લોકની ગોળ વક્રતા ન ગણવાથી ભૂલ થયેલ છે.)
જેવી રીતે એક નર્તકીને જોવા માટે હજારો લોકોની દષ્ટિ પડે છે એ દષ્ટિ નર્તકીને અથવા આપસમાં કોઈને બાધા પીડા કરી શકતી નથી; એવી જ રીતે લોકના એક આકાશ પ્રદેશ પર વિવિધ જીવ અને અજીવ રહી શકે છે અને એમાં કોઈને કોઈથી બાધા નથી પહોંચતી, કેમ કે તે સુક્ષ્મ હોય છે. અથવા ઔદારિક શરીર રહિત વાટે વહેતા જીવ વગેરે હોય છે. અરુપી અજીવ પણ ત્યાં હોય છે. રુપી અજીવ સૂક્ષ્મ પરિણામ પરિણત પણ હોય છે. આ અપેક્ષાઓથી એક આકાશ પ્રદેશ પર આ બધા એક સાથે રહી શકતા હોય છે.
ઉદ્દેશક: ૧૧ સુદર્શન શ્રમણોપાસક:
વાણિજ્ય ગ્રામ નામના નગરમાં જીવાજીવના જ્ઞાતા, ગુણસંપન્ન, સુદર્શન શ્રમણોપાસક રહેતા હતા. એક વખત ભગવાન મહાવીરસ્વામી નગરીની બહાર ધુતિપલાસક બગીચામાં પધાર્યા. સુદર્શન શ્રાવક વિશાલ જનસમૂહની સાથે ચાલતાં ભગવાનના દર્શન કરવા ગયા. તેમણે પાંચ અભિગમ સાથે દર્શન વંદન કર્યા. પછી ભગવાને આવેલ સમસ્ત પરિષદને ધર્મ ઉપદેશ આપ્યો. ઉપદેશ પૂર્ણ થયા પછી પરિષદના ચાલ્યા જવા બાદ સુદર્શન શ્રમણોપાસકે ભગવાનને વંદન– નમસ્કાર કરી કાલ(સમય) સંબંધી પ્રશ્ન પૂછયો. કાલ:- કાલ ચાર પ્રકારના હોય છે. (૧) પ્રમાણકાલ (૨) યથાયુષ્ક નિવૃત્તિ કાલ (૩) મરણકાલ (૪) અદ્ધાકાલ. (૧) પ્રમાણમાલ - ૧૨ મુહૂર્તથી લઈને ૧૮ મુહૂર્તની રાત્રી હોય છે. એટલો જ દિવસ હોય છે. ત્રણ મુહૂર્તની પોષીથી લઈને સાડાચાર મુહૂર્તની પોષી હોય છે. મોટો દિવસ અને મોટી પોરષી અષાઢમાં હોય છે. નાનો દિવસ અને નાની પોષી પોષ મહીનામાં હોય છે. ૧/૧૨૨ મુહૂર્ત પ્રમાણ પોષી ક્રમશઃ ઘટે છે અને વધે છે. આસો અને ચૈત્રમાં દિવસ-રાત ૧૫-૧૫ મુહૂર્ત સમાન જ હોય છે. એ સમયે ૩-૩/૪ઊ પોણા ચાર મુહૂર્તની પોષી હોય છે. આ બધા પ્રમાણમાલ છે. (૨) યથાયુષ્ક નિવૃત્તિ કાલ:- ચારે ગતિમાં જે ઉમર મળી છે એ કાલનું વ્યતીત થવું યથાયુષ્ક નિવૃત્તિ કાલ છે. (૩) મરણકાલ :- આયુષ્ય પૂર્ણ થવા પર જે શરીર અને જીવને અલગ થવા રૂપી મૃત્યુ થાય છે તે મરણકાલ છે. (૪) અદ્ધાકાલ – સમયથી લઈને આવલિકા મુહૂર્ત યાવત્ સાગરોપમ રુપ જે કાલ વિભાજન છે તે અદ્ધા કાલ છે.
પલ્યોપમ સાગરોપમ થી આયુષ્યની સ્થિતિઓનાં માપ હોય છે. પલ્યોપમ સાગરોપમરુપ કાળ કેવી રીતે ક્ષય થાય છે, વ્યતીત થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં સુદર્શન શ્રાવકને ભગવાને એના પૂર્વ ભવનું વર્ણન સંભળાવ્યું. પૂર્વ ભવ : મહાબલ ચરિત્ર – હસ્તિનાપુર નગરમાં બલ' નામના રાજા રાજ્ય કરતા હતા. એક વખત એની રાણી પ્રભાવતીએ સ્વમુખમાં સિંહ પ્રવેશનું સ્વપ્ન જોયું. જેના ફળ સ્વરૂપે યોગ્ય સમયે એણે એક પુણ્યશાળી બાળકને જન્મ આપ્યો. રાજાએ પુત્રનો
મનાવ્યો. ત્રીજા દિવસે બાળકને સૂર્યદર્શન કરાવ્યા. છઠ્ઠા દિવસે જાગરણ અને અગિયારમાં દિવસે અશચિ નિવૃત્તિકરણ કરાવ્યું, બારમાં દિવસે ઉત્સવ ભોજનની સાથે બાલકનું નામકરણ કર્યું. મહાબલકુમાર નામ રાખ્યું.
Page #155
--------------------------------------------------------------------------
________________
jainology I
155
સુખપૂર્વક એનો બાલ્યકાળ વ્યતીત થયો. સાધિક આઠ વર્ષનો થવાથી એને કલાચાર્યની પાસે અધ્યયન અર્થે મોકલવામાં આવ્યો. યુવાન અવસ્થામાં આઠ કન્યાઓની સાથે એનું પાણિગ્રહણ કરાવ્યું. પિતાએ વિવિધ પ્રકારની સામગ્રી ૮–૮ ની સંખ્યામાં એને પ્રીતિદાનરૂપમાં આપી. આ પ્રકારે તે મહાબલકુમાર માનુષિક સુખ ભોગવતાં કાલ વ્યતીત કરવા લાગ્યો.
એક સમયે વિમલનાથ અરિહંતના પ્રશિષ્ય ધર્મઘોષ અણગાર( શિષ્ય પણ ગુરુ પુત્ર કહેવાય છે,તેથી કોઇ જગ્યાએ પ્રપૌત્ર શિષ્ય પણ કહેવાયું છે.) હસ્તિનાપુર નગરની બહાર ઉદ્યાનમાં પધાર્યા. જમાલીકુમારની સમાન અહીં મહાબલનું સંપૂર્ણ વર્ણન જાણવું. યથા– ધર્મશ્રવણ, આજ્ઞા પ્રાપ્તિ સંવાદ અને દીક્ષા ગ્રહણ. તેણે ચૌદપૂર્વોનું અધ્યયન કર્યું, જુદા—જુદા તપ અનુષ્ઠાન કરતાં કરતાં ૧૨ વર્ષની દીક્ષા પર્યાયનું પાલન કર્યું.
એક મહીનાના સંથારાથી આયુષ્ય પૂર્ણ કરી મહાબલ મુનિ પાંચમાં દેવલોકમાં દસ સાગરોપમની સ્થિતિએ ઉત્પન્ન થયા. ત્યાં દશ સાગરોપમની ઉંમર પૂર્ણ કરી હે સુદર્શન ! તેં અહીં વાણિજ્ય ગ્રામમાં જન્મ લીધો યાવત્ સ્થવિર ભગવંતોની પાસે ધર્મનો બોધ પ્રાપ્ત કરી શ્રમણોપાસક બન્યા છો.
આગમસાર
આ પ્રકારે અન્ય જીવોની પણ પલ્યોપમ સાગરોપમની ઉંમર સમાપ્ત થાય છે. ભગવાન દ્વારા પ્રશ્નના સમાધાનમાં પોતાના જ પૂર્વભવનું ઘટનાચક્ર સાંભળીને ચિંતન, મનન કરતાં એને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. એની શ્રદ્ધા, વૈરાગ્ય સંવેગમાં અતિ વૃદ્ધિ થઈ. આનંદ અશ્રુઓથી તેના નેત્ર ભરાઈ ગયા અને ત્યાં જ સંયમ સ્વીકાર કર્યો. સુદર્શન શ્રમણોપાસકથી સુદર્શન શ્રમણ બની ગયા. ચૌદપૂર્વનું અધ્યયન કર્યું. બાર વર્ષ સુધી દીક્ષા પર્યાયનું પાલન કરી બધા કર્મોનો ક્ષય કર્યો અને સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઈ ગયા.
આ પ્રકરણમાં રાણીના મહેલનું, શય્યાનું, સિંહ સ્વપ્ન, રાજાની પાસે જઈ અને કહેવાનું, રાત્રિ પસાર કરવાનું, સ્વપ્ન પાઠકોનું, પુત્ર જન્મ મહોત્સવનું, ખુશખબર આપવાવાળી દાસીઓના સન્માનનું, ક્રમશઃ વયવૃદ્ધિનુ, પ્રીતિદાનની પાંચસો પ્રકારની વસ્તુઓનું, વિસ્તૃત વર્ણન મૂળ પાઠમાં દર્શાવ્યું છે. જિજ્ઞાસુ પાઠક પ્રસ્તુત મૂળસૂત્રનો અભ્યાસ કરે. દીક્ષા વગેરેનું વિસ્તૃત વર્ણન અહીં નથી કર્યું. એના માટે જમાલીના પ્રકરણનો નિર્દેશ કર્યો છે, જ્યાં વિસ્તારથી વર્ણન છે.
ઉદ્દેશક : ૧૨
ઋષિભદ્રપુત્ર :– આલંભિકા નામની નગરીમાં ૠષિભદ્ર પ્રમુખ અનેક શ્રમણ ઉપાસક હતા. એક વખત કયાંક થોડા શ્રાવક એકઠા થઈ વાર્તાલાપ કરતા હતા. પ્રસંગોપાત ત્યાં દેવની ઉંમર સંબંધી વાર્તા ચાલી. ત્યારે ૠષિભદ્ર શ્રાવકે બતાવ્યું કે જઘન્ય દસ હજાર વર્ષથી ૧–૧ સમય વૃદ્ધિ થતાં થતાં ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ સુધીની ઉંમર દેવોની હોય છે. કેટલાયને આના પર શ્રદ્ધા ન થઈ. થોડા સમય પછી વિચરણ કરતાં કરતાં શ્રમણ ભગવાન મહાવીરસ્વામી આલંભિકા નગરી પધાર્યા. ઉક્ત શ્રમણોપાસક અને નગરીના અન્ય લોકો ભગવાનની સેવામાં પહોંચ્યા. ઉપદેશ સાંભળીને પરિષદ વિસર્જિત થઈ ગઈ. વંદન નમસ્કાર કરીને તે શ્રમણોપાસકોએ દેવની સ્થિતિનો પ્રશ્ન પૂર્વ હકીકત સાથે પૂછ્યો. ભગવાને સમાધાન કર્યું કે ૠષિભદ્રનું કથન સત્ય છે. હે આર્યો ! હું પણ આવું જ કથન કરું છું. ત્યારે એ શ્રમણોપાસકોએ શ્રદ્ધા રાખી અને ૠષિભદ્રની સમીપ જઈને વંદન– નમસ્કાર અર્થાત્ પ્રણામ અભિવાદન કરીને પોતાની ભૂલની વિનયપૂર્વક ક્ષમાયાચના કરી. પછી એ શ્રાવકોએ પોતાની જીજ્ઞાસાઓનું સમાધાન કર્યું અને પ્રભુને વંદન–નમસ્કાર કરી અને ચાલ્યા ગયા. શ્રાવકોના ગયા પછી ગૌતમ– સ્વામીના પ્રશ્ન કરવા પર ભગવાને જણાવ્યું કે ૠષિભદ્ર પુત્ર દીક્ષા ગ્રહણ નહીં કરે પરંતુ અનેક વર્ષ શ્રાવક પર્યાયનું પાલન કરી એક મહિનાનો સંથારો કરી, કાળ કરી પહેલા દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાં અરુણાભ વિમાનમાં ચાર પલ્યોપમની ઉમર પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રથી મોક્ષ પ્રાપ્ત કરશે.
વિશેષઃ– કોઈની સત્ય વાતનો સ્વીકાર ન કરવો, અશ્રદ્ધા કરવી કે તેને ખોટું કહેવું એ પણ તેની આશાતના જ કહેવાય છે. આ જા કારણથી ગૌતમસ્વામી પણ ફરીથી આનંદ શ્રાવક પાસે ખમાવવા-ક્ષમાપના કરવા ગયા હતા. એવી જ રીતે અહીં પણ ઋષિભ શ્રમણોપાસકને બીજા શ્રાવકોએ ખમાવ્યા. આવી સરળતા લધુતાની રીત શાસ્ત્રમાં સાધુ શ્રાવક બન્નેને માટે ઘણી જગ્યાએ વર્ણવાયેલ છે. આવા વર્ણનોથી અત્યારના સાધકોને શિક્ષા લઈને એનું આચરણ કરવું જોઇએ.
પુદ્ગલ પરિવ્રાજક :
આલંભિકા નગરીના 'શંખવન' નામના ઉદ્યાનની સામે ' પુદ્ગલ' નામનો પરિવ્રાજક રહેતો હતો. તેને ચારે વેદનું સાંગોપાંગ જ્ઞાન હતું અને બ્રાહ્મણમતના સિદ્ધાંતોમાં પારંગત હતો. તે છઠ છઠના પારણા કરી અને આતાપના લેતો હતો. પ્રકૃત્તિભદ્ર વિનીત અને સમભાવોમાં પરિણમન કરતાં તેને વિભંગ નામનું જ્ઞાન ઉત્પન્ન થયું. જેનાથી તે પાંચમાં દેવલોક સુધી દેવોને અને એમની ઉંમર પણ જોવા લાગ્યો. જેનાથી એ માનવા લાગ્યો કે આટલો જ લોક છે. એના પછી દેવ પણ નથી અને દેવોની ઉંમર પણ નથી. અર્થાત ઉત્કૃષ્ટ દસ સાગરોપમની ઉંમરના દેવ હોઈ શકે છે. એના પછી કોઈ સ્થિતિ હોતી નથી.
શિવરાજર્ષિની જેમ પુદ્ગલ પરિવ્રાજકે પણ નગરીમાં પોતાના જ્ઞાનનો અને મંતવ્યનો પ્રચાર કર્યો. લોકોમાં ચર્ચાનો વિષય બન્યો. સંયોગવશ ભગવાન આલંભિકા નગરીમાં પધાર્યા. ગોતમસ્વામીએ ગોચરી દરમિયાન ચાલુ વાત સાંભળી ભગવાનને નિવેદન કર્યું. ભગવાને પરિષદની સામે જ સ્પષ્ટીકરણ કર્યું. ભગવાનના વાકય પણ નગરીમાં પ્રચારિત થયા કે–
‘અનુત્તર વિમાન સુધી દેવ છે, દેવલોક છે, ઉંમર પણ દેવોમાં ૩૩ સાગરોપમ સુધી છે,’ વગેરે.
લોકો પાસેથી આ વાર્તા પુદ્ગલ પરિવ્રાજક સુધી પણ પહોંચી. તે શંકિત કાંક્ષિત થઈને ભ્રમિત થઈ ગયો. એનું પણ વિભંગ જ્ઞાન ચાલ્યું ગયું. શિવ–રાજર્ષિની જેમ તે પણ ભગવાનની પર્યુપાસના કરવા ગયો. ઉપદેશ સાંભળ્યો, સંયમ લીધો, એ ભવમાં બધા કર્મો ક્ષય કરી સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી.
દેવલોકોમાં રુપી દ્રવ્ય અને વર્ણાદિ બોલ હોય છે. આ કારણે વિભંગ જ્ઞાનનો વિષય થઈ જાય છે.
વિશેષ :– છઠ–છઠના પારણા કરતાં અને આતાપના લેતાં વિવિધ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. વિભંગ જ્ઞાન પણ પરોક્ષ જ્ઞાન હોવાથી એનો પણ લબ્ધિઓમાં સમાવેશ થાય છે.
Page #156
--------------------------------------------------------------------------
________________
આગમસાર– ઉતરાર્ધ
156
વાનપ્રસ્થ આશ્રમના તાપસ કંદમૂલ વગેરેને સ્વયં પકાવીને ખાય છે. અને સન્યાસાશ્રમના પરિવ્રાજક ભિક્ષાથી આજીવીકા કરે છે. શિવરાજર્ષિએ તાપસી દીક્ષા ધારણ કરી હતી અને પુદ્ગલ પરિવ્રાજકે સંન્યાસી દીક્ષા ગ્રહણ કરી હતી.
॥ શતક ૧૧/૧૨ સંપૂર્ણ ॥ શતક-૧૨ : ઉદ્દેશક-૧
શંખ પુષ્કલી શ્રમણોપાસકઃ—
શ્રાવસ્તી નગરીમાં શંખજી પ્રમુખ ઘણાં બધા શ્રમણોપાસક રહેતા હતા. શંખ શ્રાવકની ઉત્પલા નામની પત્ની હતી. તે પણ જીવાજીવની જાણકાર યોગ્ય ગુણોથી યુક્ત શ્રમણોપાસિકા હતી. પુષ્કલી નામના શ્રમણોપાસક પણ એ જ નગરીમાં રહેતા હતા.
એક વખત ત્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. શ્રાવસ્તી નગરીથી અનેક જનસમૂહ ભગવાનના દર્શન, સેવા માટે કોષ્ટક ઉદ્યાનની તરફ ચાલ્યા. શંખ પુષ્કલી પ્રમુખ શ્રાવક પણ વિશાળ સમૂહની સાથે પગપાળા ગયા. ભગવાનની સેવામાં પરિષદ એકઠી થઈ. ભગવાને ધર્મ ઉપદેશ આપ્યો. ઉપદેશ સાંભળીને સભા વિસર્જિત થઈ.
પકખી પૌષધ :– શંખ પ્રમુખ શ્રાવકોએ વંદન–નમસ્કાર કરી પ્રશ્ન પૂછયા, સમાધાન ગ્રહણ કરી અને વંદન–નમસ્કાર કરી ઘરે જવા માટે રવાના થયા. માર્ગમાં શંખ શ્રમણોપાસકે કહ્યું કે આજે પક્ખી છે. આપણે બધા ખાઈ–પીને સામૂહિક પૌષધ કરીએ. અન્ય શ્રાવકોએ એમનું કથન સ્વીકાર્યું, સ્થાન અને ભોજન તૈયાર કરવાની જવાબદારી માટે નિર્ણય લેવાયો. બધા પોતાના ઘેર જઈ આવ્યા અને એક સ્થાન પર એકઠા થયા. પૌષધવ્રત(દયાવ્રત) લીધું. ભોજનનો સમય નજીક આવવા લાગ્યો પરંતુ શંખ શ્રમણોપાસક આવ્યા ન હતા. એનું કારણ એ થયું કે પૌષધનો નિર્ણય કરી બધા શ્રાવક પોત પોતાના ઘરની દિશામાં ચાલ્યા. ઘરે પહોંચતા પહેલાં જ શંખજીના વિચાર પરિવર્તિત થઈ ગયા. તેમને ઉપવાસ યુક્ત પૌષધ કરવાનો વિચાર દૃઢ થઈ ગયો. ઘેર આવી ઉત્પલા પત્નીને પૂછીને પૌષધશાળામાં ઉપવાસ સાથે પૌષધ અંગીકાર કર્યો.
શ્રાવક–શ્રાવિકાના વંદન વ્યવહાર ઃ– - શ્રાવકોએ શંખજીને બોલાવવા જવાનો નિર્ણય કર્યો. ત્યારે પુષ્કલી શ્રાવક શંખજીના ઘરે ગયા. ઉત્પલા શ્રમણોપાસિકાએ પુષ્કલી શ્રાવક ને ઘરમાં આવતાં જોઈ અને આસનથી ઉઠી સાત-આઠ કદમ (પગલા) સામે જઈ અને વંદન—નમસ્કાર કર્યા, આવવાનું કારણ પુછયું. પુષ્કલી શ્રાવકે કહ્યું કે શંખ શ્રમણોપાસક કયાં છે ? પૌષધશાળા તરફ સંકેત કરતાં ઉત્પલાએ બતાવ્યું કે એમણે પૌષધ કર્યો છે. પુષ્કલી શ્રાવક પૌષધશાળામાં આવ્યા. ઈરિયા– વહિનું પ્રતિક્રમણ કર્યું પછી ચાલવા માટે નિવેદન કર્યું. ખાતાં–પીતાં પૌષધ
। :– શંખ શ્રમણોપાસકે સ્પષ્ટીકરણ કર્યું કે મેં ઉપવાસ સાથે પૌષધ ગ્રહણ કરી લીધો છે. તમે હવે તમારી ઈચ્છા અનુસાર ખાતાં–પીતાં પૌષધ કરો. પુષ્કલી શ્રમણોપાસક પાછા આવી ગયા અને કહ્યું કે શંખજી નહીં આવે. પછી એ શ્રાવકોએ ખાતાં–પીતાં પૌષધ કર્યો.
શ્રાવકોમાં વ્યંગ વ્યવહાર અને પ્રભુ દ્વારા સંબોધન :– બીજા દિવસે બધા શ્રાવક ભગવાનના સમવસરણમાં પહોંચ્યા. શંખજી પૌષધના પારણા કર્યા વગર જ વસ્ત્ર બદલીને ભગવાનના દર્શન કરવા ગયા. પરિષદ એકઠી થઈ. ધર્મ ઉપદેશ થયો. સભા વિસર્જિત થઈ. બીજા શ્રમણોપાસક શંખજીની પાસે પહોંચીને એમને ઉપાલંભ દેવા લાગ્યા કે તમે જ પ્રસ્તાવ રાખ્યો (આદેશ આપ્યો) અને પછી પોતે જ ઉપવાસ સાથે પૌષધ કરી લીધો. આ રીતે ઉપાલંભ વ્યંગ વચનો થવા લાગ્યા. ત્યારે ભગવાને શ્રાવકોને સંબોધન કર્યું અને કહ્યું– હે આર્યો ! આ પ્રકારે શંખ શ્રમણોપાસકની તમે હીલના(અવહેલના) ન કરો. શંખ શ્રમણોપાસકે સુંદર ધર્મ આચરણ અને ધર્મ જાગરણા કરી છે. તે દઢધર્મી, પ્રિયધર્મી શ્રમણોપાસક છે.
કષાયનું ફળ :– - પછી શ્રમણોપાસક શંખના પ્રશ્નનો ઉત્તર દેતાં ભગવાન મહાવીરે જણાવ્યું કે ક્રોધ, માન વગેરેથી વશીભૂત થઈને જીવ સાત કર્મની પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ, પ્રદેશ(આ બધાં)ની વૃદ્ધિ કરે છે, અશાતા વેદનીયનો વારંવાર બંધ કરે છે અને ચતુર્ગતિક સંસારમાં પરિભ્રમણ કરે છે.
શંખ શ્રમણોપાસકની ગતિ :– પછી એ શ્રમણોપાસકોએ શંખ શ્રમણોપાસકને વંદન–નમસ્કાર કરી થયેલ આસાતનાની વિનયપૂર્વક ક્ષમાયાચના કરી. ત્યાર પછી પોત–પોતાના ઘરે ગયા. ગૌતમસ્વામીએ શંખ શ્રમણોપાસકના દીક્ષા લેવા સંબંધી પ્રશ્ન કર્યો. ઉત્તરમાં ભગવાને કહ્યું કે તે દીક્ષા લેશે નહીં. શ્રમણોપાસક પર્યાયથી દેવલોકમાં જાશે અને ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈ, સંયમ તપની આરાધના કરી બધા દુ:ખોનો અંત કરશે.
નોંધ : શંખ પુષ્કલીજીના પૌષધ પર ચિંતન સાર :
ચાર સંજ્ઞાઓમાં જીવે અનંત કાળ વિતાવ્યો. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા.
આહાર સિવાયની ત્રણ સંજ્ઞા જીવ શાનથી તોડી શકે છે. જેમ કે—દોરડું હશે કે સાપ ? તેનું જ્ઞાન થવા પર દોરડાથી ભય નથી લાગતો, તેમજ સાપ પણ ઝેરી છે કે બીનઝેરી તેનું જ્ઞાન થવા પર સાપથી પણ ભય નથી લાગતો. તેવીજ રીતે કામભોગોનાં દુઃખદ પરિણામનું જ્ઞાન થવાથી મૈથુન સંજ્ઞા, અને પુદગલની અનિત્યતા તથા આત્મતત્વની નિત્યતા જાણવાથી પરિગ્રહ પણ ઘટતું જાય છે. આ ત્રણ સંજ્ઞાઓ મોહનીય કર્મની મુખ્યતાએ હોય છે.
આહાર સંજ્ઞા એટલે કે ખાવાની ઇચ્છામાં બે કર્મોનો ઉદય મુખ્ય હોય છે. ભૂખ એ ક્ષુધાવેદનીય કર્મના ઉદયથી લાગે છે. પણ તેમાં રસઆસ્વાદનની પ્રવૃતિ એ મોહનીય કર્મથી હોય છે.
આહાર સંજ્ઞા તોડવી એ મોક્ષમાર્ગમાં અત્યંત મહત્વની અને પ્રથમકક્ષાની બીના છે. આહારમાં ગૃધ્ધ શિષ્ય જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ અયોગ્ય ગણાય છે. અન્ય ત્રણ સંજ્ઞાઓ કરતાં તેના પર વિજય મેળવવો કઠીન છે. આથી ઘણાખરા દરેક તપમાં તેનું મહત્વ છે. કર્મનિર્જરા માટે કરાતા મોટા તપોમાં પણ આહાર ત્યાગની મુખ્યતાએ તપોનું વર્ણન આવે છે. તપત્યાગમાં આહારનો ત્યાગ મુખ્ય હોય છે. શ્રાવકોએ ત્રણ પ્રકારથી આહાર સંજ્ઞા તોડવી જોઇએ ઃ
Page #157
--------------------------------------------------------------------------
________________
jainology II
157
આગમસાર
૧) અરસ નિરસ આહારથી. ૨) અનાસકત ભાવે આહારથી . ૩) ઉપવાસ- એટલે કે આહાર ત્યાગથી.
પ્રસ્તુત ઉદાહરણમાં શંખજી પ્રમુખ શ્રાવક છે. જેનું કારણ તેઓ બધામાં વિશેષ જ્ઞાની છે. તેમની પ્રમુખતામાં અન્ય શ્રાવકો ધર્મકરણી કરે છે. તેમનું અનુકરણ કરે છે, તેમના સલાહ સુચન પણ સ્વીકારે છે.
શંખજી શ્રમણોપાસક તેમના સાથી શ્રાવકોને પુષ્કળ અશન,પાન, સ્વાદિમ અને ખાદિમ તૈયાર કરી, પછી તેનો આસ્વાદ લેતા, વિશેષ આસ્વાદ લેતા, પરસ્પર દેતા અને ખાતા પાક્ષિક પૌષધ કરવાનું સુચન કરે છે. આવું સામાન્ય ખાવાનાં દિવસોમાં પણ શ્રમણોપાસકોને શ્રેયષ્કર નથી હોતું. પોતાની ભૂલ સમજાતા તેમને સંકલ્પ-વિચાર થાય છે કે આહારનો આસ્વાદ લેતા, વિસ્વાદ લેતા, પરસ્પર દેતા અને ખાતા પૌષધને ગ્રહણ કરીને રહેવું મને શ્રેયસ્કર નથી (આમ તો આ પણ એક ગમિક પાઠ છે) પણ ઉપવાસ સહિતનો પરિપૂર્ણ પૌષધ કરવો મને શ્રેયષ્કર છે, અને શંખજી શ્રાવક તેમ કરે પણ છે.
ભગવાન દ્રારા ખાતાપીતા કરાતા પૈષધની પ્રસંશા નથી કરવામાં આવી, તેમજ સાવધ ક્રિયા ત્યાગની અપેક્ષાએ તેનો નિષેધ પણ નથી કરાયો. પોતાની શકિત, સામર્થયથી શ્રેષ્ઠ ધર્મ ક્રિયા કરવી એજ અપ્રમાદ દશા છે.
શંખજી પોતાની ભૂલને સુધારી લે છે અને પરિપૂર્ણ પૌષધ વ્રત ઉપવાસ સહિતનો કરે છે. તેમના અન્ય ત્યાગ આ પ્રકારે હોય છે. બ્રમચર્ય, દિશામર્યાદા, સાવધ પ્રવૃતિ-સ્નાન, વિભૂષા ત્યાગ કરી એકલા પૌષધશાળામાં પડિલેહણની અને પરઠવાની ભૂમિ પ્રતિલેખી, પ્રમાર્જન કરીને દાભનો સંથારો પાથરીને ધર્મધ્યાનમાં પર્યાપાસના કરતાં દિવસ વિતાવે છે. તથા પછીના દિવસે પણ પ્રભુદર્શન, ધર્મશ્રવણ, પર્યાપાસના કરીને પછી જ પારણું કરે છે. આનેજ તેઓ પોતાના આત્માને માટે શ્રેયષ્કર માને છે તથા પોતાની શકતિ સામર્થયથી શ્રેષ્ઠ ધર્મ ક્રિયા કરે છે. ભગવાન પણ તેમની જાગરીકાને શ્રેષ્ઠ ધર્મજાગરીકા કહે છે.
સંજોગોમાં સવારના વડીનીતના સમયના કારણે કોઇ શ્રાવકો પહેલા પહોરમાં ઉપાશ્રયમાં આવીપછીનો દિવસ-રાત્રિનો કાળ ધર્મધ્યાનમાં અને પર્યુપાસના કરતાં વીતાવે છે. ઉપવાસ ચૌવિહાર ૧૨ પહોરનું, આગલા દિવસે સંધ્યાકાળનાં પ્રતિક્રમણથી લઈને પરિપૂર્ણ, તથા ૮ પહોરનું પૌષધ અને સવારનું પ્રતિક્રમણ તેમાં આવશ્યક માનવામાં આવ્યું છે. આનેજ પરિપૂર્ણ ૧૧મા વ્રતનું પૌષધ કહેવામાં આવે છે.(સંજોગ હોયતો તે દિવસે ફલશ વાળા ટોયલેટનો પણ ઉપયોગ ન કરવો)
કોઈ ઉપાસક ફકત રાત્રિના સમયે પ્રતિક્રમણથી લઈને સવારના પ્રતિક્રમણ સુધી પૌષધ અને પર્યાપાસના કરે છે. આને વર્તમાનમાં દિશામર્યાદા વ્રત ગણી દશમે વ્રત પૌષધ કહેવાય છે. તેમાં પણ દિવસ–રાત્રિ અન્ય સાવધ પ્રવૃતિઓનો ત્યાગ હોય છે. ચૌવિહાર કે તિવિહાર–એટલે કે અચિત પાણીનો ત્યાગ કોઈને નથી હોતો. તથા રાત્રે ૧૧મા વ્રત સમાન પથારી પર સૂવાનું, પરઠવાની ભૂમી જાચવીપ્રતિલેખવી વગેરે સમાન હોય છે.
ઉદ્દેશક: ૨ જયંતી શ્રમણોપાસિકા - કૌશામ્બી નામની નગરીમાં ઉદાયન રાજા રાજય કરતા હતા. એની માતા મૃગાવતી ચેડા રાજાની પુત્રી હતી અને એની ફોઈ જયંતી શ્રમણોપાસિકા હતી. તે ભગવાનના સાધુઓની પ્રથમ શય્યાતરી-મકાન આપનારી હતી. ઉદાયન રાજાના પિતા શતાનીક અને દાદા સહસત્રાનીક હતા. મૃગાવતી પણ ગુણ સંપન્ન શ્રમણોપાસિકા હતી.
એક વખત ભગવાન મહાવીર સ્વામી વિચરણ કરતાં કરતાં કૌશામ્બી નગરીમાં પધાર્યા. ઉદાયન રાજા, કોણિક રાજાની જેમ ભગવાનના દર્શન કરવા ગયા. મૃગાવતી અને જયંતિ શ્રમણોપાસિકા પણ સાથે દર્શન કરવા ગઈ. ભગવાને ઉદાયન, મૃગાવતી અને જયંતિ પ્રમુખ ઉપસ્થિત આખી પરિષદને ધર્મોપદેશ આપ્યો. પરિષદ વિસર્જિત થઈ. ઉદાયન રાજા અને મૃગાવતી દેવી પણ ચાલ્યા ગયા. પંદર પ્રશ્નોત્તર :જયંતિ શ્રમણોપાસિકાએ વંદન–નમસ્કાર કરી ભગવાનને અનેક પ્રશ્ન કર્યા. એ પ્રશ્નોના ઉત્તર આ પ્રમાણે છે.૧-૪.અઢાર પાપોના સેવનથી જીવ ભારે થાય છે. સંસાર વધારે છે, કર્મોની સ્થિતિ વધારે છે અને સંસાર સાગરમાં પરિભ્રમણ કરે છે. અઢાર પાપોનો ત્યાગ કરવાથી જીવ હલકો થાય છે. સંસાર ઘટે છે. કર્મોની સ્થિતિ ઘટાડે છે અને સંસાર સાગરથી તરે છે. ૫. ભવી જીવ સ્વભાવથી અનાદિથી હોય છે અર્થાત્ નવા પરિણમન થઈને કોઈ ભવી નથી બનતાં. ૬-૭. બધા ભવસિદ્ધિક જીવ સિદ્ધ થાય છે. સ્વભાવની અપેક્ષાએ જ આ કથન છે. તેથી ભવ સિદ્ધિક જીવોથી આ સંસાર કયારેય ખાલી નહીં થાય. એનું કારણ એ છે કે એ જીવોની સંખ્યા ખૂબ જ વિશાળ છે. યથા આકાશની એક શ્રેણીમાં અનંત પ્રદેશ છે. એને કોઈ કાઢે તો તે એક શ્રેણી પણ કયારેય ખાલી થઈ શકતી નથી તો આકાશની અનંત શ્રેણીઓની ખાલી થવાની વાત જ થઈ શકતી નથી, એ જ રીતે નિગોદમાં અનંતાનંત જીવ છે. તેમાંથી એક નિગોદ જેટલા ભવી જીવ પણ કયારે ખાલી નહી થાય તો આ આખો સંસાર ભવી જીવોથી ખાલી થવાનો પ્રશ્ન જ થતો નથી. અર્થાત્ આ સંસાર અને જીવોનું મોક્ષ જવું એ બને આજ સુધી અનાદિથી ચાલે છે અને ચાલતા રહેશે. જે રીતે ભવિષ્યકાળ પણ અનાદિથી ચાલ્યો આવે છે અને અનંત કાલ સુધી ચાલુ રહેશે તે જ રીતે જીવ પણ સિદ્ધ થતા રહેશે અને સંસાર પણ ચાલતો રહેશે. ૮–૧૦. જીવ સુતા પણ સારા અને જાગતા પણ સારા. જે ધર્મી જીવો છે તે જાગતાં સારા છે, કેમ કે તે ધર્મની વૃદ્ધિ કરશે. જે પાપી. જીવો છે તે સૂતેલા સારા છે, કેમ કે પાપ કૃત્ય ઓછું થશે. આ પ્રકારે જીવ નબળા પણ સારા અને બલવાન પણ સારા. આળસુ પણ સારા અને ઉદ્યમી પણ સારા. ૧૧-૧૫. પાંચ ઈન્દ્રિયોના શબ્દ, ૫, ગંધ, રસ, સ્પર્શ આદિ વિષયોમાં આસક્ત રહેનારા જીવ સાત કર્મોની પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશોની વૃદ્ધિ કરે છે; અશાતા વેદનીયનો વારંવાર બંધ કરે છે અને ચતુર્ગતિક સંસારમાં પરિભ્રમણ કરે છે. આયુષ્ય કર્મ તો જીવનમાં એકવાર બંધાય છે. અતઃ સાત કર્મ કહેવાયા છે.
જયંતી શ્રમણોપાસિકાએ સંયમ ગ્રહણ કર્યો અને સંપૂર્ણ કર્મોનો અંત કરીને એજ ભવમાં સિદ્ધ થઈ.
Page #158
--------------------------------------------------------------------------
________________
આગમચાર– ઉતરાર્ધ
158 વિશેષ:- જયંતી શ્રમણોપાસિકાના પતિ અને પુત્રોનું કથન નથી. દીક્ષા પણ એણે સમવસરણમાં એજ સમયે લઈ લીધી હતી. માટે તે સંપન્ન અને સ્વતંત્ર જીવનવાળી શ્રાવિકા હતી અને એનું મકાન સદા સાધુ-સાધ્વીઓને રહેવાના ઉપયોગમાં આવતું હતું. એટલા માટે તેના પરિચય વર્ણનમાં શ્રમણોને મકાન દેવાવાળી પ્રથમ શય્યાતરી કહી છે.
ઉદ્દેશક: ૩ નરક પૃથ્વીઓનું વર્ણન જીવાભિગમ સૂત્રની સમાન છે.
ઉદ્દેશક: ૪ દ્વિ પ્રદેશના બે વિભાગ હોઈ શકે છે ઊ પરમાણુ + પરમાણુ (૧ + ૧) ઊ ૧ વિકલ્પ. ત્રણ પ્રદેશના બે અને ત્રણ વિભાગ હોઈ શકે છે ઊ પરમાણુ + બે પ્રદેશી (૧ +૨), ત્રણે ય પરમાણુ (૧+ ૧+૧) ભંગ ૨.
ચાર પ્રદેશનાં બે, ત્રણ કે ચાર વિભાગ હોઈ શકે છે. ઊ ૧+ ૩, ૨+ ૨, ૧+ ૧+ ૨, ૧+૧+ ૧+ ૧ ઊ ભંગ ૪. પાંચ પ્રદેશના ૨-૩-૪-૫ વિભાગ અને દ ભંગ હોય છે. ઊ ૧+ ૪, ૨+ ૩, ૧+૧+ ૩, ૧+૨+ ૨, ૧+ ૧+ ૧+ ૨, ૧+ ૧+ ૧+ ૧+ ૧ છ પ્રદેશના ૨–૩–૪-૫-૬ વિભાગ અને ૧૦ ભંગ હોય છે.ઊ ૧+ ૫, ૨+ ૪,૩+ ૩, ૧+ ૧+ ૪, ૧+ ૨+ ૩, ૨+ ૨+ ૨, ૧+૧+૧+ ૩, ૧+૧+ ૨+ ૨, ૧+૧+ ૧+૧+ ૨, ૧+ ૧+૧+ ૧+ ૧+ ૧
આ પ્રકારે જેટલા પ્રદેશી હોય છે તેનાથી વિભાગ એક ઓછો સમજવો અને ભંગસંખ્યા પણ ઉપર કહેલ વિધિથી સમજી લેવી. ભંગ સંખ્યા આ પ્રકારે છે.
સાત પ્રદેશી ઊ ૧૪ ભંગ. આઠ પ્રદેશી ઊ ૨૧ ભંગ. નવ પ્રદેશી ઊ ૨૮ ભંગ. દસ પ્રદેશી ઊ ૩૯ ભંગ. સંખ્યાત પ્રદેશના:- દ્વિ સંયોગી ૧૧, ત્રણ સંયોગી ૨૧, ચાર સંયોગી ૩૧, પાંચ સંયોગી ૪૧, છ સંયોગી ૫૧, સાત સંયોગી ૧, આઠ સંયોગી ૭૧, નવ સંયોગી ૮૧, દસ સંયોગી ૯૧, સંખ્યાત સંયોગીના એક ભંગ. કુલ ઊ ૪૬૦ ભંગ. અસંખ્યાત પ્રદેશના - દ્વિ સંયોગી ૧૨, ત્રણ સંયોગી ૨૩, ચાર સંયોગી ૩૪, પાંચ સંયોગી ૪૫, છ સંયોગી પs, સાત સંયોગી ૬૭, આઠ સંયોગી ૭૮, નવ સંયોગી ૮૯, દશ સંયોગી ૧૦૦, સંખ્યાત સંયોગી ૧૨, અસંખ્યાત સંયોગીના એક ઊં કુલ ૫૧૭ મંગ. અનંત પ્રદેશના:- દ્વિ સંયોગી ૧૩, ત્રણ સંયોગી ૧૩, ત્રણ સંયોગી ૨૫, ચાર સંયોગી ૩૭, પાંચ સંયોગી ૪૯, છ સંયોગી ૧, સાત સંયોગી ૭૩, આઠ સંયોગી ૮૫, નવ સંયોગી ૯૭, દસ સંયોગી ૧૦૯, સંખ્યાત સંયોગી ૧૩, અસંખ્યાત સંયોગી ૧૩, અનંત સંયોગી ના એક ઊ કુલ ભંગ પ૭૬ ભંગ.
જો કે સંખ્યાત પ્રદેશના સંખ્યાતા, અસંખ્યાત પ્રદેશને અસંખ્યાતા અને અનંત પ્રદેશના અનંત ભાગ હોઈ શકે છે. પરંતુ તે કથન પદ્ધતિમાં સંભવ નથી.
તેથી આગમમાં એક અપેક્ષિત કથન પદ્ધતિ કાયમ રાખીને ક્રમશઃ ઉક્ત ૪૬૦, ૫૧૭, ૫૭૬ ભંગ જ કહ્યા છે. ગાંગેય અણગારના પ્રશ્નોત્તર રૂપ પ્રવેશનક ભંગમાં પણ આવી જ પદ્ધતિ સ્વીકારી છે. અપેક્ષિત પદ્ધતિથી અહીં આ પ્રકારે ભંગ બને છે. સંખ્યાત પ્રદેશના ભંગની રીત :દ્વિ સંયોગી ૧+ સંખ્યાત, ૨+ સંખ્યાત, ૩+ સં, ૪+ સં, ૫+ સં, ૬+ સં, ૭+ સં. ૮+ સં, ૯+ સં, ૧૦+ સં, સં, + સં, ઊ ૧૧ ભંગ
ત્રણ સંયોગી– ૧ + 1 + સં. ૧ + ૨ + સં.૧ + ૩ + સં.૧ +૪+ સં.૧ + ૫ + સં.૧ + $ + સં.૧ + + સં.૧ સ, ૧ + ૯ + સં, ૧ + ૧૦+ , ૧ + સ + સં, ૨ + સં + સં, ૩ + સં + સં,૪+ સ + સં,૫ + સ + સં, ૬ + સં + સં,૭+ + સ, ૮+ + સં, ૯+ સ + સં.૧૦+ સં + સં, સ + સં + સં ઊ ૨૧ ભંગ.
આ વિધિથી સંખ્યાત અસંખ્યાત અનંત પ્રદેશ ના દસ સંયોગી સુધીના ભંગ બનાવવા જોઇએ. અસંખ્યાત પ્રદેશમાં સંખ્યાત સંયોગી ૧૨ ભંગ:- સંખ્યાત પરમાણુ + એક અસંખ્ય પ્રદેશ, સંખ્યાતા ઢિપ્રદેશી + એક અસંખ્ય પ્રદેશી, આ પ્રકાર ત્રણ પ્રદેશી આદિ સંખ્યાત ખંડ થશે અને એક અસંખ્ય પ્રદેશી નો. યથા-૪ પ્રદેશી સં. + ૧ અસ., ૫ પ્રદેશી સં. + ૧ અસં, ૬ પ્રદેશી સં. + ૧ અi, ૭ પ્રદેશી સં. + ૧ અસં., ૮ પ્રદેશ સં.+ ૧ અસં., ૯ પ્રદેશી સં. + ૧ અસ., ૧૦ પ્રદેશ સં. + ૧ અસં, સંખ્યાતા પ્રદેશી સંખ્યાત + ૧ અસં, સંખ્યાતા અસંખ્યાત પ્રદેશના ખંડ(સંખ્યાત અસં.) આ ૧૨ ભંગ થયા. અનંત પ્રદેશના ૧૩–૧૩ ભંગઃ- (૧) સંખ્યાતા પરમાણુ + એક અનંત પ્રદેશ યાવત્ (૧૦) સંખ્યાતા દસ પ્રદેશી + એક અનંત પ્રદેશી (૧૧) સંખ્યાતા સંખ્યાત પ્રદેશી + એક અનંત પ્રદેશી (૧૨) સંખ્યાતા અસંખ્યાત પ્રદેશી + એક અનંત પ્રદેશી (૧૩) સંખ્યાતા જ અનંત પ્રદેશી આ પ્રકારે અસંખ્યની સાથે પણ આ જ ૧૩ ભંગ બને છે. એક ભંગ – સંખ્યાત પ્રદેશી અસંખ્યાત પ્રદેશ અને અનંત પ્રદેશના જે અંતિમ એક–એક ભંગ કહ્યા છે, એમાં બધા પરમાણુ થઈ જાય છે અર્થાત્ સંખ્યાત પરમાણુ, અસંખ્યાત પરમાણુ અને અનંત પરમાણુ થાય છે. વિશેષ નોંધ – ૨–૨–૫, ૨–૨–૬, ૧–ર–ર–પ આ ત્રણ ભંગ મૂળ પાઠમાં નથી એનું કારણ કાંઈપણ ત્યાં સ્પષ્ટ નથી કર્યું. વ્યાખ્યામાં પણ કોઈ વિચારણા આપી નથી. પુદ્ગલ પરિવર્તન(પરાવર્તન):(૧) એક ઉત્સર્પિણી એક અવસર્પિણી મળીને એક કાળચક્ર થાય છે. એવા અનંત કાળચક્ર થવાથી એક પુગલ પરાવર્તન કાળ થાય છે. એ અનંત કાળ ચક્રના માપ સાત પ્રકારથી હોય છે. જેના કારણે પુગલ પરાવર્તન પણ સાત પ્રકારના કહેવાયા છે.
(૧) ઔદારિક પુગલ(૨) વૈક્રિય(૩) તૈજસ (૪) કાર્મણ (૫) મન (૬) વચન (૭) શ્વાસોશ્વાસ પુદ્ગલ પરાવર્તન.
Page #159
--------------------------------------------------------------------------
________________
159
આગમસાર
jainology 11 (૨) આ સાત વર્ગણારૂપમાં પરિવર્તિત થયેલ લોકના સંપૂર્ણ(બધા) પુગલ એક જીવ દ્વારા એ જ રૂપમાં ગ્રહણ કરાય એમાં જેટલો સમય લાગે તે એનો પુગલ પરાવર્તન કાલ હોય છે. બધાથી નાનો પુગલ પરાવર્તન કાલ "કાર્પણ" નો છે. કેમ કે પ્રત્યેક ભવમાં પ્રતિ સમયમાં કાર્મણના પુદ્ગલ ગ્રહણ કરાય છે. એનાથી તૈજસ પુદ્ગલ પરાવર્તન મોટો હોય છે. તેના પગલોનું ગ્રહણ ઓછું થાય છે. એનાથી ઔદારિક પુદ્ગલ પરાવર્તન મોટો હોય છે. કેમ કે બે ગતિમાં ઔદારિક પુદ્ગલ હોતા નથી, દસ-દંડકમાં જ હોય છે. એનાથી શ્વાસોશ્વાસ પુલ પરાવર્તન મોટો હોય છે. કેમ કે અપર્યાપ્ત મરનારા કેટલાય જીવ શ્વાસોશ્વાસ નથી લેતા. અને દેવોમાં બહુ જ અલ્પ(થોડું) શ્વાસોશ્વાસ હોય છે. અતઃ ઔદારિક પુગલ પરાવર્તનથી શ્વાસોશ્વાસ પુગલ પરાવર્તન થવામાં સમય વધારે લાગે છે. આનાથી મન પુગલ પરાવર્તન, વચન પુદ્ગલ પરાવર્તન, વૈક્રિય પુદ્ગલ પરાવર્તન ક્રમશઃ અધિકાધિક સમયમાં નિષ્પન્ન થાય છે. આ પ્રકારે બધાથી નાનું કાર્મણ પુગલ પરાવર્તન છે અને બધાથી મોટું વૈક્રિય પુગલ પરાવર્તન થાય છે. (૩) સંખ્યાની અપેક્ષાએ વૈક્રિય પુદ્ગલ પરાવર્તન અલ્પ હોય છે અને ક્રમશઃ વચન, મન, શ્વાસોશ્વાસ, ઔદારિક, તેજસ અને કાર્પણ પુગલ પરાવર્તન અનંત ગુણા અધિક છે. (૪) ચૌવીસ દંડકના એક એક જીવે ભૂતકાળમાં સાતેય પુદ્ગલ પરાવર્તન અનંત કર્યા છે. ભવિષ્યમાં કોઈ તો નહી કરે અને કરશે તે ૧-૨-૩ ઉત્કૃષ્ટ અનંત (એગુત્તરિય) કરશે. (૫) ચૌવીસ દંડકના એક એક જીવે પ્રત્યેક દંડકમાં આ સાતે પુદ્ગલ પરાવર્તન અનંત કર્યા છે અને ભવિષ્યમાં કોઈ તો નહી કરે અને કોઈ કરશે તો એગુત્તરિય (૧-૨-૩ના ક્રમથી); વિશેષ એ છે કે નારકી દેવતામાં પ્રત્યેક દંડકના જીવે ઔદારિક પુગલ પરાવર્તન ભૂતકાળમાં પણ કર્યા નથી અને ભવિષ્યમાં પણ કરશે નહીં. એ જ રીતે પાંચ સ્થાવરમાં વચન પુદ્ગલ, ૮ દંડક(પાંચ સ્થાવર ત્રણ વિકસેન્દ્રિય)માં મન પુદ્ગલ અને ૭ દંડક(ચાર સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિય)માં વૈક્રિય પુલ પરાવર્તન કર્યા નથી, કરશે નહીં.
સંત જીવોએ ૨૪ દંડકમાં સાતે ય પદગલ પરાવર્તન અનંત કર્યા છે અને અનંત કરશે. વિશેષ એ છે કે ૧૪ દંડકમાં ઔદારિક, ૫ દંડકમાં વચન, ૭ દંડકમાં વૈક્રિય અને ૮ દંડકમાં મન પુગલ પરાવર્તન જીવોએ કર્યા નથી અને કરશે નહીં. (૮) અસંખ્ય સૂક્ષ્મ સમયની એક આવલિકા થાય છે. યાવત્ ૮૪ લાખ શીર્ષ પ્રહેલિકાંગની એક શીર્ષ પહેલિકા. એનાથી આગળ પલ્યમાં વાલાગ્ર ભરવાની ઉપમાથી કાલ (કાળ)નું માપ હોય છે. તે છે પલ્યોપમ સાગરોપમ. વિસ્તૃત વર્ણન માટે જુઓ અનુયોગદ્વાર સૂત્ર સારાંશ. - દસ ક્રોડાક્રોડ પલ્યોપમનો એક સાગરોપમ હોય છે. એવા ચાર ક્રોડાક્રોડ સાગરોપમનો અવસર્પિણીનો પહેલો આરો, ત્રણ ક્રોડાકોડ સાગરોપમનો બીજો આરો અને બે ક્રોડાકોડ સાગરોપમનો ત્રીજો આરો હોય છે. ચોથો પાંચમો છઠો આરો મળીને એક ક્રોડાકોડ સાગરના હોય છે.
આ પ્રકારે દસ ક્રોડાકોડ સાગરોપમની એક અવસર્પિણી અને દસ ક્રોડાક્રોડ સાગરોપમની એક ઉત્સર્પિણી હોય છે. (૯) જીવોના સંસાર ભ્રમણના કાળ, કાયસ્થિતિ આદિ વૈક્રિય પુદ્ગલ પરાર્વતનની અપેક્ષા સમજવા જોઇએ. અન્ય ૬ પુદ્ગલ પરાવર્તન કેવળ શેય માત્ર હોય છે.
ઉદ્દેશક: ૫ રૂપી અરૂપી:(૧) ચીફરસી રૂપી ૧૮ પાપ,૮ કર્મ, કાર્મણ શરીર, મન, વચન યોગ, સૂક્ષ્મ પુદ્ગલ સ્કંધઊ ૩૦ બોલમાં વર્ણાદિ ૧૬ બોલ હોય છે (૨) અઠફરસી રૂપી – ૬ દ્રવ્યલેશ્યા, ૪ શરીર, કાયયોગ, બાદર સ્કંધ, ધનવાય, તનુવાય, ધનોદધિ ઊ ૧૫ બોલમાં વર્ણાદિ ૨૦ બોલ હોય છે. (૩) અડપી પદાર્થ :- ૧૮ પાપ ત્યાગ, ૧૨ ઉપયોગ, ૬ ભાવલેશ્યા. ૫ દ્રવ્ય. ૪ બદ્ધિ, ૪ અવગ્રહ વગેરે. ૩ દષ્ટિ. ૫ જીવની શક્તિ ઉત્થાનાદિ, ૪ સંજ્ઞા ઊ આ ૧ બોલ અરુપી છે. એનામાં વર્ણાદિ ૨૦માંથી એકપણ નથી હોતા. એમાં અગુરુલધુ આ એક ગુણ હોય છે. (૪) ક્રોધના પર્યાયવાચી દસ શબ્દ - ક્રોધ, કોપ, રોષ, દોષ, અક્ષમા, સંજ્વલન, કલહ, ચાંડિકય, ભંડણ, વિવાદ. (૫) માનના પર્યાયવાચી ૧૨ શબ્દ :- માન, મદ, દર્પ, સ્તંભ, ગર્વ(ઘમંડ), આત્મોત્કર્ષ, પરંપરિવાદ, ઉત્કર્ષ, અપકર્ષ, ઉન્નત, ઉન્નામ, દુર્નામ. (૬) માયાના પર્યાયવાચી ૧૫ શબ્દ - માયા, ઉપધિ, નિકૃતિ, વલય, ગહન, નૂમ, કલંક, કુરુપ, જિમતાકિલ્વેિષ, આદરણતા, ગૂહનતા, વંચનતા, પ્રતિ-કુંચનતા, સાતિયોગ(સાદિ). (૭) લોભના પર્યાયવાચી ૧૬ શબ્દ - લોભ, ઈચ્છા, મૂચ્છ, કાંક્ષા, ગૃદ્ધિ, તૃષ્ણા, લજ્જા, બિયા, આશંસના, પ્રાર્થના, લાલપનતા, કામાશા, ભોગાશા, જીવિતાશા, મરણાશા, મંદિરાગ.
આ બધા શબ્દો એકાર્થક છે. અપેક્ષાથી એના સ્વતંત્ર અર્થ પણ નીકળે છે. એની જાણકારી માટે વ્યાવર અથવા સૈલાનાથી પ્રકાશિત વિવેચન યુક્ત ભગવતીસૂત્રનું અવલોકન કરવું જોઇએ. (૮) બધા દ્રવ્યોમાં- (૧) કોઈ વર્ણાદિ ૨૦ બોલવાળા છે. (૨) કેટલાક વર્ણાદિ ૧૬ બોલવાળા છે. (૩) કેટલાક વર્ણાદિ ૫ બોલવાળા છે. (૧-૧-૧-૨) (૪) કોઈ વર્ણાદિ રહિત અરૂપી દ્રવ્ય છે. ત્રણે કાળ અરુપી છે. (૯) કર્મોથી જીવ વિભિન્ન રૂપો ધારણ કરે છે અર્થાત્ કર્મોથી જ જીવ જગત વિવિધ રૂપોને પ્રાપ્ત થાય છે; કર્મ વિના આ વિવિધરૂપો. હોતા નથી.
ઉદ્દેશક: ૬-૭. રાહુના વિમાન પાંચ રંગના હોય છે– (૧) કાળો- કાજળ સરખો. (૨) નીલો- કાચા તુમ્બા સરખો. (૩) લાલ મજીઠની સમાન.
(૪) પીળો-હળદર સમાન. (૫) સફેદ રાખના ઢગલા સમાન.
Page #160
--------------------------------------------------------------------------
________________
આગમસાર- ઉતરાર્ધ
160 રાહુના આ પર્યાયવાચી નામ છે- (૧) ચંગારક (૨) જટિલક (૩) ક્ષત્રક (૪) ખર (૫) દર્દર (૬) મકર (૭) મત્સ્ય (૮) કચ્છપ (૯) કૃષ્ણસર્પ.
રાહુનું વિમાન ગમનાગમન કરતાં ચંદ્રને આવૃત કરે છે તો લોકમાં ચંદ્ર ગ્રહણ કહેવાય છે. જ્યારે એક કિનારાથી આવૃત કરતાં નીકળે છે ત્યારે ચન્દ્રનો કુક્ષિ ભેદ કહેવાય છે. આવૃત કરીને જ્યારે પાછા ફરીને અનાવૃત કરે છે ત્યારે લોકમાં ચન્દ્રનું વમન કર્યું કહેવાય છે. જ્યારે ઉપર નીચે બધી તરફથી આવૃત કરી દે છે ત્યારે ચંદ્ર ગ્રસિત કહેવાય છે. વાસ્તવમાં આ બધું આચ્છાદન માત્ર છે. ગ્રસિત કરવું નહિં.
રાહુ વિમાન બે પ્રકારના છે. (૧) નિત્યાહુ (૨) પર્વ રાહુ. નિત્ય રાહુ રોજ ચંદ્રનો પંદરમો ભાગ આવૃત કરે છે અને પછી ક્રમશઃ પંદરમો ભાગ અનાવરિત (પ્રકટ) કરે છે.
પર્વ રાહુ કયારેક જઘન્ય(૬) છ મહીનાથી ચંદ્રને આવરિત કરે છે અને કયારેક ૪ર મહીનાથી ચન્દ્રને આવરિત કરે છે. તે સૂર્યને જઘન્ય ૬ મહીનાથી આવૃત કરે છે, ઉત્કૃષ્ટ ૪૮ વર્ષથી ઢાંકે છે. આનાથી ચંદ્ર ગ્રહણ, સૂર્ય ગ્રહણ થાય છે.
નિત્ય રાહથી કૃષ્ણપક્ષ(વદ) શકલ પક્ષ(સદ)ની તિથિઓ બને છે. સૌમ્ય હોવાથી ચંદ્રને શશી કહેવાય છે. રાત્રિ-દિવસ રૂ૫ કાળની આદિ કર્તા એટલે પ્રારંભક હોવાથી સૂર્યને આદિત્ય કહેવાય છે. (૨) નવ વિવાહિત સ્વસ્થ પુરુષ સોળ વર્ષ પછી પરદેશથી આવ્યો હોય તે મનોજ્ઞ આવાસ શય્યા સંયોગ અને ભોજન પાન વગેરેને પ્રાપ્ત કરી મનોજ્ઞ અનુરક્ત યુવાન પત્નીની સાથે માનષિક પાંચ ઈન્દ્રિય જન્ય વિષયોનું સેવન કરતાં વેદોપશમન કાળમાં જેવા સુખનો અનુભવ કરે છે, એનાથી અનંત ગુણા વિશિષ્ટતર વ્યંતરોના કામસુખ હોય છે. એનાથી નવનિકાયના અનંત ગુણા, એનાથી અસુરકુમારોના અનંત ગુણા અને એનાથી ચંદ્ર-સૂર્યના અનંત ગુણા વિશિષ્ટતર કામભોગ જન્ય સુખ અનુભવ હોય છે. (૩) લોકના સંપૂર્ણ આકાશ પ્રદેશો પર પ્રત્યેક જીવે જન્મ મરણ કર્યા છે, કોઈ પણ પ્રદેશ ખાલી રાખ્યા નથી. અહીં ૧૦૦ બકરી. રાખવાના વાડામાં ૧૦૦૦ બકરી ભરવાનું અને એનાથી વાડાના મળ-મૂત્રથી સ્પર્શિત થવાનું દષ્ટાંત સમજવું. એ વાડાનો કોઈ પ્રદેશ અસ્પર્શિત રહી શકે છે. પરંતુ જીવે લોકનો કોઈ પ્રદેશ જન્મમરણથી ખાલી રાખ્યો નથી. કેમ કે અનાદિ કાળથી સંસાર અને જીવ બંને છે.
પાંચ સ્થાવર રૂપમાં સર્વત્ર જન્મ-મરણ સંભવ છે. શેષ જે ક્ષેત્રમાં જે દંડકના જીવોના જન્મ મરણની યોગ્યતા છે અને જ્યાં એ રૂપમાં અનંત સંભવ છે એનું જ કથન સમજવું જોઇએ. યથા– નરકમાં મનુષ્ય રૂપમાં નહીં હોય તો અનુત્તર વિમાનમાં દેવ-દેવી રૂપમાં પણ અનંત ભવ નહીં હોય. વગેરે વિવેકપૂર્વક સમજી લેવું જોઈએ.
આ જીવ બધા જીવોના માતા-પિતા આદિ સંબંધી રૂપમાં પણ અનેકવાર અથવા અનંતવાર જન્મી ચૂક્યો છે અને બધા જીવ એના માતા-પિતા વગેરે બની ચૂક્યા છે. આ પ્રકારે શત્રુ-મિત્ર વગેરે અને દાસ-નોકર વગેરેના રૂપમાં અનેકવાર અથવા અનંતવાર સમજી લેવું જોઈએ.
ઉદ્દેશક: ૮ (૧) કોઈપણ મહર્તિક દેવ હાથી(સર્પના) રૂપમાં, મણીના રૂપમાં, વૃક્ષના રૂપમાં ઉત્પન્ન થઈ શકે છે. ત્યાં તિર્યંચના ભવમાં પણ તે અર્ચિત-પૂજિત થઈ શકે છે. ત્યાંથી મનુષ્ય બનીને સિદ્ધ-બુદ્ધ થઈ શકે છે. (૨) વાંદરા, કુકડા, દેડકા પણ મરીને નરકમાં ઉત્કૃષ્ટ સ્થિતિમાં ઉત્પન્ન થઈ શકે છે. આ પ્રકારે સિંહ, વ્યાધ્ર(વાઘ), કાગડો, ગિદ્ધ, બીલાડી, મોર, આદિ, પણ નરકમાં ઉત્પન્ન થઈ શકે છે. ત્યાંથી નિકળીને સંસાર ભ્રમણ કરી શકે છે. અથવા મનુષ્ય બનીને મોક્ષમાં પણ જઈ શકે છે.
ઉદ્દેશક: ૯ પાંચ દેવ: (૧) ભવ્ય દ્રવ્ય દેવ-મનુષ્ય અને તિર્યંચ અવસ્થામાં રહેલ જેણે દેવનું આયુષ્ય બાંધેલ છે તેને "ભવ્ય દ્રવ્યદેવ" કહેવાય છે. (૨) નર દેવ– છ ખંડના અધિપતિ, ૬૪ હજાર મુકુટબંધ રાજાઓના સ્વામી, ૯ નિધાન, ૧૪ રત્ન વગેરે ઋદ્ધિ સંપન્ન ચક્રવર્તી "નરદેવ" મનુષ્યદ્ર હોય છે. (૩) ધર્મદેવ-પાંચ મહાવ્રત, સમિતિ ગુપ્તિવંત, ૧૮ પાપના ત્યાગી, શ્રમણ– નિગ્રંથ "ધર્મદેવ" કહેવાય છે. (૪) દેવાધિદેવ– સર્વજ્ઞ, સર્વદર્શી, તીર્થકર ભગવાન દેવાધિદેવ કહેવાય છે. (૫) ભાવદેવ-દેવગતિનું આયુષ્ય ભોગનારા ચારે જાતિના દેવ "ભાવદેવ" કહેવાય છે. (૧) ભવ્યદ્રવ્ય દેવ - ભવ્યદ્રવ્ય દેવમાં યુગલિયાની અપેક્ષા ત્રણ પલ્યોપમની ઉમર હોય છે, જલચરની અપેક્ષાએ 1000 યોજન અવગાહના હોય છે. આગતઃ- સર્વાર્થ સિદ્ધ અને યુગલિયા (૮ + ૧ ઊ ૮૭) આગતિમાં નથી. તેથી ૩૭૧-૮૭ ઊ ૨૮૪ હોય છે. કેમ કે યુગલિયા દેવગતિમાં જાય છે પરંતુ મનુષ્ય કે તિર્યંચ ગતિમાં આવતા નથી. સર્વાર્થ સિદ્ધ દેવ ફરીથી દેવ બનતા નથી, મોક્ષમાં જ જાય છે. ગત : – ગતિમાં ૯૯ દેવના પર્યાપ્ત અને અપર્યાપ્ત છે. અંતરમાં દેવની જઘન્ય ઓછામાં ઓછી ઉમર ૧૦,૦૦૦ વર્ષ અને આગળના ભવમાં દેવાયુ બાધવાથી પહેલાનો સમય અંતર્મુહૂર્ત લેવાયો છે. ઉત્કૃષ્ટ વધુમાં વધુ વનસ્પતિકાલ જેટલું અંતર હોય છે. (૨) નરદેવ - પ્રથમ અને અંતિમ ચક્રવર્તીની અપેક્ષાએ અવગાહના આયુ જઘન્ય, ઉત્કૃષ્ટ છે. એક પહેલી નરક અને ૮૭ જાતના દેવતાથી આવીને જીવ ચક્રવર્તી બની શકે છે; ૧૫ પરમાધામી અને ત્રણ કિલ્વિષી છોડ્યા છે. - નરદેવ – ચક્રવર્તી નરકમાં જ જાય છે. દીક્ષા લીધા પછી તે ચક્રવર્તી (નરદેવ) રહેતા નથી, ધર્મદેવ થઈ જાય છે. પહેલી. નરકની ઉત્કૃષ્ટ ઉમર અને ચક્ર રત્ન ઉત્પન્ન થયા પહેલાની મનુષ્યની ઉમર એ બંને મળીને જઘન્ય અંતર હોય છે. (૩) ધર્મદેવ – દીક્ષા લઈને અંત મુહૂર્તમાં પણ કોઈ કાળ કરી શકે છે. પાંચમાં આરાના અંતમાં અનેક(બે) હાથની અગવાહનાવાળા સાધુ હોઈ શકે છે. છઠ્ઠી–સાતમી નરક, તેઉ–વાયુ અને યુગલિયા (૨+ ૮૫ ૮૬ ઊ ૯૬)માંથી આવીને ધર્મદેવ
...
Page #161
--------------------------------------------------------------------------
________________
jainology II
161
આગમસાર
બનતા નથી. ધર્મદેવ વૈમાનિકમાં જ જાય છે. ત્યાં અનેક પલ્યોપમ(બે પળ)ની ઓછામાં ઓછી ઉમર પ્રાપ્ત કરે છે. આથી અનેક પળ સાધિક જઘન્ય અંતર હોય છે. સાધિક– મનષ્ય ભવમાં દીક્ષા લીધા પહેલાની ઉમરની અપેક્ષાએ છે. (પળ ઊ પલ્યોપમ) (૪) દેવાધિદેવ - પ્રથમ અને અંતિમ તીર્થંકરની અપેક્ષાએ દેવાધિદેવની જઘન્ય ઉત્કૃષ્ટ અવગાહના અને સ્થિતિ કહેવાઈ છે. ત્રણ નરક અને ૩૫ વૈમાનિકમાંથી આવનારા તીર્થકર બની શકે છે. (૫) ભાવદેવ:– ભાવદેવમાં ૧૦૧ મનુષ્ય, ૫ સન્ની તિર્યચ, ૫ અસન્ની તિર્યંચ આ ૧૧૧ આવે છે. અને ૧૫ કર્મ ભૂમિ, ૫ સન્ની તિર્યંચ અને પૃથ્વી, પાણી, વનસ્પતિ આ ૨૩ ના પર્યાપ્ત, અપર્યાપ્ત ૪૬ માં જાય છે. દેવ મરીને અંતર્મુહૂર્ત તિર્યંચ પંચેન્દ્રિયમાં રહીને ફરીથી દેવ થઈ શકે છે. એટલા માટે જઘન્ય અંતર અંતર્મુહૂર્તનું કહેવાયું છે. કાયસ્થિતિ:- ધર્મદેવમાં જઘન્ય કાયસ્થિતિ એક સમય છે. બાકી બધાની જઘન્ય ઉત્કૃષ્ટ કાયસ્થિતિ ભવસ્થિતિ સમાન છે. અલ્પ બહત્વ – બધાથી અલ્પ નરદેવ હોય છે. જે ઉત્કૃષ્ટ ૩૭૦ હોઈ શકે છે. એનાથી દેવાધિદેવ સંખ્યાતગુણા, જે ઉત્કૃષ્ટ ૧૮૩૦ હોય છે. એનાથી ધર્મદેવ સંખ્યાતગુણા, ભવ્યદ્રવ્યદેવ અસંખ્યગુણા, ભાવદેવ અસંખ્ય ગુણા. સંખ્યાઓનું સ્પષ્ટીકરણ - ૨૮૪ ઊ ૧૭૯ ની લટ(૧૦૧ સમુશ્કેિમ મનુષ્ય + ૩૦ અકર્મ ભૂમિ મનુષ્ય + ૪૮ તિર્યંચ) ૭ નરક, ૯૮દેવ આ ભવ્ય દ્રવ્ય દેવની આગતિ છે.
૨૭૫ઊ૧૭૧ ની લટ(તિર્યંચ ૪૦, તેઉવાયુના આઠ ભેદ ઓછા છે.) ૯૯ દેવ ૫ નરક. આ ધર્મદેવની આગતિ છે.
૩૭૦૨૦ ચક્રવર્તી જઘન્ય હોય છે. એની પાછળ ૧૧-૧૧ જન્મેલા હોય છે. આ કુલ ૨૦ x ૧૧ + ૨૦ ઊ ૨૪૦ થાય. ઉત્કૃષ્ટ ૧૫૦ ચક્રવર્તી હોઈ શકે છે. અર્થાત્ ૧૩૦ વધે. ૨૪૦ + ૧૩૦ + ૩૭૦ આ ઉત્કૃષ્ટ નર દેવ ચક્રવર્તીની સંખ્યા છે. ૧૮૩૦ ઊ ૨૦ તીર્થકર જઘન્ય હોય છે. એની પાછળ ૮૩-૮૩ જન્મ્યા હોય છે. આ કુલ ૨૦ x ૮૩ + ૨૦ ઊ ૧૬૮૦ થયા. ઉત્કૃષ્ટ તીર્થકર ૧૭૦ હોઈ શકે છે. અર્થાત્ ૧૫૦ વધ્યા. ૧૬૮૦ + ૧૫૦ ઊ ૧૮૩૦ આ ઉત્કૃષ્ટ દેવાધિદેવની સંખ્યા છે.
ઉદેશક: ૧૦ (૧) આત્માના વિવિધ ગુણધર્મો - ગુણોની અપેક્ષાએ આઠ પ્રકાર કહ્યા છે. (૧) દ્રવ્ય આત્મા(અસંખ્ય પ્રદેશાત્મક આત્મ દ્રવ્ય) (૨) કષાય આત્મા (૩) યોગ આત્મા (૪) ઉપયોગ આત્મા (૫) જ્ઞાન આત્મા (s) દર્શન આત્મા (૭) ચારિત્ર આત્મા (૮) વીર્ય આત્મા(બાલવીર્ય, પંડિત વીર્ય, બાલપંડિત વીર્ય) (૨) પરસ્પર આઠ આત્મા:આત્મા નિયમો
ભજના દ્રવ્ય આત્મા | ૨-ઉપયોગ, દર્શન
પ-કષાય,યોગ, જ્ઞાન, ચારિત્ર, વીર્ય ૨ | કષાય આત્મા | પ-દ્રવ્ય,યોગ,ઉપયોગ,દર્શન, વીર્ય. | ૨- જ્ઞાન,ચારિત્ર ૩ યોગ આત્મા | પ-દ્રવ્ય, કષાય, ઉપયોગ,દર્શન,વીર્ય ૨- જ્ઞાન, ચારિત્ર ૪] ઉપયોગ આત્મા ૨–દર્શન દ્રવ્ય
પ- ઉપર પ્રમાણે ૫ જ્ઞાન–આત્મા | ૩–ઉપયોગ, દર્શન,દ્રવ્ય
૪– કષાય, યોગ, ચારિત્ર, વીર્ય | દર્શન આત્મા | ૨–ઉપયોગ, દ્રવ્ય
૫- ઉપર પ્રમાણે ૭ચારિત્ર આત્મા | પ-કષાય,યોગ છોડીને
૨- કષાય,યોગ ૮ વીર્ય આત્મા | ૩-દ્રવ્ય, ઉપયોગ,દર્શન | ૪- કષાય,યોગ, જ્ઞાન,ચારિત્ર (૩) વિશેષ જ્ઞાતવ્ય(જાણવા યોગ્ય) :- સિદ્ધોમાં ચાર આત્મા છે. દ્રવ્ય, જ્ઞાન, દર્શન, ઉપયોગ. મિથ્યાદષ્ટિમાં અને અજ્ઞાનીમાં જ્ઞાન અને ચારિત્રાત્મા નથી, શેષ ૬ આત્મા છે. સમ્યગુદષ્ટિ અને શ્રાવકમાં સાત આત્મા છે, ચારિત્રાત્મા નથી.
આઠે આત્મામાં આઠે આત્મા હોઈ શકે છે. ભજનાથી હોય અથવા નિયમાથી, કોઈમાં કોઈનો નિષેધ નથી. અર્થાત્ આ આઠ આત્મામાં કોઈપણ પરસ્પર વિરોધી અથવા પ્રતિપક્ષી નથી.
આત્મામાં જ્ઞાન અજ્ઞાન ભજનાથી હોય છે. પરંતુ જ્ઞાન અજ્ઞાન સ્વયં તો આત્મ સ્વરુપ જ છે. અર્થાત્ એમાં આત્મા, નિયમો હોય છે. ૨૪ દંડકના આત્મામાં જ્ઞાન અજ્ઞાન જયાં જે હોય તે રીતે સમજી લેવા. દર્શન અને આત્મામાં પરસ્પર નિયામાં સંબંધ છે. (૪) રત્નપ્રભા પૃથ્વી, દેવલોક, સિદ્ધ શિલા વગેરે... પોતાના સ્વરુપની અપેક્ષા “આત્મા;” પર સ્વરુપની અપેક્ષા "નોઆત્મા" અને બનેની વિવક્ષામાં અવક્તવ્ય (આત્મા નોઆત્મા) છે. આ રીતે બધામાં ત્રણ વિકલ્પ છે. (૫) પરમાણુમાં ઉપરોકત ત્રણે વિકલ્પ છે. ક્રિપ્રદેશી અને ત્રણ પ્રદેશી વગેરેમાં અલગ અલગ પ્રદેશોમાં અલગ વિવેક્ષા હોવાથી એક-અનેક આત્મા, અનાત્મા વગેરે હોવાથી હિસંયોગી, ત્રણ સંયોગી વગેરે અંગ હોય છે.
// શતક ૧૨/૧૦ સંપૂર્ણ |
શતક–૧૩: ઉદ્દેશક-૧ (૧) સંખ્યાત યોજન વિસ્તારવાળા નરકાવાસોમાં ઉત્કૃષ્ટ સંખ્યાત જીવ ઉત્પન્ન થાય છે, ઉત્કૃષ્ટ સંખ્યાત જીવ મરે છે અને જઘન્ય સંખ્યાત જીવ ત્યાં શાશ્વત હોય છે. અસંખ્ય યોજન વિસ્તારવાળા નરકાવાસોમાં ઉત્કૃષ્ટ અસંખ્યાત ઉત્પન્ન થાય છે, ઉત્કૃષ્ટ અસંખ્ય જીવ મરે છે અને જઘન્ય ઉત્કૃષ્ટ શાશ્વત અસંખ્ય જીવ ત્યાં રહે છે.
Page #162
--------------------------------------------------------------------------
________________
162
આગમસાર ઉતરાર્ધ
આ પ્રકારે સાત નરક, ભવનપતિ, વ્યંતર, જયોતિષી અને આઠમાં દેવલોક સુધી સમજવું. આગળના દેવલોકોમાં સંખ્યાતા યોજનના વિસ્તારવાળા વિમાનોમાં અને અસંખ્યાતા યોજનાના વિસ્તારવાળા વિમાનોમાં ઉત્કૃષ્ટ સંખ્યાતા જ જન્મ અને મરે. ઉત્કૃષ્ટ પણ અસંખ્ય નહીં કહેવાના ત્યાં રહેવાની અપેક્ષાએ સંખ્યાત યોજનવાળામાં સંખ્યાત અને અસંખ્ય યોજનવાળામાં અસંખ્ય જીવ હોય છે. આ જન્મવા અને મરવા અને રહેનારા જીવોમાં નિમ્ન ૩૮ બોલોની વિચારણા કરાય છે. વેશ્યા-૧, પક્ષ–૨, સંજ્ઞા-૪, સન્ની-૨, ભવી-૨, જ્ઞાન–૩ અજ્ઞાન-૩, દર્શન–૩, વેદ-૩, કષાય-૪, ઈન્દ્રિય નોઈન્દ્રિય-૬, યોગ-૩, ઉપયોગ–૨ જોડતાં થયા ૩૮.
'૨૮ | ૨૭.
જીવ
જન્મસમયે ખુલાસા-વિવરણ પહેલી નરક
ચક્ષુદર્શન, બે–વેદ, ૫ ઇન્દ્રિય, ૨ યોગ આ ૧૦ ઓછા થયા. બીજીથી છઠ્ઠી
૨૮ માં એક અસની ઓછા થયા. સાતમી નરક | ૨૪ ૨૭ માં ૩ જ્ઞાન ઓછા થયા.
ભવનપતિ વ્યંતર | ૨૯ ૨૮ માં બે વેદ વધ્યા, એક વેદ ઓછો થયો. | જયોતિષી બે દેવલોક ૨૮ ૨૯ માં એક અસન્નિ ઓછો થાય. ત્રીજા દેવલોકથી
૨૮ માં એક સ્ત્રી વેદ ઓછો થાય. રૈવેયક સુધી પાંચ અનુત્તર વિમાન ૨૨ | ૨૭ માં કૃષ્ણ પક્ષી, અભવી, ૩ અજ્ઞાન આ પાંચ ઓછા થયા.
૨૭
૨૮
મૃત્યુ સમયે ખુલાસા–વિવરણ ૧ થી ૩ નરક
અસત્રિ, વિભંગ, ચક્ષ, ૫ ઈન્દ્રિય, ૨ યોગ – ૧૦ નહીં. ૪ થી ૬ નરક | ૨૬ અવધિ જ્ઞાન, અવધિ દર્શન આ બે નથી થતાં (૨૮ માંથી) ૭ મી નરક | ૨૪ મતિ, શ્રુત જ્ઞાન આ બે નહીં (૨૬ માંથી) ભવનપતિ આદિ | ૨૭ વિર્ભાગજ્ઞાન, અવધિજ્ઞાન, અવધિ દર્શન, ૫ ઈન્દ્રિય, ૨ યોગ, ચક્ષદર્શન કુલ ૧૧ નહીં. | બે દેવલોક | ૨૯ | ૨૭ માં અવધિજ્ઞાન, અવધિ દર્શન વધ્યા. ૩ થી રૈવેયક સુધી ૨૮ ઉપરવતુ (ત્રીજી નરક વતુ). ૫ અનુત્તર દેવ | ૨૪. કષ્ણપક્ષી, અભિવી, ૨ અજ્ઞાન. આ ચાર નથી. (૨૮ માંથી ચાર ઓછા થયા.)
મૃત્યુ સમયે ઊં તે ભવના સમાપ્ત થવા પર આગળના ભવનો પ્રથમ સમય. વિશેષ:- અવધિજ્ઞાન, અવધિ દર્શનવાળા(સમ્યફદષ્ટી) ઉત્કૃષ્ટ સંખ્યાતા જન્મે છે મરે છે. અસંખ્ય નહીં. દસ બોલ:
(૧) અનંતરોત્પન્નક આયુષ્યનો પ્રથમ સમય (ર) અનંતરાવગાઢ– ક્ષેત્રમાં પહોંચવાનો પ્રથમ સમય (૩) અનંતરાહારક–આહાર લેવાનો પ્રથમ સમય (૪) અનંતર પર્યાપ્ત-પર્યાપ્ત હોવાનો પ્રથમ સમય (૫) પરંપરાત્પન્નક (૬) પરંપરાવગાઢ (૭) પરંપર આહારક (૮) પરંપર પર્યાપ્ત (૯) ચરમ (૧૦) અચરમ.
આમાં ચાર બોલ પ્રારંભિક ૧-૨-૩ સમયના છે. બાકી ૪ બોલ લાંબા કાળના છે. ચરમ:- તે સ્થાનમાં ક્યારે ય પાછા ન આવનારા(મોક્ષગામી) છે. અચરમ તે સ્થાનમાં પુનઃ આવનારા.
અનંતરના ચારે બોલ નારક દેવતામાં અશાશ્વત છે. તેથી ભજનાથી મળે. પરંપરાના ચારે બોલ શાશ્વત છે. તે નિયમાથી મળે. ચરમ સર્વત્ર નિયમાથી મળે. અચરમ સર્વાર્થ સિદ્ધમાં ન મળે. શેષ સર્વત્ર નિયમાં મળે. આ તત્ત્વ વિચારણામાં નારકી અને દેવતાના જન્મ સમય મૃત્યુ સમય અને પૂરા ભવમાં ૩૮ બોલ અને ૧૦ બોલની વિચારણા છે. સાથે જ ઉત્કૃષ્ટ સંખ્યાતા અથવા અસંખ્યાતા જન્મ, મરે યા પ્રાપ્ત થાય, તેની પણ વિચારણા છે. જેનો સાર એ છે કે (૧) સંખ્યાતા યોજન વિસ્તારવાળા સ્થાનોમાં (૨) નવમાં દેવલોકથી ઉપર અને અવધિજ્ઞાન, અવધિ દર્શનમાં ઉપજવા મરવાની ઉત્કૃષ્ટ સંખ્યા સંખ્યાતા છે. શેષમાં ઉત્કૃષ્ટ અસંખ્યાતા છે. સંપૂર્ણ ભવમાં ઉપલબ્ધ થવાની અપેક્ષાએ સંખ્યાત યોજનવાળા સ્થાનોમાં જઘન્ય ઉત્કૃષ્ટ સંખ્યાતા હોય છે અને અસંખ્યાત યોજનવાળા સ્થાનોમાં જઘન્ય ઉત્કૃષ્ટ અસંખ્યાતા જ હોય છે, ઓછા નથી હોતા.
નરક દેવમાં એક સ્થાનમાં એક જ વેશ્યા નિશ્ચિત હોય છે. તેથી ૩૮ બોલમાં છઃ લેગ્યા ન ગણતા એક જ લેગ્યા ગણી છે. વિશેષ – તિર્યંચ મનુષ્યની અપેક્ષાએ અહીં વિચારણા કરી નથી. (૩) દષ્ટિ – પ્રથમ નરકથી છઠ્ઠી નરક સુધી જન્મ અને મરણની અપેક્ષાએ દષ્ટિ બે છે, મિશ્ર નથી. સાતમી નરકમાં એક મિથ્યા દષ્ટિ જ છે. પૂરા ભવમાં ઉપલબ્ધ થવાની અપેક્ષાએ સાતે નરકમાં બે દષ્ટિ નિયમા મળે છે. મિશ્ર દષ્ટિ– વાળા ભજનાથી મળે છે.
દેવોમાં પણ ગ્રેવેયક સુધી પ્રથમ નરકની સમાન દષ્ટિ છે. અનુત્તર વિમાનના જન્મ, મરણ અને પૂરા ભવમાં એક સમ્યગ્દષ્ટિ જ હોય છે. બાકી બંને દષ્ટિ નથી હોતી. (૪) કોઈપણ લેશ્યાવાળો મનુષ્ય તિર્યંચ મૃત્યુ સમયના અંતમુહૂર્તમાં લેશ્યા પરિવર્તન થઈને પછી એ જ વેશ્યાવાળા નરક દેવમાં જઈ શકે છે. પછી ત્યાં પૂરા જીવન ભર દ્રવ્ય લેશ્યા એક જ રહે છે. ભાવ લેશ્યા બદલાઈ શકે છે.
Page #163
--------------------------------------------------------------------------
________________
jainology II
જીવ
૧ થી ૩ નરક
૪ થી ૬ નરક ૭ મી નરક
163
ભવનપતિ આદિ ૩ વૈમાનિક ત્રૈવેયક અનુત્તર દેવ
પાંચ સ્થાવર વિકલેન્દ્રિય
તિર્યંચ પંચેન્દ્રિય
મનુષ્ય
ઉદ્દેશક : ૨
ઉપયોગની ગતાગત :
જન્મસમયના અને મરણસમયના ઉક્ત બોલોમાં ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૪ દર્શનનું વર્ણન છે. એના આધારથી અને અન્ય વર્ણનના આધારેથી ૧૨ ઉપયોગની આગતિ– ગતિ આ પ્રકારે બને છે.
આગિત
૮(૩+૩+૨) ૮(૩+ ૩ +૨)
૫(૩+૨)
(d+ £ +8)2 (d+ £
+£)?
ગતિ
૭(૩ +૨ +૨) | ૮૭ ૫(ર+૨+૧) ૮૫ ૩(૨+ ૧)
૫૩
અંક બંને
૫(૨+૨+૧) ૮૫ 9(3+2+2) ૮૭ ૫(૩+૨)
૫૫
૩૩
૫૩
૫૮
૮(૩+ ૩+૨) | ૭૮
૫(૩ જ્ઞાન ૨ દર્શન)
૩(૨ અજ્ઞાન ૧ દર્શન) | ૩(૨+૧)
૫(ર+ ૨ +૧)
૩(૨+૧) ૮(૩+૩+ર)
૫(ર+ ૨ +૧) 9(3+2+2)
આગમસાર
ઉદ્દેશક : ૩-૪
(૧) પ્રજ્ઞાપના સૂત્રનું ૩૪ મું પરિચારણા પદ જોઈ લેવું.
(૨) પહેલી નરકથી બીજી નરકમાં નૈરયિક (આકીર્ણ) ઓછા છે. ત્યાં વિસ્તાર– વાળા અવકાશવાળા નરકાવાસ છે. ત્યાં નારકી મહાકર્મ, મહાક્રિયા, મહા– વેદનાવાળા છે. અલ્પ ઋદ્ધિ અલ્પદ્યુતિવાળા છે. આ રીતે આગળ-આગળની નરકમાં સમજી લેવું જોઇએ.
નારકી જીવ અનિષ્ટ અમનોજ્ઞ પૃથ્વી, પાણી, અગ્નિ, હવા, વનસ્પતિના સ્પર્શનો અનુભવ કરે છે. આગળ—આગળની નરકના પૃથ્વીપિંડ પહોળાઈમાં ઓછા અને વિસ્તારમાં વધારેને વધારે છે. નરક કે પૃથ્વીકાય વગેરેના જીવ પણ ત્યાં મહાકર્મ મહાક્રિયા મહાવેદનાવાળા છે. નરક સંબંધી વિસ્તૃત વર્ણન જીવાભિગમ સૂત્રમાં છે. (૩) મધ્ય :- – લોકનું મધ્ય સ્થાન પહેલી નરકના આકાશાંતરમાં અસંખ્યાતમાં ભાગ ગયા પછી આવે છે. નીચા લોકનું મધ્ય સ્થાન ચોથી નરકના આકાશાંતરમાં છે. જે અડધું નજીક છે. તિર્થાલોકનું મધ્ય સ્થાન મેરુ પર્વતની મધ્ય સમભૂમિ ૫૨ બે . ક્ષુલ્લક પ્રતરોના ચાર–ચાર પ્રદેશ મળીને ૮ રુચક પ્રદેશ છે. તે તિરí લોકના મધ્ય સ્થાન રૂપ છે. ત્યાંથી જ ૧૦ દિશાઓ નિકળે છે. અર્થાત્ તે દિશાઓનું કેન્દ્ર સ્થાન છે અને તિરછા લોકનું મધ્યસ્થાન છે. ઉંચા લોકનું મધ્યસ્થાન પાંચમાં દેવ લોકના રિષ્ટ નામના પ્રસ્તર(પાથડા)માં છે. ત્યાં ઊર્ધ્વ લોક મધ્ય છે. ત્યાં સુધી તમસ્કાય પણ છે. તે ઊંચા લોકના મધ્ય સ્થાન સુધી ગઈ છે. દસ દિશાઓનું વર્ણન પહેલા થઈ ગયેલ છે.
(૪) પંચાસ્તિકાયના ગુણ :
(૧) જીવોના ગમનાગમન, ભાષા, ઉન્મેષ, યોગ, પ્રવૃતિ વગેરે ચલ ભાવ છે. તે ધર્માસ્તિકાય દ્વારા હોય છે. (૨) જીવોનું સ્થિત રહેવું, બેસવું, સૂવું, મનનું એકાગ્ર હોવું વગેરે જેટલા પણ સ્થિર ભાવ છે તે અધર્માસ્તિકાયના આધારથી છે. (૩) આકાશાસ્તિકાયનો ગુણ જગ્યા દેવાનો છે. એક આકાશ પ્રદેશમાં એક પરમાણુ રહી શકે છે. એનામાં ૧૦૦ અથવા ૧૦૦૦ પરમાણુ આવી જાય તોપણ સમાવિષ્ટ થઈ જાય છે. એક સાથે અનેક પુદ્ગલ વર્ગણાઓ આકાશમાં રહે છે. એક જ આકાશ ક્ષેત્રમાં અનંત સિદ્ધ ભગવાનના આત્મપ્રદેશ રહી શકે છે. (૪) જીવાસ્તિકાયમાં જ્ઞાન દર્શનનો ઉપયોગ હોવો એ ગુણ છે. ચેતના પણ એનું લક્ષણ છે. (૫) પુદ્ગલાસ્તિકાયમાં 'ગ્રહણ' ગુણ છે. એનાથી ૫ શરીર, ૫ ઈન્દ્રિય, ૩ યોગ, શ્વાસોશ્વાસ વગેરે વિભિન્નરુપમાં પુદ્ગલ ગ્રહણ થતા રહેતા હોય છે.
(૫)અસ્તિકાય સ્પર્શ :
ધર્માસ્તિકાયનો એક પ્રદેશ જે લોક મધ્યમાં છે તે અન્ય ૬ ધર્માસ્તિકાયના પ્રદેશોનો સ્પર્શ કરે છે. લોકાંતમાં છે તે ૩, ૪ અથવા ૫ નો સ્પર્શ કરે. લોક મધ્યમાં અધર્માસ્તિકાયના ૭ પ્રદેશોનો, આકાશાસ્તિકાયના ૭ પ્રદેશોનો સ્પર્શ કરે છે. જીવાસ્તિકાયના અનંત પ્રદેશનો અને પુદ્ગલાસ્તિકાયના પણ અનંત પ્રદેશનો સ્પર્શ કરે છે. કાલ દ્રવ્યથી કયાંક સ્પષ્ટ છે કયાંક નહીં. જયાં છે ત્યાં અનંત કાળથી દૃષ્ટ છે.
અલોકાકાશમાં કોઈ અસ્તિકાય નથી. કેવલ આકાશ છે. તે કોઈનાથી પણ સ્પષ્ટ નથી.
લોકના કિનારા પર બધા અસ્તિકાય આકાશના ૭ પ્રદેશ જ સ્પર્શ કરે છે. ૩–૪ વગેરે નહીં. કેમ કે લોક–અલોક બંનેમાં આકાશ તો છે જ.
બે પ્રદેશી સ્કંધ જઘન્ય ૬ (લોકના કિનારે) ઉત્કૃષ્ટ ૧૨ (લોકની વચ્ચે) પ્રદેશનો સ્પર્શ કરે છે.
ત્રણ પ્રદેશી સ્કંધ જઘન્ય આઠ ઉત્કૃષ્ટ ૧૭ પ્રદેશનો સ્પર્શ કરે છે. ચાર પ્રદેશી જઘન્ય ૧૦ ઉત્કૃષ્ટ ૨૨ પ્રદેશોનો સ્પર્શ કરે છે. પ્રત્યેક આગળના પ્રદેશી કંધમાં પૂર્વ સંધની અપેક્ષાએ જઘન્ય સ્પર્શમાં ૨ પ્રદેશ અધિક કરવા જોઇએ. ઉત્કૃષ્ટ સ્પર્શમાં ૫ બોલ વધારવા જોઇએ.
Page #164
--------------------------------------------------------------------------
________________
આગમસાર- ઉતરાર્ધ
164
જેટલા પ્રદેશ સ્કંધ છે. એનાથી બે ગણા થી બે વધારે કરવાથી જઘન્ય સ્પર્શ નીકળે છે. પાંચ ગણાથી બે વધારે કરવાથી ઉત્કૃષ્ટ સ્પર્શ નીકળે છે. આજ નિયમ સંખ્યાત અસંખ્યાત અનંત પ્રદેશ સુધી સમજવો.
આ અસ્તિકાયોના પ્રદેશો પરસ્પર સમજવામાં એ ધ્યાન રાખવું કે– (૧) લોકાંતમાં જઘન્ય સ્પર્શ હશે. વચ્ચમાં ઉત્કૃષ્ટ સ્પર્શ થશે. (૨) અલોકમાં આકાશ માત્ર છે. (૩) કાળ અઢીદ્વીપમાં જ છે. (૪) જીવ પુદ્ગલ અને કાલ જ્યાં છે ત્યાં જઘન્ય પણ અનંત પ્રદેશ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવ, પુદ્ગલ, સંપૂર્ણ લોકમાં છે.
સંપૂર્ણ ધર્માસ્તિકાય કે અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયના અસંખ્ય પ્રદેશ સ્પર્શ કરે છે. બાકી ત્રણના અનંત પ્રદેશ સ્પર્શ કરે છે. સ્વયંનો સ્પર્શ ન કહેવો. આ રીતે અન્ય પાંચના સમજી લેવા. (૬) અસ્તિકાય અવગાઢ – પહેલાં સ્પર્શનું કથન કહ્યું છે. હવે અવગાઢનું વર્ણન કરવામાં આવે છે.
(૧) સ્વયંનું સ્વયંમાં અગવાહન ન કહેવું. (૨) ધર્માસ્તિકાય વગેરેમાં એક એક પ્રદેશ અવગાઢ કહેવા. (૩) બાકી ત્રણમાં અનંત અવગાઢ કહેવા.
પગલ– જેટલા પ્રદેશી ઢંધ છે, ઉત્કૃષ્ટ એટલા પ્રદેશ અવગાઢ કહેવા અને તેને જઘન્ય એક પ્રદેશ અવગાઢ કહેવા.
સંપૂર્ણ ધર્માસ્તિકાયમાં– અધર્માસ્તિકાયના અસંખ્ય, આકાશસ્તિ કાયના અસંખ્ય પ્રદેશ અવગાઢ છે. શેષ ત્રણ અસ્તિકાયના અનંત પ્રદેશ અવગાઢ છે. સ્વયંને અવગાઢ ન કહેવા. આ પ્રકારે છયે(સંપૂર્ણ) અસ્તિકાયોનું કથન કરવું. (૭) પાંચ સ્થાવર:- એક આકાશ પ્રદેશ પર અસંખ્ય પૃથ્વીકાય આદિ અવગાઢ છે અને વનસ્પતિકાય અનંત અવગાઢ છે. (૮) ધર્માસ્તિકાય આદિ પર કોઈ જીવ બેસી અથવા સૂઈ નથી શકતો. કેમ કે તે અરુપી છે. એનામાં અનંત જીવ રહેતા હોય છે. પ્રકાશ અંધકાર રૂપી છે. એના પર પણ કોઈ બેસી અથવા સૂઈ નથી શક્તા. બેસવું–સૂવું વગેરે કેવલ સ્થૂલ પુગલ પર થઈ શકે છે (૯) લોકમાં સર્વ જઘન્ય પહોળાઈ તિછલોકમાં ક્ષુલ્લક પ્રતરમાં છે. મધ્યમ્ પહોળાઈ પાંચમાં દેવલોકમાં છે, ઉત્કૃષ્ટ પહોળાઈ સાતમી નરકના આકાશાંતર માં છે. ક્ષેત્રની અપેક્ષા તિર્થાલોક બધાથી અલ્પ છે. ઉર્ધ્વલોક અસંખ્યગુણા છે. એનાથી અધોલોક વિશેષાધિક છે.
| ઉદ્દેશક: ૫-૬ (૧) આહારનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્ર આહાર પદના પહેલા ઉદ્દેશાની સમાન છે. (૨) અરુણોદય સમુદ્રમાં રહેલ ચમચંચા રાજધાનીમાં જવાના માર્ગથી ૬૫૬૩૫૫0000 યોજન દક્ષિણ પશ્ચિમમાં અવગાહન કરવા પર ચમરચંચા નામનો આવાસ છે. ૮૪000 યોજન લાંબો, પહોળો, ગોળ છે. અહીં અસુર– કુમાર દેવ ફરવા આવે છે, બેસે છે અર્થાત્ બગીચાની જેમ એનો ઉપયોગ કરે છે. (૩) ઉદાયન રાજા - સિંધુ અને સોવીર વગેરે સોળ દેશના અધિપતિ ઉદાયન રાજા વીતભય નામના નગરમાં રહેતા હતા. એનું રાજ્યક્ષેત્ર અત્યંત વિશાળ હતું. ૩૬૩ નગર અને ખાણો એના રાજ્યમાં હતી. મકાસેના પ્રમુખ ૧૦ મુકુટબંધ રાજા અને અન્ય ઘણા બધા રાજા વગેરે પર પણ એનું આદિ પત્ય હતું. આટલો રાજ્ય સંબંધ હોવા છતાં પણ તે ભગવાન મહાવીર સ્વામીના પરમ ભક્ત અને વ્રતધારી જીવાજીવ આદિ તત્ત્વોના જ્ઞાતા(જાણકાર) શ્રમણોપાસક હતા. અભીચિકુમાર :- ઉદાયન રાજાને પ્રભાવતી નામની રાણી હતી. જે સુકોમળ અને સ્ત્રીના લક્ષણો–ગુણોથી પરિપૂર્ણ હતી. એ પ્રભાવતી રાણીનો આત્મજ અભીચિકુમાર નામનો રાજકુમાર હતો. ઉદાયનરાજાનો તે એક જ પુત્ર હતો. બાલ્યકાળ એનો પુરો થઈ ગયો હતો. રાજ્યકાર્યમાં દેખરેખ કરવા લાગ્યો હતો. ઉદાયનરાજાના કેશિકુમાર નામના એક ભાણેજ હતા. તે એમની પાસે જ રહેતા હતા. તે પણ ગુણ સંપન્ન અને રાજ્ય કાર્ય કરવાને યોગ્ય હતા.
એક દિવસ પૌષધશાળામાં પૌષધ લઈને ધર્મ જાગરણ કરતા ઉદાયન- રાજાને એ સંકલ્પ થયો કે શ્રમણ ભગવાન મહાવીરસ્વામી જે ક્ષેત્રમાં વિચરણ કરે છે અને ધર્મપ્રેમી સજ્જનો એમની સેવા-દર્શન વગેરેનો લાભ લઈ રહ્યા છે, તેને ધન્ય છે. જો વિચરણ કરતાં ભગવાન અહીંયા વીતભયનગરમાં પધારે તો હું પણ યથાયોગ્ય સેવા પયૂપાસના કરું. ઉદાયનને વૈરાગ્ય - ભગવાન એ સમયે ચંપાનગરીમાં વિચરણ કરી રહ્યા હતા. શ્રમણોપાસક ઉદાયનની મનોભાવના જાણીને વિતભય નગરની દિશામાં વિહાર કર્યો. વિચરણ કરતાં કરતાં ભગવાન નગરની બહાર મૃગવન બગીચામાં પધાર્યા. નાગરિકજનો દર્શન કરવા જવા લાગ્યા. રાજા પણ પોતાની સમૃદ્ધિ સહિત દર્શન કરવા ગયા, વંદના કરીને પર્યાપાસના કરતાં કરતાં ભગવાનની સેવામાં બેસી ગયા. રાજા સહિત સમસ્ત પરિષદને ભગવાને ધર્મોપદેશ આપ્યો. ઉપદેશ સભાળીને રાજા અત્યંત હર્ષિત થયા. નિગ્રંથપ્રવચન (ભગવાનના વચનો)ની હાર્દિક પ્રશંસા કરતા એણે નિવેદન કર્યું- હે ભંતે! હું પુત્રને રાજ્ય સોંપીને આપની પાસે દીક્ષા લેવા ઈચ્છું છું. ભગવાને પોતાના(અહાસુહ દેવાણુપ્પિયા) શબ્દોમાં એને સ્વીકૃતિ આપી. ભાણેજને રાજ્ય - નગરીમાં જતા સમયે રાજાના વિચારોમાં પરિવર્તન થયું કે મારો પુત્ર અભિચિકુમાર મને અત્યંત પ્રિયવલ્લભ છે. એ રાજ્ય મેળવીને એમાં આસક્ત બનશે તો દુર્ગતિનો ભાગીદાર બનશે. આથી રાજ્ય મારે મારા ભાણેજ કેશીકુમારને આપવું જોઈએ. રાજાનો નવો વિચાર નિર્ણિત રહ્યો અને રાજ્ય કેશીકુમારને આપી દીધું. અભિચિકુમાર અત્યંત નમ્ર, વિનીત, ગુણ સંપન્ન કુમાર હતા. અમનોશ વ્યવહાર હોવા છતાં પણ તે કાંઈપણ ન બોલી શક્યા. પછી યોગ્ય સમયે ઉદાયનરાજાએ દીક્ષા અંગીકાર કરી. મહોત્સવ વગેરે વિસ્તૃત વર્ણન જમાલીના વર્ણન સમાન છે. કેલિરાજા અને પ્રભાવતી રાણી વગેરેએ દીક્ષાની આજ્ઞા આપી. ઉદાયનરાજાએ સંયમ તપનું યોગ્ય વિધિએ પાલન કર્યું. અંતમાં સંપૂર્ણ કર્મક્ષય કરી સમસ્ત દુઃખોનો અંત કરી દીધો. અભીચિકુમારનું ચંપામાં જવાનું - અભિચિકુમારને કોઈ સમય રાત્રિમાં ચિંતન કરતાં રાજ્ય સંબંધી ધટિત ધટનાની સ્મૃતિ થઈ. માનસિક વેદના વધી અને પિતા ઉદાયનરાજા માટે અત્યંત અપ્રીતિકારક વિચાર ઉત્પન્ન થયો કે હું ઉદાયનનો પુત્ર અને પ્રભાવતીનો
Page #165
--------------------------------------------------------------------------
________________
jainology II
આત્મજ છું. મને છોડીને ભાણેજને રાજ્ય આપ્યું. આ મારી સાથે અત્યંત અનુચિત કર્તવ્ય કર્યું. વગેરે સંકલ્પોથી એનું મન ત્યાંથી રાજ્ય છોડીને અન્યત્ર ચાલ્યા જવા માટે થઈ ગયું અને પિતા ઉદાયનના માટે અપ્રીતીભાવ થઈ ગયો.
સંપૂર્ણ તૈયારી કરીને પોતાના પરિવાર અને ધન સામગ્રી સહીત તે ગ્રામાનુ– ગ્રામ થતા ચંપાનગરીમાં રાજા કોણિકની પાસે પહોંચી ગયા અને । સુખ– પૂર્વક રહેવા લાગ્યા.
અભીચિ શ્રમણોપાસક :- સંયોગવશ ત્યાં એને ધાર્મિક સંયોગ પણ મળ્યો. કેમકે કોણિક રાજા પણ ભગવાનના પરમ ભક્ત હતા. અનુક્રમથી અભીચિકુમાર પણ વ્રતધારી જીવાજીવ વગેરે તત્ત્વોના જ્ઞાતા શ્રમણોપાસક બની ગયા. પરંતુ ઉદાયનરાજા પ્રતિ જે મહાન અપ્રીતીભાવનો સંકલ્પ હતો તેનું પરિમાર્જન ન કર્યું.
વિરાધક ગતિ :– શ્રાવકવ્રતોના પૂર્ણ શુદ્ધ-પાલન કરતા અંતિમ સમયમાં એણે સંથારો ગ્રહણ કર્યો. ૧૫ દિવસ ચોવિહારો સંથારો પણ ચાલ્યો. બાહ્ય વિધિ આલોચના શુદ્ધિ આદિ પણ કરી. પરંતુ અંતરમનમાં પિતાના કર્તવ્ય પ્રતિ જે ખટકો હતો, અપ્રીતીરુપ માનસીક આંતરદુઃખ, અભાવના કણ હતા એનું શુદ્ધિકરણ એ સમયે પણ ન કર્યું. આ કારણે વ્રત પાલન અને વ્રત શુદ્ધિ બધુ નિષ્ફળ ગયું. અસુરકાયના આતાપ જાતિના દેવસ્થાનનું આયુબંધ થયો અને વિરાધક થઈને અસુરકુમાર જાતિમાં દેવરુપમાં ઉત્પન્ન થયા. વિરાધક કેમ ? :– અંતર મનમાં દુઃખ અને ખટક માત્રથી વિરાધક થયા. પરંતુ હિંસા અનુબંધી કોઈ સંકલ્પ, રૌદ્રધ્યાન અથવા નિંદા, કદાગ્રહ ન હતા. આ કારણ સંસાર વૃદ્ધિ અને નરક, તિર્યંચ વગેરે ગતિમાં ન ગયા પરંતુ શ્રાવકવ્રત વગેરેના આચરણ પ્રકૃતિ ભદ્રતા, વિનીતતા વગેરે કારણોથી દેવ બન્યા. ભાવોની પૂર્ણ શુદ્ધિ પવિત્રતા ન હોવાથી તે ધર્મના વિરાધક બન્યા.
ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે. ત્યાં સંયમ અંગીકાર કરી સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી સિદ્ધ થશે. શિક્ષા :– (૧) રાજા હો અથવા દીક્ષાર્થી હો કેવળ એકપક્ષીય ચિંતનથી નિર્ણય ન લેવો જોઇએ. એના પ્રતિપક્ષી બીજા પાસાનો વિચાર અવશ્ય કરવો જોઇએ. સાથે આવા ગંભીર વિષયોમાં કોઈ સાથે સલાહ વિચારણા પણ અવશ્ય કરવી જોઇએ. કારણકે હિત ઈચ્છવા છતાં પણ કોઈનું અહિત થવાનો પ્રસંગ ન બને.
(૨) બીજાની ગમે તેવી ભૂલ અને વ્યવહાર હોય પરંતુ હાર્દિક શુદ્ધિપૂર્વક માફ કરીને શાંત પવિત્ર બની જવું જોઇએ. નહીંતર આપણી બધી સાધનાઓ નિષ્ફળ થઈને વિરાધકપણું અવશ્ય પ્રાપ્ત થાય છે. સામેવાળાનું કાંઈપણ નુકસાન નથી થતું એટલા માટે બાહ્ય વ્યવહારમાં સંથારો, ક્ષમાપના અને વ્રત પાલન હોવા છતાં પણ ભાવોની શાંતિ સમાધિ અને પવિત્રતા નિર્મળતા હોવી આરાધના માટેનું પરમ આવશ્યક અંગ સમજવું જોઇએ. જીવનના સંકલ્પિત ભાવોને અંતિમ સમયે પણ યાદ રાખીને કાઢવા અને માનસિક શુદ્ધિ કરવાનું ક્યારે પણ નહીં ભૂલવું જોઇએ અને ઉપેક્ષા પણ કરવી જોઇએ નહીં.
કેટલાય સાધુ અથવા શ્રાવક દૈવસિક, પાક્ષિક, સાંવત્સરિક, ક્ષમાપના વ્યવહારથી તો કરી જ લે છે. પરંતુ કેટકેટલા પ્રતિ એમને મનદુઃખ, ખટકો, નિંદા, તિરસ્કારનો ભાવ, મેલીદષ્ટિ, અશુદ્ધવ્યવહાર, એલર્જી, ચિડ વગેરે ભરેલા હોય છે. તે બધી અયોગ્ય અવસ્થાઓ, સ્થિતિઓ એનાથી સાધનાના પ્રાણ નષ્ટ થાય છે. આવી સ્થિતિમાં તપોનિષ્ટ અને ક્રિયાનિષ્ટપણું નિષ્ફળ જાય છે.
165
આગમસાર
અભીચિકુમારના આ કથાનકથી સાધકોને સદા પ્રતિસમય ભાવ શુદ્ધિ અને વિચારોની પવિત્રતા માટે જાગૃત રહેવાની કાળજી રાખવી જોઇએ. ત્યારે સાધનાઓનો સાચો જીવંત આનંદ પ્રાપ્ત થઈ શકે છે.
ઉદ્દેશક : ૭
(૧) મન અને ભાષાના પુદ્ગલ ગ્રહણ કરીને એ સમયે છોડી દેવાય છે વધારે સમય એનું આત્માની સાથે અસ્તિત્વ નથી રહેતું. તેથી મન અને ભાષાને આત્માથી ભિન્ન કહેવાયેલ છે. કાયા આત્માની સાથે લાંબો સમય સુધી રહે છે. કાયાનો સ્પર્શ અને છેદનનું જ્ઞાન અને અનુભવ આત્માને હોય છે. પરંતુ એના વિનાશમાં આત્માનો વિનાશ નથી થતો. આ કારણે કાયાને આત્મા અને આત્માથી ભિન્ન બંને મનાય છે.
મન અને ભાષા રૂપી છે, અચિત છે. મન અને ભાષાના પ્રયોગના સમયે જ મન અને ભાષા છે. પહેલા અને પછી મન કે ભાષા નથી અને એ જ સમયે એનું ભેદન હોય છે. પહેલા અથવા પછી નહીં. આ બંને જીવોના જ હોય છે. અજીવોના નહીં.
કાર્પણ કાયા અતિ સૂક્ષ્મ હોવાથી, કાયા અરૂપી, રૂપી બંને કહેવાય છે. સચેત—અચેત બંને કાયાના પ્રકાર છે. જીવિત અને મૃત શરીરની અપેક્ષાએ જીવોની પણ કાયા છે. અજીવોને પણ પોતાના અસ્તિત્વ અવગાહના રુપ કાયા છે. પહેલાં અને પછી પણ કાયા છે તથા પહેલાં અને પછી પણ એનું ભેદન થાય છે.
આ પ્રકારે મન–વચનની અપેક્ષા કાયાનું સ્વરૂપ કંઈક અલગ જ બતાવ્યું છે. મન અને વચનના સત્ય,અસત્ય,મિશ્ર અને વ્યવહાર એમ ચાર, ચાર ભેદ છે અને કાયાના ઔદારિક, ઔદારિક મિશ્ર,વૈક્રિય, વૈક્રિય મિશ્ર,આહારક,આહારકમિશ્ન,અને કાર્પણ કાય યોગ એમ સાત ભેદ છે.
(૨) મરણઃ– મરણના પાંચ પ્રકાર કહેવાયા છે. યથા- ૧. આવીચિ મરણ– પ્રતિ સમય જે આયુ કર્મ ક્ષય થઈ રહ્યું હોય છે તેની અપેક્ષાએ આવીચિ મરણ થઈ રહ્યું છે. ૨-૩. અવધિ મરણ અને આત્યંતિક મરણ– જે નરકાયુ વગેરેના પુદ્ગલો અત્યારે ભોગવાઈ રહ્યા છે તે પુનઃ ભવિષ્યમાં ક્યારેય નહી ભોગવાય. અર્થાત્ જીવ મોક્ષમાં ચાલ્યો જાય તો એ આયુષ્ય પુદ્ગલોની અપેક્ષાએ જીવનું આત્યંતિક— મરણ છે. જે આયુષ્ય કર્મના પુદ્ગલ અત્યારે ભોગવી લીધા છે, પછી ક્યારે ય ગ્રહણ કરી, બંધ કે ઉદય થાય તો એની અપેક્ષાએ કાંઈક થોડા સમયને માટે મરણ થયું માની લેવાય. તેથી તેને અવધિ(થોડા કાળને માટે) મરણ કહેવાયું છે. ૪. બાલ મરણ— આ વલય મરણ વગે૨ે ૧૨ પ્રકારના છે. યથા– (૧) વલય મરણ—ગળું દબાવીને કે મરોડીને મરવું. (૨) વશાત મરણ– વિરહવ્યથાથી પીડિત થઈને મરવું(મસ્તક પછાડીને, છાતી ફૂટીને, અંગોપાંગ પર ઈજા પહોંચાડીને મરવું.) (૩) અંતઃશલ્ય મરણ— તીર, ભાલા વગેરે થી વીંધાઈને મરવું. (૪) તદ્ભવ મરણ– ફરીથી વર્તમાન ભવ પ્રાપ્ત કરવા માટે મરવું (કાશી કરવત લેવું વગેરે) (૫) પર્વત આદિથી નીચે પડીને મરવું. (૬) વૃક્ષ આદિથી કુદીને મરવું. (૭) પાણીમાં ડૂબીને મરવું. (૮) અગ્નિમાં બળીને
Page #166
--------------------------------------------------------------------------
________________
આગમસાર- ઉતરાર્ધ
166
મરવું. (૯) ઝેર ખાઈને મરવું. (૧૦) તલવાર વગેરે શસ્ત્રથી કપાઈને મરવું. (૧૧) ફાંસી ખાઈને મરવું. (૧૨) પશુપક્ષી દ્વારા શરીર ભક્ષણ કરાવીને મરવું. આ રીતે કોઈપણ પ્રકારે કષાયોના વશીભૂત થઈને મરવું, તે બાલ મરણ છે. ૫. પંડિત મરણ - પાદોપગમન અને ભક્ત પ્રત્યાખ્યાન આ બે પ્રકારનું પંડિત મરણ છે. આ બંને નિહારિમ અનિહારિમ બે પ્રકારના હોય છે, મરવા પછી અગ્નિ સંસ્કાર ક્રિયા કરવી અને ન કરવી એ બંનેમાં સંભવ છે. સંથારાના કાલમાં શરીરની પરિકર્મ(ચાલવું, અંગોપાંગ હલાવવા વગેરે) ક્રિયા કરવી, ભક્ત પ્રત્યાખ્યાન પંડિત મરણમાં સંભવ છે. પરંતુ પદોપગમન પંડિત મરણ તો પરિકર્મ રહિત જ હોય છે.
આવીચિ મરણ ના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવની અપેક્ષા પ ભેદ છે. અને ૪ ગતિની અપેક્ષા એના ૨૦-૨૦ ભેદ હોય છે. આ પ્રકારે પ્રથમના ત્રણ મરણના આ ૨૦–૨૦ ભેદ છે. બાલમરણ ના ૧૨ ભેદ છે અને પંડિતમરણના બે ભેદ કહ્યા છે. કુલ ૨૦ + ૨૦ + ૨ + ૧૨ + ૨ ઊ ૭૪ ભેદ અહીં મરણના બતાવ્યા છે.
ઉદ્દેશક: ૮-૧૦ (૧) કર્મ પ્રકૃતિનું વર્ણન પ્રજ્ઞાપના પદ ૨૩ ઉર્શક બે ની અનુસાર જાણવું જોઈએ. (૨) કોઈ જીવ વૈક્રિય લબ્ધિ સંપન્ન હોય તો તે વિવિધ ઈચ્છિત રૂપ બનાવી શકે છે. એનું વર્ણન ત્રીજા શતકના પાંચમા ઉદ્દેશકમાં છે. આ બધી વૈક્રિય શક્તિના અસ્તિત્વની અપેક્ષાએ કથન છે. આવી વિક્રિયાઓ માયાવી, પ્રમાદી સાધુ કરે છે. અપ્રમાદી ગંભીર સાધુ નથી કરતા. (૩) છાઘસ્થિક સમુદ્યાતનું વર્ણન પ્રજ્ઞાપના પદ ૩૬ ની અનુસાર જાણવું જોઇએ.
// શતક ૧૩/૧૦ સંપૂર્ણ ||
શતક-૧૪: ઉદ્દેશક-૧ (૧) આયુબંધના પરિમાણોની અપેક્ષાએ એક દેવસ્થાનની સીમાનું ઉલ્લંઘન થઈ જાય અને બીજા દેવસ્થાન યોગ્ય પરિણામ સુધી ન પહોંચે એ વચ્ચેના પરિણામમાં અટકી જાય અને ત્યાં આયુબંધ કરી કાળ કરે તો જીવ ક્યા સ્થાનના આયુબંધ કરે છે અને ક્યાં જાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં બતાવ્યું છે કે તે સ્થિર થયેલ પરિણામ જ્યાં વધારે નિકટ હોય ત્યાંનું આયુબંધ અને ગતિ હોય છે. યથા–કોઈ વ્યક્તિ માર્ગમાં ચાલી રહેલ છે. એક આરામના સ્થાનથી ૫૦ ફૂટ આગળ વધી ગયો અને બીજું આરામનું સ્થાન ૫૦૦ ફૂટ દૂર છે. એ સમયે મૂશળધાર વરસાદ શરૂ થઈ જાય તો તે વ્યક્તિ નજીકના સ્થાન પર પહોંચીને પોતાની સુરક્ષા કરી લેશે. આવી જ રીતે એ આત્માના પરિણામોને યોગ્ય જે નજીકનું સ્થાન હોય છે, એ સ્થાનનું આયુબંધ અને ગતિ હોય છે. (૨) એકેન્દ્રિયને વિગ્રહગતિ(વાટે વહેતાં) માં ચાર સમય લાગે છે. બાકી બધાને ત્રણ સમય લાગે છે. (૩) વાટે વહેતા અવસ્થાના જીવને અનંતર–પરંપરા અનુત્પન્નક પણ કહેવાયા છે. સ્થાન પર ઉત્પન્ન પ્રથમ સમયવર્તી જીવ અનંતરોત્પન્નક છે. બાકી બધા જ પરમ્પરાત્પન્નક છે. (૪) જન્મના અંતર્મુહૂર્ત બાદ જ આયુબંધ થાય છે. પહેલા નહીં. (૫) દુઃખપૂર્વક ઉત્પન્ન થનારા ખેદોત્પન્નક જીવ કહેવાય છે.
ઉદ્દેશક: ૨ (૧) યક્ષાવેશ ઉન્માદનું છૂટવું એટલું મુશ્કેલ નથી હોતું કે જેટલી મુશ્કેલીથી મોહનો ઉન્માદ છૂટે છે. ચાર ગતિ ૨૪ દંડકમાં બંને પ્રકારના ઉન્માદ હોય છે. નારકને દેવ દ્વારા પણ અશુભ પુલ પ્રક્ષેપથી યક્ષાવેશ ઉન્માદ હોય છે અને દેવોમાં પણ બીજા વિશિષ્ટ શક્તિ (ઋદ્ધિ)સમ્પન્નદેવો દ્વારા આવી પ્રક્રિયા હોય છે. (૨) તીર્થકર ભગવાનના જન્મ, નિર્વાણ વગેરે સમયે દેવ વૃષ્ટિ કરે છે. શક્રેન્દ્રને વર્ષા કરવી હોય તો તે આત્યંતર પરિષદના દેવને બોલાવે છે. પછી તે દેવ આભિયોગિક દેવોને બોલાવે છે અને આભિયોગિક દેવ વર્ષા કરનારા દેવોને બોલાવે છે. આ પ્રકારે જ તમસ્કાય કરવી હોય તો આભિયોગિક દેવ તમસ્કાય કરનારા દેવોને બોલાવે છે. રતિક્રીડાને માટે, પોતાના સંરક્ષણના માટે,સંતાવા માટે, વિરોધી દેવ વગેરેને ભ્રમિત,વિસ્મિત કરવા માટે દેવ તમસ્કાય ઉત્પન્ન કરે છે
ઉદ્દેશકઃ ૩ (૧) સમ્યગુદષ્ટિ દેવ અણગારની અવગણના કરીને વચ્ચેથી જતા નથી, તેઓ વંદન નમસ્કાર કરે છે અને પર્યુપાસના કરે છે. મિથ્યાદષ્ટિ દેવ અવગણના કરી શકે છે. (૨) નૈરયિકોમાં પરસ્પરમાં વિનય સત્કાર સન્માન હાથ જોડવા, પ્રણામ કરવા આસન આપવા વગેરે શિષ્ટાચાર હોતા નથી . એકેન્દ્રિયથી કરી ચઉન્દ્રિય સુધીમાં પણ વિનય,વિવેક હોતા નથી. દેવ,મનુષ્યમાં હોય છે. તિર્યંચ સંક્ષિપંચેન્દ્રિયમાં આસન-દાન સિવાય અનેક શિષ્ટાચાર હોય છે અર્થાત્ પશુઓમાં સામે જવું, પહોંચાડવું ઉડવું વગેરે પણ હોય છે.
ઉદ્દેશક: ૪ (૧)પુદ્ગલ એક વર્ણાદિથી અનેકમાં અનેક વર્ણાદિથી એક વર્ણાદિમાં,રુક્ષથી સ્નિગ્ધમાં આ પ્રકારે પરિવર્તન પરિણમન થતું રહે છે
જીવના પણ ક્યારેક સુખ, ક્યારેક દુ:ખ આ પ્રકારે કર્મોદયથી વિવિધ પરિવર્તન થતાં રહેતા હોય છે. પરમાણુ વગેરે દ્રવ્યની અપેક્ષા શાશ્વત છે, વર્ણાદિની અપેક્ષા અશાશ્વત છે. દ્રવ્યની અપેક્ષા તે અચરમ હોય છે. ક્ષેત્ર કાલ ભાવની અપેક્ષા ચરમ અચરમ બંને હોય છે.
ઉદ્દેશક: ૫ (૧) નારકી અને પાંચ સ્થાવર વિગ્રહ ગતિવાળા જીવ અગ્નિકાયની વચ્ચેથી નિકળે છે પરંતુ બળતા નથી અને અવિગ્રહ ગતિવાળા (ધીમી ગતીથી)નથી નિકળતા.
Page #167
--------------------------------------------------------------------------
________________
jainology II
167
આગમસાર
ત્રણ વિકસેન્દ્રિય વિગ્રહ ગતિવાળા અને અવિગ્રહ ગતિવાળા બંને અગ્નિકાયમાં જાય છે. વિગ્રહ ગતિવાળા બળતા નથી અને અવિગ્રહ ગતિવાળા (ધીમી ગતી વાળા)બળે છે. - તિર્યંચ મનુષ્ય દેવ વિગ્રહ ગતિવાળા (તીવ્રગતિ વાળા) અગ્નિમાં જાય છે અને બળતા નથી. અવિગ્રહ ગતિવાળા ઋદ્ધિ(લબ્ધિ) સંપન્ન જાય છે તે નથી બળતા. જે ઋદ્ધિ સંપન્ન નથી તે કોઈ જાય છે, કોઈ જતા નથી. જે જાય છે તે બળે છે. (૨) નૈરયિકોને શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ, ગતિ, સ્થિતિ, લાવણ્ય, યશ, કીર્તિ અને ઉત્થાન કર્મ બળ વીર્ય પુરુષકાર પરાક્રમ આ દસ અનિષ્ટ મળે છે, દેવોને ઈષ્ટ મળે છે. મનુષ્ય, તિર્યંચમાં ઈષ્ટ, અનિષ્ટ બને હોય છે. શબ્દ, રૂપ, ગંધ અને રસ એ ચાર એકેન્દ્રિયમાં નથી હોતા. તેથી એનામાં હોય છે, બેઈન્દ્રિયમાં ૭ હોય છે. તેઈન્દ્રિયમાં ૮ હોય છે. ચૌરન્દ્રિયમાં ૯ હોય છે.
ઉદ્દેશકઃ ૬ (૧) શકેન્દ્ર ઈશાનેન્દ્ર વિષય ભોગની ઈચ્છા થવા પર દેવલોકમાં જ એક નૂતન ભવન (વિમાન) શધ્યા(પથારી) વગેરે વિકુર્વણા કરે છે અને સનત્કુમારેન્દ્ર વગેરે ઉપરના દેવલોકના ઈન્દ્ર શય્યાની વિદુર્વણા કરતા નથી. પરંતુ સિંહાસનની વિકુર્વણા કરે છે. કેમ કે એને કાય પરિચારણા હોતી નથી. સ્પર્શ પરિચારણા વગેરે હોય છે.
ઉદ્દેશકઃ ૭ (૧) એકવાર ગૌતમસ્વામીના મનોગત સંકલ્પોને જાણીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ વ્યાખ્યાન પછી પરિષદનું વિસર્જન થયા બાદ આ પ્રકારે કહ્યું કે હે ગૌતમ! તું અને હું આજથી નહીં, લાંબા સમયથી જન્મ જન્માંતરથી પરિચિત અને સાથી છીએ. અર્થાત્ આ ભવથી પહેલાં દેવલોકમાં અસંખ્ય વર્ષ સાથે હતા. એના પૂર્વે મનુષ્ય ભવમાં પણ આપણો સાથ હતો અને આ ભવ પછી
તમાં એક સરખા તુલ્ય આત્મ સ્વરૂપમાં સાથે રહેશું. આનાથી ગૌતમસ્વામીને કેવલજ્ઞાન ન હોવાની અધેર્યતામાં બહુ જ શાંતિ અને આશ્વાસન મળ્યું કે મને આ ભવમાં કેવલજ્ઞાન અને મુક્તિની પ્રાપ્તિ અવશ્ય થશે. (૨) ભગવાન અને ગૌતમની આ વાર્તા અથવા તત્વ-જ્ઞાનને અણુત્તર વિમાનના દેવ પોતાની અવધિજ્ઞાનની મનોવર્ગણા લબ્ધિ દ્વારા જાણે છે, જુએ છે. (૩) તુલ્યતા – છ પ્રકારની તુલ્યતા કહેવાય છે.– (૧) દ્રવ્ય (૨) ક્ષેત્ર (૩) કાળ (૪) ભાવ (૫) ભવ (૬) સંસ્થાન. ૧. પરમાણુ-પરમાણુ, ક્રિપ્રદેશી– ક્રિપ્રદેશ યાવત્ અનંતપ્રદેશી-અનંતપ્રદેશી પરસ્પરમાં તુલ્ય હોય છે. એક શુદ્ધ આત્મા બીજા શુદ્ધ આત્માની સાથે તલ્ય થાય છે. આ દ્રવ્ય તત્યતા છે. ૨. આવી રીતે અવગાહનાની અપેક્ષા ક્ષેત્ર તત્યતા હોય છે. ૩. સ્થિતિની અપેક્ષાએ કાળ તુલ્યના હોય છે. ૪. પુદ્ગલના વર્ણાદિની અપેક્ષાએ અને જીવના ગુણોની અપેક્ષાએ ભાવ તુલ્યતા હોય છે. ૫. નરકાદિ દંડકોના ભવની અપેક્ષાએ ભવ તુલ્યતા હોય છે. ૬. પરિમંડલ વગેરે આકૃતિની અપેક્ષાએ સંસ્થાન તુલ્યતા હોય છે. (૪) સંથારામાં આહારાદિના ત્યાગમાં કાળ કરનારી વ્યક્તિ દેવગતિ વગેરેમાં પહોંચતા જ પહેલા વિશિષ્ટ આસક્તિથી, તીવ્રતાથી. આહાર ગ્રહણ કરે છે. પછી ક્રમશઃ તીવ્રતામાં, આસક્તિમાં ઘટાડો થઈ જાય છે. (૫) અનુત્તર વિમાનમાં કેટલાક દેવ લવસત્તમ સંજ્ઞક હોય છે. એની એ સંજ્ઞાનો આશય એ છે કે પહેલાંના મનુષ્ય ભવમાં જો એની ઉમર ૭ લવ પ્રમાણ વધારે હોત તો તે સંપૂર્ણ અવશેષ કર્મક્ષય કરીને એ જ ભવમાં મોક્ષ ચાલ્યા જાત. ૭૭ લવનું એક મુહૂર્ત હોય છે. એક લવ એક મિનિટથી નાનો હોય છે અને સેંકડથી મોટો હોય છે.
અનુત્તર વિમાનના સમસ્ત દેવ એટલા અલ્પકર્મી હોય છે કે જો તે પૂર્વ ભવમાં એક છઠની તપસ્યા વધુ કરી લે, એટલી ઉમર વધુ હોય તો તે એ જ ભવમાં બધા કર્મોનો ક્ષય કરી શકે.
ત્યાં અણુત્તર દેવોના શબ્દ, રૂપ વગેરે બધા લોકથી ઉત્તમ, શ્રેષ્ઠ, શ્રેષ્ઠતમ હોય છે. એનાથી અધિક ઊંચા ક્યાં ય પણ શબ્દાદિ વિષય હોતા નથી. અર્થાત એના પૌગલિક સુખ-સંસારના સમસ્ત જીવોના સુખથી અણુત્તર હોય છે. એટલા માટે તે અણુત્તર દેવ કહેવાય છે.
ઉદેશક: ૮ (૧) સાતે નરક પૃથ્વી અને વિમાનો વચ્ચે અસંખ્ય યોજનાનું અંતર છે. રત્નપ્રભા પૃથ્વી અને જ્યોતિષીનું અંતર ૭૮૦ યોજનાનું છે. સિદ્ધશિલા અને અનુત્તર વિમાનનું અંતર ૧૨ યોજનાનું છે. સિદ્ધશિલાથી અલોકનું અંતર ઉભેંઘાંગુલના દેશોન એક યોજન પ્રમાણ છે (૨) રાજગૃહી નગરમાં ભગવાન અને ગૌતમસ્વામીની સામે રહેલ શાલ- વૃક્ષના સંબંધમાં ગૌતમ સ્વામીના પૂછવા પર ભગવાનને કહ્યું કે આ શાલવૃક્ષનો જીવ અહીંથી મરીને આ નગરીમાં ફરીથી શાલવૃક્ષ રૂપમાં જન્મ લેશે. ત્યાં તે લોકો દ્વારા પૂજિત સન્માનિત થશે, દેવાધિષ્ઠિત થશે. પછી ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ થઈ જશે.
આ શાલવૃક્ષની શાખાનો મુખ્ય જીવ મરીને વિદ્યાચલ પર્વતની તળેટીમાં માહેશ્વરીનગરમાં શાલવૃક્ષના રૂપમાં ઉત્પન્ન થશે. ત્યાં તે વંદિત, પૂજિત અને દેવાધિષ્ઠિત થશે. એના પછી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ મોક્ષ જશે.
આ ઉબર વૃક્ષની શાખાનો જીવ પાટલિપુત્ર નગરમાં પાટલી વૃક્ષના રૂપમાં ઉત્પન્ન થશે. બાકીનું વર્ણન ઉપર પ્રમાણે સમજવું. તે કાલે, તે સમયે અંબડ પરિવ્રાજકનાં સાતસો શિષ્યો ગ્રીષ્મકાળની ગરમીમાં વિહાર કરી રહ્યા હતાં. અમ્બડ શ્રાવકનું વર્ણન ઔપપાતિક સૂત્ર થી જાણવું. (નોંધઃ એકેન્દ્રીયના જીવો–પૃથ્વી, પાણી અને વનસ્પિતિના જીવો કેવલી, તીર્થકર અને અણગારોને સંયમ યાત્રામાં સહાયરૂપ થાય છે. વૃક્ષ છાયડો આપે છે તથા આશ્રયરૂપ થાય છે. આ કારણે તે જીવોને શુભ કર્મનો બંધ થાય છે. તેમાંના કેટલાક જીવો પરંપરાથી કે સીધા પણ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી, સર્વકર્મનો ક્ષય કરી, મકિત પણ પામી શકે છે.) (૩) અવ્યાબાધ દેવઃ- આ દેવ પોતાની દૈવિક શક્તિ દ્વારા કોઈ વ્યક્તિની આંખોની પલક પર ૩૨ પ્રકારના નાટક દેખાડી શકે છે. એવું કરતાં પણ તે વ્યક્તિને જરાપણ બાધા પરેશાની થવા દેતા નથી. આ સાતમા લોકાંતિક દેવ છે.
આ
છે
Page #168
--------------------------------------------------------------------------
________________
આગમસાર– ઉતરાર્ધ
168
(૪) શક્રેન્દ્ર દેવેન્દ્ર :– પોતાની શક્તિથી કોઈપણ વ્યક્તિના માથાનું છેદન કરી, ચૂર્ણ–ચૂર્ણ કરી કમંડલમાં નાખી દે અને પછી એ જ સમયે ચૂર્ણ જોડી દે. આ બધું એટલી બધી ઝડપ અને ચીવટની સાથે કરી શકે છે કે એ પુરુષને જરાપણ તકલીફ થવા દેતા નથી, દૈવિક શક્તિથી સ્વલ્પ દુ:ખ પણ ઉપર કહેલ કાર્યમાં થતું નથી.
(૫) જુંભક દેવ = • આ દેવ ક્રીડામાં અને મૈથુન સેવન પ્રવૃત્તિમાં આસક્ત રહેતા હોય છે. આ તિń લોકના વૈતાઢય પર્વતો પર રહે છે. જેના પર સંતુષ્ટ થઈ જાય તેને ધન માલ વગેરેથી ભરપૂર કરી દે છે અને જેના પર રુષ્ટ થઈ જાય એને કેટલાક પ્રકારની હાનિ પહોંચાડે છે. આ એક પ્રકારના વ્યંતર જાતિના દેવ છે. ૧૫ કર્મભૂમિના ક્ષેત્રોમાં અને દેવકુરુ, ઉત્તરકુરુ ક્ષેત્રના કંચન ગિરિ પર્વતો પર ચિત્ર, વિચિત્ર, યમક નામના પર્વતો પર તેઓ રહે છે. તેમની એક પલ્યોપમની ઉંમર સ્થિતિ હોય છે.
આ દેવોના મનુષ્ય લોકના આહાર, પાણી, ફલ વગેરે પર અધિકાર હોય છે. એનામાં હાનિ–વૃદ્ધિ કરી શકે છે. એના દસ નામથી જ એના કાર્ય સ્પષ્ટ થાય છે. જેમ કે (૧) અન્નદ્રંભક (૨) પાનદ્રંભક (૩) વસ્ત્રદ્રંભક (૪) લયન (મકાન) ભૂંભક (૫) શયન જુંભક (૬) પુષ્પશૃંભક (૭) ફલજ઼ભક (૮) ફલ પુષ્પદ્રંભક (૯) વિદ્યાજુંભક (૧૦) અવ્યક્ત અથવા અધિપતિશ્રૃંભક સામાન્ય રૂપથી બધા પદાર્થો પર આધિપત્ય રાખવાવાળા અવ્યક્ત શૃંભક હોય છે.
ઉદ્દેશક : ૯
(૧)ભાવિતાત્મા અણગાર કર્મ લેશ્યાને અર્થાત્ ભાવલેશ્યાને જાણી શકતા નથી પરંતુ ભાવ લેશ્યાવાળા સશરીરી જીવને જાણે જુએ છે (૨) સૂર્ય, ચંદ્રના વિમાનથી જે પ્રકાશ નિકળે છે, તે રૂપી દ્રવ્ય લેશ્યા કે પુદ્ગલો થી નીકળે છે અર્થાત્ પૃથ્વીકાયિક જીવોના શરીરથી પ્રકાશ નિકળે છે.
(૩) નારકી જીવોને અનિષ્ટ અને દુઃખકર પુદ્ગલોનો સંયોગ હોય છે. પરંતુ દેવોને ઈષ્ટ અને સુખકારી પુદ્ગલ સંયોગ હોય છે. (૪) મહર્દિક દેવ હજારો રૂપ બનાવી, એ બધા દ્વારા એકી સાથે ભાષા બોલી શકે છે. તે ભાષા એક જ હોય છે, હજાર હોતી નથી. (૫) સૂર્ય વિમાનના પૃથ્વીકાયિક જીવોને આતાપ નામની પુણ્ય પ્રકૃતિનો ઉદય હોય છે. સૂર્ય જ્યોતિષી દેવોના ઈન્દ્ર પણ છે. આથી સૂર્યને અને સૂર્યના અર્થને શુભ માનેલ છે.
(૬) અણગાર સુખ :– એક મહિનો સંયમ પાલન કરનારા અણગાર વ્યંતર દેવોના સુખનું ઉલ્લંઘન કરી જાય છે. આ ક્રમથી બે મહિનાથી બાર મહિના સુધી સમજવું જોઇએ.
એક મહીનો ઊ વ્યંતર, બે મહીના ઊ નવનિકાય, ત્રણ મહિના ઊ અસુર– કુમાર, ચાર મહીના ઊ ગ્રહ નક્ષત્ર તારા, પાંચ મહીના ઊ સૂર્ય ચંદ્ર, છ મહીના ઊ પહેલા—બીજા દેવલોક, સાત મહીના ઊ ત્રીજો, ચોથો દેવલોક, આઠ મહીના ઊ પાંચમો છઠો દેવલોક. નવ મહીના ઊ સાતમો, આઠમો. દેવલોક, દસ મહીના ઊ ૯ થી ૧૨ દેવલોક, અગિયાર મહીના ઊ નવ પ્રૈવેયક, બાર મહીના સંયમ પાલન કરનારા અણગાર અણુત્તર વિમાનના દેવોના સુખનું ઉલ્લંઘન કરી શકે છે.
આ સંયમમાં ભાવિત આત્માના આત્મિક આનંદનો એક અપેક્ષિત મધ્યમ કક્ષાનો માનદંડ બતાવ્યો છે. કેમ કે કેટલાક જીવો અંતર્મુહૂર્તમાં મુક્તિ પ્રાપ્ત કરી લે છે.
ઉદ્દેશક : ૧૦
(૧) કેવલી અને સિદ્ધ ભગવાન જ્ઞાનમાં બધી અપેક્ષાથી સમાન હોય છે. કેવલી બોલે છે અર્થાત્ તે જ્ઞાનનું કથન કરી શકે છે. પરંતુ સિદ્ધભગવાન ઉત્થાન કર્મ બલ વીર્ય વગેરેનો અભાવ હોવાથી વચન પ્રયોગ કરતા નથી. આ પ્રકારે કેવલી ઉઠવું, બેસવું, ચાલવું વગેરે શારીરિક ચેષ્ટાઓ કરી શકે છે. સિદ્ધ ભગવાન શરીરના અભાવથી આ ક્રિયાઓ કરતા નથી.
// શતક ૧૪/૧૦ સંપૂર્ણ ॥ શતક–૧૫ ગોશાલક વર્ણન
(નોંધ : ગોશાલકનું અધ્યન વાંચવા માટે તપસ્યા, નિવી, આયંબીલ વગેરે જરુરી છે. તેનું એક કારણ એ છે કે ધર્મઅનુરાગી જીવને તીર્થંકર પ્રભુ પ્રત્યે અવિનય કરનાર પર કષાયના ભાવો આવી શકે છે. જો તપ સાથે અધ્યન થઇ રહયું હોય તો શુભ ભાવોની પ્રધાનતા રહે છે, તેમજ તપના કારણે શરીરમાં શકતિની પ્રચુરતા ન હોવાના કારણે ભાવો અને શબ્દોમાં કષાયની ગંભાવના નહીંવત થઇ જાય છે. વ્યાખ્યાતા પણ બહુધા સ્થિવર જ હોય છે. અન્ય કોઇ દેવ દ્વારા અહિત થાય તેના કરતા આત્મા સ્વયં પોતાનું અહિત વધારે કરી શકે છે. સામાયિકમાં પણ અનુભવ અને અભ્યાસ હોવાથી કષાય નિગ્રહ–મંદ રહી શકે છે. )
આ ભરત ક્ષેત્રમાં શરવણ નામનું સન્નિવેશ—નગર હતું. એ સન્નિવેશમાં ગોબહુલ બ્રાહ્મણ રહેતો હતો. જે વેદ વગેરેનો જાણકાર હતો. એને એક બહુ જ મોટી ગોશાલા હતી. એકવાર મંખલિ નામનો મંખ ભિક્ષાચર પોતાની ભદ્રા પત્ની સાથે ચાલતાં ચાલતાં એ શરવણ નગરીમાં આવ્યો તે ચિત્રફલક(ફોટો– તસ્વીર) હાથમાં રાખીને ભિક્ષા માંગતો હતો. ચાતુર્માસ રહેવાને માટે એણે શોધ કર્યા પછી પણ કોઈ જગ્યા ન મળી. તો એણે ગોબહુલ બ્રાહ્મણની ગોશાલામાં જ ચાર્તુમાસ કર્યું. એની ભદ્રા પત્ની ગર્ભવતી હતી. ત્યાં જ એણે બાળકને જન્મ દીધો બારમા દિવસે એનું અર્થ સંપન્ન નામ રાખ્યું 'ગોશાલક'– (ગોશાલામાં જન્મ લેનાર). યુવાન અવસ્થામાં તે ગૌશાલક પણ પિતાની જેમ તસ્વીર હાથમાં લઈને આજીવિકા કરવા લાગ્યો.
ભગવાન મહાવીર :– એ કાળમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ માતા–પિતાના દિગંવત થયા પછી પોતાની ગર્ભગત પ્રતિજ્ઞા પૂર્ણ થવાથી એકલા પોતે જ દીક્ષા અંગીકાર કરી, વિચરણ કરતા પહેલો ચાતુર્માસ અસ્થિક ગ્રામમાં કર્યું. એ વર્ષે ભગવાને નિરંતર ૧૫–૧૫ ઉપવાસની તપસ્યા કરવાનો સંકલ્પ કર્યો હતો. બીજા વર્ષે ભગવાને મહિના—મહિનાના ઉપવાસની તપસ્યા શરૂ કરી અને બીજું ચોમાસું રાજગૃહી નગરીમાં નાલંદા પાડાની બહાર તંતુવાય શાળાના એક રૂમમાં કર્યું.
ગોશાલક અને ભગવાનનો સંયોગ ઃ– સંયોગવશ મંખલિ પુત્ર ગોશાલક પણ ફરતાં–ફરતાં એ નગરીમાં એ પાડામાં પહોંચી ગયો. ક્યાં ય પણ રહેવાનું સ્થાન ન મળતાં તે પણ એજ તંતુવાય શાળામાં આવીને કોઈ રૂમમાં રહી ગયો.
Page #169
--------------------------------------------------------------------------
________________
jainology II
169
આગમસાર
ભગવાનનું પ્રથમ માસખમણ પૂરું થયું. પારણાં માટે રાજગૃહી નગરીમાં ગયા. ગોચરીમાં ભ્રમણ કરતાં એમણે વિજય શેઠના ઘરમાં પ્રવેશ કર્યો, વિજય શેઠે ભગવાનને આવતાં જોયા, ઉઠીને સામે ગયા અને આદર-સત્કાર વિનય વંદનની સાથે ભગવાનને ભોજનગૃહમાં લઈ ગયા અને શુદ્ધ ભાવોથી પારણા કરાવ્યા. ત્રણે યોગોથી શુદ્ધ નિર્દોષ સુપાત્ર દાન દઈને હર્ષિત થયો. એ સમયે એ પરિણામોમાં એણે દેવાયુનો બંધ કર્યો અને સંસાર પરિત કર્યો. એના ઘરમાં પાંચ દિવ્ય વૃષ્ટિ થઈ, જેમાં વસુંધરાના(સોનૈયાંના) ઢગલા થઈ ગયા. દેવદુંદુભી વાગી. (નોધ: વસુંધરા એટલે પૃથ્વી, પરંપરાથી આ વસુંધરાનો અર્થ સોનાના સિક્કા કરવામાં આવે છે. સોનું એ પણ પૃથ્વીકાય જ છે. બીજી રીતે રત્નો કે ધનના ઢગલા પણ અર્થ થઈ શકે. વિચાર કરતાં સુવર્ણની રેતી કે સુવર્ણના રજકણો ના ઢગલા, એ અર્થ વધારે સંગત લાગે છે. હમણાં પણ જેમ પ્રસંગે ઝરી ઉડાડવામાં આવે છે કે આકાશમાં તારાઓ કરવામાં આવે છે, તેવું જ કાંઈક)
નગરમાં વાત ફેલાઈ ગઈ. ગોશાલક પણ સાંભળીને તત્કાલ ત્યાં જોવા આવ્યો. એણે સારી રીતે તે દશ્ય આખોથી જોયું . ગોશાલક અત્યંત પ્રસન્ન અને આનંદિત થયો. ભગવાનને વંદન-નમસ્કાર કરીને બોલ્યો કે હું આજથી આપનો શિષ્ય છું, આપ મારા ધર્માચાર્ય છો. ભગવાને એનો સ્વીકાર ન કર્યો, નગરમાંથી ચાલતાં પોતાના સ્થાન પર આવીને માસખમણ શરૂ કરી દીધુ, ધ્યાનમાં લીન બની ગયા.
બીજા માસખમણના પારણા આનંદ શેઠના ઘરે થયા. ત્રીજા પારણા સુનંદ શેઠના ઘરે કર્યા. ચોથું પારણું ચોમાસુ સમાપ્ત થવા પર ત્યાંથી વિહાર કરીને કોલ્લાક સન્નિવેશમાં બહુલ બ્રાહ્મણના ઘરે કર્યું. બધાં પારણાનાં સ્થાન પર પંચ દિવ્ય વૃષ્ટિ થઈ. શિષ્યત્વ ગ્રહણ :- ગોશાલકે ભગવાનને ત્યાં ન જોયા તેથી નગરીમાં બહુ જ શોધ્યા પણ ક્યાં ય પત્તો ન લાગ્યો. ત્યારે એણે તંતવાયશાલામાં આવીને કપડાં, ચંપલ વગેરે બ્રાહ્મણોને આપીને દાઢી-મૂંછ સહિત મસ્તકનું મુંડન કરાવ્યું, પૂર્ણ મુંડીત થઈને ભગવાનની શોધમાં નીકળ્યો અને સીધો કોલાક સન્નિવેશમાં પહોંચ્યો. ત્યાં એણે લોકોના મુખે ભગવાનના પારણા પર પંચદિવ્યવૃષ્ટિની વાર્તા સાંભળી. તે સમજી ગયો કે ભગવાન અહીં જ છે, શોધતાં-શોધતાં તે એ નગરીની બહાર માર્ગમાં જતાં ભગવાનની પાસે પહોંચી ગયો. તેણે પુનઃ વિનય વંદન કરીને ભગવાનને નિવેદન કર્યું કે હું આપનો શિષ્ય છું, આપ મારા ધર્માચાર્ય છો. અત્યંત આગ્રહ લગની અને તેનો દ્રવ્ય પરિવેશ જોઈ ભગવાને એને શિષ્ય રૂપમાં સ્વીકાર કરી લીધો. બંને સાથે સાથે વિચરણ કરતાં સમય વીતવા લાગ્યો. તલનો છોડ – એક વખત થોડોક વરસાદ થયા બાદ સાથે વિહાર કરતાં તે સિદ્ધાર્થ ગ્રામથી કુર્મગ્રામ જઈ રહ્યા હતા. માર્ગમાં ફૂલોથી યુક્ત એક તલનો છોડ જોઈ ગોશાલકે પૂછયું કે હે ભગવન્! આ છોડના આ સાત ફૂલના જીવ મરીને ક્યા જશે? ભગવાને ઉત્તર આપ્યો કે આ છોડની એક ફળીમાં સાત તલ રૂપમાં ઉત્પન્ન થશે. ગોશાલકને આ ઉત્તર રુચિકર ન લાગ્યો અને એને અસત્ય કરવાની બુદ્ધિ ઉત્પન્ન થઈ. તે કપટ પૂર્વક ભગવાનથી પાછળ રહી ગયો અને છોડને જડ અને માટીથી ઉખાડીને ફેંકી દીધો અને જલ્દી ચાલીને ભગવાનની સાથે થઈ ગયો. થોડીવારમાં જ ત્યાં વર્ષા થઈ, માટીમાં તે છોડ ફરીથી જામી ગયો અને તે સાત ફૂલના જીવ મરીને એક ફળીમાં સાત તલના રૂપમાં ઉત્પન્ન થઈ ગયા. વૈશ્યાયન તપસ્વીઃ- ભગવાન કૂર્મ ગ્રામની બહાર પહોંચ્યા ત્યાં વૈશ્યાયન બાળ તપસ્વી છઠને પારણે છઠ કરતાં રહેતા હતાં.
એના મસ્તકમાં બહુ જ જૂ પડી ગઈ હતી. તે તાપના કારણે અહીં-તહીં પડતી તો તે તપસ્વી ફરી તેને અનુકંપા ભાવથી મસ્તક પર નાખી દેતો હતો. ગોશાલકને તે જોઈને કૂતુહલ ઉત્પન્ન થયું. ભગવાનથી નજર ચૂકાવીને તે એની પાસે પહોંચ્યો અને વારંવાર એમ કહીને ચિડાવવા લાગ્યો કે "તું મુની છો કે મુનીક(ચસકેલ) છો","તમે સાધુ છો કે જૂનું ઘર છો" વારંવાર કહેતાં તે તપસ્વીની શાંતિ ભંગ થઈ. એણે ગોશાલક પર તેજોલેશ્યા ફેકી. એ વેશ્યા ગોશાલકની પાસે પહોંચતા પહેલાં જ ભગવાને શીત લેશ્યાથી એને પ્રતિહત કરી દીધી. ત્યારે તપસ્વીએ તેજોલેશ્યાને પાછી ખેંચી લીધી અને એણે ભગવાનને જોઈ લીધા અને કહ્યું કે હું જાણી ગયો આ આપનો પ્રભાવ છે. આપે જ મારી વેશ્યાને પ્રતિહત કરી છે. પછી ગોશાલકે ભગવાનને પૂછયું કે ભગવદ્ આ જૂનું ઘર આપને શું કહી રહ્યો છે? ત્યારે ભગવાને તેજોલેશ્યાની વાત સ્પષ્ટ કરી કે હે ગોશાલક! તારી અનુકંપા માટે મેં શીત લેશ્યાથી એની તેજોલેશ્યાને પ્રતિહત કરી. જેનાથી તને કંઈ નુકસાન ન થયું, નહીંતર હમણાં રાખનો ઢગલો થઈ જાત. ગોશાલક સાંભળીને ભયભીત થયો. વંદન નમસ્કાર કરી એણે ભગવાનને પૂછ્યું કે આ તેજોલેશ્યા કેવી રીતે પ્રાપ્ત થાય છે. ભગવાને તેને છઠ-છઠનાં પારણાં કરીને આતાપના લેવી આદિ સંપૂર્ણ વિધિ બતાવી. ગોશાલકનું પૃથ્થકરણ - થોડો સમય કૂર્મ ગ્રામમાં રહીને ભગવાન અને ગોશાલકે ફરીથી સિદ્ધાર્થ ગ્રામની તરફ વિહાર કર્યો. માર્ગમાં તે તલના છોડનું સ્થાન આવ્યું. ગોશાલકે ભગવાનને પૂર્વની વાત યાદ કરાવીને કહ્યું કે તમે જે કહ્યું હતું તે તો મિથ્યા થઈ ગયું. અહીં તલનો છોડ જ નથી. ઉત્તર દેતાં ભગવાને સ્પષ્ટ કર્યું કે હે ગોશાલક! તે મારા કથન પર શ્રદ્ધા ન રાખતાં પાછળ રહીને તેને ઉખાડીને ફેંકી દીધો હતો. આ સારી ઘટના સંભળાવી અને થોડે જ દૂર ઉભેલ તલના છોડનો નિર્દેશ કરતાં બતાવ્યું કે આ તે જ છોડ
નીમાં તે જ સાત ફૂલના જીવ મરીને તલના રૂપમાં ઉત્પન્ન થયા છે. ગોશાલકે ફળી તોડીને તલ ગણીને જોયા. ભગવાનનું કથન સત્ય હતું. ગોશાલક અત્યંત શરમિંદો થયો અને ત્યાંથી ભગવાનને છોડીને ચાલ્યો ગયો. તેજોલબ્ધિ સાધના અને પ્રભાવ :- એણે સર્વપ્રથમ છ મહિનામાં તેજો- લેશ્યાની સાધના કરી. પછી એની પાસે ભગવાન પાર્શ્વનાથની પરંપરાના છ દિશાચર શ્રમણ આવીને મળી ગયા. જેને કાંઈક પૂર્વનું જ્ઞાન પણ અવશેષ હતું. એમણે પૂર્વોમાંથી અષ્ટાંગ નિમિત્ત જ્ઞાન વગેરેનું નિર્મુહણ કર્યું, ગોશાલકનું શિષ્યત્વ સ્વીકાર કરી લીધું. હવે ગોશાલક પોતાને ૨૪માં તીર્થકર કહેતો વિચરણ કરવા લાગ્યો. પોતાનો ભક્ત સમુદાય, શ્રમણ સમુદાય વગેરે પણ તેણે વિસ્તૃત કરી લીધો. નિમિત્ત જ્ઞાન વગેરેનું બળ તેની પાસે હતું. એનાથી તે લોકોને પ્રભાવિત કરવા લાગ્યો. કેટલાક પાર્શ્વનાથ ભગવાનના શ્રમણ પણ તેના ચક્કરમાં આવી ગયા અને એને જ ૨૪માં તીર્થકર સમજીને શિષ્યત્વ સ્વીકારવા લાગ્યા.
Page #170
--------------------------------------------------------------------------
________________
આગમસાર– ઉતરાર્ધ
170
શ્રાવસ્તિ નગરીમાં ગોશાલક અને ભગવાન ઃ– ભગવાન મહાવીર સ્વામી પણ છદ્મસ્થ કાલ પૂર્ણ કરી, કેવલજ્ઞાન, કેવલદર્શન ઉત્પન્ન થવાથી ધર્મોપદેશ દેવા લાગ્યા અને ગૌતમ આદિ હજારો શિષ્યો સહિત વિચરણ કરતાં-કરતાં એકવાર શ્રાવસ્તિ નગરીમાં પધાર્યા અને કોષ્ટક નામના ઉદ્યાનમાં સમોસર્યા.
ગોશાલક પણ વિચરણ કરતાં ભગવાનથી પહેલાં જ શ્રાવસ્તીનગરીમાં આવી ગયો હતો. ત્યાં હાલાહલા નામની કુંભારણ રહેતી હતી. જે ઋદ્ધિ સંપન્ન હતી. તે ગોશાલકની અનન્ય શ્રદ્ધાવાન ઉપાસિકા હતી. ત્યાં ગોશાલક પોતાના આજીવિક સંઘની સાથે એની દુકાનમાં રહ્યો અને પોતાને ૨૪માં તીર્થંકર કહેતા પ્રચાર કરવા લાગ્યો.
સભામાં ગોશાલકનો જીવન પરિચય :– શ્રાવસ્તિ નગરીમાં ગોશાલકના કથનની ચર્ચા ફેલાવા લાગી. ગૌતમ સ્વામી ભગવાનની આજ્ઞા લઈને પારણાને માટે નગરીમાં ગયા. એમણે પણ આ ચર્ચા સાંભળી. બગીચામાં આવીને ભગવાનને નિવેદન કર્યું અને જિજ્ઞાસા પ્રગટ કરી કે ભગવાન આ ગોશાલક કોણ છે અને એનું જીવન વૃત્તાંત શું છે ? ત્યાં નાગરિક જનની પરિષદ પણ બેઠી હતી. ભગવાને ગૌતમ સ્વામીનું સમાધાન કરતાં ગોશાલકના જન્મથી લઈને ત્યાં શ્રાવસ્તીમાં પહોંચવા સુધીનો સારો જીવન વૃતાંત સંભળાવી દીધો. ગોશાલકની સંપૂર્ણ વાર્તા સાંભળીને પરિષદ વિસર્જિત થઈ. નગરમાં વાતો ચાલવા લાગી. ગોશાલક સુધી પણ વાત પહોંચતા વાર ન લાગી. એને પોતાની વાર્તા પ્રકટ થવાથી ગુસ્સો આવવો સ્વાભાવિક છે. તે આતાપના ભૂમિથી ઉતરીને પોતાના સ્થાન પર આવીને બેસી ગયો.
ગોશાલક અને આનંદ શ્રમણ :- ભગવાનની આજ્ઞા લઈને આનંદ નામના સ્થવિર શ્રમણ છઠના પારણે નગરીમાં ગોચરીને માટે ગયા. ભ્રમણ કરતાં તે ગોશાલકના સ્થાનની નજીકથી જઈ રહ્યા હતા. ગોશાલકે આનંદ શ્રમણને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું કે આનંદ ! તું મારી પાસેથી એક દષ્ટાંત સાંભળ ગોશાલકે પોતાનું કથન શરૂ કર્યું.
વ્યાપારીનું દૃષ્ટાંત :– કોઈ એક સમયે કેટલાક વ્યાપારી ધન કમાવા માટે યાત્રા કરવા નીકળ્યા. માર્ગમાં ભયંકર જંગલ આવ્યું આજુબાજુ કોઈ ગામ ન હતું. એમની પાસેનું પાણી પૂરું થઈ ગયું. પાણીની શોધ કરતાં–કરતાં એમણે એક વલ્ભીક(બાંબી) જોઈ. જેના ચાર સુંદર શીખર હતા. પરસ્પર વિચાર કરી ને તે ત્યાં રોકાયા અને એક શીખરને પાણીની આશાથી તોડયું, ઈચ્છાનુસાર તેમને સુંદર મધુર પાણી પ્રાપ્ત થયું. બધાએ તરસ છીપાવી અને પોતાની પાસેના જળ કુંભોમાં છલોછલ પાણી ભરી લીધું. પરસ્પર વિચાર વાર્તા થઈ અને બીજું શીખર સોનાની ઈચ્છાથી તોડયું, એમાં પણ એમને ઈચ્છિત પ્રચુર સોનું પ્રાપ્ત થયું. પોતાની પાસે રહેલા ગાડાઓમાં ઈચ્છા પ્રમાણે સોનું ભરી લીધું. પછી રત્નોની આશાથી ત્રીજું શીખર તોડયું. એમાં પણ એમને સફળતા મળી. ઈચ્છિત રત્નોની રાશિ પણ પોત–પોતાના ગાડામાં ભરી લીધી. લોભ સંજ્ઞા અનેક ગણી વધી, ચોથું શિખર તોડવાની વિચારણા ચાલી. ત્યારે એક અનુભવી હિતપ્રેક્ષી વ્યાપારીએ નિષેધ કર્યો કે આપણને ઈચ્છિત સામગ્રી મળી ચૂકી છે અને હવે ચોથા શિખરને ન તોડવું જોઇએ. સંભવ છે કે આને તોડવાથી કોઈ આપત્તિનું કારણ બની શકે. એ અનુભવી વ્યક્તિએ આગ્રહ કર્યો પરંતુ બહુમતીની આગળ એનું કાંઈ ન ચાલ્યું. ચોથું શિખર તોડયું. એમાંથી દષ્ટિ વિષ સર્પ નીકળ્યો. વલ્ભીકની ઉપર ચડીને સૂર્યની તરફ જોયું અને પછી વ્યાપારી વર્ગ તરફ અનિમેષ દષ્ટિથી જોયું અને તેઓને તેમના બધા ઉપકરણ સાથે સળગાવીને ભસ્મ કરી દીધા. જેણે ચોથું શિખર તોડવાની મનાઈ કરી હતી એના પર અનુકંપા કરીને એ નાગરાજ દેવે એનો સામાન, સંપત્તિ સહિત એને એના નગરમાં પહોંચાડી દીધો. ગોશાલક દ્વારા ધમકી :- હે આનંદ ! આ રીતે તારા ધર્માચાર્યે બહુ જ ખ્યાતિ, આદર સન્માન પ્રાપ્ત કરી લીધા છે. હવે જો મારા વિષયમાં કાંઈપણ કહેશે તો એ સર્પરાજની સમાન હું પણ મારા તપ તેજથી બધાને સળગાવીને ભસ્મ કરી દઈશ અને હે આનંદ ! જો તું મારો સંદેશ પહોંચાડીને મનાઈ કરી દઈશ તો હું પણ એ હિત સલાહ દેનારા વણિકની સમાન તારી રક્ષા કરીશ. આથી જા, તારા ધર્માચાર્યને મારી આ વાત કરી દેજે.
આનંદ શ્રમણે આવીને બધી વાર્તા ભગવાનની સમક્ષ કરી અને પૂછ્યું કે હે ભગવન્ ! શું ગોશાલકની પાસે એટલી શક્તિ છે. ભગવાને ઉત્તરમાં સ્પષ્ટીકરણ કર્યું કે ગોશાલક એવું કરવામાં સમર્થ છે. પરંતુ તીર્થંકર ભગવંતો પર એની શક્તિ ચાલી શકતી નથી. કેવલ પરિતાપ પહોંચાડી શકે છે. હે આનંદ ! ગોશાલકથી અનંત ગણી શક્તિ શ્રમણ નિગ્રંથો અને સ્થવિરોની પાસે છે. પરંતુ તે ક્ષમા—શ્રમણ હોય છે. તેઓ આવું આચરણ નથી કરતા. એનાથી પણ અનંત ગણી શક્તિ તીર્થંકરોની પાસે હોય છે. પરંતુ તે પણ ક્ષમાધારી હોય છે. આવું હિંસક આચરણ તે કરતા નથી. આથી હે આનંદ ! તું ગૌતમ આદિ બધા શ્રમણોને સૂચના આપી દે કે કોઈપણ નિગ્રંથ ગોશાલકથી જરાપણ ધાર્મિક ચર્ચા ન કરે. કેમ કે તે હમણાં વિરોધ ભાવમાં ચઢેલો છે.
ગોશાલકનું ભગવાનની સામે વક્તવ્ય :– આનંદ શ્રમણે અન્ય શ્રમણોને સૂચના અને સંપૂર્ણ માહિતી આપી દીધી. ગોશાલકથી ન રહેવાયું, એનો ક્રોધ ઉગ્ર થતો ગયો અને તે પોતાના સંઘની સાથે અત્યંત ગુસ્સે થતો ત્યાં પહોંચી ગયો. ભગવાનની સામે ઉભો રહી ભગવાનને કહેવા લાગ્યો કે આયુષ્યમનું કાશ્યપ ! મારા માટે તમે સારી વાતો કરો છો. અરે વાહ ! ઠીક વાતો કરો છો કે આ મારા શિષ્ય ગોશાલક મંખલી પુત્ર છે. પરંતુ તમને અત્યાર સુધી ખબર જ નથી કે આપનો શિષ્ય ગોશાલક ક્યારનો મરી ચૂક્યો છે. હું તો અન્ય છું. છોડાયેલા શરીરને ગ્રહણ કરતાં કરતાં મેં એ ગોશાલકના શરીરને પડેલું જોયું તો એમાં પ્રવેશ કરી દીધો છે. આ મારો સાતમો શરીરાંતર પ્રવેશ(પઉટ્ટ પરિહાર) છે. હું તો કોડિન્ય ગૌત્રીય ઉદાયી છું. હું ગોશાલક નથી, ગોશાલકના સ્થિર મજબૂત સહનશીલ શરીર જોઈને મેં આમાં આ સાતમો પ્રવેશ કર્યો છે. આથી હું ઉદાયી છું, ગોશાલક નથી, સોળ વર્ષ મને આ શરીરમાં તપ સાધના કરતાં થઈ ગયા. ૧૩૩ વર્ષની મારી ઉંમર છે. એમાં મેં આ સાતમું[પઉદ્મપરિહાર] શરીર પરિવર્તન કર્યું. એટલા માટે આપે સમજ્યા વગર ઠીક કહેવાનું શરૂ કરી દીધું કે આ ગોશાલક છે અને મારા શિષ્ય છે. આ રીતે વ્યંગ ભર્યા શબ્દોમાં ગોશાલક મનમાની બોલતો જ ગયો.
ભગવાન દ્વારા ગોશાલકને સંબોધન :- એના થોભવા પર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ગોશાલકને આ પ્રકારે કહ્યું– હે ગોશાલક ! જેમ કોઈ ચોર પરાભવ પામીને ક્યાં ય છુપાવાનો અવસર ન હોય અને ઊન, શણ, કપાસ, તૃણ વગેરેથી પોતાને ઢાંકીને
Page #171
--------------------------------------------------------------------------
________________
171
jainology II
આગમસાર એવું સમજે છે કે "હું છુપાઈ ગયો છું". આ રીતે તે પોતાને ગુપ્ત માને અથવા છુપાયેલ માને એ રીતે હે ગોશાલક! તું પણ તેજ ગોશાલક હોવા છતાં પણ પોતાને અન્ય બતાવી રહ્યો છે. તું આવું ન કર. હે ગોશાલક! તને આવું કરવું યોગ્ય નથી. તું તે જ છે. તારી પ્રકૃતિ પણ તેજ છે. તે અન્ય નથી. ગોશાલકનો અનર્ગલ પ્રલાપ – ગોશાલક શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ઉપરના વચન અને દષ્ટાંત સાંભળીને અત્યંત કોપીત થયો અને ભગવાનનો અનેક પ્રકારના અનુચિત આક્રોશ પૂર્ણ શબ્દોથી તિરસ્કાર કરવા લાગ્યો, અનેક પ્રકારના વચનોથી અપમાન કરવા લાગ્યો, ભર્લ્સના કરવા લાગ્યો. આ બધો અનર્ગલ પ્રલાપ કરીને તેણે ભગવાનને કહ્યું કે આજ તું મરી ગયો છે, નષ્ટ થઈ ગયો છે, ભ્રષ્ટ થઈ ગયો છે. હવે તું જીવીત નહીં રહી શકે અને હવે મારા દ્વારા તને સુખ થવાનું નથી. સર્વાનુભૂતિ અણગાર :- સર્વાનુભૂતિ અણગારથી પોતાના ધર્માચાર્યની આ અવહેલના સહન ન થઈ શકી. તે ગોશાલકની નજીક જઈને આ પ્રકારે કહેવા લાગ્યા- હે ગોશાલક! જે મનુષ્ય શ્રમણ બ્રાહ્મણની પાસે એક પણ ધાર્મિક વચન સાંભળીને અવધારણ કરે છે, તે એનો ઉપકાર માને છે, આદર સત્કાર વિનય ભક્તિ ભાવ રાખે છે. તો તારું તો કહેવું જ શુ? ભગવાને તો તને શીક્ષા આપી, દીક્ષા આપી, શિષ્ય બનાવ્યો, બહુશ્રત બનાવ્યો તેમ છતાં તે ભગવાનની સાથે વિપરીત બનીને આવું અનાયેપણ કરી રહ્યા છે, તુ વ્યવહાર, અસભ્યવચન અને તિરસ્કાર કરતાં અનર્ગલ ભાષણ કરી રહ્યો છે. હે ગોશાલક! તને આવું કરવું યોગ્ય નથી. કેમ કે તું તેજ મેખલીપત્ર ગોશાલક છે. બીજો કોઈ નહીં, ગોશાલકને આ શિક્ષા વચન પણ વિશેષ ભડકાવવા વાળું બન્યું. એણે એક જ વારમાં પોતાની તેજો વેશ્યાથી તેમને ત્યાંજ સળગાવીને ભસ્મ કરી દીધા. સર્વાનુભૂતિ અણગારના વ્યવહાર અને ભાષણ સર્વથા ઉચિત અને મર્યાદામય હતા. એના ભાવ પણ પૂર્ણ શુદ્ધ હતા. તે અણગાર અચાનક કાળ કરીને પણ આરાધક થયા અને આઠમા સ્વર્ગમાં ૧૮ સાગરોપમની સ્થિતિએ દેવરૂપમાં ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહક્ષેત્રમાં જન્મધારણ કરીને મોક્ષમાં જાશે. સનક્ષત્ર અણગાર :- સર્વાનભતિ અણગારને ભસ્મ કરીને ગોશાલક ફરીથી ભગવાન મહાવીર સ્વામીને આક્રોશ ભર્યા અનર્ગલ શબ્દોમાં પૂર્વવત્ બકવા લાગ્યો. સુનક્ષત્ર નામના અણગાર પણ ભગવાનની આવી અવહેલના સહન ન કરી શક્યા અને ગોપાલકને તેમણે સર્વાનુભૂતિની સમાન જ ફરીથી શીક્ષા વચન કહ્યા અને સત્યવાત સ્પષ્ટ કરી કે તું તે જ ગોશાલક છે, અન્ય નહીં. આ વચનોને સાંભળીને ગોશાલક અત્યંત કોપિત થયો અને તેજલેશ્યાથી તેમને પણ પરિતાપિત કર્યા. પરિતાપિત સુનક્ષત્ર અણગાર ભગવાનની પાસે પહોંચ્યા વંદન નમસ્કાર કરી તેમણે ફરીથી મહાવ્રતારોપણ અને સંથારો ધારણ કર્યો, બધાની ક્ષમાયાચના કરી સમાધિપૂર્વક પ્રાણ ત્યાગ કર્યા. તે મુનિ પણ આરાધક થઈને ૧રમાં દેવલોકમાં રર સાગરોપમની સ્થિતિએ દેવરૂપમાં ઉત્પન્ન થયા. ત્યાનું આયુષ્ય પૂર્ણ કરીને એકમેવ મહાવિદેહક્ષેત્રમાં કરીને મોક્ષ પ્રાપ્ત કરશે. ભગવાન પર તેજોલેશ્યાનો પ્રહાર :- હવે ગોશાલક ફરીથી ભગવાનને આક્રોશ વચનો દ્વારા અપમાનિત કરવા લાગ્યો, તિરસ્કાર અને ભર્જના કરતાં એણે પૂર્વોક્ત બકવાસના વચનો ફરી સંભળાવ્યા.
ત્યારે શિક્ષા વચન કહેતાં ભગવાને પણ ગોશાલકના તે વ્યવહારને અયોગ્ય બતાવ્યો અર્થાત્ ભગવાને પણ એમ કહ્યું કે ગોશાલક! મેં તને શિક્ષિત કર્યો, દીક્ષિત કર્યો, બહુશ્રત કર્યો અને મારી સાથે જ વિપરીત બન્યો ? તું એવો વ્યવહાર કરે છે એ તને યોગ્ય નથી. કેમ કે તું તે જ ગોશાલક છે. અન્ય નથી. (કેવળ વ્યર્થની વાતો ઘડીને છૂપાવા માગે છે) ગોશાલકનો ગુસ્સો પ્રચંડ થઈને શિખર સુધી પહોંચી ગયો. તેણે સાત-આઠ કદમ પાછળ ચાલીને તૈજસ સમુઘાત કરીને સંપૂર્ણ શક્તિની સાથે ભગવાનની ઉપર તેજોલેશ્યાનો વાર કરી દીધો. આ તેજોલેશ્યાનો વાર એટલો સમર્થ હતો કે એક જ ક્ષણમાં ૧૬ દેશોને બાળીને ભસ્મ કરી દે. પરંતુ તીર્થકર ભગવાન પર એનું જોર ન ચાલ્યું. ક્ષતિ પહોંચાડવામાં અસમર્થ થઈને તે તેજશક્તિ પ્રદક્ષિણા લગાવી આકાશમાં ઉછળી ગઈ અને પડતાં–પડતાં ગોશાલકના શરીરમાં પ્રવેશ કરીને એને પરિતાપિત કરવા લાગી. જેનાથી ગોશાલકના શરીરમાં બળતરા થવા લાગી. પરસ્પર ભવિષ્યવાણી – ગોશાલકની શક્તિનો વાર ખાલી ગયો. તો પણ તે આ પ્રકારે કહેવા લાગ્યો કે હે આયુષ્યમનું કાશ્યપ! તમે અત્યારે ભલે જીવીત બચી ગયા છો. કિંતુ છ મહિનામાં જ પિત્ત જ્વર અને દાહ પીડાથી છવસ્થ અવસ્થામાં જ મરી જશો. પ્રત્યુત્તરમાં ભગવાને સ્પષ્ટ કર્યું કે– "હું તો હજુ પણ સોળ વર્ષ સુધી તીર્થકર રૂપે વિચરણ કરીશ, હે ગોશાલક! તું સ્વયં જ પોતાની તેજોલેશ્યાથી પરિતાપિત થઈને સાત દિવસમાં છદ્મસ્થ પણામાં જ મરી જઈશ" આ વાર્તાલાપની શ્રાવસ્તી નગરીમાં ચર્ચા થવા લાગી કે કોષ્ટક ઉદ્યાનમાં બે તીર્થંકર પરસ્પર એક બીજાને કહે છે કે તું "છ મહીનામાં મરી જઈશ" "તું સાત દિવસમાં મરી જઈશ." એમ કહે છે. ગોશાલકનો પરાજય - ભગવાન શ્રમણોને સંબોધિત કરતાં કહ્યું– હવે ગોશાલક નિસ્તેજ થઈ ચૂક્યો છે. એની તેજો શક્તિ સમાપ્ત થઈ ચૂકી છે. હવે એની સાથે ધાર્મિક ચર્ચા પ્રશ્નોત્તર સારણા વારણા પ્રેરણા વગેરે કરી શકો છો અને એને નિરસ્ત કરી શકો છો. શ્રમણોએ ભગવાનની આજ્ઞા મેળવી ભગવાનને વંદન નમસ્કાર કરીને એમ જ કર્યું. બધા પ્રકારથી ગોશાલક નિરુત્તર જ રહ્યો અને પ્રચંડ ગુસ્સો કરીને પણ શ્રમણોને જરાપણ બાધા, પીડા પહોંચાડવા માટે સમર્થ ન થઈ શક્યો. એવું જોઈને કેટલાય આજીવિક
સ્થવિર શ્રમણ ગોશાલકને છોડીને ભગવાનની સેવામાં વંદન નમસ્કાર કરીને ત્યાં રહી ગયા. ગોશાલકની દુર્દશા - ગોશાલક જે પ્રયોજનથી આવ્યો હતો તે સિદ્ધ ન થઈ શક્યું. તે હારી ગયો, શરમિંદો થઈને નિશ્વાસ નાખીને પસ્તાવા લાગ્યો કે હા હા ! અહો હું માર્યો ગયો. આ પ્રકારે “જેવી કરણી તેવી ભરણીની” ઉક્તિ પ્રમાણે તે શારીરિક માનસિક પ્રચંડ વેદનાથી સ્વતઃ દુઃખી થયો અને કોષ્ટક ઉદ્યાનથી નીકળીને અવશેષ સંઘની સાથે પોતાના આવાસ સ્થાનમાં પહોંચ્યો. એટલું થયા પછી પણ એણે મિથ્થામતિનો ત્યાગ ન કર્યો, કેટલા ય ઢોંગ અને અસત્ય કલ્પનાઓ, પ્રરુપણાનો ત્યાગ ન કર્યો. પરંતુ તે ઢોંગ અને પ્રવૃતિઓના દોષો ને ઢાંકવાનો પ્રયત્ન કર્યો.
તે દિવસભર (૧) કેરી ચૂસતો, મધ પીતો (૨) વારંવાર ગાતો, (૩) વારંવાર નાચતો (૪) વારંવાર હાલાહલી કુંભારણને પ્રણામ કરતો હતો. દાહ શાંતિ માટે માટી મિશ્રિત શીતળ જળથી નિરંતર શરીરનું સિંચન કરતો હતો. પોતાની આ દુર્દશાને પણ
Page #172
--------------------------------------------------------------------------
________________
આગમચાર– ઉતરાર્ધ
172 ગુણના રૂપમાં બતાવીને તે પ્રરુપણા કરતો કે આ બધું ચરમ કૃત્ય છે. આવા કુલ આઠ ચરમ કહેવાય છે. જેમાં એણે ચાર પોતાના ઉપરના કૃત્ય જોડી દીધા અને અન્ય વાતો જોડીને તુક્કો લગાવી દીધો. પોતાના પાપને ઢાંકવાના પ્રયત્નમાં બુદ્ધિના દુરુપયોગથી કેટલીક બેહુદી(તર્કહીન) વાતો એણે બનાવી. આઠ ચરમ, ૪ પાનક, ૪ અપાનક વગેરે. આઠમા ચરમમાં અને ચોથા અપાનકમાં પોતે તીર્થકર રૂપમાં મોક્ષમાં જશે એમ બતાવ્યું. અયંપુલ – "અચંપુલ" નામનો આજીવિકોપાસક ગોશાલકને સર્વજ્ઞ, સર્વદર્શી માનતો હતો. કાંઈ જિજ્ઞાસા લઈને તે ગોશાલકની સેવામાં દર્શન વંદન કરવા માટે આવ્યો. દૂરથી જ ગોશાલકની પ્રવૃતિઓ(હાથમાં કેરી નાચ, ગાન, વારંવાર હાથ જોડવા વગેરે) અને એની દુર્દશાને જોઈને લજ્જિત થયો, ઉદાસ થયો. અર્થાત્ અશ્રદ્ધાભાવ ઉત્પન્ન થવા લાગ્યો અને તે આગળ ન વધી શક્યો. વંદન નમસ્કારની વાત જ ન રહી. પાછળ ખસવા લાગ્યો. સ્થવીરોએ એના મનની જીજ્ઞાસા જાણી લીધી અને પ્રકટ કરતાં કહ્યું કે તને આવો વિચાર ઉત્પન્ન થયો અને એટલા માટે તું આવ્યો છે. અત્યંપુલ ખુશ થયો અને સહર્ષ સ્વીકાર કર્યો. પછી સ્થવિરોએ આઠ ચરમ, ચાર પાનક, અપાનક વિગેરે વાત કરતા બતાવ્યું કે આવું કરતાં તમારા ધર્માચાર્ય હવે મોક્ષ જાશે. તું એની પાસે જા, તે તારા પ્રશ્નના સમાધાન સ્વતઃ જ કરી દેશે. આ રીતે સ્થવિરોએ ફરીથી એને સ્થિર કર્યો.
અયંપુલ ગોશાલકની પાસે ગયો. સ્થવિરોએ સંકેત કરીને કેરી એના હાથથી છોડાવી લીધી. ગોશાલકે પણ અચંપુલ ઉપાસકને એના મનોગત પ્રશ્નને બતાવીને સમાધાન કર્યું, સાથે જ ખોટું બોલીને ખુલાસો કર્યો કે મારા હાથમાં આમ્રફળ ન હતું માત્ર છાલ જ હતી. આ પ્રકારે અચંપુલની શ્રદ્ધાને પોતાના પ્રતિ સુરક્ષિત કરી. વંદના નમસ્કાર કરીને અચંપુલ ચાલ્યો ગયો. મરણ મહોત્સવ નિર્દેશ – પોતાનું મૃત્યુ નજીક જાણીને મિથ્યાભિનિવેષમાં લીન એ ગોશાલકે પોતાના સંઘના સ્થવિર શ્રમણોને કહ્યું કે મારા આદર-સત્કાર આડંબર સહિત નિર્વાણ મહોત્સવ કરજો. નગરમાં ઉદ્દઘોષણા કરજો કે ચરમ તીર્થંકર સિદ્ધ થયા છે. ગોશાલકને સમ્યકત્વ પ્રાપ્તિ - સાતમી રાત્રિના શુભ અધ્યવસાય સંયોગોથી એને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ. જેનાથી એનું ચિંતન સીધું ચાલવા લાગ્યું કે હું વાસ્તવમાં ગોશાલક જ છું. શ્રમણોનો ઘાતક છું, ગુરુદ્રોહી છું, તીર્થકર ભગવાનની આશાતના કરવાવાળો છું અને અનેક ખોટા વાક્યાલો, તર્કો, દલીલો, કલ્પનાઓથી પોતાને અને બીજાને ભ્રમિત કરવાવાળો છું. હવે સ્વયંની તેજો વેશ્યાથી. તપ્ત થઈ ને દાહ જવરથી સાતમી રાત્રિમાં આજ છઘસ્થ અવસ્થામાં જ મરી જઈશ. વાસ્તવમાં શ્રમણ ભગવાન–મહાવીર સ્વામી જ અંતિમ તીર્થકર છે. મેં તો માત્ર ઢોંગ જ કર્યો અને ખોટો પ્રપંચ કર્યો છે. ગોશાલકની સમ્યક્તથી દેવગતિ :- આ પ્રકારના વિચાર આવવા પર એણે ફરીથી સ્થવિરોને પોતાની પાસે બોલાવ્યા અને સત્યને પ્રગટ કરતાં એણે પ્રતિજ્ઞા લેવડાવીને આદેશ આપ્યો કે તમે મારા ડાબા પગમાં મુજની રસ્સી બાંધી મોઢા પર ત્રણવાર યૂકીને ઘસેડતા શ્રાવસ્તી નગરીના વિવિધ સ્થાનો, માર્ગોમાં ઘોષણા કરજો કે આ ગોશાલક જ હતો, તીર્થકર ન હતો. એણે જુદો પ્રપંચ કર્યો હતો. વાસ્તવમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જ અંતિમ તીર્થકર છે. આ પ્રકારે મહાન અસત્કાર પૂર્વક મારા શરીરનું નિષ્કાસન કરજો. એવું કહીને તે કાળધર્મ પામ્યો. શુભ પરિણામોમાં મરીને તે પણ ૧૨માં દેવલોકમાં ઉત્પન્ન થયો. દંભ પૂર્વક પ્રતિજ્ઞા પાલન:- પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે અને પ્રતિષ્ઠા પણ કાયમ રહે એટલા માટે ગોશાલકના સ્થવિરોએ કુંભાર શાળામાં જ શ્રાવસ્તી નગરી ચિત્રિત કરી અને તેના ચૌટા(ચાર રસ્તા ભેગા થતા હોય) વગેરે સ્થાનોમાં મંદમંદ અવાજથી ઘોષણા કરી દીધી. આ બધું કૃત્ય દરવાજા બંધ રાખી અને કર્યું. ત્યાર બાદ દરવાજો ખોલીને મહાન ઋદ્ધિ સત્કાર સન્માનની સાથે નિર્વાણ મહોત્સવ કર્યો. ભગવાન ને રોગાંતક:- શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ યથા સમય ત્યાંથી વિહાર કર્યો, વિચરણ કરતાં "મેઢિક ગ્રામ" નામના નગરમાં પધાર્યા. પૂર્વ ઘટના ને છ મહીના પૂરા થવાની તૈયારી હતી. ભગવાનના શરીરમાં મહાન પીડાકારી દાહકારક પિત્તજ્વર ઉત્પન્ન થયો. અર્થાત્ ભગવાનનું શરીર મહાન રોગાતક થી આક્રાંત થઈ ગયું. એ રોગના કારણે લોહી-પરુનાં ઝાડા પણ થવા લાગ્યા. આ સ્થિતિને જોઈને લોકોમાં ચર્ચા થવા લાગી કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ગોશાલકના તપ-તેજથી આક્રાંત થઈને દાહપિત જવર થી હવે છઘી જ કાળ કરી જશે. સિંહ અણગારનું રુદન :- બગીચામાં એક તરફ ભગવાનના અંતેવાસી, ભદ્ર, વિનીત, સિંહ નામના અણગાર આત્મ ધ્યાન સાધના કરી રહ્યા હતા અને આતાપના લઈ રહ્યા હતા. એમના કાનોમાં લોક અપવાદના ઉપરોક્ત શબ્દ પડ્યા. સિંહ અણગારને સંકલ્પ-વિકલ્પ થવા લાગ્યા કે ભગવાનના શરીરમાં પ્રચંડ વેદના ઉત્પન્ન થઈ છે અને તે છઘસ્થ જ કાળ કરી જશે વગેરે. આવી. માનસિક મહાન વ્યથાથી તે પીડિત થયા, આતાપના ભૂમીથી બહાર આવ્યા અને એક તરફ જઈને પોતાના દુઃખના અતિરેકમાં અત્યંત રુદન કરવા લાગ્યા.
ભગવાને શ્રમણોને મોકલીને સિંહ અણગારને પોતાની પાસે બોલાવ્યા અને સમજાવ્યું કે આવું આર્તધ્યાન કરવાનું યોગ્ય નથી. હું હજી ૧૫-૧/૨ (સાડા પંદર) વર્ષ વિચરણ કરીશ. તમે રેવતી શેઠાણીના ઘરે જાવ અને એણે મારા માટે જે કોલ્હાપાક બનાવ્યો છે તે લાવતા નહીં. પરંતુ પોતાના ઘોડાના ઉપચાર માટે પહેલાથી(કેટલાક દિવસ પહેલા) બિજોરાપાક બનાવ્યો હતો, જેમા થોડોક બચેલો પડ્યો છે, તે લઈ આવો. રેવતીનું સુપાત્ર દાન અને રોગનિવારણ - ભગવાનની આજ્ઞા થવા પર સિંહ અણગાર રેવતી શેઠાણી ના ઘરે ગયા. શેઠાણીએ આદર-સત્કારની સાથે આવવાનું કારણ પૂછ્યું (કેમ કે તે સમયે ભિક્ષાનો સમય ન હતો). સિંહ અણગારે પોતાનું પ્રયોજન કહ્યું કે ભગવાનના માટે જે કોલ્હાપાક બનાવ્યો છે, તે તો નહીં જોઇએ. પરંતુ બિજોરાપાક જોઈએ. રેવતીએ પોતાની ગુપ્ત વાત જાણવાનો હેતુ પૂછયો. સિંહ અણગારે ભગવાનના જ્ઞાનનો પરિચય આપ્યો. પછી એણે ભક્તિપૂર્વક બીજોરાપાક વહોરાવ્યો. ભાવોની દાનની અને પાત્રની આમત્રિકરણ શુદ્ધિથી એ રેવતી શેઠાણીએ દેવાયુનો બંધ કર્યો અને સંસાર પરિત્ત કર્યો. ત્યાં પણ પાચ દિવ્ય પ્રકટ થયા. સિંહ અણગાર ભગવાનની સેવામાં પહોંચ્યા અને તે બિજોરા પાક ભગવાનના કરકમલમાં અર્પિત કર્યો. ભગવાને અમુચ્છ ભાવથી એ આહારના પુદ્ગલોને શરીરરૂપી કોઠામાં નાખ્યા. એ આહારનું પરિણમન થવાથી ભગવાનનો રોગ તરત જ શાંત થયો. શરીર
Page #173
--------------------------------------------------------------------------
________________
jainology II
173
આગમસાર સ્વસ્થ થવા લાગ્યું. થોડા સમયમાં જ ભગવાન આરોગ્યવાન અને શરીરથી બળ સંપન્ન થઈ ગયા. ચતુર્વિધ સંઘમાં પ્રસન્નતાની લહેર ફેલાઈ ગઈ. ત્યાં સુધી કે અનેક દેવ-દેવી પણ ખુશ થયા કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સ્વસ્થ થઈ ગયા છે. પછી ભગવાન પૂર્વવત્ ધર્મોપદેશ દેતા ગ્રામાનુગ્રામ વિચરણ કરવા લાગ્યા. ગોશાલકનો બીજો ભવ રાજાવિમલવાહન – ગોશાલકનો જીવ દેવલોકનું આયુ સમાપ્ત થવા પર આ જ ભારતમાં વિંધ્યગિરિ પર્વતની નજીક પુંડ દેશમાં શત દ્વારા નગરીમાં જન્મ લેશે. ગુણોથી અને રૂપથી સંપન્ન થશે. યોગ્ય સમયે એના માતા- પિતા એનો રાજ્યાભિષેક કરશે. તે મહાન બળવાન રાજા થશે. યશસ્વી થશે. બે દેવ એની સેવામાં રહેશે. એના ત્રણ નામ હશે. (૧) જન્મનામપા (૨) પૂર્ણભદ્ર અને મણિભદ્ર બે દેવ સેવક હોવાથી–દેવસેન (૩) "વિમલ" નામના હસ્તિરત્નના ઉપભોગ કરનાર હોવાથી "વિમલ વાહન" એનું ત્રીજું નામ હશે. આટલો પુણ્ય- શાળી હોવા છતાં પણ તે શ્રમણ-નિગ્રંથોનો મહાન વિરોધી થશે. તેમની સાથે તે અનાર્યતા પૂર્ણ વ્યવહાર કરશે, જેમ કે હંસી કરશે. ભર્જના કરશે, કષ્ટ દેશે, બાંધશે, મારશે, છેદન–ભેદન કરશે, ઉપદ્રવ કરશે, ઉપકરણ છીનવી લેશે, અપહરણ કરી લેશે, નગરથી અથવા દેશથી કાઢી મૂકશે. આ રીતે વિભિન્ન અભદ્ર વ્યવહાર સમય સમય પર કરતાં રહેશે. આવું કરવા પર એકવાર નગરના પ્રતિષ્ઠિત લોક સામુહિક રુપથી નિવેદન કરશે કે હે રાજન્ ! આવું ન કરો કેમ કે આવું કરવું ક્યારેક આપના અને અમારા માટે જોખમકારક પીડાકારી બની શકે છે. આથી આપ આવા દુરાચરણ બંધ કરો, રાજા મન વગર મિથ્યાભાવથી એ નિવેદનને સ્વીકાર કરી લેશે. સુમંગલ અણગાર :- એકવાર સુમંગલ નામના અણગાર જે ત્રણ જ્ઞાન અને વિપુલ તેજોલબ્ધિના ધારક હશે તે ત્યાં પધારશે અને બગીચાની પાસે આતાપના- ભૂમિમાં આતાપના લેશે. તે વિમલનાથ તીર્થકરના પ્રશિષ્ય હશે.(શિષ્ય પણ ગુરુ પુત્ર કહેવાય છે, તેથી કોઈ જગ્યાએ પ્રપૌત્ર શિષ્ય પણ કહેવાયું છે.) વિમલવાહન રાજા રથ ચંક્રમણ હેતુ એ બગીચાની પાસેથી નિકળશે. મુનિને આતાપના લેતા જોઈને સ્વભાવિક જ ક્રોધથી પ્રજવલિત થશે. રથના આગળના ભાગથી ટકકર લગાવીને ધ્યાનમાં ઉભેલા મનિને નીચે પાડી દેશે. મુનિ ઉઠીને અવધિજ્ઞાનમાં ઉપયોગ લગાવીને જોશે અને એનો ભૂતકાળ જાણી-જોઈ અને કહેશે કે તું શ્રમણોની ઘાત કરવાવાળો મંખલી પુત્ર ગોશાલક હતો. એ સમયે એ અણગારો અને શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સમર્થ હોવા છતાં પણ તારા અન્યાયને સહન કર્યો, કાંઈ પણ પ્રતિકાર ન કર્યો, પણ હું સહન કરનાર નથી. તને એક ક્ષણમાં જ સારથી ઘોડા સહિત ભસ્મ કરી દઈશ.
ટક્કર લગાવીને ફરી સુમંગલ અણગારને પાડી દેશે. ત્યારે તે અણગાર તૈજસ સમુઠ્ઠાત દ્વારા એ રાજાને ભસ્મ કરી દેશે. ત્યાર પછી તે મુનિ વર્ષો સુધી સંયમ પાલન કરી આલોચના પ્રતિક્રમણ શુદ્ધિની સાથે એક મહીનાના સંથારાથી સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવ રૂપમાં ઉત્પન્ન થશે. ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈને મોક્ષ જાશે ગોશાલકના નરકાદિ ભવ ભ્રમણ :- વિમલવાહન રાજા (ગોશાલકનો જીવ) તેજો વેશ્યાના પ્રહારથી મરીને સાતમી નરકમાં ઉત્પન્ન થશે. અને પશ્ચાનુપૂર્વી ક્રમથી એક–એક નરકમાં બે-બે ભવ કરશે, અંતમાં પહેલી નરકથી નીકળીને તિર્યંચ પંચેન્દ્રિયની વિવિધ યોનિયોમાં જન્મ મરણ કરશે. પછી ક્રમશઃ ચૌરેન્દ્રિય, તેઈન્દ્રિય, બેઈન્દ્રિયની યોનિમાં ભવ ભ્રમણ કરીને એકેન્દ્રિયોમાં ભવ ભ્રમણ કરશે. વિમલ વાહનના ભવ પછી ક્યાંક શસ્ત્રથી, ક્યાંક દાહથી પીડિત થઈ મરતો રહશે. એકેન્દ્રિયથી નિકળીને વેશ્યાઓનો ભવ કરશે. પછી બ્રાહ્મણ પુત્ર થઈને દાવાગ્નિની જ્વાલામાં મરશે. અગ્નિકુમાર દેવરૂપમાં ઉત્પન્ન થશે. ત્યાંથી નિકળીને મનુષ્યનો ભવ કરશે. જેમાં સંયમ ધારણ કરશે. અનેક ભવો (૧૦ ભવો) સુધી દ્રવ્ય સંયમ ક્રિયાની વિરાધના કરશે. ભાવથી સંયમને સ્પર્શ પણ નહીં કરે અને ક્રમશઃ નવ અસુર કુમાર(અગ્નિકુમાર ને છોડીને) ના અને એક જ્યોતિષીનો ભવ કરશે. એના પછી સાત ભવમાં સંયમની. આરાધના કરશે. અને ક્રમશઃ પહેલા, ત્રીજા, પાંચમા, સાતમા, નવમા, અગ્યારમા દેવલોક અને સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થશે. પછી મહાવિદેહક્ષેત્રમાં આઠમી વાર સંયમની આરાધના કરી કેવલજ્ઞાન કેવલ દર્શન પ્રાપ્ત કરશે. ગોશાલકની મુક્તિ - કેવલજ્ઞાનથી પોતાના ભવોને જાણશે અને પોતાના શિષ્યોને સંબોધન કરીને કહેશે કે હું પૂર્વભવમાં એવો શ્રમણઘાતક ગુરુદ્રોહી હતો જેના ફળ સ્વરૂપે આવા વિવિધ જન્મમરણ રૂપ સંસાર ભ્રમણના ફળને પ્રાપ્ત કર્યું છે. આ વૃતાંત. સાંભળીને તે શ્રમણો ભયભીત થશે અને પોતાની આલોચના શુદ્ધિની સાથે સાવધાની પૂર્વક સંયમ ની આરાધના કરવા લાગશે. ગોશાલકનો જીવ કેવલી પર્યાયમાં વિચરણ કરીને અંતમાં આયુ સમાપ્તિ વેળા જાણીને ભક્ત પ્રત્યાખ્યાન પંડિત મરણ સ્વીકારશે બાકી કર્મોનો ક્ષય કરી સિદ્ધ બુદ્ધ મુક્ત થશે. શિક્ષા અને જ્ઞાતવ્ય:(૧) નિમ્નસ્તરીય વ્યક્તિમાં પણ અપાર મનોબલ અને બુદ્ધિબળ હોઈ શકે છે. એક ભિક્ષાચરના પુત્ર ગોશાલકે ત્રિલોકીનાથ ભગવાન મહાવીરના વિરોધી બનીને ટક્કર લીધી હતી. (૨) પૂર્ણ અસત્યવાદી હોવા છતાં પણ ગોશાલકની કઠોરતા દુષ્ટતા અઘીકતમ કક્ષાની હતી. આનંદને બોલાવીને સદષ્ટાંત સમજાવ્યું. ભગવાનની સામે આવીને પણ બેહદ અધમતા દેખાડી. શક્તિ વિફલ જવા છતાં પણ એવું કહી ગયો કે છ મહીનામાં મરી જશો. (૩) ઢોંગી વ્યક્તિ કેટલા કપટ પ્રપંચ સિદ્ધાંત કલ્પનાઓ ઘડી શકે છે. એ ગોશાલકના જીવનથી જાણવા મળી શકે છે. એણે પોતાને છુપાવવા માટે કેટલા શરીર પ્રવેશ, નામ, વર્ષ વગેરે ની કલ્પનાઓ જોડી આઠ ચરમ પાનક અપાનક કલ્પિત ઘડ્યા અને લોકોને આકર્ષિત કરવા માટે કેટલાય જુઠાણા ફેલાવ્યો, છતાં જીવનમાં લગભગ સર્વત્ર એને સફળતા મળી. શ્રમણ ભગવાનના જ્યાં ૨-૩ લાખ ઉપાસક હતા તો ગોશાલકને તીર્થકર માનીને ઉપાસના કરનારાની સંખ્યા ૧૧ લાખ થઈ ચૂકી હતી. તોપણ પાપનો ઘડો એક દિવસ અવશ્ય ફુટવાવાળો હોય છે. જ્યારે એનું પાપ ચરમ સીમાએ પહોંચી ગયું, બે શ્રમણોની હત્યાના પાપથી ભારી બની ગયો, ત્યારે સ્વયંની લેશ્યાથી જ મરી ગયો અને અંતમાં હારી ગયો, નિષ્ફળ થઈ ગયો. (૪) ગોશાલક અને એના સ્થવિરોની પાસે નિમિત્તજ્ઞાન સિવાય કોઈના મનની વાત જાણવાની અદ્ભુત શક્તિ પણ હતી. તેથી, અયંપુલ શ્રાવકને રાત્રે ઉત્પન્ન થયેલ પ્રશ્નને સ્વતઃ જાણી લીધો.
Page #174
--------------------------------------------------------------------------
________________
આગમસાર– ઉતરાર્ધ
174
અંતિમ ઉંમર સુધી પણ ગોશાલક આતાપના અને તપસ્યામાં સંલગ્ન રહેતો હતો. આતાપના ભૂમિથી ઉતરીને તે કુંભારશાળામાં આવ્યો હતો ત્યારે આનંદ શ્રમણને બોલાવીને દષ્ટાંત સંભળાવ્યું.
(૫) ભગવાન પ્રતિ પૂર્ણ ભક્તિ અને અર્પણતાની સાથે જ ગોશાલકે શિષ્યત્વ સ્વીકાર કર્યું હતું. પરંતુ તે ૪–૫ વર્ષ સુધી પણ એને પૂરું નિભાવી ન શક્યો. કેમ કે મૂળમાં તે એક અયોગ્ય અને અવિનીત તથા ઉદંડ પ્રકૃતિનો વ્યક્તિ હતો. આ કારણે વિહારકાળમાં વૈશ્યાયન તપસ્વીની છેડ–છાડ જેવા કેટલાય પ્રસંગ એના જીવનમાં બન્યા હતા.
(૬) એને દીક્ષિત કરવામાં ભગવાનનો કોઈ સ્વાર્થ ન હતો. એનો આગ્રહ અને સ્પર્શના(ભાવી) જાણીને એનો સ્વીકાર કર્યો. કેવલજ્ઞાન બાદ ગૌતમ સ્વમીના પૂછવા પર પણ એની જે ચર્ચા ચલાવાઈ, એમા પણ તેવી જ સ્પર્શના અને ગોશાલકના અનેક શ્રમણ શ્રાવકોના શુદ્ધ ધર્મમાં આવવું વગેરે અનેક કારણ રહ્યા હશે. વાસ્તવમાં સર્વજ્ઞ પ્રભુ ત્રિકાળજ્ઞાતા હોય છે. તે જ્ઞાન અનુસાર જ યથોચિત આચરણ અને ભાષણ કરે છે.
(૭) ગોશાલકના અનર્ગલ, હિંસક, ક્રૂર વ્યવહાર પર પણ ભગવાન અને એના શ્રમણોનું જે કંઈ પણ વર્ણન છે, એમાં તેઓની ભાષા, વ્યવહાર અને ભાવોનું અવલોકન કરવાથી આ સ્પષ્ટ જ્ઞાત થાય છે કે તેઓ પૂર્ણ સંયમિત હતા. ક્યાંય પણ ગોશાલક પ્રતિ અસભ્ય વર્તન, વચન, તિરસ્કાર અથવા ખોટા માનસની ગંધ પણ ન હતી. એક ઉત્કૃષ્ટ દર્જાનો વિરોધી અને નિરપરાધ શ્રમણોની હત્યા કરનારાની સાથે પણ છતી શક્તિએ અત્યંત શાંતિપૂર્ણ તેઓનો વ્યવહાર હતો. જે મહાન શાંતિનો એક આદર્શ છે. ગોશાલકથી પણ વિશિષ્ટ શક્તિશાળી અને લબ્ધિધારી શ્રમણ ત્યાં હતા. પરંતુ જરાપણ આવેશ, રોષનું વાતાવરણ ભગવાનની તરફથી થયું ન હતું. બે શ્રમણ ગોશાલકની સામે આવ્યા તેમ છતાં તેમના વ્યવહારમાં આવેશ કે આવેગનું નામોનિશાન ન હતું, કેવળ શિક્ષા આપતું સંબોધન હતું. એના મરણ પ્રસંગને પ્રત્યક્ષ આંખોની સામે જોવા છતાં પણ કોઈએ આવેશ પૂર્ણ વ્યવહાર, ધમકી, બદલો લેવો વગેરે કાંઈપણ ન કર્યું.
આ છે જિનવાણીના આરાધકોની ક્ષમતા, શાંતિનો અદ્ભુત સંદેશ. આ સંદેશ આપણા જીવનમાં ઉતરી જાય અને એનાથી સાચી શાંતિ ઉત્પન્ન થશે, ત્યારે આપણે જિનવાણી પ્રાપ્ત કર્યાનું સાચા અર્થોમાં સફળ થશે.
ગોશાલકે અનેક અપશબ્દ, અનર્ગલ બકવાસ, ક્રોધાંધ થઈને કહ્યા. એમાથી કોઈનો પણ જવાબ સર્વાનુભૂતિ અથવા સુનક્ષત્ર અણગારે અથવા ભગવાને આપ્યો નથી. અર્થાત્ એની બરાબરી કોઈએ ન કરી. પરંતુ માત્ર સીમિત શબ્દોમાં ઉચિત શિક્ષા અને સત્ય કથન જ કહ્યું.
ન
(૮) ગોશાલકના વર્ણનમાં ૧૮ ભવોમાં સંયમ ગ્રહણનું વર્ણન છે. પરંતુ ભગવતી સૂત્ર શતક ૨૫ માં બતાવ્યું છે કે કોઈ પણ નિયંઠા આઠ ભવથી વધારે પ્રાપ્ત નથી હોતા, સામાયિક આદિ ચારિત્ર પણ આઠ ભવથી વધારે ભવમાં નથી થઈ શક્યું. તેથી અભવીના સંયમ ક્રિયાઆરાધનથી નવપ્રૈવેયકમાં અનંતવાર જવાની સમાન જ આ પૂર્વના દસ ભવ સમજી લેવા જોઇએ અને ત્યારપછીના આઠ ભવ સંયમ સહિત અવસ્થાના સમજવા જોઇએ. સૂત્રમાં દ્રવ્ય ક્રિયાની અપેક્ષા જ ''વિરાધિત શ્રામણ્ય' કહ્યું છે, એમ માનવું જોઇએ. (૯) નૃસંશ પ્રવૃતિઓથી યુક્ત જીવન હોવા છતાં પણ ગોશાલકનું જીવન મહા– તપસ્વી જીવન હતું અને અંતિમ સમયમાં સમ્યક્ત્વ યુક્ત શુદ્ધ પરિણામ આવી ગયું હતું. જેના કારણે તેને અનંતર દેવભવ અને પરંપર મનુષ્ય ભવમાં પુણ્યનો ઉપભોગ પ્રાપ્ત થયો અને થશે. એના પછીના ભવોમાં સર્વે પાપ કર્મોનું સામ્રાજ્ય ચાલશે.
(૧૦) ગોશાલકના મોક્ષ જાવાના અંતિમ ભવના વર્ણનને ઔપપાતિક સૂત્રમાં વર્ણિત ‘દઢપ્રતિશ કુમાર’ ની ભલામણ(સૂચના) છે. પરંતુ પ્રતિયોમાં ભલામણ દેતાં–દેતાં આગળ એને જ દઢ પ્રતિજ્ઞ નામથી કહી દીધેલ છે. આ લિપિ દોષમાત્ર છે.
(૧૧) તીર્થંકર ભગવાન કેવલજ્ઞાન બાદ પણ શ્રમણોના પાત્રમાં ખાતા નથી પરંતુ તેઓ દ્વારા મંગાવીને હાથમાં જ આહાર કરતા
હતા.
(૧૨)ભગવાનના ઔષધ ગ્રહણનો પાઠ લિપિકાળમાં કોઈપણ દુર્બુદ્ધિવાળા માણસ દ્વારા વિકૃત કરાયો છે. તેમાં કુર્કટમાંસ, કબૂતરમાંસ આવા અર્થવાળા શબ્દોને સંયોજિત કરાયા છે. આવા ભ્રમપૂર્ણ અર્થવાળા શબ્દોને ગણધર રચિત માનવું એક વ્યાપક ભ્રમ છે અને ગંભીર ભૂલ છે. ભલે કેટલાય વનસ્પતિ પરક અર્થ કરાય પરંતુ શબ્દ અને ભાષાના કોવિદ(નિષ્ણાત) ગણધરો દ્વારા આવા ભ્રમમૂલક શબ્દોનું ગુંથન શાસ્ત્રમાં માનવું એ જ અયોગ્ય છે. મધ્યકાળમાં આવા અનેક સૂત્ર પ્રક્ષેપ આદિના પ્રહાર ધર્મ અને આગમો પર થયા છે.
(૧૩) ચોથા આરામાં અર્થાત્ સતયુગમાં તીર્થંકરોની ઉપસ્થિતિમાં આવી ઘટનાઓ થવા પર પણ ધર્મનિષ્ટ લોકો પોતાની શ્રદ્ધા ટકાવી રાખે છે. ધર્મથી વિચલિત થતા નથી. તો આજ પંચમ કાળમાં જ્ઞાનીઓની અનુપસ્થિતિમાં કોઈ ઘટનાને જોઈને આપણે કોઈની પાછળ પોતાની શ્રદ્ધા, આચરણ, ત્યાગ તપ વગેરે જરા પણ ન છોડવા જોઇએ અને ક્યારે ય ( કિં કર્તવ્ય ) વિમૂઢ ન બનવું જોઇએ. આ સંસાર છે, આમાં કોઈ કેટલીય હોનારત થતી જ રહે છે. તેમાં આપણે પડતાં નહીં, પરંતુ ચડતાં જ શીખવું જોઇએ. (૧૪) સોગંદ, શપથ દેવાની વ્યવહારિક પ્રથા પણ પ્રાચીન કાળથી ચાલી આવી રહી છે. ગોશાલકે પણ મૃત્યુ સમયે પોતાના શિષ્યોને સોગંદ દઈને આદેશ આપ્યો હતો. જેનું એમણે દંભની સાથે પાલન કર્યું હતું, સાચા રૂપમાં પાલન નહોતું કર્યું. (૧૫) ગોશાલકના નિમિત્તજ્ઞાન, મનની વાતને જાણીને બતાવવાની ક્ષમતાથી અને આડંબરના માધ્યમે જ એનો શિષ્ય પરિવાર વધતો ગયો હતો. ત્યાં સુધી કે ૨૩ માં તીર્થંકરના શાસનના અનેક સાધુ પણ એને ૨૪ માં તીર્થંકર જ સમજીને એના શાસનમાં ભળી
ગયા હતા.
(૧૬) સંક્ષિપ્ત સારાંશનું લક્ષ્ય હોવાથી અનેક વિસ્તૃત વર્ણનો આપ્યા નથી. એના માટે સૂત્રવર્ણનથી જાણવું જોઇએ. જેમ કે– ૮ ચરમ, પાનક, અપાનક ગોશાલક ના શરીર પરિવર્તન અને વિવિધ પ્રરુપણા વગેરે.
(૧૭) ગોશાલક ભગવાન ની પાસે છદ્મસ્થકાળના બીજા ચોમાસામાં આવ્યો હતો અને ક્યાં સુધી રહ્યો એ વર્ણન અહીં સૂત્રમાં નથી. અન્યત્ર દીક્ષાના છઠ્ઠા વર્ષ સુધી સાથે રહ્યાનું કથન મળે છે.
Page #175
--------------------------------------------------------------------------
________________
jainology II
175
આગમસાર (૧૮) ગૌતમ સ્વામીના પૂછવા પર ભગવાને ગોશાલકના ભૂત, ભવિષ્ય અંગે વર્ણન બતાવ્યું હતું અને વર્તમાન ધટના ને તો ઉપસ્થિત શ્રમણોએ પ્રત્યક્ષ જોઈ હતી. ભૂતકાળના છઘસ્થ કાળની ઘટનાનું વર્ણન કરતાં ભગવાને અનેક જગ્યાએ અહં શબ્દના પ્રયોગથી કથન કર્યું છે. વૈશ્યાયન તપસ્વીની તેજો વેશ્યાથી ગોશાલક ને બચાવવાના વર્ણનમાં પણ ભગવાને ગૌતમસ્વામીને સ્પષ્ટ કહ્યું હતું કે હે ગૌતમ! ત્યારે "મેં" ગોશાલક મંખલી પુત્રની અનુકંપા માટે શીત લેશ્યાથી તેનો લેશ્યાનું પ્રતિહનન કર્યું અને આગળના વર્ણનમાં ગોશાલકના પૂછવા પર એને પણ આ શબ્દો માં કહ્યું હતુ કે ત્યારે તે ગોશાલક! "મેં" તારા પ્રત્યેની અનુકંપાને કારણે વૈશ્યાયન બાળ તપસ્વીની તેજલેશ્યાને વચ્ચેથી પ્રતિહત કરી, રોકી દીધી. આમ આ કથન પણ ભગવાને કેવલી અવસ્થામાં બે વખત કર્યું. પરંતુ ક્યાંય એમ નથી કહ્યું કે "મેં ગોશાલકને છઘસ્થતાની ભૂલથી મોહવશ બચાવ્યો". અનુકંપા સંબંધી વિશેષ વિવરણ માટે આગમસાર–પૂર્વાર્ધનાં પરિષ્ટ માં જોવું. (૧૯) ભગવાન અને ગોશાલકની વચ્ચે થયેલ કેટલાય વ્યવહારોથી તર્કશીલ માનસમાં કેટલાય મૂંઝવણ ભર્યા પ્રશ્ન ઉભા થાય છે કે– (૧) ચાર જ્ઞાન સંપન્ન ભગવાને એને પોતાની સાથે રાખ્યો જ શા માટે? (૨) તલ સંબંધી પ્રશ્નોના ઉત્તર જ કેમ દીધા? જેનાથી વિરાધના થઈ. (૩) સ્વતઃ પોતાના જ કર્તવ્યથી તે ગોશાલક વૈશ્યાયન બાળ તપસ્વીની તેજોલેશ્યાથી મરી રહ્યો હતો, એને ભગવાને શીત લેશ્યાથી શા માટે બચાવ્યો? સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ અણગારને પ્રભુએ બચાવ્યા નથી તો તેમાં ભગવાનને કયો દોષ લાગ્યો ઉત્તર– કાંઈપણ દોષ ન લાગ્યો. તેમજ ગોશાલકને ન બચાવત તોપણ ભગવાનને કોઈ દોષ લાગત નહીં. તેને બચાવવાથી તો તે જીવિત રહ્યો અને પોતે જ ૨૪મો તીર્થકર હોવાનું કહી, કેટલાય લોકોને ભ્રમિત કર્યા, મહા પાપ કર્યા. જેમ સુમંગલ અણગાર વિમલવાહનને ભસ્મ કરશે જ અને અણુત્તર વિમાનમાં જાશે, તેવી રીતે જ ભગવાનના કોઈ લબ્ધિધારી શ્રમણ ગોશાલકને પહેલાં જ કાંઈપણ શિક્ષા આપી શકતા હતા. તો સમવસરણમાં આવો પ્રસંગ બનતો જ નહીં. અનેક ઈન્દ્ર વગેરે પણ ગોશાલકના અવળા પ્રચારને રોકી ન શક્યા, એવું કેમ થયું? કેમ કે બધા ઈન્દ્ર સમ્યગ્ગદષ્ટિ છે, દઢધર્મી પ્રિયધર્મી છે. એક ભવ કરીને મોક્ષમાં જનારા છે; વગેરે વગેરે પ્રશ્નો થાય છે.
તે અનેક પ્રશ્નોનું સમાધાન આ છે કે ભગવાન અને ગોશાલકનો કોઈ એવો જ સંયોગ નિબદ્ધ હતો. વિશિષ્ટ જ્ઞાનિઓના આચરણ વિષયે છઘસ્થોએ સંકલ્પ-વિકલ્પ કરવા જ ન જોઇએ. કેમકે તે શાશ્વત જ્ઞાની ભવિતવ્યતાને જોઈ લે છે, ભૂત-ભવિષ્યને જાણીને તેને અનુરૂપ આચરણ કરે છે. તેથી સુમંગલ અણગારે પણ પહેલાં જ્ઞાનથી એ જોયું કે આ રાજા આવો દુર્વ્યવહાર કેમ કરી રહ્યો છે. એનું ભૂત-ભવિષ્ય શું છે? આ જ રીતે ભગવાને એવંતાને દીક્ષા આપી, ભલે ને તેણે કાચા પાણીમાં પાત્રી તરાવી. જમાલીને દીક્ષા તો આપી દીધી, પરંતુ વિચરણની આજ્ઞા માંગવા પર મૌન ધારણ કર્યું. ભગવાને જ્ઞાનમાં ફરસના જોઈને જ તે પ્રકારની પ્રવૃતિઓ કરી હતી. છદ્મસ્થોના તર્કની અહી ગતિ હોતી નથી. આથી આવા–આવા વિવિધ પ્રશ્નો આપણા અનધિકાર ગત છે. નિશ્ચય જ્ઞાનીયોના પ્રત્યેક વ્યવહાર જ્ઞાનસાપેક્ષ હોય છે અને આપણા છઘસ્થોના વ્યવહાર બુદ્ધિ સાપેક્ષ હોય છે તેમજ સૂત્ર સાપેક્ષ પણ હોય છે. આ ભિન્નતા જાણીને જ્ઞાનિયોના જ્ઞાન સાપેક્ષ આચરણ સબંધી ઉપરના પ્રશ્નોના અથવા આવા અન્ય પણ ઘણા પ્રશ્નોના સમાધાન સ્વતઃ કરી લેવા જોઇએ. (૨૦)ભગવાન પાર્શ્વનાથ ના ૬ વિશિષ્ટ શિષ્યોને અહીં દિશાચર શબ્દથી સંબોધ્યા છે. તે પૂર્વેના જ્ઞાતા હતા, એમણે જીવનમાં દિશાની પ્રમુખતાથી કોઈ વિશિષ્ટ તપ, ધ્યાન અથવા વિહારચર્યાનું આચરણ કર્યું હશે. જેનાથી તે દિશાચરના નામથી વિખ્યાત થયા. એમના આગમનથી ગોશાલકની શક્તિમાં વિશેષ અભિવૃદ્ધિ થઈ. એવો સૂત્ર વર્ણનથી આભાષ થાય છે. આ રીતે તેઓ કોઈ વિશિષ્ટ ચમત્કારી જ્ઞાની અને લબ્ધિ સંપન્ન શ્રમણ હતા. (૨૧)મંખમતના ભિક્ષાચર લોકો પણ ચાતુર્માસમાં ભ્રમણ કરતા નથી અને ભિક્ષાચર હોવા છતાં પણ સપત્ની ભ્રમણ કરતા હતા તથા ચિત્ર ફલક દેખાડીને ભિક્ષા પ્રાપ્ત કરતા હતા.
|| શતક ૧૫ સંપૂર્ણ ||.
શતક–૧૬: ઉદ્દેશક-૧ (૧) એરણ પર હથોડાનો માર પડવો વગેરે એવી કોઈ પણ પ્રવૃતિ કરવાથી વાયુ ઉત્પન્ન થાય છે. એનાથી બીજા વાયુની હિંસા થાય છે. એના પછી આ વાય પણ બીજા પદાર્થનો સ્પર્શ થવાથી મરે છે. (૨) અગ્નિ પણ વાયુ વગર બળતો નથી. અગ્નિના જીવોની ઉમર ત્રણ દિવસ રાતની હોય છે. પછી ત્યાં બીજા અગ્નિના અને વાયુના જીવ ઉત્પન્ન થતા રહે છે. ત્યારે અગ્નિ લાંબા સમય સુધી બળતો રહે છે. (૩) ભઠ્ઠીમાં તપેલા લોખંડને આમ તેમ કરવા કે પકડવામાં લુહારને તથા કામ આવનાર બધા સાધનોને અને ભઠ્ઠીના જીવોને પાંચ ક્રિયા લાગે છે.એરણ પર મુકીને કૂટતી વખતે લુહાર શાળા સહિત બધા ઉપયોગી સાધનોના જીવોને અને લુહારને પાંચ ક્રિયા લાગે છે (૪) જીવ અધિકરણી છે અને ઈન્દ્રિય વિગેરે અધિકરણોથી કદાચિત અભેદની નજરે અધિકરણ પણ છે સાધિકરણ છે. નિરાધિકરણી નથી. આત્મઅધિકરણી,પરઅધિકરણી અને તદુભય અધિકરણી ત્રણે છે.તથા જીવોનું અધિકરણ આત્મપ્રયોગથી,પરપ્રયોગથી અને તદુભય પ્રયોગથી ત્રણે રીતે થાય છે. ચોવીસ દંડકના જીવ પણ અવિરતિની અપેક્ષાએ સાધિકરણ વગેરે છે. ૫ શરીર, ૫ ઈન્દ્રિય, ૩ યોગ આ અધિકરણ છે. જે દંડકમા જે હોય તે એના નિવર્તનમા અધિકરણી હોય છે.
ઉદ્દેશકઃ ૨ (૧) જરા શારીરિક દુઃખ, પીડાં; “શોક એટલે માનસિક દુઃખ. આ કારણે એકેન્દ્રિય, વિકસેન્દ્રિય માં જરા છે. શોક નથી. શેષ દંડકમાં બંન્ને છે. (૨) શ્રમણો ના પાંચ પ્રકારના અવગ્રહ હોય છે. (૧) દેવેન્દ્રના (૨) રાજાના (૩) ગાથાપતિના (૪) શય્યાતરના (૫) સાધર્મિક શ્રમણોના. આ પાંચ પ્રકારના અવગ્રહ જાણીને પ્રથમ દેવલોકના ઈન્દ્ર શકેન્દ્ર ભગવાનના બધા શ્રમણો માટે પોતાના આધિપત્યના દક્ષિણ લોકમાં અર્થાત્ ભરત ક્ષેત્રમાં વિચરણ કરવાની તથા કલ્પનીય પદાર્થો ગ્રહણ કરવાની આજ્ઞા આપી. પછી વંદન નમસ્કાર કરીને જતા રહ્યા.
Page #176
--------------------------------------------------------------------------
________________
176
આગમચાર– ઉતરાર્ધ (૩) દેવ અને ઈન્દ્ર સત્ય વગેરે ચારે ય ભાષા બોલે છે. સાવદ્ય નિર્વદ્ય બન્ને ભાષા બોલે છે. (૪) શકેન્દ્ર અથવા અન્ય કોઈ પણ વ્યક્તિ જો વસ્ત્રથી મોં ઢાંક્યા વિના બોલે તો એની એ ભાષા સાવધ ભાષા' કહેવાઈ છે. (૫) શકેન્દ્ર ભવી છે અને એક ભવાવતારી છે. (૬) કર્મ ચૈતન્યકૃત હોય છે. એટલે કર્મોથી થતા સુખ દુઃખ પણ ચેતન્યકૃત જ છે.
ઉદ્દેશક: ૩. (૧) કર્મ પ્રકૃતિ વગેરેનું વર્ણન પ્રજ્ઞાપના પદ ૨૩ થી ૨૭ સુધી છે, ત્યાંથી જાણી લેવું. (૨) અભિગ્રહધારી આતાપના લેનારા, ઉભા રહેલા ભિક્ષુકને કોઈ વૈદ્ય સુવડાવીને તેના અર્શ, મસ્સાને કાપે તો કાપવા સંબંધી ક્રિયા વૈદ્યને લાગે છે. મુનિને ફક્ત ધર્મ ધ્યાનમાં અંતરાય થાય છે. વૈદ્યની શુભ ભાવના હોવાથી શુભક્રિયા લાગે છે.
ઉદ્દેશક: ૪ (૧) નીરસ, અંત પ્રાંત અમનોજ્ઞ આહાર કરનારા શ્રમણ જેટલા કર્મોનો ક્ષય કરે છે ત્યાં નૈરયિક સો વર્ષમાં એટલા કર્મ અપાર દુઃખ સાથે ભોગવે તો પણ ક્ષય કરી શક્તા નથી.(અણ ગિલાય) એટલે અમનોજ્ઞ આહાર, વાસી આહાર, એવો અર્થ સમજવો જોઇએ. (૨) તેવીજ રીતે શ્રમણનાં ત્રણ ઉપવાસ, ચાર ઉપવાસમાં તેના જેટલા કર્મોની નિર્જરા થાય છે, તેટલા કર્મ નારકીનો જીવ ક્રમશ એક કરોડ વર્ષે અને ક્રોડાકોડી વરસે પણ ખપાવવા સમર્થ નથી. (૩) વૃદ્ધ પુરુષ દ્વારા ચિકણી, કઠણ લાકડી બુટ્ટી કુલ્હાડી વડે કાપવાના દષ્ટાંતથી સમજવું જોઈએ કે નૈરયિક એટલા કર્મોનો ક્ષય કરી. શક્તા નથી કારણ કે એના કર્મ ચિકણા પ્રગાઢ હોય છે. જેમ જુવાન પુરુષ તીક્ષ્ણ કુહાડીથી તરત જ લાકડીને તોડી ફોડી શકે છે, તેમ તપસ્વી શ્રમણ પણ કર્મોને તરત જ નષ્ટ કરી દે છે.
ઉદ્દેશક: ૫ (૧) એક સમયની વાત છે. શકેન્દ્ર, ભગવાનના દર્શન કરવા ઉલ્લકાતીર નામના નગરમાં આવ્યા; કંઈક પ્રશ્ન કર્યા અને ઉતાવળમાં ચાલ્યા ગયા, શાંતિથી બેઠા નહીં. એનું કારણ ગૌતમ સ્વામીના પૂછવા પર ભગવાને બતાવ્યું કે સાતમાં દેવલોકમાંથી ગંગદત્ત દેવ અહીં આવવા નીકળ્યા છે, એના દિવ્ય તેજ, ઋદ્ધિ ધુતિને કેન્દ્ર જોઈ નહીં શકવાથી અને સહન નહીં કરી શકવાથી, ઉતાવળથી ચાલ્યા ગયા છે. જોઈ નહીં શકવાનું કારણ વ્યાખ્યાકારે એ બતાવ્યું છે કે પૂર્વ ભવમાં બન્ને શેઠ હતા– કાર્તિક શેઠ અને ગંગદત્ત શેઠ. ત્યાં બન્નેમાં પરસ્પર માત્સર્ય ભાવ રહેતા હતા. પૂર્વન
હેિતા હતા. પૂર્વના માત્સર્ય ભાવને કારણે શકેન્દ્રને ગંગદત્તની પોતાનાથી વધારે ઋદ્ધિ વગેરે સહન થઈ નહીં અને જલ્દીથી ચાલ્યો ગયો. (૨) ઈન્દ્ર વગેરે દેવોનું મનુષ્ય લોકમાં (૧) આવવુ (૨) પાછા જવું (૩) ભાષા બોલવી (૪) ઉમેષ નિમેષ કરવું (૫) અંગોપાંગને વધઘટ કરવા (૬) ઉભા થવું, બેસવું અને સૂવું (૭) વૈક્રિય કરવું (૮) પરિચારણા કરવી વગેરે ક્રિયાઓ બહારના પુદ્ગલોના ગ્રહણથી કરી શકે છે અર્થાતુ અન્ય પુગલ ગ્રહણ કરી ને જ ઉક્ત ક્રિયાઓ દેવો દ્વારા કરી શકાય છે. (૩) દેવલોકમાં દેવોને પરસ્પર તાત્વિક ચર્ચાઓ પણ થઈ જાય છે. સાતમા દેવલોકમાં એક મિથ્યા દષ્ટિ દેવ અને ગંગદત્ત(સમ્યગદષ્ટિ દેવ)ની પરસ્પર ચર્ચા થઈ. એના ફળ સ્વરૂપે જ એ ગંગદત્ત દેવ ભગવાનના દર્શન કરવા ઉલ્લકા- તીર નગરમા આવ્યો હતો. (૪) ચલમાણે ચલિએ ના સિદ્ધાંત અનુસાર પરિણમન થનારા પુદ્ગલ પરિણત' કહેવાય છે. આ વિષય પર એ. બન્ને દેવોની ચર્ચા હતી. ગંગદત્તનો ઉત્તર સાચો હતો. ગંગદર દેવે ભગવાનનો ઉપદેશ સાંભળ્યો; ત્યાર પછી હું ભવી છુ કે અભવી છું? વગેરે પ્રશ્ન પૂછયા. સમાધાન મેળવીને ખુશ થયો. બત્રીસ પ્રકારના નાટક બતાવીને ચાલ્યો ગયો. (૫) ગંગદત્ત દેવ પૂર્વ ભવમા હસ્તિનાપરમાં ગંગદત્ત નામનો શેઠ હતો. શ્રમણો– પાસક બન્યો હતો. પછી મનિસવ્રત ભગવાનની પાસે દીક્ષા લીધી. અગીયાર અંગોનું અધ્યયન કર્યું. એક મહિનાનો સંથારો કરી ત્યાંથી સાતમાં દેવલોકમાં ઉત્પન્ન થયા. સત્તર સાગરોપમની દેવ સ્થિતિ પૂરી કરી મહાવિદેહ ક્ષેત્રથી મુક્તિ પામશે.
ઉદ્દેશક: ૬ (૧) નિંદ્રામાં અથવા જાગૃત અવસ્થામાં સ્વપ્ન આવતું નથી. અર્ધ જાગૃત અવસ્થામાં સ્વપ્ન આવે છે. (૨) નિદ્રા કરવી દ્રવ્ય નિંદ્રા છે. અવિરતિ ભાવ તે ભાવનિંદ્રા છે. ભાવ નિંદ્રાની અપેક્ષાએ રર દંડકના જીવ સુખ કહ્યા છે. તિર્યંચ સુખ અને સુખ–જાગૃત એમ બે પ્રકારના છે, જ્યારે મનુષ્ય સુખ,જાગૃત અને સુખ-જાગૃત એમ ત્રણ પ્રકારના છે. (૩) સાધુઓ પણ સ્વપ્ન જુએ છે. સત્ય સ્વપ્ન પણ જુએ છે અને અસત્ય સ્વપ્ન પણ જુએ છે. સાચા ભાવ સાધુતામાં સત્ય સ્વપ્ન આવે છે અને નથી પણ આવતા. અસત્ય સ્વપ્ન જોવાવાળા અસંવૃત કહેવાય છે. અર્થાત્ એનો વિશેષ આશ્રવ ચાલુ રહે છે. એકાંત અસંયમી ન સમજવું. (૪) સ્વપ્ન ૪૨ પ્રકારના કહ્યા છે અને મહાસ્વપ્ન ૩૦ પ્રકારના કહ્યા છે. ૩૦ મહાસ્વપ્નમાંથી કોઈ પણ ૧૪ સ્વપ્ન તીર્થકર, ચક્રવતીના ગર્ભમાં આવવાથી એની માતા જુએ છે. વાસુદેવની માતા સાત, બલદેવની માતા ચાર સ્વપ્ન જુએ છે. માંડલિક રાજાની માતા એક મહાસ્વપ્ન જુએ છે. એ માતાઓ સ્વપ્ન જોઈને જાગી જાય છે. ફરી પાછી સૂતી નથી. ધર્મ જાગરણ કરે છે. (૫) ભગવાન મહાવીર સ્વામીને દશ સ્વપ્ન પછી કેવલજ્ઞાન ઉત્પન્ન થયું હતું. બેઠા બેઠા ભગવાનને માત્ર અંતર્મુહૂર્ત ઉઘ આવી હતી. એ સમયે અર્ધ નિંદ્રા અવસ્થામાં આ સ્વપ્ન જોયા હતા. કારણ કે છઘસ્થ કાળમાં ભગવાને શયનાસન કર્યું નહોતું. દસ સ્વપ્ન અને પરિણામ :
(૧) પિશાચને પરાજિત કર્યો – મોહ કર્મ ક્ષય. (૨) સફેદ નર કોયલ – શુક્લ ધ્યાન. (૩) વિચિત્ર પાંખવાળો નર કોયલ – દ્વાદશાંગીની પ્રરુપણા (૪) સ્વર્ણ રત્નમય માલા દ્રય - દ્વિવિધ ધર્મ પ્રરુપણા. (૫) શ્વેત ગાયોનો સમૂહ – ચતુર્વિધ સંઘની રચના. (૬) મહાપા સરોવર – ચાર જાતિના દેવોને પ્રરુપણા,પ્રતિબોધ આપ્યો. (૭) મહાસાગર હાથથી તર્યા – સંસાર સાગરથી તર્યા.
Page #177
--------------------------------------------------------------------------
________________
આગમસાર
jainology II
177 (૮) સૂર્ય – કેવલજ્ઞાન પ્રાપ્તિ. (૯) મેરુ પર્વતને આંતરડાથી વિંટળાયેલો – સંપૂર્ણ લોકમા યશકીર્તિ ફેલાય. (૧૦) મેરુ ચૂલિકા પર સિહાસન ઉપર બેઠા - પરિષદમા ઉપદેશ આપ્યો. (૬) સ્વપ્ન ફળ વિજ્ઞાન:- (૧) સૂતેલી વ્યક્તિ હાથી, ઘોડા અથવા બળદ સમૂહને જોઈ એના પર ચઢે, ચઢીને પોતાને બેઠેલો જુએ, પછી જાગી જાય, તો તે એ જ ભવમાં મોક્ષે જાય છે. (જે સૂતો રહે છે તે આ ફળ પામતો નથી. એમ બધા સ્વપ્નોમા સમજી લેવું જોઈએ.) (૨)જે વ્યક્તિ સ્વપ્નમાં મહાસમુદ્રમાં પૂર્વથી પશ્ચિમ સુધી ફેલાયેલી રસ્સીને જોઈ પોતાના હાથમાં વીંટે છે.(૩) લોકાંતને પૂર્વ પશ્ચિમ અડેલી રસ્સીને કાપે (૪) કાળા યા સફેદ સૂતરના ગુંચવાયેલા ગુચ્છાને ઉકેલે. "મેં ઉકેલી આપ્યો". એમ માને (૫) સોના ચાંદી વજ અને રત્ન રાશિને જુએ. (૬) ઘાસ, કચરાના ઢગલાને જુએ અને વિખેરી નાંખે. (૭) સરસ્તંભ, વીરણસ્તંભ, વંશસ્તંભ, બલ્લિતંભ ને જોઈને ઉખેડીને ફેંકી દે. (૮) ક્ષીરકુંભ, ધૃતકુંભ, દર્તિકુંભને જુએ અને ઉપાડે (૯) ફૂલોવાળા પદ્ય સરોવરમાં ઉતરે (૧૦) મહાસાગરને જુએ અને એને તરીને પાર કરે. (૧૧) રત્નોનું ભવન જુએ અને એમાં પ્રવેશ કરે (૧૨) રત્નોનું વિમાન જુએ અને એમાં ચઢી જાય. આ પ્રકારના સ્વપ્નવાળા પોતાને જુએ, માને અને જાગી જાય, ઉઠી જાય, એ વ્યક્તિ એ જ ભવમાં મોક્ષે જાય છે.
તેલ, મદિરા ચરબીના ઘડા(કુંભ) જુએ અને ફોડી નાંખે તથા લોખંડ, તાંબુ, કથીર શીશાના ઢગલાને જુએ અને એના પર ચઢે. આ બે સ્વપ્ન જોવાવાળા એક દેવનો અને એક મનુષ્યનો ભવ કરીને મોક્ષ જાય છે. (૭) કોઈ સુગંધી પદાર્થ પડયો હોય અને પવન આવે તો સુગંધી પદાર્થ ચાલતો નથી. પરંતુ ગંધના પુદ્ગલ ત્યાંથી ગતિ કરે છે, ફેલાય છે.
ઉદ્દેશક: ૭-૮ (૧) પ્રજ્ઞાપના સૂત્રનો ઉપયોગ પદ અને પશ્યતા પદને સંપૂર્ણ અહીં સમજવું. (૨) લોકના ૬ દિશાઓના ચરમતમાં જીવ, અજીવ, જીવ દેશ, પ્રદેશ, અજીવ દેશ, પ્રદેશ રહેલા છે. એવી રીતે સાત નરક પૃથ્વી પિંડોના ચરમાંતમાં અને દેવલોકના ચરમાંતમાં પણ જીવ અજીવ રહેલા છે. એકેન્દ્રિય વગેરેની અપેક્ષાએ પાંચ સ્થાવર તો સ્વસ્થાન રૂપે રહેલા છે અને ત્રસ જીવ વાટે વહેતા અને મરણ સમુઠ્ઠાતની અપેક્ષાએ હોય છે. અનિંદ્રિય જીવ કેવલી સમુદ્યાતની અપેક્ષાએ હોય છે. નરક પૃથ્વીના ચરમાંતમાં તેમજ દેવલોકના ચરમાંતમાં પણ યથાયોગ્ય સંભવિત જીવ અજીવ, એના દેશ, પ્રદેશ સમજી લેવા જોઇએ. કાલ દ્રવ્ય ચરમાંતોમાં નથી. (૩) પરમાણુ પુદ્ગલ એક સમયમાં લોકના પૂર્વી ચરમાંતથી પશ્ચિમી ચરમાંત સુધી સ્વતઃ ચાલ્યા જાય છે. એવી રીતે બધી દિશામાં સમજવું. (૪) વરસાદની જાણકારી માટે કોઈ હાથને ખુલ્લા આકાશમાં કાઢીને જુએ તો પાંચ ક્રિયા લાગે છે. (૫) કોઈ મહર્તિક દેવ પણ લોકાંતમાં બેસીને અલોકમાં હાથ પગ વગેરે કાઢી શક્તા નથી. કારણકે અલોકમાં ધર્માસ્તિકાય વગેરે નથી. ત્યાં જીવ અને પુદ્ગલની ગતિ હોતી નથી.
ઉદ્દેશકઃ ૯-૧૪ (૧) વૈરોચન બલીની બલિચંચા રાજધાની ઉત્તર દિશામાં છે. બાકી સમુદ્રમાં દૂર ઉત્પાત પર્વત, રાજધાનીનો વિસ્તાર, સભા વગેરે વર્ણન અસુરકુમાર ચમરેન્દ્રના વર્ણન સમાન છે. (જુઓ– શતક ૨ઃ ઉદ્દેશક ૮) (૨) અવધિજ્ઞાનનું વર્ણન પ્રજ્ઞાપના તેમજ નંદી સૂત્રમાં જુઓ. (૩) દ્વીપકુમાર દેવ બધા સમાન આહાર વાળા વગેરે હોતા નથી. આ વર્ણન પહેલા શતકના બીજા ઉદ્દેશકની સમાન છે. એમાં ચાર લેશ્યાઓ હોય છે. તેજોલેશ્યા- વાળા અલ્પ હોય છે. તેથી કાપો લેશી, અસંખ્ય ગુણા, એનાથી નીલલેશી વિશેષાધિક, એનાથી કૃષ્ણલેશી વિશેષાધિક હોય છે. કૃષ્ણલેશી અલ્પદ્ધિક હોય છે. પછી ક્રમશઃ તેજોલેશી મહદ્ધિક હોય છે. ઉદધિકુમાર, દિશાકુમાર, નિતકુમારનું વર્ણન પણ આ મુજબ છે.
// શતક ૧૬/૧૪ સંપૂર્ણ II
શતક-૧૭: ઉદ્દેશક-૧ (૧) કોણિક રાજાના બે મુખ્ય હાથી હતા. (૧) ઉદાઈ હસ્તીરત્ન. (૨) ભૂતાનંદ હસ્તીરત્ન. બન્ને અસુરકુમાર દેવોથી આવીને જમ્યા હતા. હવે મરણ પામીને પ્રથમ નરકમાં જશે. ત્યાંથી મહાવિદેહમાં એક ભવ કરી મુક્તિ પામશે. આ જવાબ ગૌતમ સ્વામી દ્વારા રાજગૃહીમાં ભગવાનને પૂછવાથી મળ્યો હતો. (નોંધ: આ બંને હાથીઓ પર એક–એક દિવસ સવાર થઈને કુણીક મહાશિલાકંટક અને રથમુસલસંગ્રામ નામે ઓળખાતા સંગ્રામ લડ્યા હતા.જેમાં કરોડ ઉપરાંત મનુષ્યોના મૃત્યુ થયા હતા. તે હાથીઓને પણ તેની પ્રાણાતિપાતની ક્રિયા લાગવાથી નરકે ગયા. કુણીકનો પછીનો ભવ કયાં થયો, તેનો કોઇ ખુલાસો શાસ્ત્રોમાં મળતો નથી.) (૨) કોઈ વ્યક્તિ વૃક્ષને હલાવે, પાડે, તો એને પાંચ ક્રિયા લાગે છે. હાલવાવાળા તાડ વૃક્ષની શાખા, ફળ વિગેરેના જીવોને પણ પાંચ ક્રિયા લાગે છે. તોડ્યા પછી જ્યારે ફળ યા વૃક્ષ પોતાના ભારથી નીચે પડે છે તો પુરુષને ચાર ક્રિયા લાગે છે. વૃક્ષ વિગેરેના જીવોને પાંચ ક્રિયા લાગે છે. (૩) જીવને ઔદારિક શરીર વિગેરે બનાવતી વખતે તથા એનો પ્રયોગ કરતી વખતે ૩, ૪, યા પ ક્રિયા લાગે છે. (૪) ભાવ ૬ છે. યથા– (૧) ઉદયિક,ઉદયભાવ (૨) ઔપથમિક (૩) ક્ષાયિક (૪) ક્ષયોપથમિક (૫) પારિણામિક (૬) સસિપાતિક(મિશ્ર). એનું વિશેષ વર્ણન અનુયોગદ્વાર સૂત્રમાં જુઓ.
Page #178
--------------------------------------------------------------------------
________________
178
આગમસાર- ઉતરાર્ધ
ઉદ્દેશક: ૨ (૧) સંયત, વિરત જીવ ધર્મમાં રહેલો છે. અસંયત, અવિરત જીવ અધર્મમાં રહેલો છે અર્થાત્ તે ધર્મ અધર્મને સ્વીકાર કરીને રહેનારો છે. સમુચ્ચય જીવ અને મનુષ્યમાં ત્રણે ભેદ છે. તિર્યંચમાં બે ભેદ છે. શેષ દંડકમા એક અધર્મ જ છે. (૨) અસંયત જીવ બાલ કહેવાય છે. સંયત જીવ પંડિત કહેવાય છે અને સંયતાસંયત જીવ બાલ પંડિત કહેવાય છે. ૨૪ દંડકમાં ધર્મ અધર્મની સમાન જાણવુ. (૩) અઢાર પાપમાં, પાપની વિરતિમાં, ચાર બુદ્ધિમાં, અવગ્રહાદિ મતિજ્ઞાનમાં, ચાર ગતિમાં, આઠ કર્મમાં, વેશ્યા, દર્શન, જ્ઞાન-અજ્ઞાન, શરીર યોગ, ઉપયોગમાં રહેલો જીવ અને જીવાત્મા એક છે. અલગ નથી. અન્યતીર્થિક(સાંખ્ય મતાવલંબી) પ્રકૃતિ(પ્રવૃતિ) અને (પુરુષ)જીવાત્માને એકાંત અલગ માને છે. જેને સિદ્ધાંત કથંચિત્ ભેદ સ્વીકાર કરે છે પરંતુ આત્યંતિક ભેદ માનતો નથી. (૪) દેવતા રૂપી(દેખાતા) રૂપોની વિક્રિયા કરી શકે છે. તેઓ અરૂપી રૂપ બનાવી શકતા નથી. પરંતુ સામાન્ય મનુષ્યોને ન દેખાય એવું રૂપ બનાવી શકે છે. વાસ્તવમાં તો તે પણ રૂપી જ હોય છે. જીવ પહેલા રૂપી છે, પછી કેવલી બની અરૂપી બને છે. પરંતુ કોઈ અરૂપી (સિદ્ધ) બની પાછો રૂપી (સંસારી) બનતો નથી.
ઉદ્દેશક: ૩ (૧) શૈલેશી અવસ્થામાં રહેલા અણગાર કંપન, સ્પંદન, ગમનાદિ કરતા નથી પરંતુ પર પ્રયોગની અપેક્ષા શરીરનું ગમનાદિ થઈ શકે છે. અર્થાત્ કોઈ ધક્કો મારે પાડી દે, ક્યાંક ફેંકી દે, પાણીમાં વહાવી દે, વગેરે પ્રસંગથી શરીર ગતિમાન થાય છે. આ કંપન. સ્પંદન વગેરે પાંચ પ્રકારના છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ. આ પાંચે ચાર ગતિની અપેક્ષા ચાર ચાર પ્રકારના છે.
સામાન્ય ગતિમાન થવાને કંપન કહેવાય છે અને વિશેષ કંપનને ચલન કહેવાય છે. ચલનના મુખ્ય ત્રણ પ્રકાર અને તેર ભેદ છે. ૫ શરીર ચલન, ૫ ઈન્દ્રિય ચલન ૩ યોગ ચલન. આ રૂપોમાં પુગલોને પરિણમન કરવું, તે જીવોની ચલના છે. (૨) સંવેગ આદિ ૪૯ બોલોના અંતિમ ફળને મોક્ષ કહેવાય છે. અર્થાત્ આ બધા ગુણ મોક્ષ સાધનામાં સહાયક અને ગતિ આપનારા છે. સાધકે સાધના કાળમાં આ ગુણોની વૃદ્ધિ અને સંરક્ષણ કરતા રહેવું જોઇએ. તે ગુણો આ પ્રમાણે છે– (૧) સંવેગ, વૈરાગ્ય ભાવ (૨) નિર્વેદ, ત્યાગ ભાવ (૩) ગુરુ વિગેરેની સેવા (૪) સ્વ આલોચના (૫) સ્વનિંદા (૬) સ્વગહ (૭) ક્ષમાપના ભાવ (૮) સુખશાતા માટે અનુત્સુકતા – ઉતાવળ રહિતતા – શાંત ભાવથી પ્રવર્તન (૯)ઉપશાંતતા(સુખ શાતામાં શારીરિક પ્રવૃતિઓમાં શાંતિ થાય છે) ઉપશાંતતામાં માનસિક પ્રવર્તનમાં શાંતિ અને ગંભીરતા હોય છે. (૧૦) ભાવ અપ્રતિબદ્ધતા – અનાસક્તિ ભાવ (૧૧)પાપની પૂર્ણ નિવૃત્તિ – અક્રિય (૧૨) વિવિક્ત શય્યા સેવન. (૧૩ થી ૧૭) પાંચ ઈન્દ્રિય સંવર (૧૮ થી ૨૩) યોગ, શરીર, કષાય, સંભોગ, ઉપધિ અને ભક્તના પ્રત્યાખ્યાન (૨૪) ક્ષમા (૨૫) વીતરાગ ભાવ (૨ થી ૨૮) ભાવોની, કરણની અને યોગની સત્યતા. (૨૯ થી ૩૧) મન, વચન કાયાનું સમ્યફ અવધારણ(વશમાં રાખવું) (૩૨ થી ૪૪) ક્રોધાદિ ૧૩ પાપોનો ત્યાગ (૪૫ થી ૪૭) જ્ઞાન, દર્શન, ચરિત્રથી સંપન્ન થવું. (૪૮) રોગાદિની વેદનામાં સહિષ્ણુતા (૪૯) મારસંતિક કષ્ટ ઉપસર્ગમાં સહિષ્ણુતા.
ઉદ્દેશક: ૪-૫ (૧) પ્રાણાતિપાત વગેરે પાંચ પાપથી સ્પષ્ટ થવાથી જીવ કર્મ બંધ કરે છે. શેષ વર્ણન પહેલા શતકના છઠ્ઠા ઉદ્દેશા સરખો છે. અર્થાત કેટલીક દિશાથી કર્મ ગ્રહણ વગેરે થાય છે. (૨) જે સમયમાં (૩) જે ક્ષેત્રમાં અને (૪) જે પ્રદેશમાં જીવ પ્રાણાતિપાત વગેરે કરે છે,
કર્મોના બંધ કરે છે.(સ્પષ્ટ એટલે પોતાના આત્માના અવગુહમાં રહેલા અને આત્મપ્રદેશોને અડેલા પણ) (૨) કર્મોના ઉદયથી ઉત્પન્ન દુઃખ, સ્વકૃત દુઃખ છે. એનું જ જીવ વેદન કરે છે. પરંતુ પરકૃત દુઃખ(કર્મનું વેદન) થતું નથી.
વેદના(પર નિમિત્ત જન્ય દુ:ખ) પણ અચકૃત નહીં પરંતુ સ્વકૃત કર્મ જન્ય જ હોય છે. એ શાતા અશાતા બન્ને પ્રકારની હોય છે. (૩) ઈશાનેન્દ્રની સુધર્મા સભાનું વર્ણન શકેન્દ્રની સુધર્મા સભાની સમાન છે. દશમા શતકનો છઠ્ઠો ઉદ્દેશક જુઓ. સ્થિતિ સાધિક બે સાગરોપમની હોય છે.
ઉદ્દેશક: ૬-૧૭. (૧) સમવહત મરનારા જીવનો પહેલા આહાર અને પછી ઉત્પાત થાય છે. અસમવહત મરનારા જીવને પહેલા ઉત્પાત અને પછી આહાર થાય છે. કારણકે એક સાથે આત્મ પ્રદેશ પહોંચે છે ત્યારપછી જ આહાર થાય છે. આ રીતે પૃથ્વીકાયિક જીવોનો રત્નપ્રભા વગેરેથી સિદ્ધશિલા સુધી આહાર અને ઉત્પાદ (ઉત્પત્તિ) જાણવા જોઇએ. (૨) એવી જ રીતે અપ્લાય, વાયુકાય, જીવોનો અધોલોકથી ઉદ્ગલોક અને ઉર્ધ્વ લોકથી અધોલોક સુધી ઉત્પાદ અને આહાર જાણવો. જોઇએ (૩) એકેન્દ્રિયના સમ વિષમ આહાર શરીર વિગેરેનું વર્ણન પહેલા શતકના બીજા ઉદ્દેશક સરખુ છે.
નાગકુમાર, સુવર્ણકુમાર, વિધુતકુમાર, વાયુકુમાર અને અગ્નિકુમાર; આ પાંચેનો સમ આહાર વિગેરે સંબંધી વર્ણન સોળમા. શતક ના અગીયારમા ઉદ્દેશકમાં આવેલ દીપકુમારના વર્ણન સમાન જાણવું.
_// શતક ૧૭/૧૭ સંપૂર્ણ ..
- શતક-૧૮: ઉદ્દેશક-૧ (૧) જે ભાવ અનાદિથી થાય છે એને અપઢમ કહેવાય છે. જે ભાવ જ્યાં પહેલીવાર થાય છે તે ભાવ તે સ્થાનની અપેક્ષા પઢમ કહેવાય છે. જે ભાવ જે કોઈ જીવોમાં પહેલી વખત અને કોઈ જીવમાં બીજી ત્રીજીથી માંડી અનેક વખત પણ થાય છે. એને સિય પઢમ સિય અપઢમ કહેવાય છે અર્થાતુ ઉભય ભાવવાળા કહેવાય છે.
Page #179
--------------------------------------------------------------------------
________________
jainology I
179
આગમસાર
(૨) જે ભાવ જે સ્થાનમાં હવે જીવ પાછો આવવાનો નથી, એને 'ચરમ' કહેવાય છે. જે ભાવ જ્યાં હંમેશા રહેવાનો છે અથવા ફરી થવાનો છે, એને 'અચરમ' કહેવાય છે. જે ભાવ જે કોઈ જીવમાં ચરમ છે, કોઈ જીવમાં અચરમ છે તે ભાવ તે સ્થાનની અપેક્ષાએ સિય ચરમ સિય અચરમ. અર્થાત્ ઉભય ભાવવાળા કહેવાય છે. ૧૪ દ્વારોના ૯૩ બોલ – ૨૪ દંડક સમુચ્ચય જીવ અને સિદ્ધોની અપેક્ષાએ ઃ
દ્વાર
| ભેદ વિવરણ ૨૪ દંડક, જીવ, સિદ્ધ
જીવ
૧
૨
આહારક આહારક,અનાહારક ભવી, અભવી, નોભવી
૩
ભવી
૪
સન્ની
૫
લેશ્યા
ç
દૃષ્ટિ
૭
સંયત
८
કષાય
૯ શાન
૧૦ યોગ ૧૧ ઉપયોગ ૧૨ | વેદ ૧૩ શરીર ૧૪ પર્યાપ્તિ
સન્ની, અસન્ની, નોસન્ની સલેશી, લેશ્યા, અલેશી સમ્યગ્, મિથ્યા, મિશ્ર
સંયત, અસંયત, સંયતાસંયત, નોસંયત સકષાયી, ૪ કષાય, અકષાયી
૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, સણાણી, અણાણી સયોગી, ૩ યોગ, અયોગી સાકાર, અનાકાર સવેદી, ૩ વેદ, અવેદી ૫ શરીર, અશરીરી ૫ પર્યાપ્તિ, ૫ અપર્યાપ્તિ
કુલ
ભેદ સંખ્યા
૨૬
૨
૩
૩
८
૩
૪
Ç
૧૦
૫
૨
૫
$
૧૦
૯૩
ઉદ્દેશક : ૨
કાર્તિક શેઠ :
હસ્તિનાપુરમાં કાર્તિક નામના શેઠ રહેતા હતા. જે ઋદ્ધિ સંપન્ન હતા. તે ૧૦૦૮ વેપારીઓના પ્રમુખ હતા. એમણે વીસમા તીર્થંકર ભગવાન મુનિસુવ્રત સ્વામીની પાસે શ્રાવક વ્રત સ્વીકાર કર્યા હતા. તે જીવાજીવના જાણકાર તેમ જ શ્રમણોપાસકના ગુણોથી સંપન્ન હતા. તેમના અનેક વર્ષ શ્રમણોપાસક પર્યાયમાં પસાર થઈ ગયા.
એકવાર વિચરણ કરતા ભગવાન મુનિસુવ્રત સ્વામી હસ્તિનાપુરમાં પધાર્યા. નગરના લોકો તથા કાર્તિક શેઠ ભગવાનની સેવામાં હાજર થયા. પરિષદ ભેગી થઈ, ભગવાને વૈરાગ્યમય પ્રતિબોધ આપ્યો. કાર્તિક શેઠ વૈરાગી થઈ ગયા, દીક્ષા લેવાની પ્રબળ ભાવના જાગૃત થઈ. તેમણે ભગવાનની સમક્ષ પોતાના વિચાર રજૂ કર્યા. સ્વીકૃતિ મળવાથી ઘરે જઈને પોતાને આધીન વેપારીઓને બોલાવ્યા અને પોતાની ઈચ્છા એમની સામે રાખી. ૧૦૦૮ વેપારીઓએ પણ કાર્તિક શેઠ સાથે દીક્ષા લેવાનો નિર્ણય જાહેર કર્યો. બધાએ પોત પોતાના પુત્રોને કાર્યભાર સોંપ્યો અને દીક્ષાની તૈયારી કરી. કાર્તિક શેઠ સાથે મહોત્સવપૂર્વક બધા(૧૦૦૯) વૈરાગી આત્માઓ એક જ સમયે ભગવાનના સમવસરણમાં પહોંચ્યા. પોતાની વૈરાગ્ય ભાવનાના બે શબ્દ કાર્તિક શેઠે સભા સહિત ભગવાનની સમક્ષ રજૂ કર્યા. પછી વેશ પરિવર્તન કરીને ફરી સભામાં આવ્યા. ભગવાન મુનિસુવ્રત સ્વામીએ બધાને એક સાથે દીક્ષા પાઠ ભણાવ્યો. એમને શિક્ષા દીક્ષા આપી; મહાવ્રત, સમિતિ, ગુપ્તિ સમાચારીનું જ્ઞાન આપ્યું. આ પ્રકારે તે બધા શ્રેષ્ઠી સાધુ બની
ગયા.
સ્થવિરોની પાસે એમણે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. સૌએ તપ સંયમથી પોતાના આત્માને ભાવિત કર્યો.
કાર્તિક મુનિએ સામાયિક વગેરે ૧૪ પૂર્વોનો અભ્યાસ કર્યો. ૧૨ વર્ષ દીક્ષાપર્યાયનું પાલન કરી એક મહિનાના સંથારાથી આયુષ્ય પૂર કર્યું અને પહેલા દેવલોકમાં ઈન્દ્ર રૂપે ઉત્પન્ન થયા. બાકીના સાધુઓ પણ સંયમ આરાધના કરીને એ જ પહેલા દેવલોકમાં ઉત્પન્ન
થયા.
ગંગદત્ત શેઠ કાર્તિક શેઠના પૂર્વવર્તી હસ્તીનાપુરના શેઠ હતા. એમણે કાર્તિક શેઠના પ્રમુખ વેપારી બન્યા પછી મુનિસુવ્રત સ્વામીની પાસે દીક્ષા અંગીકાર કરી હતી અને આરાધના કરીને સાતમા દેવલોકમાં ઉત્પન્ન થયા હતા. વેપારી જીવનમાં ગંગદત્ત શેઠથી કાર્તિકશેઠ આગળ રહ્યા હશે. એના કારણે શક્રેન્દ્રની ગંગદત્ત દેવથી સમક્ષ મળવાની અસહ્યતા શતક ૧૬ ના પાંચમા ઉદ્દેશકમાં બતાવી છે. અર્થાત્ ગંગદત્ત દેવ સમવસરણમાં આવી રહ્યા છે તેમ શકેન્દ્રને ખબર પડી કે તરત જ પાછા જતા રહ્યા, ભગવાનની સેવામાં રોકાયા નહીં.
આ વર્ણનમાં આશ્રિત સાથી વેપારીઓના એક સાથે દીક્ષા લેવાનો આદર્શ ઉપસ્થિત કરાયો છે. તેઓએ વાસ્તવમાં ખરો સાથ નિભાવ્યો હતો. તેથી તેઓ દેવલોકમાં પણ સાથે જ રહ્યા.
ઉદ્દેશક ઃ ૩
(૧) કૃષ્ણ, નીલ, કાપોત લેશ્યાવાળા પૃથ્વી,પાણી, વનસ્પતિના જીવ મનુષ્ય ભવ કરીને મુક્ત થઈ શકે છે.
અણગારના ચરમ નિર્જરા પુદ્ગલ અત્યંત સૂક્ષ્મ હોય છે. તે સર્વ લોકમાં ફેલાય છે. એ પુદ્ગલોને જાણવા, જોવા, આહાર કરવા સંબંધી વર્ણન પ્રજ્ઞાપના પદ ૧૫ થી જાણવું.
(૨) પ્રયોગબંધ અને વિશ્વસાબંધને દ્રવ્યબંધ કહેવાય છે અને આઠ કર્મની ૧૪૮ (૧૨૦) પ્રકૃતિના બંધને ભાવબંધ કહેવાય છે. પ્રયોગબંધ શિથિલ અને ગાઢ બે રીતના છે. વિશ્વસાબંધ આદિ અને અનાદિ બે પ્રકારના છે. ભાવબંધ પણ મૂળ પ્રકૃતિ અને ઉત્તર પ્રકૃતિ એમ બે પ્રકારના છે.
Page #180
--------------------------------------------------------------------------
________________
આગમસાર- ઉતરાર્ધ
180 (૩) ભૂતકાળમાં જીવે કર્મ બંધ કર્યો, વર્તમાનમાં કરે છે. ભવિષ્યમાં કરશે. એમાં દરેક વખતે વિભિન્નતા હોય છે અર્થાતુ અંતર હોય છે. કારણકે ગતિ પરિણમન બધામાં અંતર આવતું રહે છે. પાપક્રિયા કરવામાં પણ દ્રવ્ય ભાવમાં અંતર થાય છે અને બંધમાં પણ અંતર થાય છે. (૨૪ દંડકમાં સમજી લેવું.) (૪) વૈક્રિય શરીર દ્રારા નિર્જરિત થયેલ પુદ્ગલ આધાર રૂપ હોતા નથી, એના પર બેસવું વગેરે કોઈ કરી શકતા નથી. તેઓ સૂા પરિણામમાં પરિણત થઈ જાય છે. આ માકંદિય પુત્ર નામના અણગાર દ્વારા પૂછાયેલા પ્રશ્નોના ઉતરોના ભાવ છે.
ઉદ્દેશક: ૪ (૧) અઢાર પાપ, પાંચ સ્થાવર અને બાદર કલેવર આ જીવના ઉપભોગમાં આવે છે. અઢાર પાપ વિરતિ, ત્રણ અરૂપી અસ્તિકાય, પરમાણુ, અશરીરી જીવ અને શેલેશી અવસ્થાના અણગાર એ કોઈના ઉપભોગમાં આવતા નથી. (૨) ચાર કષાય સંબંધી વર્ણન પ્રજ્ઞાપના પદ ૧૪ના અનુસાર સમજવું જોઇએ. (૩) યુગ્મ(જુમ્મા) – (૧) ચારનો ભાગ આપવાથી જે રાશિમાં કંઈ પણ બાકી રહે નહીં તે કૃતયુગ્મ(કડજુમ્મ) રાશિ કહેવાય છે. (૨) ચારનો ભાગ આપવાથી જે રાશિમાં ત્રણ બાકી રહે તે તેઓગ(ત્રયોજ-તેલંગ) રાશિ કહેવાય છે. (૩,૪). આ પ્રકારે બે અથવા એક અવશેષ(બાકી) રહેવાવાળી રાશિ અનુક્રમે દાવર જુમ્મ (દ્વાપર યુગ્મ) અને કલ્યોજ(કલિઓગ) રાશિ કહેવાય છે. નારકી, દેવતા, પંચેન્દ્રિય, તિર્યંચ અને મનુષ્ય જઘન્ય પદની અપેક્ષાએ કાજુમ્મ રાશિ હોય છે. ઉત્કૃષ્ટ પદની અપેક્ષાએ તેઓગ રાશિ હોય છે.
વિકલેન્દ્રિય, ચાર સ્થાવર, જઘન્ય પદે કડજુમ્મ રાશિ હોય છે અને ઉત્કૃષ્ટ પદમા દ્વાપર યુગ્મ(દાવર જુમ્મ) શશિ હોય છે. મધ્યમ પદમાં, બધામાં ચારેય ભંગ હોય છે. વનસ્પતિ અને સિદ્ધમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ પદ (સંખ્યા રૂપ) હોતા નથી. માત્ર મધ્યમ પદ હોય છે. કારણકે વનસ્પતિમાં અનંત કાળ સુધી ઓછા થતા જ રહેશે. અને સિદ્ધમાં વધતા જ રહેશે. એટલે મધ્યમ પદ જ હોય છે. એમાં ચારેય જુમ્મા હોઈ શકે છે. સ્ત્રીઓની સંખ્યા જઘન્ય અને ઉત્કૃષ્ટ પદમાં કડજુમ્મ હોય છે. મધ્યમાં ચારેય હોઈ શકે છે. દેવી તિર્યંચણી અને મનુષ્યાણીમાં પણ એમ જ જાણવુ.
જઘન્ય ઉમરવાળા(વરા) અગ્નિકાયના જીવોની ઉત્કૃષ્ટ જેટલી સંખ્યા હોય છે, એટલી જ ઉત્કૃષ્ટ ઉમરવાળા(પરા) અગ્નિકાયના જીવોની ઉત્કૃષ્ટ સંખ્યા હોય છે.
ઉદ્દેશક: ૫ (૧) જેવી રીતે મનુષ્ય અલંકારોથી સજ્જ થવાથી સુંદર દેખાય છે, તેવી રીતે દેવ પણ અલંકારોથી સજ્જ થવાથી સુંદર દેખાય છે. વસ્ત્ર વિગેરેથી અસજ્જ મનુષ્ય સુંદર કે મનોજ્ઞા દેખાતો નથી તેવી રીતે જ દેવ પણ અસુંદર દેખાય છે. (૨) બધા દંડકોમાં સમ્યત્વમાં ઉત્પન્ન થનારા અથવા સમ્યગ્દષ્ટિ જીવ અલ્પ– કર્મી, હળુકર્મી હોય છે; મિથ્યાદષ્ટિ મહાકર્મી, ભારેકર્મી હોય છે. સમ્યગુ– દષ્ટિનો નવો બંધ પણ અત્યલ્પ જ હોય છે. એકેન્દ્રિય, વિકસેન્દ્રિય જીવોને એની અપેક્ષાથી લગભગ સમકર્મી કહ્યા છે. (૩) મરણના ચરમ સમયમાં પણ જીવ એ ભવના આયુષ્યને ભોગવે છે. આગળના ભવના આયુષ્યની સામે હોય છે પણ એને ભોગવતો નથી. (૪) સમ્યગ્દષ્ટિ જીવોની ઈચ્છિત વિકુર્વણા થાય છે. મિથ્યાદષ્ટિઓની સંકલ્પથી વિપરીત વિક્ર્વણા પણ થઈ જાય છે.
ઉદ્દેશક: ૬ (૧) પ્રત્યેક પુદ્ગલ સ્કંધમાં વ્યવહારિક નયથી વર્ણાદિ એક એક હોય છે. નિશ્ચય નયથી વર્ણાદિ ૨૦ બોલ હોય છે. જેમ કે– વ્યવહાર નથી ગોળ પીળો, સુગંધી, મીઠો વગેરે હોય છે. પરંતુ નિશ્ચયનયથી એમા ૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ, ૮ સ્પર્શ હોય છે.
આ પ્રમાણે જોવા અને અનુભવમાં આવનારી બધી વસ્તુઓમાં વ્યવહાર નથી અથવા મુખ્યતાથી ૧ – ૧ અને નિશ્ચય નથી. બધા વર્ણાદિ છે. એમ સમજવું જોઇએ. જેમ કે- હળદર પીળી છે. કાગડો કાળો છે, શંખ સફેદ છે. લીમડો કડવો છે. મયુરકંઠ લીલો છે વગેરે. રાખ વ્યવહારથી રુક્ષ છે, તોપણ એમાં આઠ સ્પર્શ છે. (૨)
એક પરમાણુમાં | ૧+ ૧ + ૧ + ૨ | ૫ | વર્ણાદિ હોય છે. | | એક દ્વિ પ્રદેશમાં | ઉત્કૃષ્ટ ૨+૨+૨+૪૧૦ વર્ણાદિ હોય છે. | એક ત્રણ પ્રદેશમાં ઉત્કૃષ્ટ ૩ + ૨+૩+૪] ૧૨ વર્ણાદિ હોય છે. એક ચાર પ્રદેશમાં | ઉત્કૃષ્ટ ૪+૨+ ૪+૪] ૧૪ | વણોદિ હોય છે.
એક પાંચ પ્રદેશમાં ઉત્કૃષ્ટ ૫ + ૨ +૫ +૪] ૧૬ વર્ણાદિ હોય છે.. આ પ્રકારે અસંખ્ય પ્રદેશ સુધી ૧૬ વર્ણાદિ હોય છે. સૂક્ષમ પરિણત અનંત પ્રદેશમાં પણ ૧૬ વર્ણાદિ હોય છે. બાદર અનંત પ્રદેશમાં ૨૦ વર્ણાદિ હોય છે. પુદગલોમાં અનંત પ્રદેશો વગર બાદરપણુ આવતું નથી.
ઉદ્દેશક: ૭ (૧) કેવળી યક્ષાવિષ્ટ હોતા નથી. (૨) ઉપધિના ત્રણ પ્રકાર –(૧) કર્મઉપધિ (૨) શરીરઉપધિ (૩) બાહ્યઉપકરણ ઉપધિ. એકેન્દ્રિય અને નારકીને બે ઉપધિ છે. બાહ્યોપકરણ નથી. બાકી બધા દંડકમાં ત્રણે ઉપધિ છે.
Page #181
--------------------------------------------------------------------------
________________
jainology II
181
આગમસાર સચિત્ત અચિત્ત મિશ્રની અપેક્ષાએ બધામાં ત્રણે ઉપધિ છે. નારકીમાં સચિત – શરીર, અચિત – ઉત્પતિ સ્થાન અને મિશ્ર – શ્વાસોચ્છવાસ વગેરે છે. (૩) ઉપધિની જેમ પરિગ્રહમાં પણ આ જ ત્રણ-ત્રણ ભેદ સમજવા. (૪) પ્રણિધાન – સ્થિર યોગ. સુપ્રણિધાન અને દુપ્પણિધાન એમ બે ભેદ છે. બન્નેના ફરી મન, વચન, કાયા એમ ત્રણ ભેદ છે. જે દંડકમાં જેટલા યોગ છે, એટલા પ્રણિધાન સમજી લેવા. (૫) મક્ક શ્રાવક - રાજગૃહી નગરીની બહાર ગુણશીલ ઉદ્યાનમાં ભગવાન મહાવીર સ્વામી બિરાજમાન હતા. 'મુદ્રક' શ્રાવક દર્શન કરવા માટે ઘરેથી પગે ચાલીને જ નીકળ્યા. વચ્ચે અન્ય તીર્થિકોના નિવાસ સ્થાન આશ્રમની પાસેથી જઈ રહ્યા હતા, ત્યારે કેટલાક સંન્યાસી એમની પાસે આવ્યા અને પૂછવા લાગ્યા કે તમારા ભગવાન પંચાસ્તિકાય બતાવે છે? તમે એને જાણો જુઓ છો તો અમને પણ બતાવો કે તેઓ ક્યાં છે? અમે પણ જોઈએ. પ્રત્યક્ષ જોવાનું તર્ક અને સમાધાન મદ્રુકે કહ્યું – કેટલીક વસ્તુઓના કાર્યથી જ એનું અસ્તિત્વ જાણી અને જોઈ શકાય છે. બધી વસ્તુઓ પ્રત્યક્ષ જોઈ શકાતી નથી. અન્યતીર્થિક સંન્યાસી આક્ષેપપૂર્વક કહેવા લાગ્યા કે અરે ! તમે પણ કેવા શ્રાવક છો કે જાણતા નથી, જોતા નથી તો પણ માનો છો?
મદ્રુક શ્રાવકે જવાબમાં અનેક પ્રશ્ન ઉભા કરી દીધા. પવન વાય છે અને તમે જુઓ છો? સુગંધ આવી રહી છે. એને જુઓ છો? મારા શબ્દ સાંભળી રહ્યા છો અને જુઓ છો? અરણીકાષ્ટ્રમાં અગ્નિ છે એને જુઓ છો? સમુદ્રની પેલી પાર પણ જમીન છે, એને જુઓ છો? દેવલોક પણ છે. એને જુઓ છો? બધા પ્રશ્નોના જવાબ નિશ્ચિત છે કે "જોઈ શક્તા નથી".
મદ્રુકે એમને સમજાવ્યું કે હે આયુષ્યમાનું ! એવુ કરશો તો પૃથ્વીના કેટલાય પદાર્થોનો અભાવ થઈ જશે અર્થાત્ એ બધાનો નિષેધ કરવો પડશે. એટલે કેટલીક વસ્તુઓને હું, તમે અથવા છઘસ્થ મનષ્ય જોઈ શક્તા નથી. તો પણ એના ગણધર્મ, કાર્યથી તે પદાર્થના અસ્તિત્વનો સ્વીકાર કરવો જોઇએ. એ પ્રમાણે અન્યતીર્થિકોના આક્ષેપનું સમાધાન કરી એમને નિરુત્તર કર્યા અને ભગવાનની સેવામાં પહોંચ્યા, વંદન નમસ્કાર કરી પર્યાપાસના કરવા લાગ્યા. સિદ્ધાંતનું જ્ઞાન આવશ્યક - ભગવાને પરિષદની સમક્ષ એના સાચા જવાબ આપવાની પ્રશંસા કરી અને કહ્યું કે જે જાણ્યા વગર, અજ્ઞાનવશ, ખોટુ પ્રરૂપણ વગેરે કરે છે તેઓ કેવલજ્ઞાની અને ધર્મની આશાતના કરે છે. ભાવાર્થ એ છે કે શ્રમણ હોય કે
સક, એમણે યથાસમયે પોતાના ધર્મ સિદ્ધાંતોનું જ્ઞાન તેમજ એનો અર્થ, પરમાર્થ, હેતુ, પ્રશ્ર, ઉત્તર સહિત પ્રાપ્ત કરવા જોઇએ. પોતાને મળેલા સમયનો સદુપયોગ કરી શાસ્ત્રાભ્યાસમાં અવશ્ય સમય આપવો જોઈએ.
શાસ્ત્રાભ્યાસ નહીં વધારનારા પોતાના ધર્મની સ્થિરતાના પૂર્ણ રક્ષક પણ થઈ શકતા નથી અને સમય સમય પર સિદ્ધાંત વિપરીત પ્રરૂપણ ચિંતન કરનારા પણ બની શકે છે. ઉત્તરાધ્યયન સૂત્રના ર૯મા અધ્યયનના ૧૯મા પ્રશ્નના ઉત્તરમાં પણ આ જ ભાવ બતાવ્યો છે અને પ્રસ્તુત પ્રકરણમાં ભગવાને મદ્રુકની પ્રશંસા પછી આ જ ભાવ પ્રગટ કર્યો છે. મદ્રુક શ્રાવકનું ભવિષ્ય :- ગૌતમ સ્વામીના પૂછવાથી ભગવાને કહ્યું કે આ મદ્રુક શ્રાવક, શ્રાવકપર્યાયની આરાધના કરી પ્રથમ દેવલોકના અરુણાભ વિમાનમાં ઉત્પન્ન થશે. ત્યાંથી મહાવિદેહક્ષેત્રમાં એક ભવ કરી મક્ત થશે. (૬) કોઈ વ્યક્તિ હજાર રૂપ બનાવી યુદ્ધ કરે છે તો પણ એ બધા રૂપોમાં એક જ જીવ હોય છે અને આત્મ પ્રદેશો પણ સંબંધિત હોય છે. તથા તીક્ષણ શસ્ત્ર વડે વચ્ચેના અંતરાઓને છેદતાં તેને કાંઇ પણ બાધા પીડા થતી નથી. (૭) અસુરો અને દેવોના યુદ્ધ થાય તો વૈમાનિક દેવ જે પણ તણખલા, પાન, લાકડીને સ્પર્શ કરે તે બધા શસ્ત્ર રૂપમાં પરિણત થઈ જાય છે. પરંતુ અસુર- કુમારોને તો શસ્ત્રોની વિકુર્વણા કરવી પડે છે. (૮) કોઈપણ મહર્તિક દેવ કોઈપણ દ્વીપ સમુદ્રની તરત જ પરિક્રમા લગાવીને આવી શકે છે. જંબુદ્વીપથી રુચકવરદ્વીપ સુધી એમ જાણવુ. આગળના દ્વીપ સમુદ્રોમાં જઈ શકે છે અને આવી શકે છે. પરંતુ પ્રયોજનનો અભાવ હોવાથી પરિક્રમા લગાવતા નથી. (૯) દેવ પુણ્ય ક્ષયનો અનુપાત :- જેટલા પુણ્યાંશને વ્યંતર દેવ ૧૦૦ વર્ષમાં ક્ષય કરે છે, નવવિકાયના દેવ–૨૦૦ વર્ષમાં, અસુરકુમાર-૩00 વર્ષમાં, ગ્રહ નક્ષત્ર તારા વિગેરે જ્યોતિષી-૪૦૦ વર્ષમાં, સૂર્ય ચંદ્ર ૫00 વર્ષમાં, પહેલા બીજા દેવલોકના દેવ-૧૦00 વર્ષમાં, ત્રીજા ચોથા દેવલોકના દેવ ૨000 વર્ષમાં, પાંચમા છઠ્ઠા દેવલોકના દેવ 3000 વર્ષમાં, સાતમા આઠમા દેવલોકના દેવ ૪000 વર્ષમાં, નવથી બારમા દેવલોકનાં ૫000 વર્ષમાં, પહેલા રૈવેયક ત્રિકના દેવ લાખ વર્ષમાં, બીજા ગ્રેવેયક ત્રિકના દેવ બે લાખ વર્ષમાં, ત્રીજા રૈવેયક ત્રિકના દેવ ત્રણ લાખ વર્ષમાં, ચાર અણતર વિમાનના દેવ ચાર લાખ વર્ષમાં અને સર્વાર્થ સિદ્ધના દેવ પાંચ લાખ વર્ષમાં એટલા પપ્પાંશ ક્ષય કરે છે.
ઉદ્દેશક: ૮. (૧) અકષાયી છદ્મસ્થ શ્રમણ ઉપયોગપૂર્વક ચાલતા હોય તો પણ ક્યારેક કૂકડાના નાના બચ્ચા, બતકના નાના બચ્ચા, જેવા નાના બચ્ચા અચાનક ઉડીને, કૂદીને પગ નીચે આવી શકે છે. એમાં એમની ભૂલ નથી હોતી. પરંતુ એ બચ્ચા જ પોતે અચાનક આવી જાય છે. કેવળીના એવા અનાયાસ પ્રસંગ હોતા નથી. એ કષાય રહિત શ્રમણને ઈરિયાવહિ ક્રિયા જ લાગે છે. સાંપરાયિક ક્રિયા લાગતી. નથી. (૨) જે પણ શ્રમણ જોઈને વિશેષ ધ્યાનપૂર્વક ગમનાગમન કરે છે તે સંયત, વિરત અને પંડિત છે અને જે કોઈ શ્રમણ અથવા અન્યતીર્થિક જોયા વગર અથવા બરાબર ધ્યાન રાખ્યા વગર ગમનાગમન વિગેરે ક્રિયા કરે છે તે અસંયત અને બાલ હોય છે.
રાજગૃહી નગરીમાં શ્રમણોના રહેવાના બગીચાની પાસે જ અન્ય- તીર્થિકોનો આશ્રમ આવેલો હતો. એટલે તે અન્યતીર્થિક રસ્તે ચાલતા શ્રમણ, શ્રમણોપાસક સાથે પણ ચર્ચા કરી લેતા હતા અને ક્યારેક બગીચામાં આવીને પણ પ્રશ્નોત્તર અથવા આક્ષેપાત્મક ચર્ચા કરી લેતા હતા. પ્રસ્તુત વિષય નં.૨. બગીચામાં આવી ગૌતમ સ્વામીની સાથે આક્ષેપાત્મક ચર્ચા નો સાર છે. અહી પણ ભગવાને ગૌતમ સ્વામીની પ્રશંસા કરી. સાતમા ઉદ્દેશકમાં મક્ક સાથેની ચર્ચા પણ આ નગરીની છે.
Page #182
--------------------------------------------------------------------------
________________
182
નામ
આગમસાર– ઉતરાર્ધ (૩) પરમાણુ વિગેરેને પરમ અવધિજ્ઞાની, કેવલી જાણી જોઈ શકે છે. સામાન્ય અવધિજ્ઞાની વિગેરે અનંત પ્રદેશને જાણી જોઈ શકે છે. મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની પરમાણુ વિગેરે બધાને જાણી શકે છે પરંતુ જોઈ શક્તા નથી, બાદર સ્કંધોને જોઈ શકે છે. જાણવું અને જોવું એક સમયમાં થતું નથી. કેવળીના અનંતર સમયમાં થાય છે. બાકીના બધા અનંતર અંતર્મુહૂર્તથી જુએ છે જાણે છે.
ઉદ્દેશકઃ ૯ (૧) જે જીવે જ્યાંનો આયુષ્ય બંધ કરી લીધો હોય ત્યારે તે એનો ભવી દ્રવ્ય કહેવાય છે. આ રીતે ભવી દ્રવ્ય નારકી પણ હોય છે. વાવતુ ભવ દ્રવ્ય વૈમાનિક પણ હોય છે. ભવી દ્રવ્ય નારકી વિગેરે કોણ હોઈ શકે અને એમની ઉમર કેટલી હોય છે તે ચાર્ટથી જાણવું.
ભવી દ્રવ્ય
સ્થિતિ
જઘન્ય | ઉત્કૃષ્ટ ભવી દ્રવ્ય નારકી સન્ની, અસન્ની તિર્યંચ અને અંતર્મુહૂર્ત કરોડ પૂર્વ
સન્ની મનુષ્ય ભવી દ્રવ્ય દેવ સન્ની, અસન્ની તિર્યંચ અને અંતર્મુહૂર્ત૩ પળ સન્ની મનુષ્ય
(પલ્યોપમ) ભવી દ્રવ્ય, પૃથ્વી | ૨૩ દંડક
અંતર્મુહૂર્ત સાધિક બે પાણી વનસ્પતિ
સાગર ભવી દ્રવ્ય, તેઉ વાયુ ૧૦ દંડક
| અંતર્મુહૂર્ત કરોડ પૂર્વ વિકસેન્દ્રિય ભવી દ્રવ્ય તિર્યંચ T૨૪ દંડક
| અંતર્મુહૂર્ત ૩૩ સાગર પંચેન્દ્રિય | ભવી દ્રવ્ય મનુષ્ય | ૨૨ દંડક
અંતર્મુહૂર્ત ૩૩ સાગર
ઉદ્દેશક: ૧૦ (૨) નાની વસ્તુ મોટી વસ્તુથી વ્યાપ્ત (સ્પર્શિત) હોય છે. એટલે પરમાણુ વિગેરે વાયુકાયથી વ્યાપ્ત હોય છે. મશકની ચોતરફ વાયુ હોય છે. એટલે તે પણ વાયુથી વ્યાપ્ત હોય છે.(નોંધ: અનંત પરમાણુ ભેગા થાય ત્યારે વાયુકાયનું એક શરીર બને.) (૩) નરક અને દેવલોકમાં તથા એની બહાર અર્થાતુ લોકમાં સર્વત્ર વર્ણાદિ ૨૦ બોલવાળા પુગલ ભરેલા છે. (૪) સોમિલ બ્રાહ્મણ - વાણિજ્યગ્રામ નામના નગરમાં સોમિલ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે ચાર વેદ વિગેરે બ્રાહ્મણ મતના સિદ્ધાંતોમાં નિષ્ણાત હતો. એના શિષ્યો પણ હતા. તે ધનિક હતો. સુખપૂર્વક કુટુંબનું સ્વામિત્વનિર્વાહ કરી રહ્યો હતો. એકવાર એણે જાણ્યું કે ભગવાન મહાવીર સ્વામી નગરની બહાર ધુતિ પલાસ બગીચામાં પધાર્યા છે. ત્યારે એને મનમાં ને મનમાં એવો વિચાર આવ્યો કે હું પણ જાંઉ અને કેટલાક પ્રશ્ન પૂછું. જો તેઓ મારા પ્રશ્નના ઉત્તર આપી શકે તો હુ એમને વંદના, નમસ્કાર કરીને પર્યાપાસના કરીશ. જો ઉત્તર નહીં આપી શકે તો હું એમને પ્રશ્નો દ્વારા નિરુત્તર કરીશ. એમ વિચારી તે બગીચામાં પહોંચ્યો અને પ્રશ્નોનો પ્રારંભ કર્યો. સોમિલ - હે ભંતે! આપ એક છો, કે બે છો? અક્ષય છો, અવ્યય છો, અવસ્થિત છો? ભગવાન: - હું દ્રવ્ય રૂપે એક છું, જ્ઞાન રુપ અને દર્શન રુપ એમ બે પ્રકારે પણ છું, પ્રદેશ રૂપે અક્ષય છું, અવ્યય છું અને અવસ્થિત પણ છું. ઉપયોગની દ્રષ્ટિએ હું અનેક ભૂત,વર્તમાન અને ભાવી પરિણામને યોગ્ય છું. ફેમિલ:- હે ભંતે! આપની યાત્રા. યાપનીય, અવ્યાબાધ (બાધારહિત) અને પ્રાસક (કલ્પનીય) વિહાર છે? ભગવાન:- હે સોમિલ ! તપ, સંયમ, નિયમ, સ્વાધ્યાય, ધ્યાન વગેરે યોગ, યતના પ્રવૃત્તિ અમારી યાત્રા (સંયમયાત્રા) છે. પાંચ ઈન્દ્રિય અને કષાયને વિવેકપૂર્વક સ્વવશ નિયંત્રણમાં રાખવું એ અમારો યાપનીય છે. વાત, પિત, કફજન્ય શારીરિક રોગ આતંક મારા ઉપશાંત છે. આ મારા અવ્યાબાધ(સુખ) છે. આરામ, ઉદ્યાન, સભા, પરબ, દેવસ્થાન વગેરે સ્ત્રી, પશુ, પંડક રહિત શય્યા સંસ્તારક ગ્રહણ કરી રહેવું આ અમારા પ્રાસુક વિહાર છે. સોમિલ :- "સરિસવ' ભક્ષ્ય છે કે અભક્ષ્ય? ભગવાન - સોમિલ ! સરિસવ ભક્ષ્ય પણ છે, અભક્ષ્ય પણ છે. બ્રાહ્મણ મતમાં સરિસવ બે પ્રકારના કહ્યા છે– (૧) મિત્ર સરિસવ(સરખા) (૨) ધાન્ય સરિસવ (સરસવ). સાથે જન્મયા, સાથે રમ્યા અને સાથે મોટા થયા તે સરખા મિત્રરૂપ 'સરિસવ અભક્ષ્ય હોય છે. ધાન્ય સરિસવ (સરસવ) અચિત હોય, એષણા નિયમોથી યુક્ત હોય, યાચિત હોય અને પ્રાપ્ત હોય તો શ્રમણ નિગ્રંથને ભક્ષ્ય –ખાવા યોગ્ય છે. પરંતુ જે સચિત હોય, અનેષણીય હોય, અયાચિત અથવા અપ્રાપ્ત હોય તે સરિસવ ધાન (સરસવ) અભક્ષ્ય – શ્રમણ નિર્ગસ્થને ખાવા માટે અયોગ્ય છે. સોમિલ – 'માસ' ભક્ષ્ય છે યા અભક્ષ્ય? ભગવાન:- બ્રાહ્મણ મતમાં માસ' બે પ્રકારના કહ્યા છે. એમાંથી શ્રાવણ વિગેરે અષાઢ સુધીના માસ અભક્ષ્ય છે. સોના ચાંદીના માપ કરવાનું માસ અભક્ષ્ય છે. ધાન્ય માસ(અડદ) અચિત્ત એષણીય, યાચિત, પ્રદત્ત હોય તો શ્રમણોને ભક્ષ્ય છે અને સચિત્ત, અનેષણીય, અયાચિત, અપ્રાપ્ય હોય તો અભક્ષ્ય છે. સોમિલ - "કુલત્થા" અભક્ષ્ય છે યા ભઠ્ય? ભગવાન - બ્રાહ્મણ મતે કુલત્થા' બે પ્રકારના કહ્યા છે. એમાંથી કુલવાન સ્ત્રી કુલત્થા' છે. તે અભક્ષ્ય છે. ધાન્ય કુલત્થા અગર અચિત્ત, એષણીય, યાચિત અને પ્રદત્ત, હોય તો શ્રમણોને ભક્ષ્ય છે અન્યથા અભક્ષ્ય હોય છે.
Page #183
--------------------------------------------------------------------------
________________
183
આગમસાર
jainology II
વિવેક પૂર્ણ યથાર્થ ઉત્તર સાંભળી સોમિલ નમી પડ્યો. બોધ પ્રાપ્ત કરી એણે બાર શ્રાવક વ્રત સ્વીકાર કર્યા, અનેક વર્ષ વ્રતઆરાધન કરી, સદ્ગતિ પ્રાપ્ત કરી એક ભવાવતારી બન્યા. મહાવિદેહથી મોક્ષે જશે. નોંધ:- સોમિલના પ્રશ્નજિજ્ઞાસા માટે નહીં પરંતુ પરીક્ષા મૂલક હતા.
|| શતક ૧૮/૧૦ સંપૂર્ણ //
શતક–૧૯: ઉદ્દેશક-૧-૩ (૧) લેશ્યા વર્ણન પ્રજ્ઞાપનાના સત્તરમાં અધ્યાયના ચોથા ઉદ્દેશક વિગેરેની સમાન જાણવા. ગર્ભગત જીવની લશ્યાનું વર્ણન પણ એમાથી જાણવું. (૨) કેટલીક વનસ્પતિના જીવ જ સાધારણ શરીર બનાવે છે. તે પણ અનંત જીવ મળીને જ બનાવે છે. અસંખ્ય અથવા ૪, ૫ મળીને બનતા નથી. બાકી ૨૩ દંડકના જીવ અને પ્રત્યેક શરીર વનસ્પતિના જીવ પોતપોતાના વ્યક્તિગત શરીર બનાવે છે.
એ જીવોની વેશ્યા, દષ્ટિ, જ્ઞાન, યોગ ઉપયોગ, આહાર, સમુદઘાત, ગતિ, આગતિ, સ્થિતિ વગેરેનું વર્ણન જીવાભિગમ સૂત્ર પ્રથમ પ્રતિપત્તિ અનુસાર છે. (૩) અવગાહના ૪૪ બોલની : એકેન્દ્રિયના સંપૂર્ણ જીવના ભેદ ૨૨ કહેવાયા છે.(પ્રજ્ઞાપના સૂત્રના પહેલા પદમાં) એમની જઘન્ય અવગાહના અને ઉત્કૃષ્ટ અવગાહના એમ બે વિકલ્પ કરવાથી ૪૪ બોલ થાયછે.એ ૪૪ અવગાહના અલ્પ બહત્વ આ પ્રમાણે છે (૧) અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદની જઘન્ય અવગાહના – બધાથી નાની. (ર) અપર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયની જઘન્ય અવગાહના – અસંખ્યગુણ છે. (૩) અપર્યાપ્ત સૂક્ષ્મ અગ્નિકાયની જઘન્ય અવગાહના – અસંખ્ય ગુણ છે. (૪) અપર્યાપ્ત સૂક્ષ્મ અપકાયની જઘન્ય અવગાહના - અસંખ્યગુણ છે. (૫) અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયની જઘન્ય અવગાહના – અસંખ્યગુણ છે. (૬) અપર્યાપ્ત બાદર વાયુકાયની જઘન્ય અવગાહના - અસંખ્યગુણ છે. (૭) અપર્યાપ્ત બાદર અગ્નિકાયની જઘન્ય અવગાહના - અસંખ્યગુણ છે. (૮) અપર્યાપ્ત બાદર અપકાયની જઘન્ય અવગાહના - અસંખ્યગુણ છે. (૯) અપયોપ્ત બાદર પૃથ્વીકાયની જઘન્ય અવગાહના - અસંખ્ય ગુણ છે. (૧૦-૧૧) અપર્યાપ્ત પ્રત્યેક શરીરી વનસ્પતિની જઘન્ય અવગાહના અને અપર્યાપ્ત બાદર નિગોદની જઘન્ય અવગાહના – આપસમાં સરખી છે અને અસંખ્ય ગુણ છે. (૧૨) પર્યાપ્ત સૂમ નિગોદની જઘન્ય અવગાહના – અસંખ્યગુણ છે. (૧૩) અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદની ઉત્કૃષ્ટ અવગાહના – વિશેષાધિક (૧૪) પર્યાપ્ત સૂમ નિગોદની ઉત્કૃષ્ટ અવગાહના – વિશેષાધિક (૧૫) પર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાય જઘન્ય અવગાહના – અસંખ્યણ છે. (૧૬) અપર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાય ઉત્કૃષ્ટ અવગાહના – વિશેષાધિકા (૧૭) પર્યાપ્ત સૂમ વાયુકાય ઉત્કૃષ્ટ અવગાહના – વિશેષાધિક (૧૮) પર્યાપ્ત સૂક્ષ્મ અગ્નિકાય જઘન્ય અવગાહના – અસંખ્યગુણ છે. આ પ્રમાણે ૧૮, ૧૯, ૨૦ સૂક્ષ્મ અગ્નિકાયના; ૨૧, ૨૨, ૨૩ સૂક્ષ્મ અપ્લાયના; ૨૪, ૨૫, ૨૬ સૂક્ષ્મ પૃથ્વીકાયના; ૨૭, ૨૮, ૨૯ બાદર અપકાયના; ૩૦, ૩૧, ૩૨ બાદર અગ્નિકાયના; ૩૩, ૩૪, ૩૫ બાદર અપકાયના; ૩૬, ૩૭, ૩૮ બાદર પૃથ્વીકાયના; ૩૯, ૪૦, ૪૧ બાદર નિગોદના જીવોની અવગાહના છે. ૪૨, ૪૩, ૪૪ પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયના ત્રણ બોલ અસંખ્યગુણ કહેવા.
બધાથી વધારે અવગાહના પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિના પર્યાપ્તની ઉત્કૃષ્ટ અવગાહના 1000 યોજન સાધિક છે. બધાથી નાની સૂક્ષ્મ નિગોદના અપર્યાપ્તની જઘન્ય અવગાહના છે. બાકી બધા બોલોની ક્રમશઃ કંઈક અધિક અવગાહના છે. પ્રત્યેક શરીરી વનસ્પતિ અને બાદર નિગોદના અપર્યાપ્તની જઘન્ય અવગાહના એક સરખી છે.
સમુચ્ચય બોલમાં પૃથ્વીથી પાણી સૂક્ષ્મ છે. પાણીથી અગ્નિ, અગ્નિથી વાયુ, વાયુથી વનસ્પતિ સૂક્ષ્મ છે. સમુચ્ચય બોલમાં - વાયુથી અગ્નિ મોટો છે. અગ્નિથી પાણી, પાણીથી પૃથ્વી અને પૃથ્વીથી વનસ્પતિ મોટી છે.
ચાર સ્થાવરની જઘન્ય, ઉત્કૃષ્ટ બધી અવગાહનાઓ અંગુલના અસંખ્યાતમા ભાગની છે. અર્થાત્ ઉપરના ૪૩ બોલોમાં અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની જ છે. કેવળ ૪૪મા બોલમાં ઉત્કૃષ્ટ એક હજાર યોજન સાધિક છે. (૪) ઉપરના ૪૪ બોલોમાં બાદર પૃથ્વીકાયનો નવમો નંબર છે. અર્થાત્ આઠ વાર અસંખ્ય ગુણા કરે એટલી અવગાહના છે. તો પણ ચક્રવર્તીની યુવાન સ્વસ્થ દાસી વજમય શિલા અને શિલાપત્રક(લોઢા)થી લાખના ગોળા જેટલી પૃથ્વી- કાયને ૨૧ વખત પીસે તો કેટલાક જીવ મરે છે અને કેટલાક મરતા નથી, કેટલાક સંઘર્ષને પ્રાપ્ત થાય છે, કેટલાકને સંઘર્ષ નથી થતો, કેટલાકને સ્પર્શ માત્ર પણ થતો નથી. એ પ્રમાણે કેટલાક પીસાઈ જાય છે, કેટલાક પીસાઈ જતા નથી. એવી નાની પૃથ્વીકાયની અવગાહના હોય છે. (૫) કોઈ યુવાન, સ્વસ્થ પુરુષ; વૃદ્ધ, અશક્ત પુરુષના માથા પર બન્ને હાથે જોર જોરથી પ્રહાર કરે અને જેવી વેદના અને થાય એનાથી પણ ખરાબ વેદના પૃથ્વીકાય જીવોને સ્પર્શ માત્રથી થાય છે. એ પ્રમાણે બધા એકેન્દ્રિય જીવોને સ્પર્શ માત્રથી વેદના થાય એમ સમજી લેવું.
Page #184
--------------------------------------------------------------------------
________________
આગમસાર- ઉતરાર્ધ
184
ઉદ્દેશક: ૪ (૧) આશ્રવ, ક્રિયા, વેદના, નિર્જરા આ ચારેયના મહા અને અલ્પ વિશેષણ લાગવાથી ૧૬ ભંગ બને છે. પહેલો ભંગ મહાઆશ્રવ, મહાક્રિયા, મહાવેદના, મહાનિર્જરાથી બને છે. બીજો ભંગ – મહાઆશ્રવ, મહાક્રિયા, મહાવેદના, અલ્પ નિર્જરાથી બને છે. એમ ક્રમશઃ ભંગ વિધિથી ૧૬મો ભંગ – અલ્પઆશ્રવ, અલ્પક્રિયા, અલ્પવેદના, અલ્પનિર્જરાથી બને છે. આ સોળ ભંગમાથી નારકીમાં કેવળ એક બીજો ભંગ જ હોય છે. બાકીના ભંગ ત્યાં મળતા નથી.
દેવોમાં ચોથો ભંગ મહાઆશ્રવ,મહાક્રિયા,અલ્પ વેદના, અલ્પ નિર્જરાવાળા જ હોય છે. દારિકના દશ દંડકોમાં ૧૬ ભં. મળી શકે છે.
ઉદેશક: ૫ (૧) ચરમ નૈરયિક ઊ અલ્પાયુવાળા, પરમ ભૈરયિક ઊ અધિક આયુષ્યવાળા. નારકીમાં વધારે ઉંમરવાળા ભારે કર્મી હોય છે અને દેવતામાં વધારે ઉમરવાળા હળુકર્મી હોય છે અને ઓછી ઉંમરવાળા ભારે કર્મી હોય છે. તે તરત મનુષ્ય તિર્યંચમાં જનારા હોય છે, એટલે ભારે કર્મી કહેવાય છે. ઔદારિકના ૧૦ દંડક નરક સરખા જાણવા. (૨) વ્યક્ત વેદના. અવ્યક્ત વેદનાનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રથી જાણવુ. સન્નીની નિદા વેદના હોય છે. અસન્નીની અનિદા(અવ્યક્ત) વેદના હોય છે.
ઉદ્દેશક: ૬-૧૦ (૧) દ્વીપ સમુદ્રોનું વર્ણન જીવાભિગમ સૂત્રથી જાણવું. (૨) જ્યોતિષી દેવોના વિમાન સર્વસ્ફટિક રત્નમય છે. બાકીના ત્રણ જાતિના દેવોના ભવન, વિમાન, નગર, સર્વ રત્નમય છે. શાશ્વત છે. એમાં જીવ પુગલોનો પોતાની મેળે (સ્વતઃ) ચય અને ઉપચય થતો રહે છે.
(૩) જીવ નિવૃત્તિ - જીવ દ્વારા ઉત્પાદિત ભાવ અનેકવિધ છે. જે જીવના ભેદ રૂપથી મૂળ એકેન્દ્રિય વગેરે પાંચ અને ઉત્કૃષ્ટ ૫૬૩ ભેદ છે.
કર્મરૂપથી નિવૃત્તિ મૂળ ૮, ઉત્તર ૧૪૮ યાવત અસંખ્ય પ્રકારની હોય છે. ૨૪ દંડકમાં યથા યોગ્ય જાણવું. શરીર ૫, ઈન્દ્રિય ૫, ભાષા ૪, મન ૪, કષાય ૪, વર્ણાદિ ૨૦, સંસ્થાન ૬, સંજ્ઞા ૪, વેશ્યા ૬, દષ્ટિ ૩, જ્ઞાન અજ્ઞાન ૮, યોગ ૩, ઉપયોગ ૨, આ બધા જીવ નિવૃત્તિ ૨૪ દંડકમાં યથાયોગ્ય જાણવું. (૪) કરણ - દ્રવ્યાદિની અપેક્ષાએ કરણના ૫ પ્રકાર છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવકરણ. કરણ–ક્રિયાનો પ્રારંભ. નિવૃત્તિ – નિષ્પત્તિ.
શરીર ૫, ઈન્દ્રિય ૫, ભાષા ૪, મન ૪, કષાય ૪, સમુદધાત ૭, સંજ્ઞા ૪, લેગ્યા , દષ્ટિ ૩, વેદ ૩, હિંસા પ(એકેન્દ્રિય વિગેરેની), ૨૫ વણાદિ. આ કરણ કહેવાય છે. આ કરણોમાં પૌગલિક સંયોગની નિયમો અને નિવૃત્તિમાં જીવ સંયોગની નિયમ હોય છે. પુલ સંયોગની ભજના થાય છે. અર્થાત્ કેટલાકમાં હોય છે, કેટલાકમાં હોતી નથી. ચોવીસ દંડકમાં કરણ યથાયોગ્ય કહેવા જોઈએ. જીવ અને કર્મના ભેદ સિવાય નિવૃતિ ૭૪ કહી છે. કરણ ૭૭ કહ્યા છે. (૫) વ્યંતર દેવોના આહાર વિગેરેનું વર્ણન ૧૬મા શતકના દ્વીપ કુમારના સરખુ જાણવુ.
|| શતક ૧૯/૧૦ સંપૂર્ણ |
શતક–૨૦: ઉદ્દેશક–૧-૪ (૧) એકેન્દ્રિયાદિ આહાર કરતી વખતે રસ, સ્પર્શ વિગેરે પ્રતિ સંવેદન કરે છે. પરંતુ એમને એ જ્ઞાન હોતું નથી કે અમે આહાર કરી રહ્યા છીએ કે સારા નરસા રસ વિગેરેનું સેવન કરી રહ્યા છીએ. પંચેન્દ્રિયમાં કેટલાકને આ સંજ્ઞા, પ્રજ્ઞાન, વચન હોય છે અને કેટલાકને હોતું નથી. (૨) જેમની હિંસા કરવામાં આવે છે, એ જીવો મરી જતા હોવા છતાં એ જ્ઞાન હોતું નથી કે અમે મરી જઈએ છીએ. સન્ની પંચેન્દ્રિયમાં કેટલાકને હોય છે અને કેટલાકને હોતું નથી. (૩) ધર્માસ્તિકાયના પર્યાય નામ:- ધર્મ, ધર્માસ્તિકાય, પ્રાણાતિપાતાદિ વિરમણ, ક્રોધાદિ વિરમણ વાવત મિથ્યાદર્શન વિરમણ, ઈર્યાસમિતિ આદિ, ગુપ્તિ આદિ, બીજા પણ આ પ્રકારના નામ છે. (૪) અધર્માસ્તિકાયના પર્યાય નામ:- અધર્મ વગેરે ધર્મના પ્રતિપક્ષી. (૫) આકાશાસ્તિકાય પર્યાય નામ – આકાશ, ગગન, નભ, સમ, વિષમ, ખહ, વિહાયસ, વીચિ, વિવર, અંબર, અંબરસ, છિદ્ર, શુષિર, માર્ગ, વિમુખ, અર્દ, આધાર, વ્યોમ, ભાજન, અંતરિક્ષ, શ્યામ, અવકાશાંતર, અગમ, સ્ફટિક (સ્વચ્છ) અનંત.
યિ નામ :- જીવ, પ્રાણ, ભૂત, સત્વ, વિજ્ઞ, ચેતા, જેતા, આત્મા, રંગણ (રાગયુક્ત), હિંડુક, પુદ્ગલ. માનવ, કર્તા, વિકર્તા, જગત, જંતુ, યોનિ, સ્વયંભૂ, શરીરી, નાયક, અંતરાત્મા. (૭) પુદ્ગલાસ્તિકાયના પર્યાય નામઃ પુદ્ગલ, પરમાણુ–પુદ્ગલ, ઢિપ્રદેશી વાવ અનંત પ્રદેશી, ઈત્યાદિ. આ બધા અભિવચન છે. પર્યાય નામ છે. (૮) પાપ, પાપ ત્યાગ, બુદ્ધિ, જ્ઞાન, દષ્ટિ, ઉપયોગ, સંજ્ઞા, શરીર, યોગ વિગેરે. આ બધા આત્માના પરિણમન હોય છે. આત્મા સિવાય બીજે ક્યાંય એમનુ પરિણમન હોતુ નથી. (૯) ઈન્દ્રિય ઉપચય વિગેરે પ્રજ્ઞાપના પદ ૧૫ થી જાણવા.
Page #185
--------------------------------------------------------------------------
________________
આગમસાર
jainology II
185
ઉદ્દેશક: ૫ (૧) પરમાણુમાં બે સ્પર્શ ચાર પ્રકારે હોય છે (૧)શીત-રૂક્ષ. (૨) શીત- સ્નિગ્ધ (૩) ઉષ્ણ-રૂક્ષ (૪) ઉષ્ણ-નિગ્ધ, ઢિપ્રદેશમાં બે અથવા ત્રણ અથવા ચાર સ્પર્શ હોઈ શકે છે. સૂમ અનંત પ્રદેશી અંધ સુધી ચાર સ્પર્શ આ પ્રકારના હોય છે. બાકી વર્ણાદિન વર્ણન શતક ૧૮, ઉદ્દેશક માં કર્યુ છે. (૨) એક પરમાણુ "દ્રવ્ય પરમાણુ" છે. એક આકાશ પ્રદેશ ક્ષેત્ર પરમાણુ" છે. એક સમય "કાળ પરમાણુ" છે અને એક ગુણ કાળો વિગેરે "ભાવ પરમાણુ" છે.
પરમાણુના છેદન, ભેદન, દહન, ગ્રહણ હોતા નથી. સરખા અવયવ નહીં હોવાથી અર્ધા થતા નથી. વિષમ અવયવ નહીં હોવાથી મધ્ય નથી હોતા. અવયવ નહીં હોવાથી અપ્રદેશ કહેવાય છે. વિભાગ ન હોવાથી અવિભાગ કહેવાય છે.
ઉદ્દેશક: ૬-૮ (૧) આહાર તથા ઉત્પતિ સંબંધી વર્ણન શતક ૧૭, ઉદ્દેશો માં કર્યુ છે. (૨) જીવ પ્રયોગ બંધ, એના અનંતર બંધ, એના પરંપર બંધ એમ ત્રણ પ્રકારના બંધ બધા જીવોમાં, બધી સંભવિત અવસ્થાઓમાં હોય છે. (૩) ભરત એરાવતમાં જ ઉત્સર્પિણી–અવસર્પિણી કાલ છે. અકર્મભૂમિમાં નથી. મહાવિદેહ ક્ષેત્રમાં અવસ્થિત કાળ છે. (૪) ૫ ભરત, ૫ એરાવતમાં પહેલા અને અંતિમ તીર્થંકર પંચમહાવ્રત રૂપ ધર્મ તથા સપ્રતિક્રમણ ધર્મનું પ્રરુપણ કરે છે. બાકી રર તીર્થકર અને મહાવિદેહ ક્ષેત્રના તીર્થકર ચાતુર્યામ ધર્મનું પ્રરુપણ કરે છે. (૫) ભરત એરાવતમાં ૨૪ તીર્થકર ક્રમશઃ હોય છે. એમાં ૨૩ જિનાંતર હોય છે. વર્તમાન ચોવીસીના એકથી આઠ તથા સોળથી, ત્રેવીસમાના શાસનમાં કાલિક શ્રુતનો વિચ્છેદ થયો નથી, વચલા નવથી પંદરમા તીર્થંકરના શાસનમાં અર્થાત્ સાત જિનાંતરમાં કાલિક શ્રુતનો વિચ્છેદ થયો છે.
દષ્ટિવાદનો વિચ્છેદ તો બધા તીર્થંકરના શાસનમાં થાય છે. ચોવીસમાં તીર્થકરના શાસનમાં દષ્ટિવાદના પૂર્વગત સૂત્ર ૧000 વર્ષ સુધી ચાલશે. (રહ્યા હતા) બાકી ૨૩ તીર્થકરોના સંખ્યાત અથવા અસંખ્યાત કાળ સુધી પૂર્વ શ્રુત ચાલ્યા હતા. (૬) ચોવીસમા તીર્થંકરનું વર્તમાન શાસન કુલ ૨૧ હજાર વર્ષ ચાલશે. ઉત્સર્પિણીના ચોવીસમાં તીર્થકરનું શાસન એક લાખ પૂર્વમાં ૧૦૦૦ વર્ષ ઓછા સુધી ચાલશે. (૭) અરિહંત તીર્થકર છે. ચતુર્વિધ સંઘ તીર્થ છે. તીર્થકર પ્રવચની છે. દ્વાદશાંગ (શાસ્ત્ર) પ્રવચન છે. આ ધર્મની અવગાહના કરનારા સંપૂર્ણ કર્મ નાશ કરી મુક્ત થાય છે. અથવા કર્મ થોડા રહે તો દેવલોકમાં જાય છે.
ઉદ્દેશક: ૯ (૧) વિદ્યાચારણ મુનિ – પૂર્વગત શ્રુતના અભ્યાસી તપાલબ્ધિ સંપન્ન અણગારને છઠ છઠના નિરંતર તપ કરવાથી વિદ્યાચરણ નામની લબ્ધિ ઉત્પન્ન થાય છે. ત્રણ સેકંડ જેટલા સમયમાં કોઈ દેવ જમ્બુદ્વીપની ત્રણ પરિક્રમા કરી લે એટલી તીવ્ર ગતિ વિદ્યાચરણની હોય છે. આ લબ્ધિવાળા અણગાર પહેલી ઉડાનમાં માનુષોત્તર પર્વત પર જઈને રોકાય છે. બીજી ઉડાનમાં નંદીશ્વર દ્વીપમાં જાય છે. આવતી વખતે એક ઉડાનમાં આવી જાય છે.
ઊંચે જવું હોય તો પહેલી ઉડાનમાં મેરુના નંદન વનમાં, બીજી ઉડાનમાં મેરુના પંડક વનમાં જાય છે. આવતી વખતે એક ઉડાનમાં આવી જાય છે. એટલી ઉત્કૃષ્ટ ગતિ વિષય છે. પછી આ ગમનાગમનની આલોચના પ્રતિક્રમણ કરે તો આરાધક થાય છે, આલોચના પ્રતિક્રમણ કર્યા વગર કાળ કરી જાય તો આરાધક થતા નથી. (૨) જંઘાચારણ મુનિ - તપોલબ્ધિ સંપન્ન પૂર્વધારીને અટ્ટમ અઠ્ઠમના નિરંતર તપ કરવાથી જંઘાચરણ લબ્ધિ ઉત્પન્ન થાય છે. વિદ્યાચરણથી આની ગતિ સાત ગણી વધારે હોય છે.
આ પહેલી ઉડાનમાં રુચકવર દ્વીપમાં પહોંચી જાય છે. પાછા આવતી વખતે બીજી ઉડાનમાં નંદીશ્વર દ્વીપમાં રોકાય છે. ત્રીજી ઉડાનમાં પોતાના સ્થાને પહોંચી જાય છે. ઊંચે જવું હોય તો પહેલી ઉડાનમાં પંડગ વનમાં જાય છે. પાછા આવતી વખતે બીજી ઉડાનમાં નંદનવનમાં અને ત્રીજી ઉડાનમાં પોતાના સ્થાને આવી જાય છે. એટલી ઉત્કૃષ્ટ ગતિ વિષય છે. લબ્ધિનો ઉપયોગ કરવાની આલોચના પ્રતિક્રમણ કરે તો જ આરાધક થાય છે. - આ લબ્ધિધારી મુનિરાજ દ્વીપ સમુદ્ર પર્વત વિગેરેના આગમમાં આવેલ વર્ણન અનુસાર સ્થાનોને જોવાના હેતુથી આ લબ્ધિનો પ્રયોગ કરે છે. અથવા પોતાની જિજ્ઞાસાઓનું સમાધાન કરવા કે તીર્થકરોના દર્શન કરવાના હેતુથી પણ લબ્ધિવાળા મુનિરાજ આ લબ્ધિનો પ્રયોગ કરે છે.
ઉદ્દેશક: ૧૦. (૧) જે જીવોના આયુષ્ય વ્યવહારથી અસમય(અકાળ)માં જ સમાપ્ત થઈ શકે છે. તે જીવો સોપક્રમી આયુષ્ય વાળા કહેવાય છે અને જે પૂર્ણ સમય પર જ સમાપ્ત થાય છે તે નિરુપક્રમી આયુષ્ય વાળા કહેવાય છે. બીજા શબ્દોમાં સોપક્રમી આયુષ્ય વચ્ચમાં તૂટી શકે છે. નિરુપક્રમી આયુષ્ય વચ્ચમાં તૂટતુ નથી.
નારકી, દેવતા, યુગલિયા અને ૬૩ ઉત્તમ પુરુષ (તીર્થકર, ચક્રવતી વિગેરે) તથા ચરમ શરીરી જીવોનું નિરુપક્રમી આયુષ્ય હોય છે. બાકી બધાના સોપક્રમી નિરુપક્રમી બંને આયુષ્ય હોય છે. સોપક્રમી ૧/૩ ઉમર બાકી રહે પછી ક્યારે ય પણ તૂટી શકે છે. (૨) આયુષ્યને સ્વયં ઘટાડી દેવું એટલે આત્મઘાત કરવું "આત્માપક્રમ" છે. બીજા દ્વારા માર્યા જવું 'પરોપક્રમ છે. અને ત્રીજો ભેદ 'નિરુપક્રમ' છે.
Page #186
--------------------------------------------------------------------------
________________
નથી.
આગમચાર– ઉતરાર્ધ
186 દશ દારિક દંડકોમાં ત્રણે ઉપક્રમ છે. નારકી દેવતામાં નિરુપક્રમ છે. ચોવીસ દંડકમાં ઉત્પન્ન થવાની અપેક્ષા(આગત ની અપેક્ષા) ત્રણે ઉપક્રમ છે. મરણની અપેક્ષા(ગતની અપેક્ષા) ૧૪ દંડકમા નિરુપક્રમ છે અને દશ દંડકમાં ત્રણે ય છે. (૩) જન્મ મરણ જીવોની આત્મઋદ્ધિ, આત્મકર્મ, આત્મપ્રયોગથી થાય છે. પર ઋદ્ધિ, પરકર્મ પરપ્રયોગથી નહીં. (૪) કતિસંચય ઊ સંખ્યાતા, અતિસંચય ઊ અસંખ્યાતા. અવક્તવ્ય સંચય ઊ એક, પાંચ સ્થાવરમાં ઉત્પન્ન થવાની અપેક્ષાએ એક અકતિસંચય છે. બાકી બધામાં ત્રણ પ્રકાર હોય છે. સિદ્ધોમાં બે પ્રકાર છે, અતિસંચય નથી. (૫) એક, બે, ત્રણ, ચાર, પાંચ સંખ્યા નો હક્ક છે. છ સંખ્યા છક્ક છે. સાતથી અગિયાર છક્ક અને નો છક્ક છે. ૧૨, ૧૮ વિગેરે સંખ્યા અનેક છક્ક છે ૧૩, ૧૪ વિગેરે તથા ૧૯, ૨૦ વિગેરે અનેક છક્ક, તથા નો છક્ક છે. આ પાંચ ભંગ છે.
શતક ૨૦/૧૦ સંપૂર્ણ |
શતક: ૨૧ પહેલો વર્ગ:- ચોખા, ઘઉં, જવ, જવાર વિગેરે ધાન્યના દશ વિભાગ છે. (૧) મૂળ (૨) કંદ (૩) સ્કંધ (૪) ત્વચા(છાલ) (૫) શાખા (૬) પ્રવાલ (૭) પત્ર (૮) પુષ્પ (૯) ફળ (૧૦) બીજ. આ દશે વિભાગોમાં જીવ આવીને ઉત્પન્ન થાય છે.
આ દશ વિભાગના જીવોના (૧) ઉત્પત્તિ સંખ્યા (૨) આગતિ (૩) અપહાર સમય (૪) અવગાહના (૫) બંધ (૬) વેદન (૭) ઉદીરણા (૮) લેશ્યા (૯) દષ્ટિ (૧૦) કાયસ્થિતિ (૧૧) ભવાદેશ, કાલાદેશ (૧૨) સર્વ જીવ ઉત્પન્ન વિગેરે દ્વારોનું વર્ણન અગિયારમા શતકના પહેલા ઉદ્દેશકના સમાન જાણવું. કેટલીક વિશેષતા નીચે મુજબ છે. (૧) અવગાહના– જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ અનેક ધનુષ. (૨) સ્થિતિ-જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનેક વર્ષ (૩ વર્ષ). (૩) કાયસ્થિતિ– જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્ય કાળ. (૪) આગતિ– મૂળ કંદ વિગેરે સાત વિભાગોમાં દેવ આવતા નથી. ફૂલ, ફળ બીજમાં દેવ આવે છે. એની અપેક્ષા લેશ્યા જ હોય છે. (૫) ફૂલ, ફળ, બીજની અવગાહના- જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ અનેક અંગુલની હોય છે.
આ પહેલા વર્ગના કંદ, મૂળ, સ્કંધ વિગેરેના ૧૦ ઉદ્દેશા છે. સાત ઉદ્દેશાના વર્ણન સરખા છે. ફળ, ફૂલ, બીજના વર્ણનમાં આગતિ અને અવગાહનામાં ઉપર્યુક્ત અંતર છે. બીજો વર્ગ – ચણા, મસૂર, તલ, મગ, અડદ, કુલત્થ વિગેરેનું વર્ણન પહેલા વર્ગના સરખું છે. સ્થિતિ ઉત્કૃષ્ટ અનેક વર્ષની છે. એમા પાંચ વર્ષ જાણવા. ત્રીજો વર્ગ:- અળસી, કુસંભ, કોઢવ, કંગુ, સણ, સરસવ વિગેરેનું તથા બીજોની જાતિ, એનું વર્ણન પણ પહેલા વર્ગના સરખુ છે. સ્થિતિ સાત વર્ષની છે. ચોથો વર્ગ - વાંસ વેણુ, દંડ, કલ્કાવંશ, ચાવંશ, વિગેરેનું વર્ણન પહેલા વર્ગ સરખુ છે. પરંતુ એમાં દશે વિભાગમાં દેવ ઉત્પન્ન થતા નથી. આગતિમાં અંતર છે. તથા વેશ્યા પણ ત્રણ જ કહેવી. જેથી વેશ્યાના ભંગ ૨૬ જ થશે. પાંચમો વર્ગ – ઈશુ વિરણ, ઈક્કડ, માસ, સૂંઠ, તિમિર સપોરગ, અને નલ વિગેરેનું વર્ણન વાંસ વિગેરે ચોથા વર્ગ સરખુ છે. પરંતુ એના સ્કંધમાં દેવ આવીને ઉત્પન્ન થાય છે. બાકી ૯ વિભાગોમાં દેવ આવતા નથી. દેવોની અપેક્ષા જ લેશ્યા ૪ અને ૮૦ ભંગ પણ કહેવા. છઠ્ઠો વર્ગ – દર્ભ, કોતિય, પર્વક, પૌદિના, અર્જુન, ભુસ, એરંડ, કુકુંદ, મધુરતૃણ વગેરેનું વર્ણન ત્રીજા વંશ વર્ગ સરખુ છે. સાતમો વર્ગ – અધ્યારોહ(એક વૃક્ષમાં બીજુ વૃક્ષ) વત્થલ, મારક, ચિલ્લી, પાલક શાક, મંડુકી, સર્ષપ, આંબિલ શાક વિગેરેનું વર્ણન વાંસના વર્ગ સરખુ જાણવું. આઠમો વર્ગ:- તુલસી, ચૂયણા, જીરા, દમણા, મયા ઈન્દીવર, શતપુષ્પી, વિગેરેનું વર્ણન વાંસના વર્ગ સરખુ છે. વિશેષ - ૧, ૨, ૩ વર્ગમાં છેલ્લા ત્રણ ઉદ્દેશોમાં દેવ ઉત્પન્ન થવાનું કથન છે. પાંચમા વર્ગમાં સ્કંધના ત્રીજા ઉદ્દેશામાં દેવ ઉત્પન્ન થવાનું કથન છે. બાકી વર્ગ તથા ઉદ્દેશામાં દેવ ઉત્પન્ન થવાનું કથન નથી. સ્થિતિ બધાની ૮ x ૧૦ ઊ ૮૦ ઉદ્દેશામાં "અનેક વર્ષ" છે. ચોખા વિગેરેની ત્રણ વર્ષ વિગેરે સ્થિતિ પહેલાં આ સૂત્રમાં કહેવાઈ છે. જે અહીં પર કહેવાયેલ અનેક વર્ષથી અબાધિત છે.
/ શતક ૨૧ સંપૂર્ણ |
શતક: ૨૨ પહેલો વર્ગ – તાલ, તમાલ, કેળા, તેતલિ, તક્કલી, દેવદારુ, કેવડા, ગુંદ, હિંગુ, લવિંગ, સુપારી, ખજૂર, નારિયેળ, વગેરેનું વર્ણન શાલિ વર્ગ સરખુ છે. પરંતુ નીચેની વિશેષતાઓ છે. (૧) મૂળ વગેરે પાંચ વિભાગમાં દેવ ઉત્પન્ન થતા નથી. એટલે વેશ્યા ત્રણ છે. (૨) પ્રવાલ વગેરે પાંચ વિભાગમાં દેવ ઉત્પન્ન થાય છે. એટલે લેગ્યા ચાર છે. (૩) સ્થિતિ– મૂળ વગેરે પાંચની જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૧૦૦૦૦ વર્ષ છે. (૪) બાકી પાંચની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ અનેક વર્ષની છે. (૫) અવગાહના ઉત્કૃષ્ટ– મૂળ અને કંદની અનેક ધનુષ, ત્વચા શાખાની અનેક કોશ છે. પ્રવાલ અને પત્રની અનેક ધનુષ છે. ફૂલની અનેક હાથ, ફળ, બીજની અનેક અંગુલની છે. જઘન્ય અને મધ્યમ વિવિધ પ્રકારની અવગાહના થઈ શકે છે. બીજો વર્ગ – લીમડો, આંબો, જાંબુ, પીલુ, સેલુ, સલ્લકી, પલાશ, કરંજ, પુત્રજીવક, અરીઠા, હરડા, બહેડા, ચારોલી, નાગકેશર, શ્રીપર્ણી, અશોક વિગેરેનું વર્ણન પણ પહેલા તાલ વર્ગ સરખું છે. ત્રીજો વર્ગ - અસ્થિક, તિંદુક બોર, કપિત્થ, અમ્બાડગ, બિજોરા, આંબલા, ફણસ, દાડમ, પીંપલ, ઉબર, વડ, ન્યગ્રોધ, નંદીવૃક્ષ, પીપર, સતર, સપ્તપર્ણ, લોદ્ર, ધવ, મંદન, કુટજ, કદંબ વગેરેનું વર્ણન પણ તાડવૃક્ષ સરખું છે.
Page #187
--------------------------------------------------------------------------
________________
jainology II
187
આગમસાર
ચોથો વર્ગ – રીંગણા, પાંડઈ ગંજ, અંકોલ્લ વગેરેનું વર્ણન વાંસના વર્ગ સરખુ છે. પાંચમો વર્ગ – શ્રિયક, સિરિયક, નવનાલિક, કોરંટક, બંધુજીવક, મોજા, નલિની, કુંદ વગેરેનું વર્ણન શાલિ વર્ગ સરખું છે. છઠ્ઠો વર્ગ – પૂસફલિકા, તુમ્બી, ત્રપુષી(કાકડી) એલવાલુંકી વગેરે વલ્લિયોનું વર્ણન તાડ વર્ગ સરખુ છે. પરંતુ સ્થિતિ ઉત્કૃષ્ટ અનેક વર્ષ જ છે. ફળની અવગાહના ઉત્કૃષ્ટ અનેક ધનુષ્યની છે. છ વર્ગના ૬૦ ઉદ્દેશા આ શતકમાં છે.
| શતક ૨૨ સંપૂર્ણ
શતક: ૨૩ પહેલો વર્ગ:- બટાકા, મૂળા, આદુ, હળદર ક્ષીર વિરાલી મધુશ્રુંગી, સર્પસુગંધા, છિન્નરુહા, બીજહા, વિગેરેનું વર્ણન વંશ વર્ગ સરખુ છે. વિશેષતા નીચે પ્રમાણે છે. (૧) પરિમાણ– એક સમયમાં એક, બે, ત્રણ ઉત્કૃષ્ટ અનંતા જીવ ઉત્પન્ન થાય છે. (૨) સ્થિતિ– અનંત જીવ ઉત્પન્ન થનારાની જઘન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે. બાકીનાની વાંસ સરખી છે. બીજો વર્ગ – લોહી, નીહુ, થીજુ, અશ્વકર્ણા, સિંહક, સિઢિી, મુકુંઢી વિગેરે બટાકાના વર્ગ સરખુ છે. "અવગાહના તાડ વર્ગ" સરખી છે. ત્રીજો વર્ગ – આય, કાય, કુટુણા, સફા, સજા, છત્રા, કંદુરુક્ક, વિગેરે બીજા વર્ગ સરખા છે. ચોથો વર્ગ :- પાઠા, મૃગવાલુંકી, મધુર રસા, રાજવલ્લી, પદ્મા, મોઢરી, દંતી, ચંડી વિગેરેનું વર્ણન બટાકાના વર્ગ સરખુ છે. અવગાહના વલ્લી વર્ગ સરખી છે. પાંચમો વર્ગ માષપર્ટી, મુગપર્ણ, જીવક, કાકોલી, ક્ષીર કાકોલી, કૃમિરાશિ, ભદ્રમુસ્તા વગેરેનું વર્ણન બટાકાના વર્ગ સરખુ છે. કુલ પાંચ વર્ગના ૫૦ ઉદ્દેશા આ શતકમાં છે. એમાં ક્યાંય પણ દેવ ઉત્પન્ન થતા નથી. એટલે ત્રણ લેશ્યા જ થાય છે.
// શતક ૨૩ સંપૂર્ણ
શતક: ૨૪ [ગમ્મા વર્ણન]. ઘર - ચોવીસ દંડક જીવો ઘરના રૂપમાં છે. એના ૪૪ સ્થાન છે. યથા– ૨૨ દંડકના ૨૨, ૭ નારકીના ૭, વૈમાનિકના ૧૫ - ૧૨ દેવલોકના ૧૨, નવગ્રેવેયક, ૪ અણુત્તર વિમાન અને સર્વાર્થ સિદ્ધના એક એક સ્થાન. આ રીતે બે દંડકના ૭ + ૧૫ ઊ ૨૨ સ્થાન છે. ૨૨ દંડકના રર અને બે દંડકના ૨૨ મેળવી ર૨ + રર ઊ ૪૪ સ્થાન ઘર થાય છે. ૨૪ દંડકના જ આ ૪૪ ઘર કહેવાય છે. જીવઃ- ૪૨ ઘરના ૪૨ જીવ છે. મનુષ્ય અને તિર્યંચના ઘરમાં ૩, ૩ જીવ છે. સન્ની, અસન્ની અને યુગલિયા એટલે કુલ ૪૨ + ૬ ઊ ૪૮ જીવ છે. આગતિ - પ્રત્યેક ઘરમાં ૪૮ જીવોમાંથી જેટલા જીવોની આગતિ થાય છે. એનો યોગ કરવાથી ૩૨૧ થાય છે. આ ૩૨૧ નો ખુલાશો ચાર્ટમાં જુઓ. આગતના ૩૨૧ સ્થાન :ઘર | જીવ
આગત સંખ્યા | વિવરણ ૧ | પહેલી નરક | ૩ ૪ ૧ ઊ ૩ | સન્ની તિર્યચ, અસત્રી તિર્યચ, સન્ની મનુષ્ય | ૬ | બાકી નરક | ૨ x ૬ ઊ ૧૨ | સન્ની તિર્યંચ મનુષ્ય ૧૦ દશ ભવનપતિ | ૫ x ૧૦ ઊ ૫૦ સન્ની અસન્ની તિર્યચ, સન્ની મનુષ્ય અને બે યુગલિયા | ૧ | વ્યંતર | ૫ x ૧ ઊ ૫ | સન્ની અસન્ની તર્યચ, સન્ની મનુષ્ય અને બે યુગલિયા ૧ | જ્યોતિષી | ૪ x ૧ ઊ ૪ | ઉપરના પાંચમાં અસન્ની તિર્યંચ ઓછા થયા ૨ | ૧ – ૨ દેવલોક ૪ x ૨ ઊ ૮ | ઉપરના પાંચમાં અસન્ની તિર્યંચ ઓછા થયા ૬ | ૩-૮ દેવલોક | ૨ x ૬ ઊ ૧૨ | સન્ની તિર્યંચ મનુષ્ય | ૭ | શેષ દેવતા | ૧ x ૭ ઊ ૭ | મનુષ્ય ૩ | પૃથ્વી પાણી | ૨૬ ૪ ૩ ઊ ૭૮ | ભવનપતિ વિગેરે ૧૪ દેવતા, ૧૨ઔદારિક
| | واه
વનસ્પતિ
اه
૨ | તેઉ વાયુ
| | ૧૨ ૨ ઊ ૨૪ | ૧૨ ઔદારિક ૩ | વિકલેન્દ્રિય | ૧૨ x ૩ ઊ ૩૬ ] ૧૨ ઔદારિક ૧ | તિર્યંચ | ૩૯ ૧ ઊ ૩૯ ૭ દેવતા (ઉપરના) અને બે યગલિયા આ ૯ ઓછા ૪૮ જીવમા ૧ | મનુષ્ય ૪૩ ૪ ૧ ઊ ૪૩ તેઉ, વાયુ, સાતમી નરક, બે યુગલિયા આ ૫ ઓછા ૪૮ જીવમા |
૪૪ ઘર સ્થાનની આગત ઊ ૩૨૧ ગમ્મા :- પ્રત્યેક આગતિના બોલના વિષયમાં ૯ પ્રકાર–ગમક–અપેક્ષાએ પૃચ્છા થાય છે. આ ૯ ગમક(પ્રકાર) સ્થિતિની અપેક્ષાએ હોય છે. આવનારા જીવની સમુચ્ચય, જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ તથા ઉત્પન્ન થવાના સ્થાન – ઘરમાં પ્રાપ્ત થવાવાળી સમુચ્ચય, જઘન્ય, અને ઉત્કૃષ્ટ સ્થિતિની અપેક્ષાથી ૯ ગમક બને છે. તે આ પ્રકારે છે.(૧) ઔધિક(સમુચ્ચય) ઔધિક (૪) જઘન્ય ઔધિક (૭) ઉત્કૃષ્ટ ઔધિક (૨) ઔધિક જઘન્ય (૫) જઘન્ય જઘન્ય (૮) ઉત્કૃષ્ટ જઘન્ય (૩) ઔધિક ઉત્કૃષ્ટ (૬) જઘન્ય ઉત્કૃષ્ટ (૯) ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ.
Page #188
--------------------------------------------------------------------------
________________
આગમસાર– ઉતરાર્ધ
188
૩૨૧ આગતિમાં પ્રત્યેકના ૯ ગમક હોવાથી ૩૨૧ X ૯ ઊ ૨૮૮૯ ગમક થાય છે. આ ગમકને જ ''ગમ્મા' કહે છે. જેનો અર્થ છે – વસ્તુ, તત્ત્વને પૂછવાની, સમજવાની પદ્ધતિ. એનું તાત્પર્ય એ છે કે એક એક આગતિના બોલમાં સ્થિતિની અપેક્ષા ૯ – ૯ પ્રશ્નો દ્વારા એના વિષયમાં ઋદ્ધિ જાણવી અને સમજવી.
શૂન્ય ગમ્મા :– સર્વત્ર જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ હોય તો ૨૮૮૯ ગમ્મા બને છે. પરંતુ ક્યાંક તો એક જ સ્થિતિ છે અને ક્યાંક એક સ્થિતિ જ પ્રાપ્ત થતી હોય છે તો ત્યાં એ આગતિના સ્થાનથી ૯ ગમ્મા બનતા નથી. જેમ ઃ
(૧) અસન્ની મનુષ્યની સ્થિતિ કેવળ અંતર્મુહૂર્ત જ છે. એટલે ત્રણ ગમ્મા (સ્થિતિ સંબંધી ત્રણ પ્રશ્ન) જ થાય છે. ૬ ઓછા થયા. ઔદારિકના દશ ઘરોમાં અસન્ની મનુષ્ય જાય છે. એ બધી જગ્યાએ ૬ – ૬ ઓછા થવાથી ૧૦ x ૬ ઊ ૬૦ ગમ્મા શૂન્ય છે. અર્થાત્ આ પ્રશ્ન બનતા નથી.
(૨) સર્વાર્થ સિદ્ધમાં ૩૩ સાગરની એક જ સ્થિતિ છે. તે દેવ કેવળ મનુષ્યમાં જ જાય છે અને કેવળ મનુષ્ય જ એમા આવે છે. એટલે આ બે આગત સ્થાનમાં ૬ – ૬ ગમ્મા ઓછા થવાથી ૧૨ ગમ્મા શૂન્ય છે.
(૩) તિર્યંચ યુગલિયા અને મનુષ્ય યુગલિયા આ બે જીવ જ્યોતિષી અને પહેલા બીજા દેવલોકમાં જાય છે. ત્યારે જઘન્ય સ્થિતિના યુગલિયા ત્યાં એક જ સ્થિતિમાં ઉત્પન્ન થાય છે. જેનાથી એક ચોથો ગમ્મો જ બને છે. પરંતુ પાંચમો છઠ્ઠો ગમ્મો બનતો નથી. એટલે યુગલિયા × સ્થાન × ગમ્મા ઊ ૨ × ૩ × ૨ ઊ ૧૨ ગમ્મા શૂન્ય છે.
ઉપરના ત્રણે મળીને ૬૦ + ૧૨ + ૧૨ ઊ ૮૪ ગમ્મા શૂન્ય છે. એને તૂટેલા ગમ્મા પણ કહે છે.
૨૮૮૯ – ૮૪ ઊ ૨૮૦૫ વાસ્તવિક, સાચા ગમ્મા ઊ પ્રશ્ન ઉત્તર, વિકલ્પ થાય છે. જે ૪૪ ઘરમાં ૪૮ જીવોના ૩૨૧ આગતિ સ્થાનોમાં ૯–૯ ગમ્મા કરવાથી તથા ઉપરના ૮૪ ઓછા કરવાથી ૨૮૦૫ થાય છે.
ઋદ્ધિ :- આ ૨૮૦૫ ગમ્મા અથવા પ્રશ્ન વિવક્ષામાંથી પ્રત્યેક ઉપર ૨૦ દ્વારોનુ વર્ણન છે. આ ૨૦ દ્વારના સંપૂર્ણ વર્ણનને ઋદ્ધિ કહેવાય છે. તે દ્વાર આ પ્રમાણે છે.– (૧) ઉપપાત (૨) પરિમાણ (૩) સંહનન (૪) અવગાહના (૫) સંસ્થાન (૬) લેશ્યા (૭) દૃષ્ટિ (૮) જ્ઞાન–અજ્ઞાન (૯) યોગ (૧૦) ઉપયોગ (૧૧) સંજ્ઞા (૧૨) કષાય (૧૩) ઈન્દ્રિય (૧૪) સમુદ્દાત (૧૫) વેદના (૧૬) વેદ (૧૭) આયુ (૧૮) અધ્યવસાય (૧૯) અનુબંધ (૨૦) કાય સંવેધ.
સમઋદ્ધિ (સ્થિર ઋદ્ધિ) :
આ વીસ દ્વારોમાં આઠ દ્વાર એવા છે જેનુ વર્ણન સરખુ રહ્યુ છે. અર્થાત્ ૪૮ જીવ ૩૨૧ માંથી કોઈપણ આગતિ સ્થાનમાંથી જાય અથવા ૯ ગમ્મામાંથી કોઈપણ ગમ્મામાંથી જાય તો પણ આઠ દ્વારોનુ વર્ણન સ્થિર રહે છે. તે આ પ્રમાણે છે.
૧
૨
૫
સહનન | સંસ્થાન
જીવ જીવનામ
સંખ્યા
૭
૧૪
૧૩
૫
૩
૧
૧
૧
૧
૨
૪૮
નારકી
દેવતા
દેવતા
સ્થાવર
વિકલેન્દ્રિય
અસન્ની મનુષ્ય અસન્ની તિર્યંચ સન્ની તિર્યંચ
સન્ની મનુષ્ય
૩
૪
;
૭ ८
સંજ્ઞા કષાય ઈન્દ્રિય વેદના વેદ ઉપયોગ
નહીં
હૂંડક
૪
નહીં
નહીં
સમચોરસ | ૪ સમચોરસ | ૪ સેવાર્ત હુંડક
૪
સેવાર્ત હુંડક સેવાતે હુંડક સેવાર્ત હુંડક
S
s
S
૧
બે યુગલિયા ૧
૪
ܡ ܡ
૪
૪
૪
૪
૪
વિશેષ :(૧) અહીં ભવનપતિથી બીજા દેવલોક સુધી ૧૪ દેવતા કહ્યા છે. હોય છે.
૪
xx
૪
૪
૪
૪
૪
૪
૪
૪
૪
૫
||
૫
૫
૧
va
૫
૫
૫
૫
૫
૨
ર
૨
|
૨,૩,૪૨
૨
ર
૨
૨
૨
૧
૨
૨
૨
૨
૨
૨
૧
૨
૩ ૨
૩
૨
૨
૨
|૪||
૧
م امام
૧
||
બાકી ત્રીજા દેવલોકથી સર્વાર્થ સિદ્ધ સુધી ૧૩ દેવતા
(૨) પહેલી બીજી નરકમાં જનારા તિર્યંચ મનુષ્યમાં ૬ સંહનન. એ પ્રમાણે ત્રીજીમાં ૫, ચોથીમાં ૪, પાંચમીમાં ૩, છઠ્ઠીમાં ૨, સાતમી માં ૧, ચોથા દેવલોક સુધી જનારામાં ૬ સંહનન, પાંચમા, છઠ્ઠામાં ૫, સાતમા આઠમામાં ૪, નવથી બાર સુધી ૩, ત્રૈવેયકમાં ૨, અણુતરમાં ૧, સંહનનવાળા જાય છે. ૨૮૦૫ ગમ્મામાં આઠ દ્વારોની આ ઉપર કહેલી સ્થિર ઋદ્ધિ છે. વિભિન્ન : પરિવર્તનીય ઋદ્ધિઃ
બાકી ૧૨ દ્વારોમાંથી કોઈ આગતના સ્થાનમાં અને કોઈ ગમ્મામાં, કેટલાક દ્વારોમાં સમાનતા રહે છે કેટલાકમાં અંતર પડે છે, ભિન્નતા રહે છે. અર્થાત્ ૧૨ દ્વારોમાં સર્વત્ર ભિન્નતા જ રહે એવુ સમજવુ નહીં. કોઈ આગત સ્થાન તથા ગમ્મામાં ૨ દ્વારો (બોલો)મા અંતર પડે છે. કોઈ આગત સ્થાન તથા ગમ્મામાં ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૯ બોલોમાં અંતર પડે છે. એ બાર દ્વાર આ છે. (૧) ઉપપાત – પ્રાપ્ત કરવાની સ્થિતિ (૨) પરિમાણ – ઉત્પન્ન થવા વાળાની સંખ્યા (૩) અવગાહના (૪) લેશ્મા (૫) દૃષ્ટિ (૬) જ્ઞાન-અજ્ઞાન (૭) યોગ (૮) સમુદ્દાત (૯) આયુ (૧૦) અધ્યવસાય (૧૧) અનુબંધ (૧૨) કાય સંવેધના બે પ્રકાર– ભવાદેશ અને કાલાદેશ. આ ૧૨ દ્વારોમાં પડવા વાળું અંતર – ફર્ક — વિશેષતાઓ – પરિવર્તન – (નાણતા) આ પ્રકારે છે.
(૧) ઉપપાત ઃ– ઉત્પતિ સ્થાનમાં પ્રાપ્ત કરવાવાળી સ્થિતિને અહીં ઉપપાત કહેવાય છે. પહેલા, ચોથા અને સાતમા ગમ્માથી
-
જવાવાળા ઉત્પતિ સ્થાનની જઘન્યથી ઉત્કૃષ્ટ સુધીની બધી સ્થિતિઓ પ્રાપ્ત કરે છે. બીજા, પાંચમા અને આઠમા ગમ્માથી જવાવાળા
Page #189
--------------------------------------------------------------------------
________________
આગમસાર
jainology II
189 ઉત્પતિ સ્થાનની યોગ્ય જઘન્ય સ્થિતિ પ્રાપ્ત કરે છે. ત્રીજા, છઠ્ઠા અને નવમા ગમ્માથી જવાવાળા ઉત્પતિ સ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત કરે છે. પરંતુ તિર્યંચ મનુષ્યના યુગલિયા, જ્યોતિષી અને પહેલા બીજા દેવલોકમાં ઉત્પન્ન થાય તો ચોથા, પાંચમાં, છઠ્ઠા ત્રણે ગમ્મામાં ત્યાંની જઘન્ય સ્થિતિ જ પ્રાપ્ત કરે છે. પરંતુ ઉપરોક્ત કથન (નિયમો અનુસાર ચોથા ગમ્મામાં બધી સ્થિતિઓ અને છઠ્ઠામાં ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત કરતા નથી. આ કારણથી આ ૨ ૪૩ ૪૨ ઊ ૧૨ ગમ્મા થતા નથી. આ તૂટેલા ગમ્માની ગણત્રીમાં છે. (૨) પરિમાણ :- (૧) સાતમી નારકીમાં ત્રીજા અને નવમા ગમ્મામાં આવનારા સન્ની તિર્યય ઉત્કૃષ્ટ સંખ્યાતા હોય છે. (૨) સન્ની મનુષ્ય સર્વત્ર ઉત્કૃષ્ટ સંખ્યાતા જ ઉત્પન્ન થાય છે. (૩) યુગલિયા મનુષ્ય યુગલિયા તિર્યંચ પણ દેવોમાં જ જાય છે અને તે ઉત્કૃષ્ટ સંખ્યાતા જ ઉત્પન્ન થાય છે. (૪) સન્ની મનુષ્યમાં ઉત્પન્ન થનારા નારકી દેવતા ઉત્કૃષ્ટ સંખ્યાતા જ ઉત્પન્ન થાય છે. (૫) બાકી બધા બે ઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ મનુષ્ય નારકી દેવતાં જ્યાં પણ જેટલા ગમ્માથી ઉત્પન્ન થાય છે તે ઉત્કૃષ્ટ અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. ઉપરના બધામાં જઘન્ય ૧, ૨, ૩ વિગેરે સંખ્યાથી ઉત્પન્ન થઈ શકે છે. (૬) પૃથ્વી વિગેરે ચાર સ્થાવરમાં પાંચ સ્થાવર ઉત્પન્ન થાય તો પહેલા, બીજા, ચોથા, પાંચમા ગમ્માથી નિરંતર અસંખ્ય જ ઉત્પન્ન થાય છે. બાકી પાંચ ગમ્મામાં જઘન્ય ૧, ૨, ૩ ઉત્કૃષ્ટ અસંખ્ય ઉત્પન્ન થાય છે. (૭) વનસ્પતિમાં ચાર સ્થાવર ઉત્પન્ન થાય તો ઉક્ત ચાર ગમ્માથી પ્રતિ સમય અનંત ઉત્પન્ન થાય છે. બાકી પાંચ ગમ્મામા જઘન્ય ૧, ૨, ૩ ઉત્કૃષ્ટ અસંખ્ય ઉત્પન્ન થાય છે. (૩) અવગાહના - (૧) નારકી દેવતા જ્યાં પણ જેટલા પણ ગમ્માથી ઉત્પન્ન થાય છે. એમની જઘન્ય ઉત્કૃષ્ટ અવગાહના સર્વત્ર એક સરખી હોય છે. એમની તે અવગાહના પ્રજ્ઞાપના સૂત્ર, જીવાભિગમ સૂત્રમાં કહેવાઈ ગઈ છે. (૨)પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, સન્ની અસન્ની તિર્યંચ તથા સન્ની અસન્ની મનુષ્ય, ઔદારિકના દશ સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. તો ચોથા પાંચમા, છટ્ટા ત્રણ જઘન્ય ગમ્મામાં અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમાં ભાગની થાય છે. બાકી ગમ્મામાં એમની જીવાભિગમ સૂત્ર કથિત જઘન્ય ઉત્કૃષ્ટ બધી અવગાહના હોય છે. પરંતુ સત્રી મનુષ્યના સાતમા, આઠમાં, નવમાં ગમ્મામાં સર્વત્ર અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ હોય છે. અને ત્રીજા ગમ્માથી મનુષ્ય તથા તિર્યંચમાં જાય તો અવગાહના જઘન્ય અનેક જંગલ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ હોય છે. (૩) અસન્ની તિર્યંચ મરીને નારકી દેવતામાં જ્યાં પણ, જેટલા પણ ગમ્માથી ઉત્પન્ન થાય છે સર્વત્ર એમની અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટ જીવાભિગમ કથિત જ હોય છે. કોઈ ફર્ક(અંતર) હોતો નથી. (૪) સન્ની તિર્યંચ મરીને નારકી દેવમાં ઉત્પન્ન થાય છે. તો એના ચોથા, પાંચમા, છઠ્ઠા ગમ્મામાં અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ અનેક ધનુષની હોય છે. બાકી ગમ્મામાં એના આગમોક્ત જઘન્ય ઉત્કૃષ્ટ બધી અવગાહનાઓ હોય છે. (૫) સન્ની, મનુષ્ય, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી પહેલા બીજા દેવલોક અને પહેલી નરકમાં ઉત્પન્ન થાય છે. તો ચોથા, પાંચમા, છઠ્ઠા ગમ્મામાં અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટ અનેક અંગુલની હોય છે. બાકી નરક દેવોના ૧૯ સ્થાનોમાં જાય તો આ ત્રણ જઘન્યના
અન્ય ઉત્કૃષ્ટ અનેક હાથની હોય છે. સાતમા, આઠમા, નવમા ગમ્માથી જાય તો અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ હોય છે. બાકી ત્રણ (૧,૨,૩) ગમ્માથી જાય તો ઉક્ત બન્ને અવગાહના- ઓના મધ્યની બધી અવગાહનાઓ થાય છે. એનાથી અતિરિક્ત ઓછી યા વધુ અવગાહના થતી નથી. (૬) યુગલિયા તિર્યંચ ચોથા, પાંચમા છઠ્ઠા ગમ્માથી ભવનપતિ, વ્યંતરમા જાય છે. તો અવગાહના જઘન્ય અનેક ધનુષ ઉત્કૃષ્ટ હજાર ધનુષ થાય છે. જ્યોતિષીમાં ચોથા ગમ્માથી (પાંચમો છો ગમ્મો શૂન્ય છે.) જાય તો અવગાહના જઘન્ય અનેક ધનુષ, ઉત્કૃષ્ટ ૧૮૦૦ ધનુષ હોય છે. પહેલા, બીજા દેવલોકમાં ચોથા ગમ્માથી (પાંચમો છઠ્ઠો ગમ્મો શૂન્ય છે) જાય તો અવગાહના જઘન્ય અનેક ધનષ, ઉત્કૃષ્ટ ક્રમશઃ ૨ કોશ અને ૨ કોશ સાધિક હોય છે. (શેષ) બાકી ૬ ગમ્મામાં અવગાહના જઘન્ય અનેક ધનુષ ઉત્કૃષ્ટ ૬ કોશ હોય છે. (૭) મનુષ્ય યુગલિયા ચોથા, પાંચમાં, છઠ્ઠા ગમ્માથી ભવનપતિ વ્યંતરમાં જાય તો અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ સાધિક હોય છે. જ્યોતિષીમાં ચોથા ગમ્માથી (પાંચમો છઠ્ઠો ગમ્મો શૂન્ય છે.) જાય તો અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટ ૯૦૦ ધનુષ સાધિક હોય છે. પહેલા બીજા દેવલોકમાં ચોથા ગમ્માથી (પાંચમો છઠ્ઠો ગમ્મો શૂન્ય છે) જાય તો અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટ ક્રમશઃ એક કોશ અને એક કોશ સાધિક હોય છે. સાતમા, આઠમા, નવમા ગમ્માથી જાય તો અવગાહના સર્વત્ર જઘન્ય ઉત્કૃષ્ટ ૩ કોશની હોય છે. બાકીપહેલા બીજા બે ગમ્માથી જાય તો અવગાહના સર્વત્ર જઘન્ય ૫૦૦ ધનુષ સાધિક ઉત્કૃષ્ટ ૩ કોશની હોય છે. ત્રીજા ગમ્માથી ભવનપતિ અને પહેલા બીજા દેવલોકમાં જાય તો જઘન્ય ઉત્કૃષ્ટ ૩ કોશ હોય છે. વ્યંતરમાં જાય તો જઘન્ય એક કોશ ઉત્કૃષ્ટ ૩ કોશ હોય છે. જ્યોતિષીમાં જાય તો જઘન્ય એક કોશ સાધિક ઉત્કૃષ્ટ ૩ કોશ હોય છે. (૪) લેશ્યા - (૧) નારકી દેવતા જ્યાં પણ જેટલા પણ ગમ્માથી જાય, એમની સર્વત્ર જીવાભિગમ કથિત વેશ્યા જ થાય છે. કોઈ ભિન્નતા થતી નથી. (ર) પૃથ્વી, પાણી, વનસ્પતિ ઔદારિકના દશ સ્થાનમાં ચોથા, પાંચમા, છઠ્ઠા ગમ્માથી ઉત્પન્ન થાય તો લેશ્યા ત્રણ હોય છે. બાકી ૬ ગમ્માથી ઉત્પન્ન થાય તો લેશ્યા જ હોય છે. તેલ, વાયુ ત્રણ વિકેલેન્દ્રિય અસન્ની તિર્યંચ મનુષ્ય જ્યાં પણ જેટલા પણ ગમ્માથી ઉત્પન્ન હોય તો લેશ્યા ત્રણ હોય છે. (૩) સન્ની તિર્યંચ ચોથા, પાંચમા, છઠ્ઠા ગમ્માથી નારકમાં જાય તો ત્રણ લેશ્યા, ભવનપતિથી બીજા દેવલોક સુધી જાય તો ૪ લેશ્યા તથા ત્રીજા, ચોથા, પાંચમા દેવલોકમાં જાય તો ૫ વેશ્યા હોય છે. બાકી ૬ ગમ્માથી જાય તો ૬ લેશ્યા હોય છે. છઠ્ઠા, સાતમા, આઠમા દેવલોકમાં જાય તો બધા ગમ્મામાં દ લેશ્યા હોય છે. ઔદારિકના દશ દંડકોમાં જાય તો ચોથા પાંચમા, છઠ્ઠા ગમ્મામાં સર્વત્ર ત્રણ વેશ્યા હોય છે. બાકી ૬ ગમ્મામાં ૬ લેશ્યા હોય છે.
Page #190
--------------------------------------------------------------------------
________________
190
આગમસાર- ઉતરાર્ધ (૪) સન્ની મનુષ્ય નારકી, દેવતામાં જેટલા ગમ્માથી જાય તો સર્વત્ર વેશ્યા ૬ હોય છે. ઔદારિકના દશ સ્થાનોમાં જાય તો ચોથા, પાંચમા, છઠ્ઠા ગમ્મામાં ત્રણ વેશ્યા હોય છે. બાકી ૬ ગમ્મામાં ૬ લેશ્યા હોય છે. (૫) મનુષ્ય તિર્યંચ બન્ને યુગલિયા ભવનપતિ વ્યંતર, જ્યોતિષી પહેલા બીજા દેવલોકમાં જાય ત્યાં સર્વત્ર ૪ લેડ્યા હોય છે. (૫) દષ્ટિ :- (૧) બધી નરક તથા નવ રૈવેયક સુધી દેવ જ્યાં પણ જેટલા પણ ગમ્માથી જાય છે એમાં સર્વત્ર દષ્ટિ ત્રણ હોય છે. અણુત્તર વિમાનના દેવોમા ત્રણે ગમ્મામાં (છ ગમ્મા શૂન્ય છે) એક દષ્ટિ જ હોય છે. (૨) પાંચ સ્થાવર, અસન્ની મનુષ્ય જ્યાં, જેટલા ગમ્માથી જાય છે, એમાં એક દષ્ટિ જ હોય છે. ત્રણ વિકસેન્દ્રિય, અસન્ની તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિકના દશ સ્થાનમાં જાય તો ચોથા, પાંચમા, છઠ્ઠા ગમ્મામાં એક દષ્ટિ હોય છે. બાકી ગમ્મામાં બે દષ્ટિ હોય છે. અસન્ની તિર્યંચ નારકી, દેવમાં જાય છે. બધા ગમ્મામાં એક મિથ્યા દષ્ટિ જ હોય છે. (૩) સન્ની તિર્યંચ નારકી, દેવમાં (આઠમા દેવલોક સુધી) જાય છે. તો ચોથા પાંચમા છઠ્ઠા ગમ્માથી નારકી સહિત જ્યોતિષી સુધી જનારામાં એક દષ્ટિ હોય છે. એના આગળના દેવોમાં જનારામાં બે દષ્ટિ હોય છે. બાકી ૬ ગમ્મામાં સર્વત્ર ૩ દષ્ટિ હોય છે. ઔદારિકના દશ સ્થાનોમાં જાય તો ચોથા, પાંચમ, છઠ્ઠા ગમ્મામાં એક દષ્ટિ, બાકી ૬ ગમ્મામાં ત્રણ દષ્ટિ હોય છે. (૪) સન્ની મનુષ્ય નારકી દેવતામાં જ્યાં પણ જેટલા પણ ગમ્માથી જાય છે, સર્વત્ર ત્રણ દષ્ટિ હોય છે. ઔદારિકના દશ સ્થાનોમાં જાય તો ચોથા, પાંચમા, છઠ્ઠા ગમ્મામાં એક દષ્ટિ, બાકી ૬ ગમ્મામાં ૩ દષ્ટિ હોય છે. (૫) બન્ને પ્રકારના યુગલિયા ભવનપતિ વ્યંતર જ્યોતિષમાં જાય છે. એમાં બધા ગમ્મામાં એક મિથ્યાદષ્ટિ હોય છે. પહેલા બીજા દેવલોકમાં જાય છે એમાં બે દષ્ટિ હોય છે. (૬) જ્ઞાનઃ- (૧) નારકી દેવતા જ્યાં પણ જેટલા પણ ગમ્માથી જાય છે, ૩ જ્ઞાન ૩ અજ્ઞાન હોય છે. અણુત્તર વિમાનમાં કેવળ ૩ જ્ઞાન હોય છે. (૨) પાંચ સ્થાવર અસન્ની મનુષ્ય જ્યાં પણ જેટલા પણ ગમ્માથી જાય છે ૨ અજ્ઞાન હોય છે. ત્રણ વિકસેન્દ્રિય, અસન્ની તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિકના દશ સ્થાનોમાં જાય તો ચોથા, પાંચમા, છઠ્ઠા ગમ્મામાં ૨ અજ્ઞાન હોય છે. બાકી ૬ ગમ્મામાં ૨ જ્ઞાન, ૨ અજ્ઞાન હોય છે. અસન્ની તિર્યંચ પંચેન્દ્રિય નારકી, દેવતામાં જાય છે. બધા ગમ્મામાં ૨ અજ્ઞાન હોય છે. (૩) સન્ની તિર્યંચ નરક દેવમાં જ્યોતિષી સુધી જાય છે. તો ચોથા, પાંચમા, છઠ્ઠા ગમ્મામા ૩ અજ્ઞાન હોય છે. બાકી ૬ ગમ્મામાં ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન હોય છે. પહેલા દેવલોકથી આઠમા દેવલોક સુધી જાય છે. તો બધા ગમ્મામાં ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન હોય છે. ઔદારિકના દશ ઘરોમાં જાય તો ચોથા, પાંચમા, છઠ્ઠા ગમ્મામાં ૨ અજ્ઞાન, બાકી ૬ ગમ્મામાં ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન હોય છે. (૪) સન્ની મનુષ્ય પહેલી નરક ભવનપતિથી બીજા દેવલોક સુધી જાય છે. તો ચોથા, પાંચમા, છઠ્ઠા ગમ્માથી ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન હોય છે. બાકી ગમ્માથી ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન હોય છે. આગળના દેવલોકમાં જાય તો બધા ગમ્મામાં ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન હોય છે. ઔદારિકના દશ ઘરોમાં જાય તો ચોથા, પાંચમ, છઠ્ઠા ગમ્મામાં ૨ અજ્ઞાન હોય છે. બાકી ૬ ગમ્મામાં ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન હોય છે. (૫) બન્ને પ્રકારના યુગલિયા દેવોમાં જ્યોતિષી સુધી જાય તો બધા ગમ્મામાં ૨ અજ્ઞાન હોય છે. પહેલા બીજા દેવલોકમાં જાય તો બધા ગમ્મામાં ૨ જ્ઞાન, ૨ અજ્ઞાન હોય છે. (૭) યોગ – (૧) નારકી દેવતા જ્યાં પણ જાય સર્વત્ર ૩ યોગ હોય છે. (ર) પાંચ સ્થાવર અસન્ની મનુષ્ય જ્યાં પણ જાય સર્વત્ર ૧ યોગ હોય છે. ત્રણ વિકસેન્દ્રિય, અસન્ની તિર્યંચ પંચેન્દ્રિય દારિકના ૧૦ સ્થાનમાં જાય તો ચોથા, પાંચમા, છઠ્ઠા ગમ્મામાં ૧ યોગ, બાકી ૬ ગમ્મામા ૨ યોગ હોય છે. અસન્ની તિર્યંચ, નરક, દેવમાં જાય તો સર્વત્ર ૨ યોગ હોય છે. (૩) સન્ની તિર્યંચ, સન્ની મનુષ્ય ઔદારિકના દશ સ્થાનમાં જાય તો ચોથા પાંચમા છઠ્ઠા ગમ્મામાં ૧ યોગ, બાકી ગમ્મામાં ત્રણ યોગ હોય છે. સન્ની તિર્યંચ અને સન્ની મનુષ્ય, નરક, દેવમાં જ્યાં પણ જાય બધા ગમ્માથી ૩ યોગ હોય છે. બન્ને યુગલિયામાં સર્વત્ર ૩ યોગ હોય છે. (૮) સમુદ્યાત – (૧) નારકી દેવતા જ્યાં પણ જેટલા પણ ગમ્માથી જાય તો સમુદ્યાત નારકીમા ૪, દેવતામાં પ હોય છે. નવરૈવેયક તથા અણુત્તર દેવોમાં ૩ હોય છે. (૨) વાયુકાય જ્યાં જ્યાં જાય ચોથા પાંચમા છઠ્ઠા ગમ્મામાં સમુદ્યાત ૩ હોય છે. બાકી ૬ ગમ્મામાં સમુદ્યાત ૪ હોય છે. ચાર સ્થાવર ત્રણ વિકસેન્દ્રિય અસન્ની તિર્યચ, અસન્ની મનુષ્ય, જ્યાં પણ જાય બધા ગમ્મામાં સમુઘાત ૩ હોય છે. (૩) સન્ની તિર્યંચ જ્યાં પણ જાય ચોથા, પાંચમા છઠ્ઠા ગમ્મામાં સમુદ્યાત ૩ હોય છે. બાકી ૬ ગમ્મામાં સમુઘાત પ હોય છે. (૪) સન્ની મનુષ્ય ઔદારિકના દશ સ્થાનોમાં જાય તો ચોથા પાંચમા છઠ્ઠા ગમ્મામાં સમુદ્યાત ૩ હોય છે. શેષ ૬ ગમ્મામાંથી જાય તો ૬ સમુદ્યાત ભવનપતિથી બીજા દેવલોક સુધી તથા પહેલી નરકમાં જાય તો ઉક્ત ત્રણ ગમ્મામાં ૫ સમુદ્યાત હોય છે. બાકી ૬ ગમ્મામાં સમદુધાત ૬ હોય છે. ૬ નરક અને બાકીનાં દેવલોકમાં જાય તો બધા ગમ્મામાં સમુદુધાત ૬ હોય છે. બન્ને યુગલિયા જ્યાં પણ જાય એમાં સમુદ્યાત ૩ જ હોય છે. (૯) આય:- (૧) જે પણ જીવ જ્યાં પણ જાય છે તો ૧, ૨, ૩ ગમ્મામાં સૂત્રોક્ત પોતાનું જઘન્ય, ઉત્કૃષ્ટ મધ્યમ સર્વ આયુષ્ય હોય છે. ૪, ૫, ૬ ગમ્મામાં પોતાનું જઘન્ય આયુ હોય છે. અર્થાત્ નરક, દેવમાં ૧0000 વર્ષ વગેરે અને તિર્યંચમાં અંતર્મુહૂર્ત હોય છે. પરંતુ મનુષ્યમાં ઔદારિકના દશ સ્થાનોમાં જાય તો અંતર્મુહૂર્ત હોય છે. વૈક્રિયના ૧૫ સ્થાનોમાં જાય તો અનેક મહિનાનું આયુ હોય છે, બાકી નરક અને ઉપરના દેવતા(૧૯ સ્થાનો)માં જાય તો આયુ અનેક વર્ષ થાય છે. ૭, ૮, ૯ ગમ્મામાં બધાનું પોતાનું સૂત્રોક્ત ઉત્કૃષ્ટ આયુ હોય છે. મનુષ્ય ત્રીજા ગમ્માથી મનુષ્ય તિર્યંચમાં જાય તો આયુ જઘન્ય અનેક માસ (મહિના), ઉત્કૃષ્ટ કોડ પૂર્વ હોય
:
0
,
Page #191
--------------------------------------------------------------------------
________________
191
jainology II
આગમસાર (૨) બન્ને પ્રકારના યુગલિયા ભવનપતિ વ્યંતરમાં જાય તો પહેલા બીજા બે ગમ્મામાં પોતાનું સૂત્રોક્ત બધું આયુ હોય છે. ત્રીજા ગમ્માથી ભવનપતિમાં જાય તો ૩ પલ્યોપમ, વ્યંતરમાં જાય તો જઘન્ય ૧ પલ્યોપમ, ઉત્કૃષ્ટ ૩ પલ્યોપમ આયુ હોય છે. ૪, ૫, ૬ ગમ્મામાં કરોડ પૂર્વ સાધિક આયુ હોય છે. નિવનિકાયમાં જાય તો ત્રીજા ગમ્મામાં જઘન્ય દેશોન બે પલ્યોયમ ઉત્કૃષ્ટ ૩ પલ્યોપમ અને ૪-૫-ગમ્મામાં કરોડપૂર્વ સાધિક આયુ હોય છે] ૭, ૮, ૯ ગમ્મામાં સર્વેયનું ૩ પલ્યોપમનું આયુ હોય છે. (૩) બન્ને પ્રકારના યુગલિયા જ્યોતિષમાં જાય તો ૧, ૨ ગમ્મામાં જઘન્ય પલયોપમનો આઠમો ભાગ ઉત્કૃષ્ટ ૩ પલ્યોપમનું આયુ હોય છે. ત્રીજા ગમ્મામાં જઘન્ય એક પલ્યોપમ સાધિક ઉત્કૃષ્ટ ૩ પલ્યોપમનું આયુ હોય છે. ચોથા ગમ્મમાં (પાંચમો, છઠ્ઠો ગમ્મો શૂન્ય છે) પલ્યોપમનો આઠમો ભાગ આયુ હોય છે. ૭-૮-૯ ગમ્મામાં ૩ પલ્યોપમનું આયુ હોય છે. (૪) બન્ને પ્રકારના યુગલિયા પહેલા, બીજા દેવલોકમાં જાય તો ૧, ૨ ગમ્મામાં ક્રમશઃ જઘન્ય એક પલ્યોપમ અને એક પલ્યોપમ સાધિક આયુ હોય છે. ઉત્કૃષ્ટ ૩ પલ્યોપમ હોય છે. ત્રીજા ગમ્માથી જાય તો ૩ પલ્યોપમનું આયુ હોય છે. ચોથા ગમ્મા(પાંચમો છઠ્ઠો ગમ્મો શૂન્ય છે)થી જાય તો બન્નેમાં ક્રમશઃ એક પલ્યોપમ અને એક પલ્યોપમ સાધિક આયુ હોય છે. ૭, ૮, ૯ ગમ્માથી જાય તો ૩ પલ્યોપમનું આયુ હોય છે. (૧૦) અનુબંધ – આયુષ્ય અનુસાર જ સર્વત્ર અનુબંધ હોય છે. અર્થાત્ (૧) ગતિ (૨) જાતિ (૩) અવગાહના (૪) સ્થિતિ (૫) અનુભાગ (૬) પ્રદેશ આ ૬ બોલના અનુબંધ આયુની સાથે તદનુરુપ હોય છે. (૧૧) અધ્યવસાયઃ- (૧) નારકી દેવતા જ્યાં પણ જાય સર્વત્ર શુભ અશુભ બે અધ્યવસાય હોય છે. (ર) પાંચ સ્થાવર ત્રણ વિકસેન્દ્રિય અસન્ની સન્ની તિર્યંચ અને સન્ની મનુષ્ય ઔદારિકના દશ સ્થાનોમાં જાય ચોથા પાંચમા છઠ્ઠા ગમ્મામાં અધ્યવસાય એક અશુભ હોય છે. બાકી ૬ ગમ્મામાં બન્ને અધ્યવસાય હોય છે. (૩) સન્ની તિર્યંચ ૪, ૫, ૬ ગમ્માથી નારકમાં જાય તો અશુભ અને દેવતામાં જાય તો શુભ અધ્યવસાય હોય છે. બાકી દ ગમ્મામાં બંને અધ્યવસાય હોય છે. (૪) અસન્ની મનુષ્ય ઔદારિકના દશ સ્થાનોમાં જાય તો ત્રણ ગમ્મા (બાકીના ૬ ગમ્મા શૂન્ય છે)માં અશુભ અધ્યવસાય હોય છે. સન્ની મનુષ્ય નારકી દેવતામાં જાય તો સર્વત્ર બે અધ્યવસાય હોય છે. (૫) બન્ને યુગલિયા દેવોમાં જાય છે. સર્વત્ર અધ્યવસાય બન્ને હોય છે. (૧૨) કાય સંવેધ–ભવાદેશ – (૧) ૬ નારકી, ૨૦ દેવતા (આઠમા દેવલોક સુધી) આ ૨૬ જીવ મનુષ્ય તિર્યંચમાં જાય તો બધા ગમ્મામાં જઘન્ય ૨ ભવ, ઉત્કૃષ્ટ ૮ ભવ કરે. સાતમી નારકીના જીવ તિર્યંચમાં જાય તો ૭, ૮, ૯ ગમ્માથી જઘન્ય ૨ ભવ, ઉત્કૃષ્ટ ૪ ભવ કરે. બાકી ૬ ગમ્મામાં જઘન્ય ૨ ભવ, ઉત્કૃષ્ટ ૬ ભવ કરે. (૨) ૯ થી ૧૨ દેવલોક અને ગ્રેવેયકના દેવ મનુષ્યમાં જાય તો બધા ગમ્માથી જઘન્ય ૨, ઉત્કૃષ્ટ ૬ ભવ કરે. ચાર અણુત્તર વિમાનના દેવ મનુષ્યમાં જાય તો બધા ગમ્માથી જઘન્ય ૨, ઉત્કૃષ્ટ ૪ ભવ કરે. સર્વાર્થસિદ્ધના દેવ મનુષ્યમાં જાય તો પહેલા, બીજા, ત્રીજા ગમ્મા(બાકીના ૬ ગમ્મા શૂન્ય છે)થી ૨ ભવ કરે. ૧૪ દેવતા, પૃથ્વી, પાણી વનસ્પતિમાં જાય તો બધા ગમ્માથી જઘન્ય ઉત્કૃષ્ટ ૨ ભવ કરે. (૩) પૃથ્વી વિગેરે ચાર સ્થાવર, પાંચ સ્થાવરમાં જાય અને વનસ્પતિ ચાર સ્થાવરમાં જાય તો પહેલા, બીજા, ચોથા, પાંચમાં ગમ્માથી જઘન્ય ૨ ભવ ઉત્કૃષ્ટ અસંખ્ય ભવ કરે. બાકી પાંચ ગમ્મામાં જઘન્ય ૨, ઉત્કૃષ્ટ ૮ ભવ કરે. વનસ્પતિ, વનસ્પતિમાં જાય તો ઉક્ત (ઉપરના) ચાર ગમ્માથી જઘન્ય ૨, ઉત્કૃષ્ટ અનંત ભવ કરે. બાકી પાંચ ગમ્મામાં જઘન્ય ૨, ઉત્કૃષ્ટ ૮ ભવ કરે. (૪) પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિયમાં જાય અને ત્રણ વિકલેન્દ્રિય ઔદારિકના આઠ સ્થાન (પાંચ સ્થાવર ત્રણ વિકસેન્દ્રિય) માં જાય તો પહેલા બીજા, ચોથા, પાંચમા ગમ્મામાં જઘન્ય બે ભવ ઉત્કૃષ્ટ સંખ્યાતા ભવ કરે. બાકી ૫ ગમ્મામાં જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ ૮ ભવ કરે. (૫) પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, આઠ જીવ મનુષ્ય તિર્યચના ઘરમાં જાય તો સન્ની મનુષ્ય, સન્ની તિર્યંચ અને અસન્ની તિર્યંચ આ ત્રણ જીવ, પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિયમાં જાય તો બધા ગમ્મામાં જઘન્ય ૨ ભવ, ઉત્કૃષ્ટ ૮ ભવ કરે. તેલ, વાયુના જીવ મનુષ્યમાં આવતા નથી. (૬) અસન્ની મનુષ્ય ઔદારિકના દશ સ્થાનમાં જાય તો પહેલા, બીજા, ત્રીજા ગમ્મા (દગમ્મા શૂન્ય છે)માં જઘન્ય ૨ ભવ, ઉત્કૃષ્ટ ૮ ભવ કરે. (૭) અસન્ની તિર્યચ, સન્ની તિર્યચ, સન્ની મનુષ્ય ઔદારિકના બે ઘર (મનુષ્ય તિર્યંચ)માં જાય તો ત્રીજા, નવમા ગમ્માથી જઘન્ય ઉત્કૃષ્ટ બે ભવ કરે. બાકી ૭ ગમ્મામાં જઘન્ય ૨ ભવ, ઉત્કૃષ્ટ ૮ ભવ કરે. (૮) અસન્ની તિર્યંચ ૧૧ દેવતા ૧ નરકમાં જાય. જઘન્ય ઉત્કૃષ્ટ બે ભવ કરે. (૯) સન્ની તિર્યંચ સન્ની મનુષ્ય ૬ નરક ૨૦ દેવતામાં જાય તો જઘન્ય ૨, ઉત્કૃષ્ટ ૮ ભવ કરે. મનુષ્ય સાતમી નરકમાં જાય તો બધા
જિા, છઠ્ઠા નવમાં ગમ્માથી જઘન્ય ૩, ઉત્કૃષ્ટ ૫ ભવ કરે. બાકી છ (૬) ગમ્મામાં જઘન્ય ૩, ઉત્કૃષ્ટ ૭ ભવ કરે. સન્ની મનુષ્ય ચાર દેવલોક અને રૈવેયકમાં જાય તો બધા ગમ્મામાં જઘન્ય ૩, ઉત્કૃષ્ટ ૭ ભવ કરે. ૪ અણુત્તર વિમાનમાં જાય તો બધા ગમ્મામાં જઘન્ય ૩, ઉત્કૃષ્ટ પ ભવ કરે. સર્વાર્થ સિદ્ધ વિમાનમાં જાય તો ૧, ૪, ૭ ત્રણ ગમ્માથી (બાકીના ૬ ગમ્મા નથી) જઘન્ય ઉત્કૃષ્ટ ૩ ભવ કરે. (૧૦) બન્ને યુગલિયા ૧૪ દેવતામાં જેટલા ગમ્માથી જાય તો જઘન્ય ઉત્કૃષ્ટ ૨ ભવ જ કરે. નોંધ:- કુલ ભવના સ્થાન દશ પ્રકારના હોય છે : ૨ ભવ, ૩, ૪, ૫, ૬, ૭, ૮ ભવ, સંખ્યાત ભવ, અસંખ્યાત ભવ, અનંત ભવ
તિ ૧૦ પ્રકાર- ૨ ભવ, ૩ ભવ, ૨-૪, ૨-૬, ૨-૮ ભવ, ૩–૫, ૩-૭, ૨-સંખ્યાત, ૨-અસંખ્યાત, ૨-અનંતભવ.
Page #192
--------------------------------------------------------------------------
________________
આગમસાર– ઉતરાર્ધ
192
(૧૨) કાય સંવેધ-કાલાદેશઃ (૧)૩૨૧ આગતિ સ્થાનોના બધા ગમ્માના કાલાદેશ અલગ અલગ હોય છે. પ્રત્યેક ગમ્માના જઘન્ય કાલાદેશ બે ભવની જઘન્ય સ્થિતિ–આયુ જોડવાથી થાય છે. અને ઉત્કૃષ્ટ કાલાદેશ એ ગમ્માના જેટલા ઉત્કૃષ્ટ ભવ છે એમની ઉત્કૃષ્ટ સ્થિતિ આય જોડવાથી થાય છે. (૨) બે ભવ હોય તો એક આયુ આગત સ્થાનના અને એક આયુ ઉત્પતિ સ્થાનના જોડવામાં આવે છે. ૮ ભવ હોય તો ૪-૪ ગુણ આયુ બન્નેના જોડવામાં આવે છે. જ્યારે ૩, ૫, ૭ ભવ હોય તો ૨, ૩, ૪ ભવ આગતા સ્થાનના અને ૧, ૨, ૩ ભવ ઉત્પતિ સ્થાનના જોડવામાં આવે છે. જ્યારે ૪ અથવા ૬ ભવ હોય તો બન્નેના ૨-૨ અથવા ૩-૩ ભવ જોડવામાં આવે છે. સંખ્યાત, અસંખ્યાત અને અનંત ભવ હોય ત્યાં બંનેના સંખ્યાત અસંખ્યાત અને અનંત ભવ જોડવામાં આવે છે. (૩) જઘન્ય કાલાદેશમાં એ ગમ્માનું ઓછામાં ઓછું આવું કહેવામાં આવે છે. અને ઉત્કૃષ્ટ કાલાદેશમાં એ ગમ્માનું વધુમાં વધુ આયુ કહેવામાં આવે છે.
પ્રત્યેક ગમ્મામાં બે શબ્દ હોય છે. પહેલા શબ્દ અનુસાર આગત સ્થાનની આયુ કહેવામાં આવે છે. અને બીજા શબ્દ અનુસાર ઉત્પત્તિ સ્થાનની આય કહેવામાં આવે છે. જેમ કે
ક્રમ ગમ્મા | સ્થિતિ વિવરણ
ઔધિક ઔઘિક આગત અને ઉત્પત્તિ સ્થાનની બધી જઘન્ય ઉત્કૃષ્ટ આયુ ઔધિક જઘન્ય | આગતા સ્થાનની બધી ઉમ્ર અને ઉત્પત્તિ સ્થાનની જઘન્ય ઉમ્ર
ઔધિક ઉત્કૃષ્ટ | આગત સ્થાનની બધી ઉમ્ર અને ઉત્પત્તિ સ્થાનની ઉત્કૃષ્ટ ઉમ્ર ૪ | જઘન્ય ઔધિક | આગતા સ્થાનની જઘન્ય ઉમ્ર અને ઉત્પત્તિ સ્થાનની બધી ઉગ્ર ૫ | | જઘન્ય જઘન્ય | આગતા સ્થાનની જઘન્ય ઉમ્ર અને ઉત્પત્તિ સ્થાનની જઘન્ય ઉમ્ર ૬ | જઘન્ય ઉત્કૃષ્ટ | આગતા સ્થાનની જઘન્ય ઉમ્ર અને ઉત્પત્તિ સ્થાનની ઉત્કૃષ્ટ ઉમ્ર ૭ | ઉત્કૃષ્ટ ઔધિક આગતા સ્થાનની ઉત્કૃષ્ટ ઉમ્ર અને ઉત્પત્તિ સ્થાનની બધી ઉગ્ર ૮ | ઉત્કૃષ્ટ જઘન્ય | આગત સ્થાનની ઉત્કૃષ્ટ ઉમ્ર અને ઉત્પત્તિ સ્થાનની જઘન્ય ઉમ્ર
૯ | ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ | આગતા સ્થાનની ઉત્કૃષ્ટ ઉમ્ર અને ઉત્પત્તિ સ્થાનની ઉત્કૃષ્ટ ઉમ્ર વિશેષ :(૧) એવા કુલ ૩૨૧ (આગત સ્થાનો) ના કાલાદેશના ચાર્ટ બને છે. જે આ ઉપરોક્ત ના આધારથી તથા અનુભવથી બનાવી શકાય છે. જેને સમજવાથી અન્ય ૩૨૧ ચાર્ટ બનાવવા સરળ થઈ શકે છે. ૩૨૧ આગત સ્થાનના વિવરણનું ચાર્ટ પહેલા શરૂઆતમાં જ આપી દીધું છે. (૨) ઉપપાત, સ્થિતિ, ભવાદેશ અને ગમ્માનું સ્વરૂપ આ ચારેયને બરાબર ધ્યાનમાં રાખવાથી કાલાદેશ સમજમાં આવી જાય છે. (૩) સામાન્ય રીતે તો ઉપર બતાવેલ પ્રારંભિક ઘર, જીવ, ગમ્મા તથા ૧૨ દ્વારો પર બતાવેલી પરિવર્તનીય ઋદ્ધિને પહેલાં સમજી લેવી આવશ્યક છે. (૪) લેશ્યા અવગાહના વિગેરેનુ સમુચ્ચય વર્ણન જીવાભિગમ સૂત્ર સારાંશમાં જોવું. (૫) થોકડાની પ્રચલિત ભાષામાં પ્રત્યેક માસ, પ્રત્યેક વર્ષ, એમ "પ્રત્યેક" શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. આ પરંપરાનું અનસરણ ન કરતાં અહીં "અનેક" શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. (૬) પ્રસ્તુત પ્રકરણના થોકડામાં "ણાણત્તા" શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે અને એના નામથી આખો પ્રકરણ વિષયને સમજવાની સુવિધા માટે બનાવ્યો છે. પરંતુ અહીં સારાંશમાં પોતાની અપેક્ષા, સુવિધા તથા સરળતા માટે એનું પણ અનુસરણ કર્યું નથી. તો પણ આવશ્યક વિષયને ભિન્ન રીતે અર્થાત્ સ્થિર ઋદ્ધિ અને પરિવર્તનીય(વિભિન્ન) ઋદ્ધિના માધયમથી સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. (ગમાનો થોકજ્ઞાન સંગ્રહ ભાગ-૩ માં વિસ્તાર છે, તથા પૂર્વે શિખેલા પાસેથી શીખી શકાય છે. પ્રાથમિક જ્ઞાન તરીકે જીવના ભેદ અને ગતાગતિ કંઠસ્થ કરવી આવશ્યક છે.)
.
સુવિચાર : ઉસ્ ગ્રહણ કરેલુ શસ્ત્ર જેમ પોતાનેજ હાનીકારક થાય છે, તેમ જ્ઞાનથી જો અહંકાર અને માન વધે, તો એ જ્ઞાન અહિતકારી થઈ જાય છે. વિશેષ જ્ઞાનની ક્ષમતા સાથે નમ્રતા પણ વધવી જોઇએ. નવ તત્વ, ૫ સમિતી અને ૩ ગુપ્તીનાં જ્ઞાન ધારકમાં પણ મોક્ષની પાત્રતા છે.બીજે પક્ષે કોઈ ભૂતપૂર્વ ૧૪ પૂર્વનાં ધારક પણ હજી મોક્ષથી દૂર છે, અને પડિવાઈ થઈ સંસાર ભ્રમણ કરી રહયા છે.
// શતક ૨૪ સંપૂર્ણ II
શતક-૨૫ઃ ઉદ્દેશક-૧ જીવના ૧૪ ભેદમાં યોગનું અલ્પબદુત્વઃ- સામર્થ્ય વિશેષથી આ યોગ અભ્યાધિક થાય છે. જીવોમાં અપર્યાપ્તાના સામર્થ્ય ઓછા હોય છે. પર્યાપ્તાના વધારે હોય છે. યોગોમાં મન, વચનના યોગ સામર્થ્ય વિશાળ હોય છે. કાયાના યોગ સામર્થ્ય ઓછો હોય છે. મન વચન કાયાના વેપાર-પ્રવૃતિને યોગ કહે છે. એ યોગની હીનાધિક સામર્થ્ય શક્તિનું અહીં અલ્પ બહુત્વ કરવામાં આવ્યું છે.
ઉદ્દેશક: ૨ (૧) અનંત જીવ દ્રવ્ય છે. અનંત અજીવ દ્રવ્ય છે. જીવને અજીવ કામ આવે છે. તથા રુપી પુગલ દ્રવ્યોને જીવ ગ્રહણ કરીને શરીર, ઇન્દ્રિય અને યોગ રૂપમાં પરિણમન કરે છે.
Page #193
--------------------------------------------------------------------------
________________
jainology II
(૨) ઔદારિક, વૈક્રિય, આહારક શરીર હેતુ સ્થિત અને અસ્થિત બન્ને પ્રકારના પુદ્ગલ ગ્રહણ કરી શકાય છે. તૈજસ, કાર્મણ શરીર અને મન,વચન યોગ હેતુ સ્થિત પુદ્ગલ જ ગ્રહણ કરી શકાય છે. બાકી પાંચ ઇન્દ્રિય અને કાયા યોગ હેતુ સ્થિત, અસ્થિત બન્ને પ્રકારના પુદ્ગલ ગ્રહણ કરી શકાય છે.
(નોંધ : ચાર સ્પર્શ વાળા પુદગલો સ્થિત જ ગ્રહણ કરાય છે. આઠ સ્પર્શ વાળા પુદગલો સ્થિત અસ્થિત બેઉ ગ્રહણ કરાય છે. કાર્મણ—તેજસ શરીર તથા મન વચન યોગનો તેવો સ્વભાવ ન હોવાથી પુદગલો દૂરથી ખેંચવામાં નથી આવતાં.)
(૩) ઔદારિક તૈજસ, કાર્પણ–શરીર, કાય—યોગ, સ્પર્શેન્દ્રિય આ પાંચ બોલ એકેન્દ્રિયને હોય છે. એટલે દિશાની અપેક્ષા ૩, ૪, ૫, ૬ દિશાથી એના પુદ્ગલ ગ્રહણ નિઃસરણ હોય છે. બાકી આઠ બોલમાં નિયમા ૬ દિશાથી પુદ્ગલોનું ગ્રહણ હોય છે. શ્વાસોચ્છવાસ હેતુ પુદ્ગલ ગ્રહણ વિગેરે વર્ણન, ઔદારિક શરીરના સરખા છે.
ઉદ્દેશક : ૩
193
સંસ્થાન ૬ ઃ- (૧) પરિમંડલ – બંગડીનો આકાર (૨) વૃત – પૂર્ણ ચંદ્રનો આકાર (૩) ત્ર્યંસ– શીંગોડાનો આકાર (૪) ચતુરંસ - બાજોઠનો આકાર (૫) આયત – લાકડાના પાટિયાનો આકાર (૬) અનિëસ્થ – મિશ્રિત આકાર – ૨, ૩ સંસ્થાનોના યોગ.
=
પરિમંડળમાં વધુ પ્રદેશ લાગે છે. એટલે તે લોકમાં અલ્પ છે. વ્રત, ચતુરંસ, ચેંસ, આયતમાં ક્રમશઃ ઓછા ઓછા પુદ્ગલ પ્રદેશ લાગે છે અને એની સંખ્યા લોકમાં ક્રમશઃ વધુને વધુ છે. અનિથંસ્થ—મિશ્ર હોવાથી બધાથી વધારે છે. અને એના પ્રદેશોના યોગ પણ બધાથી(અધિક)વધારે હોય છે. અનિથંસ્થના દ્રવ્યથી પરિમંડલના પ્રદેશ અસંખ્યગુણા હોય છે. બાકી ક્રમ ઉક્ત પ્રકારથી જ દ્રવ્ય અને પ્રદેશોના હોય છે. બધા જ પરસ્પરમાં સંખ્યાતગુણા છે. પરંતુ અનિયંસ્થ અસંખ્યાતગુણા છે. આમ તો સ્વતંત્ર ગણત્રીમાં બધા અનંત અનંત હોય છે. પ્રત્યેક પૃથ્વી અથવા વિમાન વિગેરેમાં પણ આ બધા અનંત અનંત હોય છે.
સ્થિતિ વર્ણાદિ :– બધા સંસ્થાનોમાં સ્થિતિ કોઈ પણ હોઈ શકે છે. વર્ણાદિ પણ એક ગુણ યાવત્ અનંત ગુણ પણ હોઈ શકે છે. શ્રેણિઓ :– આકાશની શ્રેણિઓ અનંત છે. એ એક પ્રદેશી પહોળી તથા અનંત પ્રદેશી લાંબી લોકાલોક પ્રમાણે સંલગ્ન હોય છે. અપેક્ષાથી એના લોકાકાશની શ્રેણિઓ અને આલોકાકાશની શ્રેણિઓ એમ બે ભેદ માનવામાં આવે છે.
આગમસાર
લોક અસંખ્ય પ્રદેશ લાંબો, પહોળો અને ઉંચો નીચો છે. એટલે આ અપેક્ષાથી તે શ્રેણિઓ અસંખ્ય પ્રદેશી છે અને લોકમાં તે શ્રેણિઓ પણ અસંખ્ય છે, અનંત નથી. લોકમાં ચારે દિશાઓમાં ત્રાંસા ખૂણા પણ છે. જેમ પાંચમાં દેવલોકની પાસે. આ કારણ અને આ ભેદથી—અપેક્ષાથી લોકમાં કેટલીક સંખ્યાત પ્રદેશી શ્રેણીઓ હોય છે. બાકી બધી અસંખ્ય પ્રદેશી હોય છે. અલોકમાં પણ આ કારણે સંખ્યાત અસંખ્યાત પ્રદેશી કેટલીક શ્રેણિઓ લોકની બાહર નિકટમાં હોય છે. એના સિવાય બધી અનંતપ્રદેશી શ્રેણિઓ હોય છે.
લોક ઉપર નીચે સમતલ છે. ચારેય દિશાઓમાં વૃદ્ધિ હોવાના કારણે વિષમ છે. એ વિષમતાના કારણે જ અસંખ્ય પ્રદેશી લાંબા પહોળા લોકમાં સંખ્યાત પ્રદેશી શ્રેણિઓ બને છે અને એ જ કારણથી અનંત પ્રદેશી અલોકમાં અસંખ્યાત અને સંખ્યાત પ્રદેશી શ્રેણિઓ બને છે. તે ઉપરથી નીચેની તરફ બને છે.
લોકની બધી શ્રેણિઓ સાદિ શાંત છે. અર્થાત્ બન્ને દિશાઓમાં એનો અંત છે. અલોકમાં લોકને કારણે સાદિ અનંત છે અને લોક સિવાયના સ્થાન વાળી અનાદિ અનંત છે. વચ્ચેના ખાંચામાં સાદિ શાંત પણ છે.
શ્રેણીઓના પ્રકાર :– શ્રેણિઓ સાત પ્રકારની હોય છે. (૧) સીધી (૨) એક વળાંકવાળી (૩) બે વળાંકવાળી (૪) એક તરફ ત્રસ નાડીની બહાર જવા− વાળી (૫) બન્ને તરફ ત્રસ નાડીની બહાર જવા વાળી (૬) ચક્રવાલ (૭) અર્ધ ચક્રવાલ. આ જીવ અને પુદ્ગલની ગતિની અપેક્ષા કહેવાય છે. આમ સ્વતઃ શ્રેણિઓ તો બધી સીધી જ છે.
જીવ પ્રારંભની પાંચ ગતિ શ્રેણીમાંથી ગમન કરે છે અને પુદ્ગલ સાતે શ્રેણિ ગતિમાંથી ગમન કરે છે. આ પ્રકારે જીવ અને અજીવ અનુશ્રેણીમાંથી જ ગમન કરે છે. આ શ્રેણિઓ સિવાય વિશ્રેણિમાંથી ગતિ કરતા નથી. જેવી રીતે વાયુયાનના જવાનો માર્ગ આકાશમાં નિશ્ચિત હોય છે, એ જ માર્ગોથી તે જાય છે અને આવે છે. તેવી રીતે જીવ પુદ્ગલના ગમનના માર્ગ રૂપ આ શ્રેણી ગતિઓ હોય છે. અમાર્ગ રુપ વિશ્રેણિ ગતિઓ હોતી નથી.
દ્વાદશાંગ ગણિપિટકનું વર્ણન નંદી સૂત્રથી તથા અલ્પબહુત્વ પ્રજ્ઞાપના સૂત્રના ત્રીજા પદથી જાણવું.
ઉદ્દેશક : ૪
ચોવીસ દંડક સિદ્ધ વિગેરેના મૃતયુગ્મ સંબંધી વર્ણન શતક ૧૮, ઉદ્દેશક ૪ ની સમાન જાણવું. સ્વતંત્ર અને સંમિલિત અપેક્ષા માટે શાસ્ત્રમાં ઓઘાદેશ અને વિધાનાદેશ શબ્દ પ્રયોજાયેલ છે.
અવગાહન ઃ– જીવના આત્મ પ્રદેશ તો કૃતયુગ્મ છે. પરંતુ શરીર અનુસાર અવગાહન કરે છે. એટલે એક જીવના અવગાહન પ્રદેશ કૃતયુગ્મ વિગેરે કોઈ પણ યુગ્મ થઈ શકે છે. બહુવચનમાં ઓઘાદેશથી કડજુમ્મ પ્રદેશ અવગાહન (લોક પ્રમાણ) છે અને વિભાગાદેશથી કોઈમાં કંઈ, કોઈમાં કંઈ એમ ચારેય યુગ્મ થઈ શકે છે. ૧૯ દંડકમાં બહુવચનના ઓઘાવેશમાં કયારેક કોઈ, કયારેક કોઈ એમ ચારેયમાંથી કોઈ એક હોય છે. પાંચ સ્થાવર અને સિદ્ધ જીવ(સમુચ્ચય) ના સરખા છે. કારણ કે સમસ્ત પાંચ સ્થાવરોના અવગાહન સંપૂર્ણ લોક પ્રમાણ હોવાથી મૃતયુગ્મ છે અને સિદ્ધ ક્ષેત્ર ૪૫ લાખ યોજન લાંબું, પહોળું, ગોળ અને ૩૩૩ ધનુષ્ય ૩૨ અંગુલ જાડું છે. તે પણ કૃતયુગ્મ(કડજુમ્મા) આકાશ પ્રદેશવાળા છે.
સકંપ અકંપ જીવ : પ્રથમ સમયવર્તી સિદ્ઘ બધા સકંપ હોય છે. સંસારી જીવ અશૈલેશી દેશ કંપ સર્વ કંપ, બન્ને હોય છે. અપ્રથમ સમયવર્તી સિદ્ધ તથા શૈલેશી અણગાર અંકપ હોય છે. ૨૪ દંડકના જીવ વિગ્રહ ગતિમાં સર્વ સકંપ તથા અન્ય સમયમાં દેશ સકંપ હોય છે.
પરમાણુ વગેરેનું અલ્પ બહુત્વ :– (૧) અનંત પ્રદેશી દ્રવ્ય થોડા હોય છે. પરમાણુ એનાથી અનંત ગુણ હોય છે, એનાથી સંખ્યાત પ્રદેશી સંખ્યાત ગુણા હોય છે અને અસંખ્યાત પ્રદેશી અસંખ્ય ગુણા હોય છે. આ જ ક્રમ પ્રદેશોના અલ્પબહુત્વનો હોય છે.
Page #194
--------------------------------------------------------------------------
________________
194
આગમચાર– ઉતરાર્ધ
દશ પ્રદેશથી નવ પ્રદેશી વધારે હોય છે. એનાથી ૮.૭.૬૫.૪.૩.૨. પ્રદેશી ક્રમશઃ વધારે વધારે થાય છે. બે પ્રદેશથી પરમાણુ વધારે હોય છે. આ ક્રમ દ્રવ્યોની અપેક્ષા છે. પ્રદેશમાં આનાથી વિપરીત ક્રમ છે. પરમાણુ અલ્પ છે. તથા દશ પ્રદેશી સ્કંધના પ્રદેશ સર્વાધિક છે. (વાકય પધ્ધતિમાં ૧૦ સુધી કહેવાય છે પણ તેથી અતિરિકત સંખ્ય, અસંખ્ય, અનંત પ્રદેશી પુદગલ સ્કંધ પણ હોય છે.) (૨) એક પ્રદેશાવગાઢ પુગલ ઓછા થાય છે. એનાથી સંખ્યાત પ્રદેશાવગાઢ પુગલ સંખ્યાત ગુણા અને એનાથી અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલ અસંખ્ય ગુણા હોય છે. આ જ ક્રમ પ્રદેશમાં જાણવો.
દશ પ્રદેશાવગાઢ પુદ્ગલથી એક પ્રદેશાવગાઢ પુગલ સુધી ક્રમશઃ વિશેષાધિક હોય છે. પ્રદેશમાં એનાથી વિપરીત ક્રમ સમજવા. આ પ્રમાણે સ્થિતિનું સંપૂર્ણ અલ્પ બહત્વ જાણવું.(અહીં અનંત પ્રદેશાવગાઢ પુદગલ ન કહેવું) (૩) વર્ણ, ગંધ રસના એક ગુણ વગેરેનું અલ્પ બહત્વ પરમાણુથી અનંત પ્રદેશ સુધીનું અલ્પ બહુત્વ સરખુ જાણવું. (૪) કર્કશ સ્પર્શ ૧ થી ૧૦ ગુણ સુધી ૧૦ બોલ ક્રમશઃ વિશેષાધિક છે. આગળ અનંતગુણ સુધી ક્રમશઃ વધારે વધારે છે. અવગાહનાના બોલની જેમ છે પરંતુ અનંત ગુણના બોલ વધારે છે. તથા એક ગુણ કર્કશથી સંખ્યાત ગુણ કર્કશ પુદ્ગલ પ્રદેશથી ગુણા કહેવા. સંખ્યાતગુણ કર્કશ યુગલોથી એના પ્રદેશ સંખ્યાત ગુણ જ કહેવા. કર્કશની સમાન મૃદુ ગુરુ લધુ સ્પર્શ પણ જાણવા. બાકી ચાર સ્પર્શ વર્ણના સરખા હોય છે. સાદ્ધ - પરમાણુ ૩.૫.૭.૯. પ્રદેશી સાદ્ધ નથી. અનદ્ધ છે. ૨.૪.૬.૮.૧૦ પ્રદેશી સાદ્ધ છે. આગળ સંખ્યાત પ્રદેશી વિગેરે બન્નેમાંથી એક છે, સાદ્ધ અથવા અનદ્ધ. સકંપ-નિષ્કપ – પરમાણુથી અનંત પ્રદેશી સુધી બધા સકંપ, નિષ્કપ બને હોય છે. બધાની સંકપની સ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યકાળની હોય છે. બહુવચનની અપેક્ષા પરમાણુ વિગેરે બધાના સકંપ નિષ્કપની સ્થિતિ સર્વદ્ધા કાળની હોય છે. સકંપ નિષ્કપનું અંતર :- સ્વસ્થાન અને પરસ્થાન એમ બે પ્રકારના સકંપ નિષ્કપની અપેક્ષા અંતર હોય છે. સ્વસ્થાનનો અર્થ છે પરમાણુ પરમાણમાં રહીને અને પરસ્થાનનો અર્થ છે દ્ધિપ્રદેશી વિગેરેમાં રહીને સ્વસ્થાનની અપેક્ષા પરમાણના સકંપની સ્થિતિ જ નિષ્કપનો અંતર કાળ છે અને નિષ્કપની સ્થિતિ જ સકંપનો અંતર કાળ છે. પરસ્થાનની અપેક્ષા સકંપ નિષ્કપ બન્નેના જઘન્ય અંતર એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યકાળનો છે. અર્થાત્ પરમાણુ ઉત્કૃષ્ટ અસંખ્ય કાળ પછી પુનઃ પરમાણુ બને જ છે.
દ્વિપ્રદેશી વિગેરે બધાના સ્વસ્થાન, પરસ્થાનના અંતર કાળ ઉપરના પ્રમાણે જ સમજવું. એમાં પર અનંત કાળ થાય છે. અર્થાત્ તે પુનઃ ટ્રિપ્રદેશી વિગેરે બને એની વચ્ચે અનંત કાળ વીતી શકે છે. બહુવચનની અપેક્ષા પરમાણુ વિગેરે કોઈના પણ સ્વ પર કોઈ પણ અંતર હોતુ નથી. બધા સ્કંધ હંમેશા સકંપ નિષ્કપ શાશ્વત મળે છે. દેશ સર્વ સકંપ:- પરમાણુ બધા સકંપ હોય છે. ઢિપ્રદેશી વિગેરે દેશ અને સર્વ બને સકંપ હોય છે. બહુવચનમાં પણ એમ જ સમજવું. ક્રિપ્રદેશી વિગેરેના દેશ અને સર્વ સકંપની કાયસ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમાં ભાગની હોય છે. બાકી કાયસ્થિતિ પરમાણુ વિગેરેની સકંપ નિષ્કપની સરખી છે. બહુવચનમાં દેશ, સર્વેની કાર્યસ્થિતિ સર્વદ્ધા કાળની હોય છે.
રચક પ્રદેશ :- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય તથા જીવોના આઠ આઠ મધ્ય(ચક) પ્રદેશ હોય છે, જે આઠ આકાશ પ્રદેશ અવગાહન કરે છે, પરંતુ જીવના સંકોચ, વિસ્તાર થતા રહે છે. આ કારણે કયારેક એક બે વિગેરે આકાશ પ્રદેશ પર પણ આઠ મધ્ય પ્રદેશ રહે છે અને કયારેક આઠ આકાશ પ્રદેશ પર પણ રહે છે. પરંતુ સ્વભાવ અનુસાર સાત પ્રદેશ પર રહેતા નથી.
આત્માના સંકોચન પ્રસરણ ગુણને કારણે આમ થઇ શકે છે.
ઉદ્દેશક: ૫ (૧) પર્યવ(પજ્જવા) સંબંધી વર્ણન પ્રજ્ઞાપના પદ પ ની સમાન છે. (૨) સમયથી લઈને પુદ્ગલ પરાવર્તન સુધીના કાળનું સ્વરૂપ અનુયોગ દ્વાર સૂત્ર ની સમાન છે. અસંખ્ય સમયોની આવલિકા યાવત સાગરોપમ હોય છે. પુદ્ગલ પરાવર્તનમાં અનંત સમય હોય છે. સંખ્યાત વર્ષોમાં
પત હોય છે. પલ્યોપમ વિગેરે અસંખ્યાત વર્ષોમાં અસંખ્ય આવલિકા વિગેરે હોય છે. પુગલ પરાવર્તનમાં અનંત હોય છે. સમયથી માંડીને શીર્ષ પ્રહેલિકા સુધી ૪૬ ભેદ છે. ૧૯૪ અંક હોય છે. અહીં સુધી ગણના સંખ્યા છે. આગળ ઉપમા સંખ્યા છે.
ભૂતકાળ, ભવિષ્યકાળ અનંત હોવાથી બરાબર હોય છે. પરંતુ, વર્તમાનનો એક સમય અલગ હોય છે. એને ભવિષ્ય કાળમાં ભેગો કરવાથી ભવિષ્યકાળ સમયાધિક કહેવાય છે. સર્વદ્ધા કાળ ભૂતકાળથી એક સમય સાધિક,બે ગણો(બમણો) હોય છે. નિગોદ - નિગોદ શરીર અને નિગોદના જીવ એમ બે પ્રકાર છે. પુનઃ સૂક્ષ્મ નિગોદ અને બાદર નિગોદ એમ બે ભેદ છે. સૂક્ષ્મ ચક્ષુ ગ્રાહ્ય હોતા નથી. અને બાદરના અસંખ્ય શરીર મળવાથી ચક્ષુ ગ્રાહ્ય થાય છે. એનું વિશેષ વર્ણન સ્થિતિ વિગેરે જીવાભિગમ સૂત્ર સારાંશ માં જોવું. ૬ ભાવનું વર્ણન શતક ૧૭, ઉદ્દેશક પ્રથમની સમાન છે તથા વિશેષ વિવરણ માટે અનુયોગ દ્વારા સારાંશ માં જોવું.
ઉદ્દેશક: ૬ છ નિયંઠાઃ નિર્ચન્થ વર્ણન – પંચ મહાવ્રતધારી શ્રમણોને નિર્ગસ્થ કહે છે. એમને ૬ પ્રકારના કહેવાયા છે. (૧) પુલાક (૨) બકુશ (૩)પ્રતિસેવના કુશીલ (૪)કષાય કુશીલ(૫) નિર્ગસ્થ(૬) સ્નાતક.આ ૬ ના સ્વરૂપ ૩૬ દ્વારથી સ્પષ્ટ કર્યા છે. તે દ્વાર આ પ્રમાણે છે પહેલો પ્રજ્ઞાપના દ્વાર:- આ દ્વારમાં આ છ ની પરિભાષા તથા અવાંતર ભેદ સમજાવ્યા છે. મૂળ ભેદ નિન્જના પાંચ જ કહ્યા છે. પણ કુશીલના પ્રતિસેવના કુશીલ અને કષાયકુશીલ મુખ્ય બે ભેદ કરવામાં આવ્યા છે અને આગળ ૩૫ કારોનું વર્ણન આ ૬ ભેદો
Page #195
--------------------------------------------------------------------------
________________
jainology II
195
આગમસાર
પર કરવામાં આવ્યું છે. એટલે નિર્ગસ્થના ૬ ભેદ જ કહેવાય છે અને ૬ ભેદો પર સંપૂર્ણ વર્ણન કરવામાં આવે છે. આ છ નિર્ચન્થોની પરિભાષા વિગેરે પરિશિષ્ટમાં વિસ્તારથી સમજાવી છે. (આગમસાર પૂર્વાધ પાના નં ૧૪૬. નિર્ગથ સ્વરુપ – ૬ નીયંઠા.) બીજો વેદ દ્વાર – સ્ત્રી, પુરુષ, નપુસંક એમ ત્રણ ભેદ છે. નપુસંકના સ્ત્રી નપુસંક અને પુરુષ નપુસંક એમ બે ભેદ છે. આ ભેદ એમના અંગોપાંગની અપેક્ષા હોય છે. આ બન્ને ભેદ સ્વભાવિક જન્મથી હોય છે. કૃત નપુંસક અથવા વિકૃતિ પ્રાપ્ત નપુસંક વિગેરે
ષ જ હોય છે. આ નપુસંકોમાં કેવળ સ્ત્રી નપુસંકમાં એક પણ નિયંઠો હોતો નથી. પુરુષ નપુસંકમાં કોઈ કોઈ નિયંઠા હોય છે.ચાર્ટ જુઓ. પુલાક નિર્ચન્થમાં સ્ત્રી વેદ હોતો નથી. કારણ કે એમને પૂર્વજ્ઞાન હોતું નથી અને પૂર્વ જ્ઞાન સિવાય તે લબ્ધિ પ્રાપ્ત થતી નથી. ત્રીજો રાગ દ્વાર - સરાગ, વિતરાગ એમ બે ભેદ છે. વીતરાગના ઉપશાંત અને ક્ષીણ એમ બે ભેદ છે. ચોથો કલ્પ દ્વાર:- આના પાંચ પ્રકાર છે. (૧) સ્થિત કલ્પ – આ કલ્પમાં ૧૦ કલ્પોનું પૂર્ણ રૂપથી નિયમિત પાલન કરવામાં આવે છે. (૨) અસ્થિત કલ્પ:- આ કલ્પમાં ૪ કલ્પોનું પૂર્ણરૂપથી પાલન કરવામાં આવે છે. દકલ્પોનું વૈકલ્પિક પાલન થાય છે. અર્થાત્ કોઈ કલ્પની કંઈક અલગ વ્યવસ્થા હોય છે અને કોઈ કલ્પનું પાલન ઐચ્છિક નિર્ણય પર હોય છે. (૩) વિર કલ્પ:- આ કલ્પમાં સંયમના બધા નાના–મોટા નિયમ ઉપ– નિયમોના ઉત્સર્ગ રૂપથી(સામાન્ય રીતે) પૂર્ણ પાલન કરવામાં આવે છે અને વિશેષ પરિસ્થિતિમાં ગીતાર્થ બહુશ્રુતની સ્વીકૃતિથી અપવાદ સેવન કરવામાં આવે છે. અર્થાત્ સકારણ સંયમ મર્યાદાથી બાહ્ય આચરણ કરીને એનું આગમમાં કહ્યા મુજબ પ્રાયશ્ચિત્ત લેવામાં આવે છે. તથા પરિસ્થિતિ સમાપ્ત થવાથી ફરી શુદ્ધ સંયમનું પાલન કરવામાં આવે છે. એવા ઉત્સર્ગ અને અપવાદના વૈકલ્પિક આચરણ વાળા આ કલ્પ(અવસ્થા) સ્થવિર કલ્પ કહેવાય છે. આ કલ્પમાં ગીતાર્થ બહુશ્રતની આજ્ઞાથી શરીર તથા ઉપધિના પરિકર્મ પણ કરી શકાય છે. (૪) જિન કલ્પ :- જિનનો અર્થ થાય છે રાગ દ્વેષના વિજેતા વીતરાગ. તેથી જે કલ્પમાં શરીર તરફ પૂર્ણ વીતરાગતાની જેમ આચરણ હોય છે. તે જિન કલ્પ કહેવાય છે. આ કલ્પમાં સંયમના નિયમ ઉપનિયમોમાં કોઈ પ્રકારના અપવાદ સેવન કરવામાં આવતા નથી. એના સિવાય આ કલ્પમાં શરીર તથા ઉપકરણોનું કોઈ પણ પ્રકારનું પરિકર્મ પણ કરી ન શકાય. અર્થાત્ નિર્દોષ ઔષધ ઉપચાર કપડા ધોવા, સીવવા, વિગેરે કરવામાં આવતા નથી. રોગ આવી જાય, પગમાં કાંટો લાગી જાય, શરીરના કોઈ ભાગમાં વાગી જાય, લોહી નીકળે, તો પણ કોઈ ઉપચાર કરવામાં આવતો નથી. આવી શારીરિક વીતરાગતા જેમ આવે છે તેને જિન કલ્પ કહેવાય છે. (૫) કલ્પાતીત - જે શાસ્ત્રાશાઓ, મર્યાદાઓ, પ્રતિબંધોથી અલગ થઈ જાય છે, મુક્ત થઈ જાય છે. પોતાના જ જ્ઞાન અને વિવેકથી આચરણ કરવું એ જેમનો ધર્મ થઈ જાય છે, એવા પૂર્ણ યોગ્યતા સંપન્ન સાધકોના આચાર "કલ્પાતીત" (અર્થાત્ ઉપર કહેલા ચારેય કલ્પોથી મુક્ત) કહેવાય છે. તીર્થકર ભગવાન તથા ઉપશાંત વીતરાગ, ક્ષીણ વીતરાગ (૧૧.૧૨.૧૩.૧૪. માં ગુણ સ્થાનવાળા) વિગેરે કલ્પાતીત હોય છે. તીર્થકર ભગવાન સિવાય છઘમસ્થ મોહ કર્મ યુક્ત કોઈ પણ સાધક કલ્પાતીત હોતા નથી. સ્થિત કલ્પવાળાના દશ કલ્પ આ પ્રમાણે છે(૧) અચલ કલ્પ – મર્યાદિત સીમિત તથા સફેદ વસ્ત્ર રાખવા તથા પાત્ર વિગેરે અન્ય ઉપકરણ પણ મર્યાદિત રાખવા. અર્થાત્ જે ઉપકરણની ગણના અને માપ જે પણ સૂત્રોમાં બતાવ્યા છે એનું પાલન કરવું અને જેનું માપ સૂત્રોમાં સ્પષ્ટ નથી, એમનું બહુશ્રુતો. દ્વારા નિર્દિષ્ટ મર્યાદાનુસાર પાલન કરવું એ "અચેલ કલ્પ" છે. (૨) ઔદેશિક સમુચ્ચય સાધુ સમૂહ માટે બનાવેલ વસ્તુ(આહાર, મકાન વિગેરે) ઔદેશિક હોય છે. વ્યક્તિગત નિમિત્તવાળી વસ્તુ અધાકર્મ હોય છે. જે કલ્પમાં ઔદેશિકનો ત્યાગ કરવો પ્રત્યેક સાધક માટે આવશ્યક હોય છે. તે "ઔદેશિક કલ્પ" કહેવાય છે.(આધાકર્મનો ત્યાગ તો બધાજ સાધુઓને બધાજ કલ્પમાં હોય છે.) (૩) રાજપિંડ - મુગટ બંધ અન્ય રાજાઓ દ્વારા અભિષિક્ત હોય એવા રાજાઓના ઘરનો આહાર રાજપિંડ કહેવાય છે. તથા એમના બીજા પણ અનેક પ્રકારના રાજપિંડ નિશીથ સૂત્ર વિગેરેમાં બતાવ્યા છે. એને ગ્રહણ કરવા નહિ. આ "રાજપિંડ" નામનું ત્રીજુ કલ્પ છે. (૪) શય્યાતરપિંડઃ- જેના મકાનમાં સાધુ સાધ્વી રહે છે, તે શય્યાતર કહેવાય છે. એના ઘરના આહાર, વસ્ત્ર વિગેરે શય્યાતર પિંડ કહેવાય છે. એમને ગ્રહણ નહિ કરવા તે "શય્યાતર પિંડ" કલ્પ છે. (૫) માસ કલ્પઃ સાધુ એક ગામવિગેરેમાં ૨૯ દિવસથી વધુ ન રહે અને સાધ્વી ૫૮ દિવસથી વધુ ન રહે એને"માસ કલ્પ"કહે છે. (૬) ચૌમાસ કલ્પઃ- અષાઢી પૂનમથી કારતક પૂનમ સુધી આગમોક્ત કારણ સિવાય વિહાર ન કરવો, એક જ જગ્યાએ સ્થિરતાપૂર્વક રહેવું એ "ચૌમાસ કલ્પ" છે. (૭) વ્રત કલ્પઃ પાંચ મહાવ્રત તથા છઠ્ઠા રાત્રિ ભોજન વ્રતનું પાલન કરવું અથવા ચાતુર્યામ ધર્મનું પાલન કરવું, એ વ્રત કલ્પ" છે. (૮) પ્રતિક્રમણ :- સવાર સાંજ બને વખત નિયમિત પ્રતિક્રમણ કરવું, એ "પ્રતિક્રમણ કલ્પ" છે. (૯) કૃતિ કર્મ - દીક્ષા પર્યાયથી વડીલને પ્રતિક્રમણ વગેરેનાં સમયે વંદના વ્યવહાર કરવો, "કૃતિ કર્મ કલ્પ" છે. (૧૦) પુરુષ જ્યેષ્ઠ કલ્પ:- કોઈ પણ સાધુ, કોઈ પણ સાધ્વી માટે મોટા હોય છે અર્થાત્ વંદનીય જ હોય છે. એટલે નાના મોટા બધા સાધુ મહારાજ સાધ્વીજીઓ માટે મોટા જ માનવામાં આવે છે અને તે અનુસાર જ યથાસમય વિનય વંદન વ્યવહાર કરવામાં આવે છે. તેમજ સાધુ કોઈ પણ હોય તે સાધ્વીને વ્યવહાર વંદન કરતા નથી. આ "પુરુષ જ્યેષ્ઠ" નામનુ દશમું કલ્પ છે.
આ ૧૦ કલ્પ પહેલા અને છેલ્લા તીર્થકરના શાસનમાં પાલન કરવા આવશ્યક છે. અર્થાત્ તે શ્રમણોને આ કહેલા દશ નિયમ પૂર્ણ રૂપથી લાગુ પડે છે. બાકી રર મધ્યમ તીર્થકરોના શાસનમાં કલ્પ વૈકલ્પિક હોય છે. એની વ્યવસ્થા આ પ્રમાણે છે:
Page #196
--------------------------------------------------------------------------
________________
આગમસાર– ઉતરાર્ધ
196
(૧) અચેલ કલ્પ– સ્વમતિ નિર્ણય અનુસાર વસ્ત્ર—પાત્ર ઓછાવધુ માત્રામાં ઓછા વધુ મૂલ્યવાળા, જેવા પણ સમય પર મળે અને લેવા ઈચ્છે તો લઈ શકે છે. રંગીન વસ્ત્ર કહેવાની પરંપરા બરાબર નથી. (૨) ઔદેશિક− અનેક સાધુ સમુહના ઉદ્દેશ્યથી બનેલો આહાર વ્યક્તિગત કોઈ સાધુ લેવા ઈચ્છે તો તે લઈ શકે છે. અગર એના માટે જ વ્યક્તિગત કોઈએ બનાવ્યો હોય તો તે આધાકર્મી લઈ શકતા નથી. (૩) રાજપિંડ– ઈચ્છાનુસાર અમુક પ્રસંગે લઈ શકે છે. (૪) માસ કલ્પ– આવશ્યક લાગે તો ૨૯ દિવસથી વધારે પણ ઈચ્છાનુસાર રહી શકે છે. (૫) ચૌમાસ કલ્પ– આવશ્યક લાગે તો ભાદરવા સુદ ૫ ના પહેલા વિહાર કરી શકે છે. પાંચમના દિવસથી કારતક સુદં ૧૫ સુધી વિહાર કરવાનો નહિ, એટલા નિયમનું પાલન કરે છે. (૬) પ્રતિક્રમણ− આવશ્યક લાગે તો સવાર સાંજ પ્રતિક્રમણ કરવું અને આવશ્યક ન લાગે તો ન કરવું. પરંતુ પાખી ચૌમાસી સંવત્સરીના દિવસે સાંજનું પ્રતિક્રમણ અવશ્ય કરવું.
આ પ્રકારની વ્યવસ્થાવાળા આ ૬ વૈકલ્પિક કલ્પ છે. મધ્યમ તીર્થંકરના સમયના સાધુઓના આ પ્રકારે વૈકલ્પિક "અસ્થિત કલ્પ' કહેવાય છે. પહેલા અને છેલ્લા તીર્થંકરના સાધુઓને આ દશે કલ્પોનું આવશ્યક હોવુ ''સ્થિત કલ્પ' કહેવાય છે. અસ્થિત કલ્પવાળાના ચાર આવશ્યક કરણીય કલ્પ આ પ્રમાણે છે–
(૧) શય્યાતર પિંડ–મકાન માલિકના આહાર વિગેરે પદાર્થો લેવા નહિં.
(૨) વ્રત– મહાવ્રત ચાતુર્યામ તથા અન્ય વ્રત નિયમ સમિતિ, ગુપ્તિ વિગેરેનું આવશ્યક રૂપથી પાલન કરવું. (૩) કૃતિ કર્મ– દીક્ષા પર્યાયના ક્રમથી વંદન વિનય વ્યવહાર કરવો આવશ્યક હોય છે. (૪) પુરુષ જયેષ્ઠ– સાધ્વીઓ માટે બધા સાધુઓને જ્યેષ્ઠ પૂજનીય માની વિનય, વંદન વ્યવહાર કરવો આવશ્યક કલ્પ હોય છે.
આ આર્ય સંસ્કૃતિનો અનાદિ નિયમ છે. ભારતીય ધર્મ સિદ્ધાંતોમાં કયાંય પણ સાધ્વીઓ સાધુઓ માટે વંદનીય કહેવાઈ નથી. એટલે આ ભારતીય સંસ્કૃતિનો લૌકિક વ્યવહાર છે. આ કારણે આ નિયમને મધ્યમ તીર્થંકરોના શાસનમાં પણ વૈકલ્પિક ન બતાવી આવશ્યકીય નિયમોમાં બતાવ્યું છે. એટલે પુરુષ જ્યેષ્ઠનો વ્યવહાર કરવાનો અનાદિ ધર્મ સિદ્ધાંત જ લૌકિક વ્યવહારને અનુરૂપ છે. એવુ જ સર્વજ્ઞોએ યોગ્ય જોયું છે. આ સિદ્ધાંતથી લોક વ્યવહાર તથા વ્યવસ્થા સુંદર ઢંગથી ચાલી આવે છે. આ આગમિક સિદ્ધાંતનો મતલબ એ નથી કે સાધ્વી સંઘનો આદર થતો નથી. સાધુ નિગ્રન્થ ગૃહસ્થોની કોઈ પણ પ્રકારની સેવા કરી શકતા નથી. પરંતુ સાધ્વીની આવશ્યકીય સ્થિતિમાં તેઓ દરેક સેવા માટે તત્પર રહે છે. તે સેવા–ગોચરી લાવવી, સંરક્ષણ કરવું, ડોલીથી ઉઠાવીને અન્યત્ર પહોંચાડી દેવું, કયાંય પડતાં, ગબડતાં, ગભરાતી વખતે સહારો આપવો. અથવા પાણીમાં તણાતા હોય તો તરીને કાઢી લેવા, વિગેરે વિભિન્ન સૂત્રોમાં અનેક પ્રકારની સેવા કહેવાઈ છે. આ અનેક કાર્યોની શાસ્ત્રમાં આજ્ઞા છે. તથા ભાવ વંદન નમસ્કારમાં સાધુ પણ બધા સાધ્વીઓને વંદન નમસ્કાર કરે છે.(નમો લોએ સવ સાહુણં– નાના મોટા દરેક સાધુ સાધ્વીને વંદન હોજો )પુરુષ જ્યેષ્ઠ કલ્પ માત્ર લૌકિક વ્યવહાર માટે જ તીર્થંકરો દ્વારા બતાવાયો છે. એની અવહેલના, અવજ્ઞા કરવી શ્રદ્ધાળુ, બુદ્ધિમાનો માટે યોગ્ય નથી. વ્યવહારની જગ્યાએ વ્યવહાર છે અને નિશ્ચય(ભાવ) ની જગ્યાએ નિશ્ચય(ભાવ) છે. આ પુરુષ જ્યેષ્ઠ કલ્પને સમજવાનો સાર છે. આર્ય સંસ્કૃતિમાં લગ્ન થયા પછી પુરુષને ઘેર સ્ત્રી આવે છે. પરંતુ સ્ત્રીના ઘેર પુરુષ આવતો નથી. આ વ્યવહાર પણ પુરુષ જ્યેષ્ઠ ને પુષ્ટ કરવાવાળો છે.
આ દશે કલ્પને અહીં ભગવતી સૂત્રમાં, સ્થિત કલ્પમાં સમાવેશ કર્યા છે. પાંચમો ચારિત્ર દ્વાર :– ચારિત્ર પાંચ છે, એનું સ્વરૂપ આ પ્રમાણે છેઃ
(૧) સમાયિક ચારિત્ર :– આ ચારિત્ર પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનમાં અલ્પ કાલીન હોય છે. જઘન્ય સાત દિવસનું, ઉત્કૃષ્ટ છ મહિનાનું હોય છે. અર્થાત્ એટલા સમયમાં આ ચારિત્રને પુનઃ મહાવ્રતારોપણ કરીને છેદોપ સ્થાપનીય ચારિત્રમાં પરિવર્તિત કરી દેવામાં આવે છે. આ કારણે આ બે તીર્થંકરોના શાસનવર્તી સાધુઓનું સામાયિક ચારિત્ર ઇત્વરિક(થોડા સમયનું) કહેવાય છે. બાકી મધ્યમ તીર્થંકરોના શાસનવર્તી શ્રમણોના તેમજ તીર્થંકરોના અને સ્વયંબુદ્ધ વિગેરેના ગ્રહણ કરેલા સામાયિક ચારિત્ર આજીવન હોય છે. આ પ્રકારે સામાયિક ચારિત્રના બે ભેદ હોય છે. ઈત્વરિક સામાયિક ચારિત્ર અને યાવત્કથિત (આજીવન) સામાયિક ચારિત્ર. (૨) છેદોપસ્થાપનીય ચારિત્ર :– પહેલા પ્રત્યાખ્યાન કૃત જે સામાયિક ચારિત્ર છે, એનું છેદન કરીને ફરી મહાવ્રતારોપણ(મહાવ્રતમાં સ્થાપિત) કરવામાં આવે છે. આ ઉપસ્થાપન કરવું કહેવાય છે. આ નવા ઉપસ્થાપિત કરાયેલા ચારિત્રને જ છેદોપસ્થાપનીય ચારિત્ર કહે છે. આ બે પ્રકારના હોય છે. (૧) નવદીક્ષિતને ૭ દિવસ પછી અથવા ૬ મહિના સુધીમાં સૈદ્ધાન્તિક વૈધાનિક રૂપથી આપવામાં આવેલા આ ચારિત્ર ‘નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર' કહેવાય છે. (૨) કોઈ પ્રકારના ગુરુતર–ભારી દોષ લાગવાથી જ્યારે પૂર્વ ચારિત્રનુ પૂર્ણ છેદ રૂપ પ્રાયશ્ચિત્ત આવે છે, ત્યારે એ સાધકનો પહેલો દીક્ષા પર્યાય સંપૂર્ણ છેદન કરીને ફરી મહાવ્રતારોપણ કરવામાં આવે છે. તે સાતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવાય છે. પહેલો સૈદ્ધાન્તિક અર્થાત્ શાસનના નિયમથી હોય છે અને બીજો દોષ સેવનથી થાય છે.
સામાયિક અને છેદોપસ્થાપનીય ચારિત્રમાં વિશિષ્ટ વ્યવહારિક મર્યાદાઓનું તથા કલ્પોનું અંતર હોય છે. છેદોપસ્થાપનીયમાં ૧૦ કલ્પ આવશ્યક હોય છે. એટલે તે સ્થિત કલ્પવાળા કહેવાય છે. સામાયિકમાં ૬ કલ્પ વૈકલ્પિક હોય છે. એટલે તે અસ્થિત કલ્પવાળા કહેવાય છે. એના સિવાય બન્ને ચારિત્રોના સંયમ સ્થાન, પર્યવ, ગતિ, ગુણસ્થાન વિગેરે કેટલીક સમાનતાઓ હોય છે. એટલે આરાધના, ભાવ ચારિત્ર અને ગતિની અપેક્ષા બન્નેનું સ્થાન સમાન જ છે.
(૩) પરિહાર વિશુદ્ધ ચારિત્ર :– આ એક પ્રકારની વિશિષ્ટ તપ સાધનાના કલ્પવાળા ચારિત્ર છે. મૂળમાં આ છેદોપસ્થાપનીય ચારિત્રવાળા જ હોય છે. આવી સાધના માટે પહેલા અને છેલ્લા તીર્થંકરોના શાસનમાં શ્રમણો માટે વિશિષ્ટ વ્યવસ્થા હોય છે. સામુહિક સંધમાં વિવિધ વક્ર જડ સાધુ પણ હોય છે. એટલે આ સાધનાની અલગ વ્યવસ્થા હોય છે. અન્ય તીર્થંકરોના શાસનમાં આવા તપ અને એમાં પણ વિશિષ્ટ તપ સાધનાઓ સમૂહમાં રહીને જ કરી શકાય છે. એટલે આ વિશિષ્ટ તપ સાધનાના પરિહાર વિશુદ્ધ ચારિત્ર પહેલા અને છેલ્લા તીર્થંકરોના શાસનમાં જ થાય છે.
Page #197
--------------------------------------------------------------------------
________________
jainology II
197
આગમસાર
વિધિ - આ સાધના માટે ૯(નવ) સાધક એક સાથે આજ્ઞા લઈ અલગ વિહાર કરે છે. એમાં સૌથી પહેલા ચાર સાધક તપ કરે છે, ચાર એમની આવશ્યક સેવા પરિચર્યા કરે છે અને એક સાધક ગણની પ્રમુખતાનો સ્વીકાર કરે છે. એના પછી સેવા કરનાર ચારેય સાધક તપ કરે છે. તપ કરવાવાળા સેવા કરે છે. એના પછી જ્યારે ગણ પ્રમુખ સાધક તપ કરે છે, ત્યારે સાત સાધક સેવા વિગેરે કરે છે અને એક સાધક પ્રમુખતા સ્વીકાર કરે છે. પ્રમુખ સાધક (વ્યક્તિ) જવાબદારી તથા વ્યવહાર અને ધર્મ પ્રચારના કર્તવ્યોનું,
ધિા પોતાની મૌન, ધ્યાન, સાધના, સ્વાધ્યાય, સેવા, તપ વગેરેમાં સંલગ્ન રહે છે. તપ કરવાવાળા નિયમિત સમય આગમ નિર્દિષ્ટ તપ અવશ્ય કરે છે. તેમાં કંઈ ઓછું કરતા નથી. પણ એમાં વધારે તપ કરી શકે છે.
તપસ્વી ઉનાળામાં ઉપવાસ, છઠ, અમ કરે છે. શિયાળામાં છઠ, અટ્ટમ, ચાર ઉપવાસ કરે છે. ચોમાસામાં અટ્ટમ, ચાર કે પાંચ સાથે ઉપવાસ કરે છે. પારણામાં આયંબિલ કરે છે. આ તપ નિરંતર ચાલે છે. અર્થાતુ એક આયંબિલ પછી ફરીથી તપસ્યા ચાલુ રહે છે. દરેક છ મહિના પછી સાધકોનો ક્રમ બદલાતો રહે છે. ૧૮ મહિનામાં બધાનો ક્રમ આવી જાય છે. ૧૮ મહિના પછી આ તપસ્વી સાધક પોતાની આ સાધનાને વિસર્જિત કરી ગુરુ સેવામાં આવી શકે છે અને આગળ વધારવા ઈચ્છે તો તે જ ક્રમમાં - મહિના બદલીને કરી શકે છે.
આ પ્રમાણે આ ચારિત્ર ઓછામાં ઓછા ૧૮ મહિના માટે ધારણ કરી શકાય છે. ઉત્કૃષ્ટ આમાં જીવનભર પણ રહી શકાય છે. આમાંથી કોઈ સાધક વચ્ચમાં આયુષ્ય પૂરું કરી શકે છે અને વિશિષ્ટ પ્રસંગ વશ કોઈ સાધક વચ્ચમાં આવીને સમ્મિલિત પણ થઈ શકે છે. આ સાધના પૂર્વધારી શ્રમણ જ કરે છે. દશ પૂર્વથી ઓછા જ્ઞાનવાળા તથા ૯માં પૂર્વની ત્રીજી આચાર વસ્તુથી ઉપરી જ્ઞાનવાળા ધારણ કરે છે. એનાથી ઓછા જ્ઞાનવાળાને આજ્ઞા અપાતી નથી. તથા વધારે જ્ઞાનવાળાને એવી ગચ્છ મુક્તિની કોઈ પણ પ્રકારની સાધનાઓની આવશ્યકતા જ રહેતી નથી. આ તપને ઓછામાં ઓછા ૨૦ વર્ષની દીક્ષા પર્યાયવાળા જ ધારણ કરી શકે છે. અન્ય અનેક વિષયોનું વર્ણન આગળ સાતમાં ઉદ્દેશકમાં ૩૬ દ્વારોથી કરવામાં આવશે. ત્યાં આ ચારિત્ર સંબંધી ઘણા તત્ત્વોની જાણકારી મળી શકશે. (૪) સૂમ સંપરાય ચારિત્ર:- ઉપર કહ્યા મુજબ કોઈપણ ચારિત્રોનું પાલન કરતાં કરતાં જ્યારે મોહ કર્મની ૨૭ પ્રકૃતિનો ક્ષય અથવા ઉપશમ થઈ જાય છે, કેવળ સૂક્ષ્મ સંજવલન લોભનો ઉદય માત્ર બાકી રહે છે, એવી સાધકની અવસ્થાને "સૂક્ષ્મ સંપરાય ચારિત્ર" કહેવાય છે. આ ચારિત્રમાં દશમું ગુણસ્થાન હોય છે. બીજું વર્ણન આગળ સાતમાં ઉદ્દેશકમાં ૩૬ કારોથી બતાવ્યું છે. (૫) યથાખ્યાત ચારિત્ર:- સૂક્ષ્મ સંપરાય ચારિત્રથી આગળ નીકળી સાધક આ ચારિત્રમાં પ્રવેશ કરે છે. અર્થાત અવશેષ સંજ્વલન લોભ મોહ કર્મનો સંપૂર્ણ ઉપશમ અથવા ક્ષય કર્યા પછી યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ થાય છે. એના બે વિભાગ છે. (૧) ઉપશાંત મોહ યથાખ્યાત. (૨) ક્ષીણ મોહ યથાખ્યાત. ઉપશાંત મોહ યથાખ્યાત અસ્થાઈ હોય છે. અંતર્મુહૂર્ત પછી સમાપ્ત થઈ જાય છે. ત્યારે સાધક ફરી સૂક્ષ્મ સંપરાય ચારિત્રમાં પહોંચી જાય છે. ક્ષીણ મોહ યથાખ્યાત– વાળા આગળ વધી અંતર્મુહૂર્તમાં જ બાકીના ત્રણ ઘાતી કર્મોનો ક્ષય કરી કેવલ જ્ઞાન, કેવળ દર્શન પ્રાપ્ત કરે છે. ઉપશાંત મોહ યથાખ્યાતમાં એક અગિયારમું ગુણસ્થાન છે અને ક્ષીણ મોહ યથાખ્યાત ચારિત્રમાં ૧૨, ૧૩, ૧૪, ત્રણ ગુણસ્થાન છે અને આ પ્રમાણે કુલ ૪ ગુણસ્થાન છે. જેમાં બે છાસ્થ ગુણ સ્થાન છે આ બે કેવળી ગુણસ્થાન છે. તેમાં ચૌદમાં ગુણસ્થાનમાં ચાર અઘાતિ કર્મ રહે છે. (૧) વેદનીય (૨) આયુ (૩) નામ (૪) ગોત્ર. જ્ઞાનવરણીય, દર્શનાવરણીય અને અંતરાય આ ત્રણ ઘાતી કર્મ ૧૨ માં ગુણસ્થાનના અંતિમ સમયમાં પૂર્ણ રૂપથી ક્ષય થાય છે અને અવશેષ ચાર અઘાતિકર્મ ચૌદમા ગુણસ્થાનના અંતિમ સમયે પૂર્ણ રૂપેણ ક્ષય થાય છે. ત્યારે યથાખ્યાત ચારિત્ર વાળા સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે. ત્યાં યથાખ્યાત ચારિત્ર પણ રહેતું નથી, કારણ કે ચારિત્ર મનુષ્ય ભવિક જ છે. છઠું પ્રતિસેવના દ્વાર - સંયમના મૂળ ગુણ–પાંચ મહાવ્રત તથા છઠા રાત્રિ ભોજન ત્યાગ વ્રત છે. ઉત્તર ગુણમાં સ્વાધ્યાય તપ તથા નિયમ ઉપનિયમ છે. આ મૂળ ગણ અને ઉત્તર ગણમાં દોષ લગાડવો, એની મર્યાદાઓનો ભંગ કરવો, પ્રતિસેવના – વિપરીત આચરણ કહેવાય છે. આ પ્રમાણે પ્રતિસેવનાના બે પ્રકાર છે. (૧) મૂળ ગુણ પ્રતિસેવના, (૨) ઉત્તર ગુણ પ્રતિસેવના. કોઈપણ મર્યાદાનો ભંગ કરવો નહિ, દોષ લગાવવો નહિ, તે અપ્રતિસેવના કહેવાય છે. એવા સાધક અથવા એમના નિયંઠા કે ચારિત્ર "અપ્રતિસવી" કહેવાય છે. સાતમું જ્ઞાન દ્વાર – ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન એમ આઠ પ્રકાર છે. તથા શ્રુત જ્ઞાનની અપેક્ષા પ્રવચન માતાનું જ્ઞાન શ્રમણને હોવું આવશ્યક હોય છે. ઉત્કૃષ્ટમાં ૧૧ અંગ, ૯ પૂર્વ, ૧૦ પૂર્વ અથવા ૧૪ પૂર્વનું જ્ઞાન હોય છે. આઠમું તીર્થ દ્વારઃ- કોઈ તીર્થકરનું શાસન વિચ્છેદ થઈ જાય અથવા ઉત્સર્પિણી, અવસર્પિણીના પહેલા તીર્થકરનું શાસન શરૂ ન થાય તે પહેલા જે કોઈ પોતે જ સંયમ અંગીકાર કરે તે અતીર્થમાં કહેવાય છે. તીર્થની સ્થાપના પછી તથા તીર્થ વિચ્છેદ થાય તે પહેલાં તીર્થકરના શાસનમાં જ જે દીક્ષિત થાય છે તે તીર્થમાં કહેવાય છે. આ પ્રમાણે આ કારમાં બે પ્રકાર છે. (૧) તીર્થમાં (૨) અતીર્થમાં. કોઈ નિર્ચન્થ અથવા સંયત તીર્થમાં હોય છે, કોઈ અતીર્થમાં હોય છે અને કોઈ બન્નેમાં હોય છે. નવમું લિંગ દ્વાર :- એના ત્રણ પ્રકાર છે– (૧) સ્વલિંગ- જિનમતની વેશભૂષા (૨) અન્ય લિંગ – અન્યમતની વેશભૂષા (૩) ગૃહસ્થ લિંગ - ગૃહસ્થની વેશ ભૂષા. આ દ્રવ્યની અપેક્ષાએ ત્રણ ભેદ છે. એમનું નિર્ગસ્થ અને સંયતમાં હોવાનું કે ન હોવાનું કથન આ કારમાં કરવામાં આવ્યું છે. ભાવ લિંગના ત્રણ ભેદ થઈ શકે છે પરંતુ અહીં પ્રસ્તુત પ્રકરણમાં સર્વત્ર ભાવથી સ્વલિંગ જ હોય છે. એટલે ચાર્ટ માં ત્રણ દ્રવ્ય લિંગ અને એક ભાવલિંગની અપેક્ષાએ કથન કર્યું છે. દશમં શરીર દ્વાર :- ઔદારિક વિગેરે પાંચ શરીર છે. અગિયારમું ક્ષેત્ર દ્વારઃ- એના બે પ્રકાર છે. (૧) કર્મ ભૂમિ. (૨) અકર્મ ભૂમિ. આ ક્ષેત્ર વર્ણન જન્મની અપેક્ષા અને સંવરણની અપેક્ષા એમ બે પ્રકારથી કરાય છે. અર્થાત્ નિર્ગસ્થ અથવા સંયત જન્મની અપેક્ષા કયા ક્ષેત્રમાં મળે છે અને સંહરણની અપેક્ષા કયા ક્ષેત્રમાં મળે છે, એ આ દ્વારમાં બતાવ્યું છે.
Page #198
--------------------------------------------------------------------------
________________
198
આગમચાર– ઉતરાર્ધ બારમું કાળ દ્વાર - એના ત્રણ પ્રકાર છે. (૧) ઉત્સર્પિણી (૨) અવસર્પિણી (૩) નો ઉત્સર્પિણી નો અવસર્પિણી. એના ફરી ક્રમશઃ
-. અને ચાર ભેદ છે. અર્થાત્ ઉત્સર્પિણીના ૬ આરા છે. અવસર્પિણીના પણ ૬ આરા છે. નો ઉત્સર્પિણી નો અવસર્પિણીના ૪ પ્રકાર છે– (૧) પહેલા આરાના પ્રારંભના સમાન કાળ. (૨) બીજા આરાના પ્રારંભના સમાન કાળ (૩) ત્રીજા આરાના પ્રારંભના સમાન કાળ (૪) ચોથા આરાના પ્રારંભના સમાન કાળ. તથા એવા જ ભાવ જયાં હોય તે ચાર પ્રકારના ક્ષેત્ર ક્રમશઃ આ છે– (૧) દેવ કુરુ–ઉત્તર કુરુ (૨) હરિવાર– રમ્યવાસ. (૩) હેમવત-હરણ્યવત્ (૪) મહાવિદેહ ક્ષેત્ર. આ ક્ષેત્રમાં જન્મ, સદ્ભાવ(હોવું) અને સંહરણ એમ ત્રણ અપેક્ષાથી નિર્ચન્થ અથવા સંયતનું વર્ણન કરવામાં આવે છે. તેરમું ગતિ દ્વાર:- આ દ્વારમાં ૩ વિભાગ છે– (૧) ક્યાં જાય- બધા નિયંઠા વૈમાનિકમાં જ જાય. (૨) કેટલી સ્થિતિ મેળવે. – પલ્ય (અથવા અનેક પલ્ય) થી લઈને ૩૩ સાગર સુધી યથાયોગ્ય સ્થિતિ પ્રાપ્ત થાય છે. (૩) કેટલી પદવી મેળવે.- ઈન્દ્ર, સામાનિક, ત્રાયન્ટિંશક લોકપાલ અને અહમેન્દ્ર આ પાંચ પદવી છે. એમાંથી આરાધકને જ યથાયોગ્ય પદવી પ્રાપ્ત થાય છે. વિરાધના કરનારને આ પદવી પ્રાપ્ત થતી નથી. નિર્ઝન્થની ગતિની પૃચ્છા હોવા છતાં પણ આરાધના વિરાધનાના વિકલ્પ નિકટતમ ભૂત અથવા ભવિષ્ય કાળની અપેક્ષાથી સમજવું અર્થાત્ નિયમ પ્રમાણે પ્રતિસેવી કહેવાયેલા નિયંઠા અંતિમ સમયમાં શુદ્ધિ કરી લે તો એ નિયંઠામાં આરાધનાનો વિકલ્પ સમજવો અને અપ્રતિસેવી નિર્ઝન્થ અંતિમ સમયે કોઈ પ્રતિસેવના અવસ્થામાં આવી જાય તો તે, એ અપ્રતિસેવી નિયંઠાના વિરાધનાન વિકલ્પ ગણાશે. આ આરાધના વિરાધનાના વિકલ્પ પદવી પ્રાપ્તિના પ્રશ્નના ઉત્તરમાં છે. મૂળ. પૃચ્છામાં નિર્ગસ્થ અને એની ગતિ જ છે. જે કેવળ વૈમાનિકની જ છે. એટલે આરાધના વિરાધનાના વિકલ્પવાળા પણ નિર્ગસ્થ તો છે જ. એમને નિર્ગસ્થ અવસ્થાથી બહારવાળા સમજવા નહીં કારણ કે ત્રણ ગતિ અને ત્રણ દેવોના સ્પષ્ટ નિષેધ સૂત્રમાં પહેલાંથી જ કરવામાં આવ્યા છે. એટલે વિરાધનાના વિકલ્પમાં પદવી વિનાની અવસ્થા પણ વૈમાનિક દેવોની જ સમજવી. ભવનપતિ વિગેરે આ ગતિ દ્વારના અવિષય ભૂત છે. એટલે એમને સમજવા નહીં. કારણ કે ગતિ દ્વારની પૃચ્છામાં મૂળભૂત ભવનપતિ વિગેરેનો સ્પષ્ટ નિષેધ કરી દેવામાં આવ્યો છે. ચૌદમું સંયમસ્થાન દ્વાર:- સંયમની શુદ્ધિ તથા અધ્યવસાયોની ભિન્નતાઓથી સંયમ સ્થાનોની તારતમ્યતા થાય છે. એના અનેક સ્થાન બને છે. તે સંયમના વિભિન્ન સ્થાન જ "સંયમ સ્થાન" કહેવાય છે. કુલ સંયમ સ્થાન અસંખ્ય હોય છે. કષાય રહિત અવસ્થા થઈ ગયા પછી સંયમ સ્થાન સ્થિર થઈ જાય છે. અર્થાત્ અકષાયવાળાઓનું એક જ સંયમ સ્થાન હોય છે. એટલે નિર્ઝન્થ અને સ્નાતકના સંયમ સ્થાન એક જ હોય છે. બાકી ચારના અસંખ્ય સંયમ સ્થાન હોય છે. એ અસંખ્યમાં પણ હીનાધિકતા હોય છે. જેને ચૌઠણ વડિયા કહેવાય છે. પંદરમું સંનિકર્ષ(પર્યવ) દ્વાર :- સંયમના પર્યવને "નિકર્ષ" કહેવાય છે. સંયમ પરિણામોના વિભાગો, સ્થાનોને સંયમ સ્થાન કહેવાય છે અને સંયમ ધનનું, સંયમ ગુણોનું, સંયમ ભાવોનું જે સંચય આત્મામાં થાય છે, તે સંયમના પર્યવ કહેવાય છે. અર્થાત્ સંયમના ઉપલબ્ધ આત્મ વિકાસને અર્થાતુ આત્મ ગુણોની ઉપલબ્ધિ અને એના સંચયને જ પર્યવ કહેવાય છે. એવા સંયમ પર્યવ અનંત હોય છે. એમાં પણ પ્રત્યેક નિયંઠાના જઘન્ય અને ઉત્કૃષ્ટ પર્યવ હોય છે. એ અનંતમાં પણ અનંત ગુણ અંતર હીનાધિકતા થઈ શકે છે. એને છાણ વડિયા" કહેવાય છે. છઠ્ઠાણ વડિયા વિગેરેનો અર્થ પ્રજ્ઞાપના પદ પ માં બતાવ્યો છે. સોળમું યોગ દ્વારઃ- એના બે પ્રકાર છે. (૧) સયોગી અને (૨) અયોગી. સયોગીમાં ત્રણ યોગ હોય છે. અયોગીમાં એક પણ યોગ હોતો નથી. સતરમું ઉપયોગ દ્વાર - સાકાર અને અનાકાર બે ઉપયોગ છે. અઢારમું કષાય દ્વાર:- ચાર કષાય અને અકષાયી. ઓગણીસમ વેશ્યા દ્વાર:–સલેશી, ૬ લેશ્યા અને અલેશી. વીસમું પરિણામ દ્વાર - પરિણામના ત્રણ પ્રકાર છે- વર્ધમાન, હાયમાન, અવસ્થિત. આ ત્રણેની જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. પાંચ નિયંઠામાં જઘન્ય સ્થિતિ ત્રણેની એક સમયની હોય છે. હાયમાન વર્ધમાનની ઉત્કૃષ્ટ સ્થિતિ અંત– મુહૂતની હોય છે અને અવસ્થિતની ચાર નિયંઠામાં ઉત્કૃષ્ટ સાત સમયની હોય છે. નિર્ગુન્થમાં અંતર્મુહૂર્તની હોય છે. સ્નાતકમાં વર્ધમાન પરિણામની જઘન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની અને અવસ્થિત પરિણામની જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ દેશોન કોડ પૂર્વની સ્થિતિ હ ૨૧. ૨૨. ૨૩. માં દ્વાર:- (૧) બંધ (૨) ઉદય (૩) ઉદીરણા આઠ કર્મોની અપેક્ષા હોય છે. ચોવીસમું ઉપસંપદા દ્વારઃ- પ્રત્યેક નિર્ગસ્થ પોતાની નિર્ચન્થ અવસ્થાને છોડે તો કઈ કઈ અવસ્થાને પ્રાપ્ત કરે છે. તે પ્રાપ્ત કરવાના આઠ સ્થાન કહેવાયા છે. (૧) અસંયમ(૨) સંયમસંયમ(૩ થી ૭) પાંચ નિયંઠા (૮) સિદ્ધિ. છ નિયંઠામાંથી પોતાનો એક નિયંઠો ગણ્યો નથી. કારણ કે એને તો છોડવાની પૃચ્છાનો જ જવાબ છે. આ પ્રકારે આ દ્વારમાં નિયંઠાની આપસમાં ગતિ બતાવી છે. આ નિયંઠાવાળા એક બીજામાં આવ જા કરે છે. સ્નાતક કેવળ સિદ્ધ ગતિમાં જ જાય છે. બાકી પાંચે ય નિયંઠા કાળ ધર્મ પામવાથી અસંયમમાં જ જાય છે. આપસમાં અનંતર ક્યાં જાય છે, તે આ પ્રમાણે છે– (૧) પુલાક-કષાય કુશીલમાં. (૨) બકુશ અને પ્રતિસેવના-કષાય કુશીલ, સંયમાં સંયમ, અસંયમમાં અને બકુશ પ્રતિસેવના બને પરસ્પરમાં. (૩) કષાય કુશીલ-સ્નાતક અને સિદ્ધને છોડી બધામાં જાય. નિર્ગસ્થ- કષાય કુશીલ અને સ્નાતકમાં જાય. સ્નાતક- સિદ્ધમાં જાય. પચીસમું સંજ્ઞા દ્વાર:- ચાર સંજ્ઞા અને નો સંશોપયુકત આ પાંચ પ્રકાર છે. છવ્વીસમ આહાર દ્વાર :- આહારક, અણાહારક એમ બે પ્રકાર છે. સત્તાવીસમું ભવ દ્વાર :- ઉત્કૃષ્ટ કેટલા ભવોમાં આ નિયંઠા આવી શકે છે. ચાર્ટ જઓ. અઠ્ઠાવીસમું આકર્ષ દ્વાર - એક ભવ અને અનેક ભવોમાં કેટલી વાર આ નિયંઠા પ્રાપ્ત થઈ શકે છે? ચાર્ટ જુઓ. ઓગણત્રીસમું કાલ દ્વાર:- નિર્ગસ્થની જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ. એક જીવની અપેક્ષા અને અનેક જીવની અપેક્ષા.
Page #199
--------------------------------------------------------------------------
________________
به هه |
૪.
૧
૩
ન
jainology II
199
આગમસાર ત્રીસમું અંતર દ્વારઃ- આ બે પ્રકારથી છે. – એક જીવની અપેક્ષા અને અનેક જીવની અપેક્ષા. એકત્રીસમું સમુદ્દઘાત - સાત સમુદ્યાત છે. બત્રીસમું ક્ષેત્ર દ્વાર :- લોકનો કયો ભાગ અવગાહન કરાય છે. પાંચ નિગ્રંથોના શરીર લોકના અસંખ્યાતમાં ભાગમાં રહે છે. કેવલીનું શરીર સમુદ્યાત આશ્રયી સંપૂર્ણ લોકમાં અથવા લોકના અનેક અસંખ્ય ભાગમાં અથવા અસંખ્યાતમા ભાગમાં હોય છે. તેત્રીસમ સ્પર્શના દ્વાર – ક્ષેત્રની સમાન સ્પર્શના હોય છે. કંઈક વિશેષાધિક પ્રદેશ હોય છે.
બીસમું ભાવ દ્વાર:- ઉપશમ, ક્ષયોપશમ, ક્ષયિક આ ત્રણ ભાવોમાંથી કોઈ એક ભાવથી નિયંઠા થાય છે. પાંત્રીસમં પરિણામ દ્વાર :- જઘન્ય ઉત્કૃષ્ટ કેટલી સંખ્યામાં નિર્ચન્થ થાય છે ? એમાં પણ બે પ્રકાર છે. (૧) નવા કેટલા એક સાથે બને છે? અને (૨) જુના બનેલા તથા નવા કુલ મળીને કેટલા હોય છે? છત્રીસમું અલ્પબહત્વ દ્વારઃ- છ નિયંઠામાંથી કોનામાં નિગ્રંથ ઓછા અને કોનામાં વધારે છે? છ: નિયંઠાના ૩૬ દ્વારનો ચાર્ટ :સૂચનાઃ- ચાર્ટમાં કોઈ નિર્દેશ સમજમાં ન આવે તો દ્વારોનું વર્ણન જે ઉપર આપવામાં આવ્યું છે એને ધ્યાનથી વાંચીને સમજવાનો પ્રયત્ન કરવો જોઇએ. તથા ચાર્ટ પછીની ટિપ્પણી(નોધ)વાંચીને સમજવાનો પ્રયત્ન કરવો. ઊ– એટલે પૂર્વવત દ્વારા
મુલાક
બકુશ પ્રતિસેવના કષાયકશીલ | નિર્ઝન્થ સ્નાતક ૧પ્રજ્ઞાપના ભેદ(૧) જ્ઞાનાદિ ૫ આભોગાદિ.૫ | જ્ઞાનાદિ ૫ જ્ઞાનાદિ ૫ | પઢમવિગેરે ૫ | ૫ ગુણ ૨ વેદ ૨.
| ૩ + અવેદી | અવેદી
અવેદી ૩ રાગ
સરાગી
સરાગી સરાગી સરાગી વીતરાગી વિતરાગી ૪ કલ્પ (૨)
| ૪
૩ [ પ ચારિત્ર (૩)
૨ | ૨
| ૨ ૬ પ્રતિસેવના (૪)
અપ્રતિસેવી | ઊ
| ઊં
ઊ ૭ જ્ઞાન
૩
| ૩ ૭ શ્રત (પ-૬)
પૂર્વમાંન્યૂન/પૂર્ણ ૧૦ પૂર્વ | ૧૦ પૂર્વ | ૧૪ પૂર્વ ૧૪ પૂર્વ શ્રત વ્યતિરિકત ૮ તીર્થ
તીર્થમાં
તીર્થમાં તીર્થમાં | | બન્નેમાં બન્નેમાં બન્નેમાં ૯લિંગ દ્રવ્ય/ભાવ ૩/૧
૩/૧ ૩/૧ ૩/૧
૩/૧
૩/૧ ૧૦ શરીર
૫ ૧૧ ક્ષેત્ર જન્મ ૧(કર્મભૂમિ) ૧૧ સંહરણ
નહીં (૭) ૧૨ કાળ
૩. ૧૨ અવસર્પિણી (૮). ૩-૪ આરા ૩-૪-૫ ૩-૪-૫ | ૩-૪-૫ ૩-૪
૩-૪ જન્મસિદભાવ ૩-૪-૫
૩-૪-૫ ૩-૪-૫ ૧૨ ઉત્સર્પિણી
૨-૩-૪) જન્મ/સદભાવ
૩-૪ ૧૨ સંહરણ
X | સર્વત્ર
ઊ
| ઊ ૧૨ નો ઉત્સર્પિણી(૯) ૧(મહાવિદેહ)/x | ૧/૪
ઊં. જન્મ/સંહરણ
પલિભાગ ૧૩ ગતિ
૧ થી ૮ ૧ થી ૧૨
વૈમાનિક ૫ અણુત્તર મોક્ષ દેવલોક
દેવલોક ૧૩ સ્થિતિ
૨ પલ્યા
૨ પલ્ય ૨ પલ્યા ૨ પલ્ય ૩૩ સાગર સાદિ અનંત
૧૮ સાગર ૨૨ સાગર ૨૨ સાગર | ૩૩ સાગર ૧૩ પદવી ૧૪ સંયમ સ્થાન
અસંખ્ય
ઊં
ઊ
ઊ ૧૪ અલ્પ બહુત્વ ૨ અસં. ગુણા | ૩ ઊ
૪ ઊ ૫ ઊં
૧ અલ્પ ૧ અલ્પ ૧૫ પર્યવ
અનંત ૧૫ જુલાક
છઠ્ઠાણ (૧૦) અનંતમો ઊ છઠ્ઠાણ અનંતમો પર્યાવ
વડિયા ભાગ
વડિયા
ભાગ ૧૫.બકુશ પ્રતિસેવના અનંત ગુણ છઠ્ઠાણ
અનંતમાં
ભાગ ૧૫ કષાય કુશીલ છઠ્ઠાણ
| | ઊ
અનંતમો ભાગ | અનંતમો ભાગ ૧૫ નિર્ગસ્થ સ્નાતક અનંત ગુણ
| ઊ | ઊ
સરખા
સરખા ૧પઅલ્પબદુત્વ(૧૧) | ૧/૨
૩/૪ ૩/૫ ૧/૬
૭ અનંતગુણા ૧૬ યોગ
૩/અયોગી ૧૭ ઉપયોગ
૨
| ૨ ૧૮ કષાય ૪
૪ | ૪,૩,૨,૧ | અકષાયી | ઊ
જ
જ
i .i . 3.! . ના.5 is file ન કો.T -- . : : ---- -----
- -કંકા.- - - - - - - - -
| ઊ
બધા
ઊં
ઊ
|
ઊી
પર્યવા
ઊ
૩
.
'
Page #200
--------------------------------------------------------------------------
________________
આગમચાર– ઉતરાર્ધ
200
| ૩
| ૩
૮૦
| ૧
| ૧/અલેશી
umo
છે
અંતમુહૂત
છે
૧સમય/અંતમુહૂત ઊ | ૧સમય/અંતમુહૂત, ઊ ૧ સમય ૭ સમય
૧ સમય અંતમુહૂત
અંતમુહૂતજ.દેશોન કરોડ પૂર્વ-ઉ. ૧/અબંધ
૭-૮
૭-૮
૭-૮-૬
| ૧૯ લેયા ૨૦ પરિણામ ૨૦ વર્ધમાન સ્થિતિ | ૨૦ હાયમાન સ્થિતિ ૨૦ અવસ્થિત સ્થિત ૨૧ કર્મ બંધ ૨૨ ઉદય (વેદન) | ૨૩ ઉદીરણા(૧૨) ૨૪ ઉવસંપદા (ગત)સંયમવિગેરેમાં ૨૫ સંજ્ઞા ૨૬ આહાર ૨૭ ભવ જ/ ઉ. ૨૮ આકર્ષ ૧ ભવમાં
L.li.
૭,૮,૬
૭,૮,૬
૭,૮,૬,૫
૫,૨
૨/અનુદીરણ
મોક્ષ
| ઊ
૫
ઊ. | ૧/૮
નો સંજ્ઞોપયુક્ત ઊ ઊં
બને ૧/મોક્ષ
૧/૮
૧/૩
૧ર
૨/૫
શ
અનેક ભવમાં ૨૯ સ્થિતિ ૧ જીવ અનેક જીવ
અંત/
| નો સંશોપયક્ત | ૫
| ૫ આહારક | ઊ ૧/૩
૧/૮ ૧/૩ વખત ૧/અનેક
સૌ વખત ૨/૭ વખત ૨/અનેક હજાર | | અંતર્મુહૂર્ત ૧ સમય, દેશોન કરોડ પૂર્વ ૧ સમય | શાસ્વત | ઊ
અંતર્મુહૂર્ત | જ. અંતમેo ઉ. અર્ધ પુદ્ગલ
જ. એક સમય | ઉ. સંખ્ય વર્ષ ૩ ક્રમશઃ | ૫ અસંખ્યાશ
અંતર્મુહૂર્ત | ઊ
૧ સમય દેશોન કરોડ ૧ સમય, અંતર્મુહૂર્ત
| શાસ્વત
હ
૩૦ અંતર એક જીવ અનેક જીવ
| X
જ. ૧ સમય ઉ.૬ માસ
ર હ
૩૧ સમુદ્રઘાત ૩ર ક્ષેત્ર (અવગાહન). ૩૩ સ્પર્શના
લોક
હ
૩૪ ભાવ ૩૫ પરિમાણ નવા
અસંખ્યાંશ લોક સાધિક ક્ષયોપશમ ભાવ | ઊ O/૧/
અનેક સૌ(૧૩) | o/અનેક હજાર અનેક
કરોડ ૨ સંખ્યગુણા ૪ ઊ
હ ક ,
| સર્વ લોક આદિ અસંતુ લોક સર્વ લોક આદિ અસંખ્યાંશ લોક ક્ષયિક ભાવ O/૧/ ૧૦૮ અનેક કરોડ | ૩ સંખ્ય ગુણા
૨ ભાવ
o/૧/ | ૧૬૨
o/૧/ અનેક સૌ. ૧ અલ્પ
O/૧/ અનેક હજાર અનેક હજાર કરોડ
૩૫ નવા જુના
સી
ઊ
૩૬ અલ્પ બહુત્વ
પર્શી
સૂચન – નોધ:- (૧) પુલાક વિગેરેના ૫-૫. પ્રકાર માટે સારાંશ જુઓ. (૨) પુલાકમાં સ્થિત, અસ્થિત અને સ્થવિર આ ત્રણ કલ્પ છે. નિર્ચન્થ સ્નાતકમાં સ્થિત, અસ્થિત અને કલ્પાતીત આ ત્રણ કલ્પ છે. જ્યાં ચાર છે, ત્યાં કલ્પાતીત નથી. (૩) જયાં બરાબર (ઉ)નું ચિન્હ છે ત્યાં એનો અર્થ છે કે, એના પૂર્વવર્તી નિયંઠાની સમાન છે. જેમ કે પ્રતિસેવના દ્વારમાં નિગ્રંથમાં (ઉ)નું ચિન્હ છે તો તે કષાય કુશીલના સરખું અપ્રતિસેવી જાણવું. આ પ્રમાણે સર્વત્ર બધા ચાર્ટમાં એમ જ સમજવું. (૪) ચારિત્ર દ્વારમાં જે પણ સંખ્યા છે તે ચારિત્ર ક્રમશઃ જાણવ. (૫) પલાકનું જઘન્ય શ્રુતજ્ઞાન ૯ માં પૂર્વની ત્રીજી આચાર વસ્ત(ત્રીજો અધ્યાય) છે. અર્થાત ૮ પૂર્વોનું જ્ઞાન સંપૂર્ણ અને ૯ માં પૂર્વનું અધ્યયન ચાલતું હોય એને પુલાક લબ્ધિ થઈ શકે છે. ઉત્કૃષ્ટ પૂર્ણ ૯ પૂર્વના જ્ઞાનવાળા પુલાક લબ્ધિ પ્રયોગ કરી શકે છે. નવ પૂર્વથી વધુ જ્ઞાનવાળા પુલાક લબ્ધિપ્રયોગ કરતા નથી. જો કરે તો ૯ પૂર્વથી વધારેનું જ્ઞાન ઘટીને ૯ પૂર્વમાં આવી જાય છે. (૬) બકુશ વિગેરેમાં જઘન્ય શ્રુત-અષ્ટ પ્રવચનમાતાનુ છે. ચાર્ટમાં કેવળ ઉત્કૃષ્ટ જ આપ્યું છે. (૭) પુલાકનું સંહરણ થતું નથી. એનું તાત્પર્ય એ છે કે અકર્મ ભૂમિ અથવા અન્ય અકર્મક આરાના સ્થાન પર પુલાક લબ્ધિ સંપન્ન સાધુનું સંહરણ કરી આપે તો પણ ત્યાં લબ્ધિ પ્રયોગનો પ્રસંગ આવતો નથી. આ અપેક્ષાએ સંહરણનો નિષેધ સમજવો. પરંતુ કોઈ પુલાક લબ્ધિ સંપન્ન અણગારને ભરત ક્ષેત્રના એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં કોઈ દેવ સંહરણ કરીને મૂકે તો ત્યાં આવશ્યક થવા પર તે અણગાર પુલાક લબ્ધિનો પ્રયોગ કરી શકે છે. નિષેધ કરવાનો આશય લબ્ધિ પ્રયોગ માટેના અયોગ્ય ભરત સિવાયના અન્ય ક્ષેત્ર તથા આરાઓ છે. તેની અપેક્ષાએ જ સંહરણ આશ્રી સમજવું જોઇએ. (૮) સંહરણની અપેક્ષા “સર્વત્ર” કહેવાનો આશય છે– એ આરા અને ચારે પવિભાગમાં મળે. (૯) નો ઉત્સર્પિણીનો અર્થ, નો ઉત્સર્પિણી નો અવસર્પિણી – મહાવિદેહક્ષેત્ર અને ૬ અકર્મ
Page #201
--------------------------------------------------------------------------
________________
jainology II
201.
આગમસાર ભૂમિના ત્રણે પવિભાગ. (૧૦) છઠ્ઠાણ વડિયાનો અર્થ પ્રજ્ઞાપના પદ ૫ માં આપ્યો છે. પંદરમા પર્યવ દ્વારના ચાર્ટમાં ૬ નિયંઠાની,
નિયંઠાથી પર્યાયની સરખામણી અલગ અલગ બતાવી છે. દ્વાર' ની કોલમમાં કહેલા પુલાક વિગેરે છ એ કોલમમાં કહેલા પુલાક વિગેરેથી – એવ સમજવ (૧૧) પંદરમાં દ્વારમાં પર્યાવન અલ્પબહત્વ કહ્યું છે. ત્યાં ૧/ર નો મતલબ જઘન્ય પર્યવ/ઉત્કૃષ્ટ પર્યવ છે. અર્થાત્ પુલાકના જઘન્ય સૌથી અલ્પ છે અને ઉત્કૃષ્ટ બીજા નંબરમાં અનંતગુણા છે. ૧/૬ નો મતલબ છે કષાય કુશીલના જઘન્ય પર્યવ સૌથી અલ્પ છે તથા પુલાકના જઘન્ય સરખા છે અને ઉત્કૃષ્ટ પર્યવના અલ્પ બહુત્વમાં છઠ્ઠા નંબરે છે અને અનંત ગુણ તો જાતે સમજી લેવા. આ પ્રમાણે ૩/૪ અને ૩/૫ નો મતલબ પણ સમજવો. જે ૧-૧ અથવા ૩-૩ અથવા ૭–૭ બે વખત અંક આપવામાં આવ્યા છે, એનો મતલબ છે કે તે આપસમાં સરખા છે. એના અલ્પ બહુત્વનો નંબર એક સરખો છે. (૧૨) ઉદીરણામાં ૭ કર્મ - આય નથી. ૬ કમે – વેદનીય નથી. ૫ કિમે – મોહનીય નથી. ૨ કર્મ – નામ અને ગોત્ર કમે. (૧૩) પરિણામ દ્વારમાં O/૧/ અનેક સૌ – આમાં શૂન્યનો મતલબ છે કે કયારેક એ નિયંઠામાં એક પણ હોતા નથી. એકનો મતલબ જઘન્ય ૧-૨-૩, અનેક સૌ નો મતલબ ઉત્કૃષ્ટ એટલા થઈ શકે છે. નવા નો મતલબ પ્રતિપદ્યમાન– એ નિયંઠામાં નવા પ્રવેશ કરવાવાળા. નવા જુનાનો મતલબ – પૂર્વ પ્રતિપન્ન અર્થાત્ કુલ કેટલા થાય છે. નવા જુનામાં જ્યાં શૂન્ય નથી તે એટલા જ હંમેશા શાસ્વત મળે છે.
ઉદ્દેશક: ૭ પાંચ સંયતના ૩૬ દ્વાર:સામાયિક છેદોપસ્થાપનીય | પરિહારવિશુદ્ધ
| સૂક્ષ્મ સંપરાય | યથાખ્યાત
દ્વાર
૨ પ્રકાર અવેદી પુવૅવત
૨ પ્રકાર | અવેદી વીતરાગી
| ૨ પ્રકાર
૩/અવેદી
પવૅવત || ૩ | ૪ | ૩
| ૨ પ્રકાર ૨(સ્ત્રી નહીં).
પવૅવત | ૩ | ૧ | ૧
له | 8 | سه | 8
| ૧ | ૧
| ૨ | ૧
પુવૅવત તીર્થમાં ૩/૧
દેશોન દશ પૂર્વ તીર્થમાં ૧/૧
૧૪ પૂર્વ બન્નેમાં
૧૪ પૂર્વ બનેમાં ૩/૧
૩/૧
૧ પ્રજ્ઞાપના ૨ પ્રકાર ૨ વેદ
૩/અવેદી ૩ રાગ
સરાગી ૪ કલ્પ ૫નિયંઠા | ૪ | ૬ પ્રતિસેવના | ૩
૭ જ્ઞાન | શ્રુતભણે
૧૪ પૂર્વ ૮ તીર્થ
બન્નેમાં ૯ લિંગ
૩/૧ ૧૦ શરીર ૧૧ક્ષેત્ર(જન્મ) | ૧પકર્મભૂમિ સંહરણ
સર્વત્ર ૧૨ કાળ અવસર્પિણી ૩-૪-૫ જન્મસિદ્ભાવ
આરા ઉત્સર્પિણી ૨-૩-૪/ જન્મ/સંભાવ ૩.૪ સંહરણ
સર્વત્ર નો ઉત્સર્પિણી
૧/૪ જન્મ/સંહરણ
૧૦ કર્મભૂમિ | ૧૦ કર્મભૂમિ સર્વત્ર
૦ | x|
૧૫ કર્મભૂમિ | ૧૫ કર્મભૂમિ સર્વત્ર
સર્વત્ર
૩ પુવૅવત
પવૅવત
૩-૪-૫
૩-૪) ૩-૪-૫ પુવૅવત
પુર્વવત
પુવૅવત
પુવૅવત
સર્વત્ર ૪/૪
| xx
| સર્વત્ર
૧/૪
સર્વત્ર ૧/૪
૧૩ ગતિ | સ્થિતિ
વૈમાનિકબધા ૨પલ્ય૩િ૩સાગર
પુવૅવત પુવૅવત
૮માંદેવલોક સુધી ૨૫લ્ય/૧૮સાગર
અણુત્તરવિમાન | અણુત્તરવિમાન ૩૩ સાગર ૩૩ સાગર
પદવી
૧૪સંયમસ્થાન અસંખ્ય અલ્પ બહુત્વ | ૪ અસંખ્ય ગુણા ૧૫ પર્યવ
અનંત | ૧૫ સામાયિક | છઠ્ઠાણવડિયા છેદોપસ્થાપનીય | છઠ્ઠાણવડિયા પરિહાર વિશષ્ઠ | છઠ્ઠાણવડિયા સુક્ષ્મસંપરાય અનંતગુણા યથાખ્યાત
અનંતગુણા અલ્પબદ્ભુત્વ ૧/૪ ૧૬ યોગ | ૩ [ ૧૭ ઉપયોગ
પુવૅવત ૪ પુવૅવત પુવૅવત પુવૅવત પવૈવત પુવૅવત પુવૅવત પુર્વવત
પુર્વવત ૩ પુર્વેવત પુવૅવત યુવત પુવૅવત પુર્વવત પુવૅવત | પુર્વવત
૨/૩ | ૩
૨
પુવૅવત ૨ પુર્વેવત ૧ અલ્પ પુર્વેવત
પુર્વેવત અનંતમોભાગ | પુર્વેવત અનંતમોભાગ | પવૅવત અનંતમોભાગ | પુવૅવત છઠ્ઠાણવડિયા અનંતમોભાગ પુર્વવત
સરખા ૫/૬
૭ અનંતગુણા
૩/અયોગી ૧
૧/૪
| ૩
O |
. .
.
P |
Page #202
--------------------------------------------------------------------------
________________
આગમસાર– ઉતરાર્ધ
202
-
અકષાયી ૧/અલેશી
અંતમુહૂત
પુવૅવત
32 B.
| દેશોનકરોડપૂર્વ.ઉ.
અંતમહૂત જ. ૧/અબંધ ૭/૪ ૫/૨/૪
નોસંશોપયુક્ત બને ૧/૩.
૧/૩
૧/૨ ૨/૫
| ૨/૭
| ૧૮ કષાય ૪/૩/૨
૪૩/૨ ૧૯ વેશ્યા
૧ ૨૦ પરિણામ વર્ધમાન-સ્થિતિ | ૧સમય/અંતમુત પુર્વવત | પુર્વેવત
પુર્વેવત હાયમાન સ્થિતિ | ૧ સમયઅંતમહૂત | પવૅવત
પવૅવત અવસ્થિત-સ્થિતિ | ૧ સમય
પુવૅવત
પર્વવત ૭ સમય ૨૧ કર્મ બંધ ૭-૮
૭-૮
૭-૮ | ૨૨ ઉદય ૨૩ ઉદીરણા ૭-૮-૬ ૭-૮-૬ || ૭-૮-૬
s/૫ ૨૪ ઉવસંપદાગત | ૪
૫ ૨૫ સંજ્ઞા
૫
નોસંજ્ઞોપયુક્ત | ૨૬ આહાર ૧(આહારક). ૨૭ ભવ જાઉં. | ૧/૮
૧/૮
૧/૩ ૨૮આકર્ષે ૧ભવમાં ૧/અનેક સો ૧/૧૨૦
૧/૩.
૧/૪ ૨૮ અનેક ભવમાં | ૨/અનેકહજાર | ૨/૯૬o.
૨૯ ૨૯ સ્થિતિ એકની | ‘સમયદેિશોન પુવૅવત
પુવૅવત (૨૯ વર્ષ ઓછા) ૧સમય કરોડપૂર્વ
અંતર્મુહૂર્ત ૨૯સ્થિતિ શાસ્વત
૨૫૦ વર્ષ | | ૧૪૨ વર્ષ ૫૮ વર્ષ ઓછા ૧ સમય, અનેકોની ૧/૨કો.કો.સાગર | બે.કો.પૂર્વ
અંતર્મુહૂર્ત ૩૦ અંતર જ.અંતર્મુ પુર્વેવત/૬૩૦૦૦ પુર્વેવત/૮૪૦૦૦
પુર્વેવત /જ.૧ એક જીવ/ ઉ.અદ્ધ પુ. વર્ષ સાધિક વર્ષ સાધિક
સમય.ઉ.-૬ અનેક જીવ નહીં.
જ.-૧૮કો.કો. ૧૮ ક્રો.કો.સાગર
સાગર–ઉ. ૩૧ સમુદૂધાત ૬ ક્રમશ:
X | ૩રક્ષેત્રઅવગાહન | અસંખ્યાંશલોક પુર્વવત
પુર્વેવત
પુર્વેવત ૩૩ ક્ષેત્ર સ્પર્શના | અસંખ્યશસાધિક પવૅવત
પુવૅવત
પવૅવત ૩૪ ભાવ ક્ષયપશમ
પુવૅવત પુર્વેવત
પુર્વવત ૩૫ પરિમાણ | o/૧/
o/૧/ પુવૅવત
O/૧/૧૬૨ નવા
અનેક હજાર અનેક સો ૩૫ નવા જુના અનેક હજાર o/૧/અનેક o/૧/અનેક
o/૧/ કરોડ સો કરોડ ૭ હજાર
અનેક સો ૩૬ અલ્પબહુ | ૫
૨ સંખ્યાત ગુણા
૧ અલ્પ
દેશોન
૧સમય કરોડપૂર્વ શાસ્વત
| પર્વેવત /૪
માસ
સર્વ લોક આદિ સર્વ લોક વિગેરે ઉપશમ-ક્ષયિક પુવૅવત
અનેક
કરોડ
(૧) તપ કરવા વાળા અને કરેલા એમ બે ભેદ પરિહાર વિશુદ્ધિના છે. સંકિલષ્યમાન અને વિશુદ્ધયમાન(પડતા–ચઢતા) એમ બે ભેદ સૂક્ષ્મ સંપરાયના છે. યથાખ્યાતના ત્રણ પ્રકારે બે—બે ભેદ છે-(૧) ઉપશાંત મોહ, ક્ષીણ મોહ (૨) છાસ્થ, કેવળી (૩) સયોગી, અયોગી. (૨) છેદોપસ્થાપનીય અને પરિહાર વિશુદ્ધ ચારિત્રમાં અસ્થિતકલ્પ અને કલ્પાતીત બે નહીં હોવાથી ત્રણ કલ્પ છે. સૂકમ સંપરાય અને યથાખ્યાતમાં સ્થિત, અસ્થિત અને કલ્પાતીત આ ત્રણ કલ્પ હોય છે. (૩) સામાયિક છેદોપસ્થાપનીયમાં – મૂળ ગુણ અને ઉત્તર ગુણ પ્રતિસેવના એ બે અને ત્રીજો અપ્રતિસેવના એ ત્રણ ભેદ છે. શેષ ત્રણ ચારિત્રમાં અપ્રતિસેવી એક જ વિકલ્પ છે. (૪) સામાયિક ચારિત્ર એક ભવમાં સેંકડો વાર આવી શકે છે. પરંતુ છેદોપ– સ્થાપનીયમાં એવું હોતું નથી. તે તો ઉત્કૃષ્ટ ૧૨૦ વાર જ આવી શકે છે. જેમાં પણ પરિવાર વિશુદ્ધથી અનેક વાર આવવુ, સામાયિકથી આવવુ અને અસંયમમાં જઈ આવવુ વિગેરે નો સમાવેશ છે. આઠ ભવની અપેક્ષા ઉત્કૃષ્ટ ૯૬0 વાર આવે છે. (૫) ઓગણત્રીસ (૨૯) વર્ષની ઉમર પહેલાં પરિહાર વિશુદ્ધ ચારિત્ર ગ્રહણ કરી શકાતું નથી. તીર્થકરના શાસનની અપેક્ષા
વર્ષ જઘન્ય કાળ છે અને ઉત્કૃષ્ટ શાસન ચાલવાની અપેક્ષા અર્ધા ક્રોડાકોડ સાગરોપમ છે. પરિહાર વિશદ્ધ ચારિત્રના બે પાટ પરંપરાની અપેક્ષા જઘન્ય ૧૪૨ વર્ષ થાય છે. ઉત્કૃષ્ટ બે કરોડ પૂર્વ ૫૮ વર્ષ ઓછા થાય છે. (૬) એક જીવની અપેક્ષા અંતર (જઘન્ય અને ઉત્કૃષ્ટ) પાંચેય ચારિત્રના સરખા છે. અનેક જીવની અપેક્ષા બે ચારિત્ર શાશ્વત છે. સૂક્ષ્મ સંપરામાં ઉત્કૃષ્ટ ૬ મહિના સુધી કોઈ થતા નથી. છેદોપસ્થાપનીય-૨૧૦૦૦ ના ત્રણ આરા (છઠ્ઠો, પહેલો, બીજો) સુધી થશે નહિ. પરિહાર વિશુદ્ધ જઘન્ય ૨૧૦૦૦ વર્ષના ચાર આરાના ૮૪૦૦૦ વર્ષ (૫,૬,૧,૨ આરા) સુધી થતા નથી. ઉત્કૃષ્ટ યુગલિયા કાળના ૬ આરા સુધી થતા નથી. જેથી (૨+૩+૪+૪+૩+૨) ૧૮ ક્રોડાક્રોડ સાગર કાળ થઈ જાય છે.
Page #203
--------------------------------------------------------------------------
________________
203
jainology II
આગમસાર (૭) છેદોપસ્થાપનીયમાં પૂર્વ પ્રતિપન (નવા જુના) કયારેક થાય છે. કયારેક થતા નથી. ભરત, ઐરાવતમાં જ થાય છે. મહાવિદેહમાં હોતા નથી. ભારતમાં પણ કોઈ આરામ થાય. કોઈ આરામાં થતા નથી. જ્યારે થાય છે ત્યારે જ
. ઉત્કૃષ્ટ અનેક સો કરોડ થઈ શકે છે. અહીં મૂળ પાઠમાં લિપિ દોષથી અથવા કોઈ કારણથી જઘન્ય ઉત્કૃષ્ટ અનેક સો કરોડ હોવાનું કહ્યું છે. જો કે પાઠ અશુદ્ધ છે. કારણ કે જ્યારે પણ થતા નથી ત્યારે નવા એક સાથે ઉત્કૃષ્ટ અનેક સો જ ઉત્પન્ન થઈ શકે છે. ત્યારે પહેલા જ સમયમાં અનેક સો થી, અનેક સો કરોડ કેવી રીતે થઈ શકે? એટલે નક્કી જ તે પાઠ અશુદ્ધ છે. આ સૂત્ર પ્રમાણથી જ સ્પષ્ટ છે. એટલે જઘન્ય ૧.૨.૩ અનેક સો વિગેરે માનવું જ ઉપયુક્ત છે. (૮) પુલાક નિર્ગસ્થ સ્નાતક તથા પરિહાર વિશુદ્ધ સૂક્ષ્મ સંપરાય યથાખ્યાત ચારિત્ર, આ અવસર્પિણીના પાંચમાં આરામાં જન્મ લેવાવાળાને પ્રાપ્ત થવાનો સ્પષ્ટ નિષેધ કર્યો છે. પરંતુ ઉત્સર્પિણીના બીજા આરામાં જન્મ લેનારાને આ પુલાક વિગેરે બધા થઈ શકે છે. આ બન્ને "દુઃખમી" આરાની વિશેષતા છે. (૯) બાકી ટિપ્પણ, (નોંધ) સૂચનાઓ પૂર્વનિયંઠાના ચાર્ટ અનુસાર સમજી લેવા.
સંજયા નિયંઠા પ્રકરણ સમાપ્ત . સૂચના:- (૧) પ્રાયશ્ચિત્તના પ્રકાર, આલોચનાના પ્રકાર પ્રતિસેવનાના પ્રકાર, આલોચના પ્રાયશ્ચિત્ત કર્તા તથા પ્રાયશ્ચિત્તદાતાની યોગ્યતા વિગેરે વર્ણન પરિશિષ્ટમાં જુઓ. (૨) તપના ભેદ પ્રભેદ અને સ્વરૂપ તથા ધ્યાન સંબંધી વિસ્તૃત વિચારણા ઔપપાતિક સૂત્ર સારાંશ માં તથા આગમસાર પૂર્વાર્ધમાં જુઓ.
ઉદ્દેશકઃ ૮-૧૨ (૧) જીવ પોતાના અધ્યવસાય અને યોગની સમિશ્રણ અવસ્થાથી પરભવનો આયુષ્યબંધ કરે છે. આયુ(આયુષ્ય કર્મના દલિક) ભવ(ભવ નિમિતક અવગાહના આદિ ૬ બોલ) અને સ્થિતિ(આયુષ્ય કર્મની સ્થિતિ) ના ક્ષય થવાથી જીવનું પરભવને માટે ગમન થાય છે. તે ગતિ શીધગામી હોય છે. જીવ પોતાની ઋદ્ધિ કર્મ અને પ્રયોગથી જ પરભવમાં જાય છે. આ પ્રમાણે જીવની જેમ ૨૪ દંડક, ભવી, અભવી, સમદષ્ટિનું કથન પણ સમજવું. ઉત્કૃષ્ટ વિગ્રહ ગતિ એકેન્દ્રિયની ચાર સમય, શેષ દંડકની ત્રણ સમયની થાય છે. આ ગતિ કૂદનાર પુરુષની ગતિના સરખી પ્લવકગતિ રૂપ હોય છે. અર્થાત્ એક સ્થાનથી ઉઠી અને સીધા તરત જ બીજા સ્થાન પર પહોંચે, આ પ્લવક ગતિ છે.
I શતક ૨૫/૧૨ સંપૂર્ણ
બંધી શતક-૨૬ ૪૭ બોલની બંધી અધિકાર : આ શતકમાં અગિયાર ઉદ્દેશક છે અને અગિયાર જ દ્વાર છે. જેના ૪૭ બોલ હોય છે. કર્મ બંધ અને અબંધ સંબંધી ચાર બંગ હોય છે. સમુચ્ચય કર્મ (પાપ કમ) અને આઠ કર્મ એમ ૯ ગમક છે. સમુચ્ચય જીવ અને ૨૪ દંડક એમ ૨૫ સ્થાનોની અપેક્ષા સંપૂર્ણ વર્ણન કર્યું છે.
અગિયાર દ્વાર તથા ૪૭ બોલ – જીવ-૧, વેશ્યા-૮, પક્ષ-૨, દષ્ટિ-૩, અજ્ઞાન-૪, જ્ઞાન–૬, સંજ્ઞા-૫, વેદ-૫, કષાય-s, યોગ-૫, ઉપયોગ-૨ આ કુલ-૪૭ બોલ છે. ક્યાં કેટલા કયા બોલ :જીવ
બોલ | વિવરણ નારકીમાં
૩૫ | ચાર વેશ્યા, ૨ જ્ઞાન, નો સંજ્ઞા, ૩ વેદ, અકષાય, અયોગ આ ૧૨ ઓછા થયા ભવનપતિ વ્યંતરમાં ૩૭ | એક વેશ્યા અને એક વેદ વધ્યા જયોતિષી અને બે દેવલોક ૩૪ | ૩૭ માં ત્રણ લેશ્યા ઓછી ત્રીજાથી રૈવેયક સુધી | ૩૩ | ૩૪ માં એક વેદ ઓછું પાંચ અણુત્તર વિમાન | ૨૬ | કૃષ્ણ પક્ષ, ૨ દષ્ટિ, ૪ અજ્ઞાન ઓછા ૩૩ માં પૃથ્વી, પાણી, વનસ્પતિ | ૨૭ | જીવ, ૫ લેશ્યા, ૨ પક્ષ, ૧ દષ્ટિ ૩ અજ્ઞાન, ૪ સંજ્ઞા, વેદ,૫ કષાય, યોગ,૨ ઉપયોગ ૨૭ તેલ વાયુ
૨૬ | ૨૭ માં તેજો વેશ્યા ઓછી ત્રણ વિકસેન્દ્રિય
૩૧ | સમદષ્ટિ, ૩ જ્ઞાન, ૧ વચન યોગ ૨૬ માં વધ્યા. તિર્યંચ પંચેન્દ્રિય | ૪૦ | અલેશી. અવેદી, અકષાયી, અયોગી, નો સંજ્ઞા, ૨ જ્ઞાન, આ ૭ ઓછા | મનુષ્ય
| ૪૭ | બધા બંધ, અબંધના ચાર ભંગ - (૧) બાંધ્યું હતું. બાંધે છે. બાંધશે. (૨) બાંધ્યું હતું. બાંધે છે. બાંધશે નહીં. (૩) બાંધ્યું હતું, બાંધતા નથી, બાંધશે. (૪) બાંધ્યું હતું, બાંધતા નથી, બાંધશે નહીં.
આ રીતે અનંતરોત્પન્નક, અનંતરાવગાઢ, અનંતરાહારક અને અનંતર પર્યાપ્તના ચાર ઉદ્દેશક છે. પરમ્પરોત્પનક વિગેરેના ચાર ઉદ્દેશક, પહેલા ઉદ્દેશક સરખા છે. દશમા ચરમ ઉદ્દેશકનું વર્ણન પણ એ જ પ્રમાણે છે. અગિયારમાં અચરમ ઉદ્દેશકમાં– અલેશી, કેવલી, અયોગી, આ ત્રણ બોલ નથી. ૪૪ બોલ જ છે. બંધીના ભંગ ત્રણ જ છે. ચોથો ભંગ નથી, કારણ કે મોક્ષ ન જનાર જ હોય છે. એટલે સર્વાર્થ સિદ્ધની પૃચ્છા પણ નથી. ઉદ્દેશક ૨ થી ૧૧ સુધીમાં સમુચ્ચય જીવની પૃચ્છા નથી. અગિયાર ઉદ્દેશકનાં નામઃ
(૧) સમુચ્ચય– ઔષિક. (૨) અનંતર ઉત્પન્નક – પ્રથમ સમયોત્પન, (૩) પરંપરા ઉત્પન્નક – બહુ સમયવર્તી (૪) અનંતરાવગાઢ – પ્રથમ સમય સ્થાન પ્રાપ્ત (૫) પરંપરાવગાઢ (૬) અનંતરાહારક – પહેલા સમયના આહારક (૭) પરંપરાહારક
Page #204
--------------------------------------------------------------------------
________________
આગમસાર- ઉતરાર્ધ
204 (૮) અનંતર પર્યાપ્તક – પ્રથમ સમયના પર્યાત્મક (૯) પરંપર પર્યાપ્તક (૧૦) ચરમ – એ જ ભાવમાં મોક્ષ જનાર અથવા એ
અવસ્થા ભવમાં પનઃ ન આવનાર (૧૧) અચરમ-અભવી, અચરમ શરીરી તથા આ ભવમાં પ્રશ્નઃ આવનાર. ટિપ્પણ–૧ (જન્મ નપુંસકની મુક્તિ) – અનંતરોત્પનક વિગેરે ચારેય જન્મના પ્રથમ સમયવર્તી વિગેરે હોય છે. એટલે આયુ કર્મનો બંધ કરતા નથી. અને ૭ કર્મના બંધ અવશ્ય કરે છે. મનુષ્યમાં કૃષ્ણપક્ષ સિવાય બધા જીવ એ જ ભવમાં મોક્ષ જઈ શકે છે. કારણ કે એમાં આયુ બંધમાં ચોથો ભંગ કહ્યો છે. અનંતરોત્પન્નક મનુષ્યમાં વેદ ત્રણે ય કહ્યા છે. એટલે જન્મ સમયના ત્રણ વેદવાળા એ આખા જ ભવમાં આયુ બાંધે નહીં. અને મોક્ષ જાય ત્યારે ચોથો ભંગ થાય છે. એટલે ત્રણે વેદ એ જ ભવમાં મોક્ષ જઈ શકે છે. આનાથી જ જન્મ નપુંસકનું મોક્ષ જવું સિદ્ધ થાય છે.
// શતક૨૬ સંપૂર્ણ II
- શતક: ૨૭. છવીસમાં શતકમાં કર્મ બંધ' સંબંધી જે વર્ણન ૧૧ ઉદ્દેશકોમાં કર્યું છે તે જ વર્ણન અહીંયા પણ 'કર્મ કરવા' ની અપેક્ષા સમજવુ. અહીં બંધ સિવાય સંક્રમણ વિગેરે કરણ સમજવા. અગિયાર ઉદ્દેશક પણ એ જ પ્રમાણે સમજવા. કરણ આઠ છે. ઉદ્ધવર્તન, અપવર્તન, બંધ, સંક્રમણ, નિધત્તિકરણ, નિકાચિત કરણ , ઉપશમ, ઉદીરણા . આત્માના પરિણામો ની કર્મો પર થતી અસરને કરણ કહેવામાં આવે છે.
|| શતક ૨૭ સંપૂર્ણ
શતક: ૨૮ (૧) બધા જીવોએ પાપ કર્મના સમાર્જન, સંકલન, ભૂતકાળમાં તિર્યંચ ગતિમાં કર્યા. (૨) અથવા તિર્યંચ મનુષ્યમાં (૩)તિર્યંચ નરકમાં (૪) તિર્યંચ દેવમાં કર્યા હતા. (૫) તિર્યંચ નરક મનુષ્ય (ડ) તિર્યંચ નરક દેવમાં. (૭) તિર્યંચ મનુષ્ય દેવમાં કર્યા હતા. અથવા (૮) તિર્યંચ નરક દેવ મનુષ્યમાં કર્યા હતા. આ જુદા-જુદા જીવોમાં કુલ-૮ ભંગ જ થઈ શકે છે. - ઉપરોક્ત ૨૬ માં શતકમાં કહેલ ૧૧ દ્વારના ૪૭ બોલોમાંથી જયાં જે બોલ મળી શકે એમાં સમાર્જનના આઠ ભંગ કહેવા, પછી જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોના સમાર્જનની અપેક્ષા પણ આઠ ભંગ કહેવા, પછી અનંતરોત્પન્નક વિગેરે અગિયાર ઉદ્દેશામાં પણ જે બોલ હોય એમાં આઠ આઠ ભંગ કહેવા.
// શતક ૨૮ સંપૂર્ણ II
શતક: ૨૯ જીવ પાપ કર્મ વેદનનો પ્રારંભ અને વેદનની સમાપ્તિ સાથે પણ કરે છે અને અલગ અલગ પણ એના ચાર ભંગ બને છે.
અહીં કર્મ વેદનની પૃચ્છા ભવ સાપેક્ષ છે. એટલે જે (૧) સાથે જન્મે, સાથે મારે તે એ ભવના કર્મ વેદન સાથે પ્રારંભ કરે છે અને સાથે જ સમાપ્ત કરે છે. (૨) જે સાથે જન્મે અને અલગ અલગ મરે તો તે પ્રારંભ સાથે કરે પરંતુ સમાપ્તિ અલગ અલગ સમયમાં કરે. (૩) જો અલગ સમયમાં જન્મે અને સાથે મરે તો તે એ ભવમાં કર્મ વેદના પ્રારંભ અલગ અલગ સમયમાં કરે અને સમાપ્તિ સાથે કરે. (૪) જો અલગ સમયમાં જન્મે અને અલગ સમયમાં મરે તો તે એ ભવ સંબંધી સર્વે(બધા) કર્મ વેદન અલગ અલગ પ્રારંભ કરે અને અલગ અલગ જ સમાપ્ત કરે. આ પ્રમાણે ૧૧ દ્વાર, ૪૭ બોલ, ૮ કર્મ, ૨૪ દંડક સંબંધી ઉપર કહેલા વર્ણનમાં આ ચારેય ભંગ કહેવા. પછી અનંતરોત્પનિક વિગેરે ચાર ઉદ્દેશામાં બે ભંગ જ કહેવા. પરંપરાત્પન્નક વિગેરે બાકી બધા (૬) ઉદ્દેશકમાં ચાર ભંગ કહેવા. અનંતરોત્પન્નક વિગેરેમાં બધા જીવ સાથે જ જન્મે છે. અલગ સમયમાં જન્મવાનો વિકલ્પ ત્યાં હોતો નથી. એટલે ચાર ભંગ ન બનતા બે ભંગ જ બને છે.
/ શતક ૨૯ સંપૂર્ણ II
શતક-૩૦ સમવસરણ અધિકાર : સમવસરણથી અહીં "વાદ" સિદ્ધાંત અને વાદી કહેવાય છે. આ વાદી ચાર પ્રકારના હોય છે. (૧) ક્રિયા વાદી, (૨) અક્રિયા વાદી (૩) અજ્ઞાન વાદી (૪) વિનય વાદી. એ ચારે ય અહીં સમવસરણ સંજ્ઞાથી વર્ણિત છે.
કયાંક આ ચાર વાદિઓના ભેદ એકાંતવાદી રૂપમાં કહીને બધાને મિથ્યા- દષ્ટિ ગણ્યા છે. ત્યાં આ ચારેને ૩૬૩ ભેદ (૧૮૦ + ૮૪+૬૭+૩૨) માને છે. પરંતુ પ્રસ્તુત પ્રકરણમાં ક્રિયા વાદીથી સમ્યગુદષ્ટિ તથા જ્ઞાન ક્રિયાના સુમેળ- વાળા, સ્યાદ્વાદમય સમ્યમ્ સિદ્ધાંતનું ગ્રહણ કર્યું છે. બાકી ત્રણે એકાંત– વાદી મિથ્યાષ્ટિરૂપમાં સ્વીકાર કર્યા છે. એમાં (૧) અક્રિયાવાદી જ્ઞાન માત્રથી કલ્યાણ થવું માને છે અને ક્રિયાનો નિષેધ કરે છે. (૨) અજ્ઞાનવાદી– જ્ઞાનનું ખંડન કરે છે અને અજ્ઞાન અને શૂન્યતાથી મુક્તિ માને છે. (૩) વિનય વાદી- કેવલ વિનયથી જ મુક્તિ માને છે. જ્ઞાન, ક્રિયા બંનેનો નિષેધ કરે છે. જે કોઈને પણ જુએ, જે કોઈ પણ મળે. એને પ્રણામ કરે. એટલે કેવળ નમ્રતા, વિનયથી જ કલ્યાણ થઈ જશે. જ્ઞાન ક્રિયાની મહેનત કરવી તે વ્યર્થ માને છે.
પૂર્વમાં કહેલા ૧૧ દ્વારોના ૪૭ બોલામાં આ ચારે ય સમવસરણોમાંથી કેટલા સમવસરણ સમવસરણમાં, કયા દંડકમાં કેટલી ગતિના આયુ બંધ થાય છે? કયો બોલ ભવી અથવા અભવી છે, વિગેરે વિષયોના વર્ણન આ પ્રકરણમાં કર્યા છે. સમુચ્ચય જીવના સમવરણ વિગેરે :૪૭ બોલ
સમવસરણ આયુબંધ | કૃષ્ણ પક્ષી, મિથ્યાદષ્ટિ, ચાર અજ્ઞાન
૪ ગતિના | મિશ્રદષ્ટિ
૨ અજ્ઞાન વનય અબંધ સમ્યગુદષ્ટિ, ચાર જ્ઞાન
૧ ક્રિયા
૨ દેવ, મનુષ્યના
Page #205
--------------------------------------------------------------------------
________________
jainology II
૪
ત્રણ અશુભ લેશ્યા ત્રણ શુભ લેશ્યા
૪
મનઃ પર્યવ જ્ઞાન નો સંશોપયુક્ત
૧
અવેદી, અકષાયી, અયોગીઅલેશી, કેવલી ૧ બાકી ૨૨ બોલ
205
ક્રિયાવાદી–મનુષ્ય/અબંધ ૩સમવસરણ-૪ ગતિના ક્રિયાવાદી–દેવ,મનુષ્યના૩, સમવસરણ-૩ગતિના વૈમાનિક દેવના
આગમસાર
| અબંધ
૪
ક્રિયા વાદી – ૨ ગતિના ૩ સમવસરણ-૪ ગતિના
નોટ :– ક્રિયાવાદી સમવસરણ અને મિશ્રદષ્ટિ એકાંત ભવી હોય છે. બાકી બધા બોલ ભવી, અભવી બન્ને હોય છે. એવું સર્વત્ર પૂરા શતકમાં સમજવુ. (૨) ત્રણ સમવસરણ જ્યાં કહ્યા છે ત્યાં એક ક્રિયાવાદી સમવસરણ નથી. અનંતરોત્પન્નક વિગેરે ચાર ઉદ્દેશક :–
૨૬ માં શતકની સમાન ૪૭ બોલમાંથી મળવાવાળા બોલ કહેવા એ બધા બોલોમાં સમવસરણ ઉપરોકત ચાર્ટ અનુસાર જાણવા, અર્થાત્ ચાર્ટમાં કહેલા બોલોમાં મન, વચન, યોગ અને મિશ્રદષ્ટિ જ્યાં પણ છે તે કાઢી નાખવા અને બાકી બધા બોલ ચાર્ટ અનુસાર જાણવા. આયુના બધા બોલોમાં 'અબંધ' કહેવા. કારણ કે આ અનંતરોત્પન્નક વિગેરે આયુ બાંધતા નથી. પરંપરોત્પન્નક વિગેરે બાકી ૬ ઉદ્દેશક પણ પ્રથમ ઉદ્દેશકના સમાન છે. અર્થાત્ ચાર્ટની સમાન ૨૪ દંડકમાં કહેવા.
બોલ છોડવા વિગે૨ે ૨૬ માં શતકની સમાન ધ્યાન રાખવું અર્થાત્ પાછલા દશે ઉદ્દેશકમાં સમુચ્ચય જીવ ન કહેતા ૨૪ દંડક જ કહેવા. અચરમ ઉદ્દેશકમાં અલેશી, કેવલી, અયોગી એમ ત્રણ બોલ કહેવા નહીં અને સર્વાર્થસિદ્ધની પૃચ્છા કરવી નહીં વિગેરે. II શતક ૩૦ સંપૂર્ણ ॥
શતક: ૩૧-૩૨ ક્ષુલ્લક મૃતયુગ્મ ઃ
(૧) સાતમી નારકીની આગતિ અને ગતિમાં દૃષ્ટિ એક જ(મિથ્યાદષ્ટિ) કહેવી. કારણ કે ત્યાં સમ્યગ્દષ્ટ ઉપજતા મરતા નથી. (૨) આ બન્ને શતકોમાં નરકની અપેક્ષા એ જ કથન કર્યુ છે. બાકી દંડક માટે ભલામણ પાઠ રહ્યા હશે. જે લિપિ પ્રમાદથી છૂટી ગયા સંભવ લાગે છે. એટલે નરકના સરખા બાકી ૨૩ દંડકના કથન પણ સમજવા.
|| શતક ૩૧-૩૨ સંપૂર્ણ ॥
શતક : ૩૩ એકેન્દ્રિય
(૧) આ શતકનાં ૧૨ અવાંતર શતક છે. જેમ કે– સમુચ્ચય એકેન્દ્રિય અને ત્રણ લેશ્યા. (અહીં તેજો લેશ્યા ને ગણી નથી) આ ચાર શતક થયા. બીજા ૪ ભવીના, ૪ અભવીના એમ કુલ ૧૨ શતક થયા.
(૨) છવીસમાં શતક અનુસાર આમાં પણ ૧૧–૧૧ ઉદ્દેશા થાય છે. પરંતુ અભવીના ૪ શતકમાં ચરમ, અચરમ ઉદ્દેશા નહીં હોવાથી આઠ ઉદ્દેશા ઓછા થાય છે. અર્થાત્ ૧૨ × ૧૧ ઊ ૧૩૨ – ૮ ઊ ૧૨૪, ઉદ્દેશા આ શતકમાં થાય છે.
(૩) એકેન્દ્રિયના કુલ ભેદ ૨૦ છે. – પાંચ સ્થાવરના સૂક્ષ્મ બાદર પર્યાપ્ત અને અપર્યાપ્ત. આ ૪-૪ ભેદ કરવાથી ૫ × ૪ ઊ ૨૦ થયા. આ વીસ ભેદમાં આઠે કર્મની સત્તા છે. ૭ અથવા ૮ કર્મના બંધ થાય છે.
(૪) આઠ કર્મ, ૪ ઈન્દ્રિયના આવરણ અને બે વેદના આવરણ એમ કુલ ૧૪ બોલ(કર્મ) ના વેદન બતાવ્યા છે.
(૫) આ પ્રમાણે એકેન્દ્રિયના ૨૦ ભેદમાં ૮ કર્મની સત્તા, ૭–૮ કર્મ ના બંધ, ૧૪ બોલ(કર્મ)ના વેદનાનું વર્ણન થયું. આ પ્રથમ ઔધિક ઉદ્દેશો થયો. બાકી પરંપરોત્પન્નક વિગેરેના ૬ ઉદ્દેશા કહેવા. અનંતરોત્પન્નક વિગેરેના ચાર ઉદ્દેશકમાં એકેન્દ્રિયના ભેદ ૧૦ અને કર્મ બંધ ૭ ના કહેવા, બાકી વર્ણન ઔઘિક ઉદ્દેશા સમાન છે.
II શતક ૩૩ સંપૂર્ણ ॥
શતક : ૩૪ શ્રેણી અધિકાર :
જીવોના ગમનાગમન શ્રેણીયો (આકાશ માર્ગ) થી થાય છે. તે શ્રેણીયો સાત પ્રકારની છે. (૧) ઋજુ વગર વળાંકની સીધી શ્રેણી (૨) એક વળાંક– વાળી (૩) બે વળાંકવાળી (૪) એક તરફ સ્થાવર નાળવાળી (૫) બન્ને તરફ સ્થાવર નાળવાળી (૬) ચક્રવાલ (૭) અર્ધચક્રવાલ. છેલ્લી બન્ને ગતિ કેવળ પુદ્ગલની જ થાય છે. ચક્રવાલ ગતિ જીવની થતી નથી.
(૧) પ્રથમ ઋજુ શ્રેણીથી જીવ અને પુદ્ગલ એક સમયમાં ગતિ કરે છે. (૨) એક વળાંકવાળીમાં વિગ્રહ ગતિથી જનાર જીવને બે સમય લાગે છે. (૩) બે મોડ વાળીમાં ત્રણ સમય લાગે છે. (૪) એક તરફ સ્થાવર નાળમાં જવાથી ૧–૨–૩ સમય લાગે છે. (૫) બે તરફ સ્થાવર નાળમાં જનારને ૩ અથવા ૪ સમય લાગે છે. અર્થાત્ સ્થાવર નાળમાં સમ દિશામાં ૩ સમય અને વિષમ દિશામાં ૪ સમય લાગે છે.
(૬) પૂર્વથી પશ્ચિમમાં ૧.૨.૩ સમય, પૂર્વથી પૂર્વમાં ૧.૨.૩ સમય અને પૂર્વથી ઉત્તર અથવા દક્ષિણમાં ૨.૩ સમય વિગ્રહ ગતિમાં લાગે છે. મનુષ્ય લોકથી રત્ન પ્રભા પૃથ્વીમાં જીવને જવા આવવામાં ૧.૨.૩ સમય લાગે છે.
(૭) પહેલી નરક પૃથ્વી પિંડ ની જેમ જ બીજી પૃથ્વીનું વર્ણન છે. પરંતુ અહીં મનુષ્ય ક્ષેત્રથી સંબંધિત વિગ્રહ ગતિમાં ૨.૩.૪ સમય લાગે છે. ઉપર નીચે તિછા વિદિશા વિષમ શ્રેણીમાં ૨.૩.૪. સમય લાગે છે અને દિશા સમ શ્રેણીમાં ૧.૨.૩ સમય લાગે છે. (૮) ત્રસ નાળથી ત્રસ નાળમાં ૧.૨.૩ સમય લાગે છે. સ્થાવર નાળથી ત્રસ નાળમાં ૧.૨.૩ સમય લાગે છે. સ્થાવર નાળથી સ્થાવર નાળમાં ૧.૨.૩ સમય લાગે છે. પરંતુ વિષમ શ્રેણીમાં અથવા વિદિશામાં અથવા વિદિશા વિષમ ઉપર નીચે તિરછામાં ૨.૩ સમય અથવા ૨.૩.૪ સમય અથવા ૩.૪ સમય લાગે છે.
(૯) નીચે સ્થાવર નાળથી ત્રસ નાળમાં થઈ બીજી તરફ ઉપર સ્થાવર નાળમાં જવામાં સમ શ્રેણીથી સમ શ્રેણી હોય તો ત્રણ સમય અને એક તરફ વિષમ વિદિશ હોય તો ઓછામાં ઓછા ચાર સમય લાગે છે. સ્થાવર નાળમાં એક તરફ જ વિદિશાનો મોડ લેવાય છે. બન્ને તરફ વળાંક લેવાની આવશ્યકતા હોતી નથી. એટલે લોકમાં સ્થાવર ત્રસ નાળમાં કયાંથી પણ જીવને કયાં પણ જવુ હોય તો ૪ સમયમાં પોતાના જન્મ સ્થાન પર જીવ પહોંચી શકે છે. પાંચ શ્રેણીઓની ગતિમાં પણ લોકમાં જીવ અને પુદ્ગલને ઉત્કૃષ્ટ ૪ સમય
Page #206
--------------------------------------------------------------------------
________________
206
આગમસાર- ઉતરાર્ધ જ પહોંચવામાં લાગે છે. આથી વધારે મોડ જીવ અજીવની ગતિમાં બનતા નથી. ત્યારે જ આખાય લોકમાં વ્યાપ્ત થનાર ભાષા વર્ગણાના પુદ્ગલ અને અચિત મહાત્કંધ ને લોકમાં વ્યાપ્ત થવામાં ૪ સમય જ લાગે છે. દરેક ભાંગાઓ સાથે આપેલા વિસ્તૃત પાઠમાં કયાંય પણ પાંચ સમયનો ઉલ્લેખ નથી. આમાં કોઈ ગણિત ન કરતાં, તેવું જ લોકમાં જીવ અને પુદગલની ગતિ સ્વભાવનું કારણ સમજવું. (જીવ એક કરતાં વધારે, અસંખ્ય આકાશ પ્રદેશ અવગૃહીને રહે છે તથા નવી જગ્યાએ પણ અસંખ્ય આકાશ પ્રદેશ અવગૃહે છે. જન્મ સમયની પર્યાપ્તિઓ અને મરણ સમયની પર્યાપ્તિઓ અલગ અલગ હોય છે, તેથી એક સમાનજ આકાશ પ્રદેશ અવગાહન શકય નથી બનતું) (૧૧) ચક્રવાલ અથવા અર્ધચક્રવાલ ગતિથી પણ પુદ્ગલ ગન્તવ્ય સ્થાનમાં જઈ શકે છે.જીવને ચક્રવાલ કે અર્ધચક્રવાલ ગતિ નથી.
સાત પૃથ્વીની જેમ જ લોકના ચરમાંતથી ચરમાંત પણ કહેવા. એમા ૧.૨.૩.૪ અથવા ૨.૩.૪ અથવા ૩.૪ સમયની વિગ્રહ ગતિ થાય છે.
|| શતક ૩૪ સંપૂર્ણ
શતક: ૩૫ એકેન્દ્રિય મહાયુગ્મ: યુગ્મ ૪ હોય છે. એમને શતક ૩૧ માં ક્ષુલ્લક યુગ્મ કહ્યા છે. અહીં મહાયુગ્મોના વર્ણન છે. એ ૧૬ હોય છે. એક એક યુગ્મને ચારે યુગ્મોના સંયોગી ભંગ કરવાથી ૪ ૪૪ ઊ ૧૬ ભંગ થાય છે.
એકેન્દ્રિય જીવ આ સોળે ય મહાયુમ રૂપ ભંગોથી આવીને ઉત્પન્ન થાય છે. જેનું ૩૩ દ્વારોથી વર્ણન કરાયું છે. (૧) ઉપપાત(આગતિ) (૨) પરિમાણ (૩) અપહાર સંખ્યા (૪) અવગાહના (૫) આઠ કર્મ બંધ. (૬) વેદના (૭) ઉદય (૮) ઉદીરણા (૯) લેશ્યા (૧૦) દષ્ટિ (૧૧) જ્ઞાન (૧૨) યોગ (૧૩) ઉપયોગ (૧૪) વર્ણ (૧૫) ઉશ્વાસ (૧૬) આહારક (૧૭) વિરતિ (૧૮) ક્રિયા (૧૯) બંધક (૨૦) સંજ્ઞા (૨૧) કષાય (૨૨) વેદ (૨૩) વેદ બંધ (૨૪) સની (૨૫) ઇન્દ્રિય (૨૬) અનુબુધ ઊ યુગ્મોની સ્થિતિ. જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અનંતકાલ (૨૭) કાયસંવેધ (૨૮) આહાર ઊ ૨૮૮ પ્રકારના (૨૯) સ્થિતિ (૩૦) સમુદ્યાત (૩૧) મરણ (બે પ્રકાર) (૩૨) ચ્યવન ઊ ગતિ (૩૩) ઉપપાત ઊ સર્વ જીવ ઉત્પન્ન.
ઉદીરણા – ૮. ૭. ૬ કર્મની. આયુ અને વેદનીયની ભજના, ત્રણેય વેદનો બંધ કરે છે. વર્ણાદિ – શરીરની અપેક્ષા ૨૦ સ્થા ૧૬, અવિરત છે. સક્રિયા છે. બાકી બધા દ્વારોના વર્ણન ઉત્પલ ઉદ્દેશા વિગેરેથી જાણવું. સમુચ્ચય એકેન્દ્રિયનું વર્ણન હોવાથી કાયસંવેધ કહેવાય નહીં. ૧૬ મહાયમો પર આ ૩૩-૩૩ દ્વાર સમજવા.
| || શતક ૩૫ સંપૂર્ણIL
શતક: ૩૬-૩૯ વિકસેન્દ્રિય મહાયુગ્મ: એકેન્દ્રિય મહાયુગ્મ શતકના ૧૨ અંતર શતક અને ૧૩ર ઉદ્દેશાની જેમ જ બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, અસત્ની, પંચેન્દ્રિયના આ ચાર શતકોના ૧૨-૧૨ અંતર શતક અને ૧૩૨-૧૩૨ ઉદ્દેશા છે.
અવગાહના લશ્યા, દષ્ટિ, જ્ઞાન, યોગ, અપહાર સંખ્યા સ્થિતિ, આહાર, સમુદ્યાત બેઈન્દ્રિય વિગેરેમાં જેટલી જેટલી હોય છે. એટલી એટલી સમજવી. - બીજા ઉદ્દેશામાં વચનયોગ વિશેષ રૂપે ઓછો થશે. બાકી વર્ણન એકેન્દ્રિયની જેમ જ છે. તથા ૧૦ પાણતા(ફર્ક) છે. ચોથા, આઠમા, દશમા ઉદ્દેશકમાં સમ્યગદષ્ટિ અને જ્ઞાન કહેવા નહીં.
ભવી અભવીના અંતર શતકમાં સર્વ જીવ ઉત્પન્ન થઈ ચૂક્યા છે, આ બોલનું કથન કરવું નહીં. એવું ૩પ થી ૩૦ સુધીના બધા શતકોમાં ધ્યાન રાખવું. વિકલેન્દ્રિયોમાં (સંચિઠણા)-સંખ્યાતકાળ છે અને અસનીમાં અનેક કરોડ પૂર્વ છે.
// શતક ૩૬-૩૯ સંપૂર્ણ |
શતક: ૪૦ સંજ્ઞી મહાયુગ્મ: આ શતકમાં ૨૧ અંતર શતક છે. કારણ કે સન્ની પંચેન્દ્રિયમાં વેશ્યા છે. એટલે સમુચ્ચય જીવના ૭, ભવીના ૭ અભવીના ૭ એમ ૨૧ શતકના ૧૧-૧૧ ઉદ્દેશા હોવાથી ૨૩૧ ઉદ્દેશા છે. ૧૬ મહાયુગ્મ અને એના એક એક ઉત્પાતની અપેક્ષા ૩૩–૩૩ દ્વારોનું વર્ણન પૂર્વવત્ જાણવું. તે દ્વાર ૩૫ માં શતકમાં કહ્યા છે.
આ સન્ની શતકમાં ૧૨ માં ગુણ સ્થાન સુધી બધા સન્ની પંચેન્દ્રિય તિર્યચ્ચ મનુષ્ય વિગેરેનો સમાવેશ છે. એટલે કેટલાક નિમ્ન દ્વારોનું વર્ણન આ પ્રમાણે છે.
આગતિ - બધા જીવ સ્થાનોથી, કર્મ બંધ – ૭ ની ભજના વેદનીયની નિયમા (૧૨ ગુણસ્થાન જ છે, એટલે). કર્મ ઉદય – ૭ ની નિયમા મોહનીયની ભજના. ઉદીરણા-કર્મની ભજના. નામ, ગૌત્રની નિયમા. જ્ઞાનઃ –૪ જ્ઞાન, ૩ અજ્ઞાન. વિરતિ ત્રણે છે. ક્રિયા-સક્રિય જ છે. બંધક-સપ્ત વિધ અષ્ટવિધ, છઃ વિધ(ષડૂ વિધ) અને એક વિધ બંધક પણ છે. અબંધક નથી. સંજ્ઞા-૫, કષાય ૫ (અકષાયી) આ પ્રમાણે અવેદી સહિત ૪ વેદ છે. વેદના બંધક, અબંધક બને છે. સઈન્દ્રિય છે. અનિન્દ્રિય નથી. યોગ ૩ છે. અયોગી નથી. અનુબંધ અનેક સો સાગર સાધિક છે. કાયસંવેધ–સમુચ્ચય પંચેન્દ્રિય હોવાથી કાયસંવેધ થતા નથી. એક દંડક હોય તો કાયસંવેધ હોય છે. સમુદ્યાત ૬, ગતિ-સર્વત્ર.
બીજા ઉદ્દેશામાં ૧૭ બોલોમાં તફાવત(પાણતા) થાય છે. જેમ કે– (૧) અગગાહના–જઘન્ય હોય છે. (૨) આયુનો અબંધ, ૭ નો બંધ. (૩) વેદના- બને. (૪) ઉદય આઠે કર્મનો. (૫) ઉદીરણા આયુની નહીં. વેદનીયની ભજના. બાકી ૬ નિયમો. (૬) દષ્ટિ–૨, (૭) યોગ-૧, (૮) નો ઉશ્વાસ નિશ્વાસક છે. (૯) અવિરત જ હોય છે. (૧૦) સપ્તવિધ બંધક જ છે. (૧૧) સંજ્ઞા-૪ (૧૨) કષાય-૪. (૧૩) વેદ-૩. (૧૪) અનુબંધ ૧ સમય જ. (૧૫) સ્થિતિ સમય. (૧૬) સમુદ્યાત ૨. (૧૭) ત્રણ વેદના બંધક છે. અબંધક નથી. (૧૮) મરણ નથી. (૧૯) ગતિ પણ નથી.
Page #207
--------------------------------------------------------------------------
________________
jainology II
207
આગમસાર - કૃષ્ણ લેશી અંતર શતકના પહેલા ઉદ્દેશામાં ૧૨ દ્વારમાં ફર્ક(અંતર) હોય છે. જેમ (૧) બંધ. (૨) વેદક (૩) ઉદય (૪) ઉદીરણા (૫) લેશ્યા (૬) બંધક (૭) સંજ્ઞા (૮) કષાય (૯) વેદ બંધક આ ૯ દ્વાર બેઇન્દ્રિયની જેમ જ છે. (૧૦) અવેદી નહીં ત્રણ વેદ. (૧૧.૧૨) અનુબંધ સ્થિતિ–એક સમય અને ૩૩ સાગર. બાકી દ્વારા સન્નીના પ્રથમ અંતર શતક જેવું છે. આ બીજા અંતર શતકનો પહેલો ઉદ્દેશો થયો.
બીજા ઉદ્દેશામાં-૧૩ દ્વારમાં તફાવત (પાણતા) હોય છે. તે પ્રથમ શતકના બીજા ઉદ્દેશા સરખા છે. એ દ્વારોના નામ (૧) અવગાહના (૨) બંધ (૩) ઉદીરણા (૪) દષ્ટિ (૫) યોગ (૬) શ્વાસ (૭) વિરતિ. (૮) બંધક. (૯) સ્થિતિ. (૧૦) અનુબંધ (૧૧) સમુદ્યાત (૧૨) મરણ (૧૩) ગતિ.
બાકી વર્ણન પહેલા અંતર શતક જેવું છે.
કૃષ્ણ લેશ્યાની જેમ નીલ ગ્લેશ્યાનો શતક છે. પરંતુ એની સ્થિતિ અનુબંધ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ ૧૦ સાગર સાધિક છે. અહીં સાધિક સ્થિતિમાં પલ્યોપમના અસંખ્યાતમો ભાગ અધિક છે અને અનુબંધમાં અંતર્મુહૂર્ત એનાથી પણ અધિક છે. જે એમાં જ સમાવિષ્ટ છે.
કાપોતલેશ્યા શતકમાં સ્થિતિ અનુબંધ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ ત્રણ સાગર સાધિક છે. સાધિકનો અર્થ ઉપરવત્ છે. તેજોવેશ્યાના શતકમાં સ્થિતિ અનુબંધ જઘન્ય એક સમય છે. ઉત્કૃષ્ટ ૨ સાગર સાધિક છે. બાકી વર્ણન કૃષ્ણ લેશ્યાના સમાન છે. પરંતુ એમાં નો સંશોપ- યુક્ત પણ હોય છે. સાધિકનો અર્થ ઉપરવત્ છે.
પઘલેશ્યાના શતકમાં અનુબંધ ઉત્કૃષ્ટ દશ સાગર અંતર્મુહૂર્ત સાધિક છે. સ્થિતિ ઉત્કૃષ્ટ ૧૦ સાગરની જ હોય છે.
શુક્લલેશ્યાનો શતક પહેલા શતકના સમાન જ કહેવો પરંતુ શુક્લ લેશ્યાનું કથન કરવું. સ્થિતિ ઉત્કૃષ્ટ ૩૩ સાગરની અનુબંધ ૩૩ સાગર અંતમુહૂત સાધિક કહેવું
આ પ્રમાણે સાત ભવના શતક છે. પરંતુ સર્વ જીવ ઉત્પન્ન થવાનો દ્વારા કહેવો નહીં.
અભવીના ૯ દ્વારમાં ફર્ક છે. – (૧) આગતિ–અણત્તર વિમાન નહીં. (૨) દષ્ટિ ૧ (૩) જ્ઞાન નહીં અજ્ઞાન ૩ છે. (૪) અવિરત છે. (૫) સ્થિતિ ૧ સમય અને ૩૩ સાગર (૬) સમુદ્યાત– ૫ (૭) અનુબંધ-૧ સમય અને અનેક સો સાગર સાધિક (૮) લેશ્યા ૬ (૯) ગતિઅણત્તર વિમાનમાં નહીં. સર્વ જીવ ઉત્પન્ન થવાના દ્વાર ન કહેવા. ભવી અભવીના લેગ્યા શતકોમાં સ્થિતિ ઔધિકની (કલેશ્યાઓના) બીજાથી સાતમાં અંતર શતકની જેમ કહેવું.
આ ૨૧ અંતર શતકના ૨૩૧ ઉદેશા પૂર્ણ થયા.
II શતક: ૪૦ સંપૂર્ણ .
શતક: ૪૧ રાશિ યુગ્મ: આ શતકમાં અંતર શતક અને ૧૧-૧૧ ઉદ્દેશા નથી. પરંતુ કેવળ ઉદ્દેશા જ છે. (૧) સમુચ્ચય (૨) ભવી (૩) અભવી (૪) સમદષ્ટિ (૫) મિથ્યાદષ્ટિ (૬) કૃષ્ણ પક્ષી (૭) શુકલ પક્ષી– એમા ૬ વેશ્યા હોવાથી ૭–૭ ઉદ્દેશા છે. એટલે ૭ ૪૭ ઊ ૪૯ ઉદ્દેશા થયા. એને ચાર રાશિ યુગ્મથી ગુણા કરવાથી ૪૯ ૪૪ ઊ ૧૯૬ ઉદ્દેશા થાય છે. આ પ્રમાણે ત્રેવીસ દંડક જાણવા. વનસ્પતિમાં ૪-૮ એ પ્રમાણે અનંત ઉત્પન્ન થાય છે. બાકી બધામાં અસંખ્ય ઉત્પન્ન થાય છે. મનુષ્યમાં ઉત્કૃષ્ટ સંખ્યાતા અથવા અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. આત્મ અસંયમથી ઉત્પન્ન થાય છે. પરંતુ આત્મ અસંયમ અને આત્મ સંયમ બનેથી જીવે છે. આ પ્રમાણે સલેશી, અલેશી અને સક્રિય, અક્રિય બને થાય છે. અક્રિય નિયમા સિદ્ધ બને છે. બાકી ભજનાથી સિદ્ધ થાય છે.
વૈમાનિક દેવ આત્મ સંયમથી પણ ઉત્પન થાય છે. અસંયમથી પણ ઉત્પન્ન થાય છે. આ પહેલો ઉદ્દેશો પૂર્ણ થયો. બીજો, ત્રીજો, ચોથો ઉદ્દેશો વ્યાજ, દ્વાપર, કલ્યોજ યુગ્મના રાશિ યુગ્મ છે. ઉત્પાત સંખ્યામાં અંતર છે. બાકી વર્ણન ૨૪ દંડકના પહેલા ઉદ્દેશા સરખા છે.
| શતક: ૪૧ સંપૂર્ણ II ભગવતી સારાંશ સંપૂર્ણ
નિંભાડાની ધગધગતી માટી પર પડેલી વરસાદની પહેલી બુંદો, ભાપ બનીને ઉડી જાય છે. આવી અનેક બુંદોના બલિદાન પછી જયારે માટી ઠંડી થાય છે ત્યારે વરસાદની બુંદો તેના પર પાણી સ્વરુપે ટકે છે. તેમાં અનેક ઉપદેશો સાંભળ્યા પછી જીવને કયારેક કોઈકની વાણી અંતર સુધી પહોંચે છે. આ વાણીને અંતર સુધી પહોચાડવામાં એ દરેકનો ઉપકાર રહેલો છે. જેમણે એક પણ શબ્દનો અર્થ સમજાવ્યો હોય. તેથી કોઈના ઉપદેશ બીજા કરતાં વધારે પ્રભાવકારી અને સમજણ પૂર્વકનાં છે. એવો ભેદભાવ ન કરવો જોઇએ. આવું કરવાથી ગુરુની અવિનય અશાતના થાય છે.
જો આ બધા સાંભડેલા શબ્દો નો અર્થજ ખબર ન હોત તો, વાણી અંતરમાં કેવી રીતે પહોંચત. વાણી પ્રત્યે ગમો અણગમો પોતાનીજ એક દશા છે, એવું જાણી એકચીત થઈ સાંભડવાનો પ્રયાસ કરવો.
Page #208
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક
૧
ર
ર
४.
૫
S
૭
.
૯
વિષય
શતક-૧
નમસ્ક૨ણીય અને મંગલપાઠ કરાતું કાર્ય કરાયું
કર્મ
પુદ્ગલ ગ્રહણ, ઉદીરણા, નિર્જરા આત્મારંભી-પરારંભી; ઈહભવિક-પરભવિક સંવૃત્તની મુક્તિ. અકામ નિર્જરાથી દેવગતિ. કર્મ ફલ અવશ્ય, સંસાર સંચિટ્ટણ.
શિષ્યની શ્રદ્ધા પ્રતિપત્તિ રૂપ ઉપસંહાર
સર્વથી સર્વ બંધ
કાંક્ષા મોહનીય અને દઢ શ્રદ્ધાના વાક્ય. કર્મ નિમિત્ત પ્રમાદ, સ્વયંકર્તા.
એકેન્દ્રિયને કાંક્ષામોહ કેમ ?
શ્રમણોના કાંક્ષામોહનીય, ૧૩ કારણ અને સમાધાન મોહનીય કર્મ નિમિત્તક ઉન્નતિ અને અવનતિ
કર્મ ફલમાં અપવાદ(છૂટ). અલમસ્તુ. ૨૪ દંડકમાં જીવોના આવાસ, સ્થિતિ-સ્થાન, અવગાહના સ્થાન, લેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ. સ્વયં કરવાથી પાપ લાગે.
કુકડી પહેલા અથવા ઈંડા (રોહા અણગાર) લોક સંસ્થિતિ.
પાણી અને નાવની જેમ જીવ, પુદ્ગલના સંબંધ. સ્નેહકાય વર્ણન અને ભ્રમિત પરંપરા.
જન્મ-મરણ સર્વથી; આહાર અને તેનો
સંખ્યાતમો ભાગ.પરિણમન; વિગ્રહ ગતિમાં જીવ સંખ્યા; મૃત્યુ સમય દેવનું આહાર છોડવું; ગર્ભમાં ઇન્દ્રિય, શરીર, આહાર, નિહાર, પરિણમન, માતા પિતાના અંગ, વૈક્રિય અને નરક ગમન; વ્રત પરિણામથી સ્વર્ગ ગમન; કયા પ્રકારે પ્રસવ.
આયુબંધ એકવાર; બાલ, પંડિત આદિનું આયુબંધ ; મૃગના વધ આદિથી ક્રિયા-વિકલ્પ; સિદ્ધ-અવીર્ય.
જીવ હળવા-ભારે આદિ; અગુરુલધુ ગુરુલઘુ દ્રવ્ય. એક આયુષ્યનો ઉપભોગ,
કાલાસ્યવેશિ અણગાર અને સ્થવિરશ્રમણ શ્રમણોની મૂંઝવણ ભરી સ્થિતિ.
ઉદ્દેશક
૧૦
૧-૪
૮-૯
૧૦
શતક-૨
શ્વાસોશ્વાસ, એકેન્દ્રિય અને વાયુને પણ. પ્રાણ ભૂત આદિ અવસ્થા, અણગારની પણ. બંધક અણગાર, પિંગલશ્રાવક. ૫-૬-૭| પરિચારણા.
૧
૨
૩
૪-૫
૭-૧૦
૧-૧૦
વિષય
અવતક્રિયા
આધાકર્મી સેવનથી સંસાર ભ્રમણ-અનુપ્રેક્ષા
પ્રાસુક આહારનું ઉત્તમ ફળ; અસ્થિર સ્વભાવી વિરાધક. મિથ્યા માન્યતાઓ અને સત્ય.
ગર્ભકાલ, વાદળ, તિર્યંચ, મનુષ્યનો. યોનિકાલ, માતા-પિતા,પુત્ર સંખ્યા ઉત્કૃષ્ટ. તુંગિયાનગરીના શ્રાવક. શ્રમણોપાસકના ગુણો
શ્રમણ ગુણ. कयवलिकम्मा
સંયમ તપનું ફળ
ગૌતમ સ્વામીના પાત્ર; પ્રતિલેખન. પર્યુપાસનાનું ફળ– શ્રવણ આદિ. ગરમ પાણીનું ઝરણું. ચમરચંચા રાજધાની આદિ
પંચાસ્તિકાયના ૨૫ બોલ(પદ્રવ્યમાં કાલને છોડી)
શતક-૩
દેવોની વૈક્રિય શક્તિ
તિષ્યગુપ્ત, કુરુદત્તપુત્ર અણગાર, ઈશાનેન્દ્રઃ તામલી તાપસ સનત્કુમા૨ેન્દ્રનો ન્યાય અને મોક્ષ. અસુરકુમાર : ચમરેન્દ્ર-ઉત્પાત ક્રિયા : મંડિતપુત્ર અણગાર પ્રમત્ત-અપ્રમત્ત સંયતનો કાલ અણગારનું રૂપ જોવું અને વૈક્રિય બનાવવું માયી અમાયી વિકુર્વણા
વિભંગ જ્ઞાનીની ભ્રમણા
લોકપાલ વર્ણન અને તેના અધિકૃત અધિપતિ દેવ
શતક-૪
ઇશાનેન્દ્રના લોકપાલ, રાજધાની
(ભગવતીની વિસ્તૃત અનુક્રમણિકા)
કે કષાયના કારણે કાંઈ લખાયું હોય તો અનંતા સિધ્ધ–કેવલી–ગુરુ ભગવંતની સાંખે તસ–મિચ્છા—મી–દુકડમ. જીન માર્ગથી ઓછું– અધિકુ– વિપરીત લખવાની કોઈ ઈચ્છા–હેતુ–પ્રયત્ન ન હોવા છતાં પ્રમાદ,અજ્ઞાન,મોહ,
તત્વજ્ઞાનમાં વિશિષ્ટ અર્થ છે. જૈન તત્વજ્ઞાન સમજવા માટે અનંત શબ્દનો અર્થ સમજવો જરુરી છે. સામાન્ય રીતે વપરાતા અનંત શબ્દ કરતાં તેનો જૈન
અનંત
॥ મિચ્છા મી દુકડમ ॥
તાત્વીક અર્થ સમજવો આવશ્યક છે. તેનુ ગણિત સમજવાના ઉદાહરણને ડાલાપાલા નામ અપાયું છે. તેના પ્રદેશ પણ લોક કે આત્મા જેટલાજ અસંખ્યાત અને તુલ્ય છે. જીવ અને અજીવ પણ ફકત લોક વ્યાપ્તજ છે. હ્રવ્યના ગુણ અને પર્યાય અનંત છે. આ જગત કે લોકનું સ્વરુપ(ભાવ) સમજવા માટે સંખ્યાત, અસંખ્યાત અને અનંત શબ્દનો આકાશ અનંત છે, કાળ અનંત છે, જીવ અનંત છે, અજીવ–પુદગલ અનંત છે. લોકના આકાશ પ્રદેશ અસંખ્યાત છે. જીવના આત્મપ્રદેશ અસંખ્યાત છે. તે લોકના આકાશપ્રદેશ જેટલાજ–તુલ્ય છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય ફકત લોક વ્યાપ્તજ છે.
આગમસાર– ઉતરાર્ધ
Page #209
--------------------------------------------------------------------------
________________
jainology II
૨
|
૧૦ |
ઉદ્દેશક
વિષય શતક-૫ સૂર્ય ઉદય-અસ્ત, દિવસ-રાત, વર્ષ પ્રારંભ આદિ પૂરોવાત આદિવાયુ
અચિત્ત થયેલ પુદ્ગલ કોનું શરીર કહેવાય? ૩-૪] હજારો આયુ સાથમાં
શબ્દ શ્રવણ, હસવું, નિદ્રા હરિણગમૈષી દેવની સફાઈ, બારીકાઈ અતિમુક્તકુમાર(એવંતામુનિ) મનથી પ્રશ્ન અને ઉત્તર, બે દેવ, નોસંતદેવ, દેવભાષા, ચરમ શરીરીનું જ્ઞાન. ચાર પ્રમાણ કેવલીનું અતીન્દ્રિય જ્ઞાન-માયાર્દિ એક ઘડાથી હજાર ઘડા એવંભૂત કર્મ, અનેવંભૂત કર્મ કુલકર ચક્રવર્તી આદિ વર્ણન દીર્ધાયુ-અલ્પાયુ બંધ ખોવાયેલી, વેચાયેલી વસ્તુથી ક્રિયા ધનુષ બાણથી ક્રિયા, આધાકર્મ પ્રરૂપણ ઠસોઠસ નરક ક્ષેત્ર આચાર્ય ઉપાધ્યાયની આરાધના વિરાધના કંપમાન-અકંપમાન પુદ્ગલ પુલ સ્પર્શનાદિ અને તેની કાયસ્થિતિ જીવોનો આરંભ પરિગ્રહ, કેતુ-અહેતુ સપ્રદેશ-અપ્રદેશ, પુદ્ગલ, નિયમ ભજના વર્ધમાન, હાયમાન, અવસ્થિત જીવ, સોવીય સાવચય | રાજગૃહનગર કોને કહે છે?
અંધકાર-પ્રકાશ, કાલજ્ઞાન, તીર્થંકર-પરીક્ષા(સ્થવિરો દ્વારા), ચંદ્ર વર્ણન શતક-૬ વેદના નિર્જરા; કરણચાર વસ્ત્ર, આત્મા, કર્મ તુલના; કર્મ બંધ સ્થિતિ; અબાધાકાલ. ૫૦ બોલમાં કર્મબંધનિયમા ભજના(૧પ દ્વાર) કાલાદેશથી સપ્રદેશ-અપ્રદેશ ભંગ.. પ્રત્યાખ્યાન કરવા, જાણવા અને આયુ. તમસ્કાય, કૃષ્ણરાજિ, લોકાંતિક.
ઉદેશક
વિષય મરણાંતિક સમુઘાત બે વાર. ધાન્ય આદિની ઉંમર ૩-૫-૭ વર્ષ. કાલમાન- શીર્ષ પ્રહેલિકા આદિ, ૬ આરા. નરક દેવ લોકની નીચે છ પ્રકારના આયુષ્ય બંધ. સુભિત અશુભિત પાણી, સમુદ્રોના નામ. બાંધતો બાંધે, વૈક્રિયથી વર્ણાદિનું પરિણમન. વિશુદ્ધ લેશી, અવિશુદ્ધ લેશીનું જ્ઞાન.
જીવનું સુખ-દુઃખ જાણવું, જીવ જ્ઞાન. વેદના, આહાર, પરિમિત જ્ઞાન. શતક-૭ ત્રણ સમય અનાહારક, અલ્પાહારી, લોક સંસ્થાન. ઉપાશ્રયમાં સામાયિક, પૃથ્વીની સાથે ત્રસની ઘાત. શ્રમણદાન ફળ, કર્મ રહિતની ગતિ. ઈગાલ આદિ દોષ, માંડલાના દોષ, ત્યાગ સ્વરુપ
સુપચ્ચકખાણ આદિ, દસ પચ્ચક્ખાણ. ૩-૪-૫ વનસ્પતિ બહુ આહારી, ઉષ્ણ યોનિક.
મૂલ, સ્કંધ, ફળ, બીજ આદિ પરસ્પર સંબંધ અને આહાર. વેદન અને નિર્જરા, કર્મની અને અકર્મની. વેદના(સુખ-દુઃખ), અલ્પ, અધિક, એકાંત સુખ. આયુબંધ અનાભોગમાં, પ્રાણી અનુકંપાથી સુખ પ્રાપ્તિ છઠ્ઠા આરાનું વર્ણન. ઈર્યાવહિ અને સાંપરાયિક ક્રિયા,કામી,ભોગી,અકામ વેદના;
દસ પ્રકારની નરક વેદના, અવ્રતની ક્રિયા સમાન, ૯ | મહાશિલાકંટક, રથમૂસલ સંગ્રામ.
કાલોદાથી – અસ્તિકાય. અગ્નિ સળગાવવા, બુઝાવવામાં પાપની તુલના. તેજો લેયાનાં પુદ્ગલ અચિત્ત.. શતક-૮ પ્રયોગ, વિશ્રા અને મિશ્ર પરિણત પુલ. આશીવિષ-કર્મ અને જાતિથી, વિષનું સામર્થ. છદ્મસ્થ ન જાણી-દેખી શકવાના દસ બોલ.
જ્ઞાન-અજ્ઞાનવર્ણન; જ્ઞાન લબ્ધિ. ૩-૪ | સંખ્યાત જીવી વૃક્ષ
કાપેલા અવયવના વચ્ચે આત્મ પ્રદેશ.
ઉદ્દેશક
વિષય સામાયિકમાં ધન અને સ્ત્રીનો ત્યાગ કેટલો? કેમ? ૪૯ ભંગ. કર્માદાન ત્યાગી શ્રાવક. આજીવિકોપાસક. કલ્પનીય-અકલ્પનીય આહાર દેવાનું ફળ.
વિરનો આહાર, આલોચના આરાધનાનો વિકલ્પ ૩,૪,૫ ક્રિયાઓ. ગૃહસ્થ દ્વારા અપાયેલ ભિક્ષા સાધુની કયારે થાય? સપ્રયોજન અને યતનાના કારણે ગમનાગમન આરાધનામાં. વનમાને તિર સિદ્ધાન્તની પુષ્ટિ ગતિ પ્રપાત-પ્રયોગ ગતિ આદિ પ્રત્યેનીક છે. પાંચ વ્યવહાર. ઈર્યાવહિ બંધ અને ભંગ, સંપરાયબંધ અને ભંગ પરીષહોનું વિશ્લેષણ અને કર્મ સંબંધની સાથે ગુણસ્થાન. લેશ્યા પ્રતિઘાતના કારણથી સૂર્યનું નજીક દૂર દેખાવું વિશ્રસા બંધ આદિના ઉદાહરણ.. પાંચ શરીરનાદેશ બધ-સર્વબંધની સ્થિતિ, અંતર, અલ્પ બહુત્વ. જઘન્ય આદિ આરાધનાઓ દ્રવ્ય અને દેશ પુદ્ગલ ભંગ. કર્મમાં કર્મની ભજના, નિયમા. જીવ પણ પુદ્ગલ અને પુદ્ગલી છે.
શતક-૯ ૧-૩૧| અસોચ્ચા, સોચ્ચા કેવલી..
ગાંગેય અણગાર પદ વિકલ્પ, ભંગ પરિમાણ અને વિધિઓ. ગાંગેય અણગારની શ્રદ્ધા, સમર્પણ અને મુક્તિ. ભગવાનનાં માતા પિતા, દીક્ષા અને મોક્ષ; દેવાનંદા, ઋષભદત્ત.ભગવાનનાં જમાઈ જમાલી કુમાર, દીક્ષા-સંવાદ. મિથ્યાત્વ પ્રાપ્તિ, કિલ્વિષી દેવા એક મનુષ્ય તિર્યંચની સાથે અનેકની હિંસા, અણગારથી અનંતની. શ્વાસોશ્વાસથી ક્રિયા, પ્રચંડ વાયુની ક્રિયા. શતક-૧૦ દસ દિશાઓનું વર્ણન, જીવના દેશ આદિ. વીચિ પથ, કષાય ભાવ અને ક્રિયા. પછી આલોચન કરી લઈશ ઈત્યાદિ વિચારેતો વિરાધક.
209
૯-૧૦
છે !
આગમસાર
Page #210
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક
૩
४
૫
$૩૪
૧-૮
૯
૧૦
૧૧
૧૨
1
૨
૩-૪
૫
ç
૭
८
G
૧૦
૧
ર
વિષય
દેવ દેવી ગમન શક્તિ, ઉલ્લંઘન આદિ શક્તિ,
ઘોડાનો ખૂ-ઝૂ અવાજ, પ્રજ્ઞાપની ભાષા. ત્રાયશ્રિંસક દેવ-પૂર્વભવ. અગ્રમહિષી પરિવાર.
શકેન્દ્ર જન્મ વર્ણન સૂર્યાભની જેમ
શતક—૧૧
ઉત્પલ વર્ણન; શાલુક આદિ.
શિવરાજર્ષિ, વિભંગ જ્ઞાન દીક્ષા, મુક્તિ. ગંગાના કિનારે અનેક વાનપ્રસ્થ સન્યાસી વર્ણન. લોક, અલોક; ત્રણ લોકમાં જીવ આદિ.
એક આકાશ પ્રદેશમાં અનેક પુદ્ગલ–નર્તકીનું દૃષ્ટાંત.
સુદર્શન શ્રમણોપાસક, મહાબલ પૂર્વભવ. ઋષિભદ્ર પુત્ર, પુદ્ગલ પરિવ્રાજક,
વિભંગ જ્ઞાન, દીક્ષા, મોક્ષ.
શતક–૧૨
શંખ--પુષ્કલી શ્રાવક; ખાતા-પીતાં પક્ષી પૌષધ. જયંતિ શ્રમણોપાસિકા, ૧૫ પ્રશ્ન, દીક્ષા, મોક્ષ. પુદ્ગલ સ્કંધોના વિભાગ અને ભંગ.
પુદ્ગલ પરાવર્તનનાં સાત પ્રકાર અને વિસ્તાર
રુપી અરુપી બોલનો સંગ્રહ.
ક્રોધ આદિનો પર્યાયવાચી શબ્દ
રાહુ વિમાન સંબંધી વર્ણન.
દેવના કામ ભોગ સુખનું વર્ણન ઉપમા દ્વારા. ભવભ્રમણ અને બકરીઓના વાડાનું દૃષ્ટાંત. માતા પિતા આદિ વિવિધ સંબંધ અનેકવાર અથવા અનંતીવાર.
દેવની તિર્યંચભવમાં પૂજા અને ફરી મોક્ષ. વાંદરા, દેડકા આદિ પણ નરકમાં ઉત્કૃષ્ટસ્થિતિ પામી શકે. પાંચ દેવોનું વર્ણન– દેવાધિદેવ આદિ
આઠ આત્માનું સ્વરુપ અને પરસ્પર સંયોગ. પુદ્ગલ પણ આત્મા અત્તાત્મા અને ભંગ.
શતક—૧૩
ઉપજનાર-મરનાર અને રહેનારા જીવોની સંખ્યા અને
તેમાં લેશ્યા આદિ ૩૮ બોલ.
ઉપયોગ સંબંધી ગત-આગત.
ઉદ્દેશક
૩-૪
૫
૮-૯-૧૯ અણગારની વૈક્રિય શક્તિ-ઊડવું આદિ
'
ર
૩
૪
'
F
૭
८
વિષય
નરક ક્ષેત્રગત પૃથ્વી આદિ જીવોની મહાવેદના આદિ. લોક, ત્રણેલોકનાં મધ્ય. પંચાસ્તિકાયનાં ગુણ.
અસ્તિકાયના પોતામાં સ્પર્શ, પુદ્ગલથી સ્પર્શ મંગ ચમરચચા આવાસ.
ઉદાઈ રાજા સંયમ ગ્રહણ અને મોક્ષ, અભિચિકુમાર વિરાધક.
મન, ભાષા, શરીર આત્મા છે અથવા અન્ય; તેના સ્વરુપ મરણના પાંચ પ્રકાર અને ૭૪ ભેદ આવીચિ આદિ.
૧૦
શતક-૧૪
દેવસ્થાનથી વચ્ચેના પરિણામમાં આયુબંધ. વિગ્રહગતિમાં એકેન્દ્રિયને ચાર સમય યક્ષાવેશ ચાર ગતિમાં; બન્ને પ્રકારના ઉન્માદ. દેવવૃષ્ટિની વિધિ; તમસ્કાય દેવ શા માટે કરે ?
ચારેગતિમાં શિષ્ટાચાર સન્માન વર્ણન. અવગણના નહિ.
જીવ અને પુદ્ગલનું પરિણમન, શાશ્વત-અશાશ્વત.
૨૪ દંડકના જીવ અગ્નિની વચ્ચે કયારે કેમ ?
ઇષ્ટ અનિષ્ટ શબ્દ રુપ આદિ ચારે ગતિમાં.
વૈમાનિક ઇન્દ્રોની પરિચારણા પૂર્વેની વિધિ. ગૌતમસ્વામીનાં મનોગત સંકલ્પ જાણીને ભગવાન દ્વારા તુલ્યતાનું વર્ણન.
સંથારામાં કાળ કરનાર આસક્તિથી આહાર.
લવસત્તમ દેવ અને અનુત્તરદેવના મુક્ત હોવાની કલ્પના.
નરક પૃથ્વીઓનાં અંતર અને વિમાનોમાં અંતર. પ્રત્યક્ષ દેખાતાં શાલવૃક્ષ અને ઉમ્બરવૃક્ષના ભવ અંબડ શ્રાવક.
અવ્યાબાધ દેવ, રૃમ્ભક દેવ
કર્મ લેશ્યા = ભાવ લેશ્યા, સૂર્યપ્રકાશ - દ્રવ્યલેશ્યા. નારકી દેવોનાં પુદ્ગલ સંયોગ,દેવ અને હજારો રુપ,ભાષા, સૂર્ય વિમાનના રત્ન, આતપ નામ કર્મ શુભ, સૂર્ય શુભ. અણગાર સુખને દેવ સુખ ઉલ્લંઘનની ઉપમા.
કેવલી અને સિદ્ધમાં અંતર
ઉદ્દેશક
૧
૨
૩
મ
૫
F
૭-૮
૧
૨
૯-૧૪ બલીન્દ્ર(વૈરોચનેન્દ્ર)ના ઉત્પાત પર્વત,
રાજધાની આદિ વર્ણન.
દ્વીપ, દિશા, ઉદધિ, સ્તનિતકુમાર દેવોનું વર્ણન. શત-૧૭
રત્ન,
કોણિક રાજાના ઉદાઈ અને ભૂતાનંદ બે હાથી અસુરકુમારથી આવ્યા, નરકમાં ગયા; વૃક્ષ હલાવવું; શરીર બનાવવું અને ક્રિયા સંબંધ. ૬ ભાવ વર્ણન.
૩
8-4
૬-૧૭
વિષય
૧
શતક–૧૫
ગૌશાલક વર્ણન, વિસ્તૃત કથાનક. કથાનક પર ચિંતન, જ્ઞાતવ્ય સમાધાન. શતક—૧૬
વાયુ ઉત્પત્તિ, હિંસા, અગ્નિ અને ક્રિયા. જરા-શોક; પાંચ અવગ્રહ. દેવ-ઇન્દ્રનીભાષા, ખુલા મુખથી બોલેલ સાવધ ભાષા. વૈધ દ્વારા નાકના અર્શ(મસા) ને છેદન અને ક્રિયા. તપથી કર્મક્ષય અને નરકવેદનાથી કર્મ ક્ષયની તુલના, અળ શિવાય નો ખરેખ અર્થ ચિંતન.
વૃદ્ધપુરુષ અને ચિકણી ગાંઠવાળી લાકડી આદિ દષ્ટાંત. ઉલ્લકાતીર નગર, શકેન્દ્ર; ગંગદત્ત-કાર્તિક શેઠ; પૂર્વભવ. દેવલોકમાં તાત્ત્વિક ચર્ચા-વિવાદ પતમાળે વ્રુત્તિર્ । સ્વપ્ન વર્ણન, વિશિષ્ટ સ્વપ્ન, કેટલાક સ્વપ્ન ફળ. ચરમાંત સ્થાનોમાં જીવ આદિ, પરમાણુની સ્વતઃ ગતિ વરસાદ જાણવા માટે હાથ ઉપર કાઢવા, લોકાંતથી બહાર હાથ આદિ.
સંયત-અસંયતજીવો ધર્મ-અધર્મ સ્થિત આદિ પ્રકૃતિગુણથી જીવ ભિન્ન-અભિન્ન. દેવ ન દેખાવનારા(અદશ્ય) રૂપની વિક્રિયા કરી શકે. શૈલેશી અવસ્થામાં ગમનાદિ; કંપન્ન પ્રકાર. સંવેગ આદિ ૪૯ બોલનું અંતિમ ફળ મોક્ષ. પાપ અને કર્મ બંધ–દિશા, દેશ પ્રદેશાદિથી. સ્વકૃત વેદના અને સ્વકર્મ જન્મ; ઈશાનેન્દ્ર વર્ણન. સમવહત-અસમવહત; આહાર-ઉત્પાત, નાગકુમાર આદિ.
શતક ૧૮
પઢમ, અપઢમ જીવોનું વર્ણન; ચાર્ટ.
ચરમ અચરમ જીવોનું વર્ણન, ચાર્ટ.
આગમસાર– ઉતરાર્ધ
210
Page #211
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક
વિષય
ઉદ્દેશક
jainology II
૧-૧૧ |
ઉદ્દેશક
વિષય કાર્તિક શેઠ વર્ણન, ૧૦૦૦ ની સાથે દીક્ષા, શકેન્દ્ર બન્યા. કૃષ્ણ લેશી પૃથ્વી આદિ એક ભવથી મોક્ષ. ચરમ નિર્જરા પુદ્ગલ જાણે-દેખે, આહારે. માર્કદિય પુત્ર અણગારનાં પ્રશ્ન અને સમાધાન. જીવના ઉપભોગ અનુપભોગ.
યુમ સ્વરુપ અને દંડકમાં યુગ્મ સંખ્યા; અગ્નિકાય. ૫ | અલંકૃત-અનલંકૃત દેવ સુંદર-અસુંદર.
હળુકર્મી, મહાકર્મી સમકર્મી. આયુવેદન અંત સુધી એક ભવનું દેવોની વિપરીત વિફર્વણા.
પુદ્ગલોમાં વર્ણાદિ વ્યવહારથી એક અને નિશ્ચયથી અનેક. ૭ | કેવલીને યક્ષાવેશ નહીં, ત્રણ પ્રકારની ઉપધિપરિગ્રહ,
મદ્રુક શ્રાવક–પ્રત્યક્ષ દેખાવાના તર્કનો જવાબ દેવ પુણ્ય ક્ષય કરવાનો અનુપાત. શ્રમણના પગની નીચે કુકડા, ચકલી આદિના બચ્ચા. અન્યતીર્થી દ્વારા આક્ષેપાત્મક ચર્ચા, ગૌતમ સ્વામીથી. પરમાણુને જોવા ચાર જ્ઞાનથી નહીં; શ્રુતથી જાણી શકાય. જાણવા-દેખવાનો સમય અલગ. ભવી દ્રવ્ય નારકી આદિ કોણ હોય? તેની સ્થિતિ. અણગાર વૈક્રિય શક્તિથી તલવારની ધાર પર ચાલે, અગ્નિમાં ચાલે. વ્યાપ્ય વ્યાપક નાની મોટી વસ્તુ, વર્ણાદિ ૨૦ બોલ પુલ. સોમિલ બ્રાહ્મણ, ભગવાન સાથે ચર્ચા, શ્રાવકવ્રત ધારણ અને આરાધના. શતક-૧૯ સાધારણ શરીર બનાવવું; તે જીવોને લેગ્યા આદિ. અવગાહનાની અલ્પબહુત્વ-૪૪ બોલ.
પૃથ્વીકાય આદિની વેદના-પ્રહારનાં દષ્ટાંતથી સમજાવટ. ૪ ] આશ્રવ, ક્રિયા, વેદના, નિર્જરાના ૧૬ ભંગ–દંડકોમાં
ચરમ નૈરયિક આદિ અલ્પકર્મ, મહાકર્મ..
વ્યક્ત અવ્યક્ત વેદના. ૧૦| જયોતિષી વિમાન સ્ફટિક રત્નોનાં, અન્ય દેવોનાં
ભવન, નગર, વિમાન. જીવનિવૃત્તિ-પ૩; કર્મ નિવૃત્તિ-૧૪૮ નિવૃત્તિ અને કરણ સ્વરૂપ અને પ્રકાર.
શતક–૨૦ આહાર અને મરણનું જ્ઞાન નહીં, એકેન્દ્રિયાદિને. અસ્તિકાયોનાં પર્યાય નામ. પરમાણુ આદિમાં વર્ણ આદિના ભંગ–ચાર્ટ. દ્રવ્ય, ક્ષેત્ર આદિ પરમાણું અને સ્વરૂપ. કાલ પરિવર્તન ભરત આદિમાં, પાંચ મહાવ્રત, ૪ યામ, તીર્થકર,જિનાંતર,જ્ઞાનવિચ્છેદ,શાસનકાલ,તીર્થ,પ્રવચની. વિદ્યા ચારણ, જંઘા ચારણ મુનિ, ચૈત્ય પ્રક્ષિપ્ત પાઠ. સોપક્રમી નિરુપકમી આયુષ્ય વર્ણન; આત્મઘાત-ઉપક્રમ. ક્રતિ સંચય-અક્રતિ સંચય, છક્ક,બારસ,ચોરાસી-સમ્મર્જિત. શતક-૨૧, ૨૨, ૨૩ વનસ્પતિઓનાં દસ ભેદોમાં જીવોત્પતિ અને અન્ય વર્ણન. શતક-૨૪ ૨૪ દંડકના ગમ્મા વર્ણન અને કાલાદેશ ચાર્ટ. શતક-૨૫ યોગનું અલ્પબદુત્વ–૨૮ બોલમાં અને ૩૦ બોલમાં. સ્થિત અસ્થિત પુદ્ગલ ગ્રહણ-દિશા સંબંધ. શ્વાસોશ્વાસ. સંસ્થાન વર્ણન અને યુમ સંબંધ; ચાર્ટ. શ્રેણિઓ લોક અલોકમાં, યુગ્મ સંબંધ. સાત પ્રકારની શ્રેણિયો. યુમ વર્ણન વ્યોમાં; જીવોમાં-દ્રવ્યથી, પ્રદેશથી યુગ્મ જ્ઞાન.
ઓધાદેશ-વિધાનાદેશ. પરમાણુ આદિનું અલ્પબદુત્વ. પુગલ યુગ્મ અને તેની અવગાહના આદિ; સાર્થ-અનર્થ. સકંપ નિષ્ઠા અને અલ્પબદુત્વ; દેશ કપ, સર્વ કંપ.
ચક પ્રદેશ-ચાર દ્રવ્યોનાં. સંખ્યા જ્ઞાન. શીર્ષ પ્રહેલિકા સુધી ૪;
આગળ ૧૯૪ સુધી. નિગોદ સ્વરૂપ નિર્ઝન્થના ૬ પ્રકાર, ૩૬ તારો પર વર્ણન; ચાર્ટ. ૧૦ કલ્પોનું સ્પષ્ટી કરણ; પુરુષ જયેષ્ઠ કલ્પ વિચારણા. સંયતનાં પાંચ પ્રકાર, ૩૬ તારોથી વર્ણન; ચાર્ટ. પ્રાયશ્ચિત, તપ ભેદ. આયુ, ભવ, ચિતિક્ષયનો અર્થ; વિગ્રહ ગતિ સમય. શતક-૨૬ ૪૯ બોલ પર બંધી(કર્મ બંધ) ના ભંગનો વિસ્તાર, ચાર્ટ.
વિષય શતક-૨૭, ૨૮, ૨૯. કર્મ કરવું, સમાર્જન–સંકલ્પ કરવું, કર્મ વેદન. શતક-૩૦ ચાર સમવસરણ, ૪૭ બોલોમાં બધી વર્ણન, ચાર્ટ, આયુબંધ શતક-૩૧-૩ર ક્ષુલ્લક કૃતયુગ્મ, ઉત્પન્ન અને ઉદ્વર્તન(મરણ)થી વર્ણન. શતક-૩૩ (એકેન્દ્રિય શતક) એકેન્દ્રિયની વેશ્યા, કર્મ, ભવી આદિથી અવાંતર શતક અને ઉદ્દેશક-વિકલ્પ. શતક-૩૪ (શ્રેણિ શતક) ચરમાંતથી ચરમતમાં ઉત્પત્તિ અને વર્ણાદિ. સાતશ્રેણિથી ગમનમાં સમય. ઉંમર અને ઉત્પન્નની ચોભંગી અને કર્મ બંધની માત્રા. લેશ્યા, ભવી, અભવીનું વર્ણન અવાંતર શતક ઉદ્દેશક સંખ્યા. શતક-૩૫ (એકેન્દ્રિય મહાયુગ્મ શતક) મહાયુગ્મ સ્વરૂપ અને સંખ્યા જ્ઞાન, તેના પર ૩૩ દ્વારોથી વર્ણન; અવાંતર શતક અને ઉદ્દેશક. શતક-૩૬ થી ૩૯ (મહાયુગ્મ) ત્રણ વિકસેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયના મહાયુગ્મ સંબંધી ૩૩ કારોનું વર્ણન; અંતર શતક-ઉદ્દેશક હિસાબ. શતક-૪૦ (મહાયુગ્મ). સંજ્ઞી પંચેન્દ્રિય, આગત, કર્મ બંધ; &ારોમાં પાણત્તાવિશેષતાઓ; અંતર શતક અને ઉદ્દેશક હિસાબ. શતક-૪૧ (રાશિયમ) ચાર પ્રકારનો રાશિ યુગ્મ; સાંતર નિરંતર ઉત્પતિ. સંયમ અસંયમથી જન્મ મરણ અને જીવન; અંતર શતક અને ઉદ્દેશક હિસાબ. ઉપસંહાર- શતક ઉદ્દેશકોની સૂચના આદિ. પરિશિષ્ટ કષાયોના ભંગ વિસ્તૃત પ્રવેશનક ભંગ. પરમાણુ આદિના વર્ણ, ગંધ, રસ,સ્પર્શના ભંગોનું સ્પષ્ટીકરણ
211
૧૩
આગમસાર
Page #212
--------------------------------------------------------------------------
________________
OS 9
ભલામણ સ્થળ
આગમસાર- ઉતરાર્ધ
ભલામણ સ્થળ
6
પ્રજ્ઞા.પદ. ૨૯-૩૦
(6
) ૬ |
=
ઠ
શ.૨ ઉ.૮ પ્રજ્ઞા.પદ.૩૩, નંદી સૂત્ર
ઇ
પ્રજ્ઞા.પદ. ૩ પ્રજ્ઞા.પદ. ૨૪ જીવાભિગમ ૩ પ્રતિ. પ્રજ્ઞા.પદ. ૩૨ રાજપ્રશ્રીય સૂત્ર પ્રજ્ઞા.પદ. ૧ પ્રજ્ઞા.૫દ. ૧૦ પ્રજ્ઞા.પદ. ૨૨ પ્રજ્ઞા.પદ. ૧૬ જીવાભિગમ
ધ
શતક ૧ ઉ. ૨ અનુયોગ દ્વાર
છે
જ
શ૧ ઉદ્દે ૬ શ.૧૦ ઉ.
શ.૧ ઉ. ૨ શ.૧૬ ઉદ્દે. ૧૧
જંબુ, જીવા.
ભગવતી સૂત્રનાં મૌલિક પ્રાચીન અતિદેશ : 9 ©શ. ઉદ્દેશક વિષય છે [ભલામણ સંગ્રહ].
અલ્પ–બહુત્વ
કર્મ બાંધતો બાંધે શતક ઉદ્દેશક | વિષય ભલામણ સ્થળ
તિર્યંચ ઉદ્દેશક
સંયત વર્ણન | \ | | સ્થિતિ પ્રજ્ઞા. ૫.૨
જ્ઞાન પાંચ વર્ણન આહાર પ્રશા. ૫દ. ૨૮
સંખ્યાત જીવી આદિ વૃક્ષ. લેશ્યા વર્ણન પ્રજ્ઞા.પદ.૧૭ ઉદ્દે.૧-૨
ચરમ અચરમ અંતક્રિયા દેવોત્પતિના
કિયા વર્ણન ૧૪ બોલ અસંગ્નિ આયુ પ્રજ્ઞા. ૫દ. ૨૦.
ગતિ પ્રપાત કર્મ પ્રકૃતિ પ્રજ્ઞા. પદ. ૨૩ ઉ.૧
જ્યોતિષી વર્ણન ઉત્પાદ વિરહ પ્રજ્ઞા. ૫દ. ૬
જંબુદ્વીપ વર્ણન, સમુદ્દઘાત સંપૂર્ણ વર્ણન પ્રા. ૫દ. ૩૬
જ્યોતિષી વર્ણન નરક પૃથ્વી પિંડ સંપૂર્ણ
અંતરદ્વીપ વર્ણન વર્ણન જીવાભિગમ પ્ર.૩ ઉ.૧
કેવલજ્ઞાનનો વિષય ઈન્દ્રિય વર્ણન પ્રજ્ઞા. પદ. ૧૫ ઉદ્દે. ૧
(શબ્દ ઉદ્દેશક) ભાષા સંબંધી સંપૂર્ણ
લોક સ્વરૂપ વર્ણન પ્રજ્ઞા. પદ. ૧૧
અવગાહના સંસ્થાન દેવોનાં સ્થાન પ્રજ્ઞા. ૫દ. ૨
અંતરદ્વીપજવિમાનો સંબંધી વર્ણન જીવાભિગમ વૈમાનિક
ઉત્તરદિશાના
લોક સંસ્થાન દેવોની સુધર્મા સભા,
લોકમાં જીવ, જીવના જન્માભિષેક રાજપ્રશ્રીય સૂત્ર
દેશ આદિ સમયક્ષેત્ર વર્ણન જીવાભિગમ સૂત્ર
નરક પૃથ્વીઓનું વર્ણન લવણ સમુદ્ર વેલા વૃદ્ધિ જીવાભિગમ સૂત્ર
પરિચારણા વર્ણન ઇન્દ્રિયવિષય, દેવોની
નરક સંબંધી વિસ્તૃત ત્રણ પરિષદ જીવાભિગમ સૂત્ર
વર્ણન પ્રશા.પદ.૧૭ ઉ. ૩-૪
આહાર વર્ણન ચાર પ્રમાણ અનુયોગ દ્વાર સૂત્ર ,
કર્મ પ્રકૃતિ કુલકર, તીર્થકર, ચક્રવર્તી
અણગાર અને વૈક્રિય, આદિ વર્ણન સમવાયાંગ..
ઇચ્છિત રૂ૫ ઊડવું અવસ્થિત કાલ (નિવચય) પ્રશો. પદ, ૬
છાવસ્થિક સમુદ્યાત ચન્દ્ર વર્ણન
શ. ૫ ઉદ્દેશ. ૧ M ) ૧૬ | ૩ | કર્મ પ્રકૃતિ આહાર વર્ણન પ્રશા.પદ. ૨૮ ઉ.૧
ઉપયોગ અને પશ્યત્તા
© ૦ શ. ઉદ્દેશક વિષય
વર્ણન બલીન્દ્રનું વર્ણન ચમરેન્દ્રની જેમ અવધિજ્ઞાન દ્વીપકુમાર આદિની જેમ આહારાદિ ભાવ ૬ પાપથી કર્મબંધ, દિશા, પ્રદેશાદિ
ઈશાનેન્દ્ર વર્ણન ૧૨ એકેન્દ્રિયના સમ
આહારાદિ નાગકુમાર આદિ પાંચ ચરમનિર્જરા પુદ્ગલ જાણે, દેખે આહારે કષાય વર્ણન લેશ્યા વર્ણન વ્યક્ત અવ્યક્ત વેદના દ્વીપ સમુદ્ર વ્યંતર દેવોના સમ આહારાદિ ઇન્દ્રિય ઉપચય વર્ણાદિ. આહાર અને ઉત્પત્તિ દ્વાદશાંગ ગણિપિટક અલ્પબહુર્વ દંડકમાં કૃતયુગ્મ આદિ પર્યવ વર્ણન કાલ વર્ણન ૬ભાવ.
શ. ઉદ્દે. ૪ શતક ૫ પ્રજ્ઞા.પદ. ૨૧
પ્રશા.પદ. ૧૫. પ્રજ્ઞા.પદ. ૧૪ પ્રજ્ઞા.પદ. ૧૭ ઉદ્દે. ૪ પ્રજ્ઞા.પદ. ૩૫ જીવાભિગમ
212
૭–૩૪,
શ.૯ ઉ. ૩૦ શ. ૭ ઉદ્દે. ૧
ઉદેશક.
શ.ર ઉ.૨ અસ્તિકાય જીવાભિગમ પ્રજ્ઞા.પદ. ૩૪
લેશ્યા
જીવાભિગમ પ્રજ્ઞા.પદ. ૨૮ પ્રજ્ઞા.પદ. ૨૩
શ.૧૬ ઉ.૧૧ પ્રજ્ઞા.પદ. ૧૫ શ.૧૮ ઉ. ૬ શ.૧૭ ઉ. ૬ નંદી સૂત્ર પ્રજ્ઞા.પદ. ૩ શ.૧૮ ઉં.૪ પ્રજ્ઞા.પદ. ૫ અયુયોગ દ્વાર સૂત્ર શ.૧૭ ઉદ્દે. ૧ અને અનુયોગ દ્વાર સૂત્ર પ્રજ્ઞા.પદ. ૬ અને શ. ૨૫ ઉ.૮
આદિ
શ.૩ ઉદ્દ. ૪. પ્રજ્ઞા.પદ. ૩૬ પ્રજ્ઞા.પદ. ૨૩ થી ૨૭
જીવઉત્પન
ORO
0 O) ૩ર | - ઈ છે
YOX XOXO
Page #213
--------------------------------------------------------------------------
________________
આગમસાર
jainology II
213
અનુયોગદ્વાર પ્રસ્તાવના :
સાંસારિક પ્રાણી અજ્ઞાન, મિથ્યાત્વ અને મોહ અવસ્થાના કારણે ચાર ગતિમાં ભ્રમણ કર્યા કરે છે. આ સ્થિતિમાંથી ઉગારવાવાળી માત્ર તીર્થકર પ્રભુની વાણી છે. જેના શ્રવણ મનન અધ્યયન દ્વારા જીવને રાહત સાંપડે છે. આજે તીર્થંકર પ્રભુની વાણી આગમ રૂપમાં ગૂંથેલી એજ ગુણસભર ઉપલબ્ધ છે. અનેક મુમુક્ષુ પ્રાણીઓ આગમોના માધ્યમ વડે સન્માર્ગને પ્રાપ્ત કરે છે. શ્રમણ તથા શ્રમણો– પાસક વર્ગ આજે પણ આ આગમોના આધારે ધર્મ શ્રદ્ધાળુ પુણ્યવાન જીવોને ત્યાગ વૈરાગ્ય અને જ્ઞાન વૃદ્ધિ કરાવવા માટે ધર્મોપદેશ આપે છે. આગમ આપણા મૌલિક સૂત્રરૂપ છે. એના અર્થ અને વ્યાખ્યા-વિશ્લેષણ પણ એ આગમોના ભાવોને સંક્ષેપમાં તથા વિસ્તારમાં સમજવા માટે સહાયભૂત છે. પ્રાચીનકાળમાં એ અર્થ તથા વ્યાખ્યાઓને માટે "અનુયોગ" શબ્દનો પ્રયોગ કરવામાં આવતો હતો. સૂત્ર નામ તથા અર્થ વિચારણા - સૂત્રને અનુરૂપ અર્થ અને વ્યાખ્યા યોજવી એ "અનુયોગ" કહેવાય છે. સૂત્રના એ અર્થો, વ્યાખ્યાઓ અને વિશ્લેષણ રૂપ અનુયોગને કહેવાની સમજાવવાની જે પદ્ધતિ હોય છે, રીત હોય છે, અર્થાત્ જે ભંગ, ભેદ, આદિ ક્રમોના અવલંબન લઈને આગમ શબ્દો અને સૂત્રોની વ્યાખ્યા (અનુયોગ) કરવામાં આવે તેને અનુયોગ પદ્ધતિ કહેવાય છે. આ પદ્ધતિમાં જે ભંગભેદનું અવલંબન લેવામાં આવે છે, તેના મુખ્ય ભંગભેદોને "દ્વાર" કહેવામાં આવે છે. દ્વારનો અર્થ છે, સૂત્ર વ્યાખ્યામાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ. પછી જે ભેદાનભેદ કરવામાં આવે છે, તેને “ઉપદ્વાર” કહે છે. તે ભંગ, મેદાનભેદ, વિકલ્પ, ઉપદ્વાર કોઈ પણ શબ્દ વડે કહી શકાય છે.
પ્રસ્તુત સૂત્રમાં સૂત્રો અને શબ્દોના અર્થની વ્યાખ્યાન પદ્ધતિ ચાર મુખ્ય દ્વારોથી બતાવવામાં આવી છે. એટલે જ આનું સાર્થક નામ “અનુયોગ દ્વાર સૂત્ર” રાખવામાં આવ્યું છે. આ સૂત્ર તમામ આગમો અને તેની વ્યાખ્યાઓને સમજવાની ચાવીરૂપ છે.
કરવામાં આવ્યું છે. ત્યાર બાદ આવશ્યક, શ્રત, સ્કંધ, અધ્યયન અને સામાયિક આ પાંચ શબ્દોને ઉદાહરણરૂપમાં લઈને વ્યાખ્યા પદ્ધતિને ક્રિયાવિત કરવામાં આવી છે.
વ્યાખ્યા પદ્ધતિના ભેદ–પ્રભેદોની પ્રચુરતાના કારણે આ સૂત્રને સમજવું અન્ય આગમો કરતાં વધારે અઘરું છે. છતાં જેને દર્શન અને પ્રાચીન વ્યાખ્યાઓને સમજવામાં સફળતા પ્રાપ્ત કરવા મેધાવી શિષ્યો માટે ખૂબ ઉપયોગી અને વિશેષ મહત્ત્વપૂર્ણ સૂત્ર છે. કારણ કે પ્રાચીન ચૂર્ણિ, નિયુક્તિ, ટીકા વગેરેના અધ્યયનથી એમ જણાય છે કે તેના પ્રારંભમાં વિવેચન કરવાની એજ પદ્ધતિ અપનાવેલ છે. જે આ સૂત્રમાં ભેદ-પ્રભેદો દ્વારા બતાવવામાં આવી છે. વ્યાખ્યાઓમાં આવી પદ્ધતિ શ્વેતાંબર જૈન આગમો સિવાય દિગમ્બર જૈન આગમ “પખંડાગમ” આદિની ટીકાઓમાં પણ જોવા મળે છે. આનાથી પણ આ સૂત્રોક્ત અનુયોગ પદ્ધતિની. મહત્તા તથા આવશ્યકતાનું અનુમાન કરી શકાય છે. અનુયોગ દ્વાર સૂત્રનું વિષય સંકલન:(૧) જ્ઞાનના ભેદો-મતિ આદિ.
(૧૦) જીવોની અવગાહના (૨) શ્રુતજ્ઞાનના ઉદ્દેશ આદિ.
(૧૧) સ્થિતિ (૩) આવશ્યક સૂત્રનું, શ્રતનું, સ્કંધનું અનુક્રમથી
(૧૨) પાંચ શરીરના બંધ-મુક્તનું વર્ણન. નિક્ષેપ દ્વારા પ્રરૂપણ.
(૧૩) પ્રત્યક્ષ પ્રમાણ વગેરે ભાવ પ્રમાણ. (૪) અનુયોગના ચાર દ્વાર તથા પ્રથમ ઉપક્રમ
(૧૪) સંખ્યાત, અસંખ્યાત વર્ણન (ડાલા-પાલા વર્ણન) દ્વારનું વિભાગ વર્ણન.
(૧૫) પલ્યોપમ અને સાગરોપમનું માપ (૫) આનુપૂર્વ વિસ્તાર.
(૧૬) અર્થાધિકાર (૬) એકથી દસ નામ વર્ણન વડે વિવિધ
(૧૭) સમાવતાર ભાવોનું નિરૂપણ નામાનુપૂર્વી.
(૧૮) ચાર નિક્ષેપ દ્વારા (૭) ચાર પ્રમાણ સ્વરૂપ
(૧૯) અનુગમ દ્વાર નિરૂપણ (૮) માન, ઉન્માનના ભેદ અને સ્વરૂપ
(૨૦) સામાયિક સ્વરૂપ (૯) ત્રણ પ્રકારના અંગુલ
(૨૧) નય પ્રરૂપણ નોંધ - આ બધા અનુયોગ દ્વાર સૂત્રમાં વર્ણવેલા વિષયો છે. જીવોની અવગાહના, સ્થિતિ, બદ્ધ-મુક્ત શરીરોના વર્ણન, પ્રજ્ઞાપના સૂત્રમાં હોવાથી અહીં આ પુષ્પમાં સામેલ કર્યા નથી. આગમોમાં આ સૂત્રનું સ્થાન - વ્યાખ્યા પદ્ધતિનું સૂચક એવું આ અનુયોગદ્વાર સૂત્ર અંગ બાહ્ય ઉત્કાલિક સૂત્ર છે, એમ નંદી સૂત્રની સૂત્ર સૂચિમાં દર્શાવવામાં આવ્યું છે. હાલમાં શ્વેતાંબર સ્થાનકવાસી પરંપરામાં આને મૂળ સૂત્રોમાં ગણી લેવામાં આવ્યું છે. જ્યારે શ્વેતાંબર મૂર્તિપૂજક પરંપરામાં આને ચૂલિકા સૂત્રમાં ગણવામાં આવ્યું છે. આ સૂત્રમાં મુખ્યપણે “આવશ્યકસૂત્ર' તથા સામાયિક આવશ્યક પર અનુયોગ પદ્ધતિથી વ્યાખ્યાનું કથન ચાર મુખ્ય દ્વારો વડે કરવામાં આવ્યું છે. તેની સાથે સાથે પ્રસંગોપાત બીજા પણ જાણવા યોગ્ય વિષયો (તત્ત્વો)ની છણાવટ કરવામાં આવી છે.
આવી છણાવટમાં સાંસ્કૃતિક સામગ્રીઓનું પણ વર્ણન છે. જેમ કે– સંગીતના સાત સૂર, સ્વરસ્થાન, ગાયકના લક્ષણ, ગ્રામ, મૂર્ચ્છનાઓ, સંગીતના ગુણ અને દોષ, નવ રસ, સામુદ્રિક લક્ષણ, ઉત્તમ પુરુષના લક્ષણ, ચિન્હ ઇત્યાદિ. નિમિત્તના સંબંધમાં પણ કિંઈક પ્રકાશ પાડવામાં આવેલ છે. જેમ કે આકાશ દર્શન તથા નક્ષત્ર વગેરે પ્રશસ્ત હોય ત્યારે સુવૃષ્ટિ થાય અને અપ્રશસ્ત હોય તો દુષ્કાળ વગેરે થાય છે. સૂત્ર અને સૂત્રકાર:- આના રચનાકાર આર્યરક્ષિત મનાય છે. તે મુજબ આ સૂત્રની રચના વીર(નિર્વાણ) સંવત ૧૯૨ની તથા વિક્રમ સંવત ૧૨૨ની આસપાસ મનાય છે.
Page #214
--------------------------------------------------------------------------
________________
આગમસાર- ઉતરાર્ધ
214 આ સૂત્ર એક શ્રુત સ્કંધ છે. આમાં અધ્યયન ઉદ્દેશા નથી. આ સૂત્રનો ૧૮૯૨ શ્લોક પ્રમાણ મૂળ પાઠ માનવામાં આવે છે. આ સૂત્ર પર જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ તથા જિનદાસ ગણિ મહત્તર એમ બે પ્રાચીન આચાર્યોની ચૂર્ણિ નામની વ્યાખ્યા ઉપલબ્ધ છે. આચાર્ય હરિભદ્રસૂરી તથા હેમચંદ્રાચાર્યની પ્રાચીન ટીકાઓ પણ મોજૂદ છે. વીસમી સદીમાં આચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ સાહેબે સૂત્રો પર સંસ્કૃતમાં વ્યાખ્યા રચી હતી જે બધી જ પ્રકાશિત ઉપલબ્ધ છે. આચાર્ય શ્રી અમોલક ઋષિજી મ.સાહેબે સૂત્રોનો હિંદી અનુવાદ પ્રકાશિત કરાવેલ છે. આચાર્ય તુલશી મ.સા.ના તથા ગુજરાતીમાં ગુરુપ્રાણ આગમ રાજકોટથી વિવેચન સહિત આગમો પ્રકાશિત થયેલ છે. ગુજરાત વિધાપીઠથી ઠાણાંગ-સમવાયાંગ વિષયબધ કરી તે કયા સ્થાન–સમવાય થી આવેલ છે તે જણાવ્યું છે. આગમ પ્રકાશન સમિતિ વ્યાવરથી પણ હિંદી વિવેચન સહિત આગમો પ્રકાશિત થયેલ છે. આગમ નવનીત પ્રકાશન સમિતિ સિરોહીથી પણ આગમોના નવનીત (સારાંશ) પ્રકાશિત થયા છે. એના જ આધારે આ ગુજરાતીમાં સારાંશ તૈયાર થયો છે. ઉપસંહાર :- આ સત્રમાં ખૂબ જ ગંભીર અને જટિલ વિષયો છે. તેને યથા- સંભવ સરળ અને સાદી ભાષામાં સારાંશ રૂપમાં રૂપાંતર કરવામાં આવ્યું છે. નય-નિક્ષેપનું વર્ણન ખુલાસાવાર કરવામાં આવ્યું છે. જેનો અનુભવ વાચક પોતે જ કરશે એવો પૂર્ણ વિશ્વાસ છે.
અનુયોગ એક ચિંતન અનુયોગની પરંપરા :– ભગવાનના શાસનમાં મેધાવી શિષ્યોને કાલિકશ્રુતરૂપ અંગસૂત્રોના મૂળપાઠની સાથે યથાસમયે એના અનુયોગ–અર્થ વિસ્તારની વાંચણી પણ અપાતી હતી. તેને શ્રમણ કંઠસ્થ કરતા અને તેઓ અનુયોગયુક્ત કાલિક શ્રતને ધારણ કરનારા કહેવાતા.
નંદી સૂત્રના પ્રારંભમાં આવા અનેક અનુયોગ ધારક સ્થવિરોની સ્તુતિ કરીને નમસ્કાર કર્યા છે. ત્યાં અંતિમ પચાસમી ગાથામાં એવા મહાપુરુષોનું સ્મરણ કરવામાં આવ્યું છે કે જેમના નામો આગળની ૪૯ ગાથાઓમાં ન લઈ શકાયાં હોય અને જે સૂત્રકારના અનુભવથી અજ્ઞાત શ્રુતધરો પહેલાં થઈ ગયા હોય તેમને પણ વંદન કરવામાં આવેલ છે. તે ગાથા આ છે
જે અષ્ણ ભગવંતે, કાલિય સુય આણુઓરિએ ધીરે.
તે પણમિઉણ સિરસા, સાણસ્સ પરૂવર્ણ વોટ્ઝ ૧૫૦ આમ કાલિક શ્રુત(અંગસૂત્ર) તથા તેના અનુયોગ વિસ્તૃત વિશ્લેષણની પરંપરા ભગવાનના શાસનમાં નંદી સૂત્ર કર્તા શ્રી દેવર્ધિગણી ક્ષમાશ્રમણ સુધી મૌખિક ચાલતી રહી. આને કારણે ક્ષમાશ્રમણે નંદીસૂત્રમાં ભગવાન મહાવીર સ્વામીની સ્તુતિ કરીને ગણધર, જિન પ્રવચન તથા સુધર્મા સ્વામીથી દેવ દુષ્યગણિ સુધીના ૩૧ સ્થવિરોની સ્તુતિ કરીને વંદના કરી છે. આ દેવ દુષ્યગણિ, દેવર્ધિગણીના દીક્ષા ગુરુ અથવા વાચનાચાર્ય હતા.
ત્યારબાદ સૂત્રોને લિપિબદ્ધ કરવાનો ક્રમ દેવર્ધિગણિથી શરૂ થયો, જે વિધિવત્ અને સ્થાયી રીતે કરવામાં આવેલ છે. તેમના પહેલાં પણ આ ક્રમની શરૂઆત થઈ હશે પણ તે તેટલી મહત્ત્વની કે વ્યાપક ન થઈ શકી. સૂત્રને લિપિબદ્ધ કરવાનું આ કાર્ય ખૂબ જ અઘરું હતું. વળી અનુયોગ–અર્થ વ્યાખ્યાનને લિપિબદ્ધ કરવાનું તો તે સમયે કલ્પનાતીત જ ગણાતું. એટલે એનું આલેખન સ્થગિતા કરવામાં આવ્યું. સંતોષ એમ માનવામાં આવ્યો કે અર્થ વ્યાખ્યાન કરવાની પદ્ધતિ તો અનુયોગ દ્વાર સૂત્રમાં સુરક્ષિતપણે ગૂંથેલી છે, તેટલી તો લિપિબદ્ધ છે જ. તેમજ સૂત્રોના સામાન્ય જરૂરી ઉપયોગી અર્થ અને ક્વચિત્ અનુયોગ પણ ગુરુ પરંપરાથી મૌખિક ચાલ્યા કરે છે. દેવર્ધિગણિ ક્ષમાશ્રમણને હજુ ૪૦-૫૦ વર્ષ પણ પૂરા નહિ થયા હોય ત્યાં તો વ્યાખ્યાઓને લિપિબદ્ધ કરવાનું કાર્ય શરૂ થઈ
સામુહિક રૂપથી નહોતું મંડાયું; વ્યક્તિગત રીતે થોડા થોડા સમયે શરૂ થતું રહ્યું અને લખાતું રહ્યું. તેના પ્રારંભકર્તા વરાહમિહિરના ભાઈ, બીજા ભદ્રબાહુ સ્વામી હતા. તેમણે જે દસ સૂત્રો ઉપર વ્યાખ્યાઓ લખી તેનું નામ નિર્યુક્તિ' રાખેલું. પછીથી આગળ ઉપર આવશ્યક્તા અનુસાર વ્યાખ્યાઓ ઉપર વ્યાખ્યાઓ વિસ્તૃત સ્પષ્ટ અર્થવાળી લખવામાં આવી. આમ કંઠસ્થ વ્યાખ્યાઓને ગ્રંથસ્થ કરવામાં આવતા, તેમના ભાષ્ય, ચૂર્ણિ, અવચૂરી, દિપિકા, ટીકા, ટબ્બા વગેરે નામો રાખવામાં આવ્યા. નામકરણ ગમે તે હોય પરંતુ આ બધા સૂત્રોની વ્યાખ્યાઓ સૂત્રોના અર્થ અને વિશ્લેષણરૂપ જ છે અને તે પ્રાચીનકાળમાં સૂત્રના અનુયોગરૂપે ઓળખાતી હતી.
- આજે પણ શબ્દ કોષમાં અનુયોગ શબ્દનો અર્થ પરમાર્થ મળે છે. તેમાં પણ પ્રમુખ અર્થ એ છે કે અનુયોગ અર્થાત્ સૂત્રોના અર્થ તથા વિસ્તૃત વ્યાખ્યાઓ. એ વ્યાખ્યાઓની વિશેષ ક્રમિક પદ્ધતિ હોય છે તેને જ “અનુયોગ પદ્ધતિ' કહેવાય છે.
પ્રસ્તુત અનુયોગ દ્વાર સૂત્રમાં મુખ્યપણે એ અનુયોગ પદ્ધતિને પ્રયોગાત્મક રૂપથી રજૂ કરવામાં આવી છે. તેથી આ સૂત્રનું અનુયોગ દ્વાર સૂત્ર સાર્થક નામ રાખવામાં આવ્યું છે. આમાં જે પદ્ધતિ દર્શાવવામાં આવી છે, તેવી જ રીતે નિયુક્તિ ભાષ્યોમાં પણ સૂત્રના અર્થનું વ્યાખ્યાન પ્રાયઃ તે પદ્ધતિને અવલંબિત છે, જે આજે પણ જોવા મળે છે.
કાળાંતરે કોઈ એક યુગમાં મૌલિક સત્રોને પણ ચાર અનયોગમાંથી કોઈ પણ એક અનયોગમાં કલ્પિત કરવામાં આવ્યા છે. પણ ખરેખર તો અનુયોગ શબ્દ તો અર્થ અથવા વ્યાખ્યાને માટે છે, મૂળ સૂત્ર માટે નહીં.
- વર્તમાનકાળમાં સૂત્રના અંશોનું વિષયોમાં વિભાજન કરવામાં આવે છે. તે વિષયવાર વર્ગીકરણને પણ અનુયોગ અથવા અનુયોગ પદ્ધતિ કહેવામાં આવે છે. આવા વિભાજન કાર્યો કરનારા વિદ્વાનોને “અનુયોગ પ્રવર્તક' પણ કહેવામાં આવે છે. પરંતુ આ અનુયોગ શબ્દનો પ્રયોગ કેવળ રૂઢપ્રયોગ બની ગયો છે. વાસ્તવમાં આ કાર્યો આગમોના વિષયોનું વર્ગીકરણ છે, અનુયોગ નથી. પરંતુ એક પ્રણાલિકા શરૂ થઈ અને તે પ્રચલિત થઈ ગઈ. પ્રમાણો વડે યુક્ત અનુયોગ શબ્દ સંબંધી જાણકારી માટે જુઓ ચરણાનુયોગ ભાગ-૨ ની પ્રસ્તાવના, પૃષ્ટ–૭૪ અથવા આ જ લેખમાં આગળ વાંચો.
Page #215
--------------------------------------------------------------------------
________________
215
jainology II
આગમસાર વાસ્તવમાં સૂત્રોના અર્થ પરમાર્થને યથાર્થરૂપમાં ક્રમશઃ પૂર્ણ રીતે ધારણ કરનારને “અનુયોગધર' કહેવાય છે. અને આવા અર્થ પરમાર્થને સ્વગણ તથા અન્ય ગણના સેંકડો હજારો શ્રમણ શ્રમણીઓ ને સમજાવનાર, ભણાવનારને “અનુયોગ પ્રવર્તક' કહેવાય છે. ક્યારેક આવી જ રીતે કોઈ “અનુયોગ પ્રવર્તક વિશેષ વિખ્યાત બની જાય છે અને લાંબી ઉમરના કારણે અધિકાંશરૂપથી તેમના દ્વારા સમજાવવામાં આવેલ તે પરમાર્થ, બધા ગણોની પરંપરાઓમાં પ્રવર્તમાન થઈ જાય છે. ત્યારે તે પરમાર્થ વાચના અનુયોગ પ્રવર્તકના નામથી પ્રસારિત થયા કરે છે, જે કેટલાય યુગો સુધી પ્રખ્યાત રહે છે. આ જ રીતે દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના પૂર્વે અનયોગધર સ્ફધિલાચાર્ય થયા હતા. તેમણે વિશેષ રૂપથી ઉપર જણાવ્યા મુજબ અનયોગને પ્રવર્તાવ્યું હતું. તેમની પરંપરા ખૂબ જ વિશાળપણે વિસ્તરી અને દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના સમય સુધીમાં પૂર્ણપણે વ્યાપક બની હતી. આ કારણે જ નંદી સૂત્રની એક ગાથામાં જણાવ્યું છે કે..
જેસિં ઈમો અણુઓગો, પયરઈ અજજાવિ અટ્ટ ભરહમિ.
બહુનિયરનિગ્નય જસે, તે વંદે મંદિલાયરિએ ૩૭ આ ગાથાથી એ વાત સ્પષ્ટ થાય છે કે સૂત્રોના અનુયોગ વિચ્છેદ નહોતા ગયા પરંતુ સંપૂર્ણ અર્ધ ભારતમાં પ્રચલિત હતા. દેવર્ધ્વિગણિ તથા સ્કંદિલાચાર્ય આ બંને શ્રી આર્યરક્ષિત પછી સેંકડો વર્ષ વીત્યા બાદના આચાર્ય હતા અને તેઓ પણ અનુયોગધર તથા અનુયોગ પ્રર્વતક હતા. અતઃ અનુયોગના વિચ્છેદ થવાની કે વિચ્છેદ કરવાની જે વાત ઇતિહાસમાં છે તે ભ્રામક અને કાલ્પનિક છે; આ બાબત સૂત્ર પ્રમાણથી જ સ્પષ્ટ થઈ જાય છે.
નિંદીસૂત્રની આ ગાથાઓથી એમ નિષ્કર્ષ નીકળે છે કે કાલિકસૂત્રની જે સંક્ષિપ્ત કે વિસ્તૃત વ્યાખ્યા કરવામાં આવે છે, તેની એક વિશેષ પદ્ધતિ હોય છે. જે આગમકાળથી સૂત્રોની સાથે જ શિષ્યોને સમજાવવામાં આવતી હતી. એ વિસ્તૃત વ્યાખ્યાની સાથે સૂત્ર વિશાળ બની જતા હતા. એમને કંઠસ્થ કરવાનું ક્રમશઃ અઘરું થવા લાગ્યું. અનુયોગ પદ્ધતિ દ્વારા એ વ્યાખ્યાઓથી યુક્ત કાલિક સૂત્રોને ધારણ કરનારા બહુશ્રુત આચાર્યોને ઉક્ત નંદી સૂત્રની ગાથાઓમાં અનુયોગધર, અનુયોગરક્ષક, અનુયોગિક, અનુયોગ પ્રધાન વગેરે વિશેષણોથી વિભૂષિત કરવામાં આવ્યા છે.
અહીં ગાથામાં વપરાયેલ અનુયોગ-વ્યાખ્યા પદ્ધતિ પહેલાથી પ્રચલિત હતી, જેનું રક્ષણ અને ધારણ યુગ પ્રધાન આચાર્યોએ કર્યું હતું. ગાથા ૩૭મી અનુસાર નંદી સૂત્રકારના સમયમાં જે સૂત્રોની વ્યાખ્યાઓ કંઠસ્થ પરંપરામાં ઉપલબ્ધ હતી એ બધી જ વ્યાખ્યાઓ ઔધિલાચાર્ય દ્વારા વ્યવસ્થિત પણે નિશ્ચિત કરવામાં આવી હતી. આર્ય રક્ષિતે શું કર્યું? – ઇતિહાસ અને આગમ:
આર્યરક્ષિતના સમયમાં અપૃથકત્વાનુયોગ પ્રચલિત હતો. જેમાં પ્રત્યેક સૂત્રની વ્યાખ્યા(૧) ચરણ-કરણ (૨) ધર્મકથા, (૩) ગણિત (૪) દ્રવ્ય- તત્ત્વદષ્ટિ અને અનુયોગ પદ્ધતિ દ્વારા કરવામાં આવતી હતી. વર્ષોથી જિનશાસનની પરંપરા મુજબ ગુરુ પોતાના શિષ્યોની પાત્રતા મુજબ જ જ્ઞાન આપે. કેમ કે કેટલાક સાધુ- સાધ્વીતો સામાન્ય બુદ્ધિવાળા કે વૃદ્ધપણ હોઈ શકે. એ બધા માટે એક સરખી પદ્ધતિ ન હતી કે બધાયને ચારેય અનુયોગ યુક્ત પદ્ધતિથી જ અધ્યયન કરવું પડશે. અર્થાત્ તે સમયમાં પણ યોગ્યતા પ્રમાણે જ અર્થ, પરમાર્થ, અનુયોગ પદ્ધતિ વડે અધ્યયન કરાવવામાં આવતું હતું.
આર્ય રક્ષિતે મૌલિક સૂત્રોને અનુયોગોમાં વિભાજિત નથી કર્યા કે અનુયોગ વિચ્છેદ પણ નથી કર્યા, પરંતુ અનુયોગ દ્વાર સૂત્રની સ્વતંત્ર રચના કરીને અનુયોગ પદ્ધતિને સુરક્ષિત કરી. જેના માટે નંદીસૂત્રમાં કહેવાય છે કે
(રયણકરંડગભૂઓ અણુઓગો રમ્બિઓ જેહિં) સમાન વિષયોના અનુયોગ - સામાન્ય રીતે વાચક વિષયાનુસાર વર્ગીકરણને વાંચવામાં વિશેષ રુચિ રાખે છે. વળી સમજવા માટે પણ એક વિષયનું સંપૂર્ણ વર્ણન એક સાથે વાંચવા મળે તો તે અત્યન્ત સુવિધાજનક રહે છે. સ્વાધ્યાય કરનારા વાચકો તથા અન્વેષક વિદ્યાર્થીઓ માટે તો વર્ગીકૃત કરેલા વિષયોનું સંકલન અત્યન્ત ઉપયોગી સાબિત થાય છે.
અને એટલા માટે જ વર્ગીકૃત વિષયોનું સંકલન ખૂબ જ આવશ્યક અને ઉપયોગી માનવામાં આવે છે. આગમોમાં પણ અધિકાંશ આવી જ પદ્ધતિનું અવલંબન લીધેલ છે. દષ્ટાંત તરીકે ઠાણાંગ સૂત્ર, સમવાયાંગ સૂત્ર.
વિષયોનું વિભાજન અનેક દષ્ટિકોણથી થાય છે. અને તે વિભાજન કર્તાના દષ્ટિકોણ પર નિર્ભર છે. જેમ કે– (૧) જીવ દ્રવ્યના વિષયનો અલગ વિભાગ કરવો પણ તેમાં કોઈ ગતિ કે દંડકના વિભાજનનું લક્ષ ન રાખવું.(૨) ગતિઓની અપેક્ષાએ વિભાજન કરવું પરંતુ તેમાં દંડકોના ક્રમ કે વ્યુત્ક્રમનું લક્ષ ન રાખવું. (૩) દંડકોની અપેક્ષાએ વિભાજન કરવું પરંતુ તેમાં ૧૨ દેવલોક, ૭ નરક કે પાંચ તિર્યંચનું વિભાજન ન કરવું, વગેરે સ્થળ કે સૂક્ષ્મ અથવા સૂક્ષ્મતર અપેક્ષિત વિભાજન ઉપયોગિતા અનુસાર કરી શકાય છે.
1 અથવા– (૧) પ્રાયશ્ચિત વિધાનોને એક સૂત્રમાં કહેવા, (૨) લઘુ, ગુરુ, માસિક, ચોમાસી વગેરે વિભાગોના ક્રમથી કથન કરવા, (૩) તેમાં પણ પાંચ મહાવ્રતોની અપેક્ષાએ વિભાજન કરવું (૪) સમિતિ, ગુપ્તિ, દીક્ષા, સંઘ વ્યવસ્થા, સ્વાધ્યાય આદિ વિભાગોને અલગ-અલગ તારવીને વિભાજન કરવું, ઈત્યાદિ અનેક પ્રકારે વિભાજન કરી શકાય છે.
આગમોમાં કરવામાં આવેલ વિભાજન પદ્ધતિ પણ એક સાપેક્ષ પદ્ધતિ છે. જેમ કે(૧) આચારાંગ પ્રથમ શ્રુતસ્કંધમાં સંયમના પ્રેરક વિષયો છે. (૨) આચારાંગના બીજા શ્રુતસ્કંધમાં સાધુના અતિ આવશ્યક આચાર સંબંધી વિષય છે. (૩) સૂત્રકૃતાંગના પ્રથમ શ્રુતસ્કંઘમાં પ્રથમ અધ્યયન સિવાયના બાકી બધા અધ્યયનોમાં સાધ્વાચારનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે (૪) દશવૈકાલિક સૂત્રમાં મુનિ જીવનનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. (૫) જ્ઞાતાસૂત્રથી વિપાકસૂત્ર સુધીના અંગ સૂત્રોમાં વિવિધ ધર્મકથાઓ છે.
Page #216
--------------------------------------------------------------------------
________________
આગમસાર– ઉતરાર્ધ
(૬) પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં પાંચ આશ્રવ અને પાંચ સંવરના વિષયનું સવિસ્તાર સંકલન છે.
(૭) નંદીમાં જ્ઞાનના એક જ વિષયનું વિસ્તૃતીકરણ છે.
(૮) ચાર છેદ સૂત્રોમાં પણ પ્રમુખ આચાર સંબંધી વિષયોનું સંકલન છે. જેમાં નિશીથ સૂત્રમાં તો પૂર્ણરૂપે પ્રાયશ્ચિત્ત વિધાનોનું સંકલન છે.
216
આ જ પ્રકારે અન્ય ઉપાંગ વગેરે કેટલાય સૂત્રોમાં આગમકારની દૃષ્ટિએ ભિન્ન ભિન્ન વિષયોનું સંકલન કરવામાં આવ્યું છે. ઠાણાંગ, સમવાયાંગનું સંકલન સંખ્યાની પ્રધાનતાને લઈને કરવામાં આવ્યું છે અને એટલે જ તેમાં વિષયોની વિભિન્નતા છે. ભગવતી સૂત્રમાં વિવિધ વિષયોની પ્રશ્નોતરીનું સુંદર સંકલન છે. ઉત્તરાધ્યયન સૂત્ર વિવિધ વિષયોના ગદ્યપદ્યાત્મક ઉપદેશી સૂત્રોમાં ગૂંથેલું છે.
નિષ્કર્ષ એ છે કે આગમોની રચના પદ્ધતિની વિષય ગૂંથણી એક—એક વિષયના સ્વતંત્ર સંકલનવાળી છે. તેમ છતાં ઘણી જગ્યાએ ઠાણાંગ, સમવાયાંગ, ભગવતી સૂત્ર વગેરે અનેક આગમોમાં વિવિધ વિષયો છૂટા છવાયા ભરપૂર પડેલા છે.
બારમા અંગ સૂત્રના ચોથા વિભાગનું નામ 'અનુયોગ" છે. એનો આશય એ છે કે તે વિભાગમાં જે કોઈ પણ વિષયની ગૂંથણી છે તે સંબંધી બહુમુખી વિસ્તૃત ચર્ચા પણ કરી છે અને એક વિષય કે એક વ્યક્તિ સંબંધી વિષયોનું પણ એક સાથે સંકલન કરવામાં આવ્યું છે. આમ એક વિષયના એક સાથે સંકલન રૂપ વિશિષ્ટ પદ્ધતિને અહીં 'ગંડિકા' કહેલ છે અને વિસ્તૃત વર્ણન થવાથી તેને માટે અનુયોગ શબ્દ વાપરવામાં આવેલ છે અને એટલા માટે આ ચોથા વિભાગને અનુયોગ કહેવામાં આવેલ છે. જ્યારે તે વિભાગમાં જે જુદા—જુદા વિષયોના ઉપવિભાગો છે તેને ગંડિકા + અનુયોગ ઊ ગંડિકાનુયોગ કહેવામાં આવેલ છે. યથા– પ્રથમાનુયોગ –( તીર્થંકરાદિનઃ પૂર્વ ભવાદિ વ્યાખ્યાન ગ્રંથ: ). ગંડિકા –( એકાધિકારા ગ્રંથ પદ્ઘતિરિત્યર્થ :) ગંડિકાનુયોગ –(ભરત નરપતિ વંશજોનાં નિર્વાણ ગમન, અણુત્તર વિમાન ગમન વક્તવ્યતા વ્યાખ્યાન ગ્રંથ: ). ગંડિકાનુયોગ :–ગંડિકાનો અર્થ છે– સમાન વકતવ્યતાવાળી વાકય પદ્ધતિ, અનુયોગ અર્થાત્ વિસ્તૃત અર્થ પ્રગટ કરવાવાળી વિધિ. એક સરખા વિષયોના સંગ્રહવાળા ગ્રંથના અધ્યયનનું નામ છે 'ગંડિકા' અને એનો જે અર્થ વિસ્તાર સંયુકત છે, તેનું નામ છે અનુયોગ. એટલે કે— જે ગ્રંથ કે વિભાગમાં ફક્ત તીર્થંકરોનું વર્ણન છે તથા તેના વિષય વિસ્તારો છે તે વિભાગ તીર્થંકર ગંડિકાનુયોગ કહેવાય છે. આ પ્રકારે અનેક ગંડિકાઓ કહેલી છે. દા.ત. (૧) કુલકર ગંડિકાનુયોગ (૨) તીર્થંકર ગંડિકાનુયોગ (૩) ગણધર ગંડિકાનુયોગ (૪) ચક્રવર્તી ગંડિકાનુયોગ (૫) દશાર્હ ગંડિકાનુયોગ (૬) બલદેવ પંડિકાનુયોગ (૭) વાસુદેવ પંડિકાનુયોગ (૮) હરિવંશ ગંડિકાનુયોગ (૯) ઉત્સર્પિણી ગંડિકાનુયોગ (૧૦) અવસર્પિણી ગંડિકાનુયોગ વગેરે.
( સ્તોક, થોક સંગ્રહ, ગંડીકા એટલે થોકડા)
આ પ્રકારના વર્ણનથી એમ સ્પષ્ટ થાય છે કે એક વિષયના સંકલનને 'ગંડિકા' કહેવું જોઇએ અને તેના વિસ્તૃત વર્ણનને અથવા કોઈ પણ સૂત્રના અર્થ વ્યાખ્યાનને 'અનુયોગ' કહેવું જોઇએ. જ્યારે વિસ્તૃત વર્ણનવાળા એક સરખા વિષય સંકલનને અર્થાત્ અનુયોગ યુક્ત ગંડિકાને ''ચંડિકાનુયોગ'' કહેવું જોઇએ.
=
ચાર અનુયોગ :– શ્વેતાંબર પરંપરામાં (૧) ચરણકરણાનુયોગ, (૨) ધર્મકથાનુ યોગ, (૩) ગણિતાનુયોગ, (૪) દ્રવ્યાનુયોગ એ ચાર ભેદ માત્ર નામ રૂપે જ મળે છે. આ નામો પણ ૩૨ કે ૪૫ આગમોના મૂળ પાઠમાં નથી મળતા અર્થાત્ ઠાણાંગસૂત્રના ચોથા ઠાણામાં પણ નથી અને સ્વયં અનુયોગદ્વાર સૂત્રમાં પણ અનુયોગના આ ચાર પ્રકાર કયાંય પણ દર્શાવવામાં આવ્યા નથી. અનુયોગ દ્વાર સૂત્રમાં અનુયોગના ચાર દ્વાર કહ્યા છે. જે– (૧) ઉપક્રમ (૨) નિક્ષેપ (૩) અનુગમ અને (૪) નય છે.
અનુયોગદ્વાર નો સારાંશ અનુયોગનો વિષય :
જ્ઞાનના પાંચ પ્રકાર છે. (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન (૫) કેવળજ્ઞાન.
આ પાંચમાંથી ચાર જ્ઞાનનો અનુયોગ થતો નથી. કારણ કે એ ચાર જ્ઞાન શીખી કે શીખવાડી શકાતા નથી. ફક્ત શ્રુતજ્ઞાન અભ્યાસનો વિષય બની શકે છે, શીખવાડી શકાય છે. કારણ કે (૧) ઉદ્દેશ– ભણાવવું તથા કંઠસ્થ કરાવવાનું (૨) સમુદ્દેશ– કંઠસ્થ કરેલા જ્ઞાનને સ્થિર કરાવવાનું તથા તેને શુદ્ધ કરવાનું (૩) અનુજ્ઞા– અન્યને ભણાવવાનો અધિકાર, આજ્ઞા, તથા અનુમતિ આપવી. (૪) અનુયોગ– વાચના દેવાનું અર્થાત્ વિશેષરૂપથી સમજાવવાનું.
સામાન્ય અર્થ, વિશેષાર્થ કે અનુયોગ પદ્ધતિથી વસ્તુ તત્ત્વનું વિશ્લેષણ કરવું વગેરે શ્રુતજ્ઞાનમાં જ થાય છે. તે સિવાય મતિ આદિ ચારે ય જ્ઞાન ક્ષયોપશમ દ્વારા સ્વતઃ પ્રાપ્ત થાય છે. તે ચારેયને પ્રાપ્ત કરવા કોઈ વિશેષ અધ્યયન કે અધ્યાપન અથવા અનુયોગ વ્યાખ્યાન કરવા પડતા નથી. શ્રુતજ્ઞાનમાં– આવશ્યક સૂત્ર, આવશ્યક સિવાય અંગશાસ્ત્ર, અંગબાહ્ય કાલિક, ઉત્કાલિક શાસ્ત્ર ઇત્યાદિ સર્વેયનો અનુયોગ થાય છે.
કોઈ પણ એક સૂત્રનું અનુયોગ પદ્ધતિથી વ્યાખ્યાન સમજી લીધા પછી તે પદ્ધતિ દ્વારા અન્ય સૂત્રોનું જ્ઞાન સ્વાભાવિક રીતે ખૂબ સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. તેથી અહીં શ્રમણ નિગ્રંથોના ઉભયકાળમાં ઉપયોગમાં આવનારા અને આચારાંગ સૂત્ર, આદિ અંગ સૂત્રોથી પણ પ્રથમ અધ્યયન–અભ્યાસ કરાવાતા એવા આવશ્યક સૂત્રનો અનુયોગ કરવામાં આવે છે.
આવશ્યકસૂત્ર એક શ્રુતસ્કંધ છે અને તેમાં અનેક અધ્યયનો છે. આ કથનમાં પ્રયુક્ત (૧) આવશ્યક (૨) શ્રુત (૩) સ્કંધ અને (૪) અધ્યયન એ ચાર શબ્દોનો અનુયોગ કરવામાં આવ્યો છે. ‘આવશ્યક’નો અનયોગ ઃ
નામ આવશ્યક :- આવશ્યક સૂત્ર અંગબાહ્ય ઉત્કાલિક સૂત્ર છે. ‘આવશ્યક' એ આ સૂત્રનું ગુણનિષ્પન્ન નામ છે. કારણ કે અવશ્યક૨ણીય આદિ ગુણો એમાં ઘટિત થાય છે. કોઈપણ વસ્તુનું ગુણસંપન્ન અથવા ગુણરહિત નામ રાખવું એ ઐચ્છિક અને એના પરિચયને માટે હોય છે. યથા– મહાન વીરતાના ગુણથી સંપન્ન વ્યક્તિનું નામ મહાવીર ૨ાખી શકાય છે તથા શક્તિહીન,
Page #217
--------------------------------------------------------------------------
________________
jainology II
217
આગમસાર
ડરપોક(બીકણ) વ્યક્તિનું નામ પણ મહાવીર રાખી શકાય છે. આ નામકરણ સ્થાયી હોય છે. તળુસાર કોઈનું પણ “આવશ્યક નામ હોઈ શકે છે. સ્થાપના આવશ્યક – કોઈ પણ વસ્તુ યા રૂપમાં કોઈપણ વ્યક્તિ અથવા વસ્તુની કલ્પના કરીને તેમાં સ્થાપિત કરવું તેને સ્થાપના કહે છે. આ સ્થાપના સત્યરૂપમાં પણ હોઈ શકે છે અને અસત્યરૂપમાં પણ હોઈ શકે છે. આ અપેક્ષિત સીમિત યા અસીમિત કાળ માટે હોઈ શકે છે. પ્રસ્તુત પ્રકરણમાં એનો પ્રસંગ નથી. દ્રવ્ય આવશ્યક :- (૧) અક્ષરશુદ્ધિ તથા ઉચ્ચારણ શુદ્ધિથી યુક્ત અને વાચના આદિ ચારે દ્વારા શીખેલું “આવશ્યક શાસ્ત્ર' જો અનુપ્રેક્ષા અને ઉપયોગ રહિત હોય તો તે દ્રવ્ય આવશ્યક આગમ છે. (૨) ભૂતકાળમાં આવશ્યક શાસ્ત્ર શીખેલ વ્યક્તિનું મૃત શરીર અથવા ભવિષ્યમાં જે આવશ્યક શાસ્ત્રને શીખશે એનું શરીર પણ ઉપચારથી દ્રવ્ય આવશ્યક છે. યથા–ધૃતકુંભ, જળકુંભ વગેરે. (૩) સાંસારિક લોકો પ્રાતઃકાલીન જે આવશ્યક ક્રિયાઓ સ્નાન, મંજન, વસ્ત્રાભરણ પૂજાપાઠ, ખાવુંપીવું, ગમનાગમન વગેરે નિત્ય ક્રિયાઓ કરે છે, તે પણ “દ્રવ્ય આવશ્યક ક્રિયા છે. (૪) સંન્યાસી તાપસ વગેરે પ્રાતઃકાળે ઉપલેપન, સમાર્જન, પ્રક્ષાલન, ધૂપદીપ, અર્ચા, તર્પણ આદિ નિત્ય આવશ્યક પ્રવૃત્તિઓ કરે છે, એ પણ દ્રવ્ય આવશ્યક ક્રિયાઓ છે. (૫) જે નિગ્રંથ શ્રમણ પર્યાયમાં રહીને પણ શ્રમણ ગુણોથી રહિત છે, અત્યંત સ્વચ્છ વસ્ત્રોથી સજ્જ હોય છે ને જિનાજ્ઞા તથા શાસ્ત્રાજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, સ્વચ્છેદ વિચરણ કરે છે; તેઓ ઉભયકાળમાં વિધિયુક્ત આવશ્યક(પ્રતિક્રમણ) કરે છે તે પણ દ્રવ્ય આવશ્યક ક્રિયા કહેવાય છે. ભાવ આવશ્યક:- એના બે પ્રકાર છે. (૧) ભાવ આવશ્યક આગમતઃ (૨) ભાવ આવશ્યક નોઆગમતઃ
(૧) અક્ષર શુદ્ધિ તથા ઉચ્ચારણ શુદ્ધિથી યુક્ત, ગુરૂપદિષ્ટ વાચના સહિત તથા અનુપ્રેક્ષા અને ઉપયોગપૂર્વક જે આવશ્યક છે તે “ભાવ આવશ્યક આગમતઃ” છે. (ર) ભાવ આવશ્યક નોઆગમતના(અર્થાત્ ક્રિયારૂપ આવશ્યકના) ત્રણ પ્રકાર છે– (૧) યથાસમય રામાયણ મહાભારત આદિનું ઉપયોગ સહિત વાંચન શ્રવણ કરવું તેને “ભાવ આવશ્યક લૌકિક' ક્રિયા કહેવાય છે. (૨) સંન્યાસી, તાપસ યજ્ઞ, હવન, જાપ, વંદના, અંજલી વગેરે ઉપયોગ સહિત જે ક્રિયાઓ કરે છે તેને “કJાવચનિક ભાવ આવશ્યક ક્રિયા કહેવાય છે. (૩) જે શ્રમણ નિગ્રંથો સંયમ પર્યાયમાં ભગવદાશાનુસાર વિચરણ કરતાં એકાગ્રચિત્તથી સંપૂર્ણ ઉપયોગ રાખીને ઉભયકાળમાં પ્રતિક્રમણ કરે છે, અન્ય કોઈ પણ ચિંતનમાં મનને પ્રવૃત્ત રાખતા નથી; તેવા શ્રમણની તે પ્રવૃત્તિને “લોકોત્તરિક ભાવ આવશ્યક ક્રિયા કહેવાય છે. એ ત્રણેય “નો આગમતઃ ભાવ આવશ્યક છે. આવશ્યકના પર્યાય શબ્દઃ- (૧) આવશ્યક (૨) અવશ્વકરણીય (૩) ધ્રુવનિગ્રહ (૪) વિશોધિ (૫) છ અધ્યયન સમૂહ (૬) ન્યાય (૭) આરાધના (૮) માર્ગ. આ અલગ-અલગ ઉચ્ચારણ એવં અક્ષરવાળા એકાર્થક આવશ્યકના પર્યાયવાચી શબ્દ છે. એ પ્રકારે શ્રમણ અને શ્રમણોપાસકો દ્વારા ઉભય સંધ્યામાં કરવા યોગ્ય આવશ્યકનું આ અનુયોગ સ્વરૂપ છે. “શ્રત'નો અયોગ:નામ:- કોઈ પણ આગમશાસ્ત્ર અથવા શાસ્ત્ર વાક્યો, જે શ્રુત સંજ્ઞાથી કહેવામાં આવે છે અથવા પરિચય માટે યથેચ્છ વસ્તુનું નામ “શ્રુત રખાય છે, તેને નામશ્રુત' કહેવાય છે.
સ્થાપના – કોઈ પણ વસ્તુ અથવા રૂપમાં “આ શ્રુત છે' એમ આરોપ, કલ્પના અથવા સ્થાપના કરાય તેને "સ્થાપનાશ્રુત" કહે છે. દ્રવ્ય :- (૧) અક્ષરશદ્ધિ અને ઉચ્ચારણ શદ્ધિથી યુક્ત, ગરૂપદિષ્ટ વાચના આદિ ચારેયથી સહિત, શીખેલું પરંત અનપેક્ષા અને ઉપયોગ રહિત શાસ્ત્રને દ્રવ્યશ્રુત” આગમ કહે છે. (૨) ભૂતકાળમાં “શ્રત’ શીખેલી વ્યક્તિનું મૃત શરીર અને ભવિષ્યમાં શીખનાર નું વર્તમાન શરીર ઉપચારથી દ્રવ્યશ્રુત” છે. (૩) તાડપત્રો, કાગળના પાનામાં અને પુસ્તકોમાં લખેલા શાસ્ત્રો પણ દ્રવ્યશ્રુત” છે. (૪) શ્રત માટે આગમભાષામાં “સુર્ય અને સુd' શબ્દ પ્રયોગ કરાય છે અને કપાસ, ઊન વગેરેના દોરાને પણ “સુત્ત’ શબ્દનો પ્રયોગ કરાય છે. આથી અનેક પ્રકારના વસ્ત્રોના દોરા પણ દ્રવ્યસૂત્ર' છે. ભાવ :- (૧) અક્ષર શદ્ધિ ઉચ્ચારણશદ્ધિ વગેરેની સાથે અનપેક્ષા અને ઉપયોગ સહિત જે શ્રત છે તે “ભાવશ્રત' આગમ છે. (૨) અજ્ઞાની, મિથ્યાષ્ટિઓ વગેરે દ્વારા સ્વચ્છંદ બુદ્ધિથી રચિત મત મતાંતરીય શાસ્ત્રગ્રંથો, ૭૨ કલાઓ, વ્યાકરણ, રામાયણ, મહાભારત, સાંગોપાંગ વેદ આ સર્વે “લૌકિક ભાવ શ્રુત” છે. (૩) સર્વજ્ઞોકત નિગ્રંથ પ્રવચનરૂપ આચારાંગ પ્રમુખ બાર અંગ સૂત્ર આદિ આગમોકત ચારિત્ર ગુણ સંપન્ન શ્રમણ દ્વારા કંઠસ્થ તથા ઉપયોગ યુક્ત છે, તે લોકોત્તરિક ભાવ શ્રુત' ક્રિયારૂપ છે. શ્રતના પર્યાય શબ્દઃ- (૧) શ્રત (૨) સૂત્ર (૩) ગ્રંથ (૪) સિદ્ધાંત (૫) શાસન (૬) આજ્ઞા (૭) વચન (૮) ઉપદેશ (૯) પ્રજ્ઞાપના (૧૦) આગમ. આ સર્વે શ્રુતના પર્યાયવાચી શબ્દ છે
સ્કંધ'નો અનુયોગ:નામ, સ્થાપના :- કોઈનું સ્કંધ નામ રાખ્યું હોય તેને “નામ સ્કંધ' કહેવાય છે અને કોઈને આ સ્કંધ છે એમ આરોપિત, કલ્પિત યા
સ્થાપિત કર્યું હોય તેને “સ્થાપના સ્કંધ' કહે છે. દ્રવ્યઃ- (૧) શ્રતના વિભાગરૂપ સ્કંધને અથવા “સ્કંધ એ પદને શુદ્ધ અક્ષર અને ઉચ્ચારણ યુક્ત ગુરૂપદિષ્ટ વાચના વગેરે સહિત શીખ્યું છે, પરંતુ અનુપ્રેક્ષા અને ઉપયોગ રહિત છે, તે “વ્યસ્કંધ' છે. (૨) ભૂતકાળમાં જેણે “સ્કંધ’ને જાણ્ય, શિખ્યું હતું તેનું મૃત શરીર અથવા ભવિષ્યમાં જે શીખશે વાંચશે તેનું વર્તમાન શરીર ઉપચારથી ‘દ્રવ્યસ્કંધ છે. (૩) હાથી, ઘોડા વગેરેનો સ્કંધ
Page #218
--------------------------------------------------------------------------
________________
આગમસાર- ઉતરાર્ધ
218
સચિત્તદ્રવ્ય સ્કંધ છે. (૪) દ્ધિપ્રદેશી ઢંધ યથાવત્ અનંત પ્રદેશ સ્કંધ એ “અચિત્ત દ્રવ્ય સ્કંધ' છે. (૫) સેનાના સ્કંધાવાર(વિભાગ) એ મિશ્ર દ્રવ્ય સ્કંધ' છે. એમાં શસ્ત્ર આદિ અચિત તથા હાથી, ઘોડા, મનુષ્ય આદિ સચિત્ત હોય છે. ભાવ:– (૧) દ્રવ્ય સ્કંધમાં કહેલ ઉચ્ચારણ શુદ્ધિ આદિ દ્વારા શીખેલું, અને એની સાથે અનુપ્રેક્ષા એવં ઉપયોગથી યુક્ત સ્કંધ ‘ભાવ સ્કંધ આગમતઃ' (આગમરૂપ) છે. (૨) સામાયિક વગેરે છ અધ્યયનોના સમુદાયરૂપ “આવશ્યક શ્રુત સ્કંધ' જે ચારિત્ર ગુણથી સંપન્ન શ્રમણોને ઉપયોગ યુકત હોય તે ‘ભાવસ્કંધ નોઆગમતા” (ક્રિયારૂપ) છે. પર્યાય શબ્દ – (૧) ગણ (૨) કાય (૩) નિકાય (૪) સ્કંધ (૫) વર્ગ (૬) રાશિ (૭) પુંજ (૮) પિંડ (૯) નિકર (૧૦) સંધાતા (૧૧) આકુલ (૧૨) સમૂહ. અધ્યયનનો અનયોગ:નામ સ્થાપના આદિ આવશ્યકની સમાન સમજવા. આવશ્યક સૂત્રના છ અધ્યયન છે. એના નામ અને અર્થ આ પ્રકારે છે. (૧) સામાયિક- સાવદ્ય યોગ અર્થાત્ પાપ કાર્યોથી નિવૃત્તિ લેવી. (૨) ચતુર્વિશતિ સ્તવ–પાપના આચરણનો ત્યાગ કરી સિદ્ધ બુદ્ધ મુક્ત થયેલા પરમ ઉપકારી ધર્મ પ્રવર્તક તીર્થકરોની સ્તુતિ કરવી. (૩) વંદના- ગુણવાનોની અર્થાત્ સાવદ્યયોગ ત્યાગની સાધના કરવા તત્પર એવા શ્રમણ વર્ગની વિનય પ્રતિપત્તિ અર્થાત્ આદર, સન્માન અને બહુમાન કરવું. (૪) પ્રતિક્રમણ– સંયમ સાધનામાં પ્રમાદ વશ ઉત્પન્ન થતી અલના અને અતિચારોની શુદ્ધ બુદ્ધિથી તથા વૈરાગ્ય ભાવનાથી નિંદા, ગહ કરી પ્રમાદથી મુક્ત થઈ જવું, તેને છોડી દેવો. (૫) કાયોત્સર્ગ– જેવી રીતે શરીર પર લાગેલા ઘાવ પર મલમપટ્ટી લગાડીએ તેવી રીતે સંયમ સાધનામાં આવેલ શિથિલતાને દૂર કરવા માટે સંકલ્પિત શ્વાસો– શ્વાસ પ્રમાણ સમય સુધી શરીર પરથી મમત્વભાવ, રાગભાવને દૂર કરી મન, વચન કાયાની પ્રવૃત્તિને રોકવી, ધ્યાન મુદ્રામાં રહેવું. (૬) પ્રત્યાખ્યાન- અલિત સંયમને વિશેષ પુષ્ટિ આપવા તથા તજ્જનિત કર્મ બંધનો ક્ષય કરવા માટે નવકારશી વગેરે તપ દ્વારા નિર્જરા ગુણોને ધારણ કરવા. અનુયોગના દ્વારોનું વર્ણન – અનુયોગના મુખ્ય ચાર દ્વાર છે. યથા– ૧. ઉપક્રમ ૨. નિક્ષેપ ૩. અનુગમ ૪. નય. (૧) ઉપક્રમ- જ્ઞાતવ્ય વિષયની પ્રારંભિક ચર્ચા કરવી અને પદાર્થોને નિક્ષેપ યોગ્ય બનાવવા.(ઉપક્રમ એટલે પ્રસ્તાવના) (૨) નિક્ષેપ- નામ સ્થાપના આદિ ભેદથી સૂત્રગત પદોનું વ્યવસ્થાપન કરવું. (૩) અનુગમ- સૂત્રનો અનુકૂળ અર્થ કરવો. એનાથી વસ્તુના યોગ્ય સ્વરૂપનું જ્ઞાન થાય છે. (૪) નય- વસ્તુના શેષ ધર્મોને અપેક્ષા દષ્ટિએ ગૌણ કરીને મુખ્યરૂપથી કોઈ એક અંશ(ધર્મ) ગ્રહણ કરનારો બોધ એ “નય છે. (૧) ઉપક્રમ દ્વારનું વર્ણન:- (પૂર્વાપર સંબંધથી વાકયને, શબ્દને સમજવો.) ઉપક્રમના ૬ પ્રકાર છે યથા– ૧. નામ ૨. સ્થાપના ૩. દ્રવ્ય ૪. ક્ષેત્ર ૫. કાળ ૬. ભાવ. દ્રવ્ય ઉપક્રમ:- સચિત્ત, સજીવ મનુષ્ય પશુ ઇત્યાદિને અને અચિત્ત પુદ્ગલ ગોળ, સાકર, વગેરેને ઉપાય વિશેષથી પુષ્ટકરવા, ગુણ વૃદ્ધિ કરવી, એ પરિકર્મ દ્રવ્ય ઉપક્રમ છેશસ્ત્રથી જીવોનો વિનાશ અને પ્રયત્ન વિશેષથી પુગલોના ગુણધર્મોનો વિનાશ કરવો એ વસ્તુ વિનાશ દ્રવ્ય ઉપક્રમ’ છે. ક્ષેત્ર ઉપક્રમ:- ભૂમિને હળ વગેરેના પ્રયોગ વડે ઉપજાઉ બનાવવી એ “પરિકર્મ વિષયક ક્ષેત્ર ઉપક્રમ છે અને હાથી વગેરેને બાંધીને ભૂમિને વેરાન બનાવવી એ “વિનાશ વિષયક ક્ષેત્ર ઉપક્રમ’ છે. કાળ ઉપક્રમ:- ઘડી, રેતઘડી ઈત્યાદિ દ્વારા સમયનું યથાર્થ જ્ઞાન થાય છે તે “પરિકર્મરૂપ કાળ ઉપક્રમ છે અને નક્ષત્ર આદિની ગતિથી જે કાળનો વિનાશ (વ્યતીત થવો) તે વિનાશરૂપ કાળ ઉપક્રમ’ . ભાવ ઉપક્રમ:- (૧) ઉપક્રમના અર્થ સ્વરૂપનું સાચું જ્ઞાન હોવું અને એમાં ઉપયોગ સહિત હોવું એ “આગમ રૂપ(આગમતઃ) ભાવ ઉપક્રમ’ છે. (૨) ઉપક્રમનો અર્થ છે અભિપ્રાય. માટે અભિપ્રાયનું યથાવત્ પરિજ્ઞાન તે “ભાવ ઉપક્રમ પ્રવૃત્તિ' છે. આ અભિપ્રાય જાણવારૂપ ભાવ ઉપક્રમ પ્રશસ્ત અને અપ્રશસ્ત બન્ને હોય છે. વેશ્યા આદિ દ્વારા અન્યનો અભિપ્રાય જાણવો અપ્રશસ્ત છે અને શિષ્ય દ્વારા ગુરુનો અભિપ્રાય જાણવો પ્રશસ્ત છે. લૌકિક દષ્ટિની અપેક્ષાએ આ ઉપક્રમ વર્ણન છે. અન્ય અપેક્ષાએ (શાસ્ત્રીય દષ્ટિએ) ઉપક્રમ – ઉપક્રમના છ પ્રકાર છે– ૧. આનુપૂર્વી ૨. નામ ૩. પ્રમાણ ૪. વક્તવ્યતા પ. અર્વાધિકાર ૬. સમવતાર. (૧) આનુપૂર્વી ઉપક્રમ – આનુપૂર્વીના દશ પ્રકાર છે. ૧. નામ ૨. સ્થાપના ૩. દ્રવ્ય ૪. ક્ષેત્ર ૫. કાળ ૬. ઉત્કીર્તન ૭. ગણના ૮. સંસ્થાન ૯. સમાચારી ૧૦. ભાવાનુપૂર્વી. આનુપૂર્વી, અનુક્રમ એવં પરિપાટી એ ત્રણે એકાર્થક શબ્દ છે. અર્થાતુ એકની પાછળ બીજું એવી પરિપાટીને આનુપૂર્વી કહે છે. દ્રવ્યાનુપૂર્વી – (૧) કોઈ વિવક્ષિત(ઈચ્છિત)પદાર્થ ને પહેલા વ્યવસ્થાપિત કર્યા પછી પૂર્વાનુપૂર્વી ઇત્યાદિ ક્રમથી અન્યોન્ય પદાર્થોને રાખવા એ દ્રવ્યાનુપૂર્વી છે. એને ઉપનિધિકી આનુપૂર્વી' કહે છે. (૨) પદાર્થોને પૂર્વાનુપૂર્વી આદિ ક્રમની અપેક્ષા રાખ્યાવિના વ્યવસ્થાપિત કરવા અથવા સ્વભાવતઃ સ્કંધોનું વ્યવસ્થાપિત થઈ જવું, કોઈપણ ક્રમથી જોડાઈ જવું એ પણ દ્રવ્યાનુપૂર્વી છે. એને અનોપનિધિકી આનુપૂર્વી' કહે છે.
Page #219
--------------------------------------------------------------------------
________________
jainology II
219
આગમનસાર
(૩) આનુપૂર્વી એ છે કે જ્યાં આદિ, મધ્ય અને અન્તનું વ્યવસ્થાપન હોય. એટલે જ પરમાણુ અનાનુપૂર્વી છે. દ્વિપ્રદેશી ઢંધમાં આદિ(પ્રથમ) અને અંત છે પરંતુ મધ્ય ન હોવાથી, તે અનાનુપૂર્વી નહીં પણ “અવક્તવ્ય” છે. ત્રિપ્રદેશથી લઈને અનંતપ્રદેશી સ્કંધ આનુપૂર્વી છે. (૪) આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્યના એકવચન, બહુવચનના ભેદથી અસંયોગી ઇ ભંગ હોય છે. આ દ દ્વારા દ્વિસંયોગી ભંગ બનાવતાં ૧૨ ભંગ બને છે. તેમજ ત્રણ સંયોગી ભંગ ૮ બને છે. આ રીતે કુલ ૨૬ ભંગ બને છે. આ ભંગ વિકલ્પ આ પ્રમાણે છે. અસંયોગી ૬ ભંગ- ૧. આનુપૂર્વી ૨. અનાનુપૂર્વી ૩. અવક્તવ્ય ૪. આનુપૂર્વિઓ ૫. અનાનુપૂર્વીઓ ૬. અનેક અવક્તવ્ય. દ્વિસંયોગી ૧૨ ભંગ- ૧. આનુપૂર્વી એક અનાનુપૂર્વી એક ૨. આનુપૂર્વી એક અનાનુપૂર્વી અનેક ૩. આનુપૂર્વી અનેક અનાનુપૂર્વ એક ૪. આનુપૂર્વી અનેક અનાનુપૂર્વી અનેક. આ પ્રમાણે જ ચાર ભંગ આનુપૂર્વી તથા અવક્તવ્યની સાથે હોય છે અને ચાર ભંગ અનાનુપૂર્વી તથા અવક્તવ્યની સાથે હોય છે. કુલ ૧૨ ભંગ છે. ત્રણ સંયોગી ૮ ભંગ થાય છે. યથા૧. આનુપૂર્વી એક, અનાનુપૂર્વી એક, અવક્તવ્ય એક. ૨. આનુપૂર્વી એક, અનાનુપૂર્વી એક, અવક્તવ્ય અનેક. ૩. આનુપૂર્વી એક, અનાનુપૂર્વી અનેક, અવક્તવ્ય એક. ૪. આનુપૂર્વી એક, અનાનુપૂર્વી અનેક, અવક્તવ્ય અનેક. ૫. આનુપૂર્વી અનેક, અનાનુપૂર્વી એક, અવક્તવ્ય એક. ૬. આનુપૂર્વી અનેક, અનાનુપૂર્વી એક, અવક્તવ્ય અનેક. ૭. આનુપૂવી અનેક, અનાનુપૂર્વી અનેક, અવક્તવ્ય એક. ૮. આનુપૂર્વી અનેક, અનાનુપૂર્વી અનેક, અવક્તવ્ય અનેક.
એ ૬ + ૧૨ + ૮ – ૨૬ ભંગ હોય છે. આ ભંગ બનાવવાની વિધિ અન્યત્ર પણ આ જ રીતે જાણી લેવી જોઇએ. આ વિધિથી પરમાણુ, ક્રિપ્રદેશ સ્કંધ અને ત્રણ પ્રદેશી ઢંધ; આ ત્રણના સંયોગથી ૨૬ ભંગ જાણવા જોઇએ. (૫) આનુપૂર્વી આદિ દ્રવ્યોનો “અસ્તિત્વ' આદિ દ્વારા વિચાર કરવો એ “અનુગમ' છે અર્થાત્ અનુકૂલ વિશેષ જ્ઞાન છે. જેમ કે– ૧. આનુપૂર્વી આદિ ત્રણેયનું અસ્તિત્વ છે. ૨. દ્રવ્ય સંખ્યાથી અનંત છે. ૩. અનેક દ્રવ્યોની અપેક્ષાએ આનુપૂર્વી આદિ સર્વ લોકમાં છે અને એક દ્રવ્યની અપેક્ષાએ લોકના સંખ્યામાં ભાગ આદિ અલગ-અલગ રૂપમાં છે. ૪. તેવી જ રીતે “સ્પર્શના' સાધિક હોય છે. ૫. સ્થિતિ બધાની જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યકાલની છે અને બહત્વની અપેક્ષાએ શાશ્વત છે. ૬. અંતર જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અનંતકાળનું છે. પરંતુ પરમાણુનો અસંખ્યકાળ છે. બહુત્વની અપેક્ષાએ અંતર નથી. ૭. શેષ દ્રવ્યોના અનેક અસંખ્યાતમા ભાગમાં આનુપૂર્વી દ્રવ્ય હોય છે. દ્ધિપ્રદેશી તથા પરમાણુ દ્રવ્ય અસંખ્યાતમા ભાગમાં હોય છે. ૮. આનુપૂર્વી આદિ દ્રવ્ય પારિણામિક ભાવમાં હોય છે. ૯. ઢિપ્રદેશી ઢંધ દ્રવ્ય બધાથી થોડા છે, તેનાથી પરમાણુ વિશેષાધિક છે અને ત્રણ પ્રદેશી આદિ સ્કંધ દ્રવ્ય અસંખ્યગણા છે. પ્રદેશની અપેક્ષાએ બધાથી થોડા પરમાણુ અપ્રદેશ, દ્ધિપ્રદેશના પ્રદેશ વિશેષાધિક એનાથી ત્રણ પ્રદેશી આદિ સ્કંધોના પ્રદેશ અનંત ગણા છે. (૬) નૈગમ અને વ્યવહાર નયથી ઉપરોકત ૨૬ ભંગ થાય છે અને સંગ્રહ નયથી આનુપૂર્વી આદિના સાતભંગ થાય છે. કારણ કે બહુવચનની વિવક્ષા આમાં અલગ હોતી નથી. તે ભંગ આ પ્રમાણે છે- ૧. આનુપૂર્વી ૨. અનાનુપૂર્વી ૩. અવક્તવ્ય ૪. આનુપૂર્વી અનાનુપૂર્વી પ. આનુપૂર્વી અવક્તવ્ય ૬. અનાનુપૂર્વી અવક્તવ્ય ૭. આનુપૂર્વી અનાનુપૂર્વી અવક્તવ્ય. અન્ય વર્ણન પણ સંગ્રહ નય દ્વારા સમજવું. પરંતુ તેમાં બહુવચન સંબંધી કોઈ વિકલ્પ દ્રવ્ય, પ્રમાણ, ક્ષેત્ર, સ્પર્શના, સ્થિતિ આદિમાં નહિ સમજવો. આ અનોપનિધિશ્રી આનપૂર્વીનું વર્ણન થયું. પૂર્વાનુપૂર્વી આદિના ભંગ :- ઔપનિધિકી દ્રવ્ય આનુપૂર્વી ત્રણ પ્રકારની હોય છે. યથા– (૧) પૂર્વાનુપૂર્વી (૨) પશ્ચાનુપૂર્વી (૩) અનાનુપૂર્વી (બન્નેથી ભિન્ન સ્વરૂપવાળી). યથા– છ દ્રવ્યોને ક્રમથી રાખવા પૂર્વાનુપૂર્વી છે. ઉલટા ક્રમથી રાખવા પશ્ચાનુપૂર્વી છે. ૬ દ્રવ્યોના અનાનુપૂર્વીના ભંગ આ પ્રમાણે છે– ૧૪૨૪ ૩૪૪૪૫૪૬ ઊ ૭૨૦ આમાં બે ઓછા કરવાથી ૭૧૮ અનાનુપૂર્વીના ભંગ જાણવા. આ જ રીતે પંચ પરમેષ્ઠીના પદોથી એક પૂર્વાનુપૂર્વી એક પશ્ચાનુપૂર્વી અને ૧૧૮ (૧૪૨૪૩૪૪૪૫ ઉ ૧૨૦–૨ ઉ૧૧૮) અનાનુપૂર્વીના ભંગ બને છે. ક્ષેત્રાનુપૂર્વીઃ- દ્રવ્યાનુપૂર્વીની જેમ સંપૂર્ણ વર્ણન છે. આમાં ત્રણ પ્રદેશો આદિના અવગાઢ સ્કંધ આનુપૂર્વી છે. એક પ્રદેશવગાઢ સ્કંધ અનાનુપૂર્વી છે અને દ્વિ પ્રદેશાવગાઢસ્કંધ અવકતવ્ય છે. અલ્પબદુત્વમાં અહીં અનંતગુણના સ્થાને અસંખ્ય ગુણ જ હોય છે. કારણ કે અવગાહના ઉત્કૃષ્ટ અસંખ્ય પ્રદેશની હોય છે, અનંત-પ્રદેશની ન હોય.
પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી અહીં ઉર્ધ્વલોક, અધોલોક તીરછા- લોકની અપેક્ષાએ કહેવી. પછી અધોલોકની. સાત નરક, તીરછા લોકના અસંખ્ય દ્વીપ સમુદ્ર અને ઉર્ધ્વ લોકના ૧૫ સ્થાન(૧૨ દેવલોક, ૧ ચૈવેયક, ૧ અણુત્તર દેવ, ૧ સિદ્ધશિલા)ની પૂર્વાનુપૂર્વી આદિ કહી શકાય છે. કાળાનુપૂર્વી – દ્રવ્યાનુપૂર્વીની સમાન સંપૂર્ણ વર્ણન છે. એમાં એક સમયની સ્થિતિવાળું દ્રવ્ય અનાનુપૂર્વી છે, બે સમયની સ્થિતિવાળું દ્રવ્ય અવક્તવ્ય છે અને ત્રણ સમયથી અસંખ્ય સમય સુધીની સ્થિતિવાળા દ્રવ્ય આનુપૂર્વી છે. ક્ષેત્ર અવગાહનાની જેમ કાળ સ્થિતિ પણ અસંખ્ય છે, માટે અનંત નહિ કહેવું. એક સમયની સ્થિતિ યાવત્ અસંખ્ય સમયની સ્થિતિની અપેક્ષાએ પૂર્વાનુપૂર્વી આદિ કહેવું જોઈએ. અથવા સમય, આવલિકા, આણ–પાણ, થોવ, લવ, મુહૂર્ત, દિવસ, અહોરાત્ર, પક્ષ, માસ, ઋતુ, અયન, વર્ષ, યુગ, સોવર્ષ, હજાર વર્ષ, લાખ વર્ષ, પૂવાંગ, પૂર્વ, ત્રુટિતાંગ, ત્રુટિત, યાવત્ શીર્ષ પ્રહેલિકાંગ, શીર્ષ પ્રહેલિકા, પલ્યોપમ, સાગરોપમ, અવસર્પિણી, ઉત્સર્પિણી, પુદ્ગલ પરાવર્તન, અતીતકાળ, અનાગતકાળ, સર્વકાળ, આ પ૩ પદોથી પણ કહી શકાય છે.
Page #220
--------------------------------------------------------------------------
________________
આગમસાર- ઉતરાર્ધ
220 ઉત્કીર્તન આનુપૂર્વી – એના પૂર્વાનુપૂર્વી આદિ ત્રણ ભેદ છે, જે ભગવાન ઋષભ દેવ આદિ ભગવાન મહાવીર પર્યન્ત ૨૪ તીર્થકરોની અપેક્ષાએ કહેવી જોઇએ. ગણનાનુપૂર્વી – એના પૂર્વાનુપૂર્વી આદિ ત્રણ ભેદ છે. જે એક, દસ, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ, કરોડ, દસ કરોડ, અરબ સુધી. આ દસ પદોની અપેક્ષાએ કહેવી જોઈએ. સંસ્થાન આનુપૂર્વીઃ- છ સંસ્થાનોની અપેક્ષાએ કહી શકાય છે. સમાચારી આનુપૂર્વી – “આવસ્યહિ આદિ દસ સમાચારની અપેક્ષાએ કહી શકાય. ભાવાનુપૂર્વી – એ છ ભાવોની અપેક્ષાએ કહી શકાય છે, ૧. ઉદય, ૨. ઉપશમ, ૩. ક્ષાયિક, ૪. ક્ષયોપથમિક, ૫. પારિણામિક ૬. મિશ્ર સંયોગી(સન્નિપાતિક) ભાવ. આ આનુપૂર્વી અધિકાર પૂર્ણ થયો. (૨) નામ ઉપક્રમ:- નામ ઉપક્રમના દસ પ્રકાર છે. યથા– એક નામ, બે નામ, ત્રણ નામ યાવત્ દસ નામ. એક નામ:- દ્રવ્ય ગુણ પર્યાયના જે નામ લોકમાં રૂઢ થયેલા છે તે બધાની “નામ” એક સંજ્ઞા હોવાથી સર્વે એક નામ છે. બે નામ :- એકાક્ષર “શ્રી' આદિ, બે અક્ષર દેવી' આદિ અથવા જીવ અજીવ એ બે નામ' છે. વિશેષિત, અવિશેષિત ભેદરૂપ અપેક્ષાએ બે નામ અનેક પ્રકારના થાય છે. જેમ કે- જીવ અવિશેષિત અને નારકી ઇત્યાદી વિશેષિત. નારકી અવિશેષિત, રત્નપ્રભા. ઈત્યાદિ વિશેષિત. એ રીતે ભેદાનભેદ કરતાં અનુત્તર દેવ અવિશેષિત, વિજય, વૈજયંત વિશેષિત છે. આ બે નામ છે. તે જ રીતે અજીવ દ્રવ્યમાં સમજવું. ત્રણ નામ - દ્રવ્ય, ગુણ, પર્યાય આ ત્રણ નામ છે. એમાં દ્રવ્યના ૬ ભેદ, ગુણના વર્ણાદિ પાંચ ભેદ તેમજ ૨૫ ભેદ અને પર્યાયના એક ગુણ કાલા યાવતુ અનંત ગુણ કાલા ઇત્યાદિ અનંત ભેદ છે. સ્ત્રી, પુરુષ, નપુંસક આ પણ ત્રણ નામ છે. સ્ત્રી નામના અંતમાં સ્વર આ,ઈ, ઊ હોય છે. પુરુષ નામના અંતમાં આ, ઈ, ઊ, ઓ. હોય છે. નપુંસક નામના અંતમાં એ,ઇ, ઉ હોય છે. જેમ કે – ૧. માળા, લક્ષ્મી, વધૂ, ૨. રાજા, ગિરી, ૩. ધન્ન, અદ્ઘિ, મહું. ચાર નામ:- નામ ચાર પ્રકારથી બને છે. ૧. આગમથી, ૨. લોપથી, ૩. પ્રકૃતિથી ૪. વિકારથી. ઉદાહરણ:- (૧) પહ્માનિ, પયામિ, કુંડાનિ, (૨) તેડત્ર રથોડત્ર (અ નો લોપ) (૩)અગ્નિ એતો, પર્ ઈમૉ (એમાં સંધી નથી. પ્રકૃતિ ભાવ થવાથી), (૪)દંડસ્ય + અગ્રં ઊ દંડાગ્રં (એક વર્ણના સ્થાન પર અન્ય વર્ણ.) પાંચ નામ: ૧. કોઈ વસ્તુનો બોધ કરાવનાર શબ્દ યા નામ તે નામિક નામ છે. ૨.(ખલ) આદિ નૈપાતિક નામ છે. ૩.(ધાવતિ)આદિ તિગત ક્રિયાઓ આખ્યાતિક નામ છે. ૪.(પરિ) ઈત્યાદિ ઉપસર્ગ પસર્ગિક નામ છે. ૫. “સંયત ઇત્યાદિ મિશ્ર સંયોગી નામ છે. તેમાં ઉપસર્ગ પણ છે, નામિક પણ છે. છ નામ:- (૧) ઉદય ભાવ–આઠ કર્મોનો ઉદય. જેમાં જીવ ઉદય નિષ્પન્ન– મનુષ્યત્વ, ત્રસત્વ, દેવત્વ વગેરે અને અજીવ ઉદય નિષ્પન્ન– શરીર વગેરે. (૨) ઉપશમ ભાવ – મોહનીય કર્મના ઉપશમથી ઉપશમ સમકિત, ઉપશમ– શ્રેણી, ઉપશાંત મોહ ગુણસ્થાન, ઉપશમ ચારિત્ર લબ્ધિ . (૩) ક્ષાયિક ભાવ – આઠ કર્મ તથા તેની સમસ્ત પ્રકૃતિઓના ક્ષયથી ઉત્પન્ન થયેલ ભાવ. (૪) લાયોપથમિક ભાવ:– જ્ઞાનાવરણીય આદિ ચાર ઘાતી કર્મોના ક્ષય અને ઉપશમને ક્ષાયોપથમિક ભાવ કહે છે. ચાર જ્ઞાન, પાંચ ઇન્દ્રિયો, ત્રણ દર્શન, ચાર ચારિત્ર, ગણિ, વાચક, વગેરે પદવી. ઉદય પ્રાપ્ત કર્મનો ક્ષય, અનુદીર્ણના વિપાકોદયની અપેક્ષાએ ઉદય અભાવ(ઉપશમ), આ પ્રકારે ક્ષયથી ઉપલક્ષિત ઉપશમ જ ક્ષયોપશમ કહેવાય છે. ઉપશમમાં પ્રદેશોદય પણ નથી હોતો, પરંતુ ક્ષયોપશમમાં પ્રદેશોદય હોય છે. વિપાકોદય નથી હોતો. (૫) પારિણામિક ભાવ:– સાદિ પારિણામિક– વાદળા, સંધ્યા, પર્વત, ઇન્દ્રધનુષ, વિજળી, હવા વર્ષા વગેરે. અનાદિ પારિણામિક જીવત્વ, ભવીત્વ, અભવીત્વ, લોક, અલોક અને ધર્માસ્તિકાય વગેરે. (૬) સન્નિપાતિક (સંયોગી–મિશ્ર) ભાવ:– પૂર્વોકત પાંચ ભાવો વડે કિક સંયોગી વગેરે ૨૬ ભંગ બને છે. તેને સન્નિપાતિક ભાવ કહેવાય છે. છવ્વીસ ભંગ :- દ્વિસંયોગી ભંગ ૧૦:- ૧. ઉદય–ઉપશમ ૨. ઉદય–ક્ષય ૩. ઉદય-ક્ષયોપશમ, ૪. ઉદય-પરિણામિક ૫. ઉપશમ–ક્ષય, ૬. ઉપશમ-ક્ષયોપશમ, ૭. ઉપશમ–પારિણામિક ૮, ક્ષય-ક્ષયોપશમ ૯. ક્ષય-પારિણામિક ૧૦. ક્ષયોપશમપારિણામિક. ત્રિસંયોગી ભંગ ૧૦ - ૧. ઉદય-ઉપશમ-ક્ષય ૨. ઉદય-ઉપશમ–ક્ષયોપશમ ૩. ઉદય-ઉપશમ-પારિણામિક ૪. ઉદય-ક્ષય-ક્ષયોપશમ ૫. ઉદય-ક્ષય-પરિણામિક ૬. ઉદય-ક્ષયોપશમ-પારિણામિક ૭. ઉપશમ–ક્ષય-ક્ષયોપશમ ૮. ઉપશમ–ક્ષય- પારિણામિક, ૯. ઉપશમ–ક્ષયોપશમ-પારિણામિક ૧૦. ક્ષય-ક્ષયોપશમ– પારિણામિક. ચારસંયોગી ભંગ ૫ - ૧. ઉદય–ઉપશમ–ક્ષય-ક્ષયોપશમ ૨. ઉદય–ઉપશમઉદય-ઉપશમયોપશમ–પારિણામિક ૪. ઉદય-ક્ષય- લયોપશમ-પારિણામિક પ. ઉપશમ-ક્ષય-ક્ષયોપશમ-પારિણામિક. પાંચ સંયોગી એક ભંગ:- ઉદય–ઉપશમ–ક્ષય-ક્ષયોપશમ–પારિણામિક. આ ૨૬ ભંગોમાંથી જીવમાં ૬ ભંગ પ્રાપ્ત થાય છે. શેષ ૨૦નું ભંગરૂપે અસ્તિત્વ માત્ર સમજવું. તે છ ભંગ આ પ્રમાણે છે૧) ક્ષાયિક, પારિણામિક– સિદ્ધોમાં. ૨) ઉદય, ક્ષયોપશમ, પારિણામિક- સામાન્યરૂપથી સંસારી જીવોમાં. ૩) ઉદય, ક્ષાયિક, પારિણામિક– ભવસ્થ કેવળીમાં (ગુણસ્થાન ૧૩–૧૪મા) ૪) ઉદય, ક્ષય, ક્ષયોપશમ, પારિણામિક– ક્ષાયિક સમકિતી સામાન્ય જીવમાં
Page #221
--------------------------------------------------------------------------
________________
jainology II
221
૫) ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, પારિણામિક– ઉપશમ સમકિતી સામાન્ય જીવમાં.
૬) ઉદય, ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ, પારિણામિક- ક્ષાયિક સમ્યગ્ દષ્ટિ જીવને ઉપશમ શ્રેણીમાં.
અહીં ૧. ગતિઓને ઉદયમાં ૨. ઉપશમ સમકિત, ઉપશમ શ્રેણીને ઉપશમમાં ૩. ઇન્દ્રિયોને ક્ષયોપશમમાં ૪. ક્ષાયિક સમકિત, ક્ષપક શ્રેણી, કેવળજ્ઞાનને ક્ષયમાં ૫. જીવત્વ ભવીત્વ આદિ પારિણામિકમાં સમજવા. સાત નામ ઃ– સાત સ્વર છે.
આઠ નામ ઃ– શબ્દોની આઠ વચન વિભક્તિઓના આઠ નામ છે. (૧) પ્રથમા (કર્તા) જાતિ અને વ્યક્તિના નિર્દેશમાં વપરાય છે. (૨) દ્વિતીયા (કર્મ) જેનાપર ઉપદેશ, ક્રિયાનું ફળ મળે. (૩) તૃતીયા (કરણ) ક્રિયાના સાધકતમ કારણમાં વપરાય. (૪) ચતુર્થી (સંપ્રદાન) જેને માટે દાન દેવાની ક્રિયા હોય છે તે. (૫) પંચમી (અપાદાન) જેનાથી અલગ થવાનો બોધ થાય છે. (૬) છઠ્ઠી (સંબંધ) સ્વામીત્વનો સંબંધ બતાવનારી.
(૭) સપ્તમી (આધાર) ક્રિયાના આધાર સ્થાનનો બોધ કરાવનારી (૮) અષ્ટમી (સંબોધન) સંબોધિત(આમંત્રણ) કરનારી.
યથા– (૧) આ, તે, હું, (૨) આને કહો, તેને બોલાવો, (૩) એના દ્વારા કરવામાં આવેલ, મારાથી કહેવામાં આવેલ, (૪) તેના માટે આપો, તેના માટે લઈ જાઓ, જિનેશ્વરને માટે મારા નમસ્કાર હો, (૫) વૃક્ષપરથી ફળ નીચે પડ્યું, અહીંયાથી દૂર કરો, (૬) તેની વસ્તુ, તેનું મકાન, તેનું ખેતર, (૭) છતની ઉપર, ભૂમિ પર, પુસ્તકમાં, ઘરમાં, (૮) અરે ! ભાઈઓ ! બેનજી ! હે સ્વામી ! હે નાથ ! વગેરે.
આગમસાર
નવ નામ :– કાવ્યોના નવ ૨સ છે. તે નવ નામ છે. તે આ પ્રમાણે છે– (૧) વી૨૨સ (૨) શૃંગાર૨સ (૩) અદ્ભુતરસ (૪) રૌદ્રરસ (૫) ભયાનક રસ (૬) બીભત્સ રસ (૭) હાસ્યરસ (૮) કરુણરસ (૯) પ્રશાંત રસ. અનેક સહકારી કારણોથી અંતરાત્મામાં ઉત્પન્ન થતાં ઉલ્લાસ યા વિકારની અનુભૂતિને રસ કહેવાય છે. માટે જે કાવ્યના ગાવાથી કે સાંભળવાથી આત્મામાં વીરતા, હાસ્ય, શૃંગાર વગેરે ભાવની અનુભૂતિ થાય છે તે, તે કાવ્યનો ૨સ કહેવાય છે. એક કાવ્યમાં એક અથવા અનેક રસ હોઈ શકે છે. દસ નામ :– નામકરણ દસ પ્રકારના હોય છે. યથા– (૧) ગુણ નિષ્પન્ન નામ— શ્રમણ, તપસ્વી, પવન, (૨) ગુણ રહિત નામ સમુદ્ગ, સમુદ્ર, પલાશ, ઇન્દ્રગોપ, કીડા (૩) આદાનપદ નિષ્પન્ન નામ- પ્રારંભિક પદથી અધ્યયન આદિનું નામ ભકતામર, પુચ્છિસ્સણં. (૪) પ્રતિપક્ષપદ નિષ્પન્ન નામ- અલાબુ, અલત્તક. (૫) પ્રધાનપદ નિષ્પન્ન નામ- આમ્રવન વગેરે. (૬) અનાદિ સિદ્ધાંત નિષ્પન્ન નામ— ધર્માસ્તિકાય આદિ. (૭) નામ નિષ્પન્ન નામ– મૃગાપુત્ર, પાંડુપુત્ર, પાંડુસેન. (૮) અવયવ નિષ્પન્ન નામ પક્ષી, દ્વિપદ, ચતુષ્પદ, જટાધારી આદિ. (૯) સંયોગ નિષ્પન્ન નામ- ગોપાલક, ઠંડી, રથિક, નાવિક, મારવાડી, હિન્દુસ્તાની, પંચમઆરક, (પાંચમા આરાના મનુષ્ય), હેમંતક, વસંતક, ચૌમાસી, સંવત્સરી, જ્ઞાની, સંયમી, ક્રોધી.
૧૦મું પ્રમાણ નિષ્પન્ન નામ– એના ચાર પ્રકાર છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. (૧) કોઈનું ‘પ્રમાણ’ નામ રાખ્યું તે નામ પ્રમાણ નિષ્પન્ન. (૨) સ્થાપના નિષ્પન્ન નામ– ૨૮ નક્ષત્રો અને એના દેવતાઓના નામ. અનેક પ્રકારના કુળ નામ− ઉગ્રકુળ, ભોગકુળ, ઇક્ષ્વાકુળ. અનેક પ્રકારના પાસંડ નામ– શ્રમણ, પાંડુરંગ, ભિક્ષુ, પરિવ્રાજક, તાપસ વગેરે. અનેક પ્રકારના ગણ નામ– મલ્લગણ વગેરે આ બધા સ્થાપના પ્રમાણ નિષ્પન્ન નામની અંદર સમાય છે. (૩) દ્રવ્ય પ્રમાણ નિષ્પન્ન નામ- ધર્માસ્તિકાયાદિ છે. (૪) ભાવ પ્રમાણ નિષ્પન્ન નામમાં સમાસ, તદ્ધિત, ધાતુજ, નિરુક્તિજ એ ચારેય અને એના અનેક ભેદાનુભેદ તથા ઉદાહરણ પણ કહેલ છે.
સમાસ સાત છે– ૧. દ્વંદ્વ ૨. બહુવ્રીહિ ૩. કર્મધારય ૪. દ્વિગુ ૫. તત્પુરુષ ૬. અવ્યયીભાવ ૭. એક શેષ અર્થાત્ સમાસ નિષ્પન્ન નામ સાત પ્રકારના છે.
તન્દ્રિત નિષ્પન્ન નામ આઠ પ્રકારના છે– ૧. કર્મથી– વ્યાપારી, શિક્ષક, ૨. શિલ્પથી– કાષ્ઠકાર, સુવર્ણકાર, ચિત્રકાર, ૩. શ્લોકથી– શ્રમણ, બ્રાહ્મણ, ૪. સંયોગથી– રાજ જમાઈ, ૫. સમીપ નામ–બેનાતટ ૬. સંયૂથ નામ– ટીકાકાર, શાસ્ત્રકાર, તરંગવતીકાર ૭. ઐશ્વર્યનામ – શેઠ, સાર્થવાહ, સેનાપતિ, ૮. અપત્યનામ– રાજમાતા, તીર્થંકર માતા. ધાતુથી નિષ્પન્ન નામ ધાતુજ કહેવાય છે. નિરુક્ત નિષ્પન્નનામ– મહિષ, ભ્રમર, મુસળ, કપિત્થ. આ દસ નામ પ્રકરણ પૂર્ણ થયું.
(૩) ‘પ્રમાણ’ ઉપક્રમ :– આ ચાર પ્રકારના છે. યથા− (૧) દ્રવ્ય પ્રમાણ (૨) ક્ષેત્ર પ્રમાણ (૩) કાલ પ્રમાણ (૪) ભાવ પ્રમાણ. દ્રવ્ય પ્રમાણના પાંચ પ્રકાર છે યથા
(૧) માન પ્રમાણ :- ધાન્યને માપવા માટેનું સૌથી નાનું માપ 'મુઠ્ઠી' છે. બે મુઠ્ઠી ઊ પસલી, બે પસલી ઊ એક ખોબો, ચાર ખોબા ઊ એક કુલક, ચાર કુલક ઊ એક પ્રસ્થ, ચાર પ્રસ્થ ઊ એક આઢક, ચાર આઢક ઊ એક દ્રોણ, સાઠ આઢક ઊ નાની કુંભી, ૮૦ આઢ ક ઊ મધ્યમ કુંભી, એકસો આઢક ઊ મોટી કુંભી, આઠ મોટી કુંભી ઊ એક બાહ.
તરલ પદાર્થ માપવાનું સૌથી નાનું માપ 'ચતુઃષષ્ઠિકા (૪ પળ ઊ પા શેર) બે ચતુઃષષ્ઠિકા ઊ એક બતીસિકા (અડધોશેર) બે બતીસિકા ઊ એક સોળસિકા (એક શેર), બે સોળસિકા ઊ એક અષ્ઠ ભાગિકા (૨ શેર.) બે અષ્ટભગિકા ઊ એક ચર્તુભાર્ગિકા (ચાર શેર), બે ચર્તુભાગિકા ઊ અધમણ (આઠ શેર), બે અધમણઊ એક મણ (૧૬ શેર ઊ ૨૫૬ ૫ળ). એક પળ એક છટાંક(એક હાથની અંજલી)ને કહે છે. ૨૫૬ ૫ળનો એક મણ થાય છે. એનાથી દૂધ, ઘીનું માપ કરાય છે.
(૨) ઉન્માન પ્રમાણ :– ત્રાજવાથી તોલ કરી વસ્તુની માત્રાનું જ્ઞાન કરવું તેને ઉન્માન પ્રમાણ કહે છે. માપવાનું (જોખવાનું) સૌથી નાનું માપ કાટલું (તોલું) અર્ધ કર્ષ હોય છે, બે અર્ધ કર્ષ ઊ એક કર્ષ, બે કર્ષઊ એક અર્ધપલ, બે અર્ધપલ ઊ એક પલ (એક પલ એક
Page #222
--------------------------------------------------------------------------
________________
આગમચાર– ઉતરાર્ધ
222 છટાંક અથવા પાંચ તોલાનો સૂચક છે) એકસો પાંચ પલ ઊ એક તુલા [પાઠાંતરે ૧૦૦ પલ અને કયાંક ૫૦૦ પલ પણ છે.] દસ તુલા ઊ અર્ધો ભાર, બે અર્ધાભાર ઊ એક ભાર; એનાથી ગોળ, ખાંડ, સાકર વગેરે દ્રવ્યનું વજન કરાય છે. આ માપ તોલ અપેક્ષિત ક્ષેત્ર કાળના છે. કાળાંતર અથવા ક્ષેત્રમંતરથી માપ તોલની ગણતરી અલગ-અલગ ન્યૂનાધિક પણ હોઈ શકે છે. થોડાક સમય પૂર્વે છટાંક, શેર, મણ વગેરે પ્રચલિત હતા. આજકાલ ગ્રામ, કિલો, ક્વિન્ટલમાં વજન કરાય છે. (૩) અવમાન પ્રમાણ:- એનાથી જમીન વગેરેનું માપ કરાય છે. આનો સૌથી નાનો એકમ હાથ હોય છે. ચાર હાથ ઊ એક ધનુષ્ય; ઘનુષ, દડ, યુગ, નાલિકા, અક્ષ, મૂસળ આ બધા એક માપના હોય છે. દશ નાલિકા ઊ એક રજ્જ: આનાથી મિની લંબાઈ પહોળાઈ, ઊંચાઈ, ઊંડાઇ મપાય છે. વર્તમાનમાં ગજ, ફૂટથી માપ કરાય છે અથવા મીટર થી જમીન મપાય છે. (૪) ગણિમ પ્રમાણ:- ગણતરી, સંખ્યામાં કોઈ પણ પદાર્થની માત્રાના જ્ઞાનને ગણિમ પ્રમાણ” કહે છે. એનાથી રૂપિયા, પૈસા સંપત્તિનું અને ગણતરી કરી શકાય એવા પદાર્થોનું જ્ઞાન કરાય છે. એનો જઘન્ય(નાનામાં નાનો) એકમ એક છે. પછી ક્રમશઃ બે, ત્રણ, ચાર એમ કરોડ સુધી સમજવું. સૂત્રમાં ૧, ૧૦, ૧૦૦, ૧૦૦૦, ૧૦,૦૦૦ ૧,૦૦,૦૦૦, ૧૦ લાખ, ૧ કરોડ આ સંખ્યા આપી છે. અધિકતમ ૧૯૪ અંક પ્રમાણ સંખ્યા ગણના પ્રમાણમાં છે. (૫૪ અંક અને ૧૪૦ મીંડા). એના પછી ઉપમા પ્રમાણ છે. (૫) પ્રતિમાન પ્રમાણ :– સોના, ચાંદી અને મણિ, મોતી આદિને નાના કાંટામાં તોલીને પ્રમાણમાન જાણી શકાય છે. આ પ્રતિમાન પ્રમાણ છે. બહુમૂલ્ય વસ્તુઓને તોલા, માસા, રતિ આદિ નાના તોલાથી તોળાય છે. ગોળ, સાકર વગેરેને મોટા કાંટામાં મોટા તોલ માપથી તોળાય છે. આ પ્રતિમાન પ્રમાણ અને ઉન્માન પ્રમાણમાં અંતર સમજવું. પ્રતિમાન માપ આ પ્રમાણે છે
૫ ગુંજા (રતિ) ઊ ૧ કર્મ માસક (માસા) ૪ કાંકણી ઊ ૧ કર્મ માસક (માસા) ૩ નિષ્પાવ ઊ ૧ કર્મ માસક (માસા) ૧૨ માસા ઊ ૧ મંડળ ૪૮ કાંકણી ઊ ૧ મંડળ
૧૬ માસા ઊ ૧ તોલો (સોના મહોર) ક્ષેત્ર પ્રમાણ:- એનો જઘન્ય એકમ 'અંગુલી છે. અંગુલ ત્રણ પ્રકારના હોય છે. યથા– (૧) આત્માંગુલ– જે કાળમાં જે મનુષ્ય હોય છે, તેમાં પણ જે પ્રમાણ યુક્ત પુરુષ હોય છે, તેના અંગુલને આત્માગુલ કહેવાય છે.
પ્રમાણયુક્ત પુરુષ તે હોય છે જે સ્વયંના અંગુલથી એકસો આઠ અંગુલ પ્રમાણ હોય છે અથવા ૯ મુખ પ્રમાણ હોય છે. એક દ્રોણ જેટલું તેના શરીરનું આયતન હોય છે અને અર્ધભાર પ્રમાણ જેનું વજન હોય છે. દ્રોણ અને અર્ધભારમાં પ્રાયઃ ૬૪ શેરનું પરિમાણ હોય છે. (૨) ઉત્સધાંગુલ:- ૮ વાળાગ્ર ઊ એક લીખ, આઠલીખ ઊ એક જૂ, આઠ જૂ ઊ એક જવમધ્ય, આઠ જવમધ્ય ઊ એક ઉત્સધાંગુલ અર્થાતુ ૮૪૮૮૮૮૮ ઊ ૪૦૯૬ વાળના ગોળ ભારા. એનો જેટલો વિસ્તાર(વ્યાસ) હોય છે, એને એક ઉત્સધાંગુલ કહેવાય છે. આ અંગુલ લગભગ અડધા ઇંચ બરાબર હોય છે, એવું અનુમાન છે. જેથી ૧૨ ઇંચ ઊ ૨૪ અંગુલ ઊ ૧ હાથ ઊ ૧ ફૂટ હોય છે. (૩) પ્રમાણાંગુલ:- ચક્રવર્તીના કાંકણીરત્નના ૬ તલિયા અને ૧૨ હાંસ હોય છે. પ્રત્યેક હાંસ એક ઉત્સધાંગુલ પ્રમાણ હોય છે. ઉત્સધાંગુલથી હજારગણો પ્રમાણાંગુલ હોય છે. શ્રમણ ભગવાન મહાવીરના(૨૪મા ભગવાનના) અંગુલ ઉત્સધાંગુલથી બમણા હોય છે. અર્થાત્ ૮૧૯૨(વાળના) કેશનો ગોળ ભારો બનાવવાથી જેટલો વિસ્તાર થાય, તેટલો ભગવાન મહાવીર સ્વામીનો(૨૪મા તીર્થકરનો) અંગુલ હોય છે. એમ ૪૦૯૬000 વાળના ગોળાના બનાવેલ ભારાનો જેટલો વિસ્તાર થાય છે, તેટલો એક પ્રમાણાંગુલ અર્થાત્ અવસર્પિણીના પ્રથમ ચક્રવર્તીનો અંગુલ હોય છે. યોજન:- ૧૨ અંગુલ ઊ એક વૈત, બે વેંત ઊ એકહાથ, ચારહાથ ઊ એક ધનુષ, બે હજાર ધનુષ ઊ એક ગાઉ, ચાર ગાઉ ઊ એક યોજન. આ માપ ત્રણે પ્રકારના અંગુલમાં સમજવા. આ પ્રકારે યોજન પર્યત બધા માપ ત્રણ પ્રકારના હોય છે. તેમાં આત્માંગુલથી તે કાળના ક્ષેત્ર, ગ્રામ, નગર, ઘર વગેરેના માપ કરાય છે. ઉત્સધાંગુલથી ચાર ગતિના જીવોની અવગાહનાનું માપ કહેવાય છે. પ્રમાણાંગુલથી શાશ્વત પદાર્થો અર્થાત્ દ્વીપ, સમુદ્ર, પૃથ્વીપિંડ, વિમાન, પર્વત, કૂટ વગેરેની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ કહેવાય છે.
અપેક્ષાએ લોકમાં ત્રણ પ્રકારના રૂપી પદાર્થ છે– (૧) મનુષ્ય કૃત ગ્રામ, નગર, મકાન ઇત્યાદિ. (૨) કર્મ કૃત શરીર ઈત્યાદિ. (૩) શાશ્વત સ્થાન. આ ત્રણેયના માપ કરવા માટે ઉપરોક્ત ત્રણ પ્રકારના અંગુલથી લઈને યોજન પર્વતના માપનો ઉપયોગ કરાય છે. [અહીં ચારે ગતિના જીવોની અવગાહના વિસ્તારથી બતાવેલ છે, તે માટે જુઓ પ્રજ્ઞાપના સૂત્ર પદ-૧૧,] પરમાણુથી અંગુલનું માપ:- સૂક્ષ્મ પરમાણુ અને વ્યવહારિક પરમાણુના ભેદથી પરમાણુ બે પ્રકારના છે. સૂક્ષ્મ પરમાણુ અવર્ણ છે. તે અતિ સૂક્ષમ, અવિભાજ્ય, પુલનો અંતિમ એક પ્રદેશ હોય છે. તેનો આદિ, મધ્ય, અંત તે સ્વયં છે. એવા અનંતાનંત પરમાણુનો એક વ્યવહારિક પરમાણુ થાય છે. તે પણ સૂક્ષ્મ હોય છે. તલવાર વગેરેથી અવિચ્છેદ્ય છે. અગ્નિ એને બાળી શકતી નથી. વા એને ઉડાડી શકતી નથી. એવા અનંત વ્યવહારિક પરમાણના માપની ગણના આ પ્રકારે કરાય છે.
અનંત વ્યવહાર પરમાણુ ઊ ૧ ઉલક્ષણ લક્ષણિકા. ૮ ઉલક્ષણ લક્ષણિકા
૧ લક્ષણ શ્લેક્ષણિકા ૮ લક્ષણ લક્ષણિકા ઊ ૧ ઊર્ધ્વ રેણું ૮ ઊર્ધ્વ રેણુ
૧ ત્રસ રેણુ ૮ટસ રેણુ
૧ રથ રેણુ ૮ રથ રેણ
૧ વાળ (દેવકુ મનુષ્યનો) ૮ વાળ (દેવમુરુ)
૧ વાળ (હરિવર્ષ મનુષ્યનો)
Page #223
--------------------------------------------------------------------------
________________
jainology II
223
આગમસાર
૮ વાળ (હરિવર્ષ)
૧ વાળ (હેમવત મનુષ્યનો) ૮ વાળ (હેમવત)
૧ વાળ (મહાવિદેહના મનુષ્યનો) ૮ વાળ (મહાવિદેહ)
૧ વાળ (ભરતક્ષેત્રના મનુષ્યનો) ૮ વાળ
૧ લીખ ૮ લીખ
૧ જવમધ્ય ૮ જવ મધ્ય
ઊ ૧ ઉત્સધાંગલ ૧૨ અંગુલઊ ૧ વૈત, ૨ વેંત ઊ હાથ, ૨ હાથ ઊ ૧ કુક્ષી, ૨કુક્ષી ઊ ૧ ધનુષ. કાળ પ્રમાણ :- કાળનો જઘન્ય એકમ 'સમય' છે. એ અતિ સૂક્ષ્મ અને અવિભાજ્ય છે. આંખના પલકારા જેટલા સમયમાં અસંખ્ય સમય પસાર થઈ જાય છે. આવા અસંખ્ય સમયની એક આવલિકા થાય છે. સંખ્યાત આવલિકાનો એક શ્વાસોશ્વાસ થાય છે. વૃદ્ધાવસ્થા અને વ્યાધિ રહિત પુરુષના શ્વાસોશ્વાસને અહીંયા પ્રમાણ માન્યું છે. આ શ્વાસોશ્વાસને 'પ્રાણ' કહેવાય છે.
૭ પ્રાણ ઊ એક સ્તોક, ૭ સ્ટોક ઊ એક લવ, ૭૭ લવ ઊ એક મુહૂર્ત ૧ મુહૂર્ત ઊ ૩૭૭૩ શ્વાસોશ્વાસ(પ્રાણ) હોય છે. ૧ મુહૂર્ત
૧,૬૭,૭૭,૨૧૬ આવલિકા. ૧ પ્રાણ
૪૪૪૬ સાધિક આવલિકા. ૧ સેકન્ડ
૫૮૨૫ ૧૯૪૫ આવલિકા. ૧ પ્રાણ ઊ ૨૮૮૦/૩૭૭૩ સેકન્ડ હોય છે. ૧ મુહૂર્ત ઊ ૨૮૮0 સેકન્ડ ૧ મુહૂર્ત ઊ ૪૮ મિનિટ, એક મિનિટ ઊ ૬૦ સેકન્ડ ૩0 મુહૂર્ત ઊ ૧ દિવસ ૮૪ લાખ વર્ષ ઊ એક પૂર્વાગ ૮૪ લાખ પૂર્વાગ ઊ એક પૂર્વ.
ત્યાર પછી પ્રત્યેક કાળ સંજ્ઞા એક બીજાથી ૮૪ લાખ ગણી હોય છે. અંતમાં શીર્ષ પ્રહેલિકાંગથી શીર્ષ પ્રહેલિકા ૮૪ લાખ ગણી હોય છે. આટલી સંખ્યા સુધી ગણિતનો વિષય મનાય છે. તે પછીની સંખ્યા ઉપમા દ્વારા કહેવાય છે. ઉત્કૃષ્ટ સંખ્યાતાની સંખ્યા ઉપમા દ્વારા પૂર્ણ થાય છે. એ ઉત્કૃષ્ટ સંખ્યામાં એક અધિક થતાં જઘન્ય અસંખ્યાતા થાય છે. ઉપમા દ્વારા કાળ ગણના પ્રમાણ :- (૧) પલ્યોપમ અને સાગરોપમ રૂપ બે પ્રકારની ઉપમા દ્વારા કાળની ગણના કરાય છે. પલ્યોપમની ગણના ઉપમાથી સમજતા સાગરોપમની ગણના સહજમાં સમજાય છે. કારણ કે કોઈપણ પ્રકારના પલ્યોપમથી એનું સાગરોપમ દસ ક્રોડાકોડ ગણું હોય છે. માટે અહીં પલ્યોપમનું વર્ણન કરાય છે. (૨) ઉપમા ગણનાનો પલ્યોપમ ત્રણ પ્રકારનો હોય છે– ૧. ઉદ્ધાર પલ્યોપમ ૨. અદ્ધા પલ્યોપમ ૩. ક્ષેત્ર પલ્યોપમ. આ ત્રણેમાં સૂક્ષ્મ અને વ્યવહાર(બાદર)ના બે-બે ભેદ હોય છે. (૩) ૧. ઉદ્ધાર પલ્યોપમની ઉપમામાં વાલાગ્ર એક–એક સમયમાં કઢાય છે.
૨. અદ્ધા પલ્યોપમની ઉપમામાં વાલાઝ ૧૦૦ વર્ષે કાઢવામાં આવે છે અને ૩. “ક્ષેત્ર પલ્યોપમમાં વાલાગ્રોના આકાશ પ્રદેશોની ગણના હોય છે. એક આકાશ પ્રદેશ એક સમયમાં કાઢવો.
૪. “ઉદ્ધાર બાદર પલ્યોપમમાં એક દિવસથી સાત દિવસ સુધીના જુગલિયાના વાળ અખંડ ભરાય છે તથા કઢાય છે. જ્યારે સૂમ'માં એ એક–એક વાળના અસંખ્ય ખંડ કરીને ભરાય છે અને કઢાય છે. સૂર્મ પણક જીવોની અવગાહનાથી અસંખ્યગણી અને નિર્મલ આંખોથી જે નાનામાં નાની વસ્તુ જોઈ શકાય, તેનો અસંખ્યાતમો ભાગ હોય, એવા અસંખ્ય ખંડ વાલાઝના સમજવા.
૫. એવું જ અંતર બાદર અદ્ધા પલ્યોપમ અને સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમમાં સમજવું.
૬. બાદર ‘ક્ષેત્રપલ્યોપમમાં અખંડ વાલાગ્રોના અવગાહન કરેલ આકાશ પ્રદેશોનો હિસાબ હોય છે અને સૂક્ષ્મમાં અસંખ્ય ખંડ કરેલા વાળાગ્રના અવગાઢ અને અનવગાઢ બન્ને પ્રકારના અર્થાત્ પલ્ય ક્ષેત્રના સમસ્ત આકાશ પ્રદેશ ગણાય છે.
૭. ત્રણ પ્રકારના બાદર(વ્યવહાર) પલ્યોપમ કેવળ સૂક્ષ્મને સમજવા માટે છે અને લોકમાં એનો બીજો કોઈ ઉપયોગ નથી. ૮. સૂધમ ઉદ્ધાર પલ્યોપમથી દીપ સમુદ્રોનું માપ થાય છે. અર્થાત્ અઢી ઉદ્ધાર સાગરોપમના જેટલા સમય છે, તેટલા લોકમાં દ્વીપ સમુદ્ર છે. ૯. સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ સાગરોપમથી ચાર ગતિના જીવોની ઉમરનું કથન કરાય છે. અહીં ચારે ગતિના જીવોની સ્થિતિ વિસ્તારથી બતાવેલ છે. – તે માટે જુઓ પ્રજ્ઞાપના સૂત્ર પદ-૪
૧૦. સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમથી દષ્ટિવાદ અંગસૂત્રમાં વર્ણવેલા દ્રવ્યોનું માપ કરાય છે. પલ્યની ઉપમા - લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ આ ત્રણેમાં સમાન, ધાન્ય વગેરે માપવાના પાત્ર ને પલ્ય કહે છે. અહીંયા સ્વીકાર કરેલા પાત્રને(ખાડાને) પણ ત્રણેની સમાનતાને કારણે પલ્ય કહેવાય છે.
Page #224
--------------------------------------------------------------------------
________________
આગમસાર– ઉતરાર્ધ
ઉત્સેધાંગુલથી એક યોજન લાંબો, પહોળો, ઊંડો ગોળાકાર તે પલ્ય હોય છે. જેની સાધિક ત્રણ યોજનની પરિધિ હોય છે. તેમાં સાત દિવસના નવજાત બાળકોના વાળ ઠાંસી–ઠાંસીને ખીચોખીચ સઘન એવી રીતે ભરી દેવામાં આવે કે જરાક પણ ખાલી જગ્યા(સ્થૂળ દૃષ્ટિની અપેક્ષાએ) ન રહે. તેવા ભરેલા તે વાળોને સમયે સમયે અથવા સો–સો વર્ષે એક–એક કાઢવામાં આવે છે.
એ રીતે વાળો કાઢતાં આખો પલ્પ ખાલી થઈ જવામાં જેટલો સમય લાગે તેને પલ્યોપમ કહેવામાં આવે છે. આગળ ૯ પ્રકારના પલ્યોપમનું વર્ણન આવશે. સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમના વર્ણનથી એ સ્પષ્ટ થાય છે કે આવા ખીચોખીચ ભરેલા સ્થાનમાં પણ સૂક્ષ્મ દૃષ્ટિથી અનેક આકાશ પ્રદેશ ખાલી રહી જાય છે. એને એક દષ્ટાંત દ્વારા સમજવું જોઇએ, જેમ કે–
એક મોટી કોઠીમાં કોળા ફળ ભર્યા, પછી હલાવી હલાવીને બિજોરાના ફળ ભર્યા, પછી હલાવીને બીલીના ફળ, એમ ક્રમશઃ નાના—નાના ફળ, આંબળા, બોર, ચણા, મગ, સરસવ ભર્યાં તે પણ તેમાં સમાઈ ગયા. તો પણ કયાંક થોડી ખાલી જગ્યા રહી જાય છે. પછી હલાવી હલાવીને રેતી નાખશો તો તે પણ સમાઈ જશે. ત્યાર પછી તેમાં પાણી નાંખશો તો તે પણ સમાઈ જશે.
જે પ્રમાણે સાગનું લાકડું સઘન નક્કર હોય છે, તેમાં આપણને કયાંય પોલાણ નથી દેખાતી. છતાં જો તેમાં ઝીણી ખીલી લગાડવામાં આવે તો તેને સ્થાન મળી જાય છે. તેમાં સઘન દેખાવા છતાં પણ આકાશ પ્રદેશ અનવગાઢ રહે છે. એવી જ રીતે એક યોજનના એ પલ્યમાં વાળોથી અનવગાઢ આકાશ પ્રદેશ રહી જાય છે.
224
દ્રવ્ય :- · અરૂપી અજીવ દ્રવ્ય(ભેદની અપેક્ષાએ) દસ છે. રૂપી અજીવ દ્રવ્ય અનંત છે. પરમાણુ પણ અનંત છે યાવત્ અનંત પ્રદેશી સ્કંધ પણ અનંત છે. જીવ દ્રવ્ય અનંત છે. નારકી,દેવ, મનુષ્ય અસંખ્ય—અસંખ્ય છે. તિર્યંચ અનંત છે. ત્રેવીસ દંડકના જીવ અસંખ્ય છે. વનસ્પતિના જીવ અનંત છે. સિદ્ધ અનંત છે.
સંસારી જીવોમાં પ્રત્યેક જીવને શરીર હોય છે. તે શરીર પાંચ છે. યથા– ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્પણ. એમાં નારકી, દેવતામાં ત્રણ ત્રણ શરીર હોય છે. મનુષ્યમાં પાંચ અને તિર્યંચમાં ચાર શરીર હોય છે. આ બધા શરીરોની સંખ્યા પણ જીવ દ્રવ્યોની સંખ્યા સમાન ૨૩ દંડકમાં અસંખ્ય અને વનસ્પતિમાં અનંત હોય છે. વિશેષ સ્પષ્ટતા માટે જુઓ પ્રજ્ઞાપના પદ–૧૨. ભાવ પ્રમાણ :– એના ત્રણ ભેદ છે– (૧) ગુણ (૨) નય (૩) સંખ્યા. ગુણના બે ભેદ– જીવ અને અજીવ. અજીવના વર્ણાદિ ૨૫ ભેદ છે અને જીવ ગુણ પ્રમાણના ચાર ભેદ છે. યથા− ૧. પ્રત્યક્ષ ૨. અનુમાન ૩. ઉપમાન ૪. આગમ. પ્રત્યક્ષ :– પાંચ ઇન્દ્રિય અને અવધિ, મન:પર્યવજ્ઞાન, કેવળ જ્ઞાન, એ પ્રત્યક્ષ પ્રમાણ છે.
અનુમાન :– અનુમાન પ્રમાણને સમજવા એના પાંચ અવયવને ઓળખવા જોઇએ. એનાથી અનુમાન પ્રમાણ સુસ્પષ્ટ થાય છે. કયારેક એમાં બે અવયવથી વિષય સ્પષ્ટ થાય છે અર્થાત્ અનુમાન સિદ્ધ થઈ જાય છે અને કયારેક પાંચે ય અવયવોથી. યથા- રત્ન મોંઘા હોય છે, જેમ કે ભૂંગા, માણેક આદિ. એમાં બે અવયવ પ્રયુક્ત છે– પ્રતિજ્ઞા અને ઉદાહરણ. પાંચ અવયવનું ઉદાહરણ– (૧) અહીંયા અગ્નિ છે. (૨) કારણ કે ધુમાડો દેખાય છે. (૩) જ્યાં—જ્યાં ધુમાડો હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય છે. (૪) યથા– રસોઈ ઘર (૫) આથી અહીંયા પણ ધુમાડો હોવાથી અગ્નિ છે.
૧. પ્રથમ પ્રતિજ્ઞા કરાય છે જેમાં સાધ્યનું કથન હોય છે. ત્યારબાદ ૨. એનો તર્ક, હેતુ, કારણ, મુખ્ય આધાર કહેવાય છે. ૩. પછી એ હેતુ માટે વ્યાપ્તિ અપાય છે. ત્યારબાદ ૪. એ હેતુવાળા સરખા ઉદાહરણ અપાય છે. પ. પછી એનો ઉપસંહાર કરી પોતાનું સાધ્ય સ્થિર કરાય છે. પાંચ અવયવ– ૧. સાધ્ય ૨. હેતુ ૩. વ્યાપ્તિ ૪. ઉદાહરણ ૫. નિગમન(ઉપસંહાર).
આ અનુમાન ભૂત ભવિષ્ય, વર્તમાન ત્રણે કાળ સંબંધી હોય છે. અનુકૂળ અને પ્રતિકૂળ બન્ને હોય છે. કેટલાક અનુમાનના ઉદાહરણ આ પ્રમાણે છે–
(૧) આ પુત્ર મારો જ છે કારણ કે એના હાથ પર જે ઘાનું ચિન્હ છે તે મારા દ્વારા થયેલું છે. (૨) પરિચિત અવાજ સાંભળીને કહેવું કે અમુક વ્યક્તિ કે અમુક જનાવરનો અવાજ છે. (૩) ગંધ, સ્વાદ સ્પર્શથી ક્રમશઃ જાણવું કે અમુક અત્તર કે ફૂલ છે. અમુક ખાદ્ય પદાર્થ યા મિશ્રિત વસ્તુ છે. યા અમુક જાતિનું આસન છે. (૪) શિંગડાથી ભેંસને, શિખાથી કુકડાને, પૂંછથી વાંદરાને, પીંછાથી મોરને, અનુમાન કરી સત્ય જાણી શકાય છે. (૫) ધુમાડાથી અગ્નિ, બતક પક્ષીથી પાણી, વાદળોથી વર્ષાનું અનુમાન કરી શકાય. (૬) ઈંગિત–આકાર, નેત્ર વિકારથી ભાવોના આશયનું અનુમાન કરી શકાય છે. (૭) એક સિક્કાના અનુભવથી અનેક સિક્કાને ઓળખવું. એક ચોખો રંધાવાથી અનેક ચોખા રંધાવાની ખબર પડવી અથવા અનુમાન કરવું. એક સાધુને જોઈને અન્ય સર્વે એ વેશ વાળા એક પંથના સાધુ છે એમ જાણવું (૮) કોઈ એક પદાર્થનું એટલું વિશેષ પરિચય જ્ઞાન થઈ જાય કે એક સરખા અનેક પદાર્થોમાં તેને રાખી દેવામાં આવે છતાં પણ તેને કોઈ વિશેષતાના આધારે અલગ ઓળખી લે, તે વિશેષ દષ્ટ સાધÁ અનુમાન છે. (૯) વનોમાં પુષ્કળ લીલુ ઘાસ જોઈને સારા વરસાદનું અનુમાન કરવું, તેનાથી વિપરીત જોઈ અનાવૃષ્ટિનું અનુમાન કરવું. (૧૦) ઘરોમાં પ્રચુર ખાધ સામગ્રી જોઈને અનુમાન કરવું કે અહીં હમણાં સુભિક્ષ છે. (૧૧) હવા, વાદળા અથવા અન્ય લક્ષણથી અનુમાન કરવું કે અહીં હમણાં જ વરસાદ થશે અથવા એનાથી વિપરીત લક્ષણો આકાશમાં જોઈને અનુમાન થાય કે અહીં વરસાદ નહીં થાય. ઉપમાન પ્રમાણ :- કોઈપણ પદાર્થના અજ્ઞાત સ્વરૂપને ઓળખવા માટે જ્ઞાત વસ્તુની ઉપમા દઈને સમજાવાય છે. તે ઉપમાવાળી વસ્તુ અપેક્ષિત કોઈ એક ગુણ અથવા અનેક ગુણોમાં સમાન હોઈ શકે છે. અનુકૂળ અને પ્રતિકૂળ બન્ને પ્રકારની ઉપમાઓ હોય છે. જેમ કે– (૧) સૂર્ય જેવો જ દીપક અથવા આગિયો હોય છે.(પ્રકાશની અપેક્ષા) (૨) જેવી ગાય તેવી જ નીલગાય હોય છે. (૩) કાબર ચીતરી ગાયનો વાછરડો જેવો હોય છે તેવો સફેદ ગાયનો વાછરડો નથી હોતો. (૪) જેવો કાગડો કાળો હોય છે, તેવી દૂધની ખીર નથી.
આગમ પ્રમાણ :– લૌકિક અને લોકોત્તરના ભેદથી આગમ બે પ્રકારના છે. સુત્તાગમ, અર્થાગમ, તદુભયાગમની અપેક્ષાએ ત્રણ પ્રકારના છે. આત્માગમ, અનંતરાગમ અને પરંપરાગમના ભેદથી પણ આગમ ત્રણ પ્રકારના હોય છે. મહાભારત, રામાયણ યાવત્ ચાર વેદ સાંગોપાંગ એ લૌકિક આગમ છે. ૧૨ અંગ અને અંગબાહ્ય, કાલિક, ઉત્કાલિક શાસ્ત્ર લોકોત્તર આગમ છે.
Page #225
--------------------------------------------------------------------------
________________
225
આગમસાર
jainology II
તીર્થકરોને અર્થાગમ આત્માગમ છે. ગણધરોને સૂત્ર આત્માગમ છે, અર્થ અનંતરાગમ છે. ગણધરના શિષ્યોને સૂત્ર અનંતરાગમ છે, અર્થ પરંપરાગમ છે. શેષ શિષ્યાનુશિષ્યોને સૂત્ર અર્થ બન્ને પરંપરાગમ છે.
પ્રાચીન કાળમાં ધર્મ શાસ્ત્રરૂપમાં માન્ય પોત પોતાના આગમ સાહિત્ય કંઠોપકંઠ પ્રાપ્ત કરીને સ્મૃતિમાં રખાતા હતા. તે સાંભળીને પ્રાપ્ત કર્યું હોવાથી તેને શ્રુત કહેવાય છે. આગમ શબ્દ પણ શ્રુતના અર્થનો વાચક છે. કારણ કે (આગચ્છતીતિ આગમ)ગુરુ પરંપરાથી જે ચાલ્યું આવે છે તે આગમ છે. જીવાદિ પદાર્થોનું જ્ઞાન સારી રીતે જેનાથી થાય તે આગમ છે. વીતરાગ સર્વ
દ્વારા પ્રણીત કૃત 'આગમ' કહેવાય છે. લોકમાં જે પ્રસિદ્ધિ પ્રાપ્ત પુરુષો છે, તેઓના દ્વારા બનાવવામાં આવેલ શ્રત લૌકિક આગમ છે અને ગુણ સંપન્ન આપ્ત પુરુષો દ્વારા પ્રરૂપિત શ્રુત લોકોત્તર આગમ' કહેવાય છે. (૨) નય પ્રમાણ:- ભિન્ન-ભિન્ન અપેક્ષાએ એક દેશ(અંશ) અથવા અનેક દેશની વિવક્ષાથી જે વસ્તુ તત્ત્વનો બોધ કરાય છે અથવા આશય સમજાવાય છે તે નય પ્રમાણ છે. તે સાત પ્રકારના છે. જેનું વિશેષ વિસ્તૃત વર્ણન ચોથા અનુયોગ દ્વારમાં આગળ કરવામાં આવ્યું છે. (૩) સંખ્યા પ્રમાણ :- આઠ ભેદોની વિવક્ષાએ સંખ્યા પ્રમાણનું કથન કરવામાં આવે છે. એનો આગમિક શબ્દ (સંખપ્પમાણ) છે. અતઃ “શંખ' શબ્દને અપેક્ષિત કરીને પણ કથન કરવામાં આવ્યું છે. આઠ પ્રકાર– ૧. નામ ૨. સ્થાપના ૩. દ્રવ્ય ૪. ઉપમા પ. પરિમાણ ૬. જાણણા ૭. ગણના ૮, ભાવ સંખા. (૧.૨) નામ સ્થાપના – કોઈનું “શંખ' નામ રાખ્યું હોય તે નામ “શંખ' છે અથવા કોઈપણ રૂપમાં એ “શંખ' છે, એવી સ્થાપના, કલ્પના અથવા આરોપણ કરાય તે “સ્થાપના શંખ” છે. (૩) દ્રવ્ય સંખ (સંખ્યા) :૧. જેણે સંખ(સંખ્યા)ને સારી રીતે શીખી લીધી છે પરંતુ એમાં અનુપ્રેક્ષા ઉપયોગ નથી તે દ્રવ્ય સંખ(સંખ્યા) છે. ૨. સંખના જાણકારના ભૂત ભવિષ્યનું શરીર દ્રવ્ય સંખ(સંખ્યા) છે. ૩. જે આગળના અનંતર ભવમાં શંખ(બે ઇન્દ્રિયજીવ) થવાવાળો છે, આયુબંધ નથી કર્યો તે એક ભવિક સંખ છે. ૪. જેણે શંખ' બનવાનો આયુ બંધ કરી લીધો છે તે બદ્ધાયુ શંખ છે. ૫. જે શંખ' ભવમાં જવા માટે અભિમુખ છે, જેનું આયુ સમાપ્ત થવામાં છે અથવા વાટવહેતામાં છે. તે અભિમુખ શંખ છે. ૬. એક ભવિક શંખની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ એક કરોડ પૂર્વ હોય છે. બદ્ધાયુષ્ક શંખની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ કરોડ પૂર્વનો ત્રીજો ભાગ. અભિમુખ શંખની સ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની(મારણાંતિક સમુધાતની અપેક્ષા) હોય. (૪) ઉપમા :- સત્—અસત્ પદાર્થોથી સત્—અસત્ વસ્તુ કે વ્યક્તિને ઉપમિત કરી શકાય છે. યથા– તીર્થકરોના વક્ષસ્થળને કપાટની ઉપમા આપવી, આયુષ્યને પલ્યોપમ સાગરોપમ દ્વારા બતાવવું. પત્ર અને કિશલય (કૂંપળ)માં વાર્તા કરવાની કલ્પના વગેરે. (૫) પરિમાણ:- શ્રુતના પર્યવ, અક્ષર, પદ, ગાથા, વેષ્ટક, શ્લોક પ્રમાણનું નિરૂપણ કરવું, “પરિમાણ” સંખનું કથન છે. અહીંયા “ સંખ' શબ્દ વિચારણા અર્થમાં આવેલ છે. (૬) જાણણા – શબ્દને જાણવાવાળો શાબ્દિક. તેવી જ રીતે ગણિતજ્ઞ, કાળજ્ઞ, વૈદ્યક, આદિ “જ્ઞાન સંખ્યાના ઉદાહરણ છે. (૭) ગણણા – એના ત્રણ ભેદ છે– (૧) સંખ્યાત (૨) અસંખ્યાત (૩) અનંત. સંખ્યાતના ત્રણ ભેદ છે– (૧) જઘન્ય (૨) મધ્યમ (૩) ઉત્કૃષ્ટ.
અસંખ્યાતના ૯ ભેદ છે– (૧-૩) જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ–પરિત્ત અસંખ્યાત (૪-૬) જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ–યુક્ત અસંખ્યાત (૭–૯) જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ–અસંખ્યાતા અસંખ્યાત.
અનંતના આઠ ભેદ છે– (૧-૩) જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ–પરિત્તાનંત (૪-૬) જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ-યુક્તાનંત (૭-૮) જઘન્ય અને મધ્યમ– અનંતાનંત.
(૧) સંખ્યાત– જઘન્ય સંખ્યાતા બેનો અંક છે. મધ્યમાં બધી સંખ્યાઓ છે અર્થાત્ શીર્ષ પ્રહેલિકા સુધી તો છે જ. આગળ પણ અસત્કલ્પનાથી ઉપમા દ્વારા બતાવવામાં આવનારી સમસ્ત સંખ્યા પણ મધ્યમ સંખ્યાત છે. જયાં સુધી ઉત્કૃષ્ટ સંખ્યાતની સંખ્યા ન આવે ત્યાં સુધી તે સર્વે મધ્યમ સંખ્યાત છે. ઉત્કૃષ્ટ સંખ્યાતની ઉપમા આ પ્રમાણે છેઉત્કૃષ્ટ સંખ્યાતા :– ઉત્કૃષ્ટ સંખ્યાતાને ચાર પલ્યની કલ્પના દ્વારા સમજી શકાય છે. યથા– (૧) અનવસ્થિત પલ્ય (૨) શલાકા પલ્ય (૩) પ્રતિશલાકા પલ્ય (૪) મહાશલાકા પલ્ય. ચારે ય પલ્યની લંબાઈ પહોળાઈ જંબૂદ્વીપ પ્રમાણ હોય છે. ઊંચાઈ ૧૦0૮.૫ યોજન હોય છે. ત્રણ પલ્ય સ્થિત રહે છે. પ્રથમ અનવસ્થિત પત્યની લંબાઈ પહોળાઈ બદલાય છે. ઊંચાઈ તે જ રહે છે. શલાકા પલ્ય ભરવો:- અનવસ્થિત પલ્યમાં સરસવના દાણા શિખા સુધી ભરવા. પછી એક–એક દાણો એક–એક દ્વીપ સમુદ્રમાં નાખવો. જ્યાં અનવસ્થિત પલ્ય ખાલી થઈ જાય તે દ્વીપ કે સમુદ્ર જેટલો લાંબો અને પહોળો અનવસ્થિત પલ્ય બનાવવામાં આવે અને તેને ભરીને એનાથી આગળના દ્વીપ સમદ્રમાં એક–એક સરસવનો દાણો નાખતા જાય. તે પણ જ દ્વિીપ સમુદ્ર જેટલો લાંબો તથા પહોળો અનવસ્થિત પલ્ય બનાવી લેવો. પહેલો અનવસ્થિત પલ્ય ખાલી થવાની સાક્ષીરૂપ એક દાણો “ શલાકા પલ્ય'માં નાખવો. આ ક્રમથી અનવસ્થિત પલ્ય બનાવતા જવું અને આગળ આગળના દ્વિીપ સમુદ્રમાં એક એક દાણો નાખતા રહેવું. અનવસ્થિત પલ્ય ખાલી થાય કે તરત જ એક દાણો “શલાકા પલ્ય'માં નાખતા રહેવું. પ્રતિશલાકા પલ્ય ભરવો – જ્યાં શલાકા પલ્ય પૂર્ણ ભરાઈ જાય ત્યાં અનવસ્થિત પલ્ય તે દ્વીપ જેટલો લાંબો તથા પહોળો બનાવી ભરીને રાખવો. પછી શલાકા પથ ઉપાડીને તેમાંથી આગળના દ્વીપ સમુદ્રોમાં એક એક દાણો નાખવો અને અંતમાં સાક્ષીરૂપ એક દાણો “પ્રતિશલાકા પલ્ય'માં નાખવો. “શલાકા પલ્યને ખાલી કરીને રાખવો. હવે ફરી એ ભરેલા અનવસ્થિત પલ્યને ઉપાડવો અને આગળના નવા દ્વીપ સમુદ્રથી દાણા નાખવાની શરૂઆત કરવી. ખાલી થયા પછી એક દાણો “શલાકા પલ્યમાં નાખવો. ફરી એ દ્વીપ
Page #226
--------------------------------------------------------------------------
________________
આગમચાર– ઉતરાર્ધ
226 સમુદ્ર જેટલો મોટો અનવસ્થિત પલ્ય બનાવવો, ભરવો અને ખાલી કરવો તથા એક દાણો શલાકા પલ્યમાં નાખવો. આમ કરતાં-કરતાં જ્યારે “શલાકા પલ્ય’ ભરાઈ જાય ત્યારે એને પણ આગળના દ્વીપ સમુદ્રોમાં દાણા નાખી ને ખાલી કરવો અને એક-એક દાણો 'પ્રતિશલાકા પલ્ય'માં નાખવો. આ વિધિથી કરતાં એક સમય “પ્રતિ શલાકા પલ્ય” પણ ભરાઈ જશે. મહાશલાકા પલ્ય ભરવો - સંપૂર્ણ ભરેલા એ "પ્રતિશલાકા પલ્ય'ને ઉપાડીને આગળના દ્વીપ સમુદ્રોમાં એક-એક દાણો નાખવો અને ખાલી થયા પછી તેને ખાલી રાખવો. એક દાણો સાક્ષીરૂપે “મહાશલાકા પલ્ય'માં નાખવો. આ વિધિથી અનવસ્થિત પલ્યથી શલાકા પલ્ય ભરવો. શલાકા પલ્યથી પ્રતિશલાકા પલ્ય ભરવો. પછી એક દાણો “મહાશલાકા પલ્ય'માં નાખવો. આમ કરતાં-કરતાં એક સમય “મહાશલાકા પલ્ય” પણ ભરાઈ જશે. ફરી એ જ ક્રમથી પ્રતિશલાકા અને શલાકા પલ્ય પણ ભરવો અર્થાત્ ત્રણે અવસ્થિત પલ્ય પૂર્ણ ભરાઈ જાય ત્યાં તે દીપ સમુદ્ર જેટલો અનવસ્થિત પલ્ય બનાવીને સરસવના દાણાથી ભરી લેવો.
ચારેય પલ્યમાં ભરેલા દાણા અને અત્યાર સુધી દ્વીપ સમુદ્રમાં નાખેલા બધા દાણા મળીને જે સંખ્યા અને એમાંથી એક ઓછો કરતાં જે સંખ્યા આવે તેને જ ઉત્કૃષ્ટ સંખ્યાતા સમજવું જોઇએ.
ઉત્કૃષ્ટ સંખ્યાતાનું પરિમાણ સંપૂર્ણ થયું. પ્રચલિત ભાષાથી આ ડાલા–પાલા' નો અધિકાર પૂર્ણ થયો. અસંખ્યાતાનું પ્રમાણ :- (૧) જઘન્ય પરિત્તા અસંખ્યાતા– ઉત્કૃષ્ટ સંખ્યાતાથી એક અધિક. (૨) મધ્યમ પરિત્તા અસંખ્યાતા- જઘન્ય પરિત્તા અસંખ્યાતા અને ઉત્કૃષ્ટ પરિત્તા અસંખ્યાતાની વચલી બધી સંખ્યા. (૩) ઉત્કૃષ્ટ પરિત્તા અસંખ્યાતા– જઘન્ય પરિત્તા અસંખ્યાતાની સંખ્યાને એજ સંખ્યા વડે અને એટલી વાર ગુણાકાર કરતાં જે સંખ્યા આવે, તેમાં એક ઓછું કરતાં ઉત્કૃષ્ટ પરિત્તા અસંખ્યાત થાય છે. યથા- પાંચને પાંચથી પાંચવાર ગુણાકાર કરીને એક ઓછું કરવાથી ૩૧૨૪ સંખ્યા આવે છે. (પપપપપઊ૩૧૨૫–૧ ઊ૩૧૨૪). (૪) જઘન્ય યુક્તા અસંખ્યાતા– ઉત્કૃષ્ટ પરિત્તા અસંખ્યાતાથી એક અધિક. (૫) મધ્યમ યુક્તા અસંખ્યાતા- જઘન્ય અને ઉત્કૃષ્ટ યુક્તા અસંખ્યાતાની વચલી બધી સંખ્યા. (૬) ઉત્કૃષ્ટ યુક્તા અસંખ્યાતા– જઘન્ય યુક્તા અસંખ્યાતાની સંખ્યાને એજ સંખ્યા વડે એટલી વાર ગુણાકાર કરીને તેમાંથી એક ઓછું કરતાં જે સંખ્યા આવે તે ઉત્કૃષ્ટ યુક્તા અસંખ્યાત છે. () જઘન્ય અસંખ્યાતા અસંખ્યાત- ઉત્કૃષ્ટ યક્તા અસંખ્યાતથી એક અધિક. (૮) મધ્યમ અસંખ્યાતા અસંખ્યાત– જઘન્ય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા– અસંખ્યાતની વચલી બધી સંખ્યા. (૯) ઉત્કૃષ્ટ અસંખ્યાતા અસંખ્યાત– જઘન્ય અસંખ્યાતા અસંખ્યાત સંખ્યાને એજ સંખ્યા વડે એટલી જ વાર ગુણાકાર કરીને એક ઓછું કરતાં જે રાશિ આવે તે ઉત્કૃષ્ટ અસંખ્યાતા અસંખ્યાત છે. અનંતનું પ્રમાણ :- (૧) જઘન્ય પરિત્તા અનંત– ઉત્કૃષ્ટ અસંખ્યાતા અસંખ્યાતથી એક અધિક. આ રીતે અસંખ્યાતના ૯ ભેદ જે ઉપર બતાવ્યા છે તે જ પ્રમાણે અનંતના આઠ ભેદ સમજવા જોઇએ. એના નામ- (૨) મધ્યમ પરિત્તા અનંત (૩) ઉત્કૃષ્ટ પરિત્તા અનંત (૪) જઘન્ય યુક્તા અનંત (૫) મધ્યમ યુક્તા અનંત (૬) ઉત્કૃષ્ટ યુક્તા અનંત (૭) જઘન્ય અનંતા અનંત (૮) મધ્યમ અનંતા અનંત. અનંતનો નવમો ભેદ નથી. અર્થાત્ લોકની અધિકતમ દ્રવ્ય ગુણ યા પર્યાયની સમસ્ત સંખ્યા આઠમા અનંતમાં જ સમાવિષ્ટ થઈ જાય છે. અતઃ નવમા ભેદની આવશ્યકતા નથી. ભાવ શંખ – જે જીવ બેઈન્દ્રિય શંખના ભવમાં છે અને તે આયુષ્ય આદિ કર્મ ભોગવી રહેલ છે તે ભાવ શંખ છે.
ઉપક્રમ દ્વારનો આ ત્રીજો પ્રમાણદ્વાર' સંપૂર્ણ થયો. (૪) વક્તવ્યતા - અધ્યયન આદિના પ્રત્યેક અવયવનું વિવેચન કરવું. એમાં પોતાના જિનાનુમત સિદ્ધાંતનું કથન કરવું એ સ્વમત વક્તવ્યતા છે અને અન્યમતના સિદ્ધાંતોનું કથન કરવું પરમત વક્તવ્યતા છે.
આ કથન ૬ વિશેષણોવાળું હોઈ શકે છે– (૧) સામાન્ય અર્થ વ્યાખ્યાન, (૨) પ્રાસંગિક વિષયનું લક્ષણ આદિ યુક્ત કથન, (૩) કંઈક વિસ્તારથી પ્રરૂપણ, (૪) દષ્ટાંત દ્વારા વિષયને સ્પષ્ટ રૂપથી સમજાવવો. (૫) દષ્ટાંતને પુનઃ ઘટિત કરવું, (૬) ઉપસંહાર કરવો અર્થાત્ અંતમાં વિવેચનનો જે આશય છે એ સિદ્ધાંત સારને પુનઃ સ્થાપિત કરવો.
વર્યુ વિષય છે એના અર્થનું કથન કરવું અર્થાધિકાર કહેવાય છે. યથા– આવશ્યક સૂત્રના પ્રથમાદિ અધ્યયનનો અર્થ બતાવવો જેમ કે સામાયિક – સાવધયોગોનો ત્યાગ કરવો. ચતુર્વિશતિસ્તવ- ચોવીસ તીર્થકરોના ગુણ ગ્રામ કરવા. ઇત્યાદિ અર્વાધિકાર છે. (૬) સમવતાર - બધા દ્રવ્ય આત્મભાવની અપેક્ષા સ્વયંના અસ્તિત્વમાં રહેલા છે, એ આત્મ સમવતાર છે. આધાર આશ્રયની અપેક્ષા પર વસ્તુમાં સમવસૃત થવાથી એનો પર સમવતાર પણ થાય છે. યથા- કુંડામાં બોર, ઘરમાં સ્તંભ.
૧૦૦ ગ્રામનું માપ આત્મભાવથી સ્વમાં અવતરિત છે અને પર- સમવતારની અપેક્ષા ૨૦૦ ગ્રામમાં પણ રહેલું છે. જંબુદ્વીપ આત્મભાવથી સ્વમાં અવતરિત છે. અને પર સમવતારની અપેક્ષા તિરછા લોકમાં રહેલો છે. એવી રીતે કાળના સમય, આવલિકા, મુહૂર્ત, વર્ષ વગેરે માટે સમવતારમાં સમજી લેવું. એવી રીતે ક્રોધાદિ જીવત્વાદિનો સમવતાર સમાવેશ પણ સમજી લેવો. આ છ પ્રતિદ્વારો યુક્ત અનુયોગનો પ્રથમ ‘ઉપક્રમ દ્વાર’ સંપૂર્ણ થયો. (૨) નિક્ષેપ દ્વાર :- ઈષ્ટ વસ્તુનો નિર્ણય કરવા માટે અપ્રાસંગિકનું નિરાકરણ અને પ્રસંગ પ્રાપ્તનું વિધાન કરવું એ નિક્ષેપ છે. આવશ્યક સૂત્રના નિક્ષેપ પછી “અધ્યયન'ના નિક્ષેપનો પ્રસંગ હોવાથી અહીં સર્વ પ્રથમ ૧. “અધ્યયન’નો નિક્ષેપ કરાય છે. ત્યાર પછી ૨. અક્ષણ ૩. આય અને ૪. ક્ષપણા નો નિક્ષેપ છે. નિક્ષેપ ઓછામાં ઓછું ચાર દ્વારોથી કરાય છે. અધિક કરવો ઐચ્છિક પ્રસંગાનુસાર હોય છે. અધ્યયન – નામ, સ્થાપના અને દ્રવ્ય અધ્યયનનું કથન પૂર્વમાં વર્ણવેલ આવશ્યક આદિની સમાન છે.
Page #227
--------------------------------------------------------------------------
________________
jainology II
227
આગમસાર ભાવ – અધ્યયનનું જ્ઞાન અને એમાં ઉપયુક્ત થવા પર ભાવ અધ્યયન છે. સામાયિક આદિ અધ્યયનમાં ચિત્ત લગાડવું નવા કર્મોનો. બંધ નહીં કરવો. પૂર્વોપાર્જિત કર્મોનો ક્ષય કરવો એ ભાવ ક્રિયાત્મક(નો આગમત) અધ્યયન છે. અક્ષણ - નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ ચાર ભેદોથી એનો નિક્ષેપ પૂર્વવત્ સમજવો. ભાવ અક્ષણ :- જે જ્ઞાતા ઉપયોગ યુક્ત છે તે ભાવ અક્ષણ છે. જેવી રીતે દીપક બીજા દીપકને પ્રગટાવીને પણ સ્વયં ક્ષીણ થતો નથી, તે રીતે આચાર્ય વગેરે અન્યને જ્ઞાન આપે છે, છતાં સ્વયંનું જ્ઞાન ઓછું થતું નથી તે ભાવ અક્ષણ છે. આય:- તેનો પણ ચાર ભેદોથી નિક્ષેપ છે. નામ સ્થાપના પૂર્વવત્ છે. પશુ-પક્ષી, ધન-સમ્પતિ, આભૂષણ-અલંકાર યુક્ત આશ્રિત વ્યક્તિ લૌકિક દ્રવ્ય આય છે. શિષ્ય, ઉપકરણ વગેરે પણ દ્રવ્ય આય છે. ભાવ આય:- જ્ઞાન, શ્રત જ્ઞાન, દર્શન એવં ચારિત્રની પ્રાપ્તિ અને અભિવૃદ્ધિ. ક્ષપણા - ચાર દ્વારોથી પણાનો નિક્ષેપ કરાય છે. કર્મોનો વિશેષ વિશેષતર ક્ષય કરવો ભાવ ક્ષપણા છે. કષાયનો ક્ષય કરવો પણ
દિને ઘટાડવું અપ્રશસ્ત ભાવ ક્ષપણા છે. સામાયિક અધ્યયનનો પ્રસંગ હોવાથી હવે સામાયિકનો નિક્ષેપ કરાય છે. સામાયિક નિક્ષેપ પ્રરૂપણા – પ્રથમ અધ્યયનનું નામ સામાયિક છે. એટલા માટે નામ નિષ્પન્ન નિક્ષેપના અધિકારમાં સામાયિકનું પ્રરૂપણ છે. નામ સ્થાપના એવં દ્રવ્ય એ ત્રણ નિક્ષેપનું વર્ણન પૂર્વવત્ છે. ભાવ નિક્ષેપઃ- (૧) સ્વરૂપ- ૧. જેનો આત્મા તપ સંયમ નિયમમાં લીન હોય. ૨. જે ત્રસ સ્થાવર સર્વ પ્રાણીઓ પ્રતિ સમભાવ ધારણ કરે અર્થાત્ સદા એનું રક્ષણ કરે, પણ તેને હણે નહિં એને ભાવ સામાયિક થાય છે, એમ સર્વજ્ઞોનું કથન છે. (૨) શ્રમણ-શ્રમણ આજીવન સામાયિકમાં હોય છે. સામાયિક યુક્ત શ્રમણ તેને કહેવાય છે, જે કોઈપણ જીવને દુઃખ ન પહોંચાડે, દુઃખ આપનારાનું અનુમોદન ન કરે, કોઈ પણ પ્રાણી પ્રતિ રાગદ્વેષ ન રાખે, સર્વે પર “સમ' રહે એ જ ખરા શ્રમણ કહેવાય છે. (૩) ઉપમાઓ- સામાયિકવાન જે શ્રમણ હોય છે, તેનો આત્મા મહાન હોય છે. એની મહાનતા પ્રગટ કરવા ઉપમાઓ આ પ્રમાણે છે– ૧. સર્પવત્ પરગૃહમાં રહેવાવાળો. ૨. પરિષહ ઉપસર્ગોને સહન કરવામાં પર્વત સમ અડોલ. ૩. અગ્નિ સમ તેજસ્વી અથવા જ્ઞાનાદિથી અતૃપ્ત. ૪. સમુદ્રની જેમ મર્યાદામાં રહેનાર, ગંભીર, ગુણ રત્નોથી પરિપૂર્ણ. ૫. આકાશની જેમ નિરાલંબન – જેને કોઈના પણ આશ્રયનો પ્રતિબંધ નથી. ૬. વૃક્ષની સમાન, કાપવા તથા પૂજવામાં સમ પરિણામ અર્થાત્ નિંદા, પ્રશંસા, માન, અપમાનમાં સમવૃત્તિ રાખનાર. ૭. ભ્રમરની જેમ અનેક ઘરોમાંથી આહાર પ્રાપ્ત કરનાર. ૮. મૃગની જેમ હંમેશાં સંસાર ભ્રમણરૂપ કર્મ બંધથી ભયભીત. ૯. પૃથ્વી સમ સર્વ દુઃખ, કષ્ટ સહન કરવામાં સમર્થ, સક્ષમ. ૧૦. જળ કમળવત્ ભોગોથી નિર્લિપ્ત. ૧૧. સૂર્ય સમાન જગતના પ્રાણીઓને પ્રતિપૂર્ણ જ્ઞાન પ્રકાશ આપનાર. ૧૨. હવાની જેમ અપ્રતિહત, બેરોકટોક મોક્ષમાર્ગમાં ગતિ કરનાર,
આ પ્રકારે સુમનવાળા અને પાપ મનથી રહિત બધી પરિસ્થિતિઓમાં સદા સમભાવ રાખનારા, વિષમ નહીં બનનારા અર્થાત્ સદા ગંભીર, શાંત, અને પ્રસન્ન મન રહેનારને “શ્રમણ' કહેવાય છે, તે ભાવ સામાયિકવાન હોય છે. આ બીજો નિક્ષેપાર” પૂર્ણ થયો.
ચાર નિક્ષેપોનું રહસ્ય અને વ્યવહાર આ નિક્ષેપ દ્વારમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર દ્વારોથી વસ્તુનું કથન કરી શકાય. તો પણ નામ સ્થાપના માત્ર mય છે, એનાથી વસ્તુની પૂર્તિ થતી નથી. ત્રીજા દ્રવ્ય નિક્ષેપમાં એ વસ્તુનું કંઈક અંશે અસ્તિત્વ હોય છે. પરંતુ એમાં પણ એ વસ્તુની પૂર્ણ પ્રયોજન સિદ્ધિ થતી નથી. ભાવ નિક્ષેપમાં કહેવાયેલ પદાર્થ વાસ્તવમાં પરિપૂર્ણ અસ્તિત્વમાં હોય છે, એનાથી એ પદાર્થ સંબંધી પ્રયોજનની સિદ્ધિ થાય છે. યથા– (૧) કોઈનું નામ ઘેવર અથવા રોટી રખાય છે તો એનાથી ક્ષધા પૂર્તિ થતી નથી. (૨) કોઈ વસ્તુમાં રોટી અથવા ઘેવર જેવો આકાર કલ્પિત કરીને એને “ઘેવર છે' અથવા તે “રોટલી છે એવી કલ્પના, સ્થાપના કરવામાં આવે તો એનાથી ક્ષુધાશાંતિ સંભવ નથી. (૩) જે રોટલી અથવા ઘેવરનો લોટ કે મેંદો પડ્યો હોય અથવા રોટલી અને ઘેવરને પાણીમાં ઘોળી દઈ વિનષ્ટ કરી દેવાથી, રોટી કે ઘેવર જેવી તૃપ્તિ થઈ શકતી નથી. (૪) શુદ્ધ પરિપૂર્ણતાવાળી રોટલી અને ઘેવર જ વાસ્તવિક રોટલી અથવા ઘેવર છે. એનાથી ક્ષુધા શાંતિ અને તૃપ્તિ સંભવ છે. તેથી ચારે નિક્ષેપમાં કહેવાઈ ગયેલા પદાર્થને એક સરખો સમજવાની ભૂલ ન કરવી જોઇએ. ભાવ નિક્ષેપનું મહત્ત્વ અલગ સમજવું. દ્રવ્ય નિક્ષેપનું કિચિંતુ માત્રામાં મહત્ત્વ હોય છે. નામ સ્થાપના નિક્ષેપ પ્રાયઃ આરોપિત, કલ્પિત જ હોય છે. તેને ભાવનિક્ષેપની બરોબર ન ગણી શકાય. આનાથી સ્પષ્ટ છે કે કોઈ પણ વ્યક્તિ યા મહાન આત્માનો ફોટો, તસ્વીર,વગેરેમાં એ ગુણવાન વ્યક્તિને યોગ્ય વસ્ત્રાભૂષણ, સ્નાન, શૃંગાર, આહાર અને સત્કાર, સન્માન વગેરેનો વ્યવહાર કરવો એ નિક્ષેપની અવહેલના અને દુરુપયોગ કરવા બરાબર સમજવું. (૩) અનગમ દ્વાર :- પદચ્છેદ આદિ કરીને સૂત્રની સામાન્ય વ્યાખ્યા કરવી તેમજ વિસ્તારથી સૂત્રના આશયને સરળ એવં સ્પષ્ટ કરવો એ “અનુગમ” છે. સતપદ પ્રરૂપણા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ,(૪) સ્પર્શના, અનતર(આંતરા), ભાંગા, અલ્પબદુત્વ.
(૧) અખ્ખલિત શુદ્ધાક્ષર યુક્ત ઉચ્ચારણ કરાવવું. (૨) સુખંત, તિવંત પદોનું જ્ઞાન કરાવવું. (૩) એ શબ્દોના અર્થ બતાવવા, (૪) સમાસ જ્ઞાન, સંધિજ્ઞાન દ્વારા પદ વિગ્રહ કરવો, (૫) શંકા ઉત્પન્ન કરીને અર્થ સમજાવવો (૬) વિવિધ યુક્તિઓ દ્વારા સૂત્રોક્ત યુક્તિ અથવા અર્થને સિદ્ધ કરી, યોગ્ય રીતે સમજાવવું. મેધાવી શિષ્યોને અસ્મલિત, અમિલિત, અવ્યત્યાગ્રંડિત, પ્રતિપૂર્ણ, પ્રતિપૂર્ણઘોષ, કંઠોષ્ઠ વિપ્રમુક્ત તથા ગુરુવાચનોપગત રૂપે સૂત્રના ઉચ્ચારણ શ્રવણ કરવા માત્રથી અર્થાધિકારનું જ્ઞાન થઈ જાય છે. કોઈ શિષ્યોને ગ્રહણ ન થઈ શકે તો ઉપરોકત યુક્તિઓ વડે સરળ સુગમ રીતે સમજાવી શકાય છે. બીજા પણ અનેક કારોથી વિચારણા કરીને વિષયની વિસ્તૃત જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. અહીં પ્રથમ અધ્યયનરૂપ સામાયિકના બહુમુખી તત્ત્વજ્ઞાન વિસ્તાર માટે ૨૬ તારોથી તેનું વર્ણન કર્યું છે. ૨૬ દ્વારથી સામાયિકનો અનુગમ –
Page #228
--------------------------------------------------------------------------
________________
આગમસાર- ઉતરાર્ધ
228 (૧) ઉદ્દેશ– સામાન્ય કથન, યથા– એ આવશ્યક સૂત્રનું પ્રથમ અધ્યયન છે. (૨) સમુદેશ નામોલ્લેખ, યથા– એનું નામ સામાયિક' છે. (૩) નિર્ગમ- સામાયિકની અર્થોત્પત્તિ તીર્થકરોથી, સૂત્રોત્પત્તિ ગણધરોથી. (૪) ક્ષેત્ર- સમય ક્ષેત્રમાં અથવા પાવાપુરીમાં એનો આરંભ. (૫) કાલ- ચતુર્થઆરકયા વૈશાખ સુદ અગીયારસ. (૬) પુરુષ- તીર્થકર, વર્તમાનમાં શ્રમણ ભગવાન મહાવીર. (૭) કારણ– ગૌતમ આદિએ સંયત ભાવની સિદ્ધિ માટે શ્રવણ કર્યું. (૮) પ્રત્યય- કેવળજ્ઞાન હોવાથી તીર્થકર ભગવાને પ્રરૂપણ કર્યું. (૯) લક્ષણ– “સમ્યકત્વ સામાયિકનું લક્ષણ શ્રદ્ધા છે. “શ્રત સામાયિક'નું લક્ષણ તત્ત્વજ્ઞાન છે.
“ચારિત્ર સામાયિકનું લક્ષણ સર્વ સાવદ્ય વિરતિ છે. (૧૦) નય સાત નવથી સામાયિકનું સ્વરૂપ સમજવું. (૧૧) સમવતાર– લક્ષણદ્વારમાં કહેલી કઈ સામાયિક કયા નયમાં સમાવિષ્ટ થાય છે. (૧૨) અનુમત– મોક્ષમાર્ગ રૂપ સામાયિક કઈ છે? નયોની દષ્ટિમાં. (૧૩) શું છે?— કયા નયોની દષ્ટિમાં સામાયિક “જીવ દ્રવ્ય છે અને કયા નયોની દષ્ટિમાં સામાયિક “જીવનો ગુણ છે? (૧૪) કેટલા પ્રકાર? દર્શન, શ્રત અને ચારિત્રસામાયિક એ ત્રણ મુખ્ય ભેદ કરીને મેદાનભેદ કરવા. (૧૫) કોને? સમસ્ત પ્રાણિઓ પર સમભાવ રાખનારા તપ સંયમવાનને સામાયિક હોય છે. (૧૬) ક્યાં?— ક્ષેત્ર, દિશા, કાલ, ગતિ, ભવી, સન્ની, શ્વાસોશ્વાસ, દષ્ટિ અને આહારકના આશ્રયથી સામાયિકનું કથન કરવું. (૧૭) શેમાં?– સમ્યકત્વ સામાયિક સર્વ દ્રવ્ય પર્યાયમાં, શ્રુત અને ચારિત્ર સામાયિક સર્વે દ્રવ્યોમાં હોય છે, સર્વ પર્યાયોમાં નહિ. દેશ વિરતિ સામાયિક, સર્વ દ્રવ્યોમાં પણ નહીં અને સર્વે પર્યાયોમાં પણ નથી હોતી. (૧૮) કેવી રીતે? મનુષ્યત્વ, આર્યક્ષેત્ર, આરોગ્ય, આયુષ્ય, બુદ્ધિ, ધર્મ શ્રવણ, શ્રદ્ધા, આદિ પ્રાપ્ત કર્યા પછી સામાયિક પ્રાપ્ત થાય છે (૧૯) સ્થિતિ– જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ કૃત અને સભ્યત્વ સામાયિક સાધિક સાગરોપમ,ચારિત્ર સામાયિક દેશોન કોડ પૂર્વ (૨૦) કેટલા? શ્રુત અને સમ્યકત્વ સામાયિકવાળા ઉત્કૃષ્ટ અસંખ્ય હોય છે. દેશવિરતિ સામાયિકવાળા પણ અસંખ્ય હોય છે. ચારિત્ર-સર્વવિરતિ સામાયિક- વાળા અનેક હજાર કરોડ હોય છે. (૨૧) અંતર– અનેક જીવોની અપેક્ષા અંતર નથી. એક જીવની અપેક્ષા જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અદ્ધ પુદ્ગલ પરાવર્તનકાલનું અંતર હોય છે. (૨૨) અવિરહ– શ્રુત અને સમ્યકત્વ સામાયિકવાળા આવલિકાના અસંખ્યાતમાં ભાગ સુધી નિરંતર નવા હોઈ શકે છે અને ચારિત્ર સામાયિકવાળા આઠ સમય સુધી નિરંતર હોઈ શકે છે. (૨૩) ભવ- દેશવિરતિ અને સર્વવિરતિ સામાયિક લગાતાર આઠ ભવોમાં આવી શકે છે. (૨૪) આકર્ષ– સર્વવિરતિ સામાયિક અનેક સો વાર અને અન્ય સામાયિક અનેક હજારવાર એક ભવમાં આવી શકે છે. અનેક ભવોની અપેક્ષા સર્વવિરતિ સામાયિક અનેક હજાર વાર અને શેષ સર્વે સામાયિક અસંખ્ય હજારો વાર આવે છે. (૨૫) સ્પર્શ– સમ્યકત્વ અને ચારિત્ર સામાયિક વાળા સમસ્ત લોકને સ્પર્શ કરે.(કેવળી સમુદ્યાતની અપેક્ષા) અન્ય સામાયિકવાળા સાત, છ, પાંચ, ચાર, ત્રણ, બે રાજૂ-પ્રમાણ લોકને સ્પર્શ કરે. (૨) નિરુકતિ- પર્યાય વાચી શબ્દ, સમ્યગ્દષ્ટિ, અમોહ, શોધિ, સદ્ભાવ, દર્શન, બોધિ, અવિપર્યય સુદષ્ટિ ઇત્યાદિ સામાયિકના એકાર્થક શબ્દ છે. (૪) અનુયોગનો ચોથો નય દ્વાર :- વસ્તુને વિભિન્ન દષ્ટિઓથી સમજવા માટે અથવા એના મૂળ સુધી પ્રવેશ કરવા માટે એ વસ્તુની “નય” દ્વારા વિચારણા કરાય છે. અપેક્ષાએ “નય’ના વિવિધ પ્રકાર હોય છે, અથવા તો જેટલા વચન માર્ગ છે, જેટલા આશયથી વસ્તુનું કથન કરી શકાય છે, તેટલા નય હોય છે. અર્થાત્ પ્રત્યેક વસ્તુમાં અનંત ધર્મ(ગુણ) રહેલા હોય છે; એમાંથી એક
યમાં અપેક્ષિત કોઈ એક ધર્મનું કથન કરી શકાય છે. એ એક ધર્મના કહેવાની અપેક્ષાવાળા વચનને નય કહેવાય છે. અતઃ અને ધર્માત્મક વસ્તુઓની અપેક્ષા નયોની સંખ્યા પણ અનંત છે. તેમ છતાં કોઈપણ વસ્તુને સરળતાથી સમજવા માટે એ અનેક ભેદોનો સંગ્રહ કરી સીમિત ભેદોમાં સમાવિષ્ટ કરીને કથન કરવું આવશ્યક છે. આ જ કારણે ઉક્ત અનેક ભેદોનો સમાવેશ સાત નયોમાં કરવામાં આવેલ છે. તે ઉપરાંત સંક્ષિપ્ત અપેક્ષાથી બબ્બે ભેદ પણ કરવામાં આવે છે. યથા– દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય; નિશ્ચય નય અને વ્યવહાર નય. જ્ઞાન નય એવં ક્રિયા નય. અતિ સંક્ષેપ વિધિથી તે સાત ભેદોને આ બે-બેમાં સમાવિષ્ટ કરીને પણ કથન કરી દેવામાં આવે છે. સૂત્રોક્ત સાત નય આ પ્રકારે છે– (૧) નૈગમ નય (૨) સંગ્રહ નય (૩) વ્યવહાર નય (૪) ૨જુ સૂત્ર નય (૫) શબ્દ નય (૬) સમભિરૂઢ નય (૭) એવંભૂત નય. (૧) નૈગમ નય - આ નયમાં વસ્તુના સામાન્ય અને વિશેષ ઉભય ધર્મોના અલગ-અલગ અસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવે છે. અર્થાત્ કોઈ વસ્તુમાં અંશ માત્ર પણ પોતાનો વાચ્ય ગુણ હોય તો પણ એને સત્યરૂપમાં સ્વીકાર કરાય છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાલનો પણ અલગ-અલગ સ્વીકાર કરાય છે. અર્થાત્ જે થઈ ગયું છે, જે થઈ રહ્યું છે, જે થવાનું છે, એને સત્યરૂપમાં આ નય સ્વીકાર કરે છે. ન + એક + ગમ ઊ નૈગમ – જેમાં વિચાર ફકત એક નહિ પણ અનેક પ્રકારોથી કરાય છે. વસ્તુઓના ધર્મોનું અલગ-અલગ અસ્તિત્વ સ્વીકાર કરવાવાળો આ નય છે. તીર્થકર આદિ મહાપુરુષોના જન્મ દિનનો સ્વીકાર કરીને ઉજવાય છે તે પણ નૈગમ નયથી સ્વીકાર કરાય છે. આ નય ચારે ય નિક્ષેપોનો સ્વીકાર કરે છે.
Page #229
--------------------------------------------------------------------------
________________
jainology II
229
આગમસાર
(૨) સંગ્રહનય :– આ નયમાં વસ્તુના સામાન્ય ધર્મનો સ્વીકાર કરાય છે. અલગ-અલગ ભેદોથી વસ્તુને ભિન્ન ભિન્નરૂપે સ્વીકાર નહીં કરતા, સામાન્ય ધર્મથી જાતિવાચકરૂપથી વસ્તુનો સંગ્રહ કરીને એને એક વસ્તુરૂપ સ્વીકાર કરીને કથન કરવામાં આવે છે. એની વિભિન્નતાઓ અને વિશેષતાઓને એક રૂપ સ્વીકાર કરીને આ નય કથન કરે છે. અર્થાત્ આ નય યુક્ત કથનમાં સામાન્ય ધર્મની વિવિક્ષાની પ્રમુખતા રહે છે અને વિશેષ ધર્મ ગૌણ હોય છે. આ નય ભેદ–પ્રભેદોને ગૌણ કરે છે અને સામાન્ય—સામાન્યને ગ્રહણ કરે છે. આવું કરતાં એ વિશેષને પણ ગ્રહણ કરે છે પરંતુ વિશેષ ધર્મને સામાન્ય ધર્મરૂપમાં સ્વીકાર કરીને એમાં અનેક વસ્તુઓને સંગ્રહિત કરે છે. યથા— ઘડા’ દ્રવ્યનું કથન કરીને બધાજ ઘડાનો સ્વીકાર કરાયો છે. ભલે તે નાનો હોય કે મોટો હોય અથવા એક કે અનેક રંગનો હોય અથવા તેમાં અનેક ગુણ ભેદ કે મૂલ્યભેદ કેમ ન હોય, પરંતુ ઘડો એ ઘડો છે અને ભેદ, પ્રભેદ અને અલગ અલગ વસ્તુનો સ્વીકાર એમાં નથી હોતો. જ્યારે ‘વાસણ’ દ્રવ્યનો બોધ પણ બધી જાતના વાસણોને એકમાં સમાવિષ્ટ કરીને કરાય છે. અલગ–અલગ જાતિ યા અલગ–અલગ પદાર્થોની ભિન્નતાની અપેક્ષા આ નયમાં રખાતી નથી. આ નય વિશેષનો ગ્રાહક નથી, તે પણ ત્રણે ય કાળની અવસ્થા અને ચારે ય નિક્ષેપનો સ્વીકાર કરે છે.
(૩) વ્યવહાર નય :– વ્યવહારમાં ઉપયુક્ત જે પણ વસ્તુનો વિશેષ વિશેષતર ગુણ ધર્મ છે તેને સ્વીકાર કરનારો આ વ્યવહાર નય છે. એ નયવસ્તુની સામાન્ય સામાન્યતર ધર્મની અપેક્ષા રાખતો નથી. પોતાના લક્ષિત વ્યવહારોપયુક્ત વિશેષધર્મને સ્વીકાર કરવાની અપેક્ષા રાખે છે. એ ત્રણે ય કાળની વાતનો અને ચારે નિક્ષેપોનો સ્વીકાર કરે છે. સંગ્રહ નય જીવોને જીવ શબ્દથી કહેશે તો આ નય એને નારકી દેવતા આદિ વિશેષ ભેદથી કહેશે.
(૪) જુ સૂત્ર નય :– આ નય ભૂત–ભવિષ્યનો સ્વીકાર નથી કરતો. ફક્ત વર્તમાન ગુણધર્મનો સ્વીકાર કરે છે અર્થાત્ વર્તમાનમાં જે પદાર્થનું સ્વરૂપ કે અવસ્થા કે ગુણ છે તેને એ નય માનશે અને કહેશે પરંતુ શેષ અવસ્થાની અપેક્ષા કરતો નથી. આ નય ફક્ત ભાવ નિક્ષેપનો સ્વીકાર કરે છે.
(૫) શબ્દનય :– કાલ, કારક, લિંગ, વચન, સંખ્યા, પુરુષ, ઉપસર્ગ આદિ શબ્દોના જે અર્થ પ્રસિદ્ધ થાય, તેનો સ્વીકાર કરવાવાળો નય એ શબ્દ નય છે.
એક પદાર્થને કહેવાવાળા પર્યાયવાચી શબ્દોને એકાર્થક એક રૂપમાં આ નય સ્વીકાર કરી લે છે. અર્થાત્ શબ્દોને વ્યુત્પત્તિ અર્થથી, રૂઢ પ્રચલનથી અને પર્યાયવાચી રૂપમાં પણ સ્વીકાર કરે છે.
(૬) સમભિરૂઢ નય :– પર્યાયવાચી શબ્દોમાં નિરૂક્તિ ભેદથી જે ભિન્ન અર્થ હોય છે એને અલગ-અલગ સ્વીકાર કરનારો એવંભૂત નય છે. શબ્દ નય શબ્દોની અપેક્ષા રાખે છે. અર્થાત્ સર્વે શબ્દોને અને એના પ્રચલનને માને છે, પરન્તુ આ નય એ શબ્દોના અર્થની અપેક્ષા રાખે છે. પર્યાય શબ્દોના વાચ્ય અર્થવાળા પદાર્થોને ભિન્ન ભિન્ન માને છે. આ નય વિશેષનો સ્વીકાર કરે છે. સામાન્યને નથી માનતો; વર્તમાન કાળને માને છે અને એક ભાવ નિક્ષેપનો જ સ્વીકાર કરે છે.
(૭) એવંભૂત નય :– અન્ય કોઈપણ અપેક્ષા યા શબ્દ અથવા શબ્દાર્થ આદિનો સ્વીકાર નહીં કરતાં એ જ અર્થમાં ઉપયુક્ત(ઉપયોગ સહિત) અવસ્થામાં એ નય વસ્તુનો સ્વીકાર કરે છે; અન્ય અવસ્થામાં વસ્તુનો સ્વીકાર કરતો નથી, સમભિરૂઢ નય તો અર્થ ઘટિત હોવાથી એ વસ્તુનો અલગ સ્વીકાર કરી લે છે. પરંતુ આ નય તો અર્થની જે ક્રિયા છે તેમાં વર્તમાન વસ્તુનો જ સ્વીકાર કરે છે અર્થાત્ ક્રિયાન્વિત રૂપમાં જ શબ્દ અને વાચ્યાર્થવાળી વસ્તુનો સ્વીકાર કરે છે. આ પ્રકારે આ નય શબ્દ, અર્થ અને ક્રિયા ત્રણેને જુએ છે. વસ્તુના જે નામ અને અર્થ છે, તેવી જ તેની ક્રિયા અને પરિણામની ધારા હોય, વસ્તુ સ્વયંના ગુણધર્મમાં પૂર્ણ હોય અને પ્રત્યક્ષ દેખાય, સમજાય તેને જ તે એવંભૂત નય વસ્તુરૂપમાં સ્વીકાર કરે છે. એક અંશ પણ ઓછો હોય તો તે આ નયને સ્વીકાર્ય નથી.
આ પ્રકારે આ નય સામાન્યને સ્વીકારતો નથી, વિશેષને સ્વીકારે છે. વર્તમાનકાળ એવં ભાવનિક્ષેપનો સ્વીકાર કરે છે.
દષ્ટાંતો દ્વારા પુનઃ નયસ્વરૂપ વિચારણા
નૈગમ નય :– આ નયમાં વસ્તુ સ્વરૂપને સમજવામાં કે કહેવામાં તેના સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ બન્નેની પ્રધાનતાનો સ્વીકાર હોય છે. ભૂત, ભવિષ્ય, વર્તમાન સર્વે અવસ્થાને પ્રધાનતા આપીને તેનો સ્વીકાર કરે છે. વસ્તુના વિશાળરૂપથી પણ તે વસ્તુનો સ્વીકાર કરે છે અને વસ્તુના એક અંશથી પણ તે વસ્તુનો સ્વીકાર કરવામાં આવે છે. આ નયના અપેક્ષા—સ્વરૂપને સમજવા માટે ત્રણ દૃષ્ટાંત આપ્યા છે. યથા- ૧. નિવાસનું ૨. પ્રસ્થક નામના કાષ્ઠ પાત્રનું ૩. ગામનું.
(૧) એક વ્યક્તિએ બીજી વ્યક્તિને પૂછ્યું કે આપ ક્યાં રહો છો ? તો એના પ્રશ્નના ઉત્તરમાં તે કહે કે હું લોકમાં રહું છું અથવા તિરછા લોકમાં રહું છું અથવા જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં હિન્દુસ્તાનમાં, આ રીતે ગુજરાત, રાજકોટ, કાલાવડ રોડ, ઓમાનવાળા ઉપાશ્રય, બીજા માળે વગેરે કોઈપણ ઉત્તર આપે. નૈગમ નય તે બધી અપેક્ષાઓને સત્ય યા પ્રમુખતાથી સ્વીકાર કરે છે. (૨) કાષ્ઠપાત્ર બનાવવા માટે લાકડા કાપવા જંગલમાં જતી વખતે કોઈના પૂછવા પર તે વ્યક્તિ કહે કે પ્રસ્થક(કાષ્ઠ પાત્ર) લેવા જઈ રહ્યો છું. વૃક્ષ કાપતી વખતે, પાછા આવતી વખતે, છોલતી વખતે, સુધારતી વખતે અને પાત્ર બનાવતી વખતે, આ પ્રકારે સર્વે અવસ્થાઓમાં એનું પ્રસ્થક બનાવવાનું કહેવું નૈગમ નય સત્ય સ્વીકાર કરે છે.
(૩) જયપુર જનારો વ્યક્તિ જયપુરની સીમામાં પ્રવેશ કરતાં કહે કે જયપુર આવી ગયું, નગર કે બગીચામાં પ્રવેશતાં કહે જયપુર આવી ગયું, શહેરમાં પહોંચતાં, પ્રવેશતાં, મોટા રસ્તા પર પહોંચતાં અને તેમાં પણ લાલ ભવનમાં બેસતાં, પોતાના સાથીઓને કહે કે આપણે જયપુરમાં બેઠા છીએ. આ સર્વે અવસ્થાઓના વાક્ય પ્રયોગોને નૈગમ નય વગર સંકોચે સત્ય સ્વીકાર કરી લે છે. આ નૈગમ નયની અપેક્ષા છે. આ પ્રકારે દ્રવ્ય પર્યાય સામાન્ય અને વિશેષ તથા ત્રણે કાળને સત્ય સ્વીકાર કરનારો નૈગમ નય છે.
સંગ્રહ નય ઃ– નૈગમ નય સામાન્ય અને વિશેષ બન્નેની ઉપયોગિતાનો સ્વીકાર કરે છે. સંગ્રહ નય ફક્ત સામાન્યનો સ્વીકાર કરે છે, વિશેષને ગૌણ કરે છે. સામાન્ય ધર્મથી અનેક વસ્તુઓને એકમાં જ સ્વીકાર કરવાવાળો સંગ્રહ નય છે. યથા– ભોજન લાવો. આ કથનમાં રોટલી, શાક, મિઠાઈ, દહીં, નમકીન ઇત્યાદિ સર્વે પદાર્થોને ગ્રહણ કરી એને આદેશ અપાય તેને સંગ્રહ નય કહે છે. એવી
Page #230
--------------------------------------------------------------------------
________________
આગમચાર– ઉતરાર્ધ
230
જ રીતે અહીં વનસ્પતિઓ છે. તેમ કહેવાથી લીલું ઘાસ, છોડ, વેલ, આંબાનું વૃક્ષ આદિ અનેકોના સમાવેશ યુક્ત કથન સંગ્રહ નયની અપેક્ષાએ છે. એ પ્રકારે દ્રવ્યથી ૬ દ્રવ્યોનું, જીવથી ચાર ગતિના જીવોનું કથન સંગ્રહ નયની અપેક્ષાએ છે. આ પ્રકારે આ નય એક શબ્દમાં અનેક પદાર્થોનો સંગ્રહ કરે છે. વિશેષ વિશેષતર ભેદ– પ્રભેદોની અપેક્ષા રાખતો નથી. વ્યવહાર નય – સામાન્ય ધર્મોને છોડીને વિશેષ ધર્મોને ગ્રહણ કરી વસ્તુનું કથન કરવાવાળો અને ભેદ–પ્રભેદ કરી વસ્તુનું કથન કરનારો વ્યવહાર નય છે. જેમ કે દ્રવ્યને છ ભેદથી, એમાં પણ જીવ દ્રવ્યને ચાર ગતિથી, પછી જાતિથી. કાયાથી. પછી દેશ વિશેષથી કથન કરે છે.
જેમકે સંગ્રહ નય મનુષ્ય જાનવર આદિ અથવા તેના સમૂહને આ જીવ છે, એવા સામાન્ય ધર્મની પ્રમુખતાથી કથન કરે. જ્યારે વ્યવહાર નય આ મનુષ્ય ભારતવર્ષના રાજસ્થાન પ્રાંતના જયપુર નગરનો બ્રાહ્મણ જાતિનો ત્રીસ વર્ષનો જુવાન છે, એવું કહેશે. એ રીતે વિશેષ ધર્મ કથન તથા આશયને વ્યવહાર નય પ્રમુખ કરે છે.
(૧) નૈગમ નય સામાન્ય અને વિશેષ બન્નેને ઉપયોગી સ્વીકારે છે. (૨) સંગ્રહ નય સામાન્યને ઉપયોગી સ્વીકાર કરે છે. (૩) વ્યવહાર નય વિશેષ (વ્યવહારિક) અવસ્થા સ્વીકાર કરીને કથન કરે છે. આ ત્રણ નયને દ્રવ્યાર્થિક નય કહે છે. આ નયો ત્રણે કાળને સ્વીકારે છે. ઋજુસૂત્ર નય :- ફક્ત વર્તમાનકાળને પ્રમુખતા આપવાવાળો યા સ્વીકાર કરનારો આ નય ઋજુસૂત્ર નય છે. આ વર્તમાનની ઉપયોગિતા સ્વીકાર કરે છે. ભૂત અને ભાવના ધર્મોની, અવસ્થાઓની અપેક્ષા રાખતો નથી. કોઈ વ્યક્તિ પહેલાં દુ:ખી હતો, પછી એનું ભવિષ્ય પણ દુ:ખી હશે, પરંતુ અત્યારે વર્તમાનમાં સુખી છે, સુખનો અનુભવ કરી રહ્યો છે. તેને ભૂત અને ભવિષ્યના દુ:ખનો અત્યારે શું સંબંધ? આથી તે વ્યક્તિને સુખી કહેવામાં આવશે. કોઈ પહેલાં રાજા હતો, હમણાં ભિખારી બની ગયો છે. પછી ફરી ક્યારેક રાજા બનશે. પરંતુ અત્યારે તે ભીખારીપણાનો અનુભવ કરી રહ્યો છે. અતઃ એને ભૂતકાળ અને રાજાપણાનો અત્યારે કંઈ જ સંબંધ નથી. અત્યારે તો એ ભિખારી જ કહેવાશે. કોઈ વ્યક્તિ મુનિ બન્યો હતો, અત્યારે તે ગૃહસ્થ છે, ફરી મુનિ બની જશે. વર્તમાનમાં તે ગૃહસ્થરૂપમાં છે. પૂર્વ અને ભાવી મુનિપણાનો એને કોઈ આત્માનંદ નથી. અતઃ આ નય વર્તમાન અવસ્થામાં વસ્તુ સ્વરૂપને દેખે છે, જાણે છે અને કથન કરે છે. શબ્દ નય - શબ્દથી પદાર્થોનું જ્ઞાન થાય છે. એટલા માટે આ નય પદાર્થનો કોઈપણ પ્રકારે બોધ કરાવનાર શબ્દોનો સ્વીકાર કરે છે. તે શબ્દ જે પદાર્થનો બોધ કરાવે છે તેને આ નય પ્રધાનતા આપીને સ્વીકાર કરે છે. આ નય વર્તમાનને સ્વીકાર કરે છે. યથા “ જિન' શબ્દ જે વર્તમાનમાં રાગદ્વેષ વિજેતા છે એને એ ગ્રહણ કરે છે. પરંતુ ભવિષ્યમાં કોઈ જિન થશે એ દ્રવ્ય “જિન”નો સ્વીકાર કરતો નથી. તેવી રીતે કોઈનું નામ “જિન” છે, એ નામ જિનનો પણ સ્વીકાર કરતો નથી. પ્રતિમા, યા ચિત્ર પર કોઈ “જિન”ની સ્થાપના કરી તે “સ્થાપના દિનને પણ આ નય સ્વીકાર કરતો નથી. આ પ્રકારે આ નય કેવલ ભાવ નિક્ષેપનો સ્વીકાર કરે છે. નામ, સ્થાપના એવં દ્રવ્યનિક્ષેપને આ નય સ્વીકાર કરતો નથી.
જે શબ્દ જે વસ્તુનું કથન કરવાની અર્થ યોગ્યતા અથવા બોધકતા ધરાવે છે એના માટે એ શબ્દનો પ્રયોગ કરવો શબ્દ નય છે. શબ્દ- યોગિક, રૂઢ અને યોગિકરૂઢ પણ હોય છે. તે જે-જે શબ્દના બોધક હોય છે, તેને આ નય ઉપયોગી સ્વીકાર કરે છે. યથા ૧“પાચક આ યૌગિક નિરુક્ત શબ્દ છે. એનો અર્થ રસોઈયો, રસોઈ કરનારા હોય છે. ૨– “ગૌ આ રૂઢ શબ્દ છે. એનો અર્થ છે– જવાની ક્રિયા કરનારો. પરંતુ બળદ અથવા ગાય જાતિ માટે એનો અર્થ રૂઢ થયો છે. અતઃ શબ્દનય એનો પણ સ્વીકાર કરે છે. ૩– “ પંકજ યૌગિક પણ છે અને રૂઢ પણ છે. એનો અર્થ છે કીચડમાં ઉત્પન્ન થનારું કમળ'. પરંતુ કીચડમાં તો દેડકો, શેવાળ આદિ ઘણી
. એને નહીં સમજતા ફક્ત “કમળ'ને જ સમજવામાં આવે છે. આ રીતે “પંકજ' એ યૌગિકરૂઢ શબ્દ છે. એનાથી કમળનો જ બોધ થાય છે. શબ્દ નય એનો પણ સ્વીકાર કરે છે.
એ પ્રકારે વિભિન્ન રીતે અર્થનો બોધક અને સર્વે શબ્દોની ઉપયોગિતા કરનારો એ “શબ્દન’ છે. સમભિરૂઢ નય – આ નય પણ એક પ્રકારનો શબ્દનાય છે. એનું સ્વરૂપ પણ શબ્દનયની સમાન સમજવું જોઈએ. વિશેષતાએ છે કે આ રૂઢ શબ્દ આદિને પદાર્થનો અર્થ બોધક તરીકે સ્વીકાર કરતો નથી, ફક્ત યૌગિક, નિરુકત શબ્દ જે અર્થને કહે છે તે પદાર્થનો જ આ નય સ્વીકાર કરે છે. અર્થાત્ રૂઢ શબ્દનો સ્વીકાર નથી કરતો, સાથે પર્યાયવાચી શબ્દ છે એને પણ એકરૂપમાં સ્વીકાર નથી કરતો. પરન્ત ભિન્ન ભિન્ન રૂપમાં એનો સ્વીકાર કરે છે. અર્થાત એ પર્યાયવાચી શબ્દોનો જે નિરુક્ત અર્થ હોય છે એ શબ્દથી એ પદાર્થનો સ્વીકાર કરે છે અને બીજા પર્યાયવાચી શબ્દને વાચ્ય પદાર્થથી એનો અલગ સ્વીકાર કરે છે. યથા– જિન, કેવળી, તીર્થકર આ જિનેશ્વરના જ બોધક શબ્દ છે એવું એકાર્થક રૂપમાં પણ છે. તો પણ એ નય એનો અલગ–અલગ અર્થમાં અલગ-અલગ સ્વીકાર કરશે. આ પ્રકારે આ નય નિરૂક્ત અર્થની પ્રધાનતાએ શબ્દનો પ્રયોગ તે પદાર્થ માટે કરે છે તથા આવો પ્રયોગ કરવો ઉપયોગી માને છે. એ પર્યાય શબ્દને અલગ-અલગ પદાર્થનો બોધક માને છે. જિન, અહંત, તીર્થકર, કેવળી એ ભિન્ન-ભિન્ન ગુણવાળાના બોધક છે એવંભૂત નમ:- જે શબ્દનો જે અર્થ છે અને તે અર્થ જે પદાર્થનો બોધક છે તે પદાર્થ જ્યારે એ અર્થનો અનુભવ કરાવે, એ અર્થની ક્રિયાશીલ અવસ્થામાં હોય ત્યારે એ માટે એ શબ્દનો પ્રયોગ કરવો, એ આ એવંભૂત નયનો આશય છે. અર્થાત્ જે દિવસે જે સમયે તીર્થની સ્થાપના કરી તે સમયે તીર્થકર શબ્દનો પ્રયોગ કરવો. જે સમયે સુરઅસુર દ્વારા પૂજા કરાય છે તે સમયે અર્વત્ કહેવું, કલમથી જ્યારે લખવાનું કાર્ય કરાય છે ત્યારે એને માટે “લેખની’ શબ્દનો પ્રયોગ કરવો. સમભિરુઢ નય નિરુક્ત અર્થવાળા શબ્દનો સ્વીકાર કરે છે અને એવંભૂત નય પણ એનો સ્વીકાર કરે છે. પરંતુ એ ભાવ યા ક્રિયામાં પરિણત વસ્તુ માટે એ શબ્દનો પ્રયોગ કરવાનો સ્વીકાર કરે છે; એ એની વિશેષતા છે. આ પ્રકારે આ નય કેવળ શુદ્ધ ભાવ નિક્ષેપનો જ સ્વીકાર કરવાનું કથન કરે છે.
આ સાતે નય પોતપોતાની અપેક્ષાએ વચન પ્રયોગ અને વ્યવહાર કરે છે, એ અપેક્ષાએ જ એ નય કહેવાય છે. અન્ય અપેક્ષાનો સ્પર્શ કરતા નથી, ઉપેક્ષા રાખે છે, માટે તે નય કહેવાય છે. જો એ નયો બીજી અપેક્ષાનું ખંડન, વિરોધ કરે તો એ નય વચન
Page #231
--------------------------------------------------------------------------
________________
231
jainology II
આગમનસાર નયની સીમાનું ઉલ્લંઘન કરીને દુર્નય બની જાય છે અર્થાત્ એની નયરૂપતા કુનયતામાં બદલાઈ જાય છે. આવા કુનયને કારણે અનેક વિવાદ તથા મત મતાંતર કેનિન્દવ આદિ ઉત્પન્ન થાય છે. નયમાં ક્લેશ ઉત્પાદકતા નથી. દુર્નયમાં કલેશોત્પાદકતા છે. યથા
બે વ્યક્તિઓએ એક ઢાલ જોઈ. બન્ને અલગ અલગ દિશામાં દૂર ઉભા હતા. ઢાલ એક બાજુ સુવર્ણ યુક્ત હતી તો બીજી બાજુ ચાંદીના રસયુક્ત બનાવેલી હતી. જો આ બન્ને વ્યક્તિ નયથી બોલે તો એક કહેશે “ઢાલ સુર્વણ મય છે' તો બીજો કહેશે “ઢાલ ચાંદીમય છે'. આમ કહી બન્ને પોતાના કથનના અનુભવમાં શાંત રહે તો એ નય છે. એક બીજાની નિંદા કરે કે અરે તું ગાંડો થઈ ગયો છે, જોતો નથી આ ઢાલ પીળી સોનાની દેખાય છે. બીજો કહેશે તારી આંખોમાં પીળિયો (કમળો) છે, ઢાલ તો ચાંદી જેવી સ્વચ્છ સફેદ દેખાય છે, તો આ દુનેય છે. દુનેયમાં ઝઘડા છે, લડાઈ છે.
અહીંયા જો સ્યાદ્વાદ, અનેકાંતવાદ આવીને ઊભો રહી જાય તો તે કહેશે કે ઢાલ સફેદ પણ છે, પીળી પણ છે. સોનારૂપ પણ છે, ચાંદીરૂપ પણ છે; તો શાંતિ થઈ જશે. આ પ્રકારે નય અને દુર્નયને ઓળખીને નય સુધી સીમિત રહેવું જોઇએ અથવા એના પર સર્વ રીતે ચિંતન કરીને અનેકાંતવાદમાં જવું જોઈએ. પરંતુ એકાંતવાદ અથવા દુર્નયનો આશરો કયારે ય ન લેવો જોઇએ. દુર્નયરૂપ એકાંતવાદના મિથ્યાત્વથી ક્લેશ તથા દુઃખની પ્રાપ્તિ થાય છે અને નયવાદ, અનેકાંતવાદથી શાંતિ અને આનંદની પ્રાપ્તિ થાય છે.
એક વ્યક્તિ કોઈનો પિતા છે તો પુત્રની અપેક્ષાએ તેને પિતા કહેવું નય છે. પરંતુ એ પિતા જ છે, કોઈનો ભાઈ, પુત્ર, મામા, આદિ નથી એવું કથન કરવું એ દુર્નય છે. મોક્ષમાર્ગમાં શ્રદ્ધાનું સ્થાન અતિ મહત્ત્વશીલ બતાવ્યું છે, એ નય છે. પરંતુ જ્ઞાન યા ક્રિયાનું ખંડન, નિષેધ કરવો, એ દુર્નય છે. એ પ્રકારે જ્ઞાનનું મહત્ત્વ બતાવતાં તે કથનનો વિસ્તાર કરવો નય છે, પરંતુ તેની સાથે ક્રિયાનો નિષેધ નહીં હોવો જોઇએ. ક્રિયાનો નિષેધ જો જ્ઞાનના મહત્ત્વ કથનની સાથે આવી જાય છે તો તે દુર્નય છે. અથવા કયારેક ક્રિયાનું મહત્ત્વ બતાવી વિસ્તારથી તેનું કથન કરી શકાય. પણ તેની સાથે જ્ઞાનનો નિષેધ કરે કે તેને નિરર્થક કહે તો તે પણ દુર્નય થઈ જાય છે.
માટે પોતાની અપેક્ષિત કોઈપણ અપેક્ષાનું કથન કરવું નય છે. બીજાની અપેક્ષાઓને વિષયભૂત ન બનાવવો એ પણ નય છે. પરંત અન્યની અપેક્ષાને લઈને વિવાદ કરવો, અન્ય સર્વે અપેક્ષાઓને અથવા કોઈ પણ અપે સ્યાદ્વાદ–અનેકાંતવાદ જૈનધર્મની સમન્વય મૂલકતાનો બોધક છે, તે નયોનો સમન્વય કરે છે. પ્રત્યેક વિષય કે વસ્તુને અનેક ધર્મોથી, અનેક અપેક્ષાથી જોઈ–જાણીને એનું ચિંતન કરવું અને નિર્ણય લેવો એ સમ્યગૂ અનેકાંત સિદ્ધાંત છે અને એનાથી સમભાવ સામાયિકની પ્રાપ્તિ થાય છે.
અનેકાંતવાદ, નયથી સ્વયંની ભિન્ન વિશેષતા રાખે છે. તે બન્નેને એક નહીં સમજવા જોઈએ. કારણ કે નય સ્વયંની અપેક્ષા દષ્ટિને મુખ્ય બતાવી, અન્ય દષ્ટિને ગૌણ કરી વસ્તુનું પ્રતિપાદન કરે છે, અન્ય દષ્ટિની ઉપેક્ષા કરે છે. જ્યારે સ્યાદ્વાદ, અનેકાંતવાદ સર્વ દષ્ટિઓને સન્મુખ રાખીને, સર્વ સત્ય આશયોને અને વિભિન્ન ધર્મોને અપેક્ષાએ જુએ છે; કોઈને ગૌણ કે કોઈને મુખ્ય પોતાની દષ્ટિએ કરતો નથી.
ટૂંકમાં, નય પોતાનામાં મસ્ત છે, બીજાની અપેક્ષા નથી રાખતો તેમજ તિરસ્કાર પણ નથી કરતો અને અનેકાંતવાદ બધાની અપેક્ષા રાખીને એની સાથે ઉદારતાથી વર્તે છે; જ્યારે દુર્નય સ્વને સર્વસ્વ સમજીને અન્યનો તિરસ્કાર કરે છે. આ પ્રકારે નય, દુર્નય એવં અનેકાંતવાદને સમજીને સમન્વય દષ્ટિ પ્રાપ્ત કરી સમભાવ રૂપ સામાયિકની પ્રાપ્તી(પર્યાપ્તી) કરવી જોઇએ. ઉદાહરણ: નરક ત્રણનાં આધારે રહેલ છે.– પૃથ્વી, આકાશ અને આત્માઓ. નિગમ, સંગ્રહ અને વ્યવહાર નયથી પૃથ્વીનાં આધારે. ઋજુસુત્ર નયથી આકાશનાં આધારે. શબ્દ, સમભિરુઢ અને એવંભુત નયથી આત્માઓ નાં આધારે નરક રહેલ છે.
ચોથો નય દ્વાર સંપૂર્ણ ૫ અનુયોગદ્વાર સંપૂર્ણ
જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ પ્રસ્તાવના:- આ લોક દ્રવ્યથી અને ભાવથી અંધકારમય છે. અંધકાર શબ્દ ભયસુચક છે. લોક ૧૪ રાજ પ્રમાણ છે. તેમાં જીવ પરિભ્રમણ કરતો રહે છે. ઉર્ધ્વલોક, તિછલોક અને અધોલોકમાં પણ પરિભ્રમણ કરી ર તિરછાલોકમાં અસંખ્યાતા દ્વીપ સમુદ્ર છે, તેમાં પણ જીવો જન્મ-મરણ કરી રહ્યા છે. પરંતુ તે દ્વીપ સમુદ્રોની મધ્યમાં અઢીદ્વીપ અને બે સમુદ્રો છે. તેમાં જીવો જન્મ મરણ પણ કરી રહ્યા છે અને મુકત પણ થઈ શકે છે. આ અઢીદ્વીપની વચ્ચોવચ્ચ અથવા બધા દ્વીપ સમુદ્રોની વચ્ચેના કેન્દ્રસ્થાને જંબુદ્વીપ છે. આ સંપૂર્ણ તિરછાલોકની પણ મધ્યમાં છે અને તેમાં જ આપણું નિવાસ સ્થાન દક્ષિણ ભરતનો પ્રથમ ખંડ છે. તેથી મુક્તિ પ્રાપ્ત કરવા યોગ્ય આ ક્ષેત્રરૂપ આપણા નિવાસસ્થાન સંબંધિત ભૌગોલિક જાણકારી પણ હોવી આવશ્યક છે. આગામોમાં આધ્યાત્મિક જ્ઞાનની સાથે અન્ય વિષય લોકસ્વરૂપ, જીવાદિ સ્વરૂપ આદિના જ્ઞાનને પણ મહત્ત્વપૂર્ણ સ્થાન આપવામાં આવેલ છે. તેને પણ અપેક્ષાથી અધ્યાત્મનું સયોગી જ્ઞાન માનેલ છે.લોક અલોક ક્ષેત્ર તેમજ જગત પદાર્થોનું સત્ય સાત્વિક જ્ઞાન પણ આત્મા માટે પરમ સંતુષ્ટિ તેમજ આનંદદાયક છે.સમ્યફ શ્રદ્ધાનને પુષ્ટ કરનાર પણ થાય છે સૂત્રનામ :- આ જ ઉપક્રમમાં આ જંબૂઢીપ પ્રજ્ઞાતિ આગમરૂપે ઉપલબ્ધ છે. તે અંગ બાહ્ય કાલિક સૂત્ર છે. નંદીસૂત્રની આગમ સૂચિમાં તેની પરિગણના કરેલ છે. જંબૂદીપના સંબંધમાં વિવિધ પ્રકારનું જ્ઞાન કરાવનાર હોવાથી આ સૂત્રનું નામ પણ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ રાખવામાં આવેલ છે. (પ્રજ્ઞાપ્તિ – પ્રજ્ઞાની પ્રાપ્તિ એટલે આત્માને વિશેષ જ્ઞાનની પરયાપતિ થવી.)
ને વક્ષસ્કાર કહેલ છે. જેની સંખ્યા ૭ છે. તે સિવાય તેમાં કોઈ વિભાગ કે પ્રતિવિભાગ નથી. આ આખું સૂત્ર એક જ શ્રુતસ્કંધરૂપ છે અને આ સૂત્રનું પરિમાણ ૪૧૪૬ શ્લોક તુલ્ય માનવામાં આવે છે. સૂત્ર વિષય :- આ સૂત્રમાં જંબુદ્વીપ સંબંધી વિસ્તૃત વર્ણન એક સાથે ઉપલબ્ધ છે. જેમાં ભરતક્ષેત્ર, કાળચક્રના છ-છ આરા, ચક્રવર્તી દ્વારા છ ખંડનું સાધવું તેમજ તેની ઋદ્ધિ, જંબુદ્વીપમાં આવેલા બધા પર્વત, નદી, ક્ષેત્ર, કહ, કૂટ, વાવડીઓ, ભવન, જંબૂ
Page #232
--------------------------------------------------------------------------
________________
આગમસાર– ઉતરાર્ધ
સૂદર્શન તેમજ ફૂટ શાલ્મલિ નામના શાશ્વત વૃક્ષ તથા તે બધાનો ગણિતયોગ, તીર્થંકરનો જન્માભિષેક આદિ વિષયોનું વિસ્તૃત સ્પષ્ટ વર્ણન છે. અંતમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા જ્યોતિષી સંબંધી જ્ઞાન પણ આપેલ છે, કે જે જ્યોતિષગણ રાજ પ્રજ્ઞપ્તિ(સૂર્ય પ્રજ્ઞપ્તિ)નો સંક્ષિપ્ત સાર છે. આ રીતે આ સૂત્રમાં જંબૂદ્વીપના ક્ષેત્રીય, પ્રવૃત્તીય તેમજ જ્યોતિષી મંડલ સંબંધી વિષયોનું સુંદર સંકલન છે. આ એક જ સૂત્ર દ્વારા આત્મ સાધકને પોતાના ક્ષેત્ર સંબંધી વિવિધ પ્રકારના તત્ત્વોનો પરિબોધ થઈ શકે છે.
232
જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિનો સારાંશ પ્રથમ વક્ષસ્કાર
સંપૂર્ણ લોકના ત્રણ વિભાગ છે. ઉર્ધ્વલોક, અધોલોક અને તિરછાલોક. તિરછાલોકમાં રત્નપ્રભા નરક પૃથ્વી પિંડની છતનો ઉપરી ભાગ જ તિરછાલોકનો સમભાગ છે. આની ઉપર અસંખ્ય દ્વીપ સમુદ્ર છે, જે એકની પછી બીજો એમ ક્રમશઃ ગોળાઈમાં ઘેરાએલા છે. જેમાં પહેલો મધ્યનો દ્વીપ પૂર્ણ ચંદ્રના આકારે, થાળીના આકાર જેવો ગોળ છે. શેષ સર્વે દ્વીપ સમુદ્ર એકબીજાને ઘેરાયેલા હોવાથી વલયાકારે, ચૂડીના આકારમાં રહેલા છે.
વચમાં થાળીના આકારનો જે ગોળ દ્વીપ છે, તે જંબુદ્રીપ છે. આ સંપૂર્ણ તિરછાલોકનું મધ્ય કેન્દ્ર બિન્દુ છે. ચારે દિશાઓનો પ્રારંભ પણ આ દ્વીપની વચ્ચોવચમાં સ્થિત મેરુ પર્વતથી થાય છે. આ જંબુદ્રીપનું વર્ણન આ પ્રમાણે છે– જંબૂઢીપ :– તિરછાલોકની વચ્ચોવચ્ચ સમભૂમિ પર સ્થિત આ જંબુદ્રીપ એક લાખ યોજન લાંબો, એક લાખ યોજન પહોળો, પરિપૂર્ણ ગોળ ચક્રાકાર, થાળીના આકાર અથવા પૂર્ણ ચન્દ્રમાના આકાર જેવો છે. આમાં મુખ્ય ૬ લાંબા પર્વત છે, જે આ દ્વીપના પૂર્વી કિનારાથી પશ્ચિમી કિનારા સુધી લાંબા છે. જેનાથી આ દ્વીપના મુખ્ય સાત વિભાગ(ક્ષેત્ર) થાય છે. ૧ ભરતક્ષેત્ર, ૨ હેમવંતક્ષેત્ર, ૩ હરિવર્ષક્ષેત્ર, ૪ મહાવિદેહ ક્ષેત્ર, ૫ રમ્યાસક્ષેત્ર, ૬ હેરણ્યવંત ક્ષેત્ર ૭ ઐરાવત ક્ષેત્ર. એમાં પ્રથમ ભરતક્ષેત્ર દક્ષિણ દિશામાં છે. ત્યાર પછી બીજા ત્રીજા એમ ક્રમશઃ ઉત્તર દિશામાં છે. અંતમાં ઐરાવત ક્ષેત્ર આ દ્વીપના અંતિમ ઉત્તરીભાગમાં સ્થિત છે. ભરતક્ષેત્ર :– જંબુદ્વીપના દક્ષિણી કિનારા પર ભરતક્ષેત્ર આવેલું છે. અર્થાત્ આપણે જે ક્ષેત્રમાં નિવાસ કરી રહ્યા છીએ તે આ ભરતક્ષેત્ર છે. તેના ઉત્તરી કિનારા ૫૨ ચુલ્લ હિમવંત પર્વત છે. શેષ ત્રણે દિશાઓના કિનારે ગોળાકાર લવણ સમુદ્ર છે. સમુદ્ર અને ભરતક્ષેત્રની વચમાં આઠ યોજનની ઊંચી જગતી છે. જગતીમાં રહેલા છિદ્રો દ્વારા સમુદ્રી જળ ભરતક્ષેત્રના કિનારાપર આવ્યા છે. આ સમુદ્રી જળમાં ત્રણે દિશાઓમાં એક એક કરીને ત્રણ તીર્થ આવેલા છે. એમના નામ પૂર્વમાં માગધ તીર્થ, દક્ષિણમાં વરદામ તીર્થ અને પશ્ચિમમાં પ્રભાસ તીર્થ છે. આ ત્રણે તીર્થોમાં એમના અધિપતિ દેવ રહે છે. આ લવણ સમુદ્રી જળને વર્તમાન વ્યવહારમાં લવણની ખાડી, પ્રશાંત મહાસાગર, હિન્દ મહાસાગર વગેરે કહે છે.
વૈતાઢય પર્વત । :– આ ભરતક્ષેત્રની મધ્યમાં વૈતાઢય પર્વત છે. જે પૂર્વ-પશ્ચિમ લાંબો છે. એના બન્ને કિનારા જગતીને ભેદીને લવણ સમુદ્રને સ્પર્શ કરે છે. આ પર્વત ચાંદીમય પૃથ્વીનો ૫૦ યોજન જાડો અને ૨૫ યોજન ઊંચો છે. એ મધ્યમાં સ્થિત હોવાથી તેના દ્વારા ૫૨૬ યોજન પહોળુ ભરતક્ષેત્ર બે વિભાગોમાં વિભાજિત છે. તે પ્રત્યેક ભાગ ૨૩૬ યોજનના પહોળા છે અને લંબાઈમાં કિનારા (જગતી) સુધી છે.
વિદ્યાધર શ્રેણી :– દસ યોજન ઉપર જવાથી આ પર્વત બન્ને બાજુમાં જાડાઈમાં એક સાથે ૧૦–૧૦ યોજન ઘટી જાય છે. જેથી ૧૦–૧૦ યોજનની બન્ને બાજુમાં સમતલ ભૂમિ છે. ત્યાં વિદ્યાધર મનુષ્યોના નગર છે અને વિદ્યાધર મનુષ્ય ત્યાં નિવાસ કરે છે. અતઃ આ બન્ને ક્ષેત્રને વિદ્યાધર શ્રેણી કહેલ છે, ઉત્તરની વિદ્યાધર શ્રેણીમાં ૬૦ નગર છે. દક્ષિણની શ્રેણીમાં ૫૦ નગર છે. અહીં મનુષ્ય વિદ્યા સમ્પન્ન હોય છે.
આભિયોગિક શ્રેણી :– એજ પ્રકારે વિધાધર શ્રેણીથી દસ યોજન ઉપર જતાં ત્યાં પણ ૧૦–૧૦ યોજન પહોળી સમભૂમિ બન્ને બાજુ છે. આમાં વાણવ્યંતર જાતિના દેવોના ભવન છે અને તે દેવ શક્રેન્દ્રના લોકપાલોના આભિયોગિક દેવ છે. એટલે આ બન્ને શ્રેણિઓને આભિયોગિક શ્રેણી કહેવાય છે. વ્યંતરમાં પણ મુખ્યત્વે અહીં ૧૦ ભક દેવોના નિવાસ સ્થાન છે.
શિખર તલ :– આભિયોગિક શ્રેણીથી પાંચ યોજન ઉપર જતાં વૈતાઢય પર્વતનો શિખર તલ આવે છે, જે દસ યોજન પહોળો છે. આ શિખર તલ પદ્મવર વેદિકા એવં વન ખંડથી ઘેરાએલ છે અર્થાત્ શિખર તલના બન્ને કિનારા પર વેદિકા (પાલી—ભિતિ) છે અને આ બન્ને વેદિકાઓની પાસે એક એક વનખંડ છે. આ વનખંડોમાં વાવડીઓ,પુષ્કરણિઓ, આસન, શિલાપટ્ટ મંડપ, પર્વત ગૃહ આદિ છે. વેદિકા વન ખંડોની પહોળાઈ જમ્બુદ્વીપની જગતીના ઉપર કહેલ પદ્મવર વેદિકા એવં વનખંડની સમાન છે. એમની લંબાઈ એવું શિખર તલની લંબાઈ આ પર્વતની લંબાઈ જેટલી છે. બન્ને વિદ્યાધર શ્રેણીમાં, બન્ને અભિયોગિક શ્રેણીમાં અને સમભૂમિ પર બન્ને બાજુ આ પ્રકારે પદ્મવર વેદિકા એવં વનખંડ છે.
ફૂટ :– શિખરતલ પર પૂર્વથી પશ્ચિમ તરફ ક્રમશઃ ૯ ફૂટ આ પ્રકારે છે–
(૧) સિદ્ધાયતન ફૂટ (૨) દક્ષિણાÁ ભરત ફૂટ (૩) ખંડ પ્રપાત ગુફા ફૂટ (૪) માણિભદ્રકૂટ (૫) વૈતાઢય ફૂટ (૬) પૂર્ણ ભદ્ર ફૂટ (૭) તિમિસ ગુફા કૂટ (૮) ઉત્તરાર્ધ્વ ભરત ફૂટ (૯) વૈશ્રમણ ફૂટ.
=
ગુફાઓ :– વૈતાઢય પર્વતના પૂર્વી ભાગમાં અને પશ્ચિમી ભાગમાં એમ બે ગુફાઓ છે જે વૈતાઢય પર્વતના ઉત્તરી કિનારાથી દક્ષિણી કિનારા સુધી ૫૦ યોજનની લાંબી છે, ૧૨ યોજન પહોળી છે અને ૮ યોજન ઊંચી છે. ગુફાઓની ઉત્તર દક્ષિણ બન્ને બાજુમાં એક એક દ્વાર છે, જેનો પ્રવેશ ૪ યોજનનો છે. પૂર્વી ગુફાની અંદર પૂર્વી કિનારે અને પશ્ચિમી ગુફાની અંદર પશ્ચિમી કિનારે ક્રમશઃ ગંગા, સિંધુ નદી ભિત્તિની અંદર નીચે વહે છે. એની સામેની દિશાની ભિત્તિમાંથી ઉમગજલા અને નિમગજલા નામની બે નદીઓ નીકળે છે. જે પૂર્ણ ગુફાના ૧૨ યોજન ક્ષેત્રને પાર કરી ગંગા સિંધુ નદીમાં મળી જાય છે. આ નદિઓ ૩–૩ યોજનની પહોળી છે અને એમનું પરસ્પરનું અંતર ૨–૨ યોજનનું છે. પૂર્વી ગુફાનું નામ ખંડ પ્રપાત છે અને પશ્ચિમી ગુફાનું નામ તમિશ્ર ગુફા છે. બન્ને ગુફાઓ અંધકાર પૂર્ણ એવં સદા બંધ દરવાજા વાળી છે. ચક્રવર્તીના સેનાપતિ રત્ન એમાં પ્રવેશ હેતુ એક એક તરફથી દરવાજા ખોલે છે અને બહાર નીકળવા માટે બીજી દિશાનો દરવાજો સ્વતઃ ખુલી જાય છે. આ બન્ને ગુફાઓનો એક–એક માલિક દેવ છે. ખંડપ્રપાત ગુફાના કૃતમાલક દેવ અને તમિશ્ર ગુફાના નૃતમાલક દેવ છે.
Page #233
--------------------------------------------------------------------------
________________
233
આગમસાર
jainology II વૈતાઢયનામ :- ભરતક્ષેત્રના બે વિભાગ કરવાવાળો હોવાથી તેને વૈતાઢય કહ્યો છે. વૈતાઢયગિરિ કુમાર નામક મહર્તિક દેવ પલ્યોપમની સ્થિતિવાળા એમના માલિક દેવ છે. તેથી આ નામ શાશ્વત છે. આ નામ કોઈના દ્વારા અપાયેલું નથી. ગંગા સિંધુ નદી - ચુલ્લ હિમવંત પર્વતની લંબાઈ, પહોળાઈની મધ્યમાં એક પઘદ્રહ છે. જે પૂર્વ પશ્ચિમ ૧૦૦૦ યોજન લાંબો, ઉત્તરદક્ષિણ ૫00 યોજન પહોળો છે. એના પૂર્વ કિનારાથી ગંગા નદી નીકળે અને પશ્ચિમી કિનારાથી સિંધુ નદી નીકળે છે. આ નદિઓ પ00-500 યોજન પર્વત પર સીધી વહે છે. પછી ગંગાવર્ત કૂટ અને સિન્ધઆવર્ત કૂટ પાસેથી દક્ષિણની તરફ વળાંક લઈ પર્વતના દક્ષિણી કિનારાથી ભરત ક્ષેત્રમાં પર્વતના નિતંબ(તળેટી)માં આવેલા ગંગા કુંડ અને સિંધુ કુંડમાં પડે છે. પડવાના સ્થાન પર આ નદિઓ એક જિહાકાર માર્ગથી નીકળે છે તે ૬.૨૫ યોજનાનો પહોળો, ૧/ર યોજન લાંબો, ૧/ર કોશ મોટો હોય છે. અર્થાત્ તે જિલ્ડા પર્વતથી ૧/ર યોજન બહાર નીકળેલી હોવાથી પાણી 100 યોજન સાધિક નીચે પડે છે.
બન્ને કુંડોના દક્ષિણી તોરણથી બન્ને નદી ૬.૨૫ યોજનાના વિસ્તારથી તથા ૧/ર કોશની જાડાઈથી પ્રવાહિત થાય છે. દક્ષિણની તરફ આગળ વધતાં ઉતરાર્ધ ભરત ક્ષેત્રમાં થઈ વૈતાઢય પર્વતની ખંડપ્રપાત ગફાની નીચેથી ગંગા નદી અને તમિશ્ર ગુફાની નીચેથી સિંધુ નદી નીકળે છે. વૈતાઢય પર્વતને ઉત્તરદિશાથી ભેદી દક્ષિણ દિશાથી બન્ને નદીઓ પર્વતથી બહાર નીકળે છે. દક્ષિણાર્ધ ભારતના ૧/૨ ભાગ સુધી સીધી દક્ષિણમાં વહેતી ગંગાનદી પૂર્વની તરફ અને સિંધુ નદી પશ્ચિમની તરફ વળાંક લઈ લે છે. આગળ જઈને બન્ને નદિઓ ક્રમશઃ પૂર્વી લવણ સમુદ્ર અને પશ્ચિમી લવણ સમુદ્રમાં મળી જાય છે. બન્ને નદિઓ ભરત ક્ષેત્રની કુલ ૧૪,000 અન્ય નદીઓને પોતાનામાં સમાવિષ્ટ કરી સમુદ્રમાં ૨.૫ યોજન વિસ્તાર અને સવા યોજનની ઊંડાઈથી મળે છે. નદિઓના બન્ને કિનારા પર વેદિકા અને વનખંડ છે. ભરતક્ષેત્રના છ ખંડ:- આ પ્રકારે આ બન્ને નદીઓના ભરતક્ષેત્રમાં રહેવાથી ઉત્તર ભારતના અને દક્ષિણ ભારતના ત્રણ ત્રણ વિભાગ થઈ જાય છે. અર્થાત્ વૈતાઢય પર્વતના કારણે બે વિભાગ અને નદિઓના કારણથી છ વિભાગ બને છે. તે ભરતક્ષેત્રના છ ખંડ કહેવાય છે.
દક્ષિણ ભારતની મધ્યમાં વચ્ચોવચ વિનીતા નગરી છે. એજ પહેલો ખંડ છે. જે સૌથી મોટો ખંડ છે. સિંધુ નદીના નિષ્કટવાળો વિભાગ બીજો ખંડ છે. ત્રીજો ખંડ ઉત્તર ભારતમાં સિંધુ નિષ્ફટ છે. ચોથો ખંડ ઉત્તર ભારતનો મધ્યમ વિભાગ છે. પાંચમો ખંડ ગંગાનિષ્ફટ ઉત્તર ભારતનો છે અને છઠ્ઠો ખંડ દક્ષિણ ભરતનો ગંગાનિષ્ફટ(ખુણો) છે. આ છએય ખંડોમાં મનુષ્ય પશુ આદિ નિવાસ કરે છે. એમાંથી દક્ષિણ ભારતમાં આવેલા પહેલા, બીજા, છઠ્ઠા ખંડ પર વાસુદેવ, બલદેવનું રાજ્ય હોય છે અને છએય ખંડો પર ચક્રવર્તીનું એક છત્ર રાજ્ય હોય છે. આ છ ખંડોમાં અને વિદ્યાધરોની બન્ને શ્રેણીઓમાં ઉત્સર્પિણી અવસર્પિણી ના ૬ આરાનું પ્રવર્તન હોય છે. ત્રીજો અને પાંચમો ખંડ સમાન છે. તે બીજા, ચોથા અને છઠ્ઠા ખંડથી મોટા છે. ઋષભકૂટ પર્વત – ઉત્તર ભરતના વચલા ખંડમાં વચ્ચોવચ ચુલ્લ હિમવંત પર્વતની પાસે ઋષભ કૂટ નામક પર્વત છે. આઠ યોજન ઊંચો એવં મૂલમાં આઠ યોજનાના વિસ્તારવાળો છે. ઉપર ક્રમશઃ પહોળાઈ ઓછી હોય છે. શિખર તલ ચાર યોજનના પહોળા છે. સર્વત્ર ગોળ છે. અતઃ ત્રિગુણી સાધિક પરિધિ છે. સમ ભૂમિ પર એવં શિખર તલ પર પઘવર વેદિકા અને વનખંડ છે. શિખર તલની વચમાં એક ભવન છે. જે એક કોશ લાંબુ ૧/૨ કોશ પહોળુ અને દેશોન એક કોશ ઊંચું છે. એમાં મહર્તિક દેવ સપરિવાર રહેતા હોય છે, જે આ ઋષભકૂટ પર્વતના માલિક દેવ છે. ગોપુચ્છાકાર કૂટના સમાન આકારવાળા હોવાથી એના નામ સાથે કૂટ શબ્દ જોડવામાં આવેલ છે. સમસ્ત ફૂટ જેટલા ઊંચા હોય છે, તેટલા જ મૂળમાં પહોળા હોય છે. નોંધ:- ગંગા સિંધુ નદીઓનું વર્ણન ચોથા વક્ષસ્કારમાં આપવામાં આવ્યું છે.
બીજો વક્ષસ્કાર ઉત્સર્પિણી અવસર્પિણી :- સમય આવલિકાથી લઈને પલ્યોપમ સાગરોપમનું કાળમાન અનુયોગદ્વાર સૂત્ર માં આપવામાં આવેલ છે. ૧૦ ક્રોડા ક્રોડ સાગરોપમનો એક ઉત્સર્પિણીકાળ હોય છે અને એટલો જ અવસર્પિણી કાળ હોય છે, ઉત્સર્પિણી કાળમાં જીવોની અવગાહના, આયુ, શારીરિક સંયોગ આદિ ક્રમિક વધતા જાય અને પુગલ સ્વભાવ પણ વર્ધમાન અવસ્થાને પ્રાપ્ત થતા હોય છે. આ કારણે આ ૧૦ ક્રોડા ક્રોડ સાગર કાળમાનને ઉત્સર્પિણી(વિકાસ માન) કાળ કહેવાય છે.
આનાથી વિપરીત અવસર્પિણી કાળમાં ઉક્ત જીવ અને પુદ્ગલના ગુણો– સ્વભાવોમાં ક્રમિક હાસ(હાનિ) થતી રહે છે. એટલા માટે આ ૧૦ ક્રોડા ક્રોડ કાળમાનને અવસર્પિણી(હાયમાનકાળ) કહેલ છે. અવસર્પિણી કાલ:- તેના ૬ વિભાગો છે, જેમાં ક્રમિક હાનિ થતી હોય છે. આ ૬ વિભાગોને ૬ આરા કહે છે. આ ૬ આરાના નામ આ પ્રકારે છે– (૧) સુખમ સુખમ (૨) સુખમ (૩) સુખ દુઃખમ (૪) દુ:ખમ સુખમ (૫) દુઃખમ(દુઃષમ) (૬) દુ:ખમ દુઃખમ. (૧) “સુખમ–સુખમ” પહેલો આરો:– આ આરો ૪ ક્રોડા ક્રોડ સાગરોપમનો હોય છે. આ કાળમાં ભરતક્ષેત્રના પૃથ્વી પાણી અને વાયુ મંડલના તથા પ્રત્યેક પ્રાકૃતિક પદાર્થોના સ્વભાવ અતિ ઉત્તમ, સુખકારી એવં સ્વાથ્યપ્રદ હોય છે. મનુષ્યોની તથા પશુ પક્ષીઓની સંખ્યા અલ્પ હોય છે. જલ સ્થાનોની એવં દસ પ્રકારના વિશિષ્ટ વૃક્ષોની બહુલતા હોય છે. આ વિશિષ્ટ વૃક્ષ ૧૦ જાતિના હોય છે. એનાથી મનુષ્યો આદિના જીવન સંબંધી આવશ્યકતાની પૂર્તિ થાય છે. આ કાળમાં ખેતી, વ્યાપાર આદિ કર્મ હોતા નથી; નગર, મકાન, વસ્ત્ર, વાસણ આદિ હોતા નથી; ભોજન રાંધવાનું, સંગ્રહ કરવાનું હોતું નથી, અગ્નિ પણ આ કાળમાં ઉત્પન્ન થતો નથી. ઈચ્છિત ખાદ્ય પદાર્થ વૃક્ષોથી પ્રાપ્ત થઈ જાય છે. નિવાસ અને વસ્ત્રના કાર્ય પણ વૃક્ષ અને વૃક્ષની છાલ, પત્ર આદિથી થઈ જાય છે. પાણી માટે અનેક સુંદર જલ સ્થાન સરોવર આદિ હોય છે. દસ વૃક્ષોનું વર્ણન જીવાભિગમ સૂત્રમાં જુઓ. યુગલ મનુષ્ય – આ સમયમાં સ્ત્રી, પુરુષ સુંદર એવં પૂર્ણ સ્વસ્થ હોય છે. એમને જીવન ભર ઔષધ, ઉપચાર વૈદ્ય આદિની આવશ્યકતા રહેતી નથી, માનષિક સુખ ભોગવતા જીવનભરમાં એમને કેવલ એક જ યુગલ ઉત્પન્ન થાય છે. અથોતું એમને એક પુત્ર અને એક પુત્રી એક સાથે જન્મે છે. એ યુગલ પુત્ર પુત્રીનું ૪૯ દિવસ માતા પિતા પાલન કરે છે. પછી તે સ્વનિર્ભર સ્વાવલંબી બની
Page #234
--------------------------------------------------------------------------
________________
આગમસાર– ઉતરાર્ધ
234
જાય છે. ૬ મહિના થાય ત્યારે તેમના માતા પિતા છીંક એવું બગાસાના નિમિત્તે લગભગ સાથે મરી જાય છે. પછી તે યુગલ ભાઈ બહેનના રૂપમાં સાથે સાથે વિચરણ કરે છે અને યૌવન વય પ્રાપ્ત થતાં સ્વતઃ પતિ પત્નીનું રૂપ ધારણ કરી લે છે.
યુગલ શરીર :– તે સમયના મનુષ્યની ઉમર ૩ પલ્યોપમની હોય છે અને ક્રમિક ઘટતાં ઘટતાં પ્રથમ આરાની સમાપ્તિ સુધી ૨ પલ્યોપમની થઈ જાય છે. તે મનુષ્યોના શરીરની અવગાહના ૩ કોશની હોય છે. સ્ત્રી પુરુષથી ૨-૪ અંગુલ નાની હોય છે. આ અવગાહના પણ ઘટતાં ઘટતાં પહેલા આરાના અંતમાં ૨ કોશ (ગાઉ) થઈ જાય છે. આ યુગલ મનુષ્યોના શરીર વજૠષભનારાચ સંહનન– વાળા હોય છે. તેનું સંસ્થાન સુંદર સુડોલ સમચોરસ હોય છે. એમના શરીરમાં ૨૫૬ પાંસળીઓ હોય છે. ક્ષેત્ર એવું યુગલ સ્વભાવ :– આ યુગલ મનુષ્યને ત્રણ દિવસે આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે. એમનો આહાર પૃથ્વી, પુષ્પ અને ફલ રૂપ હોય છે. આ પદાર્થોનો આસ્વાદ ચક્રવર્તીના ભોજનથી પણ અધિક સ્વાદિષ્ટ હોય છે. સોના ચાંદી અને ઝવેરાત જ્યાં ત્યાં પડયા હોય પરંતુ કોઈના ઉપયોગમાં આવતા નથી. તે મનુષ્ય વૈર ભાવથી રહિત હોય છે. તીવ્ર અનુરાગ પ્રેમ બંધન પણ એમને નથી હોતા. તેઓ પગે વિહાર વિચરણ કરતા હોય છે અર્થાત્ ઉપલબ્ધ હાથી, ઘોડા આદિ પર સવારી કરતા નથી. પશુના દૂધ આદિ પદાર્થોનો પણ તે મનુષ્ય ઉપયોગ કરતા નથી. હિંસક પશુ, સિંહ આદિ પણ આ મનુષ્યને જરા પણ બાધા—પીડા પહોંચાડતા નથી. ધાન્ય આદિ પણ એમના ઉપયોગમાં આવતા નથી. ત્યાંની ભૂમિ સ્વચ્છ નિર્મલ કંટક આદિ થી રહિત હોય છે. ડાંસ, મચ્છર, માંકડ આદિ ક્ષુદ્ર જંતુ હોતા નથી. સર્પ આદિ પણ ભદ્ર પ્રકૃતિવાળા હોય છે. ત્યાંના દસ વિશિષ્ટ વૃક્ષોને વ્યવહાર ભાષામાં કલ્પવૃક્ષ કહે છે. આ ઉપરાંત પણ અનેક જાતિના વૃક્ષ એ કાળમાં હોય છે.
યુગલ મનુષ્ય અલ્પેચ્છાવાળા, ભદ્ર, વિનીત, ગુપ્ત, સંગ્રહવૃતિ રહિત અને વૃક્ષની શાખાની વચ્ચે નિવાસ કરનારા હોય છે. રાજા,માલિક,નોકર,સેવક આદિ એ સમયે હોતા નથી. નાચ, ગાન, મહોત્સવ આદિ થતા નથી. વાહન યાન આદિ હોતા નથી. મિત્ર, સખા, ભાઈ, બહેન, માતા, પિતા, પતિ, પત્ની, પુત્ર, પુત્રી એટલા સંબંધ હોય છે. કાકા, મામા, નાના, દાદા, દૌહિત્ર, પૌત્ર, પુત્ર વધૂ, ફૈબા, ભત્રીજા, માસી, આદિ સંબંધ હોતા નથી. મૂલ પાઠમાં પુત્રવધૂનો શબ્દ લિપિ પ્રમાદ આદિ કોઈ કારણથી પ્રવિષ્ટ થઈ ગયો લાગે છે. કારણ કે ૬ મહિનાના ભાઈ બહેનમાં પતિ પત્નિના ભાવ ન હોઈ શકે. ૬ મહિના પછી માતા પિતા જીવિત રહેતા નથી. તે મનુષ્ય જીવનમાં કોઈ પણ પ્રકારના કષ્ટ દુ:ખ ભોગવતા નથી. સહજ શુભ પરિણામોથી મરીને તે દેવ ગતિમાં જાય છે. તેઓ દેવગતિમાં ભવનપતિથી લઈને પહેલા બીજા દેવલોક સુધી જન્મે છે, આગળ જતા નથી. તેઓ પોતાની સ્થિતિથી ઓછી સ્થિતિના દેવ બની શકે છે, વધારે સ્થિતિના નહીં અર્થાત્ તે યુગલ મનુષ્ય ત્રણ પલ્યથી અધિક સ્થિતિના દેવ નથી બની શકતા. દશ હજાર વર્ષથી લઈને ૩ પલ્ય સુધી કોઈ પણ સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. અન્ય કોઈ પણ ગતિમાં તે જતા નથી. તિર્યંચ યુગલ પણ આજ રીતે જીવન જીવે છે અને દેવલોકમાં જાય છે. એમની ઉત્કૃષ્ટ અવગાહના મનુષ્યથી બે ગણી હોય છે અને જઘન્ય અનેક ધનુષની હોય છે. ત્યાં સામાન્ય તિર્યંચ પણ અનેક જાતિના હોય છે.
આ રીતે પ્રથમ આરાનું વર્ણન પૂર્ણ થયું. તે કાળ ૪ ક્રોડા ક્રોડી સાગરોપમ સુધી ચાલે છે. તે સમયના સ્ત્રી પુરુષના શરીરનું વિસ્તૃત વર્ણન પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં છે.
=
(૨) ‘સુખમ’ બીજો આરો ઃ– પહેલો આરો પૂર્ણ થતાં બીજો આરો શરૂ થાય છે. બધા રૂપી પદાર્થોના ગુણોમાં અનંત ગણી હાનિ થાય છે. આ આરાની શરૂઆતમાં મનુષ્યની ઉમર બે પલ્યોપમ અને અંતમાં એક પલ્યોપમની હોય
અવગાહના પ્રારંભમાં બે કોશ અને અંતમાં એક કોશ હોય છે. એમના શરીરમાં ૧૨૮ પાંસળીઓ હોય છે. તેમને બે દિવસે આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે. માતા પિતા, પુત્ર ને પુત્રીનો ઉછે૨ ૬૪ દિવસ કરે છે. આ બધા પરિવર્તન ક્રમિક હોય છે એવું સમજવું. શેષ વર્ણન પ્રથમ આરાની સમાન છે. તિર્યંચનું વર્ણન પણ પ્રથમ આરાની સમાન છે. આ આરો ૩ ક્રોડા ક્રોડી સાગરોપમ સુધી ચાલે છે.
(૩) ‘સુખમ–દુઃખમ’ ત્રીજો આરો :– બીજો આરો પૂર્ણ થતાં ત્રીજો આરો શરૂ થાય છે. બધા રૂપી પદાર્થોના ગુણોમાં અનંતગણી હાનિ થાય છે. પ્રારંભમાં મનુષ્યોની ઉંમર એક પલ્યોપમની હોય છે, અંતમાં એક કરોડ પૂર્વની હોય છે. તેમની અવગાહના પ્રારંભમાં એક કોશની હોય છે, અંતમાં ૫૦૦ ધનુષની હોય છે. તેમના શરીરમાં ૬૪ પાંસળીઓ હોય છે. એક દિવસે આહારની ઇચ્છા થાય છે. પુત્રપુત્રીનો ઉછેર ૭૯ દિવસ કરે છે. શેષ વર્ણન પ્રથમ આરાની સમાન છે.
આ આરાના બે તૃતીયાંશ ભાગ સુધી ઉક્ત વ્યવસ્થામાં ક્રમિક હાનિ થતી હોવાનું વર્ણન સમજવું. પરંતુ પાછળના એક તૃતીયાંશ( ૧/૩ ) ભાગમાં પલ્યોપમનો આઠમો ભાગ બાકી રહે ત્યારે અક્રમિક હાનિ વૃદ્ધિનો મિશ્રણ કાળ ચાલે છે. દસ વિશિષ્ટ વૃક્ષોની સંખ્યા ઓછી થવા લાગે છે. યુગલ વ્યવસ્થામાં પણ પાછું અંતર આવવા લાગે છે. આ રીતે મિશ્રણ કાળ ચાલતાં–ચાલતાં ૮૪ લાખ પૂર્વ જેટલો સમય આ આરાનો રહે છે, ત્યારે લગભગ પૂર્ણ પરિવર્તન થઈ જાય છે. અર્થાત્ યુગલકાલથી કર્મ ભૂમિકાળ આવી જાય છે. ત્યારે ખાવાપીવા, રહેણી કરણી, કાર્ય-કલાપ, સંતાનોત્પત્તિ, શાંતિ, સ્વભાવ, પરલોકગમન વગેરેમાં અંતર આવી જાય છે. ચારે ગતિ અને મોક્ષગતિ ચાલુ થઈ જાય છે. શરીરની અવગાહના અને ઉંમરનો પણ કોઈ ધ્રુવ કાયદો રહેતો નથી સંહનન સંસ્થાન બધા(છએ) પ્રકારના થઈ જાય છે.
કુલકર વ્યવસ્થા :– પાછળના ૧/૩ ભાગમાં અને પૂર્ણ કર્મભૂમિ કાળના થોડા વર્ષ પૂર્વ વૃક્ષોની કમી વગેરેને કારણે અને કાળ પ્રભાવના કારણે કયારેક કયાંક પરસ્પર વિવાદ કલહ પેદા થવા લાગે છે. ત્યારે આ યુગલ પુરુષોમાં કોઈ ન્યાય કરવા– વાળું પંચ કાયમ કરી દેવાય છે. તેમને કુલકર કહ્યા છે. આ કુલકરોની વ્યવસ્થા પ–૭–૧૦–૧૫ પેઢી લગભગ ચાલે છે.(સમકાલીન ૧–૨–૩ ગણતા) ત્યાં સુધીમાં તો પ્રથમ તીર્થંકર ઉત્પન્ન થઈ જાય છે. કુલકરોને કઠોર દંડ નીતિ નહોતી ચલાવવી પડતી. સામાન્ય ઉપાલંભ માત્રથી અથવા અલ્પ સમજાવટથી એમની સમસ્યા હલ થઈ જતી. આ કુલકરોની ત્રણ નીતિ કહેલ છે. હકાર, મકાર, ધિક્કાર આવા શબ્દોના પ્રયોગથી આ યુગલ મનુષ્ય લજ્જિત ભયભીત અને વિનયવાન થઈને શાંત થઈ જાય છે. (હઅ—હે આ શું કરી રહયા છો ? અથવા શું કરી નાખ્યું આ તમે ? મઅ– આમ ન કરો.આમ ન કરાય. ધિક્ક–ધિક્કાર છે આ કામને અને આવા બીજા પણ કામોને.) આ વર્તમાન અવસર્પિણી કાળના ત્રીજા આરામાં થયેલા ૧૪ કુલકરોના નામ છે. (૧) સુમતિ, (૨) પ્રતિશ્રુતિ
Page #235
--------------------------------------------------------------------------
________________
jainology II
235
આગમસાર
(૩) સીમંકર (૪) સીમંધર (૫) ક્ષેમકર (૬) ક્ષેમંધર (૭) વિમલ-વાહન (2) ચક્ષુષ્માન (૯) યશોવાન (૧૦) અભિચંદ્ર (૧૧) ચન્દ્રાભ (૧૨) પ્રસેન-જીત (૧૩) મરૂદેવ (૧૪) નાભિ.
ત્યાર પછી પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાન પણ થોડો સમય કુલકર અવસ્થામાં રહ્યા. તેઓ ૮૩ લાખ પૂર્વ સંસાર અવસ્થામાં રહ્યા. આ પ્રકારે પ્રત્યેક અવસર્પિણીના ત્રીજા આરાની મિશ્ર કાળની અવસ્થા તેમજ વ્યવસ્થા સમજવી જોઇએ. પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવ :- નાભી અને મરૂદેવી પણ યુગલ પુરુષ અને સ્ત્રી હતા. પરંતુ મિશ્રણ કાલ હોવાથી એમના અનેક વર્ષોની ઉમર અવશેષ રહેવા છતાં ભગવાન ઋષભ દેવનો ઇન્ક્વાકુ ભૂમિમાં જન્મ થયો હતો. તે સમય સુધી નગર આદિનું નિર્માણ નહોતું થયું. ૬૪ ઈન્દ્ર આદિ આવ્યા અને યથાવિધિ જન્માભિષેક કર્યો. બાલ્યકાળ બાદ ભગવાને યૌવન અવસ્થામાં પ્રવેશ કર્યો, કુલકર બન્યા પછી રાજા બન્યા. વીસ લાખ પૂર્વની વયે રાજા બન્યા. ૬૩ લાખ પૂર્વ સુધી રાજા રૂપમાં રહ્યા. કુલ ૮૩ લાખ પૂર્વ સંસારાવસ્થામાં રહ્યા. તેમણે લોકોને કર્મ ભૂમિની યોગ્યતાના અનેક કર્તવ્યો, કાર્યકલાપોનો બોધ દીધો. પ્રભુએ પુરુષોની ૭૨ કળા, સ્ત્રીઓની ૬૪ કળા, શિલ્પ, વ્યાપાર, રાજનીતિ આદિની વિવિધ નૈતિક સામાજિક વ્યવસ્થાઓ અને સંસાર વ્યવહારોના
વેજ્ઞાન પ્રદાન કર્યા. શકેન્દ્રએ વૈશ્રમણ દેવ દ્વારા દક્ષિણ ભારતના મધ્ય સ્થાનમાં વિનિતા નગરીનું નિર્માણ કરાવ્યું અને ભગવાનનો રાજ્યાભિષેક કર્યો. અન્ય પણ ગામ નગરોનું નિર્માણ થયું. રાજ્યોના વિભાજન થયા. ભગવાન ઋષભ દેવના ૧૦૦ પુત્ર થયા. એ બધાને અલગ–અલગ ૧૦૦ રાજ્ય આપી રાજા બનાવી દીધા. ભગવાનને બે પુત્રીઓ થઈ, બ્રાહ્મી અને સુંદરી. જેમનો ભરત અને બાહુબલીની સાથે યુગલરૂપમાં જન્મ થયો હતો.
ભગવાન ઋષભદેવની વિવાહ વિધિનું વર્ણન સૂત્રમાં નથી. વ્યાખ્યા ગ્રંથોમાં બતાવવામાં આવ્યું છે કે મિશ્રણ કાલના કારણે સનંદા અને સમંગલા નામક બે કુંવારી કન્યાઓના સાથે યુગલરૂપમાં ઉત્પન્ન બાળકોનું મૃત્યુ થવાથી તે કન્યાને કુલકર નાભિના સંરક્ષણમાં પહોંચાડવામાં આવી. તે બન્ને ઋષભદેવ ભગવાનની સાથે સંચરણ કરતી હતી. યોગ્ય વય થતાં શક્રેન્દ્ર પોતાનો જીતાચાર જાણીને કે “અવસર્પિણીના પ્રથમ તીર્થંકરનું પાણિગ્રહણ કરાવવું મારું કર્તવ્ય છે.” ભરત– ક્ષેત્રમાં આવીને દેવ દેવીઓના સહયોગથી સુમંગલા અને સુનંદા નામની કુંવારી કન્યાઓની સાથે ભગવાનની વિવાહ વિધિ સમ્પન્ન કરી.(તીર્થકરોના જન્મ વિશિષ્ટ હોય છે એમની સાથે કોઈ બાલિકા ગર્ભમાં કે જન્મમાં હોય તેમ થતું નથી. તેઓના જન્મ મહોત્સવના વર્ણનમાં પણ બીજી બાલિકાનું વર્ણન નથી.) ભગવાન ઋષભદેવની દીક્ષા :- ૮૩ લાખ પૂર્વ (૨૦+૪૩) કુમારાવસ્થા અને રાજ્યકાલના વ્યતીત થતાં ગ્રીષ્મ ઋતના પહેલા મહિનાના પહેલા પક્ષમાં ચૈત્ર વદી નવમીના દિવસે ભગવાને વિનીતા નગરીની બહાર સિદ્ધાર્થવન નામક ઉધાનમાં દીક્ષા અંગીકાર કરી. દીક્ષા મહોત્સવ ૬૪ ઇન્દ્રોએ કર્યો. તેની સાથે ૪૦૦૦ વ્યક્તિઓએ પણ સંયમ અંગીકાર કર્યો. એક વર્ષ પર્યત ભગવાને દેવદુષ્ય વસ્ત્ર ધારણ કર્યું, ખભા પર રાખ્યું. એક વર્ષ સુધી મૌન અને તપ અભિગ્રહ ધારણ કર્યો. પ્રથમ પારણું એક વર્ષે રાજા શ્રેયાંસકુમારના હાથે થયું. ૧૦૦૦ વર્ષ સુધી તપ સંયમથી આત્માને ભાવિત કરતા ભગવાને વિચરણ કર્યું. ૧૦૦૦ વર્ષ વ્યતીત થતાં પુરિમતાલ નગરીની બહાર શકટમુખ ઉદ્યાનમાં ધ્યાનાવસ્થામાં અદમની તપસ્યામાં ફાગણ વદી અગિયારસે ઋષભદેવ ભગવાનને કેવલ જ્ઞાન કેવલ દર્શન ઉત્પન્ન થયું.
ભગવાને ઉપદેશ આપવાનું શરૂ કર્યું; ચાર તીર્થની સ્થાપના કરી; ૮૪ ગણ, ૮૪ ગણધર, ઋષભસેન પ્રમુખ ૮૪૦૦૦ શ્રમણ, બ્રાહ્મી સુંદરી પ્રમુખ ૩ લાખ શ્રમણીઓ, શ્રેયાંસ પ્રમુખ ત્રણ લાખ પાંચ હજાર શ્રાવક અને સુભદ્રા પ્રમુખ પાંચ લાખ ૬૪ હજાર શ્રાવિકાઓ થઈ. ભગવાનની અસંખ્ય પાટ સુધી કેવલ જ્ઞાન પ્રાપ્ત થતું રહ્યું; તેને યુગાન્તરકૃત ભૂમિ કહેવાય છે. અને ભગવાનના કેવલ જ્ઞાન ઉત્પત્તિના અંતર્મુહૂર્ત બાદ મોક્ષ જવાનો પ્રારંભ થયો તેને પર્યાયાન્તર કૃત ભૂમિ કહેવાય છે.
આ પ્રકારે ભગવાન ઋષભદેવ આ અવસર્પિણી કાળના પ્રથમ રાજા, પ્રથમ શ્રમણ, પ્રથમ તીર્થકર, પ્રથમ કેવલી થયા. પાંચ સો ધનુષનું એમનું શરીરમાન હતું. એક લાખ પૂર્વ સંયમ પર્યાય, ૮૩ લાખ પૂર્વ ગૃહસ્થ જીવન એમ ૮૪ લાખ પૂર્વ વર્ષ નું આયુષ્ય પૂર્ણ કરી માઘવદી તેરસના દિવસે ૧૦ હજાર સાધુઓની સાથે ૬ દિવસની તપસ્યામાં અષ્ટાપદ પર્વત પર ભગવાન ઋષભદેવે પરમ નિર્વાણને પ્રાપ્ત કર્યું. દેવોએ ભગવાન તથા શ્રમણોના શરીરનો અગ્નિ સંસ્કાર કર્યો. એ દિવસથી ત્રીજા આરા ના ૮૯ પક્ષ (૩ વર્ષ ૮.૫ મહીના) અવશેષ હતા. આ રીતે ઋષભદેવ ભગવાનનું વર્ણન કહેવામાં આવ્યું છે. બધા અવસર્પિણીના ત્રીજા આરાના
ન અને પ્રથમ તીર્થકરનું વર્ણન યથાયોગ્ય નામ પરિવર્તન આદિની સાથે તે જ રીતે સમજી લેવું. આ ત્રીજો આરો બે ક્રોડા ક્રોડી સાગરોપમનો હોય છે. (૪) “દુઃખમ સુખમ” ચોથો આરો - પ્રથમ તીર્થંકરના મોક્ષ જવાના ૩ વર્ષ, સાડા આઠ મહિના બાદ ચોથા આરાની શરૂઆત થાય છે. પૂર્વઅપેક્ષા પદાર્થોના ગુણ ધર્મમાં અનંતગણી હાનિ થાય છે. આ આરામાં મનુષ્યની અવગાહના અનેક ધનુષની અર્થાત્ ૨ થી ૫૦૦ ધનુષની હોય છે, આયુષ્ય આરાની શરૂઆતમાં જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કરોડ પૂર્વનું હોય છે અને આરાના અંતમાં જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક સો વર્ષ અર્થાત્ ૨૦૦ વર્ષથી કંઈક ઓછું હોય છે. દસંહનન ૬ સંસ્થાન એવં આરાની
પાંસળી મનુષ્યના શરીરમાં હોય છે. ૭૨ કળા, ખેતી, વ્યાપાર, શિલ્પકર્મ, મોહભાવ, વૈર, વિરોધ યુદ્ધ, સંગ્રામ, રોગ, ઉપદ્રવ આદિ અનેક કર્મભૂમિજન્ય અવસ્થા હોય છે. આ કાલમાં ૨૩ તીર્થકર ૧૧ ચક્રવર્તી થાય છે. એક તીર્થકર અને એક ચક્રવર્તી ત્રીજા આરામાં થઈ જાય છે. ૯ બલદેવ, ૯ વાસુદેવ ૯ પ્રતિવાસુદેવ આદિ વિશિષ્ટ પુરુષ થાય છે. આ કાળમાં જન્મેલા મનુષ્ય ચાર ગતિમાં અને મોક્ષ ગતિમાં જાય છે. આ સમયે યુગલકાળ નથી હોતો તેથી હિંસક જાનવર એવં ડાંસ મચ્છર આદિ ક્ષુદ્ર જીવ જંતુ મનુષ્યોના માટે કષ્ટ પ્રદ હોય છે. રાજા, પ્રજા, શેઠ, માલિક, નોકર, દાસ આદિ ઉચ્ચ–નિમ્ન અવસ્થાઓ હોય છે. કાકા, મામા, નાના, દાદા, દાદી, પૌત્ર, પ્રપૌત્ર માસી, ફેબા આદિ ઘણાં સંબંધ હોય છે અને જે જે ભાવોનો પ્રથમ આરામાં નિષેધ કર્યો છે તે બધા ભાવ આ આરામાં મળી રહે છે.
Page #236
--------------------------------------------------------------------------
________________
આગમચાર– ઉતરાર્ધ
236 આ આરાના ૭૫ વર્ષ સાડા આઠ મહિના અવશેષ રહે ત્યારે ૨૪માં તીર્થકરનો જન્મ થાય છે અને ૩ વર્ષ સાડા આઠ મહિના રહે ત્યારે ૨૪માં તીર્થકર નિર્વાણને પ્રાપ્ત થાય છે. આ આરો એક ક્રોડા ક્રોડી સાગરોપમમાં ૪૨૦૦૦ વર્ષ ઓછાનો હોય છે. (૫) “દુઃખમ” પાંચમો આરો :- ૨૪માં તીર્થકરના મોક્ષ જવાના ૩ વર્ષ સાડા આઠ મહિના થયા પછી પાંચમા દુ:ખમ આરાની શરૂઆત થાય છે. આ આરાઓના નામ સાથે સુખ દુઃખના સ્વભાવ પણ સ્પષ્ટ થાય છે. અર્થાત્ પહેલા બીજા આરા સુખમય હોય છે. દુઃખની કોઈ ગણના ત્યાં નથી હોતી. ત્રીજામાં અલ્પ દુઃખ છે અર્થાત્ અંતમાં મિશ્રણ કાળ અને કર્મભૂમિજ કાળમાં દુઃખ, કલેશ, કષાય, રોગ, ચિંતા આદિ હોય છે. ચોથા આરામાં સુખ અને દુઃખ બન્ને છે અર્થાત કેટલાક મનુષ્ય સંપૂર્ણ જીવનભર માનષિક સુખ ભોગવે છે. પુણ્યથી પ્રાપ્ત અપાર ધન રાશિમાં સંતુષ્ટ રહે છે અને પછી દીક્ષા લઈને આત્મ કલ્યાણ કરે છે. અધિક માનવ સંસાર પ્રપંચ, જીવન વ્યવસ્થા, કષાય, કલેશમાં પડયા રહે. આના અનંતર પાંચમો આરો દુઃખમય છે અર્થાત્ આ કાળમાં સુખની કોઈ ગણતરી નથી માત્ર દુઃખ ચોતરફ ઘેરો કરે છે. સુખી દેખાવાવાળા માત્ર દેખાવ પૂરતા હોય છે. વાસ્તવમાં તે પણ ડગલે અને પગલે તન, મન, ધન, જનના દુઃખોથી વ્યાપ્ત હોય છે. પૂર્વની અપેક્ષા આ આરામાં પુદ્ગલ સ્વભાવમાં અનંતગણી હાનિ હોય છે. મનુષ્યોની સંખ્યા અધિક હોય છે. ઉપભોગ,
ભોગ, પરિભોગની સામગ્રી હીનાધિક થતી રહે છે. દુષ્કાળ દુર્ભિક્ષ થતાં રહે છે. રોગ, શોક, ઘડપણ, મહામારી, જન સંહાર, વૈર-વિરોધ, યુદ્ધ-સંગ્રામ થતા રહે છે. જન સ્વભાવ પણ ક્રમશઃ અનૈતિક, હિંસક, ક્રૂર બનતો જાય છે. રાજા, નેતા પણ પ્રાયઃ અનૈતિક અને કર્તવ્ય શ્રુત અધિક હોય છે. તેઓ પ્રજાના પાલનની અપેક્ષા શોષણ અધિક કરે છે. ચોર, ડાકુ, લૂંટારા, દુર્વ્યસની આદિ લોકો વધારે હોય છે. ધાર્મિક સ્વભાવના લોકો ઓછા હોય છે. ધર્મના નામે ઢોંગ ઠગાઈ કરનારા પણ ઘણા હોય છે.
આ આરામાં જન્મનાર ચારે ગતિમાં જાય છે. મોક્ષ ગતિમાં જતા નથી. ૬ સંઘયણ. ૬ સંસ્થાનવાળા હોય છે એવું પ્રારંભમાં ૧૬ અને અંતમાં ૮ પાંસળી માનવ શરીરમાં હોય છે. અવગાહના અંતમાં ઉત્કૃષ્ટ બે હાથ અને પ્રારંભમાં તેમજ મધ્યમાં અનેક હાથ હોય છે. અનેક હાથથી ૭ કે ૧૦ હાથ પણ હોઈ શકે છે. એક હાથ લગભગ એક ફૂટનો માનવામાં આવે છે. ઉમર શરૂઆતમાં તેમજ મધ્યમાં ઉત્કૃષ્ટ ૨00 વર્ષથી કાંઈ ઓછી હોઈ શકે છે. અંતમાં ઉત્કૃષ્ટ ૨૦ વર્ષ હોય છે. આ કાળમાં મનુષ્યોમાં વિનય, શીલ, ક્ષમા, લજ્જા, દયા, દાન, ન્યાય, નૈતિકતા, સત્યતા આદિ ગુણોની અધિકતમ હાનિ હોય છે અને એનાથી વિપરીત અવગુણોની અધિકતમ વૃદ્ધિ હોય છે. ગુરુ અને શિષ્ય પણ અવિનીત, અયોગ્ય તેમજ અલ્પજ્ઞ હોય છે. ચારિત્રનિષ્ઠા ક્રમશઃ ઓછી થતી જાય છે, ચારિત્રહીન અધિક હોય છે. ધાર્મિક, સામાજિક અને રાજકીય મર્યાદા લોપક વધતા જાય છે અને મર્યાદા પાલક ઘટતા જાય છે. આ આરામાં દસ બોલોનો વિચ્છેદ થાય છે. ભગવાન મહાવીર સ્વામી અંતિમ તીર્થકરના મોક્ષ ગયા બાદ ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી, જંબુ સ્વામી, સુધી ૧૨+૮+૪૪ ઊ ૬૪ વર્ષ સુધી કેવલજ્ઞાન રહ્યું. ત્યાર પછી આ આરાના અંતિમ દિવસ સુધી સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા ધર્મની આરાધના કરનારા અને દેવલોકમાં જનારા હોય છે. વિચ્છેદના દસ બોલઃ- (૧) પરમ અવધિજ્ઞાન, (૨) મન:પર્યવ જ્ઞાન (૩) કેવળ જ્ઞાન (૪-૬) છેલ્લા ત્રણ ચારિત્ર, (૭) જુલાક લબ્ધિ (૮) આહારક શરીર (૯) જિન કલ્પ (૧૦) બે શ્રેણી ઉપશમ અને ક્ષપક. પરંપરાથી ભિક્ષુ પડિમા, એકલ વિહાર, સંહનન આદિનો વિચ્છેદ પણ કહેવાય છે. ભગવાન મહાવીરના શાસનમાં ૧૦૦૦ વર્ષ બાદ સંપૂર્ણ પૂર્વ જ્ઞાનનો મૌલિકરૂપમાં વિચ્છેદ થયો. આંશિક રૂપાંતરિત અવસ્થામાં અત્યારે પણ ઉપાંગ છેદ આદિમાં વિદ્યમાન છે. ૨૧ હજાર વર્ષ સુધી ભગવાન મહાવીરનું શાસન ઉતાર ચઢાવથી ઝોલા ખાતા ખાતા પણ ચાલશે. સર્વથા(આત્યંતિક વિચ્છેદ) ભગવાનના શાસનના મધ્ય અવધિમાં નહિ થાય. પરંતુ છો આરો શરૂ થતાં પાંચમા આરાના અંતિમ દિવસે પ્રથમ પ્રહરમાં જૈન ધર્મ, બીજા પ્રહરમાં અન્ય ધર્મ, ત્રીજા પ્રહરમાં રાજ ધર્મ, ચોથા પ્રહરમાં અગ્નિનો વિચ્છેદ થશે. આ પ્રકારનું વર્ણન બધા અવસર્પિણીના પાંચમા આરાનું સમજવું. આ આરો ૨૧000 વર્ષનો હોય છે. (૬) છઠ્ઠો “દુઃખમ દુઃખમ” આરો:- આ આરો પણ ૨૧૦00 વર્ષનો હોય છે. આ કાળ મહાન દુઃખ પૂર્ણ હોય છે. આ સમયે જોવા પૂરતું પણ સુખ હોતું નથી. આ ઘોર દુઃખોનું વર્ણન નરકના દુઃખોની સ્મૃતિ કરાવનારું હોય છે. આ આરાનું વર્ણન ભગવતી સૂત્ર શ. ૭ ઉ.૬ માં જુઓ. ઉત્સર્પિણી કાળ :- આ કાળ પણ ૧૦ ક્રોડા ક્રોડ સાગરોપમનો હોય છે. આમાં પણ ૬ આરા(વિભાગ) હોય છે. જેમના નામ અવસર્પિણીના સમાન હોય છે. પરંતુ ક્રમ એનો ઉલ્ટો હોય છે. યથા- પહેલા આરાનું નામ “દુઃખમ દુઃખમ હોય છે અને છઠ્ઠા આરાનું નામ “સુખમ સુખમ” હોય છે. (૧) પહેલો “દુઃખમ દુઃખમ” આરો:– ઉત્સર્પિણીના પહેલા આરાનું વર્ણન અવસર્પિણીના છઠ્ઠા આરાના અંતિમ સ્વભાવના સમાન છે અર્થાત્ છઠ્ઠા આરાની શરૂઆતમાં જે પ્રલયનું વર્ણન છે તે અહીં નહીં સમજવું કિંતુ એ આરાના મધ્ય અને અંતમાં જે ક્ષેત્ર એવું જીવોની દશા છે, તેજ અહીં સમજવી આ આરો ૨૧૦૦૦ વર્ષનો હોય છે.
ઉત્સર્પિણી કાળનો પ્રારંભ શ્રાવણ વદી એકમનો હોય છે. શેષ આરા કોઈ પણ દિવસ કે મહિનામાં પ્રારંભ થઈ શકે છે. આનો કોઈ નિયમ નથી કારણ કે આગમમાં એવું કથન નથી. આમ છતાં એવા નિયમ માનવાથી આગમ વિરોધ પણ થાય છે. યથા– ઋષભ દેવ ભગવાન માઘ મહિનામાં મોક્ષ પધાર્યા એના ત્રણ વર્ષ અને સાડા આઠ મહિના બાદ શ્રાવણ વદી એકમ કોઈપણ ગણિતમાં નથી આવતી. અતઃ ચોથો આરો કોઈપણ દિવસે પ્રારંભ થઈ શકે છે. એમ જ બીજા આરા પણ સમજવા. મૂળપાઠમાં કેવળ ઉત્સર્પિણીનો પ્રારંભ શ્રાવણ વદી એકમથી કહેલ છે. અન્ય આરા માટે મનકલ્પિત ન માનવું જ શ્રેયસ્કર છે. (૨) બીજો “દ:ખમ' આરો:- ૨૧+૨૧ ઊ ૪૨ હજાર વર્ષનો મહાન દુ:ખમય સમય વ્યતીત થયા પછી ઉત્સર્પિણીના બીજા આરાની. શરૂઆત થાય છે. આની શરૂઆત થતાં જ (૧) સાત દિવસ પુષ્કર સંવર્તક મહામેઘ મુસળધાર જલ વૃષ્ટિ કરશે. જેથી ભરતક્ષેત્રની. દાહકતા તાપ આદિ સમાપ્ત થઈને ભૂમિ શીતલ થઈ જશે. (૨) પછી સાત દિવસ સુધી ક્ષીર મેઘ વર્ષા કરશે. જેથી અશુભ ભૂમિમાં શુભ વર્ણ, ગંધ રસ આદિ ઉત્પન્ન થશે. (૩) પછી સાત દિવસ નિરંતર ધૃત મેઘ વૃષ્ટિ કરશે. જેથી ભૂમિમાં સ્નેહ સ્નિગ્ધતા ઉત્પન્ન
Page #237
--------------------------------------------------------------------------
________________
jainology II
237
આગમસારે
થશે. (૪) આના પછી અમૃત મેઘ પ્રકટ થશે. તે પણ સાત દિવસ રાત નિરંતર વર્ષા કરશે. જેથી ભૂમિમાં વનસ્પતિને ઉગાડવાની બીજ શક્તિ ઉત્પન્ન થશે. (૫) આના પછી રસ મેઘ પ્રકટ થશે તે પણ સાત દિવસ મૂસળધાર વૃષ્ટિ કરશે જેથી ભૂમિમાં વનસ્પતિને માટે તીખાં-કડવા મધુર આદિ રસ ઉત્પન્ન કરવાની શક્તિનો સંચાર થશે.
આ પ્રકારે પાંચ સપ્તાહની નિરંતર વૃષ્ટિ બાદ આકાશ વાદળોથી સાફ થઈ જશે. ત્યારબાદ ભરતક્ષેત્રમાં વૃક્ષ, લતા, ગુચ્છ, તણ, ઔષધિ, હરિયાળી આદિ ઉગવા લાગશે અને ક્રમશઃ શીઘ વનસ્પતિનો વિકાસ થઈ જવાથી તે ક્ષેત્ર મનુષ્યોના સુખપૂર્વક વિચરણ કરવા યોગ્ય થઈ જશે. અર્થાત્ થોડા જ મહિના અને વર્ષોમાં ભરતક્ષેત્રનો ભૂમિ ભાગ વૃક્ષ, લતા, ફળ, ફૂલ આદિથી યુક્ત થઈ જશે.
અહીં કેટલાક લોકો એવા ભ્રામક અર્થની કલ્પના કરે છે કે વૃષ્ટિ થતાં જ ભૂમિ વૃક્ષાદિથી યુક્ત થઈ જાય છે. એવું કથન અનુપયુક્ત છે કારણ કે વૃક્ષોથી યુક્ત થવામાં વર્ષો લાગે છે અને વનસ્પતિ ગુચ્છ ગુલ્મ લતા આદિને ફળ ફૂલ લાગવામાં પણ મહિનાઓ લાગે છે. કારણ કે તે પ્રાકૃતિક છે, કોઈ જાદુ મંતર યા કરામત તો નથી કે એક જ દિવસમાં ૪૨ હજાર વર્ષથી ઉજ્જડ બનેલી જમીનમાં વર્ષા બંધ થતા જ ફળ, ફૂલ, વૃક્ષ આદિ તૈયાર થઈ જાય. કાલાંતરે જ્યારે પૃથ્વી વૃક્ષ, લતા, ફળ, ફૂલ આદિથી યુક્ત થઈ જશે ત્યારે વૈતાઢય પર્વતના ગુફાવાસી માનવ જોશે કે હવે અમારા માટે ક્ષેત્ર સુખપૂર્વક રહેવા વિચરવા યોગ્ય છે. આ ક્ષેત્રમાં જીવન નિર્વાહ યોગ્ય અનેક વૃક્ષ, લતા, છોડ, વેલ અને અનેક ફળ, ફૂલ આદિ વિપુલ માત્રામાં ઉપલબ્ધ થવા લાગ્યા છે, ત્યારે એમનામાંથી કોઈ સભ્ય સંસ્કારના માનવ ભેગા મળીને મંત્રણા કરશે કે "હવે વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થ ઉપલબ્ધ થવા લાગ્યા છે તેથી હવે આપણામાંથી કોઈ માનવ માંસાહાર નહીં કરે અને જે કોઈ આ નિયમનો ભંગ કરશે તે અમારા સમાજથી દેશનિકાલ માનવામાં આવશે અને કોઈ વ્યક્તિ એ માંસાહારીની સંગતિ નહીં કરે. એની પાસે પણ નહીં જાય, બધા એને ધૃણા નફરત કરશે. એના પડછાયાને સ્પર્શના પણ નહીં કરે." આ ઘટના મધ્યમ ખંડના આર્યભૂમિના કોઈ એક સ્થલના મનુષ્યો માટે સમજવી. છ ખંડમાં બધેય એમ થતું નથી. તીર્થકરો વિચરે ત્યારે પણ સર્વત્ર એમ થતું નથી. આ પ્રકારની એક વ્યવસ્થાને માનવ કાયમ કરી જીવન થાપન કરશે. શેષ વર્ણન અવસર્પિણીના પાંચમા આરાના સમાન છે. ધર્મ પ્રવર્તન આ આરામાં નથી હોતું. તો પણ માનવ ચારે ગતિમાં જવાવાળા હોય છે. જ્યારે આની પહેલા ૪૨ હજાર વર્ષોમાં માનવ પ્રાયઃ નરક તિર્યંચમાં જ જાય. આ બીજા આરામાં ધર્મ પ્રવર્તન નથી હોતું તો પણ મનુષ્યોના નૈતિક ગુણોનો ક્રમિક વિકાસ થાય છે અવગુણોનો હ્રાસ થાય છે. આ પ્રકારે ૨૧ હજાર વર્ષના કાળનો બીજો આરો વ્યતીત થાય છે. ટિપ્પણ:- આ બીજા આરાની આગમિક સ્પષ્ટ વર્ણન વાળી નિરંતર પાંચ સાપ્તાહિક વૃષ્ટિને સાત સાપ્તાહિક માની એવં કાલાંતરથી માનવ દ્વારા લેવાતી માંસાહાર નિષેધની પ્રતિજ્ઞાને લઈને કેટલાક એક તરફી દષ્ટિવાળા અર્ધ ચિંતક લોકો આને સંવત્સરીનો ઉદ્ગમ કહી બેસે છે. કયાં શ્રમણ વર્ગ દ્વારા નિરાહાર મનાવવામાં આવતી ધાર્મિક પર્વરૂપ સંવત્સરી અને કયાં સચિત વનસ્પતિ કંદ મૂલાદિ ખાનારા અસંયત ધર્મ રહિત કાળવાળા માનવોનું જીવન ! સંવત્સરીનો સુમેળ જરા પણ નહીં હોવા છતાં શાસ્ત્રના નામથી એ અવ્રતી
ચેત બક્ષી માનવો દ્વારા ચલાવવામાં આવતી સામાજિક સામાન્ય વ્યવસ્થાને સંવત્સરી માની એનું અનુસરણ સ્વયં કરવું સાથે તીર્થકર ભગવાન ગણધરો અને વ્રતી શ્રમણોને આનું અનુસરણ કરનારા બતાવવામાં આ વિદ્વાનો બુદ્ધિની હાંસી ઉડાડવાનું કાર્ય કરે છે. ઋષિ પંચમીનો ઉગમ તો ઋષિ મહિર્ષિઓ દ્વારા ધર્મ પ્રવર્તનની સાથે થાય છે. એને ભુલાવી પાંચ સપ્તાહના સાત સપ્તાહ કરીને અને વર્ષા બંધ થતા જ વૃક્ષોની, વેલોની, ફળોની, ધાન્યોની અસંગત કલ્પના કરીને; અવ્રતી, સચિત બક્ષી લોકોની નકલથી સંવત્સરીને ખેંચતાણ કરી, ધર્મ પ્રણેતા તીર્થકર સાથે જોડીને આત્મ સંતુષ્ટી કરનારાની બુદ્ધિ પર આશ્ચર્ય અને અનુકંપા ઉત્પન્ન થાય છે. પરંતુ આ પંચમ કાલના પ્રભાવથી આવી કેટલીય કલ્પનાઓ, ગાડરિયા પ્રવાહરૂપે પ્રવાહિત થતી હોય છે અને થતી રહેશે. (૩) ત્રીજો દુઃખમ-સુખમ આરોઃ- અવસર્પિણી કાળના ચોથા આરાની સમાન આ ત્રીજો આરો હોય છે. આના ત્રણ વર્ષ સાડા આઠ મહીના વીતવા પર પ્રથમ તીર્થકર માતાના ગર્ભમાં આવે છે, નવ મહીના સાડા સાત દિવસે જન્મ લે છે, પછી યથાસમય દીક્ષા ધારણ કરે છે અને કેવલજ્ઞાન થાય છે. ચાર તીર્થની સ્થાપના કરે છે. ધર્મ પ્રવર્તન કરે છે. ત્યારે ૬૩ હજાર વર્ષથી વિચ્છેદ થયેલ જિન ધર્મ પુનઃ પ્રારંભ થાય છે. ઉપદેશ શ્રવણ કરીને કેટલાય જીવ શ્રમણ બનશે, કેટલાય શ્રાવક ધર્મ અંગીકાર કરશે. શેષ સંપૂર્ણ વર્ણન પૂર્વ વર્ણિત ચોથા આરાની સમાન સમજવું. આ આરો એક ક્રોડા ક્રોડ સાગરમાં ૪૨000 વર્ષ ઓછો હોય છે. આમાં પુદ્ગલ સ્વભાવ, ક્ષેત્ર સ્વભાવમાં ક્રમિક ગુણ વર્ધન થાય છે. (૪) ચોથો સુખમ–દુઃખમ આરો – આ આરાના ત્રણ વર્ષ સાડા આઠ મહીના વ્યતીત થવા પર અંતિમ ૨૪મા તીર્થકરનો જન્મ થાય છે. એમની ઉમર ૮૪ લાખ પૂર્વ હોય છે. ૮૩ લાખ પૂર્વ ગૃહસ્થ જીવનમાં રહે છે અને એક લાખ પૂર્વ સંયમ પાલન કરે છે. સંપૂર્ણ વર્ણન ઋષભ દેવ ભગવાનના સમાન સમજવું. કિંતુ વ્યાવહારિક જ્ઞાન શિખવાડવું, ૭ર કળા શિખવાડવી આદિ વર્ણન અહીં નહીં સમજવું. કારણ કે અહીં કર્મ ભૂમિ કાળ તો પહેલાથી જ છે. આના પછી યુગલ કાલ આવે છે. અંતિમ તીર્થકરના મોક્ષ ગયા બાદ ક્રમશઃ સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા અને ધર્મનો તથા અગ્નિનો વિચ્છેદ થઈ જાય છે. ૧૦ પ્રકારના વિશિષ્ટ વૃક્ષ ઉત્પન્ન થાય છે. માનવ પોતાના કર્મ, શિલ્પ, વ્યાપાર આદિથી મુક્ત થઈ જાય છે. એમ ક્રમિક યુગલ કાળ રૂપમાં પરિવર્તન થતું જાય છે. પલ્યોપમના આઠમા ભાગ સુધી કુલકર વ્યવસ્થા અને મિશ્રણ કાલ ચાલે છે. પછી કુલકરોની આવશ્યકતા પણ રહેતી નથી. ધીરે ધીરે મિશ્રણ કાળથી પરિવર્તન થઈને શુદ્ધ યુગલ કાળ થઈ જાય છે. પૂર્ણ સુખમય શાંતિમય જીવન થઈ જાય છે. શેષ વર્ણન અવસર્પિણીના ત્રીજા બીજા અને પહેલા આરાની સમાન ઉત્સર્પિણીના ચોથા, પાંચમા અને છઠ્ઠા આરાનું છે તથા કાળમાન પણ એજ પ્રકારે છે. અર્થાત્ આ ચોથો આરો બે ક્રોડા ક્રોડ સાગરોપમનો હોય છે. પછી પાંચમો આરો ત્રણ ક્રોડા ક્રોડ સાગરોપમનો અને છઠ્ઠો આરો ચાર ક્રોડા ક્રોડ સાગરોપમનો હોય છે. પાંચમા આરાનું નામ સુખમ આરો અને છઠ્ઠા આરાનું નામ સુખમ-સુખમ છે.
Page #238
--------------------------------------------------------------------------
________________
આગમસાર– ઉતરાર્ધ
ટિપ્પણ :– આ ૬ આરા રૂપ ઉત્સર્પિણી અવસર્પિણી કાળ પાંચ ભરત, પાંચ ઐરાવત તેમ દસ ક્ષેત્રોમાં હોય છે. શેષ– પાંચ કર્મ ભૂમિ રૂપ પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં, ૩૦ અકર્મ ભૂમિમાં અને ૫૬ અંતરદ્વીપોમાં આ કાલ પરિવર્તન થતું નથી. આ ૯૧ ક્ષેત્રોમાં સદા એક સરખો કાળ પ્રવર્તમાન હોય છે. યથા
૫ મહાવિદેહમાં :– અવસર્પિણીના ચોથા આરાનો પ્રારંભકાલ
238
૫ દેવકુરુ – ૫ ઉત્તરકુરુમાં ઃ– અવસર્પિણીના પ્રથમ આરાનો પ્રારંભકાલ
૫ હરિવર્ષ – ૫ રમ્યવર્ષમાં :– બીજા આરાનો પ્રારંભકાલ
--
૫ હેમવય – ૫ હેરણ્યવયમાં :– ત્રીજા આરાનો પ્રારંભકાલ
1
૫૬ અંતર દ્વીપોમાં ત્રીજા આરાના અંતિમ વિભાગનો શુદ્ધ યુગલ કાલ, અર્થાત્ મિશ્રણ કાલનો પૂર્વવર્તી કાળ.
ત્રીજો વક્ષસ્કાર
--
ભરત ચક્રવર્તી દક્ષિણ ભરતક્ષેત્રના મધ્યમાં, જગતી એવં વૈતાઢય પર્વત બન્નેથી ૧૧૪ યોજન દૂર વિનીતા નગરી હતી. જે શક્રેન્દ્રની આજ્ઞાથી વૈશ્રમણ દેવની બુદ્ધિ દ્વારા ભગવાન ઋષભ દેવને માટે નિર્માણ કરવામાં આવી હતી. તે ૧૨ યોજન લાંબી ૯ યોજન પહોળી દ્વારિકા જેવી પ્રત્યક્ષ દેવલોક ભૂત ઋદ્ધિ સમૃદ્ધિથી સંપન્ન હતી. ત્યાં ભગવાન ઋષભદેવના જ્યેષ્ઠ પુત્ર ભરત સ્વયં ભગવાન દ્વારા પ્રદત્ત રાજ્યના કુશલ સંચાલન એવં રાજય ઋદ્ધિના ભોગોપભોગ કરતા સુખપૂર્વક રહેતા હતા.
એક સમયે આ ભરત રાજાની આયુધશાળામાં(શસ્ત્રાગારમાં) ચક્ર રત્ન ઉત્પન્ન થયું, જે એક હજાર દેવો દ્વારા સેવિત હતું. આયુધશાળાના અધિકારીએ ભરત રાજાને ખુશખબર આપ્યા. ભરત રાજાએ સિંહાસનથી ઉતરી પાદુકા ઉતારી, હાથ જોડી આયુધશાળાની દિશામાં ૭–૮ પગલા જઈને ચક્ર રત્નને પ્રણામ કર્યા. પછી આયુધશાળાના અધિકારીને મુકુટ સિવાય આભૂષણ એવં વિપુલ ધન પ્રીતિદાનમાં દીધું. એને સત્કારિત સન્માનિત કરી અર્થાત્ ધન્યવાદ આપી વિદાય કર્યા; પછી સિંહાસન પર પૂર્વાભિમુખ બેઠા.
રાજાએ નગરી સજાવવાનો આદેશ આપ્યો અને સભા વિસર્જિત કરી, સ્વયં પણ સ્નાનાદિ કરી, વિભૂષિત થઈને તૈયાર થઈ ગયા. પછી મંત્રીમંડળ તથા પ્રમુખજનોથી પરિવૃત થઈ ઐશ્વર્ય સાથે આયુધશાળા તરફ પ્રસ્થાન કર્યું. આયુધ– શાળામાં પ્રવેશ કરતા ભરત રાજાને જેવું ચક્ર રત્ન દૃષ્ટિગોચર થયું કે તરત જ એને પ્રણામ કર્યા પછી નજીક પહોંચી ચક્ર રત્નને પ્રમાર્જન, જલ સિંચન, ચંદન અનુલેપન કર્યા; પુષ્પમાળા, વસ્ત્ર, આભૂષણ આદિ સમર્પિત કરી પૂજન સન્માન કર્યુ. પછી સ્વચ્છ સફેદ ચોખાથી સ્વસ્તિક આદિ મંગલોનું આલેખન કર્યું. પછી એની સમક્ષ સુગન્ધિત વિવિધ પુષ્પો અર્પણ કર્યા. ધૂપ આદિ સંપૂર્ણ પૂજન વિધિ પૂર્ણ કરી; ત્યાર પછી ત્યાંથી પાછા ફરી રાજસભામાં આવ્યા અને અષ્ટ દિવસીય પ્રમોદની ઘોષણા કરી તથા મહોત્સવની વ્યવસ્થા કરાવી.
મહામહિમાનો મહોત્સવ પૂર્ણ થતાં ચક્રરત્ન આયુધશાળામાંથી સ્વતઃ નીકળી માગધ તીર્થની દિશામાં આકાશમાં ચાલવા લાગ્યું. ભરત ચક્રવર્તીએ પણ પૂર્ણ તૈયારીની સાથે દિગ્વિજય માટે સૈન્ય બલ સહિત પ્રસ્થાન કર્યું. ચક્ર દ્વારા પ્રદર્શિત માર્ગથી પોતાના હસ્તિરત્ન પર આરૂઢ થઈ ભરત રાજા માર્ગમાં યથાસ્થાને પડાવ કરતાં પૂર્વ દિશામાં આગળ વધવા લાગ્યા. અનેક નગરો, રાજ્યો આદિમાં પોતાના વિજય પતાકા ફરકાવતા ભરત રાજા ગંગા નદીના કિનારે કિનારે થઈ જ્યાં ગંગા નદી સમુદ્રમાં પ્રવેશ કરે છે એની પાસે માગધ તીર્થ છે ત્યાં પહોંચ્યા. ચક્ર રત્ન પણ યથાસ્થાને આકાશમાં સ્થિર થઈ ગયું(પછી આયુધશાળા બની જતાં એમાં પહોંચી જાય છે.)
વાર્ષિકરત્નએ પડાવમાં રહેવાની બધી વ્યવસ્થા કરી અને પૌષધશાળાની તથા આયુધશાલા આદિની રચના કરી. ભરત રાજાએ પૌષધશાળામાં જઈને યથા વિધિ અક્રમ કર્યા પછી અશ્વ રથ પર આરૂઢ થઈને ચતુરંગિણી સેના સહિત માગધ તીર્થ પાસે આવ્યા, રથની ધરી પાણીને સ્પર્શે ત્યાં સુધી પાણીમાં પ્રવેશ કર્યો. પછી ધનુષ ઉઠાવી પ્રત્યંચા ખેંચી આ પ્રકારે કહ્યું કે 'હે નાગકુમાર સુવર્ણ કુમાર આદિ દેવો ! જે મારા આ બાણની મર્યાદાથી બહાર છે એમને હું પ્રણામ કરું છું અને મારા બાણની સીમામાં છે તે મારા વિષયભૂત છે, એમ કહી બાણ છોડયું. જે ૧૨ યોજન જઈને માગધ તીર્થાધિપતિ દેવના ભવનમાં પડ્યું. એને દેખતા જ પહેલા તો દેવ અત્યંત કુપિત થયા. પરંતુ બાણની પાસે આવીને એને ઉઠાવીને જોયું, એમાં અંકિત શબ્દ વાંચ્યા તો એમનો ગુસ્સો શાંત થઈ ગયો અને પોતાના કર્તવ્ય જીતાચાર એમની સ્મૃતિમાં આવી ગયા. તે તરત વિવિધ ભેટણ લઈને ભરત રાજાની સેવામાં ઉપસ્થિત થયા. આકાશમાં રહી હાથ જોડી રાજાને જય વિજય શબ્દોથી વધાવ્યા, સન્માનિત કર્યા અને કહ્યું કે આપના દ્વારા જીતવામાં આવેલ દેશનો હું નિવાસી છું, આપનો આશાવર્તી સેવક છું. પછી ભરતરાજાએ એની ભેટનો સ્વીકાર કર્યો અને એને સત્કારિત સન્માનિત કરી વિદાય કર્યા. પછી પોતાના આવાસમાં જઈને રાજાએ પારણું કર્યું. પછી ત્યાં માગધ તીર્થ વિજયનો અષ્ટાન્તિકા મહોત્સવ મનાવ્યો. પછી ચક્રરત્ને આયુધશાળામાંથી નીકળીને દક્ષિણ દિશામાં પ્રસ્થાન કર્યું. ભરત ચક્રવર્તી પણ માર્ગમાં દિગ્વિજય કરતા ચક્ર દ્વારા નિર્દિષ્ટ માર્ગ પાર કરવા લાગ્યા. ચક્રરત્ન વરદામ તીર્થ પાસે આવીને આકાશમાં સ્થિત થઈ ગયું. આ તીર્થ દક્ષિણ દિશામાં વિનીતા નગરીની દક્ષિણે સીધાણમાં છે અને જંબુદ્રીપની જગતીના દક્ષિણી વૈજયંત દ્વારની સીધાણમાં છે. માગધ તીર્થ વિજયની સમાન અદમનું, બાણ ફેંકવાનું, દેવ આવવાનું આદિ વર્ણન એ જ પ્રકારે સમજવું. અષ્ટ દિવસીય મહોત્સવના અનંતર ચક્રરત્ને ત્યાંથી પ્રસ્થાન કર્યું.
હવે ચક્રરત્ન દક્ષિણ ભરતથી પશ્ચિમ ભરતની તરફ ચાલવા માંડયુ. માર્ગની આસપાસના ક્ષેત્રોમાં વિજય પતાકા ફરકાવતા ભરતરાજા પશ્ચિમ દિશામાં સિંધુ નદીના સમુદ્રમાં પ્રવેશ કરવાના સ્થાનની નજીક પ્રભાસ તીર્થ પાસે પહોંચી ગયા. ચક્રરત્ન આકાશમાં સ્થિર થઈ ગયા પછી ત્યાં પ્રભાસ તીર્થાધિપતિના અઠ્ઠમ આદિ વિધિ પૂર્ણ કરી ભરત રાજાએ તેને પોતાના અધીનસ્થ બનાવ્યા અને ત્યાં પણ આઠ દિવસનો મહોત્સવ મનાવ્યો.
Page #239
--------------------------------------------------------------------------
________________
jainology II
239
આગમસાર મહોત્સવ પૂર્ણ થતાં ચક્રરત્ન પૂર્વ દિશામાં સિંધુ દેવીના ભવનની તરફ રવાના થયું. સિંધુ નદીના કિનારે કિનારે ચાલતા આસપાસના ક્ષેત્રો પર વિજય પ્રાપ્ત કરતા ભરત રાજા સિંધુ નદીના વળાંકના સ્થાન પર પહોંચી ગયા જ્યાં સિંધુ દેવીનું ભવન છે. સિંધુ નદી વૈતાઢય પર્વતની નીચેથી નીકળી દક્ષિણ દિશામાં વિનીતા નગરીની સીધ સુધી ચાલે છે. પછી પૂર્વની તરફ વળી જાય છે. આ વળાંક પર સિંધુ દેવીનું ભવન છે ત્યાં પડાવ નાંખ્યો; અદમ કર્યો; સિંધુ દેવીનું સ્મરણ કરી પૌષધ પૂર્ણ કર્યો; દેવીનું આસન ચલાયમાન થયું અર્થાત્ અંગ ફુરણ થયું. પોતાના જ્ઞાનનો ઉપયોગ લગાવી દેવીએ ભરત રાજાના આગમનને જાણ્યું અને વિવિધ ભેંટણા લઈને પહોંચ્યા અને નિવેદન કર્યું કે હું તમારી આજ્ઞાકારી સેવિકા (દાસી) છે. પછી ભરત રાજાએ આ દેવીને સત્કારિત સમ્માનિત કરી વિસર્જિત કર્યા.
ત્યાં સિંધુ નદીના એ વળાંકથી ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધ્યા. યથા– ક્રમથી માર્ગના તથા આસપાસના ક્ષેત્રોને પોતાના વિષયભૂત બનાવી ભરત મહારાજા વૈતાઢય પર્વતના મધ્ય સ્થાનની નજીક પહોંચ્યા. વૈતાઢયગિરિકુમારનું સ્મરણ કરતાં પૌષધ યુક્ત અટ્ટમ કરવાથી તે દેવ પણ ભરત રાજાની સેવામાં ઉપસ્થિત થયા અને અધીનતા સ્વીકારી, ભટણા દઈ યથાસ્થાન ચાલ્યા ગયા.
) પશ્ચિમદિશામાં પ્રયાણ કર્યું અને તિમિશ્રા ગુફાની નજીક પહોંચી સ્થાયી પડાવ કયો. ભરત રાજાએ તિમિશ્રા ગુફાના માલિક દેવ કૃતમાલીની મનમાં અવધારણા કરી અટ્ટમ કર્યો. આસન કંપન આદિ સંપૂર્ણ વર્ણન પૂર્વવત્ સમજવું; ત્યારપછી અઠ્ઠાઈ મહોત્સવ મનાવ્યો.
- ત્યાર પછી ભરત રાજાએ સુષેણ નામના સેનાપતિ રત્નને બોલાવી બે દિશામાં સિંધુ નદીથી એવં બે દિશામાં ક્રમશઃ સાગર અને વૈતાઢય પર્વતથી ઘેરાયેલ નિષ્ફટ ક્ષેત્ર(બીજા ભરતખંડ)માં જઈને બધા ક્ષેત્રોને જીતી પોતાની આજ્ઞા શિરોધાર્ય કરવાનો આદેશ દીધો. આ ભરતક્ષેત્રના છ ખંડમાંથી બીજો નાનો ખંડ છે. અત્યાર સુધી પહેલો મોટો ખંડ(મધ્યખંડ), ત્રણ તીર્થો, સિંધુ દેવી, વૈતાઢય ગિરિકમાર દેવ અને કતમાલ દેવની વિજય યાત્રાની વચમાં આવેલા બધા ક્ષેત્ર જીતી લીધા હતા. કોઈક ક્ષેત્ર ખંડપ્રપાત ગુફાની આસપાસ અવશેષ રહ્યા, તે પહેલા ખંડમાં પાછા ફરતી વખતે જીતી લેવાય. માટે હવે ક્રમથી બીજા, ત્રીજા, ચોથા, પાંચમાં અને પછી છઠ્ઠો ખંડ સાધવામાં(જીતવામાં) આવે છે.
સુષેણ સેનાપતિએ આજ્ઞા મળતાં પૂર્ણ તૈયારી સાથે ચર્મરત્ન આદિ લઈને હસ્તિરત્ન પર આરૂઢ થઈને પ્રસ્થાન કર્યું. સિંધુ નદીની પાસે પહોંચી, ચર્મરત્ન લઈને નાવરૂપમાં તૈયાર કરી સંપૂર્ણ અંધાવાર (લશ્કર) સહિત સિંધુ નદીને પાર કરી, સિંધુ નિષ્ફટ(બીજા ભરતખંડ)માં પહોંચી, દિશા વિદિશાઓમાં પડાવ કરતા વિજય પતાકા ફરકાવતાં, એ ખંડના ગ્રામ, નગર, રાજ્ય, દેશ આદિના અધિપતિઓને પોતાની આજ્ઞામાં કર્યા, અધીનસ્થ બનાવ્યા અને ભરત ચક્રવર્તીની આજ્ઞા પૂર્ણ કરીને સેનાપતિ સુષેણ પાછા ફર્યા. ચર્મ રત્ન દ્વારા સિંધુ નદીને પાર કરી ભરત રાજા પાસે પહોંચી એમને જય વિજય શબ્દથી વધાવ્યા અને કાર્ય સિદ્ધ થયાની ખુશ. ખબર સાથે પ્રાપ્ત ભેટોને સમર્પિત કરી. પછી રાજા ભરતે સેનાપતિને સત્કારિત, સમ્માનિત કરી વિસર્જિત કર્યા. સેનાપતિ પણ વસ્ત્રમય પડાવવાળા આવાસ (તબુ)માં પહોંચી અને સ્નાન ભોજન નૃત્યગાન આદિ વિવિધ માનષિક કામ ભોગોનું સેવન કરતાં સુખપૂર્વક રહેવા લાગ્યા. અહીં સુધી બે ખંડ સાધવારૂપ કાર્ય અર્થાત્ મંજિલ પૂર્ણ થઈ જાય છે. અતઃ ચક્રવર્તી અહીં થોડા દિવસ વિશ્રાંતિ- રૂપમાં નિવાસ કરે છે.
કેટલાક સમય પછી ભરત ચક્રવર્તીએ સુષેણ સેનાપતિને બોલાવીને તમિસા ગુફાના દ્વાર ખોલવાનો આદેશ દીધો. સેનાપતિએ પૌષધયુક્ત અટ્ટમ કર્યો. સુસજ્જિત થઈને વિશાળ જનમેદની અને સેના સહિત દ્વાર પાસે પહોંચ્યા, દ્વારને દેખતા જ પ્રણામ કર્યા, મોર પીંછીથી પ્રમાર્જન કર્યું, પછી યથાવિધિ પૂજન કર્યું. પુનઃ શિરસાવર્ત પ્રણામ કર્યા. પછી દંડ રત્ન હાથમાં લીધું. સાત આઠ પગલા પાછા સરકયા પછી દંડ રત્નથી દ્વાર પર ત્રણ વાર જોરથી પ્રહાર કર્યા. જેથી મોટા અવાજ સાથે જોડાયેલા એ દરવાજાના બન્ને વિભાગ અંદર તરફ સરકતા બન્ને બાજુની પાછળની ભીંત પાસે જઈને થોભ્યા. બન્ને બાજુના દ્વાર વિભાગનું અંતર એવં દ્વારનો પ્રવેશ માર્ગ સર્વત્ર સમાન ૪ યોજનનો થઈ ગયો.
દ્વાર ખોલીને સેનાપતિ ભરત ચક્રવર્તી પાસે આવ્યો. જય વિજયના શબ્દોથી વધાવ્યા એવં દ્વાર ખોલી દીધાનું નિવેદન કર્યું. ત્યારે ભરત ચક્રવર્તીનું ચક્રરત્ન આયુધશાળાથી નીકળીને આકાશમાં ચાલવા લાગ્યું. ભરત ચક્રવર્તી પોતાના હસ્તિરત્ન પર આરૂઢ થયા. હાથીના મસ્તક પર જમણી બાજુ મણિરત્ન (ગુફામાં પ્રકાશ કરનાર) બાંધી દીધો. પછી ચક્ર નિર્દિષ્ટ માર્ગથી રાજા ચાલતા ગુફાની પાસે પહોંચ્યા અને દક્ષિણી દ્વારથી ગુફામાં પ્રવેશ કર્યો.
તમિસા નામક ગુફા સઘન અંધકારમય હતી. કારણ કે તે ૫0 યોજન લાંબી હતી. અતઃ ચક્રવર્તીએ સ્થાયી પ્રકાશ માટે કાંગણિ રત્ન હાથમાં લીધું અને એના દ્વારા પ્રત્યેક યોજનાના અંતરે ગુફાની બન્ને બાજુની ભીંતો પર કુલ ૪૯ મંડલ બનાવ્યા. તે મંડલ ચક્રની ધરીના આકારથી પ્રતિપૂર્ણ ચંદ્રના આકારવાળા ૫૦૦ ધનુષની લંબાઈ પહોળાઈ એવં સાધિક ત્રણ ગણી પરિધિવાળા બનાવ્યા હતા. બંગડીના જેવા વલયાકાર બનાવેલ ન હતા. પ્રત્યેક મંડલ ગુફાના એક યોજન ક્ષેત્રને પ્રકાશિત કરે છે. અર્થાત્ અર્ધા–અર્ધા યોજના બન્ને બાજુ અને ઉપર આઠ યોજન તથા સામે ૧૨ યોજન આ મંડલ પ્રકાશ ફેલાવે છે.
પહેલું મંડલ દ્વાર પર પ્રવેશ મુખથી એક યોજન દૂર, બીજું કારની પાછળ એને રોકવાવાળા તોડક પર, અર્થાત્ દ્વારની આલંબન ભીંત પર, ત્રીજા મંડલ ત્રીજા યોજનની સમાપ્તિ પર, ચોથું મંડલ ચોથા યોજનાની સમાપ્તિ પર ગુફાની એક ભીંત પર, પાંચમું મંડલ પાંચમા યોજનાની સમાપ્તિ પર બીજી ભીંત પર એમ ક્રમશઃ છઠું પ્રથમ ભીંત પર, સાતમું બીજી ભીંત પર, આ પ્રકારે ૮, ૧૦, ૧૨, ૧૪, ૪૨, ૪૪, ૪૬મું મંડલ પ્રથમ ભીંત પર એવં ૯, ૧૧, ૧૩, ૧૫, ૪૧, ૪૩, ૪૫ મું મંડલ બીજી ભીંત પર બનાવ્યું. ૪૭ અને ૪૮મું ઉત્તર દિશાના દરવાજાના બન્ને તોડક પર એક એક બનાવ્યા. પછી ૪૯ મું મંડલ ઉત્તરી દ્વારના બન્ને વિભાગના ખુલી જવાથી એક વિભાગ પર બનાવ્યું.
તમિસા ગુફામાં ૨૧ યોજન ચાલ્યા પછી ત્રણ યોજનની પહોળાઈ (પાટ) વાળી ઉમગ જલા નદી પાસે પહોંચ્યા. ભરત ચક્રવર્તીની આજ્ઞાથી વાર્ધિક રત્ન(શ્રેષ્ઠ શિલ્પી)એ તે નદી પર પુલ બનાવી દીધો. જે અનેક સ્તંભો પર સ્થિત ઉપર બન્ને બાજુ ભીંત
Page #240
--------------------------------------------------------------------------
________________
240
આગમસાર- ઉતરાર્ધ યુક્ત હતો. જે યથાયોગ્ય પહોળો એવં ત્રણ યોજન લાંબો હતો. પુલ બન્યા પછી એ ઉમગજલા નદીને પાર કરી ચક્રવર્તી આગળ વધ્યા. બે યોજન ચાલ્યા બાદ ફરી ત્રણ યોજનાના વિસ્તારની નિમગજલા નદી પાસે પહોંચ્યા. એજ પ્રકારે પુલ બનાવવામાં આવ્યો અને બીજી નદી પણ પાર કરી.
આ બન્ને નદિઓ પૂર્વી ભીંતમાંથી પ્રવાહિત થાય છે અને પશ્ચિમી ભીંતના નીચે ચાલવાવાળી સિંધુ નદીમાં સમાવિષ્ટ થઈ જાય છે. ઉમગજલા નદીમાં કોઈ પણ પદાર્થ યા જીવ પડી જાય તો એને તે ત્રણવાર ઘુમાવીને બહાર એકાંતમાં ફેંકી દે છે અને નિમગજલા નદી ત્રણ વાર ઘુમાવીને અંદર નીચે પાણીમાં સમાવિષ્ટ કરી દે છે. આ કારણે બન્નેના નામ સાર્થક છે.
આ બન્ને નદિઓએ મળીને ૭+૩+૨ કુલ આઠ યોજના ક્ષેત્રનું અવગાહન કર્યું છે. આ નદિઓના સ્થાન પર, ચક્રવર્તી ગુફાની ભીંત પર વૈક્રિયથી મંડલ કરી શકે અથવા પુલની Íત પર પણ કરી શકે છે. સૂત્રમાં આનો સ્પષ્ટ ઉલ્લેખ નથી.
બન્ને નદિઓને પાર કરી ભરત ચક્રવર્તી સેના સહિત ગુફાના ઉત્તરી દ્વાર તરફ આગળ વધ્યા ગુફાનું ઉત્તરી દ્વારા સ્વતઃ ખુલી ગયું અને ચક્રવર્તીના અગ્ર વિભાગની સેના ગુફામાંથી બહાર નીકળવા લાગી. ત્યારે એ ક્ષેત્રના(ચોથા ખંડના) શ્લેચ્છ અનાર્ય આપાત કિરાત જાતિના મનુષ્યોએ યુદ્ધ કરીને સામનો કર્યો અને ચક્રવર્તીની અગ્રિમ ભાગની સેનાને પરાસ્ત કરી દીધી. પછી સુષેણ સેનાપતિ અશ્વરત્ન પર આરૂઢ થઈને અસિરત્ન લઈને યુદ્ધ ભૂમિમાં ઉતર્યા, આપાત કિરાતોની હાર થઈ. તે અનેક યોજન દૂર ભાગી ગયા અને જઈને પરસ્પર ભેગા થઈને તેઓએ સિંધુ નદીની વાળુ રેતીમાં મેઘમુખ નામક નાગકુમાર જાતિના કુલ દેવતાનું સ્મરણ કરી અટ્ટમની આરાધના કરી. દેવનું આસન ચલાયમાન થયું. દેવ આવ્યા એવં એમના આગ્રહથી ૭ દિવસની ઘોર વૃષ્ટિ ચક્રવર્તીની સેના પર કરી. ચક્રવતીએ ચર્મરત્નથી નાવા અને છત્ર રત્નથી છત્ર કરીને સંપૂર્ણ સૈન્યની સુરક્ષા કરી.
સાત દિવસ બાદ ભારત રાજાને ઉપદ્રવની આશંકા થઈ, ત્યારે એમના ચિંતનથી ૧૬૦૦૦ દેવ સાવધાન કરી; તે મેઘમુખ નાગકુમાર દેવોને ત્યાંથી ભગાડી દીધા, ઉપદ્રવ સમાપ્ત થયો. પોતાના કુલ દેવતા મેઘમુખ નાગકુમારોના કહેવા પર તે કિરાતોએ ભરત ચક્રવર્તીનું આધિપત્ય સ્વીકાર કર્યું. સત્કાર, સમ્માન કર્યા તથા ક્ષમા માંગી. ભરત ચક્રવર્તીએ ગુફાની બહાર નીકળીને યથાસ્થાન પડાવ નાખ્યો અને સેનાપતિ ને ઉત્તરી ભરતક્ષેત્રના સિંધુ નિખુંટને જીતવા માટે મોકલ્યો. દક્ષિણી ભરતના સિંધુ નિષ્ફટની વિજય યાત્રાની સમાન અહીં પણ સંપૂર્ણ વર્ણન જાણવું. વિજય યાત્રા પછી થોડો સમય ત્યાં વિશ્રામ કર્યો.
પછી યથાસમય ચક્રરત્ન રવાના થયું. ભરત રાજા ઉત્તરી ભરતક્ષેત્રના મધ્ય ખંડમાં વિજય પતાકા ફરકાવીને ચુલ્લ હિમવંત પર્વતના મધ્યભાગમાં તળેટીમાં પહોંચ્યા. ત્યાં ચક્રવર્તીએ અક્રમ કરીને ચુલ્લ હિમવંતકુમાર દેવના ભવનમાં માગધ તીર્થની સમાન જ નામાંકિત બાણ ફેંક્યું. જે ચુલ્લ હિમવંત પર્વતના શિખર તલ પર રહેલા ભવનમાં પહોંચી ગયું. દેવનું વર્ણન માગધ તીર્થાધિપતિ દેવની સમાન જાણવું યાવત્ એણે કહ્યું કે હું આપનો સીમાવર્તી દેવ છું, દાસ છું. રાજાએ એને પણ સમ્માનિત કરી વિદાય કર્યો. પછી ભરત ચક્રવર્તી ત્યાં નિકટવર્તી ઋષભકૂટ પર પહોંચ્યા. જ્યાં બધા ચક્રવર્તી પોતાના નામ લખતા હોય છે. એ પરંપરા અનુસાર ભરત ચક્રવર્તીએ પણ કાંગણી રત્ન દ્વારા પોતાનું નામ એવં પરિચય લખ્યા કે "હું ભરત ક્ષેત્રના અવસર્પિણીના ત્રીજા આરાનો પ્રથમ ચક્રવર્તી રાજા ભરત છું. મેં ભરતક્ષેત્રને જીતી લીધું છે. કોઈ પણ મારો પ્રતિશત્રુ નથી." ત્યાર બાદ અટ્ટમનું પારણું કર્યું. (ભૂતકાળના ચક્રવર્તીઓના નામથી જરા પણ ખાલી જગ્યા બચી ન હોવાથી, કોઇ એક ચક્રવર્તી દ્વારા લખાયેલ નામને ભુસીને જ ચક્રવર્તી પોતાનું નામ લખી શકે છે.) ચક્ર રત્નના પ્રસ્થાન કરવા પર રાજા સેના સહિત દક્ષિણ દિશામાં આગળ વધ્યા. ઉત્તર ભરતના અનેક ક્ષેત્રો પર પોતાનું આધિપત્ય કરતા થકા વૈતાઢય પર્વત પાસે પહોંચ્યા. ત્યાં નમિ વિનમિ નામક વિદ્યાધરોના પ્રમુખ રાજાઓનું સ્મરણ કરીને અટ્ટમ કર્યો. વિદ્યાધર રાજાઓને અંગ ફુરણ અને મતિજ્ઞાનનો ઉપયોગ લગાવતા સ્થિતિનો આભાસ થઈ ગયો. બન્ને બાજુની વિધાધર શ્રેણીના બન્ને પ્રમુખ રાજા પરસ્પર મંત્રણા કરીને ભરત ચક્રવર્તીની સેવામાં ભેંટણા લઈને પહોંચ્યા. જેમાં વિનમિ રાજા સ્ત્રી રત્ન લઈને ઉપસ્થિત થયા. ચક્રવર્તીએ પૂર્વોક્ત વિધિ અનુસાર એમને વિસર્જિત કર્યા. તદનંતર ચક્રરત્ન ગંગાનદીની ગંગા દેવીના ભવન તરફ ઉત્તર પૂર્વમાં ચાલ્યું. સિંધુ દેવીના સમાન અહીં ગંગા દેવીનું વર્ણન જાણવું. ગંગાદેવીના અઠ્ઠાઈ મહોત્સવના અનંતર ચક્રદર્શિત માર્ગથી ભરત ચક્રવર્તી ગંગા નદીના કિનારે કિનારે ચાલતા દક્ષિણ દિશામાં આગળ વધ્યા. ક્રમશઃ વિજિત ક્ષેત્ર પાર કરીને ખંડ પ્રપાત ગુફા પાસે પહોંચ્યા. ત્યાં લાંબા વખતના પડાવ હેતુ વાર્ષિક રત્નને આદેશ કર્યો.
તદનંતર ઉત્તર ભરત ખંડના ગંગા નિષ્ફટ સાધન(વિજય) કરવા સેનાપતિ રત્નને આદેશ દીધો. સિંધુ નિષ્ફટની જેમ આ પાંચમાં ખંડને પણ સેનાપતિએ ચર્મ રત્નથી નદી પાર કરી વિજિત કર્યો તથા સર્વત્ર વિજય પતાકા ફરકાવી ભરત ચક્રવર્તીની સેવામાં આવીને નિવેદન કર્યું, અર્થાત્ જય વિજયથી ભરત ચક્રવર્તીને વધાવ્યા અને સફળતા ખુશ ખબર તેમજ આજ્ઞા પાલન કરી લીધા ની જાણકારી આપી.
થોડા દિવસ વિશ્રાંતિ બાદ ચક્રવર્તીએ સેનાપતિ રત્નને ખંડપ્રપાત ગુફાનું દ્વાર ખોલવાનો આદેશ દીધો. સુષેણ સેનાપતિએ યથાવત્ આદેશનું પાલન કર્યું. અઠ્ઠમ આદિ બધુ વર્ણન તમિસા ગુફાના દ્વાર ખોલવા સમાન જાણવું. આ ગુફામાં પણ ઉમગજલા અને નિમગજલા બે નદિઓ પર પુલ બનાવવામાં આવ્યો. ૪૯ માંડલા બનાવવા આદિ વર્ણન જાણવું. નદિઓ પાર કરી દક્ષિણ તરફ આગળ વધવા પર ખંડપ્રપાત ગુફાનો દક્ષિણી દરવાજો સ્વતઃ ખુલી જાય છે.
ચક્રવર્તીની સંપૂર્ણ સેના ગુફાના દ્વારથી બહાર નીકળી અને ગંગા નદીના પશ્ચિમી કિનારા પર સૈન્ય શિવિર સ્થાપિત કર્યો. અહીં ભરત ચક્રવર્તીએ નવ નિધિનો અઠ્ઠમ કર્યો. અઠ્ઠમ અને સ્મરણથી તે નિધિઓ ચક્રવર્તીને વશવર્તી થઈ જાય છે. નિધિ સાધ્યા બાદ અઠ્ઠાઈ મહોત્સવ મનાવવામાં આવ્યો. આ નિધિઓ ગંગા નદીના સમુદ્રમાં પ્રવેશ કરવાના સ્થાન પર ભૂમિમાં સ્થિત રહે છે. તેની સાધના ખંડપ્રપાત ગુફાની બહાર નીકળી યથા સ્થાન પર થાય છે.
Page #241
--------------------------------------------------------------------------
________________
આગમસાર
jainology II
241 તદનંતર દક્ષિણી ભરતનો ગંગા નિષ્ફટ અર્થાતુ છો ખંડ સાધવા માટે સુષેણ સેનાપતિને આદેશ દીધો. સેનાપતિની વિજય યાત્રા અને ગંગાનદી પાર કરવી વગેરેનું વર્ણન પૂર્વ નિષ્ફટ વિજય યાત્રાની સમાન છે. યાવત્ તે સેનાપતિ વસ્ત્રના તંબૂ રૂપ પોતાના નિવાસમાં સુખપૂર્વક રહેવા લાગ્યા.
થોડા સમય પછી ચક્રરત્ન રાજધાની વિનીતાની તરફ પશ્ચિમ દક્ષિણ દિશામાં રવાના થયું. આસપાસના માર્ગના ક્ષેત્રોને પોતાને આધીન કરતા થકા ચક્રવર્તીનો વિજય સ્કંધવાર વિનીતા તરફ આગળ વધવા લાગ્યો. યોજન-યોજન પર પડાવ કરતા ભરત ચક્રવર્તી રાજાનો સૈન્ય સમૂહ વિનીતા નગરીની નિકટ પહોંચી ગયો. પડાવ અને પૌષધશાળા તૈયાર કરવામાં આવી. રાજાએ વિનીતા પ્રવેશ નિમિત્તે અટ્ટમ કર્યો પછી વિશાલ સરઘસની સાથે નગરીમાં પ્રવેશ કર્યો. ચતુરંગિણી સેના અને નવ નિધિઓ નગરીની બહાર રહ્યા. બાકી બધી મંગલ સામગ્રી તથા ઋદ્ધિ સંપદાની સાથે રાજા ભરત ચક્રવર્તી હસ્તિરત્ન પર આરૂઢ થઈને નગરીના રાજમાર્ગો પરથી પોતાના આવાસ પ્રાસાદાવંતસક–રાજભવનની તરફ આગળ વધ્યા. જય-જયના ઘોષ સાથે અને અનેક વિજયના નારા સાથે ચક્રવર્તી રાજા ભરત પોતાના ભવનના દ્વાર પર પહોંચ્યા. હસ્તિરત્નથી ઉતરી ચક્રવર્તી રાજાએ યથાક્રમે બધાને સમ્માનિત સત્કારિત કર્યા. જેમ કે– ૧૬ હજાર દેવો, ૩ર હજાર રાજાઓ, સેનાપતિ રત્ન, ગાથાપતિ રત્ન, વર્ધકી રત્ન, પુરોહિત રત્ન, ૩૬૦ રસોઈયા, ૧૮ શ્રેણી પ્રશ્રેણીના સામાન્ય રાજાઓ, ઈશ્વર આદિ સાર્થવાહ પર્યાનો; સ્ત્રીરત્ન ઇત્યાદિ પ્રમુખ જનોનો સત્કાર, સન્માન કરી વધાવ્યા. પછી પોતાના ભવનમાં પ્રવેશ કર્યો પારિવારિક અને મિત્રજનોને કુશલક્ષેમ પૃચ્છા કરી. પછી સ્નાન અને વિશ્રાંતિ બાદ અક્રમનું પારણું કર્યું.
આ પ્રકારે ચક્રવર્તીના ખંડ સાધનની આ વિજય યાત્રા સાઠ હજાર વર્ષે પૂર્ણ થઈ. જેમાં ચાર ગુફાઓની પાસે નિષ્ફટોની વિજય યાત્રાના સમયે વધારે લાંબા સમયનો પડાવ રહો. તે ઉપરાંત સંપૂર્ણ સમય ચાલવામાં અને થોડો રોકાવામાં પૂર્ણ થયો.
થોડા સમય બાદ ભરત રાજાએ રાજ્યાભિષેક મહોત્સવ રાખ્યો. મહોત્સવ વ્યવસ્થાનો આદેશ આભિયોગિક દેવોને દીધો અને બધા રાજા આદિને નિર્દેશ કર્યો. પછી પોતે પૌષધ શાળામાં જઈને અષ્ટમ ભક્ત પૌષધ(અટ્ટમ) અંગીકાર કર્યો.
રાજાની આજ્ઞા અનુસાર રાજધાની વિનીતાની બહાર ઉત્તરપૂર્વ દિશામાં રાજ્યાભિષેક મંડલ તૈયાર કરવામાં આવ્યું. દેવની બુદ્ધિ એવં શક્તિથી નિર્મિત હજારો સ્તંભોથી યુક્ત તે મંડલ સમવસરણની જેમ અત્યંત આકર્ષણ યુક્ત એવં મનોહર હતું. પૌષધ પૂર્ણ કરી ભરત ચક્રવર્તી મંડપમાં પહોંચ્યા. ત્યાં એમની રાજ્યાભિષેક વિધિ પ્રારંભ થઈ. રાજાઓ આદિ દ્વારા યથાક્રમથી વૈક્રિયકૃત અને સ્વભાવિક કલશોમાં ભરેલા સુગંધી જળ થી ભરત રાજાનો રાજ્યાભિષેક કર્યો અને શુભ શબ્દોથી, મંગલ કામનાઓથી, જય જયકારના શબ્દોથી, મસ્તક પર અંજલી કરતાં, સ્તુતિ દ્વારા ભરત ચક્રવર્તીનું મહાન સમ્માન કર્યું. પછી ચંદનના અનુલેપથી અને પુષ્પમાલાઓથી સન્માનિત કર્યા. ત્યાર પછી બે સુંદર વસ્ત્ર યુગલ પહેરાવ્યા અને વિવિધ આભૂષણોથી અલંકૃત,વિભૂષિત કર્યા. આ પ્રકારે મહાન રાજ્યાભિષેક થઈ જવા પર ભરત રાજા, સ્ત્રી રત્નયુક્ત ૬૪ હજાર ઋતુ કલ્યાણિક અને ૬૪ હજાર જનપદ કલ્યાણિક સ્ત્રિઓની સાથે અભિષેક મંડપથી નીચે ઉતરી હસ્તિરત્ન પર આરૂઢ થયા. સંપૂર્ણ ઋદ્ધિ સંપદાની સાથે રાજાએ નગરમાં પ્રવેશ કર્યો. રાજમાર્ગોથી જતાં રાજભવનમાં પહોંચ્યા. યથાસમય ભોજન મંડપમાં સુખાસન પર બેસીને રાજાએ અટ્ટમનું પારણું કર્યું, તદનંતર ૧૨ વર્ષનો પ્રમોદ ઘોષિત કર્યો. આના પછી પુનઃ સ્ત્રીરત્ન અને ઉપરોકત બધાનો સત્કાર સન્માન કરી આગંતુકોને વિદાય કર્યા. વિદાય કર્યા બાદ રાજા પોતાના રાજ્ય ઐશ્વર્યનો તથા માનષિક સુખોનો ઉપભોગ કરતા રહેવા લાગ્યા. ભરત ચક્રવર્તીની રાજ્ય સંપદા:- પૂર્વ વર્ણિત દેવ અને રાણીઓ આદિના ઉપરાંત બત્રીસ વિધિથી યુક્ત ૩૨000 નાટક, ૮૪ લાખ અશ્વ, ૮૪ લાખ હાથી, ૮૪ લાખ રથ, ૯૬ કરોડ પાયદળ સેના, ૭૨૦૦૦ નગર, ૩૨૦૦૦ દેશ, ૯૬ કરોડ ગામ, ૯૯ હજાર દ્રોણમુખ ૪૮૦૦૦ પટ્ટન(પાટણ), ૨૪૦૦૦ કસ્બા, ૨૪૦૦૦ મડંબ, ૨૦૦૦૦ ખાણો, ૧૬૦૦૦ ખેડા(ખેટક) ૧૪૦૦૦ સુબાહ, ૫૬ જલનગર, ૪૯ જંગલી પ્રદેશવાળા રાજય, છ ખંડ યુક્ત સંપૂર્ણ ભરત ક્ષેત્ર, ગંગા- સિંધુ નદી, ચુલ્લહિમવંત પર્વત, ઋષભ કૂટ, વૈતાઢય પર્વત, એની બે ગુફાઓ, બે વિદ્યાધર શ્રેણિઓ, માગધ, વરદામ, પ્રભાસ તીર્થ, ૧૪ રત્ન, ૯ નિધિ આદિ ઋદ્ધિ મહા પુણ્ય પ્રભાવથી ભરત ચક્રવર્તીને આધીન એવં વિષય ભૂત હતી. ચૌદ રત્ન:- (૧) ચક્રરત્ન (૨) દંડરત્ન (૩) અસિરત્ન (૪) છત્રરત્ન આ ચારે ય એકેન્દ્રિય રત્ન શસ્ત્રાગાર શાળામાં ઉત્પન્ન થાય છે. અર્થાત્ દેવ સંહરણ કરીને ત્યાં પ્રતિષ્ઠિત કરે છે. (૫) ચર્મરત્ન (૬) મણિરત્ન (૭) કાંગણિરત્ન આ ત્રણે શ્રીઘર-લક્ષ્મી ભંડારમાં ઉત્પન્ન થાય છે. આ કુલ સાત એકેન્દ્રિય રત્નોના સ્થાન છે. ચર્મરત્ન ચર્મની સમાન હોય છે પરંતુ પૃથ્વીકાયમય હોય છે. (૮) સેનાપતિ રત્ન (૯) ગાથાપતિ રત્ન (૧૦) વાર્ધિકરત્ન (૧૧) પુરોહિતરત્ન એ ચાર મનુષ્ય રત્ન રાજધાનીમાં ઉત્પન્ન થાય છે અર્થાત્ વિનીતામાં ઉત્પન્ન થયા. (૧૨) અશ્વરત્ન (૧૩) હસ્તિરત્ન આ બે તિર્યંચ પંચેન્દ્રિય રત્ન વૈતાઢય પર્વતની તળેટીમાં ઉત્પન્ન થાય છે. (૧૪) સ્ત્રીરત્ન વિદ્યાધરોની ઉત્તરી શ્રેણીમાં ઉત્પન્ન થાય છે. આ ૧૪ રત્નોના એક–એક હજાર દેવ સેવક હોય છે. અર્થાત્ આ ૧૪ રત્નો દેવાધિષ્ઠિત હોય છે. આ ૧૪ રત્નોનું થોડું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના ૨૦મા પદમાં પણ છે નવ નિધિઓ:- નવ નિધિઓ શ્રી ઘરમાં લક્ષ્મી ભંડારમાં ઉત્પન્ન થાય છે. છ ખંડ સાધ્યા પછી નિધિઓના મુખ લક્ષ્મી ભંડારમાં થઈ જાય છે. તે મખ સરંગની સમાન હોય છે. જે નિધિઓ અને લક્ષ્મી ભંડારને જોડાણ કરે છે. આ નિધિઓ શાશ્વત છે. પેટીના આકારની છે. તેમની લંબાઈ ૧૨ યોજન, પહોળાઈ ૯ યોજન અને ઊંચાઈ ૮ યોજનની છે. આ માપ પ્રત્યેક નિધિનું છે. આ નવ નિધિઓ ચક્રવર્તી દ્વારા અટ્ટમની આરાધના કરવાથી પોતાના અધિષ્ઠાતા દેવોની સાથે તે ચક્રવર્તીની સેવામાં ઉપસ્થિત થઈ જાય છે. આ શાશ્વત નિધિઓના મૂળસ્થાન ગંગાસુખ સમુદ્રી કિનારા પર છે. નિધિઓના નામ અનુસાર એમના માલિક દેવોના નામ હોય છે. તે દેવ એક પલ્યોપમની સ્થિતિવાળા હોય છે. આ નિધિઓની બાહ્ય ભતો પણ વિવિધ વર્ણના રત્નોથી જડાયેલી હોય છે.. (૧) નૈસર્પ નિધિઃ- ગ્રામ નગર આદિને વસાવવાની વિધિ એવં સામગ્રીથી યુક્ત હોય છે. (૨) પાંડુક નિધિઃ- નારિયેળ આદિ, ધાન્ય આદિ, સાકર ગોળ આદિ, ઉત્તમ શાલિ આદિ સંબંધી ઉત્પાદનની વિધિઓ, સામગ્રીઓ. અને બીજોથી યુક્ત હોય છે. તેમજ આ પદાર્થોનો આમાં સંગ્રહ એવં સંરક્ષણ પણ થઈ શકે છે.
Page #242
--------------------------------------------------------------------------
________________
આગમસાર– ઉતરાર્ધ
242
(૩) પિંગલક નિધિ :- પુરુષો, સ્ત્રીઓ, હાથી, ઘોડા આદિના વિવિધ આભૂષણોના ભંડાર યુક્ત એવં એમને બનાવવામાં, ઉપયોગમાં લેવાની વિધિઓથી યુક્ત હોય છે.
(૪) સર્વ રત્ન નિધિ :– બધા પ્રકારના રત્નોના ભંડાર રૂપ આ નિધિ છે.
(૫) મહાપદ્મ નિધિ :– બધા પ્રકારના વસ્ત્રોના ભંડારરૂપ તથા વસ્ત્ર ઉત્પાદન કરવાની, રંગવાની, ધોવાની અને ઉપયોગમાં લેવાની વિધિઓથી યુક્ત હોય છે. તેમજ તત્સંબંધી અનેક પ્રકારની સાધન-સામગ્રીથી યુક્ત હોય છે.
(૬) કાલ નિધિ :- · જ્યોતિષ શાસ્ત્ર જ્ઞાન, વંશોની ઉત્પતિ વગેરે ઐતિહાસિક જ્ઞાન, એકસો પ્રકારના શિલ્પનું તથા વિવિધ કર્મોનું જ્ઞાન દેનારી હોય છે. તેમજ તે સંબંધી વિવિધ સાધનો અને ચિત્રો આદિથી યુક્ત હોય છે.
=
(૭) મહાકાલ નિધિ :– લોખંડ, સોનુ, ચાંદી, મણિ, મુક્તા આદિની ખાણોની જાણકારીથી યુક્ત હોય છે. તેમજ તેવા પદાર્થોના ભંડારરૂપ હોય છે.
(૮)માણવક નિધિ ઃ યુદ્ધ નીતિઓ અને રાજનીતિઓનું જ્ઞાન દેનારી તેમજ વિવિધ શસ્ત્રઅસ્ત્ર કવચ આદિના ભંડારરૂપ આ નિધિ છે (૯) સંખ નિધિ :– નાટક, નૃત્ય આદિ કલાઓના ભંડાર રૂપ તેમજ તેને ઉપયોગી સામગ્રીથી યુક્ત ધર્મ, અર્થ, કામ, મોક્ષ પ્રતિપાદક કાવ્યો એવું અન્ય અનેક કાવ્યો, સંગીતો, વાદ્યોને દેનારી અને આ વિવિધ ભાષાઓ, શૃંગારોનું જ્ઞાન કરાવનારી આ નિધિ છે.
આ નિધિ હોય છે. તે ઉપરાંત કલાઓનું જ્ઞાન કરાવનારી અને
આ બધી નિધિઓ સુવર્ણમય ભીંતોવાળી રત્ન જડિત હોય છે તથા તે ભીંતો અનેક ચિત્રો, આકારોથી પરિમંડિત હોય છે. આ નિધિઓ આઠ ચક્રો પર (પૈડા પર) અવસ્થિત રહે છે.
ભરત ચક્રવર્તીને કેવલ જ્ઞાન :– કથાઓમાં ભરત બાહુબલીના યુદ્ધનું વર્ણન, બાહુબલીની દીક્ષા, ૯૯ ભાઈઓ તથા બે બહેનો(બ્રાહ્મી સુંદરી)ની દીક્ષા, ભરતની ધાર્મિકતા, રાજ્યમાં અનાશક્તિ આદિનું વિવિધ વર્ણન પ્રાપ્ત થાય છે. તે વર્ણન તે ગ્રંથોમાં જોવું. અહીં શાસ્ત્રમાં ઉક્ત વર્ણન કોઈપણ કારણે ઉપલબ્ધ થતું નથી. કેવલજ્ઞાન પ્રાપ્તિનું વર્ણન શાસ્ત્રમાં આ પ્રમાણે છે–
એકવાર ભરત ચક્રવર્તી સ્નાન કરીને, વિવિધ શ્રૃંગાર કરીને, સુસજ્જિત, અલંકૃત, વિભૂષિત થઈને પોતાના અરીસા મહેલમાં પહોંચ્યા અને સિંહાસન પર બેસીને પોતાના શરીરને જોતાં વિચારોમાં લીન બની ગયા. અરીસા મહેલ હોય કે કલા મંદિર હોય, વ્યક્તિના વિચારોનો પ્રવાહ સદા સ્વતંત્ર છે; તે ગમે ત્યાં વળાંક લઈ શકે છે. ભરત ચક્રવર્તી પોતાના વિભૂષિત શરીરને જોતાં ચિંતન ક્રમમાં વધતાં—વધતાં વૈરાગ્ય ભાવોમાં પહોંચ્યા, શુભ અને પ્રશસ્ત અધ્યવસાયોની અભિવૃદ્ધિ થતાં, લેશ્યાઓ વિશુદ્ધ વિશુદ્ધતર થવાથી, તેના મોહ કર્મ યુક્ત સર્વ ઘાતિકર્મોનો ક્ષય થયો અને ત્યાં જ તેમને કેવલજ્ઞાન કેવલદર્શન ની પ્રાપ્તી થઈ .
આ રીતે ભરત ચક્રવર્તી અરીસા મહેલમાં જ ભરત કેવલી બની ગયા. જિનમતાનુસાર એક બાજુ વિચારોનો વેગ ધ્યાનમાં ઊભેલા મુનિ(પ્રસન્નચંદ્ર રાજૠષિ)ને સાતમી નરકમાં જવા યોગ્ય બનાવી દે છે. જ્યારે બીજી બાજુ આ જ વિચાર પ્રવાહ વ્યક્તિને રાજભવન અને અરીસા મહેલમાં સર્વજ્ઞ સર્વદર્શી બનાવી શકે છે. એવું પણ વર્ણન મળી આવે છે કે ભરત ચક્રવર્તીના દાદી એટલે ભગવાન ઋષભદેવની માતાને તો હાથી પર બેઠા જ કેવલજ્ઞાન થઈ ગયું હતું.
ત્યાર પછી ભરત કેવલીએ પોતાના આભૂષણ આદિ ઉતારી પંચ મુષ્ઠિલોચ કર્યો અને અરીસા મહેલથી નીકળ્યા. અંતઃપુરમાં થઈ વિનીતા નગરીથી બહાર નીકળ્યા અને ૧૦ હજાર રાજાઓને પોતાની સાથે દીક્ષિત કરી મધ્યખંડમાં વિચરણ કરવા લાગ્યા. અંતમાં અષ્ટાપદ પર્વત પર સંલેખના (પાદપોપગમન) સંથારો કરી પંડિત મરણનો સ્વીકાર કર્યો.
આ પ્રકારે ભરત ચક્રવર્તી ૭૭ લાખ પૂર્વ કુમારાવસ્થામાં રહી એક હજાર વર્ષ માંડલિક રાજારૂપમાં, ૬ લાખ પૂર્વમાં હજાર વર્ષ ઓછા ચક્રવર્તીરૂપમાં રહ્યા. કુલ ૮૩ લાખ પૂર્વ ગૃહસ્થ જીવનમાં રહ્યા. એક લાખ પૂર્વ દેશોન કેવલી પર્યાયમાં રહ્યા. એક મહિનાના સંથારાથી કુલ ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ થતાં સંપૂર્ણ કર્મોને ક્ષય કરી મુકત થયા; બધા દુઃખોનો અંત કર્યો.
આ ભરત ક્ષેત્રના પ્રથમ ચક્રવર્તી રાજા ભરત થયા. એ ક્ષેત્રના માલિક દેવનું નામ પણ ભરત છે. જેમની એક પલ્યોપમની સ્થિતિ છે. આ પ્રકારે આ ભરતક્ષેત્રનું આ નામ શાશ્વત છે, અનાદિ કાલીન છે.
વિશેષ :–ચક્રવર્તીના ખંડ સાધનનાં મુખ્ય કેન્દ્ર અને ૧૩ અક્રમ :– ત્રણ તીર્થ, બે નદીની દેવી, બે ગુફાના દેવ, બે પર્વતના દેવ, વિદ્યાધર, નવ નિધિ, વિનીતા પ્રવેશ અને રાજ્યાભિષેક, એ કુલ ૧૩ અક્રમના સ્થાન ચક્રવર્તીના છે. પૌષધ યુક્ત આ અઠ્ઠમ સંસારિક વિધિ વિધાનરૂપ છે. કિંતુ તેને ધર્મ આરાધના હેતુ નહીં સમજવી જોઇએ.
। ગુફાના દ્વાર ખોલવા માટે બે અક્રમ સેનાપતિ કરે છે. ચુલ્લહિમવંત પર્વતના દેવ માટેની અટ્ટમની સાથે જ ૠષભકૂટ પર નામાંકન કરવામાં આવે છે.
બે–બે એમ ચાર નદિઓ પર સ્થાઈ પૂલ અને બન્ને ગુફાઓમાં ૪૯–૪૯ માંડલા સ્થાયી પ્રકાશ કરનારા બનાવવામાં આવે છે. ત્રણ તીર્થ અને ચુલ્લહિમવંત પર્વત પર તીર ફેંકવામાં આવે છે, શેષ ક્યાંય પણ ફેંકવામાં આવતું નથી. ફક્ત મનમાં સ્મરણ યુક્ત અઠ્ઠમથી તે દેવ દેવીઓ અને વિદ્યાધર ઉપસ્થિત થઈ જાય છે.
ચુલ્લહિમવંત પર્વત પર ૭ર યોજન દૂર બાણ જાય છે ત્યારે ભવનમાં પડે છે. અહીં ચક્રવર્તીને એક લાખ યોજનનું વૈક્રિયરૂપ બનાવવું પડે છે, ત્યારે બાણ ત્રાંસુ ૭૨ યોજન જાય છે અને તેમનું શરીર ચુલ્લહિમવંત પર્વતની ઊંચાઈ સદેશ (શાશ્વતા ૧૦૦ યોજનનું) થઈ જાય છે.
ચોથો વક્ષસ્કાર
જંબૂઠ્ઠીપના વર્ણન ક્રમમાં ભરતક્ષેત્રનું વર્ણન ઉત્સર્પિણી, અવસર્પિણીના ૬-૬ આરાના વર્ણનની સાથે એવં પ્રથમ તીર્થંકર, પ્રથમ ચક્રવર્તીના વર્ણનની સાથે પૂર્ણ થાય છે. જેમાં ચક્રવર્તી ભરત દ્વારા ૬ ખંડોને સાધવા(જીતવાનું) વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. આ રીતે બધા મળીને ભરત ક્ષેત્રનું સાંગોપાંગ વર્ણન ત્રણ વક્ષસ્કારમાં કરવામાં આવ્યું છે. આ ચોથા વક્ષસ્કારમાં અવશેષ જંબૂદ્રીપના વર્ષધર પર્વત અને ક્ષેત્રોનું વર્ણન એના અંતર્ગત આવેલ પર્વતો નદીઓ, ક્ષેત્રો, વિભાગો આદિની સાથે કરવામાં આવે છે.
Page #243
--------------------------------------------------------------------------
________________
jainology II
આગમસાર
આ વક્ષસ્કારનો વિષય ક્રમ – (૧) ચુલ્લહિમવંત પર્વત–પદ્મદ્રહ, નદી, કૂટ યુક્ત (૨) હેમવંત યુગલિક ક્ષેત્ર (૩) મહાહિમવંત પર્વત (૪) હરિવર્ષ યુગલિક ક્ષેત્ર (પ) નિષધ પર્વત (૬) મહાવિદેહ ક્ષેત્રના વર્ણનમાં ઉત્તરકુરુ તથા એના વૃક્ષ, પર્વત, વ્રહ, વક્ષસ્કાર ગજદંતા આદિ (૭) પહેલી વિજયથી આઠમી વિજય અને તેની વચ્ચેના પર્વત તથા અંતર નદી (૮) બન્ને સીતામુખ વન (૯) નવમી વિજયથી સોળમી વિજય, અંતર નદી અને પર્વત યુક્ત (૧૦) દેવકુરુ ક્ષેત્ર તથા એના વૃક્ષ, દ્રહ, પર્વત, નદી, ગજદંતા આદિ (૧૧) સત્તરમી વિજયથી ચોવીસમી વિજય (૧૨) બન્ને સીતોદામુખવન (૧૩) પચ્ચીસમી વિજયથી બત્રીસમી વિજય (૧૪) મેરુ પર્વત, ભદ્રસાલ આદિ ચાર વન, અભિષેક શિલા આદિ (૧૫) નીલ પર્વત (૧૬) રમ્યક્ વાસ યુગલિક ક્ષેત્ર (૧૭) રુક્મી પર્વત (૧૮) હેરણ્યવત યુગલિક ક્ષેત્ર (૧૯) શિખરી પર્વત (૨૦) કર્મ ભૂમિજ એરાવત ક્ષેત્ર. આ ક્રમથી આગળ વર્ણન કરવામાં આવ્યું છે. (૧) ચુલ્લહિમવંત પર્વત - દક્ષિણ દિશામાં ભરતક્ષેત્રની સીમા કરનારો, ઉત્તરદિશામાં હેમવંત ક્ષેત્રની સીમા કરનારો, પૂર્વ પશ્ચિમમાં લવણ સમુદ્રના સીમાંત પ્રદેશોને સ્પર્શ કરનારો સુવર્ણમય ચુલ્લ હિમવંત નામનો લઘુ પર્વત છે. તે પૂર્વ પશ્ચિમ સમુદ્ર સુધી લાંબો ઉત્તર દક્ષિણ ભરત ક્ષેત્રથી બે ગણો ૧૦૫૨ યોજન પહોળો અને ૧૦૦ યોજન ઊંચો છે. સમ ભૂમિ પર બન્ને બાજુ એક–એક પદ્મવર વેદિકા અને વનખંડથી સુશોભિત છે.
મહાહિમવંત વર્ષધર પર્વતની અપેક્ષા આ પર્વત નાનો છે. તેથી એનું ચુલ્લ– નાનો હિમવંત પર્વત એ શાશ્વત નામ છે. ચોખૂણ લાંબો હોવાથી આ પર્વતને રુચક સંસ્થાન કહેવામાં આવેલ છે. કારણ કે રુચક નામક ગળાનું આભૂષણ આ પ્રકારનું હોય છે.
(૨) હેમવંત યુગલિક ક્ષેત્ર :– આ ક્ષેત્રની દક્ષિણમાં ચુલ્લહિમવંત પર્વત છે. પૂર્વ પશ્ચિમમાં લવણ સમુદ્રી સીમાંત પ્રદેશોને અડતુ આ ચોખ્ખણ લાંબુ પથંક (પર્યંક) સંસ્થાનવાળું ક્ષેત્ર છે. આ ક્ષેત્રની લંબાઈ, પહોળાઈ થી મધ્યમાં શબ્દાપાતી વૃત વૈતાઢય પર્વત છે. જે એક હજાર યોજન ઊંચો અને એક હજાર યોજન લાંબો પહોળો ગોળ છે. એના સમ ભૂમિ ભાગ પર ચારે બાજુ પદ્મવર વેદિકા અને વનખંડ છે. શિખર તલ પર પણ ચારે બાજુ કિનારા પર પદ્મવર વેદિકા અને વનખંડ છે. શિખર તલની વચમાં શ્રેષ્ઠ પ્રાસાદ છે. જે ૬૨ યોજન ઊંચો ૩૧ યોજન લાંબો, પહોળો છે. શબ્દાપાતિ દેવ અહીં સપરિવાર રહે છે.
રોહિતા અને રોહિતાંશા બે નદીઓ અને વૃત(ગોલ) વૈતાઢય પર્વતથી આ ક્ષેત્રમાં ચાર વિભાગ(ખંડ) થાય છે.આ ક્ષેત્રની પહોળાઈ ચુલ્લહિમવંત પર્વતની પહોળાઈથી બે ગણી ૨૧૦૫ યોજનની છે. આ ક્ષેત્રમાં અકર્મભૂમિજ મનુષ્ય રહે છે. ત્યાં અવસર્પિણીના ત્રીજા આરાની શરૂઆતની સમાન ભાવ વર્તે છે. મનુષ્યની ઉમર ઉત્કૃષ્ટ એક પલ્યોપમની હોય છે. દસ પ્રકારના વિશિષ્ટ વૃક્ષો (પ્રચલનમાં કલ્પ વૃક્ષો)થી આ મનુષ્યોના જીવનનિર્વાહ થાય છે. ઇત્યાદિ વર્ણન ત્રીજા આરાના વર્ણન સમાન જાણવું.
આ ક્ષેત્રની બન્ને બાજુ સુવર્ણમય પર્વત છે. તે સુવર્ણમય પુદ્ગલ એવં સોનેરી પ્રકાશ આ ક્ષેત્રને આપતા રહે છે.આ ક્ષેત્રના અધિપતિ દેવનું નામ હિમવંત છે. એટલે કે આ ક્ષેત્રનું ‘હેમવંત’ એ અનાદિ શાશ્વત નામ છે. (૩) મહાહિમવંત પર્વત :– આ પર્વત દક્ષિણમાં હેમવંત ક્ષેત્રની અને ઉત્તરમાં હરિવર્ષ ક્ષેત્રની સીમા કરે છે. પૂર્વ પશ્ચિમ લવણ સમુદ્રી ચરમાંત પ્રદેશોને સ્પર્શ કરે છે. પૂર્વ પશ્ચિમ લાંબો અને ઉત્તર દક્ષિણ હેમવંત ક્ષેત્રથી ગણા ૪૨૧૦ યોજન પહોળો એવં ૨૦૦ યોજન ઊંચો રુચક સંસ્થાન મય છે. તે સંપૂર્ણ સુવર્ણમય છે. શેષ વર્ણન વેદિકા, દ્રહ, કૂટ આદિનું ચુલ્લહિમવંત પર્વતના વર્ણન જેવું છે.
243
ચુલ્લહિમવંત પર્વતથી આ પર્વત બધી અપેક્ષાએ વિશાળ છે. એવું મહાહિમવંત એના અધિપતિ દેવ અહીં રહે છે. એટલે મહાહિમવંત પર્વત એ શાશ્વત નામ છે. (૪) હરિવર્ષ ક્ષેત્ર હેમવંત ક્ષેત્રના જેવું જ આ ક્ષેત્ર બે નદીઓ અને વૃત વૈતાઢય પર્વતથી ચાર ભાગોમાં વિભાજિત છે. પૂર્વ પશ્ચિમ લાંબુ, ઉત્તર દક્ષિણ મહાહિમવંત પર્વતથી બેગણુ(૮૪૨૧ યોજન) પહોળુ છે. પથંક(પર્યંક) સંસ્થાન સંસ્થિત છે. એના ઉત્તરમાં નિષધ મહાપર્વત છે, દક્ષિણમાં મહાહિમવંત પર્વત છે. પૂર્વ પશ્ચિમમાં લવણ સમુદ્ર છે. એમાં અકર્મભૂમિજ યુગલિક મનુષ્ય રહે છે. ૧૦ પ્રકારના વિશિષ્ટ વૃક્ષ હોય છે, ઇત્યાદિ અવસર્પિણીના બીજા આરાના શરૂઆત કાળનું વર્ણન જાણવું.
લંબાઈ પહોળાઈની વચ્ચોવચ વિકટાપાતી વૃત વૈતાઢય પર્વત છે. જેનું વર્ણન શબ્દાપાતી વૃત વૈતાઢયના જેવું છે. આ વૃત
વૈતાઢય પર ભવનમાં અરુણ નામક સ્વામી દેવ રહે છે.
-:
આ ક્ષેત્રનો હરિવર્ષ નામક સ્વામી દેવ છે. જે મહર્દિક યાવત્ એક પલ્યોપમની સ્થિતિવાળો છે. આ કારણે આ ક્ષેત્રનું શાશ્વત નામ ‘હરિવર્ષ ક્ષેત્ર’ છે. હરી અને હિરકતા નામની બે નદિઓ આ ક્ષેત્રમાં છે. હેમવંત ક્ષેત્રના જેવું જ એના પણ ચાર વિભાગ ઇત્યાદિ અવશેષ વર્ણન છે.
(૫) નિષધ વર્ષધર પર્વત :– આ પર્વત ઉત્તરમાં મહાવિદેહ ક્ષેત્રની એવં દક્ષિણમાં હરિવર્ષ ક્ષેત્રની સીમા કરે છે. પૂર્વ પશ્ચિમમાં લવણ સમુદ્રી ચરમાંત પ્રદેશોને સ્પર્શ કરે છે અર્થાત્ બધા પર્વત જગતીને ભેદી સમુદ્ર સુધી પહોંચે છે. એ પૂર્વ પશ્ચિમ લાંબો અને ઉત્તર દક્ષિણ હરિવર્ષ ક્ષેત્રથી બે ગણો (૧૬૮૪૨ યોજન) પહોળો અને ૪૦૦ યોજન ઊંચો, રુચક સંસ્થાન સંસ્થિત છે. શેષ વર્ણન મહા— હિમવંત પર્વત જેવું જ છે. એના શિખર તલ પર તિગિચ્છ નામક વ્રહ છે. જે મહા– પદ્મ દ્રહ થી બે ગણો છે અને એના અંદર પદ્મ અને ભવન પણ બે ગણી લંબાઈ– પહોળાઈવાળા છે. પદ્મોનું શેષ વર્ણન મહાપદ્મ દ્રહના જેવું જ છે. અહીં ધૃતિ નામક દેવી સપરિવાર નિવાસ કરે છે.
આ દ્રહની ઉત્તર દક્ષિણથી મહાપદ્મ દ્રહની જેમ બે નદિઓ નીકળે છે. દક્ષિણથી હરિ નદી નીકળે છે. જે હરિવર્ષક્ષેત્રમાં હરિપ્રપાત કુંડમાં પડે છે અને ત્યાંથી વિકટાપાતી વૃત વૈતાઢય સુધી દક્ષિણમાં ચાલી પછી પૂર્વ દિશામાં વળે છે. આ નદી પૂર્વી હરિવર્ષ ક્ષેત્રને લંબાઈમાં બે વિભાજન કરતી પૂર્વી લવણ સમુદ્રમાં પ્રવિષ્ટ થાય છે.
આ દ્રહની ઉત્તરથી સીતોદા મહાનદી નીકળે છે. જે ઉત્તરી શિખરતલ પર ચાલતી કિનારા પર આવીને ૪૦૦ યોજન નીચે દેવકુરુક્ષેત્રમાં રહેલ સીતોદાપ્રપાત કુંડમાં પડે છે. પછી કુંડના ઉત્તરી તોરણથી નીકળી દેવકુરુ ક્ષેત્રને બે ભાગોમાં વિભાજિત કરતી આગળ વધે છે. ચિત્રકૂટ પર્વત અને વિચિત્રકૂટ પર્વતોની વચમાંથી નીકળી, પાંચ દ્રહોને બે ભાગોમાં વિભાજિત કરે છે. પછી ૫૦૦
Page #244
--------------------------------------------------------------------------
________________
આગમસાર– ઉતરાર્ધ
244
યોજન ભદ્રશાલ વનમાં જઈને એના પણ પૂર્વ પશ્ચિમ બે વિભાગ કરે છે. પછી મેરુ પર્વતથી બે યોજન દૂર રહેલા વિધુ—ભ ગજદંતા પર્વતની નીચેથી નીકળી પશ્ચિમની બાજુ વળી જાય છે. ત્યાં પણ પશ્ચિમી ભદ્રશાલ વનમાં ર૨000 યોજન જઈને એના ઉત્તરી દક્ષિણી બે વિભાગ કરતી આગળ વધે છે. આના પછી પશ્ચિમી મહાવિદેહને બે ભાગોમાં વિભાજિત કરતી ત્યાંના ૧૬ વિજયોથી આવનારી નદિઓને પોતાનામાં સમાવિષ્ટ કરતી આગળ વધે છે. અંતમાં જગતીના જયંત દ્વારની નીચે(૧000 યોજન નીચે) જઈને લવણ સમુદ્રની સીમામાં પ્રવેશ કરે છે. કારણ કે પશ્ચિમી મહાવિદેહ આગળ જતાં નીચે ઢોળાવ રૂપમાં રહેલું હોવાથી ૨૪મી અને ૨૫મી વિજય અધોલોકમાં છે અર્થાત સમભૂમિથી ૧૦00 યોજન નીચે છે. પૂર્વ મહાવિદેહ આ રીતે નથી પરંતુ સમતળ છે. મહાવિદેહ ક્ષેત્ર – આની ઉત્તરમાં નીલવંત પર્વત, દક્ષિણમાં નિષધ પર્વત સીમા કરે છે. પૂર્વ પશ્ચિમમાં લવણ સમુદ્ર છે. જંબૂઢીપની મધ્યમાં આ મહાવિદેહ ક્ષેત્ર પૂર્વ પશ્ચિમ એક લાખ યોજન લાબું, ઉત્તર દક્ષિણ ૩૩૬૮૪ યોજન પહોળું પત્યેક સંસ્થાન સંસ્થિત, જંબુદ્વીપના બધા ક્ષેત્રોમાં વિશાળ ક્ષેત્ર છે.
આના મુખ્ય ચાર મોટા વિભાગ છે. ૧. ઉત્તરકુરુ ૨. પૂર્વ વિદેહ ૩. દેવકુરુ ૪. પશ્ચિમ વિદેહ. (૬) ઉત્તર કુરુક્ષેત્ર :- આ યુગલિક ક્ષેત્ર ઉત્તરમાં નીલવંત મહાપર્વતથી અને પૂર્વ, પશ્ચિમ તથા દક્ષિણ ત્રણ દિશાઓમાં અર્ધ ગોળાકારમાં રહેલા બે ગજદન્તાકાર વક્ષસ્કાર પર્વતોથી, એમ ચારે તરફ પર્વતોથી ઘેરાયેલું ક્ષેત્ર છે. એ પૂર્વ-પશ્ચિમ ૫૩000 યોજન લાંબુ, ઉત્તર દક્ષિણ ૧૧૮૪૨ યોજન પહોળું અર્ધ ચંદ્રાકાર સંસ્થાનવાળું છે. જેની ધનુપૃષ્ટ ૬૦૪૧૮ યોજનની છે. આની. વચમાં નીલવંત પર્વતના શિખર તલથી કુંડમાં પડીને દક્ષિણી તોરણથી નીકળનારી સીતા નદી છે. જે સીધી મેરુપર્વતના દક્ષિણ કિનારા સુધી (બે યોજના પૂર્વ) અર્થાત્ આ ક્ષેત્રના ઉત્તર કિનારા સુધી ગઈ છે. આને કારણે આ ક્ષેત્ર બરાબર બે વિભાગોમાં વિભાજિત છે. યથા– (૧) પશ્ચિમ વિભાગ (૨) પૂર્વ વિભાગ. ગંધમાદન વક્ષસ્કાર પર્વત :- ઉત્તર કુરુક્ષેત્રમાં પશ્ચિમી વિભાગના પશ્ચિમી કિનારે ગંધમાદન ગજદંતાકાર વક્ષસ્કાર પર્વત છે. જે નીલવંત પર્વતની પાસે ૫00 યોજન પહોળો અને ૪00 યોજન ઊંચો છે. મેરુ પર્વતની પાસે અંગુલના અસંખ્યાતમા ભાગનો પહોળો અને ૫00 યોજન ઊંચો છે. આ પ્રકારે આ પર્વત મેરુ પર્વત સુધી ક્રમશઃ ઊંચાઈમાં વધતો ગયો છે અને પહોળાઈમાં ઘટતો. ગયો છે. સમભૂમિ પર આની બંને તરફ પઘવર વેદિકા અને વનખંડ છે. સુગંધી પદાર્થમાંથી જેમ મનોજ્ઞ સુગંધ નીકળે અને પ્રસરે છે, એવી જ રીતે આ પર્વતમાંથી સદાય ઇષ્ટ સગંધ ફેલાતી રહે છે. ગંધમાદન નામક પરમ દ્ધિ સંપન્ન દેવ આના પર નિવાસ કરે છે, એના લીધે આ પર્વતનું અનાદિ શાશ્વત નામ “ગંધમાદન વક્ષસ્કાર' સીમા કરવાવાળો પર્વત છે.
ઉત્તર કુરુક્ષેત્રમાં ૩ પલ્યોપમની સ્થિતિવાળા, ૩ કોશની અવગાહનાવાળા યુગલિક મુનષ્ય રહે છે. આ ક્ષેત્રનું અને મનુષ્યોનું સંપૂર્ણ વર્ણન અવસર્પિણીના પ્રથમ આરાના પ્રારંભકાળની સમાન છે. યમક પર્વતઃ– નીલવંત વર્ષઘર પર્વતની ૮૩૪ યોજન દક્ષિણમાં સીતા નદીની બંને બાજુ હજાર યોજન ઊંચા, હજાર યોજન મૂળમાં
યોજન વચમાં અને પ00 યોજન ઉપર પહોળા બે પર્વત છે. બન્નેના નામ યમક પર્વત છે. એ ગોપચ્છ સંસ્થાન સંસ્થિત છે. સુવર્ણમય છે. બન્ને ઉપર ૬૨.૫ યોજન ઊંચા ૩૧.૨૫ યોજન લાંબા-પહોળા એક–એક પ્રાસાદાવતંસક છે. એમાં યમક નામનો દેવ પોતાના પરિવાર સહિત રહે છે. ઉત્તર દિશામાં એની યમિકા રાજધાની અન્ય જંબુદ્વીપમાં છે. પાંચદ્રહ અને 100 કંચનક પર્વત - આ બંને પર્વતોથી ૮૩૪ યોજન દૂર દક્ષિણમાં સીતા નદીના મધ્યમાં નીલવંત દ્રહ છે. પૂર્વ પશ્ચિમ ૫00 યોજન પહોળો અને ઉત્તર દક્ષિણ 1000 યોજન લાંબો છે. લંબાઈના 1000 યોજનની પાસે ૧૦–૧૦ યોજનના અંતરે ૧૦-૧૦ કંચનક પર્વત છે. અર્થાત્ દ્રહના પૂર્વ કિનારે ૧૦ અને પશ્ચિમ કિનારે ૧૦ એમ કુલ ૨૦ કંચનક પર્વત એક દ્રહના બંને તટો પર છે. આ પર્વતો ૧૦૦ યોજન ઊંચા અને મૂળમાં સો યોજન અને શિખર પર ૫૦ યોજન વિખંભવાળા છે; ગોપુચ્છ સંસ્થાનમાં છે. આ દસ-દસ પર્વતોના ૧૦ યોજનાનું અંતર અને ૧૦૦ યોજન અવગાહન મળીને કુલ ૧૦૯૦ યોજના ક્ષેત્ર અવગાહન કરેલ છે. જેમાં પહેલો અને અંતિમ કંચનક પર્વત નીલવંત પદ્મદ્રહની લંબાઈની સીમા થી ૪૫-૪૫ યોજન બહાર નીકળેલા હોવાથી ૧૦૯૦યોજન ક્ષેત્ર હોય છે.
(૧) નીલવંત દ્રહની સમાન જ (૨) ઉત્તર કુરુ દ્રહ (૩) ચન્દ્ર દ્રહ (૪) ઐરાવત દ્રહ (૫) માલ્યવંત દ્રહનું વર્ણન સમજવું અને બંને તરફ મળીને ૨૦-૨૦ કંચનક પર્વતનું વર્ણન પણ જાણવું. આ રીતે કુલ ૫ દ્રહ અને 100 કેચનક ' દેવ પલ્યોપમની સ્થિતિવાળા છે. જંબૂ સુદર્શન વૃક્ષ નામ શાશ્વત – ઉત્તર કુરુ ક્ષેત્રમાં સીતા મહાનદીના પૂર્વ કિનારે જંબૂપીઠ છે, જે વચમાં 10 યોજન જાડો છે. કિનારા પર બે કોશ જાડો છે. ૫00 યોજન લાંબો પહોળો ગોળાકાર છે. પદ્મવરવેદિકા અને વનખંડથી ઘેરાયેલો છે. સર્વ જંબૂનદ જાતીય સુવર્ણમય છે. ચારે દિશામાં સોપાન-સીડીઓ છે. જંબુસુદર્શનનું આ નામ શાશ્વત છે. અનાદત દેવ જંબુદ્વીપના અધિપતિ દેવ આના પર રહે છે. એમની એક પલ્યોપમની સ્થિતિ છે. એના ૧૨ પર્યાય નામ છે. ઉત્તર કુરુક્ષેત્રમાં ઉત્તર કુરુનામક આ ક્ષેત્રના અધિપતિ દેવ અહીંયા રહે છે. આ ઉત્તરકુરુક્ષેત્ર નામ પણ શાશ્વત છે. આ અકર્મભૂમિ રૂપ યુગલિક ક્ષેત્ર છે. અવસર્પિણીના પહેલા આરાના પ્રારંભ જેવું અહીંયાનું ક્ષેત્ર અને માનવ સ્વભાવ તથા અન્ય વ્યવહાર છે. માલ્યવાન વક્ષસ્કાર :- ગંધમાદન ગજદંતાકાર વક્ષસ્કાર પર્વતની સમાન જ આ પર્વતનું વર્ણન છે. ગંધમાદન ઉત્તરકુરુક્ષેત્રના. પશ્ચિમી કિનારે છે અને આ માલ્યવાન વક્ષસ્કાર પૂર્વ કિનારે છે. આ બંને વક્ષસ્કાર પહેલી અને બત્રીસમી વિજયની સીમા કરનારા પણ છે. તે લંબાઈમાં અડધી વિજય સુધી અર્થાત્ વૈતાઢય સુધી આ સીમા કરે છે. એની આગળ એ મેરુની તરફ વળેલ હોવાથી વિજયની સીમાથી દૂર થઈ જાય છે.
Page #245
--------------------------------------------------------------------------
________________
245
jainology II
આગમસાર આ પ્રકારે આ ઉત્તર કુરુક્ષેત્રના વર્ણનમાં બે વક્ષસ્કાર, બે યમક પર્વત, ૫ દ્રહ, ૨૦૦ કંચનક પર્વત, જંબૂ સુદર્શન વૃક્ષ, એના ૧૦૦ યોજનવાળા પ્રથમ વનખંડમાં ભવન પુષ્કરણિઓ, ૮ ફૂટ, માલ્યવાન વક્ષસ્કાર અને એના પર ૧૦૦૦ યોજનવાળા હરિસ્સહ કૂટ ઇત્યાદિનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ઉત્તર કુરુક્ષેત્રનું વર્ણન પૂર્ણ થયું. (૭) ૧ થી ૮ વિજય -માલ્યવાન પર્વતથી અર્થાત્ ઉત્તર કુરુક્ષેત્રથી પૂર્વમાં પહેલી કચ્છ વિજય છે. એની ઉત્તરમાં નીલવંત પર્વત, દક્ષિણમાં સીતા નદી, પશ્ચિમમાં અડધી દૂર સુધી માલ્યવંત પર્વત અને અડધે દૂર સુધી ભદ્રશાલ વનની વેદિકા વનખંડ છે, પૂર્વમાં ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વત છે. આ વિજય પૂર્વ-પશ્ચિમ ૨૨૧૩ યોજન થોડી ઓછી પહોળી ઉત્તર દક્ષિણ ૧૬૫૯૨ યોજન લાંબી ચોખૂણ છે. વચમાં ૫૦ યોજન પહોળો વૈતાઢય પર્વત છે, જેનાથી ઉત્તરી કચ્છખંડ અને દક્ષિણી કચ્છખંડ ૮૨૭૧ યોજનના બે વિભાગ બને છે. નીલવંત પર્વતના પાસેના ગંગાકુંડ અને સિંધુ કુંડમાંથી ગંગા અને સિંધુ નદી નીકળી કચ્છ વિજયના ઉત્તરીખંડથી થઈ વૈતાઢય પર્વતની નીચેથી ગુફાઓના કિનારેથી પસાર થતી દક્ષિણખંડમાં પ્રવેશ કરે છે. આગળ વધતાં વિદિશામાં ચાલતી એક નદી ચિત્રકૂટ પર્વત અને બીજી નદી ભદ્રશાલવનની પાસે વિજયના કિનારે સીતા નદીમાં મળે છે.
આ પ્રકારે ભરત ક્ષેત્રના સમાન આ વિજયના પણ વૈતાઢય અને ગંગા સિંધુ નદીના દ્વારા ૬ ખંડ થાય છે. બાકી ચક્રવર્તી આદિના બધા વર્ણન ભરતક્ષેત્રની સમાન છે. વિશેષતા એ છે કે ૬ આરાઓનું વર્ણન અને ભારતના કેવલી થયાનું વર્ણન અહીંયા નથી. અહીં સદા ચોથા આરાના પ્રારંભ જેવા ભાવ વર્તે છે. તે વર્ણન અવસર્પિણીના ચોથા આરાની સમાન છે. વૈતાઢય પર્વત પૂર્વ-પશ્ચિમ બંને દિશાઓમાં વક્ષસ્કાર પર્વતને સ્પર્શેલ છે. (૧) માલ્યવંતને (૨) ચિત્રકૂટને.
હીંયા ક્ષેમા રાજધાનીમાં કચ્છ નામક રાજા ઉત્પન્ન થાય છે. કચ્છ નામક દેવ આ વિજયનો અધિપતિ દેવ છે, એના લીધે આ વિજયનું “કચ્છ' એ શાશ્વત નામ છે. બીજીથી આઠમી વિજયનું વર્ણન પણ આ પ્રમાણે જ છે જે ક્રમશઃ પૂર્વ દિશાની તરફ છે. આઠમી વિજય સીતા મુખવનની પાસે છે. આ આઠે ય વિજયોના સાત મધ્ય સ્થાન છે, જેમાં ૩ નદીઓ અને ૪ વક્ષસ્કાર પર્વત છે. સાતે ય વિજયોના નામ અને રાજધાનીના નામ અલગ અલગ છે. ચક્રવર્તી રાજાના નામ અને વિજય ના નામ સમાન છે. યથા
ક્રમાંક | ૮ વિજય | રાજધાની
કચ્છ ક્ષેમા સુકચ્છ | ક્ષેમપુરા મહાકચ્છ | અરિષ્ટા કચ્છાવતી | અરિષ્ટપુરા) આવર્ત | ખડગી મંગલાવર્ત | મંજૂષા | પપ્પલાવર્ત | ઔષધિ
પુષ્કલાવતી પુંડરીકિણી ચાર વક્ષસ્કાર ત્રણ નદીઓ:- ૧) ચિત્રકૂટ પર્વત ૨) ગ્રાહાવતી નદી ૩) પદ્મ કૂટ પર્વત ૪) દ્રહાવતી નદી ૫) નલિનકૂટ પર્વત ૬) પંકાવતી નદી ૭) એક શૈલ પર્વત.
ચિત્રકૂટ પહેલી બીજી વિજયની વચમાં છે. ગ્રાહાવતી નદી બીજી ત્રીજી વિજયની વચમાં છે. આ પ્રકારે યાવતુ એક શેલ પર્વત ૭મી ૮મી વિજયની વચમાં છે. આ ચારે પર્વત ઉત્તર-દક્ષિણ વિજ્ય પ્રમાણ લાંબા, પૂર્વ પશ્ચિમ પહોળા, નીલવંત પર્વતની પાસે ૫00 યોજન છે અને સીતા નદીની પાસે ૪00 યોજન પહોળા છે. ઊંચાઈ નીલવંત પર્વતની પાસે ૪00 યોજન અને સીતા નદીની પાસે પ00 યોજન છે. આ સર્વે રત્ન મય અને અશ્વસ્કંધના આકાર(ઉપરી ભાગ) વાળા છે. બંને તરફ પાવર વેદિકા અને વનખંડથી સુશોભિત છે. આ ત્રણે અંતર નદીઓ નીલવંત પર્વતના નિતંબથી સમાન નામવાળા કૂંડમાંથી નીકળે છે અને સીધી દક્ષિણમાં જતાં સીતા નદીમાં મળી જાય છે. આ ૧૨૫ યોજન પહોળી ૨.૫ યોજન ઊંડી સર્વત્ર સમાન છે. સીતા નદીમાં પ્રવેશ કરવાના સ્થાન પર આ બંને બાજુની ગંગા સિંધુની સાથે જ સીતા નદીમાં મળે છે. અર્થાત્ ત્યાં ત્રણે નદિઓનું સીતા નદીમાં પ્રવેશ સ્થાન સંલગ્ન છે. માટે આ અપેક્ષાથી અંતર નદિઓનો પરિવાર ગંગા નદીથી બેગણો કહેવાયેલ છે. વાસ્તવમાં આ સર્વત્ર સમાન પહોળાઈથી
વચમાં વિજયોના એક કિનારે ઉક્ત અંતર નદી છે અને બીજે કિનારે ઉક્ત વક્ષસ્કાર પર્વત છે. અંતિમ આઠમી વિજયના એક કિનારે વક્ષસ્કાર પર્વત છે અને બીજા કિનારે ઉત્તરી સીતામુખવન છે. (૮) સીતામુખ વન :- આ વનની વચમાં સીતા નદી હોવાથી એના બે વિભાગ છે. (૧) ઉત્તરી સીતામુખવન (૨) દક્ષિણી સીતામુખવન. આ બંને વનો ઉત્તર-દક્ષિણ લાંબા(વિજય પ્રમાણ) છે. પૂર્વ પશ્ચિમ પહોળા ર૯૨૨ યોજન છે. આ સીતા નદીની પાસે એટલા પહોળા છે અને નિષધ તથા નીલ વર્ષધર પર્વતની પાસે ૦.૦૫ યોજના માત્ર પહોળા છે. એની પૂર્વ દિશામાં જગતી છે અને પશ્ચિમમાં વિજય છે. એક દિશામાં સીતા નદી અને એક દિશામાં વર્ષધર પર્વત છે. બે તરફ પાવર વેદિકા અને વનખંડ છે, ઉત્તર દક્ષિણમાં નથી.
- ઉક્ત આઠેય વિજયના વૈતાઢય પર્વત પર જે ૧૬ આભિયોગિક શ્રેણીઓ છે, એના પર ઉત્તરી લોકાધિપતિ ઈશાનેન્દ્રના આભિયોગિક દેવ છે. કેમ કે એ આઠ વિજય જંબુદ્વીપના ઉત્તર-દક્ષિણ બે વિભાગમાંથી ઉત્તરી વિભાગમાં સમાવિષ્ટ છે. ઉત્તરી સીતામુખવન નીલવંત પર્વતની પાસે ૦.૦૫ યોજન પહોળું છે અને દક્ષિણી સીતામુખ વન નિષધ પર્વતની પાસે ૦.૦૫ યોજન પહોળું છે. સીતા નદીની પાસે બંને ર૯૨ર યોજન પહોળા છે માટે એનું શાશ્વત નામ દક્ષિણી અને ઉત્તરી સીતા મુખવન છે.
Page #246
--------------------------------------------------------------------------
________________
246
આગમચાર– ઉતરાર્ધ (૯) નવમીથી સોળમી વિજય :- આ આઠ વિજય નિષધ પર્વતની ઉત્તરમાં સીતા નદીની દક્ષિણમાં છે. એ આઠની વચમાં ત્રણ નદીઓ અને ૪ વક્ષસ્કાર પર્વત છે. જેમનું વર્ણન ઉપરોક્ત આઠ વિજયોના વર્ણનની સમાન છે. પૂર્વોક્ત આઠ વિજય સીતા નદીની ઉત્તરમાં અને જંબૂદ્વીપના ઉત્તરાર્ધ ભાગમાં છે અને આ આઠ વિજય ૪ પર્વત અને ૩ નદિઓ સીતા નદીની દક્ષિણમાં અને દક્ષિણી જંબુદ્વીપ વિભાગમાં છે. માટે આ વિજયોના વૈતાઢય પર્વતની અભિયોગિક શ્રેણિના દેવ દક્ષિણ લોક આજ્ઞાધીન છે. આ વિભાગની વિજય, રાજધાની, પર્વત અને નદીના નામોમાં ભિન્નતા છે. યથા
વિજય નામ રાજધાની નામ અંતરનદી અને પર્વત
ક્રમ
૧0
કુંડલા
૧૨.
વત્સ | સુસીમા | ત્રિકૂટ સુવત્સ
તખુજલા ૧૧ મહાવત્સ અપરાજિતા વૈશ્રમણ કૂટ વત્સકાવતી પ્રભંકરા
મત્તજલા ૧૩ ૨મ્ય
અંકાવતી
અંજનકૂટ ૧૪ ૨મ્યક
પદ્માવતી
ઉન્મત્ત જલા | ૧૫ ૨મણીયા
શુભા
માતજનકૂટ ૧૬ | મંગલાવતી રત્નસંચયા સૌમનસ ગજદંતા વક્ષસ્કાર નોટ :- અંતરનદી અને પર્વત જે જેની વિજયના સામે સૂચિત કરવામાં આવ્યા છે તે તેના વિજયની પછી પશ્ચિમમાં છે. આ ઉક્ત આખો ક્રમ પૂર્વથી પશ્ચિમ છે, સીતામુખ વનની પાસેથી સૌમનસ(ગજદંતા) વક્ષસ્કાર તરફ છે. સીતામુખ વનની પાસે નવમી વિજય છે. પછી ક્રમથી ૧૦મી આદિ વિજય છે. ૧૬મી વિજય ગજદન્તા સૌમનસની પાસે છે. (૧૦) દેવકુરુક્ષેત્ર – ઉત્તર કુરુની સમાન અને એની બરોબર સામે દક્ષિણમાં દેવકુરુક્ષેત્ર છે. ૧૬મી વિજયની પાસે સોમનસ વક્ષસ્કાર પર્વત છે. જેનું વર્ણન ગંધમાદન વક્ષસ્કારની સમાન છે. સાતકૂટ આ પ્રકારે છે (૧) સિદ્ધ (૨) સોમનસ (૩) મંગલાવતી (૪) દેવકુરુ (૫) વિમલ (૬) કંચન (૭) વશિષ્ટ, વિમલ અને કંચન કૂટ પર સુવત્સા અને વત્સમિત્રા દેવીનો નિવાસ છે. શેષ ૪ પર સદશ નામના દેવોનો નિવાસ છે. શેષ વર્ણન ગંધમાદન વક્ષસ્કારની સમાન છે. ચિત્રવિચિત્રકુટ પર્વત – નિષધ પર્વતથી ૮૩૪ યોજન દર, ઉત્તરમાં સીસોદા નદીની પાસે. બંને તરફ બંને યમક પર્વતોની સમાન ચિત્ર વિચિત્ર કૂટ નામક પર્વત છે. એનાથી ૮૩૪ યોજન દૂર ઉત્તરમાં સીસોદા નદીની વચમાં પહેલો નિષધ દ્રહ, એના પછી એટલા જ અંતર પર ક્રમશઃ (૧) નિષધ, (૨) દેવકુ, (૩) સુર (૪) સુલસ, (૫) વિદ્યુતપ્રભ આ પાંચ દ્રહ છે અને ૧૦૦ કંચનક પર્વત છે. તેનું વર્ણન ઉત્તર કુરુની સમાન છે. કૂટશાલ્મલી પીઠ – સીતોદા મહાનદીના દ્વારા દેવકુરુક્ષેત્ર બે વિભાગોમાં વિભાજિત છે. (૧) પૂર્વી દેવ કુરુ (૨) પશ્ચિમી દેવ કુરુ, પશ્ચિમી દેવકુરુક્ષેત્રની વચ્ચોવચ તૂટ શાલ્મલી પીઠ છે, એના પર ચબૂતરો છે અને એ ચબૂતરા પર કૂટ શાલ્મલી વૃક્ષ છે. સંપૂર્ણ વર્ણન જંબુ સુદર્શન વૃક્ષની સમાન છે. એનો અધિપતિ ગરુડ દેવ છે. યુગલિકક્ષેત્ર સંબંધી અને અન્ય અવશેષ વર્ણન ઉત્તર કુરુની સમાન છે. વિધુભ વક્ષસ્કાર પર્વત - આ ગજદંતાકાર પર્વત ૧૭મી વિજયના પૂર્વમાં અને દેવકુરુક્ષેત્રના પશ્ચિમી કિનારા પર છે. એનું સંપૂર્ણ વર્ણન માલ્યવંત વક્ષસ્કાર પર્વતની સમાન છે. એના પર ૯ ફૂટ છે. યથા (૧) સિદ્ધાયતન (૨) વિદ્યુપ્રભ (૩) દેવકુરુ (૪) પા (૫) કનક (૬) સ્વસ્તિક (૭) સીતોદા (૮) શતંજ્વલ (૯) હરિકૂટ. નવમા હરિકૂટનું વર્ણન હરિસ્સહ કૂટની સમાન છે, જે ૧૦00 યોજન ઊંચો છે. શેષ વર્ણન પૂર્વવત્ છે. આઠ કૂટોનું વર્ણન અન્ય કૂટોની સદશ છે.
આ દેવકુરુ યુગલિક ક્ષેત્રનું વર્ણન અધિકાંશતઃ ઉત્તર કુરુક્ષેત્રના સમાન પૂર્ણ થયું. (૧૧) વિજય વર્ણન ૧૭ થી ૨૪ સુધી :- વિદ્યુપ્રભ વક્ષસ્કારની પાસે પશ્ચિમમાં, નિષધ પર્વતથી ઉત્તરમાં, સાતોદા નદીની દક્ષિણમાં ૧૭ મી પદ્મ વિજય છે. એના પછી ક્રમશઃ ૧૮ થી ૨૪ સુધી વિજય છે. એની વચમાં ૩ નદીઓ અને ચાર પર્વત પૂર્વવર્ણન સમાન છે. એના નામ આ પ્રકારે છેવિજય – ૧૭. પહ્મ ૧૮. સુપર્મ ૧૯. મહાપલ્મ, ૨૦. પહ્મકાવતી ૨૧. શંખ ૨૨. કુમુદ ૨૩. નલિન ૨૪. નલિનાવતી(સલિલાવતી) એની રાજધાનીઓ - ૧. અશ્વપુરી ૨. સિંહપુરી ૩. મહાપુરી ૪. વિજયપુરી પ. અપરાજીતા ૬. અરજા ૭. અશોકા ૮. વીતશોકા. વક્ષસ્કાર પર્વત:- ૧. અંકાવતી ૨. પક્ષમાવતી ૩. આર્શીવિષ ૪. સુખાવહ. નદિઓ:- ૧. ક્ષીરોદા, ૨. શીતસોતા નદી ૩. અંતરવાહિની. (૧૨) સીતોદા મુખવન - સીતોદા નદીનું જ્યાં લવણ સમુદ્રમાં પ્રવેશ સ્થાન છે એના બંને તરફ ૨૪ મી અને ૨૫ મી વિજયની. લંબાઈની સમાંતરે ઉત્તર અને દક્ષિણી સીતોદા મુખ વન છે. એનું વર્ણન સીતા મુખવનની સમાન છે. અન્યત્ર આવેલ વર્ણનો અનુસાર આ બંને વન તથા ૨૪ મી અને ૨૫મી વિજય નીચા લોકમાં છે. અર્થાત્ ૧000 યોજન ઊંડે છે. (૧૩) વિજય ૨૫ થી ૩ર સુધી :- ઉત્તરી સીતોદા મુખવનની પાસે પૂર્વમાં ૨પમી વિજય છે. એ વિજયની ઉત્તરમાં નીલવંત પર્વત છે. પછી ક્રમશઃ ૨૬મીથી ૩૨ મી વિજય પણ પૂર્વ-પૂર્વમાં છે. એની વચમાં ચાર પર્વત અને ૩ નદિઓ પૂર્વવત્ છે. એના નામ આ પ્રકારે છે.- વિજય – ૨૫. વપ્રા ૨૬. સુવપ્રા ૨૭. મહાવપ્રા ૨૮, વપ્રાવતી ૨૯. વલ્ગ ૩૦. સુવલ્ગ ૩૧, ગંધિલ ૩૨. ગન્ધિલાવતી. રાજધાની – ૧. વિજય ૨. વેજયંતી ૩. જયંતિ ૪. અપરાજિતા ૫. ચક્રપુરી , ખગપરી ૭. અવધ્યા ૮. અયોધ્યા. પર્વત - ૧. ચન્દ્ર પર્વત ૨. સૂર્ય પર્વત ૩. નાગ પર્વત ૪. દેવ પર્વત.
Page #247
--------------------------------------------------------------------------
________________
jainology II
નદિઓ – ૧. ઉર્મિમાલિની ૨. ફેણમાલિની ૩. ગંભીરમાલિની.
(૧૪) મંદર મેરુ પર્વત । :– આ પર્વતનું નામ 'મંદર' છે. મેરુનો અર્થ છે કેન્દ્રસ્થાન, મધ્યસ્થાન. આ પર્વત પણ જમ્બુદ્વીપની બધી દિશાઓથી મધ્યમાં છે, અઢી દ્વીપની મધ્યમાં છે, તિચ્છા લોકની મધ્યમાં છે અને આ મહાવિદેહ ક્ષેત્રની પણ લંબાઈ અને પહોળાઈ બંને અપેક્ષાથી મધ્યમાં છે. અર્થાત્ આ પર્વતથી પૂર્વમાં અને પશ્ચિમમાં મહાવિદેહ ક્ષેત્ર ૪૫૦૦૦ યોજન છે. ઉત્તરમાં અને દક્ષિણમાં ૧૧૮૪૨ યોજન છે. વચમાં આ પર્વત ૧૦૦૦૦ યોજનનો ભૂમિ પર લાંબો પહોળો ગોળાકાર છે. ત્રણ ગણી સાધિક પરિધિ છે. ૯૯ હજાર યોજન ભૂમિથી ઊંચો છે. ૧૦૦૦ યોજન ભૂમિમાં ઊંડો છે. શિખર તલ પર ૧૦૦૦ યોજન લાંબો પહોળો ગોળાકાર સમતલ છે. વચમાં ક્રમશઃ વિખંભ ઓછા થતા ગયા છે જે ૧૦૦૦૦ થી ઘટતાં—ઘટતાં શિખર સુધી ૧૦૦૦ યોજન થાય છે. સમભૂમિ પર આ પર્વત વન ખંડ અને પદ્મવર વેદિકાથી ઘેરાએલો છે.
આ પર્વત પર ચાર શ્રેષ્ઠવન છે. ૧. ભદ્રશાલ વન ૨. નંદન વન ૩. સોમનસ વન ૪. પંડક વન.
247
આગમસાર
(૧) ભદ્રશાલવન : આ વન ઉપવન સમભૂમિ પર મેરુની ચારે તરફ પથરાયેલું છે. ઉત્તર દક્ષિણમાં મેરુથી ૫૦૦-૫૦૦ યોજન પ્રમાણ છે. મેરુથી પૂર્વમાં ૨૨૦૦૦ યોજન પ્રમાણ છે. એટલો જ પશ્ચિમમાં છે. આ ભદ્રશાલ વનમાં ચારે ય વક્ષસ્કાર(ગજદંતા) પર્વત પણ મેરુને સ્પર્શ કરી રહ્યા છે. સીતા સીતોદા બંને નદિઓ પણ મેરુના બે યોજન પાસેથી નીકળી રહી છે. આ પ્રકારે ચાર પર્વતોથી ચાર વિભાગ થાય છે અને આ ચારે ય વિભાગોમાં એક એક નદી બે બે વિભાગોમાં જવાથી ચારે વિભાગોના બે બે ખંડ કરે છે. માટે ચાર પર્વત અને બે નદીથી આ ભદ્રશાલ વનના ૮ વિભાગ થઈ ગયા છે. આ આઠે વિભાગોની એક દિશામાં નદી અને એક દિશામાં વક્ષસ્કાર પર્વત છે અને એક દિશામાં મેરુપર્વત છે. ચોથી દિશા વિસ્તૃત છે જેમાં આગળ જઈને વિજયો છે. અથવા નિષધ–નીલ પર્વત છે.
આ વનમાં મેરુથી આઠ દિશાઓમાં (૪ દિશા ૪ વિદિશામાં) સિદ્ધાયતન અને પુષ્કરણિઓ છે. તે આ પ્રકારે છે– પૂર્વ આદિ ચાર દિશાઓમાં મેરુથી ૫૦ યોજન દૂર એક એક સિદ્ધાયતન છે અને વિદિશાઓમાં ૫૦–૫૦ યોજન દૂર ચાર ચાર પુષ્કરણિઓ છે. એ ચારેની વચમાં એક–એક પ્રાસાદાવતંસક(મહેલ) છે. ચાર પ્રાસાદોમાંથી બે શક્રેન્દ્રના અને બે ઈશાનેન્દ્રના છે. મહાવિદેહની
મધ્યરેખાથી ઉત્તરવાળા બંને ઈશાનેન્દ્રના છે અને દક્ષિણવાળા બંને શક્રેન્દ્રના છે.
આ વનમાં રહેલા આઠેય વિભાગોમાં વિદિશામાં એક એક હસ્તિફૂટ છે. જે પોત પોતાના ખંડની મધ્યમાં હોવા સંભવ છે. એના નામ આ પ્રકારે છે. ૧. પદ્મોતર ૨. નીલવંત ૩. સુહસ્તી ૪. અંજનાગિરિ ૫. કુમુદ ૬. પલાસ ૭. અવતંસ ૮. રોચનાગિરિ. ચુલ્લહિમવંત પર્વતના કૂટો જેવી એની ઊંચાઈ આદિ છે. આ વન ચારે દિશામાં કિનારા પર પદ્મવર વેદિકા અને વનખંડથી ઘેરાયેલા છે. ઉત્તર દક્ષિણનું ભદ્રશાલવન દેવકુરુ ઉત્તરકુરુ ક્ષેત્રમાં અવસ્થિત છે અને તે પૂર્વમાં પહેલી, ૧૬ મી વિજય સુધી અને પશ્ચિમમાં ૧૭ મી, ૩૨ મી વિજય સુધી વિસ્તૃત છે.
-
(૨) નંદનવન :– સમભૂમિથી ૫૦૦ યોજન ઉપર નંદનવન છે. જે ૫૦૦ યોજન પહોળું વલયાકાર મેરુની ચારેતરફ છે. અહીંયા પર આત્યંતર પર્વતનો ૮૯૫૪ યોજન વિધ્યુંભ છે અને નંદનવનની બહારની અપેક્ષા પર્વતનો વિકંલ્મ ૯૯૫૪ યોજન છે. આ વનની ચારે તરફ પદ્મવર વેદિકા અને વનખંડ છે. ભદ્રશાલ વનની સમાન આમાં પણ ચાર દિશાઓમાં સિદ્ધાયતન વિદિશાઓમાં વાવડીઓ પ્રાસાદ તથા ૮ ફૂટ છે. કૂટોના નામ- (૧) નન્દનવન ફૂટ (૨) મંદર ફૂટ (૩) નિષધ ફૂટ (૪) હિમવંતફૂટ (૫) રજતકૂટ (૬) રુચકકૂટ. (૭) સાગરકૂટ (૮) વજ્રકૂટ. આ ઉપરાંત એક બલ નામક નવમો ફૂટ ઉત્તરપૂર્વમાં વિશેષ છે. જે હજાર યોજન ઊંચો છે. અર્થાત્ હરિમ્સહફૂટના સદશ પરિમાણવાળો છે. આઠ ફૂટોના સ્વામી દેવીઓ છે. નવમાં "બલ' ફૂટનો સ્વામી બલ નામક દેવ છે. સ્વામી દેવ દેવીના નામ પણ ફૂટના સદશ નથી, પ્રાયઃ ભિન્ન નામ છે. જ્યારે ભદ્રશાલ વનના હસ્તિ કૂટોના નામ અને સ્વામી દેવોના નામ પૂર્ણ સદશ છે અને બધા દેવ છે, દેવી નથી.
(૩) સોમનસવન :– નંદનવનની સમભૂમિથી ૬૨૫૦૦ યોજન ઉપર ૫૦૦ યોજનના વિસ્તારવાળું વલયાકાર આ વન છે. પદ્મવર વેદિકા અને વન ખંડથી ઘેરાએલ છે. અહીં કૂટ નથી. શેષ પ્રાસાદ આદિ નંદનવનની સમાન છે. આ વનમાં મેરુ પર્વતનો આપ્યંતર વિખંભ ૩૨૭ર યોજન અને બાહ્ય નિષ્યંભ ૪૨૭૨ યોજન છે.
(૪) પંડગવન :– સોમનસ વનની સમભૂમિથી ૩૬૦૦૦ યોજન ઉપર મંદર મેરુનું શિખર તલ છે. ત્યાં ૪૯૪ યોજનના વિસ્તારવાળું વલયાકાર આ વન છે. એની મધ્યમાં મંદર ચૂલિકા નામક મેરુની ચૂલિકા છે. તે ૪૦ યોજન ઊંચી મૂલમાં ૧૨ મધ્યમાં ૮ અને ઉપર ૪ યોજન વિસ્તારવાળી છે. ગોપુચ્છ સંસ્થાન સંસ્થિત છે. વૈડૂર્યમય છે. પદ્મવર વેદિકા વનખંડથી ઘેરાયેલી છે. ચૂલિકાની ઉપર સિદ્ધાયતન છે.
આ વનમાં ભવનો, પુષ્કરણિઓ, પ્રાસાદોના વર્ણન ભદ્રશાલ વનની સમાન છે.
અભિષેક શિલાઓ :– પંડગ વનમાં ચારે દિશાઓમાં કિનારા પર ચાર અભિષેક શિલાઓ છે. યથા– (૧) પાંડુશિલા (૨) પાંડુકમ્બલ શિલા (૩) રક્ત શિલા (૪) રક્તકમ્બલ શિલા.
પહેલી પાંડુ શિલા પૂર્વમાં છે. ૫૦૦ યોજન ઉત્તરદિક્ષણમાં લાંબી ૨૫૦ યોજન પૂર્વ પશ્ચિમમાં પહોળી અર્ધ ચંદ્રકાર છે. તે ૪ યોજન મોટી જાડી છે. સ્વર્ણમય છે. પદ્મવર વેદિકા વનખંડથી ઘેરાએલી છે. એની ચારે દિશાઓમાં સીડીઓ છે. એની રમણીય સમભૂમિની વચમાં ઉત્તર તથા દક્ષિણમાં બે સિંહાસન છે. ઉત્તરી સિંહાસન પર ૧ થી ૮ સુધીની વિજયના તીર્થંકરોના જન્મ મહોત્સવ જન્માભિષેક થાય છે. જે દેવ દેવી અને ૬૪ ઇન્દ્ર મળીને કરે છે. દક્ષિણી સિંહાસન પર ૯ થી ૧૬ સુધીની વિજયોના તીર્થંકરોના અભિષેક કરવામાં આવે છે.
ત્રીજી રક્ત શિલા પંડગ વનનો પશ્ચિમ કિનારા પર છે. શેષ વર્ણન પ્રથમ શિલાની સમાન છે. અહીં ૧૭ થી ૨૪ અને ૨૫ થી ૩૨ વિજયોના તીર્થંકરોનો જન્માભિષેક કરવામાં આવે છે.
Page #248
--------------------------------------------------------------------------
________________
આગમસાર– ઉતરાર્ધ
248
બીજી ચોથી અભિષેક શિલાઓ ક્રમશઃ દક્ષિણી ઉત્તરી કિનારા ઉપર છે. એમાં સિંહાસન એક એક જ છે બે નથી. બીજી પાંડ કમ્બલ શિલાના સિંહાસન પર ભરતક્ષેત્રના તીર્થંકરનો જન્માભિષેક કરવામાં આવે છે અને ચોથી રક્ત કંબલ શિલાના સિંહાસન પર ઐરવતના તીર્થંકરનો જન્માભિષેક કરવામાં આવે છે.
ક્રમાંક શિલાનામ
દિશા
સિંહાસન તીર્થંકર વિજય
૧
પાંડુશિલા
પૂર્વમાં
૨
પાંડુકંબલ શિલા દક્ષિણમાં રક્ત શિલા પશ્ચિમમાં
૩
૪
રક્તકંબલ શિલા ઉત્તરમાં ૧
બે શિલાઓ સફેદ સુવર્ણમય છે અને બે લાલ સુવર્ણમય છે. સિંહાસન ૫૦૦ ધનુષ લાંબા પહોળા અને ૨૫૦ ધનુષ ઊંચા છે. ! દેવદૂષ્ય વસ્ત્ર રહિત છે.
મેરુપર્વતના કાંડ :– બનાવટ વિશેષના વિભાગો અર્થાત્ પુદ્ગલ વિશેષના વિભાગોને કાંડ કહેવામાં આવે છે. મંદર મેરુ પર્વતના ત્રણ વિભાગ છે. (૧) નીચેનો (૨) મધ્યનો (૩) ઉપરનો.
૨
૧
૨
૧ થી ૮ અને ૯ થી ૧૬ ભરતક્ષેત્ર
૧૭ થી ૨૪ અને ૨૫ થી ૩૨
એરવત ક્ષેત્ર
નીચેનો વિભાગ ચાર પ્રકારનો છે. (૧) પૃથ્વીમય–માટીમય (૨) પાષાણ– મય (૩) વજ્રમય–હીરકમય. (૪) શર્કરા—કંકરમય.
મધ્યમ વિભાગ ચાર પ્રકારનો છે– (૧) અંકરત્નમય (૨) સ્ફટિક રત્નમય (૩) સુવર્ણમય (૪) રજત(ચાંદી) મય. ઉપરનો વિભાગ એક પ્રકારનો સર્વજમ્મૂનદ સુવર્ણમય છે.
નીચેનો કાંડ ૧૦૦૦ યોજનનો છે. મધ્યમકાંડ ૬૩૦૦૦ યોજનનો છે અને ઉપરીકાંડ ૩૬૦૦૦ યોજનનો છે. એમ કુલ એક લાખ યોજનનો મંદર મેરુ પર્વતનો સર્વાગ્ન છે.
મંદર મેરુ પર્વતના નામ ઃ– · મેરુ પર્વતના ૧૬ નામ છે– (૧) મંદર (૨) મેરુ (૩) મનોરમ (૪) સુદર્શન (૫) સ્વયંપ્રભ (૬) ગિરિરાજ (૭) રત્નોચ્ચય (૮) શિલોચ્ચય (૯) લોકમઘ્ય (૧૦) લોકનાભિ (૧૧) અચ્છ (૧૨) સૂર્યાવર્ત (૧૩) સૂર્યાવરણ (૧૪) ઉત્તમ (૧૫) દિશાદિ(દિશાઓના આદિ સ્થલ) (૧૬) અવહંસક.
મંદર નામક સ્વામી દેવ આ પર્વત પર નિવાસ કરે છે. માટે મંદર મેરુ પર્વત એ એનું અનાદિ શાશ્વત નામ છે.(સ્વામી દેવનું રહેવાનું સ્થાન બતાવવામાં આવ્યું નથી, જયાં હોવું જોઇએ ત્યાં સિદ્ધાયતન, જિનમંદિર છે. )
આ પ્રકારે આ સંપૂર્ણ મહાવિદેહ ક્ષેત્રનું વર્ણન પૂર્ણ થયું.
(૧૫) નીલવાન વર્ષધર પર્વત ઃ– આ પર્વત દક્ષિણમાં મહાવિદેહ ક્ષેત્રની અને ઉત્તરમાં રમ્યાસ યુગલિક ક્ષેત્રની સીમા કરવાવાળો છે. મેરૂ પર્વતથી ઉત્તર દિશામાં છે. શેષ સંપૂર્ણ વર્ણન નિષધ પર્વતના જેવું છે. નામોમાં અંતર છે. યથા– કેશરીદ્રહ, સીતાનદી, નારીકંતા નદી, કૂટોના નામ- (૧) સિદ્ઘ (૨) નીલ (૩) પૂર્વ વિદેહ (૪) સીતા (૫) કીર્તિ (૬) નારી (૭) અપરરિવદેહ (૮) રમ્યકકૂટ (૯) ઉપદર્શન કૂટ.
સીતાનદીનું સંપૂર્ણ વર્ણન સીતોદા નદીના જેવું છે. પરંતુ એ કેશરી દ્રહમાંથી નીકળી દક્ષિણમાં જાય છે. સીતા કુંડથી નીકળી દક્ષિણાભિમુખ જઈને મેરુની પાસે પૂર્વાભિમુખ થઈને પૂર્વી મહાવિદેહની વચમાંથી જઈને બંને બાજુ સ્થિત ૧ થી ૮ એવં ૯ થી ૧૬ વિજયોની હજારો નદિઓને પોતાનામાં ભેળવતી જંબુદ્રીપની જગતીના પૂર્વી વિજયદ્વાર નીચેથી થઈને લવણ સમુદ્રમાં મળે છે.
નારીકંતા નદીનું વર્ણન હરિકતા નદી જેવું છે. વિશેષ એ કે નારીકંતા ઉત્તરાભિમુખ થઈને રમ્યાસ ક્ષેત્રમાં જાય છે. ગંધાપાતી વૃત વૈતાઢયથી પશ્ચિમમાં વળી જાય છે. રમ્યાસ ક્ષેત્રની વચ્ચોવચ થઈને આગળ જગતીના નીચેથી પશ્ચિમી લવણ સમુદ્રમાં મળી જાય છે.
આ પર્વત નીલા રંગનો નીલી પ્રભાવાળો છે. નીલવંત નામક મહર્દિક સ્વામી દેવ અહીં નિવાસ કરે છે. એ વૈસૂર્યમય છે. એનું
અનાદિ શાશ્વત નામ નીલવંત છે.
(૧૬) રમ્યક્ વર્ષ ક્ષેત્ર :– આ મેરુથી ઉત્તરમાં છે. ઉત્તર દક્ષિણમાં નીલવંત અને રુક્મી પર્વતથી ઘેરાએલું છે. શેષ વર્ણન હરિવર્ષ ક્ષેત્રના જેવું છે. નામોમાં અંતર છે. યથા– ગંધાપાતી વૃત વૈતાઢય, નારીકંતા નદી, નરકંતા નદી, રમ્યક નામક આ ક્ષેત્રનો માલિક દેવ છે અને રમ્યક આ ક્ષેત્રનું શાશ્વત અનાદિ નામ છે.
(૧૭) રુક્મી વર્ષધર પર્વત ! :– આ પર્વત ઉત્તરમાં હેરણ્યવત ક્ષેત્રની એવં દક્ષિણમાં રમ્યક વર્ષ ક્ષેત્રની સીમા કરવાવાળો છે. આનું સંપૂર્ણ વર્ણન મહાહિમવાન પર્વતના જેવું છે. આ પર્વતના શિખર તલ પર મહાપુણ્ડરીક નામનું દ્રહ છે, એમાંથી દક્ષિણમાં હરિકતા એવં ઉત્તરમાં રુપ્પકૂલા નદી નીકળે છે સર્વથા રજતમય આ ‘રુકમી’ પર્વત છે.આને રુકમી પર્વત કહેવાનું પ્રચલન છે. રુકમી નામક અધિપતિ દેવ અહીં નિવાસ કરે છે. એટલા માટે આ પર્વતનું ''રુકમી'' એ શાશ્વત નામ છે.
(૧૮) હૈરણ્યવત યુગલિક ક્ષેત્ર :– એ મેરૂથી ઉત્તર દિશામાં રુકમી અને શિખરી પર્વતની વચમાં છે. હેમવંત યુગલિક ક્ષેત્રના જેવું આનું સંપૂર્ણ વર્ણન છે. આમાં માલ્યવંત પર્યાય નામક વૃત્ત વૈતાઢય છે. સુવર્ણકૂલા અને રુપ્પકૂલા નામની બે નદિઓ આ ક્ષેત્રને વિભાજિત કરે છે. આની બન્ને બાજુ સ્થિત પર્વત સર્વત્ર સુવર્ણ વિખેરતા રહે છે, દેતા રહે છે. હૈરણ્યવત નામના સ્વામી દેવ અહીં નિવાસ કરે છે. તેથી એનું શાશ્વત નામ હૈરણ્યવત ક્ષેત્ર છે.
(૧૯) શિખરી પર્વત ઃ– ચલ્લહિમવંત પર્વતના જેવા જ વર્ણનવાળો આ પર્વત મેરુથી ઉત્તરમાં ઐરાવત અને હૈરણ્યવત ક્ષેત્રની સીમા કરવાવાળો છે. આના પર પુંડરીક નામનું દ્રહ છે. એમાંથી સુવર્ણકૂલા નદી દક્ષિણી દ્વારથી નીકળી હૈરણ્યવત ક્ષેત્રમાં પૂર્વી સમુદ્રમાં મળે છે. બે નદિઓ પૂર્વી પશ્ચિમી તોરણથી નીકળે છે. જેનું વર્ણન ગંગા–સિંધુ નદીના જેવું છે. આ બન્ને નદીઓના નામ ૨ક્તા અને
Page #249
--------------------------------------------------------------------------
________________
આગમસાર
jainology II
249 રક્તવતી છે અહીં શિખરી નામના દેવ નિવાસ કરે છે. અતઃ “શિખરી તે આનું શાશ્વત અનાદિ નામ છે. શિખરના આકારમાં અહીં કેટલાય ફૂટ છે. (૨૦) ઐરાવત ક્ષેત્ર - શિખરી પર્વતથી ઉત્તરમાં અને મેરુથી ઉત્તર દિશામાં આ કર્મભૂમિ ક્ષેત્ર છે. આનું સંપૂર્ણ વર્ણન ભરતક્ષેત્રની સમાન છે. ક્ષેત્ર સ્વરૂપ, કાલ– આરા પરિવર્તન સ્વરૂપ, તીર્થકર ચક્રવર્તી આદિનું વર્ણન, ૬ ખંડ સાધન, મનુષ્યોનું વર્ણન આદિ, ગંગા-સિંધુના સ્થાન પર અહીં રક્તા-રક્તવતી નદીઓ છે. બે નદી અને વૈતાઢય પર્વતના કારણે આ ક્ષેત્રમાં પણ ૬ ખંડ છે. ઐરાવત નામના પ્રથમ ચક્રવર્તી અહીં ઉત્પન્ન થાય છે. ઐરાવત દેવ અહીં આ ક્ષેત્રમાં આધિપત્ય કરતા નિવાસ કરે છે. એટલા માટે ઐરાવત તે આનું નામ અનાદિ શાશ્વત છે.
આ પ્રકારે ઐરાવતના વર્ણનની સાથે આ જંબુદ્વીપના ક્ષેત્રીય વર્ણનવાળો ચોથો વક્ષસ્કાર પૂર્ણ થાય છે. આમાં વર્ણિત ક્ષેત્ર પર્વત આદિના સંક્ષિપ્ત સાંકેતિક તાલિકામય વર્ણન આ પ્રકારે છે. જીવા આદિનું તાત્પર્ય - ધનુષ્યની દોરીને જીવા કહેવાય છે અને ગોળાઈને ધનુષ્ય કહેવાય છે. આ પ્રકારે ગોળાકાર યા અદ્ધ ચંદ્રાકાર ક્ષેત્રની સીધી રેખાને અહીં જીવા કહેવાય છે. એવં ગોળાઈના વિભાગને ધનઃપૃષ્ઠ(ધનુષપીઠીકા) કહેવાય છે.
જે પ્રકારે ઝભ્ભા આદિમાં બાંયોનું મૂળ સ્થાન ગોળાઈ લે છે તે પ્રકારે વૃત્તાકાર જંબૂદ્વીપની વચ્ચોવચ આયત આકારના ક્ષેત્ર કે પર્વત છે. એમના ગોળાઈવાળા કિનારાના ભાગને અહીં બાહા કહેવામાં આવેલ છે.
લંબાઈને આયામ અને પહોળાઈને વિખંભ કહેલ છે. ગોળાકાર પર્વત અને કટ તથા ક્ષેત્ર આદિની લંબાઈ પહોળાઈ સમાન હોય છે. એને આયામ વિખંભ એક શબ્દથી કહેલ છે.
જે પર્વત લાંબા અને ઊંચા હોય છે, એને રુચક સંસ્થાનના કહેલ છે. જે ક્ષેત્ર લાંબા વધારે છે અને પહોળા ઓછા છે, ઊંચા નથી પરંતુ સમ ભૂમિ ભાગ- વાળા હોય છે એને પર્યકના આકારના કહેવામાં આવેલ છે. જે ગોળ પર્વત સમભૂમિ પર અધિક આયામ વિખંભવાળા છે અને ઉપર ક્રમશઃ ઓછા આયામ વિખંભ– વાળા છે તેને ગોપુચ્છ સંસ્થાન વાળા(ગોપુચ્છના અગ્રભાગ જેવા) કહેલ છે.જે ગોળ પર્વત આયામ વિખંભ અને ઊંચાઈમાં સર્વત્ર સમાન હોય છે એને પલ્ય (પાલી)ના સંસ્થાનના કહેલ છે. પલ્યોપમની ઉપમામાં એવા જ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈના સમાન પલ્ય લીધા છે.
સમાન આયામ વિખંભવાળા ગોલ પર્વત આદિ સ્થળોની પરિધિ એના આયામ વિખંભથી ત્રણ ગણી સાધિક હોય છે. અર્થાત્ વિખંભનો વર્ગ કરીને, ૧૦ ગણા કરી પછી એનું વર્ગમૂલ કાઢવાથી ત્રણગણી સાધિક સંખ્યા પ્રાપ્ત થાય છે. અથવા આયામ વિખંભને ૧૦ ના વર્ગમૂલથી ગુણાકાર કરવાથી ત્રણ ગણી સાધિક પરિધિ નીકળી જાય છે. પ્રત્યેક પર્વતની સમભૂમિથી જેટલી ઊંચાઈ હોય છે તેનો ચોથાભાગ પ્રમાણ તે ભૂમિમાં હોય છે, તેને ઉધ(ઉÒહ) કહેવાય છે.
જંબૂદ્વીપના પ્રમુખ ક્ષેત્ર અને પર્વત:ક્રમ નું નામ વિખંભ | ઊંચા. | બાહા
જીવા
ધન:પૃષ્ટ યો. કળા
યો. કળા યો. કળા યો. કળા ૧ | ભરત ક્ષેત્ર પ૨૬/૬
૧૪૪૭૧/૬ | ૧૪૫૨૮/૧૧. ચુલહિમવંત ૫. | ૧૦૫૨/૧૨ | ૧૦૦ પ૩પ૦/૧૫.૫ | ૨૪૯૩૨/૦.૫ | ૨૫૨૩/૪ હિમવંતક્ષેત્ર | ૨૧૦૫/૫ | – | ૬૭પપ૩ | ૩૭૬૭૪/૧૬ | ૩૮૭૪૦/૧૦ મહાહિમવંત ૫. | ૪૨૧૦/૧૦ | ૨00 | ૯૨૭૬૯ ૫ | પ૩૯૩૧/૬ | પ૭૨૯૩/૧૦ | હરિવર્ષક્ષેત્ર | ૮૪૨૧/૧ |- | ૧૩૩૬૧/૬.૫ ૭૩૯૭૧/૧૭ | ૮૪૦૧૬/૪
નિષધપર્વત | ૧૬૮૪૨/ર | ૪૦૦ | ૨૦૧પ/૨.૫ | ૯૪૧૫૬૨ | ૧૨૪૩૪૬/૯ ૭ | મહાવિદેહ ક્ષેત્ર | ૩૩૬૮૪/૪
૩૩૭૬૭/૭ | 1,00,000 | ૧૫૮૧૧૩/૧૬ ૮ | નીલવંત પર્વત | ૧૪૯૪૨/ર | ૪00 | ૨૦૧૬૫/૨.૫ ૯૪૧૫૬/૨ | ૧૨૪૩૪૬/૯ | ૯ | ૨મ્યકવર્ષ ક્ષેત્ર | ૮૪૨૧/૧ | – | ૧૩૩૬૧/૬.૫ ૭૩૯૭૧/૧૭ | ૮૪૦૧૬/૪ | ૧૦ રુક્મિ પર્વત | ૪૨૧૦/૧૦ | ૨00 | ૯૨૭૬૯ ૫ ૫૩૯૩૧/૬ | પ૭૨૯૩/૧૦
૧૧ | હૈરણ્યવત ક્ષેત્ર | ૨૧૦૫/પ |- | ૬૭૫૫/૧૫.૫ ૩૭૬૭૪/૧૬ | ૩૮૭૪/૧૦ | ૧૨ શિખરી પર્વત ૧૦૫૨/૧૨ | ૧૦૦ ૫૩૫0/૧૫.૫ ૨૪૯૩૨/ ૦.૫ ૨પ૨૩૦/૪ | ૧૩ | ઐરાવત ક્ષેત્ર | પ૨૬/૬
| ૧૪૪૭૧/૬ | ૧૪૫૨૮/૧૧ કુલ યોગ | ૧ લાખ યો.
૧૪૩૫૮૫/૩ | Xxx
XXX નોંધ:- ચાર્ટમાં યો. - યોજન, ઊંચા. - ઊંચાઈ, કળા –૧/૧૯ યોજન, ૫. – પર્વત. વિશેષ:- બાહાના સરવાળાને બેગણા કરીને ભરત ઐરાવતની ધનુષ પીઠિકા ઉમેરવાથી સંપૂર્ણ જંબુદ્વીપની પરિધિ નીકળે છે યથા
૧૪૩૫૮૫ ૩/૧૯ × ૨ - ૨૮૭૧૭૦ ૬/૧૯ +૧૪૫૨૮ ૧૧ /૧૯ ૪ ૨- ૨૯૦૫૭ ૩ /૧૯ ઊ જંબુદ્વીપની પરિધિ – ૩૧૬૨૨૭ ૯/૧૯
Page #250
--------------------------------------------------------------------------
________________
આગમસાર- ઉતરાર્ધ
ભરતક્ષેત્ર :ક્રમ ક્ષેત્ર નામ
૧
વૈતાઢય પર્વત
વેદિકા
૨
૩
૪
૫
ગોળ પર્વતો એવું કૂટોના પરિમાણ યોજનમાં :–
નામ
વિખંભ
યો./કળા
૫૦
૫૦૦ ધનુષ
ઉત્તર ભરત
૨૨૮/૩
વનખંડ
૧ર્યા.દેશોન
૨૨૮/૩
૯૭૪૮/૧૨
૯૭૬૬/૧ સા.
દક્ષિણ ભરત બે ગુફાઓ
૧૨
૫૦
નોંધ :– ચાર્ટમાં જે સંખ્યા આપવામાં આવી છે તેને યોજન સમજવા અને યો. – યોજન. પહોળાઈ, જીવા એટલે લંબાઈ સમજવી.
ૠષભકૂટ (૩૪) વૈતાઢય પર્વતનાકૂટ અન્યપર્વતોનાકૂટ
હરિ,હરિસ્સહકૂટ ચિત્રવિચિત્રપર્વત
યમકપર્વત
કંચન પર્વત વૃત વૈતાઢય
ગજદંતાકાર પર્વત
જીવા
યો./કળા
ગંગાસિંધુ રક્તા રક્તવતી | હેમ. હૈરણ્ય.ની નદી હિર. રમ્યક્.ની નદી
સીતા
સીતોદા
બાહા
યો./કળા
૧૦૭૨૦/૧૨| ૪૮૮/૧૬.૫ ૧૦૭૪૩/૧૫
૧૮૯૨/૭.૫ | ૧૪૫૨૮/૧૧
૨૫
૫૦
૫૦
૧૨૫
૧૪૪૭૧/૬
250
ઊંચાઈ
ભૂમિ પર મધ્યમાં વિ. વિખંભ
૮
૬.૨૫
૫૦૦
૧૦૦૦
૧૦૦૦
૧૦૦૦
૧૦૦
૧૦૦૦
૧૦૦૦
૫૦૦
૩૭૫
૫૦૦
૩૭૫
ભદ્રશાલવનના ૮ ફૂટ નંદનવનના ૮ ફૂટ | નંદનવનનો બલ કૂટ સૂચના :– વિ. – વિધ્યુંભ, યો. – યોજન, ચાર્ટમાં દરેક સંખ્યાને યોજનમાં સમજવી.
૧૦૦૦
૧૦૦૦
૭૫૦
નોટ ઃ(૧) મેરુના સોમનસ અને પંડક વનમાં છૂટ નથી. (૨) હરિસ્સહ કૂટ પહેલી વિજયની પાસેના માલ્યવંત ગજદંતાકાર વક્ષસ્કાર પર્વત પર છે અને હરિકૂટ ૧૭ મી વિજયની પાસે વિદ્યુત્પ્રભ ગજદંતાકાર વક્ષસ્કાર પર્વત પર છે. (૩) ભૂમિ પર સ્થિત બધા કૂટ એવં પર્વતોની ઊંચાઈથી ભૂમિગત ઊંડાઈ ચોથા ભાગની હોય છે. પર્વત ગત ફૂટોની ઊંડાઈ કહેવામાં આવી નથી. માત્ર મેરુ પર્વત જ ઊંચાઈથી ચોથા ભાગે ઊંડો નથી. તે ૯૯૦૦૦ યોજન ઊંચો અને ૧૦૦૦ યોજન ઊંડો છે. (૪) સાધિક અને દેશોનનો મતલબ ૧/૨ કોશ જાણવો.
મહાવિદેહ ક્ષેત્ર ગત લાંબા પર્વતઃ–
નામ
८
૬.૨૫
૫૦૦
૧૦૦૦
૧૦૦૦
૧૦૦૦
૧૦૦
૧૦૦૦
૫૦૦
૫૦૦
-
વિજયનીવચ્ચેના ૧૬૫૯૨/૨ ૪૦૦ ૫૦૦ ૫૦૦ પર્વત. નદિઓના યોજન પરિમાણ :– (કુલ નદીઓ સપરિવાર–૧૪૫૬૦૯૦)
નામ
વિસ્તાર મૂલમા
૬ ૨૫
૬.૨૫
૧૨.૫
મુખમાં
૬૨.૫
૧૨.૫
૧૨૫
૨૫૦
૫૦૦
૫૦૦
ધનુ:પૃષ્ટ યો./કળા
S
દેશોન.પ યો.
૩૭૫
૭૫૦
૭૫૦
૭૫૦
૭૫
ઊંડાઈ
મૂલમાં
૦.૫ કો.
૦.૫ કો. ૧ કોશ
૨ કોશ
આયામ મૂલમાં કિનારે મૂલમાં કિનારે (લંબાઈ) ઊંચાઈ ઊઁચાઈ પહોળાઈ પહોળાઈ
૩૦૨૬૯| ૬ | ૪૦૦ ૫૦૦ ૫૦૦ અંગુલનો અસં. ભાગ
૧ યો.
૧ યો.
૨.૫ યો.
ઉપર વિ.
ઊંચાઈ
૨૫ યો.
૦.૫ યો.
૪
૩ યો. ૦.૫ ગાઉ
૨૫૦
૫૦૦
૫૦૦
૫૦૦
૫૦
૧૦૦૦
૨૫૦
૨૫૦
૫૦૦
૫૦૦
મુખમાં ૧.૨૫ યો.
૧.૨૫ યો. ૨.૫ ચો.
૫ યો.
८
કળા ૧/૧૯ યોજન. વિખુંભ એટલે
૧૦ યો.
૧૦ યો.
અંતરનદીઓ કુલ નદીઓ
સૂચના : ચાર્ટમાં હેમ – હેમવંત, હેરણ્ય – હેરણ્યવત, હરિ – હરિવાસ, રમ્યક્ – રમ્યાસ.
ઊંડાઈ
૬.૨૫ યો.
-
પ્રત્યેક નદીનો
પરિવાર
૧૪-૧૪ હજાર
૧૪-૧૪ હજાર
૨૮–૨૮ હજાર
૫-૫ હજાર
૫૩૨૦૦૦
૫૩૨૦૦૦
૧૪૫૬૦૯૦
Page #251
--------------------------------------------------------------------------
________________
251
jainology II
આગમસાર નોંધઃ- (૧) વિસ્તાર અને ઊંચાઈ બે-બે પ્રકારની બતાવવામાં આવી છે. એક શરૂઆતની બીજી અંતિમ સમુદ્ર પાસેની (૨) અંતર નદીઓ સર્વત્ર સમાન વિસ્તારવાળી છે. અતઃ ગંગા-સિંધનો પરિવાર જ એમનો પરિવાર છે. અર્થાત પરિવાર રહિત છે કેમ કે એમના માર્ગમાં કોઈ નદી એમાં ભળતી નથી. (૩) પાણીની ઊંડાઈથી વિસ્તાર ૫૦ ગણો હોય છે. પ્રારંભની અપેક્ષા અંત ૧૦ ગણો હોય છે. (૪) મહાવિદેહ ક્ષેત્રની ૬૪+૧૨ ઊ ૭૬ નદીઓ ભૂમિગત કુંડોમાંથી નીકળી છે. બાકી બધી નદીઓ પર્વત પરના દ્રહોમાંથી નીકળી છે. (૫) નદીઓની કુલ સંખ્યામાં હેમવત–હરણ્યવતની નદીઓ ૨૮,૦૦૦૪૪ઊ૧,૧૨,૦૦૦ નદીઓ સમજવી. તેમજ હરિવાસ-રમ્યવાસની બમણી ૨,૨૪,૦૦૦ નદીઓ સમજવી.(+૯૦ મુખ્ય નદી) દ્રહોના યોજના પરિમાણ :- (કલ દ્રહ -૧૬) નામ
લંબાઈ | પહોળાઈ | ઊંડાઈ | દેવી | પદ્મ પદ્મદ્રહ | પંડરીક દ્રહ | 1000 ૫00 | 10 | શ્રી,કીર્તી | ૧૨૦૫૦૧૨). મહાપદ્મદ્રહ/ મહાપુંડરીકદ્રહ ૨૦00 1000 | ૧૦ હી/લક્ષ્મી ૨૪૧૦૦૨૪૦. | તિગિચ્છદ્રહ, કેસરી દ્રહ | ૪૦૦૦ ૨૦૦૦ ૧૦ | ધૃતિ/બુદ્ધિ ૪૮૨૦૦૪૮૦
| ૧૦ દ્રહ ભૂમિપર | ૧૦૦૦ ૫૦૦ | ૧૦ |- | ૧૨૦૫૦૧૨૦૦ પર્વત સંખ્યા (૨૯) – કંચનગિરિ ૨૦૦, મહાવિદેહમાં ૧૬+૪ ઊ ૨૦ વક્ષસ્કાર, ૪ યમક, ચિત્ર વિચિત્ર, વર્ષધર, ૩૪ વૈતાઢય, ૪ વૃતવૈતાઢય, ૧ મેરુ પર્વત. આ પ્રકારે કુલ પર્વત ૨૦૦+૨૦+૪+૬+૩૪+૪+૧ ઊ ૨૬૯. કૂટ સંખ્યા-પર૫:- (૪૬૭+૫૮+ ઊ પર૫)
વર્ષધર ૬ પર્વતો પર ૧૧ + ૮+ ૯ ઊ ૨૮ ૪૨
૫૬ ચોત્રીસ વૈતાઢયો પર – ૩૪ X ૯ સોળ વક્ષસ્કાર પર – ૧૬ ૪ ૪
૬૪ ૪ ગજદેતા પર – ૯+૯+ ૭ + ૭ મેરુના નંદનવનમાં ૯ પર્વતો પર કૂટ સંખ્યા
કુલ ઊ ૪૬૭
ભદ્રશાલ વનમાં જંબૂ વૃક્ષના વનમાં કૂટ શાલ્મલી વૃક્ષના વનમાં ૩૪ ચક્રવર્તી વિજયમાં ઋષભકૂટ ભૂમિ પર કૂટ સંખ્યા
કુલ મહાવિદેહ પૂર્વ પશ્ચિમના એક લાખ યોજનઃ
ઊ
૫૮
| મેરુ
ઊ ૧૦,000 યોજન બે ભદ્રશાલ વન ૨૨૦૦૦ + ૨૨૦૦૦ ઊ ૪૪,૦૦૦ યોજન | ૧૬ વિજય | ૨૨૧૨.૭૫ ૪ ૧૬ | ઊ ૩૫,૪૦૪ યોજન | ૮ વક્ષસ્કાર
| ૫૦૦ x ૮ | ઊ ૪,000 યોજના ૬ અંતર નદી
૧૨૫ X ૬ ઊ ૭૫૦ યોજના ૨ સીતાસીતોદા મુખવન ૨૯૨૩ x ૨ ઊ| ૫,૮૪૬ યોજના
કુલ | ઊ 1,00,000 યોજન
નોંધઃ મેરુના પંડક વનનો પાઠ જોવાથી જાણ થાય છે કે માલિક દેવતાના ભવનને જ કાલાંતરમાં સિદ્ધાયતન કહેવાની સર્વત્ર કોશીશ કરવામાં આવી છે. કારણ કે સિદ્ધાયતન કોનું હોઈ શકે છે? કોઈ પણ સિદ્ધ તો સાદિ અનંત છે અને આ સિદ્ધાયતન અનાદિનું છે તો એમાં પ્રતિમા કોની હોઈ શકે? પ્રતિમા તો કોઈ સાદિ વ્યક્તિની હોય છે. તેથી અનાદિ પ્રતિમાઓ અને સિદ્ધાયતનોના હોવાની કાંઈપણ સાર્થકતા એવં સંગતિ થઈ શકતી નથી. જો કોઈ વ્યક્તિની કે મનુષ્યના આત્માની પ્રતિમા ત્યાં નથી તો તે વગર વ્યક્તિત્વની પ્રતિમા કેવી છે? અને કોની છે? અર્થાત્ તે વગર અસ્તિત્વની આકાશ કુસુમવત્ હોય છે. આ પ્રકારે વગર વ્યક્તિત્વની પ્રતિમા અને જિનાલયનું હોવું નિરર્થક છે. તેથી એવું પ્રતીત થાય છે કે આ શાશ્વત સ્થાનોના ઉક્ત જિનાલયો સિદ્ધાયતનો અને પ્રતિમાઓથી કોઈ પણ પ્રયોજન નથી. જેથી આ સ્પષ્ટ થાય છે કે મધ્ય કાલમાં કોઈના દ્વારા એવા પાઠ કલ્પિત કરી આગમમાં જોડી દીધા છે.
પુષ્કરણીઓ -
બે વૃક્ષોના વનોમાં ૧૪૨ ઊ ૩૨ મેરુના ચાર વનોમાં ૧૬ ૪૪ ઊ ૬૪
કુલ ૯૬
Page #252
--------------------------------------------------------------------------
________________
252
૬૮
૨૬
૩૪.
આગમસાર- ઉતરાર્ધ ભવન પ્રાસાદ:દ દ્રહોમાં
ઊ ૭,૦૧,૬૮૦ ૧૦ દ્રહોમાં
ઊ ૫,૦૧,૨૦૦ ૩૪૪૩ ઊ ૧૦૨ તીર્થોમાં ઊ ૧૦૨ ૩૪ x ૨ ઊ ૬૮ નદીઓના કુંડોની મધ્યમાં ૧૪+ ૧૨ ઊ ૨૬ નદીઓના કુંડોમાં ઊ ૪૬૭ પર્વતીય કૂટો પર ૪૬૭-૬૦ ઊ
૪૦૭ બે વૃક્ષોની શાખાઓ પર ૪ ૪૨ ઊ બે વૃક્ષોના વનોમાં ભવન ૪ x ૨ ઊ બે વૃક્ષોના વનોમાં પુષ્કરણિઓમાં ૪ x ૨ મેરુના ચાર વનોમાં પુષ્કરણિઓમાં ૪ ૪૪ ૧૬. મેરુના બે વનોમાં ૧૭ કૂટો પર ઊ ૧૭ બે વૃક્ષોના આઠ આઠ કૂટો પર ઊ ૧૬ ૩૪ ઋષભ કૂટો પર
કુલ ૧૨,૦૩,૫૯૦ નોટ – સિદ્ધાયતનોના પાઠોને પ્રક્ષિપ્ત માનવાથી કૂટોની સંખ્યામાં અને ભવનોની સંખ્યામાં પણ હીનાધિકતા થાય કારણ કે સિદ્ધાયતન નામક કૂટનું અસ્તિત્વ જ નહીં રહે એવં કેટલાક સિદ્ધાયતન તો ભવનની ગણતરીમાં આવી જાય.
પાંચમો વક્ષસ્કાર જે કોઈ પણ ક્ષેત્રોમાં તીર્થકરોની માતા તીર્થકરને જન્મ દે છે ત્યાં ભવનપતિ દેવોની પ્રસિદ્ધ ઋદ્ધિ સંપન પદ દિશા કુમારી, દેવીઓ આવીને તીર્થકરના જન્મ સંબંધી કૃત્ય ઉત્સવ કરે છે. એના પછી ૬૪ ઈન્દ્ર ક્રમશઃ આવે છે અને બધા મળીને મેરુ પર્વત પર જન્માભિષેક કરે છે. એનું વિવરણ આ પ્રમાણે છે. દિશાકમારીઓ દ્વારા જન્મ કલ્ય:- (૧)અધોલોક વાસિની આઠ દિશાકમારીઓ આસન ચલાયમાન થવાના સંકેતથી મનુષ્ય લોકમાં તીર્થકરના જન્મ નગરમાં આવે છે. એમની સાથે ૪ મહત્તરિકા, ચાર હજાર સામાનિક દેવ આદિ અનેક દેવ દેવીઓનો પરિવાર સેંકડો સ્તંભોવાળા વિફર્વણાથી તૈયાર કરેલા વિશાલ વિમાનમાં આવે છે. આકાશમાં રહેલા વિમાન દ્વારા તીર્થકર જન્મ ભવનની ત્રણ વાર પ્રદક્ષિણા લગાવીને ઉત્તર પૂર્વ વિભાગમાં યથાસ્થાન વિમાનને ભૂમિ પર ઉતારે છે. તે વિમાન ભૂમિથી ચાર અંગુલ ઉપર રહે છે વિમાનથી ઉતરીને બધા દેવ-દેવી શોભાયાત્રારૂપે તીર્થકરના જન્મ ભવનની પાસે આવે છે. દિશાકુમારીઓ અંદર જઈને તીર્થકરની માતાને મસ્તક પર અંજલિ કરતા આવર્તન કરીને પ્રણામ કરે છે. “રત્ન કુક્ષ ધારિણીઆદિ સારા સંબોધન(વિશેષણો)થી એમને સંમાનિત કરી ધન્યવાદ, પુણ્યવાદ અને કૃતાર્થવાદ દેતાં, પોતાનો પરિચય અને આવવાનું કારણ કહે છે તથા ભયભીત થશો નહીં એવું નિવેદન કરે છે. પછી તે એ નગરીની તથા એની આસપાસ એક યોજન પ્રમાણના ક્ષેત્રની સફાઈ કરે છે. જે પણ નાનો મોટો કચરો ગંદકી આદિ હોય એને પૂર્ણતયા સાફ કરી,પુનઃ આવીને તીર્થકરની માતાથી યોગ્ય દૂર રહીને ગીત ગાતા સમય વ્યતીત કરે છે (૨) ઉર્ધ્વ લોકમાં મેરુના નંદનવનમાં ૮ કૂટો પર રહેવાવાળી ઉર્ધ્વ લોકવાસિની આઠ દિશાકુમારીઓ પણ આવે છે. આના સંબંધી વર્ણન પૂર્વવત્ સમજવું. આ દિશાકુમારીઓ મંદ મંદ વૃષ્ટિ કરી એવં પુષ્પ વૃષ્ટિ કરી તે નગરીને દેવોને આવવાને યોગ્ય સુગંધિત બનાવીને, તીર્થકરની માતાની પાસે આવીને ગીત ગાતા ઊભી રહે છે. (૩) રુચક દ્વીપના મધ્યવર્તી રુચક પર્વત પર પૂર્વદિશામાં રહેવાવાળી ૮ દિશા કુમારીઓ પૂર્વવત્ આવે છે, તીર્થકરની માતાને નમસ્કાર આદિ કરીને હાથમાં દર્પણ લઈને પૂર્વદિશામાં ઉભી રહે છે.
આ પ્રકારે રુચક પર્વતની દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં રહેવાવાળી ૮-૮ દિશાકુમારીઓ આવે છે અને વંદના નમસ્કાર કરીને ક્રમશઃ જારી, પંખા અને ચામર હાથમાં લઈને પોત પોતાની દિશામાં ઉભી રહે છે. ચાર વિદિશાની એક એક એમ કુલ ચાર દેવીઓ રુચક પર્વતથી આવે છે.ઉક્ત વિધિ પૂર્વક ચારે વિદિશામાં દીપક લઈને ઉભી રહે છે
વ્ય રુચક પર્વત વાસિની ચાર દિશાકમારીઓ આવે છે અને ઉક્ત વિધિથી શિષ્ટાચાર કરીને પછી તીર્થકરના નાભિનાલને ચાર અંગુલ છોડીને કાપે છે અને યથાસ્થાન પર ખાડો ખોદીને એમાં દાટી દે છે(અવશેષ ખાડાને રત્નોથી પૂરીને હરતાલના દ્વારા એના પર ચબૂતરા બનાવે છે). એની ત્રણ દિશાઓમાં કદલી ગ્રહની રચના કરીને એ ત્રણેમાં એક–એક ચોખંડું બનાવે છે. પ્રત્યેક ચોખંડામાં સિંહાસન બનાવે છે.
પછી તીર્થકરની માતાની પાસે આવીને તીર્થકરને હથેળીઓમાં ગ્રહણ કરે છે અને તીર્થકર માતાને હાથથી પકડીને એ દક્ષિણી કદલી ગૃહના ચોખંડામાં લાવે છે. બંનેને સિંહાસન પર બેસાડીને તેલાદિથી અત્યંગ કરીને એના પછી ઉબટન કરીને પૂર્વી કદલી ગૃહના ચોખંડામાં લાવે છે. ત્યાં સ્નાન વિધિ કરાવીને પછી ઉત્તરી ગૃહના ચોખંડામાં લાવે છે અને ચલહિમવંત પર્વતથી મંગાવેલા ચંદનથી હવન કરે છે. પછી એ રાખની રક્ષા પોટલી બનાવીને તીર્થકર અને એની માતાને ડાકણ, શાક, નજર આદિ દોષોથી બચાવવા માટે બાંધી દે છે. પછી બે મણિ– રત્નમય પત્થરોને ઘસીને અવાજ ભગવાનના કાનની પાસે કરીને એને પોતાની તરફ આકર્ષિત કરીને દીર્ધાયુ થવાના આર્શીવચન આપે છે.
પછી યથા સ્થાન લાવીને માતાને સુવડાવી દે છે અને તેની બાજુમાં તીર્થકર ભગવાનને સુવડાવી દે છે. આ બધા કાર્યક્રમમાં એ બધા દેવ દેવીઓ ભાગ લે છે, ગાવાનું વગાડવાનું વગેરે કરે છે. સુવડાવ્યા પછી એ ૫૬ દિશાકુમારીઓ મળીને ત્યાંજ રહીને મંગળ ગીત ગાય છે.
Page #253
--------------------------------------------------------------------------
________________
253
આગમસાર
jainology II ચોસઠ ઇન્દ્રો દ્વારા જન્માભિષેક - શક્રેન્દ્રનું આસન ચલાયમાન થતાં અને જ્ઞાનમાં ઉપયોગ લગાવવાથી તીર્થંકર ભગવાનનો જન્મ થયાની જાણ થાય છે. સિંહાસનથી ઉતરીને મુખ સામે ઉત્તરાસંગ લગાવીને ડાબો પગ ઊંચો કરીને ત્રણ વાર મસ્તક નમાવીને વંદન કરે છે. પછી સિદ્ધોને નમોત્થણે દઈને તીર્થકર ભગવાનને નમોત્થણના પાઠથી સ્તુતિ કરીને નમસ્કાર કરે છે. પુનઃ સિંહાસનારુઢ થઈને પાયદળ સેનાના અધિપતિ હરિપ્લેગમેષ દેવના દ્વારા સુઘોષા ઘંટા વગડાવીને બધા દેવ દેવીઓને સાવધાન
વાની સુચના દેવડાવે છે. અવિલંબ બધા દેવો ઉપસ્થિત થાય છે. પાલક વિમાનનો અધિપતિ આભિયોગિક દેવ શક્રેન્દ્રનો આદેશ પામીને વિમાનને સુસજ્જિત અને તૈયાર કરે છે. આ પ્રકારે અવિલંબ પ્રસ્થાન કરે છે. નંદીશ્વર દ્વીપમાં દક્ષિણ-પૂર્વમાં રતિકર પર્વત(ઉત્પાત પર્વત) પર આવીને વિમાનને સંકુચિત કરીને તીર્થકરની જન્મ– નગરીમાં આવે છે. અધોલોકની દિશાકુમારીની સમાન યાવત્ માતાને ભયભીત નહીં થવાને માટે નિવેદન કરે છે. શક્રેન્દ્રના પાંચ રૂપ - તત્પશ્ચાત્ માતાને નિદ્રાધીન કરી દે છે અને તીર્થકર ભગવાનના જેવા શિશુરૂપની વિદુર્વણા કરીને માતાની પાસે રાખી દે છે. શક્રેન્દ્ર સ્વયંના પાંચ રૂપ વિકર્વિત કરે છે. એક રૂપથી તીર્થકરને પોતાની હથેળીમાં લે છે, એક રૂપથી છત્ર, બે રૂપોથી બંને બાજુમાં ચામર અને એક રૂપમાં વજ હાથમાં લઈને આગળ ચાલે છે. આ પ્રકારે બધા દેવ દેવીઓની સાથે તે શક્રેન્દ્ર મેરુ પર્વત પર પંડકવનમાં પહોંચીને દક્ષિણી અભિષેક શિલા પર સ્થિત સિંહાસન પર તીર્થકરને લઈને બેસી જાય છે. બધા ઈન્દ્ર મેરુ પર:- આ જ ક્રમથી બીજા દેવલોકથી ૧રમા દેવલોક સુધીના ઈન્દ્ર અને ભવનપતિ વ્યંતર જયોતિષીના ઈન્દ્ર પણ જન્મ નગરીમાં ન જતાં સીધા મેરુ પર્વત પર જ પહોંચી જાય છે. તીર્થકર ભગવાનને વંદન નમસ્કાર કરીને પર્યાપાસના કરે છે. અય્યતેન્દ્ર દ્વારા અભિષેક પ્રારમ્ભ :- બારમા દેવલોકના અય્યતેન્દ્ર પોતાના આભિયોગિક દેવોને અભિષેક સામગ્રી લાવવાનો આદેશ દે છે. તે દેવ કળશ, કડછી, છાબડી, રત્ન કરંડક આદિ હજારો વસ્તુઓ વિકુર્તિત કરતા જાય છે. ક્ષીર સમુદ્ર, માગધાદિ તીર્થ, પર્વત, ક્ષેત્રો, નદી, દ્રહ, આદિ ક્યાંકથી પાણી, કયાંકથી પાણી અને ફૂલ, કયાંકથી પાણી માટી આદિ પવિત્ર અભિષેક સામગ્રી સંપૂર્ણ અઢી દ્વીપના ક્ષેત્ર, પર્વતો, નદીઓ તીર્થો આદિમાં જઈને ઉપયુક્ત સામગ્રી લઈને મેરુ પર અચ્યતેન્દ્ર પાસે પહોંચે છે. પછી અચ્યતેન્દ્ર તે મંગલ પદાર્થોથી જળ માટી ફૂલ આદિથી તીર્થકર ભગવાનનો જન્માભિષેક કરે છે. કોઈક દેવ વાજિંત્ર આદિનો ધ્વનિ ફેલાવે છે. અનેક કુતૂહલી દેવ અનેક પ્રકારે હર્ષાતિરેકથી કુતૂહલ કૃત્ય કરે છે. અય્યતેન્દ્ર જળ આદિથી અભિષેક કરી મસ્તક પર અંજલિ કરી, નમન કરી, જય જય કાર કરે છે. પછી મુલાયમ રૂંવાટીદાર વસ્ત્રથી ભગવાનના શરીરને લૂછીને ગોશીર્ષ ચંદન આદિ લગાવીને વસ્ત્ર યુગલ પહેરાવે છે, અલંકૃત વિભૂષિત કરે છે. પછી ચોખાથી ભગવાનની સમક્ષ અષ્ટ મંગલ ચિન્હ બનાવે છે. પુષ્પ એવં રત્ન આદિના ભટણા ચઢાવે છે. જેથી ગોઠણ પ્રમાણ ઢગલા થઈ જાય છે. પછી ૧૦૮ શ્લોકથી ભગવાનની સ્તુતિ કરતાં અનેક ગુણો, ઉપમાઓથી સત્કારિત સમ્માનિત કરી, વંદન નમસ્કાર કરી, યથાસ્થાન રહીને પર્યાપાસના કરે છે. શેષ ઇન્દ્રો દ્વારા અભિષેક:- આ પ્રકારે ૬૩ ઈન્દ્રો જન્માભિષેક કરે છે. અંતમાં ઈશાનેન્દ્ર પાંચ રૂપ બનાવીને ભગવાનને હાથમાં લઈને બેસે છે. ત્યારે શક્રેન્દ્ર ઉક્ત વિધિથી તીર્થકર ભગવાનનો જન્માભિષેક કરે છે. વિશેષતા એ છે કે ચાર સફેદ બળદ વિકર્વિત કરીને તેના આઠ શિંગડાંથી પાણીને ઉપર ફેલાવી એક સ્થાનમાં મેળવીને ભગવાનના મસ્તક પર અભિષેક કરે છે. સમારોહ સમાપન, શક્રેન્દ્ર જન્મ નગરીમાં - આ રીતે સંપૂર્ણ અભિષેક વિધિના સમાપન થવા પર શક્રેન્દ્ર પૂર્વ વિધિ અનુસાર ભગવાનને લઈને જન્મ નગરીમાં આવે છે. ભગવાનને માતા પાસે સુવડાવીને વિકુર્વિત શિશુ રૂપને હટાવીને માતાની નિદ્રા સમાપ્ત કરે છે. વસ્ત્ર યુગલ અને કુંડલ યુગલ ભગવાનના ઓશીકા પાસે રાખી દે છે. એક સુંદર રત્નોનું ઝૂમખું ભગવાનના દષ્ટિ પથ ઉપર છત પર લટકાવી દે છે. વૈશ્રમણ દેવના દ્વારા ૩૨ ક્રોડ સોના મહોર આદિ ભંડારમાં રખાવી દે છે. અન્ય પણ અનેક વસ્તુઓ ૩ર-૩૨ ની સંખ્યામાં રખાવી દે છે. પછી નગરીમાં ઘોષણા કરાવીદ છે કે કોઈ પણ દેવ-દાનવ(માનવ) તીર્થંકર એમની માતાના પ્રતિ અશુભ અહિતકર મન આદિ કરશે તો એના મસ્તકના ૧૦૦ ટુકડા કરવામાં આવશે. પછી બધા દેવો નંદીશ્વર દ્વીપમાં મહોત્સવ મનાવે છે અને પોતપોતાના દેવલોકમાં પહોંચે છે. વિશેષ : ૫૬ દિશાકુમારીઓ:– ૮ અધો લોકમાં, ૮ મેરુના નંદનવનમાં, ૮ ૪૪ – ૩ર રુચક પર્વતની ચાર દિશાઓમાં, ૪ વિદિશાઓમાં અને ચાર મધ્ય ભાગમાં આ પ્રકારે ૮+૮+૩+૪+૪ – ૫૬ દિશાકુમારીઓ ભવનપતિના દિશાકુમાર જાતિની
ઋદ્ધિવાન દેવીઓ છે. ૬૪ ઇન્દ્ર:- ૧૦ ભવનપતિના ઉત્તર દક્ષિણની અપેક્ષા ૨૦ ઇન્દ્ર છે. ભૂત પિશાચ આદિ આઠ અને આણપની આદિ આઠ એમ ૧૬ જાતિના વ્યંતરોના ઉત્તર દક્ષિણની અપેક્ષા ૩ર ઇન્દ્ર છે. જયોતિષીના બે ઇન્દ્ર છે અને વૈમાનિકના આઠ દેવલોકોના આઠ ઇન્દ્ર છે. નવમાં દસમાના એક અને અગિયારમા બારમાના એક એમ કુલ ૧૦ વૈમાનિકના ઇન્દ્ર છે. આ પ્રકારે ૨૦+૩+૨+૧૦-૬૪. ઇન્દ્રોના ઘંટા :- વૈમાનિકના પહેલા, ત્રીજા, પાંચમા, સાતમા, નવમા ઈન્દ્રના સુઘોષા ઘંટા, હરિસેગમેષી સેનાધિપતિ, ઉત્તરમાં નિર્માણ માર્ગ અને દક્ષિણ પૂર્વમાં રતિકર ઉત્પાત પર્વત છે.
બીજા, ચોથા, છઠ્ઠા, આઠમા અને દસમા ઇન્દ્રની મહાઘોષા ઘંટા, લઘુ પરાક્રમ નામક સેનાધિપતિ, નિર્માણ માર્ગ(દેવલોકથી નીકળવાનો રસ્તો), દક્ષિણમાં એવં ઉત્તર પૂર્વમાં રતિકર ઉત્પાત પર્વત છે.
છઠ્ઠો વક્ષસ્કાર પૂર્વ વક્ષસ્કારોમાં જે જંબુદ્વીપ સંબંધી વિસ્તૃત વર્ણન કર્યું છે. એજ વિષયોને અહીં સંકલન પદ્ધતિથી કહેલ છે. તે સંકલનના વિષય ૧૦ છે. (૧) ખંડ - એક લાખ યોજન લાંબા પહોળા જંબુદ્વીપના ભરતક્ષેત્ર પ્રમાણ પહોળાઈ વાળા ૧૯૦ ખંડ થઈ શકે છે. અર્થાતુ પર૬.૩૨ x ૧૯૦ ઊ એક લાખ થાય છે. (૨) યોજન:- જો જંબૂઢીપ ક્ષેત્રના એક યોજનાના લાંબા, પહોળા ખંડ કલ્પિત કરીએ તો ૭,૯૦,૫૬,૯૪,૧૫૦ સાત અરબ, નેવું કરોડ, છપ્પન લાખ, ચોરાણું હજાર, એક સો પચાસ ખંડ થાય છે.
Page #254
--------------------------------------------------------------------------
________________
254
આગમચાર– ઉતરાર્ધ (૩) વર્ષ ક્ષેત્ર:- સાત છે– ભરત, ઐરવત, હેમવત, હૈરણ્યવત, હરિવર્ષ, રમ્યફવર્ષ, અને મહાવિદેહ. (૪) પર્વત - ૨૬૯ છે. જુઓ– ચોથા વક્ષસ્કારમાં. (૫) કટ :- ૪૬૭૫૮ ઊ પર૫ છે. જઓ ચોથા વક્ષસ્કારમાં. (૬) તીર્થ:- માગધ, વરદામ, પ્રભાસ, આ ત્રણે તીર્થ ૩૨ વિજયમાં અને ભરત ઐરાવતમાં છે. અતઃ ૩૪ ૪૩ ઊ ૧૦૨ છે. (૭) શ્રેણિઓ:- ૩૪ વિજયોમાં બે વિદ્યાધરોની અને બે આભિયોગીકોની શ્રેણિઓ છે. અતઃ ૩૪ ૪૨ ૪૨ ઊ ૧૩ શ્રેણિઓ છે. (૮) વિજય, ગુફા, રાજધાની આદિ - ૩૪ વિજય છે, ૩૪ રાજધાનીઓ છે, ૩૪ ષભ કૂટ છે, ૩૪ ૪૨ ઊ ૬૮ ગુફાઓ છે અને એમના ૬૮ કૃતમાલક અને નૃતમાલક નામક કુલ દેવ છે. (૯) દ્રહ:- ૧૬ મહાદ્રહ છે. પ દેવ કરુમાં પ ઉત્તર કસમાં ૬ વર્ષધર પર્વતો પર છે. એમ કલ પ+૫+૬ ઊ ૧૬ છે. (૧૦) નદી – ૬ વર્ષધર પર્વતોમાંથી ૧૪ મહાનદીઓ નીકળી છે. ૩ર વિજયોમાં ૬૪ નદીઓ કુંડોમાંથી નીકળી છે અને ૧૨ અંતર નદીઓ પણ કુંડોમાંથી નીકળી છે. તે કુલ ૧૪+૬૪+૧૨ ઊ ૯૦ મહાનદીઓ છે. ચૌદ મહાનદીઓના નામ આ પ્રકારે છે :
(૧) ગંગા (૨) સિંધુ (૩) રકતા, (૪) રકતવતી (૫) રોહિતા (૬) રોહિતાશા (૭) સુવર્ણ કૂલા (૮) રુપ્યકૂલા (૯) હરિસલિલા (૧૦) હરિકાંતા (૧૧) નરકાંતા (૧૨) નારીકંતા (૧૩) સીતા (૧૪) સીતોદા એમ ક્રમશઃ ભરત ઐરાવત, હેમવંત, હેરણ્યવંત, હરિવાસ, રમ્યવાસ અને મહાવિદેહની નદીઓ છે. ૬૪ નદીઓ ગંગા, સિંધુ, રક્તા, રક્તવતી એમ ચારે ૧૬-૧ની સંખ્યામાં મહાવિદેહમાં છે. ૧૨ અંતર નદીઓના નામ પહેલી વિજયથી ૩૨ વિજય સુધી ક્રમશઃ આ પ્રકારે છે. (૧) ગ્રાહાવતી (૨) કહાવતી (૩) પંકાવતી (૪) તપ્તકલા (૫) મત્તજલા (૬) ઉન્મત્તલા (૭) ક્ષીરોદા (૮) શીતશ્રોતા (૯) અંતરવાહિની (૧૦) ઉર્મિમાલિની (૧૧) ફેણમાલિની (૧૨) ગંભીરમાલિની.
આ બધી નદીઓનો કુલ પરીવાર ૧૪,૫૬,૦૦૦ ચૌદ લાખ છપ્પન હજાર છે. એમાં ૭,૨૮,૦૦૦ નદીઓ પૂર્વી સમુદ્રમાં મળે છે અને ૭,૨૮,૦૦૦ નદીઓ પશ્ચિમી લવણ સમુદ્રમાં મળે છે. પરિવારની અલગ અલગ નદીઓ ચોથા વક્ષસ્કારમાં જુઓ.
સાતમો વક્ષસ્કાર (૧) જંબૂઢીપમાં ૧૮૦ યોજના ક્ષેત્રમાં ૬૫ સૂર્ય મંડળ છે. લવણ સમુદ્રમાં ૩૩0 યોજન ક્ષેત્રમાં ૧૧૯ સૂર્ય મંડળ છે. કુલ ૫૧૦ યોજનમાં ૧૮૪ મંડળ છે. (૨) મેરુ પર્વતથી પહેલું મંડળ ૪૪૮૨૦ યોજન અને અંતિમ મંડલ ૪૫૩૩0 યોજન દૂર છે. (૩) પાંચ ચંદ્ર મંડળ જંબુદ્વીપમાં છે. એવં દસ ચંદ્ર મંડલ લવણ સમુદ્રમાં છે. ચંદ્રનાં મંડળને માટે અયન અને સૂર્યનાં મંડળને માટે માંડલા શબ્દ વપરાયો છે. ચંદ્રની ચાંદની(ચંદ્રીકા) અને સૂર્યનો તડકો(આતાપ) છે. દેવ દ્વારા અનવસ્થીત પ્રકાશ તથા આતાપ આપે છે. પૃથ્વી તથા જીવોને સ્પર્શ કરે છે. ધ્વજા ઉપાડી હોય એમ હર્ષપૂર્વક કલકલ અવાજ કરતાં ગતિ કરે છે. ચારે દિશામાં વિવિધ રૂપોની વિકર્વણા કરે છે. ચંદ્ર મંડલોનો આયામ વિખંભ, મુહૂર્ત ગતિ, ચક્ષુસ્પર્શ -
|| આયામ | પરિધિ યો. | મુહૂર્તગતિ ચક્ષુસ્પર્શ ]
વિખંભ યો. આવ્યંતર પહેલું ૯૯૬૪) | ૩૧પ૦૮૯ | ૨૦૭૩ | ૪૭૨૬૩ આવ્યંતરથી બીજું ૯૯૭૧૨ | ૩૧૫૩૧૯ | ૫૦૭૭ આવ્યંતરથી ત્રીજું | ૯૯૭૮૫ | ૩૧૫૫૪૯ | ૫૦૮૦ બાહ્ય પહેલું
૧૦૦૬૦ ૩૧૮૩૧૫ | ૫૧પર | ૩૧૮૩૧ બાહ્યથી બીજું | ૧૦૦૫૮૭ ૩૧૮૦૮૫ | ૫૧૨૧
બાહથી ત્રીજું ૧૦૦૫૧૪) ૩૧૭૮૫૫ | ૫૧૧૮ નોંધઃ- એક ચંદ્ર મંડલનું બીજા ચંદ્ર મંડલથી અંતર ૩૬.૪ યોજન છે. એનાથી બે ગણો ૭૨.૮ વિખંભ વધે છે. આનાથી ત્રણ ગણી સાધિક પરિધિ અધિક અધિક હોય છે.
મુહૂર્ત ગતિ પ્રતિ મંડલમાં વધે છે. ૩.૭૦ યોજન
પ્રતિ મંડલમાં પરિધિ વધે છે. – ૨૩0 યોજન. (૪) નક્ષત્રના આઠ મંડલમાંથી જંબૂદ્વીપમાં બે છે અને લવણ સમુદ્રમાં છ છે. (૫) નક્ષત્રના પહેલા મંડલોમાં મુહૂર્ત ગતિ પ૨૬૫ યોજન છે. નક્ષત્રના છેલ્લા મંડલમાં મુહૂર્ત ગતિ પ૩૧૯ યોજન છે. (૬) ચંદ્ર એક મુહૂર્તમાં મંડલ પાર કરે છે. ૦.૦૧૬૧ યોજન.
સૂર્ય એક મુહૂર્તમાં મંડલ પાર કરે છે. ૦.૦૧૬૬ યોજન . નક્ષત્ર એક મુહૂર્તમાં મંડલ પાર કરે છે. ૦.૦૧૭ યોજના (૭) બૃહસ્પતિ મહાગ્રહ ૧૨ વર્ષોમાં બધા નક્ષત્રોની સાથે યોગ સમાપન કરે છે. શનિશ્ચર મહાગ્રહ ૩૦ વર્ષોમાં બધા નક્ષત્રોની સાથે યોગ સમાપન કરે છે. (૮) કરણ ૧૧ હોય છે. યથા– ૧. બવ ૨. બાલવ ૩. કૌલવ ૪. સ્ત્રીવિલોચન પ. ગરાદિ ૬. વણિજ ૭. વિષ્ટિ ૮. શકુનિ ૯. ચતુષ્પદ ૧૦. નાગ ૧૧.કિંતુષ્મ.
મંડલ
Page #255
--------------------------------------------------------------------------
________________
255
jainology II
આગમસાર (૯) ચંદ્ર, ચંદ્ર, અભિવદ્ધિત, ચંદ્ર, અભિવદ્ધિત તે પાંચ સંવત્સરનો યુગ હોય છે. આ સંવત્સર ચંદ્રથી શરૂ થનારા હોય છે. અયન બે છે દક્ષિણાયન, ઉત્તરાયન. એમાં પ્રથમ દક્ષિણાયન હોય છે. પક્ષ બે હોય છે- કૃષ્ણ અને શુકલ. એમાં કૃષ્ણ પક્ષ પહેલા હોય છે. એજ પ્રકારે કરણોમાં બાલવ, નક્ષત્રોમાં અભિજિત, અહોરાત્રમાં દિવસ અને મુહૂર્તમાં રૌદ્ર મુહૂર્ત એ બધાથી પહેલા હોય છે. (૧૦) એક યુગમાં ૧૦ અયન, ૩૦ ઋતુ, ૬૦ મહિના, ૧૨૦ પક્ષ, ૧૮૩૦ દિવસ, ૫૪૯૦૦ મુહૂર્ત હોય છે. (૧૧) નક્ષત્ર સંબંધી વર્ણન અહીં દસ દ્વારોથી છે– ૧. પ્રમર્દ આદિ યોગ ૨. દેવતા ૩. તારા ૪. ગોત્ર ૫. સંસ્થાન ૬. ચન્દ્ર સૂર્ય યોગ ૭. કુલ ૮. પૂનમ અમાસમાં કુલ ૯. પૂનમ અમાસના કુલોમાં મહિનાઓનો સંબંધ ૧૦. રાત્રિવાહક. આ દસે દ્વારોનું વર્ણન જયોતિષગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં જાઓ અન્ય પણ આ સાતમાં વક્ષસ્કારનું વર્ણન તે સૂત્રમાં જોવું જોઇએ. (૧૨) અષાઢ મહિનાના અંતિમ દિવસે બે પગની પીરસી છાયા થાય છે. અર્થાત્ પગના ઘૂંટણ પર્વતની છાયા બે પગ જેટલી હોય છે. શ્રાવણ મહિનાના અંતિમ દિવસે બે પગ અને ચાર અંગુલ છાયા હોય છે. ત્યારે પોરસી આવે છે. આ રીતે પ્રતિ મહિના ૪ અંગુલ વધતા પોષ સુધી ૬ મહિનામાં ૨૪ અંગુલ– ૨ પગ છાયા વધી જાય છે. અર્થાત્ ૨+૨ ઊ ૪ પગ જેટલી છાયા હોય છે. ત્યારે પોરસી, આવે છે. આ પગના ઘૂંટણ સુધીના પગની છાયાના માપથી પોરસી જાણવાનું માપ બતાવવામાં આવેલ છે. (૧૩) સોળ દ્વારા આ પ્રકારે છે– ૧. તારા અને સૂર્ય ચન્દ્રની અલ્પ અથવા સમ ઋદ્ધિ સ્થિતિ ૨. ચન્દ્રનો પરિવાર ૩. મેરુથી અંતર ૪. લોકાંતથી અંતર ૫. સમભૂમિથી અંતર ૬. બધાથી ઉપર નીચે વગેરે ૭. વિમાનોના સંસ્થાન ૮. જ્યોતિષી દેવોની સંખ્યા ૯. વાહક દેવ ૧૦. શીધ્ર મંદ ગતિ ૧૧. અલ્પદ્ધિક મહર્તિક ૧૨. તારાઓનું પરસ્પર અંતર ૧૩. અગ્રમહિષીઓ ૧૪. પરિષદ અને ભોગ ૧૫. આયુષ્ય ૧૬. અલ્પબદુત્વ.(આ બધા કારોનું વર્ણન જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ માં જોવું)
જંબુદ્વીપમાં તીર્થકર વગેરેની સંખ્યા:
નામ
જઘન્ય ઉત્કૃષ્ટ નામ
જઘન્ય ઉત્કૃષ્ટ
તીર્થકર | ૪ બલદેવ | ૪ વાસુદેવ ૪ ચક્રવર્તી ૪
| ૩૪ | નિધિ રત્ન અસ્તિત્વ – | ૩૦૬ | ૩૦ | પંચેન્દ્રિય રત્ન | ૨૮ | ૨૧૦. | ૩૦ | એકેન્દ્રિય રત્ન | ૨૮ ૨૧૦ | ૩૦ |નિધિ રત્ન ઉપભોગ ૩૬ [૨૭૦
જંબૂઢીપ વર્ણનનો ઉપસંહાર:- આ પ્રકારે આ જંબૂઢીપ એક લાખ યોજન લાંબો, પહોળો, ગોળ છે. ૩,૧૬,૨૨૭ યોજન ૩ કોશ ૧૨૮ ધનુષ ૧૩.૫ અંગુલ સાધિક પરિધિ છે. એક હજાર યોજન ઊંડો છે; (૨૪મી અને ૨૫મી વિજયની અપેક્ષા) ૯૯૦00 યોજન સાધિક(મેરુની અપેક્ષા) ઊંચો છે; એક લાખ યોજન સાધિક સર્વાગ્ર છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરેની પર્યાયોની અપેક્ષા અશાશ્વત છે અને અસ્તિત્વની અપેક્ષા સદા હતો અને સદા રહેશે, તેથી શાશ્વત છે.
- આ જંબુદ્વીપ પૃથ્વી પાણી જીવ અને પુલ પરિણામ રૂપ છે. બધા જીવ અહીંયા પાંચ સ્થાવર રૂપમાં અનંતવાર ઉત્પન્ન થઈ ચૂકયા છે.
આ દ્વીપમાં અનેક જંબૂવૃક્ષ છે, જંબૂવન છે, વનખંડ છે.જંબૂ સુદર્શન નામક શાશ્વત વૃક્ષ છે. જેના પર જંબુદ્વીપનો સ્વામી અનાદત મહર્તિક દેવ રહે છે, આ કારણે આ દ્વીપનું જંબૂદ્વીપ એ શાશ્વત નામ છે. નોંધ – વિશેષ જાણકારી માટે આ સૂત્રના અનુવાદ યુક્ત અને વિવેચન યુક્ત સંસ્કરણોનું તથા જંબુદ્વીપના નકશાનું અધ્યયન કરવું જોઇએ.
જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર સારાંશ સંપૂર્ણ છે
જૈનોલોજી અને વિજ્ઞાન જૈન ધર્મગ્રંથોમાં જ્યોતિષશાસ્ત્રની ઓળખ પાપશાસ્ત્ર તરીકે કરવામાં આવી છે. અહિં વિજ્ઞાન અને ધર્મને કોઇ મતભેદ નથી. જગતનો કોઈ કર્તા કે સર્જનહાર નથી એ બાબતે પણ વિજ્ઞાન અને ધર્મ સંમત છે.
અનાદિ અનંત પુદગલ ગત હતું, છે અને રહેશે એ બાબતે પણ બેઉ એકમત છે.
પરંતુ વિજ્ઞાન જીવ તત્વને માટે આ ધારણા કરવા તૈયાર નથી. વિજ્ઞાન આત્માનું અસ્તિત્વ સ્વીકારવા તૈયાર નથી. આ અત્માની સાબીતી માંગનાર પોતે કોણ છે ? જે સાબીતી માંગી રહયો છે ? પોતે કોઇ પુદગલ છે ? આત્મા પોતે જ પોતાના હોવા પર શંકા કરે, એ અચરજ અપાર છે.
વિજ્ઞાનનો આધાર નિયમો છે જે બુદ્ધિનો વિષય છે. ધર્મનો આધાર સિધ્ધાંતો છે જ શ્રધ્ધાનો વિષય છે, અને આચરકા કર્યા પછી જ અનુભવથી તેની સાબીતી મળે છે. બન્નેનું લક્ષ્ય માનવ સમાજ અને જીવસૃષ્ટિની ઉન્નતિ છે પરંતુ સાધનો જુદા છે. ધર્મ આ લક્ષ્ય માટે આત્માને સારીત કરવાનું કામ કરે છે. બુદ્ધિવાદીઓ આને ભય તરીકે ઓળખાવે છે. સંસ્કાર અને ભય વચ્ચેની ભેદરેખા ભલે ગમે તેટલી પાતળી હોય, પરંતુ બેઉ અલગ તો છે જ. ભય એ અજ્ઞાનનું સંતાન છે જ્યારે સંસ્કારો જ્ઞાન થી જન્મે છે. જ કાર્ય કરવાને માટે કે ન કરવાને માટે તમારે કોઈ પ્રયત્ન કે પુસ્પાર્થ કરવો પડતો નથી, મગજ પણ વાપરવું પડતું નથી. સ્વભાવીકજ થાય છે. તે જ સંસ્કારો છે. બાકી જ્યાં વિચારવું પડે કે પ્રયત્નથી થાય, ત્યાં પોતાનું હજી નિરિક્ષણ કરવું જોઈએ.
Page #256
--------------------------------------------------------------------------
________________
આગમસાર– ઉતરાર્ધ
256
આજ્યો પૂર્વે જીવે ધર્મકરણી તો કરી, પણ કાં તો સંસાર અને નર્કનાં દુ:ખોથી ભય પામીને અથવા તો મોક્ષ અને સ્વર્ગનાં સુખોને પામવા. પ્રાથમિક અવસ્થામાં આ કારણો હોવા સમજાય છે. પરંતુ સર્વ જીવો પર અનુકંપા અને અજીવ પુદગલ જ્ગત પર અનાસકતિ જ જ્ઞાનનું પરિણામ છે. જ્યારે આવા સંસ્કારોની જીવ પરયાપતિ કરી લે છે. ત્યારે તે ગુણથી પણ પર્યાપ્ત થયો કહેવાય. નહિતો હજી અપર્યાપ્તોજ છે, અપૂર્ણ એટલે કે અપરિપક્વ.
બિંબ એટલે પ્રતિકૃતી
ગ્રંથોમાં સૂર્ય—ચંદ્રનાં બિંબો કહેવાયા છે. બિંબ શબ્દ પ્રતિકૃતીના માટે વપરાય છે, જેમકે ભગવાનને મેરુ પર્વત પર જન્મ અભિષેક માટે લઈ જવાનાં પાઠમાં માતા પાસે ઈન્દ્ર, બાળકનું બિંબ મુકીને તેમને ઉપાડી લે છે. પ્રતિબિંબ જોઈને તીર ચલાવવાની ક્ષમતાનાં કારણે શ્રેણિક બિંભસાર તરીકે પણ ઓળખાય છે. બિંબ શબ્દ ભ્રમણાનું સુચક છે. બિંબો પ્રતિકૃતી કે વિક્રય રુપ હોય છે. આચારાંગના ભાષા અધ્યનમાં અંતરિક્ષ માટે— ગુઢ દેવોનું વિહરવાનું સ્થાન– એ વિશેષણ વાપરવામાં આવ્યું છે.
જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ
[સૂર્ય–ચન્દ્ર પ્રજ્ઞપ્તિ ]
પ્રસ્તાવના: – પ્રત્યેક પ્રાણી આ સંસારચક્રથી મુક્ત થવા ઇચ્છે છે. તો પણ ભાગ્યથી જ કોઈ કોઈ જીવોને સાચા મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે. જૈન શાસ્ત્રોમાં નિર્વાણ સાધનાના સાધકો માટે વિવિધ વિષયોનું સંકલન કરવામાં આવ્યું છે. જેનાથી એમને આત્મ સ્વરૂપનું અને આજુબાજુ રહેલ પુદ્ગલ–અજીવ સ્વરૂપનું તથા સાથે જ જે ક્ષેત્રમાં, લોકમાં તે સુસ્થિત છે ત્યાંની લોક સંસ્થિતિનું, કાલચક્રનું પણ એને પરિશાન થાય અને એનાથી તે પોતાના આત્માની લોકગત વિવિધ અવસ્થાઓનું જ્ઞાન કરી શકે અને અધ્યાત્મ ચિંતન પ્રાપ્ત કરી શકે.
આ જ ક્રમમાં કાલમાન પરિશાનના હેતુભૂત જયોતિષીમંડલ સૂર્ય, ચન્દ્ર, નક્ષત્ર અને ગ્રહ તારાઓ સંબંધી પરિશાનની સંકલના પણ જૈન આગમોમાં કરાઈ છે. પ્રાચીનકાલમાં ગણધર કૃત અંગ શાસ્ત્રોમાં પ્રમુખ રૂપમાં દૃષ્ટિવાદમાં આ વિષયની વ્યવસ્થા ઉપલબ્ધ રહી છે અને સામાન્ય રૂપમાં ભગવતી આદિ સૂત્રોમાં પણ જ્યોતિષી મંડલનો વિષયાવબોધ રહ્યો છે. સૂત્ર નામ :– કાલાંતરથી અંગબાહ્ય સૂત્રોની રચના ક્રમમાં પૂર્વ શાસ્ત્રોના આધારથી આ “જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ” સૂત્રની સંકલના બહુશ્રુત આચાર્યો દ્વારા કરાઈ છે. આ સૂત્રની પ્રારંભિક ગાથાઓમાં નામ નિર્દેશપૂર્વક કથન પૃચ્છા કહેવાઈ છે એનાથીએ સ્પષ્ટ છે કે આ આગમ જ્યોતિષગણ રાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર અથવા જ્યોતિષ રાજ પ્રજ્ઞપ્તિના નામથી જ બનાવવામાં આવ્યું છે.
જ્યોતિષીમંડલ ના રાજા અર્થાત્ ઇન્દ્ર રૂપમાં ચન્દ્ર અને સૂર્ય બન્નેનો સ્વીકાર આ સૂત્રમાં કરાયો છે. માટે જ વ્યવહાર અને પરિચયમાં કયારેક એના માટે સૂર્ય પ્રશપ્તિ યા ચન્દ્ર પ્રશપ્તિ સંજ્ઞારૂપ નામ પણ પ્રયુક્ત થવા લાગ્યા છે. કારણ કે આ જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિમાં ચંદ્ર અને સૂર્ય બન્ને સંબંધી પ્રાયઃ બધા વિષયોનું સંકલન છે.
કોઈ વ્યક્તિનું એક અથવા અનેક નામ હોય છે. એ જ કાલાંતરથી ભ્રમના કારણે બે ભિન્ન વ્યક્તિ માની લેવાય છે અને કયારેક કોઈ બે સમાન નામવાળા જુદા જુદા વ્યક્તિઓને પણ કાલાંતરે ભ્રમથી એક માની લેવાય છે, એવો ભ્રમ થવો સ્વાભાવિક છે અને કેટલાય ઐતિહાસિક તત્ત્વોમાં પણ એવું થયું છે.
આ જ પ્રકારે આ આગમ સમ્મત સુસ્પષ્ટ નામવાળા જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્રના પણ સૂર્ય પ્રજ્ઞપ્તિ અને ચન્દ્ર પ્રજ્ઞપ્તિ એમ નામ પ્રચલિત થયા છે અને આ પ્રચલનના પ્રવાહમાં આ સૂત્રમાં સ્પષ્ટ ઉપલબ્ધ નામ ભુલાઈ ગયું છે અને પર્યાય રૂપથી પ્રચલિત નામે જ પૂર્ણ સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. કાલાંતરથી સૂર્ય પ્રશપ્તિ અને ચન્દ્ર પ્રજ્ઞપ્તિ બે જુદા સૂત્ર પણ માનવામાં આવે છે. એક જ આ આગમમાં પૂર્ણ સમન્વયની સાથે સૂર્ય ચન્દ્ર સંબંધી બંને પ્રકારના વિષયોનું સાંગોપાંગ પ્રસ્તુતીકરણ કરવામાં આવ્યું છે રચનાકાલ અને રચનાકાર :- ગણધર પ્રભુ દ્વારા રચિત બારમા દૃષ્ટિવાદ અંગમાં વર્ણિત(આવેલ) જ્યોતિષ સંબંધી જ્ઞાનના આધારથી પૂર્વજ્ઞાનધારી કોઈ બહુશ્રુત આચાર્ય દ્વારા આ સૂત્રની રચના કરાઈ છે. ઇતિહાસમાં એ મહાન સૂત્રકારનું નામ પ્રાપ્ત થતું નથી. સાથે જ આની રચના વીર નિર્વાણ પછી કયારે થઈ એ પણ અજ્ઞાત છે.
સંભવતઃ પૂર્વોનું જ્ઞાન જ્યાં સુધી નિરાબાધ ચાલે છે ત્યાં સુધી અંગ બાહ્ય તત્ત્વજ્ઞાન વિષયક શાસ્ત્રોની રચનાની આવશ્યકતા ઉત્પન્ન થતી નથી, એ જ્ઞાનની પૂર્તિ ત્યાંથી જ થઈ જાય છે. અતઃ સંપૂર્ણ પૂર્વ વિચ્છેદ જવાની આસપાસના કે નજીકના પૂર્વના કાલમાં આવા તત્ત્વજ્ઞાનવાળા ઉપાંગ શાસ્ત્રોની પૃથક રૂપમાં સંકલના—રચના કરાય છે. તદ્નુસાર દેવર્જિંગણી(દેવવાચક) કૃત નંદીસૂત્રની પૂર્વે કે સમકાલમાં આવા આગમોની રચના થઈ ગઈ હતી અને એને દેવર્દ્રિગણિ દ્વારા શ્રુતજ્ઞાનની સૂચિમાં સ્વીકાર કરવામાં આવેલ છે. માટે આ જૈનશાસનની શ્રુત નિધિનું એક પ્રામાણિક શાસ્ત્ર છે. કાલાંતરમાં આનું મુખ્ય સૂત્રોક્ત નામ જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ ગૌણ થઈને સૂર્ય પ્રજ્ઞપ્તિ અને ચન્દ્ર પ્રજ્ઞપ્તિ એ નામ પ્રમુખ બની ગયા છે અને બે સૂત્ર માનવાને કારણે નંદીમાં પણ બે નામ લિપિ– કાલથી સંપાદિત કરવામાં આવે છે. આ પ્રકારે આ શાસ્ત્ર અજ્ઞાત આચાર્યના દ્વારા અજ્ઞાતકાલમાં રચવામાં આવ્યું છે અને જૈનાગમમાં પ્રામાણિક રૂપથી સ્વીકાર કરવામાં આવ્યો છે. જે આજે પરિવર્તિત નામથી પ્રચલિત છે. આકાર સ્વરુપ :– આ સૂત્ર એક શ્રુત સ્કંધ રૂપ છે. આના અધ્યયન વિભાગોને “પાહુડ–પ્રામૃત” સંજ્ઞાથી કહેવાયા છે. આના અધ્યયનોના અવાંતર વિભાગ પણ છે એને પ્રાભૂત–પ્રાભૂત અર્થાત્ પ્રતિપ્રામૃત કહેવાયું છે. આ શાસ્ત્ર પૂર્ણરૂપથી પ્રશ્નોત્તર શૈલીમાં છે. પ્રશ્નની અને ઉત્તરની ભાષા શૈલી પણ એક વિલક્ષણ પ્રકારની “તકાર” પ્રયોગપૂર્વક છે. ભાષા અને શૈલી સદા રચનાકારના એ સમયના માનસ પર નિર્ભર રહે છે. અનેક પ્રકારની ભાષા શૈલી અને પદ્ધતિઓના જ્ઞાતા વિદ્વાન પણ પોતાના તાત્કાલિક માનસના અનુસાર જ રચના તૈયાર કરે છે. માટે આગમ ભાષા શૈલીથી કોઈ પ્રકારની એકાંતિક કલ્પના ન કરવી જોઇએ.
Page #257
--------------------------------------------------------------------------
________________
jainology II
257
આગમસાર
આ સૂત્રમાં ૨૦ પ્રાભૂત છે. કોઈક પ્રાભૂતમાં પ્રતિપ્રામૃત પણ છે. દસમા પ્રાભૂતમાં ૨૨ પ્રતિપ્રામૃત છે. એના પછી ૧૧ થી ૨૦ સુધીમાં પ્રતિપ્રામૃત નથી.
ગણિત વિષયમાં સ્વાભાવિક જ થોડી વ્યક્તિઓને રસ પડે છે. માટે આ આગમનું અધ્યયન પ્રચલન ઓછું જ રહ્યું છે. જેનાથી આ સૂત્રના અર્થ પરમાર્થના જ્ઞાનમાં વધારે કઠિનતાનો અનુભવ થાય છે. સાથે જ આ વિષયનો પરિચય અલ્પ હોવાને કારણે તથા ભાષા પણ વિચિત્ર હોવાને કારણે લિપિકાલમાં પણ થોડી સ્ખલનાઓ થવી સ્વાભાવિક છે. આ કારણે વર્તમાન યુગના વિદ્વાન સંપાદક આને વ્યવસ્થિત પ્રકાશિત કરવાનાં પ્રયત્ન કરવા છતાં આના પાઠોના સંબંધમાં પણ અનેક શંકાઓ ઉપસ્થિત કરવાની પ્રવૃત્તિ કરે છે. આટલું થવા છતાં પણ એ સમસ્ત સ્ખલનાઓ સુસાધ્ય છે અને એ સંદેહ પણ સમાધાન સંભાવિત છે. જેનો અનુભવ છે આ સારાંશ પુસ્તિકથી પણ કરી શકાય છે. વર્તમાને જે રૂપમાં આ જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર ઉપલબ્ધ છે એનું પરિમાણ ૨૨૦૦ શ્લોક પ્રમાણ માનવામાં આવેલ છે.
=
સૂત્રવિષય :– આ સૂત્રનો વિષય સીમિત છે, તે છે જ્યોતિષ મંડલનો ગણિત વિષય અને એનો પરિચય. આચાર અને ધર્મકથા આમાં નથી. આ પ્રસંગથી આ સૂત્રમાં સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા આ પાંચ પ્રકારના જ્યોતિષ ગણનું વર્ણન છે. સૂર્યચન્દ્રની ગતિ, ભ્રમણ મંડલ, દિવસ રાત્રિ માન તથા એની વૃદ્ધિ, હાનિ, પ્રકાશક્ષેત્ર, નક્ષત્રોના યોગ, યોગકાલ, પાંચ પ્રકારના સંવત્સર સંબંધી વિચારણાઓ, ચન્દ્રની કલાવૃદ્ધિ હાનિ, રાહુવિમાન, એ પાંચે ય જ્યોતિષ ગણની સંખ્યા અને સમભૂમિથી અંતર વગેરે વિષયોનું સાંગોપાંગ વર્ણન કરાયું છે. વધારે જાણકારી પ્રારંભિક વિષય સૂચિ અને સૂત્ર સારાંશના અધ્યયનથી જ થઈ શકશે.
આ સૂત્રમાં દસમા પ્રાભૂતનો સત્તરમો પ્રતિપ્રામૃત જૈન સમાજમાં ચર્ચાનો અને સંદિગ્ધતાનો વિષય બનેલ છે. જે આજથી નહીં સેંકડો વર્ષોથી એક પ્રશ્ન ચિહ્ન બનેલ છે. જ્યાં આવીને પ્રત્યેક સંપાદક વિવેચક કાંતો થોભી જાય છે, અથવા તો કલ્પનાઓમાં ઉતરી જાય છે. આ બાબતમાં પ્રસ્તુત સંસ્કરણમાં પણ નવો ચિંતન અનુભવ પ્રસ્તુત કરેલ છે જેને પાઠક સ્વયં સત્તરમાં પ્રતિ પ્રાભૂતમાં જોઈ શકે છે. એનું તાત્પર્ય એ છે કે માંસ વગેરે અખાદ્ય પદાર્થોના પ્રેરક વાકયવાળા પાઠોને સૂત્રકાર યા ગણધર કે બહુશ્રુત રચનાકાર રચે નહીં પરંતુ એ લિપિકાલમાં દૂષિતમતિ લોકોના દ્વારા પ્રક્ષિપ્ત અને વિકૃત તત્ત્વ છે. બીજા સૂત્રોમાં પણ એવા તત્ત્વો કોઈક અંશે જોઈ શકાય છે. જૈનશાસ્ત્રોના નિર્માણ કર્તા એવા ભ્રમકારક શબ્દોનો પ્રયોગ, પ્રેરણાત્મક વાક્યોના રૂપમાં, કોઈપણ અન્ય અર્થના લક્ષ્યથી પણ કરી શકતા નથી. કેમ કે એવું કરવું તેઓને માટે યોગ્ય પણ નથી અને સંયમોચિત પણ નથી. સૂત્ર સંસ્કરણ :- આ સૂત્ર પર આચાર્ય મલયગિરિની ટીકા ઉપલબ્ધ છે, જે મુદ્રિત છે. નિર્યુક્તિકાર શ્રી દ્વિતીય ભદ્રબાહુ સ્વામીએ પણ આ સૂત્ર પર નિર્યુક્તિ વ્યાખ્યા કરેલ હતી, એવો સંકેત પ્રાપ્ત થાય છે. આચાર્ય ઘાસીલાલજી મ.સા. એ પોતાની સમસ્ત આગમોની ટીકા કરવાની પ્રતિજ્ઞા અનુસાર આ સૂત્રની પણ ટીકા લખી છે. જે મુદ્રિત હિન્દી, સંસ્કૃત, ગુજરાતી ત્રણેય ભાષાઓમાં ઉપલબ્ધ છે. આના પૂર્વે આચાર્યશ્રી અમોલક ઋષિજી મ.સાહેબે આગમોનું હિન્દી અનુવાદ સાથે મુદ્રણ કરાવ્યું હતું. એમાં પણ અનુવાદ સહિત અને આવશ્યક ગણિત વિસ્તાર સાથે આ સૂત્ર મુદ્રિત છે.
વર્તમાન યુગની આધુનિક આકર્ષક પદ્ધતિના સંસ્કરણ આગમ પ્રકાશન સમિતિ બ્યાવરથી હિંદીમાં મુદ્રિત થયા છે. જે સૂત્રોના અર્થ, વિવેચન, ટિપ્પણો વગેરેથી સુસજ્જત છે. સૂત્રોનું એવું સર્વાંગીણ મુદ્રણ પૂર્ણ થઈ ગયું છે. જે જૈન સમાજ માટે સંપ્રદાયનિરપેક્ષ રૂપની અનુપમ ઉપલબ્ધિ છે. એ શ્રૃંખલામાં આ સૂત્રનું સંપાદન પૂજ્ય પં. રત્ન શ્રી કનૈયાલાલજી મ.સા. ‘કમલ’ એ અર્થ પરમાર્થ ટિપ્પણોની સાથે અનેક પ્રયત્નથી કર્યો, પરંતુ કોઈ કારણોસર બ્યાવરની તે પ્રકાશન સમિતિએ આ સૂત્રને કેવળ મૂળ પાઠ રૂપમાંજ મુદ્રિત કરાવ્યું છે. તો પણ એમાં ટિપ્પણ અને પરિશિષ્ટો દ્વારા સૂત્રનો અલ્પાંશ સ્પષ્ટ કરેલ છે. ત્યાર પછી પૂજ્ય શ્રી કનૈયાલાલજી મ.સા.‘કમલ’ દ્વારા સ્વતંત્રરૂપે આ સૂત્રના અનુવાદનું પ્રકાશન અનુયોગ ટ્રસ્ટ અમદાવાદથી કરવામાં આવ્યું છે. તે સંસ્કરણની ખાસ વિશેષતા એ છે કે તેમાં પ્રક્ષિપ્તતાના સંદેહવાળા અને જૈન સિદ્ધાંતના બાધક, સત્તરમાં પ્રતિપાહુડને યોગ્ય સૂચન સાથે રિક્ત કરી દીધેલ છે. તે તેઓના શાસન પ્રત્યેના પ્રેમ યુક્ત નિડર વ્યક્તિત્વને પ્રગટ કરે છે. પ્રસ્તુત સંસ્કરણ :– આ બધા સંસ્કરણો, વિચારો અને કલ્પનાઓને સમક્ષ રાખતા યથા પ્રસંગ આવશ્યક સમાધાનોથી સંયુક્ત કરીને આ પ્રસ્તુત સારાંશ તૈયાર કરવામાં આવ્યો છે. જેનું મૂલ્યાંકન વાચક ગણ, સામાન્ય સ્વાધ્યાયી અને વિદ્વાન મનીષી સ્વયં જ કરી શકશે.
વિષય સૂચિ
વિષય
નક્ષત્રમાસના દિવસ, મુહૂર્ત;– પરિક્રમા અને મંડલ પરિમાણ, નાના મોટા દિવસનું પરિમાણ, દિવસની ઘટ—વધ (હાનિ વદ્ધિ), હાનિ—વૃદ્ધિનાં કારણ. વર્ષ પ્રારંભ. નાના મોટા દિવસ રાત્રિ કયારે અને કેટલીવાર ?
પ્રાભૂત પ્રતિપ્રામૃત
૧
૧
| │
જ જી
││││2
રું છું
૨
૪
૮.
૧
અર્ધ મંડલ ગમન અને મંડલાંતર પ્રવેશ, કયા દિવસે, કયો સૂર્ય, કયુ અર્ધમંડલ ચાલે? બે સૂર્યોના નામ, ચલિત અચલિત માર્ગ ગમન, પુનઃચલિતમાં સ્વ–પર ચલિતનો અને અચલિતનોહિસાબ. બંને સૂર્યોનું અંતર અને એની હાનિ વૃદ્ધિ હિસાબ, મતાંતર પાંચ. સૂર્ય ભ્રમણના કુલ ક્ષેત્રનું પરિમાણ અને પાંચ માન્યતાઓ. વિકમ્પન પરિમાણ અને સાત માન્યતાઓ.
સૂર્ય ચન્દ્ર વિમાનનું સંસ્થાન અને સાત મિથ્યા માન્યતાઓ. મંડલોનો વિખંભ અને પરિધિ, હાનિ વૃદ્ધિનો હિસાબ, ત્રણ માન્યતાઓ. બંને સૂર્યોનું ભ્રમણ સ્વરૂપ અને સૂર્યોદય. આઠ માન્યતાઓ.
Page #258
--------------------------------------------------------------------------
________________
258
જ
છે
જ છે | |
|
|
|
૧ ૨
|
|
|
|
-
જ
છ
=
ર
ક
| | | | | | | | | |
છે
છે
આગમસાર- ઉતરાર્ધ
કર્ણ કલા અને ભેદઘાત ગતિથી સંક્રમણ. સૂર્યની મંડલોમાં મુહૂર્ત ગતિ અને ચક્ષુ સ્પર્શ, ચક્ષુ સ્પર્શના ઘટ-વધનું ગણિત, ચાર માન્યતાઓ. પ્રકાશ ક્ષેત્રાંશ અને અંધકાર ક્ષેત્રાંશ, ૧૨ માન્યતાઓ. બે સૂર્ય, બે ચન્દ્રની અવસ્થિતિના સંસ્થાન, ૧૬ માન્યતાઓ. તાપ ક્ષેત્ર અને અંધકાર ક્ષેત્રના સંસ્થાન અને બાહા વગેરેનું માપ. તાપક્ષેત્રની રુકાવટ શેનાથી? ૨૦ માન્યતાઓ. પ્રકાશ સંસ્થિતિમાં ઘટ–વધ, ૨૫ માન્યતાઓ. પુદ્ગલો દ્વારા લેશ્યા વરણ, પ્રકાશ ગ્રહણ ૨૦ માન્યતાઓ. ચાર વિભાગોમાં સૂર્યોદય, સૂર્યાસ્ત અને ઋતુ પ્રારંભ, ત્રણ માન્યતાઓ. છાયા પ્રમાણ અને એનાથી દિવસનો ભાગ વીતવાનું જ્ઞાન, તાપ વેશ્યા દ્વારા અનંતર પરંપર પગલોને આતાપિત કરવા, છાયાના પચીસ અને આઠ આકાર. નક્ષત્રોનો ક્રમ, પાંચ માન્યતાઓ. નક્ષત્રોનો ચન્દ્ર સૂર્યથી સંયોગ કાલ. નક્ષત્ર ચન્દ્ર સંયોગનો પ્રારંભકાલ, સમાપ્તિ કાલ. પ્રત્યેક નક્ષત્રનો ક્રમ યુક્ત યોગ અને પછી બીજાને સમર્પણ. ૨૮ નક્ષત્રોના કુલ, ઉપકુલનો બોધ. પૂનમ અને અમાસના દિવસે નક્ષત્ર યોગ. મહિના અને અમાસ પૂનમના નક્ષત્ર યોગ સંબંધ. નક્ષત્રોના આકાર.
નક્ષત્રોના તારાની(વિમાનોની) સંખ્યા. ૧૦ રાત્રિ વાહક નક્ષત્ર અને એની રાત્રિ વહન સંખ્યા. ૧૧ પ્રમર્દ યોગ પર્યન્ત પાંચ પ્રકારના ચન્દ્ર નક્ષત્ર યોગ, ચન્દ્ર નક્ષત્રની મંડલ સંખ્યા અને પારસ્પરિક સીધ.
સૂર્ય, ચન્દ્ર, નક્ષત્ર મંડલોનું સીધ સમવતાર. સૂર્ય, ચન્દ્ર અને નક્ષત્રના મંડલોનું પોતાનું અંતર. ૧૨–૧૪ નક્ષત્ર સ્વામી દેવતાના ૩૦ મુહૂર્તાના અને રાત્રિ-દિવસોના નામ. ૧૫ પંદર તિથિઓના ૫-૫ નામ. નક્ષત્રોના ગોત્ર અને સ્વામી દેવના નામનો ચાર્ટ.
x અહીં પરિશિષ્ટ છે. ૧૮ એક યુગમાં ચન્દ્ર સૂર્યની સાથે નક્ષત્ર યોગ.
મહિનાના લૌકિક લોકોત્તરિક નામ. ૨૦ પાંચ પ્રકારના સંવત્સર–પ્રમાણ, શનિશ્ચર સંવત્સર વગેરે.
નક્ષત્રોમાં યાત્રા નિર્દેશ, પાંચ મતાંતર. નક્ષત્રોના સીમા વિખંભ હિસાબ; નક્ષત્ર, ચન્દ્ર, સૂર્યના પૂર્ણિમા અમાસમાં અલગ અને સમ્મિલિત યોગ અને મહુર્ત વિશેષ એક નામવાળા બે નક્ષત્રોની સાથે ચન્દ્ર સુર્યથી યોગ કાલનું અંતર. ચન્દ્ર અને અભિવદ્ધિત સંવત્સરના તથા યુગના પ્રારંભ અને સમાપ્તિમાં નક્ષત્ર યોગ. પાંચ સંવત્સરોના દિવસ અને મુહૂર્તનું પરિમાણ. યુગ અને નો-યુગના દિવસ તથા મુહૂર્તનું પરિમાણ પાંચ સંવત્સરોના આદિ અને અંતનું મિલાન (મેળ) વર્ષોમાં સૂર્ય સંવત્સરના અને અયન પ્રારંભના યોગ, સૂર્ય ચન્દ્રની આવૃત્તિઓ (અયન) સૂર્ય આવૃત્તિના પ્રથમ દિવસની તિથિ.છત્રાતિછત્ર યોગ અને ૧૨ યોગ સંસ્થાન પ્રકાર. ચન્દ્રની હાનિવૃદ્ધિ, ચન્દ્રના અયન. દક્ષિણ ઉત્તરના અર્ધ મંડલ, યુગની સમાપ્તિ મંડલ ચન્દ્રના ચલિત અચલિત માર્ગ; સ્વ પર, ઉભય ચલિત માર્ગ. ચન્દ્રનો પ્રકાશ અંધકાર, હાનિ વૃદ્ધિ. ચન્દ્ર સૂર્ય નક્ષત્રની મંડલ વિભાગરૂપ મુહૂર્ત ગતિ. ગતિના કારણે યોગ સંબંધ. પાંચ પ્રકારના મહિનામાં ચન્દ્ર સૂર્ય નક્ષત્રના મંડલ પાર કરવાના માપ. ચન્દ્ર સૂર્ય લક્ષણ. ચયાપચય. સમભૂમિથી ઊંચાઈ, ૨૫ માન્યતાઓ. ચન્દ્ર સૂર્ય અને તારાની તુલ્ય અને અલ્પ ઋદ્ધિ સ્થિતિથી. બન્નેનો પરિવાર, મેરુ અને લોકાંત થી જયોતિષ મંડલનું અંતર. નક્ષત્રોમાં સહુથી ઉપર નીચે, અંદર, બહારના નક્ષત્ર. જ્યોતિષી વિમાનોના આકાર,લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. દેવો, દેવીઓની જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ. વાહક દેવ. અલ્પ બહુત્વ દ્વિીપ સમુદ્રોમાં સૂર્ય ચન્દ્ર વગેરેની સંખ્યા. ઊંચાઈમાં સ્થિરતા અને મંડલમાં સ્થિરતા, અસ્થિરતા. સુખદુ:ખ નિમિત્તક ચાલ વિશેષ. તાપક્ષેત્ર પ્રકાશ ક્ષેત્ર, ચલ અચલ જ્યોતિષી.
૧૬.
| | | | | | | | |
૧૯
:
8
|
ટ ટ
લ
રે રે
I A .
|| R |
Page #259
--------------------------------------------------------------------------
________________
jainology I
૨૦
પરિશિષ્ટ – ૧ જ્ઞાતવ્ય ગણિત
259
દ્વીપ સમુદ્રોમાં સૂર્ય ચન્દ્ર જાણવાની વિધિ.
ચન્દ્ર, સૂર્ય અને રાહુના સંબંધમાં લૌકિક કથન. ચન્દ્ર વિમાનનું નામ મૃગાંક. સૂર્ય વિમાનનું નામ આદિત્ય. ''આદિત્ય'નો વ્યુત્પતિ અર્થ અને એની પ્રમુખતાની વિચારણા પર ટિપ્પણ. જયોતિષીના ભોગ સુખ. ગ્રહોના ભેદ ૮૮ અને નામ. ઉપસંહાર સૂત્ર–અધ્યયન વિવેક પર ટિપ્પણ. ચન્દ્ર પ્રજ્ઞપ્તિ સૂત્ર એક વિચારણા
પરિશિષ્ટ – ૨ નક્ષત્ર તત્ત્વ વિચાર(થોકડો).
પરિશિષ્ટ – ૩ જ્યોતિષ મંડલ : વિજ્ઞાન અને આગમની દૃષ્ટિમાં
=
આગમસાર
વિશેષ વાર્તા
પહેલા બીજા અને દસમાં આ ત્રણે પ્રાભૂતમાં ક્રમશ ૮, ૩, ૨૨ પ્રતિ પ્રામૃત છે. શેષમાં પ્રતિ પ્રામૃત નથી. મૂલ પાઠમાં આના માટે પાહુડ અને પાહુડ–પાહુડ શબ્દ પ્રયોગ કરેલ છે. કુલ ૨૦ પાહુડ છે.
મતાંતર સંગ્રહ :— પહેલા પ્રાકૃતના ચોથાથી આઠમા પ્રતિ પ્રામૃત સુધી બધામાં મતાંતર પ્રરૂપણ છે. દસમા પ્રાભૂતના પહેલા અને એકવીસમા પ્રતિ પ્રાભૂતમાં મતાંતર કથન છે. અઢારમા પ્રાભૂતમાં પણ માન્યતાઓનું કથન છે. શેષ પ્રાભૂતો અને પ્રતિ પ્રાભૂતોમાં મતાંતર રહિત કેવલ જિનાનુમત તત્ત્વોનું કથન છે.
જયોતીષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સારાંશ
[સૂર્ય – ચંદ્ર પ્રજ્ઞપ્તિ ]
એક નક્ષત્ર મહિનામાં ૮૧૯ મુહૂર્ત હોય છે. જ્યારે એક દિવસ રાત્રિમાં ૩૦ મુહૂર્ત હોય છે. નક્ષત્ર મહિનાના દિવસ જાણવા માટે આ મુહૂર્તોની સંખ્યાનો ૩૦ વડે ભાગાકાર કરવાથી ૮૧૯ + ૩૦ ઊ ૨૭ દિવસ આવે છે. અર્થાત્ સાધિક સત્યાવીસ દિવસનો નક્ષત્ર મહિનો થાય છે.(આ સૂત્ર લિપિ કાળમાં સૂત્રની વચમાંથી ક્યાંકથી નીકળીને ભૂલથી અહીં શરૂઆતમાં લખાઈ ગયું છે. વિષય સૂચક ગાથાઓ અને પ્રકરણથી એ સ્પષ્ટ થાય છે.)
પરિક્રમા પરિમાણ :– સૂર્યના ચાલવાના મંડલ(ગોળાકાર માર્ગ) ૧૮૪ છે. જ્યારે સૂર્ય સર્વ આવ્યંતર અર્થાત્ પહેલા મંડલમાં છે અને ત્યાંથી ફરીને બીજા મંડલમાં પરિક્રમા કરીને એ સ્થાનની સીધમાં પહોંચે છે તો એનું તે પરિક્રમારૂપ પ્રથમ ચક્કર હોય છે. ત્રીજા મંડલમાં પહોંચવા પર બે ચક્કર પૂરા થાય છે. એમ ૧૮૪મા મંડલમાં પહોંચવા પર ૧૮૩ ચક્કર પૂરા થાય છે.
સર્વ બહારના ૧૮૪મા મંડલના સ્થાનથી સૂર્ય પાછો ફરે છે. અર્થાત્ અંદરની તરફ ચાલીને ૧૮૩મા મંડલમાં તે સ્થાનની સીધમાં પહોંચે છે, ત્યારે એક ચક્કર થાય છે. જ્યારે ૧૮૨મા મંડલમાં પહોંચે છે તો બે ચક્કર પૂર્ણ થાય છે. એમ ૧૮૩ ચક્કર પૂરા થવાથી તે પ્રથમ મંડલમાં તે સીધવાળા ધ્રુવ સ્થાન પર પહોંચી જાય છે. એમ પ્રથમ મંડલથી ચાલીને ૧૮૪માં મંડલમાં જઈને પુનઃ પ્રથમ મંડલમાં આવવાથી સૂર્યની એક(પરિક્રમા) પ્રદક્ષિણા ૧૮૩ + ૧૮૩ ઊ ૩૬૬ દિવસ રાત પૂર્ણ થાય છે.
પહેલા અને છેલ્લા એમ બે મંડલોમાં સૂર્ય એક એક ચક્કર લગાવે છે. અર્થાત્ એનો સ્પર્શ યા આ બન્ને રસ્તા પર ભ્રમણ એક વાર કરે છે. બાકીના વચ્ચેના ૧૮૨ મંડલો(માર્ગ) પર બે બે વાર ભ્રમણ કરે છે. તેથી ૧૮૨૪૨ ઊ ૩૬૪+૨ ઊ ૩૬ ૬ ચક્કરમાં ૩૬૬ દિવસ રાત થાય છે. એવી એક પ્રદક્ષિણાથી એક સૂર્ય સંવત્સર અર્થાત્ એક વર્ષ પૂર્ણ થાય છે.
[ટિપ્પણ :– આ સૂર્ય મંડલની પ્રદક્ષિણાનો રસ્તો જલેબી જેવા આકારનો હોય છે. અર્થાત્ કોઈ અંદરના ઘેરાવથી પ્રારંભ કરી બહાર લઈ જઈને જલેબી પૂરી કરે છે એવી ગતિથી સૂર્ય અંદરથી બહાર જાય છે અને કોઈ વ્યક્તિ બહારના સ્થાનથી જલેબીની શરૂઆત કરીને અંદરના સ્થાન પર લાવીને પૂરી કરે. એવી જ રીતે સૂર્ય બહારથી અંદર આવીને માર્ગ ભ્રમણ કરે છે. બન્ને આકારોમાં વળાંક એક દિશા તરફી જ હોય છે. અર્થાત્ સૂર્ય સદાય પૂર્વથી દક્ષિણ,પશ્ચિમ થી ઉત્તરની તરફ આગળ વધે છે. માટે બહાર જવાના ૧૮૩ માર્ગ અને અંદર આવવાના ૧૮૩ માર્ગના સ્થળ કંઈક અલગ અલગ હોય છે.
નાના મોટા દિવસનું પ્રમાણ :– નવા વર્ષની શરૂઆતમાં સૂર્ય જ્યારે પ્રથમ મંડલના ધ્રુવ સ્થળથી ચાલે છે ત્યારે તે પહેલો દિવસ ૧૮ મુહૂર્તનો હોય છે અને રાત ૧૨ મુહૂર્તની હોય છે. અર્થાત્ સહુથી મોટો દિવસ હોય છે. એ દિવસથી વર્ષની શરૂઆત થાય છે. આ પ્રથમ દિવસના પ્રથમ ચક્કરમાં સૂર્ય બીજા મંડલમાં ચાલ્યો હોય છે.
પહેલો પ્રાભૂત ઃ પહેલો પ્રતિ પ્રામૃત
:
વધ–ઘટ :– આ પ્રકારે ક્રમશઃ સૂર્ય અંતિમ મંડલમાં જઈને તેના અંતિમ ધ્રુવ સ્થળમાં ૬ મહિનાથી ૧૮૩ દિવસે પહોંચે છે. ત્યારે ૧૨ મુહૂર્તનો દિવસ અને ૧૮ મુહૂર્તની રાત હોય છે. એવી રીતે ૧૮૩ દિવસમાં ૬ મુહૂર્ત દિવસો નાના થાય છે અને રાત મોટી થાય છે. અતઃ એક દિવસમાં ૦.૦૩ મુહૂર્ત દિવસ નાનો હોય છે અને રાત મોટી હોય છે.
નાના મોટા દિવસનું કારણ :– જ્યારે સૂર્ય પ્રથમ મંડલથી બીજા ત્રીજા મંડલમાં જાય છે, તેમ તેમ તે દૂર થતો જાય છે. એનાથી તેનું પ્રકાશ ક્ષેત્ર(વિસ્તાર) ઘટતું જાય છે. એ કારણ ૦.૦૩ મુહૂર્ત જેટલો દિવસ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં નાનો થાય છે અને રાત મોટી થાય છે અને જ્યારે બહારના મંડલથી અંદરના મંડલમાં સૂર્ય આવે છે ત્યારે ૬ મહીના સુધી દિવસ મોટો થાય છે અને રાત નાની થાય છે. અર્થાત્ સૌથી નાનો દિવસ(શિયાળામાં) સૂર્ય બહારના મંડલમાં અર્થાત્ ૧૮૪મા મંડલમાં રહે છે ત્યારે અને સૌથી મોટો દિવસ સૂર્ય સર્વ આવ્યંતર (પહેલા) મંડલમાં રહે છે ત્યારે થાય છે.
વર્ષ પ્રારંભ :– આ હિસાબે વર્ષની શરૂઆત પ્રથમ મંડલથી અર્થાત્ શ્રાવણ વદ એકમથી(ગુજરાતી તિથિ પ્રમાણે અષાઢ વદ એકમથી) થાય છે. એ અનાદિ કુદરતી સિદ્ધાંત છે. પરંતુ લોકો પોત પોતાના આશયોને પ્રમુખતા આપીને કોઈ દિવાળીથી વર્ષની શરૂઆત કરે છે, કોઈ ચૈત્રથી, કોઈ માર્ચમાં સમાપ્તિ કરી ૧ એપ્રિલથી શરૂઆત કરે છે. એ લોકોની પરંપરા પોત પોતાની અપેક્ષા
Page #260
--------------------------------------------------------------------------
________________
આગમસાર– ઉતરાર્ધ
260
નાના મોટા દિવસો કયારે અને કેટલીવાર ? ==
માત્ર છે. તેને કોઈ સિદ્ધાંત માનવાનો ભ્રમ કરવો ન જોઇએ. સિદ્ધાંતથી કુદરતી વર્ષનો પ્રારંભ શ્રાવણ વદ એકમથી અર્થાત્ સહુથી મોટા દિવસના અનંતર દિવસથી થાય છે. (કેલેન્ડરનું નવું વર્ષ વૈજ્ઞાનીક સૌથી નાના દિવસના અનંતર ૧ જાન્યુઆરીથી થાય છે.) · સહુથી મોટો દિવસ વર્ષનો અંતિમ દિવસ ગણાય છે. નવા વર્ષનો પહેલો દિવસ ૦.૦૩ ભાગ ઓછો ૧૮ મુહૂર્તનો હોય છે. પ્રથમ છ મહીનાનો અંતિમ દિવસ ૧૮૪માં મંડલમાં સહુથી નાનો દિવસ હોય છે અને બીજા છ મહીનાનો અંતિમ દિવસ પહેલા મંડલમાં સહુથી મોટો દિવસ હોય છે. સહુથી મોટો દિવસ ૧૮ મુહૂર્તનો વર્ષમાં એકવાર આવે છે અને સહુથી નાનો દિવસ ૧૨ મુહૂર્તનો વર્ષમાં એકવાર હોય છે. બાકીના સર્વ મધ્યમ દિવસો વર્ષમાં બે વાર હોય છે. કેમ કે પ્રથમ અને અંતિમ મંડલમાં સૂર્યના એકવાર ચાલવાથી આ બન્ને નાના અને મોટા દિવસો એક વાર હોય છે. બાકીના મંડલોમાં આવવાના અને જવાના સમય એમ સૂર્યના બે વાર ચાલવાથી મધ્યમ સર્વે દિવસો બે બે વાર હોય છે.
રાત કેટલી વાર ? :– દિવસની જેમ જ નાની અને મોટી રાત ૧૨ અને ૧૮ મુહૂર્તની પ્રથમ અને અંતિમ મંડલમાં એક એક વાર હોય છે અને બાકીની વચ્ચેની રાત વચ્ચેના મંડલોમાં હોવાથી બે–બે વાર હોય છે.
બીજો પ્રતિ પ્રામૃત
અર્ધ મંડલગતિ :– આ જંબુદ્રીપમાં બે સૂર્ય છે. બંને મળીને એક દિવસમાં એક મંડલ પૂરું કરે છે. સંવત્સર(વર્ષ) ની શરૂઆતના સમયમાં એક સૂર્ય પશ્ચિમ દિશાના અંતમાં હોય છે. અર્થાત્ ત્યાંથી ભ્રમણની શરૂઆત કરે છે. બીજો સૂર્ય પૂર્વ દિશાના અંતમાં હોય છે. તે ત્યાંથી ભ્રમણની શરૂઆત કરે છે.
પહેલા દિવસે ૩૦ મુહૂર્તમાં બન્ને સૂર્ય બીજા મંડલને પાર કરે છે. અર્થાત્ પશ્ચિમમાં સ્થિત ઐરાવતીય સૂર્ય ઉત્તર અર્ધ મંડલમાં ચાલીને પૂર્વ દિશાના અંતમાં આવીને બીજા મંડલનાં અંતિમ સ્થાને પહોંચે છે, જ્યારે પૂર્વ દિશામાં રહેલ ભારતીય સૂર્ય દક્ષિણી અર્ધ મંડલમાં ચાલીને પશ્ચિમ દિશાના અંતમાં બીજા મંડલના અંતિમ સ્થાને પહોંચે છે. આ રીતે બન્ને સૂર્ય અર્ધા–અર્ધા મંડલ પાર કરી બીજા દિવસના પ્રારંભમાં ત્રીજા આદિ મંડલમાં પ્રવેશ કરે છે. આ રીતે બીજા દિવસે બન્ને સૂર્ય મળીને અર્ધા–અર્ધા ત્રીજા મંડલ પાર કરે છે. ત્યારે પૂર્વી સૂર્ય પુનઃ પોતાની શરૂઆતના સ્થાનની સીધમાં આવી જાય છે. એવી જ રીતે પશ્ચિમી સૂર્ય પણ પોતાની શરૂઆતના સ્થાનની સીધમાં આવી જાય છે. આ રીતે પશ્ચિમી સૂર્ય બીજા મંડલના અર્ધા ઉત્તરી વિભાગને અને ત્રીજા મંડલના અર્ધા દક્ષિણી વિભાગને પાર કરે. જ્યારે પૂર્વી સૂર્ય બીજા મંડલના દક્ષિણી અર્ધ વિભાગને અને ત્રીજા મંડલના ઉત્તરી અધ વિભાગને પાર કરે. આ રીતે અર્ધા–અર્ધા મંડલ સામ સામે દક્ષિણી, ઉત્તરી વિભાગોના બન્ને સૂર્ય મળીને પાર કરી પોતે અર્ધા ચક્કર પછી આગલા મંડલમાં પ્રવેશ કરી જાય છે.
કયા દિવસે કયા મંડલનો કયો વિભાગ પાર કરે ? :– વર્ષના પહેલા દિવસે પશ્ચિમી(ઐરાવતીય) સૂર્ય બીજા મંડલનો ઉત્તર વિભાગ પાર કરે છે અને છઠ્ઠા મહિનાના અંતિમ ૧૮૩મે દિવસે ૧૮૪માં મંડલના અર્ધ ઉત્તરી વિભાગને પાર કરે છે. જ્યારે પૂર્વી(ભારતીય) સૂર્ય પહેલા દિવસે બીજા મંડલનો દક્ષિણી અર્ધો વિભાગ પાર કરે છે અને અંતિમ ૧૮૩માં દિવસે ૧૮૪માં મંડલનો દક્ષિણી અર્ધો વિભાગ પાર કરે છે.
અંદર પ્રવેશ કરતા બીજા છ મહિનાના પ્રથમ દિવસે તે પશ્ચિમી (ઐરાવતીય) સૂર્ય ૧૮૩માં મંડલના દક્ષિણ વિભાગને પાર કરે છે અને વર્ષનાં અંતિમ દિવસે પહેલા મંડલના દક્ષિણી વિભાગને પાર કરી પોતાના પશ્ચિમી સ્થાન પર પુનઃ પહોંચી જાય છે. આ જ પ્રકારે પૂર્વી(ભારતીય) સૂર્ય પણ બીજા છ મહીનાની શરૂઆતમાં ૧૮૩માં મંડલના ઉત્તર વિભાગને પાર કરે છે અને વર્ષના અંતિમ દિવસે પહેલા મંડલના ઉત્તર વિભાગને પાર કરી પોતાના સ્થાન પર પુનઃ પહોંચી જાય છે. આ પ્રકારે બન્ને સૂર્ય મળીને અર્ધા–અર્ધા મંડલ પાર કરી એક વર્ષમાં એક પ્રદક્ષિણા પૂર્ણ કરી પુનઃ પોતાના સ્થાને પહોંચી જાય છે.
ત્રીજો પ્રતિ પ્રામૃત
=
બે સૂર્ય :– જંબુદ્રીપમાં બે સૂર્ય છે– (૧) ભારતીય સૂર્ય (૨) ઐરાવતીય સૂર્ય. જે વર્ષના શરૂઆતના દિવસે પશ્ચિમ કેન્દ્ર સ્થળથી રવાના થઈને ઉત્તરી ઐરાવત ક્ષેત્રની તરફ જાય છે તેને ઐરાવતીય સૂર્ય કહે છે અને જે સૂર્ય વર્ષની શરૂઆતના દિવસે પૂર્વીય કેન્દ્ર સ્થળથી રવાના થઈને દક્ષિણ ભરતક્ષેત્ર તરફ જાય છે તેને ભારતીય સૂર્ય કહે છે.
ચલિત અચલિત માર્ગ :- અંદરથી બહાર જતા બન્ને સૂર્ય પોત પોતાના માર્ગથી અર્ધા અર્ધા મંડલ પાર કરે છે. કોઈ પણ ચલિત માર્ગને બન્ને સૂર્ય સ્પર્શ નથી કરતા અર્થાત્ સ્વતંત્ર માર્ગથી તેઓ આગળને આગળ વધતા જાય છે. એ જ પ્રકારે બહારથી અંદર આવતા સમયે પણ સ્વતંત્ર માર્ગથી આગળના મંડલમાં પહોંચતા રહે છે. કોઈના પણ અંદર આવતા સમયે ચાલેલા માર્ગમાં નથી ચાલતા. પરંતુ અંદર આવતા સમયે પહેલાના બહાર જતા સમયે ચાલેલા માર્ગને પુનઃ કાપતા જતા એ માર્ગોમાં અવશ્ય ચાલે છે. એ અપેક્ષાથી એ બન્ને સૂર્ય અંદર આવતા સમયે પહેલાના સ્વયંના ચાલેલા માર્ગોને અને અન્યના ચાલેલા માર્ગોને કાપતા જતા તેના પર થોડું ચાલે છે.
એક જગ્યા જૂના માર્ગને કાપતા જતા એ સૂર્ય પોતાના મંડલના ૧૨૪માં ભાગમાંથી ૧૮ ભાગ જેટલા ચાલેલા ક્ષેત્ર પર ચાલે છે. પછી એને છોડીને અલગ(અંદરની બાજુમાં) સરકી જાય છે.
ચોથો પ્રતિ પ્રામૃત
બંને સૂર્યનું અંતર ઃ– અંદરથી બહાર જતા અને બહારથી અંદર આવતા સમયે બંને સૂર્યનું પરસ્પરનું અંતર ક્રમશઃ ૫ યોજન વધે છે અને ઘટે છે.
Page #261
--------------------------------------------------------------------------
________________
jainology II
261
આગમસાર
યથા
બંને સૂર્યોનું અંતર | પહેલા મંડલમાં બીજા મંડલમાં ત્રીજા મંડલમાં અંદરથી બહાર જતા સમયે ૯૯૬૪૦ મો. ૯૯૬૪૫ + (અધિકુ) ૯૯૬૫૧ + (અધિકુ) |
બહારથી અંદર આવતા સમયે | ૧000 યો. ૧૭૦૬૫૪+ (અધિક) ૧૦૭૬૪૮ + (અધિક) અંતરની હાનિ વૃદ્ધિ – આ ચાર્ટમાં બન્ને સૂર્યોનું અંતર દર્શાવેલ છે. પ્રત્યેક મંડલમાં આપસમાં બે બે યોજન દૂર રહી બન્ને સૂર્ય ગતિ કરે છે. બન્ને સૂર્ય સામ સામે પ્રતિપક્ષ દિશામાં સદા ચાલતા હોય છે. સૂર્ય વિમાન, ૪૮૬૧ યોજનાના હોય છે. એટલું ક્ષેત્ર બે યોજનથી અધિક વ્યાપ્ત કરે છે. એટલે એક દિશામાં એક સૂર્ય ૨,૪૮,૬૧ યોજન પ્રતિ મંડલમાં આગળ વધે છે અને બીજો સૂર્ય પણ બીજી દિશામાં એટલો આગળ વધે છે. બન્ને સૂર્યોનું પરસ્પરનું અંતર પ્રતિ મંડલમાં ૨,૪૮૬૧ ૪૨ ઊ ૫ ૩૫/૬૧ યોજન વધતું ઘટતું હોય છે. વૃદ્ધિનો હિસાબ:- આ પ્રકારે (૧) પ્રત્યેક મંડલમાં પરસ્પરનું અંતર બે-બે યોજનાનું હોય છે. (૨) પ્રત્યેક મંડલમાં સૂર્ય ૨,૪૮/૬૧ યોજન આગળ વધે છે. (૩) પ્રત્યેક મંડલમાં બન્ને સૂર્યોનું પરસ્પરનું અંતર ૫ ૩૫/૧ યોજન વધે છે. (૪) ૬ મહિનામાં એક સૂર્ય ૨,૪૮,૬૧ ૪૧૮૩ ઊ ૫૧૦ યોજના અંતર વધારે છે. બન્ને સૂર્યો મળીને ૫૫ ૮૧૮૩ ઊ ૧૦૨૦ યોજના અંતર વધારે છે. જેથી પહેલા મંડલમાં રહેલ ૯૯૬૪યોજનનું પરસ્પરનું અંતર વધીને ૯૯૬૪૦+૧૦૨૦ઊ૧૦050 યોજન થઈ જાય છે.
તેથી બન્ને સૂર્યોનું પરસ્પરનું અંતર સદા પરિવર્તિત થતું રહે છે. એક સરખુ અંતર સ્થિર રહેતું નથી.
પાંચમો પ્રતિ પ્રાભૃત દ્વિીપ સમુદ્રમાં સૂર્યનું ભ્રમણ ક્ષેત્ર - એક દિશામાં સૂર્ય કુલ ૫૧૦ યોજના ક્ષેત્રમાં અંદરથી બહાર અને બહારથી અંદર આવતા જતા મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે. આ ૫૧૦ યોજનમાં ૧૮૦ યોજના ક્ષેત્ર જંબુદ્વીપનું છે અને ૩૩0 યોજન ક્ષેત્ર લવણ સમુદ્રનું છે. અર્થાત્ બને સૂર્ય ૧૮૦ યોજન જંબૂદ્વીપની અંદર હોય ત્યારે તે પ્રથમ મંડલમાં હોય છે અને જ્યારે ૩૩0 યોજન લવણ સમુદ્રમાં હોય છે ત્યારે તે બાહ્ય મંડલમાં હોય છે.
છઠ્ઠો પ્રતિ પ્રાભૃત પ્રતિ દિવસ વિકંપન :- સૂર્ય એક દિવસમાં ૨,૪૮/૧ યોજના ક્ષેત્ર વિકંપન કરે છે અર્થાત્ આગળ સરકે છે, એ રીતે ૧૮૩ દિવસ(૬ મહીના) માં ૫૧૦ યોજન આગળ સરકે છે. આનું વિશેષ સ્પષ્ટીકરણ ચોથા પ્રતિ પ્રાભૃતમાં થયેલ છે.
સાતમો પ્રતિ પ્રાભૃત સૂર્ય ચંદ્ર વિમાન સંસ્થાન :- સૂર્ય ચંદ્રના વિમાન છત્રઆકારના છે. અર્ધ કોઠાના ફળના આકારવાળા અર્થાત્ નીચેથી સમતલ, ઉપરથી ગોળ અને ચોતરફથી ગોળાકાર હોય છે. સર્વજ્ઞોક્ત ઉક્ત છત્રાકાર સંસ્થાન માનવાવાળા પણ લોકો જગતમાં છે તે જિનમતથી સમ્મત છે, મિથ્યા નહિ.
આઠમો પ્રતિ પ્રાભૃત મંડલોનો વિખંભ અને પરિધિ - સૂર્યના પ્રત્યેક મંડલ(માગ)ની પહોળાઈ ૪૮૬૧ યોજનાની હોય છે. કારણ કે સૂર્ય વિમાનની લંબાઈ, પહોળાઈ એટલી જ છે. મંડલ-મંડલનું અંતર ૨-૨ યોજનાનું હોય છે. આખા મંડલનો વિખંભ એક દિશામાં ૨,૪૮૬૧ યોજન વધે છે. બંને દિશામાં મળીને ૫૬ યોજના કુલ વિખંભ પ્રતિમંડલમાં (એક મંડલથી બીજા મંડલનું) વધે છે. તે વિખંભથી ત્રણ ગણી સાધિક પરિધિ રહ્યા કરે છે. ૫૩૫ x ૩ સાધિક(૩.૧૬ સાધિક) ઊ ૧૭ ૮, યોજન પ્રતિ મંડલમાં પરિધિ વધે છે. તેને જ સ્થૂલ દષ્ટિથી ૧૮ યોજન પરિધિ વધવી કહેવાય છે. વાસ્તવમાં દેશોન ૧૮ યોજન પરિધિ વધે છે. સર્વ આત્યંતર મંડલ જંબૂદ્વીપના એક કિનારાથી ૧૮૦ યોજન અંદર છે. બીજા કિનારાથી પણ ૧૮૦ યોજન અંદર છે. એમ કુલ એક લાખ યોજનના આયામ વિખંભ(વ્યાસ)માંથી ૩૬૦ યોજન ઓછા થાય છે. આને સાધિક ત્રણ ગણા કરવાથી ૧૧૩૮ યોજન થાય છે. જંબૂઢીપની પરિધિમાંથી આટલા યોજન ઓછા કરવાથી અર્થાત્ ૩૧ ૨૨૭–૧૧૩૮ઊ ૩૧૫૦૮૯ યોજન થાય છે. આ પહેલા મંડલની પરિધિ છે. આ પરિધિમાં પ્રતિ મંડલમાં દેશોન ૧૮ યોજન ઉમેરવાથી આગલા મંડલની પરિધિ નીકળી જાય છે.
સૂર્યનું વિમાન જ્યારે છેલ્લા મંડલમાં ચાલે છે ત્યારે તે ૫૧૦ યોજનના મંડલક્ષેત્રથી બહાર સ્થિત થાય છે. અતઃ આ અપેક્ષા આત્યંતર કિનારાથી બાહ્ય અવગાહિત કિનારો ૫૧૦,“ યોજના અંતરવાળો કહેવાય છે. આત્યંતર અને બાહ્ય બંને તરફ સૂર્ય વિમાનના અવગાહનને ન ગણીને ફક્ત મંડલ ક્ષેત્રને ગણીએ તો “l, ૪૨ ઊ ૧૫ ઓછા કરવાથી ૫૧૦ **l - ૧ ઊ ૫૦૯ યોજન થાય છે.
બીજો પ્રાભૃત: પહેલો પ્રતિ પ્રાભૃત બંને સૂર્યોનું ભ્રમણ સ્વરૂપ અને સૂર્યોદય:- બંને સૂર્ય સમભૂમિથી ૮00 યોજન ઊંચાઈ પર પરિભ્રમણ કરે છે. ભારતીય સૂર્ય પૂર્વ દિશા પાર કરી જ્યારે પૂર્વ દક્ષિણમાં પહોંચે છે ત્યારે તે દક્ષિણક્ષેત્રમાં સૂર્યોદય કરે છે. તે સમયે ઐરાવતીય સૂર્ય પશ્ચિમ દિશા પાર કરી પશ્ચિમ ઉત્તરદિશામાં પહોંચે છે અને ઉત્તરીક્ષેત્રમાં સૂર્યોદય કરે છે. પછી આ બન્ને સૂર્ય સંપૂર્ણ દક્ષિણ દિશા અને સંપૂર્ણ ઉત્તર દિશાને સાથે પાર કરતા અને ક્ષેત્રમાં દિવસ કરે છે.
આ પ્રકારે ગતિ કરતા ઉત્તર દિશાને પાર કરનાર ઐરાવતીય સૂર્ય ઉત્તર પૂર્વમાં આવે છે અને દક્ષિણ દિશાને પાર કરનાર ભારતીય સૂર્ય દક્ષિણ પશ્ચિમ દિશામાં આવે છે. આ સમયે આ બન્ને સૂર્ય પૂર્વ પશ્ચિમ ક્ષેત્ર(મહાવિદેહક્ષેત્ર) ને પ્રકાશિત કરે છે.
Page #262
--------------------------------------------------------------------------
________________
આગમસાર– ઉતરાર્ધ
262
જ્યારે આ સૂર્ય ઉત્તર દક્ષિણને પ્રકાશિત કરે છે ત્યારે પૂર્વ પશ્ચિમમાં રાત્રિ કરે છે અને જ્યારે પૂર્વ પશ્ચિમને પ્રકાશિત કરે છે, ત્યારે ઉત્તર દક્ષિણમાં રાત્રિ કરે છે.
બીજો પ્રતિ પ્રામૃત
સંક્રમણ ગતિ નિર્ણય :– એક મંડલથી બીજા મંડલનું અંતર બે યોજનનું છે અને તે બે પ્રકા૨ે પાર કરી શકાય છે. (૧) આખું મંડલ ચાલીને એક નિશ્ચિત સ્થાન પર આવીને બે યોજન સીધા ચાલે અને પછી બીજા મંડલનું ભ્રમણ શરૂ કરે. ભ્રમણ કરીને ફરીથી નિશ્ચિત સ્થાનની સીધમાં આવીને આગલા મંડલમાં સંક્રમણ કરે. આ “ભેદ ઘાત–સંક્રમણ” ગતિ છે. (૨) કર્ણ કલા ગતિનો અર્થ છે જલેબીની જેમ. મંડલ પાર કરવાની સાથે જ એ બે યોજન અંતરને સમાવિષ્ટ કરતાં કરતાં એક નિશ્ચિત સ્થાનની જગ્યાએ સ્વતઃ આગલા મંડલને પ્રાપ્ત થઈ જાય; આ ગતિને કર્ણકલા ગતિ કહે છે.
કર્ણકલા ગતિ નિર્દોષ । :– આ બન્ને ગતિઓમાં બીજી કર્ણકલા ગતિ સૂર્યના મંડલ ભ્રમણની ઉચિતગતિ છે. અર્થાત્ કર્ણકલા ગતિથી સૂર્યનું ભ્રમણ થાય, તે સાચી માન્યતા છે.
ત્રીજો પ્રતિ પ્રામૃત
સૂર્યની મુહૂર્ત ગતિ :– ૧૮૪ મંડલોમાંથી સૌથી પ્રથમ મંડલની ગતિ સહુથી ઓછી હોય છે અને છેલ્લા મંડલમાં સૌથી વધારે ગતિ હોય છે. આ પ્રકારે સૂર્યની ગતિ એક નથી. ૧૮૪ પ્રકારની ગતિ હોય છે. કેમ કે પ્રત્યેક અર્ધ મંડલને ૩૦ મુહૂર્તમાં જ પાર કરવાનું હોય છે અને મંડલોની પરિધિ આગળથી આગળ વધારે હોય છે. એટલે પ્રત્યેક મંડલની મુહૂતૅગતી અલગ હોય છે તે આ પ્રકારે છે.
મુહૂર્ત ગતિ એવં ચક્ષુસ્પર્શ :- (+
એટલે સાધિક) મંડલ
| મુહૂર્ત ગતિ યો. દષ્ટિ ક્ષેત્ર(યો.)
૫૨૫૧ +
૪૭૨૬૩+
૫૨૫૧ ++
૪૭૧૭૯ +
પરપર +
૪૭૦૯૬ +
૫૩૦૫ +
૩૧૮૩૧ +
૩૧૯૧૬ +
છેલ્લેથી બીજુ મંડલ ૫૩૦૪ ++ છેલ્લેથી ત્રીજુ મંડલ ૫૩૦૪ + ગુણાકાર કરવાથી અર્ધ મંડલની પરિધિ
૩૨૦૦૧ +
મળી જાય છે. અર્ધ મંડલ એક સૂર્ય ૩૦ મુહૂર્તમાં પાર મુહૂર્તમાં પાર કરે છે. દૃષ્ટિક્ષેત્ર – ચક્ષુસ્પર્શ – આટલે દૂરથી મનુષ્યને સૂર્ય સૂર્યોદય અને
મુહૂર્ત ગતિને ૩૦ મુહૂર્તથી કરે છે. અર્ધ મંડલ બીજો સૂર્ય ૩૦ સૂર્યાસ્તના સમયે દેખાય છે.
પ્રથમ મંડલ
બીજુ મંડલ
ત્રીજુ મંડલ
છેલ્લું મંડલ
પ્રત્યેક મંડલમાં ૧/૬૦ યોજન મુહૂર્ત ગતિ વધે છે. પ્રતિ મંડલમાં દષ્ટિક્ષેત્ર ૮૪ યોજનની આસપાસ ઘટે છે. આ સ્થૂલ દૃષ્ટિથી સમજવું. સૂક્ષ્મ દૃષ્ટિથી ૧/૬૦ યોજનમાં પણ થોડું ઓછું હોય છે અને દષ્ટિક્ષેત્ર પહેલાથી બીજા મંડલમાં ૮૩ ૨૭/so યોજન ઘટે છે અને અંતિમ મંડલથી બીજા મંડલમાં ૮૫ ૯/૬૦ યોજન વધે છે. આને જ મૂળ પાઠમાં ૮૪ યોજનથી ઓછી અને ૮૫ યોજનથી વધારે આ પ્રકારે પુરુષ છાયાની હાનિ વૃદ્ધિ કહેલ છે.
ત્રીજો પ્રામૃત
પ્રકાશિત ક્ષેત્ર :– બન્ને સૂર્ય મળીને પહેલા મંડલમાં રહીને જંબૂદ્વીપના ૩/૫ ત્રણ પંચમાંશ ભાગને પ્રકાશિત કરે છે અને છેલ્લા મંડલમાં ૨/૫ બે પંચમાંશ ભાગને પ્રકાશિત કરે છે. જો દશાંશમાં કહીએ તો પ્રથમ મંડલમાં ૬ દશાંશ અને છેલ્લા મંડલમાં ૪ દશાંશ જંબુદ્વીપના ક્ષેત્રને બન્ને સૂર્ય પ્રકાશિત કરે છે.
એટલે એક સૂર્ય પહેલા મંડલમાં ૩/૧૦ ત્રણ દશાંશ ભાગ ઉત્તર જંબૂદ્દીપક્ષેત્રનો પ્રકાશિત કરે છે. જ્યારે બીજો સૂર્ય ૩/૧૦ ત્રણ દશાંશ ભાગ દક્ષિણ જંબુદ્રીપક્ષેત્રમાં પ્રકાશિત કરે છે. આ સમયે પૂર્વમાં ૨/૧૦ બે દશાંશ ભાગ અને પશ્ચિમમાં ૨/૧૦ બે દશાંશ ભાગ અપ્રકાશિત રહે છે.
આ રીતે પ્રથમ મંડલમાં ૬૦ મુહૂર્તના ૨/૧૦ ઊ ૧૨ મુહૂર્તની રાત્રિ હોય છે અને ૬૦ મુહૂર્તના ૩/૧૦ ઊ ૧૮ મુહૂર્ત નો દિવસ હોય છે.
અંતિમ મંડલમાં પ્રત્યેક સૂર્ય ૨/૧૦ ભાગને પ્રકાશિત કરે છે તેથી ૧૨ મુહૂર્તનો દિવસ અને ૧૮ મુહૂર્તની રાત હોય છે.
ચોથો પ્રાભૂત
મંડલ સંસ્થાન :– બે સૂર્યને બે ચંદ્રની સમચોરસ સંસ્થિતિ છે. એટલે કે યુગના પ્રારંભમાં એક સૂર્ય ‘દક્ષિણ પૂર્વ’માં હોય છે. જ્યારે બીજો ‘પશ્ચિમ ઉત્તર’માં હોય છે. આ સમયે એક ચંદ્ર ‘દક્ષિણ પશ્ચિમ’માં હોય છે. જ્યારે બીજો ‘ઉત્તર પૂર્વ’માં હોય છે. આ રીતે ચારે વિદિશાઓમાં સમકોણ થાય છે. તેથી આ સંસ્થિતિ સમચોરસ કહેલ છે.
અથવા સૂર્ય ચંદ્રના વિમાન પણ લંબાઈ, પહોળાઈમાં સમાન છે. આ કારણે વિમાનની અપેક્ષાએ પણ સમચોરસ સંસ્થાન સૂર્ય અને ચંદ્ર મંડલના કહેવાય છે.
તાપક્ષેત્ર સંસ્થાન :– કદમ્બ વૃક્ષના ફૂલ જેવો અથવા ગાડાની ધૂંસરી જેવો (સગડુદ્ધિ સંસ્થાન)સૂર્યના તાપક્ષેત્રનો આકાર હોય છે. આ તાપક્ષેત્ર મેરુની પાસે સંકુચિત પુષ્પ, મૂલ ભાગના સમાન હોય છે અને લવણ સમુદ્રની તરફ વિસ્તૃત પુષ્પમુખના ભાગ સમાન હોય છે.
Page #263
--------------------------------------------------------------------------
________________
jainology II
263
પ્રથમ મંડલમાં સૂર્યનો પ્રકાશ મેરુની પાસે મેરુની પરિધિના ૩/૧૦ ભાગમાં હોય છે અને લવણ સમુદ્રની તરફ અંતિમ પ્રકાશિત થવાવાળા ક્ષેત્રની પરિધિનો પણ ૩/૧૦ ભાગ પ્રકાશક્ષેત્ર હોય છે. આ સંપૂર્ણ પ્રકાશ ક્ષેત્ર કદમ્બ વૃક્ષના પુષ્પના આકારનું
હોય છે.
આ સંસ્થાનમાં ચાર બાહાઓ હોય છે, બે લાંબી અને બે ગોળાઈવાળી. તાપ ક્ષેત્રની પહોળાઈની બન્ને બાજુ લાંબી બાહા હોય છે અને તાપક્ષેત્રના મૂળ અને મુખ વિભાગની તરફ અર્થાત્ મેરુ અને સમુદ્રની તરફની બાહા ગોળાઈ– વાળી હોય છે. જંબુદ્રીપની અંદર આ બન્ને લાંબી બાહા પરસ્પર સમાન ૪૫–૪૫ હજાર યોજનની અવસ્થિત હોય છે અને બન્ને ગોળ બાહાઓનું માપ પરસ્પર અસમાન હોય છે અને પ્રતિ મંડલમાં પરિવર્તિત થયા કરે છે.
તે પ્રથમ મંડલમાં મેરુની પાસે ૯૪૮૬ ૯/૧૦ આ મેરુની પરિધિ એવં જંબુદ્રીપની પરિધિનો ૩/૧૦ મંડલનું માપ કહેવાય છે.
યોજન હોય છે અને સમુદ્રની તરફ ૯૪૮૬૮,૪/૧૦ યોજન હોય છે. ત્રણ દશાંશ ભાગ છે. આ જંબુદ્રીપની અંદરના ક્ષેત્રની અપેક્ષાએ પહેલા
સૂર્યનું તાપ ક્ષેત્ર લવણ સમુદ્રમાં પણ જાય છે. તેથી તાપ ક્ષેત્રની કુલ લંબાઈ ૪૫૦૦૦ + ૩૩૩૩૩.૩૩ ઊ ૭૮૩૩૩.૩૩ યોજન થાય છે. આ લંબાઈ પહેલા અને છેલ્લા આદિ બધા મંડલોમાં સમાન હોય છે.
મંડલ તાપક્ષેત્ર
લંબાઈ
અંધકાર સંસ્થાન :– તાપક્ષેત્રના જેવો જ અંધકારનો આકાર હોય છે. જંબુદ્ધીપની અંદરની બન્ને બાહા તાપક્ષેત્રની સમાન ૪૫-૪૫ હજાર યોજનની હોય છે. અંધકારની સંપૂર્ણ લંબાઈ પણ તાપ ક્ષેત્રની જેમ જ ૭૮૩૩૩.૩૩ યોજન હોય છે. ગોળ આજ્યંતર બાહા પહેલા મંડલમાં મેરુની પાસે મેરુની પરિધિથી ૨/૧૦ બે દશાંશ હોય છે. અર્થાત્ ૬૩૨૪૬/૧૦ યોજન હોય છે. બાહ્ય ગોળ બાહા જંબૂદ્રીપની પરિધિનો ૨/૧૦ બે દશાંશ ઊ ૬૩૨૪૫ ૬/૧૦ યોજન થાય છે.
આપ્યંતર મંડલમાં જે માપ કહેવામાં આવેલ છે તે બાહ્ય મંડલમાં પણ એ જ પ્રકારે કહેવું પરંતુ આજ્યંતર અને બાહ્ય ગોળાઈ વાળી બાહામાં ફરક છે. તે આ પ્રમાણે છે કે આત્યંતર મંડલમાં તાપ ક્ષેત્રનું જે માપ તે બાહ્ય મંડલમાં અંધકારનું માપ સમજવું અને જે આપ્યંતર મંડલમાં અંધકારનું માપ કહ્યું છે તે બાહ્ય મંડલમાં પ્રકાશનું માપ સમજવું.
સૂર્ય ઉક્ત તાપ સંસ્થાન માપમાં ૧૦૦ યો. ઉપર પ્રકાશ કરે છે. ૧૮૦૦ યોજન નીચે પ્રકાશ કરે છે. અને તિરછા ૪૭૨૬૩ ૨૧/૬૦ યોજન આગળ અને એટલા જ યોજન પાછળ બન્ને બાજુમાં પ્રકાશ કરે છે
સ્થિરબાહા આતર
જંબુદ્રીપમાં પ્રકાશ બાહા બાહા
આગમસાર
આત્યંતર ૭૮૩૩૩.૩૩|૪૫૦૦૦ બાહ્ય
બાહ્ય પ્રકાશ ભાગ
૯૪૮૬.૯૦|૯૪૮૬૮.૪૦
૦.૩૦
૭૮૩૩૩.૩૩ ૪૫૦૦૦ ૬૩૨૪.૬૦ ૬૩૨૪૫.૬૦ ૦.૨૦
=
નોંધ :– પ્રકાશક્ષેત્રનું જે માપ આપ્યંતર મંડલમાં છે તે જ અંધકારના બાહ્ય મંડલમાં છે અને જે માપ પ્રકાશક્ષેત્રનું બાહ્ય મંડલમાં છે તે જ અંધકારના આપ્યંતર મંડલમાં છે. ચાર્ટગત સંખ્યાઓ યોજનની છે. આત્યંતર પ્રકાશ બાહા મેરુ પાસે છે. બાહ્ય પ્રકાશ બાહા જંબુદ્રીપની જગતીની છે.
પાંચમો પ્રાભૂત
તાપ ક્ષેત્રમાં રુકાવટ(લેશ્યા પ્રતિઘાત) :– સૂર્યની લેશ્યા અર્થાત્ સૂર્યનો પ્રકાશ–તાપ અંદર મેરુ પર્વત સુધી જાય છે. પછી તેની દિવાલના સૂક્ષ્મ બાદર પુદ્ગલોથી રોકાઈ જાય છે. બહાર લવણ સમુદ્રમાં તથા બન્ને બાજુ પ્રકાશ સીમાના કિનારા પર, એમ આ ત્રણે તરફ ચરમ સ્પર્શિત પુદ્ગલોથી સૂર્યનો પ્રકાશ રોકાઈ જાય. મતલબ એ કે ત્યાં સુધી જ જાય. આગળ સીમા સ્વભાવથી ન જાય. ત્રણે બાજુની સીમાનું માપ ચોથા પાહુડમાં છે. એના સિવાય તાપક્ષેત્રની સીમામાં પણ જે પદાર્થોથી પ્રકાશ રોકાઈને છાયા થાય ત્યાં પણ તે પદાર્થો વડે સૂર્યની લેશ્યા– પ્રકાશ રોકાઈ જાય છે, પ્રતિહત થાય છે.
છઠ્ઠો પ્રાભૂત
પ્રકાશ સંસ્થિતિમાં ઘટ વધ :– આપ્યંતર મંડલથી બાહ્ય મંડલમાં જતા સમયે સૂર્યના પ્રકાશની સંસ્થિતિ એટલે પ્રકાશનું સંસ્થાન અર્થાત્ પ્રકાશ ક્ષેત્ર પ્રતિ મંડલમાં ઘટે છે અને બાહ્ય મંડલથી આપ્યંતર મંડલમાં આવતા સમયે પ્રતિ મંડલમાં પ્રકાશ ક્ષેત્ર વધે છે. પ્રત્યેક મંડલને સૂર્ય ૩૦ મુહૂર્તમાં પાર કરે છે. અતઃ દર ત્રીસ મુહૂર્તે સૂર્યનું પ્રકાશક્ષેત્ર એટલે પ્રકાશ સંસ્થિતિ ઘટે વધે છે. આ સ્થૂલ દૃષ્ટિની અપેક્ષાએ છે.
સૂક્ષ્મ દૃષ્ટિથી સૂર્ય પ્રતિક્ષણ આગલા મંડલની તરફ કર્ણ ગતિથી વધે છે. એક મંડલથી બીજા મંડલ પહોંચવા સુધી ક્રમશઃ ગતિ વધારતા બે યોજનક્ષેત્ર વધારે છે અને એટલી ગતિ પણ વધારે છે, જેથી તાપક્ષેત્રમાં થોડી વધ-ઘટ થતી રહે. માટે સૂક્ષ્મ દૃષ્ટિથી ઘડીયાલની અંદર રહેલા કલાક અને તારીખના કાંટા કે તેના અક્ષરોની સમાન પ્રતિપલ તાપક્ષેત્ર એટલે પ્રકાશ સંસ્થિતિ ઘટતી વધતી હોય છે.
આ પ્રકારે સ્થૂલ દૃષ્ટિથી એક દિવસના ૩૦ મુહૂર્ત સૂર્ય પ્રકાશ સંસ્થિતિ અવસ્થિત રહે છે અને પછી ઘટે અથવા વધે છે. જે છ મહિના બહાર આવવા સુધી ઘટે છે અને પછી છ મહીના અંદર આવતાં વધે છે.
પ્રતિદિવસ મુહૂર્તનો ૨/૬૧ ભાગ ઘટે—વધે છે. છ મહિનામાં કુલ ૬ મુહૂર્ત દિવસ ઘટે, વધે છે. મંડલની અપેક્ષાએ ૨/૧૮૩૦ ભાગ તાપ ક્ષેત્ર ઘટે—વધે છે.
Page #264
--------------------------------------------------------------------------
________________
આગમચાર– ઉતરાર્ધ
264
સાતમો પ્રાભૃત લેશ્યા વરણ – સૂર્યના પ્રકાશને સ્પર્શ કરવાવાળા બધા પુદ્ગલ તેની વેશ્યાનું વરણ(ગ્રહણ) કરે છે. આથી જોઈ શકાતા અને ન જોઈ શકાતા, સૂક્ષ્મ કે બાદર, જે કોઈપણ પુદ્ગલ સૂર્યની પ્રકાશ સીમામાં આવે તે સૂર્ય વેશ્યાને વરણ કરનારા ગણાય, ગ્રહણ કરી પ્રકાશિત થનારા ગણાય.
આઠમો પ્રાભૃત સૂર્ય ઉત્તર પૂર્વમાં ઉદય થઈને દક્ષિણ પૂર્વમાં આવે છે. દક્ષિણ પૂર્વમાં ઉદય થઈને દક્ષિણ પશ્ચિમમાં આવે છે. આમ જ ક્રમવાર આગળ વધતા ઉદય થાય છે.
જ્યારે જંબૂદ્વીપમાં મેરુથી દક્ષિણ વિભાગમાં સૂર્ય ઉદય થાય છે ત્યારે ઉત્તરી વિભાગમાં પણ ઉદય થાય છે તે પૂર્વે પશ્ચિમી ભાગમાં અસ્ત થાય છે. જ્યારે દક્ષિણી ભાગમાં ૧૮ મુહૂર્તથી લઈને ૧૨ મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે ઉત્તર ભાગમાં પણ એટલા જ મુહૂર્તનો દિવસ હોય છે. પૂર્વ પશ્ચિમી બન્ને વિભાગમાં એજ સમયે સાથે-સાથે રાત હોય છે. તે પણ બન્નેમાં ૧૨ મુહૂર્તથી લઈને ૧૮ મુહૂર્ત સુધી સરખી હોય છે.
જ્યારે દક્ષિણમાં વર્ષનો, ઋતુનો પહેલો સમયાદિ હોય છે ત્યારે ઉત્તરમાં પણ વર્ષ, ઋતુ આદિનો પ્રથમ સમય આદિ હોય છે. પરંતુ પૂર્વ પશ્ચિમ વિભાગમાં તેના પછીના સમયે(દિવસે) વર્ષ, ઋતુ આદિનો પ્રથમ સમય હોય છે.
અહીં જંબુદ્વીપના ચાર સરખા વિભાગની કલ્પના કરી છે અને એમના પ્રારંભિક પ્રદેશોમાં જ્યારે સૂર્યોદય થાય છે અથવા વર્ષનો પ્રથમ સમય હોય છે ત્યારે આખા એ વિભાગમાં પ્રથમ સમય અપેક્ષિત કરીને કહે
| માટે ઉત્તર દક્ષિણ વિભાગના વર્ષ આદિ પ્રારંભના અનંતર સમય (દિવસોમાં જ પૂર્વ પશ્ચિમ વિભાગમાં વર્ષ આદિની શરૂઆત કહેવાય છે.
અહીંયા કોઈ આ ચાર વિભાગોને ભરત, ઐરાવત, મહાવિદેહમાં આગ્રહિત કરે તો (ઉક્ત) આ વિષયની સાચી સમજ આવશે નહીં અને સંદેહશીલ માનસ બની જશે. એટલા માટે જંબુદ્વીપના બરાબર ચાર વિભાગની કલ્પના કરીને એક–એક વિભાગને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ વિભાગ માનીને આ(ઉક્ત) વિષય સમજવો જોઇએ. [ આ પ્રકારે જ લવણ સમુદ્રમાં, ધાતકી ખંડમાં, કાલોદધિ સમુદ્રમાં, અર્ધ પુષ્કરદ્વીપમાં સૂર્યની ઉદય સંસ્થિતિ અને વર્ષાઋતુનો. પ્રથમ સમય આદિ સમજી લેવા. સર્વત્ર એ ક્ષેત્રના સમાન ચાર વિભાગ કલ્પિત કરવા અને એમાંથી પ્રત્યેક વિભાગમાં ઉક્ત જંબુદ્વીપના વિભાગોની સમાન જ સૂર્યોદયની ઉદય સંસ્થિતિ અને વર્ષ આદિની શરૂઆત સમજી લેવી.
- નવમો પ્રાભૃત તાપ લેશ્યા - સૂર્યમાંથી જે તાપ વેશ્યા નીકળે છે તે સ્પર્શમાં આવનાર યુગલને આતાપિત કરે છે તથા આ તાપ વેશ્યાના સ્પર્શમાં ન આવનારા પુદ્ગલને પણ આતાપિત કરે છે. તે આ વેશ્યાઓમાંથી જે છિન્ન લેશ્યાઓ નીકળે છે, તેનાથી આતાપિત થાય છે. તાત્પર્ય એ છે કે સૂર્યના કિરણો જે વસ્તુ પર પડે છે તે ગરમ થાય છે. પરંતુ જ્યાં તડકો નથી પહોંચતો તે પુદ્ગલ, ભૂમિ વગેરે પણ ગરમ થતાં દેખાય છે. એમને સીધા કિરણોથી તાપ નહીં મળતાં, તાપ કિરણોમાંથી જે અંતર કિરણો નીકળે છે એનાથી તાપ મળે છે અર્થાત્ છાયાવાળા ક્ષેત્રને પણ સૂર્યના કિરણો કંઈક પ્રકાશિત અને આતાપિત કરે છે. છાયા પ્રમાણ:- પોરસી છાયાનો મતલબ એ છે કે જે ચીજ જેટલી છે તેની એટલી જ છાયા હોય તે(એક) પોરસી(અર્થાતુ પુરુષની પુરુષ પ્રમાણ) છાયા હોય છે. આ છાયાનું માપ યુગના આદિ સમય અર્થાત્ શ્રાવણ વદ એકમની અપેક્ષાએ અહીં કહેવાયું છે તે આ પ્રકારે છેછાયાનું માપ
દિવસનો સમય ૧ અપાધે પોરસી(અડધી) છાયા ત્રીજો ભાગ દિવસ-૬ મુહૂર્ત વીતવા પર.(અથવા શેષ રહેવા પર પણ બધે જ ઘટીત કરી લેવું) ૨ પોરસી(પુરુષ પ્રમાણ) છાયા ચોથો ભાગ દિવસ-૪.૫ મુહૂર્ત વીતવા પર થાય છે.
(એટલો જ દિવસ શેષ રહેવા પર પણ પોરસી છાયા હોય છે.) ૩ દોઢ પોરસી(દોઢગણી) છાયા પાંચમો ભાગ દિવસ – ૩ મુહૂર્ત ૩૦ મિનટ વીતવા પર ૪ બે પોરસી છાયા(બે ગણી) છઠ્ઠો ભાગ દિવસ – ૩ મુહૂર્ત વીતવા પર ૫ અઢી પોરસી છાયા(અઢી ગણી) સાતમો ભાગ દિવસ – ૨ મહર્ત ૨૭ મિનિટ વીતવા પર. ૬ ૫૮.૫ પોરસી(૫૮.૫ ગણી) ૧૯૦૦મો ભાગ- ૨૭.૨૫ સેંકડ દિવસ વીતવા પર. ૭ ઓગણસાઠ પોરસી(પ૯ ગણી) ૨૨૦૦૦ મો ભાગ- ૨.૩૩ સેંકડ દિવસ વીતવા પર. ૮ સાધિક ઓગણસાઈઠ પોરસી સૂર્યોદય અને સૂર્યાસ્તનો પ્રારંભિક પ્રથમ સમય થાય છે. અર્થાત્
દિવસનો કોઈ પણ ભાગ વ્યતીત નથી થતો. છાયાનો આકાર – લાંબી, ચોરસ, ગોળ,અનુકૂલ, પ્રતિકૂલ વગેરે છાયાના પચ્ચીસ પ્રકાર કહેવાયા છે. અર્થાત્ વસ્તુઓનો પોતાનો આકાર, પ્રકાશમાન વસ્તુની સંસ્થિતિ અને અંતર આદિના કારણે છાયા અનેક પ્રકારની હોય છે. પચ્ચીસ પ્રકારમાંથી ગોળ છાયાના પુનઃ અર્ધગોળ, પા ગોળ, સઘન ગોળ, વગેરે આઠ પ્રકાર છે.
દસમો પ્રાભૃત: પહેલો પ્રતિ પ્રાભૃત નક્ષત્ર નામ ક્રમ:- (૧) અભિજિત (૨) શ્રવણ (૩) ધનિષ્ઠા (૪) શતભિષક (૫) પૂર્વ ભાદ્રપદ (૬) ઉત્તર ભાદ્રપદ (૭) રેવતી (૮) અશ્વિની (૯) ભરણી (૧૦) કૃતિકા ૧૧) રોહિણી (૧૨) મૃગશીર્ષ (૧૩) આર્કા (૧૪) પુનર્વસુ (૧૫) પુષ્ય (૧૬) અશ્લેષા
Page #265
--------------------------------------------------------------------------
________________
આગમસાર
jainology II
265 (૧૭) મઘા (૧૮) પૂર્વા ફાલ્યુની (૧૯) ઉત્તરા ફાલ્યુની (૨૦) હસ્ત (૨૧) ચિત્રા (૨૨) સ્વાતિ (૨૩) વિશાખા (૨૪) અનુરાધા (૨૫) જ્યેષ્ઠા (૨૬) મૂલ (૨૭) પૂર્વાષાઢા (૨૮) ઉત્તરાષાઢા. અભિજિત નક્ષત્રથી જ ઉત્સર્પિણીકાળનો પ્રારંભ થવો જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં બતાવેલ છે.
બીજો પ્રતિ પ્રાભૃત નક્ષત્રોનો ચંદ્ર સંયોગ - એના ચાર પ્રકાર છે. (૧) ૯ ૨૭૬૭ મુહૂર્ત- અભિજિત. (ર) ૧૫ મુહૂર્ત- (૧) શતભિષક (૨) ભરણી (૩) આર્કા (૪) અશ્લેષા (૫) સ્વાતિ () જયેષ્ઠા (૩) ૩૦ મુહૂર્ત– (૧) શ્રવણ (૨) ધનિષ્ઠા (૩) પૂર્વ ભાદ્રપદ (૪) રેવતી (૫) અશ્વિની (૬) કૃતિકા (૭) મૃગશીર્ષ (૮) પુષ્ય
(૯) મઘા (૧૦) પૂર્વા ફાલ્ગની (૧૧) હસ્ત (૧૨) ચિત્રા (૧૩) અનુરાધા (૧૪) મૂલ (૧૫) પૂર્વાષાઢા. (૪) ૪૫ મુહૂર્ત– (૧) ઉત્તરભાદ્રપદ (૨) રોહિણી (૩) પુનર્વસુ (૪) ઉત્તરા ફાલ્ગની (૫) વિશાખા (૬) ઉત્તરાષાઢા નક્ષત્રોનો સૂર્ય સંયોગ:- તેના ચાર પ્રકાર છે.
(૧) ૪ દિવસ ૬ મુહૂર્ત-અભિજિત. (૨) ૬ દિવસ ૨૧ મુહૂર્ત-શતભિષક આદિ ૬ ઉપર પ્રમાણે (૩) ૧૩ દિવસ ૧૨ મુહૂર્ત-શ્રવણ આદિ ૧૫ ઉપર પ્રમાણે (૪) ૨૦ દિવસ ૩ મુહૂર્ત–ઉત્તરભાદ્રપદ આદિ ૬ ઉપરવત્
ત્રીજો પ્રતિ પ્રાભૃત નક્ષત્રોનો ચંદ્ર સંયોગ ક્યારે? – એના ચાર પ્રકાર છે. ૧ દિવસના પ્રથમ ભાગમાં શરૂઆત થાય અને ત્રીસ મુહૂર્ત રહે. પૂર્વ ભાગ સમક્ષેત્ર ૨ દિવસના પશ્ચિમ ભાગમાં શરૂઆત થાય અને ત્રીસ મુહૂર્ત રહે. પશ્ચાત્ ભાગ સમક્ષેત્ર ૩ રાત્રિમાં શરૂઆત થાય અને ૧૫ મુહૂર્ત રહે.
નક્ત ભાગ–અદ્ધક્ષેત્ર ૪ રાત્રિ દિવસ બન્નેમાં શરૂઆત થાય અને ૪૫ મુહૂર્ત રહે.
ઉભય ભાગ-દોઢ ક્ષેત્ર (૧) પૂર્વ ભાગમાં - (૧) પૂર્વા ભાદ્રપદ (૨) કૃતિકા (૩) મઘા (૪) પૂર્વાફાલ્યુની (૫) મૂલ (૬) પૂર્વાષાઢા. (ર) પશ્ચિમ ભાગમાં:- (૧) અભિજિત (શ્રવણ નક્ષત્રના સંયોગથી ઉપચારથી માનવામાં આવ્યું છે.) (૨) શ્રવણ (૩) ધનિષ્ઠા
(૪) રેવતી (૫) અશ્વિની (૬) મૃગશીર્ષ (૭) પુષ્ય (૮) હસ્ત (૯) ચિત્રા (૧૦) અનુરાધા. (૩) નક્ત ભાગમાં – (૧) શતભિષક (૨) ભરણી (૩) આદ્ર (૪) અશ્લેષા (૫) સ્વાતિ (૬) જ્યેષ્ઠા. (૪) ઉભય ભાગમાં:- (૧) ઉત્તરભાદ્રપદ (૨) રોહિણી (૩) પુનર્વસુ (૪) ઉત્તરાફાલ્ગની (૫) વિશાખા (૬) ઉત્તરાષાઢા.
ચોથો પ્રતિ પ્રાભૃત નક્ષત્ર ચંદ્ર સંયોગ અને સમર્પણ :- આ પૂર્વેના પ્રતિ પ્રાભૂતમાં સમુચ્ચયથી કહેલ વિષયને અહીં એક–એક નક્ષત્રના ક્રમથી સ્પષ્ટ કર્યો છે. સાથે જ અભિજિત શ્રવણ બને નક્ષત્રોની એક સાથે સંમિલિત વિવક્ષા કરવામાં આવી છે. (૧-૨)અભિજિત શ્રવણ બને નક્ષત્ર મળીને પશ્ચિમ દિવસમાં યોગ પ્રારંભ કરી ૩૯ મુહૂર્ત સાધિક રહી બીજા દિવસે પશ્ચાત્ ભાગમાં ધનિષ્ઠાને સંયોગ સમર્પણ કરે છે. (૩) ધનિષ્ઠા નક્ષત્ર પણ ત્રીસ મુહૂર્ત રહીને બીજા દિવસે પશ્ચાત્ ભાગમાં શતભિષકને સંયોગ સમર્પિત કરી દે છે. અર્થાત્ પહેલા નક્ષત્રનો યોગ સમાપ્ત થતા આગલા નક્ષત્રનો સંયોગ પ્રારંભ થાય છે.
આ પ્રકારે પ્રથમ પ્રતિ પ્રાભૃતમાં કહેલ ક્રમમાં બધા નક્ષત્રોનો સંયોગ જાણવો કારણ કે એ જ ક્રમથી સંયોગ ચાલે છે.
સંયોગના મુહૂર્તની સંખ્યા બીજા ત્રીજા પ્રતિ પાહુડમાં બતાવવામાં આવી છે. એટલા સમય સુધી ચંદ્રની સાથે નક્ષત્ર સંયોગ કરે છે. પછી બીજા નક્ષત્રનો સંયોગ કહેવાય છે. આ પ્રકારે યાવત્ પૂર્વાષાઢા નક્ષત્ર દિવસના પૂર્વ ભાગમાં સંયોગ કરીને ૩૦ મુહૂર્ત રહી બીજા દિવસે પૂર્વ ભાગમાં ઉત્તરાષાઢાને સંયોગ સમર્પિત કરે છે. પછી ઉત્તરાષાઢા પૂર્વ દિવસ ભાગમાં સંયોગ શરૂઆત કરીને ૪૫ મુહૂર્ત રહીને બીજા દિવસે સાંજના અભિજિત શ્રવણ નક્ષત્રને યોગ સમર્પિત કરે છે. આ પ્રકારે આ આખું ચક્ર યથા સમય શરૂ થઈને યથા સમય સમાપ્ત થાય છે અને પુનઃ યથા સમય શરૂ થઈ જાય છે.
પાંચમો પ્રતિ પ્રાભૃત નક્ષત્રોના કુલ ઉપકુલ વિભાગ:- જે નક્ષત્રમાં માસની સમાપ્તિ થાય, જે માસના નામવાળા નક્ષત્ર હોય એ કુલ કહેવાય. એના પૂર્વવાળા નક્ષત્ર ઉપકુલ કહેવાય છે અને એના પૂર્વ ક્રમ વાળા નક્ષત્રને કુલીપકુલ કહેવાય. યથાકુલ:- (૧) ધનિષ્ઠા (૨) ઉત્તરભાદ્રપદ (૩) અશ્વિની (૪) કૃતિકા (૫) મૃગશીર્ષ (૬) પુષ્ય (૭) મઘા (૮) ઉત્તરા ફાલ્ગની (૯) ચિત્રા (૧૦) વિશાખા (૧૧) મૂલ (૧૨) ઉત્તરાષાઢા.
અહીં ધનિષ્ઠા અને મૂલ આ બે નક્ષત્ર મહિનાના નામ સિવાયના લેવાયા છે. કારણ કે તે મહિનાની સમાપ્તિ કરવાવાળા એ જ નક્ષત્ર છે. ઉપકુલ - (૧) શ્રવણ (૨) પૂર્વા ભાદ્રપદ (૩) રેવતી (૪) ભરણી (૫) રોહિણી (૬) પુનર્વસુ (૭) અશ્લેષા (૮) પૂર્વા ફાલ્યુની
(૯) હસ્ત (૧૦) સ્વાતિ (૧૧) જ્યેષ્ઠા (૧૨) પૂર્વાષાઢા. કુલોપકુલઃ- (૧) અભિજિત (૨) શતભિષક (૩) આદ્ર (૪) અનુરાધા.
Page #266
--------------------------------------------------------------------------
________________
આગમચાર– ઉતરાર્ધ
266
છઠ્ઠો પ્રતિ પ્રાભૃત પૂર્ણિમાના દિવસે સંયોગ:- શ્રાવણ, ભાદરવા, પોષ, જ્યેષ્ઠ માસમાં કુલ, ઉપકુલ અને કુલીપકુલ ત્રણ નક્ષત્રનો યોગ હોય છે. બાકી બધી પૂર્ણિમામાં કુલ, ઉપકુલ બે નક્ષત્રનો સંયોગ હોય છે. ૧૨ મહિનાની ૧૨ પૂર્ણિમા હોય છે. એ કુલ, ઉપકુલ અથવા કુલપકુલ ત્રણેમાંથી કોઈ પણ સાથે યોગ યુક્ત થઈ શકે છે. મહિનાના નામવાળા કુલ અને એમના ઉપકુલ, કુલીપકુલ પાંચમા પ્રતિ પ્રાભૃતમાં કહ્યા છે, તે અનુસાર જ ક્રમથી ૧૨ મહિનાની પૂર્ણિમામાં સમજી લેવું. અમાસ અને એના નક્ષત્ર સંયોગ – ૧૨ મહિનાની ૧૪ અમાસ હોય છે. જે મહિનાની અમાસના નક્ષત્ર સંયોગ જાણવા હોય એના ૬ મહિના પછી આવનાર મહિનાના કુલ, ઉપકુલ, કુલીપકુલનો સંયોગ આ અમાસનો હોય છે. યથા
શ્રાવણ મહિનાના ૬ મહિના પછી માઘ(મહા) મહિનો હોય છે. અતઃ માઘ મહિનાના કુલ, ઉપકુલ મઘા અને અશ્લેષાનો સંયોગ શ્રાવણની અમાસના દિવસે થાય છે. આ રીતે માગસર, મહા, ફાગણ અને અષાઢ મહિનાની અમાસમાં ક્રમશઃ જેઠ, શ્રાવણ, ભાદરવા, પોષ મહિનાના કુલ, ઉપકુલ, કુલીપકુલ ત્રણમાંથી કોઈપણ નક્ષત્રનો સંયોગ થવાથી તે અમાસ યોગ યુક્ત હોય છે. બાકી. ૮ મહીનાની અમાસમાં એક મહિનાથી આગલા ૬ મહિના પછી એ મહિનાના કુલ ઉપકુલ બન્નેમાંથી કોઈ એકનો સંયોગ થવાથી એ અમાસ યોગ યુક્ત હોય છે.
સાતમો પ્રતિ પ્રાભૃત મહિનાની અમાસ અને પૂનમનો નક્ષત્ર યોગ સાથે સંબંધ :- છઠ્ઠા પ્રતિ પ્રાભૃતમાં બતાવ્યું કે શ્રાવણ મહિનાની અમાસના દિવસે મહા મહિનાના કુલ, ઉપકુલનો સંયોગ થાય છે. અર્થાત્ છ મહિના પછીના કુલ ઉપકુલ ૬ મહિના પહેલાવાળા મહિનાની અમાસના દિવસે જોગ જોડે છે અને આ બન્ને મહિનાનો પરસ્પર સંબંધ થાય છે. આ સાતમાં પ્રતિ પ્રાભૃતમાં બતાવ્યું છે.
શ્રાવણ મહિનામાં માઘ (માઘ મહિનાના કુલ, ઉપકુલવાળી) અમાસ હોય છે અને શ્રાવણી પૂનમ હોય છે. માઘ મહિનામાં શ્રાવણી અમાસ હોય છે અને માથી પૂનમ હોય છે.
આ પ્રકારનો સંબંધ ક્રમશઃ (૨) ભાદરવા- ફાગણનો (૩) આસો- ચૈત્રનો (૪) કારતક- વૈશાખનો (૫) માગસર– જયેષ્ઠનો (૬) પોષ-અષાઢનો હોય છે. અર્થાત્ પોષમાં અષાઢી અમાવસ્યા અને પોષી પૂનમ હોય છે. અષાઢમાં પોષી અમાવસ્યા. અને અષાઢી પૂનમ હોય છે.
આઠમો, નવમો પ્રતિ પ્રાભૂત આ બન્ને પ્રતિ પ્રાભૃતમાં નક્ષત્રોના આકાર અને તારાઓની (વિમાનોની) સંખ્યા કહેલ છે જે ચાર્ટ દ્વારા દર્શાવેલ છે.
(નોંધઃ કેટલાક સમિક્ષકોનું માનવું છે કે જેવી રીતે દિશાઓ શાશ્વત સ્થાપનાઓ છે. તેવીજ રીતે આ નક્ષત્રો પણ ચંદ્રમંડલોની સીધમાં ચાલી રહેલા મોટા તારાઓના ઝુમખાની સ્થાપના છે. આ સ્થાપના શાશ્વત હોવાથી નક્ષત્રો સ્થાપના સત્ય છે. સ્થાપનાનો સીધો સંબંધ ૧૫ દિવસના સમયકાળથી છે. ૧૨ મહિનાના ૨૪ નક્ષત્ર તથા ૮ નક્ષત્ર અડધા સમયકાળના હોવાથી ૪ વધ્યા, તેથી કુલ નક્ષત્ર ૨૮ થયા.
ઘડિયાલ વગર જેમ દિવસે છાયાના પ્રમાણથી કાળ પ્રતિલેખન થઇ શકે છે. તેમ ચંદ્ર અને નક્ષત્રોની સ્થિતીથી રાત્રીના કાળ, પ્રતિલેખન કરી શકાય છે. સમય જાણી શકાય છે. મહિનો. દિવસ, ઋતુચક્ર જાણી શકાય છે.)
નક્ષત્ર, આકાર, યોગ આદિ:
Page #267
--------------------------------------------------------------------------
________________
jainology II
267
આગમસાર
નામ
મારે ાિચ
પૂન અમાસ સોન | સંયોગ
અભિજિત | ગોશી | ૩ | કુલોપકુલન શ્રવણ | કાવડ
ઉપકુલ ૩ | ધનિષ્ઠા પોપટનું પિંજર | ૫ | કુલ શ્રવણ ] પાણી
શતભિષક | પુખ ચંગેરી |૧૦૦ કુલીપકુલર ૫ પૂર્વ ભાદ્રપદ| અર્ધ વાવ
ઉપકુલ E |૬. ભાદ્રપદ | અર્ધ વાવ | ૨ | કુલ | ભાદરવા | કાગણી
ઉપકુલ અસ્કંધ
આસો | મૈત્રી
ભરણી
ભગ
ઉપકુલ
કુલ
| કરતક | વૈશાખી
કૃતિકા | રોહિણી
૧
ઉપકુલ
૧૨ | મૃગશીર્ષ
મૃગનું શિરા
'માનસર | જયે
આદ્ધ
કુલોપકુલ-૩]
પુનર્વસુ
તુલા
ઉપકુલ
1ST
વર્ષમાનક
પોષ | અષાઢી
૧૬ |
અMિ
પતાકી
ઉપકુલ
15.
મેઘા
પ્રાકાર
Met
| શ્રાવણી.
PTH
૧૮ |
પૂર્વા ફો.
પલિયંક
ઉપકુલ
1
]
ઉત્તરાફા.
HE THIS
કારણ ભારા
હાથ
ઉપકુલ ચિત્રા | ખીલેલા પુષ્પ
આમાં સ્વાતિ ખીલા
ઉપ્પલ વિશાખા | દામણિ |
| વૈશાખ | કતિકી એકાવલી ૪(૫)| કુલપકુલજ ૨૫ ] જયેષ્ઠા | ગજાંત | ૩ | ઉપકુલ મૂલ પછી
કુલ | છ | માગસરી :૨] પૂર્વાષાઢા હાથીનાં પગલાં | ૪ | ઉપકુલ
| ઉત્તરાપાડા | બેક્લોસિંહ
ય
આપણે | પીપી
દસમો પ્રતિ પ્રાભૃત દરેક રાતની શરૂઆત થતા જે નક્ષત્ર ઉદય થાય છે અને સંપૂર્ણ રાતમાં આકાશમાં રહીને રાત સમાપ્ત થતા અસ્ત થાય છે એ નક્ષત્ર રાત વાહક નક્ષત્ર કહેવાય છે. અર્થાત્ તે નક્ષત્ર સંપૂર્ણ રાતનું વહન કરે છે. જેમ સૂર્યથી કાલમાન પોરસી જ્ઞાન થાય છે, એવી. જ રીતે રાત વાહક નક્ષત્રને જાણવા જોવાથી રાતના સમયનું અનુમાન થાય છે. ૨૮ નક્ષત્રમાં કોઈ નક્ષત્ર ૭ દિવસ રાત વહન કરે છે તો કોઈ ૧૫ દિવસ વહન કરે છે. તે સિવાય કોઈ મહિનામાં ત્રણ નક્ષત્ર તો કોઈમાં ચાર નક્ષત્ર રાત વહન કરે છે અને ચાર્ટથી જુઓ.
Page #268
--------------------------------------------------------------------------
________________
આગમસાર– ઉતરાર્ધ
268 રાત્રિવાહક નક્ષત્ર :
ક્રમ | મહીના | નક્ષત્ર | રાત્રિ, નક્ષત્ર | | રાત્રિ | નક્ષત્ર | રાત્રિ | નક્ષત્ર | રાત્રિ | નામ | સંo
સંo સં .
સંખ્યા ૧ | શ્રાવણ | ઉત્તરાષાઢા ૧૪ | અભિજિત | ૭ | શ્રવણ ૮ | ધનિષ્ઠા ૨ | ભાદરવો| ધનિષ્ઠા | ૧૪ | શતભિષક | ૭ | પૂ.ભાદ્રપદ | ૮ | ઉ.ભાદ્રપદ | ૧. ૩ આસો | ઉ.ભાદ્રપદ | ૧૪ | રેવતી | ૧૫ | અશ્વિની | ૧ ૪ | કારતક | અશ્વિની | ૧૪ | ભરણી | ૧૫ | કૃતિકા | ૧ | - ૫ માગસર | કૃતિકા | ૧૪ | રોહિણી | ૧૫ | મૃગશીર્ષ | ૧
પોષ | મૃગશીર્ષ | ૧૪ | આર્તા | ૭. | પુનર્વસ ૮ | પુષ્ય ૭ | મહા | પુષ્ય | ૧૪ | અશ્લેષા | ૧૫ | મઘા | ૧ | – | ૮ | ફાગણ | મઘા ૧૪ | પૂ.ફાલ્યુની ૧૫ | ઉ.ફાલ્ગની | ૧ | ૯ | ચૈત્ર | ઉ.ફાલ્ગની ૧૪ | હસ્ત ૧૫ | ચિત્રા | ૧૦ વૈશાખ | ચિત્રા | ૧૪ | સ્વાતિ | ૧૫ | વિશાખા | ૧ | - ૧૧ જ્યેષ્ઠ | વિશાખા | ૧૪ | અનુરાધા | ૭ | જ્યેષ્ઠા | ૮ | મૂલ
૧૨ | અષાઢ | મૂલ | ૧૪ | પૂર્વાષાઢા | ૧૫ | ઉત્તરષાઢા | ૧ | - સૂચના:- ચાર્ટમાં– સં– સંખ્યા, ઉ. - ઉત્તરા, પૂ. – પૂર્વા.
દરેક મહિનામાં તેનું “કુલનક્ષત્ર' એક જ દિવસ પૂનમની રાત્રિને વહન કરે છે. ચાર મહિનામાં કુલોપકુલ હોય છે. તે મહિનામાં ચાર નક્ષત્ર રાત્રિ વહન કરે છે. શેષ મહિનામાં ત્રણ નક્ષત્ર અત્રિ વહન કરે છે.
દરેક મહીનાના “કુલનક્ષત્ર' આગલા મહિનાની શરૂઆતના ૧૪ દિવસ રાત વહન કરે છે. બાકીના ૧૬ દિવસોમાંથી તે મહિનાના છેલ્લા એક દિવસે તે જ મહીનાના કુલ નક્ષત્ર વહન કરે છે. બાકી રહેલા ૧૫ દિવસોમાં જો તે જ મહિનાના ઉપકુલ અને કુલોપકુલ બંને હોય તો ક્રમશઃ ૮ અને ૭ રાત્રિ વહન કરે છે અને માત્ર ઉપકુલ જ હોય તો તે ૧૫ દિવસ સુધી રાત્રિ વહન કરે છે.
અગિયારમો પ્રતિ પ્રાભૃત ચંદ્રની સાથે જોગ જોડવાવાળા નક્ષત્રનો પાંચ રીતે સંયોગ થાય છે– (૧) દક્ષિણમાં રહીને સાથે ચાલે છે. (૨) ઉત્તરમાં રહીને સાથે ચાલે છે. (૩) ઉપર નીચેની અપેક્ષાએ સીધાણમાં રહીને પ્રમર્દ યોગથી ચાલે છે. (૪) કયારેક દક્ષિણથી તો કયારેક પ્રમર્દ સાથે ચાલે છે. (૫) કયારેક દક્ષિણથી તો કયારેક ઉત્તરથી તો કયારેક પ્રમર્દથી એમ ત્રણે ય રીતે સાથે ચાલે છે. (૧) દક્ષિણથી– (૧) મૃગ (૨) આ (૩) પુષ્ય (૪) અશ્લેષા (૫) હસ્ત (૬) મૂલ. (૨) ઉત્તરથી– (૧ થી ૯) અભિજિતથી ભરણી સુધી (૧૦) પૂર્વા ફાલ્ગની (૧૧) ઉત્તરા ફાલ્ગણી (૧૨) સ્વાતિ. (૩) ત્રણેયથી- (૧) કૃતિકા (૨) રોહિણી (૩) પુનર્વસુ (૪) મઘા (૫) ચિત્રા (૬) વિશાખા (૭) અનુરાધા. (૪) દક્ષિણથી અને પ્રમર્દથી- (૧) પૂર્વાષાઢા (૨) ઉત્તરાષાઢા. (૫) પ્રમર્દ યોગથી– (૧) જયેષ્ઠા.
સ્પષ્ટીકરણ:- (૧) છેલ્લા મંડલમાં રહેતા મૃગશીર્ષ આદિ નક્ષત્રને હંમેશાં ચંદ્રની દક્ષિણમાં રહીને ચાલવાનો યોગ મળે છે. (૨) આત્યંતર મંડલમાં રહેતા ૧૨ નક્ષત્ર હંમેશાં એક જ ઉત્તર દિશાના યોગથી સાથે ચાલે છે. (૩) કૃતિકા આદિ ૭ નક્ષત્રોને જ્યારે ચંદ્રની સાથે ચાલવા અર્થાત્ યોગ જોડવાનો પ્રસંગ આવે છે તો ચંદ્ર કયારેક દક્ષિણમાં થઈ જાય છે તો કયારેક ઉત્તરમાં થઈ જાય છે, કયારેક સીધમાં એ જ મંડલમાં ઉપર નીચે ચાલે છે ત્યારે એનો યોગ જોડાય છે અર્થાત્ સાથે ચાલે છે. આનું કારણ એ છે કે ચંદ્ર હંમેશાં મંડલ પરિવર્તન કરે છે, અંદરથી બહાર અને બહારથી અંદરના મંડલોમાં સંક્રમણ કરે છે,
જ્યારે નક્ષત્ર પોત પોતાના એક જ મંડલમાં હંમેશાં પોતાની એક જ ગતિથી ભ્રમણ કરે છે. અર્થાત્ તે નથી મંડલ બદલતા કે નથી ચાલ બદલતા. (૪) પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા નક્ષત્રના ચાર ચાર તારા છે. એમના બે તારા બાહ્ય મંડલથી બહારની તરફ રહે છે અને બે અંદરની તરફ રહે છે. બાહ્ય મંડલવાળા બને તારા હંમેશાં દક્ષિણમાં રહીને યોગ જોડે છે. અંદરવાળા બને તારા હંમેશાં સીધથી ઉપર નીચે રહીને યોગ જોડે છે. અર્થાત્ આની સાથે ચાલતા સમયે ચંદ્ર પણ સદા અંતિમ મંડલમાં હોય છે. અન્ય મંડલમાં રહીને બન્ને નક્ષત્રનાં સાથે ચાલવાના સંયોગ થતા નથી એમ દક્ષિણ પ્રમર્દ મિશ્રિત યોગ જોડે છે. (૫) જ્યેષ્ઠા નક્ષત્રનો ચંદ્ર સાથે જ્યારે યોગ થાય અર્થાત્ તે ચંદ્ર સાથે ચાલે છે ત્યારે ચંદ્રના એ જ મંડલ સાથે ચાલવાનો સંયોગ મળે છે જેથી તે સીધમાં ઉપર નીચે રહીને જ યોગ જોડે છે, તેથી તેને માટે ફકત પ્રમર્દ યોગ કહેલ છે.
નક્ષત્રના મંડલ :- ચંદ્રના ચાલવાના રસ્તા ૧૫ મંડલ છે અને નક્ષત્રના ચાલવાના માર્ગ ૮ છે. આ આઠ મંડલ ચંદ્રના આઠ મંડલોની સીધમાં છે અને ચંદ્રના સાત મંડલોની સીધમાં નક્ષત્રના મંડલ નથી. આ આઠ ચંદ્ર મંડલ ક્રમશઃ આ છે ૧, ૩, ૬, ૭, ૮, ૧૦, ૧૧, ૧૫ એ કમશઃ પહેલાથી આઠમ સુધીના નક્ષત્ર મંડલની સીધમાં છે. અતઃ ચંદ્રનાં ૨, ૪, ૫, ૯, ૧૨, ૧૩, ૧૪ આ સાત મંડલ એવા છે જેમની સીધમાં કોઈ નક્ષત્ર મંડલ નથી. સૂર્યની સીધમાં ચંદ્ર નક્ષત્ર મંડલ – ચંદ્રના ૬, ૭, ૮, ૯, ૧૦ એમ પાંચ મંડલ સૂર્ય મંડલની સીધમાં નથી આવતા. શેષ દસ મંડલ ૧, ૨, ૩, ૪, ૫ અને ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૫ એ મંડલ સૂર્ય મંડલની સીધમાં આવે છે.
ચંદ્રના ૧, ૩, ૧૧, ૧૫ એમ ચાર મંડલ એવા છે જેમની સીધાણમાં નક્ષત્રના મંડલ પણ છે અને સૂર્ય મંડલ પણ છે.
Page #269
--------------------------------------------------------------------------
________________
jainology II
નક્ષત્ર, ચંદ્ર, સૂર્ય મંડલ સીધાણ ઃ
સંયોગ
ત્રણે સાથે
ચંદ્ર મંડલ | નક્ષત્ર મંડલ | સૂર્ય મંડલ
૧
૧
૧
X
૧૪
૨૭
૪૦
૫૩
× ( ; – ૭) ×(૭૯–૮૦)
× (૯૨-૯૩)
× (૧૦૫–૧૦૬)
૧૦
× (૧૧૮–૧૧૯)
ત્રણે સાથે ૧૧
૧૩૨
બે સાથે
૧૨
૧૪૫
બે સાથે
૧૩
૧૫૮
| બે સાથે
૧૪
૧૭૧
ત્રણે સાથે | ૧૫
૧૮૪
વિશેષ :– ચંદ્રના છઠ્ઠાથી દસમા સુધીના મંડલ ક્રમશઃ ૬૬, ૭૯, ૯૨, ૧૦૫, ૧૧૮માં સૂર્ય મંડલથી થોડા થોડા આગળ થઈ જવાથી તેનું સીધાણ છૂટી જાય છે જે ૧૩૨મા મંડલમાં જતા એક સૂર્ય મંડલ જેટલું આગળ વધી જવાથી સૂર્ય-ચંદ્ર મંડલ સાથે થઈ જાય છે. ૧૩૧ના સ્થાન પર ૧૩૨ના સાથે થઈ જાય છે જે ૧૧ થી ૧૫ સુધી પાંચ મંડલમાં સાથે ચાલે છે.
ચંદ્ર મંડલની વચ્ચે સૂર્ય મંડલ સમવતાર :- - એક ચંદ્ર મંડલની વચ્ચે ૧૨ સૂર્ય મંડલ હોય છે અને ૧૩માં મંડલે સાથે થવાના હોય છે. આમ ૧૩–૧૩ મંડલ પછી સાથે થાય છે, માટે ૧૩–૧૩ ઉમેરવાથી આગલા ચંદ્રમંડલના અને સૂર્ય મંડલના સંગમ મંડલ આવે છે. આ ક્રમ પાંચ મંડલ સુધી ચાલે છે. પછી ૧૩ મું સૂર્ય મંડલ કંઈક પાછળ રહી જાય છે અને ૧૪મા સૂર્ય મંડલ સુધી છઠ્ઠ, સાતમું ચંદ્ર મંડલ પહોંચી શકતું નથી તેથી તેરમાથી આગળ અને ચૌદમાંથી પહેલા, વચમાં રહી જાય છે. આ ક્રમ ચંદ્રના દસમા મંડલ સુધી ચાલે છે. અગિયારમા મંડલમાં સૂર્યના એક મંડલનું અંતર પાર થઈ જવાથી ચૌદમા મંડલના અંતરમાં જઈને ચંદ્ર સૂર્યના મંડલ ફરી સીધમાં આવી જાય છે. અગિયારથી પંદરમાં મંડલ સુધી જતા દેશોન એક મંડલ જેટલું અંતર થઈને બન્નેના વિમાન સીધમાં આવી જાય છે.
| બે સાથે
૨
ત્રણે સાથે | ૩
બે સાથે
૪
બે સાથે
બે સાથે
બે સાથે
૭
બે સાથે
८
સાથે નહીં | ૯ | બે સાથે
રખ
૨
X
X
૩
૪
૫
X
269
Ç
૭
X
*
X
આગમસાર
આમ ચંદ્રના ૧૫ મંડલમાં ૧૪ અંતર છે. પ્રત્યેકમાં ૧૩ સૂર્ય મંડલ અધિકનું અંતર છે. ૧૪ × ૧૩ ઊ ૧૮૨ થાય. એક મંડલ જેટલું અંતર અગિયારમાં વધી જાય છે. અતઃ ૧૮૩ સૂર્ય મંડલનું અંતર ચંદ્રના પહેલા મંડલથી ૧૫ મંડલની વચમાં પડે છે. કુલ ૧૮૪ સૂર્ય મંડલ છે તેના અંતર ૧૮૩ થાય છે.
ચંદ્ર મંડલ અંતર :– પ્રત્યેક ચંદ્ર મંડલમાં ૩૫.૫, યોજનનું અંતર હોય છે અને ૦.૯૨ યોજનનું વિમાન હોય છે. અતઃ અંતર અને વિમાનને જોડીને ૧૪ અંતરોથી ગુણ્યા કરીને ૦.૯૨ ઉમેરતાં ૫૧૦ યોજન ક્ષેત્ર આવે છે.
=
સૂર્ય મંડલ અંતર • પ્રત્યેક સૂર્ય મંડલનું અંતર બે યોજન છે અને ૦.૭૯ યોજનનું વિમાન છે. આ બન્નેને જોડવાથી અને ૧૮૩ અંતરોથી ગુણા કરીને ૦.૭૯ જોડવાથી ૫૧૦ યોજન આવે છે.
નક્ષત્ર મંડલ અંતર :– નક્ષત્ર મંડલોના અંતરનું એક સરખું ક્રમિક હિસાબ વાળું માપ નથી, પરંતુ સ્થિર સ્થાઈ હિસાબ વગરનું માપ
છે.
તેના આઠ મંડલ છે જેમના સાત અંતર વિમાન સહિત આ પ્રમાણે છે– (૧) ૭૨.૮૪ (૨) ૧૦૯ .૨૫ (૩) ૩૬ .૦૮ (૪) ૩૬ .૪૧ (૫) ૭૨ .૪૧ (૬) ૩૬ .૪૧ (૭) ૧૪૫.૬૭ આ સાતેયનો સરવાળો કરતાં ૫૧૦ યોજન થાય છે.
નોંધ :– અહીં ૫૧૦ યોજન થવામાં સૂક્ષ્મતમ ફરક હોઈ શકે છે. કારણ કે સમ ભિન્ન હોવાથી કંઈક સાધિક કે કંઈક ન્યૂન અંશ રહી જાય છે.
બારમો પ્રતિ પ્રામૃત
નક્ષત્ર દેવતા :–પ્રત્યેક નક્ષત્ર વિમાનના સ્વામી અધિપતિ દેવતા હોય છે. એમના નામ આગળના સોળમા ઉદ્દેશકના ચાર્ટમાં જુઓ. તેરમો પ્રતિ પ્રામૃત
મુહૂર્તોનાં નામ :– એક અહોરાત્રમાં ત્રીસ મુહૂર્ત હોય છે. એક મુહૂર્ત ૪૮ મિનિટનું હોય છે. ૬૦ મિનિટનો એક કલાક થાય છે. અર્થાત્ ૨૪ કલાકમાં ૩૦ મુહૂર્ત થાય છે. આ ત્રીસ મુહૂર્તોના નામ સૂત્રમાં કહ્યા છે.
ચોદમો પ્રતિ પ્રામૃત
દિવસ રાતનાં નામ :– એક પક્ષમાં એકમ બીજ આદિ ૧૫ દિવસ હોય છે. તેમાં ૧૫ રાત અને ૧૫ દિવસ હોય છે. તે સર્વના અલગ–અલગ નામ હોય છે, જે સૂત્રમાં બતાવવામાં આવ્યા છે.
પંદરમો પ્રતિ પ્રામૃત
તિથિઓનાં નામ :– ૧૫ તિથિઓના વિશિષ્ટ ગુણસૂચક નામ હોય છે. એમાં ૧૫ દિવસ તિથિના ૫ નામ છે અને ૧૫ રાત તિથિના પાંચ નામ છે.
Page #270
--------------------------------------------------------------------------
________________
આગમસાર– ઉતરાર્ધ
270
સોળમો પ્રતિ પ્રામૃત
નક્ષત્રના ગોત્ર અને અધિપતિ દેવ :– પહેલું અભિજિત છે અને ૨૮મું ઉત્તરાષાઢા નક્ષત્ર છે આ ક્રમથી ચાર્ટમાં જુઓ
--
નક્ષત્ર | દેવનામ
ગોત્ર
ગોત્ર
બ્રહ્મા
વિષ્ણુ
નક્ષત્ર દેવનામ મગલાયન ૧૫ બૃહસ્પતિ શંખાયન ૧૬ સર્પ અગ્નિતાપસ | ૧૭ કર્ણલોચન ૧૮ ભગ
વસુ
પિતૃ
વરુણ
અજ
૧૯ અર્યમ
જાતુકર્ણ અભિવૃદ્ધિ ધનંજય
૨૦
સવિતા
પુષ્યાયન
૨૧
આશ્વાદન રર
ભગ્નવેશ ૨૩
અગ્નિવેશ ૨૪
ગૌતમ ૨૫
૧
| ¥| જી
૨
૪
૫
S
૭
८
૯
૧૦
૧૧
૧૨
ماه
પુષ્ય
અશ્વ
યમ
અગ્નિ
પ્રજાપતિ
સોમ
૧૩ रुद्र
૧૪ અદિતિ
તુષ્ઠ
વાયુ
ઇન્દ્રાગ્નિ
મિત્ર
ઇન્દ્ર
ભારદ્વાજ
૨૬
લોહિત્યાયન ૨૭ વાશિષ્ટ ૨૮ સત્તરમો પ્રતિ પ્રામૃત
ઉધાયન માંડવ્યાયન
પિંગલાયન ગોપાલ્યાયન
જલ
વિશ્વ
કાશ્યપ
કોશિક
દર્ભિયાયન
નિરતિ(નૈઋતિ) કાત્યાયન
વર્ધિતાયન
વ્યાઘ્રાવૃત્ય
ચામરક્ષા
સુંગાયણ
ગોલવ્યાયણ ચિકિત્સ્યાયન
આ પ્રાભૂતની ઐતિહાસિક વિચારણા
જિનાનુમત કથનમાં નક્ષત્રોના (૧) નામ (૨)આકાર (૩) તારા (૪) દેવતા (૫) ગોત્ર આદિ વિષય અભિજિતથી શરૂ કરી ને કહેલ છે. જે ૮, ૯, ૧૨, ૧૬ પ્રતિ પ્રામૃતમાં કહેલ છે. આ રીતે (૬) પૂનમ (૭) અમાવસ્યા (૮) કુલ ઉપકુલ આદિનું સ્વમત કથન પણ શ્રાવણ મહિનાના નક્ષત્રથી શરૂ કરવામાં આવેલ છે.
કૃતિકા નક્ષત્રથી શરૂઆત :– આ સત્તરમા પ્રતિ પ્રાભૂતમાં નક્ષત્રોના ભોજન સંબંધી વર્ણન કૃતિકા નક્ષત્રથી શરૂઆત કરીને ભરણી નક્ષત્ર સુધી કહેલ છે. અન્ય કોઈ ક્રમ કે મતાંતર અથવા સ્વમતના અભિજિત નક્ષત્રના ક્રમવાળું કોઈ પણ વર્ણન અહીં નથી. માટે કૃતિકાથી શરૂ કરીને કહેલ આ વર્ણન જિનાનુમત તો નથી જ, એ નિશ્ચિત એવં સ્પષ્ટ છે. કેમ કે જિનાનુમત કથન આ સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્રમાં અભિજિત નક્ષત્રથી શરૂ કરવામાં આવે છે, એ પૂર્ણ પ્રામાણિત તત્ત્વ છે, જેના અનેક પ્રાભૃતોના ઉદાહરણ ઉપર દેવામાં
આવ્યા છે.
જૈન મુનિનો કલ્પ :– આ પ્રતિ પ્રાભૂતમાં જે કાંઈ નક્ષત્ર ભોજનનું વર્ણન છે તે કોઈપણ જૈન શ્રમણને બોલવા, લખવા, પ્રરૂપણ કરવા અકલ્પનીય છે. આવા પ્રરૂપણ તો શાસ્ત્રોમાં, આગમોમાં, સિદ્ધાંત રૂપથી કોઈ પણ સત્બુદ્ધિવાળો સામાન્ય અહિંસક સાધક પણ કરી શકતો નથી. ત્યારે છ કાયના પરિપૂર્ણ રક્ષક જૈન શ્રમણ એવા સચિત પદાર્થોના ખાવા સંબંધી અને આમિષ ભોજન સંબંધી કથન કદાપિ કરી શકતા નથી.
વાસ્તવિકતા તો એ છે કે જૈન આગમ મધ(દારુ), માંસના આહારને નરક ગતિમાં જવાનું પ્રબલ કારણ બતાવે છે અને જૈન ધર્મની હાર્દિક શ્રદ્ધા રાખવા વાળો આજના હુંડા અવસર્પિણી(મહા કલિયુગ) કાલનો નાનામાં નાનો સાધક પણ મધ માંસનું સેવન કરવાનું
દૂર રહ્યું પરંતુ એના સેવનનો સંકલ્પ પણ કરી શકતો નથી. એટલા માટે સત્ય એ છે કે મહાજ્ઞાની આગમ રચયિતા શ્રમણ એવી રચના કદાપિ કરી શકતા નથી.
સચિત પદાર્થ ભક્ષણ પ્રરૂપક પાઠની અકલ્પનીયતા :– ઘણાં આ આમિષ શબ્દોથી વનસ્પતિ ૫૨ક અર્થોના સમન્વય કરવાના પ્રયત્ન કરે છે. કિંતુ સચિત વનસ્પતિઓના ખાવાની પ્રેરણા– વાળા પાઠોના કથન, લેખન અને પ્રચાર કરવાથી કલ્પ મર્યાદા દૂષિત થાય છે. કારણ કે આ નક્ષત્ર ભોજનના કથનનું પ્રરૂપણ પણ પાપનું પ્રેરણાત્મક છે. આવા સાવધ સચિત ભક્ષણના પ્રેરણાત્મક ભાવોવાળા કથન કે લેખન જૈન શ્રમણોને કદાપિ ઉપયુક્ત થઈ શકતા નથી.
રચનાકારની યોગ્યતા :– બીજી વાત એ છે કે આગમ રચના કરનારા બહુશ્રુત શ્રમણ અને મૌલિક રચનાકાર ગણધર આવા ભ્રમિત, લોકોમાં પ્રચલિત, માંસ સૂચક, વનસ્પતિ શબ્દોના પ્રયોગ કરી ભ્રમ ફેલાવવાના કાર્યો કરે એ સંભવ જ નથી. અનેક ભાષા શબ્દોના પ્રકાંડ વિદ્વાન, વિશિષ્ટ અવધિજ્ઞાની, ૧૪ પૂર્વી ગણધર પ્રભુથી એવી રચના કરવાનું માનવું એ એક પ્રકારનો પરંપરાગ્રહ છે પરંતુ તર્ક સંગત અને આગમભાવ સંગત નથી. વાસ્તવમાં આવી ક્લિષ્ટ કલ્પનાઓની આવશ્યકતા નથી. કારણ કે અનેક પ્રહારો લિપિ કાળમાં આગમોમાં થયા છે એ નિઃસંદેહ છે. તેથી અનર્થકારી દૂષિત એવા પાઠોને રાખવાનો આગ્રહ કરવો જરા પણ આવશ્યક નથી. અઢારમો પ્રતિ પ્રામૃત
યુગમાં નક્ષત્ર યોગ ચંદ્ર સૂર્યની સાથે :– ૫ વર્ષનો એક યુગ થાય છે. આ યુગમાં ચંદ્રની સાથે પ્રત્યેક નક્ષત્ર ૬૭ વાર જોગ જોડે છે અર્થાત્ સાથે ચાલે છે અને સૂર્યની સાથે પાંચ વર્ષમાં પ્રત્યેક નક્ષત્ર ૫–૫ વાર જોગ જોડે છે.
તાત્પર્ય એ કે પાંચ વર્ષમાં ૬૭ નક્ષત્ર માસ હોય છે. એક નક્ષત્ર માસ ૨૮(અઠ્ઠાવીસે ય) નક્ષત્રનો ચંદ્રની સાથે એક–એક વાર યોગ જોડવાથી બને છે.
માટે એમને ૬૭ નક્ષત્ર મહિનામાં ૬૭ વાર ચંદ્રની સાથે યોગ કરવાનો અવસર મળે છે અને સૂર્યની સાથે એક નક્ષત્રનો એક વર્ષમાં એક વાર યોગ કરવાનો સંયોગ હોય છે. માટે પાંચ વર્ષમાં બધા નક્ષત્રોનો પાંચ–પાંચ વાર સૂર્ય સાથે યોગ થાય છે.
Page #271
--------------------------------------------------------------------------
________________
આગમસારે
jainology II
271
ઓગણીસમો પ્રતિ પ્રાભૃત બાર મહિનાના લૌકિક નામ પણ છે અને લોકોત્તર નામ પણ છે. જે આ પ્રમાણે છે- લૌકિક નામ શ્રાવણ ભાદરવા આદિ છે.
લોકોત્તરિક નામ શ્રાવણ આદિના ક્રમથી આ પ્રમાણે છે– (૧) અભિનંદન (૨) સપ્રતિષ્ઠ (૩) વિજય (૪) પ્રીતિવર્ધન (૫) શ્રેયાંસ (૬) શિવ (૭) શિશિર (૮) હેમંત (૯) વસંત (૧૦) કુસુમસંભવ (૧૧) નિદાહ (૧૨) વનવિરોધી.
વીસમો –એકવીસમો પ્રતિ પ્રાભૃત (૧) નક્ષત્ર સંવત્સર:- દરેક નક્ષત્ર વડે ચંદ્રની સાથે એકવાર યોગ જોડવાથી એક નક્ષત્ર માસ થાય છે. ૧૨ વાર જોડવાથી એક નક્ષત્ર સંવત્સર થાય છે. આ ૧૨ માસ અથવા ૧૨ વાર યોગની અપેક્ષા નક્ષત્ર સંવત્સર બાર પ્રકારના કહેલ છે. અન્ય અપેક્ષાએ નક્ષત્ર સંવત્સર ૧૨ વર્ષનો હોય છે. કારણકે બૃહસ્પતિ મહાગ્રહ એક એક નક્ષત્રની સાથે ક્રમશઃ યોગ કરતા કરતા ૧૨ વર્ષમાં ૨૮ નક્ષત્રોની સાથે યોગ પૂર્ણ કરે છે. (૨) યુગ સંવત્સર - યુગ પાંચ વર્ષનો હોય છે. શ્રાવણ આદિ મહિનાની અપેક્ષા એક વર્ષ ૧૨ મહિના અર્થાતુ ૨૪ પક્ષનું હોય છે. યુગનું પહેલું ચંદ્ર વર્ષ ૧૨ માસ – ૨૪ પક્ષોનું હોય છે. યુગનું બીજું ચંદ્ર વર્ષ પણ ૧૨ માસ – ૨૪ પક્ષોનું હોય છે. યુગનું ત્રીજું અભિવર્ધિત વર્ષ ૧૩ માસ – ૨૬ પક્ષનું હોય છે. યુગનું ચોથું ચંદ્ર વર્ષ ૧૨ માસ – ૨૪ પક્ષનું હોય છે. યુગનું પાંચમું અભિવર્ધિત વર્ષ ૧૩ માસ – ૨૬ પક્ષનું હોય છે. આ પ્રકારે પાંચ વર્ષનો યુગ ૨ માસ – ૧૨૪ પક્ષનો હોય છે. (૩) પ્રમાણ સંવત્સર:- સંવત્સરનું પ્રમાણ પાંચ પ્રકારથી કહેલ છે. અર્થાત્ પરિમાણ, કાળમાપની અપેક્ષા પાંચ પ્રકારના સંવત્સર હોય છે. તે આ પ્રમાણે છેક્રમ નામ
માસ-દિવસ વર્ષ-દિવસ ૧ નક્ષત્ર સંવત્સર ૨૭.૩
૩૨૭.૭૬ ૨ ચંદ્ર સંવત્સર ૨૯.૫
૩૫૪.૨ તુ સંવત્સર ૩૦
૩૬૦ સૂર્ય સંવત્સર ૩૦.૫
૩૬૬ ૫ અભિવર્ધિત ૩૧.૯૮
૩૮૩.૭
૦
ઇ
જ
બાવીસમો પ્રતિ પ્રાભૂત આ જંબૂદ્વીપમાં બે ચંદ્ર પ્રકાશ કરે છે બે સૂર્ય તપે છે, ૫૬ નક્ષત્ર જોગ જોડે છે યથા બે અભિજિત કાવત્ બે ઉત્તરાષાઢા. | ચંદ્ર સૂર્યની સાથે તેનો યોગ થવાનો સમય બીજા પ્રતિ પ્રાભૃતમાં કહ્યો છે. તેથી ત્યાં જુઓ. નક્ષત્રોનો સીમા વિષ્ક્રમ:- પોત-પોતાના મંડલના ૧,૦૯,૮00 ભાગ કરવામાં આવે તો એ ભાગોમાંથી નીચેના ભાગ પ્રમાણ નક્ષત્રોનો યોગ જોડવાનો પોતાનો ક્ષેત્ર(સીમા વિખંભ) હોય છે. યથા
નામ
નક્ષત્ર સંo | | સીમા વિખંભ કુલ યોગ ૧] અભિજિત
| X | ૬૩) ૧,૨૬) | ૨ શતભિષક આદિ ૬ | ૧૨ | ૪ | ૧૦૦૫ | ૧૨,૦૬૦ ૩ શ્રવણ આદિ ૧૫ | ૩૦ | ૨૦૧૦ ૬૦,૩૦૦ ૪] ઉત્તરાભાદ્રપદ આદિ | ૧૨ *| ૩૦૧૫ ૩૬,૧૮૦ ૫૬
૧,૦૯,૮૦o | અહીં જે ૩૦ આદિ છે તે મંડલના ભાગ છે. એમને જોડવાથી કુલ ૧,૦૯,૮૦૦ ભાગ થાય છે. ઉપરના સીમા ક્ષેત્ર નક્ષત્રોના આગળ પાછળ મધ્ય મળીને કુલ ક્ષેત્ર છે. આ ક્ષેત્રની સીધમાં ચંદ્ર સૂર્ય રહે ત્યાં સુધી એમનો યોગ ગણવામાં આવે છે. એમના વિમાન આ સીમા ક્ષેત્રની વચમાં હોય છે. ૬, ૧૫ આદિ નક્ષત્ર સંખ્યાના નામ આ પ્રા.
જે નક્ષત્રને જેટલા દિવસનો ચંદ્ર સાથે યોગ હોય છે તેના સાસઠિયા ભાગના ત્રીસ ભાગ કરવાથી ઉક્ત રાશિ થઈ જાય છે. યથા–જે નક્ષત્ર ૩૦ મુહૂર્ત ઊ ૧ દિવસ યોગ જોડે છે એનો સીમા વિખંભ ૧૪૬૭૪૩૦ઊ ૨૦૧૦ ભાગનો છે. એટલા માટે સૂત્રમાં '(સત્તસ િભાગ તીસઈ ભાગાણું)' ૬૭મા ભાગનો ત્રીસમો ભાગ વિશેષણ લગાવ્યું છે. નક્ષત્ર અમાવસ્યા યોગ :- અભિજિત નક્ષત્ર દર ૪૪મી અમાવાસ્યાએ સવાર સાંજ ચંદ્રની સાથે યોગ જોડે છે. એના સિવાય કોઈ પણ નક્ષત્ર ચંદ્રની સાથે અમાવસ્યાના દિવસે યોગ જોડતા નથી પરંતુ પૂર્ણિમાના દિવસે રાતમાં જ ચંદ્રની સાથે યોગ જોડે છે. ચંદ્ર પૂર્ણિમા યોગ:- ચંદ્ર જે મંડલમાં જે સ્થાન પર યુગની અંતિમ ૬૨ મી પૂર્ણિમા પૂર્ણ કરે છે તે સ્થાનથી ૦.૨૬ મંડલ ભાગ જેટલા ક્ષેત્રમાં આગળ જઈને પ્રથમ પૂર્ણિમા(નવા યુગની) પૂર્ણ કરે છે. એ જ પ્રકારે બીજી ત્રીજી પૂર્ણિમા પણ આગળની પૂર્ણિમા કૃત મંડલ સ્થાનથી ૦.૨૬ મંડલ ભાગ આગળ જઈને પૂર્ણ કરે છે. આ રીતે કરતાં કરતાં યુગ સમાપ્તિની ૬૨ મી પૂર્ણિમા મંડલના દક્ષિણી ચતુર્થાંશ ભાગમાં (૦.૯)નવ ભાગ જવા પર અને (૦.૧)એક ભાગ એ જ ચતુર્થાશ દક્ષિણી ભાગનો શેષ રહેવા પર ત્યાં સમાપ્ત થાય છે. સૂર્ય પૂર્ણિમા યોગ:- સૂર્ય પણ યુગની ૬૨ મી પૂર્ણિમા જ્યાં સમાપ્ત કરે છે એ જ સ્થાનથી ૦.૭૬ મંડલ ભાગ જેટલા ક્ષેત્રમાં આગળ જઈને પ્રથમ પૂર્ણિમા (નવા યુગની) પૂર્ણ કરે છે. એ જ પ્રકારે બીજી ત્રીજી પૂર્ણિમા તે પહેલી પૂર્ણિમા કૃત મંડલ સ્થાનથી ૦.૭૬ મંડલ ભાગ આગળ જઈને પૂર્ણ કરે છે. આ રીતે કરતાં કરતાં યુગ સમાપ્તિની દર મી પૂર્ણિમા મંડલના પૂર્વ ચતુર્થાશમાં ૨૭૩૧, ૦.૯ ભાગ ગયા પછી અને ૩/૩૧, ૦.૧ ભાગ તે પૂર્વ ચતુર્થાશનો અવશેષ રહેવા પર ત્યાં સમાપ્ત કરે છે.
Page #272
--------------------------------------------------------------------------
________________
272
આગમચાર– ઉતરાર્ધ ચંદ્ર અમાવસ્યા યોગ - ચંદ્ર જે મંડલમાં જે સ્થાન પર યુગની અંતિમ અમાવસ્યા પૂર્ણ કરે છે એ જ સ્થાનથી ૦.૨૬ ભાગ મંડલ જેટલું ક્ષેત્ર આગળ જઈને યુગની પ્રથમ અમાવસ્યા પૂર્ણ કરે છે. એ જ રીતે પૂર્ણિમાના વર્ણન સમાન જાણવું.
જ્યાં ચંદ્ર દ૨ મી પૂર્ણિમા પૂર્ણ કરે છે ત્યાંથી ૦.૧૩ ભાગ મંડલ પહેલાથી ૨ મી અમાવસ્યા પૂર્ણ કરે છે. અર્થાત્ દક્ષિણી ચતુર્થાશ મંડલના ૧૧.૯૩૧ (૦.૩૮)ચાર ભાગ ગયા પછી અને ૧૯.૧/૩૧ (૦.૨)છ ભાગ એ દક્ષિણી ચતુર્થાંશ ભાગનો અવશેષ રહેતાં તે સ્થાન પર ચંદ્ર દ૨ મી અમાવસ્યા સમાપ્ત કરે છે. સૂર્ય અમાવસ્યા યોગ:- સૂર્ય પહેલા પહેલાની અમાવસ્યા સમાપ્તિ સ્થાનથી ૦.૭૬ મંડલ ભાગ આગળ આગલી અમાવસ્યા પૂર્ણ કરે છે. જે સ્થાને ૬૨ મી પૂર્ણિમા પૂર્ણ કરે છે તે જ સ્થાનથી ૦.૩૮ મંડલ ભાગ પહેલા જ સૂર્ય ૬૨ મી અમાવસ્યા પૂર્ણ કરે છે.
બાજી પુનમ | ઉત્તરાભાદ્રપ | RST
ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર પૂર્ણિમા યોગ -
| પૂનમ ચંદ્ર- મુહૂર્ત | સૂર્ય – મુહૂર્ત પહેલી પૂનમ | ધનિષ્ઠા | ૩ + | પૂર્વા ફાલ્ગની | ૨૮+
ઉત્તરા ફાલ્ગની ૭ + ત્રીજી પૂનમ | અશ્વિની | ૨૧ + | ચિત્રા | ૧ + બારમી પૂનમ | ઉત્તરાષાઢા
|
| ૨૬ + | ૨૬ + | પુનર્વસ
૧૬ + બાસઠમી પૂનમ ઉત્તરાષાઢા ચરમ સમય પુષ્ય | ૧૯ + જે મુહૂર્ત પ્રમાણ દીધા છે, એટલા સમયનો યોગ કાલ અવશેષ રહેતાં તે નક્ષત્ર પૂર્ણિમા પૂર્ણ કરે છે. ચંદ્ર સૂર્ય નક્ષત્ર અમાસ યોગ:
અમાસ ચંદ્ર-સૂર્ય
મુહૂર્ત પહેલી અમાસ અશ્લેષા
૧ + બીજી અમાસ ઉત્તરા ફાલ્યુની ૪૦+ ત્રીજી અમાસ હસ્ત
૪૦ + બારમી અમાસ આદ્ર
૪+ બાસઠમી અમાસ પુનર્વસુ
૨૨ +. નોંધ – ચંદ્ર અમાવસ્યાના દિવસે સૂર્યની સાથે જ રહે છે. માટે બન્નેના નક્ષત્ર યોગ એક જ સમાન હોય છે. એટલા માટે ચાર્ટમાં બંનેયને સાથે રાખવામાં આવ્યા છે. ચંદ્ર નક્ષત્રનો યોગ કાળ – એક નામના બે-બે નક્ષત્ર છે. જે નક્ષત્રની સાથે ચંદ્ર આજે જે સમયે યોગ પૂર્ણ કરે છે, એનાથી ૮૧૯+ મુહૂર્ત પછી એજ નામ– વાળા બીજા નક્ષત્રની સાથે અન્ય સ્થાનમાં યોગ પૂર્ણ કરે છે. ૧૬૩૮+ મુહૂર્ત પછી પુનઃ એ જ નક્ષત્રની સાથે અન્ય સ્થાનમાં યોગ પૂર્ણ કરે છે. પ૪૯00 મુહૂર્ત પછી એ જ નામવાળા બીજા નક્ષત્રની સાથે એ જ સ્થાનમાં યોગ પૂર્ણ કરે છે. ૧૦૯૮૦૦ મુહૂર્ત પછી એ જ નક્ષત્રની સાથે એ જ સ્થાનમાં યોગ પૂર્ણ કરે છે. સૂર્ય નક્ષત્રનો યોગ કાળ:- ૩૬૬ દિવસ બાદ સૂર્ય એ જ નામવાળા બીજા નક્ષત્રની સાથે યોગ પૂર્ણ કરે છે. ૭૩૨ દિવસ પછી પુનઃ એ જ નક્ષત્રની સાથે બીજા સ્થાનમાં યોગ પૂર્ણ કરે છે. ૧૮૩૦ દિવસ પછી એ જ નામવાળા બીજા નક્ષત્રની સાથે એ જ સ્થાનમાં યોગ પૂર્ણ કરે છે. ૩૬૦ દિવસ પછી એ જ નક્ષત્રની સાથે એ જ સ્થાનમાં યોગ પૂર્ણ કરે છે. ઉપસંહાર : જંબૂદ્વીપમાં ૨ સૂર્ય ૨ ચંદ્ર અને બધા નક્ષત્ર પણ બે-બે છે. જ્યારે એક સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર ગતિ કરતા હોય છે ત્યારે બીજા સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર પણ એ જ સીધમાં પ્રતિપક્ષ દિશામાં ગતિ કરતા થકા પ્રતિપક્ષ ક્ષેત્રને પ્રકાશિત અને આતાપિત કરે છે.
જ્યારે એક ચંદ્ર જે નક્ષત્રની સાથે યુક્ત હોય છે ત્યારે બીજો ચંદ્ર પણ એજ નામવાળા બીજા નક્ષત્રથી યોગ યુક્ત હોય છે. એ જ રીતે બને સૂર્ય પણ સદશ નક્ષત્રથી યોગ યુક્ત હોય છે. આ પ્રકારે બને સૂર્ય, ચંદ્ર યથાક્રમથી ગ્રહ, નક્ષત્રના યોગથી યુક્ત થતા રહે છે. આ દસમા પ્રાભૃતનો ૨૨ મો પ્રતિપ્રાભૃત પૂર્ણ થયો.
આ
૨
અગિયારમો પ્રાભૃત સંવત્સર યુગની આદિ સમાપ્તિ યોગ :ક્રમ | સંવત્સર યુગની આદિ સમાપ્તિ | ચંદ્ર યોગ મહૂર્ત
સૂર્ય યોગ મુહૂર્ત | ૧ | યુગનો પ્રારંભ
અભિજિત– પ્રથમ સમય પુષ્ય- ૨૧ + પ્રથમ ચંદ્ર સંવત્સરની સમાપ્તિ | ઉત્તરાષાઢા- ૨૬ +(બાકી) | પુનર્વસ- ૧૬ + (બાકી). | બીજા ચંદ્ર સંવત્સરની આદિ ઉત્તરાષાઢા- ૨૬ + પુનર્વસુ- ૧૬ +
બીજા ચંદ્ર સંવત્સરની સમાપ્તિ પૂર્વાષાઢા- ૭ + (બાકી) | પુનર્વસુ-૪૨+ (બાકી) ૫ | ત્રીજા અભિ. સંવત્સરની આદિ | પૂર્વાષાઢા- ૭+
પુનર્વસુ- ૪૨+ | ૬ | ત્રીજા અભિ. સંવ. સમાપ્તિ ઉત્તરાષાઢા- ૧૩ + (બાકી) પુનર્વસુ- ૨+ (બાકી)
| | ચોથા ચંદ્ર સંવત્સરની આદિ ઉત્તરાષાઢા- ૧૩ + પુનર્વસુ-૨ +
| ચોથા ચંદ્ર સંવત્સરની સમાપ્તિ | ઉત્તરાષાઢા- ૪૦+ (બાકી) | પુનર્વસ- ૨૯ + (બાકી) ૯ | પાંચમા અભિસંવ, આદિ ઉત્તરાષાઢા- ૪૦+ | પુનર્વસુ– ૨૯+ ૧૦ પાંચમા અભિ. સંવ. સમાપ્તિ | ઉત્તરાષાઢા- ચરમ સમય | પુષ્ય- ૨૧+ (બાકી)
X
Page #273
--------------------------------------------------------------------------
________________
આગમસાર
jainology II
[273 સૂચના:- ચાર્ટમાં અભિ. ઊ અભિવર્ધિત, સંવ. ઊ સંવત્સર. + જાઝેરુ નોંધ:- સમાપ્તિમાં જે મુહૂર્ત સંખ્યા છે એટલા મુહૂર્ત એ નક્ષત્રના અવશેષ રહેતા એના પૂર્વના સમયમાં જતા એ નક્ષત્ર, ચંદ્ર-સૂર્યની સાથે યોગ કરતાં વર્ષની સમાપ્તિ કરે છે. માટે આ ચાર્ટમાં આપવામાં આવેલી સંખ્યા મુહૂર્ત વિશેષ સંખ્યા છે. એના પૂર્વ સમયમાં સમાપ્તિ અને એ નિર્દિષ્ટ સમયમાં નક્ષત્રના રહેતાં આગળના સંવત્સરની શરૂઆત થાય છે. અર્થાત્ સમાપ્તિમાં નક્ષત્રનો અવશેષ સમય કહ્યો છે. એટલા માટે એ સમય આગલા વર્ષનો પ્રારંભ યોગ છે.
આ પ્રકારે યુગની સમાપ્તિના સમયે ચંદ્રની સાથે ઉત્તરાષાઢા નક્ષત્રનો અંતિમ સમય હોય છે અને યુગ પ્રારંભમાં અભિજિતનો પ્રથમ સમય હોય છે. જ્યારે યુગની સમાપ્તિમાં સૂર્યની સાથે પુષ્ય નક્ષત્રના રહેવાનું ૨૧+ મુહૂર્ત અવશેષ રહી જાય છે અને નવા યુગનો પ્રારંભ ઉક્ત અવશેષ સમયના પ્રથમ સમયથી થાય છે.
બારમો પ્રાભૃત સંવત્સરોના કાળમાન - સંવત્સર ૫ પ્રકારના હોય છે. યથા– (૧) નક્ષત્ર (૨) ચંદ્ર (૩) ઋતુ (૪) સૂર્ય (૫) અભિવર્ધિત. એના દિવસ અને મુહૂર્ત સંખ્યા આ પ્રકારે હોય છે.
સંવત્સર | માસદિન વર્ષાદિન | માસના મુહૂર્ત| વર્ષના મુહૂર્ત નક્ષત્ર ૨૭ + | ૩૨૭+ | ૮૧૯+ ૯૮૩૨+
ચંદ્ર ૨૯ + | ૩૫૪+| ૮૮૫+ ૧૦૬૨૫+ | ૩ | ઋતુ | ૩૦ | ૩૬૦ | ૯૦૦ ૧૦૮00
સૂર્ય ૩૦+ | ૩૬૬ |૯૧૫ / ૧૦૯૮૦ ૫ | અભિવર્ધિત ૩૧+ | ૩૮૩+ | ૯૫૯+ | ૧૧૫૧૧+
કુલ | ૧૭૯૧ દિવસ.+ | ૫૩૭૪૯ મુહૂર્ત નોંધ:- આ જે યોગ બતાવવામાં આવ્યા છે તેને આગળના ચાર્ટમાં ‘નો યુગ” (કાંઈક ન્યૂન) કાલ કહેવામાં આવ્યો છે.
می هاس |
યુગના કાલમાન :દિન
મુહૂર્ત બાસઠીયા ભાગ એક યુગમાં ૧૮૩૦ ૫૪૯૦૦ ૩૪૦૩૮૦૦ નો યુગમાં ૧૭૯૧ + ૫૩૭૪૯+ યુગ પ્રાપ્ત થવામાં ૩૮+ ૧૧૫૦+ નોંધ:- નો યુગ ઊ યુગમાં કંઈક ન્યૂન. ઉક્ત દિવસ અને મુહૂર્ત સંખ્યા નક્ષત્ર સૂર્ય ચંદ્ર, ઋતુ અને અભિવદ્વિત એ પાંચે સંવત્સરોના દિવસોના અને મુહૂર્તોના યોગ, નો યુગની અપેક્ષા છે. સંવત્સરના પ્રારંભ અને અંતની સમાનતા :(૧) સૂર્ય ચંદ્ર સંવત્સરના ક્રમશઃ ૩૦ અને ૩૧ સંવત્સર વીતવાથી સમાનતા થાય છે. (૨) સૂર્ય સંવત્સરના ૬૦, ઋતુ સંવત્સરના ૧, ચંદ્ર સંવત્સરના દ૨, નક્ષત્ર સંવત્સરના ૬૭ વર્ષ વીતવાથી ચારેય સંવત્સરોની. સમાનતા થાય છે અર્થાત્ અંત સમાન હોય છે અને આગળનો પ્રારંભ પણ સાથે થાય છે. (૩) એ પ્રકારે બે(ચંદ્ર, સૂર્ય)ની સમાનતા ૩૦ સૂર્ય સંવત્સરોમાં થાય છે; ચારેયની ૬૦ સૂર્ય સંવત્સરમાં અને પાંચેયની ૭૮૦ સૂર્ય સંવત્સરોમાં સમાનતા થાય છે ત્યારે સૂર્ય સંવત્સર-૭૮૦, ઋતુ સંવત્સર ૭૯૩, ચંદ્ર સંવત્સર ૮૦૬, નક્ષત્ર સંવત્સર ૮૭૧, અભિવધિત સંવત્સર ૭૪૪ થાય છે. (૪) એક યુગમાં સૂર્ય મહિના 50, ઋતુ મહિના ૬૧, ચંદ્ર મહિના ૨, નક્ષત્ર મહિના ૬૭, અને અભિવર્ધિત માસ – ૫૭ મહિના, ૭ દિવસ અને ૧૧.૩૭+ મહૂર્ત થાય છે. ઋતુ - (૧) પ્રાવૃટ (૨) વર્ષા (૩) શરદ (૪) હેમંત (૫) વસંત (૬) ગ્રીષ્મ આ ઋતુઓ ૫૯-૫૯ દિવસની હોય છે.
ચંદ્ર સંવત્સરમાં ૬ તિથિઓ ઘટે છે– (૧) ત્રીજા (૨) સાતમા (૩) અગીયારમા (૪) પંદરમા (૫) ઓગણીસમા (૬) ત્રેવીસમા પક્ષમાં એમ ચંદ્ર ઋતુના પ૯ દિવસો છે. સૂર્ય સંવત્સરમાં તિથિઓ વધે છે– ચોથા,આઠમા, બારમા, સોળમા, વિસમા, ચોવીસમા, પક્ષમાં. આમ સૂર્ય ઋતુના ૬૧ દિવસ હોય છે. આ કારણે ચંદ્ર સંવત્સરના બે મહિના ૫૯ દિવસના હોય છે અને સૂર્ય સંવત્સરના બે મહિના ૬૧ દિવસોના હોય છે. જેથી ચંદ્ર સંવત્સર ૩૫૪ દિવસનો અને સૂર્ય સંવત્સર ૩૬૬ દિવસનો હોય છે. પાંચ ચંદ્ર સંવત્સર ૧૭૭૦ દિવસના અને પાંચ સૂર્ય સંવત્સર ૧૮૩૦ દિવસના હોય છે. ચંદ્ર સંવત્સરમાં ૬૦ દિવસ ઓછા હોય છે. તેને જ મેળવવા માટે પાંચ વર્ષમાં બે મહિના વધારવામાં આવે છે.
સૂર્ય સંવત્સરના પ્રારંભિક માધ્યમિક યોગ:- સૂર્ય પ્રથમ મંડલમાંથી બીજા મંડલમાં જાય છે ત્યારે સંવત્સર(વર્ષ)ની શરૂઆત થાય છે અને સૂર્યની પરિક્રમા પણ ત્યાંથી જ પ્રારંભ થાય છે. તે પ્રારંભ સમયમાં ચંદ્ર સૂર્યની સાથે યુગના પાંચ વર્ષોની અપેક્ષા નક્ષત્ર યોગ આ પ્રમાણે છે
Page #274
--------------------------------------------------------------------------
________________
આગમચાર– ઉતરાર્ધ
274
પુષ્ય
પરિક્રમા ચંદ્ર-નક્ષત્ર યોગ મુહૂર્ત | સૂર્ય-નક્ષત્ર યોગ મુહૂર્ત | ૧ | અભિજિત | પ્રથમ સમય |
૧૯+ મૃગશીર્ષ
૧૧ +
પુષ્ય ૧૯ + | વિશાખા
૧૩ +
પુષ્ય.
૧૯ ૪ | રેવતી
૨૫+
પુષ્ય ૧૯+ | | પૂવૉ ફાલ્ગની | ૨+ | પુષ્ય ૧૯ + બાહ્ય મંડલથી અંદર પ્રવેશ કરતા સમયે :ક્રમ સમય
| નક્ષત્ર | મુહૂર્ત નક્ષત્ર | મુહૂર્ત ૧ | પહેલા શિયાળામાં હસ્ત ૫+ | ઉત્તરાષાઢા | ચરમ સમય ૨ | બીજા શિયાળામાં | શતભિષક ૨+ | ઉત્તરાષાઢા ચરમ સમય | ૩ | ત્રીજા શિયાળામાં | પુષ્ય | ૧૯+| ઉત્તરાષાઢા ચરમ સમય
૪ | ચોથા શિયાળામાં | મૂલ | દ+ | ઉત્તરાષાઢા ચરમ સમય
| ૫ | પાંચમા શિયાળામાં | કુત્તિકા | ૧૮ +| ઉત્તરાષાઢા | ચરમ સમયે | આત્યંતર મંડલથી બાહ્ય મંડલ સુધી અને બાહ્ય મંડલથી આત્યંતર મંડલ સુધી; એ સૂર્યની બે આવૃતિઓ(અયન)કહેલ છે. એવી ૧૦ આવૃત્તિઓ એક યુગ (૫ વર્ષ)માં થાય છે.
ચંદ્રની એવી આવૃત્તિઓ એક યુગમાં ૧૩૪ થાય છે. ચંદ્રની એક આવૃત્તિ ૧૩.૫ + દિવસની હોય છે. સૂર્યની એક આવૃતિ ૧૮૩ દિવસની હોય છે. ૧૮૩ x ૧૦ ઊ ૧૮૩૦ અને ૧૩.૬૫ ૪ ૧૩૪ ઊ ૧૮૩૦ થાય છે. સૂર્ય આવૃત્તિના પ્રથમ દિવસ:- (૧) શ્રાવણવદી એકમ (૨) માઘવદી સપ્તમી (૩) શ્રાવણવદી તેરસ (૪) માઘ સુદી ચોથ (૫) શ્રાવણ સુદી દસમી (૬) માઘવદી એકમ (૭) શ્રાવણ વદી સપ્તમી (૮) માઘવદી તેરસ (૯) શ્રાવણ સુદી ચોથ (૧૦) માઘ સુદી દસમી. છત્રાતિછત્ર યોગઃ ઉપર ચંદ્ર, વચમાં નક્ષત્ર અને નીચે સૂર્ય એ રીતે ત્રણેનો એક સાથે યોગ થાય છે તેને છત્રાતિછત્ર યોગ કહેવાય
દક્ષિણ પૂર્વના મંડલ ચતુર્ભાગના ૨૭/૩૧ ,(૦.૯)ભાગ જાય અને ૩/૩૧ (.૧)ભાગ ચતુર્થાશ મંડલના શેષ રહે તે સ્થાને ચંદ્ર, સૂર્ય, નક્ષત્રનો છત્રાતિછત્ર યોગ થાય છે. આ યોગમાં ચિત્રા નક્ષત્ર ચરમ સમયમાં હોય છે.
આ ઉક્ત ભાગ આખા મંડલનો ૧૨૪મો ભાગ છે અને ચતુર્ભાગ મંડલનો ૩૧મો ભાગ છે. અર્થાત્ ૨૭ ભાગ ચાલવાથી અને ૨૮મા ભાગનો (૦.૯ નવ ભાગ જતાં અને ૦.૧એક)- બે વીશાંશ ભાગ અવશેષ રહે, તે છત્રાતિછત્ર યોગનું સ્થાન છે. તેમજ જુદા-જુદા યોગના કુલ ૧૨ પ્રકાર કહેવાયા છે જેમાં છત્રાતિછત્ર યોગ છઠ્ઠો યોગ પ્રકાર છે.
તેરમો પ્રાભૃત ચંદ્રની વધઘટ :– ચંદ્ર માસમાં ૨૯.૫ + દિવસ હોય છે. જેના ૮૮૫ ૫ મુહૂર્ત હોય છે. એમાં બે પક્ષ હોય છે. તેથી એક પક્ષમાં ૪૪૨ + મુહૂર્ત હોય છે. એક પક્ષમાં ચંદ્રની હાનિ અને બીજા પક્ષમાં વૃદ્ધિ થાય છે. આથી ૪૪૨ + મુહૂર્ત સુધી ઘટ (હાનિ) થાય છે. તે વદપક્ષ, કૃષ્ણ પક્ષ, અંધકાર પક્ષ છે અને પછી ૪૪૨ + મુહૂર્ત સુધી વૃદ્ધિ થાય છે. તે સુદ પક્ષ, ઉદ્યોત પક્ષ, જયોત્સના પક્ષ છે. અમાવસ્યાના દિવસે એક સમયે ચંદ્ર પૂર્ણ આચ્છાદિત (ઢંકાયેલો) રહે છે અને પૂનમના દિવસે એક સમયે ચંદ્ર પૂર્ણ પ્રગટ રહે છે. બાકીના બધા સમયોમાં કંઈક આચ્છાદિત તો કંઈક પ્રગટ રહે છે. એક યુગમાં ૨ ચંદ્રમાસ અને ૧૨૪ પક્ષ હોય છે. દર અમાસ, ૨ પૂનમ હોય છે. એના અસંખ્ય સમય હોય છે. અર્થાત્ યુગમાં અસંખ્ય સમયે ચંદ્રની હાનિ અને અસં ચંદ્રનું અયન – અર્ધ ચંદ્ર મહિનામાં, ચંદ્ર ૧૪ + મંડલ ચાલે છે. અર્થાત્ ૧૪ મંડલ પૂરા પાર કરીને ૧૫માં મંડલનો ૦.૨૬ મો. ભાગ (ચોથો ભાગ) ચાલે છે.
સૂર્યના અર્ધ માસમાં ચંદ્ર ૧૬ મંડલ ચાલે છે. આત્યંતરથી બહાર જતા સમયે અમાસના અંતમાં ૦.૦૬ ભાગ મંડલ સ્વ–પર અચલિત મંડલમાં ચાલે છે. પ્રવેશ કરતા સમયે પૂનમના અંતમાં ૦.૦૬ ભાગ મંડલ અચલિતમાં ચાલે છે.
લોકરૂઢિથી વ્યક્તિ ભેદની અપેક્ષા ન કરીને કેવળ જાતિ ભેદના આશ્રયથી એવું કહેવાય છે કે ચંદ્ર ૧૪ + મંડલ ચાલે છે, પરંતુ વાસ્તવમાં બે ચંદ્ર મળીને એટલું ચાલે છે. તેથી એક ચંદ્ર ૧૪+ અર્ધ મંડલ ચાલે છે. માટે પ્રથમ અયનમાં ચંદ્ર ૨, ૪, ૬, ૮, ૧૦, ૧૨, ૧૪મું અર્ધ મંડલ દક્ષિણમાં અને ૩, ૫, ૭, ૯, ૧૧, ૧૩, ૧પનો ૦.૨ ભાગ (પાંચમો ભાગ)અર્ધ મંડલ ઉત્તરમાં ચાલે છે. એ પ્રકારે ૭ અર્ધ મંડલ દક્ષિણમાં, ૬.૨ અર્ધ મંડલ ઉત્તરમાં એમ કુલ ૧૩.૨ અર્ધ મંડલ ચાલવાથી પ્રથમ ચંદ્ર અયન થાય છે.
ચંદ્ર, યુગની સમાપ્તિ અંતિમ મંડલમાં પૂનમમાં કરે છે. માટે નવા પ્રથમ અયનને બહારથી આવ્યંતર મંડલમાં પ્રવેશ કરતા સમયે પ્રારંભ કરે છે. બીજું અયન આત્યંતરથી બહાર જતા સમયે કરે છે.
ચંદ્ર, નક્ષત્ર અર્ધ માસમાં ચંદ્ર અર્ધ માસની અપેક્ષા ૧ + અર્ધ મંડલ અધિક ચાલે છે. પૂર્ણ માસની અપેક્ષા બમણા સમજવા. તેથી ઉક્ત ૧૩.૨ અર્ધ મંડલ નક્ષત્ર અર્ધ માસથી કહેલ છે. ચંદ્રના ચલિત અચલિત માર્ગ:- બીજા અયનમાં આવ્યંતરથી બહાર જતા સમયે ચંદ્ર ઉત્તરમાં ૦.૮ અવશેષ ભાગ અર્ધ મંડલના ચાલીને, પછી બીજા મંડલના ૦.૨ ભાગ દક્ષિણમાં અર્ધ મંડલના ચાલીને બીજા અયનનું પ્રથમ અર્ધ મંડલ પૂર્ણ કરે છે.
Page #275
--------------------------------------------------------------------------
________________
275
આગમસાર
jainology II આ રીતે ૧૩.૨ મંડલ પાર કરીને બીજાં અયન પૂર્ણ કરે છે ત્યારે ૭.૮ ભાગ પૂર્વમાં પર–ચલિતમાં ચાલે છે. ૭.૨ ભાગ સ્વચલિત ઉપર ચાલે છે અને પશ્ચિમમાં ૬.૮ ભાગ પર ચલિત ઉપર ચાલે છે. ૬ ૨ ભાગ સ્વચલિત ઉપર ચાલે છે. અવશેષ ૨૨ ભાગ અચલિત ઉપર ચાલે છે. આમાં આવ્યંતર મંડલમાં ૦.૨ અને બાહ્ય મંડલમાં ૦.૨ ભાગ અચલિત ઉપર ચાલે છે. ત્રીજા અયનમાં બહારથી અંદર જતાં સમયે પહેલા મંડલમાં ૦.૬૧ બંનેના ચલિત ઉપર ચાલે છે. ૦.૨ ભાગ પરચલિત ઉપર અને ૦.૨ ભાગ સ્વચલિત ઉપર ચાલે છે. એટલું જ બીજા મંડલમાં ચાલે છે. ત્રીજા મંડલમાં ૦.૧૨ બંનેના ચલિત પર ચાલે છે.
આ રીતે આખા મહિનામાં– ૧૩.૮ + ૨.૨ પરચલિત પર, ૧૩.૨ પોતાના ચલિત ઉપર, ૨.૬ + ૨.૨ + ૦.૧૨ ઉભય ચલિત ઉપર ચાલે છે. અને ૨.૨ અચલિત પર ચાલે છે.
ચૌદમો પ્રાભૃત શુકલ પક્ષમાં નિરંતર પ્રકાશ વધે છે. વદ પક્ષમાં નિરંતર અંધકાર વધે છે. શેષ વિવરણ તેરમાં પ્રાભૃતના પ્રારંભમાં કહ્યા અનુસાર છે. ૧/૧૫ ભાગ ચંદ્ર પ્રતિ દિન આવૃત્ત અનાવૃત્ત થાય છે.
પંદરમાં પ્રાભૃત ગતિ(ચાલ) - બધાથી ધીમી ગતિ ચંદ્રની છે. એનાથી સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાની ક્રમશઃ વધારે–વધારે ગતિ છે. ચંદ્ર એક મુહૂર્તમાં પોતાના મંડલનો ૧૭૬૮/૧૦૯૮૦૦ ભાગ ચાલે છે. સૂર્ય એક મુહૂર્તમાં પોતાના મંડલનો ૧૮૩૦/૧૦૯૮૦૦ ભાગ ચાલે છે. નક્ષત્ર એક મુહૂર્તમાં પોતાના મંડલનો ૧૮૩૫/૧૦૯૮૦૦ ભાગ ચાલે છે.
ચંદ્રથી સૂર્ય ૨ ભાગ વધારે ચાલે છે. ચંદ્રથી નક્ષત્ર ૬૭ ભાગ વધારે ચાલે છે. સૂર્યથી નક્ષત્ર પાંચ ભાગ વધારે ચાલે છે. ગતિ સાથે યોગનો સંબંધ:- આ ગતિની હીનાધિકતાના કારણે ચંદ્રની સાથે નક્ષત્ર થોડો સમય ચાલીને યોગ જોડીને આગળ વધી જાય છે. પછી પાછળ– વાળું નક્ષત્ર આગળ વધીને સાથે થઈ જાય છે અને જોગ જોડે છે. આ પ્રકારે એક એક નક્ષત્ર ક્રમશ: ૧૫, ૩૦ કે ૪૫ મુહૂર્ત યોગ જોડીને આગળ નીકળી જાય છે. આટલા મુહૂર્ત સાથે રહેવાનું કારણ એ છે કે નક્ષત્રોનો સીમા વિખંભ વિમાનની આગળ પાછળ પણ બહુ હોય છે. એ સીમા જ્યારે ચંદ્રની સીધમાં રહે છે ત્યારે યોગ એજ નક્ષત્રનો ગણવામાં આવે છે. એની સીમાં સમાપ્ત થવા પર પાછળ– વાળા નક્ષત્રની આગળની સીમા ચંદ્રની સીધમાં આવે છે. પછી એનું વિમાન અને પછી એની પાછલી સીમા. આમ પુરી સીમાની અપેક્ષા એટલા વધારે અર્થાત્ ૪૫ મુહૂર્ત સુધી યોગ કહેલ છે.
આ રીતે ચંદ્રની સાથે ગ્રહોનો યોગ ક્રમ પણ ઉત્તરોત્તર મુહૂર્તોમાં ચાલતો રહે છે.
સૂર્ય અને નક્ષત્રની ગતિમાં વધારે અંતર નથી માટે આ બન્નેનો યોગ અનેક દિવસો સુધી ચાલે છે. જેથી ૨૮ નક્ષત્રોનો યોગ થવામાં ૧ વર્ષ પૂર્ણ થઈ જાય છે. જ્યારે કે ચંદ્રની સાથે આ બધા નક્ષત્ર એક મહિનામાં યોગ પૂર્ણ કરે છે. એમના યોગકાળનું વર્ણન ૧૦મા પ્રાભૃતના બીજા પ્રતિ પ્રાભૃતમાં કહ્યું છે. આ જ રીતે સૂર્ય અને ૮૮ ગ્રહોનો યોગ કાળ પણ એક વર્ષમાં પૂર્ણ થાય છે. ચંદ્ર-સૂર્ય-નક્ષત્રની મંડલ ગતિઃમાસ આદિમાં
ચંદ્ર મંડલ ગતિ | સૂર્ય મંડલ ગતિ નક્ષત્ર મંડલ ગતિ નક્ષત્ર માસમાં
૧૩ + ૧૩ +
૧૩+ ચંદ્ર માસમાં
૧૪+
૧૪ + ઋતુ માસમાં ૧૪+
૧૫ + | સૂર્ય માસમાં
૧૪+ ૧૫+
૧૫ + અભિવદ્ધિત માસમાં ૧૫ + | ૧૫ + એક અહોરાત્રમાં ૧/૨ માં ઓછી ૧/૨
૧/૨ થી વધુ એક મંડલ ચાલવાનો સમય ૨ + દિન | ૨ દિવસ ૨ દિવસમાં ઓછું એક યુગમાં
८८४ ૯૧૫
૯૧૭.૫
સોળમો પ્રાભૃત લક્ષણ :- (૧) ચંદ્રનું લક્ષણ પ્રકાશ કરવાનું છે. (૨) સૂર્યનું લક્ષણ પ્રકાશ અને તાપ કરવાનું છે. (૩) છાયા (ચંદ્રઆચ્છાદન-સૂર્યઆચ્છાદન)નું લક્ષણ અંધકાર કરવાનું છે. (સૂર્યગ્રહણ–ચંદ્રગ્રહણ)
સત્તરમો પ્રાભૃત ચયાપચયઃ- ચંદ્ર સૂર્યદેવ સાધિક એક પલ્યોપમ સ્થિતિ પૂર્ણ થતાં, એક ચવે છે, બીજા ઉત્પન્ન થઈ જાય છે. આ રીતે પરંપરાથી અનંતકાળ સુધી થતું રહે છે. ચંદ્ર સૂર્ય વિમાનમાં પણ પૃથ્વીકાયના પુગલ ચવતા રહે છે અને નવા આવતા રહે છે.
અઢારમો પ્રાભૃત ઊંચાઈ:- (૧) સમભૂમિથી સૂર્ય વિમાન 200 યોજન ઊંચાઈ પર છે. ૮૮૦ યોજન ઊંચાઈ પર ચંદ્ર વિમાન છે. ૭૧૦ યોજનથી ૯૦૦ યોજનની વચમાં ગ્રહ, નક્ષત્ર તારા વિમાન છે (૨) ચંદ્ર સૂર્યની નીચે પણ તારા વિમાન છે અને ઉપર પણ તારા વિમાન છે. આ ઉપર નીચેના તારા વિમાનમાં રહેનારા દેવ ચંદ્ર સૂર્ય વિમાનવાસી દેવોની અપેક્ષા કોઈ અલ્પ ઋદ્ધિવાળા પણ છે અને કોઈ તુલ્ય(સમાન) પણ છે. પૂર્વ ભવની તપ આદિ આરાધનાના કારણે એમ સંભવ છે, તે પણ ઇન્દ્ર સિવાયના દેવોની અપેક્ષાએ સમજવું. કારણ કે સામાન્ય સૂર્ય દેવોની ઉમર જઘન્ય ૧/૪ પલ્યોપમ હોઈ શકે છે અને તારા વિમાનવાસી દેવોની ઉત્કૃષ્ટ ઉમર ૧/૪ પલ્યોપમની હોય છે. તેથી સ્થિતિની અપેક્ષા જે સમાન છે તે સમાન ઋદ્ધિવાળા હોઈ શકે છે. પછી ભલે એ ઉપરના વિમાનમાં હોય કે નીચેના વિમાનમાં હોય. સૂર્ય ચંદ્રના ઇન્દ્રથી વિશેષ
૧૪+
૧૫
૧૬ +
Page #276
--------------------------------------------------------------------------
________________
276
આગમસાર- ઉતરાર્ધ ઋદ્ધિવાળા તારા દેવ નથી હોતા કારણ કે એમની સ્થિતિ ઇન્દ્રથી વધારે કે સમાન હોતી નથી. દેવોની ઋદ્ધિની મહત્તા, ન્યૂનતામાં સ્થિતિનું પ્રમુખ કારણ હોય છે. (૩) ચંદ્ર સૂર્ય બને બલદેવ વાસુદેવની જેમ હોય છે. તે બંનેની રાજ્ય ઋદ્ધિ એક જ હોય છે. પછી ભલે એને બલદેવની ઋદ્ધિ કહો કે વાસુદેવની. એજ પ્રકારે ચંદ્ર અને સૂર્ય બનેનો સંયુક્ત પરિવાર છે. ૨૮ નક્ષત્ર ૮૮ ગ્રહ ૬૬૯૭૫ ક્રોડા ક્રોડી તારા આ એક સૂર્ય ચંદ્રનો પરિવાર છે. (૪) મેરુથી જ્યોતિષી દૂર રહે છે– ૧૧૨૧ યોજના અને લોકાંતથી જ્યોતિષી દૂર રહે છે–૧૧૧૧ યોજન. (૫) જ્યોતિષી ક્ષેત્રમાં (૧) અભિજિત નક્ષત્ર બધા નક્ષત્રોમાં મેરુથી અધિક નજીક છે અને આત્યંતર મંડલમાં છે. (૨) મૂલ નક્ષત્ર બધાથી વધારે બાહ્ય ક્ષેત્ર સુધી લવણ સમુદ્રમાં છે. (૩) સ્વાતિ નક્ષત્ર બધાથી ઉપર છે અને (૪) ભરણી નક્ષત્ર બધા નક્ષત્રોથી નીચે છે. (૬) ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા બધાના વિમાન અર્ધ કપલ્થ (કોઠા) ફળના આકારવાળા હોય છે. બધા નીચે સમતલ-ઉપરથી ગોળ ગુંબજના સમાન આકારવાળા હોય છે. સર્વ સ્ફટિક રત્નમય છે. તપનીય સુવર્ણની રેતી વિમાનમાં પથરાયેલી હોય છે. (૭) લંબાઈ પહોળાઈ આદિ આ પ્રમાણે છેનામ આયામ | બાહલ્ય | વાહકદેવ સ્થિતિ
દેવીની | વિખંભ
જઘન્ય | ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ સ્થિતિ | ચંદ્ર | ૦.૯૨ યો. | o.૪૬ | ૧૬000 | ૧/૪ પલ. | ૧ ૫. ૧ લા. વર્ષ | ૧/૨ પલ. ૫૦ હ. સૂર્ય ૦.૭૯ યો. ૦.૩૯ | ૧૬૦૦૦] ૧/૪ પલ. ૧ ૫. ૧ હ. વર્ષ | ૧/ર પલ. ૫૦૦ વ. ગ્રહ | ૨ કોશ | ૧ કોશ | ૮000 | ૧/૪ પલ. | ૧ પલ.
૧/૨ પલ. નક્ષત્ર ૧ કોશ | ૧/૨ કોશ 8000 | ૧/૪ પલ. ૧/ર પલ. | ૧/૪ પલ. સાધિક
તારા | ૧/૨ કોશ | ૫૦૦ ધ. | ૨000 | ૧/૮ પલ. | ૧/૪ પલ. ૧/૮ પલ. સાધિક સૂચના:- ચાર્ટમાં યો. ઊ યોજન, ધ. ઊ ધનુષ, પ. ઊ પલ્યોપમ, પલ. ઊ પલ્યોપમ, લા. ઊ લાખ, હ. ઊ હજાર. ચંદ્ર અને સૂર્યની દેવીની ઉત્કૃષ્ટ સ્થિતિમાં ૫૦ હજાર. અને ૫૦૦ વર્ષ સમજવા. (૮) તારા, નક્ષત્ર, ગ્રહ, સૂર્ય, ચંદ્ર ક્રમશઃ એક બીજાથી મહદ્ધિક હોય છે, જાતિ વાચકની અપેક્ષાથી. વ્યક્તિગત અપેક્ષાથી સ્થિતિ અનુસાર યથાયોગ્ય હીનાધિક થઈ શકે છે. અર્થાત્ સમાન સ્થિતિ હોય તો આ ક્રમિક મહદ્ધિકતા સમજવી. (૯) હાથી, ઘોડા, બળદ અને સિંહના આકારમાં વાહક દેવ ચારે દિશાઓમાં વિમાનની નીચે રહે છે. આ કેવલ ઔપચારિકતા માત્ર છે. વિમાન સ્વાભાવિક રીતે અનાદિથી ગતિ કરે છે. ચાર્ટમાં જેટલા વાહક દેવ કહ્યા છે એને ચાર ભાગોમાં વિભાજીત કરી ચારે દિશાઓમાં સમજી લેવા જોઈએ. (૧૦) મેરુ પર્વત અને નિષધ નીલ પર્વતોનાં કુટના કારણે તારાઓનું પરસ્પર અંતર જઘન્ય ૨૬૬ યોજન છે, ઉત્કૃષ્ટ ૧૨૨૪૨ યોજન છે. સ્વાભાવિક અંતર જઘન્ય ૫૦૦ ધનુષ, ઉત્કૃષ્ટ ૨ કોશ છે. ચંદ્ર સૂર્યનો દેવી પરિવાર જીવાભિગમ સૂત્રમાં અને સુખ ભોગ સંબંધી વર્ણન ભગવતી સૂત્રમાં શ. ૧૨, ઉ. ૬ માં છે.
- ઓગણીસમો પ્રાભૃત (૧) જંબુદ્વીપમાં બે સૂર્ય, બે ચંદ્ર, ૫૬ નક્ષત્ર, ૧૭૨ ગ્રહ, ૧૩૩૯૫૦ ક્રોડાકોડી તારા છે. આગળ પ્રત્યેક દ્વીપ સમુદ્રમાં વધારે વધારેની સંખ્યા છે. જીવાભિગમ સૂત્રમાં જુઓ.
સંપૂર્ણ લોકમાં અસંખ્ય સૂર્ય અને અસંખ્ય ચંદ્ર છે અને એ બધાનો પોતાનો સ્વતંત્ર પરિવાર છે. (૨) નક્ષત્ર અને તારા હંમેશાં એક મંડલમાં રહીને પરિક્રમા કરે છે. સૂર્ય, ચંદ્ર ગ્રહોના મંડલ બદલતા રહે છે. આ બધા પોત પોતાના મંડલમાં મેરુ પર્વતની પરિક્રમા કરે છે. (૩) આ સૂર્ય, ચંદ્ર આદિ ઊંચાઈની અપેક્ષા જયાં છે ત્યાં જ રહે છે. નીચે કે ઊંચે નથી થતા, એ જ ઊંચાઈમાં મંડલ પરિવર્તન કરે છે. (૫) બાહ્યથી આત્યંતર મંડલમાં આવતા સમયે સૂર્યનું તાપ ક્ષેત્ર વધે છે અને બહાર જતા સમયે ઘટે છે. ચંદ્રની નીચે ચાર અંગુલ દૂર નિત્ય રાહુનું વિમાન ચાલે છે. એક દિવસમાં ૧/૧૫ ભાગ ચંદ્ર ઘટવધ થાય છે અને ૬૨ ભાગ કરવાની અપેક્ષાએ સ્થૂળ દષ્ટિથી ૪/ડ૨ ભાગ પ્રતિ દિન વધે ઘટે છે. (૬) મનુષ્યક્ષેત્રમાં સૂર્ય ચંદ્ર આદિ ચાલે છે. તેનાથી બહાર બધા ચંદ્ર, સૂર્ય પોતાના સ્થાને જ સ્થિર છે. (૭) ધાતકી ખંડના આગળ આગળના દ્વિીપ સમુદ્રોમાં એના પછીના પૂર્વના દીપ સમુદ્રની સૂર્ય સંખ્યાથી ત્રણ ગણા કરીને એની અંદર બધા દ્વીપ સમુદ્રોના સૂર્યની સંખ્યા ઉમેરવાથી જે રાશિ આવે તેટલા સૂર્ય, ચંદ્ર અને એના પરિવાર હોય છે. (૮) અઢી દ્વીપની બહાર ચંદ્રની સાથે અભિજિત નક્ષત્રનો યોગ છે અને સૂર્યની સાથે પુષ્ય નક્ષત્રનો યોગ રહે છે. આ પ્રકારે તે હંમેશાં સ્થિર હોય છે. ત્યાં પ્રત્યેક સૂર્ય-સૂર્યનું અને ચંદ્ર-ચંદ્રનું પરસ્પર અંતર ૧,૦૦,૦૦૦(એક લાખ) યોજન છે તથા સૂર્ય અને ચંદ્રનું અંતર ૫૦ હજાર યોજનનું હોય છે. (૯) જ્યોતિષીના ઇન્દ્રનો વિરહ ૬ મહિનાનો હોઈ શકે છે. એ સમયે ૪-૫ સામાનિક દેવો મળીને એ સ્થાન સંબંધી કાર્યની પૂર્તિ કરે છે. (૧૦) દ્વીપ સમુદ્રનું વર્ણન જીવાભિગમ સૂત્રમાં જુઓ. નોટ - ગ્રહોના મંડલ આદિનું સ્પષ્ટીકરણ આગમમાં નથી. અર્થાત્ એમના મંડલ કેટલા છે? મુહૂર્ત ગતિ કેટલી છે? ઇત્યાદિ કોઈ પણ વર્ણન ઉપલબ્ધ નથી.
Page #277
--------------------------------------------------------------------------
________________
jainology II
277
આગમસાર
વીસમો પ્રાભૃત
(૧) ચંદ્ર, સૂર્યને કોઈ અજીવ પુદ્ગલ છે એમજ માને છે. રાહુને પણ ૧૫ પ્રકારના કાળા પુદ્ગલ માને છે અને કોઈ જીવ પણ માને છે. વાસ્તવમાં આ બધા વિમાન છે અને એના સ્વામી ચંદ્ર, સૂર્ય, રાહુ આદિ મહાન ઋદ્ધિ સંપન્ન વૈક્રિય શક્તિ સંપન્ન દેવ છે. (બધાજ દેવો વૈક્રિય શકિત વાળા હોય છે તો પણ અન્ય અનેક દેવોના વર્ણનમાં તેમને મહાન ઋદ્ધિ સંપન્ન દેવો તરીકે વર્ણવવામાં આવ્યા છે જયારે ચંદ્ર, સૂર્ય નો ઉલ્લેખ આવે છે ત્યારે તેમને ખાસ વૈક્રિય શક્તિ સંપન્ન પણ કહેવામાં આવે છે.)
(૩) વાસ્તવમાં રાહુ મહર્દિક દેવ છે. એના પાંચ રંગના વિમાન છે. કાળા રંગ– વાળા વિમાન સૂર્ય, ચંદ્રને આચ્છાદિત કરે છે. અર્થાત્ મનુષ્યો અને સૂર્ય, ચંદ્રની વચમાં રાહુ આવી જાય છે. તેથી જોવામાં બાધક થઈ જાય છે અને એમના પ્રકાશને આચ્છાદિત કરી દે છે. આ રાહુ વિમાન સૂર્ય ચંદ્રની પાસે નીચે આવી જાય છે. ત્યારે મનુષ્ય લોકમાં સૂર્ય, ચંદ્ર પૂર્ણ નથી દેખાતા. એમના પ્રકાશ પુંજ પણ અપૂર્ણ જેવા થઈ જાય ત્યારે સૂર્ય, ચંદ્ર ખંડિત કે આચ્છાદિત દેખાય છે. નિત્યરાહુ ચંદ્રના પૂર્ણ દેખાવમાં હંમેશાં બાધક બની રહે છે. કાંઈને કાંઈ ઓછું હીનાધિક સીધમાં આવતો રહે છે, સરકતો રહે છે. પર્વ રાહુ, સૂર્ય, ચંદ્ર બન્નેની નીચે ક્યારેક ક્યારેક આવે છે. એના પુદ્ગલ નિત્ય રાહુથી પણ વધારે કાળા હોય છે.
(૪) પર્વ રાહુ ચંદ્રની નીચે ઓછામાં ઓછા ૬ મહિના પછી આવે છે અને ઉત્કૃષ્ટ ૪૨ મહિના પછી આવે છે. એનાથી, વધારે સમય નથી જતો. સૂર્યની નીચે આવતા ઓછામાં ઓછા ૬ મહિનાનો સમય વ્યતીત થઈ જાય છે અને ઉત્કૃષ્ટ ૪૮ વર્ષ સુધી પણ કયારેક એ પર્વરાહુ સૂર્યની નીચે, આડે નથી આવતો.
(૫) રાહુના દ્વારા ચંદ્ર, સૂર્ય– પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ કયાંય પણ આચ્છાદિત કરી શકાય છે. કારણ કે એ ત્રણે મંડલ પરિવર્તિત કરે છે. એક જ મંડલમાં નથી ચાલતા. એ કારણે આચ્છાદિત થતા સૂર્ય ચંદ્ર વિવિધ આકારમાં(આડા, ઊભા, તિરછા, બેઠા, સુતા ઇત્યાદિ કલ્પિત આકારોમાં) દષ્ટિ ગોચર થાય છે, માનવામાં કે કહેવામાં આવે છે. વાસ્તવમાં આ સર્વેય આચ્છાદિત થવાના વિવિધ પ્રકાર છે અને મંડલ પરિવર્તનના કારણે એમ બને છે.
(૭) ચંદ્ર વિમાનનું નામ મૃગાંક છે. તે સુંદર સુરૂપ છે. તે દેવ પણ સુંદર, સૌમ્ય, ક્રાંતિવાળા હોય છે. એટલા માટે ચંદ્રને શશિ પણ કહેવામાં આવે છે. વિમાનના રત્નોની પ્રભામાં કંઈક હીનઅધિક એવં વિશેષતા એ પ્રકારની છે કે જેમાં મનુષ્ય લોકમાં દેખાતા ચંદ્રની વચમાં મૃગ જેવા આકારનો આભાસ થાય છે.
(૮) લોકમાં સમય, આવલિકા, મુહૂર્ત, દિવસની આદિ કરનારો સૂર્ય જ છે. સૂર્યોદયથી નવો વર્ષ, નવા દિવસ, નવા યુગ અને ઉત્સર્પિણી—અવસર્પિણીનો પ્રારંભ થાય છે, આદિ થાય છે માટે એને આદિત્ય કહેવામાં આવે છે. દિવસ અને રાત પણ સૂર્યની પ્રમુખતાથી થાય છે. આકાશ મંડલમાં પ્રકાશ અને તાપરૂપે પણ સૂર્યનું સામ્રાજય છે. સૂર્યના અભાવથી અંધકાર એવં રાત થાય છે. દિવસે એના સમકક્ષ ચંદ્ર આદિ બધા પ્રકાશમાન પદાર્થ ફિક્કા નજરે પડે છે. આ રીતે સૂર્ય કાળ, દિવસ, સંવત્સર, યુગ વિગેરેની આદિનું અને નિર્માણનું પ્રધાન નિમિત્ત છે. એટલા માટે એને આદિત્ય કહેવામાં આવ્યો છે.
ટિપ્પણ : આ કારણે પંચાંગનું નિર્માણ કરનારા સૂર્યોદયની પ્રધાનતાથી જ તિથિ, તારીખ સૂચિત કરતા થકા સંપૂર્ણ પંચાંગ બનાવે છે. (૯) જ્યોતિષી દેવોના કામ ભોગ જનિત સુખ આદિનું ઉપમાં યુક્ત વર્ણન ભગવતી સૂત્રમાં કથિત વર્ણનની સમાન સમજવું.
(૧૦) ગ્રહ ૮૮ છે. એમના અલગ–અલગ ૮૮ નામ સૂત્રમાં છે. જેમાંથી શનિશ્ચર, ભસ્મ, ધૂમકેતુ, બુધ, શુક્ર, બૃહસ્પતિ, રાહુ, કાલ, મહાકાલ, એક જટી, દ્વિજટી, કેતુ આદિ ગ્રહોના નામ લોકમાં વિશેષ પ્રચલિત એવં પરિચિત છે.
ઉપસંહાર :- - વિનયવાન, ધૈર્ય સંપન્ન અને અનેક યોગ્યતાઓથી યુક્ત શિષ્ય માટે જ આગમનું અધ્યયન ગુણ વૃદ્ધિ કરવાવાળું બને છે. અવિનીત, ઘમંડી, કુતુહલી, અસ્થિર પરિણામી, વિષમભાવીને આગમ જ્ઞાનનું સાચું પરિણમન થતું નથી. આગમ સદા કંઠસ્થ પરંપરામાં જ બધા તીર્થંકરોના શાસનમાં ચાલે છે. ત્યારે જ ઉક્ત ઉપસંહાર સૂચિત નિર્દેશનું યથાર્થ પાલન થાય છે. પરંતુ હુંડા– અવસર્પિણીના ચોવીસમાં તીર્થંકરના આ શાસનમાં ઘણા કારણોથી આગમોના લેખન અને પ્રકાશનનો યુગ ચાલે છે. એમાં ઉક્ત નિર્દેશનું પાલન વિકૃત થઈ રહ્યું છે. અર્થાત્ યોગ્ય અયોગ્ય કોઈ પણ વાંચી શકે છે. આર્ય અનાર્ય કોઈ પણ વ્યક્તિ આ સૂત્રોની નકલ કરીને પોતાની પાસે રાખી શકે છે અને પ્રકાશિત થવાથી તે નિયમ, નિયમ સુધી જ રહે છે. અને કંઈક(ઘણા) મનમાની અધ્યયન પણ કરે છે અને ઘણા યોગ્ય હોવા છતાં પણ યોગ્ય સમયે અધ્યયન નહીં કરીને અન્ય પ્રવૃત્તિમાં લાગી જાય છે.
પ્રત્યેક આગમ જીજ્ઞાસુએ આ ઉપલબ્ધ ભાષાંતરિત આગમોથી ગુણવૃદ્ધિનો વિવેક રાખવો જોઇએ. ગંભીરતા, નમ્રતા ગુણોમાં ઉપસ્થિત રહીને અને લક્ષ્યને કાયમ રાખીને જ જ્ઞાન વૃદ્ધિ કરવી જોઇએ. આવું કરવાથી યુગની ઉપલબ્ધિનો લાભ લેવા છતાં પણ હાનિથી બચી શકાય છે. આ જ સામાન્ય પાઠકો અને સાધકો માટે શ્રેયસ્કર છે.
પ્રસ્તુત આગમ સારાંશ લેખન પણ એવા જ યુગની આવશ્યકતાની પૂર્તિ હેતુ છે અને અત્યંત સરળ રીતે આવશ્યક જ્ઞેય તત્ત્વોને સામાન્ય જિજ્ઞાસુ સાધકો, પાઠકોની અપેક્ષાએ તૈયાર કરવામાં આવ્યું છે. માટે વિવેકપૂર્વક ગુણોની વૃદ્ધિ કરતા જતાં વિનય તેમજ સરલતાની સાથે આનું અધ્યયન કરવુ જોઇએ.
ચંદ્ર પ્રજ્ઞપ્તિ
એક વિચારણા :– આ સૂત્રના નામથી એક બે પાના જેટલો જ પાઠ ઉપલબ્ધ છે. એમાં પણ વિષયોનું સંકલન સૂચન માત્ર છે અને તે વિષય પ્રાયઃ સૂર્ય પ્રશપ્તિ રૂપ જયોતિષ ગણ રાજ પ્રજ્ઞપ્તિમાં અંકિત છે. આ સૂત્ર સ્વતંત્ર હતું કે કયા રૂપમાં હતું, આના ૧–૨ પાના કેમ કેવી રીતે અવશેષ રહ્યા ? જેમાં પણ સૂર્ય પ્રજ્ઞપ્તિના વિષયોનું સંકલન માત્ર છે પાહુડ પ્રતિ પાહુડ પણ એમ જ કહ્યા છે. અતઃ ઉક્ત પ્રશ્નો ઇતિહાસજ્ઞોના શોધકાર્ય માટે છે.
જ્યોતિષગણ રાજ પ્રજ્ઞપ્તિ સંપૂર્ણ
Page #278
--------------------------------------------------------------------------
________________
278
આગમસાર- ઉતરાર્ધ
પરિશિષ્ટ – ૧-જ્ઞાતવ્ય ગણિત (૧) સૂર્ય એક વર્ષના ૩૬૬ દિવસોમાં ૧૮૪ મંડલમાં સંચરણ કરે છે. જેમાં પહેલા અને અંતિમમાં એકવાર અને શેષ ૧૮૨ માં બે વાર એવી રીતે ૧૮૨ x ૨ + ૨ ઊ ૩૬૬ દિવસ એક વર્ષમાં થાય છે. ૫ વર્ષનો યુગ કહેવાય છે. અતઃ ૩૬૬ ૪ ૫ ઊ ૧૮૩૦ દિવસનો યુગ હોય છે. એના જ આધારથી ચન્દ્ર નક્ષત્ર આદિના માસ દિવસ આદિ કાઢવામાં આવે છે. મુખ્યતા સૂર્ય વર્ષથી જ છે. યુગ પણ સૂર્ય સંવત્સરના દિવસોનો યોગ છે. શેષ ચન્દ્ર નક્ષત્ર આદિના માસ વર્ષ આદિનો આમાં સમવતાર કરવામાં આવે છે. એટલે જ બધા જ્યોતિષોમાં સૂર્ય લોકવ્યવહારમાં પ્રધાન છે. યુગ તિથિ આદિનો આદિ કર્તા પ્રારંભ કર્તા છે, એટલે જ લૌકિક પંચાગમાં સૂર્યના ઉદયની મુખ્યતાથી તિથિઓ અંકિત કરવામાં આવે છે. (૨) ચંદ્રની સાથે શતભિષક નક્ષત્ર ૧૫ મુહૂર્ત યોગ કરે છે અર્થાત્ અર્થો દિવસ યોગ કરે છે અને એક દિવસના ૬૭ ભાગની અપેક્ષા ૬૭ ૪ ૧/૨ ઊ ૩૩ ૧/૨ ભાગ દિવસ. સૂર્યની સાથે એના પાંચમા ભાગ જેટલા દિવસના યોગ હોય છે. દિવસ ૨૧ મુહૂર્ત. ૩૦ મુહૂર્તવાળાના એનાથી બે ગણા ૪૫ મુહૂર્તવાળાના એનાથી ત્રણ ગણા હોય છે. અર્થાત્ ચંદ્રના યોગ કાલથી સૂર્યના યોગ કાલ ૬૭પ ગણા હોય છે. (૩) એક યુગ ૧૮૩) અહોરાત્રનો હોય છે. જેમાં સૂર્ય ૧૮૩) અર્ધ મંડલ ગતિ કરે છે. ચંદ્ર ૧૭૬૮ અર્ધ મંડલ ગતિ કરે છે. નક્ષત્ર ૧૮૩૫ અર્ધ મંડલ ગતિ કરે છે. અતઃ એક અહોરાત્રમાં સૂર્ય અર્ધ મંડલ, ચંદ્ર અર્ધ મંડલ અને નક્ષત્ર અર્ધ મંડલ ગતિ કરે છે. અર્થાત્ એક અહોરાત્રમાં સૂર્ય એક અર્ધ મંડલ, ચંદ્ર એક અર્ધ મંડલમાં કંઈક ભાગ ઓછું, નક્ષત્ર એક અર્ધ મંડલથી કંઈક ભાગ અધિક ચાલે છે. જ્યારે ચંદ્રને ૧૭૬૮ અર્ધ મંડલમાં ૧૮૩૦ દિવસ લાગે છે. ત્યારે ૧ અર્ધ મંડલમાં સાધિક એક દિવસ. અને એક પૂર્ણ મંડલમાં સાધિક ૨ દિવસ લાગે છે.
પરિશિષ્ટ – ૨: નક્ષત્ર તત્ત્વ વિચાર (નક્ષત્રનો થોકડો) બાર તારોથી અહીં નક્ષત્રોનો વિચાર કરવાનો છે. યથા– (૧) નક્ષત્ર નામ (૨) આકાર (૩) તારા સંખ્યા (૪) મંડલમાં નક્ષત્ર (૫) રાત્રિ વાહક (૬) મંડલ સંબંધ (૭) યોગ (૮) સીમા વિખંભ (૯) યોગકાલ (૧૦) મુહૂર્ત ગતિ (૧૧) મંડલઅંતર (૧૨) માસ સંવત્સર કાલમાન. (૧ થી ૩) નામ આકાર તારા - એમનો ચાર્ટ ૧૦ મા પ્રાભૂતના આઠમા નવમા પ્રતિ પ્રાભૂતમાં આપવામાં આવ્યો છે. (૪) મંડલમાં નક્ષત્ર :- નક્ષત્રના આઠ મંડલ છે એમાં નક્ષત્ર આ પ્રકારે છે– (૧) પહેલા મંડલમાં – અભિજિત શતભિષક, પૂર્વાભાદ્રપદ, ઉત્તર ભાદ્રપદ, રેવતી, અશ્વિની, ભરણી, પૂર્વા ફાલ્ગની, ઉત્તરા ફાલ્ગની અને સ્વાતિ એ ૧૨ નક્ષત્ર છે.(૨) બીજા મંડલમાં – પુનર્વસુ, મઘા એ બે છે.(૩) ત્રીજા મંડલમાં – કૃતિકા. (૪) ચોથા મંડલમાં – ચિત્રા, રોહિણી (૫) પાંચમા મંડલમાં - વિશાખા (૬) છઠ્ઠા મંડલમાં – અનુરાધા (૭) સાતમા મંડલમાં – જયેષ્ઠા (૮) આઠમા મંડલમાં – મૃગશીર્ષ, આદ્ર, પુષ્ય, અશ્લેષા, હસ્ત, મૂલ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા નક્ષત્ર છે. (૫) રાત્રિ વાહક:- આનો ચાર્ટ દસમાં પ્રાભૃતના દસમાં પ્રતિપ્રાભૃતમાં છે. (૬) મંડલ સંબંધ:- (૧) ચંદ્રના મંડલથી નક્ષત્ર મંડલનો સંબંધ – ૧, ૩, ૬, ૭, ૮, ૧૦, ૧૧ અને ૧૫.(૨) નક્ષત્ર મંડલનો. સૂર્યના મંડલથી સંબંધ – ૧, ૨, ૭, ૮ (૩) સૂર્ય મંડલનો ચંદ્ર મંડલથી સંબંધ – ૧, ૨, ૩,૪,૫, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૫ (૪) ચંદ્ર મંડલ સાથે સૂર્ય અને નક્ષત્ર મંડલનો અર્થાત્ ત્રણેનો મંડલ સંબંધ :- ચંદ્રનો ૧-૩–૧૧–૧૫. નક્ષત્રનો ૧-૨૭૮. સૂર્યનો ૧-૨૭–૧૪૪–૧૮૪. (૭) જોગ:ક્રમ યોગ
નક્ષત્ર દક્ષિણ યોગ -નક્ષત્ર મૃગશીર્ષ આદિ ઉત્તર યોગ ૧૨-નક્ષત્ર અભિજિત આદિ
ત્રણે યોગ ૭–કૃતિકા, રોહિણી, પુનર્વસુ, મઘા, ચિત્રા, વિશાખા અનુરાધા ૪ દક્ષિણ અને પ્રમર્દ ૨-પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા પ્રમર્દ
૧-જ્યેષ્ઠા (૮) સીમા વિખંભ:- પોત પોતાના મંડલના ૧૦૯૮૦) ભાગમાંથી નિમ્ન ભાગ પ્રમાણ આ નક્ષત્રોનો સીમા વિખંભ (પોતાનો સૂર્ય ચંદ્ર સાથે યોગ ક્ષેત્ર) છે. ૬૩) ભાગ
અભિજિત ૧૦૦૫ ભાગ શતભિષક, ભરણી, આદ્રા, અશ્લેષા, સ્વાતિ, જ્યેષ્ઠા ૨૦૧૦ ભાગ શ્રવણ ધનિષ્ઠા આદિ- ૧૫. (પ્રાભૃત ૧0/૨)
૩૦૧૫ ભાગ ઉત્તરા ભાદ્રપદ, રોહિણી, પુનર્વસુ, ઉત્તરા- ફાલ્ગની વિશાખા, ઉત્તરાષાઢા (૯) યોગ કાલ:
નક્ષત્ર ચંદ્રની સાથે સૂર્યની સાથે અભિજિત ૯+ મુહૂર્ત ૪ દિવસ ૬ મુહૂર્ત ૬ નક્ષત્ર ૧૫ મુહૂર્ત ૬ દિવસ ૨૧ મુહૂર્ત ૧૫ નક્ષત્ર ૩૦ મુહૂર્ત ૧૩ દિવસ ૧૨ મુહૂર્ત ૬ નક્ષત્ર ૪૫ મુહૂર્ત ૨૦ દિવસ ૩ મુહૂર્ત
૦
૦
દ
Page #279
--------------------------------------------------------------------------
________________
279
આગમસાર
jainology II (૧૦) મુહૂર્ત ગતિ:
સૂર્ય ચંદ્ર નક્ષત્ર
પ્રથમ મંડલ પ૨૫૧ + ૫૦૭૩+ ૫૨૬૫+
છેલ્લું મંડલ ૫૩૦૫ + ૫૧૨૫+ ૫૩૧૯+
(૧૧) મંડલ અંતર :- સૂર્ય વિમાન ૪૮૬૧ યોજન, ચંદ્ર ૫૬૬૧ યોજન, નક્ષત્ર વિમાન એક કોશ છે. આ લંબાઈ પહોળાઈ છે. ઊંચાઈ એનાથી અડધી છે. આઠ નક્ષત્ર મંડલમાં સાત અંતર
(૧) ૭૨+ (૨) ૧૦૯+(૩) ૩૬+ (૪) ૩૬+ (૫) ૭૨+ (૬) ૩૬+ (૭) ૧૪૫ +
સૂર્ય મંડલનું અંતર ૨-૨ યોજન છે. ચંદ્ર મંડલનું ૩પ+યોજનનું અંતર છે. (૧૨)પાંચ સંવત્સરનું કાળમાનઃક્રમ સંવત્સર | માસના | યુગમાં | સંવત્સરના યુગના
દિવસ
માસ | દિવસ | દિવસ નક્ષત્ર ૨૭+ ૬૭
૩૨૭+ ૧૬૩૮ + ચંદ્ર | ૨૯+ | ૬૨ | ૩૫૪+ | ૧૭૭૦+
૩૦. ૬૧ ૩૬૦ | ૧૮૦૦
૩૦+ | ૬૦ ૩૬૬ ૧૮૩૦ અભિવર્ધિત ૩૧+ પ૭ માં. ૭૩૮૩ + | ૧૯૧૮+
દિ. ૧૧ +
می |
|
| و |
સૂર્ય
મુહૂર્ત
સૂચના:- ચાર્ટમાં મા. ઊ માસ, દિ. ઊ દિવસ. મેળાપ ક્યારે? :- (૧) ચંદ્ર સૂર્યના માસનો મેળાપ-૨.૫ વર્ષમાં લગભગ (૨) ચંદ્ર સૂર્ય સંવત્સરનો મેળાપ-૩૦ વર્ષમાં (૨.૫ ૪૧૨) (૩) ચંદ્ર, સૂર્ય, ઋતુ અને નક્ષત્ર સંવત્સરનો મેળાપ-૬૦ વર્ષમાં (૪) પાંચેયનો મેળાપ– ૧) ૭૮૦ સૂર્ય સંવત્સરમાં, ૨) ૮૦૬ ચંદ્ર સંવત્સરમાં, ૩) ૮૭૧ નક્ષત્ર સંવત્સરમાં, ૪) ૭૯૩ ઋતુ સંવત્સરમાં, ૫) ૭૪૪ અભિવર્ધિત સંવત્સરમાં થાય છે
પરિશિષ્ટ-૩ જ્યોતિષ મંડલ વિજ્ઞાન અને આગમની દષ્ટિમાં જૈન સિદ્ધાંતાનુસાર પૃથ્વી પ્લેટના આકારે ગોળ અસંખ્ય યોજન રૂપ છે. તે સ્થિર છે. પ્રાણી જગત એના પર ભ્રમણ કરે છે. યાન, વાહન એના પર ભ્રમણ કરે છે. અને આ ભૂમિની ઉપર ઊંચે આકાશમાં જ્યોતિષ મંડલ, સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, સ્વાભાવિક અનાદિ કાલથી ભ્રમણ કરે છે અને યાન વિમાન માનવિક દૈવિક શક્તિથી આકાશમાં ગમન કરે છે. પક્ષી આદિ તિર્યંચ યોનિક જીવ પણ સ્વભાવથી આકાશમાં ગમનાગમન કરે છે. જ્યોતિષ મંડલમાં પણ ઉત્તર દિશામાં દેખાતો લોકમાન્ય ધ્રુવ તારો સદા ત્યાં સ્થિર રહે છે. અર્થાત્ મનુષ્યો અને વૈજ્ઞાનિકોને તે સર્વદા એક જ સ્થળ પર દેખાય છે. હજારો વર્ષથી પહેલાં પણ ત્યાં દેખાતો હતો અને હજારો વર્ષ પછી પણ એ જ નિશ્ચિત સ્થળ પર દેખાતો રહેશે.
ગોળ અને પરિભ્રમણ કરતી પૃથ્વી - વૈજ્ઞાનિક લોકો પૃથ્વીને ગોળ દડાના આકારે માને છે. તેને એક કેન્દ્ર બિંદુ પર સદા કાલ ફરતી અને સૂર્યની આસપાસ પણ ચકર લગાવતી માને છે. સૂર્યને પણ સૌરિ ગ્રહની આસપાસ ફરતો માને છે. સાથે જે સૂર્ય માનવને ચાલતો દેખાય છે, તેને ભ્રમ પૂર્ણ માને છે. પૃથ્વીને 1000 માઈલ પ્રતિ કલાક ચાલવા વાળી માને છે. આ ચાલથી તે પોતાની ધરી પર ફરતી રહે છે. સાથે બીજી ગતિથી તે પોતાનું સ્થાન છોડીને પૂર્ણતઃ સૂર્યની પરિક્રમા પણ લગાવે છે.
સત્ય શું છે? - જીવ અને અજીવ બંને ધરતી સ્થિર હોવાની સાક્ષી પુરે છે. ૧.) કુતુબ મિનાર જે ૨૪૦ ફૂટ ઉચો છે. ૮૨૦ વર્ષ થી પોતાની જગ્યા પર સ્થિર છે. જર્જરિત અવસ્થામાં, જયાં લોકોના આવાગમન થી પણ પડી જશે, એ ભયથી બંધ કરી દેવામાં આવેલ છે. તેને કલાકનાં ૧,૦૭,૨૨૦ કિ.મી. ની ઝડપથી ચાલતી પૃથ્વી, જેની ભ્રમણ કક્ષા ૯ કરોડ કી.મી. ની વિજ્ઞાન ધારે છે, ૮૨૦ વર્ષ માં ૯ ૪ ૮૨૦ કરોડ કી.મી. ના પ્રવાસ દરમિયાન કયાંય પણ ગુરુત્વાકર્ષણ નો ફેરફાર નથી નડયો. જયારે કે વિજ્ઞાનના મતે તો આખી સૂર્યમાળા ને પોતાની તરફ ખેચી લે, એટલે ગુરુત્વાકર્ષણ ધરાવતાં અનેક પિડો અવકાશમાં છે. વિદેશમાં કેટલાક સ્થાપત્યો ઈસા પૂર્વ પ00 વરસના છે. એટલે ૨૫૦૦ વરસ પહેલાનાં. ૨.) મનુષ્યનુ ચેતના તંત્ર સુક્ષ્મથી સુક્ષ્મ સ્પંદન જાણી શકે છે. તેને આટલી મોટી ભ્રમણા થવી શકય નથી.સંધ્યાકાળે અને સવારે સૂર્ય એક સરખો પ્રકાશ કરે છે. તેની વચ્ચેનો સુક્ષમ ફરક કોઈ શબ્દોથી પણ વર્ણવી શકતું નથી. તોય ફકત ચિત્ર જોઈને પણ મનુષ્ય તે સૂર્યોદયનું છે કે સૂર્યાસ્તનું છે, તે પારખી શકે છે. તેથી પણ અધીક સુક્ષમ ફેરફારોની નોંધ લઈ શકે છે. ઘડિયાલ જોયા વગર પણ સમય જાણી શકે છે. ૩) મૂળ સમુદ્રથી કપાઈ ગયેલા સમુદ્રો માં ભરતી ઓટ થતાં નથી.
Page #280
--------------------------------------------------------------------------
________________
આગમસાર- ઉતરાર્ધ
280
(ભૂમધ્ય સમુદ્ર, રાતો સમુદ્ર, કાસ્પીયન સમુદ્ર-ક્ષેત્રફળ ૪,૩૮,૬૫ ચોરસ કી.મી.) મેડીટેરીયન સી. ક્ષેત્રફળ ૨૫ લાખ સ્કેકી.મી.(આટલા મોટા પાણીના જથ્થા પર પણ ગુરુત્વાકર્ષની અસર થતી નથી.)
આ સત્ય સ્પષ્ટ કરે છે કે પૃથ્વી સ્થિર છે બ્રમણશીલ નથી. સૂર્ય આદિ જ્યોતિષ મંડલ ભ્રમણ શીલ છે. આ સંપૂર્ણ જ્યોતિષ મંડલ સમભૂમિથી ૭૯૦ યોજન ઉપર જવા બાદ ૯00 યોજન સુધી અર્થાત્ કુલ ૧૧૦ યોજન મોટા ક્ષેત્રમાં અને હજારો યોજન લાંબા પહોળા ક્ષેત્રમાં છે.
ધ્રુવતારો ક્યાં છે? – ભૂમિથી એટલી ઊંચાઈ પર રહેતા સૂર્ય આદિ સદા ભ્રમણ કરે છે. એક ધ્રુવ કેન્દ્રની પરિક્રમા લગાવતા રહે છે. તે ધ્રુવ કેન્દ્ર મેરુ પર્વત છે, જે ૯૯000 યોજન ઊંચો છે. એની ચૂલિકાને આપણે ધ્રુવ તારા રૂપે જોઈએ છીએ. મેરુ પણ સ્થિર ભૂમિનો એક અંશ છે. અતઃ ધ્રુવ તારો જે દેખાય છે અને જે માનવામાં આવે છે તે તારો નહીં કિંતુ ધ્રુવ કેન્દ્ર રૂપ મેરુ પર્વતનું ચોટી Dલ છે. જે વૈડૂર્ય મણિમય હોવાથી ચમકતું નજરે આવે છે. તે ભરતક્ષેત્રની મધ્યથી ૪૯૮૮૬ યોજન દૂર અને સમભૂમિથી ૯૯000 યોજન ઊંચું છે. પરિક્રમા સ્થિર વસ્તુમાં લગાવાય છે. મેરુ સ્થિર કેન્દ્ર છે. સંપૂર્ણ જયોતિષ મંડલ એની જ પરિક્રમા લગાવે છે. વૈજ્ઞાનિક સૂર્ય, પૃથ્વી આદિને ગતિમાન માનીને પણ તેને જ પરિક્રમા કેન્દ્ર માને છે, જે તેમનું એક વ્યાપક ભ્રમ છે.
મેરની ચલીકા
-~વિષુવૃત
કાલ્પનીક ધ્રુવતારો.
વૈજ્ઞાનિકોનાં જુઠાણાં ધ્રુવ તારો ઉતરમાં ધ્રુવપ્રદેશ પર ૯6 માથા પર દેખાય છે, એ વિજ્ઞાનનું જુઠાણું છે. કારણ કે તે વિષુવૃત પર ૬ઠું નાં ખુણે ઉતરમાં દેખાય છે. તથા દક્ષિણ ગોળાર્ધમાં પણ ૪૦ અક્ષાંસ સુધી દેખાય છે. જયારે કે સૂર્ય જેવો સૂર્ય પણ વિષવૃત પર ૯૮ માથા પર હોય છે, ત્યારે ધ્રુવપ્રદેશ પર ક્ષિતીજે પણ નથી દેખાતો. તો જે તારો ધ્રુવપ્રદેશ પર ૯૮ માથા પર હોય , તે વિષુવૃત પર કેમ દેખાય? ધ્રુવપ્રદેશ પર રાત્રે કોઈએ મુસાફરી કરી હોય એવું જાણમાં નથી. અને દિવસે ગયા પછી રાત્રિ તો વિજ્ઞાનનાં મતે છ મહિને આવે છે. તો ત્યાં ત્રણ કે છ મહિના સુધી કોણ રોકાયું હશે? વૈજ્ઞાનિકોના સિદ્ધાંત – વૈજ્ઞાનિક લોકો સૂર્યને આગનો ગોળો માને છે. ચંદ્રને પૃથ્વીનો ટુકડો માને છે. ચંદ્ર પૃથ્વીને ચક્કર લગાવે છે. પૃથ્વી સૂર્યને ચક્કર લગાવે છે. સૂર્ય અન્ય સૌર મંડલને ચક્કર લગાવે છે. પૃથ્વી પોતાની ધરી પર ૧000 માઈલ પ્રતિ કલાકની ચાલથી ફરે છે. એ પ્રકારે સૂર્યને પણ ચક્કર મારવાવાળો બતાવે છે. પૃથ્વી તથા ચંદ્રને ત્રણ-ત્રણ પ્રકારની ગતિમાં કલ્પિત કર્યા છે. યથા પૃથ્વી- (૧) પોતાની ધરી ઉપર ફરે છે. (૨) સૂર્યને ચક્કર લગાવે છે. (૩) સૂર્ય કોઈ સૌર મંડલને ચક્કર લગાવે છે, એની સાથે પૃથ્વી પણ ફરે છે. ચંદ્ર પણ– ૧. પૃથ્વીને ચક્કર લગાવે છે. ૨. પૃથ્વીની સાથે સૂર્યને પણ ચક્કર લગાવે છે. ૩. અને સૂર્યની સાથે સૌરમંડલને પણ ચક્કર લગાવે છે. આ કલ્પનામાં પૃથ્વી અને ચંદ્રની ત્રણ ગણી ગતિ અર્થાત્ કરોડો માઈલ પ્રતિ ૧ કલાકની
Page #281
--------------------------------------------------------------------------
________________
281
આગમસાર
jainology II ગતિ હોય છે. આ પ્રકારની તીવ્ર ગતિ કરવાવાળા ચંદ્ર પર કોઈના જવાની કલ્પના કરવી, પ્રયત્ન કરવો અને પ્રચાર કરવો કેવલ બ્રા મૂલક છે. તથા હાસ્યાસ્પદ પણ છે. વાસ્તવિક સત્ય - સૂર્ય, ચંદ્ર આદિ જ્યોતિષ દેવોના વિમાન છે. જે ગતિ સ્વભાવવાળા હોવાથી સદા અનાદિથી ગતિમાન રહે છે. એ વિવિધ રત્નોના અનાદિ શાશ્વત વિમાન છે. એ પોતાના નિશ્ચિત સીમિત મંડલો(માર્ગો)માં એક સીમિત ગતિથી સદા નિરંતર ભ્રમણ કરતા રહે છે. વર્તુળ આકારે પરિભ્રમણ કરનારનું પોતાની ધરી પર પરિભ્રમણ નિયમથી થઇ જાય છે ચાહે તેનું મુખ પોતાના ઇન્દ્ર કે આરાધ્ય દેવ તરફ હોય, મેરુ તરફ હોય કે ચાલવાની દિશામાં હોય. આ સૂર્યનું વિક્રિય શરીર, પ્રકાશીત ઉષ્ણ પૃથ્વીકાયના રત્નો તેમજ સૂર્યની લેગ્યા મનુષ્ય લોકને પ્રકાશિત એવં તાપિત કરે છે.
સુર્યપ્રકાશ એ અગ્નિ નાં પ્રકાશથી ભિન્ન છે. કારણ કે.... 5 અગ્નિ નાં પ્રકાશમાં વનસ્પતિ પોતાનો ખોરાક બનાવતી નથી, ઉલટું સુકાઈ જાય છે.
સૂર્યપ્રકાશમાં વૃદ્ધિ પામે છે. વૃક્ષો વર્ષો સુધી સૂયનો તાપ સહન કરીને પણ પલવીત જ રહે છે. * મધમાખી સૂર્યથી દિશા માન પામે છે, તે અગ્નિથી છેતરાતી નથી. * સૂર્યમુખીનું ફુલ પણ સૂર્યના કિરણોને ઓળખે છે, તે અગ્નિ તરફ મુખ ફેરવતું નથી. 4 અનેક બીમારીઓ નો પ્રભાવ સૂર્યપ્રકાશમાં મંદ થઈ જાય છે, અને રાત્રે વધી જાય છે.
અગ્નિનાં તાપથી બીમારીઓનો પ્રભાવ મંદ થતો નથી. * અગ્નિીથી જીવો ભયભીત થાય છે. પૂર્વના સંસ્કારોથી દરેક જીવ અગ્નિીને ઓળખે છે. સૂર્યપ્રકાશથી દરેક જીવજંતુનો ભય દૂર થાય છે. કલાકો સુધી સૂર્યપ્રકાશમાં ફર્યા પછી પણ પશુ પક્ષી કે મનુષ્ય તેના તાપથી કદી ભય પામતા નથી,વૃક્ષો વર્ષો સુધી સૂર્ય નો તાપ સહીને પણ સવારે ખીલી ઉઠે છે. અનેક પ્રાણીઓ ઉનાળામાં તાપથી,તરસથી મૃત્યુ પામે છે, પરંતુ તોય કદી કોઈ પ્રાણી સૂર્યપ્રકાશથી ભયભીત થતું નથી. શરીરને કોઈ પ્રકારની ઈજા સૂર્યપ્રકાશથી થતી નથી, ભલે ગમે તેટલો સમય પ્રાણીઓ તેમાં વ્યતીત કરે. આવું અગ્નિની બાબતમાં શકય નથી ઉતર કરતાં દક્ષિણમાં સૂર્યની ગતિ વધારે હોય છે, કારણ કે વર્તુળનો ચકરાવો મોટો થતો જાય છે. તેથી ...
સંધીકાળ ઉતરમાં ૪૮ અક્ષાંસ પર ૯૦ મીનીટનો છે. જયારે દક્ષિણમાં ૪૮ અક્ષાંસ પર પાંચ જ મીનીટનો છે. * સૌથી ઉચું તાપમાન ધરાવતાં પ્રદેશો ઉતરમાં છે. લીબીયા ૧૩૬ ફે. (૫૭.૭ સે.)પહેલા નંબરે, બીજા નંબરનું કેલીફોર્નીયા
(ડેથવેલી,યુએસએ) તો એકદમ ઉતરમાં છે. જુન-જુલાઈ તાપમાન ૧૩૪ ફે.(૫૬૭ સે.). જયારે કે દક્ષિણમાં તાપમાન
કયારે પણ ૩૬ સે.થી વધતું નથી. કારણ કે સૂર્ય શીવ્ર ગતિમાં હોય છે. * દક્ષિણમાં મોટામાં મોટો દિવસ ૧૫ કલાકનો છે. તેથી મોટો દિવસ નથી.
(૧૮ મહર્તિનો દિવસ વિનિતા નગરીના હિસાબે હોય છે, અન્યત્ર હિન અધિક હોઇ શકે છે.). ઉતરમાં નોર્વે-સ્વીડનમાં પણ મોટામાં મોટો દિવસ ૧૮ કલાકનો જ છે. સૂર્ય સતત નથી દેખાતો, સવાર સાંજ જે ૯૦ મીનીટનો સંધિકાળ હોય છે તેને ઉમેરતાં પ્રકાશ નો સમય ૨૧ કલાકનો થાય છે. દિવસની વચ્ચે ૩ કલાક જેટલું અંધારું પણ હોય છે.આનેજ છ મહિનાનો દિવસ માની લેવામાં આવે છે. વર્ષનાં બાકીનાં છ મહિના સામાન્ય દિવસ રાત વાળા હોય છે.
વૈજ્ઞાનિકોને સત્યાવબોધ – વૈજ્ઞાનિકોએ કયારેય પૃથ્વીને ચાલતી જોઈ નથી. કોઈએ ચંદ્રને પૃથ્વીનો ટુકડો થતો જોયો નથી. સૂર્યને અગ્નિ પિંડરૂપ ગોળાકારમાં કોઈ વૈજ્ઞાનિકે જઈને જોયો નથી. કલ્પનાઓથી માન્ય કરી વૈજ્ઞાનિક સદા પોતાની માન્યતા અને કલ્પનાઓની તે રીતે શોધ કરે છે. એમની શોધનો અંત નથી આવતો. આજે પણ તે શોધ કરીને નવી હજારો લાખો માઈલની પૃથ્વી સ્વીકાર કરી શકે છે. કેટલાક વૈજ્ઞાનિકો પૃથ્વીને દડા સમાન ગોળ માનતા નથી. આ પ્રકારે વૈજ્ઞાનિક કલ્પના, શોધ, ઉપલબ્ધિ, ભ્રમ, અપૂર્ણતા, પ્રયાસ, નિરાશ, પુનઃ કલ્પના, ઉપલબ્ધિ, ભ્રમ એવા ક્રમિક ચક્કરમાં ચાલતા રહે છે. કોઈ વૈજ્ઞાનિકે આ શોધને સમાપ્તિનું રૂપ નથી આપ્યું. તે અત્યારે પણ કાંઈક નવું શોધી શકે છે. નવો નિર્ણય લઈ શકે છે. જૂના નિર્ણય ફેરવી પણ શકે છે. સાર:- અત્યારે વૈજ્ઞાનિકોનો જ્યોતિષ મંડલ સંબંધી નિર્ણય ભ્રમિત એવં વિપરીત છે. એવી જ વિપરીતતાથી પૃથ્વીના સ્વરૂપને પણ વાસ્તવિકતાથી વિપરીત માનીને પોતાના ગણિતનું સમાધાન મેળવી લે છે.
અનેક ધર્મ સિદ્ધાંતોમાં આવેલ પૃથ્વી અને જ્યોતિષ મંડલના સ્વરૂપથી વૈજ્ઞાનિકોની કલ્પના વિપરીત છે. જ્યારે આ વૈજ્ઞાનિકોની પોતાની કલ્પના જ છે તો એની કલ્પનાને સત્ય માનીને ધર્મ શાસ્ત્રના સંગત વચનોને ખોટા ઠરાવવાનું કોઈ પણ અપેક્ષાએ ઉચિત થઈ શકતું નથી. કારણ કે વિજ્ઞાનનું મૂળ જ કલ્પના છે અને પછી શોધ પ્રયત્ન છે. માટે શોધનું અંતિમ પરિણામ ખરૂં ન આવે ત્યાં સુધી એને સત્ય હોવાનો નિર્ણય નથી આપી શકાતો. જ્યારે જૈન શાસ્ત્રોક્ત સિદ્ધાંત કલ્પના મૂલક નથી પરંતુ જ્ઞાન મૂલક છે. માટે તુલનાત્મક દષ્ટિથી પણ આગમોક્ત સિદ્ધાંત વિશેષ આદરણીય, ભ્રમ રહિત એવં વિશાળ દષ્ટિકોણવાળા છે. એવા જ્ઞાન મૂલક સિદ્ધાંતોને વિજ્ઞાનના કલ્પના મૂલક કથનોથી પ્રત્યક્ષીકરણનું જ ખોટું આલંબન લઈને બાધિત કરવું અને ગલત કહેવું, સમજ ભ્રમ માત્ર છે. ચંદ્ર લોકની યાત્રા વ્યર્થ – વૈજ્ઞાનિકોની ચંદ્રલોક યાત્રા અને એના પ્રયાસ માટે કરેલ ખર્ચ અત્યાર સુધી સફળ થયો નથી. એમને અસફળતા સિવાય કાંઈ પણ હાથ લાગ્યું નથી. વાસ્તવમાં મૂળ દૃષ્ટિકોણ સુધાર્યા વગર વૈજ્ઞાનિકોને જ્યોતિષ મંડલના સંબંધમાં કોઈ પણ પ્રકારની ઉપલબ્ધિ નથી થઈ શકવાની, એ દાવા સાથે કહી શકાય છે. કારણ કે જ્યોતિષ મંડલ વૈજ્ઞાનિકોની શક્તિ સામર્થ્યથી બાહ્ય સીમામાં છે અને એના સંબંધી વૈજ્ઞાનિકોની કલ્પનાઓ પણ સત્યથી ઘણી દૂર છે. માટે કલ્પનાઓમાં વહેતા રહેવામાં જ તેઓને
Page #282
--------------------------------------------------------------------------
________________
આગમચાર– ઉતરાર્ધ
282 સંતોષ માનવાનું રહેશે. પૃથ્વી સંબંધી શોધ કરતાં આગળને આગળ કોઈ ક્ષેત્રની ઉપલબ્ધિ એમને થઈ શકે છે. કોઈ નવા-નવા સિદ્ધાંતોની પ્રાપ્તિ પણ થઈ શકે છે. પરંતુ દૈવિક વિમાનરૂપ જ્યોતિષ મંડલ જે અતિ દૂર છે એને આગનો ગોળો કે પૃથ્વીનો ટુકડો માનીને ચાલવાથી કાંઈ નહીં વળે, વ્યર્થ જ મહેનત થાય અને દેશને ખર્ચ થાય.
છ કે ત્રણ મહિનાનાં દિવસ-રાતનું રહસ્ય
રશિયાના સાયબેરીયામાં ખોદકામ કરતાં હારફ નીચેથી હાથીઓના ઝૂંડ મળી આવ્યા છે. જે બતાવે છે કે ત્યાં પુષ્કળ પ્રમાણમાં વૃક્ષો હતા. જે સૂર્ય પ્રકાશ વગર સંભવ નથી. એન્ટાર્ટકા પર અમેરિકાનાં તેલનાં કુવા છે. તેલ એ મૃત પ્રાણીઓનાં શરીરની ચરબી જ હોય છે. તો જ્યાં પહેલા સૂર્ય પ્રકાશ પહોંચતો હતો ત્યાં હવે કેમ નહિં? જવાબ છે ધૂળનાં રક્કો . કાર્બન ડાયોક્સાઈડ અને પ્રદુષણ. નું પ્રમાણ એક ક્યુબીક મિટરે ૦.૧ ગ્રામનું ગણો તો પણ સૂર્ય જ્યારે દક્ષિણાયનમાં હોય છે ત્યારે પહેલાં કરતાં ૬૦૦૦ કી.મી. દક્ષિણ તરફ ખસે છે. એટલે કે ૬૦,૦૦,૦૦૦ મીટર. આથી ૬૦૦ કીલો ધૂળ માટી અને કાર્બનનું પ્રમાણ એક ક્વેર મીટર દીઠ વધે છે. જેને ભેદીને સૂર્ય પ્રકાશ ધ્રુવ પ્રદેશ પર પહોંચતો નથી. કાળનાં પ્રભાવથી પુદગલોનું રુક્ષ-રાખ ક્વા થઈ જ્યાથી પ્રદુષણ વધ્યું છે (અદિઠા પગલ સુરિયસ લેસ પડિહાંતિ ) પ્રાભૂત પાંચમું - સૂર્ય પ્રજ્ઞપતિ. નરી આંખે નહીં દેખાતા પુદગલોથી પણ સૂર્ય નો પ્રકાશ પ્રતિઘાત પામે છે.
ઉત્તરાયણમાં દિવસ મોટો હોય છે તથા હજારો કે લાખો માઈલ સુધી ફેલાયેલી બરફની ચાદરને કારણે સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી પણ લાંબા સમય સુધી પ્રકાશ રહે છે. બરફની ચાદરનાં દૂરના ભાગમાં પણ ક્યાંક પ્રકાશ પડે તો આખી ચાદર ગ્લાસ ઇફેક્ટથી પ્રકાશીત થઈ જાય છે. અને ત્રણ ક્લાક જેટલી રાત્રી તો ત્યાં પણ હોય છે. આમ જ્યાં સૂર્યના દર્શન પણ દુર્લભ છે. ત્યાં પ્રકાશને જ દિવસ ગળી લેવામાં આવે છે.
પુથ્વીની પ્રદક્ષિણા એક ભ્રમણા
એક પુઠા ક્વા કાગળમાં ડૉકટરની લાલ ચોકડીની નિશાની આકાર કાપો. અને તેની ચારે દિશાઓ અણિયાળી બનાવો. પછી સામ સામેના છેડે ઉત્તર-દક્ષિણ, પૂર્વ-પશ્ચિમ લખો. આ તમારો હોકાયંત્ર છે. જેની મદદથી આજ સુધીની બધી પૃથ્વીની પ્રદક્ષિણાઓ થઈ છે, હવે કોઈ એક બીંદુ જમીન પર દોરી તેને ઉતરધ્રુવ-ચુંબકીય ક્ષેત્ર તરીકે સ્થાપો. તેનાથી અડધો ફૂટ દૂર તમારા બનાવેલા હોકાયંત્રને એવી રીતે રાખો કે જેથી તેનો ઉત્તર લખેલો છેડો તમારા સ્થાપેલા ચુંબકીય ક્ષેત્ર તરફ રહે. હવે પૂર્વ કે પશ્ચિમ કોઇ પણ દિશામાં એ હોકાયંત્રને ખસેડો. અડધો ફૂટ કે તેથી વધારે ખસેડતાં ખ્યાલ આવશે કે હવે ઉતર લખેલો છેડો ચુંબકીય ધ્રુવ-ઉત્તરધ્રુવ તરીકે સ્થાપેલા બીંદુ તરફ નથી. હવે તે જગ્યાએ સ્થિર રહી ઉતર લખેલા છેડાને ધૃવ બીંદુ તરફ ફેરવો. વું હીતમાં બને છે. કારણકે હોકાયંત્રનો ઉતરનો છેડો હંમેશા ચુંબકીય ક્ષેત્ર તરફ ખેંચાયેલો રહે છે. આ ચુંબકીય ક્ષેત્ર અનેક કારણોથી હોઈ શકે છે. તેને પૃથ્વીના ગોળ દળા જ્વી હોવા સાથે સંબંધ નથી. ઉપર મુમ્બ હોકાયંત્રના મોડેલને બે-ચાર વાર કોઈ એક દિશામાં તપૂર્વ કે પશ્ચિમ) ખસેડીને જોશો અને વારંવાર તેના ઉત્તર લખેલા છેડાને ચુંબકીય ધ્રુવ તરીકે સ્થાપેલા બીંદુ તરફ ફેરવતાં રહેશો તો જણાશે કે, આખું ગોળ પરિભ્રમણ સપાટ જમીન કે ટેબલ ઉપર પણ થયું. આ પરિક્રમા ચુંબકીય ધુવની ફ્રી કહેવાય, નહિં કે પૃથ્વીની.
Page #283
--------------------------------------------------------------------------
________________
jainology II
283
આગમસાર
બરફ
બરફ
બરફ
બરફ
બરફ
બરફ ધેલી ગોળ પૃથ્વીનાં અડધા ભાગ પર અફાટ સમુદ છે. જ્યાંથી મુસાફરી કરવામાં નથી આવતી અને ક્કqતની બાજુએથી જ આ પરિક્રમા કરવામાં આવે છે. દક્ષિણ ધ્રુવ પ્રદેશમાં બરફમાં લાંબી મુસાફરી ક્ય પછી મૃત્યુના ભયથી પાછા ફરેલા સહસીકો જણાવે છે કે આગળ અંધકાર અને અમાપ બરફની ચાદર શિવાય કશું જોવા નથી મળયું. દૂરનાં દરેક પ્રદેશને જ્યાં સૂર્યના કિરણો ન પહોંચે અને બરફ દેખાય તેને ધ્રુવ પ્રદેશ માની લેવાય છે. દરિયો પણ હજારો માઈલ સુધી થીલો જ હોય છે. આમ વિજ્ઞાન પોતાની કલ્પનાઓની કોઈ નક્ક સાબીતી આપી શક્યું નથી.
વિજ્ઞાન પ્રત્યે માન ધરાવતા કેટલાક બુધ્ધીવાદીઓ પણ તેની આ લ્પનાઓ અને થીયરીઓ ને માનવા તૈયાર નથી. હાલનાં જૈનોને ત્રણ વિભાગમાં વહેંચી શકાય. એકતો શ્રધ્ધાળુઓ જ વિજ્ઞાનને ઉપેક્ષા ભાવથી જુએ છે. બીજા વિજ્ઞાન પ્રત્યે માન ધરાવે છે તેમ છતાં તેમની ધર્મસિધ્ધાંતોમાં શ્રધ્ધા અડગ છે. જીવના સુખ દુ:ખ પ્રત્યક્ષ દેખાઈ રહયા છે અને કર્મ સિધ્ધાંતો ની આથી મોટી બીજી કોઈ સાબિતીની તેમને જીર નથી. ત્રીજા મણે શ્રધ્ધાવાન બન્યા પછી વિજ્ઞાનના પ્રભાવથી અંજાઈ જઈ શ્રધ્ધા ગુમાવી છે .
વિજ્ઞાનને રાજકીય આથ્ય મળવાથી પાઠયપુસ્તકો માં સ્થાન મળયું છે. જેનોએ શાળાઓ અને કોલેજો બહુ નથી બનાવી, તેથી આજે જૈનોનાં બાળકો ને એડમિશન માટે ડોનેશન આપવું પડે છે. કેથલિક કે મુસ્લીમ મેનેજમેન્ટ ધરાવતી સંસ્થાઓમાં એડમીશન લેવું પડે છે. ત્યાંના સંસ્કારોથી બાળક ભૌતિજ્વાદી બની જાય છે. પાંજરાપોળ વૃધ્ધાશ્રમ હોસ્પીટલ શાળાકોલેજ અન્નક્ષેત્ર આ કાર્યક્ષેત્રો જૈનોને સંપતિ અને સાહસનો સદઉપયોગ કરવા માટેના છે.
Page #284
--------------------------------------------------------------------------
________________
આગમચાર– ઉતરાર્ધ
284
ગુત્વાકર્ષણ બળ એક લ્પના ટેબલ પરથી વસ્તુ નીચે પડે છે. પણ તેને પહેલા જમીન પરથી ઉપાડીને ટેબલ પર મુક્વામા આવી છે. ચાવીવાળી ઘડિયાળમાં જીવનાં પૂર્વ પ્રયોગથી મારેલી ચાવી પોતાની પૂર્વની સ્થિતીમાં આવી જાય છે તેમ વનસ્પતિ નાં જીવોનાં શરીરબળથી ઉપર ચઢલા તત્વો ફળ રૂપે ઝાડ પરથી પડે છે. અને પોતાની પુર્વ ની સ્થિતી જમીન પર આવી જાય છે. જ્યાં આધાર મળવાથી અટકી જાય છે.
પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ કયાં રહેલું છે? તેનો ખુલાસો હજી વિજ્ઞાને નથી કર્યો ! જો તે પૃથ્વીનાં દરેક કણમાં હોય, તો દિવાલ પરથી ધુળની રજ નીચે ન પડવી જોઇએ તથા દિવાલ તરફ ધુળનાં રજકણો ખેંચાવા જોઇએ, જે નથી બનતું. જો તે પૃથ્વીના કેન્દ્ર બીંદુમાં હોય તો, સૌથી દૂરનો પ્રદેશ, જે ઈકવેટર એટલે કે વિષુવૃત છે, ત્યાં તે સૌથી ઓછું હોવું જોઈએ. પણ એમ નથી. વિષુવૃત પરનાં વર્ષાવનનાં જંગલોમાં હજારો નદીઓ, ગુરુત્વાકર્ષણ ની અવગણના કરીને કોઈ ઉતરથી દક્ષિણ અને કોઈ દક્ષિણથી ઉતરમાં વહી રહી છે. બ્રમાંડની ઉત્પતીનું અને શકિતનું મૂળ જેને માનવામાં આવે છે, તે ગુરુત્વાકર્ષણ નો સિધ્ધાંત જ હજી સિધ્ધ નથી. અને હવે તેને ઈશ્વરીય શકતિ માની, વિજ્ઞાનીઓ પણ પોતાના કાર્યની સફળતા માટે ઈશ્વરને પ્રાર્થના કરતાં જોવા મળે છે.
- વિજ્ઞાને કર્યું તે ભાવસત્ય પૃથ્વી પરની સમગ્ર જીવ સૃષ્ટિની દિનચર્યા અને જીવન સૂર્યની આસપાસ ફરે છે. ત્રસ્તુઓ બદલાય છે વર્ષા થાય છે, સુર્યનાં તાપથી ખેતરોમાં પાક થાય છે, ખાબોચીયાનાં પાણી સુકાવાથી રોગચાળો અટકે છે. તળાવનાં ખુલ્લા પાળી પણ સૂર્યનાં કિરણોથી શુધ્ધ થઈ પીવા લાયક રહે છે, સૂર્ય રાતે અલોપ થઇ ઈ લોકોને નીંદાધીન થવાનું કહે છે, વૈદીક શાસ્ત્રોમા સૂર્યને દાદાની ઉપમા આપી છે. શોધાયેલી પૃથ્વી કરતાં ૧૧૦ ગણા પ્રદેશ પર તેનું ભ્રમણ છે. આમ તે પૃથ્વી કરતાં ૧૧૦ ગણો વિશાળ પણ છે. સૂર્ય પૃથ્વીની અને જીવોની સ્પર્શના કરતાં આગળ વધે છે. તે દેવો જીવોનાં સુખદુખને જાણે છે. રાત્રીનાં પુદગલો અશુભ હોય છે ભયનું પ્રમાણ વધે છે તથા વિચારો અશુભ થાય છે. સૂર્યની વેશ્યાથી પુદગલો શુભ થાય છે. આ દેવોનો વ્યવહાર અનુકંપા વાળો હોય છે.
એક મંડલ ડીવીઝન) ને ૧૨ કલાકમાં પાર કરવાનાં લક્ષ્યથી તે ગતિ કરે છે. અહિં મંડલ એ એક જીવસૃષ્ટિ વાળો પ્રદેશ છે. અને તે પ્રદેશ પર દિવસ રાતની અને ઋતુઓની નિયમીતતા જાળવવાના લક્ષ્યથી તે પોતાની ગતિમાં શિઘતા કે મંદતા કરે છે. કર્કવૃત પર ૫૮ સુધી ઉષ્ણાતામાન વધે છે એજ સૂર્ય જ્યારે મકરવૃત પર હોય છે ત્યાં કયારેય તાપમાન વધતું નથી કારણકે ગતિમાં શીઘતા હોય છે. વિશ્વના વધારે ગરમ પ્રદેશો બધા ઉતરમાં છે. જેમ ધ્વજને ઉપાડનાર આનંદનો અનુભવ કરે છે. તેમ સૂર્યના દેવો પ્રસન્નતા અને હર્ષ ઉલ્લાસ સાથે પોતે જીવસૃષ્ટિને ઉપયોગી થઈ રહયા છે એવું જાણી પરિભ્રમણ કરે છે. જ્વલીભગવાન પણ પોતાની દીનચર્યા સૂર્યના ઉદય અસ્તથી કરે છે. સૂર્યનાં આ મહાન કાર્યનો અનુભવ થવાથી વૈદિક મતવાળાઓ જગતનો કોઇ કર્તા ભગવાન હોવાની ધારણા કરી રહયા છે. અહીં અકસ્માતથી પૃથ્વીનું સર્જન માનનારાઓ એ વિચારવાનું કે અસ્માતથી આંધાધુંધી અને અવ્યવસ્થા સર્જાય છે. વ્યવસ્થા અને નિયમીતતા પાછળ કોઇની અનુકંપા અને પરિશ્રમ રહેલા હોય છે.
ભરતક્ષેત્ર ૧૯માં ભગવાન મલિનાથનાં સમયની કથામાં અહંનક શ્રાવક સમુદની લાંબી મુસાફરી કરી મધદરિયે જાય છે. જ્યાં દેવ તેને ધર્મથી ચલિત કરવા ભયભીત કરે છે. છેવટે બે કુંડલની જોડી આપી ક્ષમા માંગે છે. વર્તમાન સમય આવું જ કંઈક સ્વસ્થ એ સમયે ધરતીનું હોવું જોઈએ અન્યથા મધદરિયે
Page #285
--------------------------------------------------------------------------
________________
285
આગમસાર
jainology II જ્વાની જરૂર પડે નહીં. જો ધરતી સળંગ એક ખંડમાં હોય તો ક્નિારે-કિનારે મુસાફરી કરી બીજા પ્રદેશોમાં વું સહેલ પડે. મધદરિયે ત્યારેજ વું પડે જ્યારે ધરતી ખંડ ખંડમાં વિભાજીત હોય. આથી ભરતક્ષેત્ર કોઈ એક ખંડ નહિં પણ આખો એક જીવસૃષ્ટિ ધરાવતો પ્રદેશ છે. આખો લવ સમુદ પાર કરી ધાતીખંડ સુધી જ્વાની શક્તિ માનવમાં નથી. તથા દેવો, મનુષ્ય સીમા ઓળંગે તો રોકી દે છે. ત્યાર પછીની પણ ગણી કથાઓમાં સમુદની લાંબી મુસાફરીની વાત આવે છે. આજ વાત બીજા પ્રદેશોને પણ લાગુ પડી શકે કારણકે અખંડ ધરતીમાં, વિશાળ વસ્તી ધરાવતા પ્રદેશોમાં દરિયો ન હોય તો અનેક મુશકેલીઓ સર્જાઇ શકે છે. જીવસૃષ્ટિની શખલામાં દરિયાઈ જીવોનો મહત્વનો ભાગ છે. આવા અનેક કારણોથી દરિયાનું પાણી જમ્બુદીપની અંદરનાં અનેક ભાગોમાં હશે. અન્યથા મોટી સંખ્યામાં માનવ વસ્તીનો સમાવેશ મુશકેલ લાગે છે.
વિસમયનો સમય. સવારે સૂર્યોદય પહેલા હવામાં ઓકસિજનનું પ્રમાણ અચાનકજ વધી જાય છે. રાત આખી ગરમી માં પસાર થઈ હોય તો પણ સવારે અચાનક ઠંડક વર્તાય છે.અને શીતળ પવન વાય છે. આ પવન દરિયો બહુ દૂર હોય તો પણ શીતળ હોય છે. હજી સૂર્યોદય થયો નથી તેથી આ શુધ્ધ ઓકસિજન વનસ્પતિનું છોડેલુ પણ નથી. સૂર્ય પોતે તાપ આપે છે, તો તેના આગમન પૂર્વે ઠંડક કેમ વર્તાય છે. એજ સવાર જો શિયાળાની હોય, તો સૂર્યોદયનાં સમયે હૂંફ વર્તાય છે. સવારનાં પ્રતિક્રમણ કરવા વાળાઓ ને નિયત સમયે કોણ જગાડે છે. પક્ષીઓ પણ પછી કલરવ કરે છે. તેના પહેલા સાધુગણ અને શ્રાવકગણ જે પ્રતિક્રમણનાં ઈચ્છુક હોય છે, તેઓ જાગી જાય છે. તેઓ કદી સમયનું ભાન ન રહયાની ફરીયાદ કરતાં નથી. કે અલાર્મ પણ મૂકતાં નથી. નવા પ્રતિક્રમણ શિખેલાઓ ને આ વાતનું હંમેશાં આશ્ચર્ય થતું હોય છે.
હાલનાં બધાજ ઈન્દ્ર અને સૂર્ય-ચંદ્રના ઈન્દ્ર સમકતી દેવ છે. આભિયોગીક દેવો દ્રારા દરિયાની સફાઈનો સંકેત શાસ્ત્રોમાં આપેલો છે. તો જયાં દરિયાની સફાઈ થતી હોય તો ધરતી પર ચતુર્વધ સંઘ તથા કયાંક તો સ્વયં તીર્થંકર બીરાજમાન હોય છે.તો એ ઈન્દ્રો ધરતીની શુધ્ધી જરુરથી કરાવેજ.
સૂર્યની દેવ તરીકે પુજા પણ ઘણાં લોકો કરે છે. તેના આગમન પૂર્વે,આજ્ઞા ઉપાડનારા દેવો એનો પ્રભાવ જરુરથી બતાડે. રાત્રીનાં અશુભ પુદગલોનું હનન સૂર્યની વેશ્યાથી થાય છે. અને પ્રદુષણ ની દેવો દ્રારા શુધ્ધી થતી હોય એવી પુરી શકયતા છે. શાસ્ત્રો એમ ન કહે કે નર્ભીત થઈને પ્રદૂષણ કરો . દેવો સફાઈ કરે જ છે. પણ સંકેતથી જાણકારી આપી હોય.
સૂર્ય પન્નતિ તેમજ જંબુદિપ પનતિમાં સૂર્યના તાપક્ષેત્રનો આકાર ધતુરાના કે જાસવંતીના ફૂલ જેવો કહેવામાં આવ્યો છે. અનેક શંકુ આકારની આકૃતિઓ લોકમાં વિધમાન હોવા છતાં ફૂલજ કેમ પસંદ કરાયું છે? ફૂલ સવારે બિડાયેલું બપોરે વિકસીત અને સાંજે પાછું સંકોચાઈ જાય છે. આવુંજ બીજી બાબતો માં પણ ધારી શકાય, લવણ સમુદ્રમાં આવેલા ડગમાળાનું વર્ણન, પાતાલ કળશા કે તમસકાય અને કૃષ્ણરાજીઓ વગેરેનું વર્ણન સુચવે છે કે લોકમાં આશ્ચર્ય પમાડે એવી કંઈ કેટલીય આકૃતીઓ અને સંસ્થાનો આવેલા છે. જે ભૌતિક શાસ્ત્રના નિયમોને આધિન નથી, પણ લોક સ્વભાવથી જ છે.આ બધી શાસ્વત આકૃતીઓ તથા કોઈ કાળ પ્રભાવથી નિષ્પન આકૃતિઓ, લોકમાં એક આકાશ પ્રદેશની શ્રેણીથી સમ હોય છે.વિસમ નથી હોતી. આ સપાટીઓ અરીસા કરતાં પણ અસંખ્યગુણી સમ થાય. જેના પરથી પરાવર્તીત થઈ દેખાતી આકૃતીઓ સાચી છે કે પ્રતિબીંબ રૂ૫, તે ઓળખવું માનવીની શકિતીની બહાર છે. પશ્ચિમના દેશોમાં સૂર્યનો પ્રકાશ અહિયાં જેવો સફેદ ન દેખાતાં નિલી જાય વાળો દેખાય છે. અલગ અલગ અક્ષાંસ પર સૂર્યપ્રકાશ અલગ અલગ ઝાંય વાળો છે, હવામાં રહેલા પાણીના(ભેજના) વધારે ઓછા પ્રમાણને કારણે આમ થાય છે.
શાસ્ત્રમાં પ્રતિસૂર્ય પ્રતિચંદ્રની વાત પણ આવે છે. જેના સમાચાર સોમ લોકપાલ દ્વારા ઈન્દ્રને પહોચાડવામાં આવે છે. આ ઘટનાઓ આવીજ કોઈ સપાટીથી પરાવર્તીત થઈ બનવાની શકયતા છે. અલગ અલગ પદાર્થમાંથી પસાર થતાં પ્રકાશનાં કિરણોનું વક્રીભવન જુદુ જુદુ હોય છે. અને વિજ્ઞાન હજી ભૌતિકનાં નવા નિયમો બનાવ્યાજ કરે છે.
જયારે પણ કોઈ પરિસ્થીતી જુના નિયમોથી વિપરીત સર્જાય, ત્યારે નવા નિયમો બનાવીને કામ ચલાવી લેવાય છે. ધરતીનો નકશો બનાવવામાં જયારે મુશકેલી ઉભી થઈ, ત્યારે ધરતીને દળા જેવી ગોળ કલ્પી, ઉભી થયેલી મુશકેલીનું સમાધાન કરવામાં આવ્યું. અને પછી એ સમાધાનનાં કારણે અનેક બીજી મુશકેલીઓ ઉભી થઈ. અને તેની પાછળ સમાધાન અને કલ્પનાઓ ની હારમાળા ચાલી. ધરતીને ફરતી કરી, જેથી દિવસ-રાત થાય, પછી સૂર્યની આસપાસ ફેરવી જેથી શ્રુતુચક થાય, પરિભ્રમણ લંબગોળ બનાવ્યું જેથી ઉતરાયણ–દક્ષિણાયન અને શીત-ગ્રીષ્મ વ્હતુઓ થાય, પ્રદુષણના કારણે દૂરના પ્રદેશોમાં સૂર્યનો પ્રકાશ નહિં પહોચતો હોવાથી એ પ્રદેશોને ચપટા કરી નાખ્યા જેથી આકાર નારંગી જેવો કલ્પયો. હજી પણ જયાં બે-ત્રણ મહિનાં પ્રકાશનું કારણ ન શોધી શકયા તો ધરતીને પોતાની ધરી પર સૂર્ય તરફ ઝુકાવીને સમાધાન કર્યુ. આમ અનેક પ્રકારનાં સમાધાનો અને કલ્પનાઓ કરી એક નકશો બનાવવાની મુશકેલીનો તોડ કાઢ્યો. હજી પણ વિજ્ઞાન પૃથ્વી ગોળ હોવાની કોઈ નકકર સાબીતી આપી શક્યું નથી. અને તેની આ કલ્પનાઓ સામે ૧૦૧ પ્રશ્નો બીજા ઉભા થઈ ગયા છે.
Page #286
--------------------------------------------------------------------------
________________
286
આગમચાર– ઉતરાર્ધ
| વિજ્ઞાનનાં પ્રભાવ સાથે ભણતા આજનાં બાળકોને ધર્મ સિધ્ધાંતો શિખવાળવાની અને સાથે યોગ્ય માર્ગદર્શન આપવાની ફરજ માતાપિતાએ બજાવવી જોઇએ. નાનપણથીજ જો ધર્મનાં સંસકારો બાળકને આપવામાં આવશે તો તેનું પોતાનું, કુટુંબનું અને સમાજનું ભાવિ અવશ્ય ઉજળું થશે.
છઠા આરામાં જયારે પુદગલો રુક્ષ થશે ત્યારે ત્યાં બાદર અગ્નિી પણ ઉત્પન નહિં થાય. આવા અશુભ પુદગલોને બીજા પુણ્યનાં પ્રભાવ વાળા પ્રદેશોમાં જતા રોકવા માટે કોઈ ક્ષેત્રની સીમારુ૫ આવરણ પણ હશે,તથા વર્ષધર પર્વતો પણ છે જે ક્ષેત્રની સીમા કરે છે. અને તેથીજ બીજા પ્રદેશનાં શુભ પુદગલો પણ અહિં નથી પ્રવેશી શકતાં. પુનશ્ચ:- પૃથ્વી સ્થિર છે. અસંખ્ય યોજનમય એક રાજુ પ્રમાણ વિસ્તૃત છે. સૂર્ય ચંદ્ર આદિ ગતિમાન છે. સદા ભ્રમણશીલ છે. સદા એક જ ઊંચાઈ પર રહેતાં પોત-પોતાના મંડલો(માર્ગો)માં ચાલતા રહે છે. આપણે જોઈએ છીએ તે સર્ય, ચંદ્ર, તારા આદિ જ્યોતિષી દેવોના ગતિમાન વિમાન છે. તે આપણને પ્રકાશ એવં તાપ આપે છે. દિવસ રાત રૂપ કાલની વર્તન કરે છે. તે જુદી-જુદી ગતિવાળા છે. માટે તે એક બીજા ક્યારેક આગળ, ક્યારેક પાછળ અને ક્યારેક સાથે ચાલતા જોવા મળે છે. આ સંબંધી વિવિધ વર્ણન જ્યોતિષ ગણ રાજ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં બતાવેલ છે, જેનું ધ્યાનપૂર્વક અધ્યયન મનન તેમજ શ્રદ્ધાન કરવું જોઇએ.
આ વિશ્વ અનંત નથી જ આકાશ અનંત છે. પણ તેમાં રહેલ મેટર(પુદગલ) જગતનું ક્ષેત્ર અનંત નથી જ. બાઉન્ડ્રી વગર મેટર(પુદગલ) રહી ન શકે, તે અનંત આકાશમાં વિખેરાઈ જાય. ગમે તેટલા સુક્ષ્મ ભલેને હોય પણ જીવ અને પુદગલો આ શોધાયેલા અવકાશ જગતમાં પણ છે. તે વગર ત્યાં જવું પણ શકય ન બને અને જીવવું પણ શકય ન બને. અવકાશ યાત્રિઓના પોશાકમાંથી પણ સુક્ષ્મ પુદગલો, પ્રકાશ, અવાજ, ગરમી, રેડીયો સિગન્લો વગેરે તો આવન જાવન કરેજ છે. તેના વગર સાંભડી, જોઇ ન શકાય. ત્યાં રહેલા અન્ય પુદગલો અને તેનું દબાણ તે અવકાશ યાત્રિઓને ફાટી પડતાં અટકાવે છે. અને તે અન્ય પુદગલોને પણ અનંત આકાશમાં વિખેરાઈ જતાં કોઇ અટકાવે છે. આજ સાબિત કરે છે કે વિશ્વનો અંત પણ છે. જેનો અંત છે તેનો આકાર પણ છે અને તેનું માપ પણ છે. વિજ્ઞાનના મતે કોઇ પણ વસ્ત પદાર્થ આગળ વધવા માટે, ગતિ કરવા માટે શકતિ. એનર્જી વાપરે છે. આ એનર્જીથી કોઈ એક પદાર્થને ધક્કો આપી પોતે આગળ વધે છે. જો વિશ્વને દિવાલ(દ્ધિ વોલ) ન હોય તો આ મેટરને, પુદગલોને આપેલો ધક્કો વસ્તુને આગળ જવામાં મદદ કરવાને બદલે તે મેટરનેજ અનંત આકાશમાં ધકેલી દે. આ સાબીત કરે છે કે વિશ્વ અનંત નથીજ. અને તેથી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય(ચલણ સહાય અને સ્થિર સહાય તત્વો)નું અસ્તિત્વ પણ સાબીત થાય છે. આ દિવાલ(ધિ વોલ) પણ કોઈ પુદગલની બનેલી ન હોઈ શકે પણ તે વિશ્વ સ્વભાવથી, લોકસ્વભાવથી જ હોઈ શકે. આ અનાદિ અનંત ગુણધર્મ સ્વભાવ ધરાવતાં તત્વ એટલે જૈન પરિભાષામાં છ દ્રવ્યમાંના ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય.
ફકત જીવ પ્રયોગથીજ શકય છે, અથવા જીવના પૂર્વપ્રયોગથી શકય છે. સ્વભાવથી પદગલોની ગતિ આપણી મરજી પ્રમાણેની ન હોય. અવકાશમાં જે ઉપકરણો મનુષ્યની મરજી પ્રમાણે ચાલી રહ્યા છે કે ચલાવી રહ્યા છે તેમને ગતિ ફકત જીવ પ્રયોગથી જ મળી શકે. તેથી શોધાયેલા અવકાશમાં બીજા જીવો પણ છે, જેવા કે અગ્નિકાય, અને નિયમા વાયકાયની હાજરીમાંજ અગ્નિકાય હોઇ શકે, તેથી ત્યાં બાદર વાયુકાય પણ છે.
હેતુ – તર્ક – પ્રમાણ નાં ૧૨ પ્રકાર . યાપક – સરળતાથી ન સમજાય તેવું. સ્થાપક- તરત સિધ્ધ થાય તેવું, પ્રસિધ્ધ વ્યાપ્તી વાળુ. વયંસક ભ્રમિત કરનારું, ચકરાવનારુ. લુસક– જેવા સાથે તેવા થવું, ધૂર્તતા કરવી.
આસ્તી થી આસ્તી – ધુમાડાથી અગ્ની. આસ્તી થી નાસ્તી- અગ્ની છે તો શીતળતા નથી. નાસ્તી થી આસ્તી- અગ્ની નથી તો શીતળતા છે. નાસ્તી થી નાસ્તી- અગ્ની નથી તેથી ધુમ પણ નથી પ્રતયક્ષ પ્રમાણ– ઈન્દ્રીય પ્રત્યક્ષ અને નોઈન્દ્રીય પ્રત્યક્ષ. અનુમાન પ્રમાણ- આસ્તીથી અને નાસ્તીથી વ્યાપ્તી આપીને. એક સિકકા જેવોજ બીજો સિકકો. ઉપમાન પ્રમાણ- ગણીમ: ગણાય, નારીયલ આદિ.
ધરીમ: વજન થાય. મેયઃ માપ થાય, તેલ–લીટરમાં કપડુ–મીટરમાં
પરિચ્છેદઃ કસોટીથી, રત્ન મોતી વગેરે. આગમ પ્રમાણ – ફકત શ્રધાળને જ આ પ્રમાણ આપી શકાય છે. અશ્રધાળ જો કોઈ સરલ હોય તો ન્યાય શાસ્ત્રનો
ઉપયોગ થઈ શકે છે. કોઈની શ્રધાને ચલીત થતી રોકવા પણ જાય શાસ્ત્રનો ઉપયોગ થાય છે.
Page #287
--------------------------------------------------------------------------
________________
287
આગમસાર
jainology II મિથ્થા હેતુ–(હેતુ આભાસ) ના ૪ પ્રકાર છે.
અસિધ્ધ: અનિચીત કે શંકાસ્પદ વિરુધ્ધ: સાધ્યથી વિપરીત પદાર્થથી વ્યાપ્ત અનેકાંતીક: પક્ષ, સપક્ષ, વિપક્ષ ત્રણેમાં વ્યાપ્ત અકિંચીતકર : અસમર્થ– તેના બે ભેદ સિધ્ધ સાધન અને બાધિત વિષય
સિધ્ધ–જે વિપક્ષમાં સિધ્ધ હોય બાધીત-જે કોઈ રીતે બાધીત થતું હોય
અનુમાનનું સંક્ષિપ્ત ૨૫:
શંકાનું કારણ– અજ્ઞાન, અશ્રધા, અવિશ્વાસ છે. તર્ક – મતિજ્ઞાન અને બુધ્ધીથી થાય છે. અનુમાન–બુધ્ધીનાં વિવેકથી થાય છે. ધારણા-અનુમાનમાં શ્રધ્ધા ઉમેરાતાં થાય છે. કલ્પના–બધ્ધીનાં વિવેક વગરની હોય છે. શ્રધ્ધા–પોતાના હિતકારી પર,વિતરાગી પર,કેવળજ્ઞાની પર હોય છે. સાધન-સાધ્ય સાથે સંબંધથી વ્યાપ્ત હોય છે.(કાર્ય-કારણની જેમ) સમાધાન-શ્રદ્ધાને કાયમ રાખી, પ્રત્યક્ષ પ્રમાણોની ઉપેક્ષા ન કરતાં, શકયતાઓથી કરવામાં આવતો નિર્ણય . પરિક્ષણ– નિરીક્ષણ, પરિક્ષણમાં શ્રધ્ધા એકજ હોય છે, પણ અનુમાન બે કે તેથી વધારે હોય છે.
સિધ્ધાંતો અને નિયમો :
સિધ્ધાંતો શ્રધ્ધાનો વિષય છે અને અનભવથીજ કેટલાંક સિધ્ધાંતોની સાબીતી મળી શકે છે. પણ સર્વ સિધ્ધાંતો ની સાબીતી મળવી શક્ય નથી. નિયમો બુધ્ધિગ્રાહય હોય છે. મતિજ્ઞાનથી તેમનું તાત્પર્ય જાણી શકાય છે. ઘણાખરા બધા ધર્મોને આ નિયમો વતે ઓછે અંશે માન્ય હોય છે. સિધ્ધાંતો તે તે ધર્મના સંસ્થાપકો દ્રારા કથિત હોય છે. ધર્મને સમજવા માટે તેના સર્વ સિધ્ધાંતો માન્ય કરવા જરૂરી છે. સત્ય, અહિંસા, ચોરી ન કરવી, અપરિગ્રહ વગેરે આ બધા નિયમો છે. આત્માનું સ્વરુપ, કર્મ જગત, વિશ્વનું સ્વરૂપ, ઇશ્વરનું સ્વરુપ તથા આ ચારેનો પરસ્પર એકબીજા સાથેનો સંબંધ શું છે? તેની વિચારણા, આ બધા તે તે ધર્મના સિધ્ધાંતો છે.
વિવિધ વિષય પર નિબંધો અને નોંધો :
બાવીસ અભક્ષ્ય જિગ્નેશ :- ૨૨ અભક્ષ્યના સંબંધમાં શું સમજવું જોઈએ? જેનો ત્યાગ છે તેઓને ધન્યવાદ. જે એકનો ત્યાગી છે તે સર્વનો પણ ત્યાગી થઈ શકે છે. શરુઆત તો એકથી જ થાય છે. કોઈ પણ સાધુએ કે સમુદાયે ત્યાગ બુદ્ધિથી ચલાવેલું હોય ત્યાં સુધી એ ઠીક છે. કેમ કે જિનશાસનમાં ત્યાગનું તો વિશેષ મહત્વ છે જ. પરંતુ તેમાં કોઈ પણ વસ્તુને માટે એકાંતિક સર્વ વ્યાપક નિષેધ કરવું ન જોઈએ. સાથે જ તે પદાર્થોના વિષયમાં કોઈ નિરૂપણ–પ્રરૂપણ આગમ નિરપેક્ષ(આગમ પ્રમાણ વિનાનો) તથા આગમ વિરુદ્ધ ન કરવું જોઇએ.
રર અભક્ષ્યોને માટે આવી અનેક વાતો થઈ છે, અને એટલે આ ત્યાગ- વૃત્તિવાળા રર અભક્ષ્ય પણ પરઅપકર્ષ કે નિંદા કરવા માટેના થઈ રહ્યા છે. - પરિઠાવણિયા નિયુક્તિમાં પણ માખણ વહોરીને ઉપયોગમાં લેવા સંબંધી વિવેક બતાવેલ છે. એટલે માખણ સંબંધી એકાંતિક ખોટી માન્યતાઓ જે ચાલે છે, તે કારણે તેને એકાંત–અભક્ષ્ય કહેવું તે દુરાગ્રહ છે. દૂધથી દહિં બનવામાં જો બેકટેરીયાનું કારણ માનવામાં આવે તો પછી તે ત્રસ જીવોનાં કારણે ઘી પણ અભક્ષ્યજ થશે. પુદગલોના હલનચલન ને જીવ માની લેવાયા છે. રોગના વિષાણુંઓ પણ બધાંજ કાંઈ ત્રસ નથી હોતાં, તેમાં પણ વિકારી પુદગલો ને ઘણા બેકટેરીયા પ્રકારનાં જીવ માને છે. મેળવણને ગરમ કર્યા પછી ઉપયોગમાં લેવાય તોય દહિં તો બને જ છે. દ્વિદળ સંબંધી દહીં સંયોગથી જે જીવોત્પતિ માનવાની પરંપરા છે, તે પણ તર્કથી અસંગત અને અપ્રમાણિક છે. કેમ કે કોઈપણ વસ્તુનું તત્કાળ વિકૃત થવાનું અને તેમાં તત્કાલ જીવોત્પત્તિ થવાનો કાયદો કરવો તે જ ખોટું છે. જેમ કે માખણ માટે પણ તત્કાલ જીવોત્પત્તિ થવાનો કરેલો કાયદો આગમ પ્રમાણથી ખોટો સાબિત થઈ ચૂક્યો છે. એ જ આગમ પ્રમાણોથી એવો નિષ્કર્ષ નીકળે છે કે પ્રત્યેક વસ્તનો સ્વભાવ અને શદ્ધ રહેવાની ક્ષમતા જદી–જુદી હોય છે. ક્ષેત્રકાળ વાતાવરણ પણ તેમાં ઘણો ભાગ ભજવે છે.
તેની પરીક્ષાનું જ્ઞાન એ છે કે જે તે વસ્તુની અંદર વર્ણમાં, ગંધમાં, રસમાં, સ્પર્શમાં, અશુભ વિકૃતિ થતાં જીવોત્પતિ થવાનો સ્વભાવ હોઈ શકે છે, જેનો કોઈ સમય નિર્ધારિત કરી શકાતો નથી. પરંતુ વાતાવરણ, સંયોગ, વિયોગ વગેરેની તારતમ્યતાથી તેના વિકત થવાના સમયમાં અંતર પડી શકે છે. જેમ કે લોટમાંથી બાંધેલી કણિક શિયાળામાં ૧૦ કલાક સુધી પણ ખરાબ નથી થતી પરંત ગરમીના ઉનાળાના દિવસોમાં ૪ થી ૫ કલાકમાં જ બગડી જઈ શકે છે. પરંતુ ફ્રીજમાં રાખવામાં આવે તો તેની અવધિ વધારે થઈ જાય છે. એ જ રીતે માખણને પાણી અથવા છાશની અંદર રાખવાથી; ગરમીમાં, ફ્રીજમાં રાખવાથી પણ, પાણી કે છાશ વગર
Page #288
--------------------------------------------------------------------------
________________
આગમસાર– ઉતરાર્ધ
288
રાખવાથી તેની અંદર વિકૃતિ થવાના સમયમાં ફેરફાર થઈ જાય છે. આ જ રીતે બધા જ પદાર્થો વિશે સમજી લેવું જોઇએ. જેની પરીક્ષા, ચાખવાથી વિકૃત સ્વાદ ફેર લાગે, સૂંઘવાથી વિકૃત અશુભ ગંધ આવે, સ્પર્શ કરવાથી ચીકાશ– વાળું લાગે, કે ઉપર લીલ ફુગ થાય વગેરે જુદા–જુદા પ્રકારેથી ખાવા–પીવાની સામગ્રીની પરીક્ષા કરી શકાય છે અને વિકૃતિ જણાય તો ત્યારે જ તેમાં જીવોત્પત્તિ છે તેમ નિર્ણય લઈ શકાય છે. મધ અને માખણને મહાવિગય કહેવામાં આવ્યું છે એટલે તેનો ત્યાગ કરવાનું શ્રેષ્ઠ જ છે. પરંતુ દારૂ અને માંસાહારને આગમમાં નરકાયુ બાંધવાના કારણભૂત માનવામાં આવ્યું છે. તેની સમાન અખાદ્ય અભક્ષ્ય તો આ મધ અને માખણને ન કહી શકાય. વિગય સેવનથી જેમ વિકાર વધી શકે છે તેમ સત્વ પણ વધી શકે છે.
બીજા અભક્ષ્યમાં રાત્રિ ભોજન તથા અનેક વનસ્પતિઓ છે, જેનો ત્યાગ કરવામાં લાભ જ છે, હાનિનો કોઈ પ્રશ્ન જ નથી. આરોગ્યની દૃષ્ટિએ કઠોળ અને દહિં સ્વાસ્થયને હાનીકારક (પિત વર્ધક) હોય તો તે સંશોધનનો વિષય છે.
સાર એટલો જ કે ૨૨ અને ૨૨ થી પણ વધારે વસ્તુઓનાં ત્યાગ કે ત્યાગની પ્રેરણા કરવી શ્રેષ્ઠ જ છે, પરંતુ તેના સ્વરૂપ કથનમાં આગમ વિપરીત અતિશયોક્તિ યુક્ત કથન પ્રરૂપણા ન કરવી જોઇએ. આમાનાં ઘણખરા તો નિરવિવાદ બધાને ત્યાગ્ય જ છે. અહીં દહીં કઠોળ ખાવાની પ્રેરણા નથી કરવી, તથા જેમનું ત્યાગ છે તેમને ધન્યવાદ છે. અહીં ફકત જેને ત્યાગ નથી તેના અવર્ણવાદથી બચવાનું સુચન છે, કારણ કે આગમ પ્રમાણ નથી.
જાણકારી માટે એ પ્રચલિત ૨૨ અભક્ષ્ય આ મુજબ છે
(૧ થી ૫) વડ, પીપળો, પીપળ, ઉબરો, કાલંબર આ પાંચના ફૂલ, ઘણાં બધાં બી, તથા સૂક્ષ્મ બીજ હોવાથી, (૬ થી ૯) મધ, માખણ, દારૂ, માંસ આ ચાર મહાવિગય છે. આમાં બે પ્રશસ્ત છે અને બે અપ્રશસ્ત છે. (૧૦) બરફ, (૧૧) વરસાદના કરાં, (૧૨) ખડી માટી, (૧૩) વિષ, (૧૪) રાત્રિભોજન (૧૫) દ્વિદળ (કાચુ દહીં તથા કઠોળનું સંયોજન) (૧૬) ૨સ ચલિત પદાર્થ (વિકૃત ૨સ થવાથી દુર્ગંધ આવે તે) (૧૭) તુચ્છ ફળ (૧૮) ઘણાં બીજ વાળું ફળ (૧૯) અજાણ્યું ફળ (૨૦) રીંગણા (૨૧) બોરનું અથાણું (૨૨) અનંતકાય.(અનંતકાય સંબંધી વર્ણન જુઓ આગમસાર પૂવાર્ધમાં પાના નં ૨૮૭.)
શહેરમાં દૂધનો ઉપયોગ
જયાં પાંગળાપોળો નથી, જયાં નર વાછરડાઓને જન્મતાંવેતજ મારી નખાય છે. ઘરડા જાનવરોને કતલખાને મોકલી દેવામાં આવે છે, ઈનજેકશન આપી વધારે દૂધ મેળવી ગાયભેંસનું શોષણ કરવામાં આવે છે. બીમાર જાનવરોને મરવા છોડી દેવાય છે. આવી રીતે તૈયાર થતું દૂધ ખરીદતાં અને વાપરતાં હિંસાની અનુમોદના થાય છે. તો દૂધ ભક્ષ્ય કે અભક્ષ્ય ? આનો જવાબ હિંદુ ધર્મગ્રંથો આપે છે, જયાં ગાયને માતાનું સ્થાન અપાયું છે. ગાય સામાજીક પ્રાણી હોવાથી જંગલમાં નથી રહેતું. (ગાય, ભેંસ અને અન્ય જાનવરોને માનવ સમાજનો ભાગ ત્યારે જ ગણી શકાય જયારે તેમની સમસ્યાઓ માટે માનવ સમાજ કાર્ય કરે.)તેથી જયાં ગાયની સેવાચાકરી માવજત કરી, સારુ ખાણ આપી દૂધ મેળવવામાં આવે છે. બિમાર પશુની સારસંભાળ લેવાય છે, વાછરડાઓને પુરતું ખાવાનું અપાય છે, તેમની સારસંભાડ કરવામાં આવે છે, અથવા જયાં વાછરડા અને ઘરડા જાનવરોને પાંગળાપોળ માં મૂકાય છે. તેવું દૂધજ ભક્ષ્યની કક્ષામાં આવે છે. શહેરમાં દૂધ અભક્ષ્ય ભલે ન કહિ શકાય પણ ઘણુંખરું મહાઆરંભ વાળુ તથા નિર્દયતાથી મેળવેલું તો હોય જ છે.
ધાતુ ગ્રહણ–ધારણ જિજ્ઞેશ :– ધાતુની વસ્તુ રાખવા સંબંધી થી પરંપરા છે ?
ત્રણ જાતિના પાત્ર રાખવાનું તથા અન્ય કોઈ બીજું પાત્ર ન રાખવાનું વર્ણન આગમોમાં છે તથા સકારણ રાખવા માટેનો દંડ(લાકડી,બંકોડો) પણ કાષ્ટ, વાંસ વગેરેનો જ રાખવાનું વિધાન છે. સાધના પ્રમુખ, સાધકની પ્રત્યેક ઉપધિ અત્યાવશ્યક તથા અલ્પ મુલ્યવાન અને સામાન્ય જાતિની હોવી જોઇએ. આ તેનો અપરિગ્રહ મહાવ્રતનો વિષય છે. પરંતુ સમય પ્રભાવથી જ્યારે લેખન કાર્ય કરવું પડે છે ત્યારે તેમાં સમય શક્તિના ખર્ચનો વિવેક રાખવો પડે. ત્યાં પરંપરાનો દુરાગ્રહ રાખવાને બદલે હાનિ તથા લાભાલાભનો વિચાર કરી આગમ દ્વારા તેની ચિંતવના કરવી જોઇએ. આમ કરવા જતાં અત્યાવશ્યક ઉપકરણ ચશ્મા, પેન વગેરે ધાતુનો ઉપયોગ થઈ જાય તો તે આગમ વિરુદ્ધ ન ગણાય તથા અન્ય બીજા ઘણાં દોષો, પ્રમાદોનો પણ આનાથી બચાવ થઈ જાય છે. બને ત્યાં સુધી આ ઉપકરણો પણ અધાતુથી બનેલા જ વાપરવા જોઇએ. તથા પેન વગેરે તો વહોરાવીને પાછી સોપી દેવી જાઇએ. આ માટે દરેક સંપ્રદાયના સાધુગણે પોતાના ગુરુની આજ્ઞા પ્રમાણેની સંયમ સમાચારી અવશ્યથી સાચવવી જોઇએ.
એ ઉપકરણો કે વસ્તુઓ, સાધનો પર આસકતિ કે મમત્વ ભાવ આવે તો અપરિગ્રહ વ્રત દુષિત થાય છે. અન્ય કોઈ આવશ્યક ઉપધી પણ મમત્વ ભાવથી રહિત થઈને ગ્રહણ—ધારણ કરવાની હોય છે.
નિત્ય ગોચરી જવા સંબંધી
જિજ્ઞેશ :– ગોચરી જવા સંબંધી, આજે જવું કે કાલે જવું, સવારે જવું અથવા સાંજે ન જવું વગેરે શી પરંપરા છે ? એષણાના ૪૨ દોષમાં આ સંબંધી કોઈ ચર્ચા નથી. આગમ વર્ણિત અન્ય વિધિ નિષેધોમાં પણ આવો એકાંતિક કોઈ નિયમ જડતો નથી. હાં, નિયંત્રણ અને તૈયારીપૂર્વક રોજ રોજ એક ઘરમાં જઈને આહારાદિ લેવા બાબતમાં નિયાગપિંડ નામક દોષ છે. નિત્યપિંડ નામે એક દાનપિંડ દોષ આચારાંગમાં દર્શાવેલ છે જેનો અર્થ છે કે, જે ઘરમાં દાનપિંડ બનાવીને રોજ તે પૂરેપૂરો દાનમાં આપી દે ત્યાં ગોચરી જવાનો નિષેધ છે અને નિશીથ સૂત્રમાં તેનું પ્રાયશ્ચિત્ત છે. આ વિષે વિશેષ સપ્રમાણ ચર્ચા દશવૈકાલિક સૂત્ર સારાંશના પરિશિષ્ટમાં છે,
Page #289
--------------------------------------------------------------------------
________________
jainology II
289
આગમસારે
ધોવણ પાણી કોઈ સાધુ સાધ્વી, ધોવણ પાણી નથી લેતાં અને તેનો નિષેધ કરે છે. કોઈ ધોવણ પાણી લે છે, કોઈ ગરમ પાણી લે છે. આવી જુદી-જુદી પરંપરાઓ કેમ? આગમોમાં જણાવ્યા અનુસાર ગરમ પાણી તથા ધોવણમાંથી જ્યારે જે કાંઈ પણ સુલભ નિર્દોષ મળે તે જ લેવું જોઈએ. આધાકર્મી વગેરે દોષ લાગવાની શક્યતા હોય તો તેવું ધોવણ પણ ન લેવું જોઇએ અને ગરમ પાણી બાબતે પણ આધાકર્મી વગેરે દોષ લાગતો હોય તો તે પણ ન લેવું જોઇએ. એષણા દોષની ગવેષણા સિવાય આનો કોઈ એકાંતિક આગ્રહ રાખવો જોઇએ ન
કલ્પસૂત્રમાં અટ્ટમ સુધીની તપસ્યામાં ધોવણ પાણી પી શકાય તેવો ઉલ્લેખ છે. તો સામાન્ય આહારના દિવસોમાં ધોરણ પાણી પીવાનું સિદ્ધ થઈ જાય છે.
દયા દાન એવું કહેવાય છે કે તેરાપંથી દયાદાનને નથી માનતા? આ તો આગ્રહપૂર્વક કહેલી વાત છે જે શબ્દો સુધી સિમીત છે. બાકી તેમના ભોજન કે પાણીમાં કોઈ માખી વગેરે પડે તો તેઓ તરફડતી માખીને તત્કાળકાઢીને તેના જીવની રક્ષા તો કરે જ છે. ગુરુથી જુદા થયા પછી પણ તે સાધુઓ આવું કરતા હતા તથા ક્યારેક કોઈ સાધુ-સાધ્વીના માથામાં જૂ પડી જાય તો તેને પણ તેઓ પોતાનું રક્ત પીવરાવીને રક્તદાન તો કરતા જ હતા. દયા અને અનુકંપા તો સમકિતના લક્ષણો છે, તે કોઈ ધર્મિષ્ટ લોકોમાંથી નીકળી શકે તેમ નથી. દાન, શીલ, તપ અને ભાવના આ ચાર આત્મકલ્યાણના અંગો છે, તેમાં પણ દાન તો પ્રથમ છે.
કોઈ જીવ સ્વયં મરવા પડ્યો હોય કે તેને કોઈ મારતું હોય અને આપણે તેને ન બચાવીએ તો તેમાં આપણું શું નુકસાન થાય? જે રીતે જૈન સાધુના સ્વયંના ગચ્છના કે અન્ય કોઈ પણ ગચ્છના પરિચિત અથવા અપરિચિત સાધુ પાણીમાં ડૂબતાં હોય અને જોનાર સાધને તરતાં આવડતું હોય તો તેણે તત્કાલ બતાને બચાવવા એવી ઠાણાંગ સૂત્રની આજ્ઞ જીવોની હિંસા પ્રત્યક્ષ હોવા છતાં, તેને સાધુનું કર્તવ્ય આગમમાં બતાવ્યું છે.
જ્યારે પાણીમાં મરતા સાધુને સાધુ બચાવી શકે છે, આહાર પાણીમાં પડેલા જીવ(તિર્યંચ)ને કોઈ આગમમાં નથી કહ્યું છતાં સાધુ બચાવી શકે છે, “જૂને પોતાનું રક્ત પાઈ શકે છે તે સાધુ ધર્મ છે. તેવી જ રીતે ગૃહસ્થ માનવના દ્વારા કોઈ માનવને કે પશુને મરતા બચાવવું તે પણ ગૃહસ્થ ધર્મ છે.
સાધુને બચાવવામાં નદીના ત્રણ સ્થાવર જીવોની પ્રત્યક્ષ થયેલી હિંસા પણ અનુકંપાની પ્રમુખતાએ ગૌણ થઈ જાય છે. જિંદગીભર સાધુ પણ ગામના- ગમન ક્રિયાઓ કરે જ છે, ખાય છે, શૌચ જાય છે.
એ જ પ્રકારે માણસ પણ માણસની કે પશુની રક્ષા કરે છે, તેમાં કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ દ્રવ્ય અને ભાવ હિંસા સંભવ હોય તો તે પણ અનુકંપાની પ્રમુખતામાં ગૌણ બની જાય છે.
- જો કોઈ વ્યક્તિની સામે કોઈ બીજી વ્યક્તિ ગળે ફાંસો ખાય કે કોઈ ઝેર ખાઈને મરવાનો પ્રયત્ન કરતો હોય તો તેને જોઈને તે વ્યક્તિ તેને બચાવવાનો પ્રયત્ન ન કરે અથવા એક વ્યક્તિ ચોરી કરતી હોય ને બીજી વ્યક્તિ ત્યાં મૂક બની જોયા કરે કે હું શા માટે એને અંતરાયનો ભાગીદાર બને તો વ્યવહારમાં તે પણ અપરાધી ગણાય છે. એ જ રીતે મરતા કે મારતા જીવોને પોતાની ક્ષમતા અનુસાર પણ બચાવવાનો કોઈ પ્રયત્ન ન કરવો તે પણ પ્રત્યક્ષ અનુકંપા ભાવનું હનન છે. તીર્થકર પ્રભુ પોતાના સંયમ ભાવમાં, સાતમા ગુણસ્થાનકેથી જ્યારે લાખો કરોડોને અનુકંપા દાન દઈ શકે છે તો તેને એકાંત પાપ તો ન જ કહી શકાય. જ્યારે તેમના હાથેથી દેવામાં આવેલી સોના મહોર તો સંસારના પાપકાર્યોમાં જ કામ આવતી હોય છે. તેમ છતાં દાનનું મહત્વ અને લાભ સમજીને જ તેઓ આમ કરતાં હોય છે. તીર્થકર પ્રભુના દ્વારા એકાંત પાપની પ્રવૃતિ ધર્મ ભાવનાની પ્રમુખતાથી કરવાનું સંભવી જ ન શકે. એટલે અનુકંપાદાન પણ એકાંત હેય(છોડવા લાયક) સમજવું ઉપયુક્ત નથી. આગમના પ્રમાણોઃ- (૧) સૂયગડાંગ સૂત્રના અગિયારમા અધ્યયનમાં આવા અનુકંપાદાનના કાર્યોને એકાંત પાપ કહેવાનો સ્પષ્ટ નિષેધ છે અને તેનું કારણ પણ સ્પષ્ટ કર્યું છે કે, તેવી ખોટી પ્રરૂપણા કરવામાં અંતરાય કર્મનો બંધ થાય છે. (૨) આગમમાં સ્પષ્ટ રૂપથી નવ પ્રકારના પુણ્ય કહ્યાં જ છે, તેનો પણ નિષેધ ન કરી શકાય. (૩) પરદેશી રાજાએ ધર્મી બન્યા પછી દાનશાળા ખોલી, જેનો કેશી શ્રમણે નિષેધ નહોતો કર્યો અને શાસ્ત્રકારે ધર્મી બન્યા પછી જ આ કાર્ય થયું તેવું કથન કર્યું છે. (૪) દુષ્ટ તથા વિધર્મનો પ્રચાર કરનાર ગોશાલકને વેશ્યાથી બળતો જોઈ, ભગવાને તત્કાળ બચાવી લીધો અને તે કાર્યને ખોટું ગણીને પ્રાયશ્ચિત્ત લીધું હોય તેવું કથન ભગવતી સૂત્રમાં ગણધરોએ કર્યું નથી.
એટલે વિવિધ આગમ પ્રમાણોથી તથા અન્ય હેતુઓથી એ સ્પષ્ટ થાય છે કે કોઈ પણ મરતા પ્રાણીને બચાવવું તે અનુચિત નથી; એકાંત પાપ કે અધર્મ પણ નથી પરંતુ મહાપુરુષો દ્વારા આચરિત અને આગમોક્ત છે
મંજન: સ્નાન: વિભૂષા મંજન કરવું, નાન કરવું અથવા સાબુ, સોડા વગેરેથી કપડા ધોઈને સાફ-ચોખા રાખવાની પ્રવૃત્તિ પરંપરા ઉચિત છે ? મંજન તથા સ્નાન કરવાને દશવૈકાલિક સૂત્રમાં અનાચાર કહેલ છે. એટલે એ કાર્યો કરવા સાધુઓ માટે સર્વથા અનુચિત છે. મંજન કરવું કે ન કરવું તે માટે ઉપચારની આવશ્યક પરિસ્થિતિમાં કાંઈ પણ કરવામાં આવે તો સ્થવિર કલ્પીને તેની છટ રહે છે. વિશેષ જાણકારી માટે દશવૈકાલિક સૂત્ર સારાંશ માં જુઓ.
Page #290
--------------------------------------------------------------------------
________________
આગમસાર– ઉતરાર્ધ
290 વસ્ત્ર ધોવાનું તો સ્થવિર કલ્પીઓ માટે એકાંત નિષેધ અને અનાચાર નથી પરંતુ તેમાં વિભૂષાની વૃત્તિ હોય તો તે અનાચાર છે. વિભૂષાની વૃત્તિનો અભાવ હોય અર્થાતુ ક્ષમતાની કમી વગેરે કારણોથી વસ્ત્રો ધોવા પડે તો તે મેલ પરિષહથી હારવા સમાન છે અને જીવ રક્ષા હેતુ ધોવા, તે વિવેક છે; કિંતુ આદત અને સફાઈની વૃત્તિથી ધોવું તે શિથિલાચાર તથા બકુશવૃત્તિ છે. અતઃ વસ્ત્ર ધોવા પાછળની માનસ વૃત્તિ શી છે તેનું મૂલ્યાંકન હોવું જોઈએ પરંતુ ધોવા સંબંધી એકાંતિકનિષેધ ન સમજવો જોઈએ.
દૈનિક સમાચાર પત્ર જિmશઃ- દેનિક અખબાર વાંચવાની પ્રવૃત્તિ યોગ્ય છે? આ પણ શિથિલાચાર યુગની દેન છે, તેમાં વિશેષ કરીને વિકથા વિભાગ જ અધિક છે. જેની સાધુઓ માટે આગમમાં મનાઈ કરવામાં આવી છે.
શિથિલાચાર પ્રવૃત્તિઓ જિગ્નેશ - સંયમ તથા ભગવદ આજ્ઞાથી વિપરીત મુખ્ય કઈ-કઈ પ્રવૃત્તિઓ જૈન સમાજમાં ચાલી રહી છે? અર્થાત વર્તમાન યુગની આવી પ્રવૃત્તિઓની પરંપરા શી છે? શિથિલ આચારથી ચાલી રહેલી મુખ્ય પ્રવૃત્તિઓ આ પ્રકારે છે
(૧) એકબીજાની પરસ્પર નિંદા અવહેલના કરવી (૨) તંબાકુ રાખવી કે સુંઘવી (૩) મંજન, બજર ઘસવી, બ્રસ કરવું (૪) મધ્યમ અથવા મોટું સ્નાન કરવું (૫) મેલ-પરીષહ જરા પણ ન સહેવો (૬) વાળ ઓળવા કે દાઢી કરવી (૭) વિભૂષ પ્રયત્નપૂર્વક સાફ-સુથરા રહેવું કે અતિ પ્રક્ષાલન વૃત્તિ રાખવી (૮) ચંપલ, પગરખાં પહેરવાં (૯) ગાડી, વ્હીલચેર વગેરેથી વિચરણ કરવું,ડોળી મજુરોથી ઉપડાવીને વિહાર કરવો.(૧૦) લાઉડ સ્પીકરમાં બોલવું (૧૧) ફોટા વગેરે પડાવવા (૧૨) વીડીયો કેસેટ કઢ વિવી (૧૩) વીજળીના પંખાનો ઉપયોગ કરવો (૧૪) ફલશ, સંડાસ-જાજરૂનો ઉપયોગ કરવો (૧૫) દૈનિક સમાચાર પેપરો વાંચવા (૧૬) ચારે કાળમાં સ્વાધ્યાય ન કરવો (૧૭) શાસ્ત્રનું જ્ઞાન કંઠસ્થ ન કરવું (૧૮) દિવસે સૂવું (૧૯) સાધ્વીઓ પાસે સીવવાનું કાર્ય કરાવવું, વસ્ત્ર પ્રક્ષાલન, પ્રતિલેખના, ગોચરી વગેરેના કાર્યો કરાવવા, તેમની સાથે આહારની લેવડ–દેવડ કરવી, તેમની સાથે ગમન-ગમન, બ્રમણ કે વિહાર કરવો, વધારે સંપર્ક રાખવો (૨૦) ગૃહસ્થો પાસે સેવા કરાવવી, કામ કરાવવું, વિહારમાં સામાન ઉપડાવવો અને પૈસા દેવડાવવા (૨૧) ઓપરેશન કરાવવું (૨૨) ખરીદી કરાવીને દવા વગેરે મંગાવવી. (૨૩) ખરીદાવીને કપડાં, રજોહરણ વગેરે મંગાવવા અથવા ક્રીતદોષ- વાળા આવા પદાર્થો લેવા (૨૪) ફાળો એકઠો કરાવવો (૨૫) બેંકોમાં ખાતા રાખવા કે રખાવવા (૨૬) નિર્માણ કાર્યોમાં ભાગ લેવો, પ્રેરણા કરવી જેમ કે સ્થાનક, સ્કૂલ, દેરાસર, હોસ્પીટલ, બોર્ડિંગ, સંસ્થા વગેરે (૨૭) પોતાની પાસે દવા રાખવી (૨૮) પ્રતિલેખન પ્રમાર્જન ન કરવું (૨૯) પ્રતિક્રમણ ન કરવું (૩૦) રાત્રિના વિહાર કરવો કે બહાર જવું (૩૧) પોતે ન ઉપાડી શકે તેટલો સામાન વગેરે રાખવો (૩૨) આધાકર્મી નિમિત્તનું ધોવણ પાણી કે ગરમ પાણી લેવું (૩૩) આધાકર્મી દોષયુક્ત આહાર પાણી લઈને આયંબિલ કરવી (૩૪) કોઈ પણ જગ્યાએ પોતાનો સામાન રાખવો કે રખાવવો, સંગ્રહવૃત્તિ રાખવી (૩૫) ટી. વી. (ટેલીવિઝન) જોવું (૩૬) રેડિયાનો ઉપયોગ કરવો (૩૭) દર્શનીય સ્થળ જોવા જવું (૩૮) પત્રિકાઓ છપાવવી (૩૦) બેંડવાજા કે વરઘોડા સાથે ચાલવું (૪૦) ઉઘાડા માં એ બોલવું (૪૧) પોતાની તપસ્યાની કે જન્મ, દીક્ષા વિગેરે તિથિઓએ સભાઓ રાખવી (૪૨) શિષ્યોને ક્રમથી આગમોની વાંચના ન આપવી, અધ્યયન અધ્યાપનની દેખરેખન જાળવવી, શિક્ષિત કરાવીને યોગ્ય લાયક બનાવવાની કોશિશ ન કરવી (૪૩) સાધુઓ દ્વારા સ્ત્રીઓનો વધારે સંપર્ક રાખવો કે રાખવા દેવો તેમજ સાધ્વીઓ દ્વારા પુરુષોનો સંપર્ક રાખવો કે રાખવા દેવો (૪૪) બહુમૂલ્ય ઉપકરણ, માળાઓ વગેરે રાખવી, ગળામાં પહેરવી (૪૫) ભાષાનો કોઈ વિવેક ન રાખવો, યોગ્યાયોગ્યનો વિચાર ન કરવો (૪૬) સામેથી લાવેલું કે ટીફીનમાં આણેલો આહાર લેવો (૪૭) ઉતાવળે ચાલવું (૪૮) વાતો કરતાં-કરતાં ચાલવું (૪૯) યંત્ર, મંત્ર, તંત્ર, ચિકિત્સા વગેરે પ્રવૃત્તિઓ કરવી, કરાવવી તથા શુભ મુહૂર્ત વગેરે ગૃહસ્થોને જણાવવા (૫૦) દીક્ષા, વય, શ્રુતજ્ઞાન, ગંભીરતા વિચક્ષણતા વગેરે યોગ્યતા પ્રાપ્ત કર્યા વિના જ મુખી બનીને અથવા એકલા થઈને વિહાર કરવો કે કરવા દેવો (૫૧) ચિંતન જાગૃતિયુક્ત પ્રતિક્રમણ ન કરવું બબ્બે વાતો કરવી કે ઊંઘવું (પર) ચા, દૂધ, મેવા, ફળો વગેરે માટે નિમંત્રણ પૂર્વક અથવા સંકેતપૂર્વક જાવું (પ૩) રાત્રિ વ્યાખ્યાન માટે ઘણું દૂર જાવું (૫૪) પ્રકાશન કાર્યમાં ભાગ લેવો, નિબંધ છાપવા આપવો, પુસ્તકો છપાવવા અથવા છપાવવા માટે પુસ્તકો લખવા.(૫૫) મોબાઈલ વાપરવો (પ્રત્યક્ષ કે પરોક્ષ).(૫૬) છોકરા છોકરીઓના સગપણમાં સંસારીઓને સહકાર આપવો, પુછપરછનો જવાબ આપવો. જિગ્નેશ – શિથિલાચારની સાચી અને સચોટ પરિભાષા કઈ છે? (૧) આગમ વિપરીત, ભગવદાશા વિપરીત પ્રવૃત્તિઓનું પરંપરાના રૂપમાં આચરણ કરવું, તેનું પ્રાયશ્ચિત્ત ન લેવું અથવા પ્રાયશ્ચિત્ત લેવાનો સંકલ્પ પણ ન રાખવો, અકારણ અથવા સામાન્ય કારણોસર આગમ વિપરીત પ્રવૃત્તિ કરતા રહેવું, આ બધા શિથિલાચાર છે, આવી વૃત્તિઓવાળાને શિથિલાચારી જાણવા. (૨) શિથિલાચાર માટેની જવાબદારી ફકત સાધુગણ ઉપર નાખવામાં આવે છે, શ્રાવકોએ પણ તેમને ચેતવવાની પોતાની ફરજ બજાવવી જોઇએ. તથા પોતે પણ આગારધર્મનું બહાનું ધરી પ્રમાદી ન બનવું જાઇએ. શિથિલાચાર શ્રાવકનો પણ હોય છે. પોતાની શકિત હોવા છતાં, જ્ઞાન અભ્યાસ ન કરવો, અન્ય મતાવલંબી દેવીદેવતાના શરણા લેવા, કંદમૂળ ત્યાગ જેવા અત્યંત આવશ્યક પચખાણ પણ ન લેવા, હંમેશા શહેરમાં જ રહેવાનું પસંદ કરવું જેથી સુખસુવીધાઓ જળવાય, સાધુસંતોની સેવાભકિતનો અવસર ન લેવો, વધારે પડતો પરિગ્રહ ભેગો કરી તેમાંજ રચ્યા રહેવું. આવા અગણ્ય શ્રાવકના અનાચરણીય કાર્ય તે બધા શ્રાવક શિથિલાચાર છે. શ્રાવક ભાવથી સાધુપણુ ધરાવનાર હોય છે તેથી તેના પણ આચાર હોય છે.
Page #291
--------------------------------------------------------------------------
________________
jainology II
2911
આગમસાર
સંજ્યા-નિયંઠા જિગ્નેશ – નિયંઠા અવસ્થાની કે સંયમ અવસ્થાની શી સીમા રહી છે? આગમમાં નિયંઠારૂપ સંયમાવસ્થાના ૬ પ્રકાર બતાવ્યા છે જેમાં અત્યારે ત્રણ નિયંઠા હોય છે. જેમ કે– (૧) બકુશ (૨) પ્રતિસેવના કુશીલ (૩) કષાય કુશીલ.
(૧) શરીર ઉપકરણ સંબંધી પ્રમાદ વૃત્તિઓ તથા સંયમ સ્વાધ્યાય વગેરે યોગોમાં જાગૃતિની કમીને કારણે થતાં આચરણો સિવાય સંયમની મૂળગુણ ઉત્તરગુણની આગમોક્ત બધી પ્રવૃત્તિઓનું યથાવતું પાલન કરનારા તથા સાચી પ્રરૂપણા કરવાવાળા બકુશ નિયંઠા'ની સીમામાં ગણાય છે.
(૨) પરિસ્થિતિવશ ઉત્સર્ગ અપવાદનું ધ્યાન રાખીને, તેની સીમા અને ક્ષેત્રકાળનો વિવેક રાખીને, મૂળગુણમાં કે ઉત્તરગુણોમાં દોષ લગાડનારા અને તેને યથાસમયે છોડીને શુદ્ધિ કરવાની ભાવનાવાળા, પ્રતિસેવના કુશીલ નિયંઠાની સીમામાં ગણવામાં આવે છે. આમાં પણ જ્ઞાનના સંબંધમાં મુળ ગણ અને ઉત્તરગણમાં દોષ લગાડનારા અને ફરી દોષને છોડીને શદ્ધિ કરવાનો સંકલ્પ રાખનારાને જ્ઞાન પ્રતિસેવના કુશીલ ગણવામાં આવે છે વિશેષ ધ્યાન એ રાખવું જોઇએ કે સીમિત દોષ સિવાય અન્ય બધા સંયમ વિધિ વિધાનોનું આગમોક્ત વિધિથી પાલન કરનારા હોય અને સાચી પ્રરૂપણા કરનારા હોય, તે પ્રતિસેવના કુશીલ નિગ્રંથ કહેવાય છે. (૩) કષાય કુશીલ નિગ્રંથ શુદ્ધ નિરતિચાર સંયમ પાલન કરે છે, કોઈ પણ નિમિત્તથી કોઈપણ રીતે સંયમને દૂષિત કરતા નથી.
સ્વગચ્છીય સમાચારી પાલન જિગ્નેશ – પોતાના ગચ્છની સમાચારી ન પાળવાથી શિથિલાચારી બને છે, કે અન્ય ગચ્છોની સમાચારીને ન પાળવાથી પણ શિથિલાચારી બને છે. અથવા ફક્ત આગમોક્ત સમાચારીનું પાલન ન કરવાથી જ શિથિલાચારી બને છે ? જ્ઞાનચંદ – આગમોક્ત સમાચારીના અપાલનથી જ શિથિલાચારી બને છે. અન્ય ગચ્છોની સમાચારીનું પાલન–અપાલનથી શિથિલાચારીનો કોઈ સંબંધ ન ગણવો જોઈએ.
સ્વગચ્છ સમુદાય કે પોતાના સંઘની સમાચારીનું પાલન ન કરવું, જેની નિશ્રામાં, આશામાં વિચારવાનું હોય તેની જ ઉપેક્ષા કરવી, તે મહાન અપરાધ છે. આવું કરનારા નાના સાધુ હોય કે મોટા સાધુ અનુશાસ્તા હોય કે અનુશાસિત હોય, તે શિથિલાચારીની સાથે-સાથે સ્વચ્છંદાચારી પણ છે. આવું કરવું તે નૈતિકતાની બહાર છે. એટલે જે સમુદાય કે સંઘમાં સાધુએ રહેવાનું હોય, તેના નિર્ણિત પ્રત્યેક સમાચારીનું નિષ્ઠાપૂર્વક ઈમાનદારીથી પાલન કરવું જોઇએ. શિથિલાચારીની પરિભાષામાં આવતા કોઈ નિયંઠા હોય છે અને નિયંઠાની પરિભાષામાં શિથિલાચારી પણ આવે છે ? તથા આ શિથિલાચારી અને નિયંઠાવાળા પરસ્પર વંદન વ્યવહાર પણ કરે છે ખરાં? નિયંઠાવાળા, નિયંઠાવાળાના વંદન વ્યવહાર બંધ કરાવી શકે અથવા શિથિલાચારી બીજા હીનાવિક શિથિલાચારીને વંદન કરી શકે ખરા? શિથિલાચારી કહેવાને યોગ્ય વ્યક્તિ નિયંઠાવાળા ન કહી શકાય પરંતુ નિયંઠાને અભિમુખ હોઈ શકે ખરાં અને કોઈ પણ નિયંઠાની પરિભાષામાં ગણાતા શિથિલાચારી ન ગણાય, પણ તે શિથિલાચારીની અભિમુખ હોઈ શકે ખરાં. વ્યવહારની વંદન વ્યવસ્થા વ્યવહારપક્ષને અનુરૂપ હોય છે અને ભાવવંદના ભાવ સંયમવાન ગુણવાનોને ભાવથી જ થઈ જાય છે.
(મુખવત્રીકા) ચાહ ત્યાં રાહ. શાસ્ત્રમાં કહેલ ચૌદ પ્રકારના સંભૂમિ મનુષ્યના બોલમાં, તે વડીનીત, પેશાબ, કફ, શ્લેષ્મ, લોહી, રસી(પ), વીર્ય, ક્લેવર વગેરે બધા નામો સ્પષ્ટ કહ્યાં છે. થેંકનું નામ તો કફ, શ્લેષ્મની સાથે પણ નથી કહ્યું એટલે ઘૂંકમાં સંભૂમિ મનુષ્યની ઉત્પત્તિ કહેવી તે અતિપ્રરૂપણા રૂપ છે. શાસ્ત્રકાર અતિ મહત્વના નામો છોડી દઈ ઓછા મહત્વના નામો તો ન જ ગણાવે. મુખવસ્ત્રિકા, આ ઉપકરણના નામથી જ એ સ્પષ્ટ નિર્દેશ થાય છે કે તે મુખ પરની વસ્તુ છે. મુખવસ્ત્રિકા તથા રજોહરણ એ બે ઉપકરણ જિનકલ્પીઓએ તથા અચેલ ભિક્ષુએ પણ અવશ્ય રાખવા જોઈએ. આ બંને જૈન લિંગના આવશ્યક ઉપકરણો છે અને બંને સંયમ રક્ષાર્થ ઉપકરણ છે.
ભગવતી સૂત્રમાં ઉઘાડા માંએ બોલાતી ભાષાને સાવધ ભાષા કહી છે. મુખવસ્ત્રિકાથી માં ઢાંક્યા વિના વાત ન કરાય એ સિદ્ધાંત દેરાવાસી તથા સ્થાનકવાસી બંને સ્વીકારે છે. શ્રાવકો માટે પણ દેવ-ગુરુ દર્શન હેતુ તેના અવગ્રહમાં પ્રવેશ કરવા માટે પ્રથમ મખ પર વસ્ત્ર લગાડવું, તે આવશ્યક વિધિ છે. જેનું કથન ભગવતી આદિ અનેક સૂત્રોમાં છે.
એટલે બોલતી વખતે, ઉપાશ્રયમાંથી બહાર જતી વખતે, પ્રતિક્રમણ કરતી વખતે મુખવસ્ત્રિકા મુખ પર હોવી જોઇએ તેવું આવશ્યક મનાય છે. ઉઘાડા મુખે બોલવાથી ઘૂંક, સામે બેઠેલી વ્યક્તિ ઉપર અને શાસ્ત્રો પર પડે છે, જેથી મહાન આશાતના થાય છે અને સાવધ ભાષાનું પાપ પણ લાગે છે. જો દોરી બાંધવાથી પાપ હોત તો ચોલપટ્ટામાં જાડી દોરી લગાડવાનો પ્રારંભ ન થાત. આ રીતે દોરીમાં તો કોઈ પાપ નથી અને ઉઘાડા મોએ બોલવાથી પાપ લાગે, વગેરે બાબતોને ધ્યાનમાં રાખી મુહપત્તિ બાંધવી ઉચિત જ છે. સામેની વ્યક્તિ પર અને શાસ્ત્ર પર થુંક પણ ન પડે તે ફાયદો વધારામાં!
મુખવસ્ત્રીકા ધાર્મિક ક્રિયામાં બેઠેલાઓ ને અન્યથી અલગ કરે છે. બીજા તેને ધાર્મિક ક્રિયામાં વિક્ષેપ પાડતાં અટકે છે. બીજાઓને મુખવાસ્ત્રીકા જોઈને ખ્યાલ આવે છે કે અત્યારે તે ધાર્મિક ક્રિયામાં છે. મુખવાસ્ત્રીકા વગર ધાર્મિક ક્રિયામાં બેઠેલાઓ સાથે અન્ય વ્યકતિ સંસારીક વાતચીત પણ કરી નાખે છે. કારણ કે તેવું કોઈ ચિંહ સામેની વ્યકતિને તરત દેખાતું નથી કે જેથી તે અટકે.
Page #292
--------------------------------------------------------------------------
________________ આગમચાર– ઉતરાર્ધ 292 પરસેવામાં તથા ઘૂંકમાં સંમૂર્છાિમ મનુષ્યની ઉત્પત્તિ થતી નથી. સાધુ- સાધ્વીઓ માટે કેટલાય કલાકો સુધી વિહાર કરવાનો કે બોલ્યા કરવાનો (વ્યાખ્યાન આદિ) પ્રસંગ આવે જ છે. ત્યારે ગરમીથી કપડાં પરસેવાથી રેબઝેબ થઈ જાય છે, તેમાં સંમૂર્છાિમ જીવ ઉત્પન્ન થાય તો સાધુ જીવન પાળવાનું અસંભવ થઈ જાય. પરસેવાના કપડા શરીરથી સંલગ્ન રહે છે તેથી તેમાં જીવોત્પત્તિ પહેલા પણ થતી નથી.અને પછી પણ થતી નથી. જ્યારે શરીરથી સંલગ્ન પરસેવાવાળા કપડામાં સંમૂર્છાિમ મનુષ્ય ઉત્પન્ન થતાં નથી તો મુખની અત્યંત નજીકમાં લાગેલી મુહપત્તિમાં સંમૂર્છાિમ મનુષ્ય ઉત્પન્ન થવાની કલ્પના કરવી વ્યર્થ જ છે. નિષ્કર્ષ એવો થયો કે મોઢાં પર મુહપત્તિ બાંધવાથી સંમૂર્છાિમનું પાપ લાગે નહીં અને સાવધ ભાષા બોલવાથી બચી શકાય તથા શાસ્ત્રની આશાતના પણ ન થાય. યદ્યપિ આગમોમાં મુખવસ્ત્રિકા હાથમાં રાખવાનો કે મો પર બાંધવાનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. તેમ છતાં આગમ વિધાનોના આશયથી એવો વિવેક પ્રગટ થાય છે કે બોલવાના સમયે તથા ઉપાશ્રયમાંથી બહાર જતી વખતે મુખ પર મુખવસ્ત્રિકા બાંધવાનું લિંગને માટે તથા સાવધ ભાષાથી બચવા માટે આવશ્યક છે. સૂતાં, જાગતાં, મૌન, ધ્યાન બધી અવસ્થાઓમાં મુખવસ્ત્રિકા બાંધવી, તે પણ સાધુને માટે આવશ્યક જ છે. અને બેધડક ઉઘાડા માંએ વાત કરવી મર્યાદા યુક્ત નથી. એટલે વિવેક પૂર્વક, યોગ્ય સમયે મુહપત્તિ બાંધીને દોષોથી બચવું હિતાવહ છે. જો દોરાનો ઉપયોગ ન કરવો હોય તો પુજા વખતે જેમ રૂમાલ બાંધવામાં આવે છે તેમ રુમાલ બાંધીને બોલવું જોઇએ કે હાથમાંની મુહપતિ આડી ધરીને બોલવું જોઇએ પણ ઉગાડે મોઢેતો નહિં. સાધ્વીજીને તો બાંધેલી મુહપતિ વિશેષ રક્ષાકારક થાય છે. તેમને તો સંપૂર્ણ શરીર ઢંકાય તેવીજ રીતે રહેવાનો ઉપદેશ છે. આ બાબતમાં દેરાવાસી મનીએ કરેલા આગમના ગુજરાતી રબ્બાના અવતરણો જોઇએ: મહાનિશિથ સૂત્રની ગાથા [1382-1384] એમ કરતાં ભિક્ષા સમય આવી પહોંચ્યો. હે ગૌતમ ! આ અવસરે પિંડેસણા-શાસ્ત્રમાં કહેલા વિધિથી દીનતા વગરના મનવાળો ભિક્ષુ બીજ અને વનસ્પતિકાય, પાણી કાદવ, પૃથ્વીકાયને વર્જતો, રાજ અને ગૃહસ્થો તરફથી થતા. વિષમ ઉપદ્રવો, -કદાગ્રહીઓને છોડતો, શંકાસ્થાનોનો ત્યાગ કરતો. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિમાં ઉપયોગવાળો, ગોચરચયમાં પ્રાભૃતિક નામના દોષવાળી ભિક્ષા ન વર્જતો તેનું ચોથભક્ત પ્રાયશ્ચિત જણાવવું. જે તે ઉપવાસી ન હોય તો સ્થાપના કુલોમાં પ્રવેશ કરે તો ઉપવાસ, ઉતાવળમાં પ્રતિ કુલ વસ્તુ ગ્રહણ કર્યા પછી તરત જ નિરુદ્ધવ સ્થાનમાં ન પરવે તો ઉપવાસ, એક વસ્તુ ભિક્ષામાં ગ્રહણ કરે તો યથાયોગ્ય ઉપવાસ વગેરે, કભ્ય પદાર્થનો પ્રતિષેધ કરે તો ઉપસ્થાપન, ગોચરી લેવા માટે નિકળેલો. ભિક્ષુ વાતો વિકથા. બંને પ્રકારના કયા કહેવાની પ્રસ્તાવના કરે, ઉદીરણા કરે, કહેવા. લાગે. સાંભળો તો છઠ્ઠ પ્રાયશ્ચિત, ગોચરી કરીને પાછા આવ્યા પછી લાવેલા આહાર પાણી ઓષધ તથા જેણે આપ્યા હોય, જેવી રીતે ગ્રહણ કર્યું હોય, તે પ્રમાણે અને તે ક્રમે જે આલોવે નહિં તો પુરિમુઢા, ઈરિયે પ્રતિક્રિખ્યા સિવાય ભાત પાણી વગેરે આલોવે નહિ તો પરિમુર્ટ જયુક્ત પગોને પ્રમજ્યા વગર ઈરિયા પ્રતિક્રમે તો પુરિમ, ઈરિય પડિક્રમવાની ઈચ્છાવાળો પગની નીચેના ભૂમિ ભાગને ત્રણ વખત નું પ્રમાર્જન કરે તો નિવી, કાન સુધી અને હોઠ ઉપર મુહપતિ રાખ્યા વગર ઈરિયા પ્રતિક્રમે તો મિચ્છામિ દુકર્ડ અને પુરિમુઢ. અહિં કાન સુધી અને હોઠ ઉપર મુહપતિ રાખવાની આજ્ઞા સ્પષ્ટ શબ્દોમાં કહેલી છે. તથા ચૂક થાય તો તેના પ્રાયશ્ચીતનું આ વિધાન છે. કાન એ હોય છે અને કોઈ પણ રીતે મુહપતિ એક હાથે મુખ પર ધરવાથી તે બેઉ કાન સુધી પહોંચતી નથી. અને બેઉ હાથે મુહપતિ પકડવી હિતાવહ નથી. બાંધવાથીજ તે બેઉ કાન સુધી પહોંચી શકે છે. બીજો પ્રસંગ જોઈએ, આ છે દ્રોપદીના અધ્યનમાં ધર્મરુચી અણગાર કડવા તુંબાનું શાક પરઠવા પહેલાં, નિર્જન ભૂમી પર એક ટીપું શાકનું પરઠે છે. ત્યાનું અવતરણ: શાકનું એક બુંદ નાંખવા પર અનેક હજાર કીડીઓ મરી ગઈ તો હું બધું જ શક ભૂમિ ઉપર નાંખીશ તો તો તે ઘણા પ્રાણીઓ, જીવો, ભુતો અને સત્ત્વોના વધનું કારણ થશે. તેથી શાકને ખાઈ જવું મારા માટે શ્રેયસ્કર છે. આ શાક મારા શરીરને જ સમાપ્ત કરશે. અણગારે એવો વિચાર કરીને મુખવસ્ત્રિકાનું પ્રતિલેખન કર્યું પ્રતિલેખન કરીને મસ્તક સહિત ઉપરના શરીરનું પ્રમાર્જન કર્યું. તે શરદ સંબંધી સૂંબડાનું તીખું કડવું અને ઘણાં તેલથી વ્યાપ્ત શાક સ્વયંજ બિલમાં સર્ષની જેમ પોતાના શરીરના કોઠામાં નાંખી દીધું ઘમંરુચિ અણગારના શરીરમાં એક મુહૂર્તમાં જ વેદના ઉત્પન્ન થઇ તે વેદના ઉત્કૃષ્ટ હતી પરઠવા નિકળેલા મનીનાં એક હાથમાં રજોહરણ અને બીજા હાથમાં પાતરાની જોળીની કલ્પના કરી શકાય છે. શાક ખાવાથી જીવન જશે, એ પણ નકકી છે. મુખવાસ્ત્રીકા ફરીને ઉપયોગમાં આવવાની નથી. અહિં તે મુખ પર બાંધેલી હોય તોજ ખાવાની ક્રિયામાં વચ્ચે આવે, અને સ્વભાવીક આદતથી તેનું પ્રતિલેખન થઈ જાય. એક બુંદ શાકનું,આખા ભરેલા પાત્રને નમાવીને નહિં પણ હાથેથીજ નાખી શકાય. તેજ વિષમય શાકવાળા હાથ મુહપતિને લગાડવા જરુરી ન હતા, પ્રાણ જતાં તે મુહપતિ ત્યાંજ રહેવાની હતી અને કીડીઓનો વિનાશ તેનાથી પણ શકય હતો. મુખે બાંધેલી હોવાને કારણેજ તેને અડવું પડ્યું. આજ અહિં ફલીત થાય છે. બીજો એક પ્રસંગ આગમમાં આવે છે–ઐમતા કુમાર મૈતમસ્વામીને આંગળી પકડી પોતાને ઘેર લઈ જાય છે. અત્યંત બોલકો અને જીજ્ઞાસા વાળો એ બાળક મૌન પણે તો ઘર સુધી ન જ ચાલે અને મૈતમ સ્વામી પણ ઉઘાડે મોઢે તો ન જ બોલે. એક હાથમાં રજોહરણ પાત્ર અને બીજા હાથની આંગડી મુતા પકડે છે તેથી મુખવાસ્ત્રીકા બાંધેલી હોવાનું જ અનુમાન થાય છે.
Page #293
--------------------------------------------------------------------------
________________ jainology II 293 આગમસાર પૂર્વકાળમાં અનેક રાજા રજવાડાઓ નાના નાના પ્રદેશ પર રાજય કરતાં હતાં. લૂટારાઓ બુકાની બાંધતા હતાં. એક શકયતા એ છે કે અનાર્ય રાજા અને અજાણયા લોકો મુહપતિને કારણે સાધુને બુકાનીધારી સમજી ભયભીત થઈ જાય, અથવા રાજાના માણસો પુછપરછ કે મનાઈ કરે. વશીકરણ માટે પણ દોરા વપરાતાં, તેથી દોરો રાખનાર સાધુઓથી લોકો ગભરાતા અને શંકા કરતા. આવો યુગ હોવાથી મુહપતિ બાંધવાની પધ્ધતી સમય ક્ષેત્ર અનુસાર ઉપયોગમાં લેવાતી હશે. માસિક ધર્મ સંબંધી વિજયઃ આપ માસિક ધર્મને અસ્વાધ્યાય માનો છો? હા જી, અમે માસિક ધર્મને અસ્વાધ્યાય માનીએ છીએ. વિજય - તમો શ્રાવિકાઓને સામાયિકનો નિયમ કરાવો છો ત્યારે શું ત્રણ દિવસનો આગાર રખાવો છો? નહીં જી ! સામાયિક અને સ્વાધ્યાયનો કોઈ સંબંધ જ નથી. સાધ્વીજી કોઈ પણ આગાર વગર જીવનભરની સામાયિકના પચ્ચકખાણ કરી શકે જ છે. સામાયિકનો અર્થ છે 18 પાપનો ત્યાગ કરવો. એક મુહૂર્તની કે જીવનભરની સામાયિક લીધા પછી માસિક ધર્મ વગેરે કોઈપણ અસ્વાધ્યાય હોય તો પણ તેનાથી સામાયિક ભંગ થવાનું કોઈ કારણ નથી. આપ અસ્વાધ્યાય-સ્વાધ્યાયનો શો અર્થ જણાવો છો? અભિધાન રાજેન્દ્ર કોષ પ્રથમ ભાગ પૃષ્ટ–૮૨૭માં બતાવ્યું છે કે સન્શાસ્ત્રનું અધ્યયન કરવું એ જ સ્વાધ્યાય છે. તે અધ્યયન જ્યારે, જ્યાં ન કરવાનું હોય તે હેતુ અસ્વાધ્યાય કહેવાય છે. દા.ત. રક્ત નીકળતું હોય ત્યારે વગેરે. આવા અસ્વાધ્યાય ૩ર કહ્યાં છે. તે સમયે સૂત્રના મૂળપાઠનું અધ્યયન, ઉચ્ચારણ કરવું જોઇએ નહીં. માટે અસ્વાધ્યાયનો સંબંધ ફક્ત મૂળપાઠના ઉચ્ચારણ સાથે છે. નિત્ય નિયમ, ધાર્મિક ક્રિયા, પાપ-ત્યાગ, તપસ્યા વગેરે કાર્યોનો અસ્વાધ્યાય સાથે કોઈ સંબંધ નથી. પ્રતિક્રમણરૂપ નિત્ય નિયમનો. પણ 32 અસ્વાધ્યાય સાથે કોઈ સંબંધ નથી. ગાજ–વીજ હોય, સૂર્ય ગ્રહણ હોય કે ચૈત્રી પૂનમ કે એકમ હોય કે સંધ્યાકાળ (લાલ દિશા) હોય, નિત્ય નિયમમાં ઉપયોગી આવશ્યક સૂત્ર, આગમ હોવા છતાં પણ તેના ઉચ્ચારણ બાબતે કોઈ નિષેધ નથી. અર્થાત્ 32 અસ્વાધ્યાયમાં પણ પ્રતિક્રમણ તો કરી જ શકાય છે. એટલે માસિક ધર્મના સમયે સામાયિક, પ્રતિક્રમણ, વ્રત નિયમ, પ્રત્યાખ્યાન, પૌષધ વગેરેનો નિષેધ મનઃકલ્પિત છે, આગમ સંમત નથી વિજય - આગમના મૂળપાઠોના અધ્યયનની પણ અસજ્જાય કેમ થાય છે? આગમ તો સ્વયં મંગલરૂપ હોય છે, તેમને પણ અસ્વાધ્યાયના સમયે વાંચે તો શો દોષ લાગે? શાસ્ત્રમાં જે અસ્વાધ્યાય કહ્યું છે તેનું હાર્દ શું છે? તીર્થંકર ભગવાન દ્વારા પ્રરૂપિત ભાવોને એક વિશિષ્ટ ભાષામાં ગૂંથણી કરવાથી તે શાસ્ત્ર કહેવાય છે. સત્ર હંમેશાં કોઈ એક વિશિષ્ટ ભાષામાં રચવામાં આવે છે ત્યારે જ તે કંઠસ્થ પરંપરામાં શુદ્ધ રીતે ચાલી શકે છે. વ્યાખ્યાન, વિચારણા, અર્થ, ભાવાર્થ સમજાવવું એ પ્રાયઃ જન– સાધારણની ભાષામાં હોય છે. તસાર ભગવાન દ્વારા પ્રરૂપિત ભાવોને ગણધર એક વિશિષ્ટ ભાષામાં ગૂંથણી કરે છે. ગણધર એના માટે દેવોની ભાષાને પસંદ કરે છે અર્થાત્ દેવવાણી રૂ૫ અર્ધમાગધી ભાષામાં આગમોની રચના કરે છે. આ પ્રકારે આપણા આગમોની મૌલિક ભાષા(અર્ધમાગધી) દેવોની ભાષા છે. દેવોમાં કેટલાક હલકા-કુતૂહલપ્રિય તથા મિથ્યાત્વી દેવો પણ હોય છે. તેમના કુતૂહલનો કે ઉદંડતા કરવાનો સમય પણ નિયત હોય છે. જેમ પાઠ–શાળાઓમાં બાળકોને રમત-ગમત વગેરે પ્રવૃતિનો સમય ચોક્કસ હોય છે, તેમ તે દેવોના કુતૂહલના સમયમાં દેવવાણીવાળા આ શાસ્ત્રોના ઉચ્ચારણમાં ભૂલ થઈ જાય તો આ દેવો કુતૂહલ કે રોષ પ્રકટ કરી શકે છે.(ફકત અર્ધમાગધી ભાષામાં જ વાતચીત કરતા દેવોને મનુષ્ય દ્વારા તે ભાષાના ઉચ્ચારણની કોશીષ રમુજીક લાગે).તેથી સ્વાધ્યાયના નિમિત્તે આવી. આપત્તિ ન આવે, એટલા માટે તે સમયને 32 પ્રકારના અસ્વાધ્યાયમાં મૂકીને નિષેધ કરવામાં આવ્યો છે. રુધિર, પરૂ આદિની અસ્વાધ્યાય આત્મ(સ્વ) અસ્વાધ્યાય કહેલ છે. આ પોતાની વ્યક્તિગત અસ્વાધ્યાય ત્રણ દિવસ કે અનેક દિવસી આ કારણે વ્યવહાર સૂત્ર ઉદ્દેશક-૭ તથા નિશીથ સૂત્ર ઉદ્દેશક–૧૯માં પરસ્પર માસિકધર્મ કાળમાં પણ સૂત્રાર્થ વાંચણી દેવાનું વિધાન કર્યું છે. સાથે-સાથે માસિકધર્મ કાળમાં સ્વયં એકલા બેસીને સ્વાધ્યાય કરવાનો નિષેધ પણ કર્યો છે. નિયુક્તિ ભાષ્યમાં પોતાના લોહી પરૂના વિષયમાં શુદ્ધિ કરીને તથા વસ્ત્રપટ લગાવીને પરસ્પર વાંચના દેવાની સ્પષ્ટ વિધિ બતાવી છે. આ જ પ્રકારે સૂત્રોના માસિકધર્મ સંબંધી અસ્વાધ્યાયમાં પણ આવશ્યક સૂત્રના પાઠોના(નવકાર મંત્ર વગેરે) ઉચ્ચારણ કરવાનું તથા અન્ય આગમોની વાંચના દેવાનું આગમ અને ભાષ્યોથી સિદ્ધ થાય છે. ત્યારે અસ્વાધ્યાયનો જ્યાં કિંચિત પણ સંબંધ નથી, તેવી ધાર્મિક ક્રિયાઓનો નિષેધ કરવો કદાપિ ઉચિત નથી. શુચિ પ્રધાન સમાજની નજીક રહેવાથી વીતરાગ ધર્મમાં વિકૃતિ આવી ગઈ છે કે ધાર્મિક ક્રિયાઓ પણ ન કરવી પરંતુ આપણો ધર્મ અહિંસામૂલ અને વિનયમૂલ ધર્મ છે, શુચિમૂલક નથી. આચારાંગ સૂત્રમાં ગૃહસ્થોને શુચિધર્મી કહીને ભિક્ષુઓને મોય સમાચારીવાળા કહ્યા છે. અર્થાત્ આવશ્યકતા પડે તો તે સ્વમૂત્રનો ઉપયોગ કરે તેવા કહ્યા છે. તેઓ શુચિ ધર્મ ન હોઈ શકે. રાત્રિમાં સાધુઓએ આહાર-પાણી બધા જ પદાર્થોને ન રાખવાનું કહ્યું છે, ત્યાગવાનું કહ્યું છે), કદાચ રાખે તો નિશીથ સૂત્રમાં તેનું પ્રાયશ્ચિત્ત પણ કહ્યું છે. તથા અન્ય વિલેપનના પદાર્થોને રાત્રિમાં રાખવાનો નિષેધ તથા પ્રાયશ્ચિત્ત કહેવામાં આવ્યું છે. અતઃ શુચિધર્મી જનસાધારણની નકલ કરીને ધાર્મિક ક્રિયાઓનો એકાંત નિષેધ કરવો તે આગમ સંમત નથી. વિજય :- અમે તો સંવત્સરીના દિવસે પણ રજસ્વલા બહેનોને ધર્મ આરાધના કરવાની પૂર્ણતઃ ના પાડીએ છીએ, તેઓ એક નમસ્કાર મંત્ર પણ ભણી ન શકે. ખરેખર તેમને નિષેધ છે?
Page #294
--------------------------------------------------------------------------
________________ આગમસાર- ઉતરાર્ધ 294 પંડિતજી - આ અર્વાચીન નકલ થયેલી પરંપરા છે, જે આગમોથી અને ભાષ્ય વ્યાખ્યાઓથી પણ વિરુદ્ધ છે. ઉપર કહેલ રાજેન્દ્ર કોષના સ્પષ્ટીકરણથી પણ વિરુદ્ધ છે. આપ ચિંતન કરો કે પૌષધ, સામાયિક કે સંયમ લીધા પછી માસિક ધર્મ હોય તો તે વ્રત શું ખંડિત થઈ જાય છે? તો પછી તે બાબતનો નિષેધ કેમ? સ્વાધ્યાય કરતી વખતે જો કોઈ અસ્વાધ્યાયનું કારણ બની જાય તો તેનું જ્ઞાન થતાં સ્વાધ્યાય તરત જ રોકી શકાય છે. પરંતુ સંયમનો કે સામાયિક, પૌષધ કે પ્રતિક્રમણનો ત્યાગ કરવાની જરૂર નથી. એટલે અસ્વાધ્યાયનો સંબંધ સૂત્ર પાઠના અધ્યયન સાથે જ છે પરંતુ ધાર્મિક ક્રિયાઓ સાથે નથી, એવું સમજવું જોઇએ અને લોકમાન્યતાને ધર્મ સિદ્ધાંતમાં આરૂઢ કરવી જોઇએ નહીં. કેમ કે તેમ કરવાથી નિપ્રયોજન જ ધર્મ આરાધનામાં અંતરાય થાય છે અને તે આગમ વિરુદ્ધ છે. વાસ્તવમાં આવું કરવાથી ઘણી મોટી અંતરાય લાગે છે. સંવત્સરી મહાપર્વના દિવસે અટ્ટમ હોય અને કોઈ બહેનને પૌષધ કરવાના ભાવ થાય અને અચાનક માસિક ધર્મ શરૂ થઈ જાય તો તે બહેન એક નવકાર મંત્ર પણ ન ગણે, પ્રભુ ભક્તિ, સ્તુતિ ન કરે, ઉપાશ્રય પણ ન જાય અને અવ્રતમાં રહીને સાવધ કાર્યમાં રચ્યા-પચ્યાં ઘરમાં ફર્યા કરે એ જરાય ઉચિત નથી. આગમમાં તો યથાઅવસર માસિક ધર્મમાં પરસ્પર વાંચના દેવા-લેવાની પણ છૂટ આપી છે. ભાષ્યમાં દેરાવાસી આચાર્યોએ તેની વિધિ પણ બતાવેલ છે. તો પછી આવા નિત્ય-નિયમોના સંબંધમાં એકાંત નિષેધ કરવામાં કોઈ લાભ નથી. નકસાનીનો કાયદો ચલાવવો તે સર્વથા અનચિત છે. વિજયજી : કોઈ વ્યક્તિને એકસીડંટ થઈ જાય અને તેના શરીરમાંથી કલાકો સુધી લોહી નીકળે તો શું તે પ્રભુ ભક્તિ કે નવકાર મંત્ર વગેરે ભણી શકે? પંડિતજી - હા,! આ જ વિવેક શીખવાનો છે કે આવા સમયે કોઈ ધર્મ સિદ્ધાંત દ્વારા પ્રભુ સ્મરણ વગેરે તથા ત્યાગ પ્રત્યાખ્યાનનો કે પાપોના ત્યાગનો નિષેધ ન કરી શકાય. કોઈને દીર્ઘકાલીન અશુચિમય રોગ કોઢ વગેરે થઈ જાય તો તે પણ એવી અવસ્થામાં છે. તેનો કોઈપણ ૩ર-૪૫ કે ૭ર આગમોમાં નિષેધ નથી. આગમની અસ્વાધ્યાય પરિસ્થિતિનો આશય એટલો જ છે, કે આવશ્યક સૂત્ર (પ્રતિક્રમણ)ના પાઠોને છોડીને બાકી બધા આગમોના મૂળપાઠનું ઉચ્ચારણ અસ્વાધ્યાય કાળમાં ન કરવું જોઇએ. માટે બધા અસ્વાધ્યાયોમાં આગમ પાઠના ઉચ્ચારણ સિવાય સામાયિક, પૌષધ, વ્યાખ્યાન શ્રવણ, પ્રતિક્રમણ, ગુરુદર્શન, જાપ-ધ્યાન વગેરે અન્ય કોઈપણ ધર્મારાધનની પ્રવૃત્તિઓ કરી શકાય છે. સાધુને વનવાસ કે વસતિમાં વાસ-આગમ ચિંતન (જૈન આચાર વિચારમાં અનેકાંતિકતા) “સાધુ પહેલાં પહાડોમાં રહેતાં હતાં, પછી પાછળથી કમજોરી– વશ વસતિવાસ(ગામોમાં રહેવું) શરૂ કર્યું” આવં વિદ્વાનો તથા ઇતિહાસકારો દ્વારા કહેવાય છે પણ, તે કથન આગમ અનુસાર નથી. આર્ય ભદ્રબાહુસ્વામી કૃત છેદ સૂત્રો તથા આચારાંગ સૂત્ર વગેરે ગણધર કૃત આચાર શાસ્ત્રોથી સર્વજ્ઞ કથિત વીતરાગ માર્ગનું આવું એકાંતિક રૂપ હોય તેવું લાગતું નથી. ભગવાનના સમયમાં પણ નવદીક્ષિત, સ્થવિર, વૃદ્ધ, ગ્લાન, અશક્ત, સ્થવિર વાસ વિરાજિત સાધુ કે સાધ્વીઓ વગેરે અનેક પ્રકારના સાધકો હતાં. અંગ સૂત્રોમાં અને છેદ સૂત્રોમાં જ્યાં ઉપાશ્રયોનું વર્ણન છે ત્યાં 18 પ્રકારના અથવા 21 પ્રકારના રહેઠાણો સાધુ-સાધ્વીઓને રહેવા માટે કહ્યાં છે. બૃહત્કલ્પ સૂત્રમાં કહ્યું છે કે સાધુને પુરુષ સાગરિક ઉપાશ્રયમાં રહેવાનું કલ્પ પણ સ્ત્રી સાગરિક ઉપાશ્રયમાં રહેવાનું કહ્યું નહીં. અનાજ તથા ખાદ્ય સામગ્રી યુક્ત મકાનમાં કેવી વ્યવસ્થિત સ્થિતિ સાંપડતા રહેવાનું કલ્પ?(શેષ કાળ માટે) અને ક્યાં, ક્યારે ચાર્તુમાસ રહેવાનું કલ્પ વગેરેનું સ્પષ્ટ વર્ણન છે. દુકાનોમાં, ગલીના નાકે, ત્રણ રસ્તે કે ચાર રસ્તે બનેલા મકાનોમાં સાધ્વીને ઉતરવું કલ્પ નહીં, પરંતુ સાધુને કહ્યું, એવું સ્પષ્ટ વિધાન છે. પરંતુ બંનેને માટે એવું સ્થળ કહ્યું નહીં, એવું વિધાન નથી. આમ આર્ય ભદ્રબાહુ રચિત, આ છેદ સૂત્રમાં ગામડાઓમાં રહેવાનો નિષેધ નથી અપિતુ વિધિરૂપ રહેવાનું જ સિદ્ધ થાય છે. બીજી અનેક વૈકલ્પિક અવસ્થાઓ જેવી કે, સ્થવિર કલ્પી તથા જિનકલ્પના, એક વસ્ત્રધારી કે અનેક વસ્ત્રધારી હોવાની; કરપાત્રી કે એક પાત્રી હોવાની અને કારણસર અસમર્થ વગેરેને અધિક પાત્ર ધારણ કરવાનું કે નિષ્કારણ નહીં લેવાનું વગેરે કેટલીય અવસ્થાઓનું અંગસૂત્ર તથા છેદસૂત્રમાં વર્ણન મળે છે. ઘણાં આચાર વિધાનો પણ અનેકાંતિકતાથી ભર્યા છે. જેવા કે– (1) વિગય રહિત સદા નીરસ આહાર લેવો, તો ક્યાંક એવું પણ કહ્યું છે કે વારંવાર વિગયનું સેવન ન કરવું, તો ક્યાંક વિગય સેવન કરીને જે મુનિ તપમાં રત ન રહે તેને પાપી શ્રમણ કહેવામાં આવેલ છે, પરંતુ વિગય યુક્ત આહાર કરીને તપમાં લીન રહેતા શ્રમણને પાપી નથી કહ્યા. (2) ક્યાંક એવું વિધાન છે કે ગોચરીમાં નવું વાસણ ન ભરાવવું,(ધોવાની ક્રિયા થાય માટે) તો ક્યાંક એવું છે કે પશ્ચાત્કર્મ ન હોય તો લઈ લેવું, તો ક્યાંક થાળીમાં મોદકભરીને વહોરાવે તો પણ તે લઈ રહેલા સાધુનું વર્ણન છે. (3) ક્યાંક એવું લખ્યું છે કે (પંત કુલાઈ પરિવ્રએ સ ભિષ્મ). અર્થાત્ નિર્ધન– ગરીબ ઘરોમાં ભિક્ષાચારી કરનારા સાચા ભિક્ષ છે. તો ક્યાંક મોટા-મોટા શ્રીમંતો અને રાજ-મહેલોમાં પણ ગોચરીએ જવાનું સ્પષ્ટ વર્ણન છે. ક્યાંક ખીરખાંડની ભોજન પ્રાપ્તિનું વર્ણન પણ છે. આ પ્રમાણે આપણા જૈન આગમ તાત્વિક સિદ્ધાંતોની અપેક્ષાએ જેમ સ્યાદવાદથી પરિપૂર્ણ છે તેમ આચાર વિધાનોના પણ અનેક વિષયોમાં અનેકાંતતા ધારણ કરેલ છે. એટલા માટે જૈન સાધ્વાચાર સંબંધી નિયમો માટે, ઊંડું શાસ્ત્ર-ચિંતન કર્યા વિના ફક્ત ગ્રંથો, ઇતિહાસ અને ઉદાહરણો તથા શિલાલેખોમાંથી અથવા કથાઓમાંથી કોઈ પણ એકાંત કલ્પના કરવી યુક્તિ સંગત નથી. ઓછામાં ઓછું બે અંગ સૂત્ર, ચાર છેદ
Page #295
--------------------------------------------------------------------------
________________ ને jainology II 295 આગમસાર સૂત્ર અને બે મૂળસૂત્ર એમ કુલ આઠ આચાર સૂત્રોનું ચિંતનયુક્ત અનુભવ જ્ઞાન રાખવું અને તેને સામે રાખી ચિંતન કરવાનું પર્યાપ્ત થઈ જાય છે. અર્થાત્ આટલું ધ્યાન રાખી લેવાથી પણ અર્થ વગરની વર્તમાન સાધુઓની નબળાઈઓ જણાવવાની સ્થિતિ પેદા થાય નહી. વાસ્તવમાં એવી કલ્પિત અવાસ્તવિક નબળાઈઓ દેખાડવાથી ધર્મશ્રદ્ધા અને ઉત્સાહમાં કોઈ પણ પ્રકારે લાભ થવાની શક્યતા નથી. સર્વજ્ઞોની વાણીમાં અને તેમાં પણ આચાર સંબંધી વિધાનોમાં તો બધાય પ્રકારના સાધકોને ધ્યાનમાં રાખીને અનેક દરજ્જાના વિધાનોનો સમાવેશ કરાય છે. જઘન્ય દરજ્જાની પણ પોતાની એક સીમા હોય છે, એટલે ભગવતી સૂત્રમાં કહ્યું છે કે બકુશ અને પ્રતિસેવના નિયંઠાવાળા પણ વૈમાનિક દેવો સિવાય ક્યાંય પણ જઈ શકતા નથી તેમના જઘન્ય ચારિત્ર પર્જાવા પણ પુલાકના ઉત્કૃષ્ટ ચારિત્ર પર્જવાથી અનંત ગણા વધારે હોય છે ત્યારે તો તે નિયંઠાવાળા ટકી શકે છે અન્યથા નીચે પડતાં વાર શી? સંયમ અવસ્થા પ્રાપ્ત કરી લે. સ્વયં ભગવાન મહાવીર સ્વામીના છવસ્થકાળનું વર્ણન, આચારાંગ સૂત્રમાં છે. તેને જો ધ્યાનથી વાંચી, સમજી લઈએ તો રહેઠાણ સંબંધી સાચી સ્થિતિનો ખ્યાલ આવી જાય. એટલે વ્યર્થમાં એવી ભ્રમણાઓ કે– પહેલાંના વખતના સાધુઓ પહાડોમાં, વનમાં ચોમાસું કરતાં અને વસતિવાસ પાછળથી શરૂ થયો; એ સ્પષ્ટપણે આગમ વિપરીત પ્રરૂપણા છે. આજકાલ ઉત્કૃષ્ટતાની આવી ઘણી બધી ફાલતુ વાતો ઇતિહાસ કે આગમના નામે ઠોકી દેવાય છે. પરંતુ હકીકત તો એ છે કે પહેલાંના જમાનામાં પણ આવી ઉત્કૃષ્ટતા વાળા અનેક સાધકો થતા હતા અને સામાન્ય સાધકો પણ થતા હતા. સાધુના આચાર હોય કે પછી જૈન સિદ્ધાંતના મુખ્ય તત્ત્વો હોય, પ્રમાણિક પૂર્વધારીઓના આગમોમાંથી જ કસોટીની એરણ પર તેને ચડાવી તેનું યોગ્ય ચિંતન-મનન કરવું જોઇએ. એજ નિરાબાધ માર્ગ છે. આપણા આગમો નગ્નતાનું ખંડન અને અવહેલના કરતાં નથી. સચેલકતાનું પણ વિસ્તૃત કથન કરે છે અને અચલકતાને પણ પ્રશસ્ત કહે છે. તે જ પ્રમાણે આગમોમાં ત્રણ જાતિના પાત્ર કહ્યાં છે. અસમર્થ સાધુ ત્રણે જાતિના પાતરાં એક સાથે રાખી શકે છે. સામર્થ્યવાન સાધુ ફક્ત એક જાતના જ પાત્ર રાખી શકે છે. સ્થવિરકલ્પી સાધુનું વર્ણન કરતાં કહ્યું છે કે તે પોતાના પાત્રમાં, પોતાના માત્રકમાં (પલાસકમાં) પોતાના કમંડળમાં કે પોતાના હસ્તયુગલમાં (ખોબા)માં આહાર લઈ ખાઈ શકે છે. આવું વ્યવહાર સૂત્રમાં છે. એવી જ રીતે વધારે પાતરાં રાખવા સંબંધી કે તેમાં ગોચરી આરોગવા સંબંધી, હાથમાં લેવા સંબંધી ઘણાં વર્ણનો આપેલાં છે. જો ઉણોદરી કરવાની હોય તો એક વસ્ત્ર રાખવાનું કે પરિત્યક્ત ઉપકરણ જ લેવાનો નિર્દેશ પણ કરેલો છે, પરંતુ એકાંત દષ્ટિથી એક પાતરું રાખવાની પ્રરૂપણા કરી નથી. દવા વગેરે ઔષધની ઇચ્છા માત્રનો (પરિષહ સહન કરવાની અપેક્ષાએ) નિષેધ ઉત્તરાધ્યયન સૂત્ર અધ્ય.-૨ તથા ૧૯માં કરવામાં આવ્યો છે. તેમ છતાં નિશીથ સૂત્રમાં સ્વસ્થ સાધુને ઔષધ સેવનનું પ્રાયશ્ચિત્ત પણ કહ્યું છે અને અસ્વસ્થ સાધુ માટે ત્યાં પ્રાયશ્ચિત્ત કહ્યું નથી તેમજ એજ ભવે મોક્ષે જનારા સાધુઓ માટે ઔષધ ઉપચાર કરાવ્યાંના વર્ણનો 5 સાધુની મર્યાદાઓમાં સંયમ, સમિતિ-ગુપ્તિ, મહાવ્રત સુરક્ષિત રહે એ જ મુખ્ય છે. બાકી અન્ય વિધિઓમાંથી કેટલીક તો. લોકોની દષ્ટિએ વ્યવહારિક પણ છે, તો કેટલીક અવ્યવહારિક જેવી લાગતી વિધિઓ પણ આગમ સિદ્ધ છે, જેમ કે– અદંત ધાવન વગેરે. તેના સંબંધમાં પણ કોઈ માત્ર વ્યવહાર દષ્ટિ રાખીને તેની મજાક કરે તો તે વ્યક્તિગત અસભ્યતા અને અવિવેક જ છે જેનો કોઈ ઈલાજ નથી. દુનિયામાં બધી જાતના લોકો રહે છે. સાધુએ વ્યવહારનું પણ ધ્યાન રાખવું જોઇએ અને તે રાખે જ છે. પરંતુ ભગવદાજ્ઞા, મહાવ્રત, સમિતિ, ગુપ્તિ તથા આગમ સંબંધી બધા નિયમોની ઉપેક્ષા કર્યા વગર વ્યવહાર કરવો જોઇએ કારણ કે પોતાના નિયમોમાં ભગવદ આજ્ઞા મુજબ રહેવું, તે સાધુનું પરમ કર્તવ્ય છે. પરઠવા સંબંધી જ્ઞાન: દ્વિદળ, માખણ શ્રમણ સૂત્રના ચોથા પાઠના પાંચમી સમિતિના પ્રસંગે વિવેચનમાં આચાર્ય હરિભદ્ર સૂરિએ અન્યત્રથી સંપૂર્ણ પરિઠાવણિયા નિયુક્તિ પોતાની ટીકામાં ઉદ્ધત કરી છે. જેમાં અજીવ અને જીવ, એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવોના પરઠવાના પ્રસંગ તેમજ વિધિ બતાવી છે–ત્રસ (વિકલેન્દ્રિય) જીવ, ઊરણિકા(લટ) વગેરેથી સંસક્ત આહાર પાણીને પરઠવાની વિધિ બતાવી છે. ધોવણમાં પાણીના જીવ હોય તો (ધાવન જલે પૂતરેષ સત્સુ) ગાળીને થોડા પાણીમાં તે જીવોને લઈ અપકાયમાં યતનાથી પરઠી દેવું જોઇએ. પાણીમાં જીવંત કડીઓ પડી જાય તો તુરંત ગાળીને વિવેક કરવો. માખી હોય તો જોઈને જ કાઢી નાખવી અને ગાળીને ઉપયોગ કરવો - આવશ્યક હરિભદ્રીય ટીકા: પારિઠાવણિયા નિર્યુક્તિ. સારાર્થ:- (1) પાણીમાં દેડકાં કે માછલાં આવી જાય તો તેને પાણીમાં રાખી, બીજા પાણીમાં પરઠી આવવા (2) પશુ પક્ષીના મૃત ક્લેવર ઉપાશ્રયમાં હોય તો વિવેકપૂર્વક યથાસ્થાને પરઠવા (3) આહાર પાણીમાં, દહીં છાશમાં તથા શેરડીના રસમાં ત્રસ જીવ સંસકત હોય તો તેને ખાધા વિના યથાસ્થાને પરઠી આવવું (4) પાણીમાં, પાણીના જીવ હોય તો તેને થોડા પાણીમાં કાઢીને બીજા જળમાં યતનાથી પરઠી દેવું (6) રસજ જીવોત્પતિ યુક્ત આહાર હોય તો પરઠી દેવું અને એવું પાણી આવી જાય તો પાત્ર સાથે પરઠી દેવું અથવા માટીના વાસણમાં નાખી પરઠી આવવું (7) પાણીમાં કીડી પડી જાય તો તરત જ વિવેકથી કાઢી નાખવી, માખી પડે તો કાઢી નાખી, પછી ઉપયોગમાં લઈ શકાય. ચીકણો પદાર્થ હોય તો માખીને કાઢી રાખ ઉપર રાખવી (8) કીડી, માખી આદિ મરી જાય તો તે પાણી ગાળીને ઉપયોગમાં લઈ શકાય (9) ગૃહસ્થના હાથમાં રહેલ આહાર વહોરાવતી વખતે તેમાં માખી પડી જાય અને મરી જાય તો તે આહાર અનેષનીય છે(અગ્રાહય છે) અને સાધુએ વહોર્યા પછી તે આહારના પાત્રમાં ત્યાં જ માખી પડે તો તુરંત કાઢી નાખવી જોઇએ.
Page #296
--------------------------------------------------------------------------
________________ 296 આગમચાર– ઉતરાર્ધ ટિપ્પણ (1) રસજ જીવોત્પતિવાળા આહાર અને જીવયુક્ત આહારાદિ પરઠવાના આ અનેક પ્રકરણોમાં “દ્વિદળ સંબંધી કિંચિત્ પણ કથન નથી. એટલે દ્વિદળ સંબંધી અનાવશ્યક કલ્પના પણ પાછળથી ઉત્પન્ન થઈ હોવી જોઇએ. (3) જળના જીવોને પરઠવાની વિધિથી એટલું સ્પષ્ટ થાય છે કે તેને કયાં પણ પાણીમાં જ પરઠવા જોઇએ. સમકતનાં પ લક્ષણ સમ-સંવેદ-નિર્વેદ-આસ્થા-અનુકંપા. સમ સમભાવ- સંવેદઃ સંવેદના(બીજાને દુઃખી જોઈ મનમાં ખેદ થવો)- નિર્વેદ અનાસકતિપણું(સંસારની ઈચ્છાનો અંત,મોક્ષની ઈચ્છા)- આસ્થા શ્રધ્ધા,દેવ અરિહંત ગુરુ નિગ્રંથ અને કેવલીનો પ્રરુપેલો ધર્મ– અનુકંપાઃ જીવો પર અનુકંપા અજીવો પર અનાસકતિ. જીવ અજીવનું જાણપણું, તે વિના કોની દયા પાળવાની છે તેની પણ ખબર ન પડે. છકાય જીવોની ઓળખ અને સતત જાગૃતિ સાથે તે જીવોની દયા પાળવી તે અનુકંપા. સમ્યગદષ્ટિનો કષાય-રંજ ભાવ પાણી સુકાઈ જવાથી તળાવની માટીમાં પડેલી તિરાડની સમાન હોય છે. જે આવતા વર્ષમાં વરસાદ પડવાથી પુરાઈ જાય છે. એજ પ્રકારે ધર્મી પુરુષ અથવા સમ્ય દષ્ટિ પુરુષનો કષાય સંવત્સરી પછી સમાપ્ત થઈ જવો જરૂરી છે. જે વ્યક્તિ સંવત્સરી પર્વ પછી પણ કોઈ વ્યક્તિ પ્રત્યે નારાજગી-રંજ કષાય ભાવ રાખે છે, તેનું સમક્તિ રહેતું નથી. તે ભાવથી મિથ્યાદષ્ટિ હોય છે, ચાહે તે સાધુ અથવા શ્રાવક કહેવાતો હોય. એકતાના અભાવમાં પણ વીતરાગ ધર્મનિષ્ણાણ નથી જૈનધર્મ મોક્ષપ્રાપ્તિનો સાચો અને શુદ્ધ માર્ગ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ આ મોક્ષ માર્ગ છે અર્થાત્ આ ચાર મોક્ષના ઉપાય છે. આ ચારને જ જૈન ધર્મના પ્રાણ સમજવા જોઈએ. (1) જ્ઞાન - જો કે વર્તમાનમાં સિંધુમાં બિંદુ જેટલું જ્ઞાન શેષ રહ્યું છે. તો પણ એટલું જૈન સાહિત્ય ઉપલબ્ધ છે કે આજના માનવને મોક્ષ સાધના માટે પર્યાપ્ત સાધનરૂપ છે. ઘણા સંત-સતીજીઓ આગમ અભ્યાસ, ચિંતન, મનન અને તેનું પ્રવચન-વિવેચન સમાજને અલગ-અલગ રૂપમાં દેવામાં નિરંતર પ્રયત્નશીલ છે. તેઓ પોતે પણ ભણે છે તેમજ બીજાને માટે સરલ સાહિત્ય તૈયાર કરે છે. શાસ્ત્ર કંઠસ્થ કરવામાં, વાંચન કરવામાં તેમજ આગમ પ્રકાશનના નિમિત્તથી સાધુ સમાજમાં જાગૃતિ પ્રત્યક્ષ દેખાય છે. કેટલાય સંત-સતીજીઓનું તેમજ શ્રાવક-શ્રાવિકાઓનું જીવન આગમ વાંચનમાં ઓતપ્રોત બનેલું છે. જનતામાં અનેક રીતે સ્વાધ્યાયની પ્રેરણા અને પ્રવૃત્તિ ચાલુ છે. સેંકડો ધાર્મિક પાઠશાળાઓ, ધાર્મિક જુદી જુદી શિબિર, ધાર્મિક પત્ર પત્રિકાઓ, કથા સાહિત્ય, પ્રચારક મંડળી ચારે બાજ જાય છે. ચારેય તીર્થ જૈન અર્જુનને યોગ્યતા પ્રમાણે જ્ઞાન દેવામાં પરુષાર્થ કરી રહ્યા છે. તેમાં જ લાગેલા છે. સાધુ-સાધ્વી સિવાય સેંકડો વ્યાખ્યાનકાર શ્રાવક તૈયાર થયા છે ને જનતામાં જૈનધર્મનો પ્રચાર કરવામાં લાગેલા છે. (2) દર્શન:- આજે જૈન સમાજમાં અવધિજ્ઞાની નથી, મન:પર્યવજ્ઞાની નથી, કેવળજ્ઞાની નથી, પૂર્વોના પાઠી નથી, કોઈ ચમત્કારી વિધા કે લબ્ધિઓ પણ નથી તોપણ જૈન સમાજની ધર્મ પ્રત્યે અડોલ શ્રદ્ધા, ભક્તિભાવ, ગુરુઓ પ્રત્યે આદરભક્તિભાવ અને આગમો પ્રત્યે શ્રદ્ધા-ભક્તિ આજે પણ વિદ્યમાન છે. પ્રાણોથી પણ પ્રિય લાગે એવી પોતાની લાખોની સંપત્તિનું મમત્વ ધર્મ અને ગુરુના નામે છોડી દે છે. કેટલાય પર્યુષણનાં દિવસોમાં ઘર-દુકાનનો ત્યાગ કરીને સમયનો ભોગ દેવા ઉત્સુક બને છે. કેટલાય નિવૃત્તિમય સેવા કરવામાં તત્પર છે. ઘણું કરીને બધા જૈન ફિરકાવાળા પોતાના ગુરુઓ તેમજ ધર્મ પ્રત્યે તન-મન-ધનથી આગળ વધી રહ્યા છે. સંયમ લેવામાં પણ પાછળ રહેતા નથી. સેંકડો શિક્ષિત યુવક-યુવતિઓ દીક્ષા લઈને પોતાને ધન્ય માને છે. સેંકડો યુવાન અને પીઢ બુઝુર્ગ શ્રાવક-શ્રાવિકા સંસારમાં રહેવા છતાં પણ પર્યુષણમાં સાધુની સમાન પાટ પર બેસવામાં ડરતા નથી અને સેંકડો હજારો લોકોને સંત સતીજીઓની હાજરીનો આભાસ કરાવે છે. જૈન ધર્મમાં આપણા તીર્થકો પ્રત્યે, નવકારમંત્ર પ્રત્યે, વ્રત, નિયમોના પ્રત્યે, શ્રાવકના વ્રતો તથા સંયમ જીવન પ્રત્યે પણ લાખો મનુષ્યોની શ્રદ્ધા અડોલ છે. સેંકડો પ્રહારો આવવા છતાં પણ અને વિજ્ઞાનની ચમક-દમકમાં પણ જૈનોની ધર્મનિષ્ઠા અને ઉન્નતિ જોઈને બીજા લોકો પણ પ્રભાવિત થાય છે. (3) ચારિત્ર - આજના માનવને સંપૂર્ણ કર્મોથી મુક્તિ આ ભવમાં થઈ શકતી નથી. તો પણ જૈન સમાજમાં ધર્મ આચરણની પ્રવૃત્તિ દિવસે-દિવસે વૃદ્ધિ પામતી જાય છે. જૈન ધર્મના આચરણ માર્ગના બે વિભાગ છે– (1) સર્વવિરતી(સંયમ) (2) દેશવિરતિ(શ્રાવક વ્રત). સર્વ વિરતિ ધારક સંત-સતીજીઓનો સમાજમાં અભાવ નથી. નવા ચારિત્ર ધારણ કરવાવાળાનો પણ ક્રમ ચાલુ જ છે. તેમાં પણ યુવાનોનો નંબર તો વૃદ્ધોથી પણ આગળ છે. સાથે-સાથે શિક્ષિત અને ડીગ્રીધારી યુવકોનો પણ તેમાં નંબર છે. કેટલાય તો પરિવાર સહિત દીક્ષિત થાય છે તો કોઈ નાની ઉમરમાં સજોડે દીક્ષિત થવામાં પાછળ નથી. દેશ વિરતિ ધારણ કરવામાં પણ પાછળ નથી. હજારો જેનો વ્રત–પ્રત્યાખ્યાન, નિત્યનિયમ, સામાયિક, 14 નિયમ, પૌષધ આદિ કરે છે, બાર વ્રતધારણ કરવાવાળા શ્રાવકોનો પ્રવાહ પણ ચાલુ જ છે. પૂર્ણ નિવૃત્તિમય જીવન જીવવાવાળાઓનો પણ અભાવ નથી. સંત સતીજીઓનું ચાતુર્માસ પ્રાપ્ત કરીને ગામેગામ શ્રદ્ધાળુઓ પ્રસન્નતાપૂર્વક ધર્મ આરાધનામાં અજોડ વૃદ્ધિ કરે છે. (4) તપ:- આત્યંતર-બાહ્ય રૂપથી તપ બે પ્રકારના છે તેમાં પણ સાધુ કે શ્રાવક સમાજ સુસ્ત નથી. આત્યંતર તપમાં આજે જ્ઞાન અને ધ્યાનની શિબિર પ્રવૃત્તિઓ, ગુરુઓના દર્શનરૂપ વિનયની પ્રવૃત્તિઓ પણ ચાલુ જ છે. સાધુઓમાં સેવા વિનયના અનોખા પ્રમાણ સમાજની સામે સમયે-સમયે આવે છે. સાધુઓનો સ્વાધ્યાય જ્ઞાનનો પ્રચાર પણ અનેક જગ્યાએ જોવા મળે છે. ધ્યાનની વિચારણામાં પણ સંત સતીજીઓ અગ્રેસર થઈ રહ્યા છે. બાહ્ય તપમાં શ્રાવક-શ્રાવિકાઓમાં જે તપની વૃદ્ધિ, આ નિસ્સાર ખાવા પીવાના સમયમાં પણ થઈ રહી છે તે અનુપમ છે, અજોડ છે, વર્ણવવા લાયક છે. ચાતુર્માસ આદિના વર્ણનોને જોનારા કે વાંચનારાથી કંઈ છૂપું નથી. નાની ઉમરના સંત-સતી પણ તપમાં માસખમણ સુધી વધી જાય છે.
Page #297
--------------------------------------------------------------------------
________________ 297 jainology II આગમસાર ગામે ગામમાં તપસ્યાના તોરણ બંધાય જાય છે. આયંબિલની ઓળીઓ, એકાંતર તપ(વર્ષીતપ) કરવાવાળાઓનો ઉત્સાહ પણ કંઈ ઓછો નથી. કેટલાક તો વર્ષોથી એકાંતર તપ, આયંબિલ, એકાસણા આદિ કરે છે. કોઈ વરસ સુધી છઠ્ઠ, અઠમ અને પંચોલાનો વરસીતપ કરે છે. કોઈ સાધુ શ્રાવક સંલેખના સંથારા યુક્ત પંડિત મરણ પ્રાપ્ત કરે છે. તેઓનો બે ત્રણ માસ સુધી પણ સંથારો ચાલે છે. રાત્રી ભોજનના ત્યાગી જૈન ધર્મના બધા ફિરકાઓમાં હજારો છે. આ ચોથો તપ પ્રાણ કેટલો જાગૃત છે જુઓ. જૈન ધર્મ જીવંત હોવાની કસોટી કરવાનું આ શ્રેષ્ઠ દર્પણ આપી દીધું છે, પરંતુ જન સંખ્યાની દષ્ટિએ જૈનધર્મનો બહુમત દુનિયામાં તીર્થકરોના સમયે પણ ન હતો. અનેકતા, એકતા અને અધિકતા આ જૈનધર્મના પ્રમાણની સાચી કસોટી નથી. તીર્થકર ભગવાન મહાવીરના જીવન સમયમાં બે તીર્થકર અને તેના શ્રાવક સમાજનું અસ્તિત્વ અને વાતાવરણ દુનિયાની સામે હતું. સેંકડો લબ્ધિધારી અને સ્વયં ભગવાન અતિશયવાન હતા. સેંકડો હજારો દેવ પણ આવતા હતા, તોપણ અનેકતા ન અટકી. જમાલીએ પોતે છદ્મસ્થ હોવા છતાં પણ ભગવાનની સામે કેવળી હોવાનો સ્વાંગ સજીને અલગ પંથ ચલાવ્યો. ભગવાનના જીવન કાળમાં ધર્મની અનેકતામાં પણ ધર્મ જીવિત હતો, મોક્ષ ચાલુ હતો. | તીર્થકરોના કાળમાં પણ આખાયે વિશ્વને જૈનધર્મ વિષે ભણાવવું, સંભળાવવું, મનાવવું કોઈ ઇન્દ્રના હાથમાં પણ ન હતું. સ્વયં ભગવાન મહાવીરના પ્રમુખ શ્રાવકના ઘરે પણ માંસાહાર થઈ જવો અસંભવ ન હતો. તો પણ ભગવાન અને ભગવાનના ધર્મના પ્રાણમાં શંકા કરવામાં આવતી ન હતી. ભગવાનના સમવસરણમાં નિરપરાધી ભિક્ષુઓને એક અન્યાયી દુષ્ટાત્મા બાળીને ભસ્મીભૂત કરી દે અથવા અન્યત્ર સેંકડો સાધુઓને કોઈ ઘાણીમાં પીલી દે, કૃષ્ણની રાજધાનીનો એક વ્યક્તિ તેના ભાઈ સાધુના પ્રાણ સમાપ્ત કરી દે તો પણ ધર્મ જીવંત હોવામાં શંકા કરવામાં આવતી ન હતી. તો આજે ધણી વગરના પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપરૂપ પ્રાણની આ ઉન્નત દશામાં ધર્મના જીવંત હોવામાં કેમ શંકા થાય? એકતા થવી એ સારું છે. બધા ઈચ્છે છે; છતાંય એ તીર્થકરોના પણ હાથની વાત નથી. એકતા થવી સોનામાં સુગંધની ઉક્તિને ચરિતાર્થ કરવા બરોબર છે પરંત ન હોય તો સોનાને પિત્તળ કહેવાનં દસાહસ તો કરી સંપૂર્ણ દેશમાં છુટ્ટી કરાવવામાં જ ધર્મને જીવંત માનવા કરતાં તો સંવત્સરી અને મહાવીર જયંતીના દિવસે સંપૂર્ણ જૈન સમાજ પોતાના વ્યાપાર કાર્ય ન કરે. જેનના બચ્ચા–બચ્ચા તે દિવસે સામાયિક કર્યા વગર ન જમે, અથવા દયા, પૌષધ, પાપ ત્યાગ આદિ ધર્માનુષ્ઠાન કરે. કુવ્યસન, મનોરંજન આદિનો પૂર્ણરૂપે ત્યાગ કરે. ધર્મઆરાધનામાં, ધર્મના પ્રાણમાં સરકારી રજા ન હોય તો પણ કાંઈ બાધારૂપ થશે નહીં. તીર્થકરોની ઉપસ્થિતિમાં દેશભરમાં રાજકીય રજા હોવાનો કોઈ પ્રશ્ન જ ન હતો, તોપણ જૈન ધર્મની આરાધના તેમજ પ્રભાવના થતી જ હતી. કહેવાનો ભાવાર્થ એ છે કે કોઈ પણ ઉન્નત ગુણનું મહત્ત્વ પોતાની સીમા સુધી જ સમજવું જોઇએ. તેમજ તેને સ્યાદ્વાદમય ચિંતનથી મૂલવવું જોઇએ. એકાંતિક ચિંતન અને કસોટી કરવી લાભારૂપ નથી. પોતાનો ત્યાગ જ શ્રેષ્ઠ ત્યાગ છે. સંવત્સરી એકતા સમાજનું ભાગ્ય છે. કષાય ભાવ મન, વચન, કાયાનાં યોગ અયતનાથી અને અશુભ રીતે પ્રવર્તાવવા એટલે પ્રમાદ અને હિંસા. અશુભ ભાવોને પ્રકટ કરવા એ ક્રોધ. અશુભ ચિંતન એ આર્તધ્યાન. આત્મામાં અશુભ ભાવ રાખવા એ શ. અશુભ ભાવોને છુપાવી સારા પ્રકટ કરવા એ માયા . આજનું શાંત દેખાતું જીવન કયારેક ઉપશમ ભાવ હોય છે, (અને મોટે ભાગે માયા હોય છે.) આત્મામાં કષાયો કેટલા ક્ષીણ થયા છે એ અવસરે સમજાય છે. સિકકાની બીજી બાજ–(વર્તમાનમાં જન્મે જૈનનું જીવન.) ૧.અપ્રત્યાખ્યાની ક્રોધ, અપ્રત્યાખ્યાની માન, અપ્રત્યાખ્યાની લોભ નિરંતર છે. અને માયા પણ છે તો અપ્રત્યાખ્યાની પરંતુ હાલનાં શહેરી જીવનમાં તે નિરંતર કરવાની જરુર નથી પડતી. ક્રોધ પર અંકુશ નથી, લોભ,માન પર અંકુશ નથી, સ્વતંત્રતા બંધારણની જોગવાઈથી મળેલી છે. તેથી માયા કરવાને બદલે આત્માના અશુભ ભાવોનેજ સીધા પ્રગટ કરાય છે. 2. રાગ અજીવ પુદગલો પર, પોતાના શરીર પર અને પોતાનાં જીવનની સુખસવલતો સાચવતી વસ્તુઓ પર, દેષ સજીવો પર નિરંતર છે. 3. રતિ, અરતિ, ભય, શોક, દુર્ગછા અને હાસ્ય.- શોક આર્તધ્યાનનાં રૂપમાં છે. જે ગમતી વસ્તુ ન મળવા પર અને મળેલી છુટી ન જાય તે લાલસાથી છે. રતિ 18 પાપમાં, અરતિ ધર્મમાં, ભય બધાંજ(આલોક ભય,પરલોક ભય, રોગ ભય, મરણ ભય,આજીવિકા વાત ભય), હાસ્ય બીજા પર અને દુર્ગાછા પુદગલોનું સ્વરુપ અમનોજ્ઞ દેખીને. શુભ કે અશુભ પુદગલો, લેશ્યાઓની ઓળખ નથી. તેના બદલે મનોજ્ઞ, અમનો, પોતાને અનુકુળ કે પ્રતિકુળ એ દ્રષ્ટિથી જુએ છે. 4. અનાર્ય પ્રદેશમાં વસવાટથી 18 પાપસ્થાનમાં રચ્યો રહે છે. અશુભ પુદગલો અને અશુભ લેશ્યાઓનું આલંબન મળે છે. 5. પાંચ આશ્રય-મિથ્યાત્વ–શુધ્ધ સમકીત નથી, મિશ્ર છે. દેવી દેવતા પજે છે. અવ્રત-જયાં સુધી સંત મળતા નથી ત્યાં સુધી કોઈ વ્રત નિયમ આદરાવતું નથી. પ્રમાદ-પાંચ પ્રમાદ, નિંદ્રા, વિકથા, મદ, વિષય, કષાયથી ઘેરાયેલો છે. યોગ–મનવચનકાયાના યોગ માઠા પ્રવર્તાવે છે. કષાય–અપ્રત્યાખ્યાની છે. 6. છ કાય જીવોનો આરંભ કર્યા કરે છે. પૃથ્વી,પાણી,અગ્નિ,વનસ્પતિ,વાયરાનાં જીવોનું નિકંદન પોતાના શરીર અને સુખસવલતો માટે કરે છે. પૈસામાં સુખ માને છે. પરંતુ પૈસો એમજ સુખ નથી આપતો. પૈસો કમાતી વખતે અને ખર્ચતી વખતે, બંને બાજુએ આરંભ અને હિંસાથી વ્યાપ્ત છે. સંગ્રહથી મોહ, લોભ અને આસકતિ વધારનાર છે.સુખ સગવડો બહુધા એકેન્દ્રીય જીવો તથા છકાય
Page #298
--------------------------------------------------------------------------
________________ આગમચાર– ઉતરાર્ધ 298 જીવોની વિરાધનાથીજ ઉભી થાય છે. વિગલેનદ્રીય જીવો પર અયતના પ્રવર્તાવે છે. પોતાની સવલતોનાં રસ્તામાં આવે તો હણી નાખે છે. તથા મહાપ્રમાદથી એ જીવોની અવગણના કરતો વિચરે છે. 7. પંચેન્દ્રીયને કાંઈક જીવો તરીકે ઓળખે છે.અને કોઈક દયા ધરમ પણ કરે છે. પરંત ધર્મની સમજણ કે અંતરમાં કરણાં દયા ઓછાનેજ હોય છે. મોટા ભાગે પુણયની આશાથી કરે છે. 8. પાંચ ઈન્દ્રીયનો અસંયમ છે. 9. જેન કુળમાં જનમયા છે, તેથી આ બધું હજી અનંતાનુબંધી નથી. કોઈકને ધર્મ કરણી કરતાં જુએ છે, તેને ભલું જાણે છે. પરંતુ પોતાને હજી ચારિત્ર મોહનીય કર્મનો ભયંકર ઉદય છે. સંપતિ છે ત્યાં સુધી બધા સગા છે, એ વાસ્તવિકતાને જાણે છે. તેથી સમાજ અને કુટુંબમાં પોતાનું સ્થાન કાયમ રાખવા બધું કરે છે. ડોકટરો પણ તેને અતિક્રોધ કે અતિકાર્ય કરતાં રોકે છે. 10. આવા આ આપણે નથી, તો આસપાસનાં જૈનોને જુઓ અને બેધ્યાન, ઉપયોગ રહિત અવસ્થામાં આપણે પણ કેમ વર્તીએ છીએ, તેનું નિરીક્ષણ કરો. પોતાને આ માયાજાળમાં થી બહાર કાઢો. નથી નીકળતું તો સંતોનું શરણું લો. આર્યપ્રદેશ અને સમકિતી જીવોનું આલંબન લો. મન ચંગા તો કથરોટમાં ગંગાની કહેવત ખોટી જ પડી છે. શુભ પુદગલો અને શુભ લેશ્યાઓથી ધર્મમાં રતિ થશે. વળી આ માયા કયારે સંકેલાઈ જશે એ કોઈ નથી જાણતું. તેથી પ્રમાદ છોડી મનુષ્ય જન્મનાં ધ્યેયને પામો. આહાર સંજ્ઞા. ભૂખ એ અસાતાવેદનીય કર્મનો પ્રકાર છે, આહાર સંજ્ઞા મોહનીય કર્મનો પ્રકાર છે. ખાવાનાં કારણો: નવા નવા સ્વાદ ચાખવા અજાણી વસ્તુ ખાવી. જુના સ્વાદની સમૃતિથી: પહેલા ખાધેલી વસ્તુ ખાવી. આસ્વાદનથી ખાવ: દરેક વસ્તુને ચટણી. નીમક, મરચી વગેરેથી સ્વાદિષ્ટ કરી ખાવ. ચાખવા માટે ખાવ. ભૂખનાં ભયથી મુસાફરી વગેરેમાં ભૂખ લાગશે તો! પૂર્વ તૈયારી રૂપે ખાવું. કાલે ઉપવાસ કરવાનો છે માટે. ભૂખ લાગવાથી કાળે અથવા અકાળે ભૂખ લાગવાથી. રોજીંદા વ્યવહારથી નિયત સમયે 2 ટાઈમ ચાપાણી-જમવાના વ્યવહારથી ખાવું. શરીરને પુષ્ટ કરવા શકતિ વર્ધક ખોરાક નીયમીત કે સતત ખાવું. આહાર પર આસકતિ એ શરીર પરની આસકતિ છે. મગજ શકતિ વધારવાઃ બદામ, ઘી, દૂધ વગેરે. વ્યસનનાં કારણે ચા, તંબાકુ આદિ. જાનવરોમાં આહારસંજ્ઞા અધિક હોવાથી જયાં મળે, જયારે મળે, જેવું મળે, જેટલું મળે તે બધું, જલ્દી જલ્દી અંતરાય પડે તે પહેલા ખાઈ લે છે. - નહિં ખાવાથી હું દુબળો પડી જઈશ, એવો ભય પણ ઘણાંને, આપણને હોય છે. - આપણા ખોરાકનો ત્રીજો ભાગ શરીરની જરુરીયાત માટે પુરતો હોય છે. - કેટલીક માનસીક ભૂખ અને સ્વાદ માટે તથા કયારેક તો પેટ ના પાડે ત્યારે જ ખાવાનું આપણે બંદ કરીએ છીએ. - નાનપણથી માબાપ છોકરાને ઠાસીઠુંસીને ખવડાવીને આદત પાડે છે. મારો દિકરો ખાશે તોજ મોટો અને હષ્ટપુષ્ટ થશે. એવી માનસીક ભ્રમણાથી જમાડે છે, જે સમય જતાં એનામાં આદતનું રૂપ ધારણ કરે છે. - ધર્મની, પુદગલ જગતની, શરીરની અસારતાની સમજણ ન મળે તો આ ધારણા જીવનભર ટકી રહે છે. - પૂર્વનાં ઉપાર્જીત નામ કર્મ પ્રમાણે શરીર બળ અને શકતિ મળે છે. - ગાય કાગળ ખાઈને પણ દૂધ આપે છે. ગધેડાનો માલીક આખો દિવસ કામ કરાવી સાંજે ભૂખ્યો જ કાઢી મૂકે છે, પછી ઉકરડા પરથી તે કચરો ખાય છે. તોય તાકાત વાળો હોય છે. એકજ માટીમાં ઉગતા છોડમાથી લીંબુનો છોડ ખાટો અને આંબાનો છોડ મીઠો રસ ધારણ કરે છે. - મેદસ્વી જાડા લોકો, નહિ ખાઈને પણ પાતડા થઈ શકતાં નથી. દૂબડા ખાઈને પણ દૂબડાજ રહે છે. કચરામાંથી વીણીને ખાતાં ગરીબ ભિખારીનાં શરીરમાં પણ લોહીનાં બધાંજ તત્વો પુરા જોવા મળે છે. જયારે કયારેક કોઈ ધનિકનાં લોહીમાં હિમોગ્લોબીન કે એવાજ કોઈ તત્વ ઓછા હોવાનું તારણ ડોકટરો કરે છે. - આ વસ્તુમાં આ વિટામીન કે આયર્ન કે બુધ્ધિવર્ધક તત્વો છે, એ બધો માનસીક ભ્રમ છે. કર્મ ઉદય આવતાં શરીર કોઈ પણ પ્રકારે બચતું નથી કે બચાવી શકાતું નથી. ચુલાનો અગ્નિ જેમ બધાજ પ્રકારના લાકડા છાણા ભેદભાવ વગર જલાવે છે તેમ શરીર પણ, કોઈ પણ પ્રકારનો અનાજ ચલાવે છે. જઠરાગ્નિ નામ પણ તેનું એટલે જ છે. બસ બળતણ મળવું જોઇએ. એટલે કે જો કંઇજ ન મળે તો પછી તેનો હિસાબ રોકડીયો(તરતનો) હોય છે. - બહુધા માનસીક ચિંતા કે અતિશય પરિશ્રમ અથવા બીમારીનાં કારણે કયારેક કોઈનું શરીર દુબળું પડી જાય છે. ઓછું ખાવાનું કારણ કદી હોતું નથી. ન ખાવાથી કોઈ રોગો થતાં નથી. આડેધડ ખાવાથીજ રોગો થાય છે. વધારવાથી વધે છે, ઘટાડવાથી ઘટે છે. તેથી ખાતાં પહેલાં અને ખાતી વખતે સપાત્ર દાનની ભાવના ભાવવી. સંપૂર્ણ લોકમાં થયેલ સુપાત્ર દાનની અનુમોદના કરવી. સંપૂર્ણ લોકમાં થયેલ તપની અનુમોદના કરવી. હું જ્યારે અણાહારી થઈશ, અસંખ્ય સ્થાવર જીવ અને કેટલાંય ત્રસ જીવોની વિરાધનાથી આહાર બને છે. એ વાત હંમેશા ધ્યાનમાં રાખવી, રસ લાલુપ ન થવું, સિમીત પરિમીત આહાર કરવો. અજાણી વસ્તુ ન ખાવી. રાત્રીભોજન ત્યાગનું લક્ષ્ય રાખવું.
Page #299
--------------------------------------------------------------------------
________________ jainology II 299 આગમસાર - ઘરે બનાવેલ સાત્વીક આહાર પોતાના માટે નકકી કરેલ માત્રામાં પ્રમાણસર ખાવું, તેથી ઓછું ખાવું પણ વધારે નહીં. ઘરે પણ વિચિત્ર સ્વાદ ધરાવતી, વધારે ખાટી(આંબલી), વધારે તીખી(મરચુ), વધારે નમકીન, વધારે તેલ-ઘી વાળી વસ્તુ ન ખાવી. તે સિવાય કયારેય પણ ન છૂટકે કંઈ ખાવું પડે તો ઓછું–અલ્પ ખાવું. મોટી ઉમરે તો ઘરે પણ અલ્પ માત્રામાં જ ખાવું. - સાદા સાત્વિક આહારથી બ્રમચર્ય પાલનમાં સરળતા થાય છે. - આહાર વિધીનું ધ્યાન રાખનારને સવારનાં નિહાર વિધીમાં તકલીફ પડતી નથી. - જેમ જેમ ઉમર વધે તેમ આહારની માત્રામાં ધટાડો કરવાથી તંદુરસ્તી સારી રહે છે. - શું નથી ખાવું એ નકકી કરવાથી ખાવાની આદતો આપોઆપ સુધરી જશે . દા.ત. બેકરીની વસ્તુઓ પાંઉ,ખારી, નાનખટાઈ, કેક, બીસ્કીટ ચાલુમાં ખાવા નહિં.(સાદા બીસ્કીટ એકબે વિપરિત પ્રસંગ માટે છોડીને ક્રીમવાળા કે અજાણ્યા નહિં ખાવા), તેમાં વપરાતાં રેઇઝીંગ એજન્ટ ક03, 521 વગેરે અને બીજા પણ પ્રાણીજ(એનીમલ ડ્રીવન) હોઈ શકે છે. જયાં ઘી કે માખણનો ઉપયોગ થવો જોઈએ ત્યાં સસ્તું પડે તે માટે RAISING AGENTs (રેઇઝીંગ એજન્ટ- ફૂલાવવા માટે) વપરાય છે. આઈસ્ક્રીમ બધાજ ત્યાગવા, કંદમૂળ બધાજ ત્યાગવા, રસ્તા પરની લારીનું નહિં ખાવું –જીભ વિવિધ વ્યંજનો ઇચ્છે છે જયારે પેટને ઓછા દ્રવ્યથી પાચનમાં સરળતા રહે છે. હોટલમાં પણ નછૂટકે અન્ય પ્રબંધ ન થાય તો જ ખાવું, ફળોથી ચલાવી લેવું, ભોજન સમારંભમાં જતાં પહેલાંજ દ્રવ્ય ગણીને નકકી કરી લેવા, કયાંય પણ અજાણી વસ્તુ ખાવી નહિં,જાણીતી વસ્તુમાં પણ અજાણી વસ્તુનો ઉપયોગ જણાય તો ન ખાવી. પરમીટેડ કલર કે પરમીટેડ ફલેવર એ ગવરમેન્ટની પોલીસી છે, ભગવાને એ બધાની પરમીસન નથી આપી, અજાણી એટલે જે આપણે ઘેર ન બનાવી શકાય તે. સોપારી પાન મુખવાસ ખાવા નહિં, ઠંડા પીણાંનો ત્યાગ, પીજા ચીઝ સાબુદાણા, કેડબરી જેલીવાળી પીપર, પેક કરેલાં ડબાનાં ફળો કે રસ(તેમાં હાનીકારક રસાયણો હોય છે), અથાણા(એક બે બીજોરુ જેવા આગાર રાખીને બાકીનાં નહિ ખાવા), કોઇ પણ અથાણા ઘરે બનાવીને પણ એક વર્ષ ઉપરાંત સંગ્રહવા નહિં, પછી તે શરીરને વધારે હાનીકારક થઈ જાય છે. (મુરબ્બો એ અથાણું નથી.) અનેક જાતનાં જામ,સરબત,સોસ,ચાયનીઝ ખાણું (બધાંજ પ્રીજરવેટીવ યુકત હોય છે તથા ચાઈનાથી આયાત થયેલી વસ્તુમાં શું હોઈ શકે એ કલ્પી ન શકાય તેવું છે.), ધાર વિગય એટલે કે તેલ મરચું વધારે હોય તેવા પદાર્થ નહિં ખાવા. ગનો દુખાવો, સાંધાનો દુખાવો અને મનોવિકાર થાય છે. તચ્છ ફળો કે જેમાં ખાવાનું ઓછું ફેકવાનું વધારે હોય જેવા કે બોર, આખી શેરડી, બીઆર વગેરેને ફેકવાથી ત્રસ જીવો મટે છે. રેફ્રીજરેટરના ખોરાકથી હાડકામાં તિરાડ પડવાના બનાવો વધ્યા છે. અનેક બેકટેરીયા અને શરદીનાં જંતુઓ રેકીજરેટરમાં હોય છે. ઘી, દૂધ વગેરે અલ્પ માત્રામાં વાપરવા, સૂકું શરીર રોગોથી વધારે દૂર હોય છે. ચોમાસામાં અને ઉનાળામાં ફળો ખાસ જોઈને લેવા કે ખાવા, ઈયળોની ઉત્પતી વધારે હોય છે.અકુદરતી રીતે પકાવેલા, ફ્રીજ કરીને સાચવેલા ફળો નહિં ખાવા. મીઠાઈમાં વપરાતાં બધાજ રંગો હાનીકારક કેમીકલસ હોય છે. કચોરી, ભાકરવડી જેવા ફરસાણ વધેલા, બનાવટ સમયે બગડી ગયેલા, પાછા આવેલા બધાનો ભૂકો કરી રીસાયકલ્ડ કરીને બનાવાય છે. તહેવારો વખતે માવાનો સંગ્રહ અનેક દિવસો સુધી કરાય છે. જેથી ફૂગ અને બેકટેરીયા વાળો થઈ જાય છે. સાકર ચઢાવેલી વરીયારીની અંદર કોઈ વાર ઈયળ કે ધનેડા હોય છે જે ઉપર સાકરનું પડ હોવાથી જોઈ શકતાં નથી. ઉપરની બધી વસ્તુઓનો સાધુસંતોને આગ્રહ કરવો નહિં કે સામે લઈ જવી નહિં. તેઓ પણ ઘણીવાર પરિસ્થીતિથી અજાણ હોય છે. આમ જે વસ્તુ શરીરને અને સ્વભાવને બેઉને અનુકૂલ નથી તે આસાનીથી છોડી શકાય. જરુર છે ફકત યથાર્થ સમજણની. આહાર, નિંદ્રા, કામભોગ વધારવાથી વધે છે અને ઘટાડવાથી ઘટે છે. જ્ઞાન અભ્યાસથી અને તપ અનુભવથી વધે છે. થશેઠ—વિજયચોરનું તથા અ.૧૮. સષમાદારિકા, બે રૂપક કથા આહાર શા માટે અને કેવી ભાવનાથી કરવો તે સમજાવવા માટે છે. તેનું ફરી ફરી અધધ્યન કરવું. - અરસ નિરસ અલ્પ આહાર મળે તો, આજે મારા અન પુણ્યનો એવોજ ઉદય છે એમ વિચારી સમભાવ રાખવો. - અંત સમયે સંલેખના સંથારાની ભાવના રાખવી. 20 વર્ષ સુધી ભાવના રાખવાથી 20 વર્ષનો સંથારો એક અપેક્ષાથી કહી શકાય. - વિશેષ જ્ઞાન અભ્યાસ ન હોય તો ફકત ભગવદ આજ્ઞામાં રહેવું એ પણ સંપૂર્ણ ધર્મ છે. માટી અને ઘડાના ન્યાયથી (ઉદાહરણથી). એક સંતને શરાબીએ પુછયું, શું દ્રાક્ષ ખાઇ શકાય? સંતે કહ્યું - હા. પાણી પી શકાય? હા. ગોળ ખાઈ શકાય? - હા. ક્ષાર ખાઈ શકાય? સંતે જવાબ આપ્યો - હા. તો પછી એ બધાના મિશ્રણથી તૈયાર થતો દારુ કેમ ન પી શકાય? સંતે તેની શંકાનું સમાધાન કરવા સામા પ્રશ્નો પુછયા. શું કોઈ તારા માથા પર જીણી માટી નાખે તો તને તે વાગે? - ના. અને પછી તારા માથા પર કોઈ પાણી ઢોળે તો વાગે? - ના. પણ એ માટીને પાણીમાં પલાડી તેમાથી ઘડો બનાવી તારા માથે મારે તો તે વાગે? - હા, એ તો મને વાગે. બસ આજ રીતે પદાર્થનું રુપાંતર થઈ ગયા પછી ગુણધર્મો બદલાઈ જાય છે. કોઈ વખત હીણાના સારા તો કોઈ વખત સારાના હીણા પણ થઈ જાય છે.
Page #300
--------------------------------------------------------------------------
________________ આગમચાર– ઉતરાર્ધ 300 આગમ અને આધ્યાત્મ જીવ, અજીવ, નવ તત્વ, છ દિવ્ય, લોક અને તેના સર્વ સ્વભાવ વિશેનું વર્ણન અને ચિંતન કરે તે આગમ. ફક્ત આત્માના સ્વભાવ અને ગુણધર્મ વિષેનું જ્ઞાન તે આધ્યાત્મિક જ્ઞાન. અહિં અન્ય તત્વોની નાસ્તિ નથી જણાવવામાં આવતી પણ તેની ચર્ચાનો ફક્ત જરુર પુરતો ઉપયોગ કરી ફરી અત્મા તરફ વળી જ્વાય છે. મુખ્યત્વે આત્માનો વિચાર અને આત્માની વાત આવે તે અધ્યાત્મ અને લોકગત સર્વ ભાવ અને સ્વાભાવ કે ગુણધર્મો વિષે જણાવે તે આગમ. શ્રીમદ રાજ્યેદ, કાનજીસ્વામી, ડોગંબર સંપ્રદાય, તેમનાં બધા સાહિત્યો, ગ્રંથો આધ્યાત્મીક પ્રધાનતા વાળા છે. બાકીનાં શ્વેતાંબર મંદિરમાર્ગી તથા બધા સ્થાનક્વાસી સંપ્રદાયો આગમ પ્રધાન એટલે કે લોનાં સર્વ ગુણધર્મોનાં જ્ઞાનને મહત્વ આપે છે. આત્મજ્ઞાન કે ભેદવિજ્ઞાન જરૂરી હોવા છતાં અનુકંપાનાં ગુણ વગર હિતકારી થતું નથી. માટે પૃથ્વી, પાછી, અગ્નિ વનસ્પતિ અને વયરો આ એકેન્દ્રીય જીવો સહિત સર્વ ત્રસ જીવો પ્રત્યેની અનુકંપા એ સમકત માટે જરૂરી અને મુખ્ય ગુણ છે. શ્રધ્ધા નો જન્મ રાગમાંથી પ્રેમ, લાગણી, વાતસલ્ય અને મમતામાંથી શ્રધ્ધાનો જન્મ થાય છે. માતા-પિતા અને મુખ્યત્વે મા શ્રધ્ધા આપી શકે છે. મા તો વ્યવહારથી બાળકને શીખવાડેલું સંબંધનું નામ છે. ખરેખર તો બાળક માને એવી વ્યક્તિ તરીકે ઓળખે છે, જ તેના સુખે સુખી અને દુઃખે, દુઃખી થાય છે. જ્યારે તે બોલી પણ નહોતો શકતો ત્યારે ફકત તેના રડવાથી. તેને ભુખ લાગી છે, કે સુવું છે, કે ગંદુ ક્યું છે તે જાણી શકનારી વ્યક્તિને લોકોએ મા તરીકે સંબોધવાનું કહ્યું છે. આ તેની સમજણ છે. અનંત ભવનાં સંસ્કારોથી દરેક વ્યક્તિ મા પણ છે. ચાહે તે પુરૂ હોય કે સ્ત્રી, ગુરુ પા શિષ્યને માટે મા છે. શિક્ષક વિદ્યાર્થી માટે મા છે. પોતાની હિતકારી વ્યક્તિ તરીકે ની ઓળખ આત્માને હોય, તેની વાત પર શ્રધ્ધા રાખી શકાય છે. પહેલા દિવસે નવા કપડા પહેરી, માથું ઓળી, તૈયાર થઈ નિશાળે જઈ રહેલો બાળક નથી જાણતો કે શિક્ષક કોણ છે. નિશાળ શું છે. અને ટલા વર્ષ સુધી આ રસ્તા પર લેફટ રાઇટ ક્રવાની છે. પરંતુ એ વ્યકિત જેને લોકો મા તરીકે સંબોધવાનું કહે છે. એના ચહેરા પર આજે ખુશી છે. નકકી મારું કાંઈક ભલું થઈ રહયું છે. આમ માએ શિક્ષક પર શ્રધ્ધા અપાવી. ધર્મની શ્રધ્ધા પણ માના પ્રત્યાઘાતથી નક્કી થાય છે. અઈમુતા બાળક જ્યારે ગૌતમ સ્વામીને આંગળી પકડી ઘરે લઈ જાય છે. ત્યારે માતા તેમને અહોભાવથી વહોરાવે છે. ધ્યાનથી નીરખી રહેલા બાળક અઈમુતાને ગૌતમ સ્વામી પર શ્રધ્ધા થાય છે. સંસારનાં સબંધો બધા ખોટા છે એ વાક્યને એકાંત દુષ્ટીકોણથી ન જોતાં, કહેવાનો હાર્દ સમજ્યો જોઇએ. મમતા, ઘા, વાતસલ્ય, પ્રેમ વગેરે પણ આત્માનાં શુભ ભાવો છે. જેમ શરીર એકાંતે હેય નથી પણ સંયમમાં ઉપયોગી છે.
Page #301
--------------------------------------------------------------------------
________________ 301 આગમસાર jainology 11 જેમ મનુષ્યનો જન્મ પામવા અશુચીમાંથી પસાર થવું પડે છે, તેમ શ્રધ્ધા અને સમકિતનો જન્મ પણ લાગણી-પ્રેમ (રાગ) માંથી થાય છે માટી ભલે ખાવામાં કામ ન આવે પણ માટી વગર ફળની ઉત્પતી પણ સંભવ નથી. સમયકત્વની પરયાપતી થતાં સર્વ જીવો પ્રત્યે જ્યારે અનુકંપાનો ભાવ આવે છે ત્યારે વ્યક્તિગત લાગણીઓ તેમાં વિલીન થઈ જાય છે સદગતિ નું મહત્વ અત્યારે મનુષ્યનાં ભાવમાં પણ નરક ગતિ યોગ્ય કર્મની પ્રદેશથી ઉદીરણા થઈ રહી છે. પણ વિપાકોદય, દવ્ય-ક્ષેત્ર-કાળ ભાવ-ભવ એવા ન હોવાથી પુણ્યનાં પ્રતાપે એ અશાતા ભોગવવી નથી પડી રહી. આ છે સદગતિનું મહત્વ. કર્મો ભલે અનંત ભવનાં હોય, પણ જીવ ગતિ ફક્ત વર્તમાન ભવની કરણીથી સુધારી શકે છે. અને જો આયુષ્ય કર્મનો બંધ ન ર્યો હોય તો અનંત વેદનાથી બચી શકે છે. આમ જીવ સુખવિપાથી મોક્ષ સુધીની સફર પુરી કરી શકે છે. અનંત ભવનાં કર્મ સાથે હોવા છતાં આ શક્ય રીધી ગારવેણં, રસ ગારવેણં, સાયા ગારવણું. અનંત ભવ સાગરમાં જીવ નરક અને ત્રિયંચનાં દુઃખ સહન કરી આવ્યો. દાસ પણે માન અપમાન પણ સહન કર્યા. પુણ્ય વધતાં જીવ મનુષ્ય જન્મ પામે છે, ત્યારે આ બધુ ભુલી, નાના એવા દુઃખો કે અપમાનને સહન કરવાની શકિત ગુમાવે છે અને કષાય કે હિંસાના ભાવોમાં જઈ સંસાર વધારી લે છે. પુણ્યનાં ઉદયને પચાવવું મહા મુશકેલ છે. સાધારણ માનવી મનુષ્ય જન્મ પામી, ત્યાથી પાછો વળી જાય છે. અને ફરી પાછો ત્રિયંચ કે નરકનાં ભાવોમાં પરિભ્રમણ કરે છે. સાધારણથી ઉચા માનવોનાં પણ પુષ્ય જયારે વધી જાય છે, અનેક અનુકુળતાઓ અને સાતા કર્મ નો ઉદય હોય છે. તપ-ઉપવાસ પછી આહાર પણ સ્વાદ વાળ લાગવા માંડે છે. ત્યારે રસ આસ્વાદનમાં ન મુંજાતા, એકેન્દ્રીય જીવોનાં કલેવર છે, અને જીવ હજી અણાહારી નથી થયો, એવું વિચારી ક્ષોભનો અનુભવ કરવો. આવું જ શરીરની શાતા માટે છે, તથા રીધી, ખ્યાતી, પ્રભાવ વધતાં અનુકુળતાઓ વધતી જાય છે. અને જીવ કયારે માન અને અહંકારના ડુંગર પર ચઢી જાય છે તેની ખબર રહેતી નથી. રીધી, રસ અને સાતામાં ગરકાવ થઈને ધણા જીવો સામાન્ય કરતાં થોડી વધારે પ્રગતિ કરીને પાછા વળી જાય છે. અનંતર દેવનો ભવ તો મળે છે, પણ મોક્ષનું લક્ષ્ય ચુકી જવાય છે. માટે અનુકુળતાઓ માં પણ સંસાર પ્રત્યે પ્રિતી ન થવી જોઇએ. અહિં જીવને વિશેષ સાવધાની અને ઉપયોગ દશા રાખવાની છે. એજ પડિકમામી તિન્હીં ગારવણ નો અર્થ છે. રીધ્ધિ-કદંબ પરિવાર, રસ–આહાર પર આસકતિ, સાયા–સુવિધાઓ વાળ જીવન. આ ત્રણનો ત્યાગ ન કરી શકવાથી સંયમને શ્રેષ્ઠ માનવાવાળા ઘણાબધા શ્રાવકો પણ સંયમ ગ્રહણ કરી શકતા નથી. તેથી આ ત્રણ ગારવનું પણ હું પ્રતિક્રમણ કરું છું. આવી અનુકુળતાઓ માં જયારે કોઈ પરિસ્થીતી કે વ્યકિત પ્રતિકુળ થાય, તો તેનો ઉપકાર જાણી આભાર માનવો જોઇએ. અવગુણનો અંશ અને સદગુણ સર્વ અવગુણનો અંશ પણ ગ્રહણ કરનાર અવગુણી કહેવાય છે. ચોરી કરનાર, તેમાં સહાયતા કરનાર, ચોરીનો માલ લેનાર કે ચોરી કરવાની ઈચ્છા રાખનાર પણ ચોરજ કહેવાય છે. સદગુણોનાં અંશ ગ્રહણ કરતાં કરતાં જ સદગુણી બનાય છે. પરંતું તે ગુણી ત્યારે જ કહેવાય છે, જયારે તે સદગુણ પૂર્ણ રૂપથી ગ્રહણ કરી લે. જેમ સોનાનો ઢોળ ચઢાવેલ પીતળ સોનું નથી કહેવાતો. સાધુનો સંગ કરનાર કે તેના સંયમમાં સહાયભૂત થનાર સાધુ નથી, પરંતુ સાધુપણાના ભાવ રાખનાર અંતે એક દિવસ જરુર સાધુ બને છે. સાધુનો સંગ કરનાર જૈન કે શ્રાવક કહેવાય છે. આ વ્યવહાર નયથી સત્ય છે. નિશ્ચયથી તો જે સાધુપણાને શ્રેષ્ઠ માને છે, તેવા બનવાનો મનોરથ સેવે છે, સાધુપણુજ જેનો આદર્શ છે, લક્ષ્ય છે, ભાવથી જે સાધુ છે, દર્શનથી જેમ શ્રાવક કહેલા છે તેમ જે દર્શનથી સાધુ છે, પણ જેણે હજી પૂર્ણ ચારિત્ર ગ્રહણ નથી કર્યું. તેજ જૈન છે, તેજ જિનનો અનુયાયી અને તેજ શ્રાવક કે સમયગ દ્રષ્ટિ છે. તેની ભાવસાધુતાને કારણે પ્રતિક્રમણ પણ તેને સમિતિ–ગુપ્તિ સહિતનું પાંચ શ્રમણ સૂત્ર વાળું છે. કેટલીક ગાથાઓનાં અર્થ અને સુવાકયો . હે દારિદ્રય, તને નમસ્કાર. તારા કારણથી હું ચમત્કારી પુરુષ થયો છું.(અહં સર્વાસુ પશ્યામી, મા કોપિન પશ્યતિ–ભાવનાશતક) હું બધાને જોઈ શકું છું, પણ મને કોઈ જોઈ શકતું નથી .(આ મારો કાકો છે, આ મારો ભાઈ છે. પણ મારી સામે કોઈ જોતું નથી) પાપી જીવ ભયભીત થઈ અંત સમયે અસમાધિ ભોગવે છે. દુર્ગતિમાં જવાના ડરે શરીરને વળગી રહે છે, જયારે ધર્માત્મા સહજ સમાધિ ભાવે શરીર તજી દે છે.
Page #302
--------------------------------------------------------------------------
________________ આગમસાર– ઉતરાર્ધ 302 અરુચીથી ઉભો રહેનારને ભાર વધારે લાગે છે, સતત ગતિવાનને ભાર હળવો લાગે છે. તેથી ધર્મકાર્યમાં કદી પ્રમાદ કે અરુચી ન કરો સાધુ ધર્મ વધીથી પ્રાપ્ત, પરિમીત માત્રામાં, ઉચીત સમય પર, સંયમ નિર્વાહનાં અર્થે, શાંત ચિતે ભોજન કરે. કષાયોની મંદતાજ ધર્મનું અંતિમ પરિણામ છે. અપરિગ્રહવૃતિ અને ભાવોમાં સરલતા તેનાં લક્ષ્ય છે. પુનરુકતિ કોઈ દોષ નથી, ફરી ફરી એજ વાંચન, સ્વાધ્યાય કરવાથી જ્ઞાનની નવી નવી પર્યાયો આત્મામાં ઉપસ્થીત થાય છે. અને એવું કરતાં જો કંઠસ્થ થઈ જાય, તો એનાથી રૂડું પછી આચરણજ હોઈ શકે. આચારમાં શીથીલતાં હોવા છતાં સુધ્ધ પરુપણા કરતાં રહેવાથી, આચારશુધ્ધીની સંભાવના રહેલી છે. જે વૃધ્ધાવસ્થા આવશે ત્યારે ધર્મ કરીશું, કાલ કરીશું,પછી કરીશું એમ વિચારે છે, તે અનુભવ અને અભ્યાસ ન હોવાથી પછી પણ ધર્મ કરી શકતો નથી અને પહેલાં પણ કરી શકતો નથી. અંતે તે હાયવોય કરતો , આર્તધ્યાનમાં જ રામશરણ થઈ જાય છે. સાધુને સચિત, બહુમુલ્યવાન વસ્તુ, કલાકૃતિઓ (જેને જોઈને મોહ ઉપજે, બીજાને એ મેળવવાનું મન થાય) રાખવી કલ્પતી નથી અચિત વસ્તુ પણ આકર્ષણ થાય તેવી નથી કલ્પતી. શરીર પણ આકર્ષણ થાય તેવું નથી કલપતું. (નાની ઉંમરની સાધ્વીઓએ પીઠમાં કાપડનો ગોળો મુકી, શરીરને ખુંધવાળું બેડોળ બનાવી, વિહાર કરવો કે ગોચરીએ જવું.) અબ્રમ અને પરિગ્રહ એકબીજાનાં પુરક છે. કામભોગો માટે પરિગ્રહ કરાય છે અને પરિગ્રહથી કામભોગો સેવાય છે. સ્ત્રીપુદગલનો સંગ પણ પરિગ્રહથી જ થાય છે. કામભોગનું સેવન એ પુરુષમાં રહેલું સ્ત્રીત્વ છે. તેથી વિરતિ એ સ્ત્રી કરે તોય પુરુષાર્થ છે. સ્ત્રીમાં રહેલું પુરુષત્વ છે. ક્રોધ હિંસાને જન્મ આપે છે. માનથી અભ્રમ સેવાય છે. માયાથી અદતાદાન, અસત્ય થાય છે. લોભથી પરિગ્રહ થાય છે. 1. સંસ્કૃત આત્મા કમાન પર ચઢાવેલા તીર જેવો, લક્ષ્યવાળો, ગતિ,દિશા,બલ વાળો, મકકમ, બીજાને ઉપકારી હોય છે. અસંસ્કૃત રસ્તામાં પડેલા કાંટા જેવો,બીજાને પીડાકારી,લક્ષ્ય,ગતિ,દિશા,બલ વગરનો,સહેલાઈથી ભાંગી શકાય તેવો, દયાને પાત્ર હોય છે. 2. જેમ એકાગ્રતા વગર અને દ્રષ્ટિ હટી જવાથી નિશાન ચૂકી જવાય છે. તેમ મિથ્યાત્વનાં અલ્પ સેવનથી પણ જીવ મોક્ષથી દૂર રહે છે આર્યક્ષેત્રઃ શુભ લેગ્યા પુદગલોથી શુભમન અને ધર્મકરણી માટે ઉત્સાહ મળે છે. અનાર્ય ક્ષેત્રનાં પુદગલોથી આત્મામાં પ્રમાદ અને અરતિ પ્રાપ્ત થાય છે. તેથી ધંધાર્થે ભલે મુંબઈ જેવા શહેરોમાં રહેતાં હોઈએ, પણ તેમાંથી સમય કાઢી આર્યક્ષેત્રમાં જવું જોઇએ. હે જીવ વિચાર કે જમીન પર પડેલા અનાજના એક દાણા માટે તે કેટકેટલી વાર પ્રાણ ગુમાવ્યા છે. પાણી પીવા જતાં કેટલી વાર મગરે તારા ગળામાં દાંત ખૂપાવ્યા છે. આવી અનેક ભવોની અનંત વેદના અને દુઃખો તું સહન કરી આવ્યો, અને હવે મનુષ્યના ભવમાં મહાપૂણયનો ઉદય છે ત્યારે જરાક જેટલી અગવડ-અસુવિધા થતાં તું અકળાઇ જાય છે. તે સમયે એજ વિચારવું કે પૂર્વે ભોગવેલા અનંત ભવોના દુઃખો હું કેમ ભૂલી જાઉ છું. તથા બધીજ સુખ-સગવડો છકાય જીવની હિંસાથી મળે છે, તેથી તેમના મળવા- ન મળવા પર હર્ષ શોક ન કરવો. માનવ ભવ એક સંધિ એટલે કે જંકશન–ચોવાટો છે, જયાંથી મોક્ષમાર્ગે પણ જઇ શકાય છે. અનંત ભવભ્રમણ કરતાં તું માનવભવ પામી આ જંકશન પર પહોંચ્યો છે. હવે કોઈ અન્ય માર્ગ પકડી બીજી દિશામાં પ્રયાણ કરનાને બુધ્ધિમાન તો નજ કહી શકાય. જ્ઞાન દર્શન ચારિત્ર તપ - જગન્ય મધ્યમ ઉતકૃષ્ટ જગન્ય જ્ઞાન જગન્ય દર્શન વિના ટકતું નથી. તે માહિતિમાં રૂપાંતરીત થઈ જાય છે. દર્શનની હયાતીમાંજ જ્ઞાન ગ્રહણ થાય છે, તેની વૃધ્ધિ થાય છે. જેમકે અંકો પરની શ્રધ્ધા વગર ગણિત શીખાતું નથી. જેટલી શ્રધ્ધા વધે, તેટલું જ જ્ઞાન વધે છે. આ જ્ઞાન આત્માનો ગુણ હોવાથી તેનું આચરણ સ્વયંમેવજ થાય છે. જે આચરણ નથી થતું તે જ્ઞાન માહિતિ કક્ષાનું છે, તેના આચરણ માટે પુરુષાર્થ કરવો. ચારિત્ર પણ દર્શન વગર નથી હોતું. ચારિત્રથી દર્શન અને દર્શનથી ચારિત્રની શુદ્ધિ થાય છે. જ્ઞાનથી દર્શન અને દર્શનથી જ્ઞાન વધે છે. તપ પણ સમયક દર્શન વગર બાલતપ કહેવાય છે. શ્રધ્ધાથીજ તપ થાય છે અને તપથી શ્રધ્ધા મજબૂત દ્રઢ થાય છે. શકતિ બાહય તપ કરતાં ક્યારેક શ્રધ્ધા ડગી જાય છે. પોતાનાં શરીર બળને ખ્યાલમાં રાખી તપ કરવું. આમ દર્શન ત્રણેનાં કેન્દ્રમાં છે. દર્શન વગર જ્ઞાન ચારિત્ર તપ ત્રણે ટકતાં નથી અથવા તો અજ્ઞાન અને બાલાપમાં પરિણમે છે. આનાં ભાંગા કરતા 81 ભાંગા થાય છે.(૩×૩×૩×૩). આમાંના કેટલાક ભાંગા શકય અને કેટલાક અશકય છે. જગન્ય જ્ઞાન દર્શન સાથે ઉતકૃષ્ટ ચારિત્ર શકય નથી. તેમજ ઉતકૃષ્ટ જ્ઞાન દર્શન વાળાનું ચારિત્ર પણ જગન્ય નથી હોતું. ઉતકૃષ્ટ જ્ઞાન, જગન્ય દર્શન વાળાને નથી હોતું તો ઉતકૃષ્ટ દર્શન જગન્ય જ્ઞાનથી નથી થતું. જગન્ય સાથે ઉતકષ્ટનાં ભંગ શકય ન હોવાથી 27 ઓછા થયા. બાકી રહયા 54. ઉતકષ્ટ દર્શન વગર ઉતકષ્ટ ચારિત્ર અને ઉતકૃષ્ટ જ્ઞાન પણ શકય નથી તેથી ઉતકૃષ્ટ ચારિત્રનાં અને ઉતકૃષ્ટ જ્ઞાનનાં, મધ્યમ દર્શન સાથેનાં બે ભંગ ઓછા કરવા. જ્ઞાન અને દર્શન સાથેજ હોય છે. તથા તપને ચારિત્રમાં આવરી લેતાં 343 નવ ભાંગા થાય છે. તેમાં જગન્યનાં ઉત્કૃષ્ટ સાથેનાં ભાગાં નથી થતાં. તેથી તે ઓછા કરતાં સાત રહયાં.
Page #303
--------------------------------------------------------------------------
________________ આગમસાર jainology II 303 જ્ઞાન દર્શન અને ચારિત્ર એમ ત્રણ ભેદથી 3x3x3 સતાવીશ ભાંગાં થાય, તેમાંના અશકય ભંગ ઓછા કરતા 17 ભંગ થાય. વિશેષ થી તત્વ કેવલી ગમ્ય છે. દાન શિયલ તપ ભાવ અને જ્ઞાન દર્શન ચારિત્ર તપ જેવા સમીકરણો પૂર્વ આચાર્યોએ સહજથી ધર્મમાર્ગ સમજાવવા માટે બનાવ્યા છે. સૂત્રધર્મ અને ચારિત્રધર્મની મધ્યમ કે જગન્ય આરાધના પણ જેઓ નથી કરી શકતા. કોઇ પૂર્વના અભ્યાસ કે અનુભવ વગર પણ જેઓ ધર્મમાર્ગમાં જોડાવા ઇચ્છે છે, તેમના માટેનો સરળ માર્ગ છે દાન–શિયલ-તપભાવ. 1) દાન–તે સુપાત્ર દાન અને અભય દાન. તેમા સંતસતિજીઓની સમીપે નિવાસ કરી અવસરે હર્ષપૂર્વક સુપાત્ર દાનનો લાભ લેવો. અભય દાન એટલે ત્રસ અને સ્થાવર જીવોની દયા પાળવી. તેમા મોટા જીવોને કતલખાને જતાં બચાવવા, નાના ત્રસ જીવો કંથુઆ કીડી, મચ્છર,ઇયળ અને એવા બીજા પોતાના સંપર્કમાં આવતા જીવો પ્રત્યે અનુકંપા ભયો વ્યવહાર રાખવો. સ્થાવરકાય- વાયુ કાયની દયા પાળવી,ઊઘાળે મોઢે નહિં બોલવું, પંખાનો ત્યાગ, પાણીનો વપરાશ ઘટાડવો. વગર કારણે વનસ્પતિની હિંસા ન કરવી. અગ્નિ અને વિજળીથી ચાલતા સાધનો ઓછા વાપરવા. ત્રસ, સ્થાવરકાયના મહા આરંભથી નિપજતું સોનું, રેશમ, મોતીનો ત્યાગ કરવો. ત્રસ–સ્થાવર કાયના જીવોની દયા પાળતા જીવ દિર્ઘ શભ આયુષ્યનો બંધ કરે છે. 2) શિયલ–બ્રહ્મચર્ય પાળવું. પરધન પથ્થર સમાન અને પરસ્ત્રી બહેન સમાન જાણવી. પૂર્ણ બ્રમચર્યના પાલનનું લક્ષ્ય રાખવું. અબ્રમના સેવનથી હાર્ટ કમજોર થાય છે.ખોટુ ન બોલવું—અસત્ય વચન અને અર્ધસત્ય વચનોનો ત્યાગ કરવો.વણમાગી સલાહન દેવી, નકામી વાતો વાણીનો વિલાસ ન કરવો.ચોરી અને ચોરી જેવી પ્રવૃતિનો ત્યાગ. લોક નિંદે કે રાજ દંડે તેવા સર્વ કામ ત્યાજવા. 3) તપ-ચોવિહાર ઉપવાસ, તે ન થાય તો તિવિહાર ઉપવાસ, આયંબીલ, એકટાણાં, રાત્રિભોજન ત્યાગ. વિષેશથી 6 આત્યંતર અને 6 બાધ્ય તપ તે તપના પ્રકાર. નિશ્ચય નયથી છકાય જીવો પરની દયાના કારણે દરેક આરંભકારી પ્રવૃતિનો ત્યાગ કરવો. 4) ભાવ-તે આત્માના ભાવ. જૈન ધર્મ પર શ્રધ્ધા, સુપાત્ર દાનની ભાવના ભાવવી, સર્વ જીવો પ્રત્યે આત્મામાં અનુકંપા ભાવ, જીવ જગત સાથે જતના સહિતનો વ્યવહાર. અજીવ પુદગલ જગત પર અનાસકિત ભાવ. આચરણથી અલ્પ આરંભી અને અલ્પ પરિગ્રહિ થવું, સજીવ અને અજીવ બેઉનો પરિગ્રહ ઘટાડવો. સજીવો સાથે મૈત્રી ભાવ રાખવો. આ ઉપરના ચાર બોલ જીવ કોઇ પણ ઉમરે અને વિશિષ્ટ જ્ઞાન અભ્યાસ વિના પણ આદરી શકે છે. ઉતમ ભાવ સહિત આ અલ્પ કરણી કરનાર પણ આરાધક થાય છે. અંત સમયની આરાધના એ આત્મહત્યા નથી શસ્ત્ર હત્યારો પણ ચલાવે છે અને ડોકટર પણ ચલાવે છે. છતા ભાવની પ્રધાનતાથી કદાચ ડોકટરનાં હાથે દરદીનું મૃત્યુ પણ થાય તો તે ગુનેગાર ગણાતો નથી. અહીં ભાવ એટલેકે ઈચ્છા પ્રધાન છે. કાયદો પણ તે ભાવની પ્રધાનતાએ જ ન્યાય કરે છે. આત્મહત્યા કરનાર જીવનથી નિરાશ થઈને, અતૃપ્ત ઈચ્છાઓનાં કારણે ક્ષણીક આવેશમાં આવીને જીવન ટુંકાવે છે. અંત સમયની આરાધના-સંથારો તેથી બીલકુલ વિપરિત ક્રિયા છે. અહિં સર્વ ઈચ્છાઓ ને સંસાર પરિભ્રમણનું કારણ જાણી, તેના પર પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે. સર્વ આસકતિ નો ત્યાગ કરી, શાંતચિતથી જીવવાની ઈચ્છા અને મરણનો ભય છોડી આત્મા પર ધ્યાન કેન્દ્રીત કરાય છે. કોઈની સાથે વેરભાવ હોય, તો તેને ખમાવે છે. સજીવ–અજીવ પર, તથા પોતાના શરીર પરની પણ આસકતિનો ત્યાગ કરે છે. બે પ્રકારથી તે આગાર સહિત અને આગાર રહિત-શ્રાવકનો ત્રીજો મનોરથ છે. આગાર સહિત સંકટ સમયે અથવા રાત્રે સૂતા પહેલાં લેવામાં આવે છે. સંકટ કે સમય અવધિ પૂરી થતાં તે પાળવામાં આવે છે. જે અંતસમયનો બીજા પ્રકારનો સંથારો છે, તેની પૂર્વે શકય હોયતો સંલેખણા કરવામાં આવે છે. અંત સમય નજીક જાણી, જીવવા માટે વલખા મારવા કે અંત સમય હોસ્પીટલનાં બીછાને પીડાનાશક દવાઓની અસરમાં બેભાન અવસ્થામાં કાઢવાને બદલે મૃત્યુ અને પીડાનો ભય છોડી આત્મકલ્યાણ સાધવાની ઈચ્છા એ શ્રાવકનો ત્રીજો મનોરથ છે. શકત કે તંદુરસ્ત શરીર વાળા અને નાની ઉંમરની વ્યકતિને મરણાંતિ ઉપસર્ગ વિના આ માટે આજ્ઞા નથી. વધારેમાં વધારે જીવન ધર્મ આરાધનામાં વીતે, એજ ગણતરી કરવાની હોય છે. ફરીને માનવ ભવ કયારે મળશે? એ વિચારે જીવન ટુંકાવવાની નહિં, પણ માનવ ભવ સાર્થક કરવાની ઈચ્છા હોય છે. શકય હોય તો સર્વે સંઘની હાજરીમાં, ગુરુ આજ્ઞા મેળવીને તે થાય છે. મૃત્યુને શરીર પરિવર્તનનો મહોત્સવ જાણનારો એને આરાધે છે. કોઈ નામનાં વગેરે માટે પણ વધારે જીવવાની આશા અને કષ્ટ પીડાનાં ભયથી જલ્દી મરવાની ઈચ્છા, બેઉનો ત્યાગ કરાય છે. જીવે નરકની વેદના તો ઘણી સહન કરી, જન્મ મરણની વેદના અનંતીવાર સહન કરી, ભલે તેનું સ્મરણ હમણા ન હોય પણ સૂત્રજ્ઞાનથી તે જાણી શકાય છે, અને શ્રધ્ધાથી દેખી શકાય છે. તો આ હમણાની વેદના તેની સામે કાંઇ વિસાતમાં નથી. તેમ જાણી સમતા ભાવમાં રહી શકાય. તેનાં પાંચ અતિચારોનો અર્થ છે:
Page #304
--------------------------------------------------------------------------
________________ આગમસાર– ઉતરાર્ધ 304 - આ લોકમાં નામનાં વગેરે થાય, એ માટે નહિં.– પરલોકમાંનાં દેવતાઈ વગેરે, સુખો મેળવવા માટે નહિં. - જીવવાની આશા, ઇચ્છા સાથે નહિં.- મરવાની ઈચ્છાથી નહિં. - અતૃપ્ત ઈચ્છાઓ પછીનાં ભવમાં પૂરી થાય, એ માટે નહિં. પરંતું એકાંત કર્મનિર્જરાને માટે અને પ્રભુ આજ્ઞાના આરાધક થવાને માટે કરવામાં આવતી અંતસમયની આરાધના એ સંથારો છે. 10 પ્રકિર્ણક (પયના) શ્રી ચઉસરણ પાયનાને રંક પરિચય અહીં શરૂઆતમાં 1 સામાયિક, ૨ચતુર્વિશાસ્તવ, 3. વંદનક, 4. પ્રતિક્રમણ, ૫કાસ, 6. પ્રત્યાખ્યાન. આ 6 આવશ્યકેમાંના દરેક આવશ્યકમાં કહેલી બીનાને સાર જણાવીને કહ્યું છે કે સામાયિક નામના પહેલા આવશ્યકથી આભાને ચારિત્ર ગુણ નિર્મલ બને છે. સામાયિકને આદર્શ (ચાટલા) જેવું કહ્યું છે, તે વ્યાજબી જ છે, કારણ કે જેમ ચાટલામાં જોનાર આભા પિતાના દેહનું સ્વરૂપ જોતાં કપાળ આદિસ્થલે લાગેલા ડાઘને દૂર કરી (ભૂંસીને) શુદ્ધ થઈ શકે છે, તેમાં સમતાદિ ગુણમય સામાયિકમાં રહેલે આત્મા પિતાના ભૂતકાલીન વર્તમાન અને ભવિષ્યના આચારવિચાર અને ઉચ્ચારાદિને નિર્ણય કરીને થતી કે થયેલી ભૂલ સુધારીને નિમલ નિજ ગુણ રમણતામય સાત્વિક જીવનને પામી શકે છે. હે જીવ! અત્યાર સુધીમાં જે કંઈ તે વિચાર્યું કે કર્યું અથવા તું છે, તેનું પરિણામ શું આવ્યું ? તેનાથી તારા આત્માને આમિયક લાભ થયો, કે નુકશાન ભોગવવું પડયું ! હાલ જે વિચારે કે પ્રવૃત્તિ કરે છે, તે તારા આત્માને હિત કરનારા છે, કે દુર્ગતિમાં લઈ જનારા છે. આ રીતે ભવિષ્યમાં કેવા વિચારે કરવા, અને કેવી પ્રવૃત્તિ કરવી, તથા કેવી ભાષા બોલવી? તેને નિર્ણય કરીને સદોષ મનો ગાદિને ત્યાગ કરીને નિર્દોષ ત્રિવિધ વ્યાપારમાં આત્માને જોડવાનું અપૂર્વ સાધન સામાયિક છે. તથા રાગાદિથી મલિન થયેલા આતમાં સામાયિકરૂપ કતક ચૂર્ણથી કે સાયકરૂપ સાબુથી નિર્મલ બનીને ઘાતી કર્મોને ક્ષય કરી લોક અલકની તમામ હકીકતને જણાવનારું કેવલજ્ઞાન પામી અંતે મોક્ષના અવ્યાબાધ સુખ પામે છે. વળી જેટલો ટાઈમ આભા સામાયિકમાં રહે, તેટલા ટાઈમમાં ઘણાં અશુભ કર્મોને નાશ કરે છે, તથા સામાયિકમાં 48 મિનિટ સુધી સાધુજીવનનો લાભ મળે છે. માટે સામાયિક વારંવાર કરવું જોઈએ, કારણ કે આધિવ્યાધિ અને ઉપાધિ રૂપી દાવાનળના તાપથી ગભરાયેલા અશાંત આત્માને શાંતિ દેનારું આ સામાયિક છે, સામાયિકથી શાંત થયેલ આત્મા જ બાકીની ધર્મક્રિયાની એટલે પાંચ આવશ્યકની યથાર્થ સાધના કરી શકે છે. આ જ ઇરાદાથી 6 આવશ્યકેમાં સામાયિક આવશ્યક પહેલું કહ્યું છે, તેમાં સાવધ યોગને ત્યાગ કરીને નિરવઘ યોગની સાધના હોય છે, તેથી કહ્યું કે છે. સામાયિકથી ચારિત્રાચારની નિર્મલ આરાધના થાય છે. 2, બીજા ચતુર્વિશતિસ્તવ નામના આવશ્યક થી સમ્યગદર્શન ગુણ અથવા દનાચાર નિમલ બને છે. અહીં વર્તમાન ચેવલીના ચોવીશ તીર્થકરોનાં નામ લઈને સ્તવના કરી છે, તેથી ચતુર્વિશતિસ્તવ અથવા
Page #305
--------------------------------------------------------------------------
________________ jainology II 305 આગમસાર નામતવ કહેવાય છે. 3, વંદનક નામનાં આવશ્યકથી જ્ઞાનાદિ ગુણે નિર્મલ બને છે. અહી ગુરુ મહારાજને વંદન કરવાની હકીકત જણાવી છે, તેથી ત્રીજા આવશ્યકનું વંદનક નામ પ્રસિદ્ધ છે. 4પ્રતિક્રમણ નામના ચેથા આવશ્યકથી ત્રતાદિની આરાધના કરતાં અજ્ઞાનાદિ કારણે મોક્ષમાર્ગની આરાધના કરતાં થયેલી ભૂલ સુધારી શકાય છે. અહીં માર્ગથી ખસેલા આત્માને ફરી માર્ગમાં (જ્ઞાનાદિની આરાધનામાં) સ્થાપન કરવામાં આવે છે, તેથી પ્રતિક્રમણ નામ યથાર્થ છે. પ. કાયોત્સર્ગ નામના આવશ્યકથી બાકી રહેલા (ચારિત્રાદિકના જે અતિચારેની શુદ્ધિ પ્રતિક્રમણ વડે ન થઈ હોય તેવા ) અતિચારેની શુદ્ધિ થાય છે. 6. પ્રત્યાખ્યાન નામના છઠ્ઠા આવશ્યક વડે તપશ્ચર્યામાં લાગેલા અતિચારેની શુદ્ધિ થાય છે. અને 6 આવશ્યકથી વીર્યાચારની શુદ્ધિ થાય છે. આ રીતે જણાવીને ગ્રંથકારે કુશલાનુબંધી અધ્યયનને કહેવાની પ્રતિજ્ઞા કરી છે. પછી છે. ચાર શરણાં, 2, દુષ્કતોની ગહ, અને 3. સુકૃતોની અનુમોદનાની હકીકત જણાવીને કહ્યું કે જેમને અરિહંત વગેરે ચારના શરણને અંગીકાર કરવાને લાભ મળે, તે ભવ્ય જીવો ધન્ય ગણાય છે. પછી અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલી પ્રભુએ કહેલ ધર્મનું યથાર્થ સ્વરૂપ જણાવીને તેમના શરણને હું અંગીકાર કરું છું, એમ કહેવાની સૂચના કરી છે, પછી દુકૃતગર્તાનું સ્વરૂપ જણાવતાં કહ્યું કે મિથ્યાત્વ, અરિહંતાદિની આશાતના, જીવોને કરેલા પરિતાપનાદિ, ધર્મવિરુદ્ધકથન વગેરે પાપ થયાં હોય, (એટલે પાપનાં કારણો સેવ્યાં હેય) તે બધાની નિંદા-ગાહી કરવી જોઈએ. પછી અરિહંત પ્રભુ વગેરેના ગુણાની અને જિનવચનને અનુસારે કરેલાં દાનાદિ સુકૃતોની અનુમોદના કરવાનું કહીને જણાવ્યું કે આ રીતે ત્રણ કર્તવ્ય કરનારા જેવો પ્રણાનુબંધી પુણ્યને બાંધે, ને ઘણાં કર્મોની નિર્ભર કરે છે, એમ કહીને એકલું ફલ જણાવ્યું. પછી સુચના કરી છે કે આ ત્રણે ક ત્રણે કાલ જરૂર કરવા જોઈએ, તેમ કરનાર છે. માનવ જન્મને સફલ કરે છે. ત્રણે કર્તવ્ય મુક્તિનાં કારણ છે એમ સમજીને શુદ્ધ ભાવથી અહીં કહ્યા પ્રમાણે વર્તનારા આસન છે. અલપકાલે મુક્તિના સુખ પામે છે, શ્રી ચતુદશરણ પ્રકીર્ણકનો રંક પરિચય પૂરો થશે 2. શ્રીઆતુર પ્રત્યાખ્યાન પ્રકીર્ણકનો રંક પરિચય આતર એટલે રોગની પીડાથી ઘેરાયેલા આત્માને પરભવની આરાધના કરાવવાના અવસરે કરાવવા લાયક પ્રત્યાખ્યાનની બીના જેમાં કહી છે, તે આતુર પ્રત્યાખ્યાન કહેવાય. બીજા ગ્રંથોમાં બૃહદાર પ્રત્યાખ્યાન' નામ કહ્યું છે. આની રચના કરનાર શ્રીવીરભદ્રાચાર્યે શરૂઆતની 10 ગાથાઓની પછી કેટલાક ભાગ ગઘ પ્રાકૃતમાં રા
Page #306
--------------------------------------------------------------------------
________________ આગમચાર– ઉતરાર્ધ 306 છે. અહીં શરૂઆતમાં બાલ-પંડિતમરણની વ્યાખ્યા આ રીતે જણાવી છે; - દેશવિરતિ, પણમાં જે મરણ થાવ તે બાલ-પંડિતમરણ કહેવાય. અહીં અવરતિની અપેક્ષાએ બાલ કહેવાય, ને વિતિગુણ ધારણ કરે, તે અપેક્ષાએ તે પંડિત, અને જેટલે અંશે વિરતિગુણ ધારણ ન કરી શકે, તેટલા અંશે તે બાલ કહેવાય. આ રીતે બાલ–પંડિત શબ્દથી દેશવિરતિવાળા જીવ સમજવાનો છે. આ બાલ-પંડિતનું જે મરણ તે બાલપંડિત મરણ કહેવાય, આ રીતે બાલપંડિત મરણનું લક્ષણ જણાવીને અનુક્રમે રેશવિરતિનું લક્ષણ અને અણુવ્રતાદિ બાર વતા, બાલપંડિત મરણના અંધકારમાં અચાનક મરણ વગેરે પ્રસંગે બાલપંડિત મરણને વિધિ, અને તેમાં ભક્તપરિસા નામના પન્નામાં કહેલી બીના સમજી લેવાની ભલામણ, તથા બાલપંડિત મરણનું વૈમાનિક દેવરવાદ ફલ જણાવીને કહ્યું કે સર્વવિરતિના ધારક મુનિવરે સમાધિ મરણનો વિધિ જાળવીને જે મરણ પામે તે પંડિત મરણ કહેવાય, આ પ્રસંગે અજ્ઞાન અસવમાદિ દોષને તજવાનું ને શુભ ધ્યાનાદિ ગુણેને ધારણ કરવાનું જણાવ્યું છે. પછી શ્રીવર્ધમાનપ્રભુ અને ગણધરોને નમસ્કાર કરીને જણાવ્યું છે કે આરંભાદિના પચ્ચખાણ કરવા, સર્વ જેની ઉપર મારે સમભાવ છે, કોઈની સાથે વેર ઝેર છે જ નહિ, હું હવેથી ધનાદની આશાનો ત્યાગ કરું છું, ને હું સમાધિમાં રહીને આહાર, સંs, ગરવ, કપાય, ને મમતાને ત્યાગ કરું છું, સર્વ કોને ખમાવું છું, હવે હું સાકાર (આગાવાળું) પ્રત્યાખ્યાન કરું છું. અહીં આ બીના વિસ્તારથી સમજાવીને સિદ્ધોને નમસ્કાર કરવાનું જણાવ્યું છે. પછી દેવ ગુરુ ધર્મની શ્રદ્ધા કરવી, નવા પાપ કરવાનાં ચખાણ કરવા, અને અંત સમયે સંથારે કરવા પૂર્વક સામયિકને પાઠ ઉચરવો, ઉપાધિ શરીરાદિને વિસરાવવા, ને સમતા ભાવમાં રહીને રાગાદિનો ત્યાગ કરી આત્મ સ્વરૂપમાં રહેવું. આ હકીકત ક્રમસર સ્પષ્ટ જણાવીને આતુરાત્મા (રોગ ગ્રસ્ત છે)ને ભાવવા લાયક ભાવના જણાવી છે. તેને સાર ટૂંકામાં આ પ્રમાણે જાણે-“મારે આત્મા જ્ઞાન-દર્શનચારિત્ર ગુણમય છે, તે શાશ્વત છે, મારા જ્ઞાનાદિ ગુણે સિવાયના સ્ત્રી કુટુંબ દોલત વગેરે તમામ પદાર્થો બહુ ભાવે છે. એટલે ખરી રીતે તે મારા છે જ નહિ, ફક્ત મિહને લઈને જ હું માની રહ્યો છું કે “એ પદાર્થો મારે છે. - સંગ છે સ્વરૂપ જેમનું એવા તે પદાર્થોની મમતાને લઈને જ અનાદિ સંસારમાં મેં ઘણીવાર ઉપરાઉપરી વિવિધ પ્રકારના દુ:ખે ભેગવ્યા છે. હવે હું તે બધા પદાર્થોના મહને ત્યાગ કરું છું. હું એક જ છું, મારું કોઈ નથી, ને હું પણ કોઈનો નથી. મારા તારાની ભાવના એ મહના જ ચાળા છે. " આ રીતે ભાવના ભાવીને જે જે મૂલ ગુણોની અને જે જે ઉત્તર ગુણાની આરાધના કરવી રહી ગઈ હોય, અથવા પ્રમાદથી ન કરી હોય, તે તે મૂત્તર ગુણોની બાબતમાં આલેચના કરીને ભય મર સંજ્ઞાદિની નિંદા ગાદિ કરવી. એમ જણાવીને
Page #307
--------------------------------------------------------------------------
________________ jainology II 307 આગમસાર કહ્યું કે જેમ બાલક સરલતાથી બાપની આગળ બેલે, તેવી રીતે આલોચના કરનાર ભવ્ય જીવે શ્રીગુરુ મહારાજની આગળ મૂલાની આલોચના કરવી જોઈએ. આ પ્રસંગે આચના કરનાર જીવના અને જેની પાસે આવેચના કરવી જોઈએ તે ગુરુ મહારાજના ગુણે જણાવ્યા છે, પછી અનુક્રમે ગુરુ આદિની બાબતમાં અકૃતજ્ઞતા થઈ હોય તેને ખમાવવાને વિધિ, અને મરણના ત્રણ ભેદ, તે દરેકનું સ્વરૂપ તથા અનારાધક (વિરાધક) છાનું સ્વરૂપ તેમજ વિરાધક જીવોનું કાંદપિક દેવાદ (હલકી જાતિના દેવ) સ્વરૂપે ઉપજવું, અને દુર્લભધિ નું', તથા અનંતસંસારી છાનું તેમજ પત્તિ સંસારી છેવનું લક્ષણ સરલ પદ્ધતિએ જણાવીને કહ્યું કે- જે જિનેશ્વરદેવના વચનાને જાણતા નથી તેમનું જે મરણ તે બાલમરણ કહેવાય, અંત સમયે જે અશાતા વેદનીય કર્મના ઉદયે તીવ્ર વેદના ભોગવવાનો પ્રસંગે ઉપસ્થિત થાય, તે તે ટાઈમે ગભરાવું નહિ, હૈયે રાખી સમતા ભાવે તે કમજન્ય વેદના સહન કરવી, હાયવોય કરવાથી વેદના ઓછી થતી નથી ને બીજા ચીકણુ અશુભ કર્મો બંધાય છે. માટે આત્મસ્વરૂપની ચિંતવના કરતા જરૂર વેદના ઓછી થાય છે. જેમ સમુદ્ર નદીઓના પાણીથી ધરાતો નથી, તેમ આસક્ત આત્મા ઘણું કામગ ઘણીવાર ભેગવે, તો પણ ધરાતો નથી (તેષ પામતો નથી. માટે જે કામગનો સંક૯પ પણ કરતા નથી, તે જ મહાપુરુષો ધન્ય કહેવાય. એમ વિચારીને વિષય કયાયને ત્યાગ કરવાનું જણાવીને કહ્યું કે મરણથી ડરવું નહિ, ધીર જેનું ને સુશીલ જીવનું જ મરણ શ્રેષ્ઠ ગણાય છે, તથા નિષ્કષાય (કલાવ હિત) વગેરે ગુણવંત છ જ પ્રત્યાખ્યાનનું પૂર્ણ ફલ પામી શકે છે. તેમજ છેવટે આતુર પ્રત્યાખ્યાનનું ફળ કહ્યું છે. અહીં પહેલી નવ ગાથાઓમાં બાલંડિત મરણ (દેશવિરતિ )નું સ્વરૂપ જણાવીને પંડિત મરણની બીના વર્ણવી છે. આનું મૂલ સ્થાન શ્રીભગવતીસૂત્રના ૧૩મા શતકને મા ઉદેશ વિગેરે છે. કારણ કે તેમાં મરણના ભેદોનું વર્ણન વિસ્તારથી કર્યું છે, તથા દિગંબર મતને મૂલાચાર ગ્રંથ જોતાં જણાય છે કે, તેના કર્તાએ આ પયનાની ઘણી ગાથાઓ (પ૯ ગાથાઓ ) લીધી છે. જેમ અહી આરાધનાની બીના જણાવી છે, તેમ બીજા ભકતપરિજ્ઞા, મહાપ્રત્યાખ્યાન, અને મરણસમાધિ પન્નામાં પણ તેવી જ બના (આરાધનાની બીના) જુદી જુદી પદ્ધતિએ ટૂંકમાં કે વિસ્તારથી જણાવી છે. તથા દ્વાદશાંગ આદિમાં જે જે વિવક્ષિત બીના સંક્ષિપ્ત જણાઈ. તે અમુક અમુક બીનાનો વિસ્તાર પચના ગ્ર માં તેના કર્તાએ કર્યો છે. એ હકીકત પણ પન્નાને વિચાર કરતાં જણાય છે. શ્રીઆતુર પ્રત્યાખ્યાન પ્રકીર્ણકને ટૂંક પરિચય પૂરા થયા
Page #308
--------------------------------------------------------------------------
________________ આગમચાર– ઉતરાર્ધ 308 3. ત્રીજા મહાપ્રત્યાખ્યાન પયન્નાને રંક પરિચય અહી આઉર પચ્ચખાણમાં જણાવેલી પણ ઘણી બીના સંપાદિ રૂપે વર્ણવી છે, દેશવિરતિવાળા ભવ્યને અંતિમારાધના કરાવવાને વિધિ વગેરે બીના આતુર પ્રત્યાખ્યાન પવન્નામાં કહી છે. અને આ મહાપ્રત્યાખ્યાન પવન્નામાં સાધુની અંત સમયની હકીકત વિસ્તારથી જણાવી છે, ને તે પ્રસંગને અનુસારે બીજી પણ બીના કહી છે. આ કારણથી આનું મહાપ્રત્યાખ્યાન પ્રકીર્ણક નામ સુપ્રસિદ્ધ છે. અહી શરૂઆતમાં તીર્થકર વગેરેને નમસ્કાર કરીને અનુક્રમે સમ્યકત્વ પાપનું પ્રત્યાખ્યાન, દુકૃતની નિદા, સામાયિકના પાકને ઉચ્ચાર, ઉપાધિ વગેરેને અને રાગાદિને ત્યાગ. સર્વ જીવોને ખામણાં, નિંદવા લાયક અઢાર પાપસ્થાન વગેરેની નિંદા, ગહ, આત્મસ્વરૂપની અને આત્માના એકવાદિની, ભાવના ' સંગના પાપે જ ઘણીવાર દુઃખનું જોગવવું, તેમજ અસંયમ મિથ્યાવાદિનોજ્ઞપરિજ્ઞાએ બધ મેળવી પ્રત્યાખ્યાનપરિજ્ઞાએ (ડવાની બુદ્ધિએ) ત્યાગ કરવા. કોઈએ આપણા ગુનહા કર્યા હોય તે અને આપણે કેઈના ગુનેગાર થયા હોઈએ, તે બીજા (આપણા ગુનેગાર) જે આપણને ખમાવે, અને આપણે તેમને શુદ્ધ ભાવથી ખમાવવા, ખમવું અને ખમાવવું, એ અવિચિછન પ્રભાવશાલી વિકાલા બાધિત શ્રી જૈનેન્દ્રશાસનની શાશ્વતી મર્યાદા છે. આ બધી હકીકત જણાવતાં હિતશિક્ષા ફરમાવી છે કે પાપ કરવું એ દુષ્કર નથી, કારણકે અનાદિ કાલથી સંસારી જીવોને પાપ કરવાના નીચ સંસ્કાર પડેલા જ હોય છે, તેથી તેઓ રાગાદિમાંના કોઈ પણ કારણથી પાપકર્મને (અઢાર પાપસ્થાનકેમાંના કેઈ પણ પાપસ્થાનકને) સેવે છે. ત્યારે દુષ્કર કાર્ય કર્યું સમજવું? આ પ્રશ્નને ઉત્તર એ છે કે “કરેલાં પા ગુણવંત ગુરુ મહારાજની પાસે નિર્મલ ભાવથી જણાવીને તેમના કહ્યા મુજબ પ્રાયશ્ચિત્તાદિ કરીને આત્માને નિર્મલ બનાવ.આ કામ બહુજ દુષ્કર છે. મેં પાપ કર્યું છે, અથવા હે ગુરુ મહારાજ ! મારાથી આ પાપ અજાણતાં થઈ ગયું છે, મારે શું થશે? હવે આપ કૃપા કરીને તે પાપની શુદ્ધિ થાય, તે ઉપાય બતાવો ? આ પ્રમાણે હૃદયના બળાપાથી ગુરુ મહારાજને કરેલી ભૂલે જે જણાવવી તે આલોચના કહેવાય. આવી આલોચના કરવી, તે જ કામ દુષ્કર છે. આ બાબત શ્રીનિશીયસત્રની ચૂર્ણિમાં કહ્યું છે કે: "तं न दुक्करं जं पडिसेबिज्जई, तं दुक्करं जं सम्ममालोइज्जा" ( तन्न दुष्करं यत्प्रतिषेव्यते, तद् दुष्करं यत्सम्यगालोच्यते). અર્થઆપણાથી જે પાપ કરાય, તે કંઈ દુષ્કર કામ નથી એટલે પાપ કરવું, એ કંઈ બહાદુરીનું કામ નથી, પણ આપણે જે નિમલ ભાવથી અજ્ઞાનાદિ કારણે 1. આ ભાવના આતુર પ્રત્યાખ્યાન પનાના રંક પરિચયમાં જણાવી છે.
Page #309
--------------------------------------------------------------------------
________________ jainology II 309 આગમસાર થયેલી ભૂલે ગીતા શ્રીગુરુમહારાજને જણાવીએ ને પ્રાયશ્ચિત્ત કરી આ માને એ ખે કરીએ, તે કામ જ દુષ્કર છે. આ રીતે કરવામાં જ ખરી કુશલતા (હોંશિયારી, બહાદુરી) સમાયેલી છે. આવી ખામણની હકીકત જણાવીને કહ્યું કે મુનિએ બાલકના જેવા સરલ થવું જોઈએ કારણ કે માલતુષમુનિ, અતિમુક્તમુનિ વગેરેની માફક સરલતા ગુણને ધારણ કરનારા પુણ્યશાલી જીવો નિર્વાણપદને જરૂર પામે છે. આ હકીકત સ્પષ્ટ જણાવીને મનમાં ભાવશલ્યને રાખનાર જીવોને થતા ગેરલાભ જણાવીને કહ્યું કે આલોચનાદિનું ફલ કર્મોની ઓછાશ છે, એમ સમજીને જે ભૂલ જે રીતે થઈ હોય, તે રીતે કહેવી જોઈએ, ને ગુરુ મહારાજના કહ્યા પ્રમાણે જરૂર પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. આ હકીકત જણાવીને કહ્યું છે કે આરંભાદિના પચ્ચખાણ કરવા, પછી પાલનવિશુદ્ધતું, તે ભાવવિશુદ્ધનું સ્વરૂપ અને કાકાશના દરેક પ્રદેશે અને દરેક નિમાં થયેલા જન્માદિની બીના કહી છે. પછી હિતશિક્ષા આપી છે કે આ જીવ અનાદિ સંસારમાં ઘણી વાર બાલમરણે મરણ પામ્યો, ને માતાપતા વગેરે સંબંધ પણ ઘણાં થયા, તથા જીવ એક જ કર્મ કરે છે, ને તેના ફલ પણ તે જીવ એક્લો જ ભેગવે છે. માટે સમભાવે રહેવું જોઈએ. પછી અનુક્રમે પંડિત મરણના વિધિ અને ફલ જણાવીને કહ્યું કે ઘણુ કામોગાદિના સુખેથી પણ જીવને સંતોષ થતો નથી, અને સંસારમાં સ્ત્રીપુત્રાદિમાંના ઈ મેઈનું રક્ષણ કરવા સમર્થ નથી. પછી મુક્તિનાં કારણે અને મહાવતને આપ (ઉચ્ચાર) કરવાને વિધિ, તથા ક્રોધ કલહાદિને તજવાની તેમજ ઇંદ્રિયોને વશ કરવાની હકીકત કહીને આઠ પ્રવચન માતાને પાલવાને અને તપશ્ચર્યા રૂપી વહાણને ધારણ કરવાના હિતોપદેશ આપે છે. પછી જણાવ્યું કે અંતિમ આરાધના પર્વતની ગુફા વગેરે સ્થાને પણ થઈ શકે છે, તે સાધુ સમુદાયરૂપ ગરછમાં પણ થઈ શકે છે. તપથી કર્મોનો નાશ થાય છે. તથા પંડિત મરણથી જન્મ-મરણનો અંત (ખેડા) જરૂર આવે છે. તે પંડિત મરણમાં અનશનાદિ વિધિ જરૂર કરે ઈ એ. શરમ અભિમાન વગેરે કારણથી જેઓ આલેચના ન કરે, તેઓ આરાધક થતા નથી. આ બધી હકીકત વિસ્તારથી જણાવીને કહ્યું કે આરાધના આત્મહિત સાધવામાં અપૂર્વ મદદગાર છે, સંવર રૂપી અગ્નિ કર્મરૂપી લાકડાંને બાળે છે. તથા જ્ઞાની આત્મા ચારિત્રાદિની આરાધના કરતાં થોડા કાલમાં ઘણાં કર્મો ખપાવે છે. અજ્ઞાની છવ તેવું કામ કરી શકતો નથી. તેમજ અંત કાલે નમસ્કારાદિનું એક પલ ગણવાથી કે ઉપગપૂર્વક સાંભળવાથી મરણ સુધરે છે. વળી શ્રી જિનધર્મ તમામ નું હિત કરે છે, અને અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ મહામંગલરૂપ છે. તથા અંતકાલની તીવ્ર વેદના ભોગવવાના અવસરે વિચારવું કે “હે જીવ! નરકની તીવ્ર વેદનાની આગળ આ વેદના થા હિસાબમાં છે? અર્થાત બહુજ થાડી છે. તું મૂંઝાયા વગર સમતા
Page #310
--------------------------------------------------------------------------
________________ આગમચાર– ઉતરાર્ધ 310 ભાવે સહન કરજે, આ બધી બીના વિસ્તારથી સમજાવીને અંતે જઘન્ય આરાધનાનું, મધ્યમ આરાધનાનું ને ઉત્કૃષ્ટ આરાધનાનું ફલ વગેરે બીના સ્પષ્ટ જણાવી છે, શ્રી મહાપ્રત્યાખ્યાન પન્નાને ટૂંક પરિચય પૂરો થયે. શ્રી ભક્તપરિણા પનાને ટ્રેક પરિચય અહીં અંતકાલ ગીતાર્થ ગુરુ મહારાજ લાયક છવને આહારના પચકખાણ કઈ રીતે કરાવે? આ બીના વિસ્તારથી સમજાવી છે, તેથી આનું યથાર્થ નામ ભક્ત પરિજ્ઞા સુપ્રસિદ્ધ છે. આના બનાવનાર શ્રી વીરભદ્રગણિ મહારાજે શરૂઆતમાં વર્તમાન શાસનના નાયક પ્રભુશ્રી મહાવીર દેવને નમસ્કાર કરીને શ્રી જિનશાસનની સ્તુતિ કરી છે. પછી કહ્યું છે કે જે મેક્ષનું સુખ તે જ ખરું સુખ છે, ને સંસારનું સુખ અસ્થિર છે, દુર્ગતિના દુઃખ દેનારું છે, તથા શ્રી જિનાજ્ઞાને આરાધતાં મુક્તિના શાવતા સુખે જરૂર મળે છે, તેમજ અભ્યuત મરણના 1, ભક્તપરિણા; , ઇંગિની મરણ, 3, પાદપાપગમ મરણ એમ ત્રણ ભેદ કહ્યા છે. આ પ્રસંગે ત્રણ ભેદોનું સ્વરૂપ વિસ્તારથી સમજાવીને ભક્તપણિજ્ઞાને લાયક છવની બીના જણાવી છે, પછી સંસારની વિષમતા સમજાવીને અનશનને સ્વીકારવાની ઈચ્છાવાળા મુનિને કરવા લાયક વિધિ જણાવતાં કહ્યું કે તે મુનિ જ્યારે ગીતાર્થ ગુરુ મહારાજને વંદન કરી અનશનની વિધિ કરવા માટે વિનંતિ કરે, તે અવસરે ગુરુ મહારાજ તેને વંદનાદિ વિધિ કરાવે, ને તેણે કહેલા રોષને અંગે પ્રાયશ્ચિત્તાદિ જણાવીને વિશેષ શુદ્ધિને માટે પાંચ મહાવ્રત ઉશ્ચરાવે. ને ખમતખામણાં કરાવી હિતશિક્ષા પ્રદાન, કાસદ સંપૂર્ણ ક્રિયા કરાવે. આ રીતે મુનિને કરવા લાયક અનશનને વિધિ સમજાવી દેશવિરતિ શ્રાવકને ઉદેશીને જણાવ્યું કે વ્રતધારી શ્રાવકને અંતકાલ આણવતે ઉચ્ચરાવવા તે શ્રાવક સાત ક્ષેત્રમાં ધનનો સદુપયોગ કરી અનુકૂળતા હોય તે સંથારા દીક્ષાને પણ આચાર્યાદિ ગુરુમહારાજની પાસે સ્વીકારી અનશન સ્વીકારે. કાલદેષાદિ કારણે આ વિધ પ્રચલિત નથી, પછી અનુક્રમે ચરમ પ્રત્યાખ્યાનની ને ભક્તપરિણાને અંગીકાર કરવાની બીના, ક્ષેત્રની પ્રતિલેખનાની, તેમજ વિવિધ આહારના પ્રત્યાખ્યાનની હકીકત વગેરે બીના જણાવીને
Page #311
--------------------------------------------------------------------------
________________ jainology II 811 આગમસાર ચિત્તની સમાધિ (સ્વસ્થતા) ને ટકાવનારું સમાધિયાન છે; એ મુદ્દો યાદ રાખો જોઈએ. આ હકીકત સ્પષ્ટ જણાવ્યા બાદ શ્રી સંઘને અનશનની વાત જણાવવાની અને ઉપદ્રવને દૂર કરવા કાસગ (કાઉસગ્ગ) કરવાની બીના, તથા આહારને તજવાની બીનાં સ્પષ્ટ સમજાવી છે. પછી અનશન કરનાર જીવ વંદન કરીને સંઘને અને આચાર્યાદિને ખભા, તથા પોતાના અપરાધોને પણ શુદ્ધભાવે ખમાવે. આ રીતે કરવાથી જેમ મૃગાવતી સાધ્વીનાં પાપકર્મો નાશ પામ્યાં, તેમ અનશન કરનાર જો પાપકર્મોનો ક્ષય કરે છે. પછી અનશની જીવને ગુરુ મહારાજે આપેલી હિતશિક્ષાનું વર્ણન કરતાં અંતે જણાવે છે કે મિથ્યાત્વનો નાશ કરે, સમ્યકત્વને ટકાવનારી ને નિર્મલ કરનારી ભાવતા ભાવવી, શ્રીવીતરાગ દેવની ભકિત ને ભાવભકિત કરી, નવકાર મંત્રનું સ્મરણ કરવું, સ્વાધ્યાય કરે, વ્રતાદિને સાચવવાં, ત્રણ શયનો તથા ચાર કષાયોનો ત્યાગ કરે, ઇન્દ્રિયોને વશ કરવી, જેમ ઝાંઝવાનું પાણી તરસ છીપાવતું નથી, તેમ અધર્મ કરવાથી (ધર્મવિરુદ્ધ વર્તવાથી) સુખ મળે જ નહિ, અગ્નિ વગેરેથી પણ વધારે દુ:ખ દેનારું મિથ્યાત્વ છે. સાધુની ઉપર દ્વેષ રાખનારા છ દત્તની માફક દુ:ખી થાય છે, સમ્યકત્વથી જ જ્ઞાના િટકે છે, શ્રીજનશાસનની ઉપર દા રંગ ધારણ કરો. સમ્યકત્વથી ભવભ્રમણ ટળે. ને મોક્ષ મળે. અરિહંતાહિની ભક્તિથી દુર્ગતિનાં દુઃખ ટળે, ને મોક્ષનાં સુખ મળે છે, ભકિત સિવાય મુકિત મળે જ નહિ. જેમ ખારી ભૂમિમાં ડાંગરનું વાવવું (ઉગાડવું), બીજ વાવ્યા વિના ધાન્યની ચાહના, વાદળાં વિના વષદની ચાહના, આ બધાં કાર્યો નકામાં છે, તેમ ભક્તિ કર્યા વિના મુકતની ચાહના પણ નકામી છે. આ પ્રસંગે મણિકારનું દૃષ્ટાંત કહ્યું છે. આ બધી બીના કહીને હિતશિક્ષાના પ્રસંગે નવકારનો પ્રભાવે જણાવ્યું કે તે (નવકાર) સંસારનો ક્ષય કરનાર છે. અહીં મેહ (હાથીના માત)નું દષ્ટાંત જણાવ્યું છે. પછી કહ્યું કે આરાધના એ હાથા જેવી (કઠેડા જેવી) અને સુગતિના માર્ગમાં રથ જેવી છે. અને શાન એ મન રૂપી પિશાચને વશ કરનારું છે. તેમજ યુવરાજર્ષિ અને ચિલાતિ પુત્રના દષ્ટ જ્ઞાનથી વિનાદિનો નાશ થાય છે અને સદ્ગતિનાં સુખ મળે છે. પછી અનુક્રમે ટેકામાં હિંસાદિ પાંચ દાનાં કડવાં ફલ વગેરે કહીને અહિંસા વગેરે પાંચ ગુણોના શુભ ફલાદ જણાવીને હિતશિક્ષા કરમાવી છે કે હિંસા, જૂઠ, ચારી, મિથુન ને પરિગ્રહનો ત્યાગ કરીને અહિંસા, સત્ય, ચેરીનો ત્યાગ, બ્રહ્મચર્ય ને સંતોષ ગુણોને ધારણ કરવાથી જરૂર મુકિતનાં સુખો મળે છે. અહિંસાદ પાંચ ગુણના ઉપદેશનું રહસ્ય ઢંકામાં હિતશિક્ષા રૂપ આ પ્રમાણે જાણવું- 1. કઈ પણ જીવને હણ નહો, 2, પિતાની જેવા બીજા છેવોને ગણીને કોઈની પણ લગાર પણ આંતરડી દુ:ખાય, તે રીતે પરિતાપના વધ વગેરે કરવા જ નહિ. કારણ કે કોઈને પણ દુખ ગમતું જ નથી, બધા જીવો સુખને ચાહે છે. માટે દયા જેવો
Page #312
--------------------------------------------------------------------------
________________ આગમચાર– ઉતરાર્ધ 812 કેઈ ધર્મ નથી. હિંસા કરતાં તો સગાંઓને પણ વધ કરાવવાના પ્રસંગે ઉપસ્થિત થાય છે. 3. બીજા જીવોની દયા પાળતાં સ્વધા જરૂર સચવાય છે, 4, ચંડાલની જેમ હિંસક જીવો દુઃખી જ થાય છે. 5. અહંસાનું (દયાનું) ફલ આરોગ્ય, શુભગતિનું દીઘ (લાંબું) આયુષ્ય, ચક્રવત્તિ આદિની રાજ્ય વ્યક્તિ વગેરે જાણવું. 6. જે મુનિ પણ દૂષિત ભાષા બોલે, તો તે કથા લેપાય છે, 7. સાચાં વેણ જ વખણાય છે, 8. સાચાં વેણનાં ફલા વિકાસ વગેરે જાણવાં. , જૂઠાં વેણ બોલવાનાં ફલ-અવિશ્વાસ, ચંડાલપણું વગેરે કહ્યાં છે. વસુરાજા અન્ય બેસતાં દુર્ગતિને પામ્યો. 10. એક ઘાસ જેવી ચીજ પણ માલિકને પૂછવા સિવાય લેવાય નહિ. 11. જે જેનું ધન ચારે, તે તેના જાન પણ વધે છે. 12. અદત્ત ચીજ લેવી, એ કામ લેકવ્યવહારથી વિરુદ્ધ છે. 13, અદત્તાદાન (ચોરી વગેરે) નાં ફો નિર્ધનપણું, દુર્ગતિ વગેરે જાણવાં. 14. શ્રાવકપુત્ર ચારીના પાપે બહુજ દુ:ખી થ. 15. કામ દોષનું કારણ છે. 16. મેનસંશા દુ:ખને દેનારી છે. 17, સર્પના જેવો કામ છે. 18. ભયકંર વેદના અને દુર્દશાને પમાડનારે કામ છે. 19. કામ (વિષયવાસના; મૈથુન)ના પાપે કુબેરદત્તાદના બેહાલ થયા. 20. સી દઉંનો વેલડી છે. ર૧, દુ:ખરૂપ સમુદ્રમાં પાડનારી છે, રર. મહાપુરુષ રૂપી પર્વતને ભેદનારી નદીના જેવી સ્ત્રી છે. ર૩, સી નાગણ જેવી છે, તેને વિશ્વાસ કરનાર છવ વગર માતે મરે છે. 24. મનને હરનારી (ભ્રમિત કરનારી, ભરમાવનારી) સ્ત્રી છે. 25. રાજા તરફથી ફાંસીના હુકમને પામેલા પુરુષના ગળામાં પહેરાવેલી કરેણના લાલ ફૂલેની માળા જેમ તે ( પુરૂષ) ના વિનાશને (મરણન) સૂચવે છે, તેમ સ્ત્રી પણ રાગીજનના અચાનક મરણને સૂચવે છે. ર૬. સ્ત્રીને રાગી દેવરતિ રાજા બહુ જ હેરાન થઈ દુર્ગતિને પામ્યા, 7, શાક પાયાદને કરાવનારી અને મહુવિધ્યને વધારનારી સ્ત્રી છે. 28, ચારિત્ર રૂપ ભાવપ્રાણુને નાશ કરનારી અને મુનિવરેના પણ મનને ચલત કરનારી સ્ત્રી છે. જુઓ, સિંહ ગુફાવાસી મુનિ કેશા વેશ્યાને જોઈને ચા થઈ ગયા. 9. પાણીના પૂરવાળી નદીની જેમ ભવ સમુદ્રમાં બુડાડનારી સ્ત્રી છે. 30. મોટા સમુદ્રના માજ જેવી જુવાની અસ્થિર છે, કાયમ રહેવાની નથી. જરૂર તે જુવાની જવાની છે. 31. સંગને અર્થ આસકિત મેહ, મમતા થાય છે. સંગમાં ફસાયેલા જીવ મણિપતિની જેમ બીજાને મારતાં વાર લગાડતો નથી. 32. સંગને ત્યાગ કરનાર જીવ ચક્રવર્તિથી પણ વધારે પરમ સુખને ભગવે છે. આ હિતશિક્ષા બત્રીશી નિજ ગુણ મણતાને જરૂર વધારે છે. માટે તેની ભાવના વારંવાર કરવી. આ હકીકત કહ્યા પછી અનુક્રમે નિદાન (નિયાણા) નું સ્વરૂપ, અને રાગદ્વેષને માહના ભેદે સમજાવીને જણાવ્યું કે રાગથી ગંગદત્તને દુ:ખી થવું પડયું, એમ થી વિશ્વભૂતિ હેરાન થશે. તથા ચંડપંગલ મહુથી હેરાન થયો, તથા જે કોઈ માણસ
Page #313
--------------------------------------------------------------------------
________________ jainology II 313 આગમસાર કારની ઉપર થયેલા મોહથી તે પૂર્વનને દઈને બદલામાં કાચને ગ્રહણ કરે, તો તે મૂખ જ ગણાય. એમ કાચ જેવા રાગ મહાદિની જાલમાં ફસાઈને વૈર્ય રનના જેવી મિક્ષ માર્ગની આરાધનાને હારી જનારો જીવ જરૂર મૂખ જ ગણાય. હેજિનેશ્વર દેવા તમારા પ્રસાદથી મારાં દુ:ખના ને કર્મોનો ક્ષય થાઓ, આવી જે માગણે તે નિથાણું ન કહેવાય, જે દાનાદિ દોને છડે, તે મોક્ષનો સાધક આત્મા જાણ. અને ઇંદ્ધિના શબ્દાદિ વિષયમાં આસકિત ભાવને ધારણ કરનારા સંસારમાં ભમે છે, તથા પિતાનાં હાડકાંને ચાટવા જેવા વિષયો છે. તેમજ સંગ એ પરિશ્રમનું કારણ છે, કેળની અંદરના ગર્ભ (વચલા ભાગ)ની જેવા સાર વિનાના વિષય છે. આ પ્રસંગે પાંચ દાતા જણાવ્યા છે. પછી જણાવ્યું કે ઈંદ્રિયાને વશ કરવી, મેક્ષ માર્ગની આરાધના કરવી, કષાયોને તજવાથી સુખ મળે, ને કપાય કરવાથી દુ:ખ મળે. અહીં નંદ અને પરશુરામાદિના દષ્ટાંત દીવ્યા છે. આ બીના સાંભળીને અનશન કરનાર જીવ ગુરુને કહે છે કે આવી હિતશિક્ષા મને વારંવાર સાંભળવાનો અવસર મળજો, પછી કહ્યું કે પરીષહાદિના અવસરે કરેલી અનશનની પ્રતિજ્ઞા સંભારીને મન સ્થિર રાખવું. આ રીતે વર્તવાથી અવંતી સુકમાલ મુનિરાજ આરાધક થઈ સગતિને પામ્યા. અનશન ભાવમાં રહેલા છે વિચારવું જોઈએ કે સંસાર અસાર છે. ધર્મરૂપી વહાણ મહદુર્લભ છે. અને તે ચિંતાણ વગેરેની જેવું અપૂર્વ (પ્રભાવશાલી) છે. આ રીતે વિચારવું, ને અંત સમય સુધી નવકાર મંત્રનું સ્મરણ કરવું. આ પ્રમાણે વર્તનાર છે જઘન્યથી સૌધર્મ દેવલાકે અને ઉત્કૃષ્ટથી અમ્મત લેવલેકે અથવા સર્વાર્થસિદ્ધ વિમાને દેવ થાય છે, શ્રી ભક્તપરિક્ષા પયનાનો ટૂંક પરિચય પૂરો થયો 5. શ્રી નંદુલ વૈચારિક પનાને ટ્રેક પરિચય અહીં કર્તાએ તંદુલ (ચોખા)ની 460 કરોડ અને 80 લાખ સંખ્યા જણાવીને વિરાગ્યાદિનો ઉપદેશ આપ્યો છે, તેથી આનું નામ “નંદુલચારિક પ્રકીર્ણક યથાર્થ (મામને અનુસારે થતા અથવાળું) જ છે. ટૂંકામાં એમ પણ જરૂર કહી શકાય કે તંદલોના વિચારવાળા જે પયને, તે તંદુલવૈચારિક પ્રકીર્ણક કહેવાય. આની ગારચના અને પદ્યરચના બહુ જ સુંદર છે. એમાં વિશિષ્ટ શબ્દ રચના સાથે અથની સંકલના પણ પ્રૌઢ જ છે, એથી આની પ્રાચીનતા સાબિત થાય છે. તેમજ પાએલી શ્રી કાલિક ચૂણિ (પાનું પાંચમું) વગેરે શાસ્ત્રોમાં આનું નામ જણાવ્યું છે, તેથી પણ સાબિત થાય છે કે દશ વૈકાલિક ચૂર્ણિકારના સમયની પહેલાં જ આ પ્રકણિકના રચનાર મહાસમર્થ પ્રતિભાશાલી ગીતાર્થ શ્રીસ્થવિર ભગવંત થયા છે. આનો મુખ્ય
Page #314
--------------------------------------------------------------------------
________________ આગમસાર- ઉતરાર્ધ 314 વિષય (અધિકાર) અશુચિ ભાવના છે. બીજા ગ્રંથમાં ન મળી શકે એવું અપૂર્વ બોધદાયક અશુચિ ભાવવાનું વિસ્તારથી વર્ણન અહી જ કર્યું છે. (1) પાછલા ભવનું આયુષ્ય પૂર્ણ થયા પછી જ સંસારી જીવ નવા (બાગામી) મનુષ્ય ભવના આયુષ્યને ઉદય જ્યારે થાય, ત્યારે માતાના ગર્ભમાં દાખલ થાય છે, આ હકીકતથી માંડીને તે જીવ ગર્ભમાં ઔદારિક શરીર શી રીતે કયા કામે બનાવે છે? (2) ત્યાં ગર્ભમાં કઈ રીતે આહાર કરે છે? 3) તે ગ્રહણ કરેલો આહાર કેવા કેવા સવરૂપે પરિણામ પામે છે? (4) નિનું સ્વરૂપ શું? (5) ગર્ભમાં રહેલા જીવ ઓરિક શરીરના દરેક અવયે કયા ક્રમે કેટલા ટાઈમમાં બનાવે છે? (6) ગર્ભમાં જીવ કેવા સ્વરૂપે રહે છે ? (7) જન્મકાલે તે વ શરીરના કયા ભાગથી બહાર નીકળે છે? (8) જમ્યા બાદ તે કેવા કેવા સ્વરૂપે કયા ક્રમે મોટો થાય છે? વગેરે પ્રશ્નોના સ્પષ્ટ ખુલાસા મેળવવાનું અપૂર્વ સાધન આ તંદુલચારિક વયનો છે. દાકતરી કે વૈદક લાઈનના અનુભવી સીવીલ સર્જન, વૈદ્ય વગેરે પણ જો અહીં કહેલી શારીરિક હકીકતને હાલની નવીન શારીરિક શેાધાળની સાથે સરખાવે, તે તેમને શરીર રચનાનું ઘણું નવું અને ટંકશાલી દાન જરૂર મળે અને તેઓ રાજી થઈને જરૂર જણાવે કે આ હકીકતનું મૂલ સ્થાન શ્રીસર્વજ્ઞપ્રભુનાં વચનો જ છે. આમાં 586 ગાથાઓ છે, ને શેષ ભાગ ગદ્ય (વાકય રૂ૫) છે, તેમાં શરૂઆતમાં અનુક્રમે મંગલાચરણ અને અભધેય (અહીં કહેવાની બીના) કહીને જીવ ગર્ભમાં જેટલું ટાઈમ રહે, તેના દિવસ અત્રિ મુહુર્ત થાસરવાસનું, અને બીજ કાલાદિનું પ્રમાણ, તથા જો આદિમાંના કેને લેહી વિગેરેની વિશેષતા હોય? ગર્ભમાં જીવ કેવી સ્થિતિમાં રહે છે? વગેરે પ્રશ્નનોના સ્પષ્ટ ખુલાસા કરીને જણાવ્યું કે જીવ જે ટાઈમે ગર્ભમાં દાખલ થાય. તે જ ટાઈમ કામણુકાયેયોગથી જે માતાના લોહી અને પિતાના વીર્યનો આહાર કરે, તે એજ આહાર (આજહાર ) કહેવાય. પછી તેમાંથી થતી કલલ, અબુ, પિશી વગેરે અવસ્થાનું અને શિરા (નસ) ધમની રેમાદિની સંખ્યાનું વર્ણન કરીને જણાવ્યું કે ગર્ભમાં રહેલા જીવને મળ મૂત્ર ન હોય અને તે ગ્રહણ કરેલા તમામ આહાર કાન વગેરે ઇંદ્રિય રૂપે પરિણાવે છે. એટલે તે આહારમાંથી ડ્યિાદિ બનાવે છે, તથા ગર્ભમાં રહેલા જીવને કવલાહાર ન હોય. આ બીના સ્પષ્ટ જણાવીને રસહરણી શિરાનું અને ગર્ભના છવ તે દ્વારા જે રીતે આહાર લે છે તે બીના, તથા ગર્ભમાં રહેલા જે બનાવેલા શરીરનાં અંગેમાંના કેટલાક અંગોમાં જો શુકની વિશેષતા ( અધિકપણું) હોય, તે તે અંગે વ્યવહારથી એમ કહેવાય છે કે આ પિતાનાં અંગે છે, અને જે અગમાં લેહી વધારે હોય, તે અંગે માતાનાં કહેવાય. આ રીતે શરીરનાં અંગોની બીના કહીને જણાવ્યું કે ગર્ભમાં રહેલો કઈ જીવ ખરાબ ભાવનાથી કરીને નરકે જાય, અને શુભ ભાવનામાં મરતાં દેવલોકમાં જાય, તથા ગર્ભને જીવ ચત્તો,
Page #315
--------------------------------------------------------------------------
________________ jainology II 315 આગમસાર પડખાભેર વગેરે સ્વરૂપે ગર્ભમાં રહે છે, આ હકીકત અષ્ટ જણાવીને (ગાથાઓમાં) ગર્ભનું સ્વરૂપ, અને જન્મની બીના જણાવતાં કહ્યું કે, પગ વગેરેમાંના કોઈ પણ અવયવથી ગર્ભમાંથી જીવ બહાર નીકળે છે. અને કઈ પાપી જીવની અપેક્ષાએ ગર્ભમાં રહેવાનો કાલ 12 વર્ષને પણ ઘટી શકે છે. એમ પણ મી માથામાં કહ્યું છે. પછી અનુક્રમે બાલદશા વગેરે 10 દશાઓનું, અને આક્ષેપ વગેરે 10 અવસ્થાઓનું સ્વરૂપ કહીને જણાવ્યું કે સુખી જીવે ધર્મની આરાધના કરવી જોઈએ, તેથી વધારે ધર્મની આરાધના દુ:ખી આમાએ દુ:ખ નાશ કરવા માટે અને સુખ પામવા માટે જરૂર કરવી જોઈએ. પુણ્યથી ઉત્તમ જાતિ કુલ વગેરે પ્રાપ્ત થાય છે. પછી ક્રમસર યુગલિયાનું સ્વરૂપ, તેમના સંસ્થાન તથા સંહનન ( સંઘયણ )નું સંસ્થાનાદિન હાનિનું સ્વરૂપ કહ્યું છે. પછી અવસર્પિણના આરાની અપેક્ષાએ તેમજ (100) વર્ષમાં સુગ-અવન-સતુ-માસ-પક્ષ-દિવસ-મુહૂર્ત તથા ઉચ્છવાસની સંખ્યા, તંદુલની સંખ્યા, મગ વગેરેની સંખ્યા અને સમય ઉર્જુવાર -પ્રાણા-સ્તોક-સવ ને મુહૂર્તનું સ્વરૂપ તથા નાલિકા (નળી) ના છિદ્ર અને તેના પાણીનું સ્વરૂપ, તેમજ એક વર્ષના દિવસાદિનું પ્રમાણ સ્પષ્ટ સમજાવીને મનુષ્યાદિના સંપૂર્ણ આયુષ્યમાં નિદ્રાદિના વિભાગના જણાવ્યા છે. એટલે જિંદગીને કેટલા કેટલા ભાગ નિદ્રામાં, બાલ્યાવસ્થામાં તથા જુવાનીમાં, તેમજ ઘડપણમાં જાય છે, તે જણાવી હિતોપદેશ આપ્યો કે ધર્મારાધનને કાલ બહુ જ ઘોડે રહે છે. માટે પ્રમાદને ત્યાગ કરી પરમ ઉલાસથી શ્રીજિન ધર્મની સરિકી આરાધના કરી મુક્તિનાં અવ્યાબાધ સુખ મેળવવા, એમાં જ માનવ જીવનની સાચી સાર્થકતા રહેલી છે. ધમાધનની ઉત્તમ તક ગુમાવનારા જીવને અંતે જરૂર પશ્ચાત્તાપ થાય છે. આ પ્રસંગે આત્મજ્ઞાનનો ઉપદેશ દઈને કહ્યું કે આયુષ્ય વગેરે નદીના પાણીના વિગ વગેરેની જેવા છે, ને સંસારરૂપી સમુદ્રમાં જન્મ, જરા મરણરૂપી પાણી ઠસેકસ ભરેલું છે. આ રીતે કહીને યુગલિક પુરુષાદિના પૃષ્ઠ કડક (માટી પાંસળીઓ) વગેરેના પ્રમાણાદિની બીના અને અધામિની (શરીરના નીચેના ભાગ તરફ જનારી) શિરા (નસ)ની બીના, તથા પિત્તાદિને ધારણ કરનારી શિરાઓ (ન)ની ભીના, તેમજ શરીરમાં રહેલા લોહી શુક્રાદિની બીના અનુક્રમે વિસ્તારથી સમજાવી છે, પછી વૈરાગ્યનો ઉપદેશ દેતાં જણાવ્યું છે કે મૂઢ આત્માઓ અજ્ઞાન અને મેહને વશ થઈને જ સીના દેહને સુંદર માને છે. પણ તેઓએ સમજવું જોઈએ કે જે સ્ત્રીના શરીરની અંદરનો માંસાદિ ભાગ બહાર આવે, અને ચામડીને ભાગ અંદર જાય, તે જરૂર તે જોઈને તિરસ્કાર થયા વિના રહે જ નહિ, સમજુ આત્માને તે જરૂર વૈરાગ્ય થાય જ. કારણ કે, તે તે સમજે છે કે શરીર તો મધમવા અશુચિ પદાર્થોથી ભરેલું અપવિત્ર જ છે. ફકત ચામડી, લુગડાં, ઘરેણાં વગેરેથી જ તેની ક્ષણિક (થોડી વાર રહે તેવી) સુંદરતા જણાય છે. માટે હે જીવ! તારે વૈરાગ્ય ભાવમાં રહેવું, એ જ પરમ શ્રેયસ્કર છે. તથા વિષયો કિંયાક ફલની જેવા
Page #316
--------------------------------------------------------------------------
________________ આગમચાર– ઉતરાર્ધ 316 ભયંકર દુ:ખ દેનારા છે, તેમજ સીજાતિ ઘણુ દોષાની ખાણ જેઠી છે, માટે તેની ઉપર મેહ રાખો જ નહિ. આ રીતે વિષય પ્રત્યે વૈરાગ્યભાવને પ્રકરાવનાર હિતોપદેશ દઈને અનુક્રમે સ્ત્રીનાં 93 નામ અને તેની (નારી, મહિલા આદિ નામની) વ્યુત્પત્તિ, તથા સ્ત્રીનું ચરિત્ર તેમજ સ્વરૂપ વૈરાગ્યભાવના પ્રકટાવવાના ઇરાદાથી સ્પષ્ટ જણાવીને ગ્રંથકારે કહ્યું કે જડ જેવા જીવોને હિતોપદેશ દેવા નકામે છે, કારણકે તેમને તેની તલભાર પણ અસર થતી જ નથી. માટે બુદ્ધિશાલી આસન્નસિદ્ધિક ભવ્ય જીએ સમજવું જોઈએ કે મરણાદિનાં દુ:ખોને ભેગવવાના અવસરે પુત્ર શ્રી વગેરે પરિવારમાને કઈ પણ જીવ દુઃખથી બચાવી શક્તા નથી. માણાવસરે પરભવ જાતાં એક ધર્મ જ સાથે આવે છે. ધર્મનું જ શરણ લેવું એ સાચું શરણ છે. તેનાજ પ્રભાવે ઇંદ્રવાહિની ને રાજ્યાદિની ઋદ્ધિ વગેરે તેમજ અંતે મોક્ષના પણ સુખ મળે છે. આ રીતે ગ્રંથકારે ધર્મનું ફલ વગેરે કહીને આ તદુલવૈચારિક પ્રકીર્ણ કને પૂર્ણ કર્યો છે. 5. શ્રીલંદુલવૈચારિક પ્રકીર્ણકને સંક્ષિપ્ત પરિચય પૂરો થયો 6. શ્રીસંસ્તારક પ્રકીર્ણકને ટૂંક પરિચય સંતારક એટલે સંથારે, નિર્મલ ચારિત્રાદિના સાધક મુનિવરે પિતાના જ્ઞાનના ઉપયોગથી કે જ્ઞાની ગુરુ મહારાજના કહેવાથી અંત સમય જાણીને અંતકાલે જે વિધિ પૂર્વક જેવી આરાધના કરે તે બીના અહીં વર્ણવી છે, તેથી આ સંસતાક પવને કહેવાય છે. જેમ અહીં અંતિમ કાલની આરાધનાનું વર્ણન કર્યું છે, તેમ ચતુદશરણ, ભક્તપરિજ્ઞા, મહાપ્રત્યાખ્યાન પ્રકીર્ણમાં પણ જુદી જુદી પદ્ધતિએ ટૂંકામાં કે વિસ્તારમાં તેવું જ વર્ણન કર્યું છે. એટલે દશ પનાઓમાં 6 પન્નાઓમાં આરાધનાના અધિકાર (વર્ણન) આવે છે, એમ ખુશીથી કહી શકાય. અહીં શરૂઆતમાં શ્રી મહાવીર પ્રભુને નમસ્કાર કરીને સંસ્કારનું આરાધના સ્વરૂપ જણાવ્યું છે. પછી કહ્યું કે આત્માને સારી રીતે તારે એટલે શુકલ ધ્યાન, કેવલજ્ઞાન, મોક્ષ રૂપ લાભ પમાડે તે સંતારક કહેવાય. આ રીતે સંતારકની વ્યાખ્યા જણાવીને શ્રમણપણાની ઉત્કૃષ્ટતા વર્ણવી છે, પછી અનુક્રમે સંસ્મારકનું પરમ મંગલકપણું અને તેને સ્વીકારનારા મુનિવરને આમિક વર્ષોલ્લાસ તથા પરમાર્થ (મોક્ષ)ને લાભ વગેરે બીના સ્પષ્ટ જણાવીને કહ્યું છે કે સંસ્તારક એ વસુધારા જે ને તીર્થ સ્વરૂપ છે. તથા અહી મોક્ષનો લાભ વગેરે ત્રણ કાર્યો સધાય છે; માટે આ સંસ્તારક (સંચારે કરવા રૂપે કરાતી અંતિમ સમયની આરાધના) તીર્થ સ્વરૂપ કહ્યો છે, તેમજ ખરું રાજ્ય તો મોક્ષનું જે રાજ્ય તે જ છે. નિજ ગુણ રમણતાના અપૂર્વ શાતા આનંદને ભાગવનાર આ સંસ્મારક ભાવમાં
Page #317
--------------------------------------------------------------------------
________________ jainology 11 317 આગમસાર રહેલા મુનિવર મિક્ષ રાજ્યના રાજા છે. આ રીતે જણાવેલી બીનાને વિસ્તારથી સમજાવીને શુદ્ધ સંસ્તારકનું ને અશુદ્ધ સંસ્મારકનું સ્વરૂપ કહીને જણાવ્યું છે કે મુનિ જે દિવસે સંસ્કારક વિધિને અંગીકાર કરે, તે દિવસે તેને બહુજ કમાનજેરાદિ રૂપ આમિક લાભ થાય, ને દરેક સમયે કર્મોનો ક્ષય થાય, તથા તે ટાઇમે મુનિને ચક્રવતીના સુખથી પણ વધારે ચઢયાતું સુખ હોય છે, કેઈને નાટક જોવામાં જેવી પ્રીતિ હોય, તેથી પણ વધારે પ્રીતિ શ્રી જનવચનનું મનન (ટણ, વિચાર, ભાવના) કરનાર આ સંતારક ભાવમાં રહેલા મુનિરાજને હેાય છે. વ્યાજબી જ છે કે જેટલે અંશે રાગને અભાવ હોય તેટલે અંશે નિર્દોષ આમિક સુખનો અનુભવ થાય છે. આ રીતે અંત સમયમાં પણ આ સંસ્મારક ભાવને સ્વીકારનાર ભવ્ય છ આત્મક૯યાણ જરૂર કરી શકે છે. નિશ્ચયનયે આભા જ સસ્તારક કહેવાય, કારણ કે આ ટાઇમે આત્મા નિજસ્વરૂપમાં વર્તે છે. આ બીના સ્પષ્ટ સમજાવીને કહ્યું કે સસ્તારક ભાવને અંગીકાર કરવાના મુખ્ય માર્ગ એ છે કે ચોમાસામાં તપશ્ચર્યા કરીને શિયાળામાં સંસ્તારકને વિધિ કરવા જોઈએ, આવી નિર્મલ આરાધના કરીને આત્મહિતને સાધના રા પુણ્યાત્માઓમાં દષ્ટાંત તરીકે અણુ કાપુત્ર આચાર્ય, કંધસૂરિના શિષ્ય, સુકરાલમુનિ, અવંતીકુમાલ, ધર્મસિંહમુનિ, ચાણક્ય, અમૃતષમુનિ, ચંડવેગ, ચિલાતીપુત્ર, ગજસુકુમાલ વગેરે જાણવા, આ બધી બીના જણાવીને કહ્યું કે સંતારક ભાવમાં રહેલ મુનિરાજ સાગાર પ્રત્યાખ્યાન કરે. યોગ્ય અવસરે પાણીનો પણ ત્યાગ કરે, સર્વ સંઘને બમાવે, સર્વ અપરાધો ખમાવે, તેમજ અનશનની અનુમોદના કરે, અને ચારે ગતના દુ:ખે, તથા થઈ ગયેલા અનંતા જન્મ-મરણાદિનો વિચાર કરીને. તેમજ અન્યત્વ ભાવનાને ભાવન નિર્મમ ભાવમાં વતે. પછી આચાર્યાદિને ને સર્વ જીવરાશિને ખમાવે. આ રીતે વિધિ સાચવનાર તે મુનિ ઘણાં કર્મોને ખપાવે છે. આ પ્રસંગે શ્રીગુરુ મહારાજ તે મુનિને હિતશિક્ષા દેતાં જણાવે છે કે આ સંસ્મારક ભાવની યથાર્થ સાધના કરનારા ભવ્ય છ ત્રીજે ભવે મોક્ષે જાય છે. 6. શ્રી સંતારક પ્રકીર્ણકને સંક્ષિપ્ત પરિચય પૂરો થયો. 7. શ્રી ગચ્છાચાર પ્રકીર્ણકને સંક્ષિપ્ત પરિચય ગમને અર્થ સાધુઓને સમુદાય થાય છે. તેમના આચારનું વર્ણન અહીં કર્યું છે, તેથી આનું નામ ગચ્છાચાર પ્રકીર્ણક યથાર્થ છે. આના બનાવનાર શ્રીસ્થવિર ભગવંતે (1) આચાર્ય (2) સાધુઓ (3) સાધ્વીઓ આ ત્રણની બીના શ્રીમહાનિશીથ, બહ-કપ અને વ્યવહારને અનુસારે વર્ણવી છે. એટલે એ ત્રણે છેદ સૂત્રોમાંથી આનો ઉદ્ધાર કર્યો છે. આ પથનાની શરૂઆતમાં પહેલી ગાથામાં પ્રભુશ્રી મહાવીર દેવને
Page #318
--------------------------------------------------------------------------
________________ આગમચાર– ઉતરાર્ધ 318 નમસ્કાર કરીને કહ્યું છે કે હું અને આચાર જણાવું છું. બીજી ગાથાથી માંડીને ૭મી માથા સુધીની 6 ગાથાઓમાં મુનિઓને ગ૭માં રહેતાં શા આ લાભ થાય છે? તે બીના અને પ્રસંગે બીજી પણ બીના સ્પષ્ટ જણાવી છે. પછી ઉત્તમ આચાઈના ને અધમ આચાર્યના લક્ષણ વગેરે ૮મી ગાથાથી ૪૦મી ગાથા સુધીની 33 ગાથાઓમાં જણાવ્યા છે અને તે પછીની ૬મી ગાથાઓમાં સાધુ મુનિરાજના આચારાદિનું વર્ણન કર્યું છે, તે પછીની ર૮ ગાથાઓમાં સાધ્વીઓના આચારાદિનું વર્ણન કર્યું છે. આ રીતે આને દુક સાર જાણો, હવે આ ગચ્છાચાર પન્નાને પરિચય ટૂંકામાં આ પ્રમાણે જાણવો-અહીં* શરૂઆતમાં મંગલ, અને અભિધેય (ગ્રંથમાં કહેવાની બીના ) વગેરે કહીને જણાવ્યું છે કે મુનિવર છમાં રહીને ગચ્છનાયકની આજ્ઞા પ્રમાણે વર્તવું જોઈએ ને ગછની મર્યાદાને જરૂર પાવાવી જોઈએ, જેઓ ગચ્છની મર્યાદા તરફ બેદરકારી રાખી સ્વચ્છેદભાવે વતે છે, તેઓ વધારે કાલ સંસારમાં ભટકે છે. તથા આત્માથી સાધુઓના સમુદાય રૂપ ગચ્છમાં સાધુઓએ રહેવું. તેમજ તે ગકમાં આચાર્યને ખરે આધાર હોય છે, તેથી તેની પરીક્ષા કરવાનો વિધિ, અને ઉમાગે (અવળે માગે; વિપરીત માગે) રહેલા સૂરિનું લક્ષણ વગેરે બીના વિસ્તારથી સમજાવીને કહ્યું કે જે આચાર્ય આજ્ઞા વિનયાદિ સદગુણી રછને માટે ઉપકરણાદિ સાધનાને સંગ્રહ કરે વગેરે કાર્યો કરે નહિ ને ગછના સાધુઓને ઇછા, બિછા તહફકાર, છંદના, નિમંત્રણ વગેરે દર્શાવધ ચક્રવાલ સામાચારી શીખવે નહિ, તથા મુનિમાર્ગ ( સાધુના આચાર ને સમજાવે નહિ, તે આચાર્ય તે ગુણી ગછના શત્રુ જેવા જાણવા. તથા જે શિષ્ય શ્રીઆચાર્ય ભગવંત વગેરે ગીતાર્થ વડીલ મહાપુરુષોની આજ્ઞા પ્રમાણે વર્તે નહિ અને આચાર્યને બદલે પિતે ગરછમાં સારસા વારણા ચાયણી પડિચાયણ કરે, તથા પરોપકારી શ્રી ગુરુ મહારાજની ખબર લે નહિ તે શિષ્ય શત્રુ જેવા જાણો, આ વાત સ્પષ્ટ જણાવીને કહ્યું કે આત્માથી વિનયાદ સદ્ગુણી શિા કદ ઉન્માર્ગે ગયેલા ગુરુને પણ સન્માર્ગે ચાલતા કરે છે. આ પ્રસંગે વિનીત શિષ્ય કઈ વિધિએ કેવાં નમ્ર વચનાદિ સાધનાધી પૂજ્ય શ્રીગુરુ મહારાજને સન્માને લાવવા, તે વિધિ વગેરેનું વર્ણન વિસ્તારથી કર્યું છે. પછી અનુક્રમે નિર્મલ સંયમધારી સાધુનું સ્વરૂપ અને સન્માર્ગે રહેલા સૂરિનું તથા ઉન્માર્ગગામી સૂરિનું લક્ષણ, તેમજ શુદ્ધ ધર્મોપદેશકનું સંવિગ્નપણું અને સંવિપક્ષનું લક્ષણ વગેરે બીના જણાવીને પછી કહ્યું કે ગ૭માં પૂછા, પ્રતાપૃચ્છા વગેરે જરૂર થવાં જ જોઈએ. જે તેમ ન થાય તે ગચ્છ સ્વચ્છંદી બની જાય. તથા શ્રી તીર્થંકર દેવે ફરમાવ્યું છે કે શિની ભૂલ જણાય તો ગુરુએ તેમને સમજાવીને સુધારવા, જો તેમ ન કરે તો ગુર મહારાજ જિનાજ્ઞાની વિરાધના કરનાર કહેવાય. આ બધી બીના વિસ્તારથી કહીને અનકમે ગચ્છનું ને કુગચ્છનું લક્ષણ; ગીતાર્થનો મહિમા અને અગીતાર્થની નિંદા,
Page #319
--------------------------------------------------------------------------
________________ jainology II 319 આગમસાર તથા અગીતાર્થ-કશીલાદિની સબત નહિ કરવાને આબાદ ઉપદેશ આપે છે. પછી અનુક્રમે ગચ્છમાં રહેનારા મુનિવરાદિને થતા લાભ અને ગવાસી મુનિવરાદિના લક્ષણ કહીને જણાવ્યું કે મુનિએ 6 કારણે આહાર કરે. દીક્ષા પર્યાયાદિકથી જેઓ શ્રેયા હેય તેમનું સમાન જરૂર સાચવવું. સાધુઓ સાથ્વીનાં વસ્ત્રો વાપરે નહિ, તેનાં અંગેપાંગ દિને એકાગ્રતાએ ખરાબ ભાવનાથી જુવે નહિ, તથા તેનો વિચાર પણ કરે નહિ. તેમજ સાધીના પશ્ચય કરે નહિ. આ રીતે જણાવીને કહ્યું કે સાધુએ સાવીને સંસર્ગ (પરિચય, વાતચીત વગેરે) ન કરવો જોઈએ, અને સંનિહિત દોષાદિથી દૂષિત આહારદિને વાપરવા નહિ, તથા સંયમધર્મની આરાધના કરવામાં અપ્રમત્તભાવે પ્રયત્નશીલ થવું જોઈએ, તેમજ 6 ઇવનિકાયના રક્ષક બનીને વ્યાભિમહાદિને જરૂર ધારણ કરવા જોઈએ. આ બીના સ્પષ્ટ જણાવીને કહ્યું કે મુનિએ ખજૂરીના પાંદડાની સાવરણીથી કાજો ન કાઢવું જોઈએ, કારણ કે તેથી દયા સચવાતી નથી. સચિત્ત પાણીના તથા અગ્નિ આદિના સમારંભાદિનો ત્યાગ કરે. તેમજ પુષ્પાદિને સ્પશદિ કરવા નહિ (અડવું પણ નહિ). હાસ્ય ક્રીડાદિને વર્જવાં, સ્ત્રીને અડવું પણ નહિ. આ બીના તથા તેને અનુસરતી બીજી પણ બીના સ્પષ્ટ જણાવીને કહ્યું છે કે મુનિએ અગ્યને દીક્ષા દેવી નહિ, નિર્ગુણ સાધુને દૂર કરવા અને પોલાણવાળા પાટ-પાટલા વગેરે વાપરવા નહિ. જેથી સંયમને પુષ્ટિ મળે તેવાં વસ્ત્રો વાપરવાં, તથા હિરયાકિને અડવું નહિ, સાવીનાં પાત્રો અને દવા વગેરે વાપરવાં નહિ, તથા જ્યાં એકલી સ્ત્રી હોય, ત્યાં ઉભું પણ રહેવું નહિ. સાવીને ભણાવવી નહિ, તેમજ સાધુઓની મંડલીમાં સાધ્વીથી અવાય નહિ, ક્રોધાદિ કવાથને ત્યાગ કરે, શાંત થયેલા કષાયની ઉદીરણા કરવી નહિ. આ બધી બીના સ્પષ્ટ સમજાવી છે. પછી આ રીતે હિતશિક્ષા આપી છે કે યુનિ કયાવિક્રય (વેચવું, ખરીદવું) કરે નહિ, સુવિહિત મુનિ સમુદાયમાં રહે. એક સાધુ વગેરેથી કે એક સાધ્વી આદિથી ઉપાશ્રયની રક્ષા થાય નહિ, તથા સાધ્વીઓને સમુદાય પ્રામાદિની બહાર આવેલા સ્થાનમાં રહેતો હોય, તે તે ખરાબ ગચ્છ કહેવાય. તેમજ જે ગચ્છમાં એક સાધુ એકલી સાળીની સાથે વાતચીત કરે અને સાધુપણાને ન છાજે તેવી હલકી ભાષા બોલાતી હોય તે કચ્છ નહિ, પણ ખરાબ ગચ્છ કહેવાય, મુનિ સ્ત્રીની બી વગેરેને જ નહિ, વસ્ત્રનું સીવવું વગેરે સદોષ ક્રિયા ન કરે, અને વિલાસવાળી ગતિ વગેરે કરે નહિ, ગૃહસ્થના ઘેર કથા કહે નહિ તથા રાતે કથા ન કહે, ફલેશ કરે નહિ, તેમજ બહારગામથી આવેલા સાધુઓની ઉપર વાત્સલ્યભાવ રાખે ને શરીરની શાભા ન કરે, રાતે સૂવાના ટાઈમે બે જુવાન સાધ્વીઓના સંથારાની વચ્ચે એક વૃદ્ધ સાધ્વીનો સંથારે થાય, એ રીતે તરુણ સાધ્વીએ સંથારા કરવાને વ્યવહાર છે. સાવીએએ કે દેવું વિગેરે ક્રિયા શરીરને શોભાવવા માટે કરવી નહિ. જ્યાં ગભ વગેરે
Page #320
--------------------------------------------------------------------------
________________ આગમચાર– ઉતરાર્ધ 320 પશુઓ હોય તેવા સ્થાને રહેવું નહિ, તથા પ્રમાદાદિને છીને વેરાગ્યાદિ ગુણે ધારણ કરી સંયમની આરાધના કરવી. ગુસણ આદિના વિનયાદિ કવા તેમજ વાતચીત કરતાં સામાને તિરસ્કાર કરવાની ભાવનાએ ઉત્તર પ્રત્યુત્તર દેવા નહિ. સામાને જવાબ દેવાના અવસરે સાવીએ પોતાની ગુણીની પાછળ ઊભા રહીને કે બેસીને જવાબ દે. આ હકીકત પુરુષને જવાબ દેવાના પ્રસંગે સમજવી. તથા સાધ્વીએ જેથી શીલભાવના ઘટે, તેવી વાતચીત કરવી નહિ. તેમજ સાધુ કે સાથી જો ગૃહસ્થના જેવી ભાષા બેલે, તે તે માપવાસાદિ તપના ફલને હારી જાય છે. એટલે તેવી આકરી તપશ્ચર્યાનું પણ સંપૂર્ણ ફલે તે પામી શકતા નથી. આ બધી બીના વિસ્તારથી સમજાવીને અંતે કહ્યું છે કે શ્રી મહાનિશીથ, “હુકપ અને વ્યવહારસૂત્રમાંથી સાર લઈને આ પનાની રચના કરી છે. જે મુનિવરે અહીં જણાવેલી બીના પ્રમાણે ગઈમાં રહીને પરમ ઉલ્લાસથી સંયમાદિની સાવકી આરાધના કરશે, તેઓ જરૂર સંસાર સમુદ્રને પાર પામશે. એટલે મુક્તિનાં અવ્યાબાધ સુખે પામો, 7. બીગચ્છાચાર પત્રના સંક્ષિપ્ત પરિચય પૂર્ણ થયે. 8. શ્રીગણિવિદ્યા પ્રકીર્ણનો (ગણિવિઝા પન્નાને) ટૂંક પરિચય | | અનુવૃત્તy . सर्वेष्वपिहि कार्येषु-यात्रायां च विशेषत : / / निमित्तान्यप्रतिक्रम्य, चित्तोत्साह : प्रगल्भते / / 1 / / અર્થ-વિસ વગેરે નવ પદાર્થોમાં કહેલા નવમા નિમિત્ત કરતાં પણ મનને ઉત્સાહ ચઢી જાય છે એટલે કાર્ય પ્રસંગે નિમિત્ત કરતાં પણ પહેલાં મનને ઉત્સાહ જે, હાલ જે કામ કરવાની ચાહના હોય, તે ટાઇમે તે કામ કરવા મનમાં બહુ જ ઉસાહ થતું હોય, તે તે કામ જરૂર તે વખતે કરી જ લેવું. દિવસ તિથિ વગેરે ન વાનાં સારાં હૈય, પણ મનમાં વિવાતિ કામ કરવાને અનુકુલ ઉત્સાહ જ ન વતી હોય, તો તે કામ કરવું જ નહિ. આ નિયમ તમામ કાર્યોમાં પણ લાગુ પડે છે, ને યાત્રાની બાબતમાં તે જરૂર ચિત્તનો ઉત્સાહ તપાસ.
Page #321
--------------------------------------------------------------------------
________________ jainology II 321 આગમસાર દેવેન્દ્ર સ્તવ પ્રકણકને સંક્ષિપ્ત પરિચય અહીં શરૂઆતમાં મંગલાચરણ કરીને અભિધેય (ગ્રંથમાં કહેવાની બીના) વગેરેનું સ્વરૂપ જણાવીને શ્રાવકે કરેલી શ્રી વીરભુની સ્તુતિનું વર્ણન કરવાના અવસરે મસર દેવેન્દ્રોના નામ, તેમના ભવની કે વિમાની સંખ્યા અને ઇકોનું આયુષ્ય, તથા ભવનાદિની જાડાઈ વગેરે તેમજ દેવતાઈ પ્રવીચાર, ધોની અવધિજ્ઞાન વગેરે મુદ્દાઓને લક્ષ્યમાં રાખીને શ્રાવિકાએ કરેલા પ્રશ્નો જણાવીને શ્રાવકે ક્રમસર આપેલા ઉત્તર જણાવ્યા છે, તેમાં અનુક્રમે ભવનપતિ દેના ઇવો, તેમના તાબાના ભવનની સંખ્યા, અને દક્ષિણ દિશામાં ને ઉત્તર દિશામાં (એમ બે વિભાગે કરીને) ભવનપતિ દેવન રહેવું, તથા તેમના ભવનના સ્થાન સ્વરૂપ લંબાઈ વગેરે તેમજ દક્ષિણ દિશાના ઇદ્રોના ને ઉત્તર દિશાના ઇના નામ કહીને ભાવની અને દ્રોની અગમહિષીઓની સંખ્યા જણાવી છે. પછી ભૂદીપાદિની સમલાઈનમાં રહેલા આવાસાદિની સંખ્યા, અને અસરાદિના આવાસ સ્થાન, તથા ચમરે વગેરે વીશ ઇન્દ્રોની વૈછિયશકિતનું પ્રમાણ જણાવ્યું છે. આ રીતે ભવનપતિની બીના ટૂંકમાં કહીને વ્યંતરોનું વર્ણન કરતા તેમના ભે, નામ, સ્થાન, ભવનનાં સ્થાન, લંબાઈ, પહોળાઈ, દક્ષિણ દિશાના ને ઉત્તર દિશાના ઇદ્રોના નામ જણાવવાપૂર્વક આયુષ્યનું વર્ણન કર્યું છે. આ રીતે વ્યંતરની બીના પૂરી કરીને જતિષ્ક દેવોનું વર્ણન શરૂ કર્યું છે, તેમાં અનુક્રમે જાતિષ્ક દેના ભેદ, તેમના વિમાનના આકાર, જતિકની જાડાઈ, ચંદ્ર સૂર્ય ગ્રહ નક્ષત્ર ને તારાનાં વિમાનની લંબાઈ પહોળાઈ વગેરેનું પ્રમાણ, ચંદ્રના ને સૂર્યના વિમાનને વહન કરનાર દે, ચંદ્રાદિમાં કોની મંદ ગતિ હેય ને કેની શીઘ ગતિ હોય? તથા અલ્પનિક કણ ને મહદ્ધિક કેણ? આ પ્રશ્નોના સ્પષ્ટ ઉત્તર દિઈને અત્યંત નક્ષના ને બાહ્ય નક્ષત્રની બીના જણાવી છે, પછી તારાઓનું વ્યાઘાતિક આંત અને નિવ્યવાતિક આંતરું જઘન્યથી ને ઉત્કૃષ્ટથી જણાવીને ચંદ્રની કે સૂર્યની સાથે નક્ષત્રોના
Page #322
--------------------------------------------------------------------------
________________ આગમસાર- ઉતરાર્ધ 322 ચાગ (સંબંધ) લે કાલ સહે? તેને ખુલાસે કરીને જંબુકીયાદિમાં ચંદ્રાદિની સંખ્યા, તેના પિટકે, અને તેની પંકિતઓ વગેરે બીના સપષ્ટ જણાવી છે. પછી કમસર અતિશ્ચક્રની ગતિના આધારે સુખ દુઃખ થવાની બીના, અને તાપક્ષેત્રની વૃદ્ધિ હાનિ, તથા ચંદ્રના પ્રકાશની વૃદ્ધિ હાનિ વગેરે, તેમજ રાહુથી ચંદ્રના વિમાનનું ઢંકાવવું, અને અહી દ્વીપની બહાર રહેલા જાતિનું સ્વરૂપ જણાવતાં કહ્યું કે તે સૂર્ય ચંદ્ર વગેરે એક બીજાને આંતરે રહ્યા છે. અહીં આંતરાંનું પ્રમાણ પણ જણાવ્યું છે, પછી અનુક્રમે એક ચંદ્રનો પરિવાર, અને તિક વાદિનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય લ્હીને જાતિષ્કને અધિકાર પૂર્ણ કર્યો છે. પછી વૈમાનિક દેવોના અધિકારમાં કહ્યું છે કે સૌધર્મ, ઇશાન, સનતકુમાર વગેરે બાર દેવલોક છે, અને અન્ય લિગ (મુનિનો વિષ એ સ્વલિંગ કહેવાય, ને સંન્યાસી વગેરેના જે વેષ, તે અન્યલિંગ કહેવાય, ) થી રૈવેયકપણું પામી શકાય જ નહીં, તથા સમ્યફવને પામીને ફરી મિથ્યાત્વ ભાવને પામેલા છવો દેવલોકમાં જાય, તે ઉત્કૃષ્ટથી નવ વેયક સુધી જ જાય, પછી અનુક્રમે બારે દેવલોકમાં રહેલા વિમાનની સંખ્યા, ત્યાં રહેલા ટેનું આયુષ્ય, અને નવ વૈવેયકનાં નામે, તથા દરેક જૈવેયકમાં રહેલાં વિમાનની સંખ્યા, તથા ત્યાંના (તે વિમાનમાં રહેલા) દનું આયુષ્ય, તેમજ અનુત્તર વિમાનોનાં નામ, અને તે પાંચ વિમાનોમાંના વિજય વિગેરે વિમાન કંઈ દિશા વગેરેમાં રહ્યાં છે? તેનો ખુલાસો કરીને તે અનુત્તર વિમાનવાસી દેવેના આયુષ્યની હકીકત સ્પષ્ટ જણાવી છે. પછી બાર ડેવલોક, રૈવેયક અને અનુત્તર વિમાનના આકાર કહીને તે વિમાને તેના આધારે રહ્યાં છે ? આ પ્રશ્નને ખુલાસો કર્યો છે. પછી અનુક્રમે ચારે નિકાયના દેના વર્ણ, વેશ્યા, અને શરીરનું પ્રમાણ જણાવતાં કહ્યું છે કે આયુષ્યને અનુસારે શરીરના પ્રમાણ (ઉંચાઈ)નો નિર્ણય થઈ શકે છે. પછી વિમાનાદિનું પ્રમાણ, દેવાના પ્રવીચાર-અપ્રવીચાર, (કયા દેને કાયાદિથી પ્રવીચાર હોય? ને ક્યા દેવોને તે ન હોય, આ હકીકત) અને વિમાનોના ગંધાદિ તથા આલિકા પ્રવિષ્ટ વિમાનની ને પુષ્પાવકીર્ણ વિમાની સંખ્યા, તેમજ તે બધા વિમાનેના સ્થાન, સંસ્થાન, અને પ્રકાર (કિલા) વગેરે. આ બધા પદાર્થોનું કમસર વન ટુંકામાં જણાવ્યું છે. પછી કમસર ભવાની, ભૌમ નગરોની, ને જાતથક દેવાના વિમાનોની સંખ્યા, તથા વૈમાનિકાદિ દેનું અપબહુવ તેમજ પહેલા બે દેવલોકની દેવીઓના વિમાનોની સંખ્યા સ્પષ્ટ જણાવી છે, પછી અનુત્તર વિમાનવારસી દેવના સુખાદિનું વર્ણન કરી જણાવ્યું છે કે સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો નિશ્ચયે એકાવતારી જ હોય છે, તેવો નિયમ બાકીના વિજ્યાદિ વિમાનના દેવા માટે ન સમજવો, કારણ કે ત્યાંના દેવોમાંના કેટલાક દેવોને છેહલા એક બે આદિ મનુષ્યભવ કરીને પણ મોક્ષે જવાનું હોય છે. પછી કહ્યું કે દેવોને આહાર કરવાની ઇચ્છા અને થાશવાસ લેવાની ક્રિયા પોતાના આયુષ્યને અનુસારે હોય છે. જે દેવનું
Page #323
--------------------------------------------------------------------------
________________ jainology II 323 આગમસાર જેટલા સાગરોપમનું આયુષ્ય હૈય, તે દેવ તેટલા હજાર વર્ષો વીત્યા બાદ આહારની ઇરછા કરે. ને તેટલા પખવાડિયા વીત્યા બાદ ફરી શ્વાસ લઈને મૂકે. પછી વૈમાનિક રેવના અવધિજ્ઞાનને વિષય જણાવીને કહ્યું છે કે નારક વગેરે જેવો અવધિસાનથી અબાહ્ય કહેવાય છે. એટલે તેમાંના જે સમ્યગ્દષ્ટિ છે કે, તેમને જ અવધિજ્ઞાન હોય છે પછી અનુક્રમે સધર્માદિ દેવલોકમાં પૃથ્વીની જાડાઈ વિમાનાના વણ, અને દેવ દેવીઓની બીના, તથા પ્રસાદ તેમજ સિંહાસનાદિની બીના કહીને વૈમાનિકનો અધિકાર પૂરે કર્યો છે. સિદ્ધના અધિકારમાં સર્વાર્થસિદ્ધ વિમાનથી સિદ્ધશિલાનું આતરું, તેના આકાર જાડાઈ લંબાઈ વગેરે, અને સિદ્ધોનાં સ્થાન, પ્રતિઘાતાદિ, સંસ્થાન, અવગાહના લક્ષણ, સ્પના, જ્ઞાનાદિ અનુક્રમે જણાવીને સિદ્ધના સુખનું સ્વરૂપ છનું આંશિક દષ્ટાંત દઈને સમજાવ્યું છે. અંતે સિદ્ધના નામ અને અવ્યાબાધપણું જણાવીને સ્તુતિ કરનાર શ્રાવકે શ્રીઅરિહંતના વંદનનો મહિમા કહેવા પૂર્વક માંગણી કરી છે કે હે પ્રભો ! આપની સ્તુતિ કરવાના ફલરૂપે મને સિદ્ધિનાં સુખ મળે, એ જ મારી હાર્દિક ભાવના છે. ચારે નિકાયના દેવોના સંક્ષિપ્ત સ્વરૂપને જણાવનાર આ પ્રયત્નો છે, તેની સરલ પદ્ધતિ થોડા ટાઈમે તત્વ બોધને દેનારી છે. આ રીતે આ દેવેન્દ્રસ્તવ પનાને પરિચય ટૂંકમાં જાણવો. શ્રીદેવેન્દ્રસ્તવ પ્રકીર્ણકનો સંક્ષિપ્ત પરિચય પૂરો થ. 10. શ્રીમરણ સમાધિ પ્રકીર્ણકને સંક્ષિપ્ત સાર અહી પણ અંત સમયે કરવા લાયક આરાધનાની બીના 663 ગાથાઓમાં બહુ જ વિસ્તારથી કહી છે. (1) મરણવિભકિત, (2) મરણવિધિ, (3) મરણસમાધિ, (4) લેખનાક્ષત, (5) ભકતપરિક્ષા, (6) આતુર પ્રત્યાખ્યાન પ્રકીર્ણક, (7) મહાપ્રત્યાખ્યાન પ્રકીર્ણક, (8) આરાધના પ્રકીર્ણ ક. આ આઠ શ્રતગ્રંથે (શાસ્ત્રોનો સાર લઈને આ મરણ સમાધિ પ્રકીર્ણકની રચના શ્રી વીરભગણિએ કરી છે. આ આઠ શાસ્ત્રોમાં ચતુદશરણ પ્રકીર્ણક અને સંસ્મારક પ્રકીર્ણ કનું નામ કહ્યું નથી, તેથી એમ સંભવે છે કે કદાચ તે બે પન્નાની રચના આ મરણ સમાધિની રચના થયા પછી થઈ હાય તથા આઠ શાસ્ત્રોમાં મરણ સમાધિનું નામ જણાવ્યું છે, તેથી એ વિચાર પ્રકટે છે કે આરાધનાની હકીકતને જણાવનાર તે પ્રાચીન " મરણ સમાધિ ઝ નામનું શાસ્ત્ર આ પનાના રચનાર શ્રી વીરભદગણિની પાસે હેવું જોઈએ, કે જેના આધારે આ વિદ્યામાન મરણસમાધિ પ્રકીર્ણકની રચના થઈ છે. જન્મ અને મરણની વ્યાપ્તિને વિચાર કરતાં સમજાય છે કે જે જ તે જીવ જરૂર મરણ પામે જ, પણ જે જીવ મરણ પામે તે
Page #324
--------------------------------------------------------------------------
________________ આગમચાર– ઉતરાર્ધ 324 જરૂર જન્મ પામે જ એ નિયમ નથી. કારણ કે નિર્વાણ પદને પામવું તે પણ એક જાતનું મરણ જ છે. ત્યાંથી જન્મ પામવાનો નથી. તે િમ વિધ્યો , જો મર” અર્થ:—શરીરબળ વગેરે ત્રણ બળ, પાંચ ઇંદ્ધિ, થાસોચ્છવાસ અને આયુષ્ય આ દશ પ્રાણી છે. એકેન્દ્રિય, વિદ્રિય, અસંરી પંચેન્દ્રિય ને સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને અનુક્રમે 4-6-7-8-9-10 પ્રાણ હોય છે. જીવ આ માથી છૂટો પડે તે મરણ કહેવાય, આ મરણની વ્યાખ્યા છે કે બંનેમાં (મુકિતમાં જનારા શ્રીતીર્થકાદિ મહાપુરુષના મરણમાં, અને તે રિવાયના બીજા ના મરણમાં) ઘટે છે, તે પણ શ્રીતીર્થકરાદિ મહાપુરુષે ના પ્રાણગિની બાબતમાં મરણ શબ્દ વપરાય નહીં માટે નિર્વાણ વગેરે શ્રેષ્ઠ શબ્દોથી તેમના મરણને સુચવાય છે. નિર્વાણપદને પામનાર મહાપુરુષોને જન્મ ધારણ કરવાનું હોય જ નહીં. આથી સાબિત થયું કે મરણ પામનાર જીવોમાં જન્મ ધારણ કરવાની ભજના હેાય છે. આનું તાત્પર્ય એ છે કે મુક્તિમાં જનારા જીવો જન્મ ધારણ કરે જ નહી, ને તે સિવાયના સંસારી જી મરણ પામીને જરૂર જમ ધારણ કરે જ. મરણના બે ભેદ છે: 1. સમાધિ મરણ, 2. અસમાધિ મરણ, તેમાં જે સમાધિવાળું મરણ તે સમાધિમરણ કહેવાય. અને અસમાધિવાળું મરણ તે અસમાધિમરણ કહેવાય. આ બે મરણમાં સમાધિમરણ શ્રેપ ગણાય છે. જે પનામાં સમાધિમરણ વિધિ કહ્યું છે, અથવા મરણકા સમાધિને પમાડનાર વિધિ કહ્યો છે તે મરણ સમાધિ પ્રકીર્ણક કહેવાય. આ પ્રકીર્ણકની ભાષા અને રચના જોતાં કોઈ મહાગ્રુતજ્ઞાની સ્થવિર મહાપુરુષે આની રચના કરી હોય એમ સંભવ છે. આની અને કર્તાનું નામ જણાવ્યું નથી. તેથી આના રચનારનો ચોકકસ નિર્ણય થઈ શકતો નથી. અહીં પહેલી ગાથામાં ગ્રંથકારે જણાવ્યું છે કે હું મરણવિધિસંગ્રહ કહીશ. આથી આ પાનાનું મુખ્ય નામ મરણધસંગ્રહ કર્તાને ઈટ હશે એમ જણાય છે, પછી શિષ્ય પૂછયું છે કે સમાધિવાળું મરણ શી રીતે થાય ? એટલે મરણ કાલે ( અંતકાલે, મરવાના ટાઈમ) આમાને સમાધિ ભાવમાં રાખવાનો રો ઉપાય? આ પ્રશ્નનો વિસ્તારથી ઉત્તર દઈને " હું મરણ સમાધિને જાણવા ઇચ્છું છું ? આવી શિષ્યની સદભાવના 7 મી વગાથામાં જાહેર કરી છે, પછી 15 મી ગાવામાં આરાધનાના ત્રણ કરો અને આરાધકનું અને વિરાધકનું સ્વરૂપ, તથા ત્યાગ કરવાને લાયક પાંચ સંકિલષ્ટ ભાવનાઓ 80 મી ગાથા સુધીમાં વિસ્તારથી જણાવી છે. પછી અનુક્રમે મરણના ટાઈમ કરવા લાયક આલોચના વગેરે 14 પ્રકારને વિધિ અને આચાર્ય ભગવંતના ગુણે, તથા શહેરને દર કરી જ્ઞાનાદિની આરાધના કરવામાં પ્રનયશીલ રહેવાને ઉપદેશ, તેમજ અનશાન તપનું લક્ષણ વગેરેનું વર્ણન કર્યું છે, પછી 15 ગાથાઓમાં જ્ઞાનનો મહિમા જણાવીને
Page #325
--------------------------------------------------------------------------
________________ 325 આગમનસાર jainology II અનુક્રમે સંલેખના કરવાનો વિધિ, રાગદ્વેષને જીતવાનો ઉપદેશ, પ્રમાદ ઉપાધિ આદિને તજવાની બીના અને અંત કાલે આત્માને ખરું આલંબન, મમતાદિ દોષોને તજવાને તથા ભાવ શયને દૂર કરવાને ઉપદેશ વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. પછી પ્રત્યાખ્યાનની અને પંડિત મરણની બીના જણાવીને મહાવ્રતને સાચવવાને અને ઉત્તમ અથે ( મોક્ષની ) સિદ્ધિને ઉપદેશ આપે છે. પછી અનુકમે અભ્યઘત મરણની બીના, શ્રીજિન વચનનો મહિમા, સંવેગનું તથા પતાકા હરણનું તેમજ નિર્ધામક એટલે નિઝામણ કરાવનાર શ્રી આચાર્યાદિનું વર્ણન કર્યું છે પછી અનુક્રમે શામણાની બીના અને શરીર આહાર ઉપધિ વગેરેને વોસિરાવવાની બીના તથા સસ્તારકને (મરણકાલે સંથારાને) સ્વીકારવાને વિધિ, તેમજ અનશન કરનાર જીવને ગુરુએ ફરમાવેલી હિતશિક્ષાની હકીકત વિસ્તારથી સમજાવી છે. પછી 17 ગાથાઓમાં અન્યત્વ ભાવનાનું અને અશુચિ ભાવનાનું તથા નરકાદિ ચાર ગતિના દુ:ખેનું વર્ણન કરીને સમાધિ મરણથી આરાધક ભાવે આત્મહિતને કરનારા (1) જિન ધર્મ શેઠ, (2) ચિલતિપુત્ર, શાલિભદ્રના બનેવી ધન્યકુમાર, શાલિભદ્ર અને યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ ને નકુલ, આ પાંચ પાંડવો વગેરેના દષ્ટાંતે જણાવ્યા છે, અંતે (1) અનન્ય ભાવના, (2) અશરણ ભાવના, (3) સંસાર ભાવના, (4) એક ભાવના, (5) અન્યત્વ ભાવના, (6) અશુચિ ભાવના, (7) આશ્રય ભાવના, (8) સંવર ભાવના, (9) નિર્જરા ભાવના, (10) લોક સ્વભાવ ભાવના, (11) બધિદલંભતા ભાવના, (12) ધર્મના સાધક (કરવા પૂર્વક ઉપદેશક ) શ્રી અરિહંત પ્રભુની ભાવના, (ધમ ભાવના) આ બાર ભાવનાનું સુંદર સ્વરૂપ કહીને મોક્ષના વાસ્તવિક સ્થિર સ્વાધીન નિર્દોષ સુખનું વર્ણન કર્યું છે. આ રીતે દશમા શ્રી મરણ સમાધિ પ્રકીર્ણ કનો ટૂંકામાં સાર જણાવે, તે ખાસ મનન કરવા લાયક છે. તેથી આત્મા જરૂર નિમલ બને છે. આરાધનાના સ્વરૂપને જણાવનાર પૂર્વે કહેલા તમામ ગ્રંથમાં કહેલી બીના કરતાં વધારે બીના વિસ્તારથી અહીં જણાવી છે. મરણ સમાધિ પ્રકીર્ણકને ટૂંક સાર પૂરો થયો. શ્રીમરણસમાધિ પ્રકીર્ણકને ટૂંક પરિચય અહીં શરૂઆતમાં મંગલાચરણ અને અભિધેય (કહેવાની બીના) વગેરે કહીને શિષ્ય ગુણવંત આચાર્ય મહારાજને પૂછયું કે અમુઘતમરણનું સ્વરૂપ શું ? આ પ્રશ્નનો વિસ્તારથી ઉત્તર દઈને આરાધનાને અનુસરતો ઉપદેશ આપ્યો છે. પછી અનુક્રમે જ્ઞાનારાધના, દર્શના રાધના, ચારિત્રારાધના આ ત્રણ પ્રકારની આરાધનાનું ક્રમસર સ્વરૂપ
Page #326
--------------------------------------------------------------------------
________________ આગમચાર– ઉતરાર્ધ 326 અને ફલ તથા બાલપડિત મરણનું ને પંડિતમરણાદિનું ફલ, તેમજ પડિત મરણનું સ્વરૂપ કહીને પરિકન વિધિ (અનશન કરવાની પહેલાંનો વિધિ) અને પંડિતમરણને વિધિ, તથા કાંદપિક ભાવના વગેરે પાંચ ભાવનાની બીના, તેમજ સમાધિ પામવાને યોગ્ય (લાયક) છાની અને અયોગ્ય છની બીના વિસ્તારથી સમજાવી છે. પછી અનુક્રમે ધર્મપ્રાપ્તિનું દુર્લભપણું, કામગનું સુપણું અને વિષય તૃષ્ણાનું નીંદનીયપણું, તથા બાલમરણનું સ્વરૂપ જણાવીને કહ્યું છે કે મહુવાસિત મૂઢ છે પણ આલોચના કરવાથી આરાધક બને છે. આ બીના સ્પષ્ટ સમજાવીને આલોચના, લેખના, ક્ષામણાદિની બીના જણાવવાપૂર્વક મરણ વિધિ વિસ્તારથી વર્ણવ્યો છે. પછી અનુક્રમ વિનયનું સ્વરૂપ, ફલ, અને આલોચનાદિથી આરમશુદ્ધિ કરનાર તથા કરાવનારનું સ્વરૂપ, તેમજ કલ્પના 18 ભેદ વગેરે બીને સ્પષ્ટ સમજાવી છે, પછી કમસર આલોચક (આલોચના કરનાર છવ) ના ગુણે ઉપસ્થાપના કરવા લાયક 19 સ્થાને કહીને જણાવ્યું છે કે શિષ્ય ગુરુની પાસે દ્રવ્ય શલ્યને અને ભાવ શાને છેડીને ઘતાદિમાં અતિચાર જે રીતે લાગ્યું હોય, તે અતિચાર તે રીતે સરલભાવે કહેવો જોઈએ, આ બીના કહીને અનુક્રમે આરાધકનું ને વિરાધકનું લક્ષણ આલોચના કરવાને વિધિ અને તેનું ફલ સ્પષ્ટ જણાવીને કહ્યું છે કે કેઈને શરીરમાં શસ્ત્રાદિના ઘા લાગવાધી જે દુ:ખ થાય તેનાથી બહુ વધારે દુઃખ મનમાં રાય રાખવાના પાપે ભોગવવું પડે છે. અને ભવાંતરમાં શ્રીજિન ધર્મની પ્રાપ્તિ દુર્લભ થાય છે, એટલે શલ્યને ત્યાગ કરવાથી સલભાધિપણું, ને શલ્ય રાખવાથી દુલભાધિપણું થાય છે. તથા સંસારમાં ઘો કાલ ભટકવું પડે છે. આ બીના સ્પષ્ટ જણાવીને અનુક્રમે શલ્યના માથાશય, નિયાણશલ્ય, મિથાવશલ્યરૂપ ત્રણ ભેદ, અજાણતાં લાગેલા દોષોને ખમાવવાનો વિધિ. અને આલોચના કરવાના પ્રસંગે તજવા લાયક 10 દેશે, તથા પ્રાયશ્ચિત્ત રેવા ને લેવાની વિધિ વગેરે હકીકત સ્પષ્ટ જણાવી છે, પછી અનુક્રમે તપના ૧ર હૈ, સ્વાધ્યાયની પ્રશંસા, અને મુત યોગનું ફલ, તથા સમ્યકત્વની ને ચારિત્રની પ્રશંસા. પ્રાથસત્તાહિથી થતી આત્માની નિર્મલતા તેમજ ઉપધિ વગેરેને સિરાવવાની હ. ઉપધિ, આહાર એ ત્રણની ઉપર રહેલી મારાપણાની ભાવનાને તજવાની) બીના પષ્ટ સમજાવી છે. પછી તપ કરવાની સૂચના, પરકમને વિધિ અને શબ્દાદિ વિવોને તજવાની હકીકત, તથા સંલેખનાનું સ્વરૂપ અનુક્રમે સમજાવ્યું છે, પછી ઉપદેશ એ કરમાવ્યું છે કે વિષયકષાયને ત્યાગ કરીને આઠ પ્રવચન માતાની આરાધના કરવી, અને રાગાદિ દોષોને ભયંકર દુઃખ દેનારા સમજીને જરૂર તજવા જોઈએ. નિયાણ
Page #327
--------------------------------------------------------------------------
________________ jainology II 327 આગમસાર કરવું નહીં. આ અવસરે સૂચના કરી છે કે શ્રીઆતુર પ્રત્યાખ્યાન નામના પ્રકીર્ણકની તમામ બીના અહીં રામજી લેવી. પછી અનુક્રમે મણકાલે અશાતા વેદનીયજન્ય વેદના જોગવવાના સમયે વૈર્ય રાખી સમતાભાવે સહન કરવાની સૂચના, અભ્યઘત મરણનું વ૫, અને આરાધનાની વિધિ કહીને જઘન્ય આરાધનાનું અને મધ્યમ આરાધનાનું ફળ જણાવ્યું છે. પછી કહ્યું છે કે ધીર પુરુષ વગેરે મરણ પામે છે, ને અધીર પુરુષ વગેરે પણ મરણ પામે છે. બેમાં ધીર પુરુષાદિનું મરણ શ્રેષ્ઠ કહ્યું છે, તથા સુવિહિત મુનિ વગેરે સમાધભાવે કાલધર્મ પામીને મોક્ષે જાય છે અથવા મહુદ્ધિક માનિકપણું વગેરે શ્રેષ્ઠ દેવપણું પામે છે. પછી અનુક્રમે અનશન કરનારના ને તેને નિઝામણું કરાવનારના ગુણે ને શ્રી આચાર્યાને ખમાવવાનો વિધિ, તથા અનશન કરનાર મુનિ આદનું સ્વરૂપ તેમજ ચારે આહારનું પ્રત્યાખ્યાન કરવાને વિધિ વગેરે હકીકત સ્પષ્ટ સમજાવી છે. ત્યાર બાદ નિઝામણ કરાવવાનો વિધિ અને પ્રમાદ વગેરેને તજવાની ને ક્ષમાદિ ગુણેને ધારણ કરવાની હતશિક્ષા તથા ચારે ગતિના સુખ દુઃખની બીના તેમજ જન્મ-મરણ ને ગર્ભાવાસના દુઃખની વૈરાગ્યજનક બીના વિસ્તારથી જણાવી છે. પછી ગર્ભનું અશુચિપણું, ત્યાં વૈમાનિક દેવની પણ ઉત્પત્તિ અને નારક, મનુષ્ય, તિર્યંચનાં દુખે વર્ણવીને કહ્યું છે કે મમતાને સર્વથા ત્યાગ કરવો. આ અવસરે આરાધક જીવનું લક્ષણ જણાવીને હિતશિક્ષા ફરમાવી છે કે આર્તધ્યાન, ધ્યાન, ને રાગાદિનો ત્યાગ કરીને મણ કાલની વેદના સહન કરવી જોઈએ, આ રીતે મરણકાલે સમાધિભાવે રહી આમહિને કરનાર છનાં દષ્ટાંતે જણાવતાં સનકુમાર રાજર્ષિ, ગજસુકુમાલ, અવંતી સુકુમાલ, ચંદ્રાવતુંસક રાજા, દમદંત રાજર્ષિ, સુકેલ મુનિ, વજ સ્વામી, કંઢણ ઋષિ, આષાદભૂતિ મુનિ વગેરેનાં નામે કહ્યાં છે, પછી અનુક્રમે પાદપરામન નામના અનશનને વિધિ અને ઇંગિની મરણને વિધિ, તથા બાર ભાવનાનું સ્વરૂપ, તેમજ મનુષ્ય જાતિની વિચિત્રતા વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. અંતે હિતશિક્ષા ફરમાવી છે કે મનુષ્યપણું, જિન વચનનું શ્રવણ વગેરે વારંવાર મળવા દુર્લભ છે, એમ સમજીને મોક્ષમાર્ગની આરાધના કરી સિદ્ધિના સુખ પામવા. માતા, સ્ત્રી વગેરેમાંના કેઈ પણ મરણ કાલે દુ:ખને જોગવતા જીવને દુખથી બચાવી શક્તા નથી, તેમજ તે દુ:ખને શાંત પણ કરી શકતા નથી. દુ:ખના સમયમાં એક જિનધર્મને જ ખરે આશરો છે એમ ચોક્કસ સમજવું. પછી કર્તાએ જિન મતને મહિમા જણાવીને શ્રીમરણસમાધિ પ્રકીર્ણક પૂરે કર્યો છે, શ્રી મરણ સમાધિ પ્રકીર્ણકને ટૂંક પરિચય પૂરે છે.
Page #328
--------------------------------------------------------------------------
________________ આગમસાર- ઉતરાર્ધ 328 અંગે અને ઉપગની જેમ પયનનાઓ પણ વિવિધ પદાર્થોને બોધ કરે છે, એ વ્યવહાર છે કે શ્રાવકે ત્રણ ત્રણ આયંબિલ કરી ગીતાર્થ શ્રી ગુરુ મહારાજની પાસે ચઉસરણ પન્નાની અને આઉર ખાણ પન્નાની વાચના લઈ પાઠ કરે છે. આ રીતે અહીં પયનાને અધિકાર પૂર્ણ થાય છે, દશ વયનામાં અંતિમ સમયની આરાધનાનો અધિકાર વધારે પ્રમાણમાં વર્ણવ્યા છે. એટલે (1) તંદુવૈચારિક પ્રકીર્ણક, (2) ગચ્છાચાર પ્રકીર્ણક, (3) ગણિવિદ્યા પ્રકીર્ણક, (4) દેવેન્દ્રસ્તવ પ્રકીર્ણ ક. આ ચાર પાનાઓ સિવાયના ચઉશણુ વગેરે 6 એ પન્નાઓમાં ટૂંકામાં છે વિસ્તારથી અંતકાલની આરાધનાની હકીકત જણાવી છે. આવી આરાધના અંત સમયે આમાને સમાધિભાવમાં જરૂર ટકાવે છે, અને એ સ્થિતિમાં થયેલા મરણને સમાધિમણ કહ્યું છે. આવું મરણ થયા પહેલાં કરેલી મેક્ષ માર્ગની આરાધનાની સંપૂર્ણતા સમાધિમરણને આધીન છે. માટે જ ભવ્ય છ ઉચ્ચ કેટીના સમાધિમરને સાધી મોક્ષના અવ્યાબાધ સુખને મેળવનારા શ્રીતીર્થકર દેની પાસે આ પ્રમાણે પ્રાર્થના કરે છે કે હે પ્ર! આપે પ્રકાશેલા સિદ્ધાતિમાં નિયાણું કરવાની ના કહી છે, પણ હું હાથ જોડી મસ્તકે લગાડી આપને વિનંતી કરું છું કે મને આપના ચરણકમલની સેવા ભાભવ મળજો, એટલે આ વર્તમાન ભાવથી માંડીને મુક્તિમાં જવાના છેલ્લા ભવની વચમાં રહેલા ભોમાં આપના ચરણકમલની સેવા મને જરૂર મળજો. અને દુ:ખને ક્ષય, કર્મોનો ક્ષય, સમાધિમરણ, તથા બોધિલાભ આ ચાર પદાર્થોને લાભ આપને પ્રણામ (વગેરે ભક્તિ) કરવાથી મને થાઓ, એમ પ્રાર્થનાસૂત્ર (જયવીયરાય સૂત્ર)માં કહ્યું છે. આ રીતે અહીં વર્ણવેલા સમાધિમરણને લાભ તમામ જેવાને મળે, આ મુદ્દાથી દરરોજ સવારે, બપોરે અને સાંજે વાંચીને શાંતિથી મનન કરવા લાયક “આરાધક ભાવના ? 'ચસરનું પ્રકીર્ણક વગેરે 6 પન્નામાંથી ને શ્રીપૂર્વાચાર્ય ભગવંતે લા શ્રીપંથસૂત્ર વગેરે શાસ્ત્રોમાંથી સાર લઈને તૈયાર કરી છે, તે આ પ્રમાણે જાણવી:– આરાધક ભાવના અવિચ્છિન્ન પ્રભાવશાલી, ત્રિકાલાબાધિત, પરમારથ શ્રી જેનદ્રશાસન અને તેની યથાર્થ આરાધનાને અનુકુલ સાધનસામગ્રી આસન્નસિદ્ધિક ભવ્ય જેને જ મળી શકે છે. પ્રબલ પુદયે તે બંને મળ્યા છતાં પ્રમાદી આભાઓ વિષય કપાયાદિ ભાવશત્રુઓના પંજામાં સપડાઈને તેને યથાર્થ લાભ લઈ શકતા નથી. આ કારણથી પિતાનાં મન વચન કાયાના અનિયમિત વ્યાપારને જરૂર નિયમિત કર જોઈ એ. વચન અને કાયાના વ્યાપારમાં નિશ્ચયે મને વ્યાપારની મુખ્યતા છે, એટલે વાચિક અને કાયિક પ્રવૃત્તિ સ્વતંત્રપણે થતી નથી, પણ મનોભાવનાને અનુસરે જ થાય છે. માટે જ કહ્યું છે કે-મન પત્ર મનુષ્યનાં દા ચંપાયો. એટલે અશુભ વિચાથી કમ બંધાય,
Page #329
--------------------------------------------------------------------------
________________ jainology II 329 આગમસાર ને શુભ વિચારથી મોક્ષનાં સુખ મળે. આ મુખ્ય વસ્તુને યથાર્થ સમજવા માટે પ્રાચીન મહર્ષિ ભગવતાએ તંદુલિયા મિય, પ્રસન્નચંદ્ર રાજ િવગેરેનાં દબાતા જણાવ્યાં છે, તેમાં તદુલિયા મત્યની બીના તથા પ્રસન્નચંદ્ર રાજષિની બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી : સમુદ્રમાં રહેલાં મોટાં માછલાંની આંખની પાંપણમાં એક મય ઉત્પન્ન થાય છે. તેનું પ્રમાણ (ચોખાના દાણા જેવડું હોય છે, તેથી તે તદુલ મસ્ય કહેવાય છે, જ્યારે મોટા માછલાનું મોઢું ખુલ્યું હોય, ત્યારે તેમાં બીજા નાનાં માછલાં પેસે છે ને નીકળે છે. આ બનાવ જોઈને તંદુલિ માસ્ય વિચારે છે કે આ મોટું માછલું આટલા બધાં નાનાં માછલાંને કેમ ખાઈ જતું નથી, તેને એમ ને એમ શા માટે નીકળવા દે છે? એવડું મારું શરીર જે મારું હોય ને મારા મોઢામાં આ બધાં નાનાં માછલાં આવે તે હું બધાંને જરૂર ખાઈ જાઉં, એકને પણ જીવતો ન રહેવા દઉં. આ ખરાબ ભાવનાથી તે તંદુલિયો મત્સ્ય વચનથી અને કાયાથી હિંસા નથી કરતો, છતાં પણ અંતમુહૂર્તમાં મરણ પામી સાતમી નરકમાં જાય છે, એ અશુભ ભાવનાનું પરિણામ જાણવું. તથા કાઉસ્સગ ધ્યાનમાં રહેલા પ્રસન્નચંદ્ર રાજર્ષિ” જ્યારે યુદ્ધ કરવાની અશુભ ભાવનાવાળા હતા, ત્યારે પ્રભુ શ્રી મહાવીર દેવે રાજા શ્રેણિકને જણાવ્યું કે હે રાજન ! તે રાજપ હાલ જે કાળધર્મ પામે તે સાતમી નરકે જાય, તે પછી થોડા જ વખતે તે રાજર્ષિ મસ્તક ઉપર હાથ મૂકતા પિતાની ભૂલ સુધારી શુભ ભાવના ભાવવા લાગ્યા. અનુક્રમે ઘાતી કર્મનો નાશ થવાથી તેમને કેવલજ્ઞાન પ્રકટ થયું ત્યારે પ્રભુ શ્રી મહાવીરદેવે રાજા શ્રેણિકને જણાવ્યું છે તે જ રાજર્ષિને હાલ કેવલજ્ઞાન પ્રકટ થયું, તે નિમિત્તે આકાશમાં વાજિંત્ર વાગે છે. અશુભ અને શુભ ભાવનાનું પરિણામ સમજવા માટે આ દષ્ટાંત જાણવું, નિમિત્તવાસી આત્મા જેવા જેવા નિમિત્તને પામે તે પ્રમાણે તેની ભાવનામાં ફેરફાર થાય છે. આ મુદ્દાથી ઉત્તમ ભાવને ટકાવનાર આલંબનની જરૂર સેવના કરવી જોઈ એ. અજ્ઞાન દશાથી ઘેરાયેલો આતમા અજ્ઞાનને દૂર કરી આલંબન સેવી નિમલ ભાવનાના પગે દુષ્કર્મને નાશ કરી માનવ જિંદગીના મુખ્ય સાધ્યને પરમ ઉલ્લાસથી સાધી શકે, આ જ ઈરાદાથી પૂર્વધર ભગવતેએ શ્રી પંચસૂત્ર, ચશિરણ, આઉર પરચખાણાદિની રચના કરી છે. દરરોજ આપણે આભ શુભ ભાવનામય બની, કર્તવ્ય પરાયણ રહે. આ જ ઈરાદાથી તે ગ્રંથોમાંથી ઉરીને આરાધક ભાવના જણાવું છું તે દુકામાં આ પ્રમાણે જાણવી:– 1. હે જીવ! દશ દૃષ્ટાંતે દુર્લભ મનુષ્યભવ પામીને, રાગદ્વેષનાં કારણે તને આમદગ્નિને સતેજ કરનારાં સાધન સેવજે. વિષય કષાય માનવજીવનને બરબાદ કરનારા છે; તેથી તેને વિશ્વાસ કરતો નહિ, વૈરાગ્ય-સમતાભાવને પિષનારાં કારણોની સેવના તરફ વધુ લક્ષ્ય રાખજે,
Page #330
--------------------------------------------------------------------------
________________ આગમસાર– ઉતરાર્ધ 330 2. પરમ ઉલાસથી જિનધર્મની આરાધના કરવામાં જે રાતદિન ગયાં, તે જ સફલ ગણવાં, સ્ત્રી, કુટુંબ, દોલત વગેરેમાંનું એક પણ પરભવ જતાં જીવની સાથે આવતું નથી. તું એકલે જ આવ્યો છું, ને એક જવાન છું, 3. કરોડો રનની કિંમત કરતાં પણ માનવજીવનની એક ક્ષણની કિંમત વધારે માનજે, કારણ કે આપણે કેઈને કહીએ કે, તું મને મારો ગયેલો સમય પાછો લાવી આપ, તે હું તેના બદલામાં તેને કરોડો કિંમતી રત્નો આપું, તે સામે માણસ શું ગયેલો સમય પાછો લાવી આપશે? અર્થાત કેદની પણ તાકાત નથી કે ગયેલે સમય પાછો લાવી આપે. માટે જ પ્રભુ શ્રી મહાવીર ફરમાવ્યું કે જો એક વાર માનવ જિંદગી પ્રમાદી થઈને હારી ગયા, તે ફરીથી મળવી સહેલ નથી. કારણ કે કર્મોની ગતિ વિચિત્ર છે. માટે ક્ષણ વાર પણ પ્રમાદ કરશે નહિ. ક, ઇભણું, ચક્રવર્તિપણું વગેરે પદાર્થો મળવા સહેલ છે, પણ અવિચ્છિન્ન પ્રભાવશાલી શ્રી જિનેશ્વરદેવે ભાલ ધર્મ મળ મહાદુર્લભ છે. કદાચ દાસપણામાં પણ શ્રી જિનમ મળતો હેય, તે તે દાસપણાને હું વધાવી લઉં, પણ શ્રી જિનધર્મની આરાધના વિનાનું ચક્રપણું વગેરે સારી સ્થિતિ મળતી હોય તો તેને હું સ્વપ્ન પણ ચાહું નહિ, 5. દેવદષ્ટિને ત્યાગ કરું છું ને ગુણદષ્ટિને સ્વીકારું છું. 6. સુખના સમયમાં પુયાઈ ખાલી થતી જાય છે, એમ સમજીને હે જીવ! સેવાના અવસરે અભિમાની થઈશ નહિ, પણ ચેતતા રહેજે, ને મળેલા પદાર્થોને સદુપયોગ કરજે. તેમજ દુ:ખના સમયમાં ગભરાવું નહિ, કારણ કે પાપનો કચરે ખાલી થતા જાય છે, તેથી તે વખતે આનંદ માનજે ને સમતાભાવે દુ:ખ સહન કરજે, કાયમ દુ:ખ ને કાયમ સાંસારિક સુખ રહેતું નથી, એ સમુદ્રના મોજાં જેવાં જાણજે. 7. શ્રી ગુરુ મહારાજ એ વૈઘ, શ્રી અરિહંત પ્રભુના સ્વરૂપની યથાથવિચારણા એ ઔષધ અને તમામ જીવોને પોતાની જેવા ગણીને તે સર્વની ઉપર દયાભાવ રાખવો એ પથ્ય ભજન, આ ત્રણ સાધનોનું નિનિદાન વિધિપૂર્વક યથાર્થ સેવન કરવાથી ભાવગને નાશ કરી શકાય છે. તેથી હે પ્રભો ! હું જ્યાં સુધી મુક્તિપદ ન પામું, આ ભવથી માંડીને ત્યાં સુધીના વચલા ભવમાં એ ત્રણ સાધનાની સેવના મને ભોભવ મળજે. કમની પીડા એ ભાગ કહેવાય, 8. હે પ્રભે! મેં આપના શાસનની સેવા કરીને જે પુણ્યાનુબંધી પુણ્ય કર્મ નિર્જરાતિ સ્વરૂપ લાભ મેળવ્યું હોય તેના ફૂલ સ્વરૂપે બંને હાથ જોડી મસ્તકે લગાડી હું એ જ માગું છું કે આપના પસાયથી શ્રી જિનશાસનની સેવા કરવાના શુભ અવસર મને ભવોભવ મળજે.
Page #331
--------------------------------------------------------------------------
________________ jainology II 331 આગમસાર 9. 1. જૈન શાને અભ્યાસ, 2, જિનેશ્વર દૈવની ભક્તિ, 3. આય પુરાવોની સબત, 8. સદાચારી મહાપુરુષોના ગુણગાન, પઈની પણ નિંદા કરવી કે સાંભળવી નહિ, 6. હિત-મિત-પ્રિય વિણ લવાં, 7. આત્મતત્વની વિચારણા કરવી, આ સાત વાનાં હે પ્રભે ! તમારા પસાયથી મને ભવોભવ મળજે ! 10, આમતવની વિચારણા સંક્ષેપે આ રીતે કરવી: હું એક જ છું ને મારું અહીં કેઈ નથી, તેમ જ હું પણ કેઈના નથી. હું લાધિપતિ શેઠિયો છું, હું આ મિલકતના માલિક છું, આ સી, ધન, પુત્ર વગેરે મારા છે, વગેરે પ્રકારની માન્યતા તદ્દન ખોટી છે; એ કેવલ મોહને જ ઉછાળે છે. આવા મિહના જ પ્રતાપે મારા છે અનંતીવાર નરકાદિની વિહેબના ભોગવી છે. માટે હું તેને વિશ્વાસ નહિ કરું, સી વગેરે પદાર્થો મા નથી અને હું તેમનો નથી. આવી ભાવનાના શુભ સંસ્કારથી નિર્મોહ દશા પામી શકાય છે, શુદ્ધ શાશ્વત આમદ્રવ્ય સ્વરૂપ હું છું, હું જ્ઞાનાદિ ગુણવાળા છું, જ્ઞાનાદિ ગુણે એ જ મારી વસ્તુ છે, બાકીની વસ્તુ પર છે એટલે મારી નથી. જે મારું છે, તે મારી પાસે જ છે, હવે હું ખુદગલરમણાતા ઘટાડીને નિજગુરમણતા ગુણને વધારીશ. જૈનેન્દ્રા ગામમાં આમાના ત્રણ ભેદે જણાવ્યા છે: 1, બાહ્યાભા, ર. અંતરાત્મા, 3, પરમાત્મા. જ્યાં સુધી મારો આત્મા બાહદષ્ટિવાળ છે, એટલે મારા જ્ઞાનાદિ ગુણેથી ભિન્ન એવા સ્ત્રી, ધન, શરીરાદિના મેહને લઈને અનેક પ્રકારના આરંભ સમારંભાદિ કરે, અસત્ય બેલે, માયા પ્રપંચ કરે, પંકિયાદિ નો વધ કરે, સંહારાદિ અનુચિત પ્રકારે જીવનનિર્વાહ કરે-કરાવે, ચારી, અબ્રહ્મ, પરિગ્રહાદિ કર્મબંધનાં કારણે આનંદથી સેવે, વિષય કષાયને સેવે, ત્યાં સુધી તે બહિરામા કહેવાય, સત્સંગ, જિનવચન શ્રવણ, મૈત્રી વગેરે ચાર તથા અનિત્ય ભાવનાદિ બાર ભાવના, સુપાત્રદાનાદિ, શીલ તપશ્ચર્યા વગેરે સાધન સેવવાથી બહિરાભ દશા દૂર કરી શકાય, ને અંતરામદશા પામી શકાય. જેઓ મન, વચન, કાયાથી નિષ પ્રવૃત્તિ કરે એટલે આ રૌદ્ર ધ્યાનને ત્યાગ કરી મનથી સવિચાર કરે. કોઈ પણ અનિષ્ટ ચિંતવે નહિ અને વિચારે કે તમામ જગતના છાનું ક૯યાણ થાવ, સેવે છે પહિત કરનારા થાઓ, તમામ દોષ નાશ પામે, એ સુખી થાવ, બધાનું કલ્યાણ થાવ, સર્વે જેને શાસનની આરાધના કરીને મુક્તિના અવ્યાબાધ લખ પામે, તમામ છ ભવોભવ જિનેન્દ્ર શાસન પામે, મારે કેઈની સાથે વેરઝેર છે જ નહિ, ને હવે હું તેના કારણેને સેવીશ નહિ. આવી શુભ ભાવનાથી હિત, મિત, પ્રિય બાલનારા, સર્વસંયમ રશસંયમાદિની પરમ ઉલ્લાસથી સાવકી આરાધના કરનારા જીવો અંતરાત્મા કહેવાય. અને ઘાતી કર્મને નાશ કરી અરિહંતપણાને પામેલા સમાગી, અગી, કેવલી વગેરે પરમાત્મા કહેવાય-ઇત્યાદિ આ રીતે આત્મતત્વની
Page #332
--------------------------------------------------------------------------
________________ આગમચાર– ઉતરાર્ધ 332 વિચારણા કરતાં શ્રી ભરત ચક્રવર્તી, કર્માપુત્ર, જંબુસ્વામી વગેરે ઘણું ભવ્ય સિદ્ધિપદને પામ્યા, પામે છે, અને ભવિષ્યમાં પામશે પણ ખરા. 1. હે જીવ! વિચારી લે કે તે આજ સુધીમાં પરભવને લાયક જરૂરી ભાતું કેટલું તૈયાર કર્યું? ને કેટલું કરવાનું બાકી છે. કારણ કે, તે કામ અહીં જ થઈ શકશે, 12. હે જીવ! તું હાલ વિભાવ દશામાં વતે છે કે સ્વભાવ દશામાં વતે છે? જે તે વિભાવ દશામાં વતતા હોય તે જરૂર ત્યાંથી ખસીને જલદી સ્વભાવ દશામાં આવી જા, સ્વચિંતા તજીને પરચિંતા કરવામાં આત્મહિત છે જ નહિ, 13. જે પદાર્થો જન્મતા સાથે આવ્યા નથી, પરભવમાં જતાં પણ સાથે આવશે નહિ, ને આત્મહિત બગાડનારા છે, તેવા સ્ત્રી, ધન, શરીરાદિની જે મેહગતિ વિચારણા તે વિભાવ દશાની વિચારણા કહેવાય અને પિતાના જ્ઞાન, દર્શન ચારિત્રાદિ ગુણેની જે વિચારણા તે સ્વભાવ દશાની વિચારણા કહેવાય, 14. હે જીવ! તે પરોપકારી શ્રી આચાર્ય ભગવંત વગેરે મહાપુરુષના સમાગમથી તથા તેમનો પરભવમાં પણ પરમ કલ્યાણ કરનાર ઉપદેશ સાંભળી મનન કરી અત્યાર સુધીમાં શક્તિ પ્રમાણે દાનાદિ ધર્મ સાથે. ઉપધાન, દેશ વિરતિ વગેરેની જે સાધના કરી હોય તેની તું અનુમાદના કરજે, અને પ્રતિદિન તેની નિર્મલ આરાધના વધારે પ્રમાણમાં થાય, તે તરફ જરૂર લક્ષ્ય રાખજે. એમ માનજે કે હજુ પણ તારે ( સર્વવિરતિની આરાધના વગેરે) અમુક કાર્યો કરવાના બાકી છે. જે પ્રબલ પુણોદ તે અવસર મળે છે તેવી આરાધના થાય, તે જ માનવ જિંદગીની ખરી સાર્થકતા કહી શકાય, જ્યાં સુધી હું તેવાં કાર્યો કરવાને લાયક ન બનું, ત્યાં સુધી મારે માનવ જોઈએ કે હજુ તેવા પ્રકારને વિશિષ્ટ કને ક્ષોપશમ અને પુણ્યોદય થયો નથી. હું જે ઘડીએ તેવાં કાર્યો કરવા ભાગ્યશાલી થઈ, તે જ દિવસ અને તે જ ઘડી હું સફલ માનીશ. 15. હાલ જે તું શ્રાવકપણાની આરાધના કરતો હોય તો સંયમધારી મહાપુરુષોને જોઈને મનમાં એમ વિચારજે કે હે જીવ! તું આવી સમતામૃતથી ભરેલી અનિતાને કયારે પામીશ? યાદ રાખજે કે નિર્દોષ સંયમ જીવનના પ્રતાપે જ સાચી શાંતિ અને સાચું સુખ મળે છે. 16. જે જો તે મરવાને જરૂર, પણ જેઓ વ્રતાદિની સાધના કરે છે. સાલ, સાધ્વી આદિ સાત ક્ષેત્રોને પોષે છે, જેના સિદ્ધાંતાદિ ભણે ને સાંભળે, ભણાવે. સંભળાવે, ભણતા, ભણાવતા, સાંભળતા સંભળાવતા ભવ્ય જીવોને સહાય કરે. વિષય કષાયના પ્રસંગથી તદ્દન અલગ રહે, અનિત્યાદિ સેળ ભાવના જાવે, ખમત
Page #333
--------------------------------------------------------------------------
________________ jainology II 333 આગમસાર ખામણાં કરે કરાવે, વગેરે પ્રકારે સાવિભાવે શ્રી જિન ધર્મની આરાધના કરનારા ભવ્ય છ સંતસમયે સમાધિપૂર્વક હસતાં હસતાં મરણ પામે છે, તેમને મરણને ભય હતો જ નથી. કારણ કે તેઓ અહીં જે સ્થિતિમાં છે, તેથી સારામાં સારી સ્થિતિને પરભવમાં પામે છે. આમા મરે જ નહિ, દેહાદિથી આમા છૂટા પડે, એ જ મરણ કહેવાય છે. ૧૭હે જીવ! ક્ષણ વારમાં શું બનાવ બનશે તેની તને ખબર નથી, તેમ જ તારા જેવાને ઢાંકયા કમની પણ ખબર પડતી નથી, માટે હંમેશાં ચેતતા રહેજે ને ભવિષ્યમાં મોડા કરવા ધારેલાં કાર્યો જલદી કરી લેજે. 18. મારા દેવ અરિહંત છે, કંચન-કામિનીના ત્યાગી વિશિષ્ટ મહાવ્રતાદિ સદ્દગુણેના ધારક શ્રી આચાર્ય ભગવંત વગેરે ગુરુ છે અને શ્રી જિનેશ્વરદેવે કહેલ ત્રિપુટીશુદ્ધ ધર્મ છે. અત્યાર સુધીમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધના કરતાં મન, વચન કાયાથી કોઈ પણ દેષ (અતિચાર) લાગે છે, તેની આત્મસાક્ષીએ નિંદા કરું છું, ને ગુરુ સાક્ષીએ ગë કરું છું. જે દોષની શુદ્ધિ માટે ગુરુ મહારાજની આજ્ઞા પ્રમાણે પ્રાયશ્ચિત્તાદિ કરવાની જરૂરિયાત જણાતી હોય, તે તે દાવની શુદ્ધિને અંગે પ્રાયશ્ચિત્તાદિ કરીને આત્મશુદ્ધિ કરવા ચાહું છું, 19. સંસારની રખડપટ્ટી ટાળવાનો ઉપાય પૂર્વધર ભગવંતે શ્રીપંચ સૂત્રના પહેલા પાપપ્રતિઘાતબીજાધાન નામના સૂત્રમાં ફરમાવ્યો છે, તે આ પ્રમાણે : દરરોજ એમ વિચારવું કે આ જીવ અનાદિ છે, અને તેને સંસારની રખડપટ્ટી પણ અનાદિ કાલની છે. અનાદિ કર્મસંગથી જ સંસારમાં રખડપટ્ટી કરવી પડે છે. આ સંસાર દુ:ખરૂપ છે, તેમાં એક દુ:ખ ખસે ત્યાં બીજું દુ:ખ આવીને ઊભું જ રહે, માટે તે દુ:ખરૂપ કલવાળે કહ્યો છે. 1. શ્રી અરિહંતાદિ ચારના શરણને અંગીકાર કરવાનું છે. સુકૃતની અનુમોદના, 3, અને દુષ્કૃતની ગહ - આ ત્રણ સાધનાની ભાવના વારંવાર કરવાથી ભવ્યવાદિ સામગ્રી મળી શકે, તેની આરાધનાથી પાપકર્મનો નાશ થાય, તેથી પાનપૂર્વક નિનિદાન શ્રી જિનધર્મની આરાધના કરી શકાય, ને તેથી સંસારમાં રખડવાનું બંધ થઈ જાય; આ રીતે સંસારની રખડપટ્ટી ટાળી શકાય. ર૦મનથી અગ્ય વિચાર કરતાં વચનથી અગ્ય વેણ બેલતાં, અને કાયાથી અનુચિત પ્રવૃત્તિ કરતાં જે પાપ બંધાયું હોય, તે સંબંધી સિધ્યા દુષ્કત દઉ છું. ર૧. મેં કેઈનું અનિષ્ટ ચિંતવ્યું હેય, કેઈને ખરાબ વેણ કહ્યાં હોય, કાયાથી, કેઈને તાડનાદિ કર્યું હોય, તે સંબંધી પાપને હું ખમાવું છું. અને જેઓ મારા ગુન્હેગાર હોય, તેઓ મને ખમાવે એમ હું ચાહું છું; કારણ કે ખમવું અને ખમાવવું એ શી જિનશાસનની અવિચ્છિન્ન મર્યાદા છે. જે ભવ્ય છે અને અને ખમાવે તેઓ
Page #334
--------------------------------------------------------------------------
________________ આગમચાર– ઉતરાર્ધ 334 જ આરાધક કેટીના જાણવા; અને જેઓ ન ખમાવે, તે વિરાધક જાણવા, પાપ કરવું એ દુષ્કર નથી, પણ નિર્મલભાવથી પ્રાયશ્ચિત્ત કરી ખમાવી આત્મશુદ્ધિ કરવી એ જ બહુ દુષ્કર છે. રર. ભૂત ભવિષ્ય અને વર્તમાન કાલના સર્વ તીર્થંકરાદિને હું ભાવથી વાંદું છું, 23. આ રાત્રિમાં કદાચ મારું મરણ થાય તો મારે સ્વાધીન લક્ષ્મી વગેરે તમામ પદાર્થોને વોસિરાવું છું. 24. મેં પ્રાણાતિપાતાદિ અઢારે પાપસ્થાનકોમાંથી કઈ પણ પાપસ્થાનક સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવનારની અનુમોદના કરી હોય, તે સંબંધી મિચ્છામિ દુક્કડ 5. ચારાશી લાખ જીવનિમાંના કેઈ પણ જીવને હુ હાય, હણાવ્યું હાય, હણનારને સારે મા હેય, તે સંબંધી મિથ્યાદુકૃત દઉં છું, 26. શ્રી અરિહંત, સિદ્ધ, સાધુ, જિન ધર્મ મહાસંગલિક છે, લાકમાં ઉત્તમ છે, હું તે ચારેના શરણને અંગીકાર કરું છું. ર૭. તમામ વિચારે દૂર કરી શ્રી સિદ્ધચક્ર ભગવંતના સ્વરૂપને વિચારતાં વિચારતાં અલ્પ નિદ્રા લેવી. વચમાં નિદ્રા ઊડી જાય તો નિર્મોહ દશાની ચિંતવના કરવી. શ્રી મલ્લિનાથ, નેમિનાથ, જંબુસ્વામી, સ્થૂલિભદ્રાદિની જીવનઘટના વિચારવી. એ પ્રમાણે શ્રી પંચસૂત્રાદિ અનેક ગ્રંથોના આધારે બહુ જ ટૂંકામાં આરાધક ભાવના અહીં જણાવી છે. ભવ્ય છે તેને વારંવાર વિચારી, મનન કરી, મન, વચન, કાયાની એકતા સાધી સમતામય મોક્ષમાર્ગની સાધના કરી મુક્તિના અવ્યાબાધ સુખ પામે એ જ હાર્દિક ભાવના. શ્રી દશ પન્નાને ક્રમસર સંક્ષિપ્ત પરિચય પૂરો થયે | . મિચ્છામિ દુકડમ ' જીન માર્ગથી ઓછું– અધિકું– વિપરીત લખવાની કોઈ ઈચ્છા-હેતુ–પ્રયત્ન ન હોવા છતાં પ્રમાદ,અજ્ઞાન,મોહ, કે કષાયના કારણે કાંઈ લખાયું હોય તો અનંતા સિધ્ધ-કેવલી–ગુરુ ભગવંતની સાંખે તસ્સ–મિચ્છા–મિ-દુકડમ. સંપર્ક - મુલુંડ(ઈસ્ટ), સતીશ લાલજી કુંવરજી સતરા. ગામ - ગુંદાલા. 09969974336 ભૂલ-ચૂક અને સુધારા માટે ના સુચનો જણાવવા વિનંતી. પ્રભાવના માટે કોપીઓ મળશે.
Page #335
--------------------------------------------------------------------------
________________ આગમસાર ભુજ તરફ I કરા , ટપર લિફરા અંજાર બાબીયા વીકસ પી . વાગરા ) જ છે કે નાની તુંબડી વાગુરા તાલુકો ફાચરીયા * મોટી તુંબડી બેરાજા બગડા બોચા વોવાર રામાણીયા કુંદરોડી ? ઇસરા ભરુડીયા કારાઘોઘા નાના વંડાગરા = લાખાપર રતાડીયા તાલુકો મોખી ગેલડા 335 વડાલા ના વીરણીયા (પાવડીઆરા ભદરેશ્વર , દેશલપર કુકડસર માંડવી જ સુખપર ટીંબો ભોરારા ગુંદાલા મોટી ભુજપર 1 મોટી ખાખર સમાઘોઘા . મોટા કપાયા નાની ભુજપર મંગચ શેખડીયા આ મોટા કાંડાગરા ? - 1 પ્રાપર ( લુણી બોરાણા નાના કપાયા 'બારોઈ રોકે કરમાં * [ સિરાયા | ગોઅરસમાં ધબ ઝરપરા નવીનાર jainology II