Book Title: Agam 38 Chhed 05 Jitkalpa Sutra Shwetambar
Author(s): Purnachandrasagar
Publisher: Jainanand Pustakalay
Catalog link: https://jainqq.org/explore/021040/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir । कोबातीर्थमंडन श्री महावीरस्वामिने नमः ।। ।। अनंतलब्धिनिधान श्री गौतमस्वामिने नमः ।। ।। गणधर भगवंत श्री सुधर्मास्वामिने नमः ।। ।। योगनिष्ठ आचार्य श्रीमद् बुद्धिसागरसूरीश्वरेभ्यो नमः ।। । चारित्रचूडामणि आचार्य श्रीमद् कैलाससागरसूरीश्वरेभ्यो नमः ।। आचार्य श्री कैलाससागरसूरिज्ञानमंदिर पुनितप्रेरणा व आशीर्वाद राष्ट्रसंत श्रुतोद्धारक आचार्यदेव श्रीमत् पद्मसागरसूरीश्वरजी म. सा. जैन मुद्रित ग्रंथ स्केनिंग प्रकल्प ग्रंथांक :१ जैन आराधना न कन्द्र महावीर कोबा. ॥ अमर्त तु विद्या श्री महावीर जैन आराधना केन्द्र शहर शाखा आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर कोबा, गांधीनगर-श्री महावीर जैन आराधना केन्द्र आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर कोबा, गांधीनगर-३८२००७ (गुजरात) (079) 23276252, 23276204 फेक्स : 23276249 Websiet : www.kobatirth.org Email : Kendra@kobatirth.org आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर शहर शाखा आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर त्रण बंगला, टोलकनगर परिवार डाइनिंग हॉल की गली में पालडी, अहमदाबाद - ३८०००७ (079)26582355 - - - For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra leicile he fais e relies www.kobatirth.org સંશોધન કરી અંકગ કા એગ કર્યાં. એલા આગમોધ્ધારક For Private And Personal Use Only એપ્લા પૂ. આચાર્યદેવ શ્રી આનંદતાગરસૂરીશ્વરજી મ.સા ના ચરણે શત્ શત્ વંદન... Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobetirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir देवसूर तपागच्छ समाचारी संरक्षक-सुविहित सिध्धांत पालक बहुश्रुतोपासक-गीतार्थवर्य-चारित्र चूडामणि-आगमोध्यारक पूज्यपाद आचार्यदेवेश श्री आनंदसागर सूरीश्वरजी महाराजा संशोधित-संपादित ४५ आगमेषु ॥श्री जीतकल्प सूत्र॥ * आलेखन कार्य-प्रेरक-वाहक प्रवचन प्रभावक पू. आ.श्री हेमचन्द्रसागर सूरिजी म.सा. शिष्यरत्न पू. गणिवर्यश्री पूर्णचन्द्रसागरजी म.सा. * आलेखन कार्यवाहक संस्था पूज्यपाद सागरजी महाराजा संस्थापित जैनानंद पुस्तकालय-सुरत - For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobetirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आलेखन कार्ये किंचित संम्मराणि * आलेखन कार्ये आशीवृष्टिकारका : पू. गच्छा. आ. श्री सूर्योदयसागर सूरीश्वरजी म.सा. पू. आ. श्री. नरेन्द्रसागर सूरीश्वरजी म.सा. पू. आ. श्री अशोकसागर सूरिजी म.सा. पू. आ. श्री जिनचन्द्रसागर सूरिजी म.सा. पू. आ. श्री हेमचन्द्रसागर सूरिजी म.सा. * आलेखन कार्ये केचित् मार्गदर्शका : पू. आ. श्री दोलतसागर सूरिजी म.सा. पू. पं. श्री हर्षसागरजी म.सा. पू. गणीश्री सागरचन्द्रसागरजी म.सा. पू. गणी श्री नयचन्द्रसागरजी म.सा. पू. गणी श्री अक्षयचन्द्रसागरजी म.सा. पू. मुनि श्री लब्धिचन्द्रसागरजी म.सा. माहिती दर्शक पत्र आलेखन कार्ये सहयोग प्रदाता : मुनिश्री आगमचन्द्रसागरजी म.सा. श्राद्धगुणसंपन्न श्री नरेन्द्रभाई मुक्तिलाल महेता (सूईगाभवाला) - प्रथम संस्करण - सं. २०६१, का. सु.५. - कृति - २५० -कोऽधिकारी...?- श्रूत भाण्डागारं श्रमणप्रधान चतुर्विध संघाश्च -संग्राहकालय-जैनानंद पुस्तकालय, गोपीपुरा, सुरता - व्यवस्थापका: श्री उषाकांतभाई झवेरी- श्री नरेशभाई मद्रासी-श्री श्रेयस के.मर्चन्ट - आवास : निशा-११ले माले ,गोपीपुरा, काजी- मेदान, तीनबत्ती, सुरत. दूरभाष - २५९८३२६(०२६१) - मुद्रण कार्यवाहक श्री सुरेश डी. शाह ( हेमा)-सुरता संपादक श्री For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥प्राक्-कथन। છે લ્થ અઢારિયા પાણી સુષમ-ઢોષ રૂપિયા, ઢી; ગાઢ સહં દૂત્તા...! ન ફૂઃો નિગમો છે દુખકાળે જિનાગમ-જિન પ્રતિમા ભવિયણ કું આધારા...!! ભવાટવીમાં ભ્રમિત પ્રાણીને ભીમ મહાટવીમાંથી બહાર લાવનાર મિથ્યાત્વરૂપ અંધકારમાંથી પ્રકાશ તરફ ગતિ કરાવનાર શ્રુતજ્ઞાનની મહત્તા અદ્વિતીય કક્ષાની છે. શ્રુતજ્ઞાનનો મહીમા પરમ મનનીય અને માનનીય હોવાના કારણે પ્રભુ શાસનમાં પરમ આધાર ભૂત કરણ તરીકે ગણના કરી છે. આગમએ વીર પ્રભુની વાણી સ્વરૂપ છે. આગમોની રચના કાળઃ- પ્રભુ મહાવીર સ્વામીના શાસનની અપેક્ષાએ વીર નિર્વાણ સંવત પૂર્વે ૨૯, વિક્રમ સંવત પૂર્વે ૪૯૯ વર્ષે વૈશાખ સુદ એકાદશી દિને તારક તીર્થંકર પ્રભુ મહાવીર દેવની ત્રિપદીને પામી આદ્ય ગણધર અનંતલબ્ધિ નિધાન શ્રી ઈન્દ્રભૂતિ (ગૌતમસ્વામીજી) આદિ એકાદશ ગણધરોએ આગમોની રચના કરી તેજ ક્ષણે પ્રભુએ તેની યથાર્થતા-ગણાનુજ્ઞા-શાસનાનુજ્ઞા આદિના વાસક્ષેપથી જાહેર કરી. ગણધર ભગવંતના શિષ્યો-મુનિઓએ યથાયોગ્યતાનુંસાર શિષ્ય-પ્રશિષ્યાદિ પરિવારને વિનયપૂર્વક શાસ્ત્ર નિર્દિષ્ટ વિધિ-મર્યાદા પૂર્વક ગુરૂ પાસેથી મુખપાઠ રીતે દ્વાદશાંગીનો અભ્યાસ કરતા હતાં, લખીને કે લખેલ પુસ્તકો દ્વારા ભણવા અંગે તત્કાળે પરંપરા ન હતી. પ્રથમ વાચના :- વીર પ્રભુના નિર્વાણબાદ તેમની પટ્ટ પરંપરામાં પાંચમા કેવલી તરીકે પ્રસિધ્ધ શ્રી ભદ્રબાહુ સ્વામીજીના સમયમાં વિષમકાલના બલના પ્રભાવે ભયંકર બાર વર્ષીય દુકાળ પડ્યો સાધુઓ અનુકૂળતા મુજબ વેર વિખેર થયાં, સાથો સાથ વીર નિ. સં. ૧૫૫ લગભગમાં નંદવંશના સામ્રાજ્યનો પલટો થયો, દેશમાં ભયંકર આંધી વ્યાપી, જૈન શ્રમણોના વિહારના કેન્દ્રરૂપ મગધ દેશની | Rપ્રાથના | સંપાદ્રઢ શ્રી ] For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજધાની પટણા અને પંજાબ વચ્ચેના પ્રદેશો ભીષણ પરિસ્થિતિમાં મૂકાયા, શ્રમણ સમુદાયના વિખરાઈ જવાથી આગમોનું પઠન-પાઠન ખુબ જ અવ્યવસ્થિત થયું, જ્ઞાની પુરૂષોમાંથી કેટલાયે સ્વર્ગે પધાર્યા, મુખપાઠની પધ્ધતિ પર એક જબરદસ્ત ધક્કો લાગ્યો પરિસ્થિતિને સુધારવા વીર વિ. સં.-૧૬૦ લગભગમાં પાટલીપુત્ર નગરે (પટના-બિહાર) શ્રી સ્થૂલભદ્ર સ્વામીની અધ્યક્ષતામાં શ્રમણ સંઘ એકત્રિત થયો, ગીતાર્થોની, સલાહ મુજબ દ્વાદશાંગીની સંકલના વ્યવસ્થિત કરવાનો પ્રયાસ કર્યો, પ્રાયઃ આ પ્રથમ આગમ વાચના થઈ તેનું નામ “ શ્રી દ્વાદશાંગશ્રુતસંકલન' નામે પંકાયાનો ઇતિહાસ મળે છે. દ્વિતીય વાચના:- તેમના પછી જિનકલ્પીના અભ્યાસક આર્ય મહાગિરીજીના ગુરૂ ભ્રાતા પૂ. આ. શ્રી આર્ય સુહસ્તિ સૂરિ પ્રતિબોધિત પ્રભુ શાસનના ચરમ ભક્ત સમ્રાટ સંપ્રતિએ ઉજજૈનમાં આર્ય સુહસ્તિ મ.ને વિનંતી કરી તેમના સાનિધ્યમાં વીર વિ. સં. ૨૪૫ થી ૨૮૧ના વર્ષોમાં જિનાગામની સાચવણી સુરક્ષિત રહે તેવા યથાર્થ પ્રયાસો કર્યા, પઠન-પાઠનની વ્યવસ્થામાં આવેલી ખામીને દૂર કરી જેથી આ બીજી વાચનાનું નામ “ આગમ સંરક્ષણ વાંચના' દૃષ્ટિ ગોચર થાય છે. તૃતીય વાચના:- મૌર્ય રાજવંશીઓનો સેનાપતિ પુષ્યમિત્રે રાજદ્રોહ કરી રાજા બન્યો ધર્માધ બનેલા સમ્રાટ સંપ્રતિની શાસન પ્રભાવનાને નામ શેષ કરવા તેણે જૈન શ્રમણો તથા બૌધ્ધ શ્રમણોના શિરચ્છેદ કરાવી કાળો કેર વર્તાવ્યો, સાધુઓ પ્રાણ રક્ષાર્થે કલિંગ દેશ તરફ ચાલ્યા ગયા, કલિંગાધિપતિ મહામેઘવાહન ખારવેલ મહારાજા પરમ જૈન હતાં. આ પ્રમાણે પ્રાણ બચાવવાની વ્યથામાં જિનાલયો તથા. આગમ પઠન-પાઠનની વ્યવસ્થાને જબરદસ્ત હાની થવા પામી, કલિંગ દેશના રાજા ભિખુરાય ખારવેલે તેનો પરાજય કરી ફરી જીવંત કરવા પ્રયાસ કર્યો વીરનિ. સં. ૩૦૦ થી ૩૩૦ સુધીના મધ્યાહ્ન કાલમાં મુનિ સમેલનમાં જિનકલ્પિની તુલના કરનાર પૂ.આ. મહાગિરીના શિષ્યોપ્રશિષ્યો આ. બલિસ્સહ સૂ.મ. આ. દેવાચાર્ય, આ. ધર્મસેન વિગેરે ૨૦૦ શ્રમણો, આ. સુસ્થિત સૂરિ વગેરે સ્થવિર કલ્પિ ૩૦૦ શ્રમણો, આર્યા પોઈણી વિગેરે ૩૦૦ શ્રમણીઓ, સીવંદ, ચૂર્ણક, સેલગ વગેરે ૭૦૦ શ્રાવકો અને પૂર્ણ મિત્રાહિ ૭૦૦ શ્રાવિકા દ્વારા ત્રીજી આગમ [ સૌપ્રા-૨થનો | | संपादक श्री For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાચનામાં અગિયાર અંગો અને દશ પૂર્વેના પાઠોને વ્યવસ્થિત કરવામાં આવ્યા. ચતુર્થ વાચના:- કાલાધિન અંતિમ દશપૂર્વધર, બાલ વૈરાગી, અનુપમ સંવેગી શ્રી વજસ્વામીએ અંતિમ સમયે સ્વ પટ્ટધર શ્રીવજસેન સુ.મ.ને ભયંકર દુકાલના ચરમ સમયની જાણમાં “લાખ સોનૈયા આપીને એક હાંડી ભાતની ચડશે તેના બીજા દિવસથી સુકાલ થશે’ આ વાત જણાવી આવો ભયંકર દુકાળ વીર નિ. સં. ૫૮૦ થી ઉત્તર ભારતમાં વ્યાપ્ત થયો. જેમાં ગણો-કુલો-વાચકવંશો માત્ર નામશેષ થઈ ગયા. આગમ વારસો ટકાવનાર મુનિપુંગવોની સંખ્યા જૂજ થઈ ગઈ કાળ-બળ ક્ષયે ધારણા શક્તિની અનુકૂળતા પ્રમાણે પણ જો આગમનું સંકલન કરવામાં નહીં આવે તો રહ્યા સાધુઓ પણ રહેલા આગમના વારસાને સાચવવા સમર્થ ન નિવડી શકે માટે ભવિષ્યના અલ્પશક્તિવાળા પણ મેઘાવી સાધુઓને રાખવામાં વિષયાનુસંધાન દ્વારા સુગમતા સાંપડે તેથી સમકાલીન અન્ય પ્રભાવક આચાર્યોની સંમત્તિ લઈ શ્રી આર્યરક્ષિત સૂરિ મ. ચાર અનુયોગની વ્યવસ્થા કરી. આગમોને ચિરંજીવ બનાવ્યા વીર નિ. સં.૫૯૨ લગભગમાં દશપુર (મંદસૌર) (માલવા) નગરે ચોથી વાચના થઈ. પંચમ વાચના:- વીર સં. ૮૩૦ થી ૮૪૦ લગભગમાં પૂ. આ. સ્કંદિલ સૂરિએ ઉત્તરાપથના મુનિઓને મથુરામાં તથા નાગેન્દ્રવંશીય પરમ પ્રભાવક શ્રી હિમવંત ક્ષમા શ્રમણના શિષ્ય આ. શ્રી નાગાર્જુન સૂરિએ દક્ષિણાપથના મુનિઓને વલભીમાં આગમોની સંકલના કરવા એકઠા થયા કીંતુ તે સમયની દેશગત અંધાધુંધીના કારણે એક જ સાથે ભિન્ન-ભિન્ન સ્થળે આગમવાચનાઓ કરી ભવિષ્યમાં માથુરી અને વલભીવાચનાઓના પાઠ ભેદોનું સમન્વય સહજ થઈ જશે આ હેતુપૂર્વક પાંચમી વાચના કરી. ષષ્ઠી વાચના:- તેજ ભાવનાઓ અનુસાર માઘુરી વાચનાના વારસદાર આ. શ્રી દેવર્કિંગણી ક્ષમાશ્રમણે તથા વલભીવાચનાના વારસદાર આ. શ્રી કાલિક સૂરિએ ભેગા મળી. શ્રમણ સંઘને એકત્રિત કરી, કાલક્રમે વિણસી જતા આગમના ખજાનાને સ્થાયી બનાવવાના શુભ આશયથી શ્રી શત્રુંજ્યાધિષ્ઠાયક શ્રી કપર્દીયક્ષ આદિ દૈવીક સહાયકથી ૫૦૦ આચાર્યાદિઓએ મળી વલભીપુર(વળા સૌરાષ્ટ્ર)માં [ tપ્રાથનો | | संपादक श्री For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobairth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુસ્તકારૂઢ રૂપ આગમ વાચના કરી, આ વાચનામાં ચોરાશી આગમોનું વ્યવસ્થિત સંકલન તાડપત્રના પાના ઉપર લિપિબધ્ધ કરી આગમોને પુસ્તકારૂઢ કરવાનું કાર્ય સાધુ ભગવંતોએ કર્યું. તેમજ અન્ય મહત્ત્વના ગ્રંથોનું પુસ્તકાલેખન કાર્ય થયેલ, ત્યારબાદ સાધુ સત્યમિત્ર સ્વર્ગે ગયા અને વીર વિ. સં. ૧000માં વર્ષો પૂર્વજ્ઞાનનો વિચ્છેદ થયો તેમ મનાય છે. પ્રભુવીરના શાસનમાં ઉપરોક્ત “છ” વાચનાઓના માધ્યમે ૧000 વર્ષના ગાળામાં થયેલ શ્રતોધ્ધારનો ઇતિહાસ મોજૂદ છે. ત્યાર પછી ૧૫૦૦ વર્ષ સુધી આગમ વાચનાનો કે શ્રતોદ્ધારનો કોઈ ઉલ્લેખ નથી મળતો. તેમજ વિષમકાળના પ્રભાવથી ૧૦મી સદીની સમાપ્તિ કાળથી શિથિલાચારની વૃધ્ધિ થવાથી આગમિક જ્ઞાનની પરંપરા સુવિદિત ગીતાર્થ, આચાર સંપન્ન શ્રમણોના હાથમાં રહી નહીં પરિણામે હસ્તલિખિત પ્રતોમાં રહેલ આગમો અધિકારીને પણ મળવા દુર્લભ બન્યા. છેવટે વીસમી સદીના ઉત્તરાર્ધના પ્રારંભકાળે સુવિહિત સંવેગી સાધુઓમાં આચાર નિષ્ઠા, વિશિષ્ટ વૈરાગ્યની પ્રબલ ભૂમિકા આદિ સુદૃઢ હોવા છતાંય આ બધાને ટકાવવા માટેના જરૂરી સંજોગો ન મળતાં આગમિક જ્ઞાનની માત્રા પઠન-પાઠનની શાસ્ત્રીય પરંપરા સુરક્ષિત ન રહી શકવાના કારણે ખુબ જ અલ્પ માત્રામાં રહેવા પામી - આવા અવસરે શ્રમણસંઘની ૧૮પ્રસિધ્ધ શાખાઓમાં વધુ પ્રભાવશાળી ‘સાગરશાખાના અદ્વિતીય પ્રતિભા સંપન્ન પ્રૌઢધીષણશાલી અનેકવાદો કરી તપાગચ્છની વિજય પતાકા ફેલાવનાર પૂ. મુનિરાજ શ્રી ઝવેરસાગરજી. મ.ના. એક માત્ર શિષ્ય નવ માસના ટૂંકા ગાળાનો જ ગુરૂ સહવાસ છતાં પૂર્વજન્મની આરાધનાના બળે એકલે હાથે ન્યાય-વ્યાકરણ, આગમટીકા આદિ અનેક સાધના ગ્રંથોનું અગાધ વિદ્વત્તા પૂર્ણ જ્ઞાન મેળવી પૂ. ગુરૂદેવ શ્રી ઝવેરસાગરજી મ.ની આગમોની પારદેશ્વતાના વારસાને તે ગુરૂદેવશ્રીના અન્તિમ સમયના “ બારમો વા બચ્ચાસ વરોવર સ્રરનાશબ્દ પાછળ રહેલ ઉંડા અંતરના આશિષના બળે આગમિક તલસ્પર્શી અગાધ માર્મિક જ્ઞાન આપ મેળે મેળવી વીર વિ. સં. ૨૪૪૦ વિ.સં. ૧૯૭૦માં કો'ક મંગલ ચોઘડીએ જિનશાસનના એક મહાન ધુરંધર સમર્થક પ્રભાવક શાસ્ત્રોના પારગામી || પ્રાથનો ] संपादक श्री For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચાર્યભગવંતો વર્ષો જૂની શ્રમણસંઘની ફરજ અને જવાબદારી રૂપ આગમોના અણમોલ વારસાને સુરક્ષીત રાખવાના પ્રશ્ન ફરીથી ઉપસ્થિત કરી. રાજ્યદ્વારી ઉપદ્રવો, ધમધ ઝનૂન, બ્રિટીશ હકુમત, જનતામાં ફેલાયેલ ક્રાન્તિકારી વિચારધારા, પશ્ચાત્ય કેળવણીના સંસ્કાર આદિ સંઘર્ષ કાળમાં પુસ્તકો પ્રતો મેળવવી અતિકઠીન હતી તે સમયે જુદા જુદા ખૂણે રહેલી હસ્તપ્રત-તાડપત્ર આદિ પરથી સંશોધન કરી જાત મહેનતે પ્રેસકોપીથી માંડીને સુધારવા સુધીની સંપૂર્ણ દેખરેખ જવાબદારીથી આગમ ગ્રંથોની મર્યાદિત પ્રતિઓ છપાવી સામુદાયિક વાચનાઓ વિ. સં. ૧૯૭૧થી ૧૯૭૭ સુધીમાં પાટણ-કપડવંજ-અમદાવાદ-સુરત આદિ ક્ષેત્રોમાં છ-છ મહીનાની વાચનાઓ ગોઠવી સેંકડો સાધુસાધ્વીઓને આગમોને વાંચવાની પરિપાટી આદિનો સંપૂર્ણ ખ્યાલ કરાવ્યો સાત સામુહીક વાચનાઓમાં ૨૬ ગ્રંથો વાંચ્યા તેમાં લગભગ ૨,૩૩,૨૦૦ શ્લોકની વાચના આપી તથા આગમ દિવાકર પૂ. મુનિશ્રીપુણ્યવિજયજી મ. આદિને પણ આ ક્ષેત્રે આગળ વધવા અંગૂલ નિર્દેશ કરી આ મહાપુરુષે શ્રુત સરિતાને ધોધમાર વહેતી કરી છે. આ મહાપુરુષ તે પ્રાતઃ સ્મરણીય ગુજરાત-માલવા-રાજસ્થાન-બંગાલ- બિહાર આદિ અનેક ક્ષેત્ર સંઘો તથા સુરત સંઘના આમૂલચૂલ ઉપકારી, આગમોધ્ધારક ધ્યાનસ્થ સ્વર્ગસ્થ પ.પૂ. આયાર્યશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મહારાજ જેઓ “પૂ. સાગરજી મ.ના લાડીલા, હુલામણા નામથી પણ પ્રસિદ્ધ હતાં તેમના જ સંશોધિત આગમો અમને પ્રતાકારે પુર્ન મુદ્રિત કરાવવાનો લાભ પ્રાપ્ત થયો છે. તા.ક. વર્તમાન કાળે ગ્રન્થો, શાસ્ત્રો, સુવિહિત ગીતાર્થ આર્ય ભગવંતો, ઈતિહાસકારો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર વીર નિર્વાણના ૧૦00 વર્ષમાં છ-છ વાચના-સંકલન બાદ ૧૫૦૦ વર્ષ સુધીમાં આવું કોઈ કાર્ય થયેલ જણાતું નથી ત્યાર બાદ એકલા હાથે આપ બળે સૌ પ્રથમ આગમ ઉધ્ધારના ભગીરથ કાર્ય કરનાર ગુરૂદેવને કોટી-કોટી વંદના... | પ્રારા- ઋથનો | [ સંપાર શ્રી For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobetirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥श्री जीतकल्प सूत्र। क्य-पवयण-प्पणामो वोच्छं पच्छित्तदाण-संखेवीजीयव्वहार-गयं जीयस्स विसोहणं परम॥१॥संवर- विणिज्जाओ मोक्खस्स पहो, तवो पहो तासिीतवसो य पहाणंगंपच्छितं, जंच नाणस्स ॥२॥ सारो चरणं, तस्स वि नेव्वाणं, चरण-सोहणत्थं चोपच्छित्तं, तेण त्यं नेयं मोक्खत्थिाऽवस्सं ॥३॥तं दसविह मालोयण १-पडिक्मणोभय २,३ विवेग ४- वोस्सगी ५ोतव६-छेय ७. मूल८अणवठ्ठया ९ य पारञ्चिए १० चेव ॥ ४॥ करणिज्जा जे जोगा तेसुवउत्तस्स निरइयारस्सा छउमत्थस्स विसोही जइणो आलोयणा भणिया ॥५॥आहाराइ-गहणे तह बहिया निगमेसुऽणेगेसु। उच्चार-विहारावणि-चेइय-जइ-वन्दणाईसु॥६॥जंचन करणिज्ज जइणो हत्थ-सय-वाहिरायरियो अवियडियम्मि असुद्धो, आलोएन्तो तयं सुद्धो ॥ ७॥ कारण विणिग्गयस्स य स-गणाओ पर - गागयस्स वि यो उवसंपया-विहारे आलोयण-निरइयारस्म ॥ ८॥ गुत्ती-सभिइ-माए गुरूणो आमायणा विणय-भंगे ।। इच्छाईणमकरणे लहस मुसाऽदिन्न-मुच्छासु ॥९॥ अविहीइ कास-जंभिय-खुय-वायासंकिलिट्ठ-कम्मेसु । कन्दप्य-हास-विगहाकसाय-विसयाणुसंगसु ॥१०॥खलियस्सयसव्वत्थ वि हिंसमणावजओ जयन्तस्सोसहसाणाभोगेण व भिच्छा कारो पडिक्कमणं |॥श्री जीतकल्प सूत्र॥ | पू. सागरजी म. संशोधित For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | ॥ ११॥ आभोगेण वि तणुएसु नेह-भय-सोग- बाउसाईसु। कन्दप्प-हास - विगहाईसु नेयं पडिकमणं ॥ १२ ॥ संभम-भयाउरावइ - सहसाऽणाभोगणय्य - वसओ वा । सव्व-वयाईयारेतदु भयमा संकिए चेव ॥ १३ ॥ दुच्चिन्निय-दुब्भासिय- दुच्चिट्ठिय- एवमाइयं बहुसो । उवउत्तो वि न जाणइ जं देवसियाइ - अइयारं ॥ १४ ॥ सव्वेसु वि बीय-पए दंसण-नाण-चरणा वराहेसु । आउत्तस्स तदुभयं सहसक्काराइणा चेव ॥ १५ ॥ पिण्डोवहि- सेज्जाई गहियं कडजोगिणो वउत्तेण । पच्छा नायमसुद्धं सुद्धो विहिणा विगिञ्चन्तो ॥ १६ ॥ कालऽद्धाणाइच्छिय - अणुग्गयत्थमिय - गहियमसढो । कारण- गहि-उव्वरियं भत्ताइ - विगिञ्चियं सुद्धो ॥ १७॥ गमनागमण-विहारे सुयम्मि सावज्ज-सुविणयाईसु । नावा-नई- सन्तारे पायच्छितं विउस्सग्गो ॥ १८ ॥ भत्ते पाणे सयणासणे य- अरिहन्त-समण-सेज्जासु । उच्चारे पासवणे पणवीसं होन्ति ऊसासा॥ १९ ॥ हत्थ-सय-वाहिराओ गमणाऽऽगमणाइएस पणवीस। पाणिवहाई- सुविणे सयमट्ठसयम चउत्थमि ॥ २० ॥ देसिय-राइय-पक्खिय- चाउम्मास - वरिसेसु परिमाणं । सयमद्धं तिन्नि सया पंच-सयट्टुत्तर सहस्सं ॥ २१ ॥ उद्देससमुद्दे से सत्तावीसं अणुण्ण वणियाए। अट्ठेव य ऊसासा पट्टवण-पडिक्कणमाई ॥ २२ ॥ उद्देसझयण-सुयक्खन्धंगेसु कमसी पमाइस्स । कालाइकमणाइसु नाणायाराइयारेसु ॥ २३ ॥ निव्विगइय-पुरिमड्ढेगभत्त-आयंबिल चणागाढे। पुरिमाई खमणन्तं आगाढे; एवमत्थे वि ॥ २४ ॥ सामन्नं पुण सुत्ते मयमायामं चउत्थमत्थम्मि। अप्पत्ताऽपत्ताग्वत्त-वायुणुद्देसणाइसु य ॥ २५ ॥ कालाविसजणाइसु मण्डलि - वसुहाऽपमज्जणाइसु यो निव्वीइयमकरणे अक्ख-निसेज्जा अभत्तट्ठो ॥ २६ ॥ आगाढाणा गाढम्मि सव्व-भंगे य देस-भंगे या जोगे छट्ठ॥ श्री जीतकल्प सूत्रं ॥ २ पू. सागरजी म. संशोधित For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir चउत्थं चउत्थमायम्बिलं कमसो॥२७॥ संकाइएसु देसे खमणं भिच्छोक्वूहणाइसु य । पुरिमाई खमणन्तं भिक्खु-प्पभिई व चउण्हं॥| २८॥एवं चिय पत्तेयं उबवूहाई॥म करणे जइणं आयामन्तं निव्वीइगाइ पासत्थ-सड्ढेसु ॥२९॥परिवाराइ-निमित्तं भमत्त-परिपालणाइ वच्छल्ले। साहमिओ त्ति संजम-हे वा सव्वहिं सुद्धो ॥३०॥ एगिन्दियाण घट्टणमगाढ-गाढ-परियावणुद्दवणे। निव्वीयं पुरिमर्छ आसणमायामगं कमसो॥३१॥ पुरिमाई खमणन्तं अणन्त-विगलिन्दियाण पत्तेयी पञ्चिन्दियभिम एगासणाइकल्लाणय महेगं ॥३२॥ मोसाइसु मेहुण - वजिएसु दव्वाइ-वत्थु-भिन्नेसु। हीणे मझुक्कोसे आसणमायाम-खभाई ॥ ३३॥ लेवाडय-परिवासे अभत्तहो | सुक्क -सन्निहीए या इयराए छ?-भत्तं, अट्ठमगं सेस-निसिभत्ते ॥ ३४॥ उद्देसिय-चरिम-तिगे कम्मे पासण्ड-स-घर-भीसे यो बायरपाहुडियाए सपच्चवायाहडे लोभे ॥३५॥ अइरं अणन्त-निक्खित्त-पिहिय-साहरिय-मीसयाईसो संजोग-स-इंगाले दुविह-निमित्ते या खमणं तु॥३६॥ कम्मुद्देसिय-भीसे धायइ-पगासणाइएसुं चोपुर-पच्छ-कम्म-कुच्छिय-संसत्तालित्त-कर-भत्ते ॥ ३७॥ अइरं परित्तनिक्खित्त-पिहिय-साहरिय-भीसयाईसु। अइमाण-धूम-कारण विवजए विहिय मायाम ॥ ३८॥ अझोयर-कड-पूइय-मायाऽणन्ते परंपरगए यो भीसाणन्ताणन्तरगया इ० चे गमासणयं ॥३९॥ ओह-विभागुहेसोवगरण-पूईय-ठविय-पागडिए। लोउत्तर-परियट्टियपभिच्च-प्रभावकीएय ॥ ४०॥ सग्गामाहड-दर-जहन्न-मालोहडोझरे पढमे। सुहुम-तिगिच्छ-सन्थव-तिग-मक्खिय-दायगो वह५॥४१॥ पत्तेय-परंपर-ढविए-पिहिय-भीसे अणन्तराईसु। पुरिमटुं संकाए जं संकइ तं समावज्जे ॥ ४२॥ इत्तर-दविए सुहमे | ॥ श्री जीतकल्प सूत्र॥ | पू. सागरजी म. संशोधित || For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir || ससणिद्ध-ससरक्ख-भक्खिए चेवो भीसपरंपर-ढवियाइएसु वीएसु याविगई॥ ४३॥ सहसाऽणाभोगेणव जेसु पडिक्कमणमभिहिया तेखु। आभोगओत्ति बहुसो-अइप्यमाणे य निविगई॥४४॥ थावण-डेवण-संधरिस-गमण-किड्डा-कुहावणाईसु। उक्कुट्ठि-गीयछेलिय-जीवरूयाईसु य चउत्थं ॥ ४५॥ तिविहोवहिणो विच्चुय-विस्तारियऽपहियानिवेयणए। निव्वीय-पुरिममेगासणाइ, सबम्मि| चायाम ॥४६॥ हारिय-धो-उग्गभियानिवेयणा दिन्न-भोग-दाणेसुआसण-आयाम-चउत्थगाइ, सव्वम्मि छटुं तुं॥४७॥ मुहणन्तयरयहरणे फिडिए निव्वीययं च्उत्थं च नासियहारविए वा जीएण चउत्थ-छट्ठाई ॥४८॥ कालद्धाणाईए निव्विइयं खमणमेव परिभोगे। अविहि-विगिञ्चणियाए भत्ताईणं तु पुरिमटुं ॥ ४९॥ पाणस्सासंवरणे भूमि-ति-गापेहणे य निविगई। सव्वस्सासंवरणे अगहरण-भंगे य पुरिमढें ॥५०॥ एयं चियसामन्नं तवपडिमाऽभिग्गहाइयाणं पि। निव्वीयगाइ पक्खिय-पुरिसाइ-विभागओ नेयं ॥ ५१॥ फिडिए सयभुस्सारिय भग्गे वेगाइ वन्दणुस्सग्गी निव्वीइय-पुरिभेगासणाइ, सव्वेसु चायामं ॥५२॥ अकएसु य पुरिमासण-| आयाम, सव्वसो चउत्थं तु। पुव्वमपेहिय-थण्डिल-निसि-वोसिरणी दिया सुवणे॥५३॥ कोहे बहुदेवसिए आसवककोलगाइएसुंच लसुणाइसु पुरिभडं, तन्नाई-बन्ध-भुयणी ५ ॥५४॥अझुसिरतणेसु निव्वीइयं तु, सेस-पणएसु पुरिमड्ड अपडिलेहिय-पणए आसणयं, तस-वहे जं च ॥५५॥ तवणमणापुच्छाए निव्विसओ विरिय-गृहणाए यो जीएणेक्कासणयं, सेसय-मायासु खमणं तु॥५६॥ दप्पेणं पञ्चिन्दिय-वोरमणे संक्लिट्ठ-कम्मे यादीहऽद्धाणासेवी गिलाण-प्यावसाणे य॥५७॥ सव्वोवहि-कप्पम्मि य पुरिभत्ता पेहणे य ॥श्री जीतकल्प सूत्र | पू. सागरजी म. संशोधित For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobetirth.org Acharya Shri Kailassa garsuri Gyanmandir चरिमाए। चाउम्मासे वरिसे यसोहणं पञ्च-कल्लाणं॥५८॥छेयाइमसदहओ मिउणो परियायगब्वियस्सं वियोछेयाईए वितवो जीएण|| गणाहिवइणो य ॥५९॥ जं जं न भणियमिहइ तस्सावत्तीएं दाण-संखेवी भिन्नाइया य वोच्छं छम्मासन्ताय जीएणं ॥६०॥ भिन्नो अविसिट्ठोचिय मासो चउरो य छच्च लहु-गुरूया।निध्विय गाई अट्ठमभत्तन्तं दाणमेएसि ॥६१॥इय सव्वावत्तीओ तवसो नाउं जहक्कम समए। जीएण देज्ज निव्वीइगाइदाणं जहाभिहियं ॥ ६२॥ एयं पुण सव्वं चिय पायं सामन्नओ विणिदिहूँ । दाणं विभागओ पुण दव्वाइ-विसेसियं जाण॥६३॥दव्वं१ खेत्तं २ कालं३ भावं ४ पुरिस५-पडिसेवणाओ६ यो नाउमियं चिय देजा तभ्मत्तंहीणमहियं वा॥६४॥आहाराई दव्वं बलियं सुलहं च नाउमहियं पिादेज्जा हि; दुव्बलं दुल्लहं च नाऊण हीणं पि॥६५॥ लुक्खं सीयल-साहारणं चखेतंभहियं पिसीयम्मिोलुक्खम्भिहीणतयं, एवं कालि वितिविहमि ॥६६॥गिम्ह-सिसिर-वासासुंदेजऽट्ठम-दसम-बारसन्ताई। नाउ विहिणा नवविह-सुयववहारोवएसेणं ॥६७॥ह-गिलाणा भावम्मि देन हट्ठस्स, न 3 गिलाणस्सोजावइयं वा विसहइ, तं देज, सहेज वा कालं ॥६॥ पुरिसा गीयाऽगीया सहाऽ सहा तह सदाऽसना केईपरिणामाऽपरिणामा अइपरिणामा यवत्थूणं॥६९॥ तह धिइसंध्यणो भय-संपन्ना तदुभएण हीणा यो आय-प्रोभय-नोभय-तरगा तह अन्नतरगा य ॥७०॥ कप्पट्ठियादओ विय चउरोजे सेयरा समक्खाया।सावेक्वेयर-भेयादओ विजे ताण पुरिसाणं ॥७१॥ जो जह-सत्तो बहुतर-गुणो व तस्साहियं पि देजाहिहीणस्स हीणतरगं, झोसेज व सव्व-हीणस्स ॥७२॥ एत्थ पुण बहुतरा भिक्खुणो त्ति अकयकरणाणभिगया यो जन्तेण जीयमट्ठमभत्तन्तं | ॥श्री जीतकल्प सूत्र॥ पू. सागरजी म. संशोधित For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobetirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir निम्वियाईयं ॥७३॥आउट्टियाइ दप्पथ्यमाय-कप्पेहि वा निसेवेजा।दव्वं खेत्तं कालं भावं वा सेवओ पुरिसो ॥७४॥ जंजीयदाणमुत्तं एयं पायं पमायसहियस्सो एत्तो च्चिय ठाणन्तरभेगं वड्डेज दप्पवओ॥ ७५॥ आउट्टियाइ ठाणन्तरं च, सट्टाणमेव वा देजा। कप्पेण पडिक्कमणं तदुभयमहवा विणिहिटुं ॥७६॥आलोयण-कालम्भि वि संकेस-विसोहि-भावओ नाहीणं वा अहियं वा तम्मत्तं वा वि देजाहि ॥७७॥ इति दव्वाइ-बहु-गुणे गुरू-सेवाए य बहुतरं देना होणतरे हीणतरं, हीणतरे जाव झोस ति॥ ७८॥झोसिज्जइ सुबहं पि हु जीएणऽन्नं तवारिहं वहओ। वेयावच्चकरस्स य दिज्जइ साणुग्गहतरं वा॥७९॥ तव-गविओ तवस्स य असमत्थो तवमसद्दहन्तो योतवसा य जो न दम्मइ अइपरिणामप्यसंगी य ॥८०॥सुबहत्तर-गुण-भंसी छेयावत्तिसु पसजमाणो योपासत्थाई जो, वि य जईण पडितप्पिओ बहुसो ॥ ८१। उक्कोसं तव-भूमिं समईओ सावसेस-चरणो यो छेयं पणगाईयं पावइ जा घरइ परियाओ ॥ ८२॥ आउट्टियाइ पञ्चिन्दिय-धाए, मेहुणे य दप्पेणी सेसेसुक्कोसाभिक्ख-सेवणाईसु तीसु पि ॥८३॥ तव-गव्वियाइएसु य मूलुत्तर-दोसवइयर-गएसो दंसण-चरित्तवन्ते चियत्त-किच्चे य सेहे य॥ ८४॥ अच्चन्तोसन्स य परिलंग-दुगे य मूलकम्मे यो भिक्खभिम य विहियतवे ?-पारञ्चियं पत्ते॥८५॥छेए। उ परियाएऽणवट्ठ पारञ्चियावसाणे यो मूलं मूलावत्तिसु बहुसो य पसज्जओ भणियं ॥८६॥उक्कोसं ब यो वा ५७४-चित्तो वि तेणियं कुणइ पहरइ जो य स-पक्खे निरवेक्खो धोर-परिणाभो ॥८७॥अहिसेओ सब्वेसु वि बहुसो पारञ्चिया हेसुअणवटुप्पावत्तिसु पसज्जमाणो अणेगासु ॥८॥कीरइ अणवटुप्पो, सो लिंग १- क्खेत २-कालओ ३॥श्री जीतकल्प सूत्र | पू. सागरजी म. संशोधित For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobetirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir |तवओ ४ा लिंगिण दव्व-भावि भणिओ पव्वावणाऽणरिहो ॥८९॥ अप्पडि विरओसन्नो न भाव-लिंगारिहोऽणवठ्ठप्पो जो जत्थ जेण|| दूसइ पडिसिद्धो तत्थ सो खेत्ते ॥ १०॥ जत्तियमित्तं कालं, तवसा उ जहन्नएण छम्मासा। संवच्छरमुक्कोसं आसायइ जो जिणाईणं ॥ |९१॥ वासं बारस वासा पडिसेवी, कारणेण सव्वो वि। थोवं थोवतरं वा वहेज, मुञ्चेज वा सव्वं॥ ९२॥ वन्दइ न य वन्दिज्जइ, परिहार-तवं सुदुच्चरं चरइ। संवासो से कप्पड़, नालवणाईणि सेसाणि॥ ९३॥ तित्थयर-पवयण-सुयं आयरियं गणहरं महिड्डियं । आसायन्तो बहुसो आभिणिवेसेण पारञ्ची॥ ९४॥जो य स-लिंगे दुट्ठो कसाय-विस-ए हिं राय-वहगो यो रायगमहिसि-पडिसेवओ य बहुसो पगासो य ॥९५॥ थीणद्धि महादोसो अन्नोऽन्नासेवणापसत्तो यो चरिमाणावत्तिसु बहुसो य पसज्जए जो 3 ॥९६॥ सो कीरइ पारञ्चीलिंगओ १-खेत्त २- कालओ ३ तवओ य ४१ संपागड-पडिसेवी लिंगाओ थीणगिद्धी य ॥ ९७॥ वसहि-निवेसणवाडग-साहि-निओग-पुर-देस-रज्जाओ।खेत्ताओ पारश्ची कुल-गण-संघालयाओवा॥९८॥ जत्थुप्यन्नो दोसो उपजिस्सइय जत्थ नाअगोवा तत्तो कीरइ खेत्ताओ खेत-पारची ॥ ९९॥ जत्तियमेत्तं कालं, तवसा पारञ्चियस्स उ स एव कालो दुविगप्पस्स वि अणवढप्पस्स जोऽभिहिओ ॥१००॥एगागी खेत्त बहिं कुणइ तवं सुविउलं महासत्तो अवलोयणमायरिओ पइदिणभेगो कुणइ तस्स ॥ १०१॥ अणवढप्यो तवसा तव पारची य दो वि वोच्छिन्ना। चोहस-पुव्वधरम्मी, धरन्ति सेसा 3 जा तित्थं ॥ १०२॥ इय एस जीयकप्पो समासओ सुविहियाणुकभ्याए कहिओ, देयोऽयं पुण पत्ते सुपरिच्छिय-गुणमि॥१०३॥इति सिरि-जिणभद्द-खभासमण|॥श्री जीतकल्प सूत्र [ पू. सागरजी म. संशोपित For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir विरइयं जीयव्यवहार-कप्प-सुत्त-सम्मत्तं ॥ प्रभु महावीर स्वामीनीपट्ट परंपरानुसार कोटीगण-वैरी शाखा- चान्द्रकुल प्रचंड प्रतिभा | संपन्न, वादी विजेता पभोपास्य पू. मुनि श्री झवेरसागरजी म.सा. शिष्य बहुश्रुतोपासक-सैलाना नरेश प्रतिबोधक-देवसूर तपागच्छसमाचारी संरक्षक-आगमोध्धारक पूज्यपाद आचार्य देवेश श्री आनंदसागर सूरीश्वरजी महाराजा शिष्य प्रौढ़ प्रतापी, सिध्धचक्र आराधक समाज संस्थापक पूज्यपाद आचार्य श्री चन्द्रसागर सूरीश्वरजी म.सा. शिष्य चारित्र चूडामणी, हास्यविजेता-मालवोध्धारक महोपाध्याय श्री धर्मसागरजी म.सा. शिष्य आगमविशारद-नमस्कार महामंत्र समाराधक पूज्यपाद पंन्यासप्रवर श्री अभयसागरजी म.सा. शिष्य शासन प्रभावक-नीडरवक्ता पू. आ. श्री अशोकसागर सूरिजी म.सा. शिष्य परमात्म भक्तिरसभूत पू. आ. श्री जिनचन्द्रसागर सू.म.सा. लघु गुरु भ्राता प्रवचन प्रभावक पू. आ. श्री हेमचन्द्रसागर सू.म. शिष्य पू. गणिवयं श्री पूर्णचन्द्र सागरजी म.सा. आ आगमिक सूत्र अंगे सं.२०५८/५९/६० वर्ष दरम्यान संपादन कार्य माटे महेनत करी प्रकाशक दिने पू. सागरजी म. संस्थापित प्रकाशन कार्यवाहक जैनानंद पुस्तकालय सुरत द्वारा प्रकाशित करेल छे. प्रशस्ति संपादक श्री For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only