Page #1
--------------------------------------------------------------------------
________________
આનન્દ-હેમ–પ્રન્થ માળા, પુષ્પ ૧૬ મું
શ્રી આગ મો દ્ધા રક પ્રવચન શ્રેણી
[ ૫૫ થી ૯૫ પ્રવચનનો બીજો વિભાગ ]
: પ્રવચનકાર :
પ. પૂ. આગદ્દારક્ર આચાર્ય શ્રી આનન્દસાગરસૂરીશ્વરજી મ...
: અવતરણકાર તથા સંપાદક :
આ૦ શ્રીહેમસાગરસૂરિ મહારાજ
Page #2
--------------------------------------------------------------------------
________________
અણમોલ મોતી
૦ કર્મક્ષય ધ્યેયને કેન્દ્રમાં રાખી
સઘળી પ્રવૃત્તિ કરે તે જૈન.
૦ સંવર-
નિરાને ઉપાદેય અને શ્રવ-બંધને હેયમાને તે જૈન.
૦ વીતરાગ પ્રભુની આજ્ઞાને સર્વવ
તરીકે ગણે તે જૈન.
૦ સ્વદોષદર્શન અને પરગુણાનુમોદના
અત્મિશુદ્ધિને રાજમાર્ગ છે.
૦ જ્ઞાની નિર્દિષ્ટ ક્રિયાઓ ઉપર આદર
જીવન શુદ્ધિનો પાયો છે.
(પૂ. આગમ દ્ધારક )
Page #3
--------------------------------------------------------------------------
________________
આનન-હેમ-ગ્રન્થમાળા, પુ૫ ૧૬ મું
શ્રી આગમો દ્ધારક પ્રવચન શ્રેણી
[ પપ થી ૯૫ પ્રવચનો બીજો વિભાગ ]
: પ્રવચનકાર :
પ. પૂ. આગમેદારક આચાર્ય શ્રી આનન્દસાગરસૂરીશ્વરજી મr
: અવતરણકાર તથા સંપાદક : આ૦ શ્રીહેમસાગરસૂરિ મહારાજ
Page #4
--------------------------------------------------------------------------
________________
: પ્રકાશક : આનન્દ-હેમ-ગ્રંથમાળા વતી. ચંદ્રકાન્ત સાકરભાઈ ઝવેરી
૩૧-૩૩, ખારાકુવા, ૩જે માળે, મુંબઈ ૨.
ધનજીભાઈ દેવચંદ ઝવેરી ૫૦-૫૪, મીરઝાં સ્ટ્રીટ,
થે માળે મુંબઈ
પ્રથમવૃત્તિ-નકલ ૧૦૦૧ કિંમત રૂ. ૮-૦૦
વીર સં. ૨૪૯૮, વિ. સં. ૨૦૨૮, ઈ. સ. ૧૯૭૨.
એમ. એમ. કા ૫ ડી આ શ્રી પા ના થ પ્રિન્ટ સે વડા ચ ટા, સૂરત -૧,
Page #5
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય નિવેદન સર્વજ્ઞ કેવલી વીતરાગ તીર્થકર ભગવંતના વચનાનુસાર અનંત દુઃખસ્વરૂપ અનંત દુઃખફલ અને અનંત દુઃખ પરેરાએ આ સંસારમાં દરેક જીવ જન્મ જરા મરણાદિ અને તેના વચ્ચે આધિ-વ્યાધિ-ઉપાધિ, ઈષ્ટવિયેગ, અનિષ્ટસંગ આદિ દુઃખો ભેગવાતા ભગવત અકામનિર્જરાયે ગે હલુકમપણું અને કંઈક પુણ્ય પ્રકર્ષ પામ્યો એટલે મનુષ્ય ભવ સાથે બીજી પણ ધર્મ સામગ્રી મેળવવા ભાગ્યશાળી બન્યો. પરંતુ બીજા પણ યોગ્ય સડકારી કારણે મેળવ્યા સિવાય ધર્મસિદ્ધિમાં આગળ વધી શકતા નથી.
આ માટે જિનેશ્વર ભગવંતે નિરુપણ કરેલી આગમાદિ શાસ્ત્રોનું શ્રવણ ખાસ જરૂરી છે. નિરંતર ગીતાર્થગુરુ મહારાજની ઉપાસના પૂર્વક તેમના મુખની વાણી સાંભળનાર શ્રોતા જ્ઞાન મેળવે છે. જ્ઞાનથી વિજ્ઞાન-વિવેક્વાળું જ્ઞાન, તેનાથી પ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનથી સંયમ, સંયમથી અનાશ્રવ, તેનાથી તપ, તપથી કુર્મને નાશ, તેનાથી નિષ્કર્મતા, અને તેનાથી અજરામરપણું =મક્ષ પ્રાપ્તિ થાય છે. - આત્માનું ઉર્ધીકરણ થવામાં વિશેષ કારણ હોય તે શાસ્ત્રશ્રવણ છે. પ્રભુપૂજા સામાયિકાદિ સ્વાધીન અનુષ્ઠાને પોતાની સગવડે વહેલામોડો પણ કરી શકાય છે પરંતુ જ્યારે સમગ્ર શ્રોતાવર્ગ ચક્કસ સમયે નિયત રથાને એકઠો થાય, વળી વફતા ગુરુમહારાજનો યોગ થાય ત્યારે જ શ્રવણ મેળવી શકાય છે. આથી શ્રવણ પરાધીન છે. નિરંતર તેવા ચાગે જીવને સાંપડી શકતા નથી.
વળી લોકો સારભૂત પદાર્થ પોતે સંઘરી રાખે છે અને નિઃસાર આપી દેવાય છે. પૂર્વ કાળમાં કેટલાક સ્થળે ઘી માટે દહીં વલે, તેમાંથી નવનીત-માખણ પિતે સંઘરી લે છે અને છાશ ઉદારતાથી લેકેને દાન કરે છે. અહિં તેનાથી ઉલટું ગુરુ મહારાજ શાસ્ત્રાધ્યયન કરી અંદરથી મેળવેલ તત્તભૂત નવનીત એ શ્રોતાઓને ઉલ્લાસપૂર્વક ઉદારતાથી વાણી દ્વારા અર્પણ–દાન કરે છે. વક્તા પણ એકાંત હિતબુદ્ધિથી હિતેપદેશ આપે છે. અર્પણ-દાન તેમાં શ્રોતાને લાભ થાય અને કદાચ લાભ ન પણ થાય, પરંતુ વક્તાને તે હિતેપદેશ કરવાથી એકાંતે નિર્જરાને લાભ થાય જ. એટલા જ માટે કહ્યું છે કે
'न भवति धर्मः श्रोतुः, सर्वस्यकान्ततो हितश्रवणात् । ब्रूवतोऽनुप्रहबुद्धया वक्तुस्त्वेकान्ततो भवति' ।
Page #6
--------------------------------------------------------------------------
________________
સંસારની માયા જાળમાં ફસાએલા દરેક આત્માઓને શ્રવણ પ્રાપ્ત થ દુર્લભ છે. એવા આત્માઓને ગુરુના વિરહમાં પણ તેમની વાણીને લાભ મળે એવા શુભાશયથી, આગમના અખંડ અભ્યાસી, અનેક નગરોમાં ચતુર્વિધ શ્રી સંઘને આગમની વાચના આપનાર અનેક પ્રાચીન મહાગ્રન્થના સંપાદક, અનેક પ્રકરણના રચયિતા, શાસનના સ્તંભ સમાન ગમે તે ભોગે શા મનસિદ્ધાંતનું રક્ષણ કરનાર, પરમ ગીતાર્થ આગમેદ્ધારક પ. પૂ. આચાર્ય શ્રી આનંદસાગરસૂરિજી મહારાજાએ જ્યારે જ્યારે પ્રવચનો-વ્યાખ્યાને આપેલા હતા, ત્યારે ત્યારે મેં તેમના મોટા ભાગનાં પ્રવચનેના લગભગ શબ્દ શબ્દના અવતરણે– ઉતારા કરી સંગ્રહ કરેલા હતા. કેટલાક સાધનના અભાવે અત્યાર સુધી તેનું સંપાદન ન કરી શકાયું. પરંતુ સમ્યજ્ઞાન-ધ્યાનરસિક, નિરંતર સ્વાધ્યાય-યેગપ્રવૃત્ત સુશ્રાદ્ધવર્ય પ્રવીણચન્દ્ર અમરચંદ ઝવેરીના શુભ પ્રયાસથી ભાયખાલા મોતીશા શેઠના દહેરાસરજીના ટ્રસ્ટખાતાના જ્ઞાન-ખાતા તરફ પ્રથમ વિભાગ સંપાદન કર્યો હતે.
ત્યાર પછી બીજા અને ત્રીજા વિભાગનું કાર્ય શરુ કર્યું. કેટલાક ફર્મા છપાઈ ગયા પરંતુ છાપેલા ફર્મા ગમે તે કારણે ન મળવાથી ફરી મુદ્રણ કાર્ય કરાવી આ બીજો વિભાગ તૈયાર કરાવી પ્રસિદ્ધ કરાવ્યા છે. પ્રથમ વિભાગને સારે આવકાર મળવાથી ૨, ૩જે વિભાગ પણ તિયાર કરી સંપાદન કરેલ છે. આ વિભાગમાં કયા કયા વિષયે ચર્ચાયા છે તે વિષયાનુક્રમ જેવાથી ખ્યાલ આવી જશે. તેમ જ પ્રવચનકાર માટે ઓગળના પુસ્તકમાં ઘણું લખાયું છે, વાંચીને તેમના ઊંડા જ્ઞાનને આપોઆપ ખ્યાલ આવી જશે.
વળી આવા પુસ્તકના સંપાદન કાર્યો અનેક પ્રકારના આર્થિક તથા બૌદ્ધિક સહકાર વગર પાર પાડી શકાતા નથી. તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષપણે જે જે કેઈએ તેમાં આર્થિક અને બીજા પ્રકારે સહકાર આપ્યો છે તેમાં સુરતમાં પ્રફરીડીંગ કરી આપનાર ગણિવર્ય શ્રીકંચનસાગરજી મહારાજ, મુનિ શ્રીમેદસાગરજી તથા આર્થિક પ્રેરક મુનિરાજ શ્રીમન્નસાગરજી મ. તથા અહીં પણ કેટલાક નાના-મોટા કાર્યોમાં સેવા આપનાર મુનિરાજ શ્રીઅમરેન્દ્રસાગરજી, મુનિ શ્રીમહાભદ્રસાગરજી, મનિ શ્રી નિર્મલા સાગરજી, મુનિશ્રી નંદીષેણસા,મુનિ શ્રીજયભદ્રસાગરજી, મુનિ શ્રીમહાસેનસાગરજી આદિનો સહકાર સ્તુત્ય છે. જૈન ઉપાશ્રય નવરોજન
લી.. ઘાટકોપર મુંબઈ તા. ૨૬-૪-૭ર
આ. હેમસાગરસૂરિ
Page #7
--------------------------------------------------------------------------
________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી વિભાગ બીજાનો
– વિ ષ યા નુ ક મ – પ્રવચન પ૫ મું-અજમતીમાં ને જેનમાં ફરક કો?—૨. પ્રશસ્ત–અપ્રશસ્ત કષાયોની ઓળખાણ-૫. પક્ષપાત એટલે શું? ૬. -ત્યાગ એજ કેવળનો સ્વભાવ–૮.
પ્રવચન પ૬ મું–અસીલની ફરિયાદ વગર વકીલ કેસ લડી શકે નહિ–૧૦. નશીએ સિદ્ધિ, ઉદ્યમે પ્રાપ્તિ, કર્મ સાથે સમરાંગણ–૧૨. - રાજમાર્ગ અને છીંડી માર્ગમાં ઉત્તમ માર્ગ કયો?—૧૩. સંસાર ખાલી થઈ
જશે તો ?–૧૪. ત્રણ પ્રકારની મૈત્રી–૧૫. આખું જગત કમ રહિત - બને-૧૬.
- પ્રવચન પ૭ મું–ચિન્તામણિ રત્ન, કલ્પવૃક્ષો અને દેવતાથી અધિક શાસ્ત્રવચનો છે-૧૯. ધર્મથી માંગેલા અને મળેલાં એવા બે પ્રકારનાં સુખ-૨૦. તમે મિલકતના માલિક કે ટ્રસ્ટી?–૨૧. રાજીનામું અને રજાને તફાવત–૨૩. જમવામાં જગલ કુટવામાં ભગલ–૨૪. ધર્મથી માગેલ અર્થકામ દુર્ગતિ દેનાર થાય–૨૫. મનનાં મોતીના ચોક ધાને મેક્ષની મુદતની હુંડી–૨૬. પાપને ત્યાગ દુર્ગતિ રોકી સતિ આપનાર થાય-ર૭.
પ્રવચન ૫૮ સુ–મનુષ્યપણાની પેઢીની મુડી કઈ અને કયાંથી આવી?–૨૯. વ્યાકરણકારોએ માનેલું સંન્યાસનું લક્ષણ-૩૦, સીવીલડેથ-૩૧ ઊંદરને છોડાવનાર બિલાડીના વલખા તરફ ન જુવે-૩ર. સ્વાથી કુટુંબીઓને તમે નરક નિગોદમાં જાવ તેની ફિકર નથી-૩૩. કષાનું પાતળાપણુ -૩૪. મનુષ્યપણાની મૂળ મૂડી તે સાચ-૩પ.
પ્રવચન પ૯ સું–મનુષ્યપણા માટે સ્થાન ઓછાં અને ઉમેદવાર વધારે-૩૬. અકામ-નિર્જરાથી દેવપણાની પ્રાપ્તિ-૩૭. કર્મના બંધ સમયે આનંદ, ઉદય સમયે રૂદન-૩૮. કામદેવ શ્રાવકની દેવતાઈ ઉપસર્ગમાં દઢતા-૩૯. માતા પિતાના ઉપકારને બદલે શી રીતે વળે? ધર્મની પાસે કુટુંબની કિંમત કોડીની-૪૧. સ્વતંત્ર પિતાને મેહ જેટલો નથી નડતે તેટલું કુટુંબીઓનું બંધન નડે છે-૪ર. હડકાયા કૂતરા જેવું દુ:ખ છે-૪,
Page #8
--------------------------------------------------------------------------
________________
૪
પ્રવચન સુ—ભવના ભય વગરનાને સમ્યકત્વ ન હોય-૪૬દેવ ગુરુ ધમ એ ત્રણે તત્ત્વ કયારે ?–૪૭. અભવ્યને કયુ' સમ્યક્ત્વ હોય ? ~-૪૯. અભવ્યનું દ્વીપક સમ્યક્ત્વ, નવ પૂર્વ ઉપરાન્તનું જ્ઞાન, શુલ લેશ્યાવાળું ચારિત્ર પણ પાણીમાં કેમ ચાલ્યું ગયું ?-૫૧.
પ્રવચન ૬૧ સુ—છેદસૂત્રના અધિકારી કાણુ ?–૫૫. મિથ્યાદષ્ટિને દીક્ષા આપી શકાય કે ?–૫૫. ૬૯ ની સ્થિતિ તેડ્યા વગર પ્રભુમા કે માના વેષ ન મળે—૫૬. અનિચ્છા, વિરૂદ્ધ ઇચ્છા, ખળાત્કાર કે અજ્ઞાનથી કરેલાં પાપે દુર્ગતિ આપે કે હિં?-પ૭. બળાત્કારે થતી દીક્ષા કલ્યાણ કરે ?-૫૮. તેતલી પુત્રની દીક્ષા કેવી રીતે થઇ ?- ૫૯ શિક્ષાથી બચવા માટે પાપના પરિહાર-૬૧.
..
પલાયન-૬૩..
પ્રવચન ૬૨ મું—જિંદગીની મહેનત પલકમાં માર અને માલ ખાનાર કાણુ, આ-અનાની વિચારણા-૬૪જગતમાં કેઈ દિવસ ધના નાશ નથી-૬૬. નિદ્ભવ અને મિથ્યાર્દષ્ટિન પરિચયમાં ન રહેવુ -૬૭, સિદ્ધાચલજીના મહિમા શાથી વધારે છે ?-૬૮. શ્રદ્ધામાં એક દોકડા જેટલી ન્યૂનતા ન ચલાવી શકાય-૬૯.
પ્રવચન ૬૩ સુ—માલિક છતાં બાળકને પેાતાની મિલકતને. વહીવટ કરવાના હક નથી–૭૦. તન્મયતા કેાને કહેવાય ?–૭૧. શ્રીપાળની તન્મયતા–૭૩. કુમારપાલ મહારાજાના તથા તેની બહેનને ધમા અનુરાગ-૭૫. સંગ્રામના શૂરવીરા અને ચારણેાની સ્થિતિ-૭૮. વિદ્યાર્થીના ઉદય શિક્ષકની આધીનતામાં છે.-૫૯.
પ્રવચન ૬૪ મું-વગર વિધિએ સેવેલ ધર્મ-ઔષધ વિકાર કરનાર થાય છે.–૮૦. નિયાણા કરનારાઓને ચારિત્ર જ દુતિનું કારણ અને છે.-૮૧. કૃષ્ણ મહારાજાની સમ્યક્ત્વ-ત્યાગ-૫માં રણતિ-૮૨. શું ગૃહસ્થા છેાકરા-છેકરીઓને પરણાવે નહિ ?, ખાળે ડૂચા, દરવાજા ખુલ્લા જેવી દ્રવ્યદયા–૮૩. કડછા જેવા ન થતાં કીડી સરખા બના–૮૪. રાણી થવું છે કે દાસી ?-૮૫. દીક્ષા માટે કઈ વય યાગ્ય ગણવી ?−૮૭.
પ્રવચન ૬૫ મું—માલિક છતાં વ્યવસ્થા માટે અનધિકારી, ધર્મની કિંમત કેટલી આંકી ?–૮૯. આપણી અને માંકડાની સ્થિતિમાં કચે તફાવત ?-૯૦. કુટુખ અને પરરાજ્યાના આવતા ઉપદ્રવાને શકનાર અભયની દીક્ષા ૯૧. ગૃહસ્થા એટલે વિષયના, સ્ત્રીઓના ગુલામ-૯૩. યાદગાર એ મહાન યુદ્ધો કેાના કારણે થયા ?–૯૪. ચૌદરાજ
Page #9
--------------------------------------------------------------------------
________________
લેકના સર્વજીને અભય આપનાર હોય તે જિનદીક્ષા છે-૯૫. તમે નાસ્તિકના બાપ કેમ બન્યા?– ૬.
પ્રવચન ૬૬ મું–મહાવીર ભગવંત ઘરમાં બે વરસ કેવી સ્થિતિએ રહ્યા ?-૯૮. ભાવસાધુ કોને કહેવાય?–૯. દુનિયાદારીની ચિંતાથી -સાધુઓ અલગ રહેનારા–૧૦૦. કહેવાતા કેળવાયેલ કયાં જ્ઞાનને માને
છે?–૧૦૧. યુવકોની ત્યાગ છુંદવાની ક્રિીડ-૧૦૨. સમ્યક્ત્વ પામ્યા પછી -અર્ધપુદગલ પરાવર્તકાલ સંસાર બાકી કેવા જીવો માટે હોય?-૧૦૩.
- પ્રવચન દ૭ મું–ઈન્દ્ર મહારાજાનું ચિત્ત શામાં લીન છે?–૧૫. નવાંદરાને કુદવાનું શીખવવું પડતું નથી, તેમ જીવને સુખના સાધનની ઈચ્છા શીખવવી પડતી નથી.-૧૦૬. ઈચ્છાઓના વિભાગ પાડે, તેનું નામ પુરૂષાર્થ–૧૦૭. ઇન્દ્રસભામાં વીરચર્ચા કેમ યાદ આવી હશે ?–૧૦૮. -સંગમને ઈર્ષ્યાગ્નિ-૧૦૯. ભગવંતના ચિત્તના અંગે એક શંકા, સંગમે કરેલા ઉપસર્ગો-૧૧૦. ભગવાન સહી લે પણ ભક્ત ન સહી લે-૧૧૨.
પ્રવચન ૬૮ મું–ક્રિયાએ કર્મ ને પરિણામે બંધ-૧૧૩. જમે પાસાની રકમ ઉધાર પાસામાં લખાય તે ડબલ ગોટાળો. સમકિતદષ્ટિ અને મિથ્યાટિના કર્મબંધનો તફાવત-૧૧૪. વાડાબંધી અકનારા લુચ્ચા શિયાળ સરખા સમજવા–૧૧૫. વિંધાએલ મોતી કરી અણુવિધાએલ ન થાય, વચનના શાહુકાર–૧૧૬. ગોશાળાનો શ્રેષ અને જલમ. માર્ગ ભૂલેલા પિતાની પ્રતિજ્ઞા કે લાયકાતનું ભાન ભૂલી જાય - છે–૧૧૭. ઉંડા ઉતરે તે અંદરનું સાચું તત્ત્વ પામે-૧૨૦. ૨૫ મા તીર્થંકર તરીકે કૈણુ ગણાય , સમ્યફવના ત્રણ પગથીયાં-૧૨૧.
પ્રવચન ૬૯ મું–લગ્નને હા માનનાર સમકિતી ન ગણાય૧૨૩. કાર્ય સમાન હોવા છતાં સમકિતી અને મિથ્યાદષ્ટિના આશયમાં ફરક, રાજ પાપ કરવું ને રોજ પડિક્કમણું કરી આવવું તે પ્રપંચ કયારે કહેવાય?–૧૨૪. પ્રતિકમણ વગરને સાધુ જ નથી–૧૨૬. મિચ્છામિ દુક્કડ દેનાર અનેક ભવોનાં પાપ તોડી નાખે છે. અઈમુત્તા મુનિએ શનિંદન–ગર્હણ કરી કેવળ મેળવ્યું–૧ર૭. માફી માગવા પાપ કરનારા માયા-મૃષાવાદી છે-૧૨૯ સત્ય પદાર્થની પ્રરૂપણું માટે બોલ્યા સિવાય રહેવાય નહિ-૧૩૦. - પ્રવચન ૭૦ મું-જગતના પદાર્થોની પરીક્ષા ઈન્દ્રિયોથી કરી શકાય, તેમ ધર્મની શાથી?–૧૩૧. એક ઈન્દ્રિયથી બીજી ઈન્દ્રિયના
Page #10
--------------------------------------------------------------------------
________________
વિષયનું જ્ઞાન ન થાય-૧૩૩. ભાંગ્યું ભાગ્યું તે એ ભારવટ-૧૩૪.. અપૂકાય-વનસ્પતિ–વસ વિગેરે જેની દયા માટે સેંકડે સાધુઓને. ભેગ આપે, છએ કાયની દયા માટે હોય તેજ દ્રવ્યપૂજા–૧૩૬. ભગવાન પૂજ્ય શા માટે? આ શબ્દો તમારા મોંમાંથી નીકળે છે કેમ ?" ૧૩૭. પરિણામ એટલે શું?, સંગમદેવના ઉપસર્ગથી પ્રભુને લેકાવધિજ્ઞાન ૧૩૮. શાસ્ત્રાનુસારી બારીક બુદ્ધિ પૂર્વકના પરિણામથી બંધ-૧૩૯,
પ્રવચન ૭૧ મું-મળેલી શક્તિને ઉપગ ન કરનારને તેન. તહાસ થાય છે–૧૪૦. આત્માની શક્તિ–૧૪૧. સારું કરનાર ઈશ્વર તે. ખોટું કરનાર કેણ–૧૪૨. અજવાળું કાંટાથી બચાવે કે કાંટ વગાડે ? જડ અને જીવ-જીવન–૧૪૩. જડજીવન–૧૪૪. જીવજીવન–૧૪૫. દેવકીને. એર-૧૪૬. ગૃહસ્થાવાસમાં કેવળ થતું નથી-૧૪૮, મહાવીર ભગવંતને. દક્ષાને અભિગ્રહ મહિના ઘરને હતે-૧૪૯
પ્રવચન ૭૨ મું -શંકા તત્ત્વ જાણવાની ચાવી છે, શંકાના ત્રણ. પ્રકારનું સ્વરૂપ-૧૫ર, ધર્મ લેવામાં છેતરાવ તે કેટલું નુકશાન ?-૧૫૩ ભાવનાની જડ-૧૫૫. તને ખૂવાર કરૂં તે શું આપીશ?–૧૫૬ ચકવતીની.. તાકાત કેટલી?–૧૫૭. દીક્ષા ફેકટરી–૧૫૮. નકામું શું ? માખી કે. દૂધપાક ?–૧૫૧.
પ્રવચન ૭૩ મું–વકતાએ શ્રોતાનું સમાધાન કરવું જ જોઈએ૧૬૭. અભવ્યપણામાં હેતુ-યુકિત ન લગાડાય-૧૬૪. આજ્ઞા ગ્રાહ્ય. પદાર્થોમાં હેતુ-યુક્તિ ન લગાડાય-૧૬૫. ન્યાયથી પૈસો ઉપાર્જન, કરવામાં અનંતી પાપરાશિ બંધાય–૧૬૬. ન્યાયથી ધન ઉપાર્જન, કરવામાં પાપ કેમ ગણાવ્યું?–૬૭ તીર્થકરના આપેલા દાનને પ્રભાવ ૧૬૮. પાપથી પેદા થઈ ગયેલા ધનને શું કરવું? દાતાર અને લેનારના આશયભેદ–૧૭૦. - પ્રવચન ૭૪ મું–સોદામાં પાંચ મિનિટ, શિખવામાં લાંબો કાળ. ૧૭૧. ઋષભદેવે હજાર અને મહાવીરે સાડાબાર વર્ષ શિક્ષણમાં પસારૂ કર્યા–૧૭૨. દીવા સાથે જ અજવાળું, તેમ ધર્મ થયું કે મેક્ષ તરત. થાય તે ધર્મ ક્યા ?–૧૭૩. સમ્યગદર્શનાદિ મોક્ષ નથી, પણ માગે છે. મેક્ષ માર્ગ ચેથેથી શરૂ થાય-૧૭૪. આપણે આ પદ ઉપગ કેવી રીતે કરીએ છીયે, વિપરીત નિર્દેશ કેમ કહ્યો?–૧૭૭. મેક્ષ માગ કયારથી શરૂ થાય?–૧૭૯ મિથ્યાત્વીને પણ સાધુપણું અપાય-૧૮૦.
Page #11
--------------------------------------------------------------------------
________________
७
પ્રવચન ૭૫ સુ—આશીર્વાદની કિંમત આપનારને કેટલી ?-૧૮૧. વહાલી વસ્તુના જૂઠાં શબ્દો પણ વહાલા લાગે-૧૮૨. ધર્મી વધારે કે અધર્મી ?, મીઠી ગાળ-૧૮૩. ચાર પ્રકારના સિદ્ધાંત, અરિહંતના વ્યુત્પત્તિ અને નિરુક્તિ અથ−૧૮૪. જૈનો કમ વાદી કે ઉદ્યમવાદી ?–૧૮૬. સત્ક્રમ, સાત ભવના કાળ વધારે કે–અસખ્યાતા ભવના -૧૮૭. ભેદ નીતિમાં પુણ્ય મરેલું છે–૧૮૯. ક્રૂરતાનું પ્રાથમિક શિક્ષણ–૧૯૦.
પ્રવચન ૭૬ સુ—આત્માનું સ્વરૂપ ચૂસનાર હોય તેા ઇન્દ્રિયા અને મન છે.-૧૯૧. અરિહતા આત્માના સ્પેશીયાલીષ્ટ ડાકતરી છે --૧૯૩. અફીણી રાજા–૧૯૪. વૈદ્યને ઠગનાર ાતે જ ઠગાય છે–૧૯૫. કાળા અને ધેાળા મહેલ-૧૯૬. ધર્મી કયારે કહેવાય ?–૧૯૮. ખીજું પગથીયુ, જૈનપણાની જડ નિત્થપણામાં છે.-૨૦૦. સમ્યક્ત્વના
એકરાર-૨૦૧.
પ્રવચન ૭૦ સુ——ધર્મ દુગતિથી ખચાવનાર અને સદ્ગતિ આપનાર જરૂર થાય છે.-૨૦૪. ધર્મના ધારી છતાં દુતિએ કેમ ગયા ?-૨૦૫. પરમશુશ્રુષા, અપરમશુશ્રૂષા-૨૦૭. ઉપશમ વિવેક અને સવર-૨૦૮. મહેતલ અને માફી–૨૧૧, ભાવદયાનું અલવત્તરપણું–૨૧૨ભાવદયા આગલ ત્રણ જગતની દ્રવ્યયા નકામી છે–૨૧૩. ઠરાવેા કરી પોતે જ તાડનારા કેવા ?–૨૧૪. રાહિણીયા ચાર–૨૧૫.
પ્રવચન ૭૮ સુ—ગળે વળગેલાં આહાર શરીર અને ઇન્દ્રિયા૨૧૭. આત્માના ખેતરમાં ધર્મરૂપી કલ્પવૃક્ષ રાપા-૨૧૮. પાપના અભાવમાં પુણ્ય ખંધાતું નથી–૨૧૯. દયા સત્ય પ્રમાણિકતા બ્રહ્મચર્ય નિ મત્લાદિ સવર-નિજ રા કરનારા છે-રર૦. આહારાદિક પાંચ ઝાંખરાં-રરર. સાચી વસ્તુને ભ્રમણા ન કહેવાય-૨૨૩. હૈયે હતું તે હઠે આવ્યું. એક દિવસની દીક્ષાનુ ફૂલ-રર૪. વિધિ અને નિષેધ વિશેષણને લાગુ પડે-૨૨૫. પરસ્થાનમાં દેશના તે પાપ-૨૨૭. બાળ-મધ્યમ અને બુધને યાગ્ય થમ દેશના-૨૨૯.
પ્રવચન ૭૯ સુ–સમ્યક્ત્વના પ્રભાવ-૨૩૦. સમ્યક્ત્વની જઘન્ય આરાધના-આઠ ભવમાં માક્ષ આપનાર થાય-૨૩૧. લેાકનું તત્ત્વ મરણુ સુધારવા ઉપર છે.-૩ર. ઘાતિકર્મીની ભયકરતા–૨૩૩. ચારિત્રવાળેા અને તે વગરના બંને સરખી રુચિવાળા હાય-૨૩૫. ચારિત્રના વફાદાર જ માક્ષમાર્ગના વફાદાર-૨૩૬. ગૃહી-અન્ય લિંગે સિદ્ધ માન્યા છે, પણ લાગી લિંગે નથી માન્યા, વિરાધી અપવાદ. ૨૩૭. થારિયાનાં દૂષથી આંખ
Page #12
--------------------------------------------------------------------------
________________
સુધરે કે બગડે?-ર૩૮. પેટના પુત્રના શેગે પારકા દત્તક પુત્રથી વંશવૃદ્ધિ ઈરછનાર શાણા ન ગણાય-ર૩૯. ચારિત્ર વગરનાનું લોહી વધારે ઉકળે–૨૪૦.
પ્રવચન ૮૦ મું–ધર્મી અધમને તફાવત–૪૧. લૌકિક મિથ્યાત્વ –૨૪૨. દયાળ કેણ કહેવાય?–૨૪૩. જગતે કયા ગુણને અવગુણ તરીકે નથી ઓળખા?, ફોટો પાડનાર પડાવનાર કઈ હિંસા નથી કરતા ? –૨૪૪. ભરમાવનારા દષ્ટાંત યુક્તિઓ-૨૪૫. પથરની ગાયને જાણકાર સાચી ગાયથી દૂધ મેળવે-ર૪૬.
પ્રવચન ૮૧ મું–ઈશ્વરની ચેરી-૨૫૦. પોતાની કર્મ જાળ તોડવા બીજા સમથર બની શક્તા નથી–૨૫૧. ક્રોધ દાવાનળ ઓલવવાનો ઉપાય -૨૫૨. ગાંડાને સ્વતંત્રતા, બાળકને તીજોરીની ચાવી સેંપવી એ નાશનું નેતરું-ર૫૪. સુગંધ આંખથી ન પરખાય તેમ ધર્મ ઈન્દ્રિયેથી ન પરખાય–૨૫૫. ગામડિયે ચાર શહેરી ચેર થયે–ર૫૨. ધમનું વ્યસન -૨૫9.
પ્રવચન ૮૨ ચું–આમાના રીસીવર કોણ થઈ શકે? ૨૫૯ અવાધ્યાયમાં પઠન-પાઠનની મનાઈ કેમ? ૨૬૧. હાથના કર્યા હૈયે વાગ્યા–૨૬૨. બીજાના અને તમારા ધર્મની વફાદારીની સરખામણી– ર૬૩. વ્યવહારિક અને ધાર્મિક શિક્ષણ પ્રત્યેને તમારે સદ્ભાવ–૨૬૪.
શ્વેતાંબર દિગંબરના ઝઘડાની જડ ૨૬૫. આરાધ્ય આરાધક, પિષ્ય પિષકનો સંબંધ, પામરની પામરતા-૨૬૬. કાલોદાયી–સેલેદાયીને મટુક શ્રાવક સાથે સંવાદ–૨૬૯. સમાધાનમાં કલપનાના ઘોડા-ર૭૦.
પ્રવચન ૮૩ મું-કરણી અને કથનીની સમાનતા-૨૭૧. જનેતર દેવની સ્તુતિમાં ઝેર ભરેલાં છે-ર૭૩. જૈનેતર દેવોની રહેણી કરણીની અસમાનતા–ર૭૪. અખતરા જાહેરમાં કયારે મૂકાય? ભવ્ય કરતાં અભવ્યના પ્રતિબંધેલા અનંતગુણ મેક્ષે જાય-ર૭૫. અભવ્યે પ્રરૂપણા તે યથાર્થ જ કરે-ર૭૭. યાદવકુલના બાલકે-ર૭૮. ગૃહસ્થ કરતાં વેષધારી તે સારાને?—ર૭૯ સાવદ્યત્યાગ પછીની કથની અને કરણી માન્ય કરવાની, પ્રજાના જીવન-મરણ પ્રસંગે રાજા તરીકેની ફરજ-૨૮૧. કરવું પડે અને કરવું જોઇએને વિવાદ–૨૮૨. કરણીનું અનુકરણ સાવદ્ય ત્યાગ પછી–૨૮૩. અશફિતમાં આણુએ ધમે-૨૮૪. પ્રવચન ૮૪મું-
નિન્ય અને સ્નાતક કોણ?–૨૮૪. મૂર્તિપૂજાની લાયકાત કેને?–૨૮૭, તીર્થંકરની પ્રતિમાના બે આસન જ કેમ?–૨૮.
Page #13
--------------------------------------------------------------------------
________________
રે
`તિ કલ્પનાની પ્રવૃત્તિ આજ્ઞામાહ્ય અને સંસાર વધારનારી છે-૨૮૯. જનમૂર્તિ કે મંદિર કરાવતી વખતે દ્રવ્યશુદ્ધિની જરૂર–ર૯૧. શાસ્ત્રનુ એક વચન ન માનનાર ચાહે તેવા વૈભવવાલા હોય તે સંઘથી દૂર કરવા લાયક, શાસનની મલિનતા ટાળવી અને ઉન્નતિ કરવી તે શાસન · પામ્યાનું લ–૨૯૨. દોષિત વ્યક્તિ આખી જાતિ પર દ્વેષ ઢાળે છે-૨૯૩. પતિતાની પ્રશ’સા-૨૯૫ જાહેર નિવેદનનું સરવૈયું–૨૯૬. શાસનેાન્નતિના પરસ્પર પ્રયત્ના-૨૯૭. શાસન સેવા અને શાસન ઉપર આવતા હલ્લા "રાકવા–ર૯. શાસનસેવા એ સર્વ સંપત્તિનુ અવસ્થ્ય ખીજ છે-૩૦૦.
પ્રવચન ૮૫ સુ’—આંખની એક એમ-૩૦૦. ઘરના છેાકરા ઘટી ચાર્ટ” જેવી આત્માની દશા–૩૦૧. એક પતાસા જેટલી પણ ધર્મની કિંમત સમજાઇ નથી-૩૦૨ આશ્રવના અગ્નિમાં જવાની ઉતાવળ કેમ ? ૩૦૩. ઈચ્છાઓનુ` વર્ગીકરણ-ચાર પુરૂષાર્થ-૩૦૫. ત્રણ વર્ગ કાણે અને કેમ કહ્યા ?–૩૦૬. પેાતાના હાથે પાતાનું અલિદાન-૩૦૭, ચાર પુરૂષાર્થો-૩૦૯.
પ્રવચન ૮૬ મુ—સતી-વેશ્યા, સજ્જન-દુન, સાચા-જુઠાની જેમ ત્યાગી અને ભેગીને વગર નિમિત્તે વે ૩૧૧. ઉપસગ સહન કરનારે શું વિચારવુ ? ૩૧૨. ઉપપ્સગ કરનાર પ્રત્યે સમજીએ ઉત્તરાન્તર શું વિચારવું ?–૩૧૩. સ્વપ્નાની સુખલડી અને ભવની ભવાઈ૩૧૫. અલ્પ અધમ કરનાર પેાતાને અધર્મી માને-૩૧૬. સામાયિકની પ્રતિજ્ઞામાં કિંમતી દસ્તાવેજ, સાનુ અને પિત્તક્ષને સમાન ભાવ કેમ ગણાય ? ૩૧૭, ધર્મ સિવાયનું સર્વ અનથ કરનાર ૩૧૯, દેશિવરતિ · એટલે સવિરતિની ગર્ભાવસ્થા-૩૨૦.
પ્રવચન ૮૭ સુ—તાકાત રહિત વસ્તુ કાય માં પરિણમે નહિ– ૩૨૧. સત્તામાં રહેલા ગુણાને પ્રગટ કરવાના પ્રયત્ન–૩રર. કેવળજ્ઞાનાદિ વગરના કાઈ પણ જીવેા નથી–૩૨૩. કાયા-કન્યા-૩ર૪. ચંદ્રરાજા થઇને કુકડાપણામાં કેમ કલ્લેાલ કરે છે? ૩૨૫. નવ્વાણું દોકડા જુલમનું પાષણુ–૩૨૬. ગૃહસ્થાને અવિરતિના કારણે પાપમધ ચાલુ જ રહે છે— ૩ર૭. દીક્ષાર્થીને પાંચ વાત જણાવવી પડે. આસકિત અને અશકિત૩ર૯. સાધુપણું એ આત્મસ્વભાવ-૩૩૦.
પ્રચવન ૮૮ મુ—આખી રાત દળીને ઉઘર્યું. ઢાંકણીમાં ૩૩ર. વગર કારણે કાળા નાગ પણ શાંત છે. ૩૩૩, એમાં સાધુ કાણુ તે ન
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૦
સમજાયું. વચન પાલનની વ્યવસ્થા–૩૩૪, સાધુઓના ફોટાઓનું ફિતુર–. ૩૩૭. છોકરી બાપના નામ પર મીંડી મેલનાર, છોકરી પારકું ધન, તેમ. છક ધર્મનું ધન એ સંસ્કાર કેમ નથી થતા? ૩૩૮. તમે હિત કયું માન્યું?, સમ્યફવ વીશે કલાક ચાલુ હાય-૩૪૦. કાળા મહેલમાં રહેલા શ્રાવકોની સમ્યકત્વ પરિણતિ-૩૪૨. દેશવિરતિ એ સર્વવિરતિની નિશાળ છે–૩૪૩.
પ્રવચન ૮૯ મું–સામાયિક પૂજાદિક ધર્મ ક્યારે કહેવાય?-૩૪૪. દાવાનળમાં લાકડા ઉમેરનાર નેહીઓ-૩૪૫, સ્નેહીઓ વજસાંકળ અને પરિગ્રહ પત્થરની શીલા મનાય છે?–૩૪૬. મગશેળીયા મટી કાળીભૂમિ સરખા બને, છોકરાનું નામ અને મોટાનું કામ-૩૪૮. વિધવાની ગુરુભક્તિ-૩૪૯. સાધર્મિક માટે ભરત મહારાજાની ક્રીડ-સંચાલકોની. જવાબદારી-૩૫૦. સુખીપણુમાં ધર્મ કરનાર કેટલા?, આપત્તિમાં. ભગવાનનું સ્મરણ-૩૫૧. સંસારની અપેક્ષાએ સાધુએ પૂરેપૂરા ગાંડા-૩૫૩.
પ્રવચન ૯૦ મું–દિગંબરની માન્યતા, નાનત્વમાં માનેલું જૈનત્વ–૩૫૫. અલક શબ્દ ન કહેતાં દિગંબર શબ્દ કેમ વાપર્યો?-૩૫૬. સ્ત્રી–અન્ય-ગૃહી–લિંગે સિદ્ધ ભેદે કેમ ઉડાડી દીધા?-૩૫૭. શ્વેતાંબરેને વસ્ત્રને આગ્રહ નથી-૩૫૮. બકુશ-કુશીલ સાધુ કેણ માની શકે ?-૩૫૯. દિગંબર જુદા ક્યારથી થયા અને કયા કારણે?-૩૬૦. બાહ્યલિંગ ગુણો. પ્રગટ કરવાના સાધન છે-૩૬૧. ધૂળ રેતી જેટલી પણ ધર્મની કિંમત ગણી નથી–૩૬૨. સામાયિકની કિમત-૩૬૩.
પ્રવચન ૯૧ મુંદ્રવ્યનિક્ષે પાનું લક્ષણ-૩૬૬. દ્રવ્યપૂજા કયારે કહેવાય?–૩૬૭. અચિત્ત આહાર-પાણી હોવા છતાં અનશન કેમ કરાવ્યાં-૩૬૮. છએ કાયના સંયમ માટે દ્રવ્યપૂજા, કેવલીઓ ગોચરી. શ્રુતજ્ઞાનની દૃષ્ટિથી ગ્રહણ કરે-૩૬૯ અપ્રધાન-કહેવા પૂરતી પૂજા, પચીશ. વર્ષ લેટ રગડીને એકડો પણ ન આવડે, તે કે -ર૭૦. શ્રાવકે પિષ્ય-પોષક ભાવથી નહિ પણ આરાધ્ય-આરાધક તરીકે માનેલા છે-૩૭૧. બધા સાધુઓ થશે તે દાન કેણ દેશે ?-૩૭૧. લેટી પાણી અને રોટલીનો ટૂકડો આપનાર “દુત્યજ-દુષ્કર” શાથી કહેવાયા?–૩૭૪. સર્વવિરતિના સેદાનું સાટું-૩૭૫.
- પ્રવચન ર મું-ધનને વારસે આપી શકાય પણ સુખ-દુઃખને. ન આપી શકાય-૩૭૭. અપયશ કર્મને ઉદય, અત્યાર સુધી ધર્મને. છેડો કયાં લાવ્યા ?-૩૭૮. દીક્ષા કોને કયારે આપી શકાય?-૩૯
Page #15
--------------------------------------------------------------------------
________________
સ્થિરીકરણ ન કરે તે સમ્યકત્વ ગુમાવે-૩૮૦. દીક્ષા છોડાવનાર ગણધર હત્યાનું પાપકર્મ બાંધે-૩૮૨. મહામહનીય કર્મ બાંધવાના હેતુઓ પાપથી હઠવા માગે તેને શરણ આપવું જોઇએ-૩૮૩. સમ્યક્ત્વી નિર્ચન્થપ્રવચન સિવાય સર્વ અનર્થક ગણે–૨૮૪. લાલચથી પણ ધર્મકરણી કરવી મુશ્કેલ છે–૩૮૫. ભેગકાળની કસોટીમાં પણ ત્યાગની અનુમંદના: કેમ થતી નથી ?, અસંખ્યાત ગુણ પરિણતિ કઈ વખતે હોય?–૩૮૬,
- પ્રવચન ૭ -પાપ ન કરવાની પ્રતિજ્ઞા તે મૂળપદે. પડિકમણું– ૩૮૭. અપવાદ પદવાળા-૩૮૮, હિંસા કરનાર કેવી રીતે. ચુંગાલમાંથી છૂટવા માગે છે ?-૩૮૯. કર્મના ઉદયાદિક દ્રવ્ય ક્ષેત્રાદિકને આધારે થાય છે-૩૯૦ આપણે કુંવારી કન્યા જેવા છીએ-૩૯૧. અત્યાર સુધી કુંવારી-કન્યાની સોપારી જેવો ધર્મ કર્યો-૩૨, ધર્મકાર્ય ચાલુ હોય તે કઈ વખત અપૂર્વ લાભ થઈ જાય-૩૩. પાંચ વખત ચક્રવર્તીને હરાવનાર એ વંદનીય કેમ બન્યા?-૩૯૪. લૌકિક અને. લેકેત્તર મિથ્યાત્વ, નો ધમિયા એટલે શું ? ૩૯૬. . પ્રવચન ૯૪ સું–આત્માની વ્યવસ્થા કરવાને હક તમને કેમ! નથી મળત–૩૯૭. વેશ્યાને પિતાનું જીવન ઑપનાર જેવી આત્માની. દશા-૩૮, તને કેમ નવ કહ્યા–ર૯ જિનેશ્વરની દેશના પરોપકારિણી અને સ્થવિરોની સ્વ અને પરઉપકારિણી–ઉભય સ્વભાવી હાય-૪૦૦. તીર્થકર નામકર્મ સમ્યકત્વના જોરે બંધાય-૪૦૧. વાંદરીને બરચું ફયાં. સુધી વહાલું?-૪૦૨. આપણી અને તીર્થકરની ભાવનાને આંતર-૪૦૩.. એ તત્વ કહેવાથી જ જગત પ્રતિબંધ ન પામે-૪૦૪.
પ્રવચન ૯૫ મું-ધર્મને લાયક જીવ ક્યારથી ગણાય?-૪૦૬. ભવ્યાભવ્યની સમજુતી, અભવ્યપણું કેવલીગય છે-૪૦૭. બે પદાર્થના. જ્ઞાનમાં શંકા થાય-૪૦૮. મેક્ષ મેળવું એ ઈચ્છારૂપ કલ્પવૃક્ષની કિંમત ૪૦૯, ઈર્ષાલુ ઋદ્ધિ અને સિદ્ધિ પડોશણ-૪૧૦. દ્રવ્યથી પણ સુદેવા--- દિકને માનનારા કયારે થાય?-૪૧૧. છેલ્લી કડાછેડીની સ્થિતિ લક્ષ્ય વગર ન તુટે-૪૧૨. બે ચુલાએ બમણો બગાડ કર્યો ૪૧૩. પિતાની બરબાદી થતી અટકાવવા માટે ભત્રીજા કે ગુલામ પણ બનવું પડે-૪૧૪. સ્થાવર જીની પ્રતિજ્ઞા લે નથી પણ તેની હિંસામાં પાપ માને છે. કે નહિ?-૪૧૫.
શ્રીઆગોદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજાને વિષયાનું ક્રમ. પૂર્ણ થયો-૪૧૬.
Page #16
--------------------------------------------------------------------------
________________
-શી આગામોદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૨-૩ના સહાયકો અને
ગ્રાહકોની બાકી રહેલી
– શુભ નામાવલી :–
-અશોકકુમાર નાનાભાઈ માસ્તર શા. રમણલાલ ધરમચંદ મહેસાણા સા. શ્રીમૃગેન્દ્રશ્રીજીની પ્રેરણાથી
શા. સુંદરલાલ મૂળચંદ કાપડિયાની કુલકરબેન ફકીરચંદ નેમચંદ ટ્રસ્ટ સુપુત્રી નીતાબેનની દીક્ષા મૃતિ નિમિત્તે જ્ઞાનખાતા તરફથી સુરત
જૈન સુધારા ખાતાની પેઢી મહેસાણું - શા. ધીરજલાલ મેહનલાલ
રશ્મિકાંત નવીનચંદ્ર ઝવેરી - અ.સૌ. પદ્માબેન ચુનીલાલની વીશ. શેઠ માણેકલાલ મોહનલાલ ટ્રસ્ટ મુંબઈ સ્થાનક તપની પૂર્ણાતી નિમિત્તે
ઝવેરી પ્રવીણભાઈ રતનાં
આ
શો. સાકુભાઈ હડીસીંગ
અ. સૌ. સુચનાબેને સજોડે કરેલા વરસી તપ નિમિત્તે શા. હકમચંદ ગુલાબચંદ ભાટુંગા ઝવેરી નવીનચંદ્ર ભગુભાઈ શ્રી પ્રિન્સેસ સ્ટ્રીટ જન સંધ શા, ચીમનલાલ વિઠ્ઠલદાસ ઊંઝા -અ. સૌ. કેસરબેન પનાલાલ કોઠારી
કુમુદબેન બચુભાઈ હ. કીર્તિકુમાર અનુપચંદ હેમચંદ ઝવેરી જામનગર શા. નેમચંદ છવણજી મઢી કાંતિલાલ મોહનલાલ કપાસી સજોડે કરેલા વરસી તપ નિમિત્તે શા. જાદવજીભાઈ લલ્લુભાઈ રજનીકાંત મોહનલાલ ઝવેરી સુરત
Page #17
--------------------------------------------------------------------------
________________
ગુરુકુળવાસ સેવન લાભ સર્વ પ્રકારે કુશીલ સંસર્ગને ત્યાગ કરીને ઉન્માર્ગમાં પ્રવેશ કરેલા સમુદાય કે જે વેષથી આજીવિકા કરનાર હોય, તેવા ગરછમાં વાસ કરતા હોય તેમને નિવિધ્રપણે કલેશવગર શ્રમણપણું સંયમ તપ અને સુંદર ભાવની પ્રાપ્તિ ન થાય, એટલું જ નહિ પરંતુ મોક્ષ પણ તેનાથી દૂર રહેલો છે. હે ગૌતમ! એવા પણ પ્રાણીઓ છે કે જેઓ ઉન્માર્ગમાં પ્રવેશ કરેલા ગચ્છમાં વાસ કરીને ભવની પરંપરામાં ભ્રમણ કરે છે. અર્ધ પહેર, એક પહોર, એક દિવસ, એક પક્ષ, એક માસ કે એક વર્ષ સુધી પણ સન્માર્ગમાં પ્રવેશ કરેલા ગચ્છમાં ગુરુકુળવાસમાં રહેનાર સાધુ હે ગૌતમ! લીલા-લહેર કરતે, આળસ કરતે,. નિરુત્સાહવાળી બુદ્ધિ કે ઉત્સાહવાળી બુદ્ધિ કે મનથી રહેતું હોય, પરંતુ મહાનુભાગ એવા ઉત્તમ સાધુના પક્ષને દેખીને મંદઉત્સાહવાળા સાધુઓ પણ સર્વ પરાક્રમ પૂર્વક ઉદ્યમ કરીને ઘોર–વીર એવા તપસંયમ-સ્વાધ્યાય કરવા ઉત્સાહિત થાય છે. વળી સાક્ષી–શંકા-ભયલજાથી તેનું વીર્ય ઉલ્લસિત થાય છે. હે ગૌતમ! જીવના ઉછળેલા વાપી જન્માન્તરમાં કરેલા પાપ હદયના ભાવથી બાળી નાખે છે. માટે નિપુણતાથી સન્માર્ગમાં પ્રવેશ કરેલા ગચ્છને તપાસીને તેમાં સંયતમુનિએ જીવનપર્યત નિવાસ કરે. મુનિઓ કેવા ગુણવાળા હેય?
શત્ર અને મિત્ર પક્ષમાં સમાનભાવ વતતે હોય, આશાતના. કરવામાં ભય રાખનારા હોય, પિતાના અને બીજાના આત્માનો ઉપકાર કરવામાં ઉદ્યમી હોય, અત્યંત સુનિર્મલ-વિશુદ્ધ-અંત:કરણવાળા હેય,. છછવનિકાય ઉપર અત્યંત વાત્સલ્ય કરનારા હોય, અત્યંત અપ્રમાદી,, વિશેષ પ્રકારે જાણેલા શાસ્ત્રના સદ્ભાવવાળા મુનિ હોય, રૌદ્ર અને આત ધ્યાનથી રહિત, સર્વત્ર બેલ વીર્ય પુરુષકાર પરાક્રમને ન ગોપવનાર, એકાંતે સાધ્વીના વહોરેલા પાત્રા કપડા વગેરેને ભગ ન કરનાર, ધર્મનો અંતરાય કરવામાં ભય રાખનાર, તત્ત્વ તરફ રુચિ કરનાર, એકાંત સ્ત્રી–ભેજન–ચોર-રાજ-દેશની કથા તથા આચારથી ભષ્ટ થએલાની કથા ન કરનાર, સર્વ પ્રકારની વિકથા કરવાથી વિપ્રમક્ત, ૧૮ હજાર શીલાંગને આરાધક, સમગ્ર રાતદિવસ દરેક સમયે
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૪
કંટાળ્યા વગર શાસ્ત્રમાં કહેલા મેક્ષમાગની પ્રરૂપણું કરનાર, ઘણું ગુણોથી યુક્ત, અખલિત અખંડિત, શીલગુણને ધારણ કરનાર હોવાથી મહાયશવાળા, મહાસત્વવાળા, મહાનુભાવ, જ્ઞાન-દર્શન–ચારિત્રગુણયુક્ત, એવા ગણી એટલે ગણને ધારણ કરનાર આચાર્ય હોય છે. તેવા ગુણવાળા આચાર્યની નિશ્રામાં જ્ઞાનાદિક મોક્ષમાર્ગની આરાધના કરનાર ગ૭ કહેવાય. તેમાં રહી મુનિવર ગુરુકુળવાસ સેવન કરે. વિરાધક આત્માની વિવિધ વેદનાઓ :
હે ગૌતમ! કેટલાક મુનિવર ગુરુકુળવાસમાં રહી ગુરુકુળવાસ સેવન કરે અને કેટલાક ન પણ સેવે. ગુરુકુળવાસ સેવન કરનાર આત્મા પ્રભુ આજ્ઞાને આરાધક અને બીજો આજ્ઞાનો વિરોધક છે. ગુરુની આજ્ઞામાં– નિશ્રામાં રહેલે આત્મા સમ્ય દર્શન જ્ઞાન ચારિત્રને આરાધક છે. જે તેવો આરાધક છે તે હે ગૌતમ! અત્યંત જાણકાર, અતિશય ઉત્તમ પ્રકારના મેક્ષ માગ માં ઉદ્યમ કરનાર છે. જે વળી ગુરુની આજ્ઞાન-નિશ્રાને અનુસરનારે નથી, આજ્ઞાની વિરાધના કરનાર છે, તે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લેભ–વાળે છે, તે સાથે વળી સજજડ રાગ-દ્વેષ-મોહ અને મિથ્યાત્વના પંજ-ઢગલાવાળા હોય છે. જે તેવા ગાઢ રાગાદિકના પંજવાળા હોય છે, તે ઉપમા ન આપી શકાય તેવા ઘેર સંસાર , સમુદ્રમાં આમ-તેમ-અરહો-પરહો અથડાય છે. તેવાને ફરી ફરી જન્મ, જરા, મૃત્યુના દુઃખો ભેગવવા પડે છે. વળી ફરી જન્મ, વૃદ્ધાવસ્થા મૃત્યુ, વળી પાછા ઘણા જન્મનું પરાવર્તન કરવું પડે છે. વળી ૮૪ લાખ નિઓમાં વારંવાર ઉત્પન્ન થવું પડે છે. વળી વારંવાર ઘેર દુસહ અતિગાઢ કાળા અંધકારવાળા રુધિરથી ખદબદતા, ચરબી, પરુ, ઉલટી, પિત્ત, કફના કાદવવાળા, દુગર્ભધયુક્ત અશુચિ વહેતા ગર્ભની ચારે બાજુ વીંટળાએલા ઓર, ફેફસા, વિષ્ઠા, પિશાબ, વગેરે અશુચિથી ભરપૂર, અનિષ્ટ, ઉદ્વેગ કરાવનાર, અતિઘર, ચંડ, રૌદ્ર, દુઃખેથી ભયંકર એવા ગર્ભની પરંપરામાં પ્રવેશ કરે તે ખરેખર દુઃખ છે. કલેશ છે, તે રેગ અને આતંક છે, તે શેક અને સંતાપ કરાવનાર છે, તે અશાંતિ કરાવનાર છે, ઈષ્ટ મનોરથની અપ્રાપ્તિ કરાવનાર છે. તે કારણે પાંચ પ્રકારના અંતરાય કમનો ઉદય થાય છે. તેમાં સર્વ દુઃખના અગ્રભૂત એવું પ્રથમ દારિદ્ર ઉત્પન્ન થાય છે. ત્યાં અપયશ, ખોટાં આળ પ્રાપ્ત થવા, અપકીર્તિ, કલંક વગેરે અનેક દુઃખોને
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૫
ઢગલા એકઠા થાય છે. તેવા પ્રકારના દુઃખાના યાગ થાય ત્યારે સકલ લોકોથી લજ્જા પમાડનાર, નિંદનીય, ગહણીય, ખિસા કરાવનાર દુર્ગુછા કરાવનાર, સથી પરાભવ-અપમાન પમાય તેવા દુઃખી જીવિતવાળા થાય છે. તેવા સમયે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રાદિ ગુણાથી દૂર થાય થાય છે, રહિત થાય છે અનેક મુશ્કેલીઓથી મેળવેલા ચિંતામણી રત્ન અને કલ્પવૃક્ષથી અધિક કિંમતી મનુષ્યભવ હારી જાય છે, અથવા ધર્મથી સર્વથા હારી જાય છે.
વિરાધક આત્માની ઉત્તરાત્તર અવસ્થાએ
જેઓ સમ્યગ્દન જ્ઞાન ચારિત્રાદિ ગુણાથી અતિશય વિપ્રમુક્ત થાય છે, એટલે તેઓ આશ્રવદ્વારને રોકી શક્તા નથી. તે કારણે મોટા પાપકર્મના નિવાસભૂત અને છે. તે કમના અંધક અને છે એટલે કેદખાનાના કેન્રી સરખા તે પરાધીન બને છે. તેથી સ અકલ્યાણુ-અમંગલની જાળમાં ફસાય છે. ત્યાંથી છૂટવું અતિશય મુશ્કેલ અને છે, કારણ કે ઘણાં કર્કશ ગાઢ બદ્ધ પૃષ્ટ નિકાચિત એવી કની ગ્રન્થી-ગાંઠ એકદમ તાડી શકાતી નથી. તે કમ-ગ્રન્થીના કારણે એક એ ઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય, ચાર ઈંન્દ્રિય, પાંચ ઈન્દ્રિય-પણે, નારકી, તિય ચ, કુમનુષ્યપણામાં વગેરે અનેક પ્રકારના શારીરિક માનસિક દુઃખ અનુભવવાં પડે છે, અશાતાવેદનીય ભાગવવાં પડે છે. હે ગૌતમ ! આ કારણે એમ કહેવાય છે કે એવા કેટલાક આત્માઓ હાય છે કે જે તેવા ગીતા ના ગચ્છમાં રહી ગુરુકુળવાસ સેવે છે અને કેટલાક સર સસાર–રસિક આત્માએ શુરુકુળ વાસ સેવતા નથી. ગુરુમહારાજના ગુણાતિશય
ગુરુએ તા સર્વ જગતના જીવા-પ્રાણીઓ—ભૂતા—સવાના ઉપર વાત્સલ્યભાવ રાખનાર માતા-પિતા સમાન હોય છે, પછી ગચ્છના વાત્સલ્યની વાત કયાં ખાકી રહી ? વળી શિષ્યા અને સમુદાયના એકાંત હિત કરનારા, પ્રમાણેાપેત પથ્ય, આ લેાક અને પરલેાકના સુખને આપનાર એવા · આગમાનુસારી હિતેાપદેશને આપનાર હોય છે. દેવેન્દ્રની સમૃદ્ધિપ્રાપ્તિ કરતાં પણ શ્રેષ્ઠ અને અનુપમ ગુરુમરાજના ઉપદેશ હાય છે. ગુરુમહારાજ સંસારના દુઃખી આત્માને ભાવઅનુક'પાથી જન્મ જરા મરણાદિક દુઃખથી આ ભવ્યજીવા અતિશય
Page #20
--------------------------------------------------------------------------
________________
કલેશ ભોગવી રહેલા છે, તેઓ કયારે શાશ્વતું સુખ પામે, એવી કરુણા. પૂર્વક ગુરુમહારાજ ઉપદેશ આપે, પરંતુ વ્યસન કે સંકટથી પરાભવિત. બનીને નહીં. જેમ કે ગ્રહનો-ભૂત-પિશાચને વળગાડ વળગેલો હેય, ઉન્મત્ત થયે હેય, કોઈ પ્રકારની બદલાની આશાથી જેમકે-આને. હિતોપદેશ આપવાથી મને અમુક પ્રકારને લાભ થશે. એમ લેભલાલસા ઉત્પન્ન થાય તે હે ગૌતમ! ગુરુ શિષ્યની નિશ્રાએ સંસારનો પાર પામતા નથી. તેમજ બીજાએ કરેલા શુભાશુભ કર્મને, સંબંધ કેઈને હેત નથી. આમ હોવાથી દઢચારિત્રવાળા ગીતાર્થ મેટા ગુણોથી યુક્ત ગુરુ મહારાજ હોય. તેઓ વારંવાર આ પ્રમાણે કહે કે-આ સર્પના મુખમાં આંગળી નાખીને તેનું મા૫ કર, અથવા. તેના એકઠામાં દાંત કેટલા છે તે ગણીને કહે, તે તે પ્રમાણે શ્રદ્ધાથી કાર્ય કરનારો થાય. તેઓ જ કાર્યને–પરમાર્થને જાણે છે. આગમના જાણકાર કદાપિ વેત કાગડો કહે તો પણ આચાર્યો જે પ્રમાણે કહે તે પ્રમાણે શ્રદ્ધા કરવી-એમ કહેવામાં કારણ હશે.” જે કોઈ પ્રસન્ન વદનવાળો ભાવથી ગુરુએ કહેલા વચન ગ્રહણ કરે છે, તે પિવાના ઔષધની જેમ સુખાકારી અને ગુણ કરનાર થાય છે. પૂર્વે કહેલા પુણ્યના ઉદયવાળા ભવ્યસવો જ્ઞાનાદિક-લક્ષ્મીના ભાજન બને છે. ભાવમાં જેનું કલ્યાણ થવાનું છે તેવા આત્માઓ દેવતાની જેમ ગુરુઓની પર્યું પાસના-સેવા-ઉપાસના-આરાધના કરે છે. અનેક લાખ પ્રમાણ સુખને આપનાર, સેંકડે દુરથી મુક્ત કરાવનાર ગુરુ-આચાર્ય ભગવંતે હોય છે. તેના પ્રગટ દષ્ટાન્તરૂપ કેશી ગણધર અને પ્રદેશી. રાજા છે. પ્રદેશ રાજાએ નરકગમનની સંપૂર્ણ તૈયારી કરી હતી, પરંતુ આચાર્યના પ્રભાવે દેવવિમાન પ્રાપ્ત કર્યું. આચાર્ય ભગવંતે. ધર્મમતિવાળા અતિશય સુંદર, મધુર, કારણ-કાર્ય–ઉપમા સહિત એવા પ્રકારના વચને વડે શિષ્યના હૃદયને પ્રસન્ન કરતા કરતા પ્રેરણું. આપનાર હોય છે.
મહાનિશીથ મહાશ્રુતસ્કંધના અનુવાદના આધારે
Page #21
--------------------------------------------------------------------------
________________
णमोत्थु णं अणुओगधारीणं શ્રીઆગમ દ્વારક-પ્રવચન–શ્રેણું
વિભાગ બીજો પ્રવચનકાર–પ. પૂ. આગદ્ધારક આશ્રીઆનન્દસાગરસૂરિજી મહારાજ
અવતરણકાર-આચાર્ય શ્રીહેમસાગરસૂરિમહારાજ સ્થળ–શેઠ મોતીશા લાલબાગ જૈન ચેરીટીઝ ઉપાશ્રય, ભૂલેશ્વર, મુંબઈ સમય–સં. ૧૯૮૮ અષાડશુદિ ૧૧ *
પ્રવચન પ૫ મું सम्यग्दर्शनशुद्धं यो ज्ञानं विरतिमेव चाप्नोति । दुःखनिमित्तमपीदं तेन सुलब्धं भवति जन्म ॥१॥ (तत्त्वार्थ कारिका)
શાસ્ત્રકાર મહારાજા ભગવાન ઉમાસ્વામિજી મહારાજા ભવ્ય પ્રાણીએના ઉપકારને માટે ધર્મોપદેશ કરતાં થકાં જણાવે છે કે-આ જીવ અનાદિકાળથી રખડે છે, તે પ્રયત્ન વગર આળસથી જ રખડે છે, તેમ નથી. એક પણ ભવમાં આ જીવ ઉદ્યમ કર્યા વગર રહી નથી. ઉદ્યમમાં સાધ્ય એકજ. જગતના તમામ જીવોને અંગે વિચારીએ તે એકજ સાધ્યથી દરેક પ્રવૃત્તિ કરી રહેલ છે. કોઈ ધન માલ મિલકત કુટુંબ વિગેરે માટે પ્રવૃત્તિ કરે છે. છતાં ધ્યેય એકજ છે. સાધનની પ્રવૃત્તિ જુદી જુદી પણ ધ્યેય ત્રણે જગતના જીવોનું એક જ, સુખપ્રાપ્તિ. ચાહે બંગલા ઘર કુટુંબ કબીલા, ચાહે એ માટે મહેનત કરે પણ બધી મહેનતમાં પ્રાપ્ત કરવાનું ધ્યેય માત્ર સુખ, તે સિવાય કશું બીજુ ધ્યેય રહેલું નથી. પ્રવૃત્તિના ભેદ માત્ર તે સાધનભેદ. સાધ્ય ભિન્ન નથી. ચાહે ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વી, સમ્યક્ત્વી, ત્યાગી, ભેગી, બધાનું ધ્યેય કેવળ સુખજ. હવે વિચારે આખું જગત સુખને જ ધ્યેય રાખે છે. એટલા માટે શ્રીહેમચંદ્રાચાર્યસૂરીશ્વરજીને બીજાને લેક ફેર પડે. બીજાએ યાત્મવત સર્વભૂતે ઃ પતિ
Page #22
--------------------------------------------------------------------------
________________
પ્રવચન પ૫ મું
સ: પરર્થાતા એમ રાખ્યું. પિતાના આત્માની માફક સર્વ જીવોને દેખે તે દેખતો કહીએ. આ પ્રમાણે બીજાએ કહ્યું, અહીં હેમચંદ્રસૂરિજી આ પ્રમાણે બતાવે છે કે પિતાના આત્માની માફક સર્વજીને દેખતે હોય તે પણ તે દેખતે નથી.
ચોકસીને ત્યાં વણઝારે આવ્યો. તેણે વણઝારાના સેનાની એક પૈસે તેલ કિંમત કરી. તેનું કારણ? અહીં તેનું સેવું જણાય છે. લાવ ત્યારે એનેજ વેપાર કરીએ. ચેકસી લાવ્યો, તેલ કરાવ્યું, તેલે પૈસા લેખે રૂપીયા વણઝારે આપવા મંડ, ત્યારે ચોકસીએ કહયું કે લીધું લીધું તેં સેનું, પૈસે સેનું તેલ એક, તે તે તારૂં. મારૂ સેનું પૈસે તેલે આપવાનું નથી. આ ચોકસીને કે ગણવો? પારકુસનું લેવું હોય તો પેસે તોલે ને પિતાનું પચીસ રૂપીએ તેલ. જેવી રીતે આ ચોકસીને ઈમાનદારીમાં ગોઠવી શકીએ નહિં, તેવી રીતે આપણે કઈ દશામાં? આસ્તિય લઈએ. કોને માટે? આપણા જીવન માટે, પારકાના જીવન માટે આસ્તિક નથી, એમ કહીએ તે ચાલે. એક કાંટા વાગે તે કાઢવા પ્રયત્ન કરીએ તેમાં પણ જીવ બુદ્ધિ કયાં રહી છે? શાસ્ત્રની વાતોમાં છ કાયના જીવે માનશે, પણ હજુએ સંસ્કાર તમારા આત્મામાં પડયા નથી. સંસ્કાર માત્ર ત્રસ જીવોને જીવ માનવાના પડ્યા છે. સ્થાવર જીવોને જીવ તરીકે માનવાના સંસ્કાર પડયા નથી. અંદર આત્મામાં તપાસ. હજુ મૂળ ઊંડા ગયા નથી. જીવ હિંસાની ના કહી. પચ્ચખાણ લેવા કયા મુદ્દાએ ? પેલા ત્રસ જીવેને જીવ ગણ્યા છે. એક ત્રસકાયમાં જીવ માન્ય છે. સ્થાવરના અંતઃકરણથી માન્યા નથી. હેયે હોય તે હોઠે આવે. ઊંડા સંસ્કાર માત્ર ત્રસકાયના, ઊંડી અસર એકલા ત્રસ જીવે માનવાની હતી, જીવાડસાના પચ્ચખાણ કરે છે, આપણે જૈની કહેવડાવવાને લાયક ખરા? જૈની કોનું નામ ? અન્યમતીમાં ને જૈનમાં ફરક ?
જૈન જ્યારે છએ કાયના જીવને સરખા જીવ તરીકે માને ત્યારે છએ કાયને ભેદ કેને અંગે પુણ્યશક્તિને અંગે અને આત્માની શક્તિ ખુલ્લી પડી તેને અંગે, એકેન્દ્રિય કરતાં બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિંદ્રિય, પંચેન્દ્રિયમાં અનુક્રમે પુણ્યાઈ વધારે. ભેદ શાને અંગે? માત્ર આત્મશક્તિ ખુલ્લી છે ને પુણ્યશક્તિ જોડે છે, તેથી જીવસ્વરૂપે તે એકેન્દ્રિયના છે
Page #23
--------------------------------------------------------------------------
________________
આમોદ્ધારક પ્રવચણ શ્રેણી, વિભાગ બીજો
-ને સિદ્ધના જીવ સરખા. સેનું તો બધા ઘાટમાં સરખું છે. પણ સોનાની પાવડી પગે પહેરાય, કંકણ હાથે પહેરાય, હાર ગળામાં પહેરાય ને મુગટ માથે પહેરાય. આકારમાં જરૂર ભેદ પડયે, પણ સેનાના સ્વરૂપમાં કશે ફેર નથી. તેવી રીતે અહીં છો ને અંગે ચાહે તે સૂક્ષમ નિગદીયા, પૃથ્વીકાયાદિક ૯, ચાહે તો કેવળી મહારાજ ત્યે કે સિદ્ધના જી લ્યો, બધા જી સ્વરૂપે સરખા છે. બધા જીવો જીવસ્વરૂપે સરખા ન માને તો કર્મસિદ્ધાંત ટકી શકશે જ નાહ. મિથ્યાત્વીએ માનેલે કર્મસિદ્ધાંત ખુશીથી ટકી શકશે. સુખદુઃખના કારણ તરીકે સુખદુઃખનો સિદ્ધાંત બનેને કબૂલ છે, જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મનો બંધ બધા જીવોને સરખાવ્યા સિવાય માની શકશે નહિં. મતિ-કૃત-અવધિ-મન:પર્યવવાળો મને તો જ મતિજ્ઞાનાવરણીયાદિ યાવતુ કેવળજ્ઞાનાવરણીય માન્યું. નહીંતર કેવળ જ્ઞાનાવરણીયે શું કર્યું. રાંડ્યો પણ કોણ? પરણેલ. કુંવારાને રાંડ્યો કહીએ છીએ? મતિજ્ઞાનાવરણીય મતિજ્ઞાનને રોકનારૂ કર્મ. એવી રીતે શ્રુતજ્ઞાનાવરણીય તે કૃતજ્ઞાનને રોકનારૂં કર્મ, પણ શ્રત છે. કયાં? કેવળજ્ઞાનાવરણીય છે કયાં? જ્યારે એકેન્દ્રિયને કેવળજ્ઞાનાવરણીય નથી, તે કેવલ– જ્ઞાનાવરણીએ રોકયું શું? સર્વ જીવોને ચાહે એકેન્દ્રિય હો ચાહે પંચેંદ્રિય હૈિ, ચાહેભવ્ય અભવ્ય સમકિતી કે મિથ્યાત્વી હો, પણ સ્વરૂપે તો દરેક જીવ સરખા છે. ત્યારે નિગદીયાને પણ મતિ શ્રત અવધિ કેવળ સ્વભાવવાળો માનવો પડેશે. રેકનારા કમને લીધે સ્વભાવ પ્રગટ થયેનથી. દર્શનાવરણીયને અંગે આત્માનો સ્વભાવ ન માનીએ તો રેફયું શું? દર્શન નથી તો દર્શનાવરણીએ રોફયું શું? એવી રીતે મોહનીય કામમાં લ્યો. વેદનીય કમ તો બીજા મતવાળા માને છે. જનમત નહીં જાણનારા સુખદુઃખના કારણ તરીકે વેદનીય કર્મ માનવા તૈયાર છે, માટે વેદનીય સાબીત કરવાની જરૂર નથી. મેહનીય જીવને શુદ્ધશ્રદ્ધા માનીએ તો જ દર્શનમોહનીયને અવકાશ છે. ચોર ખાતર પાડે, કેને ત્યાં? માલ હોય તેને ત્યાં, છગન મગનભાઈ બેને ત્યાં ખીંટીએ નથી. ચોરની દષ્ટિ ક્યાં જાય? માલદાર તરફ જ, જગતમાં જે જે ખરાબ દાનતવાળા તે દષ્ટિ કોની તરફ કરે છે? માલદાર તરફ. દરિદ્રને ધક્કો મારી કાઢી મૂકે છે. જુગારની ટોળીમાં રમવા માંગે તે ધો ૫ડે. વેશ્યા પણ દરિદ્ર તરફ દષ્ટિ નહીં કરે. માલદારીની પાછળ બધા ઉપદ્રવ છે. સટ્ટામાં માલદારને ખેંચે છે. હરામબોરમાં હરામખેર માલદારને ખેંચે છે. લૂંટવા કોને વિચારે? માલ
Page #24
--------------------------------------------------------------------------
________________
પ્રવાન પપ મુ દારને. બધે ભય માલદારીની પાછળ છે. આપણને માલદારી ગમે છે, આ, બધે ભય ગમે છે? આ વાત દુનિયાદારીથી નકકી થએલી છે. સામાન્ય મનુષ્યને માથાફટયાને કેસ દશ દિવસમાં પતી જાય, ને માલદારને એક ગાળનો કેસ વરસ સુધી ચાલે છે. પરિગ્રહના પોકાર મેલનારાઓએ ધ્યાન રાખવાનું છે કે, પરિગ્રહ આત્માને અંગે ખરાબ છે. એ જ્ઞાની કહે, છે. પણ પરિગ્રહ એ લપ છે–એમ દુનિયા સમજાવે છે. માલદારી હોય ત્યાં જ ચોરનો ભય.
આત્મામાં સમ્યક્ત્વ જેવી ચીજ સ્વરૂપે ન હોય તે દશનામહનીય શું કરે? કંઈ જ નહિ. માટે આત્મા સ્વરૂપે સમ્યફત્વવાળો જ છે. એવી રીતે આત્મા શુદ્ધ વર્તનવાળો છે. જગતમાં જેટલી પ્રવૃત્તિ તે બધી પાપ રૂપ ને કર્મબંધનના કારણરૂપ માનનારો, સ્વભાવે જગતની પ્રવૃત્તિને પાપરૂપ માનતો નથી, કર્મબંધનનું કારણ માનતો નથી. મિથ્યાત્વ એ કર્મ બંધનનું કારણ અવિરતિ કષાય એ કર્મબંધનનું કારણ માત્ર નહીં, એટલું જ નહિ પણ આંખનું હાલવું તેમાં મિથ્યાત્વાદિનો સંબંધ નથી. તેનું હાલવુંગની ચંચલતાથી છે. છતાં શાસ્ત્રકાર કહે છે કે–આંખની પાંપણ હાલે તે ત્યાં લગી કે ઈમેક્ષે જાય નહિ. ભગવતિ સૂત્રકાર પણ કહે છે કે કેવળી થર્યો હોય, કેવળજ્ઞાન પામ્યું હોય, તે પણ પાંપણ હલાવે ત્યાં લગી ક્ષે ગ નથી, તે નથી ને જશે પણ નહીં. આખી વસ્તુ સમજજો. સમ
જ્યા વગર બકવાદ કરનાર ન થઈશ. અહીં આંખની પાંપણ ચાલતી રહે ત્યાં લગી કેવળજ્ઞાની પણ મેક્ષે જતા નથી. આ જગ્યા પર આંખની પાંપણ ચાલતી રહે તે વાત ફેંકી દ્યો ને આગલી વાત પકડી લ્યો, તે સગી કેવળી મોક્ષે જતા નથી, પણ ક્યા મુદ્દાથી કહ્યું? આંખની પાંપણ ચાલે ક્યારે?
જ્યાં સુધી ગ હોય ત્યાં લગી પ્રવૃત્તિ હોય, પ્રવૃત્તિ હોય ત્યાં લગી ચોગ ચાલે, ગ ચાલે એટલે કર્મબંધ ચાલે અને તેથી મેક્ષે જવાય નહીં. બંધરહિત ન હોવાથી, કેવળજ્ઞાની એટલા પણ બંધથી મેક્ષે જતા. નથી. આ વાત સીધી સમજવાની હતી, પણ દુનિયામાં વસ્તુ સમજવા, માગતા નથી. વસ્તુ બગાડવા માગે છે. તે અર્ધા વાક્યને ફેંકી દે ને અર્ધ વાકય પકડી લ્ય. તો અર્થનો અનર્થ આનું નામ. વિશેષણ ધ્યાનમાં ન રાખે ને હુંકારે ભણી દ્યો તે? વાત બરાબર ધ્યાનમાં રાખવી. સગી મેક્ષે ન જાય તેમાં કેવળજ્ઞાન નડતું નથી, પણ સગીપણાનો ભાવ નડે છે. સગી કેવળીને મોક્ષે જવાની મનાઈ અમે નથી કરી. મિથ્યાદષ્ટિપણામાં મેક્ષે ગયે નથી. મિથ્યાત્વી ક્ષે ગયો નથી એમ કહીએ
Page #25
--------------------------------------------------------------------------
________________
-આગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
તે મિથ્યાત્વ છોડ્યા પછી મિથ્યાત્વી કહેવાય નહી. આ ઉપરથી ચિંગ એ પણ કર્મબંધનું કારણ છે- એમ માનવું જ પડે, મન વચન કાયાના ત્યાગની પ્રવૃતિ મિથ્યાત્વવગરની અવિરતિ વગરની કષાય વગરની પણ કાયાની પ્રવૃતિ કર્મનું કારણપહેલે સમયે બાંધ્યું બીજે ઉદય આવ્યું, ત્રીજે ભગવાયું ને જવાનું, આટલું પણ કર્મ બંધાવાનું. જીવ સ્વભાવે નિશ્ચલ સ્વરૂપ, કાયાદિકને લીધે ચંચળ સ્વરૂપ જીવ કર્મ બાંધે છે.
પ્રશસ્ત-અપશસ્ત કષાયોની ઓળખાણ
કષાય કર્મ બંધનનું કારણ, કોઈને પણ કષાય એ કર્મબંધ કરાવ્યા વગર રહેવાનાં નથી. કષાયની પરિણતિવાળે જે હોય તેને કર્મબંધન જરૂર થવાનું, પણ ફરક છે. એક કષાય કર્મ બંધ કરાવે ને નિર્જરા પણ જોડે થતી રહે. એક કષાય કર્મ બંધ કરાવે ને નિજેરાનું નામ પણ નહિ. કષાય એ પ્રકારના એક પ્રશસ્ત ને એક અપ્રશસ્ત, પ્રશસ્ત ને અપ્રશસ્ત બે શબ્દો પ્રસિદ્ધ છે. પણ પ્રશસ્ત કહેવા કેને ? બધા પિતાને કષા પ્રશસ્ત ગણાવા તૈયાર થાય છે કેઈ અપ્રશસ્ત ગણાવા તૈયાર નથી. સમ્યગદર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણની વૃદ્ધિને અંગે, ત્રણના ઉદ્દેશથી થતા કષાય તે પ્રશસ્ત કષાય. મિથ્યાત્વ અજ્ઞાન અવિરતિને અંગે કષાયો તે અપ્રશસ્ત કષાય. આ વાત સમજ્યા છે તે આગળ ચાલીએ. જેમ વધારે પ્રશસ્ત કષાય તેમ વધારે નિર્જરા. જિન શાસન કષાય ટાળવા માટે. પણ ફળ તરીકે પ્રવૃત્તિ ' તરીકે નહિ. પ્રવૃત્તિ તરીકે કષાયને ઉભુ કરનાર જૈન શાસન, ફળ તરીકે કષાયને નિમૂળ કરનાર જૈન શાસન, પ્રવૃત્તિ તરીકે નહિ. કેવી રીતે ? આત્માના આટલા ગુણે આટલા અવગુણ એ કોણે જણાવ્યું ?જન શાસ્ત્ર. ત્યારે આત્મગુણ તરફ પ્રીતિ, અવગુણુ તરફ અપ્રીતિ થાવ છે. ગુણ અવગુણ જણાવ્યા ન હતે તો ? મિથ્યાત્વ અવિરતિ કેણે જણાવ્યુ? શાસ્ત્ર આને ન જણાવ્યું હતું તે છોડવા કટિબદ્ધ થાત? આ વાત તે રહી ગુણ અવગુણની. હવે ગુણી ઉપર આવો. જિનેશ્વર મહારાજે શુદ્ધ દેવ ગુરુનું સ્વરૂપ ન જણાવ્યું હતું, અઢાર દોષ રહિત હોય તે સુદેવ ને કુદેવ તે હથીયારવાળા હોય, તે સુદેવ તરફ રાગ કરવાનું કારણ થતું? કુદેવને ત્રિવિધ વોસિરાવવા, સુગુરૂનું સ્વરૂપ પંચમહાવ્રતપાલક. શુદ્ધધર્મપ્રરૂપક હેય તે શુદ્ધગુરૂ કહેવાય, બાકીના કુગુરૂ કહેવાય. તે જાણ્યા સિવાય શુદ્ધ ગુરૂ પર રાગ થતે ખરો? ને અશુદ્ધ ગુરૂ પર અપ્રીતિ થતે ખરી?
Page #26
--------------------------------------------------------------------------
________________
પ્રવચન પપ
શુદ્ધધર્મ તરફ રાગ થતે ખરે? સાંભર્યું ત્યારે કલ્યાણકારી થયું ને ? ને જાણત નહીં તે માનત કયાંથી? ને માનત નહીં તે રાગ થાત કયાંથી ? આરંભ પરિગ્રહ અધમ છે, તે ત્રિવિધ ત્રિવિધ સરાવવા તૈયાર થયા. શુદ્ધ દેવાદિક તરફ પ્રીતિ, અશુદ્ધ દેવાદિક તરફ અપ્રીતિ કરી. શુદ્ધ ઉપર રાગ અને અશુદ્ધ ઉપર અપ્રીતિ કરી, તેની જડ કઈ ? રાગ દ્વેષને ઉત્પન્ન કરનાર આજ, દેવ-ગુરૂ ધર્મને અંગે શુદ્ધાશુદ્ધ વિભાગ પાડ્યા ન હોત, તો જગતમાં એ રાગ-દ્વેષને સ્થાન જ ન હતું. પણ શાસ્ત્રકાર કહે છે કે રાગ વધારે તેમ નિર્જરા વધારે, દ્વેષ વધારે તેમ નિર્જરા વધારે, પણ. રાગ-દ્વેષ ક્યા? પ્રશસ્ત. માટે બરાબર સમજજે, એક બાજુ ન પકડશે. જોડેનું સ્વરૂપ લઈને પકડજે. જેમ શુદ્ધ ધર્મ તરફ રાગ વધારે તેમા મેક્ષ નજીક. એવી રીતે પેલી બાજુ અશુદ્ધ ધર્મ ગુરૂ દેવ તરફ છેષ વધારે તેમ મોક્ષ નજીક, અને નિર્જરા વધારે. આ વાતથી નકકી શું કર્યું. પ્રશસ્ત રાગ એ જેકે કષાય રૂપ છે, છતાં પણ તેજ નિર્જરાનું કારણ છે. પ્રશસ્ત રાગ વગર કોઈએ પણ નિર્જરા કરી નથી, થતી નથી, ને થવાની પણ નથી. પ્રશસ્ત દ્વેષ વગર નિર્જરા થતી નથી, થવાની નથી ને થશે. પણ નહીં જ. નિર્જરા કને? છદ્મસ્થ હોય ત્યાં સુધી પ્રશસ્ત રાગ કે દ્વેષ વગર નિર્જરા થતી નથી. કારણ? ચાહે તો શુદ્ધ દેવનું આલંબન. હાય, ત્રણ આલંબન સિવાય મેક્ષ નજીક જવાનું બનતું નથી. એવી રીતે અશુદ્ધ દેવને છોડ્યા વગર નિર્જરા થઈ શક્તી નથી ને મિક્ષ નજીક આવી શક્તિ નથી. પ્રશસ્ત રાગ ને ઢષ આ બેનું પોષણ કરો છો તે. ભગવાન હરિભદ્રસૂરિજી જનમતને અંગે જણાવતા કહે છે કે
पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु ।
युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ।।१।। પક્ષપાત એટલે શું?
વીરમાં મારો પક્ષપાત નથી, તેમ કપિલ આદિકને વિષે મારો દ્વિપનથી. યુક્િતવાળું વચન જેનું હોય તેનું ગ્રહણ કરવું જોઈએ તે ન્યાય છે. આ વિષે અણસજુએ સીધે અર્થ કરી લીધો છે કે–ભગવાન હરિભદ્રસૂરિજી મહાવીરને માનતા હતા, પણ તેમ નથી. આપણા લોકેએ પહેલા બે પાદને પકડી લીધા છે, પણ આગળના બે પદનો વિચાર કર્યો નથી. જેનું વચન. યુફિતવાળું છે, તેને અંગીકાર કરવું જોઈએ. યુતિવાળા વચન જેના હાયે.
Page #27
--------------------------------------------------------------------------
________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે તેને અંગીકાર કરે એટલે તેને આધીન થવું. ભક્તિ કરવી ત્યારે પૂર્વાધ કેમ બોલ્યા? દુનિયામાં પક્ષપાતથી શું લેવાય છે? તે ધ્યાનમાં
લ્યો. પક્ષપાત ન જે વીસે વીર ભગવાન ઉપર રાગ નથી એમ નથી કહેતા કપિલાદિક ઉપર અપ્રીતિ નથી એમ નથી કહેતા. પક્ષપાત નથી. પક્ષપાત એનું નામ કે–એનું ખોટું છતાં સાચું કરવું. સાચાને ખોટું કરવું. આનું નામ પક્ષપાત. અર્થાત્ પક્ષપાત શબ્દ કહીને જણાવે છે કે–વીર ઉપર મારે રાગ છે. ગુણવગરનાને ગુણ કરી દેવાનો પક્ષપાત હોય તે પક્ષપાત. પક્ષપાત શબ્દ ઊંધું છતું કરવાની દાનત થાય ત્યાં પક્ષપાત કર્યો એ શબ્દ વાપરો છો, વગર હકે દેવું ને હક છતાં ન દેવું ત્યાં પક્ષપાત શબ્દ વપરાય છે. ભગવાન મહાવીરને માનું છું, પણ પક્ષે પોતે અર્પણ કર્યો નથી. મહાવીરસ્વામીને મન વચન કાયા અર્પણ કર્યા છે, તે તેમના ગુણોને અંગે. ભગવાન હરિભદ્રસૂરિજીને મહાવીર ઉપર કે રાગ છે? તેમને અષ્ટક ગ્રન્થ જેવા ભલામણ છે, તથા તેઓ જે શાસ્ત્રવાર્તાસમુચ્ચય જોઈ લેશે તો માલુમ પડશે કે મહાવીર ભગવાન પર કે રાગ છે. આ વચન. રાગ નિષેધ માટે નથી. પક્ષપાત નથી. જે કહેનારા સાંભળનારા માર્ગને અનુસરનારા હોય તેમને પક્ષપાત નિષેધ લાગે. રાગ નિષેધ નહિ લાગે.
पुराणो मानवो धर्मः साङ्गो वेदचिकित्सकः । आज्ञासिद्धानि चत्वारि न हन्तव्यानि हेतुभिः ।।
પુરાણ મનુસ્મૃતિ, અંગોપાંગસહિત વેદ, ચિકિત્સાશાસ્ત્ર આ ચારે આજ્ઞાથી માની લેવા. તેમાં હેતુ–ગુક્તિ લગાડી ખંડન ન કરવું. “ચાર વેદ તે કહે તેમ માની લેવા, હેત-યુકિતથી ખંડન ન કરવા–તેમ અહીં નથી. આજ્ઞાસિદ્ધ છે માટે માની લેવા તેમ અહીં નથી. અહીં પક્ષપાતનો નિષેધ છે. નહિં કે રાગનો. માર્ગથી બહાર રહી બેલનાર અર્થે વિચારતો નથી. એ જે પક્ષપાત એ મહાવીર માટે નથી. “શત્રુને શત્રુ એ સહેજે મિત્ર થાય તેવી રીતે સાંખ્ય, વૈશેષિક, નૈયાયિક એ બધા ઉપર દ્વેષ હોય ને તેમના દ્વેષી તીર્થકર તેથી કપિલાદિકનો દ્વેષ સફળ કરવા તમે જિનેશ્વરમાં ખેંચાયા છો તેમ નથી. એમની ઉપર અમાન્યતા તે દ્વેષ કે કધથી નથી. આજ વચનથી સાબીત કર્યું કે-મહાવીર પક્ષપાતને લાયક છે ને કપિલાદિક દ્વષને લાયક છે. પક્ષપતિ જ સ ન તે વિજેબ્રાપુિ તેમ કેમ નથી કહેતા ? આ વચન ધ્વનિત-સાબીત કરે છે કે
Page #28
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૫૫ મું:
હરિભદ્રસૂરિજી જિનેશ્વરના પૂર્ણ રાગી હેવાથી લોકોને પક્ષપાતની શંકા રહે તે માટે કહ્યું છે. પ્રતિપૂર્વ દિ નિવેષઃ નિષેધ કયાં કરે પડે?
જ્યાં પ્રાપ્તિ હોય. જ્યાં પ્રાપ્તિ ન હોય ત્યાં નિષેધ કરવાની જરૂર પડતી નથી. હરિભદ્રસૂરિમાં જિનેશ્વરની પ્રાપ્તિ ન હોત તે પક્ષપાત ન મે વીર કહેવું પડત જ નહિ. જિનેશ્વરમાં પક્ષપાત નથી ને કપિલાદિકમાં દ્વેષ નથી. નિષેધ તે સંભવથી પ્રાપ્તિ હોય ત્યાં જ હોય. હરિભદ્રસૂરિજી જિનેશ્વરની પાછળ જીવન પાથરનારા હતાં. તેથી પક્ષપાતની શંકા લેકને થાત તેથી કહ્યું કપિલમાં “આદિ' શબ્દ કેમ જોડાયો? અહીં જિનેશ્વરમાં આદિ શબ્દ કેમ ન જોડાયો. જિનેશ્વર સિવાય કઈમાં રાગને સંભવ નથી. તેથી જિનેશ્વરમાં આદિ શબ્દ જોડયો નથી. એમને માનનારો શરણે ગએલો તે પક્ષપાતથી નહિં. આ ઉપરથી ભગવાન ઉપર હરિભદ્રસૂરિજીને રાગ હશે, તે ધ્વનિત થાય છે. શબ્દાર્થમાં જવું હોય અને વ્યંગ્યાર્થમાં જવું ન હોય તેમને શું કહેવું? આવી શંકા થતી ત્યારે તેમને કહેવું પડતું કે પક્ષપાતો ન જે વીર વીર મહારાજના શાસનને બરોબર ચલાવવા માગું છું, તે પક્ષપાતથી નહીં. એ કપિલાદિકની વસ્તુસ્થિતિ કેવી છે? તેથી જેઓને ઊંડા ઉતરવાની તાકાત ન હોય, ને તાકાત છતાં અવળે રસ્તે લોકોને દેરવા હોય તે આ અર્થ કરે. આ બેનું સમાધાન આગળ ચોકખું આપે છે કે યુતિવાળું વચન જેમનું છે તેમનું વચન ગ્રહણ કરું છું. એવા સુંદર વાયને અવળે માર્ગે પ્રવર્તાવે તેમને શું કહેવું?
ત્યાગ એજ કેવળને સ્વભાવ
આ ઉપરથી શુદ્ધ દેવાદિ તરફ પ્રીતિ ને અશુદ્ધ તરફ અપ્રીતિ, એ નિજ રાનું કારણ. આ ત્રણ વસ્તુ છોડી દઈએ તે જગતમાં નિર્જરાનું કશું કારણ નથી. ગૌતમાદિક ગુરૂ,જ્ઞાન, દર્શનને ચારિત્ર ધર્મ થયા. આ બધું પ્રશસ્ત કષાયને અંગે કહ્યું. અપ્રશસ્ત રૂપ રસ ગંધ સ્પર્શ શબ્દ બાયડી છોકરા શેઠ ગામ નગ૨ દેશને અંગે કઈ પણ પ્રકારની રાગ દ્વેષની પરિણતિ તે અપ્રશસ્ત, આમાં રાગદ્વેષ થવાનો તેમ તેમ નીચે ઉતરવાનો, કષાયમાં બે ભાગ. જેગમાં પણ અપ્રશસ્ત જેગ, પ્રશસ્ત જોગ. મિથ્યાત્વમાં અપ્રશસ્તપણું.
ગવાળા પંચપરમેષ્ઠિમાં પ્રથમ દાખલ થશે. કષાયવાળા પંચ પરમેષ્ટિવાળા છેલ્લાં ત્રણ પદમાં દાખલ થશે. આચાર્યાદિક ત્રણ સકષાયી છતાં, પરમેષ્ટિમાં દાખલ કર્યા, પણમિથ્યાત્વને અવિરતિ હોય તેમને પૂજ્ય તત્ત્વમાં દાખલ કરાય
Page #29
--------------------------------------------------------------------------
________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
નહીં. કષાયમાં યોગમાં પ્રશસ્ત અપ્રશસ્તના વિભાગ છે તેથી ચાલે, પેલામાં વિભાગ નથી તેથી ન ચાલે. મિથ્યાત્વ અવિરતિ પાપ બંધનના કારણ છે. સમ્યક્ત્વ આત્માને સ્વભાવ. બધી વસ્તુ કર્મબંધના કારણરૂપ માને, એને રેકેટ ચારિત્રમેહનીય વિરતિ ન થવા દે. સર્વવિરતિ એ આત્માનો સ્વભાવ. ભરત મહારાજને આરિસા ભવનમાં કેવળજ્ઞાન થઈ ગયું, પછી ત્યાગ કરવાની જરૂર શી? તમારો દાખલે અવળે જ પડે છે. પહેલાં વિચારો. કેવળજ્ઞાન પામ્યા પછી ત્યાગી શું કરવા થયા ? નકામાં. કહો કેવળી પણ ત્યાગી થયા છે. તમારા હિસાબે ભૂલ કરી. તમારી અપેક્ષાએ ત્યાગની જરૂર નથી. તો કેવળજ્ઞાની થઈ ત્યાગી કેમ થયા? કહે ત્યાગ એજ કેવળનો સ્વભાવ. સંસારીપણામાં રહેવું એ આત્માનો સ્વભાવ નહીં પણ કર્મકીચડનો સ્વભાવ. ભરત મહારાજા ગૃહસ્થલિંગે સિદ્ધ થયા કહ્યું. ને વલ્કલચીરી અન્યલિંગે મોક્ષે ગયા તેમ કહ્યું, તો ત્યાગીની જરૂર શી? ત્યાગ કર્યા વગર કેવળજ્ઞાન મળી શકે છે. નહીંતર શાસ્ત્રકારો અન્યલિંગ ગૃહીલિંગ સિદ્ધ કહેતે જ નહીં. જિનેશ્વરે જણાવ્યું કે–ચોરી કરનાર છૂટે, એ આશ્ચર્ય. અન્યલિંગ અને તે સંસાર રખડાવનાર અને ગૃહીલિંગ સંસાર સમુદ્રમાં ડૂબાડનાર, ચોર ચાલાકીથી છુટ્યા હતા. અન્યલિંગે કઈ -તેવા સંજોગોમાં જ છૂટનાર. ગૃહીલિંગ પણ તેમજ. આ વાત ત્રીજા શબ્દ જોડે જુ, સ્વલિંગસિદ્ધ. મોક્ષનું જે લિગ એનાથી જે મોક્ષે જાય તેનું નામ સ્વલિંગસિદ્ધ. કેવળીઓએ મેક્ષે જવાનું ચિહ્ન કયું ગયું? ત્યાગ. સ્વલિંગે જનારા સાઘુલિંગ એવું નથી કહ્યું. મુનિલિંગ નથી કહ્યું, પણ સ્વ એટલે મોક્ષે જનારાનું પોતાનું લિંગ. અન્ય એટલે મોક્ષથી દૂર રાખનારૂં લિંગ, જેનીપણું લે ત્યારે અન્યની વ્યાખ્યા થાયને? અહીં સ્વશબ્દનો ત્યાગ અર્થ કર્યો. રજોહરણાદિલિંગથી મોક્ષને માનનારા. પિતાનું લિગ કોને માને ? ત્યાગવાળાને માને. અન્યલિંગમાં અન્ય શબ્દ જુલમ દેખાડે છે. જાળી તોડીને નીકલ્યો એટલે જાળી એ માગ નથી. બીજે માર્ગ ન મળવાથી જાળી તોડી. ભલે તેમ હોય, પણ મોક્ષે તે તેઓ ગયાને? જાળી તોડીને બચવું તે કોઈ વખત બનાવ બને. તે અન્યલિંગ, ગૃહીલિંગમાં ભરોસે ક્યાંથી રહ્યો? મનથી નિઃસ્વાર્થ થઈ ગયાં છે પછી છોડીને ગયા છે. કષાય વિષયના સાધન છેડ્યા નથી. કેવળજ્ઞાન થયા પછી કષાય ને વિષયના કારણભૂત કુટુંબ પરિગ્રહ વિગેરે રાખવા તે આત્માને સ્વભાવ ન હતો. માયા મમતા કર્મનું કરેલું હતું. એવા ગૃહીલિંગ
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૪
-પ્રવચન ૫૬ મુખ્ય
અન્યલિંગ છતાં સિદ્ધ તે થયાને, ભૂલે છે નિયમ ખાંધે છે કેઅન્યાલગે સિદ્ધ કાણુ હાય ? જે સ્વલિંગની ભાવનાવાળા હોય, ગૃહીલિંગની અન્યલિંગની ભાવનાવાળા કૈાઈ દિવસ સિદ્ધ થતા નથી, થશે નહિ. દ્રવ્યથી ત્યાગના પરિણામવાળા હાય. રાગના પરિણામવાળા માહ્ને જતા નથી. ત્યાગના પરિણામ અન્યલિંગપણામાં પણ કાર્ય કરનારા થયા તા ત્યાગ ને પરિણામવાળા અન્ને વસ્તુવાળા કેવા હેાય ? પ્રત્યાખ્યાન કષાયે સર્વવિરત રાકી, તે તૂટી ગઈ તે વખતે સવિરતિસ્વભાવ પ્રગટ થયા. તેથી કેવળીપણ સર્વાંવિતિવાળા થયા. દરેક આત્મા અકષાય સ્વરૂપ છે. જીવ સ્વરૂપથી સિદ્ધના ને નિગેાદના આત્મા સરખા જ છે. પણ ફરક પુન્યસ'ચાગ મળવા ને સ્વરૂપ પ્રગટ થવુ તેમાં માત્ર ફરક છે. તેથી સ જીવામાં પાતા માક દેખનારા. હું ધરાએલા તા ગામમાં કાઈ ભુખ્યા જ નથી—એમ ન વિચારશે. દાન દેવું ન પડે તેથી તે વિચાર કરેા તા તે નકામા છે. હું મૂર્ખા એટલે બધા મૂર્ખા. હું ધનાઢ્ય એટલે બધા ધનાઢ્ય. હું રાગી તેા બધા રાગી. તે અપેક્ષાએ નથી કહ્યું. ત્યારે હેમચંદ્રાચાર્યજીએ આમ કહ્યું કે
आत्मवत् सर्वभूतेषु सुखदुःखे प्रियाप्रिये । चिन्तयन्नात्मनोऽनिष्टां हिंसामन्यस्य नाचरेत् ॥ १ ॥
પેાતાને જેવું સુખ વહાલું છે, તેવુ બધાને સુખ વહાલું છે. પાતાને જેમ દુઃખ અળખામણું છે, તેમ જગતમાં તમામને દુઃખ અળખામણું છે.. આ જીવ અનાદિ કાળથી રખડે છે છતાં સાધ્ય સુખનું છે. સાધ્ય સરખું છે. ઉદ્યમ બધા કરે છે તે ક્રૂક કેમ છે? તે કે પ્રયત્નની દિશામાં ફરક છે.. તા તે પ્રયત્નની દિશા કઈ તે વિષે ગ્રન્થકર્તા જે આપણને જણાવશે ને તેના ઉપરથી આપણે શું ગ્રહણ કરવા લાયક વસ્તુ છે તે વિષેના અધિકાર અગ્રે કહેવામાં આવશે.
પ્રવચન ૫૬ સુ
અષાડ શુદિ ૧૩
અસીલની ફરિયાદ વગર વકીલ કેસ લડી શકે નહિ
શાસ્ત્રકાર મહારાજા ભગવાન ઉમાસ્વાતિ વાચકજી મહારાજ સૂચવી ગયા કે—આ સ`સારમાં આ જીવ અનાદિ કાળથી રખડ્યા કર્યાં તેનું કારણ શુ? આ જીવ રખડે તેમાં કાઇને અર્થસિદ્ધિ હતી નહિ, આ જીવને રખડાવનાર કાઈ નથી. આ જીવને રખડવું વહાલુ લાગ્યુ હોય તેમ પણ
Page #31
--------------------------------------------------------------------------
________________
આગમાદ્વારક વ્યવચન શ્રેણી, વિભાગ બીજો
૧૧૪
નથી એના રખડવામાં પણ કેાઈ ને લાભ નથી, તેા તેનુ રખડવું થયું કેમ ? રખડવાના વિચાર કરવા પહેલાં જરૂર આ વિચાર થશે કે અસીલ ફરીયાદ કરવાને તૈયાર નથી, તા વકીલ શા માટે ડહાપણ કરે છે? અસીલ કહેતા નથી કે મારૂ ચારાયું, ને વકીલ કહે કે આનું ચારાયું, એ કામ શું લાગે ? પ્રતિજ્ઞા પૂર્વકની ફરીયાદ અસીલને કરવી પડે, ત્યાં સુધી કોરટને સાંભળવાને હક નથી. આ જીવાને ઉપદેશ આપેા છે તે જીવા મારૂ કેવળજ્ઞાનાદિક ધન હેરાયું છે એવી ફરીયાદ કરતા નથી. મને અમુક મનુષ્યે ભરમાવીને રખડાવ્યો તેવી ફરિયાદ શ્રોતાએ કરતા નથી. જ્યાં સુધી શ્રોતાએ પેાતાની જ્ઞાનરૂપી ધન હરાયાની ક્રીયાદ ન કરે, કમ રાજાએ અમને સાવ્યા છે એવી ફરીયાદ કરવા તૈયાર ન થાય, ત્યાં સુધી આ વકીલશાસ્ત્રને હક શે છે કે તમે રખડા છે, જ્ઞાનાદિક ધન હરાઈ ગયુ` છે, એ કહેવાના હક શે!? તમે કહેતા આવા કે અમે કમે હરાયા છીએ. ત્યારે જ શાસ્ત્રને ખેાલવાને હક છે. પણ પાણીમાં ડૂબેલા મનુષ્ય પોતાની અવસ્થાને જાણતા નથી. કે હું કયાં છું. ? કેવી મારી વલે છે, તે પાણીમાં ડૂબેલાને માલૂમ પડતી નથી. ડૂબેલા મનુષ્ય કોઇને બૂમ મારતા નથી. આવા આવા મને કાઢા એમ કહેતા નથી. ડૂબેલા મનુષ્યે એ ધ્યાનમાં લીધું જ નથી-કે હું ડૂબેલેા છું. મને કોઈ તારે એ વિચાર ડૂબેલાને આવ્યા નથી, તે કાંઠે રહેલાએ ડૂબતાને કાઢવાને તેના વગર કહ્યા પ્રયત્ન કરવા જોઈએ કે નહિ ? અસીલના દૃષ્ટાંત પ્રમાણે કાંઠે ઉભેલાએ પ્રયત્ન કરવા ન જોઈ એ-એમ. દુનિયાએ માન્યુ ? ડૂબેલા બૂમ મારે તા જ કાઢવા જવું, તારવા જવુ –એમ મનાયું છે ખરૂ? કારણ તમે કહેશેા કે એને ભાન જ નથી કે હૂખ્યા છું કે જીવતા છું કે મર્યાં છું. એનું ડૂબેલાને ભાન નથી તેા ભાન વગરને મનુષ્ય પેાતાની અવસ્થાના ઉપયાગ ન કરે તેા દયાળુ પુરુષે વસ્તુ સમજ્યા પછી કેમ કાંઠે બેસી રહેવાય ? કાંઠાવાળાએ એને કાઢવાના પ્રયત્ન કરવા કે નહિં? લાકષ્ટિએ ડૂમતાને કે ડૂબેલાને ભાન ન હોય. મને કાઈ કાઢે. એવા વિચાર ન આવ્યેા હોય તેા પણ દરકાર કર્યા વિના વગર પ્રયત્ન કરી કાઢી લેવા. કાઈ કહે કે ડૂબતા દેખ્યા. પણ મને કાઢવા ન કહ્યું તેથી મે ન કાઢયા. એમ કોઈ કહે તે કહેનાર કેવા ગણાય? દેવદત્તને ડૂબતા દેખ્યા છતાં જો એના' કહેવાની રાહ દેખવામાં આવે; વળી કહેવામાં આવે કે જ્યાં સુધી કહ્યું નહિ ત્યાં સુધી મેં ન કાઢ્યા, આવા મનુષ્યને કેવા. ગણીએ ? જીવા સંસારસમુદ્રમાં ડૂબી રહ્યા છે તેને ખીજા તારવાનું ન કહે,,
Page #32
--------------------------------------------------------------------------
________________
*૧૨
પ્રવચન ૫૬ મું
-તારવાનો વિચાર સરખો ન કરે તે પણ તારવાને કટીબદ્ધ થવું જ જોઈએ. બીજા ડૂબતાને તારવાનો પ્રયત્ન ન કરે તે શાસાકાર સમકીતિ ગણવાને ના કહે છે. સંસારને સમુદ્ર ગણે તે બીજા ડૂબતા જીવોને વગર પ્રેરણુએ તારવાને માટે કટિબદ્ધ ન થાય તે તે સમકીતિ નથી. જેઓ ધર્મ સમજ્યા છે, સમ્યકત્વ, શાસ્ત્ર સમજ્યા છે, તેઓ પોતાના આત્માને અને બીજાને તારવાને કટિબદ્ધ હોય છે. પણ જેમ એક જીવ મોક્ષનું
સ્વરૂપ સાંભળે. કેવળીના ગુણો સાંભળે તે વખતે મોક્ષ કેવણીપણું વીતરાગપણું અંતઃકરણથી માને છે. પછી ઉઘમમાં નડે કેશુ? - નશીબે સિદ્ધિ-ઉદ્યમે પ્રાપ્તિ
દુનિયામાં ઋદ્ધિ ઈચ્છાઈ. ઉદ્યમ કર્યો પણ નડે કોણ? નશીબની ખામી. જગતની અંદર જેને કોઈ સંસારીને ઋદ્ધિ મળતી હોય તે આવતી ઋદ્ધિને કેઈ ધક્કો મારતું નથી. દરેક ઋદ્ધિ માટે ઉદ્યમ કરે છે, પણ આડું લાભાંતરાય આવે છે. પશમ જેટલો થયે હેય તેટલું - જ મળે છે. દુનિયાનાં દ્રવ્યાદિક લાભાંતરાયના લપશમ ઉપર આધાર - રાખે છે. ઉદ્યમ સિદ્ધ વસ્તુને લાવી આપનાર, સિદ્ધ કરનાર નસીબ. ખેતરમાં અનાજ તયાર થયું. તીડ ન પડ્યા, ઊંદર ન પડ્યા, યેગ્ય વરસાદ થયે, નિષ્કટકપણે અનાજની ઉત્પત્તિ થઈ. નસીબ ત્યાં લગી, પણ ખેતરમાં ઉગ્યા એવા ઘરના કોઠારમાં આવી પડતા નથી. દાણા *ઉગ્યા પણ આવીને ઘરમાં પડ્યા એવું બન્યું છે? નશીબે સિદ્ધિ, ઉદ્યમે પ્રાપ્તિ, તલમાં તેલ થયું કર્મથી, કર્મથી–પુન્યથી–નશીબથી તલમાં તેલ થયું, પણ તલમાંથી તેલને ઝરો નીકલ્યો? કઈ એ ઘાંચી નશીબદાર દેખ્યો કે જેને ઘેરથી તલમાંથી તેલને ઝરો નીકલ્યો? તયાર તેલની પ્રાપ્તિ ઉદ્યમને આધીન છે. આ વાત દુનિયાદારીથી જણાવી. નશીબને નવો અવકાશ જ નથી. શા માટે? આપણને બાદરપણું વ્યસપણું પંચેન્દ્રિયપણું મનુષ્યપણું વિગેરે નશીબે કર્યું છે, એની જરૂર આત્મકલ્યાણમાં પહેલે નંબરે છે. બાદર–ત્રપણે વગર યાવત્ પંચંદ્રિયની સંપૂર્ણતા વગર કલ્યાણ થવાનું નથી. મોક્ષપ્રાપ્તિમાં પણ નશીબને થાંભલે જોઈએ છે. કર્મ સાથે સમરાંગણું
આ જેના મગજમાં ન હોય તે જૈન નહિં. કઈ વસ્તુ? કર્મ શત્રુ જ છે. જૈન કેનું નામ? કર્મને શત્રુ માને, તેથી ગળથુથીમાં એજ રાખ્યું
Page #33
--------------------------------------------------------------------------
________________
આગમાહારક પ્રવચન શ્રેણી, વિભાગ ખીન્ને
નમો અરિતાળું ખ્યાલમાં રાખવાનુ છે કે શાસ્ત્રકારા રણસંગ્રામ. ભૂમિ કરી દે છે, સમરાંગણ કરી દે છે. તીથ કર મહારાજાએ આને ક કહે છે. આ એ મલ્લ, પ્રતિમદ્ય ગણવામાં આવ્યા છે. તીર્થંકરના સામા. વડીયા કર્મી, કર્મીના સામાવડીયા તીથ કર, બન્નેનું યુદ્ધ, બધું-સૂચવી દીધું કે આ તીથંકરે પેાતાની વ્યૂહ રચના કરી. અને સરદારા સામસામી લડ્યા. હારવાવાળા પક્ષ કયા? સ'સારની અપેક્ષાએ કહી શકીએ કે-થર નીવો વહીબો, ત્યક્ દુન્તિ મ્નારૂં । કાઇક કાઈક જગ્યા પર જીવ બળવાન, ને કાઈ કોઈ જગ્યાપર કર્મી ખળવાન. આ જગ્યા પર કહી શકશેા કે ચેાગ્ય ન કહ્યું.. કર્મી બળવાન છે. કાઇક જગ્યા પર જીવ મળવાન થાય છે. આનેા અ શા થાય?
૧૩
રાજમાગ છીંડીમાગમાં ઉત્તમ માગ કયા?
เ
અનાદિકાળથી કર્મ જ બળવાન છે. સ`સારના મોટા ભાગે ને કર્મો જ અળવાન છે. જીવા તા અનાદિકાળથી રખડતા રખડતા કાઈક જ કાળેઅળવાન થાય છે. અનંતાનંત જીવામાં કાઈક જ જીવ બળવાન થાય. કાઈક જ કાળે એટલે આજકાલના શ્રદ્ધારહિતની અપેક્ષાએ એમ કહીએ તે ચાલે કે સંસારમાં આઠ કર્મી ખાંધવા, મિથ્યાત્વ, અવિરતિમાં રહેવું એ રાજમા, કાઈક જાય તે છીંડીને મા, ઘણા જાય તે રાજમા, થોડા જાય તે છીંડીમાર્ગ, સમ્યક્ત્વ પામવું તે છી ડીમાગ, વિરતિ લેવી તે છીંડીમાગ, કષાય રહિતપણું તે છીંડીમાર્ગ, તમારા હિસાબે થાડુ' થાય તે છી’ડીમાં, દુનિયામાં પત્થરના ઘરવાળા લાખા ને કરાડો. પણ રતનના ઘર હોય તેવા થાડા. એટલે છી’ડીમાં, પણ છી'ડીનેા માર્ગ હલકે કે ઉત્તમ ? પથરાપર બેસનારા ઘણા, સાચા મેાતી જડિત ચારસા પર બેસનાર કાણુ ? હવે તે। કાઈ ને રતનના મહેલ મળે તેા છીડીમાગ કરી દેવા. થાડા કરે તે ઉત્તમ માર્ગ કે છી’ડીમાર્ગ ? છીંડીમાર્ગ રાજમાગ–ઉત્તમમાગ, અધમમાગ કાને કહેવા તેને ખ્યાલ પણ નથી. જૈન શાસન પ્રમાણે કર્મના ક્ષય-ક્ષયાપશમથી જે અને તે ઉત્તમ. ચાહે તા થાડાને હા કે ઘણા ને હા. દેવકુરૂ યુગલિયાના ક્ષેત્રમાં કાઈ દુઃખી નહી, તેથી આપણે તેને હલકા ગણીએ ? ઉત્તમપણું પુન્ય પ્રકૃતિના ઉદયથી કે ક્ષયાપક્ષમથી ? આત્માના ગુણનુ પ્રગટપણું તે ઉત્તમ. દરેક તીર્થંકરના જીવ અનાદિકાળથી રખડવો જ હતા ને ? એટલે મેાક્ષ જવું એ છીંડીમા ?
Page #34
--------------------------------------------------------------------------
________________
૧૪
પ્રવાત પ૬ સુ
સંસાર ખાલી થઈ જશે તો? . .
મોક્ષે ગયા કેટલા? નિગદને અનંત ભાગ. દરેક વીશીએ અસંખ્યાતા મેલ જાય છે. જતાં જતાં કોઈક દહાડો બધા જીવોને મોક્ષ થઈ જશે. સંસારમાં મોક્ષે જવા લાયક કોઈ રહેશે જ નહિ? તેમણે એક વાત ધ્યાનમાં રાખવી. દેવદત્તને યજ્ઞદર દરિયાના કાંઠે ઉભા હતા. દેવદત્ત ટાંકણી બળીને ખંખેરીને પછી ટાંકણું મૂકી દીધી. મૂર્ખ આવી રીતે તો દરિયો ખાલી થઈ જશે, તે ત્યાં જે કોઈ બીજે ઉભેલો હોય તો દેવદત્તને કે યજ્ઞદત્તને બેમાંથી કોને મૂર્ખ ગણે? વિષ્ણુદત્ત કોને મૂર્ખ કહે. અરે ટાંકણી ઉપર પાણી કેટલું આવ્યું કે દરીયો ખાલી થવાની શંકા કરી? ઘડાને કોઠીઓ ભરી લે તે પણ ખાલી થવાની શંકાનું કારણ નથી, તે ટાંકણી બળી તેમાં ખાલી થવાની વાત કરે છે, તો તારી અક્કલ કેવી? દરિયાની અપેક્ષાએ ટાંકણું ઉપરનું પાણું વધારે કે અતીતકાળે મોક્ષે ગયા ને જશે ને જાય છે, તે બધા ભેગા કરીએ ને આ બાજુ એક જ સેયના અગ્રભાગ જેટલો નિગેદ મૂકીએ. દરિયામાં ટાંકણી બળાઈ તે અને આખા દરિયાનું પાણી, આ બેનું આંતરૂં વધારે છે કે આ ત્રણે કાળના મોક્ષના જ ને નિગદના સોયના ભાગના જીવોનું આ આંતરું વધારે છે? પાણી કરતાં મોક્ષમાં જનારા જીવ ને નિગોદનું અનંતગણુ આંતરું છે. તે સિદ્ધના જીવો વધી જશે, સંસાર ખાલી થઈ જશે, એ શંકાકાર કેવો? આ જગ્યા પર દરદીને જે ગરમ ભોજન અપાય તે લેહી પડે, ઠંડુ અપાય તો વાયુ થાય. અતીન્દ્રિય પદાર્થ માટે શાસના વચન માનવા તૈયાર નથી, તેવા મિથ્યાત્વના દરદીને સંસાર ખાલી થવાની બીક લાગી. સંસાર ખાલી થઈ જાય તો તારે નાવા જવાનું ખરૂં? માન કે તિર્યંચ નરક દેવગતિમાં કેઈ છવ ન રહે તો તને અડચણ શી? બધા મોક્ષે જાય તો શું? એકલો પડી જવાને ડર છે? દરેક જીવ સાધુ થઈ જાય તો વહોરાવે કેણ? આખું જગત મોક્ષે જાય તો તને અડચણ શી? બધા જીવતા રહેશે ને કેઈમરશે નહીં એવું ધારવામાં અડચણ કેને આવે? કાયટિયાને. જેને મરણ ઉપર જ આજીવિકા હોય તેને બિચારાને મુશ્કેલી પડે. તેવી રીતે સંસારના કીડાઓને એમ થાય કે બધા ક્ષે ગયા તે હું એકલે બાયડી છેકરા વગર રખડી મરીશ. હું તે કાળા પાણીની સજા પામવાને, બધા જીવતા રહેતા કાયટિયાને ઘેર કલ્પાંત. બધા મેક્ષે જાય ૧. મુડદા માટે સામાન વેચનાર.
Page #35
--------------------------------------------------------------------------
________________
આગમાહારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૧૫
ત્તા કલ્પાંત કાને ઘેર ? કર્મના કુટુંબને ઘેર. ધમ વાળાને ત્યાં એ કંકાસ હાય નહિ.
ત્રણ પ્રકારની મૈત્રી
મૈત્રી ત્રણ પ્રકારની–માનીત જોષ પાનિ આખા જગતમાંથી કોઈપણુ પાપ ન કરો એ પહેલું પગથીયું. મિત્તો મે સબ્યમૂ′′ સર્વ જીવા વિષે મારી મૈત્રી–ભાઇચારા, બધામાં ધર્મના નાશ કરવામાંસામેલગીરી મળે તેમાં ભાઈચારા કયા મુદ્દાથી ? ભાઈચારા શખ્સ સારા પકડાયા છે. પણુ અ માં ઊંડા ઉતરે તેા-તારી મા તે મારી મા' શબ્દ સુંદર પણુ અ ભયંકર. તેવી રીતે શબ્દ સુંદર રાખ્યો ભાઈચારા, કાઈથી કંઈ પણ ખેલાય નહીં. શાને માટે ? તારી મા તે મારી મા. મને કાંઈ દિવસ વિકાર ષ્ટિ થાય નહિ, તેમ વિકાર આવતા નથી. આ મુદ્દાથી સુંદરપણું, પણ એ મુદ્દો નહીં રાખતા મારા બાપની વહુ એવા અથ કાઢે તેા ? શબ્દમાં ક્રુક નથી પણ નિર્વિકારપણું જણાવવા માટે વાજબી હતા. વિકાર નહીં થવાની અપેક્ષાએ માતા શખ્ત બરાબર છે, પણ તારી મા તે મારી મા, તે ભેાળા હાય તેને બરાબર લાગે, પણ પછી મારી મા કાણુ ? મારા બાપની વહુ. તે શબ્દના અર્થ કેટલા ભયંકર લાગે છે. ખાસડું ખાવાને લાયક. એવી રીતે ભાઈચારા મંત્રી તે વિષયાના સાધના વધારવા માટે કહેવામાં આવે તેા માતા શબ્દના દુરુપયેાગ સરખા છે. લુચ્ચાને મારી માખહેન કહેવું ને અનાચારમાં પ્રવ્રતવું તેની તેને અડચણુ નથી. એ શબ્દોથી લોકોને વિશ્વાસ પમાડી અનાચારમાં પ્રવતવા તૈયાર થાય છે. ખા વાપર્યા કોને કહેવાય ? આવી ધારણાવાળા હોય તેને ખરા કહેવાય— જગતમાં કોઈ પણ જીવ પાપ કરાજ નિહ. આ પહેલી મત્રો. ખીજું પગથીયું કદી કોઈ એ અજ્ઞાનને લીધે ખરાબ સામતને લીધે કદી પાપ કરી લીધુ તા પણુ દુઃખી ન થાઓ. મા ચ મૂત્ જોઽપ દુ:વિતઃ કેટલાક માને છે કે ગુન્હો કર્યા પછી શા માટે ગુન્હેગારને છેડી દેવાય ? માટે ગુન્હેગાર શિક્ષાપાત્ર છે. આવું માનનારાઓ માટે સમકીત ને મત્રી ભાવના દૂર છે. તમારા પેટમાં દુ:ખતું હોય, વાઢ આવતી હોય તે વખતે જોડેના મનુષ્ય કહે કે ખરેખર વધારે દુઃખવું જોઈ એ, તેને સજ્જન ગણા ખરા કે? દુઃખી શાનાથી થાવ છે? પાપ માંધ્યા હતા ત્યારે દુઃખી થાવ છે; પાપના ઉદય વગર જગતમાં દુઃખી થાય ખરા ? જે દુઃખી થાય તે ચાહેત
•
Page #36
--------------------------------------------------------------------------
________________
૧૬
પ્રવચન પદે મુ તીર્થકર ગણધર હોય પણ દુઃખ વેદે ત્યારે પહેલાનાં પાપને ઉદય જ હોય. મહાવીરે ઉપસર્ગ વેડ્યા, તે શાથી થયા ? પહેલાં અશાતા વેદનીયને લીધે. કઈ પણ દુઃખી થાય છે, તે પિતાનાં પહેલાનાં પાપના ઉદયને લીધે જ.. પેટમાં માથામાં દુઃખવા આવ્યું તે પહેલાનાં પાપના ઉદયને લીધે. ગુન્હો કર્યો હતો તેની સજા અધુરી ભેગવી હશે તે અત્યારે ભગવે છે. તે દયાને પાત્ર શી રીતે ? શાસ્ત્ર અપેક્ષાએ દયા પાત્ર છે, માટે જોડેવાળાએ કહેવું જોઈએ કે હજુ વધારે દુઃખ ભેગવવાના છે. તમારા હિસાબે એમ કહેવાય કે બીજાને ગુનાની સજા મળો, મને માફી મળો; તારે સિદ્ધાંત છે કે જે જે ગુન્હેગાર તે તે સજા પાત્ર છે. તે તું પણ કર્મ રાજાને ગુન્હેગાર છે. તું તો સજાને જલદી ભોગવટો કરી લે, તે માટે આ બીજી ભાવના. સમકાતિ જેનીધમી કોનું નામ? આ બીજે પગથીએ આવેલ. હોય–પાપ કરનારે હોય તો પણ દુઃખી થાય નહિ. આ મંત્રીનું બીજું પગથીયું. ત્રીજું હજુ નથી આવ્યું. તપસ્યાથી પાપ તોડી નાખે પણ દુઃખી ન થાવ.
આખું જગત કર્મ રહિત બને
મુદચતાં નહિ આખું જગત કર્મ રહિત થઈમેક્ષે જાય. કાયટિયાને ચિંતા કઈ? તે કે બધા જીવતા રહેશે તે મારા પૈરી છોકરા ભૂખે મરશે. એવી રીતે સંસારના કાયટિયાવિચારે છે કે બધા મેક્ષે જશે તે મારૂં થશે શું? કાયટિયાના ચોપડામાં જન્મેલાનું નામનનીકળે, મરેલાનું નામ નીકળે. કર્મના કાયટિયાને ઘેરનામું ધર્મથી પતિત થએલાનું નામ નીકળે. દુનિયામાં પણ નિયમ છે કે મરેલાની જ નેધ રાખે, જમેલાની નોંધ કાયટિયાને ત્યાં ન હોય. એ નોંધ તે જોષીને ત્યાં હોય. જન્માક્ષર ગોરને ત્યાં કે જોષીને ત્યાં મળે. તેવી રીતે ધમે ચઢેલો હોય, ધર્મ પામેલ હોય તેની નોંધ ધર્મના ગોર કે જેપીને ત્યાં હોય. જન્માક્ષરની નેધ ગોર કે જોષીએ રાખી છે. ને મરણની નોંધ કાયટિઆએ રાખેલી છે. કાયટિયાને મરે ત્યારે જ આનંદ, એવી રીતે ધર્મમાં ઊંચે ચઢેલો હોય ને પડે ત્યારે કરમના કાયટિયાને ત્યાં ગાજા વાજા વાગે. ધર્મથી પતિત કંઈ ન થાય ત્યારે તેને ઉદાસીનતા રહે. મસાણના ગીધો કેઈ મડદું ન આવે ત્યારે ચારે બાજુ ચકકર મારે, સાધુના સ્થાનકેમાં પણ કેાઈ છિદ્ર દેખ્યા કરે. સંસાર મસાણના ગીધે તમારા ઉપાશ્રય દેરામાં ચક્કર મારવામાં ચૂફતા નથી. ગીધે
Page #37
--------------------------------------------------------------------------
________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૧૭
નાતના વરામાં નહીં આવે. એતા મસાણમાં જ ચક્કર મારે એવી રીતે કમ મસાણના ગીધા ચક્કર માર્યા કરે છે કે-કાઈ કમ ફુટ્યા મળે છે. પણ જૈનીપણાનું એ લક્ષણ નથી. આખુ જગત કમરહિત થાવ, જન્મ મરણ આધિ વ્યાધિ ઉપાધિમાંથી તણાતા મચી જાવ. આ દરેક જીવની જૈનધમ માનનારાની દષ્ટ હોવી જોઈએ. પરાપકારની નીચે છુપેલાએ કહે છે કે-અમે સંસારમાં તમારા માટે રહેયા છીએ, નહીતર તમને ગાચરી કપડાં, મકાન ાણુ આપે, તમારા પરોપકાર માટે અમે રહ્યા છીએ. પાપકારની પડદાખીખીએ પરાપકારના પડદા આગળ ધરી પાપમાં નાચનારા અમારી દયા ખાય છે. અમારામાં એ પ્રતિબધ નથી કે ચાંલ્લાવાળા સિવાય ગેાચરી પાણી મકાન ન લેવાય. એવા અમારા શાસ્ત્રીય પ્રતિમધ નથી ને ચાલુ રિવાજ પણ નથી. તમે બધા દીક્ષા લેશે. તા તમે બધા કમભાગી છે? એક એક સાધુ એક એક જૈની નહિં કરા ? રોટલા દેનારા પણ તમે ઉભા નહીં કરી શકેા. એવા તમે નાલાયક છે ? ઉપદેશ કરી દાનની પરિણતિ જગાડી શકે। તેવા નથી ? નિર્વાંગીપણુ કે નાલાયકપણું કબુલ કરા, નહીતર સવાલ પાછો ખેંચેા. જો કે એમ કહી શકીએ છીએ કે દેવતાએ ચવીને મનુષ્ય થશે. મિથ્યાત્વના ઉદયવાળાં દીક્ષા લેતા નથી. અસ`ભવીત, એ તેા હજુ સંભવિત, મનુષ્ય બધી ગતિમાંથી થઈ શકે છે. એમાં નવાઈ નથી. આટલા દ્વાર ખુલ્લાં છે તેા મનુષ્ય થશે એમ .કહેવામાં અડચણ નથી, પણ સ`વિરતિ કાઈ ભાગ્યશાળી સિવાય કાઈ ને હોતી નથી. તે બધાને થઈ જાય તે તેા અસ`ભવિત છે. ખધા પાલખીમાં બેસશે તેા ઉપાડશે કોણ? અમે તમને ઇચ્છીએ તેા સાધુની કિંમત કાણુ કરશે ? તે તેમને સાધુએ કહી દે છે કે-એ બીન જરૂરી છે. તેમ અમારી પાલખી ઉપાડવા માટે બીજાની નેાકરઅવસ્થા ઇચ્છે તે શેઠીયા જેવા કમબખ્ત કાઈ નહિં. એવી રીતે સાધુ-શ્રાવકે હશે તે દાન દેશે ને સવરતિ ન લે–એવું વિચારે તેને કેવા ગણવા ? સમ્યક્ત્વવાળા જૈનધર્મી એ સ્થિતિમાં હોય કે આખું જગત મેાક્ષ પામનારું થાવ. તે કેાઈ દિવસ બેસવાની ડાળ ઉપર ઘા નહિ કરે. ચંદન નજીકવાળાને પ્રથમ સુગધ આપે, ટૂરવાળાને ભલે આપે કે ન આપે. જે આત્મા સમકિતી– ધર્મી થયા હોય તે સર્વેને તારવાના પ્રયત્ન ભલે ન કરી શકે પણ પોતાના કુટુંબને તારવાના પ્રયત્ન જરૂર કરે. અગ્નિ શું કરે? ખીજાને ખળતા ખાળે પણ જ્યાં મેલ્યા તેને પ્રથમ ખાળે. કસ્તૂરી ટૂરવાળાને
?
ફા. ૨
Page #38
--------------------------------------------------------------------------
________________
- પ્રવચન ૫૬ મું
સુગંધ આપતા આપે પણ નજીકળાને જરૂર સુગંધ પહેલા આપે. મિથ્યાત્વી પિતાના કુટુંબમાં કર્મ કીચ્ચડ સજજડ ભરે. સમડીત રૂપી કસ્તુરીવાળા ધર્મની સુગંધ બીજાને આપી શકે કે ન આપી શકે પણ પિતાના કુટુંબમાં ધર્મરૂપી કસ્તુરીની સુગંધ જરૂર આપે. આપણે કસ્તુરી-ચંદન જેવા થવું કે અગ્નિ જેવા ? જે કુટુંબમાં પહેલું મિથ્યાવ ચલાવે તે અગ્નિ જેવા. જે કુટુંબને ઉદ્ધાર કરે તે ચંદન અને કસ્તૂરી જેવા. સમ્યક્ત્વવાળા આત્માઓ આખા જગતને મોક્ષનો વિચાર કરનાર. હું ફલાણાને તારત ખરે પણ મને કહ્યું ક્યારે કે તાર. ડૂખ્યો ત્યારે હું ત્યાં જ હતો પણ મને કહ્યું નહિ કે તાર. તેથી જેઓ સંસારને દરિયો ગણે એવા કાંઠે રહેલા સમકિતી તેની ફરજ છે કે ડૂબતાને તારે. પાંચ સાત વરસને છોકરો લુંટાય તો પિોલીસ પોતે ફરીયાદ કરે કે નહિં? એવી રીતે દારૂના ઘેનમાં રહેલા હોય તેની માલમતા કેઈ લઈ જતા હોય તો પોલીસ પિતે તેને કેસ ચલાવે કે નહિં?
જ્યારે એમ છે તે મિથ્યાત્વ–મદિરામાં મસ્ત બનેલા અજ્ઞાનમાં ડૂબેલા પોતાની અવસ્થા રજુ ન કરી શકે તો જૈન શાસનના પિોલીસે કેસ કર વ્યાજબી ખરે કે નહિ? ખૂનના કેસમાં મરનાર ફરીયાદ ન કરે તે કેરટ કેસ કરે છે અને મચરકા લે છે. મરનાર તે મરી ગયે તેના દ્રવ્યપ્રાણને ક્ષય થયે. આ આત્માભાવ પ્રાણથી સહિત છે. એટલા માટે જિનેશ્વરના પોલીસ રૂપી સાધુને કેસ ચલાવવાને હક, અજ્ઞાની ભારે કમને કેસ પોતે ચલાવે તેમાં ફરીયાદીને કહેવાની જરૂર નથી. અમારું જ્ઞાનાદિક ધન ચોરાઈ ગયું છે–એમ કહેતા ન આવે તે પણ એમની વતી જિનેશ્વરના પિલીસે લડે. જીએ નથી કહ્યું કે અમે અનાદિથી રખડીએ છીએ, તે પણ સાધુની ફરજ છે કે સંસારસમુદ્રમાં ડૂબતા અને વગર કહો પણ તારવાનો પ્રયત્ન કરે અને જીવની રખડપટ્ટી કેવી રીતે મટી જાય તે અધિકાર અગ્રે.
(અષાડ શુદિ ૧૪ શે હું પ્રાર્થનાસમાજ વ્યાખ્યાન વાંચવા ગએલ હોવાથી વ્યાખ્યાનનું અવતરણ કર્યું ન હતું. તેમસાગર.)
Page #39
--------------------------------------------------------------------------
________________
પ્રવચન પ૭મું
અષાડ શુદિ ૧૫ સામચિય – ઘન, સેવાન-રાત્ર-જિવનારા
ब्रह्मक्रिया-दानतपोमुखानि, भव्याश्चातुर्मासिकमण्डनानि ॥ .. ચિન્તામણિરત્ન, પવૃક્ષે અને દેવતાથીઅધિકશાસ્ત્રવચને છે.
શાસ્ત્રકાર મહારાજ ધર્મોપદેશ કરતાં આગળ જણાવી ગયા કે, આ સંસારની રખડપટ્ટીમાંથી બહાર નીકળવા સહુ કોઈએ ઉદ્યમ કરે જોઈએ. ઉદ્યમ વિના સંસારથી પાર ઉતરી શકાય નહિ. આ વાત ઉદ્યમવાદવાળા ને કર્મવાદવાળા સમજી શકશે. ઉદ્યમથી થાય છે. તેમને પૂછીએ કે–રાજાને ઘેર છેક જન્મે તે ઉદ્યમથી કે નશીબથી થયું, કેટવજને ઘેર છોકરો જો તે ઉદ્યમથી કે કમથી? રાણીને છોકરો ઓળખતે ન હતો, તેમ રાણું છોકરાને ઓળખતી ન હતી. રાજાને પણ બકો ઓળખતો ન હતો. છોકરાએ કયારે વિચાર્યું કે આના કુળમાં જાઉં. જ્યાં વિચાર જ નથી કર્યો ત્યાં ઉદ્યમ તે ક્યાંથી હોય? હમેશાં પહેલો વિચાર. તેમાં જૈનશાસન આખો મહેલ વિચાર ઉપરજ ચણે. દુનીયામાં કહેવાય છે કે-મનના મેતીના ચેક શું કામ લાગે? મનથી હીરા મણું મેળવ્યા તે શું કામ લાગે ? કંઈ નહિ, પણ જૈનશાનન કહે છે કે મારે એજ કામનું. મનથી મેતીના ચેક પૂરે તે અમારે સાચા મોતી આપવા. મનના મોતીના ચેક પૂરે તે દેવતા મનોવાંછિત પૂરે. દેવતાનું આરાધન કર્યા વગર ન મળે અને આરાધન કરી માગે તે દેવતાને પૂરું કરવું પડે. કલ્પવૃક્ષ પાસે જે માંગે તે આપે. દુનિયામાં મનના પૂરેલા મોતીના ચાક નકામા, પણ જ્યારે કલ્પવૃક્ષ કે દેવતા ન મળે ત્યારે. કલ્પવૃક્ષ સાક્ષાત થયો હોય તો મનના પૂરેલા મેતીના ચેક સાચા થાય. છતાં શાસ્ત્રકાર દેવતા ને કલ્પવૃક્ષથી વધી જાય છે. કારણ કલ્પવૃક્ષ મેળવી આપે છે. બધાની તે મેળવવાની ઈચ્છા હોય પણ મેળવી આપે કેણ? જેણે શાસ્ત્રનું આરાધન જાણે અજાણે પૂર્વે કર્યું હોય. શું થયું. કલ્પવૃક્ષ દેવતા બધાની ખરી જડ શાસ્ત્રોનાં વચનો છે. આગળ ચાલે કલ્પવૃક્ષ કહેવા નથી આવતો કે આ ઈચ્છા કર ને હું તે ઈચ્છા
Page #40
--------------------------------------------------------------------------
________________
૨૦
પ્રવચન ૫૭ મ
પુરું, એવું કલ્પવૃક્ષ કાઈ દિવસ કહે નહિં. દેવતા પણ કહેતા નથી કે તું આવી ઈચ્છા કર ને હું આપું. કલ્પવૃક્ષ કે દેવતાની આગળ કરવાની ઈચ્છાની સમજણુ તમારે પોતાને જ લેવી પડે છે. શાસ્રકાર ઈચ્છાની સમજણુ પણ આપે છે ને ઇચ્છા કરા એટલે ઈચ્છા પૂરી કરવા બંધાય છે. કલ્પવૃક્ષ ચિંતામણી કે દેવતા એકે પણ ઈચ્છાની સમજણ આપવા વાળા નથી, જ્યારે શાસ્ત્રકાર ઈચ્છાની સમજણ આપે છે.
ધમાંથી ભાગેલા અને મળેલાં એવાં એ પ્રકારનાં સુખા
ઈચ્છા એ પ્રકારની, એક વત માનમાં સુખ આપે, પણ ભવિષ્યમાં અડચણ કરે. વમાનમાં અડચણ કરે, ભવિષ્યમાં સર્વકાળ સુખ આપે. આપણે શકરા ખણતા હોય તે તેના હાથ આંધીયે; લુગડાં બાંધીયે, આપણે કેટલા ડાહયા કે પારકા ખણી નાખે તે ન ખણવા દેવા માટે ઉપાય કરીએ છીએ. ખસને ખણવા ન દઇએ તા છેકરા ઊંચા નીચેા. થઈ જાય છે, પણ આપણે સમજીએ છીએ કે ભલે ઊંચા નીચા થાય, પણ ઊંચા નીચાનું દુઃખ પાંચ મીનીટનુ, ન ખણા ને સહન કરી તેા પણ પાંચ મીનીટનું, ખસની ચેળ આખા વખત રહેતી નથી. તેથી છેાકરાના હાથ માંધીચે છીએ, તે જ ખસ આપણને થાય તે વખતે ન ખણુ-એમ કાઈ કહે તા કેમ થાય છે? હાથ કાઈ પકડે તા ચીડાઇએ છીએ. કારણ શું? આપણે જાણતા નથી કે પરિણામ ખરાબ આવશે? વીખરશે એ જાણુ બહાર નથી. પણ વર્તમાનનું દુઃખ સહન કરવું નથી. જાણે છે કે હાથ પકડનાર હિતેષી છે. ન ખાય એ તા ફાયદા છે. ખણવામાં આપણને મુશ્કેલી છે. આ ત્રણ વસ્તુ આપણા મગજમાં ઉતરેલી છે, છતાં એ ખણવાનું કૃત્રિમસુખ લેવાને માટે પેલા હિતૈષીને પણ ધક્કો મારીએ છીએ. ખસની વેદના જે ભવષ્યમાં થવાની છે તે તરફ આંખમીચામણ કરીએ છીએ. સહન કરવાનું સારૂ છે એ માન્યતા ઉપર પગ ધરીએ છીએ.
તેવી જ રીતે આ સંસારમાં જે આરભ પરિગ્રહ વિષય કષાય કુટુંબ ધન માલ મિલકત, એ બધા આપણે કેવા ગણીએ છીએ, કહે કે ડૂબાડનારા, સમકીતિ જીવ આર ભાદિકને હિતકારક ગણે ખરી ? કોઈપણ સક્તિી જીવ મા બાપ કુટુ અને આત્માના ફાયદા કરનાર ગણે ખરા ?
Page #41
--------------------------------------------------------------------------
________________
ગમોહારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૨૧. આ બધું છતાં ખસની ચેળ સહન ન થઈ. તેના લીધે હાથ પકડનારને ધક્કો માર્યો. ચળ, ખણવાનું દુઃખ જાણ્યું હતું, છતાં આંખ મીંચામણા કર્યા હતા. તેવી રીતે અહીં જે કઈ ત્યાગને ઉપદેશ કરે તે કડવા લાગે છે. અત્યારે પરણીને આવ્યો હોય તેને ત્યાગીએ ઉપદેશ કર્યો કે એલામાંથી ચૂલામાં ક્યાં પડ્યો, તે સાંભળનારને શી અસર થાય? ખોટું તે નથી, તે અસર ખરાબ કેમ થઈ? તેવી રીતે અહીં પરણને આ હાય પહેલાં અવિરતિના ઓલામાં હતો. હવે પાપના ચૂલામાં પડ્યો. પેલી બસમાં ચેળ એ ચેળે મનુષ્યને પરાધીન કર્યો, તેવી રીતે આ જીવ પણ ત્યાગની ઉપર અરૂચિવાળો થઈ જાય છે. અઢાર પાપસ્થાનક જાણે છે, માને છે, બોલે છે. પણ તે બધા ઉપર અત્યારે આંખ મંચામણું કરે છે. જન કૂળનો છોકરો ૧૫–૧૭ વરસે પરણે, પણ સાત લાખ પૃથ્વીકાય તથા પહેલે પ્રાણાતિપાત ન જાણે, તે ઓછું બને. પાપસ્થાનક જાણે તે બંધ કરવા મહાપુરૂષ કહે તે ચેળ આવે, તે વખતે હાથ પકડ મુશ્કેલ પડે છે, તેમ આ વખતે ઉપદેશ સાંભળવો મુશ્કેલ પડે છે, પણ હિતિષી એક રસ્તો કરી શકે. એને હાથ પકડ ન ફાવે ત્યારે હિતૈષી શું કરે? ગંધકની દવા આપે કે જેથી ચેળ ઉભી જ ન થાય. ખણવાને વિચારજ ન આવે. એવી રીતે તમારી ઈચ્છાઓ ઉભી જ ન થાય, તેથી શાસકારે ઉપદેશ રૂપી ગંધક આપે છે. જે ઓર્ડર અનિષ્ટ લાગતો હતો ત્યારે હવે ઉપદેશ રૂપ ગંધક દીધો. સંસારનું સ્વરૂપ, આરંભપરિગ્રહનું પરિણામ જાણાવે છે.
તમે મિલકતના માલિક કે ટ્રસ્ટી?
તમે મિલકતના માલીક નથી, મિલકતના ટ્રસ્ટી છે, તે વાત તમે પણ કાયદાથી કબૂલ કરશો. જે બાપ દાદાની મિલકત તમારી પાસે આવી હોય તો કાયદાથી તમે તેના ઘણું નથી. જે તેમાં કંઈપણ અડચણ કરો તે છોકરે અરજી આપી રીસીવર નીમી શકે. તમારી માલિકીની વસ્તુ ઉપર રિસીવર કેમ? કહો કે વડીલેપાર્જીત છે તેથી તેમાં રિસીવર નીમી શકે. કહો તમે ટ્રસ્ટી કે માલિક જરૂર કબૂલ કરશો કે–અમાસ પદા કરેલીનાજ માલીક, વડીલોપાર્જીત મિલ્કતના ટ્રસ્ટી. તમે પણ જે મિલકત રફેદફે કરે તે સાત વરસને છોકરા પણ સરકારને અરજી કરી શકે. છોકરાને અરજી કરવી પડે તેમ નથી, રસ્તાને ચાલતો મનુષ્ય
Page #42
--------------------------------------------------------------------------
________________
પ્રવચન મ
રર
અરજી કરી શકે છે કે-મિલકત રફેદફે માલમ પડે તા તરત ક્રમનો લ્યે.. વડીલેાપાર્જીત મિલકતના તમે માલીક નથી, મનથી આખા જગતની માલિકી માના તા કાણુ ના કહે છે. હવે સ્વાપાતના વિચાર કરીએ. તેના તે. તમે માલીક છે ને ? એ ભાઈ હોય એ ક્રોડ કમાય ને એક રખડે, તા કારટથી અરજી કરી પચાસ લાખ લે છે. આ સ્વાપાર્જીત ખરી કે નહિં ? કહેશે। કે અવિભક્ત, તમે બે સગાભાઈ, તમારે ફારગતિ થઈ નથી,. એક ભાઈ રખડતા ક્રે છે ને એક ભાઇએ ફ્રેડ પેદા કર્યા તેા એક ફ્રોડના. તમે માલીક ખરા કે ? ના, વડીલેાપાત ધનથી પેલાએ કંઈ પણ કામ કર્યું" હાય તા પહેલાં હજાર હાય; તેમાંથી લાખ ક્રોડ થયા તે તેમાંથી ૯૯૦૦૦ તમે પેદા કર્યા, છતાં બન્નેનું સૈંયારૂ'. એવી રીતે ભાઈ ન. હોય. તમારી સ્ત્રી કે છેકરાએ ભરણપાષણ માગે, શાના ઉપર? તમારી. મિલકત ઉપર. જો તમે પાંચ લાખના માલીક હો તે તેને હીસાબે; દસ હજારના માલીક હો તેાતેના હિસાબે. આ દુનીયાદારીના હિસાબે માગી શકે.
તાત્વિકમદષ્ટિએ તમે એક ભાડુત, એરડા એરડી તમારી પાસે, પણ હક ભાગવટો કરવાના, ભાડાના મકાનમાં માત્ર ભાગવટા કરવાના, ભાડું' પુરૂ થાય એટલે ચાહે જેટલી ભીંત રગાવી સાફ રાખી હાય પણ ખાલી. કરાવે એટલે સીધું નિકળી જવાનું. એ મકાન ઉપર દેવું કરવુ' હાય તે કોઈ આપે ? તમારી શાહુકારીએ તમને આપે, મકાન ઉપર ન આપે. ભાડુ પુરૂ થયું ત્યારે તમારે નિકળવું પડયું. ત્યારે લેણદાર તમને પકડે કે મકાનમાં અંગત લઇ ખચ્યા છે. હવે નિકળે તેા લેણદાર કાને પડ઼ે ? મકાનને કે મૂળ આશામીને. તેવી રીતે આ મકાનમાં આઉખારૂપી ભાડાએ ભાડે રહ્યા છીએ. તેમાં કમની સાથે વ્યવહાર કરી દેવું કરી આ શરીર પાષીએ છીએ. કુટુંબકબીલા, આ મકાનનેા, રાચરચીલા, એ મકાનની સાથે સંબંધ ધરનારા, જીવ સાથે તેને સંબંધ નથી. એ ઘરની માજ મજા ભાડુતની સાથે બધાએલી નથી. એવી રીતે ભાડાનાં ઘરમાં કુટુંબ માજ મા ભલે ભાગવે, પણ મકાનના રમકડા માટે કરાજાનું. અંગત દેવું કરીએ છીએ. ક રાજા બાયડી છોકરાને નથી ઓળખવા. મેસતા, એ તમારા આત્માને એળખે છે. અંગત જવાબદારીએ કમનું દેવું કરવું ને મકાન ખાલી કરવાના પ્રસંગ આવે તે વખતે તે ભીંતના કમાટ કર્યો ડાય, ઝાડે ઉપર સાના જડયા ક્રાય તે લાઈન મોટા. તેવી રીતે
Page #43
--------------------------------------------------------------------------
________________
સગમો શારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
આ શરીરે ચહે જેટી મિલકત ઉશ્યન્ન કરી હોય તે એકે એવા પામે નહિં. દુનીયાનું નસીબ કહીએ તો ચાલે.
દુનીયામાં બધી શોધ નીકળી, એક શોધ અધૂરી રહી છે ને રહેવાની. અહીંની મિલકત બધું બીજે જાય ત્યાં ઉઠાવી જવાય. કલ્પના કરે કે-કદી જે એવી શોધ નીકળી જાય તો જે કાંઈ ન લઈ શકાય ને એકલું ધન માલ લઈ જવાતું હોય તે બાયડી માટે ને એકના એક છોકરા માટે કેટલું રહેવા દે, એ વિચારે! પાછળ રહેલા, માટે કેટલું રહેવા ઘે? કમાઈ ખાજે, મારે ત્યાં જોઈએને? લઈ જવાતું નથી એનો અર્થ છે?
રાજીનામું અને રાજાને તફાવત
આ જીવ એ કમજાત છે કે પિતે રાજીનામું આપતું નથી. રજા મળે ત્યારે ધખા ખાઈને નિકળે છે. કેઈપણ અમરપટ્ટો લાવેલ હોય તો બોલજે. નાસ્તિક સાથે પુણ્ય, પાપ. સ્વર્ગ, નરક, મોક્ષ, ધર્મ વિગેરે માટે મતભેદ છે, પણ મોતનો મતભેદ નથી. નાસ્તિક મત નથી સાતે તેમ કહી શકે તેમ નથી. જ્યારે મોત બાબતમાં મતભેદ નથી તો આસ્તિકના કે નાસ્તિકના મત પ્રમાણે બધું છોડવું છોડવું ને છોડવું જ છે. છેડવામાં મતભેદ નથી. અહીંથી છોડીને જવું તેમાં મતભેદ નથી, છોડવું નક્કી તો છોડવાનું બે પ્રકારે છે. બે પગે કે આડે પગે. જેમ
કરી છોડવી બે પ્રકારે, રાજીનામાથી કે રજાથી, કીંમત શામાં? રાજીનામાંથી કે રજા દે ને નોકરી છોડે તેમાં. અહીં આપણે સિરે સિરે કહીએ તેનું નામ રાજીનામું, ચાહે તે કુટુંબકબીલા માલમિલકત. આપણે વસરાવીએ ત્યારે તેનું નામ રાજીનામું. આપણે ત્યાગી થઈ નિકળીએ તે ઉભે પગે, જે તેમ ન નિકલ્યા તો આડે પગે તે કમમાં લખાએલું જ છે. તમે રહેવા માગો તે પણ કઈ રાખે તેમ નથી. દુનીયામાં કહેવાય છે કે બળતું ખેરડું કૃષ્ણાર્પણ કરે છે, પણ એટલું તે શીએ. બળતું ખોરડું કૃષ્ણાર્પણ કરતાં તે શીખો. ડૉકટર વઘ આવીને કહે છે કે હવે વધારે વખત જાય તેમ નથી. કુટુંબીઓ કહે છે ધર્મ દઈ ઘા. આજકલનો થર્મદે મરણની નેટીસનો ચમકશો નહીં, કારણ તમે મારે દે કે– હવે આમાં કઈ નથી. મહારાજને બેલ નો મુખ્ય પ્રકાશનું સ્મતાજના સાંભળવો. કાકાશે તે વખતે પુખ્યપ્રકાશનુંતાવા સબ
Page #44
--------------------------------------------------------------------------
________________
પ્રવચન પ૭યું
લાવવું, તેમાં શું? તે અવળું ન લેશે, અંતઅવસ્થાએ આરાધના આખી ગતિની જડ છે. તમે એને ઉપયોગ મરણની નોટીસ તરીકે કર્યો છે. હવે ધરમાદા બીજી નોટીસ તરીકે. આને અર્થ ધરમા ન કર તે નથી, પણ એની સાવચેતીમાં કરે, મારવાની માનતામાં ન કરે. પાંચ હજાર ધરમાદા કર્યો, પણ મારે તો આપવા. સાજો થાય તો ડૉકટરને સાજે કરવા આપ્યા. ફેર માં પડે તે ડોકટર પાસેથી પાછા લેતા હશે કેમ? કેમ નહીં? બબડી બામણીનું ખેતર, ધરમાદામાં મરે તે આપવું, જીવતે રહે તે નાહ. આ પ્રચાર કયા મુદ્દાથી થયેલ છે. જેની પાસે બાર મહિનાના મુડી જોગ છે. ન હોય તે ધરમાદા કયું પાલવે? એવી રીતે રાંડરાંડ બાયડી હોય, જેને એની ઉપરજ પિતાને નિભાવ હોય, જે સાજો થઈશ તે શું કરીશ. એવી સ્થિતિને આદમી આમ કરી શકે, તેને માટે વ્યાજબી હતું. મર્યા પછી ધરમાદા કેને માટે વ્યાજબી? જે તેટલા માત્રથી નિભાવ કરવાવાળો હોય, પણ એને દાખલ તમે લીધો. જેને આખી મિલકત ધરમાદા કરવી છે, પણ આતે પાંચ હજાર કે પાંચ હજાર એવા ધરમાદા કરવા હોય તો મરે તે દઊં. શાસ્ત્રકાર કહે છે કે બીજી વખત સવારૂપી કરજે, પણ સાવચેતી વખતે જેમાં ઉલ્લાસ થતો હોય તેમાં વાપરી ઘો. અહીં ટેકસ લાગતો નથી. પણ કરો . એ ચેકનું રોકડ કરો કે જેથી તમારે આત્મા લાભ લ્ય. પણ જેની ઉપર નેટીસ લાગે તે કેવા? અરે બળતા ખાયડા કૃષ્ણાર્પણ નથી થતા? છેડી જવું છે તે પણ સરે સરે થતું નથી. છેક પાંચ કહે તેની પંચાત થઈ પડે છે. મરનારને કમને અહીંથી નિકળવું પડે છે. અહીંથી મને નિકળે છે કે કમને? મનથી નિકળવાવાળો સિરે કરનાર, કમનથી નિકળનાર સિરે નહીં કરે.
જમવામાં જગલે કુટવામાં ભાગલા
રાજીનામું દેશે તે પણ કુટુંબતો રેવા સરજાએલું છે. રજા લે તે કુટુંબ રેવા સરજાએલું છે. તમે દીક્ષિત થાવ તો પણ કુટુંબ તે રડે છે. રાજીનામામાં રેશે કુટુંબ. રજામાં રોશે આખી નાત, એમને તો નિયમ છે કે ચાહે તે રાજીનામું કે રજાથી જાવ, બનેમાં રડવું છે. જે. કઈ જાય ચાહે રાજીનામાથી કે રજાથી તે પણ છાતી માથા કુટવા. હવે તારે જોવાનું કે એના તે છાતી માથા બંધ રહેવાના નથી,
Page #45
--------------------------------------------------------------------------
________________
આાગમાળારક પ્રવચન શ્રેણી, વિભાગ ખીન્ને
પ
હવે રા દેશે ને છાતી માથા કુટશે. તે! હુ તા મારૂ સાધી લÑ, મૂળ વાતમાં આવેા. ઘડવા ોડવા ને છોડવા એ ચાસ છે. આ ભવના સુખ માટે જે કઈ દેવતા પાસેથી, કલ્પવૃક્ષ પાસેથી મેળવા તે છેાડવા માટે, લઈ જવા માટે નહીં. વાહવાહ જમવામાં જગલે ને કુટવામાં ભગલા. આખા જન્મારા શુ કરો છે ? કુટુંબ પેદા કર્યું, કરાડા મેળવ્યા તે કાણુ લેવાના ? ફરજ દો. ભલા પાપ ભાગવનાર કાણુ ? આપણે. કહે ખાવામાં કાણુ ને કુટવામાં કાણુ ? માલ છેાડા ને માર ખાવ-એવા ધંધા શા માટે કરા છે ? માલ ખાઈ જાય કુટુ ખીએ ને માર ખાવાનેા આપણે,
આ એ થાય છે, છતાં રજાની વાટ દેખીએ છીએ, રંજા લઈને જવું છે, રાજીનામાથી જવું નથી. રજા આપશે તે વખતે માલ જશે ને માર ખાઈશ. ભાઈ તું કાણુ ? એ તપાસ. કેવળજ્ઞાન-દનની મૂર્તિ, વીતરાગની મૂર્તિ, તેવા તુ' કયાં સપડાયા છે તે તપાસ. આ સાંભળી તમારા વિચાર થાય કે મારે આત્માનું સ્વરૂપ જરૂર પકડવું. આ કેણે બતાવ્યું ? શાસ્ત્રકારે. આ શાસ્ત્રકાર માગવાની રીતિ બતાવે છે.
ધથી માગેલા અ કામ દુર્ગાત દેનાર થાય
એક સિદ્ધપુરુષ જ'ગલમાં મકાનમાં બેઠા છે. ગામમાંથી મુસાફર ત્યાં આવે છે. એક છે ને ખીજા આપણે જ ગલમાં એ એટલે ખાવીશ.મુસાફર સુઈ રહ્યો. એણે કુતરા જેવી ઊંઘ રાખવી પડે. પગરવા થાય એટલે જાગી જાય, તેવી ઊંઘ રાખવી પડે. એવામાં સિદ્ધપુરુષ ઉઠચેા. એક ઘડા સંતોં ને ઘડા સામે બેઠા. સાત માળના મહેલ થાવ, થયા એટલે
સ્ત્રીએ આવા, પલગા આવા, ખાવા પીવાની સામગ્રી થાવ, બધું થયું. સિદ્ધપુરૂષ ચાર કલાક રહી પાછા આબ્યા. બધા ચાલ્યા જાવ. બધું ચાલ્યુ. ગયું. મુસાફરે દેખ્યું કે દેશાંતર જઈ શું કરવું છે? આનીજ સેવા કરૂ.... તેની સેવા કરી પ્રસન્ન થયા. સિદ્ધપુરૂષ કહે ખાલ તને વિદ્યા આપું કે આ ઘડા ? વિદ્યા લઈશ તા જાપ કરવા પડશે, આ કરતાં સીધુ સટ ઘડાજ માંગી લઉ–કે નહિં જાપ, તપ કે પૂજાની મુશ્કેલી. સીધા ઘડા જ માંગ્યા. હવે પેલો ઘડો લઈ ગામતરફ ગયા. મુસાફી છેાડી દીધી, ઘરે જતાં રસ્તામાં દરવાજા અન્ય થએલા, ત્યાંજ ઘડા પાસેથી મહેલ માંગે છે.. સવ માંગે છે અને આનદમાં આવી જઈ નાચવા માંડયેા ને પડચે ઘડા ઉપર, હવે સિદ્ધપુરૂષને ખાળવા મઢે તો કયાં મળે ? તે એવી
Page #46
--------------------------------------------------------------------------
________________
૨
રીતે સિદ્ધપુરૂષ સર ધમ. શાસ્ત્રારાએ ધર્મ પાસેથી સમ્યગ જ્ઞાન દર્શન ચારિત્ર લીધા હોય તે સર્વકાળ ઉપાગી. ધર્મ પાસેથી આબરૂ ઈજજત શરીર બાયડી છોકરા માગે તે પરિણામ આવે? ધર્મ પાસે– થી મળવામાં વધે નહીં, પણ આગળ ધર્મને નાશ ને દુર્ગતિ, ધર્મથી માંગેલા અર્થ અને કામ દુર્ગતિ દેનાર થાય છે. ધર્મથી મળેલા અર્થ કામ દુર્ગતિ દેનારા નહીં થાય, પણ ધર્મથી માગેલા અર્થકામ દુર્ગતિ દેનારા. એક ભવે મલ્યા પછી સફાચટ્ટ. ઘડાએ એક વખત બધું આપ્યું પણ બીજી વખત સાફ. સંસારમાં બે પ્રકારની વસ્તુ. એક ઘડા જેવી આ ભવની વસ્તુ. એક ભવોભવ કામ લાગનારી એવી સમ્યગદર્શન જ્ઞાન ચારિત્ર. આવી રીતે મળવાનો અને માંગવાને ભેદ જણાવ્યા ફળ જણાવ્યાં.
મનનાં મેતીના શેક યાને મેક્ષની મુદતની હુંડી
તેથી શાસ્ત્રકારે તમારી સાથે બંધાય છે કે તમે મનમાં ચિત તે મારે કરી દેવું. એનાથી કોઈ વધારે ઈષ્ટ દેનારે હોય તે કહેજે. મનમાં ચિંતવવાનું શીખવું. તમે સારૂં ચિંતવો એટલે પુરું પણ હું કરૂં, આ તાકાત કલ્પવૃક્ષ ચિતામણીરત્ન કે દેવતામાં નથી. એ તાકાત શાસ્ત્રકારમાં છે. જેને મોક્ષને વિચાર થાય, મરજી થાય તેને એક પુકલપરાવર્તામાં જરૂર મોક્ષ આપવો. મુદતની હુંડી હોય તેવી રીતે એક પુદગલપરાવર્તની હુંડી લખી દીધી. સમકતમાં આવ્યા પછી અર્ધમાં પણ ન્યૂન. આ તો મોક્ષ જોઈએ આટલે વિચાર કરે એટલે એક પુલપરાવર્તની હુંડી. ચાહે ફાટી જાય બગડી જાય, ચાહે તે ગુમાવી છે. તે પણ મેક્ષ આપે. મોક્ષની ઈચ્છા કરી પ્રાર્થના કરી મરજી કરી પછી મોક્ષનું ધ્યાન ન રાખે, નિગોદમાં ઉતરી જાવ, જ્યાં મોક્ષના વિચારની હુંડી ફાટી ગઈ તો પણ એક પુદ્ગલપરાવર્તમાં નિગોદમાંથી બહાર લાવી મોક્ષ આપ. મનના મોતીના ચેક સાચા કરી દેવા બંધાએલા મહાપુરુષો હોવા છતાં મનથી મેતીના ચોક પુરવા ન માંગીએ. તે આપણા જે કમનશીબ કોણ? મનથી, જે મેક્ષ ઈચ્છો તો એક પુદગલપરાતમાં મોક્ષ દે છે, છતાં મેક્ષ ઈચ્છો નથી. મેક્ષમાં જઈને કરવું શું? ખાવા પીવા હશ્વા ફરવાનું નાટક સંગીત આસુખ નહીં
મને શું કરશે? મોક્ષને અંગે એ ધારણ કરે છે? તો તમે
Page #47
--------------------------------------------------------------------------
________________
આગાહીક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
મનથી પણ એતીના ચેક પુરવા તૈયાર નથી. તે સાચા મૂરવા ક્યારે. તૈયાર થશો ? કેવળી મહારાજા ગણધર મહારાજા દાન દેવા તત્યાર કલ્પના પણ ઉભી કરી માગણી કરે તે પૂરવા તૈયાર, છતાં એવા બનશીબ: છીએ કે, સાચી કપના ફળીભૂત દેખીએ તો પણ આ જીવ તેમ કરડ્યા. તૈયાર નથી.
જે કાઈ પણ મેક્ષને અંગે અવળી કે સવળી ક્રિયા કરે તે એક પુદ્ગલપરાવર્તામાં મેક્ષે જાય છે. કેટલાક કહે છે કે જેનશાસ્ત્રમાં જે પ્રમાણે મોક્ષ માન્યો છે, ત્યાં અનંત સુખ-જ્ઞાન-દર્શન છે–એ મેક્ષ માગે પછી એક પુદ્ગલપરાવર્ત કેમ? શાસ્ત્રકાર કહે છે કે ગુસ્સામાં રામgઢપરાવરે ફોટ્ટ. ઉપદેશપદમાં આ પદ લખ્યું છે. છેલ્લા પુદગલ. પરાવર્ત સિવાય મોક્ષનો વિચાર થાય નહિ. એક પુદ્ગલપરાવત બાકી હોય તોજ મોક્ષનો વિચાર થાય. જુદી જુદી દર્શન ક્રિયાઓ હોય તે જુદા જુદા મોક્ષની માન્યતા હોય. અપુનબંધકની નીતિએ એક પુદ્ગલપરાવર્તામાં મેક્ષ હોય. મેક્ષતત્વ તરીકેની ઈચ્છા બધાને ન હોય, બાળપણમાં અભવ્યને પણ મારે મેક્ષ જોઈએ એ બોલવામાં અડચણ આવતી નથી. મોક્ષની ઈચ્છા વગરનું સાધુપણું હોય તે નહીં, નહીંતર આઠ ભવ. આ જીવે અનંતા પુદગલપરાવર્ત કર્યા. અનંતા નિચે કહી શકીએ. અનાદિ એટલે અનંતા પુદ્ગલપરાવર્ત. આંધળે ઉગતો. આથમતો સૂર્ય ન દેખે પણ વસ્તુ કળે. એક મહીને ગયો એટલે ત્રીસ રાત્રિ. દિવસ ગયા ને? નિગદીયાને ટાઈમ ન સમજણ પડે પણ ટાઈમ તો ગયો. હજુ મોક્ષની ઈચ્છા ન કરે તે અનંત પુદ્ગલપરાવર્તન કરે. મકાન ચણા, ને પાછળ કેશ મારો તે ઊંચું ન આવે તેમાં વાંક કોનો ! એવી રીતે ચારિત્ર પાલન કરીએ ને વચમાં વિરાધના કરીએ તો આઠ ભવમાં મોક્ષે ન જાય, પણ વિરાધના ન કરે તે મોક્ષની ઈચ્છાવાળો આઠ ભવમાં મોક્ષે જાય. તે ભવમાં પણ મોક્ષે જાય. ભવરિથતિ–પરિપક્વ શબ્દ દુનિયા. ફસાવવા માટે વાપરે છે.
પાપને ત્યાગ દગતિ રેકી સદગતિ આપનાર થાય
આ ત્યાગ કર્યો હોય દ્રવ્યથી છતાં સિધનામાં વન તો ફુગતિ હેશથી શકાય કે ડરી જ નથી. એસ હોત શીથ કર હમને એમ
Page #48
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૫૭મું
પકડાવી દેત. સંયમના પાલનથી દુર્ગતિ ડરે છે. સાધુપણું લઈ વિરુદ્ધ વર્તન કરે તે પણ એક વાત ધ્યાનમાં રાખજે કે અજ્ઞાનપણે વગર ઈચ્છાએ પાપથી દૂર રહે છે તે દુગતિએ જાય નહિં. મોક્ષની ઈરછા ન હોય, ત્યાગની ઈચ્છા ન હોય, વૃદ્ધ હોય તે પણ પાપના ત્યાગથી દુર્ગતિએ ન જાય ને સદગતિએ જાય. પછી ઘઊં વાવ્યા હશે તે ઘઉં, બાજરી વાવી હશે બાજરી ને કંઈ નહિં વાવ્યું હોય તે ઘાસ પણ ઉગશે અર્થાત્ પાપત્યાગ નિષ્ફળ નહી જાય. અજ્ઞાનપણે વગર ઈચ્છાએ પાપત્યાગ સગતિ આપશે ને દુર્ગતિ રોકશે. નહીં વાગ્યું હોય તો મનુષ્યપણામાં રાજાપણું મળે પણ પાપને ત્યાગ કઈ દિવસ નિષ્ફળ જતો નથી. મેરુપર્વત જેટલા
ઘા મુહપત્તી કર્યા તો શું મહ્યું? પણ નુકશાન ગએલું બતાવ. એક પણુ વખત નુકશાન ગયું નથી. દરેક વખત દેવલોક મેળવ્યો છે. દ્રવ્યથી આઘા મુહપત્તી યતના પૂર્વક વાપરનારા તે પ્રમાણે વર્તનારા દેવલોકે ગયા છે. પાપને ત્યાગ દુર્ગતિ જરુર રેવાને. વરસાદ વરસ્યો એટલે ઘાસતે -થવાનું. બુદ્ધિએ પાપત્યાગ કર્યો હશે તે મોક્ષ મળશે અને દેવલકની બુદ્ધિએ કર્યું હશે તે દેવલોક મળશે. પાપનો ત્યાગ ફળ દેવાને જરુર. મૂળ વાત ક્યાં છે. મોક્ષની ઈચછા કરો એટલે શાસ્ત્રકાર મિક્ષ દેવા બંધાય છે. જ્યારે મેક્ષ મેળવવાની ઈચ્છા ન કરે એના જે કમનશીબકેણ? મોક્ષ નથી જોઇતો એને શું કહેવું? જે અનાદિ કાળથી રખડયા તેમાં મેક્ષનો વિચાર પણ નથી કર્યો. ફલાણા રાજારાણુને ત્યાં જન્મવું, રાજા રાણીએ કયારે વિચાર્યું હતું કે આ જીવ મારે ત્યાં આવે, તો શાથી આવે
છે? નશીબદારીથી. હવે ઉદ્યમવાદી અહીં બોલે છે કે ઉદ્યમ બતાવે. આ ‘ઉપરથી ઉદ્યમ કાઢી નાખતું નથી. પૂર્વનો ઉદ્યમ એનું નામ નશીબ, વર્તમાન ઉદ્યમનું નામ ઉદ્યમ. આ ભવને અંગે ઉદ્યમ કર્યો કર્યો? કંઈ જ નહિ, કહો કેવળ નશીબદારી છે. એવી રીતે નશીબદારીથી રાજાપણું કટિધ્વજાણું મળી ગયું, પણ જગત તરફ દષ્ટિ કરે ત્યારે મુશ્કેલી માલમ પડે. તેવી રીતે આ જીવ મનુષ્યપણું પહેલા ભવના પુન્યથી પામી ગયો, તેને તે મેળવવાની મુશ્કેલી જણાતી નથી. પહેલા ભવે મનુષ્યના કર્મો બાંધ્યા તેથી મનુષ્યપણું મળી ગયું. જગત તરફ નજર કરે તે રાજ્ય મળવું કેટલું મુશ્કેલ છે. આપણે તમામ છ એકેન્દ્રિય કાંગડા કુતરા ગધેડા તરફ દષ્ટિ કરીએ તે માલમ પડે કે-એ જાનવર કેમ ને આપણે મનુષ્ય કેમ? ત્યારે મનુષ્યપણાની મુશ્કેલીમામ પડે જગઢ તરફ દષ્ટિ
Page #49
--------------------------------------------------------------------------
________________
સામે હાર પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
કરીએ તે મનુષ્યપણુંાની દુર્લભતા માલમ પડે. તે મનુષ્યપણાના ઉપયાગ શી રીતે કરવા ? ધર્મ . આચરણથી. છેવટે ચામાસીમાં તા જરૂર ધર્મનું આચરણ કરવું ઘટે. ચામાસામાં શ્રાવકે શું શું આચરણ. કરવુ જોઈ એ તે અધિકાર અગ્રે વત માન.
પ્રવચન ૫૮ સુ
અષાડ વદી ૨
૨૯
મનુષ્યપણાની પેઢીની સુડી કઈ અને કયાંથી આવી?
શાસ્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં આગળ સૂચવી ગયા કે અનાદિ કાળથી આ જીવ સૌંસારમાં રખડે છે. રખડતાં રખડતાં. મનુષ્યભવ મળવા ઘણેા જ મુશ્કેલ હતા. તે મળે તેમાં કોઈને અડચણ થતી હતી ને તેથી તે રાકાતા હતા તેમ ન હતું. બીજા પાસેથી વેચાત કે ઉછીના લેવા હતા તેથી તે આપતા ન હતા તેમ પણ ન હતુ. જ્યારે મનુષ્યભવમાં કેાઈ વિઘ્ર કરનાર ન હતા. કોઈની મહેરખાનીથી મેળવવાના ન હતા, તા દુર્લભ હાવાનું કારણ શું? મહાનુભાવ ! કારણ વગર કેાઈ દિવસ કાય થઈ શકતુ નથી. તેથી જ નીતિકારા માને છે કે નાળું વિના મવેત્ ાર્યમ્' કાઈપણ કાર્ય કારણ વગર થઈ શકતું જ નથી. તા મનુષ્યપણા જેવી અપૂર્વ ચીજ તે કારણ વગર કયાંથી થાય ? જેના કારણની દુર્લભતા તેનાં કાર્યની દુર્લભતા સ્વાભાવિક રીતે જ હોય.. સાનાના ઘડાની કિંમત વધારે, કારણ–સાનાની કિંમત વધારે. માટીના ઘડાની કિંમત ઓછી, કારણ માટીની કિંમત ઓછી છે. તા મનુષ્યપણાની કમત વધારે કેમ? અથવા મુશ્કેલ કેમ ? કારણની મુશ્કેલી છે માટે, તેના કારણેા કયા? આપણે બધા મનુષ્ય છીએ પણ કયા કારણથી મળ્યું છે તેના વિચાર કેાઈ દિવસ કર્યાં નથી. દુકાન માંડે ને સીલક કઈ એ ખખર ન હોય તા દુકાનમાં શું ફળ મેળવે ? આ મનુષ્યભવની દુકાન. માંડી પણ પુજી કેટલી ઘાલી છે. તેના વિચાર હજુ સુધી કર્યાં નથી. આટલા વરસ સુધી આ પેઢી ખેડી, કેટલી મુડીથી પેઢી ચલાવી તે માલમ પડતી જ નથી. પેાતાની મિલ્કત શું છે, તેની પાતાને ખખર નથી.
Page #50
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પથ
અથભવનાં વેપારી અન્ય છતાં કઈ સીટીક છે તેનું તેને ભાન નથી; મનુષ્યભવ કઈ સીલકથી ઉભો કર્યો છે, તે કાઇ મ્હા તપાસ્યું એ તપાસવાની આપણને ત કે ફુરસદ નથી, દરાર નથી. જે એ તપાસવાની ફુરસદ હોય લક્ષ્ય હોય તેા આટલા બધા વખત સુધી તેની તપાસ કર્યા વગર કેમ રહ્યા? હવે તપાસીએ કે મનુષ્યપણાની સીલક કઈ? મનુષ્યદેહની સીલક માતાપીતાથી મળી છે. હું કહું છું તે મનુષ્યપણાની સીલક-ત્રણ માટી રકમ આપણે જ્યારે મેળવી ત્યારે મલી છે. પ્રકૃતિએ પાતલા કષાયપણું, કષાય એટલે જગતમાં કસઈ એ જાત કેવી હલકી છે. કસાઈના હાથમાં આવેલું જાનવર કયારે અચે? સાઇના હાથમાં આવેલું પ્રાણી બચે પણ સકાયના હાથમાં આવેલા પ્રાણી કાઈ દિવસ બચે નહિં, એ ધ્યાનમાં લે
30
વ્યાકરણકારે એ માનેલું સન્યાસનુ લક્ષણ
જે મનુષ્ય રાગ ઋદ્ધિ, બાયડી છેાકરા, ધન, માલ, છેડીને ભગવાનને જીવન અણુ કરીને પ'ચ મહાવ્રત લેવાવાળા, ચારિત્રને પાળવાવાળા, મહિને મહિને જ માત્ર એક વખત ભાજન કરવાવાળા હાય. એના આત્મા કષાય ને કષાયના સાધનાથી કેવા ડરતા હશે? નહિતર ગૃહેવાસ છેડી શકે નાંહ. ગૃહવાસ છેાડવા એનું લક્ષણ ક્યું ? પોતાના આત્માની અપેક્ષાએ મમતારહિતપણું, કુટુંબની અપેક્ષાએ રાવું, કુટુંબ રાવે એજ સ`ન્યાસનુ` લક્ષણ, પાપથી દૂર થાય, પાપહિત થયા એ સંન્યાસનું લક્ષણ સમજી શકીએ, પણ એ તે પેાતાના આત્માનું લક્ષણ, પણ બીજા રાવે તે પણ સન્યાસનું લક્ષણ. આ વાત મગજમાં ઉતરતી નથી, જો ઉતારવા માંગતા હો તેા ઉતારી શકશે. વ્યાકરણ એટલે સવ મતને મળતું શાસ્ત્ર, ગુજરાતી વ્યાકરણ દાસી વાણીયાનુ` કે ઝવેરીનું નથી, સર્વ સાધારણ છે. સ ંસ્કૃત વ્યાકરણ એ પણ તે સ્થિતિનું, સ ંસ્કૃતભાષાને માનનારા જે કાઈ હોય તે બધાને લાગુ પડે, એજ વ્યાકરણ જણાવે જે કે ચત્માત્રો માવજતાં જે વસ્તુના બનાવ બીજી વસ્તુના અનાવનું ચિહ્ન હોય, જેમ રાતના વરસાદ ક્યારે આવ્યા હતા ? બારના ટકારા થયા ત્યારે વરસાદની ક્રિયા એ તારાથી જણાવી. એટલે ઢંકારામાં જે ભાવ તે ચારને આવવાની ક્રિયાનું ચિહ્ન થયું. આવી ક્રિયામાં બે પ્રકાર, એ સામાન્ય તે એક અનાદવાળી પછી વાડના રે જે ક્રિયા બીછ ક્રિયાને જાવનારી
Page #51
--------------------------------------------------------------------------
________________
આગમારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો હોય છતાં તેને અનાદર હોય ત્યાં છઠ્ઠી ને સાતમી બે વિભક્તિ કરી શકાય. આ વાત સૂત્રથી સિદ્ધ કરીને ઉદાહરણ આપ્યું. સિદ્ધાન્તકૌમુદી, ચંદ્રિકા, સારસ્વત ને લઘુવૃત્તિકારે એ જ ઉદાહરણ આપ્યું. હરિ તો वा लोकस्य प्राबाजीत् । रोता तो आक्रोशति आक्रोशतो वा बन्धुवर्ग: કુટુંબી આક્રેશ કરતા હતા, તેને અનાદર કરીને દીક્ષિત થયે. આ ઉદાહરણ વ્યાકરણવાળા કહે છે. વ્યાકરણ કેઈના મતનું નથી. એતો ભાષા નિરૂપક શાસ. જગતને સ્વભાવ જણાવીને એક જ ઉદાહરણ મૂકે છે. બધા એજ ઉદાહરણ મૂકે છે. લોકો રતાં છતાં દીક્ષા લીધી. કહા જ્યારે જીવ ત્યાગી થાય, ત્યારે ભગીને રોયા સિવાય છુટકો નહિં, નહિતર ભેગી શાના? જ્યાં સુધી ભેગી છે, ત્યાં સુધી ત્યાગને અંગે કરાયા સિવાય છૂટકો નથી. માબાપ, કુટુંબ કે કબીલે એમને દુઃખ થશે એ વિચાર મનમાં લે તે કઈ દિવસ ત્યાગી થઈ શકે જ નહિં. તેનું શું થશે એમ થતું હોય તે છેડે છે કેમ? શું થશે એ વિચારવું જ નહિં. સીવીલડેથ
સતી થતી હતી, પણ મરી ગયે, લાલ વસ્ત્ર પહેર્યા, ઘેડે ચડી, તરવાર લઈને જ્યાં સતી થવા ઘોડે બેઠી, લોકે એકઠા થએલા છે. સતી છોકરાને કહે છે કે-ફલાણનું આમ લહેણું છે. ચાલે ચાલે ઘેર, થઈ સતી. અરે! સતી શાને લીધે થાય છે? તારે પતિ મરી ગયો તેને અંગે. દુનિયા ખારી ઝેર લાગી છે. તેને હજુ દુનિયાના વિચાર આવે તે સતી શાની? ખરેખર આ સતીપણું નથી. પણ સતીપણાને ઢાંગ છે, તંહિ તંહિ થઈ ગયું હોય એવું જેના અંગે થયું હોય તે છોકરાને લેણુ દેણું આમ છે એમ કહી શકે ખરી? એ સતી નહિં પણ શંખણી. જેણે સંસારમાં આરંભ પરિગ્રહનો ડર લાગ્યો હોય, જે સંસારને સમુદ્ર દાવાનળ ગણવા લાગ્યો હોય, તે વળી બીજા વિચારે કરે? ધ્યાન રાખજે. મેંકાણ માંડવાની જીવતાને, મરનારે કઈ ઍકણ માંડે છે? હું સંસારથી મર્યો છું એ બુદ્ધિએ નિકળવાવાળે કુટુંબને સરાવી નિકળનારો, તેને એ વિચાર શી રીતે આવે? કુટુંબ વિગેરે જેવા સરજાએલા છે. ઉભે પગે કે આડે પગે દીક્ષા કે મૃત્યુ પામીને જાવ તો બન્ને વખતે કુટુંબ રવાનું. મારે ત્યારે આખી નાત રેવે, ત્યાગી થાય તે નજીકનું કુટુંબ રેવે. રેવું એ તો રજીસ્ટર થએલું છે. તેમાં કઈ પણ દીક્ષિત હેય. અરે જેને મહાવીરે દીક્ષા આપી છે એવા આત્માની દશા નિમમત્વ વગરની નથી.
Page #52
--------------------------------------------------------------------------
________________
પ્રવચન પ૮ મું ઊંદરને ખેડાવનાર બિલાડીના વલખા તરફ ન જુવે | મેઘકુમાર, જમાલી બધાએ મહાવીર પાસે ધર્મ સાંભળે. તું ધન્ય કૃતપુણ્ય. જ્યાં પેલો કહે કે મારે દીક્ષા લેવી છે. દીક્ષા શબ્દ સાંભળે ત્યાં કાળાપાણીની સજા થાય. તેના કુટુંબને કેમ થાય? જે કુટુંબમાં દીક્ષા. થાય તે તેના કુટુંબને કાળાપાણ જેવી ભયંકર દીક્ષા લાગે છે. ધારણ મેઘકુમારની માતાએ દીક્ષા શબ્દ સાંભળે. જે બાઈ વિધવા થાય પાછળ તપાસીને પછાડીયું ખાય, કૃત્રિમ પછાડીયા ખાયને બેસીને સુવે, સહીયરે. ખસેડી નાખે છે, તેને પછાડીયા કહીએ છીએ. આતો આવા કૃત્રિમ પછાડીયા મેઘકુમાર જમાલી મહાબળની માતાએ એવી પછાડીયા ખાઈને પડી કે વલય તૂટી ગયા, હારે તૂટી ગયા ને બેશુદ્ધ થઈ ગઈ. આ વખતે મેધ-જમાલી મહાબળને રાગદશા થઈ જાય તો શું પરિણામ આવે? ખુદ ભગવતિજીને જ્ઞાતા-- જીમાં મૂળસૂત્રો આ વર્તન જણાવે છે. દાસીઓએ કેટલી વખત પવન નાખ્યા. બાવનાચંદન છાંટયા, ત્યારે આંખ ઊઘડી. આવી દશામાં પણ સંયમને. વિચાર ઢીલે કરતા નથી. આ અનાદર વગર બની શકે ખરૂં? વિષયાસફતનું વિષપણું અંતઃકરણમાં વસેલું ન હોય તે આ વખત શી દશા થાય? રૂદન કરે છે, આકંદન કરે છે તે પણ દીક્ષિતને એ વાતને વિચાર થતો નથી. પણ પહેલા ને આજના કાળમાં અહીં ફરક પડે છે. પહેલા કાળમાં જે દીક્ષા લેવા તૈયાર થએલા, એના મનને દુઃખ ન. થવું જોઈએ, આટલું છતાં મન દઢ રહે તો રજા આપી દેતા. મન કયું નથી કરતું, વગર ઈચ્છાએ જાવ, દીક્ષા લે-એમ કહે છે. આ જમાલીની મહાબળની મેઘકુમારની માતાના શબ્દો ઈછા નહીં, છતાં રજા આપી છે. આ વાત ઘરે બની, પણ આપણે જે વિચાર કરીએ છીએ તે ત્રજાના સરખા શરીરવાળા તે કાલના સમયે જ્યાં વરઘોડો ચઢાવી મહાવીર પાસે ગયા છે, ધારણું માતા આકંદન કરતી, વિલાપ કરતી, મોતીના હાર સરખા આંસુ મેલતી હોય તે વખતે ભગવાન કેવી રીત દીક્ષા આપી શક્યા હશે? પણ કહો એક ઊંદરડાને છોડવનાર બલાડીના વલખાને કીમતી ન ગણે, બલાડીના હાથમાં આવેલ ઊંદર છટકી ગયો તે વખતે બલાડી વલખાં મારવામાં કેટલું બાકી રાખે ? તમે ઊંદરની જિંદગી સામ જુવે કે બલાડીના વલખાં સામું જોવે. બલાડી કેવી જમીન પર નહોર ભરે છે? ઊંચી નીચી કુદે છે, તે તરફ નથી જતા. અમે ઊંદરડાના જીવ તરફ જોઈએ છીએ. વલખાં તરફ જોઈએ તો ઊંદર બચી શકે નહિં.
Page #53
--------------------------------------------------------------------------
________________
આગમહાક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે એક દ્રવ્યદયા ખાતર અત્યારે તમે બચાવ્યો. એક ક્ષણના ઊંદરના દ્રવ્યપ્રાણમાં એટલું લક્ષ્ય છે. તેથી બલાડીની હાલત ધ્યાનમાં લઈ શકે નહીં. જે મહાપુરૂષ એક જીવને સંસારથી કાઢવા માગે છે, સંસારના જીવને કુટુંબીઓ ચાહે જેવા ગણતા હોય, આ પણ પોતાનું પેટ ભરનાર પોષણ કરનાર વૃદ્ધપણામાં પાલનાર આવા વલખાં મારે, તો પણ જેમ બલાડી પોતાના પેટ માટે વલખાં મારે છે, એવી રીતે દીક્ષિતના કુટુંબીઓ દીક્ષિતના જીવ માટે વલખા નથી મારતા? મારે નભાવવું કેમ? બલાડી પોતાનું ગાય છે, ઊંદરનું નથી ગાતી. કુટુંબીઓ પણ માત્ર પોતાનું ગાય છે, મરેલાનું નથી ગાતા, પોતાનું ગાય છે. તમે મનુષ્યભવ હારી ગયા એવું ગાવ છો? પાપના પોટલા બાંધી ગયા તેની હાય હાય કરે છે ? ઘર બાંધવાના રહી ગયા. એવાના ભરોશે ક્ય બેવકુફ રહે? મર્યા પછી પણ તમારૂં જ તપાસો, એકમાં એનું શું એ તપાસ્યું? એવા કેવળ સર્પ સરખા બીજાનું સત્યાનાશ થઈ જાય પણ મારૂં થવું જોઈએ—એવી ધારણાવાળા તમે નિગોદમાં જાવ તેની અમને ફીકર નથી. અમને મકાન ખાવા-પીવાનું લાવી આપ-એમ કહેનારા અનંતા દ્રવ્ય મરણ નહીં દેખનારા એવાની દયા કરનાર કેવા ગણવા? સ્વાર્થી કુટુંબીઓને તમે નરકનિગદમાં જાવ તેની ફિકર નથી.
રાજા રાણુ બેઠા છે. ચકલે માળે ઘાલે છે. ચકલી કહે અહિં માળો ન ઘાલો. આ રાજાને આવાસ છે. રાજા ફેંકી દેશે. ચકલે કહે છે કે તું સ્ત્રી જાત ભયમાં જીવનારી, મારો માળા રાજા કાઢી નાખે તે રાજાનું રાજ ખેદાનમેદાન કરી નાખ્યું. ચકલી કહે–તમારી તેવી તાકાત કઈ છે? કે રાજાનું રાજ નાશ કરી શકો ? તારામાં અક્કલ નથી. સ્ત્રીની બુદ્ધિ પાનીએ. દેવદ્રવ્ય ભક્ષણ કરનારાના ઘરના ચોખા લાવીને રાજાની હાલ્લીમાં નાખીશ. રાજાની બુદ્ધિ ભ્રષ્ટ થાય એટલે રાજ્ય જવામાં હરકત નહીં. હવે રાજા રાણીને કહે છે કે–જે દહાડે પક્ષીની વાત સાંભળીશ અને કેઈકને કહીશ તો તરત મરી જઈશ. રાણીએ કહ્યું કે–હસ્યા કેમ? એ વાત કહેવાય તેવી નથી, એટલે “ખેંચ પકડ મીયા જેર આતા હે. ન કહે ત્યાં સુધી ખાવું-પીવું બંધ. કહ્યું કે મર્યો, અહીં રાણું મરે છે, નહીંતર મારે મરવું પડે. માટે ગંગા કિનારે જઈને રાણીને વાત કહું. ફા. ૩
Page #54
--------------------------------------------------------------------------
________________
મકાન પ૮ મું
મરવા જતા જતા રસ્તામાં વિસામો કર્યો. ત્યાં કૂવાકાંઠે બકબકરી ચરતા હતા. કૂવામાં લીલીછમ ઘરે ઉગેલી છે. બકરીએ બકરાને કહ્યું કે પેલી ઘરે મને લાવી દે. ત્યાં પડું તે મરું, તે લાવી શકાય નહિં. તમને જીવવું જ વહાલું છે, અમે વહાલા નહીં ને? જાવ લાવી દે. આ રાજા જે મને મૂર્ખ ધાર્યો. આ રાજા જેવા મૂખ હોય તે એમ કરે. એકરાએ બકરીને બે શીંગડાં માર્યા એટલે બકરી ચરવા લાગી. કેમ તારે વાત સાંભળવી છે. હું મરું તે કબુલ ને તારે વાત સાંભળવી છે ને? જેમ રાણીને રાજા મરે તેની ફિકર નથી, બકરીને બકરે મરે તેની ફીકર નથી, પણ લીલીધર ખાવી હતી. તેવી રીતે કુટુંબીઓને આ નિગોદમાં તમે રખડ્યા કરે તેની ફીકર નથી. તમારૂં ચાહે તે થાવ પણ મારૂં કરે. એવા સ્વાર્થીઓની દયા ખાતર મિક્ષ માગે નીકળેલાઓએ તેમની વાતની ઉપેક્ષા કરવી. દુર્જનના સંતેષ ખાતર સજજને દંડ ન સહેવો.
નદીમાં પૂર આવ્યું, તેમાં એક માણસ તણાતે આવી રહેલ છે, પાછળ રાક્ષસ આવે છે. તે પ્રાર્થના કરે છે કે હું ભૂખ્યો છું, તે મનુષ્યને રાક્ષસના મુખમાં જવા દે ઠીક ગણાય કે? તે નેહાધીનમાં વિકલ થએલાની ખાતર ધમીને ધક્કો મારવો એનો અર્થ શો ? આવી રીતે દરેક દીક્ષા લેનારને કુટુંબીઓને કલ્પાંત સહન કરવો પડે. જે એ કમતી હોય તે કુટુંબીઓ રડવાના જ. કીંમત વગરને હોય તે કુટુંબીઓ ન રહે. કીંમતવાળાને દીક્ષા આપશે તેથી કુટુંબીઓ તેની પાછળ રડવાના જ. લોકે રડતા હતા તેનો અનાદર કરી દીક્ષા લીધી, ધન કણ કંચન કુટુંબના મોહને કાપ્યો. એ પછી કાયાને પણ મોહ કા . આ મડ્ડીના બદલે ધન મળે તે ક્યાં મુખે ન ત્યે? કષાનું પાતળાપણું
મહિને મહિને એક જ વાર ભજન કરનારો, આ જીવ કેટલી સ્થિતિએ ચો. આવી ઊંચી સ્થિતિએ ચઢેલા જીવે આખો જન્મ આરાધનામાં પસાર કર્યો. જેના કહ્યા પ્રમાણે વર્તવામાં કાયાને પણ ગણકારી નથી, એવા મહાપુરૂષને મારી નાખવા તૈયાર થયો. આ તમે દરેક વખત પર્યુષણમાં સાંભળે છે. ચંડકેશિયો કોણ? પહેલા ભવન સાધુ, માસખમણે પારણું કરનાર, તીર્થકરના વચનને આધારે સંસાર ને શરીરની મમતા
Page #55
--------------------------------------------------------------------------
________________
આગમહારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૩)
છોડી. તે બીજા ભવમાં તીર્થકરને મારી નાખવા તૈયાર થયો. બાળીને મારવા તૈયાર થયો. એક વખત દષ્ટિ નાખી, બે ત્રણ વાર ઘાતકી પણ નાખી. મરતે નથી. તે ડંખીને માર, ડંખ દીધો, સાધુ મહાત્મા, આ ત્યાગી. મેહ વગરને શરીરની મમતા વગરને અત્યારે કયા વિચારમાં આવ્યો કે તીર્થકરને ઉભાને ઉભા સળગાવી દઊં. આ પરિણતિ કોણે આણું? પહેલા ભવમાં શિષ્ય ઉપર ક્રોધ કર્યો હતો તે જ કારણ. એવા મહાત્માને ક્રોધ આવી દશામાં લાવે છે, તો બીજાની વલે શી? “જે અગ્નિથી લોઢાની ભસ્મ થાય તેની આગળ લાકડા શા હીસાબમાં? આ ત્યાગ વૈરાગ્ય ભકિત એ પણ રાખડો થઈ જાય, તે જેને નથી ત્યાગ-વૈરાગ તેનું ક્રોધમાં શું થાય? તેને અંગે કહેવું પડયું કે–શાથી મનુષ્યપણું મેળવ્યું છે. કષાયનું પાતળાપણું કર્યું, ક્રોધને કાબૂમાં રાખે, ધર્મનું શ્રવણ શ્રદ્ધા રૂચિ પામ્યા છતાં, અત્યારે કોધ ઉપર કાબૂ મેળવતાં કેટલી મુશ્કેલી પડે છે? તે પછી જે વખતે મનુષ્યપણું ન હતું તે વખતે કેટલી મુશ્કેલી પડી હશે. આવી મુશ્કેલી પસાર કરી, પાતળા કષાયપણું કર્યું. પહેલી જિંદગીમાં કષાય પાતળા ન કર્યા હતે તો અહીં આવત જ નહિં. વિતરાગને જિંદગી અર્પણ કરનારા તીયચ થયા તે આપણે નિર્ગુણપણુમાં મનુષ્ય શી રીતે થઈ શકતે? તે પહેલી સીલક સ્વભાવે પાતળા કષાય, બે પ્રકારે પાતળા થાય છે. ફળ વિચારીને કષાય પાતળા થાય છે. પોલીસ અમલદાર જ હોય ને બે ગાળ દે તે સહન કરી લઈએ, નહીંતર બે વધારે ખાઈશું. આ વખત પાતળો કષાય થયે પણ બે ખાવી પડે તેના ડરને લીધે કષાય પાતળો કર્યો. શેઠ કમાઈ કરાવી આપતો હોય તે ત્યાં પણ ચૂપ મન માર્યું, પણ મતલબથી. કષાયના ફળ વિચારી દુર્ગતિ ભલે ન આપે પણ એથી મનુષ્યપણું ન મળે. સ્વભાવે પાતળા કષાય હોય તે જ મનુષ્યપણું મળે. રોટલે નહીં મળે એ માટે તે જાનવર પણ પાતળા કષાય કરે છે. તેથી મનુષ્યપણું ન મળે પણ સ્વભાવે પાતળા કષાય હોય તો. આ ક્રોધાદિક ચાર વસ્તુઓ જ્યાં સુધી પાતળી ન થાય ત્યાં સુધી આપણે મનુષ્યપણું મેળવી શકીએ નહીં. કમાવ નહીં તેની ફિકર નથી, પણ ગુમાવે તેની ફિકર થાય છે. મનુષ્યપણાની મૂળ મુડી તે સાચવે
રાંડરાંડ કરે છે તેના કરતાં નીચા ન ઉતરી જાવ, તેટલું તો કરજે. મરનાર ઘણુંની મુડી સાચવી રાખે છે. મળેલી મૂળ મુડીના વ્યાજથીનિભાવ
Page #56
--------------------------------------------------------------------------
________________
૩૬
પ્રવચન ૨૯મું
કરી મૂલ મુડી અનામત સાચવી રાખે છે. મનુષ્યપણાને નિભાવ કરી મનુષ્યપણાની સીલક તો કાયમ રાખે. તેમાંથી ઉતરી જાવ તો? વિધવા મુડીમાંથી વ્યાજ ઉપજાવી નિભાવ કરે છે. અધમ દશામાં ઉતરી જાય તે રાંડરાંડ કરતા તમે હલકા છે. બધાને એક સરખા ઉપદેશ છે. અરે મહારાજે તો શ્રોતાને રાંડરાંડ કહ્યા. સોનાના થાળમાં દુધપાક પીરસ્યો તે થાળને બટકું ભર્યું. દાંત ભાંગી ગયા, અરરર! મને જમવા તેડ, મારા દાંત ભાંગી નાખ્યા. સાંભળનાર કોને મૂર્ખા ગણે? શિખામણ રૂપી ખીર, દ્રષ્ટાંત થાળ, તે થાળને બટુક ભરે તે? એવી ભૂલ શ્રોતા ન કરે. મનુષ્યપણાની લાયકની સ્થિતિ નહીં રાખે, ઓછામાં ઓછું મનુષ્યપણું તે જરૂર મેળવવું જોઈએ જ. તમે મુડીમાંથી ખાવ છો, રાંડરાંડ મુડીમાંથી નથી ખાતી, વ્યાજમાંથી ખાય છે. આપણે પુણ્યપ્રકૃતિ ખાધા. કરીએ ને મુડી ગુમાવી દીધી, પહેલી સીલક પ્રકૃતિએ પાતળાકષાયપણું દાનરૂચિપણું બીજી સીલક, ત્રણ રકમથી પેઢી માંડી છે. આ ત્રણ રકમ લાવીને પેઢી માંડી છે. તે પહેલી રકમ હજુ જેવાની છે. ત્રણે રકમ જોઈએ તે અસલ સીલક માલમ પડે. જેવી મુડી ઘાલી હોય તેવી. કમાણી થવી જોઈએ. એ કમાણી માટે બારે મહિના ન કરી શકે તો ચાર મહિના કઈ કમાણી કરવી એ અધિકાર અગ્રે વર્તમાન,
પ્રવચન ૫૯ મું
અષાડ વદી ૩
મનુષ્યપણું માટે રસ્થાન ઓછાં અને ઉમેદવાર વધારે
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં આગળ સૂચવી ગયા કે આ સંસારમાં અનાદિકાળથી જીવ રખડ્યા કરે છે, રખડતા રખડતા મનુષ્યભવની પ્રાપ્તિ થવી મુશ્કેલ હતી. જ્યાં સુધી મનુષ્યભવની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ધર્મ પ્રાપ્ત ઘણું દુર્લભ છે. દેવતાને ભવ પ્રાપ્ત થ સહેલે, પણ મનુષ્ય ભવ પ્રાપ્તિ મુકેલ છે. કદાચ કહેવાય કે દેવતાને ભવ ઘણી પુન્યાઈએ મળવાવાળો તે સહેલે કેમ? ને મનુષ્યભવ ઓછી પુણ્યાઈવાળ છતાં દૂર્લભ કેમ? કારણ એજ કે–જેનાં સ્થાન ઘણા હોય તે સહેજે મળી શકે ને જેનાં સ્થાન ઓછા હોય તે મળવું મુશ્કેલ પડે.
Page #57
--------------------------------------------------------------------------
________________
૩૭
બાગારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે જગતમાં મનુષ્યો કેટલા હોય. ઓગણત્રીસ આંક જેટલા. જેમ દશહજારના પાંચ આંક-૧૦૦૦૦, તેવી રીતે કુલ ઝપટ ૨૯ આંક જેટલા જ માત્ર મનુષ્યો છે. ત્યારે દેવતાઓ અસંખ્યાત અસંખ્યાત ગુણ. જે ચીજ ૩ર કે ર૯ આંક જેટલી, આ બેમાં રહેલી કઈ ચીજ ? જે થોડી હોય તે મળવી મુશકેલ ને ઘણું હોય તે હેજે મળી જાય. થેડી ચીજ છતાં ઉમેદવાર ઘણું હોય તે વધારે મુશ્કેલી. ચીજ ઘણુંને ઉમેદવાર ડો. દેવતા કેણ થાય ને મનુષ્ય કોણ થાય ?–દેવતા મરીને દેવતા થતો નથી. એટલે દેવતાની ઉમેદવારીમાંથી બધા દેવતા નિકળી ગયા. હવે નારકી તે પણ દેવતા થાય નહી. નારકી પણ નિકળી ગયા. એકેન્દ્રિયથી ચલરિંદ્રિય તે પણ મરીને દેવતા થાય નહીં. રહ્યા માત્ર પંચેન્દ્રિય મનુષ્ય-તિર્યચ. દેવતાની લાયકાતવાળા ઉમેદવાર માત્ર પંચેન્દ્રિય મનુષ્ય ને તિર્યચ. હવે સ્થાન અસંખ્યાત અસંખ્યાત ગુણું. જ્યારે ઉમેદવાર મુઠ્ઠી ભર. અહીં મનુષ્યનું સ્થાન મુઠ્ઠીભર. હવે ઉમેદવાર તપાસીએ. નારકી દેવતા એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચલારંદ્રિય જીવો મનુષ્ય થવાને લાયક. નિગોદીયા અનંતાનંત, એ પણ મનુષ્ય થવાને લાયક. પંચેન્દ્રિય તિર્યંચ પણ થવાને લાયક ને મનુષ્ય પણ મનુષ્ય થવાને લાયક. જો મનુષ્યના ઉમેદવારે વિચારીએ તે નિગદ પણ મનુષ્યપણાને લાયક. જ્યારે દેવતાના સ્થાન અસંખ્યાત અસંખ્યાતા પણ ઉમેદવાર ઓછા. મનુષ્યમાં ઉમેદવાર વધારે ને સ્થાન ઓછા. જેનાં સ્થાન વધારે અને ઉમેદવાર–લાયકાત ધરાવનાર ઓછા તેવા દેવતાઓ. જેનાં સ્થાન ઓછા ને ઉમેદવાર અનંત ગુણ તેવા મનુષ્યો. જેનાં સ્થાન ઓછા હોય ને ઉમેદવાર વધારે હોય, ને સ્થાન વધારે ને ઉમેદવાર ઓછા હોય. સો ચીજના લાખ ઉમેદવાર હોય તેમાં મળવાને ચાન્સ વધારે કે પાંચ ચીજ હોય ને કેડ ઉમેદવાર હોય તેમાં મળવાનું, કયું વધારે મુશ્કેલ? તે મનુષ્યપણું પામવું તે જ મુશ્કેલ છે. અકામ-નિજાથી દેવપણુની પ્રાપ્તિ
દેવતાનાં સ્થાન અસંખ્યાત ત્યારે ઉમેદવાર થોડા. આ અપેક્ષાએ મનુષ્યપણું પ્રાપ્ત થવું મુશ્કેલ. દેવપણું એ અકામનિજેરાએ, વગર ઈચ્છાએ દુઃખ વેદવાથી મળી શકે છે. દુઃખ જગતમાં પ્રચાર પામેલી વસ્તુ. દુઃખ કઈ જગાએ નથી ? ભૂખ તરસ ટાઢ તાપ વિગેરેનું દુઃખ કઈ જગો પર નથી. જ્યાં જ્યાં દુઃખનું ભેગવવું ત્યાં ત્યાં દેવતાપણાને હેજે સંભવ છે. છ દુઃખે ભગવે છે, તે ઈચ્છા પૂર્વક કાંઈ ભોગવતો
Page #58
--------------------------------------------------------------------------
________________
૩.
પ્રવચન ૫૯ મુ
નથી. ઈચ્છાપૂર્વક ભાગવે તે તે માત્ર શાસ્ત્રના ભક્ત; તપસ્યા કરી છે, વૈચાદિક કષ્ટ સહન કરી છે, તે અજાણ્યા નહિં, જાણી જોઈને પ્રભુ. આજ્ઞાની ભક્તિને લીધે–આધીનતાને લીધે. શાસ્ત્રના વચનેા પર શ્રદ્ધાવાળા જાણી જોઈ ને દુઃખ ભાગવે છે. જે આખરૂના ફ્રાંકો રાખતા હોય, તે લેણદારને ઘર પહાંચાડે. જેને આખરૂદારપણું વહાલું હોય એવાને માણસ માકલીને રૂપીઆ પહેાંચાડવા પડે, પણ માણસ મેકલીને જમે મેલનારને ઘેર પહોંચાડવાવાળાએ આબરૂદારના ફાંકો રાખે તેને હોય છે. તમારી ઉપર કોઇએ હુંડી લખી તે માત્ર દેખાડી જાય. પછી તમારા માણસને નાણાં લઈ ને ત્યાં મેકલેા છે ને ? એટને લીધે ને ? દુનિયાદારીમાં એંટવાળા મનુષ્ય ઘરનાં નાણાં માણસ સાથે મેકલે છે, એવી રીતે જ સમ્યક્ત્વવાળા હોય તે શાહુકાર હોય છે. કમરાજા દેવુ લેવા આવે ત્યારે નહિં, કના ઈશારા સાથે દેવું પહેલાથી આપી દે છે. જમે મડાવે ત્યારે હસેા ને લેવા આવે તે વખતે આંખમાં આંસુ લાવા, તા દુનિયા કેવા ગણે ? એવી રીતે કમ બાંધતી વખત નાચીએ કૂદીએ ને ભાગવતી વખત આંસુ કાઢીએ તે શાહુકાર કે દેવાળીયા ? નફ્ફટ હોય તે ટકે તેા કે સવાટકે, દેવા લેવા ન હોય તેા ટકા–સવાટકાને વિચાર ન કરે. આપણે એમ સમજીએ છીએ કે-ખાંધીએ છીએ તે. . ભાગવવા નહીં પડે. દેવું કરતી વખત છાતી કેવી ધડકે છે કે પૂરૂ કેવી રીતે કરશું. તેા પછી આ આત્મા જે સમયે સમયે કર્મનું દેવું કરે છે, ક્યારે વિચાર કર્યો કે ક્યારે ભરશું કે આ કના દેવામાંથી હલુકા થઈશું.
ના અન્ય સમયે આનન્દ, ઉદય સમયે રુદન
આપણે કમ્ માનનારા આસ્તિક કહેવડાવનારા અંતઃકરણને પૂછે કેદરેક કાર્ય કરતી વખતે કના ડર રહ્યો છે? જ્યારે આપણને આ શ્રદ્ધા છે—કે મિથ્યાત્વ અવિરતિ કષાય કે ચાગ આ ચારમાંથી કોઈપણ ચીજ થાય તા કમખ'ધ થયા સિવાય રહેતા નથી, જો સાચી શ્રદ્ધા હોય, ખીજાને સમજાવવાની નહી, આત્માને સમજાવવાની હોય. આવી રીતે ઇંદ્રિય કષાય અત્રત ને ચાગ એ કમ બધન કરનારા છે, એની સાચી શ્રદ્ધા થએલી હોય તે એમાં પ્રયત્ન કરતાં, પ્રવૃત્તિ કરતાં કેમ પગ અટકે નહિં ? કાળજી કેમ કપાય નહિં ? કારણ એકજ, આસ્તિકતાની શ્રદ્ધા, પાપની શ્રદ્ધા માંની, અંદરની શ્રદ્ધા નથી થઈ. પાંચ રૂપીયાનું નુકશાન.
Page #59
--------------------------------------------------------------------------
________________
સંગમોરારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
થાય તે નખથી: માથા સુધી વિચાર થાય છે. આસન માટે જિંદગીમાં કેઈ દિવસ વિચાર થયા? આખે આત્મા અવરાઈ જાય, કર્મનું દેવું થાય ત્યાં એ વિચાર આવ્યો જ નથી. જ્યાં આગળ કર્મનું દેવું થાય, કર્મથી ભારે થઉં છું એ વિચાર જ આવતો નથી. કર્મ બાંધવાની વખત કદીએ નાચીએ છીએ ને તોડવાની વખત રડીએ છીએ. જમે કરેલું આપતી વખતે એ એં કરે એની કિંમત કઈ? બનેની કિંમત વિચારે! બંધના કારણે વખત ઉલ્લાસમાં, નિર્જરાના કારણોમાં મેં કરમાઈ જાય છે. જે આપતા મોઢે કરમાવે ને લેતા ખુશ થાય તેની કિંમત કેટલી? શાસ્ત્રના ખરા ભક્તો જ દુઃખ વખતે આનંદ માને છે. ખરી એંટ રાખવાળો જમે પાસુ જેમ ઓછું તેમ ખુશ. કર્મ બાંધવાના સાધનોમાં ખુશ થઈએ, તેડવાના સાધનોમાં મેં બગાડીએ છીએ. શાસ્ત્રોક્ત દશા નથી આવી ત્યાં સુધી કલ્યાણ છેટું છે. કુટુંબ કબીલા મોહવાળા કલ્પાંત કરે તે પણ સામા ન દેખવાનું, ખુદ કાયાની પણ દરકાર ન કરવાની. પહેલું પગથીયું ધન માલ વોસિરાવવા, બીજુ કુટુંબ-કબીલાના આકંદ ઉપર ધ્યાન ન આપવું. સાધુપણું લીધા પછી સહન કરવું પડે. સંગમદેવતાએ ત્રિશલા રાણીનું સિદ્ધાર્થનું રૂપ કર્યું. બન્ને કલ્પાંત કરવા લાગ્યા, રોવા લાગ્યા, તારા શરણે આવ્યા છીએ, અમારા સામું છે. આ સંગમદેવતાના કરેલા ઉપસર્ગ ત્રિશલા ને સિદ્ધાર્થનાં રૂપ દેખાડ્યાં, પણ મહાવીર ભગવાને આ કોણ રૂદન કરે છે કે કલ્પાંત કરે છે, તે પણ ન જોયું. કુટુંબ-મેહ કેવી અવસ્થાએ જીતાએ હશે? અવધિજ્ઞાન ઉપયોગ મેલે તો જ દેખી શકે. ઉપય ઉપસર્ગસહન વખતે મેલો તે પ્રમાદ છે. સાક્ષાત વિલાપ કરતાં રજુ કરી દે તે વખતે દશા બુરી થાય. એ પણ દરકાર જ્યારે ન હોય, હું મારું આત્માનું કાર્ય કરું છું. હું કોઈનો નથી. એ જગોપર કોણ છે ને કેમ છે? એ વિચારવાનું નથી. એ તો એક જ આત્મધ્યાનમાં હતા. આ સ્થિતિએ આવ્યા વગર સિદ્ધાર્થ ને ત્રિશલાના રૂપે કરેલાને ઉપસર્ગ ગો. ધ્યાનમાંથી ચલાયમાન કરવા માટે. એક શબ્દ માતા કે પિતાને આવે તે વખતે આ કેણુ એ જરૂર થવાનું. સંગમદેવતાએ ઉપસર્ગ કર્યો, કયા રૂપે? સહન કર્યો, ક્યા રૂપે? કામદેવ શ્રાવકની દેવતાઈ ઉપસર્ગમાં દઢતા
શ્રાવકોના ઉપસર્ગોમાં સાંભળીએ છીએ. ક્રમ પૌષધ કર્યો છે.. કાઉસ્સગ્નમાં છે. દેવતા છોડવાનું કહે છે. નહીંતર ખેદાન મેદાન કરી
Page #60
--------------------------------------------------------------------------
________________
૪
પ્રવચન પ૯
નાખીશ. તેથી આત્ત રૌદ્ર ધ્યાનમાં આવીશ ને મરીને દુર્ગતિએ જઈશ, માટે ધ્યાન છેડ. ધમ થી પતિત થવામાં આગળ કરીએ છીએ. એ જ મુદ્દાએ ઉપસર્ગ કરે છે. તેની નજર નીચે ભંડાર તાડે છે. કોડા સાનૈયા અજારમાં ફેંકાવી દે છે, છતાં દૃઢ રહે છે. આજ કાલના હાત તા ધન વગર દુ:ખી થઈ એ ને ધમ ન કરી શકીએ. કરાડાની ઋદ્ધ ફેંકી દેવામાં આવે તે દુઃખી થઈ ધમ શી રીતે કરી શકીશું? એ તેમને હતું જ નહિં, ધર્મનું મૂળ વિવેક, નહીં કે ધન, ધન એ ધર્મના શત્રુ. જેમ જેમ ઉપાધિ વધારે તેમ તેમ ધર્મ દૂર ભાગે છે. ધનવાન થવાથી ધમ થઈ જતેા હતે તેા પાપનુંબંધી પુણ્ય કરી શકાતે જ નહિં. માજ, સંતાષ, નિરાંત એ ધર્મની જડ નથી, ધર્મની જડ વિવેક એ જ ધર્માંની જડ. તેથી સાડાખાર દોકડાની પુજીવાળા ધર્મી, શ્રેણિક રાજાની રાજ્યની ઋદ્ધિ શીંગડામાં સમાઈ જાય એવી ઋદ્ધિવાળા મમ્મણ શેઠ અધર્મી. પુણીચા શ્રવક સાડાબાર દોકડાની ઋદ્ધિમાં ધર્યું. એવા રતન હીરાના બળદ. જે ખળદના શીંગડામાં આખું શ્રેણિકનું રાજ્ય સમાઈ જાય, એ ઋદ્ધિવાળા નરકે જનાર અધર્મી. ધર્મ એ ધનને પૂછડે બધાએલેા નથી. ધમ વિવેકને પૂછડે બધાએલા છે. વિવેક આવે ત્યાં ધન હો કે ન હેા પણ ધમ છે. આ વાત શાસ્ત્રની કરી. પણ કરવાની જરૂર ન હતી. જગતમાં દેખી શક્યા કે ધનવાળા ધર્મમાં વધ્યા કે ઘટવા ? ધન વધ્યા પછી ધર્મ વધે જ છે—એમ છે જ નહિં, ઉલટું ધન વધ્યા પછી ધર્મ ઘટે છે, એ જગાપર શી રીતે ખેાલાય કે ધન વધે તેા ધર્મ કરશું. આ શ્રાવકાને દયા ન હતી, તેથી કરાડા સાનૈયા ફેકી દીધા છતાં લેશપણુ વિચાર ન કર્યા. પછી કહ્યું કે હજી ધર્મ છેડે છે કે નહિં ? એક જ રાતના ચૈાષધને, મોટા સમય દૂર રહ્યો. નહીં છેડે તાતારા છેકરાને તારી નજર નીચે કાપી નાખીશ. તેલની ક્ડાઈમાં તળીશ, શ્રાવકે કઈ પણ ન ગણુકાયું. ત્રણે ને કાપ્યા, તલ્યા તે પણ શ્રાવક પ્રતિજ્ઞામાં દૃઢ, તમારી અપેક્ષાએ જક્કી, હઠીલા, કદાગ્રહી. તમારૂં માનીતું કરે તેા શાણા. તમારૂ ન માને તેા કદાગ્રહી. તારી બાયડીને લાવીને કાપીને તળીશ. ખાયડીને લાવીને કાપીને તળે છે. છેકરા ખાયડી કેવા વિલાપ કરે છે. હવે તારી માને લાવું છું. મા વલાપાત કરે છે, છતાં કાપી નાખીને તળી નાખે છે. તેા પણ પ્રતિજ્ઞાથી ખસતા નથી. આ બધા આ ભવના સાથી છે. ઊંડા ઉતરીને જોઈએ તેા દુશ્મન હોય તા આ લાકા જ છે. દુશ્મન
Page #61
--------------------------------------------------------------------------
________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે શાથી? આપણું બીજું બગાડતા નથી, બંગાડે છે. માત્ર આત્માને. દુનિયામાં આત્માને બગાડનાર આપણા કુટુંબીઓ. અરે ખાવા જોઈએ શેર અનાજ, તમારે પહેરવા ઓઢવા એક જોડી કપડાં જોઈએ ને સુવા સાડા ત્રણ હાથ જગ્યા જોઈએ. સવા શેર અનાજ, એક જોડી લુગડાં ને સાડાત્રણ હાથ જગ્યા. આ સિવાય કંઈ લેવું દેવું નહિ. એક જણ જીવતા સુધી આપવાનું કબૂક કરે તે કબૂલ. તમારી મિલકતમાંથી લાખોને પોષી શકાય તેવું છે. કહે અમે અમારા માટે મેલા નથી થતા. મેલા કુટુંબ માટે થઈએ છીએ. આ આત્માને મેલા કરનાર ડૂબાડનાર પાપકૃત્ય કરાવનાર તારે આમ કરવું જોઈએ, આવી રીતે પરમાર્થથી વિચારીએ તો જગતમાં કોઈ પણ ડૂબાડનાર હોય તે માત્ર કુટુંબ. માતા-પિતાના ઉપકારને બદલ શી રીતે વળે?
માબાપને અંગે દુનિયાદારીથી તે ઉપગારી. લોકોત્તર ભાગમાં છાંટે આવવાને નહીં. ભલા માબાપની ભક્તિ અઢારે પ્રકારના ભેજન આપીએ, પગે જેડા ન મલે તે આપણી ચામડી ઉતારીને પહેરાવીએ, બધું કરી છૂટીયે, છતાં બદલે ન વળે; કારણ તમે જે ઉપકાર કરે છે તેમાં હજાર લઈને દશ ઘો છેઉપકાર કાયાથી. મૂળ મિલકત તે મા બાપની રૂધીર ને વયે કાયા બનાવી છે. મૂળ મુડી તો એમની છે. વચનથી બોલતાં શીખવ્યું કેણે? અક્કલવાળા કર્યા કેણે? સાડી ત્રણ મણ કાયા દીધી ને પા શેરથી ઉપગાર કરે છે, એટલે તમારી અક્કલથી એક ઉપકાર કર્યો તે સેંકડો અક્કલ આપી તેમાં વળી ગયો? તેમાં બદલે વળે નહિ તો અમારાથી એ દેવું પતે એવું નથી, તો બુધવારીયામાં ચોપડા મોકલી દેવાને જાહેર થવું, તો માબાપનો ઉપકાર વળે એવું નથી. તે દેવાળું જ કાઢી લેવું. તે વાળવાનો રસ્તો છે. માબાપને ધર્મ પમાડે તો બધે ઉપગાર વળી જાય. વીતરાગ સર્વને ધર્મ સંભળાવે તે બધો ઉપકાર વળી જાય. ધર્મ સમજાવે બધો ઉપકાર વળી જાય. માબાપનો ઉપકાર કિંમતી, પણ કેટલો કિંમતી પીત્તળ કરતાં ચાંદી કિંમતી; પણ સોના આગળ કે હીરા આગળ કિંમતી નહિં. ધમની પાસે કુટુંબની કિંમત કેડીની
માબાપને ઉપકાર કિંમતી પણ ધર્મથી વધારે કિંમતી નહીં. માબાપ છોકરાને ઉપાશ્રયે દાહરે જ સાંભરે રેખા થાય તો છેક
Page #62
--------------------------------------------------------------------------
________________
પ્રવચન પમ્
દર પાસે જવું કે નહિ? મિથ્યાત્વી આબાપ હાય ને દુખ થાય તે કાળી કસાઈએ ને આખા કુટુંબે સમજાવવા ઓછા પ્રયત્ન કર્યા છે? સુલસને ખાટકીના ધંધામાં નાખવા માટે ઓછા પ્રયત્ન-કલ્પાંત કર્યા છે? એ બધી પ્રેરણા છતાં, સુલસ છોકરાએ ખાટકીપણું ન કર્યું, તો સુલસ શાણે ગણ કે ગાંડે? સુલસ કુટુંબને કલ્પાંત છતાં, ભૂખે ટળવળે તેપણ સુલસ કસાઈને ધંધો ન કરતા, તે સુલસ ગાંડો કે ડાહ્યો? તમારે કહેવું પડશે કે શાણે ગણો જ પડે. ધર્મની આગળ કુટુંબની કિંમત કેડીની નથી. રાજા હરિશ્ચંદ્ર ગાંડો કે શાણે? તમારે ગાંડે કહેવો જોઈએ. એક પિતાના વચનની ખાતર પ્રજાને દુઃખી કરી, આખા કુટુંબને દુઃખી કર્યું. બાયડી છેકરા પિતે બીજાને ઘેર વેચાયા, કયું બાકી રહ્યું? બાયડી વેચાય કેવા ને ઘેરે? જયારે છોકરે વેચાય છે. પણ કેવાને ઘેરે વેચાય? તે શાણો કેવી રીતે કહેવાય? ગાંડામાં ગાંડે કહે જોઈએ. પિતાના વચનની ખાતર આટલો ભેગ આપ્યો તેથી શાણો કહો છે. જેઓ એક નહિ પણ પાંચ પ્રતિજ્ઞા ઉપર દઢ રહેવાવાળા કુટુંબના કલેશ સહન કરે તે શાણો કેમ નહીં કહેવાય ? સુલસ હરિચંદ્રના દષ્ટાંતથી કુટુંબની કિમત ધર્મ આગળ કેડીની ને દુનીયાદારીમાં કોડની. અરે જે શત્રુઓ છે, તેની તરફથી મૈત્રી આશા રાખે છે. દારા. સ્ત્રી આખા જગતમાં કોઈ તને તુંતા ન કરે, એ તુંતા કરનારી તારા ઉપર હુકમ બજાવનારી. અમદાવાદ કહ્યા વગર જાવત? દાંતીયા કરે. ખરેખર તિરસ્કાર ગુલામીનું સ્થાન, તેને વળગી રહીએ છીએ. બંધન કુટુંબી એ પગની હેડો છે, પગની બેડીઓ છે. કેને પૂછીને ગયા હતા. તો કે કુટુંબને. તું મમતા છેડે પણ એ તને છેડે તેમ નથી. આપણે છુટવા માંગીએ ને ન છુટીએ તે તે બંધન. ઘેડાને બાંધીએ તે બંધન ગણીએ. પિતે છુટવા માગે તો પગની બાંધેલી દેરી છુટવા ન દે. કુટુંબી આપણને છુટા ન કરે.
સ્વતંત્ર પિતાને મેહ જેટલે નથી નડતે તેટલું કુટુંબીઓનું બંધન નડે છે.
મહાવીર મહારાજાના વખતમાં આજ દશા હતી. ત્યાગી–વેરાગી થાય તે બળાત્કાર કરે. બાંધીને ઘરે લઈ જાય, કયાં સુધી થતું હતું? ઉપદ્વજને દાહ લે.? સાધુપણું લીધા છતાં એ કુટુંબને દાહ શમતે નહતે. કુટુંબીઓએ વીણા લેતા કરેલે ઉપદ્રને દાહ તપસ્વી થવા છતાં મેક્ષની
Page #63
--------------------------------------------------------------------------
________________
આગમાંહીક પ્રવચન શ્રેણી, વિભાગ ખીજે
ઈચ્છાવાળા છતાં એ દાહ શમતા ન હતા. શા ઉપરથી માનવું ? કેટલાક સાધુએ આવું નિયાણું કરનારા થતા હતા. દુનીયામાં આપણા આત્માના માહના ક્ષયાપશમ કરવા જેટલા સહેલા છે, તેટલે જ કુટુ ખથી છુટકારો મેળવવા મુશ્કેલ છે, એ અને કાને? પહેલા ભવે ચારિત્રના વિરાધકોને.. પણ આપણે ચારિત્ર પાળ્યા હોય છતાં વિરાધક ભાવ હાય ? જેમ આર્દ્રકુમાર વૈરાગ્ય પામે છે. પ્રતિમા દેખી ત્યાગના વિચાર થયા. તેટલામાં ચારે ખાજુ પાંચસા સુભટા માકલી દીધા. સરકવું મુશ્કેલ થયું.. શાનેા પ્રભાવ? પહેલા ભવની વિરાધનાના અધના નડે છે. સ્વતંત્ર માહ જેટલા નથી નડતા, તેટલા કુટુંબીના અધના નડે છે. નિયાણું કરે છે. મરતી વખતે નિયાણું કરે છે કે-આવતા ભવમાં મનુષ્યપણામાં એવી જગા પર જન્મ થાવ કે મા, બાપ, કાકો, કાકી, ભાઈ કે કાઈ ન હેાય. આ છેલ્લી અવસ્થાએ સકલ્પ કરવાને કયારે અવસર આવે? કહે!' કુટુંબે પેાતાને કે ખીજાએ કરેલા વિશ્ર્વને દાહ કાળજામાંથી એલાયા ન હોય ત્યારે આવે. જે મારા આત્માને ડૂબાડનારા, સન્માર્ગથી પતિત કરનારા, તેવા તરફ અપ્રીતિની દૃષ્ટિથી દેખુ છુ. કૂતરા પણ સાંઢસાથી પકડનારને હિત બુદ્ધિથી નથી દેખતે, તે આ આત્મા આપણને *સાંવનાર તરફ્ હિત ષ્ટિથી કેવી રીતે દેખી શકે ? કુટુંબના પાણ આગળ ધર્મના સવાલ આગળ તેની કિંમત નથી.
*.
હડકાયા કૂતરાં જેવું દુઃખ છે.
પૌષધને ટકાવવા ખાતર બધી ઋદ્ધિ, ત્રણ છેકરા, બાયડી ને માને ભાગ લીધા, તા પણ જેનું રૂંવાડુ' ચલ્યું નહીં, તે ચાક્કસ નિ ય થશે. કે આત્માને કુટુ’ખીમાંથી મેાહ ખસેડવા જ પડે. એવી રીતે કાયા ઉપરથી માહ ખસશે. ગજસુકુમાળજીનાં માથે માટીની પાળને ખેરના અંગારા ભર્યા. જૂઠી કલ્પના પણ કરી તા જીવા કે આવી રીતે અંગારા સહન કર્યાં. મનની કલ્પનામાં કુજી જઈ એ છીએ. એ વસ્તુ સાક્ષાત્ કેવી રીતે બનાવી હશે. ધની ટોચ ત્યાં છે. નથી ધન, માલ કે કુટુંબ કે કાયાની દરકાર. અહી જ ધમની ટાંચ છે. વાર્તા કરવાથી નહી વધાય, ક્ષણે ક્ષણે પળે પળે તે વિચાર કરવા જ પડશે કે કમના દેવાદાર ન થાઊઁ. જેમ ક્રમ છૂટે તેમ આનદને વિષય, એ માત્ર શાસ્ત્રની શ્રદ્ધાવાળા જ વિચારી શકે.. શ્રદ્ધાહીંમ દુઃખ સહન કરવાના વિચાર કરે જ નહિં. માત્ર દુઃખી ભાગતા.
Page #64
--------------------------------------------------------------------------
________________
પ્રવચન પ૯ મું રહેવું છે. છતાં દુઃખ હડકાયું કૂતરું છે. નાસે એટલે છોડે નહિં, બમણું કરડે. કૂતરે દોડે એટલે જરૂર કરડે. આ દુઃખ એ હડકાયું કૂતરું છે. જેમ જેમ દુઃખથી ડરી દોડે તેમ તેમ વધારે દુઃખ. ઘણા
જીવ દુઃખ ભોગવનાર છે. જે દુઃખ ભોગવે છે, તે કરમ તેડે છે, પણ તે અકામનિર્જરા દુઃખ ભેગવનાર ઘણું હોવાથી અકામનિર્જરા સ્થાન સ્થાન પર છે. તેથી દેવતગતિની પ્રાપ્તિ સ્થાન સ્થાન પર છે. ફલાણું ચોરને ફાંસી દીધી તે દેવતા થયે. તરસ લાગી હતી, મરીને દેવતા -. કારણ? વગર ઈચ્છાએ દુખ સહન કરીને અકામ નિર્જરા કરી.
અકામ નિર્જ રાવાળા દેવતા થઈ શકે છે. તેથી ત્રીજો મુદ્દો નકકી થયો કે દેવતાપણું સહેલું ને મનુષ્યપણું મુશ્કેલ છે. સ્થાન મનુષ્યના ઓછા, દેવતાના ઉમેદવાર ડા, મનુષ્યના ઉમેદવાર વધારે. સ્થાને સ્થાને દુઃખ વેદવાથી મરૂ મારૂમાં ન આવે તે તે દેવતા થઈ શકે.
જ્યારે મનુષ્યપણું મળે શાથી? વિવેકથી. દુઃખ વેદવાથી મનુષ્ય થવાતું નથી. સાથે વિવેકની જરૂર છે. સ્વભાવે પાતળા કષાયપણું હોય, દાનરૂચિવાળો હોય, મધ્યમ ગુણવાળો હોય તો જ મનુષ્યપણું મળી શકે. સ્વભાવે પાતળા કષાય કરવા કેટલા મુશ્કેલ છે? આવ્યું દુઃખ સહન કરવું ને સ્વભાવથી પાતલા કષાય કરવા, બેમાં મુશ્કેલ કયું? દુઃખ આવ્યું તે સહન કર્યા વગર છુટકો નથી, પણ કષાને પાતળા કરવા એ આર્ય ક્ષેત્ર, ઉત્તમ કુળ, દેવગુરૂ ધર્મની જોગવાઈ પામ્યા. કષાયના ફળ રોજ બોલીએ છીએ કે “ક્રાધે કોડ પૂરવતણું સંમ ફળ જાયરે’ એ કોના લક્ષ્યમાં નથી, આ વાતથી અજા કોણ છે? ક્રોધ એ કોડ પૂર્વના સંજમ જેટલો ફળનો લાભ હરાવી દે છે. આપણી સ્થિતિ કઈ? પરીક્ષામાં મુંગ, પરીક્ષા પૂરી થાય એટલે ચાલાક. પરીક્ષામાં જવાબ ન આપે તે કેવા ગણાઈએ? આ આત્મા ચંડાળ થવા તૈયાર થાય, ક્રોધમય થાય, ત્યારે કે ગણાય? ક્રોધ વખતે આ પદ કોણે યાદ કર્યું ? જે વખતે પરીક્ષા દેવાની છે તે વખતે દાટ વાળે છે ને? બાકીના વખતમાં બડબડાટ કરે છે. લૂંટાઈ જાય છે પછી હથીયાર લઈ ઉભો થાય છે. આ બે કડીનો દેહ યાદ કરતે નથી. હવે વિચારે ! એટલી ઊંચી સ્થિતિમાં આવ્યા છીએ, ધર્મ સમજયા છીએ, માનીએ છીએ, તે બીજી દશામાં કોઇ પાતળું કરે કેટલે મુશ્કેલ છે. ત્યાગી મહાવ્રતધારી ક્રોધના પરિણામમાં કઈ સ્થિતિમાં આવ્યા? તીર્થકરની હત્યાની સ્થિતિમાં આવ્યા બાળીને મારી નાખવા તૈયાર થયે.
Page #65
--------------------------------------------------------------------------
________________
૪૫
આગમ દ્ધારકે પ્રવચન શ્રેણ, વિભાગ બીજે જે મહાપુરૂષનાં વચનને આથી કુટુંબને છેડી નિકલ્યા, કાયાની દરકાર પણ કરી ન હતી, તેજ આત્મા ઘાતકીપણે મારી નાંખવા તૈયાર થયે હતું. આ પલટે કેના પ્રતાપે? કોધના. અચાનક ને અદ્ભુત પલટે. કેના પ્રતાપે ? ક્રોધના પ્રતાપે. તે નહીં જાણકારનું શું. મનુષ્યપણું તેજ પામી શકે કે જે ક્રોધ આવ્યા પછી દબાવી દે, એટલી તૈયારી રાખવી, એ અનુભવથી સમજાશે. એકલી ક્રોધને અંગે યાદી રાખવી પડે ને તેથી મનુષ્યપણું મળી જાય તેમ નથી. માન માયા લાભનું પાતળાપણું, દાન રૂચીપણું, ને મધ્યમ ગુણ પણ સાથે જોઈએ. આ સ્થિતિ હોય તે મનુષ્યપણું મળી શકે. એ સફળ શી રીતે કરવું એને માટે શાસ્ત્રકાર જે બતાવશે તે અધિકાર આગળ જણાવવામાં આવશે.
પ્રવચન ૬૦ મું
અષાડ વદિ ૪. શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં આગળ સૂચવી ગયા કે આ સંસારમાં આ જીવ અનાદિકાળથી રખડી રહ્યો છે. હમને આ જન્મની આ ભવની સ્થિતિ એ પણ પૂરી ખ્યાલમાં આવતી નથી. બીજાના કહેવાથી કે સામાન્ય અનુમાનથી જાણી શકીએ છીએ કે–અંધારામાં ગધીવાળી જગ્યામાં ગર્ભાવાસમાં રહ્યા છીએ, પણ એને ખ્યાલ અમને આવતો નથી. જે ખ્યાલ આવે તે પહેલે નંબરે એ દુઃખ દૂર કરવા કટીબદ્ધ થઈએ. ભૂલેચકે એ રસ્તે ફરી ન જઉં, પણ એ ખ્યાલમાં જ નથી. સિદ્ધ વસ્તુ છે તો પણ એ વસ્તુને અંગે કંટાળો આવ્યો નથી. સિદ્ધવસ્તુ છતાં પ્રત્યક્ષ છતાં એને આપણને કંટાળો નથી. આ ભવની અવસ્થા ગર્ભાદિકની એ અનુભવ બહાર છે. ધૂળમાં લેટ્યા, બાળપણમાં અનેક રોગ સહન કર્યા, એ કંઈપણ આપણ ખ્યાલમાં નથી. તું માના પેટમાં રહ્યો છે એ માને છેકે નહિં? એ કેવી રીતે માને છે. બીજાને કહેવાથી.. તારા અનુભવને તેમાં સ્થાન નથી. બીજાને દેખીને તે લોકોનાં કહેવાથી આ બે સિવાય માનવાને કઈ બીજો રસ્તો નથી. આ જન્મની ને ભવની અવસ્થા લક્ષ્ય બહાર છે, તે પછી ગયા જન્મની અવસ્થાઓ અમે લક્ષ્યમાં કયાંથી લાવી શકીએ? અનાદિને રખડે છે તે તમારૂં કથન ભેંસ આગળ
Page #66
--------------------------------------------------------------------------
________________
પ્રવચન સં - ભાગવત જેવું છે. જે ભેંસ એક લેક પણ નથી સમજતી. તેની આગળ આખું ભાગવત વાંચી જાવ તે શું સમજે? જ્યારે અમને પાછળના ભવને
ખ્યાલ નથી તે અનાદિનો ખ્યાલ કરાવે તે ભેંસ આગળ ભાગવત સરખું છે. બે મુસાફરે જતા હતા. કુવે પાણી લેવા ગયા ત્યાં મનુષ્ય પડેલ માલમ પડશે. આ કેમ પડે? ક્યા ગામથી આવ્યા તે, એ વિચારવાનું હોય નહિ. સીધે કાઢી લેવો. એવી રીતે આ જીવ દસભવ કે હજાર ભાવ, લાખ ભવ, અસંખ્યાત ભવ કે અનંત ભવથી રખડતો હોય, પણ અત્યારે રખડત છે. તેનો ઉદ્ધાર કરી લે. તે કયા ગામને, કેમ પડ્યો વિગેરે વિચાર વાનું હોય નહિ. કેમ રખડ કેમ રખડે છે વિગેરે વિચારવાનું હોય નહિં મેક્ષ સાધવા માટે સમ્યગૂ જ્ઞાન દર્શન ચારિત્ર બતાવવા. આ આત્મા મોક્ષ કેમ પામે એને જ માત્ર ઉપદેશ કરવો જોઈએ. જીવ અનાદિકાળથી રખડે છે તે વિચારીને હાલ શું કામ છે. સીધો રત્નત્રયીને ઉપદેશ આપે.
ભવના ભય વગરનાને સમ્યકત્વ ન હોય
જગતમાં રેગ માલમ પડ્યા વગર દવા કે વૈદ્યની કિંમત થતી નથી. નાના છોકરાને ક્ષય થયો છે, તે સાંભળે છે, મોસાળ ગ. વૈદ્ય કહેતા હતા કે આ છોકરાને ક્ષય થયો છે. આમાં શબ્દમાં ફેરફાર નથી. પણ અંતઃકરણમાં કંઈ અસર નથી, એને દરદને ભય લાગ્યું નથી. શબ્દ અનુવાદમાં બેલી દે છે. બીજું કંઈ નહીં. જ્યાં સુધી રોગનો ભય માલમ પડ્યો નથી, પીડા ધ્યાનમાં આવી નથી, ત્યાં સુધી દવા-વૈદ્યની કિંમત મનમાં વસવાની નથી. અહીં પણ સમ્યમ્ દર્શન જ્ઞાન ચારિત્ર એ દવા. આ ભવરૂપી રેગ, ચારે ગતિમાં રખડવું એ દુઃખ, બે જેના ખ્યાલમાં ન આવે, તે સમ્યમ્ દર્શન જ્ઞાન ચારિત્ર રૂપી દવા સમજે નહિ. જ્યાં રોગ ને દવાની કિંમત ન થાય, ત્યાં વૈદ્યની કિમત શું ? રેગ ને દુઃખ સમજાય પછી જ વૈદની કિમત, દવાને બીનજરૂરી ગણનારા વિદ્યની કિંમત કરે ખરા? અને દવાની કિમત કોને હોય? જેને દરદનો ખ્યાલ આવે, દરદના દુઃખને ખ્યાલ આવે, ખ્યાલ ન આવે તેને દવા ને વૈદ્યની કિંમત નથી. જેને ભવદરદ–ચાર ગતિના દુઃખો ખ્યાલમાં આવ્યા નથી, તેને સમ્યગૂ દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ દવાની કિંમત સમજવામાં આવતી નથી, સમ્યફ પાણી ભરે, જ્ઞાન પાણી ભરે, ચારિત્ર પાણી ભરે. - સમ્યકત્વ જ્ઞાન ને ચારિત્ર ત્રણે પાણી ભરે, કયાં? જેને ભવ ભય લાગે
Page #67
--------------------------------------------------------------------------
________________
વાળમા પ્રવચણ શ્રેણી, વિભાગ બીજે
નથી. જેને ભવભય ન લાગ્યું હોય તેને સમ્યક્ત્વ હોય જ ક્રમ સમકીતિ બધા થવા માગીએ છીએ. મિથ્યાત્વી કાઈ કહે તેા નખથી બીમ્યા સુખી સળગી જઈએ છીએ. સમ્યક્ત્વનું ચિહ્ન સ’સારના ડર, ભવભ્રમણુના ડર એ જ સમ્યક્ત્વનું ચિહ્ન, ચારે ગતિના ડર :લાગ્યા નથી. કંઈક કંઈક ચારે ગતિમાં ચાખ્ખુ દેખી રહ્યો છે. અન્યમતિએ તિય ચને નારકીથી ડરે, સમકીતિ જીવ નરક કે તિયચ ગતિથી ડરવાવાળા ન હાય, અને તેા મનુષ્યને દેવતાની ગતિએ પણ રનું સ્થાન હાય, જેમને ચારે ગતિ ભયાનક ન લાગે તે સમકીતિ નથી. મનુષ્ય ગતિ સાધનતરીકે કામ લાગે છે, પણ તે છે।ડવા લાયક છે. ગુમડુ થયું હોય તેા મલમ લગાડવા પડે છે, પણ કાઢવા લાયક છે. સાજા હોઇએ તે મલમ લગાડીએ નહિં. ગુમડું થયું છે, તેથી મલમ લગાડવા પડે છે. મલમ વગર ગુ’મહું નહિં મટે, મલમ છે તેા નકામા, માત્ર ગુમડું મટાડવા લગાડવાના છે. વસ્તુતાએ કામના નથી. કમે આત્મા ઘેરાયેલા હોય તે તાડવા માટે મનુષ્યભવ ભલે ઉપચાગમાં આવે, સાધન તરીકે લેવાના. સમ્યક્ત્વ કાં? મનુષ્યતિ અને દેવતિથી આત્માને ઉદ્વેગ રહે. આપણા આત્માને પરીક્ષામાં મૂકી જુઓ, ધન આગળ ઉદ્વેગ રહે છે.? કુટુબમાં પરમ પ્રીતિ રહે છે. વિષયાના સાધનમાં કાયામાં ઉદ્દેશ રહે છે કે પ્રીતિ ? ધન કણ કંચન કુટુંબ કબીલામાં માલમિલ્કતમાં ગુલતાન રહેવાનું થાય ને ભવ નકામા કહીયે તા ? ભવમાં લીલા લહેર માની લ્યા. માજ મા માની લ્યા. પછી ભવથી કટાળેલા કહેવાવ ખરા ?
૪૭
દેવ ગુરુ ધમ એ ત્રણે તત્ત્વ કયારે ?
ગ્રંથીભેદ કરે ત્યારે સમ્યક્ત્વ પામે. ગ્રંથીભેદ એટલે મેહની ગાંઠ. શાની ગાંઠ ? રાયણુ કે વાંસની ગાંઠ નહિં, પણ પરિણતિની ગાંઠ. આત્માની પરિણતિની ગાંઠ ભેદાય ત્યારે જ સમ્યક્ત્વ. કઈ પરિણતિ ? અનાદિની હતી જે અહીં નડે છે, સમ્યક્ત્વ પામવાની વખતે એ ગાંઠ ભેદો તે જ સમીત. વચનનું મેલ્યું સમકિત નથી. સમક્તિ કયાં ? આંઠ ભેદો ત્યાં. ગાંઠના જ ખ્યાલ નથી. ખ્યાલ આવે તા ભેઢવાના વિચાર આવે. કર્મ ગ્રંથ જાણનાર શ્રોતાએ સમજી લ્યે કે અનંતાનુબ ંધીના ક્રોધ માન માયા લાલ કાને કહેવા ? જેને તીક્રાધાર્દિક દેખીએ તેને અનતાનુ
Page #68
--------------------------------------------------------------------------
________________
૪૮
પ્રવચન ૬૦ મું બંધી કહી દઈએ છીએ. કાયદો જાણ્યા વગર ન્યાય આપી દે તે મૂખ કહેવાય. આપણે પણ અનંતાનું બંધીને ફેંસલે આપી દઈએ છીએ. એ હિસાબે ઝાડ કીડી મંકોડીને અનંતાનુબંધીનું નામ નિશાન નથી. અંનતાનુબંધીનું લક્ષણ ધ્યાનમાં લે, પછી બોલે. અનંતાનુબંધી શું કામ કરે છે. તત્વ ઉપર પ્રીતિ થવા દે નહિં, અતત્ત્વ ઉપર પ્રીતિ રાખે. દેવગુરૂ ધર્મ ત્રણેને તત્વ કહીએ છીએ. ખરેખર એ તત્વ જ નથી. દેવગુરૂ ધર્મ એ તત્ત્વ નથી એમ કહેશો તે શાસ્ત્રકારે આ તત્વ નકામા ગણાવ્યા? ના, નકામા નથી ગણાવ્યા, તત્ત્વ કયા મુદ્દાએ? તાત્વિક પદ મોક્ષ એ સાધવામાં તત્ત્વ છે, એ મુદ્દાએ તત્ત્વ છે. દેવગુરૂ ધર્મનું તત્ત્વપણું સ્વાભાવિક નથી, આત્માનું ખરૂં સ્વરૂપ પ્રગટ કરવાનું સાધન, માટે જ તત્ત્વ. જ્યાં સુધી તે સાધન હોય, ત્યાં લગી જ તત્વ. સાધનપણું ન રહે તે અતત્વ. કેવી રીતે ? શુદ્ધ દેવ ગુરૂ ધર્મ ત્રણે પોતે તસ્વરૂપ નહિ. આત્મ કલ્યાણનું સાધન માટે તત્વ. કુદેવ વગેરે તત્વ નહિ પણ આત્માને ડુબાડનાર માટે અતત્ત્વ. તેજ દેવગુરૂ ધર્મ જે વખત તારનાર ન હોય તે વખત અતત્ત્વ, અતવ ક્યાં સુધી ? દેવને નમસ્કાર કરે-એમ કહેવામાં આવે તે પાપરૂપ શુદ્ધદેવને કહેનારો. શુદ્ધ આશયવાળો કહેવાને શુદ્ધ મનુષ્યને, છતાં પાપ લાગે. વિચારમાં ન પડશે. ખૂલાસો કરું છું. ગૌતમસ્વામિ ભગવાન અષ્ટાપદ પર્વત ઉપર ગયા જાત્રા કરવા ગયા, ત્યાં પંદરસો તાપસને પ્રતિબોધ કરતા હતા. તેવી વસ્તી ન હતી. આ વસ્તી વગર દીક્ષા બને કે નહિ ? અહીં કોની રજા મૂળ. વાતમાં આવે. માત્ર એકજ ક્ષીરનું પાત્ર તેમાં ખીર લાવ્યા ને અક્ષીણ મહાનલબ્ધિથી ૧૫૦૦ને પારણાં કરાવ્યાં. બધા સાધુ થઈ જશે તો સાધુને વહોરાવશે કેણ? એમ બોલનારાઓએ સમજવું જોઈએ કે–વસ્તી ન હતી. તો ક્યાં ભૂખ્યા મર્યા? ૫૦૦ ને ભજન કરતાં કેવળજ્ઞાન થયું. પાંચસોને રસ્તામાં કેવળજ્ઞાન થયું ને પાંચસોને સમવસરણમાં પેસતાં કેવલજ્ઞાન થયું. પંદરસેં શિષ્યોને લઈ ગૌતમ સ્વામીજી આવ્યા. તેમણે વંદના કરી. પંદરસે તાપસ નમો તિસ્થર કહી સીધા સમવસરણમાં બેસવા લાગ્યા. ગૌતમ સ્વામી કહે-કે છે આ ભગવાનને વંદન કરે. ગૌતમસ્વામીને પારકી પંચાયતમાં પડવાનું શું કામ હતું? વિધિને જાણ નારે વિધિ વર્તાવવાનો પ્રયત્ન ન કરે તે અવિધિને દોષ લાગે. ઉપદેશક નિષેધ ન કરે તે જેટલું પેલાએ કરેલું પાપ મલીન કરે, તેટલું દેખવાવાળાને મલીન કરે, તેથી ગૌતમસ્વામિને કહેવું પડયુકે-ભગવંતને વંદન કરે. ગૌતમસ્વામી વિધિ બગડે નહિં, આત્મા ડૂબે નહિં, એમાં પાપ
Page #69
--------------------------------------------------------------------------
________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
४६
કયે સ્થાને ગણવું? એકમાં અડચણ નથી તે મહાવીર સ્વામી ભગવાન શ્રીમુખે ફરમાવે છે કે હે ગૌતમ! કેવળીની આશાતના ન કર, આશાતનાને શે સંભવ? હલકા પાડવા બોલ્યા નથી, દેવ માન્યા છે, તેમને વંદન કરવા કહે છે. અહીં આશાતનાનું બીજ કયાં. કહે ગૌતમસ્વામીથી આશાતના થઈ. તમારે ત્યાં સ્સોઈ ન હોય ત્યાં સુધી લાકડાં સ કરે તે ચતુરાઈ, પણ રસેઈ થઈ ગયા પછી લાકડાં ચૂલામાં ઘાલે તો ચતુરાઈ કહે ખરા? લાકડા શાને લીધે ? રસેઈને લીધે. રસાઈ થઈ ગયા પછી લાકડાં સળગાવવા તે મૂર્ખનું ચિહ્ન એવી રીતે તીર્થકરને નમસ્કાર ઘાતી કર્મોને નિર્ભરવા માટે. જ્યાં કૈવલ્ય પ્રગટ થએલું છે, ઘાતિને છાંટે પણ નથી.
ત્યાં વંદનાનો ઉપયોગ કરે તે પણ આશાતના. આ ઉપરથી કર્યો નિશ્ચય કર્યો કે દેવાદિક સ્વતંત્ર તત્વ નથી. આત્મકલ્યાણ કરનારા માટે તત્વ. આવી રીતે આત્માના સ્વરૂપે ગુણેમાં અસલ સ્થિતિમાં તત્ત્વબુદ્ધિએ બુદ્ધિ થઈ. તેની તરફ પ્રીતિ ઉભી કરવી કયારે થાય?. અનંતાનુબંધી જાય ત્યારે. અતત્ત્વસ્વરૂપ સ્પર્શાદિકમાં તત્ત્વબુદ્ધિ તેનું નામ જ ગાંઠ, એના સાધન તરફ પ્રીતિ–પૌદ્ગલિક પદાર્થ તરફ પ્રીતિ તે અતત્વપ્રીતિ. આત્મા સિવાય જગતના પદાર્થ અતત્વ. તે તરફ પ્રીતિ અનંતાનુબંધી કષાયો રખાવે છે. એવા અનંતાનુબંધી હોય ત્યાં સુધી મનુષ્યને દેવભવ તરફ કંટાળે ક્યાંથી આવે? તે ન આવે ત્યાં સુધી સમ્યગૂ જ્ઞાન દર્શન ચારિત્રની કિંમત સમજે નહિં, જેને ચારે ગતિથી કંટાળો આવ્યો નથી, તેનાં સમ્યગૂ દર્શન જ્ઞાન ચારિત્ર પાણી ભરે છે.
અભવ્યને કયું સમ્યકત્વ હોય?
અભવ્યને સમ્યક્ત્વ હોય? હોય, ચમકશે નહિ. સમ્યક્ત્વ ત્રણ પ્રકારના-દીપક રોચક કારક, રોચક ને કારક એ બે પ્રકારના સમ્યક્ત્વ અભવ્યને ન હોય. પણ દીપક તત્ત્વને જણાવ, પિતાને લેવા દેવા નહિં. વકીલ કેસ લડે, લાખનું હુકમનામું કરાવે, બજવણીમાં વકીલને શું મળે? કેદમાં જાય તે વકીલને ઘેર તોરણ બંધાવાના નથી. અસીલને ઘેર તરણ બંધાય પણ વકીલને જવાબદારી કે જોખમદારી કશું નહિં. તેવી રીતે અભવ્યજીવ જિનશાસન આખું નિરૂપણ કરે પણ અસીલની દષ્ટિએ નહિં, વકીલની દષ્ટિએ. વકીલની દષ્ટિએ નિરૂપણ કરનારા અભવ્ય સંવર નિર્ભર ફા. ૪
Page #70
--------------------------------------------------------------------------
________________
પ્રવચન મ
'ને તેના કારણેા સિવાય બીજી વસ્તુ લેવા લાયક નથી, અથ કામને છેાડવા લાયક ને સવર લેવા લાયક જણાવે નહિં, તેા અભવ્ય પુરૂષે પ્રતિબેાધેલા અનતા મેાહ્ને શી રીતે જાય ? અનંતા પ્રતિખાધેલા અલભ્યના, ભવ્યના તેટલા પ્રતિધેલા મેાક્ષે ન જાય. ભવ્યના પ્રતિમાધેલા અનતા મેક્ષે ન જાય. અભયના પ્રતિખાધેલા અનંતા માક્ષે જાય. કેમ ? એનું કારણ એક જ, ભવ્ય પ્રતિધ કરતાં પેાતાના આત્માને પણ ભેળેા વે છે, જે આવડે કપડામાં સાબુ લગાડાય, તેમાં બાવડાને ચાક્ખા થવાના વખત નથી. હાથે સાબુ લગાડીએ તા હાથ ચેકિખા થાય, પણ ખાવડાને જોર પડે, છતાં ઘેાડે! પણ ખાવડાંના મેલ નિકળે નહીં, એટલે હંમેશના મેલા, હાથ મહેનત કરે એમાં હાથ ચાકખેા થાય, ભવિજીવ બીજાને પ્રતિધ કરે તેમાં ધારણા કે-મારૂ કલ્યાણ થાઓ, તેને મારા કલ્યાણની બુદ્ધિ. એક લુગડુ ધાયું છતાં હાથ ચાખ્ખા થયા, પણ એકસા લુગડાં ધાવામાં બાવડું ચાખ્ખું ન થયું. એવી રીતે ભવિજીવ જે બીજાને પ્રતિમાધ કરે તેમાં પેાતાના મેલ ધાતા જાય, એટલે પાંચ પચીસ લાખ જીવે લિવ ચાખેા થાય. પણ અભવ્યજીવ ખાવડાની પેઠે મહેનત કરે પણ સાષુમાં ભળે નહિં. અભવ્ય પ્રતિમાધ કરે પણ પાતે ભળે નહિં, અલગ રહે. વકીલની માફક જોખમનું નામ નથી, પણ એવા વકીલાત તરીકે ધમ કહેનારા સંવર નિર્જરાજ લેવા લાયક, આસવ-બંધ છાંડવા લાયક, ધર્મ-માક્ષ આદરવા લાયક, અ –કામ છેડવા લાયક, આમ નહીં કહે તે પેલા સાંભળનારા પ્રતિષ પામે શી રીતે ? પેલા સમ્યક્ત્વ પામનાશ કાનુ` સાંભળીને સમ્યકત્વ પામે છે? અભવ્યનું. કથન કેવુ` હોવું જોઈ એ ? સંવર નિર્જરાનું ઉપાદેયપણું, ધમ માક્ષનું ઉપાદેયપણું, અભવ્ય વેષધારી બન્યા હાય તા પણ અર્થ-કામના ઉપદેશ આપતા નથી, વેષમાં વાંધા નથી તેા વાંધા શી રીતે ? ગુણથી. મારા આત્મામાં ગુણ આવે, સત્કાર સન્માન ગુણવાનપણાને અ ંગે, અલવ્યપણું માલમ પડયું તેા ગુણમાં મીંડુ થયું. આ ઉપરથી એક વાત નક્કી કરી શક્યા કે અભવ્યને દીપક નામનું સમ્યક્ત્વ છે. ખુલ્લા શબ્દોમાં કહેવાય છે કે-અભવ્યને સમક્તિ કચું ? દીપક, દીવાએ તેમને ઝવેરાત દેખાડે છે, પણ દીવાની કિંમત કોડીની. દીવાની કિંમત વધી નહિં, અભવ્યો માના ઉપદેશ આપતા હેાવાથી, અંનતા કાળ સંસારમાં રહેવાવાળા હાવાથી, અનંતા જીવાને પ્રતિષેધ કરે છે. કરોડાના હીરા દીવાથી પરખાય પણ દીવા હીરા નહિં. દીવા તરીકેની કિંમત ખરી. અભવ્યને દીપક સુધી
૧૦
Page #71
--------------------------------------------------------------------------
________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી,વિભાગ બીજો
૫૧
રાખે ને આગળ લઇ જાય તેા તેનુ શું થાય ? અવિને અને તાકાળ સુધી અહીં રહેવું છે. ભિવ તા ઘેાડા કાળમાં ચાલ્યા જવાને. પાપના દ્રવ્યથી પરિહાર–પાપથી દૂર રહે તેથી નવગૈવેયક સુધી જાય. અભવ્યનુ દીપક સભ્ય ત્વ, નવપૂર્વ ઉપરાન્તનું જ્ઞાન, શુક્લલેશ્યાવાળું' ચારિત્ર પણ પાણીમાં કેમ ચાલ્યું ગયું ?
અભયને અંગે જોઇ ગયા કે દીપકસમ્યક્ત્વ છતાં પાણીમાં ગયું. શાને લીધે ? પેાતાને ભવનેા ભય લાગ્યા નથી, મેાક્ષની ઈચ્છા થઈ નથી, તેવી જ રીતે ભગવાનના વચને સ્યાદ્વાદ સ્વરૂપ, પ્રમાણ, નય, નિક્ષેપા સહિતા માની કાંઇક ન્યૂન દશપૂર્વ સુધી ભણે, જૈનશાસનનું જ્ઞાન કહ્યા સિવાય છૂટા છે? લગભગ દશપૂર્વ ભણી જાય તેા તે સાચી શ્રદ્ધાવાળા કેમ ન થાય ? ઘેાડું ભણેલા આપણે સાચી શ્રદ્ધાવાળા થઇએ છીએ ને ? આવું કહેનારે સમજવાનું કે દશપૂર્વના અક્ષરામાં સમ્યગ્ જ્ઞાનપણાની સ્થિતિ નથી આવતી. મારા ભવનેા રાગ મટાડવા માટે મેાક્ષ મેળવવા
માટે આ ભણું-ભણાવું છું. આ પરિણિત ન આવી હોય તો કંઈક ન્યૂન દશપૂ ભણે તે પાણીમાં જાય તે સમ્યગ્દર્શન–દીપક સમ્યક્ત્વ પાણીમાં ગયું ? કઈકન્યૂન દેશપૂર્વ પાણીમાં ગયા, કોડ પૂરવનું શુક્લ લેશ્યાવાળું, અતિચાર વગરનું, કષાયથી શૂન્ય, એવું ચારિત્ર અભવ્યને હોઈ શકે. દેશેાનક્રોડપૂરવ સુધી-ચારાશી લાખને ચારાશી લાખ ગુણા કરેા તા એક પૂ, એવા કોડ પૂર્વમાં આઠવરસ ન્યૂન. જે વખત ક્રોડ પૂના આયુષ્ય હતા ત્યારે પણ ચારિત્રની યાગ્યતા આઠ વર્ષની હતી. તે આઠવ ન્યૂન ક્રોડપૂર્વ ચારિત્ર પાળે, અતિચાર-કષાય રહિત શુક્લ લેશ્યાવાળું, જીલલેશ્યા વગર દેવલાકે જશે કયાંથી? જે લેશ્યામાં કાળ કરે તે લેશ્યાવાળી ગતિમાં ઉત્પન્ન થાય. પાંચ દેવલાકથી આગળ ખધે શુક્લ લેશ્યા. ત્રૈવેયકમાં જવાવાળા શુક્લ લેશ્યામાં આવ્યા વગર રહે જ નહિં. અતિચાર–કષાયરહિત શુક્લ લેશ્યાવાળું આવું ચારિત્ર પણ પાણીમાં ચાલ્યું જાય. એક જ કારણથી કે–ભવના ભય લાગ્યા નહિં. જેને સમ્યક્ત્વવાળા થવું હોય, સમ્યક્ત્વ લાવવું હોય, સ્થિર રાખવુ. હોય, વૃદ્ધિગત કરવુ હાય, તેની પહેલી ફરજ સંસારથી ભયવાળા થવું જોઇએ. ચારે ગતિમાં ભય લાગ્યા નથી; ત્યાં સુધી મેાક્ષની કિંમત ગણવાના નથી, ને મેાક્ષની કિમત નહિં ગણે ત્યાં લગી સમ્યકત્વાદિની પશુ કિંમત થતી નથી. સામાન્યથી વિચારીએ તેા સંસારના દુઃખાના ભયતા બધાને લાગે છે, તેનુ
Page #72
--------------------------------------------------------------------------
________________
પર
પ્રવચન ૬૦ મું
કેમ? તો કે બીજા ભય માફક આ ભય લાગતું નથી, એવા રૂપને ભય: લાગતું નથી. વારંવાર મોક્ષ ને સંસારનું સ્વરૂપ ચિતવવું. ચિતવતાં ભય લાગશે, પણ સંસારને ડર લાગ્યો નથી. સમ્યગ દર્શન જ્ઞાન ચારિત્રની. કિંમત કોને થાય? જેઓને ભવનો ભય લાગેલો હોય. ભેગને રોગ સમાન ગણવા તે તે દૂર રહો. ભેગ ત્યાં રેગ છે જ. રેગ રૂપ ભેગને દેખીએ છીએ. છતાં રોગ રૂપ ગણવા તૈયાર નથી. પગને ઠેસ વાગી ને ન રૂઝાય ત્યાં લગી. લુગડાને પણ અડવા ન દઈએ. જ્યાં રૂઝાઈ ત્યાં બીજી વાર ઠેસ વાગે તેનો પણ ભય નહીં. આજ ભવમાં દુઃખ વેઠીએ છીએ ને તે માટે એટલા બેદરકાર, તે ભવાંતરમાં દુઃખ પડશે તેની વાત જ શી કરવી. માટે ચારે. ગતિનાં દુખે વારંવાર વિચારે, તે આ જીવના ખ્યાલમાં આવે નહિ ત્યાં સુધી સર્વાર્થસિદ્ધના સુખો કેડીની કિંમતના છે. એ સમજીએ નાહ. ત્યાં સુધી સાચા મોતી આપીને બરફના ટૂકડા લઈને નાચે છે, તેવા. આપણે છીએ. આ જીવ આત્માના અનંતા સુખોને હારીને પગલિક સુખ રૂપી બરફના ટુકડામાં નાચે કૂદે, તેથી પહેલામાં પહેલું કર્તવ્ય ભવનો ભય લાગ જોઈએ. ઘણાભવ ભટકે તે માલમ પડે તે ને?' આ ભવ ને ગયા જન્મની માલમ નથી, તો તમારી આગળ અનાદિની, વાત કરવી તે ભેંસ આગળ ભાગવત સરખું છે.
અનાદિના ભવની સિદ્ધિ શી રીતે ? હાથમાં એક બાજરીનો કે : ઘઊંને દાણો , કયા ખેતરમાં ઊગે; કયા મજુરે ઉગા, ક્યા કોઠારમાં પડયો હતે, મૂળ દાણે કણે કયાં નાખ્યો? એ કંઈ માલમાં નથી, છતાં એટલું તે ચેકસ જાણો છો કે બીજ અંકુરા વગર નથી ને. અંક બીજ વગર થએલા નથી. તે જાણવા માટે તેમાં ઉત્પન્ન થવાની શક્તિ અનાદિની છે. જે અનાદિની શક્તિ ન હતું તે બીજ વગર અંક કે અંકૂર વગર બીજ થતું નથી. પરસ્પર કાર્ય કારણતા હોવાથી અનાદિ પરંપરા માનવાની જરૂર પડે છે. તેવી જ રીતે આત્મ-દાણને જન્મ કયારે થાય? કર્મ હોય ત્યારે. કમ જન્મ હોય ત્યારે, જન્મ કર્મ બેમાં એકેના વગર ચાલતું નથી, તે પછી એની પરંપરા અનાદિ માનવી પડે. તેવી રીતે અહીં જન્મ વગર કર્મ નથી, કર્મ વગર જન્મ નથી. અંકુરા વગર બીજ નથી, તેથી આદિ માની શકતા નથી. તે અહીં પણ આદિ માની શકાય નહીં. ત્યાં ખેડૂત મજુર ખેતર કંઈ માલમ ન હતું, બીજ અંકૂરની દશાએ અનાદિ માનવું પડ્યું. તેવી રીતે આ જીવનું અના
Page #73
--------------------------------------------------------------------------
________________
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
દિપણું માલમ ન પડે. જન્મ કર્મના કારણ-કાર્ય ભાવ માલમ ન પડે. -હવે જન્મ કર્મની પરંપરાઓ અનાદિનો જીવ રખડે છે. તેમાં મનુષ્ય ભવ તે પાતળા કષાયથી, દાન આપવાની રૂચિ રાખવાથી ને મધ્યમ ગુણે વર્તતે હોય તે જીવ મનુષ્યભવ ઉપાર્જન કરી શકે છે. તે સિવાયના ગુણવાળો મનુષ્યભવ મેળવી શકતો નથી. તે મેળવવો કે મુશ્કેલ છે?તે કારણથી મળેલો જન્મ કેમ સફળકરતેવિગેરે અધિકાર અગ્રે.
પ્રવચન ૬૧ મું
અષાડ વદી ૫ શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં આગળ સૂચવી ગયા કે જીવે ધર્મની કિંમત જાણવી જોઈએ. ધમની કિંમત જાણવામાં આવે નહિ ત્યાં સુધી કરેલા ધર્મની કિમત કંઈ પણ વજુદવાળી રહેતી નથી. તિજોરીમાં લાખો રૂપિઆને માલ છતાં તીજોરીને કોઈ શાબાશી આપતું નથી. ધર્મ એ પણ કોને આગળ શાબાશી દેવા લાયક બનાવે? જે કિંમત સમજી આચરનારે થાય આત્માના કલ્યાણની અપેક્ષાએ. વરસાદ વરસેલે કોઈપણ જગાએ નિષ્ફળ જતે નથી. વાવેતર કર્યું હોય તો ઉગે, નહિતર ઘાસ તો ઉગે જ. કિંમત સમજીને કરાએલે ધર્મ આત્માનું કલ્યાણ કરી શકે છે. કિમત નહીં સમજ્યા છતાં ધર્મ કરવામાં આવ્યો હોય તો તે નકામે જતો નથી. મેરૂપર્વત જેટલા ઘા-મુહપત્તી કર્યા, કંઈ વલ્યું નહીં. બીડમાં હજારે વરસો સુધી વરસાદ વરસ્યો પણ બાજરીને એક છેડો પણ થયે નહિ. તો બીડની જમીન કે વરસાદ નકામો ન હતો. માત્ર બાજરીનો છેડ કઈ ભુલથી નહોતો ઉગ્યો? વાવવાની ભૂલથી બાજરીને છોડ ન ઉગે, તેથી વરસાદ નકામો ગણાય નહીં. જમીન નકામી ગણાય નહીં. આ જીવે અનંતી વખત ધર્મ કર્યો છે, એ ઘા મુહપત્તી મેરૂ પર્વત જેટલા લીધા પણ વાવવાનું જ ભૂલી ગ. શું વાવવાનું હતું? એક જ વસ્તુ–મોક્ષ સાધવાની બુદ્ધિ. સમ્યક્ત્વ ન હોય અને ચારિત્ર લે તે પાલવે. શાથી કહો છે? બે કારણ છે. પંચસૂત્રકાર પૂર્વધર આચાર્ય છે. પંચસૂત્રની ટીકા હરિભદ્રસૂરિએ કરી છે. તેમાં ચારિત્રની યોગ્યતા જણાવતાં અપુનબંધક જોઈએ. ૭૦ કેડાર્કોડ સાગર
Page #74
--------------------------------------------------------------------------
________________
૫૪
પ્રવચન ૬૧ મુ
જોઈ એ. મૂળસૂત્રકાર દીક્ષાનું વિધાન.
પર્મની સ્થિતિને ક્રૂર બાંધવાવાળા ન લખે છે, એજ વાત નિશીથ સૂત્રમાં કહેલી છે.
છેદસૂત્રના અધિકારી કોણ ?
કેટલાક નિશીથ સૂત્ર સાંભળીને ભડકે છે, આ તે છેદસૂત્ર, તેનેા અથ કયા ? છંદ એટલે એકાંત ચૈાગ્ય પરિણત સાધુને સમજાવવા લાયક. સાધુની પરિક્ષા કરી લેવી. પરિણત થએલા લાગે તે તેને આપી શકાય. તેનું નામ છેદસૂત્ર. સાધુના આચારને સામાન્ય જણાવનાર આચરાંગાદિકમાં માત્ર પર્યાય જોવાની જરૂર. છેદસૂત્ર એકલા પર્યાય ઉપર આધાર રાખે નહિં. આ કઈ સ્થિતિમાં છે તેની તપાસ કરવાની. તે એવી રીતે તપાસ કરવાની કે સાંભળનાર પરિણત ન હોય તેા ઉભગી જાય. છેદસૂત્ર ભણાવવા. પહેલા પરીક્ષા કરવી હોય તેને જણાવે કે-કેરીઓ ખાવી છે. ત્યાં પેલા પરિણતિ વગરને. શું સૂઝયુ` ? અપરિણત હોય તે પહેલેથી ઢીલા હોય, મહારાજની મરજી દેખશે. પણિત હોય તે એમ કહે કે ફાસુક કે અંક્ાસક ? જ્યારે આ પ્રશ્ન દેખે ત્યારે ગુરૂ દેખે કે વસ્તુ વિચારનારા છે. એકદમ પડતું મેલે તે પણ નહીં. પરિણત સિવાયના અપરિણત અતિપરિણતેને ખાતલ કરી નાખવા. પેલા પ્રશ્ન કરનાર થયા ત્યારે સમજવું કે આ. લાયક, આવી રીતે વર્ષના પર્યાય થયા હોય પણ લાયક દેખી આપવામાં આવે તેનું નામ છેદ્યસૂત્ર, ખીજા સૂત્રેા પર્યાય થયા કે આપવાના, નાલાયકાને દૂર કરી જે આપવામાં આવે તેનું નામ છેદસૂત્ર. જે અયેાગ્યા. હોય તે છેદસૂત્રને ખરાખર લગાડતા ન હોય. તે પેાતાની અયેાગ્યતાના નમૂના ખતાવે છે. અગીઆર અંગમાં કેને દીક્ષાવડીદીક્ષા આપવી, અયેાગ્ય કાઈ કાઢી દે. કારણ એક જ, સાધુના અથથી ઇતિ સુધીના આચારશ પ્રાયશ્ચિત્ત અધું છેદસૂત્રમાં. સભામાં ન વંચાય તેનું કારણ ! અથથી ઇતિ સુધી અધિકાર વંચાય, વચલી વાત પકડી લેતા અને અનર્થ થાય, છકાયની દયા, જીવ તરીકે કાઇના ક્ક નથી, પૃથ્વીકાય કે ત્રસકાય જીવ વિરાધના તરીકે સરખા, ફરક આત્મામાં ગુણાને વિકાસ. પુણ્યની શક્તિ વિશેષ મળી છે, પાપ શક્તિ વધારે ત્રુટી છે, તેથી વધારે પાત્ર છે, માટે છએ કાયને પોતાના આત્મા સરખા ગણી રક્ષણ. કરવું જોઈ એ. તમે હજી સુધી ત્યાગી થઈ શકતા નથી. આરભાદિકથી વિરક્ત થઈ શકતા નથી, તા છેવટે સકાયની દયા જરૂર પાવી. ગૃહ-
Page #75
--------------------------------------------------------------------------
________________
આગલરક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
સ્થને સ્થાવરની દયા ન પળે, એને તો ત્રસકાયની દયા પાળવાની. તમે ન કરી શકે, તમારી શક્તિનો અભાવ છે, સ્થાવર જીવ હિંસા કરવા લાયક નથી—તમે તે ન કરી શકે તે આ ત્રસની દયા જરૂર કરવી. વસકાયની તો હિંસા નજ કરવી. આવી રીતે સાધુને આચાર જણાવ્યો હોય તે વચલું પકડી લેવાય. માટે લાયક દેખી પરીક્ષા કરી સૂત્ર આપવામાં આવે તેનું નામ છેદસૂત્ર.
મિશ્રાદષ્ટિને દીક્ષા આપી શકાય કે?
તેમાં દીક્ષાનું વિધાન કરતાં જણાવ્યું કે કુટુંબવાલે હોય કે કુટુંબ વગરને હેય. શ્રાવક હોય કે મિથ્યાષ્ટિ હોય, પણ અઢાર દેશવાળો હોય તેને દીક્ષા ન અપાય. શું પ્રાયશ્ચિત તે પણ નકકી કર્યું છે? મિથ્યાષ્ટિની દીક્ષામાં પ્રાયશ્ચિત નથી, પણ અગ્ય દીક્ષામાં પ્રાયશ્ચિત રાખ્યું. મિથ્યાદષ્ટિ નાલાયક નથી. અપુનબંધકને દીક્ષા ગણું છે. આચારાંગજીમાં પહેલા અધ્યયનમાં પૃથ્વીકાયના અપૂકાયના ઉદ્દેશા કહ્યા વનસ્પતિની જોડે ત્રસકાય, પછી તેઉકાય વાઉકાયનો ઉદેશે કહ્યો છે. ત્યાં આવું વગર અનુક્રમનું કેમ કહ્યું? સીધા કે ઉલટા અનુક્રમે ન કહ્યું. વિચિત્ર અનુક્રમે કહ્યું છે. ત્યાં જણાવ્યું કે પહેલું અધ્યયન નાની દિક્ષા લીધા પછી વડી દીક્ષા લેવાની લાયકાત લેવા માટે પહેલું અધ્યયન. તેને પૃથ્વીકાય અપકાય વનસ્પતિની શ્રદ્ધા કરવી સહેલી છે. તેવી તેઉકાય, વાઉકાયમાં શ્રદ્ધા કરવી મુશ્કેલ છે. તેથી તેઉકાય અને વાઉકાયને પછી કહીએ છીએ. ટીકાકારે ભાષ્યકારે આ માટે તેઉકાય વાઉકાયના ઉદ્દેશા પછી કહ્યા. દીક્ષા લીધા પહેલાં છએકાયની શ્રદ્ધા હોય એ નિયમ નહીં. આ આચારાંગના ઉદ્દેશાની અપેક્ષાએ પંચસૂત્રમાં અપુનબંધકને ચારિત્ર કહ્યું. તેથી માનવું પડશે કે સમ્યક્ત્વ વગરનાને ચારિત્ર દેવાનું હોય છે. અઢાર દોષ કેમ વર્જવા, ચૂક ક્યાં ક્યાં થાય છે, ચૂકમાં પ્રાયશ્ચિતથી છેડે કયાં આવે? લેનાર–દેનારાના પ્રાયશ્ચિતમાં દીક્ષા કેવી રીતે ઉડાવી દેવાય? તેમજ દીધેલી દીક્ષા પાછળથી દેષ માલમ પડે તે ઉપાય કર્યો કરે તે લાંબો અધિકાર છે. નપુંસકને પાછા કાઢી મેલવાના છે. એ સિવાય કોઈને કાઢી મેલવાના નથી. જો કે દીક્ષા કરનારાને પ્રાયશ્ચિત છે, પણ કાઢી મેલવા લાયક નપુંસકાદિક હોય, તે લોકે મારે તિરસ્કાર–અપમાન કરશે. તે પણ મારે ફિકર નથી. તે શાસ્ત્રકાર એમ નહીં કહે કે દુર્ગતિએ
Page #76
--------------------------------------------------------------------------
________________
પદ
પ્રવચન. ૬૧ મું
જશે. જૂઠ હિંસા બંધ કરે તે શાસ્ત્રકાર નિષેધ ન કરે. પરિગ્રહ મમતા બંધ કરે તે શાસ્ત્રકારે નિષેધ નથી કર્યો. આર્યક્ષેત્ર, ઉત્તમકુળ-જાતિ હોય તેમાં વ્યવહાર કરે. એ જ પારસી ઢેડ મહાવત સારા માનવા લાગે, એના આત્માનો ભાવ જાગે ને એવી જ રીતે વર્તવા લાગ્યો.
એ હેડમાં જ ફરે ને ઢેડમાંથી ગોચરી લે, તેમાં તમારા વ્યવહારનો વધે કશો નથી. એ પાપને ત્યાગ કરે તેમાં તમારે નિષેધ ન હોય. બ્રાહ્મણ રસો હોય ને ચોકમાં ન પેસવા દે તે રસોડામાં ન આવવા દે, તે રસોડામાં પેસવા નથી દેતા, તેમાં તમારે વાંધો ન લેવાય. બન્ને જ પર બનેની સ્વતંત્ર છે. મિથ્યાષ્ટિપણામાં પણ દીક્ષા લીધી. મેરૂ પર્વત જેટલા ઘા થયા પણ તે બધી દક્ષાઓ બીડના સ્થાનને વરસાદ જેવી. બીડમાં હજારો વરસ વરસાદ વરસ્ય, જમીન ઊંચી છે, છતાં વાવ્યું ન હતું તેથી છોડ ઉગ્યો ન હતો. તેવી રીતે દીક્ષા લેતાં મોક્ષ માટે બુદ્ધિ થઈ ન હતી, તે બુદ્ધિ રૂપી બીજ વાવ્યું ન હતું, તેથી મોક્ષ રૂપી છોડવો ક્યાંથી ઉગે ? બીડમાં છોડવો ન થાય તેમાં ભૂમિ કે વરસાદનો વાંક ન હતો. તેવી રીતે આ ઘા વરસાદ તરીકે, આત્મા જમીન તરીકે પણ બીજ વાવ્યું ન હતું, હવે મોક્ષ કયાંથી થાય? જે મેરૂ પર્વત જેટલા ઘા મુહપત્તિ તે મોક્ષબુદ્ધિ રૂપી બીજ વાવેલું નહીં તે અપેક્ષાએ નકામા.
૬ની સ્થિતિ તેડ્યા વગર પ્રભુમાર્ગ કે માર્ગને વેષ ન મળે
જોડે એક વાત ધ્યાન રાખો–માનપૂજાની ઈચ્છાએ, દેવલોકની ઈચ્છાએ, જશ મોટાઈની ઈચ્છાએ લેનારે ૬૯ કડાકડિ સાગરોપમની સ્થિતિ તેડનાર છે. ૭૦ માંથી ૯ કલાકેડ તેડે નહિં ત્યાં સુધી માન પૂજાદિકની ઈચ્છાએ પણ આ માર્ગ મળે નહિ. આ વેષ કયારે મળે? ૬૯ કડાકેડ તૂટી ગઈ હોય ત્યારે જ મળે. તેથી શાસ્ત્રકારે અભવ્ય જીવ હોય, એ અભવ્ય તીર્થંકરની સમૃદ્ધિ દેખી દેવતાઓ તરફની પૂજા દેખી, ધર્મ કરનારને ઉત્કર્ષ દેખી ચારિત્ર લેવા તૈયાર થાય છે. તેને પણ ૧૯ કડાકોડની સ્થિતિ ત્રુટેલી હોય. જેમાં મોક્ષબુદ્ધિનું બીજા હાય નહિ, માનપૂજા દેવલોકની ઈચ્છાએ ચારિત્ર ગ્રહણ કરવા તૈયાર થાય ત્યારે ૬૯ ગુટેલી હોય. જેટલી વખત ઘા મુહપત્તિ લેવામાં આવ્યા ત્યારે ૬૯ તેડી, પછી ફેર બાંધવામાં આવે, તે વાત
Page #77
--------------------------------------------------------------------------
________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણ, વિભાગ બીજો
પ૭
જુદી. અભવ્યને માટે પણ એવા મુહપત્તિ નકામાં નથી. ભવ્યને તે નથી જ. કઈ અપેક્ષાએ નકામા કહીએ છીએ. મોક્ષ પ્રાપ્ત થયો નથી, એ અપેક્ષાએ નકામે કહીએ છીએ. હવે પદગલિક સ્થિતિમાં એવા મુહપત્તી જેટલી વખત લીધા, દેવલોકાદિકની ઈચ્છાએ પણ જ્યારે
જ્યારે આઘા લીધા છે, ત્યારે ત્યારે દેવલોક તે મલ્યા જ છે. દેવલોક મલ્યા વગરનો એક પણ ઓઘ નથી. આને લાલચ પ્રલોભન ફસામણ કહેવાવાળા તે છે કે જેને ઘેર દરિદ્રખાતું હોય તે સાચી ઋદ્ધિને પ્રલોભન જણાવે, તે પિતાના સંસારના કાર્યો દુગતિ દેનારા છે. તેથી સગતિના કારણોમાં સદગતિનું ફળ જણાવાય, તેમાં પ્રલોભન કહેવાય છે. સદ્ગતિ કહી તેમાં આશ્ચર્ય શું? અનિચ્છા, વિરૂદ્ધઈછા, બળાત્કાર કે અજ્ઞાનથી કરેલાં પાપ દુર્ગતિ આપે કે નહિં?
પાપ કરવાવાળે બળાત્કારથી પાપ કરે, અજાણ્યા પાપ કરે, વિરૂદ્ધ ઈચ્છાએ કે અનિચ્છાએ પાપ કરે, તો તે બધાથી દુર્ગતિ માનો કે નહિં? બળાત્કારે કઈ ખૂન કરે તે પાપ નથી? નહીંતર સતીના સતીત્વની કિંમત ક્યાં છે? બળાત્કારથી થતા પાપથી બચવું, મનથી પાપ કરવાનું હતું જ નહિ, સતીઓને જે કંઈ કરવું પડ્યું તે શાને લીધે બળાત્કારથી થતા પાપથી બચવા માટે. તે પાપથી નુકશાન ન હોય તે સતીના ચરિત્ર શા કામના ? બળાત્કારે માતાએ લેટનો કુકડો મરાવ્યો, તેમાં યશોધરની શી વલે થઈ? યશોધરને એક રૂંવાટે પણ મારવાની મરજી છે? માં પરાણે હિંસા કરાવે છે. સાચા કુકડાની હિંસા નહીં, લોટના કુકડાની. મૂર્તિ ન માને તેઓ યશોધર ચરિત્ર માનતા હો તો ધ્યાનમાં લેજે, નહીંતર કાળિયા કસાઈનું માન્યા વગર છુટકો નથી. કોને ખરાબ પરિણામ થયા? અહીં માના બળાત્કારે. ધ્યાન રાખજો કે મા બાપની આજ્ઞા પાપમાં પ્રવર્તાવવાવાળી હોય તો યશોધરચરિત્ર પર કુચડો ફેરવવા લાયક છે. તેને દુર્ગતિ કેમ થઈ? માબાપના હુકમથી પાપમાં પ્રવૃત્તિ થાય તે તે જીવ દુર્ગતિ પામ્યા સિવાય રહેતો નથી. માને દુઃખ થવા ન દેવું એટલા માત્રથી લેટને કુકડે માર્યો. છકાયના ફૂટામાં માબાપના કહેવાથી ફરજ બતાવાય તે આની દુર્ગતિ કેમ થાય? માના કહેવાથી લોટનો કુકડો બળાત્કારથી માર પડ્યો, તેની શી વલે થઈ? કેટલા ભવ નરક ને તિયચમાં રખડ્યા? બળાત્કારથી લાજ થી
Page #78
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૬૧ મું
શરમથી કરેલી પાપગ્રવૃત્તિ નુકશાન કરનારી છે. આથી અજાણપણે કરેલું પાપ એ દુગતિ ન લઈ જાય એવું જેન કેઈ દિવસ માની શકશે નહિ. સ્વમમાં થએલા દેશે તેના જેવું અજાણપણું એકે નથી, છતાં તેમાં. પાપ માનીએ છીએ. તેથી કુસુમિણ દુસુમિણ કાઉસ્સગ કરે પડે છે. જ્યારે ત્યાં પાપ છે તે પછી સ્વમમાં થએલા કૃત્યોને પાપરૂપ ગણવામાં આવે તો જાગતા પાપ કરનારને પાપ ન લાગે એ કબૂલ થાય નહિ. બીજા. બળાત્કારે પાપ કરાવે તે પણ પાપ લાગે, અજાણપણે પાપકાર્ય થાય તે પણ પાપ લાગે, એવી રીતે અનિચ્છાએ પાપ કરાય તે પણ આત્મા મેલે થાય જ છે. અનિચ્છાએ વગર ઈરછાએ છાની વિરાધના કરે તે. પણ એમ ન હોય તો અસંજ્ઞીજી નરકે જાત જ નહિં. દુર્ગતિએ જાય છે. અણસમજણમાં કરેલું પાપ દુર્ગતિમાં લઈ જનાર થાય છે. કેઈડોકટરે ત્રીજા સ્ટેજે ગએલે ક્ષય મટાડ. તેથી દવા કે દૉકટરનો મહિમા વચ્ચે આવાને પણ ચારિત્રે તા. બાહબલજીએ ભારત સાથે બાર વરસ લડાઈ કરી. ભારતે પોતે કયાં ઓછું કર્યું છે? આવા પાપને ત્યાગ-દૂર કરી શકો. તેથી પહેલાંનું ભયંકરપણું ઓછું થતું નથી. અનિચ્છાએ કરેલું પાપ નુકશાન કરનારું છે. નુકશાન કરે કે નહિ ? એવાં જુદી વાત.. વિરૂદ્ધઈચ્છાએ કરાતું પાપ શી રીતે કરાય? માંદા સાધુને સાજો કરવાની. બુદ્ધિએ અસૂઝતાં આહારપાણી લઈ આવ્યા. મુદ્દો ક્યાં છે? સારા કરવાનો, પણ પિલાનું પ્રાયશ્ચિત લેવાનું. તેથી વિરૂદ્ધ ઈચ્છા છતાં પાપનું પ્રાયશ્ચિત છે. દીક્ષા શી ચીજ? બળાત્કારે અજાણ્યા, વિરૂદ્ધઈછાએ, અનિચ્છાએ કરાતા પાપને ત્યાગ. આ ચારે પ્રકારના પાપના ત્યાગ રૂપી દીક્ષા તેને અંગે કહેવું પડે કે-બળાત્કારાદિએ પળાતી દીક્ષા એ સદ્ગતિને દેનારી જરૂર છે. સૂર્ય ઉદય પામે, વૈશાખ જેઠને મધ્યાહ્ન હશે, પણ * આંખ ને ઊઘાડે તેને અજવાળું નહીં આપે. પાપનો પરિહાર કરવાવાળો
એક પણ આચાર્ય ઉપાધ્યાય કે સાધુ નરકે ગયો નથી ને જશે નહિં. મહાવતે લઈ પાળનારા અજ્ઞાનતાથી કઈ રીતે પાળે પણ પાળનારા. કેઈ નરકે જતા નથી. બળાત્કારે થતી દીક્ષા કલ્યાણ કરે?
જેમ નરકાયુષ્યને બંધ પડ હેય તે દિક્ષા લે જ નહીં. તમારા. પૂછેલાને ઉત્તર આપું છું. આયુષ્યને સામાન્ય બંધ તૂટતું જ નથી. આયુષ્ય આખા ભવમાં એક જ વખત બંધાય, તે તુટે નહિ બળાત્કારે થતી.
Page #79
--------------------------------------------------------------------------
________________
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૫૯. દીક્ષા એ કેમ કલ્યાણ કરે છે–એ સવાલ જરૂર તમને રહેવાને, પણ. બળાત્કારે કરેલું પાપ દુર્ગતિ કરે છે, એ મગજમાં રાખશે તો આ. સવાલને વખત જ નથી, મેતારક મુનિને દેવતાએ દીક્ષા કઈ રીતે લેવડાવી? શેઠીયાને ત્યાં ઉછરેલ, આઠ કન્યાને વરઘોડે ચઢી રહ્યો છે. દેવતા તેને પરણવાની ના કહે છે. ધર્મના માર્ગ પર આવ, છતાં તેના લક્ષ્યમાં આવતું નથી. ચંડાલણીના પેટમાં દેવતા પેઠે, ચાલતા વરઘોડામાં એક દમ ઝગડો, કે મારે છોકરો છે, શેઠીયાને ઘેર છોકરી જન્મી હતી, તે ચંડાલણને આપી હતી, ને શેઠીઆએ છેક લઈ લીધે તે છે. તે કઈ સ્થિતિએ મેતારજને દેવતાએ લાવી મૂફ? જે ધનાઢ્ય આબરૂદાર નેતા થવાને લાયક, આખા ગામમાં આબરૂદાર તેને ચંડાલની સ્થિતિમાં લાવી મૂકો. શા માટે? દીક્ષા નથી લેતો કેમ? બીજું કંઈ કારણ નહીં..
જ્યાં એ ચંડાળની સ્થિતિમાં આવી ગયે, કન્યા કન્યાને ઘેર રહી, શેઠીયો હાથ પછાડતો રહ્યો. સમજ! હજુ ચારિત્ર લે. કહો કઈ દિશામાં છે? પિતાને પહેલાં સુરનું વચન નથી સૂઝતું. ધર્મ લેટીદરે ને. લક્ષાધિપતિ અવસ્થામાં સૂઝતું નથી. અને જગાએ ધર્મ ધકકે ખાય. છે, શેઠીયાપણામાં ધર્મને ધક્કો માર્યો હતો, અહીં ચંડાળપણમાં પણ ધર્મને ધકકો મારે છે. આવી દશામાં શી રીતે ચારિત્ર લઊં? પાછો કેસ સુધાર્યો? દેવતાઈ બકરો આગે, તે રત્ન આપવાવાળે છે. તે લીંડીઓ નહીં પણ લડાના બદલે રતન જ હગે છે. શ્રેણિક રાજાને કહે છે કે– મારે તમારી કન્યા પરણવી છે. રાજાને ઘેર બકરે લાવ્યા તો રતનમય લીંડીઓ મૂકવા લાગ્યા. તેમ. ઘેર રતન મૂકવા લાગ્યા, આના ભાગ્યથી રતન હિગે છે. રાજાએ જણાવ્યું છે કે કન્યા આપું પણ તું ચીફ થા, ગામના પાદરમાં દરિયે લાવ, રાજગૃહી ફરતો સોનાનો કિલ્લો કર. વૈભારગિરિપર પાયગા કર. ત્રણે ચીજ દેવતાઈ પ્રભાવથી થવાવાળી રાતના કરી દેવી. દરેકને એની કુલીનતા કહેવી પડે. ત્રણે વસ્તુ દેવતાએ કરી દીધી, શા માટે? ચારિત્ર લેવા માટે. દરિઓ આણે છે. સેનાને કિલ્લો રાજગૃહીને કરી દે છે. વૈભારગિરિપર પગથીયા કરે છે. કન્યા. આપી, બાર વર્ષ ગયા. રેજ દીક્ષાની પ્રેરણા કરે છે. મેતારજને પરાણે સંસારમાંથી કાઢ્યા. વિચારે! આ કયા પ્રકારની દીક્ષા ? તેટલીપુત્રની દીક્ષા કેવી રીતે થઈ ?
જ્ઞાતાજી મૂળમાં તેટલીપુત્રને અધિકાર છે. પિટિલા દેવલોકે. જાય છે, તેને બુઝવવા આવે છે, રાજા એનાથી મોટે કરાય છે, ને.
Page #80
--------------------------------------------------------------------------
________________
1 TO
- પ્રવચન ૬૧ મું
પ્રધાને જ રાજાને જીવાડ્યો છે. પ્રધાન ઘરડો છે. આખું રાજ્ય અને જનાને પ્રધાનને આધીન છે. તે કેટલું છાકેલે હોય? રાજ્યના પ્રાણભૂત બનેલો તે મગજમાં કેટલે છાકેલે હેય? પિટિલા-દેવ આવીને કહે છે કે સંસાર ત્યાગ કરે. દેવતાના વચન પણ મેહ-દારૂ ઉપર અસર કરી શકતા નથી. પિટિલાને છેવટે રસ્તો લેવો પડ્યો કે-કુટુંબ કબીલે પ્રજા વિગેરે અપમાન કરવાવાળા કરી નાખ્યા. રિદ્ધિ સમૃદ્ધિ નાશ કરી નાખ્યા. જે રાજ્યપિતા તરીકે રહેતા હોય તેને પોતાના ચાકરનું અપમાન કઈ સ્થિતિએ સહન થાય? જેમાં પેલે ઝેર ખાય. તરવારથી ગળું કાપવા માંગે છે. મેહી પ્રાણીઓ આ કરવા કબૂલ થાય છે, તે કરવા તૈયાર થાય છે, પણ દીક્ષાની દુશ્મનાવટ છેડતા નથી. દેવતા દીક્ષાને માર્ગ બતાવે છે, પણ દીક્ષા કબૂલ નથી. આ શાની સ્થિતિ ? મેહ-મદિરાના છાકની. તેટલી પણ દીક્ષા ન લ–તેમ હઠ કરે છે, પણ દેવતાને દીક્ષા કરાવવી જ છે, તેથી ઝેર ઉડાડી દીધુ. તરવાર બુદ્ધિ કરી, તેઓ હજુ તેતલીને ધર્મ કરવાનું સૂઝતું નથી. જંગલમાં ગયે તે પાછળ વાઘ વરૂ વિકુળં. સામે - ઊંડી ખાઈ દેખાડી, નથી આગળ કે પાછળ જવાતું, દેવતાએ આવી - સ્થિતિ ઉભી કરી. હવે તેતલી કહે છે કે હે પિટિલા! ડર્યો છું તેમ કહે છે, પણ દીક્ષા લેવી છે તેમ કહેતા નથી. ડરેલને દેવી દીક્ષાનું શરણ કર એમ કહે છે, ત્યારે તેતલીને જાતિસ્મરણ થાય છે ને ત્યાં દીક્ષા લે છે. ત્યારે કહે કે બળત્કારે થએલી દીક્ષાની પરિણતિ. દવા પરાણે આપો પણ દવા પીધા પછી કારી–ઉલટી કરી નાખે તે દરદ નહીં મટાડે. જે રાજ્ય ખૂન ભયંકર ગણે તે બળાત્કારે ખૂન અટકાવે, તેમાં ગુનેગાર ન ગણે કમને સિદ્ધાંત માનનારા દીક્ષાને કઈ દિવસ અયોગ્ય ગણે નહિં.
ચાલુ રાજસત્તા. પણ ધ્યાન રાખજે કે જેનો ઊંઘી રહ્યા છે, નશામાં ચકચૂર થયા છે, કાયદાની જડવિચારવાની ફુરસદ નથી મળી. જૈન ધર્મના દ્વેષ ખાતર આ વડેદરા રાજ્યમાં કાયદે ઉભું કરવામાં આવ્યો છે. દીક્ષાના વિલાપ માટે હોય તે સગીરની દીક્ષા પાછળ સોએ સો ટકા રડાકુટ હતો જ નથી. સગીરની દીક્ષા મા-બાપની રજા વગર બનાવી શકતા નથી. આ ગાયકવાડી કાયદો નીતિના પગલે ઉભે થએલો નથી. ક્યા મુદ્દાઓ કાયદે ઉભો કર્યો છે? આ કાયદામાં જૈનધર્મના નાશની જડ રહી છે. મા બાપની સંમતિથી દારૂ પી આવે તેમાં કાયદે નહિ, આ માટે કાયદો
Page #81
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે કર નથી. જેઓ આત્માની અસ્તિતા સ્વીકારનારા છે, તેમને પાપનું ઓછાપણું યેન કેન પ્રકારે કરવું જ જોઈએ. શિક્ષાથી બચવા માટે પાપને પરિહાર
એજ મેતારક મુનિને વાધર વીંટીને મારી નાખનાર, સોની હાથમાં સત્તા લઈ મારનાર, ઘરમાં ઘાલી વાડીમાં મારી નાખનાર, બચવાની ખાતર વષ પહેરી બેઠા છે. છતાં સત્તાને અમલ કર્યો નથી. એને મઢે રાજાએ. જણાવ્યું કે–જે દહાડે આ ચારિત્ર છોડ્યું, તે દહાડે આખા કુટુંબ સહિત. ઉકળતા તેલની કડાઈમાં તળી નાખીશ. સોનારે સાધુપણાને વેષ કયા મુદ્દાથી લીધો છે? એ ન જણાવ્યું હતું તે તે વચનો કહેવાનો વખત આવે ? મતથી બચવા માટે આ લીધું છે, તેને અંગે ધમકી આપે છે. આવી રીતે શિક્ષાથી બચવા માટે પાપને પરિહાર ઉત્તમ ગણાય હતે. આ જને કાયદો કબૂલ કરે છે કે શિક્ષા એ ગુનેગારને સુધારનારી થતી નથી, ગુન્હા અટકાવનારી થાય છે? કેદીની સ્થિતિ–૮૦ ટકા તેને તેજ ગુનેગાર આવે છે. એક વખત કેદમાં જઈ આવ્યો, તે કેદમાં જવા તૈયાર થઉં છું. સજાએ ગુનેગારને રે કે સુધા? રાજકીય સત્તા ગુનેગારને સુધારનારી થતી નથી. ગુનેગાર નવા થતાને અટકાવનારી છે? તો જે સત્તાથી. ગુનેગાર થતા અટકે એ સત્તાને રાજસત્તા કેમ વધાવી ન લે? ગુન્હા અટકાવનારી પ્રવૃત્તિ સામે સરકાર કેમ હાથ ઘાલે? આ પ્રવૃત્તિને મદ્દો ધ્યાનમાં ન ત્યે તે તમે વાણીયાબુદ્ધિ નથી. આ પિટિલા દેવીએ જે તેતલીને દીક્ષા દેવડાવી, મેતારક મુનિને દેવતાએ જે દીક્ષા દેવડાવી. બળત્કારે પા૫ રેકાય તે આનું નામ.
ભાઈના વચન જુઠા ન પડે તે બાને ભવદેવની દીક્ષા થઈ. બળાત્કારથી પણ પાપ બંધ થાય તો દુર્ગતિ જો જરૂર બચે. અજાણપણે પાપ અટકે તેં પણ દુર્ગતિ બંધ થાય. આપણું સૂક્ષમ એકેન્દ્રિયનું મૂળ સ્થાન, તેમાંથી મનુષ્ય કેવી રીતે થયા? એકેન્દ્રિયમાં વાડીના મૂળા હતા ત્યારે સમજ્યા શું હતા? ખરાબ ન થયા. ભવિતવ્યતાએ સમજીને કંઈ સારું કર્યું નથી. વગર સમજે જ પાપથી અટક્યા ત્યારે જ અહીં આવ્યા. આ પાપકર્મ છે, નહિં કરું તે સદ્ગતિ થશે–એમાંની કાંઈ સમજણ એકેન્દ્રિયમાં હતી? અજાણપણે પાપ ન થયું તે મૂળમાંથી મનુષ્ય થયા. હવે અનિચ્છાએ ગાંઠ સુધી ૬૯ સાગરેપમની સ્થિતિ તૂટે છે, તે વગર ઈરછાએ. દેવલોકે
Page #82
--------------------------------------------------------------------------
________________
૬ર
પ્રવચન ૬૨ મું
`જવાનુ થાય ત્યારે તે પણ વગર ઈચ્છાએ પાપ અટકાવે ત્યારે જ તે ‘ઊંચી ગતિએ જનારા છે. વિરૂદ્ધ ઈચ્છાએ અભવ્ય મિથ્યાદૃષ્ટિ સાધુપણું ૨ે તે દેવલાકની ઈચ્છાએ પ્રતિજ્ઞા ત્રિવિધ છે, છતાં વિરૂદ્ધ ઈચ્છાએ કરાતુ સાધુપણું સદ્ગતિ આપનારૂ થાય છે. ખળાકારે અનિચ્છાએ કરાતું પાપ આત્માને મલીન કરે છે. પાપને ત્યાગ સદ્ગતિ કરે છે. તે માનીએ તા મિથ્યાષ્ટિપણામાં લીધેલા મેઘા મુહપત્તી એ સદગતિને દેનારા થાય છે. પણ આપણે વાત શાની છે? મેાક્ષની અર્થાત્ આઘા નકામા નથી, વરસાદ ન વાળ્યું હોય તેા ઘાસ ઉગાડે, તેવી રીતે વરસાદની માફક આઘા નકામે નથી. આ ઉપરથી મેાક્ષબુદ્ધિ ન રાખી તેથી દેવલાક થયા, પણ આત્મકલ્યાણુ ન થયું. તેનું કારણ હજી માક્ષ મેળવવાની બુદ્ધિ થઈ નથી, ધર્મની કિંમત સમજી ધર્મ કર્યા હતે તા મેાક્ષ થયા વગર રહ્યો ન હતે. અનાદિ કાળની પ્રવૃત્તિ નિષ્ફળ કેમ ગઈ ને ધમ પ્રવૃત્તિ કરનારનું જીવન સફળ કેમ થયું તે અધિકાર અગ્રે વર્તમાન,
પ્રવચન ૬૨ મુ અષાડ વદ ૬
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં સૂચવી ગયા કે–ધમ એ સ`સામાં શાશ્વતી વસ્તુ છે. ધમ સ’સારમાં કાઈ વખત ન હતા તેમ હતું જ નહીં. અનાદિકાળથી ધર્મ સતત પ્રવૃતિ રહેલા જ છે. ધમના બ્યુચ્છેદ કયાંય પશુ છે જ નહિં. ઋષભદેવજી મહારાજ પહેલાં પણ ધર્મ હતા. છઠ્ઠા આરામાં ને પહેલા આરાની વચમાં શું ધમ હશે ? શું ઋષભદેવજી મહારાજ પહેલાં ધર્મ ન હતા ? બાહ્ય પૌલિક સાધનાના જોગ હોવાથી અપૂર્વ સુખ હતું. જીગલીયાના વખતમાં સાધન સ`પત્તિ એવી કે-ઇચ્છા સાથે સુખ મળી રહે. આ તા ચાથા આરામાં તથા પાંચમા આરાની સ’૫ત્તિએ માથું ફાડીને શીરા ખાવા જેવી છે. પરસેવા ઉતારીએ ત્યારે પૈસા મેળવીએ ને પૈસાથી સુખ મળે. જ્યારે ત્રીજા આરાના પાછલા ભાગમાં, ચેાથા આરામાં, પાંચમાં આરામાં માથુ ફાડી શીરા ખાવાના. નાના છેકરાને શરીર મેલું થાય પણ રમત છેાડવી નથી, તેવી રીતે ત્રીજા ચેાથા પાંચમા આરામાં જીવા એવા વિચિત્ર કે પરપુદ્ગલની રમણતા કરવી. પરપુદ્ગલ માટે આખી જિંદગી મહેનત કરવી. એક જ જન્મમાં આમ
Page #83
--------------------------------------------------------------------------
________________
આગાહારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
" બન્યું છે તેમ નથી. દરેક જન્મમાં આમ કરતા આવ્યા છીએ. વ્યાપાર લાખે કરડેને પણ સરવયામાં મોડું. એ વેપાર કેટલા વર્ષ કરીએ, જેમાં દરેક વર્ષે સરવયામાં મીંડું કરીએ? નો વેપાર કરે તે દૂર રહ્યો, પણ પૂર્વે કરેલ હોય તેને પશ્ચાતાપ થાય, તે પછી સરવેયામાં બેટ નિકળે તે કાળજું કેવું કપાય? પગલિક પદાર્થમાં બેટ નીકળે તે કાળજું કપાઈ જાય, તે દરેક જન્મમાં શું કર્યું?
જિદગીની જહેમત પલકમાં પલાયન
પહેલાં વિચારીએ તે એક જ વસ્તુ માગીએ. એ વગર કોઈ પણ જીવ નથી. ખોરાક-એક ભવથી બીજે ભવે જઈને પહેલાં આહાર લેવાનો. ચાહે તો દેવતા મનુષ્ય કે તિર્યંચ કોઈપણ ગતિમાં પહેલ વહેલાં ખોરાકની ઈરછા. જગતમાં એક ઈચ્છાએ શરૂ કરેલા કાર્યમાં બીજા પદાર્થો વળગી જાય છે. છોડવાની ઈચ્છા છતાં છૂટે નહિ. આહાર કર્યો, આહારના બે ભાગ થયા, મલ ને રસ, મલ સારે કે તરત નિકળી ગયો. કેમકે જીવે ગ્રહણ કરેલી ચીજમાં મળ ટકી શકતો નથી. તે તે મળ નીકળી ગયો, પણ રસ ગળે વળગ્યો છે. જીવને વળગ્યું કેણ? રસ. મલ ન વળગ્યો. રસ વળગે તેનું થયું શરીર. અંકુરામાંથી થડીયું થયું. તેમાંથી ઇન્દ્રિયોના ડાળાં થયા. ઈન્દ્રિયે શરીરને લીધે થઈ. આહારના મનોરથમાંથી રસ તે શરીર કરનાર બન્યું. તે શરીરે ઈન્દ્રિને બનાવી. ઈકિયા વિષયને વળગી.વિષયે અને તેનાં સાધન પ્રાપ્ત કરવા તૈયાર થઈ. આખો જન્મ એમનિજ પંચાયતમાં પૂરો કર્યો. આપણી જિંદગીનું આખું કૃત્ય તપાસી લ્યો. આ પાંચ સિવાય છઠ્ઠાની સાધ્ય કે પ્રવૃત્તિ કરી છે? દરેક જન્મમાં બસ આ પાંચ જ પ્રવૃત્તિઓ રહી. આ પાંચ પ્રવૃત્તિઓ કરી. આખી જિંદગી આહાર કરી પિંડ ઇંદ્રિયે વિષયો ને તેના સાધનો કર્યા. તેને અંગે જે બાધ કરનારા તે ઉપર શ્રેષને અનુકૂળ કરનારા ઉપર રાગ કર્યો. પણ જ્યાં છેલ્લી અવસ્થા આવી ત્યાં પલકમાં પલાયન. એ તમારું શરીર ઈદ્રિય વિષય તેનાં સાધનો પલાયન કરતાં પલકવાર લગાડેનહિં.જિંદગીની જહેમત એક મિનિટમાં મીઠ્ઠી. આખા જન્મારે મહેનત કરી મેળવેલ, પલાયન થનારા પદાર્થ ઉપર જિદગી બરબાદ કરીએ છીએ. મારખાનાર ને માલખાનાર કોણ? તેની તપાસ કરે તો હજુ સારા.
Page #84
--------------------------------------------------------------------------
________________
(૪
:
પ્રવચન ૬૨ મું
માર અને માલ ખાનાર કેણ
વિષનાં સાધન ઉભા કર્યા, તેના માલીક કેણુ? પાછળ રહે તે. તેને સાથે લઈ જવાના નહીં. અમારે હક છે, અમને દાન દીધુ છે-એમ. કોઈ છોકરો કહેતો નથી. માલ ઉપર હક છે છોકરીને, પણ મારા ઉપર કેનો હક? તમારે ભવાંતરની વાત લક્ષ્યમાં ઉતારવા માટે આ ભવની. વાત ધ્યાનમાં . ઘરના માણસો માટે શાક સમારતાં આંગળી કપાય. તે વેદના કણ ભગવે? માલખાનાર આખું કુટુંબ ને મારખાનાર; પિતે. ચેરી કરી લાવ્યા, લાખ લાવ્યા, પકડાય તો કેદમાં કોણ જાય? આઘા પાછા કરનારા ન પકડાય,તે તો માલના ભાગ પાડી લે છે. ભાગ માલમાં,. મારમાં કોઈપણ ભાગ રાખતા નથી. ઝવેરીઓ અરબસ્તાનમાં મોકલે તે લાભમાં ભાગ, નુકશાનમાં કાંઈ નહી, તેવી રીતે અહીં સ્થિતિ કઈ છે? માલમાં ભાગ લેનાર બધા, પણ મારમાં ભાગ લેનાર કેઈ નહીં. હવે ખૂન કરી આવ્યા હોય, તેમ કરતાં રાજ્ય મળ્યું, તો તેને હકદાર તેના. પછી તેને કુંવર, પણ ખૂનમાં પકડાયે ને ફાંસીએ ગયે તો? એવી જ રીતે પરભવની અપેક્ષાએ આ ભવે જે પેદા કરે તેના માલીક પાછલના. છોકરા, ભાઈ વિગેરે. અરે તમારા શત્રુઓ. પ્રતિવાસુદેવે જેટલું પેદા કર્યું તેના માલીક વાસુદેવ. પણ માલીક શત્રુ બની ગયો. પેદા કર્યું પ્રતિવાસુ, દેવે, માલીક અન્ય વાસુદેવ. જેનું આપણે મેટું ન જોતા હોઈએ તે આપણું માલના માલીક થઈ જાય છે. છેક ન હોય તો બાઈ માલીક, બાઈ સારી ચાલે તે ઠીક પણ કલ્પનાથી અવળે રસ્તે ચાલી તે તમારી ઋદ્ધિ કોના કામમાં આવવાની ? બ્રહ્મદત્તના બાપનું રાજ્ય દીર્ઘના કામમાં આવ્યું. બ્રહ્મદત્તનું ઘર ઉખેડનારના કામમાં આવ્યું. તેવી રીતે. આપણે માલ કણ ખાશે તેને પતો નથી, પણ એ બધાને માર તે આપણે ખાવાને. ખાલી હાથે નિકલ્યા છે, પણ ખાસડા ખાતાં નીકલ્યા છે. દરેક જન્મમાંથી દરેક ભવમાંથી ખાલી હાથે ને ખાસડા ખાતાં નીકલ્યા છીએ. તે અવસ્થા જુગલીયામાં ન હતી. જુગલીયાને મારા ખાવાનું નથી. આર્ય-અનાર્યની વિચારણું
જાગલીયે મરીને દેવેલોકે જ જાય. સાધન સંપત્તિ સંપૂર્ણ, કલ્પના માત્રથી સર્વ પદાર્થો મળી જાય, આવી સ્થિતિ હતી છતાં પણ શાસ્ત્રકારેએ
Page #85
--------------------------------------------------------------------------
________________
આગમવારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
અંધારાને જમાને કહો, જુગલીયા આર્ય કે અનાર્ય કે અનાર્ય. જુગલીયાના ક્ષેત્રે અનાર્ય, કાળ અનાર્ય, વિચારજે? સાધન સંપત્તિએ પૂરા થવું એને સારું ગણાયું હોય તે વિચારજે. જ્યાં પૂરી સામગ્રી હતી, રાગ શેક આપત્તિ ન હતાં, છતાં શાસ્ત્રકારોએ અનાર્યપણું ગણ્યું. સાધન સંપત્તિના કારણે શાસ્ત્રકાર સુધારો કે આર્યપણું ગણે તે તે દેવકુરૂ ને ઉત્તરકુરૂ ગણાય. અહીં પણ પહેલે આરે તે ઊંચામાં ઊંચે આર્ય દેશ કાળ ગણાય. મોક્ષના સાધનો જ્યાં પ્રવતે ત્યાં જ આર્યપણું છે. આટલા માટે જ આર્ય શબ્દ નીકલ્યો છે.
અશ્વમેઘની વ્યાખ્યા જે કરે, તે કરનારને શરમ આવે. રાજાની રાણીને ઘોડાને વળગાડે છે. તે વૃત્તાંતે બે જ મનુષ્ય સાંભળો તો પોતાની જીભ ન ઉપાડી શકે. તેવા શાસ્ત્રને માનનારા પિતાને આર્ય કહેવડાવે, તે નકલની હદ આવી રહી, જ્યાં લોઢાને નકલ સેનું કહેવાય તે કહેવું પડે કે નકલની હદ આવી ગઈ. છાંડવા લાયક પદાર્થથી દૂર રહે તે આઈ. આર્ય કોણ? આર્ય એ નામ આચાર્યોના મુરખીને લાગેલું છે. ચારીને ચગારીને પુષ્ટિ દેનાર, માંસ ખાવામાં દારૂ પીવામાં, મિથુનમાં દોષ નથી, એમ કહેનાર આર્ય કહેવડાવે તે નકલની હદ આવી રહી. નકલમાં પણ દેખીતા ગુણે હોવા જોઈએ. તાત્ત્વિક ગુણો ભલે ન હોય, નાટકિયાં નકલ કરે તે કૃત્રિમગુણ તે જરૂર લાવે. કૃત્રિમ ગુણો જેઓ લાવ્યા નથી. સંસ્કારવાળું માંસ ખાવું જોઈએ. જે યજ્ઞમાં ગએલો બ્રાહ્મણ માંસ ન ખાય તો ૨૧ સૃષ્ટિ સુધી ઢાર થાય છે. કઈ સ્થિતિ? રાક્ષસે કે બીજા કઈ? માંસ નહિ ખાનારને ૨૧ સૃષ્ટિ સુધી જાનવર થવાનું કહેનાર એટલું જ નહિ, પણ ચોરના સાગરિતે. બ્રાહ્મણ કોઈનું ઉપાડીને ખાઈ જાય તો પોતાનું જ ખાય છે. પહેરે છે, દઈ દે તો પોતાનું જ દે છે. બ્રાહ્મણો દુનિયાને કયે રસ્તે ડૂબાડીને અવળી લઈ જાય છે. સતીના નામે કરવત પ્રવર્તાવનાર તેઓ જ હતા. આવા અનાર્ય સ્મૃતિને માનનારા ઘાતકી પ્રવૃતિ કરનારા આર્ય કહેવડાવે તો આર્યની હદ આવી રહી. આવા કાર્ય કરાવનાર આર્ય તે અનાર્ય કોને કહેવા ? આર્ય શબ્દ તેને જ લાગુ પડે છે કે-છાંડવા લાયક તમામ કાર્યોથી દૂર રહ્યા હોય. હિંસા જુઠ ચેરી પરિગ્રહથી જેઓ દૂર રહ્યા હોય, તે મહાપુરૂષ આર્ય. તેટલા માટે સુધર્માસ્વામીથી બધા આચાર્યને આર્ય શબ્દ લગાડો ફા. ૫
Page #86
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૬૨ મું
છે. કુટુંબની મોજેને અંગે આર્ય પાગું નથી. જુગલીયાને મહાઆર્ય કહેવા પડે પણ જુગલીયાને પુણ્યાઈવાળા છતાં અનાર્ય શબ્દથી વ્યવહાર કરે છે.
જગતમાં કઈ દિવસ ધર્મને નાશ નથી
આ ઉપરથી ઋષભદેવજી મહારાજની પહેલાં ધર્મની પ્રવૃતિ ન હતી. પાંચમા આરા પછી ધર્મની પ્રવૃતિ રહેવાની નથી. ત્રણ આરામાં ધમપ્રવૃતિ ન હતી, તો ધર્મને નાશ કઈ દિવસ નથી એ કેમ કહી શકે ? અમે ધર્મનો વિચાર ભરત કે ઐરવતની અપેક્ષા કરતા નથી. તે વિચાર આખા જગતની અપેક્ષાએ કરીએ છીએ. મહાવિદેહમાં હંમેશાં ચોથા આરા જે કાળ છે. મહાવિદેહમાં એથે આરે છે–એમ કહેનારા પિતાનું અજ્ઞાન જાહેર કરે છે. પહેલે બીજે ત્રીજે હોય તે જ ચોથ કહેવાય. ત્યાં પહેલો બીજે ત્રીજે હોતે જ નથી, તે ચોથે કેમ કહી શકાય? ત્યારે ચોથા આરા જે કાળ હોવાથી હંમેશાં ધર્મની પ્રવૃર્તિ છે. માટે કહીએ છીએ કે જગતમાં કઈ દિવસ ધર્મને નાશ નથી. ધમની પ્રવૃત્તિ એ મહાપુરૂષા કરે છે. આ વાતમાં ઊંડા ઉતરશો તે કેવળજ્ઞાની તીર્થકર ને કેવળજ્ઞાની બીજા પુરૂષોમાં કર્યો ફરક છે તે માલમ પડશે. એક ગુફામાં હજાર પુરૂ ઉતર્યા છે. શબ્દ ગંધ રસ રૂપ બધી પ્રવૃત્તિ છે, પણ રૂપ દેખાતું નથી. ચાર ઇદ્રિના વિષયો છૂટા છે, પણ રૂ૫-ચક્ષુઈન્દ્રિયને વિષય તે છૂટ નથી. તીર્થકર કેવળીને જન્મ ન હતું તેથી સમ્યગૃષ્ટિને મુંઝવણનું સ્થાન હતું. હજારમાંથી એકે દીવાસળી સળગાવી, તેમાંથી ૨૫ કાકડા સળગાવ્યા, અત્યારે અજવાળું કરનાર ૨૬. ખરું અજવાળું ઉભું કર્યું કેણે? દીવાસળીવાળાએ. તેવી રીતે અહીં તીર્થંકર મહારાજા આપબળે કેવળજ્ઞાન મેળવનારા, આકીના તીર્થંકરના બળે કેવળજ્ઞાન મેળવનારા. તીર્થને નહીં માનનારા એ વિચારવું અઢીદ્વીપમાં એક પણ કાંકરે એવો નથી કે જ્યાં અનંતા મેક્ષે ન ગયા હોય, અનાદિકાળથી મેક્ષ ચાલુ હોવાથી જેમાં અનંતા મોક્ષે ન ગયા હોય એવો એક પણ કાંકરો નથી, તો સિદ્ધાચળજીને તીર્થ માનીને શું કરવું? અનંતાના અનંતા ભેદ છે, માટે ઘણું અનંતા છે–એમ સમાધાન આપે તે એમને કરાણે બેસવું પડે.
Page #87
--------------------------------------------------------------------------
________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ખીજે
નિદ્ભવ અને મિથ્યાદષ્ટિના પરિચયમાં ન રહેવું.
અનુયાગદ્વારામાં આ શા કરી છે કે-સિદ્ધિતલમાં મુનિ રહેલા કયા ? મુનિનુ ં કલેવર સિદ્ધશીલાતળમાં હાય, સૂત્રકારે સિદ્ધશીલા કયાંથી માની ? જ્યાં વધારે અનંતા મેક્ષે ગયા, તેવા સ્થાનને સૂત્રકારે સિદ્ધશીલા માની છે. જ્ઞાતાજીસૂત્ર તથા અંતગડદશાના પૂરાવા મેાજુદ છે. હવે માનનારામાં તીના શત્રુ કહો કે વિરાધી કહા, તેમને એક જ સિદ્ધાંત છે. વાંદરાને સુગ્રીપક્ષીએ શીખામણુ દ્વીધી કે ચામાસું નજીક આવે છે, તેા રહેવા માટે એક ઘર બનાવ. ત્યારે વાંદરાએ જવાબ આપ્યા કે અસમર્થા ગૃહાર'ભે સમર્શ ગૃહભ’જને’ ઘર કરી તેા નહીં શકુ પણ બીજાનું ભાંગી તા શકીશ. આજના દુશ્મનેા કરતાં વાંદરા સારા કે સીધુ બાલી ગયા કે સુગ્રી ઉડીને ખેંચી શકી, માળા ભાંગી ગયા. પણ તીથ દુશ્મના સારી સ્થિતિમાં હશું તા તીથ સેંકડા કરીશું'. તી તેમના કર્યા થતા હશે ? વાંદરા કરતાં ખરાબ સ્થિતિ તેમની છે. એમને શિખરજીની વખતે સિદ્ધાચળ–એમ કરીને ખસેડવા છે. ઘર કરી તે ન શકું, પણ ભાંગી તા શકીશ.' આ ચાવીસીમાં કાઈ તીથ કર સિદ્ધાચળ પર માક્ષે ગયા છે? શીખરજી પર વીસ તીથ કર માક્ષે ગયા છે, તમે સિદ્ધાચળના મહિમા વધારા નહિં. સિદ્ધાચળના મહિમા તેાડીને તમારી જાત્રા બંધ કરાવવી એજ ઉદ્દેશ. ફ્ક્ત પુડરિક ગણધર સિદ્ધાચલજી પર મેાક્ષે ગયા. બીજા ગણુધા શીખરજીમાં, રાજગૃહીમાં મેક્ષે ગયા. ગણધરમાં ફક્ત માત્ર પુ ́ડરિકગણુધર, થાડું થાય તે અપાઇ. અપવાદ એ એમના મતે નકામુ, એમના મતે ન્યાયાધીશેા વકીલેા બેરીસ્ટરા થાડા તેથી નકામા, રાજા થેાડા એટલે અપવાદ તેથી નકામા, એ કુધારાની અક્કલના નમુના છે. આમ તમે મહિમા વધારે તેના કરતાં સમ્મેત પર્યંત ઉપર ૨૦ તીર્થંકરો, અનેક ગણધરો માક્ષે ગયા, તેથી તે જબરજસ્ત છે. આ સિદ્ધાચલજી તાડવા માટે એના મહિમા વખતે ધેાળા હાથી કેવા છે? પેઢીમાંથી નાણા ખર્ચાઇ ગયા. ધર્મિષ્ઠાએ તી માટે પૈસા તમને આપ્યા છે. બુટ્ટી ડાસીઓએ દલણાં દળી નાટા લેવા નથી આપ્યા. નેટા ઓછી થાય છે, શેઠાઈ ઓછી થાય છે, તે ખમાતું નથી. તે વખતે શિખરજી પણ નકામા, આપણે બીજા તીર્થં કયાં નથી ? સિદ્ધાચળજી વખતે શિખરજી ને શિખરજી વખતે ખીજા તી, તેા વાંદરા સરખા ખરા કે નહિં ? તીર્થં શત્રુ કરતાં કાચાકાનના મનુષ્યા વધારે ભયકર છે. તેમના વચના
૬૭
Page #88
--------------------------------------------------------------------------
________________
૬૮
પ્રવચન ૬૨ સુ
કાળજામાં કાતરી રાખે છે. પેાતાની જિન્દ્વગી તેમના વચનથી બરબાદ. કરી નાખે છે. શાસનની વિરૂદ્ધ માલમ પડે તેના પરિચયમાં રહેશે. નહિ. નિદ્ભવ કે મિથ્યાષ્ટિના પરિચયમાં રહેશેા નહિં. એનું તે બગડયું. છે પશુ તેના પરિચયમાં રહેવાથી તમારૂ' બગડે છે. દુનિયાના ઝેર કરતાં. કાનનું ઝેર તમારા જીવજીવનને નુકશાન કરશે.
સિદ્ધાચદ્ધજીને મહિમા શાથી વધારે છે.
સિદ્ધાચળજીમાં શુ? તે ઉપર જે માહ્ને ગયા તે આપખળે નાહ,. ત્યારે તીથ મળે માક્ષે ગયા શિખરજી ઉપર આપ બળે. સિદ્ધાચલજીને વધારે કેમ માનીએ છીએ ? એક કારણ, બીજી જગાપર આપબળે મેાશે. ગયા ને સિદ્ધાચલજી ઉપર તીખળે મેક્ષે ગયા. કારણ તીથ કરા આપ. મળે મોક્ષે જનારા. તેને તીથ નું આલંબન લેવું એટલું જરૂરી ન હતું. પણ સિદ્ધાચલજી ઉપર માક્ષે જનારા આપબળે નહીં, પણ તીખળે માક્ષે જનારા. સિદ્ધાચલજી ઉપર માક્ષે જનારાને પરખળે માક્ષે જનારા. એમ કહી આશાતના કરી. સાચી વાત નિરૂપણ કરવામાં આશાતના નથી. સાચી વાતથી ભડકાવાની દાનત હોય તે આશાતનાના નામથી ભડકાવે. છે. આશાતનાના વિચાર કે સ`ખ'ધને અવકાશ નથી. કેવળજ્ઞાની તીર્થંકર મહારાજા પાતે પાતાના મુખે જણાવે છે કે, મારા કરતાં આ તીર્થનું ખળ ક્ષેત્ર અપેક્ષાએ જબરજસ્ત છે. કેવળજ્ઞાની તીથ કર પાતાના મુખે ગણધરને જણાવે છે કે-આ તી ક્ષેત્રનું ખળ જબરજસ્ત છે. પુરાવા વગર અમે કબૂલ કરી ન શકીએ. આ વાત તમારે ગળે ઉતરતી નથી. જેને ગળે ન ઉતરે તેને પૂરાવા લેવાની છુટ છે. જૈનશાસનમાં નિયમ છે. કે–તપાસી લેા, હું કહું છું એટલા માત્રથી ન હ્યા, પૂરાવા માનવા નહીં તેા ઉઠી જવાની જ રજા મળે, જૈનશાસનના શાસ્ત્રા માન્ય ન હોય તેને જૈન ન કહેડાવવું એજ વાજબી છે, અમે શું કહીએ છીએ કે તમે જૈનશાસનને મંજુર કરવા તૈયાર થાવ. ઋષભદેવજી ભગવાન સિદ્ધાચલજીથી વિહાર કરે છે. તે વખતે પુ`ડિરેક ગણધર પણ સાથે જવા તૈયાર થાય છે. ત્યારે પુંડરિકગણધરને ભગવાન ઋષભદેવજી કહે છે કે હે પુંડરિક ! તમે મારી જોડે ન આવા, તમે અહીં જ રહેા. ત્યાં ચાકખુ લખે છે કે આજ સિદ્ધાચલજીમાં ક્ષેત્રના પ્રભાવથી પરિવાર સહિત તમને કેવળજ્ઞાન થવાનું છે. આ સ્પષ્ટ શબ્દો સાંભલ્યા પછી કયા મનુષ્ય અહીં સિદ્ધ થએલાને
Page #89
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
ત્રિસિદ્ધ નહીં માને? આપણે ક્યાં જવાનું રહ? ક્ષેત્રબળે સિદ્ધ થવાય ત્યાં જવાનું રહ્યું. ક્ષેત્રબળે આપણા આત્માની પણ સિદ્ધિ મેળવી શકીએ. જુગલીયામાં સમૃદ્ધિ ઘણી હતી છતાં અનાર્ય. જ્યારે ધર્મ પ્રવૃત્તિ હોય ત્યારે આર્ય. તેથી મહાવિદેહમાં હંમેશાં ધર્મ પ્રવતેલો છે, છતાં ધર્મની લાયકાત કોને હોય ? મનુષ્યને, તેની કિંમત સમજનારને. મનુષ્ય છતાં ધર્મ સમજતા નથી, તેમને ધર્મની લાયકાત આવતી નથી.
અદામાં એક દોકડા જેટલી ન્યુન્તા ન ચલાવી શકાય.
ધર્મની કિંમતમાં લગીર ભૂલ કરી તો સાફ થઈ જાય, શેર ખાય કે બશેર ખાય પણ વચ્ચે આટલી નાની માખી આવે તે તેવી રીતે ધર્મ કરનારાએ ધ્યાન રાખવું કે ૯૯ ટકા ધર્મ કરો ને એક દોકડો કે એક બદામ અધર્મને રસ્તે જાવ, તો ધર્મ રહી શકે નહિં. શ્રદ્ધાને અંગે એક દોકડો ચા બદામનો ફેર પડ્યો તો ૯ દોકડાએ નકામા. શ્રદ્ધામાં ૧૦૦ દોકડા પૂરા. એક બદામ જેટલો શ્રદ્ધામાં ફેર પડશે તો અહીં નહીં ચાલે. ઋષભદેવજી ભગવાન પહેલા ભવમાં સાધુ હતા. ભરતાદિકના જીવ પણ સાધુ હતા. ભરત બાહુબળ જબરજસ્ત વિયાવચ્ચ કરનારા, પીઠ અને મહાપીઠ (બ્રાહી સુંદરી) તે એવા ગીતાર્થ લબ્ધિવાળા શુદ્ધ સાધુપણુવાળા જે સર્વાર્થસિહનું આયુષ્ય બાંધવાની તૈયારી છે, એ સાધુ કઈ ‘દશાને ? સર્વાર્થસિદ્ધ એટલે નાને મોક્ષ. એવા વખતમાં ઋષભદેવજી મહારાજ બાહુ-સુબાહુ વૈયાવચ્ચ કરનારાનાં વખાણ કર્યા. નથી ઊંઘવામાં બેસવામાં સમજતા, આખો દિવસ વિયાવચ્ચ કરનારા, “આમની વૈયાવચ્ચને ધન્ય છે. તે વખતે “પેલા પીઠ-મહાપીઠ જે બે સાધુઓ ભણેલા છે, છતાં એક જ વિચાર કરે છે, બેલતા નથી, મનમાં જ વિચારે છે કે “કરે એને ગાય” આજ શબ્દ દુનિયાદારીથી તદ્દન સાચે છે. શાસ્ત્રકાર કહે છે કેઆ વાકય મિથ્યાત્વનું. પરિણામ એ થયું કે પીઠ અને મહાપીઠ આવું સાધુપણું પાલનારા છતાં મિથ્યાત્વ ગુણઠાણે આવી ગયા. “કરે તેને ગાય” આટલા જ વાક્યમાં, તેમણે દેવગુરૂ ધર્મની શ્રદ્ધા કઈ છોડી? ક્યા કુદેવાદિકને માની લીધા કે મિથ્યાત્વ લાગ્યું ? એકજ કે-પહેલાં આચાર્ય કરેલી ગુણપ્રશંસા તેનો આપ પક્ષપ્રશંસામાં કર્યો. સ્વકાર્ય પ્રશંસા. આટલો અર્થ કરવામાં આવા સાધુ મિથ્યાત્વ ગુણઠાણે ચાલ્યા જાય. એ ઈર્ષ્યાથી સ્ત્રીવેદ પણ બાંધ્યા. તેવી રીતે ધર્માચરણ ચાહે જેટલું કરો
Page #90
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૬૩ મું
પણ તત્ત્વની પ્રતીતિમાં લગીર ખામી આવી તે મિથ્યા જવાનો વખત. આવશે. ધર્મ કરવા પહેલાં, ધર્મ કરતાં ધર્મની કિંમત સમજો. અધમનું નુકશાન સમજી ધર્મ કરશે તે ધર્મનું ફળ મેળવશે. મનુષ્યભવની મુશ્કેલી સમજાવવા જરૂરી છે તે કેવી રીતે તે વિગેરે અધિકાર અગ્રે વર્તમાન.
પ્રવચન ૬૩ મું
અષાડ વદી ૭ માલિક છતાં બાળકને પોતાની મિલકતને વહીવટકરવાહકનથી
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં આગળ સૂચવી ગયા કેકોઈ પણ ચીજ કેઈને આપવી તે તેની કિંમત સમજાવીને પછી આપવી. જ્યાં સુધી બચ્ચાંને મિલકતની કિંમત હોતી નથી, ત્યાં સુધી બો મિલકતનો માલિક હોવા છતાં વહીવટ સપાતો નથી. ગાર્ડીયન. નિમ પડે. એ મિલકતને માલિક તે કરે છે, પણ છેકરાને મિલકતની કિંમત નથી, આથી બરફી પેટે લખાવી લ્યો તે પણ લખી આપે. છે. અફીણી પિતાને અફીણ ન મલતું હોય તે તે વખતે કહો તે. આપી દે છે. કારણ એક જ મિલકતની કિંમત કઈ છે? દુર્લભતા કેઈ છે, કયે ઉપયોગ થવો જોઈએ, દુરૂપયોગ કેને કહેવાય? તે બાબત તે બાળક સમજતો નથી. જેમ છોકરે બાપુકી મિલકતનો માલિક પૂરેપૂરે છે. એકાએક છોકરો હોવાથી આખી મિલકત એની જ માલિકીની પણ
જ્યાં સુધી મિલકતના સદુપયોગને કિંમતને જાણી શકતું નથી, ત્યાં સુધી માલિક છતાં વહીવટ સોંપાતો નથી. કોઈ પણ ચીજ સોંપવા. પહેલાં લેનારામાં ચીજની કિંમત સદુપયોગ, દુરૂપયોગ એ સમજવાની ને ફાયદા નુકશાન જાણવાની તાકાત આવી છે કે નહિ તે વિચારવું ઘટે. જીવતામાં આવે. તમારા બચ્ચાંને તમે હકદાર ગણો છે કે નહિ? પણ પાંચ રૂપિઆના દસ્તાવેજ ઉપર સહી કરવાનો હક તેને આપે છે? એને અંગે બચાવ માટે વધારવા માટે ઉન્નતિ માટે હજારો ખર્ચો છે પણ પાંચ રૂપીઆના દસ્તાવેજ પર સહી કરવાને હક આપતા નથી. તેને આટલી પણ સત્તા કેમ નહીં? તમારી દાનત તેને માટે સારી ને ઊંચી છે, પણ હજુ તે સમ નથી. એ ઉપરથી સમજી શકીશું કે માલિકી છતાં વહીવટ કરવાની સત્તા એ સમજણ સિવાય મળતી નથી.
Page #91
--------------------------------------------------------------------------
________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ીજો
આ વાત ધ્યાનમાં લઈશું ત્યારે નિશ્ચિત થશે કે—આપણા આત્મના માલિક આપણે છતાં આત્માને કબજો ધરાવવાના હક આપણા નથી. આત્માની વ્યવસ્થા કેાણ કરે? કાળીદેવી-શાઓ રીસીવર કહે તેવી રીતે. આળકને વર્તવાની ફરજ, કાટિધ્વજના છેાકરેા છતાં રીસીવર કહે તે જ પ્રમાણે વ્યવસ્થા કરવી પડે. તેવી રીતે આ આત્માના પોતાના સ્વરૂપને, હીતને, અહીતને નુકશાન કે કાયદાને સમજી શા નથી એમ કહીએ તેા ચાલે. એ સંજ્ઞા—સમજણની અવસ્થામાં આવ્યેા નથી. માહના દારૂના ક્રેનમાંથી છૂટા નથી, અજ્ઞાનદશા હજી ગઈ નથી; જ્ઞાનદશા પ્રાપ્ત થઈ નથી, ત્યાં સુધી પાતની માલિક છતાં વ્યવસ્થા કરવાને હકદાર નથી.
તન્મયતા કોને કહેવાય !
तावत् सेव्यो गुरुत्तमः
કહે છે કે—પાતામાં ગુરુપણુ આવે નહિં, ત્યાં સુધી ગુરુની નિશ્રામાં રહેવું જોઇએ. હવે ગુરુપણું' ન આવે એટલા માત્રથી આ આત્મા આગળ વધી શકે નહિં, શિક્ષા જે સદાચારી, સત્તાના, માન્યતાઓ, સાચા આચારા, તેમાં તન્મય થાય. તન્મયતા કઈ ? રોજ ખાવ છે. હવે આવામાં ફાટલી લઇ પછી શાક ખાવ છે. આજ તા પહેલ વહેલાં શાક આવું છે, એવા વિચાર કર્યાં. ખાવા એસા. તેવા સીધેા હાથ રાટલી તરફ જશે. એ પ્રવૃત્તિ એવી રૂઢ થઈ ગઈ છે કે તમારા વિચાર અમલમાં ન આવ્યા. એવી રીતે તમારા વિચારમાં તન્મય થયા ? પહેલે દહાડે વિચાર કર્યો હાય કે સામાયિક નથી કરવું, પણુ ખીજે દહાડે સામાયિક કરવા ચરવળા પકડા તેનું નામ તન્મયતા આવી. જ્ઞાનાચારદિકની તન્મયતા થાય તા ગુરુપણું મેળવી શકાય. દુનિયામાં આગલા ભવનું ભાથું કહેવાય છે. શિક્ષાની ઘેલછા, આચારની ધર્મની દેવની ગુરુની ઘેલછા એજ આગલા ભવના પાયેા છે. એ વાત અમારા મગજમાં શી રીતે ઉતરે ? દેવ ગુરુ ધર્મનું ડહાપણુ કહેા તા તે માનીએ પણ તમે તેા ઘેલછા આવતા ભવ કે ભવાભવના પાયા છે. આ ખીજા કહે તે પણ અમને અપ્રિય લાગે છે. અમને દેવઘેલા, ગુરુઘેલા, ધમઘેલા કહે તે પણ તે શબ્દો અપ્રિય લાગે છે. ઘેલછા કહેનાર તરફ અમને અપ્રીતિ થાય છે. દેવ ગુરુ ધર્મની ઘેલછા એજ આવતા ભવના કે ભવાભવના ધર્મના પાયા છે. તમે વત માન ચાલુ સ્થિતિમાં કરવું જોઈએ, એ અપેક્ષાએ
૧
Page #92
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૬૩ મું
કાન રાખીને વગર વિચાર્યું પ્રવૃત્તિ કરે છે, એથી ઓછું લાગે છે, પણ હું કઈ અપેક્ષાએ કહું છું તે સમજે. તમને ધ્યાન હશે કે વિચાર પૂર્વક જે કામમાં પ્રવર્યો હોય, પ્રવૃત્તિ કરતાં ઘણી મુદત થઈ ગઈ હોય, પછી તે મનુષ્ય તે પ્રવૃત્તિમય થઈ જાય છે. છોકરો ભણવામાં તલ્લીન હોય તેને ઊંઘમાં લવારે શાન હોય? ભણવા સંબંધી. જે ઊંઘના લવારામાં અભ્યાસ બાબત બેલે છે, તે ઉપગપૂર્વક બોલે છે, તેમ કહો કે શું બેલતે હતો? તેને જવાબ આપી નહિ શકે. અભ્યાસની તીન લાગણીના પરિણામે એનો આત્મા અભ્યાસમય થઈ ગયો છે. જેમ છોકરાનું તેવી રીતે દોસીવાયા ઊંઘમાં ચરરર કરતાં લુગડાં ફાડી નાખે છે. વેપાર કરતાં કરતાં એ તલ્લીન થઈ ગયા કે બેભાન અવસ્થામાં એજ પ્રવૃત્તિ કરે છે. ખરી અસર થઈ છે કે નહિ તે જોવાનું સ્થાન ઉપયોગ વગરના રસ્થાનમાં છે. ઉપગ વગરનો વર્તાવ કર્યો હોય? અંદર તલાલીનતા હોય તેને જ વર્તાવ ઉપગ રાહતપણામાં હોય છે. વગર ઉપગે જે બોલાય તે અંદરનું હોય તેનું જ નામ ઘેલછા કહીએ છીએ. એવી આ દુનિયાની પ્રવૃત્તિથી તન્મયતા ઝળકે છે.
આખી જિંદગીમાં કરેલી ક્રિયા ચાહે તે દેવ પૂજા સામાયિક વાંચન વિગેરે ક્રિયાઓ કેવી છે? વંધ્યા-વાંજણ. જ્યાં ડચકાની અવસ્થા આવી તે વખત શું પ્રભાવના, પૂજા, સામાયિક, પઠન, પાઠન કંઈ કરવાના? દ્રવ્યક્રિયા શ્રાવક કે સાધુની હોય ત્યાં બધાનું મીંડું વળી જવાનું. છેલ્લે અવસ્થા વખતે ચૌદ પૂર્વધર, બારસંગધારણ કરનાર એ પણ છેલલી અવસ્થામાં બધામાં મીંડુવાળે છે. ત્યારે આખી જિંદગી ક્રિયા કરી તેનું ફળ શું? “અંત અવસ્થામાં જેવી બુદ્ધિ તેવીજ ગતિ.” જીવ બગાડીને એકેન્દ્રિય પંચેઈદ્રિય કે વિકસેન્દ્રિયમાં ઉતરી ગયો તે જે ગતિમાં જવાને તે તે ગતિને લાયકની લેશ્યાથી ગતિ બાંધવાને. છેલ્લી વખતે રહેલી બુદ્ધિ–લેશ્યા ઉપર આવતા ભવને આધાર. છેલ્લી વખત બધું શુન્ય, સામાયિકાદિક બધું જ મીંડું, આખી જિંદગીની કરેલી ક્રિયા નિષ્ફળ ગઈ ને? સામાયિક કર્યું તે વખતે મીંડું, બધાનું મીંડું વળી જાય છે, તો આખી જિંદગી ક્રિયા કરી તેનું શું? જેમ આખો દિવસ વરસો વરસ સુધી કરેલા અભ્યાસને લવારે થાય છે, તેવી રીતે અહીં સેંકડો વખત હજાર વખત સામાયિકાદિક કર્યાને એ આત્માને સંસ્કાર હોવો જોઈએ કે જે
Page #93
--------------------------------------------------------------------------
________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો વખતે સામાયિકાદિક ન હોય તે વખતે આત્મા એમાં ને એમાં જ તલ્લીન હોય. ધર્મ દેવ ને ગુરૂ એવી રીતે આરાધના કરે કે તમને દેવ ગુરુ ધર્મમય બનાવે, ને દુનિયા ધર્મ ઘેલા કહે. એવા તન્મય થશો, તે અંત વખતમાં તેવા જ પ્રવર્તવાવાળા થશે. સનેપાત થાય તે પણ સામાયિક ચરવળ કરશે. જે આચાર રહિત હોય તેને સનેપાત થાય તો મારે બંગલો વિગેરે યાદ કરશે. જેના આત્માને જેવા સંસ્કારથી વિશે તેના અનુપગમાં પણ તે સંસ્કાર આવીને ખડાં થાય છે. ગુરુની સેવા તમય થઈ કરવાની છે, જેને દુનિયા ઘેલછા કહે છે.
શ્રીપાળની તન્મયતા
તમે શ્રીપાળના ચારિત્રને સાંભળો છે. શ્રીપાળે મંત્રસિદ્ધ કર્યો. છેવટે દરિયામાં પડ્યા, મગરમચ્છ ઊંચકી લીધા. તે ચમત્કાર લાગે છે. કે પુણ્યશાળી? પણ જે દેશમાં એકલી આંબા પર દ્રષ્ટિ હોય, કેરી પર દ્રષ્ટિ હોય પણ આ ઉો કેવી રીતે એ દ્રષ્ટિવાળા ન હોય તે તે દેશવાબા માત્ર વાતે જ કરનારા છે. કેરીને લાયક પાણી હવાનો વિચાર ન કરે ને એકલી કેરીનો વિચાર કરે, તે કેરી ખાનારા ન બને. તેવી રીતે શ્રીપાળને ઋદ્ધિસિદ્ધિ મળી તેમાં કાંઈ ન વળે. વાતો કરવાથી કાંઈ ન વળે. ઊંડા ઉતરે. એના આત્મામાં નવપદની તન્મયતા–ઘેલછા કેવી થઈ હતી. ઋદ્ધિ વિગેરેની જડ નવપદની ઘેલછા અર્થાત્ મુખ્ય શબ્દ તન્મયતા કહ્યો છે. નવપદની તન્મયતા પર ધ્યાન ધો. સમુદ્રમાં વહાણ ચાલ્યું જાય છે. તમારા આત્માને શ્રીપાળની જગે પર બેસાડે. ધવલ શેઠ અપૂર્વ વાત કરે છે કે સાત મેંઢાને મગરમચ્છ છે. સાપ વિગેરેને એ મેઢા હોય છે. પણ મગરમચ્ચને એક સિવાય મેં હોતું નથી. છતાં એવી વાત ધવલ શેઠ સંભલાવે છે. તે જેવાને શ્રીપાળ ખડે થાય છે. આગળ માંચડા ઉપર જાય છે. આપણું આત્માને માંચડાના દોરડા પર બેસાડે. લગીર આત્માની કલ્પના કરો કે દોરડા કપાયા ને અંદર પડયા તો શું યાદ આવે? બાપને મરી ગયાં બાવન થઈ ગયાં હોય તો પણ એ બાપરે! ઓ બારે! સાદ કરશે. ઓ બાપરે ક્યાંથી આવ્યું. આત્મામાં આપણને ક્યા સંસ્કાર છે. બાપ ને બાની ઘેલછા છે. ખોટી કલ્પનામાં નમો કરતાાં આવે છે. નથી જેવા ગયા કે નથી માંચા પર બેઠા. બધી વાત જૂઠી. જૂઠી વાતમાં તપાસ કે ન રિહંતા આવે છે? લગભગ બધા
Page #94
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૬૩ મું કહેશે કે એ મુશ્કેલ છે. તે વખત કર, પર કે દર વર્ષ બાપ ને ગયા. થયા હશે તે યાદ આવે છે. નમો અરિહંતાનું યાદ આવતું નથી. પણ નમો આરતા કે ગઈ કાલે ભકિત પૂજા કરી છે. ભદધિતારણ માન્ય છે–એ કેમ ન આવ્યું ? તે કે તન્મયતાથી નથી આરાધ્યું. શ્રીપાળ મહારાજાએ માડાથી પડતાં દરીયામાં ડૂબતા કયારે વિચાર કર્યો હતો કે મારે. અત્યારે તો તમો રિહંતા યાદ કરવું જોઈએ. માબાપ હાજર નથી, શાશ્વતું પદ અરિહંતનું છે, માટે એજ સ્મરણીય છે, તે વિચાર કરવા. બેઠા હતા કેમ? તન્મયતા અંગૂઠે પાકે તે કયો શબ્દ આવે? ચશ્કે આવે તે કયો શબ્દ યાદ આવે? નમો અરિહંતા વગર વિચારે ક્યારે યાદ આવ્યું? બીજાની પ્રેરણા વગર તમારા મનના વિચારેના પરિવર્તન. વગર નો સરિતાપ કયારે નીકહ્યું? નવકારની કથામાં ચમત્કાર દેખી ચમકે છે પણ તમે કેરીઓને જેવાવાળા છે, જમીન ગોટલા હવા. પાણીને જોવાવાળા નથી.
- ઘડામાં સર્પ નાખ્યો છે. ફૂલની માળા લાવ, માળા લેવા માટે ઘડામાં હાથ નાખે છે. તે વખતે નમો અરિહંતા કેમ આવ્યું હશે? દુનિયાદારીનું કામ તેમાં નમો ચરતાને શો સંબંધ? ઘરગથું કામ, તેમાં ઘણીના હુકમથી પોતાનાં મેલવાના ઠામ, પોતાના સાફ કરેલા ઓરડામાં ઘડામાં માળા લેવા માટે હાથ ઘાલે, તેમાં ન માતાdi ને સંબંધ ? જેને આત્મા તન્મય થઈ ગયો હતો તે ઘરે કે બહાર નમો રિહંતાપ સિવાય બીજુ દેખતી જ ન હતી. નહિતર નો રિહંતાઈને કંઈપણ સંભવ ન હતો. એક જ સંબંધ, એનો આત્મા તન્મય. થઈ ગયો હતો કે, એને એ સિવાય કંઈ સૂઝતું ન હતું. બગીચામાંથી જે કઈ ફળ ત્યે તેને યક્ષ મારી નાખે છે. શ્રાવકની ચિઠ્ઠી નીકળી? ફળ. તેડી નદીમાં નાખે છે. પછી વ્યંતર તે માણસને મારી નાખે છે. આવી રીતે મરણના મેમા જનારે, આવતીકાલે મરણ છે એવું ચોક્કસ સમજના હજારેનાં મરણ આવી રીતે થયાં છે, એવું જેને નિશ્ચિત છે. તેવા મરણનાં મોંમા જતા નમો અરિહંતા કેવી રીતે બોલી શક્યા હશે? એક જ છે કે મેતના મેંમા જઈ મરવું છે એ નક્કી છે. અમીરે પણ. એટલા બધા એ રીતે મર્યા છે, વાત ચોક્કસ છે, હદયને પૂછો કે આવી દશામાં નો મતા કેમ આવ્યું હશે? તમે દેવગુરુ ધર્મમાં એવા
Page #95
--------------------------------------------------------------------------
________________
અગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૭૫. તન્મય થાઓ પછી વિરોધીઓ ધર્મઘેલા, દેવઘેલા, ગુરુઘેલા કહે તેમાં નવાઈ જ શું?
પ્રશ્ન–અરિહંતની વ્યાખ્યા શું સમજવી? તે કે જિનેશ્વર કે. જેઓ આઠ પ્રાતિહાર્યવાળા છે, ચાર અતિશયવાળા, તેઓ ભાવ અરિ-- હંત, તેમની મૂર્તિ સ્થાપના અરિહંત, એ તરીકે વ્યાખ્યા કરી શકીએ.. મુખ્ય હોય ત્યાં ગૌણ લાવવાની જરૂર નથી. દેવ વખતે ગુરૂને યાદ. લાવવાની જરૂર નથી. શ્રી સરદાર શત્રુની સામે ઝઝૂમે, ચાહે એની. બાયડી અને છોકરા રખડનાર થાય, મા બાપ તેવાં વૃદ્ધ હોય તે પર ધ્યાન નહીં આપતાં ઝઝૂમે તેને રે સરદાર કહીએ છીએ, પણ ઘેલે. ગણતા નથી. દેવ ગુરુ ને ધર્મ ત્રણેમાં એ લીન હોવો જોઈએ કે તેની લીનતા આગળ બાયડી છોકરા માબાપ એકની દરકાર ન હોય. કુમારપાલ મહારાજાને તથા તેની બહેનને ધર્મને અનુરાગ.
મહારાજા કુમારપાલ કોને પકડે છે? બનેવીને. કેવી દશામાં જ્યાં પિતાનું આખું લશ્કર કુટી ગયું છે. સગી બહેનના માલિકને લડાઈમાં ઉતારે છે. આખું લશ્કર ફુટી જાય છે. એ પાટણનો ધર્મ ધુરંધર વિચારતા નથી કે લશ્કર કુટી ગયું છે, તો મારું શું થશે એ વિચારતા નથી. પિતાના બનેવી સાથે રણસંગ્રામમાં ઝઝૂમે છે. ત્રણ ત્રણ દહાડાના ભૂખ્યા. હતા. ખાવા માટે પાણી પીવા માટે અનુકૂળ સાધન નથી, વખત નથી. તેવી રીતે ત્રણે દહાડા ઝઝુમવું, હાથીપર રહેવું. નીચે ઉતરવું નથી. પિતાનું લશ્કર ફરી ગયું છે, તે વખતે પણ લડાઈ છોડતા નથી. તેનું કારણુ, ગુરુની સેવાની તન્મયતા કઈ હદે હતી ! ગુરુને અંગે કંઈ વળગતું ન હતું. ખરી રીતે ત્યારે એકજ શબ્દ “માર મુંડીયાને” એક બાજુ. વિચારીએ કે ધન્યવાદ કુમારપાળને કે તેની બહેનને દે? ઘણું છે, દેશનો માલીક, પિતાના મસ્તકનો મુગટ પણ માર મુડીયાને” કહે છે. તે વખતે મારા ગુરુને અંગે એક શબ્દ બોલે તે તું મારો ધણી નહીં. ગુરુના શબ્દની ખાતર રાણીપણાનું રાજીનામું. કયો શબ્દ! “માર મુંડીયાને તે શબ્દ. આજકાલ દીક્ષાને અગ્નિકુંડ, ને સંસારને અમૃતને ઝરે. દીક્ષાને કસાઈખાના ને સંસાર સ્વર્ગની સરિતા કહે છે. પણે “માર: મુડીયાને” હતું પણ અહીં અરિહંતે પાંચપરમેષ્ઠિ જેઓ નિશ્ચિત અવસ્થાવાળા મનાએલા છે, તેમને અગ્નિકુંડમાં બળેલા કેમ કહે છે ?'
Page #96
--------------------------------------------------------------------------
________________
'૭૬
પ્રવચન ૬૩મ
દીક્ષા જાળ હાય તા પાંચ પરમેષ્ઠિ ઝાળામાં સાએલા માછલાકે ? પાંચ પરમેષ્ઠિ કસાઈખાનાની ગાયા શબ્દ કહેનારને વાંચનારને, તેને સાંભળનારની સ્થિતિ કઈ? માબાપને અંગે ગાળેા કાગળમાં લખી હાય ને લગીર વાંચી સભળાવે, તેા તમે વાંચી સ‘ભલાવશે `ખરા કે ? કેમ નહિં ? તમારે તા ખીજાનું લખેલું એલવુડ છે. તમારૂ લખેલું ખેલવું નથી, નખથી માથા સુધી સળગી જઇએ છીએ. માખાપના માહમાં ઘેલા બન્યા છે, પણ ગુરુ, તીથ ધર્માંને અંગે આવતા તિરસ્કાર વાંચતા તમારી આંખેા કેમ તૈયાર થાય છે? નાનું બાળક આંખ ઉઘાડવું પછી શીખે છે. પણ મીંચવાનું પહેલા શીખે છે. એટલુ તમે નથી શીખ્યા ? તે વખતે તીર્થોના તિરસ્કાર કરનાર વિધી કરતાં તમે વધારે નાલાયક છે. ચારીને માલ રાખનાર ન હોય તા ચારી કરવા કોઈ તૈયાર નથી. તમે જો એ વિરાધીના લેખા વાંચવા તૈયાર ન હો તા વિરોધી લખવા સ`ભળાવવા કાઈ દિવસ તૈયાર નથી, હેાળીમાં છેકરા રસભર ટક ગાવા નીકળે, તેમ તમે વિરાધીના છાપા વાંચવા રસભર નીકળેા છે. ચારી કરનાર જેટલે શુનેગાર તે કરતાં ચારીના માલ રાખનાર વધારે ગુનેગાર, તેવી રીતે તમે સાંભળનાર વાંચનાર વધારે ગુન્હેગાર છે. ‘માર સુડીયાને' આટલાજ શબ્દ દીક્ષા માટે તિરસ્કાર, પાંચ પરમેષ્ઠિને લાગે છે. માર મુ`ડીયાને એ શબ્દ ફક્ત હેમચ`દ્રાચાય ને લાગુ પડતા હતા. એકજ શબ્દમાં એ ખાઈ મારવાડની રાણી શાકભરની રાણી પેાતાના ઘણીને લાત મારી ઉભી થાય છે. એના રાજ્યની વચ્ચે પ્રતિજ્ઞા કરે છે કે તારી જીભ ન કપાવું તે મારૂ નામ નહિં. એની સત્તામાં રહેલી રાણી પ્રતિજ્ઞા કેવા રૂપમાં કરતી હશે ? એ કસોટી તમને જણાવી દેશે કે-મહાત્મા ખાઇ તેનું અંતઃકરણ દેવ ગુરુ 'ધર્મ'માં કેવું રંગાયેલું હશે ? પેાતાની રાજ્યઋદ્ધિ, સુખ ઉપર કેવું `પાણી ફેરવ્યુ? એકજ વચનની ખાતર—માર મુંડીયાને’ એ ધર્મદ્રોહી વચન તેનાથી સહન ન થયું, જેણે પેાતાની જિ'દગી ઉપર, આખા દેશ ઉપર પાણી ફેરવ્યું. આની જીભ કાઢવી એટલે મારવાડનુ એક ખર્ચો. જીવતું હશે ત્યાં સુધી નહિ' નીકળે તેના અથ કેટલેા ભયકર છે. આખા દેશની પાયમાલી થાય તેવા અથ છે.
જર્મનીએ દુશ્મનાએ-પાએ એમ ધાર્યું કે કેસરે લડાઈમાં ઝંપલાવીને આપણી સ્થિતિ કફાડી કરી, તે ન્યાય લઇને કૈઝરને ફાંસી
Page #97
--------------------------------------------------------------------------
________________
૭૭
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે દેવા તૈયાર થાય તે જર્મન પ્રજા જોઈ રહે ખરી? તેથી જ અમેરીકા ફ્રાંસ તથા બ્રીટીશન-લીન્ડા કોન્ફરન્સ આગળ ઉભો કરવાનો વિચાર પડત. મેલ પડે. જર્મને પ્રજા ઘરમાંથી ઉભી થશે, પણ પોતાના રાજાનું અપમાન સહન નહિ કરે. દેશની પ્રજા અપમાન સહન ન કરી શકે, તે શાકંભરી રાજાની જીભ કાઢે એ કયા રૂપે પ્રજા સહન કરે ? એ રાણુએ. કરેલી પ્રતિજ્ઞામાં કેટલું ભયંકરપણું છે. આ ભયંકરપણું રાણીના ખ્યાલ બહાર નથી. પોતાની જિંદગીની બેપરવાઈ છે. ફક્ત પરવા “મારા ગુરુની. તે પરવાને અંગે કુમારપાળની બહેને પ્રતિજ્ઞા કરી કે જે જીભે બોલ્યો તે જીભ ખેંચી કાઢે. આ જગો પર લાગણીની કિંમત કરે. આમ તો મર્દાનગી કહેવાવાળા ઘણું છે પણ દેવ ગુરુ ધર્મના અધિકારમાં શું કરીએ. એમ કહો છો. દેવગુરુ ધર્મના સંસ્કાર કેવા ઓતપ્રોત હોવા જોઈએ. કે આપણે જીવતા તેમના અપમાન સહન ન કરવા જોઈએ. એ કુમારપાળની બહેનની સાડલા ચૂડીઓ લીધી હોત તો પણ તમને શુભતે નહીં..
આગલ ચાલીએ. બાઈ પ્રતિજ્ઞા કરે છે. ખાનગી કાવાદાવા નહીં, જાહેર પ્રતિજ્ઞા કરે છે. તારી જીભ કઢાવી નાખું છું. પછી પોતાના ભાઈ કુમારપાળ પાસે આવે છે. કુમારપાળે બહેનને ઠપકે ન આપ્યો કે આ વેવાઈવટામાં તે શું કહ્યું? આવા રાજકારસ્થાનોને સમજનારા વહેવાઇવટુ વરની હોળીને બુઝાવનારી છે. ત્યાં આગળ નવી હોળી કેમ સળગાવી? તેમ ન કહ્યું, પણ એ વૈરની હોળી ગુરૂની લાગણી આગળ કેડીની ન ગણી. ગુરુનો શ્રેષી ન જોઈએ. વરીપણાની કિંમત ગણીને વરીપણાને સ્થાન આપ્યું હતું તો જીવનસાએ બેય કુળનો ઘાણ કાર્યો હતો. તેમ તું નવી જીવજસા કયાંથી પાકી ? મારવાડ ગુજરાતની સત્યાનાશની પાટી. મહારાજા કુમારપાળના હૃદયમાં કેવું ગુરુનું માન હશે કે જેને અંગે બહેનને શાબાશી આપી. તમારી દષ્ટિએ જગડો લાગશે. એક મકાન પાડોશમાં હોય, તમારા હક પ્રમાણે તમે ઈંટ મૂકશે પણ પાડોશી હઠાવવાનું કહે તે વખતે પાડોશી લડે તો છોકરા શું કહે કે મારા બાપા ને પાડોશી બંને લડ્યા. છોકરાને કંઈ સમજણ નથી. છોકરું લડવાડ દેખે છે, હક સમજતું નથી. જેના શાસનમાં નવા જનમેલા છોકરા સરખા દેવગુરુ ધર્મની કિંમત સમજતા નથી ને લડયા કરે છે તેમ બોલ્યા કરે છે. આ શાની લડાઈ છે. કેઈની ઋદ્ધિ સમૃદ્ધિ લુગડાં લત્તાં કેઈ ને લેવા નથી. ઝગડે શાને છે તે તપાસવું
Page #98
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૬૩ મું નથી, જડને જાણે નહિ ને બેલબોલ કરે તેની કિંમત નાના છોકરા કરતાં વધારે થઈ શકે નહિ. બેનની પ્રતિજ્ઞાનું નુકશાન કુમારપાળની ધ્યાન બહાર નથી. ફલાણો સવાલ જીવન મરણનો છે, તે ઉપર કોઈ દેશ ઉપેક્ષા કરી શકતો નથી, તે પછી જુઠા જીવન મરણના પ્રશ્નની ઉપેક્ષા નહીં કરનારા તો સાચાની ઉપેક્ષા કેવી રીતે કરી શકે? દેવ ગુરુ ધર્મ જ્ઞાન દર્શન ચારિત્ર એ તાત્ત્વિક જીવન, તો આત્માના સાચા જીવ જીવનના સવાલમાં ઉપેક્ષા કેણ કરી શકે? જડવાદી. જીવનવાદી કર્મવાદી મનુષ્ય એવા જીવ જીવનના સવાલમાં જીવન મરણનો વખત આવે તે પણ ઉપેક્ષા ન કરે. તે કારણથી જડજીવનની ઉપેક્ષા કરી ચાલી નીકળે છે. સંગ્રામના શૂરવીરે અને ચારણેની સ્થિતિ
લડાઈમાં ચારણે માત્ર શૂર ચડાવનારા, રણશીંગા ફેંકનારા,શુર ચડાવનારા છતાં પણ પહેલા ભાગનારા, તમારા દાદાએ આમ કર્યું હતું, તમારું લોહી આવું. આ ચારણે ઈંગડા ફેંકનારા પણ બાણ શરૂ થાય એટલે પહેલાં ભાગનાર, ભાટ ચારણે ને રણસંગડાવાળા તમારી આગળ પાછળ ભાટ ચારણે હશે. જેઓ પહેલા જ ઝપાટે ખસીને કરાણે બેસશે પણ ભાટ ચારણુ ખસી જવાથી શુરવીર દ્ધાઓ પાછા ફરતા નથી. ધર્મને ઉદ્યમ કરનારે માથે આવી પડશે એ વિચાર ન કર. મહારાજા કુમારપાળને અંગે એજ સ્થિતિ બની. કુમાળપાળ સિવાય બધા જ ભોટ ચારણો નીકળ્યા. રણમાં જીતેલો સુભટ આ ભાગી ગયા હતા–એમ કદાપિ ન બેલે. શરા સરદારે ભાટ ચારણને કઈ દિવસ ઠપકો નથી દીધો. એતો સમજીને રણસંગ્રામમાં ઝઝુમવાવાળા હોય છે. દ્વારકા આખી બળી ગઈ પદ કુલ કેટી જાદવો બળીમુવા. જે શૂરા મનુષ્ય ક્ષત્રીયવીરો તે બીજાની તરફ જોનારા હોતા નથી. એ પોતાના પગ પર ઝંઝુમવાવાળા હોય છે. કુમારપાળના લશ્કર પ્રધાનો ફરી ગયા. કઈ પણ શત્રસામાં ઘા નથી કરતા, આક્રમણ નથી કરતા, આખી શત્રસેનાને મારે. કુમારપાળ ઉપર, પિતાનું લશ્કર સચેત છતાં ચિત્રામણ સરખું. તે વખતે કુમારપાળનું કાળજું કેવું હશે ? ધર્મ રહિત કાળજું હાડકા માંસનું હોય છે. પણ ધમ રૂપ ઝવાહીરથી ભરેલું કાળજું પોચું પડતું નથી. ત્રણ દિવસના ઉપવાસ કરી શાકંભરી રાજાને થકવીને કેદ કરે છે. મહારાજા કુમાળપાળને પવિત્ર શ્રદ્ધાવાલી મહા-રાજાની બહેન ધર્મમાં તન્મય થએલા કહો. આ કુમાળપાળને તેમની
Page #99
--------------------------------------------------------------------------
________________
આગામોદ્ધારક પ્રવચન શ્રેણું, વિભાગ બીજે
• બહેનનો ધર્માનુરાગ, વનમાં ફળ લેવા જતાં નમો અવિનું સ્મર, શૂળી ઉપર ચઢેલાને નમો અરિહંતા માં લીનપણું વિગેરે વિચારીશું ત્યારે માલમ પડશે કે કલ્યાણ કયારે કરી શકવાના?
પરભવ ક્યારે સુધારી શકવાના? આટલું બને તે દેવગુરૂ ધર્મની તન્મયતા. બીજા તેને ઘેલછા કહે છે, એ ઉત્પન્ન થાય ક્યારે? અંત અવસ્થાએ કંઈ ભાન નહીં હોય તે વખતે દેવ ગુરૂ ધર્મની તમયતા એજ કામ લાગે છે. નહીંતર બેંકવાળ, માળાવાળે આમ કહે છે. એજ અંતવખતે યાદ આવશે. ધન બાયડી કુટુંબની ઘેલછા ભરેલી છે, તે જ છેલ્લી વખતે આવવાની. એ ઘેલછામાં મેળવવાના શું? આસ્તિક હશો તે કબૂલ કરશે કે એ ઘેલછામાં પરમાધામીનાં ખાસડા ખાવાના. માટે અહીં દેવાદિકમાં, જ્ઞાનાદિક પાંચ આચારમાં એવા તન્મય થાય કે દુનિયા તેને ઘેલછા ગણે. પાંચ આચારની શિક્ષા દેવગુરૂ ધર્મની શિક્ષામાં તન્મયતા કરો. જ્યાં સુધી તમારામાં ગુરૂપણું ન આવે ત્યાં સુધી ગુરૂની સેવા સ્વીકારવી જોઈએ. ધીમે ધીમે તયાર થતાં રિસીવરના કબજામાં રહેવું તે તમારી ફરજ. આપણે ઘેલછા ઉપર તત્ત્વ નથી. મિથ્યાત્વ કુદેવની ઘેલછા ડૂબાડનારી જ થવાની. વેશ્યામાં સુઘડપણું ચાહે જેટલું હોય, વિવેક વિનય હાય, પણ વિવેક વિનય તે ભલે સમુદાયમાં સારા લાગે, ઠીક લાગે, પણ સતી માટે તે વિવેક નકામા છે, બલકે ફસાવનારા છે. વિદ્યાથીને ઉદય શિક્ષકની આધીનતામાં છે.
દેવની શ્રદ્ધા નથી, ધમની પરીક્ષા નથી, તેના ગુણે જાણ્યા નથી, અવગુણ પણ જાણ્યા નથી, જેમ રિસીવરના તાબામાં રહેવું પડે, તેવી રીતે આ આત્માની વ્યવસ્થા કરવામાં સમજ્યા નથી. આત્માના ગુણો જાણ્યા નથી, ગુણો પ્રગટ કરવા જેટલું પણ સામર્થ્ય આવ્યું નથી. તમે જે એ વિરોધીના લેખ વાંચવા તૈયાર નહો તે વિરોધી લખવા સાંભળવા કેઈ દિવસ તયાર નથી, હળીમાં છોકરા રસભર ફટક ગાવા નીકળે, તેમ તમે વિરોધીના છાપા વાંચવા નીકળો છે. આચારોમાં તન્મય થયા નથી, ત્યાં લગી કેવળજ્ઞાનીના વચનોને તાબે થવું એ આપણું ફરજ છે. ત્યારે શું તમે અમારી પાસે ગુલામી કરે છે? દેવગુરૂ ધર્મની આજ્ઞા તેને પણ કર્મથી ઘેરાએલા સાચા રૂપે નહીં દેખતા તેને ગુલામી કહે છે. રિસીવર ગાડયન કોર્ટથી નિમાવે છે, તેના કહ્યા
Page #100
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૬૪.
પ્રમાણે તમારાથી ખર્ચ થાય તા તે ખાળક રિસીવરના ગુલામ છે, તેમા માની લ્યે છે ખરા ? સ્કૂલમાં અભ્યાસ કરે છે તેને માસ્તરના કહ્યા. પ્રમાણે બેસવું ઉડવુ જવું આવવું પડે તેા બધા વિદ્યાર્થી શિક્ષકના ગુલામ માના છે? હવે જો ત્યાં ગુલામી નથી દેખાતી ને કેવળ આત્મકલ્યાણના. માગમાં તમને ગુલામી દેખાય છે. તા તમે આત્મશત્રુ બન્યા છે. નહીં તર ગુલામી દેખાય જ નહીં. વિદ્યાર્થીના ઉદય શિક્ષકની આધીનતાથી જ છે. જનરલના તાખામાં રાજાના શાહજાદાને રહેવું પડે છેતેા શાહ-જાદાએ જનરલના ગુલામા છે ? તેા ઉદય માટે આધીનતા સ્વીકારવી તેને. ગુલામી કહેનારા કેટલા મૂર્ખ છે. આપણા આત્મામાં સંપૂર્ણ ગુરુપણુ ન આવે ત્યાં સુધી ગુરૂની આધીનતામાં રહેવું. ગુરૂના હુકમ સિાય આંખના પલકારો મારવા શ્વાસેાશ્વાસ પણ લેવા તે લાયક નથી, તેથી ‘બહુવેલ સ’દિસાહુ' વિગેરે કહીએ છીએ. કયાં ખારાક પોષાક લેવા, ઈ જગા પર બેસવું ઉઠવું તે જનરલના હુકમ પ્રમાણે કરવાનું, તેવી રીતે. શાસ્રવચન-કાળીદેવી રૂપી જનરલના હુકમમાં રહેવા બંધાશે ત્યારે જ પેાતાનામાં ગુરુપણું લાવી દેશે. જ્યાં સુધી પાતે અન્દ્રિય પદાર્થો ન જાણી શકે ત્યાં સુધી કાળી દેવીને (શાસ્ત્રાને ) આધીન રહેવું. આત્મતત્ત્વના પ્રકાશક ન થાય ત્યાં સુધી શુધી ગુરૂ મહારાજની સેવામાં તન્મયતા. રાખવી ઘટે. જે વસ્તુના ફાયદા સદુપયાગ, દુરૂપયાગ વિગેરે જાણી ન. શકીએ ત્યાં સુધી આપણી માલિકી છતાં આપણને વહીવટ કરવાના હક નથી. તેા ધમ એ આત્માની ચીજ છતાં ધર્માંની કિંમત ફાયદા તથા સદુપયોગ ન સમજો ત્યાં સુધી તમને ધર્મ તેટલેા ફાયદો આપનાર ન. થાય. તે ધમના ફાયદા કેવી રીતે થાય. તે અધિકાર અગ્રે વ માન.
८०
પ્રવચન ૬૪ મું
અષાડ વદી બીજી ૭ સામવાર
વગર વિધિએ સેવેલ ધ ઔષધ વિકાર કરનાર થાય છે.
શાસ્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં જણાવી ગયા કેસ’સારભરમાં જે ચીજ આપવામાં આવે છે તેનું પહેલાં નુકશાની ફાયદો સદુપયાગ દુરૂપયાગ જણાવવું જોઈ એ. સદુ૫યાગના ફાયદા ને દુરૂપયોગથી થતા ગેરફાયદા ધ્યાનમાં ન આવે ત્યાં સુધી તે વસ્તુ કોઈ ને પણ આપવામાં આવતી નથી, છેાકરશ
Page #101
--------------------------------------------------------------------------
________________
માગમહારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે મિલકત માલિક છતાં તેના ફાયદા, ગેરફાયદા, નુકશાન કે હિત ને સમજે તો માલિક છતાં તેની મિલક્ત તેને સ્વાધીન કરવામાં આવતી નથી. ભવ્યજીવને ધર્મની કિંમત સદુપયેગને ફાયદો અનુપગથી નુકશાન ન સમજો હોય ત્યાં સુધી તે મનુષ્ય ધર્મને લાયક નથી. જેમ
ઔષધ અનુપાનની સાથે વિધિ સાથે કરવામાં આવ્યું હોય તે મેટા રેગ નાશ પમાડે છે. પણ તેજ ઔષધ ઉપગમાં લેવામાં ન આવે તો વ્યાધિ ન હઠાવી શકે. જે દુરૂપગથી લેવામાં આવે, ચરીપાળીને લેવાનું ઔષધ વિધિપૂર્વક ન લેવાય તે નુકશાન થાય. ભોજન શરીરપ્રકૃતિ સમજયા સિવાય કરવામાં આવેલું હોય તો તે ભજન અજીર્ણ કરનાર યાવત મારનારું પણ થાય છે. ઓષધ ભેજનને અંગે વિધિની જરૂર છે, તેવીજ રીતે ધર્મને માટે પણ વિધિની જરૂર છે. વગર વિધિએ કરેલ ધર્મ વિકારને ઉત્પન્ન કરે છે. નિયાણું કરનારાઓને ચારિત્ર જ દુર્ગતિનું કારણ બન્યું છે.
' ધર્મ પોતે પાપને લાવતે નથી, તે પછી ચારિત્રધર્મ દુર્ગતિ દેનારે ધર્મ કેમ બને ? ચારિત્ર પુણ્ય પ્રકૃતિને જ મેળવી શકે, છતાં દુર્ગતિ કહીએ છીએ. પુણ્ય વેદતી વખતે બે પ્રકારનું થઈ જાય છે. એક અશુભ ને એક શુભ. જે ચારિત્ર નિયાણાવાળું કર્યું હોય, તે તે ચરિત્રના ફળરૂપ પુણ્યને ભોગવી સખત અશુભ પ્રકારમાં ચાલ્યા જાય છે. તેજ ચારિત્રવાળે બીજાભવે ચારિત્રના છાંટે પણ પામે નહિં. કોણ? ચારિત્રપાળી નિયાણું કરનાર, નિયાણાથી થતાં બધા વાસુદેવ કેટલાક ચક્રવતી એ વિરતિને ફરી નહિ પામી શક્યા એ સમજી શકીશું. એ વાસુદેવ ને ચક્રવતી પહેલા ભવમાં ચારિત્ર પાળવાવાળા હોય, તે ચારિત્રના પરિણામ છતાં નિયાણું કરવાથી બીજા ભવમાં તેમની શી હાલત થાય છે? ચારિત્રના પ્રભાવથી ઋદ્ધિ સિદ્ધિ પામે છે, છતાં ચારિત્રને એક અંશ પણ તે પામી શકે નહિં, એટલું જ નહિં પણ તે ત્રીજે ભવે દુર્ગતિમાં જ જાય. શાને અંગે? ચારિત્રથી નિયાણું બાંધ્યું તેનાથી, ઋદ્ધિ સમૃદ્ધિ મળી તેમાં આસક્ત થયે, આરંભ વિષય પરિગ્રહમાં લયલીન થઈ ગયો કેનરક સિવાય બીજે રસ્તે જ નહિં. વાસુદેવે ચક્રવતી સમ્યક્ત્વ પામે, આરંભ–પરિગ્રહ-વિષય-કષાયને ઝેર ગણે, પણ ચારિત્ર ન પામે સમ્યક્ત્વ
ફા. ૬
Page #102
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૬૪નું પામે. આરંભ પરિગ્રહ વિષય કષાયને ઝેર સરખા ગણે, તે પણ તેમાં લપકાએલા રહેવાથી નરકે જ જાય. તો પછી જેઓ આરંભ પરિગ્રહ વિષયને તત્તરૂપ ગણે તેની દશા કઈ?
કૃષ્ણમહારાજાની સમ્યક્ત્વ-જ્યાગ-પરિણતિ
કૃષ્ણ વાસુદેવ વિગેરે વાસુદેવ આરંભ પરિગ્રહાદિકને ઝેર સરખા માનનારા, ત્યાગમાગને જ ચાહવાવાળા, એ એમના વૃત્તાંત પરથી જાણી શકીએ છીએ. જેઓ બાયડ માટે લડાઈ કરનારા, સેંકડો મનુષ્યોને નાશ કરનારા, તેવા દીક્ષા વખત રાણુને ના નહીં કહી શકનારા, અરે દીક્ષાને વરઘોડો ચઢાવનારા, સત્યભામા રૂમીણી વિગેરેને ચોરી-લડાઈ કરી લાવ્યા છે, તેવી રાણી પોતાની ઉપર થુંકીને–ત્યાગીને જાય. ત્યાગ એટલે સરે વેસરે કરીને જાય તેનો મહોત્સવ પિતે કરે. જ્યાં આવી રીતે લવાએલી રાણી તું જ મને ભવમાં ડૂબાડનાર આવી સ્થિતિ ધ્વનિત કરે તે વખતે પિતે વાજા વગાડે છે. જે રાણીઓને આવી રીતે પિતે લાવ્યા છે, તે પિતાને જ સરાવવા તૈયાર થાય છે, તેને મહોત્સવ પોતે જ કરે છે. રાંડ નાતરે જાય ને ઘણી વળાવવા જાય” તે ખરાબ કહેવાય પણ અહીં શશી કૃષ્ણ ને ત્રિવિધ સરાવે છે. તે કિયામાં કૃષ્ણ વાજાં વગડાવે છે. પારકે ઘરે ત્યાગ હોય ત્યાં સુધી બધા ધર્મિષ્ઠ, પણ ધર્મિષ્ઠને ઘેર ત્યાગ આવે તે વખતે ધર્મિષ્ઠ કેટલા? ખરેખર હજુ ધર્મને સમજો જ નથી. કસ્તુરીની સુગંધ બાવના ચંદનની સુગંધ નજીકવાળાને પહેલી આવે. જ્યાં ત્યાગને ધર્મ સમજનાર થાય, ત્યાં પહેલે નંબરે હું મારાને બચાવું. એક ઓરડીમાં આપણે રહીએ છીએ. જેઓના ઓરડામાં આગ લાગી છે. પહેલાં કુટુંબીને કાઢવા મથો છો કે જેડેના પાડોશીને બચાવવા જાવ છે? પહેલાં કુટુંબને બચાવે તે તો હિતબુદ્ધિ છે. આ ભવ પરભવ બચાવવાની હિતબુદ્ધ ઉપજી, તે સર્વથા ભવભવનું નુકશાન કરનાર એવા કર્મરૂપ અગ્નિથી તમારા આત્માને બચાવવા કેમ ન માગે? આ વાત કૃષ્ણજીના કાળજામાં કેતરાએલી હતી. કૃષ્ણ મહારાજાએ પિતાની છોકરીને પરાણે કેમ દિક્ષા અપાવી એને ખુલાસો થઈ જશે. જ્યારે છોકરીઓ ઉંમરલાયક થઈ ત્યારે રાણીઓએ સારા ઘરેણાં પહેરાવી કૃષ્ણજીની સભામાં મોકલી. કુંવરીઓ કૃષ્ણજી આગળ જઈ ખડી રહી.
Page #103
--------------------------------------------------------------------------
________________
બાળમાનાજી પ્રવચન શ્રેણી, વિભાગ ખીને
શું ગૃહસ્થા કરા-છોકરીઓને પરણાવે નહિ ?
તમે તમારી છેકરીને ઊમરલાયક દેખીને પહેલા કયા વિચાર કરી છે? જગતના જીવા પર મારી મત્રી છે. અહીં કયા વર સાથે જોડીશુ. અમૂક મૂરતી સારી છે વિગેરે. આ હિતચિંતવન કે અતિચિંતવન જો અહિત ચિંતવા તા સામ્યક્ત્વનું રાજીનામું આપે. પરણાવું છું તેમાં હિત છે, તેા સમક્તિમાં રાજીનામું, ને અહિત છે તેા અહિત ચિંતક થયા. પહેલુ તા ઘરનું ખુરૂ ઇચ્છીએ. અગ્નિના સ્વભાવ છે કે પહેલાં જ્યાં પડે ત્યાંજ ખાળે. આપણે અગ્નિ જેવા થવુ છે કે ખાવના ચંદન નવું છે? ખાવના ચંદન નજીકવાળાને પહેલા સુગંધ આપે છે. આ સાંભળી કેટલાક કહે છે કે શું ગૃહસ્થપણામાં છેાકરા છેાકરીને પરણાવવા -નહીં? હું કહું છું કે પરણાવીએ. પરણાવવાનું કહેવાનું ન હોય, પણ કહું છુ` કે પરણાવીએ. અરે છેાકરાના પગ કાપીએ, મુખ્યતાએ ન કાપવાનું કહીએ, પણ સડવા લાગ્યા તે વખતે ભલે સડે પણ કાપીશ નહિં. તમે છેકરાનેા પગ કાપી નાખું એ કઈ દશામાં બેલા છે ? પણ કયારે? સાજો પગ રહેતા હોય તે તે કપાવી નાખવાનુ આલા ખરા ? સાજાના સભવ હોય ત્યાં સુધી કપાવી નાખવાનું કેઈ દિવસ ખેલાય નહિં. તેવી રીતે અહીં સાજા રહેવાનું સ્થાન કયું? સમકિતી આત્માને શુદ્ધ રહેવાનું સ્થાન કયું ? ત્યાગ કે ભાગ? તા પહેલા આખા પગ રહે તેવા ઉપાય ત્યાગઃ ખીજો ઉપાય સડે ત્યારે જ કપાવવાના વિચારમાં. ચારિત્રના પ્રયત્ન કરતાં એ ચારિત્ર લઈ શકે નહિં અથવા લે નહિં. એ છૂટી રહેશે તેા જૂલમ થશે, એ જુલમ ટાળવા માટે વિવાહ કરવા પશે. સાજો પગ ન રહે ને બીજાને સડાવી નાખે ત્યારે કપાવવાના. જગતની કદય કુદરત તેની સામા આત્માના હુમેશાં બળવા છે. કટુવચન સાંભલી સહન કરવું એ આત્માના ગુણુ, ગુસ્સાને મારવા એ ગુણ, પણ સામેા ક્રોધ કરવા એ કર્મોદય.
*
માળે ડૂચા, દરવાજા ખુલ્લા જેવી દ્રવ્યદયા
કૃષ્ણ મહારાજાની સમ્યક્ત્વદશા પર વિચાર કરશે. અમારા કરો કે કન્યા ન પરણે તે અમારૂ નાક કપાય, તા વાસુદેવ નાકકટ્ટા. કેમ ? તમે છોકરા ન પરણે તેમાં નાક કપાએલ ગણેા છે. તમારી અપેક્ષાએ કહું છું. તમારી અપેક્ષાની વાત છે. ત્રણ ખંડના માલિકને નાક રહેશે
Page #104
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૬૪
કે નહિં. નાક દુનિયાદારીમાં આપ્યું છે. ધર્મના કામમાં નાક આડું ગણે. તો સમકિત કયાં ? તમારા નાકના હિસાબે-માગી કેવી રીતે શકત? સાધુપણાને રિવાજ છે કે ભીક્ષા માંગવી પડે તે પાલવતું નથી–એમ. કહતે ચારિત્રને અંશ, ગોચરી માગવી તે. એમને ચારિત્રના અંશમાં ન. નડ્યું. આપણે આખા ચારિત્રમાં નડ્યું. કુંવારા છોકરા છોકરી માટે એ. વિચાર આવ્યો કે આ બિચારે આગમાં ફયાં પડ્ય? એક માખી ઉના પાણીમાં પડે તે બહાર કાઢીએ છીએ. “ખાળે ડૂચાને દરવાજા ખુલ્લા,” દિવ્યદયા માટે માખી કીડીને બચાવો છે અને દરેક ભવના મરણમાં છોકરા-છોકરીને પરાણે ધકેલે છે, તો તમે કીડી માખી બચાવી તેની કિંમત કઈ? આપણા કુટુંબને અંગે એ વિચાર થયો નથી કે આને કેમ. ઉદ્ધાર થાય ત્યાં સુધી આ જીવ સમકિતી થયો નથી. જેમાં પતે ન્યાય, ચલાવી શકે ત્યાં ન્યાયનું ખૂન કરે છે, ને પિતાનું નથી ચાલતું ત્યાં ન્યાય કરે છે, તે તે ન્યાયી કે ઢોંગી? ત્યાગ કરાવી શકીએ પણ પારકા. કુટુંબમાં, જ્યાં લાગતું વળગતું નથી, ત્યાં ધનભાગ્ય ધન્યકુળ વિગેરે. બાલવા મંડે તે શા કામનું? પિતાના કુટુંબમાં ત્યાગને સંસ્કાર નાખી. શકતા નથી અને બીજે ત્યાગ નાખવા જાય તેમાં મુદ્દો બીજે છે. હવે તમે બચાવમાં કહી શકો છો કે અહીં અમને રાગ છે, અમને ચારિત્ર મેહનીય છે, કામરાગ, નેહરાગ કે વિષયરાગ નડે છે. મગજમાં આવ્યું હોય કે આને ત્યાગના માર્ગમાં દેર જોઈએ. આ એક વખત ત્યાગના માર્ગમાં આવી જાય, પછી ત્યાગમાં જોડું, સંવરમાં નાખું એ. મનમાં આવ્યું? એ તો વિચારો !
કડછા ન થતાં કીડી સરખા બને
કૃષ્ણ વાસુદેવ પાસે એની જ કન્યા આવે છે, ત્યારે જોડેના મનુષ્ય કહે છે કે–વર વરવા આવી છે, શું કરવા આવી છે તે પૂછવાને વખત જ નથી. વર વરવા માટે માતાએ કુંવરીઓને મોકલી છે. આવું નકકી થયું. હવે કૃષ્ણ શું વિચારે? કૃષ્ણને વિચાર પછી કરીએ. પણ આપણે તે સ્થળે શું વિચારીએ? ત્યાગ સંવરને નિર્જરાની ભાવના ન હય, એવા સમયે બાયડીએ વર વરવા માટે કહ્યું તે વખતે શું થાય? શાસ્ત્રોમાં દુધપાકના કડછા થઈને ન ફરે, કીડી થઈને ફરજો. દુધપાકના કડાયામાં બધે કડછો ફરે છે, એક પણ ભાગ કડછો ફર્યા વગરને ન હોય, પણ કડછાને
Page #105
--------------------------------------------------------------------------
________________
આગમોઢારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે સ્વાદ કેટલે? તેવી રીતે લાંબા લાંબા શાસ્ત્ર સાંભળે ને સાંભલ્યા જાવ તો કડછાની સ્થિતિમાં આવશે. કડછાને કંઈ અનુભવવાનું નથી. તેના કરતાં કીડી સારી કે કણીઓ પણ ત્યે. તેવી રીતે તમે કથાઓ સાંભળી ને આ કાને સાંભળી બીજે કાને કાઢી ન નાખે, એમાંથી થોડું પણ લઈને કીડી જેવા થાવ. શાસ્ત્રોના કડાઈમાં ચારે બાજુ ફરે. કૃષ્ણભરતને આમ બન્યું. ત્રીજા પુરૂષમાં ન રહો. હું આમ બતાવું એ પહેલા પુરુષમાં આવતા રહો. ઉત્તમ પુરૂષોનાં ચરિત્રો સાંભલી થોડા પહેલા પુરૂષને અર્થાત પિતાને લગાડો. રાણીઓએ કહેવડાવ્યું કે–વર ખોળા, ત્યાં શું થાય? મારું મન તે ઘણું હતું પણ તેની મા સમજી નહિ. આ અંત:કરણના શબ્દ છે? અરે તું ધણી કે એ ઘણું છે? નહીંતર તું ધણું આણી બન ને એને ધણું કર. આવા બાયલાપણાના શબ્દ કેમ નીકળે છે? કૃષ્ણજી બાયડીના વિચારને આધીન થયા હતે તો ? તમારા આત્માને અંગે, સમ્યક્ત્વ ધર્મને અંગે, બીજે કેમ આડે આવી શકે? તમારામાં તાકાત હોય તો તે આડે આવી શકે જ નહિં. બાયડીની મરજી પચાસ રૂપીઆ વધારે ખરચવાની થાય તો ખરચી નાખો છે ? ‘તરત તડાકી ઉઠે છે. રીતિ વગર નહીં બને. એ વખત માથું કેમ ફયું. કુંકા માટે માથું ફેરવે છે, તો આ છોકરા છોકરીના હિત માટે કશું થતું નથી? પૈસા કેટે વળગ્યા છે, ધર્મ અળખામણું હતું, તેમાં શું કરૂં, એમ બોલાય છે.
રાણ થવું છે કે દાસી?
કૃષ્ણ મહારાજને એકજ વિચાર હતો કે કોઈપણ પ્રકારે પુત્રીને સાધ્વી બનાવવી. મને ચારિત્રમેહનીયને ઉદય હાય ને ન લઈ શકું પણ બીજાને કેમ ન જેડું. સાકર ખાતાં ખસ જાય તે ગંધક ખાવા કેણ બેસે? અહીં કુંવરીને ચારિત્રના રસ્તે જોડવી છે, તે પિતાના વચનથી જોડાય તે બળાત્કાર પોતાને કરવાની જરૂર નથી-એમ કૃષ્ણ વિચારે છે. પોતે અવિરતિમાં છતાં ચારિત્રના રંગથી કેવો રંગાએલે છે. ત્યારે એને કેવી રીતે શબ્દ કઢાવ ? ધાર્યું કરવું છે પણ એના મોંઢાથી શબ્દ કઢાવે છે. તું પતિ કરતી આવી છે પણ તારે રાણી થવું છે કે દાસી ? ચોખા શબ્દ કેમ કહેવડાવ્યા ને કીધા કેમ? નાગા શબ્દો માણસએ. કહ્યા કેમ? શું પોતાની કન્યાને કૃષ્ણ ભૂલી ગયા હશે કેમ ? આખા
Page #106
--------------------------------------------------------------------------
________________
૬
પ્રવચન ૬૪ ૫
જનાનામાં છાપ પડી હતી કે કૃષ્ણ આવા કામમાં એકદમ પડવાના નથી. એ છાપ ક્યારે પડી હશે? એટલું જ નહિ પણ રાણુ સમજી-ચૂકી હતી, નહીંતર આવા પ્રગટ શબ્દો કહેવડાવવાની જરૂર ન હતી. કૃષ્ણ પિતાની છોકરીઓ માટે વરની ચિંતા નહિં કરનારા, કરશે તે ચારિત્રની જ ચિતા કરશે. આટલું જેના માટે પ્રસિદ્ધ થએલું, તેથી ખુલ્લા શબ્દ. કીધા સિવાય છૂટકોજ નહિ. ૯ ટકાની આશા જીવતી રહે તેવી રીતે ચારિત્ર લેવડાવવાની આશાવાળા છતાં આશા મરી ગઈ નથી. વાત પલટાવીને પૂછે કે–દાસી કે રાણી બનવું છે? સોળહજાર મુગટબંધ. રાજા સભામાં બેઠેલા છે. તેમાંથી ક્યાં ગમે છે તે બેલ? એ સીધી વાત. હતી, પણ ત્યાગને અમૃત ગણનારે, ભેગને ઝેર ગણનાર–એવી આત્માની પરિણતિ સહેલી નથી, તેથી કેઈને પરિણતિ થાય ને કેઈને પરિસુતિ ન પણ થાય. તારે રાણી થવું છે કે દાસી. તે પૂછવામાં સીધી રીતે. પહેલા પ્રશ્નને ઉડાવી દીધો. આડકતરી રીતે વરની વાતમાં રાણી દાસીની વાત કયાં કરે છે? આડકતરી રીતે રાણુના વાક્યને સંબંધ રાખે છે. સીધી રીતિએ હું પાપનો સહકાર આપવાવાળો ન થ. માટે મારે એ કરવું નથી. દરરોજ સવાર સાંજ અઢાર પાપસ્થાનક બોલીએ છીએ. એ આત્માના પ્રભાવથી નથી, ઉનના પ્રભાવથી. નહીંતર એ પાપમાં સામેલ કેમ થઈએ? ત્યારે મિચ્છા મિ દુક્કડં કોના પ્રભાવને? ઉનના કટાસણાને પ્રભાવ. કૃષ્ણમહારાજ પડિકમણુ કરતા ન હતા. તેથી મિચ્છા મિ દુક્કડ દેતા ન હતા, છતાં એટલા પાપમાં સાગરિત કેમ થાઊં? કૃષ્ણને બનાવવું એ પહેલા વાક્યમાં સહેલું હતું. હવે આ જગો પર રાણીને મનુષ્ય રાણીવિગેરે અવળા જાય તે બની જાય ને સીધા જાય. તે બને નહિં. જે ઊંધી માગણી કરે તો સભા ફીટકાર કરે. રાણી. થવાનું જ કહેશે. જેને ઉત્તર હાથમાં જ છે, એવો જ પ્રશ્ન કર્યો. છોકરાને. પૂછયું કે તું ડાહ્યો કે ગાંડે? પહેલેથી જ જાણો છો ને જેમ ગાંડે કે ડાહ્યો પ્રશ્ન કરે, ત્યારે ઉત્તર તમારા હાથમાં જ હોય છે. તેવી રીતે દાસી. કે રાણી થવું છે? તેને ઉત્તર કૃષ્ણના હાથમાં જ હોય. મારે રાણી થવું છે, તે રાજાને પરણાવવી જોઈએ. વાત ખરી. કૃષ્ણ એવા અકકલ શૂન્ય. ન હતા. સોળ હજાર રાજાને દાસ ગણનાર હતા. રાણી કરવી ક્યાં? તેની સાથે પરણાવે તે રાણીપણું કયાં? જ્યાં બધા કૃષ્ણના દાસ છે. કુંવરીએ પિતાની અપેક્ષાએ રાણીપણું કહ્યું. પ્રશ્નકાર જે મુદ્દાને જેવી રીતે સમ
Page #107
--------------------------------------------------------------------------
________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે જતે હોય તે મુદાએ તેવી રીતે પ્રશ્ન કરવાને બંધાએલ રહે કૃષ્ણ રાણીપણું કેને માને છે? તે વિચાર્યું નથી ને રાણીપણું કહી દીધું. જે કોઈપણ બાઈને પગે પડું તે તે મારા કરતાં મહર્થિક ગણાય તે કયાં? નેમનાથજી પાસે ચારિત્ર ત્યે ત્યાં. તે સિવાય આ શીર ઝુકવાનું નથી. કૃષ્ણને મુરબ્બી ગણવાને વખત ક્યારે આવે? કેવળ દીક્ષિત હોય તો જ. નહીંતર કૃષ્ણના નમસ્કાર પામી શકે નહિં. સમ્યક્ત્વવાળાની સ્થિતિ કેવી હોય? આમ કુંવરીને ચારિત્ર પરાયણ કરી.
જે એ છોકરો છોકરી નિશાળે ન જાય તે મરજી હોય તે જય, નહીંતર કંઈ નહિ-એમ વિચારે છે કેમ નહિ. કહે એ ભણે એ જ હિત, એ હિત અમારે પરાણે કરવું છે. એ કમાત થાય, કુટુંબનું પેટ ભરતે થાય, એ જ હિત. તેથી પરાણે પણ ભણાવવા. વ્રતપચ્ચખાણને અંગે વિરતિને અંગે જે કૃણને બળાત્કાર ગણતા હોય તેમણે પરાણે અભ્યાસ ન કરવો, એની મરજી હોય તો કરે એમ કેમ નથી બોલતા ? એને તમે ફરજ ગણે છે. મન હોય કે ન હોય પણ હિતને રસ્તે જોડોજ જોઈએ તે સમકાતિ? સમકીતિપણાની ફરજ સમજતો હશે કે કે આ દુનિયાની ફરજ સમજતું હશે? દુનિયાદારીના હિત સમજેલા બળાત્કારે તેમાં જડે તે આત્માના હિત સમજેલા કેમ એ રસ્તે ન જોડાય ? મૂળ વાત એકજ કહેવાની કે કૃષ્ણ આરંભ પરિગ્રહમાં તલાલીન છતાં કુટુંબને તે રસ્તે જોડવામાં કેટલા તલાલીન છે, તે જોવાનું છે. પિતે દારૂ ન છોડે તે છોકરાને દારૂ કે અફીણ ન છોડવાય, આ સિદ્ધાંત માને છે? લાઈ લાગી છે. પોતે ચાલી શફ નથી તે સાથેજ છોકરે તે છે તેને ન જગાડે કેમ? તે ચારિત્રમોહના પંજામાં જકડાઈ ગયા તે બીજાને આરંભ પરિગ્રહમાં ડૂબાડી દેવા એ કોઈ દિવસ હિતકારીથી બને જ નહિ. કૃષ્ણજીથી વિરતિ થતી નથી પણ પિતાના કુટુંબને તે રીતે જોડે છે. અરે આખા શહેરમાં ઢંઢેરો પીટાવે છે કે-બાયડી તરફની છોકરા તરફની જે અડચણ હોય તેમને મારે પૂરી પાડવી. પાછળની કાંઈપણ અડચણ હેાય તે હું ભાંગીશ. દીક્ષા માટે કઈ વય યોગ્ય ગણવી?
યુવકને બન્ને બાજુ અવળું છે. તેના કુટુંબનું ભરણપોષણનો બંદોબસ્ત કરે તે રૂપીઆ દેઈને વેચાતીનું રૂપ લાલચનું રૂપ આપવું
Page #108
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૬૪ મું છે. એમને એમ ચાલી નિકળે તે નિરાધાર મેલીને નિકલ્યા. ત્યારે જુવાનીયાને ગમે છે શું ? દીક્ષા થવી ન જોઈએ. નાનો દીક્ષા ત્યે તે કહે છે તે સમજે શું? અઢાર વરસની ઉમરને કરે પરણીને ભે એટલે સમજે કે બાયડીને રોવડાવી. વૃદ્ધ થયો એટલે માબાપને રોવડાવે, માબાપને સરાવ્યા હોય, તે તે ઠીક ઠીક, ઠેઠા ભેગા થાય છે, પડિકમણું આવડતું નથી. ત્યારે દીક્ષા માટે કયો વખત એ તે કહે? નાનપણમાં અણસમજુ, પછી બાયડી છેકરા માબાબ, પછી ખોખરૂં હાંલ્લું. તે દીક્ષાને ટાઈમ પહેલાં નક્કી કરો. પછી માબાપ છોકરાનો કશે વાંધો નહીં લઈએ. કેવળ આકાશના ફુલોની સુંગધો જોઈએ છે. સાધન ઘર બાર વગરના લોકોને વરસાદ આવે તે રાંડનો કહે અને વરસાદ ન આવે ત્યારે રાંડો ન આવ્યો. દરિદ્રતાના હિસાબે બન્ને વખત રાંડનો કહ્યા વગર રહેવાના નથી. સાધુ ન હોય તે પણ જુલમ, હેય તે પણ જુલમ દરેક ઉપાશ્રયવાળા ગામવાળા દેશવાળા સાધુ માગવા તૈયાર અને સાધુ થાય એ ગમતું નથી. એ દષ્ટિને કઈ દિવસ સંતેષ કરી શકાય નહિં. કૃષ્ણ દ્વારિકા નગરી બાર જોજન લાંબી નવજે જન પહોળી, તેમાં ઢંઢેરે પીટાવ્યો. આખા શહેરમાં ઢંઢેરો પીટાવ્યો કે જેને ચારિત્ર લેવામાં કંઈપણ હરકત હોય તે તે માટે પૂર્ણ કરવી. આવા દઢ રંગવાળા છતાં આરંભ કષાયમાં પોતે ડૂબા એટલે નરકે ગયા. આવી માન્યતાવાળા લપટાયા તે નરકે ગયા. સમકિતવાળે નરકે જાય નહિ પણ સમકિતમાં આયુષ્ય બાંધે છે. તેઓ આયુષ્ય પણ આસફિતમાં જ બાંધે. નિયાણાનું પાપ કેવું? આયુષ્ય બાંધ્યા પછી જ સમકિત પામે. તે સમતિ નરક નિવારણ કરનાર થતું નથી. પહેલાં સારી કરણી કરી શકે જ નહિં. નિયાણાનું અધમપણું કે જે બીજા ભવમાં આટલી ઊંચી સ્થિતિ આવવાની હોય છતાં આસક્તિ આવી થાય છે. તે નિયાણું ચારિત્રના પ્રભાવે ફળીભૂત થયું. ચારિત્રરૂપી ધર્મની કિમત નહિ સમજવાથી નિયાણાથી ચારિત્ર ખસતું કર્યું, તેથી નરકમાં જવું પડયું. ધર્મ સંભળાવું-એમ કહી દઉં તે પહેલાં ધર્મની કિંમત સમજે. હવે ધર્મની કિમત કરવાના રસ્તે આગળ શું બતાવશે તે અધિકાર અગ્રે વર્તમાન.
Page #109
--------------------------------------------------------------------------
________________
આગમતારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
પ્રવચન ૬૫ મું
અષાડ વદિ ૮
सामायिकावश्यक-पोषधानि देवार्चनस्नात्रविलेपनानि ।
ब्रह्मक्रिया-दान-तपोमुखानि भव्याश्चतुर्मासिक मंडनानि ॥२॥ માલિક છતાં વ્યવસ્થા માટે અધિકારી - શાસ્ત્રકાર મહારાજા આગળ સૂચવી ગયા કે જગતના વ્યવહારમાં -જીવ પોતાની માલિકી છતાં કિંમત ન સમજે, સદુપયેગને ફાયદો, દુરૂપયોગના ગેરફાયદા સમજે નહિં તે તેવા મનુષ્યને પોતાની માલિકી છતાં વ્યવસ્થા કરવાની વસ્તુ મળતી નથી. તેથીજ રિસીવર ગાડયન નીમીએ છીએ, યાવતું રાજ્ય હોય તો પણ મેનેજમેન્ટ કરવી પડે છે, વસ્તુની કિંમત ન સમજે તેથી. તો પછી નહીં મળેલી વસ્તુની નવી મેળવી દેવાની વસ્તુની કિંમત સમજવામાં ન આવી હોય ત્યાં સુધી એ વસ્તુ દેવામાં -શી રીતે આવે તેવી રીતે ધમની કિંમત સમયે નથી, જે ધર્મની -વ્યવસ્થામાં સમજતો નથી, ફાયદા નુકશાન નિષ્ફળપાણું સમજતો નથી,
ત્યાં સુધી ધર્મ લેવાને લાયક નથી. મિલકત પિતાની હતી તેવી રીતે ધર્મ આત્માને સ્વભાવજ છે. ધર્મને માલિક આત્મા જ છે. આત્માના “ધર્મને માલિક બીજે કેઈ નથી. જ્યાં સુધી ઉપયોગીતા અનુપયોગીતા ન સમજે ત્યાં સુધી ધર્મ લેવાને લાયક બનતા નથી. ધર્મની કિંમત કેટલી આંકી?
જેન કુળાચારવાળો જિનેશ્વરની પૂજા સેવા કરે છે, ગુરૂને વંદન કરે છે, દાન કરે છે, ભક્તિ કરે છે. આઠમ ચૌદશે ઉપાસ કરે છે, પર્યુષણમાં ધમની ક્રિયાઓ કરે છે, શિયળ પાકે છે, પણ બધો ધર્મ કઈ કિંમત સમજીને કરાય છે? હું શ્રાવકના કૂળમાં જન્મે છું માટે કરવું જોઈએ. પિતાને કુળાચાર જળવાય તેથી કરે છે. મને લોક ધમ કહેશે તો દેવ ગુરુ ધર્મની કિંમત કેટલી કરી? જેઓ દેવલોક જેટલી ધર્મની કિંમત કરે તેઓ મિથ્યાત્વી. આ ધર્મની જિનેશ્વરદેવની ગુરુની સેવાની કિંમત દેવલોક કરે, ચક્રવતીપણું વાસુદેવપણું કિમત તરીકે ગણે, ત્યાં સુધી એ સમકતમાં નહિં. તેથી મિથ્યાષ્ટિએ અભવ્ય અનતી
Page #110
--------------------------------------------------------------------------
________________
' .
.
- પ્રવચન ૬૫ મું
વખત ચારિત્ર પાલ્યા છતાં શાસકારોએ તેમનામાં સમ્યકત્વ ગણ્યું નહિ. ધર્મની કિંમત કરવામાં ભૂલ થઈ. ઋદ્ધિ સમૃદ્ધિ ધન માલ મિલકત બાયડી છોકરા આબરૂ આ વિગેરે જ્યાં સુધી ધર્મની કિંમત કરવામાં આવે ત્યાં સુધી સમક્તિ ગણાય નહિ. નવ સૈવેયકને લાયક સાધુપણું અનંતી વખત પાલ્યું પણ સમ્યક્ત્વ ન આવ્યું. કારણ? કિમત કરવામાં ભૂલ કરી. આત્માના ગુણો પ્રગટ કરવા, સ્વસ્વરૂપમાં સ્થિર થવા જે કિમત કરવાની હતી તે ન કરી. તે ન કરવામાં અનંતી વખતના ચારિત્ર ધૂળમાં ગયા. અનંતી વખતે તમારા દીપક સમ્યક્ત્વ, તે નકામા ગયા. દેશવિરતિચારિત્ર નિષ્ફળ ગયા, તેવું આ વખત ન કરે. તમારુ જ્ઞાન સમકિત દેશવિરતિ સર્વવિરતિ અનંતી વખત નકામી ગઈ. શાથી? ધર્મની. કિંમત ધ્યાનમાં ન લીધી તેને લીધે. એવી રીતે અત્યારે પણ ધર્મની કિંમત ધ્યાનમાં નહિં લે તે સમ્યફ દેશવિરતિ ને સર્વવિરતિની. કરણી કચરાની ટેપલીને આધીન થશે. તેથી ધર્મના ભેદ બતાવતા. પહેલા ધર્મની કિંમત બતાવે છે. શયંભવ સૂરિજીએ પહેલાં ધમાં સંકુશ કહ્યું ને પછી કલા સંગનો તો કહ્યું. ધર્મની કિંમત સમજાવવાની પહેલી ફરજ. આ લૌકિક ફળ સમજાવે તે પહેલાં ધર્મની. કિંમત ને તેનું સ્વરૂપ, તે ન જાણવામાં આવ્યા તે ઝવેરીના બચ્ચાંના હાથમાં આવેલો કોહિનૂર માત્ર ચાટવાના ઉપગમાં જ આવવાને. ધર્મની કિંમત સમજ્યા વગરનાને કેવળ પદ્ગલિક સુખ માટે જ ધર્મ ઉપગી લાગે, આત્માના સુખ માટે તે ધર્મ કામ લાગતું નથી. તેના જ અંગે આપણી માંકડાના જેવી ચેષ્ટા થાય છે. તમને માંકડામાં ન ગણાવીએ, પણ આપણી વર્તણુંક તપાસીએ તે માંકડાની સ્થિતિમાં જ છીએ..
આપણું અને માંકડાની રિથતિમાં કે તફાવત?
એક રાજા પાસે કોઈ માંકડાને શીખવીને લઈ આવ્યો છે. નિયમિત એવા કે જાતિવભાવ ચંચળતાનો તે પણ જેનો છૂટી ગએલે હતે.. એવા કેળવેલા શીખેલા માંકડા રાજા પાસે મેલ્યા. સાહેબ! લીજીએ. રાજા પૂછે છે કે શું કામમાં આવશે ? સાહેબ! પહેરેગીરકા અચ્છા કામ કરતા હૈ. મશાલચીનું સારું કામ કરે છે. એ માંકડાને બે બાજુ ઉભા રાખ્યા, ત્રણ ચાર પાંચ કલાક દરબાર ચાલે તે વાંદરા દીવી લઈ ઉભા રહે છે. દીવાનને કહે છે કે આ માંકડા કેવા છે? સીપાઈના પગાર બચ્ચા.
Page #111
--------------------------------------------------------------------------
________________
આગાહારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૯૧ તેમાંથી વાંદરાને માટે ઘરેણાં કરાવ્યાં. લોકોને આશ્ચર્ય કેવું લાગે?* કેઈક વખત પરદેશના મુસાફર કેરીઓ લઈ રાજા પાસે આક્યો. એ દેશમાં કેરીઓ ન મળવાથી પરદેશી આવ્યો તે લાવ્યો હતો. જ્યાં થાળ નીચે મૂકો કે–માંકડાઓએ દીવીઓ રાજા ઉપર ફેંકીને ફટ કેરીઓ ઉપાડી.. દીવાન કહે છે કે જાનવર છે. પાદશાહ ગુસ્સે થયો. માંકડાને ધ્યાન ન. રહયું કે કેરી લેવા જવું છે ને દિવી ફેંકું છું, તેમાં મારા માલિકને કેટલું નુકશાન થશે? તેની તેને કિંમત નથી. તમે ઘેરથી સેવા કરવા. નીકળો ને રસ્તામાં પાંચ રૂપીયાનું ઘરાક મળે તે, સામયિક કરવાના. ટાઈમે કઈ ઘરાક મળે તે ધર્મની કિંમત સમજ્યા છે કે આ દશા છે?' જેને ધમની કિંમત સમજાઈ હોય તેને પાંચ હજાર કે રાજ્ય મલે તે. પણ ધર્મનો અનાદર થાય કેમ? ધર્મકાર્યમાં અનાદર થાય તો આપણે માંકડામાં કે તેનાથી બહાર? માંકડાએ દરબાર બળી જશે, રાજા બની. જશે તેને વિચાર ન કર્યો, તેવી રીતે આપણે આત્માની નુકશાની ન. વિચારીએ, હું કમથી મેલ થઈશ મરીને ઉત્પન્ન થનારી ગતિ એ વિગેરેને. વિચાર આવતો જ નથી. માત્ર તેણે કેરીને વિચાર કર્યો, તેવી રીતે આપણને પૌગલિક પદાર્થો કિંમતી લાગ્યા. તે પછી આપણે ધર્મને. માટે ભેગ આપનારા શી રીતે થઈ શકીએ? કુટુંબ અને પરરાજ્યના આવતા ઉપદ્રવને રોકનાર એવા: અભયની દીક્ષા
આ વાત ખ્યાલમાં આવશે ત્યારે મહારાજા શ્રેણિકનું ધર્મનું દૃઢપણું સમજવામાં આવશે. જે દીક્ષા મહારાજા શ્રેણિકને રાજ્ય ભ્રષ્ટ કરનારી, કેદ કરનારી, સાંજ સવાર સે કેયડા ખવડાવનારી, ઝેર ચુસાવી મારનારી. બની તે દીક્ષા કઈ? અભયકુમારની દીક્ષા. જ્યાં સુધી અભયકુમારે દીક્ષા. લીધી ન હતી ત્યાં સુધી શ્રેણિકનો એક વાળ પણ વાંકો કરવાની તાકાત કઈ ધરાવતું ન હતું. પરરાજ્યમાં પણ અઢાર મુગટબદ્ધ રાજાઓ શ્રેણિક પર ચઢી આવ્યા છતાં પાછા ગયા. કોની બુદ્ધિએ ? અભયકુમારની બુદ્ધિએ. પરરાજ્યથી આવતા ઉપદ્ર રોકનાર અભયકુમાર મુખ્ય પ્રધાન હતાં. સત્તાધીશ રહયા ત્યાં સુધી કેણિક કોણ છે તે કેઈને. માલમ ન હતું. જ્યાં અભયે દીક્ષા લીધી એટલે પહેલે નંબરે કેણિકે શ્રેણિકને રાજ્યભ્રષ્ટ કર્યો. ખાવા પીવા ન આપે. યાવત્ શ્રેણિક રાજા હીરેચૂસી મરી ગયા. આ મનુષ્ય દીક્ષાને કે દુશ્મન બને? કે દીક્ષાએ: મારું રાજ્ય ખવડાવ્યું. સે કેયડા મરાવ્યા અને ઝેર ખાઈને મરવું
Page #112
--------------------------------------------------------------------------
________________
- પ્રવચન ૬૫ મું પડૂ યું, કદાચ કહેશો કે ભવિષ્યની કેને માલમ? તે કોઈને માલમ પડે નહિ. આ દીક્ષા દેનારા કોણ? પરમેશ્વર મહાવીર મહારાજાએ અભયકુમારને દીક્ષા આપી, ત્યારથી જાણ્યું હતું કે દીક્ષા બની કે શ્રેણિકને કેદમાં પડવું પડશે. મહાવીર મહારાજા કઈ વસ્તુ જાણતા ન હતા? તે તે કેવળજ્ઞાની છે. એમને તે નક્કી છે કે અભયે દીક્ષા લીધી કે આટલા જુલમ થવાના. શ્રેણિક અત્યારે મહાવીરનો દુશમન થાય કે નહિં. અભયને દીક્ષા ન દે તો આમાંનું કંઈ નથી. એકને દીક્ષા ન દીધી હતે તે એમને વંશ ચાલ્યા જવાનું હતું ? વંશ રાખવાને માટે દીક્ષા દેવાતી હતે તો આ વાત મહાવીર માટે કહેવાતે, પણ વંશ રાખવા માટે દીક્ષા દેવાતી નથી. સાકરચંદ ખુશાલચંદ એમ કહીએ છીએ? પણ ફલાણા વિજય હેમચંદ્રદેવચંદ્રકોઈ જગો પર કહીએ છીએ? આ તો કેવળ ધર્મ દ્વષીના શબ્દો આગળ કરી દીક્ષા ને દીક્ષિતે પર અરૂચી કરવી એટલીજ આકાંક્ષા. ચૌદ હજારને પહેલા જ સમવસરણમાં દીક્ષા આપી એક અભયકુમારને દીક્ષા ન આપી હતું તે શું રહી જવાનું હતું? આખા કુટુંબમાં લોહીની નદી વહેડવાવી. આ બધી દશા એક અભયકુમારની દીક્ષા માટે, અજાણતાં નહીં, મહાવીર સ્વામી ભગવાન કેવળજ્ઞાનથી આજાણુંને દીક્ષા કરે છે. અતીત અનાગત સર્વ કાળક્ષેત્રદ્રવ્યભાવ જાણનાર હતા. એમની જાણ બહાર આ વસ્તુ ન હતી આ જગ પર શ્રેણિકને મરતી વખતે કયો વિચાર આવે જોઈએ? અભયકુમાર તેની દીક્ષા ને મહાવીર ભગવાનને ત્રણેને પરમ દુશ્મન ગણે. પણ ત્રણને દુશ્મન નહીં ગણતાં મુરબ્બી શી રીતે ગણ્યા? જે મહાવીરે આવી દશા લાવનારી દીક્ષા આપી તેમના ઉપર અરૂચિનો છોટે કેમ ન થ? ધર્મની કિંમત સમજતા હતા. ધર્મ દ્વારા કે પ્રસંગ આવે ને સર્વસ્વનાશ થાય તે પણ તે તરફ અરૂચિ નહિં. તેજ તત્વપ્રીતિ. બે પૈસાની વાતમાં ધર્મ ઘેર ગયે એમ થાય તે ધર્મની આપણને કેટલી કિંમત આવી? રાજ્યભ્રષ્ટ પિતે થયા, દરરોજ ૧૦૦ ચાબુકો પિતે ખાધા યાવત્ ઝેર પતે ચૂસીને મર્યા. પોતાને અંગે નુકશાન થયું હોય તે ધર્મ કે ધર્મ તરફ અરૂચિ ન થાય તે જ ધમની કિંમત સમ કહેવાય, તે સિવાય નહિ.
અભયકુમારની દીક્ષાએ લગભગ બે કેડના જાન લીધા. વસ્તુ સમજે. અભયકુમારે દીક્ષા લીધી એટલે તેમની નંદા માતાએ દીક્ષા લીધી. તેની પાસે જે દેવતાઈ વસ્તુ હતી, અઢાર શેરે હાર, કુંડળો દેવદૂષ્ય એ બધું
Page #113
--------------------------------------------------------------------------
________________
આગલરક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
હલ વિહલને આપ્યું. શ્રેણિકે પણ દેખ્યું કે-રાજ્ય કણિક લેશે તે રાજ્યની કિંમત જેટલે સીંચાણે હાથી હલ્લ વિહલને આપે. બન્નેની રાણીઓ બહાર કીડા કરવા જાય છે. હાથીથી ક્રીડા કરે છે. મને ખભા પર મૂક વિગેરે જે કહે તે પ્રમાણે હાથી કરે છે. એ હાથીને વિભંગ જ્ઞાન છે, તેથી જેમ કહે તેમ કરે છે. એક બાજુ દેવતાઈ આભૂષણ ને હાથી. દેખી લોકો કહે છે કે-મેટી સાહયબી મલી હલ વિહલને, કેણીકને માટી મલી. તેમાં કેણિકની રાણી પદ્માવતીએ કણિકને કહ્યું કે-હારને હાથી આપણે આધીન આવવા જોઈએ. સ્ત્રીએ હઠ પકડી.
ગૃહસ્થ એટલે વિષયના સ્ત્રીઓના ગુલામ
સંસારી મનુષ્ય વિષયને ગુલામ છે. વિષયની ગુલામીમાં સડતા. ન રહ્યા છે તે સાધુ કરતાં તમારામાં વધારે શું ? તમારે લગીર માંદા પડો તો ઠીક, નહિતર ધંધો ખોટી થાય છે. અહીં સાધુને જરા તાવ આવે તો મહારાજને તાવ આવ્યો છે, તે માટે બધાને ફિકર. તમારી ચિતા કેઈન કરે, ને મહાપુરૂષની ચિંતા, આખે સંઘ કરે. ઉતારવાની મકાનની ચિંતા ગોચરીની ચિંતા, દર્દની ચિંતા, લુગડાંની ફીકર બીજા કરે. કયું ઓછું છે? સાધુ ભૂખે મરે છે, નાગા ફરે છે? એકજ તમા-- રામાં છે ને સાધુમાં નથી. વિષયની ગુલામી તમારામાં છે ને સાધુમાં નથી.. તેથી જ પ્રશમરસમાં લીન રહે છે. તમે ઉપાધિમાં ફરીને માથામાં ધૂળઘાલે છે, કેવળ વિષયને લીધેજ. તેથી જ સ્ત્રીના ગુલામ થવું પડયું છે. સ્ત્રી રીસાઈ ને પીયર ચાલી જશે-એમ વિષયના ગુલામ પાસે તે. દેખાડે છે. નહિંતર જા તું પીયર, મને ડૂબવાનું બચે. આવું કહેનાર પાસે પીયર જાઉં છું એમ નહીં કહે. વિષયના ગુલામ જે ન બને તે ઉપર સ્ત્રીને સેટે ચાલતું નથી. રાજા કેણિક આખા દેશને રાજા આખા કુટુંબને રાજા પણ રાણીને ગુલામ. શાને અંગે? વિષયની ગુલામી. સ્વીકારી તેને અંગે, નહિતર પદ્માવતીના ગુલામ બનવાની જરૂર પડતે નહિ. તેથી નીતિયુક્ત નંદાએ પોતાની માલિકીના હાર વિગેરે હલ્લને આપ્યા, તેમાં કોણિકને માંગવાને હક કો? પોતે કહી ચૂકી છે કેબાપે માએ આપેલું છે, તેમ કહી ચૂકેલે છતાં પદ્માવતી સ્ત્રી જાત છે. તું મર પણ મને ધરે લાવી આપ. બાકડા બોકડીની વાત સાંભળીને અસીલ તરીકે કાર્ય ન કરશો. જોખમ અસીલને, ફાયદો અસીલને વકી
Page #114
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૬૫
'લને તેમાં લેવાદેવા નહિ. તેમ તમે ન સાંભળશે, પણ લગીર પિતાના ઉપર ઉતારજો. પેલી બકરીએ બકરાને જણાવ્યું કે તું મર તે પણ મને ધરે લાવી દે, તેવી રીતે સંસારમાં માથું ફોડે, આબરૂ , પણ અમે ધારીએ તે પ્રમાણે કરો. આપણી બાઈએ, ઘરને હિસાબ જાણીને, સ્વતંત્ર સમજીને, મારા ઘરની આ દશા છે, તે મારે આમ જ સાદાઈથી વર્તવું જોઈએ એવી કેટલી? બાઈની બુદ્ધિ પાનીએ, તેવી રીતે તેમની બુદ્ધિ ખાવાપીવામાં મોજ મજામાં છે.
ચાદગાર બે મહાન યુદ્ધો કેના કારણે થયા?
તેવી રીતે અહીં પદ્માવતીએ કહ્યું કે સિંચાણે હાથી, દેવદુષ્ય, કુંડળ, હાર આપણને મળવો જ જોઈએ. સ્ત્રીને ગુલામ ન્યાય અન્યાય નહીં જોતા સ્ત્રીને હુકમ અમલમાં મેલવાવાળો થાય છે. તેથી કેણિકે હકલ-વિહલને કહ્યું કે તું કહે તે રાજ્યમાંથી ભાગ આપું, પણ તે તે સિચાણે ગંધહસ્તી દેવતાઈ ચીજો આપ. હલ્લવિહલે વિચાર કર્યો કે રાજ્યભાગ આપવાની દાનત હવે તો બાપાને કેદમાં નાખતે નહિ. - અત્યારે રાજ્ય આપે ને પછી પડાવી લ્ય તો? તેથી કબજામાં આવેલી
ચીજ બીજાને દેવાય કેમ? એમ વિચારીને બધું લઈને વિશાળાન-રીમાં ચેડામહારાજા પાસે ચાલ્યા ગયા. કેણિકે કહાવ્યું કે-હાથી વિગેરે અહીં મોકલે. અમારા રાજ્યની ઋદ્ધિ છે. તમને રાખવાને - હક નથી. વિષયની ગુલામીથી સ્ત્રીની ગુલામીમાં ઉતર્યો. તેમાંથી પોતાના મોસાળમાં દાદા સામે બાથ ભીડે છે. ચેડામહારાજા એ કણિકના દાદા છે. ચેડા મહારાજાએ જણાવ્યું કે હલ વિહેલ જીવતા હોય ત્યાં સુધી હકસર છે, એ ન હોય પછી માગો એ વ્યાજબી છે, પણ એની પાસેથી ખેંચાવી તમને આપું એ ન્યાય પુરસ્સર નથી. દૂતે આ સમાચાર કેણિકને કહ્યા. ક્રોધને પણ એ વખતે એ ગુલામ બન્યું. લડવા આવું છું તયાર થાવ. બંનેનું યુદ્ધ ચાલ્યું. ચેડામહારાજ તરફ અઢાર રાજાઓ, કેણિક તરફ દસ ભાઈએ, ત્રણ ક્રોડ મનુષ્ય લડવા લાગ્યા. બાર વરસ લડાઈ ચાલી. રથમૂશળને શીલાકંટક લડાઈ થઈ વરસોની ને વેટરલની લડાઈ યાદગાર લડાઈઓ કહેવાય, તેવી રીતે આ બે સંગ્રામ વિશાળાના ઘેરાવા વખતની યાદગાર લડાઈ રથ મૂશળમાં ક્રોડ મનુષ્ય, મહાશિલામાં ૯ લાખ મય. લગભગ બે કેડ મનુષ્ય જીવથી ગયા. આ બધી
Page #115
--------------------------------------------------------------------------
________________
આગમે દ્વારા પ્રવચન શ્રેણી, વિભાગ ખીજે
ક્ષ
લડાઈ એ ક્રોના પ્રતાપે? એક અભયકુમારની દીક્ષાને લીધે, તે અક્ષયકુમાર દીક્ષા ન લ્યે તા હલ્લ વિહલ્લને હાથી આપે નહિં. દેવતાઈ આભૂષણુ પણ હલ્લ વિહલ્લને મળે નાહ. રમૂ શળ ને મહાક’ટકશીલામાં એ કોડ માણુસા મરી ગયા. ચેડામહારાજા વાવડીમાં પડી મરી ગયા. અદ્વિતીય ભક્ત ક્ષાણિકસમ્યક્ત્વના ધણી કેવળ શ્રેણિક, માય રાજામાં એક પણ ક્ષાયિક સમકિતી નહીં. આવા પરમ ભક્ત જેના પ્રતાપે મરે છે. એ દીક્ષાને કેવી ગણુવી ?
સૌદરાજ લાકના સર્વ જીવાને અલય આપનાર ડાય તે જનદીક્ષા
હજારા સાધુ મહાવીરના હસ્ત દીક્ષિત-ચૌદહજાર, ગૌતમસ્વામીના હસ્તદીક્ષિત પચાસહજારમાં એક જણાએ દીક્ષા ન લીધી હતે તે। શુ ગેરફાયદા હતા? તેને અંગે શ્રેણિકને તથા ચેડામહરાજને કેટલે દાહ રહેવા જોઈએ? અભયકુમારની દીક્ષાને કતલના દિવસ ગણે એમ માને કે નહિ? કેમ ન માન્યા ? અતઅવસ્થાએ ચેડામહારાજાએ મહાવીરની આરાધના કરી છે. શ્રેણિકે એક અંશ પણ ભગવાન પ્રત્યે અરૂચિકરી નથી. ચૌદરાજલેાકમાં સર્વકાળમાં અભયદાન દેનારી ચીજ, દીક્ષાની આગળ અનંતા જીવા મરી પડે એની કિંમત નથી.
પ્રશ્ન—દ્વીક્ષાને અંગે અનંતા જીવે મરી પડે એ મહાવીરને સંમત હતું ?
જવાઞશિયલ પાલવા એક ખાઈ કાઈના ઘરમાં આવી. પાછળ પાંચસેા ગુંડા હોય ને લડાઈ કરે, તેા ખાઈ ને ધક્કો મારવા કે લુચ્ચાને
મારવા ?
પ્રશ્ન—અભયકુમારે કેટલા વરસે દીક્ષા લીધી ?
જવાબ—અભયકુમારે કેટલા વરસની ઉંમરે દીક્ષા લીધી ? અભયકુમાર તા છદ્મસ્થ હતા. તેથી ભવિષ્ય ન પણ જાશે, પણુ ભગવાન તે જાણતા હતા. આટલા અનથ જાણવા છતાં કેમ દીક્ષા આપી ધર્મ કરનારા આત્મકલ્યાણ માટે કરે તેમાં અનંનું કારણ નથી. જે વિરાધાક્રિક કરે છે તે જ જુલમ કરનારા છે. અઢાર રાજા સામય ગ્રી આવેલા તે અભયકુમારની બુદ્ધિથી પાછા ગયા હતા. કેણિક જન્મથી શ્રેણિકના શત્રુ છે, તે રૂવાડે રૂંવાડે સમજેલા છે. એ ચેડા મહારાજા
Page #116
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૫૮
જાણે છે-કે અલર ગણ રાજાને ધૂળ ફકાવી છે, વિશાળા નગરીના જનાના માંથી જે અક્ષયકુમારે કન્યાને ઉપાડી છે, તે બુદ્ધિની અધિકતા ચેડા મહારાજા જાણતા હતા. ધારણીના મનોરથ પૂરવામાં, ચેલણાની આપત્તિમાં અભયકુમાર કામ લાગ્યા છે. મહત્વનું સિદ્ધ હતું, તે પર
અસિદ્ધ ક૫ના કામ ન લાગે. આતરડા ખાવાના દેહલાથી ફેંકી દીધેલા. કેણિકના કમથી વાફેક છતાં અભયકુમાર શ્રેણિકને વૃદ્ધાપણામાં મૂકી જાય તેમાં વિરોધ ન કરે એ કઈ સ્થિતિએ? દીક્ષા લીધી છતાં તે તરફ શ્રેણિકને વિરોધ નથી કે મનમાં જરાએ અરૂચિ નથી. તેવી રીતે મહારાજા ચેડાને વગર લેવા દેવાની ઉપાધિ છે, વાવડીમાં ડૂબીને મરી જવાને. વખત છે. ગધેડાને હાથે ખેડાતી વિશાળ જાણે છે. તેમાં કેવળ કારણ અભય ને નંદાની દીક્ષા છે. કહેવાની મતલબ એ કે આ મહાપુરૂષોએ ધર્મની કિંમત ધ્યાનમાં લીધી હતી. તેને લીધે જ આવા જુલમના પ્રસંગો પણ આવ્યા, છતાં ધર્મ કે ધર્મી ઉપર અરૂચિ ન થઈ. આવા મહાપુરૂષે ધર્મની સ્થિતિ ટકાવે તે બે રૂપિયાની કિંમતમાં દેરૂં ઘેર, જાય, સામાયિક પ્રતિકમણું નહીં કરીએ; તે શું કામનું.
તમે નાસ્તિકના બાપ કેમ બન્યા છે?
તમારા કરતાં તે મુસલમાન સારા, ખોટું લાગે તે મારું વચન બોટું ઠરાવો. તમારે મુસલમાન કરતાં સારા થાવું હોય તે મારું વચન. ખે ઠરાવને ? મુસલમાનો છોકરો કુરાન મુખ પાઠ થયા સિવાય શિક્ષણમાં દાખલ થતું નથી. તમે તમારી આવશ્યક ક્રિયાને કેટલાને શિખવીને પછી નિશાળે મૂકયા ? તમે એ નિયમ રાખો કે ધાર્મિક શિક્ષણ આપ્યા વગર સ્કૂલમાં ન મેલ. પરંતુ પહેલાંથી તમે જ નાસ્તિકતાનું શિક્ષણ આપે છે. પહેલેથી આસ્તિકતાનું શિક્ષણ આપો નહિં, પછી. નાસ્તિક નીવડ્યા કહે છે. ખરેખર તમે નિવડાવ્યા છે. તમારો કરે ચાર દહાડા નિશાળે કે દુકાને ન જાય તે આંખમાં ઝેર વરસે છે, અને સામાયિક પ્રતિક્રમણ ન કરે તો ઝેર વરસે છે? તમારી એ રીતિએ તેમને નાસ્તિક બનાવ્યા. મુસલમાનને એકે એક મનુષ્ય નિમાજ પઢવા નિકલે તે વખતે ઘરાક નહિ સાચવે. ધર્મક્રિયાને માટે માબાપને નિશ્ચય. હોય ત્યાં છોકરાને ધર્મપ્રાપ્તિ થાય તેમાં નવાઈ નથી. તમારે ગુરૂપર આદર હોય તે તમારા છોકરા આઘેથી મહારાજને દેખે કે તરત જ
Page #117
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૭ કહે કે મહારાજ આવ્યા આવ્યા બાલવા મંડે છે. તેવી રીતે તમે સંસ્કાર પાડયા હતે તે તમારે છોકરો નાસ્તિક થતે નહિ ને તમે નાસ્તિકના બાપ બનતે નહિ. આપણે કાયદાથી ધર્મથી સગીરના વતન માટે જવાબદાર છીએ. તમારા બચ્ચાં નાસ્તિક થાય તેના જવાબદાર તમે પોતે છે. જો તમે ધર્મની કિંમત કરી હતે, તે તમારા બચ્ચાને નાસ્તિક થવાનો વખત ન હતો. જેનના નામે ચાલતી સ્કૂલોમાં પડીમાં ઉર્ફે ખલ માસ્તર જેમ તેમ લખે તેની સામા આસ્તિકના છોકરા જ ટકી શકે. કેઈ નિશાળમાંથી ભણીને આવ્યો, પાંચ સત્તા સાડત્રીસ કહે તે માસ્તરને કે પકડો છે? માસ્તર પર કેવા ખીજાઈ જાવ છે? એવી રીતે ધર્મ વિરૂદ્ધના સંસ્કાર થાય તે વખતે મનમાં કંઈ થાય છે? મારૂં કહેવાનું તત્ત્વ એ છે કે–તમારી સરખી રીતે વ્યવહાર કરનારાઓ પોતાના બચ્ચાંને પોતાના ધર્મના આસ્તિક બનાવે છે. તમે એવા કેવા કે તમારાં બચ્ચાં નાસ્તિક બને છે? તમારી જોડે રહેનારા વગર પૈસાએ દીગંબરોએ કેવા તીર્થોના કાર્યો કર્યાં છે? કહે એમણે પોતાના બચ્ચામાં બચપણથી આસ્તિકતાની જડ નાખી છે. તમને કકાની કિંમત, વ્યાપારની કિંમત ધ્યાનમાં આવી છે, પણ ધર્મ ની કિમત ધ્યાનમાં આવી નથી. તેથી છેકરે કે થયો છે, તેની કિંમત નથી. હજુ સારું છે કે તમને ગુરૂઓ મલ્યા છે. એ લોકોને ગુરૂઓ મળતા નથી. ઉનાળે ઉભાગી નિકળે છે, શિયાળે સમાઈ જાય છે. એ છતાં તેઓ આસ્તિક બન્યા છે. વગર ઉપદેશ બચ્ચાંને આસ્તિક બનાવી શક્યા. તમે પચીસે વરસથી ગુરના સમાગમવાળા, તે ગુરૂ ન હતું તે તમે શું કરતે? માટે ધર્મની કિંમત સમજે. આ ત્રણ જગતના રાજ્યને ધર્મ આગળ કેડી જેવી કિંમતનાં ગણે છે, તેથી શ્રેણિક રાજા તથા ચેડા મહારાજા આવી વખતે પણ ધર્મમાં દઢ રહી શક્યા. હવે ધમ કેવી રીતે સમજવ, તેના ભેદે કેવી રીતે સમજવા ને કરવા, એ અધિકાર અગ્રે વર્તમાન.
પ્રવચન ૬૬ મું
અષાડ વદી ૯ શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં સૂચવી ગયા કે–આ સંસારમાં ધર્મ એ ઉત્તમ ચીજ છે, તે ધર્મ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય ત્યારે લેખે
ફી, ૭
Page #118
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૬૬ મું
લાગે છે, સમ્યક્ત્વ પ્રાપ્ત થએલું હોય તેને સંસાર પણ ઓછો થઈ જાય છે. તે માટે કહ્યું કે-અર્ધપુદ્ગલ-પરાવર્ત સંસાર કેને? સમ્યક્ત્વવાળાને તેમ નહિ. સમ્યક્ત્વવાળાને અર્ધપુદગલપરાવર્ત સંસાર હોય નહિં. આ શાસકારનો નિયમ છે. સમ્યફવાળાને અર્ધપુદ્ગલપરાવર્ત હોય તે નિયમ નથી. તેમાં ફરક શો? રાત-દિવસનો. જ્યારે સમ્યફત્વ પામે ત્યારે અર્ધપુદગલ-પરાવર્તન ફરવું જ પડે–આ નિયમ નથી. ઉત્કૃષ્ટી આરાધના કરનાર તદ્ભવે પણ મોક્ષે જાય, અર્ધપુદ્ગલપરાવર્તથી અધિક સંસાર હોય જ નહિં. સમ્યકત્વ પામ્યા પછી અર્ધ પુદગલ પરાવર્ત કેને હોય? જગતમાં જે આશાતનાના પદાર્થ તેની આશાતના મગજમાં , ઊંચામાં ઊંચી આશાતના કઈ?
મહાવીર ભગવંત ઘરમાં બે વરસ કેવી સ્થિતિએ રહ્યા?
ચંડકૌશિકના દષ્ટાંતમાં કઈ સ્થિતિ આવી છે. જેના વચન ઉપર આખો સંસાર બાયડી કુટુંબ વિગેરેને ટળવળતા મૂક્યા છે. એક વખત રજાથી નીકળ્યા હોય તે પણ ટળવળતા જ મૂકેલાને? નીકળતી વખત આખા જગતની વતીનું સ્નાનસૂતક બંને કરી ત્યે છે. તેથી નંદીવર્ધનના કહ્યાથી ભગવાન મહાવીરે ઘરમાં બે વરસ સુધી સાધુપણાની ક્રિયા કરી. એ દાખલાને કયા રૂપે લેવાય છે. માખી બાવનાચંદન પર નહિં બેસે, વિષ્ટા ઉપર જ બેસશે. શરીરના સારા ભાગ પર નહિં બેસે પણ ગુમડા પર જ બેસશે. કીડી પણ કલેવર ઉપર દેડવાના સ્વભાવવાલી છે. તેવી રીતે જેઓના સ્વભાવ મોહની પ્રવૃત્તિમાં જવાનો હોય તેવાને આપણે વિશેષ કહી શકીએ નહિં. ભગવાન રાજકુટુંબના મનુષ્ય, નંદીવર્ધનના નાનાભાઈ છતાં મુરબ્બી. આવા ભગવાન દુનિયાદારીથી વિરક્ત દશામાં ઘરમાં રહે તો તમારાથી કેટલું ખમાય? નંદીવર્ધન કેવીરીતે ખમી શક્યા હશે? મારે માટે કંઈપણ તમારે બનાવવું નહિ. એ શબ્દ શી રીતે સંભળાયા ને અમલ કઈ રીતે થયો હશે? સામાન્ય બે લાખની ઋદ્ધિમાં સચિત્ત અચિત્તને ખ્યાલ ઉડી જાય છે, એવા રાજકુટુંબમાં બે વરસ શી રીતે રહી શકે ? જે એમણે સચિત્ત બંધ કર્યું. સચિત્ત પાણી પણ ન પીવું, તે સગાવહાલાંની નજરે નિયમ પાલે તે સગાવહાલાથી કેમ સહન થયો હશે? દાખલો લેનાર આ બાબત પર ધ્યાન રાખે છે ? જે કાંઈ ધર્મકરણ કરે તે વખતે આપણે
Page #119
--------------------------------------------------------------------------
________________
આગોદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
ચાહે જેવી અડચણ હોય તે ભોગવી લેવી, એ વાત ધ્યાનમાં લીધી? રાજપુત્ર છતાં જેણે બે વરસ સ્નાન છેડયું. એ ભાઈઓથી કેમ સહન થયું હશે ? રાજા પણ કેવી રીતે સહન કરી શક્યો હશે? નંદીવર્ધનથી રેકાયા તે મેહનીય કમથી રોકાયા કે? હા રેકાયા ને રહ્યા છે. મહાવીર હજુ કેમ રહ્યા છે એ વિચારવાનું છે. તીર્થકરોને લોકાંતિક દેવતાના કહ્યા સિવાય, સાંવત્સરિક દાન દીધા સિવાય સાધુપણું લેવાનું નથી. ત્યારે મહાવીરે ઢોંગ કર્યો, કેમ? એક શેઠને ત્યાં મહેમાન થયા ને કાલે જવું હોય તે આજથી ચળવળ કરવી પડે. એટલાજ માટે કે કાલે નિર્વિદને જઈ શકે, માટે આજે વાત છે છેડી. જવાનું ન બને તેવું જાણ્યું છે, તેથી આજ છે છેડીશ તો કાલે છૂટકે થશે. નંદીવધન પાસે આજે છ એડીશ તે બે વરસે છુટક થશે નહિતર બે વરસ પછી છૂટકે આવશે. ચૂર્ણિકાર ચોકખા શબ્દમાં લખે છે-કે પોતાના દીક્ષાના વખતને દેખીને ભગવાન બે વરસ રહ્યા. તે પછી આપણને જે મહેમાનની રીતિ બતાવી તે રીતિ વ્યાજબી છે કે નહિ? ભાઈના કહેવાથી મેહથી રહેવાનું થાય તેને મેહ ગણવે કે નહિં?
ભાવસાધુ કોને કહેવાય?
એને ભાવસાધુપણું કહેવાને જીભ ચલાવે છે તેની મતલબ શું ? ભાવસાધુપણા સહિત દ્રવ્યસાધુપણાની કિંમત ઘટાડવા આમ બેલાય છે. દ્રવ્યસાધુ કેનું નામ? જેઓ પૌગલિક સુખને માટે સાધુપણું પાળતા હોય તેને દ્રવ્યસાધુપાયું છે. જે અપુનબંધક સાધુપણામાં છે. “આગમ નોઆગમતણો ભાવ તે જાણે સાચે રે” આ શબ્દો બોલો છે, ભાવના બે પ્રકાર કયા? આગમ, આગમ. તે કેને કહે તે વિચાર્યું જ નથી. સાધુપણાની ક્રિયા સહીત જે સાધુપણાને ઉપગ તે આગમથી સાધુપણું. ઉપગથી ક્રિયા કરનાર આગમથી ભાવસાધુ, તાત્ત્વિક સાધુ-ઉપયોગ સહિત ક્રિયા કરનારને ભાવસાધુ કહેવાય. નગમાદિસર્વનયની અપેક્ષાએ જે ચારિત્રમાં ને જ્ઞાનમાં સ્થિત રહેલ તેને જ સાધુ ગણ, જેટલા સાધુપણામાં પ્રવતે તે દ્રવ્યસાધુ ને ઘેર રહે તે ભાવસાધુ-આમ કહેનારને સમકાતિ કેવી રીતે માનીએ? મહાવીર ભગવાનને મન:પર્યવજ્ઞાન કયારે થયું ? ૨૮ વરસની ઊંમરે કે ૩૦ વરસની ઊંમરે? તો કે ૩૦ વરસની ઊંમરે. જે ૨૮ વરસની ઊંમર વખતે
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૦૦
પ્રવચન ૬૬ મું
ખરેખર સાધુ હતા તે મન:પર્યવ કેણે રેફયું? ૩૦ વરસની ઊંમરે જ્યારે સર્વસંસારના પચ્ચકખાણ કર્યા, સાવદ્યાગનો ત્યાગ કર્યો ત્યારે જ મન:પર્યવ થયું. તીર્થકર ચારિત્ર પામે એટલે મન:પર્યવજ્ઞાન જરૂર થાય. દુનિયાદારીની ચિતાથી સાધુએ અલગ રહેનારા.
શાસ્ત્રકાર ચારિત્ર તેને કહે છે કે-જેમાં સર્વથા સાવદ્ય નહીં કરવાની પ્રતિજ્ઞા હોય અને જ્ઞાન દર્શન ચારિત્રની જ પ્રવૃત્તિ હાય. ખેડૂત બળદ મેલી જાય છે, એ બળદ વનમાં ચરવા નીકળી જાય છે, ખેડૂત આવીને પૂછે છે કે-મહારાજ ! મારા બળદ કયાં ગયા ? પહેલે દહાડે વજની છાતી છે કે–ગરીબને ખબર કહેવાની હતી એટલું ન બોલાયું? ગરીબની દયા નહિ ને? આખી રાત પેલે ભટ. ભગવાનની આગળ મેલી જાય છે. આ માણસ બળદને જાળવશે, એ ભરોસે મૂકી ગયો છે, પેલે આખી રાત રખડુંપટ્ટીના ચક્કરમાં જાય છે, પણ મહાવીર ભગવાન બળદ આ બાજુ ગયા છે એમ કહેતા નથી. દુનિયાદારીના વિચારોને અંગે મન કેવું રોકેલું. એ ખાવા જાય તે મારે શું ? જેઓ સાધુ તરફથી સમાજને લાભ મેળવવા માગતા હોય તેઓએ પહેલા દિવસની મહાવીરની પ્રવૃત્તિ સમજવી. અહીં ન બોલ્યામાં માથું કપાવાનો વખત હતો. જ્યાં બળદને ત્યાં દેખ્યા, આખી રાત નકામે ભટકાવ્યો. સજા કરવા તૈયાર થયે, પિતે સમાજની ઉપાધિમાં ન પડ્યા, તેના જ કારણથી ને? ત્યારે ઈન્દ્રમહારાજને સજા કરવાનું કંઈ કારણ રહેતે? આ બધું શામાંથી થયું? દુનિયાદારીમાં મારે કેઈપણ પ્રકારે ઉતરવું નથી. ચાહે તે મને મારી નાંખવા તૈયાર થાવ, ચાહે તે જીવથી તેને ઈન્દ્ર મારી નાખે, પણ મારે દુનીયાદારીમાં ન પડવું. માટે સાધુએ દુનિયાદારીની ચિતાથી કેટલું અલગ રહેવું જોઈએ?
અસતિ પિષણ સાધુએ કદાપિ ન કરવું. જેન નામધારીઓ જે ભોગપભેગમાં અસતિષણ છે, તેને અસંયતિ–પોષણ કહેવા તૈયાર થાય છે. વ્રત પ્રકરણને સમજતે તે સાફસાયા એ કયા વ્રતનો અતિચાર ? સાતમા વ્રતને અતિચાર. શાસ્ત્રકાર જગ જગે પર કહે છે કે તે વ્રતમાં બે ભેદ, એક ભેજનથકી ને એક કર્મ થકી. આ જે અસતિ પોષણને અતિચાર ભેજનનો અતિચાર છે કે કમને? કહે કે કર્મને, ભેજનથી પાંચ અતિચાર ને પંદર અતિચારમાં કે જે કમ
Page #121
--------------------------------------------------------------------------
________________
આગમાહારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૧૦૧
આશ્રયી છે; તેમાં અસતિપાષણના અતિચાર છે. ભાગાભાગનું સાધન અતિ પાષણ હાય તા તે અતિચાર લગાડે. હવે વિચારશ કે તમારી આજીવિકાના સાધન તરીકે કયા પ્રકારનું સાધન છે, કે આમાં નિષેધ કર્યાં. વેશ્યાપણું એ સરકારની ષ્ટિએ ગુન્હા નથી, પણ કુટ્ટણખાનું ચલાવનાર ગુનેગાર છે. આવી રીતે પાતાને ત્યાં દાસ દાસી એવા રૂપે જ રાખે તેને કર્માદાન કહી શકાય. એ દ્વારાએ પોતાને ધન મેળવી આજીવિકા ચલાવવી છે. શકટ-ભાટક વિગેરે કર્માદાન છે. તેવી રીતે આ પણ કર્માદાન છે. ભાગાભાગનાં સાધન તરીકે દાસદાસીનાં પેાષણ કરાય તેને સાતમાવ્રતને અતિચાર કહેવાય. અસંયતિ–પોષણ કહેનાર તેની વસ્તુને સમજતા નથી. અહીં અતિપાષણ નથી લેતેા, સાધુ થનારા અસ યતાષણ પાપને ત્રિવિધે ત્યાગ કરે છે. મિથ્યાત્વ અજ્ઞાન અવિરતિના ત્રિવિધ ત્યાગ કરે છે. તેથી જેઓ અવિરતિવાળા હોય તેઓને જરાપણું અનુમાદન આપતા નથી. સાધુએ પેાતાના ખારાક ન વપરાય તે રાખાડામાં ચાળી દે. તેથી અવિરતિવાળાથી સાધુએ દૂર રહેવાનું છે. વધેલું ભાજન રાખાડામાં ચાળી પરઠવી દેવું તે સમીતિ કહેવાય. પરઠવવું–ફેંકી દેવું એ સાધુપણાની માતા. શાને અંગે? અવિરતિવાળામાં કોઈ પણ પ્રકારે મદદ કરતા થવું નહિં. તે એજ હિસાબે આ ખેડૂતના ખળદ ચાલ્યા જાય છે, હતાશ થાય છે અને પેાતાના અંળદ દેખી મારવા જાય છે. ઈન્દ્ર મહારાજ શિક્ષા કરે છે, છતાં સંસારની ખટપટમાં સાધુએ પડવું નહિ. બે વરસ સુધી કશામાં પરાવાયા નથી.
કહેવાતા કેળવાએલ કયા જ્ઞાનને માને છે ?
દિક્ષાના વિરોધ કરનારા તેમને આ સમજવાનું છે, કાઈપણ પ્રકારે દીક્ષા રાકવી તેની જડ ક્યાં ? . વર્ષોથી મતભેદ થયા છે તેની જડ ક્યાં છે? જૈનધર્મ એ અસલથી ત્યાગમાંજ ખહુમાન કરતા આવ્યો છે. ત્યાગ ત્યાગ ત્યાગ એજ મંતવ્ય રાખ્યું. ત્યાગ સિવાય પંચ પરમેષ્ટિમાં કાઈ ને દાખલ થવા દેવા નહિ. નવા જમાનાવાળા વકીલ એરીષ્કર જજ્જ થયા હાય, તેઓ આ સર્કલની બહાર પૂજાતા હાય, પેાતાની લાઈનમાં પણ એવા શિક્ષિતા, અધિકારીઓ, કેળવાએલાએ ત્યાગની ક્રીડને અંગે માટા સી'ડાવાળા હાય, એટલે જૈનલેાકા જૈનધર્મી તરીકે તેમને માન આપે નહિં. બહાર મુરબ્બી ગણાતા હાય, અહીં ત્યાગ નહીં હોવાથી જૈનકામ માને નહિં એ સ્વાભાવિક છે. હવે તે લેાકેાએ એકજ મુદ્દો ફેરવ્યા. ત્યાગ
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૦૨
પ્રવચન ૬૬ મું ક્રિયાની કીડ ફેર, આ જ્ઞાનનો જમાને છે. એમણે કઈ ઈચ્છાથી આ શબ્દ પ્રવર્તાવ્યો? ત્યાં પૂર્વ ધરપણુના જ્ઞાનવાળા હતા તેઓએ જ્ઞાનનું ફળ કિયા માની હતી. જેને શાસ્ત્રકારો સમ્યગદષ્ટિ દેવતાને ત્રણ જ્ઞાન જરૂર હોય તેમ કહે છે; છતાં વેયાવચ્ચગરાણું પછી વંદભુવત્તિયાએ એ શબ્દ નથી બલાતે. માટે જેનશાસન ત્યાગ ક્રિયાને અંગે ઉપયોગી હોય એવું જ્ઞાન માને છે. તેથી જ દેવતાઓ સમ્યગ્દષ્ટિ હોવા છતાં, ત્રણ જ્ઞાનવાળા છતાં વંદનું વત્તિયાએથી ન આરાધાયા. સ્ત્રી તથા હથીયાર ધારણ કરતા હોય તે કુદેવ, જેઓ હિંસાદિક ન કરે તે સુગુરુ. પરિગ્રહી આરંભી કુગુરુ. દયારૂપે ધર્મ રાખ્યો ને હિસારૂપે અધમ રાખ્યો. જ્ઞાન ઉડાડી દેવા નથી માંગતો. જ્ઞાન ઉપયોગી પણ જ્ઞાનના નામે ક્રિયાને તોડી નંખાય તે જ્ઞાન ઉપગી નથી. જ્ઞાનને ક્રિયાના સાધનના ઉપગી તરીકે ગણું છું. જ્ઞાનને જમાનો, આ વાક્યજ ત્યાગ વિરાગ્યના મુદ્રાલેખને મશી છાંટવા માટે જ છે. જ્ઞાનને જમાને કહ્યો એટલે વિરાગ્યની જરૂર રહે નહિ ને વાતે કરવામાં તમારા નેતા થઈ શકે. એક ભેગીપક્ષ જ્ઞાનના નામે આગળ વધનારો. ત્રણવર્ષ થયા, શાસન-વફાદાર વર્ગ ને યુવક વળ–એમ બે ભેદ પડ્યા. બૃહરૂપે પહેલાં ગોઠવાયા નથી. બન્ને વર્ગોએ ધૂહ રચના કરી.
યુવકેની ત્યાગ છૂંદવાની ક્રિીડ
યુવકેની કીડ દેશને, કોમને ઉદય કરે ને દીક્ષા અટકાવવી. આ ત્રણ મદ્રાલેખ યુવકના. ધમવગ–શાસનના આક્ષેપો દૂર કરવા; તીર્થોની રક્ષા કરવી, ત્યાગ ધર્મને ઉલ્લાસમાન કરે. પોતે સાત વ્યસનના ત્યાગી થવું. આ બનેના સ્પષ્ટ મુદ્દા ઉદ્દેશ-પત્રથી નીકળી ચૂક્યા છે. ખાનગી બેસી વિચાર કરી લ્યો કે તમે ત્રણ વર્ષમાં દેશ ને કામ માટે શું કાર્ય કર્યું ને દીક્ષા અટકાવવામાં કેટલા ફતેહમંદ થયા? ત્રણ ચાર વર્ષમાં જેટલી દીક્ષા થઈ છે, તેવી તેમના બાપ-જન્મારામાં થઈ નથી. નાની ઊંમરની તકરારવાળી દીક્ષા પહેલાં બની ન હતી. આ ઘટાડો કરવાને બદલે વધારે થઈ ગયો છે. યુવકસંઘના મેંબરે એકાંતમાં બેસી વિચારશે તો કેળવણી તરફ તેટલી પ્રગતિ નથી કરી શકયું. વર્ષો સરવૈયું ન કાઢે પછી શું કહેવું. તમારી સંસ્થા પહેલાં કેટલા સુધારા થયા તે તપાસે. સંસ્થા સ્થાપ્યા પછી કેટલા સુધારા થયા? તેમની ક્રિડની અપેક્ષાએ કહું છું. દેશનો ઉદય તે પર ધ્યાન દઈએ તે-ગામે ગામ ફાટીયા પાડ્યા ન હતે
Page #123
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૧૦૩ તો દેશના આગેવાન કોમના આગેવાન તરીકે ગણાતે. ત્રણ વરસના પ્રયાસમાં કઈ ક્રીડ સિદ્ધ કરી? ધર્મીપક્ષે ધર્મીના આક્ષેપો દૂર કરવા પ્રયત્નો કરવા. તે કર્યા છે. તે દુનીયાને અજાણ્યા નથી. વડેદરા, ગ્વાલીયર માટે કહો પોતાની બનતી શક્તિએ ફાળો આપ્યો છે. અને પોતાના સરવૈયા તપાસે. ટૂંકું કહું છું કે યુવકો ભેગને ઝંડો લઈ ત્યાગ છુંદી નાખવા તૈયાર થયા છે. તકરારની જડ એકજ છે કે-એમને ત્યાગ છુંદો છે. આમને ત્યાગ વધારવે છે.
સમ્યકત્વ પામ્યા પછી અધપુદ્ગલ પરાવર્તકાલ સંસાર બાકી કેવા જી માટે હોય?
મહાવીર ભગવંતે સંસારત્યાગની પ્રતિજ્ઞા કરી. મન:પર્યવજ્ઞાન સંસારત્યાગની પ્રતિજ્ઞા કર્યા પછી થાય. સોગન ન લઈએ તો શી અડચણ? રાતે ખઈએ તે પાપ લાગે, સોગન લીધા વધારે છે તેમ માનનારાએ મહાવીરની પ્રતિજ્ઞા ધ્યાનમાં લેવી. મહાવીર મહારાજે સર્વસાવાની પ્રતિજ્ઞા કરી તેજ સાધુપણું. તેજ લેતી વખતે મુંડન-સ્નાન કરવું પડયું. સાધુ થયા પછી સ્નાન સુતક ન લાગે. મા મરો કે બાપ મરે કે ભાઈ ભાંડુ મરે, કોઈનું સુતક સ્નાન અહીં લાગે નાહ. દીક્ષા લેતી વખતે સ્નાન, સ્નાન બેવર્ષ સુધી નહતા કરતા, તેમને કરવું પડયું. દુનિયાનું સામટું સ્નાન, સુતક ઉતારી દઈને પરમેશ્વરના વચન ઉપર નીકલ્યા હતા. તેજ તીર્થકરના વચન ઉપર દુનીયા, શરીર, ભેગો છોડ્યા. પરમેશ્વરના વચન પાસે શરીર કુટુંબની કશાની કિંમત નહીં હતી. ફક્ત ભગવાનના વચનની કિંમત. એવો મનુષ્ય ચંડકૌશિકના ભવમાં કંઈ સ્થિતિમાં આવે છે. પરમેશ્વરને ઘાતકીપણે બાળીને મારૂં, ન કેમ માર્યો? એક વખત જે આરાધનારો તે આ સ્થિતિમાં આવે છે. એજ પરમેશ્વરને કેમ અહીં આવ્યા? કેમ ન મર્યા? આવા વિચારમાં આવે, આનાથી બીજી આશાતના કઈ? ગોશાળામાં મહાવીર કેવળજ્ઞાની, પોતાના વિદ્યાગુરૂ તેવાઓ પ્રભુને બાળી નાખવા આવનાર, આવી ઘોર આશાતના કરનારા, તેવાઓ કેઈક સમ્યફવ પછી અર્ધપગલપરાવર્ત રખડે. આવી આશાતના ન કરનારા તે અર્ધપુદગલ પરાવર્ત રખડનારા હોતા જ નથી. કદાચ અમે તેવાજ હઈશું તો? મૂખને ફેસરને મુંઝારે થયો હોય ત્યારે તે બને સરખા હોય. સન્નિપાત વખત બનેમાં કંઈ ફરક ન હોય પણ તે માત્ર
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૦૪
પ્રવચન ૬૭મું સન્નિપાત રહે ત્યાં સુધી, સન્નિપાત જાય એટલે માસ્તર તે માસ્તર, મૂર્તો તે મૂર્ખ. તેવી રીતે આશાતના કરનારા નિદાદિમાં રખડી જાય, જેવા અનાદિના નિગદીયા તે આ થાય, પણ કમ ભેગવીને બહાર નીકળે ત્યારે માસ્તર જે જ્ઞાની હોય. જે કઈ વખત આત્મકલ્યાણની દષ્ટિએ ભગવાનને આરાધેલા હોય તે આપણું ડીગ્રી કાંઈ પણ વધી હોય. હજુ આત્મકલ્યાણની ભાવનાએ શાસ્ત્રના ભગત બન્યા નથી. સાજો થાય એટલે છઠ્ઠા ધોરણમાં બેસે, એવી રીતે આત્મકલ્યાણની દષ્ટિએ પરેવાએલા હોય, તે ધ્યાનમાં લીધું હોય, તે ધર્મમાં જોડાએલા હોય તે તેની દષ્ટિ જુદીજ હોય. દિષ્ટ જુદી ન હોવાથી શુદ્ધદષ્ટિમાં હજુ આવ્યો નથી. સમ્યફત્વની કરણી કરવામાં દેશવિરતિ સર્વવિરતિની આરાધનામાં અનંતી વખત ઉદ્યમ કર્યો, પણ ધમની કિંમત ખ્યાલમાં લાવ્યો નથી. તેથી અત્યાર સુધી ચારે ગતિમાં રખડવું પડયું. અત્યારની કરણી, આ વખતની કિયા કચરાપટ્ટીમાં ન જાય, માટે ધર્મની કિમત સમજાવવી જરૂર છે. સાધનને અંગે જે મહેનત પડે છે તે અનુભવમાં મહેનત પડતી નથી. જે ધમની કિંમત સમજવામાં કરવાની છે, તે આ રણમાં નહીં કરવી પડે. હવે ધર્મના ભેદે ક્યા તે અધિકાર અગ્રે વર્તમાન.
પ્રવચન ૬૭ મું
અષાડ વદિ ૧૦. શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં પ્રથમ જણાવી ગયા કે પોતાની માલિકીની ચીજ છતાં તેની કિંમત સદુપયોગ કરવાથી થતા ફાયદા દુરૂપયેગ ને અનુપગથી થતા ગેરફાયદા સમજવામાં ન આવે તે નુકશાન કરે છે. તે રિસીવરના દષ્ટાંતથી જોઈ ગયા. પિતાના શરીરને સદુપયોગ કરવામાં ન આવે, મિલકતને અંગે સદુ૫ચોગ ન કરતાં દુરૂપયોગ કરવામાં આવે તે તે મિલકત રિસીવરને સોંપાય છે. આ ઉપરથી સમજી શકીશ કે જે આપણી માલિકીની હોય તેની કિંમત જાણવામાં ન આવે, ત્યાં સુધી વસ્તુ માલિકીની હોય તે પણ વાપરવાને હક તેને નથી. આ ઉપરથી ધર્મ આપણે લેવા માગીએ તે પહેલાં ધર્મનો સદુપયોગ દુરૂપયેગના ગેરલાભ, ગંભીર નુકશાને ધ્યાનમાં ન લઈએ ત્યાં સુધી ધર્મ લેવાને લાયક નથી. ખરેખર રીતિએ આત્માના ઉપગાર માટે, જગતના ઉદ્ધાર માટે
Page #125
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૧૦૫ ધર્મ લેવા માગતા હો તે પહેલાં તેની કિંમત સમજવી પડશે. આ ઉપરથી વિચારવાનું કે ભગવાન પાર્શ્વનાથજી જે કમઠને ન મલ્યા હતે તથા મહાવીર સ્વામી જે ગોશાળાને ન મલ્યા હતે તો ગોશાળાને તથા કમઠને સંસારમાં રખડવું ન પડત. સંગમ દેવતાનું વૃત્તાંત વિચારીએ છીએ તે ગેરફાયદાની હદ આવી જાય છે.
ઈદ્રમહારાજાનું ચિત્ત શામાં લીન છે?
સંગમમાં બન્યું? ઈન્દ્ર દેવતાની સભામાં બેઠા છે. ઈન્દ્રાણીઓ સેવા કરે છે, આત્મરક્ષક દેવતા સેવા કરી રહ્યા છે. તે વખતે દેવલોકના ગાયન વગેરે શણગારમાં મન નથી, સતી થવા ચાલી તેનો શણગાર, શણગારવાળી સતીના હાથમાં તલવાર છે, આભૂષણ પહેરેલાં છે, પણ એનું ચિત્ત ઘરેણાં પર નથી. લુગડાં પર નથી કે હથીયાર ઉપર નથી. સતીનું ચિત્ત માત્ર મરી ગએલા ભરતારમાં છે. તેવી રીતે ઈન્દ્રમહારાજ પાસે ઈન્દ્રાણીઓ, સામાનિકે, ત્રાયશ્વિંશકે બધા છતાં ઈન્દ્રનું ચિત્ત મારા વીર મારા વીર” એના ઉપર. સાડાબાર વર્ષ છદ્મસ્થપણું, તેમાં કેટલીક વખત આવ્યા છે. ગોવાળીયામાં લુહારમાં જે જે પ્રસંગ બન્યા તેમાં હાજ૨. સિદ્ધાર્થવ્યંતર જોડે ફરનારો તેની હાજરીને વાર લાગે, પણ ઈન્દ્રની હાજરીમાં વાર ન લાગે. એજ કામમાં સિદ્ધાર્થને ઈન્દ્ર રોકયો છે. મહાવીરના મરણાંત ઉપસર્ગો નિવારવાને માટે જ રોક્યો છે, એ સિદ્ધાર્થ વ્યંતર વાર લગાડે છે. જ્યારે ઈન્દ્ર કેટલે છેટે છે. અસંખ્યાત કેડીકેડ યોજન છેટે છે. તિચ્છલોક સૌધર્મદેવલોકને અસંખ્યાત જનનું છેટું છે, છતાં દરેક પ્રસંગે તૈયાર. અસંખ્યાતા
જન છેટે રહેવાવાળ, બત્રીસ લાખ વિમાનનો માલિક, એક ચિત્તથી મહાવીર મહારાજને કે ચાહતો હશે. ભક્તિ કેમ થાય? દરેક મકાપર તૈયાર. આપણને સિદ્ધાચળ દૂર થઈ જાય, શિખરજી દૂર થઈ જાય, તમને દેવલોક મળશે તે તમને તીર્થકર ગણધરે કેટલા દૂર થઈ જશે. લાગણું છે તે લય પામી ગઈ છે. જે તે ઝળકતી હોય તે ચાહે જેટલા કોશ હોય તે પણ દૂર નથી. સૌધર્મ વીર વીરનો જ ટહુકાર કરી રહ્યો છે. તે વખતે ગાનતાનમાં ગુલતાનનો વખત છતાં જેને મહાવીર મહારાજની ચર્યાનું દુષ્કરપણું લાગ્યું. આપણે તો કરી શકીએ એવા હોઈએ તે એમાં શું? ન કરી શકીએ તે એમાં વહ્યું શું? બંને કહેવા
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૦૬
પ્રવચન દે સું
તૈયાર થઈ એ છીએ. શિયાળીચે દ્રાક્ષના વેલા ઉપર કુદકા માર્યા, આવી ગઈ તા લીધી ને જો કુદકા ખાલી પડવો ને હાથમાં ન આવી તા દ્રાક્ષ ખાટી છે, જ્યારે પોતે નિષ્ફળ નિવડયા તા ગુણીના અવગુણ ખાલવા તૈયાર થયા. પશુમાં લુચ્ચામાં લુચ્ચું શિયાળ, પક્ષીમાં કાગડા, તે શિયાળીયા મળે તા દ્રાક્ષ મેળવી લેવી, ન મળે તેા કહે કે ખાટી છે. આપણે પણ શિયાળીયાની સ્થિતિમાં છીએ. એકે એક દિવસમાંસા ગાથા કરી તા કહે છે કે તેમાં શું? એમ કહેવા તૈયાર થાય છે. જગતમાં ભમનારા પોતે જે રીતે કિંમત કરે છે તે રૂપે પેાતાની કિંમત કરાવવા માગતા નથી. ઇન્દ્ર મહારાજા મહાવીરની ચર્યા વિચારે છે. આત્મકલ્યાણની બુદ્ધિવાળાએ કેવી સ્થિતિમાં વવું જોઈ એ. જીએ-આ રાજપુત્ર છતાં રાજપુત્રપણાના અ’શ છે? મહીના એ ત્રણ ચાર છ મહિનાના ઉપવાસ, ખધામાં હિંમત ભીડી શકે, પણ ભૂખ-સહનની હિંમત ભીડી શકાતી નથી. ત્રિશલાન...દન સિવાય કાઈ હિંમતવાળા તપસ્યામાં નથી. આ મહાપુરૂષે મનરૂપી વાંદરા સ્થિર કરી દીધા.
વાંદરાને કુદવાનું શીખવવું પડતું નથી, તેમ જીવને સુખના સાધનની ઇચ્છા શીખવવી પડતી નથી.
વાંદરાને કુદવાની હદ છે, પણ આ મનરૂપી માંકડો તેની હ્રદ કઈ? ચિત્ત ચારટો કેટલું ચારી જાય છે તેના પત્તો નથી. તેને કાબૂમાં લેવા એ ઘણા જ મુશ્કેલ છે, ઈન્દ્રમહારાજ જોડે વિચારે છે કે તન સહેલા છે કયાં? તા કે વિષય કષાયમાં મનરૂપી માંકડાને લીન કરવા તેમાં મુશ્કેલી નથી. નાના છેકરાઓ વળી ઉપર ચઢે છે. ચઢતા જોર દેવું પડે છે. ઉતારતા હાથ ઢીલા કરે એટલે સરર નીચે, પાણીને માળે ચઢાવવા માટે યત્રો જોઈ એ, વરસાદ આવે એટલે નીચે પડે તેમાં યત્રોની જરૂર નથી ? તેવી રીતે વિષય કષાય આરંભ સમારંભમાં ઉતરવા માટે કશા પણ આલેખનની જરૂર નથી, અનાદિના ક્રમના અભ્યાસથી આત્મા વિષય કષાય તરફ તરત ઝૂકી જવા તૈયાર છે, આત્માને એટલા જ માટે અથ કામના ઉપદેશ બ્ય છે, કેમકે મમતાભાવે ને વિષયે તરફ કર્મના ઉદયે ઝુકી રહ્યો છે. જેમ માંકડાને કુદવાની કળા શીખવવી પડે નાહ, તેવી રીતે આ જીવને સુખના સાધનાની લાલચ અને સુખની લાલચ આ એ શીખવવા પડતા નથી. સુખના સાધન ને ભોગવટા એજ
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૭
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો અર્થ કામ અર્થ કામ અને પુરુષાર્થ. અર્થ સુખનું સાધન, કામ સુખને ભોગવટ. આ બે પુરૂષાર્થ માટે ઉપદેશની જરૂર નથી. ત્યારે ચાર પુરૂષાર્થ કેમ કહ્યા ? જગતમાં ચાર પુરૂષાર્થ શાસ્ત્રકારે કહ્યા છે તેમાં ના નહિં. અમે તો ધર્મનો તથા મોક્ષને બેનો જ ઉપદેશ દઈએ છીએ. વાસ્તવિક સુખ મેળવવાનું સાધન ધર્મ. વાસ્તવિક સુખ મોક્ષ. દાન શીળ તપ કઈ પણ હોય તેને ધર્મ કહેવાય છે. વાસ્તવિક સુખ મેળવી આપનાર હોવાથી ધર્મ કહીએ છીએ. જેમાં દુખ નહિં, ન્યૂનતા નહિં, નાશ થનારૂં નહિં, તેવા સુખને અનુભવ તેનું નામ મોક્ષ. આ બેનેજ શાસ્ત્રકાર ઉપદેશ કરે. બાહ્ય સુખના સાધનો તેનું નામ અર્થ, ભોગવટે તેનું નામ કામ. વાસ્તવિક સુખના સાધન ને અનુભવનો ઉપદેશ કરે, પણ પૌદ્ગલિક સુખ ને તેના સાધનને ઉપદેશ શાસ્ત્રકાર કરતા નથી. આથી વાસ્તવિક સુખનો ઉપદેશ કરીએ છીએ.
ઈચ્છાઓને વિભાગ પાડે તેનું નામ પુરુષાર્થ
જ્યારે બાહ્યા સુખને ઉપદેશ કરે નથી તે ચાર પુરૂષાર્થ કેમ કહ્યા ? આ વાત શંકાકારે કહી. શાસ્ત્રકાર જણાવે છે કે પુરૂષાર્થનો અર્થ કરીશ કે નહિ? પુરુષાપ કર્યા પુરુષાર્થો પુરૂષ જે ઈચ્છાઓ કરે તેનું નામ પુરૂષાર્થો. પુરૂષની ઈચ્છાનું વર્ગીકરણ. જગતમાં ઈચ્છાઓ અનેક પ્રકારની છે, પણ તેનું વર્ગીકરણ કરીએ તો ચાર વિભાગ પડે. ત્રણ વર્ગ ચાર વર્ગ કેમ કહેવાય છે? ધર્મવર્ગ અર્થવ કામવર્ગ ને મોક્ષવગ એટલે ફલાસ, ધર્મ નામને ફલાસ, ચાર ફલાસ કરવાથી નક્કી કર્યું કે, ચાહે તે પિસ રૂપી મહોર મોતી પન્ના હીરા મકાનની વસની કુટુંબની જે કંઈ ઈચ્છા તમને થાય તે બાહ્ય સુખના સાધન તરીકે હોય, તેથી અર્થવર્ગમાં જાય. જેવી રીતે ગાયન સાંભળવાનું મન, જેવાને રૂપ, ગંધ રસ સ્પર્શનું સુખ લેવાનું મન, પાંચ ઇંદ્રિયના વિષયમાંથી કેાઈ પણ વિષયનું મન, આ બધું કામવર્ગમાં. એવી રીતે સામાયિક કરવાની, ભણવાની પ્રતિક્રમણ કરવાની, દાન શિયળ તપ ભાવના, પ્રતિમા– દર્શન ઉપધાનની કેઈપણની ઈચ્છા કરો તે બધી ઈચ્છા ધર્મ વર્ગમાં આવે. એવી રીતે કેઈ તીર્થકર, અતીથ કરપણુમાં, પુરૂષ, સ્ત્રી, નપુસકપણામાં એકલા, અનેક મેક્ષે જાય તે બધા મેક્ષવર્ગમાં. મેક્ષનું એકજ સ્વરૂપ છતાં સિદ્ધના પંદર ભેદ કેમ કહેવા પડ્યા? પંદર ભેદે મોક્ષ. પહેલાની
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૦૮
પ્રવચન ૬૭ મું
દશાના. મોક્ષે જાય ત્યારે પંદર ભેદ નથી. એવું છતાં મોક્ષના પંદર ભેદ કેમ કહ્યા? સિદ્ધો એકજ સ્વરૂપે છે, તે તેના ભેદ પંદર કેમ? મેક્ષને વર્ગ દુનિયાને કેમ સમજાવાય? આવી રીતે મોક્ષ પામ્યા તે બધે મોક્ષવર્ગમાં, પુરૂષાર્થ કહ્યો એટલે દરેકે કર જોઈએ એમ નથી, એ સમજણ પુરૂષાર્થ શબ્દનો અર્થ સમજયા વગરની છે. જગતમાં દરેક પુરુષની ઈચ્છાના વર્ગ પાડો તે ચાર જ વગ થાય, કઈ પાંચમે વગ કાઢી શકે છે? ધર્મ અર્થ કામ અને મોક્ષ. વર્ગ કહીને સર્વે આદરણીય છે તેમ માનવું નહિ. વર્ગીકરણ આદરણીય છે તેમ નથી. જો ક્રોધ માન માયા લાભ ચાર ઉપગ વાળા છે, તે વગરના કેઈ જીવ નથી. તે કેધાદિક કરવા જેવા છે? આદરવાલાયકપણું વર્ગીકરણ કરવાથી નથી પણ શુભ ફળની પ્રાપ્તિ હોય તે આદરણીય છે. પરિગ્રહ વિષયમાં ડૂબવાપણું બતાવ્યું છતાં જેઓને સમજણ પડે નહિ અને પુરૂષાર્થના નામે કૂટે તેનું શું થાય? હું પાદશાહના મહેલમાં ગયે ત્યારે રાજા રાણી ને નોકર ચાંડાળ હતે. તે ચાંડાળ પણ મહેલને માલિક છે? તેવી રીતે ચાર પુરૂષાર્થ જાણીને ચારે આદરવાલાયક ગણવાવાળે ચાંડાળને મહેલને માલિક ગણવા સરખે છે.
ઈન્દ્રને સભામાં વીરચર્યા કેમ યાદ આવી હશે?
ઈન્દ્ર મહારાજ સભામાં બેઠા છે. ગાનતાનમાં ગુલતાન છે, તે વખતે મહાવીરની ચર્ચા મગજમાં કેમ આવી હશે? ભોજન વખતે મહાવીરની તપસ્યા, તેમનું દઢપણું, ચુરમાની કેદમાં નાખ્યો તે સ્થિતિ ક્યારે સંભારી?
જ્યારે તમને તુચ્છ સુખમાં ઈન્દ્રના સુખની અપેક્ષાએ દેવતાના સુખ હીન, એના કરતાં અનંત ગુણહીન ચક્રવર્તીને, તેના કરતાં તમારા સુખ કેવાં? તેવા વખતે તમને મહાવીરની ચર્યા યાદ આવતી નથી, તે ઈન્દ્રને શી રીતે યાદ આવી હશે? સ્વપ્નમાં પણ વિરચર્યા લક્ષમાં લેતે નહિં. નજેવી મોટરની મુસાફરીમાં વીરની ચર્યા કયારે યાદ આવી? તે તે ઈન્દ્રને આઠ ઈન્દ્રાણીઓ જોડે છે, ગાયન ચાલી રહ્યા છે, ઋદ્ધિ સમૃદ્ધિ આગળ ઉભી છે, તેવે વખતે વીરચર્યા કેવી રીતે યાદ કરી શક્યા હશે? વિવાહ વખતે રામ બોલે તે? કેને, દુનિયાદારીમાં ડૂબેલાને. નહીંતર એવા વખતમાં જરૂર વીરચર્યા યાદ આવે. શત્રુએ હલ્લે કર્યો તે વખતે હથીયાર હાથમાં ન લેવાય તે લડવૈયે કેવી રીતે કહેવાય? છતાં આપણે એકજ
Page #129
--------------------------------------------------------------------------
________________
બગદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૧૯ રાખ્યું છે કે દહેરા કે ઉપાશ્રયને ધર્મ, ઉપાશ્રયની બહાર ધર્મ આવે તે અન્યાય થયે. અથવા ભયંકર ગુનો લાગે તમને વિષયોની પ્રવૃત્તિવખત ક્રેધાદિક થતી વખતે વીરચર્યા નથી સેહાતી. ઈન્દ્ર બેઠા છે તે વખતે વીરચર્યા પર શી રીતે ધ્યાન ગયું હશે. સુંદર ભેજન વખતે વિષ્ટાની વાત ન સાંભળી શકે, રાગ વખતે વૈરાગ્યની વાત કરે તે દ્વષ આવે. તેવી રીતે સર્વ વિષયસુખમાં આસક્ત એવા ઈન્દ્ર વીરચર્યા યાદ કરે છે. તેને અર્થ છે ? સતી થવાને નીકળેલી બાઈને શણગાર ઉપર રાગ ન હોય, તેની દૃષ્ટિ તે મરેલા ભરતાર પર હોય, તેવી રીતે સમ્યગદષ્ટિની દષ્ટિ વીરચર્યા પર જ હોય. ઉપલકીયા દષ્ટિ નથી, જે તન્મયપણને લીધે પોતાનું માથું કંપી ગયું, મસ્તક કંપી ગયું, એટલો આશ્ચર્યભાવ છે, હર્ષ છે. ત્યારે દેવતાને પ્રશ્ન કરવાનો વખત આવ્યે કે અહીં કંઈ નવીન નથી તો શાથી મસ્તકધૂનન? હસ્તધૂનની કિંમત નથી, પણ મસ્તકધૂનનની કિંમત છે. પ્રશ્ન થાય છે. મસ્તકધૂનન કેમ? જગતમાં આ મને-માંકડો સવાર્થસિદ્ધના દેવતાથી પણ વશ થાય તેવું નથી. કેઈપણ પકડીને કેદમાં નાખે તેવો નથી. આ ચિત્ત રૂપી માંકડાને કેદ કરનાર માત્ર મહાવીર. આટલા વચને સભાવચ્ચે ઈન્દ્ર કાઢયાં. એ સંગમ દેવતાને શલ્ય જેવા લાગ્યા.
સંગમને ઈર્ષ્યાગ્નિ
જગતની પ્રકૃતિ વિચિત્ર છે. “તું શ્યામ હમ ઉજળા, તું ઉજળા હમ શ્યામ” વાદળાં કાળાભમર હોય તો તમે આનંદમાં. એ કાળા તે તમે ઉજળા, એ ધોળા ફેક હોય તે તમે શ્યામ. જેવી રીતે જગતને સ્વભાવ છે કે વાદળાને અંગે ઉલટો સ્વભાવ છે, તેવી રીતે ઈષ્યને સ્વભાવ ઉલટાપણાવાળો છે. બીજામાં ગુણ તો આપણું મેં કાળું. બીજાની નિંદા તે આપણું મુખ ઉજવલ. ગુણને અંગે જગતને સ્વભાવ ઉલટો છે. મહાવીર મહારાજની ઈન્દ્ર પ્રશંસા કરી તેમાં સાત પેઢી સુધીનું સંગમનું નખેદ ગયું. આ શાનો સ્વભાવ? ઈર્ષ્યાને. તેથી જગતમાં કહે છે કે મારૂ નાક કાપી તને અપશુકન કરું, “મેં મરૂં પણ તુજે રાંડ કરું. અહીં મહાવીર સરખા ત્રણ જગતના નાથની પ્રશંસી, તો છઠ્ઠસ્થ સાધુની પ્રશંસા અવિરતિ સમ્યગૂદષ્ટિની પ્રશંસા તો સહન થતે જ કેમ? કેટલાક એ સ્થિતિ માને છે કે
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૧૦
પ્રવચન ૬૭ મું એકલી ઉજળી સાઈડ જેવાય છે, તે બને સાઈડ જેવી જોઈએ? નહિતર અભવ્યને અહીં આવવાની, છ મહિના રખડવાની જરૂર ન હતી. ભગવંતના ચિત્તને અંગે એક શંકા
ભગવાન મહાવીર કેવળી છે કે છદમસ્થ? પ્રશંસા કરી તે વખતે મહાવીર છાસ્થ છે કે કેવળી છે? અંતઃકરણ અંતમુહૂર્ત ઠેકાણે હતે તે કેવળજ્ઞાન મેળવ્યા સિવાય રહેતે નહિ, ને સાડાબાર વરસ મહેનત કરી છતાં હજુ કેવળ મેળવ્યું નથી. તે હજુ મહાવીરે મન માંકડાને હાથમાં લીધે નથી. એમ કહીને ઈન્દ્રને બોલતો બંધ કરી શકતું અને છ મહિના મહાવીર પાછળ ફરવાની જરૂર ન હતી. અંતમુહૂર્તથી વધારે ચિત્ત સ્થિર થાય, તેને ક્ષપકશ્રેણિ માંડી કેવળજ્ઞાન થાય. બારમા વરસને ઉપસર્ગ છે. બાર વરસ સુધી તપસ્યા પરિષહ ઉપસર્ગો સહન કર્યા તે ચલચિત્તપણે કર્યા છે. ચળચિત્ત ન હતું તે બાર વર્ષ સુધી રખડવાનું હતું જ નહિ, છઠે ને સાતમે ગુણઠાણે જાય ને આવે. ઈન્દ્રને બોલવાનું એક પણ સ્થાન ન હતું, ઉપસર્ગ પરિષહની જરૂર ન હતી. પણ એકજ વાત હતી કે અભવ્ય છતાં વસ્તુ સમજતા હતા. માન ન હતા એ વાત જુદી. અનંતાનુબંધી કષાય જ્યાંથી જાય ત્યાં અવગુણ હોય તો પણ તે પ્રશંસનીય છે. અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાન કષાય જાય તે પૂજનીય છે. તત્ત્વ ઉપરની અપ્રીતિ નાશ પામી. આ ચાર વસ્તુ નાશ પામે તે પ્રશંસનીય છે, પ્રત્યાખ્યાનીનીને અપ્રત્યાખાનીની ચોકડી ગઈ. આરંભ પરિગ્રહને ત્યાગ કર્યો, એ મૂળ વસ્તુને નુકશાન કરનાર નથી. કડોના માલિક એવા મનુષ્યને પહેરેગીર માટે, તીજોરી માટે ખર્ચવા પડે તેને ખર્ચાળ કહેવાય નહિં. તેવી રીતે જેને સમ્યક્ત્વ દેશવિરતિ સર્વવિરતિ આવી ગઈ તે પછી અવગુણ હોય તો તેને અંગે નિર્ગુણી કહેવાય નહિં. સાવાને અંગે ચલાયમાન થાય તે કાળી સાઈડ કહેવાય. એમનું ચિત્ત સર્વ સાવદ્યત્યાગ ઉપરથી પ્રતિજ્ઞાથી ચલાયમાન થાય નહિં. સંગમે કરેલા ઉપસર્ગો
પરીક્ષાનો મુદ્દો ક્યાં છે? સાવદ્યત્યાગથી પ્રતિજ્ઞાથી ચલાયમાન થતા નથી. તે કરવા માટે સંગમે ઉપસર્ગો કર્યા, ત્રિશલામાતા ને સિદ્ધાર્થ વિકુવ્ય, મહાભારી વીશ ઉપસર્ગો ક્ય, તો તેમાં એકમાં પણ
Page #131
--------------------------------------------------------------------------
________________
આગામાહારક પ્રવચન શ્રેણી, વિભાગ ખીન્ને
૧૧૧
""
મહાવીરનું ચિત્ત ચારાયું નથી. સાવદ્ય ત્યાગમાં જ મને લીન રાખ્યું. આવા ઉપસર્ગ કર્યો, ત્યાં સુધી ચાગ્ય હતા. ત્યાં સુધી ક્ષમ્ય. પણ ચીડાએલી ખીલાડી ગળું પકડે છે તેવી રીતે સંગમ ચીડાયા. ધારેલું ન થયું એટલે, ‘મેં મર્ ́ પણ તુજે રાંડ કર્ આજકાલ કેટલાક સુધારકા દીક્ષામાં સત્તા અજમાવવા ગયા. તે સાધુએ કે કેાઈ ગામે કબૂલ કરી નહિ. પેાતાના પક્ષકારોએ પણ માન આપીએ છીએ-એ જાહેર કર્યું નથી. તેમ અહીં તે વખતે સંગમે કાળચક્ર મૂક્યું, એ પરીક્ષાના મુદ્દો ન હતા. એકે એકમાં પરીક્ષાના વિષય હતા,કાળચક્ર મૂકવામાં પરિક્ષાના મુદ્દો ન હતા. કેવળ હાર્યાનુ', ચીડનુ જ પરિણામ, એ ઠરાવ કરનાર સમુદાયને જણાવવામાં આવ્યુ` હતુ` કે દેવદ્રવ્યય પુનલ ન કે દીક્ષાના મુદ્દા ચર્ચશેા તા તમારા માટે મૃત્યુ-ઘ'ટ છે. છતા જોર જુલમથી ઠરાવ કરાવી લીધા. તેના અમલ કાઈ એ ન કર્યાં. સંગમનું' ચીડીયા પછું ત્યાં દાખલ થયું, તેવી રીતે આ સુધારક, વર્ગ ન ફાવ્યા. ત્યારે સ`ગમે કાળચક્ર મૂકયું, તેમ કાઈ અમારા કાયદા માનતા નથી. માટે અમારે સરકારના કાળચક્રમાં લાવવા પડે છે. પેાતાના માંઢ માટા હાર્દેદારા કબૂલ કરે છે કે અમારા ઠરાવ કાઈ એ માન્યા નથી. અમે યાકેલા છીએ, માટે સરકારે વચમાં આવવું, ભગવાન મહાવીરનું કાઈ પુરૂષથી કાઈ દેવતાથી ખ`ડિત ન થાય તેવું આયુષ્ય છે. એવું આયુષ્ય હોવાથી કંઈપણુ અસર કરી શક્યા નથી. એવી રીતે નિશ્ચય ૨૧ હજાર વર્ષના પ્રમાણુવાળું શાસન છે, તેથી કાઈ પણ આ શાસન ઉપર અસર કરી શકે તેમ નથી. મૂળ વિષય ઉપર આવેા. મહાવીર સરખા તરણ તારણુ છતાં સંગમની આ દશા છે. ત્રણ જગતને ઉદ્ધારનારે આ ધમ છતાં ડૂબવાના ધ ધા સુઝે, ત્યાં ભવતિવ્યતા સિવાય કયું કારણ માનવું? મહાવીર ષ્ટિમાં આવ્યા છે. દૃઢતા નજરાનજર નીહાળી. બિચારા કમભાગી કે સ`ગમ પામી ન ગયા, પણુ ડૂબી ગયા. આ ભગવાન મહાવીરનું શાસન, ત્યાગી વગથી કલ્યાણુ ન સૂઝે અને એનાથી જ અવળી અસર થાય તેા સંગમને અભાગીયા જ કહેવા પડે. મહાવીરની કિ`મત આળખી નહિ. તેથી કમભાગ્ય. એમની પ્રવૃત્તિના સ્વરૂપે ત્યાગના સ્વરૂપે કીંમત આળખી હતે તે સંગમની આ સ્થિતિ આવતે નહિ. સ'ગમ થાફ્યેા. કુતરૂં થાકે ત્યારે શેરીમાં ભરાઈ જાય; તેવી રીતે સંગમ થાકયા એટલે પાછા દેવલાકે ગયા.
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૧૨
પ્રવચન ૬૭ મું
ભગવાન સહીલે પણ ભક્ત ન સહીલે
સમતાને ધારણ કરવાવાળા નિર્જરા માની સહન કરે, પણ ભક્તોથી સહન ન થાય. માબાપના અપમાન તમારાથી સહન ન થાય. ભગવાનને જે ઉપસર્ગ કર્યા તે મહાવીરે સહન કર્યા. કાળચક મૂકવું તે પરીક્ષાની રીતિ નથી એમ પણ નથી કહ્યું; મહાવીર દેવ સહન કરે છે પણ તેમને ભકત ઈન્દ્રથી કેમ સહન થાય? પરીક્ષા સુધી ઈન્દ્રને સહન કરવું એ સંતવ્ય હતું. પણ જૂઠી રીતે પરીક્ષા કરે તે નથી ક્ષમ્ય. આ પરીક્ષાની રીતિ છેડીને કરેલું કાર્ય મહાવીર સહન કરી ગયા પણ ઈન્દ્રથી એક રૂંવાડે સહન ન થાય. જે સંગમ દેવલોકમાં પગ મૂકે છે, ત્યાં ઈ મેં ફેરવી દીધું. તારૂં દુષ્ટનું મેં પણ નથી જવું. જમણ ભૂજાને સંગમ સામાનિક દેવ છે. ઈન્દ્ર જેવી જ લેશ્યા અને વૈભવને ધારણ કરનારો સામાનિય દેવ છે. આવો ઊંચ્ચ કોટિનો દેવતા છતાં દુષ્ટનું મેં દેખું તો મારે આત્મા મલીન થાય છે. આ માટે દુષ્ટ પાપીને આ સ્વર્ગમાંથી કાઢી મેલો કે આખા દેવલોકમાં તે રહેવા ન પામે. ફાંસી કે કાળાપાણીની સજા જેટલી અસર ન કરે તેના કરતાં સામાનિકને આ હુકમ થાય તે કઈ સ્થિતિ? જેને આબરૂની ઉત્તમતાનું ભાન નથી, આવી દશા પામેલાને “સંઘ બહાર કરે ભલે ” આ કેના મોંમાંથી નીકળે? બાવળીયાને છાંયડો બતાવનારને. અહીં સંગમ દેવતાને દેવલેકની બહાર કાઢવામાં આવે છે, તેને પ્રાણાંત સજા જેવી લાગે છે. દેવીને કેઈને સાથે ન જવા દેશો. ક્રેડ ક્રેડ જોજન છેટે કાઢે. દેવાંગનાએ વિનંતી કરી ત્યારે દેવાંગના ઈન્દ્રનો હુકમ લઈને જઈ શકી. પરીક્ષામાંથી ઠેષ ઉપર ઉતર્યો તે ઈન્દ્રથી સહન ન થયું. આખા દેવલોકના દેવ ઉછળી પડે તે પણ મારે શિક્ષા કરવી છે. દેવલોકના કરતાં ભગવાનની કિમત જબરજસ્ત કરી હતી. અહીં ધર્મ સંભળાવું, પ્રતિજ્ઞા કરાવું તે પહેલાં ધર્મની કિંમત કરતાં શીખે, નહીંતર એ સંગમની માફક કલ્યાણ કરનારે થશે નહિં. ઈન્દ્રથી દૂર રહેલા મહાવીર એ ઈન્દ્રનું કલ્યાણ કરનારા થયા, આટે જ ધર્મથી કલ્યાણ કરવું હોય તે પહેલાં ધર્મની કિંમત સમજવી એ વિગેરે અધિકાર અગ્રે વર્તમાન.
Page #133
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૬૮મું અષાડ વદિ ૧૧
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં જણાવી ગયા કે—ધર્મ સાંભનારાઓએ માનનારાઓએ કરવાવાળાઓએ ધર્મની કિંમત સમજવી જઈએ. કિંમત સમયે નથી ત્યાં સુધી આંતરિક રીતિએ ધર્મનું બહુમાન થતું નથી. તે જીવને આવ્યું નથી ત્યાં સુધી ધર્મ પિતાનું કાર્ય કરી શકતા નથી. કાયિક પદાર્થો પિતાની હયાતીએ જ કાર્ય કરે છે. પછી તેને ઉપભેગ કરનાર ગમે તે માન્યતાવાળો હેય. ગોળ મીઠાશ લગાડનાર પદાર્થ, ગોળ અફીણ માનીને ખાવ તો પણ મીઠાશ લાગે, તે કેઈને પણ કો લાગે નહિ. '
કિયાએ કર્મ ને પરિણામે બંધ - સહેજે વસ્તુ ન સમજનારા “ક્રિયાએ કર્મ ને પરિણામે બંધ’ માનનાર શાસ્ત્રની રીતિ પ્રમાણે એમાં અડચણ નથી એમ માને, પણ શાસ્ત્રની રીતિ ઓળંગીને ક્રિયામાત્રને કમ મનાવનારા પરિણામે બંધ મનાવનારા તેમણે ધ્યાન રાખવાનું કે અફીણના નામે ગોળ ખાનારને શું થાય છે? એથી કોણ મર્યો? ગેળના પરિણામે અફીણ ખાનાર કયે જીવ્યો? કિયાએ કર્મ અને પરિણામે બંધ” એ વસ્તુ શાસ્ત્રના હિસાબે ન લેતાં–પૂજા, સામાયિક, દેશવિરતિ, સર્વવિરતિ બધાને ક્રિયામાં નાખી કર્મ કરી નાખે છે. માત્ર દેરામાં ઉપાશ્રયમાં તપસ્યા દાન શીલની વાત થાય, તે વખતે આત્માને મેહના ત્યાગથી શુદ્ધ સ્વરૂપે આત્મા જાણે તેજ એનું જ્ઞાન દર્શન તેજ ચારિત્ર. આમ નકામા ચરવલા ઘા મુહપત્તિી લઈ ઢાંગ કરવા એ શું? ત્યારે “ક્રિયાએ કમ ને પરિણામે બંધ” આ વસ્તુ કયાં લાવવી પડે છે. જ્યાં સામાયિક પૌષધ દાન શીલ તપની વાત કરે ત્યાં એને કહેવામાં આવે, કે ભાણું પીરસ્યું છે, હાથ ન લગાડીશ, પરિણામથી ભૂખ ભાંગી જશે. મનમાં માની લ્યો કે ખાધું છે.જેઠ મહિનામાં પાણીનો પ્યાલો ભરીને પાસે રાખી મૂક, પીતો નહિં. તમારે ખાવાપીવા બાયડી છોકરા બાબત ક્રિયા નકામી નથી. ક્રિયા માત્ર દેહરા–ઉપાશ્રયમાં તેમને નકામી થાય છે, સ્થાનક્વાસી દ્રવ્ય. ૮
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૧૪
પ્રવચન ૬૮ મું
પૂજા માનતા નથી. એતો ભાવપૂબ કલ્યાણ કરનાર છે. આત્મામાં બધું છે, એમ કહી પૂજા ઉડાવી દે છે, તો શ્રાવકને ઘેર પાત્રા કેમ ધરે છે? તે પાત્રા ભરવા એ દ્રવ્યથી કે ભાવથી? મને પાત્રામાં જોઈએ એ દ્રવ્ય કામતું ને ભગવાનની વાત આવે ત્યારે દ્રવ્ય કામનું નહિં. તમને વંદન કરે છે તે દ્રવ્યથી કે ભાવથી? આહાર પાણી લુગડાં વંદનમાં દ્રવ્ય કામનું ને ભગવાનની પૂજામાં દ્રવ્ય નકામું ? કલ્યાણના માર્ગની જગો પર “ક્રિયાએ કર્મ, પરિણામે બંધ” આ વસ્તુ પકડે છે. આ વાત શ શાની નથી કે તમે ખંડન કરો છો? શાસ્ત્રમાં કહેલી છે તે તે સાચી જ હોવી જોઈએ. તે શાસ્ત્રોમાં કહેલી છે અને સાચી જ છે.
જમે પાસાની રકમ ઉધાર પાસામાં લખાય તે ડબલ ગોટાળે.
તમે પાંચસો રૂપીઆ કેઈને ત્યાંથી લાવ્યા, તે ચેપડામાં નામે લખ્યા છેને? હા, પણ ઉધારમાં લખ્યા છે. માત્ર ફરક એટલે કે તે જમે બાજુમાં લખ્યા છે અને ઉધારમાં નથી. આંકડા હિસાબ અક્ષકે ચોપડાને ફરક નથી. એકજ રીતિએ જમે ઉધાર થાય છે પણ ફરક બાજને. પણે ડાબી બાજુ ને પણે જમણી બાજુ. રકમ ભૂલી જાય તે હજુ નુકસાન ઓછું ને બચવાને રસ્તે. હેજે રકમ યાદ આવવાનાને વખત, પણ રકમ બાજુ ફેર નંખાઈ જાય તે ગોટાળે બમણે ને યાદ આવવાનો વખત નહિ. એમાં શંકાનો વખત નથી. નિઃશંક થએલી રકમમાં બમણે ગોટાળે, જે ઉધારની જગો પર જમે થઈ ગયા હોય તે? તેમ શાસ્ત્રનાં વા ન સમજે તે બેવડ ગોટાળે. ૨કમ અવળી લખી દે તે બેવડો ગોટાળે સમજ..
સમદ્ધિદષ્ટિ અને મિશ્રાદષ્ટિના કર્મબંધનો તફાવત
તેમ સમ્યગદષ્ટિ સત્તર પાપસ્થાનક સેવે છતાં જે પાપ ન બાંધે તે પાપ મિથ્યાષ્ટિ હાઈને બાંધે. મિથ્યાષ્ટિ સત્તર વાપસ્થાનકથી હર થયા હોય તે પણ ઘણું કર્મ બાંધે. આ મિથ્યાદષ્ટિને હલકા પાડવા માટે વાત નથી. તમે સારી પેઠે નિર્ણય કરી શક્યા છે કે સમ્યકત્વ પામ્યા પછી અંતકાટાર્કટિ સાગરોપમથી વધારે સ્થિતિને બંધ ન હોય. જે અંતઃકેટકટિ સાગરોપમની સ્થિતિ તેને બંધે કરીને ઓળંગે જ નહિ. શાસ્ત્રકાર કહે છે કે-એક વખત મિથ્યાત્વી થાય, નીચે ઉતરી જાય પણ એક
Page #135
--------------------------------------------------------------------------
________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણ, વિભાગ બીજે
વખત સમ્યકત્વ પામી ગયા તે મિથ્યાત્વમાં જાય, સમ્યકત્વમાં રહેલે ૧૭ પાપ સ્થાનકવાળો થાય, તો પણ અંતઃકોટકેટિ સાગરોપમથી વધારે સ્થિતિબંધ કરે નહિ. ક્રેડાઝેડ પલ્યોપમ ન્યૂન હેવાથી અંતઃકટાર્કટિ કહે વાય છે. ઉત્કૃષ્ટી તીર્થની આશાતના કરવાવાળે અર્ધપુદ્ગલપરાવત બાંધે, સમ્યક્ત્વવાળ સત્તર પાવસ્થાનકવાળે હોય તે પણ જે પાપ ન બાંધે. તેના કરતાં સજજડ પાપ (એકલા) મિથ્યાત્વવાળો બાંધે. સમ્યકત્વ પામેલો પડી જાય, અઢારે પાપસ્થાનકમાં આવે, એ પણ એટલું પાપ ન બાંધે જેટલું પાપ અનાદિનો મિથ્યાત્વી સત્તર પો.સ્થાનક વગરને બાંધે.
વાડાબંધી બકનારા લુચ્ચા શિયાળ સરખા સમજવા
એક શિયાળીઆએ બકરાને કહ્યું હતું કે–અરે તું કે કમભાગી, તને આ રબારી દરરોજ કેદમાં પૂરી રાખે છે. અમે ભાગ્યશાળી કે અમને કઈ વાડામાં પૂરતું નથી. ચોવીસ કલાક સ્વતંત્ર છીએ. નિર્ભાગી જાણી જોઈને શું કરવા વાડામાં ભરાય છે. વાડાથી તારી કમબખ્તી થઈ છે. દાઢારંગે બકરે આ વાત કાનમાં આવવાથી ભડફો, રબારી વાળવા આવશે ત્યારે હું સંતાઈ જઈશ, તે પછી મને ફક્યાંથી વાડામાં પૂરશે. અહંકાયેલા બકરે સાજે સંતાવાનું કર્યું. બકરીવાળો બધાને લઈને ઘેર આવ્યું. રાતને વખત એટલે જંગલમાં શું પૂછવું. તેજ રાત્રે વાઘે ફાડી ખાધો. વાડામાં રહેવું તે કેદ કે પોતાને બચાવ છે. તે જેઓ બચાવના સ્થાનને કેદ ગણાવે તે કેવા કુભંડી હોય? તેમના વચનને માનનારા કઈ અક્કલવાળા ગણવા? તેવી રીતે એજ જાતના બીજા બકરાને શિયાળીએ કહ્યું કે શાને માટે? એણે વાડે કરવાથી અમારા જાનના બચાવ થાય છે. એને દૂધ લેવું છે તેને વાડા સાથે સંબંધ નથી. અમે રાતે ફરતા રહીએ તો કયોએ ફાડી ખવાઈ જઈએ, નહિતર દહાડે છૂટા શા માટે મુકત માટે તું અમારા પ્રાણુને નુકસાન કરનાર છે એમ સાચું સમજેલા કહી શકે છે. વાડાબંધી કોનું નામ? ચોરી ન કરે, શાહુકારી રાખે, ઈમાનદારી કરે તે વાડે છે? પવિત્ર વર્તન તે વાડ છે? જે વર્તનને અંગે પવિત્રતાને અંગે સુંદરતાને અંગે વ્યપદેશ કરાય તે વાડે કહેવાય જ નહિ. અહીં શબ્દ સમ્યક્ત્વ, નહિ ઋષભ-મતવ કે વીર-મતત્વ. જે પદાર્થ જે રૂપે છે તે પદાર્થને તે રૂપે માને. જીવને જીવ તરીકે ને આશ્રવને -આશ્રવ તરીકે. બંધને બંધ તરીકે માને મેક્ષ તરીકે માને તેનું નામ
Page #136
--------------------------------------------------------------------------
________________
- પ્રવચન ૬૮ મુક સમ્યફ કહીએ છીએ. જીવાદિક પદાર્થોને જીવાદિ રૂપે માનવા તેમાં લાગે, વળગે શું? પેલા શિયાળીઆની ઉચાઈ ત્યારે બકરાને બહેકાવે. એવી રીતે ભેળા જીવને સુધારક શિયાળીઆઓ બેંકાવે છે કે વાડા બંધી છે, પણ એ રક્ષણ માટે છે, નહિ કે ભક્ષણ માટે. તો પછી કિલાને કેદ ગણવી: ઘરની ચાર બાજુ ભીંત છે તે તમે પણ કેદી, કેમ? તમારામાં ને કેદીમાં. ફરકશે? ફાયદાની બાબતમાં પરાધીનતા સ્વીકારી નથી. વિધાએલ મેતી કદી અવિંધાએલ ન થાય
મૂળ વાતમાં આવે. અઢાર પાપસ્થાનક સેવનારે પણ એક વખત. સમ્યફ પામી ગયે તો પછી તેટલું કર્મ ન બાંધે, જેટલું સમ્યક્ત્વવાળે. સત્તર પાપસ્થાનકે હોય તે પણ ન બાંધે. મડદુ શણગારેલું હોય અને નાગો પુગે જીવતો હોય, તેની કિંમત કેટલી? આ બેમાં ચડીયાતું કેણ? તેવી રીતે એક વખત જેણે મોક્ષસાધ્ય ધ્યાનમાં લીધું, તે મનુષ્યની પવિત્રતા આગળ સત્તર પા૫સ્થાનક છેડીને રહ્યો હોય, તેવે સાધ્ય વગરને. મિથ્યાત્વી છે. સમ્યકત્વ પામ્યાથી ઠેઠ મોક્ષે જતા સુધી એને બંધ છે ને ઓછો હોય. પણ સમ્યફવથી પડી જાય તે મિથ્યાત્વમાં ગમે ત્યારે બંધ, કેમ ન થાય? એક વખત મેતી વિંધાઈ ગયું પછી માટીમાં પડે કે ધૂળમાં પડે, પણ એ વીંધાયું અણુવિધાયું થાય ખરૂં? હીરાને એક વખત પહેલ પડી ગયા તે ખાણમાં ખવાય, માટીમાં ભલે, બીજા હીરા ખાણમાં છે તે પહેલાવાળે ખાણમાં પડશે. કેઈ દહાડો મૂળ હીરા જે. પહેલવાળો થવાનો? મૂળ મોતી જેવું વિઘાયેલું બનશે તે બનશે, તેવી રીતે જે આત્મા સમ્યફવથી એક વખત વિંધાઈ ગયે તો ભલે નીચે ઉતરી જાય, પણ તે વિધાયો તે વિધા. વચનના શાહુકાર
જે આ સમ્યક્ત્વને મહિમા કહું છું તે સાંભલીને જગતનાં નિયમ પ્રમાણે દરેકને સમકીતિ બનવાની ઈચ્છા થશે. દુનીયા વચનની શાહુકાર છે. પોલીસે કેસ માંડા, પુરાવા સાબીત થયા, કોટે ગુનેગાર ઠરાવ્યા, છતાં આરોપી કહે છે કે-હું મને નિર્ગુનેગાર જાહેર કરું છું. એ શરમ નથી લાવતે એને સંકોચપણ નથી આવતું કે હું ગુનેગાર છું. એમ કહેતે. નથી, હું બેગુનેગાર છું. બેગુનેગાર શબ્દ સારે છે, કે ગુનેગાર પણ બેગુનેગાર
Page #137
--------------------------------------------------------------------------
________________
આગમેદ્ધારક પ્રવચન શ્રગી, વિભાગ બીજે
૧૭.
શબ્દ જ બોલે. તેવી રીતે સમ્યકત્વ શબ્દ ગવાઈ રહ્યો છે કે જેથી બધાને હું સમકિતી છું-એમ કહેવડાવવું ગમે છે, આજકાલમાં ગાઢમિથ્યાત્વી શાસનના દુશમન દેવ ગુરૂ ધર્મનું સત્યાનાશ કરવાવાળા તેવા પણ પિતાને સમકિતી જાહેર કરવા તૈયાર થાય છે. લાલચના કરેલા ખૂનમાં પણ ગુનેગાર પિતાને નિર્ગુનેગાર જણાવે છે. અવળી શ્રદ્ધાવાળા શાસનનું નખોદ કાઢનાર મિથ્યાત્વીઓ પિતાને સમકિતી જણાવવા બહાર પડે છે. તે પછી જેઓ સમ્યફવના વહેવારમાં હોય અંદરથી કંઈને કંઈ મતલબ હોય તે પણ સમકિતી તરીકે પોતાને જાહેર કરે તેમાં કંઈ નવાઈ નથી.
ગોશાળાને દ્વેષ અને જૂલમ
ગોશાળા મહાવીર મહારાજ ઉપર દુશ્મનાવટ કરતે હતો, મહાવીરની સમૃદ્ધિ સહન કરી શકતો ન હતો, સાચું સ્વરૂપ શાળાને ગભરાવનાર થતું હતું. તેજ ઈર્ષાના પ્રતાપમાં ગોશાળાએ ગુલાંટ ખાઈને આણંદ સાધુને દલાલ કર્યો. તે આણંદસાધુ અક્કલ વગરના ન હતા, તેથી ગોશાળાને તેટલી શક્તિવાળા માનવાને તે લલચાઈ જાય કે દોરાય જાય તેવા ન હતા. કહેલા સમાચારે સાધુને સાવચેતી મળી. મહાવીરને ગોશાળાનું સ્વરૂપ જણાવવાની ખરી તક ગોશાળે પિતે આપી છે. એજ શાળ મહાવીર પાસે આવે છે. મહાવીર ઉપર પ્રહાર કરે છે. પ્રભુ સાધુઓને શાંતિ -રાખવાને ઉપદેશ કરે છે. ભક્તિના વેગ સમયે શાંતિનો ઉપદેશ અસર કરતું નથી. મહાવીરની શાંતિએ ઈન્દ્રના આવેશમાં વધારો કર્યો. ઈન્દ્રને -આટલો આવેશનો અવકાશ શાથી? નિશ્ચલપણાથી, જે મહાવીર નિશ્ચલ ન રહે તે લગીર હળ હચી જાય–લગીર ચલાયમાન થાય તે ઈન્દ્રને -આટલા આવેશનો, સંગમને દેવલોક બહાર કાઢી મેલવાનો, દેવલોકથી અસંખ્યાત કોડા કોડ જોજન ફેંકી દેવાનો વખત આવત નહિં. મહાવીરની દઢધર્મતા એવી જ છે. ઈન્દ્રને કેપનું કારણ મહાવીરની ધર્મ દઢતા એજ. કોઈપણ સાધુએ ગોશાળાની સામું બોલવું નહિ, સર્વાનુભૂતિ ને સુનક્ષત્રથી સહન થયું નહિં. ન સહન થવાથી ભક્તિથી ખેંચાએલા વચમાં ગોશાળાને જવાબ કરવા લાગ્યા. બંનેને ગોશાળાએ બાળી મૂક્યા. માગ ભૂલેલા પોતાની પ્રતિજ્ઞા કે લાયકાતનું ભાન ભૂલી જાય છે,
દ્વેષી જુલ્મીએ કયાં સુધી ન પહોંચે? જીવ હિંસાથી વિરમવાની પોતાની પ્રતિજ્ઞા કયાં મેલી? “જીવ માર્ગ ચૂકી આવેશમાં આવે તે વખતે
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૧૯
પ્રવચન ૬૮ મી
પેાતાની પ્રતિજ્ઞા કે લાયકાતનું ભાન રહેતું નથી. તેજ વાત અહીં ઞાશાળામાં દેખીએ છીએ. ગેાશાળા પાતાની જીભની ચેળ કાઢતા હતા, તેમાં વચમાં અને સાધુએ આવ્યા. પણ ગુનાની સજાની હદ હશે કે નહિં? ગુનાને ને સજાને સંબંધ જાનવરપણામાં ન હેાય. સાપને આંગળી અટકાડા તાએ ડડખે દઈ ને મારી નાખે. પગ અડકાડા તા એ જ સજા. અરે પકડીને ઉછાળા, કાપી નાખવા માંડા તાએ એક જ સજા, એવી રીત તે ઝેરી છે માટે. સારા માનેલા પશુમાં પણ એજ દશા. શીંગડા મારનારી ગાય, તેની પાસે નાનુ છેાકરૂ જાય, વાળવા જાય તેાપણ શીંગડુ મારે. સવે જાનવર ગુનાની એક જ સજા કરે. ગુનેગારની ચેાગ્યતા અયાગ્યતા વિચારે નહિં, તેને કેવા ગણવા? આ જગા પર જીભની ખુજલી દૂર તા કરી હતી જ, તિરસ્કાર તા કરી લીધા હતા. પછી જ સર્વાનુભૂતિ સુનક્ષત્ર માવ્યા છે, પણ વચમાં બાલ્યા એટલેા જ શુને. એટલવામાં શુ કહ્યું. અરે. ગોશાળા! કોઈ ઉપકારીને તિકસ્કારથી ન લે. દુનિયામાં ડાકણું. પણ એક ઘર છેડે, પોતાના ઉપગારીને અંગે તિરસ્કાર વાજબી નથી. જેનાથી તુ ઉચ્ચસ્થિતિ પામ્યા તેને માટે તિરસ્કાર કરવા તે તને શેલે નાહ. આ વાક્યે માં કઈ જગેાપર ઝેર હતુ ? એક શબ્દમાં કે અક્ષરમાં પણ નહિં. ‘શિખામણ પણ લાયકાત દેખીને આપવી' નહિંતર માંકડાને શિખામણ આપવાને ગએલી સુગ્રીવ શું પામી ? ચાખે। અગ્નિ શરીરમાં ન ઘૂસે તેવા પાણીએ ઘૂટેલા અગ્નિ રૂવાટે રૂવાડે ઘૂસે છે. ગાઇડુ' એઢાડયા પછી પાણી છંટાય છે તે ગરમી શરીરમાં આતપ્રેાત પેસે છે. ત્યારે જ પરસેવા છૂટે છે. જેમ ગરમ થએલામાં નાખેલું પાણી જોડેવાળાને વધારે ગરમી આપે છે, તેવી રીતે ગેાશાળા ગરમ થએલે તેને સુનક્ષત્રના વચન રૂપી પાણી છંટાયું”. ઉકળતા તેલના તપેલા કે કડાઈયામાં ચાંગળું પાણી અસ છે. એ ભડકાથી મકાનને સળગાવી નાખે તેવી આગ થાય છે. તેવી રીતે આ ગેાશાળા ક્રોધે ધમધમેલા સમ્યક્ત્વ મહાવ્રત અને માર્ગને કારાણે મૂકી બેઠેલા છે. પેાતાના ક્રોધને સફળ કરવામાં આડા જે આવતા, તેની ઉપર જીવલેણુ ક્રૂર અગ્નિથી હલ્લા કરે છે. આ હલ્લામાં એવા નિણ્યની જરૂર પડે છે. ગેાશાળા કહે છે કે હુ· ગેાશાળા નહીં. સર્વાનુભૂતિ કહે છે કે તુ જ ગોશાળા-એમ કહેતાં જ સાધુ મરી ગયે. જગતમાં એમ કહેવાય કે જૂઠ્ઠું મેલ્યા તા તત્કાળ ખળી ગયા. ગપ્પાં હાંકવાવાળાને મૂળ વસ્તુ જોવી પડતી નથી. ત્યારે જ તેને અંગે મહાવીર કેવળજ્ઞાની ભગવ'તને જાહેર
Page #139
--------------------------------------------------------------------------
________________
આગાહારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે કરવું પડયું કે આવી રીતે કૃત્રિમ વચોરી છૂમાવા માંગે, આચ્છાવિ કરવા માંડે તેથી આચ્છાદિત થઈ શકીશ નહિ. તું તેજ ગોશાળે, કે જે મુસાફરીમાં જોડે હતો. વચનના તણખલાથી છુપાઈને જુદે ઓળખાવા માંગે તે પણ તું જુદો થઈ શકે તેમ નથી. લોકોને સત્યમાર્ગ ધ્યાન બહાર ન જાય, અસત્ય માર્ગે વળી ન જાય, સવનુભૂતિ સુનક્ષત્રના
ગમાં જગત અવળી દશામાં, અસત્ય માર્ગમાં ન જાય, તે માટે મહાવીરને ગોશાળ જાહેર કરે પડયો. શાસ્ત્રકાર જે કહે છે કે –
पीयं पथ्यं वचस्तथ्यं वदेत्तत् सुनृतं वचः। तत्तथ्यमपि नो तथ्यमप्रियं चाहितं च यत् ॥ १॥
સાચું વચન કેનું નામ, તેની વ્યાખ્યા કરતાં હેમચંદ્રાચાર્ય મહારાજ ગશાસ્ત્રમાં ઉપર પ્રમાણે જણાવે છે કે-જે સામાને પ્રિય લાગે તેવું હાય, વળી હિતકારી હેય ને સત્ય હાય-એવું સત્યવચન વિવું જોઈએ, પણ જે સામાને અપ્રિય લાગે તેવું હોય ને સામાને ફાયદાકારક ન હોય તેવું સત્યવચન પણ ખરેખરૂં સત્યવચન નથી. તો સાચું કેનું નામ? સત્ય કેનું નામ? મૃષાવાદની વિરતિ કરવાવાળાએ કેવું વચન બોલવું જોઈએ? શ્રી સાંભળનારને પ્રીતિકારી પડ્યું સાંભળનારને હિતકારી ને ત્રીજે નંબરે તયું એટલે સત્ય, આવું ત્રણે ગુણવાળું વચન બેલે, તે જ સત્ય બોલનારા. તેટલા જ માટે શય્યભવ સૂરિજીએ જણાવ્યું છે કેસાક્ષાત્ ચોર હોય તે પણ ચેર ન કહે. વ્યાધિવાળાને ગયો ન કહેવો. જ્યારે આ વસ્તુઓ સાચી છતાં કહેવાનો નિષેધ કર્યો. તે ગોશાળાને મિથ્યાત્વી કેમ જાહેર કર્યો? સાચું પણ હોય તે અપ્રીતિકારી કે અહિતકારી બોલવામાં આવે તે તેનું નામ સત્ય નથી. એક ચારને ચાર કહેવાનો મહાવ્રતધારીને હક નથી. તો પછી અહીં મહાવીર સરખા તીર્થકર ભગવાન આવી ગોશાળાની દુર્દશા કહે, તો મહાવીરને સત્યવ્રત શી રીતે માનવું? એક વચનમાં ગોશાળાનું સત્યાનાશ નિકળી ગયું. ગોશાળાને પગથી માથા સુધી એક વચનથી સળગાવી દીધે, ગશાળાને નુકશાન કેટલું બધું ગયું? શ્રાવસ્તિના ધનભાગ્ય કે એક સાથે બે તીર્થકરે. એક સાથે એક વિચારવા મુશ્કેલ છતાં શ્રાવતિનું ધનભાગ્ય કે આજે બે તીર્થકરો અહિ વિચરે છે.
Page #140
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૬૮ સુ
ઉડ ઉતરે તે અંદરનું સાચું તત્વ પામે
આ ઉપરથી સમજે કે સાધારણવર્ગ ન સમજવાથી ગોશાળાને ને મહાવીરને સમકોટિમાં મેલીને બેઠે હતે. સામાન્ય લેકોને બાહ્ય દેખવું છે, અંદરમાં ઉતરવું નથી. યજ્ઞદત્તને આબરૂ જવાને વખત હતા. નાણાંની તંગી હતી, ૫૦ હજાર રૂપીઆ ન મલે તે સાંજે ઝેર ખાવાનું હતું, છતાં પણ અંદરના મજબૂત યજ્ઞદત્તને બચાવવું જોઈએ. ત્યારે દેવદત્તે પિતાને બંગલો ઘરેણે મૂકી ૫૦ હજાર લઈને યજ્ઞદત્તને મદદ કરી. એની આબરૂ જાન જવાની વખતે, બચવવાની વખતે આપે છે. તે આપવાથી ટકી ગયો. હવે જ્યાં બે મહીના ગયા એટલે પેલે આબરૂ ન માગે, પણ રૂપીઆ તે માગશેને? ઉઘરાણું કરી, એટલે જાઊં છુંએવામાં પેલે વિચારે છે કે-બચે તે આપેને. છ મહિના બાર મહિના બે વર્ષ ગયા. પેલા પાસે કંઈ પિસા થયા. અહીં લાવીને ભેળ કર્યા તે કોથળીમાંથી કાઢવા જઈશું તે રૂપિઆ કરડશે, તે બારોબાર વ્યવસ્થા થઈ ગઈ તે ઠીક! તેવી રીતે અહીં આગળ ૫૦ હજાર કાઢવા પડે છે તે કરડે છે. પેલાને દબાણને વખતે આવ્યો. યજ્ઞદર દાબીને કહે છે કે મારા રૂપિઆ આપ, ત્યારે પેલાએ રૂપ પ્રકાર્યું. બે લડયા. તે વખતે જોડે જતો હતો. વિષ્ણુદત્ત, તેણે વાત કરી કે દેવદત્ત ને યજ્ઞદત્ત લડ્યા. ખરું તવ નહીં જાણનાર આંધળાને માલમ શી રીતે પડે? યજ્ઞદત્તની બેઈમાની છે, દેવદત્તનું પ્રામાણિકપણું છે, પણ તે કોણ જાણે? ઊંડે ઉતરે તેજ જાણી શકે. ન જાણનાર આંધળા બે લડયા-એમ બોલનારા છે. સાચા જઠાને તપાસી શકે નહિ. લેહેં ને સેનું એક ત્રાજવે તાળનારા લેકો શ્રાવસ્તી નગરીમાં બે તીર્થકર વિચરે છે તેમ કહે છે. તેમને સાચા જૂઠા જેવાની પડી નથી. બે તીર્થકરો વિચરે છે, મિથ્યાત્વીઓ એવા પણ હતા. આ ગોશાળાની સ્થિતિ મહાવીર પાસે આવી બની, તે કહેવાનું તત્વ એ કે જેઓ અજ્ઞાનમૂળ અથવા મતના દ્વષી, મતની અવજ્ઞા કરવામાં તૈયાર હોય, તે લડાઈ જાહેર કરે છે. બૌદ્ધાએ કહ્યું કે જેનામાં બે મત પડયા છે. આ ગે શાળાની વસ્તુસ્થિતિ સમજ્યા વગર શું ભસી માર્યું છે. આજે પણ સાચા જુઠાની વસ્તુ સ્થિતિ સમજવી નથી, ધર્મને ધોઈ નાખવામાં જ કલ્યાણ માન્યું છે, તેવા લોકો માત્ર ઝઘડા બલવાના છે. અહિં કોઈને બાયડી હાથી ઘોડા હાર તેરા કે પિતાના ઝઘડા છે? વસ્તુ
Page #141
--------------------------------------------------------------------------
________________
આગમાદ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૧૧
સ્થિતિ ન જાણે, બૌદ્ધ જેવા કટ્ટા જૈનના વિરોધી છે, તે સાચી વાતને જૂઠાના રૂપમાં સમજે, ઝગડાના રૂપમાં સમજે, તેઓ બૌદ્ધના બનેવી સમજવા, આવેા ગેાશાળા તીર્થંકરને બાળી નાખવા તૈયાર થયેલા. તે પણ શું કહેતા હતા? કે હું તીથ કરને માનું છું. મહાવીર ચાવીશમા નહિં પણ હું ચાવીશમા. ત્રેવીશ થયા એ કબૂલ છે, માત્ર ચાવીશમા હું. તી ́કરપણું તે ગોશાળાને ણુ સારૂ લાગ્યું. ત્રેવીશ તા ગાશાળાએ પણ માન્યા, નહીંતર ાતે ચાવીશમા તીર્થંકર થવાને બહાર પડતે નહિં.
૨૫મા તીર્થંકર તરીકે કાણુ ગણાય ?
આજકાલ શીંગડે ખાંડા ને પૂછડે માંડા તેવા લાડુભટ્ટોને સંધ "બનવુ છે. સંઘ તીથંકરને પૂજ્ય-લાડુભટ્ટ કઈ જગાએ તીથ કરને પૂજ્ય છે. સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા હાય તા કઇએ ઠીક. પાછલા ત્રણ સાધુને પૂછડે વળગેલા, પહેલા ગણધરને તીર્થ કહીએ છીએ. એ સાધુમાં મુખ્ય તેથી. તા તેવા લાડુભટ્ટો પેાતાને સંઘ કહેવડાવી ૨૫મા તીર્થંકર થવા માંગે છે. શાસ્ત્રોમાં કહ્યા છે, તમારે તેા શાસ્ત્રો અભરાઈએ મૂકવા છે. શાસ્ત્રોનાં નામે વન વગર પચીસમા તીર્થંકર બનવું છે. તેમ કહ્યું નથી છતાં શાસ્ત્રની વાતાને અગે પાથાં થેાથાં ફેંકી દ્યો. એક માજી જેના નામે તીર્થંકર થવા જાવ છે, ને તેજ શાસ્ત્રને દાવવા જાવ છે, તે તમને કેવા કહેવા ? ભગવાન મહાવીરની વખત ગેાશાળા સરખા ઉપદ્રવ કરનારા, છતાં તીર્થંકરની માન્યતા ધરાવનારા હતા. આજે વિાષી સમકીતિ જણાવવા બહાર પડે છે, પણ એની સાથે આપણામાં એકે એક સમકિતી જણાવવા બહાર પડે છે. ઘણી સારી વાત છે કે સમ્યક્ત્વથી રસ્તા ઉપર આવા છે તે સારૂ છે.
સમ્યકત્વનાં ત્રણ પગથીયાં
સમ્યક્ત્વના રસ્તે કાણુ આવેલેા ગણાય ? ત્રીજે - પગથીએ ગયા હાય તે. ફળમેત્ર નિતંયે પાયને બઢું, મઢે, સેસે, બળવું. આ ત્યાગમય જૈનશાસન એ અથ, તેજ પરમા, ત્યાગમય જૈન શાસન સિવાય જગતની જે કાઈ વસ્તુ તે બધી જુલમગાર હેાવાથી અનથ કારી છે. સમ્યક્ત્વ ત્રીજા પગથીએ છે, તા પહેલું બીજું પગથીયું યારે આવે ? કે જેથી ત્રીજું કેટલેક વખતે મળે. આ ત્રણ પગથીયા વિચારશે। તા તમને તમારા
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૨
પ્રવચન ૯ મુ
માત્મા જવાબ દેવો. આથી તમને સમફત્વવાળા ગણવામાં અડચણ આવશે. નહિ. તમારા પરિણામ સમ્યક્ત્વના પણ તમારી ધારણા વચને કાયા પ્રવૃત્તિ એ જે સમ્યક્ત્વની ન હોય તે તમે કલ્યાણને રસ્તે ચડ્યા નથી. પરિણામે બંધવાળા વિચારો કે કોના મનમાં મિથ્યાત્વ છે? પરિણામમાં મિથ્યાત્વ કોને ? બધા સમકતના પરિણામમાં નથી. વ્યવહારથી જિનશાસન માનનારા પરિણામે સમકીતિ, તેટલા માત્રથી બધા સમકિતી ન ગણાય. ચાહે મુસલમાન હય, ખ્રીસ્તી હેય, વૈશ્ય હાય, ક્રિયામાં ભલે ફરક હોય પણ પરિણામ દરેકને ધર્મના હેય, પરમેશ્વરની ફરજ અદા કરવાને અમારો ધર્મ છે–એમ હિન્દુસ્તાના રાજકર્તાઓ કહે છે, તો શું તરી જવાના ? પરિણામે બંધ લેવા જાય તે, યજ્ઞમાં બ્રાહ્મણો બકરા હમે, તે હમનારના. પરિણામ તેને દેવલોક પહોંચાડું છું. બકરીઈદમાં કોઈપણ જાનવરને મારે તે ખુદાને નામે મારીએ તો ભેસ્તમાં જાય. દેશ ઉદ્ધારના પરિણામ, સ્વર્ગના ભેસ્તના પરિણામ એકે કાર્યરૂપે બુરા રૂપમાં જણાવનાર હોતા નથી. જ્યારે સારા પરિણામે દરેક કાર્ય કરે છે, તે કર્મબંધનું કારણ નથી. કેના હિસાબે? ‘ક્રિયાએ કર્મ, પરિણામે બંધ' તેમ કહેનારાના મતમાં એ વાત. છે. પણ જમેની રકમ જમેમાં લખાય. ઉધારમાં લખવાની રકમ ઉધારમાં લખાય. જમેઉધારની બાજુમાં ફરક પડે તે ગોટાળે થાય. એ વાય. કઈ બાજુનું તે ધ્યાનમાં લ્યો, નહીંતર ગોટાળો થશે. અહીં ક્રિયાએ કર્મ એ વાક્ય કઈ રીતે શાસ્ત્રકારે માનેલું છે, એ બરાબર સમજ્યા. પછી જે ધર્મનું આચરણ થાય તેજ કલ્યાણ કરનાર થાય, ત અધિકાર અગે વર્તમાન.
પ્રવચન ૬૯ મું
અષાડ વદિ ૧૨ શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં આગળ સૂચવી ગયા કે. જગતમાં જે ચીજની કિંમત સમજવામાં આવે નહિં, વ્યવસ્થાની તાકાત 'હેય નહિ, તેના ફાયદા દુર્વ્યવસ્થાના નુકશાને, અવ્યવસ્થાથી થતી મહેનાની બરબાદી ખ્યાલમાં ન હોય, તો તેને માલિકીની ચીજને હક મળત. નથી. તેવી રીતે ધર્મની મુશ્કેલી સમજાય નહિં, ત્યાં સુધી ધર્મના સદુપચાગના ફાયદા, અનુપમાં મહેનતની બરબાદી સર જાય નહિ ત્યાં
Page #143
--------------------------------------------------------------------------
________________
સાગમાંહારક પ્રવચન શ્રેણી, વિભાગ ખીજે
૧૩.
સુષી થમ કહેવા, લેવા અગર ધર્મને અંગે જે પ્રવૃત્તિ કરવી તેની સફળતા થઈ શકતી નથી. જે ધમ આત્મકલ્યાણ કરનાર ન થાય તા છે. ધમતું ખરૂ પ્રાજન સિદ્ધ ન થાય. અનાજ માટે વાવેલું ધાન એના અસૂર ઉગે છે દાઢ દાઢે, માથેાડા સુધી ઊંચા રાડા આવે છે, દાણા આવે છે પણ પાછળના વરસાદ ખે‘ચાઈ જાય તા એ વખતને જુદા નામે જ ઓળખીચે છીએ. અપૂરા છેાડ રાડા થયા તા પણ એ ઢાળને સુકાળના નામે ઓળખતા નથી. કારણ ? અનાજ વાવ્યું હતુ શા માટે ? કૂરા. છેાડવા રાડા માટે વાળ્યું ન હતું, તેવી રીતે ધર્મની કિંમત સમજ્યા વગર, સદુપયેાગ દુરૂપયાગના ફાયદો, ગેરફાયદો સમજ્યા વગર, કેવી રીતે સ'સારમાં રખડાવનાર છે તે ધ્યાનમાં લીધા વગર, પૌલિક સુખને દેનાર છતાં તેનું પરિણામ કેટલી વખત ભયકર આવે છે.
લગ્નને હાવા માનનાર સમકીતિ ન ગણાય
વાસુદેવા બધા ધર્મને પામેલા પણ પરિણામમાં શું ? જો કે ધર્મના પ્રભાવે અને ઋદ્ધિ મળી, પરિણામ શું ? નરકની જ ગતિ, વિચારો ! વાસુદેવનું વૃત્તાંત જોઈ ગયા છીએ. જેને સંસાર કેવા કડવા લાગ્યા હતા, તે ઉદ્ધરવા માટે તલપાપડ, પોતાને કુટુબમાંથી સંસારમાં પડવાવાળા માલમ પડે તે તે વખતે પશ્ચાતાપ થાય, તેથી સાતમી છેાકરી વખતે પણ કૃષ્ણના મનમાં એ આવ્યુ કે-આ પેાતાના આત્માને સસારમાં પાડે છે, આને ઉદ્ધાર મારે કરવા જોઈ એ. આવું દેખીને ખીજી છે.કરીએ ડૂબવાના રસ્તે જશે. પાંતાના ફરજદમાં તમે લ્હાયા ગણા છે, પરિણામમાં ભલે વિધુર થઈ જાય, પણ પહેલાં તમારી દૃષ્ટિએ વિચાર કે-તમને સમકિતી થવું ગમે છે, મિથ્યાત્વી થવુ' એકને પણ ગમતુ નથી. વિવાહને લ્હાવા ગણવાવાળાને સમકિતી કેવી રીતે સુવા ? વિવાહ કરવાવાળાને નથી કહેતા; વિવાહને લ્હાવા ગણનારાને કહેવુ પડે છે. વિવાહમાં લ્હાવાની બુદ્ધિ, છેાકરાને પરણાવુ એટલે લ્હાવા લઉં છું, શબ્દનુ સમકિત પકડી . રાખવુ હોય તેા જુદી વાત, પણ પદાથ રૂપે સમકીત વસાવવું. હાય તા. વિવાહને હાવા ગણી શકશેા નાહ. વાહને લ્હાવા ગણાવવા છે ને. સમકિતધારી ગણાવું છે, એ વાત ન અને, વિવાહને આરંભ-પરિગ્રહને વિષય-ક્યાયને લ્હાવા ગણેા તા એના અ ધનભાગ્યના અર્થ થયા. અગીચા કાવા, મહેલ કરાવે, એટલે માટુ' કામ કરનારા અને. આને
Page #144
--------------------------------------------------------------------------
________________
ર૪
પ્રવચન ૬૯ સુ
અથ એક તા ચાસ માનવા પડશે કે આશ્રવના કામાને કરવા લાયક અણ્યાં, વિવાહાર્હાદ કા ચાડે તે હોય પણ તે આશ્રવસ્તુ' કાય, તેને કરણીય ગણુ, સમ્યક્ત્વી આશ્રવને છેડવા લાયકકે કરવા લાયક ગણે?
કાર્ય સમાન હોવા છતાં સમકિતી અને મિથ્યાષિતા આશયમાં ફરક
જેમ અત્યારે તમારામાં બે પક્ષ છે. એક શાસનપક્ષ ને એક ઈતર પક્ષ. ઈતરપક્ષ બાયડી છેાકા ધન માલ હાટ હવેલી સ`ભાળી રહ્યા છે. -શાસનપક્ષીઓ પણ તેમ કરી રહ્યા છે. તેમાં સમ્યગ્દૃષ્ટિ કે મિથ્યાષ્ટિમાં બન્નેમાં ફરક નથી. આચરણમાં ફરક નથી. ક યાં છે. ફક તે જગા પર કે સમ્યક્ત્વવાળા ગળે આવી પડયુ. એટલે કરવુ પડે છે. આરંભ પરિગ્રડને કઈ બુદ્ધિએ કરે છે? કરવા પડે છે. જયારે મિથ્યાર્દષ્ટિ આર‘ભાદિકના કાર્યો કરવાં જોઈએ, એ દૃષ્ટિએ કરે છે. ફ્ક એટલા છે કેસભ્યષ્ટિ પાપ પ્રવૃત્તિ કરે છે, ત્યારે તેની ધારણા કરવુ પડે છે, એમ હૅોય છે અને મિથ્યાર્દષ્ટિ આરભાદિકની પ્રવૃત્તિમાં કરવુ જોઈ એ, એ ધારણાથી કરે છે. લ્હાવે! માને છે, આરંભનુ કાર્ય કરી છાતી ઠોકી તા? કરવા પડે છે–એમ માનવા કે કરવા પડ્યા ધારીને? જે કરવામાં આવે તે કાર્યો કર્યાં પછી લપ છૂટી-એમ હોય. કેાઈ દહાડા વિવાહ કર્યો પછી લપ છુટી એ મગજમાં આવ્યું? મકાન ખંધાવ્યું, આલપ છૂટી એ ખ્યાલમાં આવે છે? પાત પેાતાના આત્માથી જ સવાલ ઉત્પન્ન કરી લેજો. દુનિયાદારીના કાર્યો ખાવા પીવા વેપાર રાજગાર વિવાહનુ' જે કઈ ગણા છે. તે પંચાત મટી એ કેટલી વખત આવ્યું?
રાજ પાપ કરતુ ને રેજ પ્રતિક્રમણ કરી આલેાવવુ, તે પ્રપંચ કયારે કહેવાય ?
રાજ જંગલ જઈએ છીએ ત્યારે હાથ અગાડીએ ને ધેાઈ એ છીએ. ખીજે દહાડે ખગાડીએ છીએ, તેા એક વખત ધાયા પછી બીજી વખત શું કરવા બગાડયા? એ રાજની જરૂરીને રાજ બગાડવા પડે ને રાજ ધાવા પડે. એક સ્વપ્ને પણ એમ ન થયુ કે હાથ અગડયા તે સારો તેવી રીતે દુનિયાદારીની રાજની પ્રવ્રુત્તિ કરવી પડે તે પંચાત માનવી
Page #145
--------------------------------------------------------------------------
________________
આગગોદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૧૫
પડે, રોજનું એમ ચાલે? આ ઉપરથી કેટલાક કહેવાવાળા છે કે-રોજ પ્રતિક્રમણ કરે છે ને પાછા એના એજ. આવું પડિકમારું કરનાર અમારી દષ્ટિએ ઢોંગી છે એમ કહેનારા છે. રોજ પાપ કરવું ને જ આલોવવું એ ઢગ છે. તેને સમજવાની જરૂર છે, કે રજ હાથ ધોવા ને ફરી રેજ હાથ મોંમા નાખી એંઠા કરી દેવે છે. કેમ મેંમાં આગળાં નાખે છે. રોજ રોજ કેમ બગાડવા ને પાછા દેવા ? જે પ્રતિક્રમણ કરવાવાળા ઢોંગી તે હાથ ધોવાવાળા લુચ્ચામાં લુચ્ચા. દુનિયાદારીથી પાપ થયું એ. આવવું. લગીર પણ વગર પ્રજનનું પાપ લાગે તે દીલમાં આંચકો આવે. દુનિયાદારીથી બોલનારને આ સમાધાન બસ છે. પણ જે દાઢારંગ છે. દુનિયામાં નિયમ છે કે જે મૂખ હોય તેને સમજાવો સહેલો છે. સીધી રીતિએ એકસે ન આપે પણ પાંચ વીશીએ સે આપે, પણું સમજુ હોય તેને સોએ ના કહેવા પડે ને પાંચ વીશીએ ન કહેવી પડે. તે તે ઈસારામાં સમજી જાય, જેવી ચીજ હોય તે પ્રમાણે ઈશારાથી સમજી જાય. પણ જે જ્ઞાનના લેશમાત્રથી પંડિતમન્ય થઈ ગએલા હોય, જેને તમે દેઢડાહ્યા કહે છે. એવાઓને બ્રહ્મા પણ ખુશી ન કરી શકે, સમજાવી ન શકે. પણ પેલા દાઢારંગા એને તે ગળે વળગાડવું નથી. એ રસ્તે કરે છે કે મને તે કઈ કહે નહિં ને કરવાવાળા પ્રતિક્રમણ છડી ઘેર બેસી જાય. આ દાઢારંગાઓની દાનત કઈ સ્થિતિમાં જાય છે? અમે તે પ્રતિક્રમણ નથી કરતા, ન થાય તેટલી ભૂલ ગણુએ છીએ, પણ. રોજ મિચ્છામિ દુક્કદે દે ને રોજ પ્રતિક્રમણ કરવું, તે મૃષાવાદીને શાસ્ત્રકાર પ્રપંચી કહે છે. આ બીજા બધાના પ્રતિકમણ ઉડાડી મેલવા માટે સુરંગ મેલી છે. મિચ્છામિ દુક્કડ તેજ માણસ દઈ શકે કે જેને ફેર પાપ ન કરવું હોય. જે મિચ્છામિ દુક્કડ દે ને પાછું પાપ કરે તેને તે કપટી અને મૃષાવાદી ગણે છે. માટે તમારે કપટી ગણાવું હોય તો તમે જાણે. અને તે જેમાં શાસ્ત્રકાર કપટી મૃષાવાદી કહે, તેમાં અમારે પ્રવૃત્તિ કરવી નથી. આમાં –
મિચ્છામિ દુક્કડં દઈ પાતિક તે ભાવે જે સેવેરે, આવશ્યક સામે તે પ્રગટ માયા મેસને સેવેરોન ઉપાધ્યાયજી શ્રીયશોવિજયજીએ આ સાડા ત્રણસો ગાથાના સ્તવનમાં આ ગાથા જણાવી છે. તે પોતાની કલ્પનાથી કહેલી નથી. આવશ્યકની અંદર જે ગાથા છે તેના અનુસારે જ કહેલી છે તે ગાથા આ પ્રમાણે જાણુવી.
Page #146
--------------------------------------------------------------------------
________________
E
પ્રવચન મહેસુ
जं दुक्कडंति मिच्छा तं चैव निसेवर पुणो पावं । पचक्र्मुसाबाई माया नियंडी पसंगो अ ||६८५ ।।
મિથ્યાદુષ્કૃત ફ્રેઈને તેજ પાપ સેવવામાં આવે તે માયા ને કપટ લાગે, આવશ્યકની સાક્ષીએ જેને દુષ્કૃત દઈ મિથ્યા કર્યુ છે, તેજ પાપને ફરી સેવન કરે, એ મનુષ્ય પ્રત્યક્ષ જૂઠા છે. એને કપટના પ્રપંચના પ્રસંગ સમજવા. એ દાઢારગાના દખાણુમાં ભાળી જનતા એક સરખી દબાઈ ગઈ કેમ ? સ્તવનની ગાથા પ્રસિદ્ધ છે. આવશ્યકની ગાથા ખાળાવખાધમાં આપેલી છે, જે મનુષ્યા અથ માં ઊંડા ઉતરેલા નથી, તેવાજ આવા દાઢારંગાનાં વચનમાં ફસાઈ જાય છે. આટલાજ માટે જે અસદ્વર્તનવાળા હોય, તે ગમે તેટલા જ્ઞાનવાળા હાય. તેવા પાસે માર્ગોનુસારીએ કઇપણ સાંભલવું નહિ. એ વનમાં હલકે હાવાથી શ્રોતાને ખાડામાં જ નાખે. આ જે અથ કર્યો, ને તે અથ કરી જણાવ્યુ કે-‘મિચ્છામિ ક્રુડ દઈ જે પાપ સવે તે માયા મૃષાવાદી' કહેનારે ખાડમાં નાખવાનુ ને પાડવાનું કહ્યું છે. જ્યારે વસ્તુ ખ્યાલમાં આવશે એટલે તમને પોતાને ખ્યાલમાં આવશે કે આપણને કૂવામાં ઉતાર્યાં. સાધુઓએ પૂના કાળ સુધી ચારિત્ર પાળવાનું, તેમાં ઠંડીલ માત્રે જવાનુ' ને અંધ થવાનું, તે પછી ઈરિયાવહી કરવી કે નહિં ? દાઢાર`ગાના હિસાબે ગૃહસ્થજીવા દેશેશનક્રાડ પૂર્વ સુધી રાજ એ ટકના પ્રતિક્રમણુ કરવાવાળા હોય, તેા તમારા હિસાબે ક્રોડ પૂર્વ સુધી માયા મૃષાવાદી બનવાના. આજ ‘સાત લાખ પૃથ્વીકાય' વિગેરે ખેલવાના ને ઘેર જઈ દીવા કરવાના. લાટા ભરે, પાણી ઉકાળે અધુ કરે. તેમની આખી જિંદગી માયા મૃષાવાદમાં જતી હતી કેમ ? સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાને રાજ પ્રતિક્રમણ કહ્યું તેા શાસ્ત્રકારે માયીને મૃષાવાદની દુકાન શરૂ કરી કેમ? આ લુચ્ચાઈની ખાજી ઉભી કરનાર શાસ્ત્રકાર કેમ ?
પ્રતિક્રમણ વગરની સાધુ જ નથી
તેના ઉત્તરમાં જણાવે છે કે-પહેલા તીથ કર તથા છેલ્લા તીર્થંકરનું શાસન સગતિક્રમણુ-ધર્મવાળું છે. તેએ પ્રતિક્રમણુ વગરના હોય તા તે સાધુ' જ નથી. અતિચાર લાગેા કે ન લાગેા, પણ પહેલા છેલ્લા તીકરના સાધુઓએ પ્રતિક્રમણ કરવુ જ જોઈ એ. પેાતે ન કરે તેથી શાસ્ત્ર અવળું ન થઈ જાય. અત્યારે તત્ત્વ કયાં છે ? એની એજ વાત શાસ્ત્રકાર
Page #147
--------------------------------------------------------------------------
________________
ગાકાષ્ટ પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૧૨૭ કરવાની કહે છે ને પ્રાયશ્ચિત લેવાનું કહે છે. નહી આવી રીતે ઉતરવી ને પછી ઈરિયાવહી કરવી. બનને શાસ્ત્રકાર કહે છે, તે માયાવી ને મૃણા“વાદની બે દુકાન ખાલી છે કેમ? જ્યારે પાપ કરનારે પ્રતિક્રમણ કરે તો તે માયામૃષાવાદ કહેવાય છે તે પ્રતિક્રમણ કરવાનું કહેનારા કેવા ગણાય? મિચ્છામિ દુક્કડ દેવાથી ન તે કપટ કે ન મૃષાવાદનો પ્રિસંગ, એ ગાથાના શબ્દો મગજમાં ઉતાર્યા? કપટ મૃષાવાદને સંબંધ ક? જેઓ આવા પ્રતિક્રમણામાં માયામૃષાવાદ લાગુ કરે છે, તે તે કહેનારા ને તે માનનારા કેવા પાપ કર્યું, ફરી પ્રતિકમણ કર્યું તેમાં કપટ શાથી લાગુ કર્યું? દાઢારંગાના ભક્તો જે હોય તેને સમજવામાં આવ્યું જ નથી. શાથી જુઠાપણું કહે છે તે તે બતાવ? દાતારંગા ને તેના અનુસરનારા કહે છે કે ગમે તેય પણ શાસ્ત્રકાર કહે છે એ તે ખરૂં છે. એવી જ રીતે આવશ્યકની ગાથા ચેકખી છે, ને સ્તવનની અને ગાથામાં માયા મૃષાવાદ અને વસ્તુ કહેવામાં ચાવી છે. એમાં કોઈથી ના પાડી શકાય તેમ નથી. તે પછી શું કહ્યું છે તે નથી સમજ્યા. મિચ્છામિ દુક દેનાર અનેક ભવેનાં પાપ તેડી નાખે છે.
શાસ્ત્રકાર દશ પ્રકારની સામાચારી નિરૂપણ કરવા માંડી. પહેલી ઈચ્છાકાર, કેઈ ને કંઈ પણ સાધુએ કામ ભળાવવું, તો એની મરજી દેખી ને ભળાવવું. કરવા કે કરાવવા જે ભળાવવું તે ઈચ્છાકાર સામાચારી. આવીરીતે કાર્ય કરતા કરાવતા કંઈ કાર્ય આડું થાય,વિનયથી ચૂકીને બોલાય, આચારથી ચેકીને થાય, તેથી બીજી સામાચારી મિથ્યાકાર જણાવી, તેનો પ્રભાવ જણવ્યો. જે પોતાના આચારમાં ધ્યાન રાખીને કે કયાંથી કયાંથી ખ છું. જે જે જગે પર ખસવું થયું હોય તે જગ પર માફી માગે, તે મિથ્યાકાર સામાચારી. આમ મિચ્છામિ દુક્કડં દેવાવાળા મનુષણ બાંધેલાં અનંતા કર્મો તેડી નાખે છે. જે પિતાની ભૂલને લીધે થયેલાં પાપ એ પાપને મિચ્છામિ દુકકઈ દેનારે, થયેલા પાપને તે તેડે જ છે, પણ જે પાપને અંગે મિચ્છામિ દુકક દે છે, તે સિવાયના પાપને પણ નાશ કરી નાખે છે. જે માટે અઈમુત્તાજીને દાખલે સાંભળીએ છીએ. અઈમરામુનિએ નિંદનગહણ કરી કેવળ મેળવ્યું
અઈમરાને દીક્ષા દેનાર કોણ? ભગવાન મહાવીર. અઈમુત્તા કેણ ? એક અપેક્ષાએ અવજ્ઞા નથી કરતાં પણ વસ્તુ તરીકે વિચારીએ છીએ.
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૨૮
પ્રથચન ૬૯ સુ
જેઓને માટી-પૃથ્વીકાય કહેવાય. તેની વિરાધના સાધુએ મન વચન કાયાથી છેડવી જોઇએ, એવા ખ્યાલ રહ્યો નથી. પાણી અકાય તેની વિરાધના છેડવી જોઈ એ, તેના ખ્યાલ રહ્યો નથી. રમત ન કરાય તેના થ્થલા રહ્યો નથી. જે અઈમુત્તા મુનિએ માટીની પાળ ખાંધી છે, ને પાણી ભેળું કર્યું”, તેમાં કાચલી નાવડી તરીકે તરાવવા માંડી છે. આજકાલ જે ખાળદીક્ષાન્ત વિરાધ જણાવવામાં આવે છે, તેમાં પૂ છું કે આવા એક પણ દાખલા દેખ્યા? જ્યારે આવી બાળદીક્ષાને અયાગ્ય નહાતીર ગણવામાં આવી, તે આજ મનમાનીતા વિકલ્પાથી બાળદીક્ષા અાગ્ય કહેનારની દશા શી ? એટલે ઢોક્ષા લીધા એ ત્રણ વર્ષ થઈ ગયા છે, ત્રણ વર્ષના દીક્ષિતપણામાં માટી પૃથ્વીકાય કહેવાય, તેની પાળ ન બંધાય, પાણી અકાય કહેવાય, તેને ન અડકાય, આપણું પગરણ રમતનુ’ સાધન નથી, એ સમજણ પણ આવી ન હતી. કેવળ ભાગપ થી જ માળદીક્ષાના વિરોધ કરનારા છે. એ લાકોને તકરારનું બીજુ કાંઈ ન જડે એટલે મા ખાપની રજા, તેમ કારણુ ન હોય તે મનસ્વી ફ્ાંટા, મહેાદયસાગરની દીક્ષા જે દીક્ષા વખત જાહેર વિરાધ દેખાડવામાં આળ્યે, તે કયા મુદ્દાથી વિરોધ ઉઠાવ્યા ? કેવળ મનસ્વીપણાથી. મહેલમાં મહાલવાવાળા, અઈમુત્તાની સ્થિતિ મગજમાં લેજો, દીક્ષાને ત્રણ વર્ષી થઈ ગયા છે, છતાં પણ જે વખતે વિરાએ અઈમુત્તાને કહ્યું કે-આપણે સાધુને આમ કરવુ ન ક૨ે. આવી રીતે સાધુ ઉદ્વેગ પામે છે, ત્યાં મહાવીર કહે છે-શ્રમણા નિગ્રંથા ! અતિમુક્ત ને આક્રોશ, નિન, ગહન કરી. નહિં, અગ્લાનિએ સાચવા. જેણે માટીની પાળ માંધી કાચુ' પાણી ભેળું કર્યું. ને કાચલી હેાડી તરીકે તેમાં તરાવી છે, તેવા ઉપર સાધુને અરુચિભાવ થાય છે. તેમાં મહાવીર ફરમાવે છે કે-આદેશ નિદન ગણુ ન કરો. અગ્લાનિએ સાચવેા. અમુત્તા મુનિ ત્યાં નિંદન, ગણ કરવા લાગ્યા. એ નિંદન ગ ણુમાં એ નાવડીનું પાપ ખાળી નાખ્યું, પણ બીજી' બધુ... પહેલાનું પાપ બાળીને ભસ્મ કરી નાખ્યું ને કેવળજ્ઞાન મેળવ્યુ. પાપ કરનારા કદી પાપ કરી નાંખે તા પણુ તેમાં જો મિચ્છામિ દુકકડની આલેાયણ લેવાની બુદ્ધિવાળો થાય, તા તે સાથે બીજા પાપ પણ નાશ કરી નાંખે છે. માટે મિચ્છામિ દુકકડના રિવાજમાં હંમેશા તૈયાર રહેવુ'. દર્દ ને ટાઢું ખાય તે વાયુ થાય ને ઊનું ખાય તેા લાહી પડે. તેવી રીતે શાસ્ત્રની સિધી હકીકત હતી, પાપ ખલાસ થયુ હોય તે પણ આલે
Page #149
--------------------------------------------------------------------------
________________
બગદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૧૨૯
વવામાં મિચ્છામિ દુકક ને જરૂર પ્રયત્ન કરે. તે સીધી વાત વાંકી પડી. માફી માગવાથી, પતિક્રમણ કરવાથી, મિચ્છામિ દુક્કડં દેવાથી તે પાપ જાય ને બીજું પણ જાય તે વાત અવળી કેવી રીતે કરે છે? તે સમજે. માફી માગવા પાપ કરનાર માયા-મૃષાવાદી છે.
ટેવ કયારે પડે ? જ્યારે પ્રસંગ ઉભો થાય ત્યારે, પ્રસંગ વગર ટેવ પડે નહિ. ત્યારે ટેવ પાડવા માટે પ્રસંગ ન હોય તે ઉભો કરે જોઈએ. આંક લખવાને પ્રસંગ હોય તે આંક લખો પણ ટેવ પાડવા માટે લખેલા ભુંસીને પણ લખવા જોઈએ, તેવી રીતે અહિં મિચ્છામિ દુક્કડે કયારે દેવાન? પાપ કરાય ત્યારે. મિચ્છા મિદુદ્ધની ટેવ પાડવા માટે શું કરવું જોઈએ? જાણી જોઈને પાપ કરવું, તેમ કરીએ તે પાપ પ્રસંગ થાય, એટલે મિચ્છામિ દુક્કડનો પ્રસંગ આવે. જેમ વધારે ચોખા અક્ષર લાવવા માટે ભુંસી ભુંસીને લખવા, તેમ કરે તેજ અક્ષર ફખા આવે તેવી રીતે વારંવાર પાપ કરીને મિચ્છામિ દુક દે તો મિચ્છામિ દુકર્ડમાં મજબુત થઈ જાય. હવે તપાસ. કઈ લાઇનમાં આવ્યા? મિચ્છામિ દુક્કડંની ટેવ પાડવા માટે પાપ કરવું. આવી રીતે જેઓ કરતા હતા તેને માટે ગાથા હતી. તે ભાવે એટલે મિચ્છામિ દુક્કડ દેવાને ભાવે, જે પાપને સેવે. હવે સમજણ પડી? માફી માગવા માટે પાપ કરનારે માયી–મૃષાવાદી છે. એક બાજુ પાપ કહે છે ને બીજી બાજુ કલ્યાણનું કારણ કહે છે, તેથી મૃષાવાદી છે. લોકેને પાપ કહે છે, પણ મનમાં સારૂં માને છે. આ પાપથી જ તરી જઉં છું, એમ માને છે તેથી માયી. જુઠાપણું–કપટ આવ્યું કે નહિં. આવી લાઈને કપટ જૂઠ શાસ્ત્રકારે કહ્યા હતા તે નહિં ગણકારતા અવળે રસ્તે લઈ લીધું. પિતાથી થતું નથી, કરવાવાળાથી પિતે હીન ગુણ દેખાય નહિં, માટે આ પડિકમણું છેડાવે છે. કરવું પડે માને તે કેડ પૂર્વ સુધી વાંધો નથી. એ વાત કૃષ્ણમાં વિચારીએ. કૃષ્ણ મહારાજે છોકરીના વિવાહને અંગે શું વિચાર્યું? આ સંસારમાં પડશે. તે એના આલંબને બીજી પડશે; આથી પડતીને બીજી પાડશે, તેને કેમ બચાવું? એ બુદ્ધિ છે. કોઈ દહાડે તમને એમ તમારી છોકરી પ્રત્યે આવે છે? તેમાં તે લ્હાવો મનાય છે. બેલા આવી પડી છે, કરવી પડે છે. તે હજુ માન્યતા થઈ નથી. કારણ એક જ-હજુ સુધી સમ્યફત્વની સ્થિતિ ધર્મની કિંમત સમજવાનો વખત આવ્યા નથી.
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૩૦
પ્રવચન ૬૯ મું સત્ય પદાર્થની પ્રરુપણા માટે બેલ્યા સિવાય રહેવાય નહિ * મહાવીર મહારાજે ગોશાળા માટે આમ કેમ કહ્યું? બનેના ખુલાસા આવી ગયા. જેને સમ્યક્ત્વની કિંમત છે, તે વ્યક્તિ તરીકે દેષ નહિં બોલે પણ સત્ય પદાર્થની પ્રરૂપણા માટે બોલ્યા સિવાય રહે નહિં. તે મહાવીર–સર્વાનુભૂતિ સુનક્ષત્ર ગોશાળાને વ્યક્તિગત બોલ્યા છે. તેમાં મતને સંબંધ ક્યાં છે? બીજે રેષાયમાન થાય, બીજે ઝેર ખાય તે પણ જેવું હોય તેવું બોલવું જોઈએ, પણ પ્રરૂપણામાં વ્યક્તિગત નહિં. ગોશાળામાં વ્યક્તિગત અપ્રિય બોલવાની મનાઈ છે. ચોરને શેર રોગીને રોગી નપુસકને નપુંસક કહે તે વ્યાજબી નથી. તે ગોશાળાને કેમ કહ્યું? એકના પ્રમુખપણા નીચે સભાએ જે કાયદો પસાર કર્યો તે કાયદા અંગે પ્રમુખની જોખમદારી પ્રથમ ઉભી થાય છે. શાળા એક મતને નેતા. મતના નેતા થનારે પોતાની પ્રરૂપણામાં પિતાની જાતને મેલવી જ પડે. પ્રમુખનું વ્યક્તિગત પારું રહી શકતું નથી. એ સભાને અંગે સમજવું. જેઓએ સમુદાયમાં આગેવાન થઈ ઠરાવ પાસ કર્યો, પાસ કરનારી વ્યક્તિ તરીકે એકલી રહી શકતી નથી. જમાલી એક વ્યક્તિ છતાં મતને અધિષ્ઠાયક બન્યો-નેતા બને, આથી જ પિતાને જુદુ ગોશજપણું જણાવવું પડયું. પિતાના મતને પિષણ કરવું હતું તેથી વ્યક્તિનું અગ્યપારું તેમને ખુલ્લું પાડવાની ફરજ જ હતી. સર્વાનુભૂતિ વિગેરેની ગોશાળાને અંગે ખુલ્લી–ઉધાડી, તે તેની પ્રરૂપણા જુઠાપણાને અંગે હતી. તે વ્યકિતગતને સંબંધ રાખતી નથી. વ્યક્તિગત અપ્રિય કહેવાય તે મૃષાવાદ કહેવાય, પણ મત મતાંતર શાસ્ત્રીય સિદ્ધાંત સંબંધી કહેવાય તે મૃષાવાદ નથી. આત્માની યોગ્યતા નથી આવી તે ભગવાન સરખા તારક મળેલા છતાં તેમને કામ નથી લાગ્યા. સમ્યક્ત્વને ત્યાગને અંતઃ કરણથી ચાહનારા, ત્યાગને પોષણ કરનારા-વહેવડાનારા પણ આરંભમાં રહેલા તેવા દુર્ગતિ પામ્યા તે સમ્યફત્વની દશા ક્યાં ? “vમેવ નિકળથે જ દે દે રે બ” એ ત્રીજી ભૂમિકાએ– ત્રીજે પગથીયે આવે ત્યાં. એ પગથીયા ક્યાં? એ ત્રણે પગથીયા તપાસીશું તે ધર્મની કિંમત માલમ પડશે. તેની કિંમત સમજ્યા પછી ક્રિયાઓ કર્મ ને પરિણામે બંધ સમજાશે. તે કેવી રીતે બતાવશે તે અધિકાર અગ્રેવી
Page #151
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૭૦ મું
સંવત ૧૯૮૮ અષાડ વદિ ૧૩ રવિ શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતા જણાવી ગયા કે–વસ્તુની પ્રાપ્તિ કે મુશ્કેલ હોય છતાં મુકેલ વસ્તુની પ્રાપ્તિ થયા પછી સદુપગથી ફાયદો ને દુરુપયોગથી નુકશાન થાય છે, એ જેના ખ્યાલમાં ન હોય તે વસ્તુથી ફાયદો મેળવી શકે નહિં, નુકશાનથી બચી શકે નહિં. એ વાત જગતની રીતિએ વિચારી ગયા. ધન પોતાના બાપનું પિતાની માલિકીનું પોતાના હકનું છતાં ધનની વ્યવસ્થા કરવાની લાયકાત ન હાય સદુપયોગના ફાયદાને ન સમજતો હોય તે તેની માલિકીનું હતું ધન છતાં પણ તેની વ્યવસ્થા કરવાની સત્તા મળતી નથી. એવી રીતે આ આત્માને અંગે જ્યાં સુધી ધર્મની પ્રાપ્તિ કયા ફાયદાને કરે છે તેને સદુપયોગ કેટલો ફાયદો કરે છે, દુરુપયોગથી નુકશાન કેટલું છે-આ હકીકત જાણવામાં આવી ન હોય ત્યાં સુધી તેનામાં ધર્મ દેવાની કે લેવાની લાયકાત આવી નથી. એક સરદારના ઘરમાં તલવાર હોય તે બરચાંથી વધારે કિંમતી નથી. જ્યારે તલવારથી બચી શકતા આવડે સાચવતાં આવડે ત્યારેજ બચ્ચાને અપાય. દુ૨૫ગના ગેરફાયદાના જ્ઞાનને જાણે ત્યારે અપાય છે. તે પછી અહીં ધર્મ એ કયારે અપાય? કાને અપાય? તે માટે શાસ્ત્રકારે જણાવ્યું કે-આ જીવને કિંમતના જાણપણા વગરનો અનંતી વખત ધર્મ મલ્યો, તેનું પરિણામ શું આવ્યું ? વાસુદેવોને તમામને પહેલે ભવે ધર્મ મળેલો જ હતો છતાં તેનું પરિણામ-નિયાણું કરી બીજે ભવે આસક્તિથી ફળ ભોગવી નરકે જાય. જે ભાવતીર્થકર આપણને મલ્યા હોય, તેમની કિંમત ઉપયોગીતા આપણા આત્માને થતું કાયદે વિચાર્યું ન હોય તે ખૂદ તીર્થકર મળી જાય તો પણ શું? તીર્થકર સરખા મળે તે પણ આત્મા ખાલીને ખાલી. શા કારણથી? આપણે જે ધર્મ કરીએ છીએ તે કિંમત કર્યા સિવાય કરીએ છીએ. જગતના પદાર્થોની પરીક્ષા ઇન્દ્રિઓથી કરી શકાય, તેમ ધર્મની શાથી?
પદાર્થની જુદી જુદી રીતે એ કિંમત કરે છે. સેનાની કિંમત કસેટીએ, મતી હીરાની કિંમત પારખીને કરે છે, તે ધમની કિંમત
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૩૨
પ્રવચન ઉ૦ મું
શી રીતે કરવી? જગતના પદાર્થોની કિંમત કરવાના રસ્તા છે. કારણ જગતના બધા પદાર્થો ઇદ્રિયથી તપાસવાના છે. ચાહે તે લ્યો, વાજું કાનથી, સેનું રૂપું આંખથી, સુગંધ નાકથી, ગેળ જીભથી, રેશમ આંગબીથી તપાસીને ત્યાં છે. ઇક્રિયા દ્વારાએ જગતના પદાર્થો તપાસવાના છે. તેથી બાહા-વ્યવહારથી તેની કિંમત કરી લેવાય છે. દુનિયામાં એમ કહેવાય છે કે “સાચામાં મતભેદ હોય નહિ દુનિયાદારીમાં બેને બે ચાર કહેવામાં મતભેદ દેખ્યો? ત્રણને ત્રણ છ કહેવામાં મતભેદ છે? તદ્દન સાચી વસ્તુ છે. તેમાં મતભેદ હેય નાહ. જેમાં મતભેદ હેય તે સર્વથા સાચી ગણાય નહિ. સાચામાં મતભેદ હાય નહિ. આ કહેવાનું તત્વ કયાં છે? ધર્મ, આત્મા, સંવર, નિર્જરા વિગેરે શાસ્ત્રીય પદાર્થો બધા મતભેદવાળા છે, તેથી ધર્મ એ સાચો પદાર્થ જ નથી. એણે લક્ષણ કયાં બાંધ્યું? સાચે હોય ત્યાં મતભેદ હેય નહિં અને ધર્મ, દેવ, ગુરૂ, શાસ્ત્રોમાં મતભેદ છે માટે તે સાચા નહિ–આમ કહેનારા નિકળે છે. એમને જ કહી શકીએ કે-જેણે દારૂ પીધો હોય તેમને પૂછો કે બેને બે કેટલા? સનેપાત થયેલ હોય તે મનુષ્યને બેને બે છ કહીએ તે બેને બે ચાર કહેનાર જૂઠે? એ જુઠો કેમ કહેવાય ? એતે મુંઝારાને લીધે છ બેલે છે. સાચી વસ્તુને સાચારૂપે કેણુ ન માને? જેઓ મિથ્યાત્વ મોહનીયમાં છાકેલા હોય, દર્શન મેહનીયમાં છાકેલા હેય, તે સાચાને જુઠે કહે તે સાચે પદાર્થ જૂઠે થઈ જતો નથી. આંધળો ને ઘુવડ સૂરજને નહિં દેખે, તે આંધળો કે ઘુવડ કહે કે સૂરજ જેવી કેઈ ચીજ નથી તે આપણે શું તેમ માનવું? તેવી રીતે ધર્મની કિંમત તમે દુનિયાદારીની રીતિએ કરવા જાય તો તે કઈ દિવસ કરી શકાતી નથી. અમારા ધન કુટુંબ શરીર ઘર બગીચા બાંગલા વધારી દે તેનું નામ ધર્મ તે ધર્મની પરીક્ષા કરવામાં ભૂલ્યા છે. ઇંદ્રિયોનાં વિષય દ્વારાએ ધન કંચન કામિની કીતિ કોઈપણ દ્વારાએ ધર્મની કિમત કરવા માગો તે ધર્મના સ્વરૂપમાં ભૂલો છે. ધર્મ ક્યા દ્વારા જાણવાનો? એટલા જ માટે કહ્યું કે
सूस्मबुद्धया सदा ज्ञेयो धर्मो धर्मार्थिभिर्नरैः ।
अन्यथा धर्मबुध्यैव तद्विघातः प्रसज्यते ।। તમે જે ધર્મના અર્થી છે, અર્થી ન હ ને કુલાચારે કે શેઠના દબાણથી દાક્ષિણ્યતાથી કરાતે ધર્મ બારીક બુદ્ધિથી વાત નથી. ધર્મની
Page #153
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૧૩૩ ઈચ્છા છે તેવાએ હંમેશા ધર્મ બારીક બુદ્ધિથી જે જોઈએ. બારીક બુદ્ધિથી ધર્મ જોવાની જરૂર શી? ગોળ મીઠાશના સ્વભાવવાળો છે તે ગળની બુદ્ધિથી ચાહે ઝેરની બુદ્ધિથી જ પણ મોંમાં મૂકે એટલે ગળ૫ણ જ આપશે. અફીણને ગમે તે બુદ્ધિથી જુ પણ ઍમા મૂકે એટલે બધાને કડવાશ જ આપે. ગોળ સરખો પદાર્થ ગમે તે પરિણામથી વિચારથી ખાવ તે મીઠાશ જ આપે ને અફીણ સરખો પદાર્થ તે કડવાશ જ આપે છે. તેવી રીતે ધર્મને અધમ ધારે તે પણ એ સ્વરૂપે ધર્મ હશે તે તે તમને ધર્મને જ ફાયદે કરશે. અધર્મને ધર્મ ધારશે તે પછી નુકશાન જ કરશે આ ઉપરથી સ્વરૂપે ધર્મ હોય તો ફાયદો આપનાર જ થાય, અધર્મ હોય તે નુકશાન આપનાર જ થાય. જે આ માની લેવામાં આવે તો એકલી કિયામાં આવે ને પરિણામ નાશમાં આવશે. ધર્મ સ્વરૂપે ધર્મરૂપ હોય પછી ધર્મ કે અધર્મ ધારો પણ ફાયદો જ કરે. તેવી રીતે અધમ ગોળ અફીણનું દ્રષ્ટાંત જોઈએ તે આધારે પરિણામને ધમ કે અધર્મ સાથે કંઈપણ સંબંધ નથી. ગોળની મીઠાશને ધારણા સાથે સંબંધ નથી. અફીણની કડવાશને ધારણું સાથે કંઈપણ રાંબંધ નથી. આમ કહેનારાઓ કયા સિદ્ધાંતમાં છે? બારીક બુદ્ધિથી ધર્મ જેવાની જરૂર નથી. ધર્મ કલ્યાણ કરે અને અધર્મ અકલ્યાણ કરે. ગોળનું ફળ જીભ સુધી લેવું હતું, તે જીભ સુધી લઈ જવું પડ્યું. જેમ સુવાળ ખરબચડો જાણવા માટે શરીરે સ્પર્શ કરીએ તો બસ છે. પણ રસ જાણ હેય ને શરીરે લગાડીએ ? જેમ સ્પર્શથી રસ જણાતું નથી. એ રીતે રસનાથી અત્તરની ગંધ જાણવા માંગીએ તે પછી પેલા પટેલીયા બનવું પડે.
એક ઈદ્રિયથી બીજી ઈન્દ્રિયના વિષયનું જ્ઞાન ન થાય
રાજાએ જામીનદારને ભેળા કર્યા. રાજાએ મહેમાનગતિ કરવામાં ઊંચામાં ઊંચી જાતનું અત્તર હતું તે બધાને થોડું થોડું આપ્યું. એક માં હોવાથી જાતે ન આવવાથી છેકરાને મેકલ્યા છે. તે હાથમાં પરસાદી આપે તેમ માની મમાં મૂકી દે. આપણામાં દેવદ્રવ્યનું ભક્ષણ કરે તે સાતમી નરકે જાય. બીજા લેકમાં એમ હોતું નથી, કારણ કે તેમણે ભેગી દેવ માન્યા છે. ત્યાગી દેવ માન્યા છે તેમણે બાહા વૈભવના ત્યાગી, આત્મની પરિણતિના ત્યાગી નહિં. વિષણું ભેગમાં ઠકુરાઈમાં વૈભવમાં. મહાદેવને સ્મશાનવાસી
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૩૪
પ્રવચન ૭૦ સું
કહે, શિવ નિર્માલ્ય કહેવામાં આવે તે એથી તેમને તે પણ ખપતું નથી. ભેગપંથને માનનારા તે પણ છોડી દે છે. તે ત્યાગપંથને માનનારા ભોગપંથમાં કેમ જવા લાગ્યા? દેવને નામે જેની નિયમિતતા થઈ ગઈ. ભૂખી કુતરી બચોળીયા ખાય પણ ત્યાગી માર્ગમાં દેવ ગુરૂ ધર્મને ચડાવેલું ખાવાનું નથી. ગુરૂ મહારાજની મુર્તિની આગળ ધરાવેલું ખપતું નથી. બીજામાં દેવને પરસાદ લઈ ચાટી જાય, જમીમદારના છોકરાએ જાયું કે દેવને પરસાદ છે, તેમ ધારી અત્તર ચાટી ગયે. તે મેળવડામાં પિલા છોકરાએ પિતાને અત્તર ચાટી ગયાનું કહયું–એટલે પિતાએ પેલા છોકરાને કહ્યું કે ઘેર લાવ્યા હોત તે જેટલામાં ચોપડીને ખવાત પણ ખરૂં, એ મનુષ્યને અફકલ નથી કે સુગંધી પદાર્થની કિંમત જીભ દ્વારા કે નાક દ્વારાએ? સોના રૂપા હીરા મોતી પાનાની કિંમત નાકથી સુગંધીથી કરે તો? વાજિત્ર આંખે જોવા માંગે તે. ઈન્દ્રિયના વિષયમાં પણ તે તે ઈન્દ્રિયના સંબંધવાળો પદાર્થ લેવો જોઈએ, તે ધર્મ અધમ કેના માટેના? ધર્મ અધર્મ આત્મા માટેના હોય તે સ્પર્શ થી રસથી નાકથી આંખથી કાનથી સંબંધ કરાય નહિ, ને તે દ્વારા તેની પરીક્ષા પણ કરાય નહિં. જેઓ પહેલા કહી ગયા હતા કે-બે ને બે ચાર, ત્રણને ત્રણ છે, તેમાં વાંધો નથી. દારૂડીયા જેવા વિષમાં સનેપાતવાળા છે, તેને દેષથી સાચું સુઝતું નથી. તેવી રીતે મિથ્યાત્વના ઉદયવાળે અજ્ઞાને ઘેરાએલો સાચાને સાચું ન જાણે, ધર્મને ધર્મ ન જાણે તેથી ધર્મ ધર્મપણાથી ચાલી જતો નથી. બાહા પદાર્થો પોતપોતાની ઇન્દ્રિય સુધી પહોંચે તે જ તેની કિંમત થાય. તેવી રીતે આત્માની શુદ્ધતાએ ધમની કિંમત.
ભાંગ્યું ભાંગ્યું તેઓ ભારવટ
ધર્મ જે હેય તે બારીક બુદ્ધિથી જુઓ. અમારી બુદ્ધિ પવિત્ર હોવી જોઈએ એમજ તમારું કહેવું છે ને? તમારો આત્મા ચાફખો હોય એટલા માત્રથી ધર્મ માની લો તે જગતમાં કોઈ અધમ નથી. બકરીઈદ કરનારા કઈ બુદ્ધિથી કરે છે, બોકડામારૂ યજ્ઞ કરનારા કઈ બુદ્ધિથી બોકડા મારે છે? ધર્મ–બુદ્ધિએ. બુદ્ધિ માત્ર ઉપર ધર્મનું ધોરણ રાખો ને ધર્મની પરિક્ષા ન રાખે? તે પરિણામે ચીજ નકામી? “ક્રિયાએ કમને પરિણામે બંધ’ જગ જગપર એ વાકય બોલીએ છીએ. તું જે બેલે
Page #155
--------------------------------------------------------------------------
________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૧૫
છે, તે પ્રમાણે અહીં વિચારી લે. કાંચળી પંથવાળાના પરિણામ કયા? ઈદ કરવાળાના પરિણામ ક્યા? પરિણામ બધાના ધર્મના છે. તે કહી દે કે બધામાં ધર્મ છે. શાસ્ત્રકાર કહે છે કે–મહાનુભાવ! આ વાક્ય કઈ જગે પરને માટે છે? “ભાંગ્યું ભાંગ્યું તે એ ભારવટ” તેનું તત્વ ક્યાં છે? જે મકાનમાં ભારવટ ભાંગેલ હોય માત્ર તે ટૂંકા ટેકાથી રહી શકે ને આખું મકાન ઝીલી શકે. ભાંગ્યું ભાંગ્યું પણ મકાન ટકાવે છે. તેવી રીતે આ વાક્ય યાં જોડાએલું છે. દુનિયા માટે જોડાએલું જ નથી. સારા પરિણામે–સુંદર આશયથી સારી ક્રિયા શરૂ કરી, એકે ખરાબ પરિણામે ખરાબ ક્રિયા શરૂ કરી. સારી ક્રિયા શાસથી સિદ્ધ થએલી સમજવી. ખરાબ પણ શાસથી સિદ્ધ થએલી સમજવી. સારા પરિણામે સારી ક્રિયા શરૂ કરી તેમાં આકસ્મિક સંગે કેઈકને ક્રિયાને ને કેઈકને પરિણામનો પલટો થઈ ગયો. આ વખતે કમનો બંધ થઈ ગયો તે વખતે કિયાનો કે પરિણામને બંધ થયે સમજ? પૌષધ કરવા આવ્યા, ચરવળે લીધો. બનેને શાસ્ત્રમાં કહેલા ઈરિયાવહી કરવી છે, તેથી અહી પૂજવા માંડયું. એવામાં માનો કે તમારી દસીથી કેઈનાને જીવ મરણ પામવાની તૈયારીમાં છે. તમારી દસી લાગી ને તે મરી ગયો. આઘાત બીજાથી થયો છે, મરવાની તૈયારીમાં છે, તમારે ધકકો લાગ્યો ને મર્યો તે તમને હિંસાનું કર્મ માનવું કે દયાબુદ્ધિનો જોગ માન? દયા બુદ્ધિ હોવાથી નિર્જરા સંવરજ માનવ પડે. એ જ વાત ભગવતી સૂત્રમાં નિર્ણત થએલી છે.
એક શ્રાવકે લીલોતરી કાપવી નહિ એવા પચ્ચક્ખાણ કર્યા છે. તેજ શ્રાવકને કામ પડયું કે માટી ખોદવા મં , ઊંડે ખોદતા ખોદતા વનસ્પતિ કપાઈ ગઈ. આ જગો પર ગણધર મહારાજે પ્રશ્ન કર્યો કે-આ શ્રાવકને એકની કે બેની હિંસા લાગી? તેના ઉત્તરમાં ગણધર મહારાજને જણાવ્યું કે કેવળ પૃથ્વીકાયની હિંસા લાગી, વનસ્પતિની હિંસા લાગી જ નાહ. પૃથ્વીકાયની હિંસાની બુદ્ધિએ વનસ્પતિ બચાવવાના પરિણામ હતા તેથી વનસ્પતિ કપાયા છતાં હિંસા લાગી નહિં, તે પછી અહીં જયણાનું કામ કરનારે તેને થએલી હિંસા કેવી રીતે પાપ બંધાવે? આ જગપર પાપને અવકાશ નથી. ક્રિયા તે પાપની ચોકખી થઈ છે, છતાં પાપને અવકાશ નથી. પરિણામ જયણાના હેવાથી નિર્જરા થાય છે. એટલે મેટી વાતને ખૂલાસો થશે.
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૩૬
પ્રવચન ૭૦ મું
અમુકાય વનસ્પતિ ત્રસ વિગેરે જીવેની દયા માટે સેંકડે સાધુઓને ભેગ આપ્યો.
જે તીર્થકરાએ પાણીની વનસ્પતિની ત્રસજીવોની દયા પાળવા માટે હજારો સાધના ભોગ આપ્યા, સાધુઓ તરસ્યા થયા તે વખત પાણી છતાં પણું પીવાની આજ્ઞા ન આપી. સચિત્ત હોય ને ન આપી હોય તે તે બનવા જેગ હતું, પણ અચિત્ત પાણી હતું ને આજ્ઞા ન આપી. તળાવનું પાણી કઈ વનસ્પતિના ગે અચિત્ત થઈ ગયું છે, છતાં આજ્ઞા ન આપી. હું કેવળજ્ઞાનથી અચિત્ત જાણું છું પણ વ્યવહાર શું થઈ જાય કે-તળાવના પાણું તીર્થકરના કાળમાં પણ વપરાયા હતા વ્યવહારથી ભવિષ્યમાં કોઈ તળાવના પાણીને ઉપયોગ ન કરે તેથી ન વપરાવ્યું ને અનશન કરાવ્યા. સ્પંડિલ-જમીન ફાસુક હોવા છતાં આજ્ઞા ન આપી. જેમણે પાણી વન
સ્પતિ પૃથ્વીકાયના રક્ષણ માટે સાધુની જિંદગી બરબાદ કરી છે, તેવા પિતાની પૂજા માટે દહેરા બંધાવવાનું કહે, ધૂ૫ સળગાવવાનું કહે, તે કઈ પણુ રીતિએ ગળે ઉતરે તેવું નથી. જે તીર્થંકર મહારાજાઓ પૃથ્વીકાયાદિકની રક્ષા માટે પોતાના હજારે સાધુને ભેગ આપે છે તે પોતાની પૂજા માટે પાંચે સ્થાવર વધ કરવાની રજા આપે–તેમ બન્યું નથી આ બધી પૂજા દહેરા તે તીર્થંકરના બહુમાન માટે છે. દેરા ચણવાના કહ્યા હોય તે તીર્થંકરની કફેડી સ્થિતિ થાય. છએ કાયની દયા માટે હેય તેજ દ્રવ્ય પૂજા
શા માટે પૂજાની વાત કહી છે? અમે છએ કાયના અભયદાન દેવાવાળા થઈએ, દેરા પૂજા ધૂપ દીપક શાને માટે? અમે છએ કાયની દયા પાળનારા સંજમર્નાળા થઈએ, એ માટે જ પૂજા છે. પહેલી વાત હવે નીકળી ગઈ કે–પોતાના માન માટે પૂજા પ્રવર્તાવી હતી, તે વાત નથી. આટલા પૂજા કરનારાને પૂછીએ કે સંયમ મળે એ માટે પૂજા કરૂં છું—એમ ધારણાવાળા કેટલા? ભગવાનની પૂજા સંયમ માટે છે. આ માટે સમજવાનું છે. પહેલાં આ સિદ્ધાંત ઉપર વિચારે કે-એવા કેટલા ટકા કે સંયમ માટે પૂજા કરું છું. સંયમ માટે પૂજા કરવાવાળો વગ અલ્પ છે. તે ભગવાનની પૂજા કરવાવાળા વર્ગ પણ અલ્પ છે. પ્રચાશકમાં ચેખા શબ્દમાં લખે છે કે–જેઓ સંયમની ઈચ્છાએ, જેઓ સર્વથા પાપને ત્યાગ કરો એ ખત આવે, એ બુદ્ધએ પૂજા કરનારા એજ દ્રવ્યપૂજા કરનારા
Page #157
--------------------------------------------------------------------------
________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૧૩૭
છે. દ્રવ્ય પૂજા કરનારા પણ કેશુ? આ ધારણાવાળા હોય કે દહેરૂં એ પણ સંયમ માટે, છકાયની દયા માટે, પખાળ પણ સંયમ માટે, છકાયની દયા માટે. એવી રીતે બધી પૂજાની સામગ્રી લઈ લ્યો. એ બધા પૂજા તરીકે ક્યારે? છકાયની દયા કરવા માટે હોય તેજ પૂજા, નહિ તો શું ગણાય? તેના ઉત્તરમાં જણાવે છે કે–આ વાતને વિચાર કરી કહું છું. ભગવાન પૂજય શા માટે?
ભગવાન પૂજ્ય શા માટે ગણાય છે? નથી ભગવાનને આપણે દેખ્યા. નથી તેમના હાથમાં તરવાર કે બંદુક, નથી કંઈ કહ્યું, નથી એમની સત્તા, તે ભગવાનને પૂજ્ય ગણવા શા માટે ? બીજાઓને પૂજ્ય માનવાને એક વખત છે. ભગવાને જગત કર્યું છે એટલે બીજું કંઈ નહિ પણ તેમણે જગત બનાવ્યું છે, માટે ઉપકાર તરીકે પૂજા કરવી. બાપની પૂજા માફક ઈશ્વર ભલે હાજર નથી તે પણ ઈશ્વરે જગત કર્યું છે માટે એમની પૂજા કરવી. તમારે તીર્થકરની પૂજા કયા મુદ્દાએ ? હાથમાં નથી હથીયાર કે નથી સેનાની થેલી. તેમ જગત એમનું બનાવેલું નથી, તે તીર્થંકરની પૂજા ક્યા મુદ્દાએ કરવી? એ કે ઈશ્વરને ઉકરડા સરખા માને છે. નાખ ઈશ્વરને માથે, ખરાબ હોય તો કૃષ્ણાર્પણ કહી ઈશ્વરને સેંપે છે. આ વાત તમારે સમજવાની છે કે ભગવાને કરી દીધી. ભગવાને આબરૂ રાખી છે. નિરંજન નિરાકાર કેઈને બાયડી ત્રદ્ધિ આપતો નથી. કેઈને છોકરા આપતો નથી, કેઈને આંખો આપતા નથી, કોઈને આંધળા કરતો નથી. તે જનેતરની-પારકા ઘરની બલા તમે જૈનોના ઘરમાં કયાંથી ઘાલી ? આ શબ્દો તમારા મોંમાથી નીકળે છે કેમ?
મૂળવાત પર આવે. આપણે તીર્થકરને પૂજ્ય કઈ અપેક્ષાએ માનીએ છીએ? જગત બનાવી દીધું છે માટે ઉપકાર છે, તેમ નથી. મેક્ષના રસ્તાને દેખા ને મોક્ષના રસ્તે પ્રવર્યાં. જે મોક્ષને રસ્તે જાહેર કર્યો તે પછી મોક્ષનો રસ્તો કેટલો પૂજ્ય? જેની દલાલીમાં ૧૫૦ હોય તો માલની કિમત કેટલી? માત્ર મોક્ષમાર્ગ કહે છે. તે સમજવાનો આપણે ધર્મ છે. આચરાવી ન દે. તેઓ તે માત્ર કહે. એટલા માત્રમાં એમની એટલી કિંમત તો મોક્ષના માર્ગની ખૂદની કિંમત કેટલી? હીરાની જેમને કિંમત ન હોય, તેમને હીરાના દલાલની કિંમત હોય જ નહિ, તેવી રીતે
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૩૮
પ્રવચન ૩૦ મું જેના આત્માને મોક્ષમાર્ગ રૂ૫ રત્નત્રયીની કિંમત નથી, તેવા મનુષ્યને તીર્થકર શા કિંમતી? એમની કિંમત સમ્યગ દર્શન જ્ઞાન ચારિત્ર પાછળ. સમ્યગૂ દર્શનાદિની કિંમત ન હોય તે તેમની કશી કિંમત નથી, તે મોક્ષમાર્ગને કેટલે કિંમતી માન પડે? સર્વથા મૃષાવાદને ત્યાગ, અદત્તાદાનને ત્યાગ, સર્વથા બ્રહ્મચર્ય, નિષ્પરિગ્રહપણું જેમણે કિંમતી માન્યું નથી, તેમને તીર્થકરની કિંમત શી? હિરાને દલાલ સારે કયારે? હીરાની કિમત હોય છે. તેવી રીતે તીર્થકર મહારાજ રત્નત્રયીના પાંચ મહાવ્રતના દલાલ છે. દાતા નથી, વેપારી નથી, માત્ર દલાલ છે. જે દલાલની આટલી કિંમત કરીએ તો દલાલની ચીજ ધ્યાનમાં કેમ નથી. જેને ચારિત્ર નજરમાં રહ્યું હોય ને તેમના દ્વારા તેની પ્રાપ્તિ તરીકે તેમને પૂજતા હોય, તેમની જ પૂજા, બાકીનાની પૂજા તે નામની જ પૂજા. અંગારમર્દક આચાર્ય અભવ્ય છતાં સાધુપણાના વેશમાં નામથી આચાર્ય કહેવાણા કે નહિં? હરિભદ્રસૂરિજી ફખા શબ્દમાં લખે છે કે-ભગવંત ચારિત્રને કહેનારા-માર્ગ આપનાર છે, માટે પૂજું છું. તે આશય વગરની પૂજા અંગાર મઈક આચાર્ય સરખી નકામી જ છે. હવે મૂળ વાતમાં આવે. પરિણામ એટલે શું?
આપણે અહીં જિનેશ્વરની પૂજામાં હિંસા, વિરાધના થાય છે, એ બચાવ છકાયના બચાવની બુદ્ધિ રૂપે જ બચાવ; તીર્થંકરની પૂજા રૂપે બચાવ નથી. જેઓ પાણી માટે સાધુઓને ભેગ આપે ને અહીં હિસા કરાવે તેમની દશા શી થાય ? આવી રીતે છકાયની દયાની બુદ્ધિથી હિંસા આત્માને બંધ કરનાર જ નથી. ચરવળો ફેરો શા માટે? એમાં કદી જીવાત મરી ગઈ તો પણ હિસાને બંધ નથી. “કિઓએ કર્મ ને પરિણામે બંધ હોવાથી, પરિણામ શી ચીજ? મનના વિચારે નહિં. શાસ્ત્ર સમજી સાંભળી બતાવેલા મુદ્દાથી જે વિચાર રખાય, તેનું નામ પરિણામ. મુસલમાન વિગેરેને અંગે હવે હરકત આવવાની નથી. એકેય શાસ્ત્રને અનુસરીને નથી. અધર્મને અંગે શાસ્ત્રકારોએ જણાવેલી હિંસા તે વિરાધના કરનાર ને નુકશાનકારક છે. સંગમદેવના ઉપસર્ગથી પ્રભુને લેકાવધિજ્ઞાન
સંગમ દેવતાએ મહાવીરને જે ઉપસર્ગ કર્યો તેથી ભગવાનને એ ગુણ થયે કે, જે ગુણ આટલી તપસ્યાથી થયે જ ન હતો. ભગવાન
Page #159
--------------------------------------------------------------------------
________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૧૩૯
દેવલાકમાં હતા, ગર્ભમાં હતા, જન્મ્યા ત્યારે, દીક્ષા લીધી ત્યાં સુધી ભગવાનની અવધિજ્ઞાનની તાકાત દશમા દેવલાકની ધ્વજા સુધીની હતી. હવે જ્યાં સ'ગમદેવ ઉપસર્ગ કર્યા, તે સહન કર્યા તેમાં ચૌદ રાજલેાક દેખવાની તાકાત થઈ. સંગમના ઉપસર્ગે એ તાકાત લાવી દ્વીધી. ઈન્દ્રની સેવાએ સિદ્ધાર્થની પરિચર્યાએ મહાવીરને જે ગુણ થયા ન હતા, જન્માત્સવમાં દીક્ષામાં ઘણા ઈન્દ્રો દેવતાએ આવ્યા હતા, તેમણે જે ફાયદા ન કર્યા હતા, તે સંગમ દેવતાએ ફાયદો કર્યા છે. પણ આપણે ‘પરિણામે અંધને ક્રિયાએ ક.' સ’ગમદેવતાએ જે ઉપસર્ગ કર્યા તેમાં પરિણામ કયા ? ધમ થી ચલાયમાન કરવાના. તેા સંગમ કઇ કેટિના? ધર્મધ્વ'સક તેના પરિણામ ધમ ધ્વંસના હતા. ક્રિયા મહાવીરને ચૌદ રાજલેાકનું અવિધજ્ઞાન મેળવી આપનારી થઇ; સ`ગમના પ્રયત્ન ચલયમાન કરવાના હતા. ત્રણ ચાર વર્ષની હકીકત ક્લ્યા. યુવાના પ્રતાપે તકરારી દીક્ષા કરી, જય પતાકાની સાથે દીક્ષા કરી, તે યુવકેાના ઉપકાર માનવા જોઇએ. આ ભાગપ'થીઓએ ભાગીપંથ નહિ લેતા ત્યાગની ઉત્તમતા માટે કંઈક કયું હતે તા તમને ઠીક લાગતે, પણ સંગમદેવતા ઉપસર્ગ કરે છે, ચૌદ રાજલાકનું અવધિજ્ઞાન થાય તેથી સંગમને ફાયદો નથી.
શાસ્રાનુસારી બારીક બુદ્ધિપૂર્વકના પરિણામથી અધ
પરિણામ ાપ્યા તે ખારીક બુદ્ધિથી ધર્મ જોવાની જરૂર શી? ખારીક બુદ્ધિપૂર્વકના પરિણામ અહિં ગણવાના છે. મુર્ખતાના વિષય કષાયના આરંભ સમારભના ચેાગના પરિણામ અહીં ગણવાના નથી. શાસ્ત્રને અનુસરનારા પરિણામ ગણવાના છે. એના વિભાગ શાથી કરવા પડયા ? ‘ક્રિયાએ કમ પરિણામે 'ધ' વિભાગ એ શા માટે ? એવા સચાગ હતા કે અને સાથે મળી કરતા હતા, એ બે જુદા પડયા, ત્યારે ઉભી થએલી ચીજ કાને મલે ? અને એકઠા થઇને કઈ મેળવ્યું ન હોય તા કાઈ વિવાદ નથી. તેા પરિણામ ને ક્રિયા બંનેએ મળી એક ચીજ ઉભી કરી. દયાના પરિણામે ચરવળા ફેરવવાની ક્રિયા કરવા માંડી, તેથી બન્નેએ દયા ઉભી કરી. તેવી રીતે સંગમને અંગે ધમ થી ચલાયમાન કરવાના પરિણામ, ધર્મિષ્ઠોને ઉપદ્રવ કરવા એટલે ધર્મનાશની દાનત છે. તેા સંગમના પરિામ ધર્મ નાશના હતા; ક્રિયા પશુ ધમ નાશની હતી, છતાં મહાવીરને ચૌદ રાજલાનું જ્ઞાન થયું તેા લાભ સરંગમ પર ચઢાવવા કે નુકશાન ?
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૪૦
પ્રવચન ૭૧ મું
બનેએ મળીને એક વસ્તુ તૈયાર કરી, તે ખરે માલિક ખેળ પડે. એ ક્રિયા ખડી કરી તેમાં કઈ વખત પરિણામે પલટે ખાધે, કે કોઈ વખત પરિણામે પલટે ન ખાધે તે તેને માલિક કેણ ક્રિયા ખસે એટલા માત્રથી તે વસ્તુને ખસેડવી નહ. ચાહે ધની કે અધર્મની હોય. પરિણામે બંધ જણાવવામાં પરિણામ કઈ ચીજ સૂકમબુદ્ધિથી શાસ્ત્રો જાણવામાં આવે અને તે જાણીને જે બુદ્ધિ થાય તે પરિણામ. તેથી પરિણામવાળાએ સૂક્ષમબુદ્ધિથી જાણવાની જરૂર છે. શાસ્ત્ર બહાર પરિણામ છે જ નાહ. જેમ આંખને ગમે તેજ રૂપાળું, ન ગમે ન નાહ. નાકને ગમે તે સુગંધી, ન ગમે તે સુગંધી નહિં. તેવી રીતે ધર્મ અધર્મની પરીક્ષા કરવી હોય, ધર્મની કિંમત સમજવી હોય તે, ધર્મ વિષય આત્માને, ઇન્દ્રિયને વિષય ધર્મ નથી. જે આત્માના સ્વરૂપને સુંદર કરે તે ધર્મ. સુંદર ન કરે તે અધર્મ. આમાં બે દુ ચાર ને અંગે વિવાદનું સ્થાન ન હતું. તેમ અહીં પણ વિવાદનું સ્થાન નથી. આ ઉપરથી ધર્મની કિંમત આત્માની ઉચ્ચ સ્થિતિ દ્વારા કરવાની છે તે સ્વરૂપ અગ્રે જણાવવામાં આવશે.
પ્રવચન ૭૧ મું
અષાડ વદી અમાવસ્યા મંગળવાર મળેલી શકિતને ઉપયોગ ન કરનારને તેને હાસ થાય છે.
શાસ્ત્રકાર મહારાજા જણાવી ગયા કે–આત્મા જ્યાં વીતરાગ સર્વજ્ઞ થાય ત્યાં સ્વતંત્ર ઊચિત લાગે ત્યાં વર્તવાની છૂટ છે. તેથી જ આચારાંગજીમાં ખુલ્લા શબ્દમાં જણાવ્યું કે–સમયે સમયે ત્રણે જગતના ભાવને દેખનાર ત્રણે કાળના ભાવને જાણનાર રૂપી અરૂપીની અવસ્થાને જાણનાર એવા સર્વજ્ઞ પુરૂષને ઉપદેશ હોતો નથી. તેમને ઉપદેશની કંઈ પણ જરૂર નથી. ચશ્માની જરૂરી, પણ કેને ? આંખમાં કંઈ પણ મંદતા હાય, દેખવામાં મુશ્કેલી પડતી હોય, મગજની કમજોરી હોય એવાને જ ચશમાની જરૂર છે. પણ જેમની ચક્ષુ નિર્મલ છે તેમને ચશમાની જરૂર નથી. નાના બચ્ચાં છોકરાં પહેરે છે ત્યારે કહીએ છીએ કે આંખ બગાડીશ. તારી આંખને ચશ્મા ફાયદે નાહ કરતાં ઉલટા નુકશાન કરશે. આ વાત જગતમાં દેખીએ છીએ. આંખના આળસુઓ આંખને બગાડે છે. એક માણસની બે આંખ સરખી હોય, પણ વાંચવાની ટેવ આડી રાખે એક આંખને જોર આપે ને બીજી આંખને ઉપયોગમાં ન ભે, તે છ મહિના
Page #161
--------------------------------------------------------------------------
________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૧૪૧ પછી શું હોય? જે આંખને ઉપયોગમાં લીધી હશે તેને નંબર ચડ્યા નહિ હોય, પણ જેનો ઉપયોગ ન લીધે હોય તે તેને નંબર ચડી જશે. જેમ ઈન્દ્રિયની શકિત પશમથી મળેલી છતાં તેને ઉપયોગમાં લઈએ તે જ ટકી શકે. ઉપયોગમાં ન લઈએ તે મળેલી શક્તિને નાશ થાય. એવી રીતે દર્શનમોહનીયના પશમથી મળેલી શક્િત, જ્ઞાનાવરણીયના ક્ષપશમથી મળેલી શકિતને ઉપયોગ ન કરીએ તો તેનું પરિ. ણામ શું આવે? એવી રીતે ભવપ્રત્યયિક ક્ષામિક કેટલીક શકિતઓ છે. પંખીઓને ભવને લીધેજ ઉડવાની શકિત, એવી રીતે મનુષ્યપણાની જ્ઞાનની દર્શનની ને ચારિત્રની શકિતઓ મળેલી જ હોય છે, પણ તે મેળવેલી શક્તિનો આપણે ઉપગ ન કરીએ ને ટ્રકે ઉપયોગ કરે તે એક લાંબી દષ્ટિવાળા બે વર્ષ ઓરડી જેટલી જ દષ્ટિ ફેરવે, તે બે વરસ પછી શું થાય? ટૂંકી થાય. એવી રીતે આત્માની શકિતઓ વધેલી હેય ને વધતે ઉપયોગ ન કરીએ ને ટૂંકે ઉપયોગ કરીએ તે પરિણામે શકિત ઘટતી જાય છે. આત્માની આટલી શકિત છતાં આમ કેમ? આને ઉત્તર આ ઉપરના દૃષ્ટાંતથી સમજાઈ જશે. એકજ ચક્ષુનો દાખલો મગજ ઉપર ત્યે, તમારા અનુભવની બહારની વાત નથી, પણ એ દાખલા ઉપરથી અહીં આવે, આ દષ્ટિ એટલે ચામડાની શારીરિક સ્થિતિ. આત્મા ઉપર આવે.
આત્માની શકિત
તમને મળેલી શક્તિને ઉપયોગ વધારવામાં ન જાવ ને ટૂંકી સ્થિતિમાં રહ્યા કરે તો શું થાય? એક એકાસણું કરો પછી આખેલની શકિત આવે, પછી ઉપવાસની શક્તિ આવે, અનુક્રમે બે ચાર શકિત વધારતા જાય તેની શક્તિ ખીલે છે. એકાસણું ન બને તે બેસણુથી શરૂઆત કરે. નહિતર પિરસી ને નકારશીથી શરૂઆત કરે. પણ શરૂઆત કરનારો અઠ્ઠાઈને દસ ઉપવાસ સુધી પહોંચે છે. એણે શકિતને કેળવી છે. આંખના આળસુઓ આંખને શકિતહીન કરી નાખે છે. આંખને વિસ્તારવાવાળા ધીરે ધીરે શકિતને વધારે છે. પિતાને મળેલી શક્તિ ટકે છે તે તેના ઉપગને આધારેજ ટકે છે, નહિંતર શક્તિ નાશ પામવાની અગર ઓછી થવાની. જેમ નાના બચ્ચાંને પોતાની શક્તિ કેમ વધારવી તેનો ખ્યાલ હેય જ નહિ. તેવી રીતે આપણે પણ આત્મામાં કઈ શક્િતઓ થઈ એને
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૪૨
પ્રવચન ૭૧ મુ ઉપગ કેટલ થઈ શકે, તેને ટ્રકે ઉપયોગ ક્યાં કરીએ છીએ, તેને
ખ્યાલ કર્યો જ નથી. મળેલી શકિત પણ તેના સદુપયોગે જ વધે, દુરૂપયેગે બગડે છે, અનુપગે નાશ પામે છે. એવી રીતે ગોખીને યાદ કર્યું હોય ને બીજાને પછી સમજાવ તે બરાબર તે વસ્તુ યાદ રહી જશે. પછી બે વરસે પણ યાદ કરે છે તે વસ્તુ બરાબર યાદ આવી જશે. સદુપયેગાદિ શું કરે છે, નુકશાન-ફાયદો શું કરે છે, તે ખ્યાલ ન હોય ત્યાં સુધી વ્યવસ્થા કરવાની તેની લાયકાત નથી. આ આત્માએ જેને સર્વરપણું થયું હોય તેના ઉપદેશને આધીન થઈ ધર્મ કરવાનો છે. સર્વેશને ઉપદેશની કંઈ પણ જરૂર નથી. જ્યાં સુધી સર્વજ્ઞ થાય નહિ ત્યાં સુધી ઉપદેશને આધીન રહેવું જ જોઈએ. આત્મા કેઈની ચીજ નથી.
સારું કરનાર ઈશ્વર તે ખેડું કરનાર કેશુ?
બીજા મતની અપેક્ષાએ આત્મા ઈશ્વરી ચીજ છે. જેમ તેમ બેલવાવાળા ઈશ્વર રમતા હતા? એટલે ઈશ્વરના ભક્તાએ રમતિયાળપણું વધારે કરવું. ઈશ્વર સરખાને રમવા જોઈએ તે તેમના ભક્તોએ કીડા માટે પૂતળું કર્યું. તેમાં જીવ નાખે, એકલાને ન ફાવ્યું તેથી બાયડી ઉભી કરી, દુનિયાદારીની માયા આત્માને ડૂબાડનાર હોય તે ખરો ગુનેગાર ઈશ્વર, ઈશ્વરે બાયડી કરી ન હોત તે કોઈપણ પ્રકારે તે ફસાવાને ન હતે. આત્માનું કલ્યાણ કરનાર કે આત્માને ફસાવનાર પરમેશ્વર? બીજામાં એજ રૂપે લેવાય છે. મા બાપ ને છેડી દીક્ષા લેવી એતો ઈશ્વરની ગુનેગારી. ઈશ્વરે આવી રીતે ગોઠવેલું યંત્ર તે ઈશ્વરનું યંત્ર બગાડયું. તેમને સમજી લેવાનું કે-કાંતે ઈશ્વર કમ તાકાતવાળો કે એમના યંત્રને અમે તોડી શકીએ છીએ, નહિતર ઈશ્વરે એમને દુઃખી થવા સરજ્યા છે. તે જેઓ ઈશ્વરે કરેલી સૃષ્ટિ માને તેમને સમજવાનું કે–વરાગ્યના પરિણામ ઈશ્વરે કર્યા ને ? અને રેવડાવ્યા તે ઈશ્વરે જ રોવડાવ્યા. ઈશ્વરે એ દશામાં જ એમને સરજ્યા છે. આને રવું પડશે, આને નિરાધાર થવું પડશે–એમ ધારીને જ બનાવ્યા છે. જેઓ ઈશ્વર કર્તા માને તેમને પણ અહીં ઈશ્વર એ માનેલે નથી, કે લોકેને નરકે મકલનાર માન્યોજ નથી, સારું ઈશ્વર કરે તો ખોટું કરનાર કોણ? સ્વર્ગ ઈશ્વર આપે તે નરક આપનાર કોણ? તે પણ ઈશ્વરે જ આપેલ ગણાય, નહીંતર સરળ મોક્ષ ઇશ્વરે આપેલા હાય જ નહિ, જયાં સુધી ઊંડે ઉતર્યો ન હોય ત્યાં સુધી સાચી વસ્તુ
Page #163
--------------------------------------------------------------------------
________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૧૪૩ માલમ પડે જ નહિં. સ્વર્ગ મોક્ષ આપે તે નરક તિર્યંચ પણ એજ આપે. અંધભક્ત સિવાય આ કેઈમાને જ નહિં, ઈશ્વર એ સ્વર્ગ ને મોક્ષ જ આપે. નરક તિર્યંચ ઈશ્વર નથી આપતે-એ સિદ્ધાંત અમારા ઈશ્વરને નથી. અજવાળું કાંટાથી બચાવે કે કાટ વગાડે ?
કહે અજવાળું કાંટાથી બચાવે છે. એથી વગાડનાર અજવાળું જ હેવું જોઈએ-એમ કેઈ કહી શકે નહિં. અજવાળાનું કામ કાંટાથી બચાવવાનું. સૂર્યનું કામ ખાડાથી પડતા બચાવવાનું, નહિ કે ખાડામાં નાખવાનું, એવી રીતે સ્વર્ગ મોક્ષને આપનાર પરમેશ્વર, પણ નરક તિ*ચ આપનાર ઈશ્વર નથી. સૂર્યે ખાડે દેખાડયો, તેથી કાંટાથી ખાડાથી બચાવ્યા, તેથી સૂર્ય ને અજવાળું ઉપકારી. ખાડામાં પડવાનું અંધારું હાયતો પડાય છે. સૂર્ય એ કાંટાને ખાડાને દેખાડે તેથી બચીઓ માટે બચવામાં કારણ કહી શકીએ, પણ સૂર્ય ન હોય તે કાંટો વાગે છે,
ને ખાડામાં પડીએ છીએ. એ અહીં વિચાર, . જો અને જીવ-જીવન - આ આત્માને અનાદિકાળથી સાચી શ્રદ્ધા મળી નથી. વિરતિ તરફ જોડાયો નથી. કષાયોનાં ધમધમાટમાં મુસાફરી કર્યા કરે છે. અનાદિકાળથી કાયાના પીંજરામાં સડતેજ રહ્યો છે. વ્રત પચ્ચખાણ લેવાયા નથી ને કર્મો બાંધવા તરફ, નરક નિગોદના આયુષ્ય તરફ, ધસેલો પોતાની મેળે જ છે. એમાં માત્ર બચાવ કરે એજ પરમેશ્વરનું કામ. પરમેશ્વરનું કામ રખડપટ્ટીના કારણ તરીકે તે તરફ ધકેલવાનું નથી. તે જે મિથ્યાત્વાદિ તરફ ધસી રહ્યા છે. તેને અટકાવવાનું કામ પરમેશ્વરનું સાચી શ્રદ્ધા એ મોક્ષ માર્ગનું બીજ છે. ચારિત્ર લેવાવાળે મનુષ્ય સંસારને છેડો લાવી શકતા નથી, કષાયને મંદ કરનાર સંસારનો છેડો લાવી શકો નથી. મન વચન કાયાના ત્રણ જગને કાબુમાં લેનારે તે પણ સંસારને છેડો લાવી શકતા નથી, કેમકે ચારિત્ર એ સંસારને છેડે ન લાવી દે કષાયની મંદતા, મન વચન કાયાનું વશીકરણ, જેગનું વશીકરણ, સંસારને છેડે ન લાવી છે, તે સંસારનો છેડે લાવી કેણ દે? શાસકાર જણાવે છે કે-એકજ ચીજ, જેમ શરીરમાં હાડકાં માંસ લેહી વધારે હેય, તે બધાની કિંમત લુગડાં સારા, ઘરેણાં સારા હોય, ત્રણેની કિંમત જીવનના અધારે છે. જીવન ન હોયતે હાડકાં માંસ ચરબીને લેહીની
Page #164
--------------------------------------------------------------------------
________________
-૧૪૪
પ્રવચન ૦૧ સું
કિંમત કાડીની છે. ખાડા ખેાઢીને મીઠું ભભરાવવાની શરીરની કિંમત છે. ઉલટી નુકશાની કરનાર છે. મીઠા જેટલી કે લાકડા જેટલી નુકશાની કરનાર છે. જીવન ન હોય તેા લુગડાં પણ ભંગીયાને લાયકના, ઘરેણાં હેાય તે મડદાં પર રહેલા ઘરેણાં કાના હકના? પહેરાવીને મસાણમાં લઈ જાવ તા કેાના હકના ? જેમ શરીરની કિંમત લુગડાંની કિંમત ઘરેણાંની કિંમત, જીવન ઉપર રહેલી છે. ત્રણેવસ્તુ કિંમતી કયારે ? જીવન હાય તા, નહીંતર ત્રણે વસ્તુ જ નકામી છે; દુનિયાને રાવડાવનારી છે. શરીર પહેલવાન જેવું હોય ને મરેલા દેખીએ તે અરરર કરીએ છીએ. તા અ૨૨૨ લાવનાર કાણુ ? સારા શરીર અરરર લાવનાર. એમ સારૂં શરીર ઘરેણાં લુગડાં બીજાને વધારે શાક કરાવનાર, શાસ્ત્રકાર જણાવે છે કે, ચારિત્ર હાડકા માંસ તરીકે ગણજો કષાય રહિતપણું લુગડાં તરીકે ગણુ, ને યાગ ઘરેણાં તરીકે ગણજો. પણ ત્રણેમાં જીવન નથી. જીવન કર્યુ ? જીવન જોવું હોય તેા પગથીયા ચડા. ત્રણ પગથીયા ચઢો ત્યારે જીવન છે. નહિંતર જડ જીવનવાલું પૂતળું રખડી રહ્યું છે, હજુ જીવ જીવન આવ્યું જ નથી. જડ જીવન અને જીવ જીવન. દશ પ્રાણ બધાને લગભગ માલમ છે, પણ દશે પ્રાણ શી ચીજ છે?
જડે જીવન
જડ જીવન શ્રોત્ર ઇન્દ્રિયના પ્રાણ પુદ્ગલને આધારે, ચક્ષુના પ્રાણ રસનાના પ્રાણ; પાંચે ઇન્દ્રિયના પ્રાણ પુદ્દગલ આધાર સિવાય છે ? જડને અધારેજ જીવન, મનેાખળ વચનબળ કાયબળ એ પશુ મનેાવાના પુદ્ગલને આધારેજ, વચનખળ ભાષાવણના પુદ્ગલને પરિણમાવા એ પણ જડ જીવન, કાયબળ તા ચાખે ચાક્ષુ' જડ જીવન છે. શ્વાસેાશ્વાસ પણ પુદ્ગલ છે. આયુષ્ય પણ પુદ્ગલ છે. તે દશમાં કયા પ્રાણ પુદ્ગલ વગરના છે, એકે જડના અધાર વગરના પ્રાણ છે? જો આનુ નામ જીવ માના છે. તા સિદ્ધમહારાજ અજીવ માનવા પડે.સિદ્ધને કયા પ્રાણુ ? દશમાંથી એક નહિ, તા તે મરેલા સમજવા કેમ ? તમે હંમેશાના જીવતા તે સિદ્ધો હંમેશાનાં મરેલાં કેમ ? બીજી વાત, આ દશ પ્રાણામાં કયા પ્રાણ પહેલાના ભાવથી આવ્યા, એકે નહિં. કહો કે પહેલાંના ભવથી કાંઈ આવતું નથી. આજે દશ પ્રાણનું જીવન જડને આધારે થવાવાળું, તેથી
જય જીવન.
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪ષ
આગમ દ્વારક પ્રવચન શ્રેણ વિભાગ બીજે જીવજીવન
ત્યારે જીવજીવન કયું? જડજીવનને ભય છે, જીવ જીવનનો હજુ ભય થયો જ નથી. બરચાંઓ ગજાવાજાને વિવાહ ગણે છે, કન્યા લાવ્યાના વિવાહ વર કે કુટુંબીઓ ગણે, તેમ આપણે કર્યું જીવન જવાને ભય રાખીએ છીએ. જડજીવન તરફ. જીવજીવન તરફ હજુ દષ્ટિ નથી ગઈ. આત્માને જ્ઞાનગુણું, આત્માને સમ્યગદર્શનગુણ ચારિત્રગુણ એ જીવજીવન. ગયા ભવથી આ ભવમાં શું લાવ્યા? એ જીવજીવન. સિદ્ધપણામાં એ જીવજીવન રહેવાનું. અનંત જ્ઞાન – દર્શન - ચારિત્રપણું વીતરાગપણું એ સિદ્ધપણામાં રહેવાવાળું છે. છતાં તમે જડજીવનમાં એવા ટેવાયા છે કે જીવજીવનની સંભાળ જ નહિ. માતાએ જન્મ આપ્યા, પીતાએ પડ્યા, કેળવણી આપી, ધન આપ્યું અને પરણ્યા, લગન થયા એટલે પહેલી સગાઈ રાણી સાહેબમાં, માતાજી પછી. માતાજીને જુદા ઘરમાં રાખ્યા પાલવે. રાણી સાહેબને જુદા રાખ્યા ન પાલવે. કઈ દશાએ ભૂલે છે? એવી જ રીતે આત્માનો ખો ગુણ ભૂલ્યા. જીવ જીવને ઉપેક્ષા બુદ્ધિએ જુએ છે. છવજીવન ભલે જાય પણ જડજીવન મજબૂત રહેવું જોઈએ. જીવજીવન નજરથી પણ બહાર, ખ્યાલ જડજીવનને. આસ્તિક ને નાસ્તિક, સમકિતી ને મિથ્યાત્વીમાં ફરક અહીં. જડજીવનના ભેગે છવજીવનની રૂચિ એજ સમકતી ને આસ્તિક. જીવજીવનની ઉપેક્ષાએ-નુકશાને જડજીવનને ટકાવવું તેનું નામ નાસ્તિક કે મિથ્યાત્વી. તે જીવન બે પ્રકારના. એક જડ ને બીજુ જીવજીવન. તો જડજીવનને લગીર નુકશાન થાય તે આખી રાત ઉજાગરે કરીએ છીએ. અંગૂઠે પાકે તો શું કરીએ છીએ. કાયમી એતો દસમો ભાગ. આખા કાયબળની અપેક્ષાએ અંગૂઠે કેટલામે ભાગે. કરેડમાં ભાગમા. લગીર નુકશાન તે માટે આખી રાત ઉજાગર કરવા તૈયાર. આત્માને કેવળજ્ઞાન સમયે સમયે અનંત જ્ઞાનાવરણ, દર્શનાવરણી, મોહનીય બંધાય, અંતરાય બંધાય, એ બાબતને ઉજાગર કઈ દિવસ થયે નહીં. જડજીવનના અબજમા ભાગે. એક બગાડ થાય તે વખતે કેટલું થાય છે. જીવજીવનને આખે બગાડો થાય તેમાં લક્ષ કયું આવે છે. મહાપુરૂષે માથે પાળ બંધાઈને અંગારા નખાયા તે વખત જીવજીવન તરફ કેમ સ્થિર રહ્યા હશે! અંગૂઠા માટે ફા. ૧૦
Page #166
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૭૧ મું
આખી રાત ઉજારે થાય છે. જીવજીવનનું નામ પણું આવતું નથી. બાપ મરી ગયાને બાવન વરસ થઈ ગયા હોય તે પણ બાપરે, બાપને યાદ કરી છે,
જયારે જડજીવનના અબજોમા ભાગમાં ૭૨ ને ર મા વિષે માબાપને ચાર કરીએ છીએ. તો એ રીતે ખોટી કલ્પના કરે કે જીવજીવન માટે માથે અંગારા ભર્યા હોય તે ચાલુ પણ નહીં એવી સ્થિતિ આવે ખરી કે નહીં? અરે શેખચલ્લીની માફક કલ્પના તો કરે. જીવજીવન માટે તયાર થઉં, જીવજીવનને વધારવા માટે મારા માથા ઉપર અંગારા મૂકાય તો પણ ચલાયમાન ન થઉં- એવી કલ્પના તે કરે. જેઓએ માટીની પાળની વચ્ચે ખેરના અંગારા, તણખલાને ભડકે નહિં, તપેલા લેઢા જેવા અંગારા માથે મેલાયા હશે, તે વખતે સહન કરતાં જીવજીવનમાં ચિત્ત કેવું રાખ્યું હશે? અબજેમા ભાગમાં જડજીવનમાં જીવજીવન રખાતું નથી, તે ગજસુકુમાલજી કેમ રાખી શક્યા હશે? દેવકીને એારતે
દેવકીજી કૃષ્ણની માતા એને સાત પુત્ર થયા, તેમાં દશા એ થઈકે છએ પુત્ર જેવા જન્મ્યા તેવા દેવતાએ ઉપાડીને બીજે મૂક્યા ને મરેલી કન્યાઓ લાવીને દેવકી આગળ મેલી. કંસે ઉપાડીને કન્યાઓને પછાડી મારી નાંખી. સાતમાં કૃષ્ણ જમ્યા. એ ગોકુળમાં ઉ. શ દેવકી તેમનું પાલનપોષણ કરી શકી નહિ ? કૃષ્ણ વાસુદેવ થયા, છ-છ મહીને માતાને પગે લાગવા જાય છે, તે વખતે દેવકી ઉદાસીન બેઠા છે. કૃષ્ણ વંદન કરે છે, છતાં દેવકીને ધ્યાનમાં જ નથી. માતાજી આ શું? પહેલા આપ ઉભા થતાં, દાદર સુધી આવી સન્માન કરતાં, આજ સ્વારીએ આવ્યા. ઉપર તમારા પાસે આવી પગે પડું છું, ત્યાં સધી ધ્યાન જ નથી. દેવકીએ ખુલાસો કર્યો કે પેટે લીધા ને પારકા લીધા એમાં ફરક કો? જેના બાળપણામાં પિષણ કરી શકીએ, શિક્ષણ આપી શકીએ એ પેટે જણેલામાં હોય. પારકામાં ન હોય. મારે તે પેલા છ જન્મેલા કઈ લઈ ગયું, તેનું પાલણપોષણ થયું નહીં. તું સાતમો ગોકુળમાં પાષા, મને કદી સાતે પુત્ર મળી જાય તે પણ હું તે કોયલને અવતાર. કેયેલ પોતાના ઇંડા કાગડાના માળામાં મૂકી યા. તૈયાર થયા પછી કોયલ લઈ જાય. તેવી રીતે બીજા પાળી પિષી તૈયાર કરે એના માટે લેવા. એકે મેં પાળેલ પિલો પુત્ર મને ન મળ્યો.
Page #167
--------------------------------------------------------------------------
________________
આગમ દ્વાસ્ક પ્રવચન શ્રેણી વિભાગ બીજે
૧૪૭
આવી રીતે દેવકી ઉદાસીન છે. તે વખતે હું તે ઉપાય કરીશ કે તું પાળેલા પિષેલા બચ્ચાની માતા કહેવાઈશ. વંશ ઉપર તત્ત્વ નથી. કૃષ્ણ મહારાજે દેવતાને આરાધન કર્યો. દેવતાએ પુત્ર થવાનું જણાવ્યું, જેનું નામ ગજસુકુમાલ. હાથીનું તાળવું એવું કેમળ હોય કે તેના જે કમળ, તેથી તેનું નામ ગજસુકુમાલ. આ કહેવાનું કારણ એ જ કે આ છેક દેવકીને કે વાહલો હશે ? જેને માટે વાસુદેવને પણ હિસાબ ન હતો તે ઉપર વહાલ કે હા જોઈએ. કૃષ્ણને ગજસુકુમાલ પર કેવી પ્રિતિ હોવી જોઈએ. પોતે જ દેવતાને આરાધન કર્યો, તેની પાસેથી જ છોકરે માગે. આવી રીતે દેવકી કૃષ્ણ અને ગજસુકુમાલ પર કેવા રાગવાળી હશે તે જણાવવું છે?
હવે કૃષ્ણજીએ વિચાર્યું કે ગજસુકુમાલને કન્યા તે લાયક જોઈએ. મારી ૧૬ હજાર ગોપીઓની ઈર્ષ્યા ગજસુકુમાલને ન રહે. એવી લાવી દઉં કે ૧૬ હજારને હીસાબ ન રહે. કૃષ્ણ વાસુદેવ કન્યાનો તપાસ કરે તે બાકી શું રહે ? આ શા માટે જણાવવું પડે કે ગજસુકુમાલ પર કેવી સ્થિતિને રાગ હશે ? જાદવકુળની કન્યાઓ રાજરજવાડાની કન્યા જેવી અનફળ ન આવી તેવી સોમીલ બ્રહ્મણની સોમા નામની કન્યા દેખી. ખરેખર લાયક આ છે. આ કન્યાને જમાનામાં લઈ જાવ ને ગજસુકુમાલને પરણાવી દે. કન્યાના માબાપને પૂછયા વગર બધું જોખમ માથે લે છે. આજ ગજસુકુમાલની પ્રીતિ જોખમ ઉઠાવે છે. એ ગજસુકુમાલ માટે આટલું જોખમ. વગર પૂછે બ્રાહ્મણની કન્યા ઉઠાવી. જે બ્રાહ્મણને તે વર્ણ ગુરુ માને છે, એવા બ્રાહ્મણની કન્યા વગર પૂછે ઉઠાવવી તે કે શેષ કરનારૂં છતાં ઉપાડી જનાનામાં નાખી. એવામાં નેમનાથજી પધાર્યા. ગજસુકુમાલે નેમનાથની દેશના સાંભળી. સાહસિકને નેહ બંધન તોડતાં કેટલી વાર ? ગજસુકુમાલને વિરાગ્યે થયો. વાસુદેવ કણ એ બધાને પૂરો નેહ, પૂરી પ્રીતિ, એ બધું ક્ષણમાં તેડીને સાફ કરી નાંખ્યું. મારે દીક્ષા લેવી છે. આ વખતે દેવકીને શું થયું હશે ? અભદ્રજીને શું થયું હશે?
રજાએ દીક્ષા, એ કબૂલ, પણ લગીર ઉથલો ખાજે. રજા વગરની દીક્ષા નહિ એમ નહિ, પણ લેણુ નાણાંની ખરી રીતી તે તરત દઈ દેવા. ન દે તે ઉઘરાણી કરે, છતાં ન દીધાં. દા કરે. હુકમનામું કર્યું. તેમ ન દે તે જપ્તિ કરાય. પણ રાજીથી ન દે તે રકમ મુકી દેવી? કઈ પણ
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૪૮
પ્રવચન ૭૧ મું
લેણદાર એવા વિચારને હેત નથી. રીબાવીને વસૂલ કરવા. પણ દેણદાર રાજીખૂશીથી આપે, એનો અર્થ દેણદારે આપી દેવા જોઈએ. પ્રાચીન કાળમાં માતાપીતાઓ રજા દેતા હતા અને દીક્ષા લેવાતી હતી. પહેલા કાળમાં આબરૂદાર સીધા રૂપીયા ઘેર એકલતા હતા. ઉઘરાણી કરવા જવું ન પડતું હતું. ઉલટા કહેવડાવતા કે રૂપીયા લઈ જાવ. શાહકારી રાખવી હોય તે જમે મેલનાર ન લેવા આવે તે ઘેર જઈ આપી આવે. પણ જમે લેનાર પાછા રૂપીયા ન આપે ને આગળ પગલા લેવાય તે નાલાશી કોની? તેવી રીતે માબાપ રજા. ન દે તે તેમાં નાલેશી કેની? દીક્ષા લેનાર એ રજા લેનાર પણ રજા ન આપે તે આગળ જરૂર પગલા લે. રજા ન આપે તે માબાપની નાલેશી છે. તેથી ગજસુકુમાલજી ઉપર કૃષ્ણને આવે. રાગ કે જેને અંગે આવી તકરાર ન ઉઠાવી, તે દીક્ષા લેવા તૈયાર થાય તેમાં બોલવાનું હોય જ નહીં. તેમણે બધાએ ગજસુકુમાલની દીક્ષાને વરઘોડો કાઢ્યો. તો શું તેમને રાગ નહીં હોય કેમ? કહો કે ધર્મની સમજણ હતી કે આ એક ભવનું નાટક છે. સાચો રાજા એટર થાય તો કેણ ન પસંદ કરે. ભવના નાટકનો આ રાજા છે. આ મટીને સાચો રાજા થાય છે. એ આલ્હાદનો વખત જાણીને આખા બ્રાહ્મણેએ વિરેાધ ઉઠાવ્યો હતો, તે જ કૃષ્ણજીએ ગજસુકુમાળને દીક્ષાને વરઘોડો કાઢો. ગ્રહસ્થાવાસમાં કેવળ થતું નથી.
પ્રશ્ન–એની સ્ત્રીને, નજીકના સગાને ભરણપોષણની પછી જરૂર ન પડે એની શી ખાત્રી? ભરણપોષણને અંગે એ ફરીયાદ છે? જેને ભરણપોષણને વાંધો ન હોય તો વાંધો નહી ને? માબાપનું ભરણપોષણ કરવાની કેાઈ ફરીયાદી થતી નથી. કાયદો ફરજ પાડતું નથી. હવે બાયડી રહી તે ભરણપોષણને બંદોબસ્ત કર્યા વગર બાયડી પરણાવી. કેમ? ફરજ અદા કરીને પછી જ પરણ. જે પોતે પરણાવતી વખત બંદોબસ્ત નહીં કરે તો એ છોકરે દીક્ષા લેવા આવશે ને ભરણપોષણની વાત કરો છો તે અમે કહી દઈશું કે અમે તેના જવાબદાર નથી. ગ્રહસ્થાવાસે કલ્યાણ થતું જ નથી. ત્યાગની પરિણતિવાળે જ કલ્યાણ કરી શકે છે. ત્યાગ કેને કહેવાય? કુટુંબના પાલણમાં છએ કાયની હિસા છે, તે ભાભવ નુકશાન કરનાર છે. માબાપની સેવા કરનાર
Page #169
--------------------------------------------------------------------------
________________
આગમાહારક પ્રવચન શ્રેણી વિભાગ બીજો
૧૪૯
કાઈ કેવળજ્ઞાન પામ્યું નથી. કત્યારે છેડુ એ ભાવનાવાળા કેવળજ્ઞાન પામ્યા છે. ભરતરાજા કેવળજ્ઞાન પામ્યા છે. ત્યાગ મારૂં કર્તવ્ય છે. દુનીયાદારી જાળવવી છે, એ ત્યાગ તરફ ઢળેલા જ નથી. માબાપ એ સ'સાર જ છે, પછી તે તરફ ષ્ટિ રાખે તે ત્યાગ તરફ દૃષ્ટિ કેવી રીતે રાખી શકે? અનુકંપાએ જે દાન અપાય તે માબાપને અનુકંપાએ દે તે કેવા ગણાય ? દુનીયામાં હોય તેા લાગણી રાખે પણ તેની ખાતર ધરમના ભાગ આપવા, તે ખરફી માટે કલ્લી કાઢી આપવા સરખા છે. મહાવીર ભાગવતના દીક્ષાના અભિગ્રહ મેાહના ઘરના હતા
તે વખત માતાપીતાની રજા સિવાય દીક્ષા લેવી એવા રિવાજ હતા, તેથી અભિગ્રહ કર્યો. છોકરીને જમાઈ ને મિલ્કત આપવી હાય તા જ દસ્તાવેજ કરાય. તેવી રીતે માબાપની રજા વગર દ્વીક્ષા બનતી જ ન હતી તેા અભિગ્રહની જરૂર ન હતી. ગર્ભમાં–મેાહના ઉદયથી અભિગ્રહ કર્યા છે, દીક્ષા લીધા પહેલાં સર્વાર્થસિદ્ધ વિમાનના દેવતા કરતાં અભિગ્રહ વખતે એવુ જ્ઞાન હતું. એ વખત જ્ઞાન વધારે હતું એમ માનીએ તે પણ જ્ઞાનાવરણીના ક્ષચેાપશમ અને ચારિત્રમેાહનીના ક્ષયે પશમ જુદી વસ્તુ છે. હરિભદ્રસૂરિના અષ્ટકની અભયદેવની ટીકામાં લખે છે કે માહના ઉદયથી અભિગ્રહ કરેલા છે. સીધેા હક પહેાંચતા હોય તા દસ્તાવેજની જરૂર નથી. માબાપની રજા સિવાય દીક્ષા ન ખનતી હતી તે અભિગ્રહની જરૂર ન હતી. આ અભિગ્રહ કહી આપે છે કે માબાપની રજા સિવાય દીક્ષા અને છે. સાધુપણાની પહેલાના બધા વખત માહનીની દશાવાળા છે. અપ્રત્યાખ્યાની ને પ્રત્યાખ્યાના— વરણીના ઉદય છે.
ગજસુકુમાલ ઉપર દેવકીના, કૃષ્ણને, ખળભદ્રના તીવ્ર રાગ હતા, છતાં તેએ ધમ સમજેલા હતા તેથી રજા આપીને વરઘેાડા પાતે કાઢ્યો. આજકાલ વરઘેાડા ન નીકળે તેમાં વાંધા વિરાધ કરનારને છે. ગજસુકુમાલે દીક્ષા લીધી તા સામીલને કેવા દ્વેષ હતા. મેં મરૂ પણ તુજે રાંડ કરૂ, અંગારા માથા પર મૂકીને મારી નાખવા એ કેટલી હદ. હત્યા કરવા સુધી, વાસુદેવ રાજાના સગા ભાઈ ને મારવાની સ્થિતિમાં સામીલ ગયા. કહા આ બધા દીક્ષાઘેલા હતા ? સામીલની આ દશાને પશુ જેમણે ખ્યાલ ન રાખ્યા. અા અંગારા નાખ્યા તે વખતે
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૫૦
પ્રવચન ૧ મું
મહાપુરૂષે શું વિચાર્યું? જડજીવનવાળાએ અહીં વિચારવું ઘટે છે. આ દશામાં ક્યારે આવી શકશો? માથે અંગારા સાસરે મૂકે છે. દીક્ષાના કારણે સાસરે પાળ બાંધી ખેરના અંગારા નાખે છે, તે વખતે મન જીવજીવનમાં પરોવી દે છે. જડજીવનને બંધનરૂપ ગણે છે. હવે આ જગે પર ગજસુકુમાલજીએ જડજીવનનો ખ્યાલ જ ન કર્યો, જીવજીવન વિકસ્વર કર્યું. સદા માટે જીવજીવન પ્રાપ્ત કરી ગયા. અહીં કૃષ્ણજી નેમનાથજી પાસે ગયા. ગજસુકુમાલને માટે પૂછયું કે ગજસુકુમાલે તે કાર્ય સાધી લીધું. દીક્ષાનો વરઘોડો કાઢનાર સાધુપણાનું આવું ખૂન થયું, તેથી રથગાડી પાછી કાઢી. પિતે રાજમાર્ગો નહીં જતાં પાછલે રસ્તે ઘેર જાય છે. મુનિહત્યા–આ કેવા રૂંવાડાં ઊભાં કર્યા હશે.? કેવી અસર થઈ હશે કે આખી રયવાડી ચૂંથી નાંખે છે. ચોરની માફક પેલો સોમીલ એ કૃષ્ણની શંકાએ બીજા રતે નીકળે છે. એ સામો મળે છે, જેમાં જ છાતી ફાટી ને મરી ગયે. નરકે ગ. દીક્ષાને અકર્તવ્ય તરીકે નથી ગણી, સસરે લૌકિક ઉપદ્રવ કરીને પરભવ પણ ખરાબ કરે છે. મર્યા ઉપર પાટું શા કામનું. કૃષ્ણથી સહન ન થયું. ભંગીને બોલાવ્યા. કુતરા માફક ઢસડીને દ્વારકાના ચૌટામાં ફેર ને બોલે કે આ દુષ્ટ સાધુહત્યા કરી તેની ઉપર થુંકે. એ કઈ સ્થિતિને જુલમ. પછી પાછી પાણી છાંટવા માણસો રાખો કે એના સ્પર્શ કરેલા આઓ પણ દ્વારકામાં ન જોઈએ. ગજસુકુમલજીએ છવજીવન કેવું પીછાયું. જડજીવન ને જીવજીવનને વિભાગ એજ સમ્યકત્વ. સમ્યકત્વ આવ્યા પછી આવેલું જ્ઞાન ચારિત્ર કામ લાગે છે. આત્મામાં જીવજીવન તરીકે સામ્યકત્વની કિંમત સમજે. હવે તે આગળ કેવી રીતે સમજવું તે અગ્રેવર્તમાન.
પ્રવચન કર મું
સં. ૧૯૮૮ શ્રાવણ શુદિ ૧ બુધવાર શાસકાર મહારાજા ધર્મોપદેશ દેતાં જણાવી ગયા કે કઈ પણ ચીજ કોઈને આપવાની હોય તો તેના ફાયદા નુકશાન પહેલાં જણાવવા જોઈએ. દાકતર ઝેરી દવા આપે તે તેની ઉપર જ કાગળનું લેબલ
Page #171
--------------------------------------------------------------------------
________________
આગલરક પ્રવચન શ્રેણી વિભાગ બીજે
૧૫૧ લગાડી “ઝેરી દવા” લખી દે છે. લેબલ લગાડયા સિવાય ઝેરી દવા આપી હોય તે દાક્તર ગુનેગાર થાય છે. દવા દેવાવાળો દાકતર વસ્તુના દુ૫ગના ગેરફાયદા ન જણાવે તો ગુનેગાર થાય છે. તે અહિં ધર્મ જણાવવા પહેલાં ધર્મની કિંમત, તેના ફાયદા, ન કરવાથી ગેરફાયદા વગેરે પહેલાં જણાવવાં જોઈએ. આ જણાવ્યા સિવાય ધર્મ આપવામાં આવે તે શ્રોતાને વક્તાને નુકશાન કરનાર જ છે.
ગળ અંધારામાં કે અજવાળામાં મુખ કે ડાહ્યો જે કઈ ખાય તેનું મેં ગળ્યું જ થાય. ગોળમાં મીઠાશ, કડવાશની જરૂર નથી. તેને માટે દુ૫યોગ સદુપયોગ સમજાવવાની જરુર પડતી જ નથી. નાના છોકરાને સાકરવાળું દૂધ આપીયે છીયે એનું બચ્ચાંને ધ્યાન હોતું જ નથી અને તેને ફાયદો કરે છે. તો ગળથુથીથી ગોળને ફાયદો ગેરફાયદા જણાવ્યા વગર અપાય તો ફાયદો કરે છે, તેમ ધર્મ પણ સીધે આપે જ જાવ, વરસતો વરસાદ જે ભાજન તપાસવા બેસે તો વરસાદ અખંડ કહેવાય નહીં, તેવી રીતે તમારે ધર્મ આપે જ છે. જેવું પાત્ર હશે તેવું ગ્રહણ કરશે. તમારે તેની પંચાત શી? દષ્ટાંત સર્વ દેશી નથી લેતાં, દષ્ટાંત તે પ્રાયે એક દેશીય જ હોય છે. દષ્ટાંત ઉપર સાધ્યસિદ્ધિ કરવી હોય તો બીજા પ્રકારનાં પણ દષ્ટાંત મળે છે. જૂઠું બેલીને ફાવી ગયે. અને સત્ય બોલ્યા ને સત્યાનાશ નીકળી ગયું. તેના પણ દાખલા છે. શાહુકાર અને દેવાળીયાના પણ દાખલા છે. પવિત્ર અને અપવિત્ર બનેના દાખલા છે. જે ઘડો કાચ છે, પાકો ન થયો હોય એમાં પાણી ભરીયે તે ઘડો ને પાણી બને જાય. તેવી રીતે અહીં ગોળનું દૃષ્ટાંત, વરસાદનું દષ્ટાંત ન લેવું પણ કાચા ઘડાને પાણીનું દૃષ્ટાંત લેવું.
આગળ કહીં ગયા છીએ કે જે પદાર્થ જે ઈન્દ્રિયને એગ્ય હોય તે પદાર્થની તે ઈન્દ્રિયથી કિંમત થાય. શબ્દ જે હોય અને આંખે લગાડીયે તે પરિક્ષા થાય ખરી ? રસ ચાખવો હોય અને શરીરે લગાડીયે તે શું થાય? ધર્મ એ ગેળની માફક બાહ્ય ઈન્દ્રિયને વિષય નથી. એ વરસાદની માફક સંગને વિષય નથી. ધર્મ કાનના વિષયમાં બંધાતો હોય તો કાનનો વિષય કહેત, પણ પાંચે ઈન્દ્રિયમાંથી એકે ઈન્દ્રિય સાથે સીધો સંબંધ ધરાવનાર ધર્મ નથી. ધર્મ એ આત્માના પરિણામ સાથે જ સંબંધ રાખનારી છે. એ શરીર સાથે, છમ સાથે, પ્રાણ સાથે, ચક્ષુ સાથે, છોત સાથે ને મન સાથે સંબંધ સપાથાવાળો
Page #172
--------------------------------------------------------------------------
________________
ઉપર
પ્રવચન ૭૨ મું પદાર્થ નથી. તે તેની ઉપયોગીતા વગેરે એ પણ આત્મા દ્વારા એ જ તપાસ જોઈયે. ધર્મ એ પરિણામની વસ્તુ છે. - જે કિયાની વસ્તુ નથી તે બધી ક્રિયા કરીયે છીયે એ શું બધી નકામી? ના, નકામી કહીયે તે ક્રિયા નકામી કરી. વાત ખરી પણ તમે ઘડે રેજ દેખે છે તેની સાથે ચક-દંડ અને કુંભાર દેખ્યો? માટે ઘડાને અંગે કુંભાર-દંડચક નકામું એમ કહેવું? ઘડા જોડે ભલે કુંભાર દંડ ચક ન હોય પણ ઘડાની ઉત્પત્તિ તે ત્રણ સિવાય થતી નથી. તેવી રીતે ધર્મ એ કેવળ પરિણામમય આત્માની પરિણતિરૂપ, શુદ્ધ પરિણામ એ જ ધર્મ. આ જગો પર ક્રિયા ઉપદેશક અને ક્રિયાના સાધનને દેખી શકીયે નહિ પણ તે શુદ્ધ પરિણામરુપ ધર્મ દેખીએ તે તેની ઉપત્તિ ક્યાંથી ? કહે કે ઘડા જોડે કુંભાર-ચક્ર-દંડ ન દેખીયે તે પણ ઘડાની ઉત્પત્તિ કુંભારાદિવડે છે. તેવી રીતે આ ધર્મ સાથે ક્રિયા કિયાના સાધન અને ઉપદેશકેથી જ એ ધર્મના પરિણામની ઉત્પત્તિ છે. આ જગે પર કહેનારા છે કે આત્માના પરિણામ એ જ ધમરુપ છે, પછી ક્રિયા તેના સાધન અને ઉપદેશકેનું કામ જ શું? શંકા થાય એમાં કઈપણ પ્રકારે આશ્ચર્ય નથી. શંકા તત્વ જાણવાની ચાવી છે - તે બે પ્રકારે છે. એક તત્વ જાણવાની ઈચ્છારૂપ શંકા અને બીજી તત્ત્વ ડોળવાની ઈચ્છારૂપ શંકા. તત્વ જાણવાની શંકા મેટા ચીર પૂર્વ ઘરને, ચાર જ્ઞાનના ધણીને માટે પણ લાયક છે. જૈન શાશનમાં શંકા કરવાની મનાઈ નથી. પ્રશ્ન કરવાની દરેકને છૂટ છે, પણ કઈ બુદ્ધિએ ? જાણવાની બુદ્ધિએ, તત્વ જાણવામાં નિશ્ચિત પદાર્થ ગ્રહણ કરીને જાણવાની બુદ્ધિ તે જ્ઞાનશંકા જિજ્ઞાસા-સ્વરૂપે સાચી છે. એક તવ જાણવાની ઈચ્છાવાળાની શંકા, એક સમ્યકત્વના અતિચારરૂપ શંકા અને ત્રીજી મિથ્યાત્વને સશયિક નામને ભેદ તેની શંકા. આ ત્રણ પ્રકારે શંકાના છે. શકાના ત્રણ પ્રકારનું સ્વરૂપ
ભગવાન મહાવીર સરખા તત્ત્વનું નિરૂપણ કરનાર, ગૌતમ સરખા તત્વ ઝીલનાર, તેની અંદર ગૌતમ પ્રશ્ન કરે છે કે હે ભગવાન! આપ કયા મુદ્દાએ આમ કહે છે ? ગૌતમસ્વામી સરખા સાંભળનાર
Page #173
--------------------------------------------------------------------------
________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી વિભાગ બીજો
૧૫૩
કેમ પ્રશ્ન કરે કે-આપ આમ કયા મુદ્દાએ કહે છે? તેને સમ્યકત્વના અતિચારમાં કેમ ન લઈ જવાય? પદાર્થની શ્રદ્ધા હોય. માત્ર હેતુ સમજવા માટે શંકા કરાય તે જ્ઞાન પ્રાપ્ત કરવાની શંકા. વક્તા ઉપર ભાસે, વચન ઉપર ભરે. માત્ર હેતું જાણવાની બુદ્ધિએ પ્રશ્ન કરાય તે પ્રથમ જ્ઞાનશંકા. જ્યાં વક્તા ઉપર ભરોસો નહીં, વચન ઉપર ભરોસે નહીં ને શંકા કરવામાં આવે. વક્તાએ આમ કહ્યું તે સાચું હશે કે કેમ? વક્તા ઉપર ભરોસે ન હોય, વક્તાએ કહેલા પદાર્થો મનાય કે નહીં? એવી વક્તા માટે શંકા થાય તેનું નામ સમ્યકત્વના અતિચાર સ્વરૂપ તે બીજી સમ્યકત્વની શંકા. અન્યની પ્રામાણિકતાને ખ્યાલમાં આવી જાય, શુદ્ધ વક્તા અને અશુદ્ધ વક્તા બંનેમાં શંકા થાય અને તે અનિર્ણયની દષ્ટિથી દેખે તે વખત સાંશયિક મિથ્યાત્વ નામની ત્રીજી શંકા. વક્તા અને તેના વચન ઉપર શ્રદ્ધા હોય. વક્તાના કહેવા પદાર્થો સમજવા માટે, હેતુ યુક્તિ માટે પ્રશ્ન કરે તે જીજ્ઞાસાની શંકા. જેમાં વકતાને માન્યા છતાં તેના વચનને ઉથલે દેવાય તે-અર્થાત્ વકતાને પકડવામાં ન આવે તેમાં અનુકૂળતા પ્રતિકુળતા ગણવામાં આવે તે સામ્યકત્વનું દૂષણ. જ્યારે બે વકતાને ખડા કરવામાં આવે, બન્નેની પ્રરૂપણ સામસામી મેલવામાં અ વે-તેનું નામ શાંશયિક મિશ્રા, આપણે તે આને પણ ન માનીએ, આ પણ ન માનીએ, એવું માનવાવાળા દેઢડાહ્યા પોતાને સમજાવે છે કે હું વધારે ધમ છું. પણ ખરી રીતે એ ધર્મી નથી, પણ શાંશયિક મિથ્યાત્વમાં મસ્ત બનેલ મહામિથ્યાત્વી છે. ધર્મ લેવામાં છેતરાવ તે કેટલું નુકશાન?
ત્યારે અમારે કરવું શું? રૂપીયા મૂકવાના હોય ત્યારે વ્યવહાર તપાસીને, નિર્ણય કરીને, શાહુકારની શાહકારી અને લુચ્ચાની લુચ્ચાઈને નિર્ણય કર્યા વગર તમે રૂપી ધીરીયા છે ખરા? ( સભામાંથી ) ના જી. કેમ નહીં? કહો કે રૂપીયે વહાલો લાગે છે, રેખેને રૂપીયા મારો ડૂબે. પથરા ગઠવવામાં તમારે બુદ્ધિ દેડાવવી છે પણ જીવ ગોઠવવામાં તમારે બુદ્ધિ દેડાવવી ન પી.રૂપીયા એ એક પાર્થિવ વસ્તુ, હીરા માણેક સેનું-ચાંદી વિગેરે ખાણમાંથી જ નીકળે છે. મૂળ પથ્થરના ભાઈ જ છે. એક માના જણેલા. પયરાની કે હીરાની બનેની માતા પૃત્રી છે. આ ધર્મની પરિક્ષા કરવી તેમાં પથરાની જેટલી પણ
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૫૪
પ્રવચન ૭૨ મું
કીંમત તમે ગણતા નથી. પથરના ભાઈને ગોઠવવું હોય તેમાં વિચાર, પણ છવ ગોઠવવા વિચાર કરતો નથી કે જે પુણ્ય પાપથી પોષેલા. આત્માનું શું થશે ! જ્યારે જીવને ગોઠવવો છે તેની અંદર તમે ઘરાકની પરીક્ષા કરવા તૈયાર થતા નથી. તમારે ઘેર શાક લાવવું હોય તો કોઈને પણ ભળાવી દે છે, પણ કાપડ લાવવું હોય તે મુનીમને. સોનારૂપાના દાગીના મુનીમને, પણ ઉંચી કીંમતના હીરા મોતી લાવવાં હોય તો ૧૭ને દેખાડ, ૧૮ ને પૂછો, તેનું કારણ શું? મનમાં ધ્રાસકો છે કે લગીર ગફલત ખાધી તે મરી ગયા. બે પાંચ હજારમાં મરી ગયા લાગે છે તો ધર્મની જગો પર અધર્મ આવી જશે તો શું થશે તે વિચાર્યું છે કે નહિ?
હીરા મોતીમાં અમુક નુકશાન અહીંની પેઢીનું, પણ આ ભવની પેઢીમાં અધર્મથી થતું નુકશાન તપાસ્યું છે? ધર્મની જગો પર અધર્મ આવી ગયો તે જવાબદાર અંદરની આત્માની પેઢી છે. તે માટે આપણે બુદ્ધિ દેડાવવી નથી અને આપણે ઉંડા પાણીમાં ઉતરવું નથી. જે આવે. તે કરે પણ માલ લેતા વિચાર કર્યા વગર જ માલ લઈ લો છે ખરા? જે આવે તેને ધીરી દે છે ખરા? રકમનો આધાર, પાછી રકમ મળવાને આધાર, વ્યાજ સહિત રકમ પાછી આપનાર જમે માંડનારની જુસ્સેદારી ઉપર છે, તેવી રીતે જીવને અંગે કશી તપાસ કરતો નથી, તે શું જીવને ઓરમાન માને છે ખરે? વસ્તુતઃ એમ છે, એમ ન હોય તે દુનિયાદારી સગી માના છોકરા તરીકે ન મનાય. દુનિયાદારીની તપાસ દરરોજ કરાય, જમે મંડાવતી વખત, પછી પણ રોજ તેના ઘરના નળીયા દેખાય, વેપાર શું કરે છે તેનું ધ્યાન રખાય પણ આત્મા જેને ધીર છે, ધીર્યા પછી પણ પુણ્ય પાપ સાથે આત્માને લે છે તે સંબંધમાં જ ખરા કે નહિ? જ્યાં આવી રિથતિ છે. ધર્મ અધર્મ જ નથી; આએ પણ ઠીક છે ને એ પણ ઠીક છે. જમાલી કહે તે પણ સાચું ને ભગવાન કહે તે પણ સાચું. જે વખતે જે મળે તે સાચા. એવી સ્થિતિ દુનિયામાં રાખતા નથી અને અહીં રાખે છે કેમ? હજુ જીવની પૂરી કિંમત થઈ નથી. જેવી પૈસાની કુટુંબની કિંમત થઈ છે તેવી હજુ જીવની થઈ નથી. ત્રણ પ્રકારની શંકા થઈ છે. એક જ્ઞાનની શંકા, સમ્યકત્વના દુષણરૂપ શંકા, એક સાંશયિક મિથ્યાત્વની શંકા. ધર્મને આત્મા સાથે જ
Page #175
--------------------------------------------------------------------------
________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી વિભાગ બીજો
૧પપ સંબંધ તે તેના ઉપદેશકો, ક્રિયા અને ક્રિયાના સાધન તેની જરૂર. શી? આત્માને સંબંધ સીધો ધમ સાથે, ધમને આત્મા સાથે, ઉપદેશક વિગેરે બીનજરૂરી પદાર્થો છે. જેમ ઘડા સાથે ચક્ર, દંડ, કુંભાર નથી, ઘડે કેવળ માટીરૂપ જ છે, પણ કુંભાર, દંડ, ચક સિવાય ઘડે બને નહીં. તેવી રીતે કિયા, તેના સાધનો ને ઉપદેશકો સિવાય પરિણામ બને જ નહીં. પરિણામનો માબાપ કોણ? ખેતર કયું? પરિણામનું ક્ષેત્ર, આત્મા ઉપદેશક એ જ ક્ષેત્ર. ક્રિયા પરિણામની માતા. ક્રિયાના સાધને એજ પરિણામને પીતા. છોકરા સાથે માબાપ ન દેખીએ છતાં છોકરાની હૈયાતી માબાપની ઉત્પત્તિ ક્ષેત્રથી, તેવી રીતે શુદ્ધ પરિણામ એજ ધર્મ. જે ક્રિયા અને ક્રિયાઓના સાધનો અને ઉપદેશકોને ન દેખીએ તો પણ તે વગર તે શુદ્ધ થાય. પરિણામ રૂપ ધર્મની ઉત્પત્તિ ન થાય. કિયા ન હોય તે પરિણામની. ઉત્પત્તિ થાય નહીં. ભરત મહારાજા આરિલાભુવનમાં કેળવજ્ઞાન પામ્યા. તેમ તે કિયા ક્યાં ગઈ હતી ? ભાવનાની જડ
પ્રસન્નચંદ્ર રાજર્ષિ સાધુપણામાં હતા છતાં નરકના દળીયાં બાંધ્યાં, કિયા છતાં નરકનાં દળીયાં બંધાય તે કિયાને કારણ તરીકે કેમ મનાય? પણ બે ભાઈબંધ મુસાફરીમાં જતા હતા, તેમાં એકે આગળ હાથણી જવાનું કહ્યું, તે કાણું છે, ત્યારે બીજાએ પ્રશ્ન કર્યો કે હાથી તે પગલા ઉપરથી માલમ પડે પણ હાથણી શાથી જાણી? અમુક જગો પર હાથણીએ પીસાબ કર્યો છે, તે પગની પાછળથી પીસાબ કરેલો છે, તેથી હાથણી છે. પણ કોણ છે તે શાથી જાણ્યું? કાણાપણું સામે હોય તે જ જણાય. પેલાએ જવાબ આપ્યો કે એક બાજુની વાડના વેલા તોડીને ખાધા છે, પણ બીજી બાજુના વેલાને સૂંઢ લગાડી જ નથી. તેથી કાણી હાથણનો નિર્ણય થયો. તેવી રીતે ભરત મહારાજાની વાત આજુબાજુથી તપાસે નહીં, પણની એક બીના પકડીને ઉપાડી. લીધી હોય તે તેવા કાણી હાથણ જેવા એક જ વસ્તુ પકડે છે. બીજી જોડે રહેલી છે છતાં પકડતું નથી. (તમે પર્યુષણમાં) આરિસાભુવનમાંઆરિસાની સામે દેખતાં પહેલાં વીંટી વગરની આંગળી નિહાળી? ભાવનાની જડ ક્યાં? આટલા વર્ષો સુધી વીંટીવાળી આંગળી તેઓ રેજ નેતા હતા, તે કેમ કેવળજ્ઞાન ન થયું? કહો આ જ પર
Page #176
--------------------------------------------------------------------------
________________
૧પ૬
પ્રવચન કર મું
-ભાવનાની જડ વટી રહિતપણામાં છે. ત્યાગના તીવ્ર ઉપગમાં ‘ભાવનાની જડ છે. નહીં તે ક્યાં ભાવનાની જડ છે? ભારતે પાછી વીંટી પહેરી ખરી કે? વીંટી ત્યાં જ પડી છે. જેઓ ક્રિયાને તત્વ ન ગણતાં હોય તેમણે વિચારવું જોઈએ કે વીંટી ફરી નહીં પહેરતાં હાર મુગટ કુંડલ ઉતારી નાખ્યાં. કિયા વગર કેવળ મેળવવાવાળા અહીં શું કહેશે ? વીંટી પહેરી નથી પણ પહેરેલાં આભૂષણે કાઢી -નાખ્યાં હતાં. હવે પહેલા ભવની વાત વિચારીએ તો તેઓ આગલા ભવમાં સર્વાર્થસિદ્ધ કેવી રીતે ગયા? તે દેવલોકમાં કેવી રીતે જઈ શકાય? અપ્રમત્તગવાળા સાધુપણાથી ત્યાં જઈ શકાય. પહેલા કમાણી કરીને દાટેલા હોય ને ન કમાર્યો હોય તેમાં ફરક ? બંને પ્રકારે કેટધ્વજ પાણું છે. પહેલા ભવનું સાધુપણું પણ ત્યાં દ્રવ્યક્રિયા રહેલી છે, પહેલા ભવમાં પૂર્વે સુધી સાધુપણું પાળ્યું છે, અત્યારે આરિલાભુવનમાં છે, પણ એમને ત્યાગ કેવો રુચ્યો હતો, તે તમને સ્વપ્નમાં પણ નથી રુ. તેને ખૂવાર કરું તે શું આપીશ?
કુહાડાનો ઘા વહેલ–ડે રુઝાય, પણ વચનનો ઘા જિંદગી સુધી રુઝાતા નથી. હું તને ખૂવાર કરું તે તું મને શું દઈશ ? એમ કહી શકો છો, પણ આ ભરત મહારાજ પોતે એવું બોલનારને શરપાવ આપે છે. પિતાની લઘુતા કરનારને શરપાવ અપાય? આજકાલ કહેવાય છે કે મારા શબ્દકોષમાં “હાર” શબ્દ નથી. એ ઘીઠાઈ છે. લબાડાપણું છે. પણ ચકવતિના શબ્દકોષમાં હાર શબ્દ તે હતું જ નથી. એના જીવન કેવમાં “હાર” શબ્દ હતો જ નહિ. એ ચક્રવર્તી એવા મનુષ્ય રાખે છે કે જેમને હાર્યો એમ કહે તેને હું સાધર્મિક માનું. હાર શબ્દ કહેવડાવવા મનુષ્ય શેકે છે. ભરત મહારાજાએ એવા માણસો અથવા જૂના શ્રાવકે રેકેલા હતા કે તેમનું કામ જ એ હતું. ભારતને આવીને કહે કે તમે હાર્યા. વિચારે કે આ માટે શ્રાવકે નોકર તરીકે રાખ્યા એમ કહીએ તો ચાલે. ચક્રવર્તીને તમે હાર્યા એમ આવીને કહે. જેઓને મનુષ્ય જિંદગીની કિંમત નથી, નહિતર આ જિંદગીની એક મિનિટ દેવતાના લગભગ બે પાપમ જેવી છે. જેને જિંદગીની કિંમત હોય તે એક સામાયિકની અડતાળીશ મિનિટમાં કેટલું દેવતાનું પુણ્ય ઉપાર્જન કરી શકે ?
Page #177
--------------------------------------------------------------------------
________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ બીજો
૧૫૭.
દેવનું ૨૫ ૯૨૫ ૯૨૫ પત્યેાપમનું આયુષ્ય એક સામાયિથી. ઊભું કરી શકા છે. તે એક મિનિટમાં એ ક્રેડપલ્ચાપમ લગભગ થાય આટલી કિંમત છતાં સામાયિક ન કરે, ભણવાનું, દાન, તપયાદિ ન. કરે. જગતમાં અનેક વખત થયેલી હાર કબૂલ કરે, પણ તેમાં બીજો ભય નથી, પણ મને હાર્યાં એટલું જ ન કહેશેા પણ ધંતે મરું, તુ હારી ગયા અને તારા માથે ભયના વાદળા ઝઝુમી રહેલાં છે. લગાર આત્મામાં અનુભવી જુએ કે ચક્રવર્તી આવા શબ્દો જાણી જોઈને પાતાને પ્રેરણા મળે તે માટે એલાવે છે, કે તું કર્મ શત્રુથી હારેલા છે અને હજુ જન્મ -મરણના વાદળા તારા માથા પર ઝઝુમી રહેલા છે. પ્રાતઃકાળમાં જાણકાર શ્રાવક આવે તે આજ આશીર્વાદમાં કહે છે, વિચારે કે પ્રાતઃ કાળમાં આપણને આવા અમગળ શબ્દો કોઈ સભળાવે તે તે વખતે તમારા હૃદયમાં શું થાય ? હવે ભરત મહારાજાને શું થતું હશે ? જેના શબ્દકાષમાં હાર એ શબ્દ નથી, તેની પાસે આવીને હાર્યા એમ. કહે. જે કાઈ ના પણ ભય ધરાવે નહિ, તેવા ચક્રવર્તી હાર શબ્દ શી રીતે સાંભળી શકતા હશે ? બીજા રાજાનું જોરાવરપણું' કયાં સુધી ? પોતાનું લશ્કર પાતાની સામુ` ન થાય ત્યાં સુધી, પણ ભરતનું જોરાવરપણું લશ્કર પર આધાર રાખવાવાળુ નથી.
ચક્રવર્તીની તાકાત કેટલી ?
ચક્રવર્તિની સ્વયં એટલી તાકાત છે કે કુવાના કાંઠા પર ચક્રવર્તી ઉભા રહે, ડાબા હાથે સાંકળ પકડે, બીજા સામા કુવાના કાંઠા ઉપર ૮૪ લાખ ઘેાડા, ૮૪ લાખ રથ, ૯૬ ક્રેડ પાયદળ, ખત્રીશ હજાર મુગટ-અદ્ધ રાજાએ તમામ ચતુર'ગ સેનાપરિવાર તે સાંકળને પકડી સના સામટા જોરથી તે સાંકળ ખે'ચી ચક્રવર્તીને કૂવામાં પાડવા પ્રયત્ન કરે, તા એક તસુ પણ ચક્રવર્તીને આગળ ખેચી શકે નહિ. હવે ચક્રવર્તી એકલા ડાબા હાથથી સાંકળ ઘેાડી ખેચે તા સવ હાથી ઘોડા રથ પાયદળ આગળ ખે‘ચાઈ આવે. આવી તાકાતવાળાને લશ્કરના આધાર પર જીવવાનુ હોય જ નહિ. આવાના કોષમાં હાર શબ્દ હોય શી રીતે ? એમ છતાં પોતે,હાર શબ્દ સાંભળે છે. વર્ષાંતે મર્ચ' હારવા અંગે. ભય ઝઝુમી રહેલા છે. આ શબ્દો પોતાની ફરજ તરીકે સભળાવે છે. તેમ નહિ, તે સ`ભળાવે તે માટે જ ચક્રવર્તીએ પાળ્યા-પાખ્યા છે. ચક્રવર્તીપણું ભાગવવા છતાં મન કયાં રાખતા હતા ? ખરેખર હાર
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૫૮
પ્રવચન ૭મું
સાંભળવામાં તેને હર્ષ હતો. ભારતનું સાધર્મિક-વાત્સલ્ય કહીએ છીએ, તે આ લોકોનું સહમ્મી વાત્સલ્ય. તેઓ ભરત મહારાજાને જ્યાં જ્યાં દેખે ત્યાં ત્યાં આ વાક્ય કહે.
તમે કર્મશત્રુથી હારી ગયા છો અને તમારા માથે કર્મશત્રુને ભય ઝઝૂમી રહેલ છે. હું આ સાંભળી કંઈક જાગતે રહું, એ માટે જ વચને કહેવરાવે છે. આ લેકનું સાધર્મિક વાત્સલ્યભરત કરતા હતા. “તો માનું વતે માં’ એમ કહેનારાઓની નાની સંખ્યા ન હતી. જેમને જમાડતા ચક્રવતી ભરતના રસેઈયાઓ થાકી ગયા હતા. ભરતને તેમણે ફરીયાદ કરી કે આમાં સાચા શ્રાવક કેણ અને જૂઠા કાણું તેની ખબર પડતી નથી. જેને અંગે ભરત મહારાજા પણ ચમક્યા. જૂઠા દૂર કરવા માટે સાચા જૈન – શુદ્ધ શ્રાવકને નિયમિત કરવા માટે કાકિણ નામના રત્નથી ત્રણ રેખા કરવી પડી. શ્રાવકે સાથે જઠા ઘેલ્લાઈયાઓ કેવા ભળી જતા હતા, પણ જૂઠ્ઠાને જુદા પાડવા જ પડ્યા. સાચા શ્રાવકોને ત્રણ રેખા કરવી પાલવી પણ જૂઠાનું ભરણ-પોષણ પાલવ્યું નહીં. ચિહ્નની જરૂર શાથી પડી? રસોઈયાઓને ફરીયાદ કરવી પડી ને ગોઈયાઓને જુદા કરવા માટે જ ત્રણ રેખાઓ કરી.
પ્રશ્ન-જુદા પાડ્યા ભક્તિ માટે કે અનુકંપા માટે?
સામાધાન-જૈનત્વ વગર ભક્તિ કરવી લાયક નથી. ગેલિયાઓને જુદા કરવા માટે, જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ ત્રણ રેખાઓ શ્રાવકપણાની નિશાની તરીકે કબૂલ પણ તેની ઉત્પત્તિ વિચારીએ તો શ્રાવકપણાને ઓળખવા માટે નથી પણ ગેલિયાથી બચવાના માટે, નહિંતર રસોડું શરૂ થયું ત્યારે જ કરતે, પણ પાછળથી રેખાઓ કરી છે. દીક્ષા ફેબ્રી
બીજી બાબત જે લેયાઓ ઘુસી જતા હતા તેના બચાવ માટે ત્રણ રેખાઓ કરી હતી અને સાહષ્મી વાત્સલ્યની વાસ્તવિકતા સાચવી. તેની ફરજ શી હતી ? દક્ષિણ આફ્રિકામાં હીરાની ખાણ માટે માણસો રાખે છે, તેમ સાઘુરૂપ હી બનાવવા માટે ભરતમહારાજાએ સાઘુની ખાણ અગર સાઘુ તૈયાર કરવાનું કારખાનું કાર્યું. ત્રણ રેખાવા વગ સાધુનું જ કાખાનુ. તે કારખાનાને મુદ્રાલેખ સાંભળ્યો છે?
Page #179
--------------------------------------------------------------------------
________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ બીજો
૧૫૯ તેમાં ત્રણ મુદ્રાલેખ હતા. પ્રથમ મુખ્યતાએ શ્રાવકે બ્રહ્મચર્ય પાળવું, બીજા નંબરે જે બ્રહાચર્ય ન પાળી શકે તેઓએ પોતાના પુત્ર-પુત્રીઓ ગ્ય વયના થાય એટલે પુત્રોને સાધુ પાસે, પુત્રીઓને સાધ્વીઓ પાસે મોકલવા. જે તેઓ દીક્ષા લે તે ઉત્તમ, ત્યાં દીક્ષા લે તેવા જ પ્રયત્ન કરવા.
ત્રીજી કલમ–તેઓ દીક્ષા ન લઈ શકે તે તેમને આજ કબૂલાત પૂર્વક પૂર્વે બોલાવેલ વાક્યો બોલવા રાખવા. આ સાધર્મિક વાત્સલ્ય. વગર નેતરે જમવા આવે તે ગેલિયા કહેવાય, એ તરીકે ઘુસી જનારા કેટલાક ગરીબ તો હશે ને? પણ સાધર્મિક ભકિતની જગપર ગરીબ ગોલેયાનો હિસાબ ધર્મિષ્ટ રાખે નહિ. ગેલિયાને હિસાબ અનુકંપામાં રાખ્યો છે, ભકિતમાં નહિ. તેથી ભરત મહારાજાએ તે ધર્મિષ્ટો કે જેઓ ત્રણ રેખાવાળા છે તેને સંપૂર્ણ રીતિએ પાળવા. જેને આ આચાર સંપૂર્ણ પાળવા હોય તેના બદલામાં હું પિષણ કરું છું.
પિષહ કરે તેને હું જમાડું છું અને જમાડીશ તે પિષહ કરવો પડશે, તેનું નામ જમાડ્યાનું સાટું. જયાં પ્રથમ લાભ દેખાડીને પછી બીજી વાત કરાય, અને બીજી વાત પહેલાં કરાય અને પછી લાભ દેખાડાય તે ઠીક નથી. જેવી રીતે પિસહ કરશે તે જમાડીશ, અને જમવાનું છે માટે પોસહ કરો, તે હકીકતમાં બીજી અનાદરણીય છે. તો ગરીબ કહેવડાવનારાના ભાગે સાધર્મિક વાત્સલ્ય થાય છે તેમ નથી. તેમને પિષવા ખાતર સાધમિકનો ભોગ અપાય તે ન બને. નવકારશી જમણ કરે છે તેના કરતા આ ગરીબ વર્ગને પોસા ? સાધર્મિક તરીકે ભક્તિથી પિસવા તૈયાર છીએ, પણ તે સિવાય પિષવાની વાત ભરત મહારાજામાં પણ ન બની. ત્રણ કબૂલાત પ્રમાણે ન વતે એવાને રસેડામાં દાખલ થવાનો જ હક નથી. આ વિચારશે એટલે માલમ પડશે કે ભરત મહારાજાનું શરીર ચક્રવર્તીપણામાં હતું, પણ મન કયાં હતું? સાધુનું આખું કારખાનું તયાર કરે છે. આવી મુશ્કેલીવાળી સ્થિતિએ તે કારખાનું નભાવે છે. મુકેલી કેમ ? ૨ પેઈયાઓને પ્રાર્થના કરવી પડી, પછી રેખાઓ આંકવી પડી. તે કારખાનું મુશ્કેલીવાળું થયું હેવું જોઈએ. “લાડવા માટે પિસહ સહુ ક્રેઈ કરે” એમ બેલનારે યાદ રાખવું જોઈએ કે આમ બોલનારને આવતા ભવે જીભ મળવી
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૬૦
પ્રવચન કર મુ
મુશ્કેલ પડે છે. લાડવા માટે પસહ કરે છે એવું કહેનારને કહે કે વગર લાવે તે કેટલા પિસહ કર્યા? એને તે જવાબ આપ. ફકત લાડવાની વાત આગળ કરીને પિસહને નિંદ છે. તે લાડવા ખાધા. વગર પિસહ કર્યો ખરો? નાગાને નાવું નથી અને નીચોવવું નથી. (સભામાંથી) પાસે હોય શું ? માત્ર બીજા કરે તેની નિંદા કરવી છે. જેના છોકરા નાની વયથી દીક્ષા લેવા લાયક થાય તેવા કારખાનામાં રહેલા શ્રાવકને વર્તાવ કે હવે જોઈએ. જે ત્યાગમય વર્તાવ ન હોય તેને બચ્ચાને સાધુપણું લેવાનો વખત ક્યાંથી આવે ? સાધુપણું ન લેવાય તે બ્રહ્મચર્ય પાલન કરવું. આ સ્થિતિમાં કેણ રહે? વિચારે! એક વખત દીક્ષા લેવા તૈયાર થાય તે તેને કહેવાય કે તારા બચ્ચાને તે સાધુ કરવા પડશે. તમને આ સાંભળવું આકરું લાગે છે, તે પછી જેઓ ગૃહસ્થપણામાં રહે અને તે કબૂલાત કરે છે. કાં તે અમારા છોકરા જરૂર સાધુ થાય, ન થાય તે બ્રહ્મચર્ય પાળે અને ચક્રવર્તીને પેલા વાક્યો સંભળાવે, આ શરત કેટલી આકરી પડે છે? આ જગોપર એ નથી રાખ્યું કે બધા સાધુ થઈ જશે તે શ્રાવક સંસ્થા ઘટી જશે, માટે અમુક ટકાએ જરૂર લગ્ન કરવા. દુનીયાદારીમાં બુદ્ધિ સે ટકાને નથી આવતી તે જીને સંયમ–વૈરાગ્યની સો ટકા સબુદ્ધિ આવી જશે એવી કલ્પના કરનારને ડાહ્યો ગણાય નહીં. દુનીયામાં લઈને વાંકું બેલનાર કોઈ નહીં નીકળે, તે કેરટ અને અધિકારીઓનું શું થશે? એવી શંકા ઉત્પન્ન થાય છે ખરી? જેની પાસે કાયિક સત્તા છે, ડામિઝ કરવાને સિક્કો છે, સાત-આઠ વરસની ઉંમરે વાલીની રજા વગર દક્ષા કરે તે કાયદો સજા કરે છે. કાયદામાં સામાન્યથી બે નિયમે છે. સાતથી ચૌદ વરસની અંદરની વયવાળા ગુન્હેગાર, ગુન્હો અને ગુન્હાનું પરિણામ સમજે છે કે નહિ? જે અપરાધ અને પરિણામ તેને માલમ પડે છે તે તેને ગુનહેગાર ગણી શિક્ષા કરવી. એ કાયદો તમે જ કર્યો છે. ધારાસભામાં તમારા ચૂંટાએલા પ્રતિનિધિ કે બીજા કઈ છે? જેઓએ આ વાત કબૂલ કરી છે અને સાત વરસ થાય એટલે ગુને અને તેને પરિણામ સમજી શકે છે, તે આવી રીતે એ ૭ વરસમાં શિક્ષા કરવા. તૈયાર છે. અને તે જ છોકરો ૩૫ મા વરસે બીજે ગુન્હો કરી આવે તે તે વખતે પ્રથમની સજા યાદ કરીને ડામિઝ ગણાય કે નહીં? સજા કરતી વખતે મેજિસ્ટ્રેટ વધારે સજા કરે કે નહિ? તે પછી કલ્યાણના રસ્તે શાસકારે ૮ વરસ રાખ્યા તેમાં તમને શી અડચણ આવી?
Page #181
--------------------------------------------------------------------------
________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી વિભાગ બીજો
૧૬૧ જેઓ પોતાના બચ્ચાને તેવી રીતે આપવાને માટે કબૂલ થાય છે, બ્રહ્મચર્ય પળાવવા કબૂલ થાય છે, તેવા મનુષ્ય પોતે કઈ સ્થિતિમાં વતતા હશે? તેમના બચ્ચા પર ત્યાગના સંસ્કાર નાખવા તેમાં ખામી ૨ખાય ખરી? જે ખામી રાખે છે તે કંપનીમાં રહી શકે ખરા? આ કંપનીને નભાવનાર ત્રણ રેખા કહી. શુદ્ધ ખાતું રાખનાર તેમની પાસે હારના શબ્દાદિ સાંભળનાર ભરત મહારાજને આત્મા કઈ સ્થિતિમાં હશે? આ મહાપુરૂષને ત્યાગ વીંટીને પ્રત્યક્ષત્યાગ છે. આગલા ભવનું ચારિત્ર પણ છે. આ વસ્તુ સાક્ષાત્ હોવા છતાં ક્રિયા નથી, એ કહેવાનું કેનું કામ? જેઓને ક્રિયા સાથે કટ્ટર વિરેાધ હોય તેવાઓનું કામ. પણ આ દિશાફેકટરી અનાદિની છે. પ્રસન્નચંદ્રને ક્રિયા હતી, કારણ – સાધુપણાના પહેલાંના બાળબચ્ચાઓ સંબંધીને વિચાર સાધુપણામાં પણ ધક્કો મારે છે, તે સાધુપણામાં ન હોઈએ તે શું ન કરે !!! કુટુંબ, કબીલ, ધન, માલ મિલકતરૂપ સંસારનું ઝેર ઊલટી કરીને કહ્યું છે. સરાવ્યું છે, છતાં કાઉસગ્નમાં પણ ઝેરી હવા આવીને નડી.
નકામું શું? માખી કે દૂધપાક - જ્યાં ત્યાગ ન હોય, સાધુપણું ન હોય ત્યાં રાજરિદ્ધિ છે જુલમ કરે તે વિચાર્યું? ઘણા ગામે, તમ કૃમિંગને વાંદરાને અંગે કહેવામાં આવ્યું હતું કે ઘર કરી નહીં શકું પણ તેડી તે શકીશ. એવી રીતે વૈરાગ્ય આચરી નહિ શકું પણ તોડી તે શકીશ. અહે આટલે ત્યાગ કર્યા છતાં આટલી ઉપાધીમાં આવી પડે છે, તો સંસારમાં ત્યાગ વગર શું ન થાય એવી રીતે પ્રસન્નચંદ્ર આરંભ પરિગ્રહના વિચાર કરવાથી સાતમી નરકના કર્મ બાંધ્યા, માટે વિષય, કષાય વિગેરે સાતમી નારકીના કમ બંધાવનાર છે, એ હૃદયમાં લખી રાખે. સાધુપણુની ક્રિયા નકામી છે, એમ ન બેલો. માખી આવવાથી ઊલટી થઈ તેમાં માખી નકામી નથી ગણવી, પણ દૂધપાક નકામે ગણુ છે. પ્રસનચંદ્રમાં આરંભ પરિગ્રહના ફા. ૧૧
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૬૨
પ્રવચન કર મું
વિચાર નકામાં નથી ગણવા, પણ સાધુપણું નકામું ગણવું છે. હવે સાતમીના બાંધ્યાં પણ તૂટયા શી રીતે? માથે હાથ દીધે ને મુગટ ન નીકળે ને લોચ નીકળે, તેથી કેવળજ્ઞાન ઉ૫ન કેણે ? કેણે કેવળજ્ઞાન ઉપજાવ્યું? માથાના ચે કે માથાના મુગટે? અહીં તે એક જ સૂઝયું છે કે ચાહે તે રસ્તે ક્રિયા-ચારિત્રને તેડી નાખવા છે. માટે વસ્તુસ્થિતિ સમજે. આગલા ભવના ભરતને ત્યાગ જેવું નથી. આ ભવ ત્યાગ બની રહે તે કાર્યવાહી તપાસવી નથી. પ્રસન્નચંદ્રમાં આરંભનું નુકસાન જેવું નથી. ત્યાગને ફાયદો જે નથી ને આપણે તે આત્માની શુદ્ધ પરિણતિ થાય તેટલું જ કામ છે. પણ એ પરિકૃતિને ઉત્પન્ન કરનાર કિયા, ક્રિયાના સાધન અને ઉપદેશકને આધારે જ થાય છે. એ ત્રણ કામ લાગે છે પણ ધર્મનું મૂળસ્વરૂપ નહીં. ક્રિયા, કિયાના સાધન અને ઉપદેશક તે ધર્મ નહિ, પણ ધર્મ તો આત્માની શુદ્ધ પરિણતી એજ ધર્મ છે. તો ગોળનું અને વરસાદનું દષ્ટાંત અહીં ઉપગમાં આવે તેમ નથી. અહીં આત્માની પરિણતિ જ ઉપગમાં લાગે છે, માટે ધમને અંગે શુદ્ધ પરિણતિની જરૂર છે અને તે શુદ્ધ પરિણતિ, ક્રિયા, કિયાના સાધન અને ઉપદેશક દ્વારા થાય. માટે એ ત્રણે વાત સમજાવવા માટે ધર્મના ફાયદા, ભેદ વિગેરે સમજાવાશે. એ સમજાવતાં ધર્મનું મૂળ સમ્યકત્વ. શાસનમહેલનાં ત્રણ પગથિઓ ચડ્યા પછી શાસનમહેલની મેજ મણાશે. હવે તે ત્રણ પગથિઓ કહ્યા આદ ચાતુર્માસિક આભૂષણોનું વિવેચન કેવી રીતે કરવામાં આવશે તે અગ્રે વર્તમાન.
પ્રવચન ૭૩ મું
સં. ૧૯૮૮ શ્રાવણ સુદિ ૧ ગુરુવાર શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ દેતાં થકાં જણાવી ગયા કે જગતના વ્યવહારથી સરકારી કાયદાથી ધર્મશાસ્ત્રની રીતિથી કેઈને પણ કઈ
Page #183
--------------------------------------------------------------------------
________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ બીજે
૧૬૩
ચીજ આપવા પહેલાં તેના સદુપયેગમાં ફાયદા અનુપયોગમાં ગેરફાયદા ને દુરુપયોગમાં થતી બરબાદી કંઈ? આ જ્યાં સુધી આપણે જાણી શકીએ નહીં ત્યાં સુધી ધર્મોપદેશ આપવામાં આવે તો દેનારને અને લેનારને ડુબાડનારે થાય. ચાહે જેવા દરદીને કે મનુષ્યને કે જાનવરને ગોળ અપાય તે મીઠાશ જ કરે. અંધારામાં કે અજવાળામાં સમજુ કે મૂખે ને ગોળ આપે પણ એ તે મીઠાશ જ લગાડનાર છે. તે ધર્મ એવી ચીજ હોવી જોઈયે કે સદુપયોગ દુરુપયોગ સમજે કે ન સમજે તે દેનારને લેનારને ફાયદો કરે. આવી શંકાને સહેજે સંભવ છે. આ શંકા જીજ્ઞાસાની છે. નહિ કે સમ્યકત્વના અતિચારરુપ કે શાસયિક મિથ્યાત્વ છે? પ્રશ્ન તત્ત્વ જાણવાની બુદ્ધિએ કર્યો છે. શંકાકારે સમજણ પૂર્વકની શંકા ઊભી કરી છે. ધર્મ દેનાર કે લેનારને નુકશાન કરનાર હોતું જ નથી. ચાહે તે જાનવર તિયચ મનુષ્ય લે તેને ફાયદેજ કરે.
વકતાએ શ્રોતાનું સમાધાન કરવું જ જોઈએ
આ ત્રણ વસ્તુ સમજ્યા સિવાય ધર્મ દેનાર કે લેનારને નુકશાન થાય છે. વકતાએ શ્રોતાનું સમાધાન કરવું જ જોઈએ. સમાધાન ન કરે તેવા વકતા પાસે ધર્મ સાંભળવા નહિ. તમે શંકા કરે છે પણ અહીં કહ્યું છે તે કહું છું. એવા પાસે વ્યાખ્યાન સંભળાવાય જ નહીં. તે માટે શાસ્ત્રમાં એક ગાયનું દષ્ટાંત આવે છે.
એક મનુષ્યને ગાય લેવી હતી. ગાય જેવા મંડે. એક ઝાડ નીચે એક માણસ બેઠો છે. તેની પાસે એક ગાય બેઠી છે. તેણે તેને પૂછ્યું કે આ ગાય તમારી છે? હા મારી છે. શું વેચવી છે? હા વેચવી છે. કીંમત ઠરાવી નક્કી કરી ગાય આપી રુપીયા લઈને ચાલે. વેચાતી લીધેલી ગાયને ઉઠાડીને ઊભી કરવા માંડે. પણ તે ગાય ચારે પગે લંગડી હતી, તેથી તે ઊભી થઈ શકી નહિ. આ તો હું ફસાયે, હવે શું કરવું? કઈ અક્કલને અધૂરો આવે તો આ લપ તેને વળગાડી દઉં. એક જણ ગાયે લેવા આવ્યો. સાટું નક્કી થવા માંડયું. એટલામાં પિલે કહે છે કે જરી જેવા દે. વેચનાર કહે છે કે ગાયને ઉઠાડવાની નહિ, મેં બેઠી લીધી છે. તેથી તું પણ બેઠી લે. પેલાએ કહ્યું કે તારી અક્કલ ઘેર ગઈ હોય ને તેં બેઠી લીધી હોય પણ મારી અક્કલ ઘેર
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૬૪
પ્રવચન ૭૩ મું
ગઈ નથી. હું તે ઊભી કરું. ચાલ તપાસું ને પસંદ પડે તે લઉં. ત્યાં ઉપનય ઉતાર્યો છે કે જેઓ હેતુ યુકિત વગર ગુરૂ પાસે સાંભળે ને પછી હેતુ યુકિત પૂછે તે કહે કે તે વખતે અમે તો ગુરૂ પાસેથી એજ રીતિએ લીધું છે. તમારે લેવું હોય તે લો. આવા પાસેથી સાંભળવાથી એશે. શ્રદ્ધા હશે તો પણ ચાલી જશે. વ્યાખ્યાન દેનારની ફરજ છે કે તેણે હેતુ યુકિતથી પદાર્થ સાબીત કરવો જ જોઈએ.
દષ્ટાંતથી હેતુ-યુકિતથી સાબીત થનારે પદાર્થ હેતુયુકિતથી જ કહેવું જોઈએ. જેમાં હેતયુકિત ન હોય તે કહી શકે કે આ પદાર્થ માત્ર કેવળજ્ઞાની જ જાણી શકે. તેમાં હેતુયુકિત ન ચાલે. આત્મા જેવા. અરુપી પદાર્થમાં અગુરુલઘુપર્યાય હેતુયુકિતથી સાબીત કરે. ત્યારે જવાબમાં તે કહી શકે કે એ પદાર્થ માત્ર કેવળજ્ઞાનીથી જ દેખી શકાય. અભવ્યપણુમાં હેતુ-યુકિત ન લગાડાય
જીવમાં બે ભેદ કેમ ? અભવ્ય સામગ્રી પામે તે પણ કંઈ ન થાય. કારણના અભાવે કાર્ય ન થાય તે કઈ પણ માને પણ કારણ છતાં કાર્ય ન થાય એ કેમ મનાય? એકેન્દ્રિય વગેરે મેક્ષે ન જાય એ વાત સમજાય છે. પણ આર્યક્ષેત્ર વગેરે સામગ્રી પામેલા અને સંયમની શિર- , ટેચે ચઢેલાઓ એ કાર્ય ન કરે એનું કારણ? કારણ કે અભવ્ય છે અભવ્યપણું ચીજ શી? એક-બે–ત્રણ–ચાર ઈન્દ્રિયવાળા અને તિર્ય-ચ વગેરેને અભવ્ય નથી કહેતાં. ભવ્ય અભવ્ય વિભાગ તેમ નથી. એવા રુપે વિભાગ નથી કરતાં. એ કેન્દ્રિયમાં રહેલે જીવ પણ મેક્ષને લાયક હોય. એવી રીતે બે-ત્રણ-ચાર ઈન્દ્રિયવાળા મોક્ષને લાયક જીવ હોય છે. તે ભવ્ય છે. કારણ મળ્યાં છતાં કાર્ય ન થાય તો તેનું કારણ શું? માટીની હાંલી ચડાવીએ ખાબા મગની ખીચડી કરીએ. પાણી અગ્નિને પણ વખત મળે છે. પકાવનારને ઉદ્યમ છે, પણ કેયડું મગ સીઝે નહિ તેનું કારણ શું? સીઝવાના ક્યા કારણે બાકી છે તે જેમ કેયડું મગને સીઝવવામાં બધી સામગ્રી છે, કારણ નથી મળ્યું તેમ પણ નથી, ખાવાનો મગ, કહારને મગ ખેડૂતના હાથમાં રહેલા મગ ન સીઝે તો કારણ નથી મળ્યું એમ કહેવાય, પણ રાંધવા માંડે છતાં પણ સીઝ નહિ, એનામાં સીઝવાની ગ્યતા નથી, એટલે પાણીને પ્રવેશ અગ્નિને પ્રવેશ તેમાં થતો જ નથી, બલકે પૂર્વે બતાવેલા
Page #185
--------------------------------------------------------------------------
________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ બીજે
૧૫
કારણેાની અસર થતી નથી. તેવી રીતે કેટલાક જીવામાં જીનેશ્વરનાં વચન પણ અસર કરતાં નથી. તેમાં સ્વભાવના જ ક્રક માનવા પડે. તેવી રીતે જીવેાના જીવપણામાં બીજો ફરક નથી, પણ તેમાં કારણેાની અસર થતી નથી. જે આત્મામાં જીનેશ્વર મહારાજનાં વચનની અસર થવાની તે જ જીવ ભવ્ય. જે જીવામાં અસર થવાની તે લાયકાત નથી તે અભવ્ય જીવ કહેવાય. એ સમજાવ્યા છતાં એમ પ્રશ્ન કરવામાં આવે કે નાલાયકાત થવાનું કારણ શું? કાય ુ' થયા એ કબૂલ, ન સીઝયા કબૂલ, પણ કર ું શાથી થયા ? કહા એવી જાતના મગના દાણા જ એવા, એમાં બીજી કાંઈ કહી શકતા નથી. તેવી રીતે અભવ્યને કાઈ કાળે માક્ષના કારણેાની અસર થવાની નથી. ભવ્ય-અભવ્ય માન્યા પછી પણ ભવ્ય-અભવ્યપણું શાથી ? અભવ્યપણું માનીએ તા અસર નહિ થાય. તે પ્રમાણે અભવ્યપણું મનાતું નથી. પણ જ્યારે મેાક્ષના કારણેાના સદ્ભાવ છતાં અસર નથી થતી, તેથી અભવ્ય માનીએ છીએ. વૈદ્યે ગાંધીને વખાણ્યા અને ગાંધીએ વૈદ્યને વખાણ્યા. કારણેાની અસર ન થાય એટલે અભવ્ય. અભવ્ય એટલે કારણેાની નિષ્ફળતા. ઊંટાના વિવાહ થયા તેમાં ગધેડા વેદો ભણે, અહા રૂપ અહો ધ્વનિ, અહારૂપ કેવું છે ? ત્યારે ઊંટ ગધેડાના શબ્દ વખાણ્યા. એવી રીતે અયેાગ્ય ઠરાવ્યા એટલે અલભ્ય અને અભવ્ય એટલે અયેાગ્ય ઠર્યા. એ માત્ર કેવળજ્ઞાની જ દેખી શકે અને તેથી કારણના સદ્ભાવે કાર્યની કઠિનતા છે. આવા પદાર્થો આજ્ઞાસિદ્ધ-આજ્ઞા ગ્રાહ્ય. જેમાં હેતુ-યુકિતને ખાધા કરવાનું સ્થાન ન હોય અને સાધન કરવાનું સ્થાન ન હેાય તેજ આજ્ઞાગ્રાહ્ય આજ્ઞાગ્રાહ્ય પદાર્થોમાં હેતુ-યુક્તિ ન લગાડાય
જેમાં હેતુયુક્તિ લાગી શકતાં હાય તેવા પદાર્થો હેતુયુક્તિથી સાબીત કરવાં, જેમાં હેતુયુક્તિ કામ ન લાગે, ખાધક પણ ન હોય. સાધક પણ ન હોય. તેવા પદાર્થો જીનવચનથી શ્રદ્ધા કરાવાય તે આજ્ઞાગ્રાહ્ય. એટલા માટે ચૂર્ણિકારે કહ્યું છે કે વિદ્રુતિ ઐવિદ્વૈતા આજ્ઞાગ્રાહ્ય કહ્યો કે જેમાં હેતુયુકિત ન હોય તેજિનેશ્વરની આજ્ઞાથી માનવા. હેતુ દૃષ્ટાંત ખાધકપણે સાધકપણે હોય તેવા પદાર્થો આજ્ઞાગ્રાહ્ય જણાવે તે સૂત્રના વિરાધક, અર્થના વિરાધક જાણવાં જેનાં હેતુયુક્તિ આધકપણે સાધકપણે મળતાં હોય ને આજ્ઞાથી પકડવાનું કહે તે વિરાક છે. અમે જિનેશ્વરનાં તત્ત્વાને ખ્રિપળન્ને તત્ત એમ
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૬૬
પ્રવચન ૭૩ મું
માનીએ છીએ તે છેટું છે? જિનેશ્વરે કહ્યા માત્રથી બધા તને માનવાનું ન રહ્યું. ઘણાં પદાર્થો હેતુ દષ્ટાંતથી ગ્રાહ્ય છે. હેતુ દષ્ટાંત હોવા છતાં જે આજ્ઞા ગ્રાહ્ય કહીએ તો વિરાધક બનીએ ખરા કે નહિં? શંકા વ્યાજબી છે? પણ એક પરિણામ દાતારને કલ્યાણ કરનાર હોય ને ભિક્ષુકનું કલ્યાણ કરનાર ન હોય. ન્યાયથી પૈસા ઉપાર્જન કરવામાં અનંતી પાપરાશિ બંધાય
ગૃહસ્થે વિચારવાનું કે મારી ચીજો ખરેખર ઉપયોગ ગુરુપાત્રમાં વાપરું તેજ કહેવાય. બાયડી-છોકરાં માટે વાપરીશ તે લેહીથી ખરડાયલું કપડું લેહીથી ધેવું છે. પદાર્થ પેદા કરતાં પાપ કર્યું ને ખરચતાં પણ પાપ પરિગ્રહ સંજ્ઞાએ પાપ બાંધ્યું છે. વળી માબાપને છોકરાને નેહ તે મોહનીય કર્મ. મેહનીય કર્મથી મેળવ્યું ને મેહનીય કર્મથી ખસ્યું. ન્યાયથી એક કેડી ઉપાર્જન કરવામાં આવે છે તેમાં પણ અનંતી પાપરાશિ જીવ બાંધે છે. તે અન્યાયના માટે તો પૂછવું જ શું? અન્યાયથી ઉપાર્જનમાં પાપ માનવાને તયાર છીએ. પણ ન્યાયથી ઉપાર્જન કરવામાં આવે તેમાં અનંતી પાપરાશિ શી રીતે? શંકા સ્વાભાવિક છે? પણ ધ્યાનમાં રાખજે કે કુલીન સ્ત્રી પીયર ભાગી જઈશ એવું બોલે તે અયુક્ત છે. કુલીનતામાં એ વચન ન શેભે. પારકા ઘરમાં જવાનું કહે તે ખરાબ પણ પીયર જવાનું કહે તેમાં કાંઈ અયોગ્યતા છે? છતાં કુલીનતાની અપેક્ષાએ વિચારીએ તે ધણીની સાથે છાયાની માફક બંધાયેલી છે. દુનિયાદારીની ખટપટ હજાર થાય તો નડતું નથી. તમારે તો દીક્ષાની. દુશ્મનાવટ છે. નહિતર બીજી બાજુ કેમ ધ્યાન નથી અપાતું? નહિતર નાતજાતમાં ઘેર-ઘેર, ભાઈ-ભાઈમાં, પુત્ર–પિતામાં, મા-દીકરીમાં લડાઈ થાય છે ત્યાં કેમ દેડી જતાં નથી? વહારે દોડી જવા માટે કઈ સંસ્થા ખેલી છે? તમને એ દુઃખની દરકાર નથી. માને વહુ અને છોકરે પજવે તેને દુઃખ નથી ગણતાં, બાયડીને ખોટી રીતે ઘણું પજવતે હાય-વહુ સાસુને પજવતી હોય, શેઠ નોકરને પજવતા હોય, તે બધાને દુખે તમે ગણે છે કે કેમ? એ નિકાલ કરવા કમિટી કોઈ નીકળી કે નહિ? આપણે ઘેર એ રેલો આવશે, બલા વળગશે, માટે કમિટી નથી નીમાતી. બાઈના દુઃખની દરકાર તો નથી ને ? જ્યાં દીક્ષાની વાત આવે ત્યાં બાઈની દયા માટે ઉભરાઈ જાય છે, કારણ કે
Page #187
--------------------------------------------------------------------------
________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ બીજો
૧૭
ઘેર રેલા નથી. અધી ખાઈ એની દયા કરો, એમાં ના નથી, પણ જેને ઘેર અમારું દેવું હોય. તેમાં વિધવાને સાએ સે। ટકા રકમ આપવી, એ તા કબૂલ કરો. તમે માટીડા અરે માનવી, લાત મારીને કમાઈ શકશેા. પેલી ખાઈ શું કરશે ? તેના જીવન ઉપર તો લક્ષ દો. ખાઈના જમે હાય તેા લેણું લેવા જતી વખતે વિધવા ખાઈના સાએ સા ટકા અપાવવા, પછી અમારે ભાગ પાડવા. એનાથી ઉલ્ટી તમારી રીતિ છે. કારણ વસ્તુતઃ વિધવાનું દુઃખ હૃદયમાં લાગ્યું નથી. વિધવા બાઈ રાતી રહે છે, ને તમે કાવાદાવા કરી પહેલાં તમારા રૂપીયા વસુલ કરી લે છે. જેને મીચારી કહેા છે. તે નિરાધારની તે વખતે કશી દયા લાવતાં નથી. પેાતાના ( પૈસા) નાણાં પાસે તેનાં નાણાં ધૂળ સમા. વ્યાજનેા દર બજાર સહિત કયા? અને વિધવા ખાઈના કયા ? વહુને વહારે થયાંવાળા દીકરીના દયાળુ જરા મેલે તા ખરા ? ઉલ્ટા બજાર કરતાં તેના ( વિધવા ) એક આના આછે. શ્રીમંતાએ એ વિચાર કર્યો કે મારી નિરાધાર બહેનેા કે દીકરીએ જે ખારાક ખાય તેના કરતાં ઊંચા ખારાક મારે ખાવા જ નહિ. જે કપડાં પહેરે તેથી સારા કપડાં પહેરવા નહિ. ફક્ત દીક્ષાના રાકાણ માટે નિયતાના સ્વરૂપમાં આ હથીયારા આગળ કરવામાં આવે છે. જેમાં ઊભયના લાભમાં કાંડી સૂકા છે. તમારા ઘર સંસારને અંગે અખળામાઈની કિંમત પૈસા જેટલી રાખવી નથી, રકમ આપવામાં સ્વતંત્ર હક આપવા નથી, ઉપકારની દૃષ્ટિ રાખવી નથી, માત્ર મધું ઉભરાઈ કયાં જાય છે. અહીં દીક્ષામાં. ન્યાયથી ધન ઉપાર્જન કરવામાં પાપ કેમ ગણાવ્યું ?
કુલવાન સ્ત્રી લાકડીએ માર ખાય, ભૂખી રહે પણ ઘરનું બારણુ દ છેડે નહિ. આ ખ્યાલમાં રાખશેા, એટલે શાલીભદ્રની બહેન પણુ પિયર ન જવું તે ખાતર સાસરામાં રહી માટી ખેાદીને મજુરી કરીને પેટ ભરે છે, પિયરમાં કાંઈ ઓછાશ છે ? કુલવતીની અપેક્ષાએ હું પિયર ચાલી જઈશ. એ ખેલાય જ નહિ. જોકે એ અકાર્ય નથી, પણ અવાગ્ય તા જરૂર ગણાય, તેવી રીતે ન્યાયથી ઉપાર્જન કરાતી એક કેાડી અચેાગ્ય ન ગણાય, પણ પાપને ઉપાર્જન કરનારી તેા ગણાય જ. આમાં જરા ઉંડા ઉતરા, કાડી આત્મા રવરૂપ છે કે જડ વરૂપ ? કૌડી (નાણુ) એ ચૈતન્યવ'ત આત્માને અચેતનના માલિક બનાવે છે. ગુરૂ શબ્દ સારો છે, શેખર શબ્દ સારા છે, ભટ્ટાચાય શબ્દ સારા છે પણ ઘેર ગુરૂ શબ્દ
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૬૮
પ્રવચન ૭૩ મું
કહેા તા શું થાય, મૂખ શેખર કહે તે શું થાય, નિરક્ષર ભટ્ટાચાર્ય કહે તે શું થાય? કહેા ત્યારે સારો શબ્દ સારા સાથે જોડાય તાજ સારે, નહિતર સારા પણ નઠારાપણું જણાવે, ચેતન જડના માલિક, ચેતનની શી દશા ? ચેતનને જડના માલિક બનાવા છે; ચેતનને જડનાબાહ્ય પદાર્થ ના માલિક બનાવ્યેા. એટલામાં અલની પરિક્ષા થઈ જાય છે. જે કેવળજ્ઞાન સ્વરૂપ, કેવલદન સ્વરૂપ, અનંત સુખ સ્વરૂપ, વિતરાગ સ્વરૂપ છે, તે બાહ્ય પદાર્થની ઈચ્છા કરે, રાગી પશુ. જણાવે, ન જણાવે તેા કહેવું પડશે કે કુંભાર ગધેડે ચઢવામાં Àાભા માને, તેવી રીતે જડના માલિક થવામાં શાભા પણ તેવાએજ માને અને જડમાં સુખ માને તે આત્મા કઈ દશાના ? માટે શાસ્ત્રકાર કહે છે કે આત્મા સ્વપરિણતિમાંથી પરપરિણતિમાં પેસે તે કાડીના જ યાય.
પ્રશ્ન-ન્યાયથી પેદા કરવામાં પાપ ત્યારે, પાછળ વળગ્યાં એનુ શું થાય ? સમા—દારૂ બંધ કરનારે પીઠાવાલા શું ખાશે ? એને વિચાર કરવાના હોય જ નહિ ! રડીખાજી બંધ કરનારે વેશ્યા શું કરશે ? સટ્ટો બંધ કરનારે સટ્ટાના દલાલે શુ કરશે ? તે જોવાનું હતું નથી. તેવી રીતે પાપનું ગાડું' કેમ ચાલશે એ વિચાર આતમરામને કરવાને હાય જ નહિ ! પરપુદ્ગલ તરફ ષ્ટિ થઈ છે, સંજેંગા દેખીને રાજી થવાનું થયું, તેજ પાપના ઢગલા છે. માટે ન્યાયથી પણ એક કાડી ઉપાર્જન કરે ત્યાં પણ પાપની અન’તીરાશિ છે. તેા આપણી પાસે ધનકણ—કંચન—કુટુ ખ–ક્ખીલા-વાડી-ગાડી વગેરે છે તે અનતા પાપે મેળવેલા છે. હવે સ્ત્રીને અંગે ઉપયાગ કરીએ. અંદર દાનત શી છે ? સ્ત્રીપણાની દયા નથી, કારણ–નહિતર ભાભીને કેમ તેટલું આપતા નથી અને બધી સામગ્રી કેમ પૂરી આપતા નથી ?
પ્રશ્ન-સુપાત્રમાં આપીએ તેથી લેનાર સુપાત્રને પાપ ખરૂને ? સમાધાન–રાજા ચાર-ચારના સહાયક ચારીનેા માલ સંગ્રહ કરનાર બધાને 'ડે, પકડાય તા સજા કરે અને ચાર પાતાના કુટુંબ માટે ચારી લાવેલ માલ સરકાર (રાજા) પેાતાની તીજોરીમાં લઈ જઈ નાંખે, છતાં રાજાને ચારીના અપરાધ લવલેશ કાયદાની રીતિએ નથી. તીથકરના આપેલા દાનના પ્રભાવ
નાના બચ્ચા દેવા ન પીતા હોય તે વખતે મા આપ જાણે છે કે પતાસુ નુકશાન કરનાર છે, છતાં પણ પતાસાં સિવાય દવા પીશે નહિ,
Page #189
--------------------------------------------------------------------------
________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ બીજે
૧૬૯ તે જે પીડા ભોગવશે તેના કરતાં પતાસાંની સાથે દવા લેશે તે પીડા ઓછી થશે. અહીં મા બાપનું મન પતાસું આપવા તરફ નથી, પણ દવા પીવરાવવા તરફ છે, જ્યાં દેખે છે કે છોકરે હઠીલે છે. લાડવા સિવાય લીંબડો પીએ તેમ નથી. અને તેથી તીર્થકર દેખે છે કે આખું જગત ત્યાગમય કેમ થાય. આ ધારણું રાખીને દાન આપે છે. જગતના લાલચુ જીવો લાલચને પામે છે ત્યાગને રસ્તે આવે એવું છે. તેમાં પણ જણાવ્યું છે કે તીર્થકરના હાથનો સ્પર્શ કહો અગર દાનનો પ્રભાવ કહે, અગર લોક સ્વભાવ કહે, કે જેના હાથમાં દાનની રકમ જાય છે, તે તે પરિગ્રહરૂપ છે, તે ડૂબાડનાર છે, છતાં એમના પ્રભાવથી દાન ત્યાગરૂપે પરિણમે છે.
તીર્થકરના સંવછરીદાન જેના હાથમાં આવે તે ધર્મમાં ઉદ્યમવાળા ને તત્ત્વ જાણવાની ઈચ્છાવાળા થાય. આ દાનનો મહિમા છે. અને તેથી જ દાન દે છે. લાડ દે છે, પણ લીંબડાને રસ પીવડાવ છે. તીર્થકરનું સંવછરી દાન હાથમાં આવે કે ધર્મ આરાધવાનું મન થાય, અભવ્ય તીર્થકરનું દાન પામે જ નહિ? સરકાર ચોરી માને. બંદોબસ્ત રાખે, ચોરી કરનારને સજા કરે, ચોરેને માલ માલમ પડે એને સરકાર જપ્ત કરે, તેમાં સરકારને ચોરીનું પાપ ન લાગે. એવી રીતે તમને સારું લાગે કે ખોટું લાગે પણ એક જ કહીએ છીએ કે એ કાયમાંથી એક પણ કાયની હિંસા કરશે તે ડૂબી જશે. પાપની સજા નિયમિત એ છતાં ગૃહસ્થ પિતા માટે આહારાદિ બનાવવા પાપ કર્યું, તેવી રીતે તે નિરારંભનો ઉપદેશ આપીએ ને તમે આરંભથી બનાવ્યું છતાં તે અમે લઈએ તેમાં પાપ નથી. ન્યાયથી એક કેડી ઉપાર્જન કરનારને પરપરિણતિ પહેલાં કરવી પડે છે. મળ્યું– ઠીક થયું એટલે જડની જંજીરોમાં જકડાયે, તેમાં ઠીક માને છે. હવે એ આત્મા જડમાં જકડાયાનું ઠીક માને, તેને પાપ ખરું કે નહિ? આ દષ્ટિથી પેદા કરેલું બાયડીને-પુત્ર-પુત્રીને-સગાવહાલાને કઈ દષ્ટિથી આપીએ છીએ. “મારા મારા” આ એક જ દષ્ટિથી અપાય છે. પરપુદ્ગલ પરિણતિના પાપે પૈસે પેદા કર્યો. પરપુદગલની મમતાએ કામરાગ-સ્નેહરાગાદિ વશવતી પણાના ઘાએ ખરચ્યું, પાપે પેદા કર્યું, પાપમાં ખરચ્યું.
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૭૦
પ્રવચન ૭૩ મું પાપથી પેદા થઈ ગયેલા ધનને શું કરવું?
પણ ડાહ્યો હોય તે પાપે પેદા કર્યું તે પુણ્ય કાર્યમાં ખરચવું જોઈએ. આ જીવ મોક્ષ તીર્થકરના પ્રભાવે મેળવે છે. ફળાદેશ વગર હવે વર્તમાન સ્થિતિએ વિચારીએ. જિનેશ્વરની મૂર્તિ જડ કે ચેતન?” જડ, તેમાં સમ્યકત્વ જ્ઞાન કે ચારિત્ર કંઈ પણ છે? નાજી, આ ઉપરથી નકામી ના ધારશો, ચિતામણી રત્નમાં હાથીય નથી, ઘોડાય નથી, છોકરાઓ નથી, શું ભર્યું છે? પણ એની આરાધના કરીએ તે હાથી–ઘોડા-રાજ-રિદ્ધિ-બધું મેળવી શકીયે, તેવી રીતે નિર્મલપ્રસન્નતામય મૂર્તિને આકાર, ચારિત્રનું ઉચું ચિહ્ન એ જ્ઞાન-દર્શનચારિત્ર ત્રણે મેળવી આપનાર છે. ભલે સમ્યકત્વાદિ ન હોય પણ તેમની ભક્તિથી જ મેળવી શકીએ છીએ. સાધુ ચેતનાપ. સમ્યકત્વ જ્ઞાન-દર્શન–ચારિત્રનું ભાજન, ફળાદેશ કાઢી નાંખશે નહિ. વર્તમાન જડ સ્વરુપ મૂર્તિ છે. જિનેશ્વર મહારાજ રાજા સમાન. રાજાને હકમ માનીને પહેલાં કેને આરાધવા પડે? ગવર્નરને કે કલેકટરને ? કહેવું પડશે કે સીધો વ્યવહાર કલેકટર ગવર્નર સાથે, પછી શહેનશાહ સાથે સંબંધ થાય. જિનેશ્વરની મૂતિ શહેનશાહ સમાન પણ ગવર્નર આદિ અધિકારી રુ૫ સાધુની સાથે સંબંધ રાખતા થાઓ, પછી શહેનશાહના સંબંધને પામશે. દાતાર અને લેનારના આશય ભેદ
એક સાધુ સાક્ષાત્ ધમને બતાવનારા દેનારા તેમને ઉપકાર વળી શકે તેવો નથી. માતાપીતાને ઉપકાર કહ્યો છે, તેના કરતાં ચઢતે ઉપકાર ગુરુ મહારાજનો કહ્યો છે. તે ધ્યાનમાં લીધો છે? જે સૂત્રમાં મા બાપને ઉપકાર છે, તે જ સૂત્રમાં ગુરુને ઉપકાર છે. તે ધારીને ગુરુ મહારાજને સારામાં સારી ચીજ દેવી. એ દાતારનો વિચાર થયો, એજ વિચાર ગુરૂને થયે કે મારે સારામાં સારી ચીજ લેવી, જેથી એ શ્રાવકને ઉદ્ધાર થાય. પણ દેવાવાળાના વિચાર લેવાવાળાને નુકશાન-- કારક અને લેવાવાળાના વિચાર દેવાવાળાને નુકશાનકારક છે. લેનારે આ ગાડું મેક્ષ માટે છેતર્યું છે. પિડામાં તેલ ન પુરું તો ગાડું ન ચાલે, જે એજનમાં કોલસા ન પુરૂં તે ના ચાલે. આ મારા શરીર-ગાડામાં મારે ઉંજણું પુરવા પૂરતું જ જરૂર છે. જે ગૃહસ્થ વિચારે કે આમાં
Page #191
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ બીજે
૧૭૧ તે ઉજશું જરૂર પૂરતું–આમને જરૂર છે. માટે એટલું જ દઉં.. લેનાર વિચાર દેનારને કરે છે અથવા દેનારનો વિચાર લેનારને કરે તે બને ડૂબે.
તેવી રીતે હેતુ યુકિત ન આવડે તે દેશના ન આપો, હેતુયુકિતપૂર્વક દેશના દેવી તે ધર્મને માર્ગે લાવવાની ફરજપ છે. પણ શ્રોતાને હેતુ યુકિત ન બેઠા તે છેવટમાં એ તત્વ રાખવું કે જીન્નતં તત્તે એમાં હેતુયુકિત સમજાવ્યા છતાં પદાર્થ બારીક હોવાથી મારા ધ્યાનમાં ઉતરતો નથી. આ શ્રોતાને લાયક પણ વકતાને માટે એ શબ્દ લાયક નહિ. આ સ્થિતિએ ધર્મને અંગે શંકા કરી કે ચાહે સમજુ કે ગાંડે કે તે પણ બધાને ફાયદાકારક હોવો જોઈએ. જે ધર્મને સદુપયોગ દુરુપયોગ ન સમજે તો ડૂબી જાય. જાનવરને કાન છે. એટલે ગાયન સંભળાશે. પણ પંચમ ગંધાર વગેરે ભેદપૂર્વક છંદનો ખ્યાલ નહિ આવે. તેવી રીતે જેટલો ધર્મ કરનારા સદુપયોગ સમજ્યા વગર ધર્મ કરનારા સાંભળનારા પુણ્યરૂપી ફાયદો મેળવે છે, પણ જાનવર છંદ ન સમજે તેવી રીતે સદુપગ આદિ સમજ્યા વગર ધર્મ કરનારા પુણ્ય પામે, સદ્ગતિ પામે, પણ આત્મકલ્યાણ ન થાય. આત્મકલ્યાણ એ જુદી ચીજ છે. આ સમજાવવા માટે હરિભદ્ર સૂરિજીએ ડશકમાં કહેલી બીનાઓ સમજાવાશે. પછી ધર્મની કિંમત તેના ભેદ ભેદાન્તર સમજાવ્યા બાદ ચાતુ-- ર્માસિક આભૂષણે દર્શાવાશે તે અગ્રે વર્તમાન.
પ્રવચન ૭૪ મું
સં. ૧૯૮૮, શ્રા. શુદિ ૩ શુક્ર, લાલબાગ સેદામાં પાંચ મિનિટ–શિખવામાં લાંબો કાળ
શાસ્ત્રકાર મહારાજા આગળ જણાવી ગયા કે ધર્મ આત્માની. માલિકીનો છતાં તે બને છે કિયાથી, ક્રિયાના સાધનથી અને ઉપદેશથી. આ ત્રણેથી ધર્મ પ્રગટ થાય છે. ઘડે તૈયાર થયા પછી દંડ કે ચક દેખાતા નથી, તેમ તેની પછી જરૂર પણ નથી. તેવી રીતે આત્માનો ધર્મ પ્રગટ કરવામાં કિયા અને તેના સાધને તેમજ ઉપદેશકની જરૂર
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૭૨
પ્રવચન ૭૪ મું
રહે છે. પણ આત્મધર્મ પ્રગટ થયા પછી એકેયની જરૂર રહેતી નથી. આટલા માટે ધર્મનું સ્વરૂપ કહેવા પહેલાં ધર્મ-પરીક્ષાની પ્રથમ જરૂર જણાવી. હાથમાં સોનું આપ્યા પછી તેની પરીક્ષા છે. તેવી રીતે ધર્મ મળ્યા પછી પરીક્ષાનો વિષય બન જોઈએ. માટે પ્રથમ ધર્મોપદેશ દ્વારા ધર્મ બન જોઈએ. પછી પરીક્ષા હોવી જોઈએ. હરિભદ્રસૂરિજીએ પરીક્ષા કરી પછી ધર્મ આપવા જણાવ્યું છે. ઝવેરી બનવાવાળો પ્રથમ ઝવેરાતને લેવા–વેચવા-વાળો થતો નથી. સોદો કરવા માટે બે મિનિટનું કામ, ચાહે તે મોતી કે સોનું હોય, પણ ઝવેરાત અને સેનાની કિંમત જાણવાનું કામ, શિક્ષણ મેળવવા માટે લાંબો સમય જોઈએ. દાખલ દેઢ મિનિટમાં, નામું દશ મિનિટમાં, પણ દાખલ કે નામું શિખવાનો ટાઈમ ઘણે લાંબે જોઈએ. તે તે પ્રમાણે ધર્મ કરતા વખત જોઈએ તેના કરતાં ધમની પરીક્ષા કરતાં ઘણો લાંબે વખત જોઈએ. ચૌમાસી કૃત્ય ક્યાં રહ્યાં અને પરીક્ષા કરવાનું જ કહે છે, તે કહેવા હોય તો કહી દે. ભાઈ! જરા ધીરા થાઓ. સોદો કરવામાં પાંચ મિનિટ પણ શિખવામાં વરસો જોઈએ. લાંબા સમય સુધી શિખનાર સેદ બે મિનિટમાં પતાવે.
રીખદેવે હજાર અને મહાવીરે સાડાબાર વર્ષ શિક્ષણમાં પસાર કર્યા.
કેટલા સમયથી પરીક્ષાના સંબંધમાં વ્યાખ્યાન કરીએ છીએ. સદુપયોગના ફાયદા દુરૂપયોગના ગેરફાયદા લાંબી મુદત સુધી સમજશો અને ધર્મમાં તન્મય બની જશે, ત્યારે તમારા આત્માને મળેલો ધર્મ કાચી બે ઘડીમાં તમારું કાર્ય કરી આપશે. અંતમુહૂર્તમાં મોક્ષ સાધી શકે એ પણ શિક્ષણ છે. ભગવાન મહાવીર કે ઋષભદેવજીને ચારિત્ર એ શિક્ષણ છે. તેથી મહાવીર ભગવંતે સાડાબાર વર્ષ અને રીખદેવજીએ હજાર વર્ષ શિક્ષણમાં પસાર ક્ય. ઊંચ દશાન ધર્મ આવી ગયો હોય તે કેવળજ્ઞાન માટે કાચી બે ઘડીની જ જરૂર રહે. પ્રમત્ત–અપ્રમત્ત ગુણસ્થાનક એ પણ શિક્ષા છે. જે વાત કહેવા માગીએ છીએ તે આઠ વરસના નાના બચ્ચાં હોય પણ જેને આ ચારિત્ર રુચ્યું છે, દુકાન કરતાં દેરાસર અને ગુરુ વહાલા લાગ્યા છે. તમે સાંઠ વરસના થયા હો અને લગાર પીડા થાય તો ઓ
Page #193
--------------------------------------------------------------------------
________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ બીજે
૧૭
મારે ઓ બાપરે કરે છે, મોટાને નાટક સીનેમા વ્યસનની બંધી, કરવી હોય તો જીવ ઉપર આવે છે, બલકે આકરું લાગે છે, નાનો છોકરો દીક્ષાથી થયે હોય તે સારી રીતે સમજે છે કે નાટક-સીનેમા દીક્ષામાં જોવાય નહિ, પગે ચાલવું પડે, કેચ કરાવવું પડે, ગમે ત્યારે, ગમે તેમ ખવાય નહિ. તે આત્મા કેટલો ઉંચો થયો હશે, ત્યારે જ આ પ્રભુ માર્ગનું સેવન કરે છે. શાસ્ત્રકારો તે મોક્ષપદની વારંવાર વાંછા. થાય તે જ જ્ઞાન ઊંચું ગણે છે.
દીવા સાથે જ અજવાળું તેમ ધર્મ થયો કે મોક્ષ તરત થાય. તે ધમ કર્યો ?
અમારો વધારે આગ્રહ નથી. બારમાં ગુણ સ્થાનકે જધન્યમાં. જધન્ય જ્ઞાન માત્ર અષ્ટપ્રવચન માતાનું હોય છે. અનંતાભ સુધી ખેટા કે ખરા, દ્રવ્ય કે ભાવ ચારિત્ર કરશે ત્યારે યથાખ્યાત ચારિત્ર, આવશે. પણ કેવળજ્ઞાન તો એક જ સમયમાં આવી જાય છે. બારમાં ગુણસ્થાને ઓછામાં ઓછું છેલ્લે સમયે આઠ પ્રવચન માતાનું જ્ઞાન હોય છે. અને તેરમા ગુણ સ્થાનકના પહેલા સમયે તેને કેવળ જ્ઞાન થાય છે. તે શી રીતે? ધર્મ પરીક્ષા કરવાનું સમજે પછી જે ધર્મ પ્રાપ્ત કરે તે ધર્મ, અંતમુહૂર્તમાં આત્માનું શ્રેય કરી આપે. હરિભદ્રસૂરિજી મુખ્યતાએ ચોથા પાંચમા યાવત્ તેરમાં ગુણસ્થાનક સુધી ધર્મ માનતા જ નથી, પણ ધર્મ ચૌદમાં ગુણસ્થાનકના છેડે માને છે. ધર્મ મોક્ષ માટે જ છે, જે મોક્ષ મેળવી દે તેજ ધર્મ, જે મોક્ષ ન મેળવી દે તે ધર્મ જ નથી. ધર્મનું કાર્ય એક જ, જેમ દીવાનું કામ અજવાળું કરવું, દીવે થાય કે તરત અજવાળું થાય જ, ધર્મ આપ્યો અને મોક્ષ ન આવ્યું તે મોક્ષનું કારણ ધર્મ નહિ. દીવા સાથે જ અજવાળું થવું જોઈએ, તેવી રીતે બે કલાક કે બે મિનિટ પછી અજવાળું થાય તે કહેવું પડે કે અજવાળાનું કારણ કંઈક બીજુ જ છે. અગર અજવાળું રોકનાર કેઈક છે. કારણની ઉત્પત્તિ અત્યારે થઈને કાર્ય દેશોન ક્રેડ પૂર્વ પછી, બને તો તે કાર્યને તે કારણથી બનેલું કેણ ગણે? કેવળજ્ઞાન થયા પછી દેશેન ક્રેડ પૂર્વ પછી મોક્ષ મળે છે તે કેમ કારણ કહેવાય? ખરો ધર્મ ૧૪મા ગુણ સ્થાનકના છેડે છે કે જે આત્માની શુદ્ધિ સ્વરૂપ દશા થાય તેનું નામ ધર્મ મુખ્યતા એ છે.
Page #194
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૭૪ મું
૧૭૪ સમ્યગ દર્શનાદિ મેક્ષ નથી પણ માગે છે
આ ઉપરથી ૪થે ગુણસ્થાનકે સમ્યકત્વ લઈએ તે નકામું, પાંચમે દેશવિરતિ લઈએ તે નકામી, છટ્ઠ–સાતમે સર્વવિરતિ ધર્મ લઈએ તે નકામી ગણવી પડશે. ઉમાસ્વાતીજીએ રચાર્જન-જ્ઞાન-વારિત્રાળ મોક્ષ ના સમ્યકજ્ઞાન દર્શન ચારિત્ર એ મેક્ષનો માર્ગ કહ્યો છે, મોક્ષ કહ્યો નથી. અહીં સમજવાનું એ છે કે અહીં લાલબાગથી ઘાટકોપર બાર માઈલ છે. તે ઘાટકોપર ગામ બારમાં માઈલના છેલ્લા ફલીંગના છેલ્લે મળવાનું છે, પણ મળે ક્યારે ? પહેલે માઈલ, બીજો માઈલ, ત્રિો માઈલ એમ અનુકમે બાર માઈલ ચાલે ત્યારે છેવટે બારમા માઈલના અંતે છેવટના ફલીંગના છેલ્લા પગલે ઘાટકોપર મળે. એક માઈલ ચાલ્યા વગર બીજે માઈલ ન આવે, બીજા માઈલ ચાલ્યા વગર ત્રિો માઈલ ન આવે. તો બારમાં માઈલે ચાલ્યા વગર જવાના શી રીતે ? ઘાટકોપર મેળવી આપનાર છેલ્લું પગલું, પણ તેના પહેલાંના માઈલે ન ચાલીએ તે ઘાટકેપર ન આવે. ૧૪ મું ગુણસ્થાનક આવે કયારે? ૧૩ મું આવ્યા પછી, અનુકમે આવે ત્યારે જ છેલ્લું પ્રાપ્ત થાય. માટે ચોથે ગુણસ્થાનકે જે ધર્મ મનાય છે તે ધર્મના કારણના કારણ તરીકે, ખૂદ ધર્મ તરીકે નહિ. ખુદ ધર્મ ૧૪ માના છેડે છે. એટલે ચૌદમાનું કારણ તેરમું ગુણ સ્થાનક, તેરમાનું કારણ બારમું, બારમાનું કારણ દશમું ગુણસ્થાનક, એમ કરતાં કરતાં કારણ તરીકે ચોથે આવ્યો. ચોથે કેમ અટક્યા ? .
મેક્ષ માર્ગ ૪ થેથી શરૂ થાય
૩ જાનું કારણ બીજું ગુણસ્થાનક અને તેનું કારણ ૧લું ગુણઠાણું કેમ નહિ? ઘરથી નીકળે ત્યારથી ઘાટકોપરનું ડગલું છે પણ માઈલ કયારથી શરૂ થાય? ઘાટકેપરની સડક આવે ત્યારથી માઈલ શરૂ થાય. આ રસ્તે બધે જવા વાળો છે. તેવી રીતે મિથ્યાત્વથી બધે જવાય છે. મિથ્યાત્વ એ માર્ગ કે રસ્તો નથી. વસ્તુતઃ ચોથા ગુણસ્થાનકથી માગ શરુ થાય છે. ભલે તમે હજુ દ્રવ્ય સમ્યકત્વમાં આવે, દ્રવ્ય સમ્યક શી ચીજ? જિનેશ્વરે કહેલું તે જ તત્વ, જીવાદિક નવ પદાર્થો કબૂલ કરે તે દ્રવ્ય સમ્યકત્વ, “તમે સવં નિઃસં = નિને પરેફાં ” લશ્કરને
Page #195
--------------------------------------------------------------------------
________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ખીજે
૧૭૫
હલ્લા આવ્યા હોય તે વખતે સમગ્ર હથિયારથી સામના કરીએ, લડાઈ કરીએ, સવ બળ વાપરીએ અને ફાવી શકાય તેમ નથી, એવું માલમ પડે ત્યારે જ દરવાજા બધ કરીએ છીએ. આપણા જવાના રસ્તાને આપણે જ બંધ કરીએ છીએ, આપણને જવું ગમતું નથી તેમ નથી, પણ શત્રુ આપણા ગામમાં ઘૂસી જશે, શત્રુના ડરથી નગરના દરવાજા અંધ કર્યા, પણ આપણે નીરાંતે બેસીએ કયારે ? આપણા હથિયારા બુઢ્ઢા થયા હોય, આપણી વ્યવસ્થા કામ ન લાગે તેમ લાગતું હોય ત્યારે, દરવાજા બંધ કરી અંદર બેસાય. પૂર્વે કહેવુ વાકય દરવાજા બંધ કરવાનું છે, સૂત્રકારોએ આ વાકય ઘણી જગા પર કહેલું છે. શ્રી ભગવતી સૂત્રમાં પણ આ વાક્ય છે, આવશ્યક સૂત્રમાં ધમ ધ્યાનના અધિકારમાં પણ એ જ વાકય લીધું છે. “ તેજ સાચુ' તેજ નિશંક છે કે જે જિનેશ્વરે જ્ઞાનથી જાણી નિરૂપણ કરેલુ છે.” આ વાત જ્યારે તેમણે જણાવી છે તે તેને રણાંગણના ઘેરાને બચાવ કેમ હેા છે? તેને મુખ્ય સમરાંગણ કેમ ન ગણ્યું ? ઘેરાની સ્થિતિ ઝઝૂમવાની, ન ઝઝૂમી શકાય ત્યારે દરવાજાના કમાડ બંધ કરી માત્ર બેસી રહેવું, એટલે નિરૂપાયે કિલ્લાના કમાડ બંધ કરવા,
પ્ર. દીપક સમ્યકત્વવાળા ગ્ર'થી સુધી કેટલા કાળ રહે?
જ. અસંખ્યાતા, સ`ખ્યાતા અનેે અનંતા કાંળ સુધી ગ્રંથી સુધી જીવ રહે છે. જેમ માછલીએ લાખા વખત દરીયાના કાંઠા સુધી આવે છે પણ બહાર ધૂળના મેદાનમાં આવતી નથી. દ્રવ્યસમ્યકત્વવાળામાટે, ઘેરાની સ્થિતિવાળા માટે સમરાંગણમાં ખૂલ્લા ન પડી શકયા તેને માટે છે. તેજ સાચું, તેજ નિઃશંક જે જિનેશ્વરાએ કેવળજ્ઞાનથી દેખી નિરૂપણ કરેલું છે. આનું નામ દ્રવ્ય સમ્યકત્વ. અથવા તે ઘેરાની સ્થિતિ, અથવા તે સમરાંગણમાં જોર ન ચાલે તે વખતે દ્વાર બંધ કરી ઘૂસી જવાની સ્થિતિ. ભાવસમ્યકત્વ શાસ્ત્રકાર કાને કહે છે. સત્ સંખ્યાક્ષેત્રાતિ'' આ દ્વારાથી જીવાદિક તમામ પદાર્થાને જાણે તેને ભાવસમ્યકત્વ કહે છે. સાર્દિક દ્વારાએ જીવાદિક પદાર્થોનુ જાણપણું કરી માનવું તે ભાવસમ્યકત્વ. એ ભાવસમ્યકત્વને લેતા લેતા આગળ વધ્યા. જ્યાં આપણી બુદ્ધિ ન ચાલી તેવા પ્રકારના સમાધાન
rr
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૭૬
પ્રવચન ૭૪ મું
કરનાર આચાર્યાદિના જોગ આપણને ન મળ્યા, હેતુયુક્તિમાં પણ ના ફાવ્યા; કોઈ જગ પર આપણી બુદ્ધિની દુર્બળતાને લીધે દુઃખી થયા, બુદ્ધિ તીણ હોવા છતાં ભવ્યાભવ્ય પદાર્થ અને અગુરૂ-લઘુ વિગેરે. પદાર્થમાં હેતુયુક્તિ સંભવતી ન હોય તેવી જગો પર આ વાક્ય પકડી રાખવું. “તમેવ સર્ષ નિઃાં નિફિચં' શ્રી સિદ્ધસેન દિવાકરજીએ કેવળજ્ઞાન ને કેવળદર્શનને એક જ સમય માને છે. શ્રી જિનભદ્રક્ષમાશ્રમણજી સમયાંતરે ઉપયોગ માને છે અને શ્રી મલ્લવાદીજી સાકાર પછી અનાકાર ઉપયોગની નિરર્થકતા માને છે. જેમ તમને ૫૪ ૭=૩૫. પાંચ વખત ૭ કરીને ૩પ કરીને બધા કહી શકે છે. પણ આંક આવડતા હોય તે સરવાળો કરવા જતા નથી, પણ સીધું રૂપ આવડી જાય તે ગણતરી કરવા કોણ બેસે? જ્યાં સ્પષ્ટ આકાર થઈ જાય ત્યાં અનાકારની જરૂર શી? આવી રીતે ત્રણે આચાર્યો જુદા જુદા રૂપે વહેંચાયા છે. આ જગો પર મતિની દુર્લભતા નથી, છતાં આ ત્રણેને કયો નિર્ણય કરે તેના હેતુ કે ઉદાહરણ નથી. તે અહીં શું માનવું ? આચાર્યોએ જે વ્યાખ્યા લખી છે તેમાં એકેને આગ્રહનું સ્થાન નથી. ત્રણ સ્થાનમાંથી જે કેવળીએ દેખ્યું હોય તે ખરું. જ્યાં આગળ કાં તે પિતાની બુદ્ધિની દુર્બળતા હોય અગર સમજાવનાર ન હોય અથવા હેતુયુક્તિ ન મળે, તે વખતે આ વાક્યનું શરણ લેવાનું છે. સમરાંગણમાં ઝઝુમવાની શકિત ન રહે તે વખતે કીલ્લામાં પસી જવાનું છે. આવશ્યકમાં ધ્યાન શતકની ગાથા વખતે શંકા પડે તે વખતે તમેવ સર્જ. એ પદ માત્ર શંકા નિવારણ માટે છે. આપણા પ્રયત્નથી શંકા નિવારણ ન થઈ શકે તે જગો પર આ પદને સ્થાન છે. કિલ્લાના મજબૂત બારણું ઉપયોગી છે, જરૂરી છે, પણ ક્યારે ? ઝઝુમી ન શકે ત્યારે. શકિતવાળા સામાથવાવાળાને, તેવી રીતે નિર્ણય માટે સાધન શાસ્ત્રપાઠે મળતા હોય, તેને માટે કિલ્લાના બારણું ઉપયોગી નથી, પણ પ્રસંગ આવે તે બારણાને ઉપયોગ કરે પણ ખરા! હેતુ ઉદાહરણ મળે ત્યાં સુધી તત્વને નિર્ણય કરે. પણ કોઈ એવું સૂક્ષમ સ્થાન આવે ત્યાં તે તમે શું આ કીલે તૈયાર છે. અર્થાત્ કિલ્લાને ઉપગ સમરાંગણની અશક્તિએ.
Page #197
--------------------------------------------------------------------------
________________
આગમારક પ્રવચન શ્રેણી વિભાગ બીજો
૧૭૭ આપણે આ પદને ઉપયોગ કેવી રીતે કરીએ છીએ.
આપણામાં વધારે ઉપયોગ કયાં થાય છે? આપણે શી ભાંજગડ? આપણે મહેનત શું કરવા કરવી? આપણે પૂછીને શું કામ છે? આપણે તે “વ સાં' એ પદથી કીલ્લાના દરવાજાના બહાને સમરાંગણને ઉખેડી નાખે છે. આ કિલ્લો કયારે ઉપયોગી? નિરૂપાયેજ ઉપયોગમાં લેવાનો. આ ત્રણ મતે કેવા કહ્યા છે. જે વખતે સિદ્ધાંત પુસ્તકારૂઢ ન હતા, સિદ્ધાંત પુસ્તકારૂઢ થયા પછી કાળીદેવીવાળ -લીપિબદ્ધ એ પીસ્તાલીશ આગમ પંચાંગી સહિત કબૂલ, નિર્ણય પુસ્તકારૂઢ થયે એટલે એક જ સિદ્ધાંત. આખો દેશ પક્ષમાં રહેતા હોય ને કાળીદેવી અગર આ સિદ્ધાંત વિરૂધ્ધ પડે તેમાં કલ્યાણ નથી; એમ ન કરીએ તે આચાર્યોને માની થાકયા હોય તેનું શું કરવું? જમાલી પાંચસોને માલીક હતું તો કેણ સાચો એમ ન કહી શકીએ, પણ કેવળજ્ઞાની પ્રત્યક્ષ હતા તે વખતે પણ જૂઠ્ઠાને જૂઠ્ઠા કહેવા પડતા, તે આપણી પાસે આગમ છે તે હીસાબે જૂઠાને જૂઠા કહેવા. જેમાં સાક્ષી ન મળે તેવા પદાર્થમાં ઉપલું વાક્ય કહી શકીએ. વિપરીત નિર્દેશ કેમ કહો?
. આ વાત શ્રી આવશ્યક સૂત્રથી નક્કી કરી, એવી રીતે શ્રી ભગવતિજીમાં શ્રી ગૌતમ સ્વામીજીએ પૂછ્યું કે “તમેવ સર્ષ” કહે તેને કાંક્ષામહની નહિ તે તેને મિથ્યાત્વને ઉદય નહીં ને? ભગવાન કહે છે કે ના, નહિ. જ્યાં શંકા કક્ષાના સ્થાનમાં મોહનીને પ્રસંગ હતે ત્યાં “તમેવ રસન્ન” કહ્યું છે. આ ઘેરાનો કિલ્લો છે. સમરાંગણમાં ને જઈ શકીએ તે વખતે આ બચાવનું સ્થાન. એ બાને સમરાંગણ ઉડાવી નાખવાનું નહીં. પ્રકરણ લીધું પણ અર્થ કો? અર્થ નિયમિત ન હોય તે પ્રકરણ શું કરશે? પ્રકરણની અપેક્ષાએ શંકાનિવારણને માટે છે એમ માનવું પડે, પણ સૂત્રને અર્થ શંકાનિવારણ માટે જણાવે છે કે નહિ? આ શંકાનિવારણ માટે જ સૂત્ર છે. બીજા રસ્તા ન મળ્યા હોય તે વખતે આ પદ દ્વારાએ શંકાનિવારણ કરવી. પહેલા એ વીચારવાની જરૂર છે કે દુનિયાદારીમાં કે શાસ્ત્રમાં જે બોલાય છે તે પહેલા ૨ કહીને પછી તરત કહેવાય છે. જે લહેણું દહેણું સમજે તે શાહુકાર, ફા. ૧૨
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૮
પ્રવચન જ મું
તત શબ્દથી નિર્દેશ હેય. જે પહેલે બેલાય તે પછી બેલાય. અહીં તતું પહેલું ને યતુ પછી, તેમાં પહેલું શું જોઈએ? જે જિનેશ્વરે કહેલું તે સાચું ને નિશંક, આ સીધું વાક્ય હતું, તે ઉથલાવ્યું. તે સાચું ને નિશંક જે જિનેશ્વરે કહ્યું. પહેલા પક્ષને નિર્દેશ કરે છે. આ વિપરિત નિદેશથી વિચારી લે કે જિનેશ્વરે કયું કહ્યું તે તમને ખબર નથી. તમે ડેબાણમાં છે તેથી આ બેમાંથી તેજ સાચું કે જે જિનેશ્વરે કહેલું હેય. બે, ત્રણ કે દસ પક્ષ હોય પણ તમે કોઈ નિર્ણય કરી શક્તા નથી. તેથી તે કહીને મેલવું પડ્યું. તેજ સાચું કેમ કહેવું પડયું? જે જિનેશ્વરે કહ્યું ઃ પહેલા સાચાપણાનો નિર્ણય કરે છે પછી જિનેશ્વરે કહ્યાપણાનો નિર્ણય કરે છે. અહીં પહેલા નિર્ણય કરે છો પછી જિનેશ્વરે કહેલાનો નિર્ણય કરે છે. પહેલા નિર્ણય સાચાને ને નિઃશંકપણાને પછી જિનેશ્વરને ભળાવે છે. પક્ષો તમારી ધ્યાનમાં આવ્યા છે. તમારી બુદ્ધિ ચાલી એટલી ચલાવી છે. હેત ઉદાહરણ પણ ખોળાયા તેટલા ખેળ્યા, પણ તત્ત્વનો નિર્ણય થતું નથી. આમાં તેજ સાચું કે જે જિનેશ્વરે કહ્યું હોય. શંકાના સ્થાને આત્માને મજબૂત રાખવાનું આ સૂત્ર છે. વિષ્ણુ ને જેનમાં જૈનમત સાચે કહીએ પણ આગળ બેલીએ કે નિઃશંક, કહે શંકાને સંભવ છે. બુદ્ધિ શંકા કાઢી શકતી નથી. હેતુ-ઉદાહરણ પણ શંકા કાઢી શકતા નથી, તેવી જગે પર શંકા કાઢવાને એક જ રસ્તો. ત્રણે પક્ષો યુક્તિવાળા છે. તેથી તેમાંથી શંકા ખસતી નથી.
તેથી “ લિ િફજિનેશ્વરે નિરૂપણ કર્યું તેજ દેવદ્ધિ ગણી ક્ષમાશ્રમણે કહ્યું છે કે મતમતાંતરેથી? પ્રાચીન સિદ્ધાંતોથી જહું સાબીત ન કરવામાં આવે ત્યાંસુધી જિનેશ્વર મહારાજાએ કહેલું ગણાય, વિદ્યમાન જેનસિદ્ધાંતે કબૂલ કરીએ છીએ કે વલભીપુરમાં લખાયા. પણ ૯૮૦ વખતની ભાષારિતિ માંહેલું એક પણ આમાં દાખલ થયેલ નથી. માત્ર વૃતાંત મગધના ને બાર અંગ અને ૪૫ આગમમાંથી વલ્લભીપુર એ શબ્દ પણ નહીં મળે. કાઠીયાવાડના રીતરીવાજો કે સંકેતે પણ કાઢવા જોઈએ; તો એમ મનાય કે કલ્પિત તે વખતનું કહ્યું, વાપરેલી ભાષા, કહેલો ઈતિહાસ, ખૂદ મગધનું જ છે. આપણે વિધા શબ્દ મગધમાં નિવર્તન શબ્દ જ વ૫રાતે હતા, તેજ નિવર્તન શબ્દ વાપર્યો છે. સૌરાષ્ટ્રમાં લાખ શબ્દ વપરાતે હતો તેને
Page #199
--------------------------------------------------------------------------
________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ બીજે
૧૯
લીધે શાસ્ત્રમાં લાખને બદલે શતસહસ્ત્ર શબ્દ વાપર્યો છે. બેધ્ધના જના સાહિત્યમાં શતસહસ્ત્ર દેખાય છે. મગધની બનેલી ગોશાળાની હકીક્ત મેલી છે, બૌદ્ધના સામાઈય સૂત્રમાં ચખો લેખ છે કે જગતમાં તમામ પુરૂષોમાં એકે એ અધમ નથી જે આ ગોશાળો છે. તે આપણને ઉતારી પાડવા માટે કહ્યું નથી. બંને જગે પર વિરૂદ્ધતા છતાં એક માણસ માટે સરખાવટ મળે તો શાસકારે છેષથી કહ્યું, એમ મનાય કેમ? તે કહેવા મુદ્દો કે નિઃશંક શબ્દ જણાવે છે કે નિષેધ કયાં કરાય? જ્યાં પ્રાપ્તિનો સંભવ હોય. અહીં શંકાનો નિષેધ કેમ કર્યો? શંકાને સંભવ હતે. કાંક્ષાને સંબંધ ન હતું તેથી તેને નિષેધ ને કર્યો અને સાચાપણાનો નિર્ણય થતું નથી. તેથી સત્યનો નિર્ણય જે જિનેશ્વર મહારાજે કહ્યું હોય તેમાં શંકા નથી. ત્રણેમાં સત્યને નિર્ણય નથી, શંકા ખસતી નથી. શંકાને કઈ રિતિએ ખસેડવી? “જ જિહિ પવેઈ’ તેમાં તે શંકા નથી. કહેલા પક્ષોમાં શંકા ખસી શકી નહિં, ત્યારે તત્ શબ્દથી શંકા ખસેડવી પડી. પછી ત્રણમાં કેઈપણ છે. જે જિનેશ્વરે કહેલું તેજ સાચું, તેમાં શંકાનું કારણ નથી. અર્થ જણાવે છે કે આ ઘેરાનું સ્થાન છે. જે પદાર્થ વિચારીને તે તેને માટે યોગ્ય છે. પણ વિચાર કર્યા વગર એ બોલે તે સાધુને સંન્યાસી માને ને પછી “તમેવ સરચં” બોલીને બંનેને પૂજે તે એ કિલ્લે કયાંથી શરૂ થાય ?
મોક્ષમાર્ગ ક્યારથી શરૂ થાય?
તત્વનું જ્ઞાન ચોથે ગુણઠાણેથી શરૂ થાય. માટે ઉમાસ્વાતીએ માર્ગ કહ્યો. પહેલે માઈલે યાવત્ ૧૨ માઈલ સુધી માર્ગ. ૧૨ માં માઈલના છેલ્લા ફર્લંગનું છેલ્લું ડગલું પહોંચાડનાર માર્ગ, તે કહેવાનું તત્વ એ કે ચેથાથી ૧૪ સુધીને મોક્ષમાર્ગ કહીએ છીએ, પણ ધર્મ કો? આતે ધર્મના કારણને ધર્મ કહીએ છીએ. ચલણી નોટ કાઢીને બતાવે, તે કે હું આ ખાઈશ. પણ ખાવાનું મેળવવાનું આ સાધન છે. કાર્ય થવાનું જેનાથી હોય તેનાથી કાર્યનો ઉપચાર કરાય છે. કારણ હોવાને લીધે ૪થે ગુણઠાણે પણ સમ્યકત્વ ધર્મ કહ્યો. તેથી પહેલે ગુણઠાણે ધર્મને ઉપચાર ન કર્યો. હવાથી શરીરની તંદુરસ્તી છે; તંદુરસ્તીથી મહેનત, તેનાથી પિસા તેનાથી ખાવાનું પણ હવાથી
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૮૦
પ્રવચન ૭૪ મું
ખાવાનું ન કહેવાય. મીથ્યાત્વીપણામાં કદી માર્ગાનુસારીના ગુણ હોય તે હવા બતાવવા જેવું નિરર્થક છે. માટે ચોથા ગુણઠાણાથી માર્ગ ગણ્યો છે. ત્યારે પૂર્ણ ધર્મ ૧૪માના છેડે. આ બધી ક્રિયાઓ ધર્મના કારણે છે. તેથી તેને ધર્મ કહીએ છીએ. તેથી ૧૦૦૦ વર્ષ સાધુપણું પાળ્યું. લાખ પુરવ મોક્ષે જતા વાર લાગી તે શુદ્ધ ધર્મનું શિક્ષણ, ૧૪ માના છેલ્લા સમય સિવાય બધું જ શિક્ષણ, જે પ્રતિજ્ઞા લે છે, તે બાળક સમજે છે ને તે જોવાની જરૂર છે. ધર્મ પ્રાપ્ત કરવા પહેલા તેની કીંમત, સદુપયોગને ફાયદે, અનુપયોગની મહેનતનું નુકસાન, ગેરફાયદે સમજવાની જરૂર છે.
મિથ્યાત્વીને પણ સાધુપણું અપાય
વરસેના વરસે જવેરીને ત્યાં નહીં ગાળ્યા હોય એ મેતીને પંપાળ્યા કરે તેમાં શું વળે ? વરસો સુધી રહ્યો હોય તેજ પલકમાં મિતીની કીંમત કરે. એવી રીતે ધર્મ આવે એટલે આત્મા આ બદલાઈ જાય. સ્વાદને અંગે ગોળમાં ફરક ન પડે. ધર્મ સમજીને, અણસમજીને લે તે પણ ધમ પુણ્યને ફાયદે કર્યા વગર રહેવાને નથી. પણ કફની પ્રકૃતિ છે ને ગાળ ખાધે. સ્વાદમાં ફેર નથી લાગે, પણ ખુંખું કરીને આખી રાત ઉજાગર કર્યો. ગોળ મીઠાસ તે લગાડી જ છે તેમાં કઈ જગે પર વાંધો નથી. પણ એનું મુખ્ય પરિણામ, વાયુવાળાને ફાયદો કરશે પણ કફવાળાને શું કરશે ? અહીં ધર્મ સમજમાં, અણસમજમાં ચાહે જેમાં કર્યો હશે તે પુણ્ય જરૂર બંધાવશે, સુખ જરૂર આપશે તેમાં વાંધો નથી. આજ કારણથી મિથ્યાષ્ટિને પણ સાધુપણું આપવાનું જણાવ્યું. ચાહે તો જાણનાર કે નહીં જાણનાર. શ્રાવક હોય કે સંઘ બહારની વ્યકિત હોય તેને દીક્ષા દેવાનો અધિકાર. તેનું કારણ? દુર્ગતિનું રોકાણ તે હરકોઈ ચારિત્રવાળાને થવાનું જ છે. પાપ નહીં બંધાવા રૂપ, પુણ્ય બંધાવા રૂપ યાવત સુખ મેળવવા રૂપ આ બધા ફળ ગેળની મીઠાશ જેવાં છે. ચાહે તે મનુષ્ય ખાય કે જાનવર ખાય, એવી રીતે પાપને ત્યાગ અણસમજુ કરે તે પણ પુણ્યને દેનાર, સદ્ગતિને દેનાર. એમ ન હોય તે તમે કેમ મનુષ્ય બન્યા? તમારું પીયર સૂકમ એકેન્દ્રિય કે બીજું કંઈ? સમજણપણુમાં અહીં આવ્યા? શી રીતે આવ્યા? અજ્ઞાનપણે કષાયની પરિણતિ, આરંભ પાપ કાયા
Page #201
--------------------------------------------------------------------------
________________
$..
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ બીજો
ત્યારે જ તમે ઊંચા આવ્યા. જ્ઞાન વગર ચારિત્ર નકામુ હોય તે પાપ છેડે તે નરકે જાય તેમ કહી શકે છે. અજ્ઞાને પણ પાપ છેાડનાર પાપ દૂર કેમ ન કરે ? અજ્ઞાનથી વગર ઈચ્છાથી બળાત્કારથી કરાતા પાપેા દુર્ગતિ લઈ જનારા હોય તેા તેવી રીતે કરાતા પાપના ત્યાગ દુગતિ રોકનારા કેમ ન થાય ? દુર્ગતિ રોકવા માટે ને સદ્ગતિ પ્રાપ્ત કરવા માટે જાણુતા કે નહિ જાણતા સંઘની વ્યકિત કે સ`ધ બહારની વ્યકિતના વિચાર નહીં કરે, પણ મુખ્ય ધમ મેાક્ષ માટે તે પરીક્ષા વગર થઈ શકશે નહિ. પહેલાં શ્રોતાનુ ધ્યાન દેવું, તેમને કઈ પરીક્ષાએ ધમ તપાસવા ને તેનું ફળ શું? તે વિશે શાસ્ત્રકાર જે બતાવશે તે અધિકાર અગ્રે વત માન,
પ્રવચન ૭૫ સુ
સંવત ૧૯૮૮ શ્રાવણ સુદી ૪
આશીર્વાદની કિંમત આપનારને કેટલી ?
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં આગળ સૂચવી ગયા કે કાઈ પણ ચીજ તેની પેાતાની હાય, તે દેવામાં આવે તે પહેલાં તે વસ્તુની કિંમત તેના સદુપયાગ આદિ સમજાવવા જોઈ એ, નહીંતર તેના તાખાની વસ્તુની વ્યવસ્થા કરવાને તે લાયક થતા નથી. માકડાંની કથામાં જોઈ ગયા કે કેરીની લાલચ પાસે દીવીને ફેકી દીધી ને રાજાને અને રાજસભાને ખાળી મૂકી. પાતાને કેરી લેવી એટલું જ કામ, કેરી ભલે મળી પોતે ચૂસી. રાજા મળી જાય આખું રાજ્ય નારાજ થઈ જાય તો પણ માકડા કેરીને વળગ્યા ? કેવળ કેરીની કિંમત ગણી નુકશાનનું ધ્યાન ન રાખ્યું, તે તેની કિંમત પિછાણી શકયા નહિ. તેવી રીતે ધર્મ કેવા કિંમતી છે તે જાણી ન શકે ત્યાં સુધી ધમ આપવા નહિ. માકડાંને · કેળવણી આપી છતાં કેરીની પાછળ ગાંડા અનેલ માડા રાજા ખળી જાય તે વધારે નુકશાનકારક છે, તે ન સમન્યા, તેવી રીતે ધમ સિવાયના પદાર્થોને પણ સમજાવ્યા વગર આપવામાં આવતા નથી. તેા ધર્માંને ન સમજાવવામાં આવ્યો હોય ત્યાં સુધી ધમ આપવામાં આવે તે તે ધર્મના ફાયદા મેળવવા માટે ભાગ્યશાળી
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૮૨
પ્રવચન ૭૫ મું થઈ શકે નહિ. આ ઉપરથી ધર્મની કિંમત પહેલાં સમજાવવાની જરૂર છે. એક લેકેત્તર અને બીજી લૌકિક રીતિએ સમજવાની જરૂર છે. સર્વ લેકેને ધર્મની અભિલાષા છે, અધર્મની કેઈને અભિલાષા નથી. આખા જગતને ધમ શબ્દ વહાલે છે. વહાલી વસ્તુના જૂઠાં શબ્દો પણ વહાલા લાગે
જગતમાં નિયમ છે કે જે વસ્તુ વહાલી હોય તેના જઠા શબ્દો પણ વહાલા લાગે. જૂઠી વસ્તુ લાગતી હોય તે તેના જેઠા શબ્દો અળખામણું લાગે. બ્રાહ્મણ ઘેર લેટ લેવા આવે ને આશીર્વાદ આપે કે
અખંડ સૌભાગ્ય હેજે.” આ બ્રાહ્મણના કહેવાથી મારું અખંડ સૌભાગ્ય થવાનું નથી. લોટ દેનારે આટલી વસ્તુ જાણે છે કે આ બ્રાહ્મણના કહેવાથી મારે ઘેર છોકરાને ઘેર છોકરા આવવાના નથી. ઘણું છે એમ કેઈ કહેતો કથન કરનારના કહેવાથી જીવવાનો નથી. એમ આપનાર સમજે છે. ત્યારે કહો કે એનાથી ઉલટું જ થવાનું હોય તેમાં આ રેકનાર નથી. ખરી રીતે બ્રાહ્મણના આશીર્વાદ બીજા માટે છે, પિતા માટે નથી. બ્રાહ્મણ પાસે પણ મણ લેટ એકઠા થયે હોય ને એવામાં ત્રણ દિવસને ભૂખ્યા થએલે બીજો બ્રાહ્મણ પરગામથી આવે તે પિણેમણમાંથી મુઠ્ઠી પણ કાઢી દે ખરે? બ્રાહ્મણના આશીર્વાદની કિંમત બ્રાહ્મણને પિતાને નથી. આપણે પણ સમજવાનું કે સાધુ થયા એટલે બોલાવે. નમો ટોણ સંડ્યા[vi સાધુ પાસે તે નમન હોવું જોઈએ કે નહિ. બ્રાહ્મણને પોતાના આશીર્વાદની કિંમત નથી. માત્ર દાતારને કિંમત છે. એવી રીતે તેનો સ્ત્રોઇ સવસાદૂ ની કિંમત કોને ત્યાં. આપણા સિવાયના જગતમાં જે જૈન સાધુ છે તેમને માનની નજરથી, ભક્તિની નજરથી, બહુમાનની નજરથી ન જોઈએ તો નમો સ્ત્રો એશ્વરી ની કિંમત કયાં રહી? કહે શ્રાવકને ત્યાં કે જે સાધુ સાધુપણાની સ્થિતિ ન સમજે તે બ્રાહ્મણના આશીર્વાદ સરખું. આશીર્વાદની કિંમત દાતારને ત્યાં, બ્રાહ્મણને ત્યાં નથી. છતાં અખંડ સૌભાગ્યવંતી થજે. છોકરાને ઘેર છોકરા જે-એમ કહીએ છીએ ત્યારે રાજી થઈએ છીએ કે બેરાજી? પેલી વસ્તુ ગમતી છે. અખંડસૌભાગ્યપાગું એ ગમતું છે. એણે જૂઠા શબ્દો કહ્યા તે પણ રાજી થયા. કઈ વખત બે જણ લડે ને “તારું નખ્ખોદ જજે.” એના કહેવાથી
Page #203
--------------------------------------------------------------------------
________________
આગમોઢાશ્ક પ્રવચન શ્રેણી વિભાગ બીજે
૧૮૩ કશું થવાનું નથી, છતાં આવેશમાં કેમ આવી જાઓ છે? જે વસ્તુ આપણને વહાલી હોય તેને જૂઠે શબ્દ અપ્રીતિ કરનાર થાય છે. જૂઠ્ઠી વસ્તુને જૂઠે શબ્દ અપ્રીતિ કરનાર થાય છે. ધર્મ એ બધાને વહાલે છે, અધર્મ એ બધાને અળખામણે છે, તેથી એક ધમ ન કરતે હેય, ધર્મ માનતે પણ ન હોય, તેને ધર્મિષ્ઠ મનુષ્ય છે – એમ કહીએ અને એક સંપૂર્ણ ધર્મિષ્ઠ હોય અગીઆરમી પ્રતિભાવહી રહ્યો હેય, સાધુની અપેક્ષાએ તેરમે સગી કેવળી ગુણઠાણે બ હેય, તે સાધુને અધર્મી કેઈ કહી દે છે તેથી અધમી થઈ જતું નથી. તે છતાં પણ જેને તેને અધમ કહે તે અરુચિ થાય છે. ભ્રષ્ઠ ને અરુચિ તુરત આવે છે. કારણ બધાને ધર્મ વહાલું લાગે છે ને અધર્મ અળખામણ લાગે છે. ધમી વધારે કે અધર્મી ?
શ્રેણિક રાજાને અભયકુમાર મંત્રીની બીના ઉપર ધ્યાન રાખવાનું છે. શ્રેણિક રાજા સભા ભરી દરબારમાં બેઠા છે. ત્યાં સવાલ ની કે આજકાલ લોકે અધર્મી બહુ થઈ ગયા છે, સભામાં અભયકુમાર વિચારે છે કે આ બિચારા ધર્મનું સ્વરૂપ સમજતા નથી. કાયદાને ન સમજનાર ફેંસલે દેવા જાય તેના જેવો બેવકૂફ કો? ધર્મ નહીં જાણનાર ધર્મ અધર્મીને ફેંસલે દેવા બહાર પડે અને કહે કે આ જૂઠે છે, એમ કહેનારે જૂઠનું સ્વરૂપ તે જાણવું જોઈએ. એ સિવાય સાચે જઠે કહેવાનો હક નથી. તેવી રીતે આ લેક બેલે છે કે અધમ ઘણું થઈ ગયા છે, પણ ધર્મ શી ચીજ તે તો લવલેશ જાણતા નથી. આ લોકે તે મીઠી ગાળ તરીકે બાલે છે. અભયકુમાર કહે છે કે ગાળ પણ કેટલીક વખત મીઠી હોય છે.
મીઠું ગાળ
સ્ત્રી ભર્તાર અને એક મકાનમાં રહે છે. ભર્તાર જાગીને અફસોસ કરવા લાગ્યો અને બોલ્યો કે મને ખરાબ સ્વમ આવ્યું અને તે સ્વમમાં હું રડ્યો. બાપડી કહે છે કે “ખમા તમને! તમે શું કરવા રાંડે? હું ન રાંડું” એના અર્થમાં હું શું કરવા મરૂં, તમે મરે, આ મીઠી ગાળ. આ લેકો કહે છે કે અધમ હાલ ઘણા થયા છે એ
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૮૪
પ્રવચન છેપ મુ
મીઠી ગાળ છે. એમને કહેનારને પૂછીએ કે તું તારા આત્માને તપાસ કે તુ' ધર્મી કે અધર્મી ? બીજાને અધર્મી કહેવા છે, તેા ધર્મ અધમ સમજયા વગર ધર્મી અધર્મીના ચૂકાદો આપે છે. તા અભયકુમારે મુખ્ય મંત્રીને કહ્યું કે તમને અધર્મી વધારે લાગે છે. પણ મને તા ધર્મી વધારે લાગે છે.
ચાર પ્રકારના સિદ્ધાંત
૧ સ્વતંત્ર સિદ્ધાંત, ૨ સતંત્ર સિદ્ધાંત, ૩ અધિકરણ સિદ્ધાંત અને ૪ અભ્યુપગમ સિદ્ધાંત, આમ ચાર પ્રકારના સિદ્ધાંત જગતમાં છે. જે વાત આપણે જ માનતા હોઈએ, પણ બીજા ન માનતા હોય, વિ અભવીની વાત કરીએ, તે પ્રથમ સ્વતંત્ર સિદ્ધાંત. જૈન માગ સિવાય બીજા કેાઈ દર્શનકારમાં ભવ્ય-અભવ્યપણાના સ્રિદ્ધાંત નથી. સૂક્ષ્મનિગોદના વિભાગ નિરૂપણ તે પણ સ્વતંત્ર સિદ્ધાંત, જે સિદ્ધાંતમાં બીજાના શાસ્ત્રને લાગુ કરે નાહ તે. પાંચ ભૂત છે. પૃથ્વી, અપ, તેઊ, વાઉ ને આકાશ, આ પાંચ ભૂત એ સિધ્ધાંત કેવા ગણાય ? સર્વાંત‘ત્ર સિધ્ધાંત. તેમાં કાઈ વિરૂધ્ધ પડે નાહ, જેથી આ બીજો સત ત્ર સિધ્ધાંત; હવે ત્રીજો અધિકરણ સિધ્ધાંત. એક વાત કબૂલ કરવાથી બીજી અનેક વાતે કબૂલ થાય તે અધિકરણ સિધ્ધાંત. નમો અરિäાળ કહેનારાએ સીધા સિધ્ધાંત તરીકે અરિહ'તને નમસ્કાર થાએ એમ સીધા માન્યું, પશુ અધિકરણ સિધ્ધાંતની દૃષ્ટિએ સિધ્ધિની મૂળ ભૂમિકામાં અરિહતા.
અરિહંતના વ્યુત્પત્તિ અને નિરુક્તિ અથ
જ્યારે એ વિચારીએ ત્યારે અરિહંત કાણુ ? આઠ કર્મને હણે તે અરિહંત, પરીક્ષાની ખાતર કહું છું કે--ખાટા અથ છે. તીર્થંકરા અને સિદ્ધો આ એમાં ભેદ કયા? સિદ્ધ એટલે આઠ કર્મ વગરના અને અરિહત પણ આઠ કર્મ વગરના સિદ્ધ એ એમાં ક્રક કયા ? આઠે કમ–શત્રુને હણનારા અરિહતા હોય તા સિદ્ધો કયા ? પાંચ પરમેષ્ઠિ નહિ, ચાર પરમેષ્ઠિ, અરિહંત તે જ સિધ્ધ ને સિધ્ધ તે જ અરિહં’ત. ત્યારે શું ચાર પરમેષ્ઠિ કહેવાય છે? તે તેને માટે ખૂલાસ
Page #205
--------------------------------------------------------------------------
________________
આગમદ્ધિારક પ્રવચન શ્રેણી વિભાગ બીજો કરે છે કે ચાર ઘાતિ કર્મને હણ્યા છે અને ચાર અઘાતિ કમને સૂકાવી દીધા છે. ચાર ઘાતિ કમને હણનારા એ અરિહંત. અરિહંત કહે તે આ ચોવીશીમાં વીશ અરિહંત કહેવાને અધિકાર નથી. આ અવસર્પાણીમાં ચાર કર્મને હણનારા અસંખ્યાતા થયા, તે પછી અરિહંત કેટલા અસંખ્યાતા અરિહંત પણ એવીશ નહિ-એમ બેલે. આ એક અવસર્પીણીમાં કેવળી અસંખ્યાતા થયા, તે ચોવીશ કેમ કહી શકે? અરિહંતનાં પાંચ કલ્યાણક પણ નહિ કહી શકે. ચાર કર્મ હણનારા દરેક કેવળીઓ આવે છે. જન્મ પામે છે. દીક્ષા પણ ત્યે છે અને કેવળ જ્ઞાન પામે છે, ત્યારે કલ્યાણક હેતા નથી. કલ્યાણક કલ્યાણકારી છે તેમ નથી. કલ્યાણકનો અર્થ જેમાં ચૌદ રાજલોકમાં અંતર્મુહૂર્ત સુધી શાતા જ હોય અને નારકીઓને વિષે પણ અજવાળું થાય. તે જેનાથી ચૌદ રાજલેકમાં અંતમુહૂર્ત સુધી શાતા ને અજવાળું થાય એ બનાવ તે કલ્યાણક. આવા જે બનાવે તે બનાવે ને જ કલ્યાણક કહેવાય છે. તે વખતે દરેક કેવળીમાં જન્મ દીક્ષા કેવળ વિગેરે ને કલ્યાણ તરીકે ગણી શકશે નહિ, અરિહંત તે વિજે ભવે તીર્થકર નામકર્મ નિકાચિત કરે છે, ત્રણ જ્ઞાન સહિત ગર્ભમાં આવે છે. તે કથન બધા કેવળીમાં કયાંથી રાખશે? અરિહંત શબ્દનો અર્થ કર્મ– શત્રુને હણવાને કરવાનું નથી. કા અર્થ કરવાનો? શબ્દની વ્યુત્પત્તિ વિચારીને બેલે. આઠ પ્રાતિહાર્ય રૂપ પૂજાને જેઓ લાયક છે, તે અરિહંત. આ મુખ્ય અર્થ, આ શબ્દાર્થ ઉપરથી કર્યો છે. અરિહંતને નમસ્કાર પણ અધિકરણ સિધ્ધાંતથી અને તેને અંગે પૂજાને ઉત્તમ માનવી પડી. જેઓ જિનેશ્વરની પૂજાને ઉત્તમ ન માને તેમને નમો અહિંસા કહેવાને વખત નથી. અમે તે બધી જગાએ વાંચીએ છીએ કે કર્મ શત્રુને હણવાવાળા અરિહંતને નમસ્કાર થ– એમ વાંચીએ છીએ. એવી રીતે અહીં એ આઠ પ્રાતિહાર્ય પૂજા અતિશયને જણાવનાર એ મૂળ શબ્દ હતું તે કોરાણે મૂકો અને બીજો અર્થ નિરૂકિતને હતો. એટલે ભાગમાંથી અર્થ ઉપાડે તે નિરૂક્તિ. નિરૂકત તે વ્યુત્પત્તિ અર્થ નહીં. વ્યુત્પત્તિ અર્થ અશોકાદિ આઠ પ્રાતિહાર્યથી પૂજાને ગ્ય
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૮૬
પ્રવચન ૭૫ મુ’
તે અરિહંત છે. ચારિત્ત શબ્દમાં ચય તે આઠ કના સચય અને રકત એટલે તેને ખાલી કરે,તેમાં ચાર કટકાને અથ કર્યાં તે અને નિરુકત કહેવાય. આખાના સાથે અથ કરે તે વ્યુત્પત્તિ, કર્મરૂપ શત્રુને હણનારા તે અથ નિરુકતના છે. ઉપદેશ કેાને ? સિધ્ધાના કે અરિહ તાના ? સિધ્ધાએ કમ-શત્રુને હણ્યા છે. ત્યારે સિધ્ધિનું મૂળ અગર તેમની ભૂમિકા કાણુ ? અરિહંત મહારાજા તે કમ શત્રુ હણવાની ભૂમિકા. હવે મુખ્ય વાતમાં આવીએ. નમો અરિહંતાણં ત્યાં કનું નામ નથી. ત્યાં તા એટલુ જ છે કે શત્રુને હણનારા, અરિ એટલે શત્રુ, હાંત હણનારા, એમ કહેવું હતુ. તેા નમો મ્મદંતાળ ખેલવાનુ` હતુ`. છતાં આડુ શુ કરવા ખેલ્યા કે અરિહંતાણું આડુ` નથી પણ સીધુ' છે અને તેથી જ સિધ્ધિની મૂળભૂમિકારૂપ અરિહતા છે.
જૈના કવાદી કે ઉધમવાદી
અરિહતા જે કને હણે છે તે કઈ બુદ્ધિએ હણે છે ? શત્રુની બુદ્ધિએ શત્રુ હાવાથી હણવા લાયક છે ને પોતે તે શત્રુઓને હણે છે, જૈનો કમ વાદી છે કે ઉદ્યમવાદી છે ? તેને નિણૅય અહીં થાય છે. જૈનો કર્મવાદી નથી, પણ ઉદ્યમવાદી છે. નહીં તેા નમો હિતાાં આલવાના હક રહેતે નહિ. નહિંતર ઉદ્યમ કરીને કમને હણનારા અને સ્વય’ ઉદ્યમ કરનારા અરિહંતાદિકને નમસ્કાર કરાય જ નહિ. જે કને અને કર્માંના ઉદયને અને વિપાકને શત્રુ ન ગણે તે અરિહંતને માનના રાજ નથી. બીજી વાત સમ્યકત્વ કર્મથી થાય કે આત્મબળથી ? જ્ઞાન અને ચારિત્ર કમથી કે આત્માના બળથી ? મેાક્ષ કમથી કે આત્માના બળથી ? મેાક્ષમાં રહેવું, શાશ્વતા કાળ સુધી રહેવું તે કૈાના જોરે ? સર્વ પ્રકારના ધર્મ અને સર્વ પ્રકારના ધર્મના ફળેા તે આત્માના અળ ઉપર જ રહેલા છે. તા જૈનો કવાદી કઈ રીતે થઈ શકે? આપણે કમ શબ્દના અર્થ શુભાશુભ કરીએ છીએ, તે નહિં કરતાં કમના અથ ક્રિયા કરો. તમારા મતમાં ને ગેાશાળાના મતમાં આટલા જ ફ્ક છે. ગેાશાળા નિયતિવાદી ‘ થનારૂ' હશે તેજ થશે' પણ ઉદ્યમ નકામી ચીજ છે, ઉદ્યમ કરવા છતાં ઘણી વખત કાર્ય નથી થતા. અરે ! ઉદ્યમથી કાંઈપણ કાર્ય થતું નથી, ' થવાનું હોય તેજ થાય છે' એમ ગેાશાળાનુ કહેવું છે. બીજી બાજુ મહાવીર ભગવાન કહે છે કે-તે તેમજ છે . તા તે થાય છે તે કારણથી કે વગર કારણથી ? હવે નિગી
Page #207
--------------------------------------------------------------------------
________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ખીજો
૧૮૭
થવાના છું, પણ કફ વાત અને પિત્ત શમે ત્યારે કે એમને એમ ? માક્ષે જવાના હોય તે જ જાય પણ કાઈ કવાળા મેાક્ષે ગયા ? કાઈ ધાતી કવાળા કેવળજ્ઞાન પામ્યા? આપણામાં પણ ગેાશાળાના ભક્તો છે. કાઈ પૂછે તેના જવાખમાં જણાવે છે કે ભવિતવ્યતાએ બનવું હશે તે ખનશે. એવાં વીરના ભકતાનાં વચન ન હોય. આ વચન ગેાશાળાના ભકતાનાં છે. માટે ધર્મિઓ પણ ખેલે છે કે ભવિતવ્યતા પાકશે ભવસ્થિતિ પાકશે એટલે બધું થઈ રહેશે. એ એટલવાવાળા મહાવીરના ભકતા નથી પણ ગેાશાળાના ભકત સમજવા.
સત્ ઉથમ
ભવસ્થિતિને પકાવું કેમ ? ભવિતવ્યતા ખનાવું કેમ ? ત્યારે શું ભવસ્થિતિ અને ભવિતવ્યતા પકાવાય છે કે મનાવાય છે? એટલા માટે પચ સૂત્રકારે લખ્યું છે કે–ભવિતવ્યતાને પકાવવાના, ભવસ્થિતિને પકાવવાના આ સાધનેા છે. નહિતર તેના સાધના પંચસૂત્રકાર અને ભગવાન હરિભદ્ર સૂરીશ્વરજી કહી શકત નહિ. ચારશરણ અંગીકાર કરવા, પાપની નિંદા કરવી, સારા કામ કર્યા હોય તેની અનુમાદના કરવી. આ ત્રણ વાતા ભવસ્થિતિને પરિપકવ કરે છે, એટલું જ નહિ પણ ભવિતવ્યતાને પણ પરિપક્વ કરે છે. શાસ્ત્રકાર પકાવવાને માટે ઉદ્યમ માને છે, તેા ઉદ્યમ કરવાથી છૂટવા માટે ભસ્થિતિ હશે તેમ બનશે એવા બચાવ ખાળીએ છીએ. મહાવીરની છત્રછાયામાંથી નીકળી ગેાશાળાની છત્રછાયામાં જવાય છે. શાને માટે ? ઉદ્યમ ફેરવવા નથી તેથી, ધર્મના દરેક કાર્યમાં ઉદ્યમની જ મહત્તા છે. જે આત્મીયગુણા, આત્માનુ સ્વરૂપ તેની ઉન્નતિ અને વિકાસ એ કના કંઈક નાશથી, કના સર્વથા વિલય થવાથી એટલે સત્ ઉદ્યમથી જ ભવિતવ્યતા અને ભવસ્થિતિ પણ પાકી જાય છે.
સાત ભવના કાળ વધારે કે અસંખ્યાતા ભવના ?
કેવળજ્ઞાની પાસે એ શ્રાવકો આવ્યા. વંદણુ સત્કારથી તેમણે પૂછ્યું કે-અમે માન્ને કયારે જઈશું ? કેવળી ભગવાને એકને સાતમે ભવે કહ્યું ને ખીજાને અસંખ્યાતા ભવે માફ઼ે જઈશ તેમ કહ્યું. કેવળજ્ઞાનીનું વચન કોઈ દિવસ જૂઠ્ઠું પડે નહિ, ચાહે જેમ વર્તીશ તા પણ
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૮૮
પ્રવચન ૭૫ મું
સાતથી આઠમે ભવ થવાનો નથી ને ચાહે જે ધર્મ કરીશ તે પણ છ ભવે મોક્ષે જવાને નથી. માટે ચાહે તે ધર્મ કે અધર્મ કર્યું તે પણ સાતમેભવે તે માટે મોક્ષ જ છે. એવું પહેલાએ વિચાર્યું અને હદયમાં નક્કી થયું એટલે ઘરના આંગણે મધ મળે તે એ કોણ મૂર્મો હોય કે પર્વત પર લેવા જાય? ચાહે તેમ વતું તે પણ મેક્ષ મળવાને છે, તો કડાકૂટ કરીને શું કરવું છે? તેણે તે વ્રત નિયમાદિક પચ્ચકખાણ ક્રિયાકર્મ બધું છોડી દીધું. કેવળી મહારાજના વચને અઘમને કેવા વાંકા પરિણમે છે? એવી સ્થિતિમાં આવ્યું કે ન પંચેન્દ્રિયની હિસાથી ડરે, મૃષાવાદથી પણ ન ડરે, ભયંકર ચોરીથી પણ ન ડરે, પરસ્ત્રી ગમનથી પણ ડરે નહિ. છેલ્લી મરણ અવસ્થાએ આવેલ મરૂ મારૂંના ઉદ્દગાર કાઢે છે અને નીચ કાર્ય સાંભરે છે. જેને જે ટેવ જિંદગીમાં જાગતી હોય તેજ ટેવ છેલ્લી અવસ્થાએ આવે. કાળ કરી સાતમી નરકે ગયે.
બીજે જીવ જે અસંખ્યાતા ભવવાળે હતું તે ઘેર ગયે. ઘેર જઈ વિચાર્યું કે જેમ મારા ભવ અસંખ્યાતા કેવળી ભગવાને કહા, તેવી રીતે ધર્મ પણ મેક્ષે લઈ જનારે છે, તે પણ કેવળી ભગવંતે લાખો વખત કહ્યું છે. ધર્મ જ સંસારથી પાર ઉતારનારો છે માટે આ વચન સાચું ને પેલું વચન જૂઠું કેણે કહ્યું ? જેવું આ તેવું જ પહેલું પણ સાચું જ છે. ધર્મધ્યાન કેઈ દિવસ નિષ્ફળ જતું નથી. બીજો શ્રાવક એ ધર્મ ધ્યાનમાં ઉદ્યમ કરે છે, સારી રીતે ધાર્મિકપણે જિંદગી પસાર કરી, મરણ કાળ નજીક આવ્યા. અનશન વખતે સુધા ઉપડી. તે વખતે ઘરને બારણે બોરડીનું ઝાડ છે. તે ઉપર લાલચોળ બોર છે, પેલાને સુધા લાગી છે, તે વખતે વિચાર આવ્યો કે તે બોર તેડી લાવી મને આપે તો મારી સુધા મટી જાય. આ વિચાર સાથે જ આયુષ્ય પૂરું થયું. તે જીવ બરનો કીડો ઉપજ. તેથી ‘બારણે બોરડી નહિં રાખવી” આ કહેવત ચાલી આવી છે. કીડામાંથી નીચે ઉતરી ગયે અને નિગોદમાં ગયો. અસંખ્યાત ભવ થયા. શાહુકાર જેલની સજા વખતે માત્ર તંગડી પહેરે. આબરૂદાર હોય કે ગેરઆબરૂવાળે હેય પણ ત્યાં તે તંગડી જ હોય, પણ જેલની સજા પૂરી થાય એટલે આબરૂદાર મહેલમાં પધારે અને દરિદ્રી સજા ભોગવી પૂરી કરી ઝુંપડામાં બેસે. તેવી રીતે ધર્મિષ્ટને કર્મના ઉદયથી દુર્ગતિ મળે પણ
Page #209
--------------------------------------------------------------------------
________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી વિભાગ બીજો
૧૮૯ દુગતિથી નિગદનું કર્મ ખડું, ઉપર આવ્યા એટલે ધમ આરાધના કરી તેજ ભવે મોક્ષે ગયે. હજુ પેલા સાત ભવવાળાને પહેલા ભવને એક પાયમ પણ કાળ નથી ગયે.
પ્રશ્ન – નિગોદમાં રહેનાર ઓછામાં ઓછા કેટલેક કાળ રહે?
ઉતર – અંતર મુહૂર્તા કાળસુધી રહે, કારણ જ્યાં એક શ્વાસે શ્વાસમાં સાડાસત્તરભવ માનેલા છે. પેલાએ અસંખ્યાત ભવ કર્યા પણ હજુ સુધી સાતમી નરકે ગએલાને પહેલા ભવને એક પાયમ જેટલો પણ કાળ થયો નથી. હજુ પેલાને પેલા ભવને પેલા સાગરેપમને પિલો પાયમ હજુ થયે નથી. વિચારો ! સાત વધારે કે અસંખ્યાત? ખરેખર બુદ્ધિ બહેર મારી જાય ત્યાં કેવળીના વચન પણ અવળાજ પરિણમે છે. ભેદ નીતિમાં પુણ્ય કરેલું છે.
આત્માને જે ગુણ કેવળ ઉદ્યમથી જ થવાના તેને અંગે હરિભદ્ર સૂરિજીએ લખ્યું છે કે કર્મ શબ્દથી શુભાશુભ આઠ કર્મ ન લેવા પણ કિયા લેવી. જેઓ કર્મવાદી છે, તે છેલ્લા પુદ્ગલ પરાવર્ત માં પણ હજુ આવ્યા નથી. પણ જેઓ ઉદ્યમવાદી હોય તેઓ જ છેલ્લા પુદગલ પરાવર્તમા છે. ઉદ્યમવાદી જ નમો રિફંતા બોલી શકે. કર્મવાદી થવા માંડે તે કર્મને શત્રુ ગણવાને વખત નથી. નમો સમતા એમ જ કહી ઘોને ? સમગ્ર શાસન સમુદાયને જણાવવું કે જે કર્મને શત્રુ માને તેજ જૈન શાસનમાં, પણ કમને શત્રુ ન માને તે જૈન શાસનમાં નથી. ત્યારે શું પુણ્ય ને પાપ બનેને શત્રુ માનવા ? હા ફકત તીર્થકરેએ જીવને ભેદનીતિ શીખવા માટે પુણ્યશત્રુને પડખે રાખવાનું છે. તમે એકલા રહેશે તે આ કમને મારી શકશે નહિ. માટે કઈકને પક્ષમાં
. પક્ષ કે લે? બીજાને હરાવવા માટે જબરાને પક્ષ લે નહિ. કારણુ જબરાને પક્ષ લઈને બીજાને હરાવ્યો તે આપણે હારેલા જ છીએ. કારણ? “જબરાની જીત તે આપણું મત” શકિત વધે ને બીજાને મારી શકીએ કયારે ? નબળે ઊંચાનીચો થાય નહિ, માટે પક્ષ લે હોય તે નબળાને પક્ષ લે. અંગ્રેજ સરકારી નીતિમાં દેશી રાજ્યોને
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૯૦
પ્રવચન ૭૫ મું
પક્ષમાં લઈ ફેંચ પોર્ટુગીજને કાઢી મૂક્યા. અને ફ્રેન્ચ વિગેરે ગયા એટલે દેશી રાજ્યો મરેલા પડયા હતા. એવા નિર્બળ શત્રુની મદદ લેવી કે જે તેની મદદથી જબરા શત્રુને જીતી શકીએ. તેવી મદદ લીધી હોય તે તે હંમેશને ગુલામ રહે, તેજ રીતિ અહીં લીધી છે. કર્મને બે છોકરા એક પુણ્ય ને બીજે પાપ પુણ્યને પક્ષ લે કે પાપનો? પાપનો પક્ષ લઈ એ તે પુણ્ય છતાય તેવું નથી. પુણ્યનો પક્ષ લેતાં પાપ છતાય તેવું છે. પાપ ટકે ત્યાં સુધી જ પુણ્ય આવે. પાપ આવવું બંધ થાય તે પુણ્ય આવીને અરધી મિનિટ પણ ઘર કરી શકે નહિ. કારણ? પુણ્ય કર્મ બાંધે તે તેની સ્થિતિ કોને આધીન છે. રાગ-દ્વેષને આધીને છે. રાગદ્વેષ પાપમય છે. પુણ્યનું ટકવું કોને આધીન થયું ? પાપને આધીન. પાપશત્રુને દૂર કરવા પુણ્ય શત્રુને પક્ષ લે તે ભેદ નીતિ છે. બધી પુણ્ય પ્રકૃતિ તપાસીએ. માત્ર શાતા વેદનીય સિવાયની પુણ્ય પ્રકૃતિ આવે ક્યારે ? જ્યારે કષાય હોય ત્યારે. આટલા માટે જ દેખ્યું કે પુણ્યને પડખામાં લઈશ તે પાપ જશે અને પછી પુણ્યને કાઢવું સહેલું છે પાપના પલાયન થયા પછી પુણ્ય આપોઆપ મરેલું જ છે.
ક્રૂરતાનું પ્રાથમિક શિક્ષણ
હવે ઉદયની અપેક્ષાએ કહીએ. પ્રબળ પુણ્ય પણ ભોગવવામાં માત્ર આઠ સમયજ જોઈએ. પાપને ઉદય અનંતા ભવ સુધી ભેગવીએ તે પણ પાર ન આવે. પાપ અને પુણ્ય એ એકજ કુંડીના કકડા છે. જે કુંડીને કકડે પાપ, તેજ કુંડીને ક્રડો પુણ્ય. પાપ પ્રતિકૂળતા કરનારૂં ને કાઢયું જાય તેવું નથી. પુણ્ય અનુકૂળતાએ ચાલ્યા જવાવાળું છે. ભેદનીતિએ પુણ્ય સારું ગણવામાં આવેલું છે, પણ મિત્ર નથી બલકે શત્રુ છે. સિદ્ધાંત થયો કે કર્મ શત્રુ જ છે. જગતમાં કર્મ સિવાય જૈનને કોઈ શત્રુ નથી. કાંતો કર્મ કાંતે શત્રુ, આબે શબ્દ સાથે વાપરી શકાય નહિં, માટે એક જ શબ્દ વાપરે દિંતાળ એવું કુર વચન કેમ? પહેલાં જ કૂરતાવાળાને જે નમસ્કાર અને બોલવા વર્તવાવાળાને ક્રૂર કાર્ય કરવાનું કહે છે, પણ તેના તરફ? બાહ્ય પદાર્થો તરફ નહીં. આત્માના અવગુણ-મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને અજ્ઞાન તરફ ક્રૂરતા કેળવવાની છે. આત્માને રખડાવનાર
Page #211
--------------------------------------------------------------------------
________________
આગાદ્વારક પ્રવચન શ્રેણી વિભાગ બીજે કર્મ તે તરફ ક્રૂરતાનું પ્રાથમિક શિક્ષણ શિખડાવનાર જૈન શાસન, તેથી પહેલે મંત્ર ઉદ્દેતા આ વાત અધિકરણ સિદ્ધાંતથી નમો અરિહંતા માનીએ એટલે કમને હણનાર ઉત્તમ.
હવે ચોથો અભ્યપગમ સિદ્ધાંત, તે આ પ્રમાણે – જે વાત માનવી નથી તે પરીક્ષા કરીને દૂષિત ઠરાવીને લેવા લાયક નથી એમ પૂરતી સાબિતિ સિદ્ધ કરીને વસ્તુતઃ ઠરાવવા માટે મનાય તે અભ્યપગમ સિદ્ધાંત, તેથી અહીં અભયકુમારે ચોથા અભ્યયમ સિદ્ધાંતથી હરાવ્યું કે મને તે ધર્મી વધારે લાગે છે. હવે મેળ મળે ક્યાં? એક કહે કે ધમીં વધારે, એક કહે કે અધર્મી વધારે, પૂર્વ–પાશ્ચમ એમાં મેળ મળે જ નહિ. એક પક્ષને નાબૂદ થયે જ છૂટકો, લેવડ-દેવડમાં છૂટ છોટે મૂકાય, વેંત જમીનમાં છૂટ મૂકાય પણ સ્ત્રી વાપરવા માંગે તે સામા થઈએ. તેવી રીતે શ્રદ્ધા એ આત્માની સ્ત્રી છે. શ્રદ્ધા ચીજ બાયડીના માગો માફક માંગનારનું માથું ફોડવા સરખી છે. અભયકુમારે હઠ નહિં પકડતા ટાઈમ કાઢી નાખ્યો. પેલી વાત વિસારે પડે. થોડી વખત રાહ જોઈને પછી યુક્તિ પૂર્વક ઠેકાણે લાવવા માગે છે. અત્યારે સાચે રસ્તે લાવવા મહેનત કરીશ તે “ખેંચપકડ મુઝે ઝેર આતા હે.” તે નહિ માને. પોતાની શ્રધ્ધાને કઈ પણ પ્રકારે ખસેડી શકાય જ નહિ. તેવી રીતે અભયકુમારે વખત વધારી કાળક્ષેપ કરી વાત વાતને ઠેકાણે નાખી. ધર્મ-અધર્મની તારતમ્યતા દેખાડી ધમ અને અધર્મીનું વત્તા એછાપણું દેખાડી, ધર્મની કિંમત ફાયદા ક્યા કયા અને જે આપવાની રીતિઓ વગેરે અધિકાર અગ્રે વર્તમાન.
પ્રવચન ૭૬ મું
શ્રાવણ સુદી ૫ રવિવાર આત્માનું સ્વરૂપ ચૂસનાર હોય તે ઇન્દ્ર અને મન છે.
શાસકાર મહારાજા ધર્મોપદેશ કરતાં સૂચવી ગયા કે ધર્મની કિંમત સમજયા વગર ધર્મને સદુપયોગ વગેરે કેમ થાય તે લક્ષ્યમાં લીધા વગર આત્મામાં ધર્મની લાયકાત આવતી નથી. પિતાનું જ શરીર
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૯૨
પ્રવચન ૭૬ મુ
જ
હાય, ખાવાની ચીજ પાતાના ઘરની હોય છતાં શરીરની સ્થિતિ આપણા કાબૂમાંથી ગએલી હાય, તે જયાં સુધી કાબૂમાં ન આવે ત્યાં સુધી દાટર કહે તેવા જ ખારાક ખાવા પડે. જોકે દાક્ટરની ગુલામી કરવા બેઠા નથી, દાફ્ટર આપણા માલિક નથી. તેમ છતાં તેની આધીનતા. કાયા આપણી છતાં તેની વ્યવસ્થા કરવાની લાયકાત આપણામાં નથી. કાયા આપણી છતાં સદુપયોગ કરવા માટે દુરૂપયોગના ગેરફાયદાથી રાકવાની તાકાત આપણામાં નથી. કયાં રહેવું સૂવુ ખાવુ’ એ બધું એની સલાહ પ્રમાણે આપણે કરીએ છીએ. એવી રીતે આપણા આત્માના માલિક આપણે હાવા છતાં ગણધર તીર્થંકર આચાયૅની આપણી માલિકી નથી, છતાં દાક્ટરની આધીનતાની માફક આપણા આત્મા આપણે આધીન નથી. આ જીવ વૈદ્ય પાસે કુપથ્ય સમજે છે, પોતે કુપથ્ય માને, છેાડવાની ઇચ્છા પણ રાખે પણ. રસેાડામાં ઘૂસે નહિ, કુપથ્યને દેખે નહિ ત્યાં સુધી આ! બધું ડહાપણ રહે છે, પણ રસેાડામાં પેઠા ને લગીર ચીજ દેખી ત્યાં ડહાપણુ ઉડી જાય છે. વૈદ્યના વચને વિલપ પામે છે. સગાંની શિખામણુ છેાડી દે છે. તરત ખાવા તૈયાર થાય છે. આ ચાર આંગળની જીભ ઉન્માર્ગે ગમન કરાવે છે. જ્યાં આપણે આપણા હિતને જાણી શકીએ છીએ, આચરવા માંગીએ છીએ, તે પ્રમાણે કરવા દેતી નથી. એવી રીતે ઘ્રાણુ ચક્ષુ શ્રોત્ર પાંચ ઇંદ્રિયા માટે તપાસી લ્યો કે આપણી દશા શી થાય છે? આપણું ધારેલું માનેલુ કયાં જાય છે ? એક છવાઈંદ્રને આધીન થનારની આ દશા થાય તા પાંચે છિદ્રાને આધીન ને મન માકડાને પણ આધીન થાય તા? પાંચે ઈંદ્વિચાને આધીન હાય તે। હજુ સારૂં' છે, પણ મનને આધીન થવુ તે તે મન મળેલા પદાર્થ માત્રમાં જ રહે તેવુ નથી, એ તા મળી ગયાની મળતાની ને મળવાની પણ વાતા રાખે, તે તેને વાંદરૂ ન કહીએ તે શું કહીએ ? ઇંદ્રિયા ફક્ત મળતામાં લાભાય, મન તા ત્રણે કાળમાં મળતામાં લાભાય છે. એવાનાં પૂછડે આત્મા બંધાય તા કઈ દુર્દશા ન પામે? પાંચ ઇંદ્રિય ને છઠ્ઠું મન સિવાય કાઈ જગતમાં રખડાવનાર છે? ચૂસાએલુ' લેાહી ક્રૂર ઉભું થાય પશુ હાડકાં ચૂસી લેવાય ત્યાં શુ રહે? એવી રીતે આત્માના નીતરાગ આદિ ગુણાને ચૂસી લેનાર પાંચ ઈંદ્રિય ને છઠ્ઠું મન છે. એ છ સિવાય આત્માને ચૂસી નાખનાર કેાઈ ચીજ નથી. તેા કષાય વિગેરે કમ ખંધાવનાર નહીંને? બંધાવનાર છે પણ તેનું દ્વાર આ ઇંદ્રિયા અને
Page #213
--------------------------------------------------------------------------
________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી-વિભાગ બીજો
૧૯૩
મન. જેમ દરદી કાયાના વિકારાથી પરાધીન બની ગયા, કઈ પણ ઉપાય ન રહ્યો ત્યારે કાયા દાફ્ટરને આધીન સોંપી દે છે. તેવી રીતે પાંચ ઈંદ્રિય ને મનને આધીન થઈ ગયા, પેાતાનાં અસલ સ્વરૂપને ટકાવી શકે નહિ તેા મૂળ અવસ્થાને પ્રાપ્ત કરી શકાય નહિં. અરિહતા આત્માના સ્પેશીયાલીષ્ટ ડોકટરી છે.
।
આ ત્રિભુવનના નાથ એકલા જ આત્માના સ્પેશીયાલીષ્ટ છે. આત્માને સુધારવા હોય. તેા અહીં સ્પેશીયાલીષ્ટની જગાએ આવે. આવા પેટંટ ક્રાકટશ સિવાય આત્માને ઉદ્ધાર કાઈ કરનાર નથી. આત્માના ઉદ્ધાર કરવા માટે બીજો કોઈ સમર્થ છે જ નહિ. આવા પેટ’ટ ઢાકટર કેવળ તી કર ભગવાન, જે મનુષ્ય જે વાતમાં અથથી ઇતિ સુધી તેના વાકેગાર હાય તેજ તેના પેટન્ટ બની શકે, આંખની સપૂર્ણ સ્થિતિથી વાકેગાર હોય તે આંખના સ્પેશીયાલીસ્ટ કહેવાય. ગળાના સ્પેશીયાલીસ્ટ કયારે બને? ગળાની સપૂર્ણ સ્થિતિથી વાકેફગાર હાય. આત્માના સ્પેશીયાલીસ્ટ કયારે અને આત્માના અથથી ઇતિ સુધી વાકેફગાર હોય, આંધળા દાકટર આંખના સ્પેશીયાલીસ્ટ ગણાવે તેા તેને દુનીયા કદી માને જ નહિં. જેના પાતાના જ આત્મા ઈંદ્રિયાને મનને આધીન થઈ ગયા હોય તે જગતના આત્માના સ્પેશીયાલીસ્ટ કેવી રીતે મનાય? આત્માના સર્વ વિકાશને જાણનારા ને વિકારાને ઉખેડી નાખવાના ઉપાય જેના ધ્યાનમાં છે, એવા એક જ જગતના નાથ છે. આવા સ્વતંત્ર પેાતાના કે બીજાના આત્માના સ્વરૂપને નિર્મળ કરાવનારા તૈયાર હાવા છતાં આત્મા એવા મૂખ છે કે–તેવા દાકટરને આત્મા સેાંપવા તૈયાર નથી. હું આંધળાને પણ મારી ખારાકીએ દેખતા કરી દઊ છુ., છતાં ગાંડા આંધળા જતા નથી. હું જ ખારાકી પાષાકી આપું, મારે ત્યાં જ રાખું, દેખતા ન થાય ત્યાં સુધી મારે સેવા સંભાળ તજવીજ કરવી, છતાં પણ આંધળા દાકટર પાસે જાય નહિં. આંધળા ને ગાંડા હોય તેજ ન જાય. એવી રીતે જિનેશ્વરે ઢ ંઢેરો પીટાબ્યા છે કે જેના આત્માને સુધરવું હોય તે અમારી ઇસ્પિતાલમાં દાખલ થાવ. ભરણપોષણ ખધુ અહીંથી, દવા અહીંથી, જ્યાં સુધી સ’પૂર્ણ આરામમાં તમે ન આવા ત્યાં સુધીની દવા મફત. છતાં આ જીવ વિષયની પાછળ દોડેલા છે, ક્રોધમાં સપડાએલા ફા. ૧૩
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૯૪૦
પ્રવચન ૭૬ મું
છે, મિથ્યાત્વમાં પકડાએલો છે. એ દવાખાને જવા તૈયાર નથી. બંધાએલો આંધળે ગાંડે એ કઈ પણ પ્રકારે પિતાની આંખને સ્વચ્છ કરી શકે નાહ, તેવી રીતે આ આત્મા કેવળજ્ઞાન રહિત હોવાથી આંધળે, મહિમદિરાએ ગાંડે છે. કુટુંબ વિષય ઘરબારની સાંકળે અંધાએલો છે. બંધાએલે ગાંડે આંધળો શી રીતે પોતાનું હિત કરે? છતાં જિનેશ્વરે તમારા બંધને તોડવા માટે ઉપદેશ રૂપી લુહાર રાખ્યા છે. ગાંડપણ ટાળવા માટે નિર્મોહ સ્થિતિનું વર્ણન જણાવ્યું, આંખ ખોલવા માટે સમ્યગ જ્ઞાનાદિકનું ઔષધ રાખ્યું, છતાં આ આત્મા તેમને આધીન થવા તૈયાર નથી. દાકટર પાસે આવે તેને સારા કરે. આકાશમાં ઉડતા દરદીને દાકટર પાંખ કરીને પકડવા જતે નથી. એવી રીતે તીર્થંકર પણ જે આત્મા તેમની પાસે આવે, પરિચયમાં આવે, સંસર્ગમાં આવે તેમનું જ કલ્યાણ કરે છે. અફિણુ રાજા
ગાંડપણમાં લહેર હશે. એક રાજાને અફીણનું જબરજસ્ત વ્યસન છે. અફીણીયાને જોડે બેત્રણ ખાનાર હોય તે જ આનંદ આવે. અફીણ રાજ્યમાંથી આપવા મંડાયું. રાજા કોને હા કહે ને કોને ના કહે. અફીણ ખાતા ઘણુ થયા ને મલ ઉડાવવા લાગ્યા. મંત્રીએ દેખ્યું કે રાજ્યની બાર આના આવક તેમાં જ ખરચાવા માંડી. આ કાવાખાનું કે કતલખાનું? શું કરવું? તમારે અફીણની ટેવ છે તે ખાવાનું મહેલમાં રાખો. પેલા રાજાને અફીણ પીવાનું મહેલમાં કરી દીધું. ખીર ભજનની લાલચે આવેલા તેમનું શું થાય? ન સૂઝે તેને પાળીએ પણ તે કેટલા, તે તપાસવા જોઈએ. દીવાને ચારે બાજુ લાકડાની ભારી ગોઠવાવી. અર્ધી રાત્રીએ સળગાવ્યા. અરે ઉઠો ઉઠો લાય લાગી. કાવાખાનામાં સામાન્ય અધિકારી હતા તે ઉઠીને ઘેર ગયા, જેઓ ચકચૂર હોય તે કહેવા લાગ્યા કે દીવાળીની જેમ આટલા ભડકા કરનારા અત્યારે મોટી દીવાળી થઈ છે, તે અમને ખસવાનું કેમ કહો છો? આટલા પાળવાના, જેઓને અફીણના ઘેનમાં લાઈ છે કે દિવાળી છે તેનું ભાન નથી, તેવી રીતે જે મેહમદિરાથી ગાંડા થાય, તેને જગતના પ્રવાહ આત્માને ડૂબાડનાર કે તારનાર તેનું ભાન નથી. આ મહ મદિરામાં માતો થએલો છાતીએ ને લે છે? જે આત્માને રખડાવનાર ચીજ તેને છાતીએ લઈને ફરે છે. મેહમદિરાએ ગાંડે, કેવળ જ્ઞાન રહિત આંધળો, કુટુંબ
Page #215
--------------------------------------------------------------------------
________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી વિભાગ બીજે
૧૫
બાદિક ફાંસીએ ફસાએલે એ આત્મા જિનેશ્વર પાસે પોતાને આત્મા રજુ કરી શકતો નથી. વૈદ્યને ઠગનાર પિતે જ ઠગાય છે.
એ વિદપણું કરવાને હેક કેને? જેઓ આત્માની સ્થિતિને સુધારી શક્યા હોય અગર સુધારો કરી શકે તેવા હેાય. દાકટરના કહ્યા પ્રમાણે કાણુ ખાય પીએ હરે ફરે ખોરાક લે ? જેને પોતાની પ્રકૃતિ સુધારવી હોય. જ્યાં સુધી આપણે કાબૂમાં આત્મા આવે નહિં ત્યાં સુધી આત્માની વ્યવસ્થા કરવાનો હક આપણને મળે જ નહિ. વિદે કહ્યું બચ્ચા બોરાં ન ખાઈશ. ઉધરસ થશે. બેરૂં હાથમાંથી ફેંકાવી દીધું. બચ્ચાં એવા કે વિદ્યા ગયા પછી ખાઈ લીધા. વિદને ઠગે પણ એમાં થવાન ? ઉધરસ તને વધવાની, લાંબા થઈને તું સૂવાનો. એવી રીતે આ જીવ એમ સમજે છે કે શાસ્ત્રકારો તો કહ્યા જ કરે છે, પણ આપણે તે આપણું જ કર્યા કરવાનું. છોકરાએ વૈદને જેમ તેમ આપણે તીર્થકરને ઠગ્યા. પછી બીજે દહાડે વદ આવે ત્યારે કહેકે કંઈ ખાધું હતું ? ના, કંઈ નથી ખાધું. વિદ જાય એટલે કહે કે વિદને કેવી ઠગ્યા? આ છોકરે કઈ દશાને? એવી રીતે ભગવાનના વચનવિરુદ્ધ આરંભ પરિગ્રહ કરીએ, કષાય કરીએ છીએ. એ વિચારવા આ આત્મા તૈયાર નથી. આ આત્મા પોતાની મેળે સુધરવા માગે તે યે જમાને સુધરે ? શાસ્ત્રકારને ઉડાડનારે વિષયના કાર્ય કર્યા પછી શેતાનીયત કરવાવાળે જ્યારે સુધરે? જેમ કાયા સુધારવા માટે દાકટરને આધીન કરે છે. તેમ આત્માને ત્રણ લોકના નાથને આધીન કરે. એ કહે તેમ જણાથી ચાલવું ખાવું સૂવું વિચાર કરવો આત્માને જેડ. આ સ્થિતિએ જે આવે તેજ આત્મા સુધારી શકે. પિતાની માલિકીની ચીજ હોય તો પણ કિંમત ન જાણે, સદુપયોગના ફાયદા ન જાણે, દુરૂપયેગના ગેરફાયદા ન સમજે, ત્યાં સુધી તેની વ્યવસ્થા કરવાને હક તેને નથી. આ ચારમાં પહેલું કયું? કીંમત સમજવી એજ પહેલી ચીજ. નહીંતર સદુપયોગ સમજાશે નહિ. અનુપગથી થતી મહેનતની બરબાદી સમજાશે નહિં. માટે ધમની કીંમત બે પ્રકારે, એક લેકરીતિએ ને એક શાસ્ત્રીય રીતિએ.
જગતમાં બધાને ધર્મ વહાલો છે. કેઈને પણ અધર્મ વહાલે નથી. જગત ઈચ્છે છે ધર્મને, કોઈપણ જીવ અધર્મને ઈચ્છતો નથી.
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૯૬
પ્રવચન ૭૬ મું
નાસ્તિક ભલે અધર્મ-ધર્મ ન માને પણ અધમને ઈચ્છતે જ નથી. અધર્મ લેવા કોઈ માગતું નથી. જગતને ધર્મ વહાલ તે છે જ. જે ધર્મ વહાલે છે તે ધર્મી થતા કેમ નથી? શું બધા અધમ છે?' અભયકુમારે શું કહ્યું છે કે ધર્મી ઘણું છે. સભાએ અધર્મી ઘણા છે–. એમ કહ્યું છે. રાજસત્તા એ ધારે તેમ કરી શકે છે. ચાર બુદ્ધિને નિધાન પાટવી કુંવર અભયકુમાર છે. ગાડી તેના હાથમાં, તંત્ર તેના. હાથમાં છે, તેથી ધારે તે કરી શકે પણ અભયકુમારનો મુદ્દો એકે-જે સાચાને જૂઠાને સમજાતા નથી, ને જૂઠાને સાચો કહે છે. સાચાને જૂઠા. કહે છે. એવી રીતે અભયકુમારે દેખ્યું કે મોઢાનું જજમેન્ટ નથી કામનું. ચેતનનું પ્રત્યક્ષ જજમેન્ટ લાવવું છે. વાતને વિસારી દેવાય છે. કમલ બોલાવતી વખતે છોકરા કમલ બેલ ત્યાં એ કમલ બોલતા નથી શીખતે, પણ તે વખતે એ શબ્દ છોડી દ્યો. અત્યારે કમલને એ કમલ કહે છે. તે વાત દાબી ઘો. કળ-બળ-છળ કરતા મળ બોલીને પછી કમળ બોલાવી, શકાય છે. વચમાં મોટું લક્ષ્ય સજજડ ભરાઈ ગયું હતું તે ખસવું. જોઈએ. તે વખત જેટલું દબાણ કરે તેટલું સખત થાય, તેથી અભયકુમારે તે વાત પડતી મૂકી. ત્રણેક મહિના ગયા એટલે ખેંચ્યા વગરની વાત તેમના મગજમાં વધારે નહિં ટકે. કાળે અને ધોળે મહેલ: - અહીં ધમ અધર્મીના નિર્ણયમાં કશું કાર્ય કરવાનું નથી. તેથી ત્યાં તાત્કાલિક નિર્ણયની જરૂર હતી જ નહિં, જ્યાં આખા ગામની ઉજાણી હતી ત્યાં બે મહેલને રંગાવ્યા. એકને ધૂળ રંગાવ્યો ને એકને કાળે રંગાવ્યો. જેઓ ધમાં હોય તેમણે ધોળા મહેલમાં ઉજાણી જવું. જેઓ અધમ હોય તેમને કાળા મહેલમાં જવું. ધોળા મહેલમાં ધાડ પડી, ત્યાં બધા ભરાઈ ગયા. અભયકુમાર કારભારી મંડળી લઈને ત્યાં ઉભા છે. ઉજાણી કર્યા પછી દરેકને ધમીપણાને અંગે પ્રશ્ન પૂછવા લાગ્યા. ત્યાં પહેલે જ કાળી કસાઈ આવ્યા. તે આપણા શાસ્ત્રમાં પ્રસિદ્ધ જ છે. શ્રેણિક રાજા અભયકુમારની સાથે સમવસરણમાં બેઠા છે. છીંકની વાત ઉપરથી અભયકુમાર ને કહ્યું કે જીવ કે મર. કાળીયાએ છીંક ખાધી તે જીવનહિ ને મરનહીં કહ્યું. શ્રેણિક રાજાએ છીંક ખાધી તે કે જીવે ને મહાવીર ભગવાને છીંક ખાધી તે મરે એમ કહેલ છે. દેવતાએ આ પ્રમાણે કહ્યું તેને અર્થ ભગવાને શ્રેણિકને સમજાવ્યો છે.
Page #217
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી–વિભાગ બીજે
૧૭ કે—મારે અહીંથી મોક્ષમાં જવાનું છે તેથી મને મર કહીને મેક્ષ જવા કહ્યું. અક્ષયકુમારને અહીં પણ સુખ છે, જે આવતે ભવે પણ દેવલોકમાં જવું છે, માટે જીવ કે મર કહ્યું. કાળીયાને કહ્યું કે જીવ નહિ ને મર નહિં. કારણ આ ભવ પર ભવ તેને એક જ ધંધે છે, ને શ્રેણિકને કહ્યું કે જીવે. કારણું તમારે મરીને નરકમાં જવાનું છે તેથી. આ વૃત્તાંત ઉપરથી સમજી શકીએ છીએ કે કાળી કસાઈ પર્ષદામાં શ્રેણિકરાજાની નજીકમાં જ બેસે છે. તેને પૂછ્યું કે રોજના પાંચસો પાડા મારનારે તું અહીં ધળા મહેલમાં કેમ પેઠે? કાળી કસાઈ કહે છે હું ધર્મી છું. પાંચસો પાડા મારીને જે માંસ થાય છે તે માંસ હું ખાઉં છું, તેમજ લોકે માંસ વગર તરફડવાવાળા તેમને માંસ પૂરું પાડું છું, તેથી તેમને સંતોષ કરું છું, તે મને ધમ કેમ નહિં? ધમ વહાલો-કીંમતી ગણ્યો, પણ ધર્મ કેનું નામ પાડા મારી નાખવામાં અને તેથી જગતને સંતોષવામાં તેણે ધર્મ ગણ્યા. બીજાને - સંતોષ પમાડવાનું કારણ હોવાથી ધર્મરૂપે કસાઈ એ ગણત્રીમાં લીધું. ખેડૂત આવ્યો. ખેતરમાં સે ચાસ પાડીએ તેમાં એક ચાસ લેાહીનો ગણાય. કંઈ ઉંદર સાપ જાનવર હોય, જ્યાં હળ ફરે એટલે સાફ. સો ચાસે એક લેહીને ચાસ માનનારે તું અહીં ક્યાં પેસી ગયા? અહીં કસાઈને પિતાના કપડાની સ્વચ્છતામાં વાંધો નથી, તેમજ તીર્થકરની સભામાં દેવતાઈ પ્રભાવ હોય એટલે કસાઈને પણ શુદ્ધ સ્થિતિમાં રહેવાનું જ હોય. પણ અહીં તો એટલા પૂરતું લેવાનું હતું કે કસાઈએ પણ મનમાનીતે ધર્મ પાડા મારવામાં ગોઠવ્યો. ખેડૂતે ‘ઉત્તર દીધા કે—હું ચાસ પાડું છું લેહીને તે વાત ખરી, પરંતુ જે હું અનાજ ન પકવું તે સાધુ મહારાજને ખાવાનું ક્યાંથી મળે? “ધમ લોકેનું પારણું અને અત્તરવારણું બને કેમ? ને જગતના લોકે અન્નવગર કયાંથી જીવે? દેવતાને જે ચઢે તે મારી ખેતીના પ્રતાપે. સાધમિકને ભેજન પણ મારી ખેતીના પ્રતાપે મળે. તે તે બધો ધરમ મને મળેને? ધરમ સાચો માન્ય અને વળી ધર્મ માન્ય ક્યાં? વિશ્યા આવી તેને પણ પૂછયું કે તું આ ધોળા મહેલમાં ક્યાં પેઠી?
આ મહેલમાં ખરે પેસવાનો હક મારે છે, કારણકે આ બધાં તો કેવળ પેટની લાહ્ય ઓલવનારા પણ હું તે કાળજાની લાહ્ય ઓલવનારી. અરે હું તે વિધુરેને સંતેષ પમાડનારી છું. ચાર આવ્યો. ગઈકાલને સજા ભોગવનાર તું શી રીતે ધર્મી? આ બધા કરતાં હું પહેલે નંબરે
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૯૮
પ્રવચન હદ સુ
ધર્મી—એમ તેણે જણાવ્યું. આ બધામાં એકે જગતને જાગ્રત કરનારા નથી. કસાઈ ખેડૂત અને વેશ્યા એ ત્રણમાંથી એકે જગતને જાગ્રત રાખનારા નથી. જગતને જાગ્રત ફક્ત હું જ રાખું છું. અમારી હૈયાતીથી જગત સાવચેત રહે છે, પણ આ બધા પેાતાના લાલે પરના લાભ કરે છે. અમે તા મરણાંત કષ્ટના સેઢે પરાપગાર કરીએ છીએ. પહેલાના કાળમાં ચારી કરનારના હાથ કાપતાં અને વધારેમાં ફાંસી પણ થતી હતી, તે સભાની જાણ બહાર ન હેય. એટલું જ નહિં પણ દુનીયાના લગભગ અડધા ભાગ અમારા વડે જ અમન–ચમન કરે છે. ચાર કહે છે કે અમારી સત્તા હૈયાતી હાવાથી તમે આ ચાકીદારો અધિકારીઓ અને કાટ વિગેરેને પાષા છે. ચાર જેવી ચીજ દુનીયામાં ન હોત તા ઘેર ચાકીદાર કાણુ રાખતે ? પેાલીસ ચેાકીદારની આજીવિકા અમારે લીધે જ ચાલે છે. લુહારી પાસે સાંકળેા તાળા કળા તીજોરી કરાવા છે તે કેના પ્રતાપે ? કહે કે અમારા પ્રતાપે. સુથારા પાસે કમાડા પેટી પટારા કરાવા છે, તેને રોટલા કેાના પ્રતાપે મળે છે? અમારા પ્રતાપે જ તે બધા રોટલા ભેળા થાય છે. જે અમારી હૈયાતી નાબૂદ થઈ જાય તા આ બધાનું શું થાય? માટે અમે દુઃખ વેઠીને મરણાંત દુઃખના સાદાએ અમે જગતને આટલા ઉપગાર કરીએ છીએ. અધિકારીએ. વિચારે છે કે ત્યારે તેા આ હિસાબે આખું જગત ધર્મી થઈ જાય. આખા પ્રધાન મંડળમાં નિ ય થયા કે—મનુષ્ય પાતાના કર્તવ્યોના આડીઅવળી રીતિએ પણ ધર્મમાં ઠોકી બેસાડે છે અને પેાતાને ધર્મી ગણાવે છે.
ધર્મી કયારે કહેવાય ?
એક પણ પ્રધાન કે દરખારી માણસ ખરો ધર્મ કહી શકે તેમ નથી અને ધર્મી તરીકે માની શકે તેમ નથી. હવે અભયકુમારે કહ્યું કે નિ ય થઈ ગયા. પોતપોતાના કાર્યથી સર્વે ધર્માં કહી દે છે. હવે આપણે કાળા મહેલમાં તપાસીએ કે ત્યાં કાઇ છે ? કાળા મહેલ તરફ દરબારના માણસા વિગેરે આવે છે, ત્યાં કોઈ જણાતુ નથી. ઉપલકીયા તપાસ માત્ર કરવાથી કાઈ નથી તેમ કહી દે છે. અભયકુમાર કહે છે કે તપાસ પૂરી કરવી. 'ગલામાં ફરીયે ને કાઈ નથી એમ માલમ પડે તે કાઈ નથી એમ કહી શકીએ, માટે ચાલા મહેલની અદર જઈ એ. પ્રધાન મ′ડળ, દરખાર મંડળ, અભયકુમાર વિગેરે કાળા મહેલમાં જાય.
Page #219
--------------------------------------------------------------------------
________________
આગમોહક પ્રવચન શ્રેણી-વિભાગ બીજે. છે. અંદરના ઓરડા આગળ જાય છે. તે ચાર જ જણ બેઠા છે. આખી રાજગૃહીમાં જેને ધર્મી તરીકે ઓળખવા હોય તે એક નંબરે એળખાય તેવા ધર્મીઓ આ કાળા મહેલમાં બેઠા છે. આ શું ? ધર્મના ધુરંધર તરીકેની દુનીયામાં જેની શાખ ગણાય તે અહીં આવીને કેમ બેઠા છે? જ્યારે પૂછયું કે અહીં તમે કાળા મહેલમાં ધમસાણથી ડરીને કેમ બેઠા છે? અહીં તે અધર્મી હોય તેને બેસવાનું છે. જવાબમાં તે ચારે જણાએ કીધું કે અમે જાણી જોઈને અહીં આવ્યા છીએ. ધર્મ પણાનું પહેલું પગથીયું અહીંથી શરૂ થાય છે. પિતાના આત્મામાં અંશે પણ અધર્મ હોય, ત્યાં સુધી પિતાને અધર્મી ગણે. દુનીયાના કહેવાતા વેપારીના ચોપડાના વહીવટમાં ૯૯ રકમ સાચી હોય ને એક જ રકમ જૂઠી લખી હોય તે ઈમાનદાર કે બેઈમાનદાર? એકજ માત્ર જૂઠી તે તેટલામાં બેઈમાન કેમ? કહેવું પડશે કે બેઈમાનદાર “માંખ મારે તે માણસ મારે” તો આ આત્માની કેટલી રકમોમાં ગોટાળા નથી વલ્યા?
જ્યાં સુધી એકમાં પણ ગોટાળે હોય ત્યાં સુધી શાહકાર તરીકે મૂછ પર હાથ દેવાનો વખત નથી. એવી રીતે અહીં આત્મા પાંચ આશ્રવમાંથી એક પણ આશ્રવમાં હોય ત્યાં સુધી હું નિષ્પાપી કહેવાઉં નહિં. નિષ્પાપી કહેવડાવવાને મારો હક નથી. એક પણ આશ્રવ કરે કરાવે કે અનુમોદે ત્યાં સુધી મને ધમપણે જીવવાનો હક નથી.
- આ પાંચ પરમેષ્ઠિમાં તમેએ નમે દેસ વિરયાણું, નમે સમ્મત વંતાણું એ બે પદ કેમ વધાર્યા નાહ? સાધુ સુધી પરમેષ્ઠિપણું રાખ્યું. દેશવિરતિને પરમેષ્ઠિમાં કેમ ન રાખ્યા? અગીઆરમી પ્રતિમા સુધી વહન કરનારા શ્રાવકો એ કેવા હોય? સાધુ જેવા, એવા છતાં એમને અહીં દાખલ કેમ ન કર્યા? ચોથે ગુણઠાણે પાંચમે ગુણઠાણે ચડયા તેમની કિંમત નહિં અને છઠે ગુણઠાણે ચઢ્યા એટલે પરમેષ્ઠિમાં દાખલ થઈ ગયા. પાંચમે રહ્યા તેમનાં તો નામનિશાન પણ નહીં. આપણામાં કહેનારા છે કે મહાવીરના બે છોકરા એક સાધુ ને બીજા શ્રાવક, અમે બે ભાઈ. શેઠને છોકરો સગો ભાઈ હોય. તે હિન્દુત્વ છોડીને મુસલમાન થઈ જાય તે ભાઈપણને કેટલો હક રહે? પ્રતાપસિંહ અને શક્તિસિંહ એબે સગાં ભાઈ ઓ છતાં મેવાડની ગાદી કોને મળી? બાપદાદા રીતિ રાખનાર પ્રતાપસિંહને મળી. બાપની રીતભાતનું નખ્ખોદ શકતસિકે વાયું. મહાવીરની રીતિ કઈ? સર્વથા અહિંસા-નિષ્પરિગ્રહ-પણાની
Page #220
--------------------------------------------------------------------------
________________
૨૦૦
પ્રવચન ૭૬ મું
આમની સર્વ પ્રકારના નિષ્પા૫પણની રીતિ પાળવા તૈયાર થઈને . મહાવીરના મોટા બેટા બને. દિલ્હીના મંગલ પાદશાહને ગુલામ બને
એ મેવાડી કુમારપણું શી રીતે ઓળખાવે? ભગવાન મહાવીરનો દેશ કો? વિરતિ દેશ નિરારંભરૂપ નિર્મલ દેશ. નિષ્પરિગ્રહ રૂપ પાવન પ્રદેશ. એ દેશની રીતિને નહિં સમજનાર બકે શ્રી મહાવીરના વર્તનને નહિ વિચારનાર વિષયના વિશાળ પ્રદેશ ને કષાયના કંગાળ પ્રદેશ પ્રત્યે અભિમાન ધરાવનારા સાથે અહીં બાપામારીનું વેર છે. બીજું પગથીયું:
કદાચ મંગલ પાદશાહ પરાણે આધીન રાખ્યો હોય પણ અંદરથી જય તે મેવાડની ઈચ્છવાવાળા હોય. જેઓ આરંભ વિષય કષાય રૂપ ઘરબારના સકંજામાં આવી ગએલા હેય, નીકળી ન શક્યા હોય છતાં અંદરથી મેવાડની મહત્તા ઈચ્છવાવાળા, વટલેલા છતાં રજપૂત થવાને લાયક. જેઓ મેવાડની મહત્તા સાંખી શક્યા તેમને મુસલમાનમાંથી રજપૂતે કર્યા છે. પહેલી શરત એ કરી કે ઉદેપુરની કુંવરીને છોકરે હોય તેજ પાટવી કુંવર થાય. હાય જેટલી રાણીઓ હોય, ઉદેપુરનું બીજ પટરાણું ગણાય. આ મેગલોમાં ભળેલા રાજાએ મહારાણીની કિંમત અને પાટવી કુંવરની કિંમત કેટલી ગણી? પિતાની કુંવરીના પટરાણીપણાના હકો અને પાટવી કુંવરપણાના હક જતા કર્યા ત્યારે તે પાછળથી રજપૂત થએલા વફાદાર કહેવાયા. તમે મેહ મેગલની ગુલામીમાં મહાલનારા શ્રી મહાવીરના સિદ્ધાંત વખતે બધા હકે જતા કરે. જેમ ઉદેપુરની કુંવરી ચાહે તેટલી નાની હોય છતાં તે મહારાણી. તેને જ કુંવર રાજગાદીને માલિક. આ બે શરત મોગલના ગુલામોને કબૂલ કરવી પડી હતી. ત્યારે જ પાછળથી રજપૂત બનીને શુદ્ધવર્ણમાં રહી શક્યા. જે મહાવીરના પુત્ર તરીકે બલકે વંશ જ તરીકે રહેવું હોય તો કબૂલ કરવું પડશે કે ધર્મનું ત્યાગનું તીર્થનું શાસનનું કામ હોય ત્યાં સગાવહાલા ભાઈભાંડુ અને બાયડી છોકરા વિગેરેને હક ના કબૂલ કરતાં શીખો. હવે વિચારો કે તમે આ સ્થિતિમાં આવ્યા છે? આ સ્થિતિમાં આવે તે સામ્યકત્વની સીડીનું બીજું પગથીયું છે. જૈનપણની જડ નિગ્રન્થપણુમાં છે
ત્યાગ વૈરાગ્ય વ્રત પચ્ચખાણ ઉપાશ્રય વિરતિ તીર્થદેવ ગુરૂ ધર્મના કામ વખતે તેમનો હક પહેલો અને બાયડી છોકરાને હક
Page #221
--------------------------------------------------------------------------
________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ખીજે
૨૦૧
પછી, તેા ખીજે પગથીએ, ત્રીજે પગથીએ નહિં. એ ત્રણ પગથીયા અતાવવા પહેલા ખાત્રી કરી આપવી જોઈ એ. નાવેલ તરીકે-ઘટનારૂપે ઘટાવ્યા હોય તેમ આ પગથીઆ નથી. ભગવાન મહાવીરે શ્રીમુખે ફરમાવ્યા છે અને સૂયગડાંગસૂત્રમાં શ્રી ગણધરદેવાએ ગૂંથ્યા છે. રૂળમંત્ર નિપંથે પાવચને મટે, પરમકે, સેસે મળતું. આ જ એવા પહેલા નિશ્ચય થવા જોઈ એ. આજ એવા રૂપે નિશ્ચય નથી. આ શું? નિર્માંથ વાવચને આ જૈનશાસન-આ જૈન પ્રવચન, આ ઋષભ પ્રવચન આ વીર પ્રવચન નહીં. કારણ કે–જૈનપણું શાથી ઓળખવું? ત્યાગથી જ જૈનપણું આળખવાનું છે. જૈનદેવ અને અજૈનદેવ શાથી? સ્રી હથિયાર વગરના જે દેવ તે જૈનદેવ, જૈનગુરુ અને અજૈનગુરુ શાથી? આળખા છે.? કંચન કામિનીના ત્યાગી હોય તે જૈનગુરુ, તે વગરના અજૈનગુરુ. જૈન ધર્મ શાથી ઓળખા છે? આરંભ પરિગ્રહ કષાયના ત્યાગ હાય તે જૈન ધર્માં, તે સિવાય વિષયાદિકને ત્યાગ ન હોય તે અજૈનધમ, જૈનની જડ નિત્થપણું છે, તેથી જ આપણા દેવને દેવ તરીકે જેવુ...નિ ન્થપણુ ખતાવ્યું તેવું જ જીવનમાં વહન કર્યુ” છે. કહેણી રહેણી જુદી હાય તા જૈન દેવ જૈન ગુરૂ અને જૈન ધર્મ તરીકે ગણાય જ નહિં, રહેણી પ્રમાણે જેએ કરણી કરે તેને જ જૈન શાસનમાં કહેવાને હક છે. ખુદ તીર્થંકરને પણ કરણી કર્યા પછી જ ધમ કહેવાના હુક મળે છે.
સમ્યકત્વના એકરાર
સાધુ પણ આશ્રવને ત્યાગ કરીને પછી જ આશ્રવ ત્યાગના ઉપદેશ કરી શકે છે. વકતાએ પહેલા આશ્રવના ત્યાગ કરવા જોઈ એ. અહીં સાકેરભાઈ ટીપમાં પહેલાં પાઈ સરખી ન ભરે તે બીજાને ટીપમાં ભરવાનું કેવી રીતે કહી શકે ? આ ઉપરથી ગુરુ દ્વારાએ શાસન રાખ્યું છે. નિન્ગ્રન્થ વગર શાસન જ નહિં. શાસન ચલાવનાર નિગ્રન્થ અને હુકમ પણ નિગ્રન્થાન. ઉપદેશ પહેલાં સ`વરવાળા હોવા જોઈ એ. હુકમ કરવાના હક પણ સવરવાળાનેા જ હોય. દેવગુરુ નિગ્રન્થ જ હોય ને ધર્મ તા નિગ્રન્થ જ છે. માટે ત્યાગમય જૈન શાસન હોવાથી આણુંદ શ્રાવક વિગેરેને કહેવુ પડયું છે. પ્રભુ મહાવીર દેશના પૂરી ચયા પછી તે શ્રાવકા ઉભા થઈને શું બેલે છે? સામિ નં અંતે । निग्गंथं पावयणं, पत्तियामि णं भंते ! निग्गंथं पात्रयणं, रोएमि णं भंते !
Page #222
--------------------------------------------------------------------------
________________
ર૦૨
પ્રચન ૭૬ મું
નિriષે પવિયાં. હે ભગવત! હું નિન્ય પ્રવચનની શ્રદ્ધા કરું છું, હે. ભગવંત! હું નિર્ગસ્થ પ્રવચનની પ્રતીતિ કરૂં છું, અને હે ભગવંત ! હું નિથ પ્રવચનની રૂચિ કરૂં છું. કોઈ કહે કે દરવાજામાં હિરે પડ્યો છે. શ્રદ્ધા થઈ છે પણ ભરસો નથી. પ્રતીતિ સ્વરૂપે જ્યારે જાતે જુએ ત્યારે ખાત્રી થાય અને તે પ્રતીતિ થઈ કહેવાય. કલયાણને કોઈપણ રસ્ત હોય. બચાવને કોઈપણ રસ્તો હોય તે કેવળ નિગ્રંથ પ્રવચન જ છે. આવી પ્રતીતિ આણંદ શ્રાવક કહે છે કે હું કરું છું. પ્રતીતિ હોય એટલે મેળવવાની ઈચ્છા થઈ જતી નથી. સૂર્ય ચન્દ્ર દૂરથી દેખવાના છે. શ્રદ્ધા છે કે રત્નના છે, પણ છતાં રૂચિ મેલવવાની થતી નથી. પારકે ઘેર પરાર્ધ રૂપીઆ છે એમ માને છે, કહો કે માનીએ છીએ. ખરી ખાત્રીથી માનીએ છીએ, શ્રદ્ધા પ્રતીતિ થઈ ગઈ પણ શામાં લટક્યા છે? પારકા રૂપીઆ છે. તેથી લેવાની રુચિ થતી નથી. તેવી રીતે ભગવાન ગુરુ અને ધર્મમાં નિરાશ્રયપણું છે. તેની પ્રતીતિ થઈ, પણ ત્રીજે હીસ્સો લેવાની રૂચિના પરિણામ આવ્યા નથી. એ નિન્ય પ્રવચન મને ક્યારે મળે? એ મળે ત્યારે જ મારી જિંદગી સફળ. એ રુચિ હજુ થઈ નથી. આ આણંદ શ્રાવકે ભગવાન ને જણાવ્યું કે નિન્ય પ્રવચનની શ્રદ્ધા પ્રતીતિ અને રૂચિ મને થઈ છે.
રોચક સમ્યકત્વમાં કઈ સ્થિતિ આવવી જોઈએ. કહેવાપણાનું કથન તે અભવ્ય ને મિથ્યાદષ્ટિએ પણ કહે છે. રેચક સમ્યકત્વવાળા તે જ્યારે ત્યાગ મેળવું? એક છોકરે ખોવાઈ ગયા હોય ને છ બાર મહિના થયા પછી મળવાના સમાચાર આવે, મળવાની આશા બંધાય, ત્યારે કેટલું હૃદય ઉછળે છે? આ કાળી શ્રુતદેવીના મકાનમાં અનંતા કાળથી સૂતેલા છોકરા સમાન અનંત ઋદ્ધિ અહીં મળે છે, પણ હજુ આત્મા લેવાને તૈયાર નથી. હજુ ઘર વાડી હાટ હવેલી અને બંગલા બગીચા મેળવવામાં મન દેડે છે. ત્રીજા વિષયને આણંદશ્રાવક ભર સભામાં એકરાર કરે છે. તે રાજા, ઈશ્વર, શ્રેષ્ઠિ કૌટુંબિક સેનાપતિ વિગેરેને ધન્ય છે, વંદનીય છે કે જેઓએ નિશ્વ-પ્રવચન અંગીકાર કર્યું છે. હું નિભોગી, અધન્ય, અકૃતાર્થ. શાથી આણંદશ્રાવક પિતાને અધન્ય ગણે છે? અરે સભા સમક્ષ અધન્ય ગણાવે છે કે--હું આ નિર્ચથ-પ્રવચનને લઈ શકતા નથી. તેથી હું તો પાંચ અણુવ્રત ને ત્રણ ગુણવ્રત તથા ચાર શિક્ષાવતવાળે શ્રાવક ધર્મ અંગીકાર કરીશ.
Page #223
--------------------------------------------------------------------------
________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી-વિભાગ બીજો
૨૦૩ હાર્યાના ડગલાને આ દેશવિરતિ ધર્મ છે. ભાગતા ચારની લગોટી સમાન આ દેશવિરતિ ધર્મ છે. સર્વથા સંપૂર્ણ વિરતિ નથી આવતી તો આટલી તો લાવું. એવી રીતે જે શ્રાવક નિગ્રંથ-પ્રવચનની શ્રદ્ધા પ્રતીતિ અને રુચિવાળા થાય, તે આણંદશ્રાવકની માફક સમ્યકત્વરૂપ સીડીના ત્રીજે પગથીએ આવી ગયા છે. ગણધર મહારાજા કહે છે કે પહેલું પગથીયું નિર્ગ-પ્રવચનને અર્થ ગણે, બીજુ પગથીયું પરમાર્થ ગણે અને ત્રીજું પગથીયું નિશ્વ-પ્રવચન સિવાય બધું અનર્થ ગણે, બલકે જુલમગાર ગણે. તમે સમ્યકત્વની સીડીમાં છે કે નહિ એ બીજાને ન પૂછશે. તમારા આત્માને પૂછશે કે–ગણધર મહારાજાએ ત્રણ પગથીયા જણાવ્યા છે તે ત્રણમાંથી યે પગથીએ છે? નિગ્રંથપ્રવચન અર્થ પરમાર્થ તે સિવાય જગતની બધી ચીજો જુલમગાર પદાર્થો છે, ભયંકર છે. સંસારના સર્વ પદાર્થના વિચારમાં જુલમની ઝાળ જુએ છે તે આ ત્રીજું પગથીયું છે. આણંદશ્રાવકે સમ્યકત્વની ભૂમિકાઓ ત્રણ બતાવી, તેમાં શ્રદ્ધા પ્રતીતિ રુચિ અગર અર્થ પરમાર્થ અને અનર્થ એ ત્રણેમાં કઈ પર તમે છો. અથે પરમાર્થ અને શેષ અનર્થ એ ત્રણ પગથીયાં તમારા બુદ્ધિ પથમાં આવશે ત્યારે તમે કઈ જગો પર છે એ માલમ પડશે. અમે ૧૮ હજાર શિલાંગમાંથી ૧૭૯૯૯ ભાગે શિયળ પાળીએ ત્યાં સુધી અમે દેવાળીયા છીએ, અને કાળા, મહેલમાં તે ચારજણ કેમ પેઠા તેને ખૂલાસે આપે આપ થઈ જશે. ધર્મના આચરણ કરવાવાળા કાળા મહેલમાં બેઠા છે. હવે અહીં માલમાં પડશે કે–ત્રણ ભૂમિકા આણંદશ્રાવક અથવા ગણધર મહારાજાએ કહેલી છે, તેનો અર્થ સમજશો એટલે કહેશે કે આ કાળા મહેલમાં બેસનારા બરાબર બેઠા છે. તમે પણ સામાયક ઉચ્ચરો છો. સાવ નો વરવામિ એટલે સાવદ્ય પાપવાળા વ્યાપારનો ત્યાગ કરું છું. મન વચન કાયાથી ન કરું અને ન કરાવું. આ સામાયિકમાં પ્રતિજ્ઞા લે છે, તેના પહેલાના ટાઈમમાં સાવદ્ય કામ કર્યું હોય તેથી પાછા હઠી જાઉં છું, નિ છું, સભા સમક્ષ અને ગુરુ સમક્ષ નિંદન જાહેર કરું છું અને પાપમય આત્માને વીસરાવું છું. તેણે મન માં ન આવે ત્યાં સુધી ત મતે પરિક્ષામાં બોલવાનો હક ? ભૂતકાળના પાપકાર્યને અધમ ન માને તે કોનું નિદાન કરે છે? કોનું ગહણ કરે છે? એ પાપ હતું તેથી જ એ પાપમય આત્માને સરાવું છું—એમ બોલ્યા. એ શ્રાવકો ત્રણ પગથીયા સમજેલા હતા. શુદ્ધ બાર વ્રત હોવા છતાં
Page #224
--------------------------------------------------------------------------
________________
૨૦૪
પ્રવચન ૭૭ મુ
કાળા મહેલમાં કેમ પેઠા તે અને લૌકિક અને લેાકેાત્તર ધર્મની કિંમત શી? તેનુ સ્વરૂપ કેવી રીતે સમજાવશે તે અધિકાર અગ્રે વતમાન,
પ્રવચન ૭૭ મું શ્રાવણ સુદી ૬ સેામવાર
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં સૂચવી ગયા કે આ સ'સારમાં ધર્મ માં કે જૈન શાસનમાં લેવડ દેવડની રીતિ સામાન્ય રીતે માનવામાં આવી છે કે પેાતાની માલિકીની વસ્તુના સદુપયેાગના ફાયદા આદિ જાણે નહિ તેા પેાતાની વસ્તુ છતાં વ્યવસ્થા કરવાના હક તેને મળતા નથી. તે હવે ધમ સરખી એક ત્રણ જગતની અસાધારણ ચીજની કિંમત જાણવામાં ન આવે ત્યાં સુધી ધર્માંનું કથન કરનાર અને સાંભળનારને બન્નેને અનથ કરનારૂ થાય. જોકે ગાળ ડાહ્યાને ગાંડાને રાગીને નિરાગીને આપવામાં આવ્યા હાય તા મીઠી તા લાગે જ છે. કડવા લાગતા જ નથી. તેવી રીતે ધમ એ કીંમત નહિં જાણનારને ફાયદો તે જરૂર કરવાના જ છે પણ જેમ ગાળ મીઠા લાગે છે, પણ દમવાળાને વાળાને જઠરા બગડેલી હાય તેવાને ગાળ કે સાકર હિતકારી થતા નથી. ગાળ સાકર તત્કાળ મીઠાશ આપે પણ પરિણામ ખરાબ આવે. મીઠાશ સને સરખી છતાં કફવાળાને ગાળ ખવરાવવાથી ફાયદાકારક થતા નથી, પણ નુકશાન કારક થાય છે. તેવી રીતે સદુપયાગાદિકને નહિં જાણનારા ધમથી દેવલેાકાકિ સદ્ગતિ પામે છે. આ ગાળની મીઠાશ સરખુ છે.
ધર્માં દુર્ગાતથી બચાવનાર અને સદ્ગતિ આપનાર જરૂર થાય છે.
ધર્મની કિંમત નહિ જાણનારાએ પણ ધર્મ કરે તેા ધર્માંને અંગે દેવ લાકની ગતિ, મનુષ્યની ગતિ, તેના સુખા તા જરૂર પામે છે. અનિચ્છાએ અજ્ઞાનથી કે વિરૂદ્ધ ઈચ્છાથી કરાતા પાપા ગેરફાયદો કરનારા માનીએ,
તા અજ્ઞાનથી વિરૂદ્ધ ઈચ્છાથી, અનિચ્છાથી કરેલા ધ ફાયદો જરૂર કરશે-એમ ન માનીએ તે અનિચ્છા આદિએ કરેલ. પાપ નુક્શાન
Page #225
--------------------------------------------------------------------------
________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી-વિભાગ બીજે
૨૦૫
કરતું જ નથી, પરંતું એવું કેઈ દિવસ નહીં માની શકીએ. અજ્ઞાને કરેલે ધર્મ તેટલા પાપને કિનારે જરૂર થશે. બીજો ફાયદો ભલે ન કરે પણ અનિચ્છાએ અજ્ઞાને વિરૂદ્ધ ઈચ્છાએ થતું પાપ તે ધર્મથી જરૂર રોકાશે. વસ્તુતઃ આત્માનું કલ્યાણ નહિ કરે પણ દેવલેક મનુષ્યપણું તેના સુખ તે તે જરૂર અજ્ઞાનાદિકથી પણ કરેલે ધર્મ આપશે. જે બાળપણમાં વિધવા થઈ એને પિતાને શીલપાલનની ઈચ્છા નથી, કેવળ સાસરા સાસુ માતા પિતાની આબરૂ ખાતર શીલનું રક્ષણ કરે છે, તેની ખાતર શિયળ પાળે છે. સાસરાદિકનાં દબાણથી પણ જે પવિત્ર વર્તનને રાખનારી, જેને માટે શાસ્ત્રમાં જણાવ્યું છે કે માનવા વારે ઈચ્છા વગર બ્રહ્મચર્ય પાળવું પડે તેવા બ્રહ્મચર્યથી પણ પોતે જિંદગી ગુજારે તે કાળ કરીને ઓછામાં ઓછી ૬૦ હજાર વર્ષની સ્થિતિ ભોગવવા વાળા દેવતાઓ હોય, ત્યાં જઈને ઉપજે. જે લાજથી દબાણથી વગર ઈચ્છાને બ્રહ્મચર્ય રૂપી ધર્મ, તે દેવતાની ૬૦ હજાર વર્ષની સ્થિતિ તેને મેળવી આપે છે. ઈચ્છા વગરનું પાળેલું શિયળ દુર્ગતિથી બચાવે અને દેવતાની ગતિ ૬૦ હજાર વર્ષ વાળી મેળવી આપે છે. શાસ્ત્રકારે આવી રીતે ફળ બતાવે છે તે વગર ઈચ્છાએ, વિરૂધ્ધ ઈચ્છાએ કે અજ્ઞાનપણે કરવામાં આવેલ ધર્મ ભવિષ્યમાં કલ્યાણ કરનાર નિવડે કેન નિવડે પણ સગતિ આપનાર ને દુર્ગતિ ટાળનાર તે જરૂર થાય છે. બલકે. ચેનકેન પ્રકારેણ ધર્મ સુખદાયી છે.
ધર્મના ઘેરી છતાં દુર્ગતિએ કેમ ગયા?
જેઓ સદુપયોગ દુરૂપયોગ અનુપગનું પરિણામ નહિ સમજે તેને પણ દુર્ગતિનું રોકાણ અને સંગતિની પ્રાપ્તિ જરૂર થવાની. લીંબડી આટલી નાની હોય તેનાથી આખો લીંબડો થયો. આટલા પુદગલમાંથી આટલું મોટું વૃક્ષ થયું, તેમાં લીંબડીનો રસ કેટલો હતે, છતાં તેમાંથી રસ કેટલો વધ્યો? તેવી રીતે ધર્મ કરનારા પુણ્ય બાંધે છે, તેની સાથે આશંસા દેષ રહ્યો હોય, આટલી પણ નિયાણાની બુદ્ધિ રહી હોય, માલ વગરની મમતા હોય તે પણ તે મમતાને સજજડ કરનારો થાય છે. આ ઉપરથી ચારિત્ર પાળતાં કરેલું નિયાણું સુખને પ્રાપ્ત કરાવે અને પછી દુર્ગતિદાયી થાય છે. વાસુદેવો ધમ કરનારા નિયાણું કરવાથી અંતે તેનું પરિણામ દુર્ગતિરૂપ થયું. ધર્મના પ્રતાપે સારી ગતિ પામે
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૦૬
પ્રવચન ૭૭ મુ
પણ પરિણામે મમતા એટલી વધે કે વિરતિ કરવી મુશ્કેલ પડે અને અવિરતિમાં કાળ કરી નરકે જ જવું પડે. વાસુદેવેા સ`સારને ખાટા માને છે, ચારિત્રને સારૂ' માને છે, પાપ ડૂબાડનાર માને છે, પેાતાની શકિત અનુસાર બીજાને ધર્મને રસ્તે જોડયા જ કરે છે, એવા ધર્મના ધારીએ થએલા, પણ અવિરતિના પ્રતાપે આરભ પરિગ્રહ વિષય કષાયથી બિચારા નરકમાં રખડનારા થાય છે. તેા પછી અવિરતિપણું એ કેટલું નુકશાન કરનાર છે–કે આવા પુરૂષને પણ ગબડાવી નાંખે છે દુતિને રોકવાની તાકાત સમ્યકત્વમાં નથી, એ પાપામાં સમકીતપણના ઈલાજવાળું થઈ ને બેસે છે. આરભ પરિગ્રહ વિષય કષાયની પાસે સમ્યકત્વની લગીર પણ તાકાત હાય તા વાસુદેવાને નરકે જવું પડે જ નહિં. આ ઉપરથી વાસુદેવ સરખા દેઢ સમ્યકત્વવાળા માક્ષ માગે લેાકેાને પ્રવર્તાવનારા, માક્ષનું ધ્યેય ગણનારા, બીજા મેાક્ષ માગે કેમ જાય એ ચિંતવન કરનારા, આવા પણ પહેલા ભવના મમત્વ ભાવના પરિણામ વધેલા હાય તેના વિકારને તાડી શકતા નથી. ધર્મ પુણ્ય સદ્ગતિ ઋદ્ધિ સમૃદ્ધિ મેળવી આપી, પણ પરિણામે પ્રવૃત્તિમાં ગોટાળા શાથી ? નિયાણું કરતી વખતે ધર્માંની કિંમત સમજાઇ ન હતી. જે વખત પાતે ધમ કર્યો હતા તે વખત ધર્મની કિ`મત વસ્તુ સ્વરૂપે સમજ્યા ન હતા. અને ત્રણ જગતના સુખા રાજ્ય રિધ્ધિ એ બધી એક શુધ્ધ ધની મિનિટ આગળ હિસાબમાં નથી, એવું લક્ષ્ય પૂર્વે રાખ્યું ન હતું. આવી રીતે ધર્મની કિંમત સમજ્યા હોત તે નિયાણું કરવાને વખત આવત જ નહિં, અર્થાત્ વાસુદેવ કે પ્રતિવાસુદેવ અથવા ચક્રવર્તી બ્રહ્મદત્ત કે સુભ્રમ ધર્મ કરવાવાળા છતાં દુર્ગતિમાં રખડવાવાળા કેમ થયા ? પૂર્વે ધર્મની કિ`મત સમજી શકયા ન હતા. નાના છેકરા ખરી માટે કલ્લી કાઢી દે છે. એ કલ્લીની કિ`મત સમજ્યા નથી તેથી જ. જે કલ્લીની કિ`મત સમજ્યા હતે । ખરી માટે કલ્લી કાઢી આપત નહિ. તેવી રીતે જીવ સમજ્યા નથી કે સમયના ધર્મની કિ`મત આગળ ત્રણે જગતની ઋદ્ધિ સમૃદ્ધિ સુખાતે કિ`મત વગરના છે. કીંમત ધર્મની સમજવાથી કોઈવાર ખળ આયડી ઈર્ષ્યાને અંગે આ આત્મા દ્વારવાઈ જાય છે ને પછી નિયાણા કરે છે, તેનું પરિણામ પાતે વસ્તુને પામે પણ વસ્તુ પામ્યા પછી ધની કિંમત કાળજામાં કારાઈ નથી, તેથી પરિણામે પ્રવૃત્તિમાં ખરાબી કરી અંતે દુર્ગતિમાં ચાલ્યા જાય છે.
Page #227
--------------------------------------------------------------------------
________________
આગોદ્ધારક પ્રવચન શ્રેણી-વિભાગ બીજે
૨૦૭. પરમ શુશ્રુષા
ધમની કિંમત જાણું અને ધર્મકથન કરવાની જરૂર છે, એ સિવાય ધર્મકથન કરનારે ડૂબે છે અને સાંભળનાર પણ ડૂબે છે. ધર્મમાં ડૂબવાનું કેમ હોય? જેમ ગોળની મીઠાશ બધાને લાગે પણ પરિણામે ખુંખું કરવાનું હોય, એવી જ રીતે ધમથી દેવલે કાદિક મળે પણ પરિણામે મોક્ષ પામ મુશ્કેલ થાય છે.
પ્રશ્ન—ધર્મ કહેનારને કે સાંભળનારને નુકશાન શી રીતે થાય?
ઉત્તર–તેને માટે કહ્યું છે કે – મવતિ ધર્મ છોતુઃ સર્વ. જેટલાં શ્રોતા હોય તે બધા શ્રોતાને ધર્મ થઈ જાય તે નિયમ નથી. આવ્યો હતે ધર્મ સાંભળવા પણ સાંભળી ગયા કુથલી. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કહે છે કે—બે પ્રકારના શ્રોતા, એક રસકથા સાંભળનાર શ્રોતા અને બીજા તત્વના જાણકાર શ્રોતા. એટલા માટે બે પ્રકારની શુશ્રષા, પરમ શુશ્રુષા અને અપરમ શુશ્રુષા-પરમ શુશ્રુષા તેનું નામ કે–જેમ રાગી દિની પાસે ગયે હાય-વદ દરદીના રોગને કહે, રોગની દવા ચરી બતાવે, દવાની રીતિ બતાવે, તે વખતે આપણે કેવું લક્ષ્ય રાખીએ? અથવા વેપારીને ત્યાં માલ લેવા ગયા હોઈએ, તે વખતે ભાવતાલ લેવડદેવડમાં આપણું લક્ષ્ય કેવું હોય તેવી રીતે જેઓ એમ સમજે છે કે—મારો આત્મા રોગી છે, જૈનશાસન મોટામાં મોટે વિદ છે. એ મારા આત્માને આરંભ વિષય કષાયનાં દરદીની આ દવા બતાવે છે, અમુક પ્રકારની ચરી બતાવે છે, વાપરવાની અમુક રીતિ બતાવે છે, એ જેના લક્ષ્યમાં હોય અને એજ લક્ષ્યથી સાંભળે તેનું નામ પરમશશ્રષા. આત્માને રેગી ગણે, શાસનને વેદ ગણે, બતાવેલી પરેજી અને રીતિ ઉપર બરોબર લક્ષ્ય ઘે, તે રીતિએ ધર્મ સાંભળે તે પરમશુશ્રષા કહેવાય છે. અપરમથુમૂષા
શાસ્ત્રમાં દૃષ્ટાંત ચોકખું છે કે–ાજા મહારાજા ચારે બાજુની ચિંતાથી ગુંથાએલા હોય, રાજાની રાજ્યની કુંવરની લોકોની પરરાજ્યની વિગેરેની ચિંતાથી માથું ઘેરાએલું હોય, જેને રાતે સૂતી વખતે એના જ વિચાર આવ્યા કરે, તેથી નિદ્રા આવે નહિ અને રાજાને નિદ્રા
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૦૮
પ્રવચન ૭૭ મુ
વગર પાલવે નહિં. વિચારની શ્રેણીથી નિદ્રા આવે નહિં તેથી રાજા પાસે લેાકેામાં અનેલ બનાવના કથાના કથન કરે. હાસ્યની આશ્ચર્યની. ઠઠ્ઠાની એવી તેવી અનેકાનેક રસકથાની વાતા કરે, એ વાતામાં રાજાનું ચિત્ત પરાવાઈ જાય તેથી ઊંઘીાય. સૂતેલા રાજાને ક્થાનુ સાંભળવું માત્ર નિદ્રા લાવવાને અંગે, તેવી રીતે જે ધર્મકથા સાંભળે તે ધર્મકથામાં આત્મા કઈ સ્થિતિમાં હતા, હાલ કઈ સ્થિતિમાં છે, કયે રસ્તે તેની નિર્મળતા કરવી જોઈ એ, સ્થિતિ બગાડનાર કાણુ છે? આત્મા સુધારવાનું લક્ષ્ય હોય તેા પરમશ્રષાવાળા કહેવાય, નહીં તેા અપરમશુશ્રૂષાવાળા ગણાય. શ્રીપાળ મહારાજાના રાસમાં ત્રણે ખ'ડ ઋદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ લગ્નના બહાદૂરીના પરણવાના દાખલા હોય ત્યાં એક મનુષ્ય પણ ઝોકું ખાય નહિં, પણ ચેાથેા ખંડ આવ્યા એટલે ઘણાં ઝોલા ખાય. કારણ હજુ આ જીવ પરમશુશ્રૂષામાં આવ્યેા નથી. નવપદનું સ્વરૂપ આરાધન સાંભળવામાં તલપાપડ થતા હતા, પણ ખુદ નવપદના મહિમા સાંભલવા તૈયાર નથી, ત્રણ ખંડમાં તલ પડે તેટલી જગા ન હાય અને રસભર સાંભલનારા સાંભલે, પણ ચેાથા ખંડમાં ઊંઘતાં ને વાત કરતાં હાય છે અને તેથી આનું નામ અપરમશુંશ્રષા કહેવાય છે.
આપણે આપણા અનુભવથી માની શકીએ કે હજુ તત્ત્વકથા પ્રવર્તાવવાની ઘણીવાર છે. હજુ રસકથા સાંભળવા માટે તૈયાર છીએ. નવપદના ગુણા સ્વરૂપ અને મહિમા સાંભળવા તૈયાર નથી. કારણ-હેજુ આ જીવ તત્ત્વકથા તરફ દોરાયા જ નથી, પરંતુ રસકથાની જ પ્રીતિ છે. જેવા દુનીયાદારીના નેવેલે ઇતિહાસા વૃત્તાંતા રસભર બીજાએ વાંચે છે; તેવી રીતે ધર્મના ઐતિહાસિક પુરુષોનાં વૃત્તાંતા સાંભળે છે ?
આ એના ફક હજુ પાડયા નથી. જેવીરીતે તે સાંભળવા જોઈ એ તેવીરીતે તે સાંભળ્યા નથી અને હજુ તે એમાં ફરક પાડવાની રીતિએ ફરક કેમ નથી પાડ્યો? હજુ આ જીવ તત્ત્વકથા તરફ ગયા નથી, નહિંતર તત્ત્વની કથા તરફ ઉપેક્ષા હાય નહિં.
ઉપશમ વિવેક અને સવર
એક છેકરીને મારી નાખી, ધાડમાંથી નીકળેલા હાથમાં ખુલ્લી તરવારવાળા ચાર છે. એ ચાર ઉપશમ, વિવેક અને સંવર એ ત્રણ પદમાં કલ્યાણ કરી શકે છે. પેાતાના શેઠને ઘેર ધાડપાડવા જવાવાળા
Page #229
--------------------------------------------------------------------------
________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ બીજો
૨૦૯ પાળીષીને મોટી કરનાર તે શેઠના જ ઘરની છોકરીને-ચીજને ઉપાડનાર ઉપાડીને લાવ્યો છે અને વળી તેને જ કાપી નાખનાર આ ચાર કેવો? ખરી રીતે લુટારે ધાડપાડુ હત્યારે જે કહે તે બધું અત્યારે ઓછું છે. આવો પણ ઉપશમ વિવેક અને સંવર એ ત્રણ પદમાં ઊંડા ઉતરી જાય છે, તે કઈ દશાએ? એક જ દશાએ. જેને તત્ત્વશુશ્રુષા હતી, ઉપશમ કહો તે સાંભળીને કાઢી નાખવાને નહિં, પણ મારે તે મનન કરવાનો. આ ત્રણ પદ હજારો વખત સાંભલ્યા છે. આવા હત્યારાને ત્રણ પદેએ અસર કરી અને આપણને કેમ અસર નથી થતી? એણે એક જ વખત સાંભવ્યું ને આપણે સેંકડો વખત સાંભળ્યું. દૂધપાકમાં ફરેલો કડછા બે કલાક ફરે છતાં રસ છાંટે ચાખે નહિં. એ કરતાં ચેતનવાળી કીડી એક મિનિટ દૂધપાકના કડાયાના કિનારા ઉપર લાગે તે પિતાનું કામ કાઢી ચે. કડછાને રસ લેવાને નહિ. કીડી નાનામાં નાની એ પણ દૂધ ઉપર જાય તો અધી મિનિટમાં પણ દૂધપાકનો રસ લઈ લ્ય. આપણે ઉપશમાદિ શાસ્ત્રો સાંભલ્યા, પણ તે આપણને દૂધપાકના કડછા જેવા થયા, કીડી જેમ આત્મા સાથે ક્યારે મેળવ્યા? ઉપશમ મારે કરવાનો, વદે દવા આપી તે દેખવાની પણ પીવાની નહિ. દવા દેખવાવાળાઓના રેગ કેટલા વરસે મટે? જેમ વૈદની દવા દેખીને ખસી જવાવાળાને રોગ મટતે નથી, તેમ આપણે આ શાસ્ત્રનાં વચનરૂપ દવા દેખીને ખસીએ છીએ લેવાને તૈયાર થયા નથી. ભરાડી ચાર-વિશ્વાસઘાતી-હત્યારા, અરે એ લુટારાએ ત્રણ પદની દવા લીધી, પણ દેખીને ખસી નથી ગયે, ઉપયોગ કર્યો. હું ઉપશમવાળો કેમ નહિં? વિવેક–સંવરવાળો કેમ નહિ? ગામમાં લુંટ કરીને આવ્યો છે, છોકરીને લઈને આવ્યો છે. પાછળ ઘણું ગામના લેક અને સીપાઈઓ પડ્યા છે, તેણે તે ત્રણ પદ લીધા તે વખતે શાંતપણું કેવી રીતે રાખ્યું. જે ધાડ પાડીને છોકરી ઉઠાવીને નીકલ્યો છે. પાછળ લોકો છે તેવી વખત સૌમ્યદશા રાખવી મુશ્કેલ છે, તે હદયથી વિચારે.
ઉપશમ વિવેક સંવર કરતાં આવું પાછું જોયું હશે ખરૂં. જે જુએ તે ઉપશમ વિવેક અને સંવર બને તેવું છે? ત્રણ પદ રૂપ તરવાર છોડી તે મરી ગયો. ત્રણે મરણના સોદા છે. ઉપશમ એ પણ મરણનો ફા. ૧૪
Page #230
--------------------------------------------------------------------------
________________
૧૦
કવચન ૭૭ મું
દે છે. ચારની ધ્યાન બહાર આ વાત હતી જ નહિં. છોકરીને મારી નાખીને આગળ ચાલ્યું છે. પરિણામ શું આવશે એ ધ્યાન બહાર નથી, તો મારનાર પોતે પોતાને માથે વાદળ ઝઝુમી રહ્યું છે તે તેની ધ્યાન બહાર કેમ હોય ? ચાહે ને નુકશાન થાય, જિદગી ચાલી જાય, પણ ઉપશમ કર કરે તે કરવો જ. આવીને મારી નાખે તે પણ વિવેક કર કર ને કરવો જ અને જન કાઢી નાખે તે કબૂલ પણ સંવર કર કરે તે કરે જ, વિચારે આ વખતે ચારે ઉપશમ વિવેક સંવર ત્રણની દવા પીતી વખત શરીરની કેટલી નિરપેક્ષતા કરી? આખા જગતની બેદરકારી કેટલી કરી છે? આ ત્રણ જ પદે આવા ભરાડી ચારને કલ્યાણ કરનારા થાય છે. એને રસ ચાખવાના પ્રતાપે, દવા દેખી દૂર ભાગી જનારા માટે નહિ. ભરાડી ચોર હતું પણ એણે દરદ કેવી રીતે મટાડવા માંડયું? આનું નામ તરવશુશ્રષા. જે દવા જિનેશ્વર બતાવે તે દવાનો વપરાશ કરવા તૈયાર થવું. આ કાને સાંભળે ને બીજા કાને કાઢી ન નાખે. દવા નામ સાંભળવાથી નિરોગી થઈ ન જાય. આવા ધાડપાડુએ છોકરી સી હત્યા કરનારાએ પણ ભગવાનની દવાને ઉપયોગ કરવા માંડે તે કલ્યાણ થઈ ગયું, તો આપણે સેંકડો વખત દવા દેખી–સાંભળી છતાં હજુ કયાણ કેમ ન થયું? હત્યારા કરતાં આપણો આત્મા ખરાબ છે? પેલા હત્યારા કરતાં ખરાબ નથી. ક્ષય રેગવાળો દવા લે તે નિરોગી થાય તે સામાન્ય સળેખમ વાળો પણ દવા સાંભળવા માત્રથી નિગી ન થાય. તેવી રીતે ભરાડી ચારે દવા કરી તેથી ચેક થયો, આત્માને તારી શકો. આપણે તેનાથી ઓછા પાપી છીએ પણ દવા વાપરવા તયાર નથી. તવશુષા જેને થઈ તેને ઉપશમ વિવેક અને સંવર એ ત્રણ પદ પણ તાસ્વાવાળા થયા. તસ્વશુશ્રુષા જેને નથી થઈ તેને આખા શાસ્ત્રો નજસ્તળ, કાને આવી ગયા છતાં કલ્યાણ ન થયું. સંગ્રહણું-ઝાડાના રેગવાળો આખું દવાખાનું દેખી જાય તે પણ રોગ મટે નહિં. માટે રસકથામાંથી ખસીને તત્વ કથામાં આવે. રસ કથાવાળાઓ આંબાના લાકડા પાંદડાંને દેખે પણ તેનાં મૂળને કે ફળને તપાસી શકતા નથી. હાથી સામાન્ય ઝાડ પાસે પાંદડાં ને લાકડું જ તેડે, તે મૂળ અગર ફળ તરફ નજર નહિ નાખે. તેમાં ગડે હાથી તે ડાળને પાંદડાં જ તોડે. તેવી રીતે ધર્મમાં ગાંડા હાથી સરખા તે દ્ધ સમૃદ્ધિ રાજા વિગેરેની કથા રસપૂર્વક સાંભળે છે,
Page #231
--------------------------------------------------------------------------
________________
આગમાહારક પ્રવચન શ્રેણી, વિભાગ ખીન્ને
૨૧૧
પશુ આરાધના રૂપી મૂળ અને માક્ષ રૂપી ફળ તરફ ધ્યાન આપવા તૈયાર નથી.
ધર્મના અધિકારીઓએ પહેલા પરમશુશ્રુષાવાળા ખનવુ જોઈએ, પણ દરેક શ્રોતા પરમશુશ્રૂષાવાળા ન હોય. વરસાદ દરેક જગાએ વરસે તા કાઈ જગાએ આંખા, કાઈ જગાએ જાંબુનુ ઝાડ, કાઈ જગાએ લીંબડા ઉગે. તેમ એકાંત હિતકારી શાસ્ર સાંભળવામાં આવે તા દરેક શ્રોતાને એકાંતે ધમ થતા નથી. જેઆ તત્ત્વકથા સાંભળે તેને જ ધર્મ, રસકથામાં જેટલું નાચ્યા-ખુશ થયા તેટલું ફળ નહું પણ નુકશાન જ. માટે દરેક શ્રોતાને ધમ શ્રવણથી લાભ થાય તેમ નથી. બેઠેલા આ બધા ભવ્યજીવા ચક્રવર્તી જેમ એક પૈસા માટે ભીખની પાકાર પાડે તે વખતે દેખનારને તેની કેવી દયા આવે, કારણ કે અધા ભવ્યજીવા ચક્રવર્તી કરતાં અધિક છે. કારણ કે કેવળજ્ઞાનાદિક ઋદ્ધિના ધણી, વીતરાગપણાના વારસદાર, અન તવીના અધિકારી છે. એ બિચારા કઈ દશામાં રખડે છે. એ દેખીને જેને દયા આવે છે. મારાથી અને તા હું એની દરિદ્રતા કાઢી નાખું, એની અસલ ઋદ્ધિ મેળવી આપુ. રોગને રસ્તે વહી રહ્યો છે એને કાઈ પણ પ્રકારે રાગ રહિત મરણુ રહિત કરી દઉં. આવા પ્રકારની ભાવદયા ભબ્યાને આવે છે. મહેતલ અને માફી
આ
આ સિવાયની દ્રષ્યદયારૂપ અનુગ્રહ–ઉપકાર બુદ્ધિ અલવ્યને પણ આવી જાય. હું દેવલાક પમાડુ, સુખ આપુ–એવી દ્રવ્યદયા અભભ્યને પશુ હોય. અસભ્યને ભાવયા ન હોય. તેમાં ફ્ક શા ? દ્રવ્યયા એટલે શિક્ષાની મહેતલ. રાજાએ રાજ્ય તરફથી ફાંસીની સજા કરી. મહાજનની વિનતિથી બે દિવસની મહેતલ મળી. રવિવાર અને શનિવારના તહેવારથી એ દિવસની ફાંસી માફ એટલે સામવારે સજા થવાની, એમાં એની ફ્રાંસી ન ઉડી. આવી રીતે દ્રવ્યદયા તે સજાની મહેતલ, ખીજું કંઈ નહિં. એક રાગી થયા તેને વૈદ્યે નિરાગી કર્યો, તેનાં કર્યાં નથી રાકથા, માત્ર અત્યારે કર્માંના ઉદય થતા હતા તે ઉપર મહેતલ મારી એટલે ભવિષ્યમાં તે તે કર્મ ભાગવવાના જ છે. એક ભૂખ્યાને રોટલેા આપ્યા પણ એના અંતરાયનાં કમ તમે તાડી શકવા છે? ના, અંતરાય કમ ના જવાબ આ ભવે ન દીધા તા આવતે ભવે જવાબ
Page #232
--------------------------------------------------------------------------
________________
૨૧૨
પ્રવચન ૭૩ મું
દેવો પડશે. દ્રવ્યદયા એ માત્ર મહેતલ અપાવવી, પણ માફી નથી. દ્રવ્યદયા દરેક અપેક્ષાએ દેખો યાવત મરતાને દવાથી બચાવવાની અનુકંપા, એ બધું મહેતલ, કેમકે એના કારણભૂત કર્મો તમે ખસેડ્યા નથી ને ખસેડવાનો રસ્તે લીધે નથી. ભાવદયા એ સજાની માફી, કર્મના હલ્લો સામે શક્તિવાળો બનાવે, મોક્ષના માર્ગ તરફ પ્રયાણ કરતાને સહાય કરવી, મેક્ષ માગે કેમ વધે તે વિચારવું તે ભાવદયા. ભાવદયા કર્મને તેડાવે છે, પિતાના કર્મને ને બીજાના કર્મને નાશ કરે છે. તે સજાને ઉડાડી દેનાર છે. મહેતલ મારનાર એ દ્રવ્યદયા અને ભાવદયા એ કર્મની માફી. આ વાત ધ્યાનમાં રાખવાથી આરંભ સમારંભ કરીને પણ પૂજા કરવાની છૂટ મળશે.
શું પૃથ્વીકાય અપ્લાયમાં જીવ નથી માનતા? તે શું જોઈને પૂજા કરે છે ? એક ભાવદયાનું બળવત્તરપણું રાખીને ચૌદ રાજલકને અભયદાન દેનારે કેમ થાય? કઈ પણ જીવની વિરાધના ન કરે. એ દશાએ કેમ આવે? સિદ્ધદશાને અનુભવ કરે એ લક્ષ રાખીને પૂજા કરવાની છૂટ છે. દ્રવ્યદયાના ભોગે ભાવદયા કરવા માટે આ ધર્મ છે. તે બિચારે જન્મ જરા મરણથી રહિત થાય, તેવી ભાવદયામાં જોડી દે. મૂળ વિષય પર આવીએ. દ્રવ્યદયાની કિંમત વધારે છે અને તેથી પૃથ્વીકાયાદિકની હિંસાની કિંમત ઊંચી કરે ને જગતવાત્સલ્ય શ્રીજિનેશ્વની પૂજાનું મહામ્ય ઘટાડે તેને કે ગણીએ ? વસ્તુતઃ તેમને મહામિથ્યાત્વી કહેવા પડે. જેમાં જિનેશ્વરની પૂજા ઉડાવવાને માટે પૃથ્વીકાયાદિકની દયાને આગલા લે છે. જેઓ સંસારથી તારનારી ભક્તિ જે ભાવરૂપ છે, તેની કિંમત ઘટાડી નાખે છે, જેઓ હિંસા થાય છે માટે પૂજા ન કરવી એવું બોલે છે, તેણે પિતાનું લક્ષ્ય ક્યાં દેડાવ્યું? ખરેખર એણે દ્રવ્યદયામાં પરમતારક પ્રભુની પૂજાની ઉપેક્ષા કરી એટલે ભાવદયાની ઉપેક્ષા કરી. ભાવદયાનું બલવત્તરપણું
કાળીયા કસાઈના છોકરા સુલસે હિંસા બંધ કરી. જેને બાપ પાંચસો પાડા મારી કુટુંબ અને લોકેનું પિષણ કરતા હતા, તેને છોકરો પાડા મારવાનું બંધ કરે, તે વખતે કુટુંબનાં હાઝા કેવા ગગડ્યા હશે? જેના ઘરે વંશપરંપરાને આ કસાઈનો જ ધંધે હતું, એ ધંધા
Page #233
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૨૧૩
દ્વારાએ બધા લેકેનું ભરણ પોષણ થતું હતું. તે સુલસના વર્તાવે બિચારું કુટુંબ કકળી ઉઠયું અને માંસ ખાનારા જેમ તેમ બોલવા માંડયા. કેમ હવે સુલસને પાપી ગણવે કે નહિં? પોતાના બચાવને માટે હજારેને કલ્પાંતમાં મેલ્યા, હજારેને નિરાધાર કરી મેલ્યા, શું ત્યારે કાળીયા કસાઈ કરતાં સુલસ ભૂંડે? કાળી પિતાને ડૂબાડીને કુટુંબના બધાને પિષણ આપતું હતું, હજારે જેને આજીવિકા મેળવી આપતું હતું. તેને નિસાસો સુલસને લેવાનો વખત આવ્યો, માટે સુલસ ખરાબ કે? “હજારની ને લાખોની દ્રવ્યદયા કરતાં એક ભાવદયા પિતાની પણ હોય છે તે પણ જબર જસ્ત છે.” તે પછી જેઓ છકાયની દયાના નામે ભગવાનની કેવળ ભાવ માટે યોજાએલી પૂજા અંધ કરનારા હોય તેમની અપેક્ષાએ સુલસે કરેલું કાર્ય ઘણું ઝુલમી ગણાશે. છતાં આપણું હિસાબે ગુલમી કાર્ય નથી, પણ તુલસનું તે કાર્ય સુગતિદાયક છે અને તેવા કાર્યની પ્રભાતમાં અનુમોદના જ કરવામાં આવે છે. સવારમાં સત્યવાદી હરિશ્ચંદ્રને પવિત્ર ઉત્તમ ગણો છે. દુનીયાદારીથી વિચાર કરો તો તમે ખરેખર ભૂલ કરે છે? તમારી અપેક્ષાએ તો તે હરિશ્ચંદ્ર નીચમાં નીચ ને? મારી અપેક્ષાએ આ નથી કહે તે, પણ તમારી અપેક્ષાએ હું કહું છું. પિતાના વચનની ખાતર દુઃખના દરીયામાં ડૂબકી મારી રાજ્યને કુટુંબને રાણીને દીકરાને રોવડાવનાર કોણ? હરિશ્ચંદ્ર રાજા તમારા હિસાબે પૂર જક્કી, હઠીલે, કદાગ્રહી, નિર્દયી. અરે એક પિતાના વચનની ખાતર આખું રાજ્ય રોવે તે ભલે
વે, પ્રજા પકાર કરે તે ભલે પકાર કરે. અરે જાનવર પણ બાયડીના પરાભવને સહન ન કરી શકે. તે દશા પિતાની નજર નીચે નિહાળી, અલકે સર્વ પ્રકારની પીડા હરિશ્ચંદ્ર કબૂલ કરી. આ જગપર આપણે શું કરીએ? અરે વાણીયાને મૂછ નીચી કરતાં શું જતું હતું? યાદ રાખજે કે એ વાણું ન હતું પણ રાજવંશી હો, માટે રાજપુરુષને છાજે તેવું કાર્ય કર્યું. તેથી જ તમે તેને સત્પરુષ ગણે છે અને તેથી જ પ્રભાતમાં તેને પૂજે છે, ભાવદયા આગળ ઘણુ જગતની દ્રવ્યદયા નકામી છે
, જેઓને સાયકલ રેવે તે ન ખમાતું હોય, કુટુંબ કકળતું હોય તે ન રુચતું હોય, કરે છશુકા કરતે હાય અને તેથી અકળામણ થતી હેય અને ધર્મને અધર્મ ગણવા તૈયાર થતા હોય, તેને સત્યવાહી
Page #234
--------------------------------------------------------------------------
________________
૨૧૪
પ્રવચન ૭૭ મુ
શ્રીહરિશ્ચંદ્ર જેવા કોઈપણ હલકા નથી. સત્યથી તપાસીએ તે એક સત્ય ખેલવાથી આત્માને બચાવી લીધેા પછી આખી દુનીયા ઝહાનમમાં જાય તેની દરકાર ન કરી. કેવળ આત્માના લાભની દરકાર કરવી એ જ ઉત્તમ માને તે જ હરિશ્ચંદ્ર ઉત્તમ ગણાશે. જો હરિશ્ચંદ્રના વૃત્તાંતમાં ભાવદયામાં જે સત્ય તેને ઉત્તમ માના તા જ તમે હરિશ્ચં'દ્રની ઉત્તમતા ખાલી શકશેા. રાજકુટુંબ કેવા વિલાપ કરે છે. રાણી કેવી રીતે વેચાય છે, છતાં છાતી કેવી દૃઢ રાખી હશે ? તમારી અપેક્ષાએ કાળજુ પથરા જેવું ખલ્કે નિર્દય ખરૂ ને ? તમે તેા સત્યના શત્રુ છે, નાહતર દુર્ગુણના રૂપમાં સત્ય કેતી રીતે લાવી શકે ? રાજાના કર્મચારિએ કલ્પાંત કર્યાં તે વખતે હરિશ્ચંદ્રની મક્કમતા કહેવાય કે કઠારતા કહેવાય ? મારૂ વચન કાઈ દિવસ ફેરવીશ નહિ. આ એવ ી કહેવ્યય કે દૃઢતા ? સત્યના રક્ષણની અસર રહી છે પણ કુટુંાની દરકાર કર નથી. એક જીવના સત્યવચનરૂપ ભાવદયાની ગ ત્રણ જગાવી વ્યા નકામી છે.
ઠરાવેા કરી પાતે જ તાડનારા કેવા?
તેવી રીતે ચારીમાં ચતુર રાહિણીયા ચાર. એ ચેરના બાપને પ્રાસકા હતા. વાાઃ સર્વત્ર તિાઃ પાપીએને બધી જગાએ શકા રહે છે. કાઈ જગાપર સાધુ જાય તેા દીક્ષાના વિરોધીને જરૂર દીક્ષાની શંકા જાય. એવી રીતે રાહિણીયા ચારના આપને શકા રાતદિવસ ચાલુ રહી છે કે—કેાઈ વખત શ્રીમહાવીર આવશે તે તેનું વચન સાંભળશે ને આ મારે છેકરા ચારી છેડશે, તેથી આને પ્રતિજ્ઞા કરાવવી, એમ વિચારી તે તેને કહે છે કે—જો તું મારા છોકરા હાય તા શ્રીમહાવીરનુ વચન સાંભળીશ જ નહ. પાપી પતિતાની પ્રતિજ્ઞા કેવી હોય? તારક તીર્થંકરના વચને સાંભળવાનું નશીખ પ્રાપ્ત થયું હાય તેા તે નશીખનુ' નખાદ વાળવા કઈ પ્રતિજ્ઞા કરાવે છે કે—જે પ્રતિજ્ઞા પવિત્ર કાર્ય કરાવવા માટેની ન હોય પણ ઉલટી પાપમાર્ગ માં વધુ પ્રવર્તાવવાની હાય. અમુકાએ ઠરાવ કર્યો કે આવા અદાખસ્ત થયા. વગર દીક્ષા ન થવી જોઈ એ. પણ ઠરાવ કરનારા ઢયાના દાનવાને એ નથી સૂઝતુ' કે આટલી ઉંમર પહેલા પરણવું ન જોઈ એ. આવી નાની વયમાં બીડી સીગારેટ પીવી ન જોઈ એ. પણ રાહિણીયાના બાપની જેમ ઘેર પાપની પ્રતિજ્ઞા હોય જ નહિં, તેમ માત્ર એક જ પ્રતિજ્ઞા હોય કે
Page #235
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ બીજે
૧૫
તમે બધું કરો તેમાં મારે વાંધો નથી. મારે વાંધો માત્ર શ્રી મહાવીર ભગવાનનું વચન સાંભળવામાં પૂરો વિરોધ છે. ચેરીમાં સહકાર લુચ્ચાઈમાં ભાગલાગ અને લબાડીમાં શાબાશી દેવામાં વાંધો નાહ. વાંધો માત્ર ભગવાનનું વચન સાંભળવામાં. દુનીયામાં આટલા ઉછું ખેલ વર્તાવ ચાલે છે તેમાં વાંધો નથી, એને માટે કો ઠરાવ કર્યો? એ બધા હૈયા વગરનાને તો ખુરશી પર બેસી ઠરાવ કરાવવા છે ને ખુરશી. ઉપરથી ઉતરી તુરત જ ભાંગવા છે. એક સંગ્રહસ્થાના પ્રમુખપણ નીચે વૃદ્ધવિવાહ ન કરવો એવો ઠરાવ થયો ને પ્રમુખે પોતે જ બલકે સાથે બેસવાવાળા અને તાળીઓ કૂટવાવાળાએ વૃદ્ધવિવાહ કર્યો. મા-મામા અને માસીની ઘરમાં રહેલી બેન બેટીને ઉપાડી જવી તેમાં ઠરાવ કર નથી. માત્ર દીક્ષામાં ઠરાવ કરે છે. રોહિણીયાના બાપને ચોરીને હિંસાનો. લોકોના ત્રાસનો વાંધો નથી, માત્ર ભગવાનનું વચન સાંભળવું નથી. અજ્ઞાન છોકરા માબાપને આધીન, છોકરાઓ બીજી દશાને જાણનારા હોય અને તેથી એ રસ્તે જાય તેમાં આશ્ચર્યની વાત નથી. છોકરાઓ માબાપને હિતિષી ગણે. નામચીન ઝવેરી સાચા હીરાને બદલે સાકરના હીરા ઘાલી દે, તેમાં છોકરે શું કરે. બાપે કહ્યું તેની ખાતર વર્તવું પડે. કેટલાક કન્યાના લેવડદેવડના વ્યવહાર ખાતર, કેટલાક બાયડીઓ ખાતર, કેટલાક લઇ માટે, જૂઠામાં પડી રહે છે. શું કરીએ ખોટું છે પણ છોકરીઓને ક્યાં દઈએ? વહુઓ ક્યાંથી લાવીએ? સગા સંબંધીના વ્યવહાર કેવી રીતે ચલાવીએ? આ બધું વસ્તુતત્વના અજાણ એવા નામચીનને જ શોભે. રોહિણીયે ચોર,
જેવા પતિતોની પંચાતમાં જાણી જોઈને દુઃખ ભોગવે છે, તેવી રીતે રેહિણી ચોર અજાણપણે ભેગવતા હતા. આ પતિતાની પાપ કાર્યવાહી માલમ છે, છતાં પતિતના પંઝામાં પડેલાઓ પલાયન થઈ શકતા નથી. બાપ રોહિણીયા પુત્રને પ્રતિજ્ઞા આપે છે, રોહિણી પ્રતિજ્ઞા લે છે. પ્રતિજ્ઞા શી? તે કે “તારે શ્રી મહાવીરનું વચન અંબંલવું નહિં.” હવે જેમ ભગવાનને વરઘોડો, રથ જેવા નહિં, જેશે તે ગુન્હેગાર, તેમ ભગવાનના વચન સાંભળવા નહિં, એ ભાને શૂળની પેઠે ખટકે છે. મેહમાં મુંઝાએલા તે રથને તાબૂત કહેવા લલચાય છે. હિણીયાના બાપને સમવસરણ જેવી ચીજ કાળજામાં ખાટકનારી અને
Page #236
--------------------------------------------------------------------------
________________
શ
પ્રવચન ૭૭ મુ
શ્રીમહાવીરના વચનેા કાનમાં શૂળ જેવા છતાં કઈક ભવિતવ્યતા એવી પાધરી અને વિચિત્ર છે કે ન ધાયું... ઉભું કરે છે અને ધારેલુ ધૂળમાં મેળવે છે. ભાગ્યયેાગે તેને એ સમવસરણની નજીકમાંથી નીકળવું પડયું. પગમાં કાંટા ભેાંકાયા અને કાનમાં આંગળી રાખીને કાંટો કાઢવા જાય છે, કાંટા કાઢવા જતાં થઈ ગઈ કાનમાં પેાલ અને ભગવંતના વચન સંભળાઈ ગયા. આ જગા પર કેવળ ભવિતવ્યતાએ કામ કર્યું છે. કાંટાંનું વાગવું, સમવસરણની નજીકમાં જવું ને નીચા પડીને કાઢવું. કાનમાં વચનનું આવવું અને પ્રતિજ્ઞાનું ભાગવું. માટે કહો કે ખરેખર પ્રતિજ્ઞા ભંજક. હવે મરીને દુતિમા જવાના, કારણ-બાપનુ વચન અને પેાતાની પ્રતિજ્ઞા તેાડી, જાણે કે અજાણે પોતાની પ્રતિજ્ઞા તૂટી તે ખરી અને આપનું વચન તાડયું. જો તેથી જ દુર્ગતિ થતી હાય તે રાહિણીયા મરીને નરકમાં જાય, પણ અહીં એ બન્યું નથી. અહીં તેા એટલા વચને સર્વ વિરતિના રસ્તે જોડયા. કુળમાં ચારીની કેટલી ચાવટ હશે. એ ચારીના ધંધા ટકાવવા માટે મહાવીરનાં વચન પશુ નહીં સાંભલવા. તે ચારી ઉપર આખા કુટુ'ખની કેટલી મુસ્તાક હશે ? તે વખતે આખા કુટુ ખની સ્થિતિ કઈ થઈ હશે ? ચારી છેડનાર રોહિણીયાનું ભલુ શું થવાનું ? આવું કાણુ કહે છે કે જેઓ ભાવદયાનું સ્વરૂપ લેશ પણ સમજતા નથી. દ્રવ્યયાના ભાગે ભાવદયા છેાડવા માગતા હાય તેમને શાસ્ત્રકાર તેા વ્યયાના ભાગે ભાવયા કન્ય છે, પણ દ્રવ્યયાના માટે ભાવદયાના ભાગ અપાય જ નહિ, એક વચન સાંભળનાર શૈાહિણીયા સતિના ભાજન થયા.
કાશ્યાવેશ્યાએ સ્થૂલભદ્રના ઉપદેશથી પવિત્રતા અ’ગીકાર કરી, તેમાં લુચ્ચા લખાડાને ઘેર શું થયું હશે ? રાજ્યમાં રૂપમાં રંભાસમાન એક્કા તરીકે છે. એ જ્યારે ચેાથા અણુવ્રત તરીકે બ્રહ્મચર્યના સાગન લે છે, તેના આશકા કઈ દશામાં આવ્યા હશે? ખરેખર શ્રીસ્થૂલિભદ્રે માટું પાપ કર્યું. કેમ ? કુલીન સ્ત્રી-પુરુષ વર્ષો સુધી બ્રહ્મચર્ય પાળીશુ એમ વિચારી વર્ષો સુધી બ્રહ્મચર્ય પાળી શકે, પણ ર'ડીખાજોને એક દીવસના પણ ખાંચા પડે તેા રાઈ રાઈ ને રાત કાઢે. માટે સ્થૂલભદ્રે માટી ભૂલ કરી. કેમ ? સ્થૂળભદ્રજીએ આગળ જોવું જોઈતું હતું કે-એકને ચેાથા અણુવ્રતને નિયમ કરાવું છું તેા બધા આશકાની દશા શી થશે ? એ દયા કેમ ન કરી ? ત્યારે સ્થૂલભદ્રજી લુચ્ચાના તિરસ્કારથી નરકમાં
Page #237
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ બીજે
૨૧૭
જવાના કે? જે દ્રવ્યદયાના ભેગે ભાવદયા કરનાર એ સગતિ સિવાય બીજે જતા જ નથી, તેમ શ્રીસ્થૂલભદ્રજી બીજાને અરુચિકરનાર ભલે થયા હોય, પણ આત્માને ઉદ્ધાર કરનાર હોવાથી સદગતિ પામ્યા છે. બાપ ભાઈ છોકરા વિગેરે રીસે ભરાશે પણ મારે પ્રમાણિકપણાની ખાતર અપ્રમાણિક સોદો જ કરે એ શ્રેય છે, એમ વિચારી જાતે કર્યો. તમારી પર બધા ચીડાય તેમાં તમને દેષ -નાહ લાગે.
એક એક પાપથી બચવા માટે કદાચ આખા કુટુંબની દુર્દશા થાય તેની કિંમત નથી, તો પાંચે પાપથી સર્વથા બચવા માટે કલેશ કંકાસ અગર દુરાશીષની કિંમત નથી. ભાવદયા એવી ઊંચામાં ઊંચી ચીજ છે કે જે દ્રવ્યદયાના ભોગે પણ કરવાની છે. દ્રવ્યદયા એ માફી નથી પણ મહેતલ છે. હજારોની મહેતલ કરતાં એકની માફી જબરજસ્ત ફાયદો કરનાર છે. માટે જે જીનાં કલ્યાણને માટે કર્મથી છૂટવા માટે જેઓ સર્વદા ઉપકાર કરવા તૈયાર થાય છે, તે ઉપગાર બુદ્ધિથી તેવા ભાવ ઉપદેશકેને એકાંતથી અનુપમ ધર્મ છે. સર્વ સાંભળવાવાળા હિતકારી વચન સાંભળે તે બધાને હિતજ થાય તે નિયમ નથી, પણ વકતાને તે એકાંત ધર્મ જ છે. શ્રીહરિભદ્રસૂરીશ્વરજી યોગ્યતા વગર ધર્મ કહેનારને અને સાંભળનારને બંનેને દૂષિત શી રીતે ગણે છે? કઈ અપેક્ષાએ કાળા મહેલમાં રહેવાવાળા અધર્મી છે. ધર્મની લૌકિક અને લોકોત્તર કિંમત કઈ અને તે લોકેત્તર કિંમત સમજનારા વસ્તુતઃ ભાવદયાના ભોગીઓ જ જગતમાં ધન્ય છે. હવે તે કિંમત સમજાવ્યા બાદ ધર્મમાં મુખ્ય સમ્યત્વ-સીડીના પગથીયારૂપ, અર્થ પરમાર્થ અને અનર્થ તેની તરતમતા અને ત્યાર પછી ચોમાસા કર્તવ્યરૂપ સામાયિકાદિક આભૂષણે કેવી રીતે સમજાવાશે તે અધિકાર અગે વર્તમાન.
- પ્રવચન ૭૮ મું
સં. ૧૯૮૮ શ્રાવણ સુદિ ૮ મંગળવાર ગળે વળગેલાં આહાર, શરીર અને ઈન્દ્રિય
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ દેતાં સૂચવી ગયા કે અનાદિકાળથી રખડતો આ જીવ સાધ્યને સમજી શક્યો જ નહિં. અનાદિથી જન્મ મરણ
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૧૮
પ્રવચન ૭૮ મું
કરતું આવ્યું. કેઈ ભવ જન્મ મરણ વગરનો હતું જ નહિ, તે જન્મમરણની વચ્ચે પોતે ઉદ્યમ કર્યો છે, નિરૂઘમ બેસી રહ્યો નથી, પણ ઉદ્યમ શાને? આહાર શરીર ઇંદ્રિય, તેના વિષયને વિષયના સાધનને. ચાહે તો મનુષ્ય, દેવતા, નારકી કે તિર્યંચ કોઈ પણ જિંદગી તપાસો. તેમાં જીવ ઉદ્યમ કરે છે, જમ્યા ત્યારથી ખોરાક ઉપર નજર, આહારમાં જાણ્યું કે કાંઈ તત્ત્વ હશે તેથી સુધાવેદનીના ઉદયથી આહાર લીધે, એટલે તેના બે ભાગ થયા. એક મળ અને બીજો રસ. મલે મહેરબાની કરી કે તરત નિકળી ગયો. મલને જીવ સાથે સંબંધ નહિ, પણ રસ થયો તે જીવને વળગે એટલે હવે આહાર પાણી લેવાનું શરીર પણ સાચવવું. શરીર શી ચીજ ? આહારનો બનેલો રસ, તે રસથી શરીર બન્યું, એટલે તેમાં થઈ દિયો, ૨ટલે જીવને ત્રણ મુદ્દા સાચવવાના, આહાર શરીર ને ઈદ્રિય. દિયે થઈ એટલે ઈંદ્રિય વિષયો તરફ દોડવા લાગી. ઈદ્રિયોની શક્તિ વધારવા માટે એને વિષય તરફ દોડવું પડ્યું. અત્યાર સુધી સારા-નરસાનો વિભાગ જાણીને બેસી રહેવાનું હતું, પણ સારાનરસ ખોરાક લેવામાં રસ પ્રતિકુળને ખસેડી શકતો નથી, તેમ અનુકૂળ લઈ શકતું નથી. ઈદ્રિય અને તેની તાકાત પ્રતિકૂળ શરીર મલ્યા તે તેને ખસેડી શકતો નથી. જે શરીર ઈદ્રિ અને ઈદ્રિયોની શક્તિ આવી તે આવી, ઓછી તાકાતવાની જાણુંને કાઢી શકતો નથી. ત્યારે આહાર, શરીર, ઈદ્રિય તે હાસા પ્રહાસાના માદળીયા જેવા ગળે વળગ્યા તે વળગ્યા.
આત્માના ખેતરમાં ધર્મરૂપી કલ્પવૃક્ષ રેપ
આ ત્રણમાં ઈચ્છાને માન અપાયું નથી પણ ઈદ્રિયોના વિષયમાં ઈંદ્રિય ને મન અપાયું. અનુકૂળ વિષય પ્રત્યે પિતે ધર્યો અને પ્રતિકૂળમાંથી પાછો ખસવા લાગ્યો. આથી વિષયોની પંચાતમાં ઈષ્ટ અનિષ્ટમાં ઈષ્ટ સંઘરવા લાગ્યા, અનિષ્ટને ખસેડવા લાગે ને ઈષ્ટને ખોળવા લાગે. ધન કુટુંબ વિગેરે ઈષ્ટ વિષયનાં સાધનો તરફ ઝુકવા લાગ્યો. આપણા જન્મને અંગે, જનાવરના જન્મને અંગે તિર્યંચના જન્મને અંગે નારકી કે દેવતાને અંગે વિચારી લ્યો કે – આહાર શરીર ઈદ્રિય અને તેના વિષય ને વિષયના સાધન સિવાય કઈ પ્રવૃત્તિ કરી? શાસ્ત્રને સાંભળનારા માનનારા ને તેથી જ હિત
Page #239
--------------------------------------------------------------------------
________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૨૧૯
સમજનારા પણ આ પાંચ પ્રવૃત્તિથી નિવૃત્ત થતા નથી, તે જૈનશાનું જાણપણું અને માનવાપણું જેના હૃદયમાં નથી, તેવા આ પાંચના ઉદ્યમ વગર ક્યાંથી હોય? કોઈ પણ ભવમાં આપણો આત્મા આ પાંચમાં જ પલોટાએલો છે. આ વાત સમજશે એટલે અનાદિ સંસાર માનવામાં અડચણ નહીં આવે. પાપ બાંધતા પુણ્યશાળી કેમ ન થયે? એ પ્રશ્નને અવકાશ રહેતું જ નથી. જે દરિદ્રતાના ચક્કરમાં ચડી ગયે પછી આ ચક્કર કેમ—એ સવાલ જ નથી રહેતો. આ પાંચમાં ફલ્ય ફા ફુલ્ય અને રૂલ્ય અંતે પાંચમાં, પાછા કમ બાંધ્યા, ફેર પાછો પાંચમાં રૂલ્યા. એ સમય ક્યારે કે–આ જીવ આહાર શરીર ઈદ્રિય વિષય અને તેના સાધનોની દરકાર વગરને થાય. તે જીવથી સાંભલ્યા જતું નથી. અત્યારે જૈનશાસનમાં જ આ વાત સાંભળીએ છીએ, અરે માનીએ છીએ, એ પાંચની દરકાર છોડવા માંગીએ છીએ, તો પણ પાંચની દરકાર છૂટતી નથી. તે સમજ્યા છતાં ન છૂટે તે અનાદિ સંસારમાં રખડે તેમાં નવાઈ શી? દરેક ભવમાં આ જીવે આહાર શરીરાદિકની કિંમત ગણી છે. આ જીવ દરેક ભવે આહારાદિક પાંચની કિંમત કરતું આવ્યું છે. ખેતરમાં જે વાવીએ તેજ ઉગે અને તેજ લણાય. બીજું કંઈ લણાય ખરૂં? જ્યારે આત્માનું ખેતર મનોહર એમાં કલ્પવૃક્ષ ઉગે એવું છે, પણ ઝાંખરો બાવળ વાવ્યા છે, તો કલ્પવૃા ઉગવાની આશા ક્યાંથી કરાય? કેઈક ખેડૂત દેખે કે મારા ખેતરમાં ઝાંખરા ઉગે છે માટે મારે એને કાઢી નાખવા અને આંબા વિગેરે વાવવા તો કેરી વિગેરે ફળે નિપજતા થાય. ઝાંખરાના ભરેસે રહે તે શું નિપજે? પાપના અભાવમાં પુણ્ય બંધાતું નથી
આ આત્માના ખેતરમાં કંગાલ કમેં તે ઝાંખરા ઉગાડ્યા છે. આહારાદિક ઝાંખરા છે. તે કર્મની કળાથી ખીલી નીકળ્યા છે. જ્યાં કમ નથી ત્યાં સિદ્ધપણામાં ઝાંખરાનું નામ નિશાન નથી. આહાર શરીરાદિક ઝાંખરાનો નાશ ક્યારે થાય અને નવા શરીરાદિ ઝાંખરા ઉગતા કયારે બંધ થાય ? ખેડૂત કમ્મર બાંધે તેજ નવા ઉગતા બંધ થાય ને છે તે ઉખેડી નાખે. જ્યારે આ જીવરૂપી ખેડૂત કેડ બાંધે ત્યારે જ કમરૂપી મૂળીયાથી શરૂ થએલ ઝાંખરા ઉગતા બંધ થાય. ઉખેડવાની વાત કરો છો તો શું કર્મ ન માનવું? કર્મ શત્રુ છે, જૈન શાસનમાં
Page #240
--------------------------------------------------------------------------
________________
२२०
- પ્રવચન ૭૮ મું કર્મ સિવાય કોઈ શત્રુ નથી, કેમ કેઈ જતન મિત્ર નથી. અત્યારે પુણ્ય સાથે પલકભર સુલેહ કરી લીધી છે. અંતે તે પુણ્યને નાશ કરવાનું છે. પાપને જીવજાન દેસ્ત જે પુણ્ય, તેને ઘરમાં રાખવાનું નથી. ઘરમાં દુર્ગધ મારે ત્યારે ભંગીયાને સાફ કરવા બોલાવાય, પણ ઘર સાફ થયા પછી ભંગીયાને ઘરમાં બેસવા ન દેવાય. તેવી રીતે પુણ્યરૂપ ભંગી દ્વારા પાપ પ્રકૃતિરૂપ દુર્ગધના ઢગલાના ક્ષય માટે મદદ લેવી પડે. પાપનો સર્વથા ક્ષય થઈ જાય, એક અંશે પણ આત્મામાં પાપ ન રહે, પછી પુણ્યને પણ કાઢી મેલવાનું છે, બલકે રાખો તો રહે પણ નહિ. તેથી કહ્યું છે કે પુથાપુથક્ષયાન મુaઃ પુણ્ય અને પાપ બનેના ભયથી મુક્તિ છે, મોક્ષ છે. મેક્ષ એ પુણ્યના ઉદયથી કે પુણ્યના જોરે નથી પણ પુણ્ય પાપ બન્નેના ક્ષયથી મોક્ષ છે. ત્યારે શાસ્ત્રકાએ પાવાગો જેમાં કહ્યું પણ વાગો રેમ કેમ ન કહ્યું મુણાવાયાકો વેરમાં કીધું પણ સારો વેવમળ કેમ ન કહ્યું? જીવહિંસા જેવી રીતે પાપ લાવશે તેવી રીતે દયા પુણ્ય લાવશે. જઠ પાપને લાવશે તેવી રીતે સાચ પુણ્યને પણ લાવશે. સ્ત્રી ગમન પાપ લાવશે, તેવી રીતે બ્રહ્મચર્ય પુણ્યને લાવશે. તે જ્યારે પુણ્ય પાપ બન્નેના ક્ષયથી મોક્ષ છે તો બનેની વિરતિ શાસ્ત્રકારે કહેવી જોઈએ. હું તે હિંસાથી અને દયાથી વિરમું છું. હું તે સાચથી અને જઠથી વિરમું છું. હું તે ચોરીઅદત્તાદાન અને પરિગ્રહ-નિમમમતાથી પણ વિરમું છું, આમ કહેવું હતું ને? પુણ્ય એ સોનાની બેડી અને પાપ એ લોઢાની બેડી, આબરૂદારે લોઢાની કે સેનાની એ બને બેડીથી ડરવાનું છે. જેવી રીતે આબરૂદારને સેનાની કે લોઢાની બેડી નકામી છે, તેવી રીતે મુમુક્ષુને પાપને પુણ્ય બને નકામાં છે. અહીં શાંતિથી સમજવાની જરૂર છે, નહિંતર પુણ્યનો પરિહાર પહેલા કરવાવાળા જઈ જશે અને પાપને છોડવા જતાં પાછા પડશો, માટે સમજવાની જરૂર છે. પહેલાં તો પાપ ન હોય ત્યાં પુણ્ય બંધાતું જ નથી. પુણ્યનું ટકવું પાપ ઉપર જ આધાર રાખે છે.. ‘દયા સત્ય પ્રમાણિકતા બ્રહ્મચય નિમમત્વાદિ સવાર-નિર્જરા કરનારા છે.
દયા સત્ય પ્રમાણિકતા બ્રહ્મચર્ય અને નિર્મમત્વ પુણ્યને અંધાવનારા છે, તે કહેવામાં ભૂલ છે. ( દયા, સ, . બ્ર. નિ.)
Page #241
--------------------------------------------------------------------------
________________
આગ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
રર૧
એ પુણ્યને બંધાવનારા નથી, ત્યારે શું કરે છે? દયાદિ એ બધા આત્મામાં આવતા કમને રોકે છે અને પૂર્વે આવેલા હોય તે કર્મોનો નાશ કરે છે. જેને શાસ્ત્રકારે સંવર અને નિર્જરા તરીકે પ્રસિદ્ધ કરે છે. હવે પુણ્યના કારણ તરીકે દયા વિગેરે ન રહ્યાને, તેથી પરિવારને વખત ન રહ્યો. દાઢારંગા મુંડા હોય અને તેથી જ સમજુ સારા કે જે સાનમાં સમજે. અગર અણસમજુ સારા કે સમજાવ્યા સમજે. પણ દાઢારંગા સાનમાં ન સમજે અને સમજાવ્યા પણ ન સમજે. એવા દાઢારંગા કહે છે કે આ તે તમે શાસ્ત્રથી વિરૂદ્ધ બોલ્યા. દયા સત્ય પ્રામાણિકતા બ્રહ્મચર્ય અને નિર્મમત્વપણું યાવત્ સાધુપણું એ પુણ્યનું કારણ નથી, આ વાત અમને ગળે બેસતી નથી. ચારિત્રના પાંચે ભેદ સંવરમાં લીધા છે અને નિર્જરાના બાર ભેદમાં, મહાવ્રતને ધમ ધ્યાનની જગેપર મેલ્યા છે. ખરેખર પિતાની અણસમજ આગળ. કરવી છે, એવા દાતારંગાઓ પાપ અગર પુણ્યની વ્યવસ્થિત લેવડ– દેવડને સમજી શકતા જ નથી. ભગવાન ધર્મદાસગણીજી ઉપદેશમાલામાં જણાવે છે કે –
एगदिवसंपि जीवो पवज्जमुवागओ अणण्णमणो ।
जइवि न पावइ मुक्ख-मवस्स वेमाणिो होइ ॥ १ ॥
એક દિવસને પણ પ્રજિત એટલે વધારે વાત તે દૂર રહી, પણ પાઘડી ને બોતાણામાં ફરક કેટલો? જેના છેડે કસબને તાસ છે તે પાઘડી અને જેને છેડે કસબને તાસ નથી તે બોવાણું. આ જિંદગીને પાઘડી, બનાવવી છે કે બોલાણું? આ જિંદગીમાં છેલ્લા વખતે પણ ચારિત્રની આરાધના કરી શકીએ તે જિંદગીનો પલટો પાઘડીમાં. અથવા છેલ્લી વખત બાયડી છોકરામાં રઘવાયો થઈ બોલે મને સંભારજે, શ્વાસોશ્વાસ ચાલતી વખતે પણ હજુ મન બાયડી છોકરામાં છે. તે બધા બેતાણાના બેકારો છે. છેલ્લી જિંદગી સુધી વૈતરું કરનારા આત્મકલ્યાણ શી રીતે કરી શકે? છેલ્લી અવસ્થાએ જિંદગી સુધારી લે તે પાઘડીની શોભા, એટલે પાઘડીને છેડે પણ કસબી હોય એટલે હવે જિંદગીને છેડે પણ સુધરે, એવું વિચારીને એક જ દિવસ પણ જે પ્રત્રજ્યાને પામ્યો છે એ જીવ તે પણ પામી ગયે. પ્રજ્ઞ એટલે ચાલ્યા જવું = ઉપસર્ગ સાથે લેવાથી પ્રકાઁણ એટલે જેમ તમે દેશાંતર જાઓ છે તે ઘેર
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૨
પ્રવચન ૭૮ મું છોડીને જાવ છો તેમ જવાનું નથી, પણ ફેર ઘરે ન જવું, તેની સાથે સંબંધ જ ન રાખવો. જે માનસિક દઢ સંક૯૫ ધારીને ઘર છોડીને જ ચાલ્યા જવું. એ મુદ્દાએ પ્રાણ ત્ર નં પ્રત્રકથા એવો શબ્દ લીધો છે. દીક્ષા શબ્દ ન કહેતાં પ્રત્રજ્યા કહેવાનું કારણ શું? જેમ વ્યસનીને મનથી વ્યસન છૂટે કે ન છૂટે પણ વગર મને વ્યસન છોડવા માંડયું તેજ છૂટવાનું. વ્યસનને પૂછીને છોડવા માંગે તો કયારે ટે? જેને અફીણ ભાંગ કે ગાંજાનું વ્યસન છે તે છેડીશું છોડીશું એમ કરે તો વ્યસન ક્યારે છૂટે? એ તે મને કે કમને વ્યસનથી દૂર થાય, તેનું જ વ્યસન છૂટે. વગર મને પણ વ્યસનના સાધનથી દૂર રહે તો વ્યસન આપોઆપ છૂટી જાય. કેમ થશે, કેમ કરૂં, એવાથી વ્યસનો છૂટતા જ નથી. જેઓ ઘર સંસાર ત્યાગ કરતાં કેમ છોડું, કેમ કરૂં, શું થશે? તેવાથી કોઈ દિવસ ઘર બાર વાડી બંગલા છુટવાના નથી. અરે વ્યસનનું મન છતાં વ્યસનની વસ્તુ બંધ કરે તો જ વ્યસન છોડી શકે છે. સરકારને પણ દારૂડીયા ઓછા કરવા હોય ત્યારે શું કરે છે? એ વસ્તુની અછત કરે એટલે અંતે આપોઆપ વ્યસન ઓછું થઈ જાય છે. તેવી રીતે બાયડી છોકરાનું આ જીવને વ્યસન લાગ્યું છે. એ વ્યસન છોડું એમ નમાલા વિચારથી આ ભયંકર વ્યસન છૂટે નહિ. આહારાદિક પાંચ ઝાંખરાં
આપણે સતી થવા નીકળવું છે ને ઘેર તાળાનો બંદોબસ્ત કરવો છે. તેવી રીતે ત્યાગી થનારાને ફલાણાનું શું થશે તે વિચાર કરવાને હોય જ નહિં. તમે કેટલી સિધી સ્થિતિમાં છે છતાં પણ છોડતાં ડચકા ખાઓ છે. રાજા મહારાજા ચક્રવર્તીઓ બધું ચકખું કરવા માંગે તે કઈ જિંદગીએ ચોકખું કરી શકે? માટે પણ ત્રાનું પ્રત્રકથા તેવી રીતે જ્યારે આત્મા સતી સ્ત્રી જેવો શૂરવીર બનશે ત્યારે જ સવથા સંસારમાંથી નીકળી શકશે. હું ત્યાગી થાઊં તે મારા ભાઈનું મારા આપનું મારી બાયડીનું આમ થઈ જાય. સમજે કે અત્યારે તે તે બધું ચોકખું કર્યું ને પછી નવું જુનું થયું તો ? અત્યારે હજારોની મિલકત આપીને આવ્યો પણ પછી લૂંટાઈ ગઈ તો શું? તે વખત એક જ ધારી શકે કે એના નસીબમાં હશે તે થશે. તે વખત નશીબ ધારીશ, તે અત્યારે નશીબ ધારવામાં તારૂં મન ક્યાં ઊંઘી ગયું છે? તો પછી આડા -અવળા શાને વિચાર કરે છે? જેને પ્રકર્ષથી વજનં ન હોય તે જ
Page #243
--------------------------------------------------------------------------
________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૨૨૩ વિચાર કરે. જેને પ્રકર્ષથી વ્રજને એટલે જવાનું હોય તેને તે વિચાર હોતા નથી. મહાવીર ત્રણ જ્ઞાનવાળા પણ યશોદા તે ત્રણ જ્ઞાનવાળી ન હતી અને તેને તો છોકરો પણ ન હતો. પુત્રની ઈચ્છા પૂરી કરવા ભગવાને વિચાર કેમ ન કર્યો? જેઓને આહાર શરીર ઈન્દ્રિય વિષય અને વિષયના સાધનરૂપ પાંચ ઝાંખરા માલમ પડયા તેવાને આત્મસાધન સિવાય બીજો વિચાર કરવાનો નથી. આવી પણ પ્રવજ્યા પામીને મળેલ એવે પ્રવજ્યાને એક પણ દિવસ તેને સફળ કર્યા વગર રહે નહિં. કારણ પાંચ ઝાંખરા ઝેરથી પણ અધિક છે. સાચી વસ્તુને બ્રમણું ન કહેવાય
જેણે નાશવંત પદાર્થોની દરકાર રાખી ન હોય તેને પાછળનું શું થશે એ સંબંધમાં પૂછવાનો વખત આવતો જ નથી. આખું કુટુંબ ફનાફાતીયા થઈ જાય તો પણ તેને એ વિચાર ન આવે કે–પાછળનાનું શું થયું? એ નિર્માલ્ય વિચાર તેને આવે જ નહિં. સતી થવાની તૈયારી સમયે સતીની જોડે બાપ મા પુત્ર અગર રસ્તાન જનાર કઈ પણ કહે કે હું તારી પાછળ બળી મરીશ, તેનો વિચાર સતીએ કરવાનો હોય જ નહિં. અહીં ત્યાગ કરનારને પાછળને વિચાર હોય જ નહિં. જેનું ચારિત્ર સિવાય બીજામાં મન ન હોય તેજ અંતમુહુર્તમાં મોક્ષ પામે. કદાચિત મોક્ષ ન પામે તો પણ અવશ્ય વિમાનિક દેવતા થાય. આ મોક્ષની ને દેવલોકની લાલચે દઈ ભરમાવાય છે. પણ કહેનારાએ સમજવું જોઈએ કે ભરમાવવું કોનું નામ ? ન હોય ને કહેવું તેનું નામ ભરમાવવું, કે હોય તે કહેવું તેનું નામ ભરમાવવું? જે ફળ જેનાથી થતું હોય તે ફળ તેને જણાવવું તે ભરમાવવું કહે તે દુનીયામાં ભરમ વગરનું સ્થાન કયું? કાયદાસર વરતે તે વફાદાર કહેવાય, તે ભરમાવવું કહેશે? પ્રમાણિકપણે ચાલે તે આબરૂદાર કહેવાય, તે પણ ભરમાવવું કહેવાય તેમ કહેજે અને સ્વર્ગ ને મોક્ષ એ વસ્તુ શાસકારે ફળરૂપે કહી છે તે ચારિત્રના ફળ તરીકે કહેલી છે, તે જણાવે તે પણ ભરમાવવું કહેજે. અમે કહીએ છીએ તે બધી વસ્તુ સ્થિતિ કહીએ છીએ, પણ તમે કહે છો તે જ ભરમાવવાનું છે અને તેથી જ સાબિત થાય છે કે તમારે શાસન ઉપર શત્રુવટ છે, સાધુઓને રંજાડવા છે. શાસ્ત્રમાં કહેલા વાસ્તવિક રીતે બનવાવાળા ફળો જણાવાય તેમાં ભ્રમણાને સ્થાન કયાં હતું?
Page #244
--------------------------------------------------------------------------
________________
२२४
પ્રવચન ૮ મું હિયે હતું તે હેઠે આવ્યું
નાસ્તિક કહેતા હતા કે પરલકની બાબત કહેવી તે લોકોને ભરમાવવાનું છે. પુણ્ય પાપ દેવલોક નરકની બાબતે ભ્રમણા છે. પિતાને ગણાવવું છે આસ્તિકમાં અને દીક્ષા મોક્ષ સ્વર્ગ વિગેરેને ગણાવવી છે ભ્રમણામાં. અંદરના નાસ્તિક ને મોઢાના આસ્તિક સ્વર્ગ નરકના ફળ દેખાડવા તે તે ભરમાવવાનું છે એમ માનવું છે. હૈયે હતું તે હોઠે આવ્યું. હૈયામાં નાસ્તિકતા હતી તે હેઠે આવી. ચારિત્રથી સ્વગ મોક્ષ મળે છે તે ભ્રમણા છે, તેમ હોય તે નાસ્તિકને માથે શું શીંગડું ઉગતું હશે? પુણ્ય પાપ જીવ માનીએ છીએ તે અમે નાસ્તિક શાના? પાપ ખરાબ માન્યું તે પાપનું છોડવું સારું માનવું જ જોઈએ. પાપને છોડવાથી સારા ફળ માનો તે સ્વર્ગ ને મોક્ષ માન્યા સિવાય છૂટકે જ નથી..ચારિત્ર તરફ લોકોને મેલના નામે ભરમાવે છે એવું કોણ બોલી શકે? જેમના હૃદયમાં નાસ્તિકતા હોય તે જ આમ બોલી શકે. એટલે હૈયે હતું તે હેઠે આવ્યું છે. એક દિવસની દીક્ષાનું ફલ .
એક જ દિવસની દીક્ષાનું ફળ મેક્ષ અને તે ન પામે તે વૈમાનિક દેવતાપણું. આ ઉપરથી દયા સત્ય પ્રામાણિકતા નિર્મમત્વ દેવલોકાદિકને આપનારા સિદ્ધ થયા. ભગવાન સુધર્માસ્વામિજી શ્રીભગવતિજીસૂત્રમાં જણાવે છે કે–પહેલા ભવના તપ ને સંજમના પ્રભાવે દેવતા. દેવલોકમાં ઉપજે છે. આ વચનથી સંજમ તપસ્યા દેવલેકને આપનાર થયા. જો સંજમ તપસ્યા પુણ્યબંધ કરાવનાર હોય તે તે પણ સેનાની બેડી છે. જરાસંચમા. એ સૂત્રથી તત્ત્વાર્થકારે લખ્યું છે કે–દેવતાનું આયુષ્ય સરાગસંયમવાળો એટલે રાગવાળ સંયમવાળો બાંધે. સંયમા-- સંયમ એટલે શ્રાવકપણું, અકામનિર્જરા, બાળતપસ્યા આટલી વસ્તુઓ દેવકનું આયુષ્ય બંધાવે છે. અહીં સમ્યકત્વ કેમ ન ગમ્યું? સરાગસંયમ દેશવિરતિ અકામનિર્જ રા અને બાળતપસ્યા એટલે બાળસંન્યાસથી દેવલોક બંધાય તે સમ્યકત્વની ગણતરી કેમ કરી નહિં? સમ્યત્વ પામ્યા પછી વૈમાનિક સિવાય આયુષ્ય ન બાંધે એમ ઉપદેશમાલાકાર કહી ગયા એ વાત ખોટી છે? નહિતર તત્ત્વાર્થકારે અહીં સમ્યકવવાળા માટે કેમ ન લખ્યું? અહીં સમ્યકત્વવાળાના
Page #245
--------------------------------------------------------------------------
________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૨૨૫ સંબંધમાં દેવતાનું આયુષ્ય નથી ગણાયું અને ઉપદેશમાળાકારે કથન કરેલી તે અને વાત ખરી છે. બે ખરી કેમ બને? કાંતે શ્રી ઉમાસ્વાતિજી ખોટા ને કાં તો સમ્યકત્વ પામ્યા પછી દેવગતિ સિવાય બીજી ગતિનું આયુષ્ય ન બાંધે. એ કેવળ મનુષ્ય અને તિર્યંચને માટે છે. મનુષ્ય તિયચ સમ્યકત્વ પામ્યા પછી આયુષ્ય બાંધે તે વિમાનિકનું જ બાંધે. દેવતા અને નારકી સમકિતી હોય તે દેવતામાં જશે કેમ? સન્મત્ત નિ ૩ જી એગાથા માત્ર મનુષ્ય તથા તિય ચિને જ લાગુ થાય છે. સમ્યકત્વથી વિમાનિકનું આયુષ્ય બાંધે, એ મનુષ્ય ને તિર્યંચ બેને માટે જ નિયમ. ચારે ગતિ માટે એ નિયમ નથી. નહિતર નારકી ને દેવતા થવાનું થાય અને દેવતાને દેવતા થવાનું થાય, તે બનતું નથી. સરાગ સંયમ હંમેશાં મનુષ્યને હેય. સંયમસંયમ તિર્યંચને અને મનુષ્યને હોય. તે બે વિભાગો તિર્યંચ મનુષ્યને થતા હતા તે જણાવ્યા. હવે સમ્યકત્વવાળા માટે છૂટું કહેવાની જરૂર નથી. સમ્યકત્વ એ ચારે ગતિમાં હોય અને સંયમ અને દેશવિરતિપણું એ તે મનુષ્ય અને તિર્યંચ સિવાય દેવતા નારકીમાં હોતું નથી માટે તત્ત્વાર્થકારે જગતનો નિયમ બાંધતાં સમ્યકત્વ બાજુએ મૂકયું. વિધિ અને નિષેધ વિશેષણને લાગુ પડે
' એ સૂત્ર પરથી સંયમ દેશવિરતિ પુણ્ય બંધાવનાર એ તે નક્કી થયું ને? દયાથી સત્યથી પ્રામાણિકતાથી બ્રહ્મચર્યથી નિર્મમત્વભાવથી પુણ્ય થાય તો પછી પાપના કારણે છોડવા તેવા પુણ્યના કારણો પણ છોડવા. આ સવાલ દાઢારંગાએ કર્યો. પોતે જે તત્ત્વાર્થનું સૂત્ર બે તેમાં શું કહ્યું છે? સંયમ દેવલોકનું કારણ નથી પણ રાગવાળાનું સાધુપણું એ દેવલોકનું ખરું કારણ છે, માટે દેવકનું ખરું કારણ સંયમ નહિં પણ રાગ છે. વિશિષ્ટ વાગે વિધિ નિષેધો વા વિશેષ પ્રતિ સંતે એ ન્યાયથી ચાહે તે વિધાન કરવામાં આવે કે નિષેધ કરવામાં આવે તે વિધિ કે નિષેધ વિશેષણને લાગે છે. કેઈક બાપે છોકરાને કહ્યું કે–મેલાં લુગડાં કાઢી નાખ, છેક ઘરમાં જઈ લુગડાં કાઢી નાખીને નાગો થઈ આવ્યા. કહો જોઈએ છોકરાએ શું બાપને હુકમ માને ? બાપનું તત્ત્વ શેમાં હતું ? મેલા લુગડાં કાઢવામાં હતું,
ફા. ૧૫
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૨૬
પ્રવચન ૭૮ મું
પણ તદ્દન લુગડાં કાઢવામાં તત્ત્વ ન હતું. નિષેધરૂપ વાત જે કાઢી નાખવાની વાત તે મેલાને લાગી. પણ લુગડાને ન લાગી. લુગડાંને લગાડે તો ભૂખ. કારણ, બીજો છેક મેલાં કપડાં કાઢી નવા ધેલાં ઉજળા પહેરીને આવવું પડે એવું સમજી એલાં પહેરીને આવ્યા. તેમાં આજ્ઞાપાલક કેણુ? ઉજળા પહેરીને આવ્યા છે કે મેલાં લુગડાં મૂકી નાગે થઈ આવ્યો તે? તત્ત્વ મેલાં કાઢી નાખવામાં હતું અને મેલ વગરના પહેરવામાં હતું. તેવી જ રીતે વ્યાસંપનમઃ શ્રાવકે ન્યાયથી પૈસો પેદા કરે એટલે બુડથલ એમ બેલે કે શાસ્ત્રકારે પૈસે પેદા કરવાનો કહ્યો છે. વિધિ અથવા નિષેધ વિષેશણને જ લાગુ થાય. ન્યાયથી લક્ષ્મી પેદા કરવી તેમાં વિધાન લક્ષ્મી પેદા કરવાનું નહિ, ન્યાયનું વિધાન. તેથી જેમ જેમ ન્યાય કરે તેમ તેમ ધર્મી. પૈસાની વૃદ્ધિએ ધરમની વૃદ્ધિ માને છે? ન્યાયની વૃદ્ધિ એ જ ધર્મની વૃદ્ધિ છે. “વિધિ અથવા નિષેધ વિશેષણને જ લાગુ થાય.” પ્રથમ જેમ નિષેધ મેલાને અંગે હતા તેમ અહીં વિધાન ન્યાયને લાગુ થાય છે. આ જગા પર સહેજ ધ્યાનમાં લેવું કે—કેટલાક અર્થ-કામના ઉપાસકો વિશેષણને લાગુ પડતી વિધિ સમજે નાહ અને તેથી જ તેઓને માલમ નથી કે–ન્યાય સિદ્ધ હકીક્ત વિધિ અથવા નિષેધ વિશેષણ પ્રત્યે જ લાગે. અર્થકામમાં, અંધ થએલા અન્યમતની અપેક્ષાએ કરેલાં કથને તેને પણ જૈનશાસ્ત્રકારના નામે ચઢાવવા તૈયાર છે. કારણ વિધિ અને નિષેધનું સ્પષ્ટીકરણ ધ્યાનમાં નથી.
યોગશાસ્ત્રમાં, ધર્મ સંગ્રહમાં અને બીજા પણ ગ્રંથોમાં વિવાહના આઠ ભેદો કહ્યા છે. તેમાં લૌકિકે આમ કહે છે. એવું ચોકખું વાક્ય કહીને શાસ્ત્રકારોએ અન્યમત જણાવ્યા છે, છતાં જૈન શાસ્ત્રકારે જણાવ્યા છે, એમ કહેનારને કેવા કહેવા? આરોપીના પુરાવા લેવા નહિં અને ફરીયાદીની દલીલ પરજ વિચાર કરનારા અને તોડેલા પુરાવા પર ધ્યાન આપે નહિ અને ચૂકાદો આપે તેવા મેજીસ્ટ્રેટને કેવા ગણવા ? શાસ્ત્ર કારે જે બાબતે અનુવાદ તરીકે જણાવે છે, બલકે પરમતની અપેક્ષાએ હીએ છીએ, છતાં તેવી જગો પર અર્થ કામની પુષ્ટિમાં ગણાવે તેને કેવા ગણવા? સરાગસંયમ દેવલોકનું કારણ, એનો અર્થ સંયમ દેવ લોકનું કારણ નથી પણ સરાગપણું દેવલોકનું કારણ, છે. સંવર ને નિર્જરાની ક્રિયા પાપ રોકનારી છે, તે દ્વારાએ પુણ્યબંધ થાય છે,
Page #247
--------------------------------------------------------------------------
________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૨૨૭
જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધીનું સાધુપણું સરાગસંયમ કહેવાય અને તેવી અવસ્થામાં સરાગપણું પુણ્યને બંધાવનાર. સંવર નિર્જરા વખતે રહેલા સંયમમાં સરાગપણું પણ પુણ્ય બંધાવનાર છે, એ પુણયને સહાય કારક તરીકે જોડે લેવાનું છે. મનુષ્યપણું રસપણું વજયષભ નારાય સંઘયણ આદિનું પુણ્ય ન હોય તો કો જીવ મોટે જાય? બુદ્દો મનુષ્ય લાકડી વગર ન ચાલી શકે માટે લાકડી એ ટેકે છે, જીવન નથી. મેક્ષે જનારને પુણ્ય એ ટેકે છે પણ જીવન નથી. અંતે તે પુણ્યપાપને ક્ષય થવાથી જ મેક્ષ છે. પુણ્ય પાપ ક્ષય કર્યા જ મોક્ષ છે. આહાર, શરીર, ઇદ્રિ, વિષયે અને તેના સાધનના ઝાંખરા આ પાંચ અનાદિ કાળથી જીવને વળગ્યા છે, તેથી અનાદિકાળથી જીવ ભટકે તેમાં નવાઈ શું? પરસ્થાનમાં દેશના તે પાપ
હજુ આ ભવાઈ છોડવાનું મન થતું નથી. ભવાઈઆઓને ભવાઈ ખરાબ લાગતી નથી. તેમાં જ તેને જન્મારે ગયો છે અને આ ભવાઈમાં તે આપણે ભવચક ગયો છે. એ પાંચ ઝાંખરા હવે છોડવવા શી રીતે? કર્મના ભરોસે તો અનાદિથી વળગી રહ્યા. હવે જે આ ખેડૂત કેડ બાંધે તે જ ઝાંખા નીકળે. આ ઉપરથી સમજજો કે ઝાંખરાથી ઝાંખરા ઉગે છે, તેમાં ખેડૂતને કશું કરવું પડતું નથી. આહારાદિક પાંચ ઝાંખરા કર્મ કરાવ્યા જ કરે છે. કર્મ શામાં કામનું? આ પાંચ ઝાંખરામાં કર્મ હમેશાં ઝાંખરાની પોજણ કરે છે, તે સિવાય કર્મથી કંઈપણ કામ થતું નથી. આ અંદર બેઠેલો ખેડૂત–આત્મા પાંચ ઝાંખર ઉખેડી નાખે અને તે ઉખેડવામાં સાધન એક ધર્મ જ છે. ધર્મ સિવાય તે પાંચ કઈ દિવસ નીકળવાનાં નથી. તે ધર્મ સર્વના આત્મામાં છે, બહારથી લાવવાનો નથી. તમારી માલિકીની છે, તેને સદુપયોગ સમજશો ત્યારે તમે તમારા ધર્મને ઉપયોગ કરવાને લાયક થશે. આટલા માટે શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવ્યું કે જેમની જેટલી લાયકાત હોય તેમને તેટલો જ ઉપદેશ હેય. નહિતર દેનાર ને લેનાર બંને સંસારમાં ડૂબી જાય. જે ધર્મ કહેનારાને શ્રીઉમાસ્વાતિજીએ એકાંત લાભ જ કહ્યો હતો, એ ધર્મ કહેનારો અને સાંભળનાર ડૂબે કેમ? “ચ માષિત મુનીન્દ્રઃ પાપં સ્વચ્છુ રેશના સ્થાને” એ શ્લોકથી શ્રીહરિભદ્રસૂરીશ્વરજી શું કહે છે કે–જે હું કહું છું તે મારી
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૨૮
પ્રવચન ૭૮ મું
કલ્પનાનું નથી. પહેલા તીર્થંકર-ગણધરે એ કહેલું છે તે જ હું કહું છું. આથી તે વિશ્વાસ જણવ્યો. બીજે ઠેકાણે દેશના દેવી તે નિશ્ચ પાપ છે. બીજું ઠેકાણું એટલે? જગા જમીન એટલે લાલબાગ મૂકીને માધવબાગ નાહ. ત્યારે બાળકને બુધજોગી, બુધને બાળકગી દેશના. મધ્યમને બુધ જોગી દેશના આપી. તે દેશના પરસ્થાન દેશના વિદ્વાનને વિદ્વાન લાયક અને અલ્પબુદ્ધિવાળાને તેને લાયક દેશના આપવી. ..
ભલે પરસ્થાને દેશના દીધી તેમાં ગયું શું? ગોળ ગમે તેમ ખાઓ તે ગ જ લાગે. ધરમની દેશના છે તો તેમાં પાપ થાય એ શું ? એક વાત લક્ષ્યમાં રાખજે કે જિનેશ્વરે શાસ્ત્ર કહ્યા, ધર્મ કહ્યો, મોક્ષ માગ કહ્યો, તે શાને માટે ? મોક્ષ તરફ ધસવા માટે, મોક્ષના માર્ગથી દૂર કરવા માટે નથી. તેમ છતાં દેશના ફેરફાર એજ “વા નયનં' એ મનુષ્ય ઉન્માર્ગે જાય. સામયક લીધું અને તેમાં કદી મેંઢે બોલતા જયણ ન રાખી તે નરક નિગોદમાં રખડશે–એમ કહેતે શું પરિણામ આવે? સામાયકની ટેવ ન પડી હોય તેને આ વચન ઉન્માર્ગે લઈ જના. સામાયકની ટેવ પડી હોય તે જયણા રાખતાં શીખે અને એ જયણાનું ફળ સાંભલે તે અજયણ ટાળે, પણ જેને સામાયકની ટેવ નથી પડી તેને તે સામાયક કરવાનું મન થતું હોય તે પણ મૂકી દે. જેમ “વ્રત ન ત્યે તે પાપી ને લઈને ભાંગે તે મહાપાપી” આ કયા પ્રસંગનું વાક્ય છે? જેમણે કલ્યાણની બુદ્ધિએ વ્રત લીધું છે, તેને વ્રત ભાંગતી વખતે આ વાક્ય વિચારવાનું છે. કોને કયાં વિચારવાનું? વ્રત ભાંગવાના પ્રસંગે બચવાને માટે વિચારવાનું, છતાં એ વાક્ય ક્યાં લીધું છે? વ્રત લેવા પહેલા, એ વાક્ય ગોઠવ્યું કયાં?. વ્રત ન લે તે પાપી અને લઈને ભાગે તે મહાપાપી” તેનું પરિણામ વ્રતને જાહાર કરવાના, ન લેવાના પરિણામ થયા. વ્રતને લઈને ભાંગતો હોય તે આ વાક્ય શું અસર કરે ? ભંગથી બચાવે, દુનીયામાં એક શાહુકાર પાંચ હજારની કબૂલાત કરે, પ્રસંગ પડયો માંગવા ગયા એટલે શાહુકાર ન આપી શક્યા તે વખત શું કહે છે? કે “ન હતું બોલવું” એ કયારે કહે છે. રૂપિઆ લેતા પહેલાં બેલો છો કે દેવાનો. ઉત્સાહ વધે તે માટે તે વાક્ય બોલો છો? એ જ વચન દેવા પહેલાં બેલ્યો હતો તે દેવા લેવામાં શું પરિણામ આવત? તેવી રીતે આ વાકય વ્રત ન લે તે પાપી ને વ્રત લઈને ભાંગે તે મહાપાપી.” એ
Page #249
--------------------------------------------------------------------------
________________
આગોદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીને
૨૨૯ વાકય વ્રત ખંડનના બચાવની જગોપર છે. વ્રત લેવાની જગપર આ વાક્ય મૂકે તે તે શ્રોતાને ઉભાગે લઈ જાય. વચન તો અપેક્ષાએ વ્યાજબી છે. સર્વથા વ્યાજબી નથી. બાળ મધ્યમ અને બુધને ચગ્ય ધર્મદેશના
તેવી રીતે શાસ્ત્રના વાળે દેશનાના સ્થાનસર ધર્મ કરનાર છે અને જે સ્થાન બદલાઈ જાય તે ઉન્માર્ગે લઈ જનાર છે. અત્યારે વ્રત લેતાં કહ્યું કે “વ્રત ન લે તે પાપી અને લઈને ભાગે તે મહાપાપી” તેમાં ડર તે પાપને છે ને ? હા, પાપને ડર છે, પણ જ્યારે એણે જે તે વાક્ય સાંભળીને વ્રત ન લીધું તેનું નામ ઉન્માર્ગ. પાપના ભયે નથી લીધું તે પણ ઉન્માર્ગ અને આ સંસાર રૂપી અરણ્યમાં એ બને છે શ્રોતા અને વક્તા એવા ભટકશે કે જેને ભયંકર વિપાકે ભેગવવા પડશે.
પ્રશ્ન—દીક્ષા નથી લીધી એવા દીક્ષાર્થીને દીક્ષા લેતાં આવું બોલે તે? - ઉત્તર–વાંઝણ બાઈ કેઈને છોકરે મરી ગયો, તેની ટીકા કરે કે “રાંડ ! મારે છોકો નથી અને તારે નથી. તે વખતે તમે શું કહે? તમારે કહેવું પડે કે વાંઝણીને ટીકા કરવાને હક નથી.
પ્રશ્ન–એક છેડે અને બીજા રૂએ એ ધર્મ શા કામને?
ઉત્તર—રંડીબાજી છોડે એમાં રાંડને અનર્થ થવાને જ, તે રાંડેને લીધે રંડીબાજી શું ન છોડવી? દારૂ છોડવાથી દારૂના પીઠાવાળા રવાના, માટે દારૂ ન છોડ એમને ? એક જ વાક્ય કેટલું નુકશાન કરનારૂં થાય છે? તેવી રીતે પરમતને વિદ્વાન કોઈ તત્ત્વ સાંભલવા આવીને બેઠે, તે વખત હરિબળમછીની કથા કહીએ તે શું પરિણામ આવે? તત્વનું નિરૂપણ નહીં કરતાં વાર્તાઓનું નિરૂપણ કરીએ તો તે શું લઈને જવાને ? જતાં જતાં એજ કહે કે—જેનમતમાં લેશ પણ તત્ત્વ નથી ને કથાઓ જ માત્ર છે. તમારા બચ્ચાં બાર વરસના પંદર વરસના હોય તેની પાસે નિગદ આવી છે, નિગદના ગોળા આવા છે, એમ કહ્યું હોય તે વાત તો બધી ધરમની છે. છોકરા પાસે નિગોદની વાતનું શું પરિણામ આવે? શાસ્ત્રકારે બાળ, મધ્યમબુદ્ધિ અને બુધ માટે ધર્મ પ્રવૃત્તિ કહે છે. શાસ્ત્રના અજ્ઞાન હોય તે
Page #250
--------------------------------------------------------------------------
________________
ર૩૦
પ્રવચન ૮ મું
ધ્યાન રાખજે કે–એકલા બુધને જ અગર મધ્યમબુદ્ધિને જ ધર્મ પ્રવૃત્તિ હોય તેમ નથી. પણ બાળ, મધ્યમ અને બુધ–એમ ત્રણેને ધર્મ કહ્યો છે. ઊંડું સમજ્યા વગર ધર્મ શાને હોય? તેવાઓને સમજાવતાં ત્રણેની ધર્મ દેશનાની રીતિ કહી તે જોઈ લે, પછી બેલે, હવે ગ્યાયેગ્યનો વિચાર કરી ધર્મની કિંમત કહેવી જોઈએ. જે શ્રાવકે કાળા મહેલમાં પેઠા છે તેમને લૌકિકરીતિએ તથા લોકોત્તર રીતિએ ધર્મી અગર અધમ કેમ કહેવાય છે, ત્યારબાદ સામ્યકત્વના ત્રણ પગથીઆ અને પછી સામાયિકાદિક ભૂષણો કેવી રીતે જણાવશે તે અધિકાર અગ્રવર્તમાન.
પ્રવચન ૭૯ મું
. સં૧૯૮૮ શ્રાવણ સુદ ૯ બુધવાર સમ્યકત્વને પ્રભાવ
શાસકાર મહારાજા ધર્મોપદેશ કરતાં સૂચવી ગયા કે આ સંસારમાં અનાદિ કાળથી રખડતાં રખડતાં આહાર આદિમાં જ રખડયા કર્યો. એ ઝાંખરામાંથી નીકળવાને વખત જ નથી આવ્યો. એ પાંચે વસ્તુને હંમેશાં ઈષ્ટ ગણી. આહાર શરીર ક્રિયે તેના વિષયે અને તેનાં સાધનને સજજડ વળગી રહ્યો. આ વસ્તુ સિવાય હજુ આ જીવે કંઈ કામ જ કર્યું નથી. કેઈ વખત પણ જીવે ધર્મની પ્રાપ્તિ પણ કરી તે હશે. સમ્યકત્વ શુદ્ધ થયા પછી અર્ધપુદગલ પરાવતથી વધારે સંસાર હોય જ નહિ. સમ્યકત્વવાળે આટલું ભટકે છે, તે જણાવવા માટે આ વાકય નથી. બધા સમક્તિી અર્ધ પુદ્ગલથી કંઈક ન્યૂન રખડે જ છે તેમ નથી, પણ તેથી અધિક સંસારને વ્યવરછેદ કરે છે. આ વાકય સમ્યકત્વ પામ્યા પછી કંઈક ન્યૂન અર્ધ પુદ્ગલપરાવર્ત રખડવું પડશે એ વિધાન કરાતું નથી. ત્યારે આ વાકય શાનું? અહં અવ૬ જુગાઢ.” અંતર મુહૂર્ત માત્ર જેમને સમ્યકત્વ ફરહ્યું હોય તેને, તેનો અર્થ એ નથી કે દરેક સમકિતીને અધ પુદ્ગલ પરાવર્ત પહેલાં મોક્ષ મળશે જ નહિ, તે માટે નથી. આ વાક્ય એટલા જ માટે કે–એક વખત રાજાની આફત પ્રસંગે જિંદગીને બચાવ કરે અને તે બચાવનાર ખૂનની શિક્ષા પામેલ હોય પણ તે અંતે
Page #251
--------------------------------------------------------------------------
________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
रेड
અચાવવાને લાયક છે. રાજા મ`ત્રી જ'ગલમાં રખડતાં તરસ્યા છે. કાઈ જગેાપરથી મ`ત્રી પાણી લાવ્યેા છે. પેાતાની જિંદગીની દરકાર ન કરતાં, રાજા મૂરર્છા ખાઈને પડયા, પ્રધાન સાવચેત થયા અને રાજાને પાણી પાયું અને ઉઠતાં ખેલ્યા કે મારૂ જીવન ટકાવનાર આ પ્રધાન છે, શહેરમાં આવ્યા પછી પ્રધાન એવા ગુન્હામાં સપડાએલ છે કે જેમાં કાયદાથી દેહાંત દંડની સજા છે. છતાં, રાજાએ એજ કહ્યુ કે માર્ જીવન ટકાવ્યુ છે એ ખાતર હું તેને માર્કી આપું છુ'. એ દેહાંત દંડમાં આવે તે પણ માફી મળે. સમ્યકત્વ કાચી મેઘડી લઈને પછી વિરૂદ્ધ વર્તાવ કરા, સમ્યકત્વ પામ્યા પહેલાંના વર્તાવા અને પછી કરેલા વર્તાવાને સમ્યકત્વ રફે દફે કરી નાખે છે. ગોશાળાને સમ્યકત્વ મરતી વખતે થયું. ભગવાન પર તેજો લેશ્યા કયારે મૂકી. પહેલાં ત્રણ જગતને પૂજનિક તીર્થંકરને ઘાતકી રીતે મારવા તૈયાર થયા. ભાવ તીર્થંકર કેવળજ્ઞાન દશામાં એવાને ઘાતકી રીતિએ બાળી નાખવા એ શુ ? ઘાતકી રીતિએ બાળી નાખવા તૈયાર થએલા તેને કેટલા સ`સાર રખડવા જોઈ એ ? એવા ક્રૂર દુષ્ટ આત્માને પણ છેલ્લા વખતે સમ્યકત્વે ઉદ્ધૃરી લીધા. સમ્યકત્વની પહેલાંના દુષ્કર્મો અને પછીના દુષ્કર્મો કહા કે અનેક કર્મો કર્યા હોય છતાં પણ સમ્યકત્વ પાતાના ધર્મ ચૂકતા નથી.
સામ્યકત્વની જઘન્ય આરાધના ૮ ભવમાં મેક્ષ આપનાર થાય.
આવતા ભવ. માટે જ આયુષ્યના બંધ હોય છે. આયુષ્ય ઓછું થાય પણ ગતિ પલટાય નહિં. મૂળ વાતમાં આવેા. સમ્યકત્વ એવી અપૂર્વ ચીજ છે કે—જે ચીજ પહેલાં સંસારમાં કરેલાં ઘારમાં ઘાર કૃત્ય હોય તેની જડ ઉખેડી નાખે છે. સમ્યકત્વ પામ્યા પછી પડી ગયા ને ઘારમાં ઘાર પાપ ઘણાં ભવા સુધી કર્યા હોય તેા પણ સમ્યક્ત્વની તાકાત છે કે--એને અર્ધ-પુદ્ગલથી વધારે રખડવા દે નહિં, ચાહે જેવા ઘારમાં ઘાર અકૃત્યા, ચાહે જેટલા ભવ સુધી ચાહે તેવા કરે તે પણ સમ્યકત્વની તાકાત છે કે—અ પુદ્દગલમાં માક્ષ આપે. જે પ્રશમરતિમાં અને શ્રીભગવતીજીમાં જણાવ્યું છે કે— એકલા સમ્યકત્વની જઘન્ય આરાધના પણ આઠ ભવમાં માક્ષ દે છે. આ ઉપરથી સમ્યકત્વની તાકાત કેટલી છે એ સમજી શકીએ છીએ. ઘણા ભવ સુધી ક્રૂર કર્મ કરનારા તેમને પણ સમકીત મેાક્ષ મેળવી આપે છે, તા તેવા કમે રહિતને તેા જલદી મેળવી આપે છે, સમ્યકત્વની
Page #252
--------------------------------------------------------------------------
________________
ર૩રે
પ્રવચન ૭૯ મું
જઘન્ય આરાધના કરવામાં આઠ ભવમાં મોક્ષ મળે છે. ત્યારે જ્ઞાન અથવા ચારિત્રની ક્રિયામાં મથવાની શી જરૂર છે. સમ્યકત્વની આરાધના આઠ ભવમાં મોક્ષ આપે તે ચારિત્ર માટે મહેનત શા માટે કરવી? એકલું સમ્યકત્વ પકડીને બેસી જઈએ. બન્ને વચનો સાચા છે. શ્લોકનું તત્વ મરણ સુધારવા ઉપર છે.
દુનીયામાં વૃદ્ધિના મર્તબ્ધ' ભણેલો હોય તે પણ મરે છે ને વગર ભણેલો પણ મરે છે, તે કંઠ બેસાડીને શું કામ છે. આ લેકનો અર્થ દુનીયાએ કયા રૂપમાં લીધે છે? લૈક કહેનારો ભણેલો છે કે વગર ભણેલો ? ત્યારે તે ભણેલે પોતે કંઠ શેષ કરનારે કેમ થયે! જેના મરણથી કંઈ પણ ફેરફાર ન થાય તેવા પટિત અને પતિ બને સરખા. એકલે કંઠ શોષ કર્યો ને આત્મામાં ઉતાર્યું નહિ તે ભણેલામાં ને મૂર્ખામાં ફરક છે ? શ્લોકનું તત્ત્વ કયાં હતું ? કંઠશેષ કેમ કરે એને અર્થ શો ? જે ભણેલા જીવતા મરણ ઉપર અસર ન કરે એટલે ભણેલે મરણ ન સુધારે છે તેવું મરણ તે મૂર્ખનું પણ થાય છે, માટે કંઠ શાષક છે. આઉરપચ્ચકખાણમાં ઘીર પણ મરી જાય છે ને કાયર પણ મરે છે. લડાઈમાં શૂર અને ભાગના બને મરી જાય છે. જેમ શરા સરદારનું રણાંગણમાં મરણ તેવી રીતે કાયરો ઘેર ભાગી જાય પણ તેને અમરપટ્ટો મળતો નથી, છતાં ધીર રણાંગણમાં મરે ને કાયર ખૂણામાં મરે, બન્નેનું મરણ છે તે શોભે શું? ધીરપણામાં મરવું એ જ શોભે. “ર્તિના અચં' ભણેલે અભ્યાસ કરે પણ તેનું મરણ પાસે જેર નથી. મરણને દૂર કરી શકતા નથી, પણ મૂર્ખ રહેશે તેથી અમરપટ્ટો મલવાનો નથી. ભણેલો મરવાને પણ મૂખ થયે એટલે અમરપટ્ટો આવવાનો છે? મૂખને પણ મરવાનું છે. બન્નેનું મરણ દેખીને કંઠશેષ શાથી કરે છે? ભણનારને કંઠશેષ કહેવાતું નથી.
સમ્યકત્વની જઘન્ય આરાધના આઠ ભવમાં મોક્ષ આપે છે, ચારિત્રની જઘન્ય આરાધના આઠભવમાં મેક્ષ આપે છે. સમ્યકત્વવાળાને ચારિત્રની ઉત્કૃષ્ટ આરાધના તદભવ મોક્ષ આપે છે, સમ્યકત્વવાળાને ચારિત્ર અને જ્ઞાનમાં જવું જ પડે છે. સમ્યકત્વ અને ચારિત્રમાં ફરક ક? આ બેમાં ફરક જ નથી તે ચારિત્રની કડાકૂટ શા માટે કરવી? સમ્યકત્વ રાખીએ એટલે બસ; અમેરિકા ઈટલી ઈગ્લાંડ જર્મની જેવા
Page #253
--------------------------------------------------------------------------
________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ બીજે
૨૩૩ દેશમાં જે વખત સંક્રાંતિકાળ હોય, એ સંક્રાંતિકાળમાં આગેવાનોને દેશનિકાલ કરેલા હોય, કેદમાં નાખેલા હોય, તે પણ સંક્રાતિના કાળની વખત જે આગેવાને કેદમાં હોય, દેશનિકાલ કરવામાં આવેલા હેય પણ વખત આવે ત્યારે એજ દેશનેતાઓ–દેશનિકાલ બનેલા, કેદ થએલાઓ અધિપતિના સ્થાને પર બેસે છે. ચાહે તે કેદમાં પડેલે હોય, દેશનિકાલ થએલો હોય તો પણ પિતાના લોહીને-ખુનને ઠંડુ પડવા ન દે, તેવા મનુષ્યો દેશનિકાલ થએલા હોય તે પણ તેમનાં ભેજા જે દેશમાં કામ કરી રહ્યા હોય છે, તેની કીંમત વધારે કે કેદમાં પડ્યા છે તેની કિંમત વધારે ? કેદમાં પડ્યા છતાં દેશ માટે લેહી ઉકળવું તે શ્રી સરદાર સિવાય બીજાથી બનતું નથી. એવી રીતે કર્મ રાજા પાસે દેશવિરતિ સર્વવિરતિ કરનારા બધા સામી હીલચાલવાળા છે. જેનશાસને કર્મ રાજા સામે સંક્રાંતિકાલ શરૂ કર્યો છે. કર્મરાજાને
જુલમ જૈન શાસ્ત્રકારેથી જે ગયો નથી. - પ્ર—સંક્રાંતિ અને બળવે તે બેમાં ફરક છે?
ઉત્તર–હા. બળવામાં જે જગપર આધિપત્ય પણું હોય તે જગોપર ખસેડવું, સંક્રાંતિમાં પિતાનું લેવું અગર પલટાવવું. તે આ જગેપર આપણે કયા મુદ્દો લેવાનો ? અનંત જ્ઞાન-દર્શનમય, અનંત સુખવીર્યવાળા ચિદાનંદ સ્વરૂપ એ બધા ઉપર કર્મરાજાએ કોયડે ફેરવ્યો છે. કર્મના કઠેર કાયદાઓએ-કંગાલ પ્રજા ઉપર કેયડે ફેરવ્યો હોય તે વખતે કેની છાતી ન ભરાઈ આવે? એ કેયડાની ભયંકરતા કઠોરપણું સમજી શકે તેના અંતઃકરણમાં દયા ઉભરાયા વગર રહે નહિં, પછી તે ચાહે તે જગોપર હોય. કર્મના કઠણ કેયડાની કારમી ભયંકરતા વિચારે. ઘાતિકની ભયંકરતા
કાયર ને સંસારની રસિકતા છોડવાની બુદ્ધિ થઈ નથી. સમ્યકત્વ શબ્દ પોકારીએ છીએ, પણ વિચારો કે કમરૂપ કેયડાની ભયંકરતા લાગી નથી. આપણને જે કંઈ ભયંકરતા લાગી છે, તે જેવી મિથ્યાત્વને લાગી છે, તેવી જ આપણને લાગી છે. મિથ્યાત્વી કરતાં
એક અંશ પણ વધારે તમને ભયંકરતા લાગી નથી. નરકના દુઃખોથી મિથ્યાત્વી ડરે છે, દુર્ગતિના દુઃખોથી, શારીરિક દુઃખોથી, કૌટુંબિક
Page #254
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૭૯ મું
દુઃખથી. આર્થિક દુઃખથી મિથ્યાત્વીએ ડરે છે કે નહિ? આ સિવાય તમે બીજા ક્યા દુઃખોથી ર્યા છે? નરકના દુઃખ, તિર્યંચના દુઃખો, મનુષ્યને દુઃખો, દેવતાના દુઃખે સાંભળી તમે કેટલા ડરે છો? તમે ગતિમાં થતાં દુઃખોથી હજુ ડરેલા છો. નાનું બચ્ચું એ ખાવાનું જાય, લુગડાલત્તા જાય, ઘરેણાં કાઢી જાય તે રૂએ, પણ આબરૂ જાય તે રૂએ નહિ. આબરૂમાં ના છોકરે રેતો નથી. જેમ મિથ્યાત્વીઓ પૌગલિક દુઃખથી ડરે છે, પણ સંસારની ભયંકરતા ગણે છે ? (સભામાંથી) ના જી. આપણે પણ પૌગલિક દુઃખોનો ડર ગણીએ છીએ. એક અંગૂઠે ગૂમડું થયું, પાકવા માંડયું, આખી રાત રાડ પાડીએ છીએ. દશ પ્રાણ એ જડજીવનના પ્રાણ એ દશમાને દશમો ભાગ કાયદળ, તેના કેટલા ભાગ અંગૂઠે? એમાં તે આખી રાત ઊંચા નીચા થવા તિયાર, પણ દરેક સમયે જ્ઞાનાવરણીય બાંધી ખૂદ જીવજીવનરૂપ જ્ઞાન તેનું નુકશાન કેટલું થાય છે, તેનું દુઃખ થયું? સમયે સમયે દર્શનાવરણીય, મેહનીય, અનંત વીર્યંતરાય કર્મ બાંધી રહ્યા છો, તેનું દુઃખ ભયંકરતા તમને ક્યારે જણાઈ? આ ઉપરથી સમ્યકત્વની મૂળ-જડ ઘાતિની ભયંકરતા વસવી તે છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય અને અંતરાય એ ચાર ઘાતિ કર્મ આત્માને સીધી અસર કરનારા છે અને વેદનીય નામ ગેત્ર અને આયુષ્ય એ ચાર અઘાતિયાં કર્મ, જેની આત્માને સીધી અસર થતી નથી. સીધો જેને હલ્લે આત્મા ઉપર છે, તેને ડર-ભયંકરતા હજુ લાગી નથી. આપણે સમ્યકત્વમાં છીએ એમ કહેવડાવવાનું મન થાય છે, પણ પહેલા નંબરે ઘાતિની ભયંકરતા તે હદયમાં વસાવતા શીખ. તારા મનમાં ભયંકરતા ઘાતિની નથી, વસ્તુતઃ હજુ અઘાતિની ભયંકરતા છે. સામ્યકત્વ પામ્યો નથી ત્યાં સુધી અઘાતિની જ ભયંકરતા લાગ્યા કરે છે. નરકના દુઃખોથી ડરે છે. આત્માને સીધે દુઃખી કરી શકે તેવી અઘાતિમાં તાકાત નથી. એ તે દલાલ દ્વારા દુઃખ દે છે. ચાહે તો નારકીમાં અને દેવતામાં વૈકિય શરીર દ્વારાએ દુઃખ દે છે, પણ જે દુઃખોથી ડરો છે તે સીધા આત્માના ઘરાક જ નથી. એ કેના ઘરાક છે? એ દલાલ દ્વારા તેને ધક્કો દે છે. સીધે ધક્કો કેણ દે છે–એ સમજ. સીધે ધક્કો દેનાર કેવળ ઘાતિકર્મ, જ્ઞાનાવરણીય તારા જ્ઞાનને રેકે તેમાં કાંઈ દલાલની જરૂર નહિં. અંતરાય દાનાદિકને રેકે તેમાં દલાલની જરૂર નહિં. સીધે તે ધણીને પકડનાર છે. તે તમને સીધે હેરાન કરનાર
Page #255
--------------------------------------------------------------------------
________________
આગમારક પ્રવચન શ્રેણી વિભાગ બીજે
૨૩૫
તરફથી ડર નથી. આ મહાપુરૂષોએ શ્રેય કેવી રીતે કર્યું? દલાલની બેદરકારી એ. દેવતાને અઘાતિ દુખે ક્યાં છે? માટે દેવતાને ઉત્તમ માનવા? ના, કારણ કે અમે જે ઉત્તમ માનીએ છીએ તે એટલા જ માટે કે–જેઓ ઘાતિકર્મ નાશ કરે અને તેથી જ તેમની ઉત્તમતા વિશેષપણે મનાય છે. વેદનીય આયુષ્ય નામ ગોત્ર સંસારનાં સુખ સાધનારને તે ચાહે તેવા ઊંચા એટલે સારા હોય, તેને ઉત્તમ માનવાને જૈનશાસન બંધાએલું નથી. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મેહનીય અંતરાયનો હિલે હઠાવે તેને જ ઉત્તમ માનવા જૈનશાસન તૈયાર છે. અઘાતિને હલ્લો હઠાવનારને ઉંચકેટિનો માનવા તૈયાર નથી. સમ્યકત્વવાળો જો જઘન્ય આરાધના કરનાર થાય તે આઠભવમાં મોક્ષે જાય. તો એકલા સમકિતથી આઠભવમાં મોક્ષ મળે તે ચારિત્રમાં શા માટે કડાકૂટ કરવી? આગેવાન દેશનિકાલ થયા તે એમ ધારેકે–દેશનિકાલ થયા તે ઠીક થયું, હીલચાલ ધમાલ સભાઓ અને ઠરાવો વગેરે કરવાની પંચાત મટી એમ માને? કેદમાં પડેલા દેશનિકાલ થએલા માટે ભાંજગડ મટી એમ માનનાર દેશને વફાદાર નથી. તેવી રીતે જ્ઞાન ચારિત્રને પંચાતરૂપે માને તે મોક્ષ માર્ગના વફાદાર નથી.
ચારિત્રવાળે અને તે વગરને બંને સરખી રુચિવાળા હોય
તેવી રીતે મારે ચારિત્ર નથી કરવું પડતું એ ઠીક છે, એમ ધારનાર સામ્યકત્વમાં જ નથી. દેશનિકાલ થએલે નેતા કયારે તે વખત મળે ને લોકોને હીલચાલમાં ચમકાવું ? સમ્યકત્વ ત્યાં છે કે કયારે વખત મળે કે ચારિત્ર લઊં, વીતરાગણું મેળવું, યેન કેન પ્રકારેણ જ્ઞાન–ચારિચ મેળવું, તેનું નામ સમ્યકત્વ. આ વસ્તુ વિચારશે એટલે માલમ પડશે કે બન્ને સરખાં હિતૈષી છે. બહાર રહેલા હીલચાલ કરનાર અને કેદમાં પડેલા બન્ને સરખા હૃદયાળ છે. ચારિત્રવાળ ને સમક્તિવાળો વિચારમાં બને સરખા આરાધન કરનાર છે, પણ જ્ઞાન ચારિત્રની, પંચાત મટી એમ ધારનાર આઠ, ભવમાં મોક્ષને મેળવતા નથી. અહીં સમ્યકત્વની આરાધના કરનાર પાસે ચારિત્રની અધમતા કઈ જણાવે તે વખતે તેને ખાસડું ઠોકે તે તે વફાદાર છે. આ કર્મનો કઠણ કેયડો ઉકેલવામાં એક ચારિત્રજ સાધન છે. જેઓ ચારિત્ર તરફ વફાદાર રહી શકે તેજ મક્ષ તરફ વફાદાર રહી શકે, માટે ચારિત્રજ જરૂરી છે. જેમને હૃદયમાં
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૩૬
પ્રવચન ૭૯ મું
ચારિત્ર વસ્યું નથી તે મેક્ષને વફાદાર નથી. બન્નેનું એકજ ધ્યેય હોય. ચારિત્રવાળે અને ચારિત્ર વગરને બને સરખી રુચિવાળા હોય. સરખા ઈષ્ટ વિચાર કરનારા હોય તે તે ચારિત્રમાં ન હોય, તે છતાં સમકિતી, જૈન દર્શનમાં ગણાય.
ચારિત્રના વફાદાર જ મેક્ષમાર્ગના વફાદાર
દેશની સ્વતંત્રતા એ એક જ મુદ્દો લક્ષ્યમાં રાખ. તે ચૂકીને કોઈ એ કાંઈ ન બોલવું, તેવી રીતે જૈન શાસનમાં ચારિત્રને મુદ્દો હદયમાં લક્ષ્ય તરીકે રાખવો. સંપૂર્ણ સ્વતંત્રતામાં કેટલા કેટલો ભાગ ભજવે છે તેનો નિયમ નથી, પણ કર્મ રૂપ કઠણ કટકને હઠાવવા-કાઢવા માટે આત્મ-સ્વતંત્રતા માટે ચારિત્ર એજ નિર્ધાર રૂપે પ્રસિદ્ધ થએલ છે. ચારિત્ર સિવાય બીજો રસ્તો નથી. ચારિત્રના વફાદાર તે જ મોક્ષ માર્ગના વફાદાર, ચારિત્રમાં બેવફા તે મોક્ષમાર્ગમાં પણ બેવફાદાર જ છે. મોક્ષ માગમાં તમે ત્રણ રસ્તા ખુલ્લા રાખ્યા છે. સ્વલિગે સિદ્ધ, અન્યલિંગે સિદ્ધ અને ગૃહલિંગે સિદ્ધ. આ ત્રણ રસ્તા રાખ્યા છે. ચારિત્ર એક જ વફાદારીનું સ્થાન હતું તે આમ કહેતે જ નહિં. ચારિત્ર જ મોક્ષમાર્ગ લાવનાર છે, એ નિયમ નથી. એમ શંકાકાર પૂછે છે. ચારિત્ર એ મોક્ષની ચાવી છે તે ચાવી સિદ્ધ કઈ રીતે કરે છે? કારણ કે તમે તે ત્રણ પ્રકારે મોક્ષે જવાનું કહે છે, પછી ચારિત્ર ચાવી કયાં રહી? આપણે કેઈને પ્રશ્ન કર્યો કે કાન ક્યાં છે? ત્યારે તે કેડે હાથ દે છે, તેવાને કહેવું શું ? તેવી રીતે અહીં વાત ચારિત્ર સાવઘત્યાગ, કમને નાશ, આવતા કર્મનું રેકાણ, પુદ્ગલની બાજીને નાશ, આત્માને હેરાન કરનારી ચીજને નાશ, આવા ઉત્તમ ચારિત્રની વાતને પેલાએ કયાં લીધી? સ્વલિંગ અન્યલિંગ અને ગૃહલિંગને કયું લાગતું વળગતું હતું? અહીં વાત ચારિત્રચાવાની હતી, તેમાં પ્રશ્ન કર્યો લિંગને. ચારિત્ર ચાવીની વાતને અમે લિંગમાં નિયમિત કર્યું જ નથી. સ્વલિગે સિધ્ધ અન્યલિંગે સિધ, ગૃહલિગે સિધ્ધ એ ચારિત્રચાવી વગરના માટે છે? ચારિત્ર ચાવી વગરના એકે નથી. અવિરતિ સિધ્ધ વિરતાવિરતિ સિધ્ધ એવા ભેદ પાડ્યા નથી. જે ચારિત્ર ચાવીમાં કંઈપણ ફેરફાર થતો હતો ને ફેરફાર થયે મોક્ષના દરવાજા ઉઘડી જતા હતે તે અવિરતિ, દેશવિરતિ, સર્વવિરતિ સીધા કહેવા પડત. વિરતિ ન કરે તે પણ મોક્ષે
Page #257
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૨૩૭ જાય. આમ ભેદ નહિં પાડતાં ભેદ કયાં પાડયા લિંગના નામે ચારિત્રના ભેદો છે. ચારિત્રચાવી વગર મોક્ષ મહેલમાં નહીં જવાય. ગ્રહીઅલિગે સિદ્ધ માન્યા છે પણ ભેગીલિગે નથી માન્યા
ગૃહીલિંગ હોય કે અન્ય લિગ હોય કે સાધુ હોય તેને ચારિત્ર ચાવી તો જરૂર જોઈશે. ચારિત્ર ચાવી સિવાય મોક્ષના દ્વાર ખેલવાના નથી. વેષ પહેરવામાં વધારે શું છે ? વેષ પહેરવામાં વધારે નથી પણ તને તે ઘર છોડવું એજ નડે છે. આ વેબ પહેરવાથી બાયડી છોકરા સંભાળી લેવાતા હોય તે તને કંઈ નથી નડતું, કુટુંબ વગેરે છોડવાના છે તે ખટકે છે. અહીં કુટુંબ ના છેડે, રાખવા લાયક માને, પિષણલાયક માને, પિપ્પાને ફાયદો માને, તેવા કેઈ ક્ષે ગએલાને દાખલો શાસ્ત્રમાંથી લાવીશ? અહીં ભેદ લિંગરૂપે છે, માન્યતા રૂપે ભેદ નથી. જેની અન્ય લિંગમાં માન્યતા ફેર હોય તેવા મેક્ષે ગયા હોય તેમ નથી. સર્વવિરતિ તકરારી વિષય નથી. તકરારી વિષય માત્ર વેષનો છે. લિંગ એટલે વેષ. ત્રણ ભેદને આગળ કરનારાએ વિચારવાનું છે કે–ગૃહલિંગ અને અન્યલિંગે સિદ્ધ કહ્યા છે, પણ ભેગીલિંગે સિદ્ધ માન્યા છે? વિધી અપવાદ
ત્યાગ અને ભેગ એ તકરારને વિષય નથી, પણ તમારે ભેખવેષ તકરારી વિષય છે. શાસ્ત્રકારોએ સીધું જણાવી દીધું કે જેને મોક્ષે જવું હોય તેને આ રજોહરણ લેવું, આ રોકડું પરખાવી દીધું. ચારિત્રમાં– ત્યાગમાં અને તે સંબંધની બુદ્ધિમાં મતભેદ નથી, પણ લિંગમાં તમે મતભેદ કર્યો છે. વેષમાં મતભેદ તો તમે કબૂલ કર્યો છે, તે તમે શું જોઈને બોલે છે? શા ઉપરથી માનવું? એક બાઈ એ કઈક બાઈને કહ્યું કે અરે બેન! મારે ધણું એ ચતુર છે કે—પોતાનું લખ્યું પિતે વાચતો નથી.’ તેવી રીતે તારૂં બોલવું તું પોતે સમજે નહિ તે પછી અમારે શું કહેવું? સ્વલિંગ સિદ્ધ નવતત્ત્વને જાણનારો સમ્યકત્વને જાણનારે એ સ્વલિંગ સિદ્ધ શબ્દ વિચારે તે એને ખસેડવા તૈયાર થાય જ નહિ. સ્વલિંગસિદ્ધ એટલે શું? સ્વ એટલે પિતાનું, કોનું? વિચારે અધિકાર કરે છે? સિદ્ધન, સિદ્ધનું પોતાનું લિંગ, ચારિત્રની ચાવી હવે બાજુ પર રાખે. લિંગમાં તું શું બોલ્યો છે? સ્વ એટલે
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૩૮
પ્રવચન ૭૯ મું
( મા ) મા આલિંગ મા
આ વિવાદ
પિતાનું અને પિતાના લિંગે સિદ્ધિ સિદ્ધિનું લીંગ કયું? તીર્થકર ગણધરે શાસકાના અભિપ્રાય પ્રમાણે એક જ વાત કે મોક્ષે જનારાનું લિંગ માત્ર આ “રજોહરણ જ”. હવે તમે કહી શકશે કે–તે મોક્ષનું લિંગ કબૂલ છે. મેક્ષને આપનારે જ આ વેષ. પણ જેડે અપવાદ તે મૂક્યો છે ને? તેનું શું? સ્વલિંગે મોક્ષે જાય અને અન્યલિંગ કે ગૃહલિગે પણ મેહો જાય તેમાં તમારે વાંધો છે? આ જેવું મેક્ષનું લિંગ છે, તેવા તે બે પણ અપવાદ ભૂત ખરા કે નહિં? અપવાદ પણ અપવાદ ? વિધી અપવાદ. વિરોધી અપવાદ એટલે શું? થોરિયાનાં દૂધથી આંખ સુધરે કે બગડે?
આંખ ખરાબ થએલી છે. તે પટેલ વૈદ પાસે આવ્યું છે. તે બહુ બોલકણે છે. તે કહે છે કે વૈદ્ય? વિદ્ય! દેખતો નથી? પટેલ અકળાય છે, એટલે જેમ તેમ બોલે છે. અંતે વૈદ્ય અકળાયો અને કહે કે થોરીયાનું દૂધ આંખે લગાવ, ઘેર ગયો તુરત જઈને જંગલમાંથી થેરીયાનું દૂધ મંગાવ્યું, આંક્યું, રાતે આંખ ચોકખી થઈ ગઈ. અરે વૈદ્ય વૈદ્ય! લે લે શું? તેને કેરીઓને ટેલે. કાલે દવા તે બતાવી હતી ને થેરીયાનું દૂધ મેં આંખે લગાડ્યું, પણ એથી મટયું? એ બને શી રીતે ? બતાવ કયા શેરીયાનું દૂધ છે? જ્યારે ઘેરીયાને જમીનમાંથી ઉખેડયો છે, તે વખતે તેની નીચે ઘીને ગાડ રહેલો છે. તેમાં ધૂળ ભરાઈ છે અને તેમાંથી થોરી ઉગે છે. થોરીયાની ગરમી ઘીમાં ગઈ. ઘીથી પિષાએલા અને ઉગેલા થેરીયાને લીધે આંખ ચિકખી થઈ, તે કહેવામાં આવે છે કે—ારી પણ આંખ ચોકખી કરે છે. આ વાત આંખની દવામાં અપવાદ ખરે કે નહિં? સુરમ આંખને ચોખી કરે. તેવી રીતે શેરી પણ, આ વાક્ય અપવાદરૂપે ખરું કે નહિ? પણ ધ્યાન રાખો કે–“પણ” શબ્દ પતી લગાડી દીધી. તેવી રીતે અહીં શાસ્ત્રકાર કહે છે કે મુખ્યતાએ તે સ્વલિંગે સિદ્ધ. પણ આ બે લિંગ અન્યલિગે સિદ્ધ અને ગૃહિલિંગે સિદ્ધ એ બે લિંગ. તે અપવાદ છે, બલકે વિરેાધી અપવાદ છે. તે ખાસ ખ્યાલમાં રાખવા જેવું છે.
Page #259
--------------------------------------------------------------------------
________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૨૩૮ પેટના પુત્રના ભેગે પારકા દત્તક પુત્રથી વંશ વૃદ્ધિ ઈચ્છનાર સ્પણ ન ગણાય | મુખ્યતાએ મોક્ષનું લિંગ તે આજ, સ્વલિંગ સિધ્ધ, પણ ગૃહલિગે અને અન્યલિંગે પણ મોક્ષે જાય. જ્યારે એને મોક્ષનું જ લિંગ માન્યું. તીર્થંકરેએ અને ગણધરોએ એ સ્વીકાર્યું અને પુણ્યાત્મા વિગેરેએ રજોહરણાદિકને જ મોક્ષનું લીંગ માન્યું છે. શાસ્ત્રકારેએ વસ્તુતઃ જે આંખની દવા કરવા માટે બતાવી હેય, બીજાથી ફાયદો થયો હોય તેને પણ” શબ્દ લગાડીને અપવાદ કહેવાય છે. સુરમાથી પણ આંખ ચેકખી કરી; તે વાક્યમાં પણ બોલાય છે. કામ પડયું હોય તે જાળીએથી છાપરેથી પણ નિકળાય. “પણ” શબ્દ જાળીયામાં અને છાપરામાં ‘લગાડાય. દરવાજામાંથી નિકળવા માટે “પણ” શબ્દ વપરાય નહિ. તેવી રીતે સ્વલિંગસિદ્ધ ત્યાં પણ શબ્દની પનોતી લાગવાની નથી. પણ શબ્દ
હિલિંગ એટલે ખાડામાં ડૂબેલા ગૃહસ્થ તેનું જ લિંગ. ગૃહિ શબ્દ જ કહી આપે છે કે–ફસામણનું ચિન્હ. દુનીયામાં તમને ભાવતાલ પૂછશે અને અમને શું પૂછશે ? ધર્મનું સ્વરૂપ. તમારૂં ચિહ્ન જ ભાવતાલનું તો તે માટે ગૃહિલિંગ એ આપડી છોકરા વિષય કષાયનું જ આ ચિહ્ન છે અને તેમાં મેક્ષ જાય તો વાંધો શું છે? કંઈ નહિ. અન્યલિંગ એટલે? બીજું પરાયુલિંગ, પરાયું એટલે સ્વમા તત્વ હોય તો પરાયું કેમ કીધું? અન્ય સંસારમાં ફસાવનાર, રૂલાવનાર બાવાને દેખીને “જે નારાયણ કરશો કે “મર્થીએણુ વંદામિ” કરશે? સમ્યકત્વથી વિરૂધ, તેમાં પણ મોક્ષ એટલે લિંગ બીજાનું હોય તો પણ મોક્ષે જાય. પનોતી પશુની સાથે પાના પડેલાવાળાનું ચિહ્ન આલંબન લેનારાને માટે સ્વલિગ, પણ જે સ્વલિંગને ધકકો દે તો પોતાના છોકરાથી વંશ રહે અને બીજાને ખોળે ત્યે તે વંશ રહે તેમાં અડચણ શી? ઘરના છોકરાને મારી નાખે તો અડચણ છે, વંશ તે પિતાથી અગર પારકાથી પણ રહેશે. ઘરના છોકરાએ વંશ રહે તે મૂળ માર્ગ, પારકા છોકરાથી વંશ રહે તે માટે ઘરના છોકરાને છેદ કરાતો નથી. તેવી રીતે અન્યલિંગ સિધ્ધ અને ગૃહિલિંગ સિધ પણવાળા માર્ગ અને તેના ભરોસે સ્વલિંગ જે મોક્ષને હકદાર છેક તેને છેદ કરવા તૈયાર થાવ તો વાક્યર્થ સમજ્યા જ નથી. છોકરા માટે આટલે ઉચાટ શા માટે કરે છે. એ મરી જશે તો બીજો પરા છોકરો દત્તક આવી વંશ રાખશે. એ જશે
Page #260
--------------------------------------------------------------------------
________________
२४०
પ્રવચન ૭૯ મું
તે બીજે આવશે એમ કહેનાર શાણે કહેવાય ખરે? અન્યલિંગે સિધ્ધ થવાય છે. પારકો આવીને વંશ રાખે એ નહીં બનવા જેવું બનાવ. તેટલા ખાતર ઘરના છોકરાને અનાદર-ઉપેક્ષા થઈ શકે જ નહિ.
ચારિત્ર વગરનાનું લેહી વધારે ઉકળે
આ ઉપરથી આપણે એક વાત નક્કી કરી. સ્વલિંગમાં રહેલા સાધુઓ હોય અગર ચારિત્રની ચાવીથી ચૂકેલા ગૃહસ્થ હોય, પણ બનેના લોહી કર્મની કઠીનતાના નાશ માટે સરખા જ ઉકળવા જોઈએ. દેશના ભલાની ખાતર જે કેદમાં પડેલા હોય તેના લોહી વધારે ઉકળવા જોઈએ. તેવી રીતે જે ચારિત્ર વગરને હોય તેને તે વધારે લેહી ઉકળવું જોઈએ. તે સ્થિતિ થાય તે તેને સમ્યકત્વ છે. અઘાતિથી ડરે છો ત્યાં સુધી મિથ્યાત્વથી તમો જુદા પડેલા જ નથી, બલકે ઘાતીને કાપવાની કાતર તરફ દષ્ટિ રાખશે નહિ, ત્યાં સુધી તમે બધા સમ્યકત્વમાં આવેલા જ નથી. આવું સમ્યકત્વ એક વખત આવી જાય તે ચાહે જેવી આશતના કરનાર થાય તે પણ અર્ધપુદગલ પરાવર્તનના અનંતા કાળની વચમાં જ હઈશું તે? એ તારી શંકા ખોટી છે. અનાદિથી રખડતા તે ઝાંખરાંમાંથી ઝબકીને નીકલ્યો હોય તેમ બન્યું જ નથી. શું તમને અનાદિનું જ્ઞાન છે? હા અનાદિની સિદ્ધિ માટે શાસ્ત્રકારોએ અનેક સમજાવટ કરેલી છે. મોતી એક વખત વીંધાયું હાય પછી તેમાં માટી ભલે ભરાઈ હોય પણ પહેલાં કરતાં વેધમાં વધારે જ હેય. તારના વેધ જેટલે વિધ ( છિદ્ર) નવા મોતીમાં હોય. આ આત્મા જ એ ઝાંખરાંમાંથી ઝબકીને એક વખત નીકલ્યો હોય તે આ વખત કંઈક ઊંચી દશા હોય. આ આત્માને અત્યારે તેનો ઝબકારે નથી. એ ઝગમગતે ઝબકારો આવતો નથી, તે જ કહી આપે છે કે–હજુ આ કોરા મોતી જેવો જ છે. પહેલાં જે ઝાંખરાથી ચમક્યું હોય ને બીજી વખત જે ચમકે તેનો ચમકારો જુદે જ હોય. અનાદિકાળથી આ આત્મા ઝાંખરાથી ચમક્ય જ નથી, અનાદિકાળથી આ આત્માએ આહારાદિક ઝાંખરાને કિંમતી ગણ્યા છે. ધર્મના સદુપયોગ આદિને ખ્યાલ હજુ લીધો નથી માટે એ ધરમની લૌકિકથી અને લેકોત્તરથી કિંમત કેવી રીતે સમજવી, તે અભયકુમારના દષ્ટાંતથી શાસ્ત્રકાર કેવી રીતે સમજાવશે તે વિગેરે અધિકાર અગ્રવર્તમાન.
Page #261
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૮૦ સુ
સંવત ૧૯૮૨ શ્રાવણ સુદી ૧૦ ગુરૂવાર
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં સૂચવી ગયા કે આ સંસારમાં રહેલા જીવાએ વ્યવહારમાં કાયદામાં કે શાસ્ત્રમાં એક સરખી રીતિ કબૂલ કરવામાં આવી છે કે-વસ્તુ માલિકીની છતાં કીંમત સદુપયેગાદિક પરિણામા ધ્યાનમાં રહે નહિ, ત્યાં સુધી પેાતાની માલિકીની વસ્તુની વ્યવસ્થા કરવાને હક નથી. તેમ ધર્મની કિંમત સદુપયાગાદિકને ધ્યાનમાં લઈ શકે નહિં ત્યાં સુધી ધર્મની વ્યવસ્થા કરવાના હક કાઈ ને મલે નહિ'. જેમ ખચ્ચાંને નાનપણથી ખાવાપીવાની ટેવા પડે છે, તેમાં કાઇને કંઈ પણ શીખવવું પડતુ' નથી. મીઠે રસ દેખીને ખાઈ જશે ને કડવા દેખીને કાઢી નાખજે એવું કાઈ માતાપિતાએ શિખવ્યુ નથી. રસનાના વિષય આપે।આપ જાણે છે. તાપ લાગે ત્યાંથી ખસી જવુ', ટાઢ લાગે તા એઢવુ. એ વિચારા કેાઈના શીખવેલા આવ્યા નથી. દુઃખ લાગે તા રાવુ' એ કયા મા આપે શીખવ્યું? ખરામ શબ્દમાં ઉદાસીન થવુ, સારા શબ્દમાં ખૂશ થવુ એ કેણે શીખવ્યુ.. ઈંદ્રિયાના વિષાએ ઇંદ્રિયાએ આપોઆપ 'ઘરી લીધા છે. તેથી કહીએ છીએ કેં-જીવને ખારાક શરીર ઇંદ્રિય તેના વિષયે તેના સાધના આ પાંચ ઝંખરા વળગેલા છે, તેને માટે કેાઈને કઈ કહેવુ પડતુ નથી. સુખમાં ખૂંશ થવુ-દુઃખમાં નારાજ થવું એ કેણે શીખવ્યુ? બચ્ચાંઓની આ પાંચમાં પ્રવૃત્તિ દેખીએ છીએ અને ખાવાનું મળે કે ઝટ માં ખાલશે ને ચૂંટી ભરીએ તા રાવા મંડે છે, એ કોણે શીખવ્યુ'? પ`પાળવાથી સુઈ જવાનુ` કાણું શિખવ્યુ` ? એ પાંચ વસ્તુ ખચપણથી માબાપની શિખામણુ વગર આ જીવને વળગેલી છે. માટા થઈને ખેારાક શરીર ઇંદ્રિયાદિકના સુધારા કર્યાં. બચપણમાં વાવેલા વૃક્ષેાજ ઉછર્યાં જાય છે. સામાન્યથી ખળકમાં તે આપણામાં ફરક કયા ? વસ્તુ નથી કરી પણ રીતિ ફરી છે. ધર્મી-અધર્મીના તફાવત
પેલા પાવી શકતા ન હતા, તમે પકાવીને વાપરે છે, એ ઇંદ્રિયાના વિષા જેવા દેખાતા હતા અને તે તમે લાવીને આપતા હતા, અગર તેના સાધના બીજા પાસે દેખાતા હતા. તે આજીજીપૂર્વક માંગી લેતા હતા. તેને તે વખતે મેળવવાની તાકાત ન હતી. આ પાંચ સિવાય છ' કાર્ય
ફા. ૧૬
ツ
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૪૨
પ્રવચન ૮૦ મું
આ જીવ કયું કરે છે? જેમ આપણે બચ્ચાંને આહાર શરીરાદિ તરફ દેરાયેલ હોય તે વખતે તેને આબરૂ એક સુંદર ચીજ છે એમ સમજાવીએ તો આબરૂ ચીજ જ્યારે સમજે? જેને એ વિચાર રહે કે આબરૂ રહે તે રહે પણ મારે તે ખાવું છે, શરીર સાચવવું છે, ઇંદ્રિયને પિષવી. છે, વિષયો ખસેડવા નથી અને વિષયના સાધને પકડી રાખવા છે. આને આબરૂની કિમત સમજાવી શકે ખરા? બચ્ચાં પાસે આબરૂ નિશ્ચિત કરાવનારો બેવકૂફ કહેવાય. ગેલઈયાને હરામથી ખાવાને હરામચરક હોય. જેને હોય તેને ઘેર પૂરતી સામગ્રી હોય છતાં ગોલાઈથામાં ખાવાને જ રસ લાગે છે. તેવી રીતે નાના બચ્ચાંને આબરૂની તેવી કિંમત લાગી નથી, જેવી આહારદિકની કિંમત લાગે છે. તેવી રીતે ધર્મને માને છે પરકાદિક સમજે છે પણ ધર્મ બનવા હોય તો બને પણ આહાર શરીર ઇંદ્રિય વિગેરેમાં બીલકુલ ખામી આવવી ન જ જોઈએ. ધર્મ મુદ્દલ નાશ પામે તેની મને ફીકર નથી, પણ ઇંદ્રિયાદિકમાં ખામી બીલકુલ ન આવવી જોઈએ. આવી સ્થિતિ હોય ત્યાં તમારામાં ને બાળકમાં ફરક નથી. ધમ અધમમાં આ જ ફરક છે. આ છ વિષયે પકડીએ છઠ્ઠો વિષય દુનીયાની જશકીર્તિ. આપણે બચપણથી આગલ વધ્યા છીએ એટલે આ પાંચને સારા ગણીએ છીએ અને મોટા થયા એટલે છઠ્ઠી આબરૂ એ પણ કંઈક ઠીક ગણી. આપણે ધર્મ શબ્દ સાંભળીએ તેને ફાયદા ફળ અને ઊંચી સ્થિતિ ધ્યાનમાં લઈએ તે પણ છના છક્કામાંથી ખસવું નથી. તેમાં રહ્યા થકાં ધર્મ બને તો ભલે બને, એમાં જરાયે ઉણપ ન આવવા દેવી. ચાહે તો મિથ્યાત્વી કહ, અણસમજુ કહે કે અધર્મી કહે. તે ખરૂં, પણ આ છને કોઈ પણ ભોગે રક્ષિત કરવા. જેમ પિલું નાનું બચ્ચે કોઈ પણ ભેગે પાંચને રક્ષિત કરવા માંગતું હતું તેવી રીતે કઈ પણ ભોગે તમારે છને સજજડપણે પકડી રાખવા ઉદ્યમવંત રહે છે. લૌકિક મિથ્યાત્વ
ધર્મ કરે એ કબૂલ કરવાની ના નથી છતાં આગળ કહેલાં છઠકને કેઈ છે છેડશે નહિ તે ધર્મ કરવા તૈયાર છું. મિથ્યાત્વી કાંતે અધમી કહે, ચાહે જે કહો તે બધું ખરૂં. જેમ બચ્ચાએ આબરૂની કિંમત ગણું નહિં પણ આહારદિક પાંચની કિંમત ગણ, તેમ તમે આહારાદિકની કિંમત ગણું નહીં પણ આબરૂની કિમત ગણી. તેવી રીતે છએની કિંમત
Page #263
--------------------------------------------------------------------------
________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી વિભાગ બીજે
૨૪૩
ન ગણ ને ધર્મની કિંમત ગણી ત્યારે સમકિત, સમ્યકત્વ શબ્દ સેંધે છે પણ લગીર ઊંડા ઉતરો તો જબરજસ્ત મળે છે. સમ્યકત્વ શબ્દ તે જ આત્માને લાગુ થાય છે કે જે આત્માને પૂર્વે કથન કરેલ છએને ભેગે ધર્મ ટકાવવા પ્રયત્ન કરે. જેમ જગતમાં આબરૂના ભેગે પાંચની પંચાત કરનારને આબરૂદાર ગણાય નહિ. તેવી રીતે જેઓ ધર્મના નાશના ભેગે છના છકકાને મજબૂત કરવા મથે. એ છના છક્કાને હરકેઈ ભેગે પાષણ કરવા માગો ત્યારે મિથ્યાત્વ, મિથ્યાત્વ બે પ્રકારનું કહ્યું છે. લૌકિક અને કેત્તર. લોકિક મિથ્યાત્વ કુદેવાદિકને માનવા; તેવી રીતે કઈ પણ ભેગે છના છકકાને જ તત્વ ગણવું. તેની છાશમાં કાળજુ કતરાઈ જાય, તેના વધારામાં કાળજી ઉકલે. અત્યાર લગી પણ છના છક્કામાં રહેલાને તથા પ્રકારના દેવ ગુરૂ અને ધર્મને સેવતા હતા. ત્યાં સુધી લૌકિક મિથ્યાત્વ હતું. દયાળ કેણ કહેવાય? - છના છક્કાવાળા દેવ ગુરૂ અને ધર્મથી આહારાદિક છક્કાનું પોષણ કરે. અને આવે ત્યાં સુધી લૌકિક મિથ્યાત્વ. છના છટકાથી બહાર રહેલા–દેવ ગુરુ અને ધર્મથી છનું પિષણ માગે તે લોકોત્તર મિથ્યાત્વ. તીર્થકર સુદેવ શાથી? છના છક્કાથી ખસેલા છે માટે તે મુદેવ. જિનેશ્વર દેવ સુદેવ કેમ ? એક જ કારણથી કે છના છક્કામાંથી નીકલી ગયા છે. એવી રીતે સુગરને શાથી માનીએ છીએ? છના છટકામાંથી નીકલવા કેડ બાંધી છે, તેમ જે જે છના છટકામાંથી નીકલવા માગે તેને મદદ કરે છે માટે તે સુગુરુ. દયાળુ મનુષ્ય એમ બેલી નહિં શકે કે ઉંદરમાં તાકાત હોય તે બલાડીથી બચે. ચકલીમાં તાકાત હોય તે વાંદરાથી બચે. આવું કહેનારે દયાળુ કહી શકાય ખરો? દયાળુ કાણુ કહેવાય ? જે બચવા માગતો હોય તેની વારે ધાય, બચવા માગનારને માટે અનેક પ્રયત્ન કરે અને બચાવવા જાવ તે દયાળુ. બચાવવા લાયક છે, બચવું સારૂં છે, એનામાં તાકાત હોય તો બચે, એને દયાળુ કહી શકે છે? જે એક ઊંદર, એક બિલાડી અને એક પારેવાને બચાવવાને માટે પ્રયત્નશીલ થાય, બચાવવા બનતી મહેનત કરે તે જ દયાળુ કહેવાય, તેમ અહીં જેઓ છકાયના છક્કામાં અથવા તો છકકાયના પંજામાં સંકડાએલા હોય તે આહારાદિકના છક્કામાંથી છૂટી જાય તે સારૂં એવો વિચાર કરે એટલા માત્રથી દયાળુ કહેવાય ? જેવી રીતે દયાળુ થનારને
Page #264
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૮૦ મું તનતુંડ મહેનત દયામાટે કરવી જ પડે અને તે જ દયાળુની કટિમાં આવી શકે. તેવી રીતે શુદ્ધ ગુરુ તેઓ જ કહેવાય કે જેઓ છએના સકંજામાંથી નીકળે અને નીકળનારને તનતોડ મહેનત કરી કાઢવા મથે, બકે છએના છકકામાંથી ભવ્ય જીવને કાઢવા તનતોડ મહેનત કરે. જગતે કયા ગુણને અવગુણ તરીકે નથી ઓળખાવ્યો?
દુનિયામાં તે ક્ષમા કરે તે સામર્થ્ય વગરને, માનરહિત થાય તે સંવગરને, માયા રહિત થાવ તે બુદ્ધિ હીન, લોભ રહિત થાવ તે હાડકા ભાંગેલો છે એમ કહેવાય. દુનીયાએ કયા ગુણને અવગુણ તરીકે નથી કર્યો. એવો એક પણ ગુણ નથી કે જે દુનીયાએ અવગુણ તરીકે ન આંક હોય. વીતરાગપણું તેમાં તો કશે સવાલ નથી ને? છતાં પણ દુનીયાએ એને પણ અવગુણ બનાવ્યો. વીતરાગ એટલે રાગદ્વેષ એકે નથી, એની આરાધના કામની શી? રાખોડામાં ઘી નાખ્યું તે શું ફાયદો? ખેડામાં ઘીથી ફાયદે હેય તે જ વીતરાગની સેવાથી ફાયદો થાય. ખરેખર જયાં ગુણને અવગુણ કહેવો છે પછી ત્યાં સત્યાસત્યની પરીક્ષા શી?
દેવને વીતરાગ માની બેઠા તે ફળ કયાંથી મેળવશે ? વીતરાગ સરખો અસાધારણ ગુણ તેને પણ દુનીયા કલંકિત કરવા ચુકતી નથી. સમાધાનને પણ સજજને ધ્યાનમાં લે છાપાવાળા છબરડા વાળે તે છકેલ છોકરાને તત્ત્વ તરીકે વસે. એનું સમાધાન સાંભળવા પણ તૈયાર નથી. આ વીતરાગપણને અવગુણ કહેનારને સમાધાન આપે તે પણ મંજૂર કરવું નથી. અહીં લાયક નાલાયકની ઓળખાણ થાય છે. અણુસમજ થી બે હોય તે પણ સમાધાન સાંભળવા તૈયાર હોય તે લાયક, પણ જેઓ સમાધાન સાંભળવા તૈયાર નથી અને સમાધાન સાંભળવા જાય તેને માટે નાત બહારની વાતો કરનારા નાલાયકપણાની કેટિને ઓળંગી ગયા છે. સમાધાન સાંભળવું, એ ઉપર વિચાર કરો, સત્ય માલમ પડે તો ગ્રહણ કરવું તે દશા કયાં? આજ વાત ધ્યાનમાં લેશો એટલે શાસ્ત્રકારેને શાસ્ત્રોથી કેટલાક શ્રોતાઓને નાલાયક ગણવા પડયા છે. સમાધાન સમજ્યા છતાં મ ન તયાર ન હોય તેમને નાલાયક સિવાય કઈ કટિમાં મૂકવા? ફેટે પડાવનાર કઈ હિંસા નથી કરતે ?
વીતરાગના માર્ગથી પતિત થએલે સમાધાન સાંભળવા તૈયાર ન
Page #265
--------------------------------------------------------------------------
________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણ–વિભાગ બીજો
૨પે હેય. ઘુવડ દિવસે ન દેખે તેથી સૂર્યો પિતાનું તેજ સંકેચવાનું નથી. તેથી ધર્મિષ્ટએ સમાધાનના દરવાજા બંધ કરવા ના હેતા નથી. વીતરાગપણું લેવું છે કે-આત્મામાં વીતરાગપણું પ્રગટ કરવું છે. આ જગા પર મૂર્તિને ન માનનારા ભાઈઓની પણ દલીલ ધ્યાનમાં લેવાની છે. સ્થાનકવાસીઓ કહે છે કે–પથરની ગાય શું દૂધ આપશે? શું પત્થરનો વાઘ ફાંફડી ખાશે? આવું દષ્ટાંત દઈને ભગવાનની મૂર્તિને આરાધનારા લોકોને ખસેડી નાખે છે. હવે તે તમારા મુહપત્તિ બાંધનાર સુંઢીયાના ફોટા સેંકડો તૈયાર થયા છે. આ ફોટો મહાવ્રત પાળે છે? ઉપદેશ દે છે? બોલો તો ખરા ! શું કરે છે? કહો એક જ વાત થઈ કે અમારી તસ્વીરો તમારા માનવા લાયક; તસ્વીરે જાણી જોઈને પડાવેલી છકાયના કૂટાથી ડરવાવાળા–દયાનું નામ પિકારના, તમે આમ મોટું બાંધેલું અને આઘે ગોઠવેલો પડદે ગોઠવેલે તેમાં કઈ દયા? ફોટા પડાવવામાં છએ કાયની હિંસામાં કયું ઓછું છે? ભરમાવનારા દ્રષ્ટાંત-યુક્તિઓ
તમે જાણું જોઈને છબી પડાવી કે અજાણ્યા ? પોતાના મનના બચાવ ખાતર કહી દે કે તે તે શ્રાવકે પાડી લીધે. તે કપટ સાથે જૂઠું-માયા મૃષાવાદ, આંખ ફોટામાં ખૂલ્લી છે કે બંધ? બેઠક બરાબર ગોઠવેલી કયારે આવે ? જ્યાં સુધી તેના કાચની સામા નહિં બેસે ત્યાં સુધી આંખની કીકી આવશે જ નહિં. કીકીવાળા ફોટા છે તો માનવું જ પડે કે–અમે જાતે જાણી જોઈને પડાવ્યા છે. તત્ત્વ એ છે કે–પોતાની માન્યતા માટે ફોટો પડાવ્યું છેતમે અભિમાન અને મનને તત્ત્વ ગણનારા છકકાયના ભેગે માન જાળવવા તૈયાર છે ને ભગવાનની મૂર્તિ જડ છે એ શું લઈને બોલો છે ? ભગવાનની મૂર્તિ જડ છે, પણ ભગવાનની મૂર્તાિ કહેવાથી યત્કિ ચિત પણ ભગવાનપણું મૂર્તિમાં આવ્યું, એવી રીતે ભગવાનની મૂર્તિ તેમના આચરણ પ્રમાણે માનનીય થઈ ચૂકી. પત્થરની ગાય દૂધ આપે છે? પત્થરનો સાવજ, સિંહ-વાઘ ફાંફડી ખાય છે? આવી રીતે અકકલ વગરના શ્રોતાને ફાવે તેમ સમજાવે છે.
પ્રશ્ન–તેરાપંથી ફેટા પડાવતા નથી?
ઉત્તર–તેરાપંથી પુસ્તક રાખે છે એ શું છે? આકાર લખે છે અને માને છે કે નહિં? તે ભેળા શ્રોતાને માર્ગથી વિમુખ કરવા માટે આ ધંધા કરે છે. પણ તારે જૂઠ બોલવાને ત્યાગ છે કે નહિ ? (સભામાંથી)
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૪૯
પ્રવચન ૮૦ મું
હા તેમને જૂઠ બેલવાને ત્યાગ છે. તું આને શું કહે છે? “પત્થરની ગાય” ગાય પણ કોઈ પ્રકારે નથી તે પત્થરની ગાય કેમ ? પત્થરને વાઘ કેમ બોલે? બોલ કે જૂઠું બે કે ગાય વાઘ હતા નહીં ને કહ્યું. તારા હિસાબે પત્થરના કકડા બોલવા જોઈએ. કથંચિત ગાયપણું માને, નહીંતર મહાવ્રત ફર ઉચ્ચરે. ગાય વાઘ તે બે શબ્દ તે પિતે જ વાપર્યા કે નહિ? પત્થરની ગાય પત્થરનો વાઘ કેમ છે ? બીજી બાજુ પત્થરની ગાય દૂધ કે કેમ? આ ભરમાવનારા દષ્ટાંત છે.
સાચી ગાયને જે દેહી લીધી હોય તે દેડ્યા પછી શું મળે? હવે તે નવું દૂધ આવે ત્યારે મલે, કારણ ગામમાં દૂધ રહ્યું નથી. તેવી રીતે તારા હિસાબે અને દષ્ટાંતે આ તીર્થકર સાક્ષાત્ હેય તે એકને કેવળજ્ઞાન મળી જાય તે બીજાને કેવળજ્ઞાન મળે નહિં કેમ? પછી તીર્થકર કેવળજ્ઞાન વગરના. અહીં વિચારો કે-જેને એક વખત દેહી લીધી એટલે એ ગાયમાં દૂધ નથી. ને બીજાને દુધ મળતું નથી. સ્થાનકવાસીઓને કહેજે કે-ગાયનું તમારે દૃષ્ટાંત લગાડવું હોય તે તીર્થકરના ભકતો પાછળથી આવ્યા તે ઘસતે હાથે પાછા જવાના એમ ?
પત્થરની ગાયને જાણકાર સાચી ગાયથી દૂધ મેળવે.
સાચી ગાય દૂધ દે તેના કરતાં પત્થરની ગાય જાણવાવાળાને જ સાચી ગાય દૂધ દે. પિોલીસ ચેરને પકડવા માટે ચારે બાજુ ફરે છે. ચારને નજરે દેખે છે, પણ ચારને ફેટ પિોલીસ પાસે ન હોય ત્યાં સુધી સાક્ષાત્ ચિરને પકડી ન શકે. બલકે વારંટ હાથમાં વા ખાય. સાક્ષાત ગુનેગાર ઉભો છે, તે કયા સાધન દ્વારા ધરપકડ કરવી ? એકલે સાચાને મળેલ ચોર સબિતી ન હોય તે ઘેર જાય. પથરની ગાય જાણવાવાળે તેજ સાચી ગાયમાંથી દૂધ કાઢી શકે. પહેલાં તમે કઈ ગાયને ઓળખી શક્યા છે? ચેપડીને ચિત્રોથી ગાયે સિંહે અને વાઘના ચિત્રામણે, અરે રબારીના છેકરાએ પહેલાં માટીની ગાય બનાવે છે. ગાયના ચિત્રામણથી માટીની ગાયોથી ગાયની ઓળખ મેળવી તે સાચી ગાય ઓળખી જેમ એક દેશમાં મૃદુલ ગાયો નથી. તેમાં પથરની ગાયનું પૂતળું નીકળ્યું? બધા પૂછે છે કે આ કર્યું જાનવર? કારણ કે ત્યાં ગાયની વસ્તી નથી. દુર દેશના મુસાફરે ઓળખાવી કે અમારે ત્યાં આવા આકારવાળા પ્રાણીને ગાય કહે છે અને આ
Page #267
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી-વિભાગ બીજો
૨૪૭ આંચળમાંથી દૂધ નીકળે છે, શિંગડાથી મારે છે, મેંથી ઘાસ ખાય છે. એમાંથી બે ચાર જણ મુસાફરી કરતાં કરતાં જગલમાં આવી ચડયા. ઉનાળામાં મધ્યાહ્નને વખત હતો. તેથી થાકીને ઝાડ નીચે એક પડયે છે, ત્યાં ગાયો ચરવા નીકળી છે. તે વિચારો બિહામણું રૂપ દેખી વાઘ સમયે કે મને ફાડી ખાશે. બીજાની પાસે તે ગાયે આવી, જાનવર છે પણ તીણા શિંગડા છે તો પેટ ફાડી નાખશે, મારશે તો? પેલો બીજો પણ ભાગી ગયે ત્રીજો મુસાફર પડેલો હતું, તેને ધ્યાને આવ્યું કે પેલા પાયામાંથી જે પૂતલું નીકળ્યું હતું. જેની ઓળખાણ પરદેશીએ કરાવી હતી અને જેમાં નીચે રહેલા આંચળમાં દૂધ હોય છે, તે જ આ ગાય જણાય છે. આંચળ પકડી દૂધ કાઢી પીધું. પેલો બચી ગયે. બાકીના બીજા મરી ગયા ખરી ગાય કામ કોને લાગી? પત્થરની ગાયને પ્રવીણતા ન હતી તેમને સાચી ગાય મળી તે પણ કામ ન લાગી અને અંતે પ્રાણ ગયા સ્વરૂપ જાણવા માટે અસલ કે નકલમાં ફરક હતા નથી. સંસ્કાર ઉભા કરવા માટે સ્થિતિ જાણવા માટે બન્નેમાં ફરક નથી. પથરને વાઘ ફાંફડી ખાશે ? ગામડાંના ભાટ શહેરમાં આવે ત્યારે શહેરના છોકરા રમતની ખાતર ઝાડની છાલ લઈ ને ગાડાંની મળીને સાપ બનાવે. પછી કહે કે આ લાકડું શાનું છે? તે વખતે લાકડું જેવા માંડે અને જ્યાં પેલો બનાવટી સાપ દેખે પછી લાકડું કયાં ફેંકે છે? આ વાતમાંથી લેવાનું શું? પાઘડી કોણે ફેંકાવી? જેડા કેણે ફેંકાવ્યા? સાચા સાપે કે બનાવટી સાપે? કહો ત્યારે વસ્તુ સ્થિતિ આબેહુબ મગજમાં લાવવા માટે સાચા સાપ જેવું જ મળીના સાપે કર્યું.
પ્રશ્ન–આતે ભ્રમ કહેવાયને?
ઉત્તર ભ્રમ અહીં થયો ને ત્યાં કેમ ન થ? બેલો ત્યારે સાપને આકાર સાપની બુદ્ધિને ઉત્પન્ન કરે છે. બિચારાને કેવળ ભગવાનને અંગે દ્વેષ છે ને તેમની પૂજા ઉડાવી છે. હજુ આ મળીને બનાવટી સાપ નચાવે કુદાવે છે અને આ પત્થરની ગાય સાચી ગાયમાં કામ લાગે છે. કારણું સ્વરૂપ સમજવામાં અને સંસ્કાર જમાવવામાં અસલી અગર નકલી ગાયમાં ફરક નથી.
ગાય ગાયની જપમાલા જપે તે કેટલા દહાડે દૂધ નીકલે? તે નમો અરિહતા જ પશે તેમાં શું વળશે? મૂળ ભગવાન વીતરાગ દેવમાં આવેલા ગુણો તે જે ગુણે ભક્તને લેવાના નથી. પિતાના ગુણે ભક્તમાં
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૪૮
પ્રવચન ૮૦ મું
આવવાના નથી, દેવાના નથી, તે ગાયનું ઉદાહરણ દેનારો જૈનશાસનના જવાહરને જાણતા નથી. તેવી રીતે વીતરાગની સેવા કરીને વીતરાગ પરમાત્માના આત્માના ગુણે લેવા હોય તે ફકત પિતાના આત્માની પ્રસન્નતાની જરૂર છે. વીતરાગના આત્મામાં રહેલું કેવળજ્ઞાન લેવું નથી, તેમજ તે આપતા નથી. સામે રહેલી ચીજનું પ્રતિબિબ કાચમાં પડે તેમાં ચીજમાંથી કંઈ અધિકું ઓછું થયું નથી. હવે કહે છે કેએ પ્રતિબિંબ પાડવામાં મૂળ વસ્તુને રાગની શ્રેષની કશાની જરૂર નથી. માત્ર કાચ તેની બરાબર સામે થવે જોઈએ, જેનું પ્રતિબિંબ કરવું હોય તેની સામે ચકચકત કાચ રાખવું જોઈએ, એવી રીતે વીતરાગ ગુણ પ્રાપ્ત કરવા આત્માએ નિર્મલતા કરવી, જેથી વિતરાગનું આબેહૂબ પ્રતિબિંબ પડે, તેમાં રાગ દ્વેષને પ્રસંગ નથી. ચોખા કાચમાં આબેહુબ પ્રતિબિંબ પડે છે, તેવી રીતે આ આતમાં ધર્મની નિર્મલતાવાળ હેય તે વીતરાગનું સ્વરૂપ આબેહૂબ પાડી લે, તેમાં વીતરાગને કંઈ અધિકું ઓછું થવાનું નથી. આત્માને કર્મ રહિત થવું છે, કેવળજ્ઞાન મેળવવું છે, તે વીતરાગના આત્મામાંથી ખેંચી લેવું નથી. આપણા આત્મામાં જ તૈયાર કરવાનું છે. માત્ર સામી ચીજ ઉપરથી પિતાની નિર્મલતા કરીને આપોઆપ તૈયાર થાઓ. આવું છતાં પણ જેઓ બિચારા ભાન ભૂલેલા હોય તે વીતરાગતાના ગુણને અવગુણ તરીકે કહેવાનું ચૂકતા નથી. તો પછી વીતરાગપણ સિવાય બીજે જગતમાં કો ગુણ રહ્યો કે–જે ગુણને છકેલ છેકરાઓ, સરખા સુધારકે છાપામાં અવગુણ કહેતા ચૂકે. જેમ દયાથી બચાવવામાં આવતા જીવની વખત સાધુના લેબાશમાં રહેલા સાધુઓ, સાઈના કાકાઓ પાપ કહેતાં ચૂકતા નથી. કસાઈ હલકું કામ કરે છે, પણ કસાઈ એમ નહિં કહે કે-બચાવનાર બેવકૂફ છે, પેટ ખાતર ખરાબ કામ કરશે પણ બચાવનારને બેવકૂફ નહીં કહે. જ્યારે આ (તેરાપંથી) સાધુઓ બચાવનારને-પાપી માને છે. અને એવાઓના પ્રસંગમાં ફસાએલા દયાળ પુરૂષો પણ દયાને છેડી દે છે. જ્યારે દવા ન છોડાય તે શુદ્ધ ગુરુઓ કે જે છના છકકામાંથી છટકવા તૈયાર થએલાઓને મદદ કરનારા થાય તેમાં નવાઈ શી? રાજા ઉદાયનને ભેરા જે મુલતાનની પેલી બાજ છે. જે વીતભયપતન હતું, ત્યાં રહેવાવાળો ઉદાયન રાજા, તેની દીક્ષા થવાની છે, જેથી દીક્ષા માટે ચંપાથી વિહાર કર્યો ને પાછા આવીને રાજગૃહી ચોમાસું કર્યું. મહાવીર મહારાજા જેવા લોભી અત્યારે એક સાધુ નહિં
Page #269
--------------------------------------------------------------------------
________________
આગમાહારક પ્રવચન શ્રેણી વિભાગ ખીલે
નીકળે, કેમ ? ભગવાને ૨૪૦૦ માઈલ લગભગની ચલ પકડ ચેલા માટે કરી. શાસ્ત્રકારો જેને ઉદ્ધારની જહેમત ગણાવે તેને તેવા વિરાધીઓખાલીશેા લાભની દૃષ્ટિ જણાવે છે. પણ તેના કહેવાથી ગુરુએ તે કાર્ય કરતાં અટકવાનું ન હોય. જે નીકળવા માગે તેને છના છટકામાંથી કાઢવાવાળા તે ગુરૂ કહેવાય. છથી છટકવું તે ધર્મ, એમ શુદ્ધ દેવ ગુરુ ધમ એનું સ્વરૂપ કહ્યું.
૨૪૯
હવે લાકેત્તર મિથ્યાત્વ અહીં આવે છે અને તે એ કે—છમાંથી છટકેલા દેવ છમાંથી છટકવા માગતા ગુરુ, છથી છટકવું તે ધર્મ. તે ત્રણથી છક્કાનું પાષણ માગે તે લેાકેાત્તર મિથ્યાત્વ. સુધરેલા ઢંગ બહારથી છટકવાની વાત જણાવે, અને કાળજામાં છઠ્ઠો માંડવાની વાતનું ઘડતર ઘર્ડ, આવાને સફેદઠગ ન કહેવાતા શું કહેવું? છક્કામાંથી છટકેલાના ભાગે જે છકકુ તૈયાર કરવા માંગે તેમને કેવા કહેવા ? છના છક્કામાંથી છટકેલાને સાધન ખતાવી છક્કાનું પાષણ કરે તે સફેદ ઠગ. અભવ્ય મિથ્યાર્દષ્ટિ એ શુદ્ધ-દેવ, ગુરુ, ધર્મ કે જેઓ છક્કામાંથી છૂટેલા છે તે દ્વારાએ સ'સાર અને વિષયાનું આરાધન કરે છે. તે સફેદટંગ. છક્કાથી છૂટેલાના ભાગે સંસાર આરાધન કરવા-માગે તે સફેદ ઢંગથી પણ વધી જાય છે. જેતીના ભાગે ફ્રેવદ્રવ્યના ભાગે, ગુરુની હીલના કરીને, ધનું નુકશાન કરીને, આર્થિક કૌટુ ખિક દેશીય કારણાને પેષણ કરવા માંગે તેને કેવા ગણવા ? દેવાદિકનું આરાધન કરે પણું મનમાં સ'સારનું પાષણ માંગે. આવા પ્રકારના વર્ગમાંથી આ આત્મા કયા વર્ગમાં છે તે તપાસેા. જ્યારે ખર્ચો માટું થાય ત્યારે આખરૂના ખ્યાલ આવે. આખરૂની કિંમત થયા પછી તેને આહારાદિકની દરકાર હાય નહિ, તેવી રીતે ધર્મની કિંમત સમજવા લાગે તેને આહારાક્રિક છ ની કિંમત ન હાય, બલ્કે ધર્મની જ કિંમત હાય, ધર્મની કિંમત ફાયદા ધર્મના ભેદ ચામાસી કબ્યા કેવી રીતે જાવાશે તે અધિકાર અગ્રે વર્તમાન,
૧ આહાર, શરીર, ઇંદ્રિય, વિષયા, તેના સાધના, આબરૂ આ છને સમૂહપે છક્કો કહેલ છે.
Page #270
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૮૧ મું
સંવત ૧૮૮ શ્રાવણ શુદી ૧૧ શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં સૂચવી ગયા કે સંસારમાં, કાયદામાં, અગર શાસ્ત્રમાં એ વસ્તુ નકકી થએલી છે કે જ્યાં સુધી વસ્તુની કિંમત સદુપગ દુરૂપયેાગ અનુપગના ફાયદા અને ગેરફાયદાને સમજે નહિ ત્યાં સુધી તેની માલિકીની વસ્તુની વ્યવસ્થા કરવાની કારવાઈ તેને ન લેં પાય. તો આમા આમાની કિમત સદુપગના પરિણામ ધ્યાનમાં ન હોય ત્યાં સુધી આત્મ-વ્યવસ્થા કરવાનું તેના હાથમાં સોંપાય નહિ. મનુષ્ય મિલકત ન સમજે તે માલિક છતાં પણ વ્યવસ્થા કરનારો ગણાતું નથી. એવી રીતે શરીરને ચગ્ય ઉપયોગ કરે તે જે શરીરને આપણે વર્તાવવાને હક મેળવી શકીએ. શરીરની ગ્ય વ્યવસ્થા ન જાળવી શકીએ અને ભાન ખસી જાય ત્યારે બોલવા ચાલવા ઉઠવાનું ભાન રહેતું નથી, તેવા મનુષ્યને કયાં મૂક પડે? મેડ હાઉસમાં. એને જેમ હરવું ફરવું હોય તેમ કરવા ઘો, કઈ ગાંડાને પણ લઈ આની સામે આવે તે એણે પોતે શરીર બનાવ્યું છે, ટકાવ્યું છે, પાવ્યું છે એની ઉપર તમારો હક છે? ધારાસભાના સભાસદોને આવે ધારો સ્વીકારવા કોઈ તૈયાર નથી. તે ગાંડાના શરીરની વ્યવસ્થા તેના હાથમાંથી ઝટવી લેવામાં આવે છે. આવી જ રીતે ધર્મ શાસ્ત્રની દૃષ્ટિએ તમારા આત્માનું વિચારો. ઇશ્વરની ચોરી
પરમેશ્વરે આ આત્મા આપણને આપ્યો નથી. જેની જમીને તે જ તેનો માલિક, કેઈની જમીન ઉપર ચાહે જેટલું ઊંચું મકાન બાંધી દ્યો, તે કાયદાની દષ્ટિએ મકાન માલિક એ જમીન માલિક થતો નથી જે ઈશ્વરે આત્માને બનાવી આપણને આપ્યો હોય તો તેમાં આપણે ચાહે જે ફેરફાર કર્યો હોત તો ઈશ્વરની માલિકીને આત્મા ગણી શકાય. વડીલોપાર્જિત મિલકતમાંથી પાંચ હજારમાંથી પચાસ હજાર કરે તે પણ તે વડીલોપાર્જિત જ ગણાય. એવી રીતે જડ જેવા નિરૂપયોગી આત્માને બનાવ્યો હોય તે પણ તે વડીલોપાર્જિત. જન્મ વખતે અણસમજુ અજ્ઞાની હોય છે. ઈશ્વરે આત્મા બનાવ્યો માનીએ તે ભાન વગરનો, ઉપગ વગરનો, સ્વચ્છતા વગરને અજ્ઞાની અને અભણ બનાવ્યું. આવા આત્માને જ્ઞાની સમજી
Page #271
--------------------------------------------------------------------------
________________
ર૫૧
આગમઢારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે આદિ ઉત્તમ સ્થિતિમાં તૈયાર કોણે કર્યો? જગતના વ્યવહારે. જન્મથી કેઈ બાહોશ હોતો નથી, અવિવેકી અણસમજુ હોય છે. તેથી બાળકની બુદ્ધિની કિંમત ગણાતી નથી. બાળક દુનીયાને ભાર રૂપ ગણાય છે. બાળક પાત્ય છે, તેને પાલક ગણતા નથી. ઈશ્વરે તમને પાલ્ય સેંગ્યો. પાલક ન સોંપ્યો. જે પાલ્ય ઈશ્વરે સોંપ્યો ને પાલક પિતાની મેળે અગર જગતના વ્યવહાર કર્યાથી થયા. વધારે કોણ? ઈશ્વર કે જગતને વ્યવહાર. સીધી રીતિએ મોટે કેશુ? કહેવું પડશે કે પાલક છતાં પણ જે ઓ ઈશ્વર કર્તા માને છે. તેમને પૂછીએ કે, પાલ્ય તરીકે અણસમજુ અજ્ઞાની બાળકને ઈશ્વરે પેદા કર્યો તે માલિકી કોની? જેની જે જમીન તરફ ઝાડ હોય પણ જે ખેતરમાં મૂળ હેય, મૂળમાં વધારે તત્વ ન હતું પણ તેના માલિક તે મૂળ જેની જમીનમાં હોય તે જ. ઈશ્વર કર્તા માને તેમને કહીએ છીએ કે આનું મૂળ પરમેશ્વરને ત્યાં, જેનાખેતરમાં ડાળ આવી ને ફળ ચૂંટીલે તે તે ચોર ખરે કે નહિ? તે તેવી રીતે અણઘડ આત્માને ભલે ઉત્પન્ન કર્યો હોય અને તે તમારામાં માટે થયે હેય તે તમારા માટે તેનો ઉપયોગ કરવામાં આવે તે ઈશ્વરની ચોરી કરી કે નહિં? વ્યવહારથી સામાયિકાદિક પ્રતિક્રમણ પૌષધ પ્રભાવના બધું કરીએ પણ તે બધું પાણીયારણની વાત જેવું છે. પાણુનું બેઠું લાવનાર બાઈ સહીયર સાથે વાતો કરે, માથું હલાવે, શરીર ચલાવે પણું લક્ષ્ય બેડા તરફ. તેવી રીતે તમે સામાયિક પડિકમણું પોસહ કરો છતાં ચિત્ત કયાં ? આહારાદિ પાંચ અને છઠ્ઠી આબરૂના વિષયમાં. પૂજા પ્રભાવના પૌષધ કરીએ પણ લક્ષ્ય છના છક્કામાં છે. છના છક્કામાં આત્માને જેટલું પરોવે તેટલા તમે ઈશ્વરના ચાર ખરાકે નહિં? જેઓ આત્મા ઈશ્વરને કરેલે માને છે તેમને માટે આ જણાવ્યું છે. પિતાની કમજાળ તેડવા બીજા સમર્થ બની શક્તા નથી
જેનશ સ્ત્રની અપેક્ષાએ આ આત્મા કેઈની કરેલી ચીજ નથી. આત્માએ પિતે પણ પિતાને બનાવ્યો નથી. જે ઈશ્વર અનાદિકાળથી છે તેવી જ રીતે આત્મા પણ અનાદિકાળથી છે. આત્માને બનાવ્યો કોણે? જો એમ માનીએ તે ઈશ્વર કયાંથી બચે? મારા માબાપને માબાપ જોઈશે કે નહિ? ઈશ્વરને બનાવવા માટે કઈ પરમેશ્વર જોઈશે કે નહિં? જેમ પરમેશ્વર ઈશ્વર એ હંમેશનો રહેલો જ છે, કોઈને બનાવેલો નથી. તેવી રીતે આ આત્મા શાશ્વત હંમેશને છે. છતાં આત્મા પિતાની
Page #272
--------------------------------------------------------------------------
________________
રપર
પ્રવચન ૮૧ મું
કિંમત સમજે નહિં ત્યાં સુધી આ આત્માને પોતાની મરજી મુજબ વવાને હક નથી. શરીર આપણે વધાર્યું. પાલ્યુ. પેાધ્યું ટકાવ્યુ છે, આ બધું કર્યા છતાં શરીરની કિંમત ન સમજે તે તે મનુષ્યને શરીરની વ્યવસ્થા કરવાના હક નથી. ગાંડાને આપેલી સ્વતંત્રતાનું ભયંકર પરિણામ આવે. કઈ વખત ઘરને લાહ્ય લગાડશે ? તે-લાજ ખાતર ગાંડાને સ્વતંતા અપાતી નથી. તેવી રીતે આત્મા પાતાના સદુપયાગાદિકને અગે આવતા પરિણામથી સાવચેત છે કે નહિ' ? સાવચેત ન હેાય ત્યાં સુધી તેને અપાતી સ્વતંત્રતા શુ' કરે ?
દુનીયામાં ગાંડા મનુષ્ય જડ પદાર્થોને લાહ્યથી સળગાવે છે અને તેને એલવનારા પાર્થ પાણી ધૂળ વિગેરે તેને મળી રહે છે. આત્મા જે લાઈ લગાડે છે તે બહારના જડ પદાર્થોથી આલવાતી નથી. આત્મામાં ક્રાવની લાઇ સળગી તે શાથી એલવાય ? પારકે ઘેર ને પેાતાના આત્મમાં પણ લાઇ લગાડે છે. પેાતે ક્રોધમાં ધમધમ્યા તે વખતે આગ કાને ત્યાં સળગી ? ગાંડા માણસ મરી જવા દીવાસળી સળગાવે તે તેની પાસેથી તે લેવા માગે તે વખતે કેટલી મુશ્કેલી પડે છે. તેવી રીતે આ આત્મામાં આપણે પેાતાને બળી મરવામાટે આપણે પેાતે જ ઉભા કરેલા ક્રોધને કાકડા જ્ઞાનીને ખંધ કરવા પડે છે. તે વખતે જ્ઞાનીને નવનેજા પાણી ઉતરે છે. જો જ્ઞાનીએ બીજાના ક્રોધ કાકડા પડાવી લેવા, ક્રોધ દિવાસળી ખૂઝાવી દેવા, તાકાતવાળા હાય તે આપણામાંથી એક પણ સંસારની જાળમાં હાત નહિં. દુનીયામાં ચાહે જેટલુ ડહાપણુ વધારે છતાં ડાહ્યો માણુસ એક એ પાંચસેને પૂરા પડે છે. પણ એ ગાંડાને જાળવી શકે નહિં. ગાંડા એ હાય તા ઝળવનારા ડાહ્યા બે જોઇએ. તી'કરમાં તાકાત એટલી બધી છે કે કાચી એ ઘડીમાં જગતના અન તાન ત જીવાની કર્મની જાળને જાવી નાખે છે. જ્ઞાની પુરુષાના આત્મામાં એવી જબરજસ્ત તાકાત છે કે જે તાકાતથી કાચી એ ઘડીમાં ૪૮ મિનિટમાં જગતના એકેન્દ્રિય, એ ઇન્દ્રિયાદિવાળા હેાય તે સર્વ જીવાની કમજાળ જલાવી નાખે છે. આટલી તાકાત છે પણ અડચણ એક જ, પારકા આત્મામાં રહેલી જાળને જ્ઞાની પશુ આલવવાને શક્તિમાન થતા નથી.
ક્રાય દાવાનળ ઓલવવાના ઉપાય
આગ લાગે તે જગા પર દરિયાનું પાણી આવી જાય તેા કાઈ પણુ
Page #273
--------------------------------------------------------------------------
________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી–વિભાગ બીજો
૨૫૩
જગ પર આગ ચીજ રહે નહિં. પણ આગની જગો પર બધે દરિયો આવતું જ નથી. જીવોમાં રહેલો ક્રોધ દાવાનળ કર્મની કઠિનતા રૂપ દાવાનળ છે, ત્યાં સર્વજ્ઞને આત્મા પણ કામ કરી શકતું નથી. નથી તે સર્વને આત્મા કેધ દાવાનળમાં આવતે, નથી સર્વને આત્મા ત્યાં જતે. તે ક્રોધ દાવાનળ શાંત શી રીતે થાય? દરિયે ઉછળતે હેાય તે વખતે જાણે દુનીયાની આગ બૂઝાવી દેશે એમ માલમ પડે, તેવી રીતે સર્વજ્ઞો ભાવદયામાં આવી જાય. વસ્તુતઃ હદયમાં વિચારે કે–આખા જગતના દુઃખાને નિર્મૂળ કરી નાખું. આવા સર્વઝના ઉછાળા હોય છે, પણ જે દરિયાના કાંઠે આવેલા હોય તેને જ દરિયાના મોજાં અસર કરે છે. એવી રીતે સર્વજ્ઞને હદયમાં ધારણ કરનારાઓની ક્રોધ વાળાએ જ જ્ઞાનીથી ઓલવાય છે. જેઓ સર્વજ્ઞના શાસનરૂપ દરિયાના કાંઠા પર આવ્યા નથી, દરિયાની હવા પણ જ્યાં આવી નથી, તેમના વચનની છાયા જે આત્મામાં આવી નથી, તે આત્માની ક્રોધરૂપી જવાળા કેવી રીતે બૂઝાવવી? ગાંડાએ સળગાવેલું બૂઝાવી શકાય. કદી સળગી ગયું તે ફેર તૈયાર કરી શકાય, સળગાવવાનું સાધન ગાંડા પાસેથી ઝૂટ તો બંધ થાય, પણ શાંતિનું પાણી છાંટે તે સેગણું ઝળે. એ ક્રોધઝાળથી જે બળી ગયું એ ફરી તૈયાર કરવા કોઈ સમર્થ નથી. ગાંડાએ બાળેલું બે દહાડા કે બે મહિનામાં તૈયાર કરી શકે પણ અવ ચંડા આત્માએ સળગાવેલું કઈ પણ રીતે તૈયાર કરી શકીએ નહીં. વાંદરો ઘર કરવા તૈયાર નથી પણ ભાંગવા તૈયાર છે. તેવી રીતે આ આત્મા પોતાના ફેધને મારવા તૈયાર નથી, પણ બીજાના ક્રોધને ઉદીરવા તૈયાર છે. જે દરેક મનુષ્ય એટલું ધ્યાન રાખશે કે શાહુકારી ખરી ક્યાં છે? જે વખત ક્રાઈસીસ-નાણાંભીડ આવે કે જે વખતે નાણાંની છૂટ ન હોય તે વખત લેવડદેવડ ન કરે તે તવરૂપ નથી. ના ગાંની ભીડ વખતની જેમ છોકરા પરીક્ષક આગળ ઉભા રહે ને સવાલને જવાબ ન આપે તો તે પાસ થવાને લાયક બની શકે નહિં. જેમ છેક પરીક્ષક આગળ ન બોલે ને બારે મહિના જવાબ આપે તેની કિંમત નથી ? સીપાઈ હલ્લા વગરના સમયે હથિયાર રાખે અને હલા વખતે તેનો ઉપયોગ ન કરે ને બારે મહિના હથિયાર બાંધીને ફરે તે સિપાઈની કિમત કેટલી? તેવી રીતે આપણા આત્મામાં વિચારી . આ વચન કોણ નથી જાણતા કે “ક્રોધે ક્રેડ પૂરવતણું, સંજમ ફળ જાય રે આ ગાથા કોની પાસે નથી ? ક્રોધ વખત આ વાક્ય યાદ કરો છો ?
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૫૪
પ્રવચન ૮૧ મું
કહે ત્યારે પરીક્ષક આગળ ઉત્તર દેવું નથી. આગ વખત બંબાને ઉપયોગ કરવો નથી.
પારકે ઘેર નાણાભીડ હોય ત્યારે પિતાને ઘરે નાણું ઉછાળે તે તેણે શું કર્યું કે ક્રાઈસીસ વાળાનું કાળજું બાળી નાંખ્યું. અહીં પણ બીજાને ક્રોધ થયું ત્યારે આ વાક્યનો ઉપયોગ કરે છે, પણ પિતાને ઘેર ક્રાઈસીસ આવે ત્યારે કોથળીની ગાંઠ કઠણ બાંધવાની. આપણે ત્યાં આગ લાગી તે વખત વચનરૂપી અંબાને ખૂલે મેલે. આ અજાણી વાત નથી, જાણીતી વાત છે. ત્યારે કહે કે ઘેર નાણાં છતાં કાઈસીસને ટાઈમ છતાં નાણાં આપે નહીં, હથિયાર છતાં ધાડમાં સામે પડે નાહ, આગ વખત ટાંકી અગર બંબાને ઉપયોગ કરે નહિં અને જાણી જોઈને આગમાં લાકડા નાખવા ને હિતિષી ગણવા તૈયાર થાય. જે ગાંડે પોતે જ સળગાવે છે, બીજાને સળગાવવા બેલાવતું નથી. હવે અવળચંડા આત્માને તપાસે. ક્રાઈસીસ વખતે એક કોથળી ખુલ્લી મેલાતી નથી, એક ટાંકી પણ તે વખત ખેલાતી નથી. ચાલુ આગમાં બે ભડકા વધારે કરે તે મારા હિતેષી, ઓલવવા આવે તે દુશમન, કઈ સ્થિતિએ આત્મા પહોંચ્યું છે. આવી દશાએ પહોંચેલા આત્મામાં જે ક્રોધાગ્નિ સળગે છે તે વખતે તમારા બચાવને માટે એક સાધન જબરજસ્ત છે, પણ તમારે તે સાધનથી ખસી જાઓ. એ હથિયાર તરવાર ટાંકી બાજુ પર રહેવા દ્યો. ફકત ત્યાંથી ખસી જાઓ. વિચારે! ખસી જવા તૈયાર છે કે કોઈ ખસેડી જાય તે પાછા ધસીને ત્યાં જ આવે છે? કોઈ ગાંડો દુનીયામાં એ છે કે–તમે આગમાંથી બચાવે ને પાછા આવીને પડે. આ આત્મા કેધ દાવાનળમાં સળગવા માંડે, કોઈ હિતૈષી ખસેડીને દૂર કરે તો પણ
ત્યાં ને ત્યાંલડવાને સ્થાને આવે. ગાંડે, અવલચંડે આત્મા એ છૂટે રહેતે કર્યો જુલમ ન કરે? જ્યારે દુનીયાના આવા ગાંડા ગણાય પણ અમૂક મર્યાદામાં તે હજુ ડાહ્યા છે. ગાંડે પણ અગ્નિમાં કદી ભૂલે ચૂકે આવી જાય ને કેાઈ ભાગ્યશાળી કાઢનાર મલ્યા તે પાછો આગમાં પડશે એવો દાખલો પ્રાય: નહિ મળે. ગાંડાને સ્વતંત્રતા, બાળકને તીજોરીની ચાવી મેંપવી એ નાશનું નેતરું
શાકારે જેને ભાગ્યશાળીઓ કહી કહીને કાયર થઈ જાય તો પણ કોણ જાણે પેલે દાવાનળ દરિયા-પાણીથી પણ શાંત થતું નથી. સર્વાના
Page #275
--------------------------------------------------------------------------
________________
આગમોહારક પ્રવચન શ્રેણી-વિભાગ બીજે
૨૨૫
વચનની સરિતા અંદર વહી હેય તે પણ ત્યાં ઝળીને સાફ થઈ જાય. અ ક્રોધ દાવાનળ ગાંડો સળગાવે છે. એવી રીતે માનની શિલા સાથે માથું ફેડનાર, માયા નાગણીને ન માવનાર, લોભ સમુદ્રને ફેલાવનાર એવા આત્માને કઈ પણ પ્રકારે છૂટ રાખી શકીએ જ નહિં. આ અવળચંડો આત્મા પોતાના ઘરમાં રહેલી મિલકત ન સમજે, નાના બચ્ચાંને પિતાના ઘરમાં કેટલા પૈસા, કેટલું ધન, કેટલા હીરા, જમીન કેટલી છે એ માલમ હોય નહિં, તેવી રીતે આ અજ્ઞાન આત્માને કેવળજ્ઞાનની તીજોરી, કેવળદર્શન અખંડ વીતરાગપણાનો વારસો. દાન લાભ આદિ ગુણની ગુણે ભરેલી છે, તેનું એકેયનું આ આત્માને ભાન નથી. જ્યારે વસ્તુનું ભાન નથી તો એની કિંમત, ઉપયોગીપણું તેની તે ખબર હોય ક્યાંથી ? “ગાંડાને સ્વતંત્રતા સોંપવી એ નાશનું નોતરૂં. બાળકને તિજોરીની કુંચી સોંપવી એ નાશનું નેતરું.” એવી રીતે અજ્ઞાન આત્માને આમ ભગવટાની કુંચી સેંપાય તો જગતના નાશનું નોતરૂં. જ્યારે આપણે વિચારીશું કે જ્યાં સુધી આ આત્મા ધર્મની, આત્માની એ બધાની કિંમત ન સમજે ત્યાં સુધી એ સ્વતંત્ર થવાને લાય જ નથી.
જ્યારે એની ર્કમત સમજી સદુપયોગાદિકના પરિણામ સમજે તો તેની કિંમત સમજી શકે અને પછી જ આ આત્મ-ભગવટે ભેગવી શકે. સુગધ આંખથી ન પરખાય તેમ ધમ ઈન્દ્રિથી ન પરખાય
જે ઈદ્રિયનો વિષય હોય તે પદાર્થની કિંમત તે ઇંદ્રિયથી કરાય. જે પદાર્થ ઈદ્રિયનો વિષય જ ન હોય તે તેની કિંમત ઇદ્રિ દ્વારા કરવા જાય તો બેવકુફ ગણાય. તેવી રીતે આ આત્મા અને ધર્મ એ બને કોઈપણ ઈંદ્રિયનો વિષય નથી, તો તેની કિંમત વિષયો દ્વારા કરવી એના જેવી કોઈપણ મૂર્ખતા નથી. લેવી છે ગંધ ને પરીક્ષા કરી રૂપથી. ગુલાબ કરતાં આવળનાં કુલમાં રૂપના ચળકાટ વધારે હોય છે. જે રૂપ દ્વારા એ ફુલની પરીક્ષા કરવા જાઓ તો આવળ પકડી લાવો. તેવી રીતે ધર્મની કિંમત વિષય અને વિષયના સાધન દ્વારા કરવા જાઓ તે છિનું છટકું અર્થાત પદગલિક પદાર્થો વધારે તે ધર્મ. ધન ૧. આહાર, શરીર, ઈન્દ્રિયે, તેના વિષયે, તેના સાધનો, આબરૂ, આ પૌગલિક
સુખના સાધને દ્વારા દેવ ગુરુ ધર્મની આભા કે તેના ગુણેની કિંમત ન કરી શકાય.
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૫૬
પ્રવચન ૮૧ મુ
વિષયાદિક છતું છટકું વધારવાને ઉપાય બતાવે તે ગુરૂ. છના છટકા સંસારના સાધને વધારી દે તે દેવ. તમે દેવાદિક શુદ્ધ માન્યા પણ પરીક્ષા ના છટકાએ કરી. આહારાદિનું સુખ ને તેના સાધનનું સુખ છેવટમાં છેવટ આબરૂની વૃદ્ધિ. આ છ જે એ આપે રાખી દે, પિકી દે, તે દેવ-ગુરૂ-ધર્મ કામના. જે સુગંધી ફૂલોની પરીક્ષા કરતાં રૂપ તરફ દેખે તે આવળ બાવળમાં જ ભટકે, એ ગુલાબમાં જાય નહિ. સ્પશને વખતે નુકશાન થશે તે હું સહન કરીશ, એમ ધારે તેજ ગુલાબ લે. સ્વપ્ન પણ ભરાતા ઉઝરડાના કાર્યથી ભડકેલે ચળકતા ઉજળા રૂપથી ભરમાએલે એ ગુલાબથી વંચિત રહેવાનો ને અંતે નિગધ આવળ બાવળના ફૂલમાં જ ભટકવાને છે. દેવ ગુરૂ ધર્મને આરાધના કરવા છે પણ પૌજ્ઞાલિક સંસારસુખ રૂપ છના છટકામાં જરી પણ આંચ આવવી ન જોઈએ. પછી બીજે નિર્ણય કે તેવા દેવાદિકને માનું કે જે મારા છના છટકાને વધારી દે. આ કીંમત કયા દ્વારાએ? ગુલાબ લેવા જવાવાળાએ કંઈક બીજી ઈદ્રિયના વિષય ઉપર બેદરકારી કરવી પડે છે. આવળ બાવળના રૂપની રતિને દૂર કરે નહિ તે ગુલાબ ગ્રહણ કરવાની તાકાતવાળે ન થાય. સંસારિક સુખને અંગે રહેતી અનંતી ઈચ્છાઓ છેદે નહિ, ત્યાં સુધી દેવગુરૂની આરાધના પામી શકે જ નહિ. પહેલે નંબરે આ જીવે દરેક ભવે આહારદિક છના છટકા તૈયાર કર્યા છે. પછી પિતાના કામમાં આવ્યા કે ન આવ્યા, અગર બીજાના કામમાં આવ્યા. કયા ભવમાં આહાર નથી લીધે, શરીર વધાર્યું નથી, ઇક્રિયે નથી કરી, તેના વિષયો ભેગવ્યા નથી, તેના સાધન મેળવવા પ્રયત્ન નથી કર્યો, છના છટકા વગર ક ભવ ગમે છે? ગામઢિયે ચેર શહેરી ચોર થયે
કેઈ પુણ્ય સંયોગે જેમ ગામડિયા ચોરને શહેરી સરાફીની દુકાન જોવામાં આવે તે શું પરિણામ આવે? ગામડામાં ઘાસના પુળા અને પૈસા ચોરતે હતે, હવે શહેરના શરાફને દેખીને કયાં ઉપડશે? તેવી રીતે આ જીવ અનાદિ કાળથી ગામડિયે ભૂત ચર હતો. તેથી
સ્પર્શ રસ ગંધ ચક્ષુ શ્રોત્ર ઇદ્રિયના વિષયમાં મહાલતે હતો અને જ્યાં શહેરી શરાફી દુકાન દેખી એટલે ચમક્યું. પહેલાં ગામડાની વસ્તુ ચોરો હો, હવે શરાફી પેઢી દેખી એટલે ચક્રવર્તિની ઋદ્ધિ મળે છે, વાસુદેવપણું મળે છે, દેવતાને જન્મ પણ મળે છે, શહેરના શરાફ દેખીને ચાર
Page #277
--------------------------------------------------------------------------
________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ખીન્ને
૨૫૭
ચકચેા, એટલે હાલમાં ભવાંતરની વાતા કરવા લાગ્યા છે. પૂર્વ આ ભવની વાતા કરતા હતા. પહેલાં ગામડિયા ચાર હતા, હવે શહેરી સફાઈદાર ચાર થયા. એવી રીતે આ જીવ પણ સ્પર્શનું મળતું સુખ મળ્યું તેા ઠીક ને ન મલ્યું તેા ઠીક. રૂપ શબ્દ વિગેરેને માટે એરકાર. પેલા ખલા અદરકાર અને મલાડા એ બે... કરતા બંધ રહે કયાં સુધી ? માધ્યું ને મૂષક ન દેખાય ત્યાં સુધી. માધ્યુ'ને મૂષક ન મળે ત્યાં સુધી જ ખગલા અને ખિલાડીનું શાણપણું, ચારિત્ર, અણુસણુ શા માટે કરવાં ? ખીજની આગમાં લાકડા હામવા માટે ? એવું કરતાં હાય તા ન કરશે. બીજાએ આમ કરે છે. બીજા માટે નહિં લેતા પેાતાના આત્મા માટે લેશે।. નાકકટ્ટાને આરસી ન બતાવશે।. આરસીના ઉપયાગ બીજા નાકકટ્ટાને ખતાવવા માટે ન કરશે પણ તમારા માંના ડાઘ સાફ કરવા આરસીને ઉપયોગ કરશેા. આ ભવ કે પરભવ માટે અહીં કાઈ છટકુ ગેહશે! નહિ. દેવગુરુ ધર્મના ઉપયાગ છનાં છટકામાંથી છૂટવા માટે કરતા હોય તેા તે વાત ઠીક, પણ તમારે આત્મા દેવ ગુરુ ધર્મની આરાધનાના ઉપયાગ ના છટકા મેળવવામાં કરે છે, તે ન કરે તે માટે સાવચેત રહેવું ? અત્યાર સુધી શહેરી શરાફ દેખ્યા ન હતા, અત્યારે તે શરફી દુકાનમાં (તીર્થંકરના દખારમાં) વાસુદેવ ચક્રવર્તી દેખ્યા તે તે શહેરી શરાફની દુકાનમાં બધી ચીજો દેખીને તું તે ઉઠાવી લેવા માટે શહેરી ચાર થતા નહિ. આપણા આત્મા ત્યાગમાં વૈરાગ્યમાં ગુરુની ભક્તિમાં–ધમ ની આચરણામાં પ્રવતતા છના છટકાથી કેટલા છૂટીને ચાલ્યા છે, એ તમારા આત્માથી તપાસશે એટલે માલમ પડશે કે- આત્મા ધર્માંની ક્રિ'મત કેટલી સમજ્ગ્યા. વ્યસન પડે છે ધીમે ધીમે પણ પડયા પછી એ વ્યસન છૂટતું નથી.
ધર્માનું વ્યસન
તેવી રીતે વર્તમાનમાં ધર્મની ક્રિયાઓ, પ્રવૃતિઓ તમારા માટે વ્યસનરૂપ છે. એ વ્યસનરૂપ ન હોય, ક્રિયામાં જ્ઞાન લખ્યું હોય, સત્યની પરીક્ષા કરી અસત્ય છેડાતું હોય તા આટલા કાળ સુધી ધર્મ અધમ એ પદાથ રહેવા પામ્યા જ ન હોત. સાચા ધમની પરીક્ષા તમે કરી હાત તે અસત્યધર્મનું પાગળ આટલા વર્ષે જાહેર થયુ` હોત. એ ન થયું તેનું કારણ શું? ઝાંઝવા દેખાય પણ આગળ
ફ્રા. ૧૭
Page #278
--------------------------------------------------------------------------
________________
ર૮
પ્રવચન ૮૧ મું
થર્ડ જઈએ એટલે ઝાંઝવા છે કે નહિં? તે તરત ખબર પડી જાય. ઈન્દ્રિયોના દરેક વિષયમાં બે પાંચ મિનિટમાં સાચા જુઠાની ખૂબી જાહેર થાય છે, પણ ધર્મ અધર્મની ખરી હકીકત જન્મોનાં જન્મ થાય પણ જાહેર કેમ થતી નથી? જે ધર્મ કે અધર્મના આચરનારાઓ જ્ઞાનમાર્ગે ન આવતા કુળાચારને માર્ગે ચાલી ગયા, તેનું કારણ ફક્ત એક જ છે કે તે ધર્મ એક વ્યસનરૂપ થઈ ગયો છે. અફીણ ખાવ તો ફાયદો કંઈ નહીં, પણ અફીણ ન ખાય એટલે ટાંટીયા ટૂટે, દારૂ પીએ તે ફાયદો કંઈ નહિ, પણ દારૂ ન પીયે તો કેડો ફાટે. બધા વ્યસને સેવે તેમાં કંઈ નહીં, ન સેવે તે ઊંચાનીચા થયા કરે. એવી રીતે ધર્મ જ્ઞાનમાર્ગને રસ્તે ભૂલીને કૂળાચારથી વ્યસનરૂપ થઈ ગયું છે. જૈનને બચ્ચે હિંસા થતી દેખશે ત્યાં ચકરી ખાઈ નીચે પડી જશે. જાનવર કપાતું હોય ત્યાં જૈનને છોકરે ઉભું રહી નહિ શકે. તે કસાઈ લોકેને મારકીટમાં બેસવાવાળા જાનવરને કાપનારાને ટેવ પડી ગઈ છે. એમને એ બાબતની ધૃણ જ નહિ. સારે કુળાચાર અને ખરાબ કૂળાચારનું ફળ આગળ વિચારીશું, પણ સારા કુળાચારથી જે આદત પડે છે તે આદત પણ પરિણામે લાભ કરે છે. જૈનકૂળમાં જન્મેલા કેટલાક જાનવરની કતલ કરવા તૈયાર થાય છે? તેમને ઝેર દેવાનું જરૂરી ગણે છે. કુળાચારને પણ કાળો કચડ દેનારાની વાત શું કરવી? અરે તમારા પેટ માટે તમે કરે છે એ જુદી વાત. કેઈ પણ જગતને જીવ પાપી પેટ પૂરવા તૈયાર થાય અને તેમાં પાપ માનવા તૈયાર થાય, તેને જૈનશાસન ક્ષમ્ય ગણે છે, કસાઈને કસાઈપાણું કરવાની છૂટ છે તેમ નથી, તેવાને સમ્યકત્વના દરજજામાં લાવી શકાય, પણ પાપીપેટ માટે પાપ કરવા તૈયાર થએલા ને તે પાપને ધર્મ ગણાવવા તૈયાર થએલા તેમને કેવા ગણવા? ત્યાગ ન કરે, છોડી ન શકે ત્યાં સુધી ચારિત્ર મેહનીય, પણ ન છેડવું તેને ધર્મ ગણાવ ને ધર્મના નામે ધર્મના ઘોરી આચાર્યાદિક દ્વારા ધનને અર્થોપાર્જનને ઉપદેશ કરાવે અને વળી તેમાં આડા આવનારાને જૈનશાસનના વિરોધી કહેવડાવે, ધર્મ ઘેલા કહે તે અસ્થાને છે.
આ બધું તમારા માટે ઉપયોગ કરે છે. તમારો આત્મા કયાં ફસાય છે. પરભવની લીલામાં, દેવકનાં સુખમાં કેવી રીતે ફસાવે તે ધ્યાન ઘો. આહારાદિક છના છટકામાં છકેલા આત્માને મેડહાઉસમાં
Page #279
--------------------------------------------------------------------------
________________
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૨૫૯
દાખલ કર્યા વિના છૂટકો જ નથી. મેડથએલાને જ રસ્તા ઉપર ફરવાને હક નથી, પણ એને મેડહાઉસમાં આનીજ ટ્રીટમેન્ટમાં રહેવું પડે છે. જે પોતાનું અને જગતનું ભલું ચાહતા હોય તો તાકીદે દવા કરાવે. દારૂના હિમાયતી વેપારી લાભ ખાતર દારૂનો પ્રચાર કરનારા રાજ્યોને રાક્ષસ ગણીએ છીએ. તે પછી સંસાર–સુખમાં માચેલા છના છક્કાથી છકેલો જૈન શાસન, પ્રભુપ્રણીત રાજરસ્તા પર સ્વતંત્રતાથી મહાલે તે કેવો જુલમ ગણાય ? ધર્મની કઈ કંમિત થઈ? મેડહાઉસની કીંમત મગજ ઠેકાણે હોય તેને હોય. એવી રીતે અહીં ચારિત્રમેહનીયમાં ચકચૂર બનેલા હોય પણ દર્શન મોહનીના ભાનને લીધે મગજ ઠેકાણે રાખનારા હોય તેમને આ મેડહાઉસની કિંમત હોય છે. આ ઉપરથી સમજી શકાશે કે જેઓ છનુ છોડવાપણું માનવા અને તેને દૂર કરવાના મનોરથ કરનારા હોય તેવા જ ધર્મનું આચરણ કરનારા ઉત્તમ દશામાં હોય. તે માટે અભયકુમારે જે ચાર શ્રાવકનું દષ્ટાંત કીધું છે અને તે કઈ સ્થિતિથી બેઠા છે. તે તપાસીશું. તે લૌકિકને લોકોત્તર ધર્મના ભેદ સમજાશે. તે પછી ફળ શું તે વિગેરે અધિકાર અગ્રવર્તમાન.
પ્રવચન ૮ર મું
સં. ૧૯૮૮ શ્રાવણ સુદિ ૧૨ શનિવાર આત્માના રીસીવર કેણું થઈ શકે?
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ આપતા આગળ સૂચવી ગયા કે જગતે માની લીધેલા કાયદામાં અગર શાસ્ત્રમાં આ વસ્તુ કબૂલવામાં આવેલી છે કે પોતાની પેદા કરેલી ટકાવેલી હોય તેવી વસ્તુ ઉપર વ્યવસ્થા કરવાને હક કોને મળે છે? જેઓ તેના સદુપયોગ દુરૂપયોગ અનુપગના પરિણામને સમજી શકે તેને માટે છે. જે તેના પરિણામ સમજી શકતા નથી તેને પોતાની માલિકી છતાં વ્યવસ્થા કરવાનો હક મળતું નથી. કેટિધ્વજના છોકરાના નામે સગીર હોય તે કેડી પણ આપતા નથી. પોતાને નામે અને ખાતે કેડી પણ લેવાદેવાનો અધિકાર નથી. જ્યાં સુધી આત્મા કેવળ જ્ઞાનવાળો થાય નહિ ત્યાં સુધી કેવળી રિસીવરના તાબામાં રહેવું જોઈએ. આ આત્મા અનંત જ્ઞાનદર્શનની સારી ઋદ્ધિવાળે, વીતરાગ સ્વરૂપવાળે અને અનંત દાનાદિક ગુણવાળે
Page #280
--------------------------------------------------------------------------
________________
२६०
પ્રવચન ૮૨ મું
છતાં એ કે પરાધીનતામાં રૂલી ગયે છે, કે એક ઘડીઆળ દેખવી હોય તો આંખની મદદ લેવી પડે. કટિધ્વજને મરચાં લાવવાનો વખત, તેમ આ કેવળ જ્ઞાનના ઘણ, તેને પણ આ ચામડાની આંખની મદદ, જોઈએ. આ ચામડાની આંખની મદદ ન હોય તે દેખવાનું જ્ઞાન ન કરે. જેમ આંખનું દૃષ્ટાંત કહ્યું તેમ બધી ઈદ્રિયનું દષ્ટાંત સમજી લ્યો. આ આત્માની ઉચ્ચદશા લાવવા માટે આ આત્મા ઉપર કેવળજ્ઞાની રૂપ. રિસીવર નીમવામાં આવે છે.
આવા અવળચંડા આત્માના હાથમાં હથીયાર રાખવામાં આવે. તે કઈ પાયમાલી ન થાય? માટે આત્માને તારવા માટે રિસીવ નીમી દેવા જોઈએ. રિસીવરના તાબામાંથી માલિકને કોડી પણ ખરચ . કરવાનો હક નથી. રિસીવરની સહી સિવાય કોઈ કેડી ધીરે નહિ. તેવી રીતે આ આત્માને કેવળજ્ઞાની રિસીવર જેમ કહે તેમ કરવું પડે.. વગર લેણાએ રિસીવરની સહીથી રૂપીઆ મળે અને રિસીવરની સહી વગર તમારા જમે રૂપીઆ પણ મળે નહિ. કેવળજ્ઞાનીની રજા જોઈએ. રજા ન હોય તે ખૂદ આત્મીય હકીકતમાં પ્રવર્તવાની છૂટ નથી, તે પછી પગલિક વૃત્તાંતમાં આત્માને કેવળજ્ઞાનીની સહી વગર વર્તવાની. છૂટ હોય જ ક્યાંથી? પગલિક વાતમાં કેવળજ્ઞાનીની જરૂર પણ આત્મીય બાબતમાં રજાની જરૂર શી? રાત્રી દિવસમાં ચાર સંધ્યાઓએમાં તમે અભ્યાસ ન કરે. અભ્યાસ-જ્ઞાન મેળવવું એ આત્મિય હકીકત કે પર-પૌગલિય હકીકત, છતાં કેવળજ્ઞાનીની મનાઈ, જમે માંડેલા પાંચ ક્યારે લાવી શકીએ? રિસીવરની સહી હોય છે? આત્માને અંગે સ્વાધ્યાય, વાંચના, પૃચ્છના અને પરાવર્તના. એ આત્મા માટે છતાં કેવળજ્ઞાનીની રજા તે વખતે મળતી નથી. તે જે જ્ઞાન જેવી ચીજ આત્માના ઘરની, છતાં કેવળજ્ઞાનીની ચીઠ્ઠી અગર હુકમ જોઈએ. આપણે બેઠા છે ને નજીકમાં પંચંદ્રિયનું કલેવર પડ્યું છે, અગર સુવાવડ છે તે વખતે આત્માને જ્ઞાનગુણ છતાં અમલમાં લઈ શકીએ નાહ. કેવળજ્ઞાની રિસીવરને હુકમ નથી. તેવી રીતે આ આત્મા ઉપર કેવળજ્ઞાની રિસીવર છે. તેમણે જાહેર કર્યું છે કે તમારે આવી અપવિત્રતામાં ભણવું નહિ, કેમ ના ભણવું, તેના અત્યારે કારણમાં નહીં ઉતરતાં રિસીવરના હુકમની પ્રાધાન્યતા ઉપર કહું છું કે આત્મીય કાર્યમાં પણ રિસીવરને હુકમ જોઈએ.
Page #281
--------------------------------------------------------------------------
________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૨૬૧ અસ્વાધ્યાયમાં પઠન-પાઠનની મનાઈ કેમ ?
ફલાણા સાથે કેઈએ લેવડદેવડ કરવી નાહ, તે જાહેર ક્યારે કરાય? અંદર લેવડદેવડના કારણથી લાભ-નુકશાનની જરૂર જણાતી હેય. સંધ્યા સમયે અપવિત્રતાની વખત પઠનને નિષેધ કર્યો. સો ડગલામાં સુવાવડ કે મરણ હેય તે સાધુઓએ અભ્યાસ ન કરે, શા માટે? કારણ અપવિત્ર પુદગલે ભાષા વગણના પુદગલો સાથે મળી વિચિત્ર રીતે આત્માના અસંખ્ય પ્રદેશને અસર કરે છે. એ અસરને સમજવાની તાકાત એ મહાપુરૂષમાં છે, તેથી જ તે જણાવે છે કે આ વખતે તમારે સ્વાધ્યાય કરે નહિં. આકાશમાં ઉલ્કાપાત થયો હોય વિગેરે પ્રસંગો કેવળીઓએ નિયમિત કર્યા છે. આટલા કારણસર તમારે આટલી વખત સ્વાધ્યાય કર નાહ. દુણાએલી દાળ નાહ કોઠારની કે કઠાની. એવી વખતમાં થએલે સ્વાધ્યાય જ્ઞાનાવરણયના ક્ષય ઉપશમ કરવાને બદલે જ્ઞાનાવરણીયને ઉલટા તીવ્રપણે બાંધે, જ્ઞાનાવરણીય બંધાઈને આત્મા વધારે મલીન બને તે માટે પઠન નહીં કરવાનું કહ્યું છે. જેમ આપણે શરીરમાં કૌવત હોય તે શરદીના પુદગલે ફાયદો કરે અને અશક્તિ હોય તો તે જ શરદીનાં પુગેલે કફાદિકની વૃદ્ધિ કરે, તંદુરસ્તીમાં નુકશાન કરે છે.
અપવિત્ર પુદગલે જ્ઞાનાવરણયની વધારે અસર અભ્યાસ વખતે કરે છે. પવિત્ર ભાવનાને નિષેધ નથી કર્યો, જેને પઠન-પાઠન કહીએ છીએ તેનો નિષેધ છે. હવે કહેવાનું તત્ત્વ એ છે કે–આત્મિય વસ્તુમાં પણ જે પ્રવર્તવાનું તે કેવળીના હુકમ પ્રમાણે જ, તો પછી પગલિકસ્થિતિ તેમાં કેવળીના હુકમ સિવાય વર્તવાનું હોય જ ક્યાંથી?
આ વાત લક્ષ્યમાં આવશે ત્યારે શ્રી ભગવતી સૂત્રમાં ભગવાને મટુક શ્રાવક માટે કથન કરેલું ખ્યાન ખ્યાલમાં ઉતરશે. મટુક નામનો એક શ્રાવક ભગવાન મહાવીર આવ્યા સાંભળીને વંદન કરવા માટે નીકલ્યો છે. વંદન કરવા જતાં રસ્તામાં મિથ્યાત્વના આગેવાને કાલેદાયી અને સેલેદાયી રસ્તામાં બેઠા છે. એ બંને જણે મટુકને બોલાવ્યા. સમ્યગુદષ્ટિને સમ્યકત્વને અંગે જે ખરી રીતે વિચારીએ તે મિથ્યાત્વને બોલાવવાને હક નથી. એટલી પણ સેહ આપણું ઉપર મિથ્યાત્વીની ન જોઈએ. પહેલો બેલાવનાર સામાની હેમાં તણાએલ છે. મિથ્યાત્વીને
Page #282
--------------------------------------------------------------------------
________________
ર૬૨
પ્રવચન ૮૨ મું
પહેલાં બોલાવે નહિં. પણ એ જે બોલાવે તે કદાચ ન ચાલે તે બોલવું, પણ મિથ્યાત્વનો પરિચય ન કરે અને કરે તે સમ્યકત્વનું દૂષણ છે. એ જાણતો હોવાથી સમ્યકત્વ ઉચ્ચરતી વખતે એટલી છૂટ રાખે છે કે મારે મિથ્યાત્વીને બોલાવે નહિં, એની સાથે બોલચાલ કરવી એ પરિચય છે અને મિથ્યાદષ્ટિને પરિચય એ સમ્યકત્વનું દૂષણ છે. “શંકા કંખા વિતિગિચ્છા” આ ગાથા કોને ખ્યાલમાં નથી? મિથ્યાષ્ટિની સ્તુતિ દૂર રહી પણ પરિચય એ સમ્યનું દૂષણ. સમ્યક ત્રના શરાફ વિચારજે? પણ શરાફીને ધક્કો ક્યાં લાગે છે, તે ભાન રાખવું નથી. જે ભાન હોય ને ભાન ભૂલી ન જતા હો તે, આ ગાથા અંગ ઉપાંગ કે છેદ સૂત્રની નથી, કે જેમાં તમને અધિકાર પઠન પાઠન માટે ન મળેલો હોય. આ ગાથા તમારાથી છાની નથી. રોજ બે વખત પ્રતિક્રમણમાં બોલો છે. ફૂડ અચિરે અચિરે રામ કે રામની મૂર્તિ ઉપર વિષ્ટા? ચિર એટલે લાંબેકાળ, અચિરે એટલે ક્ષણે ક્ષણે, રામના ભજન માટે કાળ લંબાવ નહિં, ભજન માટે આંતરૂં ટૂંકું–કર એમ શીખવવામાં આવ્યું પણ પિોપટ પાંજરામાં હતો ત્યાં એ જ બોલ્યો, બહાર પણ એજ છે, પછી રામની મૂર્તિ જોડે હતી તેના પર વિષ્ટા કરી. હાથના કર્યા હૈયે વાગ્યા
ધ્યાન રાખો કે તમારા બચ્ચાંઓ ધર્મહીન થાય, એને પોકાર કરવા તૈયાર થાઓ છે, પણ છોકરાઓ નાસ્તિક અધર્મી અને ધર્મદ્રોહી પાક્યા છે, એ હકીકત કહો છો એ ખોટી નથી. પણ સવાલ કરતાં જરા શરમ લાવો. ઘરને આંગણે બાવળીયો વા, પછી કાંટા થયા અને પડ્યા અને તે કાંટા વાગ્યા એટલે એ બાપરે! બાપ કરે છે. તે બાવળીયે વાગે ને પછી કાંટા વાગે એટલે માબાપને શા માટે યાદ કરે છે. હવે તે એમ બેલ કે હાથના કર્યા હૈયે વાગ્યા. બાવળમાંથી. કેરી કેળાંની આશા રાખો તે કઈ રીતે ફળવાની? છોકરાને પૂછયું હેય તે ૫ ૪૮ પુછો તે વખતે ૩૮ બોલી જાય, તે વખતે તમારા ચહેરાને ફેટ પાડે ને તમારા શરીરની પુજારી જુઓ, આ સીન આ ધ્રુજારી અને આ આંખો એક બાજુ મૂકે અને જે વખત જગતમાં તત્ત્વ શું છે તે પૂછો? હેકરે કહે કે-ખાવું પીવું, લહેર કરવી. એ જવાબ આપે છે તે વખતે તેવી ધ્રુજ થાય, અગર આંખ લાલ થાય છે?
Page #283
--------------------------------------------------------------------------
________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણ, વિભાગ બીજે
૨૭ એ વખતે ભવાંતરનું ભાન ભૂલે, પુય-પાપ વિસારી દે, તે વખતે તમારા અંતરમાં કંઈ અસર થાય છે? એ વખત એમ થાય છે કે મેટો થશે એટલે એની મેળાઓ જાણશે. ગળથુથીમાં ધર્મ વિનય આતિકતા મેક્ષ આશ્રવ સંવર આત્મ-શ્રદ્ધા વિગેરે બાળપણમાં નાખ્યા છે? પછી શી રીતે આશા રાખો છે? આંગણે વાવ છે બાવળીયે અને ફળમાં જોઈએ છે કેરી ને કેળાં, વાવેલા બાવળીયાથી કેરી કેળાં કયાંથી લેવા? તમારા આત્મામાં જેનું જ્ઞાન કર્યું નથી તે તમારા બચામાં ક્યાંથી લાવશે? બાળપણમાં જે જ્ઞાન કર્યું નથી તે જુવાનીમાં લેવા જાવ તો કયાંથી મળે? આરિતકતા નથી, વિનય નથી, ધર્મ વિગેરે થી એમ હવે કહો તે કામ શું લાગે? કણબી કારતક મહિને ડાહ્યો થાય તે શું કામનો ? જેઠમાં મહેનત ઉઠાવે તે કણબીની કુશ.તા કારતક મહિને કામ લાગે. તમે બચાનાં સંસ્કારમાં જેઠ મહિનો એટલે બાળકપણું છે અને તે વખત જેમત ઉઠાવવા તૈયાર નથી. જ્યાં મોટી ઉંમર થાય એટલે કારતક મહિને શું પામશો? મોટી ઉંમરે તેને ઊંચા સંસ્કાર લાગે નહીં. બીજાના અને તમારા ધમની વફાદારીની સરખામણું
દરેક વેણુવ ઘેરઘેર ઠાકોરજીની પૂજા રાખે છે. શું એમના મંદિર શહેરમાં નથી? ત્યારે ઘેર પૂજા શા માટે? શું એ લોકોને ઠાકોરજીની પૂજા માટે ખરચ નથી? એમના જાહેર મદિર છતાં ઘેર ઠાકોરજીની પૂજા કેમ રાખે છે? એ સમજે છે કે બચ્ચાંને વગર ભણવ્યા પૂજાને સંસ્કાર નાખવો હોય તો ઘેર ઠાકોરજીની પૂજાપાશ્ચાત્ય હવા તમારા એકલાને જ ઘેર આવી છે? જેવી તમારા કાનમાં આવી છે તેવી તેમના કાનમાં પણ આવી છે. તેઓ અપ્રશરત દેવગુરુ માટે જાન આપવા તૈયાર છે. ત્યારે તમે તમારા પવિત્ર દેવ ગુરુ માટે વિખવાદ કરવા તૈયાર થાઓ છે. આ લાલબાગમાં તમારી જોડે જ એ બધા જાય છે. તે પાશ્ચાત્ય પવનમાં ઉછર્યો છે કે બીજે મુસલમાન વચ્ચે મોટો જમીનદાર થાય, અધિકારી થાય, તે પણ પોતાના ધર્મની આગળ દેશને ભેગ આપવા તૈયાર થાય છે. પાશ્ચાત્ય શિક્ષણ શું પીળા ચાંદલામાં પેસી ગયું? શું ટીલામાં નથી પેસી ગયું? કહો એ બધાને ટીલા અને નમાજ છે, છતાં એકલા પીળા ચાંદલામાં કેમ એટ લી બધી અસર થઈ? જે અપવિત્ર દેવ ગુરુમાં અસર કરી ન
Page #284
--------------------------------------------------------------------------
________________
२६४
પ્રવચન ૮૨ મું
શકયું, જ્યારે તે તમારા પવિત્ર દેવ ગુરુ અને ધર્મ ઉપરથી હાથ ઉઠાવવા જેવી તૈયારી કેમ થઈ? મુસલમાને ધર્મ વિરૂદ્ધ હાથ ઉઠાવવા તૈયાર થયા? તમારા કુળભૂષણ હાથ ક્યાં ઉઠાવે છે? જે મનુષ્ય જૈનશાસનમાં વિદ્વાનની વિશાળ પરિષમાં જે માન મેળવ્યું છે, એવા ઉપર હલ્લો કરનાર, અરે નાતથી વિચાર કરીએ તે તમારી બેટીબેનને ઉપાડી જનાર એવાના પક્ષ કરનાર એવા તમારામાંથી ક્યાંથી પાક્યા? કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી સરખા ઉપર અને રાજર્ષિ કુમારપાળ ઉપર જેઓ કલમની કટાર ચલાવે તેના પિષકે તમારા પીળા ચાંલ્લાવાળા છે. વ્યાવહારિક અને ધાર્મિક શિક્ષણ પ્રત્યેને તમારે સભાવ
જે પશ્ચિમાન્ય હવા આ જગપર શુદ્ધ દેવ ગુરુ ધર્મની પાયમાલી કરનાર થાય અને તે જ પશ્ચિમાત્ય હવા અપવિત્ર દેવાદિક તરફ કંઈ અસર ન કરે, તેનું કારણ શું ? પિતાનું શું ને પારકું શું? વીતરાગ ને ન હેય રાગ કે દ્વેષ, તેવી રીતે સ્વ અને પરનું ભાન ભૂલેલા આપણા બચ્ચાં વીતરાગ જેવા હોય, આપણે બચ્ચાં સ્વ–પરનું ભાન ભૂલે તે વખત આપણે વીતરાગ દશા રાખવી? પણ પાંચ અઠ્ઠા બેતાલીશ બોલે તે વખત રાક્ષસી દશા, મૂખમા હોય તે પણ સ્લેટ લઈને નિશાળે ન જાય તે ટાંગા ટોળી કરી નિશાળે મૂકી આવે. બળાત્કાસ્વાળા ધ્યાન રાખજે. જે ધમને અંગે દીક્ષાને અંગે પડિકમણુના અંગે કદી દબાણ કર્યું હોય તે તુરત બોલે કે-બળાત્કારથી ધર્મ હોય? પણ પેટના માલને મેળવવા માટે બળાત્કારને દેખો છો ખરા? ત્યારે એ માટે થત બળાત્કાર તમને જરૂરી લાગે છે, બલકે નિશાળે મૂકી ન આવે તે તે માતા બેવકૂફ-મૂખ. છોકરાને ટાંગાટોળી કરી નિશાળે ન મૂકી આવે તે માબાપ બેવકૂફ. વ્યવહારિક શિક્ષણનું વિમાન કેટલું ઊંચું ચડાવ્યું છે? આત્માનો અખાડે નજરે પણ જે ? એનું કારણ એ છે કે તમે પિતે સંસ્કારવાળા નથી અને બચ્ચામાં સંસ્કાર તમે પોતે નાખવા માગતા નથી. આ ઉપરથી શ્રોતાઓએ સમજવું નહિ કે નિશ્માદષ્ટિની પ્રશંસા મહારાજ કરે છે. પ્રશંસાપણું દૂષણ છે, છતાં પિતાના લશ્કરને
.
૧. ક. સ. હેમચંદ્રાચાર્ય, ૨. કનયાલાલ મુનશી.
Page #285
--------------------------------------------------------------------------
________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી, વિ ભાગ બીજે
૨૬૫ શુરાતનવાળું કરવા માટે શત્રુના શુરાતન કાર્ય કહેવાય તે શત્રુની પ્રશંસા ગણાય જ નહિં. વેતાંબર દિગંબરના ઝગડાની જડ
અહીં તમારા વેતાંબર આમ્નાયમાં પ્રાયઃ પીળા ચાંડલામાં પાશ્ચાત્ય પવને પ્રવેશ કર્યો, તે જ વખતે તમારા જેડીયાઓ કે જેને પ્રાયઃ ગુરુનું મેં જોયું નથી અને જોવાનું નથી. જેના ગુરુ સેંકડે વરસોથી પલાયન કરી ગયા છે. છતાં ગુરુની ગેરહાજરીમાં તે પોતાના ધર્મમાં દઢ કેવી રીતે રહ્યા હશે? વેતાંબર ભાઈઓ કરતાં દીગંબર ભાઈઓમાં “તીર્થને જવા દે” એમ કેટલા બોલ્યા? પહેલાં તો આ પિક મેલનારાએને લગીર પણ પ્રવીણતા આવવી જોઈએ. પિક શું જોઈને મૂકી છે એમ બોલવું છે અને તીર્થના ઝઘડાના નામે તીર્થો સંપી દેવા છે. તે જાહેર કરવા માટે કહું છું. એક પણ જગાએ તાંબરોએ દીગંબરોના તીર્થો ઉપર આક્રમણ કર્યું હોય તે તેને પૂરા લાવે અને એક પણ વેતાંબરના તીર્થ ઉપર દિગંબરેએ આક્રમણ ન કર્યું હોય તેના સેંકડો પૂરાવા હું આપું. બને પુરાવા જેવો. ઝઘડાની જડ કોણ? પારકે માલ પચાવી પડાવવા માટે પાશવવૃત્તિને ખીલવનારા.
તાંબરોમાં અને દિગંબરમાં ઝઘડાની જડ કેણ? તે છતાં જેઓ ચોર હોય એ તે શાહુકારના શાણપણને ફીટકાર આપે, કારણ કે શાહુકારના શાણપણને ચોરના ચરામાં ફીટકાર હોય તેમાં નવાઈ નથી. શાહુકારના શાણા સૂતા, પુત્રો શાહુકારના શાણપણને ફટકાર આપે છે. તે સૂતોને કેવા ગણવા? એક પણ હલ્લો શ્રેષ બુદ્ધિથી વેતાંબરેએ દીગંબરના તીર્થ ઉપર કર્યો હોય તે તે વાત વ્યાજબી હતું. એવી જગપર
વેતાંબરોને ઝઘડાખોર ગણનારા એ શયતાન નહિં તો બીજા કે હોય? છતાં એ શેતાનીયતવાળાને તીર્થના ઝઘડા કહીને બેસી રહેવું છે તેમ નથી, પણ લાખો રૂપીઆ જોડે રહીને ફના કરાવવા છે, શાહુકારી જણાવવી છે અને કહેવા છે તીર્થના ઝઘડા. એવું કહીને ખીસાં ભરવાં છે. તીર્થના ઝઘડાને અંગે ત્રીશ વરસથી જેન પ્રજાએ બનતી શક્તિએ નાણાં પાણી માફક ખરચ્યા છે. તેમાંથી એક પણ ફળ તીર્થ ગુરુ કે ધર્મની રક્ષા વખત કામ લાગ્યું નથી.
Page #286
--------------------------------------------------------------------------
________________
२६६
પ્રવચન ૮૨ મું આરાધ્ય આરાધક, પિષ્ય પિષકને સંબંધ
જેનો માફક બીજી પ્રજા આટલા પૈસા ખરચવા વાળી છે, ત્રીશ વરસને જવાબ ક વા ? તે છતાં તેમાં પૈસા હેમવા તૈયાર કોણ થાય ? મૂખનો સરદાર હોય તે. જેમાં ફળ ન મલ્યું હોય, સંઘની વાતે વખત પીકેટીંગ કરવા તૈયાર થતા હેય, આનું નામ શ્રાવક ક્ષેત્ર છે? શ્રાવક ક્ષેત્ર કાનું નામ તીર્થને તીલાંજલી આપે, પિતે પાટીઓ ઉડાવે અને સાધર્મિક વાત્સલ્યનું પીકેટીંગ કરે. પોતે ઘેર દૂધપાક ઉડાવે અને તપસ્વીઓ સાથે તકરાર ઉડાવે તે આ શ્રાવક ક્ષેત્ર. તેને પિષવું એમ કે ? આંખે પાટા બાંધવાવાળા એ તરફ હાથ લંબાવે, બીજો કોઈ તો તે તરફ હાથ ન લંબાવે. શ્રાવક ક્ષેત્રની ના નથી. શ્રાવકક્ષેત્ર પોષવું એ સાતમાંનું એક છે, પણ જેઓ સમજતા હોય કે સાતનો આધાર એક શ્રાવક ક્ષેત્ર ઉપર છે, તે ગાડાનો બેલ કે ખેડૂત વગર તમે ખાવાના શી રીતે? અહીં પાલ્ય પાલકના સંબંધ માત્રથી ક્ષેત્ર ભક્તિની વ્યવસ્થા કરેલી નથી. અન્યમતમાં કહેવાએલું છે કે–બધા આશ્રમે પલાયા કોને લીધે ? રાજાને લીધે, બધા આશ્રમને ગુરૂ રાજા માળે, તે જૈનોએ બધાનો ગુરુ રાજા માનવો જોઈએ કે નહિ? બીજાઓએ પૃથ્વી દેવતા, આપ દેવતા, વગેરે અલ્ય પાલક ભાવથી માન્યા, એવી રીતે જેનાએ પાણું અગ્નિ વાયુને દેવ માનવા જોઈએ. કારણ કે તેના ઉપર જીવનને આધાર છે. પાંચ ભૂતનું પિષણ નહીં થાય તો શ્રાવક ક્ષેત્ર પોષાવાનું નથી. ક્ષેત્રની આરાધના પોષ્ય પોષકના સંબંધ પૂરતી રાખેલી નથી. પામરની પામરતા
અરે પાલ્ય પાલકના નિયમ પ્રમાણે જે આરાધ્યતા રાખવામાં આવે તો રાજા મુખ્ય તરીકે, પાંચ ભૂત દેવ તરીકે, યાવત્ તીર્થકરને હલકા માની લેવા પડે. જૈનશાસનમાં આરાધના પિષ્ય–પષક ઉપર રચાએલી નથી, પણ આરાધ્ય આરાધકભાવ ઉપર મુખ્ય પાયે ચાલે છે. તો સાત ક્ષેત્રમાં શ્રાવક ક્ષેત્ર આરાધક છે પણ આરાધ્ય નથી. જે ગુણે અધિકું હોય તે જ આરાધ્ય. આ ચકખી જાહેરાત છતાં જે શ્રાવકપાસને-શ્રદ્ધાને તિલાંજલી આપી બેઠા હોય તેને જેમ તેમ મોલવામાં કશો વાંધો આવતો જ નથી. જૈનશાસનમાં ગુણે એ જ આરાધવાનું સ્થાન, તીર્થંકરની મુખ્ય આરાધના, તેનાથી ઉતરતી
Page #287
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે ગુરુની ને તેનાથી ઉતરતી શ્રાવકની. પાલ્ય-પાલકની આરાધના જૈનશાસનમાં નથી. એતો રાજામાં, પાંચ ભૂતમાં અને ઉત્તરોત્તર પછી તો તમારે વામમાર્ગમાં ગયા જ છૂટકો. પાલ્ય-પાલક ભાવમાં જૈનશાસને તિલાંજલી આપે જ છૂટકે. આરાધ્ય આરાધક ભાવની અપેક્ષાએ શ્રાવક આરાધક છે. ભગવાનના શાસનને પામેલે આરાધ્ય છે. દુર્લભએ સાધર્મિકપણાનો સંબંધ છે, તે તો ભક્તિ કરવાલાયક પણ હીરાની કિંમત બે હજાર, બાવીશ હજાર, બત્રીસ હજાર, બાવન હજાર તેની કિંમત અંકાય છે. ચાહે તેટલી ગણે પણ હીરો અગ્નિમાં પડી કેલ ન થાય ત્યાં સુધી જ. તેવી રીતે શ્રાવક ક્ષેત્રની કિંમત મિથ્યાત્વના, વિષને વમરવાવાળો રહે ત્યાં સુધી, તેથી જ શ્રદ્ધાળુઓએ ત્રીશવરસ સુધી પાણીની માફક પૈસા ખરચ્યા અને તે તમારી સંસ્થાઓનું મૂળ આથિક મજબૂત કરવા. એકેએક સાધુએ કમ્મર કસી પણ જે વૃક્ષો અમૃતફલની અપેક્ષાએ વાવ્યા હતા તે પાછળથી વિષવૃક્ષો થયા અને અમૃતની વેલડીઓ એ વિષની વેલડીરૂપ ઉગી રહી છે, છતાં હજુ પાણી સીંચાય છે, તે પણ પંચમકાળના પામરોની પામરતા છે. - દેવ ગુરુ ધર્મ એ ત્રણેને અંગે તે સંસ્થારૂપ ઝાડામાં વિષ વધી ગયું છે અને સંરથારૂપી એવા ઝાડે દેખ્યા છતાં કો દેખતો તે વિષવૃક્ષને પાણી પાય? અહીં શું કહેવા માગું છું –એ વાંક એમનો નથી પણ તમારે છે. સ્વપરની વહેંચણમાં ભૂલ્યા તે વખત તમે ચમકતા હતા? બીજાઓમાં બાળપણથી સંસ્કાર નંખાય છે પણ તમારે ત્યાં તેમાંનું કાંઈ નથી. સામા પક્ષવાળા-દિગંબરને કેસરીયાજના કેસમાં કયું બીલ ચૂકાવવું પડયું? શીખરજીના કેસમાં કાયર બનેલા તેઓને તથા તારંગાજીની તકરારમાં તણાએલા તેમણે કહ્યું બીલ ચૂકાવ્યું? કહો એનામાં ધર્મના સંસ્કાર બાળપણથી માબાપે નાખ્યા છે. જુવાન ઉંમરે પાશ્ચાત્ય પવનમાં ફસાયા છતાં તેમની તીર્થભક્તિ ને સેવા હજુ ખસી નથી. તમારામાં આટલા પૈસા ખરચ્યા છતાં એ એક ના નીકલ્યો. તે માટે જ બચપણમાં ફરજ જેવી વસ્તુ રાખી છે અને શ્રાવક માટે ફરજ રૂપે જેને પંદર રૂપીઆની મિલકત થાય તેને જિનેશ્વરની મૂર્તિ ઘરમાં રાખવી જ જોઈએ. ઘરમાં રહેલા જિનેશ્વરની સેવા તે તમારા નાના સર્વ કુટુંબમાં રહેલા બધાને સંસ્કાર નાખશે. મહોલ્લામાં રહેલું મોટું દેરૂં આવનારને સંસ્કાર નાખશે. ઉપાશ્રય પણ
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૬૮
પ્રવચન ૮૨ મું
આવનારને સંસ્કાર નાખશે. પણ ઘેર બાળબચ્ચાંને સંસ્કાર નાખનારી વસ્તુ-ઘરની દેવસેવા છે. મૂળવાતમાં આવે.
એ મંદિર ઉપર પહેલાં સૂડો પિપટ રહેતે હતો તેને રામની મૂર્તિ ઉપર ચરક કરી. કારણ? રામની મૂર્તિની કિંમત તેને નથી. “અચરે અચરે રામ’ કરવું. રોજ બે વખત “શંકા કંખા” બોલવાનું તમને યાદ છે. આ ગાથા દરેક જાણે છે. છતાં દશા એ છે કે રોજ બે વખત બલવી છે પણ તેના અર્થ તરફ ખ્યાલ દેવે નથી. મારું આ કથન સાંભળીને અવળચંડી રાંડ જેવું ન કરશો. કેમ? તે કે પીયર જઈશ, ત્યારે કહે કે ઘેર રહીશ. ના, ત્યારે પીયરમાં જઈશ. જા ત્યારે આ ઉભી રહી. ઉભી જ રહેજે. ત્યારે આ ચાલી. આગળ અવળચંડી ચાલી અને પાછળ ધણ ચાલ્યો. નદી આવી, પાણું ઘણું, ઘણી કહે છે કે નદી ઉતરીશ નહિં, તોકે આ ઉતરૂં છું, ઉતરવા માંડયું, બળદ ચાલતે હતો તેનું પૂછડું ઝાલ્યું. ઘણી વિચારે છે કે ખાલી રહેશે તો જીવશે તેમ ધારી ધણી કહે છે કે-પાણી બહુ છે માટે સજજડ પકડ, તે કે આ છોડયું. અંતે ડૂબીને મરી ગઈ. આથી જ અવળચંડી રાંડ કહેવાય છે. આથી જૈનશાસનમાં એવા કેટલાક હોય છે. અહીં અર્થની મુખ્યતા માટે દષ્ટાંત આપ્યું છે. તે ગાથા ગખ્યા થાય? ગાથા ગોખી એ વ્યાજબી છે. એ ઉપાલંભ પણ ગાથા આવડનારને જ અપાય છે. આ અર્થ લભો છે. પણ એકદમ અવળચંડી રાંડ જે હોય તે સમજે નહિં. ગાથી શીખે, ભૂલી ગયા છે તે ફેર તિયાર કરો ને છેડે અર્થને પણ સ્થાન આપો. અર્થની ઓળખાણ મૂળ સૂત્ર પછી. તમારા છોકરાને આંક કક્કો અને સગાં વહાલાનાં નામની ગોખણપટ્ટી કેમ કરો છો ? આંક ગોખાવતા, કક્કો ઘૂંટાવતા કેટલી સમજણ દીધી હતી? તારા છોકરાને બાપા-મામા-માસી વખતે કેટલી સમજણ આપી હતી, તે તે કહ? જ્યાં સુધી બાળકે મામા માસીનું સ્વરૂપ ન સમજે ત્યાં સુધી તેના મોંમાં તમારે એ શબ્દ મૂકવા નહિ, એ વાત કબૂલ છે? વાંધો માત્ર અહીં જ છે. અવળા જવાનું ન રાખશે. અર્થાત મૂળ સૂત્ર નકામું છે તેમ નથી, પણ અર્થ ઉપર ધ્યાન રાખવાનું છે, તે લક્ષ્યમાં લ્ય.
Page #289
--------------------------------------------------------------------------
________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૨૬૯ કાલેદાયી-સેલેદાયીને મટુક શ્રાવક સાથે સંવાદ
મિથ્યાદષ્ટિને પ્રસંગ કરવો-તે સામ્યકત્વ પર કાળા ડાઘ સરખો છે. એ વાત શાસ્ત્રસિદ્ધ છતાં તમે ધ્યાન રાખો તો મટુક શ્રાવકે કાલેદાયી સેલેદાઈને ન બોલાવ્યા. કારણ, સમ્યત્વ વખતે છુટી રાખી છે કે જ્યાં સુધી મિથ્યાત્વી લાવે નાહ ત્યાં સુધી મારે બોલવું નહીં. કાલોદાયી સેલદાયીએ મને બોલાવ્યો. તેણે મટકને શ્રી મહાવીર દેવથી વંચિત કરી દે હતો, તેને અંગે કાલેદાઈ અને સેલેદાઈએ એ કહ્યું કેતારે મહાવીર પાંચ અસ્તિકાય પ્રરૂપે છે? મટુકે કહ્યું કે હા. શ્રીતીર્થકર કેવલી સિવાય ધર્માસ્તિકાયાદિક આ પાંચ અસ્તિકાયનું સ્વરૂપ બીજા કોણ કહી શકે? હીરાના ગુણ અને એમાં કોળી કાછીયા કે કુંભારમાંથી દેખાડનાર નીકળે ખરો? અરે તે માટે ઝવેરીઓ જોઈએ, તેવી રીતે ઊંડા તત્ત્વને પ્રતિપાદન કરનાર મહાજ્ઞાની જઈએ.
ધર્માસ્તિકાયાદિક અરૂપી પદાર્થોને દેખાડનારા સ્વરૂપ પ્રતિપાદન કરનારા, કેવળી સિવાય ક્યા કુશળ હોય ? તારા ભગવાન પાંચ અતિકાય કહે છે તેને તું માને છે? શરમના સપાટામાં સપડાએલે સમકિતી આ જગપર શું કરે? મટુક શ્રાવક શ્રદ્ધાવાળામાં સરદાર છે અને શરમના સપાટામાં સપડાયે નથી. હા હું માનું છું. માન્યતા કબૂલ કરી, તેથી કાળદાયી અને સેલેદાયીનું કામ એજ હતું કે તું તેના કહ્યા પ્રમાણે માને છે. અરે અહીં ધર્માસ્તિકાયાદિકને તું દેખે છે? સમ્યકત્વને મરણ શરણ કરવા માટે કતલ શરૂ કરી. પાંચ અસ્તિકાયની હકીકત હજુ જીવની પુણ્ય-પાપની વાત દુનીયાદારીથી સિદ્ધ કરી દે, પણ ધર્માસ્તિકાયની વાત છે. હવે શું કરવું? બાપ દેખાડ કે શ્રાદ્ધ સરાવ. કાઠ, કાંતો દેખાડ. નહીં તે નથી દેખતો એમ કહે. જે દેખું છું, એમ કહે તો શાસનના શત્રુ કહેવાય. આટલા માત્રમાં શત્રુવટ શાસ્ત્રકારો કહે છે. તે પછી શાસનનું સર્વથા સત્યાનાશ કરવાવાળા હોય તેને શાસનના શત્રુ કહે તો તેના ઉપર રોષ કરવાનું કારણ શું ? અહીં મકે શું કર્યું ? જે દરીયાનો છેડો દેખે છે, તેની પેલે પારને દેશ જાણે છે, તે બાજુ દેશ છેકે નહિં? આનો છેડો કહે તો તું જઈ આવ્યો છે? છેડો નથી એમ કહે તો હું નથી ગયો અને છેડે છે એમ કહે તો શાથી? ફલાણે ગયા છે તેથી બીજાના કહેવા ઉપરથી, દરિયાન છેડો તમે નથી દેખ્યો તો પણ માનવા તૈયાર થયા. એના વચન ઉપર
Page #290
--------------------------------------------------------------------------
________________
૨૭૦
પ્રવચન ૮૨ મું ભરોસો હતા તેથી દરિયાને છેડે ન દેખે તે પણ કબૂલ કર્યો. એવી રીતે મહાવીર ઉપર જેને સર્વજ્ઞપણને ભરોસે છે, તે તેમના કહેલા વચન માને તેમાં નવાઈ શી? મટુકે કહ્યું છે કે ગંધ કંઈક આવે છે ખરી? પેલાઓએ કીધું કે હા. શાની આવે છે? ફલાણી અમુક જાતના પુષ્પની ગંધ આવે છે. મટુક-કયાં છે તે પુપો? (કા. સે.) આ સામેના બગીચામાં છે તેની સુગંધ આવે છે. મટુક કહે કે બધું આવી ગયું, તેમાં ઉત્તર શે આવ્યો? ફૂલની નીકળેલી સુગંધને દેખતો નથી, છતાં નાક પાસે વિશિષ્ટ ગંધ આવે છે. જ્યારે કુલ હોય ત્યારે જ બંધ આવે છે. તેથી આ ગંધ આ ફલથી આવી અને તે ગંધથી આજ ફલે હોય. વગર દેખે પણ આ ગંધ આવી તેમ માનવું પડયું. ચૌદ રોજકના જીવન માંહોમાંહે ભેટો થાય અને તે છે નિગોદમાં એકઠા થાય, આ ચીજ ધર્માસ્તિકાયાદિક હોય તે જ બને, નહીંતર અનેક જીવને કે પુગલોને એકઠા થવાનો વખત આવે જ નહિ. આવી રીતે શ્રદ્ધારૂપ આગમને અનુમાન યુક્તિથી સાબિત કરી કાલોદાયી સેલોદાયીને ચૂપ કર્યા, મટુક સમવસરણમાં ગયા અને પ્રભુ મહાવીરને કહે છે કે કાલોદાઈ સેલદાયીને આ ઉત્તર દીધો. મારી દ્રષ્ટિ ધર્માસ્તિત્વ કાયમાં જાય છે અને તે જ દષ્ટિથી કોઈ કહે કેબતાવે, પણ તે પદાર્થને તે પામતો નથી. મનુષ્ય દષ્ટિપરીક્ષામાં ઉતરી શકતો નથી. જ્યારે સ્વમ આવ્યું હોય અને કેઈ કહે બતાવે તે પરીક્ષાની કસોટીમાં સ્વમ દેખાતું નથી. માનસિક દર્શન જેવું તમે દેખ્યું તેવું માનસિક દર્શનને દેખાડે તો શી રીતે દેખાડી શકાય? પ્રશ્નકાર ગાંડો છે. કારણ કેઈ કહે કે, તારી શ્રદ્ધા મને દેખાડ, એવું કહેનારે કાંકરા જેવો ગણાય. આવું મટુક શ્રાવક કાલેદાઈ સેલેદાઈને કહીને કાંકરા જે બનાવી શક્ત. સમાધાનમાં કપનાના ઘોડા
શ્વેતાંબર અને દિગંબરને વાત ચાલી કે આપણે વાંધે શો ? એમ બે માણસ ભેગા થયા હતા. દિગંબરે કહ્યું કે અમારી મુખ્ય માન્યતા સ્ત્રીને કેવળજ્ઞાન ને મોક્ષ અને કેવલીને આહાર માનતા નથી. શ્વેતાંબર જેનો શાસ્ત્ર જાણતા કે ભણેલા ન હતા, પણ કહે કે, જો તમે માનતા હોતે મારે તમને કહેવું પડે કે, તે માનવું રહેવા દ્યો. અરે શા મુદાથી તેમ કહે છે? સામાન્યથી કહેવાય છે કે, સ્ત્રીને કામની લાલસા ચાર
Page #291
--------------------------------------------------------------------------
________________
આગદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
ર૭૧ ગુણી હોય છે. એ બિચારી કામ વિકારમાં આવી વ્યાપેલી, જ્યાં સવારમાં ઉઠે દેરે જઈને કંઈક કલ્યાણની ભાવના રાખે ત્યાં તમારા દેવની મૂર્તિ એવી રાખી છે કે કામની કામણગારી હવા ત્યાં પણ નીકળે, ત્યાં સ્ત્રી કામને છેડે નહિં. શ્વેતાંબરની સામા થવું એટલે મૂર્તિને લિંગ ન હોય તે પણ જોડી દેવું. પલ્યકાંસને બેસનારને પેડુ સુધી હાથ જવાને વખત હોય જ નહિં. પલ્યકાસને પણ લિંગનું ચિન્હ, ઉઘાડી કાઉસ્સગ્ગ ધ્યાનની પ્રતિમાઓ કેવી સ્થિતિમાં ચિન્હવાલી છે? આ ચિન્હ દષ્ટિમાં દેખનારી બાઈ અહીં કઈ રીતે કલ્યાણની ભાવનામાં આવે? દેશમાં કામવિકારમાં કેહવાતી,ગુરુ પાસે આવે ત્યાં પણ એજ દશા દેવ–ગુરુ પાસે એજ દશા તો કલ્યાણ કરવાને વખત કો? ઘરમાં દેરામાં ઉપાશ્રયમાં આ દશા તે એ બિચારી તરે શી રીતે ? તો તમે સ્ત્રીને કોઈ રીતે મોક્ષ ન માને તેમાં કોઈ પણ રીતે આશ્ચર્ય નથી. આ શું ? સમાધાનમાં કલ્પનાના ઘોડાની સ્વારી, તેવી રીતે મટુકને મહાવીર કહે છે કે કલ્પના અસંગત હોય તે અનંતા ગણધરની તિર્થંકરોની કેવળીની તકેવળીઓની અને પૂર્વધરે વિગેરેની આશાતના કરનારે થાય. પોતાની શ્રદ્ધાની શ્રેષ્ઠતા જણાવવા જે ક૯યના ખડી કરે તે કેવળીની આશાતના થાય. એમના કથન સિવાય કલ્પનાના ઘેડા દેડાવવાની તમને છૂટ નથી. તેથી કેવળી રિસીવરના તાબામાં કેમ રહેવાનું? રાજ્યની આબાદી માટે અધિકારીના તાબામાં રહેવું જોઈએ. આ ઉપરથી સિદ્ધ કર્યું કે લોકદષ્ટિએ, કાયદાદષ્ટિએ અને શાસ્ત્ર પ્રમાણે કેવળીની આજ્ઞામાં રહેવાનું છે. હવે કિંમત સમજી તે ધર્મના ભેદ ભેદાંતર અને ફળ કેવી રીતે કહેવાશે તે અધિકાર અગે વર્તમાન.
પ્રવચન ૮૩ મું
સંવત ૧૯૮૮ શ્રાવણ સુદી ૧૩ રવિવાર કરણ અને કથનીની સમાનતા
શાસકાર મહારાજા પ્રથમ સૂચવી ગયા છે, જે શરીર ઉપરનો મગજ ઉપરનો કાબૂ ખોઈ દે છે, તેને કાયાથી જયાં સુધી આ જીવ કેવળી ન થાય ત્યાં સુધી ઉપદેશને આધીન જ વર્તવું પડે. ઉપદેશની,
Page #292
--------------------------------------------------------------------------
________________
ર૭૨
પ્રવચન
આજ્ઞાની શાસ્ત્રોની જરૂર નહિં. એ ક્યારે ? જ્યારે પોતે કેવળી બને ત્યારે. પણ ધ્યાન રાખવું કે તરતાં જેને આવડેલું છે, તેને ઘડા વગર, હડી વગર અથવા હાથના અવલંબન વગર તરત દેખીને તરવાનું નહિં શીખેલો તે પાણીમાં પડતું મેલે તેનું પરિણામ શું આવે? જેઓ કેવળજ્ઞાનીના અધિકાર દેખીને તેમની સ્વતંત્ર પ્રવૃત્તિ દેખીને જે સ્વતંત્ર પ્રવૃત્તિ કરવા માંગે, આલંબનના વ્યવહારને ઓળંગીને, પ્રવૃત્તિ દેખીને પિતે પ્રવૃત્તિ કરવા માંડે અને પોતે જે આગમના હકમ વગર પ્રવૃત્તિ કરવા માંગે છે તેમની દશા શી થાય ? આ વાતથી આપણે એક વાત સમજવાની રહે છે. કેવળીએ કરેલું આપણે કવું નહિં. એમ નક્કી થયું ને? કેવળી અાગમના વચન વગર બીજાના ઉપદેશ વગર પ્રવૃત્તિ કરી શકે, પણ આપણે તેવા જ્ઞાનાવરણયના ક્ષયવાળા નહીં હોવાથી તેમ પ્રવૃત્તિ કરી શકીએ નહિં, માટે કેવળીએ કર્યું તેમ આપણે કરાય નહિં, પણ કહ્યું તેમજ આપણે કરવાનું, સામાન્યથી આ વાત માનવામાં કઈ અડચણ નથી. જિનેશ્વરે જે આગમમાં જણાવેલું છે તે પ્રમાણે દરેક ભવ્યજીવે કરવું, તેમાં કોઈ જાતની અડચણ નથી, પણ આ કહેનારે એક વાત ધ્યાનમાં રાખવી કે આગમ માનતા કેવળી મહારાજનું વર્તન આગમોથી વિરૂધ્ધ હોય કે નહિ? આપણે એના કહ્યા પ્રમાણે કરવું ને કર્યા પ્રમાણે ન કરવું તે તેમની કરણીને કથનીમાં શું ફેર હતું ?
તે આ બે ભેદ પાડવાની જરૂર નથી. કેવળ તીર્થકર કહે તેમ કરવું પણ કરે તેમ ન કરવું. તેમની કહેણી ને રહેણીમાં ફરક ન હોય તે આ ભેદ પાડવાની કંઈ જરૂર નથી. કટીનું કેઈપણ પડખું ત્ય તે પડખે પરીક્ષા થઈ શકે છે. ઉપરાં ને નીચલું બને પાસા બરાબર છે. તે પછી ચેકસીને કહેવાની જરૂર નથી કે ઉપરલા પાસાથી પરીક્ષા કરી લે, નીચલે પાસે સોનાની પરીક્ષા કરીશ નહિં, તે કયારે કહેવું પડે? જયારે બને પાસામાં ફરક હોય તે, ફરક ન હોય તે ચોકસીને ઉપર લે નીચલે પાસે બેમાંથી એક પાસે તપાસી લે. એવી રીતે જિનેશ્વરની કહેણીને રહેણીમાં કાંઈ ફરક હોવો જોઈએ. જે ફરક ન હોય તો એવું કેમ બેલી શકો કે, કહે તે કરવાનું કરે તે ન કરવાનું. જગતમાં જૈન શાસન ને ઈતર શાસનમાં ફરક જ આટલો. ઈતર શાસનમાં નિયમ કરવામાં આવ્યો છે કે, પરમેશ્વર કહે તે કરવાનું, કરે તેમ ન કરવાનું, મોટા મનુષ્ય કહે તે જ કરવું, કરે તેમ ન કરવું. દાખલ દે છે કે,
Page #293
--------------------------------------------------------------------------
________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૨૭૩
મહાદેવ નાગા ફરે, રાખોડે ચોળીને ફરે તે કઈ દશા? અથવા કણુજીએ જેવી રીતે દહીંના મટકા ફેડી ગોપીને પહેરવાનાં લૂગડાં ઉઠાવ્યા તે વસ્તુને તેઓ સારી ગણે છે. જયારે જૈન દર્શનમાં સ્તુતિ કેને અંગે ? તેના વર્તનને અંગે જિનેશ્વરની સ્તુતિ. તે શરીરના ૧૦૮ ગુણે એમનું વર્તન પરિષહ સહન, ઉપસર્ગ સહન કર્યા તે ગુણ જે કેવળ આદિક ગુણે. આ વડે જ ભગવાનની સ્તુતિ કરવાની છે. જૂના કાળના સ્તવન ને નવી રૂઢીના સ્તવનો. જૂના કાળના સ્તવનમાં નાટકીયા રાગ ભલે ન હોય પણ તીર્થંકરના કેવળ જ્ઞાનાદિક ગુણ આત્મ સ્વરૂપ જે દેખાડવામાં આવ્યા છે તે હાલના સ્તવમાં પ્રાયઃ નથી. જૈનતર દેવોની સ્તુતિમાં ઝેર ભરેલાં છે
નાટકીયા ૨ગથી ભલે દેરાઈ જતા હો પણ હાલના સ્તવનમાં ભાવ પૂજાની જડે, તે તો નામે પણ નહીં હોય. જૈન શાસનની સ્થિતિ પ્રમાણે આત્માના ગુણ દ્વારા એજ સ્તુતિ કરવાની હોય છે. અન્યમતમાં નથી શરીરના અને આત્માના ગુણે. ત્યારે સ્તુતિ કયાંથી કરવી ? ભવઈયાઓ બેલી ન જાણે ને જેમ તેમ બેલે. રાધાજીને કાને બે ઝાલ ઝબૂકે મૂળ લીટી છે અને ભવઈયાઓ શું બોલે છે તે જુઓ “રાધાજીને કાનજી બે ઝાલર ભૂકે” આવી રીતે બિચારા અજ્ઞાની કંઈને શબ્દ કંઈ ગોઠવી દે તો અજ્ઞાન તરીકે માફી અપાય, પણ હું અજ્ઞાની માટે નથી કહેતો, પણ આકાશમાં દેખનારા વૈયાકરણી માટે પણ કહેતો નથી. ન્યાય ભણેલા છતાં કૃષ્ણની સ્તુતિ કરતાં શું બેલે છે? એવા સ્તુતિ કરતાં કહે છે કે :
नूतनजलधररुचये, गोपवधूटीदुकूलचौराय ।
तस्मै कृष्णाय नमः, संसारमहीरुहस्य बीजाय ।। નવા વરસાદની સરખી શ્યામ છે કાન્તિ જેની એવા કૃષ્ણજી આટલે સુધી ઠીક છે, પણ આગળ ગોવાલણોના પહેરવાના વસ્ત્રને ચોરનાર એવા કૃષ્ણને નમસ્કાર કરું છું. એમ વૈશેષિક ગ્રંથના પ્રણેતા વિશ્વનાથ ભટ્ટાચાર્ય તે પિતે બેલે છે, સ્તુતિમાં પોતાના પરમેશ્વરના ચેરીના ગુણ દ્વારા સ્તુતિ કરે છે. એવા પિતાને તૈયાયિક મનાવે છે. સ્તુતિ કરતાં ગોવાળીયાની સ્ત્રીઓ ઘરડીઓ નહિં પણ યુવાન નવોઢાઓ વછૂટી જુવાન
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૭૪
પ્રવચન ૮૩ મુ`
સ્ત્રીઓ, તેમના ખૂદ પહેરવાના વસ્રોને ચારનાર આવા કૃષ્ણને નમસ્કાર હા. જે સ‘સારનું ખીજ છે તેવા કૃષ્ણને નમસ્કાર થા. આ નૈયાયિકાના નમસ્કાર વિચારે. આવી રીતે દેવની દુગ છાલાયક વાતા કરનારા એવા તૈયાયિક બની જાય તા તૈયાયિકને પશુ ન કહેવા તા તેઓ માટે શું કહેવુ' ? શીવ ભક્ત છે તે શીવની સ્તુતિ કરતાં ‘ મવો મવતુ અન્યાય વ્હીલ્ટાતાઽવયંતિ : ' એ આખા લેાકમાં -- ચંદ્રમા જેણે માથા પર રાખ્યા છે. વાસુડી નાગનું જેણે વલય કર્યું" છે તેવા મહાદેવ લીલાવાળા નાટકામાં નિપુણ વિગેરે વિગેરે સ્તુતિકારા મિથ્યાત્વી છે. કારણ ? તેમની સ્તુતિમાં સંસારનું ઝેર ભરેલું છે. જૈનેતર દેવાની રહેણી-કહેણુની અસમાનતા
આ ઉપરથી જોઈ શકીશુ કે, જૈનેતર દેવા ઉપદેશ કઈ જાતના કરે છે ને વન કઈ જાતનું કરે છે ? તેઓના વર્તન પ્રમાણે વર્તવું તેમના ભકતાને પાલવે તેમ નથી અને તેથીજ તે દર્શનકારાને વચમાં લીલાને એક પડદા રાખવા પડે છે. એતા ભગવાનની લીલા, લીલાના પડદો કાને ખેંચવા પડે ? જેની કહેણી રહેણી અને જીદા હાય જેની કહેણી રહેણીમાં ફરક ન હાય તેને લીલાના પડદા ખે'ચવા પડે જ નહિં. જૈન જૈનેતરમાં મુખ્ય આજ કક, તેથી જૈનો અઢારદોષ રહિત એવા દેવને માને છે. જૈન શાસનને તા કરણી ઉપર દેવ માનવા છે. કહેણી ઉપર દેવ માનવા નથી. આપણને સુખી કર્યો વિગેરે, કોઇક જગતના કર્તા વગેરે, નામેા ઉપજાવી જગતને ઈશ્વર તરીકે માનવા પડે છે. જૈના ખાટા બહાના હેઠળ પરમેશ્વરને માનતા નથી. શુધ્ધ કરણીના ખરા માલિક. એક નમુત્થણ સરખુ સ્રોત્ર તેમાં ઘમ્મવર ચાઉર'ત ચક્કટ્ટીણું, ધર્મના માલિક એકલા ધર્મના કહેનારા નાટકીયા નહિં, પાતે ધર્મને કરી બતાવનારા. જૈનોમાં તીર્થંકર ધર્મ કરનારા મનાયા છે, તે ધમ કરવાને અંગે લીલાના પડદા નહીં હાવાને અંગે ભગવાન કહે તે કરવું, કરે તે કરવું નહિ. એમ કહેવાના હક કાને હાય ? જે લીલાના લહેરમાં લટકેલા હાય તેને. સંસારની લીલામાં લાગેલા નથી તેમને કરણી કહેણી જુદી પાડવાની હોતી નથી. આપણે સાધુપણું તેજ કહેણી રહેણીવાળા. જયારે સમાન કહેણી રહેણીવાળા તીથ કર દેવ અને ગુરુ પણ તેવા માનીએ, તેા એમ કેમ કહી શકીએ કે–તીથંકર કહે તે કરવાનું, કરે તે કરવાનું નહિ ?
Page #295
--------------------------------------------------------------------------
________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
અખતરા જાહેરમાં કયારે મૂકાય?
ગુરુ પેાથીના રીંગણા ખાવાના શરૂ કરે તા વાંધા નહિં. એ કરે તે તમારે દેખવુ· નહિં. જૈનશાસનમાં ઉપદેશ એજ કે પહેલા ત્યાગી બનવુ જોઈ એ ખૂદ જિનેશ્વર માટે જૂદો જ નિયમ. જે મનુષ્ય પડિતાને ભેળા કરે છે, પ્રેફેસરોને ભેળા કરે છે, તે પેાતાની સિદ્ધિ થએલ શેાધ દેખાડવા માગે છે, શેાધનુ ફળ ન પામે તે પહેલાં શેાધ દેખાડે નહિં. પાતે કરેલી શેાધ કર્યા પછી દેખાડે, શેાધનું ફળ ન આવ્યુ. હાય ત્યાં સુખી ફળ દેખાડાય નહિં. તી કર મહારાજા શેાધ સિદ્ધ થાય ત્યારે જ જાહેર કરે છે. તેવી જ રીતે આજકાલના શેાધકા એજ કામ કરે છે. અખતરા ખાનગી કરે પણ જ્યારે ફળ નિપજે ત્યારે જાહેરમાં મૂકે, તી”કર મહારાજાએ ચારિત્રના અખતરા પહેલાથી શરૂ કરે, પણ જ્યાં સુધી એનુ ફળ કેવળ જ્ઞાન મળે નહિં ત્યાં સુધી લેાકેામાં ચારિત્રની પ્રરૂપણા કરે નહિ', લેાકેાને ચારિત્ર કયારે દે? મહાવીર દેવ પાતે સાડાબાર વરસ અને ઋષભદેવ ભગવાન હૈજાર વર્ષે ચારિત્ર પાળે અને ચારિત્રનુ ફળ કેવળજ્ઞાન અને કેવળદશન સિદ્ધ થાય ત્યારે તે ચારિત્રના પ્રયાગ સમુદાયની વચ્ચે મૂકે. પહેલી શેાધ સિદ્ધ કરનાર મૂળ પેટ ટ દવાના કર્તા. પછી એણે કરેલી શેાધ ઉપરથી હજારો મનુષ્યેા લાલ લ્યે. અહીં ચારિત્રની પેટટના મૂળ કર્તા કાણુ ? ચારિત્ર પોતે સાડીખાર વરસ કે હજાર વરસ સુધી ખૂબ રગડવુ' એટલે આત્મા સાથે તન્મય પણે પ્રવતળ્યું ને જ્યારે કેવળ જ્ઞાન ફળ થયું... ત્યારે બધાને મતાવ્યું. આ ચારિત્ર લીધુ' અને પાળ્યું અને અંતે આ કેવળજ્ઞાનરૂપ ફળ આવ્યું. હવે તમે ખુશીથી યા. પેટંટ દવા વેચનાર ઘણા હોય છે પશુ મૂળ માલીક કાણું ? એવી રીતે ચારિત્રરૂપી દવાના પેટંટ મૂળમાલિક તીથંકર ભગવાન પેટંટ. ઢવા મૂળ ઘણી પાસેથી મળે તેમ નથી. પણ જે લેનારા હોય તે મૂળ માલિકના એજટા પાસેથી લઈ શકે અને વેચી શકે છે. આપે ખીજા છતાં ઢવા એમની પેટટ, તેવી રીતે ચારિત્ર એ જિનેશ્વર ભગવાનનું પેટટ ઔષધ,
ભવ્ય કરતાં અભવ્યના પ્રતિબાધેલા અનતગુણુ માક્ષે જાય,
૨૫
તે પેટંટમાં કાઈથી પણ સ્વતંત્ર ફેરફાર કરાય જ નાહ. પેટ ટમાં કોઈ ભેળસેળ કરે તેા ગુનેગાર બને અને શિક્ષાપાત્ર ઠરે. તેવી રીતે
Page #296
--------------------------------------------------------------------------
________________
ર૭૬
પ્રવચન ૮૩ મું
ચારિત્રમાં પેટંટ-ઔષધ ભગવાનનું, તેમાં કોઈ પિલ ચલાવે તે ચારિત્રને ભગવાનની અપેક્ષાએ તે ખરેખર ગુનેગાર, બદમાસ બલકે શિક્ષાપાત્ર છે. અભથી આ પેટંટ દવામાં ફેરફાર થયો ન હતે જર્મનીની પેટંટ દવાઓ-જર્મનીના શત્રુ તરીકે પ્રસિદ્ધિ પામેલ બ્રિટિશ અને ફ્રેન્ચ ભેળસેળ કરી વેચી શકે નહિ. જેનના ધ્યેયથી વિરૂદ્ધ ધ્યેયવાળા-મેક્ષના પરમશત્રુ અભવ્ય છે, છતાં એની પણ તાકાત ભગવાનની પેટંટ દવારૂપ ચારિત્રમાં ફેરફાર કરવાની ન હતી. અભવ્યથી પણ ભગવાનની પ્રરૂપણમાં અને ચારિત્રમાં ફેરફાર કરી શકાય નથી.
પ્રશ્નો–વખતે કર્યો હશે તે તમને શી ખબર?
ઉત્તર–અમને જ્ઞાન નથી પણ અમને તે આપણું દષ્ટિનું આપણા વિષયનું જ જ્ઞાન હોય પણ આ લખનારને કેટલું જ્ઞાન? એમને તે અનાદિ અનંત જ્ઞાન છે ને? એ જણાવે છે કે–આ શાસનમાં આસવના દ્વાર ખુલ્લા મેલવાનું, નિર્જરાનું ખોદ વાળવાનું અભવ્યથી પણ બન્યું નથી, બનતું નથી અને બનશે પણ નહિં. ધર્મના નામે આત્સવના દ્વાર અખંડ કરવા, સંવરની સરિતાઓને સૂકવી નાંખવી એ અભવ્યથી પણ બન્યું નથી. એ શા ઉપરથી? એટલા જ ઉપરથી કે એ મહાપુરૂષોએ ચેખા શબ્દમાં જણાવ્યું કે ભવ્ય જે પુરૂષોને પ્રતિબંધ કરી જાય તેના કરતા અભવ્યના પ્રતિબોધેલા અનંતગુણા મેક્ષે જાય. ભવ્યના વચનથી પ્રતિબધ પામીને જેટલા મોક્ષે જાય તેના કરતાં અભવ્યના પ્રતિબોધેલા અનંતગુણ મેક્ષે જાય. મૂળ વસ્તુ સમજે. કેયડું મગ જેટલી વખત અગ્નિ સહન કરે તેના સમાં ભાગ જેટલો અગ્નિ સારે મગ સહન કરી ન શકે. કારણ કહો કે–શુદ્ધ મગ જે પાણીની સાથે હેય ને અગ્નિ મલ્યા કે તુરત રંધાઈ જાય. પાણીમાં મલ્યા પછી રંધાઈ જ જાય કે જેથી અગ્નિને તાપ દેખવાનો વધારે હોય નહિં. પણ કોયડું મગ સે વખત પાણીમાં રાંધે, સેંકડો વખત અગ્નિમાં તાપ, તાપ સહન કરે તે પણ ન સીઝે. તેવી રીતે ભવ્યજીવ એક વખત વસ્તુ મળે તે કર્મનો ક્ષય ઉપશમ કરી એવી શ્રેણી શરૂ કરે કે–મેડે વહેલો સિદ્ધ થઈ જાય. આ સંજોગો મલ્યા છતાં કોણ ન રંધાય? કોયડું–કોયડા સિવાય તમામ મગ રંધાઈ જાય. એવી રીતે ભગવાનના શાસનને પામેલે ભવ્ય હોય, તેનું ભવ્યત્વ પરિપક્વ થએલું હોય તે તે જીવ સંસારમાં રખડવાવાળ રહે જ નહિ. કટી ઉપર
Page #297
--------------------------------------------------------------------------
________________
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
ર૭૭ સેનાને એક લહરકો બસ. સેંકડો લહરકા પીત્તલને ખમવાના હેય, તેને કસ આવવાનો જ નહિં. પીત્તળ ઘસારે ખાયા જ કરે પણ કસ આવવાને વખત જ નહિ, કોયડુને પણ સિઝવાનો વખત નથી. ભગવાનના શાસનને એક વખત ભવ્ય પામે તે સિદ્ધ થઈ જાય, પણ અભવ્ય કેયડાની માફક, પીત્તળ માફક ચાહે જેટલી વખત કસેટીએ રગડાય એવી રીતે અભવ્ય જૈનશાસનની તપસ્યારૂપી અગ્નિમાં અનંતી વખત તપે તે પણ એને કંઈ નાહ થવાનું. અનંતી વખત ભગવાનના શાસનમાં આવવાનું કેને? ભવ્યને નહિં એ તે પાંચપચીસ વખત આવી જાય એટલે બેડો પાર. અભાવ્યો પ્રરૂપણ તે યથાર્થ જ કરે
શાસનમાં આવ્યા છતાં બેડો પાર કોના નહિં? અભવ્યને. જેટલી વખત અભવ્ય શાસનમાં આવે તેટલી વખત મેંથી બાલવું પડે. જિનેશ્વરની આજ્ઞાના ટૂંકા બે અક્ષર, અગીઆર અંગને ચૌદ પૂર્વ આ બધા એના નિબંધે છે. વસ્તુતઃ બે વાક્યના નિબંધે છે. “અન્નવ સર્વથા દે,
ચશ્વ સવ:” આસવ સર્વથા પ્રકારે છાંડવા લાયકના છે. સંવર સર્વથા પ્રકારે આદરવા લાયક જ છે. રામ નામના બે અક્ષર કહે છે. તેમ બારે અંગ અને ચૌદ પૂર્વ તે બધા બે જ વાકોમાં સમાઈ જાય. આ વાકયા અભવ્ય ચાહે તે મનથી કહે, મનથી તે હોય જ નહિ કમને પણ એને આજ બાલવું પડે. અભવ્ય જીવ હાય ભેખધારી બન્યા હોય, એક કે અનેક પાસે પર્ષદામાં બેલે તે–આસવ છેડવા લાયક, સંવર આદરવા લાયક જૈનશાસનમાં આવ્યા હોય તે ભળે તે પોકારે પણ જે અભવ્ય હોય તે પણ ભગવાનની પેટંટ દવામાં પિગળ ચલાવે નહિં. આસ્રવ છોડવાને અને સંવ૨ આદરવાને. એ દવામાં ભવ્ય થઈને પિગળ ચલાવે તે કઈ ગણત્રીમાં ? અભવ્યને પણ જિનેશ્વરની પેટટ દવા જ આપવી પડે. જનની પેટંટ દવામાં પણ કેઈથી બેઈમાની કરી ભેળસેળ ન થઈ શકે. તે આ જિનેશ્વર મહારાજને સંવર આદરવો જ જોઈએ અને આસવ છાડ જ જોઈએ. તેમાં અભ પણ પિગળ ચલાવતા નથી, તે જેઓ ભેખધારી થઈને પિગળ ચલાવે તેને કેવા ગણવા?
અભવ્યની સાચી પ્રરૂપણાને અંગે એમ બને કે દીવ પિતે ઝવેરાતને ન દેખે પણ દીવાની તે ઝવેરી ઝવેરાત જોઈ ચે. એવી
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૭૮
પ્રવચન ૮૩ મુ’
રીતે અલભ્ય પાતે આ જ્યેાતમાં કઈ ન દેખે પણ પેલા ભવ્ય ઝવેરીએ ઝવેરાત પારખી લ્યે, દેખી છે. ભવ્યો આસવને છેાડનારા સવરને આદરવાવાળા થાય તા મેાક્ષ પામે. અભવ્યો કેટલી વખત અવેરાત પરખાવે ? એમને તે મેક્ષે જવું જ નથી, માટે વારંવાર ઝવેરાત બતાવ્યા જ કરે. ભવ્યા જેટલા જીવનું કલ્યાણ નહિ કરે તેના કરતાં અભળ્યે અનંતગુણા જીવાને કલ્યાણ કરાવશે. ભવ્ય પેાતાનુ' કલ્યાણ થવુ લાગે એટલે પાતે સાધી જાય, બીજાની વાટ જુએ નહિ. શાથેા મુનિમ પાતા ઉપર ધ્યાન રાખનારા હોય તેમ ભવ્ય બીજાને માર્ગમાં લાવે પણ પહેલા પેાતાના લાભના એ લહરકા લગાવી લે.
એક શેઠને મુનિમ રાખવા છે. કેટલાક મુનિમ તરીકે રહેવા આવ્યા છે અને પૂર્વે દાઢી રાખવાના ચાલ હતા તેથી બધા દાઢી રાખતા હતા. તાપવા બેઠા છે. તે વખતે શેઠ પૂછે છે કે-ખેલે આ સગડીમાંથી તણખા ઉડે ને સળગે તા પહેલા મારી મૂઝવવી કે તમારી ? ખુશામતીયા ખાલી ઉઠયા કે સાહેબ ! તમારી, પેાતાની સળગતી રહે ને બીજાની બૂઝવવા જાય ખરા ? જેએ મસ્કાપેાલીશ હેાય છે. તે મારા આત્માનુ ચાહે તે થાય, શ્રદ્ધા અગર શાસનનું ચાહે તે થાય પણ તમારે સુધારો કરૂ એ અભબ્યા. ભગૈા તા બીજાનુ' કરવા પહેલા ત્રણ વખત પેાતાની દાઢી તપાસશે. તેવી રીતે શાણા મુનિમ કહે છે કે સાહેબ એ લહરકા મારા લગાવી લઊં, પછી બધા તમારા. પણ નામના ઉપગારી હાય તે પેાતાની સળગાવી દે અને પારકી મૂઝાવે. એવા અભવ્ય અગર મિથ્યા દૃષ્ટિ જ હોય, જૈનશાસનમાં એવા જીવ નહિં નીકળે, અલબ્યા પણ જિનેશ્વરની ચારિત્રરૂપ પેટટ દવામાં પેાલ ઘાલતા નથી.
સ્વયંસિદ્ધ પાતે જ પ્રગટ કરેલી અને આચરેલી એવી ચારિત્રરૂપ પેટ'ટ દવાના મૂળ પ્રચારક તીર્થંકરા છે. તા તેની કહેણી રહેણી જુદી કેમ હોય ? કઈ દિવસ તેમાં ફરક હોય જ નહિ,
યાદવકુલના આલકો
જૈનો અને ઈતરમાં આજ ફરક છે. કહેનારાએ કરી દેખાડવું. કહેનારાએ કરવું જ જોઈ એ. સાધુને જિનેશ્વરને ચારિત્રવાળા માન્યા છે. ગુરુ મહારાજ-જિનેશ્વર કહે તે કરવાનું પણ કરે તે કરવાનું નહિ–આવે.
Page #299
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૨૭૯ સિદ્ધાંત હેત તે જૈનશાસનમાં લીલાના પડદા નાખવા પડત. બીજાના દેવને ગોપીઓની સાથે લીલા કરી અને મોક્ષ માર્ગની પ્રરૂપણમાં તે શાંત દાંતે મુમુક્ષુઓ માનવા પડયા. એ તો ભગવાનની લીલા. પિતાના વર્તનમાં શાંતિના ઉપદેશમાં આતર પડતો હતો, તેમાં લીલાનો પડદે નાખી દીધા. કૌમુદી મહોત્સવવાળાને ભક્તો ઉપર પાનની પીચકારીઓ નાખવામાં આવે છે. દહીં હળદરની વિષ્ટા કરી ભક્તો ન ઉપર છાંટવાનું. કહે કે આ બધું તેઓ કરે, કારણ તેઓએ વહુજી
મહારાજ અને લાલજી મહારાજ માન્યા છે. ત્યારે તમે કહો કે-આ કેમ? ત્યારે જવાબ આપે કે આ તે જાદવકુળના બાળ છે. તે નામે પડેદે કરવો પડશે. શાથી પડદે કર પડે? એક જ કારણ-કહેણી રહેણીમાં ફરક પડશે. જ્યારે જૈનેતરમાં પડદા કરવામાં આવે ત્યારે તેને જૈનીઓ જાહેર રીતે ચીરી નાખે. પોતાના દેવને અંગે લીલાનું કીડાનું કઈ દિવસ જૈન બચ્ચે બોલે છે? એવી રીતે ગુરુ માટે ઉપદેશ દે તેમાં એનાં વર્તાવને તપાસે. ગુરુનો ઉપદેશ કંઈ ને વર્તન કંઈ તેમ અહીં નથી. જૈનશાનમાં જેવું કહે તેવું જ કરે, જેવું કરે તેવું જ કહે. કહેણી રહેણી એક જ છે. ફરક રાખીએ તે આપણે પણ લીલાના પડદા નાખવા પડશે.
જિનેશ્વર મહારાજની કથની ને કરણી એક જ સરખી હોય તેથી જિનેશ્વરની કરણી કરનારે અને કથની કથનાર એક રૂપમાં હોય, ત્યાં સુધી તે તેને સદ્ગુરુ રૂપે માની શકીએ. જિનેશ્વરની કરણી અને કથની. વ્યવહારથી કરે ત્યાં સુધી સુગુરુ તરીકે મનાય. અંદર પિગળ હોય તો પણ શાસ્ત્રકારે તેને સદગુરુ માનવામાં મિથ્યાત્વ લાગે નહિં અંદરની પિલ માલમ ન પડે ત્યાં સુધી સમ્યકત્વ. મહાવ્રતના ઘાતથી અંદરની પિલ માલમ પડયા પછી જે માને તે મિથ્યાત્વી ગણો. ગૃહસ્થ કરતાં વેષધારી તે સારાને?
અમે ઘરબારી છીએ તે કરતાં તે તેઓ ભલે વેષધારી હોય તે તે પણ સારા છે ને ? ઘરબારી વગરના ઉસૂત્ર પ્રરૂપણ કરનારાને સારા માનતા હોય છે, તેના કરતાં અભવ્ય પહેલા પૂજા પામો જોઈએ. એના મનનું એ જાણે પણ બહારથી તો અભવ્ય કથની કરણ બનેમાં ચોખ હોય છે. એને ગુરુ માનવામાં વધે ? જ્યાં સુધી માલમ ન પડે ત્યાં સુધી ગુરુ માને તે તમને મિથ્યાત્વ નહીં. પણ માલમ પડે કે આ અંદરનો
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૮૦
પ્રવચન ૮૩ મું
મેલે છે શ્રદ્ધા વગરને છે, પછી જે તેને માને તે તમને મિથ્યાત્વ. શું તે વખતે મહાવત નથી? શું ભગવાનનું શાસન કહે નથી? શાસન પ્રમાણે કહે છે, વતે છે. પણ અંદર મારાપણું, હું પૂજાઉં, હું મનાઉ, ફલાણાને ઉપરી થાઉં, લેકે મારી પૂજા કરે. એ અંદરની સ્થિતિ હોય તે કરણી ને કથની ઉપર મીંડું વહ્યું. જેની કથની કરણ બને સુંદર છે, માત્ર શ્રદ્ધામાં પોલ છે, એ પિલ માલમ પડે તો તેવાને સંઘરવા નહીં. પિલવાલાને શ્રદ્ધા વગરનાને માનીશું તે પાયમાલ થઈ જઈશું. એ ચારિત્ર પાળતો હોય, શુદ્ધ પ્રરૂપણ કરતા હોય, તે પણ જે અંદર શ્રદ્ધા ન હોય તે વેષ ખેંચી ને વિદાય કરવાઅંગારમક આચાર્ય ગચ્છના ધરી છે, પાંચસે સાધુના માલિક છે. પણ શ્રદ્ધામાં પિલ માલમ પડી કે તરત વિદાય કર્યો. કારણ કે પિલ માલમ પડયા પછી ગુરુપણું કે શિષ્યપણું રહેતું નથી. કથની કરણ બને છતાં કાઢી મૂક્યા. ગુરુથી ખેટું થયું હોય અને શાસનથી વિરૂદ્ધ હોય તે તરત સાચું બોલવું જોઈએ પછી ગુરુને ભલે ત્યાગ કરવા પડે, સમ્યક્ત્વ જેવી ચીજ લેવી ને પરીક્ષામાં પાછળ રહેવું એ બેન બને. ઝવેરાત લેવા જવું તેને પરીક્ષા કરવી જ પડે. કહેવાનું તત્ત્વ એ છે કે જેની કથની ને કરણી એક સરખી હોય છે છતાં અંતરમાં શું છે તે જોવાની જરૂર હોય છે. એ જેવાથી બેદરકાર રહે, અગર જુવે છતાં ગણે નહિં તેવાને સમકિતી માનવા તૈયાર નથી. તપાસ કરો ને માલમ ન પડે ત્યાં સુધી તે શાસ્ત્રકાર તમને સમ્યકત્વથી બહાર કાઢી શકતા નથી. અથવા તે આપણે શું કરવા ઊંડાણમાં ઉતરીએ? એનો અહીં બચાવ નથી. અહીં એક જ મુદ્દા કે કરણી તેવી કથની, ને જિનેશ્વરનાં વચનમાં જ હૃદયની અંદર શ્રદ્ધા જોઈએ. હજારો લોકે માથે પાઘડી ટેપી પહેરી ફરે ને એકને ત્યાગના વિચાર થાય તે ટોપી અગર પાઘડી ફેકે, એ વિચાર કરે કે હજારો પાઘડી ટોપી પહેરે, ને હું એકલે આમ ખૂલ્લું માથું કેમ કરું? પરંતુ મોક્ષ માગને અનુસરવું હેય ને પછી આખી દુનીયા ન કરે તેની દરકાર ન કરો. મોક્ષમાર્ગને પ્રતિકૂળ હોય તે ન કરે એજ મ્યત્વ. ભગવાનની આજ્ઞાની દરકાર હેય તેને કરણી અને કથની સરખી શખવી જ જોઈએ.
Page #301
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૨૮૧ સાવઘત્યાગ પછીની કથની અને કરણી માન્ય કરવાની
જિનેશ્વરના કર્યા પ્રમાણે તમારે કરવાનું ન હોત તે ભગવાને દીક્ષા લઈ ને પારણું પાત્રમાં કેમ કર્યું? પાત્ર કરીને સહિત ધર્મ મારે કહે છે, માટે પાત્રથી પારણું કરૂં-એમ ન કરવાનું હોત તો ભગવાનને પાત્રાથી પાણું કરવાની કંઈ જરૂર ન હતી. પાંચ સાધુઓ તરસ્યા થયા અને તરસથી જીવ જાય તેવા થયા. તળાવનું પાછું ઔષધિના પ્રસંગથી અચિત્ત છે, છતાં પણ ભગવાને અચિત્ત જળ પીવાની આજ્ઞા ન આપી. ભવિષ્યમાં મારા સાધુઓ ઊંધે માર્ગે જશે. એટલા માત્રથી ભગવાને પાંચસો સાધુના જીવ જવા દેવાની કંઈ જરૂર ન હતી, જે કથની ઉપર આધાર રાખે ન હોત તે, કરણ માટે વર્તમાનમાં જે કર્યું તે ન કર. એક જ મુદ્દાથી કે ભગવાનના શાસનમાં કથની અને કરણ જદી નથી. તેથી જ પ્રભુએ પોતે પાત્રમાં - પારણું કર્યું. ભગવાન કહે તે કરવું. કરે તે ન કરવું, એ ભગવાનના મતમાં શી રીતે કહેવાય? સૂર્યાભદેવે નાટક માટે આજ્ઞા માગી, છતાં મૌન રહ્યા. જે આજ્ઞા આપીશ તો નાટકની પ્રવૃત્તિ શાસનમાં પેશી જશે. આજ્ઞા કોની? કથની કરણીમાં એક સરખાની આજ્ઞા માનવાની. એક સરખી રીતે માનવું પડે કે ભગવાનની કથની-કરણીમાં ભેદ હોય જ નહિં. એ બેમાં જરા પણ ફરક પડે નહિં, તેથી ભગવાનની કથની કે કરણીનું આલંબન લેવું વ્યાજબી છે. ભગવાનને તમે જન્મથી કેવળી માનો છે કે પાછળથી કેવળી માને છે? આસવને છોડવાવાળા, સંવરને આદરવાવાળા જન્મથી કે પાછળથી માનવાવાળા છો? કથની કરણી વખત સાવઘત્યાગ પછી. તે પછીથી કથની કરણી માનવાની છે. પ્રજાના જીવન-મરણ પ્રસંગે રાજા તરીકેની ફરજ
જીવન મરણને સવાલ. - જન્મથી કથની કરણી એક માનવા જાય તેને જે મૂર્ખ કર્યો? પહેલાંના સાવને અંગે પહેલાંના અવધિજ્ઞાનને અંગે, તે પહેલાંને ધર્મરૂપ ગણવા માગે તેને કેવા ગણવા? તમે બચપણમાં અહીંની (ઍની ) આંગળી ગુદામાં ને ગુદાની આંગળી મોંમા કરતા હતા. તે તમારી વિવેક અવસ્થાનું આલંબન લેવું કે અવિવેક અવસ્થાનું ? બચપણુમાં પાણી શબ્દ બોલી શકતો ન હતો, અત્યારે આ માટે
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૮૨
પ્રવચન ૮૩ મું માણસ ભૂ કહે તે એ હું નહીં ને? અનુકરણ વિવેકી થવાને માટે કરતો હોય તે મારામાં વિવેક આવ્યા પછીનું અનુકરણ કર. નાની ઉંમરનું અનુકરણે અત્યારે કરે છે? નાગો થઈને જેમ બાળક ફરતું હતું તેમ અત્યારે યુવાવસ્થામાં તેમ ફરાય? ભગવાનનું અનુકરણ સાવદ્ય ત્યાગ પછીનું, કેવળજ્ઞાન પામ્યા પછીનું. પહેલાંનું અનુકરણ કરે તેને કે ગણ? માટે મહાવીરે અભિગ્રહ કર્યો તેમ આપણે કરે. તારા બાપા નાનપણમાં નાગા ફરતા હતા તો તું પણ હવે નાગો ફર. ભગવાન રાષભદેવજીએ કઈ વખત વ્યવહારની પ્રવૃત્તિ કરી? એક બાજુ અનિને ઉપચાગ કરાવે અને ન થાય તે એક બાજુ અગ્નિ વગર દુનિયા હેરાન હેરાન થાય છે, બલકે મરણને શરણે થાય છે. ભગવાને અવિનની ઉત્પત્તિ નથી બતાવી. વાંસને વૃક્ષ ઘસાવાથી અગ્નિ ઉત્પન્ન થાય છે–એ એમના જ્ઞાનબહાર ન હતું. અગ્નિ આપોઆપ ઉત્પન્ન થયો ત્યારે એને ઉપગ બતાવ્યું છે. કલ્પસૂત્રમાં રોજ સાંભળે છે કે પહેલાં ડાંગર છોલીને, પલાળીને, ઘસીને, કાંખમાં નાંખીને તૈયાર કરી છતાં ન પચી, છેવટે લકે અજીરણથી પીડાય છે. વરસના વરસો સુધી લોકોની હેરાનગતિ છે. હજુ રાજગાદીએ છે. ત્યાગ માર્ગમાં નથી, પણ આ વખત પ્રજાને મન જીવન મરણને સવાલ છે. કરવું પડે અને કરવું જોઇએ ને વિવાદ
જીવન મરણના સવાલ સુધી દેખ્યા કર્યું અગ્નિ આપોઆપ ઉત્પન્ન થયે ત્યારે ઉપયોગ બતાવ્યું, છતાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય કહે છે કે આ બધું પાપનું કાર્ય છે. દુનિયાનાં જીવન મરણ વખતે આ ઉપાય બતાવો તેમાં પણ પાપ ગણે છે. એક રાજા ત્યાગી નથી, તે છતાં માત્ર ઉપયોગ બતાવ્યો, તે પણ તેને પાપ ગણ્યું. અત્યારે ચર્ચા બે રૂપમાં જ છે. શાસન પ્રેમી બધા બાયડી છોકરા છોડી નીકલ્યા નથી. વિરોધી જેવું જ સંસારમાં કરી રહ્યા છે, પણ ફરક આ બે શબ્દમાં જ છે. શાસન પ્રેમી કહે છે કે “કરવું પડે છે. અને વિરોધીઓ કહે છે કે કરવું જ જોઈએ.” આજકાલના વિવાદમાં માત્ર એટલું જ છે. ફરક માત્ર જોઈએ અને પડે. તેમ ધર્મિષ્ઠાને ચારિત્ર મોહનીયને ઉદય છે. દુનિયાના ફાંસામાં ફસાયા છે, માટે કરવું પડે છે. અને પેલાઓ કહે કે ફરજ છે માટે કરવું જ જોઈએ. ર્તવ્ય અને નિરૂપાય રૂ૫ ફરક છે. અહીં ભગવાન બાષભદેવજીએ માત્ર આટલું જ કર્યું તે પણ તેને
Page #303
--------------------------------------------------------------------------
________________
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૨૮૩
પાપ ગણ્યું તે પછી અનુકરણનું સ્થળ રહે જ કયાંથી? શ્રી હેમચંદ્રાચાર્યે તે માત્ર અનુવાદ કર્યો છે. કલ્પસૂત્રમાં તો મૂળમાં કહે છે કે – પ્રજાના ફાયદા માટે કર્યું છે. તે કર્તવ્યને દીક્ષા કરતી વખતે પણ સાવદ્ય તરીકે સર્વ સાવદ્ય ત્યાગ જાહેર કર્યો.
દરેક જેનીએ એક પ્રતિજ્ઞા કરી લેવી. પછી ચાહે તે ફરકાને હાય. છોકરો એક પણ ઘરમાં રાખ નહિં, કારણ મહાવીરને એકે છોકર ન હતું. અનુકરણ કરશે કે નહિં? કોઈ પણ છોકરાએ દીક્ષા લીધા સિવાય મરવું જ નહિ. દરેક જમાઈ થનારાઓએ દીક્ષા લેવી. તમે તે ભગવાનનું બધું અનુકરણ તે કરે. જેને આ વિભાગ ન રાખવું હોય તેને સાવદ્યત્યાગ કર્યો પછી કેવળજ્ઞાન થયા પછીના વિભાગનું ભગવાનનું અનુકરણ કરવું જ જોઈએ. આાપ ધો એટલે બધા કથને કરણીઓ અનુકરણીય નથી, પણ સાવદ્ય ત્યાગ પછીની કથની-કરણી અનુકરણીય છે. જિનેશ્વરે સો ટચની કરણી કરી, સો ટચની કરણીનું અનુકરણ કરવાનું થયું. જે સે ટચની કરણી ન થઈ તે કોના આધારે ઓછા ટચની ક્રિયા કરવી? પહેલ વહેલા તમે સે ટચની કરી શકવાના નથી. ભગવાને સે ટચ શુદ્ધ ક્રિયા કરીને કેવલી થયા, તે નવાણું ટચનું કરવાનું ન રહ્યું? નાજો ભગવાને સે ટચમાં આવવા માટે જે રસ્તો બતાવ્ય, નવાણું અને પંચાણું ટચ કરવાનું કામ ન હતું. આ આત્મા હજુ બુડથલ છે. સે ટચનું-પૂણું અનુકરણ કરવા જાય તે પાલવે તેમ નથી. તેમાં ગુણઠાણાનું અનુકરણ કરી શકીએ તેમ નથી. માટે શક્તિની ખામીને અંગે કહ્યું તે પ્રમાણે કરીએ છીએ. કહે તે કરવું તે પણ આપણી ન્યૂન શક્તિનું પરિણામ. જે શક્તિ પહોંચે તે ભગવાન કરે તેમ કરો. ચોથા પાંચમા અને છઠ્ઠાની કરણી કોને આધારે કરે છે? ભગવાને એ કરણી કરેલી જ નથી, તે કેમ તમે કરે છે? તેમને દેશવિરતિ હોય જ નહિં. પ્રમત્ત પણ ન ગણાય. તે આપણે દેશવિતિ અને પ્રમત્ત ગુણઠાણાની પાલના કેમ કરી શકીએ? કરણીનું અનુકરણ સાવઘત્યાગ પછી
કરણીનું અનુકરણ કરીએ તો આપણે બેસવાને, યુવાને પણ અવકાશ નથી. અનુકરણ ક્રિયાનું હોય, પરિણામનું ન હોય, તેઓ બેવડી નથી સુતા. તેમના અનુકરણવાળાને બેસવાનું ચવાનું કયાંથી
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૪
પ્રવચન ૮૩ મું
લાવવાનું? સાડાબાર વર્ષ સુધી છદ્મસ્થપણું. તેમાં એકથી બીજા દિવસે ખાધું નથી. ચાલે કરણીનું અનુકરણ કરે તે ખરા?
જેમ રાજાને ત્યાં કુંવર જન્મ, તેને રાજગાદી તરીકે માન દેવાવાળા એ બાળચેષ્ટાને રાજગાદીના માન તરીકે ભેળવી દેતા નથી. તીર્થંકર ઉદ્ધાર કરનારા, જગતમાં ઉદ્યોત-કરનારા એમ જન્મથી માનીએ પણ વચમાં ઔદયિક ભાવને ભેળવી ન દે. તીર્થંકરપણાની માન્યતા જરૂર યુવરાજ જમ્યો, તેમ તીર્થંકર પણાની સાવઘક્રિયા બાળકપણ સરખી છે. તીર્થકર ભગવાને સાપ ઉછા. તે મોક્ષને માર્ગ કે મેહના ઉદયની કીડા? તે મને માર્ગ નથી. યુવરાજ પણામાં અથવા ગર્ભમાં આવ્યા ત્યારથી તીર્થકર ભગવાનની સાવદ્ય ક્રિયાઓને અનુમોદવાની નહિં. આપણે અજ્ઞાનતા નથી કહેતા, મહેદય કહીએ છીએ. મહદય ચાર જ્ઞાન સુધી છે. ત્રણ જ્ઞાનમાં મોહદય નથી-એમ કહીએ તો બધા દેવતાનું શું કરશો? મિહને ઉદય જુદી ચીજ છે અને જ્ઞાન એ પણ જુદી ચીજ છે. યુવરાજની માન્યતા એટલે રાજગાદીને માલિક થશે તે અપેક્ષાએ માન આપીએ છીએ. બાળપણમાં યુવરાજ પણું, પહેલાની પણ બાળચેષ્ટા તેમાં ભેળવી ન દેવાઈ. જન્મ વખતે અજવાળું શાનું? ચોસઠ ઈન્ડે અભિષેક કર્યો. તે શાથી? લોકાંતિક દેવે આવવાના તે શાથી? એ વાત ધ્યાનમાં રાખો. જ્યાં સુધી સાવધને ત્યાગ કર્યો ન હોય ત્યાં સુધી કથની ઉપર ધોરણ રખાય, પણ કરણ ઉપર આધાર રખાય નહિં. સાવદ્ય ત્યાગ કર્યા પછી મા-બાપની રજા વગર દીક્ષા ન લેવી એમ કઈ જગેપર કહ્યું છે. અશક્તિમાં આણુએ ઘમ્મા
જ્યાં સુધી સાવદ્ય ત્યાગ કર્યો નથી ત્યાં સુધી કરણ અનુકરણીય છે જ નહિ. કરણી તે સાવદ્ય ત્યાગ પછી, કેવળજ્ઞાન પછી અનુકરણીય છે. કથની તે ગર્ભમાં આવ્યા ત્યારથી અનુકરણીય છે. આ બને છતાં પણ તીર્થકરની કરણી કથનીનું અનુકરણ કેને? જેને પિતાને કેવળજ્ઞાન ન થાય તેને. કેવળજ્ઞાન પછી કથની કે કરણીનું અનુકરણ નથી. અશક્તિની વાત, સમ્યકૃત્વવાળાની કથની ન બગડે, પણ કરણીમાં કદાચિત બગાડે હોય. તીર્થકરની કેવળજ્ઞાન પછીની કરણ કથની સરખાં છે. પણ એ તે “ દીન કબ કે મીયાં કે પાંઉમે જૂતી” એ દિવસ કર્યો કે
Page #305
--------------------------------------------------------------------------
________________
આગોદ્ધારક પ્રવચણ શ્રેણ, વિભાગ બીજે
૨૮૫
એવા ક્ષાયિક ભાવમાં કથન-કરણનું અનુકરણ કરીએ. કેવળજ્ઞાનની દષ્ટિથી ફાયદે દેખી ક્ષાયિક ભાવ ન હોવાથી માત્ર “માણ ધોતે ક્યાં સુધી ? આપણામાં કમ તાકાત છે ત્યાં સુધી. જે કેવળજ્ઞાનની તાકાત આવી જાય તે ભગવાન કરે છે તે જ કરવાનું અને ત્યાં આપણા સાયિકભાવે વર્તવાનું. ધ્યેય તીર્થંકરની કથની-કરણીનું અનુકરણ પણ શક્તિના અભાવે કથનીનું અનુકરણ. તેથી કરણ અનુકરણુય છે એમ જ બોલાય છે. માટે પોતાનામાં તેવી તાકાત ન હોય ત્યાં સુધી તેવાને આધીન જ વર્તવું પડે. આ આત્મધર્મસ્વભાવસિદ્ધ છે. પિતાના કબજાને છે, માલિકીનો છે, પણ એની વ્યવસ્થા કરવાની લાયકાતવાળા થયા નથી માટે એની કિંમત સદુપયેગાદિક કેવી રીતે તે સમજાવશે તે અધિકાર અગ્રે.
પ્રવચન ૮૪ મું સંવત ૧૯૮૮ શ્રાવણ સુદી ૧૫ મંગલ-(બળેવ) कर्तव्या चोन्नतिः सत्यां शक्ताविह नियोगतः ।
અવષ્ય વીમે , તતઃ સર્વસંપદા છે ? | શાસકાર મહારાજા ભગવાન શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય પ્રાણીઓના ઉપકાર માટે ત્રેવીશમાં અષ્ટકમાં શાસનની ઉન્નતિને ઉપદેશ કરતાં જણાવે છે કે–શાસન ચીજ શી? જ્યાં સુધી શાસન વસ્તુ માલમ ન પડી હોય ત્યાં સુધી શાસન શાસન પોકારાય તે અસ્થાને છે, બલકે શાસનને નામે જે કરાય તે હિતકર અને નહિં. શાસ્ત્રોનાં વચન સિવાય, હુકમ સિવાય અને સિદ્ધાંત સિવાય પિતાની બુદ્ધિમાત્રથી જે પ્રવૃત્તિ કરાય તે પ્રવૃત્તિઓને “આજ્ઞા બાહ્યા” અર્થાત આજ્ઞાથી બહાર કહેલી છે. પોતાની બુદ્ધિમાં આવે તે પ્રવૃર્તિ કરનારાઓ હોય, જેઓના હાથમાં શાસ્ત્ર હોય અને જે તે પ્રમાણે વર્તવામાં પિતાનું અહોભાગ્ય સમજતા હોય તેવાઓ પેલાઓને દીવો લઈને કવામાં પડવાનું માને છે. એ વાક્ય બુદ્ધિમાનેએ ખાસ વિચારવાની જરૂર છે. જે ઉપદેશપદમાં રસ* આ વાક્ય કહ્યું છે. અને તેજ વચનની અષ્ટકમાં સાક્ષી છે. પોતાની બુદ્ધિથી-કપનાથી જે પ્રવૃતિ કરવામાં આવે તે આશા બાા છે.
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૮૬
પ્રવચન ૮૪મું નિર્ગસ્થ અને સ્નાતક કેણુ?
તીર્થકર મહારાજા સર્વજ્ઞ છે, સર્વકાળને સર્વદ્રવ્યને સર્વ ક્ષેત્રને સર્વભાવને પોતે જાણનારા છે, તે તેઓ આત્માની હિતકર પ્રવૃત્તિ બતાવ્યા સિવાય રહે જ નહિ. એમણે બતાવેલી પ્રવૃત્તિમાં હિતની ઓછાશ નયનપણું ગણીએ અને પિતાની કલ્પનાથી હિતનું સ્થાન ઉભું કરીએ તે બેમાંથી એક વાત કબૂલ કરવી પડે, કાંતે તે સર્વજ્ઞ ન હતા, તેથી બધા રસ્તા દેખ્યા ન હતા, કાંતે એમણે હિતના બધા રસ્તા દેખ્યા હતા પણ એમને એમ માલમ પડેલું કે આ રીતે બધા જશે તે પછી મને ભજનાર કોણ રહેશે. હિતને રસ્તે દેખ્યા છતાં ન કહેવાનું કારણ શું? બીજે હિતને રસ્તે ચડે તે પોતાને ગમતું ન હોય ત્યારે હિતનો રસ્તે જાણ્યા છતાં હિતને રસ્તા કહે નહિં, આ બને દોષમાંથી એક આપણે કબૂલ કરીએ તેમ નથી. તીર્થની શરૂઆતથી છેડા સુધી હિતના રસ્તા દેખાડેલા છે. અથથી ઈતિ સુધી હિત તપાસ્યું ત્યારે જ કહી શક્યા કે “વસુરાપુરીરં તિલ્ય” તીર્થ સ્થાપન કરનારા સ્નાતક કેવળી. તીર્થકર અને સામાન્ય કેવળી એ બને સ્નાતકમાં. સ્નાતક એટલે જેને ઘાતિકર્મ ઉદયમાં ઉદીરણામાં બંધમાં ને સત્તામાં પણ નથી. એટલે સંપૂર્ણ રીતે પવિત્ર થએલે, લાગેલ કર્મ મેલ ધાએલા, એટલું જ નહિં પણ ન કર્મ મેલ લાગી શકે નહિં એ આત્મા જેણે કર્યો હોય તે સ્નાતક. શાસનની શરૂઆત તેવા સનાતકેથી, ભવિષ્યને માટે એવી સ્થિતિ અખત્યાર કરી છે કે કઈ દિવસ આત્મા મેલે થાય નહિં. આવા સ્નાતકોએ તીર્થની ઉત્પત્તિ કરી. તીર્થકર પણ તીર્થ સ્થાપે કયારે? આવા સ્નાતક થાય ત્યારે. કારણ? તીર્થંકર મહારાજનું એફકે એક વર્તન અનુકરણીય હોવું જ જોઈએ. પછી અનુકરણ કરી ન શકે એ વાત જુદી છે. એક એક વર્તન અનુકરણીય તે હવું જોઈએ. તીર્થકર કેવળજ્ઞાન ન પામ્યા હોય ત્યાં સુધી કષાય કુશીલ હોય. કેવળજ્ઞાન પામવા પહેલાંના બધે વખત ચાહે તીર્થકર કે સામાન્ય પ્રત્યેકબુદ્ધ, સ્વયં બુદ્ધ કે કેવળી થવાના હોય તે સર્વે કષાય કુશીલમાં જ હોય. કષાયકુશીલપણું રહે ત્યાં સુધી તીર્થ સ્થાપના જ નથી. નિગ્રંથપણામાં ઘાતિને ઉદય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય ને અંતરાયને ઉદય છે. માટે ત્યાં પણ તીર્થની સ્થાપના કરે નહિ. જ્યારે પિતે ઘાતિને ક્ષય કરી સ્નાતક થાય ત્યારે જ તીર્થ સ્થાપે. મદારી
Page #307
--------------------------------------------------------------------------
________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણ, વિભાગ બીજો
૨૮૭ તમને જડીબૂટીની કિંમત સમજાવે છે તે વખતે પોતે સાપને હસાવે છે પછી તેની ઉપર જડીબૂટિની હોરે મૂકે છે. એ મહેરાથી જ્યારે દેખે છે કે ખરેખર ચઢેલું ઝેર મહોરે ઉતાર્યું, ત્યારે મહારની કિંમત ગણે છે. તીર્થંકર પહેલાં આપણા જેવાં જ્ઞાનાવરણીય કર્મ આદિના ઉદયવાલા છે. કર્મનો ડંખ તીર્થકરોને પણ લાગેલો હતો. તે ડંખને મૂળમાંથી સામ્યગદર્શનાદિ મહારાના પ્રતાપે નિમૅલ કર્યો. મૂર્તિપૂજાની લાયકાત કેને?
આ વિચારશે એટલે પ્રતિમા પૂજાની લાયકાત આપણને માલમ પડશે. ખરી રીતે જૈનશાસન સિવાય બીજાને પ્રતિમા પૂજવાને હક જ નથી. રજીસ્ટર અમે નથી કર્યું પણ તમે રાજીનામું આપ્યું છે. ખરી રીતે બીજા મતવાળાએ પ્રતિમા પૂજવાનું રાજીનામું આપ્યું છે. પ્રતિમા પૂજવી શા માટે ? પરમેશ્વરની સાથે આપણે સગપણને સંબંધ છે? રાજા પ્રજાપણાને સંબંધ છે? કઈ જાતને દુનિયાદારીને સંબંધ છે? ના. ત્યારે તેમની કે તેમની પ્રતિમાને શા માટે પૂજવી? આત્માનું કલ્યાણ કરવા માટે. સાક્ષાત્ તીર્થંકરની પૂજા કે તેમની પ્રતિમાની પૂજા, અને આત્માના કલ્યાણ કરવા માટે છે. આ જગપર કહી શકાય કેનામ સ્મરણ કરશે તો કયાણ નહીં થાય ? જે નામસ્મરણથી કલ્યાણ થઈ શકે છે, તે તેમનું આરાધન શા માટે કરવું? નામસ્મરણ માત્રથી કલ્યાણ થતું નથી એમ કોઈ કહેનાર નથી. કારણુ-તેથી પણ કદવાણ થાય છે, તે દરેકને કબૂલ છે. નામસ્મરણથી કલ્યાણ કયારે થાય? જેનું નામસ્મરણ કરીએ તેના ગુણો, વૃત્તિઓ, એ આપણે હદયમાં લાવવાને ભાગ્યશાળી થઈએ તે. આ વિચારવાથી સહેજે સમજી શકાશે કે નામનું સ્મરણ એ એકલું કલ્યાણ કરનાર નથી. નામનું સ્મરણ મળે છે કેને? હળુકમીને, લઘુકમી ન હોય તેને કોઈ પણ પ્રકારે નામસ્મરણ મળતું નથી. લઘુકર્મીપણાથી મળેલું નામસ્મરણ કલ્યાણ કચારે કરે? જ્યારે તેમના ગુણે વર્તન જ્ઞાન વીતરાગતાનું આત્મામાં પ્રતિબિંબ પડે ત્યારે. આ ઉપરથી પરમેશ્વરની મૂર્તિ માનવાનું કારણ સમજી લ્યો. તે તેટલા જ માટે કે સંપૂર્ણ દશા પામવામાં એ સાધનભૂત બને છે. સાધનભૂત બનવામાં સાધનભૂત મૂર્તિ કેવી હોય? મોક્ષ માટે અવસ્થા જે જોઈએ તે અવસ્થાવાળી મૂર્તિ પરમપદનું સાધન થઈ શકે. બીજાને અંગે જીવનમાં પણ પરમપદનું સાધન નથી. એમણે તે ચેખે આત્મા
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૮૮
પ્રવચન ૮૪ મું
પહેલાંથી માન્યો છે. એમને નિર્મળ થવાનું જ નથી. એમને નિર્મળતાના સાધનો રાખવાની જરૂર નથી. નિર્મળતા કરવાના સાધનભૂત વર્તન રાખવાની જરૂર નથી. જ્યારે નિમળતાનું સાધન કે વર્તન જિંદગીમાં ન કર્યું હોય તે તેમની મૂર્તિમાં નિર્મળતાનું સાધન કે વર્તન આવે શામાં? ફક્ત તીર્થકર ભગવાનમાં જ એ બે વસ્તુ આવે છે. તીર્થકરની પ્રતિમાના બે આસન જ કેમ?
અવતાર અને ઈશ્વર અને અન્ય મતવાળા માને છે. આ પણે પણ માનીએ છીએ. ફરક ક્યાં? આપણે અવતારમાંથી ઈશ્વર. કર્મમલીનતાની સાથે થએલા અવતારમાંથી ઈશ્વર માનીએ છીએ. તીર્થકરેએ અવતાર લીધો અને સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રની આરાધના કરી, સાવદ્ય ત્યાગ કરી પરિષહાદિ સહન કરી આત્માની નિર્મળતા કરી. આપણે કર્મવાળામાંથી ઈશ્વરપણું મેળવવાનું અને બીજા મતવાળાઓમાં નિરંજન નિરાકાર જ્યોતિ સ્વરૂપ પરમપદના ધણીઓ જગતને ભલાની ખાતર અવતાર યે છે. આથી તેઓ ઈશ્વરમાંથી અવતાર માને છે. આપણે મહીનમાંથી નિર્મળ દશાએ થાય તેને પરમેશ્વર માનીએ છીએ. તેઓ નિર્મળમાંથી મલીન થાય તેને ઈશ્વર માને છે. જે મલીનમાંથી નિર્મળ થવાનું માને તેઓ નિર્મળ થવાના સાધનને આલંબનભૂત માને. આટલા જ માટે ભગવાનની મૂર્તિ વિરાગ્યતામય કરવામાં આવી “રામલનિક' આ શબ્દો કયારે બોલાય ? મોક્ષ સાધવાનો રસ્તો હાથમાં લઈએ તે બેલાય. દુનીયામાં ભટકીએ તે બોલવાનો વખત આવવાનો નથી. તે પરમેશ્વરના સામું દેખીએ ત્યાં હાજરાહજુર આત્મા જે માંગી રહ્યો છે તે મળે. હવે તેમને માલમ પડશે કે મોક્ષ માટે આત્મ કલ્યાણ માટે કર્મને ખસેડવા માટે કંઈ પણ આલંબનની જરૂર હોય તે મલીનમાંથી નિર્મળ થએલા મહાપુરૂષના આલંબનની જરૂર છે. આ ઉપરથી સુમુક્ષુઓ બીજા મતવાળા હોય તેમને મૂર્તિ માનવાને અધિકાર નથી. કારણ મનુષ્યમાત્ર વિચારી શકશે કે—હવે હું પ્રશમરસ નિમગ્ન ક્યારે થઈશ? સ્ત્રી અને આયુધ રહિત મારે ખેળો ક્યારે થશે? એ ત્યાગના વર્તનવાળા મહાપુરુષની પ્રતિમાથી પુણ્યાત્માઓનું જીવન પગભર થઈ શકે છે. ત્યાગરૂપે ન લેવું હોય તે ત્યાગીની મૂર્તિની કંઈ જરૂર નથી. આ ઉપરથી મુખ્ય ખુલાસો થઈ જશે કે–બૌદ્ધોની સર્વ અવસ્થાની મૂર્તિ છે. જન્મની બાળપણાની રાજ્યપણાની યુવાવસ્થાની
Page #309
--------------------------------------------------------------------------
________________
આગમાદ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ ખીજે
ભાગઅવસ્થાની ત્યાગીપણાની પશુ મૂર્તિ છે. તે તીર્થંકર ભગવાનની સર્વ અવસ્થાની મૂર્તિ કેમ નોહ ? અમારે એમના બાળપણાનું અનુકરણ કરવાનું નથી. ભાગ પ્રપંચનું, રાજ્ય ઋદ્ધિનું, ચડાઈએ ચડવાનું, લડાઈ એ લડવાનું એનું અનુકરણ કરવાનુ નથી. માપણે જન્મ છદ્મસ્થ અને કેવળી અવસ્થા શાથી લઈએ છીએ. ખાળ છદ્મસ્થ પૂજા સેવનાભાવ વિકસાવવા માટે અગર સિદ્ધ અવસ્થાના મુદ્દાએ ચ્યવન જન્મ ઉત્તમ માન્યા છે. અવસ્થા ત્રણે ભાવીએ છીએ, પણ મૂર્તિગત અવસ્થા એજ ભાવીએ છીએ કે-જે પલ્ય ક-આસન, કાયાત્સગ આસનથી જિનેશ્વરનું સિદ્ધપણું સહેજે આવી જાય અને તેથી પ્રતિમામાં કચેા અંશ નાખ્યો ? અભિષેક દશામાં માળપણુ, છચામરાદિથી છાસ્થાવસ્થા અને ત્યાગથી વિભૂષિત કેવળી અવસ્થા, પણ પ્રતિમાના આકારથી અંદર તત્ત્વરૂપે રહેલી પરમાત્મદશાનું ભાન સ્હેજે થાય અને અનુકરણ પણ એનું થાય. તે મુદ્દાથી પ્રતિમાના બે આસન–(૧) પલ્ય‘કાસન અને (૨) કાર્યાત્સર્ગાસન રાખવામાં આવ્યા છે.
૧૮૯
મતિકલ્પનાની પ્રવૃત્તિ આજ્ઞા-બાહ્ય અને સંસાર વધારનારી છે. બાળપણું-છાસ્થપણું આ સ્વતંત્રપણે મૂળ અવસ્થાની અપેક્ષાએ આરાધ્ય રાખી નથી. પલ્યક કાર્યાત્સગ એ અવસ્થા કેાઈના કારણ તરીકે. આરાધાતી નથી. એ સ્વતંત્ર રીતે આરાધવાની છે. આટલા માટે મુગટસહિત કુંડળસહિત આપણે મૂર્તિ ભરાવતા નથી. મૂળધ્યેયે કરેલી વસ્તુ ખસી જાય અને તેથી જ કુંડળવાળી મૂર્તિ, મુગટવાળી મૂર્તિ બનાવીએ તે મૂળ અવસ્થા ફરી જાય, માટે તેા તીથ કર ભગવાનની ત્યાગમય અવસ્થા, વીતરાગતાની અવસ્થા એનેઅંગે આપણું પૂજ્યપણું એમનામાં છે. અન્યમતવાળાઓને કલ્યાણની અપેક્ષાએ મૂર્તિ પૂજ્ય અને પણ જેમને નિળતામાંથી મલીન બનવું છે, તેમને મૂર્તિની જરૂર શી? કઈ રીતે કલ્યાણ મેળવવાના. માટે અન્યદર્શીનીઓએ મૂર્તિપૂજાનું રાજીનામુ આપેલું છે. મૂર્તિ પૂજા ફક્ત જૈનદર્શન માનનારા જ માનીશકે. કેવળી થયા એટલે સ્નાતક, સ્વચ્છ થએલા, ચાપ્પા થએલા. ખરેખર નાડેલા ચોખ્ખા કાણુ ? જેના આત્મામાં ઘાતિકની બધ ઉદય ઉદીરણા કે સત્તા ન હોય, ભવિષ્યમાં પણ કમ ન મંધાય, તેજ સ્નાતક. તેમણે જ તીથ પ્રવર્તાવ્યું. એ તીથ ટકાવે કાણ? ભરેલા ગાડાને પહેલા ચલાવતી વખતે જે જોર પડે તે જોર ચાલુ થએલા
ફા. ૧૯
Page #310
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૮૪ મું
ગાડામાં પડતું નથી. તેવી રીતે તીર્થની સ્થાપના સ્નાતક જ કરે. સ્નાતક સિવાય જગતમાં કેઈનું અનુકરણીય વૃત્તાંત ગણાય નહિ. એવા સ્નાતકેએ તીર્થ પ્રગટ કર્યું, પણ એ તીર્થ ચલાવવામાં મુખ્ય મહેનત કરી? તીર્થ ચાલવાનું શાથી? જવાબમાં કહેવું પડશે કેબકુશ અને કુશીળાથી. હવે વિચારે કે-તીર્થકર મહારાજાએ પિતાના કાળને અંગે જ શાસ્ત્રો કહ્યા હોય, આચારો કહ્યા હોય અને સર્વકાળને અંગે તીર્થ કહ્યું ન હોય, તો બકુશ કુશળથી શાસન રહેશે એવું કહેવાનો વખત આવતે જ નાહ. ત્રપાટ સુધી કેવળજ્ઞાન થયું છે. તે તે કાળને અંગે કેવળીઓને આધારે જ તીર્થ કહી શકત. આગામી કાળ જોઈને એને આધારે તીર્થ જણાવવું પડયું, તેથી એકવીસ હજાર વર્ષ સુધી જૈનશાસન રહેશે અને એ આ શાસ્ત્રોને આધારે જ રહેશે. શાસ્ત્રોનાં વચન હુકમ અને કથન સિવાય જે પ્રવૃત્તિ કરીએ તે બધી પ્રવૃત્તિ આજ્ઞા બાહ્ય છે. તે નુકશાન શું? નાગાને નુકશાનમાં કઈ વાંધો નથી. કારણ–નાગાને ક્લે બાવળીયે થયો. તે તે કહેશે કે–મારે છાંયડે થયો. આવા નાગાઓનું નખોદ થયું નથી. આજ્ઞા બાહ્ય પ્રવૃત્તિ કરે તે ભવ–સંસારની વૃદ્ધિ, જન્મમરણના ચક્કરના ચકા ખાવાનું જ ફળ આવે. પોતાની મતિકલ્પનાથી જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તે આજ્ઞાબહાર છે. તે સંસારના ચક્કરને વધારે છે. બુદ્ધિને જમાને છે, રૂઢિવાદ નકામો છે. પોથાં એ પિથાં છે–એવું બોલનારા કઈ જગપર ઉભા રહેવાને લાયક થશે ? તે વિચારે. શ્રીહરિભદ્રસૂરીશ્વરજી ખુલ્લા શબ્દમાં જણાવે છે કે–તમારી બુદ્ધિથી શાસ્ત્રનું ધ્યાન રાખ્યા સિવાયની પ્રવૃત્તિ આજ્ઞા બહારની પ્રવૃત્તિ, તે સંસારને વધારનારી થશે. આ જગોપર કેટલાક કહે છે કે–નરક નિદેશક ટોળી નિગોદ નિદેશક ટોળી એમ કહે છે. ચોર પકડનારી ટૂકડી આ વાત મશ્કરીમાં કોણ બોલે? ચારને સાગ્રીત હોય તેજ, તે સિવાય બીજો ચોર પકડનારી ટૂકડીની મશ્કરી કરી શકે જ નહિં. શાસ્ત્રોમાં કહેલા ફળ બતાવનાર મહાપુરૂષને નરક નિવેદના નિર્દેશકના નામથી મશ્કરી કેણ કરે? જે નરક નિગોદ કે સંસારના રસ્તે પ્રવર્તેલા હોય તે જ મશ્કરીમાં એ શબ્દો બોલે કે આ તો નરકે-નિગેદના પરવાના લખનારા છે.
આ ભવનિર્દેશક ટેળીના મેંબરને અંગે હરિભદ્રસૂરિજી જણાવે છે કે આજ્ઞાબા જે પ્રવૃત્તિઓ તે સંસારમાં રખડાવનારી છે, શાસન
Page #311
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૨૯૧ શત્રુઓની અપેક્ષાએ નરક નિર્દેશકના કમાંડર કેસ? શ્રીતીર્થકર શ્રીગણધર શ્રીહરિભદ્રસૂરિ વગેરે. પણ જેઓ શ્રદ્ધા શૂન્ય હેવાથી નરક નિગોદમાં રખડવાના કારણથી દૂર રહી શકતા નથી, તેવાને આજ બકવું પડે. પણ તે બવાદથી શ્રીહરિભદ્રસૂરિજી સરખા નેતા ડરી જવાના નથી. તેથી ખુલ્લા શબ્દોમાં કહે છે કે જે પોતાની બુદ્ધિથી પ્રવૃત્તિ કરશે તે સંસારને વધારનારી છે. આજ્ઞા બહાર પ્રવૃત્તિ છે. તેવી રીતે શાસન-ભકતોએ ધ્યાન રાખવાનું કે-તમારી એક્ટ પ્રવૃત્તિ શાસ્ત્રની બહારની હોવી ન જોઈએ. જે લોકો શાસનની શત્રુતા રાખ્યા પછી વિરૂદ્ધતાને અંગે જે કાંઈ કરશે તે તેને જરૂર ભોગવવું પરશે. પોતાની બુદ્ધિથી થતી પ્રવૃત્તિ સંસાર ફળને દેનારી છે. જિનમૂર્તિ કે મંદિર કરાવતી વખતે દ્રવ્ય શુદ્ધિની જરૂર . ભગવાન હરિભદ્રસૂરિએ જિનેશ્વરનું મંદિર પ્રતિમા બનાવવાના
અધિકારમાં જણાવ્યું કે પ્રથમ દ્રવ્ય શુદ્ધિ કરવી જોઈએ. પાપમય દ્રિવ્યની શુદ્ધિ કઈ ? દ્રવ્ય એટલે પરિગ્રહનો પિતા. પરિગ્રહ પાપ
સ્થાનક રૂપ દ્રવ્ય, તેની શુદ્ધિ શી ? પોતાના ચોપડા તપાસે, એમાં ચારીની વિશ્વાસઘાતની અન્યાયની રકમ આવી હોય તે તે દ્રવ્ય તેને મોકલી દે. આને દ્રવ્યની શુદ્ધિ કહે છે. પછી સંઘ ભેગો કરે. આ સંઘને ભેગો કરવાની વાત સાંભળીને ચમકશે નહિં. દેરૂં કરાવવું હોય મતિ ભરાવવી હોય તે સંધ ભેળો કર્યા સિવાય ન થાય, તેમ અહીં ચોકખું થાય છે. આ મૂર્તિ કે દેરાની રજાનો સંબંધ નથી. તો શા માટે સંઘ ભેળે કર્યો છે? સંઘ ભેળો કરીને તેમને જણાવે છે કે મારા દ્રવ્યમાં ચોરી જેવી, વિશ્વાસઘાત જેવી અન્યાયની રકમ રહી લાગી હતી તે તેમને મેં સેંપી દીધી છે. છતાં કઈ મારી જાણ બહાર રકમ રહી હોય તે લઈ જવી અને કદાચ રહી હશે તેનો લાભ તેને મળશે. ધર્મની સગવડ કરવી એ સંઘમાં સચવાય કે ધર્મને વંસ કરવો તે ? હવે અહીં બધા આગળ જણાવે છે કે–મારા દ્રવ્યની શુદ્ધિ મેં કરી છે. હવે મારી દષ્ટિ પ્રમાણે કેવળ આ મારૂં દ્રવ્ય છે. આમાં અજાણતા પણ કોઈન દ્રવ્ય રહી ગયું હોય તે તેને લાભ તેને થાઓ. પારકા દ્રવ્યથી હે લાભ માગતું નથી. અજાણે રહેલી રકમના અપરાધથી છૂટી જવા માટે આ સંઘ એકઠો કર્યો છે. આ ઉપરથી સમજી શકશો કે તીર્થકરના
Page #312
--------------------------------------------------------------------------
________________
૨૯૨
પ્રવચન ૮૪ મુ નામે, ગુરુના નામે, અગર ધર્મના નામે પિતાની બુદ્ધિથી થતી પ્રવૃત્તિ. તે પણ વાસ્તવિક ગણી નાહ પણ શાસ્ત્ર સંમત પ્રવૃત્તિ માન્ય છે. શાસ્ત્રનું એક વચન ન માનનાર ચાહે તેવા વૈભવાળો હેય તે સંઘથી દૂર કરવા લાયક
જમાલિ કેણુ પ્રભુ મહાવીર એતે તીર્થકરને જીવ છે. એક અપેક્ષાએ વિચારીએ તે જમાલિ સાથે દીક્ષાર્થીઓ પાંચસે રાજકુમારો અને મહાવીર જોડે કોઈ નહિં. મહાવીર મહારાજની એ તાકાત નહોતી કે સ્ત્રીને દીક્ષા છે. જમાલીએ સ્ત્રી સહિત દીક્ષા લીધી અને તે સ્ત્રી પણ એક હજાર રાજકુમારીકાઓ સાથે દીક્ષા લીધી હતી. જમાલિની કેટલી જાહોજલાલી હોવી જોઈએ. આ જમાલિ અગ્યારે અંગ માનતો હતો, અક્ષરે અક્ષરે માનતે હતે, માત્ર એક જ વસ્તુ ન માની. જૈન દર્શનની એક એક વસ્તુ કબૂલ કરી, ફકત એક જ વસ્તુ ન માની. ભગવાન વજ્ઞમાને તે કહે છે અને તે હે અને કહે છે. નિશ્ચયનયની અપેક્ષાએ
ગમળે અને વ્યવહાર નયની અપેક્ષાએ ટે કરે કે વ્યવહારમાં નનામાને તે એટલે કરવા માંડયું ત્યારથી કર્યું એ વપરાય છે. જમાલી ઝમાને છે એટલું જ માત્ર માનતા નથી. અગ્યારે અંગ માનવા છતાં ગમાણે રહે ન માનવું. આટલા માત્રમાં આખાએ જેના શાસને એ જમાલિ, જમાલિની સ્ત્રી, જમાલિના શિષ્ય, એ બધાને શાસન બહાર કર્યો. જેનશાસનમાં કાળી દેવી-શાસ્ત્ર ઉપર ધોરણ ન હોય તે કઈ દિવસ પણ જમાલિ વગેરેને, તેના સઘળા પરિવારને, શાસનથી દૂર કરવાને વખત જ ન આવત. આ શાસ્ત્રોની આજ્ઞા ન માનનારે તે ચાહે જે ઋિદ્ધિવાળે પ્રજિત થએલો હોય, હજારો શિષ્યવાળો હોય, તે પણ તેનું મેં જેવા માગતા નથી. આ શાસનનો શિલાલેખ શાસ્ત્રનું વચન કે- એક પણ વચન ન માને તે જેને માત્રને માન્ય નહિ. શાસનની મલિનતા ટાળવી અને ઉન્નતિ કરવી તે શાસન પામ્યાનું ફલ
આવી રીતે મુશ્કેલીથી મેળવેલું શાસન તે માટે બે ફરજો. છોકરો જ તે ખરે પણ તે જ તેથી કૃતાર્થ થયા ન સમજશે. છેક થવા માત્રથી કૃતાર્થપણું નથી માનતા, પણ શરીરે પુષ્ટ કરી મોટો કરે
Page #313
--------------------------------------------------------------------------
________________
આગમાહારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૨૯૩
ને આબરૂદાર થાય અને કમાતા થાય તા તમે ન્યાલ થયા માને છે. એવી રીતે શાસન પામ્યા, શાસન માટે સ્હેજ જાણવામાં આવ્યું, શ્રદ્ધા થઈ એટલા માત્રથી આત્માને કૃતાથ માના નહિં. જેમ પુત્રને અંગે જન્મતી વખત અપૂર્વ આનંદ થાય છે, પણ પવસાન કયાં ? માટે વેપારી થાય, આબદાર થાય અને પૈસા આખરૂ વધારે થાય ત્યાં પવસાન માનેા છે. શાસન મળ્યું એટલે અપૂર્વ કામ થયું પણ નવપલ્લવ કયારે અને કેમ કરવા ? એ જગાપર ધ્યાન રાખેા. ૧ એક તા -શાસનની મલિનતા ટાળવી અને ખીજું શાસનની ઉન્નતિ કરવી. પુત્ર જન્મ કરતાં પેાષવામાં આબદાર કરવામાં તમારી ક્રુજ ઓછી રહેતી નથી. તેવી રીતે અહીં શાસન પામ્યા. હવે શાસનની મલિનતા ન ટાળેશ્વ અને ઉન્નતિ ન કરો તે શાસન પામ્યાનું ફળ મેળવી શકશેા ? કદાચ એમ થશે કે જ્યારે ત્યાગમય પવિત્ર વનમય સત્ય વસ્તુમય જૈનશાસન છે તા તેમાં મલિનતાના સભવશે? જો મલિનતાના સભવ હાય તા `શાસન સ્વચ્છ ગણી શકશે નહિં. અને જો શાસન સ્વચ્છ છે તા મલિનતાના સ’ભવ નથી. તે। મિલનતા ટાળવાની ક્યાં ? શાસન નિમ લતા રૂપજ છે. મિલન હોતું જ નથી. મિલન હોય તેા શાસન કહેતા જ નથી, તેા મિલનતા ટાળવાનુ શી રીતે કહે છે। ? તમારી ખાવેલી ક્રા ઉડી જાય છે. તમે જાણા છે કે જગતમાં વ્યક્તિના દોષ જાતિ ઉપર નખાય છે તે વખતે શું કરવું પડે છે ?
ન
દોષિત વ્યક્તિ આખી જાતિપર દોષ ઢાળે છે
શાસન નામધારી–શાસનમાં હોવા છતાં પતિત થએલી કેાઈ વ્યક્તિ હાય, તે વ્યક્તિના દોષે શાસન દુષિત થતુ હાય, ત્યારે તે વખત શાસનને! દોષ કાઢવા તે મિલનતાવાળું શાસન કહેવાય. મલિનતાનું રક્ષણ વ્યક્તિના દોષે શાસનની મલિનતા કહેવાતી હોય તે તેવી વ્યકિતને ખસેડી નાખવી, સડેલું ભેળું કરવું તેથી શાસનની મલિનતા ટળવાની નથી. સડેલાના નામે શાસન છૂંદી નાખવું તે પણ શાસન ભક્તોને શેાલે નહિં. વ્યક્તિનું વૈદું કરવું અને ઢાકવું. કૃષ્ણ શ્રેણિક મહારાજા ક્ષાયિક 'સમકિતી કેમ કહેવાયા? રાજગૃહીના માલિક શ્રેણિક મહારાજા જ્યાં ગામ બહાર ગયા છે, નદી ઉપર ક્રે છે, ત્યાં સાધુના બનાવટી વેષ ધારણ કરનાર, એક જાળ ખભા ઉપર નાખી છે ને ચાલ્યા આવે છે. શ્રેષ્ઠિ આવે છે તે જ રસ્તે સામા ચાલે છે. આ
Page #314
--------------------------------------------------------------------------
________________
૨૯૪
પ્રવચન ૮૪ મું જગો પર વ્યક્તિને બહિષ્કૃત ગણી એટલે તે તરફ માન બહુમાનાદિક કંઈ કર્યું નથી. એટલે એ જાળવાળા સાધુને વંદના નમસ્કાર કંઈ પણ ન કર્યું. દૂષિત વ્યક્તિને આદરસત્કારથી લેવી તેમ રાખ્યું જ નથી. શ્રેણિક પૂછે છે કે તું કેણું છે? તે કહે કે સાધુ. આ શું? તેના. જવાબમાં કહે છે કે બધા સાધુઓ એમ કરે છે. એક ગુનેગાર વ્યક્તિ એ બીજા નિર્ગુનેગાર સર્વને ગુનેગાર ગણાવે છે અને એવું ગણવે કેણ? શ્રદ્ધાનું મીંડું હોય તે. ગુનેગારના કહેવાથી નિગુનેગારને ગુનેગાર ગણવા તે કેવું ગણાય? આ ન્યાય ગણ કેહિન્દુસ્તાનને એક માણસ બદમાશ નીકલ્યા અને બીજાઓ કહે ત્યારે કહે કે હિન્દુસ્તાનના સમગ્ર લેક મારા જેવા છે. એમ કહે તે માનવું ખરું ને? જ્યારે તમારા ઘરમાં. દુનિયામાં, કાયદામાં એક વ્યકિતના દોષથી આખી જાતિ દૂષિત કરાતી નથી. એક માણસની બદમાશીથી આખા. શાસનને કેમ વગેવાય? આથી શ્રેણિકે કહ્યું કે–તારા જેવા બેનશીબ ત્રણ રત્ન પામી હારી જવાવાળાના વચન ઉપર ભરોશે કેમ મૂકાય ? અરે હું પવિત્ર પુરુષને કલંકિત કેમ ગણું ? શ્રેણિક આગળ આવ્યા, પેલે વેષ ધારી સાધુ કે જે દેવ હતા તે અદશ્ય થયો. જ્યાં જનાનાની. પાસે આવે છે, મહેલમાં પેસતાં ગર્ભવાળી સાધ્વી મળી. છેલલામાં છેલલી. હદ છે ને? શ્રેણિકે મેંઢ પૂછયું. પેલી સાધ્વી નથી પણ દેવતાએ બનાવટી વેશ પહેર્યો છે. શ્રેણિક પિતે પૂછે છે કે આ શું? જવાબમાં સાધ્વી કહે છે કે–ચંદનબાળાને મૃગાવતી બધી એવી છે. આજકાલના. સ્ટેટમેન્ટ લેવામાં રસ લેનારાઓ યાદ રાખજો કે–ષી માણસે સ્ટેટમેન્ટમાં શું ન લખાવે? બધું લખાવે. શ્રેણિક કહે છે કે “તારા, પાપના ઉદયે તું અધમ રસ્તે જાય છે. આ જેટલું ખરાબ નથી. તેના કરતાં પવિત્ર પુરુષોને હલકા ગણાવવા તે કંઈકગણું ખરાબ છે.” અંતે શ્રેણિક મહારાજા પોતે તેને બીજા સ્થાનમાં લઈ ગયા. જ્યાં એકાંત છે. કોઈ આવે નહિ, એનું સુવાવડનું કામ શ્રેણિકે જાતે કર્યું. ભેખને આધારે અહીં માન્યતા નથી પણ એક જ મુદ્દો-વ્યક્તિને કાઢી. નાખો પણ વ્યક્તિના દેથી જાતિને દૂષિત ન ગણે. જાતે બધું કામ કર્યું. દયાણીનું રસોઈનું કાર્ય પણ જાતે કામ કર્યું. શ્રેણિક મહારાજ કઈ સ્થિતિમાં આ બધું કરતા હશે? જ્યારે દેવતાઓ દેખ્યું કે-આટલું જાળવવું પડે છે, કરવું પડે છે, મુશ્કેલી છે. છતાં વ્યક્તિની અધમતા ઉપરથી જાતિ ઉપર જ નથી, ને શાસનની અરૂચિ થતી નથી. અંતે
Page #315
--------------------------------------------------------------------------
________________
આગમારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૨૫ પ્રગટ થયે-માછલાવાળે હું જ હતું, સાવી ન હતી પણ હું જ સાધ્વી વેષધારી હતો. ફક્ત તારી સમ્યકત્વની પરિક્ષા જેવી હતી.
વ્યક્તિના દેશે તું જાતિ પર દોષ દે છે કે નહિ તે જાણવા માટે આ પરીક્ષા કરી હતી. ઠંડુ અને ઉકળતું લોહી. પતિતેની પ્રસંશા
આજકાલ શાસન પ્રેમીઓને ને વિરોધીઓને વૈમનસ્ય ચાલે છે. શાસને જેને પતિત ગણ્યા છે, જેઓ પતિત થઈ પિતાની જાતને જાહેર કરીને નીકળી પડ્યા છે, તેમના પૂજારી તે તેજ બન્યા છે. જિન– વિજયજી જર્મની જઈને ન બોલવાનું બેલે અને ન લખવાનું લખે છતાં તેનાં વખાણ તિલકવિજયજી કરે અને રેલવિહારી વિનયવિજયજના વખાણ પણ તેઓ કરે છે. કોન્ફરન્સના નાણાંથી છપાતું પેપર નામ જૈન યુગનું ધરાવે અને અજૈનને પણ ન છાજે તેવું કાર્ય કરે છે. પતિની મુરાદ બર લાવવા આજ દીન સુધી યુવકોએ, કેન્ફરન્સ અને તેના પ્રચારક મંડળોએ કાર્ય કર્યું છે. તમે પતિતના પૂજારી છે. અને પતિત થએલા પતિતપણામાં એકરાર કરેલાને પૂજ્ય ગણનારા છે. વળી શું બોલે છે કે ઢાંકપીછોડે નહિં ચાલે, પણ આતે તમારે ઉઘાડ પીછડો કઈ જાતને છે તે તો જુઓ. શાસનને સાંધનારે શાસનની સત્તા કબૂલનાર એ પવિત્રમાં પવિત્ર હોય તેને પતિત ગણાવે છે. આ સ્થિતિ ઉપરથી શાસન-ભક્તો સડેલાને સંઘરવા બેઠા નથી. શાસનની સેવા બજાવનારાને સંધરનારા છે.
એક માણસ ખભે બકરું લઈ આવ્યો. દશ વીસ છોકરાએ વિચાર્યું કે આ બકરૂં પડાવી લેવું, બલકે લઈ લેવું. એકે કહ્યું કે ખભે કુતરૂં કેમ લીધું છે? બીજાએ પણ કુતરૂં કહ્યું, એમ દશ વીશ જણાએ અનુકને કુતરૂં કહ્યું. આ બકરું ધારી લાવ્યો છું, છતાં બધા કુતરૂં કેમ કહે છે. જે રખેને કુતરૂં હશે તો મને બહાર બેવકૂફ કહેશે ને તેથી હું મૂખ બનીશ માટે આ ફેંકી દઉં. એવો વિચાર કરી ફેંકી દીધું. પેલા પાસે બકરૂં હતું છતાં ફેંકાવી દેવું હતું, તેથી આ ગોઠવણીથી પેલા પાસેથી ફેંકાવી દેવરાવ્યું. તમે લીધેલી શાસન સેવા તમારા હાથમાંથી ફેંકાવા માટે બીજાઓ ગાળ દેશે, તમને કોમનું ખરાબ કહેનારા છે એવું કહેશે, પણ તમે લીધેલું કાર્ય શાસ્ત્ર સંમત
Page #316
--------------------------------------------------------------------------
________________
૨૯૬
પ્રવચન ૮૪મ
છે કે શાસ્ત્રથી વિરૂદ્ધ છે, એવા પ્રકારની ખારીક તપાસ કર્યા વગર લીધેલું મૂકિશ નહિ, એટલું જ મનમાં ધારણ કરજો. આ છેાકરમતવાળા અણુસમજુઆએ જે કહ્યું હોય તે તમારા ઉપર અસર થવા દેશે નાહ. તમને શાસન સેવાથી દૂર રાખવા મથે છે. તમારા માથે દેરાને અંગે, ઉપાશ્રયના કામ પ્રસંગે, અનેકવિધ ખાટા કલકા ઘડી કાઢશે. દેસની નવી હીલચાલ ને સરકારની હિલચાલના સિદ્ધાંતમાં ફેર શું છે? નવી હીલચાલવાળાએ એક જ વસ્તુ સંભળાવી છે કે અમે દેરાના વહીવટ કરી શકીએ તેમ નથી એ ચેાસ છે, પણ સ્વતંત્રતા નહીં આપે ત્યાં સુધી તમારા વહીવટ અમે અશકય બનાવ્યા વગર રહીશું નહિં. સત્તાનું ગાડું' અશકચ બનાવવું. શાસન સેવા ! ધ્યાન રાખજો કે તમારામાં ને શાસનશત્રુ વચ્ચે એક જ પોઈંટની માસમારી છે. એ લેાકેાને એક જ વસ્તુ કરવી છે અને તે કઈ ? તીર્થના દેરાના ઉપાશ્રયના વહીવટ, શાસનમાં કાર્ય કરતા હોય તે સબંધની હીલચાલને વહીવટ, દીક્ષા, ઉપધાન, ઉજમણાનાં કામેયના વહીવટ અશકથ કરી નાખવા છે. એ જ તેમનુ કર્તવ્ય છે. તમે મૂર્ખા એકડાવાળા બનશે એટલે તમારા માલ જશે, અને બેવકૂફ બનશેા. રાજીનામુ દ્યોને એવી વાતની વારેઘડીએ તમને કેમ યાદ આવે છે? તે લેાકેાની અધમ હીલચાલથી તમે કટાલ્યા છે ? આ બધા કુતરા કહે તો પછી એકડા હોય તે પણ શું કામ છે, એવુ તમારા મન પર લાવવું છે. ‘દૃષ્ટાંત તરીકે ભાયખાલા કે લાલખાગના ટ્રસ્ટીઓ વારવાર એકજ વાત કરે છે, ને શ્રી શાંતિનાથજીના તથા શ્રીગોડીજીના દેરાસરના ટ્રસ્ટીઓ એક જ વાત કરે છે કે-હું તા રાજીનામું આપું છું. જે દહાડે છેડયું તે દહાડે તેની ઉજાણી થવાની છે. આ હુલ્લડમાં જે શાસનની સેવાથી બહાર રહેલા, કામને માટે ભલું ગણતા હતા, તેઓએ હુલ્લડ વખતે કેટલી ટીપ કરી? કેટલા નાણા કાઢવા અને કઢાવ્યા છે. કામ અને દેરાને બચાવવા મુસલમાનના તાકાન વખતે શાંતિનાથજીને દહેરે કેટલી વખત જઈ ને ઉભા છે તે તા ખાલા ? ઉછળતા લેાહી ઠંડા કેમ થઈ ગયા ? સેવા કરવાના વખતમાં લાહી ઠંડું અને ઉકળતું લેાહી શાસનની શત્રુતા કેળવવામાં ? જાહેર નિવેદનનું સરવૈયુ,
:
અસમી ગૃહાએ સમી દૃશ્મનને' દેશની કે કામની સેવા કરી શક્તા નથી અને કેમની કે દેશની કફોડી સ્થિતિમાં સેવા કરવા
Page #317
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
ર૯૭
લેહી ઉના થતા નથી. લેહી ઉના ક્યાં છે? શાસનના કામને જમીન
સ્ત કરવામાં. શાસન પ્રેમી કરતા હોય તે વખતે તેમને હતાશ કરવામાં લોહી ઉના છે. અહીં લાલબાગમાં ખાસડા ઉડાવનારાઓ શાંતિનાથજી કેમ ન ઉભા રહ્યા? યુવકેના ઉના લેહી શાસનની શત્રુતા બતાવવામાં છે. હવે આગળ યુવકનું અને સોસાયટીનું સરવૈયું પંદર દિવસ પહેલાં મેં માગ્યું હતું. ત્રણ વરસથી સોસાયટી યુવકોના સરવૈયા કાઢી જોયા? કાઢવાની જરૂરીયાત નથી. જગ જાહેર છે. યુવકોને મુદ્રા લેખ કયો? કે દેશની કોમની સેવા કરવી ને સામાજિક ઉન્નતિ દ્વારાએ ધાર્મિક ઉન્નતિ કરવી. એમાં વિચારીએ કે–દેશના નેતા તરીકેનું સ્થાન બે પક્ષ ગણાતા ન હતા તેની પહેલાં કઈ જગોએ હતું અને અત્યારે કઈ જગાએ આવ્યું છે. અત્યારે જે યુવકો દેશ નેતા પાસે જાય છે. તેને કોમના આગેવાન તરીકે ગણે છે? નાજી (સભામાંથી) કોમના આગેવાન નથી ગણતા, પણ પક્ષના આગેવાન ગણે છે. દેશસેવાનું પગથીયું જે -ત્રણ વરસ પહેલાં હતું અને આજે છે તે વિચારે? કમ સેવા કઈ કરી અને ખરો કર્યો કર્યો? એક પણ કેળવણીની સંસ્થાને અંગે ત્રણ વરસમાં કેળવણીને લાભ ક લીધો અને કેટલી સંસ્થાને મદદ મળી અને તે મદદ દ્વારાએ કર્યો લાભ કેમ અને દેશે લીધે? તમારા ત્રણે વરસના જાહેર ઉદ્દેશનું સરવૈયું તપાસો. હવે જાહેર નિવેદનનું સરવૈયું તપાસ્યા પછી ખાનગી ઉદ્દેશ તપાસીએ. શાસનેન્નતિના પરસ્પરના પ્રયત્ન
ઉજમણું, ઉપધાન, દીક્ષા અટકાવવી એ યુવકનો ખાનગી ઉદ્દેશ. એમાં પણ ઉજમણા, ઉપધાન, વરઘોડા, સાધમકવાત્સલ્યો અને દક્ષાઓ ઠેકાણે ઠેકાણે થઈ. બલકે જે ચર્ચાવનારી દીક્ષા ત્રણ વરસમાં બની છે એવી ત્રણ કે પાંચ વરસમાં પહેલાંના કાળમાં બની ન હતી. સ્પષ્ટપણે સરવૈયામાં દેવું નીકળે છે. ઘરનાં નાણાંનું નખાદ વળે છે, છતાં તે દુકાન ધકેલી રાખવા માગે તેના જેવો નિર્વિચારી અને નિર્વિવેકી બેવકૂફ કોણ? શાસનપક્ષના સિદ્ધાંતમાં આવીએ. તેણે ઉદેશ કયા રાખ્યા? પંચાંગી તેને અનુસરતા શાસ્ત્રો-પ્રણાલિકા માનવી અને તે માનવામાં કઈ જાતનો આંચકે હજુ સુધી આવ્યો નથી. શાસનની ઉન્નતિ માટે દરેક વખત બનતી શકિતએ પોતાના પ્રયત્નો કર્યા જ છે. દેશવિરતિ જે કરે તેમાં નવપદવાબને લાગો. દેશવિરતિ
Page #318
--------------------------------------------------------------------------
________________
૨૯૮
પ્રવચન ૮૪ મું વાળા અને નવપદવાળાને જંગમ અને રથાવરતીર્થ સેવ્ય છે. સેવ્યમાં અને સેવનામાં જેટલો ફાયદે તે સેવકોને આભારી. તેવી રીતે ચાહે. તે દેશવિરતિવાળાઓ ઊંચા આવે અગર નવપદનું ઊંચાપણું અને ઉદય થાય એ જશ શાસનને છે. મિલકત શેઠની હોય, પણ તે મિલકત કડીયાના બાપની ન હોય. મકાનની ભવ્યતા સુથારના બાપની અગર મિસ્ત્રીના બાપની ન હોય, પણ ભવ્યતા-મનહરતા માટે જશ મિસ્ત્રીને કે કારીગરને મળે છે. તેવી રીતે શાસનપક્ષવાળા તીર્થ, દેરા, ઉપાશ્રય, પ્રભાવના જે કંઈ શાસન ભક્તિ દ્વારા અનેક વિધ શાસન્નતિ થાય પણ એ બધાની અંદર આપણે સેવક તરીકે ભાગીદાર બનવું જોઈએ. એ શાસનપ્રેમી સેવકોને ઉદ્દેશ છે, બલકે શાસનના સભાસદનું એ સાચું સગપણ છે.
આમાં ત્રણ વરસનું સરવૈયું કાઢે. સામાયિક પૌષધ આયંબીલ. કરનારાઓની પ્રવૃત્તિઓ દીનપ્રતિદીન વધી અને અખંડ રહી શકે છે. હલ્લો આવ્યા પછી ગામનું અખંડીતપણું રહે તે કોના પ્રતાપે ? સેવા. ભાવી તે લોકોએ વાતાવરણને સીધું રાખ્યું છે. જર્મન સરકારે એક સિદ્ધાંત રાખ્યો છે કે મારી ભૂમિ ઉપર લડાઈ નહિ. જ્યાં લડાઈ ઉપર. લડાઈ થાય તે રાજ્ય પહેલું નાશ થાય. જર્મન કેઝરે જે સિદ્ધાંત કર્યો હતો તે સિદ્ધાંતને શાસન સેવાભાવીઓએ ખોટો કર્યો. શાસન સેવાભાવીઓએ પિતાને ઘેર લડાઈ થવા દીધી અને ફકત હલ્લા સામે બચાવ કર્યો. તમે એમની ઉપર કર્યો હë કર્યો છે? એમને અંગે ખરાબ કામ થાય તો પણ તેમને અંગે જાહેર છપાવ્યું નથી. શાસનશત્રુને સરકારે કેદ કર્યો છતાં સરકાર પર તમે અભિનંદન આપ્યું નથી. શાસન સેવાભાવી છે કેઈનું પણ કાર્ય બગાડવા ચાહતા નથી, પણ આત્માનું કલ્યાણકારી કામ પ્રવર્તાવતા રહે છે. તમારે ત્યાં હલા આવવા દીધા છે પણ હલે લઈ નથી ગયા. આપણે હલ્લો કરવો નહિં અને હલ્લાને હઠાવવા બચાવવાનું જ કામ કરવું. લશ્કર બચાવ કરવાવાળા હોય તે બચાવે કે પોતાની સ્થિતિને વધારી દે. તમે વૃદ્ધિ શી રીતે કરી ? ક્રિયામાં દેખ તે-ત્રણ વરસ પહેલાં અને હાલમાં વર્ધમાન તપ કરનારાની સંખ્યા કેટલી વધી છે? ત્રણ વરસ પહેલાં પૌષધ કરવાવાળા કેટલા હતા અને અત્યારે કેટલા થાય છે. કેઝર કરતાં નવી રાજનીતિ ઉભી કરી. પિતાની જમીન ઉપર હલ્લો આવવા દે.
Page #319
--------------------------------------------------------------------------
________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણ, વિભાગ બીજો
૨૯૯
અને બચાવ કરવા અને વર્ષ બમણા કરવા. તમારા માટે આ બે જ કાય છે. શાસનની સેવાની ભાવના–જેમને શાસનની સેવાની ભાવના છે. ચાહે તે નામ લખાવેલું હોય કે ન લખાવેલું હોય પણ જેઓ આત્માને ઉન્નતિવાળો કરે છે અને પોતાને હિસ્સો મુંગે મેં પણ આપે છે કે જેને અંગે શાસન પક્ષે આજે પિતાનું સરવૈયું બમણું કરી નાખ્યું.
શાસન સેવા અને શાસન ઉપર આવતા હલ્લા રોકવા
હવે એક વાત ધ્યાનમાં રાખવાની કે એક હજારના માલમાં પાંચ હજારને નફો કર્યો તો બીજી વખત દશ હજારનો માલ લાવે.. વેપારી લાભ ઉપર લાભ પામતો હોય તે તે ઝાલ્યો રહે નહિં. લશ્કર એક કિલે છતે બીજે જીતે અને ત્રીજો જીતવાનો વખત આવે. કર્નલ હુકમ કરે તે લશ્કર ઝંપે નહિં. તે તેવી રીતે જેઓ શાસનની. સેવાવાળા હોય તેને ઉપરના દષ્ટાંતથી આત્માને વધુ મજબૂત કરે. જોઈએ છે, પછી ધ્યાન રાખજો કે ઇંદોરમાં સદાશીવરાવે ગફલત કરી. તેનું પરિણામ હિન્દુસ્તાન આખું ગુલામીમાં ગયું, ઝાંસીની રાણી મહાલક્ષ્મીની શિખામણ પ્રમાણે ન માન્યું તો હિન્દુસ્તાનને ગુલામીમાં રહેવું પડયું. તેવી રીતે તમે ધ્યાન રાખજો કે-તમે ઇંદર સુધી આવી. ગયા છે. જે સાહયબીમાં, બાહ્યક્રિયામાં, ભોજનમાં અને લાલચમાં પડી ગયા તે ઈંદરમાંથી અલેપ થશે. ખરૂં શૂરાતન ખરી સેવાનું ફળ હજુ આગળ છે. જ્યાં સુધી શાસનશત્રુ શાસનપ્રેમી ન બને ત્યાં સુધી તમારે ઝંપીને બેસવાનો વખત નથી. જ્યારે કોઈ પણ વિધી ન રહે. ત્યારે તમારે હલાથી નીચે બેસવાનું. સેવાનું ક્ષેત્ર તો ધીમે ધીમે વધવાનું છે. અત્યારે તપસ્વીઓ, ત્યાગીઓનું ક્ષેત્ર વધેલું જ છે. તેમાં તો તમારે વિરામ પામવાનો છે જ નહિ. જે જે શાસનના કાર્ય કરનારાઓ છે, તેને તે ચતુર્વિધ સંઘની સેવા પ્રતિદીન કરવાની જ છે. દરેકે નોંધ બુક રાખીને નેધ લેવી કે–આવતા હલા કયા ઠાર્યા ને કયા હલ્લામાં ભંગાણ પાડી શાસન ભક્ત કેટલા બનાવ્યા ? તમારા ઘરબાર બાડી છોકરા વિગેરે તમારા આત્માનું કલ્યાણ કસ્બાસ નથી. તમારા. માટે આ બે જ છે. ૧-શાસનની સેવા ને ૨-જુ આવતા હલાઓથી. શાસનનું રક્ષણ કરવું તે. છે.
Page #320
--------------------------------------------------------------------------
________________
૩૦૦
પ્રવચન ૮૪ મું
-શાસન સેવા એ સર્વસંપત્તિનું અવધ્ય બીજ છે.
ઉન્નતિના બે જ રસ્તા, શાસનની સેવા કરે, આવતા હલ્લા રોકે અને હલા કરનારાને શાસનના સેવકો બનાવે. જેવી રીતે સીપાઈ 'બેઠા કે દેખતાં છતાં ખેલવામાં આવતું તાળું તે દેખી રહેતો સીપાઈ ઉપર સીતમ ગૂજરે. તેવી રીતે આપણે દેખતા શાસન વિરોધીઓ હલે મચાવી જાય તો આપણે પણ બેવકૂફ બનવું પડે. શાસનની સેવાનો સોદ એક પણ ચાલ્યો જાય તે શાસન સેવકોને શરમાવું પડે. શકિત છતાં અવશ્યમેવ શાસન ઉન્નતિ કરવા લાયક છે. “નિરોગતિઃ' સામાયિક બને કે ન બને તેમાં નિયમ વાપરતા નથી, તપસ્યામાં નિયમ વાપરતા નથી, પણ શાસન ઉપર આવેલા હલા જરૂરાજરૂર રોકવાના છે, તેથી શાસનઉન્નતિનું કાર્ય કરવા લાયક નિયમરૂપ છે. આવી સેવાનું ફળ શું? જે ખેતરમાં બીજ વવાય તે બીજ મહિનાનું, બીજ વાવ્યા પછી વરસાદ આવે નાહ તે બીજ બળી જાય, પછી વાવેતર બીજી વખત કરવું પડે. એ બીજ વધ્ય થઈ જાય એટલે નિષ્ફળ જાય, પણ શાસન સેવાનું કાર્ય કર્યું એ અવધ્ય બીજ છે. કોઈ દિવસ નિષ્ફળ જવાનું જ નથી. એ બીજમાંથી તીર્થંકરપણું, ગણધરપણું, પ્રત્યેક બુદ્ધપણું, જગતભરની બધી ઉત્તમ સંપદાનું અવધ્ય બીજ છે. સર્વ સંપત્તિ આપ્યા વગર રહે જ નહિ. જેઓ શાસન સેવામાં તત્પર રહેશે તેઓ આ ભવ પર ભવને વિષે કલ્યાણ મંગલિકમાલા અને -સંપદાઓના ભકતા બની પરંપરાએ મેક્ષ રિદ્ધિના સુખના ભોગી બનશે.
પ્રવચન ૮૫ મું
સં. ૧૯૮૮ શ્રાવણ સુદિ ૧ બુધવાર આંખની એક એબ
શાસ્ત્રકાર મહારાજા પ્રથમ સૂચવી ગયા કે આ સંસારમાં આજીવ અનાદિકાળથી પાંચના પંજામાં ને છના છટકામાં દબાએલો ચંપાએલ છે. આહાર શરીર ઈદ્રિય તેના વિષયો અને તેના સાધનો, આ પાંચના પંજામાં અને શ્રી કીર્તિ, આ છના છટકામાં આ જીવ અનાદિ કાળથી ભટકે છે, હજુ ભટકે છે અને ભટકવાની લાઈન નહીં છોડે તે
Page #321
--------------------------------------------------------------------------
________________
૩૦૨
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ બીજે ભવિષ્યમાં પણ ભટકશે. તેને આત્મા સંબંધી વિચાર કોઈ જન્મમાં આવ્યો નથી. નાનું બચ્ચું હરવા ફરવા ખાવા પીવામાં જ ગુલતાન, થાય છે. વસ્તુતઃ તેને ઘરની અને આબરુની સ્થિતિનો વિચાર કરવાને વખત નથી તેવી રીતે હું કોણ? એ વિચાર કરવાને વખત નથી. આંખ રત્ન હીરો અને જીંદગી એ બધી ચીજ કહેવાય પણ આંખમાં એક એબ છે. તે કોઈ પ્રકારે નિવારણ થાય તેવી નથી. આ એબ રોગીની આંખમાં છે તેમ નથી. ચાહે સારી હોય, દીવા જેવી,. લાંબી આંખ હોય, તો તે દરેક આંખમાં એ એબ છે. અમારી આંખની એબ અમે જાણીએ કે તમે જાણો ? વાત ખરી. તમારી આંખની એબ, તમારે જાણવી જોઈએ પણ છતાં જેમ એને નંબર ડૉકટર જ કાઢી આપે. તમને તમારી આંખના નંબર માલમ નથી; તેવી રીતે આંખની. એએ ભલે માલમ નથી. તમને એબ જોવાનું મન પણ નથી. આંખ સ્થાપનાની પાટ ઠવણ પાટલે પાટલી પલંગ કબાટ બધું દેખે, બીજુ બધું દેખે, પણ આંખ પોતાને પિતે દેખે નહિ. કેઈની પણ આંખ હોય ચાહે જેવી નિર્મળ હોય પણ નિર્મળપણને ઉપયોગ બીજા પદાર્થ દેખવામાં, પિતાને દેખવામાં એને અંશે પણ ઉપયોગ થતો. નથી. આંખની અડીઅલ એબ કે પોતે પોતાને ન જુવે. તે પારકાને. જોઈને શું કરે? ઘરના છોકરા ઘંટી ચાટે? જેવી આત્માની દિશા
એવી રીતે આ જીવ પણ અનાદિથી પાપમય પંચકમાં ભમે છે.. તેનું કારણ? આંખ જેવી જ એબ આ આત્મામાં છે. આંખની તાકાત. બીજા પદાર્થ દેખવામાં કામ લાગે છે. અનાદિ સંસાર ચક્રમાં ચાહે જેટલા જ્ઞાનવાળા શક્તિવાળા અનુકૂળ સંગોવાળો થયે તે બધું જ્ઞાન, શકિત, સંગોને ઉપગ કયાં ? પારકામાં. “ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો” અહીં પદ ફેરવે. “ઉપાધિમાં આંટો” રાખો. અર્થાત્ જસ કીર્તિ ઉપાધિમાં આંટો દે છે. ઘરના છોકરા અર્થાત આત્મા ઘંટી ચાટે. આ જીવે એજ ધંધો કર્યો છે. ઘરના છોકરા ઘંટી ચાટે છે. આત્મા કઈ દિશામાં છે. કઈ દશાએ જશે, કઈ દશા લાવવી જોઈએ, કયે રસ્તે જવાય, એ વિઝાયું જ નથી. જે પર પુદ્ગલરૂપ પાંચને પંજે ને છને છટકે તેમાં જ બધી શકિત વેડફી નાંખે છે. આ જીવે ધર્મ નહેાતો સાંભલ્યો કે નહેતે સમયે ત્યારે આપણે ઉદ્યમ કઈ દિશાએ હતો? પાંચના પંજામાં ને ઇના છટકામાં જ હતો..
Page #322
--------------------------------------------------------------------------
________________
૩૦૨
પ્રવચન ૮૫ મું
આત્માનું તપાસવું નથી, મનુષ્યભવ આર્યક્ષેત્ર, ઉત્મકુળજાતિ, દેવગુરુની જોગવાઈ ધર્મશ્રવણ વિગેરે પામ્યા છતાં ઘરના વાસ્તવિક છોકરાને સંભારી શકતા નથી. કદી સંભારીએ છીએ તે લોક-લજજા એ, બહારના મનુષ્ય વેવાઈ પણ આવ્યા હોય તેવી રીતે ઘરના છોકરાને જાળવી શતા નથી. દહેરે ઉપાશ્રયે જઈએ, ધમકથા સાંભલીએ પણ જ્યાં ઘરે ગયા એકાંત થઈ એટલે પાછા હતા એના એજ. “ઉપાધ્યાયને આટો” એ નાસ્તિકનો શબ્દ છે. જેણે ઘરના છોકરા કરતાં ઉપાધ્યાયને ઓછા ગણ્યા હોય તેના જ આ શબ્દ. બીજે તે અનુમોદના કરે. આ વાક્ય તિરસ્કારમાં કેણ વાપરે? જેઓ ઉપાધ્યાયની કિંમત ઘરના છોકરા કરતાં હલકી ગણનારાઓને બધું બોલવું પાલવે. ધમને તે પાલવે નહિં. છોકરા તો કુતરીના ભવમાં ગાય ભેંસના અવતારમાં મળે છે, પણ ઉપાધ્યાય મળતા નથી. તો દુર્લભ કઈ ચીજ ? ઉપાધ્યાય કે છોકરા ? ઉપાધ્યાય દૂર્લભ ગણતા હોય તે આવા હલકા શબ્દો બોલે જ નહિં. જે સમજતા હોય કે ઘરના છોકરા એટલે ખાસડા મારીને માલખાનારા. કોટે ચડેલા બાપ-દીકરાને દેખીએ છીએ કે મારો હક છે. ન શું આપે? ખાસડા મારીને લઊં. ખાસડા મારી ખંખેરનારની રાતદિવસ બરદાસ ઉઠાવે છો અને ખાસડાના મારમાંથી બચાવનારાની સામે ડેળા ઘુરકા છો, તે તમને શોભતું નથી. એક પતાસા જેટલી પણ ધર્મની કિંમત સમજાઈ નથી.
કષ્ટ વેઠીને ભણ્યા, શાસ્ત્રનું રહસ્ય સમજ્યા અને જેઓ ઉપાધ્યાય પદવીએ આવ્યા હોય તે આવીને ઉપગાર કરે છે. કષ્ટ વેઠું તેમણે અને ફાયદે લઈએ આપણે. આપણે કષ્ટ વેઠીને એકઠું કરેલું ને ફાયદા મેળવનારા છોકરા. તે જેઓ ધર્મ શ્રદ્ધા વગરના પરમેષ્ઠિના ઉપકારને નહિ સમજનારા ને છોકરા જ જાણે હંમેશાં જેડે આવનારા ને ભવસમુદ્રથી તારનારા ધારતા હોય, જેમના મતે દેવ ગુરૂ ધર્મ એ કશી ચીજ નથી. ચીજ માત્ર બાયડી છોકરા જ છે. તેઓ જ “ઘરના છોકરા ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો” આ વાક્ય બોલી શકે છે. પણ ખરું વાક્ય લ્યો કે જે દરેક ભવે કર્યું છે, હજુ પણ આટલું સાંભળ્યા છતાં એને એજ કરીએ છીએ. પાંચ ઇન્દ્રિયોની ને છઠ્ઠી આબરૂની ઉપાધિ વળગેલી છે, તેમાં આખું જીવન ગાળીએ છીએ. આટલી લાયકાત આ ભવમાં છતાં આટલું માલમ પડવા છતાં દહેરા ઉપાશ્રયમાંથી
Page #323
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણ–વિભાગ બીજો
૩૦૩
નીકલીએ ત્યારે શું થાય છે? ધમની કિંમત એક પતાસા જેટલી પણ આત્મા હજુ સમજ્યો નથી. અમે ધર્મ પમાડવા શ્રોતાઓને લાવીએ, પતાસા વહેંચીયે છીએ ને તમે ધર્મ સમજયા નથી–એમ કેમ કહો છે? તમે પ્રભાવના પતાસાં અને નાળીયેરની કરે છે તેની ના નથી પણ એ બાહ્યાવર્તનને કારણે મૂકે. આત્માના અનુભવમાં આવે. એક પતાસુ ખાતી વખત આત્મા ને કેટલી અસર ? પતાસાંએ જે અસર કરી હોય તે પછી સામાયિક કરતા હે, ભણતા હે, પિષધ કરતા હે કે પ્રભાવના કરતા હો તે વખત થતા આનંદને બીજી બાજુ મૂકે. અને આનંદને બુદ્ધિથી તપાસો. એક પતાસે તમારા આત્માના બહોતેર કોણમાં દીવા કર્યા, તે સામાયિક પ્રતિક્રમણ પૂજા પ્રભાવનાથી તે આનંદ થાય છે? સામાયિકાદિ કરતાં ચાર જગ પર પાંચ પતાસાં મલે તો કેટલી દેડધામ અને કેટલે આનંદ થાય છે? તેવી રીતે બે સામાયક થયા તે તેટલે આનંદ થયો? પ્રતિક્રમણ કરીને ઉઠે તે વખતે તમારી દોડાદોડમાં છોકરાની રાડ પણ સાંભળે નહિં અને છોકરો ચગદાઈ જાય તો પછી તમે સાંભળે નહિ. પ્રતિક્રમણમાંથી ઉઠતી વખત કઈ દશા હોય? કેદીને કેદમાંથી છોડે તે વખત એટલે જેરમાં પગ ન હોય તે કરતાં વધારે જોરવાળે પગ અને વધારે જેસ તમારામાં હોય છે. આશ્રવના અગ્નિમાં જવાની ઉતાવળ કેમ?
સંવરમાંથી આસવમાં જઈએ છીએ-એવું વિચારો તે તે વખતે તમારે પગ જરૂર ખચકાય. તમારા કાળજાને પૂછો કે વિચાર કરવાની જગએ વિચાર કર્યો નથી. ઉપમા ખરાબ લાગે તો આત્મામાં વિચાર કરજે. એ મારી ખરાબ ઉપમાથી ચમકેલા કયારે કહેવાશે? જ્યારે તમે તમારામાં સુધારો કરશે ત્યારે જ. વાડામાં કૂતરા પૂરેલા હોય ને બારણું ખુલ્લું થઈ જાય ત્યારે કેવા નાસંનારી પડાપડી કરે છે. જ્યાં પડિકમણું પૂરું થયું એટલે ઈરિયાવહી જુદી, ચઉક્કસાય જુદા, આદેશ દરેક જણ જુદા જુદા માંગે અને બધા જુદી સામાયિક પારવા મંડશે. અઢી કલાક ત્રણ કલાક તમે પડિકમણુમાં બેઠા, જેના છેવટમાં બે પાંચ મિનિટમાં આ બધી ધમાધમ શી? કોણે તે વખત વિચાર્યું કે સંવરમાંથી આસવમાં જવું પડે છે. આસવગણે પકડે છે અને સંવર છેડવો પડે છે એ વિચાર્યું? શાનો વિચાર આવે? કારણ સંવરના રૂપે
Page #324
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૮૫મુ
સવરને લીધા નથી, કુલાચાર રૂપે સવર લીધા છે. પંખીઓ પણ ઉત્તમ વાક્ય ખેલનારા ઉત્તમ ગણાય છે. ખરાબ વાક્ય ખેલનારા. પંખીને ઘેર કાઈ રાખતું નથી. તેવી રીતે કુલાચારે સારી ક્રિયામાં આવ્યા, આટલું પામ્યા છતાં શું કરવા હારી જાઓ છે. પાઘડી ખધાવવી છે, તે માથું કાપીને શું કરવા બંધાવા છેા. કુલાચારે કરવું છે તા. ભાવનાથી કરાને એવું આત્માને કેમ સૂઝતું નથી ? પાંચ મિનિટ માટે આત્મા નીચા થઈ જાય છે. આખું રાજ્ય અને આખા હાથી આપ્યા. છતાં અંકૂશમાં ભાંજગડ શી ? આપણે વિચારે ! અઢી ત્રણ કલાક બેડા, દહાડે વખાણમાં માડું થયુ હોય તા એમ કહેવાય કે અમારે એડ્ડીસ છે, દુકાન છે,તેા જુદી વાત. એવા ખાટા બચાવ આગળ ન કરે. એટલા માટે જ ડિમણાનું કહું છું પણ એના ખરા અર્થ એ જ છે કે હજુ આત્મામાં સવર સીધા પરિણમ્યા નથી. કરાતી ક્રિયા સંવર રૂપધારીને થઈ નથી. સામાયિક પ્રતિક્રમણ સર્વાર્થ સિદ્ધનું કારણ કે સિદ્ધિ પદનું કારણ તે મનમાં વસ્યું નથી. તેથી દૃષ્ટાંત હલકુ દીધુ છે પણ ઉપનયમાં ઊંડા ઉતરો, સામાયિકનું બારણું ખુલ્લુ થયું એટલે કેવી પડાપડી ? આનું કારણ શું? આ સંવર હતા, બહાર આશ્રવનું સ્થાન છે. આમાંથી નીકલ્યા એટલે આસવની હોળી છે. તેમાં શું જોઈને જાઓ છે, એ. વિચાર હજુ આવ્યા નથી. આત્માની પવિત્રતા જુદી ચીજ છે. નવકારને અ અત્રે ૯૫ ટકાને આવડતા હશે. અરિહ'તને સિદ્ધને નમસ્કાર કરવા એ પંચાણું ટકાને આવડે છે. છતાં સમો તાળ ખેલતાં જે ઉપયોગ રાખવા જોઈએ તે કેટલી વખત રાખીએ છીએ ? ખરેખર સવર સીધા પરિણમ્યા નથી.
૩૦૪
અહિં જ્ઞાનની કે ભાવનાની ખામી નથી. સ્તવન-પૂજામાં સમજાય. તેવી સીધી હકીકતા છે. તે સ્તવનના ભાવ જાણીને તે પ્રમાણે વસ્તીએ છીએ. ત્યાં જો જ્ઞાનની ખામી હોય તે આ જગાપર ખામી છે એમ. કહી શકીએ. સામાયિકમાં કલ્યાણુ છે ને બહાર લાહય છે, આટલુ તે દરેક જાણે જ છે. આ આત્મા આ સવરમાં રસદાર બન્યા નથી, પતાસાં જેટલી પણ ધર્મ આત્માને અસર કરી નથી. સામાયક પ્રતિક્રમણ પ્રભાવના સેવામાં એકેમાં પતાસાં જેટલી પણ અસર આવી નથી. હજુ પણ પાંચના પંજામાં ને છઠ્ઠી આબરૂમાં દોરાઈ રહેલા છે. પેાતાના સ્વરૂપને જોવા માટે તૈયાર થયા નથી. આંખની મેાટી એખ કે
Page #325
--------------------------------------------------------------------------
________________
આગદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૩૦૫ પિતે પિતાને જુવે નહિં. આંખ આખા જગતને જુએ છે, પિતાને નથી જતી. તેવી રીતે આ આત્મા આખા જન્મમાં દેરા-ઉપાશ્રયની અંદર પણ આત્માના વિચારનું ઠેકાણું નથી, બહાર ગયો એટલે પિતે બીજાને જ જુવે પણ પિતાને જોતા જ નથી. એમાં આશ્ચર્ય શું છે? આ જીવ ધર્મ માગે કેવી રીતે આવે ? નાનું બચ્ચું જમ્મુ હોય, મહિનો બે મહિના ચાર મહિના છ બાર મહિને બેસી પણ શકે નહિં, તે વખત એના સ્વરૂપ ઉપરથી કહ૫ના થાય કે-એ માઈલેના માઈલે દેડનારો કેમ થશે ? જેને બેસાડવામાં ટેકા દેવો પડે છે એની વલે શી? પણ જ્યાં બીજાને દેખે છે અરે તમે તમારી જાતને જુઓ છે, ત્યાં માની શકે છે કે ભલે બચપણમાં આ દશા છે પણ શરીર વધશે એટલે આપોઆપ દેડનારો થશે. એવી રીતે તમે પણ કલપના નહિં કરી શકે કે આ આત્મા કેમ સુધરશે ? એક એકડો શીખવવા હોય તે છ મહિના લાગે. હવે ત્રિરાશિ કરવામાં આવે કે એક એકડામાં છ મહિના તો એક આંકમાં કેટલે વખત? એ ત્રિરાશિ ખરી પડે? (સભા) નાજી. એકડાએ ચઢયો એટલે સે આવડતા તેટલીવાર નહિ લાગે. ઈચછાઓનું વર્ગીકરણ-ચાર પુરુષાર્થ
એકડો શીખ્યા પછી તેમાં જવું એ મુશકેલ નથી, તેમ જ ઈન્દ્રિયાદિકમાંથી છટકી ગયા તે મોક્ષ સુધી પહોંચવું તે મુશ્કેલ નથી. સમ્યકત્વ પામ્યા પછી આઠ ભવમાં મોક્ષે જાય પણ સમ્યકત્વ પામવાનું અનંતાભ પણ ઠેકાણું નહિં. જે પામીને વિરાધક ન બને તે આઠ ભવમાં મોક્ષે જરૂર જાય. એક એકડો આવડે તે ૧૦૦ શીખવા સહેલા, સમ્યકત્વ પામ્યા પછી મેક્ષ પામ સહેલો છે. એટલા જ માટે શાસ્ત્રકારોને ધર્મોપદેશ કરવાની જરૂર પડે છે કે પાંચને પંજે અને છને છક્કે એ પણ પુરૂષથ જ છે. ધર્મ અર્થ કામ અને મોક્ષ ચાર પુરુષાર્થ તે પાંચને પંજે અને આબરૂ પુરુષાર્થમાં રહ્યો ને? હવે અમે જીત્યાને ? ના જીત્યા નથી. બેલો પુરુષાર્થ એટલે શું? મોક્ષાર્થ કલ્યાણાર્થ પુણ્યાર્થી એ શબ્દ અપાએલો નથી. પુરુષાર્થ એટલે દુનિયામાં જે બધું ભેળું કરે તે બધું પુરુષાતનથી થાય છે. ધનને ભેગું કરે તે પુરુષ અને તે સિવાયના બધા હીજડા? કામ તરફ પ્રવતેલા પુરુષ ને બાકીના બધા પાયા છે? અહીં પુરુષાર્થને અર્થ સમજે. પુરુષાતનથી જ પેદા કરાય ફો. ૨૦
Page #326
--------------------------------------------------------------------------
________________
૩૦૬
પ્રવચન ૮૫ મું
તે માટે પુરુષાર્થ. સુખ પણ પુરુષાર્થવાળા જ ભેગવે છે. આ ઉપરથી એક જ વાત સાબિત કરી છે કે જગતમાં દરેક જીવો પુરુષાતન ફેરવે છે. તે પુરુષાતન ફેરવનારા તેમાંથી શું મેળવવા માગે છે તે તપાસે. બે વર્ગ, એક ધમ અને એક ધમહીન વર્ગ. ધર્મીવર્ગ એ આત્માના સુખને મેળવવા માગે છે, તેના સાધન તરીકે ધર્મમાં પુરુષાતન ફોરેવે છે અને બીજો ધર્મ હીન વર્ગ. ઇન્દ્રિયના સુખ માગે છે અને તે મેળવવા પૈસા માટે પુરુષાતન ફેરવે છે. એક ધર્મીવર્ગનું પૌગલિક સુખ અને ધર્મવાળા બીજા વર્ગનું આત્માનું સુખ--અનુભવનું જે મેક્ષ સુખ તેને સાધવા માટે જે પ્રવૃત્તિ અને ધર્મ-સાધના કરે છે તે પૌગલિક સુખના સાધને અને તે રૂપ પ્રવૃત્તિ તે અર્થ જગતના જીવ માત્રની, પછી ચાહે તે એકેન્દ્રિય, પંચેન્દ્રિય ચાહે તિર્યંચ મનુષ્ય નારકી. આ ચાર વર્ગ સિવાય કઈ જીવ નથી. ત્રણ વર્ગ કેણે અને કેમ કહ્યા?
આખા જગતની ઈચ્છા તેનું ચાર વર્ગો દ્વારા એ વર્ગીકરણ કર્યું. તેમાં દુનિયાદારીના જીવે મેક્ષ સમજે નહિ. કેળી કાછીયા ધર્મ પણ નશીબ શબ્દથી સમજે, તેમ ધર્મ નશીબના કારણ તરીકે સમજે. મોક્ષના કારણ તરીકે સમજે જ નહિ. ધર્મની શ્રેષ્ઠતા જણાવવી હોય ? ત્યારે ત્રણ વર્ગ ગણાવે છે અને તેથી આ લોક ત્રિસંસાધન મંતરે પશોવિવિંદું તનય | શ્રીસેમપ્રભાચાર્ય મહારાજે જણાવ્યો. જેઓ શાસ્ત્રને ન સમજતા હોય તેઓ આ કાવ્યને જેન કાવ્ય તરીકે ઓળખાવે છે. જે શાસ્ત્ર ન સમજે તે જ આ કાવ્યને જૈન કાવ્ય તરીકે કહે છે. સિરપ્રકરણમાંથી સોમપ્રભાચાર્ય મહારાજ કાવ્ય જણાવે છે અને તમે જેન કાવ્ય તરીકે નથી એમ કેમ કહે છે? આખો લેક વિચારશે તે માલમ પડશે કે-આ જૈન કાવ્ય તરીકે નથી. ધર્મનું પોષણ કરવું હોય તેમાં આ તે માત્ર દાખલે લીધેલ છે. અભયદાનનું પોષણ કરતાં મનુસ્મૃતિને દાખલે લેવાય છે. જે મનુષ્ય અભયદાન આપે તેને જીવોને ભય ન થાય, આ નિયમ કર્મ બંધનની થીયરીમાંના સિદ્ધાંતરૂપે નથી અને તેથી જ આત્માને કેવી રીતે કર્મ લાગે છે. તે થીયરીમાં “મનુ” ગયા નથી. માત્ર અભયદાનનું ફળ બીજા ભવમાં આપણને ભય લાગે નહિં, આટલું માની બેસી રહીએ ખરા? અભયદાન એ આત્માને ગુણ, પ્રત્યાખ્યાનની ચેકડી ચૂરી જવા માત્રથી સર્વથા
Page #327
--------------------------------------------------------------------------
________________
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૩૦૭ પ્રાણાતિપાતની વિરતિ થાય તે અભયદાન. એવી રીતે શ્રીસમપ્રભાચાયે પિતાને લેક નથી કહ્યો, તેમ પિતાનું મંતવ્ય પણ નથી. માત્ર ધર્મના પિષણ તરીકે બીજાને અનુવાદ મૂકે છે. મૂળ શ્લોકનો અર્થ વિચારીએ તે શ્રીસમપ્રભાચાર્ય મેક્ષ માનતા ન હતા તેમ થયું ને? ત્રિવર્ગ કેમ બોલ્યા? ચતુર્વ બલવાની જરૂર હતી. જે તારે મોક્ષપદમાં જવું હેય તે આટલા વાનાં કર. મોક્ષ માટે જ આવી રીતે ઉપદેશ આપનારા ત્રિવર્ગ કેમ બોલ્યા? આ વચન જેઓ મોક્ષની બાબતમાં ઉતરેલા નથી તેઓ જ બોલે છે, મોક્ષની બાબતમાં કણ નથી ઉતર્યા? એ બાબતને ઊંડી તપાસથી વિચારીએ તે માલમ પડશે કે અતિહાસિક લેકે, રાજાની નીતિને બનાવનારા લેકે, કૌટિલ્ય નીતિવાળા, રાજ નીતિવાળા લોકો ધર્મ અર્થ કામ ત્રણ વર્ગની જ વાતો કરનારા છે. ખેડૂત હે, ભીલ છે, કોળી હો તે બધા ધર્મ બેલશે, પુણ્ય કરવું જોઈએ એ પણ બોલશે, પણ મિક્ષ શબ્દ સ્વપ્નમાં પણ તે બોલશે નહિં. કારણ તે શબ્દ હજુ સાંભળવારૂપે સાંભળ્યો નથી. અત્યારના કાયદા ધર્મ અર્થ અને કામને અંગે હશે પણ મોક્ષ માટે એકે કાયદે નથી. વ્યવહારિક નીતિમાં ત્રણ વર્ગ માનીને લોક ચાલ્યા છે, તેથી જ ત્રણ વર્ગને સાધ્યા સિવાય મનુષ્યનું આયુષ્ય જાનવરની માફક નિષ્ફળ છે. ધર્મ શાસ્ત્રકાર પિસા વગર, કામ વગર નિષ્ફળ આયુષ્ય માટે ખરા ? જે શ્લોક ધાર્મિક ગણાય તો મોક્ષને છોડી દીધે તે આચાર્ય કઈ દિશામાં આવે ? આઠ તવ અભવ્ય પણ પણ માને. ન માને કયું તત? માત્ર મેક્ષિતત્વ. આ ઉપરથી વિચારો કે–ભવ્યપણને નિયમિત કરાવનાર શાસ્ત્રના મૂળ ઉદ્દેશને જણાવનાર એવા મેક્ષને છોડી દઈ સોમપ્રભાચાર્ય ચાલે એ સ્વમે પણ માનશે ખરા? માટે આ જન કાવ્યમાં ધર્મની પુષ્ટિને માટે બીજાને અનુવાદ લીધે છે. આ ઉપરથી એમ થયું કે પૈસે ન મેળવે તે જાનવર, કામ ન ભેગવે તે જાનવર, તો શ્રીસમપ્રભાચાર્ય પતે મહાવ્રત લઈને બેઠા છે, તે તે અર્થ કામ સાધનારા ન થયા તે પહેલાં તે પોતે જ જાનવર થયા. પિતાને હાથે પિતાનું બલિદાન
કપીલ નામનો પુરહિત હતું અને તેની સલાહ લઈ પિતાના રાજાએ તળાવ બંધાવ્યું. આઠ મહિના બાંધકામ ચાલે અને ચોમાસું
Page #328
--------------------------------------------------------------------------
________________
૩૦૮
પ્રવચન ૮૫ મું
આવે એટલે પાણીના જોરથી પાળ તૂટી જાય. હવે રાજા વિચારે છે કે દરેક વરસે પાળ ત્રટી જાય છે. તે એવો ઉપાય કરીએ કે પાળ તૂટેજ નહિં, જે જગપર પાળ ભેદાય છે તે જગ પર માણસને બળી કરે જોઈએ જેની દાઢી પીળી હોય, રંગે આ હેય, શરીરે અવયવે આ હેય, તેવું વર્ણન કર્યું કે-જે વર્ણન પિતાના સિવાય કોઈને લાગુ પડે નહિં. પાસે ઉભા રહેલા માણસે કીધું કે સાહેબ એણે બતાવ્યું એ વર્ણનો માણસ તે એ પિતે જ છે. રાજાએ સાંભળી હુકમ કર્યો કે એનું જ બલિદાન ઘો. કપીલે પિતાના હાથે પિતાનું જ બલિદાન કરાવ્યું, તેવી રીતે અહીં પણ આ કાવ્ય સેમપ્રભાચાર્યનું બનાવેલું માનીએ તે પિતજ જાનવરની કટિમાં આવી જાય. મને કે કમને બચપણથી સાધુ થયા, અર્થ કામ સાધતાજ નથી. ત્યારે પોતે પિતાની મેળેજ જાનવરની કટિમાં દાખલ થયા કે કેમ? મેક્ષ શબ્દ ન હોવાથી ત્રણ વર્ગની માન્યતાવાળાઓ પણ ધર્મ કરવાનું કહે છે, તે પછી મોક્ષની માન્યતાવાળાઓને તે અવશ્યમેવ ધર્મ કરે જ પડે. કલેકને ઉત્તરાર્ધ આ પ્રમાણે છે. તત્રા ધમૅ પ્રવર વન્ત, ન તે વિના ચ મવતોર્થ છે ? આવું બીજા લે છેત્રણ વર્ગ સાધ્યા વગર મનુષ્યપણું એ જાનવર સરખું નિષ્ફળ છે, તેમાં પણ ધર્મને શ્રેષ્ઠ કહે છે. અમે કહીએ છીએ, હું કહું છું—એમ નહિં પણ તેઓ કહે છે. કવાં વમઃ એમ નહિ. ત્યારે? કવર વનિત તેમાં પણ જેઓ મોક્ષ ન માનનારા આત્માની વિચારણું વગરના પરમાર્થને પિછાણતા નથી. તેઓ પણ ત્રણ વર્ગમાં ધર્મ શ્રેષ્ઠ કહે છે. તે પછી આત્માને ઓળખનાર કલ્યાણની કાંક્ષાવાળે ધર્મ ઉત્તમ માને તેમાં નવાઈ શી?
આ કાવ્ય સ્વતંત્ર શ્રીસેમપ્રભાચાર્યના અભિપ્રાયનું નથી, પણ ધર્મની શ્રેષ્ઠતા માટે પોષક છે અને તેથી તેમાં પણ ધમ શ્રેષ્ઠ કહે છે જે પિતાને કહેવું હેત તે આવી રીતે ત્રીજા પુરૂષ તરીકે કહેવાની જરૂર નહોતી, ક્યા મુદ્દાથી ધર્મની શ્રેષ્ઠતા કહે છે ? તે ધર્મ વગર અર્થકામ થતા નથી માટે ધર્મ શ્રેષ્ઠ કહે છે. આ વચન સામાન્ય આસ્તિકતું હોય ખરૂં ? ધર્મ શ્રેષ્ઠ પણ અર્થ કામ એ ધર્મ વગર થતા નથી, માટે ત્રણ વર્ગમાં ધર્મ શ્રેષ્ઠ છે. એ ધર્મના ફળ તરીકે અર્થ કામને માનનાર હોય તે જ બોલે છે. ધર્મનું ફળ મેક્ષ જ માનનારા હોય તેઓ કઈ દિવસ આ વાકય બોલી શકે જ નહિ? ધર્મ વિના અર્થ કામ થતા નથી
Page #329
--------------------------------------------------------------------------
________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ખીને
૩૦૯
એ શુ' થયું? આના મુદ્દે કર્યો ? ધમ શા માટે કરવા ? અર્થ કામ માટે. આવું માનનારા કાણુ હોય ? નાસ્તિક, જે સામપ્રભાચાર્ય માક્ષ માર્ગ અતાવવા માટે વીશદ્વાર બતાવનારા એ ધર્મની આરાધના એ અથ કામ માટે છે એમ કહે, અગર એવું કહે એવુ' કઈ દિવસ પણ અને જ નહિ. શ્ર્લાકમાં લેાકેાએ ત્રણ વર્ગમાં ધમ રાખ્યો છે. ત્રણ વર્ગો સાધવામાં પણ ધમ સાધવાને કહ્યો. નહિં સાધેા તે લેાકેાની અપેક્ષાએ તમે જાનવર કહેવાશે. લેાકેાએ અથ કામની જડ તરીકે ધમ જ માન્યા છે, માટે ધર્મ તરીકે લક્ષ્ય આપવુ' જ જોઈ એ. આખા કાવ્યના ભાવા વિચારીએ તે ધર્મના અધિકારને પુષ્ટ કરવા માટે આ કાવ્ય ખીજાનુ લીધુ છે.
ચાર પુરુષાર્થો
પુરુષાર્થ એટલે લેાકેાને ઈચ્છાઓ (ચાહના) હાય તેવા ચાર પદાર્થ છે. ધર્મ અર્થ કામ અને માક્ષ. આ ચાર સિવાય પાંચમા પદાર્થ તમને જગતમાં મલવાના નથી. જગતમાં લેાકેા એ પ્રકારના– આય ને અના. તેના ભેદો પાડીએ તેવી રીતે પુરૂષાર્થના ભેદો ચાર છે. આ ચાર સિવાય જગતમાં પાંચમી ઈચ્છા નથી. એટલે ઈચ્છાઓ ફક્ત ચાર પ્રકારની છે. પુરુષાએ જે વસ્તુ મેળવવા માગી છે તેનુ વર્ગીકરણ-અથ અને કામ. એ બે પુરુષાર્થ માટે જીવ અનાદિથી ચક્કરમાં ચડ્યા છે. કાઈ ભવ તેવા નથી કે જે પાંચના પંજામાં ને છના છક્કામાં જીવ સાચા ન હોય. તેને ધમ પ્રાપ્ત કરવા મુશ્કેલ હતા. આપણે આટલી ઊંચી સ્થિતિમાં આવ્યા છતાં ધર્મ તરફ નજર થતી નથી. આંખ એ માહ્ય પદાર્થ દેખવા તૈયાર છે, પણ પેાતાને દેખવા તૈયાર નથી. તેવી રીતે આત્મા પોતાનું સ્વરૂપ દેખવા તૈયાર નથી. આથી શાસ્ત્રકારો અ કામના ઉપદેશ કેમ નથી કરતા તેનુ કારણ એ છે કે તેમાં નવુ જણાવવાનું નથી. પરંતુ તે છેાડવા માટે જ ધર્મોપદેશ કરવાની જરૂર છે. આત્માની અંદર ઉતારવા ધર્મ સમજવા જોઈ એ. એ માટે અભયકુમારની કાળા મહેલમાં તપાસ ચાલે છે. ત્યાર બાદ તે દૃષ્ટાંતના ઉપનય, ધર્મના ભેદ વિગેરે કેમ ખતાવશે તે અધિકાર અગ્રે વર્તમાન,
Page #330
--------------------------------------------------------------------------
________________
૩૧૦
પ્રવચન ૮૬ મું
પ્રવચન ૮૬મું સંવત ૧૯૮૮ શ્રાવણ વદી ૭ શુક્રવાર
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં સૂચવી ગયા કે ધર્મ આત્માની ચીજ છે પણ તેની કિંમત તેનું પરિણામ ખ્યાલમાં આવે નહિ ત્યાં સુધી તેની વ્યવસ્થા કરવાનો હક તેને પ્રાપ્ત થતું નથી એટલા જ માટે ધમની કિંમત સમજવાની જરૂર પહેલી ગણી. અનાદિથી આ જીવ પાંચ ઈન્દ્રિયેના વિષયે અને આબરૂ એમ છની કિંમત માત્ર સમજે છે. તેમાં પતે છૂપાઈ ગયો અને તેથી ધર્મ જેવી ચીજ આ જીવે કિંમતી ગણું નથી. દવા ચાહે જેવી સારી હેય પણ મનમાં ઉલટીને વહેમ મટે નહિં તો તે દવા તે ફાયદે કરે નહિ. એવી રીતે આ જીવ ધર્મની કિયાસામાયિક પૌષધ પૂજા પ્રભાવના બધું કરે છે પણ મનમાંથી કાંટો નીક નથી, માટે જણાવ્યું કે-ધર્મની કિંમત કરતાં શીખે. ઝવેરીમાં પણ દલાલી વેપાર ધીરધાર કરતાં પહેલાં ઝવેરાતની કિંમત કરતા શીખે છે. તેવી રીતે અહીં તમે ધર્મ કરે છે પણ તમે ધર્મનું ફળ મેળવ્યું નહીં. ધર્મ નિષ્ફળ નથી ગયે, માત્ર પાંચના પંજામાં ને છના છકકામાંથી છૂટવા ન પામે તેવું ફળ મેળવ્યું-વ્યવહાર રાશિમાં આવે જેને અનંતે કાળ થયે છે તે કોઈ પણ છવ ધર્મ કરણી કર્યા વગર રહ્યો નથી. અનંતી વખત કરી ચૂકી છે, કરી છે પણ કરી કરીને આત્માના સાધનથી ચૂક્યા છે.
માત્ર પદ્ગલિક વસ્તુઓ મલી. શરીર ઇદ્રિ તેના સાધનો, આબરૂ તે પણ જોઈએ તેવી મળી પણ તેમાં આત્માએ કંઈ પણ મેળવ્યું નહિં. હતો એ ને એ રહ્યો. કારણ? કિંમત જાણ્યા વગર ધર્મ કર્યોતેવી રીતે આ વખતે કરાતે ધર્મ અનંતાની કચરાપટ્ટીમાં ન જાય તે બરોબર ધ્યાનમાં રાખવું. કયારે ન જાય? જ્યારે ધર્મની કિંમત ધ્યાનમાં લેવામાં આવે. જગતમાં કિંમત વેચાતી લેવાય અગર વેચાતી દેવાય કેઈ પાસેથી લઈ દઈ શકીએ તેની કિંમત કહેવાય છે. સેનું રૂપું હીરા મણિ પન્નાની કિંમત જગતમાં પ્રવતેલી છે, પણ દુનિયામાં કોઈએ જીવની કિંમત સુખની કિંમત કરી? શું જગતમાં જીવ જેવી સુખ જેવી ચીજ નથી? જે છે તે ધૂળ ઢેફા અને હીરાની કિંમત છે, તે જીવ અને સુખની કિંમત કેમ નહીં? જીવ એવી ચીજ છે જે આપી અપાતી
Page #331
--------------------------------------------------------------------------
________________
આગમારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૩૧૧ ને દીધી દેવાતી ચીજ નથી. સુખ, જ્ઞાન દર્શન ચારિત્ર વીતરાગતા આપી લીધી અપાય નહિં અને દેવાય પણ નહિ. આની જગતમાં કોઈ કિંમત કરતું નથી, તે શું તે કિંમત વગરની ચીજ છે? તેની કિંમત કેમ ન થઈ ? અપાતી નથી તેમ લેવાતી નથી માટે. જે અપાય લેવાય તેનીજ કિંમત થાય. શાહે જેવી અમૂલ્ય હોય તો પણ અપાતી નથી લેવાતી નથી, તેની કિંમત જગતમાં નથી. તે અહીં ધર્મની કિંમત કરાવવા માંગો છો પણ ધર્મ આપ્યો અપાતે નથી લીધે લેવાતો નથી. માત્ર પિતાથી જ રાખે રખાય છે. સતી-વેશ્યા, સજજન-દુર્જન, સાચા-જુઠાની જેમ ત્યાગી અને ભેગીને વગર નિમિતે વેર
શાસ્ત્રોમાં ઉપસર્ગના અધિકારમાં “મક્ષો/દનામ” વિરપ્રભુના હસ્તદીક્ષિત શ્રીધર્મદાસગણિ ઉપદેશમાલામાં જણાવે છે કે અજ્ઞાની - અણસમજુ એ આત્મશત્રુ છે. આ જીવને બીજો શત્રુ કેઈ નથી, ક્રોધમાં આવી જઈ પતે પત્થરથી માથું ફોડે છે. પોતે પોતાને જ મારનારો, તેવી રીતે જગતના અજ્ઞાની છોનું બગાડનાર જગતમાં કોઈ નથી. ત્યારે કેશુ બગાડે છે? પોતે જ પોતાની મેળેજ પિતાનું બગાડે છે. ક્રોધીએ પિતે પથરે લઈ માથું ફેડયું, તેવી રીતે અજ્ઞાની પોતે જ પિતાનું બગાડે છે. અજ્ઞાનીને શત્રુ પોતાનો જ આત્મા. એવા આત્મશત્રુઓને માટે જગતમાં સામાન્ય નિયમ છે કે સાચા જૂને વગર ઉશ્કેરણીનું વેર, સતી–વેશ્યાને, સજજન-દુર્જનને વગર સંબંધનું વિર, એવી રીતે જગતમાં ત્યાગી ને ભેગીને વગર કારણનું વગર ઉકેરણીનું, બોલ્યા ચાલ્યા વગરનું વેર છે. ફેર કેટલો? સતી સત્ય સ્વરૂપમાં ચાલ્યા કરે, તેટલી જ વેશ્યાને બળતરા. સતીના વર્તનની જ બળતરા. સત્યપણે સાચાને ચાલવું તે જ જૂઠાને વેર, સજજન સજજનપણું રાખે એટલે દુર્જનના ડોળા ચડે. એવી રીતે ત્યાગી ને ભેગી, ત્યાગી ત્યાગના સ્વભાવમાં રહે એટલે ભેગીઓને વેર ઝેર થવાના. તેમાં કંઈ પણ કારણું ત્યાગીને આપવું પડે નહિ. ત્યબી ત્યાગમાં રહે એટલે ભગીને ઝેર. અત્યારે ઝઘડો શાને? ત્યાગીઓ તમારે ત્યાં વિવાહ વખતે ચેરીમાં આવ્યા નથી, માત્ર ત્યાગીએ ત્યાગ માગે આવનારાને ત્યાગને રસ્તા અનુકૂળ કરી આપે, ત્યાગને ઉપદેશ આપે અને તેથી જ સજજન દ્વર્જનને જેવું વેર તેવું જ વેર, ત્યાગીને અને ભગીને ચાલે છે.
Page #332
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૮૬ મુ
૩૧૨
ઉપસગ સહન કરનારે શુ' વિચારવુ' ?
ધર્મદાસગણિ કહે છે કે-કેાઇ આત્મશત્રુ સાધુ પુરૂષને આકાશ કરે. સાધુ ઉપર આક્રોશ કરે કેમ ? દોઢ વાંક વગર તકરાર થાય નહિ. મહાવીરને સંગમે આટલા ઉપસર્ગ કર્યાં તેમાં અર્ધા તે મહાવીરના વાંક હશે. કારણ-તમારા નિયમ છે કે દોઢ વાંક વગર ગુને થાય નહિ. કમઠે ઉપસર્ગ કર્યો તેમાં પાર્શ્વનાથના વાંક તા ખરા ને? સહન કરવાની પ્રતિજ્ઞા કરી, ક્ષમાની પ્રતિજ્ઞા ન કરી હાત અને લાકડી લઈ સામે નિકલ્યા હાત તે વાંક ન હતા એમ ગણવું ને ? દોઢ વાંક વગર તકરાર ન હેાય તેવુ ખેલનારા ધ્યાન રાખજો. આ વાક્ય ઉપસર્ગ સહન કરનારે વિચારવાનુ છે. ખીજાઓને તે વિચારવાનુ' નથી. બીજાઓએ તે સ‘ગમ કમઠને અધમ જ માનવાના છે. ઉપસર્ગ સહન કરનાર વિચારકે મે પહેલા ભવે અશાતા ખાંધી ન હોત, તે મને આ ઉપસર્ગ કરત જ નહિ. મહાવીર મહારાજને ઉપસર્ગ શાથી ? કહે। પહેલા ભવના અશાતાવેદનીય માંધેલા તેથી. આ કાણુ વિચારે ? ઉપસર્ગ જેને થાય તે વિચારે. આ ભવતુ નહીં તેા ગયા ભવનુ પણ દૂષ્ણુ વિચાર કરીને આગળ લાવે. હું ક્યાં વાંક વગરના છું. પહેલા ભવે અડધા વાંક રૂપે તેવા કર્મ મેં ન કર્યા હાત તા આ મને ઉપસર્ગ કરી શકે જ શાના?
હવે પાતે વિચારે કે આ મનુષ્ય ઉપસગ કરીને સાષ માને છે, મારા આટલા દુઃખે ખુશી થાય છે, તા એ ઉપકાર એછે! નથી. દુનને સતાષ થવા મુશ્કેલ છે, કારણ તેને સ ંતાષ થવા તે વાંઝણીના છેકરા જેવું અસ’ભવિત છે. ખરેખર મારૂ ધનભાગ્ય છે કે મારાથી દૂર્જન સÔાષઆનન્દ્વ પામે છે. જે પરાપકાર કરનારા છે તે પણ શું કરે છે? સુખી કરે છે, આન ંદિત કરે છે, આખી જિંદગી જતી કરીને પરોપકાર કરે છે. તા આ બિચારાનું મન રાજી થાય છે. મારૂ તા ક'ઈ જતું નથી. વિશેષમાં એને સતાષ આનંદ થાય છે. કદાચિત્ વિચાર પલટે કે મારી તેા ખરાબી થાય છે, તેા જીતી માજી હારી જવાય. મારૂં સારૂં થવા આવ્યું છે, લક્ષ્મી ચાંદલા કરવા આવે તે કયા મનુષ્ય માં સંતાડે ? મને નિજ રારૂપ લક્ષ્મી ચાંદલા કરવા આવી છે, પહેલા ભવના સજ્જડ કર્મો નિજ રવા આવ્યા છે, તે વખત માં ફેરવુ તા મારા જેવા ક્ષેત્રકૂફ કેણુ ? બન્નેને ફાયદાવાળું કામ, તેમાં પાછીપાની શા માટે કરવી ? ભગવાન મહાવીર સરખા જન્મ વખતે અચળ મેરૂપર્યંતને હ્રથમચાવનાર, તે ગાવાળીયાથી
Page #333
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચણ શ્રેણ, વિભાગ બીજો
૩૧૩ માર ખાય, તે-શું બળની ખામી સમજવી? ના. સુંદર વિચારથી ક્ષમા વીરસ્ય ભૂષ” આ વાક્ય જગતે અવળું લીધું. વીર થઈએ બળવાળા થઈ એ પછી ક્ષમા કરીએ તો તે ભૂષણ છે. જે અર્થ કરનારો બોલનારે કે સાંભળનારે મૂર્ખ હોય તેને પૂછીએ કે–આ અધિકાર ક્ષમાને છે કે વીરનો ? ક્ષમાને ભૂષણ બનાવે છે. ક્રિયાપદ જેને લાગુ પડે તે જ વાકયનું ધોરણ હોય. કિયાપદ કેને લાગુ પડે છે. સુભટનું ઘરેણું ક્ષમા. વિધાન શાનું છે? ક્ષમાનું કે વીરપણાનું ? વાક્ય સમજતા પણ ન આવડે કે આ વાક્ય શું વિધાન કરે છે. સંપત્તિવાળાને દાન ભૂષણ એટલે બીજાએ દાન ન કરવું એમ? ના. યેન કેન પ્રકારેણ દાનનું વિધાન, સંપત્તિવાળાનું વિધાન નથી. “ક્ષમા વીરસ્ય ભૂષ' ત્યાં વિધાન ક્ષમાનું કે વીરપણાનું વિધાન ક્ષમાનું છે. ક્ષમાનું ભૂષણ કેમ કહ્યું ચૌવને ત્રતં યૌવનમાં વ્રત. ગૃહસ્થપણામાં–બાલપણામાં નહીં ખરું ને? યૌવનઅવસ્થા વતની એવી વિરોધી છે. બાળપણમાં વ્રત આવવા સહેલા છે. ગૃહસ્થપણામાંથી પોતે ફાત થએલો હોય એટલે વ્રત આવવા સહેલા છે, પણું યૌવન અવસ્થા વ્રતની કટ્ટર વિરોધી છે, યૌવન અવસ્થામાં વ્રત આવે તે તે શેભા છે. શાથી? યૌવન અવસ્થા વ્રતની વિરૂદ્ધ છે. તેવી રીતે સેટ દેશનાં દેશ જીતનારો, શત્રુને સંહારક, શત્રુના શબ્દને લવલેશ પણ નહિં સાંભળનારે, તેનું સુભટપણું ક્ષમાથી અત્યંત વિરૂદ્ધ છે. જેઓ સહસ્રોધી લશ્કરી જનરલ અને કર્નલ હોય તે એકવચન પણ નહીં સાંખી શકે. લશ્કરીઓ એક શબ્દ નહિં સહી શકે. લોર્ડ કીચનર સેનાપતિ હતો, તે વખતે વૈઈસરોય કર્ઝનના એક શબ્દમાં રાજીનામું આપી દીધું. એક શબ્દ તેનાથી સહન ન થયો, જે જે વીર પુરૂષો સુભટો લડવૈયા લશ્કરી હોય તે મગજના તીખા હોય છે. અરે તમારા ઘરમાં થડે બેસનારે કમાઉ દીકરો હોય તે એફકે વચન સાંભળશે ? ખાઈ પીને પેટ ઉપર હાથ નાખી સૂનાર અલમસ્ત હજારો વચન સહન કરી શકે, વિરપણું ક્ષમાથી વિરૂદ્ધ છે. વન અવસ્થા વ્રતથી વિરૂદ્ધ છે. ઉપસર્ગ કરનાર પ્રત્યે સમજીએ ઉત્તરોત્તર શું વિચારવું?
જ્યારે ક્ષમા અને વરને વિરૂદ્ધ પક્ષ સમજશે ત્યારે યૌવન અને વ્રતને વિરૂદ્ધ પક્ષ સમજશે અને તે વખતે ધ્યાનમાં આવશે કે–વીર હેય ને ક્ષમા રાખે એ મુકેલ છે, પણ કમના સિદ્ધાંતને માનનારા,
Page #334
--------------------------------------------------------------------------
________________
૩૧૪
પ્રવચન ૮૬ સુ
આત્માની માન્યતાવાળા સમજે છે કે આવા ત્રણ લેાકમાં જેની જેડ નહિં તેવા વીર ક્ષમા કરે, તે તેને ઘટે છે. અહીં વિધાન ક્ષમાનું છે. વીરપણાનું વિધાન નથી, તેથી ક્ષમા ખરેખર ભૂષણુ છે. અહીં મહાવીર સ્વામીજી પાર્શ્વનાથજી ભગવાન, ખ`ધકમુનિજી ઉપદ્રવને સહન કરનારા છે. એક જ સમજ છે કે મારી જે તાકાત છે તે ક્ષમા રાખવામાં છે, તાકાત પણ શાભે કચારે ? સહન કરૂં ત્યારે. અહીં મારા આત્મા સહુન કરે તે જ મને યાગ્ય છે. તેજ ધારીને પ્રભુ મહાવીર સંગમ · અને ગેાવાળીયાના અને પાર્શ્વનાથજી કમઠના ઉપસર્ગ સહન કરે છે. આ જીવ કર્મને આધીન છે. સ્વાધીનપણે કરતા નથી. મુનિમ ચિઠ્ઠીના ચાકર જોખમદાર અને નચાવનાર વ્યક્તિ મદારી છે. આ તા બિચારા માંડકા છે. પેલે કમ્ મદારી નચાવે છે. તેવી રીતે આ બિચારા માંકડા નાચે છે. અજ્ઞાની ઉપસ કરે છે. સગમ અને કમઠ અને માંકડા છે. તેને નચાવનાર મદારી કમ છે. મદારી તમારી ઉપર માંકડા છેડે તે ગુનેગાર માંકડા કે મદારી ? અહીં તિરસ્કારનું વાક્ય કહે, મરણાંત ઉપસર્ગ લાવે, તા મારી નાખનાર માંકડા, પશુ ગુનેગાર મદારી. તેમ પેલા કાળા કર્મા, કાઈ આક્રાશ કરી જાય તેા વિચારવું' કે ઘાસની ગ’જીમાં આગ લાગી, પણ પાંચ દશ પૂળા મળી જાય ને ખાદીનુ મચી જાય. તે હાશ માનવી કે અર્ર્ માનવુ ? તેવી રીતે આ કમ મદારીના ઘેરથી માંકડા મારા પર નુકશાન કરવા આવ્યા, તેમાં એકલા ખેલીને બેસાડી દીધા. આગને સ્વભાવ કે આખું નાશ જ કરી નાખે, એ એટલીને બેઠા, મને વેદના તા નથી થઈ, કદાચ વેદના કરી તા મારતા તે નથી. ને પણ દૂર રહ્યો ખેલે છે. કદાચ મારે છે તે પણ પ્રાણ તા કાઢતા નથી અને પ્રાણ કાઢે છે તા જીવજીવન તેા નથી લેતા ને ? આપણને તે વખત આ શબ્દ યાદ આવે છે ? ગાળાથી ગુમડુ થવાનું છે ? એમ બીજાને કહીએ છીએ, પણ તને ગાળ દે છે તે વખતે કેમ નથી વિચારતા ? ખરેખર આપણે બેઈમાન છીએ. માટે લેવાદેવાના કાટલા જુદા રાખવા પડ્યા છે.
હાથી પાછળ કુતરા ઘણા ભસે છે. તે વખતે માને હલકા અનાવવા કુતરી બનાવે છે. આલનારાને મૈ કુતરા ખનાખ્યા, તા પાછળ કુતરૂં કાણુ થયુ ? લેવાદેવાના કાટલા જુદા રખાય છે ? ના, ખરૂં છે. જે મનુષ્ય મરાખ ખેલનારને સમજી શકે છે, પણ નિવારણ કરી શકતા નથી, અધમની ક્ષમતા જાણે છે, પણ અશક્તિએ તેની અધમતા ટાળી
Page #335
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૩પ શકતું નથી. પણ બીજા તરીકે હોય ત્યાં કહેશે પણ પિતા તરીકે નહિ કહે કે-“હાથી પાછળ કુતરા ઘણા ભશે છે” એમ બીજે મનુષ્ય ધારે તો વ્યાજબી હતું પણ પિતા માટે આ વાક્ય વ્યાજબી ન હતું. બેઈમાની એટલી બધી વધી ગઈ છે કે-જગતમાં જે વસ્તુ કલ્યાણ માટે કેળવાએલી તે અકલ્યાણ માટે કેળવે છે. આજે આબરૂદાર સજજનને પેલાના બાલવાથી નુકશાન નથી. બીજાને કુતરા ઠરાવવાનું વાક્ય નથી. અહીં પ્રજને ચાહે જેવી દૂજનતા કરી હોય તે પણ સજજને એમ જ ધ્યાન રાખવાનું કે–આગમાં બચવાની આશા હતી જ નહિં છતાં બે પૂળી ગઈને બાકીની બચી ગઈ. તે આ આત્મશત્રુ બોલીને બેસી રહે છે તે જ ઉત્તમ. આક્રોશ કરે ત્યારે હ નથી અને હણે-મારે ત્યારે વિચારવું કે મારી નાખ્યા તે નથી ને? આ તે પાંચ દહાડે દશ દહાડે રૂઝાશે, મારી તે નાખતું નથી ને? મારી નાખે છે ત્યારે એમ વિચારે કેમારા જડ જીવનને નુકશાન કરે છે પણ જીવ જીવનરૂપ ધર્મને તે નુકશાન કરતા નથી ને? આત્મશત્રુ પણ જીવ જીવનરૂપ ધર્મને તે નાશ કરી શકે નહિં. સ્વપ્નાની મુખલડી અને ભવની ભવાઈ
ધર્મ ચીજ લીધી લેવાતી નથી, આપી અપાતી નથી, નાશ કરવા ધારીએ તો નાશ કરાતી નથી. આવી ચીજ જે ધર્મ. તેની કિંમત કરવાની શી જરૂર? ધર્મ એ કિંમત વગરને પદાર્થ છતાં અર્ધી ધર્મની કિંમત સમજવાનું કહે છે. કિંમત એટલે પૈસાથી રૂપીઆથી મારાથી જે હિસાબ થાય તે જ કિંમત, તેમ અહીં નથી. અહીં જેમ જેમ વધારે ઉપગીતા તેમ તેમ વધારે કિંમત. જગતમાં જીવની કિંમત નથી ગણી પણ બધી વસ્તુ કરતાં જીવની અત્યંત ઉપયોગીતા ગણાઈ છે. તેવી રીતે ધર્મ પણ અત્યંત ઉપયોગી ગણે છે. જગતની જે જે ચીજે એ બધી ચીજો સુપનાની સુખલડી છે. જેમ સુખલડી દેખીએ, રાજી થઈએ, લઈએ, દાભડામાં ભરીએ, ખાઈએ રાજી થઈએ પણ આંખ ઉઘડે ત્યાં કાંઈ નહિં. સ્વપ્નાની સુખલડીનું સુખ સ્વપ્ન રહે ત્યાં સુધી. સ્વપ્ન પૂરું થયા પછી તેનું સુખ કેઈએ દેખ્યું નહિં. તેવી રીતે અહી. આહાર શરીર ઈદ્રિય વિષય તેના સાધનનું સુખ એ પણ ભવની ભવાઈ, તે પણ રહે ત્યાં સુધી. ભવની ભવાઈ પૂરી થાય પછી આમાંથી કયું સુખ ભવાઈ ભાંગી પછી કંઈ નહિં, સ્વપ્નાની સુખલડીમાં અંજાએલો તે પણ
Page #336
--------------------------------------------------------------------------
________________
– ૬,
પ્રવચન ૮૬ મું
સાચા ઘઉંના આટાને અનાદરથી કાંઈ દેખાતો નથી. તેવી રીતે આ ભવમાં શેઠ શાહુકાર રાજા મહારાજા ચક્રવર્તીપણું હોય તે તે પણ ભવની ભવાઈનું ચક્રવતિપણું છે. જ્યારે ધર્મ સાચો ઘેરી શાશ્વત છે. સ્વપ્નાની સુખલડી માટે સાચા આટાને ખોટે કહેતા નથી. આખા ભવમાં મળતા સુખ એ બધા ભવની ભવાઈના સુખ છે. આત્માના અખંડ સુખ તેમાં દેખાવાના નથી. ધર્મના ધેરી રસ્તામાં જ અખંડ સખે છે, આ વિચારીએ તો માલમ પડે કે આ જીવ પાંચ ઈન્દ્રિયના સુખમાં ને છઠ્ઠી આબરૂમાં રખડ્યો છે. તે સ્વપ્નાની સુખલડી તરફ ખેંચાય છે પણ આત્માના સાચા સુખ તરફ નજર કરી નથી. અલ્પ અધમ કરનાર પિતાને અધમ માને
અભયકુમારના દ્રષ્ટાંતમાં–ખેડૂત, કસાઈ, વેશ્યા અને ચાર તે પણ ધર્મી થઈને ધેળા મહેલમાં બેઠા હતા. અભયકુમાર વિગેરે જ્યારે કાળા મહેલમાં ગયા ત્યારે ચાર જણ બેઠા છે. જઈને પૂછયું કે-આ તે અધમીને રહેવાનું સ્થાન છે. લેકેથી ગભરાઈને અહીં આવ્યા છે? શું તમે અધમ છે? ધર્મીપણનું પહેલું લક્ષણ અહીં આવે છે. આત્માના એક અંશ જેટલે અધર્મ તેને પણ મુખ્ય ગણે અધમતું લક્ષણ તપાસી ગયા કે વગર ધમેં પણ આત્માના કિલષ્ટ કર્મને ધર્મમાં ગોઠવે છે. પાંચના પંજાના કૃત્ય, છના છકકાના કૃત્ય, ધર્મના પડદે રજી કરે છે. ઈદ્રિના વિષયો, તેના સાધને, ખેરાક, શરીર એને ધર્મના પડદામાં ગેટવે છે, છતાં માને છે કે ધર્મ, જેઓ ધમી ગણાવા માગે તેઓ જ અધમ ધમ કેણી પિતાના આત્મામાં રહેલા લવલેશ અધર્મને પણ બળતરારૂપે મેટે અધર્મ ગણે. શાહુકાર પોતે ગણાવવા લાગતું હોય તો પોણી સેળ આની ચૂકાવે તે આત્માને શું માને? પિતાને સારો ગણાવવા માગે કે પા આની ન આપ્યું તે માટે કાળજું કરે? એવી રીતે ધર્મની આ એક નિશાની છે. પિણીસેલ આની ધર્મમાં આવ્યો, પા આની પણ આત્મામાં અધર્મ રહ્યો હોય ત્યાં સુધી પિતાને અધમ ગણે. એ સમજે છે કે આ જિંદગી સેંકડો ઉપદ્રવથી બચેલી છે. વાઘ વરૂ સાપ અગ્નિ પાછું ઝેર બધા સેંકડે ઉપદ્રવે છે અને એ ઉપદ્રથી આ જિંદગી બચેલી છે. નવાણું ઉપદ્રથી બચે ને એક જ ઉપદ્રવની હટફટમાં આવી જાય તે નવાણું ટકા જિંદગી રહી ને એક ટક ગઈ એમ માનવું ને? બચે તે એથી બચે ને ધક્કો
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૧૭
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે ખાય તે એકમાંથી આખી જિંદગી જાય. તેવી રીતે સેંકડે પાપથી બચો જોઈએ. એકના પણ સપાટામાં આવી જાય તો અધર્મી છે. જેઓ ધર્મની લાઈનમાં આવેલા હોય, આવવા માગતા હોય, તેમને હદયમાં અધર્મી પણાની બળતરા હોય. સામાયિકની પ્રતિજ્ઞામાં કિંમતી દસ્તાવેજ
સામાયિક ઉચ્ચરતી વખત સમ્યમ્ દર્શન જ્ઞાન અને ચારિત્ર આ ત્રણ સિવાયનું કાર્ય ન કરવું. આ ત્રણનું કામ જરૂર કરવું. એ માટે કરેમિ ભંતે સામાઈયું. એની સાથે “સાવજ જેગ પચ્ચક્ ખામિ.” પાપના જે વ્યાપારો એ બધાના પચ્ચફખાણ. એ બે પ્રતિજ્ઞા થઈ–હવે તે
ફખા થયા ને? ના હજુ એને શાસ્ત્રકારે ચેફખાઈ માનતા નથી. તેથી “તસ ભંતે! પડિક્રમામિ પૂર્વકાળમાં જે સમ્ય દર્શનાદિના કામે ન થયા, પાપના કાર્યો થયા, તેથી પાછા હઠું છું. પાપ કર્યું હવે નહિં કરૂં, એ કામ ન લાગે. જે મેં રત્નત્રયીનો વેપાર ન કર્યો અને પાપને વેપાર જે થયે, તે ભુંડામાં ભુડું થયું, તે સભા સમક્ષ જાહેર કરૂં છું. ગુરુની સમક્ષ એટલે શાસનની અપેક્ષાએ મેટામાં મોટા આચાર્ય, તેમની સાક્ષીએ સાવદ્ય વ્યાપારને નિંદુ છું. પિતે પાછો હશે, આત્માને ધિક્કાર્યો. અને તે પાપ કાર્યો ગુરુને જાહેર કર્યા. એ પાપમય આત્મા તેને હું ખસેડી દઉં છું, સરાવું છું, સામાયિક ઉચ્ચરનારને પહેલાનાં પાપે હદયમાં ખટકતા હોવા જોઈએ. સામાયિક પૌષધ લેતા પહેલાનાં પાપ ખટકતા હેય. જે પાપ ખટકતા હોય નહિ તેને ધર્મી શી રીતે કહેવા? તે શુદ્ધ શ્રાવકે પોતાને અધમ માનતા હતા તેથી કાળા મહેલમાં પેઠા છે. પહેલાં તો પ્રતિજ્ઞા સંઘ સમક્ષ કરી. દસ્તાવેજમાં જેવી સાક્ષી તેવી દસ્તાવેજની કિંમત, જે દસ્તાવેજમાં વૈઈસરોય કે શહેનશાહની સહી હોય અગર સાક્ષી તરીકેની સહી હોય તે તે યાદગાર અને કિંમતી દસ્તાવેજ ગણાય. સોનું અને પિત્તલને સમાન ભાવ કેમ ગણાય?
અમારા એકરારમાં અરિહંત સિદ્ધને સાક્ષીમાં લીધા છે. અરિહંત સિદ્ધ સાધુ અને “દેવ સખિઅં” બોલીએ છીએ. આ બધા સાક્ષીમાં રાખીને કયે દસ્તાવેજ કર્યો છે. એ દસ્તાવેજ કર્યો કે–આ જૈન શાસન ત્યાગમય શાસન નિગ્રંથપ્રવચન તે જ અર્થ, પરમાર્થ, બાકીના બધા પદાર્થો જુલ્મગાર. નિગ્રંથ પ્રવચનને અર્થ ગચ્છે એટલે પૈસા
Page #338
--------------------------------------------------------------------------
________________
૩૧૮
પ્રવચન ૮૬ મુ'
ટકા કુટુંમ જેવા ધમ પશુ અથ. અત્યાર સુધી પાંચના પ'જા ને છના છજ્જાને ગણતા હતા પણુ પ્રવચન શાસનને ગણુતા ન હતા. તે હુવે છની જગા પર આ નિગ્રન્થ પ્રવચન સાતમા પદાથ ગણ્યા. જેવા છ જરૂરી તેવા આ ધર્મ પ્રદાર્થ પણ જરૂરી. પહેલ વહેલા આ સમાન બુદ્ધિ થઈ. સ્હેજ બુદ્ધિ આગળ વધી. આ તા ખાટુ છે. સેાનું ને પીત્તળ અન્ને એક જ ભાવામાં એમ કેમ એલાય ? ખોલનાર મૂખ્ત ગણાય. છની જોડે સાતમા ધર્મને સૂકું તે મારી દશા શી ? ધર્મ તે માર્ગોનુસારી ચીજ છે. છની જોડમાં ધર્મને ગણુા. ખારાકમાં એક ચીજ આડીઅવળી મળે તે વખતે આંખા કેવી ઊંચી થાય છે? ધરમમાં આડુંઅવળુ થાય તેા ઊંચા નીચા થયા ? શરીરમાં બે રતલ તાલમાં ઘટયા તે વખત કેવા વિચાર આવે છે અને ગયા મહીના કરતાં આ મહીનામાં ધરમ ઓછા થાય તેા તેટલી ચિંતા અહીં ધર્મ માટે થાય છે? ઈંદ્રિયાના વિષયમાં સ્હેજ ખામી આવે તે ચિત્ત ચમકી જાય છે, વિષયના સાધન માટે ચાવીસ કલાક ચક્રાવામાં ચડા છે, તેા ધરમ માટે મહિનામાં બે દહાડા પણુ કાઢયા ?
અનાર્યો ક્રૂર જગલી અધર્મી, અરે જેને તમે મ્લેચ્છ કહેા છે. તે લેાકા મહિનામાંથી ચાર હાડા પેાતાના ધમ માટે કાઢે છે. તમે મહિનામાં કેટલા દહાડા કાઢ્યા ? જેને તમે જગલી અનાય અને મ્લેચ્છ ગણા છે તે મહિનાના છવીશ દહાડા દુનિયાદારીમાં કાઢે છે અને ચાર દહાડા ધર્મોના રાખે છે. જ્યારે તમે ધર્મી ગણાવા માગેા છે, છતાં મહિનાના ત્રીશ દહાડામાં બે દહાડા પણુ તમે કાઢતા નથી. ની જોડે સાતમા ધમ મલાયા નથી. તા પછી આગળ કર્યાં વધા છે ? છના છઠ્ઠા એ ભવની ભવાઇ છે. હુંમેશાં અવસરે કામ લાગનારા ધમ છે, માટે પરમાથ છે. તે માટે આહાર શરીર ઇંદ્રિય વિષયેા તેના સાધનના ભેાગ દેવા કબૂલ પણ આ ધર્માંને નુકશાન થવું ન જોઇએ. આ બીજી પગથીયુ'. બન્નેની સરખાવટમાં પહેલું ધનું પગથીયુ, ખીજું' છના છઠ્ઠાને ઓરમાન માતાના છેકરા ગણીએ, ધમને સગાભાઈ તરીકે ગણીએ અને આને રંજ નુકશાન ન થવાદઈ એ ત્યારે પરમાર્થ નામનું ખીજું પગથીયું. શરીર-ખળી જાય તેા કબૂલ, પાંચ ઇંદ્રિયા નાશ પામે તે ખૂલ, વિષયા અને તેના સાધન નાબૂદ થાય તે કબૂલ, પણ આ ધર્મને રજ નુકશાન ન થવુ જોઈ એ. તેથી
Page #339
--------------------------------------------------------------------------
________________
આમોદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૩૧૯ નિર્ચન્જ પ્રવચન ને અર્થ. તેથી વધીને પરમાર્થ ગણું છું. ચાહે તે ચોથા કે પાંચમા કે પંદરમાં નંબરનું સ્ટેટ પણ કહેવાય તે સ્ટેટને ? ધર્મને પરમાર્થ ગણું. આહાદિકને ભેગ દેવું પડે તો કબૂલ, આ તે મારી મૂર્ખાઈ છે. ધર્મને અંગે આ બધાને ભેગ દેવ એને મૂર્ખાઈ કહે છે કારણ ? એક જ નાશવંત પાર્થને કંઈક ચીજ ગણી, તેની અથડામણમાં આટે નીકળી ગયો. શરીરની પાછળ આત્મા શેકાઈ ગયે. ઇંદ્રિયેની પાછળ ઈજજત કેદીની થઈ, વિષયની પાછળ આત્મા વિષમય બન્યા અને તેના સાધનેની સગડીમાં સળગી ઉઠ, છતાં તે નાશવંત પદાર્થોને હજુ કીંમતી ગણે છે, આવી ખુવારી મેળવનાર પદાર્થને મૂર્ખ સિવાય કોણ ચીજ ગણે? આહારાદિકને ચીજના હિસાબમાં ગણે છેને? હું તને ખુવાર મેળવીશ તે તું મને શું આપીશ? ધર્મ સિવાયનું સર્વ અનર્થ કરનાર - રખડાવનાર અને નાશ કરવાના સ્વભાવવાળા પદાર્થને ચીજ શી રીતે ગણું? એક પક્ષ કહે છે કે ધર્મના ભેગે ભેગ ભેગવવા ત્યારે બીજે પક્ષ કહે છે કે મેંગના ભેગે પણ ત્યાગ કર. ત્રીજા દિપોઈટમાં એ વાતજ ઉડી જાય છે. ભેગના ભેગે ત્યાગ કહો છો એટલે ભેગ કઈ ચીજ છે ભલે ત્યાગથી ઉતરતી પણ કંઈક ચીજ તો છે. નહિતર ભેગના ભેગે ત્યાગ આ બેલવાને વખત ન હતા. આ ઉપરથી ત્યાગને પરમાર્થ માને છે પણ ભેગને, જુલ્મનાર માનતું નથી, ભેગને ચીજ માનનારાએએ ભેગ અનર્થની ખાણ, સંસારમાં ભટકાવMાર તેવાને મેંઢ ભેગના ભેગે ત્યાગ આ વાક્ય શેભે નહિં, કાગડાના મેંઢે રામન શેભે. ત્યાગ સિવાયની આખી દુનિયા જુલમગાર. ધર્મ જરૂરી, ત્યાગના ભાગે ભેગ નહીં પણ ભેગના ભોગે ત્યાગ, આ બીજું પગથીયું. ત્યાગ સિવાય જે ચીજ તે બધી આત્માને અંગે જુલમગાર, ધર્મને અર્થ માનવાના પગથીએ કે પરમાર્થ માનવાના કે ધર્મ સિવાયની ચીજ જુલમગાર છે ત્રણ પગથીયામાંથી કયે પગથીએ આવ્યા છે તે વિચારો? મેં આ દસ્તાવેજ લખ્યું. તેમાં અરિહંત, સિદ્ધ, સાધુ, દેવતા એ બધાની સાક્ષી કરાવી. ધર્મ અર્થ, ધર્મ પરમાર્થ અને ધર્મ સિવાયનું બધું અનર્થ.
ફુવ નિરાં પાવચ જામદ્ સેસે અદે “આ ત્યાગમય જૈન શાસન એજ અર્થ એજ પરમાર્થ અને બાકીનું બધું જુલમગાર” આવું પેલા ચાર શ્રાવકો અભય કુમારાદિકની આગળ જણાવે છે.
Page #340
--------------------------------------------------------------------------
________________
૩૨૦
પ્રવચન ૮૬ મું
છે. બધાની સાક્ષીએ કરાવી પણ દસ્તાવેજની એફીસમાંથી બહાર નીકલ્યા એટલે પાઘડી ફેરવી દીધી. દસ્તાવેજ કર્યો રજીસ્ટર કરાવ્યું, પણ ઉપાશ્રયથી ઘેર આવ્યા એટલે છોકરા બાયડી ઘર ધન બધું વહાલું લાગવા લાગ્યું. જુલમગાર કહેનાર હું તે જુલમગારમાં ફસાઈ ગયા. મારા દસ્તાવેજની કિંમત શી રહી? મારા જેવો બેઈમાન કેણ? આ કેણ વિચાર કરે છે, પેલા કાળાં મહેલના શ્રાવકે વિચારે છે. દેશવિરતિ એટલે સર્વ વિરતિની ગર્ભાવસ્થા
અભયકુમાર પાસે શ્રાવકે કહે છે કે અમે તે ઉચ્ચર્યા છે. જેમ એક બાઈ છોકરું જવાની હય, ગર્ભધારણ કર્યા વગર છેક જન્મ ન આપી શકે. દેવતાઈ સ્થિતિ તરીકે સાધુપણાને પામ્યા હોય તે વાત જુદી, પણ માણસાઈ સ્થિતિમાં એટલી તાકાત નથી કે વગર ગર્ભે કરૂ ઉત્પન્ન કરી શકે. તીર્થંકર ગણધર મહારાજા પેલા સમવસરણના દીક્ષિતે એ બધા દેવતાઈ પુરુષ કે જેઓ સીધા સાધુ થયા. માણસાઈરીવાજ પ્રમાણે ગર્ભ ધારણ કરી છોકરુ ધારણ કરવા. શ્રાવકપણાના વ્રત પચ્ચખાણ એ સર્વવિરતિની ગર્ભ અવસ્થા. સાધુપણું એ જન્મ અવસ્થા. દેશવિરતિ ને શ્રાવકપણું તે કેને હોય? જેની દષ્ટિ સાધુપણા તરફ. જેમ એક પગે ઉભે રહેલ કુદકે મારતો હોય તે વખતે બીજો પગ મૂકવાનું લક્ષ્ય સામે હોય તેવી રીતે શ્રાવકપણું એ એક પગને કુદકે. તપેલા લેઢાના કડાઈયા ઉપર પગ મૂકવા જે આ દેશવિરતિધર્મ છે. વસ્તુતઃ સર્વવિરતિપણા માટેની ગર્ભાવસ્થા છે. - તપેલા કડાઈઓ ઉપર પગ મેલનારાનું ચિત્ત સામા કાંઠા પર હોય. ન છૂટકે અહીં પગ મૂક પડે. શ્રાવકપણું એ તપેલા લેઢાને કડાઈઓ, એ બચાવનાર છે, પણ કે બચાવ કરે? એવું જ ગૃહસ્થપણું અને દેશવિરતિપણું પણ ક્ષણભર બચાવનાર છે. જેમ તપેલા લોઢાના કડાઈમાં ઉપર પગ આગળ જવા માટે, ત્યાં રહેવા માટે નહિં. તેવી રીતે દેશવિરતિ શ્રાવકપણું એ સર્વવિરતિ માટે જ. શ્રાવકના વ્રત અને તેના અતિચાર વિચારશે એટલે સર્વવિરતિની ગર્ભાવસ્થા એજ દેશવિરતિ, એ અતિચારનું જ્ઞાન કરો એટલે ભાન આવશે. એને આપોઆપ માલમ પડશે કે સર્વવિરતિ માટે જ બાર વતે છે. દેશવિરતિવાળો આત્મ પિતાને સર્વવિરતિના ઉમેદવાર તરીકે કેવી રીતે જણાવે છે અને પિતાને કે અધર્મી ગણાવે છે, તે વિગેરે અધિકાર અગે વર્તમાન,
Page #341
--------------------------------------------------------------------------
________________
આગદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૩ર૧
પ્રવચન ૮૭ મું તાકાત રહિત વસ્તુ કાર્યમાં પરિણમે નહિં
શાસકાર મહારાજા ધર્મોપદેશ દેતાં જણાવી ગયા કે જે મનુષ્યને વસ્તુ મળેલી હોય, માલિકી કબજે પિતાને હોય, છતાં સદુપયેગ, દરૂપગ, અનુપયોગના પરિણામને ધ્યાનમાં લઈ શકે નહિં તે તેની વ્યવસ્થા કરવાને હક તેને મળતો નથી. આ વાત શાસથી, કાયદાથી, જગતના વ્યવહારથી નક્કી થએલ છે. તેવી રીતે ધર્મ ચીજ બહારની નથી, બહાર તેની સામગ્રી સાધને અને કારણે છે, પણ ધર્મ ચીજ આત્માની બહાર નથી. આટલા જ માટે શ્રીહરિભદ્રસૂરિજીએ ષોડશકમાં જણાવ્યું છે કે ધરતઃ પ્રમ: ભગવાનની મૂર્તિ અને પાંચ મહાવ્રતધારી સાધુ. આત્માથી ધર્મ એ નવીન ઉત્પન્ન થવાવાળી ચીજ નથી. આ ઉપરથી દેવ ગુરુ અને ધર્મના ઉપકરણ નકામાં નથી. ઘડા એ ચક્કરથી બને છે પણ ચકર પિતે ઘડારૂપ થતું નથી. કુંભાર દંડ યાવત ગધેડે ઘડારૂપ થતા નથી. ઘડારૂપે તો માત્ર માટી જ થાય છે. તેટલા માત્રથી કુંભાર ચક્ર ગધેડાં દેરીને રૂખસદ આપી દઈએ, તે માટી ઘડારૂપે ક્યારે થવાની? ઘડારૂપે તે માટી થવાની, પણ કુંભારાદિક વસ્તુ ન હોય તો માટીનો ઘડો બને નહિ તેવી રીતે એક પક્ષ-આમામાં કારણ માત્રમાં કાર્ય રહેલું છે. ઘડે કરે હોય તે માટી લેવા કેમ જાય છે, પણ તાંતણ લેવા કેમ નથી જતે ? માટે માટીરૂપ કારણમાં કથંચિત્ કાર્ય રહેલું છે. તેમ હોવાથી જે જે કાય જેને જેને કરવું હોય તે તે તેના કારણને જ ધે છે. ત્યારે બીજો પક્ષ કહે છે કેકારણમાં કાર્ય છે જ નહિ, કેમકે કારણમાં કાર્ય હોય તે મહેનત શાની કરો છો? તસ્ય વાdi નાસ્તિ જે વસ્તુ બની ગએલી છે, સિદ્ધ થએલી છે, પછી તેમાં કરવાનું શું ? કારણમાં કાર્ય વિદ્યમાન છે તે કરવાનું શ બની ગએલી વસ્તુને કરવાની હોય નહિ. માટીમાં ઘડો છે. સતરમાં લુગડું છે, તો કુંભાર કે સાલવીને કરવાનું શું ? માટે કારણમાં કાય છે જ નહિં. તેં ઘડા કરવાવાળા માટી કેમ લે છે? સુરતમાં કપડું છે એમ ધારીને સુતર કેમ લે છે? માટીમાં ઘડો બનવાનું સામર્થ્ય છે. ઘડાની ઈરછાવાળી માટી જ લે. સુતરથી લુગડું થાય છે. તેથી જ લુગડાની ફા. ૨૧
Page #342
--------------------------------------------------------------------------
________________
રરર
પ્રવચન ૮૭ મું
ઈચ્છાવાળો સુતરને લે છે. જે કાર્ય-કારણને જાણે છે? તે જ તે ત્યે છે. સુતર વગર લુગડું ને માટી વગર ઘડો થતો નથી. એ જાણવાની જરૂર નથી. કારણ માત્રમાં કાર્ય રહેલું છે. જન શાસ્ત્રકાર કહે છે કે બને ભેળા મળે. જેમ દુનિયામાં એકલું બીજ અંકુરો નહિં કરે, એકલી પૃથ્વી અંકુરે નહિં કરે, બીજથી નિરપેક્ષ રહેલી પૃથ્વી અને પૃથ્વીથી નિરપેક્ષ રહેલ બીજ તે અંકૂર કરવાની તાકાતવાતું નથી. બીજને અને પૃથ્વીને બનેને મેળવે અને પાણી પડે તે અંકૂર થશે. સત્ અસત પક્ષવાળા બનેને મેળવે. જે ઘડે થવાને તેનું કારણ તે આજ માટી. કરેડ ટન માટી છે, પણ આ ઘડો થવાના કારણભૂત આજ માટી. જે વસ્તુરૂપે પરિણમે તે વસ્તુમાં તાકાત છે. તાકાત વગરની વસ્તુ પરિણમે નહિં. સત્તામાં રહેલા ગુણને પ્રગટ કરવાનો પ્રયત્ન.
એવી રીતે આત્મા માટે વિચારો કે-આત્મા કેવળ જ્ઞાનમય છે? એમ સમકાતિ માને છે. જીવ માનવામાં સમકાતિ અને મિથ્યાત્વીમાં મટે ફરક પડે છે. મિથ્યાત્વી જીવ માનવા છતાં કૈવલ્ય સ્વરૂપ નહીં માને. કૈવલ્ય જ્ઞાનસ્વરૂપ કૈવલ્ય દર્શનસ્વરૂપ વીતરાગત સ્વરૂપ અનંત વીર્યવાળે જીવ સમકાતિ માનશે. સમકાતિની અપેક્ષાએ સિદ્ધિને જીવ અને નિગોદને અપર્યાપ્ત પહેલા ક્ષણનો એકેન્દ્રિય જીવ એ બને સરખા છે. ચોકસીની અપેક્ષાએ રાજાના મુગટમાં રહેલું ને ખાણમાંનું સેન આ બનેમાં કંઈ ફરક નથી. તેવી રીતે અહીં સૂક્ષમ એકેન્દ્રિય અપર્યાપ્તા પહેલા ક્ષણને જીવ અને સિદ્ધના જીવમાં જીવપણામાં કાંઈ ફરક નથી. તે પછી અહીં ફરક શેમાં છે? મુગટમાં રહેલું તેનું માટીથી જાદુ પડી સ્વચ્છ થયું છે અને ખાણમાં રહેલું માટી અને બીજી ધાતુઓ સાથે મળેલું છે. તેવી રીતે સિદ્ધને જીવ કર્મરૂપ માટીથી રહિત બલકે વિકારરૂપ બીજી ધાતુથી રહિત છે. આ જીવમાં કર્મ રૂપ માટી, વિકારરૂપ બીજી ધાતુ એકમેક થએલી છે. સેનું બનાવવા પ્રયત્ન ખાણવાળાઓ કરતા નથી. ખાણવાળાઓને પ્રયત્ન સોનું ચોકખું કરવાનો છે. હીરાવાળાઓ હીરાને ચકખા બનાવવા પ્રયત્ન કરે છે, તેવી રીતે આ જીવે કેવળ જ્ઞાન-દર્શન વીતરાગપણું અનંતવીર્ય ઉભું કરવા પ્રયત્ન નથી કરવાને પણ પ્રગટ કરવાને પ્રયત્ન કરવાને છે.
Page #343
--------------------------------------------------------------------------
________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૩૨૩ કેવળ જ્ઞાનાદિ વગરના કેઈ પણ જીવે નથી
મેલને ધોઈ નાખી હીરાને પ્રકાશ પ્રગટ કરવાને છે, તેવી રીતે આત્માને કેવળ જ્ઞાનદર્શન વીતરાગપણું એ પ્રગટ થયા એટલે આત્મપ્રકાશ થયો. કેવળ જ્ઞાન-દર્શન પ્રગટયું કેમ કહીએ છીએ ? એ નવું ઉત્પન્ન થએલું નથી. આ જગોપર કહેશે કે કેવળ જ્ઞાનાદિ ઋદ્ધિ ભવ્ય જીવો માટે માનીએ પણ અભવ્ય મિથ્યાત્વી દુર્ભવ્ય માટે યાવતુ સૂક્ષ્મ એકેન્દ્રિય માટે આપણે શી રીતે માનીએ? એને આત્મા કેવળ જ્ઞાન દર્શન વીતરાગતામય અનંત વીર્યને ધણી શી રીતે માનીએ ? જણનારી સ્ત્રીને માની શકીએ કે એના પેટમાં ગર્ભ ધારણ કરવાનું સ્થાન છે. એમ માનીએ એટલે ગર્ભ ઉત્પન્ન કરવાની તાકાત છે, પણ વાંઝણીમાં ઉપત્તિસ્થાન એગ્ય બીજ કેવી રીતે માનવું? જણનારી નારીમાં બીજ માની શકીએ. જેઓ વહેલા મેડા કેવળ જ્ઞાનદર્શન વિગેરે મેળવનારા એમાં કેવળ જ્ઞાનાદિક છે એમ માનીએ! પણ વાંઝણીમાં ગર્ભાધાનની શકિત નથી તેથી મનાય નહિં. તેમ જેઓ મિથ્યાત્વી અભવ્ય નિગોદમાં રહેલા તેમને મોક્ષ મળવાનું નથી, તેમાં ગર્ભાધાન શક્તિ છે એમ મનાવવા માગો તે શી રીતે માનવું? પ્રશ્નકાર એક જ વાત કહેવા માંગે છે કે–જેમાં કાર્ય થાય તેમાં કારણ માને પણ જેમાં કાર્ય થવાને સંભવ નથી, તેમાં કાર્યદશા મનાવવા માગો તે શી રીતે માનવી? મહાનુભાવ ખેતરમાં દાણા વવાય કેટલા ને અંકૂરા થાય કેટલા દાણાના ? જે દાણ રંધાઈ ગયા, જાનવર ખાઈ ગયા, શેકાઈ ગયા તે દાણામાં અંકર કોઈ દહાડો થવાનો છે? અંકુરા નહિ થાય તે ચોક્કસ છે છતાં પણ તેમાં અંકુરાની તાકાત ન હતી એમ કહી શકીએ ખરા? કહે કે અંકુરાની તાકાત છતાં એવા સંજોગમાં આવ્યા કે જેમાં અંકૂરા થયા, નહિ ને અંકુરાના સંજોગ પણ નાશ પામે, તેવી રીતે અભો મિથ્યાવીઓ કેવળ જ્ઞાનાદિવાળા છે છતાં પણ પ્રગટ કરવાના સંજોગો, પ્રગટ કરવાની સામગ્રી–પરણુતિ તેમને મળી નથી, મળતી નથી ને મળશે પણ નહીં. ન મળવાથી કાર્ય ન થાય તેટલા માટે અયોગ્ય કહેવાય નહિ. કેઈ પણ જીવ કેવળ જ્ઞાન દશનાદિ વગરને છે એમ કહી શકીએ જ નહિં. આ વાત યુક્તિથી જોઈ. હવે શાસ્ત્રોથી જોઈએ-અભવ્યને કેવળ જ્ઞાનાવરણીય દર્શનાવરણીય સંજવલન પ્રત્યાખ્યાની અપ્રત્યાખ્યાની વિગેરે ચાર ચેકડી માનવી કે નહિ ને દાનાંતરાય વિગેરે માનવા કે
Page #344
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૮૭ મુ”
નહિં ? જે કેવળ જ્ઞાનદર્શન વીતરાગપણું નથી, અનંત વીર્ય નથી તો તેને રોકવાવાળા કર્મ આવીને શું કરશે ? પણ કેવળજ્ઞાન છે તે. કેવળ જ્ઞાનાવરણીય આવીને રેકે? વીર્યંતરાય, વિગેરે વિયને રાકશે પણ વીર્ય છે કયાં? કહે કે અભવ્ય મિથ્યાત્વી ને દુર્ભને કેવળજ્ઞાનાવરણીય વિગેરે માનીએ છીએ તેથી નકકી થયું કે તેમને આત્મા કેવળજ્ઞાનાદિમય જ છે.
આ ઉપરથી બીજી વાતને ખૂલાસો અત્રે થઈ જશે. ભરત મહારાજાનું દ્રષ્ટાંત ઘણુંજ પ્રસિદ્ધ છે. પણ તે દ્રષ્ટાંતના ભા અપ્રસિદ્ધ છે. શ્રી ભરતજી આરિસાભવનમાં ગયા. વીંટી વગરની આંગળી દેખી વિચાર થયો કે દુનિયામાં સની સુથાર વિગેરે પારકા ઘરેણાં લાવી શોભા બતાવે છે. મોટા શાહુકાર પણ પહેરીને શોભા બતાવનાર હોય છે. પારકે ઘેરથી લાવીને શેભા બતાવવાની હોય છે. ભરત મહારાજ વિચારે છે. કે હું માલદાર કે દરિદ્રનારાયણ. હું શામાં? કાયા-કન્યા
અરે મારું શરીર શામાં ? મારું શરીર દરિદ્ર, હું પણ દરિદ્ર. પારકું લાવીને શોભાવનારો. જુઓ આ શરીર દરિદ્રનારાયણ, એક વટી નથી, તેમાં આંગળી કેવી ખરાબ લાગવા લાગી. પારકાથી સારી દેખાતી હતી. પંચેન્દ્રિયને શોભાવનાર એકેન્દ્રિય. એ પચેંદ્રિયમાં ધૂળ પડી કે પિતે પારકાથી શોભા દેખાડે છે. હું ચક્રવતિ કહેવાઊં. તે પણ એકેન્દ્રિય બે ઇંદ્રિયના પુદગલને અંગે. મારું સ્વયં શરીર અત્યારે માટી-કચરા જેવું લાગે છે. આટલા કાળ સુધી શોભાવ્યું, તે કોનાથી? પારકાથી શોભાવ્યું. પારકાથી પિતાની શોભા કેળી માળી કાછિયા સિવાય કેઈન ગણે. આખરૂદાર પિતાની શોભા ન ગળે. આ પણ કેળી કુંભાર, કાછીયા ભાઈ. આત્માની પિતાની શોભા નહિં. બીજા પુદગલો આવે ત્યારે શોભે. જાય એટલે હતા એવા ને એવા. વિવાહ ગયો એટલે કાળા કયલા. એવી રીતે આ પણ દરિદ્ર નારાયણ, ઊંટી હતી એટલે ચળકતા હતા, વટી વગર કેવા દેખાય છે. કુંભાર જેવા. પર જ તાગડધીન્ના કરવાના. પારકી શોભા ખસે એટલે કુળની શોભા માલમ પડે, “આ એકેન્દ્રિયનો ઘૂમટો ઓઢયે છે. એમ ભરત વિચારે છે. સ્ત્રી બાયડી જાત તેમ કાયા પણ બાયડી જાત. સ્ત્રી ઘૂમટે ઘાલી પિતાની શોભા ધારણ કરે છે.
Page #345
--------------------------------------------------------------------------
________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૩રપ
કાળી કુબડી સારા વસ્ત્ર પહેરે તે દેવાંગના લાગે, પણ ઘૂમટે છેલે તે કેલણ, ભીલડી જણાય છે. આ પણ હીરા પન્ના અને મુંગીયાથી ચમકે છે. કન્યાને જોવા જનાર ઘુમટે ખસેડીને જુએ છે. ભરતે ઘુમટે કાઢી નાખ્યો. હાર ટ્વટી યાવત્ મુગટ પણ કાઢી નાખ્યા, અંતે કન્યા કેવા રૂપમાં છે તે બરાબર દેખાઈ આવી. ઘુમટા હતા તેથી પોતાના રૂપમાં કાયા બરાબર દેખાતી નહતી. કાયા એ કન્યા નથી પણ અલંકાર છે. કાયાની અંદર શું છે? તે તપાસે.
કાયા પણ ઘુમટે છે. જેવું લુગડું ઓઢે તેવી કન્યા દેખાય. જેવી કાયા મળે તે આત્મા દેખાય. કાયા પણ કન્યારૂપે નથી. હજુ કાયા આભૂષણ રૂપે છે. ખરી વસ્તુ કઈ? આ કંચન પણ નહિં. કાયા પણ નહીં, પણ અંદરને આત્મા કન્યારૂપે છે. તેનું રૂપ કયું? પેલી કન્યાને ઓઢણી ઓઢાડાય. ઉપર ચુંદડી ઓઢાડાય. ચુંદડી ને ઓઢણું બને ખસેડીને કન્યાનું રૂપ જોવાય. આત્મા એ સોનારૂપાથી, કાયાથી ભિન્ન છે તેનું રૂપ કયું? રસ્તામાં જનારે કન્યાની ઓઢણુ ચુંદડી દેખે પણ કન્યાનું ખુદ રૂપ ન દેખે. અનાદિ સંસારમાં ભમનારો આ જીવ -કાયા અને કાયા પર લાગેલી ચીજ દેખે છે. અંદરની કન્યા દેખતો નથી. કન્યાનું રૂપ જોતાં અંદરને કેઈ અધિષ્ઠાયક એવો છે કે–તેને આમાં કેદ કરીને રાખવામાં આવ્યા છે. બહારના પુદગલે એજ કાયાની ઓઢણું, હું નહિ હું કંઈક જુદી ચીજ છું. આત્માના સ્વરૂપને તપાસતા હું કેવળ જ્ઞાનદર્શન વીતરાગ સ્વરૂપ છું. જે આ છું તે બદલ્યો કેણે? ચંદ્રરાજા થઈને કુકડાપણામાં કેમ કલેલ કરે છે? - હું ચંદ્રને કુકડે થઈ ગયો છું. એક દેરામાં કુકડે થયે છે. એક તાંતણે-દરો બાંધેલો છે. ત્યાં સુધી ચંદ્રરાજા નથી, કુકડે છે. તેવી રીતે આ આત્મા ચંદ્રરાજા છે. પણ એક દોરો બંધાએલો હોવાથીકેરા તાંતણામાં કુકડો થઈ ગયો છે. ચંદ્રરાજા તાંતણાના પ્રતાપે કુકડો થઈને કલોલ કરતે હતા, તેવી રીતે આ જીવ એક જ તાંતણામાં કુકડે થઈ કલ્લોલ કરે છે. દેહના તાંતણે બંધાએલો કુકડો થઈ કલેલ કરે છે. જે સત્ય વસ્તુ સમજનારા છે, તેને પણ કુકડાનું કલેલપણું છે, તે છૂટતું નથી. તમને બધાને તે આ દેરાથી થએલું કુકડાપણું આનંદકારી લાગ્યું. તમને તેને અફસેસ નથી. નેહના ફાંસાથી એક જ
Page #346
--------------------------------------------------------------------------
________________
૩૨૬
પ્રવચન ૮૭ મું
દોરામાં બંધાયા આ કુડી કાયામાં કર્લોલ કરે છે પણ તેનું સ્વરૂપ જાણનારાને અત્યંત છાતી બળે છે. જ્ઞાની પુરૂ પૂજ્ય પરમાત્મા તમારૂં રાજાપણું જુએ છે ને કુકડાની કીડા જુએ છે. રાજચંદ્ર થઈને કુકડામાં ક્યાં કર્લોલ કરે છે? તેજ વાત ભરત વિચારે છે. રાજચંદ્ર, જે તાકાતદાર છતાં એક તાંતણામાં કુકડો થઈ ગયો છે. આ જીવની. મૂર્ખતા ઉપર શું કહેવું. આ ભાવનામાં કેવી રીતે કેવળજ્ઞાન-દર્શન વીતરાગપણું અનંતવીર્ય રોકાએલું છે. તે વિચારવા લાગ્યા. એક એક ગુણ માટે નિદન ગહણ શરૂ કર્યું, ક્ષપક શ્રેણિમાં પેઠા, કેવળજ્ઞાન પ્રગટ કર્યું. આ વાત આપણાથી અજાણ નથી. સવાલ અહીં આવે છે કેમહારાજા ભરતને કેવળ થઈ ગયું. હવે સાધુપણું લેવાની જરૂર શી ? સાધુપણું શા માટે ? દુનિયાની મોહ જાળમાં થતાં અન છોડવા માટે સાધુપણું છે. બાર વ્રતધારી શુદ્ધ શ્રાવક એ પણ શું કરે છે? “ખાળે. ડૂચા ને દરવાજા ખુલ્લા.” નવાણું દેકડા જુલમનું પિષણ,
શુદ્ધ બાર વ્રત પાલન કરનારો-જ્યાં ખાળે ડૂચા હોય પણ દરવાજા ખુલ્લા હોય ત્યાં પાણી રોકાય શી રીતે ? કેવી રીતે? તે બતાવો. દેવદત્ત. નામના શ્રાવકે બારે વ્રત ઉચ્ચર્યા. એના છોકરાએ કેઈકનું ખૂન કર્યું. તે વખત રાજ્યને કહેવા જશે કે-મારા છોકરાએ ખૂન કર્યું છે માટે એને ફાંસી ઘે, એમ કહેશે ખરો? બચાવમાં પંચેન્દ્રિય મનુષ્યની થએલી હત્યા પોતે જાણે છે, છતાં એ હત્યાને રેળી નાખવી છે. એને આ વ્રત કેમ? મેં પિતે બંધ કર્યું છે પણ નથી કુટુંબને બંધ કરાવી શકે ન નથી. સંબંધી મિત્રોએ બંધ કર્યું. સગાવહાલાં જે જુલમ કરે તેમાં હું જ રાજી થાઉ, પણ આપત્તિ વખતે તેમને કેડ બાંધી બચાવવા તૈયાર છું. સેંકડો ગુન્હા કુટુંબમાં બને તે પણ બચાવવા ઉભું રહેવું. ગુનાને બંધ કરી શક્યું છે પણ ગુન્હાઓમાં ગરકાવ થએલાને બેગુનેગાર બનાવવા માટે કેડ બાંધવી પડે, તે છોડયું શું? પાપીઓના બચવા કરવા માટે તૈયાર થવું. એવી રીતે દરેક બાયડીએ, મુનિએ, કાકાએ, મામાએ, કેઈએ પણ જુલમગાર કૃત્ય કર્યું હોય, તમે જુલમગાર માનતા છે તે પણ કેડ બાંધી બચાવવા ઉભા રહે છે. તેથી એક કડે વ્રત અને નવાણું દેકડા જુલમનું પિષણ.
Page #347
--------------------------------------------------------------------------
________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૩૨૭
- તમે પોતે પચ્ચખાણ કરો કે મારે મોટું જૂઠું બોલવું નહિ. પણ તમારા છોકરાએ ખોટી રકમ ઉધારી હોય ને ચોપડા કેરટમાં જાય તે છોકરાએ ભેગવવું જ જોઈએ.” એમ કહેવા કેટલા તૈયાર છે ? પંચંદ્રિયના પૂન સરખાથી તમો ખૂનીના સામેલગાર થાઓ છે. જૂઠી રકમ, દસ્તાવેજો થઈને આવેલી રકમોના માલિક થવા તમે તૈયાર છે, ભાગીદાર થવા તૈયાર છે, ચોરીને અંગે તમે પોતે ન કરે, બાકી છોકરો બેન બેટી કાકે મામે માસો એ જે માલ ઉઠાવી લાવે તો કેટલાએ ભાગ છોડી દીધે? અરે પરસ્ત્રી ગમનને ત્યાગ કર્યો, પવિત્ર કામ કર્યું, પણ પાપ
સ્થાનકની અપેક્ષાએ પૂછું છું કે તમારે છોકો આમ ચેરીમાં પકડાય, તેમાં તમે કેની તરફેણમાં સાક્ષી પૂરવા જશે? તે વખત વકીલ અને બેરિસ્ટર રોકી લાગવગથી બચાવવા તૈયાર છે, સરકારી પટ્ટા પહેરનારાને ઉઠાવગીરી કરનારાઓમાં સામેલગીરિ શી? પટ્ટો ધર્મિષ્ઠપણને ને ઉઠાવગીરના બચાવમાં ઉભા રહેવું છે. બધી બાબત ધ્યાનમાં લેજે. દુનિયામાં રહેનારે બારવ્રત ત્યે તો પણ કર્મના કચરામાં કચડાઈ રહ્યો છે. માટે ગૃહસ્થપણામાં કલ્યાણ કહેનારા કઈ દીવાન–શાળામાં ભણ્યા હશે?
જ્યાં માત્ર પોતાના હાથ પૂરતી સફાઈ, ગુન્હ કરેલાને કોયડ મારવા તૈયાર નથી, અર્થાત્ ગુનેગારોને બચાવવા માટે રાતદિવસ તૈયાર છે, પિતે ગુન્હો ન કરે એટલું જ પાપ બંધ. શ્રાવકના વ્રતનું રેગ્ય પાલન સમજતા હે તે ભૂલ કરે છે. એક વકીલ પોતે જૂઠા કેસ કરે, બીજાને જૂઠે કેસ ફી માટે ચલાવે, બેમાં વકીલાતની સનંદ શામાં જાય? જૂઠો કેસ કરે તેમાં સનંદ જાય. આટલો ફરક છે. આ પિતાનાં ને પરનાં પાપમાં ફરક. ગૃહસ્થને અવિરતિના કારણે પાપ બંધ ચાલુ જ રહે છે.
સુંદરમાં સુંદર વ્રતધારી પિતાના મિત્ર કુટુંબનું બધાનું પાપ તે કંપનીનો મેમ્બર હોય ત્યાં સુધી વગર જોખમે વહોરે છે, પાઘડી કંપની અવિરતિને મેમ્બર હોય, તેમાંથી રાજીનામું ન આપે ત્યાં સુધી તેનાથી જાણબહાર થએલા ગુનાને તે ભાગીદાર છે. આ વિચારશે તો
૧ સં. ૧૦૮૮ ની સાલમાં ઘણું શ્રેષ્ઠી વયે બહાર દહેરાસર-ઉપાશ્રયે જતા તે પાઘડી, દુપટ્ટો, ખેસ વગેરે ઉત્તમ વેશ પહેરે અને તેજ વેશમાં વ્યાખ્યાન શ્રવણ કરનાર હતા, જેથી પાઘડી કંપની શબ્દ વાપર્યો છે
Page #348
--------------------------------------------------------------------------
________________
૩૨૮
પ્રવચન ૮૭મ
માલમ પડશે કે–મતિશ્રુત-અધિત્રાળા પણ પાઘડી-ગૃહસ્થપણુાની કંપનીમાંથી રાજીનામુ આપી કેમ નીકળ્યા ? કુટુખ-કપનીમાં જેટલા પાપ થાય તેના ભાગ પાઘડી કંપનીમાં રહેનારાને લાગે છે, કલ્પસૂત્રમાં દરેક તીથ કર માટે સાંભલા છે કે બાબો અળરિચ વચ" એટલે ઘરથી નિકળી ઘર રહિતપણું લીધું. આ વાક્ય સમજણમાં લ્યા. અવિરતિથી પાપારભથી નીકળીને કહેવુ જોઈએ તે ન કીધું પણ શું કહ્યું ? “બારાબો અનન્તરિય પત્ર” કારણ ? આ ગૃહીની ક`પની છે. એજ પાપની ઈજારદાર પાઘડી કપની, તેમાંથી નીકળી જવું. આ પાઘડી વિનાની સાધુની કંપની છે. આ કંપનીમાં કાણુ આવે? તમારામાંથી રાજીનામુ આપે તે. એટલા માટે આ પાઘડી કંપનીમાંથી રાજીનામું આપી સાધુ કંપનીમાં દાખલ થયા. જેમને કના ડર છે, ક્રમ લાગવાના સભવ છે. આ પાઘડી કંપનીને લીધે પાપની પ્રણાલિકાપ્રવાહ ચાલ્યા આવે છે, એવી સમજણવાળા તેમને સાધુપણું' લેવાની ખાસ જરૂર છે, ધર્મ બે પ્રકારના કહ્યો છે, ગૃહસ્થને શ્રાવકધમ અને સાધુને સાધુધમ, જિનેશ્વર કરતાં તમે ઉલટુ કેમ કહેા છે ? તેમણે તે અણુગાર ને સાગાર એ ધમ કહ્યા છે. સાગાર ધમ કાને માટે કહ્યો છે. પાપ એડીરૂપ માને તેનેજ સાગાર ધમ કહ્યો છે. પેાતાના કર્મની તીવ્રતા દેખે. હું ફસાઈ ગયા છું અને ઘરને સામણુ દેખે તેને જ સાગાર ધર્મ, દુનિયાદારીના ડર ન ગણે તેમને સમકીત નથી કહ્યુ, તેા સાગાર ધર્મની તા વાત જ શી ? જેઓ સવ વિરતિની ઈચ્છાવાળા, તે મેળવવા માટે તલપાપડ બનેલા, પણ તે લેવામાં પેાતાની અશિત ગણવાવાળા દેશવિરતિ હોય છે. ગૃહસ્થધમ એ સાગાર ધર્મ છે માટે આ વાતને સમજતા થાએ. જ્યાં ગૃહસ્થપણાને ત્યાજ્ય માને, સંસારને બૂરા ને સપડામણુ માને અને ત્યાગ ઈષ્ટ ગણે તે ત્યાં જ સાગાર ધર્મ છે, જો સારા ગણે છે તે લેતા કેમ નથી ? (સભામાંથી) કાંતા અશક્તિ, કાંતા આસક્તિ, જે જન્મના નપુંસક હોય. જન્મથી આંધળા અગર પછીથી આંધળા થયા હોય, બેરાં મુંગા હોય તે કહી શકે કે હું ચારિત્ર લેવાને અશક્ત છું અને તેઓ કુટુબાદિક છેડવા માંગતા હોય તે તે ચારિત્ર
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૨૯
આગદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે લેવા માટે શક્તિમાન નથી. શાસ્ત્રમાં અયોગ્ય કહ્યા છે, તે ચારિત્ર ન લઈ શકે તે માટે અશક્ત. શાસકારે જણાવેલું છે કે-કોઈપણ દીક્ષા લેવા આવે તેને જણાવવું કે આવા નપુંસક વિગેરેને દીક્ષા અમે આપી ન શકીએ. તું નપુંસક તે નથીને ? એવું ન પૂછાય-એમ પૂછે તો પ્રાયશ્ચિત લાગે. સીધું ગીતાર્થને આમજ કહેવું પડે કે–નપુંસક કુંભી વિગેરે આવા આવા દેલવાળાને દીક્ષા દેવી અમારે કલ૫તી નથી. એટલે આપોઆપ નપુંસક હેય તે ખુલ્લો પડે. દીક્ષાથીને પાંચ વાત જણાવવી પડે
દીક્ષાર્થી કહે કે આપે કહ્યું તે હું નથી. પછી પાંચ વસ્તુ જણાવવી. જેને માટે શાસ્ત્રમાં “ો અસિtrળ મૂપિયા ય જોયા માવત મો.” અમારે જે વસ્તુનું કામ પડે તે ગૃહસ્થને ત્યાંથી માગી વાવવી પડે. અમારાથી કંઈ રખાતું નથી. અચિત્ત ભેજન, સચિત્ત વપરાતું નથી અને અચિત્ત જ ખાવું પડે, ભૂમિશગ્યા એટલે પલંગ ખાટલા, ગોદડાપર સુવાય નહિં. જિંદગી સુધી સ્નાન કરાય નહિં અને કેશ વધે તે લેચ કરવો પડે. આ પાંચ વાતે દીક્ષા લેનારને જણાવવી પડે.
જ્યારે કુલાચારે ધર્મ ન હતો ત્યારે તે જાણ બહાર હેય. અત્યારે તમારા બચ્ચાંને આ પાંચ વાત ખ્યાલમાં હોય જ છે. મૂળ -વાતમાં આવે. જે જન્મથી નપુંસક આંધળા લુલા લંગડા હોય, તે ચારિત્ર લેવા તૈયાર થાય, આસક્તિ ન હોય તે તો પણ ચારિત્ર વગર રહેવું પડે એટલે ઈચ્છા થાય તો પણ અશક્તિથી તેમને રહેવું પડે છે. જેઓ અશક્તિવાળા નથી, તેઓએ તો ચારિત્ર લેવું જ જોઈએ. તીર્થકર મહારાજા જનમ્યા ત્યારથી ત્રણ જ્ઞાનવાળા, ચાહે તે ૮૩ લાખ પૂર્વ રહે અને ચાહે તે ત્રીશ વરસ રહે પણ અશક્તિને લીધે રહે છે એમ કહી શકે છે? તીર્થંકરને અશક્ત માનવા તૈયાર છે? દુનિયાદારીની અપેક્ષા એ બધું સહન કરે છે તે ચારિત્રમાં અશક્ત છે એ કઈ રીતે માને ? આસક્તિ અને અશકિત
જે ગૃહસ્થપણામાં રહ્યા છે તેમને પ્રત્યાખ્યાનીને ઉદય છે કે નહિં? જે સમકીતિ હોય તે પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની બનેનો ઉદય હોય. દેશવિરતિવાળને પ્રત્યાખ્યાનાવરણીયનો ઉદય હેય. આ બે વગર
Page #350
--------------------------------------------------------------------------
________________
૩૩૦
પ્રવચન ૮૭ મું"
ગૃહસ્થપણામાં કઈ દિવસ રહેતું જ નથી. બને ચેકડીના ઉદયથી સમકીતિ ગૃહસ્થપણામાં રહ્યો હોય. જે આ વાત કબૂલ થશે તો. પ્રત્યાખ્યાનનો ઉદય જીવને આસક્તિ કરાવશે કે નહિ? જે આસક્તિ ન કરાવે તે કર્મની તાકાતજ નથી. દુનિયાના વિષયોમાં કુટુંબમાં મમત્વભાવ થાય છે. તે પણ પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાનને જ ઉદય છે અને તેથી તેમાં આસક્તિ છે. અશક્તિ અને આસક્તિ કોને હોય? લૂલા લંગડા આંધળાદિ બધા અશક્ત હોય પણ જેઓ તાકાતવાળા પણ વિષયે કુટુંબ વિગેરે હોય તે છેડી નથી શકતા તેથી તેમને આસક્તિ જ છે. જે આ આસક્તિ છૂટી જાય તે અશકિત જેવી ચીજ તેમને છે જ નહિ. મમત્વભાવ છૂટી જાય અને આંધળો અગર બહેરે ન હોય તો તેને અશક્તિને વાંધો છે જ નહિ. જેઓ કુટુંબના મમત્વમાં વિષયમાં. પૈસાની મમતામાં રહેલા છે તે તેને આસક્તિ છે. અને તેથી જ ચારિત્ર, નથી લઈ શકતા. તેને જ ગૃહસ્થ ધર્મ ગણાય. જેઓ આ ઝેર છે; છોડવાલાયક છે પણ જેમ રોગી કુપચ્ય સમજે છતાં પણ કુપથ્યમાં ઘૂમે, તેમ આરંભાદિકને કુપચ્ય સમજે છતાં પણ આસકિતથી ઝેર સમાન કુપથ્થરૂપ આરંભાદિકમાં પડે છે. હે ભગવાન હું ચારિત્ર લેવા ઈચ્છું છું, પણ આરંભ પરિગ્રહમાં આસકૃત હવાથી ચારિત્ર નથી લઈ શકતે, એમ કુણાદિક ભગવાનને કહે છે, આસકિતને ઝેર ગણે, ત્યાગને ઉત્તમ ગણે તેજ સાગાર શ્રાવક ધર્મ. સાધુપણું એ આત્મસ્વભાવ
જેઓ ત્યાગની જરૂર ન માનતા હોય તેમને સાગાર શ્રાવક ધર્મ ભગવાને કહ્યો નથી. માટે પાધડી કંપનીમાંથી પલાયન કરવું તે દરેકને જરૂરી. તે આ પાઘડીમાંથી પલાયન કોણે કરવું? અહીં ભરત કેવળજ્ઞાની થયા છે. આ પાઘડીમાં ગૃહસ્થપણામાં લાગતા પાપથી ભાગી જવા માટે તૈયારી કરે છે. કોઈ કેવળીને બીજે ભવ કરવાનો નથી તેમને શા માટે ચારિત્ર લેવું પડયું? કેવળી થઈ જાય તેણે પણ પાઘડી કંપનીમાંથી રાજીનામું આપ્યા વગર છૂટકો નથી. તે પછી જેમને કેવળજ્ઞાન ન. થયું હોય તેમની વલે શી? આ વાત એક બાજુ રાખીએ. ભરતને કેવળ થઈ ગયું હતું. તેમને કર્મને હલ્લો આવવાને ન હતું, તો તેમને રાજીનામું આપવાનું કામ શું હતું? ભરત શુદ્ધ આત્મ સ્વરૂપવાળા, એ. તો ખુલ્લા માથાની કંપનીમાં આવ્યા હતા પણ શું ને એ રહ્યા હતે તે.
Page #351
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૩૩૧
૫ણ શું? મુંડીયા કંપનીમાં શું કરવા આવ્યા ? કોઈ કહે કે આ ખુલ્લી છે તો શું કરવા દેખે છે? આને કંઈ અર્થ છે ? ખુલી આંખને સ્વભાવ જ દેખવાને છે, તે આ પ્રશ્નને સ્થાન જ નથી. ગૃહસ્થપણામાં અને આરંભપરિગ્રહમાં રહેવું એ કર્મના ઉદયને કોટ હતે. સાધુપણા સિવાય રહેવું એ કેવળ જ્ઞાનરૂપ દષ્ટિ ખુલ્યા પછી ન બને. જ્યાં. કર્મને કિલો ઉડી જાય, ચૂટી જાય ત્યાં કિલે પોકારે એ કામનું શું? માટે સાધુપણું લેવું એ આત્માને સ્વભાવ-ઘરમાં રહેવું એ કમને સ્વભાવ.
ભરતને કેવળ થયું એટલે આત્માને સ્વભાવ આવો જ જોઈએ. અન્યલિંગ ગૃહીલિંગ એ કમને સ્વભાવ. પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન ને અનંતાનુબંધીના સ્વભાવમાં રહેવાવાળા અન્યલિંગીઓ મેક્ષ પામે-આ વાત શી રીતે બને ? અન્યલિંગે સિદ્ધ, ગૃહીલિંગે સિદ્ધ એ કબૂલ. એ પ્રત્યાખ્યાની વિગેરે કર્મના ઉદયથી છે? તે બને કબૂલ ? એક ઝાડ નીચે પારધીએ જાળ નાખી, તેમાં બિલાડો સપડાય તે વિચારે છે કે–આ. ઝાળ કાપવાની મારામાં તાકાત નથી. એક ઉંદરને પ્રાર્થના કરી કે આ જાળ કાપી નાંખ. ઉંદરે વિચાર્યું કે જે જાળ કાપું તો મારૂં મેત થાય અને નથી કાપતે તે એનું મોત થાય છે. જ્યાં પારધી આવ્યા ને જાળને સંકેલવા જાય છે. તે વખતે ઝાડના દરમાં રહીં મોઢાથી ચાર તાતણું તેડી નાખ્યા, એટલે બિલાડી ચાલી ગઈ. બિલાડો ઉપગારી ઉંદરને પણ છેડે નહિં, પણ એવી વખતે છોડયો કે, પોતાને ને તેને બન્નેનો જાન બચાવ્યા, પણ ઉંદર પકડવાને વખત સરખાએ નથી. જેમનું બેઘડીમાં જીવન ખલાસ થઈ જાય, ૪૮ મિનિટથી ઓછા વખતનું જેમનું આયુષ્ય હેય, તેજ અન્યલિગે ગૃહીલિગે સિદ્ધ થઈ શકે છે. આયુષ્ય વધારે હોય તેને ચારિત્ર લીધા સિવાય મોક્ષ છે જ નહિ. ઉંદરે તે વખતે જાળ કાપી કે જે વખતે બિલાડો બળ અજમાવી શકે જ નહિં. બે ઘડીમાં જેમનું આયુષ્ય પુરૂં થવાનું છે, તેથી સાધુલિંગ ગ્રહણ કરવાનો વખત જ નથી. આ ઉપરથી નક્કી થયું કે સાધુપણું લેવું એ સામાન્ય ચીજ નથી પણ સાધુપણાનો વેષ એ આત્માને સ્વભાવ છે. આ સ્થિતિએ ખુદ સાધુપણુ કેવળ જ્ઞાન-દર્શન વિગેરે આમાના સ્વભાવ છે. તે અભવ્ય અગર મિથ્યાદષ્ટિ હોય તે દરેકને તે સ્વભાવ માનો જ પડે. તેને કેવળ જ્ઞાનાવરણીય વિગેરે શાથી માનીએ છીએ? આ વાતથી નિશ્ચય થાય કે-સમ્યકત્વ માવનારે જગતના બધા આત્માને અનંત.
Page #352
--------------------------------------------------------------------------
________________
૩૩૨
પ્રવચન ૮૮ મું
-જ્ઞાનદર્શીન વીતરાગ સ્વરૂપે દેખે છે. ત્યારે પેાતાના છત્રને માલમ પડે જ કે મારી માલિકીની વસ્તુ છે. માત્ર ક્ક કયાં છે. માટીમાં ઘડાની ઉત્ત્પત્તિ. માટીમાંથી ઘડા યાર તૈયાર થાય, માટીમાં ઘડાની તાકાત છે, પણ તે કેળવીને તૈયાર કરવા જોઇએ. એ ગુણા પ્રગટ કરવા–મહાર લાવવાનું જેને ધ્યાનમાં આવે તેને ધર્મની કિંમત સમજવામાં આવે અને જેમ ઘડા માટીમાંથી તૈયાર થાય તેવી રીતે પાતા માટે પણ તૈયારી કરવી જોઈએ. તે સંબધી વિશેષ અધિકાર અગ્રે વ માન
પ્રવચન ૮૮ મું
સંવત ૧૯૮૮ શ્રાવણ વદી ૫ રવિવાર, મુંબાઇ બંદર.
આખી રાત દળીને ઉધયુ" ઢાંકણીમાં
શાસ્ત્રકાર મહારાજા પ્રથમ સૂચવી ગયા કે આ જીવે અનતી વખત સમ્યક્ત્વની કરણી કરી દેશિવરતિની કરી છતાં†પણ આ આત્મા બેડો પાર કરી શકયા નહિં. જે સમ્યક્ત્વ આઠ વખત આરાધાય, દેશવિરતિ તથા સર્વવિરતિ. તે તે આઠ આઠ ભવમાં માઘે, આઠથી નવમી વખત આરાધવી ન પડે, બલ્કે તે સમ્યક્ત્વ દેશવિરતિ અને સવિરતિની જઘન્ય આરાધના આઠ ભવની અંદર માક્ષ આપી છે, એ ચીજ આપણે અનતી વખત સેવી છે પણુ ફળ કેમ ન નીપજ્યું.
દુનિયાદારીમાં કહેવાય છે કે, આખી રાત ઢળ્યું. પણ ઉધયું” ઢાંકણીમાં. દાણા આરવા ભૂલી ગઈ. જેમ આખી રાતમાં ઢાંકણીમાં વાળ્યું તેમ અનતી વખત આપણે ઢળ્યું ને ઢાંકણીમાં પશુ ન વાળ્યુ. અન’તી વખતની ક્રિયા કચર'પટ્ટીમાં નકામી ગઈ, તેથી આ વખત ન જાય. ક્રિયાની અરૂચિ માટે કે દળવાનું બંધ કરવા માટે નથી કહેવાતું. એને અર્થ આરવાનું ભૂલે નહિં. તેવી રીતે અનતી વખત તમારી ક્રિયા કચરાપટ્ટીમાં ગઈ, એના અથ ક્રિયા ન કરવી એવા જો અથ યે તે તે મનુષ્યા શાસ્ત્ર સમજતા નથી. ક્રિયાના નિષેધ માટે એ સૂત્ર કહેલું નથી. તે શાને માટે છે? અનતી વખત કરી પશુ કીંમત પિછાણી નહિં. કિંમત સમજ્યા વગર કરેલી ક્રિયા અન`તી વખત થઈ તા પશુ ફળ ન
Page #353
--------------------------------------------------------------------------
________________
આગમાહારક પ્રવચન શ્રેણી, વિભાગ ખીન્ને
દીધુ'. માટે ધમ કરતાં તેની કિંમત સમજે, જે દરેક વખત ધર્મ કરતાં પણ ફળ નથી પામતા અને ધમ કરતાં અધમ કરી દ્યો છે તે આ વખત ન થાય!
333
વગર કારણે કાળા નાગ પણ શાંત છે.
મહારાજા કુમારપાળની એને પ્રતિજ્ઞા કરી. કઈ? પાછળથી જીભર ખેંચી કઢાવુ. કુમારપાળે લડાઈમાં મનેવીને જીત્યા, ખાંધ્યા. ક્રોધાદિક કષાયને જે નિષ્ફળ કરી શકે છે તેજ બહાદૂર, ક્રોધ કષાયના ગુલામ અને તે પેાતાના મનથી ભલે બહાદૂર ગણાય, પણ શાસ્ત્રકારના વચને પ્રમાણે એમાં બહાદૂરી થઈ નથી. નાના છોકરાઓને ઘરનું ઘાસ સળગાવીને ડાળીમાતા ઝુંબે કરીને ખૂશી થવાનુ શાલે. મેટા છેારાને તે ન શેાલે. તે આત્માને સળગાવવા કેમ શાલે ? ક્રોધમાં કાણુ. · સળગે? ખીજાને નુકશાન પછી થાય પણ પહેલાં તે તમે પાતે સળગા છે. તત્ત્વને તેડુ કાણુ માકલે? ગાળ કાને દ્યો છે? શરીર ઉત્તું થાય, આંખ લાલચાળ થાય, હોઠ ફફડે, લેાજનની અરૂચિ જાય અને શરીર ? `પે આ બધું તાવની વખતે હોય, તેવી રીતે ક્રોધની વખત આમાંથી કયું નથી ? આંખની લાલાશ, ગળાનું સુકાવું, શરીરની ઉષ્ણતા, ભાજનની અરૂચિ તે બધું ક્રોધ વખતે છે. ક્રોધ ચીજ કેવી છે તે પહેલાં સમજો. ક્રોધ એ બીજાને બદનામ કરવા તૈયાર થાય છે. હું તેા શાંતિથી બેઠા હતા માટે મારા વાંક નથી. આ ખાખતમાં તા ચંદુભાઈને પાપ લાગે. તમારૂ આ પેલું પાપ બીજાને લાગવાનું નથી. તમારૂ કહેલું પાપ ખીજાને લાગતુ નથી. જો કારણ ગણુા તેા વગર કારણે તે કાળા નાગ પણ શાંત છે. વિચારજો કે-આપણે કારણભૂત થનાર ઉપર દોષનાખીએ છીએ. તેથી તમે ચાક્ખા થઈ ગયા એમ રૂવાડે પણ ન સમજજો. કારણ પડ્યાં કુળ ઓળખાય' કારણુ પડ્યું અને કારણુ આવી પણુ ગયુ'. તે વખત સમતા નહીં રાખા તા! વગર કારણે તા કાળા નાગ પણ સમતા રાખે છે, એ તા માણુમાં ન આવે ત્યાં સુધી. છંછેડાય નહિં તેા તે પણ કરડવા દોડે નહિ. તમે કારણે કરડવા દાડા તા નાગ પણ કારણે કરડવા આવે, એમાં ફરક શા? કારણ ક્રોધ કરવાની છુટ હાય તા ક્ષમા ચીજ કઈ ? ક્રોધ થવાના શાથી ? કારણાથી કેધ થવાના. તેને રાકવા તે જ સમતા.
"
Page #354
--------------------------------------------------------------------------
________________
૩૩૪
- પ્રવચન ૮૮ મું બેમાં સાધુ કેણુ તે ન સમજાયું
જે સમતાથી ચૂકે તે સાધુ દેવતાને પૂજ્ય હેય તે પણ તે દેવતા સાધુની ગણતરી ન કરે. ધોબીની શીલા પર કાઉસ્સગમાં રહેલ સાધુ, બેબોએ સાધુને ખસ કહ્યું. કાઉસ્સગ્નમાંથી સાધુ ન ખસ્યા. ત્રણ વખત બેબીએ કહ્યું છતાં સાધુએ ન માન્યું. ધોબીએ ધક્કો માર્યો. આ કઈ સ્થિતિમાં મુનિ થયા. સામે શું સમજે છે. બંનેને લડાલડી થઈ. ધબીએ સાધુને ધરતી પર પછાડયા. મુનિને બીજે ઉભું રહેવું પડયું. રાત્રિએ દેવ આવ્યે. દેવ નમસ્કાર કરે છે. એટલે મુનિ પૂંઠ કરે છે. કે–સાહેબ મારે અપરાધ શે? એ સાધુ શરમાય પણ નહિ. સાધુએ મનમાં વિચારવું હતું કે અરે મારે પહેલાં તે એની જગપર ઉભા રહેવાની જરૂર ન હતી. છતાં કહ્યું એટલે ખસવું હતું, તેમ છતાં ધક્કો માર્યો તેમાં નિર્જરા હતી. યાવત્ વધ કરે તે સહન કરવું, તે મુનિનું કામ હતું. તે જગપર મુનિ થઈ સામે થયો. હવે દેવતાને ઉલટે દે છે કે-બેબીએ ધક્કો મારી મને પાડી નાંખ્યું, તે વખત તું કયાં હતો? સાહેબ અહીં જ હતો. જે અહીં હતું તે આમ તું પૂજા સન્માન કરે છે તો તે વખત ગુપચુપ કેમ ઉભે રહ્યો? દેવતાઉત્તર ગુણનું દુષણ દેખી. મુનિના તરફ માનવાળો હતો છતાં પણ મેંમાં આંગળી ઘાલી બોલાવે ત્યારે દેવતાને બોલવાની ફરજ પડી કે તમારા બેમાં ધબી કેણ હતું ને સાધુ કોણ હતું ? તે મને સમજણ પડતી ન હતી. કારણના બાને ક્રોધનો બચાવ કરનારે અહીં સમજવાનું કે કેધ ધક્કો મરાવે, પાડી નાખવામાં આવે બાથંબાથી કરાવે તેવા ઉગ્ર કારણને પણ ક્રોધ માટે બચાવી લેવામાં ન આવ્યા. વચન-પાલનની વ્યવસ્થા
આપણે દેધ થયે છતાં આપણા આત્માને દૂષિત ગણવા તૈયાર નથી. કારણથી પણ થએલો ક્રોધ કારણવાળાને લાગશે, કરનારાને નહિ લાગે એ માન્યતાવાળું આ જૈનશાસન નથી. તેજ રીતિએ અહીં કુમારપાળ મહારાજાએ એમના બનેવીને આવા શબ્દો કહ્યા. લડાઈ કરી હરા, પ્રતિજ્ઞા પૂરી કરવાના વખતે-બેનનું છેલ્લું રાખવું કે ધર્મ રાખવો ? પાછળથી જીભ કાઢે તે પ્રતિજ્ઞા રહે. પાછળથી જીભ ન કાઢે તે પ્રતિજ્ઞા રહેતી નથી. પ્રતિજ્ઞા રાખવા જાય તે મનુષ્ય હત્યા કરવાનું ધર્મ વિરૂદ્ધ કાર્ય થાય છે. આત્મા કબજામાં હતું. કબજા બહાર
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૩ય
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો ગએલે ન હતો, તેથી જીભ ન કાઢી. હરાવ્યો, બાંધ્યો, કાબુમાં લીધો, છતાં જીભ ન કાઢી. કારણ એક જ. વચનની કિંમત કરતાં જોડે વચનમાં રહેલા ધર્મની કિંમત સમજેલો હતો. ધર્મના મર્મને પૂરે જાણવાવાળા હતા. બીજી રીતિએ વચન સાચવવું કે જેથી વચન પણ સચવાય અને ધર્મનો વિરોધ ન થાય. ધર્મ સાચવવો, ધર્મને ધક્કો ન લાગવા દે, ત્યારે પાછળ જીભનું ચિહ્ન કર્યું. કહેવાનું તત્ત્વ એ છે કે –ધમની કિંમત સમજેલો પોતાની પ્રતિજ્ઞાના વચનો એને પણ વ્યવસ્થિત કરી દે પણ ધર્મનો વિરોધ ન આવવા દે. રાજા દઢ પ્રતિજ્ઞાવાળા, ધર્મનો ધોરી રાજા, પિતાનું વચન એકલું ન ખેંચે પણ ધર્મ તપાસે. આનું નામ વચન પાલન–વ્યવસ્થા.
કિંમત સમજનારાની દષ્ટિ ધર્મ તરફ જ રહેવી જોઈએ. તેને પિતાના માન તરફ દૃષ્ટિ હોય જ નહિ. ધર્મે વિચારે છે કેઆપણે માગ્યાતગ્યાના અનંતા ભાગના નિર્માલ્ય ભાગીદાર છીએ. જૈનેતર શાક લેવા જાય પછી ઉપરથી લસણની કળી માગી ત્યે છે. તેવી રીતે તમે મરચાં માગી લ્યો છો. તમે બાદરનિગોદમાં હતા ત્યારે આમાં જ હતા, માગ્યાતગ્યામાં ગયેલા હતા, તેના અનંતમાં ભાગમાં હતા. તે હવે મૂછ મરડીને શું કરો છો ? આજકાલ ધર્મના નાશનો પિકાર કેમ છે? વાત વાતમાં બસ અમે ? એ ખાતું ન હોય તો વિચારે ઝઘડા શાના ? આજના ઝઘડાની જડ નથી. નહિતર શાસ્ત્રમાં કહેલું જાણે છે, આદરથી માને છે, છતાં કબૂલ ન થાય તેનું કારણ શું ? બસ મેં કહ્યું તે બરાબર છે, પણ પૂર્વ અવસ્થા ભૂલી જવાય છે. તમે બીજાને કહો છો કે ભૂલી ગયો કે? મૂછ ઘસવા પહેલાં સંભાળ કે– ચોગાનમાં ચાલ ધોલ ખાતો હતો તે કઈ દશાને તું? માગ્યાતગ્યાના અનંતભાગમાં ઘસડાતો હતો, અત્યારે મૂછ શું જોઈને મરડે છે ? જ્યારે વસ્તુસ્વરૂપ વિચારે તો હું પણું છોડીને આ શાસ્ત્રને પકડો તો ઝઘડાની જડ જ નથી.
પ્રશ્ન–ભગવાનનાં દૃષ્ટાંતનું અનુકરણ લેવાય?
ઉત્તર –ભગવાનના કર્મના ઉદયથી થએલો દાખલ ન લેવો પણ કર્મના ક્ષય ઉપશમ અને ક્ષચોપશમથી થયેલ દાખલો લેવામાં કોઈ પણ જાતની અડચણ નથી. ભગવાન મહાવીરે પહેલું પારણું ગૃહસ્થના પાત્રમાં કર્યું. આનું કારણ પાત્ર સાત ધર્મ કહે છે માટે પાત્રથી
Page #356
--------------------------------------------------------------------------
________________
૩૩૬
પ્રવચન ૮૮મું
પારણું કર્યું. એક મહિને અધિક વર્ષ સુધી વજ રાખ્યું તે પણ વસ્ત્ર સહિત ધર્મ કહે છે માટે આટલે કાળ વસ્ત્ર રહેવા દીધું. ભગવાનનું અનુકરણ કરવાનું હેત નહીં તે પાત્રથી પારણું કરવું અને વસ્ત્રનું ધારણ કરવું એ બનને વાત શાસ્ત્રકાર જણાવત નહિં. એટલું જ નહિં પણ સાફ સાફ જણાવે છે કે ઔષધિ પ્રયાગે તળાવમાં પાણી અચિત્ત થઈ ગયું છે, સાધુને તરસ લાગી છે, ન મળે તે નજીકમાં કાળ કરશે. પાંચસે સાધુના પ્રાણ જાય તેમ છે, છતાં કહી દીધું કે-અચિત્ત પાણીની આજ્ઞા આપીશ તે બીજા ભાવિ સાધુઓ તળાવનું પાણી વાપરતા થશે.. માટે પાંચસો સાધુને અણસણ કરાવ્યા, પણ અચિત્ત પાણીની આજ્ઞા ન. આપી. સર્વથા અનુકરણ કરવાનું ન હોત તો આ ત્રણ વાત ખુલ્લા શબ્દોમાં કહી તેનું શું કરવું? ભગવાનનું કર્યું અનુકરણ કરણીય? કર્મના ઉદયથી થએલું નહિં, કર્મના ક્ષપશમ ઉપશમ ક્ષયથી થએલું એવું કાર્ય અનુકરણીય છે. ત્યાં જ આપણે કહીએ છીએ કે-પંદર દિવસ ચોમાસીના થએલા છે છતાં પણ કુલપતિની અરૂચિ દેખી. વિહાર કરી ગયા.
પ્રશ્ન–અરૂચિવાળાને ધર્મ ન કહે?
ઉત્તર–અરૂચિવાળાને ધર્મ કહેવાની ફુરસદ સાધુએ લેવી જોઈએ. એમ કહી શકીએ નહિ, સાધુઓએ કલ્યાણ માટે ધર્મ સંભળાવવાને છે. જેને કલ્યાણની અભિરૂચિ હાય તે સાંભળે.
પ્રશ્ન–ભગવાનના અભિગ્રહનું શું? ગર્ભમાં માતા જીવતાં દીક્ષા ન લઈશ એ અભિગ્રહ કર્યો હતો ને ?
ઉત્તર–માતાના મોહને લીધે જ આ કર્યું છે. માતા-પિતાની ભક્તિ લૌકિક છે, પણ લકતર નથી. એ અભિગ્રહ કહી આપે છે કે માતા-પિતાની રજા વગર દીક્ષા લઈ શકાય. જો માતા-પિતાની રજા. વગર દીક્ષા થવાની ન હતી તે અભિગ્રહ કરવાની શી જરૂર હતી? છોકરાને મિલકત આપવી હોય તે દસ્તાવેજ કરે પડે. જેને હક ન લાગતો હોય તેવાને આપવું હોય તે દસ્તાવેજ ન કરે પડે. તેથી, શ્રી મહાવીરને અભિગ્રહ કરે પડયે. કારણ કે તે અવસરે વગર રજાએ. દીક્ષા થતી હતી અને તેથી જ અભિગ્રહ કરવાની જરૂર. તે દસ્તાવેજ રૂપ છે.
Page #357
--------------------------------------------------------------------------
________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૩૩૭ સાધુઓના ટાઓનું ફિતુર
આ આત્મા ધર્મની કિંમત સમજ્યા વગર ધર્મ કરનાર થાય છે, તેના પરિણામે કષાય દાવાનલમાં ધર્મ સળગાવી દે છે. તમારે અને અમારે પણ ભેળું છે. દુર્ગતિ, કર્મ, નિગોદ અગર નરક એ આ વેષથી ડરતી નથી. તે આ રજોહરણનો દુરૂપયોગ કરવાથી, ગ્ય ઉગ નહિ કરવાથી કે વેષમાત્રથી ડરતી નથી. અમે પણ પ્રસંગ આવે તે એજ સ્થિતિમાં છીએ. અમે ફેટાવાળ! આ સ્ટાઈલમાં આમ ફેટા પાડ. ફોટા પાડતી પડાવતી વખતે કઈ સ્થિતિ ? અભિમાનના પુતળા થયા સિવાય કેવી રીતે ફોટા પડ્યા? મૂર્તિ કરાવવાને લાયક ભક્તો, પૂજયે પિતે જાતે મૂર્તિ ભરાવવા લાયક નથી. ફેટાઓએ કયા કયા ગામે કઈ કઈ તકરારો સંઘમાં કરી છે, એ વિચારશે તે ખબર પડશે.
દહેરાસર-ઉપાશ્રયના કારભારીએ હૃદયમાં નિર્ણય કરે ઘટે છે કે એક પણ ફિટ એ અભિમાનના ડંકાની તકરાર છે. તમારી સાધુપણની દશા ચૂકીને આ શું કરે છે? ગૃહસ્થ ભલે પાડી ત્યે તે વાત જુદી છે. મૂળમાં જાતના વાંદરા, તેને દારૂ પીવરાવ્યો, વીંછી કરડાવ્યો, અને ભૂત વળગ્યું. ત્યાં બાકી શું રહે? મૂળમાં સંસારના કીડા ને આવું આલંબન મળે, તે શું પરિણામ થાય? સાધુઓએ ફોટાની ફજેતી ને કયાં સુધી કેળવી અને પિષી ? ઉપાશ્રયના અધિકારીને એમ નથી સુઝયું કે અમારે ત્યાં આ ફીતુરના ફજેતા શા માટે ? એના જ ઝઘડા જગે જગે પર દેખો છો ને? ઝઘડા તમે જ કરવા તૈયાર છે. આમાં ધર્મનિ કો સંબંધ છે. શાને લીધે આ બધું તોફાન ? પોતાની માન દશાને ઠેકાણે રાખી શકતા નથી. આ માન દશા, ક્રોધ દશા શાથી આવે છે? ધર્મની કિંમત હજુ ધ્યાનમાં લીધી નથી. મારા કહેવાથી ધર્મ નથી, ધર્મ ફક્ત ભગવાનની વાણીમાં છે. રબારીની તકરારમાં ઘીનું માટલું ઢાઈ ગયું, તેવી રીતે માન અદેખાઈમાં આખું ધર્મનું ગાડું ઢેલાઈ જાય છે. જ્યારે એની કિંમત સમજશે ત્યારે પાંચને પંજે અને છઠ્ઠી અ, બરુ કરતાં બલકે એ બધાના ભાગે જિનેશ્વરનો ધર્મ હિંમતી ગણશે. આ બીજી ભૂમિકા છે. ફા. ૨૨
Page #358
--------------------------------------------------------------------------
________________
૩૩૮
પ્રવચન ૮૮ મું કરી બાપના નામ પર મીંડી મેલનાર
ત્યાગમય જૈન શાસન એ અર્થ તે પહેલી ભૂમિકા. જેવા અંત:કરણથી જેવી ખંતથી પાંચના પંજા પાછળ મડે છે તેટલી ખંત તેટલા જ અંત:કરણથી આની પાછળ મંડે ત્યારે અર્થ રૂપ પહેલી ભૂમિકા. બીજી અને ત્રીજી ભૂમિકા આગળ છે. પૈસાને બાયડીને નુકશાન થાય, આબરૂને વિષયના સાધનને નુકશાન થતી વખતે જે અંતઃકરણમાં શેરડે પડે તે આત્માના સ્વરૂપમાં અંતરાય પડે ત્યારે તે શેરડે પડે છે? તમે જ તમારા આત્માથી વિચારી લેજે કે- તમે પહેલા પગથીયામાં આવ્યા છે કે નહિ? દુનિયાદારીમાં જેટલું જોર અજમાવે છે, તેટલું જ જોર ધર્મમાં અજમાવશે એટલે પહેલું પગથીયું. તમે વ્યવહારની વાતને વળગવા તૈયાર છે. ભાઈએ બાઈઓ બને સવાલને ઉત્તર આપશો? ગર્ભમાં છોકરો કે છોકરી રહે તેમાં ફરક ? જે છોકરો તેવી છોકરી. જમ્યા પછી બનેને દુધ પાઓ છે, બનેને ઘેડીયામાં હિંચળો છે, જનમતી વખત જમનું દ્વાર દેખો છે, તે પણ સરખું અને ભરણ પોષણાદિક સરવે સરખું. હવે એ છોકરી–તમે જાણે છે કે એ તમારા નામ ઉપર મડી મેલવાની છે. ન પરણાવી હેય ત્યાં સુધી ચંપાબેન નથુભાઈ પરણાવ્યા પછી બીજે જ દહાડે ચંપાબાઈ તે ફલાણાની આરત. શું થયું? બાપના નામ પર મીંડું મેલાયું. એટલું જ નહિ પણ પરણાવ્યા પછી “જા તારે ઘેર.” ઘરમાંથી હક ઉઠાવ્યો. એ છોકરી પણ એમ કહે છે કે-મારે પીયર જાઉં છું એમ કહે, ને સાસરે જાય તે મારે ઘેર જાઉં છું. બાપનું નામ બળ્યું. ઘર ફેરવ્યું, આ મારું ઘર નહિ. પછી તમે ઢેલ ત્રાંસા વગાડીને શી રીતે મોકલે છે? સગાઈ કરતી વખતે ગોળ ધાણા વહેચો છો. ઘરમાંથી કાઢી મલવાની. બાપનું નામ બળવાની એના શુકનમાં ગેળ ધાણ શું જોઈને વહેંગ્યા? લોકેને કંસાર જમાડે. નામ બાળવા ઉપર વાજાં વગાડે છે. આ બધું કરતાં રૂંવાડું ઊંચું થાય છે? કારણ કે દુનિયાદારીને સંસ્કાર પડે છે કે છોકરી એટલે પારકું ધન. છોકરી પારકું ધન તેમ છેક ધર્મનું ધન એ સંસ્કાર કેમ નથી થતા?
આટલી સંસ્કારની વાત અહીં લાવો કે મારે ઘેર જમે છેક ધર્મ માટે જ જમેલો છે. ધર્મ માટે શ્રાવકના કુળમાં જીવ કયારે જમે? ધર્મને
Page #359
--------------------------------------------------------------------------
________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૩૩
અંગે જે લાયકાત તે મેળવવા માટે, ધર્મ પામવા માટે. ધર્મમાં સેંપવા માટે મારે ઘેર છેક આવ્યે છે, એ બુદ્ધિ કેટલાક થઈ? વ્યવહારમાં છોકરી એ પારકું ધન. એવી રીતે છેકરો એ ધર્મનું ધન એ કયારે વિચાર્યું? નવ મહિના પેટમાં રાખે, ઉછેર્યો–એ વિગેરે છોકરીમાં કેમ નથી બોલતા ? છોક શરીર કુટુંબ અને કબીલે આ બધું ધર્મનું ધન છે. આ તો હજુ સરખામણું કરું છું. જેવી રીતે સંસારના આ બધા પદાર્થો અર્થ છે, તેમ ધર્મને અર્થ ગણતાં શીખે. બીજામાં પરમાર્થમાં આ બધા તે મૂળા ભાજી અને આ જિનશાસન કહીનૂર. પરમાર્થ પહેલાં તો આ બધા જે ધર્મ એ અર્થ, એટલી બુદ્ધિ નથી આવી. આખરે સંસાર એ કાંણે મામો અને અધર્મ હજુ સાચે મામે છે, તે ઓળખાયું નથી. આ બધાના ભેગે પણ ધર્મ આદર એ બીજું પગથીયું. ચાહે તો મારું જીવન નાશ પામે, વિષયો નાશ પામે, તેના સાધને ઉડી જાઓ, ચાહે હું ભૂખે મરી જાઊં, તે પણ આ ધર્મ જ કરણય-એ બુદ્ધિ થાય તે બીજું પગથીયું. હવે ત્રીજું પગથીયું, એ કે “એક કાંકરે બે પંખી મરે” તેવી રીતે “એક પંથને દે કાજ”
હું ધર્મ સાધુ, તેનાથી કર્મ તૂટે ને આ ઉપાધિ પણ છૂટે. કાર્ય એક ને ફાયદા છે. ધર્મની સિદ્ધિ અને નિરુપાધિ. પાંચ અને છની ઉપાધિનો નાશ. આ ત્રીજું પગથીયું. હવે તે આ પણ નાશ કરવા લાયક, કર્મો નાશ કરવા લાયક, તેવી રીતે પાંચને પંજે અને છનો છકકો નાશ કરવા લાયક. એક કાતરે ત્યાં બે કપાય છે. કર્મ ને ઉપાધિ. આ ત્રીજુ પગથીયું. આ આત્મા કયે પગથીએ છે. પહેલે બીજે કે ત્રીજે? પિતે પિતાના આત્માથી તપાસી લ્યો. આવું ગણનારો કયારે થાય?
જ્યારે ધર્મની કિંમત સમજે. એ ધર્મની કિંમત માટે ચાર શ્રાવક મહેલમાં બેઠા છે તેને પૂછો કે–તમે કયે અધર્મ કર્યો કે અહીં ઘૂસ્યા? પાન ચાવીને કેયલા ચાવનાર કેટલા ઈમાનદાર ગણાય? તેના કરતાં હજારગણા અમે નકામા. છેકરૂં વિષ્ટા ન સમજવાથી તેમાં હાથ ઘાલે છે, અમે વિષ્ટા સમજવા છતાં હાથ ઘાલીએ છીએ, કેવા બેવકૂફ. અમે દુનિયાને દાવાનળ સરખી ગણુએ છીએ, એમાં રાચીએ માચીએ છીએ. એક બાજુ અનર્થ એટલે જુલમગાર ગણીએ ને બીજી બાજુ એમાં જ સપડાઈએ છીએ. કાંતે મિથ્યાત્વ કબૂલ કરે, કાંતે સંસાર ઉપાધિરૂપ, એ બેમાંથી એક કબૂલ કરે.
Page #360
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૮૮ શું
તમે હિત કર્યું માન્યું?
આ ઉપરથી તમે તમારા બચ્ચાને પાંચના અને છના અંકમાં ભૂલ કહેતાં સાંભળે, તે વખતે કેટલા ઊંચા નીચા થાવ છો? એવી રીતે આસવને સંવર અને સંવરને આસ્રવ ગણે તે ઊંચાનીચા થયા? વિચારે! તમે છોકરાને કમાવાનું શીખવો છે, એટલે હિત કરું છું કહે છે. આ બધી બાબતને હિત કઈ દષ્ટિએ માન્યું હિત કયું? એ માને છે કે નહિં? ધર્મનું હિત માત્ર ઉપાશ્રયમાં કહેવાનું? કર્મબંધથી બચવાનું એ હિત દેહેરામાં બોલવાનું, વસ્તુતઃ હિત અંતરમાં વસેલું નથી. આસવ બંધ અને પાપના કાર્ય તે અહિત. પુણ્ય સંવર અને નિરા એજ હિત અને એ હિત વસ્યું હોય તો છોકરાને કર્યો રસ્તે જોડે ? અંદર આત્મહિત હજુ વસ્યું નથી. મેઢે બોલાય છે, વાતે કરાય છે. અંદર જે હિત પહેલું વસ્યું છે તેમાં લગીર નુકશાન થાય તે છાતી કૂટાય છે. આમાં વાંકું મેં કરીને બેસાય છે. પેલી પાંચના પંજાની જાળને જાળ નથી માની. સંસાર દાવાનળ કેદખાનું એ ભીંતની અંદર બોલવાનું છે. વાસ્તવિક કાળજામાં કેતરાયું નથી. નહિંતર તેમાં લીન કેમ થવાય? સૂર્યને તડકો સામે પડે અને લાલ પડદો નાખીએ, તો આખા મકાનમાં લાલાશ પડે. આ લાલાશ કૃત્રિમ છે. પડદો કે તડકે ખસી ગયો એટલે હતું એવું ને એવું જ. તેવી રીતે દહેરા ઉપાશ્રયમાં માત્ર ધર્મની છાયા પડે. આત્મામાં ધર્મ હજુ વચ્ચે નથી. માત્ર આભા પડી હતી, રંગ નથી લાગે. જ્યાં બધું ખસી ગયું એટલે હતા એના એજ. , સમ્યકત્વ ચોવીસે કલાક ચાલુ હેય
શાસ્ત્રકાર સમ્યક્ત્વ દહેરા ઉપાશ્રયનું કહેતા નથી, પણ ચોવીશે કલાકનું સમ્યફત્ર કહે છે. શા ઉપરથી ? ‘સમંત્રિી નીવો વિમા વષs
વંધણ આ ધર્મ એ ઉપાશ્રયની કે દહેરાની મુનિ પાસે રજીષ્ટર થએલી ચીજ નથી. એ ચીજ આત્મામાં રાખવાની છે. આત્મામાં રજીસ્ટર કરવાની છે. આ વાત સમજવા માટે જણાવ્યું કે–સમકિત દષ્ટિ જીવ વૈમાનિક સિવાય આયુષ્ય બાંધે નહિં. શું સમકિતી વીશે કલાક દેહેરામાં ઉપાશ્રયમાં કે પુસ્તક આગળ બેઠે હોય? એ કે નિયમ નહિ, હવે એને વૈમાનિકનું આયુષ્ય કેવી રીતે લાવવું? સમકિત દષ્ટિ શાક સમારે, સંસારની ક્રીડા કરે, લડાઈ લડે, યુદ્ધ કરે, છતાં તેની વેશ્યા કયાં હોય?
Page #361
--------------------------------------------------------------------------
________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે જે આવી રીતે કામ કરતાં વેશ્યા બીજે ન હોય તે જ વૈમાનિકનું આયુષ્ય બાંધે. એટલે ધર્મના રંગમાં રંગાય હાય, સમકિતી તેજ કે જેની લેશ્યા ધર્મ સ્થાને રમી રહી હોય. સમ્યક્ત્વ હોય તે જ વખત આ વેશ્યા જોઈએ. ક્ષયપશમ ઉપશમ અને ક્ષાયિક એ ત્રણેમાં આજ લેશ્યા જોઈએ. એટલે કહેવાનું તત્ત્વ એ છે કે પોતાના આત્માને સમકિતી કહેવડાવવા તૈયાર હોય તેવા એ શું કરવું જોઈએ. કેઈપણ અવસ્થામાં આ શુભ લેશ્યાને ટકાવવી જ જોઈએ. ધર્મની કિંમત એવી જાણેલી હોય કે ઝવેરી વેપાર માટે દાગીને દેખીને આવ્યા પછી. પિતાની સવડ કરતે હોય, ભલે તે ખાય પીએ કે હરે ફરે, પણ દષ્ટિ કયાં? કહેવું પડશે કે જે જાપર સુંદર દાગીને દેખ્યો છે, જેમાં પાંચ સાત લાખને ફાયદો દેખ્યો છે, ત્યાં ચિત્ત રમ્યા કરે. શું વચમાં ખાતે નથી, ફરતો નથી, સુતો નથી? છતાં દષ્ટિ દાગીના ઉપર હોય, તેવી રીતે ચાહે ઘેર જાવ, ચૂલે સળગાવે, લડા, ઝઘડો, લહેણું દહણ કરે, પણ બધામાં આ નિર્મલ દષ્ટિ રહે કે-આ પ્રભુદરબારમાં દેખેલી ચીજ મેળવવાની છે. જૈન શાસનમાં દેખેલી ચીજ, મંદિરમાં ગુરુ પાસે દેખેલી ચીજ, ઉપર ચિત્ત ચુંટી જાય. ઉખાડયું ના ઉખડે ત્યારે સમ્યફવને રંગ. તેમને કદાચ નાણાંની સવડ ન થઈ છતાં તે દાગીને ભૂલાયો નથી. તેવી રીતે દેવ ગુરુ પાસે દેખેલો ધર્મ અને સાધર્મિકોની મહેરબાનીથી જણાએલે ધર્મ ભૂલવા માગે તો ન ભૂલાય, તેવી દશા આવે ત્યારે વૈમાનિક સિવાય બીજુ આયુષ્ય બાંધે જ નહિં. દુનિયાદારીમાં અને તેના કાર્યોમાં આ હૃદય ઉદાસીન, ધગધગતું છે. કાળજામાં વચનમાં ઝાંખું પડયું કે સમાજજે કે અમારા જેવા બેઈમાન કેણ? આવું કોણ કહે છે? પેલા કાળા મહેલના ચાર શ્રાવક ઉપર પ્રમાણે બોલે છે. જેમ વીંછી કરડ હોય ને ઝાટકે મારે તેની સાથે એ વિચાર ન હોય કે આ વેદના ધીમે ધીમે જાય તે ઠીક, એમ ધારનાર જગતમાં પણ ન હોય. ઉપાધિને સંપત્તિ ગણીએ તે નિશ્ચયથી અગર વ્યવહારથી પણ સમકિત ગયું. જ્યારે જીવ સમકિત પામે ત્યારે અવિરતિ અને કષાય એ વીંછીના ડંખ જેવા ખરાબ લાગે. જ્યાં સુધી ખરાબ નથી લાગ્યા ત્યાં સુધી સમકિત સેંકડો કેશ દૂર છે. આ પારમાર્થિક સમ્યક્ત્વની વાત થાય છે. તેને જ લીધે શાસ્ત્રકાર કહે છે કે તેનું જ નામ સમ્યફવ કે ચારે ગતિને બંધી ખાનું દેખે, અવિરતિથી અકળામણુ હોય, કષાયને કંટાળો હોય, ત્રણ ગની પાછળ અધમુઓ થયે છું, આવી વિચારણામાં સમ્યકત્વ છે.
Page #362
--------------------------------------------------------------------------
________________
કર
પ્રવચન ૮૮ મું પ્રશ્ન-સમ્યકત્વના ધણી શ્રેણિક આવું માનતા હતા તેની ખાત્રી શી?
ઉત્તર–તે ધર્મને હિત ગણતા હતા ને દુનિયાને ઉપાધિ ગણતા. હતા. વીંછીની વેદનાથી કરડો હોય તે રાડ પડે, પણ વેદના જવી. તેના હાથમાં નથી. તેવી રીતે અવિરતિને વીંછીની વેદના સરખી ગણે. પણ તે અવિરતિ જવી તે તેના હાથમાં નથી.
પ્રશ્ન–જાણે તે નકારશી સરખી કેમ ન કરે? ઉત્તર—નકારશી ન કરે પણ કારશીને સારી જાણી છે કે નહિં?” પ્રશ્ન–તે ન કરે તેમાં કંઈ કારણ હશે કે નહિ ?
ઉત્તર–શ્રેણિકને વિરતિ પ્રત્યેનો રાગ સમજે. દીક્ષાએ શ્રેણિકનું નખેદ કાઢયું. એકજ દીક્ષાથી શ્રેણિકનું રાજ્ય ગયું. અભયની દીક્ષાથી કેદમાં પડવું પડયું. સો સે કેયડા સાંજ સવાર ખાવા પડયા, ઝેર ચૂસીને મરવું પડયું, એ અભયની દીક્ષા માટે. છતાં એક રૂંવાડે પણ એમ ન થયું કે-મહાવીરે અભયને દીક્ષા આપીને મારું નખેદ કાવ્યું. મારા સરખા ભગતને ઘેર મહાવીરે ધાડ પાડી, મારી આવી દશાની. દયા પણ ન આવી–એવું શ્રેણિકે વિચાર્યું પણ નહિ. રાજ્યના ભાગે કેદના ભેગે કેયડના ભેગે મરણના ભેગે પણ દીક્ષા સારી ગણી. વિચારીશું તે માલમ પડશે કે ધર્મિષ્ઠ છે કઈ લેગ્યામાં હોય? એમ સમ્યક્ત્વ પામ્યા તે વખત ચારેગતિ બંધીખાનું લાગ્યું. આ જગે પર ચારે ગતિ કેદખાના તરીકે નથી લાગી, તે બહાર જશે એટલે ચારે ગતિ કેદખાનું કયાંથી લાવશો? નરક તિર્યંચ ગતિ એકલી નહિં, મનુષ્ય અને દેવગતિ. પણ કેદખાનું જ છે. કાળામહેલમાં રહેલા શ્રાવકેની સમ્યક્ત્વની પરિણતિ
ચારે ગતિ કેદખાનું છે એવું ચાર શ્રાવકે કહે છે. ગુરૂદેવ પાસે ધર્મ દેશના સાંભળતી વખતે ચાર ગતિને કેદખાનું ગણું છું પણ ઉપાશ્રય બહાર આવું ત્યારે સંસારને મહેલાત માણું છું. કહેવું પડશે. કે–સમકિતીને આમ ગણવું ન જોઈએ. શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા ને આસ્તિકતા, આ પાંચ સમ્યક્ત્વના લક્ષણે છે. તેમાં કેઈથી બેમત કહેવાય નહિ. નિર્વેદ કર્યો? ચારે ગતિને કેદ ગણે તેજ નિર્વેદ. આ. મનુષ્યગતિમાં બાયડી છોકરામાં, ધન માલમાં કેદખાનાની બુદ્ધિ થઈ? માથું ફોડીને શીર ખાવાને છે. બધુ મહેત કરી મેળવાનું છે. તેમાં
Page #363
--------------------------------------------------------------------------
________________
આગમારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૩૪૩ કેદખાનાની બુદ્ધિ નથી તો દેવતાના ભવમાં આકાશમાંથી જ ઉતરશે ત્યાં તો કેદખાનાની બુદ્ધિ આવે જ શાની? એજ વાત પેલા શ્રાવક જણાવે છે. ચારે ગતિને કેદખાના તરીકે કબૂલ કરીએ છીએ. મોક્ષ સિવાય બીજું કંઈ તત્ત્વ નથી. આ કબૂલ કરીએ છીએ. જ્યારે મેક્ષને જ તત્ત્વ તરીકે માનીએ છીએ, પણ મનમાં મોક્ષની છાયા છે કે નહિ? અમે અમારા આત્માને ધર્મ શી રીતે મનાવીએ? અમે ઢાંગી લોકે પાંચ પચીસ સાધુને કેવળજ્ઞાની મન:પર્યવજ્ઞાનીને ખરી રીતે ધુતનારા. તેમની પાસે કંઈ બોલીએ ને બહાર નીકળી કંઈ બોલીએ, તે અમારામાં ને ધૂર્તમાં ફરક કર્યો ? તીર્થકોને કેવળીને આચાર્યોને અમે ધુત્યા, આવું તે ધર્મિષ્ઠ બોલે છે. પિતાના આત્માની હલકાઈ જણાવવા માટે આ વાક્ય છે, પણ દહેરે જવાવાળા ધુતારા છે, એવું બીજા કોઈ કહેતા હોય તો તેઓ હરામખોર છે. પિતે પિતા માટે બેલે છે. સમ્યકત્વ
જ્યારે થાય ત્યારે પહેલવહેલો તે સર્વવિરતિ ઉપર જ ચોટ રાખે. મિથ્યાત્વ અવિરતિ કષાય અને યોગ એ ચારને કર્મ બંધન ગણે તે સમ્યક્ત્વ છે તેમ સમજવું. દેશવિરતિએ સર્વવિરતિની નિશાળ છે
એક માણસ ભયંકર જંગલમાં સુઈ ગયું છે. એચિત જાગે અને એકી સાથે આઠે દિશાએથી આઠ વાઘ તેના ઉપર આવે છે. ત્રાપ મારવા આવ્યા, તે વખતે તેના ભયબ્રાંતપણામાં શું બાકી રહે? તે પછી કુદવા માંડચે, આગળ ખાઈ આવી તેમાં અંગારા ભર્યા છે. અંગારામાં પગ મૂકે તે બાળે અને અંદર ઉતારી દે. સામી બાજુએ જવું છે, આખો કુદકે મરાય તેવું નથી. અગિનમાં લોઢાનું પતરું છે. તે પણ તપેલું છે. તેની ઉપર પગ મૂલ્યો ને કૂદીને નીકળી ગયે. આ દષ્ટાંતથી આ જીવ મિથ્યાત્વ જંગલમાં ઊંઘે છે. ઊંઘેલાને કમનું ભાન ન હતું. જાગ્યા એટલે આઠ કર્મરૂપી વાઘ દેખાયા, સમ્યકત્વ પામ્યો એટલે આઠ કર્મરૂપી વાધ દેખ્યા. એ ક્યાં આઠ કર્મને દેખે છે ત્યાં ભાગવા માંડે છે. આગળ જાય છે ત્યાં આરંભ પરિગ્રહ અંગારાની ખાઈ આવે છે. એકદમ કુદવાની તાકાત નથી ત્યારે દેશવિરતિનું પતરું છે. દેશવિરતિ એટલે અંગારામાં તપેલું પતરું છે. તપેલા પતરામાં પગ મેલવા જેવી દેશવિરતિ છે. તે બાપરે વાળે હોય કે હાશ ઠંડકવાળ હોય? દેશવિરતિ હાશવાળી હોય જ નહિં. દેશવિરતિવાળાની દષ્ટિ સર્વવિરતિ
Page #364
--------------------------------------------------------------------------
________________
s
પ્રશ્ર્ચત ૮૯ સુ
ઉપર ડેમ. તેથી ચરિત્રોનુસાનાં દેસતઃ ચારિનામ ' ખાયડીને તત્ત્વ ગણનારાઓને ગૃહસ્થ ધમ હેય નહિં સાધુના સર્વાંવિરતિપણામાં તલાશીન એવા ગૃહસ્થાને દેશવિરતિ હોય. તેથી શ્રાવક જણાવે છે કે મેસવિરતિની સફરને ઈચ્છનાર, તેમાં દેશવરતિમાં આવ્યા છીએ અને તે દેશવિરતિ એ સવિરતિની નિશાળ છે. આ વાત સમવા માટે શ્રાવક જણાવે છે કે- ખાર ત્રના ખાર વ્રત તરીકે નથી લીધા પશુ વિતિમાં લાવવા માટે પગથીયા તરીકે લીધા છે. પગથીયું શા ઉપરથી માનવું? અણુવ્રત ને તેના અતિચાર ધ્યાનમાં લેશે એટલે સર્વવિરતિના પથ્થી તરીકે ખબર પડશે. હવે ખર વ્રત કયા ? તેના અતિચાર કયા? સવિરતિનું પગથીયું કેવી રીતે ? તે અધિકાર અગ્રવ માન.
'
પ્રવચન ૮૯ મુ
સંવત ૧૯૮૨ શ્રાવણ વદી ૬ સેક્રમવાર
સામયિક પૂજાર્દિક ધમ કયારે કહેવાય ?
શાકાર મહારાજા ધર્મોપદેશ કરતાં સૂચવી ગયા કે જે વસ્તુ પેાતાની માલિકીની કખાની હોય, છતાં તે વસ્તુની કિંમત સદુપયેાગાદ્વિકના પરિણામેા જેના ધ્યાનમાં ન આવે તેવાને તે વસ્તુની વ્યવસ્થા કરવાના હક મળતા નથી. તે હિંસાને ધર્મ કઈ બહારની વસ્તુ નથી. દેવનુ આરાધન, સામાયિક પૌષધ પ્રતિક્રમણાર્દિકને ધમ કહીએ છીએ. ગુરૂની સેવાને ધમ કહીએ છીએ પણ ખરેખર એ ધર્મ નથી, ગભરાશે નહિં ! જિનેશ્વરની પૂજા સામાયિકાક્રિકને ગુરુની સેવાને ધર્માંમાંથી કાઢી નાખ્યા તેથી ગભરાવાનું નથી. એ ધર્મના કારણેા છે. ખુ; પોતે ધર્મ નથી. દહીંને રવૈયાથી મથીએ ત્યારે માખણુ નીકળે છે, પણુ રવૈયે પેતે માખર્ચે નથી. રવૈયાને માખણ ધારી ગાળા ઉપર દરકાર ન રાખીએ અને રવૈયા જ પકડી રાખીએ તે મૂખ જ ગણુાઈએ, રવૈઇયા વગર દહીમાંથી માખણુ હું વીકળે એ ચેસ છે. રવૈયાની જરૂર છે, પશુ રવૈયા માખણુ નથી, તેર્નીજ રીતે જિતેશ્વરની પૂજા સામાવિક પૌત્ર પ્રમાવના ગુરુની સેવા એ મુદ્દે ધર્મ નથી તે ધર્મના સાધના છે, જિનેશ્વર
Page #365
--------------------------------------------------------------------------
________________
અચકારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
મહારાજને ગોઠી પૂજે છે. તેઓ પાંચ ભગવાનની પૂજા કરે છે. ગેડી -બધા ભગવાનની પૂજા કરે છે. જે પૂજ જ ધમ હેત ઠીનું પહેલું કલ્યાણ થતે, ગેડીને તે સમ્યકત્વનું કેણું નથી. સમફત્યદ્વારા ભવને પાર થઈ જાય છે. માટે પૂજા કરવી જોઈએ, એ વિચાર તેને નથી. પૂજા કરે છે અંગ લુસણા કરે છે, પણ કલ્યાણની બુદ્ધિ ન હોવાથી ગોઠીનું કલ્યાણ થતું નથી. આપણને કલ્યાણની ધારણાથી પૂલ દ્વારા એ કલ્યાણ મળવાનું છે. ચંદનની ટીકી કરવાથી કલ્યાણ માનીએ તો ઠીનું પહેલે નંબરે કલ્યાણ થવું જોઈએ. દાવાનળમાં લાકડાં ઉમે સ્નાર સ્નેહીઓ
પૂજા આદિ ન કામાં છે તેમ નથી, પણ ખેડૂત વૈશાખ જેઠમાં વાયું હોય ને ચાર મહિના મહેનત કરે ને કારતક મહિને લણે તો અનાજ મેળવે, પણ જેણે વાવ્યું નથી, ચાર મહિના મહેનત કરી નથી ને દાતરડું લઈને કારતક મહિને લણવા જાય તે શું મળે? એવી રીતે સમ્યક્ત્વથી બેડે પાર થાય છે–એ બુદ્ધિથી એમના ઉપારના બદલામાં આ પૂજા કરીએ છીએ, તે પૂજાનું ફળ પામી શકી છે. -સમ્યફટવ આત્મામાં કે બહાર? બેડો પાર ઉતારનારા પુરૂષ એવી બુદ્ધિ આત્મામાં કે બહાર? માટે એમની સેવા કરવી એ સમજણ આત્મામાં થએલી છે, આત્માને નવપલ્લવ રાખવા માટે જિનેશ્વરની પૂજા છે. ગેળામાં દહીં તૈયાર છે, રવૈયાથી મથવું છે. દર્દીનું માખણનું લક્ષ્ય ભૂલી જાય ને રવૈયાને વળગી રહે તે શું મળે? ગુરુની સેવા શા માટે? એક જ કારણે, મિથ્યાત્વ અવિરતિ કષાયના દાવાનળમાં બળી રહ્યો છું, ચૌદરાજ લેકમાં ફરે તે કઈ પણ સંસાર દાવાનળથી ઉગારનાર નથી. અચાવનાર કેઈ નથી, જે મળવાના છે તે બધા એક લાકડું વધારે નાખતા જાય તેવા, મૂળમાં તો દાવાનળમાં બળી રહ્યો છું. તેઓ દાવાનળમાં લાકડા નાખનાર છે. માબાપ ધંધે કરે, પિસા કમાઈ લાવે તેવા પુત્રને સારે માને છે. કેઈ દહાડો વિચાર કે-ધંધે છેક ન કરે તે મા-આપ રાજી થયા? છોકરો શાક ન લાવે. બાયડી રાંધે નહિં, પાણી લાવે નહિ તે કઈ દહાડે રાજી થયા? દાવાનળમાં લાકડાં પડે તેથી રાજી. સળગેલા લાકડા સળગતા નથી. કર્મો બાંધેai હેય, ભેગવવા માંડયા પછી, ભગવાઈ ગયા પછી ફેર ભેગવવા પડતા નથી. પણ એક બે લાકડા એલવાયા પહેલાં જે નવા લાકડાં આવ્યા જ કરે તો શી રીતે
Page #366
--------------------------------------------------------------------------
________________
૩૪૬
પ્રવચન ૮૯ મું
દાવાનળ ઓલવાય? બાયડી છોકરા વિગેરે શાના ઉપર પાંચનાં પંજા, છના છક્કા ઉપર. તેમાંથી ખસી જાઓ તો માબાપ કે કોઈ સગા થતા નહિ આવે. એ તમારા સગા શાથી? તમે પાંચ અને છમાં છેતરાયા છે, તેથી તે તમારા સગાં છે. જુગારીઓ માલ દેખે ત્યાંથી ભાઈબાપુ કરી તેને પાસે રાખે. પણ જે વખત માલમ પડે કે હવે તે તે ચીંથરે હાલ છે તે પછી એ રહેવા માંગે તે પણ ધક્કો મારી કાઢે. જ્યાં સુધી આ જીવ તેમાં ફસાએલો રહે ત્યાં સુધી જ સગાં છે. આ દાવાનળમાંથી એક પણું લાકડું ઓછું કરવામાં મદદ કરૂં એવું કહેનારે આખા જગતમાં કોઈ નથી. કાષ્ઠ નાખ્યા વગર રહેનારો એફકે મળતા નથી. ચાર ભેળા. બેસે, કઈ વેપારની, કોઈ શરીરની, કેઈ વિષયની કેઈ તેના સાધનની વાતે કરે. મનુષ્ય જન્મ આદિ ઉત્તમ જોગવાઈ પામ્યા. ધર્મ ઉત્તમ સમજતા શીખ્યા, છતાં વિચારે કે ચોવીસ કલાક તમારા આત્મામાં દાવાનળમાં લાકડા નાખે તેને જ તમે હિતિષી માને છેને. નેહીઓ વજ-સાંકળ અને પરિગ્રહ પત્થરની શીલા મનાય છે?
પાંચ હજાર કમાવી દીધા તે એક રૂંવાડામાં આવ્યું કે આટલો ડુબેલ હતું ને ડુબતાને ગળે પથરો બાંધીને વધારે ડુબાડો. છોકરે જતી વખત એ થયું કે પગમાં આ બેડી પડી, હું જે મારા આત્માનું સાધન કરવા જાઉં તો આ બેડી નડે છે, લગ્નની લીલાવાળાને રૂંવાડામાં પણ એમ આવ્યું કે ગળામાં લોહ સાંકળ પડી. આરંભ-પરિગ્રહ સગાંવહાલાં પગની સાંકળો, બાયડી તે ગળાની સાંકળ. પરણવનાર ગોરે સાવચેત પણ કર્યા હતા. આંટી મારીને વરમાળા ગળામાં નાખે છે. ગળામાં આ વજની સાંકળ એવું ક્યારે ભાસ્યું? તમે બધા પિતાને શ્રદ્ધાળુ કહે છે કે નહિ? પણ લગીર કાળજામાંથી બોલ–પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન, થે મિથુન, પાંચમે પરિગ્રહ. આ બધાને પાપસ્થાનક માને છે ? પાંચ હજાર આવ્યા ત્યારે પા૫સ્થાનક બુદ્ધિ કયાં હતી? પરિગ્રહ છે, પાપસ્થાનક છે, એ બુદ્ધિ કયારે રહી હતી? શાસ્ત્રકારેએ કહ્યું કે આ વખતે આ બેલડું માટે બોલીએ છીએ-એમ થયું ને? ખરેખર જેના મગજનું ઠેકાણું ન હોય તેની પાસે સહી કરાવવા તેની સહી કરાવનાર કેવા? (સભામાંથી) બેવકુફ. તમે કબૂલ કરો છે? પાપસ્થાનક માને છે, સમજે છે, તેને જ અંગે તમને શાસ્ત્રકાર મિચ્છામિ દુક્કડ દેવાનું કહે છે. પથર ઉપર
Page #367
--------------------------------------------------------------------------
________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૩૪૭
બદામ ઘસાય તે સરક સરક ઉતરતી જાય પણ વચનના ઘસારાથી આ, જીવના કર્મમાં વાસ્તવિક ઘસારો થતો નથી. આ જીવ એવો ભાન ભૂલેલો છે કે–પગને ઠેસ વાગી, છોડું ઉતર્યું, જ્યાં સુધી ન રુઝાય ત્યાં. સુધી લુગડાંને પણ અડવા ન દ્યો. કેટલી સાવચેતી? સાવચેતી કયાં સુધી ? ચામડી ન આવી ત્યાં સુધી. ચામડી આવી એટલે પછી–નીચે દેખે એનું નખ્ખોદ જાય. તેવી રીતે અહીં ધર્મ સ્થાનકમાં દેરાસરમાં હાઈ એ તે વખતે પાપસ્થાનકનો ડર લાગે છે, પણ બહાર નીકળ્યા એટલે હતા ત્યાં ને ત્યાં. શાસ્ત્રકારો દહેરા ઉપાશ્રયમાં પેસતાં નિસીહિ કહેવાનું કહે છે, પણ તમે ઉપાશ્રયમાંથી નીકળતાં નિસીહિ બોલવાનું રાખ્યું છે? ગરદન નીચી કયારે થઈ ? દહેરામાંથી નીકળતા તમને “આવસ્યહી” બોલવાને હક નથી. આવસહી એટલે ફરી આવવાનું એ અર્થ નથી. દહેરા ઉપાશ્રયમાં ધાર્મિક કાર્યો સિવાય-હું ત્રિવિધ ત્રિવિધ સરાવું છું. એનું નામ નિસીહિ, પણ નીકળતી વખતે તમને આવરૂહિ કહેવાને હક નથી. ફેર આવીશ તે તેને અર્થ નથી, પણ આવસ્યહિને અર્થ જરૂરી કામે જાઊં છું.” હવે શાસ્ત્રની આજ્ઞા મુજબ જરૂરી કામ કોને કહેવાય ? તમે આરંભ પરિગ્રહના કચરામાં ખુંચેલા, વિષય કષાયમાં ખુંચેલા તેઓ તામારા કામને આવશ્યક ગણ્યા જ નથી. સાધુ સાધવી અને પૌષધમાં દર્શન કરવાવાળા કે જેને દર્શન પછી સ્વાધ્યાયાદિક કરવાનું છે, એવાને જે જવાનું તેમને “આવસહી” કહેવું પડે. બીજાએથી ન બેલાય. પરિગ્રહ મૈથુનને પાપસ્થાનક માને છે, બેલે છે, મિચ્છામિદુક્કડં દે છે, પણ બધું ઉપાશ્રયમાં. ઠેસ વાગી તેના જેવું, પણ દહેરા ઉપાશ્રયમાંથી નીકળ્યા પછી મૈથુન પરિગ્રહ હિંસા ને પાપ માનીએ તે આપણું જાણે નખોદ જાય. જો તું એને પાપ તરીકે, ખરેખર માન હોય તે કયારે ઉદાસીન થયે? પરિગ્રહને પાપ ગણે છે, તે પાપ વળગ્યું ગણે છે કે નહિં. છેડી શકે કે ન શકે તે વાત જુદી રાખો. સરકારનો દંડ ભરતી વખત દેઢ હાથ કેઈ કુદ્યો ? ત્યારે સરકારી દંડ સાંભળી વાંકા રહીને ભારે પડે છે. તે દંડ વખત ગરદન નીચી થાય છે. અહી પરિગ્રહ આવે તે છેડી શક્તો નથી પણ ગરદન નીચી કયારે થઈ?
Page #368
--------------------------------------------------------------------------
________________
૩૪૮
પ્રવચન ૮૯ મું મગનીયા મટી કાળી ભૂમિ સરખા બને
વિવાહ થયે, છેક આવે, ધન દ્ધિ અને ઘર મ૯યું, તે વખત ગરદન નીચી થઈ નહિં. ત્યારે એને અર્થ એક જ કે- આ છવ દહેરા ઉપાશ્રયમાં પાપ માનવા તૈયાર થયો છે. દહેરા ઉપાશ્રયમાં આવેલા પાંચ હારને માલિક પાંચ હજાર લાકડામાં દબાએલે છે. એમ હદયમાં થયું? તે એક રૂંવાડે પણ માનતા નથી. એક છોકરાવાળે એક બંધને અને દશ છેકરાવાળે દશ બંધને બંધાએલે છે. એ દહેરા ઉપાશ્રયમાં પણ માન્યતા થઈ? કેવળ અઢાર પાપસ્થાનક શબ્દ બોલાય છે, પણ આત્મામાં અસર થવી જોઈએ તે હજુ થઈ નથી. મગશેળીઓ પત્થર. તમારા આત્મામાં એવી ભાવના ભાવે, રોજ પડિકમણું કરીએ છીએ, રોજ સાંભળીએ છીએ, તો તમારા પર વચનને વરસાદ પડ્યો છતાં તમે હતા એવાને એવા. આટલા બધા વરસાદે હજુ મગશેળીયે ભળે નહિં. તમે ભાટચારણું બનશે. પારકા કવિત ગાય, પિતાના કવિત નહિં ગાય. તમારી મા બહાર, તમારા દાદા બહાદૂર, બાપ બહાદૂર-એમ ગાવાનું ભાટચારનું કામ. શૂરવીર ક્ષત્રિય પિતાના બાપહાદાને યાદ કરે. પણ પારકી સ્તુતિ સાંભળી પિતાની હિંમત પણ હદયમાં ગાય, તમારા આત્માની હિંમતને ગાતા શીખે. તમારે આત્મા મગશેળીયો છે કે કાળીભૂમિ છે? પાંચ મણ કે દસ મણનો દૂધપાકનો કડાઈએ હોય, તેમાં કડછો બધે ફરે પણ રતીભાર દૂધપાકનો સ્વાદ ચાખે નહિં. તેના તણખલા ઉપર રહેલી કીડી સ્વાદ લે છે. શાસ્ત્રોનાં હજારે વા બીજાના માથા ઉપર નાખશે તેમાં તમારું કલ્યાણ નહિં થાય, પણ એક બે વાક્ય તમારા આત્મા ઉપર નાખે. મગશેળીયા મટી કાળી ભૂમિ જેવા કેમળ બને, નહિં તે મગશેળીયામાં ને તમારામાં ફેર છે? છોકરાનું નામ ને મોટાનું કામ
ઉપાશ્રયમાંથી નીકળ્યા એટલે દીવા પાછળ અંધારૂં. તમે પરિગ્રહનું પાપ જણાવ્યું તે દહેરા, ઉપાશ્રય વિગેરે બંધાવવા એ ક્યાંથી બનવાનું? જે પરિગ્રહ હશે તે જ આ બધું બનશે. પિસો નહિં હોય તે આમાંથી કાંઈ નહિ બને–એવું કથન કરનારાને પૂછીએ કે- જે પસે આવે તે બધે જીર્ણોદ્ધાર, દહેરા, તીર્થ, પુસ્તકમાં જ ખરચું એ નિયમ રાખે છે? સે ટકા એના નામે લેવા અને ખર્ચતી
Page #369
--------------------------------------------------------------------------
________________
ભાગમહારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૩૯
વખતે કે બે ટકા પસે ન હોય તે ધર્મ શી રીતે કરીએ-એમ કહીને ધર્મને નામે પૈસે લે ને ટકા બે ટકા માત્ર ધર્મને દેવા. ધર્મના નામે પિસે સારે ગણાવે પછી પિસે ચળે એટલે દહેરાની શી જરૂર છે કહેવું. પિસા વગર ધર્મ નહિ થાય એમ બેલનારા, કાઠીયાવાડીભાઈએ ગાંઠીયા ખાવા હોય ત્યારે છેકરાને આંગળીયે લઈ જાય,
છે ત્યારે કહે કે- છોકરા માટે ગાંઠીઆ અપાવ્યા, પણ ખાય, પોતે. છોકરાનું નામ ને ડોસાનું કામ. નામ દહેરાનું ને કામ બાયડી. છોકરા અને ઘરેણામાં મેટરોમાં બંગલામાં ઉપયોગ કરે છે. અરે, તમે બોલવાને હકદાર નથી. એકવાર કરી બતાવે તે બાલવા હકદાર છો. તમારી ઉરચાઈ તમારે માટે જાહેર કરી છે. તીર્થોદ્ધાર ન થાવ. દેહેરાનો જીર્ણોદ્ધાર પુરતોદ્ધાર ન થાવ તીર્થ ઉદ્ધાર આદિ ન કરે તેને પ્રાયશ્ચિત નથી. ન થાવ કયારે? જ્યારે તમે બધા નિર્ગસ્થ થઈ જાવ ત્યારે. ભલે તીર્થોદ્ધારાદિ ન થાવ. તીર્થોદ્ધારાદિ કેને માટે? જેઓ પાપે પૈસે પિદા કરી ચૂકેલા છે, તેનો સદુપયેગ કયાં કરે તેને માટે મળેલ લક્ષમી ખરચવાના માગે છે, પણ પાપે પૈસા નવેસરથી પેદા કરવાનું વિધાન નથી અને તે માટે જીર્ણોદ્ધારાદિક છે જ નહિ. વિધવાની ગુરુભકિત
આ વસ્તુને બેસતે આવે તેને દાખલો છે. એક બાઈ વિધવા છે. તેને સૌએ સો ટકા શિયળ પાળવાને વિચાર છે. જેને હું ધર્માચાર્ય માનું છું, એક ચેલે નથી માટે મારે આ મર્યાદા કાલે જતી હોય તે આજ જાય. શિયલ કાલે જતું હોય તે આજ જાવ, પણ અકૃત્ય સેવીને એક છોકરાને જન્મ આપું ને ઉમ્મર લાયક થાય એટલે તે મારા છોકરાને ગુરૂનો ચેલો કરૂં. આ બાઈને ધમ ગણવી કે અધમ ? તમે તે સે. રૂપીઆ કમાવ તે પાંચ સાત ટકા પણ નહિં ખરચે. આ બાઈએ તો સર્વથા અર્પણ કરવાનું પણ લીધું છે. આને શાસ્ત્રકાર એક અંશે પણ ધમ નહિં કહી શકે, તે તમે તીર્થોદધારને નામે પાપથી પિસા પેદા કરે એને શાસ્ત્રકાર સ્વપ્ન પણ ધર્મ કયાંથી કહે? સદુપયોગના નામે પાપ પ્રવૃત્તિ સૂચવશે નહિં. શાસ્ત્રકારો કાર્ય દશાને વળગે છે, કારણ
સ્થાને વળગતા નથી. અબ્રહ્મચર્યના ફળે થએલે છોકરો તેને દીક્ષા આપી. એક વખતની મિથુન સંજ્ઞામાં નવલાખ ગર્ભજ પંચેન્દ્રિય જીવન ઘણુ કાઢે છે અને તે ઉપરાંત અસંખ્યાત સંપૂછિમનો પણ ઘાણ નીકળે
Page #370
--------------------------------------------------------------------------
________________
૫૦.
પ્રવચન ૮૯મું છે. આચાર્યો તીર્થક ગણધરે ને તે પાપ કેમ ન લાગે? તીર્થકરો વિગેરે અબ્રહ્મ સેવવાનું ન કહે. પણ અબ્રહ્મ કરવાથી પુત્ર થયે તેને દીક્ષા આપવામાં તેમને પાપ લાગતું નથી. તમે રસોઈ કેવી રીતે કરી? છકાયને કૃ કરીને આ રસાઈ થઈ. સાધુએ શી રીતે વહેરવી? સાધુ છકાયના કૂટાના ભાગીદાર થાય કે કેમ? કાર્ય દશામાં હિંસાવજી પણ તેથી કારણ દશાની હિંસાને સાધુ ને કઈ સંબંધ નથી. શું આ મકાન નિરારંભ પણે બન્યું છે? શું પૃથ્વી અ૫ તેઊ વાઉ વણ ત્રણેની હિંસા નથી થઈ? અમે અહીં બેઠા તે અમોને પાપ વળગ્યું કે કેમ? સાધર્મિક માટે ભરત મહારાજાની ક્રેડ
પિતે તે હિંસાથી દૂર રહે છે ને બીજાને ત્યાગ કરવાને ઉપદેશ આપી રહ્યા છે. જેના છોકરા નિયમિત સાધુપણામાં જવાના જ હોય તે પણ તેની અબ્રહ્મની અનુમતિ શાસ્ત્રકારે આપે જ નહિ. ભરત મહારાજાના સ્વામી વાત્સલ્યમાં જમનારાને શું નિયમ હતો? પોતાને ત્યાં બ્રહ્મચર્ય પાળવું. ન પાળી શકાય તે પિતાના છોકરા છોકરી અનુક્રમે સાધુ સાધ્વી પાસે મોકલી દેવા. તે દીક્ષા યે તે પહેલે નંબર, નિસ્તાર પામે તે સારામાં સારૂં. જે વિસ્તરી ન જાય તે અભિગમ શ્રાવક થાય. પિતે દિક્ષીત થાય નહિતર પિતાના છોકરાને દીક્ષા આપે. આવું ભરત મહારાજાના સ્વામી વાત્સલ્યમાં કીડ તરીકે હતું. એ કીડને અનુસરનારા તેમને જ ત્યાં જમવાને હક હતો અને તેથી આ કીડ હતી. “મારે મુખ્યતાએ બ્રહ્મચર્ય પાળવું ન પળે તે જે સંતતિ થાય તે સાધુને સેંપી દેવી. સંચાલકોની જવાબદારી
આજ કાલ સંસ્થા ધર્મને નામે ખેલાય ને કાર્યવાહકે પૂજા સામાયિકની બંધણું કરે છે તે નહિ ચાલે. કદાચ ધર્મિષ્ણેને રાજી રાખવા માટે બેચાર બેડ ઉપર લખી મૂકે કે–રાત્રિ ભેજન ન કરવું. સામાયિક કરવું, પૂજા કરવી. કંદમૂળ નહિ વાપરવું વિગેરે. બેડે ધમને ધુતવા માટે જ લખી રાખે છે. સંચાલક ધ્યાન ન રાખે તો તે બેડની કિંમત શી? તેને બદનામ કરવા માગતા નથી, પણ સંચાલકો જે બાબતની તજવીજ ન કરે તે તે સંસ્થામાં તે દહાડે મીડું જ વળવાનું, સંચાલકો તેને માટે જોખમદાર છે. સંચાલકો એવા જ કે પોતે જ અધર્મને ઝંડે
Page #371
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચણ શ્રેણી, વિભાગ બીજો
૩૫૧ લઈ નીકળે અને તેમાં વાંક તમારે છે. નાણાં ભરનારાઓએ યોગ્ય સંચાલક કેમ ન રાખ્યા ? જે તમે પોતે સારા સંચાલક રાખી શકયા હેત તો ધર્મની આડે એક અક્ષર ન બોલી શકત. બેડ ઉપર અક્ષર ન રહે પણ અમલમાં મૂકાય. સારા સંચાલકને તે એ જ નિશ્ચયમાં હોય કે–બીજી બધી ખામી સહન કરીશું, પણ ધર્મની ખામી રજ આવશે તો પણ સહન થઈ નહિ શકે. જ્યાં જ્યાં સંચાલકે સારા છે તે તે સંસ્થાઓ આશીર્વાદ રૂપ થઈ છે. જ્યાં ભરત મહારાજના સેડામાં આ નિયમ હતો કે ફરજીયાત સાધુ કરવો જોઈએ. એ ન થાય તો એ જ કીડનો શ્રાવક થાય. તેમાં પણ શાસ્ત્રકારોએ અબ્રહ્મને અનુમોદન નહિં આપ્યું. હવે તમારે એ નહિં કહેવાય કે પૈસે નહિ હેય તે મંદિર કેવી રીતે બંધાશે? સુખીપણુમાં ધર્મ કરનાર કેટલા?
શ્રાવક સુખી હશે તે ધર્મ કરશે, આ સવાલ ઘણા કરે છે. એટલું તે તમે ચોક્કસ રીતે કહી શકે છે કે-સુખી હશે તે ધર્મ કરશે, એ નિયમ તમે બાંધી શકે છે ખરા ? તમારા આ મુંબાઈમાં સુખી આગળ આવીને બેસી ગયા હશે. સુખી સદ્ગસ્થ આ ચોરસ છેડતા જ નથી. જે પ્રત્યક્ષ દેખે છે-તે શાથી કહે છે કે સુખી હશે તે ધર્મ કરશે. તમો વાકય વિચારીને બેલે. કહે સુખી છતાં ચારસા પર પગ મૂકવા તિયાર નથી ને સુખી નહિ છતાં એક દહાડે વ્યાખ્યાન છોડતા નથી. તે શાં ઉપર બેલ છે કે-સુખી જ ધર્મ કરશે. આ બનને વસ્તુ ઉલટી છે. તે સુખી ધર્મ કરશે. ધર્મનું કારણ સુખ, દ્રવ્ય, દુખ અને દારિદ્ર નથી. ધર્મનું કારણ જુદું છે. આત્માનું કલ્યાણ થવાની બુદ્ધિ અને ધર્મનું કારણ વસ્તુતઃ વિવેક છે પણ સુખી હશે તે ધર્મ કરશે, એ વ્યાખ્યા વજુદવાળી નથી. આપત્તિમાં ભગવાનનું સ્મરણ | દુઃખ હોવા છતાં પણ આત્મ કલ્યાણની બુદ્ધિ થાય તે ધર્મ કરે છે. તમારા હિસાબ પ્રમાણે કહેવા જઈ એ તે કુતિના ન્યાયમાં જઈએ. કૃષ્ણ એક વખત કુત્તિ ફેઈ પાસે આવ્યા. માગો તે આપુંએમ કૃષ્ણ કુતિને કહે છે. કુતિએ કહ્યું કે બેટા ! વિપત્તિ આપ. વિપદા અગર દુઃખ આપ. કૃષ્ણ ચમક્યા ? મારા સરખે આપવાવાળો
Page #372
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૪૯મું
એમાં કુંતિ દુઃખ શું જોઈને માગે છે. તે દુઃખ માગ્યું તેથી આશ્ચર્ય થયું. તારા ઉપર મને હાલ છે, માટે દુઃખ માગું છું. કૃષ્ણ બમણું ચમફયા ત્યારે કુતિએ કહ્યું કે બેટા! જે મને સુખ મળે તે સેની સુથાર કડીયા દરજીને સંભારું, પણ તને કયારે સંભારૂં? આપત્તિ પડે ત્યારે જ ભગવાન્ ભગવાન કરું. પૈસા મળે ત્યારે, બાયડી મળે ત્યારે, કરા મળે ત્યારે, ભગવાન કેણ બોલે છે? પણ ઘરના ખૂણે પડ હેચ, દેરૂં દશ ગાઉ દૂર હોય તો પણ આપત્તિ આવે ત્યારે ભગવાનના ભાગ્યવાન ભક્ત બહાર પડે છે. બલિહારી કે પલપલ રામ કહાથ. આપણા અનુભવની વાત છે કેથણથણાટ થાય કયારે? પૈસે વધ્યો હોય ત્યારે બાયડી અને છોકરાને સંભારીએ છીએ. અને રેગ થયો હોય તે માંચામાં પડ્યા પડ્યા પણ ભગવાન કરીએ. તમારા હિસાબે ને જોખમે, કુત્તિના ન્યાયે આ બધું કહેવાય છે. નહિ તે અમારે ધર્મ વિવેકમાં, કલ્યાણ બુદ્ધિમાં છે. તમારા હિસાબે ધન હશે તો ધર્મ કરશે. સુખ હશે તે ધર્મ કરશે. કુટુંબ સમજ ધન દેશ માટે જે ગુરુ ઉદય બતાવે, તે ગુરુએ તમારા હિતેષી. આ વાક્ય તમારા હિસાબનું અને જોખમનું છે. ધર્મની ઉન્નતિ માટે તો કેમને દુઃખી ઈચ્છવી. અમારે ત્યાં તે શ્રેણિક રાજા સામાયિક ન પામે પણ પુણિ શ્રાવક પામે. અમારા હિસાબે તે મમ્મણ રહી જાય અને સુલસા પામી જાય. કારણ–ધર્મ વિવેકમાં છે. ધન છે કે ન હે. સુખી છે કે દુઃખી છે, પણ વિવેક દરેકે પેદા કરે જ જોઈએ. તમારા હિસાબે ને જોખમે તે આ જ વાક્ય છે. કેમ દુઃખી થાય તો સારું કે જેથી ધર્મ કરતી થાય. અમે તમને સુખ થાય તે સારું એવું પણ ઈચ્છતા નથી. નિર્ધન, દુઃખી થાવ તેવું પણ ઈચ્છતા નથી. માત્ર વિવેકવાળા થાઓ એટલું જ ઈચ્છીએ છીએ. ધર્મની જડ તેમાં નથી દેખતાં, ધર્મમાં કે દરિદ્રતામાં કેમ દુઃખી થાઓ અગર નિર્ધન થાઓ, સુખી થશે નહિ. એ પણ અમારા હિસાબે નથી. અમારા હિસાબે તે કેમ વિવેકવાળી થાવ. સુખી દુખી શાતા અશાતા ધર્મી અધર્મી થાઓ તેમાં અમારે લેવું દેવું નથી.
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૫૩
આગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે સંસારની અપેક્ષાએ સાધુઓ પૂરેપૂરા ગાંડા
મૂળ વાતમાં આવીએ. પરિગ્રહને પાપ જ ગણવું, પણ પાંચસો આવે તે વખત પાપ કોણે ગયું? મિથુનને પાપ ક્યારે ગયું? હજુ સુધી પાપને ડર ઊંડે ઉતર્યો નથી. જે ઊંડે ઉતરેલ હોય તે એને અંગે ડર કેમ ન થાય? ચૌદ રાજલોકમાં ફરીએ તો પણ મિથુન ને આરંભાદિકમાં પાપ જ છે, એવું સમજાવનાર ત્યાગી ગુરુ સિવાય કોઈ મળવાનું નથી.
દાવાનળમાં લાકડાં નાખવાવાળા તમે એક પણ કાર્ય સમ્યકત્વને અનુકૂળ કરે છે? તમારે ધધો જ એ કે દાવાનળમાં લાકડા નાખવા. હેળીમાતા અંભે કરવાવાળા, હળીમાં લાકડા નાખીને તાળી કૂટવાવાળા, લાકડા નાખીને વાજા વગાડનાર છે. એ કર્યો હોય કે ભૂલે ચુકે લાકડા નંખાઈ જાય તે ગાલ ઉપર ધેલ મારે છે? સતી થવા નીકળે તે લોકો સાથે જાય, આગમાં પડે ત્યારે બૂમ પાડે, વાંજ ઢેલ પિટાવે કે જેથી કઈ સાંભળે નહિં. બળતી સતીને શબ્દ સાંભળે તે નખોદ જાય. ભૂલે ચૂકે કોઈને ઉપગ જ નહિ કે સતી કઈ બૂમ મારે છે? આ આત્મા દાવાનળમાં ચો છે, તેમાં આપણે લાકડાં નાખ્યા ને વાજા વગાડ્યા. આમાં નારાજ કેશુ થાય? તમારાથી ઉલટા હોય તે. વસ્તુતઃ અમે સાધુઓ નારાજ થઈએ. તમારા માથા ઉપરથી કે પાઘડી લઈ ત્યે તેને તમે શું કરો ? સાધુ ઉપર ટેપી મેલવા તૈયાર થાય તો તમે શું કરો ? તમારાથી અમે ઉલટા ખરાને ? તમારી રસ્તામાં કોઈ કાછડી ખેંચે તે હાથમાં છરો હોય તે છરો ભેંકવાનું ચૂકો નહિં. સાધુને કોઈ કાછડી ઘલાવે છે તે કોડ ઉપાયે ઘાલે નહિ. તમારી દિશા જુદી ને અમારી દિશા જુદી. “અમે ખપતે દીવાના હૈ” તમારી અપેક્ષાએ અમે પુરેપૂરા ગાંડા છીએ. અમે બજાર વચ્ચે પૈસા ફેંકીએ છીએ. તમારી દુકાન ઉપર પઈની ઢગલી કોઈ ફેંકી દે તો તમે ગાંડો કહીને તેને મેડહાઉસમાં લઈ જાઓ કે નહિં? અહીં બાયડી રૂવે તો પણ તેની સામે થુંકવું નહિ. તમારે છેકરા માટે દેવ એટલા પત્થર પૂજવા પડે છે. અહીં તા છતાં છોકરા મૂકીએ અને સાથે આવે તે ખસ કહીએ. તમારી આપેક્ષાએ અમે પૂરેપૂરા ગાંડા. ઉઘાડા માથે ખુલ્લી ૨. ૨૩
Page #374
--------------------------------------------------------------------------
________________
૫૪
પ્રવચન ૮૯મું
કાછડીયે ફરે, પિસા કે એ મનુષ્ય તમારા ઘરમાં હોય તે ઘરમાં છૂટે રાખી શકે ખરા? ત્યારે તમે અમને માનો શાથી? અરે! ઘાયલ સિપાઈને બમણે પગાર, માવજત અને ઉપરથી માલ. આવા ગાંડાની સેવામાં રહેવું કેમ પાલવે? ભલે ગમે તેવા પણ અમને દાવાનળમાંથી અચાવનાર તેમના જેવું ચૌદ રાજલોકમાં કેઈ નથી. આવી બુદ્ધિ ન હોય તે વીરા સાળવીની માફક અઢાર હજાર સાધુને વંદન કરો તો પણ તમારું શું વળે? વળે કયારે? ભલે દુનીયાની અપેક્ષાએ અમે પૂરેપૂરા ગાંડા છીએ, પણ અમને દાવાનળથી બચાવનારા, સંસારની આગ ઓલવનારા, પડતા લાકડાને રોકનારા અને પાપથી અમારું રક્ષણ કરનારા છે. માટે અમારા પરમ ઉપગારી છે. ગુરુની સેવા, દેવની પૂજા રૂપ ધમ ન રહ્યો. ત્યારે ધર્મ કયે થયે? દેવ પૂજા એ બધું સમ્યફવના કારણભૂત છે, સંસાર દાવાનળથી બચાવે તેથી ગુરુની સેવા, તેથી ધર્મએ આત્માની અંદરની બુદ્ધિ. જિનેશ્વર ગુરુ એ ધર્મ પેદા કરવાના રવૈયા, પરમ ધર્મ પ્રાપ્ત કરવાનું સાધન છે. ધર્મ પોતાના આત્માની માલિકીની ચીજ છે. માત્ર કિંમત સમજવી, તેની વ્યવસ્થા શી રીતે કરવી એ ધ્યાનમાં લેનારા જ ધર્મિષ્ઠ કહેવાય. આપણને કોઈ અધર્મી કહે તે આંખ લાલ થાય. એ કાળા મહેલના ચાર મનુષ્યો એ રૂપે, અરે એ શ્રાવકે આખી રાજ મંડળી સમક્ષ પોતાને અધર્મી કહેવડાવે છે. પહેલાં જે મુદ્રાલેખ ત્રીજા પગથીયા રૂપ કબૂલ કર્યો કે ત્યાગ સિવાય બધું અનર્થ, પણ તે કબૂલાત ઉપાશ્રયની બહાર ઢચુપચુ થઈ ગઈ અને અર્થ પરમાર્થ અને બાકીનો અનર્થ રજીસ્ટર તીર્થકર સમક્ષ કર્યો. બહાર નીકલ્યા ત્યાં આ સ્થિતિ છે, જે વસ્તુ મુખ્ય ધ્યેય તરીકે રાખી હતી અને તેથી નિરૂપાયે દેશવિરતિ ધે છે, શ્રાવક કેઈપણ વ્રત ચે તે તપેલા કલાઈયામાં પગ મેલવાની (ધરવાની) સ્થિતિએ ચેઅમે જિનેશ્વર પાસે આ વાત માની હતી કે ગૃહસ્થપણું એ તપેલા કડાઈઆ જેવું છે. બહાર નીકલ્યા ત્યાં અમારી સ્થિતિ પલટી ગઈ. બારે વ્રત લીધા પણ આડકતરી રીતે તે સર્વ વિરતિની જ કબૂલાત કરી. તેના અતિચાર સમજશો એટલે સર્વવિરતિની કબૂલાત સમજાશે અને ત્રીજું પગથીયું “ત્યાગ સિવાય બધુ અનર્થ” એ પણ કેવી રીતે તે સમજાશે. તે અધિકાર અગે વર્તમાન.
Page #375
--------------------------------------------------------------------------
________________
આગમાહારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
પ્રવચન ૯૦ સુ
સંવત ૧૯૮૮ શ્રાવણુ વદી ૭ મ’ગળવાર
૩૫૫
દિગબરાની માન્યતા
શાસ્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં સૂચવી ગયા કે ધમ જેવી ચીજ પેાતાના આત્મામાં રહેલી છે. સપૂર્ણ સ્થિતિમાં આવેલા ધમ એ પણ આત્મામાં જ રહેલા છે. આજ કારણથી દિગંમર શ્વેતાંખરમાં મતભેદ છે. શ્વેતાંબરા આત્મામાં ધર્મ માની તેના પરિણામ ઉપર માક્ષના આધાર માને છે. તેથીજ દ્રવ્યલિંગન હોય છતાં ભાવલિંગ કેવળજ્ઞાન માટે નિયત કરે છે. જો કે કેવળજ્ઞાન થયા પછી તે તે દ્રવ્યલિંગની જરૂર સ્વીકારે છે. પશુ પ્રાપ્તિ સાથે આ નિયમ કબૂલ કરતા નથી. દ્રવ્યલિંગ હાય દ્રવ્યત્યાગ હાય તાજ કેવળજ્ઞાન કે માક્ષ થઈ શકે, પણ દ્રવ્યક્લિંગ કે દ્રવ્યત્યાગ ન હોય તે કેવળજ્ઞાન કે મેાક્ષ બન્નેમાંથી એકે બની શકે નહિં, તેવી માન્યતા શ્વેતાંખર શાસ્ત્રો ધરાવતા નથી. પણ ચાહે જેવી ભાવના હા, આત્મા ઉત્તમ હાય, ચાહે જેવા પરિણામ મળ્યા હાય, પણ જ્યાં સુધી નગ્ન ન થાય તે=કેવળજ્ઞાન કે મેાક્ષ પામી શકે નહિં. અગર ખને ન પામી શકે, એવી માન્યતા દ્વિગંબરાની છે. નગ્નત્વમાં માનેલું જૈનત્વ
નગ્નત્વ અને જૈનત્વ એ બન્ને ભાઈએ છે. એમ આજે કહેનાર છે. મહારાણા પ્રતાપ અને શક્તિસિંહ એક માના જણેલા છતાં પણ મેવાડે કે હિન્દુસ્તાને ભાઈ તરીકે શિસિંહને ગણ્યા નહિં. એક જ મુદ્દો કે હિન્દુત્વની આખરૂ શિસિંહ ખાઈ બેઠા. મહારાણા પ્રતાપે જિંદગી રાજ્ય ધન માલ કુટુંબ અને સુખના ભાગે પણ હિન્દુત્વ ટકાવ્યુ. કેવળ ઈર્ષ્યા અભિમાનની ખાતર શિસિંહે હિન્દુત્વનુ· નખાદ કાઢવાના પ્રયત્ન કર્યો. જૈનમાંથી નીકળેલા એ વાત કબૂલ, દિગ’ખરાની ઉત્પત્તિ જૈનમાંથી છે તે વાત નાકબૂલ નથી કરતાં, પણ જૈનત્વ જેઓએ ઉખેડી નાખ્યું, બલ્કે જૈનત્વ આત્માની શુદ્ધિમાં હતું તે એ લેાકાએ જૈનત્વને કયાં મેલ્યું ? નાગાપણું હાય ત્યાંજ જૈનત્વ. નાગાપણું ન હોય ત્યાં જૈનત્વ નહિં. પરિણામમાં જે જે તત્ત્વ હતું તે નાગાઓએ નાગાપણામાં મૂકયું. કદાચ કહેવામાં આવે કે જૈનત્વ નાગાપણામાં હતું તે તમે વજ્રમાં મૂકયું હશે તેા ? તટસ્થ શ્રોતા એમ જરૂર કહી શકે. શંકા
Page #376
--------------------------------------------------------------------------
________________
૩૫૬
પ્રવચન ૯૦ |
કરવાની દરેકને છૂટ છે. શંકા કરનારનું સમાધાન ન થાય ત્યાં સુધી શ્રોતા એ સમજવા માટે જીજ્ઞાસા રૂપે શંકા જરૂર કરે. વકતા શંકાને રોકી દે, શંકા કરનારને બંધ કરો આવું કહી દે, શંકાકાર મર્યાદા ખાતર ચૂપ પણ થઈ જાય પણ તેના હૃદયને સંતોષ નહિં થાય માટે શકાકારની જીભે વક્તાએ કઈ દિવસ તાળું ન મારવું. હવે આ જગે પર શંકા કરવામાં આવી કે જૈનવ નગ્નત્વની સાથે હશે ને તમે વામાં ઘોંચી ઘાલ્યું હશે. એમ કાં ન માનવું ? જૈનત્વ એ આત્માની પવિત્રતા– શદ્ધિ સાથે રહેલું છે. આ લોકોએ નાનત્વ સાથે બેઠવ્યું. નગ્નતત્વ જૈનત્વ સાથે સંબંધવાળું હતું કે આત્માની શુદ્ધતા ઉપર હતું, તે વિવેક પુરસ્સર વિચારીએ. અચેલક શબ્દ ન કહેતાં દિગંબર કેમ વાપર્યો ( દિગબર શબ્દ ઉપર જઈએ. દિગંબર એટલે શું? દિશારૂપી વસ્ત્રો જેને હોય તેનું નામ દિગંબર, આ વાત દરેક કોશવાળા કાવ્યેવાળા ખુદ દિગંબરો પોતે પણ કબૂલ કરે છે. રિ પ ત્ર દિશા એ જ વસ્ત્ર જેને હોય આ દિગંબર–એ શબ્દનો અર્થ શ્વેતાંબર શ્રોતાઓને અને તટસ્થોને તમામને કબૂલ કરવો જ પડે. એમાં ઉત્તર આવી ગયે. દિશારૂપી વસ્ત્ર જેને છે તે દિગંબર. આમાં ઉત્તર શી રીતે આવી ગયા? કાવ્યમાં બને છે કે એક શબ્દ કહ્યો હોય તો શ્રોતાને તે બોધ ન હોય તો તે સમજે નહિં. પિતા પુત્ર સમાલિશ, સ્ટિવ મમી ત: . નરેન ત્રિો જેવ, પિતાજ્ઞા ન તૃપિતાઃ |પિતાએ પુત્રને હકમ કર્યો કે-મારી આંગળ બેસીને લેખ લખ. શ્રોતાએ અર્થ કર્યો કે તે છોકરાએ લેખ લખે નહિ અને બાપની આજ્ઞા ઉલ્લંઘન કરી પણ નથી. જે તેમ નથી તે લેખ લખ્યા નથી. એમ કેમ કહેવાય. નરેન એટલે ના પુત્રેન સ્ટિવિતો : વિનયી પુત્રે બાપે કહ્યું તે પ્રમાણે લેખ લ. તેથી જ તેન કરી દીધું અને અર્થ કર્યો કે-ન લખે, નરેન એટલે વિનયવાળા. હવે સિધા શબ્દાર્થમાં જઈએ તે દિશારૂપી વસ છે જેને, લગીર ઊંડા ઉતરો. દિગંબર શબ્દ કહેવાની જરૂર શી? મહાવીર કે ઋષભદેવજી મહારાજ માટે જ્યારે વસ્ત્ર ગયા ત્યારે અચેલક એટલે વસ્ત્ર રહિત, જેને વસ્ત્ર નથી તે અલક, અચેલક શબ્દ હો તે. નહીં લેતાં દિગંબર શબ્દ શા માટે લે પડ્યા ? લગીર ઊંડા ઉતરે. એ વસ્ત્રવાળી જાતમાંથી નીકલ્યા, એટલે લોકોએ પૂછયું કે તમારે વસ્ત્ર કયાં
Page #377
--------------------------------------------------------------------------
________________
-આગમોદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
રપ૦
છે? ત્યારે હમારે દિશારૂપી વસ્ત્રો છે એમ કહ્યું. અર્ચલકશખ નહીં અને દિગં'બર શબ્દ કેમ? કોઈપણ વસ્ત્રવાળા પંથમાંથી તમે નીકળ્યા તેથી દિશારૂપી વસ્ત્ર એમ ઓળખાવવું પડયું. તેમને નાનપંથી કહે તે અનુકૂળ છે? ના, દિગંબર શબ્દ જ અનુકૂળ છે. દિશારૂપી વસ્ત્રો. ભલે કપાસના વસ્ત્રો નહીં તે પણ દિશારૂપી વસ્ત્રોમાં તમે જોડાએલા છે. અમારે દિશારૂપી વસ્ત્ર છે. તટસ્થ રહીને આ પંથની ઉત્પત્તિના શબ્દ વિચારશે તે આ લોકે વસ્ત્રવાળા પંથમાંથી નિકળેલા છે એમ માલમ પડશે. દિગંબરથી વેતાંબર નીકળ્યા હોય તે શ્વેતાંબર ન કહેવાય. સાંબર કહેવાય. ત્યાગીમાંથી ભ્રષ્ટાચારી થયા તેને પરિગ્રહી કહીએ છીએ, એવી રીતે દિગંબરમાંથી વેતાંબર નીકળ્યા હતા, તે સાંબર કહેવા હતા. તે -વસ્ત્રવાળા વેતાંબર માટે સાંબર–વસ્ત્રધારી કહેવાનું નથી પણ તાંબર કહેવાય છે. આ બે વાત શબ્દથી વિચારી. હવે મંતવ્યમાં જઈએ.
સ્ત્રી-અન્ય-ગ્રહી લિગે સિદ્ધભેદે કેમ ઉડાડી દીધા - જે નગ્નથી શ્વેતાંબરની ઉત્પત્તિ હતું તે સાંબર એટલે વસ સહિત. નાગામાંથી નીકળ્યા હોય તે ધોળા વસ્ત્રવાળા આમ કહેવાની જરૂર હોયજ નહિ. દિગંબરોએ સ્ત્રી સિદ્ધભેદ અન્યલિંગ અને ગૃહિલિંગ સિદ્ધ ભેદે કાઢી નાખ્યા. હવે કહેવામાં આવે કે-એ લેકેએ આ ભેદ કાઢી નાખ્યા કે તમે ઊમેર્યા ? તમે ઉમેર્યું હશે તે ? આ નિયમ શા ઉપર માન ? પહેલાં વિચારવાની જરૂર છે કે સ્ત્રીને કેવળ જ્ઞાન થવાને નિષેધ શાથી કરે છે? Aવેતાંબરની કથા કેરાણે મૂકીએ, દિગંબરની બહેન ઉત્તરા નાગી સાધવી થઈ હતી અને સાથીપણું ચલાવતી હતી. વેશ્યાએ દેખ્યું કે લોકે ઉછુંખલ થશે બકે સ્ત્રીથી વિરક્ત થશે એટલે વેશ્યાએ ઉપરથી સાડે નાખે. * બાઈઓથી મહાવ્રત પળે નહિં. બાઈઓને વસ્ત્ર વગર ન ચાલે માટે મહાવ્રત બાઈઓને ન હેય એટલે ચારિત્ર ન હોય. તે વગર કેવળ જ્ઞાન ન હોય. તે વગર મેક્ષ ન હોય. જે મનુષ્ય નીચે ઉતારવા લાગે તેને સેંકડો દ્વારાએ પડવું પડે. પતે નગ્નને આગ્રહ કર્યો તેમાં સ્ત્રીથી નગ્ન રહેવાય નહિં એ માનવું પડયું. ગણે કેઈ નાગી રહી શકે છે. આદમીને શરમ છેડતાં વાર લાગે છે પણ બાઈને શરમ છોડતાં વાર નથી લાગતી. જેણે માફક કેમ ન રહી શકે? બાઈએ તે વસ્ત્ર
Page #378
--------------------------------------------------------------------------
________________
૩૫૮
પ્રવચન ૯૦ મું
રાખવા જ જોઈએ. જે વસ્ત્ર માને તે ચારિત્ર મુશ્કેલ, જે ચારિત્ર ન માને તે કેવળજ્ઞાન શી રીતે માને અને પછી મોક્ષ શી રીતે માને ?' તો અન્યલિંગ ગૃહીલિંગ એમાં એ મોક્ષ માને શી રીતે? ત્યારે સ્ત્રીલિંગ અન્યલિંગ ગૃહિલિંગ સંબંધીના કેવળ અને મોક્ષ ઉડાવ્યા. કહેવાનું તત્ત્વ એ છે કે વેષ કાઢી નાખીને નગ્નપણામાં જેનપણું માનવું તે
ખાતર સ્ત્રીલિંગ અન્યલિંગ અને ગૃહીલિંગનું કેવળજ્ઞાન અને મોક્ષ પણ ઉડાવવા પડયા. હવે ઉલટી શંકા લઈએ. એ લોકેએ ઉડાવ્યું કે, તમે ખોસી દીધું છે? ખરીવાત–મહાનુભાવ! અત્રે ટ્રકે વિચાર કરવા જે છે. શ્વેતાંબરને વસ્ત્ર ઉપર આગ્રહ જ નથી. તાંબરે વસ્ત્ર સહિત પણું શકિતની ખામીમાં રાખ્યું છે. વસ્ત્ર ન હોય તો મોક્ષે જાય જ નહિ એવી માન્યતા-ઘટના વેતાંબર શાસ્ત્રોમાં નથી. તાંબરને વસ્ત્રને આગ્રહ નથી
વેતાંબરએ ધર્મનું સાધન એ પરિગ્રહ ગણાય નહિં એમાં માન્યું. સાધન વગર ધર્મ થઈ શકતું હોય તેને સાધન વળગાડવું જ જોઈએ, એ નિયમ આપણે ત્યાં નથી. ધર્મએ આત્માની ચીજ હોય તે વગર સાધને પણ ભાવના થાય તો જરૂર થાય. આપણે સાધનના. એકાંતવાદી નથી. આપણે સાધ્ય સાધન બને પકડવાવાળા છીએ.
તાંબરેએ લુગડાં વગર મોક્ષ હોય જ નહિ.” એમ માન્યું જ નથી. ત્યારે વિશ્વને આગ્રહ કયાં રહ્ય? નગ્નને આગ્રહ રહ્યો કે તાંબરને વસ્ત્રનો આગ્રહ રહ્યો? આ વસ્ત્ર વગર મેલ થાય નહિ, એવા પ્રકારની યુક્તિ બેસાડતા આપણે ત્યાં શી અડચણ આવત? ના, વસ્તુતઃ ધર્મ થવું જોઈએ. ચાહે તે શકિત વગરને સાધન લઈને, શકિતવાળે સાધન વગર કરે, પણ ધર્મ થવો જોઈએ. ‘નવ વખત નમાજ પઢે એટલે નવી તરકડી જણાય. અહીં આગ્રહ કર્યો? પેલાને નગ્નપણાને આગ્રહ છે. આમને વસ્ત્ર સહિતપણાને આગ્રહ નથી. જિનકલ્પિઓને લબ્ધિ હોય તેથી વસ્ત્ર રાખતા નથી. પહેલા છેલા તીર્થંકર પછી વસ્ત્ર રહિત પણાવાળા હતા, તમામ તીર્થકરેએ દીક્ષા લેતી વખતે વસ્ત્ર રાખ્યા જ છે. વાત એ છે કે શકિત જેની હોય એ સાધન વગર પણ ચલાવે. શકિતવાળ વગર સાધને કાર્ય ચલાવે. તે દેખી શકિત વગરનો સાધન વગરને ધર્મ છોડી દે તે શું થાય? આપણે ગૃહીલિંગ અન્યલિંગ સ્ત્રી સિદ્ધને ઉમેરવાની જરૂર ન હતી. જેમને નાન પણું.
Page #379
--------------------------------------------------------------------------
________________
આગમાંહારક પ્રવચન શ્રેણી, વિભાગ ખી
૩૫૯
સાથે જૈનત્વ રાખવું છે તેમણે તે કર્યું, એને તે ઉઠાવવુ પડે છે. હવે વિચારશ કે લુગડાવાળાને ઉમેરવા પડે કે તેમને ઉઠાવવા પડે અને વસ્ત લીધા હોય તે માટે સ્રીને મેાક્ષ વળગાડવા એમાં કંઈ મુદ્દો છે ? ઉઠાવવાવાળાને નગ્નપણુ' પકડી રાખવુ છે. માટે મધુ ઉઠાવવાની જરૂર છે, સ્થાપનારને સ્થાપવાની કંઈ જરૂર નથી. આ એમાં કયા નવા મત ઉત્પન્ન થયેા છે તે વિચારશ. હવે આગળ ચાલીએ-સામાયિક પૌષધ પ્રતિક્રમણ્ એ શ્રાવકને હાય. ચારિત્ર સામાયિક એટલે જાવજીવ સુધી સવિરતિરૂપ સામાયિક ઉચ્ચરે તે અને સામાયિક ચારિત્ર મેલડી માટે ઉચ્ચરે તે સામાયિક શિક્ષાવ્રત, હિંગ ખરાને પૂછે છે કે તમે સામાયિક નાગા થઈ કરી છે કે ? જો સાધુપણું નાગામાં હોય તે સામાયિક પણ નાગાપણામાં હાવું જોઈએ. એક દિવસના પૌષધ શામાં હોવા જોઈ એ ? નાગા થવામાં. થાએ છે। નાઞા અને માને છે ? કેમ’હિં, જો તમા ઉપગરણને સાવદ્ય માનતા હોય તે સામાયિકમાં સાવઘયાગને મન વચન કાયાથી ત્યાગ ખરા કે નહિ ? તેમાં વસ્ત્ર રાખેા તા સાવદ્ય ચેાગના ત્યાગ કયાં રહ્યો કહે સાધુપણુ નગ્નમાં જ છે તેા તમારૂ સામાયિક પૌષધ એ પશુ નગ્નમાં જ હોવા જોઇએ. અમે સામાયિકાદિક નાગાપણામાં માનીએ છીએ એમ કહાગ્રહથી કહેશે તે આખા કેસ હારી જવા પડશે. પેાલીસમાં એક દાગીને રજુ થયા. જયે એના એ જશુ માલિક થતાં તેએ પેાલીસ કોર્ટમાં ગયા. હવે પોલીસને શુ કરવું પડે ? ચાપડા જોવા પડે, આ દાગીને કેાની પાસે કરાબ્યા, તેનું નામ અને પાસે માગવું પડે, જેનુ નામું મળે તેને દાગીના સુપ્રત થાય, પણ બીજે મારા મારે કરતા આવ્યે હતા તેનુ શું થાય? જો ખાવાયા હોય તેા કદાચ છૂટી જાય પણ ખાવાચી ન હેાય અને ઉઠાવગીર માલમ પડે તેા, ચારની વલે જે થાય તેવી તેની વલે થાય. શબ્દો કડવા લાગે તેથી માં કડવુ ન કરશે।. અકુશ કુશીલ સાધુ કાણુ માની શકે?
તત્ત્વાર્થસૂત્ર શ્રીઉમાસ્વાતિવાચકજીનું કરેલુ છે. તેના મૂળ સૂત્ર શ્વેતાંખર આમ્નાયના છે. ચાખે શક્ષા અથ છે. જિનેશ્વરના ઋગીભર પરિષદ્ધ માનેલા છે, તેમણે ક્ષુધા પરિષહ પણ ત્યાં ગણ્યા છે. દસમા અધ્યાયમાં નિગ્રન્થા પાંચ પ્રકારના, તેના ભેદો જણાવતાં ખકુશ અને કુશીલ પણુ જશાવ્યા છે. અકુશ કુશીલ સાધુ માનવાના હુક ફ્રાને? શ્વેતાંબરને ફે દિગંબરને ?
Page #380
--------------------------------------------------------------------------
________________
३१०
પ્રવચન ૯ સું
અવધિજ્ઞાન અને મનઃપય વજ્ઞાનના ક્રૂકમાં વિશુદ્ધિ ક્ષેત્ર સ્વામિ લખ્યું પણ ત્યાં લિંગની નિર્મળતાથી ક્ષેત્ર સ્વામીની જગાએ લિંગનું વણ્ન ન કર્યુ, વાર્તા ન કરી તે વસ્તુ ખારીકાઈથી વિચારવી જરૂરી છે. મનઃ વના સ્વામી એકલી અપ્રમત્ત સંયંત, અવધિજ્ઞાનના સ્વામી દેવતા નારકી મનુષ્ય તિય ચ વિગેરે. અવધિ જ્ઞાની ત્રણે વેદવાળા છે, મનઃપવજ્ઞાની એમના મતે એકલા પુરુષ સાધુ, ત્યાં સ્રી નહિં. એગણીસમા તીર્થંકરના નામ માટે સ્રીપણુ` કે પુરુષપણું...? તેથી સ્ત્રીને માટે મલ્ટી નામ હોય કે મલ્લ. મલ્લુ પુરૂષ માટેજ હોય, મન:પર્યાંવના ભે વખત શું કહેવું પડે, તે સૂત્ર રચના કરતાં લિંગ શબ્દ ઉમેરવા પડત જો દિગંબરકર્તા હેત તે તી શ્રુત લિંગ ત્રણે લિંગમાં મેક્ષના વિકલ્પ લેવા પડયા. તત્ત્વાર્થસૂત્રના જ્ઞાનમાં ઉતરનારા, ઉપરચાટીયા જોનારને પણ તત્ત્વા ગ્રંથને શ્વેતાંબરના માલમ પડશે, ચેાથા અધ્યાયમાં માલમ પડશે કે સ્વગ મારે હોવા છતાં, લૈશ્યા પણ તેટલા સ્વર્ગની કહ્યા છતાં અને સૂત્ર સ્પષ્ટ છતાં સેાળ સ્વર્ગ ઘૂસાડી દીધા. એજ તત્ત્વાર્થસૂત્ર આપણુ છતાં પણ એમની પદ્ધત્તિ છે કે-પારકા તીર્થં ગ્રંથ મૂર્તિની માલિકી અને કરવી. એના ઉપરજ એ સમાજ નભે છે. તમારા અનેક તી પર હલ્લા કર્યા, મૂર્તિઓ પણ તમારી લઇને શું કરે. છે તે તપાસે, અંતરીક્ષજીની ખુદ્દ કરાવાળી મૂર્તિ જે કાર્ટમાં સાષિત થએલી છે. તેને કદોરા ટાંકણાથી ઉખેડી નાખે છે. તમારા શાસ્ત્ર તીર્થ અને મૂર્તિના ચાર. એવાએ પછી ધધા સ્પે. નાહ કરે? કેટલાકને એલીને લ્હાવા લેવા છે કે ગમે તેમ પણ અમારા ભાઇઓ છે, તમારૂ લૂંટી જનારને ભાઈ આ કહેતા તમને શરમ કેમ નથી આવતી ? તત્ત્વાર્થમાં પૌષધના અતિચાર કહ્યા વગર પૂજ્યા સથારામાં એસવું તે અતિચાર છે, અપ્રત્યુપેક્ષિત અપ્રમાર્જિત અને અતિચાર ગણ્યા છે કે ? શાનાથી પ્રમાર્જના ? જો સામાયિક પૌષધમાં સંથારા રાખવામાં સાવદ્યપણું નથી તે સવિરતિ રૂપ ચારિત્રમાં વાંધાશે। આવ્યા ? હિંગમરા જુદા કયારથી થયા અને કયા કારણે ?
નગ્નપડ્ડાના કઢાગ્રડથી શ્વેતાંબરથી જુદાપણું કર્યું અને શ્વેતાંખરના ગ્રંથે તીર્થો અને મૂર્તિએ લૂટવાના ધંધા કર્યાં. વસ્ત્ર નહીં રાખવાના આગડ શાથી ? એ લેકેાના પંથની ઉત્પત્તિ આપણા અને તેના શાસ્ત્રમાં લગભગ સરખી છે. વીર સંવત્ ૬૦૬ ની સાલમાં તે પથ નીકળ્યે.
Page #381
--------------------------------------------------------------------------
________________
આગમહારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૧ પ્રશ્નને લકે આપણા માટે શું કહે છે?
ઉત્તર-તે લેકોનું આપણા માટે આમ કહેવું છે કે દુષ્કાળ પડયા તેથી એ લોકોએ લૂગડાં પહેર્યા. દુષ્કાળ વખતે વસ્ત્ર હોય તે કાઢવાના હોય કે ન હોય તો પહેરવાના હોય ? રોષ ભરાવાથી નાગા થયા તે દીગંબર એવું વેતાંબર માને છે. વિક્રમ સંવતમાં ૪૭૦ ઉમેરીએ એટલે ૬૦૬ લગભગ ઉત્પત્તિ કહેવાય છે તે બરાબર છે, વ્યવસ્થિત જુદાપણું થએલું તેથી લગભગ એક સંવત મળતે આવે છે. બેને સંવત નહિંતર મળેજ નાહ. દિગંબરો કહે છે કે એ લોકોએ વલભીપુરમાં ૧૯ શાસ્ત્ર -નવાં બનાવ્યાં. શ્વેતાંબરના શાસ્ત્રમાં કોઈપણ કાઠીયાવાડના ઈતિહાસ રીત રિવાજ તે ગામના વર્ણન દેખાય છે? શ્વેતાંબરના શાસ્ત્રમાં જે -બીના આવે છે તે બીન બૌદ્ધ શાસ્ત્રમાં આવે છે. ભલે આ દેશથી નીકળી ગએલા બૌદ્ધાને ત્યાં શાળાની જેવી હકીકત છે, તેવી જ હકીકત અહીં જ છે. શાસ્ત્રના પારિભાષિક શબ્દ બધા વેતાંબરના છે. આતે બનાવટી ગણવા કે પહેલાંનો ઉદ્ધાર ગણ? તમે તેમને કહી શકો છો કે ભગવાનના વચનને આધારે તમારા શા છે કે કપિત? જેણે
રાશીહજાર ગંધ હસ્તી યાદ રાખવાની તાકાત હતી તેણે ભગવાનના ચૌદહજાર ક યાદ ન રાખ્યા, યાને તેટલા પ્રમાણના શ્લોકવાળો ભગવાનને એક નાનું સરખો ગ્રંથ ન રાખે? તેમના આચાર્યના કરેલા લાખો શ્લોક રહ્યા તેને વિચાર કરશો? શાસ્ત્રને આધારે એ મત ચાલે તેમ ન હતું, તેથી ગણધર ગુંફિત શા કાઢી નાંખ્યા. બાહ્યલિંગ ગુણે પ્રગટ કરવાના સાધન છે
આ ઉપરથી એ સિદ્ધાંતમાં આવ્યા કે જૈનત્વ આત્માની શુદ્ધિમાં છે. બાહ્યલિંગ સાધન તરીકે છે. ગુરુ અને દેવ એ આત્મામાં ગુણે ઉત્પન્ન કરવા માટે, નિર્મળતા કરવા માટે, તે રઈયા તરીકે સાધન છે. જિનેશ્વરની મૂર્તિ ઓ કે મૂડપત્તિ ખુદ ધર્મ નથી. આજ ઉપરથી
શ્વેતાંબર દિગંબરમાં ફરક છે. ત્યાગની વૈરાગ્યની વ્રતની પચ્ચખાણની પૌષધની તમારે જરૂર નહિં. મહાનુભાવ! અમે દહીંમાંથી માખણ નીકાલવાનું કહ્યું, તેમાં ર ગળી વિગેરેની જરૂર નહિં એ કયાંથી લાવ્યા? દહીંમાંથી જ માખણ, દહીં સિવાય માખણ હાય જ નહિં. જેવું દહીં ચીકાશદાર એવું જ માખણ નીકળે. તેમાં રવૈયાને ગોળીને
Page #382
--------------------------------------------------------------------------
________________
કથ
પ્રવચન ૯૦ મું
માખણ કહેવાનું ક્યાંથી લાવ્યો? એવી રીતે અહ ધર્મ ચીજ શી છે? એ બતાવી–આત્માના પરિણામની શુદ્ધિ. આત્માને થતે કર્મ ક્ષય ઉપશમ તેને અંગે પ્રયત્ન. આત્માની પરિણતિ તે ધર્મ. આથી સાધના સામગ્રી ખસી ગઈ તે કયાંથી લા? ધર્મનું મુખ્ય સ્વરૂપ આત્માની શુદ્ધિ. ધર્મ એ આત્માની માલિકીની-કબજાની ચીજ છતાં તેને વધવાના તેની રક્ષાના ટકાવવાના તેને બહાર આવવાના સાધનની જરૂર પડે, તેમાં કંઈ નવાઈ નથી. આત્મા પોતે જ પોતાનામાં ધર્મ ઉત્પન્ન કરે, વધારે, ટકા અને ઊંચું ફળ એ પણ આત્મામાં જ રહે છે. પોતાની માલિકીની કબજાની ચીજ છતાં તેની કિંમત સદુપયેગાદિક ન સમજે તે તેની વ્યવસ્થા કરવાને હક મળે નહિં. તેવી રીતે ધર્મ એ આત્માની ચીજ છતાં તેની વ્યવસ્થા કરવાનો હક હજુ આપણને મળતું નથી. હક કયારે મળે? કિંમત જાણીએ ત્યારે. ધૂળ-રેતી જેટલી પણ ધર્મની કિંમત ગણું નથી
આપણે ધર્મને કેટલે કિંમતી ગણે છે? પતાસા જેટલે, શાક જેટલે, દુધની પળી જેટલે. ખરું કહીએ તો ધૂળ જેટલા પણ નહિં. આ તો માનવામાં નથી આવતું. વિચાર ! ઘેરે એક ઘીની લોટી ઢળાઈ જાય તે વખત અસર કાળજામાં કેટલી થાય છે, તેમજ તમારે વેપારીને, ત્યાં કાળી રેતને કઈ ફેંકી દે તે મન પર અસર કેટલી થાય છે? અહીં અસર કેટલી થઈ? ત્યાં નુકશાન થયું સમજાયું છે, એ નુકશાનની વખત જે અસર થાય છે તેને ફોટો લઈ લે. ફેટે લેવો હોય તે તે . જે વખતે તેલ ઘી, દૂધ ઢોળાય તે વખતે અસર થએલો ચહેરો અને સામાયિકમાં બેઠા, તે વખત વગર પૂજાએ બેઠા તે વખતને ચહેરે. બને ફોટાને મેળવે. રોજ ગાથા કરતા હે ને એક દહાડો ગાથા ન થઈ હોય અને એક દહાડે દુકાને ન જવાયું હોય. એક દહાડો વ્યાખ્યાને ન જવાયું હોય અને કોઈ પૂછે તે તેના ફોટોગ્રાફના ચહેરા મેલ. મને લાગણી કેટલી થઈને કેટલી ન થઈ તે ઉપરથી ધર્મ તરફ કેવી કિંમત ગણી છે તે તમને માલમ પડશે. તમે બોલવામાં બહાદૂર છે. તમારૂં તમને દેખાડવા માંગું છું, કારણ તમે કરવામાં કાયર છે.
૧ જૂના કાળમાં કાળી શાહીથી ચોપડા લખતા ત્યારે શાહી ઉપર કાળી. રેતી છાંટતા હતા.
Page #383
--------------------------------------------------------------------------
________________
આગમો હાક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે સામાયિકની કિંમત
એક મનુષ્ય એકાદ બે દિવસ નહિં, જિંદગીપર્યત લાખ ખાંડી સોનું દરરોજ દાનમાં આપે છે. એક મનુષ્ય નિયમિત સામાયિક કરે. અને એક જ લાખ ખાંડી સોનું દેવાવાળે હોય, પણ તે જ સામાયિક કરવાવાળાને પહોંચતું નથી. આ કેણ નથી જાણતું ? આ . વાત કહેવાની, કરવાની નહિં. “પથીમાંનાં રીંગણાં” આનું નામ છે સામાયિકની કિંમત શ્રેણિક વખત સાંભવીએ છીએ કે તારે નરક તેડવી હોય તો ઉપાય છે–પુણિયા શ્રાવકના સામાયિકનું ફળ લઈ આવ.. શ્રેણિકે પ્રધાનને મોકલ્યા કે-અમારો રાજા નરકે જતો બચી જાય અને બીજાને નરકે જાતે બચાવો એ તમારા જેવા ધર્મિષ્ઠનું કામ છે અને તેમાં તું માગે તે ક્રિમત તને દઈ એ. પુણી રાજને દબાએલો.. તાબેદાર માણસ શું કહે છે. ના કહેવાની તાકાત નથી. રાજા વ્યાજબી કિમત આપે તો ભલે સામાયિકનું ફળ ભે, રાજા જેર જુલમથી લેવા માંગે તે માટે ઉપાય નથી. બાદશાહે એક વખત બધાને મૂછો મુંકાવવાનું કીધું. લોકોએ કીધું કે- કીમત આપીને ભલે . જુના ચોપડા કાઢયા. સાત પેઢીમાં બાપદાદાએ કરેલું ખર્ચ જણાવ્યું એટલે પાદશાહ ગભરાયે. ત્યાં લોકોએ કીધું કે આ મૂછના વાલપર આ બધું. ખર્ચ થએલું છે. તેવી રીતે અહીં પણ મૂ છે ચોટેલી લેવી હોય તે પરાણે મુંડાવી નાખે, પણ સામાયિકનું ફળ મરજી વગર ન મળે. પુણી શ્રાવક કહે છે કે-મને તે એની કિંમત માલમ નથી, હું તે બુડથલ હીરાવાળે છે. મને ઝવેરીએ જે હીરા આપ્યા છે તે હીરા મારી પાસે છે. જેણે બતાવ્યો છે, તેની પાસે જઈને કિંમત પૂછો. ભગવાન મહાવીરને પૂછો કે- સ્ત્રામાયિકની કિમત કેટલી? તે કિમત લઈને આપવામાં મને અડચણ નથી. શ્રેણિક મહાવીર સ્વામી ભગવાનને પૂછે છે કે–મારે કિંમતમાં શું આપવું જોઈએ. ભગવાનને કહેવું પડયું કે-એક મિનિટમાં. આખું રાજ્ય સમાઈ જાય તે પણ મિનિટનું ફળ પૂરું ન થાય, તે એક સામાયિકની અડતાલીસ મિનિટની કિંમત તું શું આપીશ? આટલી. કિમત સાંભળે છે? માને છે? છતાં એક દિવસ સામાયિક ન કરો તે
તે કશી વેદના, મેનમાં બળતરા થાય છે? કેવળ ગળામાંથી સામાયિક ન થયું એવું બોલાય છે, પણ કાળજે કંઈ અસર નથી. કાઇ જમાં. કેરૂં ધાકોર છે.
Page #384
--------------------------------------------------------------------------
________________
૪
પ્રવચન ૯૦મું પ્રથમ સમ્યક્ત્વ પામતી વખતની નિજ સાધુ કરતાં અધિક હોય
ધમની કિંમત કરતાં પણ શીખ્યો નથી. તીર્થંકરની પૂજા એ મોક્ષનું બીજ છે. પૂજા કરતાં કાઉસ્સગ કરતાં મેક્ષના લાભ માટે માન્ય હોય તે એક દહાડે પણ અંતરાય કેમ સહન થાય? માટે પહેલાં ધર્મની કિંમત વિચારો. એ ચાર શ્રાવકે કાળા મહેલમાં પેસે છે. ધર્મની કિંમત સમજતા હોવાથી તેને એક પણ વ્રતનું દૂષણ કાળજું કાપી નાખતું હતું. એ ચાર શ્રાવકે કાળા બંગલામાં કેમ ગયા? કારણકે તેઓ ધર્મની એાછાશમાં નુકશાન સમજતા હતા. જેઓ કર્મ– ગ્રંથ જાણનારા હોય અગર શાસ્ત્રને યથાર્થ સાંભળનારા હશે, તે જાણતા હશે કે સમ્યક્ત્વ પામતી વખત કર્મ અપાવવામાં એ શુરવીર હોય છે કે-જે શૂરવીરતા સાધુપણામાં નથી. સમ્યકત્વ ધર્મ પામનારામાં જે - શૂરાતન હોય તે અને તે જે કર્મો ખપાવે તેટલા કર્મોનું ખપાવવું તે
છટ્ઠા ગુણઠાણે રહેલ સાધુમાં પણ નથી. સમ્યગષ્ટિ જે નિર્જરા કરે તે કરતાં દેશ વિરતિવાળો અસંખ્યાતગુણ નિર્જરા કરે, તેના કરતાં સર્વ વિરતિવાળો, તેના કરતાં સમ્યક્ત્વ પામતી વખત અસંખ્યાતગુણી નિર્જરા કરે છે. સમ્યકત્વ પામવાના ટાઈમે? પહેલ વહેલે ધર્મ પામતી વખતે એટલી બધી શૂરવીરતા હોય છે કે જેથી શ્રાવકે કહે છે કે અમે મોભે ચડીને નીચે ઉતર્યા. આટલા ઊંચે ચડયા હતા. અમારી પ્રથમની નિરાને સાધુ પણ ન પહોંચે એવી નિર્જરામાં અમે ચડેલા હતાં. અરરર! મોભે ચડીને અમે નીચે ઉતર્યા છીએ. ધર્મ પામ્યા તે વખત અમારી સ્થિતિ ચેથા પાંચમાં અને છડ઼ા ગુણઠાણ કરતાં અસંખ્યાત ગુણી ચઢીયાતી હતી. પહેલાં તે ખરેખર ઉત્કૃષ્ટ વિચાર હતા, ત્યાગમય જૈનશાસન અર્થ પરમાર્થ તે સિવાયનું બધું જુલમગાર એ વિચાર હતો. તે અત્યારે ટકતું નથી. તે વખત વિજળીના ઝબકારાની માફક સુંદર પરિણતિ આવી ગઈ હતી. તેનું અત્યારે સાખ પણ નથી. તે વખત સર્વવિરતિમાં લીન થયે હતું, તેની જગો પર હું એની ઝાંખી પણ કરી નથી શકતો. આ કીડ મુદ્રાલેખ જે તે વખત અંતઃકરણમાં વસી ગઈ હતી, તે જૂની જર્જરીત થઈ ગઈ છે. રીપેર કામ થતું નથી. તે વખત ચારે ગતિને બંદીખાનું ગણતે હતે. વ્રત લેતી વખતે અમારી કઈ સ્થિતિ હતી, અત્યારે તે પરિણામ નથી, તેથી પિતાનું અધમપણું
Page #385
--------------------------------------------------------------------------
________________
આગમારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૩૬૫ જણાવે છે. તમે ધમપણું બતાવવા જશો તે ફેટાના કાચની માફક તમને લોકો અધમી ગણશે અને જે અધર્મ ગણુને અધર્મી ગણાવશો. તે લોકો તમને ધમ માનશે. જગત ફોટાના કાચ જેવું અવળું છે. માટે ચાર શ્રાવકે કેવી રીતે પિતાનું અધર્મીપણું કહ્યું તે અધિકાર: અગ્રવર્તમાન.
પ્રવચન ૯૧ મું
શ્રાવણ વદી ૮ બુધવાર શાસકાર મહારાજા ધર્મોપદેશ કરતાં આગળ જણાવી ગયા કે. આત્માની માલિકીનો ધર્મ તે કઈ બહારની ચીજ નથી. તીર્થ પૂજા.. પ્રભાવના, સામાયિક, ગુરુની ભક્તિ કરીએ તે બધું બાહ્ય અનુષ્ઠાન છે. તેમાંથી મેળવવાનું શું ? આત્માની નિર્મળતા. જે તે ન મેળવી શક્યા તે બરાબર ગંગા નદી ઉપર ગયા ને કંઠ સૂકાતે મર્યો નહિં. ગંગામાં નિર્મલ ઠંડુ મીઠું અખૂટ અને પીવા ગ્ય પાણી છે, છતાં પીધું નહિ, તે કંઠ સૂકા મટે નહિં. તેવી રીતે દેવ ગુરુની સેવા, સામાયિકાદિક ચીને આત્માના સંસ્કાર ઉભા કરવા માટે છે. જે પાટી સ્લેટ ઉપર ધૂળ નાખી ભણે છે, પછી આખી જિંદગી સુધી પાટી રાખવી પડતી નથી. ભણતરથી થએલું જ્ઞાન આગળ કામ કરે છે. પહેલ વહેલા આંક શીખો છે ત્યારે ૨ ૪૩= ૬ એમ નહિ પણ ૧. ૨. ૩. ૪. ૫. ૬. ગણે છેતે પછી ૪. ૫. ૬. એમ કોણ ગણે છે, શુ એ નકામું ન હતું, નાહ અને છે પણ નહિં, જિનેશ્વર મહારાજનું પૂજન ગુરુનું પૂજન, ધાર્મિકેનું પૂજન બધું પાટીલેખણ લેટ–પેન સમજવી, પણ તેથી તૈયાર કરવાનું શું? એકલા પાટી લેખણને પકડી રાખે, જે આંકને ન પકડે, તેને કે ગણ? આ જિનેશ્વરની પૂજા અને ગુરુની સેવા કરે પણ પોતાના આત્માને સુધારે નહિં. રોજ પૂજા, સામાયિક, પડિકમણું, પ્રભાવના કરું છું પણ આ બધું શા માટે? આ નકામું કહે તે નથી. પણ શા માટે કરે છે? પાણી વલવવામાં અને દહીં વલોવવામાં ફરક કેટલો ? રવઈ ગોળ બને જગોએ છે. દહીંમાંથી માખણ નિકળે છે ને પાણી ભરેલો ગોળ વલ તો તેમાંથી કંઈ ન નીકળે. જિનેશ્વરની પૂજાથી આત્મા ન સુધર્યો તે પાણી વાવવા જેવું થયું.
Page #386
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૯૧ મું
પ્રશ્ન-જિનેશ્વરની પૂજા આત્મા સુધારવા માટે છે?
ઉત્તર-સુધારવા માટે નથી તે બગાડવા માટે છે? શાસ્ત્રકાર કલ્યપૂજા બે પ્રકારની કહે છે. એક ખરી દ્રવ્યપૂજા અને એક કહેવાની દ્રવ્યપૂજા, દ્રવ્ય નિક્ષેપાનું લક્ષણ
જાણનાર શંકા કરી શકે કે-દ્રવ્ય તે કહેવાય કે જે ભાવનું કારણ બને. તેથી મૂતય માવિનો વા માગરા rof યા સ્ત્રો જ રથ: દ્રવ્ય કેનું નામ? થઈ ગએલી અવસ્થાનું જે કઈ કારણ તે દ્રવ્ય. અત્યારે શ્રી ઋષભદેવથી માંડીને શ્રી મહાવીર સુધીના બધાને તીર્થકર તરીકે પૂજીએ છીએ. અહીં તીર્થંકરપણું છે કયાં? હતું ત્યારે હતું, અત્યારે તીર્થંકરપણું નથી તો શ્રીષભદેવજીમાં, કે નથી તે શ્રી મહાવીર મહારાજમાં, અત્યારે તેઓ સિદ્ધમાં છે, આઠ કર્મ રહિત થયા છે. આઠ કર્મથી રહિત થએલાને ચાર કર્મ સહિત માને છે તે તીર્થંકરની સ્તુતિ કરી કે | નિંદા કરી? ઋષભદેવજી વિગેરેની તીર્થંકરપણે સ્તુતિ કરે છે તે ખરેખર નિદા કરે છે. તીર્થકર કોણ? શરીરમાં રહેલા અઘાતીયા કર્મો સહિત, જે અત્યારે આઠ કર્મ રહિત છે. તેને તમે ચાર કર્મ સહિતપણે જે
સ્ત છો, એ તમે તીર્થકરની નિંદા કરો છો કે પ્રસંશા ? પ્રોફેસર - થયેલ હોય તેને કહે કે-નાને બાળક હતો ત્યારે પથારીમાં મૂતરી જતો - તે તેજ તું કે? તે તેને પ્રશંસા લાગે કે નિંદા? પ્રોફેસરની બાળ
અવસ્થા યાદ કરવાથી નિંદા લાગે, તેવી રીતે તીર્થકરની કર્મવાળી અવસ્થા સ્તવે તે નિંદા કેમ નહિં? અમે દ્રવ્ય નિક્ષેપે માનીએ છીએ તે અપેક્ષાએ તીર્થકર કહીએ છીએ. દ્રવ્ય નિક્ષેપો નહિં માનનારા એ કેવળ ભગવાન માટે જ તેઓ નથી માનતા, પિતા માટે દ્રવ્ય નિક્ષેપ માનવા તયાર છે.
જેઓ દ્રવ્ય નિક્ષેપ અને સ્થાપના નિક્ષેપ માનતા નથી, તેઓ દીક્ષાના વરઘોડા છે જેને કાઢે છે? દીક્ષાના વરઘોડામાં શું આરંભ, સમારંભ, હિસા નથી? એ કેમ કરાય છે? એ બિચારા માત્ર ભગવાનના શત્રુ છે. પિતાની એક ચીજ પિતાને છેડવી નથી. એ દેવના દુશ્મની આખી સભામાં કોઈ હનુમાન, માતા, મહાદેવને માનતા હોય એની ઉપર એમનો રષ ઉકળતો નથી. કેઈપણ કેસરને ચાંદલો કરી આવ્યું હોય તે તેના
Page #387
--------------------------------------------------------------------------
________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૩૬૭
ઉપર ક્રોધ કરવા તૈયાર ! ઘેર ગાત્રદેવીએ માને તેમાં અડચણુ નથી. ભગવાનને દહેરે જવાવાળા મળે તેા પીંખી ખાય. શત્રુતા માત્ર ભગવાન ઉપર. કુદેવના સ્થાપના નિક્ષેપા માને, તેમાં એટલે વાંધો નહિ. ખરા વાંધા ભગવાનના નિક્ષેપે માને તેમાં. ભગવાનની દ્રશ્યપૂજા ઉઠાવવા કટીબદ્ધ થયા. દીક્ષાદિ મહાત્સવના વરઘોડા કાઢે છે. દ્રવ્ય નિક્ષેપે નહિ’ માનનારા કયા મુદ્દાથી દીક્ષાર્થીઓને દાગીના વસ્ત્ર આભૂષણ પહેરાવે છે? ભાવિમાં સાધુ થશે એ મુદ્દાથી દીક્ષાના વરઘેાડા, અમારા સાધુ થશે એ મુદ્દાએ. શુ' એમાં પાપ નથી દન એમ માના છે? તેા દર્શન કરવા વિગેરે ખીજી ખાધા અપાય છે, તેવી આ ખાધા કેમ નથી આપતા ? ભગવાન વીતરાગ તેને રાગી કરવાની ભ્રામક વાત મેલવી, તમારે ત્યાં સાધુ મૃત્યુ પામે ત્યારે માંડવી કાઢવી વગેરે જે આડ ખર-ટાટોપ કરે એમાં શું કહે છે ? તેરાપથી-સ્થાનકવાસી અન્ને માંડવી તા કાઢે છે, દ્વીક્ષાના વરઘેાડા અને કાઢે છે. આ કઈ યા ? કયા નિક્ષેપે ? એના પચ્ચખાણુ કાને કાને આપ્યા ? એક જ વાત છે કે દેવના દુશ્મન થવું.
મૂળવાતમાં આવીએ દીક્ષાના વરઘેાડા એ ભાવિનું કારણ માનીને અને માંડવી એ ભૂતનું કારણ માનીને, તેએ સુગી રીતે દ્રવ્યનિક્ષેપે માને છે. સમ્યક્ત્વના નિયમ એવા છે કે-એક પણ વસ્તુ અમાન્ય થાય એટલે મિથ્યાત્વ. આપણી જિંૉંગી સે। ઉપદ્રવથી ખેંચી, તેમાં એક જ ઉપદ્રવથી ખચવાનું ન થાય તેા આખી જિ ંદગી જાય. નવાણુથી ખચે અને સેામી ઉપાધિએ જાય તા નવાણું ટકા બચીને એક ટકા જાય તેમ તમે માના છે ? ઉપદ્રવ લાગે તા આખુ સમકિત જશે. એક પણ વાત ન માને તે। સમકિત જાય, જમાલી વધારે સામાયિક ચારિત્ર પડિકમણાવાળા હતા, છતાં એક વાત ન માની તા મધુ' ગયુ.. જે દીક્ષાના વરઘેાડા કઢાય છે. તે ભાવિભાવના કારણને લઇને, કાળધર્મ પામ્યા પછી વરઘેાડા થાય છે, તે ભૂતનાકારણ ભૂત છે. દ્રવ્ય ભાવિભાવનુ' અગર ભૂતભાવનું કારણ હાય. આ એ સિવાય દ્રશ્ય નિક્ષેપા કહી શકાય નહિ. દ્રવ્યપૂજા ક્યારે કહેવાય ?
જિનેશ્વરની પૂજા દ્રવ્ય પૂજા કયારે કહેવાય ? કહેા કે ભાવ પૂજાનુ કારણુ અને તેા. ભાવ પૂજાનું કારણ ન અને તા તેને દ્રવ્ય પૂજા ન કહેવાય. -ભાવપૂજા કઈ? શાસ્ત્રકાર કહે છે કે શ્રીતી'કર દેવાએ કહેલા ત્યાગ
Page #388
--------------------------------------------------------------------------
________________
३९८
પ્રવચન ૯૧ મું છએ કાયને અભયદાન પરિણમે તેનું નામ ભાવપૂજા. જે તીર્થકરની પૂજા એ ત્યાગના પરિણામ આણે નહિ તે તે દ્રવ્યપૂજા કહેવાને લાયકજ નથી. તત્ત્વ એ છે કે સર્વવિરતિ લાવવાને માટે જ ભગવાનની દ્રવ્યપૂજા. ભગવાનની દ્રવ્યપૂજા એને જ કહેવાય કે- જે સર્વ વિરતિ લાવવાને માટે હેય. આ તે તમે ત્યાગની વાત વચમાં કહી દીધી. ભગવાનને પૂજે છો શા માટે ? શું એ રાજા થયા માટે? શું એ પરણ્યા માટે? શા માટે તેમને પૂજે છે? એકજ મુદ્દાથી પૂછ શકે છે. બીજા મતવાળા ભગવાનને બીજા મુદ્દાએ પૂછ પણ શકે છે. બીજા જગતને કર્તા ઈશ્વર માને છે. આટલી બધી સુખ સામગ્રી આપી છે, માટે પૂજ્ય છે. તમારાથી એમ કહી શકાય તેમ નથી. જ્યારે તમે ભગવાનને જગતને ક માનતા નથી, તે ભગવાનને કયા મુદ્દાથી પૂજે છે? એકજ મેક્ષનો માર્ગ પોતે લીધે, તેનું ફળ મેળવ્યું ને મેક્ષ માગ જગતને દેખાડશે, માટે તીર્થંકરની પૂજા. આ સિવાય કંઈ બોલી શકાય તેમ નથી.
સર્વ વિરતિ વગરની ઈચ્છા અને ધારણા વગરના જે છે પૂજા કરે છે, તે પૂજા આત્માના કલ્યાણની અપેક્ષાએ નકામી છે. સર્વથા નકામી નથી, દેવલોકતું, સદગતિનું ફળ ભલે આપે. જે ફળની અપેક્ષાએ ભગવાનનું પૂજન કરાય છે તે ધ્યાનમાં ન હોય તે પૂજા કહેવી શી. રીતે? પૂજા કરતી વખતે સર્વ વિરતિની ધારણા ન હોય તે ભગવાનની પૂજા ભગવાનને બેઈમાની બનાવનાર થાય. ભડકશે નહિં, સાંભળવા પહેલાં ધ્યાનમાં યો. ભગવાનની પૂજામાં સર્વ વિરતિને ઉદ્દેશ ન હોય તો ભગવાન બેઈમાન થાય. અમે ભૂલીએ તેમાં ભગવાનને શો દોષ? સર્વ વિરતિના ઉદ્દેશ વગર પૂજા કોના કદાથી કરે છે? ભગવાનના વચનથી. અચિત્ત આહાર-પાણી હોવા છતાં અનશન કેમ કરાવ્યાં
જે ભગવાન પોતાના પાંચ સાધુઓને પાણીની તૃષાથી બચાવવા માટે ભેગ આપે છે, સાધુને તરસ લાગી છે, છતાં અણુસણ કરાવ્યા, પણ પિલું તળાવનું અચિત્ત પાણી લેવાનું કહ્યું નહિ. કારણ શાસ્ત્રકાર
ફખું જણાવે છે કે-જે તળાવનું પાણી લેવાની આજ્ઞા કરીશ તે પાછળના આચાર્યો તળાવનું પાણી લેવાની પ્રવૃત્તિ કરશે અર્થાત તીથે. કરની કણી એવી ઉત્તમ જોઈએ કે જેમનું અનુકરણ આખું જગત
Page #389
--------------------------------------------------------------------------
________________
આમોદ્ધારક પ્રવચન શ્રેણ, વિભાગ બીજે
૩૬૯
કરે. માટે પાણીના જીવોની દયા માટે, ભવિષ્યમાં પાણીની હિંસાની પ્રવૃત્તિ ચાલુ રહેશે, તે ન રહેવા પામે તેથી પાંચસે જીને નિર્ધામણા કરવા દીધી. જેઓએ પાણીમાંના જીવના ભાવિ બચાવ માટે પાંચસો સાધુને કાળ કરવા દીધા, આહારની બધી શુદ્ધિ શા માટે? જીવદયા માટે. સાધુએ સચિત વર્જવું, માટે પ્રાણ જાય તે જવા દેવા પણ સચિત્તને ઉપયોગ ન કરે. છએ કાયના સંયમ માટે દ્રવ્યપૂજા
જીવના રક્ષણ માટે સાધુના પ્રાણ જવા દે તે તેમને પિતાની પૂજા માટે પાણી ઢાળવાની, વનસ્પતિ કાય, અગ્નિ, વાયુની છૂટ આપે તો તે તીર્થકર કેવા ગણાય? પાંચસે સાધુના ભેગે જેમણે પાણીની દયા ટકાવવી છે, તે પિતાની પૂજ્યતા માટે તમને પાણી ઢળવાની છૂટ આપે, તે તીર્થકર કેવા ગણાય? પિતાની પૂજ્યતા માટે તીર્થકરે છૂટ નથી આપી. ભવિષ્યમાં તમે છએ કાયની દયા પાળવાવાળા થાય તે માટે જ દ્રવ્યપૂજાની છૂટ. હવે ચોકખું સમજાશે કે–જેમને સર્વ વિરતિની ભાવના ન હોય, જેમને ભવિષ્યમાં સર્વ ત્યાગની રુચિ ન હોય, તેઓએ કરેલી દ્રવ્યપૂજા એ દ્રવ્યપૂજા જ નથી. એમનું દેખીને બીજા કરશે. બીજા તળાવનું પાણી લેવા માંડશે. બીજાઓ અચિત્ત ન દેખે, તે તે સીધું એજ દેખે કે તળાવનું પાણી લેવાય છે. અચિત્તને હેતુ લેવા જાવ તે શું વનસ્પતિ ત્યાં હતી ને અહીં નથી. વ્યવહાર અચિત્ત થયું, તેને જ તીર્થંકરે અચિત્ત ગયું. વ્યવહાર અચિત્ત ન થયું હોય તેને અચિત્ત ન ગણાય, કેવલીઓ ગોચરી શ્રુતજ્ઞાનની દૃષ્ટિથી ગ્રહણ કરે
કેવળજ્ઞાનીઓ ગોચરી જાય તે શ્રુતજ્ઞાનની દષ્ટિથી . બધે વ્યવહાર આગમમાં બતાવ્યા છે, એ પ્રમાણે જ કરો. વ્યવહારને આ સિદ્ધાંત ઉખડી જાય. કેવળજ્ઞાનથી આહારમાં દોષ દેખતા હોય, છતાં શ્રતજ્ઞાનની દષ્ટિએ શુદ્ધ હોય એવું કેવળજ્ઞાનની દષ્ટિએ અશુદ્ધ હોય તે પણ ઘે. આઘે પગવાળે જે વસ્તુ ત્યે તે વસ્તુ જ કેવળી લે. કેવળીની દષ્ટિએ ઉપગ દેવા જાય તે શુદ્ધ આહાર હોય જ નાહ. જ્યાં જ્યાં પોલાણ ત્યાં ત્યાં વાયુ, પૃથ્વીના સંઘટ્ટન વગરની દા. ૨૪
Page #390
--------------------------------------------------------------------------
________________
૩૭૦
પ્રવચન ૯૧ મું
પાણીના સંઘટ્ટા વગરની ચીજ મળશે પણ વાયુના સંઘટ્ટન–વગરની એકપણ વસ્તુ નહિ મળે અને તેથી જ પ્રભુ શાસનમાં શ્રુતજ્ઞાનની બલિહારી છે
આપણે પૂજા કરીએ છીએ, તે એક જ મુદ્દાથી. એમના ત્યાગના બહુમાનથી, બલકે આપણને ત્યાગના સંસ્કાર જામે. છકાયના અભયદાન કરનારા બની શકીએ. તીર્થંકરની પૂજાની સફળતા ભવિષ્યમાં સર્વથા અભયદાન દેવાવાળા બનીએ તેનેજ અંગે છે. તીર્થકરની દ્રવ્યપૂજા કેને ગણાય? જે સર્વવિરતિની અભિલાષાએ, છકાયની દયા માટે સર્વ ત્યાગની બુદ્ધિએ, તીર્થકરને પૂજનારા છે, તેની દ્રવ્યપૂજા તે ખરેખર દ્રવ્યપૂજા. અપ્રધાન-કહેવા પૂરતી દ્રવ્યપૂજા
ત્યારે શું બાકીના કરે તે દ્રવ્યપૂજા નહિ? તે કહેવાની દ્રવ્યપૂજા. શાસ્ત્રકાર કહે છે કે–જેમને સર્વ ત્યાગની છકાયને અભયદાન દેવાની બુદ્ધિ ન હોય તેને પણ દ્રવ્યપૂજા તે ખરી, પણ તે ભાવ પૂજા કારણરૂપ : દ્રવ્યપૂજા નહિ, અપ્રધાન દ્રવ્ય પૂજા–એટલે કહેવાતી પૂજા દષ્ટાંત તરીકે-જેમ શ્રીહરિભદ્રસૂરિજીએ ફખા શબ્દોમાં જણાવ્યું છે કે–અંગાર મર્દક આચાર્ય અભવ્ય હતા, તે આચાર્ય કહેવાયા હતા પણ તે દ્રવ્ય આચાર્ય, એટલે ભાવાચાર્યનું કારણ નહિ, પણ દ્રવ્ય આચાર્ય કહેવા ગ્ય. આથી એ ભાવ વગરની ખરી દ્રવ્યપૂજા નહિ. સર્વ વિરતિની અભિલાષા, ત્યાગની બુદ્ધિ, છકાયના અભયદાનની પરિણતિવાળાને દ્રવ્યપૂજા છે. આ સાંભળી કરવાનું શું ? આપણને તે સર્વ વિરતિ આદિકની પરિણતિ નથી, તે માટે આપણે પૂજા ન કરવી, એમ કહેનાર ક્યા મુદ્દાએ લઈ જાય છે? માટે અવળચંડી રાંડ માફક પૂજા બંધ ન કરશે. નામની પણ અપ્રધાન-દ્રવ્ય પૂજા કોઈ વખત ફાયદો કરનારી છે. પચીશ વરસ સ્લેટ રગડીને એકડો પણ ન આવડે, તે કેવો?
અપ્રધાન પૂજા પગલિક ફાયદો કરનાર છે, પણ દ્રવ્યપૂજા કરતાં કરતાં પણ આ પરિણતિ લાવવાની જરૂર છે. જે દ્રવ્ય પૂજા સાચી કરવા માગતો હોય, તેમણે ધ્યાન રાખવું કે-તે તે પ્રભુના ત્યાગની પૂજા છે. મોક્ષનો માર્ગ દેખાડયે, સમ્યકત્વ મેળવી દીધું, માટે તેમની પૂજા છે. તેમના ગુણો આપણને મળે માટે પૂજા કરીએ છીએ. જિનેશ્વરની પૂજા
Page #391
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૩૭૧
દરરોજ કરવા જતાં આત્મા કેરે ધાકેર રહ્યો તેને માટે બળાપ કરે. કારણ કે–પચીસ વરસ પાટી–સ્લેટ રગડીને એકડે પણ શીખ્યા નહિ, એને તમે કેવો ગણો છે ? તે વિચારે! જિંદગી સુધી પૂજા કરી પણ ત્યાગ તરફ બહુમાન થયું નહિ. ત્યાગની બુદ્ધિ થઈ નહિં, તો શું કર્યું? પચીસ વરસ પાટી પકડી પણ એકડો શીખ્યા નહિ. જિનેશ્વરની પૂજા કરતાં પણ ધર્મ તે આત્મામાં છે. મેક્ષ માર્ગની, સર્વ વિરતિની, ત્યાગની બુદ્ધિ એ આત્માની ચીજ, ગુરુની સેવા શા માટે? સેવા તે તમારી ગુરુએ કરવી જોઈએ. કારણ? ગુરુને ખોરાક, પાણી, લુગડાં, મકાન, દવા અને ડોકટર તે તમે આપો છો. ગુરુ તમને શું આપે છે? દાતાર યાચકની સેવા કરે એને અર્થ કેવો? તમે દાતાર અમે યાચક. કહે–તમારા છોકરાને ભણાવવા માટે તમે માસ્તર રાખો. તેના ઘરનું ખર્ચ પૂરૂં કરે પણ ઉપકાર માસ્તરને તમે માનો છે. શાથી? તમે જે કરે છે તેના કરતાં છોકરાને વિદ્યા વધારે આપે છે. તેથી માસ્તરનું સન્માન કરો છો, જે કે પગાર મકાન ખબર અંતર રાખે છે, છતાં માસ્તર ઉપકારી, વિદ્યા આપે માટે. તેવી રીતે ગુરુ પણ આત્માના અખંડ આનંદની વિદ્યા દે છે, માટે તે ઉપગારી જબરદસ્ત છે. શ્રાવકે પિષ્યપષક ભાવથી નહિ પણ આરાધ્ય-આરાધક તરીકે માનેલા છે
પેટલાદ પુરીની પિલાણ પૂરવા માટે આટલી શિક્ષકની કિંમત, તો આત્માને અખંડ આનંદ પ્રાપ્ત કરાવનાર ગુરુની સેવા છે અને જે તેમ ન હોય તે ગુરુએ તમારી સેવા કરવી જોઈએ. કેટલાકે સાત ક્ષેત્રને માટે પિષ્ય પિષક ભાવમાં ગયા છે અને વળી કહે છે કે-શ્રાવકનું પોષણ કરો તે બધા ક્ષેત્રનું પોષણ થઈ જાય. કયાં આરધ્ય–આધક ભાવ અને વળી ક્યાં પિષ્ય પોષક ભાવ? સાત ક્ષેત્ર પિષ્ય છે કે આરાધ્ય છે, તે તે સમજે. જૈન ધર્મમાં સાત ક્ષેત્ર આરાધ્ય ગણવામાં આવ્યાં છે. શાથી? સાત ક્ષેત્ર પિષ્ય કે પિષક ભાવે જૈન શાસનમાં માન્યા નથી, પણ આરાધ્ય–આરાધકની અપેક્ષાએ તે માન્યા છે. જે પિષ્યની અપેક્ષાએ હેર તે તીર્થ કરે સાધુને, સાધુએ શ્રાવકને નમસ્કાર કરે જ જોઈએ. તીર્થકરને પોષનાર સાધુ, એકલા મહાવીર હોય ને એકે સાધુ ન થયે હોય તે તીર્થકરપણું ક્યાં હતું ? સાધુ થવા ઉપર તીર્થંકરપણું હતું. ભલા સાધુ શ્રાવકો ઉપર, તીર્થંકરે પણ શ્રાવક ઉપર. ભગવાન ઋષભ
Page #392
--------------------------------------------------------------------------
________________
ક૭૨
પ્રવચન ૯૧ મું
દેવજીએ દીક્ષા લીધી ત્યારે કેઈપણ શ્રાવકપણામાં ન હતું. તે બાર મહિના ભૂખે રહ્યા. શાને લીધે બીજા બધા તીર્થંકરનાં બીજે દહાડે પારણાં થયાં. દીક્ષાને બીજે દહાડે બધાનું પારણું અને ભગવાનને બાર મહિના સુધી ભૂખ્યું રહેવાનું થયું. કહે શ્રાવક નહોતા તેથી. ચારહજાર સાધુઓ ઋષભદેવજી જોડે થએલા એ બધા ભાગી ગયા, સાથી ? શ્રાવકો ભિક્ષા દેનારા નહતા તેથી કે બીજું કંઈ કારણ? તીર્થંકરના પિષક અને સાધુના પિષક પણ શ્રાવકે ખરાને?
તીર્થકરેએ અને સાધુઓએ શ્રાવકને નમસ્કાર કરવું જોઈએ. નવકારના પાંચ પદે કાઢી નાખવા ને તો ટોણ સદર કાવવા એ એકજ પદ રાખવું જોઈએ. જે પિષ્ય-પિષક ભાવે ક્ષેત્રે માને તેના મતે ઉપરની વાત જણાવી. જેનશાસનમાં સાત ક્ષેત્ર એ પોખ્યપષક ભાવે માન્યા નથી. કેટલાક કહેનારા છે કે-શ્રાવક ક્ષેત્ર ષિાયું હશે તે બાકીના બધા ક્ષેત્ર પોષાશે. તેમને શ્રીહરિભદ્રસૂરીશ્વરજીને ઉત્તર ધ્યાનમાં લેવું જોઈએ. પાલણ કરનાર તરીકે અધિક ગણીએ તો શ્રાવક કરતાં ખેડૂત અધિક. ખેડૂત વર્ગ પિષાશે તો બધા વગ પષાશે. તે પોષાશે તેજ શ્રાવકનું પોષણ, ખેડૂત પણ જમીન તૈયાર હશે તો ખેડૂત પાષાશે. તે પૃથ્વી દેવતા, પછી બળદીયા પિષ્ય. પિષકની અપેક્ષાએ ધર્મ રાખીએ તે, આપણી દશા ખેડૂતને પૂજ્ય તરીકે માને અને પૃથ્વીને પૂજ્ય તરીકે માને અને બળદને હળના લાકડાં ને હળના લોઢાંને પણ પૂજ્ય માનવા પડે. જેમને જૈન શાસ્ત્ર જોયું ન હોય અથવા જોયા છતાં માનવું ન હેય, અથવા પાઘડી સંસારના પંથનું પોષણ કરવું હોય, તેમને આ બોલ્યા સિવાય છૂટકે નથી. આ વચન જૈન શાસન બહારનું, શાસ્ત્ર નહીં જાણનારનું છે. એ વચન જે સાંભળે માને દેખે તેના કાળજામાં કાણું પડે, આ જૈન શાસનમાં આ નિર્માલ્યતા કયાંથી ઘુસી જૈન શાસનની ઉત્તમતા આરાધ્ય-આરાધક ભાવે નિહાળવાની છે.
દેવને મહિમા પૂજારી વધારે છે, માટે પૂજારીને નમસ્કાર કરજો. જૈન શાસનમાં ગુણદ્વારાએ આરાધ્યતા છે, સાતે ક્ષેત્રો આરાધ્ય બુદ્ધિના છે. તેથી કલિકાલ સર્વ સાતે ક્ષેત્રના ઉપદેશમાં યોગશાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યું છે –
'इत्थं व्रतस्थितो भक्स्या , सप्त क्षेत्र्यां धनं वपन् । दयया चातिदीनेषु, महाश्रावकमुच्यते ॥१॥
Page #393
--------------------------------------------------------------------------
________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૩૭૩
સાત ક્ષેત્રમાં ધન વાવે તે મા એટલે ભકિતથી વાપરે. સાત ક્ષેત્રમાં બિચારે કહી ક્ષેત્ર પોષવાનું નથી. આપણે પૂજા નહીં કરીએ તે બિચારા દેવ અપૂજ્ય રહેશે એમ બોલવું કે કેમ? બિચારો સાધુ ભૂખ્યો રહેશે માટે મારે દાન દેવું. કેમ?
પ્રશ્ન-બધા સાધુઓ થશે તે દાન કેણ દેશે?
ઉત્તર-તમારી પ્રજાના હિસાબમાં સાધુઓ નથી. શ્રી મહાવીર ભગવાનના સાધુ ૧૪૦૦૦ શ્રાવક ૧૫૯૦૦૦ એ સરેરાશ પ્રમાણે હાલ સાધુએ નથી. વિશેષમાં નિચેનું દ્રષ્ટાંત સાંભળો.
એક ગામમાં સરકારે કોર્ટના પાયા નાંખ્યા. કેર્ટનું. મકાન ચણાવવા માંડયું. ત્યારે ગામના ચાર પટેલીઆએએ કહેવા માંડયું કે ગુનેગાર માલમ પડે તેને સજા કરવાની છે. તે ચાર પટેલીઆઓ ચકીદારોને કહે કે-બેવકુફો શું બેસી રહ્યા છે ? કચેરીને પાયે નંખાય એમાં અમારું શું ગયું? સાંભળો ! તમને પગાર શાને મળે છે. અહીં ચોરનો ભય છે તેથી, કેરટના ભયથી કેાઈ ચેર નહિ રહે તો તમને કેણ પગાર આપશે? કેરટ બેઠી એટલે કે ઈ ગુને નહિ રહે. લુહારનું પણ આવી બન્યું. કારણ કે તાળા કુંચી કરી કમાઈ ખાય છે, પણ હવે ચોરનો ભય ઉઠી જવાનો છે. કેરટ બેઠી એટલે. જુઓ તમારી વલે, પછી તમારા તાળા કુંચી કેણ લેશે? આ ચાર પટેલીયા કેટલી અકકલવાળા ગણાય?
ચાર બધા મરી જાય તે કઈ સીપાઈ, લુહાર, સુથાર, ચેકીદાર અને છેવટે કેરટના કારકુને બધા ભુખે મરવાના કે નહિ? સરકાર ચાહે જેટલી સજા કરે છે. તો પણ ગુન્હેગારને ચરીને ચસ્કો છૂટે તે નથી. હાજત બહારના ગુના રોકવા માટે જગે જગ પર માસ્તરે સ્કૂલો, ગુના ન થાય એવી શિક્ષણની ચોપડીઓ ભણાવાય છે. છતાં હાજત બહારના ગુન્હા બંધ થતા નથી. અમે તો તમારી હાજતને પણ ગુન્હા ગણાવીએ છીએ. તમારા ગુન્હા હાજત બહારના અને અમારા ગુના હાજતના છે. રાતે ભૂખ લાગી, ખાઓ તે ગુહે. તરસ લાગી, પાણું પીએ તે ગુન્હ, પણ ગુન્હાની સજા અમે આપીએ એવું સત્તા જેવું કંઈ નાહ, વીશ વરસના દીક્ષિત કપડાં પહેરીને ગયા તેને અમે અને તમે શું કર્યું? સત્તા વગર હાજતના ગુના રેકવા એ રોકાઈ
Page #394
--------------------------------------------------------------------------
________________
૩૭૪
પ્રવચન ૯૧ મું
જશે, એ બોલનારની બુદ્ધિ કેવી બહેર મારી ગઈ હશે? હાજતના ગુના ઉપદેશ દેવા માત્રથી આખી દુનીયા રેકી દેશે એ કહેનારની બુદ્ધિ કેવી છે?
પ્રશ્ન-સબ સાધુ હે જાયેંગે તબ તુમ કયા કરેંગે?
ઉત્તર-એ સબ વૃક્ષકે પત્તે રટી છે કે ગીર પડેગે. એ ઉત્તર ઈટ ફેંકવાવાળાની સામે ઈંટ મારવા જેવો છે. અહીં મારું કહેવું વસ્તુ સ્થિતિથી તપાસી લે. જિનેશ્વર મહારાજની પૂજા આત્માને ધર્મ ખીલવવા માટે, ગુરુની પૂજા પણ આત્માના ધર્મ ખીલવવા માટે, કંઈ પણ બહારથી લાવવાનું નથી. આત્માને કબજો હોવા છતાં પણ એની વ્યવસ્થા કરવાની આપણામાં તાકાત નથી. લેટી પાણી અને રોટલીને ટૂકડે આપનાર “રત્યજ દુષ્કર શાથી કહેવાય?
ધર્મની કિંમત હજુ આ જીવે લક્ષ્યમાં લીધી નથી. ધર્મને પણ ધન-કુટુંબ-આબરૂનું દેવલોકનું તેના સુખોનું રાજા મહારાજાનું સાધન ગયું છે. પાંચના પંજામાં ધર્મને ધકેલ્યા, છના છકકામાં ધર્મ ધરી દીધે. આ બધું છોડવા માટે ધર્મ છે–એ કલ્પનામાં હજુ નથી આવ્યું. કોઈ પણ ધર્મ ક્ષેત્રની આરાધના ત્યાગની બુદ્ધિથી કરવી જોઈએ. જેમને સર્વત્યાગ સર્વકાયની દયા હોય તેની જ તીર્થંકરની પૂજા છે. સાધુને દાન દેનારો શ્રાવક શા માટે દે છે અને તે શું છેડે છે ? સાધુને એક લેટી અચિત પાણીનું દાન આપ્યું અથવા રેટીને ટુકડે આપે તો તેમાં દાન શું દીધું કહેવાય. તેમાં શું એણે દુર્યજ અને દુષ્કર કાર્ય કયું? શ્રીગૌત્તમસ્વામી જેવા પ્રશ્નકારે પ્રશ્ન કર્યો હતે અને શ્રી વીર ભગવાને ઉત્તર આપે કે-દુત્યજ તર્યું અને દુષ્કર કર્યું. અક્કલવાળો આદમી વિચારે ત્યારે જ રહસ્ય માલમ પડે. અકકલને ઉપગ ન કરે ત્યાં સુધી માલમ ન ૫ડે. અહીં રહસ્ય જણાવું તે પહેલાં ધ્યાનમાં
. દસ્તાવેજ કરે તેમાં કેટલી શાહી વરે અને કેટલી કલમ ઘસાય? હવે એ દસ્તાવેજમાં સહી કરતાં શાહી કે કલમની કિંમત ગણે છે કે જેના ઉપર સહી કરી છે તે દસ્તાવેજની કિંમત કરે છે? પાંચસો, પાંચ હજાર કે લાખના દસ્તાવેજમાં શાહી અને કલમ તે સરખીજ વપરાવાની, તો બેની કિંમત સરખી ખરી કે? જેટલી કિંમત દસ્તાવેજની તેટલી
Page #395
--------------------------------------------------------------------------
________________
આમોદ્ધારક પ્રવચણ શ્રેણી, વિભાગ બીજો
૩૭૫
સહીની કિંમત, આંકડા ઉપર સહીની કિંમત ગણાય છે, તેવી રીતે અહીં દેખાવમાં લેટી પાણી અને રોટલાનો ટુકડે, પણ એ તે શાહિને કલમની ઘસામણ. સર્વવિરતિના સેદાનું સાટું
દસ્તાવેજની હકીક્ત તે ઉપર છે એવી રીતે સાધુને એક લેટી પાણી કે એક કટકો રોટલો આપ્યો તેની અહીં કિંમત નથી. ઉપરના દસ્તાવેજ પર કિંમતને આધાર છે. ઉપરનો દસ્તાવેજ ? પાત્રને પાત્ર માની પાત્રમાં દાન દેનારો, હું જગતમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ચીજ ગણતે હાઉ તે આ સાધુપણું ગણું છું. તરણું તારણ મહાત્મા છે. દસ્તાવેજ કયાં થયો ? ઉઘાડું માથું કરીને ઘરબાર છાંડી નિકલવું અને એ વિગેરે લેવું તેનું નામ મહાત્માપણું. આ મારો આત્મા આ દશા પામ્યા સિવાય બેડે પાર કરી શકવાનો નથી. આ મુનિ અવસ્થા બેડે પાર કરાવનારી છે. હું કમભાગી કે આ દશા લઈ શકતો નથી. ઝવેરાતને માલ લે છે પણ મારી પાસે ગજવું ખાલી છે, માટે ઝવેરીને ત્યાં નોકરી શરૂ કરવી. તેવી રીતે મારે આમા આ ત્યાગી અવસ્થા લઈ શકતું નથી. એ અવસ્થાને પિષણ આપું, પિષણમાં એક લટી પાણી એક રેટલાનો ટુકડો, આટલું પોષણ મહાત્માપણું પામેલાનું કરૂં. આ મહાત્માપણું મળે એનું આ સાદું બહાનું છે. તમારે ત્યાં બાનામાં એક રૂપિયો આપે તે આખો સે ગળે વળગે જેને પોતાના વચનની કિંમત હોય, ચાહે તે બે આની આપી હોય તો પણ સદે સહી. સાધુને જે આપું છું, તે સર્વ વિરતિમેળવવા માટે, લેવા માટે. એનું આ બહાનું છે. સર્વવિરતિના સોદાને નક્કી કરવા માટે લોટી પાણી ને ટૂકડે રોટલો આવે તે ત્યાગબુદ્ધિ આખા સંસાર ઉપર લાવે છે. તે બુદ્ધિ લાવ્યા સિવાય આ રેટ અપાયા નથી. આ અપેક્ષાએ વિચારે કે એક રેટલાને ટૂકડે ને લોટી પાણી આપવી તે સર્વવિરતિના દસ્તાવેજની અપેક્ષાએ, એ દત્યજ અને દુષ્કર છે.
દાન આપતી વખત આ કલ૫ના લાવે છે? આ ઘરબાર છોડી નીકળી જાઊં, સિદ્ધિ-સમૃદ્ધિ ફેંકી દેવા માટે આ દાન દઉં છું. સાધુને
જઈને દાન ઘો છે? સાધુ તમારા ફેરાટાના, નાત-જાતના વરા–વાજનના કામના નથી. ઉલટા એ તો શું કરે છે? એજ ભાવના રાખે છે કે–આ બિચારે નેહના ફાસામાંથી છૂટે. એ ફીસે ગણે છે
Page #396
--------------------------------------------------------------------------
________________
૩૭૬
પ્રવચન ૯૧ મું
કેને? જે તમારી પાસે બાયડી છેકરા કુટુંબ હાટ હવેલી છે તેને પાસે ગણે છે. ફાસામાંથી છૂટું એ બુદ્ધિથી દાન દ્યો છે. મહારાજ છે છે ને હું પણ ઈચ્છું છું. હું મદદ કરું કે મને ત્યાગ જલદી મળે. આ ચારિત્રનું બહુમાન કરું કે જેથી ચારિત્ર મને મળે અને આ બધાને ત્યાગ કરનારે થાઊં. આવી ત્યાગની બુદ્ધિ મુકેલ, એવામાં વીસમી સદીના સપાટામાં સપડાએલા સુધારકે એવા નીકળે અને બેલે કે સાધુને માનવા શા માટે? આપણા સમાજ અને દેશને ઉદ્ધાર કરે, નાતજાતમાં કામ લાગે, ધંધા રોજગારની ખીલવટ કરે, તેને જ આપણે સાધુ માનવા. તેઓ હજુ ધર્મનું સ્વરૂપ સમજ્યા નથી. દાનને મર્મ પામ્યા નથી.
પ્રશ્ન-દાનથી પુણ્ય થાય તે માટે દાન ખરું કે નહિ?
ઉત્તર-સુપાત્રે દાન એ ધર્મ ગણે છે કે નહિ? જ્યારે ધર્મ ગણે છે, તે મોક્ષનું કારણ ગણે છે કે નહિ? અંતે નિર્જરા અને મોક્ષ માટે આવવું પડશે. તે અહીં આવ્યા વગર છૂટકો નથી. હજુ સુધી નિર્જરાના ઘરમાં નથી આવ્યો. હજુ આત્માને ઉપાધિથી મુક્ત કરવા માંગતે નથી. જે જીવ મોક્ષની બુદ્ધિવાળ ન થયો હોય તે જીવ સુપાત્રના દાનથી પુણ્ય બાંધે છે. જે નિર્જરાનો માર્ગ છે તેને બંધના માર્ગમાં લઈ જવાનું ન કરે. અજ્ઞાનપણામાં નિર્જરાને પુણ્યમાં ફેરવે છે. મુખ્યફળ નિર્જરા અને પુણ્ય એ ગૌણ ફળ. સમકિત ન પામ્યો હોય, સર્વવિરતિના પિષણ માટે આ છે, તે ન સમજતે હેય તેવાને એકલે પુણ્યબંધ થાય. પણ વસ્તુ સ્થિતિ સમજેલા માટે તે એ દુત્યજ ને દુષ્કર છે. બલકે સમકિતી માટે જ આ બધી વ્યાખ્યા છે. આ ઉપરથી જિનેશ્વરની પૂજા આત્મામાં થએલા ધર્મને ટકાવનારી છે, વધાવનારી છે, મૂળ સ્થિતિને ઉત્પન્ન કરનારી છે. ગુરુની પૂજા પણ તેવીજ ફળદાયી છે યાવત્ પરમપદના ફળને આપનારી છે. આ ઉપરથી આત્માની ચીજ જે છે, એની યથાર્થ કિંમત હજુ કરી નથી. એની કિમત પુદગલરૂપ જાણે છે, પાંચનું પિષણ થાય, છમાં રેલમછેલ થાય તેમાં જ સાર્થકપણું સમજે છે. ત્યાગની કિંમત હજુ ગણી નથી. એ જ વાત કાળા મહેલવાસી ચાર શ્રાવકો જણાવી રહ્યા છે. સમ્યકત્વ દેશવિરતિધર્મ કયા રૂપે લીધે અને કયા રૂપે પલ એ અધિકાર અને પ્રભુ ધર્મની આરાધના કેવી દુષ્કર અને દુત્યજ છે. તે અધિકાર અગ્રવર્તમાન,
Page #397
--------------------------------------------------------------------------
________________
આગમાદ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ ખીને
પ્રવચન ૯૨ મું
શ્રાવણ વદી ૯ ગુરુવાર.
૩૦૭
ધનને વારસા આપી શકાય પણ સુખ-દુ:ખના ન આપી શકાય.
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતા આગળ જણાવી ગયા કે ધર્મ એ કાંઈ બહારની ચીજ નથી, પણ આત્માની ચીજ છે. પેાતાની વસ્તુ કાઈને આપી હાય તા માલિકી પેાતાની અને કખજો ખીજાના હાઈ શકે. નેક્લેસ ત્રીજાને પહેરવા આપ્યા પણુ કાના કબજે ? ખીજાને. એવી રીતે ધર્મ ચીજ એ આત્માની છે અને ખીજાને આપી હાય તા કબજો ખીજાને. એ કબજો છેડે નહિ ત્યાં સુધી તમે તે મિલકતના ઉપયાગ કરી શકે નહિં, માલિકી તમારી છતાં કમો તમારા નથી. તેમ ધર્મ ચીજ ખીજાને આપી શકાતી નથી. આપણી માલિકીની ને કબજાની. કાઈ ને લઈ દઈ શકીએ નાહ. બાપ બેટાને પૈસાના વારસા આપી શકે પણ સુખ દુઃખ અને અક્કલના વારસે આપી શકે નહિં. માલિકીની છતાં પણ એવી ચીજ છે કે જેના કમજો છૂટે નહિં, એક વખત દેવા માંગીએ તા પણ દઈ શકાય જ નહિં. જગતમાં જેમ દૃષ્ટિ પેત પોતાની જ કામ લાગે છે. હું ભીંત સુધી દેખતા હાઉં, ખીજા દરવાજા સુધી, ત્રીજો તેની આગળ દેખતા હોય, તે દૃષ્ટિ પાતાનેજ ઉપયાગમાં આવે. ધમ એવી ચીજ છે કે જેની જેની જેટલી ષ્ટિ હેાય તેટલી તેટલી તે ધર્મની કિંમત કરે.
કેટલાક પાંચના પ"જામાં-પૌલિક સુખની અપેક્ષાએ ધમની કિંમત ગણે છે. દાન દેતાં વિચારે કે આપણે દાન દઈશું તેા ભવાંતરમાં આપણને ખાવાનુ` મળશે. ધમ કરશું તે આવતે ભવે નિરોગી શરીર મલશે, ધર્મ ધાી હતા કિંમતી, પણ તેની કિંમત શરીર રૂપ પાંચના પજામાં કરી, સારાં વચન મેાલીશું તેા જીભને રોગ નાહ થાય. જીવદયા પાળીશું' તે નિરાગી થઈશું. ધર્મની કિંમત કરી પણ કિંમત કઈ કરી ? પાંચ ઇન્દ્રિયના સુખની. દાન શુ તે એકગણું દાન ને હજારગણું પુણ્ય, ધર્મની કિમત કરી પણ પાગલિક સુખથી કિંમત કરી. સાર પદાર્થ આપશું તે। સારા વિષયે અને તેના સાધના સારા મળશે. તેનાથી વધારે ઊંચી હદમાં જાય તેા જશ-કીર્તિ. એ પણ કમ છે,
Page #398
--------------------------------------------------------------------------
________________
૩૮
પ્રવચન ૨ મું તે પણ ધમથી મળે છે. આ ભવ ધર્મ કરશું તે આવતે ભવે આબરૂદાર થઈશું. અપયશ કમને ઉદય
એક શેઠને અપજશ કમને સખત ઉદય, બિચાર હજાર ઉપકારના કામ કરે છતાં એને જશ આવેજ નહિં. કેઈ નાનું કામ ઉપાડું ને તેમાં જશ જરૂર લઊં નાતના ચાર આગેવાનને બોલાવ્યા. પૂછયું કે-નાતને સારામાં સારી રીતે જમાડવામાં ખર્ચે શું થાય ? રૂપીઆ, સો દોઢ થાય, ત્યારે શેઠે કહ્યું કે–આ પાંચ રૂપીઆ આપું છું તે તેની એક નાત જમાડી મને જશ અપાવે. દેઢસોની જગપર પાંચસો આપ્યા. નાતવાળાએ ધ્યાન રાખી સામાન તૈયાર કર્યો. કાલે નાત જમ વાની છે. પિતે સાંજે બનાવેલે માલ જેવા ગયો. શિયાળો એટલે ઘી જામી ગએલું હતું. સંધ્યાકાળને વખત છે. દીવા કરવા માટે તેલની તપેલી અંદર પડી હતી. તપેલીમાંથી તેલ ભુલથી નાખી દીધું અને લાડવા વળાઈ ગયા. નાત જમી ઉઠે ત્યાં સુધી મારે આવવું નહીં. લેકેએ ખાવા માંડયું. અરરર! તેલના લાડવા, આનું નામ અપજશ નામ કર્મ. અપજશ કર્મ એ પણ કર્મ છે. જે કર્મની એક અઠ્ઠાવન પ્રકૃતિ જાણનારા છે તે આ વાતથી અજાણ્યા નથી. ત્રસદકશમાં જશ નામકર્મ અને સ્થાવરદશકમાં અપજશ નામકર્મ લઈએ છીએ. અત્યાર સુધી ધર્મને છેડે કયાં લાવ્યા?
ધર્મની કિંમત કરી પણ પાંચ ઈન્દ્રિયોના વિષય સુખમાંથી બિચારો નિકળી ન શક્યા, તેમાં સપડાવામાં જે કિંમત કરી તે ખરેખરી કિંમત નથી. જેમ પૂર્વે પટેલના છોકરાની જેમ. અત્તર એ. ચાટવાની કે રોટલામાં ચોપડીને ખાવાની ચીજ ન હતી, પણ સુંઘવાની ચીજ હતી. ઘમની આન જીવે કિંમત કરી. એ કઈ કાળ નથી ગયે કે જેમાં આ જીવે ધર્મ ન કર્યો હોય. જેમ બજારની જાહેર ચીજ સુંદર દેખીને બજારમાં ફરવાવાળે લેવાનું મન ન કરે તેમ બને નહિં, તેવી રીતે જગતમાં ધર્મચી જ એવી સુંદર છે કે તે લેવા મહેનત ન કરી હોય તે બને નહિં. આ જીવે ધર્મ અનતી વખત કર્યો, એમ આપણે અનુભવ પણ કહી શકે છે. બીજી બાજુ દુનિયાથી વિચારીએ તે પુણ્ય કરીને દેવતા રાજા મહારાજા થએલા અને પાપથી દુઃખી થએલા પણ
Page #399
--------------------------------------------------------------------------
________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ-બીજે
૩૭૯ નજરો નજર દેખીએ છીએ. પછી આપણે ધર્મ ન કર્યો હોય એમ કેમ કહી શકાય ? જે વસ્તુનું પ્રત્યક્ષ ફળ હોય તેમાં હરકેઈ અક્કલવાળા દેરાયા વગર રહેતું જ નથી. એનું, રૂપું, હીરા, મોતી, મુગીયા પન્નાની કિંમત આવતી દેખાઈ, તેના લાભ અને શેભા જણાઈ અને તે તરફ દેરાઈ જાય, તે ધર્મના ફળ દેખી ધર્મ તરફ કેમ ન દેરા હોય ? અનંતી વખત આ જીવે ધર્મના ફળ દેખ્યા છે, સાંભલ્યા છે, પણ વાંધા કયાં આવ્યું? મૂર્ખ અત્તર ચાટી ગયો, અરે ! ઘરે લાવ્યો હતા તે રોટલામાં ખાવા ચાલતે તેવી રીતે આપણે ધર્મને છેડે કયાં લાવ્યા? દીક્ષા કેને કયારે આપી શકાય?
આપણે ભવ્ય અને અભિવ્ય પણ એને લીધે ધર્મ તરફ દોરાઈ ગયા. અભવ્ય સાધુપણ શા માટે લે છે. તીર્થકર મુનિની પૂજા સત્કાર સન્માન દેખીને અભવ્ય સાધુપણું યે છે. અભવ્ય સાધુપણાના બાહ્ય ફળ દેખી ધર્મ તરફ ઝૂકે તે ભવ્ય તે તરફ ઝૂકે તેમાં નવાઈ શી? કેરડુ મગમાં અફરા આવે તો સારા મગમાં અંકરા કેમ ન આવે! તેવી રીતે ધર્મના ફળો દેખી ધર્મ તરફ ઢળે એમાં નવાઈ શી? અભાએ અનંતી વખત ધમ કર્યો, બીજા ભ એ પણ ધર્મ કર્યો છે. તે ધર્મ કર્યો છે તે શા ઉપર? જે મનુષ્ય જે સંપ્રદાય કે સમૂહમાં દીક્ષા અને દીક્ષિત થાય તે ભાવે કે કુભાવે, તેની સમાચારી રાખવાવાળે થાય. તમારામાં સાધુ થાય ગમે કે ન ગમે તેને મુહપત્તી હાથમાં રાખીને બોલવું પડે. સહેવાય કે ન સહેવાય તેને રાત્રિભેજન છેડવું જ પડે. ચલાય કે ન ચલાય તે પણ ગાડીમાં બેસાય જ નહિ. એજ વાત ગૃહસ્થામાં . તમારા છોકરા ગાડી વગર ભાયખલે ન જાય અને ગરીબને ભાયખલે જવું હોય તે કોના ઘરની ગાડી લાવવાનો છે? ચાલતા જવા માટે તેઓ જમ્યા છે. નાનપણમાં સંસ્કાર એવા પડે છે કે જેની વિરૂદ્ધ ઈચ્છા ન થાય. મોટપણમાં સંસ્કાર આગળ આવે છે. તમે બાળકને દીક્ષા દ્યો છે. હજુ તેને દુનિયાને અનુભવ નથી માટે એવાને દીક્ષા દ્યો કે-દુનિયાદારીનો અનુભવ કરીને સર્વ દુનિયા નિરસ લાગવાથી તે સંસારમાંથી છૂટે. શેરડીના કૂચા મોંમાં નાખવાનું મન નથી થતું, ગડેરી દેખે તે ખાવાનું મન થાય છે. બાળપણથી દીક્ષા
ત્યે પછી જુવાની આવે તેને મન શેરડી છે. એટલા માટે કહીએ છીએ કે–બાળકને દીક્ષા ન દેવી. એમ વાદીએ કહ્યું. ત્યારે મહાનુભાવ !
Page #400
--------------------------------------------------------------------------
________________
૩૮૦
પ્રવચન ૯૨ સુ
ચાહે શેરડી રસવાળી હેાય કે રસવગરની હાય, જેનુ` મન ખસ્યુ હશે તે જરૂર દૂર રહેવાને નહીં, મન ખસ્યું હશે કીડીઓ આવે છે તેમાં જીવા ઝપલાઈ જશે.
તે
કૂચા પર કા
તમારી દુનિયામાં સાઠ વરસના ડાસાની વાસના સૂકાતી નથી. નહિંતર તમારા હિસાબ પ્રમાણે આઠમા ગુગુઠાણા સુધી પુરૂષવેદની સત્તા છે, તે આઠમું ગુઠાણું ન આવે ત્યાંસુધી દીક્ષા ન આપવી, આઠમુ’ દીક્ષા પછી જ આવવાનું. માટે દીક્ષા જ તમારા હિસાબે ન જોઈ એ. ખાળકાની દયાથી દીક્ષા ખ'ધની વાત કહેતા નથી. કારણ કેઈકના ખાળક ભૂખે ટળવળતાં છે, ત્યાં જેવુ' નથી પણ તમારે તે મુખ્યતાએ દીક્ષાને ધક્કો લગાડવા છે. શ્રીહરિભદ્રસૂરિજી કહે છે કે-મહાનુભાવ! તારે મતે દીક્ષા ન થવી જોઈએ, પણ તીથ કર મહારાજા છઠ્ઠા ગુણુઠાણે દીક્ષા કહી કે નહિં, પુરૂષવેદના ઉદય હોય છતાં તે રોકવા જોઇએ અને મહાવ્રત લેવાં જોઈએ.
પ્રશ્ન-હમેશાં સ્મરણ શાનુ` ?
ઉત્તર–અનુભવેલાનું, અનુભવ વગરનું સ્મરણ નથી, તેા તમારા હિસાબે શેલડી ચૂસી હાય તેને શેલડીના પચ્ચખાણ ન અપાય. ખાળકને એ દિશા નથી તેા તેને તેનું સ્મરણ જ ન થાય, શાસ્રકારાએ બાળકને, ભુક્ત ભાગીને, કુટુંબવાળાને, કુટુંબ વગરનાને, ધનાઢ્યને અને નિનને પણ દીક્ષા આપવાની વિધિ રાખી છે. આવા બેઠા જપે ને જે આવે તે ખપે.’
<
સ્થિરીકરણ ન કરે તે સમ્યક્ત્વ ગૂમાવે
પરિણતિવાળાએ કાઈને પણ દીક્ષા માટે ના કહેવાનું રાખ્યું. જ નથી. રાજગૃહીમાં સુધર્માવામી પાસે કઠિયારા દીક્ષા લ્યે છે અને ડઠિયારાનું મન ખિન્ન થયું. પૂછ્યુ', બાહ્ય કારણુ સ્પષ્ટ જાગ્યું. અંતે કઠિયારાની ખાતર સુધર્માસ્વામી રાજગૃહીથી વિહાર કરવા તૈયાર થયા. કઠિયારાને સાધુના જોગ મલ્યા. તેણે સાધુપણું તરત લીધું. હવે રાજગૃહીને કઠિયારા દીક્ષા લઇને ગાચરી જાય છે. લાકા ધર્મની કિંમત ઘણી ઓછી કરે છે. કાલે છાણા વીદ્યુતી હોય તે રાણી થાય તે તેને હાથ જોડવા તૈયાર છે. લાટરીમાં ભીખારી આજે કમાયા તે તેને શેઠ કહેવા તૈયાર છે. શુ કરી કે તે વખત તમે હતા નહીં, સંપ્રતિ કાણુ ?
Page #401
--------------------------------------------------------------------------
________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ખી
૩૮૧
પહેલાના એક ભિખારી, રોટલાના ટૂકડા માટે વેષ લેનારા, તેને સ`પ્રતિ રાજા કેવી રીતે માનેા છે ? તમારે ઘેર જેટલા જન્મ્યા તે પહેલા ભવમાં તા ધનાઢય હતાને ? તેા પછી સમય પહેલાંના દરિદ્ર મૂર્તિને તે સમયે તમે ઘરના માલિક શી રીતે કર્યા ? શ્રીમંતને પેટે, વારસામાં માલ આવ્યા. તમારે ઘેર આવ્યા એટલે ભાગ્યશાળી, તા અહીં ભગવાનને શરણે જવાવાળા ભાગ્યશાળી કેમ નહિં ? તમારી બાયડીને પેટે આબ્યા એટલે કિંમતી ને ભગવાનના શાસનમાં આવ્યે . એટલે કિંમતી નહિં ? ધર્મની કિમત અદ્વિતીય ગણતા હાય તે તેમ ન કરે. કાળા ચાંલ્લાવાળા કહે કે હવે તારા લાકડા કાપવા મા, મજાર વચ્ચે લાકડા વેચવા ઉભું રહેવુ. મત્યુ-આમ કહેનારા કાણુ ? એના એજ ઉપરના પીળા ટીલાં કરેલા પશુ અંદરના કાળા. જેને ઘેર ગાચરી જાય તેવામાંથી આ શબ્દો નીકળે છે–લેક જાત છે. ખાસડા સહન કરે પણ ગાળ-મહેણુ લેાકથી સહન નાહ થાય. તે નવ સાધુ સુધર્માસ્વામી પાસે આવ્યેા. મહારાજ ! આ આધેા ને આ વેષ શ્રેણિક અને અભય સરખા ધારીએ, સુધર્મોસ્વામી સરખા ગણધર, તે અવસરે કઠિયારા એમ કહી ઘે કે-આ તમારા વેષ ને આ તમારા આઘા. દુનિયામાં ચારની કંપનીમાંથી નીકળી જનાર ચાર માટે પેાતાનું જોર ચાલે ત્યાં સુધી નીકળવા ન ઘે, તેવી રીતે તમે પાઘડી પથીમાંથી તમારૂં ચાલે ત્યાં સુધી પાઘડી પથવાળા–સ‘સારીને ન નીકળવા ઘા. ધના માટે નીકલાઓને ધર્મના ઘારી કેમ નીકળવા ઘે, સમ્યક્ત્વના આચારમાં ફરજ પાડી કે
निसंकीय निकंखीय निवित्तिगिच्छा अमूढदिट्ठि य । saवूह थिरीकरणे वच्छल्ल पभावणे
બટ્ટુ ।।
થિરીકરણ એટલે માર્ગમાં રહ્યો હોય તેની પ્રશંસા કરવી અને માથી ખસતાનું સ્થિરીકરણ કરવું. ન કરે તેા પેાતાનું સમ્યકત્વ દઝાઈ જાય, જો તેનું અનુમાદન ન આપે તેા સમ્યક્ત્વ દઝાય, આ ધ્યાનમાં લેશે। ત્યારે ભગવાન મહાવીર દેવ પાસે મેઘકુમારે દીક્ષા લીધી, રાત્રે ખરાખ વિચાયું, ભગવાનને રાખવાની ગરજ શી હતી ? કેવળ• જ્ઞાની થયા છતાં પણ જે માર્ગથી ખસતા હાય તેને વાળવાની ફરજ છે. કેવળજ્ઞાનીને માથી ખસતા ને વાળવાની ફરજ છે. તેથી તીર્થંકરને ધમ સારથી કહીએ છીએ. જ્યારે કાચમેન-સવાર કાઈ દહાડો ઘેાડા જાય ત્યાં જવા ન દ્યે. તેવી રીતે ધર્મના સારથી જીવને ધર્મ કરવા હાય
Page #402
--------------------------------------------------------------------------
________________
૩૮૨
પ્રવચન ૯૨ મું
તે કરે, ન કરે તે એનો આત્મા જાણે–એમ ન કહે. મહારાજને શી પંચાત ? આવું કહેનારાએ ધમસાલ્લી એ પદ ઉપર હડતાલ મારવી. નહીંતર આ અધમ શબ્દ (શી પંચાત) નહીં બેલી શકે. અહીં તીર્થકર કેવળીને સાવચેતી રાખવી પડે કે-ઉન્માગે જનારને માર્ગે લાવે. વિતરાગ કેવળજ્ઞાનીએ તેવાને પણ માર્ગમાં લાવવા બંધાએલા છે, તે છો એ સર્વથા વીતરાગ નથી. છઠ્ઠસ્થ-કેવળજ્ઞાની પણ થયા ન હય, જેઓ હજુ રાગવાળા છે, તે બીજાને ઉન્માર્ગથી માર્ગમાં લાવે તેમાં નવાઈ શી? દિક્ષા છેડાવનાર ગણધરની હત્યાનું પાપકર્મ બાંધે
ગણધર ભગવાન કઠિયારાને પૂછે છે કે ભાઈ! તમારે બાહ્ય કારણ છે કે અત્યંતર કારણ? જે બાહા કારણ હોય છે તેનું ઔષધ કરીએ અને અત્યંતર કારણ હોય તે કંઈ ઉપાય નહિં કઠિયારો કહે છે કેમને મહાવ્રત પાલવામાં કોઈ જાતની અડચણ નથી. અડચણ દેખાડી ફક્ત પીળામાં કેટલાક કાળા ચાંડલાવાળા ચિઢાવે છે, તેજ મને અડચણ છે. હું ગોચરી જાઊં છું, ગોચરી આપે છે–જોડે ઠીક છે–એમ કહી મને હસે છે. અને બોલે છે કે હવે ઝાડ નહિં કાપવા પડે, આ ઠીક છે, નિરાંતે ખાવા મળશે વિગેરે માર્મિક શબ્દથી મારૂં હદય વિંધે છે. આપણામાં આ શબ્દો આવે છે કે નહિં. ખાવું પીવું અને કમાવું ન પડે માટે સાધુ થાય છે. આ દુનિયામાં બેકારી કેટલી છે. ભલા–બેકારે કેટલા દીક્ષિત થયા ? તમારા હિસાબે બેકારે આવી જવા જોઈએને? જાનવર બચ્ચાંને બાયડીને છેડવા તૈયાર નથી, તે જેઓ ઋદ્ધિ કુટુંબ બાયડી છોકરા છેડીને સાધુ થાય તેને માટે તમારે કેવી અનુમોદના કરવી જોઈએ. સંસારમાં કંઈ વહ્યું નહિં એટલે સાધુ થયા, એમ કહેનારા રાજગૃહીમાં શ્રદ્ધાહીન કાળા ચાંદલા સરખા કે બીજા કેઈ? આવી રીતે મને લેક કહે છે, એ મારાથી સહન થતું નથી. આપણા આવા શબ્દોથી કઈ ચારિત્રવાળાને ઢીલા પરિણામ થશે તે કહેનારા કઈ ગતિએ જશે? આ હેજના શબ્દથી તમારી દુર્ગતિ, તે ચારિત્ર લેતા રોકે તે તમારી ગતિ કઈ? શાસ્ત્રકારોએ સ્પષ્ટ જણાવ્યું કે જે દીક્ષિત થયે હોય અગર થતો હોય તેને બળાત્કારે કે તે એવું કર્મ બાંધે? જેમ એક માણસ ખુલી તલવારે ગણધર મહારાજને કાપી નાંખે, એને જેવાં કર્મ બંધાય તેવાં કર્મ એ દીક્ષિત અગર દીક્ષિત થતો હોય તેને રોકનારે
Page #403
--------------------------------------------------------------------------
________________
આગમારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૩૮૩
મહામહનીય કર્મ બાંધે. બલકે તે બળાત્કાર કરનારે ગણધરની હત્યા સરખું પાપકર્મ બાંધે છે. મહામેહનીય કમ બાંધવાના હેતુઓ
જેઓ બળાત્કારથી સાધુપણું રોકવા માંગે, મરજી વિરૂદ્ધ દીક્ષા તેડાવવા માંગે, તેઓને કેવા કર્મ બંધાય તે વિચારજે. બળાત્કારની આ દશા પણ વગર ઉપગે જેમ આવે તેમ બેલે, તેનું શું ? કમાતા ન આવડે તે નીકળી ગયા, તેમ બેલનારા કઠિયારાનો દાખલે ધ્યાનમાં લેજે. પરિણામ એ આવ્યું કે આ તમારે વેષ. આશ્વાસનમાં ગણધર ભગવંતે કીધું કે–બહાર તે તારા ઓળખીતા નથીને ? સાધુના પરિણામ રાખવા માટે માસ કલ્પ પૂરો થયે નથી, છતાં વિહારની તૈયારી કરે છે, અભયકુમાર આવે છે, માસક૯૫ થયો નથી તો વિકારનું શું કારણ છે ? આવી રીતે આ નવીન સાધુએ દીક્ષા લીધી છે, તેને લોકો વચનથી ઉપદ્રવ કરે છે, તેથી વિહાર કરે પડે છે. કહેવાનું તત્ત્વ એ છે કેરાજગૃહીને કઠિયારો દીક્ષિત થયે તેને માટે રાજગૃહી જેવી ધર્મપુરીમાં પણ આમ બોલનાર પડયા હતા. કઠિયારાએ હજુ મહીને તે પૂરો કર્યો નથી, તેને માટે આવું બોલનાર હતા, તે ઓછું શોચનીય ન કહેવાય ? સમવાયાંગસૂત્ર ટીકા પાનું ૫૩–૫૪-મહામહનીયના બંધના સ્થાનકે ત્રીશ. તે પૈકી સત્તરમું પાપસ્થાનક પછી અઢારમું સ્થાનક આવે છે. જેમાં નીચે મુજબ ભાવ છે- ઘણા લોકોના નાયક, સંસારસમુદ્રમાં રહેલાને આશ્વાસનનું - સ્થાનક અથવા તો દીવા જેવા, એટલે અજ્ઞાનરૂપી અંધારાએ જેની દષ્ટિ રેકાઈ ગઈ છે, તેને હેય ઉપાદેય પ્રગટ કરનાર હવાથી દીવા સમાન, આપત્તિથી રક્ષણ કરનાર, જે ગણધર વિગેરે હાય, જે પ્રભાવિક પુરુષે હોય તેને હણીને જે મહામોહનીય બાંધે છે. આ સત્તરમું, હવે અઢારમું–દક્ષામાં તૈયાર થયેલો, દીક્ષાની ઈચ્છાવાળ, સાવદ્ય યોગથી વિરમેલે, સંયત સાધુ, સારી તપસ્યા કરનારે, જંગમ તીર્થ સ્વરૂપ, પતે આહસક હોવાથી જગતને જીવનરૂપ એવા દીક્ષિત થનાર, થએલા ને આક્રમણ કરી, બળાત્કારે શ્રત ચારિત્ર રૂપી ધર્મથી જે ભ્રષ્ટ કરે તે મહામહનીય કર્મ બાંધે. પાપથી હઠવા માગે તેને શરણું આપવું જોઈએ
ચાહે તે કઠિયાર હોય કે કરોડપતિ હય, અજ્ઞાની હોય કે જ્ઞાની હેય, અગર કોઈપણ હોય પણ સર્વજ્ઞ પ્રભુના શાસનમાં એક સમયમાં
Page #404
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૯૨ સુ
પૂજ્ય થાય તેમાં નવાઈ નથી. તત્કાળ સાધુ થયેલા કે કેટલાક કાળના સાધુ થએલે હોય પણ તેમાં ફરક નથી. જે દીક્ષિત થાય તે નાની ઊંમરના હાય તા દુનિયાના સંસ્કાર ન હેાવાથી દુનિયા સંબંધી સ્મરણુ જ થતું નથી. અહીં જે કેાઈ પાપથી પાછા હઠવા માંગે તે બધાને શરણુ દેવું જ જોઈએ. સાધુપણાના જે આચાર હોય તે આચારવાવાળા જ થાય છે. લાચના રીવાજ ઢીલા હોય ત્યાં મારે મુડડાવવુ છે. લેાચ બધા કરાવતા હોય તેા લેાચ કરાવવા છે, જેવી સમાચારી તેવું તેનુ' વલણ. અભળ્યે માન-પાન સત્કાર માટે સાધુપણું પાળે, તે તીથંકર જેવુ ચારિત્ર પાળે છે. તેની સામાચારી બરાબર ન આચરે તેા માન પૂજા ન થાય. અભવ્ય કે ભવ્ય મિથ્યા ષ્ટિ દ્રવ્યસાધુપણું' લ્યે તે ઉત્કૃષ્ટુ સાધુપણું પાળે.
પ્રશ્ન-લાચમાં અપવાદ છે ?
૩૮૪
ઉત્તર-વાળ જેને કાખમાં ન આવ્યા હોય, તેવી ઊંમરવાળા માટે લેાચ કરવાથી વિષમ વાદિક શરૂ થઈ જતા હાય, આવી સ્થિતિ હોય તે માટે અપવાદ જરૂર છે. આવા અપવાદનું બહાનુ હુ' લઈ લગ્ન તે ન ચાલે. શાસ્ત્રમાં કથન કરેલા કારણવાળાઓને તેા મહિનામાં મુંડાવવું જ જોઈએ. છ મહિના વધારવું છે અને મુઢાવવું છે ને લેાચની પેઠે માથું ખાંધી બેસવુ' છે એટલે દેખાવ લાચ કરાવનાર જેવા કરવા છે. અપવાદનુ સ્થાન છે ત્યાં અપવાદ લેવાના છે.
સમ્યક્ત્વી નિગ્રન્થપ્રવચન સિવાય સ અનથક ગણે
પૂજા માનતાની ઈચ્છાએ કીર્તિની ઈચ્છાએ સાધુ થનારાને તે વખતની ગચ્છની સામાચારી ખરેખર કરવી પડે–તા અભવ્ય, મિથ્યાદૃષ્ટિ કે ભબ્યા ને સાધુપણું ૨ે તેા સામાચારી ઉત્કૃષ્ટી કરવી પડે. અનંતી વખત તેમાં આપણે ઘૂસ્યા, ચારિત્રા કર્યાં પણ છના છક્કામાં ને પાંચના પૂજામાં સંસારના સુખા મેળવવામાં ધર્મની કિંમત કરી. આવતે ભવે આહાર શરીર વિષયે ઇંદ્રિયા તેના સાધને અને આખરૂ સારા મળશે, આ બધુ ધારીએ ત્યાં સુધી ધર્મની કિંમત કઈ? માટે અહીં પહેલા કાળા મહેલના શ્રાવક જણાવે છે કે-સેત્તે અજ્યું એ મુદ્રાલેખ જૈન શાસન ત્યાગમય પ્રવચન એ અથ એજ પરમાર્થ, એ સિવાયના આખા જગતમાં જે પદાર્થો છે તે અનથ છે. નિરર્થક એટલે નકામુ, અનથ એટલે નુકશાન કરનાર, આ આત્માએ ત્યાગમય જૈન પ્રવચન
Page #405
--------------------------------------------------------------------------
________________
આગામે હાફ પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
સિવાય નકામું નથી ગમ્યું, તે અનર્થ એટલે જુલમગાર તે કયાંથી ગણે? સમ્યક્ત્વવાળા થવા તે બધા માંગે છે પણ પાંચને પંજે અને છઠ્ઠી આબરુ જ્યાં સુધી નવ તરીકે ધર્મના ફળ તરીકે રહેવાના છે ત્યાં સુધી સમ્યક્ત્વમાં આવી શકશે નહિ. સમ્યક્ત્વ ક્યારે? પાંચ અને છને જુલમગાર ગણવા તૈયાર છે? જેમ અહીં અઢાર પાપસ્થાનક બેલીએ છીએ, પણ બહાર પાંચ પૈસા મળે એટલે ખુશ થઈ જાઓ છે. આ જીવ કરે છે કંઈ અને માને છે કંઈ? આ વાત તમારા આત્માને ઓળખવા માટે કહું છું. લાંલચથી પણ ધમકરણ કરી ચુકેલ છે.
અભયકુમારે કઠિયારાના સંબંધમાં ભંડામાંથી ત્રણ ક્રેડ સેનયાના ત્રણ ગાડાં ભર્યા અને બજારમાં આવ્યા. અભયકુમાર ડ ડ સેનયાનું દાન કરે છે. ગામમાં વાત ચાલી, મૈઈ લેવા આવે છે અને કઈ જોવા આવે છે. જુઓ-કેડ સેનૈયા આપવા છે પણ શરત સાંભળો-જે અગ્નિ સળગાવે નહિ, સળગાવવાનું કહે નહિં અને પિતા માટે સળગાવીને તેનો ઉપયોગ કરે નહિ તેવાને ઝેડ નૈયા આપું. અંધારી કેટડીમાં નાગપુના બેસવું ભૂખે મરવું અને ત્યાં રહેવું. તેવાને કેડ સોનિયા કામના શુ? ગૃહરથને અગ્નિ વગર ડગલું નથી ચાલતું, અમારી દશા એ થાય કે બગલાને થાળમાં પીરસ્યું, એટલે બગલા જેવા અમારે તો જોયા કરવાનું. અમારે ઉપગમાં તે આવે નહિં. આ બીજા ક્રેડ એ શરતે આપવાના છે કે-કાચા પાણીને અડવું નહિં. કેઈને બીજાને અડવા કહેવું નહિ, પિતા માટે જળની વિરાધના કરવી કરાવવી નહિં. જે પાણી જગતની સાધારણ ચીજ, મને ગમે ત્યારે તળાવમાં નાહવા પડીએ, તેને બંદોબસ્ત કરે તે કેડ સોનયાને મેળવીને કરવા શું? ત્રીજું –સ્ત્રીને અડકવું નહિં ને તેના સમાગમમાં આવવું નહિ. કેડ સેનૈયા લેવા ને તને પાછા આપવા. નિરવંશીયાનું ધન રાજા લઈ જાય. અભયકુમાર કહે છે કે–ઈ તો . શરત કાઢી નાખે તો લઈએ. એવામાં નવીન કઠીયારા સાધુ ત્યાં નીકલ્યા. મહારાજ ! ત્રણ કરોડ નયા મારે શરત કબૂલ કરે તેને આપવા છે. શરત કઈ? પાણી અગ્નિ સ્ત્રીની શરત કહી સંભલાવી અને સાધુ એ કબૂલ કરે છે, તે સાથે ચોથી શરત તે કહે છે કે મારે સેનૈયા ખપે નહિં. હવે અભયકુમાર પેલા બધાને કહે છે કે–તમને &ા. ૨૫
Page #406
--------------------------------------------------------------------------
________________
૨૮૬
પ્રવચન ૯૨ મું કોડ મળવા છતાં તમે છેડયું નહિં. તે આમણે તે વગર લાલચે છેડ્યા. તો શું જોઈને મશ્કરી કરે છે? પિલાતીને લાડુ જમાડનાર છે, છતાં કેટલા પસહ કરવા તૈયાર થાઓ છે? ખરેખર લાલચથી પણ ધર્મકરણ કરવી મુશ્કેલ છે. ભેગકાળની કસોટીમાં પણ ત્યાગની અનુમોદના કેમ થતી નથી?
લાડવા છતાં પૌબધની શ્રદ્ધા છતાં એક દહાડો ઘર છેડતાં કીડી ચઢે છે. તે ગેરરીમાં લૂખા રોટલા મળે, ભુખ્યા પણ રહેવું પડે અને લાડવા પણ મળે, એવું છતાં જિંદગી માટે નીકળવા તૈયાર થાય છે, તેવા પુણ્યાત્માઓને માટે એવું શું જોઈને બેલતા હશો? તમને લાડવા મળે છે, એક જ દહાડાને પોષહ કરવાને છે, પોષહમાં કલ્યાણની માન્યતા છે, તે એક દહાડે ઘર છોડવું મુશ્કેલ છે, તે જિંદગી લગી નીકળનારાને કેમ નથી અનુમોદના કરતા? જેટલા વિરોધીઓ વિરોધ અને ઉપદ્રવ કરે છે, કુટુંબીઓ ઉપદ્રવ કરે છે, તેમાંથી પાસ થઈને દીક્ષા લ્ય છે. પહેલાં કર્સટી વગર દીક્ષા લેવાતી હતી. આજ પૂરી કસોટીમાં સાધુપણું છે. દરરોજ પાશ્ચાત્ય વાતાવરણ, નાટક સીનેમા રેડીયા પેપરનાં વાતાવરણમાં ચારે બાજુની ખાવાની પીવાની છૂટ, છોકરે માબાપનું કહ્યું ન માને, તેવી હવામાં ગુરુને ચરણે રહેવાનું કઈ સ્થિતિએ પસંદ થતું હશે ? અત્યારે સખત વખતમાં પસાર થઈ નીકળે છે, છતાં અનુમોદન નથી આવતું. ધર્મની કીમત કઈ? હજુ સુધી આત્માની કમતમાં આ જીવ ગયો નથી.
મારા જીવે જિનેશ્વરની સાક્ષીએ, સમુદાય સાક્ષીએ કબૂલ કર્યું. તમે બધા પિતાને માટે શ્રાવક વચ્ચે કબૂલાત કરી છે. મેં સમુદાયની અંદર પ્રતિજ્ઞા કરી–નિટે પાકને અદ્દે, પરમદું, જેણે ગળફે. જિનેશ્વરનું ત્યાગમય નિગ્રંથ પ્રવચન એ અર્થ, પરમાર્થ, એ સિવાયનું બધું અનર્થ, એ પ્રતિજ્ઞા કરી છે. એ વખતે જે ઉલ્લાસ થયે હતું તે ઉલાસ ઉપાશ્રયના મકાનથી નીલ્યા પછી રહ્યો નહિ. જમે કરતી વખત ઉલ્લાસ કરે અને દેતી વખત મેં મચકાવે, તેને કે ગણ? અસંખ્યાત ગુણ પરિણુતિ કઈ વખતે હોય?
અપૂર્વ ચીજ મળી ત્યારે આનંદથી ઉછળતો હતો. બહાર નીક તે બધી છાયા નીકળી ગઈ. જેવા ઉંચા પરિણામે પ્રતિજ્ઞા
Page #407
--------------------------------------------------------------------------
________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ખીને
કબૂલ કરી તેમાંથી અહીં નામનિશાન નથી રહેતું. માટે અમારા આત્માને અધર્મી માનીએ છીએ. શાસ્ત્રોની અપેક્ષાએ જે ધર્મી હોય તે પેાતાના અવગુણુ પહેલાં દેખે. જેમાંઢાથી પાન ચાવ્યા હતા તે માંઢાથી કાયલા ચવાયા ? આ તા જૈન શાસનની મુખ્ય ક્રીડ. ત્રા લીધા, તેા કઈ બુદ્ધિએ લીધા ? સમ્યક્ત્વ થયું ત્યાં અઢાર પાપસ્થાનકને પાપસ્થાનક માન્યા હતા. જ્યાં સમ્યક્ત્વ થયું ત્યાં પાપસ્થાનક માન્યા. પછી કયા રૂવાડામાં પાપસ્થાનક આદરવાનું મન થાય ? સમ્યક્ત્વ થતી વખતે ત્રિવિધ પાપસ્થાનક વાસરાવવાની બુદ્ધિ થવી જોઈ એ. તે વખત તીવ્ર પરિણામ થાય. સાધુ પાાને વાસરાવીને બેઠા છે, તેના કરતાં પણુ ચડીયાતા પરિણામ સમ્યક્ત્વ પામે તે વખત–પાપસ્થાનક વાસરાવવાના પરિણામ હોય. છઠ્ઠાસાતમા ગુણુસ્થાનકવાળા કરતાં નવું સમ્યક્ત્વ પામતી વખતે અસ`ખ્યાતગુણી નિર્જરા કહી છે. તે ન હાય તા કેમ તેવી નિજ રા થાય ? તેટલા સ`સારના કંટાળા સવ વિરતિવાળાને પણ ન હેાય. દીક્ષા લેત્તી વખત જે પરિણામ હોય, તે પાછળ રહેતા નથી. આ ઉપરથી સમ્યક્ત્વ થાય, તે વખત સાધુપણાની પરિણતિ કરતાં અસખ્યાતગુણી પરિતિ સમ્યક્ત્વ પામતી વખતે વધારે હોવી જ જોઈ એ. સમ્યક્ત્વ હોવા છતાં દાવાનળમાંથી નીકળવા માગે, ઘેાડા પણ અગ્નિમાં રહેવા ન માગે, પણ શક્તિ કયાંથી લાવવી. ખંધનમાંથી ન છૂટી શકે, ત્યારે સવિરતિના પરિણામમાંથી દેશિવરતિમાં આવે. સવવતિના પરિણામવાળાને દેશિવેતિ હોય. અમે સર્વવિરતિની ધારણાએ દેશિર્વરિત લીધી છે. હવે ખારે ત્રતા કેવા છે, ખાર વ્રતના અતિચાર તપાસીએ તે। સવિતીની ધારણાએ કયા અતિચાર છે? પેલા ચાર શ્રાવકો અધર્મીપણું કેવું ગણાવે છે તે આગળ કહેવાશે. ( પર્યુષણના કારણે પ્રવચનેાના અવતરણા થયા નથી. )
પ્રવચન ૯૩ મું
શ્રાવણ વદી ૧૦ શુક્રવાર.
4
૩૮૭
પાપ ન કરવાની પ્રતિજ્ઞા તે મૂળપદે પડિકમણું
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં સૂચવી ગયા કે–આ સસારમાં આજીવ અનાદિકાળથી રખડ્યા કરે છે. તે રખડવામાં
Page #408
--------------------------------------------------------------------------
________________
૩૮૮
પ્રવચન લાગ્યું
કારણ કેણ? જગતમાં વાત ફખી માનવામાં આવી છે કે-બચ્ચાં. કંઈપણ સંસ્કાર લઈને આવ્યા નથી, પણ જેવા સંસ્કારમાં ઉછેર થાય છે, તેવા જ વર્તનને સંસ્કારવાળા થાય છે. સંસ્કાર ને વર્તન સંગ આધીન છે. તેનું પૂર્વનું કર્મ જરૂર કારણ હોય પણ તેના સંજોગોમાં કર્મ એ મુખ્ય ભાગ ભજવે છે. કર્મ એ નિયમિત ચીજ નથી. જે ચીજ મટી શકે નહિ, જેને નાશ થાય નહિ એવી જે કઈ ચીજ હોય તેને સાંભળવી. પશ્ચાતાપ ઉપાયો નકામા ગણાય. પણ જે ચીજ પલટાવી શકાય, ઓછી કરી શકાય, નાશ કરી શકાય તેવી ચીજ બુરા પરિણામને લાવતી હોય તે તેના નાશ ઘટાડા પલટાવવા માટે દરેકે તૈયાર રહેવાની. જરૂર છે. અમે પાપ કરી લીધું હવે પડિકમણું કર્યાં શું વળે? જૂઠ, ચોરી, પર સ્ત્રી ગમનથી, મમતાથી જે પાપ બંધાવાના હતા તે તા. બંધાઈ ગયા. સાંજે ગુરુ પાસે આલેયણ લઈએ તપસ્યા કરીએ એમાં વળ્યું શું? પ્રતિકમણ આયણ પ્રાયશ્ચિત્ત એ રાંડ્યા પછીના ડહાપણ છે. બલ્યા પછી બંબ આવે તે તે શું કામ લાગે? એવી રીતે પાપાચરણ ર્યા, તે આત્મા સાથે બંધાઈ ગયા પછી પ્રાયશ્ચિત્તાદિથી વળવાનું શું ? પણ પાપ શી ચીજ છે? પાપ આત્માને વળગવાવાળી ચીજ છે. વળગેલી ચીજને વળગ્યા પછી પણ ખસેડી શકાય. બળવામાં ખસેડી ન શકાય. પાપ એ કર્મ છે. તે વળગવાવાળી ચીજ છે. પહેલાં તે વળગવા દેવી નાહ. મૂળ પદમાં પડિકમાણું-મૂળ–. અર્થ એ છે કે–પાપને ન કરવું, “ન કરવાની પ્રતિજ્ઞા કરવી એ પહેલાં નંબરનું પડિકમાણું. અપવાદ પદવાળા
જે માનતા હતા કે પાપ કરશું તે પડિકમણું કરશું, પડિકમણું કરવા માટે અમારે પાપ કરવું જોઈએ. કારણ ગુનો નથી કર્યો તો માફી શાની? માટે મિચ્છામિ દુક્કડં દેએ કયારે બને? અવળ સવળું કરીએ ત્યારે મિચ્છામિ દુક્કડે માટે પાપ કરતા હતા, તેથી મિચ્છામિ દુક્કડં દઈ શકીએ છીએ. તમે મિચ્છામિ દુક્કડં શાને દેશો? નથી છેલ્યા ને નથી કાંઈ વળગાડ્યું, છતાં માફ કરજે, એ બોલનારે કેટલે સાચો? મિચ્છામિ દુક્કડની ટેવ માટે પાપ-કરવું જોઈએ. પાપ ન કરવું તે પણ પડિકમણું જ છે. આ મૂળ પદને અર્થ ન સમજતા આને અર્થ કર્યો કરે છે? ઉત્સર્ગ પક્ષે પાપ ન કરવું તે પડિકમણું.
Page #409
--------------------------------------------------------------------------
________________
આગમાનકિ પ્રવચન શ્રેણી, વિભાગ ખીન્ને
Be
પાપ કરીને લાવવું તે પવાદે પશ્ચિમછું. તે અથ કરનાર વસ્તુ સમજ્યા જ નથી, પાપ ન કરવું એ મૂળ પદે પડિકમણુ, પણ કઈ અપેક્ષાએ ? જે પાપ ન કરવાથી પડિકમણું ન કરે તે પડિકમાની ક્રિયાથી ચૂકે—એમ ગણાવનારા હતા, તેમને સમજાવ્યું કે તેણે પાપ ન કર્યું... તે પડિકમણું જ છે. પેલા પાપ કરીને ડિકમણુ કરવામાં લાભ માનનારા એની અપેક્ષાએ મૂળ પદ કહે છે. પાપ ન કરે તેને ડિકમણાના લાભ નહિં મળે એવું એલફેલ માનનારાઓએ કહ્યું. જે વસ્તુ શાસ્ત્રકારોએ જે રૂપે કહી હોય તેને તે રૂપે ન સમજાય તા તેનું પરિણામ શું આવે? પાપ અજાણે થઈ જાય તેનું પડિકમણુ કરે તે અપવાદમાં ગણાવે છે. અનુયાગદ્વાર, આવશ્યક નિયુક્તિ સમળેળ સાયયેળ શ્રવણ જાચવ્યું તા 'નદ્દા મંતો અદ્દો-નિસિસ ય તદ્દા બાગસર્ચ નન-સાધુ હો કે શ્રાવક હા, દિવસ કે રાત્રિના છેડે અવશ્યમેવ પડિકમણુ કરવું જ જોઈ એ માટે આવશ્યક. આવું આવશ્યકનું નિયમિત કરવાપણાને અપવાદમાં નાખ્યા. પેાતાને ઉત્સગ માં જવું નથી, પાતે પાપથી દૂર રહે ને શાસ્ત્રથી વિરૂદ્ધ છતાં પદ્ધત્તિસર પેાતાને પાપ કરવું છે, ને પડિકમણુ* કરવું નથી, તેમજ કરનારને અપવાદ પદ્મવાળા ગણાવવા છે.
હિંસા કરનાર કેવી રીતે ચુંગાલમાંથી છુટવા માગે છે?
પાપ છેડા, ન ધ્રુટે તે પડિકમણું તે છોડી દ્યો. આ સ્થિતિ પડિકમણું ઉઠાવવા વાળાની છે. તેવી રીતે અહીં પાપ એ ક્રમ છે, એ લાગવા વાળી ચીજ છે. લાગેલી ચીજમાં એછાવતુ કરવું, પલટાવવું તે શક્ય છે, અશક્ય નથી. તમે હિંસા કરતી વખત, જુઠ ખેલતી વખત, પાપ સ્થાનકે। સેવતી વખત, જે પાપ આંધ્યું તે પાપને એછું કરી શકે છે. આલાચન-પ્રતિકમણ-નિંદન ગણુ દ્વારા એ આછું કરી શકે છે. લાગેલા કર્મા ઉથલાવાય, એછા થાય ને નાશ પણ થાય, સાધન અને સામગ્રીને અંગે આ ચીજ છે. સાથેની સામગ્રીને અંગે પાપનું ઘટવું, પલટવું, નાશ અને વધારા પણ થાય. સંચાગા ઉપર આધાર રાખે છે. કર્મના ઉદય સંચાગને આધીન છે. મરી જવાનું હાય પણ તેમાં પણ ધાતુની ક્ષીણતા વગેર કારણભૂત છે. અગ્નિમાં મળવું, પાણીમાં પડવું, કંઈ પણ ફેરફાર થયા વગર મરણુ નથી. આયુષ્ય કર્મના ખલાસથી મરણુ છે. એમાં પણ સંજોગા ઉપર આધાર રાખે છે. જે મારા પગનીચે ઊંદરડી આવી અને મરીગઈ. ખરેખર એનુ
Page #410
--------------------------------------------------------------------------
________________
૯૦
: પ્રવચન ૯૩ મું આયુષ્ય આવી રહ્યું છે કે નહિં? એનું આયુષ્ય પૂરું થયું હોય તે હું મારનાર નહીં અને આયુષ્ય આવ્યું ન હોય તે મરે નહિ. જ્યારે આયુષ્ય આવ્યું હતું તો હું મારનાર નથી. આ ઉપરથી કબુલ કરે કેઆયુષ્ય છતાં પણ જીવ મરી જાય છે. એ કબુલ થાય તેમ નથી. હિસા. કરનારા કેવી ચુંગાલમાંથી છુટવા માંગે છે? કર્મના ઉદયાદિક દ્રવ્ય ક્ષેત્રાદિકને આધારે થાય છે
આ પ્રમાણે કસાઈ પણ કહી શકે કે-આ બકરીનું આયુષ્ય આવી. રહ્યું છે તેથી તે મરે છે. માટે મને હિંસા શી રીતે ? સંગને આધીન કમને ઉદય, નાશ થાય છે. તે બુરા સંગ મેળવ્યા તેથી તારા આયુષ કમને નાશ થયે નહિતર નાશ ન પામત. જે લાંબી મુદત સુધી. આયુષ્ય ભોગવવાનું હતું તે એવા સગ કર્યા કે તેને ટૂંકી મુદતમાં ભોગવવું પડયું. ઘડીઆળની ચાવી જે કમસર ઉતરવાની હતી તે એકદમ, ઉતરી ગઈ, તેમ આયુષ્ય ક્રમસર ભોગવવાનું હતું તે ઉપદ્રવથી એકદમ ભોગવાઈ ગયું. જેમ ચાવી કલાક ચાલવાની હતી તે ખીલી ને. પિચ વડે ઢીલે કરવાથી સેંકડમાં ઉતરી ગઈ. તેવી રીતે જે કર્મ અનુક્રમે ભેગવવાનું હતું તે વરસો લગી ચાલત તે તારા ઉપદ્રવને લીધે મિનિટમાં. ભગવાઈ ગયું, તેનું નામ મરણ. આ ઉપરથી સિદ્ધાંત નક્કી થયે કે કર્મો દરેક જીવ ભેગવે છે પણ તે કર્મનો ભોગવટે થાય છે શાથી?” બહારના સંજોગોને લીધે. આજ ઉપરથી શાસ્ત્રકાર કહે છે કે___ उदयखयखओवसमोवसमा जं च कम्मुणो भणियं ।
વં વિત્ત લઈ માવ માં જ સંપH I દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ અને ભવને આશ્રીને કમને ઉદય,કર્મને ક્ષય,ક્ષપશમ, ઉપશમ એ બધા. કોને આધારે? દ્રવ્યાદિના આધારે. આપણું બચ્ચાંને કુસુંગથી કેમ વારીએ છીએ? એના નશીબમાં જુગારીપણું નથી તે શી રીતે થશે, એમ ધારો છો? એનું જુગારીપણું સંચાગ પર, શાહુકારપણું પણ સંચાગ ઉપર આધાર રાખે છે. કમને ઉદય છે, પણ કમને ઉદય સાધન અને સંવેગો પર આધાર રાખે છે. ત્યારે જ દહેરા ઉપાશ્રય શા માટે ? તમારા સંગો. સુધારવા માટે. સંગ સુધરે તે તે આત્મા જરૂર સુધરે. કેટલાક એવા. હેય કે–સંગ મલ્યા છતાં નશીબમાં ખાસડું હોય તેને લક્ષ્મી ચાંદલો કરવા આવે તે મેં સંતાડી દે છે. રસ્તે ચાલનાર માણસને.
Page #411
--------------------------------------------------------------------------
________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણ, વિભાગ બીજે
૯૧ વિચાર થયે કે-આંધળે કેમ ચાલતું હશે? આંધળાપણાને અનુભવ કરવા આંખો મીંચી ચાહો. કુંડળ ઝવેરાતના દાગીના સાથે અથડાયે એટલે માન્યું કે કાંટો વાગ્યો. આ બીચારે બનશીબ આદમી. બિચારે પિતાને યોગ્ય સંગ મલ્યા છતાં પણ ક્યા સંગમાં ઉતરી જાય છે!
વિરોધી વગ પણ તમારા દહેરા અને ઉપાશ્રયમાં આવવા માટે રાજીનામું આપે છે. આવવા માટે સાધુ તે ના પાડી શકે જ નહિં, છતાં દેવ ગુરુ વગર જમાવટ કરવા એને ક્યાં સ્થાન મળે છે? શ્રદ્ધામાં સડેલા, આવશ્યકને ઉઠાવનારા, દિગંબર પંથનું અને તાંબર સંપ્રદાયનું આગમ માન્ય નથી તેવા વાદીઓ નેતા તરીકે મળે.
જ્યાં આગળ પયૂષણ સરખા પવિત્ર દહાડા અને ધર્મ કરવાને દહાડે તેમને ધર્મ કરવાનું સૂઝતું નથી. તેમને સૂઝે છે–શ્રદ્ધા શૂન્ય પાસે મર્યાદા વગર બેસવું, ખાવું પીવું અને ફેંકવું તે. અહીં ખુરશીઓ મને મને નથી મળતી તે કદાચ ત્યાં મેળવાય. ત્યાં ખુરશી-પાન-બીડી મળે. આ રિથતિ જેન કૂળમાં જન્મેલાઓને પજુસણમાં સૂઝે છે. ગામડીયા બેથ જેવાને પર્યુષસણમાં ધર્મ કરવાનું સૂઝે. છતી જોગવાઈ છતાં નશીબદારી મળી હોય ત્યાં માળો જ રસ્તો સૂઝે. જૈન ધર્મના શાસ્ત્રો નહિં માનનારા તેમની પાસે પજુસણ કરવામાં જેના નશીબ નબળા હોય તેને આવી સ્થિતિ સૂઝે. કર્મને ઉદય પોતાનું કામ કરે છે પણ તે સામગ્રીને-સંજોગને આધીન છે, માટે સારી સામગ્રી મેળવવી તે ધર્મિષોનું કર્તવ્ય. બચ્ચાંને ખરાબ સોબતથી કેમ રેકો છો? એક જ કારણ. બનતા ઉપાયે તેના હિતના કરીએ, પછી નશીબ અવળું હશે તે તેમાં અમે શું કરવાના માટે આપણી શક્તિ પ્રમાણે એને સારા સંગમાં મૂકવા પ્રયત્ન કરવો. સારા મેળવેલા સંગો કોને અસર કરે, જેના કર્મ પાતળા હોય તેને. આપણે કુંવારી કન્યા જેવા છીએ.
દિનું રસાયણ, ડોકટરની દવા કયા રોગને અસર કરે? અસાધ્ય રોગ ને અસર ન કરે, તેથી દવા કરવાનું કોઈએ માંડી વાળતું નથી. શાસનપ્રેમી કોઈપણ પ્રકારે અસાધ્ય વ્યાધિમાં આવી જાય તેવી કાર્યવાહીને કારણ ન આપે. સાધ્ય વ્યાધિ છે તેમ ધારીને ચાલો અને યોગ્ય અવસરે દવાનું સેવન કરે. કર્મ પિતાનું ફળ દે છે, પણ સંજોગ,
Page #412
--------------------------------------------------------------------------
________________
પ્રાચન ૯૩ સુ
સામગ્રીને અનુસરીને દે છે. કમ પશુ ફળ દેવામાં સોગ સામગ્રીને આધીન છે. કમ થી પ્રતિકૂળ સચેગ થાય તે તે કમ ખસી જાય છે, માટે ધર્માંની કેટલી જરૂર છે તે ખ્યાલમાં આવશે. ચાહે જે વખતે મ અદ્યાતા હોય, ગયા સવના કર્મો તે પણ આ ભવના` આલેાચન-નંદનગ્રહણુ અને તપસ્યાથી પણ તાડી શકાય છે. આ ઉપરથી કમ એવી ચીજ નથી કે જે ખસી ન શકે. તેને પ્રતિકુળ ઉપાયા આવે તેા ખસી જાય. કમ અમુક સંજોગાથી ખંધાય, તેવી રીતે પ્રતિકૂળ સ`જોગામાં નાશ પણ પામે છે. જેમ ઠંડકથી શરદી થાય. તા ગરમીથી નાશ કેમ ન પામે? મિથ્યાત્વાદિથી કમ બધાય તેા સમ્યક્ત્વાદિથી શકાય કેમ નહિં? બચપણમાં જેવા સંચાગા મળે તેવા જ બાળક નિપજે છે, તેની રીતે આ જ્ન્મ કયા જોગામાં આખ્યા છે? પાતાના ઘરના સનેગામાં આ જીવ આવ્યેા જ નથી. લગ્ન થયાં પહેલાં છે.કરાની વહુ જમવા આવે યા એક કલાક એસે પણ ચીત પીયર જવામાં છે. પેાતાનું ઘર પણ થાય ત્યારે અત્યારે તે સાસરેથી નીકળે એટલે આદશાહ. સાસરાતું ઘર નજીક આવે ત્યારે રાક્ષસના પંજામાં. એવી રીતે આજીવ આશ્રવમાં જાય ત્યારે સ્વતંત્ર, બંધનથી જીત્યો. સવરમાં હેરા ઉપાશ્રયમાં સપડામણમાં આવ્યા એટલે અથન, જેમ કુંવારી કન્યા સાસરે જાય તેમ આ જીવ દÀસ ઉપાશ્રયમાં ઊંચુ` થિત રાખે છે. અત્યાર સુધી કુંવારી કન્યાની સેાપારી જેવા ધમ કર્યો
ર
અનતી વખત આવે દેશિવરિત વવરિત લીપી છતાં પણ કુંવારી ક્રન્યાના સાસરે જવાની માફક અધીએ સવિત, દેશિવરતિ આદિ ફળીભૂત થઈ નહિં. કુવારી ન્યા સાસરે ગઈ હતી. પરણેલી સાસરે જાય ત્યારે પહેલવહેલી લાજમાં અને શરમમાં હોય પણ દહાડે દહાડે લાજ અને શરમ ઓછી થાય છે. આપણે કુંવારી કન્યામાં છીએ કે પરણેલીમાં તે વિચારા ? સામાયિકમાં બેસીએ છતાં કુંવારી કન્યાની માક મન ત્યાંનું ત્યાં જ. અર્થાત્ ઘરમાં જ. ભગવાનની પૂજા કરતાં સામાયિક કરતાં પડિકણું કરતાં હોઈએ ત્યારે ચિત કર્યાં? જેમ કુંવારી કન્યાનું ચિત સાસરાની મિલકતમાં નથી, પર`તુ પિયરમાં છે, પણ જતે દિવસે કામ સાસરાના ઘરનુ લાગવાનું છે. પિયરમાં રહેલા ભાઈભાંડુ કંઈપણ આપશે નહિં, આ તારા કુટુંબીઓ કેાડી નહિં પરખાવે. અનંતી વખત અહીં આવી ગયા છતાં એક દહાડા પણ આ મારૂ નહિં એવી
Page #413
--------------------------------------------------------------------------
________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
બુદ્ધિ નથી આવી. અનાદિકાળથી કુંવારી કન્યા પ્રમાણે જ ધર્મમાં આવ્યો. આ ઘર મારું અને એ સામાયિક પારકું, હજુ આવી બુદ્ધિ આવી છે. કુંવારી સાસરેથી બે પિસાનો માલ મેળવે તો સારું માને, જાણે મારે પિયર-ઘેર લઈ જઈશ. અનાદિ કાળમાં રખડતાં અનંતી વખત આવાગમન કર્યું કે અહીંથી મળે ને ત્યાં કામ લાગે. સાસરેથી જે સોપારી મળે તે પણ ત્યાં કામ લાગે. જ્યારે જ્યારે આ જીવે ધર્મ કર્યો ડો કર્યો અગર વધારે કર્યો યાવત્ સાધુપણું કર્યું પણ એ બધું ક્યમાં કુંવારી કન્યાની સોપારી સરખું છે. ધર્મકાર્ય ચાલુ હોય તે કઈ વખત અપૂર્વ લાભ થઇ જાય
- સાસરીયા ક્યા સારા જે પિયર લઈ જવા કંઈ આપે છે. તેવી રીતે આપણે ધર્મ ક્યો સારો ગ ? આ જીવ કુંવારી કન્યા તરીકે અહં આવ્યો ને કોઈ પણ પ્રકારે પાંચનું પોષણ મળે આબરુવાળે ઘઉં એ જ માગ્યા કર્યું. એમાં જ રાજી થયા, એ માટે જ ધર્મ કર્યો. એનું જ નામ મિથ્યાત્વ. કુંવારી કન્યાની મૂર્ખાઈ કઈ ? સાસરેથી લઈ જઉં. પીયરમાં મૂકવું તે મૂરખાઈ. સામાયિકાદિ ધર્મ કરે પણ માલ ઉઠાવી જવો છે ક્યાં? પાંચની પ્રાપ્તિમાં, તમે આટલું સમજનારા છતાં કઈ વખત પૂજા કરતાં આણંદ આવ્યો. દરેક વર્ષે વેપારી માલદાર નથી થતો, કોઈ વખત ભરપ લાભ મળી જાય. સામાયિક પ્રતિક્રમણ પષઘ વિગેરે ધર્મના વેપાર છે. દરેક વરસે ભરપેટે લાભ ન મળે, પણ માલ ભરવાવાળા કઈ દહાડો લાભ લેશે. આપણે રોજ સામાયિક પૂજા પ્રભાવના કરતા હોઈએ તે રોજનું પેઢીનું ખરચ ચલાવે તેવું. ભરપેટે લાભ કોઈક વખત ૨૫, ૧૫ વરસે આવી જાય. તેવી રીતે રોજની પૂજા પ્રભાવનાના કાર્યો પેઢીનો નિભાવ કરનારા, તમારા પરિણામને ટકાવી રાખે પણ એવી રીતે માલ ભરવાવાળો વખત આવે ભરપેટે લાભ લઈ ત્યે. તેવી રીતે જિનેશ્વરની પૂજા રેજ એમને એમ થાય પણ આંગળી અડાડીને ચાલ્યો આવું છું, પણ ભાવ આવતો નથી. પણ દુકાન બંધ કરી બેઠેલો કો લાભ મેળવી ગયા ? તેવી રીતે અહીં જ સામાયિકાદિક કરતાં હોય અને તે સંસ્કાર જમાવી રાખે તો કેઈક વખત જામેલી
૧ આહાર ૨ શરીર. ૩ ઇન્દ્રિયો છે તેના વિષયો છે તેના સાધનો - ૬ આબરૂ.
Page #414
--------------------------------------------------------------------------
________________
૩૯૪
પ્રવચન ૭મું
પેઢીમાં ભાલ્લાસ થઈ જાય તે અપૂર્વ લાભ થઈ જાય. અહીં ભગવાનની પૂજા કરતાં આનંદ થયે. હવે દષ્ટિ ક્યાં ગઈ? આનંદ આવ્યો એટલે વિચારે શું ? કેઈની ઉપર દાવો કર્યો હોય તે જરૂર આજ બંદા ફાવવાના. શું થાય છે? ઊંદરડી મેળવેલ પદાર્થ દરમાં ખેંચી જાય છે. એને એફકે પણ પદાર્થ બહાર રાખ્યા પાલવતું નથી. ભગવાનની પૂજામાં આનંદ. વખતે કુટુંબ પૈસા માલ શરીરને વિચાર કર્યો. દષ્ટિ ક્યાં ગઈ? એ. વિચાર કયારે આવ્યો કે આજ મારા આત્માની અત્યંત નિર્મળતા થઈ. ઊંદર મરી જાય તો પણ દરમાંથી બહાર કાઢે નહિ. આ આત્મા પણ મરવાની અણી આવે તો પણ એમાંથી બહાર નીકળતા નથી. ચાહે જિનપૂજા સામાયિક પ્રતિક્રમણમાં હોય પણ ફળ કયાં લઈ જવા માગે છે? દેવપૂજા વિગેરે બધા પાંચની પલેજણ માટેના નોકર, દેવગુરૂથી પષવાલાયક સંસારના પદાર્થો. દેવ ગુરૂ ધર્મ એ ઝાડ, આ બધા ખેડૂત એને ઉગાડનારા. આ સ્થિતિમાં ભલે અનંતી વખત કર્યું હોય તે તેથી કેવી રીતે કલ્યાણ થાય ? જ્યારે સમજનારે સમજે કે-પાંચ એ વાઘને પંજો ફાડી ખાનાર અને તે જીવ–મૃગલાને મારનાર છે, એ સમજે તે ધર્મની કીંમત સમજેલો ગણાય. આ ઉપર સમ્યફ મિથ્યાત્વને આધાર છે. જ્યાં સુધી પોતાના જીવનને આધાર ન સમજે ત્યાં સુધી ધર્મની કીંમત સમજ્યો નથી. વગર મળેલી મિલકત માટેનાં ફાંફા મારે છે તે મળેલા માલનું તે શું કરે? પાંચ વખત ચક્રવર્તીને હરાવનાર એ વંદનીય કેમ બન્યા? - પાંચમાં અગર છમાં ધારેલી ધારણા એ મળી નથી તેમાં તે ધર્મને હોમવા તૈયાર છે. અત્યારે વગર મળેલામાં આ દશા તો મળે ત્યારે શું થાય ? ભરત હારી ગયા અને પાંચે યુદ્ધમાં બાહુબળ જીત્યા, છતાં બાહુબલજી એ ચકરત્ન આવ્યું તે વખતે વિચાર કર્યો કે-એક મુષ્ટિથી બન્નેને ચૂરી નાખું, પણ મોટાભાઈ ઉપર ઘા કરે તે મારા જેવાને શોભે? ભાઈએ મર્યાદા લેપી તેથી મરી ગયે, પણ મરેલાને મારે મારે તે મને ગ્ય નથી. ત્યારે હવે આ ઉપાડી મુઠ્ઠી તેનું શું થાય ? ભરત આગળ સ્તુતિ કરશે અગર અવગણના કરે માટે તે તે કરવા કેવું માનું મહ્યું છે. ભાઈને મારૂં તે મર્યાદા તૂટે ને પાછી મુઠ્ઠી મૂકે તે માન મરે. બનને રાખવા છે. ત્યારે શું થાય? લચ. આ જગે પર વિચારે કે–ભરતના હાથમાં એક છત્રરાજ થયું. હવે એ બાણને
Page #415
--------------------------------------------------------------------------
________________
આગદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
(૩૯૫. વરસાદ ચલાવે તે વાંધે છે? આ તે મને મારી નાખવા ઉભો થયો હતું કે મારી આણ નહીં માનનારે, એમ કરી વેરવાળી શકતે કે નહિ? એ પિતે વિચારી અવળા વિચાર કરી શકતે ખરા કે નહિ? ચક્રવર્તીની પાંચ વખત આબરૂ લે એ સૌ છે શાથી? સાધુપણાની કિંમત છે માટે છે. સાધુપણું કેના કામનું? જેના મનમાં દેવ ગુરુ કરતાં સંસારનું પિષણ કરવાનું હોય તેને સાધુપણું શું? તેને તો વેર જ વાળવાનું હોય. બાહુબળજીને પાંચ વખત હરાવનાર, મુઠ્ઠીથી ચૂરા કરવા તૈયાર થનાર-બાહુબળ ઉપર શું જોઈને ભાવ આવ્યા હશે ? ખરેખર ભારતના મનમાં સાધુપણું રમી રહ્યું છે.
કાલના તમારા નાનાભાઈને આજે નમન કેમ કરી શકાય? બાહુબળ ભરતને કટ્ટર શત્રુ, તેના ચરણમાં નમન કેમ કર્યું હશે? આવા ભરત સરખા પાંચમા પકડાયેલા, છમાં સપડાએલાએ પણ એ સમજણ રાખી હતી. એ બધા કરતાં આ સાધુ ઉચે નંબરે છે. એ સમજણ આપણને કેટલી છે? પાંચ અને છ કરતાં આ ત્યાગ ચડીયાતો . છે. આપણે તો શત્રુએ હથીયાર કેરાણે મૂક્યા છે માટે એને મારો. આપણે સાધન વગરનો ત્યાગવાળ દેખ્યો એટલે પહેલે ઠેકે. ઉઘાડા માથાવાળાને ઠેફયા જ જાવ, એ કરવાના શું? પણ ભરત ચક્રવતીં હતા. તે સમજતા હતા કે-ખરૂં એમની પાસે છે. આ બધાં વિશ્વાસઘાતી સાધન છે. ખોરાક, ઈંદ્રિય, વિષય અને તેનાં સાધન વિગેરે. વિશ્વાસઘાતી છે. ૧૦ વર્ષ ખોરાક લઈએ પણ છે લી વખત ગળે પાણી પણ ન ઉતરે. તારા વગર એક દિવસ ન ચાલે, તારે આધીન થઈ ગયો તે વખતે કહે કે હું કામમાં નહીં આવું એ કેમ ચાલે ? ખોરાક એ વિશ્વાસઘાતી ચીજ. શરીરને અંગે તમે સહસ્ત્રમલ હશે. પણ છેલ્લી અવસ્થાએ આંગળી અને હાથ ઊંચો કરવાની તાકાત નથી. કામ પડે ત્યારે કંઈ કામ નહિ લાગવાના. ઈંદ્રિય સે વરસ લગી પોષી, પણ જીવ ગયો એટલે રાત પડી, પછી કાને આંખે જીભે તે વખતે- અંત અવસ્થાએ વિશ્વાસઘાત કર્યો. તેમને આધારે ૧૦૦ વર્ષ રહ્યા પણ તે વખતે એફકે વિષય લાભમાં અનુકૂળ નહિ. સાધને તપાસીએ, બાપે મા એન બાયડી છોકરા બધા પોતાનું કાસે છે. બાયડી પૂછે છે કે મારે માટે શું ધાયું ? છોકરો પૂછે છે કે ફલાણી ચીજ કયાં છે? કંઈ કહેવું છે? બાયડી બાપ બેટો સઉ સઉનું સંભાળવા બેઠા છે. આનું.
Page #416
--------------------------------------------------------------------------
________________
પ્રવાહ ૯૪તનું
કે સમાગે છે? પત્ત ન સંભાળે તે બીજે કે સંભાળે કુટુંબીઓ મર્યા પછી કંઈ નહિ છોડે, કૂટે છે અને રે છે, તે કેને? અરે બિચારો મનુષ્યભવ હારી ગયે, પંચેપ્રિયપણું, આર્ય ક્ષેત્ર, ઉત્તમ કૃળ-જાતિ, મિક્ષની નિસરણ જે ભવ હારી ગયે. દેવ ગુરૂને સંગ હારી ગયે.
એની હાય હાય કરી? કોઈ સગાવહાલા કહે કે-મકાન ચણાવવું અધુરૂં રહ્યું, છોકરાને પરણાવ્યા પણ નહિં, આની હાય હાય કરીએ છીએ, આવા વિશ્વાસઘાતી ૧૦૦ વર્ષ સુધી ભરોસે રાખ્યા છે અને પલમાં છે દે છે. તેને કીંમતી ગણીએ છીએ પણ હજુ સુધી આ આત્માને કીંમતી ગણ્યા નથી. લૌકિક અને લેકર મિથ્યાત્વ
લૌકિક અને લોકોત્તર ના ભેદ સમજે. પાંચનાં પંજા માટે અને સંસારિક પદાર્થો માટે લૌકિક દેવ ગુરૂ ધર્મ માનો તે લૌકિક મિથ્યાત્વ, પાંચને છ માટે લોકેતર દેવ ગુરૂ ધર્મને ઉપયોગ કરે તે લોકેત્તર મિથ્યાત્વ. દેવ ગુરૂ અને ધર્મને ભેગે લૌકિક ફળ માગે તેને કેવા ગણવા? દેવ ગુરૂ ધર્મના ભોગે જે સંસારિક પિષણ માગે તેને શું કહેવું? મિથ્યાત્વથી આગળ જાવ અત્યારે તે મિથ્યાત્વી હાય પણ ભવિષ્યમાં સમ્યકત્વ પામવા લાયક નહિં એટલે દૂર્લભધિ. મિથ્યાત્વથી દૂર્લભધિ શબ્દ ઘણે જ હલકે છે.' જો ઘનિષા એટલે શું?
જે ધમની કિંમત સમજાઈ હેય તે ભરતને અખંડ ચક્રવર્તીપણું મલ્યું છતાં સાધુ થએલ બાહુબળજીને અધિક ગણ્યા. શામાં અધિક? ત્યાગમાં. જેને પ૧-૬ની કિંમત વધારે હોય તેને ત્યાગની કિંમત ક્યાંથી હોય તેને વિશ્વાસઘાતી ગણે, ગરદન કાપનાર માને તેજ ત્યાગી તરફ રાગી હોય. બબ્બે પાંચ રાજ દર રહેલા દેવો તીર્થંકર પાસે શું લેવા આવતા હશે? એ કંઈ ઈંદ્રાણી કે વિમાન વધારી દેવાના છે? નહિં, તો પછી શા માટે આવતા હશે? આજકાલ મીઠા શબ્દો સાંભળવા માગો છો, કડવા હિતના શબ્દો સાંભળતા કીડી કરડે છે. ઈદ્રો દે કડવા શબ્દો સાંભળવા આવે છે. અવિરતિના ખાડામાં પડેલા ધર્મથી દૂર થએલા તમારા જાતિ ઉત્તમ તેથી તમને અધમી ન કહીએ પણ
૧. પાંચ એટલે આહારાદિક પદાર્થો છ૭ કીર્તિ-આબરૂ
Page #417
--------------------------------------------------------------------------
________________
ગોલાક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે પ્રભુ “નો ઘસિયા' કહે, તેનો અર્થ અધમી જ છે. ઈદ્રો અને દેવને હેળીના છોકરા જેવી ગાળ ખાવાની ટેવ પડી હશે કેમ? એ સમજતા. હતા કે દેવતા કહીને પૂજનારા જ જગો પર છે પણ અમારા આત્માનું યથાર્થ સ્વરૂપ કહેનારા કઈ જગો પર નથી. જમ્યા ત્યારથી અવિરતિપણું કહેનારા કેઈ નથી. શેઠીયાને આવે આ બધા કહેશે પણ પરિગ્રહના કીચડમાં ખૂંચ્યો છે એવું કોણ કહેનાર મળે? ઈદ્રો પિતે પિતાનું અધમ પાગું સાંભળવા અને રાજ દરથી આવે છે. અસંખ્યતા છેડા કેડ યોજનનું એક રાજલોક થાય છે. એટલે દરથી કેવળ સાંભલવા અહીં આવે છે. ઈદ્ર મહેનત કરીને મરી જાય તે પણ “ મમ'માંથી નિકળી ન શકે. ધર્મીપણું શાસકારે ક્યાં ગણ્યું છે?' ચારિત્રમાં તેથી નમુંધુi બેલતાં ધમરચા ત્યાં ચારિત્રરૂપ ધર્મ એ અર્થ કર્યો છે. ચારિત્ર પ્રાપ્ત થાય એટલે જ ધર્મી અને દેશવિરતિય પ્રાપ્ત થાય તો ધમધમ અને તે બને ન હોય તે અધર્મી. ચારિત્રને દેશવિરતિ બન્ને ન હોય તે અધર્મી. આવા શબ્દો સાંભળવા ઇદ્ર કેમ આવતા હશે? જેમ તમે શરીરનું દર્દ પરખાવવા પી આપી ડોકટર પાસે જાઓ છે, જેવી રીતે તમે ડેાકટર પાસે દર્દ પરખાવવા. જાઓ છે, તેવી જ રીતે ઈદ્ર અને દેવતા ભગવાન પાસે દર્દ પરખાવવા. આવતા.. તેમ આપણે માટે પણ અસિદ્ધાંતકા૨ આત્માના દર્દો જણાવવા માટે જણાવે છેકે–તે શાથી વધે છે? શાથી ઘટે છે અને તે માટે કેમ કરવું એ લક્ષ્યમાં લેવાનું છે. એ લક્ષ્યમાં ત્યાં તે ધર્મીની કિંમત સમજે. આવી ધર્મની કીંમત સમજ્યાં ત્યારે જ વ્રત લીધા. અતિચાર ટાળવામાં, સર્વવિરતિની કીંમત કેમ સમજ્યા તે વિગેરે અધિકાર અવતમાન.
પ્રવચન ૯૪ મું
ભાદરવા સુદી ૧૦ શુક્રવાર આત્માની વ્યવસ્થા કરવાને હક તમને કેમ નથી મળતું?
શાસ્ત્રકાર મહારાજ જણાવી ગયા કે—ધર્મ એ ચીજ બહારથી કઈ લાવતું નથી અને તે બહાર રહેનારી ચીજ નથી. તે આત્માની ચીજ છે. તેમાં જ પ્રગટ થાય વધે સ્થિતિ કરે છે. પરમદશા પણ આત્મામાં જ:
Page #418
--------------------------------------------------------------------------
________________
૩૮
પ્રવચન ૪ મું
રહે છે અને પરમ ફળ આત્મા ભોગવે છે. આ ઉપરથી ધર્મ એ આત્માની માલિકીની ચીજ છે, તે તેની વ્યવસ્થાને હક પિતાને મળે જોઈએ. તે પછી તીર્થંકર પૂર્વધર ગણધર કરે તેમ કરવું એ દખલગીર કયાંથી ઘાલી? જે પોતે પિતાની વસ્તુને ઉપયોગ કરવા માગે તે પોતાની મરજી પ્રમાણે વ્યવસ્થા કરી શકે, તે તીર્થંકરાદિ કહે તેમ કરવું એ વાત અમે કેમ માનીએ? આવું કહેવામાં આવે છેપિતાની માલિકીની કબજાની ચીજ હોય તે તેના સદુપગ અનુપયોગરૂપ ગના પરિણામને ન સમજે ત્યાં સુધી પોતાની માલિકીની ચીજની વ્યવસ્થા કરવાને લાયક નથી. આ શરીર આપણે પેદા કર્યું વધાયું આપણી માલિકીનું કબજાનું છતાં તેના સદુપયોગાદિક ન સમજવામાં આવે તો તેને શરીરની પ્રવૃત્તિ સ્વતંત્ર કરવાની પરવાનગી આપી શકાતી નથી. મૈડહાઉસમાં તેમના શરીરની સ્વતંત્રતા ઝૂંટવી લેવી પડે છે. આપણી મિલકત ઘર દુકાનના માલિક આપણે છતાં પણ જે ઘરો વિગેરેની અવ્યવસ્થા ન રાખો તે મ્યુનિસિપાલિટી તરત નોટીસ દે. કબજાની માલિકી ચીજ છતાં તેના પરિણામે ધ્યાન ન રાખે તેવાને તેની વ્યવસ્થા કરવાનો હક મળતો નથી. તેવી જ રીતે અહીં જેન શાસનમાં આત્મા અથવા ધમે તમારી જ માલિકીની કબજાની ચીજ છતાં તેની વ્યવસ્થા કરવાને હક તમને મળતું નથી. વેશ્યાને પિતાનું જીવન સોંપનાર જેવી આત્માની દશા
જેમ રાજ્યનો માલિક રાજા-પ્રજા કે રાજ્યને નહિ સમજતા માત્ર ઈદ્રિયના વ્યસનને જ સમજે, તે રાજા રાજ્ય ચલાવવાને લાયક નથી. શરીર આપણું કબજાનું છતાં માત્ર માનસિક વિકારેનું ધ્યાન આપવામાં આવે તે તે શરીરની વ્યવસ્થા કરવાને તમે લાયક નથી. આ આત્માનું વિચાર્યું જ નહિં. તે તરફ જોયું જ નહિં. આત્માને સુધારવાને ઉપાય લીધે જ નહિ, તે પિતાની વ્યવસ્થાને બેઈ બેસે એમાં નવાઈ શી? અત્યારે તમે ક્યાં ધ્યાન રાખવાવાળા છે? આહાર શરીર ઈદ્રિય તેના વિષયે તેના સાધને, આ પાંચના પંજામાં અને કીર્તિમાં સપડાએલા છે. જે વેશ્યાને આધીન પિતાનું જીવન કરે તેવાને ગાદીની માલિકી રહી શકે ખરી? તો પછી આ આત્મા પોતાનું જીવન કને આધીન કરીને બેઠા છે? આ પાંચ વેશ્યા જેવા. આબરૂ ધન શરીરને નુકશાન કરે અને આત્માને અનહદ નુકશાન કરે છે. કેઈ પણ
Page #419
--------------------------------------------------------------------------
________________
આગમ દ્વારક પ્રવચણ શ્રેણ, વિભાગ બીજે
૩૯૯ -સમજુ સમુદાય એવાને રાજ્ય ગાદી સંપતા નથી. જે આત્મા આખી જિંદગીમાં આત્માનું વિચારતે નથી, વિચાર્યા વગર કહી કે મને ફુરસદ નથી. સામાયિક પડિકમણાની પૂજાની મને ફુરસદ નથી. દહાડાના ૨૪ કલાક કયાં જાય છે? જગતના સર્વ જી માટે દહાડો ચોવીસ -લાકનો જ છે. હું પાંચના પંજાની પ્રવૃત્તિ કરતાં પરવારતે નથી. એટલી બધી તેમાં પ્રવૃત્તિ વધેલી છે જેમાં હું પરવારી શકતો નથી. આત્મા એ ઓરમાન મા. પાંચના પંજે સગી મા. પાંચના પંજાની પ્રવૃત્તિ પહેરેને પહેરે વધારતો જાય તેવો લગામ પોતાના હાથમાં માંગે તે તેને લગામ શી રીતે સેંપાય? તેવા માટે રિસીવરની પહેલાં જરૂર છે. મનુષ્યગતિ આયક્ષેત્ર, ઉત્તમકુળ-જાતિ, જિનેશ્વરના ધર્મને સાંભળનારા જાણનારા માનનારા એટલી ઊંચી દશામાં આવ્યા છતાં પાંચના પંજાની, પ્રવૃત્તિ કેટલી બગડતી જાય છે અને આત્માની અસલ હકીકત ઉન્નતિ અવનતિ સમજવાની વાત દૂર રહી જાય છે. ત નવ કેમ કહ્યાં
એકલી નવતત્વની શ્રદ્ધા, આશ્રવ સંવરની શ્રદ્ધા દૂર રહે. નવતત્વ કેમ કહેવા પડે છે, જીવ અછવ બેજ તત્વ બસ હતા. આશ્રવ, સંવર, બંધ, નિજેરા, મોક્ષ, પુન્ય, પાપ એ સાતે કેઈ જીવ કે અજીવ સિવાય પદાર્થ નથી. પછી નવની શું કરવા ભાંજગડ કરવી? જે પેટા તવે છે તેને મૂળતત્વમાં કેમ લેવાય ? તો પછી જીવના ૧૪ ને ૫૬૩ ભેદ, અજીવના ૧૪ને પ૬૦ ભેદ એ પણ લ્યો. પેટાભેદને કહેવા હોય તે ૧૦૦૦ કહે અને મૂળ કહે તે બેજ કહે. ૯ અર્થાત્ ૭ તત્ત્વ કહેવા કેઈપણ પ્રકારે વ્યાજબી નથી. જીવ–અજીવમાં બધું આવી ગયું. આશ્રવ કર્મને આવવાનાં દ્વાર એટલે જીવમાં આવનારા માટે જીવમાં આવી ગયા. નિર્જરા કર્મ તોડવાની સ્થિતિ તે જીવમાં છે. મોક્ષ એ જીવનું સ્વરૂપ જ છે. પુન્ય પાપ કર્મના પુદ્ગલે એ અજીવમાં લેવા પડે. બંધ પુદ્ગલોનો ક્ષીરનીર ન્યાયે જીવમાં મળવું. નવેતરમાં ખરેખર મૂળતત્વે બે જ, જીવ ને અજીવ. તે સિવાય ત્રીજુ તરવજ નથી. તેથી ત્રણ રાશિ કહેનારને નિદ્ધવ ઠરાવ્યું. જીવાજીવને નજીવ. ત્રણ રાશિને કહેનારને નિદ્ધવ ઠરાવ્યું તો હું કહેનાર કેવા? મૂળતત્વ બેજ છે અને પિટા ભેદ લેવા હોય તો હજારો છે, તો અનંતા તો કહી ધો. કાંતે બે કહો કાંતે અનંત કહે. નવતત્ત્વની પ્રરૂપણા શા માટે
Page #420
--------------------------------------------------------------------------
________________
૪૦૦
પ્રવચન ૪ મું કરી? તેનું કારણ એ જ કે-જે જીવો પિતાના સ્વરૂપને છોડીને પર પરિણતિમાં પરિણમેલા છે ને સંસારની ચાર ગતિમાં રખડયા કરે છે, તેમનો ઉદ્ધાર કરવા માટે. નદીમાં તરતાં બે તુંબડા શા માટે બાંધવા? એક બસ છે. એકથી ન બચાય તે ૧૦૦ બાંધશે તે પણ શું વળશે ? તુંબડું શા માટે બધાય છે ? તરવા માટે. એ બન્ને બાજુ સરખી રીતે મદદ દેનારા થાય, જેથી તરનારે સહેલાઈથી તરી જાય. એક કરતાં બેથી સહેલાઈથી તરશો એવી રીતે વિસ્તારથી અનંતા અને મૂળથી જીવ અને અજીવ, પણ નવતા કહેવા પડયા શા માટે? એકજ કે ભવ્યોનો નિસ્તાર કરવા માટે. જિનેરની દેશના પરઉપકારિણી હોય અને વિરેની રવ અને પપકારિણી ઉભય સ્વભાવી હેય
શાસ્ત્રકાર કહે છે કે જિનેશ્વરની દેશના પરઉપકારિણી હોય, સ્વ ઉપકારિણી નહિ. સ્થવિરેની દેશના પિતાને અને શ્રોતાને ઉપગાર કરનારી. પિતાને ઘાતિ કર્મનો નાશ કરે છે. કેવલ્યા મેળવવું છે તેને આ રસ્તો છે. માટે સાધુ, ઉપાધ્યાય, આચાર્યની દેશના શ્રોતા અને વફતાને બન્નેને ઉપગાર કરનારી, પણ તીર્થંકરની દેશના માત્ર શ્રોતાને જ ઉપગાર કરનારી. વક્તા તીર્થકર તેમને કંઈ ઉપકાર નહિં. કદાચ શંકા થાય કે એમને પણ શાસ્ત્રકારે ફળ બતાવ્યું છે. જ્યાં તીર્થકર નામકર્મને અધિકાર છે ત્યાં જણાવ્યું છે કે-શિષ્ય ગ્રંથકારને પ્રશ્ન કર્યો કેવીશ અગર ઓછા સ્થાનક આરાધી તીર્થકર નામ ગોત્ર બાંધ્યું તે ભેગવાશે શી રીતે ? તેના ઉત્તરમાં જણાવ્યું કે
નકાણ ધારું અલાનિએ ધર્મદેશના દેવી, લગીર પણ ઉદ્વેગ. રહિતપણે ધર્મ દેશના કરવી, તેમ કરીને તીર્થકર નામ કમ ભોગવાય છે. દેશનાથી ભેગવવાનું રહ્યું, તે ભગવ્યા વગર મોક્ષે ન જાય. જર્મક્ષયાત મુરિ: સર્વ કર્મના ક્ષયથી મોક્ષ થાય; માટે તીર્થકર નામકર્મ ભગવાયા વગર ક્ષે ન જાય. ભવ્યને ઉપદેશ દેવાથી તીર્થકરના આત્માનું કલ્યાણ થાય છે? નામ કમ ખપાવવાને માટે દેશના નહિ પણ દેશનાથી ખપે. તીર્થકરે તીર્થંકર નામકર્મ દે તેથી સંકલ્પ-ભાવ મન માનવું પડે. દેશનાથી તીર્થકર નામ કર્મ ખપે. આપણે ભાષા વર્ગના પુદ્ગલો. લઈએ છીએ, તે ખપાવવાના છે તે ધારીને ભાષાના પુદગલે લેતા નથી, અહિં અચ્છાનિએ ધર્મદેશના કરવાથી તીર્થકર નામ કમ ભેગવાય છે.
Page #421
--------------------------------------------------------------------------
________________
આગાદ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
४०१
ત્યારે પયુંષસણમાં પાંચ દહાડામાં થાકી જવાની બુમ મારનારા તમારી અપેક્ષાએ તીર્થકર નામકર્મને નવગજના નમસ્કાર. રેજ બે પહોર જોજનગામિની વાણું એક જન સુધી અવાજ જનારી વાણીએ રોજ છ સાત કલાક દેશના, એટલા જ માટે દિવ્યધ્વનિ એ પ્રાતિહાર્ય ગણીએ છીએ. ત્યાં શંકા કરી છે કે-તીર્થકરનું પોતાનું વચન છતાં દિવ્યધ્વનિ એ દેવતાને અતિશય કેમ? જે રૂપે તીર્થકર બોલે તે રૂપે સ્વરે પૂરે તેથી દિવ્યધ્વનિ કહેવાય છે, છ સાત કલાક રાજની દેશના દે છે. કઈ સ્થિતિએ તેમના છાતિઓ અને ગળામાં ચાલતા હશે? બે પાંચ દહાડા નથી, દરરોજ એક સરખી જિંદગી સુધી દેશના દેવી, તીર્થકર નામકમ ખપાવવાની આટલી મહેનત કરેજ છ સાત કલાક
જન ગામિની દેશના અય ત્યારે તીર્થકર નામકર્મ ખપે. તો તે જીવે મોક્ષની નજીક ગયા કે નહિ? તેટલે ઉપકાર તેમને થયો કે નહિ? તે પછી તીર્થંકરની દેશના સ્વ અને પારને ઉપકાર કરનારી કેમ નહિ. તીર્થકર નામકર્મ સમ્યકરના જેરે બંધાય
કપડું મેલું હોય તેમાં જાણી જોઈને સાબુ નાખ્યો હોય તે તેને કપડો બગાડ કાઈ કહે છે? મેલની માફક સાબુ નાખ્યો તો તેને અગાડ કેમ નથી કહેવાતેં ? એ કપડામાં નાખેલો સાબુ મેલ કાઢવા માટે જાણી જોઈને નાખ્યો. જો કે તે પાણીથી કાઢી તે નાખવે જ પડશે. ધોઈને કાઢતી વખતે મેલને સાબુને પણ કાઢવાની મહેનત પડશે. મેલ સાબુ બને બહારની ચીજ અને કાઢવાની મહેનત, પણ મેલ કપડાને બગાડનાર જ્યારે સાબુ કપડાને સુધારનાર. તેવી રીતે કર્મની પ્રકૃતિમાં બાકીની બધાની પ્રકૃતિ આત્માને બગાડનાર, જ્ઞાનાવરણીય દર્શનાવરણીયાદિ બધી પ્રકૃતિઓ આત્માને બગાડનાર, એ બધો મેલ. તીર્થકર નામ કર્મની શુભ પ્રકૃતિ આત્માના મેલને કાઢી નાખનાર. સાબુએ મેલ કાઢો, અંતે સાબુને પણ કાઢવો પડશે. તેવી રીતે તીર્થકર નામકર્મ બીજ કર્મોનો ક્ષય કરનાર, પણ અંતે એને પણ આત્મામાંથી કાઢી તો નાખવાનું જ છે. તીર્થંકર નામકર્મ ભેગવવાને માટે દેશના છે તે તીર્થંકર પરગજુ નહિ, સ્વાથી તે ખરા. પરગજુ તેજ કે જેને પોતાને કંઈ ફી લેવાનું ન હોય અને બીજા માટે જ ઉદામ કરે તે જ પરગજુ. તીર્થકર દેશના શે તો પણ પોતાના કમ ફા. ૨૬
Page #422
--------------------------------------------------------------------------
________________
૪૦૨
પ્રવચન ૯૪ મુ ખપાવવાને મુદી છે. આમ કહેનારે સમજવું જોઈએ કે ભાઈમેલ હવા લગાડે છે પણ સાબુને હવા એ લગાડો નહીં. તેવી રીતે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મેહનીય અંતરાય એ મૂળકર્મો અને ઉત્તર પ્રકૃતિઓ, મિથ્યાત્વ અવિરતિ કષાયથી લાગે છે. પણ જે તીર્થંકર નામકર્મ તે મિથ્યાત્વથી અવિરતિ કે કષાયના જોરે આવતું નથી. તે કર્મબંધનું કારણ કેણ? સાબુ તે પૈસા ખરચી ઘસીએ ત્યારે, બધા કર્મો મિથ્યાત્વ અવિરતિ કષાયથી લાગી જાય, પણ તીર્થકર નામકર્મ તેના જોરે નથી લાગતું. તે તેના જોરે? સમ્યકત્વના જેરે. એ કર્મોદયજન્ય પ્રકૃતિ તેના જેરે થતું નથી. બીજી પ્રકૃતિએ કર્મ ઉદયના જેરે લાગી જવાની, તીર્થકર નામકર્મ પ્રકૃતિ સમ્યક્ત્ત્વના જેરે થવાની. સમકિતી એ બધા તીર્થંકર નામકર્મ બાંધે ? ના, કેણ બાંધે ? એક જ જાતને જીવ હેય તેજ બાંધે. આખું જગત જન્મ જરા મરણ આધિ
વ્યાધિ ઉપાધિમાં ચગદાઈ ગયું છે, પોતાના સ્વરૂપનું ભાન નથી, પરપરિણતિમાં પરગમી રહ્યા છે. પોતાને ખ્યાલ નથી, તેવાને ચગદાતા કયારે બચાવું? આ પરિણતિ જેની થાય તે મનુષ્ય તીર્થકર નામકર્મ બાંધી શકે. સમ્યકત્વ માત્રવાળો પિતાના આત્માને જ ચગદાને દેખે તે બીજાને બચાવવાના મનોરથો કયાંથી લાવે ? વાંદરીને બચ્ચે ક્યાં સુધી વહાલું?
વાંદરીને બચ્ચે વહાલું છે પણ નાકે પાણી ન આવે ત્યાં સુધી. ઉપર પાછું આવે તો તેને નીચે નાખી ઉપર ઉભી થઈ જાય છે. જ્યાં પિતાને આપત્તિમાં દેખે ત્યાં પારકી આપત્તિને વિચાર રહે જ નહિં. એ જ પર સમકિતી કેવા ઉલાસમાં હોય? એ ચગદાયાની વેદના વખત મારે અને આને બન્નેનો ઉદ્ધાર કરૂં. એ બુદ્ધિ કેટલી મુશ્કેલ છે? આપણે ચગદાયા છીએ, એ બુદ્ધિ મુશ્કેલ છે. આપણે ખ્યાલ નથી તે બીજાના બચાવને ખ્યાલ કયાં? જે વખતે દરીયામાં બાપ બેટ ડૂબી રહ્યા છે, તે વખતે બેટે બાપને સાંભળવા તૈયાર નથી, તે સમ્યકત્વ પામે તે વખત મારું શું થશે, હું કંઈ આફતમાં છું, કેવી રીતે ટાળું? આ દશામાં હોય તે વખત બીજાનું શું થાય છે એ વિચારવાનો વખત જ કયાં છે? ડૂબતો બીજા ડૂબતાનું ધ્યાન કેટલું રાખે? હજારમાં કઈક જ નીકળે. તેવી રીતે અહીં જે પોતાના આત્માને જન્મ જરામાં ચગદાયે દેખતે હેય, પિતાને બચવાનાં સાંસા હોય, ત્યાં બીજાને બચાવું
Page #423
--------------------------------------------------------------------------
________________
-આગમોદ્ધારક પ્રવચન શ્રેણ, વિભાગ બીજો
૪૦૩ એ બુદ્ધિ કેટલી મુશ્કેલ છે? એમાં પણ એક પણ જીવ ડૂબતે ન રહેવો જોઈ એ, એ બુદ્ધિ આવવી કેટલી મુશ્કેલ છે ? આજ તીર્થંકરપણાની જડ. વીશ સ્થાનકથી તીર્થકર નામ કર્મ બંધાય, માત્ર તપસ્યાથી નથી બંધાતું. આરાધનામાં આવે, તપસ્યા આલંબન. ઘડીઆળને ટકોરો ભૂખ કે જમણ નથી, પણ ભૂખ જમણની નિશાની છે. ટકોરા થયા એટલે ચાલો જમવા. ટકેરા એ નિશાની, તેવી રીતે તપસ્યા નિશાની. ખરેખર આરાધના તન્મયપણામાં છે. વિશ સ્થાનકમાંથી કેઈપણ સ્થાનકમાં આવે તો આ સાથમાં તે આવવું જ પડે–આમાંથી એક પણ જીવ -ચગદાએ ન રહે. આપણે તે સળગતા દાવાનળ સરખા, દાવાનળ દૂર -રહેલાને તે બાળે પણ પંજામાં આવેલા તે છોડે જ નહિ. આપણું અને તીર્થંકરની ભાવનાને આંતરે
આપણા કુટુંબમાંથી કઈ નીકળવું ન જોઈએ. બહારવાળા ભલે નીકળી જાય. અગ્નિ સળગતે હોય તે છેટેને સગે હોય તે પણ જાળ નાખવા તૈયાર છીએ. દાવાનળની હદની બહાર હોય તો દાવાનળનું જેર નથી કે સળગાવી શકે. આપણે જન્મ જરાદિકમાં ચગદાઈ રહેવું છે અને બીજા પંજામાં હોય તેને પણ ચગદવા દેવા છે. સાપણ પહેલા પોતાની જાતને જ ખાય. સાપણ જતી જાય અને ખાતી જાય. કાંઈક જ ઈંડું બચી જાય તેને કણીયા સર્ષ થાય. આપણે સાપણના સગાભાઈ, આપણે ઉપાય ન ચાલે ને કેઈક નીકળી જાય તો જુદી વાત. -આપણું કુટુંબમાં આવ્યો તેને જન્મ જરા મરણના પંજામાં બરાબર રાખ. સાપણના મેંમાંથી ઇંડું છૂટી જાય તે આપણા પંજામાંથી કઈ જન્મ જરાથી બચી જાય. આ સ્થિતિ અને તીર્થકરની સ્થિતિ બને મેળવી જુઓ. વીશસ્થાનકની તપસ્યા નકામી નથી કહેતા, પણ સાધ્ય કર્યું હોવું જોઈએ. વાસુદેવ શ્રેણિક સરખા ત્રણ ખંડના માલિકે તેની -રાણુઓ છેડીઓ છોકરા દીક્ષિત કેમ બન્યા હશે? અને તેમના દીક્ષા મહોત્સવ કયે કાળજે કર્યો હશે ? એ લોકે કુટુંબ પર રાગવાળા નહીં હોય? તેઓ વીતરાગ ન હતા, કુટુંબ-કબીલાની મમતામાં આસકત છતાં જેમને ખ્યાલમાં આવે કે મારાથી બચાતું નથી, તે પછી ચંદન -સ્વભાવવાળું મારામાં આવેલું સમ્યકત્વ છે તે ચંદન પડયું છેઠું કાપ્યું બાલ્ય ઘટ્યું સુગંધ જ આપે. જડ પદાર્થ પોતાનામાં રહેલી વાસના -કેઈ પણ કચ્છમાં આવ્યા છતાં આપ્યા સિવાય રહેતું નથી, તે પછી
Page #424
--------------------------------------------------------------------------
________________
४०४
પ્રવચન ૯૪ મું
મારામાં આવેલી સમ્યકત્વની વાસના એ દરેકમાં કેમ ન આવે? આ.
જ્યારે વિચાર થાય ત્યારે તે તીર્થંકર નામકર્મ બાંધે. તીર્થંકર નામકર્મ જન્મ જરા મરણ શોકના ચક્રાવાથી બચવામાટે તે પહેલેથી બાંધેલું છે. તેમાંથી છૂટે એ કંઈ ફળ ન ગણાય. અહીં તીર્થકર નામકર્મના ઉદય વખતે જગતના જીવને દુઃખથી છોડાવવા માટે જે બાંધેલું હેય. તે દેવાનું ફળ મેલ કાઢવે એ, પણ સાબુ કાઢ એ દેવાનું ફળ ન ગણાય. તીર્થકર નામકર્મનું ફળ જે કર્મ ગુટે, ક્ષય થાય, તેનું નામ: ફળ કહેવાય નહિ. જગતના ઉદ્ધારની ભાવના વગર તીર્થકર નામકર્મ બંધાય નહિ. હું જગતને ચાર ગતિના ચક્કરથી બચાવનારે થાઊં. બે તત્વ કહેવાથી જ જગત પ્રતિબોધ ન પામે
તીર્થકર નવતર શા માટે પ્રરુપે? તીર્થકર નામક જગતના ઉદ્ધાર માટે બાંધ્યું છે, તે જગતને ઉદ્ધાર બેત કહેવાથી થવાનું નથી. બેથી માત્ર સ્વરૂપને ખ્યાલ આવે, પણ ખ્યાલ આવ્યા છતાં અવનતિમાંથી બચું કેમ? ઉન્નતિએ પહોંચેલા ક્યા જીવ, એ વિગેરે જીવ અજીવ કહેવાથી ખ્યાલ ન આવી શકે. આશ્રવ-બંધ આત્માની અવનતિના રસ્તા, સંવર-નિર્જરા એ બે ઉન્નતિના રસ્તા, મેક્ષ દશા એ આત્માની સ્થિરતાનું સર્ટીફીકેટ, મોક્ષ પામે એટલે અવનતિ કઈ દિવસ થવાની જ નહિ. આત્માની સ્વાભાવિક સ્થિતિનું રજીસ્ટર એક જ જગે પર. મેક્ષના.
સ્થાન સિવાય આત્માની સ્થિતિનું રજીસ્ટર કઈ જગો પર નથી. જીવ પિતાના સ્વરૂપ, અવનતિ, ઉન્નતિના કારણે જાણે અને હંમેશની એક સ્થિતિ રહી શકે એવું સ્થાન જાણી શકે. આટલું જાણવું હોય તેને નવતત્વ જાણ્યા માન્યા સિવાય છૂટકે જ નથી. ગાંડાને સારું હોય તે ખોટું લાગે ને ખોટું ખરૂં લાગે. સારું લાગે તે સારૂં, ખાટું લાગે તે ખોટું, તે ડાહ્યા માટે, ગાંડા માટે નહિં. વસ્તુનું સારા ખરાપણું ગાંડા ઉપર ન રહી શકે. તેવી રીતે આ આત્મા કર્મની કેદથી નીકળી ગયે હેય. થાતિથી રહિત થયે હેય, પછી સારું લાગે તે સારૂં, ખરાબ લાગે તે ખરાબ, પણ ઘાતીના ઘેનમાં સૂતેલા હોય તે વખત સારું લાગે તે સારું, ખોટું લાગે તે ખોટું એમ માનનારે ડાહ્યો નથી.
Page #425
--------------------------------------------------------------------------
________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૪૦૫
ચાલુ અધિકારમાં આવે. પેાતના ખજાની માલિકીની ચીજ ધર્મ, તે ચીજમાં સદુપયેાગ, દુરૂપયાગ, અનુપયેાગથી ક્રયા પરિણામ આવે એ જાણવાની તાકાતવાળા આત્મા નથી. તા લગામ હાથમાં લેવાવાળા થાય તા તેના જેવા મૂખ કા ? જેને અવેરાતની કિંમતપરીક્ષા નથી, તેવા ઝવેરાત વેચવા બેસે તા શુ થાય? તું તારા આત્માના ભાનવાલા થા. આત્મા કર્માંના ક્રીચ્ચડમાં ખૂંચેલા છે, તેમા •ઉદ્ધાર જિનેશ્વરના કહેવા પ્રમાણે વર્તવામાં તેમાં કલ્યાણુ એમ માનવામાં છે. દેવાળીયા કંપની પાતે ધપાવ્યા જ જાય તા કાયદો તેને વિશ્વાસઘાતી શિક્ષાપાત્ર કહે છે. જ્યારે કંપની ડૂબવા લાગી તેા તમારી ફરજ હતી કેલીક્વીડેશનમાં લઈ જવી હતી. ડૂબતી કંપનીના ડાયરેકટરો અને મેનેજરની દશા શી થાય છે? આ આત્માની કંપની ડૂમતી, પારકાં નાણાં હજમ કરનારી, માટે જિનેશ્વરનાં વચનને આધીન કરવામાં જેટલીવેળા લગાડીએ તેટલી આપણી નુકશાની. પ્રામાણિકતા કાં ? લીક્વીડેશનમાં મૂકવી. અસંખ્યાત આત્મપ્રદેશરૂપ શેર હાલ્ડા છે, તેને દરરોજ કેટલી નુકશાની થઈ રહી છે, છતાં આ કંપનીને લીક્વીડેશનમાં નથી લઈ જતા. તે માટે આગળ જણાવવામાં આવ્યું કે ધર્મની વ્યવસ્થા કરવાના હક ત્યારે જ મળે કે જ્યારે ત્રણેના પરિણામને સમજવામાં આવે, માટે લીક્વીડેશન નીમી દેવા. તેજ તેની વ્યવસ્થા કરે. ધર્મ પ્રગટ થાય નવપલ્લવ થાય પણ અત્યારે એવી દશામાં છીએ કે તેને સંભાળી શકીએ તેમ નથી. એના રીસીવર દેવ ગુરુ ધર્મ તેને આધીન બનાવી આત્માને સોંપવા. આ સ્થિતિએ કાળા મહેલના
શ્રાવક પેાતાના આત્માને તીર્થંકરને સોંપેલેા ગણતા હતા, તેથી મેાહના ઉદયથી જે સ્ખલના થઈ છે તેને તે ભયંકર ગણુતા હતા, તેથી પેાતાને અધર્મી ગણુતા હતા. તે ધર્મની કિંમત કયા રસ્ત
સમજતા હતા ? તે પ્રથમ જાણવું જોઈએ ને તે જાણ્યામાઃ તે પ્રમાણે આપણે પશુ ધર્મની કિંમત સમજતાં શીખવુ જોઈએ. તે તથા તે શ્વના મુખ્ય ગૌણ ભેદો કયા છે તે અધિકાર અગ્રેવ માન.
Page #426
--------------------------------------------------------------------------
________________
४०४
પ્રવચન ૯૫ મું
પ્રવચન ૫ મું
સંવત ૧૯૮૮ ભાદરવા સુદી ૧૧ ને શનીવાર ધર્મને લાયક જીવ કયારથી ગણાય?
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ આપતાં જણાવી ગયા કે–આ. સંસારમાં વર્તમાન રાજ્યોમાં જેમ કાયદે છે કે પોતાની કબજાની ચીજ હોય તો પણ તેના સદુપયોગ આદિને ધ્યાનમાં ન લે ત્યાં સુધી તેને વ્યવસ્થા કરવાનો હક મળે નહિં. ધર્મ એ બહારની ચીજ નથી, જિનેશ્વર શુદ્ધ ગુરૂ અને શુદ્ધ ધર્મ પણ ધર્મ નથી, તેવી રીતે હિંસાદિકથી નિવૃત્તિ કરવી એ આત્મ સ્વરૂપ ધર્મ નથી. કર્મના ક્ષય ઉપરામ અને ક્ષયપરામથી આત્માની ઊચ્ચ પરિણતિ થાય તેનું નામ ધમ. દેવ ગુરૂ ધર્મ કદી વ્યર્થ સમજવામાં આવે તે તેમ નથી. અનાજ પકાવેલું ખાવાનું છે. લાકડા અગ્નિ તપેલી ખાવામાં આવતી નથી, પણ તે ત્રણ વસ્તુ ન હોય તે ખાવા લાયક અનાજ પરિપક્વ શી રીતે બને ? અગ્નિ -લાકડાં-તપેલી હોય તે ખોરાક ખાવા લાયક બને. તેવી રીતે આત્માને ધર્મ પણ કર્મને ક્ષય, કર્મને ક્ષયોપશમ અને કમને ઉપશમ કરીને પ્રગટ કરવાનો છે. સાક્ષાત્ જિનેશ્વર ભગવંત પણ આત્માને ધર્મ નથી. પૂજ્ય ગુરૂદેવ પણ આત્માનો ધર્મ નથી. જયણાદિક પ્રવૃત્તિ કરીએ એ આત્માને શુદ્ધ ધર્મ નથી. આત્માને શુદ્ધધર્મ કર્મના ક્ષપશમ ઉપશમ કે ક્ષયથી થએલી આત્માની નિર્મળ પરિણતિ. અનાજ ખાવા. લાયક કયારે બને ? જ્યારે લાકડા અગ્નિ અને ભાજન હોય ત્યારે. તેવી રીતે આત્માના કર્મના ક્ષયાદિક ક્યારે થવાના? જ્યારે દેવ ગુરૂ ધર્મનું સાધન મળે ત્યારે. આ ત્રણે સાધન મળવા જ જોઈએ, મલ્યા સિવાય આગળ વધી શકીએ જ નહિ. છવ ધર્મને લાયક જ્યારે ગણાય અને કોણે કર્યો ? અનાદિથી આ જીવ રખડે છે. આટલા કાળ સુધી, ધર્મને લાયક ન બન્ય, અરિહંત, શુદ્ધ ગુરૂ, ઘાદિક સાધનથી જય. ણાઓ અનંતી વખત કરી તે પણ શુદ્ધ ધર્મની પ્રાપ્તિ કેમ ન થઈ?” અત્યારે શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થઈ છે કે નહિં? કદાચ પ્રાપ્તિ થઈ તે તેનું કારણ શું? પહેલાં જે કર્મ ખપ્યાં તે ફક્ત એગણેતેર કોડાકડી. ખપ્યાં અને અંતઃ કોટાકોટિ સુધી આવ્યા અને પછી વધારે ખપાવવા. માટે આગળ વધ્યા નહિ. ચાહે લજજાથી લાલચથી કેઈપણ કારણોથી
Page #427
--------------------------------------------------------------------------
________________
'આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૪૦૭
અરિહંત દેવને શુદ્ધ સાધુને અને શુદ્ધ ધર્મની પવિત્ર ક્રિયાને આચારનારે થા. અત્યારે જરૂર હળુકર્મી બન્યું જ છે. લઘુકમ થયા સિવાય તીર્થકરની સેવા ગુરૂની સેવા અને ધર્મને સેવવાનો વખત આવતે જ નથી. ભવ્યાભવ્યની સમજુતી.
અણસમજથી અજ્ઞાનતાથી કંઈપણ કારણથી ઊંચકુળમાં જન્મ થએલો હોય તો તે જન્મ પુણ્યાઈ વગર હોતો જ નથી. અજ્ઞાનતાથી બીજી ઈચ્છાથી અને પૌદ્ધગલિક સુખની લાલચથી તીર્થકરને શુદ્ધ ગુરૂને અને અહિંસા લક્ષણ અને વિનય મૂળ સત્ય ધર્મને માનવાને વખત લઘુકમી અને પુણ્યાઈ વગર આવતું નથી. ભવ્ય જીવને અજ્ઞાનતાદિકથી દેવગુરૂની જોગવાઈ મલી હોય તો તે હળુકમ ખરા, પણ અભવ્ય જીવ માટે શું ? અભવ્યપણાને નિર્ણય કરવા માટેનું કામ કેટલું મુકેલ છે. - માત્ર કેવળજ્ઞાની જ અભવ્યપણાને નિશ્ચય કરી શકે છે. ભવ્યને નિર્ણય કરવાનો હક દરેક જીવને છે. ભવ્ય અભવ્યપણાની જેને શંકા થાય તે જરૂર ભવ્ય. આ ઉપરથી તમારા આત્માને ભવ્યપણાનો નિશ્ચય કરવાને હક મલ્યો. મને ક્યારે મેક્ષ મળશે ? મારે માટે મેલ દૂર કેમ ? મોક્ષ નજીક કેમ નહિ ? આવા વિચારો આવે તે તમે તમારા આત્માને ચક્કસ ભવ્ય માની શકશે ખરા. ખુદ તમારા જ આત્માને પણ અભવ્યપણે નિશ્ચય કરવાને હક તમને સે નથી, એટલે એક વખત તમે અભવ્ય છે તે પણ તમારા આત્માથી નિશ્ચય કરવાનો હક તમને નથી. ભવ્યનું ચિન્હ કયું ? જેને મોક્ષની શ્રદ્ધા હોય, જવાનું મન થાય, મોક્ષ મળશે કે નહિ એવી શંકાઓ થાય, હું ભવ્ય કે અભવ્ય છું એ શંસય થાય, તે જરૂર ભવ્ય છે. સર્વ સૂત્રોમાં આપણે જોઈ લઈએ તે પણ અભવ્યપણુંની નિશાની જ નથી. અભવ્યપણું કેવલી ગમ્ય છે.
દેવ, ગુરૂ, ધર્મ ને મેક્ષ ન માને તે અભવ્ય કે અભવ્ય દેવ ગુરૂ ધર્મને ન માને. એ બેમાં વાત ખરી કઈ? દેવ ગુરૂ ધર્મને ન માને તે અભવ્ય એ વાત શાસ્ત્રોમાં નથી. બે વાક્ય સરખા લાગશે પણ તત્ત્વ 'વિચારતાં મહાન અંતર લાગશે. અભવ્ય શુદ્ધ દેવાદિકને ન માને તે ચોક્કસ. એટલે જે અભવ્ય તે શુદ્ધ દેવાદિકને શુદ્ધ દેવાદિક તરીકે ન માને તે વાત ચોક્કસ, પણ શુદ્ધ દેવ ગુરૂ ધર્મને ન માને તે અભવ્ય
Page #428
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૫ મું તે વાત સમજવી નહિં. આ બે વાતમાં ફરક કયાં પડ્યો ? અભવ્ય દેવ ગુરૂ ધર્મને ન માને પણ દેવ ગુરૂ ધર્મને ન માને તે અભવ્ય નાહ. દૃષ્ટાંત આપણે કહી શકીએ કે–પહેરેલાં લુગડાં કાઢી નાખે તે માંડે કે ગાંડે પહેરેલાં લુગડાં કાઢી નાખે ? નાનાં બચ્ચાં ગાંડાં ન હોય તે પણ પહેરેલાં લુગડાં કાઢી નાખે અને લુગડા ઉતારી નાખવા માત્રથી ગાંડા શબ્દથી સંધતા નથી. તેવી રીતે અભવ્યપણાની વ્યાખ્યામાં ફરક છે. ઘેલીને પહેરવાનું ઠેકાણું ન હોય તેવું બેહી શકીએ પણ ચહેરવાનું કાણું ન હોય તે ઘેલી એમ બેલી ન શકીએ. ત્રણ ચાર વરસની છોકરીને પહેરવાનું ઠેકાણું હોતું નથી, તેથી તે ઘેલી ન કહેવાય. ઘેલીને પહેરવાનું ઠેકાણું ન હોય તે વાત કબૂલ પણ પહેરવાનું ઠેકાણું ન હોય તે ઘેલી એ વાત મગજમાં રાખવી નહિં. જે શુદ્ધ દેવાદિકને માને તે ભવ્ય પણ ન માને તે અભવ્ય એમ નહિં. શુદ્ધ દેવાદિકને માનનારો ભવ્ય હોય, પણ ન માનનારે અભવ્ય-એ કહેવાને હક આપણને નથી. ભવ્યપણાનો નિર્ણય કરવા માટે તમને હક છે, પણ અભવ્યપણને નિર્ણય કરવા માટે શાસ્ત્રકારોએ તમને હક આપ્યા જ નથી. એટલા જ માટે અભવ્યનું અભવ્યપણું કેવળી ગમ્ય કહેવું પડે છે. ભવ્યપણાનો એકલો નિર્ણય તમે તમારા આત્માથી કરી શકે. તમારા આત્મામાં ભવ્યપણાનો નિર્ણય કરો તેથી બીજાના આત્મામાં ભવ્ય કે અભવ્યપણું છે, તે કહેવાને હક તમારો નથી. ભવ્ય-અભવ્યપણું શાઅથી સમજતા શીખે. બે પદાર્થના જ્ઞાનમાં શંકા થાય
ભવ્યાભવ્યની શંકા થઈ એટલામાં ભવ્યપણાને નિશ્ચય શી રીતે? જગતમાં સામાન્ય નિયમ છે કે-શંકા કયારે થાય? બે પદાર્થને જાણે સમજે અને અંતે હૃદયમાં પ્રતીતિ થાય, પછીજ શંકા ઉત્પન્ન થવાનું કારણ બને. જે દેરડાને અને સપને જાણતા નથી, એને સાપ કે દેરડું છે એ શંકા થવાને વખત જ નથી. આ ઉપરથી દેરડાને અને સાપને જાણ હોય સમજતું હોય અને માનતા હોય તેને જ શંકા થાય. બીજાને શંકાને વખત જ નથી. જે ભવ્ય અને અભિવ્ય બે ચીજ જાણતે હેય સમજ હોય અને માનતે હોય તેને જ ભવ્ય-અભવ્યની વાંકા હોય. જે અભવ્યપણાને સમજાતું ન હોય તે મનુષ્યને હું અભવ્ય કે ભવ્ય તે શંકાનો વખત જ નથી. જેને શંકા થઈ એ મનુષ્ય, ભવ્ય
Page #429
--------------------------------------------------------------------------
________________
આગમા પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૪૯
અભશ્યપણુ' જાણ્યું છે. ગમજવામાં આવ્યુ છે અને માન્યું છે. શકા યારે થાય ? રેશમનુંઢાડું ઊનનુ દાડુ અને સુતરનું દેરડું.. એમાં ચમકવાનું ભય પામવાનું થાય ખરૂ? તમે ત્રણેને જાણેા છે. સમો છે। અને સના છે. રામમાં સુવાળા, જૈનના વધુ ખરબચડો અને સુતરના સ્પર્શ સામાન્ય ખમચા હોય છે. છતાં તે દોરડાથી ચમકતા કેમ નથી ? પણ સાપનું ભયંકરપણું. લક્ષ્યમાં આવ્યુ' છે. તે લક્ષમાં આવેલું ડેવાથી સાપના આકારમાં પડેલા દોરડાથી ચમકારા-ભય થાય છે. દોરડું રેશમ ઊન કે સુતરનુ` હોય તેમાં ભય કરપશુ આવ્યું નથી. સાપ છે કે દાર ુ એ શક્રાની સાથે તમે ચમકા છે, હૃદયમાં તે ભય પેઠા છે. દોરડુ હોય તેા ફીકર નહિં. સાપ હશે તા મરી જઈશું. એવી રીતે લખ્યાભવ્યની શંકા કાને થાય ? જેને અભવ્યપણાના ચમકારા-ભય લાગ્યા હાય, જેને ભવ્યપણું સારૂં છે અને અભવ્યપણુ હાય તે મારી શી વલે થશે ? તે ભવ્ય.
મેક્ષ મેળવું એ ઇચ્છારૂપ કલ્પવૃક્ષની કિંમત ?
અભવ્યપણાના ચમકારેશ–ભય થયા વગર સબ્યાભવ્યની શકાને સ્થાન નથી. ભવ્યપણામાં ઈષ્ટ દેખે અભવ્યપણામાં અનિષ્ટતા દેખે ત્યારે જ શંકાને સ્થાન છે. આ વસ્તુ નક્કી થઈ એટલે અભવ્યપણાને ખરાબ દેખનારા, ભવ્યપણાને સુંદર દેખનારા હાય જ તે ભવ્યાભવ્યની શંકા કરે. ભવ્યનું સ્વરૂપ માક્ષ જવાને લાયક, અભત્તું સ્વરૂપ કાઈ કાળે મેક્ષ પામવાના નહિં, મક્કે મેાક્ષ જવાને લાયક નહિં.
જેને માક્ષની લાયકાત જાણવા માત્રથી આન ંદ થાય તે મેાક્ષને ન માને એવું બને ખરૂ ? માક્ષની અાગ્યતા જાણવા માત્રથી મતીયા મરી જાય નિરાશ થાય તે માક્ષની ઈચ્છા વગરના હોય એવું બને જ નહિં. મેાક્ષ ન મળે એ ભુંડામાં ભુંડું માન્યું, મેાક્ષતની શ્રદ્ધા થઈ, મેક્ષતત્ત્વની અભિરૂચિ થઇ અને તેથી ઉદ્યમપણુ એવા પ્રકારના શરૂ કર્યાં. જૈનશાસન કલ્પવ્રુક્ષ છે, કલ્પવૃક્ષનું કામ શું ? તમે કલ્પના કરા તે બધી વસ્તુ પૂરી કરી દેવી. જૈન ધર્મ કલ્પવૃક્ષ એટલે ‘ મેક્ષ મેળવું ? એટલી કલ્પના કરો તા તમને મેક્ષ જરૂર મેળવી આપે. જૈન શાસન મનથી કલ્પેલા મેતીના ચાકને સાચા મેતીના ચાક પૂરી દે છે. કુપવૃક્ષ · પાસે ક્રમનશીબે કેરડાં માગે તે કલ્પવૃક્ષ શું આપે ? કેરડાં આપે.
Page #430
--------------------------------------------------------------------------
________________
-૪૧૦
પ્રવચન ૯૫ મું.
કલ્પવૃક્ષ સર્વ પદગલિક ઈચ્છિતને આપે પણ જૈનશાસન તે પૌગલિક પદાર્થ આહાર, શરીર, ઇદ્રિય તેના વિષ અને તેના સાધનો જે માગે તે આપે અને આત્મિક શધિપણ આપે છે. કલ્પવૃક્ષ એ ન જુવે કે આ બાવળી માગે છે તે તેને કાંટા વાગશે. તે કારણ જોવાનું કામ કલ્પવૃક્ષનું નથી. આ વિષયમાં કલિકાળ સર્વજ્ઞ કૃત પરિશિષ્ટ પર્વમાં રિદ્ધિ અને સિદ્ધિ નામની બે પાડે શણનું દષ્ટાંત સાંભળીએ. ઈર્ષ્યાલ રિદ્ધિ અને સિદ્ધિ પડોશણે
રિદ્ધિએ દેવતાનું આરાધન કર્યું અને સિદ્ધિએ પણ તેના કહેવાથી દેવતાનું આરાધન કર્યું. દેવતા સંતુષ્ટ થયો. પહેલીએ જે માગ્યું તે કરતાં સિદ્ધિએ બમણું માગ્યું. ફેર આરાધન કરે છે, રિદ્ધિ કહે છે કે સિદ્ધિ કરતાં બમણું મને આપ, એવી રીતે પરસ્પર સ્પર્ધામાં આરાધના ચાલ્યા કર્યું અને બમણું બમણું ચાલ્યા કર્યું. બાઈ જાત ઈર્ષ્યાર હોય છે. જગતમાં ઈષ્ય એ અવળે કાચ છે. ફેટાના કાચમાં સવળે હોય તો અવળે આવે અને અવળે બેઠા હોય તે સવળે આવે. તેવી રીતે ઈર્ષ્યા એ જગતને અવળો કાચ છે. બીજાને માજમાં દેખે તે પોતે દુઃખી, બીજાને દુઃખી દેખે તો પિતે આનંદમાં. વરસાદ. શ્યામ હોય ત્યારે આપણે ઉજળા અને વરસાદ ઉજળો હોય તે આપણે શ્યામ, બીજાના સુખે જ આપણે દુઃખી. એક દેવદત પાસેથી યજ્ઞદત્તે માલ ૩૦ ના ભાવે લીધે. કાલે ૩૧ થયા તે એ કમાઈ ગયે, કાલે મેં આપી દીધો, એક દહાડા બદલે પકડી ન રાખી શકે, એ કમાઈ ગયો. તેની હૃદયમાં બળતરા. એવામાં બીજે દહાડે થયે ર૯નો ભાવ. ત્યારે બંદાએ ૩૦ લઈ લીધા. અંતરાય કર્મ વગર સમજણમાં કેમ બંધાય છે? તે આ અંતરાય બાંધવાના રસ્તા છે. નકામા કર્મ બાંધી આત્માને ભારે કેમ કરાય છે. જે ૨૯ ને ભાવ થયો તે એને અંતરાયનો ઉદય, મારે લાભાંતરાયને ક્ષપશમ, લેવા દેવા વગર કર્મબંધન, ફોગટને અંતરાય બાંધ્યો. આનાજ ફળથી બીજા ભવમાં લાભાંતરાયને ઉદય થાય. જે તે સમજતો હોય કે ચાહે જે ઉદ્યમ કરું પણ જગતનું જે કાર્ય થવાનું છે તો કેવળ કર્મના ઉદય પ્રમાણે થવાનું, એવા નિશ્ચયવાળાને જ આ વાત ધ્યાનમાં આવે. નહીંતર લાભાંતરાય બાંધે. રિદ્ધિ-સિદ્ધિ બનેને બમણું મળે છે. એને બમણું કેમ મલ્યું. રિદ્ધિથી સિદ્ધિ બમણું લઈ શકે છે, પણ એને બમણું મળ્યું કેમ એની.
Page #431
--------------------------------------------------------------------------
________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ મી
૪૧૧:
'
ખળતરા છે. જીવની દશા કઈ થાય છે. દેવતા આધીન છે, છતાં. અળતરા કરે છે. માટે હવે ‘મે‘મરૂ પણ તુજે રાંડ કરૂ નાક કાપીને પણ અપશુકન કરૂ, એવી રીતે સિદ્ધિએ વિચાયું કે-મને તા નુકશાન ભલે થાય, પણ એને તે બેસાડી દઊં. દેવતાને કહ્યું કે એક વખત મારી એક આંખ ફાડી નાંખ, શા માટે ? પેલાની એ ફાડાવવી છે. પેાતાની ફાડીને પાતે કાણી થઈને પણ પેલીને આંધળી કરવા માંગે છે. કલ્પવૃક્ષ દેવાનુ કામ કરે છે. માગેા તે આપે. પરિણામે હિત હાય કે ન હાય તે માંગનારે તપાસવાનુ` છે. પણ આપનારને તપાસવાનું નથી. દેવીએ એક આંખ, ફાડી ઘરમાંથી બહાર નીકળતી નથી, કંઈક નવું જીનું માગ્યુ' છે. પેઢીએ દેવતાની આરાધના કરી એના કરતાં બમણું આપ એમ માગ્યું. દ્રવ્યથી પણ સુદેવાદિકને માનનારા કૅયારે થાય ?
''
જેમ કલ્પવૃક્ષ ચિંતામણી અગર દેવતા પાસે જે માંગે તે આપે, માંગેલી ચીજ નુકશાન કરનાર છે. એ આપનારે વિચારવાનુ' નથી. તેવી રીતે શાસન એવી ચીજ છે કે તમે તેની પાસે મેાક્ષ માગેા, દેવલાક માગેા, અગર પૌદ્ગલિક સ્થિતિ માંગે, જે જે માંગેા તે બધું આપે. પૌલિક પદાથ માંગનાર જીવનું આગળ ભાવી શું થશે, એના વિચાર દેવ ગુરૂ ધર્મ રૂપ કલ્પવૃક્ષને કરવાના નથી. જૈનશાસન તમારા મનના મેાતીના ચાકને સાચા કરી દેવા તૈયાર છે. મુન્નતની હુંડીને સમજે છે ? એકલુ માક્ષ માના એટલામાં એક પુદ્ગલ પરાવર્તની મુદ્દત. મેાક્ષજોડે. બીજા તત્ત્વા માના તા અર્ધ પુદગલ પરાવર્તની મુદ્દત. મેક્ષ માનીને તે મેળવવા પ્રવર્તી તે આઠ ભવની મુદત અને ક્ષપક શ્રેણિ શરૂ કરે તા તરતની હુંડી. તમે મેાક્ષને ઇચ્છે તેટલા માત્રથી માક્ષ મેળવી દેવા તે માટે જૈન શાસન બધાએલુ' છે. બલ્કે મુદતે પણ મેળવી દેવા ખંધા-એલુ છે, તેા પછી તમને ભવ્ય ન કહે તે શું કહે ? ભવ્યાભવ્યની શંકા થાય એટલે ભવ્ય ચાક્કસ. મેક્ષ મળવાના એ ચાક્કસ. જેને ભવ્યઅભવ્યપણાની શંકા થાય તે જરૂર ભવ્ય. અભવ્યને આ શંકા હોય જ નહિં, પણ ભવ્યાભવ્યની શકાન થાય તે અભવી એમ ન કહેશે. એને ઉલટું નહીં લેશે. અભવ્યપણુ' જાણવાના એક્કે રસ્તા શાસ્ત્રકારે રાખ્યા નથી અને છે પણ નાંહે, તેના નિણૅય ફક્ત કેવળજ્ઞાનીઓજ કરે છે. કેવળજ્ઞાની સર્વ કાલને સંજીવને જાણનારા છે તેથી આ જીવ સ કાળમાં કેવા સ્વરૂપે રહેવાના છે તે જાણી શકે છે. આ જીવ કાઈ કાળે.
Page #432
--------------------------------------------------------------------------
________________
૪૧૨
પ્રવચન · મું
ધર્મ મોક્ષ મેળવવાનો નથી, એવું તે પિતે જીવને સાક્ષાત દેખે છે અને તેના કર્મોદિ સ્વભાવને પણ દેખે છે. સર્વકાળમાં અભવ્યપણાને નિશ્ચય તેમને થાય છે. શાસ્ત્રકાર કહે છે કે અભવ્ય એ જીવ પણ હલુકમી થયા સિવાય ગુદ્ધ દેવાદિકને દ્રવ્યથી માનનારે થતું નથી. લાજથી દાક્ષિણ્યતાથી લૌકિક પદાર્થોની અપેક્ષાએ માનનારે કયારે થાય? જવાબમાં તમારે હરહંમેશ કહેવું જ પડશે કે-હળુકર્મી થાય ત્યારેજ દ્રવ્યથી શુદ્ધ દેવાદિકને માનનારે થાય. ખુદ ધમ કૃત્યનું આચરવું હલુકર્મી થયા સિવાય બને જ નહિ. તેથી ચાહે તે ભવ્ય કે અભવ્ય હેય પણ જ્યારે દેવ ગુરૂ ધર્મને દ્રવ્યથી પણ માનનારે થાય ત્યારે ૬૯ કેડા કેડ સાગરોપમની સ્થિતિ તુટી ગએલી જ હોય. છેલ્લી કેડા કેડીની સ્થિતિ લક્ષ્ય વગર ન તૂટે
દેવગુરૂ ધર્મનું દ્રવ્યથી આરાધન કેણ પામે? ચાહે ભવ્ય હોય કે અભવ્ય હાય પણ કઈ કેડા કેડી સાગરોપમની કમની સ્થિતિ તેડે તેજ ધર્મ પામે. જ્યારે દેવ ગુરૂ ધર્મનું આરાધન કર્યું ત્યારે આપણે હલુકમી થયા હતા. આ નિર્ણય ભવ્ય અભવ્ય બને માટે. જ્યારે જ્યારે દ્રવ્યથી શુદ્ધ દેવાદિકનું આરાધન થયું ત્યારે ત્યારે હલુકમી જ હતા. અજ્ઞાનપણું પરાધીન પણામાં ઉત્તમ કૂળમાં ઉત્પન્ન થયા ત્યારે પુણ્યનો જ ઉદય હતે. એ ઉપરથી સમજવાનું એ કે-જ્યારે જ્યારે કઈ પણ કારણથી ઉત્તમ કુળમાં ઉપજ્યા. સમજણથી પરાધીનતાથી ત્યારે ત્યારે પુણ્યને ઉદય છે એ ચોકકસ માનવું જોઈએ. એવી રીતે જ્યારે દ્રવ્યથી દેવાદિકનું આરાધન થાય ત્યારે આપણે હલુકમ જરૂર છીએ. શંકા થાય કે ૬૯ કેડા કેડ સાગરોપમ ઉપયોગ-સમજ વગર ત્રુટી જાય ત્યારે દેવ ગુરૂ ધર્મને પામવાને લાયક થઈ એ તો પછી કોડા કેડ સાગરોપમ સુધીના કર્મ તેડ્યા કે? અનુયોગેન્યથાપ્રવૃત્તિકરણ, એટલે જેમ પ્રવર્તતે હોય તેમજ પ્રવર્તે તેને ખ્યાલ કંઈ નહિં. તેથી તે યથાપ્રવૃત્તિકરણને અનાગિકકરણ કહેવાય છે. અનુપયોગમાં ૨૯ કડા કેડની સ્થિતિ તૂટી ગઈ તે હવે રહી તે એક કેડા કેડિ સાગરે યમની. જે પવનથી હાથીઓ ઉડી ગયા તેને રૂની પૂણીને ઉડાડતા વાર કેટલી? ૬૯ કોડા કેડ સાગરોપમની સ્થિતિ વગર ધારણાએ ઉડી ગઈ તે અંતઃકેડા કેડિની સ્થિતિ તો એક પુણી સમાન છે, તે તે આપોઆપ ઉડી જશે. આ બધી સેવા પૂજા પ્રતિક્રમણાદિની ગડ ભાંગ
Page #433
--------------------------------------------------------------------------
________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણ, વિભાગ બીજે
૪૧૩
શું કરવા જોઈએ? વસ્તુ સ્થિતિ સમજે. અહીંથી એક માણસ અગાશી. જવા નીકલ્યો. અગાશી અહીંથી ૩૬ માઈલ દૂર છે. અગાસીની દવાશિખર દેખ્યા સિવાય તે માણસ ૩૪ માઈલ ગયે. ગામમાં પેસવાને રસ્તો લેતી વખતે તે જાણી જોઈને ધ્વજા સન્મુખ અગર ગામના દરવાજે થઈ અજાણપણે જાય તો તે દહેરે પહોંચી શકે? અઠ્ઠાવીસ માઈલ સુધી જવામાં વિજાના લક્ષ્યની જરૂર ન હતી, પણ છેવટના માઈલમાં દવજાશિખરના લક્ષ્યની જરૂર છે. એ વખત લક્ષ્યમાં ન રાખે અને વિચારે કે ધ્વજા સામીજ છે, તે ફરી ફરીને આટે નીકળી જાય. આત્માને કર્મના પડો લાગેલા છે, તેમાંથી ૬૯ તૂટી ત્યાં સુધી વજાનુંસાધ્યનું લક્ષય હાય નહિ પણ એક કડા કોડ તેડતી વખત મોક્ષ રૂપ દવા સામીજ હેવી જોઈએ. અહીં ૬૯ કડાકોડા તેડો ત્યાં સુધી મોક્ષ આમ કલ્યાણની ધારણા એમાંથી કોઈપણ ન હોય તો વાંધો નહિ, પણ છેલ્લી કડાકોડ ખપાવતી વખત એક જ મોક્ષની ધારણાએ ચાલવું પડશે. આ ઉપરથી આમા અનંતી વખત જિનેશ્વરના દરબારમાં દાખલ થયો, ગુરૂના ચરણ કમલમાં જુફા ધર્મની આરાધના કરી પણ કલ્યાણ પામી શક્ય, નહિ. હાંડલી મેલી બીજે ચૂલે અને લાકડા સળગાવી મૂક્યા બીજે ચૂલે. ચૂલાની ચોકસાઈ કરવામાં ચેતન ચૂ છે. બે ચૂલાએ બમણે બગાડ કર્યો
ભાજન છે અનાજ છે અને અગ્નિ પણ સળગાવ્યા છે. અંતે ઘરના તમામ લાકડા સળગી ગયા, ટાઈમ ફોગટ ગયો. કારણ ચૂલો જ બીજે છે. તેવી રીતે અનંતી વખત જિનેશ્વરની સેવા ગુરુની સેવા અને ધર્મનું આચરણ કર્યું પણ બધી કાર્યવાહી બીજા ચૂલા ઉપરની હાંડલી બરોબર છે. ચૂલે લાકડા અગ્નિ બરાબર છે પણ બે ચૂલાએ બમણો બગાડ કર્યો. આ ઉપરથી જિનેશ્વર પાસે આત્મ કલ્યાણની બુદ્ધિ રાખી ન હતી, તેથી કલ્યાણ ન થયું. આપણે આટલી ઊંચી સ્થિતીએ આવ્યા છીએ છતાં ચૂલા કયાં ફરી જાય છે તે સમજે. ભગવાનની ફુલથી કે હીરાથી આંગી કરો તે વખતે આત્મ કલ્યાણની દષ્ટિ રાખવી જોઈએ એને તમે કેવી દષ્ટિ ખસેડી નાખે છે તે મગજમાં લાવે. ચૂલો ફરી જાય છે. હાંલ્લી બીજે મેલાઈ અને આગ બીજે ચૂલે છે. ખાલી ચૂલાની હાંલ્લીમાં અનાજ પાકશે નહિ. સ્તવન શાંતિ સજઝાય વ્યાખ્યાન સ્તુતિ કંઈ પણ બોલીએ, તે વખત સભામાં શું બોલીએ છીએ, કેમ કેવી
Page #434
--------------------------------------------------------------------------
________________
૪૧૪
પ્રવચન ૯૫ મું
છે? હાંલ્લી ક્યાં છે અને ચૂલ ક્યાં સળગાવાય છે. ચૂલા હાંલ્લી જુદા પડે છે. હવે હાંલી કયારે પાકવાની? આપણે છના છટકાને પષણ કરવાનું સાધન બનાવીએ છીએ. જિનેશ્વર ગુરૂ અગર ધર્મની ક્રિયાને શાનું સાધન બનાવીએ છીએ. પાંચની પંચાતનું સાધન બનાવીએ છીએ. હાંલ્લી અને અગ્નિ જુદે ચૂલે થયા છે કે નહિં. ધર્મની ક્રિયાઓ અત્યારે કરીએ છીએ. બધું કરીએ છીએ પણ હાંલી ચૂલે છે કે બીજે ચૂલે છે. જે હાંલ્લી ચેલેથી ખસી ન જાય તે તમારા લાકડા ને અગ્નિ શું કામ કરે? વ્યાખ્યાનમાં પચ્ચખાણમાં પૂજામાં દરેક ક્રિયામાં ચુલાની એકસાઈ છે કે નહિ તે ધ્યાનમાં રાખે. રામનું સ્વપ્ન ભરતને ફળે છે. એવી રીતે મેક્ષ માર્ગની નિસર છીએથી ખસીને સંસારનાં ફળમાં ફસાઓ છે. માત્ર નિસરણી ચડી : શક્તા નથી. જાત્રા પૂજા ઓચ્છવ મહોત્સવમાં કર્મક્ષય અને આત્માના ગણોની ઉત્પત્તિ છે. બલકે મોક્ષ સિવાય બીજે સંકલ્પ પણ મનમાં ન આવવું જોઈએ. બીજા પ્રશંસાકરે અગર ન કરે, નિંદા કરો અગર નિંદા ન કરે, તેની દરકાર કરવાની જરૂર નથી. તેની દરકાર કરી કે નિસરણી ચઢ્યા. તમારે ઉત્તમ રીતિએ ભક્િત કરવાની, તે પણ આત્માનું કલ્યાણ કરવા માટે છે. કલ્યાણને દોર શા માટે વચમાંથી કાપે છે. કપાએલી દેરીને પતંગ કેટલે ટાઈમ ઉડશે? એને સંબંધ ત્રુટી જાય . તે દેર અને પતંગ અને જમીનદોસ્ત થાય છે. દેરને સંબંધ રહે તે હવામાં અને અધર ચાલે છે. તેવી રીતે દેવ ગુરૂ ધર્મની આરાધના એ દેર છે, એને તેડી ન નાખો. એની ઉપર કર્મના ક્ષયના અને મોક્ષ પ્રાપ્તિના પરિણામ રૂપ એ પતંગને બરાબર બાંધી રાખે. પિતાની બરબાદી થતી અટકાવવા માટે ભત્રીજા કે ગુલામ પણુ બનવું પડે
પીપળનું પાન જેટલું ચંચળ છે તેના કરતાં મન માંકડું ઘણું ચંચળ છે. માટે તે મન માંકડાને બાંધી દે. માલિકીની કબજાની ચીજ છતાં તેની વ્યવસ્થા કરવાને શક્િતમાન ન હોઈએ તે રિસીવર નીમ જોઈએ. આ આત્માને પણ ભગવાનના વચન રૂપી રિસીવરને સંપી દેશો તે જ મોક્ષની નિસરણી પર ચઢી શકશે. કલયાણ કરવાની ખાતર મન માંકડને જિનેશ્વર શુધ ગુરૂ અને ધર્મ ધ્યાનરૂપી રિસીવરના
Page #435
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણ, વિભાગ બીજે
૪૧૫
કબજામાં સેંપી દ્યો. આત્માના કબજાની માલિકીની ચીજ છતાં એ મનને આધીન છે. મનને ચગ્ય રીતિએ વર્તાવી શકીએ તેવી આપણામાં તાકાત નથી, છતાં દેવ ગુરૂ ધર્મના ચરણમાં મન મૂકીએ તે કેઈ કાકે મટીને - ભત્રીજે થવા માંગતું નથી. તેથી દેવ ગુરૂ ધર્મને આધીન થવાની અવસ્થા આજના જુવાનીયાઓને ભત્રીજા સરખી લાગે છે. બરાબર ધ્યાન રાખજે કે–જે પિતાના વડીલોની સ્થિતિની મિલકતની અને પિતાની બરબાદી સમજે તે કાકે ફીટીને ભત્રીજો થઈશ એ હિસાબ ન ગણે. જેને પિતાની ઋદ્ધિ સાહ્યબીની કિંમત હોય તે પિતાની બરબાદી પણ દેખે. તેને બચાવવા માટે ભત્રીજો તો શું ગુલામ થવા પણ તે તૈયાર થાય છે.
સ્થાવર જીની પ્રતિજ્ઞા ભલે નથી પણ તેની હિંસામાં પાપ માને છે કે નહિ ?
* એક માગ્યા તગ્યાના અનંતમા ભાગમાં ચાલ્યો જઈશ એ વિચાર કેમ આવતું નથી ? શાક લેવા જાય છે તે વખતે લસણની કળી મફત માંગે છે–કળીમાં જીવ અનંતા છે. આપણે જે વખત તેમાં ઉતરીએ તે વખત માગ્યા તથ્થાના અનંતમા ભાગમાં આપણે કે બીજા કેઈ? વિષયના સાધનમાં સીદાઈ રહેલો જે એમને એમ રહીશ તો ચાહે તે ભત્રીજે ગુલામ થવું પડે પણ મારી મિલકત રિસીવરના તાબે કર્યા સિવાય છૂટકે નથી. તમારી પાસે જે મિલકત છે તે મન માંકડાના હાથમાં છે. મન માંકડાને રિસીવરને સેંપી દ્યો. આત્માની ભાવ મિલકતના સદુપયેગાદિકમાં તાકાતવાળા થઈ શકો નહિ ત્યાં સુધી રિસિવરને સેંપી - ઘો. જિનેશ્વર ગુરૂ અને ધર્મક્રિયા એ તમારા મન માંકડાના રિસીવર પણ તમે તેને રિસીવર કહે કયાં સુધી? તમે કહે ત્યાં સુધી. નાશવંત પદાર્થના રિસીવર પાસેથી તમારી પાકી ઉંમર થઈ હોય તે પણ એમને એમ ન લઈ શકે, પણ અરજી કરે ત્યારે મિલકત મળે છે. ભગવાનને રિસીવર સમજેલા હોવાથી પેલા કાળા મહેલમાં રહેલા ચાર શ્રાવકે હજુ ધર્મી ગણાવવા તૈયાર નથી. સાગારી ધર્મ કહેલો છે તે શબ્દ લઈને તમે તમારા પિતાના આત્માને પરાણે ધર્મી કહેવડાવવા માંગે છે. તમારી અને તે ચાર શ્રાવકે, એ બનેની દિશા જુદી છે. પેલા કાળા મહેલના શ્રાવકે શ્રાવકપણાની ઉત્તમ સ્થિતિમાં છતાં પિતાને અધમ ઓળખાવે છે. આપણે ધમ પણાથી ઓળખાવા માગીએ છીએ.
Page #436
--------------------------------------------------------------------------
________________
૪૧૨
પ્રવચન ૯૫ મું.
પેલા શ્રાવક સમજે છે કે-મારા જેવા. બેઈમાન કાણુ છે. મેં જિનેશ્વરને મન સાંપ્યુ. અને તે મન મેં કેટલી વખત કાઢી લીધુ, માટે હું ધર્મની નીસરણી ચૂકી ગયેા છેં. ધર્માંના મહિમાથી ખેચાયા પણ હું મન માંકડાને રાજીખુશીથી તેમના હાથમાં મેલવા ગયેા નથી, મનને ઠેકાણે પાડવાનુ કામ જિનેશ્વરે કર્યું" છે.. ઉપરની ઉત્તમ વિચારણાને વિકસ્વર કરતાં ચાર શ્રાવકા કાળામહેલમાં પેઠા છે અને પેાતાનું અધર્મીપણુ જણાવે છે. વસ્તુતઃ અધર્મી એટલે એ હિંસક ચાર કે લ'પટી ન હતા, ખકે તે અપેક્ષાએ તેા તે રાજગૃહીના બુદ્ધિમાન નેતા તરીકે ગણાતા હતા. તમારે તે ધર્મીપણા વગર ધર્મી ગણાવુ છે. પહેલાં પાણી હાથે, દૂરના કૂવેથી ભરવું પડતું હતું તે વખતે પાણીની કિંમત કેટલી હતી ? આજકાલમાં તમારે તે પાણીની કિંમત કેટલી હતી ? આજકાલ તમારે તે પાણીની સાવચેતીની જરૂર નહીં. કેમ ? પાણી એ અપકાયના જીવા છે. અસંખ્યાત જીવા એકડા મળેલા છે. એક આંગળ જેટલામાં અસંખ્યાત-જીવા છે, તેના ઘાણ કાઢી નાખુ છુ.-એવી ધારણા કાઈ દિવસ આવી ? એક લોટા માટે પાણી કલક નળ છૂટા મૂકી ઘો છે. જે હિંસા થાય છે એ ખાખતની દરકાર ઉડી ગઇ છે, એવા તે શ્રાવક। ન હતા. સ્થાવર જીવાની પ્રતિજ્ઞા ભલે નથી પશુ હિંસામાં પાપ માનેા છે કે નાહ. જો પાપભીરૂ હા તે એટલું પાપ શાથી થયુ તે કાઈ દહાડો વિચાયુ ? રાતદિવસ થતાં પાપાના સકલ્પ આભ્યા ? જ્યાં સ્થાવરાની હિંસાની પ્રતિજ્ઞા નથી પણ કરે એમાં ફીકર નહિ ? ફીકર તા પૂરેપૂરી થવી જોઈ એ. તા તેની ફીકર નહિં રાખનારા શી રીતે ધર્મી તરીકેના ખરાડા પાડે છે? હવે એ શ્રાવકે પેાતાની દેશવિરતિપણાની છાયા પાડી રહ્યા છે. અભયકુમાર અને આખું પ્રધાનમંડળ, નગરમ’ડળ ચાર શ્રાવકની ચતુરાઈથી ચકીત થાય છે, ધર્મ ની કિંમત તેના ભેદ.. પેટા ભેદો, વગેરે અધિકાર અગ્રેવ માન.
Page #437
--------------------------------------------------------------------------
________________
સંપાદકના પ્રકાશનો......
૭ ઉપદેશમાલા દોઘટ્ટીવૃત્તિ ૮ આગમાદ્ધારક ભગવતી દેશના
| સમુચ્ચય ભા. ૧-૨ ૯ અન્તિમ સાધના બે આવૃત્તિ ૧૦ પ્રા. કુવલયમાલા કથા ગૂર્જરાનુવાદ ૧૧ પ્રા. સમરાદિત્ય કથાને ,, ૧૨ હેમચંદ્રાચાર્ય કૃત સવિવરણ.
યોગ શાસ્ત્રનો ૧૩ પ્રા. ચપન્ન મહાપુરુષ ચરિતને ,, ૧૪ પ્રા. પઉમરિય' (વિમલસૂરી) ,, ૧૫ પ્રા. ઉપદેશપદ સવિવરણનો , ૧૬ આગમ દ્વારક પ્રવચન શ્રેણી વિભાગ ૧
૧૭
૧૮
Page #438
--------------------------------------------------------------------------
________________ સ્વાધ્યાયની સર્વોપરિતા હે ગૌતમ ! સ્વાધ્યાય દયાનમાં વતતા હોય તે દરેક ક્ષણે વૈરાગ્ય પામનારા થાય છે. સ્વાધ્યાય કરનારને ઉqીલેક, અઘોલક, : તિષલેક, વૈમાનિક લોક, સિદ્ધિ, સર્વલે ક, અને અલેક પ્રત્યક્ષ જ છે. બાર પ્રકારના તને વિષે સમ્યગ્દષ્ટિને સ્વાધ્યાય સામે તપ થયા નથી અને થવાના નથી. એક બે ત્રણ માસક્ષપણ કરે, સંવત્સર સુધી લગાતાર ખાધા વગર રહે, લાગલાગટે તેટલા ઉપવાસ કરે, પરંતુ સ્વાધ્યાય -ધ્યાન રહિત હોય તે એક ઉપવાસનું પણ ફલ ન પામે. નિર્દોષ આહાર ગ્રહણ કરનાર ત્રણે યાગમાં એકાગ્ર ઉપયોગ રાખનાર હોય અને દરેક સમયે સ્વાધ્યાય કરતા હોય તો તે એકાગ્ર માનસવાળાને વરસ દિવસ સુધી ઉપવાસ કરનારની સાથે સરખામણી કરી શકાતી નથી. કારણ કે એકાગ્રતાથી સ્વાધ્યાય કરનારને અનંત નિર્જરા થાય છે. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિઓ સહિત, સહનશીલ, ઈન્દ્રિયે દમન કરનાર, નિર્જરાની અપેક્ષા રાખનાર એ મુનિ એકાગ્રચિત્તથી નિલપણે સ્વાધ્યાય કરે, પ્રશસ્ત શ્રુતજ્ઞાનને સમજાવે છે, જે કોઈ શુભ ભાવનાવાળા તેને શ્રવણ કરે છે, તેઓ બંને હે ગૌતમ ! તત્કાલ તે આશ્રવ દ્વાર બંધ કરે છે. દુ:ખી એવા એક જીવને પ્રતિબંધ પમાડી મોક્ષ માર્ગ માં સ્થાપન કરે છે, તે દેવતા અને અસુરો સહિત આ જગતમાં અમારી પડો વજાડનાર થાય છે. જે બીજી ધાતુની પ્રધાનતા યુત સુવર્ણ ક્રિયા વગર કંચનભાવ પામતું નથી, તેમ સર્વ જિનપદેશ વગર પ્રતિબંધ પામતા નથી. રાગ-દ્વેષ–માહથી રહિત થઈ શાસ્ત્રના જાણકાર જે ધર્મકથા કરે છે, તે પણ વિશ્રાંતિ લીધા વગર હંમેશાં ધર્મોપદેશ આ પે છે, તેઓ સર્વ પાપથી મુક્ત થાય છે. જે યથાર્થ પ્રકારે સૂત્ર અને અર્થની વ્યાખ્યા શ્રોતાને વતા કહે તે કડેનારને એકાંત નિર્જરા થાય છે અને સાંભળનારને કદાચ થાય કે ન પણ થાય. હે ગૌતમ ! આ કારણથી જાવજજીવ અભિગ્રહ સહિત ચારે કાલ સ્વાધ્યાય કરો. શ્રીમહાનિશીથવ્રુતસ્કંધ-૩જા અધ્યયનના ગૂજરાનુવાદના આધારે.