Book Title: Agam Satik Part 21 Pragnapana Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
Catalog link: https://jainqq.org/explore/009012/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | I નમો નમો નમૂનર્વસાસ .. આગમસ સટીક અનુવાદ અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમ: આગમસટીક અનુવાદ આગમ સટીક અનુવાદના આ ભાગ - ૨૧ માં છે... પ્રજ્ઞાપના-૨ | ૦ “પ્રજ્ઞાપના”-ઉપાંગસૂટ-૪-ના -: અનુવાદ-શ્રેણીના સર્જક : – – પદ-૬-થી મુનિ દીપરત્નસાગર આરંભીને તા. ૨૩/૧૦/૨૦૦૯ શુક્રવાર ૨૦૬૬ કા.સુ.પ – – પદ-૨૦-સુધી આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦ – X - X - X - X - X - X - X – ૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦ સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ. & ટાઈપ સેટીંગ : મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. |III ઘીકાંટા રોડ, અમદાવાદ. (M) 9824419736 III Tel. 079-25508631 2િ1/1] Page #3 -------------------------------------------------------------------------- ________________ ઋણસ્વીકાર ૦ વંદના એ મહાન આત્માને ૦ વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણસુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી ચયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીર્વાદ, સૂરિમંત્રથી અભિમંત્રિત વારા ચૂર્ણનો ક્ષેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિત્તે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે હયાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિઘ્નરહિતપણે મૂર્ત સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજી મ ના ચરણ કમળમાં સાદર કોટીશ: વંદના · O • g • d ૦ કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦ ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવ્રજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્ન– પૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ જેમના આજીવન અંતેવાસી, શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા. જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાધંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોક્લાવી. ઉક્ત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેસ્તિ સંઘો થકી થયેલ ધનવર્ષાના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું. આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સટીક અનુવાદના આ ભાગ ૨૧ ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી ૫.પૂ. આ.દેવ શ્રી ભક્તિસૂરીશ્વરજી મ.ના સમુદાયવર્તી પૂજ્ય આચાર્યશ્રી ઋચાંદ્રસૂરીશ્વરજી તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર શ્રી આદિનાથ જૈન શ્વે.મૂ.પૂ.સંઘ નવસારી Page #4 -------------------------------------------------------------------------- ________________ દ્વવ્યસહાયકો (અનુદાન દાતા, અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે. પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.] Page #5 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. (૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ. | પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો ૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ. - સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી. | ૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી. Page #6 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસહાયકો ૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી “શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.” ૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો. (૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી. (૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર. (૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી ! - “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ. (૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત. - - - - - - Page #7 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ (૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાધ્વીશ્રી હિતજ્ઞાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ. (૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરત્ના સાધ્વીશ્રી પૂર્ણપ્રજ્ઞાથીજીની પ્રેરણાથી “સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,' મુંબઈ આગમ-સટીક અનુવાદ સહાયકો (૧) પ.પૂ. ભગવતીજી દેશનાદક્ષ આદેવશ્રી નરદેવસાગરસૂરિજી મળ્યાની પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર. (૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ ની પ્રેરણાથી “અભિનવ જૈન શ્વેભૂપૂ॰ સંઘ,'' અમદાવાદ. - (૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આદેવશ્રી મુનિચંદ્રસૂરિજી મની પ્રેરણાથી “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,'' ભીલડીયાજી. (૪) ૫.પૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સા૰ સૂર્યપ્રભાશ્રીજી મની પ્રેરણાથી – શ્રી ભગવતી નગર ઉપાશ્રયની બહેનો,' અમદાવાદ. (૫) પરમપૂજ્યા વરધર્માશ્રીજી મ૦ના શિષ્યા તપસ્વીરત્ના સાધ્વીશ્રી પ્રતિધર્માશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્શ્વભક્તિ શ્વેભૂપૂ॰ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ શ્વેભૂપ્ તપા૰ જૈન સંઘ, ડોંબીવલી. (૬) સ્વનામધન્યા શ્રમણીવર્યાશ્રી સૌમ્યગુણાશ્રીજી મની પ્રેરણાથી. “શ્રી પરમ આનંદ શ્વેભૂપૂ જૈનસંઘ,' પાલડી, અમદાવાદ. Page #8 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો - - - - - - - મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકારનોનો અંક ૩૦૧ -માલુiળ-મૂe. ૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. ૨. આગમ-ગુજરાતી અનુવાદ પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं ૪૬ પ્રકાશનો જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે. - આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. ૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #10 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ५. आगमसइक्रोसो ૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો. ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. – વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના ६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ. Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૨ આગમસૂત્ર સટીક અનુવાદ ७. आगमसूत्र हिन्दी अनुवाद પ્રકાશનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્ત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ આગમસૂત્ર-હિન્દી અનુવાદ્ માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને આનમ સટી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. ૮. આગમ કથાનુયોગ ૬-પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનું સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરુષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિહવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દૃષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠાંક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે. આ “આગમ કથાનુયોગ’' કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂા. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે. ૧૦. આગમ સટીક અનુવાદ ૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે. આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે. આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે. - x – – આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી - X - X – Page #13 -------------------------------------------------------------------------- ________________ G આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી (૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪ – મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે. ૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩. - આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે. ૦ નવપદ-શ્રીપાલ – શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે. (૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦ – આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૧૫ પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે. ૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. – આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે. (૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ - અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે. - સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે. (૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ (૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ (9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૬ (૮) જિનભક્તિ સાહિત્ય - • चैत्यवन्दन पर्वमाला • चैत्यवन्दनसंग्रह - तीर्थजिन विशेष • चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પર્વતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂપ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે. d શત્રુંજય ભક્તિ • शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી આગમસૂત્ર સટીક અનુવાદ ૦ અભિનવ જૈન પંચાંગ • अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સૂત્ર અભ્યાસ-સાહિત્ય - ૦ જૈન એડ્યુકેશનલ સર્ટિફિકેટ કોર્સ . પ્રતિક્રમણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪ આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે. = = X = E G મ Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ ૧૫-પ્રજ્ઞાપનાઉપાંગર-૪/૨ અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન જ e -૦૧-) આ ભાગમાં “પ્રજ્ઞાપના” સૂત્ર જે પંદરમું આગમ છે અને ઉપાંગસૂત્રોમાં ચોથું ઉપાંગ છે, તેનો બીજો ભાગ છે. આ સૂત્રને પ્રાકૃત ભાષામાં પત્રવUT સૂત્ર કહે છે. સંસ્કૃત નામ પ્રાપના છે. ગુજરાતી ભાષામાં પણ આ જ નામે પ્રસિદ્ધ છે. ચોથા સંગમ સમવાયનું આ ઉપાંગ છે. જેમ સ્થાન અને સમવાય બંને અંગસૂત્રોની પદ્ધતિમાં ઘણું સામ્ય છે, તેમ તે અંગઝોના ઉપાંગ રૂપ એવા જીવાભિગમ અને પ્રજ્ઞાપના પણ ઘણાં સંકડાયેલ છે. જીવાભિગમની વૃત્તિમાં ઘણાં સ્થાને પ્રજ્ઞાપનાની સાક્ષી જોવા મળેલ છે. વળી ભગવતીજી સૂત્રમાં તો અનેક સ્થાને સાક્ષીપાઠ સ્વરૂપે નાવ પન્નવUTIC' એમ લખાયેલ છે. આ પ્રજ્ઞાપના સૂરમાં ૩૬-પદો [અધ્યયનો છે. જેમાં ચાર પદોમાં પેટા ઉદ્દેશા તથા ચાર પદોમાં પેટા દ્વારો છે આ સૂત્રમાં દ્રવ્યાનુયોગ ઠાંસીઠાંસીને ભય છે, જેમાં સ્થિતિ, સંજ્ઞા, વ્યુત્ક્રાંતિ, યોનિ, ભાષા શરીર, કર્મ, કષાય જેવા અનેક તાત્વિક વિષયોની વિશદ્ છણાવટ છે. શૈલી પ્રશ્નોતરની છે. છે પદ-૬-“વ્યુત્ક્રાંતિ' છે. – X - X - X – પાંચમા પદની વ્યાખ્યા કરી, હવે છઠુ કહે છે - તેનો સંબંધ આ છે – પૂર્વના પદમાં ઔદયિક, ક્ષાયોપશમિક, ક્ષાયિક ભાવને આશ્રીને પર્યાયિોના પરિમાણનો નિર્ણય કર્યો. અહીં પહેલા બે ભાવ સંબંધી જીવોના ઉપપાત, વિરહ વિચારાય છે. આદિની આ અધિકાર ગાથા – • સૂત્ર-૩૨૬ - ભાર મુહૂd, ચોવીશ મુહૂર્ત, સાંતર, એક સમય, ક્યાંથી ?, ઉદ્ધતના, પરભવિકાયુ, આયુષનો બંધ એ આઠ આકર્ષ-દ્વારો અહીં છે. છે પદ-૬, દ્વાર-૧ છે આ આગમમાં પૂ.મલયગિરિજી ઉપરાંત પૂ.હરિભદ્રસૂરિજી કૃત્ વૃત્તિ પણ મળે છે. જેના આધારે અમે વિવેચન કરેલ છે. • સૂત્ર-૩૨૩ : ભગવાન ! નરકગતિ કેટલો કાળ જીવોપતિ રહિત કહી છે? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૧ર-મુહૂર્ત. ભગવન્! તિર્યંચગતિ કેટલો કાળ ઉપપત હિત છે ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૧૨-મુહૂd. ભગવન ! દેવગતિ કેટલો કાળ ઉપપાત રહિત છે ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત ભગવાન ! સિદ્ધિગતિ કેટલો કાળ સિદ્ધિ વિરહિત છે ? ગૌતમ ! જન્ય એક સમય, ઉત્કૃષ્ટ છે મારા. ભગવન / નરકગતિ કેટલો કાળ ઉદ્વતના રહિત કહી છે ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બર મુહ એ પ્રમાણે તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિ સંબંધી પ્રશ્નોત્તર પણ જાણવા. • વિવેચન-૩૨૬,૩૨૩ : પહેલા પ્રત્યેક ગતિમાં સામાન્યથી ઉપપાત વિરહ અને ઉદ્વતના વિરહ કાળ બાર મુહૂપમાણ કહેવો. પછી તૈરયિકાદિ ભેદોની અપેક્ષાએ બંને વિરહ કાળ ચોવીશ મહd કહેવો... પછી નૈરયિકો સાંતર ઉત્પન્ન થાય કે નિરંતર... પછી એક સમયે નૈરયિકાદિ કેટલા ઉપજે અને મરે તે કહેવું...પછી નાકાદિ ક્યાંથી આવીને ઉપજ છે... પછી નૈરયિકાદિ મરણ પામી ક્યાં ઉત્પન્ન થાય છે... પછી અનુભવાતા વર્તમાન ભવના આયુનો કેટલામો ભાગ બાકી હોય ત્યારે પરભવાયુ બાંધે... પછી અમે પ્રજ્ઞાપનાસૂઝ સટીક અનુવાદને ત્રણ ભાગમાં વિભાજીત કરેલ છે. ભાગ૨માં પહેલા પાંચ પદો છે. પ્રસ્તુત ભાગ-૨૧-માં પદ-૬ થી ૨૦ છે. પછી ભાગ-૨૨માં પદ-૨૧ થી ૩૬ લીધાં છે. સામાન્યથી ઉપાંગ સૂત્રોના કર્તાના નામ પ્રાપ્ત થતાં નથી. પણ આ ઉપાંગના કતરૂપે માર્યકથામવાનું નામ મળે છે. સૂત્રાત્મક રૂપે તૈયાર થયેલ તવાર્થસૂત્રની માફક તાત્વિક વિષયોની વિશિષ્ટ સંકલના રૂપ આ સફળ અભિનવ પુરુષાર્થ છે. કયાંક કંઈક છોડ્યું છે . ક્યાંક કંઈક ઉમેર્યું છે.” તે આ વિવેચન 2િ1/2] Page #17 -------------------------------------------------------------------------- ________________ ૬/-/૩૨૬,૩૨૩ કેટલા આકર્ષો વડે આયુબંધ કરે તે આઠ દ્વારો કહેવા. ભગવદ્ ! નક્કગતિ કેટલો કાળ ઉપપાત સહિત હોય ? નકગતિ એ નર્કાગતિ નામકમોંદયથી ઉત્પન્ન, જીવનો ઔદયિક ભાવ છે અને તે સાતે નકપૃથ્વી વ્યાપી છે. રંત એ પરમગુરનું સંબોધન છે. તેથી નરકગતિ કેટલા કાળ સુધી જીવોના નારકપણે ઉત્પાદ વડે શૂન્ય, આપે તથા બીજા ઋષભાદિ તીર્થંકરે કહેલી છે ? ત્યારે ભગવંતે કહ્યું કે - જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત સુધી કહેલી છે. | (શંકા) આગળ એક પણ નરકમાં ઉપપાત કાળ બાર મુહર્ત કહેવાનો નથી, ચોવીશ મુહૂતદિ પ્રમાણ કાળ કહેવાનો છે, તો સમુદાયમાં બાર મુહૂર્ત પ્રમાણ કાળ કેમ ઘટે ? (સમાધાન] અહીં પ્રશ્ન વસ્તુતત્વના અજ્ઞાનથી છે. જો કે રતનપભાદિ પ્રત્યેકનો ચોવીશ મુહાદિ ઉપપાતવિરહ કહેવાનો છે, તો પણ સાતેની અપેક્ષાએ ઉપપાત વિરહ કાળને વિચારતા બાર મુહૂર્ત ઉપપાત કાળ હોય. બાર મુહર્ત પછી કોઈપણ એક પૃથ્વીમાં અવશ્ય ઉત્પન્ન થાય, કેમકે કેવલજ્ઞાનીએ તેમ જાણેલ છે. • x • નર્કગતિ માફક બીજી ત્રણે ગતિ પણ જાણવી. સિદ્ધિગતિ છ માસ સુધી ઉપપાતરહિત હોય છે. એ પ્રમાણે ઉદ્વર્તના પણ જાણવી. પણ સિદ્ધો મરણ પામતા નથી. કેમકે તેઓ શાશ્વત છે. છે પદ-૬-દ્વાર-૨ છે. પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર ભગવન! બેઈન્દ્રિયો કેટલો કાળ ઉપપાત રહિત હોય છે ? ગૌતમ ! જન્યથી એક સમય, ઉcકૃષ્ટથી અંતમુહૂર્ત-એ પ્રમાણે વેઈન્દ્રિયો અને ચઉરિદ્રિયો પણ જાણવા. ભગવન સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચો 7 ગૌતમ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટથી તમુહૂર્ત. ભગવદ્ ! ગર્ભજ તિચિ પંચેન્દ્રિયો ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત. ભગવન / સંમૂર્ણિમ મનુષ્યો કેટલો કાળ ઉપપાતરહિત હોય ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ર૪-મુહd. ગર્ભજ મનુષ્યો કેટલો કાળ ઉપપાતરહિત હોય ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બાર મુહૂd. વ્યંતર સંબંધી પૃચ્છા-ગૌતમ જધન્ય એક સમય, ઉતકૃષ્ટ ર૪-મુહૂર્ત. જ્યોતિકો ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ર૪-મુહૂર્ત હોય છે. સૌદામકલ્પ દેવો કેટલો કાળ ઉપપાત રહિત હોય ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ-ર૪ મુહd. ઈશાનકતાના દેવોનો પણ તે જ કાળ છે. સનતકુમાર કહ્યું દેવો ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ નવ સમિદિન, ૨૦ મુહૂર્ત. મહેન્દ્રકશે દેવો ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બાર રાત્રિદિન, ૧૦ મુહૂર્ત બહાલોક કલ્પ દેવો? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સાડા બાવીશ સમિદિન. લાંતક કહ્યું દેવો ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૪૫-રાત્રિદિન, મહાશુક કો દેવો ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૮૦-રાત્રિદિન. સહમ્રાકો દેવો ? જEાન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૧e-રાત્રિદિન. આનત કહ્યું દેવો? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટા સંસ્માતા માસ. પ્રાણત દેવો? આનત મુજબ. આરણ દેવો? જાજ એક સમય, ઉત્કૃષ્ટ સંખ્યાતા વર્ષ અય્યત તેમજ છે. ભગવાન ! નીચલી ગૈવેયકના દેવોનો ઉપપાત વિરહ કેટલો કાળ છે ? ગૌતમ જધન્ય એક સમય, ઉત્કૃષ્ટા સંખ્યાના સેંકડો વર્ષ. મધ્યમ વેયક દેવો? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સંખ્યાતા હજાર વર્ષ. ઉપલી ઝવેયકના દેવો ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સંખ્યાતા લાખ વર્ષ. વિજય આદિ ચાર અનુત્તર દેવો ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાત ભાગ. ભગવન / સિદ્ધો કેટલો કાળ સિદ્ધિથી વિરહિત હોય છે ? હે ગૌતમ ! જઘન્ય એક સમય, ઉકૃષ્ટ છ માસ. ૩૨૯] ભગવન્! રતનપભા પૃedી નૈરયિક કેટલો કાળ મરણ રહિત કહા છે ? ગૌતમ જEાન્ય એક સમય, ઉત્કૃષ્ટ ર૪-મુહૂર્ત. એ પ્રમાણે સિદ્ધો સિવાયની ઉદ્ધતના અનુત્તરોપાતિક સુધી કહેતી. દેવોમાં “ચ્યવન” કહેવું. • વિવેચન-૩૨૮,૩૨૯ : ચોવીશ મુહૂર્ત સંબંધી બીજું દ્વાર - સૂત્ર પાઠ સિદ્ધ છે. પરંતુ અહીં ઉત્કૃષ્ટ વિષયક સંગ્રહણી ગાથા વૃત્તિકારશ્રીએ નોંધેલ છે. જેના અર્થ ઉક્ત સૂત્રાર્થમાં કહેવાઈ ગયેલ છે. આઠ ગાથા નોંધી છે. જેનું પુનરાવર્તન કરતા નથી. • સૂત્ર-૩૨૮,૩૨૯ - ભગવા રતનપભા પૃથ્વી નૈરયિક કેટલો કાળ ઉપપાત વિરહિત હોય? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૨૪-મુહd. શર્કરાપભા પૃવી નૈરયિક ગીતમાં જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સાત રાત્રિદિન વાલુકાપભા પૃથ્વી નૈરયિક ગૌતમાં જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અદ્ધમાસ, ભગવન! એકwભા પૃવીનરસિક? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૧-માસ, ભગવન્! ધૂમપ્રભા પૃથ્વી નૈરયિકo? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ-ર-માસ, તમારૂભા પૃની નૈરયિક»? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ-૪-માસ. ભગવના અધઃસપ્તમી પૃથ્વી નૈરયિક કેટલો કાળ ઉપપાત રહિત હોય છે? ગૌતમાં જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટથી છ માસ. ભગવન / સુકુમારે કેટલો કાળ ઉપપાતરહિત હોય ? ગૌતમ. જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૨૪-મુહૂર્ત નાગકુમાર? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૨૪મુહd. એ પ્રમાણે સુવર્ણ-વિધુત-અગ્નિ-દ્વીય-દિફ-ઉદધિ-વાયુ-અને સ્વનિતકુમારો બધામાં આ જ કાળ જાણતો. ભગવદ્ ! પૃવીકાયિકો કેટલો કાળ ઉપપાતરહિત હોય ? ગૌતમ ! પ્રતિસમય ઉપાતથી અવિરહિત છે. એ પ્રમાણે અકાલિકથી વનસ્પતિકાયિક સુધીના પ્રતિસમય ઉપપાતથી અવિરહિત છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ ૬/-/3/13૦,૩૩૧ ૨૨ & પદ-૬, દ્વાર-૩ . બીજું દ્વાર ગયું, હવે ત્રીજું દ્વાર કહે છે – • સૂઝ-330,33૧ - [33] ભગવન / નૈરયિકો સાંતા ઉપજે છે કે નિરંતર ગૌતમ / સાંતર પણ ઉપજે, નિરંતર પણ ઉપજે છે. ભગવાન ! તિચિયોનિકો? સાંતર પણ ઉપજે, નિરંતર પણ ઉપજે છે. એ પ્રમાણે મનુષ્યો અને દેવો પણ કહેવા. ભગવાન ! રાપભા પૃવી નૈરયિક સાંતા ઉપજે કે નિરંતર / ગૌતમ બંને રીતે ઉપજે એ પ્રમાણે આધસપ્તમી સુધી કહેવું. ભગવાન ! અસુરકુમાર દેવો સાંતર ઉપજે છે કે નિરંતર ? ગૌતમ બંને રીતે ઉપજે આ પ્રમાણે સ્વનિતકુમાર સુધી કહેવું. ભગવન | પૃવીકાયિકો સાંતર ઉપજે કે નિરંતર ? ગૌતમ ! તેઓ નિરંતર ઉપજે છે. આ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી કહેવું. ભગવન! બેઈન્દ્રિયો સાંતર ઉપજે કે નિરંતર ? બંને રીતે. એ પ્રમાણે પંચેન્દ્રિય તિચિયોનિકો સુધી કહેવું. મનુષ્યો? બંને રીતે. એ પ્રમાણે વ્યંતર, જ્યોતિક, સૌધર્મથી રવિિસદ્ધ સુધી બંને રીતે કહેવા. સિદ્ધો સાંતર સિદ્ધ થાય કે નિરંતર? ગૌતમ સાંતર પણ થાય અને નિરંતર પણ થાય. [33] ભગવતુ ! નૈરયિકો સાંતર ઉદ્વર્તે છે નિરંતર ? ગૌતમ! બંને રીતે. ઉપ૨ાતની જેમ ઉદ્ધતના પણ વૈમાનિક સુધી કહેવી. તેમાં સિદ્ધો ન કહેવા. જ્યોતિક અને વૈમાનિકમાં “વન’ શબ્દ કહેવો. વિવેચન-૩૩૦,૩૩૧ - પાઠસિદ્ધ છે. પૂર્વોક્ત સૂત્રાર્થ મુજબ ભાવાર્થ પ્રતીત છે. છે પદ૬, દ્વાર-૪ છે. પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર અનંતા ઉપજે છે. પરસ્થાનને આશ્રીને પ્રતિસમય અસંખ્યાતા ઉપજે છે. ભગવન! એકસમયમાં બેઈન્દ્રિયો કેટલા ઉપજે છે ? ગૌતમ! જઘન્ય એક, બે, ત્રણ. ઉત્કૃષ્ટ સંખ્યા કે અસંખ્યાતા. એ પ્રમાણે તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય જાણવા. સંમૂર્ણિમ અને ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ, સંમૂર્શિમ મનુષ્ય, વ્યંતર, જ્યોતિક, સૌધર્મથી સહક્યાર સુધી બધાંને નૈરયિકવતુ કહેતા. ગભજ મનુષ્ય, આનતથી અનુત્તરોપાતિકો જઘન્ય એક, બે કે ત્રણ સમય. ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉપજે છે. ભગવનું ! એક સમયમાં કેટલા સિદ્ધ થાય ? ગૌતમ ! જધન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી ૧૦૮. [33] ભગવન! એક સમયમાં કેટલાંક નૈરમિક ઉદ્ધતું છે ? ગૌતમ ! જન્યથી એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટથી સંખ્યાતા કે અસંખ્યાતા, એમ ઉપાત માફક ઉદ્ધતના અનુત્તરોપપાતિક સુધી કહેવી. * * * * * • વિવેચન-૩૩૨,૩૩૩ - સૂગ પાઠ સિદ્ધ છે. વિશેષ આ - વનસ્પતિસૂત્રમાં સ્વસ્થાન સંબંધી પ્રતિસમય નિરંતર અનંતા ઉપજે છે. સ્વાસ્થાન-વનસ્પતિના પૂર્વભવમાંથી વનસ્પતિમાં આ ભવે ઉપજે. તે અનંતા કહ્યા. કેમકે દરેક નિગોદનો અસંખ્યાતમો ભાગ નિરંતર ઉપજે છે અને મરણ પામે છે પરસ્થાન સંબંધી ઉપપાતને આશ્રીને પ્રતિ સમય નિરંતર અસંખ્યાતા ઉપજે. પરસ્થાન-વિજાતીય પૃથ્વી આદિ પરભવથી આવીને ઉપજે છે. ગર્ભજ મનુષ્યો ઉત્કૃષ્ટથી સંખ્યાત જ હોય, તેથી સંખ્યાતા ઉપજે તેમ કહેવું. આનતાદિ દેવલોકે મનુષ્યો જ ઉપજે, તિર્યંચ નહીં. મનુષ્યો સંગાતા હોવાથી આનતાદિમાં સંખ્યાત કહેવા. છે પદ-૬, દ્વાર-૫ % ત્રીજું દ્વાર ગયું. હવે ચોથું દ્વાર કહે છે - • સૂગ-૩૩૨,333 - [33] ભગવન / નૈરયિકો એક સમયમાં કેટલા ઉપજે છે ? જાન્યથી એક, બે કે ત્રણ, ઉત્કૃષ્ટથી સંખ્યાત કે અસંખ્યાત ઉપજે છે. આ પ્રમાણે અધઃસપ્તમી સુધી જાણવું. ભગવાન ! આસુકુમારો એક સમયમાં કેટલા ઉપજે ? ગૌતમ ! નૈરપિકવવું જાણવું. પ્રમાણે સ્વનિતકુમાર સુધી કહેવું. ભગવન | પૃવીકાયિક એક સમયમાં કેટલા ઉપજે ? ગૌતમ ! નિરંતર અસંખ્યાતા ઉપજે છે. એ પ્રમાણે વાયુકાયિક સુધી જાણવું. ભગવનસ્પતિકાયિક એક સમયમાં કેટલા ઉપજે ? ગૌતમ! રવસ્થાનને આગ્રીને નિરંતર પ્રતિસમય ચોથું દ્વાર ગયું, હવે પાંચમા દ્વારને કહે છે – સૂગ-૩૩૪ થી ૩૪૪ : [૩૪] ભગવત્ / નૈરયિકો કયાંથી આવીને ઉપજે છે ? નૈરવિકથી ચાવતું દેવથી ? ગૌતમ / નૈરયિક કે દેવમાંથી આવીને ન ઉપજે તિર્યંચ કે મનુષ્યથી આવીને ઉપજે. જે તિર્યચથી આવીને ઉપજે તો શું એકેન્દ્રિયથી યાવત્ પંચેન્દ્રિયથી આવીને ઉપજે ? ગૌતમ ! એકેદ્રિય ચાવત ચઉરિન્દ્રિયથી આવીને ન ઉપજે પણ પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવીને ઉપજે. જે પંચે તિયાથી આવીને ઉપજે તો શું જલચરથલચર કે ખેચર પંચે તિર્યચથી આવીને ઉપજે ? ગૌતમ ! જલચર-સ્થલચર કે ખેચર ત્રણે પંચે તિર્યંચથી આવીને ઉપજે. જે જલચર પંચે. તિચિથી આવીને ઉપજે તો સંમૂર્છાિમથી આવીને કે Page #19 -------------------------------------------------------------------------- ________________ ૬/-//૩૩૪ થી ૩૪૪ ૨૪ ગર્ભજ જલચર પંચેતિયચથી આવીને ઉપજે. ગૌતમ ! બંનેમાંથી આવીને ઉપજે. જો સંમર્હિમ જલચર પંચે તિચિથી આવીને ઉપજે તો પાપ્તિ કે અપાતા સંમૂર્ણિમ જલચર પંચે તિચિથી આવીને ઉપજે ? ગૌતમ ! પર્યાપ્તાથી આવીને ઉપજે અપર્યાપ્તાથી નહીં જે ગર્ભજ જલચર પંચે તિચિથી આવીને ઉપજે તો પર્યાપ્તાથી કે આપતાથી ? પર્યાપ્તા ઉપજે, અપચતાથી નહીં. - જો રથલચર પચે તિરથી આવીને ઉપજે તો ચતુષ્પદથી, કે પરિસર્ષથી આવીને ઉપજે ગૌતમ ચતુEછે કે પરિસહ બંને લયર પી. તિર્યચથી આવીને ઉપજે. જે ચતુષપદ સ્થલચર પંચ તિર્યચથી આવીને ઉપજે તો સંમૂર્છાિમથી ઉપજે કે ગર્ભજથી ? બંનેથી. જે સંમૂર્હિમ ચતુષ્પદ સ્થલચર પંચે તિર્યંચથી આવીને ઉપજે તો શું પયતoથી કે અપયfપ્તાહથી ? ગૌતમ! પતિાથી આવીને જ ઉપજે. ગભજિ ચતુ. લયર પાંચ તિર્યંચથી આવીને ઉપજે તો શું સંખ્યાત વષયક ગર્ભજથી કે અસંખ્યાત વષયક ગર્ભજથી ? ગૌતમ ! સંખ્યાત વષયક ગર્ભજથી આવીને ઉપજે, અસંખ્યાતoથી નહીં જે સંખ્યાત વષયિક ગજિ ચતુષ્પદ સ્થલચર પંચે તિથિી આવીને ઉપજે તો શું પયતા સંગાતથી કે અપયતા સંખ્યાતથી ગૌતમ યતાથી આવીને ઉપજે, અપર્યાપ્તાથી નહીં. જે પરિસર્પ સ્થલચર પાંચે તિર્યચથી ઉપજે તો શું ઉરઃ પરિસર્ષoથી કે ભુજપરિસર્ષથી ઉપજે? ગૌતમ ! બંનેથી. જે ઉરઃ પરિસર્ષ સ્થલચર પંચેતિયચથી ઉપજે તો શું સંમૂર્છાિમ ઉરસર્ષથી કે ગર્ભજ ઉરપરિસર્ષથી ઉપજે ગૌતમ ! બંનેથી. જે સંમુર્ણિમ ઉરઃ પરિસર્ષ સ્થલચર પંચે તિર્યંચ ઉપજે તો શું પતાથી કે અપયપ્તાહથી ગૌતમ પયતાથી ઉપજે, અપયfપતાથી નહીં. જે ગભજ Gરઃ પરિસર્ષ સ્થલચર પચે તિર્યંચથી ઉપજે તો પતિfoથી કે અપયતિથી ? ગૌતમ! પતિoથી ઉપજે પર્યાપ્તા ગભજથી નહીં. જે ભુજપરિસર્ષ સ્થલચર પંચે તિચિથી ઉપજે તો શું સંમૂર્ણિમથી કે ગર્ભજ ભજપરિસર્ષથી ઉપજે ? ગૌતમ! બંનેથી. જે મુર્છાિમ ભજ પરિસર્ષ સ્થલચર પંચે તિરથી ઉપજે તો પતિoથી કે અપતિioથી ઉપજે? ગૌતમ! પર્યાપ્તાથી, અપર્યાપ્તાથી નહીં જે ગર્ભજ ભુજપરિસર્ષ પંચેન્દ્રિય તિચિથી આવીને ઉપજે તો શું યતિte ઉપજે કે આપયfપ્તાથી ઉપજે? ગૌતમપતિાથી ઉપજે, આપતાથી આવીને ન ઉપજે. જે ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી ઉપજે, તો શું સંમૂર્છાિમ ખેચર પંચે તિયચથી આવીને ઉપજે કે ગર્ભજળી? બંનેથી. જે સંમ&િમ ખેચર પંચેતિયચથી ઉપજે છે તેના પ્રયતાથી કે અપતિioથી આવીને ઉપજે ગૌતમ ! પર્યાપ્તાથી પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર ઉપજે, અપર્યાપ્તાથી નહીં. જે પતિ ગર્ભજ ખેચર પચે તિર્યચથી આવીને ઉપજે તો શું સંખ્યાત વષયુકoથી ઉપજે કે અસંખ્યાત વયુદ્ધથી ? ગૌતમ સંખ્યાત વષયુકoથી ઉપજે અસંખ્યાતથી નહીં જે સંખ્યાત વષયુકoથી ઉપજે તો પતિ કે પતાણી? પતoથી જ ઉપજે. જે મનુષ્યથી આવીને ઉપજે તો સંમર્હિમથી કે ગર્ભથી ? ગૌતમ! સંમર્હિમ મનુષ્યથી ન ઉપજે, ગર્ભજથી ઉપજે. જો ગર્ભજથી ઉપજે તો કમભૂમિગભજથી ઉપજે કે અકર્મભૂમિજથી કે અંતર દ્વીપ ગર્ભથી ? ગૌતમ!. કમભૂમિજ ગર્ભજળી ઉપજે. અકર્મભૂમિ કે તદ્વીપ ગ ણી નહીં. જે કર્મભૂમિ ગભજ મનુષ્યથી ઉપજે તો શું સંખ્યાત વષયુષ્કoથી કે અસંખ્યાત વષયુકથી ? ગૌતમ! સંખ્યાત વાયુક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યથી ઉપજે, અસંખ્યાતoથી નહીં. જે સંખ્યાત વષયુક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યથી ઉપજે તો શું પર્યાપ્તાથી ઉપજે કે પર્યાપ્તાથી ? પતિoથી જ ઉપજે. એ પ્રમાણે સામાન્ય નૈરયિકવ4 રનપભાથુવી નૈરયિકોનો ઉપાત કહેવો. શર્કરાકૃedી નૈરયિકની પૃચ્છા-આનો પણ સામાન્યની માફક ઉપuત કહેવો. પરંતુ સંમૂર્છાિમનો નિષેધ કરવો. ભગવન્! તાલુકાપભા પૃdી નૈરયિક ક્યાંથી આવીને ઉપજે તે ગૌતમ ? શર્કરાપભા નૈરયિકવ4 કહેવું. પરંતુ ભુજપરિસર્ષનો નિષેધ કરવો. પંકwભા નૈરયિકની પૃચ્છા-વાલુકાપભા નૈરપિકવ કહેવું. પણ ખેચરનો નિષેધ કરવો. ધૂમાપભા પૃથ્વી નૈરયિકની પૃચ્છા - પંકાભા નૈરયિકવવું કહેવું. પરંતુ ચતુષ્પદનો નિષેધ કરવો. તમઃમૃની નૈરસિક ક્યાંથી આવીને ઉપજે? ધૂમપભા નૈરયિકવવું કહેવું, પણ સ્થલચરનો નિષેધ કરવો. આ આતાવાણી - જે પંચેતિયચથી ઉપજે તો શું જલચસ્થલચર કે ખેચર પંચેન્દ્રિયોથી આવીને ઉપજે? ગૌતમ! માત્ર સ્થલચરથી ઉપજે. જે મનુષ્યોથી ઉપજે તો શું કર્મભૂમિથી, અકર્મભૂમિથી અંતર્લીપજથી ઉપજે તે ગૌતમી કર્મભૂમિજથી ઉપજે છે, અકર્મભૂમિ કે આંતદ્વીપજથી ન ઉપજે. જે કર્મભૂમિથી ઉપજે તો સંખ્યાત વષયુક્કoથી ઉપજે કે અસંખ્યાત વષયુકથી 7 સંખ્યાત વષયુકથી ઉપજે, અસંખ્યાત વષયુિષ્કoથી નહીં. જે સંખ્યાત વષયુકથી ઉપજે તો પર્યાપ્તાથી કે અપયતtoથી ? ગૌતમ / પ્રયતાથી ઉપજે, અપયતિથી નહીં. જો પર્યાપ્તા સંખ્યાતવષયુદ્ધ કર્મભૂમિ ઉપજે તો સ્ત્રી પુરષ કે નપુંસકથી ઉપજે? ત્રણેમાંથી ઉપજે. અધસપ્તમી પૃeતી નૈરયિક ક્યાંથી આવીને ઉપજે? ગૌતમ! એમજ છે. માત્ર સ્ત્રીનો નિષેધ છે. [૩૩૫,33) સંજ્ઞી પહેલી નરક સુધી, સરિસર્ષ બીજી, પક્ષી ત્રીજી, સહ ચોથી, ઉગ પાંચમી, સ્ત્રી છઠ્ઠી, મનુષ્યો, મત્સ્ય સાતમી પૃથ્વી સુધી ઉપજે. આ નક્ક પૃથ્વીનો ઉત્કૃષ્ટ ઉપપાત જણાવો. Page #20 -------------------------------------------------------------------------- ________________ ર૬ ૬)-/૫/૩૩૪ થી ૩૪૪ ૨૫ [33] ભગવત્ ! અસુકુમાર કયાંથી આવીને ઉપજે 7 નાક કે દેવથી ન ઉપજે, મનુષ્ય કે તિર્યંચથી આવીને ઉપજે. એ રીતે નૈરયિક માફક અસુરકુમારનો પણ ઉપપાત કહેતો. વિશેષ એ - અસંખ્યાત વયુિષ્ક, અકર્મભૂમિજ, તદ્વીપજ મનુષ્ય અને તિર્યંચથી આવીને પણ ઉપજે. એ પ્રમાણે નિતકુમાર સુધી કહેવું. [૩૩૮] ભગવત્ ! પૃનીકાયિકો ક્યાંથી આવીને ઉપજે છે, નૈરયિકોથી ચાવતુ દેવોથી ? ગૌતમ ! નૈરયિકોથી આવીને ન ઉપજે. તિચિ, મનુષ્ય કે દેવોથી આવીને ઉપજે છે. તો તિયચોથી આવીને ઉપજે તો શું એકેન્દ્રિયોશી ચાવત પંચેન્દ્રિયોથી આવીને ઉપજે ? ગૌતમ ! તે પાંચેથી આવીને ઉપજે. જે એકેન્દ્રિયતિચિથી ઉપજે જો શું કૃતીકાયિક યાવત વનસ્પતિકાયિકથી ઉપજે ? ગૌતમ! પૃવીકાયિકાદિ પાંચેથી આવીને ઉપજે. જે પૃde ઉપજે તો શું સૂo કે બાદર પૃથ્વીથી ઉપજે? ગૌતમ! બંનેથી ઉપજે. જે સૂક્ષ્મપૃની ઉપજે તો શું યતા પૃeળી ઉપજે કે અપર્યાપ્તtoથી ? ગૌતમ ! બંનેથી. જે બાદર પ્રણની ઉપજે તો શું પયતિથી કે અાયતાથી ઉપજે? ગૌતમ બંનેથી ઉપજે. એ રીતે વનસ્પતિકાયિક સુધી ચાર ભેદો વડે ઉપપતિ કહેવો. જે બેઈન્દ્રિય તિર્યંચયોનિકથી ઉપજે તો શું પર્યાપ્તાથી ઉપજે કે આપયતાથી ? ગૌતમાં બંનેથી ઉપજે. એ રીતે તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિયથી પણ કહેવું. જે પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવીને ઉપજે તો શું જલચર પંચે તિયચથી ઉપજે, એ પ્રમાણે નૈરસિકના ઉપપાત કહ્યો, તે અહીં પણ કહેવો. પણ પ્રયતા-અપયતિથિી ઉપજે.. જે મનુષ્યોથી ઉપજે તો શું સંમૂર્છાિમ મનુષ્યથી ઉપજે કે ગર્ભજ મનુષ્યથી ? ગૌતમાં બનેલી. જે ગર્ભજ મનુષ્યથી ઉપજે તો શું કર્મભૂમિજ ગભજ મનુષ્યથી ઉપજે ઈત્યાદિ નૈરયિકવત કહેવું. વિશેષ એ કે – પિયતાથી પણ ઉપજે. જે દેવથી ઉપજે, તો શું ભવનવાસી-વ્યંતર-જ્યોતિક કે વૈમાનિકથી ઉપજે ચારેથી આવીને ઉપજે જે ભવનવાસીથી ઉપજે તો શું અસુકુમારી ચાવત અનિતકુમારથી આવીને ઉપજે? ગૌતમ ! તે બધાંથી ઉપજે. - જે વ્યંતરદેવથી ઉપજે તો શું પિશાચણી યાવતુ ગંધર્વશી ઉપજે? ગૌતમ! તે બધાંથી આવીને ઉપજે. છે જ્યોતિકદેવથી આવીને ઉપજે તો ચંદ્રવિમાનથી યાવતું તારાવિમાનથી ઉપજે? ગૌતમ ! તે પાંચેથી આવીને ઉપજે. જે વૈમાનિક દેવશી ઉપજે, તો શું કહ્યોપપtoથી કે કWાતીતથી આવીને ઉપજે ગૌતમ કોપNloથી ઉપજે, લાતીતoથી નહીં. જે કલાપva વૈમાનિક દેવથી ઉપજે તો શું સૌધર્મથી યાવતુ અરણ્યતoથી ઉપજે? ગૌતમ! સૌધર્મ-ઈશાનથી આવીને ઉપજે છે. સનકુમાર ચાવતુ ટ્યુતથી ન ઉપજે. એ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર રીતે અપ્રકાયિક પણ કહેવા. તેઉ વાયુથી પણ તેમ છે. પરંતુ દેવ સિવાય બાકીના જીવોથી આવી ઉત્પન્ન થાય. વનસ્પતિ પૃedવતુ જાણવા. [33] બે, ત્રણ, ચાર ઈન્દ્રિયો તેઉ વાયુવતુ જાણવા. [3] પાંચેતિચિ ક્યાંથી આવીને ઉપજે ? નૈરવિકથી ચાવ4 દેવોથી ? ગૌતમ ! તે ચારેથી આવીને ઉપજે. જે નૈરયિકથી આવીને ઉપજે, તો શું રનપભાની નૈરવિકથી ચાવતુ આધસપ્તમી પૃdીનૈરવિકથી ઉપજે ? ગૌતમ! તે સાતે પૃથ્વી નૈરવિકથી ઉપજે. જે તિચિયોનિકથી આવીને ઉપજે તો શું એકેન્દ્રિરા યાવત પંચેન્દ્રિયથી ઉપજે? ગૌતમ! પાંચેલી. • x • એ રીતે પ્રણવીકામાં ઉપપાત કહ્યો તેમ આમનો પણ કહેવો. વિશેષ આ - સહગાર સુધીના દેવોથી ઉપજે. [૩૧] ભગવાન ! મનુષ્યો ક્યાંથી ઉપજે ? નૈરવિકથી યાવત્ દેવોથી ? ગૌતમ ! ચારેથી ઉપજે. જે નૈરવિકથી ઉપજે તો શું રનપભામૃdી નૈરવિકથી યાવતું અધઃસપ્તમીથી 7 રનપભo ચાવતુ તમ:પભાપૂની નૈરવિકથી ઉપજે, પણ અધઃસપ્તમી નૈરયિકશી નહીં. છે તિચિયોનિકથી ઉપજે તો શું એકેન્દ્રિય ઉપજે એ પ્રમાણે પંચેન્દ્રિય તિરોનો ઉપપાત કહ્યો. તેમ મનુષ્યોનો પણ કહેવો. પરંતુ અધ:સાતમી નૈરચિક અને તેઉ વાયુથી આવીને ન ઉપજે તથા સર્વ દેવોથી યાવત્ સર્વાર્થસિદ્ધથી ઉપપાત કહેવો. [3] ભગવન વ્યંતર દેવો, ક્યાંથી આવીને ઉપજે છે / નૈરયિક ચાવતું દેવથી ? સુકુમારવત્ કહેવું. [] ભગવન ! જ્યોતિક દેવો ક્યાંથી આવીને ઉપજે છે ? વ્યંતરવત જાણવા. પરંતુ સંમૂર્શ્વિમ, અસંખ્યાત વષયક ખેચર પંચેતિર્યંચથી લઈને, અંતર્લીપજ મનુષ્યોને વજીને બીજાથી ઉપજે.. [૩૪૪] ભગવન ! વૈમાનિકો ક્યાંથી આવીને ઉપજે છે ? શું નૈરયિકોથી યાવ4 દેવોથી ? ગૌતમ / નૈરયિક કે દેવોથી ન ઉપજે. પણ પંચેન્દ્રિય તિથિી , મનુષ્યોથી આવીને ઉપજે છે. એ પ્રમાણે સૌધર્મ અને ઈશાન દેવો કહેવા. સનકુમારદેવો પણ એમ જ કહેતો. પરંતુ અસંખ્યાત વષક કર્મભૂમિને વજીને ઉપજે છે. એ પ્રમાણે સહસ્ત્રારદેવો સુધી કહેવું. આનત દેવો ક્યાંથી . આવીને ઉપજે છે ? નૈરયિક યાવત્ દેવી ? ગૌતમ ! માત્ર મનુષ્યોથી આવીને ઉપજે છે. જે મનુષ્યથી ઉપજે તો શું સંમૂર્હિમ મનુષ્યની ઉપજે કે ગભજથી ? ગૌતમ ગભજ મનુષ્યોથી ઉપજે, સંમૂર્ણિમથી નહીં જે ગજિ મનુષ્યથી ઉપજે તો શું કમભૂમિ-કર્મભૂમિ કે અંતદ્વીપજથી ? ગૌતમ! કેવળ કમભૂમિજ ગભજ મનુષ્યથી ઉપજે કર્મભૂમિજથી ઉપજે તો શું સંખ્યાલવષયુકથી કે અસંખ્યાત વાયુકથી ઉપજ ? ગૌતમ ! સંખ્યાત વષયુકથી ઉપજે જે સંખ્યાત Page #21 -------------------------------------------------------------------------- ________________ ૬-૫/૩૩૪ થી ૩૪૪ વકિ ગર્ભજ મનુષ્યોથી ઉપજે તો શું પ્રયતાથી કે અપચયિતાથી ઉપજે ? ગૌતમ પર્યાપ્તoથી ઉપજે. જે પયક્તિા સંખ્યાત વષયિક કર્મભૂમિજ ગભજ મનુષ્યોની ઉપજે, તો શું સમ્યફ દષ્ટિ પસપ્તાહથી ઉપજે કે મિથ્યા દષ્ટિ પતાશી કે મિશ્ર દષ્ટિ પ્રયતાથી ઉપજે ગૌતમ સમ્યક દૃષ્ટિ કે મિા દૈષ્ટિ પતિ સંખ્યાતવષયિક કમભૂમજ ગભજ મનુષ્યોથી ઉપજે છે, પણ મિશ્ર દૃષ્ટિ પતાથી ન ઉપજે. જે સમ્યફષ્ટિ જયતિથી ઉપજે તો શું સંયdo અસંત કે સંયતાસંયતા સમ્યફદૈષ્ટિ પયતિથી ઉપજે ગૌતમ! ગણેથી પણ ઉપજે. એ રીતે અશ્રુતકલ્પ સુધી કહેવું. નૈવેયક દેવો પણ એમ જ કહેવા, પરંતુ અસંયત અને સંયતાસંયતનો નિષેધ કરવો. રૈવેયક દેવ માફક અનુત્તરોપપાતિક દેવ પણ કહેવા. પરંતુ અહીં સંયતો જ આવીને ઉપજે. જે સમ્યગૃષ્ટિ સંયત પર્યાપ્તા સંખ્યાત વષયુિક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોથી આવીને ઉપજે તો પ્રમત્ત સંયતથી કે આપમત સંયતથી ? અપમg સંયતથી જ ઉપજે. જે અપમત્ત સંયતથી ઉપજે, તો શું ઋદ્ધિમાપ્ત કે અનૂદ્ધિપ્રાપ્તo? ગૌતમ! તે બંનેથી આવીને ઉત્પન્ન થાય. • વિવેચન-૩૩૪ થી ૩૪૪ : નૈરયિકો કયાંથી આવીને ઉપજે છે ? ઈત્યાદિ પાઠસિદ્ધ છે. તેનો સંક્ષેપથી અર્થ આ છે - સામાન્યથી નૈરયિકોના ઉપપાત વિચારમાં અને રતનપ્રભા નૈરયિક ઉપપાતમાં દેવ, નારક, પાંચે સ્થાવર, ત્રણ વિક્સેન્દ્રિય, અસંખ્યાત વર્ષાયિક ચતુષ્પદ અને ખેચરો, બીજા પણ અપયક્તિા તિર્યંચ પંચેન્દ્રિયો, સંમૂર્ણિમ મનુષ્યો, ગર્ભજ છતાં અકર્મભૂમિજ, અંતર્લીપજ, કર્મભૂમિજ પણ અસંખ્યાતા વર્ષાયુક, સંખ્યાતા વષયુિક છતાં અપર્યાપ્તાનો નિષેધ સમજવો અને બાકીનાનું વિધાન જાણવું. શર્કરાપભામાં સંમૂર્ણિમનો નિષેધ જાણવો. વાલુકાપભામાં ભુજપસિપનો ઈત્યાદિ જાણવું. ભવનવાસીના ઉપપાતના વિચારમાં દેવ, નારક, સ્થાવર, વિકલેન્દ્રિયો, અપર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિય, સંમૂર્ણિમ અને અપર્યાપ્ત ગર્ભજ મનુષ્યોનો નિષેધ જાણવો, બાકી વિવિધ વિધાન સમજવું. પૃથ્વી, અપુ, વનસ્પતિ વિશે સર્વે નૈરયિકોનો ઈિત્યાદિ વૃત્તિકારે સુકાનો સંક્ષેપ જ નોંધ્યો છે, કંઈ જ વિશેષ નથી, માટે અમે છોડી દઈએ છીએ. પાંચમું દ્વાર પૂર. હવે છઠું કહે છે – છે પદ-૬, દ્વાર-૬ છે. પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ સંમૂર્ણિમોમાં ઉત્પન્ન થતાં નથી. એમ સર્વે પૃથ્વીમાં કહેવું. માત્ર સાતમી નરકથી મનુષ્યમાં ન ઉપજે. [36] ભગવન અસુકુમાર, અનંતર ઉદ્ધllને ક્યાં જાય છે, જ્યાં ઉપજે છે? નૈરચિકમાં યાવતુ દેવોમાં? ગૌતમાં નાક કે દેવમાં ન ઉપજે, પણ તિચિ કે મનુષ્યમાં ઉપજે જે તિરમાં ઉપજે તો શું એકેય ચાવત પંચેન્દ્રિયતિર્યંચમાં ઉપજે? એકેન્દ્રિયોમાં ઉપજે, બે ચાવતુ ચાર ઈન્દ્રિયોમાં ન ઉપજે. પંચેન્દ્રિય તિર્યંચમાં ઉપજે છે એકેન્દ્રિયમાં ઉપજે તો પ્રણવીચાવ4 વનસ્પતિમાં ઉપજે? પૃdlo , વનસ્પતિમાં ઉપજે, પણ તે વાયુમાં ન ઉપજે. જે પૃવીમાં ઉપજે, તો શું સૂક્ષ્મ પૃથdીમાં ઉપજે કે બાદમાં ? ભાદર પૃથ્વીમાં ઉપજે સૂક્ષ્મ પૃedીમાં નહીંજે બાદ પૃdીમાં ઉપજે તો શું પતિામાં ઉપજે કે અપર્યાપ્તામાં ? ભાદર ચયતા પૃdીમાં ઉપજે, અપતિમાં નહીં. એ પ્રમાણે અપ અને વનસ્પતિ કહેવા. પંચે તિર્યંચ અને મનુષ્યો વિશે નૈરયિકોની સંમૂર્ણિમ સિવાય અન્યમાં ઉદ્ધતના કહી તેમ અસુકુમારની કહેવી. નિતકુમાર સુધી એમ જાણવું. [૩૪] ભગવાન ! પૃથ્વીકાયિક અનંતર ઉદ્વર્તીને ક્યાં જાય ? નૈરયિક યાત દેવમાં ? ગૌતમ / નૈરયિક કે દેવમાં ન ઉપજે તિર્યંચ કે મનુષ્યમાં ઉપજે. પૃથ્વીના ઉપપાત માફક ઉદ્ધના કહેી. પણ દેવો ન કહેવાય. એ રીતે અપકાય, વનસ્પતિ, વિકસેન્દ્રિય કહેવા. તેB% અને વાયુ એમ જ કહેવા, પરંતુ મનુષ્ય સિવાય બીજામાં ઉપજે. ૩િ૪૮] ભગવના પંચે તિચિ» અનંતર મરીને કયાં જાય, ક્યાં ઉપજે ? ગૌતમી નૈરયિક ચાવતુ દેવોમાં ઉપજે. જે નૈરયિકમાં ઉપજે તો રનપભામાં ચાવતુ અધસપ્તમી નૈરયિકોમાં ઉપજે? ગૌતમસાતે નરકોમાં ઉપજે. જે. તિચિમાં ઉપજે તો એકેન્દ્રિય યાવતું પંચેન્દ્રિયમાં ઉપજે? પાંચમાં ઉપજે. એ રીતે તેમના ઉપપતની જેમ ઉદ્ધના કહેતી. પરંતુ તેઓ અસંખ્યાતા વયુિક તિયિોમાં પણ ઉત્પન્ન થાય. જે મનુષ્યોમાં ઉપજે તો સંમૂર્છાિમ મનુષ્યોમાં ઉપજે કે ગજમાં ? બંનેમાં. એ રીતે ઉપયત માફક ઉદ્વતના કહેવી. વિશેષ આ • કમભૂમિજ અને અંતર્લીંપજ અસંખ્યાતા વાયુ મનુષ્યોમાં પણ ઉપજે. જો દેવોમાં ઉપજે તો ભવનપતિ સાવ4 વૈમાનિકોમાં ઉપજે ? બધામાં ઉપજે. સર્વે અસુરો, વ્યંતર, જ્યોતિષ, સહયાર સુધી ઉપજે. [૪૯] ભગવના મનુષ્યો અનંતર ઉદ્ધતીને ક્યાં જાય, કયાં ઉપજે ઐરસિકો યાવતુ દેવોમાં? ગૌતમાં ચારેમાં ઉપજે, એ રીતે નિરંતર બધાં સ્થાનોની પૃચ્છા - બધાં સ્થાનોમાં ઉપજે, ક્યાંય નિષેધ નથી, ચાવત સવણિિિસદ્ધમાં ઉપજે. કેટલાંક સિદ્ધ-બુદ્ધ-મુકત અને પરિનિવૃત્ત થઈને સર્વે દુઃખોનો અંત કરે છે. • સૂમ-૩૪૫ થી ૩૫૦ : [૪૫] ભગવન નૈરસિકો ઉદ્ધતના કરી ક્યાં જાય છે, જ્યાં ઉપજે છે ? શું નૈરયિકોમાં યાવત દેશોમાં ? ગૌતમ નૈરયિક કે દેવમાં ન ઉપજે, તિચિયોનિક કે મનુષ્યમાં ઉપજે. જે તિચિમાં ઉપજે તો શું એકેન્દ્રિયોમાં યાવત્ પંચેન્દ્રિય તિચમાં ઉપજે ગૌતમ / ઉપપાત માફક ઉદ્ધતના કહેવી. વિશેષ આ - Page #22 -------------------------------------------------------------------------- ________________ ૬/-/૬/૩૪૫ થી ૩૫૦ 3o પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/ર બંધ કરે, તે નૈરયિકાદિ દંડક ક્રમે કહે છે – છે પદ-૬-દ્વાર-૮ છે [૩૫] વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક સૌધર્મ અને ઈશાન દેવો અસુકુમારવ4 કહેતા. મળ જ્યોતિક અને વૈમાનિકમાં “અવે છે” તેમ કહેવું. સનતકુમારની પૃચ્છા - અસુકુમારવ4 કહેતું, પરંતુ એકેન્દ્રિયોમાં ન ઉપજે. એ પ્રમાણે સહસાર દેવો સુધી કહેવું. આનતથી અનુત્તરોપાતિક દેવો એમજ છે, પરંતુ તેઓ તિચિમાં ન ઉપજે અને મનુષ્યોમાં પયfa સંખ્યા વષયુિદ્ધ કર્મભૂમિજ ગર્ભજિમાં ઉપજે. • વિવેચન-૩૪૫ થી ૩૫o : સૂત્ર પાઠ સિદ્ધ છે. પરંતુ અહીં સંક્ષેપાર્થ કહે છે – નૈરયિકો સ્વ ભવથી મરણ પામી, સંખ્યાતા વાયુક ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોમાં ઉપજે છે. પણ સાતમી નક પૃથ્વીના નાસ્કો સંખ્યાતા વષયુક ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયોમાં જ ઉપજે છે. ઈત્યાદિ વૃિત્તિકારે સુદાનો જ સંક્ષેપ કર્યો છે, વિશેષ કંઈ ન હોવાથી અમે અનુવાદ છોડેલ છે.) છે પદ-૬-દ્વા૭ $ છઠું દ્વાર ગયું, હવે સાતમું કહે છે. તેનો સંબંધ આ છે - જે જીવોનો નાકાદિ ગતિમાં વિવિધ પ્રકારનો ઉપપાત કહ્યો, તેમણે પૂર્વભવે આયુ બાંઘેલ હોય, તેમાં ક્યારે પૂર્વભવાયુ બાંધે તે પ્રશ્ન • સૂત્ર-૩૫૧ - ભગવના નૈરયિક, આયુનો કેટલો ભાગ બાકી હોય ત્યારે પરભવાયુ બાંધેગૌતમાં છ માસ બાકી હોય ત્યારે અવશ્ય બાંધે. એ પ્રમાણે અસુરકુમારો યાવત્ સ્વનિતકુમારો જાણવા. ભગવન્! પૃeતી. કેટલો ભાગ બાકી રહે ત્યારે પરભવાય બાંધે પૃedી બે ભેદ : સોપક્રમાઅને નિરપકમાયું. તેમાં જે નિરપકમાણુક નિયમ મિભાગ શેષ આયુ રહે ત્યારે પરભવાયુ બાંધે. જે સોપકમાણુ છે, તે કદાચ ત્રણ ભાગ આયુ રહેતા પરભવાયુ બાંધે, કદાચ પ્રિભાગ-મિભાગ આયુ બાકી રહે ત્યારે બાંધે, કદાચ વિભાગ-ગિભાગ-ભાગ શેષાયુ રહે ત્યારે બાંધે. અ, તેઉં, વાયુ, વનસ્પતિ, બે-ત્રણ-ચાર ઈન્દ્રિયોવાળાને એમ જ જાણવું. ભગવના પંચેન્દ્રિય તિર્યંચયોનિક કેટલો ભાગ આયુ બાકી રહેતા પરભવાય બાંધે ? પંચે તિયા બે ભેદે - સંખ્યાત વષય, અસંખ્યાત વષયિ. તેમાં અસંખ્યાત વષય નિયમ છ માસ બાકી રહેતા પરભવાય બાંધે. સંખ્યાત વષયક બે ભેદ : સોપકમાયુ, નિરપકમાય. તેમાં નિરપક્રમો નિયમા ઝણ ભાગ શેષ આયુ રહેતા પરભવાયુ બાંધે. સોપકમાયુષ્ક ત્રીજે, નવમો કે સત્તાવીસમો ભાગ રહેતા પરભવાય ભાંછે. મનુષ્યો તેમજ છે. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક નૈરયિકવત છે. • વિવેચન-૩૫૧ - સૂત્ર પાઠસિદ્ધ છે. સાતમું દ્વાર ગયું. હવે આઠમું દ્વાર - હવે જે પ્રકારે આયુનો • સૂત્ર-૩૫૨ - ભગવાન ! આયુષ બંધ કેટલા ભેદે છે ? ગૌતમ ! છ ભેદ – જાતિનામ નિધd, ગતિનામ નિધત્ત, સ્થિતિનામ નિધd, અવગાહના નામ નિધd, પ્રદેશનામ નિધત, અનુભાવનામ નિધd. ભગવાન્ ! નૈરયિકને કેટલા ભેદે આયુબંધ છે ? ગૌતમ ! છ ભેદે - જાતિનામ નિધત્ત ચાવત અનુભાવનામ નિધd. એ પ્રમાણે વૈમાનિક સુધી ગણવું. ભગવાન ! જીવો જાતિનામ નિધતાયુ કેટલા આકર્ષોથી બાંધે ? ગૌતમ ! જઘન્ય એક, બે, ત્રણ ઉતકૃષ્ટ આઠ. નૈરયિક જાતિનામ નિધત્તાયુ કેટલા આકર્ષથી બાંધે 7 ઉપર મુજબ, આમ વૈમાનિક સુધી કહેવું. એ પ્રમાણે ગતિના નિધત્તાયુથી અનુભાવનામ નિધત્તાયુ સુધી છે. ભગવના આ અતિનામ નિદાત્તાયુ જઘન્યlી કે ઉત્કૃષ્ટથી બાંધતા જીવોમાં કોણ કોનાથી અત્ય, બહ, તુલ્ય, વિશેષાધિક છે ? ગૌતમ સૌથી થોડાં જીવો આઠ આકર્ષ વડે જાતિનામ નિધતાયુ બાંધનારા છે. સાત આકર્ષ વડે બાંધનારા, સંખ્યાતપણાં છે. એ રીતે છ-પાંચ-ભ્યા-ત્રણ-બે-એક આકર્ષ વડે બાંધનાર ઉત્તરોત્તર સંખ્યાલગણ છે. એ પ્રમાણે આ આલાવાથી અનુભાગનામ નિધત્તાયુ સુધી જાણતું. એ રીતે આ છ જવાદિ અલ્પબહુવની દંડકો કહેવા. • વિવેચન-૩૫ર : આયુબંધ - (૧) જાતિનામનિધત્તાયુ-જાતિ એટલે એકેન્દ્રિય આદિ પાંચ પ્રકાર, તે જ નામકર્મની ઉત્તર પ્રવૃત્તિ વિશેષ રૂપ, તે જાતિનામ. તેની સાથે નિધdનિષેકને પ્રાપ્ત થયેલ, જે આયુ છે. નિષેક-કર્મ પુદ્ગલોને ભોગવવા માટે ચના, તે આ રીતે - સ્વ અબાધાકાળ છોડીને પહેલી સ્થિતિમાં ઘણાં પુદ્ગલો હોય, પછીની સ્થિતિમાં વિશેષ જૂન-ન્યૂન પુદ્ગલો હોય યાવત્ ઉત્કૃષ્ટમાં સૌથી ન્યૂન હોય. (૨) ગતિનામ નિધતાયુક્તકગતિ આદિ ભેદથી ચાર, તેની સાથે પ્રાપ્ત નિપેક. (૩)-સ્થિતિ-તે ભવમાં રહેવું. જે નામકર્મ જે ભવમાં ઉદયમાં આવે તે ગતિ, જાતિ, પાંચ શરીરાદિ સિવાય સ્થિતિમામ કર્મ જાણવું. ગતિ આદિનો નિષેધ કરવાનું કારણ સ્વપદો વડે ગ્રહણ કરેલ છે. (૪) જેના વિશે જીવ રહે તે અવગાહના - દારિકાદિ શરીર, તેના કારણભૂત કર્મ તે અવગાહના નામ, તેની સાથે નિષેકને પ્રાપ્ત. (૫)-પ્રદેશ નામ નિuતાયુ - પ્રવેશ - કર્મ પરમાણુ, જે ભવમાં જે પ્રદેશથી ભોગવાય તે પ્રદેશનામ. આનાથી વિપાકોદયને ન પ્રાપ્ત થયેલ નામકર્ણપણ લેવું. તે પ્રદેશનામ સાથે નિષેકને પ્રાપ્ત આયુ. ૬-અનુભાવનામ નિધતાયુ - જે ભવમાં જે તીવ્ર વિપાકવાનું નામકર્મ વેદાય, જેમકે નાકાયુના ઉદયમાં અશુભ વણિિદ આવે છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૬/-I-/૩૫ર પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર - X પ્રશ્ન-શા માટે જાત્યાદિ નામકર્મ આયુષ્યના વિશેષરૂપે મૂકાયેલા છે ? આયુકર્મની પ્રધાનતા બતાવવા માટે. નારકાદિના આયુના ઉદય પછી જાત્યાદિનામકર્મનો ઉદય થાય છે, તે સિવાય નહીં. જાત્યાદિનામકર્મ વિશિષ્ટાયુ કેટલા આકર્ષોથી બાંધે છે ? અહીં માઈ - તેવા પ્રકારના પ્રયત્નોથી કર્મપુદ્ગલોનું ગ્રહણ કરવું. જેમ ગાય પાણી પીતા ભયથી આમતેમ જોઈને પાણી પીએ, તેમ જીવ પણ તીવ્ર આયુબંધના અધ્યવસાયથી જાતિ-ગતિ આદિ વિશિષ્ટાયુ બાંધે ત્યારે એક આકર્ષ વડે, મંદ હોય તો બે કે ત્રણ આકર્ષ વડે, મંદતરમાં ચાર કે પાંચ આકર્ષ વડે, મંદતમ હોય તો છથી આઠ આકર્ષ વડે બાંધે છે. અહીં જાત્યાદિ કર્મના આકર્ષનો નિયમ આયુની સાથે બંધાતા હોય ત્યારે સમજવો, બાકીના કાળ વિશે નિયમ નથી. - X - X - મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૬-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ છે પદ- “ઉચ્છવાસ” છે. - X - X - X - X - ૦ પદ-૬-ની વ્યાખ્યા કરી, હવે સાતમું કહે છે – તેનો સંબંધ આ છે - પદ૬-માં જીવોના ઉપપાત વિરહાદિ કહ્યા. અહીંનાકાદિપણે ઉત્પન્ન થયેલના શ્વાસોશ્વાસ પર્યાપ્તિવાળાનો યથાસંભવ ઉચ્છવાસ નિઃશ્વાસ કિયાનો વિરહકાળ-અવિરહકાળ કહે છે. • સૂત્ર-૩૫૩ : ભગવન નૈરયિકો કેટલા કાળે ઉચ્છવાસ લે અને મૂકે? ગૌતમ / સતત અને નિરંતર શ્વાસ લે અને મૂકે... ભગવન્! અસુકુમારો કેટલા કાળે શ્વાસ છે અને મૂકે? જઘન્ય સાત સોકે, ઉત્કૃષ્ટ સાધિક એક પો. નાગકુમારો. કેટલા કાળે શાસ છે અને મૂકે? જઘન્ય સાત સ્તોક, ઉcકૃષ્ટ મુહૂર્ત પૃથકd. એમ સ્વનિતકુમાર સુધી જાણતું. ભગવદ્ ! પૃતીકાયિક કેટલા કાળે શ્વાસ લે અને મૂકે ? વિમામાએ શાસ છે અને મૂકે. એમ મનુષ્યો સુધી જાણવું. વ્યંતરોને નાગકુમારવ4 જણવા... જ્યોતિકો કેટલા કાળે શ્વાસ લે અને મૂકે? ગૌતમ ! જાન્યથી મુહૂર્વ પૃથકવે, ઉત્કૃષ્ટથી પણ મુહૂર્ત પૃથકવે. ભગવાન ! વૈમાનિકો કેટલા કાળે શ્વાસ લે અને મૂકે ગૌતમ જાન્યથી મુહૂર્ણ પૃથકત્વ, ઉત્કૃષ્ટથી ૩૩-પક્ષે શ્વાસ લે-મૂકે. સૌધર્મદિવો કેટલા કાળે શ્વાસ લે-મૂકે. જઘન્યથી મુહૂર્ત પૃથકત્વ ઉત્કૃષ્ટથી બે પો. ઈશાન દેવો કેટલા કાળે શસ લે અને મૂકે જઘન્યથી સાતિરેક મુહfપૃથક્વ, ઉત્કૃષ્ટથી સાતિરેક બે પક્ષે. સનતકુમાર દેવો કેટલા કાળે શાસ. છે અને મૂકે ? જઘન્યથી બે પક્ષે, ઉકૃષ્ટથી સાત પશે. માહેન્દ્ર દેવો કેટલા કાળે શાસ લે અને મૂકે? જઘન્ય સાતિરેક બે પક્ષે, ઉત્કૃષ્ટ સાતિરેક સાત પહો. બ્રહાલોક દેવો કેટલા કાળે શ્વાસ લે અને મૂકે? જઘન્યથી સાત પક્ષે ઉત્કૃષ્ટથી દશ પક્ષે. લાંતક દેવો કેટલા કાળે શ્વાસ લે અને મૂકે ? જઘન્યથી દશ પશે, ઉત્કૃષ્ટથી ૧૪-પો. મહાશુકદેવો કેટલાં કાળે શ્વાસ લે અને મૂકે? જઘન્ય ૧૪પો, ઉત્કૃષ્ટ-૧૭ પશે. સહસ્ત્રારદેવો કેટલા કાળે શ્વાસ લે અને મૂકે? જઘન્યથી ૧૭૫ક્ષો ઉત્કૃષ્ટથી ૧૮-૫ક્ષે. એ પ્રમાણે આનત દેવો-જન્ય ૧૮ પક્ષે, ઉત્કૃષ્ટ ૧૯ પક્ષે. પાણદેવોજધન્ય ૧૯ પશે, ઉત્કૃષ્ટ ૨૦ પક્ષે. આરણ દેવો-જઘન્ય ૨૦ પો, ઉત્કૃષ્ટ-૨૧ પક્ષે. અયુત દેવો - જઘન્ય ર૧-પક્ષે, ઉત્કૃષ્ટ રર પક્ષે, અધોઅડધો રૈવેયક દેવો-જન્ય રર પો, ઉતકૃષ્ટ ૩-પક્ષે. અધો મધ્યમ વેયક દેવો-જઘન્ય ૩ પહો, ઉત્કૃષ્ટ ર૪- પો. અધોઉd Jવેયક દેવો - જઘન્ય ૨૪ પક્ષે, ઉcકૃષ્ટ ૫ પો. મધ્યમ અઘો વેયક દેછે જઘન્ય રપ-પક્ષે, ઉત્કૃષ્ટ ૨૬-પો. મધ્યમમધ્યમ Page #24 -------------------------------------------------------------------------- ________________ el-I-/33 ઝવેયક દેવો-જધન્ય ૨૬-પો, ઉત્કૃષ્ટ પણે. મધ્યમઉપલા વેયક દેવોજઘન્ય- ૨પ, ઉત્કૃષ્ટ-૨૮૫. ઉd ધો વેયક દેવો-જઘન્ય ૨૮ પક્ષે. ઉત્કૃષ્ટ ર૯ પશે, ઉtd મધ્યમ ઝવેયક દેવો - જઘન્ય ર૯ પો. ઉત્કૃષ્ટ 3-પો. ઉદ4-64 વેયક દેવો-જન્ય 3» પણે, ઉત્કૃષ્ટ ૩૧-પક્ષે ઘાસ વે-મૂકે. ભગવના વિય-વૈજયંત-જયંત-અપરાજિત વિમાને દેવો કેટલા કાળે શ્વાસ છે અને મુકે ગૌતમ ! જઘન્ય 3-પો અને ઉત્કૃષ્ટ 33-પક્ષે રાસ લે અને મૂકે. સવથિસિદ્ધ દેવો અજન્મોત્કૃષ્ટ 33-પક્ષે શ્વાસ લે છે અને મૂકે છે. • વિવેચન-૬૫૩ - મૈથા • નૈરયિકો, કેટલા કાળે કે કેટલા કાળ પછી શ્વાસ લે છે. અહીં માનતિ અને પાઇrifસ પદો ‘શ્વાસ લેવો' અને મૂકવો અર્થમાં છે. આ જ બંને પદ ક્રમથી સ્પષ્ટ કરે છે - કમતિ - શાસ લે છે, નિયતિ - શાસ મુકે છે. સનમ, uTUTE-નમ્ નો અર્થ શાસનક્રિયારૂપે છે બીજા આચાર્યો કહે છે - પહેલ્લા બે ક્રિયાપદ આંતર ઉપવાસ-નિઃશાસ ક્રિયા માટે છે. બીજા બે બાહા ઉચશ્વાસ-નિઃશ્વાસ કિયાર્થે છે. ભગવંત કહે છે - તેઓ સતત-નિરંતર શ્વાસ લે છે અને મૂકે છે. કેમકે નૈરયિકો અત્યંત દુ:ખી હોય છે અને દુ:ખીને નિરંતર ઉઠવા-નિઃશ્વાસ હોય, તે લોકમાં દેખાય છે, વળી સતતપણું ઘણાં અંશે હોય, માટે બીજું વિશેષણ મૂકયું નિરંતર" ઉત્તમાં ફરી '' ભાઇrif'' આદિનું ઉચ્ચારણ શિક્ષણનાં વચનનો આદર દર્શાવવાનો છે. જેનાથી તે વારંવાર પ્રશ્ન, શ્રવણ, અર્થનિર્ણયાદિમાં પ્રયત્નશીલ થાય છે. તેનું વચન લોકમાન્ય થાય, ઘણાં ભવ્ય જીવોનો ઉપકાર અને તીવૃદ્ધિ થાય. અસુરકુમારમાં ઉકાટ સાતિરેક એક પક્ષ કહ્યો. અહીં દેવોમાં જેટલી જેની સાગરોપમની સ્થિતિ, તેમને તેટલા પખવાડીયા જેટલો શ્વાસ-નિઃશ્વાસક્રિયા વિરહકાળ હોય. * * * * * પૃપીડાયિકના સૂત્રમાં વિમામા-વિષમપણે ઉચ્છવાસ-નિઃશ્વાસ કહ્યા. તેથી તેમનો કિયા વિરહકાળ અનિયત થયો. દેવોમાં જે જેટલા મોટા આયુષ્યવાળો હોય, તેટલો તે સુખી હોય, સુખીને કમશઃ ઉચ્છવાસ-નિઃશ્વાસ કિયાનો ઘણો વિરહકાળ હોય છે. કેમકે તે કિયા દુ:ખરૂપ છે. તેથી આયુમાં સાગરોપમવૃદ્ધિ મુજબ પખવાડીયામાં વૃદ્ધિ કહી. પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/ર પદ-૮-“સંજ્ઞા” છે. - x -x x - એ પ્રમાણે સાતમા પદની વ્યાખ્યા કરી. હવે આઠમું કહે છે - તેનો સંબંધ આ છે :- પદ-૭-માં જીવોના ઉચશ્વાસ નો વિરહકાળ કહો. ધે વેદનીય, મોહનીયતા ઉદય આશ્રિત જ્ઞાનાવરણ, દર્શનાવરણના ક્ષયોપશમ આશ્રીતે આભપરિણામ વિશેષરી પ્રશ્ન સૂત્ર કહે છે - • સૂત્ર-૩૫૪,૩૫૫ : [૩૫૪] ભગવત્ ! સંજ્ઞાઓ કેટલી છે ગૌતમ ાં દશ. આહાર, ભય, મથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, લોક અને ઓu. ભગવના નૈરયિકોને કેટલી સંજ્ઞા છે ? દશ, પૂવવ4. અસુકુમારને કેટલી સંજ્ઞા છે દશ. પૂર્વવતું. એ રીતે સ્વનિતકુમાર સુધી જવું. એ પ્રમાણે પૃedીકાચિક ચાવતું વૈમાનિકને પણ જાણવા. [3] ભગવત્ / નૈરયિક, શું આહાસ્યજ્ઞોપયુક્ત રાવતુ પરિગ્રહ સંજ્ઞોપયુકત છે ? ગૌતમ ! બાહ્ય કારણને આપીને ભયસંજ્ઞોપયુકત છે, સંતતિભાવને આગ્રીને આહાર યાવત પરિગ્રહ સંજ્ઞોપયુકત છે. ભગવના આ આહાર યાવતુ પરિગ્રહ સંજ્ઞોપયુકત નૈરયિકમાં કોણ કોનાથી અત્ય, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ / સૌથી થોડાં નૈરયિક મૈથુનસંજ્ઞોપયુકd, હાસ્યજ્ઞોપયુકત સંખ્યાલગણાં, પરિગ્રહસંજ્ઞોપયુકત સંખ્યાલગણાં, ભયસંજ્ઞોપયુકત સંખ્યાતગણી છે. ભગવદ્ ! નિયચિયોનિક શું આહાર છે કે યાવ4 પરિગ્રહ સંશોપયુકત છે ? ગૌતમ! બાહ્ય કારણથી આહારસંજ્ઞોપયુકત છે, સંતતિ ભાવને આણીને ચારે સંજ્ઞા-ઉપયુકત છે. આ આહાર યાવત્ પરિગ્રહ સંજ્ઞોપયુકત તિર્યંચમાં કોણ કોનાથી અત્પાદિ છે ગૌતમ / સૌથી થોડો તિચિ પરિગ્રહમંડાોપમુકતા છે. મૈથુનસંજ્ઞોપયુકત સંખ્યાતગુણા, ભય સંજ્ઞોપયુકત સંખ્યાતગણ, પરિગ્રહ સંજ્ઞોપયુકત સંખ્યાલગણાં છે. ભગવન્! મનુષ્યો આહાર યાવતુ પરિગ્રહ સંજ્ઞોપયુક્ત છે? ગૌતમ ! બાહ કારણથી મયુનસંજ્ઞોપયુક્ત, સંતતિ ભાવથી ચારે સંજ્ઞાયુકત છે. આ મનુષ્યોમાં ચારે સંજ્ઞોપયુકતતામાં કોણ કોનાથી આ૫ આદિ છે ? સૌથી થોડાં મનુષ્યો ભયસંજ્ઞોપયુકત છે. આહાર-પરિગ્રહ-મથુન સંજ્ઞોપયુક્તતા ઉત્તરોત્તર સંખ્યાતગમાં છે. ભગવના દેવો આહાર યાવતુ પરિગ્રહ સંજ્ઞોપયુકત છે ગૌતમ બાહ કારણથી પશ્ચિઠ સંજ્ઞોપયુકત છે, સંતતિ ભાવને આપીને ચારે સંજ્ઞાથી ઉપયુક્ત હોય છે, ભગવન્! આહાર ચાવ4 પરિગ્રહ સંજ્ઞોપયુકત દેવોમાં કોણ-કોનાથી અાદિ છે ગૌતમ ! સૌથી થોડાં દેવો આહાર સંજ્ઞોપયુક્ત મુનિ દીપરત્નસાગરે કરેલા પદ-૭-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ 2િ1/3] Page #25 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ૩૬ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર છે. કેમકે તે પ્રત્યક્ષથી જ જણાય છે. અંતર અનુભવરૂપ સંતતિભાવથી ચારે સંજ્ઞાવાળા હોય છે. અલાબહત્વ વિચારતા સૌથી થોડાં પરિગ્રહ સંજ્ઞોપયુક્ત હોય છે, કેમકે થોડાં જીવોને થોડો કાળ પરિગ્રહ સંજ્ઞા સંભવે છે. તેનાથી મૈથુનસંજ્ઞા-ભયસંજ્ઞાઆહારસંજ્ઞા ઉત્તરોત્તર સંખ્યામાં કહ્યા. કેમકે મૈથન સંજ્ઞોપયક્ત કાળ થોડો છે. સમાનજાતિય કે વિજાતીય તફથી ભયનો સંભવ છે, માટે તે કાળ વધુ છે. પ્રાયઃબધાંને નિરંતર આહાર સંજ્ઞા સંભવે છે, તેથી આહાર સંજ્ઞાનો સંભવ સૌથી વધારે છે. મનુષ્યો બાહ્ય કારણે બહુધા મૈથુનસંજ્ઞોપયુક્ત છે - X - X - અલાબહવના વિચારમાં સૌથી થોડાં ભયસંજ્ઞાવાળા છે. તેનાથી આહાસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા, મૈથુનસંજ્ઞા કાળ ઉત્તરોત્તર વધુ છે માટે સંખ્યાલગણાં કહ્યા. મૈથુનસંજ્ઞા કાળ સૌથી વધારે છે. બાહ્ય કારણને આશ્રીને દેવો ઘણા ભાગે પરિગ્રહસંજ્ઞા ઉપયોગવાળા હોય છે. કેમકે પરિગ્રહ સંજ્ઞાના ઉપયોગમાં કારણભૂત મણિ, સુવર્ણ, રત્નાદિ હંમેશા તેઓની પાસે હોય છે. સંતતિ ભાવથી તેઓ ચારે સંજ્ઞાવાળા હોય છે. અલાબહત્વના વિચારમાં સૌથી થોડાં આહારસંજ્ઞોપયુક્ત છે, કેમકે આહારેચ્છા વિરહકાળ અત્યંત ઘણો હોય છે. તેનાથી ભયસંજ્ઞોપયુક્ત સંખ્યાલગણાં છે. કેમકે તે ઘણાં જીવોને ઘણો કાળ હોય છે. તેનાથી મૈયુનસંજ્ઞાના ઉપયોગવાળા સંખ્યામણાં છે, તેનાથી પરિગ્રહ સંજ્ઞાવાળા સંખ્યા ગણાં છે. * * ૮|-|-|૩૫૪,૩૫૫ છે. ભયસંજ્ઞોપયુક્ત સંખ્યાલગણાં, મૈથુનસંજ્ઞોપયુત સંખ્યાતગુણા, પરિગ્રહ સંજ્ઞોપયુક્ત સંખ્યાલગણાં છે. • વિવેચન-૩૫૪,૩૫૫ : સંજ્ઞાઓ કેટલી કહી છે ? સંજ્ઞા એટલે આભોગ અથવા જેના વડે ‘આ જીવ છે' એમ ઓળખાય તે સંજ્ઞા. બંને વ્યુત્પત્તિમાં વેદનીય અને મોહનીયના ઉદયને આશ્રિત અને જ્ઞાનાવરણ અને દર્શનાવરણના કર્મના ક્ષયોપશમને આશ્રિત વિચિત્ર આહારાદિ પ્રાપ્ત કરવાની ક્રિયા તે સંજ્ઞા કહેવાય, જે વિશેષણ ભેદથી દશ પ્રકારે છે, તેના નામ આહાર સંજ્ઞા આદિ ભગવંતે કહ્ન છે. ૧-આહાર સંજ્ઞા-સુધા વેદનીયના ઉદયથી કવલાદિ આહાર માટે તેવા પુદ્ગલો ગ્રહણ કરવાની ક્રિયા. કેમકે તેના ઉપયોગરૂપ છે. જે વડે જીવ ઓળખાય તે સંજ્ઞા, આહારગ્રહણક્રિયાથી જીવ ઓળખાય છે. ૨-ભયસંજ્ઞા-ભય મોહનીયના ઉદયથી ભયભીત પ્રાણીના મુખવિકારાદિ ક્રિયા 3-પુરુષવેદના ઉદયથી મૈથુનને માટે સ્ત્રીદર્શનાદિ કિયા તે મૈથુન સંજ્ઞા. ૪-પરિગ્રહ સંજ્ઞા-લોભના ઉદયથી સંસારના પ્રધાન કારણરૂપ રાગપૂર્વક સચિત-અયિત દ્રવ્ય ગ્રહણ કરવાની ક્રિયા. પ-કોuસંજ્ઞા-કોધ વેદનીયના ઉદયથી ક્રોધાવેશ ગર્ભિત પુરપના મુખાદિની ક્રિયા. ૬-માનસંજ્ઞા-માનના ઉદયથી જે ગવદિ પરિણામ. 9-માયાસંજ્ઞા-માયાવેદનીયથી અશુભ સંક્લેશ વડે અસત્યભાષણાદિ ક્રિયા. ૮-લોભસંજ્ઞા-લોભવેદનીય ઉદયથી, લાલસા વડે સચેતન અચેતન દ્રવ્યની ઈચ્છા. ૯-ઓઘસંજ્ઞા-મતિજ્ઞાનાવરણ કર્મ ક્ષયોપશમથી સામાન્ય અવબોધ ક્રિયા. ૧૦લોકસંજ્ઞા-તેના વિશેષાવનોધની ક્રિયા. એ રીતે દર્શનોપયોગ તે ઓuસંજ્ઞા, જ્ઞાનોપયોગ તે લોકસંજ્ઞા. બીજા કહે છે - સામાન્ય પ્રવૃત્તિ તે ઓઘસંજ્ઞા, લોક ત્યાજ્ય પ્રવૃત્તિ તે લોકસંજ્ઞા. આ વ્યાખ્યા પંચેન્દ્રિયને આશ્રીને કહી, એકેન્દ્રિયને તે અવ્યક્ત હોય. મત્ર - બાહુલ્યવાચી છે. કારણ શબ્દથી બાહ્ય કારણ લેવું અર્થાતુ બાહ્ય કારણથી નૈરયિકો બહુધા ભયસંજ્ઞાવાળા હોય. * * * * * સંતતિભાવ-આંતર અનુભવ ભાવ, તે સતતપણે હોવાથી સંતતિ ભાવને આશ્રીને કહેવાય છે. તેના વડે તેઓ ચારે સંજ્ઞાવાળા હોય છે. નૈરયિકોમાં સૌથી થોડાં મૈથુન સંજ્ઞોપયુક્ત કહ્યા, કેમકે તેઓ ચાના નિમિષ માત્ર કાળ સુખી નથી. પણ નિરંતર દુ:ખી છે • x • માટે તેમને મૈથુનેચ્છા હોતી નથી. કોઈ કાળે થાય તો પણ થોડો કાળ હોય છે. તેનાથી સંખ્યાતપણાં આહાર સંજ્ઞોપયુક્ત કહ્યા, કેમકે ઘણાં દુ:ખી પ્રાણીને ઘણાં કાળ સુધી આહારની ઈચ્છા થતી હોવાથી. તેનાથી પરિગ્રહસંજ્ઞોપયુક્ત સંખ્યાલગણાં છે. કેમકે આહારેચ્છા શરીર માટે હોય પણ પરિગ્રહેચ્છા શરીર તથા બીજી શઆદિ વસ્તુ વિશે હોય. તેનાથી ભયસંજ્ઞોપયુક્ત સખ્યાતગણાં હોય છે, કેમકે નૈરયિકોને ચોતરફ મરણાંત ભય હોય છે. તિર્યય પંચેન્દ્રિયો પણ બાહ્ય કારણથી બહુધા આહાર સંજ્ઞા ઉપયુક્ત હોય મુનિ દીપરત્નસાગરે કરેલા પદ-૮-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૯-I-/૩૫૬,૩૫૩ છે પદ-૯-“યોનિ” જી. - X - X - X - એ પ્રમાણે આઠમું પદ કહ્યું, હવે નવમું કહે છે. તેનો સંબંધ આ છે - પદ૯માં જીવોના સંજ્ઞા પરિણામો કહ્યા. હવે તેમની જ યોનિમાં પ્રતિપાદિત કરે છે. તેનું આદિ સૂત્ર આ છે – • સૂત્ર-૩૫૬,૩૫૩ - યોનિ કેટલા ભેટે છે? ત્રણ ભેટે - શીત, ઉષ્ણ, શીતોષ્ણ. [૩૫] ભગવના નૈરસિકોને શું શીતયોનિ હોય, ઉશયોનિ હોય કે શીતોષ્ણુયોનિ ? ગૌતમ / શીત અને ઉષ્ણ યોનિ હોય, શીતોષ્ણ ન હોય... ભગવાન ! અસુકુમારોને કઈ યોનિ હોય ? શીતોષણ યોનિ હોય, શીત અને ઉણ ન હોય. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી ગણવું. પૃવીકાયિકને કઈ યોનિ હોય ? ત્રણે યોનિ હોય. એ પ્રમાણે અધુ, વાયુ, વનસ્પતિ, વિકસેન્દ્રિયો કહેવા. તેઉકાચિકને ઉણ યોનિ હોય, શીત કે શીતોષ્ણ ન હોય. ભગવન! પંચેન્દ્રિય તિર્યંચયોનિકને કઈ યોનિ હોય? ગૌતમ! ત્રણે યોનિ હોય. સંમર્હિમ પંચે તિયરને પણ તેમજ છે. ગર્ભજ પંચેન્દ્રિય તિરાને ? શીત કે ઉણ ન હોય, શીતોષણ હોય. ભગવાન ! મનુષ્યને શીત, ઉષ્ણ કે શીતોષ્ણ યોનિ હોય ? ગૌતમ ! ત્રણે હોય. સંમૂર્છાિમ મનુષ્યને પણ આ ત્રણે હોય. ગર્ભજ મનુષ્યને શીત, ઉણ કે શીતોષ્ણ યોનિ હોય? શીત કે ઉષ્ણ યોનિ ન હોય, હે ગૌતમ! તેમને શીતોષ્ણુયોનિ હોય. ભગવાન ! વ્યંતર દેવોને ? શીત કે ઉષ્ણ યોનિ ન હોય, શીતોષ્ણ યોનિ હોય. જ્યોતિષ અને વૈમાનિકને પણ એમજ છે. ભગવન ! આ શીત યોનિક, ઉષ્ણ યોનિક, શીતોષણ યોનિક, અયોનિકોમાં કોણ કોનાથી આ૫, બહુ, તુચ કે વિશેષ છે ? સૌથી થોડાં જીવો શીતોષણયોનિક, ઉણયોનિક અસંખ્યાતગણાં, તેથી અયોનિક અનંતગણા, તેથી શીતયોનિક અનંતગણાં છે. • વિવેચન-૩૫૬,૩૫૩ - યોનિ - જમાં તૈજસ કાર્પણ શરીરી જીવો ઔદાકિાદિ શરીર યોગ્ય પુદ્ગલ સ્કંધ સમુદાય સાથે મિશ્ર થાય તે યોનિ-ઉત્પત્તિસ્થાન, યોનિ ત્રણ પ્રકારે - (૧) તા - શીત સ્પર્શ પરિણામા, (૨) રૂT - ઉણ સ્પર્શ પરિણામા, (3) તો 'T - ઉભય પરિણામ. તેમાં નૈરચિકોને શીત અને ઉષ્ણ છે. તેમાં પહેલી ત્રણ નરકમાં રયિકોને ઉપજવાના ક્ષેત્રો, બધાં શીત સ્પર્શના પરિણામવાળા છે અને ક્ષેત્ર સિવાયનું બધું ઉણ સ્પર્શ પરિણામી છે. તેથી ત્યાંના શીતયોનિક નૈરયિકો ઉણ વેદના અનુભવે છે. ચોથી નરકમાં ઘણાં ક્ષેત્ર શીત પરિણામી, થોડાં ઉષ્ણ પરિણામી છે. જે પ્રdટાદિમાં ઉપપાત ૩૮ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ ક્ષેત્ર શીત સ્પર્શ પરિણામી છે, ત્યાં બાકીનું ઉણ સ્પર્શ પરિણામી છે. જ્યાં ઉણ સ્પર્શ પરિણામી ઉપપાત ક્ષેત્ર છે, ત્યાં બાકીનું શીત છે. પાંચમી નરકમાં ઘણાં ઉપપાતક્ષેત્ર ઉણ સ્પર્શના પરિણામવાળા અને થોડાં થોત્ર શીતસ્પર્શ પરિણામી છે. તેમાં બધું ચોથી નકથી વિપરીત કહેવું - X - X - છઠ્ઠી અને સાતમી નરકમાં બધાં ઉપપાત ક્ષેત્રો ઉષ્ણ સ્પર્શ પરિણામી છે. બાકીનું બધું શીતસ્પર્શ પરિણામવાળું છે. તેથી ઉણયોનિક નાસ્કો શીતવેદના અનુભવે છે. | ભવનવાસી, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ, ગર્ભજમનુષ્ય, વ્યંતર, જ્યોતિક, વૈમાનિકોના ઉપપાતક્ષેત્રો ઉભય સ્પર્શવાળા છે તેથી તેમની યોનિ ઉભય સ્વભાવવાળી છે. અકાયિક સિવાયના બધાં એકેન્દ્રિયો, વિકસેન્દ્રિયો, સંમૂર્ણિમ તિર્યંચ પંચેન્દ્રિયો, સંમૂર્ણિમ મનુષ્યોના ઉપપાત સ્થાનો શીત, ઉષ્ણ અને ઉભય સ્પર્શવાળા પણ હોય, તેઓની ત્રણે પ્રકારે યોનિ છે. તેઉકાયિક ઉણયોનિક છે અને (કાયિકો પ્રત્યક્ષ શીતયોનિવાળા જણાય છે.] અલાબદુત્વ વિચારણામાં - સૌથી થોડાં શીતોષ્ણુયોનિક જીવો છે, કેમકે ભવનવાસી, ગર્ભજ તિર્યચપંચે ગર્ભજ મનુષ્ય, વ્યંતર, જયોતિક, વૈમાનિકોની આ યોનિ છે. તેથી સંખ્યાલગણાં ઉણયોનિક છે, કેમકે તેઉકાયિકો, ઘણાં નૈયિકો, કેટલાંક પ્રી-પાણી-વાય-પ્રત્યેક વનસ્પતિ ઉણયોતિક છે. યોનિરહિત તેથી અનંતગણા છે, કેમકે સિદ્ધો અનંત છે. તેનાથી શીતયોનિક અનંતગણા છે, કેમકે બધાં અનંતકાયિકો શીતયોનિક છે. • x - હવે બીજા પ્રકારે યોનિનું પ્રતિપાદન કરે છે – • સૂત્ર-૩૫૮ : ભગવન! યોનિ કેટલા ભેદે છે ? ગૌતમ! ત્રણ ભેદે – સચિત અચિત, મિશયોનિ ભગવના નૈરયિકોની યોનિ ચિત્ત, અચિત્ત કે મિશ્ર છે? ગૌતમ અચિત યોનિ છે, સચિત કે મીશ્ર નથી. અસુરકુમારોની યોનિ સચિત, ચિત્ત, મિત્ર છે ? અચિત્ત યોનિ છે, સચિત કે મિશ્ર યોનિ નથી. એમ નિતકુમાર સુધી જાણતું. ભગવન | પૃedીકાયિકની યોનિ સચિત્ત, અચિત્ત, મિત્ર છે ? ગૌતમ ! ત્રણે યોનિ છે. એ પ્રમાણે ચઉરિન્દ્રિય સુધી જાણવું. સંમૂર્છાિમ પંચે તિચિ અને સંમૂર્ણિમ મનુષ્યોની એમ જ છે. ગર્ભજ પાંચેતિચિ અને ગર્ભજ મનુષ્યોની સચિત્ત કે અચિત્ત નહીં પણ મિશ્રયોનિ છે. વ્યંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિકોની અસુરકુમારવત્ છે. ભગવન! આ સચિતયોનિક, અચિતયોનિક, મિશ્વયોનિક અને અયોનિક જીવોમાં કોણ કોનાથી અત્યાદિ છે ? સૌથી થોડા જીવો નિશ્ચયોનિક છે, અચિત્તયોનિક અસંખ્યાતગા, અયોનિક અનંતણુણા તેનાથી સચિત્તયોનિક અનંતગણો છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૯/-I-/૩૫૮ ૪૦ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર અંદનું સ્વરૂપ જણાતું નથી, બહાર ઉદવૃદ્ધયાદિ દેખાય છે. અલાબહત્વમાં મિશ્રયોનિક થોડાં છે, કેમકે ગર્ભજ થોડાં છે, વિવૃત યોનિક અસંખ્યાતપણાં છે, તેમાં વિશ્લેન્દ્રિય અને સંમૂર્ણિમ પંચે છે. સિદ્ધો-અયોનિક અસંખ્યાતગણાં છે, સંવૃત્તયોનિક અનંતગણો છે કેમકે વનસ્પતિકાય છે. હવે મનુષ્ય યોનિ કહે છે – • સૂઝ-૩૬૦ - ભગવન! યોનિ કેટલા ભેદે છે? ત્રણ ભેદે – કુad, શંખાવર્ત, વશીબ. કુમvયોનિ ઉત્તમપુરષોની માતાની છે, તેમાં ઉત્તમપુરો ગર્ભમાં આવે છે. તે - અરહંત, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ. શંખાવત યોનિ સી . રનની છે, ઘણાં જીવો અને પુગલો તેમાં આવે છે અને ગર્ભષે ઉપજે છે. deણીબાયોનિ સામાન્ય મનુષ્યની છે. તેમાં સામાન્ય મનુષ્યો ગર્ભમાં આવે છે. • વિવેચન-૩૬૦ : કૂર્મોન્નતા - કાચબાની પીઠ જેવી ઉંચી. શંખાવત-િશંખની જેમ આવર્તવાળી વંશીપના-વાંસના પાંદડાના આકારવાળી. બાકી સુગમ છે. વિશેષ આ • શંખાવત' યોનિમાં ઘણાં જીવો અને જીવ સાથે સંબંધિત પુદ્ગલો આવે છે, ગર્ભપણે ઉપજે છે. સામાન્યથી વવ - વૃદ્ધિ પામે છે. વિશેષથી ઉપયયને પામે છે. પણ અતિ પ્રબળ કામાગ્નિના પરિતાપ વડે નાશ થવાથી ગર્ભની નિપત્તિ ન થાય. • વિવેચન-૩૫૮ : વત્ત - જીવ પ્રદેશ સંબદ્ધ, વત્ત - સર્વથા જીવરહિત, મિશ્ર • જીવ વિપમુક્ત-અવિપમુક્ત સ્વરૂપ. તેમાં નૈરયિકોનું જે ઉપપાતોત્ર છે તે કોઈપણ જીવે શરીરરૂપે ગ્રહણ કરેલ નથી, માટે તેમની અચિત્ત યોનિ છે. જો કે સૂક્ષ્મ એકેન્દ્રિયો સર્વ લોકવ્યાપી છે, તો પણ તેના આત્મપદેશો સાથે ઉપપાત સ્થાનના પુદ્ગલો પરસ્પર અભેદાત્મક સંબંધવાળા નથી. માટે તેની અચિત યોનિ છે. એ પ્રમાણે ભવનપતિ આદિ ચારેની અચિતયોનિ જાણવી. પૃથ્વીથી સંમૂર્ણિમ મનુષ્યપર્યન્ત જીવોનું ઉપપાતોત્ર અન્ય જીવોએ ગ્રહણ કરેલ છે, ક્વચિત્ ગ્રહણ કરેલ હોતું નથી, ઉભય સ્વભાવવાળું હોય છે. માટે તેમને ત્રણ પ્રકારે યોનિ છે. ગર્ભજોની ઉત્પત્તિ સ્થાને અચેતન શુક અને શોણિતના પુદ્ગલોથી મિશ્રયોનિ છે. - અલાબદુત્વના વિચારમાં સૌથી થોડાં જીવો મિશ્રયોનિક છે, કેમકે ગર્ભજોની મિશ્રયોનિ છે, અચિતયોનિક અસંખ્યાતગણાં છે, કેમકે નારકો, દેવો, કેટલાંક એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, સંમૂર્ણિમ તિર્યંચ અને મનુષ્યોની અચિત યોનિ છે. અયોનિકસિદ્ધો અનંત ગણાં છે, સચિત્ત યોનિક અનંતગણો છે, નિગોદો સચિત્ત છે. ફરી પણ પ્રકારમંતરથી યોનિનું પ્રતિપાદન કરે છે – • સૂત્ર-૩૫૯ - ભગવાન ! કેટલા ભેટ યોનિ છે ? ગૌતમાં ત્રણ ભેદે - સંવૃત્ત, વિવૃત્ત, સંવૃત્તવિવૃત્ત યોનિ ભગવના નૈરયિકોની યોનિ સંવૃત્ત, વિવૃત્ત કે સંવૃત્તવિવૃત્ત છે ? સંવૃત્ત યોનિ છે, વિવૃત્ત કે મિશ્ર નહીં એ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી કહેવું. બેઈન્દ્રિયો વિશે પ્રછા - ગૌતમ! વિવૃતયોનિ છે, સંસ્કૃત કે મિશ્ર નથી. એ રીતે ચાવ ચઉરિન્દ્રિય કહેવું. સંમૂર્ણિમ પંચે તિર્યંચ અને સંમૂ મનુષ્યોને તેમજ છે. ગર્ભજ પોતિર્યંચ અને મનુષ્યોને સંવૃતાવિવૃત્ત યોનિ છે, સંવૃત્ત કે વિવૃત્ત નહીં. વ્યંતર-જ્યોતિક-વૈમાનિક નૈરયિકવતુ જાણવા. ભગવાન ! આ સંવૃત્ત, વિવૃત, સંવૃત્તવિવૃત્ત યોનિક તથા અયોનિકોમાં કોણ કોનાથી અાદિ છે ? સૌથી થોડાં જીવો સંવૃત્ત-વિવૃત્ત યોનિક છે, વિવૃત્તયોનિક અસંખ્યાતગણાં, અયોનિક અનંતગણા, સંવૃત્તયોનિક અનંતગણ છે. • વિવેચન-૩૫૬ : નાકોની સંવૃત યોનિ છે, કેમકે નાકોની ઉત્પત્તિના સ્થાનરૂપ નકનિકૂટો બંધ કરેલા ગવાક્ષ જેવા છે, તેમાં ઉત્પન્ન થયેલ તૈરયિકો વૃદ્ધિ પામતાં, તેની અંદરથી બહાર પડે છે. શીતથી ઉણ અને ઉષણથી શીતમાં પડે છે. ભવનપત્યાદિ ચારે દેવોની સંવત યોનિ છે, કેમકે દેવદાયથી ઢંકાયેલ દેવશય્યામાં ઉત્પન્ન થાય છે. - ૪ - એકેન્દ્રિયો પણ સંવૃતયોનિક છે, કેમકે તેમની યોનિ સ્પષ્ટ જણાતી નથી. બેઈન્દ્રિયથી ચઉરિન્દ્રિય, સંમર્ણિમ તિર્યંચ પંચે સંમર્ણિમ મનુષ્યોની વિવૃત્તયોનિ છે. કેમકે જળાશયાદિ ઉત્પત્તિ સ્થાન સ્પષ્ટ છે. ગર્ભજોની સંવૃત્તવિવૃત યોનિ છે. કેમકે ગર્ભનું | મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૯નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૦/-/-/3૬૧ ૪૨ 8 પદ-૧૦-“ચરમાગરમ” છે. - X - X - X - X – ૭ નવમાં પદની વ્યાખ્યા કરી, હવે દશમું કહે છે - તેનો સંબંધ આ છે - પદ નવમાં જીવોની યોનિ કહી. અહીં પ્રાણીઓનું ઉપપાતોગ રત્નપ્રભાદિ છે, તે ચરમ, અચરમ વિભાગથી કહે છે – • સૂત્ર-૩૬૧ - ભગવન પૃવીઓ કેટલી કહી છે? ગૌતમ! આઠ- રતનપભા, શર્કરાપભા, વાલુકાપભા, પંકાભા, ધૂમપભા, તમાભા, તમતમપભા, ઈષતામારા. ભગવન ! રતનપભા પૃથ્વી શું ચરમ, અચરમ, ચરમો, અચરમો, ચરમાંતપદેશરૂપ, અચરમાંતપદેશરૂપ છે ? ગૌતમ! તે ચરમ, અચરમ, ચરો, અચરમો, ચરમાંતપદેશ, અયમાંતપદેશ નથી. નિયમા અચરમ, ચરમોરૂપ, ચરમાંત પ્રદેશરૂપ, અચરમાંત પ્રદેશરૂપ છે. એ પ્રમાણે અધઃસપ્તમી પૃથ્વી સુધી જાણવું. સૌધર્મથી અનુત્તર સુધી, તથા ઈષામારામાં, તથા લોક અને લોક સંબંધે એમ જ સમજવું. • વિવેચન-૩૬૧ - સૂણ સુગમ છે. પરંતુ ઈષતુ પ્રાગભારા ૪પ-લાખ યોજન લાંબી, પહોળી શુદ્ધ ફટિકના જેવી સિદ્ધશિલા પૃથ્વી છે. વરમ - પર્યત વર્તી, તે ચરમપણું આપેક્ષિક છે. જેમ પૂર્વશરીર અપેક્ષાથી ચરમ શરીર કહેવાય છે. સર્વરમ - અપાંત કે મધ્યવર્તી. તે પણ ચરમની અપેક્ષાએ હોવાથી સાપેક્ષ છે. જેમકે તથાવિધ અને શરીરની અપેક્ષાએ મધ્ય શરીર તે અચરમ શરીર છે. આ રીતે ચમ, અચરમ સંબંધી એક વચનાંતની જેમ બહુવચનાંત પ્રશ્ન કરવો. ચરમો, અચરમો. આ ચાર પ્રશ્નસૂત્રો તથાવિધ એકવપરિણામી દ્રવ્ય સંબંધે કર્યા. હવે પ્રદેશોને આશ્રીને બે પ્રશ્ન - ચરમરૂપ અને અંતે રહેલ હોવાથી અન્તવર્તી ખંડો ચરમાંતો કહે છે, તેના પ્રદેશો તે ચરમાંત પ્રદેશો. અંતે ન હોય તે અચરમ-મધ્યવર્તી ખંડ તે અયરમાંત, તેમાંના પ્રદેશો તે અચરમાંત પ્રદેશો. એ પ્રમાણે છ પ્રશ્નો કર્યા, હવે ભગવંત તેનો ઉત્તર આપે છે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વી ચરમ નથી, કેમકે ચરમપણે બીજી વસ્તુની અપેક્ષાથી છે. આ જ કારણથી અચરમ પણ નથી કેમકે અચરમપણું પણ અન્ય વસ્તુની અપેક્ષાથી છે. અર્થાત્ રનપભા પૃથ્વી ચરમ નથી. તેમ મધ્યવર્તી પણ નથી, કેમકે ચરમ-અચરમવ બંને અન્ય વસ્તુની અપેક્ષા છે. • x • આ કારણથી ઘર માઈન • બહુવચનાંત ચરમો પણ નથી કેમકે અપેક્ષા યોગ્ય વસ્તુના અભાવે તેવો વ્યવહાર જ અસંભવ છે. • x • એ પ્રમાણે બહુવચનાંત અચમ ભંગનો પણ નિષેધ કરવો • x• તેમજ ચરમાં પ્રદેશ અને અયરમાંત પ્રદેશ પણ નથી. કેમકે પૂર્વોક્ત યુકિતથી ચરમવ-અચરમવનો અસંભવ હોવાથી તેના પ્રદેશોની કલ્પના પણ અસંભવ છે. તો પછી રત્નપ્રભા કેવી છે ? તે અવશ્ય એકવયનાંત અચરમ અને બહુવચનાંત ચરમરૂપ છે. અર્થાત જો પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ રાપભાને અખંડરૂપે વિવક્ષા કરીને પૂછીએ તો પૂર્વોક્ત ભંગોમાંથી એક પણ ભંગરૂપે વ્યવહાર થતો નથી. પણ જો તે અસંખ્યાતપદેશાવગાઢ હોવાથી અનેક અવયવોના વિભાગરૂપે વિવક્ષા કરીએ તો પૂર્વોક્ત ઉત્તરનો વિષય થાય છે. તે આ રીતે - રત્નપ્રભા પૃથ્વી આ પ્રકારે રહેલી છે, તેના પ્રાંત ભાગે રહેલ લોકાંતનિકૂટરૂપ ખંડો છે તે પ્રત્યેક તથાવિધ વિશિષ્ટ એકરૂપ પરિણામ વડે પરિણત છે, માટે બહુવચનચરમોરૂપ છે, પ્રાંત ભાગના ખંડો સિવાયના મધ્યભાગમાં રત્નપ્રભાનો મોટો ખંડ છે, તે તલાવિધ એકરૂપ પરિણામી હોવાથી તેની એકપે વિવક્ષા કરી છે, માટે અયરમરૂપ છે. આ રપ્રભાના મધ્યવર્તી ખંડ અને પ્રાંત ભાગના ખંડો ઉભયના સમુદાયરૂપ છે, એમ ન હોય તો રત્નપ્રભાના અભાવનો પ્રસંગ આવે. એ પ્રમાણે અવયવ અને અવયવીરૂપ વિચારતા અચરમ અને ચરમોરૂપ એમ અખંડ એક ઉતરના વિષયરૂપે રત્નપ્રભાને કહી. હવે પ્રદેશરૂપે વિચારીએ તો - ચરમાંત પ્રદેશો અને ચાચરમાંત પ્રદેશો રૂપ છે. તે આ રીતે • બહારના ખંડોમાં રહેલા પ્રદેશો, ચરમાંત પ્રદેશો, મધ્ય એક ખંડમાં રહેલા પ્રદેશો તે અચરમાંત પ્રદેશો છે. અન્ય આચાર્યો કહે છે - તળાવિધ પ્રવિષ્ટ ઈતપ્રાંત એક પ્રાદેશિક શ્રેણિપટલરૂપ, મધ્યભાગ તે અચરમ. તો પણ યોગ્ય છે. યથોક્ત સ્વરૂપ પ્રાંત ભાગની એક શ્રેણિના સમુદાયમાં રહેલ પ્રદેશો, ચરમાંત પ્રદેશો અને મધ્ય ભાગમાં રહેલા અયમાંતપ્રદેશો કહેવાય છે, x • x• આ પ્રમાણે સાતમી નસ્ક પૃથ્વી સુધી જાણવું. રતનપભા પૃથ્વી માફક સૌધમિિદ અનુત્તર વિમાન પર્યન્ત વિમાનો, ઈષ પ્રાભાઇ, અને લોક સંબંધે જાણવું. સૂત્રપાઠ સુગમ છે તે વિચારી લેવો * * * * * હવે રત્નપ્રભાદિમાં પ્રત્યેક ચરમાગરમાદિનું અલાબદુત્વ • સૂત્ર-૩૬૩,૩૬૩ : [૩૬] ભગવત્ ! આ રનપભાના ચરમ, ચરમ, ચરમાંત પ્રદેશો અને અચમાંત પ્રદેશોમાં દ્રવ્યથિ, પ્રદેશાર્થ અને દ્રવ્યાપદેશાર્થરૂપે કોણ કોનાથી અભ, બહ, તુલ્ય કે વિશેષ છે? ગૌતમ! સૌથી થોડો આ રતનપભાં પૃથ્વીનો દ્રવ્યાપણે એક ચમ છે, તેથી ચરમો અસંખ્યાતપણાં છે. અચરમ અને ચરમો બંને વિશેષાધિક છે. પ્રદેશાર્થથી સૌથી થોડાં આ રનપભા પૃથ્વીના ચમત પ્રદેશો છે. અચરમાંત પ્રદેશો અસંખ્યાતગણાં છે, ચરમાંત અને આચરમાંત પ્રદેશો બંને વિશેષાધિક છે. દ્રવ્યોથપદેશાર્થપણે સૌથી થોડાં આ રનપભાપૃથ્વીનો દ્વવ્યાપણે એક અચમ છે, યરમો અસંખ્યાતણાં છે, અયરમ અને ચમો બંને વિશેષાધિક છે, ચરમાંતપદેશો અસંખ્યાતગwાં, અચરમાંતપદેશો અસંખ્યાતગણાં, ચરમાંત અને અસરમાંત પ્રદેશો બંને વિશેષાધિક છે. એ પ્રમાણે અધઃસપ્તમી સુધી, સૌધર્મ યાવતુ લોકમાં પણ એમજ છે. ભગવના અલોકના અચરમ, ચરમ, ચરમાંતપદેશ અને અચરમાંત પ્રદેશોમાં દ્વવ્યાપે, પ્રદેશાથરૂપે, દ્વવ્યા-uદેશાથરૂપે કોણ કોનાથી અત્યાદિ છે ? સૌથી Page #29 -------------------------------------------------------------------------- ________________ www . ૧/-I-IB૬૨,૩૬૩ થોડો અલોકનો દ્રવ્યાપણે એક અચરમ છે, ચરમો અસંખ્યાતપણાં છે, અચમ અને ચરમો મળીને વિશેષાવિક છે. પ્રદેશાર્થપણે સૌથી થોડાં અલોકના ચરમાંત પ્રદેશો છે, અયમાંત પ્રદેશો અનંતગણ છે, ચમત અને અચરમાંd પ્રદેશો મળીને વિશેષાધિક છે. દ્રવ્યાપદેશાર્થપણે સૌથી થોડો અલોકનો એક અચમ છે, ચરમો અસંખ્યાતપણાં છે, અચરમ અને ચરમો મળીને વિશેષાધિક છે, ચરમાંતપદેશો અસંખ્યાતપણાં છે, અચરમાંત પ્રદેશો અનંતગમાં છે, ચશ્માંત અને અચરમાંત પ્રદેશો મળીને વિશેષાધિક છે. લોક અને અલોકના અચમ, ચરમો, ચરમતિપદેશો, અચરમાંત પ્રદેશો દ્વવ્યાપણે, પ્રદેશાર્થપણે, દ્રવ્યાપદેશાર્થપણે કોણ કોનાથી અાદિ છે ? સૌથી થોડો લોક, અલોકનો પ્રભાર્થરૂપે એક અચરમ, લોકનો ચરમો અસંખ્યાતગણાં, અલોકના ચરમો વિશેષાધિક છે. લોક અને અલોકનો ચરમ, ચરમો મળીને વિશેષાધિક છે. પ્રદેશાર્થપણે સૌથી થોડાં લોકના ચમતપદેશો છે, અલોકના ચરમાંત પ્રદેશો વિશેષાધિક છે, લોકના અચરમાંતપદેશો અસંખ્યાતગણાં છે, અલોકના અચરમાંતપદેશો અનંતગણાં છે, લોક અને લોકના ચમત પ્રદેશો અને અચરમાંત પ્રદેશો મળીને વિશેષાધિક છે. દ્રવ્યાપદેશા સૌથી થોડો લોક અને અલોકનો દ્રવ્યાપે એક એક અસરમ, લોકના ચમો અસંખ્યાતપણાં, અલોકના ચમો વિરોષાધિક, લોક અને અલોકના અચરમ અને ચઓ મળીને વિશેષાધિક, લોકના ચરમાંત પ્રદેશો અસંખ્યાતગણાં, અલોકના અચરમાંત પ્રદેશો અનંતગઈ છે, લોક અને આલોકના ચરમાંત અને આચરમાંત પ્રદેશો મળીને વિશેષાધિક છે, તેનાથી સર્વ દ્રવ્યો વિશેષાધિક, તેથી સર્વે પ્રદેશો અનતગણા, તેથી સર્વે પર્યાયો અનંતગણાં છે. • વિવેચન-૩૫૯,૩૬૦ : પ્રશ્નસૂત્ર સુગમ છે. ઉત્તર સૂત્રમાં સૌથી થોડો દ્રવ્યાર્થપણે આ રનપભાનો અચરમખંડ છે. કેમકે તે એક છે. - X - X - તવાવિધ એક સ્કંધના પરિણામથી પરિણત માટે તે એક છે, તેથી સૌથી અા છે. તેનાથી ચરમખંડો અસંખ્યાતપણાં છે, કેમકે તે અસંખ્યાતા છે. - x + અચરમખંડ અને ચરમખંડો મળીને વિશેષાધિક છે, કેમકે જે અચરમખંડ, ચરમદ્રવ્યોમાં નાંખીએ એટલે ચરમખંડોથી એક સંખ્યાત અધિક થાય છે. - • • પ્રદેશાર્થરૂપે વિચારતાં સૌથી થોડાં ચરમાંત પ્રદેશો છે, કેમકે ચરમખંડો, મધ્યખંડો કરતાં સૂમો છે. - x- તેનાથી અચરમપદેશો અસંખ્યાતપણાં છે કેમકે અચરમખંડ એક છે, તો પણ ચરમખંડના સમુદાયની અપેક્ષાએ ક્ષેત્રથી અસંખ્યાતગુણ છે. અચરમાંત પ્રદેશો કરતાં ચરમાંત પ્રદેશો અને અયમાંત પ્રદેશો મળીને વિશેષાધિક છે, કેમકે અહીં ચરમાંતપદેશો અચરમાંત પ્રદેશોની અપેક્ષાથી અસંખ્યાત ભાગ પ્રમાણ છે ઈત્યાદિ - ૪ - દ્રવ્યર્થપદેશાર્થના વિચારમાં ચરમખંડો કરતાં અચરમ ખંડ અને ચરમખંડો ४४ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર મળીને વિશેષાધિક છે. તેનાથી ચરમાંત પ્રદેશો અસંખ્યાતગણાં છે, - x • x • તેથી અચરમાંત પ્રદેશો અસંખ્યાતપણાં છે. તેનાથી ચરમ અને આચરમના પ્રદેશો મળીને અસંખ્યાતગણાં છે. - અલોકસૂત્રમાં પ્રદેશાર્થપણે સૌથી થોડાં અલોકના ચરમાંતપદેશો છે, કેમકે લોકનિકટોમાં તેમનો અંત હોય છે. અચરમાંત પ્રદેશો તેનાથી અનંતગણાં છે, કેમકે અલોક અનંત છે. તેનાથી સમુદિત ચરમાંત-અયરમાંતપદેશો વિશેષાધિક છે • x - ૪ - લોક અને અલોકના સમુદાય વિશે પ્રશ્નસૂત્ર - સુગમ છે. તેનો ઉત્તર આપે છે. લોક અને અલોકનો એક એક અચરમ ખંડ, એક હોવાથી સૌથી ૫ છે. તેનાથી લોકના ચરમખંડદ્રવ્યો અસંખ્યાતગણાં છે, કેમકે તે અસંખ્યાતા છે. તેનાથી અલોકના ચરમો વિશેષાધિક છે. - x • x •x - અલોકના ચરમખંડોથી લોક અને અલોકના અચરમ અને ચરમો મળીને વિશેષાધિક છે. * * * * * * * પ્રદેશાર્ણપણે સૌથી થોડાં લોકના ચરમાંતપદેશો છે. -x- તેનાથી અયરમાંતપદેશો અસંખ્યાતપણાં છે. કેમકે ક્ષેત્ર અતિશય ઘણું છે, તેથી તેના પ્રદેશો પણ ઘણાં-ઘણાં છે. તેનાથી અલોકના અચરમાંતપ્રદેશો અનંતગણાં છે. કેમકે ક્ષેત્ર અનંતગુણ છે. તેનાથી પણ લોકના ચરમાંતપદેશો, અચરમાંતપ્રદેશો તથા અલોકના ચરમાંતપ્રદેશો અને અચમાંતપ્રદેશો મળીને વિશેષાધિક છે. • x • x• આ રીતે દ્રવ્યાર્થ પ્રદેશાર્થનું સૂત્ર સ્વયં વિચારવું પણ લોકાલોકના ગરમાગરમ ખંડોથી લોકના ચરમાં પ્રદેશો અસંખ્યાતપણાં છે, * * * * * * * તેનાથી સર્વ દ્રવ્યો વિશેષાધિક છે. કેમકે અનંતાનંત જીવો, પરમાણુથી અનંત પરમાણુ સુધીના પ્રત્યેક અનંત સ્કંધો ભિન્નભિન્ન દ્રવરૂ૫ છે. તેનાથી સર્વ પ્રદેશો અનંતગણાં છે, તેનાથી સર્વે પર્યાયો અનંતગણાં છે, કેમકે દરેક પ્રદેશે સ્વ અને પર પર્યાયો અનંત છે. હવે પરમાણુ આદિનો વિચાર કરે છે – • સૂત્ર-૩૬૪ થી 39૧ - [36] ભગવન / પરમાણુ યુગલ શું ચરમ, અચરમ, અવકતવ્ય, ચમો, અચરમો, અવકતવ્યો છે? અથવા ચરમ અને ચરમ છે ? અથવા ચરમ અને અચરમો છે ? અથવા ચરમો અને અચરમ છે ? અથવા ચમો અને અચરમો છે ? પહેલી ચતુર્ભગી. અથવા ચસ્મ અને અવકતવ્ય છે? અથવા ચરમ અને અવકતવ્યો છે ? અથવા ચમો અને અવકતવ્ય છે ? અથવા ચરમો અને અવકતવ્યો છે ? આ બીજી ચતુર્ભગી. અથવા આરામ અને અવક્તવ્ય, અથવા અચરમ અને આવકતવ્યો અથવા અચરમો અને વકતવ્ય, અથવા આચરમો અને અવકતવ્યો છે ? આ બીજી ચતુર્થી છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૦-I-I ૬૪ થી ૩૦૧ ૪૫ અથવા ચરમ, અચરમ, અવક્તવ્ય છે, અથવા ચશ્મ, અચરમ, અવાવ્યો છે અથવા ચશ્મ, અચરમો, અવકતવ્ય છે, અથવા ચરમ, અચરમો, વક્તવ્યો છે અથવા ચરમો, અચરમ, અવક્તવ્ય છે અથવા ચરમો, અચશ્મ, અવકતવ્યો છે અથવા ચરમો, અચરમો, અવકતવ્ય છે અથવા ચરમો, આચરમો, અવકતવ્યો છે ? ૨૬ ભંગો થયા. ગૌતમ પરમાણુ યુગલ ચરમ નથી, અચરમ નથી, પણ અવશ્ય વકતવ્ય છે. બાકીના ભાગનો નિષેધ કરવો. [૩૬] ભગવત્ ! દ્વિપદેશી કંધનો પ્રશ્ન – ગૌતમ ! તે કદાચ ચરમ હોય, અચરમ ન હોય, કદાચ અવકતવ્ય હોય, બાકીના ભાંગાનો નિષેધ કરવો. ભગવન થિપદેશી કંદાની પૃચ્છા – ગૌતમ! કદાચ તે ચર્મ હોય, અચમ ન હોય, કદાચ અવક્તવ્ય હોય, ચરમો, અચરમો કે અવક્તવ્યો ન હોય. ચરમ અને અચરમ ન હોય, ચરમ અને આચરમો ન હોય, કદાચ ચરમો અને ગરમ હોય, ચરમો અને અચરમ ન હોય, કદાચ ચરમ અને અવકતવ્ય હોય. બાકીના ભાંગાનો નિષેધ કરવો. ભગવાન ! ચતુuદેશિક સ્કંધની પૃચ્છા. તે કદાચ ચરમ હોય, અચરમ ન હોય, કદાચ અવક્તવ્ય હોય, ચમો ન હોય, અચરમો ન હોય, અવકતવ્યો ન હોય, ચરમ અને અચમ ન હોય, ચર્મ અને અચરો ન હોય, કદાચ ચરમો અને ચરમ હોય, કદાચ ચરમો અને આચરમો હોય, કદાચ ચમ અને અવક્તવ્ય હોય, કદાચ ચરમ અને અવકતવ્યો હોય, ચરમો અને આવકતવ્ય ન હોય, ચમો અને અવકતવ્યો ન હોય, અચરમ અને અવકતવ્ય ન હોય, અચરમ અને અવકતવ્યો ન હોય, અચરમો અને અવક્તવ્ય ન હોય, અચરો અને અવકતવ્યો ન હોય, ચરમ-અચરમ-વક્તવ્ય ન હોય, ચરમ-અચરમઅવકતવ્યો ન હોય, ચરમ-અચરમો-અવક્તવ્ય ન હોય, ચમ-અચોઅવક્તવ્યો ન હોય, ચરમો-અચરમ-વક્તવ્ય ન હોય. બાકીના ભાંગાનો નિષેધ કરવો. ભગવન / પંચપદેશી કંધની પૃચ્છા – કદાચ ચમ હોય, અચમ ન હોય, કદાચ અવકતવ્ય હોય, ચરમો ન હોય, અચરમો ન હોય, અવકતવ્યો ન હોય, ચરમ અને અચરમ હોય, ચરમ અને આચરમો ન હોય, કદાચ ચમો અને અચરમ હોય, કદાય ચરમો અને અચરમો હોય, કદાચ ચરમ અને વક્તવ્ય હોય, કદાચ ચરમ અને અવક્તવ્યો હોય, કદાચ ચરમો અને અવકતવ્ય હોય, ચરમો-અવકતવ્યો ન હોય, અચરમ-આવકતવ્ય ન હોય, અચરમઅવકતવ્યો ન હોય, અચરમો-અવક્તવ્ય ન હોય, અચરમો-આવકતવ્યો ન હોય, ચરમ-અચરમ-અવક્તવ્ય ન હોય, ચરમ-અચરમ-અવક્તવ્યો ન હોય, ચરમ-અચરમો-અવકતવ્ય ન હોય, ચરમ-આચરમો-અવકતવ્યો ન હોય, કદાચ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર ચમો-આચરમ-આવકતવ્ય હોય, કદાચ ચરમો-આચરમ-આવકતવ્યો હોય, કદાચ ચરમો-અચરમો-અવક્તવ્ય હોય, ચમો-અચરમો-અવક્તવ્યો ન હોય. ભગવન / છપદેશિક સ્કંધની પૃચ્છા – તે કદાચ યમ હોય, યમ ન હોય, કદાચ અવકતવ્ય હોય, ચરમો ન હોય, અચરમો ન હોય, આવકતવ્યો ન હોય, કદાચ ચમ - અચરમ હોય, કદાચ ચમો-અચરમો હોય, કદાચ ચરમઅવક્તવ્ય હોય, કદાચ ચરમ-અવકતવ્યો હોય, કદાચ ચરમો-અવકતવ્ય હોય કદાચ ચરો-વકતવ્યો હોય, અચરમ-અવકતવ્ય ન હોય, અચરમ-વકતવ્યો ન હોય, અચરમો-અવકતવ્ય ન હોય, અચરમો-અવક્તવ્યો ન હોય, કદાચ ચરમ-અચરમ-અવકતવ્ય હોય, ચરમ-અચરમ-અવકતવ્યો ન હોય, ચરમઅચરમો-અવકતવ્ય ન હોય, ચર-અચરમો-અવકતવ્યો ન હોય, ચરમો-અચરમઅવકતવ્ય હોય, કદાચ ચરમો-આચરમ, અવકતવ્યો હોય, કદાચ ચરમો-અચરોઅવક્તવ્ય હોય, કદાચ ચમો-અજમો-અવક્તવ્યો હોય. ભગવન ! સાત પ્રદેશી કંધનો પ્રખ-કદાચ ચરમ હોય, અચરસ્મ ન હોય, કદાય વકતવ્ય હોય ચરમો ન હોય, અચરમો ન હોય, અવકતવ્યો ન હોય, કદાચ ગરમાગરમ હોય, કદાચ ચરમ-અચરમો હોય, કદાચ ચરમો ચમ હોય, કદાય ચરમો-અચરમો હોય, કદાય ચરમ-અવકતવ્ય હોય કદાચ ચર-અવકતવ્યો હોય, કદાચ ચરમો-વક્તવ્ય હોય, કદાચ ચમો-અવકતવ્યો હોય, અચરમ-અવકતવ્ય ન હોય, અચરમ-અવક્તવ્યો ન હોય, અચરમોઅવકતવ્ય ન હોય, અચરમોઅવકતો ન હોય, કદાચ ચશ્મ-આચરમ-અવકtવ્ય હોય, કદાચ ચરમ-અચરમ-વક્તવ્યો હોય, કદાચ ચરમ-અજમો-આવકતવ્ય હોય, ચમ-અચરમો-આવકતવ્યો ન હોય, કદાચ ચરમો, ગરમ, વક્તવ્ય હોય, કદાચ ચરમોઅચરમ-અવક્તવ્યો હોય, કદાચ ચરમો, અચરમો, અવકતવ્ય હોય, કદાચ ગમોઅચરમો-અવકતવ્યો હોય. ભગવાન ! આઠ પ્રદેશી કંધ સંબંધે પૃચ્છા - ગૌતમ! આઠ પ્રદેશ સ્કંધ કદાચ યમ હોય, અચરમ ન હોય, કદાચ અવક્તવ્ય હોય, ચરો ન હોય, અચરમો ન હોય, અવક્તવ્યો ન હોય, કદાચ ચરમ-અચશ્મ હોય, કદાચ ચશ્મઅયમો હોય, કદાચ ચોઅચરમ હોય, કદાચ ચરમ-આયરમો હોય, કદાચ ચર-અવકતવ્ય હોય, કદાચ ચરમ-અવક્તવ્યો હોય, કદાચ ચરમો-અવકતવ્ય હોય, કદાચ ચમો-અવકતવ્યો હોય, અચરમ-અવક્તવ્ય ન હોય, અચરમોઅવકતવ્યો ન હોય, અચરમો-આવક્તવ્યો ન હોય, કદાચ ચરમ-અચરમઅવકતવ્ય હોય, કદાચ ચરમ-અચરમ-આવકતવ્યો હોય, કદાચ ચરમ-અચરમોઅવકતવ્ય હોય, કદાચ ચરમ-અયમો-અવતાવ્યો હોય, કદાચ ચરમો-અચરમોઅવક્તવ્ય હોય, કદાચ ચરમો-અચરમ-આવક્તવ્યો હોય, કદાચ ચરમો-અચોઅવકતવ્ય હોય, કદાચ ચરમો-ચરમો અને અવક્તવ્યો હોય. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૦/-|/૩૬૪ થી ૩૭૧ આઠપદેશી સ્કંધ સંબંધે કહ્યું તેમ સંખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશી, અનંત પ્રદેશી પ્રત્યેક સ્કંધ સંબંધે કહેવું. [૩૬૬] પરમાણુમાં ત્રીજો, દ્વિપદેશી સ્કંધમાં પહેલો અને ત્રીજો, દેશી સ્કંધમાં પહેલો ત્રીજો નવમો અને અગિયારમો. - [૩૬૭] - ચતુઃપ્રદેશી સ્કંધમાં પહેલો, ત્રીજો, નવમો, દશમો, અગિયારમો, બારમો અને ત્રેવીસમો. [૩૬૮] પંચપદેશી સ્કંધમાં બીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, પંદરમો, સોળમો, સત્તરમો, અઢારમો, વીશમો, એકવીશમો અને બાવીશમો ભંગ છોડી દેવો. [૩૭] - સાત પ્રદેશી સ્કંધમાં બીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, પંદરમો, સોળમો, સત્તરમો, અઢારમો અને બાવીશમાં ભંગ સિવાયના બાકીના ભંગો જાણવા. [૩૭૧] . બાકીના સ્કંધો વિશે બીજા-ચોથા-પાંચમા-છઠ્ઠા-પંદરમા-સોળમાં-સત્તરમાં અને અઢારમાં ભાંગાને છોડીને બાકીના ભાંગાઓ જાણવા. • વિવેચન-૩૬૪ થી ૩૭૧ : [અનુવાદની નોંધ - અહીં વૃત્તિકારશ્રીએ ઘણું વિસ્તૃત વચન કરેલ છે, પૂજ્ય સાગરાનંદ સૂરીશ્વરજીએ સંપાદિત કરેલ તેમની પતમાં સ્થાપનાની આકૃત્તિઓ પણ આપી છે. પૂર્ણ-સ્પષ્ટ ખ્યાલ મેળવવા માટે વાયકોએ મૂળ સંસ્કૃતવૃત્તિની પ્રત ખાસ સાથે રાખવી. અમે અહીં અનુવાદમાં સંક્ષેપ પણ કર્યો છે, આકૃતિઓ પણ છોડી દીધી છે, કેમકે માત્ર અનુવાદથી આ સૂત્રની સમજવી સરળ નથી.] *ક પરમાણુ પુદ્ગલ-ઈત્યાદિ પ્રશ્નસૂત્રમાં ૨૬-ભંગો છે. તે આ રીતે – ચરમ, અચરમ, અવક્તવ્ય એ ત્રણ પદો છે, તેમાંના એક એકના સંયોગે એકવચનના ત્રણ ભાંગા થાય. જેમકે – ચરમ, અચરમ, અવક્તવ્ય. બહુવચનના પણ ત્રણ ભાંગા થાય છે – ચરમો, અચરમો, અવક્તવ્યો. બધાં મળીને એક સંયોગના છ ભંગો થયા. હવે ચરમ, અચરમ, અવક્તવ્ય પદના ત્રણ દ્વિક સંયોગો થાય છે, જેમકે – (૧) ચરમઅચરમ, ચરમ-અવક્તવ્ય, અચરમ-અવક્તવ્ય. તેમાંના એક એક દ્વિકસંયોગના ચાર ભાંગાઓ થાય છે તેમાં પ્રથમ દ્વિકસંયોગના આ પ્રમાણે ભંગો થાય – ચરમઅચરમ, ચરમ-અચરમો, ચરમો-અચરમ, ચરમો-અચરમો. આ પ્રમાણે બાકીના બંને ભંગની ચતુર્ભૂગીઓ કહેવી. બધાં મળી દ્વિક સંયોગના બાર ભંગો થાય છે. ત્રિકસંયોગના આઠ ભંગો થાય છે. કુલ ૨૬-ભંગો. પરમાણુ પુદ્ગલ ચરમ નથી, કેમકે ચરમપણું બીજાની અપેક્ષાએ હોય, પણ અપેક્ષા રાખવા યોગ્ય અન્ય પદાર્થની વિવક્ષા નથી. - ૪ - વળી પરમાણુ અવયવ રહિત હોવાથી ચરમ નથી, તેમ અચરમ પણ નથી. કેમકે અવયવ અભાવે તેનું મધ્યપણું નથી, પણ અવક્તવ્ય છે, કેમકે ચરમ-અચરમ વ્યવહારનું કારણ નથી. જે શબ્દ વડે કહી શકાય તે વક્તવ્ય, ન કહી શકાય તે અવક્તવ્ય. બાકીના ભંગોનો નિષેધ કરવો, કેમકે પરમાણુમાં તેનો અસંભવ છે. દ્વિપદેશીસ્કંધ-પ્રશ્નસૂત્ર પૂર્વવત્ જાણવું, તેનો ઉત્તર આ પ્રમાણે – કદાચ ચરમ હોય, અચરમ ન હોય, કદાચ અવક્તવ્ય હોય ઈત્યાદિ. જ્યારે દ્વિપ્રદેશી સંધ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ સમશ્રેણિએ રહેલા બે આકાશપ્રદેશમાં રહેલા હોય, ત્યારે એક પરમાણુ બીજા પરમાણુની અપેક્ષાએ ચરમ છે, માટે કદાચિત ચરમ હોય. અચરમ હોતો નથી, કેમકે સર્વ દ્રવ્યોનું પણ કેવળ અચરમપણું હોતું નથી. જ્યારે દ્વિપ્રદેશી સ્કંધ એક આકાશ પ્રદેશમાં રહે છે, તે તથાવિધ એકત્વ પરિણામથી પરિણત થયેલ હોવાથી પરમાણુ પેઠે ચરમ અને અચરમના વ્યવહારને કારણનો અભાવ હોવાથી તેનો ચરમ કે અયરમ શબ્દથી વ્યવહાર કરવો અશક્ય છે, માટે અવક્તવ્ય છે, તે સિવાયના ભંગોનો નિષેધ કરવો. એ સંબંધે આગળ કહેવાશે કે – દ્વિપ્રદેશી કંધમાં પહેલો અને ત્રીજો ભંગ હોય છે, બાકીના ભાંગાઓ અસંભવ હોવાથી નિષેધ યોગ્ય છે. ત્રિપ્રદેશી કંધમાં – કદાચ ચરમ હોય ઈત્યાદિ. પ્રિદેશી કંધ જ્યારે સમશ્રેણીએ રહેલા બે આકાશપ્રદેશમાં રહેલો હોય છે. ત્યારે તે ચરમ હોય છે. - x - અચરમપણાનો નિષેધ પૂર્વવત્ જાણવો. કદાચ અવક્તવ્ય હોય. જ્યારે ત્રિપ્રદેશી સ્કંધ એક આકાશપ્રદેશમાં રહે છે, ત્યારે પરમાણુ માફક ચરમ કે અચરમના વ્યવહારનું કારણ ન હોવાથી તેને અવક્તવ્ય કહ્યો. ચોથાથી આઠમો ભંગ નિષેધ્ય છે. કેમકે તેનો અસંભવ છે. નવમો ભંગ ગ્રહણ કરવો - કદાચિત્ ચરમો અને અચરમ હોય. તેથી - કદાચિત્ બે ચરમ હોય અને એક અચરમ હોય. પ્રિદેશીસ્કંધ સમશ્રેણિએ રહેલા ત્રણ આકાશપ્રદેશોમાં રહે છે ત્યારે આદિ અને અંતનો એક એક પરમાણુ અંતે હોવાથી બે પરમાણુઓ ચરમ છે, મધ્યનો પરમાણુ અચરમ છે. દશમો ભંગ પ્રતિષેધ્ય છે, કેમકે ત્રણ પ્રદેશ હોવાથી ચરમ-અચરમમાં બહુવચનનું કારણ અસંભવ છે. અગિયારમો ભંગ ગ્રાહ્ય છે ઃ- તે આ - કદાચ ચરમ અને અવક્તવ્ય હોય. ત્રિપ્રદેશી કંધ વિશ્રેણીએ હોય ત્યારે બે પરમાણુ સમશ્રેણીએ હોવાથી દ્વિપદેશાવગાઢ - x - હોવાથી ચરમ છે, એક વિશ્રેણીમાં છે, તે અવક્તવ્ય છે. ચતુઃપ્રદેશી સ્કંધ - બાકીના બધાં ભાંગાનો પ્રતિષેધ કરવો. તે સંબંધે આગળ કહેવાશે - ત્રિપદેશી સ્કંધમાં પહેલો, ત્રીજો, નવમો, અગિયારમો ભાંગો હોય છે - * - – કદાચ ચરમ હોય ઈત્યાદિ. અહીં પહેલો, ત્રીજો, નવમો, દશમો, અગિયારમો, બારમો અને તેવીશમો એ સાત ભાંગા ગ્રહણ કરવા. બાકીનાનો નિષેધ કરવો. તેમાં પહેલો ભંગ કદાચિત્ ચરમ હોય, જ્યારે ચતુઃપ્રદેશી કંધ સમશ્રેણિએ રહેલા બે આકાશપ્રદેશમાં આ પ્રમાણે હોય ત્યારે ચરમ ભંગ હોય છે, તેનું ચરમપણું દ્વિદેશી સ્કંધ માફક વિચારવું. ત્રીજો ભંગ ‘કદાચ અવક્તવ્ય' હોય તે આ રીતે – બે પરમાણુ ચરમ અને એક અચરમ હોય. તે આ રીતે – ચતુઃ પ્રદેશીમાં ત્રણ આકાશપ્રદેશમાં રહે, ત્યારે પહેલા-છેલ્લા પ્રદેશમાં અવગાઢ બે પરમાણુ ચરમ અને મધ્યમાં છે તે અચરમ હોય. દશમો ભંગ - બે ચરમ અને બે અચરમ, ચતુઃપ્રદેશીસ્કંધ સમશ્રેણિએ રહેલ ચાર આકાશપ્રદેશમાં સીધા હોય ત્યારે આદિના અને અંતના બે પ્રદેશ ચરમ અને મધ્યમના બે પરમાણુ અચરમ હોય. અગિયારમો ચતુઃપ્રદેશીમાં ત્રણ ભંગ-કદાચ ચરમ અને અવક્તવ્ય હોય. તે આ રીતે - Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧A-I-IB૬૪ થી ૩૩૧ આકાશપદેશો સમશ્રેણિએ અને વિશ્રેણીએ હોય, ત્યારે ત્રણ પરમાણુમાં બે, દ્વિપદેશી સ્કંધ માફક ચરમ હોય, એક વિશ્રેણીનો અવક્તવ્ય. બારમો ભંગ - એક ચરમ અને બે અવક્તવ્ય, તે આ - બે પરમાણુ સમશ્રેણીએ, બે વિશ્રેણીમાં હોય ત્યારે સમશ્રેણીવાળા બે દ્વિપદેશી ઢંધ માફક ચરમ અને વિશ્રેણીમાં રહેલા બંને અવક્તવ્ય છે. તેવીશમો ભંગ- બે ચરમ, એક અચરમ, એક અવક્તવ્ય. કઈ રીતે ? સમશ્રેણીઓ ત્રણ આકાશપ્રદેશમાં ત્રણ પરમાણુ, વિશ્રેણીમાં રહેલ એક, તેમાં ત્રણ પરમાણુમાં આદિનો, અંતનો એક એક એમ બે ચરમ છે, મધ્યમ પરમાણુ ાયરમ, વિશ્રેણીનો એક અવક્તવ્ય હોય. - પંચપદેશી ઢંધ- અહીં પહેલો, ત્રીજ, સાતમો, નવમો, દશમો, અગિયારમો, બારમો, તેરમો, તેવીશમો, ચોવીશમો, પચીસમો એ અગિયાર ભંગો ગ્રહણ કરવા, બાકીનાનો પ્રતિષેધ કરવો - x - તેમાં પહેલો ભંગ - કદાચ ચરમ હોય, જ્યારે પંચપદેશી ઢંધ સમશ્રેણીએ રહેલા બે આકાશપ્રદેશમાં ત્રણ પરમાણુ એકમાં અને બે પરમાણુ બીજામાં હોય, ત્યારે બે પ્રદેશવાળાને દ્વિપદેશી માફક ચરમભંગ થાય છે. બીજો અવતાવ્ય ભંગ છે, તે આ રીતે- જ્યારે પંચપદેશી ઢંધ એક આકાશ પ્રદેશમાં રહે ત્યારે પરમાણુની માફક અવક્તવ્ય છે. સાતમો ભંગ ચરમ અને અચરમ, તે આ રીતે - જ્યારે પંચપદેશી ધ પાંચ આકાશપ્રદેશમાં ત્રણ સાથે અને બે અલગ-અલગ રહે ત્યારે પર્યાવર્તી ચાર પરમાણુઓ એક સ્કંધ સંબંધી પરિણામ વડે પરિણત હોવાથી અને એક વણદિ હોય ત્યારે એકવ વ્યવહારથી ‘ચરમ અને મધ્ય પમાણથી અયમ કહેવાય છે. નવમો ભંગમાં-બે ચરમ અને અક અચરમ, તે આ રીતે - તેમાં જયારે પંચ પ્રદેશી સ્કંધ સમશ્રેણિએ રહેલાં ત્રણ આકાશપ્રદેશમાં બે-એક-બે એ રીતે ત્રણ ભાગમાં હોય ત્યારે પહેલા અને છેલ્લા આકાશપ્રદેશમાં રહેલ બે પરમાણુ, તે બે ચરમ અને મધ્યમનો પરમાણુ, તે અચરમ કહેવાય છે. દશમો ભંગ- બે ચરમ અને બે અયરમ હોય. તેમાં જ્યારે પંચપદેશી સ્કંધ સમશ્રેણિએ રહેલા ચાર આકાશપ્રદેશમાં હોય, તેમાં ત્રણ આકાશ પ્રદેશમાં ત્રણ પરમાણુ, ચોકમાં બે પરમાણુઓ હોય ત્યારે પહેલા અને છેલ્લા પ્રદેશમાં રહેનાર છે ચરમ એમ બે પરમાણુઓ ચરમ, મધ્યમાં રહેલા બે અચરમ કહેવાય. અગિયારમો ભંગ ચરમ અને અવકતવ્ય હોય, તે આ રીતે - જ્યારે પંય પ્રદેશાત્મક સ્કંધ સમશ્રેણિ અને વિશ્રેણિ રહેલા ત્રણ આકાશપદેશોમાં હોય તે ‘બે-બે-એક' એ પ્રમાણે હોય, ત્યારે ચાર પરમાણુ બે આકાશ પ્રદેશમાં હોવાથી દ્વિપદેશી ઢંધની માફક ‘ચરમ' અને એક વિશ્રેણિમાં રહેલા પરમાણુ અવક્તવ્ય હોય છે. બારમો ભંગ-ચરમ અને બે અવક્તવ્ય હોય. જ્યારે પંચપદેશી ઢંધ સમશ્રેણિમાં કે વિશ્રેણિમાં રહેલા ચાર આકાશપ્રદેશમાં હોય તેમાં બે સમશ્રેણિમાં રહેલા બે આકાશપદેશમાં બે પરમાણુ, એક વિશ્રેણિમાં રહેલા આકાશપ્રદેશમાં બે પરમાણુ દ્વિપદેશી ઢંઘની માફક ચરમ 2િ1/4 ૫o પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર અને વિશ્રેણિમાં રહેલા જુદા જુદા બે પરમાણુઓ અવક્તવ્ય છે. તેરમો ભંગ- બે ચરમ અને એક અવક્તવ્ય હોય. તેમાં જ્યારે પંચપદેશાવગાઢ પંચપદેશી ઢંધ પાંચ આકાશપ્રદેશમાં બે સમશ્રેણિમાં ઉપર બે, નીચે બે, એક મધ્યમાં હોય ત્યારે દ્વિપદેશી કંપની માફક એક એક એમ બે ચમ અને એક અવક્તવ્ય હોય છે. તેવીશમો ભંગ - બે ચરમ, અચરમ, અવક્તવ્ય. તે આ પ્રમાણે - જ્યારે પંચપદેશી ઢંધ સમશ્રેણિ અને વિશ્રેણીમાં રહેલા ચાર આકાશપ્રદેશમાં આ પ્રમાણે છે - સમશ્રેણિએ રહેલા ત્રણ આકાશપ્રદેશોમાં પહેલા આકાશ પ્રદેશને વિશે એક પરમાણુ, મધ્યમાં બે પરમાણુ, બીજામાં એક, વિશ્રેણીમાં ચોથા આકાશપદેશમાં એક પરમાણુ છે. ત્યારે ત્રણ આકાશપ્રદેશમાંના આદિ અને અંતના એમ બે ચરમ, મધ્યનો અચરમ, વિશ્રેણીનો અવક્તવ્ય. ચોવીશમો ભંગ - બે ચરમ, એક અચરમ, બે અવકતવ્ય હોય તે આ પ્રમાણે - પંચપ્રદેશી ઢંધ સમશ્રેણી અને વિશ્રેણીચી રહેલા પાંચ આકાશ પ્રદેશમાં હોય ત્યારે જો ત્રણ આકાશ પ્રદેશમાં ત્રણ પરમાણુ, વિશ્રેણીમાં રહેલા બે પરમાણુ હોય, ત્યારે ત્રણ આકાશપ્રદેશમાંના પહેલા અને છેલ્લા પ્રદેશમાં રહેનાર, તે બે ચરમ, મધ્યમાં અચરમ, વિશ્રેણીના બે તે અવક્તવ્ય છે. પચીસમો ભંગ - બે ચરમ, બે અચરમ, એક અવક્તવ્ય. સમશ્રેણીએ ચાર આકાશ પ્રદેશમાં ચાર પરમાણુ અને વિશ્રેણીમાં એક આકાશ પ્રદેશમાં એક પરમાણુ હોય ત્યારે આદિઅંતનો એક-એક, તે બે ચરમ, મધ્યવર્તી એ અચરમ અને વિશ્રેણીનો એક તે અવક્તવ્ય હોય. છ છ પ્રદેશીસ્કંધ-અહીં બીજો, પાંચમો, છો, પંદરમો, સોળમો, સતરમો, અઢારમો, વીશમો, એકવીસમો, બાવીશમો એમ અગિયાર ભાંગા છોડી દેવા. બાકીના પ્રમાદિ ભાંગા ઘટતા હોવાથી ગ્રહણ કરવા. જ્યારે છ પ્રદેશી ઢંધ સમશ્રેણિયો રહેલ બે આકાશપ્રદેશમાં આ પ્રમાણે રહે છે - એક આકાશ પ્રદેસમાં ત્રણ, બીજામાં ત્રણ પરમાણુઓ. દ્વિપદેશી ઢંધ માફક ચરમ ભંગ ઘટે છે, બીજો અચરમ ન ઘટે, કેમકે બંને તરફ ચરમરહિત કેવળ અચરમ ભંગનો અસંભવ છે. બીજો અવક્તવ્ય ભંગ છે - છ પ્રદેશીસ્કંધ એક આકાશપ્રદેશમાં રહે છે, ત્યારે પરમાણુ માફક તેનો ચરમ કે અચરમ શબ્દ વડે વ્યવહાર કરવો અશક્ય હોવાથી અવકતવ્ય છે. ચોથો ભંગ-બે ચરમ, પાંચમો - બે અચરમ, છઠો-બે અવકતવ્ય, પંદરમો ચરમ અને અવક્તવ્ય, સોળમો - એક અયમ અને બે અવકતવ્ય, સતરમો-બે અચરમ અને એક અવક્તવ્ય, અઢારમો • બે અયરમ અને એક અવક્તવ્ય - એ સાત ભંણો સામાન્યથી સંભવતા જ નથી. સાતમો ભંગ - ચરમ અને અયરમરૂપ છે, તે આ રીતે- જયારે તે છ પ્રદેશી સ્કંધ એક આકાશપ્રદેશને ચોતરફ વીંટીને રહેલ પાંચ આકાશ પ્રદેશમાં રહેલ હોય - તેમાં બે પરમાણુ મધ્યપ્રદેશમાં, બાકીના પ્રદેશોમાં એક એક પરમાણુ છે, ત્યારે તે ચાર પરમાણુઓ એક મધ્ય આકાશ પ્રદેશવર્તી પરમાણુના સંબંધી પરિણામ વડે Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧A-I-/૩૬૪ થી ૩૧ ૫૨ પરિણત થયેલ હોવાથી અને એક-એક વણદિથી એકપણાનો વ્યવહાર થાય છે, તેથી ‘ચરમ’ કહેવાય છે. વચ્ચેના બે પરમાણુ એકવ પરિણામ વડે પરિણત હોવાથી, અચરમ કહેવાય છે. આઠમો ભંગ-ગમ અને બે અચરમ હોય. તેમાં જ્યારે તે જ છપ્રદેશી સ્કંધ એક આકાશપદેશને ચોતરફ વીંટીને રહેલ અને એક અધિક એમ છ આકાશ પ્રદેશમાં રહે છે, ત્યારે અંતે ચોતરફ વીંટીને રહેલા ચાર પરમાણુ પૂર્વોક્ત યુક્તિથી * * * * * એક ચરમ અને વચ્ચેના બે પરમાણુ બે અચરમરૂપ છે, અન્ય આચાર્યો કહે છે પર્યાવર્તી ચાર પરમાણુ, બીજા આકાશપદેશોનું અંતર હોવાથી તેમાં એકપણાનો પરિણામ થતો નથી. તેના અભાવે આ આઠમો ભંગ ઘટી ન શકે, તેથી સૂત્રમાં નિષેધ કરેલ છે. - જો છું નો અર્થ છઠ્ઠ અને અટ્ટ બે પદ પ્રાકૃત શૈલીથી ગણાય છે. તેનાથી છઠો અને આઠમો બે ભંગો છોડીને બીજા ભાંગા જાણવા. જો આવો ભંગ હોય તો આ રીતે જાણવો - એક પરમાણુને વીંટીને રહેલા નિરંતર જે ચાર પરમાણુઓ છે, તેવા પ્રકારના એકવ પરિણામથી પરિણત થયેલ હોવાથી ચરમ છે. • x • વળી જે અધિકના મધ્યમાં રહેલ છે, તે મધ્યવર્તી અને અનેક પરિણામી હોવાથી વસ્તુતઃ અચરમ છતાં પૂર્વોક્ત હેતુથી બે અચરમ હોય એવો ભંગ થાય છે, માટે કંઈ વિરોધ નથી. તવ કેવલી ગમ્ય. નવમો ભંગ- બે ચમ અને એક અચરમ હોય. જ્યારે તે જ છ પ્રદેશી સ્કંધ સમશ્રેણિશી રહેલ ત્રણ આકાશપદેશમાં આ રીતે રહે કે – એકૈક આકાશપ્રદેશમાં બબ્બે પરમાણુ હોય, આદિ અને અંતના પરમાણુથી એક-એક એમ બે ચરમ થાય, મધ્યવર્તી તે અચરમ. દશમો ભંગ- બે ચમ, બે અચરમ. તે આ રીતે- જ્યારે તે છપ્રદેશી સ્કંધ સમશ્રેણીથી ચાર આકાશપ્રદેશમાં બે-બ્બે-એક-એક એ પ્રમાણે હોય, તેમાં પહેલો અને છેલ્લો પરમાણ એમ બે ચરમ છે, બીજા પ્રદેશમાં એક અયરમ, બીજામાં એક અચરમ એમ બે અચરમો થાય. ••• અગિયારમો ભંગ-ચરમ અને અવક્તવ્ય. તે આ રીતે - તે જ છ પ્રદેશી ઢંધ સમશ્રેણિ અને વિશ્રેણિએ રહેલ ત્રણ આકાશ પ્રદેશમાં આ રીતે હોય - પહેલા પ્રદેશમાં બે, સમશ્રેણીમાં બે, વિશ્રેણીમાં છે. ત્યારે દ્વિપ્રદેશી માફક એક ચરમ, વિશ્રેણીવાળો એક અવક્તવ્ય. બારમો ભંગ - એક ચરમ અને બે અવક્તવ્ય હોય. છ પ્રદેશ સ્કંધમાં બળે સમશ્રેણીમાં, એક-એક વિશ્રેણીમાં હોય છે. ત્યારે પૂર્વવતુ એક ગરમ અને બે અવકતવ્ય થાય. - • • તેરમો ભંગ - બે ચરમ અને એક અવતલ હોય. તે જ છપ્રદેશી ઢંધ સમશ્રેણીમાં રહેલા બે આકાશપદેશમાં બે પરમાણુ, તેની નીચે સમ શ્રેણીથી બે પરમાણુ, બે શ્રેણીના મધ્ય ભાગે અલગ પણ સમશ્રેણીથી રહેલ બે પરમાણુ હોય ત્યારે * * * * * ઉપર-નીચે એકૈક એમ બે ચરમો અને એકપ્રદેશમાં પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર અવગાઢમાં - x - એક અવક્તવ્યરૂપ છે. ચૌદમો ભંગ - બે ચરમ અને બે અવક્તવ્યરૂપ હોય. તેમાં જ્યારે તે છપ્રદેશમસ્કંધ - x • ઉપર સમશ્રેણીમાં રહેલ બે, નીચે સમશ્રેણીમાં રહેલ બે, વિશ્રેણીએ એકૈક હોય ત્યારે ઉપર-નીચેનો એક-એક એમ બે ચરમ અને બે અવક્તવ્ય છે. ઓગણીશમો ભંગ - ચરમ, અચરમ, અવકતવ્ય છ પ્રદેશી ઢંધમાં મધ્ય એક, ચોતરફ એક, વિશ્રેણીમાં એક હોય ત્યારે પૂર્વોક્ત યુક્તિથી આ ભંગ થાય. • • - વીશમો ભંગ - ચરમ, અચરમ અને બે અવકતવ્યરૂપ છે, તે સપ્તપદેશીને જ ઘટે છે, છ પ્રદેશીને ઘટતો નથી. ... એકવીસમો ભંગ – ચરમ, બે અચરમ, અવકતવ્ય રૂપ છે. આ ભંગ પણ સપ્તપદેશીને જ ઘટે છે. • • • બાવીશમો ભંગ - ચરમ, બે અયરમ, બે અવક્તવ્યરૂપ છે, તે અટપદેશી ઢંધને જ ઘટે છે. તેથી આ ત્રણેનો નિષેધ કર્યો. તેવીશમો ભંગ- બે ચરમ, એક અચરમ, એક અવકતવ્યરૂ૫ છે, તે આ રીતે - જ્યારે છ પ્રદેશી ઢંધમાં બન્ને પરમાણુ બે આકાશપ્રદેશમાં, એક તેમની સમશ્રેણીમાં બીજા આકાશપ્રદેશમાં, એક વિશ્રેણીસ્થિત આકાશપ્રદેશમાં હોય, ત્યારે • x • બે પરમાણુ ચરમ, બીજા પ્રદેશમાં અવગાઢ તે અચરમ, વિશ્રેણીવાળો અવકતવ્ય હોય. ચોવીશમો ભંગ- બે ચરમ, એક અચરમ, બે અવક્તવ્ય. જ્યારે છ પ્રદેશી સ્કંધમાં પાંચ આકાશપ્રદેશમાં એક-એક-બે સમશ્રેણીથી અને બે વિશ્રેણીચી રહેલ હોય ત્યારે બે ચમ, મધ્યમાં રહેલ એક અચરમ અને વિશ્રેણીના બે અવક્તવ્ય હોયજ છે. - પચીશમો ભંગ - બે ચરમ, બે અચરમ, એક અવકતવ્ય તે આ રીતે છે. પ્રદેશી ઢંધ- પાંચ આકાશપદેશમાં હોય, તેમાં એક-એક-એક-બે સમશ્રેણીથી અને એક વિશ્રેણીથી હોય ત્યારે પહેલો-છેલ્લો એક-એક ચરમ, મધ્યના બે અયરમ, વિશ્રેણીનો એક અવક્તવ્ય છે. છવીશમો ભંગ- ચરમ, બે અયરમ, બે અવક્તવ્ય. છ પ્રદેશી ઢંધમાં એકએક-એક-એક એમ ચાર સમશ્રેણીમાં અને બે વિશ્રેણીમાં હોય, ત્યારે પેલ્લો-છેલ્લો એક-એક એમ બે ચરમ છે, મધ્યના બે અચરમ છે, વિશ્રેણીના બે વક્તવ્ય છે. સપ્તપદેશી સ્કંધ - x x • અહીં બીજો, ચોથો, પાંચમો, છઠો, પંદરમો, સોળમો, સત્તરમો, અઢારમો અને બાવશમો એ નવ ભંગો ત્યાજ્ય છે, બાકીના ગ્રાહ્ય છે. તે આગળ પણ કહેવાશે. - X - તેમાં બાવીશમો ભંગ છે, તે આઠ પ્રદેશી ઢંધ વિશે જ ઘટે છે, સપ્તપદેશીમાં નહીં. તેથી તેનો પ્રતિષેધ છે, બાકીમાં પૂર્વવતું. અહીં પહેલાંથી છવીશ સુધીના ૧૭મંગો છ પ્રદેશી ઢંઘવતુ જાણવા. માત્ર શિષ્યના અનુગ્રહાર્થે તેની સ્થાપના અહીં દેખાડેલ છે. * * * * * [ો કે અમે આરંભે લખ્યા મુજબ તેને અહીં કહેલ નથી.) Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૦|-|-/૩૬૪ થી ૩૭૧ • હવે અષ્ટપ્રદેશી કંધ - પ્રશ્નસૂત્ર પૂર્વવત્ જાણવું. ઉત્તર સૂત્ર-આઠ પ્રદેશી સ્કંધ કદાચ ચરમ હોય ઈત્યાદિ. અહીં બીજો, ચોથો, પાંચમો, છો, પંદરમો, સોળમો, સત્તરમો અને અઢારમો એ આઠ ભંગો ત્યાગ કરવા અને બાકીના ગ્રહણ કરવા. એ સંબંધે આગળ પણ સંગ્રહણી ગાથામાં કહેવામાં આવશે. બાકીના ભંગો સપ્તપદેશી સ્કંધ થકી બીજા અષ્ટપ્રદેશી વગેરે બધાં સ્કંધોમાં જાણવા. બીજા આચાર્યો એ ગાથાનો ઉત્તરાદ્ધ આ પ્રમાણે કહે છે – એ ભાંગાને વર્જીને, તેથી આગળના બાકીના ભાંગા અવસ્થિત જાણવા. ૫૩ પહેલાથી છવીશ સુધીના અઢાર ભાંગાઓ વિચારણાથી અને સ્થાપનાથી પૂર્વની માફક વિચારવા. પણ એક ચરમ, બે અચરમ અને બે અવક્તવ્ય - એ પ્રકારનો બાવીશમો ભંગ સ્થાપના વડે આ પ્રમાણે છે - આઠ આકાશપ્રદેશમાં આઠ ઈત્યાદિ. (પ્રશ્ન) દ્વિપ્રદેશી કંધમાં બે અવક્તવ્યરૂપ છટ્ઠા ભંગનો નિષેધ કેમ કરો છો? કેમકે તે યુક્તિથી સંભવે છે. તે આ પ્રમાણે – જ્યારે એક પરમાણુ એક આકાશપ્રદેશમાં અને બીજો વિશ્રેણીમાં રહેલા બીજા આકાશપ્રદેશમાં હોય ત્યારે એક અવક્તવ્ય અને બીજો પણ અવક્તવ્ય એમ બે અવક્તવ્યરૂપ છઠ્ઠો ભંગ સંભવે છે. ત્રિપ્રદેશી કંધના વિચારમાં એક પ્રદેશમાં એક પરમાણુ અને વિશ્રેણીમાં રહેલા બીજા પ્રદેશમાં બે, એમ ચતુઃપ્રદેશી કંધના વિચારમાં પ્રત્યેકમાં બબ્બે પરમાણુઓ હોય. (સમાધાન) તમારી શંકા બરોબર છે, પણ જગમાં એવા પ્રકારના પુદ્ગલ દ્રવ્યો નથી. એમ આ ભંગોના પ્રતિષેધથી જણાય છે. જેમ અષ્ટપ્રદેશી ભાંગાના પ્રતિષેધ કર્યો અને તેઓનું વિધાન કર્યુ તેમ પ્રત્યેક સંખ્યાપ્રદેશી, અસંખ્યાત પ્રદેશી કંધના ભંગો કહેવા. તે આ રીતે – સખ્યાતપ્રદેશી આદિ, પાઠ સિદ્ધ છે. પણ દરેક સ્થળે આ વિચાર જાણવો - એકાદિ આકાશપ્રદેશમાં અષ્ટપ્રદેશી વગેરે કંધો રહી શકે છે. માટે ઉપરોક્ત બધાં ભાંગા ઘટે છે. (પ્રશ્ન) ભગવન્! અસંખ્યાતપ્રદેશી અને અનંતપ્રદેશી કંધો એક આકાશપ્રદેશમાં કેમ રહી શકે? [સમાધાન] તેવા પ્રકારની શક્તિથી રહી શકે. તે આ રીતે – અનંતાનંત દ્વિપદેશી સ્કંધો યાવત્ અનંતાનંત સંખ્યાતપ્રદેશી કંધો, અનંતાનંત અસંખ્યાતપ્રદેશી કંધો, અનંતાનંત અનંતપ્રદેશી કંધો છે. લોક બધો મળીને પણ અસંખ્યપ્રદેશાત્મક છે. તે બધાં સ્કંધો લોકમાં જ રહેલા છે, તેથી નિશ્ચય થાય છે કે એક આકાશપ્રદેશમાં ઘણાં પરમાણુઓ, ઘણાં દ્વિપદેશી યાવત્ અનંતપ્રદેશી સ્કંધો રહેલા છે. અહીં પૂર્વાચાર્યો દીવાનું દૃષ્ટાંત કહે છે, જે વૃત્તિકારે નોંધેલ છે. - x - Xx - હવે પરમાણુ આદિમાં જે ભંગો ગ્રાહ્ય છે, તેને સંગ્રહ કરનાર સંગ્રહણી ગાથા કહે છે, તે પાઠસિદ્ધ છે. અહીં સ્કંધોની ચરમાચરમાદિ વક્તવ્યતા કહી, સ્કંધો યથાયોગ્ય પરિમંડલાદિ ૫૪ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ સંસ્થાનવાળા હોય છે, તેથી સંસ્થાન કથન– • સૂત્ર-૩૭૨ : ભગવન્ ! સંસ્થાનો કેટલા છે ? પાંચ – પરિમંડલ, વૃત્ત, ય, ચતુરય, આયત... ભગતમ્ ! પરિમંડલ સંસ્થાનો સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા છે ? સંખ્યાતા, અસંખ્યાતા નથી, અનંતા છે. એ પ્રમાણે આયત સંસ્થાનો સુધી જાણવું... ભગવન્ ! પરિમંડલ સંસ્થાન સંખ્યાપદેશી છે, અસંખ્યાત્મપદેશી છે કે અનંતપદેશી ? કદાચ સંખ્યાત પ્રદેશી, કદાચ અસંખ્યાત પ્રદેશી, કદાચ અનંતપદેશી. આ પ્રમાણે આયત સંસ્થાન સુધી જાણવું. ભગવન્ ! સંખ્યાતપદેથી પરિમંડલ સંસ્થાન શું સંખ્યાત પ્રદેશમાં, અસંખ્યાત-પ્રદેશમાં, અનંતપ્રદેશમાં અવગાઢ હોય ? સંખ્યાત પ્રદેશમાં અવગાઢ હોય, અસંખ્યાત કે અનંતપ્રદેશમાં નહીં. ભગવન્ ! અસંખ્યાતાપદેશી પમિંડલ સંસ્થાન સંખ્યાતાં અસંખ્યાત કે અનંતપદેશમાં રહેલ હોય ? કદાચ સંખ્યાત કે કદાચ અસંખ્યાત પ્રદેશમાં હોય, પણ અનંતપ્રદેશમાં રહેલ ન હોય. એ પ્રમાણે આયત સંસ્થાન સુધી જાણવું. ભગવન્ ! અનંતપદેશી પરિમંડલ સંસ્થાન સંખ્યાત, અસંખ્યાત કે અનંતપ્રદેશમાં રહેલ હોય? કદાચ સંખ્યાત કે કદાચ અસંખ્યાતપ્રદેશમાં રહેલ હોય, પણ અનંતપ્રદેશમાં રહેલ ન હોય. એ પ્રમાણે આયત સંસ્થાન સુધી જાણવું. ભગવન્ ! સંખ્યાતપ્રદેશમાં રહેલ અને સંખ્યાતપદેશી પમિંડલ સંસ્થાન શું ચરમ, અચરમ, ચરમો, અચરમો, ચરમાંત પ્રદેશરૂપ, અચરમાંતપદેશરૂપ છે ? ગૌતમ ! તે ચરમ યાવત્ અચરમાંત પ્રદેશરૂપ એકે નથી. પણ અવશ્ય અચરમ, ચરમો, ચરમાંત અને અચરમાંત પ્રદેશરૂપ છે. એ પ્રમાણે આયત સંસ્થાન સુધી જાણવું. ભગવન્ ! સંખ્યાતા પ્રદેશાવાઢ, અસંખ્યાત્મપદેશી પરિમંડલ સંસ્થાન શું ચરમ છે ? આદિ પૃચ્છા – તે સંખ્યાતાપદેશી માફક જાણવું. એ પ્રમાણે આયત સંસ્થાન સુધી જાણવું. ભગવન્ ! અસંખ્યાતા પ્રદેશાવાઢ, અસંખ્યાત્મપદેશી પરિમંડલ સંસ્થાન શું ચરમ છે ઈત્યાદિ પૃચ્છા તે સંખ્યાતાપદેશ અવગાઢની માફક જાણવું, એ રીતે આયત સંસ્થાન સુધી જાણવું. ભગવના સંપદેશમાં રહેલ અનંતપદેશી પરિમંડલ સંસ્થાન શું ચરમ છે, ઈત્યાદિ પ્રશ્નન - ઉપર કહ્યા મુજબ છે, આયત સંસ્થાન સુધી આ જાણવું. અસંખ્યાતપ્રદેશમાં રહેલ અનંત પ્રદેશી પરિમંડલ સંસ્થાન, સંખ્યાતા પ્રદેશ સ્થિત પરિમંડલ સંસ્થાન માફક જાણવું, એ પ્રમાણે આયત સંસ્થાન સુધી જાણવું. ભગવન્ ! સંખ્યાદેશી, સંખ્યાતપ્રદેશાવગાઢ પરિમંડલ સંસ્થાનના - Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૦/-૩૭૨ અસમ, ચરમો, ચરમાંતપદેશો, અચરમાંત પ્રદેશો દ્વભાર્થપણે, પ્રદેશાર્થપણે, દ્રવ્યાર્થ-પદેશાર્થપણે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષ છે ? સૌથી થોડો દ્વવ્યાપણે તેનો એક અચરમ છે, ચમો સંખ્યાલગણાં, અચમ અને ચઓ બંને વિશેષાધિક છે. પ્રદેશાર્થપણે તેના ચમતપદેશો સૌથી થોડાં છે, અચરમાંતપદેશો સંખ્યાલગણા, ચરમાંત અને અચરમાંત પ્રદેશો બંને વિશેષાધિક છે. દ્રવ્યા-પ્રદેશાર્થપણે તેનો સૌથી થોડો અચરમ છે, ચમો સંખ્યાલગણાં છે, અચરમ અને ચરમો મળીને વિશેષાધિક છે, પ્રદેશાર્થપણે ચરમાંતપદેશો સંખ્યાતપણાં છે, અચરમાંતપદેશો સંખ્યાતપણાં છે, ચમત અને અચસ્મત પ્રદેશો વિશેષાધિક છે. એ પ્રમાણે વૃતાદિ સંસ્થાન વિશે પણ યોજવું. ભગવન્! અસંખ્યાતપદેશી, સંખ્યાતપદેશાવગાઢ પરિમંડલ સંસ્થાનના અયમ, ચરો, ચમત પ્રદેશો, અચરમાંત પ્રદેશોમાં દ્રવ્ય પ્રદેશ, દ્રવ્ય-પદેશપણે કોણ કોનાથી અત્યાદિ છે ? તેનો પ્રભાઈપણે સૌથી થોડો અચરમ છે, ચમો સંખ્યાતપણાં, અચરમ અને ચરમો મળીને વિરોણાધિક છે. પ્રદેશાપિણે તેના ચમાંત પ્રદેશો સૌથી થોડાં છે, અચરમાંત પ્રદેશો સંખ્યાતગણ, ચરમાંત અને અચરમાંત પ્રદેશો મળીને વિશેષાધિક છે. દ્રવ્ય-પ્રદેશપણે સૌથી થોડો તેનો દ્વવ્યાપણે અચરમ, ચમો સંખ્યાલગણા, અચરમ અને ચમો મળીને વિશેષાધિક છે, પ્રદેશાર્થપણે ચરમાંત પ્રદેશો સંખ્યાલગણાં, અચરમાંત પ્રદેશો સંખ્યાલગણાં, ચમત અને આચરમાંત પ્રદેશો મળીને વિશેષાધિક છે. આયત સુધી આમ ણવું.. ભગવન! અસંખ્યાત પ્રદેશ અસંખ્યાતપદેશાવગાઢ પરિમંડલ સંસ્થાનના અસમ, ચરો, ચમતપદેશો, અચરમાંત પ્રદેશોમાં દ્રવ્યાપિણે, પ્રદેશાર્થપણે, દ્વવ્યાર્થ-uદેશાર્થપણે કોણ કોનાથી અાદિ છે ? રત્નપભાના અ૨બહુવવ4 આયતo સુધી કહેવું. ભાવના અનંતપદેશી, સંખ્યાતપદેશાવગાઢ પરિમંડલ સંસ્થાનના આચરમ, ચરમો, ચમતપદેશો, અચરમાંત પ્રદેશોમાં દ્રવ્યપિણાદિથી કોણ કોનાથી અાદિ છે ? સંખ્યાત પ્રદેશી સંખ્યાત પ્રદેશાવગઢમાં કહ્યું તેમ કહેવું, પણ સંક્રમમાં અનંતગણ જાણવા. એ પ્રમાણે આયત સંસ્થાન સુધી જવું. • - - ભગd/ અનંતપદેશી, અસંખ્યાતપદેશાવગાઢ પરિમંડલ સંસ્થાનના ચસ્મ આદિનું અલભહત્વ / રતનપભામાં કહ્યા મુજબ કહેવું. પણ એકમમાં અનંતગણ કહેવા. એ પ્રમાણે આયત સંસ્થાન સુધી કહેતું. વિવેચન-3કર : સૂગ સુગમ છે, કેમકે પરિમંડલાદિ સંસ્થાનોનું સ્વરૂપ પહેલા પદમાં જ સવિસ્તર કહેલ છે. પણ- “ભગવદ્ ! સંખ્યાતપ્રદેશી પરિમંડલ સંસ્થાન શું સંગાતા પ્રદેશાવગાઢ છે ?' ઈત્યાદિ પ્રશ્ન. સંસ્થાના પ્રદેશમાં રહેલ હોય છે, અસંખ્યાતાદિમાં નહીં. કેમકે પ૬ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર તેમના તેના સંગાતા જ પ્રદેશો છે. અસંખ્યાતા કે અનંતપદેશવાળું પરિમંડલ સંસ્થાન સંખ્યાતા કે અસંખ્યાતા પ્રદેશોમાં રહે છે, પણ અનંતપ્રદેશોમાં રહેતું નથી કેમકે અસંખ્યાતપ્રદેશી ઢંધની અનંતપ્રદેશોમાં અવગાહનામાં વિરોધ છે. અનંતપદેશીની પણ અનંતપદેશમાં અવગાહતનો વિરોધ જ છે. કેમકે લોક અસંખ્યપદેશાત્મક જ છે. ઈત્યાદિ - ૪ - અનેક અવયવના અવિભાગની વિવક્ષામાં અચરમ અને ચરમો છે અને પ્રદેશ વિવક્ષામાં ચરમાંત-અચરમાંત પ્રદેશો હોય છે. પછી અલાબહત્વ કહે છે, જે પાઠસિદ્ધ છે. દ્રવ્યાર્થપણાના વિચારમાં ચરમખંડો સંખ્યાતગણાં કહા, કેમકે પરિમંડલ સંસ્થાનના બધાં મળીને સંખ્યાના પ્રદેશો છે. ઈત્યાદિ - X - X - વૃત્તિ સરળ છે. એ પ્રમાણે ચરમ-અયરમાદિ વિભાગથી સંસ્થાનોને વિયાય, હવે ચરમ-અચરમ વિભાગથી જીવાદિને વિચારે છે – • સૂઝ-393,39૪ : 39] ભગવન જીવ, ગતિ ચમ વડે યમ છે કે અચરમ ? ગૌતમ! કદાચિત ચરમ, કદાચિત અચરમ હોય. ભગવાન ! નૈરવિક ગતિ ચરમ વડે ચમ છે કે આચરમ ? કદાચ ચરમ, કદાચ આચમ. એ રીતે નિરંતર યાવત્ વૈમાનિક સુધી જાણવું. ભગવન ! નરસિકો વિશે પૃચ્છા - ચરમ પણ હોય, અચલ્મ પણ હોય. એ પ્રમાણે નિરંતર ચાવતું વૈમાનિકો સુધી જાણવું. " ભગવન નૈરસિક સ્થિતિ ચરમ વડે શ ચરમ છે કે અચરમ? ગૌતમ! કદાચ ચરમ, કદાચ અચરમ. એ રીતે વૈમાનિકો સુધી જાણવું. ભગવન ! નરસિકોની સ્થિતિ ચરમની પૃચ્છા - ચરમ પણ હોય અને અચશ્મ પણ હોય. એમ વૈમાનિકો સુધી જાણતું. ભગવાન ! નૈરયિક ભવ ચરમ વડે ચરમ છે કે અચરમ ? ગૌતમ! કદાચ ચરમ પણ હોય, કદાચ અચરમ પણ હોય ? એ પ્રમાણે વૈમાનિકો સુધી જવું. ભગવાન ! નૈરસિકો ભવ ચરમ વડે પૃચ્છા - ચરમ પણ હોય, આચરમ પણ હોય. એ રીતે વૈમાનિકો સુધી જાણતું. ભગવાન ! નૈરયિક ભાષા ચરમ વડે ચરમ છે કે અચરમ ? ગૌતમ ! કદાચ ચમ, કદાચ અચરમ. એ પ્રમાણે વૈમાનિક સુધી ગણવું. ભગવનું ! નૈરયિકો ભાષા ચરમ વડે પૃચ્છા-ચરમ પણ અને અચરમ પણ છે. એ રીતે એકેન્દ્રિયો વજી વૈમાનિક સુધી કહેતું. ભગવાન / નૈરસિકો શ્વાસોચ્છવાસ ચરમ વડે શું ચરમ છે કે અચરમ ? ગૌતમ! કદાચ ચમ, કદાચ અચરમ હોય. ભગવના નૈરયિકો શ્વાસોચ્છવાસ ચરમ વડે ચરમ પણ છે, અચરમ પણ છે એ પ્રમાણે બંને પ્રામ] નિરંતર ન Page #36 -------------------------------------------------------------------------- ________________ પક ૧૦/-I-393,૩૩૪ વૈમાનિક સુધી જાણવું. ભગવના નૈરયિક, આહાર ચરમથી ચરમ છે કે અચરમ7 ગૌતમાં કદાચ ચરમ, કદાચ અચરમ. એ રીતે વૈમાનિક સુધી છે. ભગવાના નૈરસિકો આહાર ચમ વડે? ચમ પણ, અચરમ પણ છે. એ પ્રમાણે નિરંતર યાવતું વૈમાનિક કહેવું. ભગવન્! નૈરયિક ભાવ ચરમથી શું ચરમ કે યમ છે ? ગૌતમ ! કદાચ ચમ, કદાચ આચરમ. એ રીતે વૈમાનિક સુધી છે. નૈરયિકો, ભાવ ચમ વડે યમ કે અચરમ ? ગૌતમ! ચરમ પણ છે, અચરમ પણ. એ રીતે નિરંતર વૈમાનિક સુધી જાણવું. ભગવના નૈરસિક વર્ણ ચરમથી ચરમ કે અયમ ? કદાચ ચમ, કદાચ અચરમ. નૈરયિકોની પૃચ્છા - ચરમ પણ છે અમ પણ છે. એ પ્રમાણે નિરંતર વૈમાનિક સુધી જાણવું. આ જ પ્રમાણે ગંધ, સ્ટ, પશ વિશે પણ પ્રશ્નોત્તર સૂત્રમાં છે, તે જાણવા. [39] ગતિ, સ્થિતિ, ભવ, ભાષા, શ્વાસોચ્છવાસ, આહાર, વણ, સ્ટ, ગંધ, સ્પર્શથી ચરમાદિ જાણવા. • વિવેચન-૩૩૩,૩૭૪ - જીવ, ગતિ ચરમથી ચરમ છે? ઈત્યાદિ. ગતિપર્યાયરૂપ ચરમ તે ગતિચરમ. ગતિ ચરમથી ચરમ કે અચરમ? કોઈક ચરમ, કોઈક અચરમાં જે પ્રશ્ન સમયે મનુષ્ય ગતિ પયયિમાં છે, પણ પછી મુક્ત થતાં, કોઈપણ ગતિપયયિને નહીં પામે, તે ગતિ ચરમ, બીજા ગતિ અચરમ. નૈરયિક સંબંધે પ્રશ્ન - નરકગતિરૂપ ચરમ પયય વડે ચમ કે અચરમ? જે નકગતિ પર્યાયથી નીકળીને ફરીથી નકગતિ નહીં અનુભવે તે સમ, બીજા ચરમ. એ પ્રમાણે ચોવીશ દંડકના ક્રમથી નિરંતર વૈમાનિક સુધી કહેવું. બહુવચન સૂત્રમાં “ચરમ પણ અને અચરમ પણ" કહ્યા. કેમકે કેટલાંક નરકગતિ પર્યાયથી ચરમ હોય, બીજા અચરમ હોય છે. એ રીતે તે-તે ગતિને આશ્રીને બધાં સ્થાનો વિચારવા. સ્થિતિ ચરમ - છેલ્લા સમયની સ્થિતિરૂપ ચરમ પર્યાય વડે વિચારતા નૈરયિકો ચરમ કે અચમ ? કોઈ ચરમ, કોઈ અચરમ. અહીં પ્રશ્ન સમયે “સ્થિતિનો છેલ્લો સમય' અર્થ નથી, • x • પણ પ્રશ્ન સમયે જે નારકો છે, તે અનુક્રમે પોતપોતાની સ્થિતિના ચરમ સમયને પ્રાપ્ત થયેલા તે રૂપે તે ચરમ કે અચરમ છે. ભવ ચરમ સૂત્ર, ગતિ પમ માફક જાણવું. * * * * * ભાષા ચરમ - છેલ્લી ભાષા. - X - બાકી સુગમ છે - X - X • ભાવ ચરમમાં દયિક ભાવ લેવો. પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર છે પદ-૧૧-“ભાષા” છે - X - X - X — છે એ પ્રમાણે દશમાં પદની વ્યાખ્યા કરી. હવે ૧૧-મું કહે છે - તેનો સંબંધ આ છે - પદ-૧૦ માં જીવોનું જે ઉપપાત ઝ, તેનો ચરમ-અચરમ વિભાગ કહ્યો. અહીં ભાષા-સત્યાદિ વિભાગ કહે છે. • સૂત્ર-39૫ : - ભગવના હું માનું છું કે ભાષા વધારણી છે, ચિંતવું છું કે ભાળ અવધારણી છે, મનન અને ચિંતન કરું છું કે ભાષા અવધારણી છે તો હું તેમ માનું? હા, ગૌતમાં તું એમ માન કે ભાષા અવધારણી છે, તું એમ ચિંતવ કે ભાષા અવધારણી છે, તું એમ મનન અને ચિંતન કર કે ભાષા અવધારણી છે. * * ભગવદ્ ! અdધારિણી ભાષા શું સત્ય, મૃષા, સત્યામૃષા કે અસત્યામૃષા છે ? ગૌતમ! કદાચ સત્ય, કદાચ મૃષા, કદાચ સત્યામૃષા, કદાચ અસત્યામૃષા છે. ભગવાન ! એમ કેમ કહ્યું? ગૌતમ ! આરાધની સત્યા, વિરાધની મૃષા, આરાદાની વિરાધની સત્યામૃષા, ન આરાધની-ન વિરાધની-ન આરાધીનવિરાધની તે ચોથી અસત્યામૃ ભાષા છે, તેથી ઉપર મુજબ કહ્યું • વિવેચન-39પ : ને શબ્દ અથ અર્થમાં છે. તે વાક્ય ઉપન્યાસાર્થે છે. તૂર્વ અવયવ અહીં અવધારણા અર્થમાં છે. પરંત - આમંત્રણ છે. • x • જેના વડે અર્થનો નિશ્ચય કરાય તે અવધારણી અર્થાત્ અવબોધના બીજરૂપ, બોલાય તે ભાષા, ભાષાને યોગ્ય હોવાથી પરિણમન કરેલ અને ત્યજેલ ભાષા વર્ગણા દ્રવ્યનો સમુદાય. માનું છું, વિચાર્યા વિના માનું છું તેમ નહીં, પણ યુક્તિ વડે ચિંતવું પણ છું કે ભાષા અવધારણી છે, એ રીતે પોતાનો અભિપ્રાય ભગવંતને કહ્યો. પછી પ્રસ્તુત અર્ચના નિશ્ચય માટે પૂછે છે, અથ શબ્દ અહીં પ્રશ્ન-અર્થમાં છે. અહીં સૂત્રાર્થ એવો છે કે પહેલા મનનચિંતન રજુ કર્યું, પછી આ મારી માન્યતા નિરdધ છે ? પૂછીને પ્રશ્ન સમયની પૂર્વે જેમ મનન-ચિંતન કર્યું હતું, તેમ અત્યારે મનન-ચિંતન કરું ? અન્ય પ્રકારે નહીં ? એ પ્રમાણે ભગવંતના જ્ઞાન સાથે સંવાદ કરવાને ઈચછતા ગૌતમસ્વામી પૂછે છે - તહ Naf, તથા શબ્દ અહીં નિર્દેશ અર્યમાં છે - x • અત્ જેમ મેં પૂર્વે ચિંતવેલું તેમ હાલ ચિંતવું કે ભાષા અવધારણી છે ? તે બરોબર છે ? ત્યારે ભગવંતે ગૌતમસ્વામીના અભિપ્રાયનિવેદનરૂપ પ્રશ્નના ઉત્તરમાં કહ્યું - ત - આ શબ્દ અહીં પ્રત્યપધારણ અર્થમાં જાણવો. - x - ગૌતમ! તું માને છે કે “ભાષા અવધારણી છે,” એ હું કેવળજ્ઞાન વડે જાણું છું, એ અભિપ્રાય છે. તું તેમ ચિંતવે છે, એ પણ હું કેવળી હોવાથી જાણું છું અથ શબ્દ ‘પછી'ના અર્થમાં છે. તે વાત મને સંમત હોવાથી તે નિઃશંક માન કે એ પ્રમાણે ભાષા અવધારણી છે, એ પ્રમાણે નિ:શંક ચિંતન કર, આ તારી માન્યતા યથાર્થ અને નિર્દોષ છે. જે તે પૂર્વે મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૧૦-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૧-૩૭૫ માનતો હતો, તેમ પરિપૂર્ણ માન ઈત્યાદિ. એ પ્રમાણે “ભાષા અવધારણી છે” એમ નિર્ણય કર્યો હવે તે સત્ય છે, મૃષા છે આદિ નિર્ણય કરવાને પૂછે છે - અર્ચાવબોધ કારણભૂત ભાષા શું સત્યાદિ છે ? તેમાં સને હિતકારી તે સત્ય. સત-મુનિઓ, કેમકે તેઓ ભગવંતની આજ્ઞાના સમ્યક્ આરાધક હોવાથી પરમ શિષ્ટ છે. તેઓને હિતકર - આલોક પરલોકના આરાધક હોવાથી મુક્તિ પ્રાપ્ત કરાવનાર તે સત્યભાષા અથવા સને યોગ્ય તે સત્ય. અથવા સ-મૂળ મહાવતો, તેના સાધક ઉત્તગુણો. તે જ મુકિત પમાડનાર હોવાથી સ-અત્યંત શ્રેષ્ઠ છે. અથવા સ-વિધમાન, ભગવંત ઉપદિષ્ટ જીવાદિ પદાર્થો, તેને ચાવસ્થિત વસ્તુતત્વની પ્રરૂપણા કરવા વડે હિતકાક. સાધુ-ચોગ્ય ભાષા તે સત્યભાષા, વિપરીત સ્વરૂપવાળી ભાષા તે મૃષાભાષા, ઉભય સ્વભાવવાળી તે સત્યમૃષા, આ ત્રણે ભાષા જેમાં નથી અને આમંત્રણાદિ છે. તે અસત્યામૃષા ભાષા કહેવાય. ભગવંત કહે છે – કદાચ સત્ય, કદાચ અસત્ય ઈત્યાદિ. તેમાં આરાધની તે સત્યભાષા અહીં અસ્વીકારના વિષયમાં વસ્તુનું પ્રતિષ્ઠાપન કરવાની બુદ્ધિથી જે સર્વાના મતને અનુસરીને બોલાય, જેમકે આત્મા છે, તે સતુ-અસત્ આદિ અનેક ધર્મયકત છે, ઈત્યાદિ યથાવસ્થિત વસ્તુને કહેનારી, જેનાથી સમ્યગદર્શનાદિ મોક્ષમાર્ગનું આરાધન થાય એવી ભાષા આરાધની કહેવાય, તેથી સત્યભાષા છે. વિપતિપતિમાં વસ્તુનું સ્થાપન કરવા માટે સર્વજ્ઞ મતથી પ્રતિકૂળપણે જે બોલાયઆત્મા નથી, એકાંત નિત્ય છે, આદિ અસત્ય ભાષા છે, સત્ય છતાં પપીડાકારી વિપરીત વસ્તુના કથનથી, પરપીડાનો હેતુ હોવાથી, મુક્તિમાર્ગ વિરાધક હોવાથી વિરાઘની અને વિરાધકભાવવાળી હોવાથી મૃષાભાષા છે. સત્યમૃષા - ક્યાંક પાંચ બાળકોનો જન્મ થયો હોય ત્યારે એમ કહે કે અહીં દશનો જન્મ થયો છે. તે સ્થળ વ્યવહાર નયના મતથી આરાધની-વિરાધની કહેવાય છે, કેમકે પાંચ બાળકો જન્મ્યા, તેટલે અંશે યથાર્થ હોવાથી આરાઘની. દશ પૂરા નથી એટલે અંશે યથાર્થ હોવાથી વિરાધની, એ રીતે આરાધની-વિરાધની હોવાથી સત્યમૃષા કહેવાય છે. અસત્યામૃષા- જે તેનું લક્ષણ ન હોવાથી આરાધની નથી તેમ વિપરીત વસ્તુના કથનના અભાવથી પરપીડાહેતુક ન હોવાથી વિરાધની પણ નથી. અમુક અંશે સંવાદ અને વિવાદના અભાવથી જે આરાધની-વિરાધની પણ નથી આવી. જેમકે પ્રતિક્રમણ કરો ઈત્યાદિ વ્યવહાર સાધક, આમંત્રણ આદિ ભેદવાળી તે અસત્યામૃષાભાષા. “યથાવસ્થિત વસ્તdવ પ્રતિપાદક ભાષા આરાધની હોવાથી સત્ય છે,” એમ કહ્યું, તેથી સંશય પ્રાપ્ત ગૌતમ પૂછે છે – • સૂ-395 - ભગવાન ! “ગાય, મૃગ, પશુ, પક્ષી” એ ભાષા પ્રજ્ઞાપની છે ? આ ભાષા પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર મૃષા નથી. હા, ગૌતમ! એ ભાષા પ્રજ્ઞાપની છે, મૃષા નથી. ભગવાન ! જે સીલિંગવાસી, પુલિંગવાયી, નપુંસકલિંગવાથી, એ ભાષા પ્રજ્ઞાપની છે ? મૃષા નથી ? હા, ગૌતમ! એ ભાષા પ્રજ્ઞાપની છે, મૃષા નથી. ભગવન સી આજ્ઞાપની,. પુરુષ આજ્ઞાાપની, નપુંસક આજ્ઞાપની, પ્રજ્ઞાપની ભાષા છે ? મૃષા નથી ? હા, ગૌતમ! એ ભાષા પ્રજ્ઞાપની છે, મૃષા નથી. ભગવાન ! જે આપજ્ઞાપની, પુરપાપની, નપુંસક જ્ઞાાપની ભાષા પ્રજ્ઞાપની છે? મૃષા નથી ? હા, ગૌતમ ! આ ભાષા પ્રજ્ઞાપની છે, મૃણ નથી. ભગવાન ! જે અતિમાં-સ્ત્રીવા, પુરુષવાદ્, નપુંસકવાફ ભાષા, ઓ પ્રજ્ઞાપની છે ? મૃષા નથી ? હા, ગૌતમ ! એ ભાષા પ્રજ્ઞાપની છે, મૃષા નથી. ભગવન ! જે જાતિરૂપે - સ્ત્રી આજ્ઞાપની, પુરષ આજ્ઞાપની, નપુંસક આજ્ઞાપની છે, એ ભાષા પ્રજ્ઞાપની છે ? મૃષા નથી ? હા, ગૌતમ ! એ ભાષા પ્રજ્ઞાપની છે, મૃષા નથી. ભગવદ્ ! જાતિરૂપે : સી પ્રજ્ઞાપની. પુરુષ પ્રજ્ઞાપની, નપુંસક પ્રજ્ઞાપની છે, એ ભાષા પ્રજ્ઞાપની છે ? મૃષા નથી ? હા, ગૌતમ ! તે ભાષા પ્રજ્ઞાપની છે, મૃષા નથી. • વિવેચન-૩૦૬ : ગો, મૃગ પ્રસિદ્ધ છે. પશુ-બકરા, જેના વડે અથ જણાવાય તે પ્રજ્ઞાપની-સાથે પ્રતિપાદિકા ભાષા છે ? પ્રરૂપણા કરવા યોગ્ય છે ? ભાષા સત્ય છે-મૃષા નથી ? અર્થાત '' ભાષા ગોજાતિ પ્રતિપાદક છે, જાતિમાં ત્રણે લિંગો કહેવા યોગ્ય છે ? કેમકે ગણે લિંગનો જાતિમાં સંભવ છે, એ પ્રમાણે મૃગાદિ સંબંધે જાણવું. પણ આ શબ્દો ગણે લિંગના વાચક નથી, પણ પંલિંગરૂપ અર્ચના વાયક છે. તેથી સંશય થાય છે કે આ ભાષા પ્રજ્ઞાપની - અર્થ કથનાર્થે પ્રરૂપણીય છે કે નહીં ? હા - નિશ્ચયથી તે ભાષા પ્રજ્ઞાપની છે, અર્થ કરનાર્થે પ્રરૂપણીય છે, કેમકે યથાવસ્થિત અર્થ પ્રતિપાદક હોવાથી સત્ય છે, તો પણ જાતિનું પ્રતિપાદન કરનારી આ ભાષા છે અને જાતિનો ત્રણે લિંગ સાથે સંબંધ છે. - X - તેથી યથાવસ્થિત અર્થ પ્રતિપાદક આ ભાષા પ્રજ્ઞાપની છે. * * * * * આ ભાષા પરપીડાકર કે છેતરવા આદિ દુષ્ટ આશયથી કહેલ નથી માટે મૃષા નથી, તેથી પ્રજ્ઞાપની છે. અથ પ્રસ્ત અર્થે છે. મત - સંબોધન છે. સીવાક-આલિંગ પ્રતિપાદક ભાષાલતા આદિ, પુરુષવાઘટ, પટાદિ પુંલિંગ પ્રતિપાદક, નપુંસક વા-ભીંતાદિ નપુંસકલિંગ પ્રતિપાદક ભાષા છે. શું તે પ્રજ્ઞાપની છે ? ઉક્ત શબ્દો અનુક્રમે સ્ત્રી-પુરુષનપુંસકલિંગવાયી છે. સ્ત્રીના ચિહ્નો-યોનિ, કોમળતા, અસ્થિરતાદિ છે. પુરુષના ચિલોલિંગ, કઠોરતા, દૃઢતાદિ છે, સ્તનાદિ અને દાઢીમૂછ આદિ લક્ષણનો સદ્ભાવ અને અભાવસહિત, મોહાનિથી પ્રજ્વલિતને નપુંસક કહે છે. આવા લક્ષણો લતા આદિમાં જણાતાં નથી - x • તેથી આ ભાષા પ્રજ્ઞાપની છે કે નહીં એવો સંશય થાય છે, માટે પ્રશ્ન પૂછે છે. અહીં ભગવંત કહે છે – ગૌતમ ! અવશ્ય ઈત્યાદિ. અહીં શબ્દ પ્રવૃત્તિના વિચારમાં પૂર્વોક્ત સ્ત્રી આદિ લક્ષણો સ્ત્રીલિંગાદિ શબ્દનું વાચ્ય નથી. પણ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૧/--139૬ ૨ થર્, અથર્, વિમ્ શબ્દની વ્યવસ્થાના કારણભૂત પદાર્થના ધર્મો સ્ત્રીલિંગાદિ શબ્દ વાચ્ય છે, તે ગુરુના ઉપદેશથી અને પરંપરાથી જાણી શકાય છે - * • તેથી શાબ્દિક વ્યવહાર અપેક્ષાથી યથાવસ્થિત અર્થનું પ્રતિપાદન કરવાથી આ ભાષા પ્રજ્ઞાપની છે યાવતું મૃષા નથી. ભગવન્! જે સ્ત્રી આજ્ઞાપની - સ્ત્રીને આજ્ઞા કરનારી, પુરુષને આજ્ઞા કરનારી, નપુંસકને આજ્ઞા કરનારી આ ભાષા પ્રજ્ઞાપની છે ? મૃષા નહીં ? અહીં સંશયનું કારણ આ છે - પ્રજ્ઞાપની સત્ય ભાષા છે, આ ભાષા આજ્ઞા સંપાદન ક્રિયામાં યુક્ત સ્ત્રી વગેરેને કહેનારી છે, તેઓ એમ કરે કે ન કરે, તેથી સંશય પ્રાપ્ત ગૌતમ નિશ્ચયાર્થે પૂછે છે. ભગવંત કહે છે. હા, ગૌતમ ! ઈત્યાદિ. ભાવાર્થ આ છે - આજ્ઞાપની ભાષા બે પ્રકારે છે, પરલોકને અબાધક અને પરલોકને બાઘક. તેમાં સ્વ-પર ઉપકારાર્થે કપટ સિવાય પારલૌકિક ફળના સાધન માટે સ્વીકારેલ ઐહિક આલંબનની પ્રયોજનવાળી, વિવક્ષિત કાર્યસિદ્ધિમાં સામર્થ્યયુક્ત વિનીત સ્ત્રી આદિ શિષ્યવનિ પ્રેરક આજ્ઞાપની ભાષા પરલોકને બાધક ન હોય, આ જ ભાષા સાધુને પ્રજ્ઞાપની છે. બીજી ભાષા વિપરીત છે, સ્વ-પરને સંલેશકારી હોવાથી અસત્ય ભાષા છે. કેમકે અવિનીતને આજ્ઞા કરનાર કલેશ પામે છે, તે મૃષા બોલે છે. જે સ્ત્રી પ્રજ્ઞાપની, યોનિ-કોમળતા-અસ્થિરતાદિ સ્ત્રીનાં લક્ષણને જણાવનારી છે. જે પુરુષ પ્રજ્ઞાપની, પુરુષ ચિહ-કઠોરતા આદિ પુરુષના લક્ષણને જણાવનારી છે. નપુંસક પ્રજ્ઞાપની - નપુંસક લક્ષણને જણાવનારી છે. આ ભાષા પ્રજ્ઞાપની છે ? મૃષા નથી ? અથતિ સ્ત્રીલિંગ આદિ શબ્દો શાબ્દિક વ્યવહારના બળથી સ્ત્રીલક્ષણ રહિત અન્ય અર્થમાં બીજે પણ પ્રવૃત્તિ કરે છે. જેમકે - લતા, ઘટ, ભીંત આદિ. પણ તેમાં પૂર્વોક્ત શ્રી આદિ લક્ષણો નથી. • x • તેથી સંશય પ્રાપ્ત ગૌતમ પૂછે છે, ત્યારે ભગવંત જણાવે છે કે- શ્રી આદિ લક્ષણ બે ભેદે છે - શાબ્દિક વ્યવહારુ, શારગત. તેમાં જ્યારે શાબ્દિક વ્યવહારથી પ્રતિપાદન કરવું ઈષ્ટ હોય ત્યારે - x • x - શાબ્દિક વ્યવહાર આશ્રયી ભાષા પ્રજ્ઞાપની છે, જ્યારે શાસ્ત્રગત લક્ષણ પ્રતિપાદન કરવું હોય ત્યારે તે ભાષા પ્રજ્ઞાપની છે. ભગવન્! જાતિમાં સ્ત્રીલિંગવાસી વચન, જેમકે- ‘સત્તા’ તે સ્ત્રીલિંગ વિશિષ્ટ છે. પુરષ વચન, જેમકે - ભાવ. નપુંસક વચન, જેમકે ‘સામાન્ય'. આ ત્રણે જાતિવાચી છે. એ ભાષા પ્રજ્ઞાપની છે ? મૃષા નથી ? અહીં અભિપાય એ છે કે – જાતિ એ સામાન્ય કહેવાય છે. સામાન્યની સાથે લિંગ અને સંખ્યાનો સંબંધ નથી. દ્રવ્યનો જ લિંગ અને સંખ્યા સાથે સંબંધ અન્ય તીર્થિકોએ સ્વીકાર્યો છે. ઈત્યાદિ • x • તેથી સંશય થાય છે કે જાતિમાં સ્ત્રી-પર-નપુંસક લિંગવાસી ભાષા પ્રજ્ઞાપની છે કે નહીં ? ભગવંત ઉત્તર આપે છે - x • જાતિ એટલે સામાન્ય. તે સામાન્ય બીજાએ કોલ એક, અવયવરહિત, નિષ્ક્રિય નહીં, કેમકે તે પ્રમાણ વડે બાધિત છે, - x - પરંત સમાન પરિણામરૂપ સામાન્ય છે, કેમકે વસ્તુનો જ જે સમાન પરિણા તે જ સામાન્ય પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર એવું શાસ્ત્રકથન છે - x - જાતિનો પણ ત્રણ લિંગ સાથે સંબંધ ઘટે છે, તેથી આ ભાષા પ્રજ્ઞાપની છે, મૃષા નથી. ભગવતુ જાતિને આશ્રીને સ્ત્રીને આજ્ઞા કરનારી ભાષા જેમકે – અમુક બ્રાહ્મણી એમ કરે. એ રીતે જાતિને આશ્રીને પરપને કે નપુંસકને આજ્ઞા કરનારી આ ભાષા પ્રજ્ઞાપની છે ? મૃષા નથી ? સંશયનું કારણ છે - આજ્ઞાપની એટલે આજ્ઞા સંપાદન કરવાની ક્રિયામાં યુક્ત સ્ત્રી વગેરેને પ્રેરણા કરનારી, તે સ્ત્રી આદિ તેમ કરે કે નહીં ? એ સંશય છે તો આ ભાષા પ્રજ્ઞાપની છે કે અન્ય ? ભગવંત કહે છે - પરલોક અબાધક આજ્ઞાપની ભાષા તે છે, જે સ્વ-પરના ઉપકારની બુદ્ધિથી વિવક્ષિતકાર્યો કરવાના સામર્થ્યવાળી વિનીત સ્ત્રી આદિ શિષ્યગણને પ્રેરક હોય. - x • આવી ભાષા પ્રજ્ઞાપની છે, બીજી ભાષા પરપીડાકારી • પજ્ઞાપની છે. ભગવતુ ! જે જાતિને આશ્રીને સ્ત્રીલક્ષણ પ્રતિપાદક છે, જેમકે - સ્ત્રી સ્વભાવથી તુચ૭, અભિમાની, ચપળ ઈન્દ્રિયવાળી આદિ હોય. જે જાતિને આશ્રીને પુરુષના લક્ષણની પ્રતિપાદક છે તે, જેમકે - પુરુષ સ્વભાવથી ગંભીર આશયવાળા, આપત્તિમાં પણ કાયર ન થાય ઈત્યાદિ. જાતિને આશ્રીને જે નપુંસકને જણાવનારી છે, જેમકે - નપુંસક, સ્વભાવથી કાયર છે, પ્રબળ મોહાગ્નિથી પ્રજવલિત છે ઈત્યાદિ. આ ભાષા પ્રજ્ઞાપની છે ?, મૃષા નથી ? સંશય કારણ એ છે - શ્રી આદિ જાતિના ગુણોમાં ક્યાંક કદાચિત્ નિયમનો અભાવ પણ દેખાય છે. કેટલાંકમાં તે-તે ગુણો દેખાતા નથી - * * * * તેથી સંશય થાય કે આ ભાષા પ્રજ્ઞાપની છે કે નહીં? ભગવનું કહે છે - x • અહીં જાતિગુણની પ્રરૂપણા બહુલતા આશ્રીને છે, માટે જ જાતિ ગુણ પ્રરૂપક નિર્મળ બુદ્ધિવાળા પ્રાયઃ શબ્દનો ઉચ્ચાર કરે છે. તેથી કવચિત નિયમાભાવનો દોષ નથી. તેથી આ ભાષા પ્રજ્ઞાપની જાણવી, મૃષા નહીં. અહીં ભાષા બે ભેદે છે – એક સમ્યક્ ઉપયુક્ત, બીજી તે સિવાયની. તેમાં જે પૂર્વાપર વિચારવામાં કુશળ આત્મા, શ્રુતજ્ઞાન વડે અર્થને વિચારીને બોલે છે તે સમ્યક્ ઉપયુક્ત છે. તે એમ જાણે છે – “હું આ બોલું છું”. જે કરણ અને ઈન્દ્રિય સામર્થ્યરહિત હોવાથી કે વાતાદિ દોષથી ઉપઘાત થયેલ ચૈતન્યવાળો હોવાથી, જેમતેમ મન વડે વિકતા કરી કરીને બોલે છે, તે સમ્યક ઉપયોગરહિત છે, તે એમ નથી જાણતો કે આ “હું બોલું છું” તેથી સંશય થાય છે - x • માટે પૂછે છે - • સૂત્ર-3 : ભગવન્! મંદકુમાર કે મંદકુમારસ્કિા બોલતી એમ જાણે કે “હું આ બોલું છું” ગૌતમ વિશિષ્ટ મનવાળા સિવાય એ અર્થ સમર્થ નથી. ભગવનું ! મંદકુમાર કે મંદકુમારિકા આહાર કરતાં જાણે કે – “હું આ આહાર કરું છું ? ગૌતમ ! સંજ્ઞી સિવાય બીજે આ અર્થ યથાર્થ નથી. ભગવત્ / મંદકુમાર કે મંદકુમારિકા જાણે કે “આ મારા માતા-પિતા છે ? સંજ્ઞી સિવાય બીજે એ અર્થ સમર્થ નથી. આવો જ પ્રશ્નોત્તર સ્વામી કે સ્વામીઓના Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૧--/399 ગૃહ અને સ્વામીનો પુત્ર કે પુત્રો માટે કરવો. બંનેમાં ઉત્તર એ જ - “સંજ્ઞી સિવાય બીજે આ અર્થ યથાર્થ નથી.” ભગવાન ! ઊંટ, બળદ, ગધેડો, શેડો, બકરી, ઘેટો એવું જાણે કે – “હું બોલું છું”? ગૌતમ ! સંજ્ઞી સિવાય માટે એ અર્થ સમર્થ નથી. ભગવદ્ ! ઉંટ ચાવત ઘેટો એવું જાણે કે “આ મારા માતાપિતા છે”? સંજ્ઞી સિવાય બીજે એ અર્થ સમર્થ નથી. આ રીતે “સ્વામીનું ઘર” “સ્વામીના યુગ” અને આહાર સંબધંધે આ રીતે જ ત્રણ પ્રશ્નોત્તર કહેa. • વિવેચન-399 - મંદકુમાર-ચતો સૂઈ રહેનાર બાળક, મંદકુમારિકા- ચત્તી સૂઈ રહેનાર બાલિકા, બોલતી - ભાષા યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરી ભાષા રૂપે પરિણમાવીને છોડતા. એવું જાણે કે “હું બોલું છું”? એ અર્થ યુક્ત નથી. જો કે તેઓ મનઃપયતિથી પતિ છે, તો પણ તેનું મનરૂપ કરણ અસમર્થ છે, તેથી તેનો ાયોપશમ પણ મંદ છે. કેમકે શ્રુતજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ પ્રાયઃ મનકરણના સામર્થ્યથી ઉત્પન્ન થાય છે, કેમકે તેવું લોકમાં દેખાય છે. તેથી બોલતા એમ ન જાણે કે “હું બોલું છું.” જો કે સંજ્ઞીઓ જાણે. • x - અન્યત્ર શબ્દ પરિવર્જન અર્યમાં છે. • x - સંf - અવધિજ્ઞાની જાતિસ્મરણયુક્ત કે સામાન્યથી વિશિષ્ટ મનના સામર્થ્યવાળો. તે સિવાય બીજા ન જાણે. એ પ્રમાણે આહારદિ ચારે ણો વિચારવા. તરકન સ્વામીનું ઘર, કરૂંવાર - સ્વામીનો પુત્ર. એ પ્રમાણે અતિ બાલ્ય અવસ્થાવાળા ઉંટ વગેરે સંબંધી પાંચ સૂત્રો કહેવા. મોટી ઉંમરના ઉંટ આદિ ન લેવા. - - - હવે એકવચનાદિ ભાષા વિષયક પ્રશ્નો - • સૂત્ર-390 - ભગવાન ! મનુષ્ય, પડો, અશ્વ, હાથી, સિંહ, વાઘ, વરુ, દીપડો, રીંછ, તરક્ષ, ગsો, શિયાળ, બિલાડો, કુતરો, શિકારી કુતરો, લોંકડી, સસલો, ચિત્તો, ચિલ્લલક, તે સિવાયના બીજ તેવા પ્રકારના તે બધાં એવચન છે ? ગૌતમ તેઓ એકવાન છે. ભગવાન ! મનુષ્ય યાવત ચિલ્ડક આદિ બધાં બહુવચન છે ? હા, ગૌતમ! છે. ભગવાન ! માનુષી, ભેંસ, ઘોડી, હાથણી, સિંહણ, વાઘણ, નાહરી, દીપડી, રીંછણ, તરHી, ગેંડા, ગધેડી, શિયાલણી, બિલાડી, કુતરી, શિકારી કુતરી, લોંકડી, સસલી, ચિત્તિ, ચિલ્લવિકા તે સિવાયના બીજ તેવા પ્રકારના હોય તે બધાં વાચી છે ? હા, ગૌતમ ા છે. ભગવાન ! મનુષ્ય યાવત ચિલ્ડક આદિ બધાં પુરુષ વાચી છે ? ગૌતમ ! તે બધાં પુરષવાસી છે. ભગવદ્ ! કંસ, કંસોય, પરિમંડલ, રૌલ, સૂપ, છાલ, સ્થાલ, તાટ, રૂપ, અક્ષિપd, કુંડ, પા, દૂધ, દહીં, નવનીત, આશન, શયન, પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર ભવન, વિમાન, છ, ચામર, ભંગાર, કળશ, આંગણ, નિરંગણ, આભરણ, રત્ન, તે સિવાયના તેવા પ્રકારના બીજા બધાં નપુંસકવાચી છે ? ગૌતમ ! તે બધાં નપુંસકતાચી છે. ભગવાન ! પૃની રુપીનાચી, પુરુષવાચી, ધાન્ય નપુંસકનાચી. એ ભાષા પ્રજ્ઞાપની છે ? મૃણા નથી ? ગૌતમ ! તેમજ છે. ભગવન્! પૃથ્વી-સી આજ્ઞાપની, અપ-પુરુષ આજ્ઞાપની, ધાન્ય-નપુંસક આજ્ઞાપની એ ભાષા પ્રજ્ઞાપની છે? મૃણા નથી ? હા, ગૌતમ ! પૃedીને ઉદ્દેશીને સ્ત્રી આજ્ઞાપની આદિ ભાષા પ્રજ્ઞાપની છે : મૃષા નથી. ભગવાન | પૃdીને વિશે સ્ત્રી પ્રજ્ઞાપની એ ભાષા આરાધની છે ? મૃષા નથી ? ગૌતમ! અવશ્ય, તે ભાષા આરાધની છે, મૃા નથી. ભગવન ! એ પ્રમાણે સ્ત્રી-પુરુષ-નપુંસક વચન બોલતો સાધુ જે ભાષા બોલે તે પ્રજ્ઞાપની છે ? મૃણા નથી ? હા, ગૌતમ તેમ છે. • વિવેચન-૩૩૮ :| ભગવદ્ ! મનુષ્ય, પાડો ઈત્યાદિ સ્ત્રાર્થ મુજબ] તેવા એક વયનાં શબ્દો, તે એકવચન પ્રતિપાદક ભાષા છે ? અહીં પ્રશ્નનો અભિપ્રાય આ છે ? ધર્મો અને ધર્મીના સમુદાયરૂપ વસ્તુ છે, પ્રત્યેક વસ્તુમાં અનંતા ધર્મો છે. મનુષ્યાદિના કથનમાં ધર્મ-ધર્મીના સમુદાય રૂપ સંપૂર્ણ વસ્તુ પ્રતીયમાન થાય છે. કેમકે તેવો વ્યવહાર દેખાય છે. એક અર્થમાં એકવચન, બહુ અર્થમાં બહુવચન આવે છે. • x • માટે પૂછે કે આ બધી એકવચન પ્રતિપાદક ભાષા છે ? ભણવંત કહે છે - અવશ્ય, આ બધી એવ પ્રતિપાદક ભાષા છે. અર્થાત શબ્દની પ્રવૃત્તિ વિવક્ષાને આધીન છે અને તે પ્રયોજન વશથી કોઈ સ્થળે, કોઈ સમયે, કથંચિત્ ભિન્ન-ભિન્ન હોવાથી અનિયત હોય છે. જેમકે એક જ પુરુષ પુત્ર અપેક્ષાથી પિતા છે, તે જ પુગને ભણાવે ત્યારે તે જ પુરુષ ઉપાધ્યાય કહેવાય છે. તેમાં ધર્મની પ્રધાનપણે વિવક્ષા કરાય ત્યારે ધર્મી એક હોવાથી એકવચન થાય છે અને ધર્મો ધર્મ અંતર્ગત હોવાથી સંપૂર્ણ વસ્તુની પ્રતીતિ થાય છે. - x • x • માટે આ બધી વાણી એકવચન દશવિ છે. અહીં સંશયનું કારણ આ છે – મનુષ્યાદિ શબ્દો જાતિવાચક છે અને જાતિ સામાન્યરૂપ હોવાથી એક છે. - x • તો અહીં બહુવચન શી રીતે ઘટે? વળી બહુવચન વડે પણ વ્યવહાર જણાય છે. માટે પ્રશ્ન કરે છે ? આ બધી બહુવચન પ્રતિપાદક ભાષા છે ? હા, ગૌતમ! અવશ્ય તેમજ છે. અર્થાત્ જો કે આ બધાં જાતિવાચક શબ્દો છે, તો પણ જાતિ એ સમાન પરિણામરૂ૫ છે. અને સમાન પરિણામ, વિશેષ પરિણામ સિવાય હોતો નથી. - x • અસમાન પરિણામ દરેક વ્યક્તિમાં ભિન્ન હોવાથી તેને કહેવામાં બહુવચન ઘટી શકે છે. જેમકે ઘડાઓ. પણ તે જ સમાન પરિણામની પ્રધાનપણે વિવક્ષા કરાય અને બીજો અસમાન પરિણામ ગૌણ હોય ત્યારે તેના કથનમાં એકવચન ઘટી શકે. જેમકે સર્વ ઘટ પહોળા આદિ છે. મનુષ્યો Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૧/--U૩૭૮ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ આદિમાં સમાન પરિણામ પ્રધાનપણે વિવક્ષિત હોવાથી બહુવચન ઘટે છે. માનુષી ઈત્યાદિમાં સંશયનું કારણ - સર્વ વસ્તુ ત્રણ લિંગવાળી છે. માટી - પુલિંગ, ઘટાકાર પરિણતિ - સ્ત્રીલિંગ, વસ્તુ છે, માટે નપુંસકલિંગ છે. તો એક લિંગવાચી શબ્દ તેનો પ્રતિપાદક શી રીતે હોય? ઈત્યાદિ તેથી પૂછે છે કે – આવી સ્ત્રીલિંગ વિશિષ્ટ અર્ચનું પ્રતિપાદન કરનારી ભાષા છે ? ભગવંત કહે છે - હા, ગૌતમ ! તે બધાં સ્ત્રીલિંગવાસી છે. ભાવાર્થ આ છે – જો કે અનેક લિંગાત્મક વસ્તુ છે, તો પણ આ શાબ્દિક ન્યાય છે – જે ધર્મ વડે વિશિષ્ટ વસ્તુનું પ્રતિપાદન કરવું ઈષ્ટ હોય તે ધર્મને પ્રધાન કરીને તે ધર્મ વિશિષ્ટ ધર્મીનું પ્રતિપાદન કરે છે. જેમકે એક વ્યક્તિમાં પરણવ, શાસ્ત્રજ્ઞવ, દાતૃત્વ આદિ ધર્મ એક સાથે રહેલો છે, તો પણ પુત્ર તે વ્યક્તિને આવતા જોઈને “પિતા આવે છે” એમ કહે છે. શિષ્ય “ઉપાધ્યાય આવે છે' એમ કહે છે. એ રીતે માનુષી આદિ બધું ત્રિલિંગરૂપ છે, તો પણ સ્ત્રીત્વ પ્રતિપાદન કરવું ઈટ હોવાથી તેને પ્રધાન કરીને તે સ્ત્રીત્વ ધર્મ વિશિષ્ટ ધર્મીનું પ્રતિપાદન કરે છે, માટે તે બધી સ્ત્રીવાની વાચક છે, એ પ્રમાણે પુંવાફ અને નપુંસકવાન્નો વિચાર કરવો. ભગવન | ‘પૃથ્વી' આદિ સૂત્ર સુગમ છે. પરંતુ “અ” એ પ્રાકૃત નિયમથી પુલ્લિગ છે. ભગવદ્ ! તું પૃથ્વી કર, તું પૃથ્વી લાવ. એ પ્રમાણે સ્ત્રીલિંગમાં પૃથ્વીને ઉદ્દેશી આજ્ઞા કરનારી સ્ત્રી આજ્ઞાપની. એ રીતે ‘અને ઉદ્દેશી આજ્ઞા કરનારી પુરુષ આજ્ઞાપની, ધાન્યને ઉદ્દેશી આજ્ઞા કરનારી નપુંસક આજ્ઞાપની એ ભાષા પ્રજ્ઞાપની છે ? મૃષા નથી ? ભગવદ્ કહે છે - હા, ગૌતમ ઈત્યાદિ સુગમ છે. ભગવન | પૃવીને વિશે પ્રીપજ્ઞાપની, અને વિશે પુરુષ પ્રજ્ઞાપની ઈત્યાદિ ભાષા આરાધની - મુક્તિ માર્ગની સાધક છે ? આ ભાષા મૃષા નથી ? અર્થાત્ એમ બોલનારને મિથ્યાભાષીત્વનો પ્રસંગ આવતો નથી ? ભગવતુ કહે છે - એ ભાષા આરાધની છે, મૃષા નથી. કેમકે શાબ્દિક વ્યવહારથી યથાવસ્થિત વસ્તુતવની પ્રરૂપણા કરે છે. તેથી અતિદેશ થકી પછે છે. ત્તિ - ઉપદર્શનાર્થે છે, એવું - શબ્દ પ્રકારાર્થે છે. •x-x- એ પ્રમાણે બોલતા સાધુ જે ભાષા બોલે તે પ્રજ્ઞાપની છે, કેમકે શાબ્દિક વ્યવહારનું અનુસરણ કરવામાં તેમાં દોષ નથી. * * * * * હવે સામાન્યથી ભાષાના કારણાદિ સંબંધે પ્રશ્ન કરે છે - • સૂpl-૩૩૯ થી ૩૮૮ : [36] ભગવન! ભાષાની આદિ શું છે ? શાથી ઉત્પન્ન થાય છે ? આકાર કેવો છે ? અંત ક્યાં થાય છે ? ગૌતમ! ભાષાની આદિ જીવ છે, શરીરથી ઉપજે છે, વજ આકારે છે, લોકાંતે તેનો અંત થાય છે. [ace] ભાષણ ક્યાંથી ઉપજે છે? કેટલા સમયે ભાષા બોલે છે ? ભાષા કેટલા પ્રકારે છે ? કેટલી ભાષા બોલવા યોગ્ય છે? [૩૧] શરીરથી ભાષા ઉપજે છે, બે સમયે ભાષા બોલે છે, ભાષા ચાર 2િ1/5] પ્રકારની છે, બે ભાષા બોલવા યોગ્ય છે. [૩૮] ભાવના ભાષા, કેટલા ભેદે છે ? ગૌતમા બે ભેદે છે - પ્રયતા અને આપતા . પર્યાપ્તા ભાષા કેટલા ભેદે છે ? ગૌતમ! બે ભેદે છે - સત્ય અને મૃષા. ભગવાન ! યતા સત્યભામાં કેટલા ભેદે છે ? ગૌતમ ! દશ ભેદ છે - જનપદ સત્ય, સંમત સત્ય, સ્થાપના સત્ય, નામ સત્ય, રૂપ સત્ય, પ્રતીત્ય સત્ય, વ્યવહાર સત્ય, ભાવ સત્ય, યોગ સત્ય, ઉપમાં સત્ય. [36સંગ્રહગામ છે – જનપદ યાવતુ ઉપમા સત્ય. ૩િ૮૪] ભગવન્! પતિ મૃષાભાષા કેટલા ભેદ છે? ગૌતમ ! દશ ભેદે છે - ક્રોધ નિશ્ચિત, માન નિશ્ચિત માયા નિશ્ચિત, લોભ નિશ્ચિત, પ્રેમ નિશ્ચિત, હેપ નિશ્ચિત, હાસ્ય નિશ્ચિત, ભયનિશ્ચિત, આખ્યાયિકા નિશ્ચિત અને ઉપઘાત નિશ્ચિત. [૩૮૫] સંગ્રહગાથા છે - ક્રોધ યાવતુ ઉપઘાત નિશ્ચિતા. [36] ભગવન ! અપયા ભાષા કેટલા ભેદે છે ? ગૌતમ ભેદે છે - સત્યમૃષા અને અસત્યમૃષા. ભગવન્! અપયતા સત્યમૃષા ભાષા કેટલા ભેદ છે? ગૌતમ! દશ ભેદે છે - ઉત્પન્ન મિશ્રિતા, વિગત મિશ્રિતા, ઉumવિગત મિશિતા, જીવ મિશ્રિતા, અજીવ મિશ્રિતા, જીવાજીવ મિશ્રિતા, અનંત મિશ્રિતા, પ્રત્યેક મિશ્રિતા, અદ્ધા મિશ્રિતા, અદ્ધાદ્ધા મિશ્રિતા. [૩૮૭,૩૮૮] ભગવદ્ ! અપયા અસત્યામૃષા કેટલા ભેદે છે ? ગૌતમ બાર ભેદે છે - આમંઝણી, આજ્ઞાપની, ચાયની, પૃચ્છની, પ્રજ્ઞાપની, પ્રત્યાખ્યાની, ઈચ્છાલોમા, અનભિગૃહીતા, અભિગૃહીતા, સંશયકરીણી, વ્યાકૃતા અને અત્યાકૃત ભાષા. • વિવેચન-૩૭૯ થી ૩૮૮ : ભગવદ્ ! અવબોધના બીજભૂત ભાષા, જેનું મૂળ કારણ શું છે ? અર્થાત્ ઉપાદાન કારણ સિવાય બીજું મૂળ કારણ શું છે? મૂળ કારણ છતાં ભાષા બીજા કયા કારણથી ઉત્પન્ન થાય છે ? કોના જેવો તેનો આકાર છે ? તેનો અંત ક્યાં છે ? ભગવંત ઉત્તર આપે છે - ભાષાનું મૂળ કારણ જીવ છે, કેમકે જીવના તેવા પ્રયત્ન સિવાય અવબોધના કારણભૂત ભાષા અસંભવ છે. ભદ્રબાહુસ્વામીએ કહ્યું છે - આહારક, વૈક્રિય, દારિક શરીરમાં જીવપ્રદેશો જીવના છે તેના વડે ભાષાવ્યને ગ્રહણ કરી વક્તા બોલે છે. ભાષા શરીરથી ઉપજે છે. કેમકે ઉકત ત્રણ શરીરમાંના કોઈપણ શરીરના સામર્થ્યથી ભાષા દ્રવ્ય નીકળે છે. ભાષા વજના જેવા આકારવાળી છે, કેમકે તેવા પ્રકારના પ્રયન વડે નીકળેલા ભાષા દ્રવ્યો સર્વલોકને વ્યાપ્ત કરે છે, લોકની આકૃતિ વજ જેવી છે, માટે ભાષા વજકાર છે. ભાષાનું પર્યવસાન લોકાંતે છે. કેમકે પછી ગતિક્રિયામાં સહાયક ધમસ્તિકાયનો અભાવ છે. * * * ફરી પ્રશ્ન - ભાષા કયા યોગથી ઉત્પન્ન થાય છે ? કાય યોગથી કે Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૧/-I-૩૩૯ થી ૩૮૮ ૬૮ વચનયોગથી ? કેટલા સમયે નીકળતા દ્રવ્યના સમૂહરૂપ ભાષા હોય છે ? ભાષાના કેટલા પ્રકાર છે ? કેટલી ભાષા બોલવાની સાધુને અનુજ્ઞા છે ? ભાષા કાયયોગથી ઉત્પન્ન થાય છે • x - તે આ રીતે – કાય યોગ વડે ભાપાયોગ્ય પુદ્ગલો ગ્રહણ કરી ભાષાપણે પરિણમાવી વચનયોગ વડે બહાર કાઢે છે. તેથી કાયયોગ વડે ગ્રહણ કરે છે અને વચનયોગ વડે બહાર કાઢે છે. બે સમયે ભાષા બોલે છે, તે આ રીતે - પહેલા સમયે ભાષા યોગ્ય પુદ્ગલ ગ્રહણ કરે છે, બીજા સમયે ભાષાપણે પરિણાવી છોડી દે છે. ભાષાના પ્રકારો સત્યાદિ ભેદે પૂર્વે કહેલ છે. સત્ય અને અસત્યામૃષા પા બોલવાની સાધને અનાજ્ઞા છે અર્થાત અસત્ય અને સત્યાસત્ય ભાષા બોલવાની. અનુજ્ઞા નથી, કેમકે બંને - x • મોક્ષને પ્રતિકૂળ છે. ફરી પ્રશ્ન - ભાષા કેટલા ભેદે છે ? પયક્તિા ભાષા અને અપયક્તિા ભાષા. જે નિશ્ચિત અર્થરૂપે જાણી શકાય તે પયર્તિા - અર્થનો સમ્યક કે સમ્યક નિર્ણય કરવાના સામર્થ્યયુક્ત. તે સત્ય અને મૃષા બે પ્રકારે છે -x - જે ભાષા મિશ્ર હોવાથી સત્ય અને અસત્યના પ્રતિષેધરૂપ હોવાથી નિશ્ચિતાર્થરૂપે જાણી શકાતી નથી તે અપયર્તિા - અર્ણ નિર્ણય કરવામાં સામર્થ્યરહિત છે, તે સત્યમૃષા અને અસત્યપૃષા જાણવી. * * એ પ્રમાણે પMિાના ભાષાના સ્વરૂપને કહ્યું. પણ તેના સત્ય અને મૃષા બે ભેદ કહ્યા. તેથી સત્યભાષાના ભેદો જાણવાનો પ્રશ્ન કરે છે - પર્યાપ્તા સત્ય ભાષા કેટલા પ્રકારે છે ? ગૌતમ! દશ પ્રકારે છે. (૧) જનપદ સત્યા-દેશને આશ્રીને ઈષ્ટ અર્થના બોધનું કારણ હોવાથી વ્યવહારનો હેતુ હોવાથી તે સત્ય, જનપદ સત્ય છે. (૨) સંમત સત્યા - સકલ લોકને સંમત હોવાથી સત્યપણે પ્રસિદ્ધ છે. જેમકે પંકજ, કમળ અર્થમાં જ સ્વીકૃત છે. (3) સ્થાપના સત્યા - તેવા અંક કે સિક્કાદિ જોઈને કહેવાય. જેમકે એકડા પાસે બે મીંડા જોઈને ૧૦૦ છે તેમ કહે, ચિત્ર કે આકૃતિથી મૂળ વસ્તુ વિચારવી. (૪) નામસત્યા-નામ માત્રથી સત્ય હોય, જેમકે ભિખારણને પણ લક્ષ્મી નામે બોલાવાતી હોય છે. (૫) રૂપ સત્યા - વેશમણથી સત્ય હોય, દંભથી વેશ ધારણ કરેલો પણ સાધુ કહેવાય. (૬) પ્રતીતસત્યા - બીજી વસ્તુની અપેક્ષાએ જે સત્ય હોય, જેમકે લાંબુટૂંકુ આદિ. - X - X - X - (૭) વ્યવહાર સત્યા • વ્યવહાર એટલે લોકવિવા. તેના વડે સત્ય. જેમકે પર્વત બળે છે, ઉણોદરી કન્યા આદિ. અહીં પર્વત ઉપર ઘાસ બળતું હોવા છતાં પર્વત બળે છે તેમ કહે છે. સંભોગ હેતુક પેટની વૃદ્ધિમાં ‘અનુદા કન્યા' કહેવાય છે. તેથી લોક વ્યવહારની અપેક્ષાએ તે પ્રમાણે બોલનારની ભાષા વ્યવહાર સત્ય. (૮) ભાવસા - ભાવ એટલે વણદિ, તે વડે સત્ય. જેમ બગલામાં પાંચ વર્ણનો સંભવ છે તો પણ શુક્લવર્ણની અધિકતાથી બગલો ધોળો કહેવાય છે. (૯) પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ યોગ સત્યા - યોગ એટલે સંબંધ, તેના વડે સત્ય. છગના યોગથી છત્રી, દંડના સંબંધથી દંડી. (૧૦) ઉપમા સત્યા - સમુદ્રના જેવું તળાવ, તે ઉપમા સત્ય. મૃષાભાષા દશ ભેદે છે – (૧) ક્રોધનિશ્રિતા - ક્રોધથી નીકળેલ વાણી, એમ બધે સ્થાને જાણવું. ક્રોધાધીન આત્મા વિપરીત બુદ્ધિથી બીજાને છેતરવા જે સત્ય કે અસત્ય બોલે તે મૃષા જાણવું. (૨) માનનિઃસૃતા - પૂર્વે ઐશ્વર્ય ન અનુભવ્યા છતાં પોતાનો ઉત્કર્ષ બતાવવા “અમે આવું ઐશ્વર્ય અનુભવેલ” તેમ કહે (૩) માયાનિઃસૃતા - બીજાને છેતરવાને સત્ય કે અસત્ય બોલ તે. (૪) લોભનિઃસૃતા - લોભાધીન થઈ ખોટા તોલ આદિ કરી “તુલાદિ યોગ્ય પ્રમાણવાળા હતા” તેમ કહે. (૫) પ્રેમ નિઃસૃતા - અતિ પ્રેમવશ થઈ “હું તારો દાસ છું” ઈત્યાદિ ખુશામત કરનારી ભાષા બોલે. (૬) હેપનિઃસૃતા - વેષથી સપુરુષોનો પણ અવર્ણવાદ બોલે, (9) હાસ્ય નિઃસૃતા - ગમ્મતથી જૂઠું બોલે, (૮) ભયનિઃસૃતા-ચોરસદિના ભયથી અસત્ય બોલે. (૯) આખ્યાયિકા નિઃસૃતા - કથામાં અસંભવીત વાતો કહેવી. (૧૦) ઉપઘાત નિઃસૃતા - તું ચોર છે આદિ. - સત્યમૃષા ભાષા દશ ભેદે - (૧) ઉત્પન્નમિશ્રિતા-સંખ્યા પૂર્તિ માટે ઉત્પન્ન ન થયેલા સાથે ઉત્પન્ન થયેલા મિશ્રિત છે તે, એ પ્રમાણે બીજા સ્થાને યથાસંભવ વિચારવું. | (૨) વિગતમિશ્રિતા - એ પ્રમાણે મરણ કથનમાં બોલે. (3) ઉત્પન્ન વિગતમિશ્રિતા - જન્મ, મરણનું અયથાર્થપણે કથન કરે, (૪) જીવ મિશ્રિતા - ઘણાં જીવતા અને થોડાં મરેલાની એક્સ શશિ જોઈને “આ મોટો જીવનો ઢગલો છે” તેમ કહે. (૫) અજીવ મિશ્રિતા-ઘણાં મરેલા અને થોડાં જીવતા જોઈને “આ ઘણાં મરેલા છે તેમ કહે.” (૬) જીવાજીવમિશ્રિતા - તે જ રાશિમાં આટલા જીવતા, આટલા મરેલા એમ નિશ્ચિત કથનમાં અયથાર્થપણું હોય ત્યારે. (૩) અનંત મિશ્રિતા - મૂલા આદિ અનંતકાયિકોના પક્વ પાંદડા જોઈને આ બધું અનંતકાયિક છે તેમ કહેવું. (૮) પ્રત્યેક મિશ્રિતા - પ્રત્યેકનો અનંતકાયિક સાથે ઢગલો જોઈને ‘આ બધી પ્રત્યેક વનસ્પતિ છે' એમ કહેવું. (૯) અદ્ધાકાળ - પ્રસ્તાવને અનુસરીને દિવસ કે રાત્રિરૂપ કાળ ગ્રહણ કરવો. (૧) અદ્ધાામિશ્રિતા - દિવસ કે સઝિનો એક અંશ, તે જેમાં મિશ્રિત કરાયો હોય છે. જેમકે પહેલો પ્રહર છતાં મધ્યાહ્ન થયો કહે. અસત્યામુપા ભાણા બાર ભેદે છે - (૧) આમંગાણી - હે દેવદત' આ ભાષા પૂર્વોક્ત લક્ષણાનુસાર સત્ય, અસત્ય કે સત્યામૃષા નથી, કેવળ વ્યવહાર માનની પ્રવૃત્તિનું કારણ છે, માટે અસત્યામૃષા કહેવાય છે. (૨) આજ્ઞાપની - કાર્યમાં બીજાને પ્રેરણા કરવી, જેમકે “આ કર.” (3) ચાયની - કોઈ વસ્તુ સાચવી. (૪) પૃચ્છનીન જાણેલ કે સંદિગ્ધ અર્થને પૂછવો. (૫) પ્રજ્ઞાપની - વિનયથી શિક્ષા પ્રાપ્ત કરેલ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૧/-/૧/૩૭૯ થી ૩૮૮ ૬૯ શિષ્યને ઉપદેશ આપવો - ૪ - (૬) પ્રત્યાખ્યાની-યાચના કરનારને નિષેધ કરવો. (૭) ઈચ્છાનુલોમા-પરની ઈચ્છાને અનુસરવું. (૮) અનભિગ્રહ જ્યાં પ્રતિનિયત અર્થનો નિશ્ચય ન હોય. “ઠીક લાગે તે કરો.’” (૯) અભિગૃહિતા-પ્રતિનિયત અર્થનો નિશ્ચય હોય - આ કરવું, આ ન કરવું. (૧૦) સંશયકરણી - અનેક અર્થની વાચક હોવાથી સંશય ઉપજાવે તેવી. (૧૧) વ્યાકૃતા - પ્રગટ અર્થવાળી, (૧૨) અવ્યાકૃતા - અસ્પષ્ટ ઉચ્ચારવાળી. • સૂત્ર-૩૮૯,૩૯૦ : [૩૮] ભગવન્ ! જીવો ભાષક છે કે અભાષક ? ગૌતમ ! તે બંને છે. ભગવન્ ! ‘બંને એમ કેમ કહ્યું? ગૌતમ ! જીવો ને ભેટે છે – સંસારી, અસંસારી તેમાં જે અસંસારી છે તે સિદ્ધો છે, તેઓ અભાષક છે. તેમાં જે સંસારી છે તે બે ભેટે છે – શૈલેશીને પ્રાપ્ત અને શૈલેશીને પ્રાપ્ત. તેમાં જે શૈલેશી પ્રાપ્ત છે, તે અભાષક છે. તેમાં જે અશૈલેશીપાપ્ત છે તે બે ભેટે છે – એકેન્દ્રિયો અને અનેકેન્દ્રિય. તેમાં જે એકેન્દ્રિયો છે તે અભાષક છે. તેમાં જે અનેકેન્દ્રિયો છે તે બે ભેટે છે – પર્યાપ્તા અને અપાતા. તેમાં અપર્યાપ્તતા, તે અભાષક છે તેમાં જે પતા છે તે ભાષકો છે. તેથી ઉપર પ્રમાણે કહ્યું. ભગવન્ ! નૈરયિક શું ભાષક છે કે અભાષક ? ગૌતમ! બંને છે. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ! નૈરયિક બે ભેદે છે પયતા અને અપાતા. તેમાં અપાતા તે અભાષક છે. પતા છે તે ભાષક છે, તેથી બંને એમ કહ્યા. એકેન્દ્રિય સિવાય બધાં આમ કહેવા. - [૩૯૦] ભગવન્ ! ભાષાના કેટલા પ્રકારો છે? ગૌતમ ! ચાર. એક સત્યભાષાનો, બીજો પૃષા, ત્રીજો સત્યમૃષા, ચોથો અસત્યામૃષા. ભગવન્ ! જીવો સત્ય આદિ કઈ ભાષા બોલે છે ? ગૌતમ ! સત્ય ભાષા પણ બોલે, પૃષા ભાષા પણ બોલે ઈત્યાદિ ચારે ભાષા બોલે. ભગવન્ ! નૈરયિકો શું સત્ય ભાષા બોલે કે અસત્યામૃષા સુધીની ભાષા બોલે? ગૌતમ ! નૈરયિકો સત્યાદિ ચારે ભાષા બોલે. આ પ્રમાણે અસુરથી સ્તનિતકુમારો જાણવા. વિલેન્દ્રિયો માત્ર અસત્યામૃષા ભાષા બોલે છે, બાકીની ત્રણ ભાષા નથી બોલતા. ભગવન્ ! પંચેન્દ્રિય તિચો સત્ય યાવત્ અસત્યામૃષા ભાષા બોલે ? ગૌતમ ! એક માત્ર અસત્યામૃષા ભાષા બોલે છે, પણ શિક્ષાપૂર્વક કે ઉત્તરગુણની લબ્ધિ સિવાય બીજે જાણવું. શિક્ષાપૂર્વક કે ઉત્તરગુણની લબ્ધિને આશ્રીને સત્યભાષા આદિ ચારે ભાષા બોલે છે. મનુષ્યો યાવત્ વૈમાનિકો જેમ જીવો કહ્યા તેમ કહેવા. • વિવેચન-૩૮૯,૩૯૦ - ભગવન્ ! ભાષાના કેટલા પ્રકારો છે ? તે પૂર્વે કહ્યા છે, તો પણ ફરી કહેવાનું પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ કારણ બીજા સૂત્રનો સંબંધ બતાવે છે, સૂત્ર સુગમ છે, પરંતુ વિકલેન્દ્રિયોમાં સત્યાદિ ત્રણ ભાષાનો નિષેધ સમજવો. કેમકે તેમને સમ્યજ્ઞાન કે પરવંચનાદિ અભિપ્રાય હોતો નથી. તિર્યંચ પંચેન્દ્રિયોમાં પણ તેમજ છે - ૪ - ૪ - તિર્યંચો શિક્ષાદિ સિવાય સત્યભાષા ન બોલે, પણ મેના-પોપટ આદિ શિક્ષણદ્વારા, ક્ષયોપશમ વિશેષ, જાતિસ્મરણ કે કુશળતારૂપ લબ્ધિથી ચારે ભાષા બોલે. હવે ભાષા દ્રવ્યના ગ્રહણાદિ સંબંધે સંશય નિવારણ પ્રશ્ન— 90 • સૂત્ર-૩૯૧ થી ૩૯૩ : [૩૯૧] ભગવન્ ! જીવ જે દ્રવ્ય ભાષાપણે ગ્રહણ કરે છે, તે શું સ્થિત દ્રવ્યો ગ્રહણ કરે કે અસ્થિત ગૌતમ ! સ્થિત ગ્રહણ કરે છે, અસ્થિત નહીં. ભગવન્ ! જો સ્થિત ગ્રહણ કરે તો તે દ્રવ્યથી-ક્ષેત્રથી-કાળથી કે ભાવથી ગ્રહણ કરે છે? ગૌતમ! તે ચારેથી. ભગવન્ ! દ્રવ્યથી ગ્રહણ કરે તે એક પ્રદેશવાળા, બે પ્રદેશવાળા કે યાવત્ અનંત પ્રદેશવાળા ગ્રહણ કરે છે? ગૌતમ ! એક પ્રદેશથી યાવત્ અસંપદેશી દ્રવ્યો ગ્રહણ ન કરે, પણ અનંત પ્રદેશી દ્રવ્યો ગ્રહણ કરે. ક્ષેત્રથી ગ્રહણ કરે તે એક પ્રદેશાવગાઢ, બે પ્રદેશાવગાઢ કે યાવત્ અસંખ્યાત પ્રદેશાવગઢ ગ્રહણ કરે? ગૌતમ ! એક પ્રદેશાવગાઢ યાવત્ અસંખ્યાત પ્રદેશાવગઢ ગ્રહણ કરે? ગૌતમ ! એક પ્રદેશાવગાઢ યાવત્ સંખ્યાત પ્રદેશાવગાઢ ગ્રહણ ન કરે, પણ અસંખ્યાત પ્રદેશાવાઢ દ્રવ્યો ગ્રહણ કરે. કાળથી દ્રવ્યો ગ્રહણ કરે તે એક સમય સ્થિતિક, બે સમય સ્થિતિક કે યાવત્ અસંખ્યસમય સ્થિતિક ગ્રહણ કરે ? ગૌતમ ! તે બધાં ગ્રહણ કરે. ભાવથી જે દ્રવ્યો ગ્રહણ કરે તે શું વર્ણગંધ-રસકે સ્પર્શવાળા ગ્રહણ કરે? હા, ગૌતમ ! તે બધાં ગ્રહણ કરે. ભાવથી જે વર્ણવાળા ગ્રહણ કરે, તે શું એક વર્ણવાળા કે યાવત્ પાંચવર્ણવાળા ગ્રહણ કરે? ગૌતમ ! ગ્રહણ યોગ્ય પ્રત્યેક દ્રવ્યોને આશ્રીને બધાં વર્ણવાળા ગ્રહણ કરે. સર્વ ગ્રહણ દ્રવ્યોને આશ્રી અવશ્ય પાંચ વર્ણવાળા દ્રવ્યો ગ્રહણ કરે. તે કાળા ચાવત્ ધોળા. વર્ણથી જે કાળા દ્રવ્યો ગ્રહણ કરે, તે શું એકગુણ કાળા કે યાવત્ અનંતગુણ કાળા દ્રવ્યો ગ્રહણ કરે છે. તે એક યાવત્ અનંત ગુણ કાળા બધાં દ્રવ્યો ગ્રહણ કરે. આમ શુક્લ દ્રવ્યો સુધી જાણવું. ભાવથી જે ગંધવાળા દ્રવ્યો ગ્રહણ કરે, તે શું એક ગંધવાળા કે બે ગંધવાળા ગ્રહણ કરે ? ગૌતમ ! ગ્રહણ યોગ્ય પ્રત્યેક દ્રવ્યોને આશ્રીને એક કે બે ગંધવાળા ગ્રહણ કરે છે અને ગ્રહણ યોગ્ય સર્વે દ્રવ્યોને આશ્રીને અવશ્ય બે ગંધવાળા દ્રવ્યો ગ્રહણ કરે છે. જે ગંધથી સુરભિગંધવાળા ગ્રહણ કરે છે, તે શું એકગુણ કે ચાવત્ અનંતગુણ સુરભિગંધી ગ્રહણ કરે છે ? ગૌતમ ! તે બધાં ગ્રહણ કરે છે. એ પ્રમાણે દુરભિગંધી પણ જાણવા. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૧/-I-IB૯૧ થી ૩૯૩ કર ભાવથી જે સવાળા દ્રવ્યો ગ્રહણ કરે છે, તે શું એક અવાળા યાવત્ પાંચ રસવાળાં ગ્રહણ કરે છે? ગૌતમ! ગ્રહણ યોગ્ય પ્રત્યેક દ્રવ્યોને આalીને બધાં ગ્રહણ કરે, ગ્રહણ યોગ્ય સર્વ દ્રવ્યોને આશીને અવશ્ય પાંચ સવાળા, ગ્રહણ કરે છે. રસથી જે તિક્ત રસવાળાં ગ્રહણ કરે છે, તે શું એકગુણ યાવતું અનંતગુણ તિક્ત રસવાળાં ગ્રહણ કરે છે? ગૌતમ! બધાં ગ્રહણ કરે છે, ચાવત્ મધુરસ સુધી જાણવું. ભાવથી જે સ્પર્શવાળા દ્રવ્યો ગ્રહણ કરે છે, તે શું એક અવાળા યાવતું આઠ સાવિાળા ગ્રહણ કરે છે? ગૌતમ! ગ્રહણ યોગ્ય પ્રત્યેક દ્રવ્યને આelીને એક અવાળા ગ્રહણ કરતો નથી, પણ બે યાવતુ ચાર અવાજ ગ્રહણ કરે છે, પાંચ યાવતુ આઠ અથવાળા ગ્રહણ કરતો નથી. ગ્રહણ યોગ્ય સર્વ દ્રવ્યોને આશ્રીને અવશ્ય ચાર સ્પર્શવાળા ગ્રહણ કરે છે. તે આ પ્રમાણે – શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રક્ષ સનાળા. જે સ્પર્શથી શીત સ્પર્શવાળા ગ્રહણ કરે છે તે શું એકગુણ યાવત્ અનંતગુણ શીત સ્પર્શવાજ દ્રવ્યો ગ્રહણ કરે ? ગૌતમ ! તે બધાં જ ગ્રહણ કરે. એ પ્રમાણે ઉષ્ણ, સ્નિગ્ધ, રક્ષ દ્રવ્યો સંબંધે જાણવું યાવત્ • અનંતગુણ હૃક્ષ સ્પર્શવાળા દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે. ભગવાન ! જે યાવતુ અનંતગુણ સૂક્ષ દ્રવ્યોને ગ્રહણ કરે છે, તે ઋષ્ટને ગ્રહણ કરે કે અસ્કૃષ્ટને ? ગૌતમ ! પૃષ્ટને ગ્રહણ કરે પણ અસ્કૃષ્ટને નહીં. ભાવના જે ઋષ્ટ દ્રવ્યોને ગ્રહણ કરે છે, તે શું અવગાઢ ગ્રહણ કરે છે કે અનવગાઢ દ્રવ્યોને ? ગૌતમ ! અવગઢ દ્રવ્યોને ગ્રહણ કરે છે પણ નવગાઢ દ્રવ્યોને નહીં. ભગવદ્ ! જે અવગઢ દ્રવ્યો ગ્રહણ કરે છે, તે શું અનંતરાવગાઢ કે પરંપરાવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરે છે ? ગૌતમ! અનંતરાવગઢ દ્રવ્યો ગ્રહણ કરે છે, પણ પરંપરાગાઢ દ્રવ્યો ગ્રહણ કરતો નથી. ભગવદ્ ! અનંતરાવગાઢ દ્રવ્યો ગ્રહણ કરે છે, તે અણુ પ્રદેશવાળાં ગ્રહણ કરે છે કે ભાદર પ્રદેશવાળા ? ગૌતમ! બંને ગ્રહણ કરે. ભગવન જે અણુ કે બાદર દ્રવ્યો ગ્રહણ કરે છે, તે ઉtd કે અધો કે તિછ દિશાથી આવેલાં ગ્રહણ કરે છે ? ગૌતમ. કણે દિશાથી આવેલાં ગ્રહણ કરે છે. ભગવન ! જે ઉtdઅધો-તિકઈ દિશાથી આવેલ દ્રવ્યો ગ્રહણ કરે છે, તે શું દિમાં-મધ્યમાં-અંતમાં ગ્રહણ કરે છે ? ગૌતમ! આદિ-મધ્ય-અંતમાં ગ્રહણ કરે છે.. ભગવના જે આદિ-મધ્ય-અંતે ગ્રહણ કરે છે તે આ વિષય દ્રવ્યોને ગ્રહણ કરે છે કે અવિષયક? ગૌતમ! વિષય ગ્રહણ કરે છે, પણ અવિષયને ગ્રહણ કરતો નથી. ભગવન! જે સ્વતિષય દ્રવ્યોને ગ્રહણ કરે છે, તે અનપૂર્વ કે અનાનુપૂર્વથી ગ્રહણ કરે છે ? ગૌતમ! આનુપૂર્વથી ગ્રહણ કરે છે, અનાનુપૂવથી નહીં ભગવાન ! જે આનુપૂર્વીથી ગ્રહણ કરે છે, તે શું મણ દિશાથી આવેલા કે ચાવત છ દિશાથી આવેલાં ગ્રહણ કરે છે ? ગૌતમ ! આવશ્ય પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર છ દિશાથી આવેલો ગ્રહણ કરે છે. [3 પૃષ્ટ, અવગાઢ, અનંતર, અણુ, ભાદર, ઉd, આધો, આદિ, વિષય, પૂર્વ અને અવશ્ય છ દિશાને આપીને કહ્યું.. [33] ભગવન ! જીવ જે દ્રવ્યો ભાષાપણે ગ્રહણ કરે છે તે શું સાંતર કે નિરંતર ગ્રહણ કરે છે ? ગૌતમ ! બંને ગ્રહણ કરે છે. સાંતર ગ્રહણ કરતો જઘન્યથી એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યાતા સમયોનું અંતર કરી ગ્રહણ કરે છે અને નિરંતર ગ્રહણ કરતો જઘન્યથી બે સમય, ઉતકૃષ્ટ અસંખ્યાતા સમય સુધી પ્રતિસમય નિરંતર વિરહિતપણે ગ્રહણ કરે છે. ભગવન જીવ ભાષાપણે ગ્રહણ કરેલાં જે દ્રવ્યો બહાર કાઢે છે, તે શું સાંતર કાઢે કે નિરંતર ? ગૌતમ ! સાંતર બહાર કાઢે છે, નિરંતર નહીં. સાંતર બહાર કાઢતો એક સમયે ગ્રહણ કરે અને બીજા સમયે બહાર કાઢે છે. એ રીતે ગ્રહણ-નિઃશરણ વડે જઘન્ય બે સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત સમયના અંતર્મુહૂર્ત સુધી ગ્રહણ-નિઃસરણ કરે. ભગવન ! જીવ ભાષાપણે ગ્રહણ કરેલાં જે દ્રવ્યો બહાર કાઢે છે, તે ભિન્ન કાઢે છે કે અભિન્ન ? ગૌતમ! તે બંને કાઢે છે. જે ભિન્ન દ્રવ્યોને કાઢે છે, તે અનંતગણાં વૃદ્ધિની વધતાં લોકાંતને સ્પર્શ છે, જે અભિન્ન દ્રવ્યો કાઢે છે, તે અસંખ્યાતી અવગાહના-qMા પત્ત જઈને ભેદાય, પછી સંખ્યાતા યોજના જઈને વિનાશ પામે. • વિવેચન-૩૯૧ થી ૩૯૩ : સપાઠ સુગમ છે. પરંતુ સ્થિત-ગમનકિયારહિત દ્રવ્યો ગ્રહણ કરે છે, અસ્થિત નહીં. દ્રવ્યથી વિચારતાં અનંત પરમાણું રૂપ ભાષા સ્કંધો ગ્રહણ કરે છે, પણ એકબે પરમાણુ અાદિ ઠંધો ગ્રહણ કરતો નથી. કેમકે તે સ્વભાવથી જ જીવોને ગ્રહણ કસ્વાને અયોગ્ય છે. ક્ષેત્ર વિચારમાં અસંખ્યાત પ્રદેશાવગાઢ દ્રવ્યો ગ્રહણ કરે છે કેમકે એક પ્રદેશાદિ વગાઢ દ્રવ્યો તથાવિધ સ્વભાવથી જ ગ્રહણ યોગ્ય છે. કાળથી વિચારતા એકથી અસંખ્યાત સમય સ્થિતિક દ્રવ્યો ગ્રહણ કરે છે. કેમકે પદગલોની અસંખ્યાત કાળ સુધી સ્થિતિ સંભવે છે. અહીં ભગવતીજીના પાકની સાક્ષી આપી છે - x • તે ગ્રહણ કરેલા દ્રવ્યો, ગ્રહણ પછીના સમયે અવશ્ય છૂટે છે - એ સ્વભાવ છે અને તે પછીના સમયે ગ્રહણ થાય છે. બીજા આચાર્યો કહે છે - એક સમય સ્થિતિક દ્રવ્યો ભાષાના આદિ પરિણામની અપેક્ષાએ જાણવાં, કેમકે પુદ્ગલોનો વિચિત્ર પરિણામ છે. - x - કેટલાંક એક સમય સુધી ભાષાપણે રહે છે. કેટલાંક બે સમય સુધી ચાવતુ કેટલાંક અસંખ્યાતા સમય રહે છે. ગ્રહણ કરાય તે ગ્રહણ કરવાને યોગ્ય દ્રવ્યો છે તેમાંના કેટલાંક વર્ષ પરિણામ વડે એક વર્ણવાળા, કેટલાંક બે વર્ણવાળા આદિ હોય છે. જ્યારે એક પ્રયત્નથી ગૃહીત પણ બધાં દ્રવ્યોના સમુદાયની વિવક્ષા કરીએ ત્યારે અવશ્ય પાંચ વર્ણવાળા ગ્રહણ કરે છે. - x - Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૧|-|-|૩૧ થી ૩૬૩ ૪ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર સ્પર્શની અપેક્ષાથી વિચારતા એક સ્પર્શનો નિષેધ કરવો, કેમકે પરમાણુને પણ અવશ્ય બે સ્પર્શ હોય છે. કહ્યું છે કે - પરમાણુ છેલ્લું કારણ છે. વળી તે સૂમ અને નિત્ય છે. તે એક રસ, એક ગંધ, એક વર્ણ, બે સ્પર્શવાળો, કાર્યરૂપ લિંગથી અનુમાન યોગ્ય છે. યાવત ચાર સ્પર્શવાળા દ્રવ્યો ગ્રહણ કરે છે. ચાવતુ શબ્દથી કણ. સ્પર્શવાળા દ્રવ્યોને પણ ગ્રહણ કરે. તે આ - કેટલાંક મૃદુ અને શીત સ્પર્શવાળા છે, કેટલાંક મૃદુ અને નિષ્પ સ્પર્શવાળાં છે. તેમાં મૃદુ સ્પર્શ સાથે શીત અને સ્નિગ્ધરૂપ બે અન્ય સ્પર્શથી ત્રણ સ્પર્શ થાય. એ રીતે બીજા સ્પર્શના યોગે પણ ત્રણ સ્પર્શવાળા દ્રવ્ય જાણવા. કેટલાંક ચાર સ્પર્શવાળા દ્રવ્યો ગ્રહણ કરે છે. તેમાં ચાર સ્પર્શમાં મૃદુ અને લઘુરૂપ બે સ્પર્શી અવસ્થિત છે, કેમકે સૂક્ષ્મ સ્કંધોમાં તે અવશ્ય હોય, બીજા બે સ્નિગ્ધ અને ઉષ્ણ, નિગ્ધ અને શીત, રુક્ષ અને ઉષ્ણ, રક્ષ અને શીત સ્પર્શ હોય છે. સર્વ સમુદાયની અપેક્ષાએ અવશ્ય તે ચાર સ્પર્શવાળા દ્રવ્ય ગ્રહણ કરે છે. તેમાં મૃદુ અને લઘુ બે અવસ્થિત છે. તે નિશ્ચિત હોવાથી ગણાતાં નથી. તે સિવાયના બીજા સ્નિગ્ધાદિ ચાર સ્પર્શી વિક છે. • x - ૪ - અનંતગુણ રક્ષ દ્રવ્યોને ગ્રહણ કરે છે, અહીં ચાવતુ શબ્દ વડે - “જે એક ગુણ કાળાવવાળા દ્રવ્યો ગ્રહણ કરે છે” ઈત્યાદિ જાણવું. ભગવનું ! તે દ્રવ્યો શું સ્કૃષ્ટ - આત્મપ્રદેશો વડે સ્પર્શ કરાયેલા ગ્રહણ કરે કે ન સ્પર્શ કરાયેલા ? અહીં ભાષા દ્રવ્યનો સ્પર્શ આત્મપ્રદેશોના અવગાહના ક્ષેત્રની બહાર પણ સંભવે છે માટે પ્રશ્ન કરે છે ઈત્યાદિ. અવIઢ - આત્મપ્રદેશો સાથે એક ક્ષેત્રમાં રહેલા દ્રવ્યો ગ્રહણ કરે છે, પણ તેથી બીજ અનવર - ભિન્ન ક્ષેત્રમાં રહેલ દ્રવ્યો ગ્રહણ કરતો નથી. કાનવજ - અંતર સિવાય રહેલ ભાષાદ્રવ્યોને ગ્રહણ કરે છે. પણ પરંપરાગાઢ દ્રવ્યોને નહીં - ૪ - જે અનંતરાવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરે છે તે અણુ - થોડાં પ્રદેશવાળા પણ ગ્રહણ કરે અને વારસ - ઘણાં પ્રદેશવાળા પણ ગ્રહણ કરે છે. અહીં અણુ કે બાદરપણું ભાષાને યોગ્ય તે સ્કંધોના થોડા પ્રદેશ અને ઘણાં પ્રદેશોની અપેક્ષાએ સમજવું - x • અહીં જેટલા ક્ષેત્રમાં જીવને ગ્રહણયોગ્ય ભાષાદ્રવ્યો રહેલાં છે, તેટલાં જ ફોગમાં ઉર્વ-અધો કે તિછપણું સમજવું. ભાષા દ્રવ્યોનો ગ્રહણ યોગ્ય સમય આ - પહેલો સમય, મધ્ય • બીજા આદિ સમયો, સંત - છેલ્લો સમય. આ દ્રવ્યો રવવિષય પૃષ્ટ, વગાઢ, અનંતરાવગાઢ દ્રવ્યોને ગ્રહે, પણ અવિષય-પૃષ્ટાદિ સિવાયના બીજા દ્રવ્યોને ગ્રહણ ન કરે. સ્વ વિષય દ્રવ્યો પણ સાનુપૂર્વી - ગ્રહણ અપેક્ષાએ નજીક હોય તેને ક્રમથી ગ્રહણ કરે, વિપરીત ક્રમથી નહીં. વળી તે દ્રવ્યો છે એ દિશાથી ગ્રહણ કરે, કેમકે બોલનાર અવશ્ય બસ નાડીમાં હોય છે, તે સિવાય બીજે કસકાયનો સંભવ નથી અને બસનાડીમાં રહેલને અવશ્ય છ દિશાથી પુદ્ગલ સંભવે છે અહીં પૂર્વોક્ત અર્થ સંબંધે સંગ્રહણી ગાથા પણ છે. જે દ્રવ્યો ગ્રહે તે સાન્તર - સમયાદિના અંતર સહિત, નિરંતર - સમયાદિના અંતર સિવાય. બંને ગ્રહણ કરવાનો સંભવ છે. તેમાં સાંતર અને નિરંતર ગ્રહણનો કાળ કહેલ છે, તે આ રીતે છે - એક સમયે ભાષાપુદ્ગલોને ગ્રહણ કરી ત્યારબાદ મૂકવાના સમયે બીજા પુદ્ગલો ગ્રહણ કર્યા સિવાય બીજા સમયે ફરીથી ગ્રહણ જ કરે છે, મૂકતો નથી અને બીજા સમયે પહેલાં સમયમાં ગ્રહણ કરેલા પુદ્ગલો મૂકે છે અને બીજા ગ્રહણ કરતો નથી. | (શંકા) ઉક્ત કથનમાં એક સમયે બે પ્રયત્નો છે, તે કઈ રીતે હોય ? આ શંકા અયકત છે. કેમકે જીવના તળાવિધ સ્વભાવથી બે ઉપયોગ એક સમયે હોતા નથી, પણ જે ક્રિયાઓ છે તે ઘણી હોય તો પણ એક સમયે ઘટે છે, જેમ નૃત્ય કરનારી એક છતાં પણ ભમણાદિ નૃત્ય કરતી એક સમયે પણ હાથ-પગ આદિ વિચિત્ર અભિનયો કરતી દેખાય છે, વળી સર્વ વસ્તુનો પણ પ્રત્યેક સમયે ઉત્પાદ અને વ્યય થાય છે અને એક જ સમયે સંઘાત અને પરિપાટ થાય છે, માટે એક સમયે ગ્રહણ અને નિસર્ગ બે ક્રિયા માનવામાં કોઈ પ્રકારનો દોષ નથી. ભાષ્યકાર પણ કહે છે - x • એક સમયે બે ઉપયોગ ન હોય, પણ અનેક ક્રિયા હોવામાં કોઈ દોષ નથી. • x • ઉત્કૃષ્ટથી અસંખ્યાતા સમય સુધી નિરંતર ગ્રહણ કરે છે કદાચ બીજો કોઈ અસંખ્યાતા સમયમાં થયેલા ગ્રહણને એક ગ્રહણ માને, તેથી કહે છે - ‘પ્રતિસમય ગ્રહણ કરે છે.', અવિરહિતપણે નિરંતર ગ્રહણ કરે છે. તેમાં પ્રથમ સમયે પુદ્ગલોનું ગ્રહણ માત્ર હોય, પણ મૂકવાનું હોતું નથી, કેમકે ગ્રહણ કર્યા સિવાય નિસર્ગ હોતો નથી. છેલ્લા સમયે મૂકવાનું જ હોય છે. કેમકે બોલવાની ઈચ્છા બંધ થતાં ગ્રહણનો સંભવ નથી. બાકીના બીજા-ત્રીજા વગેરે સમયમાં ગ્રહણ-નિસર્ગ એક સમયે થાય. ભગવન્જીવો ભાષાપણે ગ્રહણ કરેલાં જે દ્રવ્યો મૂકે છે ઈત્યાદિ સુગમ છે. ભાવાર્થ - અહીં પ્રથમ ભાષાદ્રવ્યનું ગ્રહણ નિરંતર કહ્યું કેમકે – “પ્રતિસમય અવિરહિતપણે નિરંતર ગ્રહણ કરે છે” એમ હમણાં સૂત્ર કહ્યું. તેથી નિસર્ગ પણ પ્રથમ સિવાયના બાકીના સમયોમાં નિરંતર માનવું જોઈએ, કેમકે ગ્રહણ પછીના સમયે અવશ્ય નિસર્ગ હોય છે. તેથી સાંતર મૂકે છે, નિરંતર નહીં તે ગ્રહણની અપેક્ષાએ સમજવું. તે આ રીતે - જે સમયે ભાષાદ્રવ્ય ગ્રહણ કરે છે, તેને તે સમયે મૂકતો નથી, પણ પૂર્વ-પૂર્વના સમયે ગૃહીત પછી-પછીના સમયે મૂકે છે, તેથી નિસર્ગ ગ્રહણપૂર્વક હોય છે. માટે સાંતર નિસર્ગ કહ્યો. - X - X - X • તાત્પર્ય એ છે કે ગ્રહણની અપેક્ષાએ નિસર્ગ સાંતર છે, સમયની અપેક્ષાએ નિરંતર છે. કેમકે દ્વિતીયાદિ બધાં સમયોમાં નિરંતર નિસર્ગ હોય છે. સૂત્રકાર કહે છે – સાંતપણે ગ્રહણ કરતો એક સમયે - પૂર્વપૂર્વના સમયે ગ્રહણ કરે છે અને પછી પછીના સમયે મૂકે છે અથવા ગ્રહણની અપેક્ષાએ પ્રથમ સમયે માત્ર ગ્રહણ કરે છે અને છેક છેલ્લા સમયે મૂકે છે, પણ ગ્રહણ કરતો નથી, કેમકે બોલવાની ઈચ્છા Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૧/-I-IB૯૧ થી ૧૯૩ બંધ થતાં ભાષાવર્ગણાના ગ્રહણનો સંભવ નથી, બાકીના દ્વિતીયાદિ સમયમાં એક સાથે ગ્રહણ અને નિસર્ગ કરે છે. તે નિરંતર જઘન્ય બે સમય સુધી અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા સમય સુધી હોય છે. ભગવન્જીવે ભાષાપણે ગ્રહણ કરેલાં જે દ્રવ્યો મૂકે છે, તે ભિન્ન મૂકે છે, અભિ નહીં ઈત્યાદિ સુગમ છે. ગૌતમ! ભિન્ન-ભેદાયેલા, અભિન્ન-ન ભેદાયેલા પણ મકે છે. વક્તા બે ભેદે - મંદ પ્રયત્નવાળો, તીવ પ્રયનવાળો, જે વ્યાધિ કે અનાદર થકી મંદ પ્રયત્નવાળો છે, તે તેવા જ ચૂળ ખંડવાળા ભાષાદ્રવ્યો મૂકે છે, જે આરોગ્યાદિ ગુણયુક્ત અને તયાવિધ આદરભાવથી તીવ્ર પ્રયત્નવાળો છે. તે ભાષાદ્રવ્યોને ગ્રહણ અને મૂકવાના પ્રયત્ન વડે અનેક ખંડ કરીને મૂકે છે * * * * • તીવ્ર પ્રયત્નવાળો વક્તા પ્રથમથી જ જે ભેદાયેલા ભાષાદ્રવ્યોને મૂકે છે, તે સૂમ અને ઘણાં હોવાથી, ઘણાં અન્ય દ્રવ્યોને વાસિત કરે છે. તે રીતે અનંતગુણ વૃદ્ધિથી વધતાં છ એ દિશાએ લોકાંતને સ્પર્શે છે • x • મંદ પ્રયત્નવાળો વક્તા પૂર્વે જેવા પ્રકારના જે ભાષા દ્રવ્યો હતો તેવા જ પ્રકારના બધાં અભિન્ન દ્રવ્યોને ભાષાપણે પરિણાવી મૂકે છે, તે અસંખ્યાતી અવગાહના વર્ગણા સુધી જઈને ભેદાય છે • x - તે ભેદાયેલા ભાષા દ્રવ્યો સંખ્યાતા યોજન જઈને નાશ પામે છે - શબ્દ પરિણામનો ત્યાગ કરે છે. • x - ભેદ પામેલા પણ ભાષા દ્રવ્યો મૂકે છે - એમ કહ્યું, તેમાં શબ્દ દ્રવ્યનો ભેદ કેટલા પ્રકારે છે, તે પૂછે છે – • સૂઝ-૩૯૪ થી ૩૯૭ : [36] ભગવત્ ! તે દ્રવ્યોના કેટલા ભેદ છે? ગૌતમ ! પાંચ પ્રકારે ભેદ છે - ખંડભેદ, પતરભેદ, ચૂર્ણિકાભેદ, અનુતટિકા ભેદ, ઉકરિા ભેદ. ભગવન ! ખંડભેદ કેવા પ્રકારે છે ? ગૌતમ! જે લોઢા-જસત-ત્રાંબાસીસા-રૂપા કે સુવર્ણ ખંડોના ખંડરૂપે ભેદ થાય છે. ભગવન ! પ્રતભેદ કેવા પ્રકારે છે ? જે વાંસ-નેતર-વર-કેળના સ્તંભનો કે અબરખના પડોનો પગરૂપે ભેદ છે તે પતરભેદ. ભગવન્! ચૂર્ણિકા ભેદ કેવો છે ? ગૌતમ જે તલના-મગના-અડદના-પીપરના-મરીના કે સુંઠના ચૂર્ણનો સૂરણ ભેટે છે તે. ભગવાન ! અનુતટિકા ભેદ કેવો છે? જે કૂવા, તળાવ, દ્રહ, નદી, વાવ, પુષ્કરિણી, દીધિંકા, ગુજલિકા, સરોવર, સરસરોવર, સરપંક્તિકે સરસરપંક્તિનો અનુતટિકારૂપે ભેદ થાય છે. ઉત્કરિકા ભેદ કેવો છે ? જે મસૂર મંડૂસ, તલમગ-અડદની સીંગો કે એરંડાના બીજનો ફૂટીને ઉકટિકા ભેદ થાય છે તે ઉકાિ ભેદ. ભગવાન ! આ ખંડભેદ ચાવતુ ઉકરિકા ભેદથી ભેદ પામતાં એ દ્રવ્યોમાં કયા દ્રવ્યો કોનાથી અલા, બહુ, તુલ્ય કે વિશેષ છે ? ગૌતમ ! ઉcકરિકા ભેદથી પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર ભેદ પામતાં સૌથી થોડાં દ્રવ્યો છે, અનુતટિકા ભેદથી ભેદતાં અનંતગણાં, ચૂકાભેદથી ભેદતાં અનંતગણ, પતરભેદથી ભેદtતાં અનંતગણાં, ખંડભેદથી ભેદોતાં અનંતગણ.. [૩૯૫ ભગવાન ! જે દ્રવ્યોને નૈરયિક ભાષાપણે ગ્રહણ કરે છે, તે શું સ્થિર દ્રવ્યોને ગ્રહણ કરે કે અસ્થિર દ્રવ્યોને ? ગૌતમ! જીવની વક્તવ્યતા માફક નૈરચિક પણ અઘબહુd સુધી કહેવા. એ પ્રમાણે એકેન્દ્રિય સિવાયનો દંડક વૈમાનિક સુધી જાણવો. ભગવાન ! જીવો જે દ્રવ્યોને ભાષાપણે ગ્રહણ કરે છે તે શું સ્થિત ગ્રહણ કરે કે અસ્થિત? ગૌતમ બહુવચન વડે પણ એમજ વૈમાનિકો સુધી જાણવું... ભગવાન ! જીવ જે દ્રવ્યોને સત્યભાષાપણે ગ્રહણ કરે તે શું સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે કે અસ્થિત દ્રવ્યોને ? સામાન્ય દંડક માફક આ પણ જાણવો. પરંતુ વિકવેન્દ્રિય સંબંધે ન પૂછવું. એ પ્રમાણે બીજી ત્રણે ભાષા સંબંધે જાણવું. પરંતુ અસત્યામૃષા ભાષા વડે આ આલાવા વડે વિકલેન્દ્રિયો પૂછવા - ભગવત્ ! વિકલેન્દ્રિય જે દ્રવ્યોને અસત્યામૃષા ભાષાપણે ગ્રહણ કરે તે શું સ્થિતને અસ્થિતને ? સામાન્યદંડકવતુ જાણવું. એ પ્રમાણે એક અને બહુવચનથી આ દશ દંડક કહેવા. [36] ભગવાન ! જીવ જે દ્રવ્યો સત્યભાષાપણે ગ્રહણ કરે, તે શું સત્યમૃષા-સત્યપૃષા કે અસત્યામૃષા ભાષાપો મૂકે છે ? ગૌતમ / સત્યભાષાપણે મૂકે, પરંતુ બાકી ત્રણ ભાષાપણે મૂકતો નથી. એ પ્રમાણે એકેન્દ્રિય અને વિકવેનિદ્રય સિવાયનો દંડક વૈમાનિક સુધી કહેતો. આવું બહુવચન વડે પણ જાણવું. ભગવાન ! જીવ જે દ્રવ્યોને મૃષાભાષાપણે ગ્રહણ કરે. તે શું સત્ય આદિ ચારે ભાષાપણે મૂકે? ગૌતમ! મૃષાભાષાપણે મૂકે પણ બાકી ત્રણ ભાષાપણે ન મુકે. એ પ્રમાણે બાકીની બે ભાષાના પ્રશ્નોત્તર પણ સમજવા. પરંતુ અસત્યામૃષા ભાષાપણે વિકસેન્દ્રિયો સંબંધે તેમજ પૂછવું, જે ભાષાપણે ગ્રહણ કરે તે ભાણપણે મૂકે. એ પ્રમાણે એકવચન-બહુવચન સંબંધી આઠ દડકો કહેવા. [36] ભગવાન ! વચન કેટલા ભેદે છે ? ગૌતમ ! સોળ ભેદે - એકવાન, દ્વિવચન, બહુવચન, સ્ત્રી-પુરુષ-નપુંસક વયન, અધ્યાત્મવચન, ઉપનીત-અપનીતઉપનીતાપનીત-આપનીતોપની વચન, અતીત-પ્રત્યુત્પન્ન-અનાગત વચન, પ્રત્યક્ષપરોક્ષ વચન. ભગવદ્ ! એ પ્રમાણે એક યાવત પરોક્ષ વચન બોલે તે પ્રજ્ઞાપની ભાષા છે ? મૃણ ભાષા નથી ? ગૌતમ ! અવશ્ય, એ પ્રમાણે તે પ્રજ્ઞાપની ભાષા છે, મૃષા ભાષા નથી. • વિવેચન-૩૯૪ થી ૩૯૭ : અહીં ખંડભેદ-લોઢાના ખંડમાફક, પ્રતભેદ - અબરખ અને ભોજપમાદિવસ્તુ, ચૂર્ણિકાભેદ • ફેંકેલા ચૂર્ણવતું, અનુતટિકા ભેદ - શેરડી છાલ આદિવ, ઉત્સરિકાભેદ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧૧/-I-/૩૯૪ થી ૩૯૩ ૩૮ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ છેતરવા વગેરેના અભિપ્રાયવાળા ઘણાં હોય છે, અને તેઓ અસત્યભાષા હોય છે, તેનાથી અસંખ્યાતપણાં અસત્યમૃષાભાષી છે, કેમકે બેઈન્દ્રિયાદિ જીવો અસત્યમૃષાભાષા બોલે છે, તેમનાથી અનંતગણા અભાષક જીવો કહ્યા છે, કારણ કે સિદ્ધો અને એકેન્દ્રિયો અનંત છે. મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૧૧-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ . ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે પ્રજ્ઞાાપન ઉપાંગ સુઝના આ ભાષાપદHI વિષયને લઈ તેના વિવેચનરૂપે ભાષા રહસ્યની રય કરેલ છે. જિજ્ઞાસુઓને તે જોવાલાયક છે. - કાનના આઘર્ષની જેમ છે. આ ભેદો જણાવવા સૂત્રકારે પ્રશ્નોત્તર કરેલ છે, તે પાઠસિદ્ધ છે. તેમાં જણાવેલ નાનો પ્રસિદ્ધ છે - x • પ્રસિદ્ધને લોકથી જાણી લેવા. એ ભેદોનું અલાબહત્વ સૂત્રના પ્રામાણ્યથી જાણવું કેમકે તે યુકિતનો વિષય નથી. બાકી બધાં સૂત્રો પાઠસિદ્ધ છે - ૪ - [વયન ભેદો પ્રસિદ્ધ છે છતાં વૃતિમાં જે વિશેષ કહ્યું છે તે આ છે – “આ સ્ત્રી’ એ વચન છે ઈત્યાદિ, અધ્યાત્મ વચન-છેતરવાની બુદ્ધિથી મનમાં જુદુ અને કહેવા જુદે માંગે, પણ જલ્દીથી જે મનમાં છે, તે જ બોલે છે. ઉપનીત-પ્રશંસા વચન, અપનીત-નિંદાવન, ઉપનીતાપનીત-પ્રશંસા કરીને નિંદે. અપનીતોપનીત-નિંદા કરીને પ્રશંસે. અતીત વચન-ભૂતકાળનું વચન આદિ. આ સોળે વચનો યથાવસ્થિત વસ્તુ સંબંધે જાણવા, પણ કાલ્પનિક ન સમજવી. તેથી તેને સમ્યક ઉપયોગપૂર્વક કહે ત્યારે તે ભાષા પ્રજ્ઞાપની જાણવી. - સગ-૩૯૮,૩૯ : [3૯૮] ભાષાના કેટલા ભેદ છે? ગૌતમ! ચાર - સત્ય, મૃષા, સત્યમૃષા, અસત્યામૃષા ભાષા. ભગવન ! આ ચાર ભાષાવકારો બોલનાર આરાધક છે કે વિરાધક ગૌતમ જે તે સાવધાનપણે બોલે આરાદક, પણ વિરાધક નથી. તે સિવાય બીજી અસંયત, અવિરત, અપતિત, અપ્રત્યાખ્યાત પાપકર્મી કોઈપણ ભાષા બોલતો આરાધક નથી, પણ વિરાધક છે.. [3૯૯] ભગવન! આ સત્યભાષી આદિ ચારે જીવોમાં કોણ કોનાથી Ne દિ છે ? ગૌતમ ! સૌથી થોડા જીવો સત્યભાષી, સમૃષાભાષી અસંખ્યાતગણાં, મૃષાભાષી અસંખ્યાતગણી, તેનાથી અસત્યામૃષાભાષી અસંખ્યાતગણાં, અભાષી અનંતગણ છે. • વિવેચન-૩૯૮,૩૯ : સૂત્ર સુગમ છે. પરંતુ સમ્યક પ્રવચનમાલિન્યાદિ રક્ષણ કરવામાં તત્પપણે બોલતો હોય - પ્રવચનનિંદાના રક્ષણાદિ નિમિતે, ગૌરવ-લાઘવને વિચારીને અસત્ય પણ બોલનાર સાધુ આરાધક છે. સાવધાનતાપૂર્વક બોલનાર સિવાય બીજા અસંયત - મન, વચન, કાયાના સંયમ રહિત, અવિરત-સાવધ વ્યાપારથી ન વિરમેલ, પ્રતિહdમિથ્યાદુકૃતાદિ વડે ભૂતકાલીન પાપનો નાશ ન કરેલ, પચ્ચખાણ ન કરેલ એવો સત્યાદિ કોઈપણ ભાષા બોલતો આરાધક નથી. અલાબહત્વના વિચારમાં સૌથી થોડાં સત્યભાષી છે. અહીં સમ્યક ઉપયોગપૂર્વક સર્વજ્ઞ મનના અનુસાર વસ્તુને સિદ્ધ કરવાની બુદ્ધિથી બોલે છે તે સત્યભાષક છે. તેઓ પ્રશ્ન સમયે કેટલાંક જ હોય છે, માટે સૌથી થોડાં કહ્યા છે. તેનાથી અસંખ્યાતપણાં સત્યમૃષા ભાષી છે. કારણ કે ઘણાં જીવોને જે તે પ્રકારે સત્યમૃષા બોલવાનો સંભવ છે, અને લોકમાં તેમ જણાય છે. તેમનાથી અસંખ્યાતપણાં અસત્યભાષી છે, કેમકે કોઘાધીન અને બીજાને Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૨/-/-/૪૦૦ ા પદ-૧૨-“શરીર' — * - * — * — ૩૯ ૦ પદ-૧૧ની વ્યાખ્યા કરી. હવે ૧૨-મું કહે છે, તેનો સંબંધ આ છે - પદ૧૧માં સત્યાદિ ભાષા કહી, ભાષા શરીરને આધીન છે, એમ હમણાં કહ્યું. તે કાયયોગથી ગ્રહી વચનયોગથી કાઢે છે. હવે શરીર વિભાગ કહે છે– • સૂત્ર-૪૦૦ : ભગવન્ ! શરીરો કેટલાં છે ? પાંચ ઔદાકિ, વૈક્રિય, આહારક, તેજસ, કાર્પણ, ભગવન્ ! નૈરયિકોને કેટલા શરીર છે ? ત્રણ – વૈક્રિય, તેજસ, કાર્પણ. એ પ્રમાણે અસુરથી સ્વનિતકુમારોનું જાણવું. ભગવન્ ! પૃથ્વીકાયિકોને કેટલા શરીર છે ? ત્રણ - ઔદાકિ, તેજસ, કાર્પણ. એ પ્રમાણે વાયુકાયિકને વર્જીને ચરિન્દ્રિય સુધી કહેવું વાયુકાયિકને ? ચાર શરીરો છે – ઔદારિક, વૈક્રિય, તેજસ, કાણ. એ રીતે પંચેન્દ્રિય તિય યોનિક પણ કહેવા. મનુષ્યને કેટલા શરીર છે ? પાંચ છે . ઔાકિ યાવત્ કાર્પણ. વ્યંતરાદિ ત્રણે દેવોને નાકોની માફક કહેવા. • વિવેચન-૪૦૦ : શરીર - ઉત્પત્તિ સમયથી માંડીને પ્રતિસમય ક્ષય પામે તે. ભગવન્ ! શરીરો કેટલા કહ્યા છે ? પાંચ. ઔદારિકાદિ તેનો શબ્દાર્થ આગળ કહેશે, તો પણ કંઈક કહીએ છીએ - ૩વાર એટલે પ્રધાન, તેનું પ્રધાનપણું તીર્થંકર અને ગણધર શરીર અપેક્ષાથી સમજવું. કેમકે તીર્થંકર અને ગણધરના શરીરથી અન્ય અનુત્તર દેવોનું શરીર પણ અનંતગુણ હીન છે અથવા ઉદાર - વિસ્તારવાળું, કેમકે અવસ્થિત ઔદારિક શરીરનો વિસ્તાર સાધિક ૧૦૦૦ યોજન પ્રમાણ છે. સ્વાભાવિક વૈક્રિય શરીરનું એટલું પ્રમાણ નથી, તે ૫૦૦ ધનુષુ ઉત્કૃષ્ટથી હોય, તે પણ માત્ર સાતમી નક પૃથ્વીમાં. - ૪ - ૪ - ૪ - અથવા રત્ન - થોડાં પ્રદેશવાળું, પણ ધન નહીં, કેમકે ઔદારિક શરીર ભીંડીની માફક થોડાં પ્રદેશવાળું અને વિશાળ હોય છે અથવા સિદ્ધાંત પરિભાષાથી ોશન - માંસ, અસ્થિ અને સ્નાયુથી બદ્ધ, ઉદાર શબ્દથી ઔદારિક થાય છે. વાર, રાત્ત, અત્ત, ગોરાન શબ્દો જાણવા. - X + X + - વિવિધ કે વિશિષ્ટ ક્રિયા તે વિક્રિયા, તે નિમિત્તે થયેલ તે વૈક્રિય. - x - તે નાક અને દેવોને સ્વભાવથી જ હોય છે અથવા વૈકુર્વિક શબ્દનો આ રીતે સંસ્કાર કરવો. વિકુર્વ-વિવિધ પ્રકારની ક્રિયા, તે હેતુથી બનેલ તે વૈકુર્વિક... માહાર - ચૌદ પૂર્વધરથી કાર્યની સિદ્ધિ માટે યોગબલ વડે કરાય તે આહાસ્ક... તૈજસ - તેજનો વિકાર કે પરિણામ... કર્મજ-કર્મથી ઉત્પન્ન થયેલ. ઔદાકિાદિ શરીરોના આ પ્રકારે ક્રમિક ઉપન્યાસનું કંઈ પ્રયોજન છે કે યથાકથંચિત્ આ ક્રમ પ્રવૃત્ત થયો છે ? ક્રમનું પ્રયોજન છે. શું પ્રયોજન છે ? ઉત્તરોત્તર શરીરના પ્રદેશોનું સૂક્ષ્મપણું અને વર્ગણામાં પ્રદેશોનું અધિપણું જણાવવા માટે છે. પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ ઔદારિક કરતાં વૈક્રિય શરીરના પ્રદેશોની સૂક્ષ્મતા છે, એમ ક્રમશઃ કાર્યણના પ્રદેશ સૌથી સૂક્ષ્મ છે, ઔદારિકથી ક્રમશઃઉત્તરોત્તર શરીરમાં પ્રદેશોની અધિકતા છે. એ પાંચ શરીરમાં નૈરયિકાદિને વિશે કેટલા શરીર સંભવે ? પાઠસિદ્ધ છે. જીવોને શરીરના બે ભેદ બદ્ધ, મુક્ત, તેમાં જે વિચાર સમયે જીવે ગ્રહણ કરેલાં છે તે બદ્ધ અને પૂર્વભવે છોડેલ છે, તે મુક્તશરીર. તે બદ્ધ અને મુક્ત શરીરોના પરિમાણનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળથી નિરૂપણ કરવું જોઈએ. તેમાં ભવ્યાદિ દ્રવ્ય વડે, શ્રેણિ-પ્રતરાદિ ક્ષેત્ર વડે, આવલિકાદિ રૂપ કાળ વડે. તેમાં ઔદાકિ શરીરને આશ્રીને કહે છે – .. - • સૂત્ર-૪૦૧ ભગવન્ ! ઔદારિક શરીરો કેટલા ભેટે છે ? ગૌતમ ! બે ભેટે છે – બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ શરીર અસંખ્યાતા છે, કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણીના સમયો વડે અપહરાય છે. ક્ષેત્રથી અસંખ્યાતા લોક પ્રમાણ છે. તેમાં મુક્ત શરીરો અનંતા છે, કાળથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીના સમયો વડે અપહરાય છે. ક્ષેત્રથી અનંત લોક પ્રમાણ છે અને તે અભવ્યોથી અનંતગુણા અને સિદ્ધોને અનંતમા ભાગે છે. - ભારદ્ધ ભગવન્ ! વૈક્રિય શરીરો કેટલાં છે ? ગૌતમ! બે પ્રકારના છે અને મુક્ત. તેમાં બદ્ધ શરીરો છે તે અસંખ્યાતા છે અને કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણીના સમયો વડે અપહરાય છે. ક્ષેત્રથી પતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાતી શ્રેણીના પ્રદેશ પ્રમાણ છે. તેમાં મુક્ત શરીરો છે તે અનંતા છે, કાળથી અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણીના સમયો વડે અપહરાય છે. ઈત્યાદિ ઔદાવિત્. ભગવન્ ! આહારક શરીરો કેટલા ભેટે છે? ગૌતમ! બે ભેટ બાળ અને મુક્ત. તેમાં બદ્ધ શરીરો છે તે કદાચ હોય કે કદાચ ન હોય. જો હોય તો જઘન્ય એક, બે કે ત્રણ હોય, ઉત્કૃષ્ટ સહસ્ર પૃથકત્વ હોય. તેમાં જે મુક્ત શરીરો છે તે અનંતા છે ઈત્યાદિ ઔદાકિવત્ કહેવું. ભગવના તૈજસ શરીર કેટલા ભેદે છે? ગૌતમ! બે ભે દ્ધિ અને મુક્ત. તેમાં બદ્ધ શરીરો છે તે અનંતા છે, કાળથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી સમો વડે અપહરાય છે. ક્ષેત્રથી અનંતલોક પ્રમાણ છે દ્રવ્યથી સિદ્ધો કરતાં અનંતગણા અને અનંતમાભાગથી ન્યૂન સર્વ જીવોના જેટલા છે, તેમાં મુક્ત શરીરો અનંતા છે. કાળથી અનંત ઉત્સર્પિણી - અવસર્પિણીના સમયો વડે અપહરાય છે. ક્ષેત્રથી અનંત લોક પ્રમાણ છે. દ્રવ્યથી સર્વ જીવો કરતાં અનંતગણાં અને સર્વ જીવના વર્ગના અનંતમા ભાગ પ્રમાણ છે, એ રીતે કામણ શરીરો પણ કહેવા. • વિવેચન-૪૦૧ :ઔદારિક શરીરો કેટલાં કહ્યા ઈત્યાદિ. અહીં બદ્ધ શરીરો, મુક્ત - - - - Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧૨-I-૪૦૧ જીવોએ તજેલ શરીરો - x • બદ્ધ શરીરો અસંખ્યાતા છે, તેનું નિરૂપણ પહેલા કાળને આશ્રીને છે – પ્રતિસમય એક એક શરીરના અપહાર વડે અસંખ્યાતી ઉત્સર્પિણી - અવસર્પિણીથી બધાં શરીર અપહરાય. - x • હવે ક્ષેત્રને આશ્રીને પરિમાણ • બધાં દારિક શરીરો, પોતપોતાની અવગાહના વડે આકાશપદેશોમાં જુદાં જુદાં અનુક્રમે સ્થાપીએ, તો તે શરીરો વડે અસંખ્યાતા લોકો વ્યાપ્ત થાય. - X - X - X - (શંકા) જીવો અનંતા છે, તો અસંખ્યાતા ઔદારિક શરીરો કેમ હોય ? [ઉતરી જીવો બે પ્રકારે છે - પ્રત્યેક શરીરી, અનંતકાયિક, જેઓ પ્રત્યેકશરીરી છે, તેઓમાં પ્રત્યેક જીવને એક એક ઔદારિક શરીર હોય છે. અનંતકાયિક જીવોમાં અનંત અનંત જીવોને એક-એક દારિક શરીર હોય છે, માટે બધી સંખ્યા વડે પણ અસંખ્યાતા દારિક શરીર હોય. જીવોએ તજેલ શરીરો અનંત છે તે અનંતપણાનું કાળ, ક્ષેત્ર, દ્રવ્યથી નિરૂપણ કરે છે. કાળથી પરિમાણ-પ્રતિસમય એક એક શરીરનો અપહાર કરીએ તો અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી વડે સર્વથા અપહરાય છે - x • ક્ષેત્રથી પરિમાણ અનંતલોક છે • x - દ્રવ્યથી પરિમાણ-અભવ્યોથી અનંતગણાં છે. જો એમ છે, તો શરીરો સિદ્ધોની સશિ જેટલા થાય. [પ્રશ્નો અહીં ભવ્ય અને સિદ્ધના બંને સશિ વચ્ચે પતિત સમ્યગુદૃષ્ટિ જીવો કહ્યા છે. તો તજેલ ઔદારિક શરીરો તેના જેટલાં છે ? [ઉત્તર) જો તેટલા હોય તો સૂત્રકાર તેમજ નિર્દેશ કરત, તેથી તેટલાં ન હોય. [પ્રશ્ન તે તે રાશિ જેટલા ન હોય તો પતિત સમ્યકૃષ્ટિની રાશિથી જૂન હોય કે અધિક હોય ? તે સશિથી ન્યૂન હોય, અધિક હોય કે તુલ્ય હોય. કેમકે તેનું પ્રમાણ અનિયત છે. અહીં ચૂર્ણિકાનો મત પણ નોંધેલ છે. -x- (પ્રશ્ન) મુક્ત શરીરો ઉપરોક્ત અનંત સંખ્યાના પરિમાણવાળા કેમ ઘટે ? કેમકે જે શરીરો જ્યાં સુધી અખંડિત હોય ત્યાં સુધી જ ગ્રહણ કરીએ તો તેમની અનંતકાળ સુધી સ્થિતિ ન હોવાથી અનંતપણું ઘટી ન શકે ? અનંતકાળ સુધી રહે તો અનંતકાળે અનંતા થાય, પણ તેમ થતું નથી કેમકે પુદ્ગલોની ઉત્કૃષ્ટથી સ્થિતિ અસંખ્યાતકાળ કહી છે, ઈત્યાદિ ? (ઉત્તર) અહીં કેવળ અખંડિત મુક્ત ઔદારિક શરીરોનું ગ્રહણ નથી, તેમજ દારિક શરીરપણે ગ્રહણ કરીને મૂકેલા સર્વે પુદ્ગલોનું પણ ગ્રહણ નથી, કેમકે તેથી ઉપરોક્ત દોષની પ્રાપ્તિ થાય છે, પણ જે ઔદારિક શરીર જીવે ગ્રહણ કરીને મૂક્યું તે વિશીર્ણ ભાવને પ્રાપ્ત થતાં તેના અનંત ભેદ થાય છે તેમ થતાં જ્યાં સુધી તે પુદ્ગલો દારિક પરિણામનો ત્યાગ ન કરે ત્યાં સુધી તે પ્રત્યેક ભેદને દારિક શરીર કહેવાય છે. તેથી એક શરીરના પણ અનંત શરીરો થાય. એ પ્રમાણે બધાં શરીરો સંબંધે જાણવું. એ પ્રમાણે એક એક શરીરના અનંતભેદ થતા હોવાથી એક શરીરના પણ ઘણાં અનંત શરીરો થાય છે, તે અસંખ્યાતકાળ સુધી રહે છે. ઈત્યાદિ • x• તેઓમાં 2િ1/6] પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર તેટલા કાળે જેઓ દારિક શરીર પરિણામનો ત્યાગ કરે તે છોડી દેવા અને બાકીના ગણવા. તેથી એ પ્રમાણે મુકત ઔદાકિ શરીરોની ઉક્ત અનંત સંખ્યા ઘટી શકે. આ વૃત્તિકારની મતિ કલાના નથી કેમકે ચૂર્ણિકારે પણ તેમજ કહ્યું છે. (શંકા) શરીરના દ્રવ્યના એક એક ભાગનો દારિક શરીરપણે વ્યવહાર કેમ થાય ? (ઉત્તર) લવણના દેટાંતથી થાય. લવણના પરિણામથી પરિણત થોડાં કે ઘણાં પુદ્ગલોનો સમુદાય લવણ કહેવાય, તેમ ઔદારિક શરીર યોગ્ય પુદ્ગલોનો થોડો કે ઘણો ભાગ પણે ઔદારિક શરીરપણે વ્યવહાર પામે. - ૪ - (શંકા) જે એમ છે તો અનંત લોકાકાશના પ્રદેશપ્રમાણ ઔદારિક શરીરો એક લોકમાં કેમ રહી શકે ? - પ્રદીપના પ્રકાશ માફક રહી શકે. (શંકા) દ્રવ્ય, ફોનને છોડીને પહેલાં કાળને આશ્રીને પ્રરૂપણા કેમ કરી ? • x • કાળ મોટો છે, માટે પહેલા તેમ પ્રરૂપણા કરી. દારિક શરીર કહ્યા, હવે વૈક્રિય શરીર સંબંધે કહે છે - બદ્ધ શરીરો અસંખ્યાતા છે, તેમાં કાળને આશ્રીને પરિમાણ બતાવે છે - અસંખ્યાતી ઉત્સર્પિણી - અવસર્પિણીના જેટલા સમય થાય, તેટલા બદ્ધ વૈક્રિય શરીરો છે. પ્રતરના અસંખ્યાતમા ભાગમાં જેટલી શ્રેણી છે, તે શ્રેણીઓના આકાશપદેશો જેટલા બદ્ધ વૈક્રિય શરીરો છે. (પ્રપ્ત) શ્રેણી શું છે ? ધનરૂપે કોલા અને ચોતરફ સાત જુ પ્રમાણ લોકની સાત જૂપમાણ લાંબી મુક્તાવલીના જેવી એક આકાશપ્રદેશની પંક્તિ એ શ્રેણિ કહેવાય. (પ્રશ્ન) લોકને ઘન કેવી રીતે કરવો ? લોક ઉદd અને અધો ચૌદ રાજપ્રમાણ છે. નીચે વિસ્તારમાં કંઈક ન્યૂન સાત જુ પ્રમાણ છે, મધ્ય ભાગે એક રજુ પ્રમાણ છે, બ્રહાલોકના પ્રદેશના બહુમધ્ય ભાગે પાંચ રાજ અને લોકાંતે એક રાજ પ્રમાણ છે. સ્વયંભૂરમણ સમુદ્રની પૂર્વથી પશ્ચિમ વેદિકાંત સુધી રાજ પરિમાણ જાણવું. આવા પ્રમાણવાળા વૈશાખ સ્થાનસ્થિત લોકના નસવાડીના દક્ષિણ ભાગમાં રહેલ કંઈક ન્યૂન ત્રણ વિસ્તારવાળો અને કંઈક અધિક સાત રજુ ઉંચાઈવાળો અધોલોકનો ખંડ કલાનાથી તે કસ નાડીના ઉત્તર ભાગમાં ઉપર અને નીચેનો ભાગ ઉલો કરીને જોડવો. પછી ઉદર્વલોકમાં બસનાડીના દક્ષિણ ભાગમાં કોણી આકારે બે ખંડો છે. તે પ્રત્યેકની ઉંચાઈ કંઈક ન્યૂન સાડા ત્રણ રજુપમાણ છે, તેને કલાનાથી ઉલટા કરી કસ નાડીના ઉત્તર ભાગમાં જોડવા, એમ કરતા નીચેનો લોકાર્ધ ભાગ કંઈક ન્યૂન ચાર રજુ વિસ્તારવાળો અને કંઈક અધિક સાત જુ ઉંચાઈવાળો થયો અને ઉપરનો ભાગ અર્ધ ભાગ ત્રણ જુ વિસ્તારવાળો અને ઉંચાઈમાં કંઈક ન્યૂન સાત જુપમાણ થયો. પછી ઉપરનો અદ્ધભાગ કલાનાથી નીચેના અદ્ધભાગને ઉત્તરમાં જોડવો, એમ કરવાથી સાધિક સાત ઉંચો અને કંઈક ન્યૂન સાત રજુ વિસ્તારવાળો ધન થયા. પછી સાત જુના ઉપર જે અધિક ભાગ છે તે લઈને ઉધઈ-ધો લાંબો કરી ઉત્તર ભાગ સાથે જોડવો. તેથી વિસ્તારમાં Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧/-:/૪૦૧ ૮ સાત રજૂ પરિપૂર્ણ થાય છે. એ રીતે લોકનો ઘન કરાય છે. સિદ્ધાંતમાં ક્યાંય પણ શ્રેણી કે ખતર ગ્રહણ હોય ત્યાં બધે આ પ્રમાણે ઘનરૂપે કલોલા સાત જુ પ્રમાણ લોકનું જાણવું. આહારક શરીર સંબંધે સૂઝ - તેમાં બદ્ધ શરીરો કદાચ હોય અને કદાચ ન હોય. કેમકે આહાફ શરીરનું જઘન્યથી એક સમયનું યાને ઉત્કૃષ્ટથી છ માસનું અંતર હોય છે. • x • જ્યારે હોય ત્યારે પણ જઘન્યતી એક, બે અને ઉત્કૃષ્ટથી સહસપૃથકૃત્વ હોય. તૈજસ શરીરનું સૂટ-તેમાં બદ્ધ શરીરો અનંત છે. તે અનંતપણાનું કાળ, શોત્ર, દ્રવ્યથી નિરૂપણ કરે છે. તેનું કાળપરિણામ - અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીના સમય જેટલાં વાદ્ધ તૈજસ શરીરો છે. ક્ષેત્રી અનંતલોકપ્રમાણ આકાશ ખંડ જેટલાં પ્રદેશ જેટલાં છે, દ્રવ્યથી પરિમાણ - સિદ્ધો કરતાં અનંતગણા છે. જસ શરીરને પ્રત્યેક સંસારી જીવને હોય છે. સંસારી જીવો સિદ્ધોથી અનંતગમાં છે અને સર્વે જીવો કરતાં તેના અનંતમા ભાગે ન્યૂન છે - x- તેથી સિદ્ધના જીવો વડે ન્યૂન સર્વ જીવોના જેટલાં બદ્ધ તૈજસ શરીરો છે, મુક્ત તૈજસ શરીરો અનંત છે -x- પ્રશ્ન શાથી અનંતગુણા છે ? (ઉત્તર) કોક સંસારી જીવને એક એક તૈજસ શરીર હોય છે અને તે જીવોએ મકેલા શરીરો પૂર્વોક્ત યુક્તિથી અનંત ભેટવાળા થાય અને તે અસંખ્યાતા કાળા સુધી રહે. તેટલા કાળમાં જીવો મૂકેલા દરેક જીવ દીઠ અન્ય અસંખ્ય તૈજસ શરીરો. પ્રાપ્ત થાય છે. તે પ્રત્યેકના પૂર્વોક્ત યુક્તિથી અનંત ભેદો થાય છે. માટે મુકત શરીરો સર્વ જીવો કરતાં અનંતગણાં છે. તે જીવોના વર્ગના અનંતમાં ભાગે છે. • » - X - X - X - એ રીતે પાંચે શરીરો કહ્યા. હવે નૈરયિકાદિ વિશેષણ વિશેષિત વિચારે છે – • સૂત્ર-૪૦૨ - ભગવદ્ ! નૈરયિકોને કેટલાં ઔદારિક શરીર છે? ગૌતમ ! ઔદાકિ શરીર બે ભેદ - બદ્ધ અને મુક્ત. તેમાં નૈરયિકોને બદ્ધ શરીર ન હોય, મુક્ત ઔદારિક શરીરો અનંતા છે - ઈત્યાદિ મુક્ત ઔદારિક શરીરવત્ કહેવા. ભગવાન ! મૈરયિકોને વૈક્રિય શરીરો કેટલા છે ? ગૌતમ! વૈક્તિ શરીરો બે ભેદ - બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ વૈક્રિય શરીરો છે, તે અસંખ્યાતા છે, કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી - અવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી પતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અસંખ્યાતી શ્રેણી જેટલાં છે, તે શ્રેણીની વિÉભ સૂચિ અંગુલ પ્રમાણ આકાશ પ્રદેશોના પ્રથમ વર્ગમૂળને બીજા વર્ગમૂલ વડે ગુણતાં જેટલા આકાશ પ્રદેશો આવે તેટલા પ્રદેશ જાણવી. અથવા ગુલામણ આકાશ પ્રદેશોના બીજ વકૂિલના દાનાપમાણ શ્રેણી જાણવી. તેમાં જે મુકત શરીરો છે, તે ઔદારિક મુક્ત શરીરવંતુ કહેવા. ભગવન ! નાસ્કોને કેટલાં આહારક શરીરો છે ? ગૌતમ આહારક પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/ર શરીર બે ભેદે છે - બદ્ધ અને મુક્ત. ઔદાકિ બદ્ધ અને મુકત શરીરવ કહેવા. તૈજસ અને કામણ, વૈક્રિય શરીરવત્ કહેવા. • વિવેચન-૪૦૨ - નૈરયિકોને બદ્ધ ઔદાકિ શરીરો નથી, કેમકે તેઓને ભવનિમિતક ઔદારિક શરીરનો સંભવ નથી. મુક્ત શરીરો સામાન્ય મુક્ત ઔદાકિ શરીરવતુ જાણવા. બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાતા છે, તે અસંખ્યાતાની કાળ ને ક્ષેત્રથી પ્રરૂપણા કે છે. કાળથી પરિમાણ-પ્રતિસમય એક એક શરીરનો અપહાર કરતાં અસંખ્યાતી ઉત્સર્પિણીઅવસર્પિણી વડે બધાં શરીરો અપહરાય છે - x • સંપૂર્ણ પ્રતરમાં પણ અસંખ્યાતી શ્રેણીઓ હોય છે અને અર્ધભાગ કે બીજા ભાણ આદિમાં પણ અસંખ્યાતી શ્રેણીઓ હોય છે, તો તે કેટલી શ્રેણીઓ હોય એ આશંકામાં વિશેષ કાર્યના નિર્ણય માટે કહે છે – પ્રતરના અસંખ્યાતમા ભાગમાં જેટલી શ્રેણી હોય તેટલી લેવી. બીજું વિશેષ પરિણામ આ પ્રમાણે છે - તે શ્રેણીઓની વિડંભ સૂચિ - વિસ્તારને આશ્રીને સૂચિ • એક પ્રદેશની શ્રેણી અંગુલના પ્રથમ વર્ગમૂલ વડે ગુણેલા બીજા વર્ગમૂળ પ્રમાણ જાણવી. • x x- [અહીં વૃત્તિકારશ્રીએ ભાવાર્થ સાથે કાલ્પનીક સંખ્યા પૂર્વક દૈટાંત આપીને વ્યાખ્યાને સમજાવેલ છે.] * * * * * બીજા આચાર્યો કહે છે - ગુલ પ્રમાણ ક્ષેત્રના પ્રદેશોને પોતાના પ્રથમ વર્ગમૂળની સાથે ગુણતો જેટલાં પ્રદેશો થાય તેટલા પ્રદેશોની સૂચિ વડે જેટલી શ્રેણીઓનો સ્પર્શ થાય તેટલી શ્રેણીમાં જેટલા આકાસ પ્રદેશ હોય તેટલા નારકોના બદ્ધ વૈક્રિય શરીરો છે અને મુકત વૈક્રિય શરીરો દારિકવતુ જાણવા. નારકોને બદ્ધ આહારક શરીર નથી, કેમકે તેમને આહારકલબ્ધિ અસંભવ છે મુક્ત શરીર પૂર્વવત્ જાણવાં. બદ્ધ તૈજસ કામણ શરીર વૈક્રિયવત્ જાણવા. સૂત્ર-૪૦૩,૪૦૪ :- [ચાલુ. ભગવન અસુરકુમારોને કેટલા ઔદાફિશરીર છે ? ગૌતમ નારકોના દારિકશરીરવત જાણવાં. ભગવન્! અસુરકુમારોને કેટલા પૈક્રિય શરીરો છે? ગૌતમ / નૈક્રિય શરીરો બે ભેદે - બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ વૈક્રિય શરીરો અસંખ્યાતા છે. કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી વડે અપહરાય છે. હાથી પ્રતરના અસંખ્યાતમા ભાગરૂપ અસંખ્યાતી શ્રેણીઓ છે, તે શ્રેણીઓની વિષ્ઠભ સૂચિ ગુલના પ્રથમ વર્ગમૂલના સંખ્યામાં ભાગ પ્રમાણ છે. તેમાં મુકત શરીરો ઔદારિકના મુકત શરીરો માફક કહેવા. આહારક શરીર તેમના દારિક શરીરો માફક બે ભેદે કહેવા. બંને પ્રકારના પણ તૈજસ અને કામણ શરીરો તેમના વૈશ્યિ શરીરો માફક કહેતા. ઍમ સ્વનિતકુમાર સુધી કહેવું. [૪૦૪ન્યાલું] ભગવન પૃedીકાયિકને કેટલાં ઔદારિક શરીર છે ગૌતમ ! ઔદાશ્મિ શરીર બે પ્રકારે - બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ ઔદારિક શરીરે અસંખ્યાતા છે, કાળતી અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી વડે અપહરાય છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧૨-I-૪૦૩,૪૦૪ રોગથી અસંખ્યાત લોકપ્રમાણ છે, મુકત શરીરો છે તે અનંતા છે, કાલથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી અનંત લોક પ્રમાણ છે, ભવ્ય કરતાં અનંતગુણ અને સિદ્ધોના અનંતમાં ભણે છે. • • • ભગવાન ! પૃથ્વીના ઐક્રિય શરીર કેટલા છે ? ગૌતમ ! બે પ્રકારે - બદ્ધ અને મુક્ત. બદ્ધ શરીર છે, તે તેઓને નથી. જે મુકત શરીરો છે, તે તેમના ઔદારિકશરીરવત છે. એ રીતે આહાક શરીર પણ કહેવા. તૈજસ અને કામણ શરીરો તેમના ઔદારિકશરીરવત કહેવા. પ્રમાણે અકાય, તેઉકાય પણ કહેવા. ભગવાન ! વાયુકાયિકોને કેટલાં ઔદારિક શરીરો છે ગૌતમ ઔદાકિ શરીર બે પ્રકારના – બદ્ધ અને મુક્ત તે બંને પૃedી ના ઔદારિક શરીરવતું કહેવા. વૈકિય શરીરની પૃચ્છા - ગૌતમ! બે પ્રકારે - બદ્ધ અને મુકત. બદ્ધ શરીરો અસંખ્યાતા છે, સમયે સમયે અપહાર કરાતા પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ માત્ર કાળ સુધી અપહરાય છે, તો પણ અપહરાતા નથી. મુક્ત શરીર પૃથ્વીવતુ જણવા. આહારક, તૈજસ, કામણ શરીરો પૃથ્વી વત્ કહેવા... વનતિકાયિકો પૃedી વત્ જાણવા. પણ તેના તૈજસ, કામણ શરીરો સામાન્ય તૈજસ, કામણ માફક જાણવા. ભગવત્ ! બેઈન્દ્રિયોને કેટલા પ્રકારે ઔદારિકશરીર છે ગૌતમ બે ભેદ – બદ્ધ અને મુક્ત બદ્ધ શરીરો અસંખ્યાતા છે અને કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી - અવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી પતરના અસંખ્યાત ભાગ પ્રમાણ અસંખ્યાતી શ્રેણીઓ જાણવી. તે શ્રેણીની નિષ્ફભસૂચિ અાંગ્યાતા કોટાકોટી યોજન પ્રમાણ અથવા અસંખ્યાતા શ્રેણીના વર્ગમૂળ પ્રમાણ વણવી. • વિવેચન-૪૦૩,૪૦૪ - (ચાલુ) અસુકુમારોને દારિક શરીરો નૈરયિકવતુ જાણવા. તેમના બદ્ધવૈકિય શરીરો અસંખ્યાતા છે. તે અસંખ્યાતા, કાળ અને ક્ષેત્ર વડે નિરૂપણ સૂત્રકારે કરેલ છે - x • નારકોના વિચારમાં પણ પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ શ્રેણીઓ કહી છે. તેથી બીજું વિશેષ પરિણામ કહે છે - તે શ્રેણીના પરિમાણ માટે જે વિડંભ સૂચિ છે, તે અંગુલપમાણ ક્ષેત્રના પ્રદેશ સશિના પ્રથમ વર્ગમૂળના સંખ્યાતમા ભાગ પ્રમાણ છે * * * * * એ પ્રમાણે નૈરયિકો કરતાં અસુરકુમારોને વિકુંભસૂચિ અસંખ્યાતગુણા હીન જાણવી. તે આ પ્રમાણે - નૈરયિકોના પરિમાણ માટે જે વિપ્લભ સૂચિ છે. તે અંગુલના પ્રથમ વર્ગમૂળને બીજા વર્ગમૂળ સાથે ગુણતાં જેટલી સંખ્યા આવે તેટલા પ્રદેશની જાણવી. • x • તેથી અસંખ્યાતગુણ પ્રથમ વર્ગમૂલના પ્રદેશરૂપ નૈરયિકોની વિઠંભસૂચિ છે અને અસુરકુમારોની સૂચિ અંગુલના પ્રથમ વર્ગમૂલના સંખ્યાતા ભાગના પ્રદેશરૂપ છે અને એ યુક્ત પણ છે • x + x • x - પૃથ્વી, ચા, ઉo સૂગોમાં બદ્ધ ઔદારિક શરીરો અસંખ્યાતા છે. તેમાં પણ કાળને આશ્રીને પરિણામ વિચારતા પ્રતિ સમય એક એક શરીરનો પહાર કરતાં પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી વડે બધાં શરીરો અપહરાય છે. ફોગથી પોતાની અવગાહના વડે અસંખ્યાતલોક વ્યાપ્ત થાય ઈત્યાદિ સૂત્રાર્થવતું. વાયુકાયને પણ દારિક શરીરો પૃથ્વી આદિ માફક જાણવા. તેઓને બદ્ધ વૈક્રિય શરીરો અસંખ્યાતા છે અને પ્રતિસમય એક-એકનો પહાર કરાતા પલ્યોપમના અસંખ્યાત ભાગ પ્રમાણ કાળે બધાં વડે અપહરાય છે. વાયુકાયિકો ચાર પ્રકારે સૂમ અને બાદર, તે એક એકના બન્ને પ્રકા-પર્યાપ્તા, અપયMિા. તેમાં બાદર પતિના સિવાયના બાકીના ત્રણે પ્રત્યેક અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. જેઓ બાદર પયતા છે, તે પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. તેમાં ત્રણ પ્રકારના વાયુકાયને વૈક્રિયલબ્ધિ નથી. બાદર પર્યાપ્તામાં પણ સંખ્યાતા ભાગમાગને વૈક્રિયલબ્ધિ છે, પણ બાકીનાને નથી. - x - ૪ - કેટલાંક આચાર્યો કહે છે – “બધાં વાયુ પૈક્રિયલબ્ધિવાળા જ હોય છે. કેમકે વૈક્રિયલબ્ધિ સહિત વાયુકાયને ચેટાનો જ અસંભવ છે.” તે યુક્ત છે. કેમકે વસ્તુસ્થિતિનું પરિજ્ઞાન નથી. વાયુ સ્વભાવથી ગતિક્રિયાવાળા હોય છે. તેથી વૈક્રિયરહિત છતાં વાય છે, એમ જાણવું કેમકે “વાય છે તે વાયુ.” • x • મુક્ત વૈક્રિય શરીરો સામાન્ય મુક્ત વૈક્રિયવતુ જાણવા. બાકી સૂત્રાર્થવતુ છે. બેઈન્દ્રિયસણમાં બદ્ધ ઔદારિક શરીરો અસંખ્યાતા છે. તેથી કાળને આશ્રીને પરિમાણના વિચારમાં અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી વડે અપાય છે • x - અસંખ્યાતી શ્રેણીમાં જેટલા આકાશ પ્રદેશો છે તેટલા છે. તે શ્રેણીના પરિમાણ વિશેષનો નિર્ણય કરવા માટે કહે છે – પ્રતરના અસંખ્યાતમા ભાગરૂપ છે. પ્રતરનો અસખ્યાતમો ભાગ તૈરયિક અને ભવનપતિઓને પણ કહો છે, માટે વિશેષતા પરિણામનું નિરૂપણ કરવા માટે સૂચિ પ્રમાણ કહે છે - તે શ્રેણીના પરિણામનો નિશ્ચય કરવા માટે જે વિઠંભ સૂચિ છે તે અસંખ્યાતા કોડાકોડી યોજન પ્રમાણ જાણવી અથવા બીજું વિશેષથી પરિમાણ કહે છે – અસંખ્યાતા શ્રેણીના વર્ગમૂલ પ્રમાણ છે. • x " [અહી વૃત્તિકારે કાલ્પનીક સંખ્યાથી દૈટાંત આપેલ છે.) હવે એ બેઈન્દ્રિયો કેટલી અવગાહના વડે વ્યાપ્ત થતા કેટલા કાળે સંપૂર્ણ પ્રતરને વાત કરે ? ગાંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ અવગાહના વડે એક એક આવલિકાના અસંખ્યાતમા ભાગમાં એક એક અવગાહનાની ચના કરવાથી અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી વડે સંપૂર્ણ પ્રતર વ્યાપ્ત કરે છે. આ જ વાત સાપહારદ્વારથી સૂગકાર કહે છે – • સૂત્ર-૪૦૪ - (ચાલુ) બેઈન્દ્રિયોના બદ્ધ ઔદારિક શરીરોગી ક્ષેત્રને આશીને ગુલપમાણ પતરખંડ વડે અને કાળતી આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ ખંડ વડે અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળે સમગ્ર પ્રતા અપહરાય છે. • x • તેમાં જે મુકત શરીરો છે, તે ઔધિક ઔદાકિ મુકત શરીરે માફક જાણવા. વૈક્રિય Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૨/-/-/૪૦૪ ૩ અને આહારક ભદ્ધ શરીરો નથી, મુક્ત શરીરો સામાન્ય ઔઔદારિક મુક્ત શરીર માફક જાણવા. તૈજસ અને કાર્પણ તેમના જ ઔદારિક શરીરવત્ જાણવા. આ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણવા. પંચેન્દ્રિય તિો એમજ સમજવા. પણ વૈક્રિય શરીરોમાં આ વિશેષતા • ભગવન્ ! પંચે તિર્યંચોને કેટલા વૈક્રિય શરીરો છે ? ગૌતમ ! બે ભેદે – બદ્ધ અને મુક્ત. તેમાં ભદ્ધ શરીરો તેઓ અસંખ્યાતા છે ઈત્યાદિ અસુકુમારવત્ જાણવું, પણ તે શ્રેણીની વિષ્ફભસૂચિ અંગુલના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જાણવી. મુક્ત શરીરો તેમજ જાણવા. ભગવન્ ! મનુષ્યોને કેટલા પ્રકારના ઔદારિક શરીરો છે ? ગૌતમ! બે ભેદ બદ્ધ અને મુકત. બદ્ધ શરીરો કદાચ સંખ્યાતા હોય અને કદાચ અસંખ્યાતા હોય. જઘન્ય પદે સંખ્યાતા હોય છે કે સંખ્યાતા કોટાકોટી પ્રમાણ હોય છે અથવા ત્રણ યમલપદના ઉપર અને ચાર યમલપદની નીચે છે અથવા પાંચમા વર્ગ વડે છઠ્ઠા વર્ગને ગુણતાં જેટલી સંખ્યા આવે તેટલાં છે અથવા છઠ્ઠું વાર છંદ આપી શકાય એટલા રાશિ પ્રમાણ છે. ઉત્કૃષ્ટથી અસંખ્યાતા છે. તે કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણીથી અપહરાય છે. ક્ષેત્રથી એક સંખ્યાનો પ્રક્ષેપ કરવાથી મનુષ્યો વડે સમગ્ર શ્રેણી અપહરાય છે. તે શ્રેણીના આકાશપદેશોનો અપહરા વિચારતા તેઓ અસંખ્યાતા થાય છે. કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી અંગુલના પ્રથમ વર્ગમૂલને ત્રીજા વર્ગમૂળથી ગુણતાં જે સંખ્યા આવે તેટલાં જાણવું. જે મુક્ત શરીરો છે તે ઔદારિક સામાન્ય મુક્ત શરીર પેઠે જાણવા. ભગવન્ ! વૈક્રિય શરીર સંબંધે પૃચ્છા બે ભેદે, તે આ – બદ્ધ અને મુકત. બદ્ધ શરીર સંખ્યાતા છે. સમયે સમયે અપહાર કરતાં સંખ્યાતા કાળે પહરાય પણ અપહરાતા નથી. મુક્ત શરીરો છે તે સામાન્ય ઔદાકિની જેમ જાણવા. તૈજસ અને કામણ તેમના ઔદારિક શરીરો માફક કહેતા. વ્યંતરો નૈરયિકની માફક ઔદારિક અને આહારક શરીરો કહેવા, વૈક્રિય શરીરો નૈરયિકવત્ કહેવા. પણ તે શ્રેણીઓની વિશ્કેભસૂચિ જાણવી. સંખ્યાતા સેંકડો યોજનના વર્ગ પ્રમાણ ખાંડ પતરને પૂરવા અપહરવામાં જાણવો. મુક્ત શરીર ઔદાકિની માફક જાણવા. આહારક શરીરો સુકુમારવત્ કહેવા. તૈજસ-કાર્પણ શરીરો તેમના વૈક્રિય શરીરવત્ કહેવા. - - જ્યોતિકો એમ જ જાણવા. પણ તે શ્રેણીની વિષ્ફભસૂચિ પણ જાણવી. ૨૫૬ ગુલના વર્ગ પ્રમાણ ખંડપતરને પૂરવામાં કે પહાર જાણવો. વૈમાનિક સંબંધે એમ જ જાણવું. પરંતુ તે શ્રેણીની વિખંભ સૂચિ ગુલના બીજા વર્ગમૂળને ત્રીજા વર્ગમૂલ વડે ગુણતાં જેટલા પ્રદેશો આવે તેટલા પ્રદેશ પ્રમાણ જાણવી. અથવા અંગુલના ત્રીજા વર્ગમૂલના ધનપમાણ જાણવી. પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ • વિવેચન-૪૦૪ (ચાલુ) : બેઈન્દ્રિયોના બદ્ધ ઔદાકિ શરીરોથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી વડે સંપૂર્ણ પ્રતર અપહરાય છે. અહીં પ્રતર અપહરાય છે, એ ક્ષેત્રને આશ્રીને પરિમાણ કહ્યું, ઉત્સર્પિણી આદિથી કાળને આશ્રીને પરિમાણ કહેલ છે - ૪ - ભાવાર્થ - એક બેઈન્દ્રિય વડે અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ખંડ આવલિકાના અસંખ્યાત ભાગ પ્રમાણ કાળે અપહરાય છે. બીજા વડે પણ તેટલો ખંડ તેટલા કાળે અપહરાય છે. એમ બધાં બેઈન્દ્રિયો વડે અપહાર કરાતા સમગ્ર પ્રતર અસંખ્યાતી ઉત્સર્પિણીઅવસર્પિણી કાળે અપહરાય છે. ઈત્યાદિ - ૪ - ૪ - સૂત્રાર્થવત્ જાણવું. તિર્યંચ પંચેન્દ્રિય બદ્ધ મુક્ત ઔદાકિ શરીર બેઈન્દ્રિય માફક જાણવાં. તેમને બદ્ધ વૈક્રિય શરીરો અસંખ્યાતા છે. કાળ પરિણામ - અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાળે પહરાય છે ક્ષેત્રથી - અસંખ્યાત શ્રેણી જેટલાં આકાશ પ્રદેશ છે. તે શ્રેણીઓનાં પરિમાણ પ્રતરના અસંખ્યાતા ભાગ પ્રમાણ છે. સૂત્રમાં કહે છે કે – અસુકુમારવત્ કહેવું. વિશેષ એ – વિખંભસૂચિના પરિમાણના વિચારમાં અસુકુમારોને અંગુલપ્રમાણ ક્ષેત્રના વર્ગમૂલનો સંખ્યાતમો ભાગ કહ્યો છે, અહીં અસંખ્યાતમો ભાગ કહેવો - x - ૪ - ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ કહેવું, * X + X + મનુષ્યોના બદ્ધ શરીર કદાચ સંખ્યાતા, કદાચ અસંખ્યાતા હોય. તાત્પર્ય એ છે કે – મનુષ્યો બે પ્રકારે ગર્ભજ, સંમૂર્ત્તિમ-તેમાં ગર્ભજ હંમેશાં સ્થાયી હોય છે, સંમૂર્ણિમ મનુષ્યો કદાચિત્ હોય છે અને કદાચિત્ સર્વથા હોતા નથી. કેમકે તેમનું ઉત્કૃષ્ટાયુ અંતર્મુહૂર્ત છે, તેમની ઉત્પત્તિનું અંતર ઉત્કૃષ્ટથી ૨૪-મુહૂર્ત પ્રમાણ છે. તેથી જ્યારે સર્વથા સંમૂર્ણિમ મનુષ્યો હોતા નથી અને કેવળ ગર્ભજ મનુષ્યો જ હોય છે, ત્યારે તેઓ સંખ્યાતા હોય છે, કેમકે ગર્ભજ મનુષ્યો હંમેશાં સંખ્યાતા જ હોય છે, - x - જ્યારે સંમૂર્ત્તિમ મનુષ્યો હોય છે ત્યારે અસંખ્યાતા હોય છે. - x + સૂત્રમાં કહે છે – જઘન્ય પદે સંખ્યાતા છે. સૌથી થોડાં મનુષ્ય હોય તે જઘન્ય૫દ. આ જઘન્ય પદમાં સંમૂર્છિમોનું ગ્રહણ છે કે ગર્ભજ મનુષ્યોનું ગ્રહણ છે ? માત્ર ગર્ભજનું ગ્રહણ છે, કેમકે તેઓ જ હંમેશાં અવસ્થિત હોવાથી સંમૂર્છિમના અભાવમાં સૌથી થોડાં હોય છે, ઉત્કૃષ્ટ પદમાં બંને પ્રકારના મનુષ્યનું ગ્રહણ છે - x - આ જઘન્યપદમાં સંખ્યાતા મનુષ્યો છે, તેમાં સંખ્યાતા સંખ્યાતા ભેદો છે. તેથી વિશેષ સંખ્યાનો નિર્ણય કરે છે – સંખ્યાતા કોટાકોટી મનુષ્યો છે, તે સિવાય બીજું તેથી વિશેષ પરિમાણ જણાવે છે - ત્રણ યમલ પદના ઉપર અને ચાર યમલ પદની નીચે છે. અહીં મનુષ્યની સંખ્યા જણાવનાર ૨૯ અંકસ્થાન આગળ કહેવાશે. તેમાં આગમ પરિભાષાથી આઠ આઠની ‘યમલપદ' એવી સંજ્ઞા છે. ૨૪ અંક સ્થાન વડે ત્રણ સમલપદ થાય છે. ઉપરના પાંચ અંકસ્થાન બાકી રહે છે, પણ યમલપદ આઠ અંકસ્થાન વડે થતું હોવાથી ચોથું યમલપદ થતું નથી, માટે કહ્યું કે – ત્રણ યમલપદની ઉપર છે. કેમકે Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧/-:/૪૦૪ EO પાંચ અંકસ્થાનો વધે છે અને ચોથા ચમલપદની નીચે છે, કેમકે ત્રણ અંક સ્થાનોથી જૂન છે, અથવા બન્ને વર્ગના સમુદાય તે એક યમલપદ, ચાર વર્ષનો સમુદાય તે બે યમલપદ ઈત્યાદિ • x • તેમાં છ વર્ગની ઉપર અને સાતમા વર્ગની નીચે છે. હવે સંખ્યા બતાવે છે – અથવા છઠ્ઠા વર્ગને પાંચમાં વર્ગ વડે ગુણવાથી જેટલી સંખ્યા થાય તેટલા જઘન્યપદે મનુષ્યો છે. એકનો વર્ગ એક જ થાય, માટે તેની ગણના થતી નથી. બેનો વર્ગ ચાર, એ પહેલો વર્ગ. ચાનો વર્ગ સોળ એ બીજો વર્ગ, સોળનો વર્ગ ૫૬ એ ત્રીજો વર્ગ, ૫૬નો વર્ગ ૬૫,૫૩૬, એ ચોથો વર્ગ. તેનો વર્ગ ૪,૨૯,૪૯,૬૭,૨૯૬ એ પાંચમો વર્ગ. તેનો છઠો વર્ગ- ૧,૮૪,૪૬૩ કોટાકોટી ૪૪,૦૭,390 કોટી, ૯૫,૫૧,૬૧૬. (અર્થાત્ ૧,૮૪,૪૬9 - ૪૪,૦૩,390 - ૯૫,૫૧,૬૧૬] આ છઠ્ઠા વર્ગને પાંચમાં વર્ગ વડે ગુણતાં જેટલી સંખ્યા થાય તેટલા જઘન્યપદે મનુષ્યો છે. તે સંખ્યા આ છે - g૯,૨૨૮, ૧૬૫, ૧૪૨૬, ૪૩૩૭, ૧૯૩૫, ૪૩૯૫, 033૬. આ ૨૯ રાંક સ્થાન છે એને કોટાકોટી આદિ સંગાથી કોઈપણ રીતે કહી શકાય તેમ નથી. તેથી છેલ્લા અંકથી માંડી એક સ્થાનોનો સંગ્રહ માત્ર પૂર્વાચાર્ય પ્રણીત બે ગાથાઓ દ્વારા કહે છે - ૭, ત્રણ, ત્રણ, શૂન્ય, પાંચ, નવ, ત્રણ, ચાર, પાંચ, ગણ, નવ, પાંચ, સાત, ગણ, ત્રણ, ચાર, છ, બે, ચાર, એક, પાંચ, બે, છ, એક, આઠ, બે, બે, નવ અને સાત એટલા અંકસ્થાનો ઉપર ઉપરના છે. - આ ર૯ અકસ્થાનોની પૂર્વાચાર્યોએ પૂર્વ અને પૂર્વગ વડે સંખ્યા કહી છે તે બતાવે છે – તેમાં ૮૪ લાખની પૂર્વાગ સંજ્ઞા છે ૮૪ લાખને ૮૪ લાખ વડે ગુણીએ એટલે પૂર્ણ થાય છે, તેનું પરિમાણ-૭૦ લાખ, ૧૬ હજાર કરોડ થાય છે, એ સંખ્યા વડે પૂર્વોક્ત ૨૯ અંકની સંખ્યાનો ભાગાકાર કરવો. એટલે સંખ્યા આવશે - ૧૧,૨૨,૮૪,૧૧૮,૮૧,૮૫,૩૫૬ એટલા પૂર્વો, ત્યારપછી પૂર્વ વડે ભાગ ચાલતો નથી. તેથી પૂર્વગ વડે ભાગ ચલાવવો. તેથી આ સંખ્યા છે - ૧,૩૦,૬૫૯ પૂવગ. ત્યારબાદ શેષ રહે છે – ૮૩,૫૦,૩૩૬ એ પ્રમાણે મનુષ્યોની સંખ્યા છે. ઉપરોક્ત અર્ચને જણાવનારી પૂર્વાચાર્ય રચિત ગાયા છે. આ જ સંખ્યાને વિશેષ જ્ઞાન માટે પ્રકારમંતરે બતાવે છે - જે સંખ્યાને ૯૬ વખત છેદ આપી શકાય તેટલા મનુષ્યો છે અર્થાત જે સશિને અર્ધ અર્ધ છેદ આપતાં ૯૬ વખત છેદ આપી શકાય અને છેવટે એક બાકી રહે તે રાશિ પ્રમાણ મનુષ્યો જાણવા. કઈ સશિ એવી છે કે તેને ૯૬ વાર છેદ આપી શકાય? પાંચમા વર્ગને છઠ્ઠા વર્ગની સાથે ગુણતાં જે આવે તે શશિને ૯૬ વાર છેદ આપી શકાય છે. ઈત્યાદિ - X - X - X - [અહીં વૃત્તિકારશ્રીએ છેદ ગણિત બતાવેલ છે, જે અમે છોડી દીધેલ છે.) અથવા એકને સ્થાપી તેના ૯૬ વખત બમણા બમણા કસ્વા અને તેમ કરવાથી તેની એટલી સંખ્યા થાય છે કે તેને ૯૬ વખત છેદ આપી શકાય છે. એ પ્રમાણે જઘન્ય પદ કહ્યું, હવે ઉત્કૃષ્ટ પદ કહે છે - ઉત્કૃષ્ટપદે મનુષ્યો અસંખ્યાતા હોય છે. તેમાં પણ કાળને આશ્રીને પરિમાણનો પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ વિચાર કરીએ ત્યારે પ્રતિસમય એક એક મનુષ્યનો અપહાર કરતાં અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી વડે બધાં મનુષ્યો અપહરાય અને ક્ષેત્રને આશ્રીને એક સંખ્યા ઉમેરીએ તો મનુષ્યો વડે સંપૂર્ણ શ્રેણી અપહરાય. - x • તે શ્રેણીની ફોમ અને કાળને આશ્રીને અપહારમાર્ગણા - તેમાં કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી વડે અને કોગથી ગુલના પ્રથમ વર્ગમૂળને ત્રીજા વર્ગમૂળ સાથે ગુણતાં જે સંખ્યા આવે. ઈત્યાદિ - X - X - X - | વ્યંતરોને ઔદાકિ શરીરો નૈરયિકોની જેમ સમજવા. તેઓને બદ્ધ વૈક્રિય શરીરો અસંખ્યાતા છે. તેમાં કાળથી પરિમાણ-પ્રતિસમય એક એકનો અપહાર કરવામાં આવે તો અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી વડે અપહરાય. ફોગથી પરિમાણ-અસંખ્યાતી શ્રેણીઓ, એટલે અસંખ્યાતી સૂચિ શ્રેણીઓમાં જેટલા આકાશપદેશો હોય તેટલાં વ્યંતરો છે. તે શ્રેણી પ્રતરના અસંખ્યાત ભાગ પ્રમાણ છે. વૈક્રિય શરીરો નૈરયિકોની માફક વ્યંતરો જાણવા. કેવળ સૂચિમાં વિશેષતા છે. પણ માત્ર શ્રેણીઓની વિર્લભસૂચિ કહેવી જોઈએ. તે આ રીતે – અહીં મહાદંડકમાં પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકો કરતાં અસંખ્યાતગુણહીન વ્યંતરો કહ્યા છે. તેથી એની કિંમસૂચિ પણ તિર્યંચ પંચની વિઠંભસૂચિ કરતાં અસંખ્યાતગુમ હીન કહેવી જોઈએ -x• હવે પ્રતિભાગ કહેવાય છે પ્રતિભાગ એટલે ખંડ, સંખ્યાતા સેંકડો યોજનના વર્ગ પ્રમાણ પ્રતિભાગ ખંડ પ્રતરને પૂસ્વામાં કે અપહરવામાં જાણવો. અહીં “પૂરવામાં કે અપહરવામાં” એ અધ્યાહાર છે. સંખ્યાતા સેંકડો યોજનાના વર્ગ પ્રમાણ શ્રેણિખંડને વિશે એક ચોક વ્યંતર સ્થાપીએ તો આખું પ્રતર પૂરું ભરાઈ જાય ઈત્યાદિ • * * * * આહાફ શરીરો નૈરયિકોની જેમ, બદ્ધ તૈજસ-કાર્પણ શરીરો બદ્ધ વૈક્રિય માફક અને મુક્તશરીરો, ઔધિક મુક્તવત્ છે. જ્યોતિકોને ઔદારિક શરીરો નૈચિકની જેમ હોય છે બદ્ધ વૈક્તિ શરીર અસંખ્યાતા છે, તેમાં કાળને આશ્રીને માર્ગણામાં પ્રતિ સમય એક યોકનો અપહાર કરતાં અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી વડે બધાં અપહરાય. ફોગથી અસંખ્યાતી શ્રેણીઓ છે અને તે પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. [વિશેષ સૂત્રાર્થમાં લખ્યું જ છે અથવા તો પૂર્વના દંડવત્ જ હોવાથી અહીં નોંધેલ નથી.] વૈમાનિકોને ઔદારિક શરીરે નૈરયિકવતુ જાણવા બદ્ધ વૈક્રિય શરીરે અસંખ્યાતા છે. તેમાં કાળને આશ્રીને માગણા જ્યોતિક માફક જાણવી. ફોગથી માણા-અસંખ્યાત શ્રેણીઓ છે. એટલે અસંખ્યાતી શ્રેણીમાં જેટલા આકાશપદેશો છે તેટલા છે. તે શ્રેણીનું પરિમાણ પ્રતરના અસંખ્યાત ભાણ પ્રમાણ સમજવું. ઈત્યાદિ - X - X - X - ગણિતાદિ સહ વૃત્તિકારે નોંધેલ છે. • x •x - મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૧૨-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૩/--૪૦૫,૪૦૬ ૯૨ છે પદ-૧૩-“પરિણામ” & - X - X - X - છે એ પ્રમાણે બારમાં પદની વ્યાખ્યા કરી, હવે ૧૩-મું કહે છે. તેનો સંબંધ આ છે - પદ-૧૨માં ઔદારિકાદિ શરીર વિભાગ કહ્યો. તે શરીરને તથા પરિણામ થાય, અન્યથા નહીં, તે પરિણામ - • સૂત્ર-૪૫,૪૦૬ - ૪િ૦૫] ભગવના પરિણામો કેટલા ભેદે છે ? ગૌતમ બે ભેદે કહ્યા છે - જીવ પરિણામ અને આજીવ પરિણામ. [૪૬] ભગવના જીવ પરિણામ કેટલા ભેદે છે ? ગૌતમ ! દશ ભેદે - ગતિ પરિણામ, ઈન્દ્રિય પરિણામ, કષાય પરિણામ, લેગ્યા પરિણામ, યોગ પરિણામ, ઉપયોગ પરિણામ, જ્ઞાન પરિણામ, દર્શન પરિણામ, ચાસ્ત્રિ પરિણામ અને વેદ પરિણામ. • વિવેચન-૪૦૫,૪૦૬ : પરિણામ એટલે દ્રવ્યોનું પરિણમન [અવસ્થાંતર] તે પરિણામ નયના ભેદોથી વિવિધ પ્રકારે હોય. નૈગમાદિ અનેક નયો છે. તે સર્વે નયોનો સંગ્રહ કરનાર બે નયો સિદ્ધાંતમાં કહ્યાં છે - દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. •x. તેમાં દ્રવ્યાપ્તિકનયના મતે કથંચિત્ સત્ છતાં ઉત્તર પર્યાયરૂપ ધર્માનારને પામે તે પરિણામ કહેવાય. તેમાં પૂર્વ પર્યાયિની સર્વથા સ્થિતિ હોતી નથી, તેમ તેનો એકાંતે નાશ પણ ન હોય. અન્ય સ્વરૂપે થવું તે પરિણામ. • x • તે પરિણામ તેના સ્વરૂપના જાણનારોએ માનેલો છે. પયયાસ્તિક નયના મતે પૂર્વના વિધમાન પર્યાયનો વિનાશ અને બીજા અસતું પર્યાયિોની ઉત્પત્તિ તે પરિણામ કહેવાય. • x - ભગવંત પ્રશ્નના ઉત્તરમાં કહે છે – હે ગૌતમ પરિણામ બે ભેદે છે – જીવ પરિણામ અને અજીવ પરિણામ. તેમાં જીવનો પરિણામ પ્રાયોગિક છે અને જીવનો પરિણામ પૈસસિક છે. સૂત્રકાર છે પરિણામનો ભેદો આગળ કહેશે, તે પ્રમાણે જીવ પરિણામના ભેદો - જીવપરિણામ દશ પ્રકારે છે - ગતિ પરિણામ આદિ. (૧) ગતિ પરિણામ • ગતિ નામકર્મના ઉદયથી જે પ્રાપ્ત થાય તે તારકવ આદિ રૂપ પયયનો પરિણામ. (૨) ઈન્દ્રિય પરિણામ - જ્ઞાનરૂપ પરમ ઐશ્વર્યના સંબંધથી ઈન્દ્ર-આત્મા કહેવાય. તેનું ચિહ તે ઈન્દ્રિય. તે ૩૫ પરિણામ તે ઈન્દ્રિય પરિણામ. (3) કષાય પરિણામ - જેમાં પ્રાણીઓ પરસ્પર હિંસા કરે તે મ્ - સંસાર, તેને પ્રાપ્ત કરાવે તે કપાય, તે રૂપ આત્મપરિણામ (૪) લેરયા પરિણામ - લેયાદિ શબ્દનો અર્થ આગળ કહેવાશે. લેશ્યા એ જ પરિણામ. (૫) યોગ પરિણામ - મન, વચન, કાયાના યોગરૂપ પરિણામ. (૬) ઉપયોગ, જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ અને વેદ પરિણામ સંબંધે એ રીતે જ વિચારવું. હવે આ દશ પરિણામોને ક્રમથી કહેવાનું પ્રયોજન બતાવે છે - તે તે દયિકાદિ ભાવને આશ્રિત સર્વ ભાવો ગતિ પરિણામ વિના પ્રગટતા નથી, તેથી પહેલા ગતિ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર પરિણામ કહ્યા. તેનાથી અવશ્ય ઈન્દ્રિય પરિણામ થાય. ઈન્દ્રિયપરિણામથી ઈટઅનિષ્ટ વિષય સંબંધે રાગદ્વેષના પરિણામ થવાથી પછી કષાય પરિણામનું કથન કરેલ છે. કપાય પરિણામ લેયા પરિણામ વિના ન થાય, તે આ પ્રમાણે - લેણ્યા પરિણામ અયોગી કેવલી સુધી હોય, કેમકે લેશ્યા સ્થિતિ નિરૂપણ અવસરે લેશ્યાધ્યયનમાં શુક્લલેશ્યા સ્થિતિના જઘન્ય અને ઉત્કૃષ્ટનું વિધાન છે. ત્યાં ઉત્કૃષ્ટ સ્થિતિ કહી તે સયોગી કેવલીને વિશે જ ઘટી શકે, બીજે નહીં. કષાય પરિણામ સૂક્ષ્મ પરાય સુધી હોય. જ્યાં કષાય પરિણામ હોય ત્યાં અવશ્ય લેશ્યા પરિણામ હોય માટે કષાય પછી લેશ્યા પરિણામ કહ્યા. લેશ્યા પરિણામ યોગના પરિણામરૂપ છે, તે લેશ્યા પદમાં સવિસ્તર કહેવાશે, માટે લેશ્યા પરિણામ પછી યોગ પરિણામ કહેલ છે. સંસારી જીવોને યોગના પરિણામ પછી ઉપયોગનો પરિણામ થાય છે, માટે પછી ઉપયોગના પરિણામનું કથન કર્યું. ઉપયોગ પરિણામ થવાથી જ્ઞાન પરિણામ થાય છે, તેથી પછી જ્ઞાન પરિણામ કહો. તે બે ભેદે છે - સમ્યક જ્ઞાન પરિણામ અને મિથ્યાજ્ઞાન પરિણામ. તે બંને જ્ઞાન પરિણામ સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શન સિવાય થતા નથી, માટે પછી દર્શન પરિણામનું કથન કર્યું છે. સમ્યગુદર્શન પરિણામ થવાથી જીવોને જિનવયન-શ્રવણદ્વારા નવીનવા સંવેગનો આવિર્ભાવ થવાથી ચાઆિવરણ કર્મના ક્ષયોપશમ વડે ચાસ્ત્રિ પરિણામ થાય છે, માટે દર્શન પછી ચાત્રિ પરિણામ કહ્યા. ચા»િ પરિણામથી મહાસતવી આત્માઓ વેદ પરિણામનો નાશ કરે છે, માટે છેલ્લે વેદ પરિણામનો નાશ કરે છે, માટે છેલ્લે વેદ પરિણામ કહ્યા છે. એ પ્રમાણે જીવના ગતિ આદિ પરિણામ વિશેષ કહ્યા. હવે તેના જ યથાક્રમે ભેદોને દશવિ છે - • સૂત્ર-૪૦૭ : ભગવન ગતિ પરિણામ કેટલા ભેટે છે ? ગૌતમ ચાર ભેટે છે - નરકગતિ પરિણામ, તિર્યચ-મનુષ્ય-દેવ ગતિ પરિણામ. ભગવન / ઈન્દ્રિય પરિણામ કેટલા ભેટે છે ગૌતમ પાંચ ભેદે - શ્રોએન્દ્રિય, ચક્ષુઈન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, જિલૅન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય એ પાંચે ઈન્દ્રિયના પરિણામ. ભગવન! કયાય પરિણામ કેટલા ભેટે છે - ગૌતમચાર ભેદ : ક્રોધકષાય-માનકષાય-માયાકષાય-લોભકષાય પરિણામ. ભગવાન ! વેશ્યા પરિણામ કેટલા ભેદે છે ? છ ભેદે છે : કૃષ્ણ-નીલકાપોત--પા-શુક્લ લેયા પરિણામ. ભગવન / યોગ પરિણામ કેટલા ભેદે છે ? ગૌતમાં ત્રણ ભેદે છે. મનોયોગ પરિણામ, વચનયોગ પરિણામ, કાયયોગ પરિણામ. ભગવન / ઉપયોગ પરિણામ કેટa ભેદ છે ? ગૌમાં બે ભેટે છે - Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧૩|--૪૦૩ સાકારોપયોગ પરિણામ, અનાકારોપયોગ પરિણામ ભગવન! જ્ઞાન પરિણામ કેટલા ભેદે છે? પાંચ ભેદે – અભિનિબોધિક શુde અવધિ મન:પર્યવ કેવળ જ્ઞાન પરિણામ. ભગવન્! અડાને પરિણામ કેટલા ભેદે છે ? ગૌતમ! ત્રણ ભેટે છે - મતિ જ્ઞાન પરિણામ, શ્રુત જ્ઞાન પરિણામ, વિર્ભાગજ્ઞાન પરિણામ. ભગવન દર્શન પરિણામ કેટલા ભેદે છે ? ત્રણ ભેદે છે - સમ્યગ્રદર્શન પરિણામ, મિયાદન પરિણામ, સમ્યગૃમિથ્યા દર્શનપરિ ભગવન ચાસ્ત્રિ પરિણામ કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ ભેદે – સામાયિકચા»િ છેદોપસ્થાપનીય પરિહાર વિશુદ્ધિ ચા»િ» સૂખ સંપરાય ચાસ્ત્રિ અને યથાખ્યાતચાસ્ત્રિ પરિણામ. ભગવન / વેદ પરિણામ કેટલા ભેદે છે ? ગૌતમ ઋણ ભેદ - વેદ પરિણામ, પુરુષવેદ પરિણામ, નપુંસકવેદ પરિણામ. નૈરયિકો ગતિ પરિણામથી નરકગતિક, ઈન્દ્રિય પરિણામ થકી પંચેન્દ્રિય, કષાય પરિણામથી ક્રોધ યાવતુ લોભકષાયી, વેશ્યા પરિણામથી કૃણ-નીલકાપોતલી , યોગ પરિણામથી ગણે યોગી, ઉપયોગ પરિણામથી સાકાર-ચનાકાર ઉપયોગવાળા, જ્ઞાન પરિણામથી અભિનિબોધિક-સુત-અવધિજ્ઞાની, અજ્ઞાન પરિણામથી મતિ-શ્રુત અજ્ઞાની, વિર્ભાગજ્ઞાની. દર્શન પરિણામથી સમ્યક્રષ્ટિ, મિયાર્દષ્ટિ, સમ્ય-મિયાર્દષ્ટિ. ચાસ્ત્રિ પરિણામથી સર્વવિરતિ અને દેશવિરતિ ચાસ્ટિવાળા નથી, પણ અચાીિ છે. વેદપરિણામથી નપુંસકવેદી છે. અસુરકુમારો પણ એમ જ છે. પણ તેઓ દેવગતિવાળા, કૃષ્ણ યાવત્ તેજલેગ્રી, વેદ પરિણામથી સ્ત્રી કે પુરુષવેશવાળા હોય છે. બાકી બધું તેમજ છે. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું. પૃવીકાયિકો ગતિ પરિણામથી તિયચગતિક, ઈન્દ્રિય પરિણામથી એકેન્દ્રિય છે બાકી બધું નૈરાયિકવતુ કહેવું. પણ તે પરિણામથી તોલેચી પણ હોય, યોગ પરિણામથી કાયયોગી, જ્ઞાન પરિણામથી રહિત, જ્ઞાન પરિણામથી મતિશુતજ્ઞાની, દશન પરિણામ વડે મિથ્યાર્દષ્ટિ છે, બાકી બધું તેમજ ગણવું. આ અને વનસ્પતિએમજ જાણવા. તેઉ વાયુ પણ એમજ ાણવા, પણ તેઓ લેયા પરિણામથી નૈરયિકવવું જાણવા. બેઈન્દ્રિયો ગતિ પરિણામથી તિર્યંચગતિક, ઈન્દ્રિય પરિણામથી બેઈન્દ્રિય હોય, બાકી બધું નૈરપિકવ છે. વિશેષ આ • યોગ પરિણામથી વયન અને કાયયોગી, જ્ઞાન પરિણામથી અભિનિબોધિ અને શ્રુતજ્ઞાની પણ હોય, અજ્ઞાન પરિણામથી મતિ-બુત અજ્ઞાની પણ હોય. દર્શન પરિણામથી સસ્પણ અને મિશ્રાદેષ્ટિ પણ હોય, મિit'ષ્ટિ ન હોય. બાકી બધું ચઉસિન્દ્રિય સુધી તેમજ કહેવું માત્ર ઈન્દ્રિયો અધિક કહેવી. પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ પંચેન્દ્રિય તિર્યંચો ગતિ પરિણામથી તિર્યંચગતિક હોય. બાકી બધું ૌરસિકવવું કહેવું. લેયા પરિણામથી શુક્લલચી સુધી પણ હોય, ચાસ્ત્રિ પરિણામથી અચાસ્ત્રિી કે ચાસ્ટિાચાસ્ત્રિી હોય છે. વેદ પરિણામથી સ્ત્રી-પુરુષ કે નપુંસકવેદી હોય છે. મનુષ્યો ગતિ પરિણામથી મનુષ્ય ગતિક, ઈન્દ્રિય પરિણામ વડે પંચેન્દ્રિય અને અનિન્દ્રિય પણ હોય, કષાય પરિણામથી ક્રોધકષાયી યાવત અકષાયી હોય, વેશ્યા પરિણામથી કૃષ્ણવેશ્યી યાવતુ લેસ્સી હોય, યોગ પરિણામથી મનોયોગી ચાવતુ અયોગી હોય, ઉપયોગ પરિણામથી નરયિકોની જેમ જાણવા. જ્ઞાન પરિણામથી આભિનિભોધિક જ્ઞાની વાવ કેવલજ્ઞાની પણ હોય, અજ્ઞાન પરિણામથી ગણે અજ્ઞાનો, દર્શન પરિણામથી ગણે દરનો, ચારિત્રપરિણામથી સર્વવિરતિ, અવિરતિ, દેશ વિરતિ પણ હોય, વેદ પરિણામથી સ્ત્રીવેદી, પરવેદી, નપુંસકવેદી અથવા આવેદી પણ હોય છે. વ્યંતરો ગતિ પરિણામથી દેવગતિવાળા છે, ઈત્યાદિ અસુરકુમારવ4 કહેવું. જ્યોતિકો પણ એમજ જાણવા. પણ તેઓ માત્ર તેજોચી હોય છે. વૈમાનિકો પણ એમ જ જાણવા, પણ લેયા પરિણામ વડે તેજ-પર-શુકલલચાવાળા હોય છે. એમ જીવ પરિણામ કહ્યા. વિવેચન-૪૦૭ : ગતિ પરિણામના કેટલા ભેદો છે ? સૂઝ પાઠ સિદ્ધ છે. હવે તેમાં જે પરિણામો યુક્ત સૈરયિકાદિ જીવો છે, તે પરિણામોનું તે પ્રકારે પ્રતિપાદન કરે છે – સૂત્રપાઠ ગમ છે, પણ નૈરસિકોને કૃણાદિ ત્રણ જ લેશ્યા હોય છે, બાકીની નહીં. તે ત્રણ લેશ્યા પણ નકપૃથ્વીઓમાં આ ક્રમે છે – પહેલી બે નકભૂમિમાં કાપોતલેશ્યા, ત્રીજી પૃથ્વીમાં કાપોત અને નીલ લેગ્યા, ચોથીમાં નીલ ગ્લેશ્યા, પાંચમીમાં નીલ અને કૃષ્ણ લેશ્યા, છઠી અને સાતમીમાં કૃષ્ણલેશ્યા જ હોય. તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય સિવાય બીજા જીવોમાં ચારિક પરિણામ ભવસ્વભાવથી સર્વથા હોતો નથી. માટે અહીં ચા»િ પરિણામનો નિષેધ કર્યો. વેદ પરિણામમાં નૈરયિક નપુંસક જ હોય. કેમકે તત્વાર્થ સૂત્ર કહે છે - નાકો, સંમૂર્ણિમો નપુંસક હોય. એ પ્રમાણે અસુકુમાર પણ જાણવા. પણ તેઓ ગતિને આશ્રીને દેવગતિક છે, મોટી ગાદ્ધિવાળાને તેજલેશ્યા પણ હોય છે. વેદ પરિણામથી પુરુષ અને સ્ત્રીવેદ છે. નપુંસકત્વ અસંભવ છે. પૃથ્વીકાયિક સૂત્રમાં - પૃથ્વી, પાણી અને વનસ્પતિને તેજોવેશ્યા પણ સંભવે છે, કેમકે તેમાં પહેલા બે કલાના દેવો આવીને ઉપજે છે. પૃથ્વી આદિ પાંચે સ્થાવરોમાં સાસ્વાદન સમ્યકત્વ હોતું નથી, તેથી જ્ઞાન અને સમ્યકતવનો અહીં નિષેધ છે. મિશ્રદષ્ટિ પરિણામ સંજ્ઞી પંચેન્દ્રિયોને જ હોય છે. બીજાને નહીં, માટે તેનો નિષેધ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૩/-I-/૪૦૭ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/ર સ્તિષ્પ સાથે, કે સૂક્ષનો સૂક્ષ સાથે કે સ્નેહ અને સૂક્ષપણાનું વિષમ પ્રમાણ હોવાથી તેમનો પરસ્પર બંધ થાય. વિષમ માબાનું નિરૂપણ કરે છે - બે, ત્રણ આદિ અધિક ગુણવાળા પરમાણુ આદિ સાથે સ્નિગ્ધ અને સ્નિગ્ધ કે સૂક્ષ અને સૂક્ષનો બંધ થાય, અન્યથા ન થાય. સ્નિગ્ધનો સૂક્ષની સાથે બંધ થાય તો જઘન્યગુણ સિવાય વિષમ કે સમાન હોય તો બંધ થાય છે. અર્થાત્ એકગુણ સ્નિગ્ધ કે એકગુણ સૂક્ષનો ન થાય. હવે ગતિ પરિણામ – તેમાં અન્ય વસ્તુને સ્પર્શ કરવા છતાં જે ગતિપરિણામ તે સ્પૃશદ્ગતિ પરિણામ, જેમ પાણીમાં તીર્થી ફેંકેત ઠીકરી પાણીને સ્પર્શ કરતી ચાલી જાય છે અને કોઈ પણ વસ્તુની સાથે સ્પર્શ ન કરે તેને અસ્પૃશદ્ગતિ પરિણામ જાણવું. બીજા આચાર્યો કહે છે - ગતિ પરિણામ વડે પ્રયત્ન વિશેષથી ફોનના પ્રદેશોને સ્પર્શ કરતાં ગતિ કરે તે પૃશદ્ગતિ પરિણામ અને સ્પર્શ કર્યા વિના ગતિ કરે તે અસ્પૃશદ્ગતિ પરિણામ - X - X - ગતિ પરિણામ બીજા પ્રકારે - દીર્ધ અને હ્રસ્વગતિ પરિણામ. દૂર દેશાંતરની પ્રાપ્તિ તે દીગિતિ પરિણામ, વિપરીત તે હૃસ્વ ગતિ પરિણામ. પરિમંડલાદિની વ્યાખ્યા પૂર્વે કરી છે. અગુરુલઘુ પરિણામ ભાષાદિ પુદ્ગલોનો જાણવો. તથા આકાશાદિ અમૂર્ત દ્રવ્યોનો પણ અગુરુલઘુ પરિણામ છે. ગુરુલઘુપરિણામ ઔદાકિથી તૈજસ દ્રવ્યોનો હોય છે. • X - X - છે. કેટલાંક બેઈન્દ્રિયાદિ જીવને કરણ પર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન સમ્યકત્વ હોય છે. તેથી જ્ઞાન પરિણામવાળા અને સમ્યગદષ્ટિ કહ્યાં છે. તિર્યંચ પંચેન્દ્રિયને જીએ લેશ્યા સંભવે છે. તથા દેશવિરતિ પરિણામ પણ તેઓને થાય છે. જ્યોતિકોને કેવલ તેજોલેશ્યા જ હોય છે. • સૂત્ર-૪૦૮ થી ૪૧૨ - [૪૮] ભગવન! અજીવ પરિણામ કેટલા ભેદે છે ? ગૌતમ! દશ ભેદે છે - બંધન પરિણામ, ગતિ પરિણામ, સંસ્થાના પરિણામ, ભેદ પરિણામ, વણ પરિણામ, ગંધ પરિણામ, રસ પરિણામ, સ્પર્શ પરિણામ, અણ વધુ પરિણામ અને શબ્દ પરિણામ. [voc] ભગવન બંધાન પરિણામ કેટલા ભેટે છે ગૌતમ બે ભેદ છે - નિશ્વ બંધન પરિણામ, રૂક્ષ વાંધન પરિણામ. [૧] સ્કંધોનો સમાન સ્નિગ્ધપણામાં કે સમાન રક્ષ પણામાં પરસ્પર બંધ થતો નથી, પણ વિશ્વમ નિષ્પક્ષવમાં થાય. [૧૧] નિશાનો દ્વિગુણાદિ અધિક નિષ્પ સાથે અને સૂક્ષનો દ્વિગુણાદિ અધિક રક્ષની સાથે બાંધ થાય છે, તો નિગ્ધ અને સૂક્ષનો જાન્યગુણ વજીને વિષમ કે સમ હોય તો બંધ થાય છે. [૧૨] ભગવન / ગતિ પરિણામ કેટલા ભેટે છે ગૌતમ બે ભેદ – ઋગતિ પરિણામ, અસ્પૃશદ્ગતિ પરિણામ. અથવા દીધું અને હ્રસ્વગતિ પરિણામ. ભગવાન ! સંસ્થાના પરિણામ કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ ભેદે - પરિમંડલ સંસ્થાન યાવતુ આયત સંસ્થાના પરિણામ. ભગવના ભેદપરિણામ કેટલા ભેદ છે ? ગૌતમ! પાંચ ભેદે - ખંડભેદ પરિણામ યાવત્ ઉcકરિકાભેદ પરિણામ. ભગવન / વર્ષ પરિણામ કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે - કાળા વણ ચાવત શુકલવણ, પરિણામ. ભગવત્ ! ગાંઘ પરિણામ કેટલા ભેટે છે ? ગૌતમ બે ભેદે - સુગંધ અને દુર્ગધ પરિણામ. રસ પરિણામ કેટલા ભેદ છે ? પાંચ ભેદ – તિક્ત યાવત મધુર સ પરિણામ. સ્પર્શ પરિણામ કેટલા ભેદ છે ? આઠ ભેદે - કર્કશ ચાવત સૂક્ષ સ્પર્શ પરિણામ. અગુરુલઘુ પરિણામ કેટલા ભેદ છે ? ગૌતમ! એક પ્રકારે શબ્દ પરિણામ કેટલા ભેટે છે ? બે ભેદે – મનોજ્ઞ શબદ પરિણામ, અમનોજ્ઞ શબ્દ પરિણામ. તે અજીવ પરિણામ કથા. • વિવેચન-૪૦૮ થી ૪૧૨ : નિષ્પ છતાં બંધન પરિણામ તે નિષ્પ બંધન પરિણામ, એ રીતે રક્ષાબંધન પરિણામ. બંધના પરિણામનું લક્ષણ કહે છે - સ્કંધનો પરસ્પર સમાનગુણ સ્નિગ્ધતામાં બંધ થતો નથી પરસ્પર સમાનગુણ સૂક્ષતામાં પણ બંધ થતો નથી. પણ જો તેમની વિષમ માત્રા હોય તો બંધ થાય છે. અર્થાત્ - x • વિષમગુણવાળો હોય તો સ્નિગ્ધનો મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૧૩નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૧૪/-/-/૪૧૩ થી ૪૧૫ છે પદ-૧૪-“કષાય છે - X - X - X - છે એ પ્રમાણે પદ-૧૩ની વ્યાખ્યા કરી, હવે ચૌદમું કહે છે - પદ-૧૪માં ગત્યાદિ લક્ષણ જીવ પરિણામ કહ્યા. હવે તે જ ક્યાંક, કંઈક વિશેષથી પ્રતિપાદિત કરાય છે તેમાં એકેન્દ્રિયોને પણ કષાયો હોવાથી અને કષાય બંઘનો હેતુ હોવાથી કષાયને કહે છે - • સૂત્ર-૪૧૩ થી ૪૧૫ - [૪૧] ભગવન! કષાયો કેટલા છે? ગૌતમ! ચાર છે – ક્રોધ-માનમાયા-લોભ કષાય. ભગવાન ! નૈરયિકોને કેટલા કપાયો છે ? ગૌતમ ! ચારક્રોધ ચાવતુ લોભ કષાય એમ વૈમાનિકો સુધી જાણતું. [૪૧] ભગવન ! ક્રોધ કેટલાં સ્થાને રહેલો છે ? ગૌતમ! ચાર સ્થાનો વિશે - આત્મપ્રતિષ્ઠિત, રપતિષ્ઠિત, તદુભયપતિષ્ઠિત, પ્રતિષ્ઠિત. એ પ્રમાણે નૈરયિક યાવતું વૈમાનિક આ દંડક કહેતો. એ પ્રમાણે માન-માયા-લોભને આeણીને દંડક કહેવા. ભગવાન ! કેટલાં સ્થાને ક્રોધોત્પત્તિ કહી છે ? ગૌતમ ! ચાર સ્થાને - , વ, શરીર અને ઉપધિને આશીને ઓમ નૈરવિકથી વૈમાનિક સુધી કહેતું. એમ માન-માયા-બ્લોભના પણ ચાર દંડક કહેવા. [૪૧૫] ભગવત્ ! ક્રોધ કેટલા ભેદે છે ? ગૌતમ ચાર ભેદે છે - અનંતાનુબંધી, અપત્યાખ્યાન, પ્રત્યાખ્યાનાવરણ, સંજવલન કો. ઓમ નૈરવિકથી વૈમાનિક સુધી કહેતું. એમ માન, માયા, લોભમાં કહેતું. • વિવેચન-૪૧૩ થી ૪૧૫ - ભદંત-પરમ કલ્યાણ યોગીએ કેટલા કપાયો કહ્યા છે ? સુખ દુ:ખરૂપ ઘાન્ય ઉત્પન્ન કરવા જે કર્મરૂપ બને છેડે છે તે કષાય. અથવા શુદ્ધ સ્વભાવવાળા આત્માને કમથી મલિન કરે તે કપાય. • x-x - ઉત્તરણનો અર્થ સ્પષ્ટ છે, નૈરયિકાદિ દંડક સૂત્ર સુગમ છે. ક્રોધના સ્થાનો - આત્મપ્રતિષ્ઠિત - આત્મામાં જ રહેલ, અર્થાતુ પોતે આચરેલ દુરાયાનું ફળ ઐહિક દુ:ખરૂપ જાણીને કોઈક પોતાના ઉપર જ ક્રોધ કરે છે. Tyત - બીજો આક્રોશાદિ કરે ત્યારે ક્રોધ ઉત્પન્ન કરે ત્યારે તેના ઉપર ક્રોધ થાય છે. આ કથન તૈગમનયથી છે. કેમકે નૈગમન, તેના વિષય માગવી સ્થિતિ માને છે. તમયuત - પોતાને અને પર અવલંબીને જે ક્રોધ થયો હોય છે. જેમ - કોઈ તથાવિધ અપરાધથી પોતાના અને બીજાની ઉપર ક્રોધ કરે છે. મપ્રતિષ્ઠિત - જ્યારે સ્વ દુરાચાર કે પર આક્રોશાદિ સિવાય કેવળ ક્રોધવેદનીયના ઉદયથી નિકારણ કોપ થાય છે, તે સ્વ કે પર પ્રતિષ્ઠિત ક્રોધ - - નથી. તેમ ઉભય પ્રતિષ્ઠિત પણ નથી. વળી કોઈને ક્યારેક ક્રોઘવેદનીયથી ક્રોધ ઉત્પન્ન થાય ત્યારે તે પછીથી કહે છે - પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર અરે મને નિકારણ ક્રોધ થયો.” કહ્યું છે – કર્મો ફળ વિપાકમાં સાપેક્ષ અને નિરપેક્ષ હોય છે, જેમ આયુ સોપકમ અને નિરૂપક્રમ હોય છે. એ પ્રમાણે માન, માયા, લોભ પણ આત્મ પ્રતિષ્ઠિત, પરપ્રતિષ્ઠિત, ઉભયપ્રતિષ્ઠિત, પ્રતિષ્ઠિત જાણવી. અધિકરણ ભેદથી ભેદ કહ્યા, હવે કારણભેદથી કહે છે – કેટલાં સ્થાને કોધોત્પત્તિ થાય છે ? જે વડે કાર્યની સ્થિતિ હોય તે સ્થાન-કારણ. તે ચાર કારણો કહ્યા - (૧) ક્ષેત્રને આશ્રીને, તેમાં નૈરયિકો નકક્ષેત્રને આશ્રીને, તિર્યંચો તિર્યંચ થોનને આશ્રીને આદિ. (૨) સચેતન અચેતન વસ્તુને આશ્રીને (3) દુઃસ્થિત કે વિરૂપશરીર (૪) ઉપધિ-ઉપકરણને આશ્રીને – જેનું ઉપકરણ ચોર આદિથી હરણ કરાયેલ હોય કે ન હોય તેને આશ્રીને. ચાર કારણે ક્રોધોત્પત્તિ થાય. હવે સમ્યગદર્શનાદિ ગુણધાતી હોવાથી કષાયોનો ભેદ કહે છે - ક્રોધના અનંતાનુબંધી આદિ ચાર ભેદ. અનંતાનુબંધી સમ્યગ્દર્શન ગુણઘાતી, મચાવ્યાની - દેશવિરતિ ગુણઘાતી, પ્રત્યાધ્યાની - સર્વવિરતિ ઘાતી, સંવંતન - ચયાખ્યાત ચાસ્ત્રિગુણઘાતી. હવે ક્રોધાદિના ઉત્પત્તિભેદ અને અવસ્થાભેદથી ભેદ• સૂત્ર-૪૧૬ થી ૪૧૮ : [૪૧] ભગવત્ ! ક્રોધ કેટલા ભેદે છે ? ચાર ભેદ - આભોગ નિવર્તિત, અનાભોગ નિવર્તિત, ઉપશાંત, અનુપશાંત. એ પ્રમાણે નૈરયિકોથી આરંભી વૈમાનિક સુધી જાણવું. એ પ્રમાણે માનની, માયાના, લોભના પણ ચાર દેડકો 91erdi. ૪િ૧] ભગવતુ જીવોએ કેટલાં સ્થાને આઠ કમપકૃતિનો ચય કર્યો હતો ? ગૌતમ ચાર સ્થાને આઠ કર્મપ્રકૃતિનો ચય કર્યો હતો, તે આ પ્રમાણે . - ક્રોધ વડે, માન વડે, માયા વડે, લોભ વડે. એમ નૈરયિકથી વૈમાનિક સુધી જાણવું. ભગવાન ! જીવો કેટલાં કારણે આઠ કર્મની પ્રકૃતિનો ચય કરે છે ? અને ભગવાન ! જીવો કેટલા કારણે આઠ કર્મની પ્રકૃતિનો ચય કરશે ? • x • બંને પ્રનોના ઉત્તર ભૂતકાળ સંબંધી પ્રશ્નોત્તર વત્ ગણવું. એમ વૈમાનિક સુધી જાણવું. ભગવાન ! જીવોએ કેટલાં કારણે આઠ કર્મ પ્રકૃતિઓનો ઉપચય કર્યો હતો ? ગૌતમ! ચાર કારણે - ક્રોધ, માન, માયા, લોભ વડે, એ પ્રમાણે નૈરયિકોમી વૈમાનિક સુધી જાણવું. આ પ્રમાણે કરે છે અને કરશે બંને કાળના પનોત્તર કહેવા. ભગવાન ! જીવોએ કેટલાં કારણે આઠ કમપકૃતિઓનો બંધ કર્યો હતો ? ચાર કારણે. કોધ, માન, માયા, લોભ વડે. એ પ્રમાણે નૈરવિકથી વૈમાનિક સુધી જણવું. આ રીતે ત્રણે કાળમાં બંધ, ઉદીરણા, વેદના અને નિક્સ કહેવી. એ રીતે જીવથી લઈને વૈમાનિક સુધી અઢાર દંડક જાણવા યાવ4 વૈમાનિક નિર્જશ 2િ17] Page #57 -------------------------------------------------------------------------- ________________ ૧oo ૧૪/-I-૪૧૬ થી ૪૧૮ કરશે. [૧૮] આત્મપ્રતિષ્ઠિત ક્ષેત્ર આશ્રિત, અનંતાનુબંધી, આભોગ, ચલ, ઉપચય, બંધ, ઉદીરણા, વેદના, નિર્જસ પદ કહ્યા. • વિવેચન-૪૧૬ થી ૪૧૮ : બોનિવર્તિત - બીજાનો અપરાધ યોગ્ય રીતે જાણી, કોપનું કારણ વ્યવહારથી સબળ માની, આ સિવાય આને શિક્ષા થશે નહીં તેમ કોપ કરે છે. અનામfજનત • એ પ્રમાણે ગુણદોષની વિચારણા શૂન્ય આત્મા પરવશ થઈ કોપ કરે છે. ઉપરાંત - ઉદયાવસ્થા પ્રાપ્ત ન થયેલ. મનુષશાન્ત - ઉદયાવસ્થાને પ્રાપ્ત. એ રીતે કહેવું. ધે ફળના ભેદથી ત્રિકાળવર્તી જીવોનો ભેદ કહે છે - જીવોએ કયા કારણે આઠ કર્મપ્રકૃતિનો ચય કરેલો ? વય - કષાય પરિણત આત્માને કમપુદ્ગલોનું માત્ર ગ્રહણ. - x - આ દંડક ભૂતકાળ વિષયક છે, એ રીતે વર્તમાન અને ભાવિકાળા વિષયક દંડકો પણ કહેવા. એ પ્રમાણે ઉપચય, બંધ, ઉદીરણા, વેદન, નિર્જરા સંબંધે પ્રત્યેકના ત્રણ ત્રણ દંડકો કહેવા. એમ સર્વ સંખ્યા વડે ૧૮-દંડકો કહેવા. ૩પવવ . પોતાના અબાધાકાળ પછી જ્ઞાનાવરણીયાદિ કર્મપુદ્ગલો વેચવા માટે નિષેક થવો તે. તે આ રીતે – પ્રથમ સ્થિતિમાં સૌથી અધિક કર્મલ હોય, બીજી સ્થિતિમાં વિશેષહીન, ત્રીજી સ્થિતિમાં વિશેષ હીન, એ રીતે જ્યાં સુધી તે કાળે બાંધેલા કર્મની છેલ્લી સ્થિતિ હોય. ઈન્શન - પૂર્વોક્ત પ્રકારે સ્વ-વ અબાધાકાળની પછીના કાળમાં નિષેકને પ્રાપ્ત જ્ઞાનાવરણીયાદિ કર્મપુદ્ગલોને પુનઃકષાય પરિણામ વિશેષથી નિકાચિત કરવા. કવીરTI - ઉદય સમયે અપાત કર્મ પુદ્ગલોને ઉદીરણા કરણના સામર્થ્યથી ઉદયાવલિકામાં પ્રવેશ કરાવવો. તે ઉદીરણા કોઈ કર્મની તવાવિધ કપાયપરિણામ વિશેષથી થાય છે. * - અન્યથા ક્ષીણમોહ ગુણસ્થાનકે જ્ઞાનાવરણ આદિ કર્મની ઉદીરણા કરનારા હોય છે. વૈજ્ઞા ઉદય પ્રાપ્ત કે ઉદીરીત કર્મનો ઉપભોગ કરવો તે. નિર્ધા - કર્મ પુદ્ગલને ભોગવીને અકર્મરૂપે કરવા અથવા પૂર્વકૃત કર્મોનો નાશ કરવો છે. આ નિર્જરા દેશથી ગણવી, કેમકે તે કષાયજન્ય છે, પણ સર્વશી ન સમજવી. કેમકે સર્વનિર્જરા સર્વયોગ રોધકત કપાયરહિત આત્માને મોક્ષો જતા હોય છે, બીજાને નહીં - x • દેશનિર્જરાતો બધાં જીવોને હોય. સૂત્રકાર હવે પૂર્વોક્ત સૂણ જે પદોથી કહ્યું, તે પદોનો સંગ્રહણી ગાથા વડે નિર્દેશ કરે છે. - x - x x - પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/ર છે પદ-૧૫-“ઈન્દ્રિય” છે. – X - X - X - o ચૌદમાંની વ્યાખ્યા કરી, હવે પંદરમાંનો આરંભ કરે છે - પદ-૧૪માં પ્રધાન બંધહેતુપણાથી વિશેષથી કપાય પરિણામાં કહ્યા. પછી ઈન્દ્રિયવાળાને જ વેશ્યાદિ પરિણામ સદ્ભાવ હોય, માટે ઈન્દ્રિય પરિણામ - • સૂત્ર-૪૧૯,૪૨૦ - સંસ્થાન, બાહરા, પૃથુત્વ, કવિતાપદેશ, અવગાઢ, અલ્પબહુતા, પૃષ્ટ, પવિષ્ટ, વિષય, અણગર, આહાર, આદર્શ, અસિ, મણિ, દૂધ, પાનક, તેલ, ફાણિત, વસા, કાંબલ, સ્મૃણા, શિગૂલ, દ્વીપોદધિ, લોક, અલોક. • વિવેચન-૪૧૯,૪૨૦ : આ પદમાં બે ઉદ્દેશા છે, તેમાં પહેલા ઉદ્દેશામાં જે અધિકારો છે, તેની સંગ્રાહક બે ગાયા છે. તે આ રીતે – પહેલા ઈદ્રિયોનું સંસ્થાન-આકાર, પછી બાહરા – પિંડ કે જાડાઈ, પછી પૃથવ-વિસ્તાર, પછી ઈન્દ્રિયો કેટલા પ્રદેશવાળી હોય તે કહે. પછી ઈન્દ્રિય કેટલા પ્રદેશમાં અવગાઢ છે ? પછી અવગાહના અને કર્કશાદિ ગુણ સંબંધે અલાબહુવ, પછી પૃષ્ટાસ્કૃષ્ટ સંબંધે સૂણ, પછી પ્રવિષ્ટાપવિષ્ટ વિષય, પછી વિષયપરિમાણ, પછી અણગાર વિષયક સૂત્ર, પછી આહાર વિષય, પછી લોક, પછી આદર્શ-અસિ-મણિ-દુષ્પોપલક્ષિત-પાનક-ૌલ-ફાણિતાદિ પચીશ અધિકારો છે. $ પદ-૧૫,ઉદ્દેશો-૧ છે ઈન્દ્રિયોના સંસ્થાનાદિ વક્તવ્યતામાં પહેલા ઈન્દ્રિય સૂર• સૂત્ર-૪ર૧ - ભગવાન ! ઈન્દ્રિો કેટલી છે ? ગૌતમ! પાંચ - શ્રોઝેન્દ્રિય ચક્ષુરિન્દ્રિય, ઘાણેન્દ્રિય, જિલૅન્દ્રિય, અનેન્દ્રિય. ભગવાન શ્રોસેન્દ્રિયનો કેવો આકાર છે ? ગૌતમ! કદંબના પુષ્પના આકાર જેવો. ચક્ષુરિન્દ્રિયનો આકાર? મસુર ચંદ્રના જેવો આકાર, ધાણેન્દ્રિયનો આકાર ? આતુમુકત પુષ જેવો, જિલૅન્દ્રિયનો આકાર ? અરુના જેવો આકાર, સ્વનિદ્રિયનો આકાર ? અનેક પ્રકારનો આકાર છે. ભગવાન ! શોમેન્દ્રિયની જાડાઈ કેટલી છે ? ગૌતમ ! અંગુલનો અસંખ્યાત ભાગ. એમ સ્પર્શનેન્દ્રિય સુધી જાણવું. ભગવાન શ્રોએન્દ્રિયનો વિસ્તાર કેટલો છે? અંગુલનો અસંખ્યાતભાગ, એ પ્રમાણે યક્ષ અને ધ્રાણેન્દ્રિયમાં સમજવું. ભગવાન ! જિલૅન્દ્રિયની પૃચ્છા - ગૌતમ ! ગુલ પૃથફત્વ, અનિદ્રિયની પૃચ્છા-ગૌતમ ! શરીર પ્રમાણ વિસ્તાર છે. ભગવન ! શ્રોબેન્દ્રિય કેટલા પ્રદેશવાળી છે ? ગૌતમ! અનંત પ્રદેશી કહી મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૧૪નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/૨ ૧૫/૧/૪ર૧ છે. આ પ્રમાણે સ્પશનેન્દ્રિય સુધી કહેવું. • વિવેચન-૪ર૧ : ઈન્દ્રિયો કેટલી છે ? ગૌતમ!પાંચ-શ્રોબેન્દ્રિયાદિ. આ પાંચે ઈન્દ્રિયો બે પ્રકારે છે • દુબેન્દ્રિય અને ભાવેન્દ્રિય. તેમાં દ્રવ્યથી નિવૃત્તિ અને ઉપકરણ, ભાવથી લબ્ધિ અને ઉપયોગરૂપ બે પ્રકારે છે. આ કથન તત્વાર્થસૂત્રમાં પણ છે. તેમાં નિવૃત્તિપ્રતિનિયત આકાર વિશેષ, તે બે ભેદે - બાહ્ય અને અત્યંતર. તેમાં બાહ્ય પાપડી આદિ રૂપ અને વિચિત્ર છે, તે પ્રતિનિયતરૂપે વર્ણવી શકાય તેમ નથી. જેમકે - મનુષ્યના કાન બંને નેમની પડખે રહેલ છે અને ભમર કાનના ઉપરના ભાગે સમરેખાએ આવેલ છે. • x - ઈત્યાદિ જાતિભેદે અનેક પ્રકારે બાહ્ય નિવૃત્તિ છે. અત્યંતર નિવૃતિ બધે પ્રાણીને સરખી જ છે. તેથી તેને આશ્રીને સંસ્થાનાદિ વિષયક સૂત્રો આગળ કહેવાશે. કેવળ સ્પર્શત ઈન્દ્રિયની નિવૃત્તિમાં આકૃતિ અપેક્ષાએ બાહ્યઅત્યંતરનો ભેદ નથી. - x - તેથી તેના બાહ્ય સંસ્થાન વિશે જ સૂત્ર કહેવાશે. - સ્પર્શનેન્દ્રિયનો કેવા આકાર છે? આદિ. ખગસમાન બાહ્ય નિવૃત્તિ છે, ખગઘાર સમાન સ્વચ્છ પુદ્ગલોના સમુદાયરૂપ અત્યંતરનિવૃત્તિ છે તેની શક્તિ વિશેષ છે. આ ઉપકરણરૂપ દ્રવ્યેન્દ્રિય અત્યંતર નિવૃતિથી કંઈક ભિન્ન છે, કેમકે શક્તિ અને શક્તિવાળાનો કથંચિત ભેદ છે. એ હેતુથી જ અત્યંતર નિવૃત્તિ છતાં દ્રવ્યાદિથી ઉપકરણવિઘાત સંભવે છે. જેમકે - મેઘગર્જનાદિ વડે ઉપઘાત થતાં પ્રાણીઓ શબ્દાદિ વિષયને જાણવા સમર્થ ન થાય. ભાવેન્દ્રિય બે ભેદે - લબ્ધિ અને ઉપયોગ. તેમાં શ્રોમેન્દ્રિયના વિષયરૂ૫ આત્મપ્રદેશો સંબંધી તેના આવરણનો જે ક્ષયોપશમ તે લબ્ધિ સ્વસ્વ વિષયમાં લબ્ધિ અનુસાર આત્માનો વ્યાપાર, જેને પ્રણિધાન કહે છે, તે ઉપયોગ. ધે અત્યંતર નિવૃત્તિને આશ્રીને સંસ્થાનાદિ સૂત્રો-સંસ્થાન સૂઝ પાઠ સિદ્ધ છે. બાહલ્યનું વ્ર પણ પાઠ સિદ્ધ છે, બીજે પણ કહે છે કે – બધી ઈન્દ્રિયો જાડાઈમાં અંગુલનો અસંખ્યાત ભાગ છે. (પ્રશ્ન) સ્પર્શનેન્દ્રિયની જાડાઈ અંગુલનો અસંખ્યાતભાગ હોય છરી આદિના ઘાથી શરીરમાં પીડા કેમ થાય? [સમાધાન શંકા અયોગ્ય છે. કેમકે સમ્યક વસ્તુતવનું જ્ઞાન નથી. સ્પર્શનેન્દ્રિયનો વિષય સ્પર્શ છે, ચક્ષુનો રૂ૫ છે આદિ. છરી આદિના ઘાથી શરીરમાં કેવળ પીડાનો અનુભવ થાય છે. તે દુ:ખરૂપ વેદનાને આત્મા જવરાદિ માફક સર્વ શરીર વડે અનુભવે છે. પણ માત્ર સ્પર્શનેન્દ્રિયથી ન ભોગવે. - 0 - જો એમ છે તો શીતળ પીણાંથી અંદર શીતસ્પર્શનો અનુભવ થાય, તે કઈ રીતે ઘટી શકે ? આ પન ઈન્દ્રિય સર્વત્ર પ્રદેશ પર્યાવર્તી હોય છે. આ વાત મૂળ ટીકાકારે પણ કહેલી છે. ( ધે ઈન્દ્રિયના વિસ્તાર સંબંધે પ્રશ્ન - સ્પર્શનેન્દ્રિય સિવાય બાકી ચાર ઈન્દ્રિયનો વિસ્તાર આત્માંગુલથી જાણવો. સ્પર્શનેન્દ્રિયનો ઉત્સધાંગુણથી જાણવો. [પ્રશ્ન] ઈન્દ્રિયો શરીરાશ્રિત હોય છે અને શરીર ઉસેધાંગુલથી મપાય છે, • x • તો ઈન્દ્રિયોનું માન ઉસેધાંગુલ વડે કરવું જોઈએ, આભાંગુલથી નહીં સમાધાન યુક્ત છે. કેમકે જીભ વગેરે ઈન્દ્રિયના વિસ્તારનું માન ઉસેધાંગુલથી કરીએ તો ત્રણ ગાઉ આદિ પ્રમાણવાળા મનુષ્યાદિને રસાસ્વાદના વ્યવહારનો ઉચ્છેદ થાય. • x • x • એ પ્રમાણે ઘાણેન્દ્રિય સંબંધે પણ યથાસંભવ ગંધાદિ વ્યવહારનો ઉચ્છેદ જાણવો. તેથી જિલ્લાદિ ચાર ઈન્દ્રિયોના વિસ્તારનું પ્રમાણ માંગુલથી જાણવું, પણ ઉસેધાંગુલથી નહીં. ભાણકારે પણ કહ્યું છે – ઈન્દ્રિયના પ્રમાણમાં ઉોધાંગુલનો વિકલ્પ જાણવો. તેથી ક્યાંક તેનું ગ્રહણ થતું નથી. • x- સ્પર્શનેન્દ્રિયના વિસ્તાસ્તા પરિમાણમાં ઉત્સાંગુલ ગ્રહણ કરવો, બાકીની ઈન્દ્રિયોનું પરિમામ આભાંગુલથી થાય છે. - X - X - હવે તાણ અવગાહના દ્વાર પ્રતિપાદિત કરે છે - • સૂત્ર-૪૨૨ - ભગવન ! થોઝેન્દ્રિય કેટલા પ્રદેશમાં અવગાઢ છે ? તે અસંખ્યાતા પ્રદેશાવગાઢ છે. એ પ્રમાણે સ્પર્શનેન્દ્રિય સુધી જાણતું. ભગવન આ શોત્ર-ચક્ષ-ધાણ-જિલ્લા અને સ્પન ઈન્દ્રિયોમાં અવગાહનારૂપે, પ્રદેશ અને અવગાહનાપદેશારૂપે કોણ કોનાથી આભ, બહ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડી ચક્ષુરિન્દ્રિય અવગાહનાર્થરૂપે છે, શ્રોએન્દ્રિય અવગાહના સંખ્યાતગણી, ઘાણેન્દ્રિય અવગાહનાથરૂપે સંખ્યાતગણી, જિલૅન્દ્રિય અવગાહનાર્થરૂપે અસંખ્યાતગણી, સાશનેન્દ્રિય અવગાહનાર્થરૂપે સંખ્યાતગણી છે. પ્રદેશાર્થરૂપે સૌથી થોડી ચક્ષુરિન્દ્રિય છે. શ્રોમેન્દ્રિય પદેશાઈરૂપે સંખ્યાતગણી, ઘાણેન્દ્રિય પ્રદેશાર્થતાથી સંખ્યાતગણી, જિલૅન્દ્રિય પ્રદેશાર્થરૂપે સંખ્યાતગણી છે, અનન્દ્રિય અવગાહનારૂપે સંખ્યાતગણી. અવગાહના અને પ્રદેશરૂપે - સૌથી થોડી ચક્ષુઈન્દ્રિય અવગાહના રૂપે છે, શ્રોએન્દ્રિય અવગાહનારૂપે સંખ્યાતગણી, ધાણેન્દ્રિય અવગાહન રૂપે સંખ્યાતગણી, જિલૅન્દ્રિય અવગાહન રૂપે અસંખ્યાતગણી, સ્પન ઈન્દ્રિય અવગાહનારૂપે સંખ્યાતગણી, સ્પર્શનેન્દ્રિય અવગાહનાથી ચાઈન્દ્રિય પ્રદેશ રૂપે અનંતગણી છે, શ્રોએન્દ્રિય પ્રદેશરૂપે સંખ્યાતગણી છે, ધાણેન્દ્રિય પ્રદેશ રૂપે સંખ્યાતગણી, જિલૅન્દ્રિય પ્રદેશરૂપે અસંખ્યાત-ગણી, તેનાથી સ્પર્શનેન્દ્રિય પ્રદેશ રૂપે સંખ્યાતગણી છે. ભગવન્! પોએન્દ્રિયના કર્કશ અને ગુરુ ગુણ કેટલા છે ? ગૌતમ ! અનંતા. એ પ્રમાણે સાનિન્દ્રિય સુધી જાણવું. ભગવાન ! શ્રોન્દ્રિયના મૃદુ અને લઘુ ગુણો કેટલા છે? અનંતા, સ્પર્શનેન્દ્રિય સુધી છે. ભગવન / શ્રોત્ર-ચક્ષુ-ધાણ-જિલ્લાપન એ પાંચે ઈન્દ્રિયોના કર્કશાદિ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૫/૧/-/૪૨૨ ૧૦૩ ૧૦૪ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ ગુણો કોણ કોનાથી આ૫, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમાં સૌથી થોડાં ચકુઈન્દ્રિયની કર્કશ-ગુરુ ગુણો છે, શ્રોમેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો અનંતગણો છે, ઘાણેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો અનંતગણાં છે, જિલૅન્દ્રિયના કર્કશ ગુર ગુણો અનંતગમાં છે. સ્પર્શનેન્દ્રિયના કર્કશ ગુણે અનંતગુણા છે. - મૃદુ લઘુ ગુણોનું બહુત - સૌથી થોડાં સ્પશનિ-ઈન્દ્રિયના મૃદુ લઘુ ગુણો છે, તેનાથી જિલૅન્દ્રિયની મૃદુ લઘુ ગુણો અનંતગણા, ધાણેન્દ્રિયના મૃદુ વધુ ગુણો અનંતગમાં, શ્રોએન્દ્રિયના મૃદુ લઘુ ગુણો અનંતગણો, ચશુઈન્દ્રિયના મૃદુ લઘુ ગુણો અનંતગુણા. કર્કશગુરુ ગુણો અને મૃદુ લઘુ ગુણોનું આલબહુત • સૌથી થોડાં ચક્ષુ ઈન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો, શ્રોમેન્દ્રિયના કર્કશ ગુરુ ગુણો અનંત ગણાં, ધાણેન્દ્રિયના કર્કશ ગુરુ ગુણો અનંતગણ, જિલૅન્દ્રિયની કર્કશ ગુરુ ગુણો અનંતગણાં, અનેન્દ્રિયના ર્કશ ગુરુ ગુણો અનંતગણાં છે. તેના જ મૃદુ-લg ગુણો અનંતગણu, જિલૅન્દ્રિયના મૃદુ-લઘુ ગુણો અનંતગુણ, ધ્રાણેન્દ્રિયના મૃદુલઘુ ગુણો અનંતગુણ, શોમેન્દ્રિયના મૃદુ લઘુ ગુણો અનતગુણ, ચશુઈન્દ્રિયના મૃદુ-લધુ ગુણો અનંતગણ છે. • વિવેચન-૪૨૨ - સૂગ પાઠ સિદ્ધ છે. હવે અલાબહdદ્વાર છે - સૌથી થોડી ચાઈન્દ્રિય અવગાહનાર્થરૂપ છે. તેનાથી શ્રોબેન્દ્રિય અવગાહનાર્થરૂપે સંખ્યાલગુણ છે, કેમકે અતિ ઘણાં પ્રદેશની અવગાહના છે, તેનાથી ઘાણેન્દ્રિય અવગાહનારૂપે સંખ્યા ગુણ છે - x • તેનાથી જિલૈંદ્રિય અવગાહનારૂપે અસંખ્યાતગુણ છે, કેમકે તેના વિસ્તાર ગુલ પૃથકત્વ છે. ક્યાંક સંખ્યાતગુણ પાઠ છે, તે અશુદ્ધ છે. • x • તેનાથી સ્પર્શનેન્દ્રિય સંખ્યાતગુણ છે. કેમકે જિલૅન્દ્રિય બે થી નવ ગુલ પૃથકવ છે, જ્યારે સ્પર્શનેન્દ્રિય શરીર પ્રમાણ છે. અહીં ઘણે સ્થાને અસંખ્યાતગુણ પાઠ મળે છે, તે અશુદ્ધ છે • x - આ ક્રમથી પ્રદેશાર્થરૂપે સૂત્ર પણ વિચારવું. કર્કશ ગુરુ ગુણ આદિ સૂત્રો પાઠ સિદ્ધ છે. પશ્ચાતુ પૂર્વીક્રમે પૂર્વ પૂર્વના મૃદુલઘુ ગુણો અનંતગુણ જાણવા. કેમકે ઉત્તરોત્તર કર્કશરૂપે અને પૂર્વપૂર્વ અતિકોમળરૂપે જણાય છે. બંનેના અલબહુવમાં સ્પર્શનેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણ કરતાં તેના જ મૃદુ-લઘુ ગુણ અનંત ગુણ છે, કેમકે શરીરમાં ઉપર રહેલા પ્રદેશો શીત, તાપાદિના સંબંઘથી કર્કશ હોય, તે સિાય બીજા શરીરમાં રહેલા ઘણાં મૃદુ હોય છે. આ સંસ્થાનાદિ અલાબદુત્વ સુધીના દ્વારો નૈરયિકમાં – • સૂત્ર-૪૨૩ - ભગવન! નૈરયિકોની કેટલી ઈન્દ્રિયો છે ? ગૌતમ! પાંચ-શ્રોત્ર યાવત સ્પન ભગવન્! શોમેન્દ્રિય કેવા આકારે છે ? કદંબ પુણના આકારે છે. એ પ્રમાણે સામાન્ય ઈન્દ્રિયોની વકતવ્યતા માફક નૈરયિકોની અલાભદુત્વ સુધી કહેવી. પણ વિશેષ એ કે - નૈરયિકોની સ્પર્શનેન્દ્રિય કેવા આકારે છે ? ગૌતમ! અશનિન્દ્રિય બે ભેદે – ભવધારણીય, ઉત્તરઐક્રિય. ભવધારણીય સ્પીન્દ્રિય ટુંડકાકાર, ઉતર વૈક્રિય પણ તેમજ છે. ભગવના અસુરકુમાને કેટલી ઈન્દ્રિયો છે પ. એ પ્રમાણે સામાન્ય ઈન્દ્રિયો માફક બંને પ્રકારે અલબત્ત કહેતું. પણ તેઓને સ્પનિય બે પ્રકારે છે - ભવધારણીય, ઉત્તરઐક્રિય. તેમાં ભવધારણીય સમચતુર્સ આકારે છે, ઉત્તર વૈક્રિય વિવિધ કારે છે. બાકી બધું પૂવવત્ ાણવું, આ પ્રમાણે તનિતકુમાર સુધી સમજવું. ભગવન પૃવીકાયિકને કેટલી ઈન્દ્રિયો છે ? અનેન્દ્રિય એક. ભગવન ! તે કયા આકારે રહેલી છે ? મયુર ચંદ્ર સંસ્થાને છે. ભગવન છે તેનું બાહલ્ય કેટલું છે ? ગૌતમ ! અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ છે. ભગવન્! તેનો વિસ્તાર કેટલો છે ? શરીરપ્રમાણ માત્ર. ભગવન્! તે કેટલા પ્રદેશવાળી છે ? ગૌતમાં અનંત પ્રદેશ છે. ભગવન્! તે કેટલા પ્રદેશોની અવગાહનાવાળી છે ? ગૌતમ! અસંખ્યાત પ્રદેશોની. ભગવન તે પ્રતીકાયિકોની સ્પર્શનન્દ્રિય અવગાહના, પ્રદેશ અને અવગાહના-uદેશરૂપે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષ છે? ગૌતમ! સૌથી થોડી ટવીસ્પર્શનેન્દ્રિય અવગાહના રૂપે છે, તે જ પ્રદેશાર્થરૂપે અનંતગુણ, અિવગાહની-પ્રદેશ સૂત્રમાં નોંધ્યા નથી] ભગવાન ! પૃdlo નિન્દ્રિયના કેટલા કર્કશ-ગુરુ ગુણો છે? ગૌતમ ! અનંતા. એ રીતે મૃદુવધુ ગુણો પણ જાણવા. ભગવદ્ ! એ પૃની અનિન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો, મૃદુ-લઘુ ગુણોમાં કોણ કોનાથી અાદિ છે ? તેમાં સૌથી થોડાં કર્કશ-ગુર ગુણો છે, મૃદુ-લઘુ ગુણો અનંતા છે. એ પ્રમાણે આકાયિક ચાવ4 વનસ્પતિકાયિકો જાણતા. પણ સંસ્થાનમાં આટલું વિશેષ - કાયિકની સ્ટિબુક આકૃતિ છે, તેઉકાયિકની સોયના જસ્થા જેવી, વાયુકાયિકોની વશ જેવી, વનસ્પતિકાયિકોની અનેક પ્રકારના આકારવાળી સ્પર્શનેન્દ્રિય જાણવી. ભગવદ્ ! બેઈન્દ્રિયોને કેટલી ઈન્દ્રિયો હોય છે? ગૌતમ ! બે ઈન્દ્રિયો - જિલૅન્દ્રિય, સ્પર્શનેન્દ્રિય. બંનેનું સંસ્થાન, જાડાઈ, વિસ્તાર, પ્રદેશો અને અવગાહના, સામાન્ય ઈન્દ્રિયો માફક કહેવી. પણ અનિન્દ્રિય હુંડક સંસ્થાનની આકૃતિ જેવી છે. ભગવા ભેઈન્દ્રિયોની જિૉન્દ્રિય અને અનન્દ્રિયમાં અવગાહનારૂપે, પ્રદેશરૂપે, અવગાહના-પ્રદેશરૂપે કોણ કોનાથી અલ આદિ છે ? ગૌતમ બેઈન્દ્રિયોની જિલૅન્દ્રિય અવગાહનારૂપે સૌથી અભ છે, અવગાહનારૂપે સંખ્યાલગુણ છે, પ્રદેશાર્થરૂપે-બેઈન્દ્રિયોની જિલૅન્દ્રિય પ્રદેશરૂપે સૌથી અલ્પ છે, પ્રદેશરૂપે સંખ્યાલગુણ છે, અવગાહના-uદેશારૂપે બેઈન્દ્રિયોની Page #60 -------------------------------------------------------------------------- ________________ ૧૫/૧/-/૪૨૩ ૧૦૫ જિલ્લા અવગાહના રૂપે અવા, સ્પર્શનેન્દ્રિય અવગાહનાથી સંખ્યાતગુણ છે. તેનાથી જિલૅન્દ્રિય પ્રદેશરૂપે અનંતગુણ છે, તેથી સ્પર્શનેન્દ્રિય પ્રદેશાર્થરૂપે સંખ્યાતગુણ છે.. ભગવન! બેઈન્દ્રિયોની જિલૅન્દ્રિયના કેટલા કર્કશ-ર ગુણો છે ? ગૌતમ! અનંતા. એ પ્રમાણે અનેન્દ્રિયના પણ જાણવા. એ પ્રમાણે મૃદુ-લg ગુણો સંબધે જાણવું. ભગવાન ! બેઈન્દ્રિયોની જિલૅન્દ્રિય અને અનિન્દ્રિયના કર્કશગુર ગુણો, મૃદુ-લધુ ગુણો તથા કર્કશ- મૃદુ-લધુ ગુણોમાં કોણ કોનાથી અલાહ આદિ છે ? ગૌતમ બેઈન્દ્રિયોની જિલૅન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો સૌથી થોડાં છે, સ્પર્શનેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો અનંતગુણા છે, ન ઈન્દ્રિયના મૃદુ-લg. ગુણો તેનાથી અનંત ગુણો છે. તેનાથી જિલૈંદ્રિયના મૃદુલઘુ ગુણો અનંતગણાં છે. એ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણતું. પરંતુ ઈન્દ્રિયની સંખ્યામાં વૃદ્ધિ કરવી. તેઈન્દ્રિયોને ઘાણેન્દ્રિય સૌથી અલ્ય છે, ચઉરિન્દ્રિયોને ચક્ષુઈન્દ્રિય અલ્પ છે, બાકી બધુ પૂર્વવત પંચેન્દ્રિય તિચિો અને મનુષ્યોને નૈરયિકોની જેમ કહેવું. પણ સ્પન ઈન્દ્રિય છ પ્રકારના સંસ્થાનાકારે છે. તે આ રીતે - સમચતુરસ્ત્ર, ચોધ પરિમંડલ, સાદિ, કુજ વામન અને હૂંડ. વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિકોને અસુકુમારવ4 કહેવા. • વિવેચન-૪ર૩ : સૂણ સુગમ છે. નૈરયિકોને સ્પર્શનેન્દ્રિય કેટલા આકારે છે ? નૈરયિકોનું શરીર બે પ્રકારે - ભવધારણીય, ઉત્તવૈક્રિય. ભવસ્વભાવથી જ જેની પાંખ મૂળથી જ તોડી નાંખી છે, ડોક વગેરેના રંવાટા ઉખેડી નાંખ્યા છે, એવા પક્ષીના શરીર પેઠે અતિ બીભત્સાકારે છે. ઉત્તર ક્રિય છે, તે પણ હુંડક સંસ્થાનવાળું છે * * * * * અસુરકુમાર સૂત્રમાં તથાસ્વભાવથી ભવધારણીય સમચતુરઢ સંસ્થાન છે, ઉત્તરૅક્રિય અનેક આકૃતિવાળું છે. ઈત્યાદિ - x - • સૂત્ર-૪ર૪ - ભગવાન ! પૃષ્ટ શબ્દોને સાંભળે કે અસ્કૃષ્ટ શબ્દોને સાંભળે ? ગૌતમ ! સ્કૃષ્ટ શબ્દોને સાંભળે, અસ્કૃષ્ટ શબ્દોને નહીં ભગવાન ! ઋષ્ટ રૂપોને જુએ કે અસ્કૃષ્ટ ? ગૌતમ! પૃષ્ટ રૂપોને ન જુઓ. સૃષ્ટિને જુએ. એ પ્રમાણે ગંધ, અને સ્પર્શને પણ જાણવા. માત્ર સ્ત્ર આટવાદે છે, સ્પર્શ સંવેદે છે એવો આલાવો કહેવો. ભગવન પવિષ્ટ શબ્દોને સાંભળે છે કે અપવિષ્ટ શબ્દોને ? ગૌતમ ! પવિષ્ટને જ સાંભળે. એ પ્રમાણે સૃષ્ટની માફક પ્રવિષ્ટ કહેતું. • વિવેચન-૪ર૪ :સ્કૃષ્ટ દ્વાર કહે છે - અહીં શ્રોબેન્દ્રિય એ કÚવાચક પદ અપરિગમ્ય છે. ૧૦૬ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ તેથી, ભગવત્ ! “શ્રોબેન્દ્રિય પૃષ્ટ શબ્દોને સાંભળે છે ?” પૃષ્ઠ ધૂળના કણની જેમ જેનો શ્લેષાત્મક સંબંધ થાય તે પૃષ્ટ - સ્પર્શ માત્રને પ્રાપ્ત થયેલ. જેના વડે અર્થોનું પ્રતિપાદન કરાય તે શબ્દો, તેને સાંભળે ? અર્થાત્ શ્રોબેન્દ્રિય પૃષ્ટ માત્ર શબ્દ દ્રવ્યને જાણે છે, પણ ધ્રાણેન્દ્રિયાદિ માફક બદ્ધસ્કૃષ્ટ દ્રવ્યને નહીં. કેમકે શબ્દ દ્રવ્યો ઘાણેન્દ્રિયાદિના વિષયભૂત દ્રવ્ય કરતાં સૂક્ષમ છે અને ઘણાં છે અને તે ફોગસ્થ શબ્દ યોગ દ્રવ્યને વાસિત કરનારા છે. • x• તેથી આત્મપ્રદેશોની સાથે સ્પષ્ટ માત્ર નિવૃત્તિ ઈન્દ્રિયમાં પ્રવેશ કરીને જદી ઉપકરણેન્દ્રિયની શકિતને વ્યકત કરે છે. વળી શ્રોમેન્દ્રિય સ્વવિષયજ્ઞાનમાં ધ્રાણેન્દ્રિયથી વધું સમર્થ છે. તેથી પૃષ્ટ માત્ર દ્રવ્યને જાણે છે, પણ આત્મપ્રદેશ સાથે સંબંધ ન પ્રાપ્ત થયેલા દ્રવ્યોને જાણતી નથી, કેમકે તેનો સ્વભાવ શ્રોબેન્દ્રિયને પ્રાપ્ત વિષયને જાણવાનો છે. આ વિશે નંદિસત્ર ટીકાદિમાં ચર્ચા છે. પૃષ્ટરૂપ-ચક્ષુ પૃષ્ટ રૂપને ન જુએ, પણ અસ્કૃષ્ટ રૂપને જુએ, કેમકે ચક્ષુ પ્રાપ્ત વિષયને ગ્રહણ કરે છે - x - ગંધાદિ વિષય સૂત્રો સ્પષ્ટ છે, પણ બદ્ધ સ્પષ્ટ ગંઘને સુંઘે છે, આવશ્યક નિયુક્તિમાં કહ્યું છે – પૃષ્ટ શબ્દ સાંભળે છે, અસ્કૃષ્ટ રૂપને જુએ છે. ગંધ, રસ, સ્પર્શ બદ્ધ ધૃષ્ટતે જાણે છે. પૃષ્ટ એટલે પૂર્વવત્ આત્મ પ્રદેશોની સાથે સંબંધ માત્ર પ્રાપ્ત, બદ્ધ એટલે આત્મપ્રદેશે અપનાવેલ. - X - બદ્ધ સ્કૃષ્ટ એટલે બદ્ધરૂપ થયેલા પૃષ્ટ વિષયને જાણે છે. અન્યને નહીં, કેમકે ગંધાદિદ્રવ્યો બાદર સ્થળ છે, અા છે, વાસક નથી. વળી ઘાણાદિ ઈન્દ્રિયો પણ શ્રોબેન્દ્રિયની અપેક્ષાએ મંદ શક્તિશાળી છે. હવે પ્રવિષ્ટ-અપવિષ્ટનો વિચાર કરે છે - સૂત્ર પાઠ સિદ્ધ છે – માત્ર, સ્પર્શ શરીરમાં ધૂળના કણ માફક થાય, પ્રવેશ મુખમાં કોળીયા માફક થાય. શબ્દાર્થ ભેદ છે. • x - હવે વિષયપરિમાણ નિરૂપણ - • સૂત્ર-૪૫ : ભગવદ્ ! શ્રોઝેન્દ્રિયનો કેટલો વિષય છે? ગૌતમ ! જઘન્ય અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી ૧ર-ચોજનથી આવેલ અછિન્ન, યુગલરૂપ પ્રવિષ્ટ શબ્દોને સાંભળે છે. ભગવાન ! ચક્ષુ ઈન્દ્રિયનો કેટલો વિષય છે ? ગૌતમ ! જઘન્ય ગુલનો અસંખ્યાત ભાગ, ઉતકૃષ્ટ સાધિક લાખ યોજન અછિન્ન યુગલરૂપ અસ્કૃષ્ટ, અપવિષ્ટ રૂપને જુએ છે. ધાણેન્દ્રિયનો કેટલો વિષય છે ? ગૌતમ! જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટની નવી યોજનથી આવેલ અછિદ્મ પુદગલરૂષ પૃષ્ટ અને પ્રવિષ્ટ ગંધને સુંઘે છે, એ પ્રમાણે બાકી. બે ઈન્દ્રિયો જાણવી. • વિવેચન-૪૨૫ : આ સૂત્રમાં શ્રોત્રાદિ ઈન્દ્રિયો પ્રાપ્ત વિષયને ગ્રહણ કરતી હોવાથી અંગુલના અસંખ્યાત ભાગથી આવેલ શબ્દને સાંભળે છે તેમ પ્રાપ્ત વિષયને જાણે છે, તેથી જઘન્યથી અંગુલના સંખ્યાતા ભાગ જેટલા દૂર રહેલ વિષયને જુએ છે, પણ તેથી Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧૫/૧/-/૪૨૫ ૧09 નજીકના વિષયને ન જાણે, તેથી અત્યંત નીકટ રહેલ અંજન, જ, નેગમેલને ચક્ષુ ન જોઈ શકે. નેત્ર સિવાય શેષ ઈન્દ્રિયોનો વિષય જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ છે, તેમનો અંગુલનો સંખ્યાતમો ભાગ છે, ઉત્કૃષ્ટથી શ્રોત્ર ઈન્દ્રિય બાર યોજનથી આવેલ અછિન્ન, અવ્યવહિત, અન્ય શબ્દો વડે અથવા વાયુ આદિથી જેની શક્તિ નથી હણાઈ તે પુદ્ગલને સાંભળે છે. આ કથનથી “શદ પૌદ્ગલિક છે, પણ આકાશનો ગુણ નથી” એમ પ્રતિપાદન કર્યું. “શબ્દ પૌદ્ગલિક છે' તે તત્વાર્થ ટીકાથી જાણવું. સ્કૃષ્ટ માત્ર • શરીરમાં લાગેલ ધૂળ માફક સ્પર્શ માત્રને પ્રાપ્ત અને પ્રવિષ્ટ - નિવૃતિ ઈન્દ્રિયમાં પ્રવેશેલ શબ્દોને સાંભળે પણ બાર યોજનની આગળથી આવેલ શબ્દોને સાંભળતી નથી કેમકે આગળથી આવેલા શબ્દોના મંદ પરિણામ થાય છે. બાર યોજન આગળથી આવેલ શબ્દ પુદ્ગલો તથાસ્વભાવથી મંદ પરિણામવાળા થાય છે, જેથી પોતાના વિષયનું શ્રોત્રજ્ઞાન ઉત્પન્ન કરવા સમર્થ નથી. શ્રોમેન્દ્રિયનું પણ તેવા પ્રકારનું વધારે અભૂત બળ નથી. - ચક્ષુરિન્દ્રિય ઉત્કૃષ્ટથી કંઈક અધિક લાખ યોજનથી આરંભી અછિન્ન, અવ્યવહિત-અંતર રહિત, અસ્પૃષ્ટ-દૂર રહેલ અને એ જ કારણથી અપવિષ્ટ પદગલસ્વરૂપ રૂપને જુએ છે. કેમકે તેથી આગળ અવ્યવહિતરૂપ હોય તો પણ તેને જોવામાં ચક્ષુઈન્દ્રિયની શક્તિ નથી. અહીં અંગુલ ત્રણ પ્રકારે છે, તે આ રીતે - આમાંગુલ, ઉત્સધાંગુલ, પ્રમાણાંગુલ. તેમાં જે મનુષ્યો જે કાળે હોય ત્યારે તેઓનું માન-રૂપ જે ગુલ તે આત્માંગુલ, તે અનિયત પ્રમાણવાળું હોય છે. પરમાણુ, ત્રસરેણુ, સ્વરેણુ, વાલાણ, લીખ, જૂ, ચવ તે બધાં ઉત્તરોત્તર આઠગણા વધારે છે, એવો ઉત્સધાંગુલ હોય છે. ઉલ્લેધાંગુલ હજાર ગણો થાય ત્યારે પ્રમાણાંગુલ થાય છે અને તે ઉસેધાંગુલને બમણો કરતાં ભગવંતે મહાવીરનો આભાંગુલ થાય છે, એવા પ્રકારનો બીજો પ્રમાણાંગુલ છે. તેમાં આત્માંગુલથી તે કાળના વાવ, કુવાદિ વસ્તુ, ઉત્સધાંગુલ વડે મનુષ્ય, તિર્યચ, દેવ, નાસ્કોના, શરીરો, પ્રમાણાંગુલથી પૃથ્વી અને વિમાનો મપાય છે. ઈન્દ્રિયના વિષયનું પરિમાણ આભાંગુલથી કરવું. તે જ પ્રમાણે ચાઈન્દ્રિયના વિષયના પરિમાણના વિચારમાં ભાગ્યકાર કહે છે - નેત્ર અને મન પ્રાપ્તકારી છે. નેત્રના વિષયનું પરિમાણ આભાંગુલ વડે કંઈક અધિક લાખ યોજન છે. (પ્રશ્ન) શરીરનું પ્રમાણ ઉત્સધાંગુલી કરાય છે, તો - x • ઈન્દ્રિયનું વિષય પરિમાણ ઉસેધાંગુલથી કરવું જોઈએ, આમાંગુલ વડે કરવાનું કેમ કહો છો ? આમાંગલથી માન કરવામાં દોષ નથી, -x- કેમકે વિષય પરિમાણ શરીરથી અન્ય છે, આ વાત જાણકારે પણ કહી છે. જો ઈન્દ્રિયોના વિષયોનું પરિમાણ ઉત્સધાંગુલથી થાય તો ૫૦૦ ધનુષાદિ પ્રમાણવાળા મનુષ્યોના વિષય વ્યવહારનો વિચ્છેદ થાય. તે આ રીતે- જે ભરતનો આભાંગુલ છે, તે પ્રમાણ અંગુલ બરોબર છે, તે પ્રમાણાંગુલ ૧૦૮ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ હજાર ઉભેધાંગુલથી થાય છે. કેમકે હજારગુણા ઉત્સધાંગુલની બરાબર પ્રમાણાંગુલ છે. તેથી ભરતાદિ ચક્રવર્તીની અયોધ્યાદિ નગરી અને સ્કંધાવાર આભાંગુલ વડે બાર યોજન પ્રમાણ સિદ્ધાંતમાં પ્રસિદ્ધ છે. તેનું ઉત્સધાંગુલથી માન કરવામાં આવે તો અનેક હજાર યોજન થાય. એમ થવાથી આયુધ શાળા વગેરે સ્થળે વગાડેલ ભેરી આદિનું શ્રવણ નહીં થાય કેમકે શ્રોબેન્દ્રિય બાર યોજનથી આવેલા શબ્દને ગ્રહણ કરે છે. વળી સર્વ નગર વ્યાપી અને બધી છાવણીમાં વ્યાપ્ત થનાર વિજય સૂચક ઢક્કા વગેરે શકદ આગમમાં કહ્યો છે, તે પ્રકારે જ મનુષ્યનો વ્યવહાર થાય છે, તેથી આગમ પ્રસિદ્ધ ૫૦૦ ધનુષ આદિ પ્રમાણ શરીરવાળા મનુષ્યોના વિષય વ્યવહારનો ઉચ્છેદ ન થાય તે માટે આભાંગુલ વડે ઈન્દ્રિયોના વિષયનું પરિમાણ જાણવું, ઉલ્લેધાંગુલથી નહીં. એ રીતે પૂર્વે જે કહ્યું કે – શરીરાશ્રિત ઈન્દ્રિયો છે માટે તેઓના વિષયનું પરિમાણ ઉસેધાંગુલથી કરવું જોઈએ” તે અયુક્ત છે. કેમકે કેટલીક ઈન્દ્રિયોના પણ વિસ્તારનું પરિમાણ આભાંગુલ વડે સ્વીકારેલ છે. • x • માટે સર્વ ઈન્દ્રિયોના વિષયનું પરિમાણ આભાંગુલ વડે જ થાય છે, એમ સિદ્ધ થાય છે. (પ્રશ્ન) પ્રકૃત સૂત્રમાં કહેલ ચક્ષુઈન્દ્રિયના વિષયનું પરિમાણ ઘટતું નથી, કેમકે બીજે તે પરિમાણ અધિક કહેલ છે. તે આ રીતે – પુકરવરદ્વીપાદ્ધમાં માનુષોત્તર પર્વત પાસે રહેનાર મનુષ્યો કર્કસંક્રાંતિના દિવસે પ્રમાણગુણથી સાધિક ૨૧-લાખ યોજન દૂર રહેલા સૂર્યને જુએ છે. ત્યાં કહે છે કે – ૨૧,૩૪,૫૩૭ યોજના નેત્રના વિષયનું પરિમાણ પુકરવરદ્વીપના અર્ધ ભાગમાં રહેનારા મનુષ્યોને પૂર્વ-પશ્ચિમ દિશાએ જુદું જુદું જાણવું આદિ. તો આ પ્રસ્તુત સૂત્ર આત્માંગુલ વડે પણ કેમ ઘટી શકે ? કેમકે પ્રમાણાંગુલથી પણ અનિયતપણું થાય છે. -x - તેથી ચક્ષુઈન્દ્રિય વિષય પરિમાણ જેમ શ્રુતમાં કહ્યું છે તેમ આત્માંગુલ, ઉત્સધાંગુલ અને પ્રમાણાંગુલમાંના કોઈપણ વડે યુક્ત નથી. (સમાધાન) એ વાત સત્ય છે, પણ આ સૂત્ર કેવળ પ્રકાશ કરવા યોગ્ય વિષયની અપેક્ષાએ સમજવું. પણ પ્રકાશક વિષયની અપેક્ષાએ ન સમજવું. અહીં સૂર્ય પ્રકાશક વિષય છે, માટે પ્રકાશક વસ્તુના વિષયનું પરિમાણ અધિક હોય તો પણ દોષ નથી. | (પ્રશ્ન) એ પ્રમાણે શી રીતે જાણી શકાય ? - પૂર્વાચાર્યો વડે કરેલા વ્યાખ્યાનથી જાણી શકાય છે. કેમકે મહાબુદ્ધિવંત પુરષો કાલિક શ્રુતની વ્યાખ્યા પૂર્વાચાર્યોએ કરેલા વ્યાખ્યાનને અનુસરીને કરે છે. પણ માત્ર અક્ષર રચના પ્રમાણે નહીં. બીજે પણ કહે છે - જેમ સત્રમાં કહ્યું છે તેમજ હોય અને તેમાં વિચાર કરૂાનો ન હોય તો પ્રધાન દષ્ટિવાળા પુરષોએ કાલિક સૂત્રના અનુયોગનો ઉપદેશ કેમ કર્યો છે? માટે સૂત્રમાં વિચારણા આવશ્યક છે, તેથી પૂવચાર્યના વ્યાખ્યાનથી પ્રસ્તુત સૂત્રનો વિરોધ નથી. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૧૫/૧/-/૪૨૫ ૧૦૯ ભાણકાર પણ કહે છે કે- આ સૂત્રનો અભિપ્રાય પ્રકાશનીય વસ્તુની અપેક્ષાએ છે, પણ પ્રકાશક વસ્તુની અપેક્ષાઓ નથી. • x - ધ્રાણેન્દ્રિય, જિલૅન્દ્રિય, સ્પર્શનેન્દ્રિયો ઉત્કૃષ્ટથી નવ યોજનથી આવેલ અછિન્ન બીજા દ્રવ્યોથી અપ્રતિહત શક્તિવાળા ગંધાદિ વિષયોને જાણે છે, પણ તેથી આગળથી આવેલ વિષયને જાણતી નથી. કેમકે તે ગંધાદિ વિષયો મંદપરિણામવાળા થઈ જાય છે અને તેવા પ્રકારની ઘાણેન્દ્રિયાદિ, મંદ પરિણામવાળા ગંધાદિ વિષયોને જાણવાને અસમર્થ છે. ભાષ્યકારે પણ કહેલ છે. ઈન્દ્રિય વિષયાધિકારમાં પણ આ સૂત્ર છે – • સૂઝ-૪ર૬ : ભગવના મારણાંતિક સમુદ્ઘતિને પ્રાપ્ત માવિત આત્મા અણગારની જે ચરમ નિર્જરા પુદગલો છે તે છે આયુષ્યમા! સૂક્ષ્મ કહ્યા છે? સર્વલોકમાં અવગાહીને રહે છે? ગૌતમાં તેમ જ છે. ભગવન! છાસ્થ મનુષ્ય તે નિર્જરા યુગલોનું અન્યત્વ, નીનાd, હીનત્વ, તુચ્છવ, ગુરુત્વ, લઘુત્વ જાણે છે, જુએ છે? - ગૌતમ ! તે આયુકત નથી. ભગવદ્ ! એમ કેમ કહો છો ? - ૪ - ગૌતમ ! કોઈ દેવ તે નિર્જરા યુગલોનું અન્યત્વ, ભિવ, હીનત્વ, તુચ્છત્ત, ગરd, લવ જાણતો કે દેખતો નથી. તે માટે કહેવાય છે કે છઠાસ્થ મનુષ્ય તે નિર્જરા પુગલોનું કંઈપણ અન્યત્વાદિ જાણતો નથી. એ પ્રમાણે હે આયુષ્યમાન ! તે યુગલો સૂક્ષ્મ કહા છે અને સર્વલોકને અવગાહીને રહે છે. ભગવાન ! નૈરમિકો તે નિર્જરાપુદ્ગલોને જાણે છે, જુએ છે ? અને તેનો આહાર કરે છે ? અથવા જાણતો - જોતો નથી અને આહાર કરે છે ? ગૌતમ ! નૈરયિકો નિર્જરા યુગલોને જાણતા નથી, જોવા નથી અને તેનો આહાર કરે છે. એ પ્રમાણે ચાવતું પંચેન્દ્રિય તિર્યંચો સુધી જાણવું. ભગવન્! મનુષ્યો તે નિર્જરપુદ્ગલોને શું જાણે છે, જુએ છે, તેનો આહાર કરે છે ? અથવા જાણતા નથી, જોતા નથી, આહાર કરે છે? ગૌતમ ! કેટલાંક જાણે છે, જુએ છે, આહાર કરે છે, કેટલાંક જાણતા નથી, જોતા નથી, આહાર કરે છે. ભગવાન ! આવું કેમ કહો છો ? ગૌતમ ! મનુષ્યો બે પ્રકારે - સંજ્ઞીભૂત અને અસંતીભૂત. તેમાં જે અસંજ્ઞીભૂત છે તે જાણતા નથી, જોતા નથી, આહાર કરે છે. જે સંજ્ઞીભૂત છે, તે બે પ્રકારના – ઉપયુક્ત અને અનુપયુકd. તેમાં જે અનુપયુક્ત છે તે જાણતા નથી, જોતા નથી, આહાર કરે. છે. જે ઉપયુકત છે તે જાણે છે, જુએ છે, આહાર કરે છે. તેથી કહ્યું કે કેટલાંક ન જાણે, ન જુએ, આહારે અને કેટલાંક જુએ, જાણે, આહાર કરે છે. બંતર અને જ્યોતિકો તૈરયિકોની માફક જાણવા. ભગવના વૈમાનિકો, તે નિર્જરાપુગલોને જાણે છે, જુએ છે, આહાર કરે છે? ગૌતમાં મનુષ્યો માફક જાણવા. પરંતુ વૈમાનિકો બે ભેદે છે - ૧૧૦ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર માચીમિચ્છાદષ્ટિ ઉપપક, અમારી સમ્યગ્દષ્ટિ ઉપપક. તેમાં જે માયીમિથ્યાર્દષ્ટિ ઉપપExક છે, તે જાણતા નથી, જોતા નથી. પણ આહાર કરે છે. જે અમારી સમ્યગદૈષ્ટિ ઉપપક છે તે બે પ્રકારના છે – અનંતરોપva અને પરંપરોપw. અનંતરોપણ છે તે જાણત-જોતા નથી અને આહાર કરે છે. જે પરંપરોપva છે તે બે પ્રકારે છે . પ્રયતા અને અપર્યાપ્તા. તેમાં અપર્યાપ્તા છે તે જાણતા નથી, જતા નથી અને આહાર કરે છે. જે પયતા છે તે બે પ્રકારે છે - ઉપયુકત અને અનુપયુકત તેમાં જે અનુપયુક્ત છે, તે જાણતા નથી - જેતા નથી અને આહાર કરે છે, જે ઉપયુક્ત છે, તે જાણે છે, જુએ છે, આહાર કરે છે. તેથી કહ્યું કે કેટલાંક જાણે છે . જુએ છે - આહાર કરે છે. કેટલાંક જાણતા-જતા નથી, આહાર કરે છે. • વિવેચન-૪ર૬ : જેને દ્રવ્યથી અને ભાવથી અTIR - ઘર નથી તે અણગાર - સંયત, જ્ઞાનદર્શન-ચાઅિ-તપ વિશેષથી જેનો આત્મા ભાવિત - વાસિત થયેલો છે એવા મરણ સમુદ્ગાતથી સમવહત સાધુના જે ઘરમ - શૈલેશીકાળના અન્ય સમયના નિર્જાપુદ્ગલો • કમભાવ રહિત થયેલા પરમાણુઓ છે તે પુદ્ગલો નિશ્ચય અર્થમાં છે. અવશ્ય સક્ષમ-ચક્ષ આદિ ઈન્દ્રિયના વિષયરહિત કહ્યાં છે ? હે આયુષ્યમાન શ્રમણ એ ગૌતમે ભગવંતને કહ્યું સંબોધન છે. તથા એ નિશ્ચિત છે કે તે પુદ્ગલો સર્વલોકમાં અવગાહીને - સ્પર્શ કરીને રહે છે ? ગૌતમે પ્રશ્ન કરતાં ભગવંતે ઉત્તર આપ્યો, હે ગૌતમ! અવશ્ય એમ જ છે. ભગવન્ ! છાસ્ય મનુષ્ય તે નિર્જરાપુદ્ગલોનું અન્યત્વ જાણે-જુએ આદિ પ્રશ્નને શો અવકાશ છે ? અહીં પૂર્વે કહેલ હતું કે પૃષ્ટ અને પ્રવિષ્ટ શબ્દ દ્રવ્યો સાંભળે છે, ઈત્યાદિ નિર્જરાપુદ્ગલો પણ સર્વલોકનો સ્પર્શ કરે છે, તો તેઓનો પણ શ્રોત્રાદિમાં સ્પર્શ અને પ્રવેશ શું નથી થતો ? તેથી પ્રશ્ન કરે છે - ભગવનું ! છાસ્થ મનુષ્ય, અહીં છાસ્થનું ગ્રહણ કેવલીનો નિષેધ કરવા માટે છે, કેમકે કેવળજ્ઞાની બધા આત્મપદેશો વડે સર્વ જાણે છે અને જુએ છે. * * * છાસ્ય અંગોપાંગનામકર્મ વિશેષ વડે સંકારને પ્રાપ્ત થયેલ ઈન્દ્રિયો દ્વારા જ જાણે છે - જુએ છે. તેથી છાસ્થનું ગ્રહણ છે. આ હેતુથી જ અહીં વિશિષ્ટ અવધિજ્ઞાન રહિત છવાસ્થનું ગ્રહણ કરવાનું છે, તે નિર્જરાપુદ્ગલોનું અન્યપણું એટલે બે સાધુઓના જે નિર્જરાપુદ્ગલો છે, તેઓનું પરસ્પર ભિન્નપણું, નાનાવ-બીજાની અપેક્ષા સિવાય એકના જ નિર્જરા પુલોનું વણદિનું વિચિપણું, અવમત્વ-હીનપણું, તુછવ-નિઃસાસ્પણું છે. ભગવંત કહે છે - તે અર્થ યુકત નથી, કેમકે છાસ્થ મનુષ્ય તે નિર્જરાપુદ્ગલોનું અજવાદિ જાણતો અને જોતો નથી. એ સંબંધે પ્રશ્ન કરે છે– કોઈ કર્મપુદ્ગલ સંબંધી અવધિજ્ઞાનરહિત દેવ છે, જે તે નિર્જરાપુદ્ગલોનું કંઈપણ અન્યપણું વગેરે જાણતો નથી, જોતો નથી અર્થાત્ દેવોને મનુષ્યો કરતાં વધુ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧૫/૧/-/૪૨૬ ૧૧૧ સામર્થ્યશાળી ઈન્દ્રિયો હોય છે, તેમાં દેવ પણ જાણતો નથી, જોતો નથી, તો મનુષ્ય માટે તો શું કહેવું? એટલા પ્રમાણ વડે તે નિર્જરાપુદ્ગલો સૂમ કહ્યા. તે એવા પ્રકારના અત્યંત સૂમ પુદ્ગલો સર્વ લોકને અવગાહીને રહે છે, પણ તે બાદરરૂપ પુદ્ગલો નથી, • x • તે નિર્જરા પુદ્ગલો સર્વ લોકસ્પર્શી છે, તેથી પણ પ્રશ્ન થાય છે - ભગવન! નૈરયિક તે નિર્જરા પુદ્ગલોનો આહાર કરે છે, એ સિદ્ધ છે કેમકે પુદ્ગલો છે તે સામગ્રીના વશી વિચિત્ર પરિણામ પામવાના સ્વભાવવાળા હોવાથી આહારરૂપે પણ તેઓના પરિણામનો સંભવ છે, માત્ર આ જ બાબત પ્રશ્ન છે કે - તે નૈરયિકો જાણે છે - એ છે? આદિ. ભગવંતનો ઉત્તર છે - ન જાણતા - ન જોતા આહાર કરે છે. કેમકે તે નિર્જરાપુદ્ગલો અતિ સૂક્ષ્મ હોવાથી ચહ્ન આદિ ઈન્દ્રિયોના વિષય રહિત છે, નૈરયિકોને કામણ શરીરના પુદ્ગલ વિષયક અવધિજ્ઞાન હોતું નથી. એ પ્રમાણે અસુરકુમારથી તિર્યચપંચેન્દ્રિય સુધી જાણવું. મનુષ્ય સૂત્રમાં સંજ્ઞીભત એટલે સંજ્ઞીપણાને પ્રાપ્ત થયેલ અને તે સિવાયના બીજા અસંજ્ઞીભૂત છે. અહીં સંજ્ઞી એટલે વિશિષ્ટ અવધિજ્ઞાની ગ્રહણ કરવો. કે જેના જ્ઞાનનો વિષય તે કામણ શરીરના પુદ્ગલો છે, બાકી બધું સુગમ છે. વૈમાનિક સૂત્રમાં - માયી મિથ્યાદૈષ્ટિ, માયા એ ત્રીજો કષાય છે, તે અન્ય કપાયોનું ઉપલક્ષણ સૂચક છે. તે જેમને છે એવા મારીઉત્કટ રાગદ્વેપવાળા મિથ્યાર્દષ્ટિ, તે રૂપે ઉત્પન્ન થયેલ. તેથી વિપરીત અમાયી સમ્યગુર્દષ્ટિ ઉપપક જાણવા. અહીં માયીમિધ્યાદેષ્ટિ ઉત્પન્ન ગ્રહણથી નવમા સૈવેયક સુધીના વૈમાનિકો જાણવા. જો કે નીચેના કોમાં અને રૈવેયકમાં સમ્યગુર્દષ્ટિ દેવો છે, તો પણ અવધિજ્ઞાન કાર્પણ શરીરના પુદ્ગલ વિષયક નથી, તેથી તેઓ પણ માચીમિથ્યાષ્ટિ ઉપપજ્ઞક જેવા હોવાથી ઉપમાનથી માયીમિથ્યાર્દષ્ટિ શબ્દથી કહેવાય. જેઓ અમાયી સમ્યગૃષ્ટિ ઉપપક દેવો છે તે અનુત્તર દેવો છે. તે બે ભેદે - અનંતરોપપ અને પરંપરોપજ્ઞ. જેઓ ઉત્પતિના પ્રથમ સમયવર્તી છે, તેઓ અનંતરોપપ અને પરંપરા વડે ઉત્પન્ન થયેલા તે પરંપરોપપન્ન કહેવાય. તેમાં જેઓ અનંતરોપન્ન છે, તેઓ તે નિર્જરા પગલોને જાણતા-જોતા નથી, કેમકે તેઓને એક સમયના ઉપયોગનો અસંભવ છે અને તેઓ અપર્યાપ્યા છે. પરંપરોપપણ બે ભેદે - પયતા, પિયક્તિા. તેમાં અપર્યાપ્તા જોતા-જાણતા નથી, ઈત્યાદિ સૂત્રાર્થમાં કહ્યા મુજબ જાણવું. આવશ્યકમાં અવધિજ્ઞાન વિષયમાં કહ્યું છે - કાર્પણ શરીર દ્રવ્યને જોતો ફોગથી લોકમાં સંખ્યાતા ભાગોને જુએ છે, અનુત્તર દેવો સંપૂર્ણ લોકનાડીને જુએ છે, માટે ઉપયોગવાળા તે અવધિજ્ઞાન વડે નિર્જરાપુદ્ગલોને જાણે-જુએ અને આહાર કરે છે. ત્યાં બધે લોમાહારથી આહાર કરે છે, એમ સમજવું. ઈન્દ્રિય અધિકારાદિથી પ્રશ્ન – સુગ-૪ર૭ - આદશને જોનાર મનુષ્ય આદર્શને જુએ છે, પોતાને જુએ છે કે પ્રતિબિંબને ૧૧૨ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર જુએ છે ? ગૌતમ આદર્શને જુએ છે, પોતાને જતો નથી, પણ પ્રતિબિંબને જુએ છે એ પ્રમાણે આ આલાવાથી અસિ, મણિ, દૂધ, પાનક, તેલ, ફાણિત અને વસા સંબંધે સૂત્ર છે.. • વિવેચન-૪ર૭ :| માય - અરિસો, જોનાર મનુષ્ય શું આદર્શને જુએ છે કે આત્મા-શરીરને જુએ છે ? કે પ્રતિભાવ-પ્રતિબિંબ જુએ છે ? પ્રથમ અરિસો તો જુએ છે જ, કેમકે છૂટવાળા અરીસાને તે યથાર્થ જાણે છે. પણ પોતાના શરીરને જોતો નથી. કેમકે તેનો ત્યાં અભાવ છે. પોતાનું શરીર પોતાના વિશે રહેલ છે, અરીસામાં રહેલ નથી. અરીસામાં પોતાના શરીરનું પ્રતિબિંબ જુએ છે, તે પ્રતિબિંબ છાયા પુદ્ગલરૂપ છે. તે આ પ્રમાણે - સર્વ પ્રકારની ઈન્દ્રિયગમ્ય સ્થૂળ વસ્તુ ચય અને અપચય સ્વભાવવાળી અને કિરણોવાળી છે. કિરણો એ છાયા પુદ્ગલો છે અને તેનો પ્રત્યક્ષ સિદ્ધ છાયાપુદ્ગલો તરીકે વ્યવહાર થાય છે. • x - બીજું જો સ્થૂળ વસ્તુ કોઈ વસ્તુને અંતરે રહેલ હોય કે દૂર હોય તો તેના કિરણો અરીસાદિમાં પડતા નથી, તેથી તે વસ્તુ તેમાં ન દેખાય. માટે જણાય છે, છાયાપુદ્ગલો છે. તે છાયાપુદ્ગલો દિવસે ભાસ્વર વસ્તુમાં પડેલ હોય તો સ્વસંબંધી દ્રવ્યાકૃતિ ધારણ કરતાં શ્યામરૂપે પરિણત થાય છે, રાત્રે કૃષ્ણરૂપે પરિણત થાય છે. - x • તે છાયા પરમાણુઓ આદશદિ ભાસ્વર દ્રવ્યોમાં પ્રતિબિંબિત થયેલા સ્વ સંબંધી દ્રવ્યાકૃતિને ધારણ કરતાં સ્વસંબંધી દ્રવ્યમાં કૃષ્ણ, નીલ, શુક્લ કે પીત જેવો વર્ણ હોય, તે રૂપે પરિણમે છે, તેઓની અરીસા વગેરેમાં ઉપલબ્ધિ થાય છે. તેમ આ સૂત્રમાં મનુષ્યના છાયા પરમાણુ અરીસામાં સંક્રમીને પોતાના શરીરના વધે અને પોતાના શરીરના આકારરૂપે પરિણમે છે, તે પુદ્ગલોની તેમાં ઉપલબ્ધિ થાય છે. - x • માટે કહ્યું કે શરીરને જોતો નથી, પણ પ્રતિબિંબને જુએ છે. - આ બધું સ્વમતિ કલ્પિત નથી, આગમમાં પણ કહ્યું છે - X - X • મૂળ ટીકાકારે પણ કહ્યું છે - બધાં ઈન્દ્રિયગમ્ય સ્થૂલ દ્રવ્યો ચય અને અપચય ધર્મવાળા અને કિરણોવાળા હોય છે જેથી અરીસા આદિમાં જેના કિરણો પડેલા છે એવી સ્થળ વસ્તુની છાયા દેખાય છે. તેથી કોઈપણ સ્થૂળ દ્રવ્યનું દર્શન થાય છે. પણ કોઈને અંતરે ન રહેલ અથવા અતિ દૂર ન હોવી જોઈએ. એ રીતે સૂત્રપાઠ સુગમ છે. અહીં નિર્જરા પુદ્ગલો જામ્યોને ઈન્દ્રિયગમ્ય થતાં નથી કેમકે તે અતીન્દ્રિય છે એમ કહ્યું. તેથી અતીન્દ્રિય વિષયક પ્રશ્ન • સૂત્ર-૪૨૮ થી ૪૩ર : ભગવન્! કંબલશાટક આવેષ્ટિત-પરિવેષ્ટિત હોય, અને તે જેટલા અવકાશાંતરને સ્પર્શીને રહે છે, તે જે વિસ્તારીએ તો તેટલાં જ અવકાશtતરને પણને રહે? ગૌતમ! અવય, કંબલશાટક તેમ જ રહે. • • - ભગવન ! dભ ઉચો ઉભો કરેલો હોય તો જેટલા મને આવાહીને રહે, તેટલાં ક્ષેત્રને Page #64 -------------------------------------------------------------------------- ________________ ૧૫/૧/-/૪૨૮ થી ૪૩૨ ૧૧૩ તીછ લાંબો કરીને હોય તો પણ સ્પર્શને રહે, ગૌતમ ! હા, તે પ્રમાણે જ રહે. ભગવાન ! આકાશથિગ્નલ-લોક કોનાથી સ્પર્શ કરાયેલો છે ? કેટલા કાય વડે સ્પર્શ કરાયેલ છે ? તે શું ધમસ્તિકાય કે ધમસ્તિકાય દેશ કે હમત્તિકાય પ્રદેશ qડે સ્પર્શ કરાયેલ છે ? એ પ્રમાણે અધમidડાયo વડે.. આકાશાસ્તિકાય છે, એમ એ પ્રકારે યાવતુ પૃથ્વીકાય વડે યાવતુ પ્રસકાય વડે કે અદ્ધાસમય વડે સ્પર્શ કરાયેલ છે ? ગૌતમ ધમસ્તિકાય અને ધમસ્તિકાયના પ્રદેશ વડે સ્પર્શ કરાયેલ છે, પણ ધમસ્તિકાયના દેશ વડે સ્પર્શ કરાયેલ નથી. એ પ્રમાણે અધમસ્તિકાય પણ જાણવું. આકાશાસ્તિકાય વડે સ્પર્શ કરાયેલ નથી. પણ આકાશસ્તિકાયના દેશ અને પ્રદેશ તુકે સ્પર્શ કરાયેલ છે, યાવતુ વનસ્પતિકાય વડે સાશ કરાયેલ છે. અહૃદ્ધાસમય વડે દેશથી સ્પર્શ કરાયેલ છે અને દેશથી સ્પર્શ કરાયેલ નથી. ભગવાન ! જંબૂદ્વીપ દ્વીપ કોનાથી સ્પર્શત છે ? કેટલા કાય વડે સ્પર્શત છે ? ધમસ્તિકાય યાવતુ આકાશાસ્તિકાયથી સ્પર્શ કરાયેલ છે ? ગૌતમ ! ધમસ્તિકાય વડે સ્પર્શત નથી, પણ તેના દેશ અને પ્રદેશ વડે સાશીત છે. એ પ્રમાણે અધમસ્તિકાય અને આકાશાસ્તિકાય પણ જાણવા. પૃવીકાય ચાવતું વનસ્પતિકાય વડે સ્પર્શ કરાયેલ છે, ત્રસકાય વડે ક્યાંક સ્પર્શત છે, ક્યાંક નથી. અદ્ધા સમય વડે સ્પર્શત છે. એ પ્રમાણે લવણયમુદ્ર, ધાતકીખંડ, કાલોદ સમુદ્ર, અભ્યત+બાહ્ય યુકરદ્ધિ પણ જાણવા. વિરોષ એ કે અદ્રાસમય વડે બાહ્યપુખરાદ્ધ ધૃષ્ટ નથી. પ્રમાણે ચાવતું સ્વયંભૂરમણ સમુદ્ર જાણવું. આ પરિપાટી આ ગાથાઓથી જાણવી - [૪ર૯ થી ૪૩૧] જંબૂદ્વીપ, લવણ, ધાતકી, કાલોદ, પુષ્કર, વરુણ, ક્ષીર, ત, લોદ, નંદી, રણવર કુંડલ, ચક... આભરણ, વસ્ત્ર, ગંધ, ઉત્પલ, તિલક, ઝા, નિધિ, રન, વર્ષધર, કહ, નદી, વિજય, વક્ષસ્કાર, ક, ઈન્દ્રો... ૧૪ મંદર, અાવાસ, ફૂટ નક્ષત્ર, ચંદ્ર, સૂર્ય, દેવ, નાગ, યક્ષ, ભૂત, સ્વયંભૂમા . ૪૩] એ પ્રમાણે જેમ બાહ્ય પુકરાદ્ધ કહ્યો તેમ સ્વયંભૂમણ સમુદ્ર સુધી જાણવું. યાવત તેઓ અદ્ધા સમય વડે સ્પર્શ કરાયેલા નથી. ભગવન્! લોક કોનાથી સ્પર્શત છે, કેટલા કાય વડે સ્પર્શત છે? ઈત્યાદિ આકાશ કિંગલ માફક જાણતું. ભગવા આલોક કોનાથી સાઈત છે? કેટલા કાયથી પશત છે? એ પ્રશ્ન – ગૌતમાં ધમસ્તિકાય ચાવતું આકાશાસ્તિકાયથી સ્પર્શત નથી. આકાશસ્તિકાયના દેરાણી સ્પર્શત છે [દેશથી સ્પર્શત ] પૃની કાસ યાતું અદ્ધા સમયથી સ્પર્શત નથી. તે એક અજીતનો દેશ છે, અનંત અગર વધુ ગુણો વડે યુક્ત છે, સવકાશી અનંત ભાગ જૂન છે. • વિવેચન-૪૨૮ થી ૪૩ર : કંબલરૂપ શાટક, આ વા અત્યંત સંકેલેલું હોય ત્યારે જેટલા આકાશ [21/8] ૧૧૪ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ પ્રદેશને સ્પર્શીને - અવગાહીને રહે, તેને વિસ્તૃત કર્યું હોય તો પણ તે તેટલા અવકાશાંતર - આકાશપદેશોને સ્પર્શીને રહે ? ગૌતમ ! અવશ્ય રહે. અહીં ‘tત' એ નિશ્ચયાર્થક છે. સંક્ષેપાર્થ આ છે - કંબલ વસ્ત્ર સંકેલેલ હોય ત્યારે જેટલા આકાશ પ્રદેશ અવગાહે, તેટલા જ આકાશપદેશ વિસ્તાર્યું હોય ત્યારે પણ અવગાહે છે. કેવળ ઘન અને પ્રતર રૂપે ભેદ છે, પ્રદેશોની સંખ્યા તુલ્ય છે. આ અર્થ નેત્રપટને આશ્રીને અન્ય સ્થળે પણ કહેલો છે, એ પ્રમાણે સ્થૂણા અર્થ પણ કહેવો. આકાશ થિમ્મલ- આકાશરૂપી પટમાં થીગડા સમાન લોક કહેવાય છે. કેમકે તે વિસ્તૃત પટ જેવા મોટા બાહ્ય આકાશના થીગડા જેવો લાગે છે. તે કોનાથી પૃષ્ટ - વ્યાપ્ત છે ? આ સામાન્ય રૂપે પ્રશ્ન કર્યો. હવે વિશેષરૂપે પૂછે છે – કેટલા કાયો વડે સ્પશયેિલ છે ? અહીં ‘વા' શબ્દ પ્રકારમંતર સૂચક છે, તે પ્રકારમંતર સામાન્યથી વિશેષરૂપ છે. તેથી પ્રત્યેક કાય સંબંધે વિશેષરૂપે પૂછે છે - x - ધમસ્તિકાયથી પૃષ્ટ છે, કેમકે ધમસ્તિકાય લોકમાં રહેલો છે. ધર્માસ્તિકાયા દેશથી પૃષ્ટ નથી, કેમકે જે જેનાથી સર્વરૂપે વ્યાપ્ત છે, તે તેના જ દેશ વડે વ્યાપ્ત નથી. પણ પ્રદેશથી વ્યાપ્ત છે કેમકે તેમાં બધા ધમસ્તિકાયના પ્રદેશો રહેલા છે. - x આકાશાસ્તિકાય સંપૂર્ણ દ્રવ્ય વડે સ્પષ્ટ નથી. કેમકે લોક આકાશાસ્તિકાયનો દેશ માત્ર છે. પણ તેના દેશ અને પ્રદેશો વડે વ્યાપ્ત છે. સૂમ પૃથ્વીકાયાદિ પણ સકલલોક વ્યાપી છે, તેથી તેના વડે પણ લોક સર્વરૂપે વ્યાપ્ત છે ત્રસકાય વડે કદાચિત્ ઋષ્ટ છે, જ્યારે સમુઠ્ઠાત પ્રાપ્ત કેવળી ચોથા સમયે પોતાના પ્રદેશોથી, સર્વલોકને વાત કરે, ત્યારે તે ત્રસકાય વડે સ્પષ્ટ છે. બાકીના કાળે સ્પષ્ટ નથી, કેમકે લોકમાં બધે સ્થળે ત્રસકાય હોતા નથી. એ પ્રમાણે જંબૂઢીપાદિ સંબંધે સૂણો જાણવા. પરંતુ બાહ્ય પુકરાદ્ધદ્વીપમાં અદ્ધાસમય વડે પૃષ્ટ નથી કેમકે અદ્ધા સમય અઢીદ્વીપ-સમુદ્રમાં જ છે. - ૪ - ગાથા-સર્વ દ્વીપ સમોમાં મધ્યવર્તી જંબુદ્વીપ છે. તેને ચોતરફ વીંટી લવણ સમુદ્ર રહેલો છે. પછી ધાતકીખંડદ્વીપ છે. પછી કાલોદ સમુદ્ર છે, પછી પુકરવરદ્વીપ છે, પછી દ્વીપના સમાન નામવાળા સમુદ્રો છે. તેથી પછી પુકરવર સમુદ્ર છે પછી વર્ણવર દ્વીપ અને સમુદ્ર, ક્ષીરવરદ્વીપ અને સમુદ્ર, ધૃતવર દ્વીપ · ધૃતોદ સમુદ્ર, ઈશુવરદ્વીપ અને સમુદ્ર, નંદીશ્વર દ્વીપ અને સમુદ્ર. આ આઠે દ્વીપ-સમુદ્રો એક પ્રત્યાવતાર છે. પછીના ત્રિત્યાવતાર રૂપ છે. જેમકે – અરુણ, અરુણવર, અર્ણવરાવભાસ પછી કુંડલ, કુંડલવર, કંડલવરાવભાસ ચક, ચકવર, ચકવરાવભાસ. અહીં ક્રમ આ છે – નંદીશ્વર સમુદ્ર પછી અરણદ્વીપ-ચારણસમુદ્ર, અર્ણવદ્વીપ - અરણવરસમુદ્ર ઈત્યાદિ કેટલા દ્વીપ-સમુદ્રો કહેવા ? તેથી તેના નામનો સંગ્રહ કરી બે ગાથા કહે છે – જે કોઈ આભરણના નામો હોય, જેમકે- હાર, અદ્ધહાર, રત્નાવલી, કનકાવલી આદિ જે કોઈ વસ્ત્રના નામો હોય, કોઠપુરાદિ ગંધના નામો હોય, જલરુહ-ચંદ્રોદ્યોત Page #65 -------------------------------------------------------------------------- ________________ ૧૫/૧/-/૪૨૮ થી ૪૩૨ ૧૧૫ આદિ જે ઉત્પલના નામો હોય, તિલક આદિ જે વૃક્ષના નામો હોય, શતાદિ પદાના નામો હોય, રત્નપ્રભાદિ પૃથ્વીના જે નામો હોય, નવનિધિ-ચૌદ રત્નોના નામો, ચલ્લહિમવંતાદિ વર્ષધર પર્વતના નામો, પાદિ દ્રહોના નામો, ગંગાદિ નદીના નામો, કચ્છાદિ વિજયો, માલ્યવંતાદિ વક્ષસ્કાર પર્વતો, સૌધર્માદિ કલ્યો, શકાદિ ઈન્દ્રો, કૃતિ કાદિ નક્ષત્રો, ચંદ્ર-સૂર્યના જે નામો છે, તે બધાંને ત્રિપચાવતાર કરીને કહેવા. જેમકે હારદ્વીપ-હારસમુદ્ર, હાસ્વરદ્વીપ - હારવરસમુદ્ર, હારવરાવભાસહીપ-હાવરાવભાસ સમુદ્ર ઈત્યાદિ રૂપે ગિપત્યાવતાર કહેવા. આ પ્રમાણે સૂચવરાવભાસદ્વીપ સૂર્યાવરાવભાસ સમુદ્ર સુધી કહેવું. પછી દેવદ્વીપ-દેવસમુદ્ર, નાગદ્વીપ-નાગસમુદ્ર, ચક્ષદ્વીપ-ચક્ષસમુદ્ર, ભૂતદ્વીપભૂત સમુદ્ર, સ્વયંભૂરમણદ્વીપ-સ્વયંભૂમણસમુદ્ર એ પાંચે દ્વીપ અને સમુદ્રો એકરૂપવાળા છે. આ વાત જીવાભિગમ સૂત્ર અને તેની ચૂર્ણિમાં પણ કહેલ છે. - હવે લોક શબ્દ વડે જ લોક સંબંધે પ્રશ્ન કરવા સૂત્રકાર કહે છે - લોક કોનાથી સ્પર્શીત છે ? આદિ સૂત્ર સુગમ છે. અલોક - એ જીવદ્રવ્યનો દેશ છે – આકાશાસ્તિકાયનો દેશ છે. કેમકે લોકાકાશ વડે હીન છે. આ જ કારણે ગુરલઘુરૂપ છે, કેમકે અમૂર્ત છે. અનંત અગુરુલઘુ ગુણો વડે યુક્ત છે. કેમકે દરેક પ્રદેશે સ્વ અને પર ભેદથી ભિન્ન અનંત અગુરુલઘુ પર્યાયો હોય છે. અલોકના પ્રમાણ માટે કહે છે, તે લોકાકાશના ખંડરહિત સર્વ આકાશ પ્રમાણ છે. છે પદ-૧૫, ઉદ્દેશ-૨ @ ૧૧૬ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ સમયના અંતમુહર્તાની છે. એ પ્રમાણે સ્પર્શન ઈન્દ્રિય નિર્વતના સુધી જવું. નૈરયિકોથી વૈમાનિક સુધી જાણતું. ભગવના કેટલા પ્રકારે ઈન્દ્રિયલબ્ધિ છે ? ગૌતમ / પાંય ભેદે - પોન્દ્રિય લબ્ધિ ચાવ4 સ્પર્શનેન્દ્રિય લબ્ધિ. એ રીતે નૈરયિક ચાવત વૈમાનિકોને જાણવા પણ જેને જેટલી ઈન્દ્રિયો હોય તેને તેટલા ભેદે ઈન્દ્રિયલબ્ધિ કહેવી. ભગવાન ! ઈન્દ્રિય ઉપયોગકાળ કેટલા ભેદે છે? ગૌતમાં પાંચ ભેદ - શ્રોએન્દ્રિય સાવવું અનેન્દ્રિય ઉપયોગાદ્ધા. એ પ્રમાણે નૈરવિકથી વૈમાનિક સુધી જાણવા. પણ જેને જેટલી ઈન્દ્રિયો હોય તેને તેટલા પ્રકારે ઈન્દ્રિય ઉપયોગકાળ કહેવો. ભગવન્! આ શ્રોત્ર-ચક્ષુ-ધાણ-જિલ્લા-સ્પર્શન ઈન્દ્રિયોના જઘન્ય ઉપયોગકાળ, ઉત્કૃષ્ટ ઉપયોગકાળ, જઘન્ય-ઉત્કૃષ્ટ ઉપયોગ કાળમાં કોણ કોનાથી અભ, મહુ, તુલ્ય, વિશેષ છે ? ગૌતમ! સૌથી થોડો ચક્ષુઈન્દ્રિયનો જઘન્ય ઉપયોગ કાળ છે, શોએન્દ્રિય જઘન્યોપયોગ કાળ વિશેષાધિક છે, ઘાણેન્દ્રિય . જઘન્યોપયોગ કાળ વિશેષાધિક છે, જિહેન્દ્રિય જઘન્યોપયોગ કાળ વિશેષ અધિક છે. ઉત્કૃષ્ટ ઉપયોગકાળમાં સૌથી થોડો ચ@ઈન્દ્રિયનો ઉપયોગ કાળ છે. તેનાથી શ્રોત્ર-ધાણ-જિલ્લા-સ્પન ઈન્દ્રિયનો ઉત્તરોત્તર વિશેષાધિક છે. સ્પર્શનેન્દ્રિયના જઘન્ય ઉપયોગકાળથી ચક્ષુઈન્દ્રિય ઉત્કૃષ્ટ ઉપયોગકાળ વિશેષાધિક છે, તેનાથી શ્રોમ ધાણo જિલ્લા સશનિ ઈન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગકાળ ક્રમશઃ વિશેષાધિક છે. ભગવાન ! કેટલા પ્રકારે ઈન્દ્રિયાવગ્રહણા થાય છે ? ગૌતમ ! પાંચ પ્રકારે • શ્રોએન્દ્રિય યાવત્ સ્પર્શનેન્દ્રિયાવહ. એમ નૈરયિકોથી વૈમાનિકને સ્વ ઈન્દ્રિયાનુસાર કહેવા • વિવેચન-૪૩૩ થી ૪૩૫ : આરંભે અધિકાર સંગ્રાહક બે ગાયા છે. પહેલા ઈન્દ્રિયોનો ઉપચય કહેવો. જે વડે ઈન્દ્રિય ઉપચયને પ્રાપ્ત થાય તે ઉપચય-ઈન્દ્રિય યોગ્ય પુદ્ગલ સંગ્રહ શક્તિ, ઈન્દ્રિયપતિ. પછી નિર્વતના કહેવાની. નિર્વતના-બાહ્ય અને અત્યંતરરૂપ નિવૃત્તિ • આકાર માત્રની ઉત્પત્તિ. પછી નિર્વતના કેટલા સમયે થાય છે ? એ પ્રશ્નમાં અસંખ્યાતા સમયે થાય છે, તેમ ઉત્તર આપવો. પછી ઈન્દ્રિયાવરણના ક્ષાયોપશમરૂપ ઈન્દ્રિયોની લબ્ધિ કહેવી. પછી ઈન્દ્રિયના ઉપયોગનો કાળ કહેવો. પછી અયુબહનવમાં ઈન્દ્રિયના ઉપયોકાળમાં પૂર્વ-પૂર્વ ઉત્તર-ઉત્તર ઈન્દ્રિયનું વિશેષાધિકપણું કહેવું. પછી અવગ્રહ-જ્ઞાન કહેવું, તે અપાયાદિના ભેદથી અનેક પ્રકારે છે, માટે અપાય કહેવો, પછી ઈહા, પછી વ્યંજનાવગ્રહ, ૪ શબ્દથી અર્થાવગ્રહ કહેવો. પછી અતીત, બદ્ધ, પુરસ્કૃત દ્રવ્ય અને ભાવ ઈન્દ્રિયનો વિચાર કરવાનો છે. પહેલા ઈન્દ્રિયોપચય સૂત્ર કહે છે - તે સૂઝ સુગમ છે, પરંતુ નૈરયિકાદિને છે પહેલા ઉદ્દેશની વ્યાખ્યા કરી, હવે બીજાને કહે છે – • સૂત્ર-૪૩૩ થી ૪૩૫ : [૪૩૩,૪૩૪] ઈન્દ્રિયોપચય, નિર્વતના, તેના અસંખ્યાત સમયો, લબ્ધિ, ઉપયોગનો કાળ, (અલાભહતમાં વિશેષાધિક) અવગાહના, જાપાય, હા, વ્યંજનાવગ્રહ, અથવિગ્રહ, અતીતબદ્ધપુરસ્કૃત દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય. [એ બાર અધિકારો બીજા ઉદ્દેશામાં છે.] [૩૫] ભગવાન ! કેટલા પ્રકારે ઈન્દ્રિયોપચય છે ? ગૌતમ પાંચ પ્રકારે - શ્રોએન્દ્રિયોપચય, ચક્ષુરિન્દ્રિયોપચય, ધાણેન્દ્રિયોપચય, જિલૅન્દ્રિયોપચય, અનેન્દ્રિયોપચય... ભગવન્! મૈરયિકોને કેટલો ઈન્દ્રિયોપચય છે ? ગૌતમ ! પાંચ ભેદે – શ્રોમ સાવ સ્પન ઈન્દ્રિયોપચય. એ પ્રમાણે વૈમાનિક સુધી ગણવું જેને જેટલી ઈન્દ્રિયો હોય, તેને તેટલા ભેદે ઈન્દ્રિયોપચય કહેવો. ભગવન! ઈન્દ્રિય નિર્વતના કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ ભેદે - શ્રોએન્દ્રિય નિર્વતના ચાવ4 સ્પરનેન્દ્રિય નિર્વતના. એ રીતે નૈરવિકથી વૈમાનિક સુધી, જેને જેટલી ઈન્દ્રિયો હોય તે કહેતી. ભગવન! શ્રોએન્દ્રિય નિર્વતના કેટલા સમયની છે ? ગૌતમ ! અસંખ્યાતા Page #66 -------------------------------------------------------------------------- ________________ ૧૫/૨/-/૪૩૩ થી ૪૩૫ ૧૧૩ જેટલી ઈન્દ્રિયોનો સંભવ જેને હોય તે કહેવો. તેમાં સ્વૈરયિકથી સ્વનિતકુમાર સુધી પાંચ ભેદે ઈન્દ્રિયોપચય હોય, પૃથ્વી આદિ પાંચને એક પ્રકારે, બેઈન્દ્રિયોને બે ભેદે, તેઈન્દ્રિયને ત્રણ ભેદે, ચઉરિન્દ્રિયને ચાર ભેદે, પંચેન્દ્રિય-તિર્યચ, મનુષ્ય, વ્યંતર, જ્યોતિક, વૈમાનિકોને પાંચ ભેદે ઈન્દ્રિયોપચય હોય છે. ક્રમ આ પ્રમાણે છે - સ્પર્શન, રસન, ઘાણ, ચક્ષુ, શ્રોત્ર. એ રીતે નિર્વતનાદિ સંબંધે સૂત્રો જાણવા. પણ ઈન્દ્રિયોપયોગાદ્ધા • જેટલા કાળ સુધી ઈન્દ્રિયો વડે ઉપયોગવાળો હોય તે કાળા કહેવો. ઈન્દ્રિયો વડે અવગ્રહ-જ્ઞાન કહેવાય છે. આ સામાન્યથી પૂછ્યું, સામાન્ય વિશેષને આશ્રિત હોય માટે અપાયાદિ સૂત્રો • સૂત્ર-૪૩૬ - ભગવના કેટલા ભેદે ઈન્દ્રિય અપાય છે ? ગૌતમ પાંચ ભેદ – જોક્સ અપાય યાવત સ્પર્શનેન્દ્રિય અપાય. એ પ્રમાણે નૈરયિકો યાવતું વૈમાનિક સ્વસ્વ ઈન્દ્રિયાનુસાર જાણવા. ભાવના ઈા કેટલા ભેટે છે ? ગૌતમાં પાંચ ભેટ : જોનેન્દ્રિય ઈહા ચાવતુ અનેન્દ્રિય ઈહા. શેષ અપાયવતું. ભગવન્! અવગ્રહ કેટલા ભેદે છે ? ગૌતમ બે ભેદે- વાહ અને વ્યંજનાવગ્રહ. ભગવાન ! હાંજનાવગ્રહ કેટલા ભેદે છે? ગૌતમ ચાર ભેદ – શ્રોટોન્દ્રિય વ્યંજનાવગ્રહ, ધ્રાણેન્દ્રિય વ્યંજનાવગ્રહ, જિલૅન્દ્રિય વ્યંજનાવગ્રહ, સ્પર્શનેન્દ્રિય વ્યંજનાવગ્રહ. ભગવાન ! આથવિગ્રહ કેટલા ભેદે છે ? ગૌતમ! છ ભેદે – શ્રોમ ચાવતું સ્પર્શનેન્દ્રિય અર્થાવગ્રહ, નોઈદ્રિય અથવગ્રહ, ભગવન! નૈરયિકોને કેટલા ભેદે અવગ્રહ છે ? ગૌતમ ભેદે. અથવિગ્રહ અને વ્યંજનાવગ્રહ. એમ અસુરકુમારાદિ દશે કહેવા. ભગવન | પૃedીકાયિકને કેટલા ભેદે અવગ્રહ છે ? ગૌતમ ભેદ - અથવિગ્રહ, વ્યંજનાવગ્રહ. ભગવન્! પૃથ્વી વ્યંજનાવગ્રહ કેટલા ભેદ છે ? ગૌતમ! એક-સ્પર્શના વ્યંજનાવગ્રહ. ભગવન્! પૃવીકાયિકને કેટલા ભેદ અથવગ્રહ છે ? ગૌતમ! એક સાનન્દ્રિય અગવિગ્રહ. એ પ્રમાણે વનસ્પતિ સુધી કહેવું. એ પ્રમાણે બેઈન્દ્રિયોને વ્યંજનાવગ્રહ બે ભેદે છે, અથવિગ્રહ બે ભેદે છે. એ પ્રમાણે તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય પણ જાણવા. પરંતુ ઈન્દ્રિયની વૃદ્ધિ કરવી. ચઉરિન્દ્રિયોને વ્યંજનાવગ્રહ ગણ ભેદે, અથવગ્રહ ચાર ભેદે છે. બાકીના વૈમાનિક સુધીનાને નૈરયિકની માફક જાણવા. - વિવેચન-૪૩૬ :સૂત્રમાં પ્રવપ્રદ • રૂપ જ્ઞાન વડે અવગૃહીત, સામાન્યથી જાણેલ અને ઈહા જ્ઞાન ૧૧૮ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર વડે ઈહિત-વિચારેલ અર્થના નિર્ણયરૂપ જે અધ્યવસાય તે અપાય. આ શંખનો જ શબ્દ છે ઈત્યાદિ નિશ્ચયાત્મક બોધ તે અપાય. ઈહા-સબૂત અર્ચની વિચારણારૂપ ચેષ્ટા અર્થાત્ અવગ્રહ પછી અને અપાય પૂર્વે સભૂત અર્થવિશેષને ગ્રહણ કરવા તરફ અને અસદભૂત અર્થ વિશેષનો ત્યાગ કરવા અભિમુખ. પ્રાયઃ અહીં શંખાદિના મધુરસ્વાદિ શબ્દ ધર્મો જણાય છે. આવી મતિ વિશેષ તે ઈહા. ભાણ - સભૂત અર્થગ્રહણ, અસભૂત અર્થત્યાગ માટે અભિમુખ બોધ વિશેષ તે ઈહા. અવગ્રહ બે ભેદે – અથવિગ્રહ, વ્યંજનાવગ્રહ. અર્થનો મેવ - અપકૃષ્ટ, 'હું - જ્ઞાન, અર્થાત્ જેનો નિર્દેશ કરી શકાય એવા સામાન્ય રૂપાદિ અર્ચનું ગ્રહણ, તે અર્થાવગ્રહ. વ્યંજનાવગ્રહ-જે વડે અર્થ પ્રગટ કરાય તે વ્યંજન એટલે ઉપકરણેન્દ્રિય અને શબ્દાદિ રૂપે પરિણત થયેલા દ્રવ્યોનો પરસ્પર સંબંધ. કેમકે સંબંધ થવાથી જ શ્રોત્રાદિ ઈન્દ્રિયો વડે તે - તે અર્થ પ્રગટ કરી શખાય છે. તેથી ઈન્દ્રિયો અને શબ્દાદિ અર્થનો સંબંધ તે વ્યંજન. જેમ દીવા વડે ઘડો પ્રગટ કરાય • x • સંબંધને પ્રાપ્ત શબ્દાદિરૂપ અર્થનું અવ્યક્તરૂપ જ્ઞાન તે વ્યંજનાવગ્રહ, ઉપકરણેન્દ્રિયને પ્રાપ્ત શબ્દાદિ પરિણામવાળા દ્રવ્યનો અવગ્રહ - અવ્યક્ત જ્ઞાન તે વ્યંજનાવગ્રહ. (શંકા) પહેલા વ્યંજનાવગ્રહ થાય, પછી અર્થાવગ્રહ થાય છે, તો અહીં પ્રથમ અર્થાવગ્રહ કેમ કહ્યો ? (સમાધાન સ્પષ્ટ રૂપે જણાય છે, માટે પહેલા અથવગ્રહ કહ્યો. તે સ્પષ્ટ રૂપે બધાં પ્રાણી વડે અનુભવાય છે. કેમકે અત્યંત શીઘ ગમનાદિ ક્રિયામાં એક વખત જલ્દીથી જ્ઞાન થાય છે. - x • વળી અથવગ્રહ સર્વ ઇન્દ્રિયો અને મન દ્વારા થાય છે, વ્યંજનાવગ્રહ તેમ થતો નથી. માટે પહેલા કહો. હવે વ્યંજનાવગ્રહ પછી અર્થાવગ્રહ થાય છે, એ ક્રમને આશ્રીને પહેલાં વ્યંજનાવગ્રહનું સ્વરૂપ પ્રતિપાદન કરે છે - x • x • શ્રોત્ર વગેરે ચાર ઈન્દ્રિયોનો વ્યંજનાવગ્રહ થાય છે. ચા અને મનનો થતો નથી, કેમકે તે બંને પ્રાપ્ત વિષયને ગ્રહણ કરે છે. તેનો વિશેષ વિચાર નંદીત્ર ટીકામાં છે. અથવિગ્રહ છ પ્રકારે છે. શ્રોબેન્દ્રિયાવગ્રહ શ્રોત્ર વડે વ્યંજનાવગ્રહ થયા પછી એક સમયમાં જેનો નિર્દેશ થઈ શકે એવું સામાન્ય માણ અર્થનું જ્ઞાન તે શ્રોબેન્દ્રિયાથવગ્રહ. એ પ્રમાણે ઘાણ, જિલ્લા, સ્પર્શન ઈન્દ્રિયના અર્થાવગ્રહ કહેવો. યક્ષ અને મનનો વ્યંજનાવગ્રહ થતો નથી, તેથી તે બંનેનો પ્રથમ જ સ્વરૂપ, દ્રવ્ય, ગુણ, ક્રિયાની કલ્પનારહિત, જેનો નિર્દેશ ન થઈ શકે એવા સામાન્ય માત્રા સ્વરૂપવાળા અર્ચના જ્ઞાનરૂપ અર્થાવગ્રહ જાણવો. નોઈન્દ્રિયાથવગ્રહ - મન, તે દ્રવ્ય અને ભાવ બે પ્રકારે છે. મન:પર્યાપ્તિ નામકર્મના ઉદયથી મનોયોગ્ય વર્ગણાના પુગલો ગ્રહણ કરી મનરૂપે પરિણમન કરવું તે દ્રવ્યમન - X - X - દ્રવ્યમનને અવલંબી જીવનો જે મનનપરિણામ તે ભાવમન. નંદી મૂર્તિ - મનના પરિણામની ક્રિયાવાળો જીવ તે ભાવમન. - x - તેમાં અહીં ભાવમનનું પ્રયોજન છે, કેમકે તેના Page #67 -------------------------------------------------------------------------- ________________ ૧૫/-/૪૩૬ ૧૧૯ ગ્રહણથી અવશ્ય દ્રવ્ય મનનું પણ ગ્રહણ થાય છે અને દ્રવ્ય મન વિના ભાવ મનનો સંભવ નથી. ભાવમન સિવાય ભવ સ્થકેવલી માફક દ્રવ્ય મન સંભવે છે. * * * * * અવગ્રહ ગ્રહણ ઉપલક્ષણ છે. તેથી નોઈન્દ્રિય અર્થાવગ્રહનું સાક્ષાત્ ગ્રહણ છે, ઈહા-અપાય ઉપલક્ષણથી ગૃહિત છે. • સૂત્ર-૪૩૩ - ભગવાન ! ઈન્દ્રિયો કેટલા ભેદે છે? ગૌતમ ! બે ભેદ – દ્રવ્યેન્દ્રિય અને ભાવેદ્રિય. ભગવન ! દ્વબેન્દ્રિયો કેટલા ભેદ છે ? આઠ ભેદ - બે શમ, બે નેત્ર, બે ઘાણ, જીભ અને સ્પર્શન. ભગવન ! બૈરયિકોને કેટલી દ્રવ્યેન્દ્રિયો છે ? ઉક્ત આઠ જ. એ પ્રમાણે અસુર યાવત્ સ્વનિતકુમાર જાણવા. ભગવન ! પ્રણવીકાચિકને દ્રવ્યેન્દ્રિય કેટલી હોય ? ગૌતમ એક, સ્પર્શનેન્દ્રિય. એમ વનસ્પતિo સુધી છે. ભગવન ! મેઈન્દ્રયોને કેટલી દ્રવ્યન્દ્રિયો હોય ? ગૌતમ બે - સ્પર્શન અને જિલ્લા. તેઈન્દ્રિયોને કેટલી દ્રવ્યેન્દ્રિયો હોય ? ચાર – બે ધાણ, નાસિકા, જીહા. ચઉરિન્દ્રિય વિશે પ્રશ્ન – છ દ્રવ્યેન્દ્રિયો હોય - બે નેત્ર, બે નાસિકા, જીભ અને અનિ. બાકી બધાં જીવોને નૈરયિકોની જેમ વૈમાનિક સુધી જાણવા. ભગવન! એકૈક નૈરયિકને કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીતમાં થયેલી છે? ગૌતમા અનંત કેટલી દ્રવ્યો બદ્ધ-વિધમાન હોય ? ગૌતમ! આઠ. કેટલી ભાવિકાળે થશે ? ગૌતમ! આઠ, નવ, સત્તર, સંખ્યાત, અસંખ્યાત કે અનંત. એ પ્રમાણે અનિતકુમાર સુધી કહેવું. એમ પૃની, આ, વનસ્પતિકાયિકો પણ જાણવા. પરંતુ “કેટલી બદ્ધ-વર્તમાન ઈન્દ્રિયો હોય'', તે વનના ઉત્તરમાં એક સાશનેન્દ્રિય-ક્તવ્યન્દ્રિય કહેતી. એમ તેઉકાયિક અને વાયુકાયિકમાં પણ કહેવું. પણ ભાવિમાં થનારી જઘન્યથી નવ કે દશ દ્રવ્યેન્દ્રિય હોય. એ પ્રમાણે બેઈન્દ્રિયોને પણ કહેતી. પણ બદ્ધ દ્રવ્યેન્દ્રિય પ્રશ્નમાં બે દ્વબેન્દ્રિયો કહેવી. એમ તેઈન્દ્રિયો પણ જાણવા, પણ તેઓને ચાર બદ્ધ દ્રવ્યન્દ્રિયો હોય. એમ ચઉરિન્દ્રિય પણ જાણવા, પણ તેઓને છ બદ્ધ દ્રવ્યેન્દ્રિયો હોય. પંચેન્દ્રિય તિર્યંચયોનિક, મનુષ્યો, વ્યંતરો, જ્યોતિષ, સૌધર્મ-ઈશાનના દેવો અસુરકુમારસ્વત કહેવા. વિશેષ – મનુષ્યને દ્રવ્યન્દ્રિયો ભાવિમાં કોઈને હોય • કોઇને ન હોય. જેને હોય તેને આઠ, નવ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત દ્વોન્દ્રિયો હોય. સનકુમાર, માહેન્દ્ર, બહાલોકથી આવ્યુત સુધી અને ઝવેયક દેતોને નૈરયિકની માફક જાણવા. ભગવન એકૈક વિજય, વૈજયંત, જયંત, અપરાજિત દેવને કેટલી દ્રવ્યન્દ્રિયો પૂર્વે થઈ ? ગૌતમ! અનંત દ્રવ્યેન્દ્રિયો થઈ હોય. કેટલી બદ્ધ હોય આઠ, કેટલી ભાવિમાં થનારી હોય? આઠ, સોળ, ચોવીશ કે સંખ્યાતી હોય. સવિિસદ્ધ દેવને ભૂતકાળ અનંત દ્રવ્યેન્દ્રિયો થઈ હોય, બદ્ધ-આઠ ૧૨૦ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/ર હોય, ભાવિમાં થનારી આઠ હોય. ભગવના નૈરયિકોને કેટલી દ્રવ્યન્દ્રિયો પૂર્વે થઈ હોય? ગૌતમાં અનંતી. કેટલી બદ્ધ હોય? અસંખ્યાતી. ભાર્વિમાં થનારી કેટલી હોય? અનંત. એ પ્રમાણે વેક દેવો સુધી જાણતું. પણ મનુષ્યોને બદ્ધ દ્રવ્યન્દ્રિયો કદાચ સંખ્યાતી, કદાચ અસંખ્યાતી હોય. વિજય, વૈજયંત, જયંત, અપરાજિત દેવોને અતીત કાળે અનંત, બહ૮-અસંખ્યાતી, ભાવિમાં થનારી અસંખ્યાતી દ્રવ્યન્દ્રિયો હોય. સવસિદ્ધ દેવોનો પ્રત - અdીતકાળે અનંત બદ્ધ-સંગાતી, ભાવિસંખ્યાતી ભગવતુ એકૈક નૈરયિકને નૈરયિકપણામાં કેટલી દ્રવ્યન્દ્રિયો ભુતકાળે થયેલી હોય? ગૌતમાં અનંત વર્તમાનમાં ? આઠ. ભાવિમાં થનારી ? કોઇને હોય, કોઈને ન હોય. જેને થનારી હોય, તેને આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત હોય. હોય, તેને આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત હોય. ભગવાન ! એકૈક નૈરમિકને અસુકુમારપણામાં કેટલી દ્રવ્યન્દ્રિયો અતીત કાળે થઈ હોય ? ગૌતમ ! અનંત કેટલી બદ્ધ હોય ? ન હોય. કેટલી ભાવિમાં થાય ? ગૌતમ ! કોઈને થાય, કોઈને ન થાય. જેને થનારી હોય તેને આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત થનારી હોય. ઓમ સ્વનિતકુમાર સુધી જાણતું. ભગવાન ! એકૈક નૈરચિકને પૃથ્વીકાયિકપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો પૂર્વે થયેલી હોય ? ગૌતમ! અનંત કેટલી બદ્ધ હોય ? ન હોય. કેટલી ભાવિમાં થનારી હોય? કોઈને હોય, કોઈને ન હોય. જેને થનારી હોય તેને એક, બે, ત્રણ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત હોય. એ પ્રમાણે ચાવત વનસ્પતિકાયિકપણામાં જાણવું. ભગવન એકૈક નૈરસિકને બેઈન્દ્રિયપણામાં કેટલી દ્વબેન્દ્રિયો પૂર્વ કાળે થઈ હોય? ગૌતમ ! અનંત કેટલી બદ્ધ હોય ? ન હોય. કેટલી ભાવિમાં થનારી હોય ? કોઈને હોય, કોઈને ન હોય. જેને થનારી હોય તેને બે, ચાર, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત થાય. એમ તેઈન્દ્રિયપણામાં જાણવું, પણ ભાવિમાં થનારી ચાર અઠ, બાર, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત દ્રવ્યન્દ્રિયો હોય. એમ ચઉરિન્દ્રિયપણામાં પણ જાણવું, પણ ભાવિમાં થનારી છે, ભાર, અઢાર, સંખ્યાતી, અસંખ્યાતી કે આનતી હોય. જેમ અસુરકુમારપણામાં કહ્યું, તેમ પંચેન્દ્રિય તિચિપણામાં પણ જાણવું, મનુષ્યપણામાં પણ એમ જ જમવું, પરંતુ ભાવિમાં આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી કે અનંત દ્વબેન્દ્રિયો થાય. મનુષ્ય સિવાય બધાંને મનુષ્યપણામાં દ્રવ્યેન્દ્રિય ભાવિમાં થનારી કોઈને હોય, કોઈને ન હોય'', એવું ન કહેવું. વ્યંતર, જ્યોતિષ, સૌધર્મ યાવ4 ઝવેયકપણામાં દ્વબેન્દ્રિય પૂર્વકાળે અનંત થયેલ હોય, બદ્ધ દ્રવ્યન્દ્રિયો નથી, ભાવિમાં થનારી Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧૫/-/૪૩૭ ૧૨૧ કોઈને હોય, કોઈને ન હોય. જેને હોય તેને આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત દ્રવ્યન્દ્રિયો થવાની હોય.. ભગવાન ! એકૈક નૈરયિકને વિજય, વૈજયંત, જયંત, અપરાજિતપણામાં કેટલી દ્રવ્યન્દ્રિયો ભૂતકાળે થયેલ હોય ? ન હોય. [બદ્ધ પણ ન હોય કેટલી ભાવિમાં થનાર હોય? કોઈને હોય • કોઈને ન હોય. જેને થનાર હોય તેને આઠ કે સોળ થનાર હોય. સર્વાર્થસિદ્ધ દેવપણામાં અતીત અને બદ્ધ દ્રવ્યેન્દ્રિયો નથી, ભાવિમાં થનારી કોઈને હોય-કોઈને ન હોય. જેને ભાવિમાં થવાની છે, તેને આઠ દ્વબેન્દ્રિયો થનાર હોય. એ પ્રમાણે નૈરયિક દંડક માફક અસુરકુમાર દંડક કહેવો. યાવત પંચેન્દ્રિય તિર્યંચદંડક કહેતો. પણ જેને સ્થાનમાં જેટલી બદ્ધ વર્તમાન પ્રત્યેન્દ્રિયો હોય તેને તેટલી કહેવી. ભગવન ! એકૈક મનુષ્યને નાકપણામાં દ્રોન્દ્રિયો પૂર્વકાળે કેટલી થઈ હોય ? ગૌતમ! અનંત. કેટલી બદ્ધ હોય ? ન હોય. કેટલી ભાવિમાં થાય ? કોઈને થાય - કોઈને ન થાય. જેને થનારી હોય તેને આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત દ્રવ્યેન્દ્રિયો હોય. એ પ્રમાણે પંચેન્દ્રિય તિચિયોનિપા સુધી જાણવું. પણ એકેન્દ્રિય અને વિકસેન્દ્રિયમાં જેને જેટલી થનાર હોય, તેને તેટલી કહેવી. ભગવન્! ઓઝેક મનુષ્યને મનુષ્યપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો પૂર્વે થયેલ હોય ? ગૌતમ! કોઈને હોય - કોઈને ન હોય. જેને થનાર હોય તેને આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત હોય. વ્યંતર, જ્યોતિષ ચાવત રૈવેયકપણામાં જેમ નારકપણામાં કહ્યું તેમ કહેવું. ભગવન્! એકૈક મનુષ્યને વિજય, વૈજયંત, જયંત, અપરાજિત દેવપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો પૂર્વકાળે થઈ હોય? કોઈને હોય - કોઈને ન હોય. જેને હોય તેને આઠ કે સોળ હોયકેટલી બદ્ધ હોય? કેટલી ભાવિમાં થનાર હોય? કોઈને હોય • કોઈને ન હોય. જેને હોય તેને આઠ કે સોળ હોય. ભગવન્! એકૈક મનુષ્યને સવથિસિદ્ધદેવત્વમાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે થઈ હોય? કોઈને હોય - કોઈને ન હોય. જેને હોય તેને આઠ હોય. બદ્ધ કેટલી હોય? ન હોય. ભાવિ કેટલી હોય? કોઇને હોય ... કોઈને ન હોય. જેને થનાર હોય, તેને lઠ હોય. | વ્યંતર અને જ્યોતિક નૈરયિકવતુ જાણવા, સૌધર્મ દેવ નૈરયિકવત કહેવો. પણ સૌધર્મ દેવને વિજય, વૈજયંત, જયંત, અપરાજિત દેવત્વમાં કેટલી દ્રવ્યન્દ્રિયો પૂર્વકાળે હોય? કોઈને હોય - કોઈને ન હોય. જેને હોય તેને આઠ હોય. બદ્ધ કેટલી હોય? ન હોય. ભાવિમાં થનાર કેટલી હોય ? ગૌતમ ! કોઈન હોય • કોઇને ન હોય, જેને હોય તેને આઠ કે સોળ થનારી હોય. સવથિસિદ્ધ દેવપણામાં નૈરયિકવ4 કહેવું. એ પ્રમાણે ચાવતું વેયક દેવને ચાવત્ સર્વાર્થ સિદ્ધ દેવપણામાં એમ જ કહેવું. ૧૨૨ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર ભગવન! એકૈક વિજય, વૈજયંત, જયંત, અપરાજિત દેવને નૈરયિકપણામાં કેટલી દ્વોન્દ્રિયો અતીતકાળે થઈ હોય? અનંત હોય. બદ્ધ કેટલી હોય? ન હોય. ભાવિમાં થનારી ન હોય. એ પ્રમાણે પંચેન્દ્રિય તિચિ સુધી કહેતું. મનુષ્યપણામાં દ્રવ્યેનિદ્રયો અતીતકાળે અનંત હોય, બદ્ધ ન હોય, ભાવિમાં થનારી આઠ, સોળ, ચોવીશ કે સંખ્યાતી હોય. વ્યંતર અને જ્યોતિક સૈરયિકવ4 કહેવા. સૌધર્મદિવત્વમાં અતીતકાળે અનંત થઈ હોય, વર્તમાનકાળે નથી, ભાવિમાં થનારી કોઈને હોય - કોઈને ન હોય જેને હોય તેને આઠ, સોળ, ચોવીશ કે સંખ્યાતી હોય. એ પ્રમાણે વેયકપણા સુધી જાણતું. વિજયાદિ ચારમાં પૂર્વકાળે કોઈને હોય • કોઈને ન હોય, જેને હોય તેને આઠ હોય, બદ્ધ કેટલી હોય? આઠ ભાવિમાં થનારી કેટલી હોય? કોઈને હોય • કોઈને ન હોય, જેને હોય તેને આઠ હોય. ભગવન્! એકૈક વિજયાદિ ચાર દેવને સવિિસદ્ધ દેવપણામાં કેટલી વ્યન્દ્રિયો ભૂતકાળ હોય? ન હોય. કેટલી બદ્ધ હોય? ન હોય. કેટલી ભાવિમાં થવાની હોય? કોઈને હોય - કોઈને ન હોય, જેને હોય તેને આઠ થનારી હોય. ભગવન! એકૈક સવથસિદ્ધ દેવને નૈરયિકપણામાં કેટલી દ્રવ્યન્દ્રિયો અતીત કાળે હોય ? ગૌતમાં અનંત વર્તમાન કેટલી હોય ? ન હોય. ભાવિમાં થનાર કેટલી હોય ? ન હોય. એમ મનુષ્ય સિવાય વેયકક્ષા સુધી નવું. પણ મનુષ્યપણામાં દ્રવ્યેન્દ્રિયો પૂર્વકાળે અનંત હોય, વર્તમાનમાં ન હોય, ભાવિમાં થનારી આઠ હોય. વિજયાદિ ચાર દેવપણામાં દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે કોઈને હોય • કોઈને ન હોય, જેને હોય તેને આઠ હોય. કેટલી બદ્ધ હોય ? ન હોય. કેટલી ભાવિમાં થનાર હોય? ન હોય. ભગવતુ ! એકૈક સવસિદ્ધ દેવને સવથિસિદ્ધપણામાં કેટલી દ્રવ્યેન્દ્રયો અતીતકાળે હોય ? ગૌતમ ! ન હોય. વર્તમાનમાં ? આઠ હોય. ભાવિમાં થનારી ? ન હોય. ભગવા નૈરયિકોને નૈરયિકપણામાં દ્રવ્યન્દ્રિય અતીતકાળે કેટલી હોય? ગૌતમાં અનંત હોય. વર્તમાનકાળે કેટલી હોય? અસંખ્યાતી. ભાવિમાં થનારી કેટલી હોય? અનંત ભગવના નૈરયિકોને અસુકુમારપમામાં કેટલી દ્રવ્યન્દ્રિયો પૂર્વ કાળે હોય? ગૌતમ અનંત હોય. વર્તમાનકાળે કેટલી હોય? ન હોય. ભાવિમાં થનારી કેટલી હોય? અનંત હોય. એ પ્રમાણે વેયકદેવપણા સુધી જાણવું. ભગવન નૈરયિકોને વિજય, વૈજયંત, જયંત, અપરાજિત દેવપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીતકાળે હોય? ન હોય. વર્તમાનકાળે કેટલી હોય ? ન હોય. ભાવિમાં થનારી કેટલી હોય ? અસંખ્યાતી હોય. એ પ્રમાણે સા[િસિદ્ધદેવપણામાં પણ જાણવું. એમ પંચે તિર્યંચ સવથિસિદ્ધ દેવપણામાં કહેવા. પરંતુ વનસ્પતિકાયિકોને વિજય, વૈજયંત, જયંત, અપરાજિત, સવથિિિસદ્ધ દેલપણામાં ભાવિમાં થનાર દ્રવ્યેન્દ્રિયો અનંત હોય. મનુષ્ય અને સવથિસિદ્ધ સિવાય બધાંને સ્વસ્થાન આશ્રીને બદ્ધ દ્રવ્યેન્દ્રિયો Page #69 -------------------------------------------------------------------------- ________________ , સ ૧૫/૨-૪૩૩ ૧૨૩ અસંખ્યાતી હોય, પરસ્થાનને આશ્રીને બદ્ધ દ્રવ્યન્દ્રિયો ન હોય. વનસ્પતિકાયિકોને ભદ્ર દ્વોન્દ્રિયો અનંત છે. મનુષ્યોને નૈરયિકપણામાં દ્રવ્યન્દ્રિયો અતીતકાળે અનંત હોય. વમનકાળે નથી, ભાવિમાં થનારી અનંત હોય, એ પ્રમાણે રીવેયકદેવપણા સુધી જણવું. પણ સ્થાનમાં દ્રવ્યન્દ્રિયો અતીતકાળે અનંત હોય, વર્તમાનકાળે કદાચ સંખ્યાતી હોય, કદસ અસંખ્યાતી હોય, ભાવિમાં થનારી અનંત હોય. ભગવન્! મનુષ્યોને વિજય, વૈજયંત, જયંત, અપરાજિત દેવપણામાં કેટલી વ્યન્દ્રિયો પૂર્વકાળે હોય ? સંખ્યાતી હોય. વર્તમાનકાળે કેટલી હોય ? નથી. ભાવિમાં થનાર કેટલી હોય ? કદાચિત સંખ્યાતી હોય, કદાચિત સંખ્યાની હોય. એ પ્રમાણે સાથિ સિદ્ધ દેવપણામાં દ્રવ્યન્દ્રિયો પૂર્વકાળે નથી, વર્તમાનકાળે નથી, ભાવિમાં થનારી અસંખ્યાતી હોય. આમ વૈવેયક દેવો સુધી જાણવું. ભગવાન ! વિજયાદિ ચારને નારકપણામાં દ્રવ્યેન્દ્રિયો અતીતકાળે કેટલી હોય ગૌતમ! અનંત હોય. વર્તમાનકાળે કેટલી હોય ? ન હોય. ભાવિમાં થનારી કેટલી હોય ? ન હોય. એ પ્રમાણે જ્યોતિકદેવત્વમાં સુધી પણ જાણવું. પરંતુ મનુષ્યપણામાં દ્રવ્યેન્દ્રિયો અતીતકાળે અનંત હોય, વર્તમાનકાળે ન હોય અને ભાવિમાં થનાર અસંખ્યાતી હોય. એ પ્રમાણે ચાવતું પૈવેયક દેવપણામાં વસ્થાન અપેક્ષાએ અતીતકાળે અસંખ્યાતી હોય. વર્તમાનકાળે અસંખ્યાતી હોય, ભાવિમાં થનાર અસંખ્યાતી હોય. સવપ્રિસિદ્ધ દેવપણામાં દ્રવ્યેન્દ્રિો અતીતકાળે ન હોય, વર્તમાનકાળે ન હોય, ભાવિમાં થનારી અસંખ્યાતી હોય. ભગવના સવથિસિદ્ધ દેવોને નાકપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો પૂર્વકાળે હોય ? ગૌતમઅનંત હોય. વર્તમાનકાળે કેટલી હોય ? ન હોય. ભાવિમાં થનારી કેટલી હોય ? ન હોય. એ પ્રમાણે મનુષ્ય સિવાય યાવત્ ઝવેયક દેવપણામાં જણાવું. મનુષ્યપણામાં દ્રન્દ્રિયો અતીતકાળે અનંત હોય, વર્તમાનકાળે ન હોય, ભાવિમાં થનારી અસંખ્યાતી હોય. વિજયાદિ ચાર અનુત્તરમાં દ્રવ્યેન્દ્રિયો અતીતકાળે કેટલી હોય? સંસ્માત.. વતમાનકાળે ? ન હોય. ભાવિમાં થનારી ? ન હોય. ભાવિમાં થનારી ? ન હોય. ભાવિમાં થનારી ? ન હોય. સવથિસિદ્ધ દેવોને સવર્ણસિદ્ધપણામાં કેટલી દ્રવ્યન્દ્રિયો પૂર્વ કાળ હોય ? ન હોય. વર્તમાનકાળે કેટલી હોય ? સંખ્યાતી હોય, ભાવિમાં થનારી કેટલી હોય ? ન હોય. ભગવન્! ભાવેન્દ્રિયો કેટલી હોય ? પાંચ. - શ્રોસેન્દ્રિય યાવત્ પશનેન્દ્રિય. ભગવન / નૈરયિકોને કેટલી ભાવેન્દ્રિય હોય ? પાંચ • એન્દ્રિય ચાવત સ્પશનન્દ્રિય. એ પ્રમાણે જેને જેટલી ઈન્દ્રિયો હોય, તેને તેટલી વૈમાનિક સુધી કહેવી. ભગવન! એક-એક નૈરમિકને ભૂતકાળમાં કેટલી ભાવેન્દ્રિયો હોય? ગૌતમ! અનંત હોય. વર્તમાનકાળે ? પાંચ હોય. ભાવિમાં થનારી ? પાંચ, દશ, ૧૨૪ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર અગિયાર, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત હોય. એ પ્રમાણે અસુકુમારો પણ જાણવા, પણ તેને ભાવિમાં થનારી પાંચ, છ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત ભાવેન્દ્રિયો હોય. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી ગણવું. આ પ્રમાણે પૃedી, અe, વનસ્પતિકાયિકને પણ જાણવું. બે-ત્રણ-ચાર ઈન્દ્રિયવાળાને પણ જાણવા, તે% અને વાયુને પણ એમજ કહેતા. પણ ભાવિમાં થનારી છ, સાત, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત ભાવેન્દ્રિયો હોય. પંચેન્દ્રિય તિચિને યાવત્ ઈશાનદેવને અસુરકુમારવત જાણવા. પરંતુ મનુષ્યને ભાવિમાં થનારી ભાવેન્દ્રિયો કોઈને હોય - કોઈને ન હોય, એમ કહેવું. સનતકુમાર ચાવતું ઝવેયકને નૈરયિકની જેમ જાણવા. વિજયાદિ ચાર અનુત્તર દેવને દ્રવ્યેન્દ્રિયો અતીતકાળે અનંત હોય, વર્તમાનકાળે પાંચ હોય, ભાવિમાં થનારી પાંચ, દશ, પંદર કે સંખ્યાતી હોય, સવર્થિ સિદ્ધ દેવને અતીતકાળે અનંત હોય, વર્તમાનકાળે પાંચ હોય, ભાવિમાં થનારી પાંચ હોય. ભગવાન ! બૈરયિકોને કેટલી ભાવેન્દ્રિયો અતીત કાળે હોય ? ગૌતમ ! અનંત. વર્તમાનકાળે ? અસંખ્યાતી. ભાવિમાં થનારી ? અનંત હોય. એ પ્રમાણે જેમ દ્રવ્યેન્દ્રિયોમાં બહુવચન વડે દંડક કહ્યો, તેમ ભાવેન્દ્રિયમાં પણ કહેવો. પરંતુ વનસ્પતિકાયિકોને વર્તમાનકાળે ભાવેન્દ્રિયો અનંત હોય. ભગવન પ્રત્યેક નૈરચિકને નૈરયિકપણામાં કેટલી ભાવેન્દ્રિયો અતીતકાળે . હોય? ગૌતમ! અનંત વમિાનકાળે કેટલી હોય? પાંચ. ભાવિમાં થનારી ? કોઈને હોય • કોઈને ન હોય. જેને હોય તેને પાંચ, દશ, પંદર, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત હોય. એ પ્રમાણે અસુરકુમારથી નિતકુમાર સુધી જાણવા, પણ વર્તમાનકાળે ન હોય. પૃeતીકાયિકશી ચાવતુ બેઈન્દ્રિયપણમાં જેમ દ્રવ્યેન્દ્રિયો કહી, તેમ ભાવેન્દ્રિયો કહેવી. તેઈન્દ્રિયપણામાં પણ તેમજ કહેતું, પરંતુ ભાવિમાં થનારી ત્રણ, છ, નવ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત ભાવેદ્રિયો કહેવી. ચઉરિદ્રયપણામાં પણ એમ જ જાણતું, પરંતુ ભાવિમાં થનારી ભાવેન્દ્રિો ચાર, આઠ, સંધ્યાતી, અસંખ્યાતી કે અનંત હોય. એ પ્રમાણે દ્રવ્યેન્દ્રિયોના ચરે પાઠ મુજબ અહીં ચારે પાઠ કહેવા પરંતુ બીજા પાઠમાં જેને જેટલી ઈન્દ્રિયો હોય, તેને તેટલી ઈન્દ્રિયો ભાવિમાં રણવી. ચોથા પાઠમાં દ્રન્દ્રિયવત કહેવી. ચાવ4 સાિિસદ્ધદેવપણામાં અતીતકાળે ભાવેન્દ્રિયો ન હોય, વર્તમાનકાળ સંખ્યાતી હોય, ભાવિમાં થનારી ન હોય. • વિવેચન-૪૩૩ - ભગવદ્ ! ઈન્દ્રિયો કેટલા પ્રકારે છે ? સૂત્ર સુગમ છે. - X - X • એકૈક જીવ સંબંધે અતીત, બદ્ધ, પુરસ્કૃતુ દ્રવ્યેન્દ્રિય વિચારમાં પુરસ્કૃ-ભાવિ દ્રવ્યેન્દ્રિય આઠ, સોળ આદિ કહી છે. જે નૈરયિક પછીના જ ભવમાં મનુષ્યત્વ પામીને સિદ્ધ થાય, તેને મનુષ્યભવ સંબંધી આઠ ઈન્દ્રિયો, પછીના ભવમાં તિર્યચપણુ પામી પછી મનુષ્યત્વ Page #70 -------------------------------------------------------------------------- ________________ ૧૫/૨/૧/૪૩૭ પામી સિદ્ધ થાય તેને બંને ભવની થઈને સોળ ઈન્દ્રિયો હોય. જે નકથી નીકળી તિર્યંચ પંચેન્દ્રિય, પૃથ્વીકાયાદિક, પછી મનુષ્ય થાય તેને સત્તર દ્રવ્યેન્દ્રિયો હોય. સંખ્યાત-અસંખ્યાત કે અનંતકાળ રહેનારને તેટલી-તેટલી દ્રવ્યેન્દ્રિયો હોય. અસુકુમાર સૂત્રમાં ભાવિ આઠ, નવ આદિ ઈન્દ્રિયો કહી. તેમાં સીધો મનુષ્યત્વ પામી સિદ્ધ થાય તેને આઠ દ્રવ્યેન્દ્રિયો હોય. અસુરથી ઈશાનદેવ સુધી પૃથ્વી આદિમાં જઈને પછી મનુષ્યત્વ પામી સિદ્ધ થાય તો તેને નવ ઈન્દ્રિયો હોય, સંખ્યાતી-અસંખ્યાતી-અનંત દ્રવ્યેન્દ્રિયો પૂર્વવત્. ૧૨૫ પૃથ્વી-પાણી-વનસ્પતિ સૂત્રમાં - ૪ - મનુષ્યત્વ પામી સિદ્ધ થાય તેને આઠ, એક પૃથ્વી આદિ ભવ પછી મનુષ્યત્વ પામી સિદ્ધ થાય તેને નવ દ્રવ્યેન્દ્રિયો થાય. તેઉકાય-વાયુકાય મરીને અનંતર મનુષ્યત્વ ન પામે. પણ વિકલેન્દ્રિય પછી અનંતર મનુષ્યત્વ પામે, પણ તેઓ સિદ્ધ ન થાય. તેથી તેમને જઘન્યથી નવ કે દશ દ્રવ્યેન્દ્રિયો હોય. બાકીના પૂર્વવત્. મનુષ્ય સૂત્રમાં ભાવિ દ્રવ્યેન્દ્રિય કોઈને હોય - કોઈને ન હોય. તેમાં તે ભવે સિદ્ધ થનારને ન હોય, બાકીનાને હોય. અનંતર ભવે સિદ્ધ થાય તો આઠ, વચ્ચે પૃથ્વી આદિ એક ભવ કરીને સિદ્ધ થાય તો નવ, બાકીનાને પૂર્વવત્ કહેવી. સનત્કુમારથી ત્રૈવેયક દેવોને નૈરયિકવત્ કહેવા, વિજયાદિ ચાર દેવના સૂત્રોમાં – અનંતર ભવે મનુષ્યત્વ પામીને સિદ્ધ થાય તેને આઠ દ્રવ્યેન્દ્રિયો હોય, બે મનુષ્ય ભવે સિદ્ધ થાય તેને સોળ દ્રવ્યેન્દ્રિયો, વચ્ચે દેવપણુ પામીને મનુષ્ય થઈ સિદ્ધ થાય, તેને ચોવીશ અને સંખ્યાતો કાળ સંસારમાં રહેનારને સંખ્યાતી દ્રવ્યેન્દ્રિયો હોય છે. પણ વિજયાદિ ચાર દેવોને અસંખ્યાત કે અનંતકાળ સંસાર ન હોય. સર્વાર્થસિદ્ધ પછીના ભવમાં અવશ્ય સિદ્ધ થાય, માટે તેને આઠ દ્રવ્યેન્દ્રિય હોય. બહુવચનમાં નૈરયિકોને બદ્ધ વ્યેન્દ્રિયો અસંખ્યાતી કહી, કેમકે નૈરયિકો અસંખ્યાતા છે. મનુષ્ય સૂત્રમાં કદાચ સંખ્યાતી - કદાચ અસંખ્યાતી કહી, કેમકે - x - ગર્ભજ મનુષ્યો સંખ્યાતા છે, સંમૂર્ણિમ ક્યારેક સર્વથા ન હોય, હોય તો તેનો સમાવેશ કરતાં અસંખ્યાતી દ્રવ્યેન્દ્રિયો તેમને હોય. - X - ૪ - એક એક વૈચિકને તૈરચિપણામાં દ્રવ્યેન્દ્રિય ભાવિમાં નૈરચિપણું ન પામે તેને ન હોય, જો ફરી નકપણું પામનાર હોય તો એક વખતમાં આઠ ઈત્યાદિ જાણવું. મનુષ્યમાં તેમ ન કહ્યું, કેમકે મનુષ્યત્વમાં અવશ્ય ફરી આગમન થવાનું છે, તેથી જઘન્યથી અવશ્ય આઠ હોય. વિજયાદિ ચારમાં - X - વિશેષ એ કે ત્યાં ગયેલ જીવ મરણ પામી, તથાસ્વભાવથી કદિ પણ નૈરયિકથી તિર્યંચ પંચેન્દ્રિય, વ્યંતર, જ્યોતિષ્કમાં ન આવે, પણ મનુષ્ય અને સૌધર્માદિમાં આવે ઈત્યાદિ સુગમ છે. - x - x - મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૧૫-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૧૨૬ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ પદ-૧૬-પ્રયોગ' @ — * - * - * — ૦ એ પ્રમાણે પદ-૧૫ની વ્યાખ્યા કરી, હવે સોળમું કહે છે, તેનો સંબંધ આ છે – પૂર્વ પદમાં - ૪ - ઈન્દ્રિય પરિણામ કહ્યા. અહીં પરિણામના સમાનપણાથી પ્રયોગ પરિણામ કહે છે - . સૂત્ર-૪૩૮ ઃ ભગવન્ ! પ્રયોગ કેટલા ભેટે છે ? ગૌતમ ! પંદર ભેદ. તે આ – સત્યમનઃ પ્રયોગ, અસત્યમનઃ પ્રયોગ, સત્યમૃષા મનઃપયોગ, અસત્યામૃષા મનઃ પ્રયોગ, એ રીતે ચાર વાન પ્રયોગ, ઔદાકિશરીરકાય પ્રયોગ, ઔદારિક મિશ્રશરીસ્કાય પ્રયોગ, વૈક્રિય શરીરકાય પ્રયોગ, વૈક્રિય મિશ્રશરીર કાય પ્રયોગ, આહારકશરીર કાપયોગ, આહારકમિશ્રશરીર કાય અને તૈજસકાણશરી • વિવેચન-૪૩૮ - પ્રયોન-પ્ર ઉપરાર્ગ સહ યોગ - વ્યાપાર, અર્થાત્ પરિમંદ ક્રિયા કે આત્મવ્યાપાર, જે વડે ક્રિયાઓમાં કે સાંપરાયિક કે ઇપિથ કર્મની સાથે આત્મા જોડાય તે પ્રયોગ, તે પંદર છે. (૧) સત્યમનઃ પ્રયોગ - સત્ એટલે મુનિ કે પદાર્થો. મુનિને મુક્તિ પ્રાપક હોવાથી અને યથાર્થ સ્વરૂપના ચિંતનથી પદાર્થોને હિતકારી તે સત્ય. જેમકે – “જીવ છે, સત્-અસત્પ છે, શરીર માત્ર વ્યાપી છે,'' ઇત્યાદિ રૂપે યથાર્થ વસ્તુનું ચિંતન કરે તે સત્યમન, તેનો પ્રયોગ - વ્યાપાર, તે સત્યમનઃપ્રયોગ. (૨) અસત્યમનઃ પ્રયોગ - સત્યથી વિપરીત તે અસત્ય, જેમકે - જીવ નથી અથવા એકાંત સત્ છે, ઈત્યાદિ કુવિકલ્પ કરનાર મન, તેનો પ્રયોગ - તે, અસત્ય મનઃપ્રયોગ. (૩) સત્યામૃષામનઃ પ્રયોગ - જેમકે ધવ, ખેર, પલાશાદિથી મિશ્ર ઘણાં અશોકવૃક્ષો છતાં ‘આ અશોક વન છે' એવો વિકલ્પ કરવામાં તત્પર તે સત્યમૃષા મનઃપ્રયોગ. જો કે વ્યવહારનયથી તેને સત્યમૃષા કહે છે, ખરેખર તો તે અસત્ય છે. (૪) અસત્યામૃષામનઃ પ્રયોગ - જે સત્ય નથી, તેમ અસત્ય પણ નથી, તે અસત્યામૃષા. અહીં મતભેદ હોય ત્યારે પદાર્થને સ્થાપન કરવાની બુદ્ધિથી સર્વજ્ઞના મતાનુસાર વિચાર કરાય, જેમકે – “જીવ છે - તે સત્ અસત્ રૂપ છે.' તે આરાધક હોવાથી સત્ય છે. મતભેદ હોય ત્યારે વસ્તુને સ્થાપન કરવાની બુદ્ધિથી સર્વજ્ઞના મતાનુસાર વિચાર કરાય, જેમકે – “જીવ છે - તે સત્ અસત્ રૂપ છે.' તે આરાધક હોવાથી સત્ય છે. મતભેદ હોય ત્યારે વસ્તુને સ્થાપન કરવાની બુદ્ધિથી સર્વજ્ઞ મત વિરુદ્ધ વિચારાય, ત્યારે ‘જીવ નથી’ ઈત્યાદિ વિરાધક હોવાથી અસત્ય છે. પણ જે વસ્તુને સ્થાપન કરવાની ઈચ્છા સિવાય સ્વરૂપ માત્રનો વિચાર કરવામાં તત્પર હોય, જેમકે “ઘડો લાવ” આદિ ચિંતન કરવામાં તત્પર તે અસત્યામૃષા. કેમકે અહીં - Page #71 -------------------------------------------------------------------------- ________________ ૧૬/-:/૪૩૮ ૧૨૭ પૂર્વોક્ત રૂપે કશું સત્ય નથી કે અસત્ય નથી. જો કે આ વ્યવહાર નથી કહ્યું છે અન્યથા છેતરવાની બુદ્ધિથી ચિંતન હોય તો અસત્ય છે. મનની માફક વચન પ્રયોગ પણ ચાર ભેદે છે - સત્ય વચન પ્રયોગ, મૃષા વયન પ્રયોગ, સત્યમૃષા વચન પ્રયોગ અને અસત્યામૃષા વચન પ્રયોગ, તે સત્યમના માફક જાણવા. o દારિક શરીર કાયપ્રયોગ - દારિકાદિનો અર્થ આગળ કહીશું. દારિક શરીર જ પુદ્ગલ સ્કંધના સમુદાયરૂપ હોવાથી અને ઉપચયને પ્રાપ્ત થતું હોવાથી તાવ કહેવાય છે. #- સમુદાય અથવા ઉપયયને પામે તે કાય. તેનો વ્યાપાર. આ યોગ પર્યાપ્તા તિર્યંચ અને મનુષ્યોને હોય છે. 0 ઔદારિક મિશ્ર શરીરકાયપ્રયોગ- કામણ સાથે મિશ્ર થયેલ દારિક છે ઔદારિકમિશ્ર. નિયુક્તિકારશ્રી કહે છે કે – જીવ કામણ યોગ વડે તુરંત આહાર કરે છે, ત્યારપછી મિશ્ર વડે ચાવતુ શરીરની ઉત્પત્તિ થાય છે. [શંકા] મિશ્રપણે બંનેમાં રહેલ છે, તો “ઔદારિક મિશ્ર’ શબ્દ કેમ વાપર્યો, ‘કાર્પણમિશ્ર’ કેમ નહીં ? (સમાધાન શાસ્ત્રમાં તેનો જ વ્યવહાર થાય છે કે જેથી વકતાએ શ્રોતાને કહેવા ધારેલ અર્થનો સ્પષ્ટ બોધ થાય, કામણ શરીર સંસાર પર્યન્ત નિરંતર રહે છે, તે બધાં શરીરોમાં હોય છે, તેથી કામણ મિશ્ર કહેવાથી તે તિર્યચ-મનુષ્યને કે દેવ-નાકને, કોને વિવક્ષિત છે - તે જાણી ન શકાય. વળી ઉત્પત્તિ અપેક્ષાએ ઔદારિકનું પ્રધાનપણું હોવાથી, વિવક્ષિત અર્થનો સ્પષ્ટ બોધ થવા દારિક વર્ડ “દારિકમિશ્ર' એવો વ્યવહાર થાય છે. વળી વૈક્રિયલબ્ધિયુક્ત ઔદારિક-શરીસ્વાળા મનુષ્ય, તિર્યંચ પંચે, પયર્તિા બાદર વાયુકાયિક વૈક્રિયશરીર કરે ત્યારે દારિક શરીર પ્રયોગમાં જ વર્તતો આત્મપદેશોને વિસ્તારી વૈક્રિયશરીર યોગ્ય પગલા ગ્રહણ કરી વૈક્રિય શરીર પયપ્તિ પૂર્ણ ન કરે, ત્યાં સુધી દારિકની વૈક્રિય સાથે મિશ્રતા બંનેમાં રહેલી છે, તો પણ ઔદાકિની પ્રધાનતાથી ઔદાકિ મિશ્ર કહેવાય, પણ વૈક્રિયમિશ્ર એવો વ્યવહાર થતો નથી, આમ જ આહાકશરીર સંબંધે પણ જાણવું. o વૈક્રિય શરીફાય પ્રયોગ - વૈક્રિયશરીર પર્યાપ્તિ વડે પતિને આ કાયપયોગ હોય. વૈકિયમિશ્ર શરીરકાર પ્રયોગ - દેવ, નાકોને પર્યાપ્તાવસ્થામાં હોય છે, ત્યાં મિશ્રપણું કાર્પણ સાથે જાણવું. જ્યારે મનુષ્ય, તિર્યંચ પંચેન્દ્રિય કે વાયુમાયિકો વૈકિય શરીર કરી પોતાનું કાર્ય સમાપ્ત કરી, વૈક્રિય શરીર ત્યાગી, ઔદારિક શરીરમાં પ્રવેશ કરવા પ્રયત્ન કરે ત્યારે - x - વૈક્રિય, પ્રધાનપણું હોવાથી વૈક્રિય વડે વૈક્રિયમિશ્ર એવો વ્યવહાર થાય. ૦ આહારક શરીર કાયપયોગ - આહાક શરીર પર્યાપ્તિ વડે પતિને આ કાય પ્રયોગ હોય. ૦ આહાકમિશ્ર શરીર કાય પ્રયોગ - આહારક શરીર સ્વકાર્ય પૂર્ણ કરી ૧૨૮ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર ઔદાકિમાં પ્રવેશે ત્યારે - x • આમ કહેવાય. સિદ્ધાંતના મતે આ કહેલ છે. કાર્યપ્રન્શિકો તો બંને કાળમાં આહાકમિશ્ર કે વૈક્રિયમિશ્રને જ માને છે. • x - o તૈજસ કાર્પણ શરીર પ્રયોગ - વિગ્રહગતિમાં અને સમુદ્ગાત અવસ્થામાં સયોગી કેવલીને બીજા, ચોથા, પાંચમાં સમયે હોય છે. તૈજસ-કામણના નિત્ય સહચારથી આ કહ્યું છે. આ પંદર પ્રયોગોને જીવાદિ સ્થાનોમાં કહે છે - • સૂત્ર-૪૩૯ : ભગવાન ! જીવોને કેટલા ભેદે પ્રયોગ હોય ? ગૌતમ ! પંદર ભેદે - સત્યમનઃ પ્રયોગ ચાવ કામણશરીર કાય પ્રયોગ. ભગવદ્ ! નૈરયિકોને કેટલા પ્રકારે પ્રયોગ હોય? અગિયાર ભેદે - સત્યમનઃ પ્રયોગ યાવતુ અસત્યામૃષા વચન પ્રયોગ, વૈક્રિય શરીરકાય પ્રયોગ, વૈક્રિયમિશ્રશરીટકાય પ્રયોગ, કામણ શરીફાય પ્રયોગ. આમ ચાવ4 dનિતકુમાર જાણવું. પૃવીકાયિક સંબંધે પૃછા - ગૌતમ! તેમને ત્રણ ભેદ પ્રયોગ હોય - દારિક ઔદારિક મિw કામણ શરીરકાયપયોગ. એ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી જાણવું. પણ વાયકારિકોને પાંચ પ્રકારે પ્રયોગ હોય - ઔદરિ, ઔદારિક મિ, વૈક્રિય, વૈક્રિયમિશ્ર, કામણ શરીરકાય પ્રયોગ. બેઈન્દ્રિય સંબંધે પૃચ્છાતેમને ચાર ભેદે પ્રયોગ હોય - અસત્યા મૃષા વચન પ્રયોગ, ઔદારિક, ઔદારિકમિ, કામણ શરીર કાયપયોગ, પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણતું. પંચેન્દ્રિયતિયરને તે પ્રકારે પ્રયોગ કહ્યો છે - સત્યમન:પ્રયોગ, મૃષામનપયોગ, સત્યપૃષ, અસત્યામૃષb, એ પ્રમાણે ચાર વચન પ્રયોગ, ઔદારિક શરીરૂ, ઔદારિક મિશ્ર શરીરૂ, સૈક્રિયશરીરૂ, વૈક્રિયમિશ્ર શરીરુ, કામણશરીરકાય મનુષ્ય સંબંધે પ્રથમ • તેમને પંદર ભેટે પ્રયોગ હોય છે, વ્યંતર-જ્યોતિકવૈમાનિકોને નૈરપિકવતું જાણવા. વિવેચન-૪૩૯ - જીવપદમાં પંદર પ્રયોગો હોય છે. કેમકે ભિન્નભિન્ન જીવોને અપેક્ષાથી સદા ૧૫-પ્રયોગ પ્રાપ્ત થાય છે. નૈરયિકમાં ૧૧-પ્રયોગ હોય. કેમકે તેમને દારિક, આહારક, બંનેના મિશ્ર પ્રયોગો અસંભવ છે. એ પ્રમાણે ભવનપત્યાદિ ચારે દેવો કહેવા, વાયુકાય સિવાયના એકેન્દ્રિયોમાં પ્રત્યેકને ત્રણ ત્રણ પ્રયોગ હોય - દારિક, દારિકમિશ્ર, કામણ. વાયુકાયને વૈક્રિય, વૈક્રિયમિશ્રના સંભવથી પાંચ પ્રયોગો હોય. વિકલેન્દ્રિયને ચાર-ચાર પ્રયોગ હોય. કેમકે તેમને અસત્યામૃષા ભાષા પણ હોય. * * * પંચેન્દ્રિય તિર્યંચને ૧૩-પ્રયોગ કહા, કેમકે આહારક બંને તેમને નથી. - ૪ - Page #72 -------------------------------------------------------------------------- ________________ ૧૬/-I-૪૪૦ ૧૨૯ • સૂત્ર-૪૪o ભગવાન ! જીવો શું સત્યમન:પયોગી યાવત કામણ શરીર પ્રયોગી છે ? સર્વે જીવો સત્ય મન:પયોગી સાવ સૈચિ મિશ્ર શરીરકાયપયોગી અને કામણ શરીર કાય પયોગી (૧૩) હોય અથવા (૧) એક આહારક શરી હોય. અથવા () કેટલાંક આહાક શરીરુ હોય. અથવા (૩) એક આહાક મિત્ર શરીર હોય. આથા (૪) કેટલાંક આહાક મિશ્ર શરીસ્કાય પ્રયોગી હોય એ ચતુર્ભાગ. અથવા (૧) એક આહારકશરીર કાપયોગી અને એક આહારક મિશ્ર શરીર કાયપયોગી અથવા (એક અહાક શરીરુ અને કેટલાંક આહારકમિશ્રશરીરૂ અથવા (૩) કેટલાંક આહાક શરીરું અને એક આહાક મિથારી અથવા (૪) કેટલાંક હાક શરીર કાય પયોગી અને કેટલાંક આહારક મિશ્ર શરીર કાય પ્રયોગી હોય, એ પ્રમાણે જીવોને આઠ ભંગ ગણવા. ભગવન / નૈરસિકો શું સત્યમન:પયોગી યાવતું કામણ શરીર કાય પયોગી હોય ગૌતમાં (૧) બધાં નૈરયિકો સત્ય મનાયોગી યાવત વૈક્રિચમિશ્રશરીર, કાય પયોગી હોય અથવા એક નૈરયિક કામણ શરીર કાય પ્રયોગી હોય. અથવા () કેટલાંક કામણ શરીર કાય પયોગી હોય એમ અસુકુમારથી સ્વનિતકુમાર સુધી જાણવું. ભગવના પ્રતીકાયિકો શું ઔદારિક શરી» ઔદારિકમિશ્રશરી કે કામણશરીરકાય પયોગી હોય? તેઓ ઔદારિક શરી, ઔદારિક મિશ્ર કે કામણ શરીફાય પયોગી પણ હોય. એ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી જાણવું. પણ વાયુકાયિકો ઐક્રિય શરીફાય પ્રયોગ કે વૈક્રિયમિગ્ર શરીર પણ હોય. ભગવન ! બેઈન્દ્રિયો શું દારિક શરીરુ યાવત્ કામણ શરીર કાય પયોગી હોય ? ગૌતમ! (૧) બધાં બેઈન્દ્રિયો અસત્યામૃષા વચન પ્રયોગ, ઔદારિક શરીર કાય પયોગી, ઔદારિક મિશ્ર શરીરુ પણ હોય. (અથવા કામણ શરીરકાય પ્રયોગો, દારિક મિશ્ર શરીરુ પણ હોય. (૨) અથવા કામણશરીર કાય પ્રયોગવાળા અથવા એક કામણ શરીર કાય પ્રયોગવાળો હોય. એમ ચઉરિન્દ્રિય સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યંચયોનિકો, નૈરયિકવતું ગણવા. પણ તેઓ ઔદાકિશરીરકાય અને ઔદાકિમિ જાણવા. અથવા કેટલાંક કામણથરી અથવા એક કાર્પણ શરીરકા ગણવો. ભગવન / મનુષ્યો શું સત્યમન:પયોગી ચાવતું કામણ શરીર કાય પયોગી હોય ? ગૌતમ! બધાં મનુષ્યો સત્યમનઃ પયોગી યાવત્ ઔદારિક શરીર કાયા પયોગી, વૈક્રિય શરીર અને વૈક્રિય મિશ્રશરીર હોય. અથવા (૧) એક દારિક મિશ્ર શરીર હોય અથવા (૨) કેટલાંક દરમિશ્ર શરીરુ હોય, અથવા (૩) એક હાક શરીરુ હોય, (૪) અથવા કેટલાંક આહાક શરીર હોય અથવા 2િ1/9] ૧૩૦ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર (૫) એક આહારક મિગ્ર શરીર કાય પ્રયોગી હોય, અથવા (૬) કેટલાંક આહાફ મિશ્ર શરીર હોય, અથવા (૩) એક કામણ શરીરુ હોય, અથવા (૮) કેટલાંક કામણશરી હોય. એ પ્રમાણે એક્સયોગી આઠ ભંગો કહ્યા. (૧) અથવા એક દારિક મિશ્ર શરીર કાયપયોગી અને એક આહારક શરીર કાય પ્રયોગો અથવા (૨) એક ઔદારિકમિશ્રશરીરુ અને કેટલાંક આહાસ્ક શરીફાય પ્રયોગી. અથવા (૩) કેટલાંક ઔદારિક મિશ્રશરીર કાય પયોગી અને એક આહાક મિશ્ર હોય અથવા (૪) કેટલાંક દારિક મિશ્ર શરીર અને કેટલાંક આહારક શરીર એ ચાર ભંગ થાય. અથવા (૧) ઔદારિક મિશ્ર શરીર કાય પયોગી અને એક આહાક મિ અથવા () એક દારિક મિશ્ર શરીરુ અને કેટલાંક આહારકમિશ્ન અથવા (૩) કેટલાંક દારિક મિશ્રશરીરુ અને એક આહાકમિશ્ન શરીર કાય પ્રયોગો અથવા (૪) કેટલાંક દારિકમિશ્ર શરીર કાય પયોગી અને કેટલાંક આહાફ મિશ્રમ એ ચાર ભાંગા થાય. અથવા (૧) એક ઔદારિક મિશ્ર શરીર કાય પયોગી અને એક કામણ શરી અથવા (૨) એક ઔદારિક મિશ્ર શરીરુ અને કેટલાંક કામણ શરીર, અથવા (૩) કેટલાંક દારિક મિશ્ર શરીર અને એક કાર્પણ શરીરૂ અથવા (૪) કેટલાંક દારિક મિશ્રશરીર કાય પયોગી અને કેટલાંક કામણ શરીર કાય પયોગી, એમ ચાર ભાંગા થાય છે. અથવા (૧) આહાફ શરી અને એક આહાક મિશ્રશરીરુ અથવા () એક હાક શરીરૂ અને કેટલાંક આહાક મિશ્રશરીરૂ અથવા (3) કેટલાંક આહાક શરીર અને એક આહાક મિશ્ર શરીર અથવા (૪) કેટલાંક આહાક શરીરૂ અને કેટલાંક આહારક મિશ્ર શરીર એ ચાર ભંગ. અથવા (૧) એક આહાક શરીરુ અને એક કામણ શરીર અથવા (૨) એક આહાક શરીરું અને કેટલાંક કામણ શરીરુ અથવા (૩) કેટલાંક આહારક શરી અને એક કામણ શરીરૂ અથવા (૪) કેટલાંક આહાક મિશ્ર શરીર અને કેટલાંક કામણ શરીરકાય પ્રયોગી એ ચાર ભંગ. અથવા (૧) આહારક મિશ્ર શરીરુ અને એક કામણ શરીરૂ અથવા (૨) એક આહાક મિશ્ર શરીય અને કેટલાંક કાર્પણ શરી) અથવા (૩) કેટલાંક આહાક મિશ્ર શરીરુ અને એક કાર્પણ શરી) અથવા (૪) કેટલાંક આહારક મિશ્ર શરીર અને કેટલાંક કામણ શરીર એમ ચાર ભંગ. કુલ ૨૪ ભંગ થયા. અથવા (૧) એક દારિક મિશ્ર શરીર કાય પ્રયોગી. એક આહારક શરીર કાય પ્રયોગી, એક આહાફ મિશ્ર શરીર કાય પ્રયોગો અથવા () એક ઔદારિક મિશ્ર એક આહાર એક હાક મિશ્રશરીર કાય પયોગી. આથવા (૩) એક ઔદારિક મિશ્ન એક આહાર કેટલાંક આહારક મિશ્રશરીર કાય Page #73 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ ૧૬l-l-/૪૪૦ પ્રયોગો અથવા (૩) એક ઔદાકિ મિ* કેટલાંક આહાર એક આહારક મિશ્રશરીર કાય પ્રયોગી, અથવા (૪) એક ઔદારિક મિશ્ન કેટલાંક આહારક કેટલાંક આહાફ મિશ્ર શરીર કાયપયોગી અથવા (૫) કેટલાંક દારિક મિw એક આહાર એક આહારક મિશ્રશરીર કાયપયોગી અથવા (૬) કેટલાંક ઔદ કિમિ એક આહા કેટલાંક આહારક મિશ્ર શરીર કાય પયોગી અથવા () કેટલાંક ઔદારિક મિશ્ર, કેટલાંક આહા એક આહાક મિત્ર શરીર કાય પયોગી અથવા (૮) કેટલાંક દારિક મિh કેટલાંક આહારક કેટલાંક આહટક મિશ્રશરીર કાય પયોગી હોય. • આ આઠ અંગો થયા. અથવા (૧) એક ઔદારિક મિશ્ન એક આહા, એક કામણ અથવા () એક દારિક મિશ્ન, એક અહા કેટલાંક કાર્ય% અથવા (૩) એક ઔદારિક મિશ્ર કેટલાંક આહાર એક કાર્મસ અથવા (૪) એક દારિક મિ કેટલાંક આહાર, કેટલાંક કામણ અથવા (૫) કેટલાંક ઔદારિકમિશ્ર એક આહારક એક કામણ અથવા (૬) કેટલાંક ઔદારિક મિશ્ર એક આહાર કેટલાંક કામણ અથવા (૩) કેટલાંક ઔદારિકમિશ્ન કેટલાંક આહાર એક કામણ અથવા (૮) કેટલાંક દારિક મિશ્ર કેટલાંક આહારક કેટલાંક કામણ શરીર કાય પયોગી હોય. એ આઠ ભેગો થયા. અથવા (૧) એક ઔદારિક મિશ્ન એક આહારક મિશ્ન એક કામ અથવા () એક ઔદારિક મિશ્ન એક આહારક મિ. કેટલાંક કામ અથવા (૩) એક દારિક મિશ, કેટલાંક આહારક શિક, એક કામણ અથવા (૪) એક ઔદારિક મિશ્ર કેટલાંક આહાક મિકેટલાંક કામ અથવા (૫) કેટલાંક દારિક મિશ્ન એક આહારક મિશ્ર એક કામણ અથવા (૬) કેટલાંક ઔદાકિ મિશ્ર, એક આહારક મિ% કેટલાંક કાર્ડ અથવા (0) કેટલાંક દારિક મિઠ કેટલાંક આહાક મિશ્ર એક કામ અથવા (૮) કેટલાંક ઔદારિક મિw, કેટલાંક આહાક મિ% કેટલાંક કામણ શરીર કાયપયોગી હોય. એ આઠ ભંગ. અથવા (૧) એક આહાર એક આહારક મિw, એક કામ અથવા () એક હા એક આહારક મિશ્ન એક કામણ. અથવા (૩) એક આહારક, કેટલાંક આહાક મિશ્ર, એક કામ અથવા (૪) એક આહાક કેટલાંક આહાહક મિઠ કેટલાંક કાર્મ અથવા (૫) કેટલાંક આહાર એક આહાકમિ એક કામણ અથવા (૬) કેટલાંક આહાર એક આહામિ કેટલાંક કામણ અથવા (૩) કેટલાંક આહાર કેટલાંક આહારક મિશ્ન એક કામણ. અથવા (૮) કેટલાંક આહાર કેટલાંક આહારક મિ કેટલાંક કાર્પણ શરીર કાય પયોગી હોય. એમ ત્રિસંયોગી આઠ ભંગો ચાર પ્રકારે થયા. ૧૩૨ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર અથવા (૧) એક ઔદાસ્કિ મિશ્ન એક આહારુ એક આહાક મિશ્ર એક કામણ અથવા () એક ઔદારિક મિશ્ર એક આહાર એક આણક મિ કેટલાંક કામ અાવા (૩) એક ઔદારિક મિશ્ર એક આહારક કેટલાંક આહાક મિw એક કામ% અથવા (૪) એક દારિક મિશ્ર એક આહા કેટલાંક આહારક મિશ્ર કેટલાંક કામણ અથવા (૫) એક ઔદરિક મિ, કેટલાંક આહારક એક આહાક મિશ્રઋ એક કામણ અથવા (૬) એક ઔદાકિ મિશ્ર કેટલાંક આહારક એક આહારક મિશ્ન કેટલાંક કાર્પણ અવાજે) એક દારિક મિશ, કેટલાંક આહાક કેટલાંક આહારક મિ એક કામણ અથવા (૮) એક દારિક મિશ્ન કેટલાંક આહાર કેટલાંક આહાફમિ કેટલાંક કામ થાવા (૬) કેટલાંક દારિકમિશ્ન એક આહારક એક આહારક મિશ્ર એક કાર્ણમ અથવા (૧૦) કેટલાંક દારિકમિશ્ન એક આહાર એક આહાફ મિ* કેટલાંક કામ અથવા (૧૧) કેટલાંક ઔદારિક મિશ્ન એક આહાર કેટલાંક આહાફ મિશ્ર એક કામણ અથવા (૧) કેટલાંક દારિકમિશ્ર એક આહાર કેટલાંક આહાકમિશ્ર કેટલાંક કાર્મણ અથવા (૧૩) કેટલાંક ઔદારિકમિ% કેટલાંક આહા એક આહાકમિશ્ન એક કામણ અથવા (૧૪) કેટલાંક દારિકમિશ્ન કેટલાંક આહારક એક આહારક મિ. કેટલાંક કામ અથવા (૧૫) કેટલાંક દારિકમિ. કેટલાંક આહા કેટલાંક આહાક મિશ્ન એક કામ અથવા (૧૬) કેટલાંક દારિક મિશ્ન કેટલાંક આહાર કેટલાંક આહારકમિશ્ર કેટલાંક કામણશરીર પ્રયોગી હોય. એ પ્રમાણે ચતુઃસંયોગી સોળ ભંગ થાય. બધા મળીને મનુષ્યો વિશે ૮૦ ભંગો થાય. વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક અસુકુમારવતું જાણવા. • વિવેચન-૪૪૦ : પ્રશ્નસૂગ સુગમ છે. ઉત્તરમાં – હંમેશાં ઘણાં જીવો સત્ય મન:પયોગી પણ હોય, અસત્ય મન:પયોગી પણ હોય, યાવતું વૈક્રિય મિશ્ર શરીફાય પ્રયોગી, કામણ શરીરકાય પ્રયોગ પણ હોય. નાકાદિ જીવોને હંમેશાં ઉપપાત અને ઉત્તર પૈક્રિયના આરંભનો સંભવ છે, કામણ શરીરકાય પ્રયોગ હંમેશાં હોય છે. કેમકે વનસ્પત્યાદિ વિરહગતિ વડે હંમેશાં અવાંતતિમાં હોય છે. આહારકશરીરી કદાચિત સર્વથા હોતો નથી. કેમકે તેને ઉત્કૃષ્ટથી છ માસ અંતરનો સંભવ છે. જ્યારે આહારક શરીરી હોય ત્યારે જઘન્યથી એક, બે અને ઉત્કૃષ્ટથી સહસ્ર પૃચત્વ હોય છે. - X - X • તેથી જ્યારે આહારકશરીરકાય પ્રયોગી અને આહારક મિશ્ર શરીરમાય પ્રયોગી એક પણ ન હોય ત્યારે તે બે પ્રયોગ સિવાય બહુવચનયુક્ત ૧૩-પદનો પહેલો ભંગ થાય. કેમકે તેરે પદોનું હંમેશાં બહુપણું જ હોય છે. જ્યારે એક આહારક હોય ત્યારે બીજો ભંગ ઘટે, તેઓ જ્યારે ઘણાં હોય Page #74 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪-૨/૪૪૦ ત્યારે ત્રીજો ભંગ થાય. એ રીતે આહારક મિશ્ર વડે પણ બે ભંગ થાય. એમ એકના યોગે ચાર ભંગ થાય. કિસંયોગમાં પણ પ્રત્યેકના ચાર ભંગ થાય છે. એમ સર્વ સંખ્યા વડે જીવપદને આશ્રીને નવ ભંગો થાય છે. વૈરયિકપદમાં સત્યમનપ્રયોગથી આરંભી વૈક્રિય મિશ્રકાય પ્રયોગી સુધી દશ પદો હંમેશાં બહુવચન વડે હોય. તેથી એ પ્રથમ ભંગ. [શંકા] વૈક્રિયમિશ્રશરીસ્કાય પ્રયોગી હંમેશાં કેમ હોય ? કેમકે નકગતિનો બાર મુહૂર્તનો ઉ૫પાત વિરહકાળ છે. [સમાધાન] ભલે બાર મુહૂર્વ ઉપપાત વિરહકાળ હોય, તો પણ તે સમયે ઉત્તર વૈક્રિય શરીરનો આરંભ કરનારા સંભવે છે, તે ભવધારણીય વૈક્રિય વડે મિશ્ર થાય છે. કેમકે વૈક્રિય શરીરના સામર્થ્યથી ઉત્તર વૈક્રિયનો આરંભ કરે છે. ઈત્યાદિ - ૪ - વૈક્રિયમિશ્ર વાળા નૈરયિક હોય. ૧૩૩ કાર્યણશરીર પ્રયોગી નૈસ્મિક કદાચિત્ એક પણ ન હોય, કેમકે બાર મુહૂર્ત ઉપપાત વિરહકાળ હોય છે જ્યારે હોય ત્યારે જઘન્યથી એક, બે અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા હોય. તેથી જ્યારે કાર્યણ એક પણ ન હોય ત્યારે પહેલો ભંગ, એક હોય ત્યારે બીજો ભંગ, ઘણાં હોય તો ત્રીજો ભંગ. આ ત્રણે ભંગ ભવનપતિ, વ્યંતર, જ્યોતિક, વૈમાનિકમાં વિચારવા. પૃથ્વી આદિ પાંચેમાં ઔદારિક ઔદારિકમિશ્ર કાર્યણ પ્રયોગવાળા પણ હંમેશાં ઘણાં હોય છે, તેથી પ્રત્યેકને ત્રણે પદોના બહુવચનમાં એક જ ભંગ હોય, વાયુકાયિકોમાં ઔદારિક દ્વિક, વૈક્રિય દ્વિક, કાર્પણ એ પાંચ પદના બહુવચનમાં એક ભંગ હોય કેમકે તેઓમાં વૈક્રિય દ્વિકવાળા ઘણાં હોય છે. બેઈન્દ્રિયોમાં જો કે અંતર્મુહૂર્વ ઉપપાત વિરહકાળ છે, તો પણ તે અંતર્મુહૂર્ત નાનું છે અને ઔદારિક મિશ્રનું અંતર્મુહૂર્ત ઘણું મોટું છે માટે તેમાં ઔદાકિમિશ્ર હંમેશાં હોય. કાર્પણ શરીસ્કાય પ્રયોગી કદાચિત્ એક પણ ન હોય કેમકે તેમનો ઉપપાત વિરહકાળ અંતર્મુહૂર્ત હોય છે. જ્યારે હોય ત્યારે જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી અસંખ્યાતા હોય. તેથી કાર્મણ ન હોય ત્યારે પ્રથમ ભગં, એક હોય તો બીજો ભંગ, ઘણાં હોય તો ત્રીજો ભંગ થાય. એમ તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય પણ કહેવા. પંચેન્દ્રિય તિર્યંચો વૈરયિકવત્ કહેવા. પણ વૈક્રિય હ્રિકને સ્થાને ઔદારિક દ્વિક કહેવા. અર્થાત્ સત્યમન પ્રયોગી યાવત્ અસત્યમામૃષા વચન પ્રયોગી અને ઔદાકિ દ્વિક એ દશ પ્રયોગી હોય. તે હંમેશાં બહુવચન વડે અવસ્થિત છે. જો કે તિર્યંચ પંચેનો ઉપાતવિહકાળ અંતર્મુહૂર્ત છે. પણ તે ઘણું નાનું છે, ઔદાકિમિશ્રનું અંતર્મુહૂર્વ ઘણું મોટું છે, માટે અહીં પણ ઔદારિક મિશ્ર શરીર કાય પ્રયોગી સદા હોય છે. જે બાર મુહૂર્તનો ઉ૫પાતવિહકાળ કહ્યો, તે ગર્ભજ પંચે તિર્યંચ આશ્રીને સમજવો. કાર્યણશરીસ્કાય પ્રયોગી તિર્યંચ પંચે કદાચિત્ એક પણ ન હોય, કેમકે તેમનો ઉપપાતવિરહ કાળ અંતર્મુહૂર્ત છે. તેમના ત્રણે ભંગ પૂર્વવત્ જાણવા. પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ મનુષ્યોમાં ચાર મનના, ચાર વચનના, વૈક્રિય દ્વિક તથા ઔદારિકરૂપ ૧૧પદો હંમેશાં બહુવચનયુક્ત હોય છે (શંકા) વૈક્રિયમિશ્રવાળા હંમેશા કેમ હોય ? [સમાધાન] વિધાધરની અપેક્ષાએ હોય. જેમકે – વિધાધરો અને તે સિવાય બીજા કેટલાંક મિથ્યાર્દષ્ટિ આદિ વૈક્રિય લબ્ધિવાળા હંમેશાં વિકુર્વણા કરતાં હોય છે. - - ઔદાકિ મિશ્ર અને કાર્પણ શરીર કાયપ્રયોગી કદાચિત્ સર્વથા ન હોય, કેમકે બાર મુહૂર્વ ઉપપાત વિરહકાળ છે. આહારક દ્વિકવાળા કદાચ હોય છે, તેથી ઔદાકિ મિશ્રાદિના અભાવમાં ૧૧-૫દના બહુવચનરૂપ એક ભંગ છે. પછી ઔદાકિ મિશ્રપદને આશ્રીને એકવચન અને બહુવચન વડે બે ભંગ, આહાસ્ય પદ વડે બે ભંગ એમ કરતાં - ૪ - એક સંયોગી આઠ ભંગ સૂત્રમાં કહ્યા. દ્વિકસંયોગમાં પ્રત્યેકના એકવચન, બહુવચન વડે ઔદાકિ મિશ્ર અને આહાપદના ચાર ભંગ, એ પ્રમાણે ઔદારિક મિશ્ર અને આહાક મિશ્ર પદના ચાર ભંગ - ૪ - ૪ - ઈત્યાદિ - ૪ - સૂત્રમાં કહ્યા મુજબ દ્વિકસંયોગી ૨૪-ભંગ થાય. ત્રિકસંયોગમાં ઔદાકિ મિશ્ર, આહારક દ્વિકના એકવચન અને બહુવચન વડે આઠ ભંગો થાય. ઔદારિક મિશ્ર, આહારક, કાર્યણના આઠ ભંગ થાય એ રીતે સૂત્રમાં કહ્યા મુજબ - ૪ - ૪ - બધાં મળીને ત્રિકસંયોગી બીશ ભંગ થાય. ઔદારિક મિશ્ર, આહારક દ્વિક, કાર્યણ એ ચારના એકવચન-બહુવચન વડે ૧૬-ભંગો થાય. એમ કુલ ૮૦ થયા. પ્રયોગ કહ્યો. પ્રયોગના વશથી જીવ-અજીવની ગતિ થાય છે, માટે ગતિનું નિરૂપણ કરવા માટે કહે છે – ૧૩૪ • સૂત્ર-૪૪૧ : ગતિષપાત કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે – પ્રયોગગતિ, તતગતિ, બંધનછંદગતિ, ઉપપાતગતિ, વિહાયોગતિ. પ્રયોગગતિ કેટલા ભેટે છે ? પંદર ભેદે . – સત્યમન પ્રયોગગતિ આદિ પ્રયોગ માફક પ્રયોગગતિ પણ કહેવી, તે કાર્પણ શરીકાય પ્રયોગગતિ સુધી કહેવું. ભગવન્ ! જીવોને કેટલા ભેદે પ્રયોગગતિ કહી છે? ગૌતમ ! પંદર ભેટે - સત્ય મ યાવત્ કામણ શરી ભગવન્ ! નૈરસિકોને કેટલા ભેદે પ્રયોગગતિ છે? ૧૧-ભેદે. સત્યમન પ્રયોગ ગતિ આદિ. એ પ્રમાણે ઉપયોગપૂર્વક વૈમાનિક સુધી સ્વ-સ્વ પ્રયોગગતિ છે. ભગવન્ ! જીવો સત્યમ યાવત્ કામણ શરીકાય પ્રયોગગતિવાળા હોય ? ગૌતમ ! બધાં જીવોની અપેક્ષાએ સત્યમ પણ હોય, ઈત્યાદિ પૂર્વવત્ ભાંગા પણ તેમજ કહેવા. એમ વૈમાનિક પર્યન્ત જાણવું. આ પ્રયોગગતિ ભગવન્ ! તત ગતિ શું છે ? જેણે ગામ યાવત્ સંનિવેશ પ્રતિ પ્રયાણ કર્યુ હોય, પણ ત્યાં પહોંચ્યા સિવાય માર્ગમાં વર્તતો હોય તે તતગતિ. એમ તતગતિ કહી. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪-૪-/૪૪૧ બંધનછેદગતિ શું છે ? જીવ શરીરથી કે શરીર જીવથી જુદુ પડતાં બંધન છંદ ગતિ થાય. આ બંધન છેદગતિ. ૧૩૫ ઉપપાતગતિ કેટલા ભેટે છે ? ત્રણ ભેટે ક્ષેત્રોષપાત, ભવોપાત, નોભવોપાત. ક્ષેગોપાતગતિ કેટલા ભેદે છે ? પાંચ ભેદે - નૈરયિક યાવત્ દેવ ક્ષેત્રોપાતગતિ, સિદ્ધ ક્ષેત્રોષપાતગતિ. નૈરયિક ક્ષેત્રોપપાતગતિ કેટલા ભેદે છે ? સાત ભેદે રાપભા યાવત્ અધઃસપ્તમી પૃથ્વી નૈરયિક ક્ષેત્રોપાત ગતિ. તિર્યંચયોનિક ક્ષેત્રોપાતગતિ કેટલા ભેટે છે ? પાંચ ભેટે એકેન્દ્રિય યાવત્ પંચેન્દ્રિય તિય ક્ષેત્રોપપાતગતિ. મનુષ્ય ક્ષેત્રોપાતગતિ કેટલા ભેદે છે? બે ભેદે - સંમૂર્ત્તિમ અને ગર્ભજ મનુષ્ય ક્ષેત્રોપપાતગતિ. દેવ ક્ષેત્રો૫પાતગતિ કેટલા ભેદે છે ? ચાર ભેદે - ભવનપતિ યાવત્ વૈમાનિ સિદ્ધક્ષેત્રોપપાતગતિ કેટલા ભેદે છે ? અનેક ભેદે – જંબૂદ્વીપ દ્વીપમાં ભરત અને ઐરાવત ક્ષેત્ર ઉપર ચારે દિશા-વિદિશામાં સિદ્ધ ક્ષેત્રોપપાતગતિ છે. જંબુદ્વીપ દ્વીપમાં ગુલ્લહિમવંત અને શિખર પર્વતની ઉપર, તૈમવત-હૈરણ્યવત્ ક્ષેત્ર ઉપર, શબ્દાપાતી-વિકટાપાતી વૃત્તવૈતાઢ્ય ઉપર, મહાહિમવંત-કિમ વર્ષધર પર્વતની ઉપર, હરિવર્ષ-રમ્યક્ વર્ષની ઉપર, ગંધાપાતી-માલ્યવંત વૃત્તવૈતાઢ્યની ઉપર, નિષધ-નીલવંત વર્ષધરપર્વત ઉપર, પૂર્વ-પશ્ચિમ વિદેહની ઉપર, દેવકુટુઉત્તરકુની ઉપર, મંદર પર્વતની ઉપર [આ બધાં સ્થાન] ચારે દિશા-વિદિશામાં સિદ્ધ ક્ષેત્રોષપાત ગતિ છે. લવણરામુદ્રની ઉપર ચારે દિશા-વિદિશામાં, ધાતકીખંડ દ્વીપના પૂર્તિપશ્ચિમાદ્ધના મેરુની ઉપર, કાલોદ સમુદ્રની ઉપર, પુષ્કરવરદ્વીપાર્કના પૂર્વાર્ધના ભરત, ઔરવત ક્ષેત્રની ઉપર, એ પ્રમાણે યાવત્ પુષ્કરવરહીપાર્કના પશ્ચિમાર્કમાં મેરુની ઉપર ચારે દિશા-વિદિશામાં સિદ્ધક્ષેત્રોષપાત ગતિ કહી છે. આ પ્રમાણે સિદ્ધક્ષેત્રોષપાત ગતિ કહી. ભવોપપાત ગતિ કેટલા ભેદે છે ? ચાર ભેદે - નૈરયિક ચાવત્ દેવભવોષપાત ગતિ. નૈયિકભવોપપાત ગતિ સાત ભેદૈ, ઈત્યાદિ ક્ષેત્રોષપાતગતિના સિદ્ધ સિવાયનો ભેદ અહીં કહેવા. એ પ્રમાણે ભવોષપાત ગતિ કહી. - - નોભવોપાતગતિ કેટલા ભેદે છે? બે ભેદે - પુદ્ગલનોભવોપાત ગતિ અને સિદ્ધનોભોષપાત ગતિ. પુદ્ગલ નોભવોપપાત ગતિ કેવી છે ? પરમાણુ પુદ્ગલ જે લોકના પૂર્વ ચરમાંતથી પશ્ચિમ ચરમાંત સુધી એક સમયમાં જાય અને પશ્ચિમથી પૂર્વ સરમાંત સુધી એક સમયમાં જાય, એ રીતે દક્ષિણથી ઉત્તર અને ઉત્તરથી દક્ષિણ ચરમાંત સુધી જાય, ઉપરથી નીચે અને નીચેથી ઉપરના ચરમાંત સુધી જાય, તેને પુદ્ગલ ભવોષપાત ગતિ કહેવાય છે. સિદ્ધનોભવોપાત ગતિ કેટલા ભેટે છે ? બે ભેદે - અનંત અને પરંપર સિદ્ધનોભવોષપાત ગતિ. પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ અનંતર સિદ્ધ નૌભવોષપાત ગતિ કેટલા ભેદે છે ? પંદર ભેદે - તીથસિદ્ધ યાવત્ અનેક સિદ્ધ અનંતરનોભવ પરંપર સિદ્ધનોભતોષપાત ગતિ કેટલા ભેદે છે? અનેક ભેદે - પ્રથમ સમય એ પ્રમાણે દ્વિસમયસિદ્ધ યાવત્ અનંતસમય સિદ્ધ નોભવોપાત ગતિ. -x - ઉપપાતગતિ કહી. ૧૩૬ વિહાયોગતિ કેટલા ભેદે છે ? ૧૭ ભેદે – સ્પૃશ, અસ્પૃશ્ય, ઉપસંપર્ધમાન, અનુપસંપર્ધમાન, પુદ્ગલ, મંડુક, નૌકા, નય, છાયા, છાયાનુપાત, વેશ્યા, લેશ્યાનુયાત, ઉદ્દિશ્ય પ્રવિભક્ત, તુઃરુષ પ્રવિભક્ત, વક્ર, પંક, બંધનમોરાનગતિ. (૧) સ્પૃશદ્ગતિ કેવી છે ? પરમાણુ પુદ્ગલ, દ્વિપદેશી યાવત્ અનંતપદેશી સ્કંધોની પરસ્પર સ્પર્શ કરીને જે ગતિ પ્રવર્તે તે સ્પૃશદ્ધતિ. (ર) અસ્પૃશતિપરસ્પર સ્પર્શ કર્યા વિના એ પરમાણુની ગતિ. (૩) ઉપસંપર્ધમાન ગતિ – રાજા, યુવરાજ, ઈશ્વર, લિવર, માલિક, કૌટુંબિક, ઈલ્મ્સ, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહને અનુસરીને ગમન કરે તે ગતિ. (૪) અનુપસંપધમાનગતિ - તેઓ એકબીજાને અનુસર્યા સિવાય જે ગતિ કરે તે. (૫) પુદ્ગલગતિ - પરમાણુ પુદ્ગલ ચાવત્ અનંતપદેશ સ્કંધની જે ગતિ પ્રવર્તે છે તે. (૬) મંડુકગતિ - દેડકો કૂદી કૂદીને જે ગમન કરે તે. (૭) નૌકાગતિ જે પૂર્વ વેતાલીથી દક્ષિણ વેતાલી જળ માર્ગે જાય તે. (૮) નયગતિ - જે નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુ સૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એર્વભૂત નસોની ગતિ. અથવા સર્વ નયો જે ઈચ્છે તે (૯) છાયાગતિ - ઘોડા કે હાથી કે મનુષ્ય કે કિન્નર કે મહોરગ કે ગંધર્વ કે વૃષભ કે થ કે છત્રની છાયાને અનુસરીને ગમન કરે તે. (૧) છાયાનુપાતગતિ - જે કારણે પુરુષને છાયા અનુસરે પણ પુરુષ છાયાને ન અનુસરે તે ગતિ. (૧૧) લેશ્યાગતિ - જે કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને પામીને તે રૂપપણે - વર્ણ-ગંધ-રસ-સ્પર્શપણે વારંવાર પરિણમે, એ પ્રમાણે નીલલેશ્યા, કાપોલેશ્યાને પામીને, કાપોતલેશ્યા તેજોલેશ્યાને પામીને, તેજોલેશ્યા પદ્મલેશ્યાને પાને, પદ્મલેશ્યા શુક્લલેશ્યાને પામીને જે તપણે યાવત્ પરિણમે તે લેશ્યાગતિ. (૧૨) વેશ્યાનુપાતગતિ - જે લેશ્યાવાળા દ્રવ્યો ગ્રહણ કરી મરણ પામે, તે વેશ્યાવાળામાં ઉત્પન્ન થાય. જેમકે કૃષ્ણવેશ્યાવાળામાં યાવત્ શુકલલેશ્યાવાળામાં. (૧૩) ઉદ્દિશ્ય પ્રવિભકતગતિ - જે આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, પ્રવર્તક, ગણિ, ગણધર, ગણાવચ્છેદકને ઉદ્દેશી ઉદ્દેશીને ગમન કરે તે. (૧૪) ચતુઃપુરુષ પ્રવિભક્ત ગતિ - જેમકે (૧) ચાર પુરુષો એક સાથે તૈયાર થઈ એક સાથે ગતિ કરે (ર) એક સાથે તૈયાર થઈ જુદા સમયે ગતિ કરે. (૩) જુદા સમયે તૈયાર થઈ, સાથે ગતિ કરે, (૪) જુદા જુદા સમયે તૈયાર થઈ જુદા જુદા ગતિ કરે તે Page #76 -------------------------------------------------------------------------- ________________ ૧૬/-/-/૪૪૧ ચતુપુરુષ પ્રવિભક્ત ગતિ. (૧૫) વક્રગતિ – ચાર ભેટે, ઘનતા, સ્તંભનતા, શ્લેષણતા, પતનતા. (૧૬) પંકગતિ - જેમ કોઈ પુરુષ કાદવ કે પાણીમાં પોતાના શરીરને ટેકો આપીને ગતિ કરે. - ૧૩૭ (૧૭) બંધન વિમોચનગતિ કેવી છે ? પડ્ત થયેલા અને બંધનથી જુદા થયેલા આમ, અંબાડક, બીજોરા, બીલાં, કોઠાં, ભય, ફણસ, દાડમ, પારાવતુ, અખોડ, ચાર, બોર અને હિંદુકની નિવ્યઘિાત, નીચે સ્વાભાવિક ગતિ થાય તે બંધનવિમોચન ગતિ. તે વિહાયોગતિ કહી. • વિવેચન-૪૪૧ : ગતિ ગમન, પ્રાપ્તિ. તે દેશાંતર કે પર્યાયાંતર વિષયક જાણવી, કેમકે ગતિ શબ્દ પ્રયોગ બંને અર્થમાં દેખાય છે. જેમકે દેવદત્ત ક્યાં ગયો ? પાટણ ગયો - x - લોકોત્તરમાં પણ બંને પ્રકારે પ્રયોગ મળે છે. જેમકે - પરમાણુ એક સમયમાં એક લોકાંતથી બીજા લોકાંત સુધી જાય છે, તથા તે-તે અધ્યવસાયાંતરને પ્રાપ્ત થાય છે. ગતિપ્રપાત - કયા કયા અર્થમાં ગતિ શબ્દની પ્રવૃત્તિ થાય છે ? તે પાંચ ભેદે છે - પ્રયોગ ગતિ ઈત્યાદિ. પ્રયોગરૂપ ગતિ તે પ્રયોગ ગતિ. અહીં દેશાંતર પ્રાપ્તિરૂપ ગતિ સમજવી. કેમકે જીવ વડે વ્યાવૃત થયેલા સત્ય મન વગેરે પુદ્ગલો અા કે અધિક દેશાંતર સુધી જાય છે. તત-વિસ્તારવાળી ગતિ, તે તતગતિ. જેમકે-ગ્રામાદિ પ્રતિ દેવદત્તાદિએ ગમન કર્યું, ત્યાં સુધી પહોંચેલ નથી, માર્ગમાં એકેક પગલું મૂકતાં દેશાંતર પ્રાપ્તિરૂપ ગતિ હોય. અહીં ગતિનો વિષય વિસ્તીર્ણ હોવાથી જુદી કહી, અન્યથા તેનો પ્રયોગગતિમાં અંતર્ભાવ થાય. કેમકે પગે ચાલવું તે શરીરના પ્રયોગરૂપ છે. બંધન છેદનગતિ - બંધનનો છેદ થવાથી ગતિ થાય તે. તે જીવથી મુક્ત શરીરની છે, કોશથી મુક્ત એરંડની નહીં. કેમકે તે વિહાયોગતિના ભેદરૂપે કહેવાશે. ઉપપાત ગતિ - ૩પપાત એટલે પ્રાદુર્ભાવ. તે ક્ષેત્ર, ભવ, નોભવના ભેદથી ત્રિવિધ છે. - ૪ - તેમાં ક્ષેત્ર - આકાશ, જયાં નાસ્ક આદિ જીવો, સિદ્ધો, પુદ્ગલો રહે છે. ભવ-કર્મ સંબંધથી ઉત્પન્ન થયેલ નાકાદિ પર્યાય. કેમકે ભવ - જેમાં કર્મવશ પ્રાણી ઉપજે તે અને નોમવ - ભવરહિત. - x - તેમાં પુદ્ગલ અને સિદ્ધ છે. તે બંને પૂર્વોક્ત સ્વરૂપવાળા ભવથી રહિત છે તે રૂપ ઉપજવું તે ગતિ. વિહાયોગતિ - આકાશમાં ગતિ. તે વિશેષણ ભેદથી ૧૭-પ્રકારે છે. તે સ્પૃશદ્ગતિ ઈત્યાદિ. [સૂત્રાર્થમાં આ બધાંનો અર્થ લખેલ હોવાથી પુનરુક્તિ અહીં કરતાં નથી, પરંતુ જે કંઈ વિશેષ છે, તેની જ નોંધ કરેલ છે. (૧) પરસ્પર સ્પર્શી સ્પર્શીને - સંબંધ અનુભવી અનુભવીને. (૨) તેથી વિપરીત તે અસ્પૃશદ્ધતિ. (૩) ઉપસંપધમાન - ધન સાર્થવાહના અવલંબનથી ધર્મઘોષ સૂરિનું ગમન તે અન્યને આશ્રીને ગતિ. (૮) નૈગમાદિ નયોની પોતપોતાના મતની પુષ્ટિ અથવા પરસ્પર સાપેક્ષ બધાં નયોએ પ્રમાણ વડે અબાધિત પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ વસ્તુનું પ્રતિપાદન કરવું. તે નયગતિ. (૧૨) લેશ્યાનુપાત ગતિ. અનુપાત - અનુસરણ. જે લેશ્યા દ્રવ્યોને ગ્રહણ કરી જીવ કાળ કરે છે, તે લેફ્સાવાળામાં ઉત્પન્ન થાય. પણ બીજી લેશ્યાવાળામાં ઉપજતો નથી. તેથી જીવ લેશ્યા દ્રવ્યને અનુસરે છે. (૧૩) ઉદ્દિશ્ય પ્રવિભક્તિ - પ્રવિભક્ત એટલે પ્રતિનિયત. (૧૫) વક્રગતિ - તેમાં - ઘટ્ટન શબ્દનો ભાવ એટલે પ્રવૃત્તિ નિમિત્ત તે ઘનતા - લંગડી ગતિ. સ્તંભન - ગ્રીવામાં ધમતી આદિનું રહેવું અથવા આત્મામાં શરીર પ્રદેશનું રહેવું. શ્લેષ્ણસાથળ આદિનો જાનુ આદિ સાથે સંબંધ. પતન-ઉભતા કે ચાલતાં પડવું તે. આ ઘટ્ટનાદિ જીવને અનિષ્ટ અને પ્રશસ્ત હોવાથી વક્રગતિ કહ્યા. (૧૬) પંકગતિ - પંકના ગ્રહણથી પાણી પણ લેવું. અતિદુસ્તર પોતાના શરીરને કોઈની સાથે બાંધીને તેના બળથી ગમન કરવું. સૂત્રકાર જણાવે છે - પ્રયોગગતિ આદિ તે બધું સુગમ છે. વિશેષ આ – સિદ્ધ ક્ષેત્રોષપાતગતિમાં કહ્યું છે – પક્ષ પ્રતિવિદ્ - વિધમાન પૂર્વાદિરૂપ ચાર પાર્શ્વ ભાગો તથા અગ્નિકોણ આદિ વિદિશાઓ. ઉ૫સંપધમાનગતિસૂત્રમાં રાના - પૃથ્વીપતિ, યુવાન - રાજ્ય ચિંતાકારી, રાજાનો પ્રતિનિધિ, ર્ - અણિમાદિ ઐશ્વર્યયુક્ત. તનવર - સંતુષ્ટ થઈ રાજાએ આપેલ પટ્ટબંધ વડે વિભૂષિત, રાજ સ્થાનીય. માવિષ્ઠ - છિન્ન મડંબનો અધિપતિ. ૌટુમ્બિક - કેટલાંક કુટુંબનો સ્વામી. રૂક્ષ્ય - ધનવાન્. શ્રેષ્ઠી - શ્રીદેવીયુક્ત સુવર્ણ પટ્ટથી વિભૂષિત મસ્તકવાળો. - ૧૩૮ મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૧૬-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૧ી --- ૧૩૯ ૧૪૦ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર • x • ઈત્યાદિ માટે પૂર્વે કહેલ યોગાત દ્રવ્યરૂપ પક્ષ જ શ્રેયસ્કર છે અને તેને હરિભદ્રસૂરિ આદિએ તે-તે સ્થળે અંગીકૃત કરેલ છે. આ લેણ્યા પદના છ ઉદ્દેશા છે. તેમાં પહેલો – છે પદ-૧૭, ઉદ્દેશો-૧ $ _પદ-૧૭ લેસ્યા છે ૦ આરંભ – એ પ્રમાણે સોળમું પ્રયોગ પદ કહ્યું. હવે ૧૩માંનો આરંભ કરે છે, તેનો સંબંધ આ છે - પદ ૧૬માં પ્રયોગ પરિણામ કહ્યા. હવે પરિણામની સમાનતાથી લેશ્યા પરિણામ કહે છે. લેશ્યા એટલે શું ? જે વડે આત્મા કર્મની સાથે લેપાય તે લેશ્યા. કણાદિ દ્રવ્યની પ્રધાનતાની આત્માનો પરિણામ વિશેપ. * * * કૃષ્ણાદિ દ્રવ્યો કયા છે ? અહીં યોગ હોય ત્યારે લેગ્યા હોય છે, યોગના અભાવે નહીં. • x • લેશ્યાનું કારણ યોગ છે. લેણ્યા યોગ નિમિત્તક છે, તેમાં બે વિકલ્પો છે - લેણ્યા યોગના અંતર્ગત દ્રવ્યરૂપ છે કે યોગના કારણભૂત કર્મદ્રવ્યરૂપ છે ? તેમા "યોગના કારણભૂત કર્મદ્રવ્યરૂપ નથી. કેમકે તેમાં બે વિકલા સિવાય બીજો વિકલ્પ થતો નથી તે આ રીતે - વેશ્યા યોગના નિમિતભૂત કર્મદ્રવ્યરૂપ હોય તો તે ઘાતી કર્મદ્રવ્યરૂપ છે કે અઘાતી કર્મદ્રવ્યરૂપ ? ઘાતકર્મ દ્રવ્યરૂપ નથી કેમકે ધાતકર્મના અભાવ છતાં સયોગી કેવલીને લેશ્યા હોય છે, અઘાતી પણ નથી, કેમકે અઘાતી કર્મ હોવા છતાં અયોગી, કેવલીને લેગ્યા નથી, તેથી યોગના અંતર્ગતુ દ્રવ્યરૂપ લેમ્યા માનવી જોઈએ. તે ચોગાંતર્ગત દ્રવ્યો, જ્યાં સુધી કપાયો છે, ત્યાં સુધી તેના ઉદયને વધારે છે. યોગાંતર્ગત દ્રવ્યોનું કષાયના-ઉદયને વઘાસ્વાનું સામર્થ્ય છે. જેમ પિત્ત પ્રકોપથી ક્રોધ અતિ વધતો જણાય છે. વળી બાહ્ય દ્રવ્યો પણ કર્મના ઉદય અને ક્ષયોપશમાદિમાં કારણરૂપે જણાય છે. જેમ-બ્રાહ્મી ઔષધી જ્ઞાનાવરણના ક્ષયોપશમનું અને મદિરાપાન જ્ઞાનાવરણના ઉદયનું કારણ છે. • x - દહીં નિદ્રા દર્શનાવરણ ઉદયનું કારણ બને છે. તો પછી યોગદ્રવ્ય કષાયોદયનું કારણ કેમ ન હોય ? તેથી લેણ્યાથી સ્થિતિ પાક વિશેષ થાય, તેમ શાસ્ત્રમાં કહ્યું તે બરોબર ઘટે છે. કેમકે સ્થિતિ પાક એટલે અનુભાગ. તેનું નિમિત્ત કપાયોદય અંતર્ગતુ લેશ્યા પરિણામ છે. કેવળ યોગાંતર્ગત દ્રવ્યરૂપ સહકારી કારણના ભેદ અને તેની વિચિત્રતાથી કૃણાદિ ભેદ ભિન્ન વિચિત્ર પરિણામો થાય. તેથી કર્મપ્રકૃતિકાર શિવશર્મસૂરિએ કહ્યું કે સ્થિતિ અને અનુભાગ કષાયથી કરે છે, તે પણ યુક્ત છે, કેમકે કષાયોદય અંતર્ગત્ કૃણાદિ લેશ્યા પરિણામો પણ કપાયરૂપ છે, તેથી કોઈ કહે કે – લેણ્યા યોગના પરિણામરૂપ મનાય તો - યોગથી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ કરે છે અને કપાયથી સ્થિતિ અને અનુભાગબંધ કરે છે. • એ વચનથી “લેશ્યા પ્રકૃતિબંધ અને પ્રદેશબંધનું કારણ થશે, પણ સ્થિતિ બંધનું કારણ નહીં થાય'' - તે પણ અયુક્ત છે, કેમકે તેને ઉક્ત ભાવાર્થનું જ્ઞાન નથી. વળી સ્થિતિનું કારણ વેશ્યા નથી, પણ કષાયો છે. વેશ્યા તો કષાયોદય અંતર્ગતું અનુભાગનું કારણ થાય છે. • x • x - વળી જે કહ્યું કે “લેશ્યા એ કર્મના નિયંદરૂપ છે - x - તે પણ અયુકત છે. કેમકે વેશ્યા અનુભાગ બંધનું કારણ છે, પણ સ્થિતિબંધનું કારણ નથી. * * * * ૦ પહેલા ઉદ્દેશાની આ અર્થ સંગ્રાહક ગાથા છે - • સૂત્ર-૪૪૨ થી ૪૪૪ : [૪] સમ એવા આહાર-શરીર-ઉચ્છવાસ, કર્મ, વર્ણ, લેયા, વેદના, ક્રિયા અને વાયુ એ [સાત] અધિકારો છે. [૪૪] ભગવતુ ! બૈરયિકો બધાં સમાનાહારી, બધાં સમાન શરીરી, બધાં સમાન ઉચ્છવાસ-નિઃશ્વાસવાળા છે ? હે ગૌતમ! આ અથયુકત નથી. ભગવન! એમ કેમ કહ્યું ? ગૌતમ / નૈરયિકો બે પ્રકારે – મહાશરીરી અને અાશરીરી. તેમાં જેઓ મહાશરીરી છે, તેઓ ઘણાં યુગલો આહારે છે, ઘણાં યુગલો પરિણમાવે છે, ઘણાં યુગલો ઉપવાસરૂપે ગ્રહણ કરે છે અને નિઃશ્વાસરૂપે મૂકે છે. વારંવાર - આહાર કરે છે, પરિણમાવે છે, ઉચ્છવાસ રૂપે લે છે, નિઃશ્વાસરૂપે છોડે છે. તેમાં જે અશરીરી છે, તે અન્ય પુગલોનો આહાર કરે છે - પરિણાવે છે - ઉચ્છવાસરૂપે લે છે અને નિઃશ્વાસરૂપે મૂકે છે કદાચિહ્ન - આહાર લે છે, પરિણમાવે છે, ઉચ્છવાસ લે છે અને નિઃશ્વાસ મૂકે છે, તે હેતુથી કહ્યું કે નૈરયિકો બધાં સમાન આહારવાળા યાવત્ સમાન ઉચ્છવાસ-નિઃશ્વાસવાક્ય નથી. [૪૪૪) ભગવન્! નૈરયિકો બધાં સમાન કર્મવાળા છે ? ગૌતમ ! આ અર્થ અયુકત છે. ભગવાન ! એમ કેમ કહો છો ? ગૌતમાં ઐયિકો બે ભેદ - પૂર્વોત્પષ્ય, પશ્ચાતોra. તેમાં જે પૂર્વે ઉત્પન્ન છે, તે અત્યકમ છે, પછીથી ઉત્પન્ન છે, તે મહાકર્મી છે. તે હેતુથી હું એમ કહું છું કે બધાં નૈરયિક સમાનકર્મવાળા નથી. ભગવન્! નૈરયિકો બધાં સમાનવણ છે ? ગૌતમ! એ અર્થ યુક્ત નથી. ભગવન! એમ કેમ કહો છો ? ગૌતમ નૈરયિક બે ભેદે – પૂર્વોત્પw, પણanતો. તેમાં જે પૂર્વે ઉત્પન્ન છે, તે વિશુદ્ધતર વણવાળા છે, પછી ઉત્પન્ન છે, તે અવિશુદ્ધવર્ણવાળા છે. એ હેતુથી કહ્યું કે – બધાં નૈરયિકો સમાન વર્ણવાળા નથી. એ પ્રમાણે જેમ વર્ષમાં કહ્યું તેમ વેચામાં વિશુદ્ધ ઉચ્ચાવાળા અને અવિશુદ્ધ વેશ્યાવાળા કહેવા. ભગવાન ! મૈરયિકો બધાં સમાન વેદનાવાળા છે ? ગૌતમી આ આર્થ યુકત નથી. ભગવાન ! આમ કેમ કહ્યું? ગૌતમ ! નૈરયિકો બે ભેદે – સંજ્ઞીભૂત Page #78 -------------------------------------------------------------------------- ________________ ૧૭/૧/-/૪૪૨ થી ૪૪૪ ૧૪૧ અને અસંજ્ઞlભૂત. તેમાં જે સંજ્ઞીભૂત છે, તે મહાવેદનાવાળા છે, જે અસંtીભૂત છે, તે અાવેદનાવાળા છે. તે હેતુથી - નૈરયિકો બધાં સમાન વેદનાવાળા નથી. • વિવેચન-૪૪૨ થી ૪૪૪ - ગાથાનો 'મા' શબ્દ પ્રત્યેક સાથે જોડવો. તેથી અર્થ થાય છે - (૧) સમાના આહાવાળા ઈત્યાદિ એ પ્રથમ અધિકાર. (૨) સમાન કર્મવાળા, (3) સમાન વર્ણવાળા, (૪) સમાન વૈશ્યાવાળા, (૫) સમાન વેદનાવાળા, (૬) સમાનકિયાવાળા, (9) સમાનાયુવાળા. અહીં લેસ્યા પરિણામના અધિકારમાં ઉક્ત અર્થો કેમ લીધાં ? પૂર્વે પ્રયોગપદમાં કહ્યું - કેટલા પ્રકારે ગતિપ્રપાત છે ? ગૌતમ ! પાંચ પ્રકારે પ્રયોગપતિ આદિ. તેમાં ઉપપાતગતિ ત્રણ પ્રકારે - ક્ષેત્ર, ભવ, નોભવથી. તેમાં ભવોપપાતગતિ ચાર ભેદે - નૈરયિક યાવત્ મનુષ્યભવોપાતગતિ. તેમાં નારકવ આદિ ભવરૂપે ઉત્પન્ન થયેલા જીવોને ઉત્પતિ સમયથી આહારાદિ અર્થનો અવશ્ય સંભવ છે, તેથી લેશ્યાધિકારમાં તેને લીધાં છે. પહેલાં “સમાન આહારી” પ્રશ્ન સૂચિત અધિકાર છે. પ્રશ્ન સુગમ છે. - x • x • નૈરયિકો બે પ્રકારના. અાશરીર અને મહાશરીરી. અહીં તાપણું અને મહાપણું સાપેક્ષ છે, જઘન્ય અાપણું અંગુલનો અસંચાતભાગ પ્રમાણ, ઉત્કૃષ્ટ મહાપણું ૫૦૦-૫નુણપ્રમાણ છે. આ ભવધારણીય શરીરાશ્રીને સમજવું. ઉત્તવૈદિરની સાપેક્ષાએ જઘન્ય અાપણું અંગુલના સંખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ મહાપણું હજાર ધનુ છે. (પ્રન) અહીં પહેલા આહાર સંબંધી પ્રશ્ન છે, શરીર સંબંધી પ્રશ્ન બીજો છે, તો તેનો ઉત્તર પહેલાં કેમ આપ્યો ? શરીરની વિષમતા કહેવાથી આહાર અને ઉપવાસ વિષમતા સારી રીતે કહી શકાય છે, માટે બીજા સ્થાનના પ્રશ્નનો ઉત્તર પહેલાં કહ્યો. ( ધે આહાર અને ઉચ્છવાસનો ઉત્તર આપે છે – જે જેનાથી મહાશરીરવાળા છે, તે તેમની અપેક્ષાએ ઘણાં પગલો આહારે છે. લોકમાં પણ દેખાય છે કે હાથી વધુ ખાય છે, સસલો ઓછું ખાય છે. આ દટાંત બહુલતાની અપેક્ષાએ છે. અન્યથા મનુષ્યોમાં મોટા કે નાના શરીરવાળામાં આવું દેખાતું નથી. - નારકો તો ઉપધાતાદિ નિમિતે સાતવેદનીયોદય સિવાય અસાતાવેદનીયોદયમાં વર્તે છે, તેથી જેમ મહાશરીરી, દુ:ખી અને તીવ્ર આહારેચ્છાવાળા હોય તેમ અવશ્ય ઘણાં પુદ્ગલોને આહારે અને પરિણમાવે છે, કેમકે આહારપુદ્ગલોને અનુસરીને પરિણામ હોય છે. પરિણામ સંબંધે પ્રશ્ન નથી કર્યો તો પણ આહારનું કાર્ય સમજી ઉત્તર આપેલ છે. આ પ્રમાણે જ ઉચ્છવાસ - નિઃશ્વાસ બાબતે સમજવું * * * આહારનું કાળની અપેક્ષાએ વિષમપણું કહે છે - મfમ - વારંવાર આહાર કરે છે, જેઓ જેનાથી મહાશરીરી છે. તેઓ તેની અપેક્ષાએ શીઘ, અતિશીઘ આહાર ૧૪૨ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ ગ્રહણ કરવાના સ્વભાવવાળા છે, વારંવાર ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે - મૂકે છે. અર્થાત્ મહાશરીરી હોવાથી અત્યંત દુઃખી હોવાથી નિરંતર ઉચ્છવાસાદિ ક્રિયા કરે છે. * * * અલાશરીરી અતિ અાપુદ્ગલ આહાર કરે છે. અર્થાત્ જે જેનાથી અલ્પશરીરી છે, તેઓ તેમને ગ્રહણ કરવા લાયક પદગલોની અપેક્ષાએ અથશરીરી હોવાથી અા પુદ્ગલોનો આહાર કરે છે. કદાચિતું કરે છે - કદાયિત્વ કરતાં નથી. કેમકે મહાશરીરીને આહાર ગ્રહણ કરવાનું અંતર છે, તેની અપેક્ષાએ તો બહુ કાળના અંતર વડે આહાર કરે છે. અથવા અપર્યાપ્તાવસ્થામાં અલાશરીરી હોવાથી લોમાહારની અપેક્ષાએ આહાર કરતા નથી. એ રીતે ઉછુવાસ લેતા નથી. અન્ય કાળે આહાર લે છે અને ઉચ્છશ્વાસ લે છે. માટે ‘કદાયિત’ પદ મૂક્યું. હવે સમાનકર્મપણાનો અધિકાર - બધાં નૈયિકો સમાન કર્મવાળા નથી, કેમકે નૈરયિકો બે ભેદે છે ઈત્યાદિ. તેમાં પુર્વે ઉત્પન્ન થયેલા એ નકાય, નરકગતિ, અસાતા વેદનીય આદિ ઘણાં કર્મોની નિર્જરા કરી છે અને થોડાં બાકી છે, તેથી તેઓ અલ્પકર્મવાળા હોય છે. બીજા તેનાથી વિપરીત હોવાથી મહાકર્મવાળા છે. આ કથન સમાન સ્થિતિક નાકોને આશ્રીને છે અન્યથા ઉત્કૃષ્ટ સ્થિતિક રનપ્રભાનારકને ઘણું આણુ ક્ષીણ થવા છતાં પલ્યોપમાયુ બાકી હોય, ૧૦,૦૦૦ વષયુિવાળો અન્ય કોઈ નારક નવો ઉત્પન્ન થાય તો પણ પૂર્વોત્પન્ન કરતાં તો અલા સ્થિતિક જ હોય. તેને મહાકર્મી કહેવો ? વર્ણસૂત્રમાં - નાસ્કોને અપશસ્ત વર્ણ નામકર્મ, ભવની અપેક્ષાથી અશુભ અને તીવ્ર રસોય છે. • x - (પ્રશ્ન) માબ આકર્મ ભવવિપાકની પ્રકૃતિ છે, તો અપશસ્ત વર્ણ નામકમોંદય ભવ સાપેક્ષ કેમ કહો છો ? એ સત્ય છે, તો પણ આ આપશસ્ત નામ કર્મના તીવરસવાળો ધુવ ઉદય પૂર્વાચાર્યોએ કહેલ છે. તે પૂર્વોત્પન્ન નારકે ભોગવી ઘણો ક્ષય કર્યો છે, થોડો બાકી છે અને વર્ણનામ કર્મ પુદ્ગલ વિપાકી પ્રકૃતિ છે, તેથી પૂર્વોત્પન્ન નારક વિશુદ્ધતર વર્ણવાળા છે, પછીના અવિશુદ્ધ વર્ણવાળા છે, આ પણ સમાન સ્થિતિક તૈરયિકના વિષયમાં જાણવું. * * * જેમ વર્ષમાં કહ્યું, તેમ લેગ્યામાં પણ કહેવું - x • પૂર્વોત્પન્ન વિશુદ્ધ લેચી છે, કેમકે તેમણે ઘણાં અપ્રશસ્ત લેયા દ્રવ્યો અનુભવીને ક્ષીણ કર્યા છે, પછીથી ઉત્પન્ન થયેલા તેનાથી વિપરીત અવિશુદ્ધલેશ્યાવાળા છે. શેષ પૂર્વવતું. હવે સમાન વેદનાવાળા પદ વડે સૂચિત અધિકાર-નૈરયિકોમાં જેઓ સંજ્ઞીભૂત છે, અર્થાત પૂર્વે સંજ્ઞી પંચેન્દ્રિય છતાં નારકપણું પામ્યા છે, તેઓ મહાવેદનાવાળા છે, કેમકે તીવ્ર અશુભ અધ્યવસાયથી અશુભતર કર્મબંધ કરી મહાનકોમાં ઉત્પન્ન થયા છે, જે અસંજ્ઞીભૂત - અસંજ્ઞી પંચેન્દ્રિય છતાં નૈરયિક ભાવને પ્રાપ્ત છે, તેઓ અાવેદનાવાળા છે. - X - X - X-X... આ અસંજ્ઞીઓ નરકમાં ઉત્પન્ન થાય, તેમને અતિ તીવ અશુભ અધ્યવસાયના અભાવે રનપભામાં જ્યાં અતિ તીવ્ર વેદના નથી, એવા નરકાવાસમાં ઉત્પન્ન થાય છે. તેઓ અપસ્થિતિવાળા, અપવેદનાવાળા છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૧૭/૧/-/૪૪૨ થી ૪૪૪ ૧૪૩ ૧૪૪ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ અથવા સંજ્ઞીભૂત - પર્યાપ્તા. તેઓ પર્યાદ્ધિા છે માટે મહાવેદનાવાળા છે, સંજ્ઞી-ચાપતા હોવાથી પ્રાય: વેદનાનો અસંભવ છે [મન રૂ૫ કરણ અભાવે વેદના ન અનુભવે) અથવા સંજ્ઞી-સમ્યગ્દર્શન, જેમને છે તે સંજ્ઞીત્વને પ્રાપ્ત થયેલા, તે મહાવેદનાવાળા છે, કેમકે પૂર્વકૃત કર્મવિપાકનું સ્મરણ કરતાં તેઓનો “અહો ! અમને મોટું દુ:ખ પ્રાપ્ત થયું છે, “અતિ વિષમ વિષયોપભોગથી વંચિત ચિત્તવાળા અમે સર્વ દુ:ખનો ક્ષય કરનાર અહલ્પણિત ધર્મ ન કર્યો.” આવું મોટું દુ:ખ મનમાં અનુભવે છે, તેથી મહાવેદનાવાળા છે. અસંજ્ઞી તો મિથ્યાદૈષ્ટિ છે. તેઓ ‘આ પોતાના કર્મોનું ફળ છે' તેમ નથી જાણતાં. તેથી પશ્ચાત્તાપ હિતમાનસથી અા વેદનાવાળા છે. • સૂરણ-૪૪પ : ભગવન ા નૈરયિકો બધાં સમાન ક્રિયાના છે ? ગૌતમ ! એ અયુિકત નથી. ભગવાન ! એમ કેમ કહ્યું? ગૌતમ! નૈરયિકો ત્રણ પ્રકારે - સમ્યગૃષ્ટિ, મિથ્યાËષ્ટિ, મિશ્રદૈષ્ટિ. જે સમ્યગ્દષ્ટિ છે, તેમને ચાર ક્રિયા છે – આરભિકી, પારિગ્રહિકી, માયા પ્રત્યાયિકી, પ્રત્યાખ્યાનક્રિયા. મિથ્યા અને મિશ્રર્દષ્ટિને અવશ્ય પાંચ ક્રિયા છે - આરંભિકી, પ્રટિંગ્રહિકી, માયા પ્રત્યશિકી, અપ્રત્યાખ્યાનક્રિયા, મિાદન પ્રત્યાયિકી. તેથી ગૌતમ ! એમ કહ્યું કે - નૈરયિકો બધાં સમાન ક્રિયાવાળા નથી. ભગવન / નૈરયિકો બધાં સમાયુ [અને સમોuxકો છે ? ગૌતમ ! તે આયુકત નથી. એમ કેમ કહ્યું? નૈરયિકો ચાર ભેટ કહે છે - કેટલાંક સમાયુક-સમોum, કેટલાંક સમાયુષ્ક-વિષમોત્પણ, કેટલાંક વિષમાયુક-રામોત્પષ, કેટલાંક વિષમામુક-વિમો. તેથી ગૌતમ ! એમ કહ્યું કે બધાં નારકો સમાનાયુવાળા અને સાથે ઉત્પન્ન થયેલ ન હોય. • વિવેચન-૪૪૫ - સમાનક્રિયાનો અધિકાર - સ - તુચ, ત્રિયા - કર્મના હેતુભૂત આરંભિકી. આદિ ક્રિયા જેઓને છે તે. ગ્રામ - જેનું પ્રયોજન પૃથ્વી આદિ જીવની હિંસા છે છે. પારિગ્રહિકી-ધમપકરણ વજર્ય વસ્તુ રાખવી અને ધમપકરણમાં મૂછ રાખવી તે જેનું પ્રયોજન છે તે. માયા પ્રત્યયિકી-માયા એટલે વકતા, ઉપલક્ષણથી ક્રોધાદિ પણ લેવા, તે જેનું કારણ છે, તે. અપ્રત્યાખ્યાનક્રિયા-વિરતિનો અભાવ, તે વડે કર્મબંધના કારણભૂત જે કિયા. સમ્યગુ મિથ્યાદેષ્ટિ અને મિથ્યાર્દષ્ટિને મિથ્યાદર્શન પ્રત્યયિકી સહિત પાંચ ક્રિયાઓ નિયત અવશ્ય હોય છે. મિથ્યાદર્શન પ્રત્યય-કારણ જેનું છે, તે મિશ્ચાદર્શન પ્રત્યયિકી. સમ્યગ દષ્ટિને એ ક્રિયાઓ અનિયત હોય છે, કેમકે સંયતાદિ અનિયત છે. (અM) મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ કર્મબંધના પ્રસિદ્ધ હેતુઓ છે. અહીં તેમાં આરંભિકી ક્રિયા કહી છે, તો તેમાં વિરોધ ન થાય ? (ઉત્તર) અહીં આરંભ અને પરિગ્રહ શબ્દથી યોગ ગ્રહણ કર્યો છે, કેમકે યોગો આરંભ-પરિગ્રહરૂપ છે. બાકીના પદ વડે બાકીના બંધ હેતુનું ગ્રહણ છે. તેથી પ્રત્યાખ્યાન ક્રિયા વડે અવિરતિનું, માયાપચયિકી ક્રિયા વડે કષાયનું ગ્રહણ કર્યું છે. સમાના, આદિ પ્રશ્ન. જેમણે દશ હજાર વર્ષનું આયુ બાંધ્યું અને સાથે ઉત્પન્ન થયા તે પહેલો ભંગ, સમાન સ્થિતિક નકાવાસમાં કેટલાંક પર્વે ઉત્પન્ન છે. કેટલાંક પછી ઉત્પન્ન થયા તે બીજો ભંગ. કોઈ દશ હજાર વર્ષ સ્થિતિક છે, કોઈ પંદર હજાર વર્ષ સ્થિતિક, પણ બંને સાથે ઉત્પન્ન થયા તે ત્રીજો ભંગ આદિ. હવે અસુરકુમારાદિના આહારાદિનો વિચાર કહે છે• સૂત્ર-૪૪૬ - ભગવાન ! અસુકુમારો બધાં સમાન હારવાળા છે આદિ બધાં પ્રશ્નો - ગૌતમ! આ અયુક્ત નથી. એમ કેમ કહો છો ? નૈરયિકવ4 કહેવું. ભગવન્! અસુકુમારો બધાં સમાનકર્મી છે? આ આયુકત નથી. એમ કેમ કહો છો ? ગૌતમ! અસુકુમારો બે ભેદે છે – પૂર્વોત્પન્ન, પશ્ચાતોupt. પૂર્વોતix મહાકમ છે અને પશ્ચાતોra અકર્મી છે, તેથી કહ્યું કે બધાં સમકર્મી નથી. એ પ્રમાણે વર્ણ અને લેગ્યામાં પૂછવું. તેમાં જે પૂવૉત્પન્ન છે, તે અવિશુદ્ધવવાળા છે, જે પશ્ચાતોuz છે તે વિશુદ્ધ વણવાળા છે. તેથી કહું છું કે બધાં અસુકુમારો સમવર્તી નથી. એ પ્રમાણે લેયામાં જાણવું. વેદના આદિ સંબંધે નૈરયિકવ4 સમજવું. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું. • વિવેચન-૪૪૬ - આ સૂગ નાકસૂત્ર સમાન છે, તો પણ વિશેષથી કહે છે – અસુકુમારોનું અાશરીર ભવધારણીય અપેક્ષાથી અંગુલનો અસંખ્યાત ભાગ છે, મહાશરીર ઉત્કૃષ્ટથી સાત હાથ. ઉત્તર વૈક્રિય અપેક્ષાએ જઘન્યથી અંગુલનો સંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી લાખ યોજન છે. મહાશરીરીઓ મનોભક્ષણ લક્ષણ ઘણાં પુદ્ગલ આહારે છે - ૪ - x • અથ શરીર વડે ગ્રાહ્ય પુદ્ગલ અપેક્ષાથી ઘણાં પુદ્ગલોનો આહાર કરે છે, ઘણાં પરિણમાવે છે. ઈત્યાદિ પદની વ્યાખ્યા પૂર્વવતું. અહીં એક દિવસ પછી આહાર કરે છે અને સાત સ્તોકાદિ કાળ પછી ઉચ્છવાસ લે છે, તેને આશ્રીને વારંવાર કહ્યું છે, કેમકે જેઓ સાધિક હજાર વર્ષ પછી આહાર કરે છે અને સાધિક પખવાડીયા પછી ઉચ્છવાસ ગ્રહણ કરે છે, તેમની અપેક્ષાએ અસુરકુમારોનો તકાળ છે. • x • એ જ રીતે આહાર-ઉચ્છવાસના અંતરમાં નૈરયિકવતુ કહેવું. અહીં મહાશરીરીને આહાર અને ઉચ્છવાસનું અા અંતર અને અાશરીરીને ઘણું અંતર તે સિદ્ધ છે. જેમકે સૌધર્મ આદિ દેવો સાત હાથ પ્રમાણ હોવાથી મહાશરીરી છે, તેમને આહાર અંતર ૨000 વર્ષ, શ્વાસોચ9વાસ અંતર બે પખવાડીયા છે અનુત્તર દેવોને હસ્ત પ્રમાણ શરીર હોવાથી તે અશરીરી છે. તેમનું આહાર અંતર 33,૦૦૦ વર્ષ શ્વાસોચ્છવાસ અંતર 33-પખવાડીયા છે. એ રીતે - ૪ - અસુરકુમામાં પણ સમજી લેવું, અથવા લોમાહારની અપેક્ષાએ વારંવાર પ્રતિસમય Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/-/૪૪૬ ૧૪૫ મહાશરીરી પર્યાપ્તાવસ્થામાં આહાર કરે છે. શ્વાસોચ્છવાસ પૂર્વોક્ત હોવા છતાં પૂર્ણ ભવની અપેક્ષાથી વારંવાર કહેવાય છે. અપર્યાપ્ત અવસ્થામાં લોમાહાર નહીં ઓજાહાર કરે છે, માટે ‘કદાયિ’ કહ્યું. એ રીતે ઉચ્છવાસ પણ પર્યાપ્તાવસ્થામાં લેતા-મૂકતા નથી, બીજા સમયે લે છે, માટે કહ્યું કે “કદાચિત” લે આદિ. હવે કર્મસૂત્ર - બધાં અસુરકુમારો સમાનકર્મી છે આદિ. અહીં નૈરયિકની અપેક્ષાએ ઉલટું છે. - x - કેવી રીતે ? અસુકુમારો સ્વભવથી નીકળી તિર્યંચ અને મનુષ્યમાં ઉપજે, તેમાં પણ કેટલાંક એકેન્દ્રિય તિર્યંચમાં કેટલાંક પંચેન્દ્રિયોમાં ઉપજે. મનુષ્યપણામાં કર્મભૂમિ-ગર્ભમાં ઉપજે. છ માસ આયુ બાકી હોય ત્યારે પરભવાયુ બાંધે. ત્યારે એકાંત તિર્યંચ ચોગ્ય કે એકાંત મનુષ્ય યોગ્ય પ્રકૃતિઓનો ઉપયય કરે છે. તેથી પૂર્વોત્પન્ન મહાકર્મી છે, પશ્ચાતોત્પન્નને હજી પરભવાયું બાકી છે. તેથી તિર્યયાદિ યોગ્ય પ્રકૃતિનો ઉપચય કર્યો નથી. માટે તેઓ અલાકર્મી છે. અહીં પણ સમાનસ્થિતિક અને સમાનભવવાળા પરિમિત અસુરકુમારો જાણવા. * * વસૂત્રમાં – પૂર્વોત્પન્ન, અવિશુદ્ધ વર્ણવાળા છે, કેવી રીતે ? તેમને ભવ સાપેક્ષ પ્રશસ્ત નામ કર્મનો શુભ અને તીવ્ર રસવાળો ઉદય છે. તે પૂર્વોત્પણને ઘણો ક્ષીણ થયેલો છે, તેથી તેઓ અવિશુદ્ધતર વર્ણવાળા છે. બાકીના વિશુદ્ધ વર્ણવાળા છે. આ પણ સમાન સ્થિતિક અસુકુમારની અપેક્ષાએ સમજવું. વર્ણસૂત્રવત્ વેશ્યાસૂત્ર પણ કહેવું. અહીં દેવો અને નૈરયિકોને તથાવિધ ભવસ્વભાવ લેશ્યા પરિણામ ઉત્પત્તિ સમયથી ભવક્ષય પર્યત નિરંતર હોય છે, જેથી બીજા લેશ્યા ઉદ્દેશામાં કહેવાશે કે - કૃષ્ણલેશ્યી નૈરયિક કણદ્વૈચ્છી નૈરયિકોમાં ઉત્પન્ન થાય ? ઇત્યાદિ. ભાવાર્થ એ છે - પંચેન્દ્રિય તિર્યંચ કે મનુષ્યાયુ ક્ષીમ થવાથી નૈરયિકાયુ વેદતો જૂ સૂત્ર નય દૃષ્ટિથી વિગ્રહગતિમાં વર્તતો હોય, તો પણ નાક જ કહેવાય. તેને કૃષ્ણલેશ્યાદિનો ઉદય પૂર્વભવનું અંતમુહૂર્ત આયુ બાકી હોય ત્યારે જ હોય છે. અંતમુહd ગયા પછી, અંતમુહૂર્ત બાકી હોય ત્યારે પરિણત થયેલ લેણ્યા વડે જીવ પરલોકમાં જાય છે. કેવળ તિર્યંચ અને મનુષ્ય આગામી ભવની લેગ્યાનું તમુહd ગયા પછી અને દેવ-નારકો પોતાના ભવની લેગ્યાનું અંતર્મુહd બાકી હોય ત્યારે પરલોકમાં જાય છે. વૈશ્યા અધ્યયનમાં નાકાદિને વિશે કૃણાદિ લેશ્યાની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે. જેિ અમે એ નોંધતા નથી.] * * * * * * * પૃથ્વી, ષ, વનસ્પતિને કૃષ્ણાદિ ચાર લેશ્યાઓ હોય છે. અગ્નિ, વાયુ, વિકસેન્દ્રિયો, સંમૂર્ણિમ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને કૃણાદિ ત્રણ લેશ્યા હોય છે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને કુણાદિ ત્રણ લેયા હોય છે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને ગર્ભજ મનુષ્યોને છ એ વેશ્યાઓ હોય છે. •x• નાકાદિની લેગ્યાની સ્થિતિ કહીને હવે દેવોની વેશ્યાની સ્થિતિ કહે છે. [āરયા અધ્યયનમાં આ વર્ણન હોવાથી અમે વૃત્તિનો અનુવાદ કરી પુનરુક્તિ રેલ નથી.] [21/10] ૧૪૬ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર અક્ષરગમનિકા આ પ્રમાણે – જે જે પૃથ્વીકાયિકાદિ કે સંછિંમ મનુષ્યાદિમાં જે કૃણાદિ લેશ્યાઓ છે, તેઓની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મહત્ત્વની છે. એ લેશ્યાઓ કોઈને વિશે કોઈ હોય છે - જે ઉપર કહી છે - જેમકે - પૃથ્વી, અy, વનસ્પતિને કૃષ્ણાદિ ચાર લેશ્યા હોય છે ઈત્યાદિ. દેવાદિની લેશ્યાસ્થિતિ વર્ણનમાં આટલું વિશેષ છે કે – દેવો અને નૈરયિકોને લેસ્યા દ્રવ્યનો પરિણામ ઉત્પત્તિના સમયથી આરંભી, ભવના અંત સુધી નિરંતર હોય છે. - x - વેદનામાં તૈરયિકોની માફક અસુરકુમારો પણ કહેવા. કેમકે ત્યાં પણ અસંડ્રીની ઉત્પત્તિ હોય છે. વિશેષ એ કે – જેઓ સંજ્ઞીભૂત છે તે સમ્યગ્દષ્ટિ હોવાથી મહાવેદનાવાળા છે, કેમકે ચારિત્ર વિરાધનાથી તેમના યિતને સંતાપ થાય છે અસંજ્ઞીભૂત-મિથ્યાષ્ટિને અાવેદના છે - x • અથવા પૂર્વ ભવે સંજ્ઞી હોય છે અથવા પMિા , શુભ વેદનાને આશ્રીને મહાવેદનાવાળા છે, અપર્યાપ્તા અાવેદનાવાળા છે. બાકીનું નૈરયિકવત્ જાણવું. સુગમ છે. * * * * * • સૂત્ર-૪૪૭ : | પૃવીકાયિકો આહાર, કર્મ, વર્ણ, લેયાથી નૈરયિકો માફક જાણવા. પૃથ્વીકાયિકો બધાં સમાન વેદનાવાળા છે ? હા, ગૌતમ છે. ભગવાન ! ઓમ કેમ કહો છો ? પૃથ્વીકાયિકો બધાં સંજ્ઞી છે, અસંભૂત અનિયત વેદના વેદ છે. તેથી કહ્યું કે – પૃedીકાયિકો બધાં સમાન વેદનાવાળા છે. ભગતનું પ્રતીકાયિકો બધાં સમાન ક્રિક્સાવાળા છે ? હા, ગૌતમ! છે. ભગવાન ! એમ કેમ કહ્યું? પૃથ્વીકાયિકો બધાં માયી મિથ્યાËષ્ટિ છે, તેમને પાંચ ક્રિયાઓ અવશય હોય. તે - આરંભિકી, પારિંગ્રહિકી, માયાપત્યયિકી, અપ્રત્યાખ્યાન ક્રિયા અને મિથ્યાદશન પ્રત્યયિકી. તે હેતુથી આમ કહ્યું. એ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યંચો નૈરયિકવ4 જાણવા. પરંતુ ક્રિ વડે સમ્યગૃષ્ટિ, મિશ્રાદષ્ટિ, મિશ્રદષ્ટિ હોય છે. જે સમ્યગૃષ્ટિ છે કે બે ભેદે છે – અસંયત અને સંયતાસંયત. તેમાં સંયતાસંયતને ત્રણ ક્રિયાઓ છે - રંભિકી, પરિગ્રહિકી, માયાપત્યચિંકી. જે અસંયત છે, તેમને ચાર ક્રિયાઓ છે - આરંભિકી, પારિગ્રહિકી, માયાપત્યચિકી, અપત્યાખ્યાનક્રિયા. જે મિશ્રાદષ્ટિ અને મિશ્રદષ્ટિ છે, તેમને અવશ્ય પાંચ ક્રિયા છે - ઉકત ચાર ક્રિયા અને મિથ્યાદર્શન પ્રત્યાયિકી. બાકી પૂર્વવત. • વિવેચન-૪૪૭ : પૃથ્વીકાયિકો આહાર, કર્મ, વર્ણ, લેશ્યા વડે નૈરયિકો માફક કહેવા. પૃથ્વીકાયિકોના આહારદિ વિષયક ચાર સૂત્રો તૈરયિક સૂત્રો માફક પૃથ્વીકાયિકના આલાવાથી કહેવા. કેવળ આહાર સૂત્ર આમ ભાવના છે - પૃથ્વીકાયિકોનું શરીર ગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ શરીર છતાં પણ અલાશરીર - મહાશરીર આગમ વચનથી જાણવું. આગમ વચન આ છે – પૃથ્વીકાયિક પૃથ્વી અપેક્ષાએ ચાર સ્થાનને Page #81 -------------------------------------------------------------------------- ________________ ૧૭/૧/-/૪૪૭ ૧૪૩ પ્રાપ્ત છે આદિ. તેમાં મહાશરીરી લોમાહાર વડે ઘણાં પુદ્ગલોને આહારે છે, ઘણાં પુદ્ગલો ઉચ્છવાસ રૂપે લે છે, તથા વારંવાર આહાર કરે છે, વારંવાર ઉચ્છવાસ લે છે અને અા શરીરીનો અપાહાર અને અા ઉચ્છવાસ હોય છે. આહાર-ઉચ્છવાસનું કદાચિલ્પણું પર્યાપ્તાવસ્થાની અપેક્ષાએ સમજવું. હવે વેદના સબ - તેમાં ‘અસં”-મિથ્યાદેષ્ટિ અથવા મનરહિત, અસંજ્ઞીને જે વેદના પ્રાપ્ત થાય છે તેવી તે - અનિયત સ્વરૂપવાળી વેદના વેદે છે. વેદના અનુભવવા છતાં મિથ્યાદેષ્ટિ કે મનરહિત હોવાથી મત્ત મૂર્ણિતાદિ માફક – “આ પૂર્વે બાંધેલા અશુભ કર્મનો પરિણામ છે” એમ જાણતા નથી. ક્રિયામૂત્રમાં માયીમિથ્યાદેષ્ટિ છે, કેમકે તેઓમાં પ્રાયઃમાયાવાળા ઉપજે છે. શિવશર્મસૂરિ કહે છે - ઉન્માર્ગનો ઉપદેશક, માર્ગનાશક, ગૂઢહૃદયી, માયાવી, શઠસ્વભાવી, શલ્યયુક્ત જીવ તિર્યંચાય બાંધે છે. માયા અહીં સમસ્ત અનંતાનુબંધી કપાયનું ઉપલક્ષણ છે. તેથી માયાવી-અનંતાનુબંધી કષાયોદયવાળા છે, તેથી જ મિથ્યાર્દષ્ટિ હોય છે. તેમને અવશ્ય પાંચ કિયા જ હોય. પણ ત્રણ ક્રિયા ન હોય. • x • ચાવતું ચઉરિન્દ્રિય સુધી આમ જાણવું. અહીં મહાશરીરી-અશરીરી સ્વ-સ્વ અવગાહનાનુસાર જાણવા અને આહાર બેઈન્દ્રિયાદિને પ્રોપરૂપ સમજવો. પંચેન્દ્રિય તિર્યંચો નૈરચિકવતુ જાણવા. પણ અહીં મહાશરીરી વારંવાર આહાર કરે છે, વારંવાર ઉચ્છવાસ લે છે, તે સંખ્યાતા વષયકની અપેક્ષાએ છે. અસંખ્યાત વષયકની અપેક્ષા ચકી નહીં. તેમને પ્રક્ષેપાહાર બે દિવસ પછી કહેલો છે. અાશરીરીને આહાર, ઉચશ્વાસનું કદાચિપણું અપર્યાપ્તાવસ્થામાં લોમાહાર અને ઉપવાસ ના હોવાથી, પયપ્તિાને હોવાથી જાણવું. કર્મસૂત્રમાં પૂર્વોત્પણને કર્મ, બીજાને મહાકર્મ તે આયુ વગેરે તે ભવમાં વેદવા યોગ્ય કમર્પિક્ષાએ સમજવું. વર્ણ અને લેણ્યા સૂત્રમાં પણ પૂર્વોત્પણને શુભવણિિદ તરુણપણાથી અને પશ્ચાતોપણને અશુદ્ધ વણદિ બાલપણાની અપેક્ષાએ સમજવા. સંયતાસંયત-દેશવિરતિવાળી છે, કેમકે સૂમ પ્રાણાતિપાતાદિથી તે નિવૃત્ત નથી. મનુષ્ય સંબંધી સૂત્રને હવે કહે છે – • ભૂગ-૪૪૮ : ભગવના મનુષ્યો બધાં સમાન હારવાળા છે ? એ અર્થ સમર્થ નથી. એમ કેમ કહો છો ? ગૌતમ! મનુષ્યો બે ભેદે – મહાશરીરી અને અાશરીરી. મહાશરીર ઘણાં યુગલોનો આહાર કરે છે સાવ ઘણાં યુગલો નિઃશ્વાસરૂપે મૂકે છે. કદાચિત આહાર ગ્રહણ કરે, કદાચિત નિઃશ્વાસ મૂકે. અલ શરીર થોડાં પુલ આહારે યાવત્ અલ્પ પુગલો નિઃશ્વાસ રૂપે મૂકે. વારંવાર હારે યાવતું વારંવાર નિઃશ્વાસ મૂકે. તે કારણે એમ કહ્યું કે – મનુષ્યો બધાં સમાનાહારી નથી. શેષ નૈરયિકવતુ જાણવું. પરંતુ - ક્રિયામાં મનુષ્યો ત્રણ ભેદે – સમ્યગૃષ્ટિ, મિથ્યાદષ્ટિ, મિશ્રષ્ટિ. ૧૪૮ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર સમ્યગૃષ્ટિ ત્રણ ભેદે - સંયત, અસંયત, સંયતાસંયત. સંયત બે ભેદ - સરાગ સંયd, વીતરાગ સંયત. વીતરાગ સંયત ક્રિચારહિત છે. સરાગ સંયત બે ભેદે - પ્રમત સંયત, આપમત સંયત અપ્રમત્ત સંયતને એક માયાપત્યવિકી ક્રિયા હોય. રમતસંયતને બે કિયા - આરંભિકી, માયાપત્યપિકી. સંયતારાંયતને ત્રણ કિઅ - આરંભિકી, માયાપત્યચિકી, પારિગ્રહિકી. અસંયતને ચાર ક્રિયા - ઉકd ત્રણ અને પ્રત્યાખ્યાન ક્રિયા. મિથ્યા અને મિશ્રર્દષ્ટિને પાંચે કિયા હોય • ઉક્ત ચાર અને મિથ્યાદશન પત્યચિકી. બાકી બધું નૈરયિકવતું ગણવું.. • વિવેચન-૪૪૮ - સૂત્ર સુગમ છે. વિશેષ એ કે – કદાચિત આહાર કરે, કદાચિત્ શ્વાસ લે છે, કદાચિત્ નિઃશ્વાસ મૂકે છે. મહાશરીરી દેવકુફ્ટ આદિના યુગલિક મનુષ્યો છે, તેઓ કદાચિત કવલાહાર વડે આહાર કરે છે, કેમકે તેમને ત્રણ દિવસ પછી આહાર હોય તેવું શાસ્ત્ર વચન છે. તેઓ બીજા મનુષ્યો કરતાં સુખી હોય, તેથી શાસોશ્વાસ પણ કદાયિત જ હોય છે. અશરીરી વારંવાર અપાહાર કરે છે, કેમકે બાળકો આદિ તેવા જણાય છે અને સંમૂર્ણિમ અશરીરી મનુષ્યોને નિરંતર આહારનો સંભવ છે. શ્વાસોચ્છવાસ પણ અપશરીરીને વારંવાર હોય છે, કેમકે તેઓ પ્રાયઃદુ:ખી હોય છે. કિયા સૂરમાં વિશેષતા જણાવે છે – મનુષ્યોના ત્રણ ભેદ :- સરાયસંયત - જેના કપાયો ક્ષીણ કે ઉપશાંત થયા નથી તે. વીતરાગસંયત - જેના કષાયો ઉપશાંત કે ક્ષીણ થયા છે તે. અક્રિય - ક્રિયાહિત છે. કેમકે વીતરાણ હોવાથી આરંભાદિ ક્રિયાનો અભાવ છે. અપ્રમત્ત સંયતને એક માયાપત્યયિક ક્રિયા હોય છે - તે પણ શાસન ઉબ્રહના રક્ષણમાં પ્રવૃત્ત થયેલાને હોય. કેમકે તેના કપાયો ક્ષીણ થયા નથી. પ્રમત સંયતને આરંભિકી અને માયા પ્રત્યયિકી બે ક્રિયા છે કેમકે પ્રમયોગ આરંભરૂપ છે અને કષાય ક્ષીણતાના અભાવે માયાપત્યયિકી ક્રિયા હોય છે. બાકીનું આયુ સંબંધી સૂત્ર નૈરયિકવતુ જાણવું. • સૂત્ર-૪૪૯ : વ્યંતરો, અસુકુમારવત્ જણાવા. એ પ્રમાણે જ્યોતિષ અને વૈમાનિક પણ જાણવા. પણ વેદનામાં તેઓ બે પ્રકારે છે – મારી મિસ્રાદેષ્ટિ ઉપપક અને અમારી સમ્યગુર્દષ્ટિ ઉપક. મારી મિથ્યાર્દષ્ટિ અભ વેદનાવાળા છે, અમારી સમ્યગૃષ્ટિ મહાવેદનાવાળા છે. માટે ગૌતમ! એમ કહું છું. બાકી પૂર્વવતું. • વિવેચન-૪૪૯ : જેમ સુકુમારો સંજ્ઞીભૂત, અસંડ્રીભૂત છે. જે સંજ્ઞીભૂત છે, તે મહાવેદનાવાળા છે. અસંજ્ઞીભૂત અાવેદના વાળા છે. એ પ્રમાણે વ્યંતરો કહેવા. કેમકે અસુકુમારથી બંતર સુધી સંજ્ઞી ઉત્પન્ન થાય છે. આવો પાઠ ભગવતીજીમાં પણ છે. • x -તેઓ અસુરકુમારમાં કહેલ યુક્તિ મુજબ અાવેદનાવાળા છે. • x - અસુરકુમારસ્વતું જ્યોતિક, વૈમાનિક પણ કહેવા. પરંતુ વેદનામાં આમ કહેવું - જ્યોતિક બે ભેદે Page #82 -------------------------------------------------------------------------- ________________ ૧૭/૧/-/૪૪૯ ૧૪૯ માયી મિથ્યાદૃષ્ટિ અમાયી સમ્યગૃષ્ટિ ઉપપક્ષક. (પ્રશ્ન) જયોતિકમાં આવો પાઠ કેમ કહે છો, અસુકુમારવત કેમ નહીં ? (ઉત્તર) જ્યોતિકમાં અસંજ્ઞી ઉત્પન્ન થતાં નથી માટે. કેમકે- અસંજ્ઞીના આયુની સ્થિતિ ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે, જ્યોતિકની તે જઘન્ય સ્થિતિ છે, વૈમાનિકોની જઘન્ય સ્થિતિ પલ્યોપમ છે. તેથી કહી શકાય કે તેમાં અસંજ્ઞી ઉપજતા નથી. માટે ઉક્ત પાઠ કહ્યો. - x • હવે ચોવીશ દંડકમાં સલેશ્યપદરૂપ નિરૂપણ - • સૂગ-૪૫o : ભગવનસલેય નૈરયિકો બધાં સમાહારી, સમ શરીરી, સમ ઉચ્છવાસનિઃશ્વાસવાળા છે ? એમ બધાંની પ્રા કરવી. ગૌતમ! ઔધિક અલાવા માફક સલેયા લાવો પણ સંપૂર્ણ વૈમાનિક સુધી કહેવો. ભગવન કુણ વેચી નૈરયિકો બધાં સમાહારી છે ઈત્યાદિ પૃચ્છા. ગૌતમ! વિકવતું કહેવું. પણ વેદનામાં મારી મિથ્યાદષ્ટિ ઉપક, અમારી સમ્યગૃષ્ટિ ઉપપક કહેવા. બાકી બધું ઔધિકવ4. અસુકુમારથી યંતર સુધી બધું ઔધિકવ4. વિશેષ છે - મનુષ્યોની ક્રિયામાં ભેદ છે. યાવત તેમાં જે સભ્યદૈષ્ટિ છે, તેઓ ત્રણ પ્રકારે છે . સંયત, અસંયત, સંયતાસંયત-ઈત્યાદિ ઔધિકવ4 કહેવા. જ્યોતિક અને વૈમાનિકમાં આદિ ત્રણ લેયા ન પૂછતી. કૃષ્ણલેશ્ચી નૈરયિકોવ4 નીલલચી પણ વિચારવા. કાપોતવેચી નૈરયિકોથી આરંભી વ્યંતર સુધી કહેવા. પણ કાપોતલેચી નૈરયિકોમાં વેદનામાં ઔધિકનૈરયિકવ4. ભગવાન ! તોલેશ્યી સુકુમારુ પૂર્વવત્ પૃચ્છા. ગૌતમ ઔધિકની માફક કહેવા. વિશેષ આ - વેદના, જ્યોતિકવ4 કહેવી. પૃથ્વી આપવનસ્પતિકાય, પંચેન્દ્રિય તિચિ અને મનુષ્યો ઔધિકવવું કહેવા. પરંતુ મનુષ્યોમાં ક્રિયાઓમાં સંયત છે તે બે પ્રકારે પ્રમત અને અપમg. પણ સરાણ, વીતરાગ ભેદ ન થાય. સંતરો, તેનોલેસ્યામાં અસુકુમારવ4 કહેવા. એમ જ્યોતિષ્ક, વૈમાનિક પણ જાણવા. બાકી પૂર્વવતું. એ પ્રમાણે પSલેચી પણ કહેવા. પછી જેને હોય તેને કહેવી. એમ જ શુકલતેશ્યી જાણવા. બાકી બધું ઔધિકવ4 કહેવું. પરંતુ પત્ર અને શુકલતેશ્યા પાંચેન્દ્રિય તિચિ, મનુષ્ય અને વૈમાનિકને જ ાણવી, બીજાને નહીં • વિવેચન-૪૫o * લેશ્યાવાળા નૈરયિકોની પૃચ્છા. વિશેષણરહિત જેમ ઔધિક કહા, તેમ વૈમાનિક સુધી બધું કહેવું. કેમકે સલેશ્ય સિવાય બીજું વિશેષણ નથી. હવે ભિન્ન ભિન્ન કૃણાદિ વેશ્યા વિશેષણયુકત છ દંડકોનું આહારદિ પદો વડે નિરૂપણ કરવા માટે સૂત્ર કહે છે – ૧૫૦ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ ઔધિક-વિશેષણ રહિત આહાર, શરીર, ઉચ્છવાસ, કર્મ, વર્ણ, વેશ્યા, વેદના, કિયા, ઉપપાત નવ પદો પૂર્વે કહ્યા, તેમ કૃષ્ણલેશ્મી પણ કહેવા. ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું - ૪ - તેમાં સંજ્ઞી-અસંજ્ઞીભૂત પાઠ ન કહેવો, કેમકે અiી પહેલી નકમાં જ ઉત્પન્ન થાય છે, પણ પહેલી નરકમાં કૃષ્ણલેશ્યા નથી. જે પાંચમી આદિ નરકમાં કૃષ્ણલેશ્યા છે, ત્યાં અસંજ્ઞી ઉપજતાં નથી. તેમાં માયી મિથ્યાષ્ટિ મહાવેદનાવાળા છે, કેમકે પ્રકૃષ્ટ અશુભ સ્થિતિ બાંધે છે. તેનાથી વિપરીત સ્થિતિમાં અલા વેદના છે. અસુરી વ્યંતર સુધીના જીવો ઔધિકવત્ કહેવા. પણ મનુષ્યોને ક્રિયામાં વિશેષતા છે - સમ્યગુર્દષ્ટિ ત્રણ ભેદે છે – સંયત, અસંયત, સંયતાસંયત આદિ. ઔધિકવત કૃષ્ણલેશ્યી પણ કહેવા. જેમકે- સંયતોને આરંભિકી અને માયાપત્યયિકી બે ક્રિયા હોય છે, કૃષ્ણવેશ્યા પ્રમત્ત સંયતોને હોય છે. અપમતને નહીં. ઈત્યાદિ - x - ૪ - બધું તેમજ કહેવું. જયોતિક અને વૈમાનિકોને આદિની ત્રણ લેશ્યા વિશે ન પૂછવું (ઈત્યાદિ બધું સૂત્રાર્થવત્ છે] - X - X - તેજોલેશ્યા સંબંધે સૂત્ર કહે છે - | તેજલેશ્યી અસુરકુમારો સમાનાહારી આદિ હોય છે ? અહીં નાસ્કો, અગ્નિ, વાયુ, વિકલેન્દ્રિયોને તેજલેશ્યાનો સંભવ નથી, માટે પહેલાથી જ અસુરકુમારનું સૂત્ર કહ્યું. આ કારણે અગ્નિ, વાયુ, વિકસેન્દ્રિય સૂત્ર પણ ન કહેવું. અસુકુમારો પણ ઔધિકવતુ કહેવા. પણ વેદનાપદમાં જ્યોતિકવત્ કહેવા. વળી સંજ્ઞી-સંજ્ઞી ન કહેવા પણ માયીમિથ્યાર્દષ્ટિ, અમારી સમ્યગદૈષ્ટિ કહેવા, કેમકે અસંજ્ઞી જીવો તેજલેશ્યાવાળામાં ઉત્પન્ન ન થાય. • x - મનુષ્યોમાં વિશેષ આ છે - સંયત પ્રમત-અપ્રમત બે ભેદે છે, કેમકે બંનેને તેજોલેશ્યા સંભવે છે. સરળ અને વીતરાગ સંયત ભેદો ન કહેવા. કેમકે વીતરાગને તેજોલેશ્યા ન સંભવે અને સરાગને અવશ્ય હોય, માટે તેનું કથન નિરર્થક છે. વ્યંતરો તેજોલેશ્યામાં અસુરકુમારવત્ જાણવા. ઈત્યાદિ - X - X - તેજોલેસ્યામાં કહ્યું તેમ પાલેશ્યામાં પણ કહેવું. પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્યો, વૈમાનિકો પાલેશ્યા હોય, બીજાને નહીં. શુક્લલેશ્યા પણ પકાલેશ્યાવત કહેવી. શેષ સુગમ છે 9 પદ-૧૩, ઉદ્દેશો-૨ ૦ છ દ્વારાદિના અર્થનો પ્રતિપાદક પહેલો ઉદ્દેશો કહ્યો, હવે બીજો ઉદ્દેશો કહે છે – તેમાં પહેલું સૂત્ર - • સૂત્ર-૪૫૧ થી ૪૫૩ : [૪પ૧] ભગવત્ લેસ્યા કેટલી છે ? ગૌતમ ! છ - કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કપોતલેયા, તેજલેયા, પાલેયા શુકલલેયા. [૪પર ભગવાન ! નૈરયિકોને કેટલી વેશ્યા છે ? ગૌતમ ! ત્રણ - કૃષ્ણ, Page #83 -------------------------------------------------------------------------- ________________ ૧૭/૧/-/૪૫૧ થી ૪૫૩ - કૃષ્ણ નીલ, કાપોત. ભગવન્ ! તિર્યંચોને કેટલી વેશ્યા છે? ગૌતમ! છ - યાવત્ શુકલલેશ્યા. ભગવન્ ! એકેન્દ્રિયોને કેટલી વેશ્યા છે ? ગૌતમ ! ચારૂ કૃષ્ણ યાવત્ તેજોવેશ્યા. ભગવન્ ! પૃથ્વીકાયિકોને કેટલી લેશ્યા છે ? ગૌતમ ! એ પ્રમાણે જાણવું. અકાયિક અને વનસ્પતિકાયિકોને પણ એમજ જાણવું તે વાયુ વિકલેન્દ્રિયોને નૈરયિકો માફક જાણવા. પંચે તિર્યંચની પૃચ્છા. ગૌતમ ! તેમને છ લેશ્યા હોય કૃષ્ણ યાવત્ શુકલલેશ્યા. સંમૂર્ણિમ તિર્યંચ પંચેન્દ્રિયની પૃચ્છા-ગૌતમ ! નૈરયિકોવત્ જાણવું. ગર્ભજ પંચેન્દ્રિય તિરચોની પૃચ્છા-ગૌતમ ! છ લેશ્યા હોય - કૃષ્ણ યાવત્ શુકલ તિર્યંચયોનિક સ્ત્રી સંબધી પૃચ્છા - ગૌતમ ! એ જ છ લેશ્યાઓ હોય છે. - ૧૫૧ મનુષ્યોની પૃચ્છા – ગૌતમ ! એ જ છ લેશ્યા હોય છે. સંમૂર્ત્તિમ મનુષ્યોની પૃચ્છા - ગૌતમ ! નૈરયિકોવત્ જાણવું. ગર્ભજ મનુષ્યોની પૃચ્છા છ વેશ્યા છે, કૃષ્ણ યાવત્ લેક્ષ્ય મનુષ્ય સ્ત્રી વિશે પૃચ્છા - ગૌતમ ! એમ જ જાણવું. દેવ પૃચ્છા એ જ છ લેશ્યાઓ હોય. દેવી વિશે પૃચ્છા - ચાર લેશ્યા હોય, કૃષ્ણ યાવત્ તેોલેશ્યા ભવનવાસી દેવો વિશે પૃચ્છા - ગૌતમ ! એમ જ છે. વિશે ભવનવાસી દેવી પણ તેમજ જાણવા. વ્યંતર દેવ અને દેવી પણ તેમજ જાણવા. - જ્યોતિષ્ક વિશે પૃચ્છા - ગૌતમ ! એક તેજોલેશ્યા હોય. એ પ્રમાણે જ્યોતિક દેવી પણ જાણવી. વૈમાનિક વિશે પૃચ્છા - ગૌતમ ! ત્રણ-તેજો, પદ્મ, શુક્લ લેશ્યા. વૈમાનિકીને એક તેજોવેશ્યા. [૪૫૩] ભગવન્ ! આ સલેશ્તી, કૃષ્ણ, યાવત્ શુકલ લેશ્મી અને અલેશ્મી જીવોમાં કોણ કોનાથી અલ્પ આદિ છે ? ગૌતમ ! સૌથી થોડાં જીવો શુકલલેશ્તી છે, પાલેશ્તી સંખ્યાતગણા, તેજોલેશ્તી સંખ્યાતગણા, અલેશ્ત્રી અનંતગણાં, કાપોતલેશ્મી અનંતગણા, નીલલેશ્તી વિશેષાધિક, કૃષ્ણલેશ્તી વિશેષાધિક અને તેનાથી સલેી જીવો વિશેષાધિક છે. • વિવેચન-૪૫૧ થી ૪૫૩ - આ સૂત્રનો પૂર્વના ઉદ્દેશા સાથે શો સંબંધ છે ? ઉદ્દેશા-૧-માં લેશ્યાવાળા સમાનાહારી છે આદિ કહ્યું, અહીં તે જ લેશ્યાનો વિચાર કરાય છે. તેમાં ત્ત્તવા - કૃષ્ણદ્રવ્યરૂપ કે કૃષ્ણ દ્રવ્યથી જનિત લેશ્યા. એ પ્રમાણે નીલલેશ્યાદિ પણ વિચારવા. અલ્પબહુત્વ વક્તવ્યતા પહેલાં બધું સૂત્ર સુગમ છે. પણ વૈમાનિકીને એક તેજોલેશ્યા કહી, તેનું કારણ - વૈમાનિક દેવીઓ સૌધર્મ અને ઈશાનમાં જ છે, તેમાં કેવળ તેજોલેશ્યા છે. અહીં સંગ્રહણી ગાથા મૂકી છે – ભવનપતિ, વ્યંતરને કૃષ્ણાદિ ચાર લેશ્યા હોય, જ્યોતિષ્ઠ-સૌધર્મ-ઈશાનને તેજોલેશ્યા હોય, સનત્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોકમાં પદ્મ, ત્યારપછીનાને શુક્લલેશ્યા હોય. બાદર પૃથ્વી અ પ્રત્યેક વનસ્પતિને ચાર લેશ્યા, ગર્ભજ તિર્યંચ અને મનુષ્યને છ લેશ્યા, બાકીનાને ત્રણ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ લેશ્યા હોય છે. કે હવે સલેશ્યાદિ આઠનું અલ્પબહુત્વ-કયા જીવો કોનાથી અલ્પ, કોનાથી ઘણાં, કોની તુલ્ય, કોનાથી વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડાં શુક્લલેશ્યાવાળા – શુક્લ કે શુલદ્રવ્ય જનિત લેશ્યા જેમને છે તેવા જીવો. કેટલાંક પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, લાંતકાદિ દેવોમાં શુકલલેસ્યા હોય, તેનાથી પાલેશ્તી સંખ્યાતગુણા, કેમકે સંખ્યાતગણાં પંચે તિર્યંચ, મનુષ્યો અને સનત્કુમારાદિ ત્રણ દેવોને પાલેશ્યા હોય છે. (પ્રશ્ન) લાંતકાદિ દેવોથી સનત્કુમારાદિ ત્રણના દેવો અસંખ્યાતગણાં છે, તો અહીં સંખ્યાતગણાં કેમ કહ્યા ? (ઉત્તર) અહીં જઘન્યપદે પણ અસંખ્યાતા, સનત્કુમારાદિ ત્રણ દેવોથી પણ અસંખ્યાતગણાં પંચેન્દ્રિય તિર્યંચોને શુક્લલેશ્યા હોય છે, તેથી પાલેશ્યાના વિચારમાં - ૪ - સંખ્યાતપણું જ રહે છે, માટે શુક્લલેશ્તી કરતાં પાલેશ્તી સંખ્યાતગણાં કહ્યા. ૧૫૨ તેનાથી સંખ્યાતગણાં તેજોલેશ્તી છે. કેમકે બાદર પૃથ્વી અધ્ પ્રત્યેક વનસ્પતિ તથા સંખ્યાતગણા તિર્યંચપંચે અને મનુષ્યોને, ભવન૫ત્યાદિ ત્રણ, સૌધર્મ, ઈશાન દેવોને તેજોલેશ્યા હોય છે. - ૪ - તેનાથી અલેશ્તી અનંતગણાં છે. કેમકે લેશ્તારહિત સિદ્ધો પૂર્વ કરતાં અનંતગણાં છે. તેનાથી કાપોતલેશ્તી અનંતગણાં છે. કેમકે સિદ્ધોથી અનંતગણાં વનસ્પતિ કાપોતલેશ્તી છે. તેથી નીલલેશ્યી વિશેષાધિક છે. તેથી કૃષ્ણલેશ્મી વિશેષાધિક છે. એ રીતે સામાન્યથી અલ્પબહુત્વ કહ્યું. - હવે તૈરયિકોમાં અલ્પબહુત્વ કહે છે - સૂત્ર-૪૫૪,૪૫૫ ઃ ભગવન્ ! આ કૃષ્ણલેી, નીલલેશ્તી, કાર્યોતલેશ્તી નૈરયિકોમાં કોણ કોનાથી અા છે? સૌથી થોડાં નૈરયિકો કૃષ્ણલેશ્મી છે, નીલલેશ્મી અસંખ્યાતગણાં, કાપોતલેશ્મી અસંખ્યાતગણાં છે. [૫૫] ભગવન્ ! આ કૃષ્ણ યાવત્ શુકલલેશ્તી તિયોમાં કોણ કોનાથી આપ આદિ છે ? શુક્લલેશ્તી તિર્યંચો સૌથી થોડાં છે, ઔધિકવત્ બધું કહેવું, પણ અલેશ્મીને વવા. ભગવન્ ! કૃષ્ણ યાવત્ તેજલેશ્મી એકેન્દ્રિયોમાં કોણ કોનાથી અલ્પાદિ છે ? સૌથી થોડાં એકેન્દ્રિયો તેજોલેશ્તી, કાપોત અનંતગણા, નીલ વિશેષાધિક, કૃષ્ણ વિશેષાધિક છે. ભગવન્ ! કૃષ્ણ યાવત્ તેજો પૃથ્વી, કોણ કોનાથી અલ્પાદિ છે ? ઔધિક એકેન્દ્રિયોવત્ કહેવા. પણ કાપોતલેશ્મી અસંખ્યાતગણાં છે. એમ આ કહેવા. ભગવન્ ! કૃષ્ણ-નીલ-કાપોતલેશ્મી તેઉકાયિકોમાં કોણ કોનાથી અલ્પાદિ છે? સૌથી થોડાં કાપોતલેશ્મી તે છે, નીલ વિશેષાધિક, કૃષ્ણ વિશેષ એ પ્રમાણે વાયુકાયિકોને કહેવા. ભગવન્ ! કૃષ્ણ યાવત્ તેજો વનસ્પતિકાયિકોમાં અલ્પબહુવ ઔધિકવત્ જાણવું. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિયને - Page #84 -------------------------------------------------------------------------- ________________ ૧૭/૨/-/૪૫૪,૪૫૫ તેઉકાયિકવત્ કહેવા. ભગવન્ ! કૃષ્ણ યાવત્ શુક્લલેશ્તી પંચેન્દ્રિય તિર્યંચોમાં અલ્પબહુત્વ - સામાન્ય તિર્યંચવત્ કહેવું. પરંતુ કાપોતલેશ્મી અસંખ્યાતગણાં છે. સંમૂર્ણિમ પંચે તિરૢ તેઉકાયિકવત્ જાણવા. ગર્ભજ પંચે તિર્યંચ ઔધિકવત્ કહેવા. પરંતુ કાપોતલેશ્તી સંખ્યાતગણાં કહેવા. એમ તિચિણી પણ કહેવી. ભગવન્ ! કૃષ્ણ યાવત્ શુક્લલેશ્મી સંમૂર્તિમ પં તિર્યંચ અને ગજિ પંચે તિર્યંચમાં અલ્પબહુવ ગૌતમ ! સૌથી થોડાં ગર્ભજ પંચે તિર્યંચ શુક્લલેશ્ત્રી, પદ્મ સંખ્યાતગણા, કાર્યોત સંખ્યા, નીલલેશ્તી વિશેષાધિક, કૃષ્ણલેશ્તી વિશેસા કાપોતલેશ્મી સંમ્પૂ પંચે તિર્યંચ અસંખ્યાતગણાં, નીલલેશ્તી વિશેષ કૃષ્ણ લેશ્મી વિશેષાધિક છે. - ૧૫૩ ભગવન કૃષ્ણ યાવત્ શુલલેશ્મી સંમૂ પંચે તિર્યંચ અને તિર્યંચ સ્ત્રીઓમાં કોણ કોનાથી અલ્પાદિ છે ? જેમ પાંચમું કહ્યું તેમ આ છઠ્ઠું અલ્પબહુત્વ કહેવું. ભગવન્ ! કૃષ્ણ યાવત્ શુકલલેક્ષી ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ અને તિર્યંચ સ્ત્રીઓમાં કોણ કોનાથી અલ્પાદિ છે ? સૌથી થોડાં શુકલલેશ્મી ગર્ભજ પંચે તિર્યંચો, શુલલેક્ષ્મી તિર્યંચ સ્ત્રી સંખ્યાતગણી, પાલેશ્ત્રી ગર્ભજ પંચે, તિર્યંચો સંખ્યા પાલેશ્તી તિર્યંચી સંખ્યા તેજોલેશ્તી તિર્યંચો સંખ્યા તેજલેશ્મી તિર્યંચી સંખ્યા કોતલેશ્તી તિયો સંખ્યા નીલ લેશ્મી વિશેષાધિક, કૃષ્ણ વિશેષ કાપોતલેશ્તી તિર્યંચી સંખ્યા નીલલેશ્મી સ્ત્રી વિશેષા કૃષ્ણલેશ્મી સ્ત્રી વિશે ભગવન્ ! કૃષ્ણ યાવત્ શુકલલેશ્મી સંમૂર્ત્તિમ પંતિયો, ગર્ભજ પંચે તિર્યંચો, તિર્યંચીમાં અલ્પબહુત્વ-સૌથી થોડાં શુક્લલેી ગર્ભજ તિર્યંચો, શુક્લ તિર્યંચની સંખ્યા પાલેી ગર્ભજ તિયો સંખ્યા, ૫ તિર્યંચશ્રી સંખ્યા તેજોલેશ્ત્રી ગર્ભજ તિર્યંચો સંખ્યા, તેજો તિસ્ત્રિી સંખ્યા, કાર્યોત ગર્ભજ તિર્યંચો સંખ્યા, નીલ વિશેષાધિક, કૃષ્ણ વિશે, કપોત તિર્યંચી સંખ્યા, નીલ વિશે, કૃષ્ણ વિશે, કાપો સંમૂ પંચે તિયિો અસંખ્ય નીલલેશ્તી વિશે, કૃષ્ણ વિશેષાધિક છે. ભગવન્ ! કૃષ્ણ યાવત્ શુકલ પંચે તિચો, તિર્યંચશ્રીનું અલ્પબહુત્વ - સૌથી થોડાં શુકલ પં તિર્યંચો, શુક્લ તિચિત્રી સંખ્યા, ૫ પંઢે તિયો સંખ્યા, પતિર્યંચી સંખ્ય, તેજો પંચે તિજો સંખ્યા, કાપોત તિર્યંચી સંખ્યા, નીલ સ્ત્રી વિશે, કૃષ્ણ વિશે, કાપોત પંચે તિચો અસંખ્યા, નીલ વિશે, કૃષ્ણ વિશે છે. ભગવન્ ! કૃષ્ણ યાવત્ શુકલ તિર્યંચ, તિચિ સ્ત્રીઓમાં અલ્પબહુત્વનવમા ની જેમ આ અલ્પબહુત્વ કહેવું. પણ કાપો તિર્યંચો અનંત કહેવા. તિયોના દશ અવાબહુત્વ કહ્યા. પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ • વિવેચન-૪૫૪,૪૫૫ : વૈરયિકોને ત્રણ લેશ્યા છે. કૃષ્ણ, નીલ, કાપોત કહ્યું છે – પહેલી બે નસ્કમાં કાપોતલેશ્યા, ત્રીજીમાં મિશ્ર, ચોથીમાં નીલ, પાંચમીમાં મિશ્ર, છઠ્ઠીમાં કૃષ્ણ, સાતમીમાં પરમકૃલેશ્યા હોય. અહીં ત્રણે પદોના પરસ્પર અલ્પબહુત્વનો વિચાર છે. સૌથી થોડાં કૃષ્ણલેશ્તી છે, કેમકે કેટલાંક પાંચમીના નસ્ક આવાસો અને છઠ્ઠી સાતમીમાં કૃષ્ણલેશ્યા હોય. નીલલેશ્મી અસંખ્યાતગણાં, કેમકે ચોથી સમગ્ર પૃથ્વીમાં અને ત્રીજી તથા પાંચમીના કેટલાંક નકાવાસોમાં પૂર્વોક્તથી અસં નીલ હોય છે. તેથી અ કાપોત કેમકે પહેલી બેમાં તથા ત્રીજી પૃથ્વીના કેટલાંક નસ્કાવાસોમાં અસંકાપોત છે. ૧૫૪ હવે તિર્યંચ પંચેનું અલાબહુત્વ - x - ઔધિક જીવો જેમ કહ્યા, તેમ અહીં કહેવું. પણ અલેશ્મીને વર્જવા, કેમકે તેઓમાં અલેશ્પી ન સંભવે, તેમાં સૌથી થોડાં શુક્લલેશ્તી, તેનાથી પદ્મ, તેજો ક્રમશઃ સંખ્યાતગણાં, કાપોત અનંતગણાં, તેથી નીલ, કૃષ્ણ સલેશ્પી ઉત્તરોત્તર વિશેષાધિક છે. - - - એકેન્દ્રિયોનું અલ્પબહુત્વ - સૌથી થોડાં તેજોલેશ્તી એકેન્દ્રિયો, કેમકે કેટલાંક બાદર પૃથ્વી, પાણી, વનસ્પતિને અપર્યાપ્તાવસ્થામાં તેજો છે, કાપોત અનંત ગણાં, કેમકે અનંત નિગોદજીવને કાપોત હોય, નીલ કૃષ્ણ ક્રમશઃ વિશેષાધિક છે. ભાવના પૂર્વવત્. હવે પૃથ્વીકાયાદિનું અલ્પ બહુત્વ-પૃથ્વી, પાણી, વનસ્પતિને ચાર અને અગ્નિ, વાયુને ત્રણ લેશ્યા છે. સૂત્ર સુગમ છે. વિલેન્દ્રિયોનું સૂત્ર પણ સુગમ છે. પંચે તિર્યંચમાં કાપોત અસંખ્યાતગણાં જાણવા. કેમકે તે બધાં મળીને અસં છે. સંમૂ૰ પંચે તિર્યંચ તેઉકાયિકવર્તી કેમકે તેમને આધ ત્રણ લેશ્યા છે. - ૪ - શેષ ઔધિકવત્ જાણવું - ૪ - હવે સંમૂ૰ પંચે અને ગર્ભજ પંચે તિર્યંચ સ્ત્રીનું સૂત્ર છે. - ૪ - x - ગર્ભજ પંચે તિર્યંચ અને તિર્યંચ સ્ત્રીનું સાતમું સૂત્ર છે. તેમાં - સર્વ લેશ્યામાં સ્ત્રી ઘણી છે, સર્વ સંખ્યા વડે તિર્યંચ પુરુષો કરતાં તિર્યંચ સ્ત્રી ત્રણગણી છે - x - માટે સંખ્યાતગણી કહી. ગર્ભજ નપુંસકો થોડાં છે, તેથી પૂર્વોક્ત અલ્પબહુત્વને વ્યાપ્ત કરતાં નથી. હવે સંમૂ પંચે તિર્યંચ, ગર્ભજ પંચે તિર્યંચ અને તિર્યંચ સ્ત્રીનું આઠમું - x - એ રીતે નવમું, દશમું સૂત્રમાનુસાર જાણવા. • સૂત્ર-૪૫૬ થી ૪૫૮ : [૪૫૬] એ પ્રમાણે મનુષ્યોનું પણ અલ્પબહુત્વ કહેવું. પણ તેઓને છેલ્લું અલ્પબહુત્વ નથી. [૪૫૭] ભગવન્ ! કૃષ્ણલેશ્તી વત્ શુલલેશ્મી દેવોમાં કોણ કોનાથી અલ્પાદિ છે ? ગૌતમ ! સૌથી થોડાં દેવો શુકલલેશ્તી છે. પદ્મલેશ્મી અસંખ્યાતગણા, કાર્યોત અ, નીલલેી વિશેષાધિક, કૃષ્ણ વિશે, તેોલેશ્તી સંખ્યાત ગણાં છે. ભગવન્ ! કૃષ્ણી યાવત્ તેજો દેવીમાં અપબહુત્વ - સૌથી થોડી Page #85 -------------------------------------------------------------------------- ________________ ૧/૨-૪પ૬ થી ૪૫૮ ૧૫૫ કાપોત દેવી, ની વિશ, કૃષ્ણ વિરો, તે સંખ્યા ભગવાન ! કૃષણ યાવત શુક# દેવો અને દેવીમાં લાભદુત્વ ? સૌથી થોડાં સુક દેવો, 56 અસંખ્યb, કાપો અસં, નીલ અને કૃષ્ણ અનુક્રમે વિશેad, કાપોદેવી સંખ્યા, નીલ દેવી વિશો, કૃષ્ણ દેવી વિશે, તેનો દેવો સંખ્યb, તેજ દેવી સંખ્યા ભગવાન ! કૃઇ ચાવત તેજ ભવનવાસી દેવોમાં લાભહવ-સૌથી થોડાં તેજો, ભવનવાસી દેવો, કાપોત અર, ની વિશેષo, કૃષ્ણ વિશેષ છે. ભગવન્! કૃણ ચાવત તેજ ભવનવાસી દેવીમાં અલબહુવ-દેવવત્ ગણવું. ભગવાન ! કૃષ્ણ સાવત્ તેજો ભવનવાસી દેવ-દેવીમાં લાભદુત્વસૌથી થોડાં તે ભવનવાસી દેવો છે, તેજ ભવનદેવી સંખ્યb, કામોત ભવન, દેવો અસંખ્યા નીલલેી વિશેષ કૃષ્ણ વિશે, કાપોd ભવન દેવી સંખ્યા, નીલદેવી વિશેઠ, કૃષ્ણ દેવી વિશે છે. એ પ્રમાણે ભવનવાસીવ4 સંતરના ત્રણ અલબહુવ કહેવા. ભગવન ! તે જ્યોતિક દેવ-દેવીમાં અલાબહત્વ - સૌથી થોડાં તે જ્યો દેવો છે, તે જ્યાં દેવી સંખ્યાતગણી. ભગવાન ! તેજ પઠ શુક% વૈમાનિક દેવોમાં આભ મહત્વ - સૌથી થોડાં શુકલતેશ્મી વૈમાનિક દેવો, પsઠ સંખ્યા તે અસં છે. ભગવાન ! તેજ પs શુ% વૈમાનિક દેવ-દેવીમાં અઘબહd-સૌથી થોડાં શુક્લલેક્સી વૈમાનિક દેવો છે, પsa અસંખ્યb, તે અસંખ્યo, તેજો વૈમાનિકદેવી સંખ્યાતગણી. ભગવાન કૃષ્ણ યાવત શુકલેસી ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક દેવોમાં કોણ કોનાથી અત્યાદિ છે ? ગૌતમ! સૌથી થોડાં શુકલતેશ્મી વૈમાનિક દેવો છે, પગ અસંખ્ય, તેજ અ, તેઓ ભવનવાસી દેવો અ%, કાપો અo, નીલલેયી વિશેષાધિક, કૃષ્ણ વિશેષ6 તેજો વ્યંતર દેવો ર% કાપો અ, નીલલેરી વિરોધ, કૃ» વિઠ છે. તેને જ્યોતિષ દેવો સંખ્યાલગણાં છે. - ભગવાન ! કૃષ્ણ યાવત તેજલેચી ભવનવાસીની, વ્યંતરી, જ્યોતિકી, વૈમાનિકી દેવીઓમાં આલબહુવ-ગૌતમ ! સૌથી થોડાં તેજ વૈમાનિક દેવી છે, તેજ ભવનવાસી દેવી અસં% કાપો અસંઇ, ની વિશેષ, કૃ% વિણ, તેજોવ્યંતરી દેવી અસં કાપો અસં, ની વિશેષા, કૃષ્ણ વિશેષ છે. જ્યોતિકી દેવી સંખ્યાતગણી છે. ભગવના , યાવતું શક ભવનવાસી ચાવતું વૈમાનિક દેવો અને દેવીઓમાં કોણ કોનાથી અાદિ છે ? ગૌતમ! સૌથી થોડાં શુHલેરી વૈમાનિક દેવો, પ% અ&, વેજો અ, તેજોવૈમાનિક દેવી સંખ્ય, તેજ ભવનવાસી દેવી અાં, તેજો, ભવનવાસી દેવી સંખ્યb, કાપોત ભવનદેવી અસં, નીલ ૧૫૬ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર વિરોધ, કૃ» વિશેષ, તેજો વ્યંતર દેવો સંખ્યા, તે વ્યંતરી સંખ્યા, કાપોd બંતરો , ની« વિશ, કૃષ્ણ વિશેષા, કાપોત વ્યંતરી સંખ્યા, નીલ વિરોષ, કૃષ્ણ વિછે, તેજ જ્યોતિકો સંખ્યા, તે જ્યો. દેવી સંખ્યાતગણી છે. ૪િ૫૮] ભગવત્ ! આ કૃષ8% ચાવત્ શુકલલેસીમાં કોણ કોનાથી અBહિક કે મહાદ્ધિક છે ? ગૌતમ ! કૃષ્ણલેચી કરતાં નીલલેશ્વી મહહિક છે, ની&થી કાપોહ મહદ્ધિક છે, એમ કાપોતથી તેજ, તેજથી પso, પદાથી શુકલલચી મહદ્ધિક છે. સૌથી અલ્પષદ્ધિક ક્ષણ છે, સૌથી મહર્તિક શુ છે. ભગવાન કૃષ્ણ નીલ કપોત, નૈરયિકોમાં કોણ-કોનાથી અચદ્ધિક કે મહહિધક છે ? કૃણ થી ની, નીલથી કાપો વેચી મહહિક છે. સૌથી અદ્ધિક કૃષ્ણ નૈરયિક, મહદ્ધિક કાપો છે. ભગવાન ! કૃષ્ણ યાવ4 શુકલલચી તિયચોમાં કોણ કોનાથી અાદ્ધિક કે મહહિક છે ? ગૌતમ! જીવોનું કહ્યું તેમ કહેતું. ભગવદ્ ! કૃષ્ણ યાવત્ તોલેસ્પી એકેન્દ્રિયોમાં કોણ કોનાથી અન્ય કે મા ઋદ્ધિક છે ? કૃણવેચી એકે નીલથી મહર્તિક છે, નીજથી કાપોd મહર્તિક છે. કાપોતથી તેજો મહહિદ્ધક છે - સૌથી અદ્ધિક કૃષણલેશ્વી એકૅન્દ્રિય તિર્યો છે. સૌથી મહર્કિક તેજોલેસ્પી છે. એ પ્રમાણે પૃવીકાયિકોને પણ જાણવા. એમ આ પાઠ વડે લેયાની માફક ચઉરિન્દ્રિયો સુધી જાણવું. સંમર્હિમ અને ગર્ભજ પંચો તિર્યો, તિર્યંચ રુશી, એ બધાં એ પ્રમાણે કહેવા ચાવત અાહિર્વક તે વૈમાનિક દેવો છે. સૌથી મહર્તિક શુકલલેશ્મી વૈમાનિક દેવો છે. કોઈ કહે છે. ઋદ્ધિ ચોવીશે દંડકની કહેવી જોઈએ. • વિવેચન-૪૫૬ થી ૪૫૮ : તિર્યચયોનિક વિષયસૂત્રની સંકલના કહે છે – એ પ્રમાણે તિર્યંચોના દશ અાબહવો છે. અહીં પૂર્વાચાર્યે બતાવેલ બે ગાયા છે -૧- ઔધિક પંચેન્દ્રિય, ૨સંમૂર્ણિમ, 3-ગર્ભજ, ૪-તિર્યચી , ૫-સંમૂર્ણિમ ગર્ભજ તિર્યચ, ૬-સંમૂ તિર્યચી , 9-ગર્ભજ, ૮-સંમૂ ગર્ભજ સ્ત્રી, ૯-પંચેન્દ્રિય તિર્યંચ રહી, ૧૦-ઓઘ બી. તિર્યંચોના આ દશ અવાબદુત્વ જાણવા. તિર્યંચ માફક મનુષ્યોનું અલાબહત્વ પણ કહેવું. પરંતુ દશમું અલાબહત્વ નથી, કેમકે મનુષ્યો અનંત નથી. અનંત ન હોવાથી કાપોતલેશ્યી અનંતગણાં પદ સંભવ નથી. હવે દેવવિષયક અલાબહત્વ - સૌથી થોડાં શુક્લલેસ્સી, કેમકે લાંતકાદિમાં જ શુલલેસ્પી દેવો હોય. પાલેશ્યી અસંખ્યાતગણી, કેમકે સનતકુમારાદિ ત્રણમાં પાલેશ્યા છે, તેઓ લાંતકાદિથી અસંખ્યાતપણાં છે. કાપોતલેશ્યી અસંખ્યાતપણા છે, કેમકે સનકુમારાદિ દેવો કરતાં અસંખ્યાતપણાં ભવનપતિ અને વ્યંતર દેવોમાં Page #86 -------------------------------------------------------------------------- ________________ ૧૭/૨/-/૪૫૬ થી ૪૫૮ કાપોતલેશ્યા સંભવે છે, તેનાથી નીલલેશ્તી વિશેષાધિક છે, કેમકે ઘણાં વ્યંતર અને ભવનપતિને તેનો સંભવ છે. તેથી કૃષ્ણલેશ્મી વિશેષાધિક છે, તેથી તેજોલેશ્મી સંખ્યાતગણાં છે, કેમકે કેટલાંક ભવનપતિ અને વ્યંતર, તથા સર્વ જ્યોતિષ્ક, સૌધર્મ, ઈશાન દેવોને તેજોલેશ્યા છે. ૧૫૭ હવે દેવીનું અાબહત્વ - દેવીઓ સૌધર્મ, ઈશાન કલ્પ સુધી જ હોય, આગળના દેવલોકમાં નહીં. માટે તેમને ચાર લેશ્મા જ હોય છે. તેથી સૂત્રમાં ‘તેજોલેશ્યા સુધી' એમ પાઠ છે. સૌથી થોડી દેવી કાપોતલેશ્તી છે, કેમકે કેટલીક ભવનપતિ અને વ્યંતર દેવીને કાપોત લેશ્યા હોય છે, તેથી નીલલેશ્તી વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્મી દેવી અધિક છે, તેનાથી તેજોલેશ્મી દેવી સંખ્યાતગણી છે. કેમકે જ્યોતિક, સૌધર્મ, ઈશાનની બધી દેવીને તેજોલેશ્યા હોય છે. - હવે દેવ-દેવીનું અાબહુત્વ કહે છે – સૌથી થોડાં શુક્લ લેશ્મી દેવો છે, તેથી પાલેશ્મી અસંખ્યાતગણાં, તેથી કાપોતલેશ્મી અસંખ્યાતગણાં, તેથી નીલલેશ્મી વિશેષાધિક, તેથી કૃષ્ણલેશ્તી વિશેષાધિક છે એટલાને પૂર્વે વિચાર્યા. તેથી કાપોતલેશ્મી દેવી સંખ્યાતગણી છે - તે ભવનપતિ અને વ્યંતર નિકાયની જાણવી. દેવીઓ દેવો કરતાં દરેક નિકાયમાં સામાન્યથી બત્રીશગણી છે. તેથી ક્રમશઃ નીલ લેશ્મી, કૃષ્ણલેશ્મી દેવી વિશેષાધિક છે. પૂર્વવત્. તેથી તેજોલેશ્મી દેવો સંખ્યાતગણાં છે. કેમકે કેટલાંક ભવનપતિ, વ્યંતરો અને સૌધર્મ, ઈશાનના બધાં દેવોને તેજોલેશ્યા હોય છે તેનાથી તેજોલેશ્તી દૈવી સંખ્યાતગણી છે, કેમકે દેવો કરતાં દેવી બત્રીશગણી છે. હવે ભવનવાસી દેવોનું અલ્પબહુત્વ - સૌથી થોડાં તેજોલેશ્તી છે, કેમકે મહદ્ધિક દેવો તેજોલેશ્તી હોય, તે થોડાં હોય છે - તેનાથી અસંખ્યાતગણાં કાપોતલેશ્મી છે, કેમકે અતિ ઘણાં ભવનવાસી દેવોને કાપોતલેશ્યા સંભવે છે. તેથી નીલ, કૃષ્ણલેશ્મી અનુક્રમે વિશેષાધિક છે. - - આ પ્રમાણે ભવનપતિ દેવીનું સૂત્ર જાણવું. હવે ભવનપતિ દેવ, દેવી વિષયક અલ્પબહુત્વ - સૌથી થોડાં તેજોલેશ્યી છે, કેમકે મહદ્ધિક દેવો તેજોલેશ્તી હોય, તે થોડાં હોય છે - તેનાથી અસંખ્યાતગણાં કાપોતલેશ્તી છે, કેમકે અતિ ઘણાં ભવનવાસી દેવોને કાપોતલેશ્યા સંભવે છે. તેથી નીલ, કૃષ્ણલેશ્મી અનુક્રમે વિશેષાધિક છે. - - આ પ્રમાણે ભવનપતિ દેવીનું સૂત્ર જાણવું. હવે ભવનપતિ દેવ, દેવી વિષયક અલ્પબહુત્વ - સૌથી થોડાં તેજોલેશ્મી ભવનવાસી દેવો છે, તેજોલેશ્મી ભવનવાસી દેવીઓ સંખ્યાતગણી છે, કેમકે સામાન્યથી દેવી બત્રીશગણી હોય. તેનાથી અનુક્રમે નીલલેશ્યી, કૃષ્ણલેશ્તી વિશેષાધિક છે. તેનાથી કાપોલેશ્મી ભવનવાસી દેવી સંખ્યાતગણી છે ઈત્યાદિ - ૪ - ભાવના પૂર્વવત્. જ્યોતિક દેવોનું એક જ સૂત્ર છે, કેમકે તે નિકાયમાં તેજોલેશ્યા સિવાય બીજી લેશ્યા સંભવતી નથી. વૈમાનિક દેવનું અલ્પબહુત્વ - સૌથી થોડાં શુક્લલેશ્મી વૈમાનિક દેવો છે, પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ કેમકે લાંતકાદિ દેવોને જ શુક્લલેશ્યા સંભવે છે. x - તેનાથી પાલેશ્મી અસંખ્યાતગણાં છે, કેમકે સનત્કુમાર આદિ ત્રણ દેવોને પાલેશ્યા સંભવે છે, - x - X - તેનાથી તેજોલેશ્મી દેવ અસંખ્યાતગણાં છે. તેજોલેશ્યા સૌધર્મ અને ઈશાન દેવને હોય છે - ૪ - x - દેવીઓ સૌધર્મ અને ઈશાન કલ્પમાં જ છે, ત્યાં કેવળ તેજોલેશ્યા છે, તેથી જૂદું સૂત્ર કહ્યું નથી. વૈમાનિક દેવ-દેવીના અલાબહત્વનું સૂત્ર સુગમ છે. હવે ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકોનું અાબહુત્વ - સૌથી થોડાં શુક્લલેશ્મી વૈમાનિક દેવો છે તેનાથી પાલેશ્મી અસંખ્યાતગણાં છે, તેનાથી તેજોલેશ્મી અસંખ્યાતગણાં છે, તેનાથી તેજોલેશ્મી ભવનવાસી દેવો અસંખ્યાતગણાં છે. - x - x - તેનાથી કાપોતલેશ્મી ભવનવાસી દેવો અસંખ્યાતગણાં છે, કેમકે અલ્પઋદ્ધિક ઘણાંને કાપોતલેશ્યા સંભવે છે. તેથી ભવનવાસી નીલલેશ્તી વિશેષાધિક છે. તેનાથી કૃષ્ણલેશ્તી વિશેષાધિક છે. તેનાથી તેજોલેશ્તી વ્યંતરો અસંખ્યાતગણાં છે. - x + x - તેનાથી કાપોતલેશ્તી વ્યંતરો અસંખ્યાતગણાં છે કેમકે અલ્પઋદ્ધિકને પણ કાપોતલેશ્યા હોય છે. તેનાથી નીલલેશ્તી વ્યંતરો વિશેષાધિક છે - ૪ - તેનાથી તેજોલેશ્ત્રી જ્યોતિક દેવો સંખ્યાતગણાં છે, - ૪ - ૪ - ભવનવાસી દેવી અને દેવદેવી સંબંધી બે અલ્પબહુત્વ પૂર્વોક્ત ભાવનાનુસાર વિચારવા. હવે લેશ્માવાળા જીવોનું અલ્પદ્ધિક અને મહાદ્ધિકત્ત્વ પ્રતિપાદન કરવા માટે સૂત્ર કહે છે. તેમાં લેશ્યાના ક્રમથી ઉત્તરોત્તર મહદ્ધિપણું અને પૂર્વ-પૂર્વનું અલ્પકિપણું જાણવું. ૧૫૮ આ પ્રમાણે નાક, તિર્યંચ, મનુષ્ય, વૈમાનિકના સૂત્રો પણ વિચારવા. જેમને જેટલી લેશ્યા હોય તેટલી કહેવી. . પદ-૧૭, ઉદ્દેશો-૩ છ • બીજો ઉદ્દેશો કહ્યો, હવે ત્રીજો આરંભે છે – • સૂત્ર-૪૫૯ : ભગવન્ ! નૈરયિક નૈરયિકમાં ઉત્પન્ન થાય કે અનૈરયિક નૈરયિકમાં ઉત્પન્ન થાય ? ગૌતમ ! નૈરયિક જ નૈયિકમાં ઉપજે, અનૈરયિક નૈરયિકમાં ન ઉપજે. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. ભગવન્ ! નૈયિક, નૈરટિકથી ઉદ્ધ કે અનૈરયિક નૈરયિકથી ઉદ્ધતેં ? ગૌતમ ! અનૈરયિક નૈરયિકથી ઉદ્ધત, નૈરયિક નૈરયિકથી ન ઉદ્ધ. એમ વૈમાનિક સુધી જાણવું. વિશેષ એ કે - જ્યોતિષુ, વૈમાનિકમાં ઉદ્ધર્તો ને બદલે ‘સર્વે' એમ બોલવું. ભગવન્ ! ખરેખર, કૃષ્ણલેશ્તી નૈરયિક, કૃષ્ણલેશ્તી નૈરયિકોમાં ઉત્પન્ન થાય અને કૃષ્ણલેશ્કી થઈને મરે ? જે લેશ્યાથી ઉત્પન્ન થાય, તે વેશ્યાથી મરણ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૧૭/૩/-/૪૫૯ પામે ? હા, ગૌતમ! એમ જ છે. એ પ્રમાણે નીલ અને કાપોતલેશ્યામાં પણ કહેવું. એમ અસુરકુમારોથી અનિતકુમાર સુધી જાણવું. પણ અહીં વેશ્યા અધિક કહેવી. ભગવન ! કૃષ્ણલેસી પૃવીકાયિક કૃષ્ણલેસી પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય? અને કૃષ્ણલેક્સી થઈ મરણ પામે ? જે લેગ્યામાં ઉત્પન્ન થાય તે વેચામાં મરણ પામે 1 ગૌતમ અવશ્ય કૃણાલેશ્યી પૃedી કૃષ્ણવેશ્યી પ્રસ્તી માં ઉત્પન્ન થાય. કદાચિત કૃષ્ણલેરી થઈ મરણ પામે, કદાચિત્ નીલલેયી થઈ મરણ પામે. કદાચિત કાપોતલેચી થઈ મરણ પામે. કદાચિત જે લેસ્યામાં ઉપજે તે લેવામાં મરણ પામે. એમ નીલ અને કાપોત લેયામાં નવું. - ભગવન ! ખરેખર, તેજલેશ્યી પૃથ્વીકાયિક, વેજોલેશ્યી પૃથ્વીમાં ઉપજે ઈત્યાદિ ઘન • ગૌતમ! તેજલેયી પૃની ઉત્પન્ન થાય. કદાચિત કૃણાલેયી ઉદ્ધતું કે નીલલેસ્પી ઉદ્ધતું કે કાપોતલેરી ઉદ્વર્તે પણ તેજલેચી ન ઉદ્વર્તે એ રીતે અકાયિક અને વનસ્પતિકાયિક પણ જાણવા. તેÉ, વાયુ એમ જ સમજવા, પણ તેમને તેજલેશ્યા નથી. બે-ત્રણ-ચાર ઈન્દ્રિયો ત્રણ લેયામાં એમ જ જાણવા. પંચેન્દ્રિય તિોિ , મનુષ્યો જેમ પૃeતી. પહેલી ત્રણ વેશ્યામાં કા, તેમ છ એ વેશ્યામાં કહેવા. પરંતુ છ એ વેશ્યાને વિચારવી વ્યંતરો અસુકુમારહતું. ભગવન શું તેલેથી જ્યોતિષ, તેજો જ્યો માં ઉત્પન્ન થાય ? અસુકુમારવ4 જાણવા. વૈમાનિકો પણ એમ જ સમજવા. પણ બંનેમાં ‘વે છે” એ પાઠ કહેવો. ભગવાન કૃષ્ણ-નીલ-કાપોત વૈશ્યી નૈરયિક છે કૃષ્ણ-નીલ-કાપોત વેચ્યામાં જ ઉત્પન્ન થાય ? કૃણ-નીલ-કાપોતલેયી ત્યાંથી ઉદ્વર્તે? જે ઉંચામાં ઉપજે તેમાં જ ઉદ્વર્તેગૌતમ! અવશ્ય કૃષ્ણ-નીલ-કોતલેશ્ચી ઉપજે ઈત્યાદિ. ભગવાન ! શું કૃણ ચાવ4 તેજલેશ્યી સુકુમાર કૃ વાવ તેજલેશ્યી અસુરકુમારમાં ઉપજે - ઈત્યાદિ નૈરયિક સંબંધે કહ્યું, તેમ અસુરકુમારથી સ્વનિતકુમારમાં કહેવું. ભગવદ્ ! ખરેખર, કૃષ્ણ સાવત્ તેજલેશ્યી પૃથ્વીકાયિક શું કૃષ્ણ વાવત તેજોલેચી પૃdીકાયિકોમાં ઉપજે-ઈત્યાદિ અસુરકુમારની જેમ પ્રથન કરવો. ગૌતમ ! અવશ્ય કૃwલેસી પૃત % યાવ4 તેજોવેચી પૃથ્વીકાયિકોમાં ઉપજે. કદચ કૃષ્ણ કદાચ નીલ કદાચ કાપોત ઉદ્વર્તે કદાચ જે વૈશ્યાવાળો ઉપજે તે વેશ્યાવાળો ઉદ્વર્તે તેજલેસી ઉપજે પણ તે ઉદ્વર્તે નહીં એ પ્રમાણે અb, વનસ્પતિ પણ કહેવા. ભગવન અવશ્ય કૃષ્ણ નીલ કાપો તેઉકાયિક કુo નીલ કાપોતલેશ્યી તેઉકાયિકોમાં ઉત્પન્ન થાય? કૃષ્ણ ની કાયોત લેગ્રી ઉદ્વર્તે. ૧૬૦ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર જે લેયામાં ઉત્પન્ન થાય તે ઉદ્વર્તે ગૌતમ ! અવશ્ય કૃષણ-નીલ-કાપોતલેશ્યી તેઉકાય કૃષ્ણ-નીલ-કાપોત તેઉકાચિકમાં ઉત્પન્ન થાય. કદાચિત કૃષ્ણ કે નીલ કે કાપોતલેશ્યાવાળો ઉદ્વર્તે કદાચિત જે વેચાવાળો ઉત્પન્ન થાય તે વેચાવાળો ઉદ્ધતું એ પ્રમાણે વાયુ, વિકલેન્દ્રિય કહેવા. ભગવાન ! ખરેખર કૃ% ચાવત શુક્લલેશ્યી પંચેન્દ્રિય તિર્યંચ શું કૃ» ચાવત શુકલલેસી પંચેન્દ્રિય તિર્યંચમાં ઉપજે-ઈત્યાદિ પ્રશ્ન - ગૌતમ ! અવશ્ય તેમ ઉપજે. કદાચિત કૃષ% ચાવત શુ% થઈ ઉદ્ધત્વે કદાચ જે વેચાવાળો ઉપજે, તે લેાવાળો ઉદ્વર્તે આ પ્રમાણે મનુષ્યમાં પણ ગણવું. બંતો, સુકુમારવત જાણવા. જ્યોતિષ્કો અને વૈમાનિકો પણ એમ જ જાણવા, પણ જેને જેટલી વેશ્યા હોય તે કહેવી, આ બંનેમાં ‘વે છે' એમ પાઠ કહેવો. • વિવેચન-૪૫૯ : આ સૂત્રનો સંબંધ આ છે – બીજા ઉદ્દેશામાં નાકાદિ જીવોની લેશ્યાની સંખ્યા, અલાબહત્પાદિ કહ્યા, અહીં તે તે લેશ્યા ઉપપાતફોમને પ્રાપ્ત નાકાદિને હોય છે, કે વિગ્રહગતિમાં પણ હોય છે, - એ અર્થને પ્રતિપાદન કરવા માટે પૂર્વે અન્ય નયાપેક્ષાથી નાકાદિરૂપ વ્યવહાર સંબંધે પુછે છે – પ્રશ્નણ સુગમ છે. ગૌતમ! નૈરયિક જ નૈરયિકમાં ઉપજે, અનૈરયિક નહીં. કેમકે નારકાદિ ભવનો સંબંધ કરાવનાર આ જ છે, બીજું કંઈ નથી. નાકાયુ ઉદયમાં આવે ત્યારે નારકભવ હોય ઈત્યાદિ. તેથી નાકાદિના આયના ઉદ્યના પ્રથમ સમયે જ નાકાદિ૫ વ્યવહાર થાય. આ બાજુ સૂઝ નયનો મત છે - x • સ્વિયં જાણવો. હવે નૈરયિકોમાં ઉદ્વર્તનાનું સૂત્ર કહે છે - આ સૂત્ર પણ રજુસૂત્ર નયના મતે જાણવું. તે આ રીતે - જ્યારે પરભવના આયુનો ઉદય થાય છે, ત્યારે જીવ ત્યાંથી ઉદ્વર્તે છે - તે ભવથી ભવાંતરમાં જાય છે. જે ભવનું આયુ ઉદયમાં આવ્યું હોય તે ભવરૂપે વ્યવહાર થાય છે. જેમ નારકાયુનો ઉદય થતાં ‘આ નારક છે' એવો વ્યવહાર થાય છે. તેથી નૈરયિકોથી અનૈરયિક જ ઉદ્વર્તે, નૈરયિક ન ઉદ્વર્તે. જ્યાં સુધી નારકાયનો ઉદય હોય, ત્યાં સુધી તે નૈરયિક જ છે, નાકભવથી મુક્ત નથી, પણ જ્યારે પરભવના આયુનો ઉદય થાય ત્યારે નૈરયિક નથી, અનૈરયિક છે. તેથી કહ્યું કે અનૈરયિક ઉદ્વર્તે છે. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. હવે કૃષ્ણલેશ્યા સંબંધે ઉત્પતિ સ્ત્ર કહે છે – ‘' શબ્દથી પ્રશ્ન અર્થ કર્યો. નૂને - નિશ્ચિતુ, કૃષ્ણલેશ્યી નૈરયિક કૃષ્ણ લેચ્છી નૈરયિકમાં ઉત્પન્ન પામે, ઈત્યાદિ. એ જ અર્ચના નિશયને દઢ કરવા માટે પ્રકાાંતરથી પૂછે છે - જે લેશ્યાવાળો ઉત્પન્ન થાય તે જ લેશ્યાવાળો ઉદ્વ કે બીજી લેચ્છા પામીને ઉદ્વર્તે? ભગવંતે કહ્યું - 'હા' - અનુમત છે. મને એ અનુમત છે કે તે જ ઉપજે અને તે જ ઉદ્વર્તે. [પ્રશ્ન કૃણલેશ્યી નૈરયિક હોય તો તે કૃણાલેશ્યી નૈરયિકમાં જ કેમ ઉત્પન્ન થાય, બીજી Page #88 -------------------------------------------------------------------------- ________________ ૧૭/૩/-/૪૫૯ ૧૬૧ ૧૬૨ લેશ્યાથી કેમ નહીં ? અહીં તિર્યચપંચેન્દ્રિય કે મનુષ્ય, નારકનું આયુ બાંધેલ હોવાથી નરકમાં ઉત્પન્ન થવાવાળો અનુક્રમે તિર્યંચાયુ કે મનુષ્યાયુનો સંપૂર્ણ ક્ષય કર્યો નથી અને અંતમુહd બાકી હોય છે, ત્યારે જે લેશ્યાવાળા નકોમાં ઉત્પન્ન થવાનો છે, તે સંબંધી લેશ્યા વડે પરિણત થાય છે અને અપતિત પરિણામ વડે નકાયુ વેદે છે. તેથી એમ કહેવાય કે કૃષ્ણલેશ્યી કૃષ્ણલેશ્ય તૈરયિકમાં જ ઉત્પન્ન થાય. પ્રશ્નો કૃણાલેશ્યાવાળો જ કેમ ઉદ્વર્તે? દેવ, નારકને વેશ્યા પરિણામ પોતાના ભવ પર્યા હોય છે, તેથી. - x - - હવે પૃથ્વીકાયોમાં કૃષ્ણલેશ્યાનું સૂત્ર - અહીં તિર્યંચ અને મનુષ્યોને લેસ્યાનો પરિણામ અંતર્મુહૂર્તનો હોય છે. તેથી કદાચ જે વૈશ્યાવાળો હોય તે લેસ્યા પરિણામવાળો ઉદ્વર્તે અને કદાચ અન્ય લેશ્યા પરિણામવાળો પણ ઉદ્વર્તે, પણ આ તો અવશ્ય છે. કે જે વૈશ્યાવાળામાં ઉત્પન્ન થાય તે અવશ્ય તે લેશ્યાવાળો જ ઉત્પન્ન થાય. કેમકે મનુષ્ય અને તિર્યંચ આગામી ભવની વેશ્યાનું અંતર્મુહૂર્ત વીત્યા પછી અને દેવ-નારકા પોતાના ભવની લેશ્યાનું અંતર્મુહૂર્ણ બાકી હોય ત્યારે પરિણત થયેલ લેશ્યા વડે જીવો પલોકમાં જાય છે - એવું વચન છે. તેથી જ સૂરમાં કહ્યું કે કૃણલેશ્યી પૃથ્વી કૃષ્ણલેશ્વી પૃથ્વીમાં જ ઉપજે આદિ. એ પ્રમાણે નીલ અને કાપોતલેશ્યા કહેવી. તથા જ્યારે તેજલેશ્યી ભવનપતિ ચાવતુ ઈશાન દેવ પોતાના ભવથી ચ્યવી પૃથ્વી માં ઉપજે, ત્યારે કેટલોક કાળ અપર્યાપ્તાવસ્થામાં તેઓને તેજલેશ્યા હોય, પછી ન હોય. કેમકે તથાવિધ ભવસ્વભાવથી તેજલેશ્યા યોગ્ય દ્રવ્ય ગ્રહણની તેઓની શક્તિ નથી, માટે કહ્યું કે તેજોલેશ્યાવાળો ઉત્પન્ન થાય, પણ તેજલેશ્યાવાળે ઉદ્વર્તે નહીં. પૃથ્વીકાયિક માફક અકાયિક અને વનસ્પતિમાં પણ ચાર સૂત્રો કહેવા. કેમકે તેઓને અપર્યાપ્તાવસ્થામાં તેજો સંભવે છે. તેઉકાય, વાયુકાય, વિકલેન્દ્રિયોને પ્રત્યેકને ત્રણ સૂત્રો કહેવા, કેમકે તેમને તેજલેશ્યાનો અસંભવ છે. પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યો જેમ પ્રથમની ત્રણ લેગ્યામાં પૃથ્વીકાયિકો કહ્યા, તેમ છ એ લેયામાં કહેવા. કેમકે છમાંની કોઈપણ લેશ્યા વડે તેમને ઉત્પત્તિનો સંભવ છે અને ઉત્પત્તિસંબંધી એકૈક વેશ્યામાં ઉદ્વર્તનાને વિશે છ એ વિકલ્પો સંભવે. છે. સૂત્રપાઠ આવો છે – ભગવત્ ! ખરેખર કૃણ૯ી પંચેન્દ્રિય તિર્યચ, કૃષ્ણલેશ્યી પંચે તિર્યંચમાં ઉત્પન્ન થાય ? અને કૃષ્ણલેસ્પી ઉદ્વર્તે? ઈત્યાદિ - X - X - કદાચ કૃષ્ણલેસ્પી થઈને યાવત્ કદાચ શુક્લલેશ્યી થઈને ઉદ્વર્તે. • x • આ પ્રમાણે નીલ ચાવતુ શુક્લલેશ્યા સંબંધે સૂત્રો કહેવા. વ્યંતરો અસકમારવતુ કહેવા. એટલે તેઓ સંબંધે જે વેશ્યાવાળો ઉત્પન્ન થાય, તે લેફ્સાવાળો ઉદ્વર્તે - એમ કહેવું. કેમકે સર્વ દેવોને વેશ્યાનો પરિણામ પોતાના ભવ સુધી નિરંતર હોય છે. એ પ્રમાણે લેગ્યાની સંખ્યા વિચારી જયોતિક અને વૈમાનિક સંબંધે સૂત્રો કહેવા. પ્રત્યેક લેશ્યાયી ચોવીશ દંડકના ક્રમથી નૈરયિકાદિ [21/11] પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/ર સંબંધે સૂત્રો કહેવા. કોઈ આશંકા કરે કે થોડાં એવા એક એક નાકાદિ સંબંધે આ સૂત્ર સમૂહ છે. જ્યારે ઘણાં ભિન્નલેશ્યી નૈરયિકાદિ તે ગતિમાં ઉપજે ત્યારે વસ્તુસ્થિતિ અન્યથા પણ હોય. કેમકે એક વ્યકિતના ધર્મની અપેક્ષાએ સમુદાયનો ધર્મ કવયિત અન્યથા જણાય છે. તેથી શંકા નિવારવા કહે છે – જેમને જેટલી વૈશ્યા સંભવે છે, તેમને તેટલી વેશ્યા વિષયમાં એકૈક સૂત્ર ઉક્ત અર્થવાળું પ્રતિપાદન કરે છે - x • x - હવે કૃણાલેશ્યાદિ ઔરયિકના અવધિજ્ઞાન અને દર્શન વિષયક ક્ષેત્રના પરિણામનું તારતમ્ય કહે છે – • સૂગ-૪૬૦ : ભગવાન કૃષ્ણલેક્સી નૈરયિક કૃષ્ણલેક્સી નૈરયિકની અપેક્ષાથી અવધિજ્ઞાન વડે ચારે દિશામાં અને વિદિશામાં તો કેટલું ક્ષેત્ર જાણે અને જુએ ? ગૌતમ ! તે બહુ ફોગ જાણતો નથી, બહુ ઝ જોતો નથી. દૂર રહેલ x જાણતો કે જતો નથી, થોડું ક્ષેત્ર જાણે છે અને જુએ છે. ભગવત્ ! એમ કેમ કહો છો . • x - ? ગૌતમ ! જેમ કોઈ પુરુષ બહુ સમરમણીય ભૂમિભાગે ઉભો રહીને. ચોતરફ જુએ તેથી તે પુરષ પૃથવીતળમાં રહેલા પરપની અપેક્ષાએ ચોતરફ જોતો. બહુ મને યાવત જોતો નથી, યાવતુ થોડાં ક્ષેત્રને જુએ છે તે હેતુથી, ગૌતમ ! એમ કહું છું કે કૃષણનૈરયિક ચાવ4 જુએ છે. ભગવાન ! નીલહેરી નૈરયિક, કૃષ્ણલેયી અપેfએ અવધિ વડે ચોતરફ જોતો કેટલા ક્ષેત્રને જાણે અને જુએ ? ગૌતમ ! અતિ ઘણાં ફોમને જાણે અને જુએ. અતિ દૂર ક્ષેત્રને જાણે અને જુએ. અત્યંત સપષ્ટ ક્ષેત્રને જાણે અને જુઓ. અતિ વિશુદ્ધ ફત્રને જાણે અને જુએ. ભગવાન ! એમ કેમ કહો છો • x • ? ગૌતમ! જેમ કોઈ એક પુરુષ બહુ સમરમણીય ભૂમિભાગથી પર્વત ઉપર ચઢીને ચોતરફ જોતો ઘણાં ક્ષેત્રને જુએ ચાવતું વિશુદ્ધતર ક્ષેત્રને જુએ, તે હેતુથી, ગૌતમ ! એમ કહું છું કે નીલલેક્સી ચાવ4 જુએ. ભગવના કાપોતàી નૈરાચિક, નીલલચ્છી નૈરયિકની અપેક્ષાએ અવધિજ્ઞાાન વડે ચોતરફ જોતો કેટલા મને જાણે અને જુએ? ગૌતમાં ઘણાં ક્ષેત્રને ઘણે અને જુએ ચાવતું વિશુદ્ધતર હોમને જુએ ભગવ! એમ કેમ કહો છો • x • ગૌતમાં જેમ કોઈ પુરુષ બહુ સમરમણીય ભૂમિ ભાગેથી પર્વત ઉપર ચઢે અને ઉપર ચઢીને બંને પગ ઉંચા કરી ચોતરફ જુએ, તેથી તે પર્વત ઉપર રહેલા અને પૃથ્વી ઉપર રહેલા પુરુષની અપેક્ષાએ ચોતરફ જોતો ઘણાં ક્ષેત્રને જાણે અને જુઓ યાવ4 સ્પષ્ટ હોને જુએ. તે હેતુથી ગૌતમાં એમ કહું છું કે કાપોતલેગ્રી નૈરયિક નીવલેસ્પી ઐરાચિકની અપેક્ષાઓ ચાવતું સ્પષ્ટ ક્ષેત્રને જુએ છે. - વિવેચન-૪૬૦ :કૃષ્ણલેશ્યી કોઈક નૈરયિક, કૃષ્ણલેશ્યી બીજા નૈરયિકની અપેક્ષાએ અવધિજ્ઞાન Page #89 -------------------------------------------------------------------------- ________________ ૧૭/૩/-/૪૬૦ ૧૬૩ વડે ચારે દિશા-વિદિશામાં જોતો કેટલું ક્ષેત્ર જાણે કે અવધિદર્શન વડે કેટલું ક્ષેત્ર જુએ ? ગૌતમ ! ઘણું ક્ષેત્ર ન જાણે, ઘણું ક્ષેત્ર ન જુએ. તાત્પર્ય એ કે – વિવક્ષિત કૃષ્ણ લેશ્મી નૈરયિક સ્વ યોગ્યતાનુસાર અતિવિશુદ્ધ છતાં બીજા કૃષ્ણ લેશ્મી નૈરયિકની અપેક્ષાએ અતિ ઘણું ક્ષેત્ર અવધિજ્ઞાન-દર્શન વડે જાણે-જુએ નહીં. એ જ કહે છે – અતિ દૂરનું ક્ષેત્ર ન જાણે - જુએ, પરંતુ થોડું અધિક ક્ષેત્ર જાણે-જુએ. આ સૂત્ર સમાન નક પૃથ્વીમાં રહેલા કૃષ્ણલેશ્તી નૈરયિકની અપેક્ષાએ સમજવું. કેમકે તેમ ન માનતા દોષનો સંભવ છે. જેમકે સાતમી પૃથ્વીનો નૈરયિક જઘન્ય અદ્ધ ગાઉ જાણે અને ઉત્કૃષ્ટ એક ગાઉ જાણે. છઠ્ઠી પૃથ્વીવાળો જઘન્ય એક ગાઉ, ઉત્કૃષ્ટ દોઢ ગાઉ જાણે. એ રીતે પાંચમીનો જઘન્ય દોઢ ગાઉ, ઉત્કૃષ્ટ બે ગાઉ જાણે. તેથી બમણાંત્રણ ગણાં અધિક ક્ષેત્રનો સંભવ હોવાથી આ સૂત્રમાં દોષ આવે. - ૪ - દૃષ્ટાંત દ્વારા આ કથન સિદ્ધ કરવા સૂત્રકાર કહે છે - x - જેમ સરખી પૃથ્વીએ રહેલ કોઈ વિવક્ષિત પુરુષ પોતાના ચક્ષુ નિર્મળ હોવાથી કંઈક અધિક જુએ છે, પણ ઘણું વધારે જોતો નથી. તેમ કોઈ વિવક્ષિત કૃષ્ણલેશ્તી નૈરયિક સ્વ ભૂમિકાનુસાર અતિ વિશુદ્ધ છતાં સમાન પૃથ્વીમાં રહેનાર, બીજા કૃષ્ણલેશ્તી નૈરયિકની અપેક્ષાએ અવધિ વડે કંઈક અધિક ક્ષેત્ર જુએ, પણ ઘણું વધુ નહીં. અહીં સમાનપૃથ્વીના સ્થાને સમાન નક પૃથ્વી છે. સ્વ ભૂમિકા સમાન કૃષ્ણલેશ્યા છે, ચક્ષુના સ્થાને અવધિ છે, એથી આ અર્થ વ્યક્ત થાય છે. જેમ સમાન ભૂમિએ રહેલો પુરુષ, ખાડામાં રહેલ પુરુષની અપેક્ષાએ ઘણું વધું ક્ષેત્ર જુએ છે. તેમ પાંચમી પૃથ્વીમાં રહેલો સ્વ ભૂમિકાનુસાર અતિવિશુદ્ધ કૃષ્ણલેશ્તી વિવક્ષિત નૈરયિક છે તે સાતમીપૃથ્વીમાં રહેલ અતિ મંદ સામર્થ્યવાળા અવધિજ્ઞાની નૈરયિકની અપેક્ષા ઘણું વધુ જુએ છે, કેમકે તેનું અવધિ સાધિક ત્રણગણું છે. હવે નીલલેશ્યા વિષયક સૂત્ર કહે છે. સુગમ છે. પણ િિતપિર - ગયું છે. તિમિર જન્મ ભ્રાંતિ જેમાં તે, સ્પષ્ટ. આવા અતિ સ્પષ્ટ ક્ષેત્રને જાણો. અતિશય અર્થમાં તર્ પ્રત્યય છે. અર્થાત્ જેમ પૃથ્વી ઉપર રહેલ પુરુષની અપેક્ષાએ પર્વત ઉપર ચઢેલો મનુષ્ય અતિ દૂરના ક્ષેત્રને જુએ, તે પણ સ્કૂટ પ્રતિભાસ ક્ષેત્રને જાણે તેમવિવક્ષિત નીલલેશ્મી સ્વ યોગ્યતાનુસાર અતિ વિશુદ્ધ અવધિજ્ઞાની અન્ય કૃષ્ણલેશ્તી નૈરયિકથી જાણે. અહીં પૃથ્વીતલને સ્થાને નીચેની કૃષ્ણલેશ્યા છે, ઈત્યાદિ - ૪ - હવે નીલલેશ્તીની અપેક્ષાએ કાપોતલેશ્તીની સૂત્ર - કાપોતલેશ્તી નૈરયિક, નીલલેશ્તી નૈરયિકની અપેક્ષાએ સુગમ છે. પણ બંને પગો ઉંચા કરીને. અર્થાત્ જેમ પર્વત ઉપર વૃક્ષે ચડેલો ચોતફ જોતાં અત્યંત સ્પષ્ટ જુએ, તેમ કાપોતલેશ્તી નૈરયિક, નીલલેશ્તી નૈરચિક અપેક્ષાએ ઘણું ક્ષેત્ર અવધિજ્ઞાનથી જુએ. અતિ સ્પષ્ટપણે જાણે. અહીં વૃક્ષ સ્થાને કાપોતલેશ્યા અને ઉપરની નપૃથ્વી છે. પર્વત સ્થાને નીલલેશ્યા, ત્રીજી નકપૃવી છે. - x - હવે કઈ લેશ્યા કેટલાં જ્ઞાનોમાં હોય તે કહે છે - પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ * સૂત્ર-૪૬૧ : ભગવન્ ! કૃષ્ણલેશ્તી જીવ કેટલાં જ્ઞાનોમાં હોય ? ગૌતમ ! બે, ત્રણ કે ચાર જ્ઞાનોમાં વર્તતો હોય. જો બે જ્ઞાનમાં હોય તો આભિનિબૌધિક અને શ્રુતજ્ઞાનમાં હોય, જો ત્રણ જ્ઞાનમાં હોય તો આભિનિ, શ્રુત અને અવધિજ્ઞાનમાં હોય અથવા આભિનિ, શ્રુત મન:પર્યવ જ્ઞાનમાં હોય. જો ચાર જ્ઞાનમાં હોય તો આભિનિ શ્રુત અવધિ મનઃપવજ્ઞાનમાં હોય. એ પ્રમાણે પાલેશ્મી સુધી જાણવું. ૧૬૪ ભગવન્ ! શુકલલેશ્તી જીવ કેટલાં જ્ઞાનોમાં હોય ? ગૌતમ ! બે, ત્રણ કે ચાર જ્ઞાનમાં હોય. જો બે જ્ઞાનમાં હોય તો ઈત્યાદિ કૃષ્ણલેશ્ત્રીવત્ ાવત્ ચાર જ્ઞાનમાં કહેવું. જો એક જ્ઞાનમાં હોય તો કેવળજ્ઞાનમાં હોય. • વિવેચન-૪૬૧ : કૃષ્ણલેશ્તી જીવ બે, ત્રણ, ચાર જ્ઞાનોમાં હોય, ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું. વિશેષ એ કે અહીં અવધિજ્ઞાન રહિતને પણ મન:પર્યવજ્ઞાન થાય, કેમકે સિદ્ધપ્રાભૂતાદિ ગ્રન્થોમાં અનેક વાર તેમ પ્રતિપાદિત કર્યુ છે. વળી દરેક જ્ઞાનના આવરણના ક્ષયોપશમની સામગ્રી વિચિત્ર હોય. તેમાં કોઈ લબ્ધિસહિત અપ્રમત્ત - ચારિત્રીને મનઃ પર્યાવજ્ઞાનવરણના ક્ષયોપશમના નિમિત્તભૂત તથાવિધ અધ્યવસાયાદિરૂપ સામગ્રી પ્રાપ્ત થાય, પણ અવધિજ્ઞાનાવરણના ક્ષયોપશમના કારણભૂત સામગ્રી પ્રાપ્ત ન થાય, તેથી મન:પર્યવજ્ઞાન જ પ્રાપ્ત થાય. (પ્રશ્ન) મનઃપર્યવ અતિ વિશુદ્ધને થાય, કૃષ્ણલેશ્યા સંક્લિષ્ટ અધ્યવસાયરૂપ છે, તો કૃષ્ણલેશ્તીને મનઃપર્યવ કઈ રીતે સંભવે ? પ્રત્યેક લેશ્યાના અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાય સ્થાનો હોય છે, તેમાંના કેટલાંક મંદરસવાળા હોય તે પ્રમત્ત સંયતને પણ હોય છે. તેથી કૃષ્ણ, નીલ, કાપોત લેશ્યા પ્રમત્તસંયત ગુણસ્થાનક સુધી કહેવાઈ છે. મનઃપર્યવ પહેલા અપ્રમત્તને થાય, પણ પછી પ્રમત્તસંયતને પણ હોય છે. માટે કૃખલેશ્તીને પણ મનઃપર્યવજ્ઞાન સંભવે છે. - ૪ - ૪ - ફક્ત શુલલેશ્યાની વિશેષતાથી તેમાં જુદું સૂત્ર કહ્યું શુલલેશ્યામાં જ કેવળજ્ઞાન હોય, બીજી લેશ્મામાં નહીં. પદ-૧૭, ઉદ્દેશો-૪ છે ૦ ત્રીજો ઉદ્દેશો કહ્યો. હવે ચોથો કહે છે. તેની ગાથા – (૧) પરિણામ, (૨) વર્ણ, (૩) રસ, (૪) ગંધ, (૫) શુદ્ધ-અશુદ્ધ, (૬) પ્રશસ્ત-પ્રશસ્ત, (૩) સંક્લિષ્ટ-અસંકિલષ્ટ, (૮) ઉષ્ણશીત, (૯) ગતિ, (૧૦) પરિણામ, (૧૧) અપ્રદેશ-પ્રદેશ પ્રરૂપણા, (૧૨) અવગાહ, (૧૩) વર્ગણા, (૧૪) સ્થાન, (૧૫) અલ્પબહુત્વ. એમ પંદર અધિકાર છે. તેમાં પહેલો પરિણામ અધિકાર કહે છે - Page #90 -------------------------------------------------------------------------- ________________ ૧૭/૪/-/૪૬૨ • સૂત્ર-૪૬૨ - પરિણામ, વર્ણ, રસ, ગંધ, શુદ્ધ, અપશસ્ત, સંક્ષિપ્ત ઉષ્ણ, ગતિ, પરિણામ,. પ્રદેશ, અવગાઢ, વણા, સ્થાન, અલબહુd. ૦ પદ-૧૭, ઉદ્દેશ-૪, અધિકાર-૧ ૦ • સૂત્ર-૪૬૩ - ભગવાન ! વેશ્યા કેટલી છે? ગૌતમ ! છ - કૃષ્ણ ચાવત શુકલ ભગવત્ ! કૃષ્ણલેયા, નીલવેશ્યાને પામીને તેના રૂપ-વર્ણ-ગંધરસ-પર્ણપણે વારંવાર પરિણમે ? હા, ગૌતમ ! - x - પરિણમે. ભગવાન ! એમ કેમ કહ્યું : x •? ગૌતમ જેમ દૂધ છાશને પામીને અથવા શુદ્ધ વસ્ત્ર રંગને પામીને તે રૂપ યાવત્ પfપણે વારંવાર પરિણમે છે, તેથી કહું છું કે કૃષ્ણલેચા, નીલલેશ્યા પામીને ચાવત પરિણમે. એ પ્રમાણે આ પાઠ વડે નીલલેશ્યા કાપોતોને પામીને, કાપોત તેજોને પામીને, તેow usને પામીને અને પાલેયા શુકtતેને પામીને યાવતું વારંવાર પરિણમે.. ભગવાન ! ખરેખર કૃષ્ણલા , નીલ-કોલ-તેજી-પ-શુકલલેસ્યાને પામી તેવા રૂપ-વર્ણ-ગંધરસ-પર્ણપણે વારંવાર પરિણમે ? હા, ગૌતમ! - x • તેમ પરિણમે. ભગવન્! એમ કયા હેતુથી કહો છો - x • ગૌતમ જેમ કોઈ વૈડૂર્ય મણિ હોય, તે કાળા-લીલામાતા-ધોળા-પીળા સૂત્ર [દોસ]માં પરોવેલ હોય, તો તે પે યાવતું વારંવાર પરિણમે છે, તે કારણે કહું છું કે - કૃણવેશ્યા, નીલ ચાવતું શુદ્ધ પામીને પરિણમે.. ભગવન્! ખરેખર નીલલેશ્યા, કૃષ્ણ... ચાવત્ શુકલલેશ્યાને પામીને તરૂપપણે યાવતું વારંવાર પરિણમે ? હા, ગૌતમ! એમ જ છે. કાપોતલેચા, કૃણ-નીલ--પા-શુકલ લેયાને પામીને, એ પ્રમાણે તેજલેચા, કૃષ્ણ-નીલકાપોત-પા-શુક્લલશ્યાને પામીને, એ પ્રમાણે પાલેશ્યા, કૃષ્ણ-નીલ-કાપોતતે-શુકલતેશ્યાને પામીને સાવ વારંવાર પરિણમે ? હા, પરિણમે. ભગવન ! શુકલલેશ્યા, કૃષ્ણ-નીલક્કાપોત-dો-પાલેચાને પામીને યાવતું વારંવાર પરિણમે ? હા, ગૌતમ! પરિણમે. • વિવેચન-૪૬૩ - ભગવન ! વેશ્યાઓ કેટલી કહી છે? આ સૂત્ર પૂર્વે પણ કહેલ છે. પણ પરિણામરૂપ અધિકારના પ્રતિપાદન માટે ફરીથી કહેવામાં આવેલ છે. 'છે' શબ્દ પ્રશ્નાર્થમાં છે. ‘નૂન' - નિશ્ચિત. કૃષ્ણલેશ્યા - કૃષ્ણલેશ્યાને યોગ્ય દ્રવ્યોનીલલેશ્યાનીલલેશ્યાને યોગ્ય દ્રવ્યાને પામીને અર્થાત પરસ્પર એકબીજાના અવયવનો સ્પર્શ પ્રાપ્ત કરીને તપ - નીલલેશ્યારૂપપણે, અહીં રૂપ શબ્દ સ્વભાવવાચી છે, તેથી ૧૬૬ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/ર નીલલેશ્વાના સ્વભાવપણે વારંવાર પરિણમે ? તેનો સ્વભાવ તેના વણદિરૂપ હોય તેથી કહે છે - તેના વર્ણ-રસ-ગંધ-સ્પર્શરૂપે, અહીં તત્ શબ્દ નીલલેશ્યા માટે જાણવો, તેથી અનેકવાર તિર્યચ, મનુષ્યોને તે તે ભવાંતરની પ્રાપ્તિમાં કે બાકીના સમયે પરિણમે ? - x - હા, ગૌતમ ! એ મને અનુમત છે કે કૃષ્ણલેશ્યા, નીલલેશ્યાને પામી તે રૂપે પરિણમે.. અહીં ભાવના એ છે કે – જ્યારે કૃષ્ણલેશ્યી પરિણામી તિર્યંચ કે મનુષ્ય ભવાંતરમાં જાય અને નીલલેશ્યા યોગ્ય દ્રવ્ય ગ્રહણ કરે ત્યારે તેના સંબંધથી તે કણલેશ્યાને યોગ્ય દ્રવ્યો તેવા પ્રકારના જીવના પરિણામરૂપ સહકારી કારણને પામીને નીલલેશ્યા દ્રવ્યરૂપે પરિણમે છે. કેમકે પુદ્ગલનો તે રૂપ પરિણામ પામવાનો સ્વભાવ છે. તેથી નીલલેશ્યા યોગ્ય દ્રવ્ય પ્રાધાન્યથી નીલલેશ્ય પરિણામી થઈ કાળ કરી ભવાંતરમાં ઉત્પન્ન થાય છે. * * * * * આ જ અર્થ દષ્ટાંત વડે કહેવા સૂત્રકારશ્રી કહે છે – જેમ ગાય, બકરી કે ભેંસ ઈત્યાદિ નામવાળું દૂધ હોય તે તૂસી - વલોવેલી છાસને પામીને પરસ્પર અવયવ સાઈથી એકમેક થઈને તથા શુદ્ધ વસ્ત્ર, કેમકે મલિન વા તેવું રંગાતુ નથી, મજીઠ આદિનો રંગ પામીને, મજીઠાદિ રંગના સ્વભાવરૂપે ઈત્યાદિ પરિણમે છે. તે પ્રમાણે કૃષ્ણલેશ્યા યોગ્ય દ્રવ્યો, નીલલેશ્યા યોગ્ય દ્રવ્યાને પામીને તે રૂપે પરિણમે છે. અર્થાત્ જેમ દૂધ રૂપ કારણમાં રહેલા વણદિ છાશના વણિિદ ભાવે પરિણમે કે શુદ્ધ વસ્ત્રના વણિિદ મજીઠાદિ રંગ દ્રવ્યના વણદિભાવે પરિણમે તેમ કૃષ્ણલેશ્યા યોગ્ય દ્રવ્ય રૂપ કારણમાં રહેલા વર્ણાદિ નીલલેસ્યા યોગ્ય દ્રવ્ય પરિણમે. એ પ્રમાણે પૂર્વ-પૂર્વની વેશ્યાનું અનુક્રમે બાકીની બધી લેચ્છારૂપે યથાસંભવ પરિણમન થાય તે પ્રમાં કહેલ છે – ભગવદ્ ! ખરેખર કૃષ્ણલેશ્યા, નીલલેશ્યાકાપોતલૈયાદિને પામીને તે રૂપે પરિણામે ? ઈત્યાદિ. અહીં ‘વા' શબ્દ બધે જાણવો. એટલે નીલલેશ્યા અથવા કાપોતલેશ્યા ચાવતુ શુક્લલેશ્યાને પામી તે રૂપે પરિણત થાય, કેમકે એક લેસ્થાનો પરસ્પર વિરુદ્ધપણે એક સમયે અનેક લેશ્યરૂપે પરિણામ થવો અસંભવ છે. - x - આ વિષયમાં ટાંતાર્થે સત્રકાશ્રી કહે છે - જેમ પૈડર્યમણિ એક જ છતાં તે તે ઉપાધિ-નિમિત્તરૂપ દ્રવ્યસંબંધથી તે-તે રૂપે પરિણમે છે, તેમ તે કૃષ્ણલેશ્યા યોગ્ય દ્રવ્ય પણ તે તે નીલાદિ લેણ્યા યોગ્ય દ્રવ્યના સંબંધથી તે-તે રૂપે પરિણમે છે. પણ જેમ વૈર્યમણિ પોતાના સ્વરૂપનો ત્યાગ ન કરતાં તે-તે ઉપાધિ દ્રવ્યના સંબંધથી તે તે આકાર માત્રને ધારણ કરવા વડે તે તે રૂપે પરિણમે છે, તેમ આ “કૃષ્ણલેશ્યાયોગ્ય દ્રવ્યો પણ પોતાના સ્વરૂપને ન છોડતાં તે તે નીલાદિલેણ્યા યોગ્ય દ્રવ્યના સંબંધથી તે-તે આકાર માત્ર ધારણ કરવા પડે છે તે રૂપે પરિણમે”- એમ આ દષ્ટાંત ન વિચાર્યું. કેમકે તિર્યંચ અને મનુષ્યોને લૈશ્યા દ્રવ્યોનો સર્વથા તરૂપે પરિમમન સિદ્ધાંત સંમત છે. જો એમ ન હોય તો નાક અને દેવોના લેસ્યાદ્રવ્યોની માફક Page #91 -------------------------------------------------------------------------- ________________ ૧૭/૪/૧/૪૬૩ ૧૬૭ તિર્યંચો અને મનુષ્યોને પણ લેશ્યાદ્રવ્યો - x - સ્વ સ્વરૂપે લાંબો કાળ રહે. તો એઓની ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત સ્થિતિ કહી, તેની સાથે વિરોધ થાય. કેમકે મનુષ્ય અને તિર્યંચની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમ હોવાથી તેની ઉત્કૃષ્ટ સ્થિતિ યાવત્ ત્રણ પલ્યોપમની સંભવે. આ રીતે પ્રત્યેક લેશ્યાનો અન્ય પાંચ લેશ્યા સાથે સંબંધ કરતાં પાંચ સૂત્રો કહેવા. એ રીતે તિર્યંચ અને મનુષ્યોનો ભવાંતર પ્રાપ્તિ સમયે અને બાકીના કાળે લેશ્યાદ્રવ્યોનો પરિણામ કહ્યો. દેવ અને નાક સંબંધી લેશ્યાદ્રવ્યો પોતાના ભવપર્યંત અવસ્થિત હોય છે. તેથી અન્ય લેશ્યાદ્રવ્યના સંબંધથી તેનો આકાર માત્ર ધારણ કરે છે, તે અહીં કહેવાશે. પરિણામ લક્ષણ અધિકાર કહ્યો. ૦ પદ-૧૭, ઉદ્દેશો-૪-અધિકાર-૨૦ • હવે વર્ણાધિકાર કહે છે – • સૂત્ર-૪૬૪ : ભગવન્ ! કૃષ્ણવેશ્યા વર્ષથી કેવી છે ? ગૌતમ ! જેમ કોઈ મેઘ, અંજન, જિન, કાજળ, ગવલ, ગવલવલય, જાંબુ, લીલા અરીઠાનું ફૂલ, કોયલ, ભ્રમર, ભ્રમર પંક્તિ, હાથીનું વતુ, કાળું કેસર, આકાશથિન્ગલ, કાળું અશોક, કાણીકણેર, કાળો બંધુજીવક છે, શું એવા પ્રકારની કૃષ્ણવેશ્યા હોય? ગૌતમ ! એ અર્થયુક્ત નથી. કૃષ્ણવેશ્યા એથી વધુ અનિષ્ટ, અતિ અકાંત, અતિ અપ્રિય, અતિ મનોજ્ઞ અને અતિ અમણામ તેવી વર્ણ વડે કહી છે. ભગવન્ ! નીલલેશ્યા વર્ષથી કેવી છે ? ગૌતમ ! જેમ કોઈ શૃંગ, ભંગની પાંખ, સારસ, ચાસપિચ્છ, શુક, શુકપિચ્છ, શ્યામા, વનરાજિ, ઉચંતક, પારેવાની ડોક, મોરની ડોક, બલદેવનું વસ્ત્ર, અળસી પુષ્પ, વનકુસુમ, અંજનકેશિકા કુસુમ, નીલોત્પલ, નીલાશોક, લીલું કણવીર, લીલું બંધુજીવક છે, એવી નીલલેશ્યા છે ? ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. એનાથી યાવત્ અમણામ વર્ણવાળી કહી છે. ભગવન્ ! કાપોતલેશ્યા વર્ણથી કેવી છે? જેમ કોઈ બેસાર, કરીરસાર, ધમાાસાર, તામ્ર, તમકરોટક, તામ્ર કટોરી, વેંગણીના પુષ્પ, કોકિલચ્છદપુષ્પ, જાકુસુમ છે, તેવી કાપોત લેશ્યા હોય ? ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. કાપોતલેશ્યા તેથી પણ અનિષ્ટતર યાવત્ અમણામ વર્ણવાળી હોય છે. ભગવન્ ! તેજોલેશ્યા વણથી કેવી છે ? જેમ કોઈ સસલા, ઘેટા, ડુક્કર, સાબર કે મનુષ્ય લોહી હોય, ઈન્દ્રગોપ, નવો ઈન્દ્રગોપ, બાળસૂર્ય, સંધ્યાનો રંગ, અર્ધ ચણોઠીનો રંગ, જાતિ હિંગલોક, પ્રવાલાંકુર, લાક્ષારસ, લોહિતા ક્ષમણિ, કીરમજી રંગી કામળ, હાથીનું તાળવું, ચીનપિષ્ટરાશિ, પાાિતકુસુમ, પાકુસુમ, કેસુડાના ફૂલનો રાશિ, રક્તોત્પલ, રતાશોક, રક્તકણેર, ક્તબંધુજીવક છે, તેવી તેજોલેશ્યા હોય? ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ તેજોલેશ્યા તેથી પણ વધુ ઈષ્ટ અને મનને ગમે તેવી વર્ણવાળી હોય છે. ભગવન્ ! પાલેશ્યા વર્ષથી કેવી છે? જેમ કોઈ ચંપો, ચંપાની છાલ, ચંપાનો ખંડ, હળદર, હળદરગોળી, હળદરનો ખંડ, હરતાલ, તેની ગુટિકા કે ખંડ, ચિકુર, ચિકુરાગ, સુવર્ણછીપ, શ્રેષ્ઠ સુવર્ણનો કસ, વાસુદેવનું વસ્ત્ર, જલ્લકી પુષ્પ, ચંપકપુષ્પ, કણેરપુષ્પ, કુષ્માંડ કુસુમ, સુવર્ણજૂઇ, સુહિરણ્વિકા પુષ્પ, કોટકની માળા, પીળો અશોક, પીણું કણેર, પીળું બંધુ જીવક છે એવી પદ્મલેશ્યા હોય? ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. પાલેશ્યા એથી અતિ ઈષ્ટ યાવત્ મણામવર્ણી છે. ૧૬૮ ભગવન્ ! શુકલલેશ્યા વર્ણથી કેવી છે ? જેમ કોઈ કરત્ન, શંખ, ચંદ્ર, કું, પાણી, પાણીના કણ, દહીં, દહીંનો પિંડ, દૂધ, દૂધનો સમૂહ, શુષ્ક છીવાડી, મયુર પિચ્છનો મધ્યભાગ, તપાવેલ સ્વચ્છ રજતપટ્ટ, શરત્કાલનો મેઘ, કુમુદપત્ર, પુંડરીક પત્ર, શાલિપિષ્ટ રાશિ, કટુજ પુષ્પરાશિ, સિંદુવારપુષ્પની માળા, શ્વેત અશોક, શ્વેત કણવીર, શ્વેતબંધુજીવક છે, એવી શુકલ લેશ્યા હોય? એ અર્થ સમર્થ નથી. શુક્લલેશ્યા એથી વધારે ઈષ્ટ યાવત્ અતિ મનોજ્ઞ વર્ણની છે. • વિવેચન-૪૬૪ : કૃષ્ણલેશ્યા વર્ણથી કેવી છે ? ઈત્યાદિ. કૃષ્ણદ્રવ્યરૂપ લેશ્યા, તે કૃષ્ણલેશ્યા, કૃષ્ણ લેશ્યા યોગ્ય દ્રવ્યો. કેમકે તેઓને જ વર્ણાદિનો સંભવ છે, પણ કૃષ્ણદ્રવ્યથી ઉત્પન્ન ભાવા કૃષ્ણલેશ્યા ન લેવી, કેમકે તેમને વર્ણાદિનો સંભવ નથી. ભગવંત કહે છે – ગૌતમ ! જેમ લોકપ્રસિદ્ધ મેઘ, તે વઋિતુના પ્રારંભકાળના જળનો જાણવો. કેમકે પ્રાયઃ તે જ અતિશય કાળો હોય. 'વા' શબ્દ સમુચ્ચય અર્થમાં છે. - x - અંજન-સુરમો કે શ્યામવર્ણી રત્ન, ખંજન-દીવાના કોડિયાનો મેલ કે ગાડાની ધરીનો મલ, કજ્જલ-કાજળ, ગવલ-પાડાનું શીંગડું, તે ઉપરની ત્વચા દૂર કરેલ જાણવું, કેમકે ત્યાંજ વિશિષ્ટ કાળાશ સંભવે છે. અષ્ટિ-અરીઠાં, પરપુષ્ટકોયલ, ગજકલભ-હાથીનું બચ્ચું, કૃષ્ણ કેસર - કાળી બોરસલી, આકાશ થિન્ગલશરઋતુના મેઘથી આચ્છાદિત આકાશખંડ, તે ઘણો કાળો હોય. કણવીર - કરેણ, બંધુજીવક - બપોરીયો. અશોકાદિ વૃક્ષો જાતિ ભેદથી પાંચ વર્ણના હોય, તેથી શેષ વર્ણના નિષેધ માટે કૃષ્ણનું ગ્રહણ કર્યુ. આટલું કહ્યું એટલે ગૌતમે પૂછ્યું – ભગવન્ ! કૃષ્ણ લેશ્યા વર્ણ વડે આવી હોય ? ભગવંતે કહ્યું કે – ના. તે મેઘ આદિથી કૃષ્ણ વર્ણ વડે અત્યંત અનિષ્ટ છે. અનિષ્ટ હોવા છતાં કાંત પણ હોય, તેથી કહે છે – અત્યંત અકાંત હોય. કંઈક અનિષ્ટ અકાંત છતાં કોઈને પ્રિય હોય, માટે સર્વથા પ્રિયપણાના નિષેધ માટે કહે છે – અતિ અપ્રિય હોય, તેથી જ અતિ અમનોજ્ઞ હોય, કેમકે યથાર્થ પરિજ્ઞાન થવાથી તે ઉપાદેયરૂપે મનની પ્રવૃત્તિ ન થાય. અતિ પ્રકૃષ્ટમાં પ્રર્ષ વિશેષના પ્રતિપાદનાર્થે કહે છે - અતિ - મનને પ્રાપ્ત ન થનાર - X - અતિ અમનોહર. Page #92 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ ૧૩૦ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ છ છે. તેથી ઉપમાન-સમાનપણાથી વર્ણનો નિર્દેશ કરતાં સંશય થાય કે કઈ લેશ્યા કયા વર્ષમાં છે ? આ હમણાં કહેલી છ લેશ્યા કયા વર્ણ વડે કહેવાય છે ? ગૌતમ ! પાંચ વર્ણ વડે કહેવાય છે. • x - એમ વર્ણ પરિણામ કહ્યા. ૦ પદ-૧૩, ઉદ્દેશો-૪, અધિકાર-૩ ૦ ૧૭/૪//૪૬૪ નીલલેશ્યા કેવી છે? અક્ષરા પૂર્વવત્ વિશેષ આ – ભૃગ, પાંખવાળું પક્ષી વિરોષ. ભૃગપત્ર-મૂંગપક્ષીની પાંખ, ચાસ-એક જાતનું પક્ષી, શુક-પોપટ, શ્યામા-પ્રિયંગુ લતા, વનરજિ-વનની ઘટા, ઉશ્ચંતક-દાંતનો રંગ, ગ્રીવા-ડોક. હલઘવસન-બળદેવનું વસ્ત્ર, તે લીલું હોય, અંજનકેશિકા-વનસ્પતિ વિશેષ, નીલોત્પલ-લીલું કમળ. કાપોતલેયા કેવી વર્ણની છે ? અક્ષરાર્થ પૂર્વવત. ખદિરસાર - ખેર સાર, તંબ-dબકરોડકાદિ સંપ્રદાયથી જાણવા. વૃતાકી કુસુમ - રીંગણીનું ફૂલ, કોકિલચ્છદતૈલ કંટકનું પુષ. તેજોલેશ્યા વણથી કેવી છે ? સસલા, વરાહ આદિનું લોહી, બીજા જીવોના લોહી કરતાં ઉકટ લાલવર્ણનું છે, તેથી ગ્રહણ કર્યું. તત્કાળ જન્મેલો ઈન્દ્રગોપક તે જ્યારે મોટો થાય ત્યારે કંઈક શ્વેત-ક્તવર્ણ થાય, માટે બાલનું ગ્રહણ કર્યું. ઈન્દ્રગોપક-વષના આરંભે થતો એક કીડો. બાલદિવાકર-ઉગતો સૂર્ય. ગુજાર્ધચણોઠીનો અર્ધભાણ, તે ઘણો લાલ હોય છે. પ્રવાલનાના પાંદડા, તેના અંકુર, તે પહેલાં ઉગે ત્યારે ઘણાં રાતા હોય છે. કૃમિરાણ કંબલ - કીરમજી રંગે રંગેલ કામળ. જપાકુસુમ-જાસુદ, શેષ નાનો પ્રસિદ્ધ છે. શું આવી તેજોલેશ્યા હોય ? ના, તેજોલેસ્યા આ સસલાના લોહી આદિથી અત્યંત ઈષ્ટ છે, તે કિંચિત્ એકાંત હોવા છતાં ઈષ્ટ હોય તો ? તેથી અત્યંત કાંત કહ્યું. કોઈને ઈષ્ટ અને સ્વરૂપથી અતિ કાંત હોય છતાં બીજાને અપ્રિય હોય તો ? તેથી કહ્યું અતિપિય, તેથી જ અધિક મનોજ્ઞ. તેનો પ્રકર્ષ દર્શાવવા કહે છે – મનને વશ કરનાર વર્ણવી કહી છે. પાલેશ્યા વર્ષની કેવી છે ? અક્ષરાર્થ પૂર્વવત્. સુવર્ણચંપક-પીળો ચંપો, ચંપકછલ્લી-સુવર્ણચંપકની છાલ ચંપક ભેદ - સુવર્ણ ચંપકનો ટુકડો. કેમકે ખંડ કરતાં વર્ણનો પ્રકર્ષ થાય છે. હરિદ્રા-હળદર, ગુટિકા-ગોળી, ભેદ-ખંડ. હરિતાલહરતાલ, ચિકુર-કોઈ પીળું દ્રવ્ય, ચિકુનરાગqઆદિને લાગેલ ચિકુરનો રંગ, સિપ્રિછીપ, યર • પ્રઘાન, નિકા-કસોટી ઉપરનો રેખારૂપ કસ, વરપુરુષ-વાસુદેવ, તેનું વસ્ત્ર, તે પીળું હોય માટે ગ્રહણ કર્યું. અલ્લકીકુસુમ-લોકથી જાણવું. ચંપકકુસુમ • સુવર્ણ ચંપકનું પુષ્પ, સુવર્ણમૂચિકા કુસુમ - પીળી જૂઈનું પુષ. સુહિરશ્ચિકા-કોઈ વનસ્પતિ, શેષ પ્રસિદ્ધ છે. ભગવન્શુક્લલેશ્યા વર્ષથી કેવી છે ? ઈત્યાદિ. અંક-રત્નવિશેષ, કુંદમોગરનું પુષ, દક-ઉદક, ઉદકરજ-પાણીના કણીયા, તે અતિ શ્વેત હોય માટે ગ્રહણ કર્યા. દધિ-દહીં. ક્ષીર-દૂધ, ક્ષીરપૂર-ઉકળતું, ઉભરાતું દૂધ. શુકછીવાડી-વાલ અાદિની શીંગો, તે સકાય ત્યારે ઘણી ઘોળી લાગે છે. પેહણ-મોરપીંછની મધ્યવર્તી, મજાગર્ભ, તે અતિ શુક્લ હોય માટે લીધો. ભાત-તપાવેલો, ઘૌત-ભસ્મથી ખરડાયેલા હાથ સાફ કરવા દ્વારા અતિ સ્વચ્છ કરાયેલ જે રૂપાનો પટ્ટ, શારદિક-શરદબાતુનો. બલાહક-મેઘ, પુંડરીક-ધોળું કમળ, દલ-પાંખડી. અહીં પાંચ વર્ણો છે. તે આ રીતે- કાળો, લીલો, લાલ, પીળો, સફેદ. લેશ્યા ૦ હવે રસ પરિણામ કહે છે – • સુત્ર-૪૬૫ - ભગવાન ! કૃષ્ણવેશ્યા આસ્વાદ વડે કેવી છે ? ગૌતમ ની જેમ કોઈ નિંબ, બિંબસાર, નિબછાલ, નિંબકવાથ, કુટજ, કુટફળ, કુટછાલ, કુટજકવાથ, કડવી તુંબડી, કડવી તુંબડીનું ફળ, કડવી ચીભડી, કડવી ચીભડીનું ફળ, કુકડવેલ, દેવદાલી પુષ, મૃગવાલુંકી, મૃગ વાલુંકી ફળ, ઈન્દ્રવરણું, ઘોષાતકી, ઘોષાતકી ફળ, કૃષ્ણ કંદ, વજ કંદ છે. એવા પ્રકારની કૃષ્ણ વેશ્યા હોય ? ગૌતમ અયુિકત નથી. કૃષ્ણલેશ્યા એ થી વધુ અનિષ્ટ પાવ4 અમણામ આસ્વાદ-રસ વડે કહેલી છે. નીલલેસ્યા સંબંધી પૃચ્છા - ગૌતમ! જેમ કોઈ ભાંગ, ભંગીરજ પાઠા, ચવ્યક, મૂિળ, પીપર, પીપરીમૂળ, પીપરચૂર્ણ, મરી, મરીચૂર્ણ, શૃંગબેર, સુંઠનું ચૂર્ણ છે. એવી નીલેશ્યા હોય ? ગૌતમ ! ના, નીલલેશ્યા ચાવતું તેથીય અમણામ છે. કાપોતલા સંબધે પૃચ્છા. ગૌતમ ! જેમ કોઈ આમ, આયાતક, બીજા, બીલાં, કોઠા, ભજન, ફણસ, દાડમ, પારાપત, અખોડ, ચોટ, બોર, બિંદુક-તે બધાં અપકવ હોય, વિશિષ્ટ વણ-ગંધ-સ્પર્શથી રહિત હોય. એવી કાપોતલેયા છે ? ગૌતમ ! તેમ નથી, તેનાથી પણ વાવત અમણામ સવાળી છે. | તેજલેશ્યા સંબંધે પૃચ્છા - ગૌતમ ! જેમ કોઈ આમ આદિ ચાવતું પકવ, સારી રીતે પાકેલા, પ્રશસ્ત વર્ણ યાવતુ સ્પર્શ વડે યુક્ત હોય છે, ચાવતું તેથી પણ અતિ અમણામ તેવી તેજલેશ્યા આસ્વાદ વડે કહેલી છે. કાલેરા સંબંધે પૃચ્છા - ગૌતમ ! જેમ કોઈ ચંદ્રપ્રભા, મણિશિલા, શ્રેષ્ઠ શીધુ, શ્રેષ્ઠ વારુણી, ત્રાસવ, પુષ્પાસવ, ફલાસવ, ચોમાસવ, આસવ, મધુ, મરેય, કાપિશાયત, ખજુરસાર, મૃદ્વિકાસાર, સુપકવ ઈશુરસ્ત્ર, અષ્ટપિષ્ટથી બનેલ, જાંબુફલ ફાલિકા, શ્રેષ્ઠ પwwા, આસલ, માંસલ, પેશલ, કંઈક ઓષ્ઠાવલંબિની, પીવાથી બંધ પડતાં કંઈક તીખી, કંઈક લાલ આંખ કરનારી, ઉત્કૃષ્ટ મદ કરવાના સ્વભાવને પ્રાપ્ત વર્ણ, ચાવ4 પશથી યુકત, આસ્વાદનીય, વિસ્વાદનીય, પીવાલાયક, પુષ્ટિ યોગ્ય, દીપનીય, દર્પણીય, મદનીય, સર્વ ઈન્દ્રિય અને ગામને આનંદ આપનારી હોય છે. એવી પાલેશ્યા છે ? ગૌતમ ! એ અયુક્ત નથી. પાલેશ્યા તેથી વધુ ઈષ્ટ યાવત મણામ, આસ્વાદ વડે કહી છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૧૭/૪/૩/૪૬૫ ૧૧ ૧૩૨ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/ર બંધ પડતાં એલચી આદિ દ્રવ્યના સંબંધથી તીખી, કંઈક લાલ આંખ કરનારી, ઉત્કૃષ્ટ મદ કરવાના સ્વભાવને પ્રાપ્ત. પ્રશસ્ત વર્ણાદિ • X - X - યુક્ત, તેથી જ આસ્વાદ કે વિશેષ સ્વાદ કરવા યોગ્ય, પ્રીતિ ઉત્પન્ન કરનારી ઈત્યાદિ • * * ભગવતુ ! આવા રસવાળી ૫કાલેશ્યા છે ? ના, એ અર્થ સમર્થ નથી. ઈત્યાદિ બધું પૂર્વવત્. ભગવદ્ ! શુક્લલેશ્યા આસ્વાદ વડે કેવી છે ? ઈત્યાદિ. ગોળ, ખાંડ, સાકર પ્રસિદ્ધ છે, મર્ચંડ-ખાંડની બનેલી સાકર, પપેટ મોદકાદિ સંપ્રદાયથી જાણી લેવા. બાકી સુગમ છે. એ પ્રમાણે લેશ્યા દ્રવ્યનો રસ કહ્યો. o પદ-૧૩, ઉદ્દેશો-૪, અધિકાર-૪ થી ૯ ૦ શુક્લલા આસ્વાદ વડે કેવી છે ? ગૌતમ! જેમ કોઈ ગોળ, ખાંડ, સાકર, મત્સંડિકા, પપટમોદક, બીસ કંદ, પુષ્પોત્તર, પશોત્તર, આદર્શિકા, સિદ્વાર્થિકા, આકાશસ્ફટિકોપમા, ઉપમા અને અનુપમાં હોય, એવી શુકલલેશ્યા હોય ગૌતમ ! એ અયુિકત નથી. શુકલલેશ્યા તેથી વધુ ઈષ્ટ યાવ4 મણામ આરવાદ છે છે. • વિવેચન-૪૬૫ - ભગવદ્ કૃણવેશ્યા રસથી કેવી છે ? જેમ કોઈ નિંબ-લીમડો, સારમધ્યવર્તીભાગ, છલ્લી-છાલ, ફાણિત-કવાથ-ઉકાળો, કુટજ-ઈન્દ્રયવનું વૃક્ષ, કુટજફળઈન્દ્રયવ, કટકકડવી, ક્ષારપુષી - અહીં ક્ષાર શબ્દ કસુવાચી છે, કેમકે તે પ્રકારે આગમમાં પ્રસિદ્ધ છે - એટલે કડવી ચીભડી, દેવદાલી-રોહિણી, મૃગવાસુકી-લોકથી જાણવું, ઘોષાતકી-કાવી ઘીસોડી, કૃષ્ણકંદ અને વજકંદ બંને અનંતકાયિક વનસ્પતિ વિશેષ છે, તે લોકથી જાણવા. શું કૃષ્ણલેશ્યા આવી છે ? ના, ગૌતમ | કૃષણવેશ્યા આ લીંમડા આદિના સ કરતાં અત્યંત અનિષ્ટ છે. નીલલેશ્યાની પૃચ્છા :- ભંગી-વનસ્પતિ વિશેષ, તેની રજ, બાકીના બધાં લોકપ્રસિદ્ધ છે. કાપોતલેશ્યાની પૃચ્છા - આમતક-ન્ફળ વિશેષ, બીજોરા આદિ પ્રસિદ્ધ છે, પરાપત-કૂલ વિશેષ, બોર આદિ. આ બધાં અપક્વ હોય, જેઓનો પરિપાક નથી થયો એવા, કંઈક પાકેલા, તેને જ વર્ણાદિ વડે કહે છે - અતિવિશિષ્ટ વર્ણ, ધ્રાણેન્દ્રિયને સુખકારી ગંધ, વિશિષ્ટ પરિપાકના નિયત સહચારી એવા સ્પશને અપ્રાપ્ય એવા આમાદિનો જેવો રસ હોય છે. શું આવા પ્રકારની કાપોતલેશ્યા હોય ? ન હોય, ગૌતમ! આ અપરિપક્વ આમફલાદિથી અતિ અનિષ્ટ સ વડે યુક્ત છે. - તેજોલેશ્યા સ વડે કેવી છે? ઉક્ત આમ્રફલાદિ પક્વ થયેલા હોય, તેમાં થોડે અંશે ૫ક્ત હોય તે લોકમાં પક્વ કહેવાય, માટે કહે છે - પરિપૂર્ણ પાકરૂપ પર્યાયિને પ્રાપ્ત થયેલ. આને જ વણદિથી જણાવે છે - એકાંત પ્રશસ્ત વર્ણ, ગંધ, સ્પર્શ વડે યુક્ત આમફળાદિનો જેવો રસ છે. શું રસને આશ્રીને આમાદિ ફળ જેવી તેજલેશ્યા છે ? ના, તેનાથી પણ અતિ ઈષ્ટ છે. પાલેશ્યા વિષયક પૃચ્છા - સૂત્રપાઠાદિ પૂર્વવત્. જે પ્રકારે જેનું નામ છે એવી, ચંદ્રના જેવી આકૃતિવાળી, મણિની શિલા જેવી, શ્રેષ્ઠ એવી સીધુ, શ્રેષ્ઠ વારણી, ધાતકીપગ વડે નિપાદિત આસવ તે પ્રાસવ, એ પ્રમાણે પુષ્પાસવ અને કલાસવ વિચારવો. ચોય-ગંધ દ્રવ્ય, તેનો આસવ ઈત્યાદિ અમુક પ્રકારની મદિર છે. મૃદ્ધિકાદ્રાક્ષ, તેના સાર વડે બનેલ આસવ, પળ ઈક્ષરસ વડે બનેલ, આઠ પિષ્ટ વડે તિજ્ઞ તે આટપિટ નિષ્ઠિત, જાંબફળ વતું કાળી મદિર - * ઈત્યાદિ મદિર પૂર્વકાળે લોકમાં પ્રસિદ્ધ હતી. તેમાં શ્રેષ્ઠ મદિરાના વિશેષણો કહે છે - “સત - ઉપસ્થિત સવાળી, પેશલા-મનોજ્ઞ, મનોજ્ઞ હોવાથી હોઠે લાગનારી, અતિ સ્વાદિષ્ટ પીધા પછી o હવે ગંધ આદિ અધિકાર કહે છે – • સૂગ-૪૬૬ : ભગતના કેટલી વૈશ્યા દુરભિગંધવાળી છે? ગૌતમ! ત્રણ લેયા – કૃણ, નીલ અને કાપોતલેશ્યા. ભગવન! કેટલી વૈશ્યા સુરભિગંધવાળી છે ? ગૌતમાં ત્રણ વેશ્યા - તેજે, પા અને શુકલ લેસ્યા. એ પ્રમાણે ત્રણ અવિશુદ્ધ લેસ્યાઓ છે અને ત્રણ વિશુદ્ધ વેશ્યાઓ છે. ત્રણ અપારdલેયા છે અને ત્રણ પ્રશdલેશ્યા છે. ત્રણ સંકલસ્ટ લે છે અને ત્રણ અસંકિલન્ટ લેયાઓ છે. મણ શીત-લે છે, અને ત્રણ નિશ્વ-ઉષ્ણ લેયા છે. ત્રણ દુર્ગતિગામી, ત્રણ સુગતિગામી છે. • વિવેચન-૪૬૬ : દુરભિગંધી લેશ્યાઓ કેટલી છે ? કૃષ્ણ, નીલ, કાપોત. કેમકે મૃતગાય આદિના કલેવરથી અનંતગુણ દુરભિગંધ યુક્ત છે. તેજો, પા, શુક્લ ત્રણ સુરભિગંધવાળી છે, કેમકે પીસવામાં આવતા સુગંધી દ્રવ્યો અને સુગંધી કુસુમાદિથી પણ અનંતગુણ સુરભિગંધ યુક્ત છે. તે સંબંધે ઉત્તરાધ્યયન - લેશ્યા અધ્યયનમાં કહ્યું છે - જેમ મૃત ગાય, હાથી કે સાપની ગંધ હોય, એથી અનંતગુણ દુર્ગધ પ્રશસ્ત લેશ્યાની જાણવી. સુગંધી પુષ્પાદિથી અનંતગુણ ગંધ ત્રણે પ્રશસ્ત લેશ્યાની જાણવી. એમ ગંધ પરિણામ કહ્યા. o શુદ્ધાશુદ્ધ :- આદિની ત્રણ લેશ્યાઓ અશુદ્ધ છે, કેમકે અપશસ્ત વર્ણગંધ-રસયુક્ત છે, પછીની ત્રણ લેશ્યા વિશુદ્ધ છે, કેમકે પ્રશસ્ત વણદિયુક્ત છે. તેથી સૂગ આવું હોય - કેટલા ભેદે અવિશુદ્ધ વેશ્યાઓ છે ? ગૌતમ ! ત્રણ - કૃણાદિ. કેટલી વિશુદ્ધ વેશ્યાઓ છે ? ગૌતમ ! ત્રણ-dજોલેશ્યાદિ. ૦ પ્રશસ્ત-અપશસ્ત :- આદિની ત્રણ લેશ્યાઓ પશસ્ત છે, કેમકે લેગ્યા યોગ્ય દ્રવ્યો અપશસ્ત હોવાથી અપશસ્ત અધ્યવસાયનું કારણ છે, પછીની ત્રણ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૧/૪/૪ થી ૯/૪૬૬ ૧૩૩ લેશ્યા પ્રશસ્ત છે, કેમકે પ્રસરત દ્રવ્ય હોવાથી પ્રશસ્ત અધ્યવસાયનું કારણ છે. સૂત્રપાઠ-ભગવદ્ ! કેટલી વૈશ્યાઓ પશત છે આદિ. ૦ સંક્ષિપ્ત-અસંક્ષિણ - પહેલી ત્રણ લેયાઓ સંક્લિષ્ટ છે, કેમકે સંક્ષિપ્ટ એવા આdયાન અને રૌદ્ર યાનના અધ્યવસાયનો હેતુ છે, પછીની ત્રણ લેયાઓ અસંકિલષ્ટ છે, કેમકે સંક્લેશરહિત ધર્મધ્યાન, શુક્લધ્યાનના અધ્યવસાયનું કારણ છે. સૂત્રપાઠ • ભગવન્! કેટલી લેશ્યા સંક્ષિપ્ત છે ? ઈત્યાદિ પૂર્વવત્ જાણવું. ૦ હવે શીત-ઉષ્ણ પર્શનું પ્રતિપાદન કરે છે - આદિની ત્રણ લેસ્યાઓ શીત અને સૂક્ષ સ્પર્શવાળી છે, પછીની ત્રણ લેશ્યાઓ સ્નિગ્ધ અને ઉષ્ણ સ્પર્શવાળી છે. અહીં લેયા દ્રવ્યોને બીજા પણ કર્કસાદિ સ્પર્શે છે, કેમકે લેશ્યાધ્યયને કહ્યું છે. - જેમ કરવતનો, ગાયની જીભનો, સાગના પાંદડાનો સ્પર્શ હોય, તેથી અનંતગુણ કર્કશ સ્પર્શ અપ્રશસ્ત વેશ્યા દ્રવ્યોને છે. જેમ બરુ, માખણ, શિરીષના પુષ્પનો સ્પર્શ છે, તેથી અનંતગણ મૃદુ સ્પર્શ ત્રણે પ્રશસ્ત લેશ્યાઓનો છે. તો પણ પ્રથમની ત્રણ લેશ્યાઓનો શીત-રૂક્ષ સ્પર્શ યિતની અસ્વસ્થતા ઉત્પન્ન કરવામાં અને પછીની ત્રણ લયોનો નિગ્ધ-ઉણ સ્પર્શ પરમ સંતોષ ઉત્પન્ન કરવામાં અત્યંત સાઘક છે, તેથી બંને જુદા જુદા સાક્ષાત્ કહ્યા છે. સૂત્રપાઠ પૂર્વવત્. કેટલી લેશ્યાઓ શીતસૂક્ષ છે ? ઈત્યાદિ. ૦ ગતિદ્વાર - આદિની ત્રણ લેશ્યા દુર્ગતિમાં લઈ જવાના સ્વભાવવાળી છે, કેમકે સંફિલષ્ટ અધ્યવસાયોનો હેતુ છે, પછીની ત્રણ લેશ્યા સુગતિમાં લઈ જનારી છે, કેમકે તે પ્રશસ્ત અધ્યવસાયનો હેતુ છે. સૂત્રપાઠ પૂર્વવતું. o પદ-૧૭, ઉદ્દેશો-૪-અધિકાર-૧૦ થી ૧૩ ૦ ૧૩૪ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ પ્રકારના ઈત્યાદિ. અહીં વેશ્યાના જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ભેદથી ત્રણ પ્રકારનો પરિણામ છે. જ્યારે જઘન્યાદિ પરિણામની વસ્થાનના તારતમ્યના વિચારમાં પ્રત્યેકને જઘન્યાદિ ત્રણ વડે ગુણતાં નવ પ્રકારનો પરિણામ થાય, એમ ફરી ફરી ત્રણ વડે ગુણતાં ૨૭,૮૧,૨૪૩ પ્રકાર, એમ બહ, બહુવિધ પરિણામનો વિચાર કરવો. તેથી ત્રણ પ્રકારના પરિણામ વડે પરિણમે છે, નવ પ્રકારના પરિણામ વડે પરિણમે છે. એમ પદોની યોજના કરવી, એ પ્રમાણે શુક્લલેશ્યા સુધી જાણવું. પ્રદેશદ્વાર – કૃષ્ણલેશ્યા કેટલા પ્રદેશવાળી છે ? ઈત્યાદિ સુગમ છે. પણ અનંતપ્રદેશવળી છે' કેમકે કણલેયાને યોગ્ય દ્રવ્યના પ્રદેશો અનંતાનંત સંખ્યાવાળા છે, કેમકે અનંતપદેશ સિવાયનો કોઈપણ સ્કંધ જીવને ગ્રહણ યોગ્ય નથી, એમ નીલાદિ લેશ્યા કહેવી. એમ શુક્લલેશ્યા સુધી કહેવું. અવગાહનાદ્વાર - અહીં - x " અવગાહના દ્વારમાં પ્રદેશો એટલે ફોરમના પ્રદેશો ગ્રહણ કરવા. કેમકે તેમાં જ અવગાહનાની પ્રસિદ્ધિ છે. તે પ્રદેશો અનંતવર્ગણાના આધારભૂત અસંખ્યાતા જાણવા. કેમકે સંપૂર્ણ લોકના પણ અસંખ્યાતા પ્રદેશો છે. વણાદ્વાર - - ૪ - અહીં વર્ગણા ઔદારિકાદિ શરીર યોગ્ય પરમાણુની વર્ગણાની માફક કૃષ્ણલેશ્યાને યોગ્ય દ્રવ્યના પરમાણુઓની વર્ગીક્ષા ગ્રહણ કરવી. તે વણિિદ ભેદથી સમાન જાતિવાળાની જ હોવાથી અનંત વર્ગણા જાણવી. શેષ પૂર્વવતુ. o પદ-૧૭, ઉદ્દેશો-૪-અધિકાર-૧૪,૧૫ o હવે પરિણામ આદિ દ્વારા કહે છે - • સૂત્ર-૪૬૩ - ભગવન કૃષ્ણલેયા કેટલા પરિણામે પરિણમે છે ? ગૌતમ! ત્રણ, નવ, સત્તાવીશ, કચાશી, ર૪૩ પ્રકારે બહુ, બહુવિધ પરિણામ વડે પરિણમે છે. એ પ્રમાણે શુકલલેયા સુધી જાણવું. ભગવાન કૃષ્ણલેશ્યા, કેટલા પ્રદેશવાળી છે ? ગૌતમ! અનંત પ્રદેશવાળી છે. એમ શુક# સુધી જાણતું. ભગવન્! કૃષ્ણને કેટલા પ્રદેશાવગાઢ છે ? ગીતમાં અસંખ્યાતા પ્રદેશાવગાઢ છે. એમ શુક્લલેશ્યા સુધી જાણવું. ભગવાન ! કૃતેશ્યાની કેટલી વMણાઓ છે ગૌતમ ! અનંત વગણા છે. એમ શુક્લલેશ્યા સુધી જાણતું. • વિવેચન-૪૬૭ - • x-x• કૃષ્ણલેશ્યા કેટલા પ્રકારના પરિણામથી પરિણમે છે ? ગૌતમ ! ત્રણ o હવે સ્થાનાદિ દ્વાર કહે છે - • સૂત્ર-૪૬૮ : ભગવાન કૃષ્ણલયાનાં કેટલાં સ્થાનો છે ? ગૌતમ! અસંખ્યાતા સ્થાનો છે. એ પ્રમાણે શુક્લલેશ્યા સુધી જાણવું. ભગવના જઘન્ય એવા કૃષ્ણવેશ્યા ચાવતુ શુકલલેસાના સ્થાનોમાં દ્રવ્યાપે, પ્રદેશાથરૂપે, વ્યાર્થ-દેશાર્થરૂપે કોણ કોનાથી અત્ય, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમાં સૌથી થોડાં જઘન્ય કાપોલેસ્પી સ્થાનો દ્રવ્યાપે છે. જઘન્ય નીલ સ્થાનો દ્વવ્યા6 અસંખ્યાતગણાં છે. જઘન્ય કૃષ% સ્થાનો દ્રભાઇ « છે. જઘન્ય તેજ સ્થાનો દ્વવ્યા અસં% છે. જઘન so સ્થાનો દ્વભાઇ અઇ છે, જઘન્ય શુક દ્રવ્યા સંખ્યાબંગણાં છે. દેશાઈફ-સૌથી થોડાં જઘન કાપોતલેયા સ્થાનો પ્રદેશારૂપે, જઘન્ય નીલ સ્થાનો પ્રદેશાઈ અ% છે, જઘન્ય કૃષ્ણ સ્થાનો પ્રદેશાઈ અસંહ છે. જન્ય તેજ સ્થાનો પ્રદેશ અ%, જઘન્ય પર સ્થાનો પ્રદેશાઇ અર% છે, જઘન્ય શુકલ લેયાના સ્થાનો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતણાં છે. દ્રવ્યા-uદેશાર્થરૂપે - સૌથી થોડાં જઘન્ય કાપોત વેશ્યાના સ્થાનો દ્વવ્યાથરૂપે છે. તેનાથી જઘન્ય નીલ કૃષ્ણ તેજ પEk શુક સ્થાનો ઉત્તરોત્તર Page #95 -------------------------------------------------------------------------- ________________ ૧૭/૪/૧૪,૧૫/૪૬૮ ૧૫ અસંખ્યાતપણાં છે. દ્રવ્યાપ શુક્લલચાના સ્થાનોથી જાન્ય કાપોદ્ર સ્થાનો પ્રદેશાઈયે અસંખ્યાતમાં છે. તેનાથી જઘન્ય નીલ ચાવતું શુકલતેશ્યાના સ્થાનો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગમાં ઉત્તરોત્ર કહેવા. ભગવદ્ ! ઉત્કૃષ્ટ કૃષ્ણલેશ્યાના ચાવતું શુ% સ્થાનોમાં દ્રવ્યાર્થરૂપે, પદેશાર્થરૂપે, દ્રવ્યાર્થ-પ્રદેશાથરૂપે કોણ કોનાથી અલ છે ? ગૌતમ! સૌથી થોડાં ઉત્કૃષ્ટ કાપોતલેરી સ્થાનો દ્વવ્યાથપે છે . x • એ પ્રમાણે જેમ જઘન્ય સ્થાનો કહal, તેમ ઉત્કૃષ્ટ સ્થાનો કહેવાં. માત્ર ‘ઉત્કૃષ્ટ' પાઠ કહેવો. ભગવદ્ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ કૃણાલેયાના યાત્ શુક સ્થાનોમાં દ્રભાઈ, પ્રદેશાઈ, કલ્યા-uદેશાર્થપણે કોણ કોનાથી અાદિ છે ? ગૌતમ ! સૌથી થોડાં જઘન્ય કાપોતQસ્થાના સ્થાનો દ્રવ્યાપે છે - x - ઓમ નીલ વાવ4 શુકલેશ્વાના સ્થાનો ઉત્તરોત્તર અસંખ્યાતપણાં જીણવાં. દ્વવ્યાથરૂપે જઘન્ય શુકલતેશ્યાના સ્થાનોથી ઉત્કૃષ્ટ કાપોતલેશ્યાના સ્થાનો દ્રવ્યાપણે અસંખ્યાતગણાં છે, એ પ્રમાણે - x • નીલ, કુણ, તેજે, પદ્મ, શુકqલેસ્યાના સ્થાનો દ્વવ્યાપણે ઉત્તરોત્તર અસંખ્યાતગણ છે. પ્રદેશાપિણે - સૌથી થોડાં જઘન્ય કાપોતલેશ્યાના સ્થાનો પ્રદેશથપે છે. • x - એ પ્રમાણે દ્રવ્યા માફક પ્રદેશાઈ પણ કહેવા. વિશેષ એ કે - ‘પદેશાર્થપે' પાઠ વિશેષ કહેવો. દ્રવ્યા-પ્રદેશાથરૂપે • સૌથી જઘન્ય કાપોતલેયી ાનો દ્રવ્યર્થ રૂપે છે. એ પ્રમાણે જઘન્ય નીલ, કૃષ્ણ, તેજો, પw, શુક્લલચાના સ્થાનો ઉત્તરોત્તર અસંખ્યાતગણાં કહેવા. દ્વવ્યાર્થ રૂપે જઘન્ય શુકલેશ્યી સ્થાનોથી ઉત્કૃષ્ટ કાપોતલેચી સ્થાનો દ્વવ્યાઈ પે અસંખ્યાતપણાં છે. તેનાથી નીલ-કૃષ્ણ-તે-પપ્ર-શુકલતેશ્મી સ્થાનો દ્રવ્ય અ% છે. દ્રવ્યર્થ પણે ઉત્કૃષ્ટ શુકલતેશ્યી સ્થાનોથી જઘન્ય કોતલેયી સ્થાનો પ્રદેશ પે અનંતગણો છે. તેનાથી જઘન્ય નીલ, કૃણ, તેજે, પw, શુકલલેસી સ્થાનો પ્રદેશાર્થ રૂપે અનુક્રમે અસંખ્યાતગણાં છે. - - - દેશાર્થ યે જઘન્ય શુકલલેક્સી સ્થાનો કરતાં ઉત્કૃષ્ટ કાપોતલેક્સી સ્થાનો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતપણાં છે, તેનાથી ઉત્કૃષ્ટ નીલ, કૃષ્ણ, તેજે, પSા, શુક્લલેચી સ્થાનો પર્દાર્થ રૂપે ઉત્તરોત્તર અસંખ્યાતપણાં છે. • વિવેચન-૪૬૮ - કૃષ્ણલેશ્યાના કેટલાં સ્થાનો- પ્રકર્ષ, અપકર્ષ વડે કરાયેલ સ્વરૂપ ભેદો કહ્યા છે ? • x- અહીં જ્યારે ભાવરૂપે કૃષ્ણાદિ લેયા વિચારીએ ત્યારે એકૈક લેશ્યાના પ્રક-અપકર્ષરૂપ ભેદરૂપ સ્થાનો કાળથી અસંખ્ય, ઉત્સર્પિણી-અવસર્પિણી સમય પ્રમાણ છે. ક્ષેત્રથી અસંખ્યાત લોકાકાશ પ્રમાણ છે. - x • પરંતુ અશુભલેશ્યાના સંકલેશરૂપ ૧૭૬ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/૨ અને શુભલેશ્યાના વિશુદ્ધ રૂપ સ્થાનો છે. એ ભાવલેશ્યાના સ્થાનોના કારણભૂત કણાદિ દ્રવ્યો છે, તેને પણ સ્થાનો જ કહેવાય છે, તે જ સ્થાનો અહીં ગ્રહણ કરવી, કેમકે આ ઉદ્દેશામાં કૃણાદિ દ્રવ્યનો જ વિચાર પ્રસ્તુત છે તે સ્થાનો પ્રત્યેક લેસ્થાના અસંખ્યાતા છે, કેમકે તથાવિધ એક પરિણામના કારણભૂત અનંતદ્રવ્યો પણ એક અધ્યવસાયના હેતુભૂત હોવાથી એકરૂપ છે. તે સ્થાનો પ્રત્યેકલેશ્યાના બે પ્રકારે - જઘન્ય, ઉત્કૃષ્ટ અને • x • જે મધ્યમ સ્થાનો છે, તે જઘન્ય નજીક હોય તો જઘન્યમાં સમાવેશ થાય, ઉત્કૃષ્ટ નજીક હોય તો ઉત્કૃષ્ટમાં સમાવેશ થાય છે. તે જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થાનો સ્વસ્થાનથી પરિણામરૂપ ગુણભેદે અસંખ્યાતા છે.. અહીં સ્ફટિક મણિનું દેટાંત છે. તેમાં ક્તતાના આધારે બતાવે છે કે જઘન્ય રક્તતાના અસંખ્યાતા સ્થાનો છે અને તે બધાં વ્યવહારથી થોડાં ગુણવાળા હોવાથી જઘન્ય સ્થાનો કહેવાય છે. એ પ્રમાણે આત્માને પણ જઘન્ય એકગણાધિક, દ્વિગણાધિકાદિ વૈશ્યાદ્રવ્યના સાંનિધ્યથી અસંખ્યાતા લેમ્યા પરિણામો થાય છે, અને તે બધાં વ્યવહારથી અપગણવાળા હોવાથી જઘન્ય કહેવાય છે. તેના કારણભૂત વૈશ્યા દ્રવ્ય સ્થાનો પણ જઘન્ય કહેવાય છે. એ રીતે ઉત્કૃષ્ટ સ્થાનો પણ અસંખ્યાતા જાણવા. હવે અલાબહત્વ કહે છે - અહીં ત્રણ અલાબહત્વ છે. જઘન્ય સ્થાના વિષયક, ઉત્કૃષ્ટ સ્થાન વિષયક, ઉભય સ્થાન વિષયક. એકૈકના પણ ત્રણ ત્રણ પ્રકાર છે - દ્રવ્યાર્થ, પ્રદેશાર્થ, દ્રવ્યાર્થ-પ્રદેશાઈ. તેમાં જઘન્ય સ્થાન સંદર્ભ દ્રવ્યાર્થ અને પ્રદેશાથરૂપે કાપોત, નીલ, કૃષ્ણ, તેજો, પદ્મ અને શુક્ર પ્રત્યેક લેશ્યાના સ્થાનો અનુક્રમે અસંઇ કહેવા. દ્રવ્યાર્ચ-પ્રદેશાર્થરૂપે - પહેલા દ્રવ્યાર્થરૂપે કાપોd, નીલ, તેજો, પદ્મ, શુક્લલેશ્યાના ઉત્તરોત્તર અસંખ્યાતપણાં સ્થાનો છે, ત્યારબાદ શુલલેશ્યાના સ્થાન પછી પ્રદેશાર્થરૂપે કાપોતલેશ્યાના સ્થાનો અનંતગણાં છે, ત્યારપછી નીલ, કૃષ્ણ, તેજો, પા અને શુક્લલેશ્યાના સ્થાનો અનુક્રમે પ્રદેશાર્થરૂપે ઉત્તરોત્તર અસંખ્યાતપણાં છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થાનો દ્રવ્યા, પ્રદેશાર્થ અને ઉભયાર્ણપણે વિચારવા. તેથી કહ્યું કે જઘન્યસ્થાનો કહ્યાં તેમ ઉત્કૃષ્ટ સ્થાનો પણ કહેવાં. પણ જઘન્ય બદલે ઉત્કૃષ્ટ' કહેવું. જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થાનના સમુદાય વિષયક અલાબદુત્વમાં પહેલાંથી દ્રવ્યાર્થપણે કાપોત, નીલ, કૃષ્ણ, તેજો, પા, શુકલ લશ્યાના જઘન્ય સ્થાનો અનુક્રમે ઉત્તરોત્તર અસંખ્યાતપણાં, પછી જઘન્ય શુક્લ લેશ્યાના સ્થાનોથી ઉત્કૃષ્ટ કાપોત આદિ દ્રવ્યાપણે ઉત્તરોત્તર અસંખ્યાતપણાં, એમ પ્રદેશાર્થપણે પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થાનનું અાબહવ વિચારવું. -x• દ્રવ્યાર્થ-પ્રદેશાર્થપણે પહેલાં દ્રવ્યાર્થ રૂપે કાપોત-નીલ-કૃષ્ણ-તેજો-પા-શુક્લલેશ્યાના જઘન્ય સ્થાનો અનુક્રમે ઉત્તરોત્તર અસંખ્યાતપણાં, પછી જઘન્ય શુક્લલેશ્યાથી ઉક્ત ક્રમે ઉત્કૃષ્ટ સ્થાનો દ્રવ્યાર્થ રૂપે Page #96 -------------------------------------------------------------------------- ________________ ૧૭/૪/૧૪,૧૫/૪૬૮ . ઉત્તરોત્તર અસંખ્યાતગણાં ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ - x - x - સમજી લેવું. છે પદ-૧૭, ઉદ્દેશો-૫ સ ૧૭૭ - ૦ ચોથો ઉદ્દેશો કહ્યો. હવે પાંચમાંનો આરંભ કરે છે – - સૂત્ર-૪૬૯ : કૃષ્ણ યાવત્ ભગવન વેશ્યાઓ કેટલી છે ? ગૌતમ ! છ લૈશ્યાઓ છે શુકલ, ભગવન્ ! નિશ્ચે કૃષ્ણવેશ્યા, નીલલેશ્યા પામીને તેના સ્વરૂપે . તેના વર્ણ-ગંધ-રસ-સ્પર્શપણે વારંવાર પરિણમે ? ગૌતમ ! અહીંથી આરંભી જેમ ચોથો ઉદ્દેશો કહ્યો, તેમ ધૈર્યમણિના દૃષ્ટાંત સુધી કહેવું. ભગવન્ ! નિશ્ચે કૃષ્ણવેશ્યા, નીલલેશ્યાને પામીને તેના સ્વરૂપપણે યાવત્ સ્પર્શપણે વારંવાર પરિણમતી નથી. હા, ગૌતમ! નિશ્ચે કૃષ્ણવેશ્યા, નીલલેશ્યાને પામીને, તેના વર્ણ-ગંધ-રસ અને સ્પર્શપણે વારંવાર પરિણમતી નથી. ભગવત્ ? એમ કેમ કહો છો? ગૌતમ ! તે તેના આકારમાત્ર વડે છે, તેના પ્રતિબિંબ માત્ર વડે તે નીલલેશ્યા છે, પણ તે કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા રૂપે નથી, કૃષ્ણવેશ્યા ત્યાં સ્વ રૂપમાં રહેલી નીલલેશ્યાને પ્રાપ્ત થાય છે. માટે ગૌતમ ! એમ કહું છું કે કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને પામીને તપપણે યાવત્ વારંવાર પરિણમતી નથી. ભગવન્ ! નિશ્ચે નીલલેશ્યા, કાપોતલેશ્યાને પામીને તરૂપપણે યાવત્ વારંવાર પરિણમતી નથી ? ગૌતમ ! નિશ્ચે તે પરિણમતી નથી. ભગવન્ ! એમ કેમ કહો છો ? ગૌતમ ! નીલલેશ્યા તે કાપોતલૈશ્યાના આકારમાત્ર વડે હોય અથવા પ્રતિબિંબભાવ માત્ર વડે હોય છે. તે નીલલેશ્યા છે, પણ કાūતલેશ્યા નથી. તે સ્વ-રૂપમાં રહેલી નીલલેશ્યા પ્રાપ્ત થાય છે, તેથી કહું છું કે નીલલેશ્યા કાપોત પામીને તપપણે યાવત્ વારંવાર પરિણમતી નથી. એ પ્રમાણે કાપોતલેશ્યા, તેજોલેશ્યાને પામીને, તેજ પાલેશ્યાને પામીને, પ શુકલલેશ્યાને પામીને - ૪ - પરિણમે નહીં. . ! ભગવન્ ! નિ શુકલલેશ્યા, પાલેશ્યાને પામીને તરૂપે યાવત્ વારંવાર પરિણમતી નથી ? હા, ગૌતમ ! નાં પરિણમે. ભગવન્ ! એમ કેમ કહો છો ? હા, ગૌતમ ! ન પરિણમે. ભગવન્ ! એમ કેમ કહો છો ? ગૌતમ ! હું એમ કહું છું ચાવત્ પરિણમતી નથી. ♦ વિવેચન-૪૬૯ : લેશ્યા કેટલી છે ? ઈત્યાદિ ચોથા ઉદ્દેશાની માફક પૈસૂર્યમણિના દૃષ્ટાંત સુધી કહેવું. તેની વ્યાખ્યા પૂર્વવત્ કરવી. પૂર્વોક્ત આ સૂત્રનું પુનઃ કચન આગળના સૂત્રના સંબંધાર્થે છે. ભગવન્ ! નિ કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા પામીને વારંવાર તે રૂપે પરિણમતી નથી ? ઈત્યાદિ. અહીં હમણાં તિર્યંચ અને મનુષ્ય સંબંધી સૂત્ર કહ્યું, આ સૂત્ર દેવ 21/12 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ અને નૈરયિક સંબંધે જાણવું. કેમકે દેવ અને નાસ્કો પૂર્વભવના છેલ્લા અંતર્ મુહૂર્તથી આરંભી પરભવના પ્રથમ અંતર્મુહૂર્ત સુધી અવસ્થિત લેશ્યાવાળા હોય છે. તેથી તેઓને કૃષ્ણાદિ લેશ્યા દ્રવ્યોનો પરસ્પર સંબંધ હોવા છતાં પણ પરિણામક ભાવ ઘટી ન શકે. તેથી યથાર્ય પરિજ્ઞાન થવા માટે પ્રશ્ન કરે છે – ૧૩૮ મે શબ્દ પ્રશ્નાર્થમાં છે, નૂનં - નિશ્વિત્ કૃષ્ણલેશ્યા દ્રવ્યો, નીલલેશ્યા દ્રવ્યોને પ્રાપ્ત કરીને, અહીં પ્રાપ્તિનો અર્થ માત્ર ‘સમીપ’ છે. પણ પરિણામકભાવ વડે પરસ્પર સંબંધરૂપ નથી. તપ - નીલલેશ્યાના સ્વભાવપણે - તાંદિ અર્થાત્ નીલલેશ્યાના વર્ણાદિ રૂપે - ૪ - પરિણમતી નથી ? ગૌતમ ! અવશ્ય, કૃષ્ણલેશ્યા નીલલેશ્યારૂપે ન પરિણમે. (પ્રશ્ન) જો કૃષ્ણલેશ્યા અન્યલેશ્યાપણે ન પરિણમે તો સાતમી નરપૃથ્વીમાં સમ્યકત્વની પ્રાપ્તિ શી રીતે થાય ? કેમકે સમ્યક્ત્વ તેજોલેશ્યાદિ શુભલેશ્યાનો પરિણામ હોય ત્યારે થાય છે. સાતમી નકમાં કૃષ્ણલેશ્યા છે. તેથી “ભાવની પરાવૃત્તિ થવાથી દેવ અને નારકને છ એ લેશ્યા હોય'' આ વાક્ય શી રીતે ઘટે? અને લેશ્યાદ્રવ્યના સંબંધથી તપ પરિણામ અસંભવ હોવાથી ભાવની પરાવૃત્તિ નહીં થઈ શકે. (ઉત્તર) - ૪ - આકારમાત્ર વડે હોય. અહીં માત્ર શબ્દ આકારભાવ સિવાયના બીજા પરિણામનો નિષેધ કરવા માટે છે. તે કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા રૂપે છાયા માત્ર વડે હોય છે અથવા પ્રતિભાગ માત્ર વડે નીલલેશ્યારૂપે હોય છે. જેમ દર્પણાદિમાં પડેલ પ્રતિબિંબ, પ્રતિબિંબ યોગ્ય વસ્તુના આકારરૂપે થાય છે. અહીં પણ માત્ર શબ્દ પ્રતિબિંબ સિવાયના બીજા પરિણામનો નિષેધ કરવા માટે છે. તેમ કૃષ્ણલેશ્યા પ્રતિબિંબભાવ વડે નીલલેશ્યારૂપે થાય છે. પણ વાસ્તવિકમાં તો તે કૃષ્ણલેશ્યા જ છે, નીલલેશ્યા નથી. કેમકે તે પોતાના સ્વરૂપનો ત્યાગ કરતી નથી આદર્શ આદિ જપાકુસુમ આદિ સંનિધાનથી તેના પ્રતિબિંબ માત્રને ધારણ કરતાં આદર્શાદ નથી એમ નહીં, પણ આદર્શોદિ જ છે. એ પ્રમાણે લેશ્યા સંબંધે વિચાર કરવો. તે કૃષ્ણલેશ્યા પોતાના સ્વરૂપમાં રહીને તેના આકારભાવ માત્રને ધારણ કરવાથી કે તેના પ્રતિબિંબ માત્રને ધારણ કરવાથી ઉત્સર્પણ કરે છે - અન્ય લેશ્યાને પ્રાપ્ત થાય છે. કૃષ્ણલેશ્યાથી ધારણ કરતી કંઈક વિશુદ્ધ થાય છે. - ૪ - ઉપસંહાર વાક્ય સુગમ છે. એ પ્રમાણે પછી-પછીના લેશ્યા સૂત્રો વિચારવા. હવે પાલેશ્યાને આશ્રયી શુક્લલેશ્યા સંબંધે સૂત્ર કહે છે - શુક્લલેશ્યા પાલેશ્યાને પામીને ઈત્યાદિ. પૂર્વવત્ ભાવના ભાવવી વિશેષ એ - શુલલેશ્યાની અપેક્ષાથી પાલેશ્યા હીન પરિણામવાળી છે. તેથી પાલેશ્યાના આકારભાવ, પ્રતિબિંબ માત્રને ધારણ કરતી કંઈક અવિશુદ્ધ થાય છે. એ પ્રમાણે તેજો, કાપોત, નીલ, કૃષ્ણ લેશ્યા વિષયક સૂત્રો વિચારવા. - ૪ - ૪ - આ સૂત્રો પુસ્તકોમાં સાક્ષાત્ દેખાતા નથી. પણ કેવળ અર્થથી જાણવાં. કેમકે તે પ્રમાણે મૂળ ટીકાકારે વ્યાખ્યાન કરેલ છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૧૭/૫/-/૪૬૯ એ પ્રમાણે જો કે દેવ-નારકોને અવસ્થિત લેશ્યા દ્રવ્ય છે, તો પણ તે તે ગ્રહણ કરાતા બીજી લેશ્યા દ્રવ્યના સંબંધે તે પણ તેના આકારભાવ માત્રને ધારણ કરે છે, માટે ભાવની પરાવૃત્તિથી છ એ લેશ્યા ઘટે છે. તેથી સાતમી નરકમાં પણ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે, તેમાં દોષ નથી. છે પદ-૧૭, ઉદ્દેશો-૬ ૧૭૯ ૦ પાંચમો ઉદ્દેશો કહ્યો, હવે છટ્ઠો કહે છે – - - - - 둘레 ભગવન્ ! લેશ્મા કેટલી છે? ગૌતમ ! છ લેશ્યા છે - કૃષ્ણ યાવત્ શુકલ, ભગવન્ ! મનુષ્યોને કેટલી લેશ્મા છે ? ગૌતમ ! છ લેા છે. યાવત્ શુકલ ભગવન્ ! માનુષી સ્ત્રીને કેટલી લેશ્મા છે ? છ વૈશ્યા છે કૃષ્ણ યાવત્ શુકલ એ પ્રમાણે કર્મભૂમિની મનુષ્ય સ્ત્રીને પણ જાણવું. ભરત-ઐવતના મનુષ્યોને કેટલી વેશ્યા છે ? છ-કૃષ્ણ યાવત્ શુક્લ. એ પ્રમાણે મનુષ્ય સ્ત્રી પણ કહેવી. પૂર્વ-પશ્ચિમ મહાવિદેહની કર્મભૂમિના મનુષ્યોને કેટલી લેશ્મા છે? છ લેશ્યા. એ પ્રમાણે મનુષ્ય સ્ત્રીને પણ કહેવું. - - અકર્મભૂમિના મનુષ્ય વિશે પૃચ્છા-ચાર લેશ્યા હોય છે, કૃષ્ણ યાવત્ તેજો. એ પ્રમાણે કર્મભૂમિની મનુષ્ય સ્ત્રી પણ કહેવી. એમ અંતદ્વીપના મનુષ્ય અને મનુષ્યસ્ત્રી પણ કહેવા. હૈમવત - હૈરણ્યવત કર્મભૂમિના મનુષ્યો તથા મનુષ્ય સ્ત્રીને કેટલી લેશ્યા હોય? ચાર લેા કૃષ્ણ યાવત્ તેજો. હરિવર્ષ અને રમ્યક્ કર્મભૂમિના મનુષ્યો અને માનુષી સંબંધે પૃચ્છા-ચાર લેફ્યા હોય - કૃષ્ણ યાવત્ તેજો દેવ-ઉત્તરકુના અકમભૂમિના મનુષ્યોને અને માનુષીઓને એમ જ જાણવા. એ પ્રમાણે ધાતકીખંડ અને પુષ્કરવર દ્વીપાઈના પૂર્વાર્ધ અને પશ્ચિમાદ્ધમાં પણ જાણવું. ભગવન્ ! કૃષ્ણલેશ્મી મનુષ્ય શું કૃષ્ણલેી ગર્ભને ઉત્પન્ન કરે ? હા, ગૌતમ ! કરે. ભગવન્ ! કૃષ્ણલેશ્તી મનુષ્ય નીલલેશ્ત્રી ગર્ભને ઉત્પન્ન કરે ? હા, કરે. યાવત્ શુકલ લેશ્મી ગર્ભને ઉત્પન્ન કરે. નીલલેશ્મી મનુષ્ય કૃષ્ણલેી ગર્ભને ઉત્પન્ન કરે ? હા, ગૌતમ ! કરે. એ પ્રમાણે યાવત્ શુકલ લેશ્મી ગર્ભને ઉત્પન્ન કરે. એમ કાપોતલેશ્તી સાથે છ એ આલાવા કહેવા. એમ તેજો, પા, શુક્લલેશ્મી પણ કહેવા. એમ છત્રીશ આલાવા કહેવા. કૃષ્ણલેશ્મી સ્ત્રી, કૃષ્ણલેશ્ત્રી ગર્ભને ઉત્પન્ન કરે ? હા, કરે. એ પ્રમાણે ઉપર મુજબ ૩૬-આલાવા કહેવા. ભગવન્ ! કૃષ્ણàથ્વી મનુષ્ય, કૃષ્ણલેશ્મી સ્ત્રીમાં કૃષ્ણવેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે ? હા, કરે. ૩૬-આલાવા કહેવા. ભગવન્ ! કર્મભૂમિજ કૃષ્ણલેશ્મી મનુષ્ય કૃષ્ણલેશ્મી સ્ત્રીમાં કૃષ્ણલેશ્મી પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ ગર્ભને ઉત્પન્ન કરે ? હા, કરે. અકર્મભૂમિજ કૃષ્ણલેશ્મી મનુષ્ય, કૃષ્ણલેશ્તી સ્ત્રીમાં કૃષ્ણલેશ્ત્રી ગર્ભને ઉત્પન્ન કરે ? હા, કરે. પણ અહીં ચાર લેશ્યાના સોળ આલાવા કહેવા. એ પ્રમાણે અંતદ્વીપના મનુષ્યો જાણવા. • વિવેચન-૪૭૦ : ૧૮૦ ભગવન્ ! લેશ્યાઓ કેટલી કહી છે ? ઈત્યાદિ બધું ઉદ્દેશોની સમાપ્તિ સુધી સુગમ છે. પણ ઉત્પન્ન થતો જીવ બીજા જન્મમાં લેસ્યાદ્રવ્યો લઈને ઉત્પન્ન થાય છે, તે લેશ્યાદ્રવ્યો કોઈને કોઈકોઈ પ્રકારના હોય છે. કૃષ્ણલેશ્તી પરિણત પિતા છતાં પુત્રને વિચિત્ર લેશ્માનો સંભવ છે. એ પ્રમાણે બાકીની લેશ્યાના પરિણામવાળાને પણ જાણવું. મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૧૭નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #98 -------------------------------------------------------------------------- ________________ ૧૮/-/૧/૪૭૧,૪૨ ૧૮૨ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ દ્રવ્ય પ્રાણો કહેવાય અને જ્ઞાનાદિ ભાવપ્રાણ છે. તેમાં સંસારી જીવોને આયુકર્મના અનુભવરૂપ પ્રાણનું ઘારણ કરવું હંમેશાં અવસ્થિત હોય છે, કેમકે સંસારી જીવોની એવી કોઈ અવસ્થા નથી કે જેમાં આયુકર્મનો અનુભવ ન હોય. મુક્તજીવોને જ્ઞાનાદિરૂપ ભાવ પ્રાણોને ધારણ કરવું તે અવસ્થિત છે. તેઓ જ્ઞાનાદિરૂપ ભાવપાણો વડે જીવે છે એમ કહેવાય છે એ રીતે બધે જીવન છે, તેથી જીવનપયચ સર્વકાળભાવી છે. હવે તે જ જીવને નૈરયિકવાદિ પર્યાયથી વિવક્ષિત તે જ જીવનું નૈરયિકવાદિ પર્યાય વડે નિરંતર અવસ્થાન કહે છે – છે પદ-૧૮, દ્વાર--“ગતિ” છે છે પદ-૧૮, “કાસ્થિતિ” છે. - X - X - X - X - X - છે એ પ્રમાણે પદ-૧૭મું કહ્યું. હવે ૧૮-મું કહે છે - તેનો સંબંધ આ છે – પદ-૧૭માં લેશ્યા પરિણામ કહ્યા. પરિણામની સામ્યતાથી કાયસ્થિતિ પરિણામ કહે છે. તેમાં અધિકાગાયા કહે છે– • સૂત્ર-૪૦૧,૪૭૨ - જીવ, ગતિ, ઈન્દ્રિય, કાય, ચોગ, વેદ, કષાય, વેશ્યા, સમ્યકત્વ, જ્ઞાન, દર્શન, સંયત, ઉપયોગ, આહાર ભાષક, પરિત્ત, પતિ સૂક્ષ્મ, સંજ્ઞી, ભવસિદ્ધિક, અસ્તિકાય, ચરમ. એ બાવીશ પદોની કાયસ્થિતિ જાણવા યોગ્ય છે. • વિવેચન-૪૭૧,૪૭૨ : પહેલા જીવપદ, અર્થાત્ પહેલા જીવપદને આશ્રીને કાયસ્થિતિ કહેવી. પછી અનુક્રમે ગતિ, ઈન્દ્રિય, કાય ઈત્યાદિ પદો - x - x • સૂત્રાર્થમાં કહેલ ક્રમાનુસાર કહેવા. આ બાવીશ પદોની કાયસ્થિતિ હોય છે તે જાણવું. જે પ્રમાણે જાણવા યોગ્ય છે, તે પ્રમાણે ઉદ્દેશાના ક્રમ પ્રમાણે નિર્દેશ કરવામાં આવશે. કાયસ્થિતિ શબ્દનો શો અર્થ છે ? ‘મા’ શબ્દ અહીં પર્યાયના અર્થમાં લેવો, તે પર્યાપ્ત શરીરના જેવો હોવાથી ઉપમાન વડે કાય કહેવાય છે. તે બે ભેદે - સામાન્ય અને વિશેષ. તેમાં વિશેષણ રહિત જીવત્વસ્વરૂપ પર્યાય તે સામાન્યરૂપકાય અને નૈરયિકત્વ આદિ રૂપ પર્યાય તે વિશેષરૂપ કાય. તે કાયની સ્થિતિ - તે રૂપે રહેવું તે કાયસ્થિતિ અર્થાત્ સામાન્યરૂપ અને વિશેષ રૂપ પર્યાય વડે વિવક્ષિત જીવનું નિરંતરપણે રહેવું, તે કાયસ્થિતિ. તેથી પ્રથમ સામાન્યરૂપ પયય વડે વિવક્ષિત જીવનું નિરંતર રહેવું, તેનો વિચાર કરે છે - છે પદ-૧૮, દ્વાર-૧-“જીવ' છે • સૂત્ર-૪૭૩ (અધુરેથી) : ભગવન / નૈરયિક, નૈરમિકપણે કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ જઘન્ય દશ હજાર વર્ષ, ઉત્કૃષ્ટ 33-સાગરોપમ. ભગવનું નિયચિયોનિક, તિરિચયોતિકરૂપે કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ! જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ-કાળથી અનંત ઉત્સર્પિણીઅવસર્પિણી, ફોગથી અનંત લોક-આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અસંખ્યાતા પુગલ રાજd. ભગવન ! તિય સ્ત્રી, તિર્યંચ શ્રી રૂપે કાળથી કેટલો કાળ હોય ? ગૌતમી જાન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ પૃથકત્વ અધિક ત્રણ પલ્યોપમ સુધી. એ પ્રમાણે મનુષ્ય અને મનુષી પણ જાણવા. ભગવના દેવ, દેવરૂપે કાળથી કેટલો કાળ રહે નૈરયિકવતુ જાણવું. ભગવાન ! દેવી, દેવીરૂપે કાળથી કેટલો કાળ રહે? ગૌતમ! જઘન્ય દશ હજાર વર્ષ, ઉત્કૃષ્ટ-૧પ-પલ્યોપમ. ભગવાન સિહ, સિદ્ધરૂપે કેટલો કાળ રહે? ગૌતમ! સાદિ-અનંતકાળ. ભગવાન ! અપયત નૈરયિક, અપતિ નૈરવિકપણે કાળથી જ્યાં સુધી રહે ગૌતમ / જન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્વકાળ. એ પ્રમાણે આપયfપ્તા દેવી સુધી જાણવું. ભગવન યતિ નૈસયિક, પતિનૈરયિક રૂપે કેટલો કાળ રહે જઘન્યથી અંતમુહૂર્ત ધૂન ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂdજૂન 33-સાગરોપમ. ભગવન ! પયક્તિા તિચિયોનિક જયતા તિર્યર રૂપે ક્યાં સુધી રહે ? ગૌતમ ! જઘન્યથી અંતમુહૂર્ત ઉત્કૃષ્ટથી તમુહૂ ન્યૂન ત્રણ પલ્યોપમ. એ પ્રમાણે તિયચ સ્ત્રી • સૂત્ર-૪૩૩ (ચાલુ) : ભગવન જીવ, જીવસ્વરૂપે કાળથી કેટલો કાળ રહે? ગૌતમ સવકાળ હોય. • વિવેચન-૪૩૩ (ચાલુ) - જીવનપયય વિશિષ્ટ તે જીવ. તેથી પ્રશ્ન કરે છે કે જીવ - જીવનપયયિ વિશિષ્ટપણે કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ! સર્વકાળ પર્યન્ત હોય. કેવી રીતે ? અહીં પ્રાણોને ધારણ કરવા એ જીવન કહેવાય. પ્રાણો બે ભેદે - દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણ. તેમાં પાંચ ઈન્દ્રિયો, ત્રણ બળ, ઉચ્છવાસનિઃશ્વાસ, આયુકર્મનો અનુભવ કરવારૂપ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૧૮/-/૨/૪૩૩ ૧૮૩ જણાવી. મનુષ્ય અને માનુષી પણ એમ જ જાણવા. પયક્તિા નૈરયિક માફક પાતા દેવને જાણવા. ભગવાન ! પતિદેવી પતિદેવીરૂપે કેટલો કાળ રહે ? ગૌતમ! જઘન્ય આંતર્મુહૂર્ત ન્યૂન દશ હજાર વર્ષ, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ણ ન્યૂન-પપપલ્યોપમ. • વિવેચન-૪૩૩ - ઔરયિક, નૈરયિકપે કેટલો કાળ રહે ? ઈત્યાદિ સૂર સુગમ છે. પણ નૈરયિકો તથાવિધ સ્વભાવથી પોતાના ભવથી ચ્યવી તુરંત કરી નૈરયિકપણે ઉત્પન્ન ન થાય. તેથી તેની ભવસ્થિતિ એ જ કાયસ્થિતિ છે. માટે ઉક્ત કાયસ્થિતિ છે. તિર્યંચ જ્યારે દેવ, મનુષ્ય કે નૈરયિક તિર્યંચમાં ઉત્પન્ન થાય અને ત્યાં અંતર્મુહર્ત રહી પુનઃ પોતાની કે બીજી ગતિમાં ઉપજે ત્યારે જઘન્ય અંતર્મુહર્ત કાયસ્થિતિ અને ઉત્કૃષ્ટ અનંતકાળ હોય છે. તે અનંતકાળની પ્રરૂપણા કાળથી અને હોત્રથી બે ભેદે છે. કાળથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી. તેનું પ્રમાણ નંદિસૂમની ટીકાથી જાણવું. ક્ષેત્રથી અનંત લોક પ્રમાણ છે. અર્થાતુ અનંત લોકાકાશમાં પ્રતિસમય એકૈક પ્રદેશ અપહાર કરતાં જેટલા કાળે ખાલી થાય તેટલી અનંત ઉત્સર્પિણીઅવસર્પિણી સધી તિર્યંચ તિયપણે રહે. એ જ કાળ પરિમાણને પુદગલપરાવત સંખ્યા વડે નિરૂપણ કરે છે - અસંખ્યાતા યુગલ પરાવર્ત કાળ હોય છે. પુદગલ પરાવર્તનું સ્વરૂપ પયસંગ્રહ ટીકાથી જાણવું અસંખ્યાતા પણ કેટલાં પુદ્ગલ પરાવર્તા છે ? આવલિકાના અસંખ્યાત ભાગ પ્રમાણ. આ કાયસ્થિતિનું પરિમાણ વનસ્પતિની અપેક્ષાએ સમજવું. બાકીના તિર્યંચ અપેક્ષાએ નહીં. કેમકે વનસ્પતિ સિવાયના તિર્યંચોને એ કાયસ્થિતિ ન સંભવે. તિર્યંચ શ્રી. અહીં અને પછીના સૂત્રમાં જઘન્ય અંતર્મુહૂર્તનો વિચાર પૂર્વોક્ત તમુહર્તની ભાવનાનુસાર સ્વયં કરવો. ઉત્કૃષ્ટ સાધિક પૂઈકોટી પૃથકત ત્રણ પલ્યોપમ છે. કેવી રીતે? સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોને ઉત્કૃષ્ટથી આઠ ભવની કાયસ્થિતિ છે. તેમાં ઉત્કૃષ્ટ કાયસ્થિતિના વિચારથી આઠે ભવો યથાસંભવ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા ગ્રહણ કરવા, અસંખ્યાતા વયુિવાળો મરીને અવશ્ય દેવલોકમાં ઉપજે, પણ તિર્યંચમાં ન ઉપજે. માટે પૂર્વકીટી આયુવાળા સાત ભવો, છેલ્લો આઠમો ભવ દેવકર આદિનો જામવો. એમ પૂર્વકોટી પૃથકત્વ અધિક ત્રણ પલ્યોપમ થાય. મનુષ્ય અને માનુષીના સૂરમાં જઘન્ય અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી પૃથકવ અધિક કમ પલ્યોપમની કાય સ્થિતિ કહેવી. સૂત્રપાઠ-મનુષ્ય, મનુષ્યરૂપે કાળથી કેટલો કાળ હોય ? • x • x • ઈત્યાદિ. માનુષી માનુષીરૂપે કેટલો કાળ હોય ? દેવસૂત્રમાં - નૈરયિક સંબંધે કહ્યું, તેમ કહેવું. દેવને પણ જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ 33-સાગરોપમ કાય સ્થિતિ કહેવી. કેમકે દેવો પોતાના ભવથી ચ્યવીને પુનઃ તુરંત જ દેવપણે ઉત્પન્ન ન થાય. તેથી ભવસ્થિતિનું પરિમાણ એ જ તેમની ૧૮૪ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર કાયસ્થિતિ છે. દેવીસૂત્રમાં ઉત્કૃષ્ટ પંચાવન પલ્યોપમ કાયસ્થિતિ છે, કેમકે દેવીની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ એટલી જ છે. આ કથન ઈશાન દેવની અપેક્ષાએ સમજવું. બીજે દેવીની એટલી સ્થિતિ ક્યાંય સંભવતી નથી. સિદ્ધ સૂત્રમાં સાદિ-અનંત કાયસ્થિતિ છે, કેમકે સિદ્ધવ પર્યાયનો ક્ષય સંભવતો નથી. રાગાદિ સિદ્ધત્વને દૂર કરવા સમર્થ છે, પણ તે સિદ્ધ ભગવંતોને હોતા નથી. કેમકે રાગાદિના નિમિત્તભૂત કર્મપરમાણુનો અભાવ છે. હવે એટલા નૈરયિકાદિનો પતિ અને અપર્યાપ્ત વિશેષણ દ્વારા વિચાર કરે છે - અપર્યાપ્તપમાના પર્યાય સહિત નૈરયિક કાળથી નિરંતર કેટલો કાળ રહે ? અહીં અપર્યાપ્તાવસ્થા જઘન્ય અને ઉત્કર્ષથી અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પછી નૈરયિકોને અવશ્ય પર્યાપ્તાવસ્થા પ્રાપ્ત થાય છે. નૈરયિકોને કહ્યા પ્રમાણે અપર્યાપ્તા તિર્યચથી આરંભી અપર્યાપ્ત દેવી સુધી કહેવું. તેમાં તિર્યો અને મનુષ્યો જો કે અપર્યાપ્તા જ મરીને વારંવાર અપર્યાપ્તાપણે ઉપજે છે, તો પણ તેમની અપર્યાપ્તાવસ્થા નિરંતર ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત પ્રમાણ જ હોય છે. * * * * * દેવ, દેવી સૂરામાં અંતર્મુહૂર્તનો વિચાર નૈરયિકની માફક કરવો. ઈત્યાદિ. પતિ નૈરયિક, પર્યાપ્ત નૈરયિકપણે નિરંતર કેટલો કાળ હોય ? ગૌતમ! જઘન્યથી અંતર્મુહd ન્યૂન દશ હજાર વર્ષ, કેમકે અંતર્મુહૂર્ત અપયદ્ધિાવસ્થામાં ગયું છે. તેથી જ ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત ન્યૂન 33-સાગરોપમ હોય. તિર્મયસૂત્રમાં જઘન્યથી અંતર્મુહૂર્તનો વિચાર પૂર્વવત્ જાણવો, ઉત્કૃષ્ટથી તમુહૂર્ત ન્યૂન ત્રણ પલ્યોપમ જાણવો. ઉત્કૃષ્ટ આ આયુ દેવકુ આદિ ફોનના તિર્યંચોને આશ્રીને જાણવું, તે સિવાય બીજાને એટલો કાળ પર્યાપ્તાવસ્થા નિરંતર ન હોય. અહીં પણ અપર્યાપ્તાવસ્થામાં અંતર્મુહd ગયું જાણવું. એ પ્રમાણે તિર્યંચ સ્ત્રી, મનુષ્ય, માનુષી સૂગ જાણવું. દેવ-દેવીમાં પૂર્વોક્ત પરિણામથી અપર્યાપ્તાવસ્થાનું અંતર્મુહૂર્ત હીન જાણવું. છે પદ-૧૮, દ્વાર-3-“ઈન્દ્રિય” છે o હવે ઈન્દ્રિય દ્વાર કહે છે – • સૂત્ર-૪૪ : ભગવાન ! સેન્દ્રિય જીવ, સેન્દ્રિયરૂપે કાળથી ક્યાં સુધી હોય ? ગૌતમાં સેન્દ્રિય બે પ્રકારે છે - અનાદિ અનંત અને અનાદિ સાંત. ભગવન ! એકેન્દ્રિય, એકેન્દ્રિયપે કાળથી કેટલો કાળ રહે? ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અનંતકાળ-વનસ્પતિકાળ સુધી હોય. ભગવાન ! બેઈન્દ્રિય, બેઈન્દ્રિયરૂપે Page #100 -------------------------------------------------------------------------- ________________ ૧૮/-/૩/૪૪ ૧૮૫ કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ! જઘન્યથી અંતમુહુર્ત અને ઉત્કર્ષથી સંખ્યાનો કાળ હોય. એ પ્રમાણે તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય સંબંધે જાણવું. ભગવાન ! પંચેન્દ્રિય “પંચેન્દ્રિયરૂપે કાળથી ફક્યાં સુધી હોય ? ગૌતમ ! જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી કંઈક અધિક હજાર સાગરોપમ હોય નિન્દ્રિય વિશે પૃચ્છા. ગૌતમ! સાદિ અનંતકાળ હોય ભગવન ! સેન્દ્રિય અપયતા સેન્દ્રિય આપતારૂપે કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત સુધી હોય. એ પ્રમાણે પંચેન્દ્રિય અપર્યાપ્તા સુધી જાણતું. ભગવાન ! સેન્દ્રિય પતિ સેન્દ્રિય પતિ પે કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ ! જઘન્યથી અંતમુહૂર્ત ઉત્કૃષ્ટથી સાધિક શત પૃથર્વ સાગરોપમ. - ભગવન! પર્યાપ્તા એકેન્દ્રિયનો પ્રશ્ન - જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ સંખ્યાતા હજાર વર્ષ બેઈન્દ્રિય પાતાની પૃચ્છા - જઘન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ સંખ્યાતા વ૮ તેઈન્દ્રિય પર્યતાની પૃચ્છા - જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સંખ્યાતા દિવસ, ચઉરિન્દ્રિય પ્રયતાની પૃચ્છા - જઘન્યથી અંતમુહૂર્ત ઉત્કૃષ્ટથી સંખ્યાતા માસ. પંચેન્દ્રિય પર્યાપ્તાની પૃચ્છા - જઘન્ય અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ શતપૃથકત્વ સાગરોપમ હોય. • વિવેચન-૪૩૪ - ઈન્દ્રિય સહિત હોય તે સેન્દ્રિય. ઈન્દ્રિયો બે ભેદે - દ્રવ્યન્દ્રિય, લબ્ધીન્દ્રિય. તેમાં અહીં લબ્ધીન્દ્રિય લેવી. કેમકે તે વિગ્રહગતિમાં પણ હોય અને ઈન્દ્રિય પર્યાપ્તાને પણ હોય. •x• ગૌતમ ! અહીં જે સંસારી છે, તે અવશ્ય સેન્દ્રિય છે. સંસાર અનાદિ છે, માટે સેન્દ્રિય અનાદિ છે. તેમાં જે કોઈપમ કાળે સિદ્ધ નહીં થાય, તે અનાદિ અનંત છે. કેમકે તેને પણ કાળે સિદ્ધ નહીં થાય, તે અનાદિ અનંત છે. કેમકે તેને સેન્દ્રિયપણાના પર્યાયનો કદિ અભાવ થતો નથી. જે સિદ્ધ થશે તેની અપેક્ષાઓ અનાદિ સાંત છે, કેમકે મુક્તને ઈન્દ્રિયો ન હોય. એકેન્દ્રિય સૂત્રમાં જે કહ્યું કે – ઉત્કૃષ્ટ અનંત કાળ છે, તે અનંતકાળવનસ્પતિકાળ જેટલો કહ્યો. જે આગળ કહેવાશે, તેટલો કાળ એકૅન્દ્રિયપણે રહે. કેમકે વનસ્પતિકાય એકેન્દ્રિય છે, માટે તેનું પમ ગ્રહમ થાય છે, તે વનસ્પતિકાળ આ પ્રમાણે-કાળથી અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણી, ક્ષેત્રથી અનંતલોક અથવા અસંખ્યાતા પુગલ પરાવર્ત જાણવા. * * * - બેઈન્દ્રિય સૂત્રમાં સંખ્યાનો કાળ એટલે સંખ્યાતા હજાર વર્ષો જાણવા. કેમકે વિકલેન્દ્રિયોને તેટલો કાળ હોય છે. એ પ્રમાણે તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિયો પણ કહેવા. • x • પંચેન્દ્રિયમાં ઉત્કૃષ્ટથી સાધિક હજાર સાગરોપમ પ્રમાણ છે, તે નારક, તિર્થય પંચેન્દ્રિય, મનુષ્ય, દેવભવમાં ભ્રમણ કરવા વડે જાણવો. તેથી અધિક કાળ ન હોય, કેમકે એટલો જ કાળ કેવળજ્ઞાનીએ જામ્યો છે. ૧૮૬ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ અનિદ્રિય એટલે દ્રવ્ય-ભાવ ઈન્દ્રિય રહિત. તે સિદ્ધ જ છે. સિદ્ધ સાદિ અનંતકાળ પર્યા છે, માટે સાદિ અનંત કહ્યા. સચિવ પmTM • અપચતા લબ્ધિ અને કરણ અપેક્ષાએ જાણવા. કેમકે બંને પ્રકારે અપતિ-પયત જઘન્યથી કે ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત પ્રમાણ છે. એમ પંચેન્દ્રિય અપયક્તિા સુધી કહેવું. અહીં અનિન્દ્રિય સંબંધે ન કહેવું કેમકે તે પર્યાપ્ત અને પર્યાપ્ત વિશેષણ રહિત છે. સેન્દ્રિય પર્યાપ્તા - અહીં પર્યાપ્ત લબ્ધિની અપેક્ષાથી જાણવો, તે પતિપણું વિગ્રહગતિમાં પણ કરણ અપર્યાપ્તાને સંભવે છે. તેથી ઉત્કૃષ્ટથી સાધિક બસોથી, નવસો સાગરોપમ સુધીનો કાળ હોય છે. અન્યથા કરણપયક્તિાનો કાળ ઉત્કૃષ્ટથી, અંતમુહૂર્ત ન્યૂન 13-સાગરોપમ પ્રમાણ હોવાથી પૂવોંકત ઉત્તર ઘટી ન શકે. એ પ્રમાણે પર્યાપ્તપણું લબ્ધિ અપેક્ષાએ જાણવું. એકેન્દ્રિય પર્યાપ્ત સૂત્રમાં સંખ્યાતા હજાર વર્ષ જાણવા, કેમકે એકેન્દ્રિય પૃથ્વીકાય-ઉત્કૃષ્ટથી ભવસ્થિતિ ૨૨,૦૦૦ વર્ષ છે. અકાયની ૭૦૦૦, વાયુકાયની ૩૦૦૦, વનસ્પતિકાયની ૧૦,૦૦૦ વર્ષ છે. તેથી કેટલાંક નિરંતર પર્યાપ્ત ભવોની સંકલનાથી સંખ્યાતા હજાર વર્ષો ઘટી શકે. બેઈન્દ્રિય પર્યાપ્તા સૂરમાં સંખ્યાના વર્ષો હોય છે, કેમકે બેઈન્દ્રિયની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ૧૨-વર્ષ છે. પણ સર્વ ભવોમાં ઉત્કટસ્થિતિ ન સંભવે. તેથી કેટલાંક નિરંતર ભવોની સંકલના વડે પણ સંખ્યાતા વર્ષો જ હોય. - x • તેઈન્દ્રિય પર્યાપ્તાના સૂત્રમાં સંખ્યાતા દિવસો છે, કેમકે તેની ભવસ્થિતિ ઉત્કૃષ્ટથી પણ ૪૯ દિવસ હોવાથી કેટલાંક નિરંતર પ્રયતા ભવોની સંકલના વડે સંખ્યાના દિવસો જ થાય છે. ચઉરિક્રિય સત્રમાં સંખ્યાતા માસ છે કેમકે તેમની ભવસ્થિતિ ઉત્કટથી છ માસ હોવાથી કેટલાંક નિરંતર પર્યાપ્તા ભવની સંકલના કરવા છતાં આ કાળ જ થાય. પંચેન્દ્રિય ણ સુગમ છે. છે પદ-૧૮, દ્વાર-૪-“કાય” છું o હવે કાયદ્વાર કહે છે – • સૂત્ર-૪૭૫ : ભગવન સકાયિક જીવ, સકાયિક રૂપે કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ! સકાયિક બે ભેદે - અનાદિ અનંત, અનાદિ સાંત. તેમાં અનાદિ સાંતની જધન્ય તમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સંખ્યાના વષધિક બે હજાર સાગરોપમ કાયસ્થિતિ. ભગવાન ! કાયિક સંબંધે પૃચ્છા - ગૌતમ! કાયિક સાદિ અનંત છે. સકાયિક અપયપ્તિાની પૃચ્છા • તે જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત છે. એમ ગરકાયિક અપર્યાપ્તા સુધી જાણવું. સકાયિક પાપ્તિાની પૃચ્છા - જઘન્યથી Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧૮/-/૪/૪૩૫ ૧૮૩ અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી સાધિક શતપૃથકૃત્વ સાગરોપમ. પૃથ્વીકાયિકની પૃચ્છા - ગૌતમ ! જઘન્યથી અંતમુહૂર્ત. ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ. કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી ક્ષેત્રથી અસંખ્યાતલોક. એ પ્રમાણે , તેજ, વાયુ પણ જાણવા. વનસ્પતિકાયની પૃચ્છા - જાન્યથી અંતમુહૂત, ઉત્કૃષ્ટથી અનંતકાળ-કાળથી અનંતી ઉત્સર્પિણી-અવસર્પિમા, ફોનથી અનંતલોક, સંખ્યાતક પુલ પરાવત અને તે આવલિકાનો અ% ભાગ જાણવો. | પૃવીકાયિક પ્રયતાની પૃચ્છા - જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી સંખ્યાના હજાર વર્ષો. એ પ્રમાણે કાયિક પણ જાણવા. તેઉકાયિક વિશે પૃચ્છા - જઘન્યથી અંતમુહૂર્ત ઉત્કૃષ્ટથી સંખ્યાતા દિવસો. વાયુકાયિક પયપ્તિાની પૃચ્છા - જાન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટી સંખ્યાતા હજાર વર્ષ. કસકાયિકની પૃચ્છા - જઘન્યથી અંતર મુહd, ઉત્કૃષ્ટથી સાધિક સાગરોપમશત પૃથફd. • વિવેચન-૪૫ - કાય વડે સહિત તે સકાય, સકાયિક. જય - શરીર, તેના ઔદારિક, વૈક્રિય આહાક, તૈજસ, કામણ એ પાંચ ભેદો છે. તેમાં અહીં તૈજસ અને કાર્પણ સમજવું. કેમકે તે સંસાર પર્યન્ત નિરંતર હોય, જો એમ ન માનો તો વિગ્રહગતિમાં વર્તતા અને શરીર પર્યાપ્તિ વડે અપર્યાપ્તા બાકીના શરીરનો સંભવ હોવાથી તે અકાયિક કહેવાય. જો એમ થાય તો ઉક્ત બે ભેદ ન ઘટે. સકાયિક બે ભેદે - જે સંસારનો પાર ન પામે, તે અનાદિ અનંત, કેમકે તેના બે શરીરના વવચ્છેદનો અસંભવ છે. જે મોક્ષને પામે તે અનાદિ સાંત. કેમકે મોક્ષાવસ્થામાં શરીરનો સર્વથા ત્યાગ થશે. પૃથ્વી આદિ પાંચે સૂત્રો સુગમ છે. કેમકે તે પ્રસિદ્ધ છે. પ્રિો જો વનસ્પતિની કાયસ્થિતિ અસંખ્યાતા પુદ્ગલ પરાવર્ત છે, તો સિદ્ધાંતમાં મરુદેવાનો જીવ જીવનકાળ પર્યન્ત વનસ્પતિરૂપે હતો તે કેમ માનવું? અથવા વનસ્પતિનું અનાદિવ શી રીતે હોઈ શકે? કેમકે વનસ્પતિનો કાળ પ્રતિનિયત પ્રમાણ હોવાથી અનાદિપણા સાથે તેનો વિરોધ છે. અસંખ્યાતા પુદ્ગલપરાવત તેમની કાયસ્થિતિ છે. એટલા કાળ પછી અવશ્ય બધાં વનસ્પતિ જીવો પોતાનું કાય પરાવર્તન કરે. - X - આ વાત ‘વિશેષણવતી’ ગ્રંથની ગાથા-૪૬ થી ૪૮માં પણ કહી છે. વળી વનસ્પતિનું તદ્દન ખાલી થવું આગમમાં નિષેધેલ છે. તેનો પણ પ્રસંગ થશે. અહીં વનસ્પતિથી પ્રતિસમય અસંખ્યાતા જીવો ઉદ્વર્તે છે અને વનસ્પતિનું કાયસ્થિતિ પરિમાણ અસંખ્યાતા પુદ્ગલ પાવર્તી છે, તેથી અસંખ્યાત પુદ્ગલપરાવર્તા જેટલા સમયો થાય તે વડે એક સમયે નીકળેલા જીવોને ગુણતાં જે થાય, તેટલું પરિમાણ વનસ્પતિ જીવોનું છે, તેથી તેઓનું પ્રતિનિયત પરિમાણ હોવાથી તેનું તદ્દન ખાલી થવું સિદ્ધ થાય છે. વળી પ્રતિનિયત પરિમાણ હોવાથી જતા કાળે બધાં ૧૮૮ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ ભવોની સિદ્ધિનો પ્રસંગ પ્રાપ્ત થાય અને તેમ છતાં મોક્ષમાર્ગ બંધ પડવાનો પ્રસંગ ઉપસ્થિત થાય. કેમકે બધાં ભવ્ય જીવો સિદ્ધ થયા પછી બીજાનું સિદ્ધિગમન નહીં થાય. આ જ વાતનો ઉલ્લેખ વિશેષણવતીની ગાથા - ૪૯,૫૦માં પણ છે. સિમાધાનો જીવો બે પ્રકારના છે - સાંવ્યવહારિક, અસાંવ્યવહારિક. તેમાં જેઓ નિગોદાવાચી નીકળી પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે, તે લોકોમાં દૃષ્ટિ પગમાં આવેલા પૃવીકાયિકાદિ વ્યવહારને પ્રાપ્ત થાય, તેથી તેઓ સાંવ્યવહારિક કહેવાય છે, જો કે તેઓ ફરીથી પણ નિગોદાવસ્થાને પ્રાપ્ત થાય છે, તો પણ વ્યવહારમાં પડેલા હોવાથી સાંવ્યવહારિક જ કહેવાય છે. જેઓ અનાદિ કાળથી નિગોદમાં છે, વ્યવહારમાં નથી, તે અસાંવ્યવહારિક. સાંવ્યવહારિક અને અસાંવ્યવહારિક કઈ રીતે જાણી શકાય? યુક્તિથી. કેમકે પ્રત્યુત્પન્ન વનસ્પતિજીવોનું ખાલી થવું આગમમાં નિષેધેલ છે. તો પછી બધી વનસ્પતિના નિર્લેપની તો વાત જ ક્યાં રહી? તેમ બધાં ભવ્યો પણ નિર્લેપ ન થાય. જો અસાંવ્યવહારિક રાશિમાં અત્યંત - અનાદિ વનસ્પતિ જીવો ન હોય તો તે કેમ ઘટી શકે? તેથી જાણી શકાય કે અસાંવ્યવહારિક રાશિ પણ છે, જેમાં રહેલ વનસ્પતિ જીવો અનાદિ છે. સિદ્ધાંતમાં પ્રસિદ્ધ છે કે- અનંતા જીવો છે, જેણે ત્રસાદિવ પ્રાપ્ત કર્યું નથી, તે પણ અનંતાનંત જીવો નિગોદાવાસમાં રહે છે. તેથી પણ અસાંવ્યવહારિક શશિ સિદ્ધ છે. તે વાત વિશેષણવતીમાં પણ કહી છે. એ પ્રમાણે વનસ્પતિકાયનું અસ્તિત્વ સિદ્ધ છે. • x - x- આ 4મતિ કલ્પિત નથી. કેમકે જિનભદ્રગણિ ક્ષમા શ્રમણે પણ કહ્યું છે કે – કાયસ્થિતિનો કાળ આદિ વિશેષ જીવોને આશ્રીને કહ્યો. પરંતુ સાંવ્યવહારિક બહારના અનાદિ વનસ્પતિને આશ્રીને કહ્યું નથી. ત્રસકાયમૂત્ર સ્પષ્ટ છે. હવે એ ત્રસકાયિકાદિનો પતિ-અપર્યાપ્ત વિશેષણ સહિત વિચાર કરે છે. •x• તેમાં તેઉકાય સૂત્રમાં ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સંખ્યાતા સમિદિવસ હોય, કેમકે તેઉકાયની ઉત્કૃષ્ટથી ભવસ્થિતિ ત્રણ પત્રિ-દિનની છે. તેથી નિરંતર કેટલાંક પMિાના ભવના કાળની ગણના કરવા છતાં પણ સંખ્યાના દિવસો જ થાય છે, સેંકડો વર્ષો નહીં. હવે કાયદ્વારમાં સમાવેશ થતો હોવાથી સૂમકાયિક આદિ જીવોનું નિરૂપણ કરવા માટે સૂત્રકાર કહે છે • સૂગ-૪૩૬ - ભગવદ્ / જૂમકાયિક સૂમરૂપે કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ ! જાન્યથી અંતમુહd, ઉcકૃષ્ટથી અસંખ્યાતકાળ કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણીઅવસર્પિણી, ક્ષેત્રથી સંખ્યાત લોક હોય. સૂમ પૃવીકાયિકથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક અને સૂક્ષ્મ નિગોદ પણ જદઈન્સથી અંતમુહુર્ત, ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ હોય છે. તે કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી, ક્ષેત્રથી અસંખ્યld લોક પ્રમાણ હોય. Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧૮/-/૪/૪૩૬ ૧૮૯ ભગવન સૂમ પિયતા, સૂક્ષ્મ પિયતા રૂપે-મૃા. ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી અંતમુહૂર્ત. એ રીતે આપતા સૂક્ષ્મ પૃથ્વીકાય યાવ4 વનસ્પતિકાય પણ જાણવા. પતિ સૂક્ષ્મ પૃવીકાયિકાદિને પણ એમ જ કહેવું. ભગવાન ! ભાદર જીવ ભાદર રૂપે કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ ! જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ • કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી, ક્ષોથી અંગુલનો અસંખ્યાતમો ભાગ હોય. ભગવન ! ભાદર પૃeતીકાયિક સંબંધે પૃચ્છા - ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્વ અને ઉતકૃષ્ટ oo કોડાકોડી સાગરોપમ પર્યા હોય. એ પ્રમાણે ભાદર ૫, તેf, વાયુ ગણવા. ભાદર વનસ્પતિકાયિક બાદર વનસ્પતિકાયિક રૂપે ઈત્યાદિ પૃચ્છા. ગૌતમી જાન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાતો કાળ, ચાવત ક્ષેત્રથી ગુલનો અસંખ્યાતમો ભાગ પ્રમાણકાળ જાણવો. ભગવન્! પ્રત્યેક શરીર નાદર વનસ્પતિકાયિક સંબંધે પૃચ્છા. ગૌતમ! જઘન્યથી અંતમુહd, ઉત્કૃષ્ટ 90 કોડાકોડી સાગરોપમ. ભગવન ! નિગોદ નિગોદરૂપે કેટલો કાળ હોય ? ગૌતમ! જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી કાળી અનંતકાળ - અનંત ઉત્સર્પિણી અવસર્પિણી, ક્ષેત્રથી અઢી યુગલપરાવતું હોય ભગવતુ ! ભાદર નિગોદ, બાદર નિગોદ રૂપે આદિ પૃચ્છા - ગૌતમ! જન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ go કોડાકોડી સાગરોપમ હોય. ભગવાન ! ભાદર પ્રકાયિક ભાદર ત્રસકાયિક રૂપે કાળથી કેટલો કાળ હોય ? ગૌતમાં જઘન્યથી તમુહુર્ત ઉત્કૃષ્ટથી સંખ્યાતા વર્ષ અધિક બે હજાર સાગરોપમ હોય. તેમના આપતા બધાં જઘન્ય અને ઉત્કૃષ્ટથી તમુહૂર્ત હોય. ભગવાન ! બાદર પથતિ ભાદર પર્યાપ્તરૂપે કેટલો કાળ હોય ? ગૌતમ ! જઘન્ય અંતમુહd, ઉત્કૃષ્ટ સાધિક શત પૃથવ સાગરોપમ. ભાદર પૃથ્વી પ્રયતાની પૃચ્છા - જઘન્ય અંતર્મુહd, ઉતકૃષ્ટ સંખ્યાતા હજાર વર્ષ. એમ અપ્રકાયિક જાણવા. ભગવાન ! તેઉકાસિક પચતા, તે પતિ રૂપે કેટલો કાળ હોય ? જઘન્ય અંતર્મહતું ઉત્કૃષ્ટ સંખ્યાતા રાત્રિ-દિન હોય. વાયુ, વનસ્પતિ પ્રત્યેક શરીર ભાદર વનસ્પતિની પૃચ્છા – જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ સંખ્યાતા હજાર વર્ષ.. નિગોદ પયા અને ભાદર નિગોદ પયપ્તિાની પૃચ્છા - બંનેને જાન્ય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત. ભગવના પાયપ્તિ ભાદર ત્ર પયત બાદર ત્રક રૂપે કેટલો કાળ રહે ? જEાન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ સાધિક શત પૃથકવ સાગરોપમ હોય. • વિવેચન-૪૩૬ - - સૂક્ષમવ પર્યાય સહિત નિરંતર કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ ! ૧૯૦ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ જઘન્યથી ઈત્યાદિ. આ સૂત્ર સાંવ્યવહાકિ જીવો વિષયક જાણવું. અન્યથા ઉત્કૃષ્ટથી અસંખ્યાતો કાળ હોય, તે ઉત્તર સ્વીકૃત્ ન થાય. કેમકે અસંવ્યવહારરાશિમાં રહેલા સૂક્ષમ નિગોદ જીવોનું અનાદિપણું પૂર્વે સિદ્ધ કર્યું છે, ફોગથી અસંખ્યાતા લોકાકાશને વિશે પ્રતિસમય એકૈક પ્રદેશને ગ્રહણ કરતાં જેટલી ઉત્સર્પિણી-અવસર્પિણી થાય તેટલી અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી પ્રમાણ હોય. સૂમ વનસ્પતિકાય સૂગ પણ પૂર્વોકત યુતિથી સાંવ્યવહારિક જીવસંબંધે જાણવું. તવા પર્યાપ્તા-અપર્યાપ્તા સામાન્યથી અને પૃથ્વીકાયિકાદિ વિશેષણ સહિત સૂક્ષ્મજીવો નિરંતર હોય તો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત કાળ પર્યન્ત હોય, પછી નહીં. તેથી તે વિષયના સૂત્ર સમુદાયમાં બધે જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત કહ્યું. બાદર સામાન્ય સૂટમાં અસંખ્યાતકાળની વિશેષતા - કાળને આશ્રીને પરિમાણ-અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી. ક્ષેત્રને આશ્રીને અંગુલનો અસંખ્યાતમો ભાગ. અર્થાત્ અંગુલના અસંખ્યાત ભાગ જેટલા આકાશ પ્રદેશો હોય, તેમાંથી પ્રતિસમય એકૈક પ્રદેશને ગ્રહણ કરતાં જેટલી અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી. (પ્રશ્ન) અંગુલનો અસંખ્યાતભાગ માત્ર છતાં તેમાંથી પ્રતિસમય કૈક પ્રદેશ ગ્રહણ કરાય તો અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી કઈ રીતે થાય? - ક્ષેત્રનું સૂમપણું હોવાથી થાય. કહ્યું છે – “સૂમ કાળ છે, તેથી ફોન વધારે સૂમ છે.” આ સૂગ બાદર વનસ્પતિકાયની અપેક્ષાએ સમજવું. કેમકે તે સિવાય અન્ય બાદરની એટલા કાળની સ્થિતિ અસંભવ છે. બાકી બધાં સૂત્રો સુગમ છે. છે પદ-૧૮, દ્વાર-૫-“યોગ” છે o હવે યોગ દ્વારને કહે છે – • સૂત્ર-૪ss : ભગવન્! સયોગી, સયોગીરૂપે કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ ! સયોગી બે ભેદે - અનાદિ અનંત અનાદિસાંત, ભગવન / મનોયોગી, મનોયોગી રૂપે કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત એમ વચનયોગી પમ જાણતો. ભગવન્! કાયયોગી, કાયયોગીરૂપે કેટલો કાળ હોય ? ગૌતમ! જઘન્ય અંતર્મુહુd, ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ. ભગવા આયોગી, અયોગીરૂપે કેટલો કાળ હોય? ગૌતમ ! સાદિ અનંતકાળ. • વિવેચન-૪૭ : "મ મન, વચન, કાયાનો વ્યાપાર, તે જેમને છે તે યોગી. - યોગ વડે યુક્ત. અહીં ઉત્તર સૂગ છે - મન, વચન, કાય યોગવાળો આમા બે ભેદે - અનાદિ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૮/-/૫/૪૩ ૧૧ અનંત, અનાદિ સાંત. જેઓ કદિ મોક્ષે જવાના નથી, તે સદૈવ કોઈપણ યોગ વડે સયોગી છે, માટે અનાદિ અનંત. જેઓ મોક્ષે જશે તે અનાદિ સાંત. કેમકે મુકિતપર્યાય પ્રાપ્ત થતાં યોગ પર્યાયનો સર્વથા અભાવ થાય છે. | મનોયોગવાળા સુગમાં જઘન્યથી એક સમય હોય છે. જ્યારે કોઈક જીવ દારિક કાયયોગથી પહેલા સમયે મનોયોગ્ય પગલો ગ્રહણ કરી, બીજા સમયે મનપણે પરિણમાવીને મૂકે, ત્રીજા સમયે અટકે કે મરે ત્યારે એક સમય મનોયોગી. ઉત્કૃષ્ટ અંતમુહd, કેમકે મનને યોગ્ય પુદ્ગલ નિરંતર ગ્રહણ કરતો અને મૂકતો અંતમુહૂર્ત પછી અવશ્ય તથાવિધ જીવસ્વભાવથી જ અટકે, પછી ફરી ગ્રહણ કરે અને મૂકે. પણ સૂમકાળ હોવાથી કદાચ તેનું સંવેદન થતું નથી, તેથી ઉત્કૃષ્ટથી પણ મનોયોગી અંતર્મુહૂર્ત સુધી હોય. એ પ્રમાણે વચનયોગી પણ કહેવો. વચનયોગી જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતર્મુહર્ત વચનયોગી હોય. તેમાં પહેલા સમયે કાયયોગ વડે ભાષા યોગ્ય દ્રવ્ય ગ્રહણ કરે છે, બીજે સમયે ભાષાપણે પરિણમાવીને મૂકે, પછી ત્રીજા સમયે બંધ પડે છે કે મારે છે. માટે એક સમય વચનયોગી હોય છે. • x • x - અને ઉત્કૃષ્ટ અંતર્મુહર્ત સુધી ભાષા દ્રવ્યોને નિરંતર ગ્રહણ કરતો અને મૂકતો પછી અટકે છે. કેમકે તેવો જીવનો સ્વભાવ છે. કાયયોગી જઘન્યથી અંતર્મુહર્ત હોય. અહીં બેઈન્દ્રિયાદિને વચનયોગ પણ હોય છે અને સંજ્ઞી પંચેન્દ્રિયને મનોયોગ પણ હોય છે. તેથી જ્યારે વચનયોગ કે મનોયોગ હોય ત્યારે કાયયોગનું પ્રધાનપણું નથી, કેમકે તે બંને યોગો સાદિ સાંત છે. જઘન્યથી અંતમુહૂર્ત સુધી કાયયોગી હોય. ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પર્યન્ત હોય છે. કેમકે વનસ્પતિકાયમાં કેવળ કાયયોગ હોય છે, વચન કે મનોયોગ નહીં. બીજા યોગોના અભાવે તેની કાયસ્થિતિ પર્યન્ત નિરંતર કાયયોગ હોય છે. યોગી - યોગરહિત, તે સિદ્ધ છે. તે સાદિ-અનંત છે, માટે અયોગીને સાદિ-અનંતકાળ કહ્યો છે. ૧૯૨ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર આદેશથી જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ પૂવકોટી પૃથકત્વ અધિક દશ પલ્યોપમ. બીજ આદેશથી જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ પૂવકોટી પૃથકત્વ વર્ષ અધિક ૧૮ પલ્યોપમ, ગીજ આદેશથી જઘન્ય એક સમય ઉતકૃષ્ટથી યુવકોટી પૃથકવ અધિક ચૌદ પલ્યોપમ, ચોથા આદેશથી જદાચ એક સમય, ઉત્કૃષ્ટ પૂર્વકોટી પૃથકત્વ અધિક પલ્યોપમ પૃથક્વ હોય. ભગવાન ! પુરુષવેદી પુરુષવેદી રૂપે કેટલો કાળ હોય ? ગૌતમ ! જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી કંઈક અધિક શતપૃથવ સાગરોપમ હોય. ભગવાન ! નપુંસકવેદી, નપુંસકવેદી રૂપે કેટલો કાળ હોય ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. ભગવાન ! વેદક આવેદકરૂપે ક્યાં સુધી હોય ? ગૌતમ ! અવેદક બે પ્રકારે - સાદિ અનંત, સાદિ સાંત. જે સાદિ સાંત છે, તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત હોય. વિવેચન-૪૩૮ : વેદ સહિત હોય તે સવેદ. તે ત્રણ ભેદે – અનાદિ અનંત, અનાદિ સાંત, સાદિ સાંત. જે ઉપશમ કે ક્ષપક શ્રેણીને કદિ ન પ્રાપ્ત કરે તે અનાદિ અનંત. કારણ કે કદિ પણ તેના વેદના ઉદયનો વિચ્છેદ થવાનો નથી. જે ઉપશમ કે ક્ષપક શ્રેણિ પ્રાપ્ત કરશે તે અનાદિ સાંત. કેમકે ઉપશમ કે ક્ષપક શ્રેણિ પ્રાપ્તિમાં વેદોદયનો વિચ્છેદ થાય છે. જે ઉપશમ શ્રેણિ પ્રાપ્ત કરી, ત્યાં વેદના ઉદય હિત થઈને પુનઃ ઉપશમશ્રેણિથી પડતો વેદના ઉદયવાળો થાય તે સાદિ સાંત. તે જઘન્યથી અંતર્મુહd હોય. તે આ પ્રમાણે - અહીં જ્યારે કોઈ ઉપશમ શ્રેણીને પ્રાપ્ત કરી ત્રણ પ્રકારના વેદને ઉપશમાવી, વેદોદય રહિત થઈને પુનઃ શ્રેણિથી પડતો સવેદપણું પ્રાપ્ત કરી જલ્દી ઉપશમશ્રેણિ અને કાર્મપ્રન્શિકોના મતે ક્ષપકશ્રેણી પ્રાપ્ત થાય, થઈને અંતર્મુહૂર્તમાં ત્રણે વેદનો ઉપશમ કે ક્ષય કરે ત્યારે જઘન્યથી અંતર્મુહ સુધી વેદસહિત હોય અને ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન અદ્ધ પુદ્ગલ પરાવર્ત કાળ સુધી હોય છે. કેમકે ઉપશમશ્રેણિથી પડેલો વધુમાં વધુ એટલો કાળ સુધી સંસારમાં રખડે છે, માટે ઉત્કૃષ્ટ સાદિ સાંત સવેદીને ઉપરોક્ત કાળ પ્રમાણ ઘટે છે. રીવેદના વિષયમાં પાંચ આદેશો છે, તેમાં બધે જઘન્ય સમય માત્રનો વિચાર આ પ્રમાણે છે - કોઈક સ્ત્રી ઉપશમ શ્રેણિમાં ત્રણ વેદનો ઉપશમ કરી અવેદી થઈને તે શ્રેણિથી પડતાં સ્ત્રીવેદનો ઉદય એક સમય અનુભવી, બીજે સમયે કાળ કરી દેવોમાં ઉત્પન્ન થાય. ત્યાં તેને પુરુષપણું પ્રાપ્ત થાય, પણ સ્ત્રીપણું ન પામે. તેથી જઘન્યથી સમયમાત્ર સ્ત્રીવેદ હોય. ઉત્કૃષ્ટના વિચારમાં ભાવનાઓ – (૧) કોઈ જીવ પૂર્વકોટી આયુવાળી મનુષ્ય સી કે તિર્યય સ્ત્રીમાં પાંચ-છ ભવો કરી ઈશાનકલો - પપ-પલ્યોપમની ઉત્કૃષ્ટ સ્થિતિક અપરિગૃહિતા દેવીપણે થાય અને સ્વ આયુ ક્ષય થવાથી, મરીને ફરી છે પદ-૧૮, દ્વા-૬-“વેદ” છે o હવે વેદદ્વાર પ્રતિપાદન કરવા કહે છે – • સૂત્ર-૪૩૮ - ભગવન / સવેદી સવેદીરૂપે કેટલો કાળ હોય ? ગૌતમ ! સવેદી ત્રણ ભેદ - અનાદિ અનંત અનાદિ સાંત, સાદિ સાંત. તેમાં જે સાદિ સાંત છે, તે જધન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી અનંતકાળ-કાળથી અનંત ઉત્સર્પિણીઅવસર્પિણી હોય, ક્ષેત્રથી કંઈક ન્યૂન અદ્ધ પુદ્ગલ ધરાવતું હોય. ભગવન / પ્રીવેદી આવેદી રૂપે કેટલો કાળ હોય ? ગૌતમાં એક Page #104 -------------------------------------------------------------------------- ________________ 18/-/6/438 193 પૂર્વકોટી આયુવાળી મનુષ્ય સ્ત્રીમાં કે તિર્યચીમાં આપણે ઉત્પન્ન થાય, ફરી ઈશાનક પૂર્વવત્ અપરિગૃહીતા દેવી થાય. પછી સ્ત્રી વેદ સિવાય બીજો વેદ પામે. એ પ્રમાણે પૂર્વકોટી પૃથકવ અધિક 110 પચોપમ થાય. (પ્રન) જો દેવકુ, ઉત્તરકુરુ આદિમાં ત્રણ પલ્યોપમ આયુવાળી સ્ત્રીઓમાં સ્ત્રીપણે ઉપજે તો સ્ત્રી વેદની તેથી અધિક સ્થિતિ પણ સંભવે, તો એટલી જ સ્થિતિ કેમ કહી ? - તે પ્રશ્ન અયુક્ત છે, કેમકે અભિપ્રાયનું જ્ઞાન નથી. દેવીથી ચ્યવીને અસંખ્યાત વર્ષાયુવાળી સ્ત્રીમાં ઉત્પન્ન ન થાય. કેમકે તે પ્રકારે નિષેધ છે. વળી અસંખ્યાત વર્ષાયુ પ્રી ઉત્કૃષ્ટ સ્થિતિક દેવીમાં ઉત્પન્ન થતી નથી. માટે - x -ઉત્કૃષ્ટ સ્થિતિ ઉપરોક્ત જ હોય. (2) પૂર્વકોટી આયુવાળી મનુષ્ય સ્ત્રી કે તિર્યંચ આ પાંચ-છ ભવ કરીને પૂર્વોક્ત રીતે ઈશાન કલામાં બે વાર ઉત્કૃષ્ટ સ્થિતિક દેવીમાં ઉત્પન્ન થઈ અવશ્ય પરિગ્રહીતા દેવીમાં જ ઉત્પન્ન થાય, અપરિગૃહીતામાં નહીં. તેમના મતે સ્ત્રીવેદ સ્થિતિ ઉત્કૃષ્ટ પૂર્વકોટી પૃથકત્વ અધિક ૧૮-૫ચોપમ હોય. (3) સૌધર્મ કો સાત પલ્યોપમના ઉત્કૃષ્ટ આયુવાળી પરિગૃહીતા દેવીમાં બે વખત ઉત્પન્ન થાય, તેથી તેમના મતે પૂર્વકોટિ પૃથકત્વ અધિક ચૌદ પલ્યોપમ સ્ત્રીવેદ સ્થિતિ છે. (4) સૌધર્મક પ૦-પલ્યોપમ ઉત્કૃષ્ટ આયુવાળી અપરિગ્રહીતા દેવીમાં બે વખત ઉત્પન્ન થાય, તેમના મતે પૂર્વકોટી પૃથકવ અધિક 100 પલ્યોપમ સ્ત્રીવેદ સ્થિતિ હોય. (5) અનેક ભવમાં ભ્રમણ વડે સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ વિચારતાં પૂવકોટી પૃથકવ અધિક પલ્યોપમ પૃથકવ સ્થિતિ હોય, પણ અધિક ન હોય. તે આ રીતે - પૂર્વકોટી વયુિ વાળી માનુષી કે તિર્યંચ સ્ત્રીમાં સાત ભવો કરીને આઠમા ભવે દેવકર આદિમાં ત્રણ પલ્યોપમવાળી સ્ત્રીમાં આપમે ઉપજે. ત્યાંથી મરીને સૌધર્મ કલો જઘન્ય સ્થિતિક દેવીપણે ઉપજે, પછી તે અવશ્ય બીજો વેદ પામે. આ પાંચ આદેશમાંના કોઈપણ આદેશનો યથાર્ય નિર્ણય અતિશય જ્ઞાની કે સર્વોત્કૃષ્ટ કૃતલધિ સંપન્ન પુરણ કરી શકે અને તેઓ પૂજ્ય આર્યશ્યામના સમયમાં ન હતા. વળકાળની અપેક્ષાએ જે તેમનાથી પૂર્વાચાર્ય હતા, તેઓ તે કાળમાં વિધમાન ગ્રન્થોનો પૂર્વાપર વિચાર કરી સ્વમતિથી સ્ત્રીવેદની સ્થિતિની પ્રરૂપણા કરેલી, તે બધાં પણ પ્રવચનના જ્ઞાતા આચાર્યના મતોનો આર્યશ્યામે નિર્દેશ કર્યો છે. તે પાવચનિકો સ્વમતથી સૂગપાઠ કરતાં ગૌતમના પ્રશ્ન અને ભગવનના ઉત્તરો કહેતા હતા. તે પ્રમાણે સૂગ ચના કરતાં શ્યામાચાર્યે એમ કર્યું છે. ભગવંત સર્વ પ્રકારના સંશયથી હિત છે. પુરુષવેદ સૂરમાં જઘન્ય તમુહૂર્ત સ્થિતિ છે, જ્યારે કોઈ જીવ અન્ય વેદવાળા જીવોથી નીકળી પરવેદમાં ઉપજે, ત્યાં અંતમુહર્ત પોતાનું સર્વાયુ પૂર્ણ કરી બીજી ગતિમાં અન્ય વેદવાળા રૂપે ઉપજે, ત્યારે પુરુષવેદ જઘન્ય અંતમુહૂર્ત થાય. ઉત્કૃષ્ટ 2i113] 194 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/ર સ્થિતિ તો સ્પષ્ટ છે. નપુંસકવેદ સૂત્રમાં જઘન્ય એક સમય પ્રીવેદ માફક જાણવો. ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સમજવો, તે પૂર્વે કહ્યો છે. આ સૂત્ર સાંવ્યવહારિક જીવોને આશ્રીને જ્યારે વિચારીએ છીએ ત્યારે છે, અસાંવ્યવહાષ્કિ જીવોને આશ્રીને વિચારતા નપુંસક વેદનો કાળ બે પ્રકારે છે - કેટલાંકને અનાદિ-અનંતકાળ છે, જેઓ કદિ સાંવ્યવહારિક રાશિમાં આવશે નહીં. પણ જેઓ અસાંવ્યવહારિક રાશિથી નીકળીને સાંવ્યવહારિકમાં આવશે એવા જીવોને આશ્રીને અનાદિ સાંત કાળ જાણવો. (પ્રશ્ન) શું અસાંવ્યવહારિકથી નીકળી સાંવ્યવહાર રાશિમાં જીવો આવે ? [ઉત્તર) હા, આવે. કેમ જાણ્યું? પૂર્વાચાર્યના ઉપદેશથી. જિનપ્રવચન પ્રદીપશ્રી જિનભદ્રગમિ શ્રમાશ્રમણ કહે છે - જેટલા વ્યવહારરાશિથી સિદ્ધ થાય, તેટલા અનાદિ વનસ્પતિ સશિથી સંવ્યવહાર રાશિમાં આવે છે. વેદરહિત જીવો બે પ્રકારે - સાદિ અનંત અને સાદિ સાંત. તેમાં જે ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરી વેદરહિત થાય તે સાદિક્ષાંત છે, કેમકે પકશ્રેણિથી પ્રાપ્ત કરી વેદરહિત થાય તે સાદિસાંત છે, કેમકે ક્ષપકશ્રેણિથી નીચે પડવાનું ન હોય. પણ જે ઉપશમશ્રેણી પામી, વેદોદયરહિત થાય, તે સાદિ સાંત છે, તે જઘન્યથી એક સમય પર્યન્ત હોય છે. કેવી રીતે? જ્યારે એક સમય વેદોદય રહિત થઈ, બીજા સમયે મરણ પામી દેવોમાં ઉપજે અને ત્યાં પુરષવેદના ઉદયથી વેદ સહિત હોય છે. માટે જઘન્યથી એક સમય એવેદક હોય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત. કેમકે પછી અવશ્ય શ્રેણીથી પડે. છે પદ-૧૮, દ્વા-૭-“કષાય છે o હવે કપાય દ્વાર, તેનું આદિ સૂણ - * સૂઝ-૪૩૯ : ભગવાન ! સકષાયી, સકષાયી રૂપે કેટલા કાળ હોય? ગૌતમાં સકષાયી ત્રણ પ્રકારે - અનાદિ અનંત, અનાદિ સાંત, સાદિ સાંત. તે યાવત કંઈક જૂન ચાઈ યુગલ પરાવર્ત સુધી હોય. ભગવાન ! ક્રોધકષાય પૃચ્છા - ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. એ પ્રમાણે માન અને માયાકષાયી જાણવા. ભગવાન ! લોભકષાયી પૃચ્છા. ગૌતમ ! જઘન્ય એક સમયે, ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત. ભગવના આકષાયી, કપાયીરૂપે કેટલો કાળ હોય ? અકરાયી બે ભેદે - સાદિ અનંત, સાદિ સાંત, જે સાદિ સાંત છે, તે જઘન્ય એક સમય, ઉcકૃષ્ટ Page #105 -------------------------------------------------------------------------- ________________ 18/-//439 તમુહૂર્ત હોય. * વિવેચન-૪૩૯ : વિધમાન છે કષાયો જેને તે સકષાયી - જીવના પરિણામ વિશેષ, તેવા પરિણામ જેમને છે તે સકષાયી-કષાય સહિત પરિણામવાળા જીવો. આ બધું સૂણ સવેદ સૂરની માફક સામાન્યપણે વિચારવું. કેમકે તે સમાન ભાવના વડે કહેલ છે. ક્રોધ કષાયી જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત. કેમકે ક્રોધ કષાયનો ઉપયોગ જઘન્ય-ઉત્કૃષ્ટ બંને અંતર્મુહર્ત પ્રમાણ છે, તેવો જીવસ્વભાવ છે. આ ચારે સૂત્રો ક્રોધાદિ વિશિષ્ટ ઉપયોગની અપેક્ષા છે. લોભ કષાયી જઘન્યથી એક સમય હોય. જ્યારે કોઈ ઉપશમક ઉપશમશ્રેણિના અંતે ઉપશાંત વીતરાગ થઈને શ્રેણિથી પડતો લોભના અણુઓને પહેલા સમયે વેદતો કાળ કરીને દેવલોકમાં ઉત્પન્ન થાય અને ત્યાં ઉપજીને ક્રોધ-માન કે માયા કષાયી હોય ત્યારે એક સમયે લોભ કષાયી હોય છે. જો એમ છે, તો ક્રોધાદિ કાળ એક સમય કેમ ન હોય? તેવા પ્રકારે જીવસ્વભાવથી ન હોય. તે આ પ્રમાણે - શ્રેણિથી પડતો માયા, માન, ક્રોધ અણુઓને વેદવાના પહેલાં સમયે જો કાળે કરે અને કાળ કરીને દેવલોકમાં ઉત્પન્ન થાય તો પણ તેવા પ્રકારના સ્વભાવથી જ કષાયોદય વડે કાળ કર્યો હોય તે કપાયોદયને પ્રાપ્ત થઈ અંતર્મુહૂર્ત સુધી વેદે. તેમ આ સૂત્રના પ્રામાણ્યથી જણાય છે. તેથી ક્રોધાદિમાં અનેક સમયો હોય. કષાય સૂત્ર અવેદની જેમ જાણવું. 196 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/ર દશ સાગરોપમ શુક્લલશ્યા વિશે પૃચ્છા-જઘન્ય અંતમુહુર્ત ઉત્કૃષ્ટ તમુહૂર્ત અધિક ૩૩-ન્સાગરોપમ. અલેરી સંબંધે પ્રસ્ત - ગૌતમ! સાદિ-અનંતકાળ. * વિવેચન-૪૮૦ : સલેશ્ય - લેસ્યા સહિત. તે બે ભેદે - અનાદિ અનંત, અનાદિ સાંત. જે કદિ સંસારનો અંત કરવાનો નથી તે અનાદિ અનંત. જે સંસારનો પાર પામશે તે અનાદિ સાંત. ભગવદ્ ! કૃષણલેશ્યી કેટલો કાળ હોય ? ઈત્યાદિ. અહીં તિચિ અને મનુષ્યોને વેશ્યા દ્રવ્યો અંતર્મુહર્તથી આરંભી ભવના પહેલા અંતર્મુહd સુધી રહેલા છે, તેથી બધે જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિ તિર્યંચ અને મનુષ્યની અપેક્ષાએ અને ઉત્કૃષ્ટ સ્થિતિ દેવ અને નાકની અપેક્ષાએ જાણવી. અંતર્મુહૂર્વ અધિક 33-સાગરોપમ સ્થિતિ સાતમી નકપૃથ્વીની અપેક્ષાએ જાણવી, કેમકે તેમાં રહેલ તૈરયિક કૃણલેશ્યી હોય છે. જે પૂર્વભવનું છેલ્લું અને પરભવનું પહેલું એમ બે અંતર્મુહૂર્ત છે, તે બંનેને પણ એક તમુહૂર્ત કર્યું છે, કેમકે અંતર્મુહૂર્તના અસંખ્યાતા ભેદો છે. * * * * નીલલેશ્યા સૂત્રમાં જે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ અધિક દશ સાગરોપમસ્થિતિ કહી છે, તે પાંચમી નરકની અપેક્ષાએ સમજવી, કેમકે ત્યાં પ્રથમ પ્રસ્તટમાં નીલલેશ્યા છે. તેની ઉત્કૃષ્ટ સ્થિતિ આટલી જ છે. જે પૂર્વભવનું ચરમ અને પરભવનું આધ અંતર્મુહર્ત અધિક છે, તે પલ્યોપમના અસંખ્યાત ભાગમાં અંતર્ગત છે, માટે જુદી વિવક્ષા કરી નથી. કાપોત સૂત્રમાં પલ્યોપમના અસંખ્યાત ભાગ અધિક ત્રણ સાગરોપમની સ્થિતિ બીજી નકપૃથ્વી અપેક્ષાએ સમજવી. કેમકે ત્રીજી નકના પહેલાં પ્રસ્તામાં કાપોતલેશ્યા હોય છે અને તેમાં એટલી જ ઉત્કૃષ્ટ સ્થિતિ સંભવે છે. | તેજલેશ્યા સૂરમાં પલ્યોપમના અસંખ્યાતભાગ અધિક બે સાગરોપમની સ્થિતિ કહી તે ઈશાન કાના દેવોની અપેક્ષાએ જાણવી, કેમકે તેઓ તેજલેયી છે, ઉત્કૃષ્ટ એટલી સ્થિતિવાળા છે. પાલેશ્યા સૂત્રમાં અંતર્મુહૂર્ત અધિક દશ સાગરોપમ સ્થિતિ છે, તે બ્રાહાલોકની અપેક્ષાએ સમજવી. કારણ કે ત્યાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ સાગરોપમીની છે. જે પૂર્વભવ અને પરભવના બે અંતર્મુહર્ત છે. તેને એક અંતર્મુહdની વિવા કરી અંતર્મુહર્તાધિક કહ્યું છે. શુકલતેશ્યા સૂરમાં અંતમુહર્તાધિક તેત્રીશ સાગરોપમની સ્થિતિ કહી, તે અનુત્તર દેવની અપેક્ષાઓ જાણવી. કેમકે તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ 33-સાગરોપમ પ્રમાણ છે. અલી અયોગી કેવલી અને સિદ્ધ છે. તેથી તે અવસ્થામાં પણ લેશ્યા રહિતપણાનો પ્રતિધ નથી, તેથી સાદિ અનંત છે - લેયાદ્વાર સમાપ્ત. છે પદ-૧૮, દ્વાર-૮, “લેશ્યા” છે o હવે વેશ્યા દ્વાર કહે છે, તેનું આદિ સૂર• સૂત્ર-૪૮૦ - ભગવાન ! સોશ્યી, સલેશ્યી રૂપે કેટલો કાળ હોય ? સલેગ્રી બે ભેદે - અનાદિ અનંત, અનાદિ સાંત. ભગવદ્ ! કૃષ્ણલેક્સી, કૃણાલેયીરૂપે કેટલો કાળ રહે? જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ણ અધિક 13-સાગરોપમ. ભગવના નીલલેસી, નીલલેયીરૂપે કેટલો કાળ હોય ? જઘન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ દસ સાગરોપમ અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ કાપોતલેશ્યાની પૃચ્છા-જઘન્ય અંતમુહd, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક ત્રણ સાગરોપમ. તેજોલેસ્યા વિશે પૃચ્છા - જઘન્ય અંતમુહૂત, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતભાણ અધિક બે સાગરોપમ. પwલેશ્યા વિશે પૃચ્છા - જદઘન્ય અંતર્મુહૂd, ઉcકૃષ્ટ અંતમુહૂર્ત અધિક Page #106 -------------------------------------------------------------------------- ________________ 18/-/9/481 છે પદ-૧૮, દ્વા-૯-“સમ્યકત્વ” છે o હવે સમ્યકત્વહાર, તેમાં પહેલું સૂત્ર - * સૂર-૪૮૧ - ભગવન ! સમ્યગૃષ્ટિ, સમ્યગૃષ્ટિરૂપે કેટલો કાળ હોય ? ગૌતમ ! સમ્યગદષ્ટિ બે ભેદે * સાદિ અનંત અને સાદિ સાંત. જે સાદિ સાંત છે, તે જઘન્યથી અંતમુહd ઉત્કૃષ્ટ સાધિક ૬૬-સાગરોપમ હોય છે. * * * ભગવન ! મિથ્યાëષ્ટિની પૃચ્છા - મિયાદેષ્ટિ ગમ ભેદે - અનાદિ અનંત, અનાદિ સાંત, સાદિ સાંત. તેમાં સાદિ સાંત છે તે જઘન્યથી તમુહૂd, ઉત્કૃષ્ટ અનંતકાળ * અનંત ઉત્સર્પિણી અવસર્પિણી. ક્ષેત્રથી કંઈક ન્યૂન આઈ પગલ પરાવતું હોય. સમ્યગ્ર-મિથ્યાર્દષ્ટિની પૃચ્છા - જઘન્યથી અંતમુહૂર્ત ઉતકૃષ્ટથી પણ અંતમુહૂર્ત. વિવેચન-૪૮૧ : સમ્યક્ - યથાર્થ, અવિપરિતદૃષ્ટિ-જિનપણીત વસ્તુતવનો બોધ જેમને છે, તે સમ્યગૃષ્ટિ. તે અંતરકરણ કાળને વિશે થનાર ઔપશમિક કે સાસ્વાદન સમ્યકત્વ, વિશદ્ધ દર્શન મોહનીય પંજના ઉદયથી ઉત્પન્ન ક્ષાયોપથમિક સમ્યકત્વ કે સંપૂર્ણ દર્શનમોહનીયના ક્ષયથી ઉત્પન્ન ક્ષાયિક સમ્યકત્વ વડે સહિત હોય છે. તે સમ્યગ્દષ્ટિ કેટલો કાળ હોય ? સભ્યદષ્ટિ બે પ્રકારે છે - (1) સાદિ અનંત- જ્યારે ક્ષાયિક સમ્યકત્વ ઉત્પન્ન થાય ત્યારે જાણવો. કેમકે ક્ષાયિક સંખ્યત્વનો નાશ ન થાય. (2) સાદિ સાંત - તે ક્ષાયોપથમિક સમ્યકત્વની અપેક્ષા એ જાણવો. તે જઘન્યથી અંતર્મુહર્ત હોય. કેમકે પછી મિથ્યાવ વિશે જવાનો સંભવ છે. ઉત્કૃષ્ટ સાધિક ૬૬-સાગરોપમ છે. તેમાં જો વિજયાદિ ચાર અનુત્તરમાં બે વખત સમ્યકત્વ સહિત ઉત્કૃષ્ટ સ્થિતિવાળો દેવ ઉત્પન્ન થાય કે ત્રણ વખત અમૃત કો ઉત્પન્ન થાય તો દેવભવોથી ૬૬-સાગરોપમ પરિપૂર્ણ થાય છે. જે સમ્યકવ સહિત મનુષ્યનો ભવો છે, તે વડે અધિક છે. તેથી અધિક કહ્યું છે. * x - 4 - મિથ્યાદેષ્ટિ - જેમ ધતુરો ખાનાર પુરષ ધોળી વસ્તુમાં પીળી વસ્તુનો બોધ પામે, તેમ મિસ્યા - વિપરીત, દષ્ટિ-જીવાદિ વસ્તુતત્વનો બોધ જેને છે તે મિથ્યાદેષ્ટિ. (પ્રશ્ન) કોઈ મિથ્યાદેષ્ટિ પણ ભક્ષ્યને ભક્ષ્યરૂપે અને પેયને પેચ તરીકે, મનુષ્યને મનુષ્ય રૂપે, તિર્યંચને તિર્યંચરૂપે જાણે છે, તો તે મિથ્યાર્દષ્ટિ કેમ કહેવાય ? [ઉત્તર] સર્વજ્ઞ તીર્થકરમાં શ્રદ્ધા ન હોવાથી તે મિથ્યાદૈષ્ટિ કહેવાય. અહીં અરિહંત ભગવંતે કહેલા સંપૂર્ણ પ્રવચનના અર્થની રુચિ કરવા છતાં જો તેમાંના એક અફારની પણ શ્રદ્ધા ન કરે તો પણ તે મિથ્યાર્દષ્ટિ જ કહેવાય છે. કહ્યું છે - સૂત્રમાં કહેલા એક અક્ષરની પણ અરુચિ કરવાથી મિથ્યાદૈષ્ટિ થાય છે. કેમકે જિનેશ્વરે કહેલ ગ તેને પ્રમાણ નથી. તો પછી અરિહંત પ્રરૂપિત યથાર્થ જીવાજીવાદિ વસ્તુતાવના બોધ સહિત આત્મા મિથ્યાષ્ટિ હોય તેમાં શું કહેવું ? 198 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/ર (પ્ર) સંપૂર્ણ પ્રવચનના અર્થની રુચિ કરવાથી અને તેમાંના કોઈ અર્થની રુચિ ન કરવાથી, તેને મિશ્રદૃષ્ટિ કહેવો જોઈએ, તો મિથ્યાષ્ટિ કેમ કહ્યો ? [ઉત્તર] તે યોગ્ય નથી, કેમકે વસ્તુતવનું અજ્ઞાન છે. અહીં તો જ્યારે જિનોકત સકલ વસ્તુતવની સમ્યક્ શ્રદ્ધા કરે ત્યારે આ સદૈષ્ટિ છે, અને જ્યારે એક પણ વસ્તુમાં કે તેના પર્યાયમાં બુદ્ધિની મંદતા આદિ કારણોથી એકાંત સમ્યફ જ્ઞાન કે મિથ્યાજ્ઞાનના અભાવથી સભ્ય શ્રદ્ધા કરતો નથી, તેમ એકાંતથી અશ્રદ્ધા પણ કરતો નથી ત્યારે સમ્યગુ મિથ્યાર્દષ્ટિ કહેવાય છે. ઉક્ત સંબંધે શતકની બૃહસ્થૂર્ણિમાં કહ્યું છે - સુધાથી પીડિત થયાં છતાં પણ અહીં આવેલ નાલિકેર દ્વીપવાસી મનુષ્યને તેની પાસે મૂકેલા ઓદનાદિ અનેક પ્રકારના આહારના ઉપર રુચિ કે અરચિ ન હોય, કેમકે તે ઓદનાદિ આહાર તેણે કદિ પણ જોયું કે સાંભળેલ નથી. એ પ્રમાણે સમિથ્યા દૈષ્ટિને પણ જીવાદિ પદાર્થના ઉપર રુચિ કે અરુચિ ન હોય. જ્યારે એક પણ વસ્તુ કે પયયિમાં એકાંતથી વિરુદ્ધ માન્યતાવાળો તે મિથ્યાદષ્ટિ છે. મિથ્યાદૃષ્ટિ ત્રણ પ્રકારના - (1) અનાદિ અનંત-જે કોઈ કાળે પણ સમ્યકd પામવાનો નથી તે. (2) અનાદિ સાંત - જે સમ્યકત્વ પામશે તે. (3) સાદિસાંત - જે સમ્યકત્વ પામી ફરીથી પણ મિથ્યાત્વ પામશે તે. તે જઘન્યથી અંતર મુહર્ત સુધી હોય છે. કેમકે ત્યારપછી કોઈને ફરીથી સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. ઉત્કૃષ્ટ અનંતકાળ હોય છે. તેની કાળ અને ક્ષેત્રથી બંને પ્રકારે પ્રરૂપણા કરે છે - કાળથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી હોય, ફોનથી કંઈક ન્યૂન અર્ધ પુલ પરાવર્ત છે. અહીં ફોનથી કહ્યું માટે ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત ગ્રહણ કરવું, પણ દ્રવ્ય પુદ્ગલ પરાવતદિ ન સમજવા. એમ પૂર્વે અને પછી પણ જાણી લેવું. સમ્યગુ-ન્યથાર્થ, મિથ્યા-વિપરીત દૈષ્ટિ જેની છે તે સમિથ્યાર્દષ્ટિ. તે જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતમુહર્ત હોય. પછી સ્વભાવથી જ તેવા પરિણામનો નાશ થાય છે. છે પદ-૧૮, દ્વા-૧૦-“જ્ઞાન” છે o હવે જ્ઞાનદ્વાર, તેમાં આદિ સૂર• સૂત્ર-૪૮૨ : ભગવાન ! જ્ઞાની, જ્ઞાનીરૂપે કેટલો કાળ હોય ? ગૌતમ! જ્ઞાની બે પ્રકારે - સાદિ અનંત, સાદિ સાંત. સાદિ સાંત જઘન્યથી અંતર્મુહd, ઉત્કૃષ્ટથી સાધિક ૬૬-સાગરોપમ હોય. અભિનિભોવિક જ્ઞાનીની પૃચછા - ગૌતમ! એમ જ છે. એ પ્રમાણે Page #107 -------------------------------------------------------------------------- ________________ 18/-/10/482 19 Boo પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/ર ત્યારપછી અવશ્ય સમ્યકત્વની પ્રાપ્તિ થતાં અજ્ઞાન નષ્ટ થાય છે. આ પ્રમાણે મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની ત્રણ પ્રકારે જાણવા. વિર્ભાગજ્ઞાન જઘન્યથી એક સમય હોય. કેવી રીતે? સમ્યગુર્દષ્ટિ હોવાથી અવધિજ્ઞાની કોઈ તિર્યય પંચેન્દ્રિય, મનુષ્ય કે દેવ મિથ્યાત્વને પામે અને મિથ્યાવ પ્રાપ્તિ સમયે મિથ્યાત્વથી અવધિજ્ઞાન, વિર્ભાગજ્ઞાન રૂપે થાય. કેમકે “આદિના ત્રણ જ્ઞાન મિથ્યાવસહિત અજ્ઞાનરૂપે થાય છે એમ શાસ્ત્રવચન છે. તે પછીના સમયે મરણથી કે અન્ય રીતે તે વિભંગજ્ઞાન પડે છે. તેથી વિર્ભાગજ્ઞાન કાળ એક સમય છે. ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન પૂર્વકોટિ વર્ષ અધિક 33-સાગરોપમ હોય. તે આ રીતે - કોઈ મિયાર્દષ્ટિ પૂઈકોટિ આયુ વર્ષનો હોય, કેટલાંક વર્ષ પછી વિર્ભાગજ્ઞાન થાય, અપતિત વિભંગાન સહિત હજુ ગતિથી સાતમી નક્કે જઈ 33-સાગરોપમ સ્થિતિવાળો થાય, ત્યારે આ પ્રમાણ હોય. પછી અવધિજ્ઞાન થવાથી કે વિર્ભાગજ્ઞાનના નાશથી જાય છે. છે પદ-૧૮, દ્વા-૧૧-“દર્શન” છે શુતજ્ઞાની જાણવા. અવધિજ્ઞાનમાં પણ એમ જ જાણતું. પણ તે જાન્યથી એક સમય છે. ભગવદ્ ! મન:પર્યવજ્ઞાની, મન:પર્યવજ્ઞાની રૂપે કેટલો કાળ હોય ? જElm એક સમય, ઉત્કૃષ્ટ કંઈક ન કોડપૂર્વ વર્ષ કેવલજ્ઞાની વિશે પૂછા. - સાદિ અનંતકાળ. અજ્ઞાની, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાનીની પૃચ્છા - આ ત્રણે ત્રણ પ્રકારે છે - અનાદિ અનંત, અનાદિ સાંત, સાદિ સાંત. આ સાદિ સાંત જઘન્યથી અંતમુહd, ઉત્કૃષ્ટથી અનંતકાળ-અનંત ઉત્સર્પિમી - અવસર્પિણી કાળથી, ફોગથી કંઈક જૂન અર્ધ યુગલ પરાવતું હોય. વિર્ભાગજ્ઞાનીની પૃચ્છા * જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન પૂરકોટી અધિક 33-સાગરોપમ. * વિવેચન-૪૮૨ - જેનામાં જ્ઞાન છે, તે જ્ઞાની. તે બે ભેદે - સાદિ સાંત, સાદિ અનંત. તેમાં કેવળજ્ઞાનની અપેક્ષાએ સાદિ અનંત છે, કેમકે તે પ્રાપ્ત થયા પછી જતું નથી, બાકીના જ્ઞાનની અપેક્ષાએ સાદિ સાંત છે. કેમકે બાકીના જ્ઞાનો અમુક કાળ સુધી જ હોય છે. તે જઘન્યથી અંતર્મુહૂર્ત હોય, પછી મિથ્યાત્વની પ્રાપ્તિ વડે જ્ઞાનના પરિણામનો નાશ થાય છે. ઉત્કૃષ્ટ સાધિક ૬૬-સાગરોપમ, તે સમ્યગુર્દષ્ટિ માફક જાણવો. કેમકે સમ્યષ્ટિને જ જ્ઞાનીપણું છે. આભિનિબોધિક જ્ઞાનસૂત્રમાં કહ્યું - એમ જ છે. સામાન્યથી સાદિ સાંત જ્ઞાની જઘન્ય અને ઉત્કૃષ્ટથી કહ્યો છે તેમ આભિનિબોધિક જ્ઞાની પણ કહેવો. * * * * * એ પ્રમાણે શ્રુતજ્ઞાની પણ જાણવો. અવધિજ્ઞાન સંબંધે એમ જ સમજવું. પરંતુ જઘન્યથી એક સમય છે. કઈ રીતે? અહીં અવધિજ્ઞાની તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય કે દેવ સમ્યકત્વ પ્રાપ્ત કરે, તેને સમ્યકત્વ પ્રાપ્તિ સમયે જ વિર્ભાગજ્ઞાન અવધિજ્ઞાન રૂપ થાય છે. તે જ્યારે દેવના ચ્યવન વડે, બીજાના મરણ વડે કે બીજી રીતે પછીના સમયે પડે છે. ત્યારે અવધિજ્ઞાનનો એક સમય હોય છે. ઉત્કૃષ્ટથી કંઈક અધિક ૬૬-સાગરોપમ હોય. તે પતિત અવધિજ્ઞાન સહિત બે વખત વિજયાદિમાં કે ત્રણ વખત અચુતકલામાં જવા વડે જાણવું. મન:પર્યવજ્ઞાની જઘન્યથી એક સમય. અપ્રમત ગુણસ્થાનમાં વર્તમાન અને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન કરી બીજે સમયે કાળ કરતાં સંયતને એક સમય જાણવો. ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન પૂર્વકોટિ વર્ષ હોય. કેમકે ત્યારપછી સંયમ ન હોવાથી મન:પર્યવજ્ઞાનનો પણ અભાવ થાય છે. કેવળજ્ઞાની સાદિ અનંતકાળ હોય છે. કેમકે, તેને ત્યાંથી પડવાનું નથી. અજ્ઞાની ત્રણ પ્રકારે - અનાદિ અનંત, અનાદિ સાંત, સાદિ સાંત. તેમાં જેને કોઈ કાળે જ્ઞાનના પરિણામ થવાના નથી, તે અનાદિ અનંત. જેને જ્ઞાનની પ્રાપ્તિ થશે તે અનાદિ સાંત. જે જ્ઞાન પામી ફરીથી મિથ્યાત્વની પ્રાપ્તિ વડે અજ્ઞાનીપણું પો તે સાદિસાંત. તે જઘન્યથી અંતમુહર્ત હોય, કેમકે સમ્યકત્વ પામવાથી અજ્ઞાન પરિણામનો નાશ થાય છે. ઉત્કૃષ્ટથી અનંત કાળ * ઈત્યાદિ બધું પૂર્વવત્ કહેવું. 0 આ દર્શનદ્વાર છે, તેમાં પહેલું સૂત્ર - * સૂગ-૪૮૩ - ભગવન્! ચક્ષુદની, ચક્ષુદર્શનીરૂપે કેટલો કાળ હોય ? ગૌતમ જઘન્યથી અંતર્મહત્ત, ઉત્કૃષ્ટથી સાધિક હજાર સાગરોપમ હોય. ભગવન ! અચ@દશની, અચદશનીરૂપે કેટલો કાળ હોય ? અચદશની બે ભેદે - અનાદિ અનંત, અનાદિ સાંત. અવધિદર્શની કેટલો કાળ હોય ? ગૌતમ ! જધન્ય એક સમય, ઉત્કૃષ્ટ સાવિક ૧૩ર-સાગરોપમ. કેવલ દશાની વિશે પૂછા - ગૌતમ! સાદિ અનંત હોય. * વિવેચન-૪૮૩ - અહીં તેઈન્દ્રિયાદિ ચઉરિન્દ્રિયાદિમાં ઉપજી, અંતર્મુહર્ત રહી, ફરી તેઈન્દ્રિયાદિમાં ઉપજે ત્યારે ચાદની અંતમુહર્ત હોય. ઉત્કૃષ્ટથી હજાર સાગરોપમ. તે ચઉરિન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને નૈરયિકાદિના ભવભ્રમણ વડે જાણવું. અયાદશની અનાદિ અનંત છે કે જે કદિ મોક્ષે ન જાય, જે મોક્ષે જાય તે અનાદિ સાંત. પંચે તિર્યંચ કે મનુષ્ય તેવા અધ્યવસાયથી અવધિદર્શન ઉત્પન્ન કરી પછીના સમયે કાળ કરે તો અવધિદર્શની એક સમય. ઉત્કૃષ્ટ સાધિક ૧૩ર-સાગરોપમ. તે આમ * વિર્ભાગજ્ઞાન તિર્યચપંચે કે મનુષ્ય અપતિત વિર્ભાગજ્ઞાન સહિત સાતમી નકે જય, મરણ નજીક હોય ત્યારે સમ્યકત્વ પામી, ભ્રષ્ટ થઈ પુનરઃ અપતિત વિર્ભાગજ્ઞાનથી પૂર્વકોટિ આયુ તિર્યંચ થઈ, પૂરું આયુ ભોગવી ફરી સાતમી નક્કે જાય ત્યારે પણ અપતિત વિર્ભાગજ્ઞાની હોય. બંને વખત સાતમી નરકે 33-33 સાગરોપમ Page #108 -------------------------------------------------------------------------- ________________ 202 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદર છે પદ-૧૮, દ્વા-૧૨,૧૩, સંયત, ઉપયોગ છે 18/-/11/483 201 સ્થિતિ હોય, એ પ્રમાણે ૬૬-સાગરોપમ થયા. બધે તિર્યંચમાં જુગતિ વડે ઉપજે. કેમકે વિગ્રહ ગતિ વડે તિચિ અને મનુષ્યમાં ઉત્પન્ન થનારને વિમંગ જ્ઞાનનો નિષેધ કરાયેલો છે. તેમ સિદ્ધાંતમાં પણ કહ્યું છે. (પ્રન) શા માટે વચ્ચે સમ્યકત્વનું પ્રતિપાદન કરો છો ? [ઉત્તર] અહીં વિર્ભાગજ્ઞાનની સ્થિતિ ઉત્કટથી કંઈક ન્યૂન પૂર્વકોટી અધિક 33-સાગરોપમની છે. - x * x * તેથી એટલો કાળ સુધી નિરંતર વિર્ભાગજ્ઞાન ન રહેતું હોવાથી વચ્ચે સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. પછી પતિત વિર્ભાગજ્ઞાન સહિત જ મનુષ્યd પામી, સંયમ પાળી બે વખત વિજયાદિમાં ઉત્પન્ન થાય ત્યારે બીજા ૬૬-સાગરોપમ સમ્યગુર્દષ્ટિને હોય છે. એ પ્રમાણે અવધિદર્શનનો કાળ ૧૩ર-સાગરોપમ છે. (પ્રશ્ન) વિભંગ જ્ઞાનાવસ્થામાં અવધિદર્શનનો કર્મપકૃતિ વગેરે ગ્રન્થોમાં નિષેધ છે, તો વિર્ભાગજ્ઞાનના અભાવમાં અવધિદર્શન કેમ હોય? [ઉત્તર] એમ માનવામાં દોષ નથી, કેમકે સૂત્રમાં વિભંગ અવસ્થામાં પણ અવધિદર્શન પ્રતિપાદન કરેલું છે, તે આ પ્રમાણે - આ સૂત્રનો અભિપ્રાય છે કે વિશેષ વિષયક વિભંગજ્ઞાન અને સામાન્ય વિષયક અવધિદર્શન હોય છે. જેમ સમ્યગ્દષ્ટિને વિશેષ વિષયક અવધિજ્ઞાન અને સામાન્ય વિષયક અવધિદર્શન હોય છે. કેવળ વિર્ભાગજ્ઞાનીને પણ અવધિદર્શન હોય છે. તે અનાકાર સામાન્ય મણ વિષયક હોવાથી અવધિ જ્ઞાનીના અવધિદર્શન જેવું છે, માટે તે પણ અવધિદર્શન કહેવાય છે, પણ વિભંગદર્શન કહેવાતું નથી. મૂળ ટીકાકારે પણ આમ જ કહ્યું છે, તેથી અમે પણ વિર્ભાગજ્ઞાનમાં અવધિદર્શનનો વિચાર કર્યો છે. કાર્મપ્રન્શિકો કહે છે કે - જો કે સાકાર અને નિરાકાર વિશેષના હોવાથી વિર્ભાગજ્ઞાન અને અવધિદર્શન જુદું છે. તો પણ વિર્ભાગજ્ઞાન વડે યથાર્થ નિશ્ચય થતો નથી. કેમકે તે મિથ્યાત્વ રૂપ છે, તેમ અવધિદર્શન વડે સખ્ય નિર્ણય થઈ શકતો નથી કેમકે તે અનાકાર માત્ર છે. માટે વિર્ભાગજ્ઞાનથી અવધિદર્શનની જુદી વિવા કરવાનું કંઈ પ્રયોજન નથી. તેમના અભિપ્રાય વિભંગાવસ્થામાં અવધિદર્શન હોતું નથી. આ સ્વમતિકલિત નથી. પૂર્વાચાર્યોએ પણ આવી મનવિભાગ વ્યવસ્થા કરી છે. વિશેષણવતીમાં પૂજ્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ કહે છે - સૂત્રમાં વિલંગને પણ અવધિદર્શન બતવાર જણાવ્યું છે, તો કર્મ પ્રકૃતિમાં શા માટે નિષેધ છે ? સૂત્રમાં સામાન્ય અને વિશેષરૂપે વિષય વડે વિભંગ પણ દર્શન હોય છે અને દર્શન અનાકાર માત્ર હોવાથી અવધિ અને વિભંગને અવધિદર્શન અવિશિષ્ટ હોય છે. કર્મપ્રકૃતિનો મત આ છે કે - સાકાર અને અનાકાર વિશેષતા છતાં પણ અતિશયપણાંથી વિર્ભાગજ્ઞાન અને દર્શનની વિશેષતા નથી. બીજા આચાર્યો વ્યાખ્યા કરે છે - સાતમી નરકના નાસ્કોની કલાના કરવાનું શું પ્રયોજન છે? સામાન્યથી નાક, તિર્યચ, મનુષ્ય, દેવ ભવમાં પર્યટન કરતાં અવધિજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન એટલા કાળ સુધી હોય છે, પછી મોઢા પ્રાપ્ત થાય છે. કેવળ દર્શનીનું સૂત્ર કેવળજ્ઞાનીના સૂત્ર માફક વિચારવું. * હવે સંયત અને ઉપયોગ દ્વાર કહે છે - * સૂત્ર-૪૮૪, 485 - [48] ભગતનું ! સંયત, સંયતરૂપે કેટલો કાળ હોય ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોના પૂતકોટી. ભગવન ! સંયતની પૃચ્છા - ગૌતમ! અસંયત ત્રણ પ્રકારે છે - અનાદિ અનંત, અનાદિ સાંત, સાદિ સાંત આદિ સાંત જઘન્ય અંતર્મહd, ઉત્કૃષ્ટ અનંતકાળ * અનંત ઉત્સર્પિણી અવસર્પિણી. ક્ષેત્રથી દેશોન આઈ યુગલ પરાવર્તકાળ હોય. ભગવના સંયતાસંયતની પૃચ્છા. ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન કોડ પૂર્ણ વર્ષ હોય. નોસંયત-નોસંયત-નોસંયતાસંયત વિશે પૃચ્છા-ગૌતમ ! તે સાદિ અનંતકાળ હોય. 4i85] ભગવના સાકાર ઉપયોગવાળાની પૃચ્છા-ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ તહd. અનાકારોપયોગી એમ જ છે. * વિવેચન-૪૮૪,૪૮૫ : કોઈ ચારિત્રના પરિણામ સમયે જ કાળ કરે. તેથી સંયતને સંયતપણું જઘન્યથી એક સમય હોય. અસંયત ત્રણ પ્રકારે છે - (1) અનાદિ અનંત - જે સંયમને કોઈ કાળે પામવાનો નથી. (2) અનાદિ સાંત - જે સંયત પ્રાપ્ત કરશે. (3) સાદિ સાંતજે સંયમને પ્રાપ્ત કરી તેથી ભ્રષ્ટ થાય છે. - તે ઘન્યથી અંતર્મુહુર્ત હોય. કેમકે અંતમુહર્ત પછી કોઈને સંયમની પ્રાપ્તિ થાય છે. ઉત્કૃષ્ટથી અનંતકાળ. ઈત્યાદિ બધું પૂર્વવત્ - X - સંયતા સંયત - દેશવિરતિધર, તે જઘન્યથી અંતર્મહd હોય, કેમકે દેશવિરતિની પ્રાપ્તિનો ઉપયોગ જઘન્યથી પણ અંતર્મુહર્ત પર્યન્ત હોય. દેશવિરતિની પ્રાપ્તિનો ઉપયોગ જઘન્યથી પણ અંતમુહૂર્ત પર્યન હોય. દેશવિરતિના બે પ્રકાર, ત્રણ પ્રકાર ઈત્યાદિ ઘણાં ભાંગા છે, માટે તેની પ્રાપ્તિમાં જઘન્યથી પણ અંતમુહર્ત લાગે. સર્વ વિરતિ તો “સર્વ સાવધનો હું ત્યાગ કરું છું.” ઈત્યાદિ રૂપ છે, માટે તેની પ્રાપ્તિનો ઉપયોગ એક સમયનો પણ હોય. માટે પૂર્વે સંયતનો કાળ એક સમય કહ્યો. પરંતુ જે સંયત-અસંયત કે સંયતાસંમત નથી તે સિદ્ધ છે, તે સાદિ અનંત છે. - - - સંયdદ્વાર સમાપ્ત - - - હવે ઉપયોગ દ્વાર કહે છે - અહીં સંસારીને સાકાર અને અનાકાર ઉપયોગ હોય છે. તે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત હોય. તેથી બંને સૂત્રોમાં અંતમુહૂર્ત ઉપયોગ કહ્યો. કેવલીને એક સમયનો ઉપયોગ કહ્યો, તે અહીં વિવક્ષિત નથી. Page #109 -------------------------------------------------------------------------- ________________ 18/-/14/486 203 પદ-૧૮, દ્વા-૧૪-“આહાર” છે. 204 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/ર કેવલી સમુદ્ધાતનો ત્રીજો, ચોયો, પાંચમો એ ત્રણ સમયો અનાહારક હોય છે. કહ્યું છે - પહેલા સમયે દંડ, બીજા સમયે કપાટ, ત્રીજા સમયે મંથાન, ચોથા સમયે લોકવ્યાપી થાય છે. પાંચમાં સમયે આંતરાનો સંહાર, છઠ્ઠા સમયે મંથાન સંહરે, સાતમે સમયે કપાટ આઠમા સમયે દંડ સંહરે છે. પહેલા અને આઠમાં સમયે ઔદાન્કિ કર્મયોગી હોય, સાતમા, છટ્ટા, બીજા સમયે ઔદારિક મિશ્રયોગી અને ચોથા, પાંચમા, બીજા એ ત્રણ સમયે કામણ કાયયોગી હોય છે, તે વખતે અવશ્ય અનાહારક હોય છે. * * આહારદ્વાર પૂર્ણ - - છે પદ-૧૮, દ્વાર-૧૫ થી 22 ) o હવે આહાર દ્વાર, તેનું આ પહેલું સૂત્ર - સૂl-૪૮૬ - ભગવાન ! આહારક, આહાક રૂપે ક્યાં સુધી હોય આહાક બે ભેદે - છાસ્થ આહારક, કેવલી અlહાક. ભગવન્! છ$ાસ્થ આહાકની પૃચ્છા - ગૌતમ / જઘન્યથી બે સમય ન્યૂન સુલક ભવ અને ઉત્કૃષ્ટ અસંખ્યાતો કાળ * કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી અને હોમથી ગુલનો અસંખ્યાત ભાગ પ્રમાણ કાળ સુધી હોય છે. ભગવાન ! કેવલી આહાક વિશે પૃચ્છા - ગૌતમ ! જઘન્યથી અંતમુહૂd, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટી વર્ષ. ભગવાન ! આનાહાક વિશે પૃચ્છા - આનાહાક બે પ્રકારે છે - છાસ્થ અનાહાક, કેવલી અનાહાફ. ભગવાન ! છાસ્થ અનાહાસ્ક વિશે પૃચ્છા - જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બે સમય. ભગવન ! કેવલી અનાહાક વિશે પૃચ્છા - ગૌતમ ! કેવલી અનાહારક બે ભેદ - સિદ્ધ કેવલી અનાહારક અને ભવ કેવલી અનાહારક સિદ્ધ કેવલી અનાહાક વિણે પૃચ્છા - ગૌતમ! તે સાદિ અનંતકાળ હોય. ભગવન્ભવસ્થ કેવલી અનાહાક વિશે પૃચ્છા - ગૌતમ / ભવસ્થ કેવલી અનાહાફ બે ભેદે - સયોગ અયોગ ભગવન્! સયોગી ભવસ્થ કેવલી અનાહારકની પૃચ્છા - જઘન્ય, ઉત્કૃષ્ટ રહિત ત્રણ સમય, અયોગી ભવસ્થ કેવલી અનાહાક વિશે પૃચ્છા - જઘન્ય, ઉત્કૃષ્ટ રહિત તમુહૂર્ત. * વિવેચન-૪૮૬ : સૂણ સુગમ છે. પરંતુ જઘન્ય બે સમય ન્યૂન સુલકભવ હોય. અહીં જો કે ચાર અને પાંચ સમયની વિગ્રહગતિ છે. કહ્યું છે - ઋજુ ગતિ, એક સમયની વક્રગતિ, બે સમયની વક્રગતિ કહી છે તથા ત્રણ-ચાર સમયની વક્રગતિ અને ચારપાંચ સમયની વક્રગતિ ઘટી શકે છે તો પણ બહુધા બે સમય કે ત્રણ સમયની વક્રગતિ હોય છે. પણ ચાર-પાચ સમયની વક્રગતિ હોતી નથી. માટે તેની વિવા કરી નથી. તેમાં ઉત્કૃષ્ટ ત્રણ સમયની વક્રગતિમાં આદિના બે સમય અનાહારક હોય. તેથી આહારકપણાના વિચારમાં બે સમય ન્યૂન કહી છે. જુગતિ અને એક સમયની વક્રગતિની વિવક્ષા કરી નથી. કેમકે અહીં સૌથી ઘાનો વિચાર છે. શેષ સગમ છે, પણ એટલા કાળ પછી અવશ્ય વિગ્રહ ગતિ થાય. તેમાં અનાહારકપણું હોય છે. માટે અનંતકાળ ન કહ્યો. વલસૂત્ર સુગમ છે. છઠાસ્થ અનાહારક સૂત્રમાં ઉત્કૃષ્ટ બે સમયો ત્રણ સમયની વિગ્રહગતિને આશ્રીને કહા. * * * સયોગી ભવસ્થ કેવલી નાહાક સૂત્રમાં આઠ સમયના o હવે ભાષક આદિ દ્વારો કહે છે - * સૂત્ર-૪૮૭ થી 494 - [48] ભાષક વિશે પૃચ્છા - ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ણ અભાષક વિશે પૃચ્છા - ગૌતમ ! આભાષક ત્રણ પ્રકારે - અનાદિ અનંત, અનાદિ સાંત, સાદિ સાંત. જે સાદિ સાંત છે તે જઘન્યથી અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ હોય. [488] પરિત વિશે પૃચ્છા - પરિત્ત બે ભેદે છે, કાય પરિd, સંસાર પરિd. કાય પરિd વિશે પૃચ્છા - જઘન્ય અંતર્મુહુd, ઉતકૃષ્ટ અસંખ્યાતી ઉત્સર્પિણી - અવસર્પિણીરૂપ અસંખ્યાત પૃedીકાળ. સંસાર પરિત્ત વિશે પૃચ્છા - જઘન્ય અંતમુહૂર્ત. ઉત્કૃષ્ટ અનંતકાળ ચાવતુ કંઈક ન્યૂન આઈ પુદ્ગલ પરાવર્ત. આપત્તિ વિશે પૃચ્છા - અપરિત્ત બે ભેદે છે - કાયઅપરિત, સંસાર અપરિd. કાય અપરિત્ત વિશે પૃચ્છા - જન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. સંસાર પરિત્ત વિશે પૃચ્છા - સંસાર અપિરd બે ભેદે છે - અનાદિ સાંત અને અનાદિ અનંત. નોપરિત્ત-નોઅપરિત્ત વિશે પૃચ્છા-સાદિ અનંત [48] પર્યતા વિશે પૃચ્છા - જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન શત પૃથકૃત્વ સાગરોપમ હોય. અપર્યાપ્તા વિશે પૃચ્છા-જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. નોપચંતા-નોઅપાતા વિશે પૃચ્છા-સાદિ અનંત. [4] સૂક્ષ્મ વિશે પૃચ્છા - જઘન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ પૃધીકાળ. ભાદર વિશે પૃચ્છા - જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાતો કાળ ચાવતું ક્ષેત્રથી ગુલનો અસંખ્યાતમો ભાગ નોસૂક્ષ્મ-નોબાદર વિશે પૃચ્છા * સાદિ અનંતકાળ. [49] ભગવાન ! સંજ્ઞી વિશે પૃચ્છા - જઘન્ય આંતર મુહૂર્ત ઉત્કૃષ્ટથી સાધિક શતપૃથકવ સાગરોપમાં સંજ્ઞા વિશે પૃચ્છા - જઘન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. નોસંજ્ઞી Page #110 -------------------------------------------------------------------------- ________________ 18-15 થી 22/483 થી 494 205 નોઅસંજ્ઞી વિશે પૃચ્છા - ગૌતમ! સાદિ અનંતકાળ હોય. [42] ભવસિદ્ધિક વિશે પૃચ્છા * ગૌતમ! અનાદિ સાંત. અભવસિદ્ધિક વિશે પૃચ્છા - ગૌતમ અનાદિ અનંત નોભવસિદ્ધિક - નોઅભદ્રસિદ્ધિકની પૃચ્છા - સાદિ અનંતકાળ. [49] ધમસ્તિકાય વિશે પૃચ્છા * ગૌતમ! સર્વ કાળ હોય. * * * એ પ્રમાણે અદ્ધાસમય સુધી જાણવું. [49] ભગવત્ / ચરમ, ચરસ્મરૂપે કેટલો કાળ હોય ? ગૌતમ / અનાદિ સાંત. અચરમ વિશે પ્રચ્છા - ગૌતમ! અસરમ બે પ્રકારે છે - અનાદિ અનંત, સાદિ અનંત. * વિવેચન-૪૮૩ થી 494 - [અહીં દ્વાર-૧૫ થી રર એક સાથે છે, પ્રત્યેક દ્વારનું એક એક અલગ સૂત્ર એમ આઠ દ્વારના આઠ સૂત્રો છે. તેનું સંયુક્ત વિવેચન અહીં કરેલ છે.] બાપજ * બોલનાર, જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત વચનયોગી માફક જાણવો. અભાષક-ત્રણ ભેદે - (1) અનાદિ અનંત - જે કદિ ભાષાકપણું નહીં પામે, (2) અનાદિ સાંત - જે વ્યાપક પણું પામશે (3) સાદિ સાંત - જે ભાષક થઈ ફરી અભાષક બનશે. તે જઘન્યથી અંતર્મુહૂર્ત હોય, કેમકે બોલીને થોડીવાર રહીને ફરીથી ભાપકપણું જણાય અથવા ભાષક બેઈન્દ્રિયાદિ, એકેન્દ્રિયાદિ જીવોમાં ઉત્પન્ન થઈ, અંતમુહૂર્ત આયુ પૂરું કરી ફરી બેઈન્દ્રિયાદિપણે ઉપજે અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, તે પૂર્વે કહ્યો છે. 0 હવે રત્ત દ્વાર - તે બે ભેદે છે, (1) કાય પરિત્ત - જે પ્રત્યેક શરીરી છે તે. (2) સંસાર પરિત - જેણે સમ્યકત્વાદિ વડે સંસાર પરિમિત કર્યો છે. તે કાય પરિત જઘન્યથી અંતમુહર્ત હોય. જ્યારે કોઈ જીવ નિગોદથી નીકળી પ્રત્યેક શરીવાળામાં ઉત્પન્ન થઈ ત્યાં અંતમુહૂર્ત રહી ફરી પણ નિગોદમાં ઉપજે ત્યારે હોય. ઉત્કૃષ્ટ અસંખ્યાતો કાળ-પૃવીકાળ અર્થાત્ જેટલો પૃથ્વીકાયિકનો કાયસ્થિતિ કાળ છે તેટલો જાણવો. કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણીરૂપ છે. સંસારપરિd જઘન્યથી અંતર્મુહર્ત હોય, પછી તે અંતકૃત કેવલી થઈને મુક્તિ પામે. ઉત્કૃષ્ટ અનંતકાળ ઈત્યાદિ. પછી તે અવશ્ય મુક્તિ પામે. કાય અપરિત અનંતકાયિક જાણવો. જેણે સમ્યકત્વાદિ વડે પરિમિતસંસાર નથી કર્યો તે સંસાર-અપરિત છે. કાય અપરિત જઘન્યથી અંતર્મુહર્ત હોય. કોઈ જીવ પ્રત્યેક શરીરીચી નીકળી નિગોદમાં ઉપજી, અંતર્મુહર્ત રહી, ફરી પ્રત્યેક શરીરીમાં ઉપજે ત્યારે જાણવો. ઉકૂટથી વનસ્પતિકાળ પૂર્વવતુ. પછી ત્યાંથી અવશ્ય નીકળતુ છે. સંસાર અપરિત બે ભેદે (1) અનાદિ અનંત - જે કોઈ કાળે સંસારથી મુકત ન થાય. (2) અનાદિ સાંત - જે કોઈ કાળે સંસાનો અંત કરશે. નોપરિતનોઅપત્તિ એટલે સિદ્ધ - તે આદિ અનંતકાળ છે. 206 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ o vd - દ્વાર - જઘન્યથી અંતર્મુહૂર્ત. પછી પિયતો થાય. ઉત્કૃષ્ટ સાધિક શતપૃથકવ સાગરોપમ, એટલો કાળ લબ્ધિ પર્યાપ્તાની સ્થિતિ સંભવે. અપતિો અંતર્મુહૂર્ત હોય, પછી પર્યાપ્ત લબ્ધિ પામે. નોપતિ-નોપયપ્તિ તે સિદ્ધ છે. - X - X - 0 ચૂક્ષ દ્વાર - ઉત્કૃષ્ટ પૃથ્વીકાયિકનો કાયસ્થિતિકાળ, બાદર સૂત્ર સુગમ છે. - x * નોર્મ નોબાદર તે સિદ્ધ - 4 - o સંલ દ્વાર - સંજ્ઞી જઘન્યથી અંતર્મહતું. કોઈ જીવ અસંજ્ઞીથી નીકળી સંજ્ઞીમાં ઉપજી, અંતર્મુહૂર્ત રહી, ફરી અસંજ્ઞીમાં ઉપજે. ઉત્કૃષ્ટ કાળ સુગમ છે, અસંફી જઘન્યથી અંતર્મુહૂd, સંજ્ઞી માફક જાણવો. ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, કેમકે અiીના ગ્રહણથી વનસ્પતિકાયનું પણ ગ્રહણ થાય. નોસંી-નોઅસંજ્ઞી તે સિદ્ધ. o જસિદ્ધિ દ્વાર - જેને સિદ્ધિ છે તે ભવસિદ્ધિક-ભવ્ય. તે અનાદિ સાંત છે, અન્યથા ભવ્યપણાનો અભાવ થાય, તે સિવાયનો તે અભવસિદ્ધિક - અભવ્ય, તે અનાદિ અનંત છે અન્યથા અભવ્યપણાનો અભાવ થાય. નોભવ્ય-નોઅભવ્ય તે સિદ્ધ. o તિય પાંચે સર્વકાળમાં હોય, અદ્ધા સમય પણ પ્રવાહ અપેક્ષાથી સર્વકાળ હોય. માટે ‘અદ્ધાસમય સુધી' એમ કહ્યું. 0 વરમ - જેને છેલ્લો ભવ થશે, તે અભેદથી ચરમ-ભવ્ય, તેથી વિપરીત તે અચરમ-અભવ્ય. ચરમ અનાદિસાંત છે, અચરમ બે ભેદે - અનાદિ અનંત, સાદિ અનંત, તેમાં અનાદિ અનંત તે અભવ્ય, સાદિ અનંત તે સિદ્ધ. મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૧૮નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #111 -------------------------------------------------------------------------- ________________ 19-I-495 203 છે પદ-૧૯-“સમ્યક્ત્વ " & - X - X - X - X - X - છે એ પ્રમાણે પદ-૧૮ની વ્યાખ્યા કરી, હવે પદ-૧હ્નો આરંભ કરીએ છીએ. તેનો સંબંધ આ છે - પૂર્વના પદમાં કાયસ્થિતિ કહી. અહીં કઈ કાયસ્થિતિમાં સમ્યગૃષ્ટિ આદિ ભેદ વડે કેટલા જીવો હોય તે વિચારાય છે તેમાં આ સૂત્ર છે– * સૂત્ર-૪૫ : ભગવન્! જીવો શું સ દ્દષ્ટિ, મિયાર્દષ્ટિ કે મિશ્રર્દષ્ટિ છે ? ગૌતમ ! જીવો સમ્યગુર્દષ્ટિ પણ છે, મિથ્યાËષ્ટિ પણ છે, મિશ્રદૈષ્ટિ પણ છે. એ પ્રમાણે નૈરસિકો પણ ગણવા. સુકુમાર ચાવતુ જાનિતકુમારો એમ જ જાણવા. | પૃedીકાયિકો સંહાંધ પ્રશ્ન - ગૌતમ! પૃવીકાયિકો સમ્યગૃષ્ટિ નથી, મિથ્યાષ્ટિ છે, મિશ્રદૈષ્ટિ નથી. એ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી જાણવા. બેઈન્દ્રિય સંબંધે પ્રશ્ન * ગૌતમ બેઈન્દ્રિયો સભ્ય દૈષ્ટિ હોય, મિથ્યાદષ્ટિ હોય, પણ મિશ્રદૈષ્ટિ ન હોય. એ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણવું. પંચેન્દ્રિય તિચિયોનિક, મનુષ્યો, વ્યંતર, જ્યોતિક અને વૈમાનિકો સમ્યગ્દષ્ટિ પણ હોય, મિશ્રાદષ્ટિ પણ હોય અને સમ્યગૃમિથ્યા [મિશ્ર) દષ્ટિ પણ હોય. સિદ્ધો સંબધે પ્રવન - ગૌતમ સિદ્ધો સમ્યગૃદૃષ્ટિ છે, મિશ્રાદેષ્ટિ નથી, મિશ્રદષ્ટિ નથી. * વિવેચન-૪૫ : હે ભગવન ! જીવો સમ્યગ્દષ્ટિ છે ? ઈત્યાદિ પદની સમાપ્તિ સુધી સુગમ છે. પણ સાસ્વાદન સમ્યકત્વ સહિત પણ સૂત્રના અભિપ્રાયથી પૃથ્વીકાયિકાદિમાં ઉત્પન્ન થતો નથી. કારણ કે “પૃથ્વી આદિમાં સમ્યકત્વ, સમ્યકત્વ સહિત જીવની ઉત્પત્તિનો અભાવ છે.” એવું શાસ્ત્ર વચન છે. બેઈન્દ્રિયાદિમાં સાસ્વાદન સમ્યકત્વ સહિત ઉત્પન્ન થાય છે, માટે પૃથ્વી આદિમાં સમ્યષ્ટિનો નિષેધ છે. બેઈન્દ્રિયાદિ સમ્યગુર્દષ્ટિ કહેલા છે. મિશ્રર્દષ્ટિનો પરિણામ તથાવિધ સ્વભાવથી સંજ્ઞી પંચેન્દ્રિયોને હોય છે, બીજાને હોતો નથી. તેથી એકેન્દ્રિય અને વિલેન્દ્રિય બંનેને મિશ્રદૈષ્ટિનો નિષેધ કર્યો છે. પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/ર છે પદ-૨૦-“અંતક્રિયા છે. - X - X - X - X - X - o પદ-૧ન્ની વ્યાખ્યા કરી, હવે પદ-૨૦નો આરંભ કરીએ છીએ. તેનો સંબંધ આ છે , પદ- ૧માં સમ્યકતવ પરિણામ કહ્યા. અહીં પરિણામ સામ્યતાથી ગતિ પરિણામ વિશેષ અંતક્રિયા કહે છે. તેમાં પહેલા અધિકાર દ્વાર ગાથા કહે છે - * સૂગ-૪૯૬ : નૈરયિક અંતક્રિયા, અનંતર અંતક્રિયા, એક સમય અંતક્રિયા, ઉદ્વર્તન, તીર્થકરચકી-બલદેવ-વાસુદેવ-માંડલિક-રન [ક્યાંથી નીકળીને થાય ?] એ વિષયક દ્વાર ગાથા. * વિવેચન-૪૯૬ : પહેલાં તૈરયિકને ઉપલક્ષીને ચોવીશ દંડકમાં અંતક્રિયા વિચારણા, પછી અનંતર આવીને અંતક્રિયા કરે કે પરંપર આવીને ? એ પ્રમાણે અંતર વિચારણા, પછી નૈરયિકાદિ ભવોથી અનંતર આવેલ એક સમયમાં કેટલા અંતક્રિયા કરે તે વિચાર, પછી નૈરયિકાદિથી નીકળી કઈ યોનિમાં ઉપજે? તે કહે છે, તથા જ્યાંથી નીકળી તીર્થકર આદિ થાય તે અનકમે કહે છે. એ દ્વાર ગાવાનો સંક્ષેપાર્થ કહ્યો. છે પદ-૨૦, દ્વાર-૧,૨ છે. o પહેલી અંતક્રિયાને કહેવા ઈચ્છતા સૂત્રકાર કહે છે - * સૂત્ર-૪૯૭,૪૯૮ [49] ભગવન્! જીવ આંતક્રિયા કરે ? ગૌતમ ! કોઈક કરે, કોઈક ન કરે એમ નૈરયિકથી વૈમાનિક સુધી જાણવું. ભગવના નૈરસિક નૈરયિકમાં અંતક્રિયા કરે ? ગૌતમ! એ અર્થ યોગ્ય નથી. ભગવાન ! નૈરયિક સુકુમારમાં અંતક્રિયા કરે ? ગૌતમ ! એ અર્થ યોગ્ય નથી. એમ વૈમાનિક સુધી જાણવું. પરંતુ મનુષ્યોમાં આવી અંતક્રિયા કરે ? ગૌતમ! કોઈ કરે, કોઈ ન કરે. એમ અસુરકુમારથી વૈમાનિકમાં કહેવું. એમ ર૪-ર૪ દંડક થાય. [498] ભગવત્ ! અનંતર આવેલ નૈરયિક અંતક્રિયા કરે કે પરંપર આવેલ અંતક્રિયા કરે ? ગૌતમ અનંતર આવેલ પણ અંતક્રિયા કરે, પરંપર આવેલ પણ અંતક્યિા કરે. એ પ્રમાણે રતનપભાથી વંકાભા નૈરયિક જાણવા. ધુમાભા નૈરયિકોની પૃચ્છા - ગૌતમ! અનંતર આવેલા અંતક્રિયા ન કરે, પરંપર આવેલા આંતક્રિયા કરે, આ પ્રમાણે સાતમી નરક નૈરયિક સુધી જાણવું. અસુરકુમાર યાવતું સાનિતકુમાર, પૃથ્વી-અy-વનસ્પતિકાચિકો અનંતર આવેલ પણ અંતક્રિયા કરે, પરંપર આવેલા પણ અંતક્રિયા કરે. તેઉ વાયુ બેત્રણ-ચાર ઈન્દ્રિયો અનંતર આવેલ અંતક્રિયા ન કરે, પણ પરંપર આવેલા મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૧૯-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ Page #112 -------------------------------------------------------------------------- ________________ 20/-/1,2/497,498 206 210 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ આવેલા ન કરે, તેમાં તેઉકાય, વાયુકાયને પછીના ભવમાં મનુષ્યત્વ પ્રાપ્ત થતું નથી, બેઈન્દ્રિયાદિને પ્રાપ્ત થવા છતાં તથાવિધ ભવ સ્વભાવથી અંતક્રિયા થતી નથી. બાકીના તિર્યંચ પંચેન્દ્રિયથી માંડી વૈમાનિક સુધીના જીવો બંને પ્રકારે અંતકિયા કરે છે. છે પદ-૨૦, દ્વાર-3 8 અંતક્રિયા કરે. બાકીના જીવો બંને પ્રકારે અંતક્રિયા કરે. * વિવેચન-૪૯૭,૪૯૮ - મંત - અવસાન, અહીં પ્રસંગથી કર્મનો નાશ જાણવો. તેની ક્રિયા - કરવું. કર્મનો નાશ કરવો તે તકિયા. અન્યત્ર આગમમાં સાન્તક્રિયા શબ્દ મોક્ષ અર્થમાં રૂઢ છે. કેમકે “કરેલા કર્મનો ક્ષય” તે મોક્ષ, એવું વચન છે. (જુઓ તત્વાર્થસૂત્ર]. કોઈક જીવ છે જે અંતક્રિયા કરે, કોઈ જીવ છે જે કરતો નથી. અતિ જે તલાવિધ ભવ્યત્વના પરિપાકથી મનુષ્યભવ આદિ પૂર્ણ સામગ્રી પામીને તેના સામર્થ્યથી ઉત્પન્ન થયેલ અતિ પ્રબળ વર્ષોલ્લાસ વડે પકશ્રેણિએ આરૂઢ થઈ, કેવળજ્ઞાન પામી અઘાતી કર્મોનો પણ ક્ષય કરે તે અંતક્રિયા કરે. બીજા તેથી વિપરીત હોવાથી ન કરે. એમ નૈચિકાદિ ચોવીશ દંડકના ક્રમથી વૈમાનિક સુધી વિચારવું. સૂત્રપાઠ આ પ્રમાણે - ભગવદ્ ! નૈરયિક અંતક્રિયા કરે ? ગૌતમ ! કોઈ કરે અને કોઈ ન કરે ઈત્યાદિ. હવે નૈરયિકોમાં વર્તતો અંતક્રિયા કરે કે ન કરે ? એ સંબંધે પ્રશ્ન કરવા સૂત્રકાર કહે છે - ગૌતમાં એ અર્થ યુક્તિયુક્ત નથી. કેમ? અહીં સર્વ કર્મનો ક્ષય પ્રમ"ને પ્રાપ્ત થયેલા સમ્યગદર્શન-જ્ઞાન-વ્યાત્રિના સમુદાયથી થાય છે. પણ નૈરયિકાવસ્થામાં તેવા ભવસ્વભાવથી ચાત્રિનો પરિણામ હોતો નથી. એ પ્રમાણે અસુરકુમારી આરંભી વૈમાનિક સુધી નિષેધ કરવો. પરંતુ મનુષ્યોમાં આવેલો કોઈ અંતક્રિયા કરે - જેને ચાઆિદિ સામગ્રી પરિપૂર્ણ પ્રાપ્ત થઈ હોય અને જે તેનાથી રહિત છે તે અંતકિયા ન કરે. આ પ્રમાણે સુકુમાથી વૈમાનિક સુધીના પ્રત્યેક નૈરયિકાદિ ચોવીશ દંડકના અનુકમણી કહેવા. એ પ્રમાણે ચોવીશ વાર ચોવીશ દેડકો થાય છે. હવે એ નૈરયિકાદિ પોતપોતાના ભવ પછીના મનુષ્યભવમાં આવી અંતક્રિયા કરે કે તિર્યંચાદિ ભવોના અંતર વડે પરંપરાથી આવેલા અંતક્રિયા કરે, તેનું નિરૂપણ કરે છે - પ્રશ્ન સૂત્ર સુગમ છે. ગૌતમ! અનંતર ભવમાં આવીને પણ અંતક્રિયા કરે અને પરંપરાઓ આવીને પણ કરે. તેમાં રન-શર્કર-વાલુકા-પંકણભાથી અનંતર આવેલા પણ કરે અને પરંપર આવેલા પણ કરે. જ્યારે ધૂમપ્રભાદિથી નરકથી આવેલા તથાવિધ ભવસ્વભાવથી પરંપરાથી આવેલા જ અંતક્રિયા કરે. એ જ વિશેષને પ્રતિપાદન કરવા ઈચ્છતા સૂરકારશ્રી સાત સૂત્રો કહે છે - એ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીનૈરયિકો પણ જાણવા ઈત્યાદિ સૂઝ સુગમ છે. અસુરકુમારથી સ્વનિતકુમારો, પૃથ્વી-પાણી-વનસ્પતિ અનંતર આવીને પણ અંતક્રિયા કરે, પરંપર આવીને પણ અંતક્રિયા કરે. બંને પ્રકારે આવેલાને અંતક્રિયા કરવામાં કોઈ વિરોધ નથી. કેમકે કેવળજ્ઞાનીએ તેમ જાણે છે. પરંતુ તેઉકાય, વાયુકાય અને વિકલૅન્દ્રિયો પરંપરાથી આવીને જ અંતક્રિયા કરે, પણ અનંતર [21/14]. o સૈરયિકાદિ ભવોથી અનંતર ભવમાં આવેલાં કેટલાં એક સમયે અંતક્રિયા કરે, એ પ્રકારે ત્રીજું દ્વાર કહે છે - * સૂત્ર-૪૯ : અનંતર આવેલા નૈરસિકો એક સમયમાં કેટલા અંતક્રિયા કરે ? ગૌતમ! જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ દશ અંતક્રિયા કરે. એ પ્રમાણે રતનપભા ચાવત વાલુકાપભાના નૈરયિકો જાણવા. ભગવન! પંકાભા પૃથ્વીના નૈરયિકો અનંતર આવીને એક સમયે કેટલાં અંતક્રિયા કરે ? ગૌતમ! જઘન્યથી એક, બે, ત્રણ, ઉcકૃષ્ટથી ચાર અંતક્રિયા કરે. ભગવન્! અસુરકુમારો અનંતર ભવથી આવીને એક સમયે કેટલા અંતક્રિયા કરે ? ગૌતમ જઘન્યથી એક થી ત્રણ, ઉત્કૃષ્ટ દશ આંતક્રિશ કરે. ભગવન અસમારીઓ અનંતર ભવમાં આવીને એક સમયે કેટલી અંતક્રિયા કરે ? જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ પાંચ કરે. એ પ્રમાણે દેવી સહિત અસુકુમારો કહી તેમ નિતકુમારો સુધી જાણવા. ભગવન / પૃવીકાયિકો અનંતરભવમાં આવી એક સમયે કેટલી અંતક્રિયા કરે ? ગૌતમ! જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ ચાર કરે. એ પ્રમાણે અકાયિકો ચાર, વનસ્પતિકાયિકો છે, પંચેન્દ્રિય તિચિયોનિકો દશ, તિર્યંચશ્રીઓ દશ, મનુષ્યો દશ, મનુષી નીશ, તરો દશ, વ્યતી પાંચ, યોતિકો દશ, તેની સ્ત્રીઓ વીશ, વૈમાનિકો 108, તેની રુપીઓ વીશ, અંતક્રિયા કરે. * વિવેચન-૪૯ : નૈરયિક ભવથી અનંતર મનુષ્ય ભવમાં આવેલા એક સમયે કેટલા મોટ્ટો જાય ? અહીં નૈરયિકો એ પૂર્વ ભવના પર્યાયનો વ્યવહાર, તે દેવાદિ પૂર્વભવના પર્યાયિની પ્રતિપત્તિના નિષેધ માટે છે. એ પ્રમાણે પછીના સૂરમાં પણ તેને પૂર્વભવના પર્યાયના વ્યવહારમાં પ્રયોજન સમજવું. બાકી બધું સ્પષ્ટ છે. છે પદ-૨૦, દ્વાર-૪ & * હવે ત્યાંથી ઉદ્વર્તી કઈ યોનિમાં ઉત્પન્ન થાય ? તે• સૂગ-૫oo - ભગવન નૈરયિક, નૈરવિકથી નીકળી અનંતર ભવમાં નૈરયિકમાં ઉપજે ? ગૌતમ! એ અર્થ યોગ્ય નથી. ભગવન નૈરયિક નૈરયિકોમાંથી નીકળી અનંતર Page #113 -------------------------------------------------------------------------- ________________ 20/-/4/5oo 211 ભવમાં સુકુમારોમાં ઉપજે ? ના, એ અર્થ યોગ્ય નથી. આ પ્રમાણે નિરંતર યાવતુ ચઉરિન્દ્રિયોમાં ઉપજે? ગૌતમ! એ અર્થ સમર્થ નથી. ભગવત્ ! નૈરયિક નૈરયિકોમાંથી નીકળી અનંતર ભવમાં પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય ? કોઈ થાય, કોઈ ન થાય. ભગવન ! નૈરયિકોથી નીકળી અનંતર ભવમાં પંચેન્દ્રિય તિયચોમાં ઉત્પન્ન થાય, તે કેવળી પ્રાપ્ત ધમન સાંભળે ? કોઈ સાંભળે, કોઈ ન સાંભળે. ભગવાન ! જે કેવલી પ્રાપ્ત ધનિ શ્રવણ રૂપે પામે તે કેવલી કથિત બોધિને જાણે ? ગૌતમ! કોઈ જાણે, કોઈ ન જાણે. ભગવાન જે કેવલિ કથિત ધમને જાણે તે તેની શ્રદ્ધા કરે ? પ્રતીતિ કરે ? રુચિ કરે ? ગૌતમ ! તે શ્રદ્ધા રે, પ્રતીતિ કરે અને રુચિ કરે. ભગવન! જે શ્રદ્ધા કરે, પ્રતીતિ કરે, રુચિ કરે તે અભિનિબોધિક અને શ્રુતજ્ઞાન ઉત્પન્ન કરે ? ગૌતમ! હા, કરે. ભગવાન ! જે અભિનિબોધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાન ઉત્પન્ન કરે તે શીલ-dd-ગુણ-વિરમણ-પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ અંગીકાર કરવાને સમર્થ થાય? ગૌતમ! કોઈ થાય, કોઈ ન થાય. ભગવન્! જે શીલ યાવત પૌષધોપવાસ અંગીકાર કરવા સમર્થ થાય, તે અવધિજ્ઞાન ઉત્પન્ન કરે ? ગૌતમ! કોઈ કરે, કોઈ ન કરે. ભગવન! જે અવધિજ્ઞાન ઉત્પન્ન કરે તે મુંડ થઈ અગારથી નિગારપણું ગીકાર કરવા સમર્થ થાય? ગૌતમ! એ અર્થ સમર્થ નથી. ભગવાન નૈરયિક નૈરસિકથી નીકળી પછીના ભવમાં મનુષ્યોમાં ઉત્પન્ન થાય ? કોઈ થાય, કોઈ ન થાય. ભગવન્! જે ઉત્પન્ન થાય, તે કેવલી પ્રાપ્ત ધર્મ સાંભળે ? ગૌતમાં જેમ પાંચેન્દ્રિય તિર્યંચમાં કહ્યું. તેમ કહેવું યાવત્ “જે અવધિજ્ઞાન ઉત્પન્ન કરે તે મુંડ થઈને સાધુપણું સ્વીકારવાને સમર્થ થાય ? ગૌતમ! કોઈ થાય, કોઈ ન થાય. ભગવન ! જે મુંડ થઈને સાધુપણું સ્વીકારવાને સમર્થ થાય, તે મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન કરે ? ગૌતમ ! કોઈ કરે, કોઈ ન કરે. ભગવના જે મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન કરે તે કેવળજ્ઞાન ઉત્પન્ન કરે ? ગૌતમ કોઈ કરે, કોઈ ન કરે. ભગવાન ! જે કેવળજ્ઞાન ઉત્પન્ન કરે તે સિદ્ધ થાય, બુદ્ધ થાય, મુકત થાય અને સર્વ દુઃખનો અંત રે ? ગૌતમ! તે સિદ્ધ થઈ ચાવતું સર્વ દુઃખનો અંત અવશ્ય કરે. ભગવના નૈરયિક, નૈરયિકોમાંથી નીકળી અનંતર ભવમાં વ્યંતર, જ્યોતિષ, વૈમાનિકોમાં ઉત્પન્ન થાય? ન થાય. * વિવેચન-૫૦૦ : સૂગ સુગમ છે. પણ કેવલી પ્રજ્ઞપ્ત શ્રુતધર્મ અને ચાાિ ધર્મને શ્રવણરૂપે પ્રાપ્ત કરે એટલે તેનું શ્રવણ કરે ? અહીં શ્રવણ શબ્દનો ભાવ-પ્રવૃત્તિ નિમિત શ્રવણ જ સમજવું. એ સૂટમાં તે શબ્દ સ્વરૂપનો ભાવ-પ્રવૃત્તિનિમિત એવું પણ વ્યાખ્યાન કરેલ 212 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ છે. ભગવંતે કહ્યું - કોઈ શ્રવણ કરે, કોઈ શ્રવણ ન કરે. પુનઃપ્રશ્ન કરે છે - જે કેવલી પ્રજ્ઞપ્ત ધર્મનું શ્રવણ કરે, તે કેવલીએ કહેલા બોધિને જાણે ? અહીં બોધિ - ધર્મની પ્રાપ્તિ. તેના કારણભૂત જે શબ્દ રચના, તે કારણમાં કાર્યના ઉપચારથી બોધિ કહેવાય છે. તેને કેવલજ્ઞાનીએ સાક્ષાતુ કે પરંપરામાં ઉપદેશેલ હોવાથી કેવળજ્ઞાન સંબંધી કહેવાય. અર્થાત્ કેવલી પ્રજ્ઞપ્ત બોધિ-ઘર્મને શ્રવણ કરનાર, કેવલી પ્રજ્ઞપ્ત ધર્મને સમજે અને જાણે ? ભગવંત કહે છે - કોઈ જાણે, કોઈ ન જાણે. પુનઃપ્રશ્ન કરે છે. ભગવન્! જે કેવલી પ્રજ્ઞત ધર્મને અર્થયી જાણે, તે અર્થથી તેની શ્રદ્ધા કરે, પ્રતીતિ કરે, હું તે કરવા ઈચ્છું છું એવો વિચાર કરે ? કોઈ કરે, કોઈ ન કરે. પુનઃપ્રશ્ન કરે છે - ભગવત્ ! જે શ્રદ્ધ-પ્રતીતિ-રુચિ કરે તે આભિનિબોધિક અને શ્રુતજ્ઞાન ઉપાર્જે. હા, ગૌતમ ! કરે. કેવલીપજ્ઞખ ધર્મશ્રવણ અને શ્રદ્ધાથી આ બંને જ્ઞાન અવશ્ય થાય. પુન:પ્રશ્ન કરે છે - ભગવન્જે આભિનિબોધિક અને શ્રુતજ્ઞાન ઉપાર્જે તે શીલ-બ્રાહાચર્ય, વ્રત-ન્દ્રભાદિ સંબંધી નિયમો, ગુણ-ભાવનાદિરૂપ ઉત્તરગુણ, વિરમણઅતીતકાળના સ્થૂળ પ્રાણાતિપાતાદિ દોષની વિરતિ-નિવૃત્તિ, પ્રત્યાખ્યાન-ભાવિકાલિન ચૂળ પ્રાણાતિપાતાદિ દોષનો ત્યાગ, પોપ-ધર્મની પુષ્ટિ કરે તે પૌષધ-આઠમ આદિ પર્વમાં ઉપવાસ તે પૌષધોપવાસ તેને અંગીકાર કરવા સમર્થ થાય ? કોઈ થાય, કોઈ ન થાય. અહીં તિર્યયો અને મનુષ્યોને ભવનિમિત્તક અવધિજ્ઞાન થતું નથી, પણ ગુણથી થાય છે અને શીલવતાદિ ગુણો તો આ પંચેન્દ્રિય તિર્યંચોને પણ હોય છે. તો તે ગુણોથી અવધિજ્ઞાન તેમને થાય કે ન થાય ? જેને શીલ અને વ્રતાદિ સંબંધે વિશુદ્ધ પરિણામ થવાથી અવધિજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ થાય તે અવધિજ્ઞાન ઉપાર્જે, બીજા ન ઉપાર્જે. અવધિજ્ઞાન પછી મન:પર્યવજ્ઞાન જાણવું અને મન:પર્યવજ્ઞાન અણગારને હોય છે, કેમકે - “તે સર્વ પ્રમાદ સહિત અને વિવિધ ઋદ્ધિવાળા સંયતને હોય” તેમ વચન છે. તેથી અણગારપણા સંબંધે પ્રશ્ન કરે છે - જે અવધિજ્ઞાન ઉપાર્જે તે મુંડ થઈ સાધુપણું ગ્રહણ કરે ? અહીં મુંડ બે પ્રકારે - દ્રવ્યથી અને ભાવથી. તેમાં કેશાદિને દૂર કરવા વડે દ્રવ્યથી મુંડ અને સર્વ સંગનો ત્યાગ કરવાથી ભાવથી મુંડ હોય છે. તેમાં તિર્યંચોને દ્રવ્ય મંડપણાંનો સંભવ ન હોવાથી, ભાવમુંડનું ગ્રહણ કરવું. તેવા પ્રકારનો ભાવમુંડ થઈને પોતાના આશ્રયરૂપ અગાર-ઘરથી નીકળી, જેને દ્રવ્યથી અને ભાવથી અગાર નથી તે અણગાર, તેવા અણગારપણાને સ્વીકારવા સમર્થ થાય ? ન થાય, કેમકે તિર્યંચોને ભવસ્વભાવથી તેવા પ્રકારની સર્વ વિતિના પરિણામોનો સંભવ નથી અને અણગારપણાના અભાવમાં મન:પર્યવજ્ઞાનનો અભાવ સિદ્ધ જ છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ 20/-/4/5oo જેમ તિર્યંચ પંચેન્દ્રિય સંબંધે સૂરનો સમૂહ કહ્યો, તેમ મનુષ્ય સંબંધે પણ કહેવો. પરંતુ મનુષ્યમાં સર્વભાવનો સંભવ હોવાથી મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન સંબંધી બે સૂત્રો અધિક કહે છે - જે સુગમ છે. પરંતુ - સિદ્ધ થાય - સર્વ પ્રકારે અણિમા સામર્થ્ય આદિની સિદ્ધિવાળો થાય. બુદ્ધ થાય- સમસ્ત લોકાલોકના સ્વરૂપને જાણે. ભવોપગ્રાહી કર્મથી મુક્ત થાય - દુઃખોનો અંત કરે. વ્યંતર, જ્યોતિક, વૈમાનિકોમાં તેનો નિષેધ કરવો. કેમકે નૈરયિકને ભવસ્વભાવથી નાક અને દેવભવને યોગ્ય આયુષ્યના બંધનો અસંભવ છે. એ પ્રમાણે નૈરયિકોનો નૈરયિક આદિ ચોવીશ દંડકના ક્રમથી વિચાર કર્યો. ધે અસુરકુમારોનો નૈરયિકાદિ ચોવીશ દંડકના ક્રમથી વિચાર કરે છે - * સૂત્ર-૫૦૧ - ભગવન્! અસુરકુમાર અસુકુમારોથી નીકળી અનંતર ભવમાં નૈરયિકોમાં ઉત્પન્ન થાય? ગૌતમ ! એ અર્થ યોગ્ય નથી. ભગવન અસુરકુમાર અસુરકુમારોથી નીકળી અનંતર ભવે અસુરકુમારોમાં ઉત્પન્ન થાય ? ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે અનિતકુમારો સુધી કહેતું. ભગવન અસુરકુમાર અસુરકુમારોથી નીકળી અનવર ભવમાં પૃedીકાયિકોમાં ઉત્પન્ન થાય ? ગૌતમ ! કોઈ ઉત્પન્ન થાય, કોઈ ન થાય. ભગવાન જે ઉત્પન્ન થાય, તે કેવલી પ્રજ્ઞપ્ત ધર્મ સાંભળે ? ગૌતમ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે અકાય અને વનસ્પતિકાયિક સંબંધે જાણવું. ભગવદ્ ! અસુરકુમાર અસુરકુમારોથી નીકળી અનંતર ભવમાં તેઉકાય, વાયુકાય, ભેઈનિદ્રય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિયોમાં ઉત્પન્ન થાય ? ગૌતમ એ અર્થ સમર્થ નથી. બાકીના પાંચેન્દ્રિય તિરાદિ પાંચ દંડકમાં જેમ નૈરયિક કહ્યો, તેમ અસુકુમાર કહેવો. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી કહેવું. * વિવેચન-૫૦૧ - આ સૂત્ર પૂર્વવત્ જાણવું. પણ તેઓ પૃથ્વી, પાણી, વનસ્પતિમાં ઉત્પન્ન થાય, કેમકે ઈશાનકા સુધીના દેવોનો તેઓમાં ઉત્પન્ન થવામાં વિરોધ નથી. તેઓમાં ઉત્પન્ન થયેલ કેવલીપજ્ઞખ ધર્મનું શ્રવણ ન કરે કેમકે તેઓને શ્રવણેન્દ્રિય નથી. બાકી બધું નૈરયિકવત્ જાણવું. જેમ અસુકુમાર કહ્યા તેમ સ્વનિતકુમાર સુધી જાણવું. * સૂત્ર-૫૦૨ - ભગવન | પૃવીકાલિક પૃવીકાયિકોથી નીકળી અનંતર ભવમાં નૈરસિકોમાં ઉત્પન્ન થાય? ગૌતમાં એ અ યોગ્ય નથી. એ પ્રમાણે સુકુમાર ચાવતું સ્વનિતકુમર પણ જાણવા. ભગવાન્ ! પૃવીકાયિક પૃવીકાયિકોથી નીકળી અનંતર ભવે પૃedી માં 214 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/ર ઉત્પન્ન થાય ? કોઈ થાય, કોઈ ન થાય. જે ઉત્પન્ન થાય તે કેવલી પ્રજ્ઞપ્ત ધર્મને સાંભળે ? એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે આકાયથી ચઉરિન્દ્રિય સુધી કહેવું. પંચેન્દ્રિય તિચિ અને મનુષ્યમાં નૈરસિકવત્ કહેવું વ્યંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિકમાં નિષેધ કરવો. એ રીતે પૃથ્વીકાય માફક કાયિક અને વનસ્પતિકાયિક પણ કહેવા. ભગવન! તેઉકાયિક, તેઉકાયિકથી નીકળી અનંતર ભવે નૈરસિકોમાં ઉત્પન્ન થાય ? ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે અસુરકુમારથી સ્વનિતકુમાર સુધી જાણવું. પૃથવી-અy-dઉ-વાયુ-વનસ્પતિકાયિક, બે-ત્રણ-ચાર ઈન્દ્રિયોમાં કોઈ ઉત્પન્ન થાય, કોઈ ન થાય. ભગવના જે ઉત્પન્ન થાય. તે કેવલી પ્રજ્ઞપ્ત ધમને સાંભળે ? ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. --- ભગવન તેઉકાયિક, તેઉકાયિકથી નીકળી અનંતર ભવે પાંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય ? ગૌતમ! કોઈ થાય, કોઈ ન થાય. જે ઉત્પન્ન થાય તે કેવલી પ્રાપ્ત ધર્મનું શ્રવણ કરે ? ગૌતમ કોઈ કરે, કોઈ ન . ભગવાન ! જે કેવલી પ્રજ્ઞપ્ત ધર્મ સાંભળો, તે કેવલજ્ઞાનીએ કહેલા ધમનિ જાણે 1 ગૌતમી એ આર્ય સમર્થ નથી. મનુષ્ય, વ્યંતર, ચોતિક અને વૈમાનિકમાં ઉત્પત્તિ સંબંધે પ્રા - ગૌતમ! એ અર્થ સમર્થ નથી. એમ તેઉકાયિક માફક વાયુકાયિક પણ કહેવો. * વિવેચન-૫૦૨ - પૃથ્વીકાયિકોનો નૈરયિકો અને દેવોમાં નિષેધ કરવો, કેમકે તેઓને વિશિષ્ટ ચિંતનરૂપ મનોદ્રવ્યનો અસંભવ હોવાથી તીવ્ર સંક્લેશ અને વિશુદ્ધ અધ્યવસાયનો અભાવ છે. બાકીના બઘાં સ્થાને ઉત્પન્ન થાય છે. કેમકે તેને યોગ્ય અધ્યવસાય સંભવે છે. તેમાં પણ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોમાં નૈરયિકવ કહેવું. એ પ્રમાણે અકાયિકો અને વનસ્પતિકાયિકો કહેવા. તેઉકાયિકો અને વાયુકાયિકોનો મનુષ્યોમાં પણ નિષેધ કરવો. કેમકે તેઓ પછીના ભવમાં મનુષ્ય ન થાય. તેમને ક્લિષ્ટ પરિણામ હોવાથી મનુષ્ય ગત્યાદિના બંધનો અસંભવ છે. તિર્યંચ પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન કેવલી પ્રજ્ઞપ્ત ધર્મ સાંભળે, કેમકે શ્રવણેન્દ્રિય છે, પણ સંક્ષિપ્ત પરિણામી હોવાથી જાણે નહીં. * સૂત્ર-૫૦૩,૫૦૪ - [vo3] ભગવન! બેઈન્દ્રિય, બેઈન્દ્રિયોથી નીકળી અનંતર ભવમાં નૈરયિકોમાં ઉત્પન્ન થાય ? ગૌતમ! પૃવીકાયિકવ4 કહેવું, પરંતુ મનુષ્યોમાં ઉતw થાય યાવતું મન:પર્યવ જ્ઞાન ઉપાર્જ. એ પ્રમાણે તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિયો પણ કહેવા. જે મન:પર્યવજ્ઞાન ઉપાર્જે તે કેવલજ્ઞાન ઉપાર્જે ? એ અર્થ યોગ્ય નથી. [New] ભગવન્! પંચેન્દ્રિય તિચિયોનિક, પંચેન્દ્રિય તિયચોથી નીકળી Page #115 -------------------------------------------------------------------------- ________________ 20/-/4/53,504 રા૫ અનંતર ભવમાં નૈરયિકોમાં ઉત્પન્ન થાય ? કોઈ ઉન્ન થાય, કોઈ ન થાય. જે ઉત્પન્ન થાય તે કેવલી પજ્ઞખ ધર્મ સાંભળે ? ગૌતમ! કોઈ સાંભલે કોઈ ન સાંભળે. જે કેવલી પ્રજ્ઞપ્ત ધર્મ સાંભળે, તે કેવળ પ્રજ્ઞપ્ત ધર્મને જાણે ? ગૌતમ! કોઈ જાણે, કોઈ ન જાણે. ભગવાન ! જે કેવળી પ્રરૂપિત ધર્મને જાણે, તે તેની શ્રદ્ધા-પ્રતીતિ-રચિ કરે? હા, ગૌતમ! કરે.. ભગવના જે શ્રદ્ધ-પ્રતીતિરુચિ કરે તે અભિનિભોધિકાાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન ઉપાર્જે હા, ગૌતમ! યાવતુ ઉપાર્જે ભગવન! જે અભિનિબોધિક, શ્રત અને અવધિજ્ઞાન ઉપાર્જે તે શીલ ચાવતું સ્વીકારવાને સમર્થ થાય? ગૌતમ ! ન થાય. એ પ્રમાણે સુકુમામાં ચાવત સ્વનિતકુમામાં કહેવું. એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયમાં પૃeતીકાયિકવત્ કહેવું. પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યોમાં નૈરયિકવ4 કહેવું. વ્યંતર, જ્યોતિક અને વૈમાનિકોમાં નૈરયિકમાં પ્રથન કર્યો તેમ કહેવું. એ પ્રમાણે તિર્યંચ પંચેન્દ્રિય માફક મનુષ્યોમાં પણ કહેવું. વ્યંતર, જ્યોતિક, વૈમાનિક અસુરકુમારવ કહેવા. * વિવેચન-૫૦૩,૫૦૪ - બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિયો પૃથ્વીકાયિકની માફક દેવ અને નૈરયિક સિવાય બધાં સ્થાનોમાં ઉત્પન્ન થાય છે, પણ પૃથ્વીકાયિકોમનુષ્યોમાં આવીને અંતક્રિયા પણ કરે છે, તેઓ તયાવિધ ભવસ્વભાવથી મનુષ્યમાં આવીને પણ અંતક્રિયા કરતા નથી. પણ મન:પર્યવજ્ઞાન તો ઉપાર્જે છે. તિર્યંચ પંચેન્દ્રિયો અને મનુષ્યો બધાં સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. તેની વક્તવ્યતા પાઠસિદ્ધ છે. * x * 216 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર * સટીકઅનુવાદ/ર ઉદયમાં આણેલ નથી, ઉપશાંત થયેલ છે. તે રત્નપ્રભાસ્કૃતી નૈરયિક, રનપભા પૃથ્વીથી નીકળી અનંતર ભવમાં તીર્થકરપણું પામતો નથી. માટે ગૌતમાં કહ્યું કે કોઈ તીર્થકરવ ામે, કોઈ ન પામે. એ પ્રમાણે શર્કરાપભાથી વાલુકાપભામાં કહેવું. પંકwભા પૃથ્વી નૈરયિકની પૃચ્છા - તીર્થકરd ન પામે, પણ અંતક્રિયા કરે, ધૂમપભાથુવી નૈરયિકની પૃચ્છા - તીર્થકરd ન પામે, પણ સર્વ વિરતિ પામે. તમ:પ્રભા પૃની નૈરયિકની પૃચ્છા - એ અર્થ સમર્થ નથી, પણ દેશવિરતિ પામે. સપ્તમ પૃeતી વિશે પૃચ્છા - ગૌતમ! એ અર્થ સમર્થ નથી, પણ ત્યાંથી નીકળેલો સમ્યક્ત્વ પામે. સુકુમાર વિશે પૃચ્છા - તે અર્થ સમર્થ નથી, પણ અંતક્રિયા કરે. એ પ્રમાણે ચાવતું કાયિક કહેવું. ભગવાન ! તેઉકાયિક, તેઉકાયિકથી નીકળી અનંતર ભવે તીર્થકરવ પામે ? ગૌતમ! એ અર્થ સમર્થ નથી. પણ કેવલી પ્રાપ્ત ધર્મને સાંભળે, એમ વાયું પણ જાણવા. વનસ્પતિકાયિક વિશે પૃચ્છા * ગૌતમ ! એ અર્થ સમર્થ નથી, પણ અંતક્રિયા કરે, બે-ત્રણ-ચાર ઈન્દ્રિયવાળાની પૃચ્છા * એ અર્થ સમર્થ નથી, પણ મન:પર્યવાન ઉપાર્જે પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, વ્યંતર, જ્યોતિષ્ક વિશે પૃચ્છાએ અર્થ સમર્થ નથી, પણ અંતક્રિયા કરે. ભગવન! સૌધમદિવ ચ્યવીને અનંતર ભવમાં તીર્થકરપણે પામે ? કોઈ પામે, કોઈ ન પામે. એ પ્રમાણે જેમ રનપભા નૈરયિક સંબંધે કહ્યું, તેમ સદિલ સુધી કહેવું. * વિવેચન-૫૦૫ - સૂણ સુગમ છે. પણ જેણે તીર્થંકર નામગોત્રકર્મ, વૈદ્ધ * સૂતર વડે સોયના સમુદાય માક પહેલા માત્ર બાંધેલ હોય, પછી અગ્નિમાં તપાવી, ઘણ વડે ટીપી, સોયના જથ્થા માફક ‘સ્કૃષ્ટ' કર્યું હોય, નિધd-ઉદ્વર્તના, અવતના સિવાય બાકીના કરણને અયોગ્ય કર્યા હોય, સૂતાન - નિકાચિત, સર્વકરણને અયોગ્ય કર્યા હોય. ‘પ્રસ્થાપિત’ - મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, બસ, બાદર, પર્યાપ્તિ, સુભગ, આદેય, ચશ:કીર્તિનામ કર્મ સાથે ઉદયરૂપે વ્યવસ્થિત કર્યા હોય, નિg * તીવ્ર વિપાકને આપવાવાળા કર્યા હોય, અનવણ - વિશુદ્ધતર અધ્યવસાય થવાથી અતિ તીવ્ર રસના ઉત્પાદકપણે કર્યા હોય, મસમન્વાગત - ઉદયાભિમુખ કરી, ઉદયમાં આણેલા હોય, વિપાકોદયને પ્રાપ્ત કર્યા હોય. પણ સર્વથા અભાવને પ્રાપ્ત ન હોય અથવા નિકાચિતાદિ અવસ્થાની અધિકતા સહિત ન કર્યા હોય, તે તીર્થંકરપણું પામે. શેષ સ્પષ્ટ છે. * x - પંકપ્રભાનો નૈરયિક અનંતર ભવે તીર્થકરવ ન પામે પણ અંતક્રિયા કરે, છે પદ-૨૦, દ્વાર-૫ છે o હવે તીર્થકરવ વક્તવ્યતા લક્ષણ આ પાંચમું દ્વાર કહેવાને ઇચ્છતા સૂત્રકાર કહે છે - * સૂગ-૫૦૫ - ભગવા રતનપભા પૃedી નૈરયિક, રતનપભા પૃથ્વી નૈરવિકથી નીકળી અનંતર ભવે તીfકરત્વ પામે ? ગૌતમ! કોઈ પામે, કોઈ ન પામે. ભગવાન ! એમ કેમ કહો છો - x * ? જે રતનપભા પૃanી નૈરચિકે તીર નામ ગોત્ર કર્મ બાંનું છે, પૃષ્ટ કર્યું છે, નિત કર્યું છે, કૃ છે, પ્રસ્થાપિત કર્યું છે, નિવિષ્ટઅભિનિવિષ્ટ-અભિમન્વાગત-ઉદીર્ણ કર્યું છે, પણ ઉપશાંત કર્યું નથી. તે રતનપભા પૃની નૈરસિક, નાપા પૃeળીથી નીકળી અનંતર ભવમાં તીર્થકરત્વ પામે છે. જે નાપભા પૃથ્વી નૈરયિકે તીર્થકર નામગોગકર્મ બાંધ્યું નથી ચાલતું Page #116 -------------------------------------------------------------------------- ________________ 20/-/5/505 213 ધમપ્રભા નૈરચિક અંતક્રિયા પણ ન કરે, માત્ર સર્વવિરતિ પામે. તમપ્રભા નૈરયિક માત્ર દેશવિરતિ પામે, અધ:સપ્તમી નૈરયિક માત્ર સમ્યકત્વ પામે. - અસુરકુમારથી વનસ્પતિકાય સુધીના જીવો ત્યાંથી નીકળી પછીના ભવે તીર્થકરવા ન પામે, પણ અંતક્રિયા કરે. વસદેવસ્ત્રિમાં નાગકારથી પણ નીકળી પછીના ભવે ઐરાવત હોગને વિશે આ અવસર્પિણીમાં ચોવીસમાં તીર્થકર થયા બતાવે છે, તેથી અહીં તવ કેવલી જાણે. તેઉકાય, વાયકાયચી નીકળી અનંતર ભવે અંતક્રિયા પણ કરતાં નથી, કેમકે તેઓ અનંતર ભવે મનુષ્યત્વ ન પામે. પણ તિર્યંચમાં ઉપજે અને કેવલબોધિ-ધર્મ સાંભલે પણ જાણે નહીં. વનસ્પતિકાયિકો નીકળી અનંતર ભવે તીર્થકરવ પામે, પણ અંતક્રિયા ન કરે, વિકલેન્દ્રિયો અનંતર ભવમાં અંતઃક્રિયા ન કરે, પણ મન:પર્યવજ્ઞાન ઉપાર્જે. પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્ય, વ્યંતર, જ્યોતિકો નીકળી અનંતર ભવમાં તીર્થકરd ન પામે, પણ અંતક્રિયા કરે. - - તીર્થકર દ્વાર ગયું. હવે ચકવર્તીત્વાદિ દ્વારો કહે છે - * સૂત્ર-૫૦૬ : ભગવાન ! રતનપભા પૃથ્વી નૈરયિક, રનપભાથી નીકળી અનંતર ભવે ચકવતપણે પામે ? ગૌતમ! કોઈ પાસે કોઈ ન પામે. ભગવાન ! એમ કેમ કહ્યું? ગૌતમ રતનપભાના નૈરયિકના તીર્થકરપણામાં કહ્યા મુજબ ચકવાતીમાં કહેવું. ભગવાન ! શર્કસપભાનો નૈરયિક અનંતર ભવે ચકવતીપણું પામે ? ગૌતમાં એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે સાતમી પૃdીના નૈરયિક સુધી કહેવું. તિચિ, મનુષ્ય વિશે પૃચ્છા - ગૌતમ ! ચક્રવર્તીપણું ન પામે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિક, વૈમાનિકની પૃચ્છા - કોઈ ચક્રવર્તીપણું પામે, કોઈ ન પામે. એ પ્રમાણે બલદેવપણું પણ જાણવું. વિશેષ એ કે - શર્કરાપભા નૈરયિક પણ પામે. એ પ્રમાણે વાસુદેવપણું બે પૃedીથી અને અનુત્તર સિવાયના વૈમાનિકથી નીકળી પામે, બાકીના સ્થાનેથી ન પામે. માંડલિકપણું સાતમી પૃdી, તેઉકાય, વાયુકાય સિવાયના બાકીના સર્વે સ્થાનોથી આવીને પામે. સેનાપતિ રત્ન, ગાથાપતિ રન, વર્તકી રન, પુરોહિત રન, શ્રીરનત્વ એમ જ જાણવા. માત્ર અનુત્તરોપાતિક વર્જવા. આશ્વ, હસ્તિ રનવ રતનપભાથી સહસ્રર સુધીની આવીને થાય. ચક્ર, છમ, ચર્મ, દંડ, અસિ, મણિ, કાકણી રdવ અસુકુમારથી ઈશાનકર્ભ સુધીના આવીને પામે. “બાકીનાને તે અર્થ સમર્થ નથી' કહેતું. * વિવેચન-૫૦૬ :તેમાં રનરભા નૈરયિક, ભવનપતિ, વ્યંતર, જ્યોતિક, વૈમાનિકોચી નીકળી 218 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર ચકવર્તીવ પામે, બાકીના સ્થાનોથી નીકળી ન પામે. બલદેવ, વાસુદેવપણું શર્કરાપભાથી નીકળી પામે, પણ વાસુદેવપણું અનુત્તરૌપપાતિક સિવાયના વૈમાનિકો થકી નીકળી પામે. માંડલિકપણું સાતમી તરફ, તેઉકાય, વાયુકાય સિવાય સર્વ સ્થાનેથી આવીને પામે. [ઈત્યાદિ બધું સૂત્રાનુસાર હોવાથી વૃત્તિની પુનરુક્તિ કરી નથી.] બધે વિધિ વાક્યમાં કોઈ પામે, કોઈ ન પામે તેમ કહેવું. નિષેધમાં આ અર્થસમર્થ નથી કહેવું. હવે ઉપપાત સંબંધે કંઈક વક્તવ્ય છે, તે કહે છે - * સૂત્ર-૫૦૭ - ભગવાન ! દેવલોકમાં ઉત્પન્ન થતાં અસંયત ભવ્ય દ્રવ્ય દેવ, અવિરાધિત સંયમી, વિરાધિત સંયમી, અવિરાધિત સંયમસંયમી, વિરાધિત સંયમસંયમી, અસંજ્ઞી, તાપસ, કાંદર્ષિક, ચરકપરિવ્રાજક, ફિલ્બિષિક, તિયચો, આજીવકો, અભિયોગિકો, દર્શનભ્રષ્ટ થયેલા અલિંગીઓમાં કોનો ક્યાં ઉપપાત કહ્યો છે ? ગૌતમ ! અસંયત ભવ્ય દ્રવ્યદેવો જઘન્ય ભવનવાસીમાં ઉત્કૃષ્ટ ઉપરના રૈવેયકોમાં ઉપજે. અવિસધિત સંયમી જઘન્યથી સૌધર્મકામાં ઉત્કૃષ્ટથી સવથિસિદ્ધ વિમાનમાં, ર્વિાધિત સંયમી જઘન્ય ભવનવાસીમાં, ઉત્કૃષ્ટ સૌધર્મકામાં અવિસધિત દેશવિરતિધર જઘન્ય સૌધર્મકામાં, ઉત્કૃષ્ટ આપ્યુલ કલામાં, વિરાધિત દેશવિરતિધર જઘન્ય ભવનવાસી, ઉત્કૃષ્ટ જ્યોતિકમાં જાય. સંજ્ઞીઓ જઘન્ય વ્યંતરોમાં, ઉત્કૃષ્ટ ભવનવાસીમાં, તપસો જઘન્ય ભવનવાસી, ઉત્કૃષ્ટ જ્યોતિકોમાં કાંદર્ષિકો જઘન્ય ભવનવાસીમાં, ઉત્કૃષ્ટ સૌધર્મકલામાં, ચક-પરિવ્રાજકો જઘન્ય ભવનવાસીમાં, ઉત્કૃષ્ટ બહાલોકમાં ડિબિષિકો જઘન્ય સૌધર્મકામાં, ઉત્કૃષ્ટ લાંતકમાં, તિચો જઘન્ય ભવનવાસીમાં, ઉત્કૃષ્ટ સહસર કતામાં, જીવકો જઘન્ય ભવનવાસીમાં, ઉત્કૃષ્ટ અમૃતકલામાં, એ પ્રમાણે અભિયોગિકોનો ઉપપાત પણ જાણવો. દનિભષ્ટ સ્વલિંગીઓ જન્મથી ભવનવાસી, ઉત્કૃષ્ટથી ઉપરના વેયકમાં કહ્યા. * વિવેચન-૫૦૭ : ‘નથ’ શબ્દ પ્રશ્ન અર્થમાં છે. અસંયત-ચાસ્ત્રિના પરિણામ સહિત, ભવ્યદેવપણાને યોગ્ય અને એ જ હેતુથી દ્રવ્યદેવો - ચાસ્ટિકના પરિણામ રહિત, મિથ્યાર્દષ્ટિ દેવોમાં ઉત્પન્ન થવાને યોગ્ય તે અસંયત ભવ્ય દ્રવ્યદેવો. તેમાં કેટલાંક આચાર્યો કહે છે - એ અવિરતિ સમ્યગુદષ્ટિ ગ્રહણ કરવા, કેમકે તેઓની દેવોમાં ઉત્પત્તિ થાય છે. એ સંબંધે આગમમાં કહ્યું છે કે - “જે સમ્યગુર્દષ્ટિ જીવ છે તે અણુવ્રત અને મહાવત વડે તથા બાલતપ અને અકામનિર્જસ વડે દેવનું આયુ બાંધે છે.' તે આયુક્ત છે, કેમકે અસંયતભવ્ય દ્રવ્ય દેવોના ઉપપાત ઉત્કૃષ્ટથી ઉપરના રૈવેયકમાં હમણાં કહેશે અને સમ્યગૃષ્ટિ દેશવિરતિ હોય તો પણ તેઓની ત્યાં ઉત્પતિ થતી નથી. Page #117 -------------------------------------------------------------------------- ________________ 20/-/5/500 219 કેમકે દેશવિરતિ શ્રાવકો અય્યત દેવલોકથી ઉપર ઉપજતા નથી. એમને નિહૂવો પણ ન સમજવા કેમકે તેઓને અહીં જુદા કહેલા છે, માટે મિથ્યાર્દષ્ટિ અભવ્ય કે મધ્યશ્રમણના ગુણના ધારક સર્વ સામાચારી અને ક્રિયા યુક્ત દ્રવ્ય લિંગ-બાહ્ય વેશને ધારણ કરનારા અસંયત ભવ્ય દ્રવ્ય દેવો જણવા. તેઓ પણ ક્રિયાના પ્રભાવથી ઉપરના શૈવેયકમાં ઉત્પન્ન થાય છે. વળી તેઓ સંયત છે, કેમકે ક્રિયાનું પાલન કરવા છતાં પણ ચાસ્ત્રિના પરિણામયી શૂન્ય છે. અવિસધિત સંયમી - દીક્ષાના સમયથી આરંભી જેમના ચાસ્ત્રિ પરિણામ અભિન-અખંડિત છે, એવાઓને સંજવલન કષાયના સામર્થ્યથી કે પ્રમત ગુણસ્થાનકથી સ્વલ્પ માયાદિ દોષનો સંભવ હોવા છતાં પણ જેઓને સર્વથા ચાત્રિનો ઘાત કર્યો નથી એવા. વિરાધિત સંયમી - વિરાધિત એટલે સર્વચા ખંડિત થયેલા, પણ પ્રાયશ્ચિત સ્વીકાર વડે ફરીથી સંયમનું અનુસંધાન કર્યું છે, તેવા. કંદર્પકારક, કૌકુ કરનાર, દ્રવશીલ-જલ્દી કરવાના સ્વભાવવાળો, હસાવનાર, બીજાને વિસ્મય કરનાર કંદર્પવિષયક ભાવના કરે છે. હવે કંદર્પ સંબંધે કહે છે ખડખડ-ઉચ્ચ સ્વરે હસવું, અનિકૃત-ગુવદિ સાથે નિષ્ફરપણે, વક્રોક્તિથી સ્વેચ્છાપૂર્વક બોલવું, કામકથા કહેવી, કામનો ઉપદેશ આપવા, પ્રશંસા કરવી એ કંદર્પ શબ્દ વાપ્ય છે. કૌકુચ્ચ-ભાંડોટા, તે બે ભેદે - કાચ કકુચ્ચ અને વાક્ કૈકુચ્યું. તેમાં કાય કૌકુચ્ચ * ભૃકુટી, નયન, વાદન, હોઠ, કર, ચરણ, કણિિદ વડે તે તે ચેષ્ટા કરે કે પોતે ન હસવા છતાં બીજો હસે. વાકુ કૌમુચ્ચ - તેવું બોલે કે જેથી બીજો હસે. અનેક પ્રકારના પ્રાણીના શબ્દો બોલે અને મુખ વડે વાદિત્ર કરે. હવે દ્રવશીલ કે દ્રુતશીલજલ્દી ક્રિયા કરવાના સ્વભાવવાળાને કહે છે - જલ્દી જલ્દી બોલે, શરકાળના ગર્વિષ્ટ સાંઢ માફક જલ્દી જલ્દી ચાલે, સર્વે કાર્યો જલ્દી જલ્દી કરે, સ્થિત હોય તો પણ અભિમાન વડે ફાટી ગયો હોય તેવો 220 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/ર અથવા ઘર - લંગોટી પહેરનાર, પવ્રિાજક-કપિલમુનિના શિષ્યો તેઓનો. ડિબિષિક - જેઓમાં પાપ છે તે. તે ચારિવાળા છતાં જ્ઞાનાદિ અવર્ણવાદ બોલનારા હોય છે. કહ્યું છે - શ્રુતજ્ઞાન, કેવળજ્ઞાની, ધર્માચાર્ય, સર્વ સાધુ, સંઘનો અવર્ણવાદ કરનારો ડિબિષિક ભાવના કરે છે. મવપf * નિંદા, ખોટા દોષ પ્રગટ કરવા. તેમાં પહેલા શ્રુતજ્ઞાનનો અવર્ણવાદ વર્ણવે છે - તે જ પૃથ્વી આદિ કાય, વ્રતો, પ્રમાદો અને અપમાદો, વળી મોાધિકારીને જ્યોતિષશાસ્ત્ર અને યોનિપામૃત શાસ્ત્રોનું શું કામ છે ? કેવળજ્ઞાનીના અવર્ણવાદ - કેવળજ્ઞાની કેવળજ્ઞાન અને કેવળદર્શનનો ઉપયોગ અનુક્રમે ઉત્પન્ન થાય તો બંનેના બંને પરસ્પર આવરણરૂપ થાય છે, એટલે બંને એકબીજાના પ્રતિબંધક થાય છે. જે બંને એક કાળે હોય તો એકવ-અભેદ થાય. ધર્માચાર્યનો અવર્ણવાદ - જાત્યાદિ વડે અવર્ણવાદ, ઔચિત્ય જાણતા નથી, કુશળ નથી, અહિતકારી, છિદ્ર જોનાર, પ્રકાશવાદી, પ્રતિકૂળ વર્તતો હોય. સાધુના વિવાદ - આ સાધુઓ અસહ્નશીલ છે, નાનુવર્તી છે, મોટાને અનુસરતા નથી, ક્ષણ માસમાં રુટ-તુષ્ટ થાય છે, ગૃહસ્થ વત્સલ છે, સંચય કરનારા છે. માયાવી સંબંધે કહે છે - પોતાના સ્વભાવને ઢાંકે છે, બીજાનાં છતાં ગુણોનું આચ્છાદન કરે છે, ચોરની માફક સર્વની શંકા રાખે છે, ગૂઢ આચારી અને અસત્યભાષી છે. દેશવિરતિવાળા ગાય, બળદ વગેરે પંચેન્દ્રિય તિર્યંચોનો, આજીવક-પાખંડ વિશેષ, ગોશલક મતાનુસારી કે જેઓ અવિવેકથી લબ્ધિ, પૂજા, ખ્યાતિ ઈત્યાદિ વડે ચાસ્ત્રિાદિનો આશ્રય કરે તે આજીવકો કહેવાય. તેઓને. આભિયોગિકો - અભિયોગ એટલે વિધામંત્રાદિ વડે બીજાને વશીકરણાદિ કરવા, તેના બે પ્રકાર છે, તે આ રીતે - દ્રવ્ય અને ભવ એમ બે પ્રકારે અભિયોગ જાણવો. દ્રવ્ય અભિયોગમાં ઔષધિના પ્રયોગો અને ભાવ અભિયોગમાં વિધા, મંત્રો જાણવા. તે અભિયોગ જેમને છે અથવા અભિયોગ વડે વ્યવહાર કરનારા આભિયોગિકો કહેવાય. તેઓ વ્યવહારથી ચાસ્ટિવાળાં છતાં મંત્રાદિનો પ્રયોગ કરનારા હોય છે. કહ્યું છે - કૌતુક, ભૂતિકર્મ, પ્રજ્ઞાપગ્ન, નિમિત્તદ્વારા આજીવિકા ચલાવનાર, પ્રદ્ધિરસ-સાતાના અભિમાનવાળો એ પાંચ પ્રકારે અભિયોગ ભાવના કરે છે. તેમાં - કૌતુક * સૌભાગ્યાદિ માટે સ્નાન કરાવવું. ભૂતિકર્મ-જવરાદિ વાળાને ભસ્મ ચોપડવી. પ્રષ્નાપ્રશ્ન - સ્વMવિધા. સ્વલિંગી - જોહરણાદિ સાધુના ચિહ્નવાળા. તે કેવા હોય? દર્શન-સમ્યક્દર્શન, વ્યાપત્ત - ભષ્ટ થયું છે જેઓનું એવા નિકૂવોને. વળી દેવલોકમાં ઉત્પન્ન થનારા. આથી એમ જણાવ્યુ કે દેવપણાથી બીજે પણ અધ્યવસાયને અનુસાર તેઓની ઉત્પત્તિ લાગે. - હવે હસાવનારની વ્યાખ્યા - ભાંડની માફક બીજાના વેષ અને ભાષા સંબંધે છિદ્ર જોતો વેષ અને વચન વડે પોતાને અને બીજાને હાસ્ય ઉપજાવનાર. વિસ્મય ઉપજાવવા વિશે - ઈન્દ્રજાલાદિ પ્રમુખ કુલ્લ વડે તથા પ્રહેલિકા અને આભાણકાદિ તેવા ગ્રામ્યજનને વિસ્મય પમાડે તે. જે સંયત છતાં આ અપશસ્ત ભાવના ભાવે, તે તેવા પ્રકારના કંદાદિ દેવોમાં ઉત્પન્ન થાય છે, પણ ચારિત્ર હિત છે તે વિકો જાણવો. એટલે કદાચિત તથાવિધ દેવોમાં ઉત્પન્ન થાય અને કદાચિત્ નાક, તિર્યંચ, મનુષ્યગતિમાં ઉપજે. ચક પરિવ્રાજક - ટોળા વડે ભિક્ષા માંગી આજીવિકા ચલાવનાર ગિદંડી, Page #118 -------------------------------------------------------------------------- ________________ 20/-/5/503 221 રરર પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ પરંતુ અહીં તેનો પ્રસંગ નથી, માટે અસંજ્ઞી વડે બાંધેલ આયુ તે અસંજ્ઞી આયુ એવા સંબંધ વિશેષને જણાવવા કહે છે. અસંજ્ઞી આયુ બાંધતો રત્નપ્રભાના પહેલાં પ્રતટને આશ્રીને દશ હજાર વર્ષનું આયુ બાંધે છે. ઉત્કૃષ્ટ આયુ પલ્યોપમનો અસંખ્યાત ભાગ બાંધે છે. આ રાપભાના ચોથા પ્રતરમાં મધ્યમ સ્થિતિક નાકને આશ્રીને જાણવું. પ્રથમ પ્રસ્તટે જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષ, ઉત્કૃષ્ટ નેવું હજાર. બીજા પ્રતટે જઘન્ય સ્થિતિ દશ લાખ, ઉત્કૃષ્ટ તેવું લાખ, બીજા પ્રતટે જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વકોટી વર્ષ, એમ ચોથા પ્રતટમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાગરોપમનો દશમો ભાગ, તેથી અહીં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ મધ્યમ સ્થિતિ સમજવી. તિચિ સૂત્રમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ યુગલિક તિર્યંચોને આશ્રીને જાણવો. એમ મનુષ્યાય પણ જઘન્ય અંતર્મુહર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ જાણવો અહીં પણ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ યુગલિક મનુષ્યને આશ્રીને જાણવો. દેવાયુ નૈરયિકાયુની માફક જાણવું. જેમ નૈરયિક અસંજ્ઞી આયુ જઘન્યથી દશ હજાર વર્ષ, ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ પ્રમાણ કહ્યું છે, તેમ દેવ સંજ્ઞી આયુ કહેવું. અહીં અસંજ્ઞી આયુનું અલાબદુત્વ કહ્યું છે, તે આયુના લઘુપણા અને દીર્ધપણાંને આશ્રીને સમજવું. થાય છે. જેણે સંયમની વિરાધના કરી છે, એઓની જઘન્ય ભવનવાસીમાં, ઉત્કૃષ્ટ સૌધર્મ કલ્પે ઉત્પત્તિ થાય છે. (પ્રશ્ન) વિરાધિત સંયમવાળાની સૌધર્મ કપમાં ઉત્પત્તિ થાય એમ જે કહ્યું તે કેમ માનવું ? કેમકે સુકુમાલિકાના ભવમાં વિરાધિત સંયમવાળી દ્રૌપદી પણ ઈશાન કો ઉત્પન્ન થયાનું સંભળાય છે. (ઉત્તર) એમાં કંઈ દોષ નથી. કેમકે તેની સંયમવિરાધના ઉત્તરગુણ વિષયક માત્ર બકુશપણાને કરનારી છે, પણ મૂલગુણ વિરાધના નથી. સંયમની ઘણી વિરાધના હોય તો સૌધર્મક૨ સુધી ઉત્પત્તિ કહી. જો સંયમવિરાધના માત્ર પણ સૌધર્મ કલો ઉત્પત્તિનું કારણ થાય તો ઉત્તરગુણાદિમાં વિરાધના કરનારા બકુશાદિની અટ્યુતાદિ કલો ઉત્પત્તિ કેમ ઘટે ? કેમકે તેઓ પણ કથંચિત્ ઉત્તરગુણ વિરાધક છે. અસંજ્ઞી દેવોમાં ઉત્પન્ન થાય તેમ કહ્યું અને તે દેવોમાં આયુષ વડે ઉપજે છે, માટે અસંજ્ઞી આયુ નિરૂપણ હવે કરે છે * સૂત્ર-૫૦૮ : ભગવન / સંજ્ઞીનું આણુ કેટલા પ્રકારનું કહ્યું છે ? ગૌતમાં ચાર પ્રકારે અસંtીનું આણુ કહ્યું છે. તે આ પ્રમાણે - નૈરયિક અસંજ્ઞી આયુ યાવત્ દેવ અસંજ્ઞી આયુ. ભગવાન ! આસંજ્ઞી જીવ શું નૈરયિકાયુ બાંધે યાવત્ દેવાયુ બાંધે ? ગૌતમ / નૈરયિકનું પણ આયુ બાંધે યાવત્ દેવનું આયુ પણ બાંધે. નૈરયિકનું આયુ બાંધતો જઘન્યથી દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ આયુ બાંધે. તિરાનું આયુ બાંધે તો જઘન્ય અંતમુહુર્ત ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતા ભાગનું આયુ બાંધે, એ પ્રમાણે મનુષ્ય આયુ પણ જાણવું, દેવાસુ, નૈરયિકાયુ માફક જણવું. ભગવાન ! એ નૈરયિક અસંજ્ઞી આયુ યાવત્ દેવ સંજ્ઞી આયુમાં કોણ કોનાથી આ૫, બહુ, તુલ્ય કે વિશેષ અધિક છે ? ગૌતમ ! સૌથી થોડું દેવ અસંજ્ઞી આવ્યું છે, તેનાથી મનુષ્ય અસંજ્ઞી આયુ અસંખ્યાતગણું છે, તેનાથી વિચ સંજ્ઞી આયુ અસંખ્યાતગણું છે, તેનાથી નૈરયિક સંજ્ઞી આયુ અસંખ્યાતગણું છે. * વિવેચન-૫૦૮ : અસંજ્ઞી છતાં પભવને યોગ્ય આયુ બાંધે તે અસંજ્ઞી આયુ કહેવાય. નૈરયિકને યોગ્ય અiીએ બાંધેલું આયુ તે નૈરયિક સંજ્ઞી આયુ કહેવાય છે, એમ બીજા આયુ પણ જાણવા. અહીં અસંજ્ઞી આયુ, અસંજ્ઞી અવસ્થામાં અનુભવાતુ આયુ પણ કહેવાય છે, | મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૨૦નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ - X - X - X - X -x - 5 ભાગ-૨૧-મો પૂરો થયો Page #119 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ-વિભાગીકરણ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર * સટીકઅનુવાદ/૨ પ્રજ્ઞાપનાત્ર સટીક અનુવાદ ભાગનો ક્રમ | પદોની સંખ્યા 1 | 20 2] 21 | પદ-૬ થી 20 પદ-૨૧ થી 36 ત્રણ ભાગોમાં આ આગમ વિભાજિત છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.