Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Catalog link: https://jainqq.org/explore/006450/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો અરિહંતાણં નમો સિધ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લેએ સવ્વ સાહુર્ણ એસો પંચ નમુકકારો સલ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ પ્રકાશન યોજના પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ કૃત વ્યાખ્યા સહિત DVD No. 2 (Gujarati Edition) :: યોજનાના આયોજક :: શ્રી ચંદ્ર પી. દોશી – પીએચ.ડી. website : www.jainagam.com Page #3 -------------------------------------------------------------------------- ________________ PRAGNAPAN THIS PART : 05 SUTRA શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ભાગ-૦૫ Page #4 -------------------------------------------------------------------------- ________________ जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्री-घासीलालजी-महाराज विरचितया प्रमेयबोधिन्याख्यया व्याख्यया समलङ्कृत हिन्दी-गुर्जर-भाषाऽनुवादसहितम् ॥श्री-प्रज्ञापनासूत्रम् ॥ ( पञ्चमोभागः) नियोजकः संस्कृत-प्राकृतज्ञ-जैनागमनिष्णात-प्रियव्याख्यानि पण्डितमुनि-श्रीकन्हैयालाल जी महाराजः प्रकाशकः अमदावादनिवासि-श्रेष्ठिश्री पार्श्वनाथकोर्पोरेशनस्थ नवनीतलालभाई चुनीलाल पटेल प्रदत्त-द्रव्यसाहाय्येन अ० भा० श्वे० स्था० जैनशास्त्रोद्धारसमितिप्रमुखःश्रेष्ठिश्रीवलदेवभाई डोसाभाई पटेल-महोदयः मु० अहमदाबाद-१. प्रथम-आवृत्तिः प्रत १२०० वीर-संवत् २५०७ विक्रम संवत् २०३७ ईसवीसन् १९८० मूल्यम्-रू०४५-०० Page #5 -------------------------------------------------------------------------- ________________ મળવાનું ઠેકાણું શ્રી અ. ભા. વે. સ્થાનવાસી જૈનશાસ્ત્રોદ્ધાર સમિતિ, ઠે. નિકેલી દરવાજા બહાર, સ્થા. જૈન ઉપાશ્રય, સરસપુર, અમદાવાદ-૧૮ Published by: Shri Akhil Bharat S. S. Jain Shastroddhara Samiti, Sthanakvasi Jain Upasraya, Outside Nikoli gate, Sarashpur, AHMEDABAD-18. ये नाम केचिदिह नः प्रथयन्त्यवज्ञां, जानन्ति ते किमपि तान् प्रति नैष यत्नः। उत्पत्स्यतेऽस्ति मम कोऽपि समानधर्मा, कालोद्ययं निरवधिविपुला च पृथ्वी ॥१॥ પર हरिगीतच्छन्दः करते अवज्ञा जो हमारी यत्न ना उनके लिये । जो जानते हैं तत्त्व कुछ फिर यत्न ना उनके लिये ॥ जनमेगा मुझसा व्यक्ति कोइ तत्त्व इससे पायगा । है काल निरवधि विपुलपृथ्वी ध्यान में यह लायगा ॥ १ ॥ S મૂલ્ય રૂા. ૪૫-૦૦ પ્રથમ આવૃત્તિ પ્રત ૧૨૦૦ વીર સંવત ૨૫૦૭ વિક્રમ સંવત ૨૦૩૭ ઇસવીસન ૧૯૮૦ : મુદ્રક: જયંતિલાલ મણિલાલ શાહ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ, ઘીકાંટા રોડ, અમદાવાદ, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય માટે ખાસ સૂચના (૧) આ સૂત્રના મૂલપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પ્રથમ પ્રહરે તથા ચોથા પ્રહરે કરાય છે. (૨) પ્રાતઃઉષાકાળ, સન્ધ્યાકાળ, મધ્યાહ્ન, અને મધ્યરાત્રિમાં બે-બે ઘડી (૪૮ મિનિટ) વંચાય નહીં, સૂર્યોદયથી પહેલાં ૨૪ મિનિટ અને સૂર્યોદયથી પછી ૨૪ મિનિટ એમ બે ઘડી સર્વત્ર સમજવું. (૩) માસિક ધર્મવાળાં સ્ત્રીથી વંચાય નહીં તેમજ તેની સામે પણ વંચાય નહીં. જ્યાં આ સ્ત્રીઓ ન હોય તે ઓરડામાં બેસીને વાંચી શકાય. (૪) નીચે લખેલા ૩૨ અસ્વાધ્યાય પ્રસંગે વંચાય નહીં. (૧) આકાશ સંબંધી ૧૦ અસ્વાધ્યાય કાલ. (૧) (૨) (૩) (૪) (૫) (૬) (૭) ઉલ્કાપાત—મોટા તારા ખરે ત્યારે ૧ પ્રહર (ત્રણ કલાક સ્વાધ્યાય ન થાય.) (૯) દિગ્દાહ—કોઈ દિશામાં અતિશય લાલવર્ણ હોય અથવા કોઈ દિશામાં મોટી આગ લગી હોય તો સ્વાધ્યાય ન થાય. ગર્જારવ—વાદળાંનો ભયંકર ગર્જારવ સંભળાય. ગાજવીજ ઘણી જણાય તો ૨ પ્રહર (છ કલાક) સ્વાધ્યાય ન થાય. નિર્ધાત—આકાશમાં કોઈ વ્યંતરાદિ દેવકૃત ઘોરગર્જના થઈ હોય, અથવા વાદળો સાથે વીજળીના કડાકા બોલે ત્યારે આઠ પ્રહર સુધી સ્વાધ્યાય ન થાય. વિદ્યુત—વિજળી ચમકવા પર એક પ્રહર સ્વાધ્યાય ન થા. યૂપક—શુક્લપક્ષની એકમ, બીજ અને ત્રીજના દિવસે સંધ્યાની પ્રભા અને ચંદ્રપ્રભા મળે તો તેને યૂપક કહેવાય. આ પ્રમાણે યૂપક હોય ત્યારે રાત્રિમાં પ્રથમા ૧ પ્રહર સ્વાધ્યાય ન કરવો. યક્ષાદીમ—કોઈ દિશામાં વીજળી ચમકવા જેવો જે પ્રકાશ થાય તેને યક્ષાદીપ્ત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૮) ઘુમિક કૃષ્ણ—કારતકથી મહા માસ સુધી ધૂમાડાના રંગની જે સૂક્ષ્મ જલ જેવી ધૂમ્મસ પડે છે તેને ધૂમિકાકૃષ્ણ કહેવાય છે. તેવી ધૂમ્મસ હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો. મહિકાશ્વેત—શીતકાળમાં શ્વેતવર્ણવાળી સૂક્ષ્મ જલરૂપી જે ધુમ્મસ પડે છે. તે મહિકાશ્વેત છે ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૧૦) રજઉદ્દાત—ચારે દિશામાં પવનથી બહુ ધૂળ ઉડે. અને સૂર્ય ઢંકાઈ જાય. તે રજઉદ્દાત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. Page #7 -------------------------------------------------------------------------- ________________ (૨) ઔદારિક શરીર સંબંધી ૧૦ અસ્વાધ્યાય (૧૧-૧૨-૧૩) હાડકાં-માંસ અને રૂધિર આ ત્રણ વસ્તુ અગ્નિથી સર્વથા બળી ન જાય, પાણીથી ધોવાઈ ન જાય અને સામે દેખાય તો ત્યારે સ્વાધ્યાય ન કરવો. ફૂટેલું ઇંડુ હોય તો અસ્વાધ્યાય. (૧૪) મળ-મૂત્ર—સામે દેખાય, તેની દુર્ગન્ધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૫) સ્મશાન—આ ભૂમિની ચારે બાજુ ૧૦૦/૧૦૦ હાથ અસ્વાધ્યાય. (૧૬) ચંદ્રગ્રહણ—જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૮ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૭) સૂર્યગ્રહણ—જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૧૨ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૬ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૮) રાજવ્યુદ્ગત—નજીકની ભૂમિમાં રાજાઓની પરસ્પર લડાઈ થતી હોય ત્યારે, તથા લડાઈ શાન્ત થયા પછી ૧ દિવસ-રાત સુધી સ્વાધ્યાય ન કરવો. (૧૯) પતન—કોઈ મોટા રાજાનું અથવા રાષ્ટ્રપુરુષનું મૃત્યુ થાય તો તેનો અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં તથા નવાની નિમણુંક ન થાય ત્યાં સુધી ઊંચા અવાજે સ્વાધ્યાય ન કરવો. (૨૦) ઔદારિક શરીર—ઉપાશ્રયની અંદર અથવા ૧૦૦-૧૦૦ હાથ સુધી ભૂમિ ઉપર બહાર પંચેન્દ્રિયજીવનું મૃતશરીર પડ્યું હોય તો તે નિર્જીવ શરીર હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો. (૨૧થી ૨૮) ચારે મહોત્સવ અને ચાર પ્રતિપદા—આષાઢ પૂર્ણિમા, (ભૂતમહોત્સવ), આસો પૂર્ણિમા (ઇન્દ્ર મહોત્સવ), કાર્તિક પૂર્ણિમા (સ્કંધ મહોત્સવ), ચૈત્ર પૂર્ણિમા (યક્ષમહોત્સવ, આ ચાર મહોત્સવની પૂર્ણિમાઓ તથા તે ચાર પછીની કૃષ્ણપક્ષની ચાર પ્રતિપદા (એકમ) એમ આઠ દિવસ સ્વાધ્યાય ન કરવો. (૨૯થી ૩૦) પ્રાતઃકાલે અને સન્ધ્યાકાળે દિશાઓ લાલકલરની રહે ત્યાં સુધી અર્થાત્ સૂર્યોદય અને સૂર્યાસ્તની પૂર્વે અને પછી એક-એક ઘડી સ્વાધ્યાય ન કરવો. (૩૧થી ૩૨) મધ્ય દિવસ અને મધ્ય રાત્રિએ આગળ-પાછળ એક-એક ઘડી એમ બે ઘડી સ્વાધ્યાય ન કરવો. ઉપરોક્ત અસ્વાધ્યાય માટેના નિયમો મૂલપાઠના અસ્વાધ્યાય માટે છે. ગુજરાતી આદિ ભાષાંતર માટે આ નિયમો નથી. વિનય એ જ ધર્મનું મૂલ છે. તેથી આવા આવા વિકટ પ્રસંગોમાં ગુરુની અથવા વડીલની ઇચ્છાને આજ્ઞાને જ વધારે અનુસરવાનો ભાવ રાખવો. Page #8 -------------------------------------------------------------------------- ________________ स्वाध्याय के प्रमुख नियम (१) (३) इस सूत्र के मूल पाठ का स्वाध्याय दिन और रात्री के प्रथम प्रहर तथा चौथे प्रहर में किया जाता है। प्रात: ऊषा-काल, सन्ध्याकाल, मध्याह्न और मध्य रात्री में दो-दो घडी (४८ मिनिट) स्वाध्याय नहीं करना चाहिए, सूर्योदय से पहले २४ मिनिट और सूर्योदय के बाद २४ मिनिट, इस प्रकार दो घड़ी सभी जगह समझना चाहिए। मासिक धर्मवाली स्त्रियों को स्वाध्याय नहीं करना चाहिए, इसी प्रकार उनके सामने बैठकर भी स्वाध्याय नहीं करना चाहिए, जहाँ ये स्त्रियाँ न हों उस स्थान या कक्ष में बैठकर स्वाध्याय किया जा सकता है। नीचे लिखे हुए ३२ अस्वाध्याय-प्रसंगो में वाँचना नहीं चाहिए(१) आकाश सम्बन्धी १० अस्वाध्यायकाल (१) उल्कापात-बड़ा तारा टूटे उस समय १ प्रहर (तीन घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए । (२) दिग्दाह—किसी दिशा में अधिक लाल रंग हो अथवा किसी दिशा में आग लगी हो तो स्वाध्याय नहीं करना चाहिए । गर्जारव-बादलों की भयंकर गडगडाहट की आवाज सुनाई देती हो, बिजली अधिक होती हो तो २ प्रहर (छ घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए। निर्घात–आकाश में कोई व्यन्तरादि देवकृत घोर गर्जना हुई हो अथवा बादलों के साथ बिजली के कडाके की आवाज हो तब आठ प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए । विद्युत—बिजली चमकने पर एक प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए यूपक-शुक्ल पक्ष की प्रथमा, द्वितीया और तृतीया के दिनो में सन्ध्या की प्रभा और चन्द्रप्रभा का मिलान हो तो उसे यूपक कहा जाता है। इस प्रकार यूपक हो उस समय रात्री में प्रथमा १ प्रहर स्वाध्याय नहीं करना चाहिए (८) यक्षादीप्त—यदि किसी दिशा में बिजली चमकने जैसा प्रकाश हो तो उसे यक्षादीप्त कहते हैं, उस समय स्वाध्याय नहीं करना चाहिए । धूमिका कृष्ण-कार्तिक से माघ मास तक धुंए के रंग की तरह सूक्ष्म जल के जैसी धूमस (कोहरा) पड़ता है उसे धूमिका कृष्ण कहा जाता है इस प्रकार की धूमस हो उस समय स्वाध्याय नहीं करना चाहिए । Page #9 -------------------------------------------------------------------------- ________________ (९) महिकाश्वेत-शीतकाल में श्वेत वर्णवाली सूक्ष्म जलरूपी जो धूमस पड़ती है वह महिकाश्वेत कहलाती है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (१०) रजोद्घात–चारों दिशाओं में तेज हवा के साथ बहुत धूल उडती हो और सूर्य ढंक गया हो तो रजोद्घात कहलाता है, उस समय स्वाध्याय नहीं करना चाहिए। (२) ऐतिहासिक शरीर सम्बन्धी १० अस्वाध्याय— (११,१२,१३) हाड-मांस और रुधिर ये तीन वस्तुएँ जब-तक अग्नि से सर्वथा जल न जाएँ, पानी से धुल न जाएँ और यदि सामने दिखाई दें तो स्वाध्याय नहीं करना चाहिए । फूटा हुआ अण्डा भी हो तो भी अस्वाध्याय होता है। (१४) मल-मूत्र—सामने दिखाई हेता हो, उसकी दुर्गन्ध आती हो तब-तक अस्वाध्याय होता है। श्मशान—इस भूमि के चारों तरफ १००-१०० हाथ तक अस्वाध्याय होता (१६) चन्द्रग्रहण-जब चन्द्रग्रहण होता है तब जघन्य से ८ मुहूर्त और उत्कृष्ट से १२ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१७) सूर्यग्रहण-जब सूर्यग्रहण हो तब जघन्य से १२ मुहूर्त और उत्कृष्ट से १६ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१८) राजव्युद्गत-नजदीक की भूमि पर राजाओं की परस्पर लड़ाई चलती हो, उस समय तथा लड़ाई शान्त होने के बाद एक दिन-रात तक स्वाध्याय नहीं करना चाहिए। पतन-कोई बड़े राजा का अथवा राष्ट्रपुरुष का देहान्त हुआ हो तो अग्निसंस्कार न हो तब तक स्वाध्याय नहीं करना चाहिए तथा उसके स्थान पर जब तक दूसरे व्यक्ति की नई नियुक्ति न हो तब तक ऊंची आवाज में स्वाध्याय नहीं करना चाहिए । (२०) औदारिक शरीर-उपाश्रय के अन्दर अथवा १००-१०० हाथ तक भूमि पर उपाश्रय के बाहर भी पञ्चेन्द्रिय जीव का मृत शरीर पड़ा हो तो जब तक वह निर्जीव शरी वहाँ पड़ा रहे तब तक स्वाध्याय नहीं करना चाहिए । (२१ से २८) चार महोत्सव और चार प्रतिपदा-आषाढ़ी पूर्णिमा (भूत महोत्सव), आसो पूर्णिमा (इन्द्रिय महोत्सव), कार्तिक पूर्णिमा (स्कन्ध महोत्सव), चैत्र पूर्णिमा (यक्ष महोत्सव) इन चार महोत्सवों की पूर्णिमाओं तथा उससे पीछे की चार, कृष्ण पक्ष की चार प्रतिपदा (ऐकम) इस प्रकार आठ दिनों तक स्वाध्याय नहीं करना चाहिए । Page #10 -------------------------------------------------------------------------- ________________ (२९ से ३०) प्रात:काल और सन्ध्याकाल में दिशाएँ लाल रंग की दिखाई दें त तक अर्थात् सूर्योदय और सूर्यास्त के पहले और बाद में एक-एक घड़ी स्वाध्याय नहीं करना चाहिए । (३१ से ३२) मध्य दिवस और मध्य रात्री के आगे-पीछे एक-एक घड़ी इस प्रकार दो घड़ी स्वाध्याय नहीं करना चाहिए । उपरोक्त अस्वाध्याय सम्बन्धी नियम मूल पाठ के अस्वाध्याय हेतु हैं, गुजराती आदि भाषान्तर हेतु ये नियम नहीं है । विनय ही धर्म का मूल है तथा ऐसे विकट प्रसंगों में गुरू की अथवा बड़ों की इच्छा एवं आज्ञाओं का अधिक पालन करने का भाव रखना चाहिए । Page #11 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय श्री प्रज्ञापना सूत्र लाग पांचवें डी विषयानुभा १ प्रिया के स्व३प डा नि३पा २ प्रर्भजन्धा नि३पा 3 प्रर्भजन्ध हेतु प्रियाविशेषा नि३पा ४ डियाविशेष प्रा नि३पा कासवां पह प षट्ायविशेषा नि३पा ६ प्रातिपातविरमा डा नि३पा ७ प्रर्भजन्ध अधिकार प्रा नि३पा ८ प्रर्भप्रवृति ले प्रानिपा ८ प्रर्भजन्ध के प्रकार का नि३पा तेईसवां पह १० प्रर्भप्रभृतिजन्धद्वारा निपा ११ सातावेघ्नीयाहि प्रर्भानुभाव प्रा नि३पा १२ प्रति डा निपा १३ प्रर्भस्थिति प्रा निपा १४ जेन्द्रिय भतिनाभस्थिति प्रा नि३पा १८र्भनति जन्धा नि३पा શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ १५ न्द्रिय द्विन्द्रियाहि प्रभृतिस्थिति के परिणाम का नि३पा १६ आयुष्या धन्य स्थितिजन्ध डा नि३पा १७ उत्कृष्ट प्रास्थितिवाले ज्ञानावरणीय प्रर्भजन्ध डा नि३पए यौवीसवां पहु पाना नं. TO 3 3 3 3 ૧ १० ૧૩ २३ ३८ ४१ ૫૩ ૫૪ पप ५७ ૫ ७६ ८७ ૧૦૯ १३७ १५८ ૧૬૧ १६७ Page #12 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय १ प्रर्भप्रति वे निपा २० प्रर्भवेह जन्ध प्रा निपा पीसवां पह छव्वीसवां पह सताईसवां पह २१ प्रति वेह वे निपा શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ અાઇસવાં પદ २२ सयिताहाराहि प्रा नि३पा २३ सुरडुभारों के सयित आहाराहि ा नि३पा २४ पृथिवीयिों सयित साहाराहि प्रा नि३पा २५ द्विन्द्रियाहि सयित साहाराहि प्रा निपा २६ सेन्द्रिय शरीराहि अधिकार डा नि३पा २७ नैरथि जाहि डे खोभहाराहि अधिकार का निरपरा २८ भवाहि आहाराहि द्वार डा नि३पा २८ सतेश्याहि भवों के आहार आहि प्रा नि३पा ३० ज्ञानी भुवों के सहाराहि डा नि३पा तीसवां प ३१ साडार जनाद्वार उपयोग प्रा नि३पा तीसवां पह ३२ प्रेवलि प्री ज्ञानसम्पत्ती का नि३पा पाना नं. १७८ १८० ૧૯૨ ૧૯૫ २०४ २०६ ૨૦૯ २२२ ૨૨૫ २२७ २३८ २४७ ૨૫૬ २७५ Page #13 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय 33 संज्ञा परिणाम प्रा निपा ३४ संयतासंयनपनेा निपा तीसवां प जतीसवां पह तेत्तीसवां पह उप अवधिविषय द्वार गाथा प्रा नि३पा ३६ अवधि के लेटों का नि३पा ३७ नैरथिोिं के अवधिज्ञान का नि३पा ३८ नैरयिाहि डी अवधि ऐ संस्थान प्रा नि३पा योतीसवां पह उस प्रवियारह डी संग्रह गाथा प्रा नि३पा ४० नैरथिनों के अनन्तरागताहाराहि विषय सालो गाहि ा नि३पा ४१ हेवी परियार डा नि३पा શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ पैंतीसवां पह ४२ द्वारसंग्रह गाथा डान ४३ गतिपरिणाम विशेष३प वेघ्नाहि प्रा नि३पा ४४ प्रकारान्तरसे वेघ्ना प्रानिपा पाना नं. २७८ २८२ ૨૮૫ २८८ ૨૯૧ २८८ ३०४ उ०प ३१४ ३२४ ३२५ ३३४ Page #14 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. छत्तीसवां पह ४५ विषयसंग्रहिणी गाथा छा ज्थन ४६ सभुधात ठा थन ४७ मतीत वेटनाहिसभुधात ठा नि३पारा ४८ नैरयिठाठिों ठेसभुधात ठा नि३पारा ४८ वेन्नासभुधप विशेष छा ज्थन ५० उषायसभुधात ठा नि३पारा ५१ भारायशान्तिसमुध्धाताहि विशेष हा नि३पारा ५२ नैरयिष्ठों हे सभुधात छा ज्थन 43 सभुधात अवों मलपमहत्व छा नि३पाया ५४ उषायसभुधात ठा नि३पारा ५५ ठोधाघिसभुधात ठे मप यहत्व छा नि३पाया ५६ छहभस्थों समुधात हा ज्थन ५७ वेटनासभुधातगत छावों ठे स्व३५ छा नि३पारा ५८ वैठ्यिासिभुधात विशेष हा नि३पाया ५८ ठेवलिसभुधात क्षेत्र छा नि३पाया ६० ठेवलीसभुधात हे प्रयोन हा नि३पाया ६१ ठेवलीसभुधात ठा विशेष ध्थन ६२ सयोगावस्था में सिद्धि आहिले अभाव छा थन 3366 उ४२ ૩૪પ ૩પ૦ ૩પ૩ ૩પ૮ उ६४ ૩૬૯ उ७६ ૩૮૫ उ८० ૩૯૪ ૩૯૭ ४०६ ૪૧૪ ૪૧૮ ૪૨૪ ४२७ ॥सभात॥ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ Page #15 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા કે સ્વરૂપ કા નિરૂપણ બાવીસમા યિાપદને પ્રારંભ શબ્દાર્થ –( i મેતે ! શિરિયા છે ઇજાગોર) હેભગવન! ક્રિયાઓ કેટલા પ્રકારની કહી છે? (mોયાવંજ વિરિયાગો govત્તાસો) પાંચ ક્રિયાઓ કહી છે (i =-Izયા, મહિપાળિયા, ગોસિયા પરિવાવળિયા, વારંવાજિરિયા) તેઓ આ પ્રકારે-કાયિકી, અધિકરણિકી પ્રાષિકી, પારિતાપનિકી, અને પ્રાણાતિપાતિકી | (વારા જો મરે! રિયા નહિ પUત્તા!) હે ભગવન ! કાયિકોક્રિયા કેટલા પ્રકારની છે? (જોયા! સુવિ quત્તા)હે ગૌતમ ! બે પ્રકારની કહેલી છે (તે નહા-પ્રyવાય ક્યાં ય qવત્તાફયા ય) અનુપરત કાયિકી ક્રિયા અને દુપ્રયુક્ત કાયિકી કિયા (મહિાળિયા ii મતે ! વિરિયા વિદ્યા પsUત્તા ?) હે ભગવન! આધકરણિકી ક્રિયા કેટલા પ્રકારની કહી છે? (માસુવિર્દી પત્તા) હે મૈતમ બે પ્રકારની કહી છે (ત નહીં–સંગોયના હાળિયા ત્ર નિદત્તાહિાળિયા ) તે આ પ્રકારે સજનાધિકરણિકી અને નિર્વતનાધિકરણિકી (પાસિયા તે ! પિરિયા વિહાં પત્તા) હે ભગવન્! પ્રાષિકીકિયા કેટલા પ્રકારની કહી છે? (ચમા તિવિહ gamત્તા) હે ગતમત્રણ પ્રકારની કહી છે (ત નહf) જેના દ્વારા (મgો વા) પિતાને માટે (વર વા) અથવા બીજાના માટે (તમય વા) અથવા બન્નેના માટે (મયુમ) અશુભ (મળ) મન (સાધારૂ) ધારણ કરે છે તે જ પોસયા રિયા) તે પ્રાÀષિકી ક્રિયા છે (વારિવાવાયા i મતે! રિયા વહાં વત્તા ?) હે ભગવદ્ ! પારિતાપનિકીકિયા કેટલા પ્રકારની કહી છે? (તોય ! વિહાં પૂdળા) હે ગૌતમ ! ત્રણ પ્રકારની કહી છે (તં નહા) તે આ પ્રકારે (ગવળો વા, વરસ વા, તમયસ વા) જેના દ્વારા પોતાના અથવા બીજાના અથવા બનેના (સાયં વેચળ ૩ીરૂ) અસાતા વેદનાની ઉદીરણા કરે છે (સેરાં ઘારિયાવળિકા વિકરિયા) તે પારિતાપનિંકી ક્રિયા છે | (Trફવાયેરિયાનું મંતે! વિટ્ટ guત્તા) ભગવન પ્રાણાતિપાતિકી ક્રિયા કેટલા પ્રકારની કહી છે? (તોયમાં ! તિવિદ્દ quત્તા) હે ગૌતમ! ત્રણ પ્રકારની કહી છે (નr) તે આ પ્રકારે (ાં કરવામાં વાપરવા તદુમરંવા) જેના દ્વારા પિતાને અથવા બીજાને અથવા બન્નેને (નીવિયામો વરો) જીવનથી વ્યુપરત-રહિત કરે છે (સે વાળારૂવારિયા) તે પ્રાણાતિપાત ક્રિયા છે, ટીકાર્થ – એકવીસમાં પદમાં ગતિ પરિણામ વિશેષરૂપે શરીરના ભેદનું સંસ્થાનો નું તથા અવગાહના આદિનું નિરૂપણ કર્યું છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ Page #16 -------------------------------------------------------------------------- ________________ હવે બાવીસમાં પદમાં નારક આદિ વિભિન્ન પર્યાને પ્રાપ્ત ની પ્રાણાતિપાત આદિ કિયાઓની પ્રરૂણ કરાય છે. શ્રીગૌતમસ્વામી–હે ભગવન ! ક્રિયાઓ અર્થાત કર્મબન્ધના કારણ ભૂત જીવને વ્યાપાર કેટલા પ્રકારની કહી છે? શ્રી ભગવાન-હે ગૌતમ! પાંચ ક્રિયાઓ કહેલી છે, તે આ પ્રકારે છે (૧) કાયિકી(૨) અધિકારીણિકી (૩) પ્રાષિકી (૪) પારિતાપનિકી (૫) પ્રાણાતિપાતિકી ક્રિયા જે ઉપસ્થિત થાય છે અથવા જેમાં (હાડકાંવિગેરેમાં) ઉપચિત વધારો થાય છે, તે કાય અર્થાત્ શરીર, કાયથી ઉત્પન્ન થનારી ક્રિયા કાયિકી ક્રિયા કહેવાય છે. જેના કારણે અત્મા નરકઆદિમાં અધિકૃત થાય, તેને અધિકરણ કહે છે. અધિકરણ અનુષ્ઠાન પણ કહેવાય છે અને ચક અગર ખડ્રગ આદિ પણ કહેવાય છે, જે હિંસાના કારણ હોય છે. અધિકરણથી થનારી ક્રિયા આધિકાણિકી ક્રિયા છે. પ્રદ્વેષનો અર્થ છે મત્સર અગર જીવનું તે અશુભ પરિણામ જે કર્મબન્ધનું કારણ છે. તે પ્રષથી ઉત્પન્ન થનારી ક્રિયા ને પ્રા ટ્રેષિકી ક્રિયા કહે છે. પરિતાપને અર્થ છે પીડન. કેઈને પીડા પહોંચાડવાથી થનારી કિયા પારિતાપનિકી કિયા કહેવાય છે. ઇન્દ્રિય આદિપ્રાણ કહેવાય છે. તેનો વિનાશ કરે પ્રાણાતિપાતિકી ક્રિયા છે અથવા પ્રાણાતિપાત વિષયક ક્રિયા ને પ્રાણાતિપાતિકી ક્રિયા કહેવાય છે. શ્રી ગૌતમસ્વામી-ભગવદ્ ! કાયિકી ક્રિયા કેટલા પ્રકારની છે ? શ્રીભગવાન-હે ગૌતમ! કાયિકાકિયાના ભેદ છે, તે આ પ્રકારે છે–અનુપરતકાયિકી અને દુપ્રયુકતકાયિકી. જે જીવ સાવદ્ય વ્યાપારથી એકદેશથી અથવા પૂર્ણરૂપથી વિરત નથી થયેલ તેની કાયિકી ક્રિયાને અનુપરત કાયિકી ક્રિયા કહે છે. આ ક્રિયા પ્રત્યેક અવિરત જીવમાં મળી આવે છે, કિન્તુ દેશવિરત અને સર્વવિરત જીવને નથી લાગતી. જે પિતાની કાયા આદિને અપ્રશસ્ત વ્યાપારમાં પ્રવૃત્ત કરે છે. તેને દુષ્પયુક્ત કહે છે. તેની કાયિક ચેષ્ટા દુપ્રયુકત કાયિકી ક્રિયા કહેવાય છે, આ ક્રિયા પ્રમત્તસંવતને પણ હોય છે. કેમકે પ્રમાદથી યુકત હોવાની સ્થિતિમાં કાયાનો પ્રયોગ થઈ શકે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન! આધિકરણિકી કિયા કેટલા પ્રકારની કહી છે ? શ્રી ભગવાન-હે ગૌતમ! આધિકારણિકી ક્રિયાના બે ભેદ છે. સંજનાધિકરણિકી અને નિર્વતનાધિકારણિકી પહેલેથી બનાવેલા શસ્ત્રાસ્ત્ર વિષઆદિના અંગોને અવયવોમાં જોડવું જનાધિકરણ છે. સંસારનું કારણ હોવાથી એવી કિયા સંજનાધિકરણિકી કિયા કહેવાય છે. તલવાર ભાલા, શકિત, તેમર, ખગ્ન આદિ હિંસાના સાધનને નવી રીતે બનાવવા તે નિવર્તનાધિકરણિ ક્રિયા છે. અથવા પાંચ પ્રકારના શરીરનું બનાવવું પણ નિર્વર્તાનાધિકરણિકી ક્રિયા છે. કેમકે દુષ્પયુકત શરીર પણ સંસાર વૃદ્ધિનું કારણ છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી-હે ભગવન પ્રાષિકી કિયાના કેટલા ભેદ છે? શ્રીભગવાન-હે ગૌતમ! પ્રાષિકી કિયા ત્રણ પ્રકારની છે, કેમકે જીવ પોતાના પ્રત્યે બીજાના પ્રત્યે અને સ્વ-પર બનેની પ્રતિ અશુભ કલુષિત મનને ધારણ કરે છે, એ જ પ્રકારે વિષય ત્રણ પ્રકારના હોવાથી પ્રાષિકાકિયા પણ ત્રણ પ્રકારની કહેલી છે. જેમ કેઈ પુરૂષ પ્રયોજનથી રવયં કેઈ કાર્ય કરે છે. પરંતુ તેનું પરિણામ સારૂં નથી આવતું ત્યારે તે મેહ કે અજ્ઞાનના કારણે પિતાનાજ ઉપર કલુષિત મનને ધારણ કરે છે એજ પ્રકારે કોઈ બીજા ઉપર, કે એવું કાર્ય કરવાથી. જેનું પરિણામ છેવટે દારૂણ સિદ્ધથાય, કલુષિત મન ધારણ કરે છે. એ જ પ્રકારે કઈ પોતાના ઊપર અને બીજાના ઊપર પણ કલુષિત મન ધારણ કરે છે. એ કારણે એ કિયાના ત્રણ ભેદ થઈ જાય છે. આ પ્રાષિકી ક્રિયાનું સ્વરૂપ અને તેના ભેદનું કથન થયું શ્રીગૌતમસ્વામી-હે ભગવન્! પારિતાપનિકી કિયાના કેટલા ભેદ કહેલા છે ? શ્રી ભગવાન-હેગૌતમ! પારિતાપનિકી ક્રિયા ત્રણ પ્રકારની કહી છે. જેમકે, જેના દ્વારા જીવ પિતે પિતાની જાતને અસતાવેદના ઉત્પન કરે છે, બીજાને અસાતવેદના ઉત્પન્ન કરે છે, અને પર બન્નેને અસાતાદના ઉત્પન્ન કરે છે એ પ્રકારે પારિતાપનિકી કિયા ત્રણ પ્રકારની છે. કઈ પુરૂષ કેઈ કારણથી પિતાનેજ દુઃખરૂપ વેદના ઉત્પન્ન કરે છે. કેઈ, કોઈ બીજા નેજ અસાતવેદના ઉત્પન્ન કરે છે. અને ત્રીજે કઈ પિતાને અને બીજાને પણ અસાતા. રૂ૫ વેદનાને જનક થાય છે. આ બધી પારિતાપનિકી ક્રિયા કહેવાય છે. શંકા-જે પોતાને અસાતા ઉત્પન્નકરવી તે પારિતાપનિકી ક્રિયા છે તો મુનિને કેશલુંચન તથા તપસ્યા આદિ ન કરવા જોઈએ. કેમકે તેનાથી પણ અસાતાની ઉત્પત્તિ થાય છે. સમાધાન-જેમ શલ્ય વિચિકિત્સાથી અસાતા ઉત્પન્ન થાય છે, પણ પરિણામમાં હિતકારિ હોવાથી તે અગ્રાહ્ય નથી. એ પ્રકારે કેશલુંચન આદિ અને તપશ્ચરણ આદિ ક્રિયાઓ પરિણામમાં હિતાવહ હોવાથી વસ્તુતઃ અસાતવેદનાનું કારણ નથી. હા! અસાધ્ય તપના અનુષ્ઠાનને ભગવાને નિષેધ કરે જ છે. કહ્યું પણ છે તેજ તપ કરવું જોઈએ કે જેથી મનમાં અપ્રશસ્ત વિચાર ઉત્પન્ન ન થાય જેનાથી ઈન્દ્રિયની હાનિ ન થાય અને ત્યાગની હીનતા ન થાય તેવા બીજે પણ કહ્યું –ઉત્તમોત્તમ ઘણા પ્રકારના રસોથી શરીરનું લાલન પાલન ન કરવું જોઈએ જિનેન્દ્ર ભગવાને એવું આચરણ કર્યું છે કે જેનાથી મન અને ઇન્દ્રિયોની પ્રવૃત્તિ કુમાગમાં ન જાય ? શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! પ્રાણાતિપાત કિયા કેટલા પ્રકારની કહી છે? શ્રીભગવાનૂ-હે ગૌતમ! પ્રાણાતિપાત ક્રિયા ત્રણ પ્રકારની કહેલી છે, તે આ પ્રકારે પોતે પિતાની જાતને જીવન રહિત કરો. બીજાને જીવન રહિત કરે તથા પિતાને તેમજ અન્ય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ Page #18 -------------------------------------------------------------------------- ________________ ને, બન્નેને જીવનથી રહિત કરવા. કોઈ કાઈ અવિવેકી ભીષણપ્રપાત આદિ કરીને પાતે પેાતાને જીવનથી રહિત કરી દે છે, અર્થાત આત્મઘાતકરીને પ્રાણત્યાગ કરી દે છે, કાઇ દ્વેષને વશ થઇને ખીજા પ્રાણીને પ્રાણહીન બનાવીદે છે અને કોઇ અવિવેક આદિના કારણે પેાતાને તેમજ ખીજાને પણ પ્રાણ્ડીન કરીદે છે. આ બધી પ્રાણાતિપાત ક્રિયા કહેવાય છે. એ કારણે તી કર ભગવાને અકાળમાં મરણનેાનિષેધ કર્યાં છે, કેમકે, એમ કરવાથી પ્રાણાતિપાત ક્રિયાના દોષ ઉત્પન્ન થાય છે. એ પ્રકારે સ્વ પર અને ઉભય એમ ત્રણ પ્રકારના વિષય ભેદથી પ્રાષિકી, પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી આ ત્રણે ક્રિયાએ ત્રણ ત્રણ પ્રકારની કહી છે, સૂ. ૧ શબ્દાર્થ-(લીવા નં મતે ! ત્તિ સહિરિયા, અરિયા?) હે ભગવન્ ! જીવ ક્રિયા સહિત છે અથવા ક્રિયા રહિત છે ? (નોયમા ! નીવા સોરિયા વિ, મિિરયા વિ) હે ગૌતમ ! જીવ ક્રિયા સહિત પણ છે અને ક્રિયા રહિત પણ છે. (સે વેળòળ મંતે ! વં વુન્નરૂ-ઝીવા સક્ષિરિયા વિ, અભિરિયા વિ) હે ભગવન્ ! શા કારણે એમ કહેવામાં આવેલ છે કે જીવ સક્રિય પણ છે અને અક્રિય પણ છે ? (નોયમા ! નીવા યુવિા પાત્તા, તં નહા-સારસમાવળાં ય, અસ'સારસમાવળળા ય) હે ગૌતમ ! જીવ એ પ્રકારના કહ્યા છે. જેમ કે–સંસાર સમાપન્નક અર્થાત્ સંસારી અને અસંસાર સમાપન્નક અર્થાત્ મુક્ત. (તત્ત્વ ન લે તે અર્રસારસમાયા તે ' સિદ્ધા) તેએમાં જે અસંસાર સમાપન્નક છે તે સિદ્ધ છે (સિદ્ધાળ ક્ષિરિયા) સિદ્ધ અક્રિય છે. (તસ્થ ળ ને તે સારસમાવળા તે યુવિા વળત્તા) તેઓમાં જે સંસાર સમાપન્નક છે, તેઓ બે પ્રકારના કહ્યા છે. (ત' ના-સેસ્ટેસિÍવળના ય ગમેછેસિર્વાઇવળના ય) તેઓ આ પ્રકારે શૈલેશી પ્રતિપન્ન અને અશૈલેશી પ્રતિપન્ન (લ્થ ' ને તે સેન્ટેરિડિવળા તળ જિરિયા) તેમાં જે કૌલેશી પ્રતિપન્ન છે, તેએ અક્રિય છે. (તત્ત્વ ' લેતે અહેસિદ્ધિવાળા તેળ રાજિરિયા) તેઓમાં જે અશૈલેશી પ્રતિપન્ન છે તેએ ક્રિયા યુક્ત છે. (સે તેળટ્સેળ નોયમા ! વં પુરુન્નરૂ-ઝીવા સાજિરિયા વિ, જિરિયા વિ) એહેતુથી હે ગૌતમ ! એવુ કહેવાય છે કે જીવ ક્રિયા યુક્ત પણ છે અને ક્રિયારહિત પણ છે. (અસ્થિ ` મ`તે ! નિવાળ વાળાવાળ જિરિયા = ?) શુ' હું ભગવન્! જીવાને પ્રાણાતિપાતથી ક્રિયા કરાય છે-થાય છે ? ( ૢંતા ગોયના ! અસ્થિ) હા ગૌતમ થાય છે. (ન્દ્િળ મતે લીવાળ વાળા વાળ શરિયા ઞફ !) શેમાં હે ભગવન જીવાને પ્રાણાતિપાત દ્વારા ક્રિયા કરાય છે ? (યમા । ઇસુ નિાપ્રુ) હે ગૌતમ છએ નિકાયામાં (અસ્થિ ળ મ તે! નેફ્યાળ' વાળાવાળ રિયા જ્ઞરૂ ?) શું ભગવન્! પ્રાણાતિપાતથી નારકાની ક્રિયા થાય છે ? (વૅ નિત નાય વૈમાળિયાળ) એજ પ્રકારે નિરન્તર વૈમાનિકા સુધી. (અસ્થિ ળ મતે ! ગીવાળ મુસાવાળી જિરિયા જ્ઞરૂ ?) હે ભગવન્ ! જીવાને મૃષાવાદથી ક્રિયા થાય છે ? (હઁતા અસ્થિ) હા થાય છે ? (હિ નું મતે ! નીવાન મુસાવાળીરિયા ÄT) હે ભગવન્ ! કયા જીવામાં મૃષાવીદથી ક્રિયા થાય છે ? (ચેયમા ! રાજ્વવેસુ) હે ગૌતમ ! બધાં યેામાં. (નિરતર નેરાાં ગૌત્ર વૈમાળિયા) (એજ પ્રકારે નિરન્તર નારકા યાવતુ વૈમાનકાની શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૪ Page #19 -------------------------------------------------------------------------- ________________ (અરિથ જે મતે જીવાનું અઢિનાઢાળ જિરિયા જ ?) હે ભગવન ! અદત્તાદાનથી જીવોની કિયા થાય છે? (હંતા મરિથ) હા, થાય છે. (ાં મતે નીવા અનરાળ વિfવા જ્ઞરૂ?) હે ભગવન!જીની શેમાં અદત્તાદાનથી ક્રિયા થાય છે? (ગોવા નહળધારગિન્નેસુ સુ) હે ગૌતમ | ગ્રહણ અને ધારણ કરવા યોગ્ય દ્રવ્યોમાં (વં નૈરવા નિરંતરંગા નળિયા) એજ પ્રકારે નારકેની નિરન્તર યાવત વૈમાનિકેની (ગથિ | મેં તે !નવા મેદુ કિરિયા કન્નડ્ડ) હે ભગવન્!જીની મૈથુનથી કિયા થાય છે ? (હંતા મરિથ) હા થાય છે (હિં | મંતે ! નીવાળ મgli પિરિયા ગરૂ?) હે ભગવન જીની શેમા મૈથુનથી ક્રિયા થાય છે? (યમાવેસુ વરસાતેકુ વા ટ્રસુ) હે ગૌતમ! રૂપમાં તથા રૂપયુક્ત કાયિકી આદિમાં (વંનેરા નિરંતર ના માળિયા) એજ પ્રકારે નારકેની નિરન્તર વૈમાનિક પર્યન્ત. (ગરિશ મંતે ! નીવા પરિમા કિરિયા હે ભગવન્! છાની પરિગ્રહથી ક્રિયા થાય છે ? (હંતા) હા (મરિથ) થાય છે (મ્ફિ મતે ! પરિÈળ િિરયા જ્ઞ૬) હે ભગવન ! કયા વિષયમાં પરિગ્રહથી કિયા થાય છે? (રોયના સ મુ) હે ગૌતમ ! બધાં દ્રવ્યમાં (gવં નેપાળ નાવ માળિયા) એ પ્રકારે નારકો ચાવત વૈમાનિકની (વિં) એરીતે (વો) ક્રોધથી (માળે) માનથી (માયા!) માયાથી (ટોબા) લેભથી વેજોજી) પ્રેમથી (ઢોળ') ષથી (૪૪) કલહથી (યમવાળાં અભ્યા ખ્યાનથી (તેને) વંશન્યથી (પરિવાW) પર પરિવાદથી (ગરતિ) અરતિ (તીતે) રતિથી (નાથાણોણે) માયામૃષાથી (fમાર્હસાસM) મિયા દર્શન શલ્યથી (સુ) આ બધામાં (નીવા) જીવ (ટ્ટામેન) નરયિકના ભેદથી (માળવા) કહેવા જઈ એ તે નિરંતર વાવ વૈમાળિયા/ ત્તિ, નિરન્તર યાવત વૈમાનિકોમાં (પુર્વ પ્રદાન [g ) આ પ્રકારે આ અઢાર દંડકથયા સૂર ટીકાર્થ – પહેલાં કાયિકી આદિ ક્રિયાઓનું કથન કરાયું છે. - હવે શું તે ક્રિયાઓ બધાજીને સમાનરૂપમાં થાય છે અથવા નથી થતી એ પ્રકાર ની જિજ્ઞાસા થતાં સ્પષ્ટીકરણ કરે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન શું છે સક્રિય હોય છે, અથવા અક્રિય હોય છે? અર્થાત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ Page #20 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાથી સહિત હોય છે કે ક્રિયા રહિત હોય છે. ? શ્રીભગવાન્ હે ગૌતમ! જીવ ક્રિયાયુક્ત પણ હોય છે અને ક્રિયાથી રહિત પણ હોય છે. શ્રીગૌતમસ્વામી–એનું કારણ પૂછતાં કહે છે, હે ભગવન ! શા હેતુથી એવું કહ્યું છે કે જીવ ક્રિયાથી યુક્ત પણ હોય છે અને ક્રિયાથી રહિત પણ હોય છે? શ્રીભગવન–હે ગૌતમ જીવ બે પ્રકારના હોય છે, તેઓ આ પ્રકારે છે, સંસાર સમાપનક અર્થાત્ સંસારી અને અસંસાર સમાપન અર્થાત મુક્ત, જે અસંસાર સમાપન્નક જીવ છે, તે સિદ્ધ છે. કેમકે તે જન્મ મરણના ચક્રથી યુક્ત હોય છે. સિદ્ધજીવ કિયાથી રહિત હોય છે. જે સંસાર સમાપનક છે અર્થાત સિદ્ધ નથી થયેલા, તેઓ પણ બે પ્રકારના છે, જેમકે શેલેશી પ્રતિપન્ન અને અૌલેશી પ્રતિપન્ન. તેઓમાં જે જીવ શેલેશી પ્રતિપન્ન છે, અર્થાત ચદમાં ગુણ સ્થાનમાં પહોંચીને, અયોગી અવસ્થાને પ્રાપ્ત થયેલ છે, તેઓ અક્સિ હોય છે. તેમને કેઈપણ કિયા નથી હોતી. પણ જે શૈલેશપ્રતિપન્ન નથી, તેઓ ક્રિયા યુક્ત હોય છે. તૈત્પર્ય એ છે કે શૈલેશી કરણને જે જીવ પ્રાપ્ત કરી લે છે તેઓ સૂક્ષ્મ અને બાદર કાગ, વચનગ અને મનોવેગ નો નિરોધ કરી ચૂકેલા છે તેથી તેઓ અકિય હોય છે. જે જીવ શૈલેશી કરણને પ્રાપ્ત નથી તેઓ વેગ સહિત હોવાનાં કારણે કિયાયુક્ત હોય છે. આ કથનને ઉપસંહાર કરાય, છે હે ગૌતમ! આ હેતુથી કહેલું છે કે કઈ કઈ જીવ સક્રિય હોય છે અને કઈ કઈ અકિય હોય છે. કયા જીવ કિયા રહિત અને ક્યા જીવ ક્રિયા સહિત હોય છે, એ પ્રરૂપણ કર્યા પછી હવે એ કહે છે કે પ્રાણાતિપાત ક્રિયા ક્યા પ્રકારે થાય છે અને કયા પ્રકારે નથી થતી ? _શ્રીગૌતમસ્વામી–હે ભગવન શું પ્રાણાતિપાત કરવાના અધ્યવસાયથી જીવોને પ્રાણાતિપાતકિયા થાય છે ? અહીં કિયાએ પદથી એગ્ય હેવાના કારણે તથા પ્રસ્તુત હેવાને કારણે પ્રાણાતિપાત કિયા અર્થ સમજે જોઈએ તેથીજ અહી આજુ સૂત્ર નયના અભિપ્રાયથી પ્રશ્ન જાણવા જોઈએ, કેમકે અજુ સૂત્ર નયની અપેક્ષા એ હિંસાની પરિણતિના કાળમાં જ પ્રાણાતિપાત કિયા કહેવાય છે. પુણ્ય કર્મોનું ઉપાદાન અથવસાયના અનુસાર જ થાય છે જયારે હિંસા રૂપ પરિણતિ ન હોય તે પ્રાણાતિપાત ક્રિયા થાય પણ છે અગર નથી પણ થતી. તેથી ભગવાને પણ જુ સૂત્ર નયની અપેક્ષાથી જ ઉત્તર આપે છે કે, હા ગૌતમ! થાય છે. અર્થાત પ્રાણાતિપાતને અધ્યવસાયથી જીવોને પ્રાણાતિપાતક્રિયા થાય છે. કહ્યું પણ છે-નિશ્ચય નયનું અવલંબન કરનારાઓના અભિપ્રાયથી પરિણામ જ પ્રમાણ છે. આવશ્યકમાં પણ કહ્યું છે-નિશ્ચયથી આભા જ અહિંસા છે અને આત્માજ હિંસા છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ Page #21 -------------------------------------------------------------------------- ________________ હવે એ બતાવાય છે કે પ્રાણાતિપાત ક્રિયા શામાં થાય છે? શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્! પ્રાણાતિપાત કિયા શામાં થાય છે ? અથાત લાગે છે ? - શ્રી ભગવાન – ગતમ! છ જવનિકામાં અથાત પૃથ્વીકાય પાંચસ્થાવર કાર્યોમાં તથા છઠ્ઠા ત્રસકાયમાં પ્રાણાતિપાતના અધ્યવસાયથી થનારી પ્રાણાતિપાત કિયા જીવોને લાગે છે. કેમકે સજીવ પ્રાણિના વિષયમાં જ મારવાનો અધ્યવસાય થાય છે, અને મારવાને અધ્યવસાય ઉપન નથી થતો કદાચિત રજજુ આદીને સર્પ સમજીને મારવાને અધ્યવસાય ઉત્પન્ન થાય છે, પણ તે અધ્યવસાય સર્ષની બુદ્ધિથી જ પ્રવૃત્ત થાય છે, અતઃ તેથી પણ જીવ વિષયક જ સમજવું જોઈએ તે દોરડાને જે દેરડું જ સમજાય તો તેને મારવાનો અધ્યવસાય ઉત્પન્ન થતો નથી. એ કારણે ષજીવનિકાયના વિષયમાં જ પ્રાણાતિપાત ક્રિયા કહેલી છે. હવે પ્રાણાતિપાત ક્રિયાને પૂર્વની જેમ નારક આદિ ચોવીસ દંડકોમાં પ્રતિપાદન કરવાને માટે કહે છે. - શ્રી ગૌતમસ્વામી–હે ભગવન-શું પ્રાણાતિપાતથી નારકને ક્રિયા લાગે છે ? શ્રી ભગવાન-હે ગૌતમ! જેમ સમુચ્ચય જીને પ્રાણાતિપાતના અધ્યવસાયથી પ્રાણાતિપાત કિયા લાગે છે, એ જ પ્રકારે નારકોને પણ પ્રાણાતિપાત કિયા લાગે છે. તાત્પર્ય એ છે કે સમુચ્ચય જીની સમાન નારકને પણ પત્ જીવનિકાય વિષયક પ્રાણાતિપાત કિયા થાય છે એજ પ્રકારે અસુરકુમાર આદિ દશ પ્રકારના ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ પાંચ એકેન્દ્રિ, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિ, ચતુરિન્દ્રિ, પચેન્દ્રિયતિ , મનુષ્ય વાતવ્યન્તરે જાતિકો અને વૈમાનિકને પણ નિરંતર ષટૂ જીવનિકાયના વિષયમાં પ્રાણાતિપાતના અધ્યવસાયથી પ્રાણાતિપાત કિયા લાગે છે. એમ સમજવું જોઈએ. જે પ્રકારે પ્રાણાતિપાત કિયા થાય છે, અને જેમને પ્રાણાતિપાત થાય છે. તે પ્રતિપાદન કરીને હવે મૃષાવાદ આદિ અઢાર સ્થાનોને લઈને પ્રાણાતિપાત કિયાની પ્રરૂપણાને માટે કહે છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન શું જીવોને મૃષાવાદથી અર્થાત્ સત્વનો અપલાપ કરવાથી અને અસતનું ઉદ્દભાવન કરવાથી પ્રાણાતિપાત કિયા થાય છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! સત્ય છે. જેને મૃષાવાદથી પણ પ્રાણાતિપાત કિયા થાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન! કયા વિષયમાં મૃષાવાદ કરવાથી પ્રાણાતિપાતકિયા થાય છે? સત્ ને અપલાપ અને અસતનું પ્રરૂપણ લેાકની સમસ્ત વસ્તુઓ ના વિષયમાં થઈ શકે છે. એ અભિપ્રાયથી ભગવાન કહે છે હે ગૌતમ! બધાં દ્રશ્યમાં મૃષાવાદ કરવાથી મૃષાવાદની કિયા લાગે છે. અહીં દ્રવ્ય કહેવાથી ઉપલક્ષણથી બધા પર્યાનું પણ ગ્રહણ થાય છે. તેથી જ આશય એ થયો કે બધા દ્રશ્યો અને બધા પર્યાના વિષયમાં મૃષાવાદ કરવાથી પ્રાણાતિપાત ક્રિયા યથાયોગ્ય લાગે છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ Page #22 -------------------------------------------------------------------------- ________________ એજ પ્રકારે સમુચ્ચય જીવની જેમ નિરન્તર નૈરયિકેથી લઈને અસુરકુમાર આદિ દશ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિ, દ્વી િત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિયો, પંચેન્દ્રિયતિર્ય, મનુષ્ય. વાવ્યન્તર, જયોતિષ્ક અને વૈમાનિકોને પણ સમસ્તદ્રવ્ય અને સમસ્ત પર્યાયના વિષયમાં મૃષાવાદ કરવાથી યથાયોગ્ય મૃષાવાદની ક્રિયા થાય છે. હવે અદત્તાદાનને લઇને પ્રાણાતિપાત આદિ ક્રિયાઓની પ્રરૂપણ કરાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવનું શું અદત્તાદાનથી અર્થાત્ સ્વેચ્છાએ વિના આપેલા પદાર્થને ગ્રહણ કરવાથી અદત્તાદાન ક્રિયા થાય છે ? શ્રીભગવાન-હે ગૌતમ હા અદત્ત વસ્તુને ગ્રહણ કરવાથી અદત્તાદાન વિગેરે કિયા થાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! કયા વિષયમાં અદત્તાદાનનું સેવન કરવાથી અદત્તાદાન કિયા લાગે છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! જે વસ્તુને ધારણ અને ગ્રહણ કરવાનો વ્યવહાર થાય છે. તે વસ્તુના વિષયમાં અદત્તાદાનથી ક્રિયા લાગે છે. જે વસ્તુઓમાં ગ્રહણ ધારણનો વ્યવહાર નથી થતું. તેમના વિષયમાં અદત્તાદાન ક્રિયા નથી થતી. એ જ પ્રકારે અર્થાત સમુચ્ચય જીવોની જેમ નારથી લઈને નિરન્તર અસુરકુમાર આદિ દશ ભવનપતિ પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિ, દ્વીન્દ્રિ, ત્રીન્દ્રિયે, ચતુરિન્દ્રિયે, પંચેન્દ્રિયે તિર્ય, મનુષ્યો વનવ્યક્ત રે. જયોતિકે વૈમાનિકાનું પણ ગ્રહણ એવમ્ ધારણ કરવા ચૅગ્ય વસ્તુઓના વિષયમાં અદત્તાદાન કરવાથી યથાયોગ્ય અદત્તાદાન ક્રિયા થાય છે, એમ સમજી લેવું જોઈએ. હવે મૈથુન વિષયની અપેક્ષાએ ક્રિયાની પ્રરૂપણ કરવાને માટે કહે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન શું થુનના અધ્યવસાયથી જેને ક્રિયા લાગે છે ? શ્રી ભગવાન-હે ગૌતમ, હા. લાગે છે-મૈથુનના અધ્યવસાયથી જીવોને મૈથુનની ક્રિયા થાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન, કયા વિષયમાં જીવોને મૈથુન સંબંધી અધ્યવસાયથી ક્રિયા લાગે છે? મૈથુન સબંધી અધ્યવસાય (એટલે) ચિત્ર, લેખ, કાષ્ટકર્મ આદિમાં રહેલાં રૂપોના વિષયમાં તથા રૂપ યુકત સ્ત્રી આદિના વિષયમાં થાય છે, એ અભિપ્રાયથી કહેવામાં આવે છે. શ્રી ભગવાન-હે ગૌતમ. ચિત્રમાં રહેલા વિગેરે રૂપમાં તથા સૌધર્મ આદિથી સંપન્ન કામિની આદિ દ્રવ્ય રૂપ વિષયમાં જીવોને મૈથુન સંબંધી અધ્યવસાય થવાથી ક્રિયા લાગે છે. એજ પ્રકારે નારથી લઈને વૈમાનિકે સુધી અથ તુ નારકે અસુરકુમાર આદિ દશ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્ર, હીન્દ્રિય ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય પંચેન્દ્રિ તિર્થ ચિ, મનુષ્ય, વાનવ્યન્તર, જતિષ્ક અને વૈમાનિકોને પણ ચિત્રાદિગત રૂપ અને સૌન્દર્ય આદિ વિશિષ્ટ કામિની આદિ દ્રવ્યના વિષયમાં મૈથુનનો અધ્યવસાય થવાથી ક્રિયા થાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ Page #23 -------------------------------------------------------------------------- ________________ હવે પરિગ્રહના વિષયમાં કહે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન! પરિગ્રહથી અર્થાત આ વસ્તુ મારી છે, એવા પ્રકારની ભાવનાથી ઉત્પન્ન મૂછ પરિણામથી જીવને ક્રિયા લાગે છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! હા લાગે છે. પરિગ્રહના અધ્યવસાયથી કિયા લાગે છે ? શ્રી ગૌતમસ્વામી–હે ભગવાન ક્યા વિષયમાં પરિગ્રહથી ક્રિયા થાય છે? શ્રી ભગવાન-હે ગૌતમ! સ્વામી ભાવ સબન્ધ અર્થાત આ વસ્તુ મારી છે, તેને માલિક છું. આવા પ્રકારના સબન્ધને કારણે જીમાં મૂછભાવ ઉત્પન્ન થાય છે. આ મૂછ ભાવ લેભના કારણે બધી વસ્તુઓમાં થઈ શકે છે. એ અભિપ્રાયને પ્રગટ કરવાને માટે કહેલ છે. કે હે ગૌતમ! બધા દ્રવ્યમાં અતિ લેભના કારણે પરિગ્રહને અધ્યવસાય થવાથી કિયા લાગે છે. એવું સમુચ્ચય જીવના વિષયમાં કહેલું છે. એ જ પ્રકારે નિરન્તર નારકથી વૈમાનિક સુધી કહેવું જોઈએ, અર્થાત નારકને, અસુરકુમાર આદિ દશ પ્રકારના ભવન પતિને, પથ્વીકાયિક આદિ એકેન્દ્રિય દ્વાદ્રિનેત્રીન્દ્રિયેને ચતુરિદ્ધિને પચેન્દ્રિય તિર્યો . મનુષ્યને, વનવ્યન્તરને. જતિષ્કને અને વૈમાનિક આદિ દેવોને પણ બધી વસ્તુઓના વિષયમાં અત્યત લેભને કારણે પરિગ્રહને અધ્યવસાય થવાથી યથાગ્ય કિયા થાય છે. એ કારણે બીજે પણ કહેલું છે. કે પ્રાણાતિપાત વ્રત સર્વજીવ વિષયક હોય છે. મૃષાવાદ અને પરિગ્રહવત સર્વ વસ્તુ વિષયક હેય છે અને મિથુનવ્રત તેના એકદેશ વિષયક જ હોય છે. કહ્યું પણ છે. પ્રથમવત બધા નો સમ્બન્ધ રાખે છે. બીજા અને પાંચમાં વ્રતનો સમ્બન્ધ બધાં દ્રવ્યોની સાથે હોય છે. શેષ અર્થાત્ ત્રીજુ અને ચોથું વ્રત બધાં દ્રવ્યના એક ભાગની સાથે સમ્બન્ધીત સમજવું જોઈએ છે ૧ | જેમ પ્રાણાતિપાતથી લઈને પરિગ્રહ સંબંધી અધ્યવસાયથી, કિયા લાગે છે એ જ પ્રકારે કોધરૂપ અધ્યવસાયથી, માનરૂપ અધ્યવસાયથી,માયા, લોભ પ્રેમ, દ્વેષ (દોષ) કલહ, અભ્યાખ્યાન અર્થાત મિથ્યાદિષારે પણ. પૈશુન્ય, (ચાડી કરવી) પર પરિવાદ, અરતિ-રતિ માયા મૃષા અને મિથ્યાદર્શન શલ્યથી પણ સમુચ્ચય જીવોને તથા નારક આદિ ચોવીસે દંડના જીવાને પ્રાણાતિપાત આદિ કિયા લાગે છે. અહીં અભ્યાખ્યાનો અર્થ છે જેમાં દોષ ન હોય, તેમાં તેનું આરોપણ કરવું, જેમકે જે ચાર ન હોય તેને ચાર કહી દે. જે પરસ્ત્રી લંપટ ન હોય તેને પરસ્ત્રી લંપટ કહેવે વિગેરે. પેશન્યને અભિપ્રાય છે વિદ્યમાન અથવા અવિદ્યમાન દોષોને પરોક્ષમાં પ્રગટ કરવા. ઘણું લોકેની આગળ બીજાની નિન્દા કરવી તે પર પરિવાદ કહેવાય છે. યદ્યપિ માયા અને મૃષા (અસત્ય)નો પૃથફ પૃથક્ ઉલ્લેખ કરેલો છે. પણ પાછો માયા પ્રયુક્ત મૃષાવાદ મહાન કર્મ બંધનું કારણ છે. તેથી જ તેનું પૃથક પૃથક રૂપથી ગ્રહણ કરેલ છે. એજ પ્રકારે અભ્યાખ્યાન પણ યદ્યપિ મૃષાવાદમાં સંમિલિન થઈ જાય છે. તથાપિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ Page #24 -------------------------------------------------------------------------- ________________ ઉત્કૃષ્ટ દોષ હોવાથી તેનો પણ અલગ નિદેપ કરેલો છે. નારક અસુરકુમાર આદિ, ભવનપતિ પૃથ્વી કાયિક આદિ એકેન્દ્રિય, દ્વી િત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્ય, વાતવ્યન્તર જતિષ્ક અને વૈમાનિક, આ ચેવસે દંડકના જીના ઉપયુક્ત કારણથી પ્રાણાતિપાત આદિ કિયા લાગે છે. તે પ્રાણાતિપાતથી આરંભીને મિથ્યાદર્શન સુધી ૧૮ અઢાર પામસ્થાનના અઢાર દંડક થાય છે. એ પ્રકારે અઢાર પાપસ્થાનને હ્યઈને જીવેને પ્રાણાતિપાત આદિ ક્રિયાઓનું નિરૂપણ કરાયું છે. સૂરા કર્મબન્ધ કા નિરૂપણ કર્મબંનું નિરૂપણ શબ્દાર્થ-(વીવે જે મતે ! પ્રાગાફવાઈ’ કર્યુ મૂડીગો વંઘ?) હે ભગવન જીવ પ્રાણાતિપાત દ્વારા કેટલી કર્મપ્રકૃતિયોનો અનુબંધ કરે છે ? (નોન ! સત્તવિહવંધણ વા નવિહેવંધવા) હે ગૌતમ! સાત પ્રકારની પ્રકૃતિના અથવા આઠ પ્રકારની પ્રકૃતિના બન્ધક થાય છે. (gવું ને ગાવ નિરંતર નાળિT) એજ પ્રકારે નારકયાવત નિરન્તર વૈમાનિક, (નીવા જો મેતે ! ગરૂવાનુi $ Hunીમો વર્ષતિ ) હે ભગવન ઘણું જીવ પ્રાણાતિપાતથી કેટલી પ્રકૃતિ બાંધે છે ? (રોયમ! સત્તવિવંધા વિ અશ્વવિદ્ય વંધજા વિ) હે ગૌતમ! સાત પ્રકારની પ્રકૃતિને બાંધનારા પણું અને આઠ પ્રકારની પ્રકૃતિને બાંધનારા પણ હોય છે. (રર્ફયા મંતે વાળારૂવાTM રૂ પાડો વધતિ?) હે ભગવન્! નારક પ્રાણતિપાતના દ્વારા કેટલી કમ પ્રકૃતિએ બાંધે છે? (ગોવા ! સ વિ તાવ હોન્ના સત્તવિવું વધ) હે ગૌતમ! બધા સાત પ્રકૃતિના બંધક થાય છે. (મવી સત્તવિહ વંધા ય વિહેંધરા ય) અથવા ઘણા સાત પ્રકારની પ્રકૃતિના બન્ધક હોય છે અને એક આઠ પ્રકૃતિને બન્ધક હોય છે (મહા સત્તવયંધા ય વિહેવા ય) અથવા ઘણુ સાત પ્રકારના પ્રકૃતિના બંધક અને ઘણા આઠ પ્રકૃતિના બંધક હોય છે. (gવં અમુકુમાર વિ નાવ થળિયjમારા) એજ પ્રકારે અસુરકુમાર અને નાગકુમારથી લઈને યાવત સ્વનિતકુમાર પર્યન્ત દશ (પુત્રવિ માલ તેડવાડH૨ાયા ૫,) પૃથ્વીકાયિક, અપકાયિક, તેજસ્કા યિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક પણ (સવે વિ ગë મોહિયા નીવા) આ બધા ઔધિક છેના સમાન (અવસા ના નેફા) શેષજીવ નારકેના સમાન (ાવે તે નીfiઢિયવન્ના ) તે આ પ્રકારે સમુચ્ચય છે અને એકેન્દ્રિય સિવાય ( તિ િતિળિ મંn ) ત્રણ ત્રણ ભંગ (સવઘુ માળિયવોત્ત) બધે કહેવા જઈએ ( ગાવ નિછહૂિંસાત્રે ) યાવત મિથ્યાદર્શન શલ્ય (gવં પુનત્તપોત્તિયાં છત્તીસં સં હરિ) એ પ્રકારે એકત્વ પૃથકત સંબન્ધી છત્રીસ દંડક થાય છે. આ ટીકાર્થ-આનાથી પહેલાં પ્રાણાતિપાતથી લઈને મિથ્યાદર્શન શલ્ય સુધી અઢાર પાપ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૦ Page #25 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાને લઈને જીવેાની ક્રિયાઆનુ નિરૂપણ કરાયુ છે. હવે તેજ અઢાર પાપસ્થાને આશ્રય કરીને એકવચન પ્રયોગ અને મહુવચનના પ્રયાગ દ્વારા વેાના કર્મબન્ધની પ્રરૂપણા કરાય છે. શ્રી ગૌતમસ્વામી -હે ભગવન્ ! એક જીવ પ્રાણાતિપાતથી કેટલી કમ પ્રકૃતિયાના અન્ય કરે છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! જીવ પ્રાણાતિપાત દ્વારા કદાચિત સાત કમ પ્રકૃતિયાના અન્ય કરે છે, અને કદાચિત આઠ ક પ્રકૃતિયાનેા અન્ય કરે છે. આયુકમ જીવનમાં એક જ વાર ખાય છે, અને તેના બન્યમાં અન્તર્મુહૂત કાળજ લાગે છે. અતઃજીવ જ્યારે આયુક ના અન્ય નથી કરતા ત્યારે સાત કમ પ્રકૃતિયાંના અન્યક બને છે. એક સમુચ્ચય જીવની જેમ એક નારક, એક અસુરકુમાર આદિભવનપતિ તથા પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, એક દ્વીન્દ્રિય એક ત્રીન્દ્રિય એક ચતુરિન્દ્રિય એકપ‘ચેન્દ્રિય તિય''ચ, એક મનુષ્ય, એક વાનભ્યન્તર, એક યાતિક અને એક વૈમાનિક પણ પ્રાણાતિપાતના દ્વારા સાત અથવા આઠ ક પ્રકૃતિર્યંને બન્ધ કરે છે. અર્થાત્ આયુ અન્ધન કરવાના સમયે સાત પ્રકૃતિયેના અને પ્રકૃતિઓનેા બન્ધ કહેલા છે. આયુબન્ધના સમયે આઠ હવે બહુત્વની વિવક્ષાથી અર્થાત્ અનેક જીવાને લઈને ક શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્!(અનેક) જીવ પ્રાણાતિપાતનાદ્વારા કેટલી કમ પ્રકૃતિયાના અન્યની પ્રરૂપણા કરાય છે બન્ધ કરે છે. શ્રી ભગવાન-હે ગૌતમ! સામાન્યતઃ જીવ સાત કમ્ પ્રકૃતિયાના પણ બંધ કરે છે અને આઠ ક્રમ પ્રકૃતિયાને પણ બંધ કરે છે કેમ કે સાતના અંધ કરનારા અને આઠના બધ કરનારા સદૈવ ઘણા મળી આવે છે.તેથી જ બન્ને જગ્યાએ મહુવચનના પ્રયાણ કરાએલા છે હવે નારક આદિ વિશિષ્ટ જીવેાના વિષયમાં ત્રણ પ્રકારના અભિલાપનું પ્રતિપાદન કરવાને માટે કહે છે. શ્રી ગૌતમસ્વામી– હે ભગવન્ ! નારક જીવ પ્રાણાતિપાત દ્વારા કેટલી કમ પ્રકૃતિયાને બન્ધ કરે છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! કદાચિત બધા નારક જીવા સાત કમ પ્રકૃતિયાના અન્ધક હેય છે, કેમકે જયારે તે નારક જીવેા મારણ પાયમાં પ્રતિષ્ઠિત હોય છે, અર્થાત્ મારવા કાપવામાં લાગ્યા રહે છે ત્યારથી અવશ્ય જ સાત પ્રકૃતિયાના અન્ય કરે છે. એ પ્રકારે જયારે એક પણ નારક આઠ પ્રકૃતિયાના અન્ધક નથો થતા ત્યારે બધા નારક સાત કર્મ પ્રકૃતિયાના અન્યક થાય છે. આ પહેા અભિલાપ વિકલ્પ છે. જ્યારે કાઈ એક નારક જીવ આડ કપ્રકૃતિયાના બન્ધક હોય છે અને તેના સિવાય બુધા નારક સાત પ્રકૃતિચેતા બન્ધ કરે છે. ત્યારે આમ કહેવાય છે કે ઘણા નારક સાત પ્રકૃતિયાના બન્ધક અને એક આઠ પ્રકૃતિયાના બન્ધક છે. એ પ્રકારના બીજા અભિલાષનું પ્રતિપાદન કરવાને માટે કહે છે, અથવા ઘણા સપ્તવિધ અન્યક હોય છે. અને એક નારક અવિધ અન્ધક હાય છે, કિન્તુ જ્યારે ઘણા બધા નારક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૧ Page #26 -------------------------------------------------------------------------- ________________ આક કર્મપ્રકૃતિના પણ બન્ધક મળી આવે છે. ત્યારે બન્નેની સાથે બહુવચનને પ્રગ કરવા છતાં પણ ત્રીજે અભિલાપ કરે છે–અથવા ઘણું બધા નારક છેવો સાત પ્રકૃતિના બન્ધક હોય છે અને ઘણું આઠ પ્રકૃતિના પણ બધક હોય છે. તાત્પર્ય એ છે કે કઈ સમયે બધા નારક સાત પ્રકૃતિને બન્ધ કરવા વાળા મળી આવે છે, કેઈ સમયમાં કોઈ એક નારક આઠ કર્મ પ્રકૃતિનો બન્ધ કરે છે અને શેષ બધા સાતનો. કયારેક કયારેક ઘણા ના૨ક સાતને પણ અને ઘણા બધા નારક આઠને પણ બંધ કરવાવાળી મળી આવે છે. અસુરકુમારોના વિષયમાં પણ એજ પ્રકારે ત્રણ વિકલ્પ થાય છે. તેને નિર્દેશ કરે છે-એજ પ્રકારે અસુરકુમાર યાવત્ સ્વનિતકુમાર અર્થાત્ નારકનીસમાન અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિદ્યકુમાર, ઉદધિકુમાર, દ્વિીપકુમાર, દિશાકુમાર, પવનકુમાર, અને સ્વનિતકુમાર, પણ કયારેક કયારેક બધા સાત કર્મ પ્રકૃતિના બન્ધક હોય છે, ક્યારેક ક્યારેક એક જીવ આઠન અને શેષ સાતના બન્ધક હોય છે અને કયારેક ક્યારેક ઘણા સાતના તથા ઘણા આઠના બન્ધક હોય છે એ પ્રકારે અસુરકુમાર આદિ દશ ભવનપતિના વિષયમાં પણ ત્રણ વિકલપ થાય છે. પૃથ્વીકાયિક, અપૂકાયિક, તેજરકાયિક, વાયુકાયિક, અને વનસ્પતિકાયિક આ પાંચે એકેન્દ્રિયજીવ સામાન્ય જીવની જેમજ કર્મપ્રકૃતિના બન્ધક હોય છે અર્થાત અનેક સાત પ્રકૃતિયોને બન્ધ કરનારા હોય અને અનેક આઠ પ્રકૃતિનો બંધ કરનારા હોય છે. આ પૃથ્વીકાયિક આદિમાં આ એક ભંગ થાય છે, કેમકે તેમનામાં સાત કમ પ્રકૃતિના બન્ધ કરનારા પણ સદૈવ ઘણા મળે છે. - શેષ જીવન કથન નારકની સમાન સમજવું જોઈએ, અર્થાત્ દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય, તિર્યચ, મનુષ્ય,વનવ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક જીવ નારકોની સમાન કર્મ પ્રકૃતિ ન બન્ધ કરે છે. એ બધામાં નારકેના સમાન ત્રણ ભંગ થાય છે. એજ વાત આગળ સ્પષ્ટ કરી છે-નારક અસુરકુમાર, દ્વિીન્દ્રિય, ત્રીન્દ્રિક, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, વાનવ્યન્તર, તિષ્ક અને વૈમાનિક અર્થાત્ સમુચ્ચય જીવો અને એકેન્દ્રિયેના સિવાય બધા જીવેમાં ત્રણ ભંગ સમજવા જોઈએ. જે પ્રકારે પ્રાણાતિપાતથી એક વચન અને બહુવચનને લઈને બે દંડક નું પ્રતિપાદન કર્યું છે, એજ પ્રકારે મૃષાવાદ આદિ બધાં પાપસ્થાનોથી પણ બે-બે દંડક સમજી લેવા જોઈએ. એજ વાત આગળ કહેલી છે-મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા. પ્રેમ. લેભ દ્રષ. કલહ-કજીયે કંકાસ અભ્યાખ્યાન, પિશુન્ય. પરંપરિવાદ. અરતિરતિ. ભાયામૃષા અને મિથ્યાદર્શનશલ્ય આ બધા ને લઈને બે-બે દંડક થાય છે. એ પ્રકારે અઢાર પાપ સ્થાનકે સંબી એકત્વ અને બહત્વની અપેક્ષાથી છત્રીસ દંડક થાય છે. સૂ. શા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૨ Page #27 -------------------------------------------------------------------------- ________________ કર્મબન્ધ હેતુ ક્રિયાવિશેષ કા નિરૂપણ કર્મબન્ધ હેતુ ક્રિયા વિશેષ શબ્દાર્થ– (નીવે જો મંતે! TIMવરાિજ વન્ને વંધનાળે #િfg) હે ભગવન્ ! જ્ઞાનાવરણ કર્મને બાંધી રહેલ જીવ કેટલી ક્રિયાઓવાળો હોય છે? ( જોયા સિય તિરિણ) હે ગીતમાં કદાચિત ત્રણ કિયાવાળા (સિય નક્કિરિણ) કદાચિત ચાર કિયાવાળો (સિય પંર વિgિ) કદાચિત્ પાંચ કિયાવાળી, (પર્વ નરણ નાવ વેમાળg) એજ પ્રકારે નારક યાવત વૈમાનિક - (નીવા મં! જાઉવાળી વંધમાળા જ િિરયા?) હે ભગવન! જ્ઞાનાવરણીય કર્મને બાંધતા એવા ઘણું જ કેટલી કિયાવાળા હોય છે? (યમાં સિય તિ ઝિરિયા) કદાચિત ત્રણ કિયાવાળા (સિય રિયા) કદાચિત ચાર કિયાવાળા (સિય વંજ જિરિયા) કદાચિત પાંચ કિયાવાળા (Uર્વ નેતા નિ તરં નાવ વેમાળિયા) એજ પ્રકારે નારક નિરન્તર યાવતુ વૈમાનિક | (gવં રિસાવરnિs4) એજ પ્રકારે દર્શનાવરણીય કર્મને (વૈયળિri) વેદનીયને (મોનિક) મેહનીયને (મા ચં) આયુકમને (નાનં) નામકર્મને (જં) ગોત્રકમને (મંતરાયં ) અને અન્તરાય કર્મને (મવિદ્Hપારીમો) આઠ પ્રકારની કર્મ પ્રકૃતિ (માળિયત્રામો) કહેવી જોઈએ (Eારંપત્તિયા સોસ સંદi મવંતિ) એકવચન અને બહુવચનથી સેલ દંડકે થાય છે (નીવેળે મંતે ! ગીતામો વાર કારિયા ?) હે ભગવન્! જીવના નિમિત્તથી જીવ કેટલી કિયાવાળા હોય છે? (યમા ! સિય તિ ક્રિgિ) હે ગૌતમ ! કદાચિત ત્રણ કિયાવાળા (સિક ૩ શિUિ) કદાચિત ચાર કિયાવાળા(સિય પંજ ક્રિશિg) કદાચિત પાંચ કિયાવાળા (સિય મિિરણ) કદીચિત કિયા રહિત હોય છે (લીળ મત! મેરામો શિgિ) હે ભગવન્! જીવ નારકના નિમિત્તથી કેટલી ક્રિયાવાળા હોય છે ? (યમા ! સિય તિક્રિgિ, સિથ વિિરણ, સિય મિિા ) હે ગૌતમ ! કદા. ચિત ત્રણ કિયાવાળા. કદાચિત ચાર કિયાવાળા, કદાચિત કિયારહિત | (gવે નાવ થળિયકુમાર ગો ) એ પ્રકારે યાવત્ સ્વનિતકુમાર (પુરૂવિશારૂયામાં) પૃથ્વી કાયિકથી (ગાયારૃવાગો ) અપૂકાયિકથી (તે થાય) તેજસ્કાયિથી (વાડાçત્ર વાવ જુના રિતે વિય વરિંદ્રિય વંચિંદ્રિય સિરિઝોબિયમનુસ્લીમો) વાયુકાયિક, વનસ્પતિકાયિક, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિદ્રિય, પંચેન્દ્રિય તિયચ, મનુષ્યથી (નહીં નીવાઝો) જેવાજીવથી ( વારનોસિમાળિયામાં કહ્યું નેરામો) વાવ્યન્તર, જ્યોતિક અને વૈમાનિકથી જેમ નારકથી (વીવે મેતે ! નીવેહિં તો છ દિરિણ) હે ભગવન્! જીવન જીવના નિમિતથી કેટલી કિયાવાળા થાય છે? (રોય ! સિય તિ વિgિ) હે ગૌતમ ! કદાચિત ત્રણ ક્રિયાવાળા (ાિ નવ gિ) કદાચિત ચાર કિયાવાળા હોય છે (સિય પંચ શિgિ) કદાચિત પાંચક્રિયાવાળા (fસય મિિરy) કદાચિન ક્રિયારહિત પણ હોય છે (જે મેતે ! નેરjgહિં તે વરૂ વિgિ ?) હે ભગવન્ ! જીવ નારકોના નિમિત્તથી કેટલી કિયાવાળા હોય છે ? (નોમાં સિય તિ શિરિપ) હે ગૌતમ કદાચ ત્રણ કિયાવાળા (સિય જs શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૩ Page #28 -------------------------------------------------------------------------- ________________ જિgિ) કદાચ ચાર કિયાવાળા (fસથ મિિર) કદાચ કિયાથી રહિત ( વહેવ ટુંપો ટૂંકુશો) આ રીતે જેમ પહેલ દંડક કહ છે. (તથા જ્ઞો વિરતમો માળવ્યો) એજ પ્રમાણે આ બીજે દંડક પણ કહેવો. (કાવ માળિયત્તિ.) યાવત વૈમાનિક પર્યત (નીવાળું મેતે ! નીવામો વારિયા) હે ભગવન ઘણા જીવાત્માઓ એક જીવથી કેટલી કિયાવાળા હોય છે? (ગોવા! સિય તિ વિડિયો વિ) હે ગૌતમ! કદાચ ત્રણ કિયાવાળા પણ હોય છે. (સિય રૂ૩ જિરિયા) કદાચ ચાર ક્રિયાવાળા પણ હોય છે. (સિય પંચ ફ્રિરિયા કિ !) કદાચ પાંચ કિયાવાળા પણ હોય છે (સિથ મિિરયા વિ) કદાચ ક્રિયા ૨હિત પણ હોય છે (નવાનું મતે! નેવાગે જિરિયા) હે ભગવન જીવો નારકના નિમિત્તથી કેટલી કિયાવાળા હોય છે? (રોયમા! કહેવ માટ્રિસ્ટ) હે ગૌતમ જેમ પહેલા દંડક કહા છે, (તદેવ માળિવવો) એજ પ્રમાણે આના સંબંધમાં પણ સમજી લેવું જોઈએ (નાવ માળિયત્તિ) દેવ યાવત વૈમાનિક પર્યન્ત (નીવા મેતે ! વીરોહિં તો વરૂ િિરયા ?) હે ભગવન જીવ જીવોના નિમિત્તથી કેટલી કિયાવાળા હોય છે? (રોયમા ! તિક્રિયા વિ) હે ગૌતમ! ત્રણ કિયાવાળા પણ (as શિરસા વિ!) ચાર કિયાવાળા પણ ( વંઝરિયા વિ.) પાંચ કિયાવાળા પણ (મરિયા વિ) અક્રિયા પણ હોય છે. (નીવા મંતે ! ને હૃgfહ તે વા વિવિયા) હે ભગવન જીવો નારકના નિમિત્તથી કેટલી કિયાવાળા હોય છે (નોમાં તિ રિયા વિિરયા અિિરયા) હે ગૌતમ! ત્રણ કિયાવાળા, ચાર કિયાવાળા અને ક્રિયારહિત (સુરગુનાહિં તે વિ ઇવં જેવ) અસુરકુમાર દેવોથી પગ એજ પ્રકારે (નાવ માળિUહિં તે) થાવત વૈમાનિકેથી (મોરાત્રિસહિંતો નહીં નહિંતો) ઔદારિક શરીરવાળાઓના નિમિતથી જેમ જીના નિમિત્તથી (નરરૃgi ! નીવો કરૂ વિgિ?) હે ભગવન નારક જીવન નિમિત્તથી કેટલી કિયાવાળા થાય છે? (વોચમા ! સિય તિ શિરિણ) હે ગૌતમ કદાચિત્ ત્રણ કિયાવાળા (સિય ર૩ gિ ) કદાચિત ચાર કિયાવાળા (સિય પંચ ફ્રિરિણ) કદાચિત પાંચ કિયાવાળા (Tળ મેતે ! નેણામો ક્રિશિg?) હે ભગવન ! નારક જીવ નારકના નિમિત્તથી કેટલી કિયાવાળા હોય છે? (નોરમા ! શિવ તિgિ ) હે ગૌતમ કદાચિત ત્રણ કિયાવાળા ( સિય ર૩ ક્રિgિ) કદાચિત ચાર કિયાવાળા (gવં નાવ મingહિંતો ) એજ પ્રકારે યાવત, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૪ Page #29 -------------------------------------------------------------------------- ________________ વૈમાનિકાનાનિમિત્તથી ( નવરં) વિશેષ ( નેરયલ્સ નેફ′′ દિ' તો વેચેહિ તોય વૈષમા જિરિયા નથિ ) નારકાને નારકના અને દેશના નિમિત્તથી પાંચમી ક્રિયા નથી થતી (નેરા નૅ મંતે નીવો હટ્ટ જિરિયા ?) હે ભગવન્! નારકજીવના નિમિત્તથી કેટલી ક્રિયાવાળા હાય છે? (ગોયમા ! સિય નિિિરયા) હૈ ગૌતમ કદાચિત ત્રણ ક્રિયાવાળા (સિય ચિિરયા ) કદાચિત ચાર ક્રિયાવાળા (સિય વશ્વ જિરિયા) હે કદાચિત પાંચ ક્રિયાવાળા ( ધ્વ` નાવ મેમાળિયાઓ ) એજ પ્રકારે યાવત્ વૈમાનિકાના નિમિત્તથી (નવર નેરયાઓ વેવામાં ય પંચમાં જિરિયા નથિ ) વિશેષ નારકાનાં અને દેવાના નિમિત્તથી પાંચમી ક્રિયા નથી થતી ( નેથાળ મંતે ! નીવ્રુત્િતે કૃતિ વિકરિયા ) હે ભગવન્ ! નારક જીવના નિમિત્તથી કેટલી ક્રિયાવાળા હાય છે ? (નોયમા ! તિષ્ઠિરિયા વિ, ૨૩ જિરિયા વિqચ વ્હિરિયા વિ) હે ગૌતમ! ત્રણ ક્રિયાવાળા, ચાર ક્રિયાવાળાપણુ અને પાંચ ક્રિયાવાળા પણ (નેરયા ન મ તે! નેહિ તો હૈં બિરિયા?) હે ભગવન્ નારા નારકોના નિમિત્તથી કેટલી ક્રિયાવાળા હાય છે ? (નોયમા ! તિ જિરિયા, ૨૩ જિરિયા) હે ગૌતમ! ત્રણ ક્રિયાવાળા, અને ચાર યિાવાળા ( વ નાવ નેમાળિહિતા) એજ પ્રકારે યાવતુ વૈમાનિકાથી ( નવર ંગોરાસિ રીરૢિ તે નહાનીનહિં તે) વિશેષ ઔદારિક શરીરવાળાઓના નિમિત્તથી જેમ જીવેાના નિમિત્તથી ( અમુહમારેળ મતે ! નીયામો રૂ વ્હિરિદ્?) હે ભગવન્ ! અસુરકુમાર દેવ જીવના નિમિત્તથી કેટલી ક્રિયાવાળા હેાય છે ? (નોયમા ! હેવ નેરૂત્ વત્તરિ ટૂંકુના) હે ગૌતમ! જેમ નારક સંબંધી ચાર દંડક (તંદ્દેશ્ય અસુમારે વ ચત્તરિ ટુંકના માળિયજ્ઞા) એજ પ્રકારે અસુરકુમાર સબન્ધી ચાર દંડક કહેવા જોઈએ (વ ( વજ્ઞિક માત્રેયન્ત્ર ) એજ પ્રકારે ઉપયાગ કરીને વિચાર કરી લેવા જોઈએ ( લીવે મનૂસે ય િિરદ્વુન્નતૢ ) સમુચ્ચય જીવ અને મનુષ્ય અક્રિય કહેવાય છે(સેત્તા અજિરિયાન પુજ્યંતિ) શેષ અક્રિય નથી કહેવાતા (સબ્બ કીવા ) બધાજીવ ( ઓરાજિયસરી હિતો ) ઔદારિક શરીરાથી ( તંત્ર રિયા) પાંચ ક્રિયાવાળા ( મેરફથયેવહિતો ) નારકો તથા દેવાથી (પંચ રિયા ) પાંચ ક્રિયાવાળા ( પુજ્યંતિ ) નથી કહેવાતા ( ) એ પ્રકારે ( વેલનાથવે ) એક-એક જીવપદમાં (પત્તર વર્તાર ટ્"કુા માળિયવા ) ચાર-ચાર દડક કહેવા જોઈએ . ( વ ત`ટ્સ) એ પ્રકારે આ દંડક ( સવેવિ નીવાવીયા ) અધાવથી આરંભીને (૬૩) દંડક હેાય છે || સૂ. ૪|| ટીકા :-આનાથી પૂર્વ એ પ્રતિપાદન કરેલ છે કે જીવાત્મા સાત અથવા આઠે પ્રકારના ક અન્ય કરે છે. હવે એ નિરૂપણ કરાય છે કે તે જીવ જ્ઞાનાવરણીય આદિ આઠ કર્માંના અન્ય કરીને કેટલી ક્રિયાઓથી યુક્ત બને છે ? શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! જીવ જ્ઞાનાવરણીય આદિ આઠ કમો અન્ધ કરીને કેટલી ક્રિયાવાળા બને છે ? અર્થાત્ કેટલી ક્રિયા દ્વારા જ્ઞાનાવરણ ક`ને ઉત્પન્ન કરે છે ? શ્રી ભગવાન-હે ગોતમ ! જીવ. જ્ઞાનાવરણીય કના અન્ય કરીને કદાચિત્ ત્રણ ક્રિયા એ દ્વારા પ્રાણાતિપાતને ઉત્પન્ન કરે છે, કદાચિત ચાર ક્રિયાવાળા બને છે. અર્થાત્ ચાર ક્રિયાઓ દ્વારા તેને નિષ્પન્ન કરે છે, કદાચિત્ પાંચ ક્રિયાવાળા થાય છે, અર્થાત્ પાંચ ક્રિયાઓ દ્વારા નિષ્પન્ન કરે છે. અહીં ત્રણ ક્રિયાએ કાયિકી અધિકરણિકી અને પ્રાદ્ધેષિક સમજવી જોઈએ. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૫ Page #30 -------------------------------------------------------------------------- ________________ તેઓમાંથી કાયિકી ક્રિયા, હાથ, પગે આંખ આદિના વ્યાપાર રૂપ છે અર્થાત શરીરથી અગર શરીરના કેઈ અવયવથી થનારી ક્રિયા કાયિકી કહેવાય છે. અસિ, (ગ) આદિને તૈયાર કરવા તે અધિકરણિકી ક્રિયા કહેવાય છે. અધિકરણ અર્થાત હિંસાના સાધન, તેમના નિમિત્તથી થનારી કિયા આધિકરણિકી કિયા કહેવાય છે. હું અને મારૂં” એ પ્રકારને મનમાં અશુભ સંકલ્પ કરે એ પ્રાષિકી ક્રિયા છે. ચાર ક્રિયા એ, કાયિક, આર્થિકરણિકી, પ્રાષિકી અને પારિતાપનિકી સમજવી જોઈએ. - બીજાને પરિતાપ પહોંચાડવાથી તલવાર (ખગ) આદિના આઘાત કરવાથી થનારી કિયા પારિતાપનિકી ક્રિયા કહેવાય છે. પાંચમી કિયા પ્રાણાતિપાતની છે. પ્રાણોને અતિપાત અર્થાત વ્યપરોપણ કરવાથીજીવનથી રહિત કરવાથી થનારી ક્રિયા પ્રાણાતિપાતિની ક્રિયા કહેવાય છે. એ પ્રકારે કાર્યરૂપ જ્ઞાનાવરણીય કર્મના દ્વારા કારણરૂપ પ્રાણાતિપાતની ઉત્પત્તિ ના ભેદ પ્રદર્શિત કરેલા છે. તેના ભેદથી બંધમાં પણ ભેદ થાય છે. કહ્યું પણ છે-ત્રણ ક્રિયાઓથી,ચાર ક્રિયાઓથી અને પાંચ ક્રિયાઓથી ક્રમશહિંસા થાય છે અને એનાથી બન્યમાં પણ વિશેષતા થઈ જાય છે, અગર વેગ અને પ્રદ્રષની સમાનતા થાય છે હવે તે બતાવાય છેકે નારકથી લઈને વીસ દંડકેના ક્રમથી વૈમાનિક સુધી એજ પ્રકારે કહેવું જોઈએ-સમુચ્ચય જીના વિષયમાં જે કથન કરવામાં આવેલ છે, તેના અનુસાર નારકથી પ્રારંભ કરીને અસુરકુમાર આદિ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિયતિર્યંચ, મનુષ્ય, વનવ્યન્તર, જોતિષ્ક અને વૈમાનિક જ્ઞાનવરણીય કર્મને બંધ કરવા છતાં કદાચિત ત્રણ કિયાવાળા હોય છે. કદાચિત ચાર કયાવાળા હોય છે. અને કદાચિત પાંચ કિયાવાળા હોય છે, એ પ્રકારે આ ફલિત થયું કે એક વિશિષ્ટ અર્થાત એક સંખ્યક નારકથી લઈને વૈમાનિક સુધી કઈ પણ જીવ કેમ ન હોય તે જ્ઞાનાવરણીય કર્મને બધ કરવા છતાં કદાચિત ત્રણ ક્રિયાઓથી, કદાચિત ચાર ક્રિયાઓથી અને કદાચિત્ પાંચ કિયાઓથી, જેનો ઉલ્લેખ પહેલા કરેલો છે. પ્રાણાતિપાતને પરિ સમાપ્ત કરે છે. એ પ્રકારે એક વચન રૂપથી વીસ દંડકનું પ્રતિપાદન કરીને હવે બહુવચન રૂપમાં ચેવીસ દંડકોનું નિરૂપણ કરે છે. ( શ્રી ગૌતમસ્વામી-હે ભગવન! (ઘણા) છ જ્ઞાનાવરણીય કર્મનો બંધ કરતે છતે કેટલી કિયાવાળા હોય છે ? અર્થાત્ કેટલી ક્રિયાઓ દ્વારા પ્રાણાતિપાતને સમાપ્ત કરે છે ? શ્રી ભગવાન-હે ગૌતમ! કદાચિત્ ત્રણ ક્રિયાવળા, કદાચિત ચારકિયાવાળા અને કદાચિત પાંચ કિયાવાળા પણ અનેક જીવો હોય છે. તેથી ઘણું જ જ્ઞાનાવરણીય કર્મનો બંધ કરવા છતાં પણ સદૈવ ત્રણ કિયાવાળા પણ મળી આવે છે, ઘણું જ ચાર કિયાવાળા પણ મળી આવે છે અને ઘણા જીવો પાંચ કિયાવાળા પણ મળે છે. અહીં આ એક ભંગ થાય છે. બીજે કઈ વિકલ્પ ન હોવાથી આ અભંગક છે. એ પ્રકારે જેમ સમુચ્ચય જીવનમાં પણ અભંગ છે. એજ પ્રમાણે નારક વિગેરે ચોવીસે દંડકમાં પણ દરેકમાં અભંગક જાણવા જોઈએ તેઓ પણ જ્યારે જ્ઞાનાવરણીય કર્મને બંધ કરે છે, તે સદૈવ ઘણું બધા ત્રણ કિયાવાળા મળે છે, ઘણા બધા ચાર ક્રિયાવાળા મળે છે. અને ઘણું બધા પાંચ કિયાવાળા પણ મળે છે. આજ અભિપ્રાયને પ્રગટ કરવાને માટે સૂત્રકાર કહે છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૬ Page #31 -------------------------------------------------------------------------- ________________ એજ પ્રકારે નારકોથી લઈને વૈમાનિક સુધી સમજવુ જોઈએ. અર્થાત્ સમુચ્ચય જીવાની વક્તવ્યતા ના અનુસાર નિરન્તર નારક, અસુરકુમાર આદિ ભવનપતિ, પૃથ્વીકાયિક અકાય આદ એકેન્દ્રિય, દ્વાન્દ્રિય, ત્રીન્દ્રિય,ચતુરિન્દ્રિય,પોંચેન્દ્રિયતિય ચ,મનુષ્ય, વાનગૃતર, ચૈતિષ્ઠ અને વૈમાનિક પણ જ્ઞાનાવરણીય કર્માંતે। બંધ કરીને પ્રાણાતિપૃાતની નિષ્પત્તિમાં ત્રણુ ક્રિયાએ વાળા પણ થાય છે. ચાર ક્રિયાઓવાળા પણ થાય છે અને પાંચ ક્રિયાવાળા પણ થાય છે. જે પ્રકારે જ્ઞાનાવરણીય કર્મીના વિષયમાં કહેલુ` છે. એજ પ્રકારે દર્શાનાવરણીય. વેદનીય મેહનીય આયુષ્ય. નામ ગેત્રિ. અને અન્તરાય આ આઠે કર્માં પ્રકૃતિચેના વિષયમાં કથન કરવાં જોઇએ. એ પ્રકારે એક વચન અને બહુવચનની અપેક્ષાએ સાલ દ!ક થાય છે. અભિપ્રાય એ છે કે જેવુ જ્ઞાનાવરણીય ક`ની અપેક્ષાથી એકવચન અને બહુવચનને લઇને દંડકાનુ પ્રતિપાદન કર્યુ* છે, એજ પ્રકારે ખોજા દર્શનાવરણીય આદિ કર્મીની અપેક્ષાથી પ્રત્યેક કર્મના ખે-બે દંડક થાય છે. એ પ્રકારે આ કર્માંના સાલ દંડક સમજવાં જોઇએ. હવે વર્તીમાન ભવ સબન્ધી જીવના જ્ઞાનાવરણીયઆદિ આઠ ક બંધ વિશેષના પ્રરૂપણમાં કાયિકી આદિ ક્રિયાજનિત પ્રાણાતિપાતના સમાન અતીત ભુવના કાય સમ્બન્ધી કાયિકી ક્રિયાઓના કારણે પ્રાણાતિપાત વિશેની પણ પ્રરૂપણા કરવાને માટે કહે છે શ્રી ગૌતમસ્વામી-જીવ જીવની અપેક્ષાએ કેટલી ક્રિયા વાળા કહેલા છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! કદાચિત્ કવચિત્ ત્રણ ક્રિયાઓવાળા. કદાચિત ચાર ક્રિયા વાળા અને કદાચિત કવચિત્ પાંચ ક્રિયાવાળા તથા કદાચિત કવચિત્ ક્રિયા રહિત હોય છે. વમાન ભવને લઇને પૂર્ણાંકત પ્રકારથી કાયિકી. આધિકરણિકી અને પ્રાદ્વેષકી આદિ ક્રિયા સમજવી જોઇએ. કિન્તુ અતીત ભુવને લઇને એમ સમજવુ જોઇએ-પૂર્વ ભવ સંબંધી કાયાના અથવા કાયના એક ભાગના વ્યાપાર થવાથી ક્રાયિકી ક્રિયા થાય છે. એ પ્રકારે પૂર્વભવમાં જોડેલા હલગર (નિષ્કૃટ) યંત્ર આદિના અથવા પૂર્વ ભવમાં નવી રીતે અનાવેલ સિ (ખડ્ગ) લાલા તામર આદિ શસ્ત્રોના ખીજાના ઉપપાતને માટે કામમાં આવતા આધિકારણિકા ક્રિયા થાય છે. તથા અતીત ભવ સંબંધી અશુભ પરિણામની પ્રવૃત્તિનું પ્રત્યાખ્યાન ન કરવાથી પ્રાઢેષિકી ક્રિયા થાય છે. એ પ્રકારે ત્રણ ક્રિયાવાળા સમજવાજોઈએ ચાર ક્રિયામાં પૂભવ સમ્બન્ધી પારિતાપનિકી ક્રિયા પણ સમ્મિલિત કરવી જોઈએ કેમકે પૂર્વભવ સંબંધી કાયથી પરિતાપ ઉપજાવાય છે. પાંચ ક્રિયાઓ હાય તા પહેલી પ્રાણાતિપાત ક્રિયા જેનુ સ્વરૂપ આ પ્રમાણે છે પ્રાણેાથી વ્યપરોપણ કરવું, તે પણ થાય છે. કદાચિત્ અક્રિય થાય છે. કેમકે જ્યારે પૂર્વભવ સંબંધી શરીરને અથવા અધિકરણને ત્રણ કરણ ત્રણ યાગથી ત્યાગીદે છે અને તદ્ભવ સંબંધી શરીરથી કોઇ ક્રિયા પણ નથી કરતા, એ સમયે અક્રિય થાય છે. આ અક્રિયત્વ મનુષ્યની અપેક્ષાથી સમજવું જોઈએ, કેમકે મનુષ્યમાં જ સર્વવિરતિ થઈ શકે છે. અથવા અક્રિયત્વ સિદ્ધોની શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૧૭ Page #32 -------------------------------------------------------------------------- ________________ અપેક્ષાથી સમજવું જોઈએ. કેમકે તેઓમાં ન તે શારીરિક વ્યાપાર થાય છે અને ન માનસિક વ્યાપાર થાય છે. એ આશયને વીસ દંડકોના કમથી પ્રરૂપિત કરવાને માટે કહે છે-હે ભગવન! જીવ નારકની અપેક્ષાએ પ્રાણાતિપાતની નિષ્પત્તિમાં કેટલી ક્રિયાવાળા થયા છે? શ્રી ભગવાન-હે ગતમ! કદાચિત ત્રણ કિયાવાળા થાય છે, કદાચિત્ ચાર કિયાવાળા થાય છે, કદાચિત અકિયાવાળા થાય છે, એજ પ્રકારે અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિધુતકુમાર, ઉદધિકુમાર, દીપકુમાર, દિકુકમાર, પવનકુમાર, અને સ્વનિતકુમાર આ દશભવન પતિની અપેક્ષાથીજીવ કદાચિત ત્રણ ક્રિયાવાળા થાય છે, કદાચિત ચારકિયાવાળા થાય છે અને કદાચિત અક્રિય બને છે. પૃથ્વીકાયિકથી, અપૂકાયિકથી, તેજસ્કાયિકથી, વાયુકાયિકથી, વનસ્પતિકાયિકથી. દ્વીન્દ્રિયથી, ત્રીન્દ્રિયથી, ચતુરિન્દ્રિયથી પદ્રિય તિર્યંચથી અને મનુષ્યથી અર્થાત્ આ પૃથ્વીકાયિક આદિની અપેક્ષાથી સમુચ્ચય જીવ સમ્બન્ધી વક્તવ્યતાના અનુસાર કદાચિત ત્રણ કિયાવાળા, કદાચિત ચાર કિયાવાળા કદાચિત્ પાંચ કિયાવાળા અને કદાચિત અક્રિય થાય છે. એવું પ્રતિપાદન કરવું જોઈએ. પણ દેવ અને નારક જીવની અપેક્ષાએ ચાર કિયાવાળા જ સમજવા જોઈએ, પાંચ કિયાવાળા ને કહેવા જોઈએ, કેમકે દેવો અને નારકેને જીવનથી વ્યુપરત નથી કરી શકાતા. કહ્યું પણ છે-નાર અને દેવનું આયુષ્ય અપવર્તન થવાયેગ્ય નથી હેત અર્થાત અકાળમાં તેમના મૃત્યુ નથી થઈ શકતાં. દેવો અને નારકોના અતિરિક્ત સંખ્યાત વર્ષની આયુવાળાની અપેક્ષાએ જીવ પાંચ ક્રિયાવાળા પણ થઈ શકે છે. કેમકે તેઓ અપર્વતનીય આયુવાળા હોય છે. તેથી જ તેઓના જીવનનું વ્યપર પણ થઈ શકે છે. વાનવ્યન્તર, તિષ્ક અને વૈમાનિક, એ ત્રણ દેવની અપેક્ષાથી, એજ પ્રકારે સમજવું જોઈએ. જેમ પહેલાંના નારકની અપેક્ષાથી કહ્યું છે, અર્થાત્ પહેલા નારકની અપેક્ષાએ ચાર કિયાવાળા સુધી કહ્યા છે. પાંચ કિયાવાળા નથી કહ્યા. એજ પ્રકારે અહી પણ ચાર ક્રિયાવાળા સુધી જ કહેવું જોઈએ પાંચ કિયાવળા નહીં કહેવા જોઈએ. એ પ્રકારે એક સંખ્યક જીવને એક સંખ્યક જીવની અપેક્ષાથી ક્રિયાઓનું પ્રતિપાદન કરાયું છે, હવે એક સંખ્યક જીવની અપેક્ષાથી ક્રિયાઓનું પ્રતિપાદન કરે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! એક જીવ ઘણું જીની અપેક્ષાથી કેટલી કિયાવાળા થાય છે? શ્રી ભગવાન–હે ગૌતમ! કદાચિત ત્રણ કિયાવાળા થાય છે, કદાચિત ચાર કિયાવાળા થાય છે, કદાચિત પાંચ ક્રિયાવાળા થાય છે. અને કદાચિત અકિય અર્થાત્ ક્રિયા રહિત થાય છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! એક જીવ નારની અપેક્ષાએ કેટલી ક્રિયાઓ વાળા થાય છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૮ Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન-હે ગૌતમ ! કદાચિત્ ત્રણ ક્રિયાવાળે, કદાચિત્ ચાર ક્રિયાવાળા, અને કદાચિત્ અક્રિય બને છે. નારકોની અપેક્ષાથી જીવ પાંચ ક્રિયાવાળા નથી થતા, એનુ કારણ પહેલા કહેલુ છે.એ પ્રકારે જેમ પહેલું દંડક-એક વચનની અપેક્ષાથી કહ્યુ છે, તેમજ આ બીજી મહુવચન વિશિષ્ટ ≠ંડક પણ સમજી લેવું જોઇએ, યાવત્ અસુરકુમાર આદિ ભવનપતિયા ની અપેક્ષાથી, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયની અપેક્ષાથી, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિયા, અને ચતુરિન્દ્રિયાની અપેક્ષાથી, પંચેન્દ્રિય તિય ચા, મનુષ્યા, વાનન્યન્તરા, જયેતિઢ્ઢા અને વૈમાનિકોની અપેક્ષાથી પણ પ્રથમ ડેકના સમાનજ જાણવુ જોઇએ. હવે ઘણા જીવેાની એક જીવની અપેક્ષાએ થનારી ક્રિયાઓનું નિરૂપણ કરે છે. શ્રી ગૌતમસ્વામી–ડેભગવન! ઘણા છ્યાને એક જીવની અપેક્ષા કેટલી ક્રિયાઓ થાય છે? શ્રી ભગવાન—હે ગૌતમ! ઘણા જીવ એક જીવની અપેક્ષાએ કદાચિત્ ત્રણ ક્રિયાવાળા કદાચિત્ ચાર ક્રિયાવાળા, કદાચિત પાંચ ક્રિયા વાળા અને કદાચિત્ ક્રિયા રહિત બને છે, આ બાબતમાં યુક્તિ પૂર્વની જેમ સમજી લેવી જોઇએ, શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! જીવ એક નારકની અપેક્ષાએ કેટલી ક્રિયાવાળા થાય છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! જેવું એકવચનાન્ત પ્રથમ દડક કહ્યું છે. તેવું જ બહુવચન વાળા જીવ વિષયક ખીજું ઈંંડક પણ કહેવું જોઈએ- યાવતુ અસુરકુમાર આદિ ભવનપતિ, પૃથ્વી. કાયિક આદિ એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય તિય ચ, મનુષ્ય, વાનવ્ય: ચૈાતિક અને વૈમાનિકની અપેક્ષાએ પણ જીવ કાચિત ત્રણ ક્રિયાવાળા, કદાચિત્ ચાર ક્રિયાવાળા ઈત્યાદિ પૂર્વવત્ જાણવું જોઇએ ન્તર, ઘણા જીવાની અપેક્ષાએ ઘણા જીવાની ક્રિયાએનું નિરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! જીવવાની અપેક્ષાએ કેટલી ક્રિયાવાળા કહેલા છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! જીવ જીવાની અપેક્ષાએ ત્રણ ક્રિયાવાળા પણ હાય છે, ચાર ક્રિયાવાળા પણ હોય છે, પાંચ ક્રિયાવાળા પણ હોય છે અને અક્રિય પણ હોય છે. યુક્તિ પૂર્વની જેમજ સમજી લેવી જોઇએ. કોઇ જીવ કોઇ જીવના પ્રત્યે ત્રણ ક્રિયાવાળા થાય છે, કોઇ કોઇના પ્રત્યે ચાર ક્રિયાવાળા થાય છે, કોઈ કાઇના પ્રત્યે પાંચ ક્રિયાવાળા થાય છે, કોઈ સર્વોત્તમ ચારિત્રવાળા મનુષ્ય અથવા સિદ્ધ ખધા અક્રિય જ હોય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ઘણુાજીવ ઘણા નારકોની અપેક્ષાએ કેટલી ક્રિયાવાળા હાયછે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! જીવ નારકોની અપેક્ષાએ કદાચિત્ ત્રણ ક્રિયાવાળા, કદાચિત્ ચાર ક્રિયાવાળા અને કદાચિત્ ક્રિયા રહિત હેાય છે. અસુરકુમાર દેવાની અપેક્ષાએ પણ જીવ પૂર્વવત્ ત્રણ અગર ચાર ક્રિયાવાળા અથવા અક્રિય હોય છે. યાવ-તરગમાર આદ્ધિ ભવન શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૧૯ Page #34 -------------------------------------------------------------------------- ________________ પતિયા, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયા, દ્વીન્દ્રિયો, ત્રન્દ્રિયા, ચતુરિન્દ્રિયા, પંચેન્દ્રિય તિય``ચા મનુષ્યા, વાનવ્યન્તરા, જયાતિ અને વૈમાનિક દેવાની અપેક્ષાએ પણ જીવ કદાચિત્ ત્રણ ક્રિયાવાળા કાચિત્ ચાર ક્રિયાવાળા અને કદાચિત્ અક્રિય હોય છે. તેમનાથી અતિરિક્ત સખ્યાત વની આયુવાળા જીવાની અપેક્ષાથી પાંચ ક્રિયાવાળા પણ હોય છે. એ બતાવે છે-દારિક શરીરાની અપેક્ષાએ જેવા જીવ જેમ જીવાની અપેક્ષાએ ત્રણ ક્રિયાવાળા, કાઇ ચાર ક્રિયાવાળા કાઇ પાંચ ક્રિયાવાળા અને કોઇ કોઇ અક્રિય પણ કહેલા છે. એજ પ્રકારે અહીં પણ કહી લેવું જોઇએ. એ પ્રકારે સામાન્ય રૂપથી જીવ પદ્મના આશ્રયથી ચાર દંડકાનું પ્રતિપાદન કરાયું છે. હવે નૈરિચક પદને લઇને પ્રરૂપણા કરાય છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! નારક જીવની અપેક્ષાથી કેટલી ક્રિયાવાળા બને છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! કદાચિત્ ત્રણ કિયાવાળા, કદાચિત્ ચાર કિયાવાળા અને કદાચિત પાંચ કિયાવાળા હાય છે. ઔદારિક શરીર તેમજ સખ્યાત વર્ષની આયુવાળા એની અપેક્ષાથી નારા પાંચ ક્રિયાવાળા સમજવા જોઇએ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! નારક જીવ નારકની અપેક્ષાએ કેટલી ક્રિયાવાળા હાય છે ? શ્રી ભગવાન-ગૌતમ ! કદાચિત ત્રણ ક્રિયાવાળા, કદાચિત્ ચાર કિયાવાળા પરંન્તુ પાંચ ક્રિયાવાળા નથી હેતા. કેમકે નારક જીવનું જીવનથી વ્યપરેપણ નથી કરાતુ અર્થાત્ તેને મારી નાખવા અસંભવિત છે. તેથી પાંચમી કિયા પ્રાણાતિપાત ના અસ'ભવ છે. એજ પ્રકારે વૈમાનિકા સુધી સમજવુ જોઇએ. અર્થાત્ નારક સબન્ધી વક્તવ્યતાના અનુસાર અસુરકુમારાથી લઇને વૈમાનિકા સુધી યથા યાગ્યે કદાચિત્ કાઇ ત્રણ કિયાવાળા, કદાચિત્ ચાર કિયાવાળા અને કદાચિત પાંચ ક્રિયાવાળા હોય છે. નાવ વૈળિહિંતોઃ અહી જે જાય શબ્દનો પ્રયોગ કર્યા છે. તેનાથી નારક જીવાદિની અપેક્ષાથી કેટલી ક્રિયાવાળા થાય છે? ઈત્યાદિ પ્રકારના બીજા દંડકનુ પ્રતિપાદન થઇ ગયું એમ સમજી લેવુ જોઇએ. પણ વિશેષતા એ છે કે, નારકને નારકની અપેક્ષાએ અને દેવાની અપેક્ષાથી પાંચમી ક્રિયા અર્થાત્ જીવનથી વ્યુપરત કરવા રૂપ પ્રાણાતિપાત કિયા નથી થતી. એ ક્રિયાનું થવું સ ંભવિત નથી, કેમકે દેવ અને નારક અનપવાંચુ વાળા હેાય છે. તેથીજ દેવા અને નારકની અપેક્ષાથી કદાચિત ત્રણ કિયાવાળા, કદાચિત્ ચાર કિયાવાળા જ હોય છે, પાંચ ક્રિયાવાળા નથી હાતા. હા સખ્યાત 'ની આયુવાળા ઔદારિક શરીરી જીવાની અપેક્ષાએ નારક પાંચ કિયાવાળા પણ હોય છે. શ્રી ગૌતમસ્વામી--હે ભગવન્! (ઘા) નારક જીવા એક જીવની અપેક્ષાએ કેટલી ક્રિયાવાળા હૈય છે ? શ્રી ભગવાન હે ગૌતમ ! નારક જીવની અપેક્ષાએ કદાચિત્ ત્રણ કિયાવાળા પણ હાય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૨૦ Page #35 -------------------------------------------------------------------------- ________________ છે, કદાચિત્ ચાર કિયાવાળા હોય છે અને કદાચિત્ પાંચ કિયાવાળા પણ હોય છે.એજ પ્રકારે વૈમાનિકદેવો સુધી, અર્થાત નારકની વક્તવ્યતાના અનુસાર વૈમાનિક દેવે સુધી યથાયોગ્ય કેઈ નારક ત્રણ કિયાવાળા, કોઈ ચાર કિયાવાળા, અને કઈ પાંચ કિયાવાળા હોય છે. પણ આ તથ્ય ધ્યાનમાં રાખવું જોઈએ કે દેવે અને નારીકેની અપેક્ષાથી કેઈ નારકને પ્રાણાતિપાત રૂપ પાંચમી ક્રિયા નથી થતી. આ વિષયમાં જે યુક્તિ પહેલાં કહી છે, તેને અહીં સમજી લેવી જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! ઘણા નારક ઘણા છની અપેક્ષાએ કેટલી ક્રિયાવાળા હોય છે? શ્રી ભગવાન હે ગૌતમ! નારક ની અપેક્ષાથી કદાચિત ત્રણ કિયાવાળા, કદાચિત ચાર કિયાવાળા અને કદાચિત પાંચ કિયાવાળા હોય છે. શ્રી ગૌતમસ્વામી હે ભગવન્ !–નારક જીવનારકોની અપેક્ષાથી કેટલી કિયાવાળા હોય છે? શ્રી ભગવાન-હે ગૌતમ! નારક નારકોની અપેક્ષાથી કદાચિત ત્રણ કિયાવાળા હોય છે, કદાચિત ચાર કિયાવાળા હોય છે, પાંચ ક્રિયાવાળા નથી દેતા એ વિષયમાં યુક્તિ પૂર્વવત સમજી લેવી એ પ્રકારે અસુરકુમાર આદિ ભવનપતિની અપેક્ષાથી, પૃથ્વીકાયિક આદિ એકેજિની અપેક્ષાથી, દ્વીન્દ્રિ, ત્રીન્દ્રિયે અને ચતુરિન્દ્રિયની અપેક્ષાથી, પંચેન્દ્રિય તિયાની અપેક્ષાથી મનુોની અપેક્ષાથી,તથા વાનવ્યન્તરની તિષ્ક અને વૈમાનિકની અપેક્ષાથી પણ નારક આદિ ત્રણ કિયાવાળા હોય છે. કિન્તુ દારિક શરીરવાળાઓની અપેક્ષાએ એમજ કહેવું જોઈએ જેમ છવાની અપેક્ષાથી કહ્યું છે. અર્થાત્ જેમ સમુચ્ચય જવાની અપેક્ષાએ પાંચ કિયાવાળા પણ કહ્યા છે, એજ પ્રકારે દારિક શરીર વાળાઓની અપે. ક્ષાથી પણ સમજી લેવું જોઈએ શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! અસુરકુમાર જીવની અપેક્ષાથી કેટલી ક્રિયાવાળા હોય છે? શ્રી ભગવાન–હે ગૌતમ! જેમ નરયિકના વિષયમાં એકવચન અને બહુવચન ને લઈને ચાર દંડક કહ્યા છે, એ પ્રકારે અસુરકુમારના વિષયમાં પણ ચાર દંડક કહેવા જોઈએ. એ પ્રકારે યાચિત ઉપયોગ કરીને પ્રરૂપણ કરવી જોઈએ જીવ અને મનુષ્યની વક્તવ્યતામાં અકિય પણ કહેવા જોઈએ. એમ સિદ્ધોની તથા ઉત્તમ ચારિત્રવાન પુરૂષોની અપેક્ષાએ પણ અકિય કહેવા જોઈએ. આનાથી અતિરિક્ત અન્ય કોઈની વક્તવ્યતામાં અયિ નહીં કહેવું જોઈએ. બધા જીવ સંખ્યાત વર્ષની આયુવાળા દારિક શરીરી જીની અપેક્ષાએ પાંચ કિયાવાળા ન કહેવા જોઈએ, એનું કારણ પહેલાં કહેવાયેલું છે, એ પ્રકારે એક એક જીવ પદને લઇને ચાર ચાર દંડક કહેવા જોઇએ. જીવને મુખ્ય કરીને આ બધા દંડક સો થાય છે, જે આ પ્રકારે છે-સમુચ્ચય જીવનું એક સ્થાન અને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૧ Page #36 -------------------------------------------------------------------------- ________________ નારક આદિ ચોવીસ સ્થાન મળીને પચીસ થાય છે. આ પચીસે સ્થાનમાંથી પ્રત્યેકના ચાર ચાર દંડક થવાથી ૨૫૪૪=૧૦૦ દંડક બધા મળીને થાય છે. - અહીં એ આશંકા કરી શકાય છે કે દ્વીન્દ્રિય આદિ જીવોની અપેક્ષાથી નૈરયિકને કાયિકી આદિ ક્રિયાઓ કેવા પ્રકારે થઈ શકે છે ? આ શંકાનું સમાધાન આ પ્રકારે છે–નારક જીવ ભવનું કારણ વિવેકને અભાવ હેવાથી પૂર્વભવના શરીરને વ્યુત્સર્ગ નથી કરતા. આવે જે શરીર નિષ્પન્ન કર્યું હતું, જ્યાં સુધી એ શરીર પરિણામને સર્વથા ત્યાગ નથી કરતા ત્યાં સુધી એક દેશથી પણ એ પરિણામને ધારણ કરનારા શરીરને પૂર્વભવ પ્રજ્ઞાપન નયની અપેક્ષાથી તેનું જ કહેવાય છે. જેમ તઘટ. તાત્પર્ય એ છે કે કાઈઘટમાં ઘી ભરેલું હતું, પછી તેમાંથી ઘી કાઢી લેવામાં આવ્યું. તે પણ તે ઘટ ધૃતઘટ કહેવાય છે. એજ પ્રકારે જે જીવે જે શરીરનું નિત્પાદન કર્યું છે, એ શરીરમાંથી ભલે જીવ નિકળી ગયો હોય અને તે શરીર નિજીવ થઈ ગયું હોય, તો પણ તે તેનું કહેવાય છે, કેમકે તે છે તે શરીરને ઉત્પન્ન કર્યું હતું. એ શરીરનો એક ભાગ હાડકાં વિગેરેથી પણ અગર કેઈ બીજે જીવ કઈ જીવનો પ્રાણાતિપાત કરે છે, તે તે શરીરને ઉત્પાદક તે જીવ પણ કાયિકી આદિ ક્રિયાઓ ભાગીદાર થાય છે. એનું કારણ એ છે કે, તે જીવ જે તેમાંથી નિકળીને કયાંક બીજે ઉત્પન્ન થઈગએલ છે, પિતાને તે પૂર્વ શરીરને વ્યુત્સર્ગ નથી કર્યો. પાંચે કિયાઓની ભાવના એ પ્રકારે સમજવી જોઈએ. તેને કાયાને વ્યાપાર હોવાથી કાયિકી ક્રિયા સમજી લેવી જોઈએ. એજ પ્રકારે કાય આધકરણ પણ થાય છે, તેથી જ આધિકરણિકી કિયા થાય છે. પ્રાષિકી આદિ કિયાએ એ પ્રકારે સમજવી જોઈએ. જ્યારે આ શરીરના કેઈ એક ભાગ ને ઘાન કરવામાં સમર્થ સમજીને કોઈ બીજી વ્યક્તિ કોઈના પ્રાણને અતિપાત કરવાને માટે ઉઘત થાય છે અને તેને દ્વીન્દ્રિય આદિ કોઈ જીવન પ્રત્યે ક્રોધ ઉત્પન્ન થાય છે, ત્યારે તે વિચારે છે-આ શસ્ત્ર આ પ્રાણીનો ઘાત કરવામાં સમર્થ છે. એમ વિચારીને અને તેને ગ્રહણ કરીને તીવ્ર કેધને આધીન થઈ જાય છે. તેમજ તે જીવને પીડા પહોંચાડે છે, ત્યાં સુધી કે તેને જીવન વગરની બનાવે છે, ત્યારે તે શરીર જે જીવનું હતું. તેને પણ પ્રાàષિકી, પારિતાપનિકી અને પ્રાણાતિપાતકી કિયા લાગે છે, કેમકે તેના શરીરથી આ ક્રિયા કરેલી છે. ઈત્યાદિ યથાયોગ્ય સમજી લેવું જોઈએ. | સૂ. ૪ છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૨ Page #37 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાવિશેષ કા નિરૂપણ ક્રિયાવિશેષવક્તવ્યતા શબ્દા –(ર । મતે! જિરિયાઓ વળત્તા ો ?) (હે ભગવન ! આપે ક્રિયાએ કેટલી કહેલી છે ? (નોયમા! પંચ જિરિયાઓ વળત્તામો) હે ગૌતમ પાંચ ક્રિયાએ કહી છે (ત મહા-હાથા સાવ પાળાવાજિરિયા) તે આ પ્રકારે–કાયિકી યાવત્ પ્રાણાતિપાત ક્રિયા (નેરયાળ મતે! રૂ િિરયાઓ વળત્તાઓ) હે ભગવન્ ! નાકાની કેટલી ક્રિયાઓ કહી છે ? (ગોયમા ! વંન્ને જિરિયાઓ વળત્તામો) હે ગૌતમ ! પાંચ ક્રિયાએ કહી છે (તે નહા-છાયા નાવ વાળાવાયઝિરિયા ) તે આ પ્રકારે કાયિકી યાવત્ પ્રાણાતિપાત ક્રિયા (જ્વૅ નાવ ચેમાળિયાનું) એ પ્રકારે વૈમાનિકા સુધી (=સ્સા મતે ! નીવસાયા રિયા ના) હે ભગવન્ ! જે જીવને કાયિકી ક્રિયા થાય છે (તસ્સ હિળિયા જિરિયા જ્ઞ) તેને અધિકરણિકો ક્રિયા થાય છે ? (ગલ્સ મહિનરળિયા શિરિયા ગર તસ્સ છાયા #ગ) જેને અધિકરણિકી ક્રિયા થાય છે,તેને કાયિકી ક્રિયા થાય છે? ( गोयमा ! जस्सणं जीवस्स काइया किरिया कज्जर तस्स अहिगरणिया किरिया नियमा कज्जइ ) હે ગૌતમ! જે જીવને કાયિકા ક્રિયા થાય છે, તેને અધિકરણિકા ક્રિયા નિયમે કરી થાય છે (નન્ન અહિાળી જિરિયા ગ્દફ્તરવિ હ્રાયા જિરિયા નિયમા જ્ન્મ) જેતે આધિકરણિકી ક્રિયા થાય છે, તેન કાયિકી ક્રિયા નિયમથી થાય છે (ગલ્સ ગ મતે ! નીવસ્સાવા- જિરિયા ઞફ તરલ પામોસિયા જિરિયા જ્ઞરૂ ?) શુ` ભગવન્ ! જે જીવને કાયિકી ક્રિયા થાયછે, તેને પ્રાદ્ભષિકી ક્રિયા થાય છે ? (=સ્સું પામોલિયા જિરિયા PUT તસ્સ હાયા જિરિયા જ્ઞ ?) જેને પ્રાદ્ભષિકી ક્રિયા થાય છે, તેને કાયિકી ક્રિયા થાય છે ? (ગોયમા ! વં ચેવ) હે ગૌતમ એમજ છે. (નસ્સા મતે ! નીવત્ત છાયા જિરિયા જ્ઞર તસ્સ વારિયાળિયા જિરિયા જ્ઞર ?) જે જીવની કાયિકી ક્રિયા થાય છે તેને પારિતાપનિકી ક્રિયા થાય છે ? (ગસ વારિયાવળિયા જિરિયા ગૈફ તÇ વ્હાયા જિરિયા ગ્ગર ?) જેને પારિતાપનિકી ક્રિયા થાય છે, તેન કાયિકી ક્રિયા થાય છે? (गोयमा ! जस्सणं जीवस्स काइया किरिया कज्जइ तस्स पारियावणिया सिय कज्जइ, सिय ना कजइ) હે ગૌતમ ! જે જીવતે કાયિકી ક્રિયા થાય છે, તેને પારિતાપનિકી ક્રિયા કદાચિત થાય છે, દાચિત્ નથી થતી (ગલ્સ પુળ પારિયાવળિયા નિરિયા ગ તરસ કાયા નિયમાં હ્રન્ગ) જેને પારિપતોકિની ક્રિયા થાય છે, તેને નિયમથી કાયિકી ક્રિયા થાય છે. ( વ વાળાવાŕરિયા વિ) એજ પ્રકારે પ્રાણાતિપાત ક્રિયા પણ (વ આાિો પોપ્પર નિયમા તિîિતિ) એ પ્રકારે આદિની ત્રણ પરસ્પર નિયમથી થાય છે. (સ્સ આફામો તિન્નિ કનૈતિ) જેને આદિની ત્રણ થાય છે (તસ્સ કરિાયો યોનિ) તેને ઉપરની એ તેને ઉપરની એ (સિય દંતિ સિય નો તિ) કદાચિત થાય છે અને કદાચિત્ નથી થતી (ઽસ્મ રામો ફોળિ તિ) જેને આગળ પાછળ ની એ થાય છે ( તસ આરામો નિયમા તિ—િ ષ્કૃતિ ) તેને આદિની ત્રણ નિયમથી થાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૩ Page #38 -------------------------------------------------------------------------- ________________ (નરણ મતે ! નીવરસ વરિયાવળિયા પિરિયા 19) હે ભગવન ! જે જીવને પારિતાપનિકી કિયા થાય છે (તસ્ત વારૂવારિયા ગ?) શું તેને પ્રાણાતિપાત કિયા થાય છે? (નર્સ HTTય રિયા વગડુ તરસ પારિવાળિયા ક્રિયા નફ) જેને પ્રાણાતિપાત ક્રિયા થાય છે, તેને પારિતાપનિકી ક્રિયા થાય છે? (જોયા ! નરણ રીવર્ડ્સ વરિયાવળિયા કિરિયા કરૂ તસ્ય qળાફવાય વિરિયા સિય કાર્ડ, સિય નો નફ) હે ગૌતમ! જે જીવને પારિતાપનિકી કિયા થાય છે તેને પ્રાણાતિપાત કિયા કદાચિત થાય છે, કદાચિત નથી થતી (નર૪ જુન પાળાફવાય િિરયા નટ્ટુ તપ્ત વારિયાવળિયા રિયા નિયમો જ્ઞરૂ) કિન્તુ જેને પ્રાણાતિપાત કિયા થાય છે, તેને પારિતાપનિકી કિયા નિયમથી થાય છે (કસ્સા મતે! ને વાયા કિરિયા તરણ અહિ ળિયા જિરિયો ગ?) હે ભગવન ! જે નારકને કાયિકી ક્રિયા થાય છે, તેને શું આધિકણિકી કિયા થાય છે ? (ચHIL નદેવ નીવસ તહેવ તેરસ વિ) હે ગૌતમ! જેમ જીવને તેમજ નારકનું સમજવું જોઈએ (નિરંતર નાવ વાળ૪) એજ પ્રકારે નિરન્તર યાવત વૈમાનિકનું (जं समय ण भंते ! जीवस्स काइया किरिया कज्जइ त समय अहिगरणिया किरिया कज्जइ) હે ભગવન ! જે સમયે જીવને કાયિકી કિયા થાય છે, તે સમયે શું આધિકરણિકી કિયા પણ થાય છે? ( સમયે જ મહિનાળિયા જિરિયા તે સમયે માફયા શિરિયા શરૂ ?) જે સમયે આધિકણિકી ક્રિયા થાય છે, તે સમયે કાયિકી ક્રિયા થાય છે? (વં ગદેવ માસ્ત્રો ૪ મો તહેવ માળિયો) એ પ્રકારે જેવા આદિ ને દંડક કહ્યો તેજ કહે જોઈએ (વાવ - ળિયક્ષ) યાવત્ વૈમાનિકોના (जं देसेण भते ! जीवस्स काइया किरिया कज्जइ त देसेण अहिररगणिया किरिया कज्जई १) હે ભગવન ! જે દેટાથી જીવની કાયિકી ક્રિયા થાય છે, તે દેશથી આધિકરણુકી ક્રિયા થાય છે? (તદેવ નાવ માળિયસ્ત) એજ પ્રકારે યાવત્ વૈમાનિકની | (i guસેળ ! નિવસ્ત્ર શ્રાફરા િિરયા જ્ઞ) હે ભગવન ! જે પ્રદેશથી જીવની કાયિકા કિયા થાય છે (નં grfમહિાળિયા જિરિયા ન?) તે પ્રદેશથી આધિકરણિકીયિા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૪ Page #39 -------------------------------------------------------------------------- ________________ થાય છે? (વં તદેવ નાવ વૈમાળિયક્ષ) એમજ છે યાવત વૈમાનિકને (gવ) એ પ્રકારે (gg) આ (૧૪) જેને (સમય) જે સમયમાં ( સં) જે દેશમાં (guસ') જે પ્રદેશમાં (વત્તારિ ટૂંકા તિ) ચાર દંડકથાય છે | (રૂાં મતે મોવિયાગો રિયાસો quત્તામો ?) હે ભગવન્! કેટલી ક્રિયાઓ આવેજિકા સંસારમાં ભ્રમણ કરાવનારી કહેલી છે ? ( નવમા ! પંચ મોનિમાયો વિરિયાગો gujત્તામો) હે ગૌતમ! પાંચ ક્રિયાઓ આયોજિકા કહેલી છે (તું નહીં-ફા =ાવ પાણાફવાયરિયા) તે આ પ્રકારે છે કાયિકી કાવત્ પ્રાણાતિપાત કિયા (gવું નૈયા ઝાવ માળિયાબં) એજ પ્રકારે નારકોની યાવત વિનાનિકોની (vi મેતે ! નીવસ ફયા મામોનિયા જિયા થિ) હે ભગવન! જે જીવને કાયિક આયોજિકા કિયા થાય છે (તસ્ય હિાળિયા રિયા મોનિયા ગથિ) શું તેને આધિકરણિકી ક્રિયા આયોજિકા હોય છે? (ગસ્ટ મહિમળિયા ગામોનિયા વિશ્વરિયા ગથિ ?) જેને આધિકરણિકી આજિકા કિયા થાય છે, તેને કાયિકી આયોજિકા કિયા થાય છે? (gi gi અમિા') એ પ્રકારે આ અભિશાપથી (તે વેવ રારિ ઢુંનાં માળિયવા) આજ ચાર દંડક કહેવા જોઈએ (નક્સ) જેને (૬ સમ) જે સમયમાં (ફેસ) જે દેશમાં (= qgi) જે પ્રદેશમાં (ત્રાવ માળિયા) યાવત્ વૈમાનિકે સુધી (નીવે મતે ! સમ વારૂયાઈ મહિાળિયાઈ પામોલિયાણ શિરિયાઈ દે) હેભગવદ્ ! જીવ જે સમયે કાયિકી આધિકરણિકી અને પ્રાષિકી ાિથી સ્પષ્ટ થાય છે (તે સમ ઘારિશાઘજિયાણ ) તે સમયે પારિતાપનિકી ક્રિયાથી પૃષ્ટ થાય છે? (HTMારૂપિયા ) પ્રાણાતિપાત કિયાથી સ્પષ્ટ થાય છે ? - (રોયના ! થેરાફૂર ની જરૂયામો નવમો) હેગૌતમ ! કઈ-કઈ જીવ કઈ જીવની અપેક્ષાથી (કાં સમ) જે સમયે (ારૂT હિતાળિયાપામોલિયા, રિયાણ ) કાયિકી, આધિકરણિકી અને પ્રાદ્રષિકી કિયાથી પૃષ્ટ થાય છે (તે સમજં વરિયાવળિયા, કરિયાણ જુદે) એ સમયે પારિતાપનિકી કિયાથી પૃષ્ટ થાય છે (વારંવાદિરિયાઈ પુ) પ્રાણાતિપાત કિયાથી સ્પષ્ટ થાય છે ( મથેનgu જીવે પારૂકા ગીરામો) કેઈ જીવ કઈ જીવની અપેક્ષાથી (ક સન) જે સમયે ( રૂથાઈ ગઢિાળિવાઇ grગોસિપાઈ શિરિયા ઉદે) કાયિકી આધિકરણિકી અને પ્રાષિકી કિયાથી સ્પષ્ટ થાય છે (તં સમi) તે સમયે (વારિયાવળિયા, ફિરિયા) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૫ Page #40 -------------------------------------------------------------------------- ________________ પારિતાપનિકી ક્રિયાથી પૃષ્ટ હાય ( વાળા વાયિિરયાદ્ અનુÈ) પ્રાણાતિપાત ક્રિયાથી અસ્પૃષ્ટ બને છે (સ્થેરૂત્ નીવે) કાઈ કાઈ જીવ ( વદ્યાઓનીવો) કાઇ જીવની અપેક્ષાએ (જ્ઞ સમય) જે સમયે (છાયા ાિળિયાર પાસિયાÇ પુર્દ) કાયિકો, આધિકરણિકી તેમજ પ્રાદ્ધેષિકી ક્રિયાથી પૃષ્ટ થાય છે (તા. સમય) તે સમયે (રિયાળિયાપ જિરિયાદ્ અનુદે) પારિતાપનિકી ક્રિયાથી અસ્પૃષ્ટ બને છે (વાળા વાય જિરિયાદ્ અનુઢે) પ્રાણાતિપાત ક્રિયાથી અસ્પૃષ્ટ થાય છે. ટીકા :- આનાથી પહેલાં કાયિકી આદિ ક્રિયાઓનું નિરૂપણ કરાયું. હવે એજ પ્રકરણના અનુસાર એ નિરૂપણ કરાય છે કે કયા-કયા જીવાને કેટલી કેટલી ક્રિયાઓ થાય છે ? શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ક્રિયાએ કેટલી કહેલી છે ? શ્રી ભગવાન્−હે ગૌતમ ! પાંચ ક્રિયાઓ કહી છે, તે આ પ્રકારે છે-કાયિકી યાવત આધિકરણિકી, પ્રાર્દ્રષિકી, પારિતાનિકી અને પ્રાણાતિપાત ક્રિયા, કાયિકી આદિ ક્રિયાઓનુ સ્વરૂપ પહેલાં દેખાડી વિંધેલું છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવાન! નારક જીવાને કેટલી ક્રિયાઓ કહી છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! નારકોની પાંચ ક્રિયાએ કહી છે, તે આ પ્રકારે છે–કાયિકી યાવત્ અધિકરણિકી, પ્રાદ્ધેષિકી પારિતાપનિકી અને પ્રાણાતિપાત ક્રિયા એજ પ્રકારે વૈંમાનિકો સુધી સમજી લેવું જોઇએ. અર્થાત્ નારકજીવાની સમાનજ, અસુરકુમાર આદિ ભવનપતિયા, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયા, દ્વીન્દ્રિયા, ત્રીન્દ્રિયા, ચતુરિન્દ્રિયા, તિય ઇંચ પંચેન્દ્રિયા, મનુષ્યા, વાનન્યન્તરા, જ્યાતિષ્ઠા અને વૈમાનિકોને પણ કાયિકી, આધિકરણિકી, પારિતા પનિકી અને પ્રાણાતિપાત ક્રિયા કહેલી છે. તાત્પય એ છે કે નારકોથી લઈને વૈમાનિકા સુધી-ચાવીસે દડકાના જીવાને પાંચે ક્રિયાઓ કહેલી છે. હવે કાયિકી આદિ ક્રિયાઓના એક જીવની અપેક્ષાથી પરસ્પરમાં અવિનાભાવ પ્રદશિત કરવાને માટે કહે છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! જે જીવને કાયિકી ક્રિયા થાય છે, શુ તેને આધિકરણિકી ક્રિયા પણ થાય છે ? એજ પ્રકારે જે જીવને ક્ષાધિકરણુકી ક્રિયા થાય છે, તેને શુ કાયિકી ક્રિયા પણ થાય છે ? શ્રી ભગવાન હે ગૌતમ ! જે જીવને કાયિકી ક્રિયા થાય છે, તેને આધિકરણિકી ક્રિયા નિયમ થી થાય છે અને જે જીવને આધિકરણિકી થાય છે, તેને કાયિકી ક્રિયા નિયમ થી થાય છે, કેમકે કાયિકી અને આધિકરણુકી ક્રિયાઓમાં પરસ્પર નિયમ્ય-નિયામક ભાવ સમ્મન્ધ છે. તેથીજ એકના હોવાથી બીજી થાય જ છે. શ્રી ગૌતમસ્વામી-શુ ભગવન્! જે જીવને કાયિકી ક્રિયા થાય, તેને પ્રાક્રેષિકી ક્રિયા થાય છે? અને જે જીવને પ્રાદ્ભષિકી ક્રિયા થાય છે તેને ક્રાયિકી ક્રિયા થાય છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૨૬ Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન-હે ગૌતમ એમજ છે. આ સત્ય છેકે જે જીવને કાયિકી ક્રિયા લાગેછે તેને નિયમ થી પ્રાદ્ધેષિકી ક્રિયા પશુ લાગેછે અને જે જીવને પ્રાદ્ભષિકી ક્રિયા લાગે છે તેને નિયમ થી કાયિકી ક્રિયા પણ લાગેછે. અહીં કાયિકી એ પદથી પ્રાણાતિપાત કરવામાં સમ ઔદારિક આર્દિ શરીરાશ્રિત વિશિષ્ટ કાયિકી ક્રિયા નું ગ્રહણ કરવું જોઇએ. સાધારણ કાયિકી ક્રિયા ન સમજવી જોઇએ. અને કામ ણ કાયાશ્રિત કાયિકી ક્રિયા પણ ન સમજવી જોઈએ. એ પ્રકારે કાયિકી આદિ ત્રણ ક્રિયાઓના પરસ્પર વ્યાવ્યવ્યાપકભાવરૂપ અવિનાભાવ છે. કાય સ્વયં પણ અધિકરણ છે, તેથી કાયિકી ક્રિયા થતાં અધિકરણિકી ક્રિયા અવશ્ય થાય છે અને આધિકરણિકી ક્રિયા થતાં કાયિકી ક્રિયા અવસ્ય થાય છે, અને વિશિષ્ટ પ્રકારની કાયિકી ક્રિયા પ્રદૂષના અભાવમાં અસંભવિત છે, એ કારણે પ્રાર્ષિકી ક્રિયાના સાથે કાયિકી ક્રિયાને પરસ્પર અવિનાભાવ થવાથી તેમનું સાથે સાથે અસ્તિત્વ હાય છે, શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! જે જીવને કાયિકી ક્રિયા લાગે છે, તેને શું પાશ્તિાનિકી ક્રિયા પણ લાગે છે ? અને જેને પારિતાપનિકી ક્રિયા લાગે છે તેને શુ કાયિકી ક્રિયા પણ લાગે છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! જે જીવને કાયિકી ક્રિયા લાગે છે, તેને પાશ્તિાપનિકી ક્રિયા કદાચિત્ લાગે છે, કદાચિત્ નથી લાગતી. કિન્તુ જેને પારિતાપકીની ક્રિયા લાગે છે, તેને કાયિકા ક્રિયા નિયમે કરી લાગે છે, પારિતાપનિકી ક્રિયાના સમાન જ પ્રાણાતિપાતિકી ક્રિયા પણુ સમજી લેવી જોઇએ. અર્થાત્ જે જીવતે કાયિકી ક્રિયા થાય છે, તેને પ્રાણાતિપાત ક્રિયા કદાચિત થાય છે. કદાચિત નથી થતી,પણ જેને પ્રાણાતિપાતિકી ક્રિયા થાય છે તેને કાયિકો ક્રિયા નિયએ કરી થાય છે. હવે એ દેખાડે છે કે પારિતાપનિકી ક્રિયાવાળાને તથા પ્રાણાતિપાત ક્રિયા વાળાને આધિકરણિકી અને પ્રાદ્ભષિકી ક્રિયા પણ થાય છે. પ્રારંભની ત્રણ અર્થાત્ કાયિકી, આધિકરણિકા અને પ્રાદ્ધેષિકી ક્રિયા નિયમથી થાય જ છે. પણ જે જીવને આર'ભની ત્રણ ક્રિયાઓ થાય છે, તેને આગળની એ ક્રિયાએ કદાચિત થાય છે કદાચિત્ નથી થતી. અર્થાત્ પ્રારંભની ત્રણ ક્રિયાએ થતાં અન્તની એ ક્રિયા પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી થઈ પણ શકે છે અને નથી પણ થઇ શકતી, કિન્તુ જેને અન્તની એ પારિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૨૭ Page #42 -------------------------------------------------------------------------- ________________ તાપનિકી અને પ્રાણાતિપાતિકી ક્રિયાઓ થાય છેતેને કાયિકી આદિ પ્રાર`ભની ત્રણ ક્રિયાએ અવશ્ય થાય છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! જે જીવને પારિતાપનિકી ક્રિયા થાય છે, તેને પ્રાણાતિપાત ક્રિયા થાય છે ? અને જેને પ્રાણાતિપાત ક્રિયા થાય છે, તેને શું પારિતાપનિક ક્રિયા થાય છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! જે જીવને પારિતાપનિકીક્રિયા થાય છે, તેને પ્રાણાતિપાત ક્રિયા કદાચિત્ થાય છે, કદાચિત્ નથી થતી પણ જેને પ્રાણાતિપાત ક્રિયા થાય છે તેને પારિતાપનિકી ક્રિયા અવશ્ય જ થાય છે. કેમ કે પરિતાપ પહેાચાડયા વિના પ્રાણાતિપાત થઇ નથી શકતા. એ પ્રકારે પારિતાપનિકી અને પ્રાણાતિપાત ક્રિયાના કાયિકી અગ્નિ ત્રણ ક્રિયાના સભાવમાં પણ હાવું તે નિયમિત નથી. હનન કરવા યગ્ય મૃગાદિના ઘાત ત્યારે સ ંભવે જ્યારે ઘાતક ધનુષથી ભાગ્ છેડે અને તે ખાશુ તે મૃગાદિને વીધિ દે. ત્યારે તેનુ પરિતાપન અને પ્રાણાતિપાત થઇ શકે છે, પણ ખાણ મૃગાટ્ઠિને ન વાગે-નિશાન ચૂકી જાય તે પરિતાપન અને પ્રાણાતિપાત નથી પણ થતા, તેથી એ નિયમ નથી થઇ શકતા કે જ્યાં કાયિકી આદિ ત્રણ ક્રિયાઓ થાય છે, ત્યાં પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી ક્રિયા પશુ અવશ્ય થાય છે. પણ પરિતાપન અને પ્રાણાતિપાત જ્યાં હાય ત્યાં કાયિકી આદિ ત્રણ ક્રિયા અવસ્ય થાય છે, કેમકે કાયિકી ક્રિયા આદિ ત્રણ ક્રિયાઓના અભાવમાં તે થઇ શકતી નથી. એ પ્રકારે પારિતાપનિકી ક્રિયાના સદ્ભાવમાં પ્રાણાતિપાત ક્રિયા કદાચિત્ થાય પણ છે, કદાચિત નથી થતી. જ્યારે બાણુ આદિના આઘાતથી જીવતે પ્રાણ રહિત મનાવી દેવાય ત્યારે પ્રાણાતિપાત ક્રિયા થાય છે, અન્ય સમયમાં નથી થતી. જે જીવને પ્રાણાતિપાત ક્રિયા થાય છે, તેને પરિતાપનિકી ક્રિયા નિયમેકરી થાયજ છે, કેમકે પરિતાપ પહેોંચાડયા સિવાય પ્રાણનું ગૃપરાપણ થવું તે અસ ંભવિત છે, એ પ્રકારે વિચાર કરીને કાયિકી ક્રિયાનું શેષ ચાર ક્રિયાએ સાથે, આધિકરણકી ક્રિયાનુ ત્રણ ક્રિયાએ સાથે તથા પ્રાક્રેષિકી ક્રિયાનુ અન્તિમ એ ક્રિયાઓની સાથે પ્રરૂપણ કરવુ જોએ. હવે નાર્ક આદિ ચાવીસ દડકાના ક્રમથી પારસ્પરિક અવિનાભાવની પ્રરૂપણા કરવાને માટે સૂત્રકાર કહે છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! જે નારકને કાયિકી ક્રિયા લાગે છે, શું તેને આધિકારણિકી ક્રિયા પણ લાગે છે ? શ્રી ભગવાન-હે ગૌતમ! જેવુ સમુચ્ચય થવાના વિષ્યમાં કહ્યુ છે. એજ પ્રકારે નારકના વિષયમાં પણ જાણી લેવુ જોઇએ તાત્પ એ છે કે, જે નારકને કાયિકી ક્રિયા થાય છે, તેને નિયમથી આધિકરણિકી ક્રિયા થાય જ છે અને જે નારફતે આધિકરણિકી ક્રિયા લાગે છે તેને કાયિકી ક્રિયા પણ અવશ્ય થાય છે. એ પ્રકારે નિરન્તર વૈમાનિક સુધી સમજવું જોઇએ. અર્થાત્ નારકના વિષયમાં જે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૨૮ Page #43 -------------------------------------------------------------------------- ________________ વક્તવ્યતા કહી છે, તે જ ભવનવાસ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિ, દ્વાદ્ધિ, ત્રીન્દ્રિ, ચતુરિન્દ્રિ, પંચેન્દ્રિ, તિર્યંચે, મનુષ્ય, વાનવ્યન્તરો, તિષ્કો અને વૈમાનિકેના વિષયમાં પણ સમજી લેવું જોઈએ કે જેને કાયિકી ક્રિયા થાય છે, તેને નિયમથી આધિકણિકી કિયા પણ અવશ્ય થાય છે અને જેને આધિકરણિકી ક્રિયા થાય છે, તેને નિયમથી કાયિકી કિયા પણ થાય છે. એ પ્રકારે પ્રથમ દંડકનું પ્રતિપાદન કરાયું. હવે કાળની અપેક્ષાથી બીજુ દંડક કહે છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! જે સમયમાં જીવને કાયિકી કિયા થાય છે, શું એ સમયે આધિકરણિકી ક્રિયા થાય છે? તેમજ જે સમયે આધિકરણિકી ક્રિયા થાય છે, તે સમયે કાયિકી કિયા થાય છે? “ સમ' અર્થાત “ સમજે આહીં ‘ાત્રાન્ત ' એ સૂત્રથી અધિકરમાં દ્વિતીયા વિભક્તિ થઈ. અહીં “સ” શબ્દથી કાલ સામાન્ય અર્થ સમજવું જોઈએ શ્રી ભગવાહે ગૌતમ ! જેવું આદ્ય (પ્રથમ) દંડક કહ્યું છે તેવું જ આ બીજું દંડક પણ કહી લેવું જોઈએ. યાવિત નારક અસુરકુમાર આદિ ભવનવાસી, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, દ્વિ-ત્રિ-ચતુરિન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, વનવ્યતર, જયે.તિષ્ક અને વૈમાનિક ને જે કાળમાં કાયિકી ક્રિયા થાય છે, તે કાળમાં આધિકરણિકી ક્રિયા પણ થાય છે, અને જે કાળમાં આધિકરણી કિયા થાય છે તે કાળમાં કાયિકી ક્રિયા પણ અવશ્ય થાય છે. હવે ક્ષેત્રની અપેક્ષાએ બે દંડક કહે છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! જે દેશથી જીવને કાયિકી ક્રિયા થાય છે તે દેશથી આધિકરણિકી ક્રિયા પણ થાય છે? અને જે દેશથી જીવને આધિકરણિકી ક્રિયા થાય છે તે દેશથી કાયિકી કિયા થાય છે? શ્રી ભગવાન–હે ગૌતમ! વૈમાનિકો સુધી એ પ્રકારે. અર્થાત પ્રથમ દંડક ની જેમજ જીવને જે દેશથી કાયિકી ક્રિયા થાય છે તેના જ દેશથી આધિકરણિકી ક્રિયા થાય છે અને જે દેશથી આધિકાણિકી ક્રિયા થાય છે, તે દેશથી કાયિકો ક્રિયા પણ થાય છે. આ વિધાન બધા દંડકના જીવોને લાગૂ થાય છે. નારક, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, કીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય વનવ્યન્તર, જતિષ્ક અને વૈમાનિકની જે દેશથી કાયિકી ક્રિયા થાય છે. તેજ દેશથી આધિકરણિકી ક્રિયા પણ થાય છે. તેમજ જે દેશથી આધિકરણિકી ક્રિયા થાય છે, તે દેશથી કાયિકી ક્રિયા પણ થાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! જે પ્રદેશથી જીવને કાયિકી ક્રિયા થાય છે, તે પ્રદેશથી આધિકરણિકી ક્રિયા પૂર્ણ થાય છે? અને જે પ્રદેશથી આધિકરણિકી કિયા થાય છે, તે પ્રદેશથી શું કાયિકી ક્રિયા પણ થાય છે? શ્રી ભગવાન-હે ગતમ! હા એમજ છે. વૈમાનિકે સુધી અર્થાત પ્રથમ દંડકના સમાનજ અહીં પણ કહેવું જોઈએ, યાવત નૈરયિક, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય દ્વિન્દ્રિય, ત્રીન્દ્રિય, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૮ Page #44 -------------------------------------------------------------------------- ________________ ચતુરિન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, વાતવ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિકની પણ જે પ્રદેશથી કાયિકી ક્રિયા થાય છે, તે પ્રદેશથી આધિકરણિક ક્રિયા પણ થાય છે અને જે પ્રદેશથી આધિકરણિક કિયા થાય છે, તે પ્રદેશથી કાયિકી ક્રિયા પણ અવશ્ય થાય છે. હવે પૂર્વોક્ત ચારે દંડકોનો ઉપસંહાર કરતાં કહે છે -આરતે આપૂર્વોક્ત ચાર દંડક છે–અર્થાત (૧) જે (જીવન) (૨) જે સમયમાં (૩) જે દેશથી અને (૪) જે પ્રદેશથી આ કાયિકી આદિ કિયાઓ જેવાં કે જ્ઞાનાવરણીય આદિ કર્મને બધનું કારણ થાય છે, એજ પ્રકારે સંસારનું પણ કારણ બને છે. જ્ઞાનાવરણીય આદિ કર્મોના અન્ય સંસારનું કારણ છે, તેથી કર્મ બંધનું કારણ હોવાથી કાયિકી આદિ કિયાએ પણ સંસારનું કારણ કહેવાય છે એ આશયથી કહે છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! કેટલી ક્રિયાઓ આજિકા છે? અર્થાત જીવને સંસારથી બદ્ધયુક્ત કરવાવાળી ક્રિયાઓ કેટલી કહેલી છે ? શ્રી ભગવન હે ગૌતમ પાંચ આયોજિકા કિયાએ કહેલી છે. તે આ છે કાયિકી, આધિકરણિકી, પ્રાષિકી, પારિતાપનિકી અને પ્રાણાતિપાત કિયા. એ પ્રકારે ગ્રેવીસ દંડકેને લઈને નરયિકે અસુરકુમાર આદિ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિ, દ્વીન્દ્રિયે, ત્રીજિયે, ચતુરિન્દ્રિતિયચ પંચેન્દ્રિ,મનુષ્ય, વાનવ્યસ્તરો, તિષ્ક અને વૈમાનિકેની પણ પાંચ કિયાઓ આયોજિકા સમજવી જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! જે જીવને કાયિકી આયેજિકા કિયા હોય છે. તેને આધકારણકે ક્રિયા પણ શું ખાજિક હોય છે. અને જે જીવતે આધિકાણિકી આયેજિકા કિયા થાય છે, તેને શું કાયિકી આયોજિકા કિયા થાય છે? 1 શ્રી ભગવાન-હે ગૌતમ ! પૂર્વોક્ત પ્રકારથી આલાપક ક્રમના અનુસાર પૂર્વ કથિત ચારે દંડકે કહેવા જોઇએ, જે આ પ્રકારે છે-(૧) જે જીવને (૨) જે સમયમાં (૩) જે દેશથી () જે પ્રદેશથી આચારે દંઠક સમુચ્ચય જીવની જેમ નાર, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિ, દ્વીન્દ્રિ, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિપંચેન્દ્રિય તિયા ” મનુ, વાનવ્યન્તરે, તિબ્બે અને વૈમાનિકને પણ આજિક કાયિકી કિયા આદિની સાથે આજિક આધિકાણિકી ક્રિયાઓ આદિક યથા યોગ્ય સહ અસ્તિત્વની પ્રરૂપણ કરી લેવી જોઈએ શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! જીવ જે કાળમાં કાયિકી, આધિકાણિકી અને પ્રાષિકી ક્રિયાથી સ્પષ્ટ થાય છે, તે કાળમાં શું પારિતાપનિકી ક્રિયાથી પણ પૃષ્ટ થાય છે? એ પ્રકારે પ્રાણાતિપાત કિયાથી પણ પૂર્ણ થાય છે ? શ્રી ભગવન તમકઈ કઈ જીવ કઈ જીવની અપેક્ષાથી જે કાળમાં કાયિકી આધિકરણિકી અને પ્રાક્રેષિકી ક્રિયાથી સ્પષ્ટ થાય છે, તેજ કાળમાં પારિત પનિકી ક્રિયાથી પણ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ Page #45 -------------------------------------------------------------------------- ________________ સ્કૃષ્ટ થાય છે અને પ્રાણાતિપાત ક્રિયાથી પણ પૃષ્ટ થાય છે. અને કઈ કઈ જીવ કેઈ એક જીવની અપેક્ષાથી જે કાળમાં કાયિકી, આધિકરણિકી અને પ્રાÀષિકી કિયાથી પૃષ્ટ થાય છે, તે કાળમાં પારિતાપનિકી ક્રિયાથી પણ સ્પષ્ટ થાય છે, પણ પ્રાણાતિપાત કિયાથી સ્પષ્ટ નથી થતા. કઈ કઈ જીવ કે એક જીવની અપેક્ષાથી જે કાળમાં કાયિક, આધિકરણિકી અને પ્રાષિકા કિયાથી સ્પષ્ટ થાય છે, તે કાળમાં પારિતાપનિકી ક્રિયાથી પણ સ્કૃષ્ટ થાય છે અને પ્રાણાતિપાત ક્રિયાથી અપૃષ્ટ થાય છે. એ પ્રકારે વિભિન્ન છે ની અપેક્ષાથી અહીં ત્રણ ભંગ ફલિત થાય છે, જેમ કે (૧) કોઈ જીવ કેઈજીવની અપેક્ષાથી જે સમયે કાયિકી આદિ ત્રણ ક્રિયાઓથી પૃષ્ટ થાય છે, તે સમયે તે પારિતાપનિકી ક્રિયાથી પણ પૃષ્ટ બને છે અને પ્રાણાતિપાત કિયાથી પણ પૃષ્ટ બને છે. ન (૨) કેઈ જીવ કે જીવની અપેક્ષાએ કાયિકી આદિ ત્રણ ક્રિયાઓની સાથે પારિ તાપનિકી ક્રિયાથી પણ પૃષ્ટ થાય છે કિન્તુ પ્રાણાતિપાતક્રિયાથી પૃષ્ટ નથી થતા. (૩) કેઈ જીવ કઈ જીવની અપેક્ષાએ કાયિકી આદિ ક્રિયાઓની સાથે ન પારિતાપનકી ક્રિયાથી સ્પષ્ટ થાય છે અને ન પ્રાણાતિપાત ક્રિયાથી સ્પષ્ટ થાય છે. આત્રીજો ભંગ તે સમયે થાય છે જ્યારે કેઇ વધક વધ્યને વધ કરવાને માટે બાણ છોડે પણ તે લક્ષ્યથી ચૂકે અને મૃગાદિવધ્યને પરિતાપ ન પહોંચી શકે. જે જીવ જે કાળમાં કાયિકી આદિ કિયાઓથી પણ સ્પષ્ટ નથી થતા, તે તે કાળમાં પારિતાપનિક ક્રિયા અને પ્રાણાતિપાત ક્રિયાથી પણ પૃષ્ટ નથી થતો, કેમકે કાયિકી કિયાઆદિ ત્રણ પ્રારંભિક ક્રિયાઓના અભાવમાં અતિમ બે અર્થાત પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી ક્રિયાઓનું થવું અસંભવિત છે. મસૂ પા ક્રિયાવિશેષવક્તવ્યતા શબ્દાર્થ –(5 m મંત! રિયામો વત્તામો ?) હે ભગવન! કિયાઓ કેટલી કહી છે? (નોમા! ઘર વિવિઘામો qqત્તાવો) હે ગૌતમ! પાંચ કિયાઓ કહી છે (ત ના પ્રારંમિયા, વરિવાહિકા, માયાવત્તિયા, માનાજ્ઞાિિરયા, મિઝાસાવત્તિયા) તેઓ આ પ્રકારે છે–આરંભિકી, પારિગ્રહિકમાયાપ્રત્યન, અપ્રત્યાખ્યન કિયા અને મિથ્યાદર્શન પ્રત્યયા (સામિયા મતે! િિરયા ?) હે ભગવન! આરંભિકી કિયા તેને થાય છે? (ાયા ! ગાયત્ત વિ મિત્તસંનયરસ) હે ગૌતમ કિઈ પણ પ્રમત્ત સંયમીને થાય છે (ાહિયાળ મતેક્રિરિયા વરસ વન્નરૂ?) હે ભગવન્! પારિંગ્રહિક ક્રિયા કેને થાય છે? (વયમા! ગovયરલ્સ વિ સંનયાનસ ) હે ગતમ! કોઈ પણ સંયતાસંયત દેશવિરતને (માયાવત્તિથા મેતે ! શિરિયા ક્ષ જ્ઞ૬ ?) હે ભગવન માયાપ્રત્યયા કિયા કેને હોય છે? ( જોગમ! adયરલ્સ વિં' માનત્તસંનયસ્ત ?) હે ગૌતમ ! કોઈપણ અપ્રમત્ત સંયમીને થાય છે (અન્નજવાબાિરિયા મને! સ ) હે ભગવન્ ! અપ્રત્યાખ્યાન ક્રિયા કોને થાય છે? (mોયા! મયરરસ વિ માળિયક્ષ ) કઇ પણ પ્રત્યાખ્યાન ન કરનારા ને (મિટૂિંસાવત્તિયાનું મતે ! શિરિયા વ8 ન?) હે ભગવન્! મિથ્યાદર્શન પ્રત્યય ક્રિયા કોને થાય છે?(mયમાં ! શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૧ Page #46 -------------------------------------------------------------------------- ________________ advયાપ્ત વિ છિદ્રિળિયરસ ) કોઈ પણ મિશ્રાદડિટને થાય છે. (રરૂવાળ મંતે! શરૂ િિરણામો quTરામો?) હે ભગવન્ ! નારક જીવોને કેટલી ક્રિયાઓ કહી છે? (નોરમા! વન વિલિયામો જાત્તામો) હે ગૌતમ પાંચ કિયાઓ કહી છે (તં નામામિયા ના મિચ્છાટૂિંસાવત્તિયા) તે આ પ્રકારે -આરંભિકી યાવત્ મિથ્યાદર્શન પ્રત્યયા (gવે નાવ વૈમાળિયા) એજ પ્રકારે યાવત વૈમાનિની પાંચ ક્રિયાઓ કહી છે. (નરસ મેસે! નીવત્ત મામિયા નિરિણા કારુ તરત પરિવાહિ વિ જ્ઞ?) હે ભગવન! જે જીવને આરંભિકી ક્રિયા થાય છે, શું તેને પારિગ્રહિકી પણ થાય છે? (પરિવાહિયા વિરિયા વદન તરસ મામિયા ક્રિરિયા જ્ઞરૂ ?) જેને પારિગ્રહિક ક્રિયા હોય છે. તેને આરંભિકી કિયા હેય છે? (गोंयमा ! जस्सण जीवस्स आरंभिया किरिया कज्जइ तस्स परिग्गहिया सिय कज्जइ सिय नो ગરૂ) હે ગૌતમ! જે જીવને આરંભિકી ક્રિયા હોય છે તેને પારિગ્રહિક ક્રિયા કદાચિત્ હેય છે, અને કદાચિત નથી હોતી (=રસ પુળ પરિણિયા વિકરિયા વકફ તરણ મામા શિરિયા નિયમ નરૂ) જે જીવને પારિગ્રહિક કિયા થાય છે, તેને આરંભિકી ક્રિયા નિયમથી હોય છે (i મત્તે! સારંમિયા રિયા કઝરૂ તરસ માયાવત્તિયા રિયા જ્ઞરૂ? ) હે ભગવન ! જે જીવને આરંભિકી કિયા થાય છે, તેને શું માયાપ્રત્યયા કિયા : થાય છે? (છા) પ્રશ્ન (गोयमा! जस्सणं जीवरस आरंभिया किरिया यज्जइ तस्स मायावत्तिया किरिया नियमा कज्जइ )२ જીવને આરંભિકી કિયા હોય છે, તેને માયાપ્રત્યયા અવશ્ય હેાય છે (નરણ પુળ માયાવત્તા િિા નર તર્ણ મામિયા િિા સિર ઝરૂ, સિય ને જ્ઞ૬) પરંતુ જે જીવને માયાપ્રત્યયા કિયા થાય છે, તેને આરંભિકી કિયા કદાચિત થાય છે, કદાચિત નથી થતી. (ક્સ જો તે નવા આમિયા ઉરિયા પકઝરુ તરસ લગાવવા શિરિયા પુચ્છા) હે ભગવન્! જે જીવને આરંભિક કિયા થાય છે, તેને શું અપ્રત્યાખ્યાન કિયા થાય છે એ પ્રશ્ન (ારમા! નર્સ જીવરસ આમિયા રિયા હે ગૌતમ! જે જીવને આરંભિકી ક્રિયા થાય છે (તસ અવિવાદિરિયા સિવ કર્, સિય ને ) તેને અપ્રત્યાખ્યાન ક્રિયા કદાચિત થાય, કદાચિત નથી થતી. (3@ કુળ માલરિયા જરૂર તસ્સ મારંમિયા રિસ નિયમ ) પણ જેને અપ્ર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૨. Page #47 -------------------------------------------------------------------------- ________________ ત્યાખ્યાન ક્રિયા થાય છે, તેને આરંભિકી કિયા નિયમથી થાય છે ( બિઝારસાવત્તિવાણ વિ સf) એજ પ્રકારે મિથ્યાદશનપ્રત્યયા ને પણ સાથે કહેવી જોઈએ (gવં પારિવાહિયા કિ તિહિં ૩વરëિ સä સંવારવા) એજ પ્રકારે પારિગ્રહિક કિયા પણ આગળની ત્રણે ક્રિયાઓની સાથે જોડી લેવી જોઈએ નરસ માયાવત્તિકા (રિક્ષા વાનરૂ) જેને માયાપ્રત્યયા ક્રિયા થાય છે (તસ્ત્ર કવરિટ્યાગો રો વિ સિય નંતિ,સિય ને ઉન્નતિ) તેને આગળની બે કદાચિત કરાય છે, કદાચિત નથી કરાતી (ઝરત ૩વરામો ટો કન્નતિ) જેને આગળની બે થાય છે(તસ્સ માયાવત્તિયાનિયા ગરૂ)તેને માયા પ્રત્યયા નિયમથી થાય છે (સ્ત મgવસ્થાન દિરિયા ના તલ્સ નિછહિંસાવત્તિયા રિયા સિય 1રૂ, સિય નો ગર) જેને અપ્રત્યાખ્યાન કિયા હોય છે, તેને મિથ્યાદર્શન પ્રત્યયા કિયા કદાચિત હોય કદાચિત નથી હોતી (ઝરત Uા મિલાવત્તિથા રિક્ષા વાગરૂ) જેને મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા હોય છે (તત માદત્તવાળિિરયા નિયન કનફ) તેને અપ્રત્યાખ્યાન કિયા નિયમથી થાય છે. તેને ફારસ મારૂં કામી ) નારકની પ્રારંભિકી ચાર ક્રિયાઓ (વાવરું નિયમ = સિં) પરસ્પરમાં નિય મથી થાય છે (ઝ# uતામો વારિ કન્નતિ) જેને આ ચાર કિયાઓ થાય છે (તસ્સ મિાટું સાવરિયા રિયા મફકરુ) તેને મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા ની ભજના થાય છે (૧ કુળ નિરંગવત્તિયા રિચા ઝરૂ) કિન્તુ જેને મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા થાય છે, (તસ્મ cતામો વારિ નિયમા વન્નતિ) તેને આ ચારે ક્રિયાઓ નિયમથી થાય છે(gવે નાવ થયિકુમારસ્સ) એજ પ્રકારે થાવત્ સ્વનિતકુમારને વિષે પણ સમજવુ. (gવાચક્ષુ નાવ જરૂરિટ્રિયલ્સ પૈવવિ રોrgi) પૃથ્વીકાવિક યાવત્ ચતુરિન્દ્રિયને પાંચે પરસ્પર (નિયમાં વન્નતિ)નિયમથી થાય છે (વસ ામો કન્નતિ તર૪ ૩રિસિયા રેgિs, મરૃતિ) જેને એ થાય છે, તેને અન્તની બે ભજનીય-કદાચિત થાય, કદાચિત ન થાય (ત્રણ યુવાિગો જિન ૪ તિ)જેને અન્તની બેજ થાય છે (ત# પતાવમો તિfor વિકાચના કન્નતિ ) તેને આ ત્રણે નિયમથી થાય છે (ઝર્સ માવાળા તલ્સ મિટ્વત્તિયા સિય કન્નડું, સિય નો કટ્ટ) જેને અપ્રત્યાખ્યાન ક્રિયા થાય છે, તેને મિયાદર્શન પ્રત્યયા કિયા કદાચિત થાય છે, કદાચિત નથી થતી પણુ (નરસ પુળ નિછનિવત્તિયાગિરિયા ઉત્તર તરસ મ જ્જાઇઝિરિયા નિયમો કન્નડ્ડ) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ Page #48 -------------------------------------------------------------------------- ________________ જેને મિથ્યાદર્શન પ્રત્યય કિયા થાય છે, તેને અપ્રત્યાખ્યાનકિયા નિયમ થી થાય છે (મપૂસર્સ નહીં નીવર્સ)સમુચ્ચય જીવના કથનપ્રમાણે સમગ્ર મનુષ્યની ક્રિયાઓ જાણવી(વાળમંતરનોય નિયમ્સ ) વાવ્યન્તર જયેતિષ્ક, વૈમાનિક નારક ના માન જાણવા (લ સમયૅ જે મને! નીવરત્ત મામા જિ1િ =૬) હે ભગવન! જે સમયે જીવની આરંભિકી કિયા થાય છે (તે સમર્થ પરિહિયા ક્રિશિકા ન$ ?) શું તે સમયે પરિગ્રહિક ક્રિયા થાય છે? (gવં ને ગરૂ, ગં ટ્રેણં, પgશેળે ય રારિ ઢંકા ચડ્યા) એ પ્રકારે એ જેને, જે સમયે, જે દેશથી અને જે પ્રદેશથી, આ ચાર દંડક જાણવા જોઈએ (નહીં નેફા તન્હા સવા નેવવં) જેમ નારકને એજ પ્રકારે બધા દેવોને જાણવા જોઈએ (નાવ માળિયાનં) યાવત વૈમાનિકે સુધી એ પ્રમાણે સમજવું ટીકાર્ય પહેલાં કિયાઓનું નિરૂપણ કરાયું છે કિતુ હવે પ્રકારાન્તરથી ક્રિયાઓનું જ નિરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ ! ક્રિયાઓ કેટલી કહેલી છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! ક્રિયાઓ પાંચ પ્રકારની કહેલી છે. તે આ પ્રમાણે–આરંભિકી, પરિગ્રાફિકી, માયાપ્રત્યયા, અપ્રત્યાખ્યાન ક્રિયા અને મિથ્યાદર્શનપ્રત્યયા. પૃથ્વીકાયિક, આદિ જીવનું ઉપમર્દન આરંભ કહેવાય છે, અને આરંભ જેનું પ્રજન હોય તે આરંભિકી કિયા કહેવાય છે. ધર્મના ઉપકરણે સિવાય અન્યવસ્તુઓનું ગ્રહણ કરવું તે પરિગ્રહ છે. ધર્મોપકરણો પ્રત્યે મમત્વ થવું પણ પરિગ્રહની ક્રિયા કહેવાય છે. આ પરિગ્રહથી થવાવાળી અથવા લાગવાવાળી ક્રિયા પરિયવિકી ક્રિયા કહેવાય છે. કપટ ક્રોધાદિ માયા કહેવાય છે. માયાથી જે ક્ષિા થાય તે માયાપ્રત્યયા ક્રિયા છે. લેશ માત્ર પણ વિરતિ પરિણામ ન લેવું અપ્રત્યા ખ્યાન છે અપ્રત્યાખ્યાન થી થનારી ક્રિયા અપ્રત્યાખ્યાન કિયા કહેવાય છે. મિથ્યાદર્શનના નિમિત્તથી થનારી ફિયા મિયાદર્શન પ્રત્યયા સમજવી જોઈએ. . હવે આ આરંભિક્રી આદિ કિયાઓમાંથી જે જીવને જેટલી ક્રિયાઓ થાય છે, તેનું પ્રતિપાદન કરે છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન! આરંભકો કિયા કયા જીવને થાય છે? શ્રી ભગવાન -હે ગૌતમ! કોઈ પ્રમત્ત સંયતને પણ આરંભિક ક્રિયા થાય છે. તેનું કારણ એ છે કે પ્રમાદ થતાં કાયનો વ્યપાર થાય છે અને તેનાથી પૃથ્વીકાયિક આદિનું ઉપમર્દન થઈ જાય છે. સૂત્રમાં ‘વિ-મણિ, અર્થાત મી શબ્દના પ્રયોગથી એ સૂચિત કરેલું છે કે જ્યારે પ્રમત્ત સં. યતને પણ આરંભિકી ક્રિયા લાગી જાય છે, ત્યારે દેશવિરત આદિનું તે કહેવું જ શું, એ પ્રકારે આગળ પણ મવ (પણ) થી આ પ્રકારનો આશય સમજી લેવો જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ ! પારિગ્રહિક કિયા કયા જીવને થાય છે? શ્રી ભગવાન–હે ગૌતમ! કોઈ પણ દેશ વિરત–સંયતાસંયતને પણ પારિગ્રહિક ક્રિયા થાય છે, કેમકે તે પણ પરિગ્રહન ધારક થાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૪ Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! માયાપ્રત્યયા કિયા કયા જીવને થાય છે? શ્રી ભગવાન–હે ગૌતમ! કોઈ અપ્રમત્ત સંયતને પણ માયાપ્રત્યયા કિયા થાય છે, કેમકે પ્રવચનની અવહેલના ને વધારવાથી માયાપ્રત્યયા કિયા લાગે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! અપ્રત્યાખ્યાન કિયા કયા જીવને લાગે છે? શ્રી ભગવન-હે ગૌતમ! કેઈપણ પ્રત્યાખ્યાન ન કરનારને અપ્રત્યાખ્યાન ક્રિયા લાગે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! મિથ્યાદર્શન પ્રત્યયા કિયા કયા જીવને લાગે છે ? શ્રી ભગવાન–હે ગૌતમ! કોઈ પણ મિથ્યાષ્ટિને મિથ્યાદર્શન પ્રત્યયા કિયા લાગે છે. હવે ચોવીસ દંડકના આધાર પર આજ ક્રિયાઓનું નિરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી– હે ભગવન્! નારક જીને કેટલી કિયાઓ લાગે છે? શ્રી ભગવાન–હે ગૌતમ! પાંચ ક્રિયાઓ લાગે છે. તે આ પ્રકારે છે-આરંભિકી પારિગ્રહિકી, માયાપ્રત્યયા, અપ્રત્યાખ્યાન ક્રિયા અને મિથ્યાદર્શન પ્રત્યયા કિયા. નારકની સમાન, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયોને દ્વીન્દ્રિયોને ત્રીદ્રિને ચતુરિન્દ્રિયોને, તિર્યંચ પંચેન્દ્રિયોને, મનુષ્યને, વનવ્યન્તને, જ્યોતિષ્કને તથા વૈમાનિકને આરંભિકી આદિ પાંચ ક્રિયાઓ કહી છે. હવે પાંચે કિયાઓને પરસ્પર અવિનાભાવ કહે છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! જે જીવને આરંભિકી ક્રિયા થાય છે, શું તેને પારિગ્રહિક ક્રિયા પણ થાય છે? અને જે જીવને પારિગ્રહિક ક્રિયા થાય છે, તેને શું આરંભિકી કિયા પણ થાય છે ? શ્રી ભગવાન ગૌતમ! જે જીવને આરંભિકી ક્રિયા થાય છે, તેને પારિગ્રહિક કિયાકદાચિત થાય છે. કદાચિત્ નથી પણ થતી. કિન્તુ જે જીવને પરિગ્રહિક કિયા થાય છે તેને આરંભિકી ક્રિયા નિયમથી થાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! જે જીવને આરંભિક ક્રિયા થાય છે, તેને શું માયાપ્રત્યયા કિયા થાય છે? એ પ્રકારે જેને માયાપ્રત્યયા કિયા થાય છે, તેને શું આરંભિકી કિયા પણ થાય છે? 1 શ્રી ભગવાન-હે ગૌતમ! જે જીવને આરંભિકી ક્રિયા થાય છે, તેને માયાપ્રત્યયા કિયા નિયમથી થાય જ છે અને જેને માયાપ્રત્યયા કિયા થાય છે, તેને આરંભિકી કિયા કદાચિત્ થાય છે, કદાચિત નથી થતી, કેમકે અપ્રમત્ત સંયતને માયાપ્રત્યથા કિયા થવા છતાં આર મિકી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૫ Page #50 -------------------------------------------------------------------------- ________________ કિયા નથી થતી, તેનાથી ભિન્ન જીવને થાય છે. શ્રી ભગવાન-હે ગૌતમ ! જે જીવને આરંભિક ક્રિયા થાય છે તેને શું અપ્રત્યાખ્યાન ક્રિયા પણ થાય છે? અને એજ પ્રમાણે જે જીવને અપ્રત્યાખ્યાન ક્રિયા થાય છે તેને શું આરંભિકી ક્રિયા પણ થાય છે ? શ્રી ગૌતમસ્વામી-હે ભગવન જે જીવને આરંભિકી ક્રિયા થાય છે તેને શું અપ્રત્યાખ્યાન કિયા થાય છે? અને એજ પ્રમાણે જે જીવને આરંભિકી કિયા થાય છે, તેને શું આરંભિકી ક્રિયા પણ થાય છે ? શ્રી ભગવાન-હે ગતમાં જે જીવને આરંભિક ક્રિયા થાય છે તેને અપ્રત્યાખ્યાન ક્રિયા કદાચિહ્ન થાય છે, કદાચિત નથી પણ થતી પણ જેને અપ્રત્યાખ્યાન ક્રિયા થાય છે, તેને આર. ભિકી કિયા નિયમથી થાય છે, જેમ પ્રમત્તસંયત તેમજ દેશ વિરતને આરંભિકી કિયા તો થાય છે, પરંતુ અપ્રત્યાખ્યાન ક્રિયા નથી થતી, પણ અવિરત સમ્યગ્દષ્ટિ આદિને અપ્રત્યાખ્યાન ક્રિયા થાય છે. કિન્તુ જે જીવને અપ્રત્યાખ્યાન કિયા લાગે છે, તેને આરંભિકી ક્રિયા નિયમથી થાય છે, કેમકે જે પ્રત્યાખ્યાની નથી તે આરંભ કરેજ છે. જેમ આરંભિકી કિયાનો અપ્રત્યાખ્યાન ક્રિયાની સાથે સમ્બન્ધ કહ્યો-તેજ તેને મિથ્યાદર્શનપ્રત્યયા કિયાની સાથે પણ સમ્બન્ધ સમજવું જોઈએ અર્થાત જે જીવને અરંભિકી કિયા થાય છે, તેને મિથ્યાદર્શન પ્રત્યયા કિયા કદાચિત થાય છે, કદાચિત નથી થતી, પરંતુ જેને મિથ્યાદર્શન પ્રત્યયા કિયા થાય છે, તેને આરંભિક ક્રિયા નિયમથી થાય છે. કેમકે તે મિથ્યાદષ્ટિ હાર્યું છે, તેમનામાં આરંભ અવશ્ય મળે છે. એજ પ્રકારે પારિગ્રહિતી ક્રિયાને પણ આગળની ત્રણ કિયાઓ સાથે અન્વય સમજો જોઈએ. અર્થાત જે આરંભિકી ક્રિયાને પારિગ્રહિક વિગેરે ચાર ક્રિયાઓની સાથે સમ્બન્ધ બતાવે છે તે જ પ્રકારે અહીં પારિતિકી ક્રિયાને આગળની ત્રણ કિયાઓની સાથે સબધ સમજ જોઈએ. જે જીવને માયાપ્રત્યયા કિયા થાય છે, તેને આગળની બે અર્થત અપ્રત્યાખ્યાન ક્રિયા અને મિથ્યા દર્શન કિયાએ કદાચિત્ થાય છે, કદાચિત્ નથી પણ થતી, કિન્તુ જે જીવને અન્તની બે કિયાઓ થાય છે. તેને માયાપ્રત્યય ક્રિયાનિયમથી થાય છે. એ વિષયમાં યુક્તિ પૂર્વવત સમજવી જોઈએ જે જીવને અપ્રત્યાખ્યાનકિયા થાય છે, તેને મિથ્યાદર્શન પ્રત્યયા કિયા કદાચિત થાય છે. કદાચિત નથી થતી, પણ જેને મિથ્યા દર્શન પ્રત્યયા કિયા થાય છે, તેને અપ્રત્યાખ્યાન કિયા અવશ્ય થાય છે. એ વિષયમાં પહેલા કહેલું છે. હવે એજ વાત વીસ દંડકના કુમે પ્રરૂપિત કરાય છે યથાનારક જીવને આરંભની ચાર કિયાએ અર્થાત્ અરંભિકી પારિગ્રહિકી, માયાપ્રત્યયા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૬ Page #51 -------------------------------------------------------------------------- ________________ તેમજ અપ્રત્યાખ્યાન ક્રિયા પરસ્પર અવશ્ય થાય છે. પણ જેને આ ચારે ક્રિયાઓ થાય છે, તેને મિથ્યાદર્શન પ્રત્યયા કિયા વિકલ્પથી થાય છે અર્થાત આ ચારેની સાથે સાથે મિથ્યાદર્શનપ્રત્યયા કિયા થઈ પણ શકે છે અને નથી પણ થતી. તેનું દેવું નિશ્ચિત નથી–અ. ગ૨ કેઈ નારકજીવ મિયાદષ્ટિ હોય તો તેને થાય છે અને જે સમ્યગ્દષ્ટિ છે, તેને નથી હતી. પણ જે જીવને મિયાદર્શનપ્રત્યયા કિયા થાય છે, તેને આગળની ચાર ક્રિયાઓ અવશ્ય થાય છે. નારિક જીવને અધિકથી અધિક ચર્થે અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન થાય છે. તેનાથી આગળનું કઈગુણસ્થાન નથી થઈ શકતું, એ કારણે તેનામાં ચારે પ્રારંભિકી ક્રિયાઓનો અવિનાભાવ છે, પણ મિથ્યાદર્શન પ્રત્યયા કિયાને માટે એવું નથી કહી શકાતું જે નારક મિથ્યાદષ્ટિ હોય તો તેને મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા થાય છે, અગર સમ્યગ્દષ્ટિ હોય છે તેને નથી હતી. હા જેને મિથ્યાદર્શનપ્રત્યયા ક્રિયા થાય છે, તેને શરૂઆતની ચાર કિયાઓ નિયમથી થાય છે, કેમકે મિથ્યાત્વના સર્ભાવમાં શેષ ચાર કિયાઓ અવશ્ય થાય છે. નારકના વિષયમાં એવું કહ્યું છે, તેવું જ કથન અસુરકુમાર, નાગકુમાર સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિઘકુમાર, ઉદધિકુમાર, દ્વિીપકુમાર, દિકકુમાર પવનકુમાર, અને સ્વનિતકુમાર નાસમ્બન્ધમાં પણ સમજવું જોઈએ. તેમને પણ ચાર કિયાઓ થાય છે, પણ મિથ્યાદર્શન પ્રત્યયા કિયા કદાચિત થાય છે, કદાચિત નથી થતી. પૃથ્વીકાયિક, અપ્રકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક, દ્વીન્દ્રિય ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયને આરંભૂિકી આદિ પાંચ કિયાઓ પરસ્પર નિયમથી થાય છે. આ પાંચે તે જીવનમાં અવિનાભાવ નિશ્ચિત છે, કેમકે આ બધા મિથ્યાદષ્ટિ હોય છે, તેથી તેઓમાં પાંચ કિયાઓ થાય છે. પંચેન્દ્રિય તિર્યંચ યોનિક જીવને પ્રારંભિકી ત્રણ ક્રિયાઓ-આરંભિકી, પારિસહિકી અને માયાપ્રત્યયા પરસ્પર નિયમથી અવશ્ય થાય છે. કેમકે દેશવિરત ગુણસ્થાન સુધી આ ત્રણે અવશ્ય થાય છે. પણ અન્તની અર્થાત્ અપ્રત્યાખ્યાન ક્રિયા અને મિથ્યાદર્શન પ્રત્યય વૈકલ્પિક છે અર્થાત તે થઈ પણ શકે છે અને કઈ છવને નથી પણ થતી. એ અભિપ્રાય ને પ્રગટ કરે છે જે જીવને આ ત્રણે ક્રિયાઓ થાય છે, તેમને માટે અતની બે કિયાએ વૈકલ્પિક હોય છે અર્થાત કદાચિત થાય છે અને કદાચિત નથી પણ થઈ શકતી-દેશવિરત આદિને નથી થતી પણ અવિરત વિગેરેને થાય છે પણ જે જીવને અન્તિમ બે અપ્રત્યાખ્યાન કિયા અને મિથ્યાદર્શન પ્રત્યય થાય છે, તેને આદિની ત્રણ–આરંભિકી પારિગ્રહિકી અને માયાપ્રત્યયા ક્રિયાઓ અવશ્ય થાય છે. અપ્રત્યાખ્યાન કિયા ત્યાં સુધી લાગેલી રહે છે જયાં સુધી એક દેશથી પણ પ્રત્યાખ્યાન ન કરાય મિથ્યાદર્શન પ્રત્યયા કિયા મિધ્યદષ્ટિ જીવને થાય છે અને આદિની ચાર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૭. Page #52 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાઓ દેશવિરત સુધીને થાય છે. તેનાથી સ્પષ્ટ છે કે અન્તિમ બે ક્રિયાઓના સદ્ભાવમાં પ્રારંભની ત્રણ ક્રિયાઓનું દેવું અનિવાર્ય છે. હવે અપ્રત્યાખ્યાન કિયાની સાથે મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયાની પારસ્પરિક સ્થિતિનો વિચાર કરે છે જે જીવને અપ્રત્યાખ્યાન કિયા થાય તેવા જીવને મિથ્યાદશન પ્રત્યયા કિયા કદાચિત થઈ પણ શકે છે, કદાચિતું નથી પણ થઈ શકતી, કિન્તુ જેને મિથ્યાદર્શન પ્રત્યયા કિયા થાય છે, તેને અપ્રત્યાખ્યાન ક્રિયા નિયમથી થાય છે, કેમકે જે મિસ્યાદ્રષ્ટિ છે, તે અપ્રત્યાખ્યાની અવશ્ય હોય છે અપ્રખ્યાનના વિના મિથ્યાદર્શન પ્રત્યયા કિયાને અસંભવ છે. મનુષ્યના વિષયમાં આરંભિકી આદિ કિયાઓનું કથન સમુચ્ચય જીવની સમાન સમજવું જોઈએ, અર્થાત્ આરંભિકી ક્રિયા કઈ પ્રમત્ત સંયત સુધીની, પારિગ્રહિક કિયા સંયતાસંયત સુધીની, માયાપ્રત્યયા કેઈ અપ્રમત્ત સંયત સુધીની, અપ્રત્યાખ્યાન કિયા કિઈ પણ અપ્રયખ્યાની ને અને મિથ્યાદર્શન કિયા મિથાદષ્ટિને થાય છે. વાનcર, તિષ્ક અને વૈમાનિક ને આરંભિકી આદિ ક્રિયાઓ એજ પ્રકારે સમજવી જોઈએ જેવી નારક જીવની કહેલી છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! જે કાળમાં જીવને આરંભિકી ક્રિયા થતી હોય તેજ સમયમાં શું પરિગ્રહિક ક્રિયા પણ થાય છે? ઈત્યાદિ પ્રશ્ન પૂર્વવત કરી લેવો જોઈએ. અહીં સપ્તમીના અર્થમાં દ્વિતીયા વિભક્તિ થઈ છે, - શ્રી ભગવાન-હે ગતમ! પૂર્વોક્ત પ્રકારે જે જીવને જે સમયમાં જે દેશથી અને જે પ્રદેશથી, આ ચારે દંડકે સમજી લેવા જોઈએ. જે પ્રકારે નારકોની ક્રિયાઓ કહી છે, તે જ પકારે બધા દેવોની સમજવી જોઈએ. અર્થાતુ અસુરકુમાર આદિ ભવનપતિની વાનવ્યન્તરે ની જ્યોતિષ્કની તેમજ વૈમાનિ કોની અને વૈમાનિકોમાં પણ કપ પપન તથા કપાતીત દેને નારકની સમાનજ ક્રિયાઓ થાય છે. સૂ૦ ૬ . પષટ્ટયવિશેષ કા નિરૂપણ " શબ્દાર્થ-(રાશિ મંતે નીવા વાળારૂવાયરમો ઇનz?)શું હે ભગવન જીવોને પ્રાણાતિપાત વિરમણ થાય છે ?(હંતા મથિ) હા હોય છે (વ્હિાં ! અંતે નીવા વાળારૂવારમાં જ્ઞટ્ટ?) હે ભગવન્! ક્રિયા ને પ્રાણાતિપાત વિરમણ થાય છે? (તોય! નીવની શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ Page #53 -------------------------------------------------------------------------- ________________ વાસુ) હે ગૌતમ! છ છવનીકામાં (મરિથi' મતે નેફાઈ વાળાડુવાયવેરમાને ના) હે ભગવન ! શું નારકોને પ્રાણાતિપાત વિરમણ થાય છે ?(ામા નો રૂદ્દે સમ) હે ગીતમ! આ અર્થ સમર્થ નથી (gવં નાવ માંળિયાન) એજ પ્રકારે યાવતુ વૈમાનિકો સુધી (નવ) વિશેષ (જૂસા નહીં નીવાળાં) મનુષ્યને જીવોની જેમ પ્રાણાતિપાત વિરમણ થાય છે (વં મુસાવા) એજ પ્રકારે મૃષાવાદથી (વરસ મપૂસરત ૧) જીવને અને મને નુષ્યને શેરાાં નો રૂદ્દે સમદે) શેષને આ અર્થ સમર્થ નથી. () વિશેષ (મરિન્નાટાને ધારનિક્સેસુ દ્રમુ) અદત્તાદાન ગ્રહણ અને ધારણ કરવા યોગ્ય દ્રવ્યોમાં થાય છે (સંદુ હવેણુ વા વસહૃાાસુ વા વેમુ) મિથુનરૂપોમાં અને રૂપ યુક્ત દ્રવ્યમાં થાય છે (સાળ સહવે, વેમુ) શેષ બધાં દ્રવ્યોમાં (મથિનું મત્તે ! ગીતા નિછહિંસા સમર જન્ન) હે ભગવન! શું છે ને મિશ્ચદાનશલ્ય વિરમણ થાય છે? (દંતા મ0િ) હા થાય છે (gિi ઝીવાનું ઉમળકમળ ઝરુ ) હે ભગવન ! શેમાં છાનું મિથ્યાદર્શન શલ્યવિરમણ થાય છે? (યમાં સત્રવેણુ) હે ગતમ! સર્વ દ્રવ્યમાં (gવં નવા નાવ માળિયા પં' એ પ્રકારે નારકે યાવત્ વૈમાનિકોને (નવ) વિશેષ (gfiહિર વિર્જિરિયા નો શુળદે સમ) એકેન્દ્રિયો-વિકલેન્દ્રિયમાં આ અર્થ સમર્થ નથી. ટકાથ–પહેલાં કિયાઓનું પ્રતિપાદન કરતાં પ્રાણાતિપાત ક્રિયાનું પ્રતિપાદન કર્યું હતું. હવે એ નિરૂપણ કરાય છે કે શું બધા જીપ પ્રાણાતિપાતનિજ હોય છે અથવા કોઈ પ્રાણાતિપાત વિરત પણ હોય છે ? શ્રી ગૌતમસ્વામી-હે ભગવન શું છવ પ્રાણાતિપાતથી વિરત થાય છે? શ્રી ભગવાન-હે ગૌતમ !-સત્ય છે. જીવ પ્રાણાતિપાતથી વિરત થાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! જો પ્રાણાતિપાતથી વિરત થાય છે તે શેમાં પ્રાણાતિપાતથી વિરત થાય છે ? શ્રી ભગવાન ગૌતમ! છ જવનિકાના વિષયમાં છની પ્રાણાતિપાત કિયાથી વિરતિ થાય છે. યદ્યપિ પહેલા જ કહેલું છે, કે પ્રાણાતિપાત વિરમણ છ જવનિકાયના વિષયમાં થાય છે, મૃષાવાદ વિરમણ બધાં દ્રવ્યોના વિષયમાં થાય છે, ઈત્યાદિ તેથી જ અહીં તેનું નિરૂપણ કરવું આવશ્યક ન હતું, કિન્તુ માયામૃષાપર્યન્ત પ્રાણાતિપાત આ. દિનું નિરૂપણ છવ તેમજ મનુષ્યમાં થાય છે. અન્ય સ્થાનોમાં નથી થઈ શકતું. એમ કહેવું કેમકે મનુષ્ય શિવાય અન્ય 9માં ભવ સ્વભાવના કારણે સર્વવિરતિ થઈ શકતી જ નથી. એજ અભિપ્રાયથી પ્રરૂપણ કરવા માટે કહેલું છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! શું નારક છવામાં પ્રાણાતિપાતવિરમણનો સંભવ છે? શ્રી ભગવાન હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, નારકેમાં પ્રાણાતિપાત વિરમણને સંભવ નથી. ભવના કારણથી થયેલ પ્રાણાતિપાતથી નિવૃત્ત નથી થતી. નારકેની સમાન વૈમાનિકે સુધી આ પ્રકારે કહેવું જોઈએ. અર્થાત્ અસુરકુમાર આદિ દશ ભવન પતિમાં, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિમાં, દ્વીન્દ્રિયમાં, ત્રીન્દ્રિમાં ચતુરિન્દ્રિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૯ Page #54 -------------------------------------------------------------------------- ________________ માં તિર્યંચ પંચન્દ્રિમાં, મનુષ્યમાં, વાનવ્યન્તરમાં, જયેતિષ્ક અને વૈમાનિકમાં સર્વ વિરતિનો અભાવ હોવાથી પ્રાણાતિપાત વિરમણ નથી થઈ શકતાં પરંતુ મનુષ્યની વિશેષતા બતાવતાં કહે છે-જેમ સમુચ્ચય છે માં ષનિકાય સંબંધી પ્રાણાતિપાત વિરમણ નું વિધાન કરવામાં આવેલ છે. એ જ પ્રમાણે મનુષ્યના સંબંધમાં પણું કહેવું જોઇએ. અર્થાત મનુષ્યમાં પ્રાણાતિપાત વિરમણ થઈ શકે છે. એજ પ્રકારે સમુચ્ચય જીવોમાં તથા મનુષ્યમાં પ્રાણાતિપાત વિરમણની જેમ મૃષા વાદથી યાવતું માયામૃષાવાદથી વિરમણ થઈ શકે છે. તાત્પર્ય એ છે કે જેમ જીવ અને મને નુષ્ય આ બનેપદમાં જ પ્રાણાતિપાત વિરમણ કહ્યું છે, એજ પ્રકારે મૃષાવાદ વિરમણ આદિ પણ આજ બે પદોમાં કહેવા જોઈએ. એના સિવાય અન્ય કોઈમાં પણ પ્રાણાતિપાત મૃષાવાદથી લઈને માયા મૃષાવાદ સુધીમાં વિરમણ થવું અસંભવિત છે વિશેષ વાત એ છે કે અદત્તાદાન વિરમણ તેજ દ્રવ્યોમાં થાય છે જે ગ્રહણ કરવાને અને ધારણ કરવા યોગ્ય દ્રવ્ય હોય મૈથુનવિરમણ રૂપ તેમજ રૂપયુક્ત વનિતા આદિમાં થાય છે. શેષ પરિગ્રહ આદિનું વિરમણ બધાં દ્રવ્યોમાં સમજવું જોઈએ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! શું જેમાં મિથ્યાદર્શનશલ્યથી વિરત થવું સંભવિત છે? શ્રી ભગવન હે ગૌતમ! હા સંભવિત છે. જીવ મિથ્યાદર્શનશલ્યથી વિરત થાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! કયા વિષયમાં જીવનું મિથ્યાદર્શનશલ્યથી વિરમણ થાય છે? અર્થાત્ મિથ્યાદર્શનશલ્યથી વિરત થવાનો વિષય છે છે? શ્રી ભગવાન-હે ગૌતમ! સર્વ દ્રવ્યમાં અને ઉપલક્ષણથી સર્વ પર્યાયે માં જીવ મિયાદર્શનશલ્યથી વિરત થાય છે. કઈ પણ એક દ્રવ્યમાં અગર દ્રવ્યના કેઈ એક પર્યાયમાં પણ જે મિથ્યાદર્શન થાય છે તે તે જીવ મિથ્યાદર્શન શલ્યથી વિરત નથી કહી શકાતા. એજ પ્રકારે નૈરયિકોથી લઈને વૈમાનિક સુધી કહેવું જોઈએ. અર્થાત નારક, અસુરકુમાર આદિ ભવનપતિ, પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય વાનવ્યન્તર, જયેતિક અને વૈમાનિક દેવ સમસ્ત પર્યાના વિષયમાં મિયાદર્શન શલ્યથી વિરમણ કરી શકે છે. કિન્તુ એકેન્દ્રિ અને વિકલેન્દ્રિયોના વિષયમાં જે મિથ્યાદર્શનશલ્યથી વિરક્ત થવાનો પ્રશ્રન કરાય તે તેને ઉત્તર હશે–આ અર્થ સમર્થ નથી. કેમકે એકેન્દ્રિય-વિકસેન્દ્રિય જીવ મિથ્યાદર્શનશલ્યથી વિરત નથી. થઈ શકતા સમ્યકત્વની પ્રાપ્તિની યોગ્યતા તેમનામાં નથી હોતી અને સમયકત્વની પ્રાપ્તિ શિવાય મિથ્યાદર્શનશલ્યથી વિરમણ થવું તે અસંભવિત છે. કહ્યું પણ કે–પૃથ્વીકાયિક આદિમાં પૂર્વ પ્રતિપન્ન સમ્યક્ત્વ નથી હતું અને પ્રતિપઘમાન સમ્યક્ત્વ પણ નથી હોતું. દ્વીન્દ્રિય આદિમાં કઈ કઈમાં કરણા પર્યાપ્ત અવસ્થામાં સાસ્વાદન સમ્યકત્વનો સંભવ છે, પણ તે અલ્પકાલિક જ હોય છે અને તે મિથ્યાત્વની તરફ જ અભિમુખ હોય છે, તેથી જ તેમને માટે પણ અહીં નિષેધ કરેલો છે. સૂ. ૭ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૪૦ Page #55 -------------------------------------------------------------------------- ________________ પ્રાણાતિપાતવિરમણ કા નિરૂપણ प्राणातिपात विरतवक्तव्यता शब्दार्थ :- ( पाण इवायविरए णं भंते ! जीये कइ कम्मपनडीओ बंध' ) हे પ્રાણાતિપાતવિરતિ વક્તવ્યતા શબ્દ :-(વાળાઢવાયવિરા મતે ! નીચે મવાદીઓ વંષડ્ ?) હે ભગવન્ ! પ્રાણાતિપાતથી રહિતજી વ કેટલાંકમ પ્રકૃતિયે બાંધે છે?(નોયમાાં સત્તનિષદ્ વા અૠવિહવંધ વા) હે ગૌતમ! સાત પ્રકારની પ્રકૃતિયાના બન્ધક બન્ધકર્તા,અથવા આઠ પ્રકારની પ્રકૃતિયાના અન્ધક હોય છે. ( ઇન્નિવમ્બર્ વા ) અગર છ પ્રકારની પ્રકૃતિયા ના અન્ધક ( વિયંધર વા) અથવા એક પ્રકારની પ્રકૃતિના ખંધક (અવધપ વા) અથવા અન્ધક થાય છે (વો મજૂસે વિ માળિયકને ) એજ પ્રકારે મનુષ્ય નાસબંધ પણ કહેવુ જોઇએ। ૧ । ( વાળાવાયનિયાળ મંતે! નોવા રૂ. નવાડીમાં વધત ) હે ભગવન્! પ્રાણાતિપાતથી વિરત અનેક જીવ કેટલી ક પ્રકૃતિયા ખાધે છે? (નોયમા! સત્રે વિ તાય હોન્ના સત્તવિવધાવિહ વધળા ય) હે ગૌતમ! બધાજ સાત પ્રકૃતિયાના બન્ધક અને એક પ્રકૃતિના બન્ધક હોય છે (અહવા સત્તવિશ્ર્વ ધા ય,ાવિંધાય અનિષધો ય)અથવા ઘણા સાતના અન્ધનવાળા, ઘણા એક પ્રકૃતિ બાંધનારા અને એક જીવ આઠે પ્રકૃાતયા બાંધનાર હોય છે રા (મા સવિનંષના ય વિŽષના ય અત્રિનંધળા ય) યા ઘણા સાત પ્રકૃતિના અન્ધક, ઘણા એકના મન્ત્રક અને ઘણા આડેના અન્ધક હાય છે 1ા (મહા સત્તવિહવિષયંધળા ય વિધળા ય ઇન્દ્રિયો ય) અથવા ઘણા સાત પ્રકૃતિયા બાંધનારા, ધણા એક પ્રકૃતિ બાંધનાર અને એક છ પ્રકૃતિયા ખાધનારા હોય છે. ૪૫ ( અા સત્તવિયાય વિઠ્યુંધાય ઇમ્બ્રિય ધાંય) અથવા ઘણા સાત પ્રકૃતિયા મધનારા, ઘણા એક બાંધવાવાળા અને ઘણા છ બાંધનારા ાપા ( મા સાવિધા ય વિજય ધાંય અવઘત્ ય ) અથવા ઘણા સાત પ્રકૃતિયા ખાંધનારા ધણા એક પ્રકૃતિ ખાધનારા અને એક અનન્યૂક ॥ ૬॥ (મહુવા સત્તવિહવધા ય,વિધા ય, પ્રધા ય) અથવા ઘણા સાત કર્યાં પ્રકૃતિયા ખાંધનારા, ધણા એક પ્રકૃતિ ખાંધનારા, અને ઘણા અખંધક હેાય છે. ૫ ૭ ॥ ( અહવા સરવિહત ધાય, વિવધના ય માવિયો ય, બિવશ્વને ય) અથવા અનેક સાત પ્રકૃતિયા બાંધવાવાળા, અનેક એક પ્રકૃતિ બાંધનારા, એક આઠ પ્રકૃતિના ખાંધનાર અને એક છ પ્રકૃતિયા બાંધનારા ॥૧॥ (મા સાવિન્દ્વધા ચ, વિદ્ધળા ય,મદવિદવ પણ્ ય,વિધ ધા ય) અથવા અનેક સાત પ્રકૃતિના અંધક,અનેક એક પ્રકૃતિના અન્ધક એક આઠ પ્રકૃતિનો અ ંધક અને અનેક છ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૪૧ Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિના બન્ધક હોય છે . ૨. (વારા સત્તવિવંદ ૨, graહવ ધરા ય, વિર્વ ધાં ય વધr ) અથવા અનેક સાતના બન્ધક, અનેક એકના બન્ધક અનેકઠના બધેક અને એક છો બન્ધક હોય છે. આવા (૩મવા સત્તવિહવંઘા ય, પવિત્ત ધા ય, અવિહવે ધા ય, વિગ્રહવંધા વ) અથવા અનેક સાતના બન્ધક,અનેક એક પ્રકૃતિના બર્ધક, અનેક આઠના બધક અને અનેક છના બન્ધકાકા (અવા સત્તવિવંતા ,Twવ ધરા ,મવિહુર્વ ધાર્ય, મયંવ ય) અથવા અનેક સાતના બન્ધક, અનેક એકના બન્ધકએક આઠને બન્ધક અને એક અબન્ધક લો (મgષા સબંઘી યુ, gવા મáવહવધતુ ય, એવં ધા ય) અથવા અનેક સાતના બંધક અનેક એકના બે ધક, એક આઠનો બધક અને અનેક અબલ્પક મારા (મહા સત્તવિવંધા યgiાવિધી ય વિધાથ, ૩માં ધા ય) અથવા અનેક સાતના બન્યા, અનેક એકના બન્ધક, અનેક આઠના બધક અને એક અબન્ધક છે (4હવા સત્તવિવે ધા યાવિ ધય,ગદવિહં ધા ય વ ધ ય) અથવા અનેક સાતના (મહા સત્તવિવંધમાં ૨, gવવંધા ચ, છવિ પણ ય, અવંધા ય) અથવા અનેક સાતના બન્ધક, અનેક એકના બન્ધક, એક છનો બન્ધક, અનેક અબંધક રા अहवा सत्तविहब धगा य, एगविहबंधगा य अट्टविहबधए य,छबिबधगा य,अबधए य) अथवा અનેક સાતના બન્ધક, અનેક એકને બધેક, એક આઇનબન્ધક, અનેક છના બંધક અને એક અબધૂક | ૩ | (મહવે સત્તવિહંવધ ય, વહેંર્વધ , ઝઝુવઢવંઘ ચ છવિહવધા , માંધ વ) અથવા અનેક સાતને બધક, અનેક એકના બર્ધક, એક આઠનો બન્ધક, અનેક છના બંધક અને અનેક અબન્ધક જા (મહા સત્તવ ધ , gવિહä ધ ય,મવિહંવંધા ચશ્વવ ધાય,માં પણ ય,) અથવા અનેક સાતના બન્ધક, અનેક એકના બધક, અનેક આઠના બધેક એક છન બન્ધક અને એક અબશ્વક પા. (ગધ્રુવા સત્તવિઠ્ઠવ ધli , વિહવધતાં ય મøવિહવધ ય, વિવધ ય, અવંધ ય) અથવા અનેક સાતના બધેક, અનેક એકના બન્ધક અનેક આઠના બન્ધક, એક છને બધક, અનેક અન્ધક ૬ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૪૨. Page #57 -------------------------------------------------------------------------- ________________ બન્ધક, અનેક એકના બન્ધક, અનેક આઠના બન્ધક અને અનેક અબંધક ૪ (મહુવા સત્તવિવંધના ,વિëધંધા ય જીવિધ ય, એવં પS )અથવા અનેક સાતના બન્ધક, અનેક એકના બક, એક ને બન્ધક અને એક અબન્ધક ના (મહુવા સત્તવિવંધના , graહગંધા ય,વઢવધ ય, વંધા ય) અથવા અનેક સાતના બન્ધક, અનેક એકના બન્ધક, એક છો બધેક અને અનેક અબંધક ધારા (મરવા સત્તાવિહંય ધા ય વિવંધ ય, ઇશ્વિગંધા ચશ્રયંઘg )અથવા અનેક સાતના બન્ધક, અનેક એકના બન્ધક, અનેક છના બન્ધક અને એક અબજૂક હોય છે (સહવા સત્તવિવંધના ૨,વિહંધના ય કવિહૃવંધli ય ધા ય) અથવા અનેક સાતના બન્ધક, અનેક એકના બધેક, અનેક આઠન બન્ધક અને અનેક પ્રબંધક છે (અન્ના સત્તવિવધ ય, ઇવિહૃર્વ ધ ય, વિવંધો ,મયંઘg )અથવા અનેક સાતના બધેક, અનેક એકના બન્ધક, એક છને બધેક, અને એક અબક 1 (अहवा सत्तविहबधगा य, एगविहबंधगा य, अठविहबधगा य, छविहबधगा य, अबधए य;) અથવા અને સાતના બન્મક, અનેક એકના બધેક, અનેક આઠના બન્ધક, અનેક છના બન્ધક, અને એક અબધૂકા ના (મહુવા સત્તવિહવધ ય, વિહવે દi ,અવિહૃવંશTI ,વિહંવ દા ય,માન ) અથવા અનેક સાતના બન્ધક, અનેક એકના બન્ધક, અનેક આઠના બન્ધક, અનેક છના બંધક અનેક અન્ધક ૮ | (gવં ને મઢ મંગા) આ પ્રકારે આ આઠ ભંગ છે (8 વિ મિઢિયા સત્તાવાસં સં -- વંતિ) બધા મળીને સત્યાવીસ ભંગ થાય છે (પૂર્વ મપૂસા વિ) એ પ્રકારે મનુષ્યના પણ (ત્તે વેવ સત્તાવાસં મંના માળિયai) આજ સત્યાવીસ ભંગ કહેવા જોઈએ ( મુસાવાવાયત્ત રાવ માયનોરિયલ્સ) એજ પ્રકારે મૃષાવાદ વિરત, યાવત માયામૃષાવિરત,(નીવહa) જાના(મજૂરસ્ત થ) અને મનુષ્યના સબંધમાં કહેવું. (મિઝાનસસ્ત્રવિરyi મત! તિ HTTદીમો વૈધંતિ) હે ભગવન્! મિથ્યાદર્શ શલ્યથી વિરત છવ કેટલી કર્મ પ્રકૃતિ બાંધે છે ? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૪૩ Page #58 -------------------------------------------------------------------------- ________________ ( નાથમા ! સવિદ્દવંધવા, પદવિધવા, છવૃિ વંધવ વા, વિવધવા, અથવા) હે ગૌતમ! સાત પ્રકૃતિયાના અન્ધક થાય છે અથવા આઇનાબન્ધક થાય છે, અગર છના અન્ધક થાય છે, અથવા એકના બંધક થાય છે, અથવા અબધક હોય છે (મિસિનસરુવિદ્ ન મંતે! જન્મવાડીમોષ લૈંતિ) હે ભગવન્ ! મિથ્યાદર્શન શલ્યથી વિત નાક કેટલી કમ પ્રકૃતિયે બાંધે છે? શાયમા! સતવિહવંધવ થા, મહિષર્ યા) હે ગૌતમ સાત પ્રકૃતિ ના બ ંધક અથવા આઠ પ્રકૃતિયાના બંધક થાય છે (દાવ પ ંવિત્રિય સિરિયલગ્નેશિ ૪) યાવત પ ંચેન્દ્રિય તિર્યંચ (મળસે નાવ નીવે) મનુષ્ય સમુચ્ચય છત્રના સમાન (વાળમરણે।ફસિયલેમાળિ નહા નેર) વાનભ્યન્તર, જ્યાતિષ્ક, અને વૈમાનિકો નારકોની સમાન સમજવા. (મિષ્ઠાન્સસિવિયાળ' મ તે! નીયા તિમ્ભવદીયો વંયંતિ ? ) હે ભગવન્ ! મિથ્યાદર્શન શલ્યથી વિત અનેક જીવ કેટલી કર્માં પ્રકૃતિયા ખાંધે છે? (યમા ! તે જેવ સાવિસ માં મળિયા) હે ગૌતમ તેજ સાત્યાવીસ ભંગ કહેવા જોઈએ (મિષ્ઠાત્'નળસવિયા મતે ! નેયાતિમ્ભવડીઓ વયંતિ ? ) હે ભગવન્! મિથ્યાદશનથી વિરત નારક કેટલી કમ પ્રકૃતિયા બાંધે છે ? (મેયમા ! સચ્ચે વિતાવ મા સત્તત્રિલ વઘા) હું ગૌતમ ! બધા સાત પ્રકૃતિયાના અધક થાય છે. (અહવા સવિશ્ર્વ ગળા અદનિધને ય) અથવા અનેક સાતના અંધક અને એક આઠના બંધક, (અહેવા સાવિહબંધના ય મઢવિહવ થા ય) અથવા અનેક સાતના અંધક,એક આઠના અધક (મદ્દા સવિત્ત્વ ધાય અવિબંધળા ય) અથવા અનેક સાતના ખધક,અનેક આઠના બંધક ( નવ વેમાળિયા) એ પ્રકારે વૈમાનિકા સુધી કહેવુ જોઇએ. (ગર' મજૂસાળ ના નીમાળ) વિશેષ એ કે મનુષ્યાની વક્તવ્યતા જીવાની સમાન સમજવા, ટીકા:-જે જીવ પ્રાણાતિપાતથી વિરત થાય છે, તેને ક્રમ બંધ થાય છે કે નહીં ? આ પ્રશ્નનુ· અનેકાન્તવાદથી સમાધાન કરતાં કહે છે શ્રી ગોતમસ્વામી-હે ભગવન્ ! પ્રાણાતિપાતથી નિત જીવ કેટલી ક્રČપ્રકૃતિયાને બંધ કરે છે? શ્રી ભગવન-હે ગૌતમ ! કોઈ જીવ સાત પ્રકારની ક પ્રકૃતિયાના બંધ કરે છે, કોઇ આઠે કર્યું પ્રકૃતિયાનો બંધ કરે છે, કોઈ છ પ્રકારની ક પ્રકૃતિયાના બન્ધ કરે છે, કાઇ એક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૪૪ Page #59 -------------------------------------------------------------------------- ________________ કર્મ પ્રકૃતિને બંધ કરે છે અને કોઈ અબખ્યક હોય છે અર્થાત્ કોઈ પણ પ્રકૃતિનો બંધ નથી કરતા. સમુચ્ચય જીવના સમાન મનુષ્યની વક્તવ્યતા પણ સમજી લેવી જોઇએ, અર્થાત મનુષ્ય પણ કદાચિત સાત પ્રકૃતિના, કદાચિત આઠ પ્રકૃતિ, કદાચિત્ છ પ્રકૃતિના, કદાચિત્ એક કર્મપ્રકૃતિના બંધક હોય છે અને કદાચિત અબંધક હોય છે. હવે ગૌતમસ્વામી બહુવચનને આશ્રય લઈને પ્રશ્ન કરે છે હે ભગવન્! પ્રાણાતિપાતથી વિરત મનુષ્ય કેટલી કર્મ પ્રકૃતિને બંધ કરે છે? શ્રી ભગવાન-હે ગૌતમ! બધા જીવ સાત કર્મ પ્રકૃતિને બાંધનારા હોય છે અને ઘણા એકને બાંધનારા હોય છે (૧) * પ્રમત્ત સંયત, અપ્રમત્ત સંત, અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદર, સૂકસંપરાય ગુણસ્થાને વાળા સાત પ્રકૃતિના બન્ધક હોય છે, કિન્તુ પ્રમત્તસંયત અને અપ્રમત્તસંયત જયારે આયુકમને પણ બંધ કરે છે, ત્યારે આઠના બંધક થાય છે. આયુકમને બંધ કદાચિત્ જ અર્થાત્ એક ભવમા એકજ વાર થાય છે, તેથી જ આયુના બંધક સદેવ નથી મળી આવતા. પ્રમત્ત અને અપ્રમત્ત સદૈવ ઘણું સંખ્યામાં મળી આવે છે, અપૂર્વકરણ અને અનિવૃત્તિબાદર કયારેક નથી પણ હતા કેમ કે આગમમાં તેમના વિરહનું પણ પ્રતિપાદન કરેલું છે. ઉપશાત મોહ ક્ષીણમેહ અને સયાગી કેવલી એક પ્રકૃતિનાજ બંધક થાય છે, કદાચિત નથી પણ હતા, તેમને વિરહ પણ હોઈ શકે છે, કિન્તુ સગી કેવલી સદેવ મળી આવે છે, તેમને કયારેય વિચ્છેદ થતો નથી, તેથી જ ઘણા જીવ સતિના બન્ધક અને ઘણું એકના બંધક હોય છે, આસિદ્ધ થયું. આ પ્રથમ ભંગ પણ પૂર્ણ થયો. * દ્વિતીય ભંગ–અથવા અનેક સાત કર્મપ્રકૃતિના બંધક, અનેક જીવ એક પ્રકૃતિના બંધક અને કોઈ એક જીવ આઠ પ્રકૃતિને બધેક થાય છે. (૨) તૃતીય ભંગ અથવા અનેક સાત કર્મપ્રકૃતિયાના બધેક, ઘણું એક પ્રકૃતિના બંધક અને ઘણા આઠે પ્રકૃતિનો બંધક હોય છે ચા ભંગ-કયારેક કયારેક છ પ્રકૃતિના બંધ કરનારા જીવ પણ હોય છે, ક્યારેક કયારેક નથી પણ હતા, તેમનો વિરહ છ માસ સુધી હોઈ શકે છે. જે હોય છે તો જઘન્ય એક કે બે હોય છે. ઉત્કૃષ્ટ એક સે આઠ તેથીજ આઠના બંધના અભાવવાળા અને છના બંપકના સદૂભાવવાળા પદથી બે ભંગ કહે છે. અથવા અનેક સાત પ્રકૃતિના બંધક, અનેક એક પ્રકૃતિના બંધક અને એક જીવ છે પ્રકૃતિનબંધક થાય છે. અથવા અનેક સાતના બંધક, અનેક જીવ એક પ્રકૃતિના બંધક અને કેઇ એક આયુ તથા મેહનીય પ્રકૃતિને છોડીને છ પ્રકૃતિના બંધક થાય છે (૪) અથવા ઘણા જીવ સાત કર્મપ્રકૃતિના બંધક થાય છે, ઘણા એક પ્રકૃતિના બંધક થાય છે અને ઘણા છ પ્રકૃતિના બંધક થાય છે. (૫) આગિ કેવલી અબંધક પણ કદાચિત્ મળી આવે છે, કદાચિત નથી મળતા. કેમકે તેમને ઉત્કૃષ્ટ વિરહ છ માસ હોય છે, તેઓ જઘન્ય એક કે બે તથા ઉત્કૃષ્ટ એકસ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૪૫ Page #60 -------------------------------------------------------------------------- ________________ આઠ મળી આવે છે, તેથી આઠના બન્ધકના અભાવમાં, અબકની સાથે બે ભંગ કહે છે અથવા ઘણુ જીવ સાત કર્મ પ્રકૃતિના બલ્પક. ઘણા એક કર્મ પ્રકૃતિના બન્ધક અને એક અયાગી કેવલી અબબ્ધક હોય અથવા ઘણા સાતના બન્ધક ઘણા એકના બન્ધક અને ઘણા અબન્ધક હોય છે. ૭ પ એ પ્રકારે બેના સંગથી પ્રથમ ભંગ થાય છે. અને ત્રગ્ના સંગથી છ ભંગ થાય છે. બને મેળવવાથી સાત ભંગ નિપન્ન થયા. ચતુઃસંગી બાર ભંગ થાય છે. તેનું નિરૂપણ કરવામાં આવે છે.અથવા અનેક જીવ સાત કર્મ પ્રકૃતિના અંધક. અનેક એક કમ પ્રકૃતિના બધેક. કેઈ એક આઠ પ્રકૃતિના બન્ધક અને એક છ પ્રકૃતિના બધક થાય છે. અહીં પ્રથમના બે ઘણા એ કારણ કહેલા છે. કેમકે તેઓ સદેવ ઘણા રૂપમાં મળી આવે છે, અન્તિમ બે અર્થાત આપના બન્ધક અને છના બધેક. કેઈ એક-એક હોય છે. તે સમયે ચતુષ્ક સંગી ભંગમાં પ્રથમ ભંગ મળે છે - હવે અષ્ટવિધ બલ્પક પદમાં એક વચન અને કવિધ બંધક પદમાં બહુવચનને પ્રયોગ કરીને બીજો ભંગ બતાવે છે અથવા ઘણા જીવ સાત પ્રકૃતિના બક. ઘણા એક પ્રકતિના બધેક. કોઈ એક આઠ પ્રકૃતિના બર્ધક અને ઘણું જીવ છ પ્રકૃતિને બધક હોય છે. આ બે ભંગ અષ્ટવિધ બધેક પદના એક વચનથી અને છ વિધ બધક પદના એક વચનથી નિષ્પન્ન થયા. - હવે અષ્ટવિધ બન્ધના બહુવચનને આશ્રય લઈને બે વિકલ્પ બતાવે છે યથા–ઘણા સાત કર્મ પ્રકૃતિના બધેક ઘણો એક પ્રકૃતિના બન્ધક ઘણું આઠ પ્રકૃતિના બધેક અને કેઇ એક જીવ છ પ્રકૃતિનાં બધેક થાય છે. અથવા ઘણું સાંતને બાંધનારા ઘણા એકને બાંધનારા ઘણું આઠને બાંધનારા અને ઘણા તે છ પ્રકૃતિને બાંધનારા હોય છે. એ પ્રકારે ચતુઃસંચાગી ચાર ભંગ બને છે. હવે પૂર્વોક્ત પ્રકારથીજ અષ્ટવિધ બંધક અને અબંધક પદોથી ચતુઃસંયેગી ચાર ભંગ બતાવે છે–અથવા અનેક સાત પ્રકૃતિ બાંધનારા અનેક એક પ્રકૃતિ બાંધનારા એક આઠ પ્રકૃતિ બાંધનારા અને એક અબક અથવા અનેક સાત પ્રકૃતિ બાંધનારા અનેક એક પ્રકૃતિ બાંધનારા કોઈ એક આઠ પ્રકૃતિ બાંધનારા અને અનેક–અાગી કેવલી અબન્ધક હોથ છે. અથવા અનેક સાત પ્રકૃતિ બાંધનારા અનેક એક પ્રકૃતિ બાંધનારા અને એક અબન્ધક. (અગી કેવલી) અથવા અનેક સાત પ્રકૃતિ બાંધનારા. અનેક એક પ્રકૃતિ બાંધનારા. અનેક આઠ પ્રકૃતિ બાંધનારા અને અનેક અબન્ધક હોય છે. એ પ્રકારે ચાર સં. યેગી આઠ ભંગ થયા - હવે ષડવિધ બન્ધક અને અન્ધક પદોને લઈને ચાર ભંગ કહે છે અથવા અનેક સાત પ્રકૃતિના બધક અનેક એક પ્રકૃતિના બંધક અનેક ક છ પ્રકૃતિના બક અને એક અબંધક હોય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૪૬ Page #61 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ અથવા ઘણા સાત પ્રકૃતિયા ના અન્ધક,ઘણા એક પ્રકૃતિના બંધક, કોઈ એક છ ચેના બન્ધક અને અનેક અબંધ હોય છે. અથવા અનેક સાત પ્રકૃતિયાના અન્ધક, અનેક એક પ્રકૃતિના અન્ધક, અનેક છ પ્રકૃતિયના અન્ધક અને એક અમન્ધક હોય છે. અથવા અનેક સાતના અન્ધક અનેક એકના અન્યક અને છના અન્ધક અને અનેક અઅશ્વક હાય છે. એ રીતે ચાર સ યેાગી અધા ભંગ મળીને માર થયા. હવે પાંચ સચગી આઠ ભંગ કહે છે, યથા-અથવા ઘણા સાત પ્રકૃતિયાના અન્ધક, ઘણા એક પ્રકૃતિના બન્ધક, કોઇ એક આઠ પ્રકૃતિયાના બંધક એક છ પ્રતતિયાના અન્યક અને ફોઈ એક અબન્ધક હાય છે. અથવા ઘણા સાત પ્રકૃતિયાના બન્ધક,ઘણા એક પ્રકૃતિના અન્ધક, એક આઠ પ્રકૃતિચાના બન્ધક, એક છ પ્રકૃતિયાના બન્ધક અને ઘણા અબન્ધક. અથવા ઘણા સાત પ્રકૃતિયાના ખન્ધક, ઘણા એક પ્રકૃતિના ખધક, એક આઠ પ્રતિયેાના અન્ધક, અનેક છ પ્રકૃતિયાના અન્ધક અને એક અમન્ધક, અથવા ઘણા સાત પ્રકૃતિયાના બન્ધક, ઘણા એક પ્રકૃતિના ખષક, એક આઠ પ્રકૃતિચેાના અન્ધક, અનેક છ પ્રકૃતિયાના અન્ધક અને અનેક અબન્ધક હાય છે. એક છ અથવા ઘણા સાતના બન્ધક. ઘણા એક પ્રકૃતિના બંધક ધણા આઠ પ્રકૃતિના બંધક પ્રકૃતિયાના ખધક અને એક અન્યક હોય છે. અથવા ઘણા સાતના ખંધક, ઘણા એકના અન્યક ઘણા આઠના અંધક, એક છના અંધક અને ધણા અઅન્ધક અથવા ઘણા સાતના અંધક, ધણા એકના અંધક, ઘણા આડેના અંધક, ઘણા છ ના બધક અને ઘણા અમ ધક હૈ!ય છે. અથવા ઘણા સાતના અંધક, ઘણા એકના ખધક, ઘણુા આઠના અંધક, ઘણા છના અને ઘણા અબંધક હાય છે. એ રીતે આ આઠ ભંગ થયા, પૂર્વોક્ત ભંગ મળીને સત્યાવીસ ભંગ થાય છે. અહીં એ આશકા થઇ શકે છે કે વિકૃતિ ક ંધનનું કારણ નથી, તેા વિરત જીવને ક્રમ બ ધન કેવા પ્રકારે થઇ શકે? જો વિરતિ પણ કર્મબંધનનુ કારણ થઈ જાય તે માક્ષના અભાવજ થઇ જશે. આ આશકાનું સમાધાન એ છે કે યદ્યપિ વિરતિ કર્મબંધકનુ કારણ નથી, તો પણ વિરતમાં જે કષાય અને યાગ વિદ્યમાન રહે છે, તેજ કમબંધનના કારણ છે. આજ કારણ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૪૭ Page #62 -------------------------------------------------------------------------- ________________ છે કે. સામાયિક છેદેપસ્યાપના, પરિહારવિશુદ્ધિ ચારિત્રના સદ્ભાવમા સંજવલનકષાયાના તથા યોગેના સદ્ભાવ થવાથી વિતને પણ્ દેવાયુ આદિ શુભ પ્રકૃતિયાનો તમને કારણે મધ થાય છે. જેવા સમુચ્ચય જીવેાન! સત્યાવીસ ભંગ કહ્યા છે, એજ પ્રકારે માણસામાં પણુ આજ સત્યાવીસ ભંગ કહી દેવા જોઇએ પ્રાણાતિપાતથી વિતિ સમુચ્ચય જીવ તેમજ મનુષ્યના સમાન મૃષાવાદથી વિરત, અદત્તાદાનથી વિરત, મૈથુનથી વિરત, યાત્ માયામૃષાથી વિરત એકત્વ વિશિષ્ટ જીવ અને મનુષ્યને લઇને સાત કાંના અંધ થાય છે. આઠ કમેŕા બંધ થાય છે, છ કર્માંના અધ થાય છે. એક કર્મને ખધ થાય છે અથવા બંધ થતા જ નથી, બહુત્વ વિશિષ્ટ જીવાને લઇન તથા મનુષ્યને લઈને સત્યાવીસ ભંગ સમજવા જોઇએ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! મિથ્યાદર્શન શલ્યથી વિરત જીવ કેટલી કમ પ્રકૃતિયાના અધ કરે છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! સાત પ્રકૃતિયાના બંધ કરે છે, અગર આઠ કમ પ્રકૃતિયાના બધ કરે છે. અગર છ પ્રકૃતિયોના ખંધ કરે છે. અગર એક પ્રકૃતિના બંધ કરે છે. અથવા અબંધક હાય છે. તાપ` એ છે કે. મિથ્યાદર્શન શલ્યથી વિત જીવ અવિરત સમ્યમટિ નામક ચેાથા ગુણસ્થાનથી લઈને અયાગી કેવલી પર્યંન્ત બધા ગુણસ્થાનાવાળા હેાય છે. તેથીજ તેઓમાં કાઈ સાતના, કેઇ આઠના, કેાઇ છના તથા કોઈ એકના અંધક થઈ શકે છે અને કઈ અબંધક પણ થાય છે. નૈરયિક આદિ ચોવીસ દંડકે।ની પ્રરૂપણામાં, મનુષ્ય સિવાય શેષ બધાં જ દડકામાં સાતના બંધક અગર આઠના જ અધક મળે છે, છના અન્યક, એકના અન્યક અગર અમન્ધક નથી હાતાં, કેમકે તે શ્રેણિને પ્રાપ્ત નથી કરી શકતા મનુષ્ય પદમાં એવુ જ કથન કરવુ. જોઇએ જેવુ 'સામાન્ય જીવની વક્તવ્યતામાં કહ્યુ છે, આ અભિપ્રાયને પ્રગટ કરવા તે માટે કહે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! મિથ્યાદર્શન શલ્યથી વિરત નારયિક કેટલી કમ`પ્રકૃતિચે. આધે છે ? શ્રી ભગવાન્−હે ગૌતમ ! સાત પ્રકૃતિયાના અન્ય કરે છે. અથવા આનેા અન્ય કરે છે. એ પ્રકારે ચાવત્ પ ંચેન્દ્રિય યિંચ સુધી કહેવુ જોઇએ, મનુષ્યનું કથન સમુચ્ચય જીવના સમાન સમજવુ જોઇએ વાનવ્યન્તર, જ્યતિષ્ક અને વૈમાનિક નારકની સમાન-સાત અગર આઠ પ્રકૃતિયાના અન્ય કરે છે, છ અગર એકના બંધ નથી કરતા અને અખન્ધક નથી હાતા, કેમકે એ પણ શ્રેણીને પ્રાપ્ત નથી કરી શકતા. એ રીતે અસુકુમાર આદિ દશ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રđન્દ્રિય, ચતુરિન્દ્રિય, તિય ચ પંચેન્દ્રિય, મિથ્યાદર્શન પ્રત્યયથી વિરત્ થઈને અગર સાતકમ પ્રકૃતિયાને બાંધે છે અથવા આઢને પૂર્વોક્ત યુક્તિના અનુસાર તે છ આદિને અન્ય નથી કરતા. વિશેષતા એ છે કે મિથ્યાદર્શન શયથી વિરત મનુષ્ય તથા સમુચ્ચય જીવ સાતને, આઠને, છ, બે અગર એક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ४८ Page #63 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિને બાંધે છે અથવા અબન્ધક પણ હોય છે. પણ વાનવન્તર, તિષ્ક અને વૈમાનિક મિથ્યાદર્શન શલ્યથી વિરત હોય તે સાત પ્રકૃતિના અથવા આઠ પ્રકૃતિના બન્ધક થાય છે. હવે ગૌતમસ્વામી બહુવચનને આશ્રય લઈને પ્રશ્ન કરે છે—હે ભગવાન! મિથ્યાદર્શનશલથી વિરત અનેક જીવ કેટલી કમ પ્રકૃતિને બાંધે છે? શ્રી ભગવાન–હે ગૌતમ તેજ પૂર્વોક્ત સત્યાવીસ ભંગ કહેવા જોઈએ, જે પ્રાણાતિપાતથી વિરત અનેક જીની પ્રરૂપણામાં કહ્યા છે. શ્રી ગતમસ્વામી-હે ભગવન! મિયાદર્શન શલ્યથી વિરત અનેક નૈરયિક કેટલી કર્મ પ્રકૃતિ બાંધે છે? શ્રી ભગવાન–હે ગૌતમ! બધા મિથ્યાદર્શનશલ્યથી વિરત નારક સાત પ્રકૃતિના બધક બને છે, અથવા ઘણું સાતને અને કોઈ એક આઠના બન્ધક થાય છે. અથવા ઘણું સાતના અને ઘણા આઠના બંધક થાય છે. તાત્પર્ય એ છે કે જ્યારે કોઈ પણ નારક આયુકર્મના બંધક નથી થતા ત્યારે બધા સાતના બન્ધક બને છે. જ્યારે કે એક નારક આયુનો બન્ધ કરે છે ત્યારે એક આઠની બધક મળે છે. જ્યારે આયુનો બન્ધ કરનારા પણ ઘણા અને આયુને બધ ન કરનારાપણ ઘણું સંખ્યામાં મળી આવે છે, ત્યારે ઘણું જીવો સાતના અને ઘણુ આઠના બન્ધક હોય છે. એ પ્રકારે ત્રણ ભંગ થાય છે. નારકોની સમાન અસુરકુમાર આદિ ભવનપતિ, પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય, દ્વાન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય વાનવ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક પણ છે કે બધા સાત કર્મપ્રકૃતિના બન્ધક અથવા ઘણા સાતના અને કઈ એક આઠના બંધક, અથવા ઘણા સાતને અને ઘણું આઠના બન્ધક હોય છે. મનુષ્ય અને સમુચ્ચય જીના વિષયમાં પૂર્વોક્ત સત્યાવીસ ભગ સમજી લેવા જોઈએ. તે સૂ. ૮ . બાવીસમું પદ સમાપ્ત પ્રાણાતિપાત વિરત વિશેષ વક્તવ્યતા શબ્દાર્થ - (qળાવાવવિધ મરે! નીવર્ડ્સ જિં આમથા શિરિયા જ્ઞઃ ૨) હે ભગવન પ્રાણાતિપાતવિરત જીવને શું આરંભિક કિયા હેય છે? (નાવ મિજી ઢસળવત્તિયા શરિયા કરું ) યાવતું મિથ્યાદર્શન પ્રત્યયા કિયા થાય છે? (ગોયમા !_girદ્યાવિAળરસ મિયા ઝિરિયા સિય વગર) હે ગૌતમ! પ્રાણાતિપાત વિરત જીવન કદાચિત્ આરંભિકી ક્રિયા થાય છે (સિય નો દરજ્ઞરૂ) કદાચિત્ નથી થતી. (1ળારૂવાવિયસ્ક 9 મંતે ઝીવ રહિયા રિયા જાફ ?) હે ભગવન શું પ્રાણાતિપાતથી વિરત જીવને પારિગ્રાહિકી ક્રિયા થાય છે? (યમા! ળો ફુલ સમદે) હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી (વાયવરણ ઈ મેતે ! નીવસ માયાવરિયા જિરિયા રુ?) હે ભગવન ! પ્રાણાતિપાતથી વિરત જીવને માયાપ્રત્યયા કિયા થાય છે ? (નો! સિય નૈરૃ, સિય નો યજ્ઞટ્ટ) હે ગૌતમ કદાચિત્ થાય છે, કદાચિત્ નથી થતી. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૪૯ Page #64 -------------------------------------------------------------------------- ________________ (Tળાવીયવિરરસ જે મ!િ નીવસ્ય અત્તવાળત્તિના પિરિયા કાફ) પ્રાણાતિપાતથી વિરત જીવને અપ્રત્યાખ્યાન કિયા થાય છે? (તોય! જો દે રમ) હે ગૌતમ, આ અર્થ સમર્થ નથી ( મિલાવતા પુ) મિચ્છાદન પ્રત્યય સંબંધી પૃચ્છા (જયમાં ! mો રૂાદે સન) હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી (gવં પારિવાવિરલ્સ મન્સલ્સ વિ) એ પ્રકારે પ્રાણાતિપાતથી વિરત મનુષ્યને પણ (ઉર્વ ગવ માથાનો વિરચરણ નીવર્સ મપૂસસ ) એ પ્રકારે થાવત્ માયા મૃષાથી વિરત જીવને પણ સમજવી અને મનુષ્યને પણ સમજવી. (મિઝટૂંસાતસ્ત્રવિયસ નં મંત! નીવ8) હે ભગવન્! મિથ્યાદર્શન શલ્યથી વિરત જીવને (મKfમયા ક્રિયા શરૂ ? આરંભિક ક્રિયા થાય છે? (વાવ બિછાળતિયા િિરયા કિન્નર ?) ચાવત મિશ્ચાદર્શન પ્રત્યયા કિયા થાય છે ? (गोयमा ! मिच्छादसणसल्लविरयस्स जीवस्स आरंभिया किरिया सिय कज्जइ, सिय नो कज्जइ) હે ગૌતમ! મિશ્ચાદર્શનશલ્યક્રિયાથી વિરત જીવને આરંભિકી ક્રિયા કદાચિત થાય છે, અને કદાચિત નથી થતી (વંશવ મકાન વિવિા)એજ પ્રકારે અપ્રત્યાખ્યાન કિયા (નિટૂંસત્તિા ન ક) મિથ્યાદશનશલ્યપ્રત્યયા નથી થતી. | ( નિછાવં સાસરિયલ્સ | મત્તે. નેરુલ્સ) હે ભગવન! મિથ્યાદર્શન શલ્યથી વિરત નારકને ( િપ્રારંમિયા કિરિયા ગ૬) શું આરંભિકી કિયા થાય છે ? ( નવ મિચ્છાદંબા વત્તિવા વિરિયા પન્ન ) યાવતું મિથ્યાદશનપ્રત્યયા ક્રિયા થાય છે? (મા ! ગામિયા જિરિયા ગ્ર ના માન્ચરણાિિરયા ગ૬) હે ગૌતમ! આર ભિકી કિયા થાય છે, યાવત્ અપ્રત્યાખ્યાન કિયા થાય છે ( છહિંસારિયા રિયા નો ગટ્ટ) મિથ્યાદર્શનપ્રત્યયા કિયા નથી થતી (ર્ણ નાર ળિયકુમારલ્સ) એજ પ્રકારે યાવત સ્વનિક કુમારને (ત્રિછાવં સાસરિયસ નં મતે! વંચિંદ્રિતિલિખિચલ્સ મેરે પુછો) મિશ્યા દર્શન શલ્યથી વિરત પંચેન્દ્રિય તિર્યંચના સબંધમાં હે ભગવન એ રીતે પ્રશ્ન (યમાં ! સારંભિક શિરિયા જન) હે ગૌતમ આરંભિકી ક્રિયા થાય છે (ad માયાવત્તિયા વિણા કટ્ટ ) યાવત માયા પ્રત્યયા ક્રિયા થાય છે (મgવારિકા સિય નક્, સિય નો જઝ) અપ્રત્યાખ્યાન કિયા કદાચિત થાય છે કદાચિત નથી થતી (નિસિપત્તિના થિા નો જન) મિથ્યાદર્શનપ્રત્યયા કિયા નથી થતી (મપૂસસ કહ્યાં નીપલ્સ) મનુષ્યને જીવની સમાન (વાળમંતર નોસિયમાળિયા ગઠ્ઠા જોરદારસ) વાનવ્યન્તર, જ્યોતિષ્ક, અને વૈમાનિકને નારકની જેમ (ાતાસિ મંતે મામિયાબ ગીવ મિચ્છાઢંસાવત્તિયાગ ૨ રે હિંતો) હે ભગવન! આ આરંભિકી યાવત્ મિશ્ચાદર્શન પ્રત્યયા કિયાઓમાંથી કોણ કેનાથી (aq વા વા વા તુસ્ત્રા વા વિશેસહિયા વા) અ૯પ, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે ? (નોરમા ! સાથોમો બિછાઢંસાવરિયામો રિવાયો) હે ગૌતમ! બધાથી ઓછી મિથ્યાદર્શન પ્રત્યય ક્રિયાઓ છે (અજવાળિિરયામો વિશેનાહિયાએ) અપ્રત્યાખ્યાન ક્રિયા વિશેષાધિક છે (માયાવત્તિગામો સહિયાસો) માયાપ્રત્યયા વિશેષાધિક છે. તે સ. ૯ | ટીકાર્થ –પ્રાણાતિપાત વિરતજીવોને આરંભિકી આદિ પાંચ ક્રિયાઓમાંથી કઈ કિયા લાગે છે, એપ્રરૂપણ કરવાને માટે કહે છે. શ્રી ગૌતમસ્વામી—હે ભગવાન જે જીવ પ્રાણાતિપાતથી વિરત થઈ ગયેલ છે. શું તેને આરંભિકી કિયા થાય છે? શું માયા પ્રત્યયા કિયા થાય છે? શું અપ્રત્યાખ્યાન કિયા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૫૦ Page #65 -------------------------------------------------------------------------- ________________ થાય છે ? શુ મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા થાય છે? શ્રી ભગવાન્—હે ગૌતમ ! પ્રાણાતિપાતક્રિયાથી વિરતજીવને આરંભિકા ક્રિયા કદાચિત્ થાય છે, કદાચિત્ નથી થતી, તાપ એ છે કે પ્રમત્ત સયતને થાય છે, અપ્રમત્ત સયતને નથી થતી. શ્રી ગૌતમસ્વામી—હે ભગવાન! શું પ્રાણાતિપાતથી વિરતજીવને પારિચારિકી ક્રિયા થાય છે? શ્રી ભગવાન્—હે ગૌતમ! આ અર્થે સમર્થ નથી—પ્રાણાતિપાતથી વિતજીવને પારિત્રહિકી ક્રિયા નથી થતી, કેમકે તે પગ્રિહથી સર્વથા નિવ્રુત્ત હાય છે, પરિગ્રહથી નિવૃત્ત ન હોય તા સમ્યક્ પ્રકારથી પ્રાણાતિપાતથી વિત નથી થઈ શકતા. શ્રી ગૌતમસ્વામી—હે ભગવાન શું પ્રાણાતિપાતથી વિતજીવને માયાપ્રત્યયા ક્રિયા થાય છે ? શ્રી ભગવાન—હે ગૌતમ! પ્રાણાતિપાતથી વિતજીવને માયાપ્રત્યયા ક્રિયા કદાચિત્ થાય છે, કદાચિત્ નથી થતી, કેમકે અપ્રમત્તને પણ કષાયના કારણે આ ક્રિયા લાગે છે. શ્રી ગૌતમસ્વામી---હે ભગવાન્ ! પ્રાણાતિપાતથી વિરતજીવને શું અપ્રત્યાખ્યાન ક્રિયા થાય છે ? શ્રી ભગવાન હે ગૌતમ! એ અર્થ સમથ નથી. પ્રાગાતિપાતથી વિતજીવને અપ્રત્યાખ્યાન ક્રિયા નથી થઈ શકતી, કેમકે અપ્રત્યાખ્યાન ક્રિયાની વિદ્યમાનતામાં પ્રાણાતિપાત વિરતિનુ થવુ અસભવિત છે. શ્રી ગૌતમસ્વામી—હે ભગવાન મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા સબ ંધી પૃચ્છા ? અર્થાત્ પ્રાણાતિપાતથી વિરતજીવને મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા થાય છે ? શ્રી ભગવાન—હે ગૌતમ! આ અસમથ નથી—પ્રાણાતિપાતથી વિતજીવને મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયાના સંભવ નથી, કેમકે મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયાની વિદ્યમાનતામાં પ્રાણાતિપાત વિરતિનું થવું તે અસંભવિત છે. પ્રાણાતિપાત વિરતિના સમુચ્ય જીવ અને મનુષ્યના ભેદથી બે પદ્મ થાય છે. તેમાંથી જીવ સામાન્યના વિષયમાં જેવુ કથન કરેલું છે, તેવુ' જ મુનુષ્યના સમ્બન્ધમાં પણ કહેવુ જોઇએ એજ વાત આગળ કહે છે પ્રાણાતિપાત વિરત સમુચ્ચય જીવને આરભિકી ક્રિયા આદિના થવાથી અથવા નહિ થવાથી ના સમ્બન્ધમાં જે કથન કરાયું છે તે જ પ્રાણાતિપાતથી વિરત મનુષ્યના સમ્બન્ધમાં પણ થાયેાગ્ય કહેવુ જોઈએ અને પ્રાણાતિપાતવિરતના સમાન જ મૃષાવાદ વિરત, અદત્તાદ્વાન વિરત, મૈથુન વિરત તેમજ અપરિગ્રહ વિરત તથા માયા વિરત અર્થાત્ જે અઢારે પાપસ્થાનથી વિત છે, એવા સમુચ્ચ જીવ અને મનુષ્યને યથાયેાગ્ય આર ભિકી ક્રિયા માદિ કહેવી જોઇએ. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૫૧ Page #66 -------------------------------------------------------------------------- ________________ - 9 હવે અઢારમા પાપસ્થાનથી વિરતને માટે આરંભિકી ક્રિયાની પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! શું મિથ્યાદર્શન શલ્યથી વિરતજીવને આરંભિક ક્યિા થાય છે? યાવત શું પરિગ્રહિક ક્રિયા થાય છે, શું માયાપ્રત્યયા ક્રિયા થાય છે, શું અપ્રત્યાખ્યાન ક્રિયા થાય છે ? શું મિથ્યાદર્શન પ્રત્યયા કિયા થાય છે ? શ્રી ભગવાન–હે ગૌતમ! મિથ્યાદર્શન શલ્યથી વિરતજીવને આરંભિકી ક્રિયા કદાચિત થાય છે, કદાચિત નથી થતી, તાત્પર્ય એ છે કે, પ્રમત્ત સંયત પર્યત મિથ્યાદર્શન શલ્યથી વિરતજીને આરંભિકી ક્રિયા થાય છે, અન્યને નહીં. એજ પ્રકારે પારિગ્રહિક ક્રિયા, માયાપ્રત્યયા કિયા અને અપ્રત્યાખ્યાન ક્રિયા પણ કદાચિત થાય છે. કદાચિત નથી થતી, અભિપ્રાય એ છે કે-મિથ્યાદર્શન શલ્યથી વિરતને પરિગ્રાહિકી કિયા દેશ વિરત સુધી થાય છે, તેનાથી આગળ નથી થતી. માયાપ્રત્યયા કિયા પણ સૂમ સમ્પરાય પિયત થાય છે, આગળ નહીં, અપ્રત્યાખ્યાન કિયા અવિરત સમ્યક પર્યત થાય છે, તેનાથી આગળ નહીં પરંતુ જે જીવ મિથ્યાદર્શન શલ્યથી વિરત છે, તેને મિથ્યાદર્શન પ્રત્યયા કિયા નથી થઈ શકતી, કેમકે એમ થવાનો સંભવ નથી, શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ મિથ્યાદર્શન શલ્યથી વિરત નારકને આરંભિકી કિયા થાય છે? યાવત્ શું પારિગ્રહિક કિયા થાય છે? શું માયાપ્રત્યયા ક્રિયા થાય છે? શું અપ્રત્યાખ્યાન કિયા થાય છે? શું મિથ્યાદર્શન પ્રત્યયા કિયા થાય છે? * શ્રી ભગવાન–હે ગૌતમ ! મિથ્યાદર્શન શલ્યથી વિરત નારક જીવને આરંભિકી ક્રિયા થાય છે યાવત-પારિશ્રીહકી ક્રિયા થાય છે, માયાપ્રત્યયા ક્રિયા થાય છે અને અપ્રત્યાખ્યાન ક્રિયા પણ થાય છે, પણ મિથ્યાદર્શન પ્રત્યયા યિા નથી થતી. એજ પ્રકારે અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણમાર, અગ્નિકુમાર, વિકુમાર, ઉદીધકુમાર, દ્વીપકુમાર, દિકકુમાર, પવનકુમાર, તેમજ સ્વનિતકુમારને પણ જે મિથ્યાદર્શન શલ્યથી વિરત છે, આરંભિકી ક્રિયા થાય છે, પરિગ્રહિક કિયા થાય છે, માયાપ્રત્યયા કિયા થાય છે અને અપ્રત્યાખ્યાન કિયા થાય છે, પણ મિથ્યાદર્શન પ્રત્યયાકિયા નથી થતી. - શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! મિથ્યાદર્શન શલ્યથી વિરત પંચેન્દ્રિય તિર્યંચને શું આરંભિકી ક્રિયા પારિગ્રહિક ક્રિયા, માયાપ્રત્યયા કિયા અપ્રત્યાખ્યાન પ્રત્યયા કિયા અને મિયાદર્શન પ્રત્યયા કિયા થાય છે ? શ્રી ભગવાન–હે ગૌતમ! મિથ્યાદર્શનશલ્યથી વિરત તિર્યંચ પંચેન્દ્રિયને આરંભિકી ક્રિયા થાય છે, યાવત-પારિગ્રહિક ક્રિયા કદાચિત થાય છે, કદાચિત નથી થતી, અર્થાત્ કોઈને થાય છે, કોઈને નથી થતી. આશય એ છે કે દેશ વિરતિ પંજયતિય અને અપ્રત્યાખ્યાન ક્રિયા નથી થતી, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ પર Page #67 -------------------------------------------------------------------------- ________________ ખીજાઆને થાય છે, પણ મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા થતી નથી, કેમકે મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયાના સદ્ભાવમાં મિથ્યાદર્શન વિરતિ નથી થઈ શકતી અને જે મિથ્યાદશ નથી રહિત હાય છે, તેમને મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા નથી થઈ શકતી. મિથ્યાદર્શીન શલ્યથી વિરત મનુષ્યને આરભિકી આદિ ક્રિયાએ એજ પ્રકાર સમજવી જોઇએ જેવી સમુચ્ચય જીવના વિષયમાં કહેલી છે, મિથ્યાદર્શન શયથી વિત થાનવ્યન્તર, જ્યાતિષ્ક, અને વૈમાનિકાને આર'ભિકી આદિ ક્રિયા નારકના સમાન સમજવી જોઈએ. આરલિકી આદી ક્રિયાઓના અલ્પ બહુત્વના વિષયમાં ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન્ ! આ આરંભિકી, પારિગ્રહિકી, માયાપ્રત્યયા અપ્રત્યાખ્યાન પ્રત્યયા અને મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયાઓમાં કોણ કોની અપેક્ષા એ, અપ, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે ? શ્રી ભગવાન—હે ગૌતમ! બધાથી ચાડી મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા છે. તે કેવળ મિથ્યાલ્ટી જ્ગ્યાને જ થાય છે. તેમની અપેક્ષાએ અપ્રત્યાખ્યાન ક્રિયા વિશેષાધિક છે, કેમકે તે અવિરત સમ્યષ્ટી અને મિથ્યાશી અનેતે થાય છે. તેમનાથી પારિગ્રહિકી ક્રિયા વિશેષાધિક છે, કેમકે તેમાં મિથ્યાટ્ટી, અવિરત સમ્યગ્દષ્ટી અને દેશવિરત જીવાન થાય છે. આરભિકી ક્રિયાઆ તેમનાથી પણ વિશેષાધિક છે, કેમકે પ્રમત્ત સયતામાં પણ તેમને સદ્ભાવ રહે છે. માયાપ્રત્યયા ક્રિયાએ તેમનાથી પણ વિશેષાધિક છે, કેમકે અપ્રમત્ત સયતામાં પણ તેમને સદ્ભાવ હાય છે. ખાવીસમું પદ સમાસ કર્મબન્ધ અધિકાર કા નિરૂપણ તેવીસમા કેમ પ્રકૃતિ પદના પ્રારંભ અધિકાર દ્વાર ગાથા શબ્દાર્થ:- (6ઽ પાડી) પ્રકૃતિયા કેટલી છે? (જ્જુ વધ) કઈ રીતે બંધાય છે ? (હિં વિટાળäિ. વ"ધ નીવો ?) જીવ કેટલા સ્થાનાથી બાંધે છે? (રૂ વૈચ્ પાડી ?) કેટલી પ્રકૃતિચાને વેદે છે? (અનુમાનો વિદ્દો (?) કેાના કેટલા પ્રકારના અનુભાવ હાય છે ? !!! ટીકા :– બાવીસમાં ક્રિયાનામક પદમાં નારક આદિ ગતિ પરિણામ પશ્ચિંત છવેાની પ્રાણાતિપાત આદિ ક્રિયાઓનું નિરૂપણ કરાયું છે. આ તેવીસમાં ક`પ્રકૃતિ પદમાં કઅન્ય પરિણામની પ્રરૂપણા કરવા ને માટે અધિકાર દ્વારગાથાનું કથન કરાયુ છે (૧) ક પ્રકૃતિયા કેટલી છે ? ઇત્યાદિ નિરૂપણ કર્નારૂ પ્રથમ દ્વાર છે. (૨) જીવ કેમ પ્રકૃતિયાને કેવી રીતે ખાંધે છે ? અખીજી દ્વાર છે. (૩) કેટલા સ્થાનોંથી જીવ કર્મ અન્ધક થાય છે? એ ત્રીજી દ્વાર છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૫૩ Page #68 -------------------------------------------------------------------------- ________________ (૪) કેટલી ક પ્રકૃતિયાનું વૈદન કરે છે? એ ચેાથું દ્વાર છે. તત્પશ્ચાત્ કયા કના અનુભાગ કેટલા પ્રકારના છે, એ પાંચમું દ્વાર છે. ૫ા કર્મપ્રવૃતિ ભેદ કા નિરૂપણ કમ પ્રકૃતિચેાના ભેદ શબ્દાર્થ:- (રૂ નંગ મ ંતે ! નવાદીઓ વળત્તાો ?) હે ભગવન્! ક પ્રકૃતિયા કેટલી કહી છે? (રોયના ! મક Çવળટીમો વળત્તામો) હે ગૌતમ ! આઠ કમ પ્રકૃતિયો કહી છે (ત ના) તેઓ આ પ્રકારે (ખળવશિષ્મ) જ્ઞાનાવણીય (વાંસળાવળિ ) દશનાવરણીય (વનિ') વેદનીય (મોહળિ) માહનીય (માડયું) આયુષ્ય (નામ) નામ (એય) ગાત્ર (અંતરાય) અન્તરાય (નેયાળ માં તે ! જર જમ્મુવાડીઓ મળત્તાઓ ?) હેભગવન્! નાસ્કોની કમપ્રકૃતિયા કેટલી કહી છે? (ગાયના ! વ ચેવ) હે ગૈતમ ! એજ પ્રકારે ( ગાય વેમાળિયાળ') એજ પ્રકારે યાવત્ વૈમાનિકાની ૫૧૫ પ્રરૂપણ કરવાને વાસ્તે કહે છે ટીકા :- હવે સર્વ પ્રથમ કર્યાપ્રકૃતિ અધિકારની શ્રી ગૌતમસ્વામી-કમ પ્રકૃતિયા કેટલી કહી છે? યાપે આનાથી પહેલાં ક્રિયાપદમાં ક`પ્રકૃતિયાના ભેદોનુ કથન કરાયું છે, તેથી જ પુન:અહી તેમના ભેદોનું નિરૂપણ કરવું આવશ્યક નથી, છતાં પણ તેમની વિશેષતાનું અહી પ્રતિપાદન કરાશે, તેથી પુનરૂક્તિ ન સમજવી જોઇએ. પહેલાં એ ખતાવ્યુ હતુ કે જ્ઞાનાવરણુ આદિ કર્માં બાંધતા જીવને કેટલી ક પ્રકૃતિચાની સાથે યાગ થાય છે ? ક્રિયા પ્રાણાતિપાતનુ કારણ છે અને પ્રાણાતિપાત નાનાવરણીય આદિ કર્મના અન્યનું ખાદ્યકારણ કહેલું છે. કમ બન્યું તેનું કાય છે. પ્રકૃતિમાં જ્ઞાનાવરણીય આદિ કર્મ જ આન્તરિક કમ અન્ધના રૂપમાં પ્રતિપાદ્ય છે. શ્રી ભગવાન-હે ગૌતમ ! કેમ પ્રકૃતિયા આઠ કહી છે, તે આપ્રકારે છે-(૧) જ્ઞાનાવરણીય (૨) દનાવરણીય. (૩) વેદનીય (૪) મેહનીય (૫) આયુ (૬) નામ (૭) ગોત્ર અને (૮) અન્તરાય જેના દ્વારા સામાન્ય વિશેષાત્મક વસ્તુના વિશેષ અંશ ગ્રહણ કરાય તે જ્ઞાન કહેવાય છે. જે આવૃત્ત અર્થાત આચ્છાદિત કરે તે આવરણીય જ્ઞાનનું આવરણીય જ્ઞાનાવરણીય કહેવાય છે. સામાન્ય વિશેષાત્મક વસ્તુના સામાન્ય અંશને ગ્રહણ કરનારા ઉપયાગગુણ દૃન કહેવાય છે. કહ્યું પણ છે વિશેષને ગ્રહણ ન કરતા જે કેવળ પદાર્થીના સામાન્ય ધર્મને ગ્રહણ્ કરે તેને જિનાગમમાં દન કહેલ છે ॥૧॥ તથા જે આહ્લાદ આદિના રૂપમા જ્ઞાત થાય તે વેદનીય કમ છે, જે સાતા તથા અમાતના રૂપમાં છે, જે કમ આત્માને મૂઢ અર્થાત્ અસતના વિવેકથી શૂન્ય બનાવે છે, તેને માહનીય ક્રમ કહે છે. જે ક જીવને કાઈ ભવમાં સ્થિત રાખે છે, તે આયુ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૫૪ Page #69 -------------------------------------------------------------------------- ________________ કર્મ કહેવાય છે. જે કર્મ જીવમાં ગતિ પરિણામ આદિ ઉત્પન કરે છે, તે નામકર્મ છે, જેના કારણે જીવ ઉચ્ચનીચ કહેવાય છે તે ગેત્ર કમ કહેવાય છે. તે કર્મના ઉદયથી જીવ ઊચ્ચ કુલ અથવા નીચ કૂળમાં જન્મ લે છે. કારણમાં કાર્યના ઉપચારથી તેને વિપાકે વેદ્યકમ પણ નેત્ર કહેવાય છે. જે કમ જીવન તથા દાનાદિના વચમાં વ્યવધાન નાખવા તે માટે આવે છે. તે અંતરાય છે એ કર્મ દાનાદિ કરવાને ઉદ્યત થયેલા જીવન માટે વિન ઉપસ્થિત કરે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! નારકેની કેટલી કર્મ પ્રકૃતિ કહી છે? શ્રી ભગવાન-હે ગૌતમ! એ જ પ્રકારે, અર્થાત સમુચ્ચય રૂપમાં જે આઠ કર્મ પ્રકૃતિ કહી છે, તેજ નારકની અસુરકુર આદિ દશ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિ, દ્રીન્દ્રિયે, ત્રીન્દ્રિ, ચતુરિન્દ્રિ અને પંચેન્દ્રિય તિર્યંચે, મનુષ્ય, વનવ્યન્તરે, તિષ્ક અને વૈમાનિકોની પણ આઠ કર્મ પ્રકૃતિ જ સમજવી જોઈએ. | સૂ. ૧ || કર્મબન્ધ કે પ્રકાર કા નિરૂપણ કર્મ બન્ધ પ્રકાર શબ્દાર્થ – (ë મતે ! નીવે મઢ વાલીઓ વૈધરૂ?) હે ભગવન ! જીવ આઠ કર્મ પ્રકૃતિને કેવા પ્રકારે બાંધે છે? (યHI ! નાનાવરીનસ વક્ષસ ૩ST) હે ગૌતમ! જ્ઞાનાવરણીય કર્મને ઉદયથી (સિવાળા નિછ?) દર્શનાવરણીય કર્મને પ્રાપ્ત કરે છે (ટૂંસાવરfનન્નક્સ વસ્ત્ર ૩) દર્શનાવરણીય કર્મના ઉદયથી (હંસાનોળિજ્ઞ +ળિયછ3) કશન મહનીય કર્મને પ્રાપ્ત કરે છે (હંસળગોળનલ્સ નન્ન કgi) દર્શન મેહનીય કર્મના ઉદયથી ( મિત્ત નિઝ મિથ્યાત્વ પ્રાપ્ત કરે છે. (નિઝરો ૩૫) મિયાત્વને ઉદય થવાથી (જોયા) ગૌતમ! (ga) એ પ્રકારે (હું) નિશ્ચય (નીવો) જીવ (મદHપાડીમો વંધ૬) આઠ કર્મ પ્રકૃતિયોને બાંધે છે | (Fé " મતે! ને મઢ મેવાણીએ વંધર ) હે ભગવન! નારક આઠ કમ પ્રકૃતિને કેવી રીતે બાંધે છે. (જોયા! હવે જેવ) હેગૌતમ! એજ પ્રકારે (પુવૅ ઝવ વૈમાનિg) એજ પ્રકારે વૈમાનિક સુધી (é i મતે નવાં મદ HTTીમો વંતિ ?) હે ભગવન જીવે આઠ કર્મ પ્રકૃતિયો પ્રકારે બાંધે છે? (વના! વંવ) હે ગૌતમ! એજ પ્રકારે (નાવ વેગાળિયા) યાવત્ વૈમાનિક ટીકાર્ય - જીવ કેવા પ્રકારે કર્મ પ્રકૃતિયોને બન્ધ કરે છે, એ માટે બીજુ દ્વારા પ્રરૂપિત કરાય છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! જીવ કેવા પ્રકારે આઠ કર્મ પ્રકૃતિયોનો બંધ કરે છે? શ્રી ભગવાન-હે ગૌતમ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી જીવ નિશ્ચયે દર્શનાવરણીય કમને પ્રાપ્ત કરે છે, અથાત્ જ્યારે જ્ઞાનાવરણીય કર્મને ઉત્કૃષ્ટ ઉદય થાય છે, ત્યારે જીવ દર્શના વરણીય કર્મને ઉદયથી વેદે છે. દર્શનાવરણીય કર્મના ઉદયથી દર્શન મેહનીય કર્મને પ્રાપ્ત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૫૫. Page #70 -------------------------------------------------------------------------- ________________ કરે છે, અથાત્ જેતે દશનાવરણીય કર્મોના ઉદય થાય છે, તેને દન માહનીય કર્મીના ઉદય થઈ જાય છે, દન માહનીય કર્માંના ઉદયથી મિથ્યાત્વને પ્રાપ્ત કરે છે, અર્થાત્ અતત્ત્વના તત્વના રૂપમાં અને તત્ત્વને અતત્ત્વના રૂપમાં લે છે, તદનન્તર મિથ્યાત્વના ઉદયથી જીવ આઠ કમ પ્રકૃતિયાના બન્ધ કરે છે. અહી (‘લજી') એ પદથી પ્રાયઃ ના અર્ધાં સૂચિત કરાય છે. તેથીજ આશય એ નીકળે છે કે કોઈ કોઇ સમ્યગ્દષ્ટિ પણુ આઠે કર્મ પ્રકૃતિયાના બન્ધ કરે છે, કેવલ સૂક્ષ્મ સંપરાય સથત આદિજ અન્ય નથી કરતા, એ પ્રકારે પૂર્વ કના પરિણામથી આગલા કર્માના અન્ય થાય છે, જેમ ખીજથી અંકુર પત્ર, નાલ આદિની ઉત્પત્તિ થાય છે. કહ્યું પણ છે-જીવના પરિણામેાના કારણે કમ ઘણા પુદ્ગલ કમ રૂપમાં પરિણત થાય છે અને તે કર્મ પુદૂગલાના કારણે જીવનું એ પ્રકારથી પરિણમન થઇ જાય છે. હવે અજ વાત ચાવીસ દડકાના ક્રમથી કહે છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! નારક આઠ કમ પ્રકૃતિયાને કયા પ્રકારે ખાંધે છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! એજ પ્રકારે, અર્થાત્ સમુચ્ચય જીવની જેમ નૈયિક પણ જ્ઞાનાવણીય કર્મોના ઉદયથી દશનાવરણીય કમને પ્રાપ્ત કરે છે, દનાવરણીય કર્માંના ઊંચથી દશ નમાહનીય કમ ને પ્રાપ્ત કરે છે, દનમાહનીય કર્માંના ઉદયથી મિથ્યાત્વને પ્રાપ્ત કરે છે, અને મિથ્યાત્વના ઉદ્દયથી નારક જીવ આઠ કર્માં પ્રકૃતિયા તા બન્ધ કરે છે. એજ પ્રકારે અસુરકુમાર આદિ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય, પંચાન્દ્રય તિર્યંચ, મનુષ્ય, વાનભ્યન્તર, ચૈતિક અને વૈમાનિક પણ જ્ઞાનાવરણીય કર્માંના ઉદયથી દશનાવરણીય કતે પ્રાપ્ત કરે છે, દનાવરણીયના ઉદયથી દન મેહનીયને અને દર્શનમેહનીયના ઉદ્દેશ્યથી મિથ્યાત્વને પ્રાપ્ત થાય છે અને મિથ્યાત્વના ઉદ્દેયથી આઠ પ્રકૃતિયાને બાંધે છે. હવે બહુત્વની અપેક્ષાએ કરીને નારક આફ્રિકાના કમપ્રકૃતિ અન્યનુ કથન કરે છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ઘણા જીવ કયા પ્રકારે આઠ ક પ્રકૃતિયોને અન્ય કરે છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! એજ પ્રકારે વૈમાનિકે સુધી સમજવુ જોઇએ. અર્થાત્ સમુચય રૂપથી એકત્વની વિવક્ષા કરીને જે વકતવ્યતા કહી છે, તેનાજ અનુસાર અનેક જીવ પણ જ્ઞાનાવરણીય કર્માંના ઉદયથી દેશનાવરણીય કર્મને પ્રાપ્ત કરે છે, દશ નાવરણીયના ઉદયથી દર્શન માહનીય કને પ્રાપ્ત કરે છે, દશ નમેાહનીય કર્માંના ઉદયથી મિથ્યાત્વને પ્રાપ્ત કરે છે અને મિથ્યાત્વના ઉદયથી આઠે કમ પ્રકૃતિયાના અન્ય કરે છે. એજ પ્રકારે નારકો અસુરકુમાર આદિ ભવનપતિયા, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયા, વિકલેન્દ્રિયા, પ ંચેન્દ્રિય તિય ચા, મનુષ્યા, વાનભ્યન્તરા તિષ્કા અને વૈમાનિકાના વિષ યમાં પણ કહેવુ જોઈએ, અર્થાત્ તે પણ જ્ઞાનાવરણીયના ઉદયથી દર્શનાવરણીયને, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૫૬ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬ નાવરણીયના ઉદયથી દર્શન માહને, દર્શીનમેહના ઉદયથી મિથ્યાત્વને મિથ્યાત્વના ઉદયથી આઠે કર્મ પ્રકૃતિયાના અન્ય કરે છે. કર્મપ્રકૃતિબન્ધદ્દાર કા નિરૂપણ કપ્રકૃતિ અન્ય દ્વાર શબ્દાર્થઃ-(નીને આ મતે બાળાવળિય્ઝ નહિ ગળેદિગંધ ?) હે ભગવન્!જીવ્જ્ઞાનાવરણીય કર્મોને કેટલા સ્થાનેા અર્થાત્ કારણેણંથી બાંધે છે ? (યમાં રોહિ' ટાળેäિ') હે ગૌતમ ! એ સ્થાનાથી (ત દા–રામેળ ય હોસેળ ય) રાગથી અને દ્વેષથી (રાષે તુવિષે વળત્ત તના) રાગ એ પ્રકારના કહ્યા છે, જેમ કે (માથા ય ોમે ય) માયા અને લાભ (ટોસે ુવિષે વારો) દ્વેષ એ પ્રકારના કહ્યા છે (તના) તે આ પ્રકારે (શદેવ માળય) ક્રોધ અને માન (શ્વેતે િચાિળહિં) આચાર સ્થાનાથી (વિતાવિિહં) જીવના વી'થી ઉપાર્જિત ( લટ્ટુ નીવે) એ પ્રકારે નિશ્ચયથી જીવ (ાવરનિ કમ્મ વધા) જ્ઞાનાવરણીય કર્માંને ખાંધે છે (ત્રં ગ વેમાળિ) એજ પ્રકારે નારક તેમજ વૈમાનિક, નાવ (નીવાળ` મ`તે બાવળિ મેં વિદ ટાળેફ્રિ વદંતિ ?) હે ભગવન્ ! જીવ જ્ઞાનાવરણીય કર્મને કેટલા કારણેાથી બાંધે છે ? (નોયના ! તોહિ ટાળેતિ) હેગૌતમ ! એ કારણેાથી (તત્ત્વ સેલ) એજ પ્રકારે (ત્ત્વં ભેરવા ગાય ધમાળિયા) એજ પ્રકારે નારક તેમજ વૈમાનિક (ત્ત્વ ટ્ સના વર્તનગ્ન. જ્ઞાન અંતરાય) એજ પ્રકારે દનાવરણીય યાવત્ અન્તરાય કમને (ä C વત્તપોશિયા સોસ ટ્’કા) એ પ્રકારે આ બધા એકત્વ બહુત્વની વિવક્ષાથી સેાલ દંડથાય છે. ટીકા :-કેટલા કારણાથી ક્રમ પ્રકૃતિયાના બન્ધ થાય છે આત્રીજા દ્વારની પ્રરૂપણાકરાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! જીવ કેટલા કારણેાથી જ્ઞાનાવરણીય કતા બન્ધ કરે છે? શ્રી ભગવાન્-હે ગૌતમ! બે કારÀાથી છવ જ્ઞાનાવરણીય ક`ના બંધ કરે છે. તે એ કારણે! આ પ્રકારે છે-રાગ અને દ્વેષ પ્રીતિ રૂપ જે હોય તે રાગ અને અપ્રીતિ રૂપ જે હાય તે દ્વેષ કહેવાય છે. રાગ પણ એ પ્રકારના કહ્યા છે, જેમકે માયા અને લાભ, કેમકે માયા અને લાભ અને પ્રીત્યાત્મક છે. દ્વેષ એ પ્રકારના કહ્યો છે ક્રોધ અને માન અપ્રીતિરૂપ ક્રોધ પ્રસિદ્ધજ છે, માન પણ બીજાના ગુણેાની તરફ અસહિષ્ણુતાવાળુ હોય છે. તેથી જ તે પણ અપ્રીતિ રૂપજ છે. એ પ્રકારે ક્રોધ અને માન એ બન્ને અપ્રીતિ હાવાના કારણે દ્વેષ કહેવાય છે, ઉપસંહાર કરતા કહે છે-એ પ્રકારે જીવના વીર્યથી ઉપાર્જિત પૂર્વક્તિ કારણા થી જીવ જ્ઞાનાવણીય કતા અન્ય કરે છે આ વિષયના નારક આદિ ચાવીસ દડકેના ક્રમથી પ્રતિપાદન કરે છે સમુચ્ચય જીવની સમાન નારક, અસુરકુમાર આદિ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, વિકલે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૫૭ Page #72 -------------------------------------------------------------------------- ________________ ન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય વાતવ્યન્તર, જતિષ્ક અને વૈમાનિક પણ રાગ અને શ્રેષથી અર્થાત માયા, લોભ, અને માનથી જ્ઞાનાવરણીય કર્મનો બન્ધ કરે છે. એ રીતે એક વચનથી પ્રરૂપણા કરીને હવે તેજ બહુવચનથી કહે છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! બહુ જીવ કેટલા કારણેથી જ્ઞાનાવરણીય કર્મને બન્ધ કરે છે? શ્રી ભગવાન-હે ગૌતમ! બે કારણેથી પૂર્વવત્, અર્થાત્, માયા લાભ કોધ અને માન આ ચારથી જે ભવના વીર્યથી પ્રાપ્ત થાય છે, જે જ્ઞાનાવરણીય કર્મને બન્ધ કરે છે. સમુચ્ચછની જેમ નારકે યાવત્ અસુરકુમાર નાગકુમાર આદિ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, હીન્દ્રિયે, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિ, તિર્યંચ પંચેન્દ્રિયે, મનુષ્ય, વાનવ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિકને પણ ઉક્ત ચાર કારણેથીજ જ્ઞાનાવરણીય કર્મને બંધ થાય છે. એ જ પ્રકારે દર્શનાવરણીય, વેદનીય. મેહનીય, આયુ. નામ, ગોત્ર અને અન્તરાય કર્મને બધે પણ માયા, લાભ, કોધ અને માનથી જ કહેવું જોઈએ. એકવચન અને અર્વાચન, બન્ને પ્રકારે એજ રીતે સમજવું જોઈએ. એકવચન અને બહુવચનને લઈને આઠે કમ પ્રકૃતિયાના બધા મળીને સોળ દંડક થાય છે. સૂ. ૩મા. ત્રીજું દ્વાર સમાપ્ત થયું છે. ચતુર્થ દ્વાર વક્તવ્યતા શબ્દાર્થ—(લાં મંતે | નાનાવરળિ= H Tટ્ટ) હે ભગવન ! શું જીવ જ્ઞાનાવરણીય કર્મને વેદે છે ? (યના ! થેના વારૂ મારૂ ને વેT) હે ગૌતમ ! કઈ દે છે, કેઈ નથી વેદતા). (નરરૂi મતે ! બાવળ = +É વૈg૬) હે ભગવનું શું નારક જ્ઞાનાવરણીય કર્મને વેદે છે ? (થમા નિયમા વેઇ) હે ગૌતમ ! નિયમથી વેદે છે (વં નાવ માIિT) એજ પ્રકારે યાવત્ વૈમાનિક (વાં મપૂસે નહીં નીવે) વિશેષ-મનુષ્યની વક્તવ્યતા જીવના સમાન સમજવો. (નવા મતે નાણાવરળિકન્ન કર્મો વેલેંતિ ?) હે ભગવન્ ! શું મનુષ્ય જ્ઞાનાવરણુંય કર્મનું વેદન કરે છે ? (ાવના ! વૈદું તિ) હે ગૌતમ ! વેદન કરે છે (gવે વેવ) એજ પ્રકારે (ઉં ઝાવ નાળિયા) એ પ્રકારે વૈમાનિક સુધી (વં નહીં ખાનાવળિગં) એજ પ્રકારે જેવુંનાના વરણીય (રહી ઢંસાવળિક૬) એ પ્રકારે દશનાવરણીય (માહગિન્ન) મેહનીય (અંતરારંવ) અને અંતરાય (યત્તિકનારૂનમ યાડું વેવ) વેદનીય, આયુ, નામ અને ગોત્ર કર્મ એજ પ્રકારે (નવરં) વિશેષ (નવિ નિયમાં વેફ) મનુષ્ય પણ નિયમથી વેદે છે (gવં) એ પ્રકારે (gg) આ (gnત્તપત્તિયા) એકવચન અને બહુવચન સંબધી) (સ્ટસ) સેળ () દંડક થાય છે. ટીકાર્ય–જીવ કેટલી પ્રકૃતિનું વેદન કહે છે, આ ચેથા દ્વારની પ્રરૂપણા કરાય છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૫૮ Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન! જીવ જ્ઞાનાવરણીય પ્રકૃતિનું વેદન કરે છે? શ્રીભગવાન છે તમ ! કોઈ કોઈ જીવ વેદન કરે છે, કે કઈ નથી વેદન કરતા તાત્પર્ય એ છે કે જેના ઘાતક કર્મોનો ક્ષય નથી , તે વેદન કરે છે, જેના ઘાતક કર્મોને ક્ષય કરી નાખ્યા છે, તે જીવ નથી વેદન કરતા. ચોવીસ દંડકના કમથી એજ અર્થની પ્રરૂપણ કરાય છે – શ્રીગૌતમ સ્વામી–હે ભગવન્ ! શું નારક જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરે છે ? શ્રીભગવાન -હે ગતમ ! નારકજીવ નિયમથી જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરે છે. એ જ પ્રકારે વૈમાનિક સુધી બધાના વિષયમાં કહેવું જોઈએ. વિશેષતા એ જ છે કે મનુષ્યનું કથન સમુચ્ચય જીવની સમાન સમજવું જોઈએ. તાત્પર્ય એ છે કે, જ્ઞાનાવરણીય કર્મનું વેદન કે મનુષ્ય કરે છે, કોઈ મનુષ્ય નથી કરતા, પણ અસુકુમાર આદિ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, તિર્યય પંચેન્દ્રિય, વાનન્તર, જયતિષ્ઠા અને વૈમાનિક નિયમથી જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરે છે. જ તેનું કારણ એ છે કે, મનુષ્ય જીવના સિવાય અન્ય કોઈ પણ જીવ ઘાતિ કર્મોના ક્ષય કરવા વાળા પણ હોય છે, તેથી કઈ જ્ઞાનાવરણીય કર્મનું વદન નથી પણ કરતા. એ પ્રકારે એકવચન દ્વારા પ્રરૂપણ કરીને હવે બહુવચનથી પ્રરૂપણ કરે છે. શ્રીગૌતમસ્વામી-હે ભગવન શું જીવ જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરે છે? શ્રીભગવાન–હે ગૌતમ ! જીવ જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરે છે, અર્થાત એકવચનની પ્રરૂપણામાં કહ્યા અનુસાર કોઈ જીવ જ્ઞાનાવરણીય કર્મનું વદન કરે છે, કોઈ નથી પણ કરતા, નારક, અસુરકુમાર આદિભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, દ્વાદ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, વાનવન્તર, જતિષ્ઠ, અને માનિક નિયમથી જ્ઞાનાવરણય કર્મનું વેદન કરે છે. કેમકે આ બધા ઘાતિક કર્મોનો ક્ષય કરવામાં સમર્થ નથી થતા, મનુષ્ય કેઈ વેદન કરે છે કેઈ નથી વેદન કરતા કેમકે, કેઈ કે મનુષ્ય ઘાતિકને ક્ષય કરી રહેલા પણ હોય છે. જેણે ઘાતિયા કર્મો ક્ષય કર્યો છે તેઓ જ્ઞાનાવરણીય કર્મનું વેદન નથી કરતા અને જેઓના ઘાતિયા કર્મોનો ક્ષય નથી થયે, તેઓ તેમનું વેદન કરે છે. એજ પ્રકારે દર્શનાવરણીય મોહનીય અને અન્તરાયની બાબતમાં એકવચન અને બહુવચનને લઈને કથન કરવું જોઈએ. પણ વેદનીય, આયુ, નામ અને ગોત્ર કર્મોના સમ્બન્ધમાં કાંઈક ભિન્નતા છે. તેમને મનુષ્ય પણ નિયમે કરીને વેદે છે, કેમ કે આ ચાર અષાતિયા કમ મનુષ્યને પણ ચીદમાં ગુણસ્થાનના અન્ત સુધી, લાગી રહે છે અને તેમનું વદન પણ થયા કરે છે. સમુચ્ચયજીવ અગર જીવોના વિષયમાં એજ કહેવું જોઈએ કે આ વેદનીય, આયુ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૫૯ Page #74 -------------------------------------------------------------------------- ________________ આદિ અઘાતિયા કર્મોને કોઈ જીવ વેદે છે, કોઈ નથી વેદના અર્થાત્ સંસારીજીવ વેદન કરે છે, મુક્ત જીવ નથી કેદન કરતા. એ પ્રકારે જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોને એકવચન અને બહુવચનથી કુલ મેળવતા સળ દંડક થાય છે. સૂ. ૪ || પાંચમાં દ્વારની વક્તવ્યતા શબ્દાર્થ-(ાતાવરગીઝલ્સ જે મંતે ! સ્મસ) હે ભગવન્! જ્ઞાનાવરણીયું કર્મોના (નીવેળ') જીવના દ્વારે (વઠ્ઠલ્સ) ઢા (તસ્પ) બદ્ધ થયેલના (પલ્સ) પૃટ થયેલના (વાસપુસ્જ) Nલા અને ૫થી. સ્પષ્ટ કરેલાના (સંવિયરક્ષ) સંચિત કરેલાના વિસ્જ), ચિતકરેલાના (કવયિત્સ) ઉચિત કરેલાના (માલાવત્તસ) કાંઈકપાકને પ્રાપ્ત (વિવા/ઉત્તર) વિપાકને પ્રાપ્ત (૪qત્તરૂ) ફળને પ્રાપ્ત (૩qત્તસ) ઉદયને પ્રાપ્ત (ની તૈriયસ્ત ) જીવ દ્વારા કૃત (નીચે નિર્વત્તિયન્સ) જીવ દ્વારા ઉત્પાદિત ( ત્રીવેનું વરામિકલ્સ ) જીવના દ્વારા પરિણામિત (સચંા ટિorટ્સ) સ્વયમજ ઉદયને પ્રાપ્ત (નવા િિરયરસ) અથવા બીજાના દ્વારા ઉદીરણા પ્રાપ્ત (તસુમા વા કવિઝિમાળ૪) અથવા બન્ને દ્વારા ઉદીરીત (mત્તિ ધ્વ ગતિને પ્રાપ્ત કરીને તમારું વધુ) પુદ્ગલને પ્રાપ્ત કરીને (રસાસ્ત્રનામું grg) પુદગલ પરિણામને પ્રાપ્ત કરીને (વિ) કેટલા પ્રકારના (અનુમાવે) ફળ (Goળરો) કહેલ છે? (ાયમાં)! હે ગૌતમ ! (નાણાવરળિsઝલ્સ સ્મસ) જ્ઞાના વરણીય કર્મના (નીવર્સ) જીવના દ્વારા બાંધેલાના (નાવ) યાવત્ (સ્ટરિનાનં વg ) પુદ્ગલ પરિણામને પ્રાપ્ત કરીને (રવિદે અનુમાવે quળરો) દશ પ્રકારના અનુભાવ કહ્યા છે. (તંત્રી) તે આ પ્રકારે છે (પાવર) શ્રાવ્યાવરણ (ા વિIMાવળ) શ્રોત્ર વિજ્ઞાન વરણ નેત્તાવરને) નેત્રનું આવરણ (નેરાવિUTIOાવર) નેત્ર વિજ્ઞાનાવરણ (ઘાનાવર) ધ્રાણ વરણ (શાળવિઘાનાવરને) ધ્રાણ વિજ્ઞાનાવરણ (રસોવર ) રસેન્દ્રિયનું આવરણ (રવિવાળાના ) રસ વિજ્ઞાનાવરણ (સાવર) પશ ઈદ્રિયનું આવરણ (વિજાપાવર) સ્પર્શ વિજ્ઞાનાવરણ (i) જે () વેદે છે ( ૪) પુદગલને (જીવ) અથવા પદગલેને (રાપરના વા) અથવા પુદ્ગલ પરિણામને (વીસણા વા) અથવા સ્વભાવથી (ગાત્રાળ પરિણામ) પુદ્ગલેના પરિણામને (તેસિ વા ૩ur) તેમના ઉદયથી (જ્ઞાળિયબ્ધ કાટ્ટ) જાણવા ગ્યને નથી જાણતા (ાળિયામે જ જ્ઞાનરૂ) જાણવાનો ઈચ્છુક બનીને પણ નથી જાણતે (જ્ઞાનિરા વિ ળ જ્ઞાનરૂ) જાણીને પણ નથી જાણતા (કચ્છનાળીયા મવરૂ) તિરે હિત જ્ઞાનવાળા બને છે (ાણાવરળિક્કસ ક્યુસ કgi) જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી (ઈસ મા ! જાનવરબિન્ને ને) હે ગૌતમ! આ જ્ઞાનાવરણીય કર્મ છે (નાથમા ! જાનવરગિસ સ્મસ) હે ગૌતમ ! આ જ્ઞાનાવરણીય કર્મના (ત્રી વદ્ધત્સ) જીવન દ્વારા બાંધેલાના (નાવ સ્ટરિના xq) યાવત પુદગલ પરિણામને પ્રાપ્ત કરીને (દ્દેિ મજુમાવે વઘારો) દસ પ્રકારના અનુભાવ કહ્યા છે (વિસાવળિકનસ i મતે ! મસ) હે ભગવન દર્શનાવરણીય કર્મના (શીળું વસ) છવદ્વારા બાંધેલાના (નાવ સામ્બરિમાઈ રૂપ) યાવત પુદગલ પરિણામને પ્રાપ્ત કરીને (વિદે મજુમાળે રૂovો) કેટલા પ્રકારના અનુભાવ કહ્યા છે ? (ાયમા! રિસગવરીગલ્સ મૂલ્સ નો ઉદ્ધત્સ) હે ગૌતમ ! જીવ દ્વારા બદ્ધ દર્શન વરણીય કમના (નાવ ગાઢપરિણામે ઘL) યાવત મુગલ પરિણામને પ્રાપ્ત કરીને (વિદે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ Page #75 -------------------------------------------------------------------------- ________________ મનમા guતે) નવ પ્રકારના અનુભાવ કહ્યા છે (સં નહીં) તે આ પ્રકારે (ળિદા) નિદ્રા (fજા ળિદા) નિદ્રા નિદ્રા (વયા) પ્રચલા (ાયા વયા) પ્રચલા પ્રચલા (ચીની) ત્યાનધિ (વઘુટું સાવર) ચક્ષુદર્શનાવરણ (મgટૂંસળાવર) અચક્ષુ દર્શનાવરણ (મોહિ સનાં વળ) અવધિ દર્શનાવરણ ( વસ્ત્રાવળે ) કેવલ દર્શનાવરણ (a) જે (વે) વેદે છે ( વા) પુદ્ગલને ( વા) અગર પુદગલને (રારિબામંવા) અગર પુદ્ગલ પરિણામને (સવા) યા સ્વભાવથી ગાળ પરિણામં) પુદગલોના પરિણામને (તેસિંaો ૩gf') અગર તેમના ઉદયથી (વાસિવંઘા = પાસ) દેખવા ગ્યને નથી દેખતા (વારિક વિ પાસરૂ) જોવાના ઈચ્છુક હોવા છતાં નથી દેખતા (સિત્તા વિન પસટ્ટ) જેવા છતાં પણ નથી દેખતા (૩છ0ા પાવિ મવ) તિરહિત દર્શન વાળા બને છે (રરિસંવાળઝલ્સ મસ્ત ૩ઢgબં), દર્શનાવરણીય કમના ઉદયથી. (ાસ શાય! રિસજાવરને વ) હે ગૌતમ ! આ દશનાવરણ કમ છે (ઈસ શાયમાં ! રિસાવળિHસ્ત મસ નીવેળ વત્સ) હે ગૌતમ! જીવના દ્વારા બદ્ધ દર્શનાવરણીય કમના (નાવ ઋરિણાÉ qq) યાવત્ પુલ પરિણામને પ્રાપ્ત કરીને વહે ૩જીમાગે gamો) નવ પ્રકારના અનુભાવ કહેલા છે. ટીકાર્થ –ક્યા કર્મના અનુભાવ કેટલા પ્રકારના છે? આ પાંચમા દ્વારની પ્રરૂ પણા કરવા માટે કહે છે. ( શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! જ્ઞાનાવરણીય કર્મને જે જીવના દ્વારા રાગદ્વેષના પરિણામેના વશીભૂત થઈને બાંધેલા છે. અર્થાત્ કર્મરૂપમાં પરિણત કરાયેલા છે જે પૃષ્ટ થયેલ એટલે કે આત્મપ્રદેશની સાથે સંબંધને પ્રાપ્ત થયેલ છે, જે અત્યન્ત પ્રગાઢરૂપમાં બદ્ધ થયેલ છે, જે સંચિત છે અર્થાત અબાધાકાળની પછી વેદનાના યોગ્ય રૂપમાં નિષિક્ત કરેલ છે, જે ચયને પ્રાપ્ત થયેલ અર્થાત્ ઉત્તરોત્તર રિથતિઓમાં પ્રદેશ હાનિ અને રસવૃદ્ધિ કરીને સ્થાપિત કરાયેલા છે, જે ઉપચિત અર્થાત્ સમાન જાતીય બીજી પ્રકૃતિઓના દલિમાં સંક્રમણ કરીને પિચયને પ્રાપ્ત છે, જે પરિપાકની તરફ અભિમુખ થયેલ છે, જે વિપાકને પ્રાપ્ત થયેલ છે, ફલેન્મુખ થયેલ છે, ઉદયને પ્રાપ્ત થયેલ છે જે જીવ દ્વારા કૃત છે, કેમકે જીવ જ ઉપયોગ સ્વભાવ હેવાના કારણે રાગાદિ પરિણામથી યુક્ત થાય છે, બીજા નહીં અને રાગાદિ પરિણામથી યુક્ત થઈને ત્યાં જ કર્મોપાર્જિત કરે છે. આ રાગાદિ પરિણામ કર્મબંધન બદ્ધ જીવને જ થાય છે, કર્મબન્ધનના અભાવમાં રાગાદિ પરિણામ નથી થતાં, અન્યથા મુક્તજીવાત્માઓ પણ રાગાદિ પરિણામવાળા થઈ જાય, એ અભિપ્રાયથી કહ્યું છે કે કર્મબન્ધનથી બદ્ધજીવના દ્વારા જ ઉપાજિત કરાયું છે. 1 કહ્યું પણ છે–ભગવાન શ્રી મહાવીર પ્રભુના મતમાં કર્મબન્ધનથી બદ્ધજીવ જ કમેને કર્તા માને છે. પ્રવાહની અપેક્ષાએ કર્મબન્ધનથી બદ્ધજીવ અનાદિકાલિક છે. અનાદિકાલિક કર્મબંધન બદ્ધજીવ જ કર્મનો કર્તા થઈ શકે છે કે ૧}} તથા જે જ્ઞાનાવરણીય કર્મજીવના દ્વારા જ્ઞાનાવરણીયના રૂપમાં વ્યવસ્થાપિત કરેલ છે, કેમ કે કર્મબન્ધના સમયમાં પહેલાં સાધારણ કર્મવર્ગીણીના પુદ્ગલાને જ જીવ ગ્રહણ કરે છે, તત્પશ્ચાત અનાભાગક વીર્યના દ્વારા તે જ સમયે જ્ઞાનાવરણીય આદિ વિશેષરૂપમાં પારણુત કરે છે. જેમ આહારને રસ બાદ સાત ધાતુઓના રૂપમાં પારણા કરાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૬૧ Page #76 -------------------------------------------------------------------------- ________________ એ પ્રકારે કર્મચણાના પુદ્ગલેને ગ્રહણ કરીને જ્ઞાનાવરણીય આદિના રૂપમાં પરિણત કરાવવું એ જ નિવર્તન કહેવાયું છે. તથા જે જ્ઞાનાવરણીય કર્મજ્ઞાન પ્રદ્વૈષ, જ્ઞાનનિહુનવ આદિ વિશેષ કારણોથી ઉત્તરોત્તર પરિણામને પ્રાપ્ત કરાય છે, જે સ્વયમ જ ઉદયને પ્રોત થયેલ છે અથવા બીજાના દ્વારા ઉદીતિ કરાયેલ છે. અથવા સ્વ અને પર–ઉભયના દ્વારા ઉદયને પ્રાપ્ત કરાઈ રહેલ છે, તથા જે ગતિને પ્રાપ્ત કરીને કેમકે કોઈ કર્મ કઈ ગતિને પ્રાપ્ત કરીને તીવ્ર અનુભાવવાળા થાય છે, જેમકે અસાતવેદનીય કર્મ નરકગતિના વેગથી તીવ્ર અનુભાવવાળા થઈ જાય છે. નરયિકોને માટે અસાતા તદનીયકર્મ જેટલા તીવ હોય છે, તેટલા તિય વિગેરેના માટે નથી હોતાં. એ જ પ્રકારે સર્વોત્કૃષ્ટ સ્થિતિને પ્રાપ્ત અશુભકમ તીવ અનુભાવવાળા હોય છે, જેમ મિથ્યાત્વ. તથા ભવને પ્રાપ્ત કરીને કેમકે, કઈ કમ કોઈભવ વિશેષને પ્રાપ્ત કરીને પિતાનો વિપાક વિશેષરૂપે પ્રગટ કરે છે. જેમ મનુષ્ય અને તિયચ ભવના રોગથી નિદ્રા દર્શનાવરણ કર્મ પિતાનો વિશિષ્ટ અનુભાવ પ્રગટ કરે છે. તાત્પર્ય એ છે કે, કર્મને, અમુક ગતિ સ્થિતિ અને ભવને પ્રાપ્ત કરીને ત્ર્ય ઉદયને પ્રાપ્ત થાય છે. પર નિમિત્તથી પણ કમને ઉદય થાય છે, તેનું કથન કરે છેકાષ્ઠ, લેષ્ઠ, ખડૂગ આદિ પુદ્ગલેને પ્રાપ્ત કરીને પણ કર્મ ઉદયમાં આવે છે, જેમ કેઈના દ્વારા ફે કેલ કાષ્ઠલેષ્ઠ અગર બળ આદિના વેગથી અસાતા વેદનીયને અગર ક્રોધ આદિને ઉદય થઈ જાય છે. પુગલ પરિણામના વેગથી પણ કોઈ કર્મ ઉદયમાં આવે છે જેમાં ખાધેલ આહાર ન પચવાથી અસાતા વેદનીયનો અગર મદિરાપાનથી જ્ઞાનાવરણીય કર્મનો ઉદય થઈ જાય છે. તાત્પર્ય એ છે કે જે જ્ઞાનાવરણ કર્મજીવના દ્વારા પહેલા બંધાયેલું છે અને વિભિન્ન પ્રકારના નિમિત્તોનો રોગ પામીને ઉદયમાં આવેલ છે. તેના અનુભાવ (વિપાક) કેટલા પ્રકારના કહ્યા છે? શ્રીભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ! જીવના દ્વારા બદ્ધ, પૃષ્ટ, બદ્ધ સ્પર્શપૃષ્ટ, સંચિત, ચિત, ઉપચિંત, આપાઝપ્રાપ્ત, વિપાકપ્રાપ્ત, ફલપ્રાપ્ત, ઉદયપ્રાપ્ત, જીવના દ્વારા પરિણામિત પોતે જ ઉદયને પ્રાપ્ત અથવા બીજાના દ્વારા ઉદીરિત અગર બન્ને દ્વારા ઉદયમાન જ્ઞાનાવરણ કર્મની ગતિને, સ્થિતિને, ભવને, પુદ્ગલ અગર પુદ્ગલ પરિણામને પ્રાપ્ત કરીને દશ પ્રકારના અનુભાવ કહેલા છે, તે આ પ્રકારે છે– (૧) શ્રેત્રાવરણ અર્થાત્ શ્રોત્રેન્દ્રિય વિષયક પશમનું આવરણ. (૨) શ્રેત્રવિજ્ઞાનાવરણ અર્થાત્ શ્રોત્રેન્દ્રિયના ઉપયોગનું આવરણ (૩) એજ પ્રકારે નેત્રાવરણ (૪) ત્રિવિજ્ઞાનાવરણ (૫) ધ્રાણુવરણ (૬) ઘાણવિજ્ઞાનાવરણ (૭) રસાવરણ (૮) રસવિજ્ઞાનાવરણ (૯) સ્પર્શાવરણ અને (૧૦) વિજ્ઞાનાવરણ. તેમનામાંથી એકેન્દ્રિય જીવોને પ્રાયઃ શ્રેત્ર, ચક્ષુ, ઘાણ અને રસના વિષયક લબ્ધિ અને ઉપયોગ નું આવરણ થાય છે. કીજિયેને ત્રચક્ષ અને પ્રાણસમ્બન્ધી લબ્ધિ અને ઉપયાગનું આવરણ થાય છે. ત્રીન્દ્રિયોને શ્રોત્ર અને ચક્ષુવિષયકલબ્ધિ અને ઉપયોગનું શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ Page #77 -------------------------------------------------------------------------- ________________ આવરણ થાય છે. ચતુરિન્દ્રિયોને કોન્દ્રિય વિષયકલબ્ધિ તેમજ ઉપયોગનું આવરણ થાય છે. - જેમનાં શરીર કુષ્ઠ આદિથી ઉપહત થઈ ગયેલ હોય તેમને સ્પર્શેન્દ્રિય સમ્બન્ધી લબ્ધિ અને ઉપયોગનું આવરણ થાય છે. જે જન્મથી આંધળા વિગેરે છે અથવા પછીથી આંધળા-બહેરાં આદિ થઈ ગયેલ છે, તેમને ચક્ષુઈન્દ્રિય, સેન્દ્રિય આદિ ઇન્દ્રિય સંબંધી લબ્ધિ ઉપયોગનું આવરણ સમજી લેવું જોઈએ. કહી શકાય છે કે ઈન્દ્રિયના લબ્ધિ ઉપયેગાવરણ કયા પ્રકારે થાય છે? આ પ્રશ્નનો ઉત્તર આ રીતે છે. પોતે જ ઉદયને પ્રાપ્ત અથવા બીજા દ્વારા ઉદીરિત જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી ઈન્દ્રિયોની લબ્ધિ તેમજ ઉપયોગનું આવરણ થાય છે. એજ અભિપ્રાયને પ્રગટ કરતાં કહે છે—બીજાની મારફતે ફેકેલા, આઘાત કરવામાં સમર્થ કાષ્ટ, ખગ્ન આદિ પુદ્ગલ દ્વારા જ્ઞાનપરિણતિને આઘાત થાય છે. અથવા ઘણા બધા બીજાઓથી ફેંકાયેલા કાષ્ઠલેષ્ઠ આદિ નાપુદ્ગલથી જોકે જ્ઞાનને ઉપઘાત કરવામાં સમર્થ બને છે, તેનાથી પણ જ્ઞાનને ઉપઘાત થાય છે. અથવા જે ખાધેલ આહારનું પરિણામ અતિ દુ;ખજનક થાય છે, તેનાથી પણ જ્ઞાન પરિણતિનો ઉપઘાત થાય છે. અથવા સ્વભાવથી જ્યારે શીત, ઉષ્ણ, તાપ આદિરૂપ પુદ્ગલ પરિણામનું જ્યારે વેદન કરાય છે ત્યારે તેના દ્વારા ઇન્દ્રિયોને ઉપઘાત થવાથી નાનપરિણતિનો પણ ઉપઘાત થાય છે અને જીવ ઇન્દ્રિય ગોચર જ્ઞાતવ્ય વસ્તુને પણ નથી જાણી શકતો, આ જ્ઞાનાવરણીય કર્મને સાપેક્ષ ઉદય બતાવેલ છે. - હવે નિરપેક્ષ ઉદય કહે છે જ્ઞાનાવરણીય કર્મ પુદગલેના ઉદયથી જીવ જાણવા ગ્ય (ય) જ્ઞાન નથી કરી શકતો જાણવાની ઈચ્છા હોવા છતાં પણ જાણવામાં સમર્થ નથી થતાં. પહેલા જાણેલું હોય તે પણ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી પછીથી નથી જાણત જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી જીવનું જ્ઞાન તિરહિત થઈ જાય છે. ઉપસંહાર કરતાં શાસ્ત્રકાર કહે છે—હે ગૌતમ! આ જ્ઞાનાવરણીય કર્મનું નિરૂપણ કરાયું છે. જીવના દ્વારા બદ્ધ, પૃષ્ટ, બદ્ધ સંપર્શ સ્પષ્ટ, સંચિત, ચિત ઉપચિત, અપાક પ્રાપ્ત, વિપાક પ્રાપ્ત, કુલ પ્રાપ્ત, ઉદયપ્રાપ્ત જીવ દ્વારા કૃત, જીવ દ્વારા નિવર્તિત, જીવ દ્વારા પરિણુમિત, સ્વયં ઉદયને પ્રાપ્ત, બીજાના દ્વારા ઉદીરિત અથવા બને દ્વારા ઉદીયા માણ જ્ઞાનાવરણીય કર્મની આ ગતિ, સ્થિતિ, ભવ અને પુદગલ પરિણામને પ્રાપ્ત કરીને દશ પ્રકારને અનુભાવ કહેલા છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! જીવના દ્વારા બદ્ધ યાવત પુદગલ પરિણામને પ્રાપ્ત કરીને દર્શનાવરણીય કર્મને અનુભાવ કેટલા પ્રકારના કહ્યા છે ? અહી પણ યથાવત્ શબ્દથી પૃષ્ટ, બદ્ધ સ્પર્શ પૃષ્ઠ આદિ બધા પૂર્વોક્ત વિશેષણ સમજી લેવાં જોઈએ. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ Page #78 -------------------------------------------------------------------------- ________________ અનુભાવના અં સામર્થ્ય અગર પ્રભાવ છે. શ્રી ભગવાન--હે ગૌતમા જીવ દ્વારા અદ્ધ યાવન પૃષ્ટ, અદ્ધસ્પર્શી સ્પૃષ્ટ, સંચિત ચિત, ઉપચિત પાકપ્રાપ્ત, વિપાકપ્રાપ્ત, ફલ પ્રાપ્ત ઉદયપ્રાપ્તજીવના દ્વારાકૃત, જીવનાદ્વારા, નિવ તિત, જીવદ્વારા પરિણામિત, સ્વયં ઉદ્દયપ્રાપ્ત, પરદ્વારા ઉદીરિત અથવા બન્ને દ્વારા ઉદીચ માણુ, દર્શનાવરણીયની ગતિ સ્થિતિ, ભવ, પુદ્ગલ અગર પુદ્ગલ પરિણામને પ્રાપ્ત કરીને નવ પ્રકારના અનુભાવ અગર સામર્થ્ય કહેલ છે તે આ પ્રકારે છે– (૧) નિદ્રા-હલકી ઊંઘ કે જે સરલતાથી ઉડી નય, (૨)નિદ્રાનિદ્રા કઠિનતાએ ઉડનારી નિદ્રા, (૩) પ્રચલા-ખેઠા બેઠા આવનારી નિદ્રા. (૪) પ્રચલા પ્રચલા-ચાલતા-ફરતા આવનારી નિદ્રા, (૫) સ્થાન‰િ-અત્યન્ત સકિલષ્ટ કર્માણુઓના વેદન થતા આવનારી નિદ્રા, જેન આવતાં પાતાની શક્તિથી અનેક ગુણી અધિકશક્તિ મેળવીને અસાધારણ કાય કરી બેસે છે. કહ્યું પણ છે જે ઊંધથી સરલતાપૂર્વક જાગી જવાય તે નિદ્રા કહેવાય છે. ઘણી મુશ્કેલીથી જે દૂર થાય તે ગાઢ ઊંઘ નિદ્રા-નિદ્રા કહેવાય છે, બેઠે બેઠે આવનારી ઊઘ પ્રચલા કહેવાય છે. હાલતા ચાલતા આપનારી ઊંઘ પ્રચલા પ્રચલા કહેવાય છે. અને અત્યન્ત સ કલેશમય ક્રમ પરમાણુઓનુ વેદન કરતાં આવનારી નિદ્રા સ્યાન ષિ કહેવાય છે. આ સ્થાનદ્ધિ મહાનિદ્રામાં દિવસમાં વિચારેલાં કાપ્રાયઃ કરી દેવાય છે. (૬) ચક્ષુદનાવરણ–ચક્ષુદશ ન અર્થાત્ નેત્રદ્વારા થનારા સામાન્ય ઉપયોગને આવૃત્ત કરવા. (૭) અચક્ષુદ ́નાવરણ-નેત્રથા ભિન્ન અન્ય ઇન્દ્રિયા દ્વારા થનારા સામાન્ય ઉપયોગનું આવરણ. (૮) અધિ દ નાવરણ-અવધિ દર્શન ન થવું (૯) કેવલ દનાવરણ-કેવલ દર્શનને ઉત્પન્ન ન થવા દેવું. અહી પણ સ્વયં ઉદયને પ્રાપ્ત અગર ખીજાના દ્વારા ઉન્નીતિ દશનાવરણીય કર્મીના ઉદયથી ઈન્દ્રિયાની લબ્ધિ અને ઉપયોગનું આવરણ થવું પ્રતિપાદન કરે છે-બીજાનાથી ફેકેલ લાકડું, ઢેકું, ખડ્ગ આદિ પુદ્ગલ દ્વારા આઘાત ઉત્પન્ન કરવામાં સમથ થાય છે. તેનાથી દર્શોનાવરણીયના ઉપઘાત થાય છે. એ જ પ્રકારે બીજાના દ્વારા ક્ષિપ્તકાષ્ઠ આદિ પુદ્ગલને જે આઘાત કરવામાં સમથ થાય છે. તેમનાથી દૃન પરિણામના ઉપદ્માત થાય છે. જીવ તેમનુ વેદન કરે છે. જે ભક્ષિત પાણી રસાદિ આહાર પુદ્ગલાના પરિણામ ઘણુ દુ:ખજનક પ્રતીત થાય છે. તેનાથી પણ દશ ન પિ ણામને પ્રતિઘાત થાય છે એ પ્રકારૢ સ્વભાવથી પુદ્ગલાના જે શીતઉષ્ણ આતા આદિરૂપ પુદ્ગલ પરિણામ છે, તેમને જ્યારે વેદન કરાય છે, ત્યારે ઇન્દ્રિયમાં ઉપઘાત ઉત્પન્ન થવાથી દર્શન પરિણતિના પણ ઉપઘાત થાય છે. એ કારણે જીવ દૃષ્ટવ્ય અર્થાત્ જોવા યાગ્ય ઇન્દ્રિય ગેાચર વસ્તુને પણ નથી દેખતે, આ સાપેક્ષ દર્શનાવરણીય કર્મીના ઉય પ્રતિપાદન કરાયા છે. હવે નિરપેક્ષ દર્શનાવરણતા ઉદયનું પ્રરૂષણ કરે છે.—— શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૬૪ Page #79 -------------------------------------------------------------------------- ________________ વિપાકમા દર્શનાવરણીય કર્મપુદ્ગલેના ઉદયથી દષ્ટ વસ્તુ પણ દષ્ટિગોચર નથી થતી. દર્શનની ઈચ્છા થવા છતાં જીવ દર્શન પરિણામના ઉપઘાતને કા ણે દેખી નથી શતે. પહેલ લા જઈને પણ દશે નાવરણીય કમના ઉદયને કારણે પછીથી નથી દેખી શકતે. દશનાવરર્ણય કર્મના ઉદયથી દર્શનગુણુ તિરોહિત થઈ જાય છે. હવે પ્રકૃત વિષયને ઉપસંહાર કરે છે– હે ગૌતમ ! જીવના દ્વારા બદ્ધ, પૃષ્ટ, બદ્ધસ્પર્શ પૃષ્ય, સંચિત, ચિત, ઉપચિત, આપાકપ્રાપ્ત, ફલપ્રાપ્ત, ઉદયપ્રાપ્તિ, છવદ્વારા કૃત, છવદ્વારા નિર્વતિત, જીદ્વારા પરિણત, સ્વયં ઉદયને પ્રાપ્ત, બીજા દ્વારા ઉંદીરિત અથવા બન્ને દ્વારા ઉદીર્યમાણ દર્શનાવરણીય કર્મની આ ગતિ, સ્થિતિ, ભવ, પુદ્ગલ તેમજ પુલ પરિણામને પ્રાપ્ત કરીને નવ પ્રકાર અનુભાવ કહ્યો છે. સૂ. પા સાતાવેદનીયાદિ કર્માનુભાવ કા નિરૂપણ સાતા વેદનીય કર્મના અનુભવ શબ્દાર્થ :-(સાયવેળઝયલ્સ જે મેતે ! સ્મસ વીષે વધસ) જીવ દ્વારા બાંધેલા સાતાવેદનીય કર્મના (નવ) યાવત્ (રારિબા 3g) પુદ્ગલ પરિણામને પ્રાપ્ત કરીને (વિદે) કેટલા પ્રકારના (મજુમાવે) અનુભવિ (qvm) કહ્યા છે? (તોયમા ! સાવાનિઝસ Hસ નીવેvi વદ્ધરસ) હે ગૌતમ ! જીવદ્વારા બદ્ધસાતા વેદનીય કર્મના (ાવ) યાવત્ (ગયિ મજુમાવે Homો) આઠ પ્રકારના અનુભાવ કહ્યા છે. (ત નહીં) તે આ પ્રકારે (મguળા સદ્દા) મનહર શબ્દ (મgoori હવા) મનહર રૂ૫ (મgઇMI નયા) મનોહર ગંધ (મguળા રસા) મનોહર રસ (મrouT સા) મને જ્ઞસ્પર્શ (મનોસુયા) મનનું સુખ (વયસુયા) વચનનું સુખ (ાયહુદયા) કાયનું સુખ. (i) જેને () વેદે છે (પૂજારું વા) પદૂગલને ( વા) અગર પુદ્ગલોને (વોરાપરિણામે વા) અગર પુદ્ગલેના પરિણમનને (વીસરી વા પોઝા રામ) સ્વભાવથી પુદ્ગલેના પરિણામને. તેહિં વા તેમના ઉદયથી (સાયાવેનિન્ન કન્ન વૈ3) સતાવેદનીય કર્મને વેદે ( સ | મા! કાયા ને વ) હે ગૌતમ ! આ સાતા વેદનીય કર્મ છે. (ga[ mોચમા) હે ગૌતમ! આ (સાયાવેગિન્નસ જ્ઞાવ મટ્ટવિટ્ટે મજુમાવે nomજો) સાતવેદનીયન યાવત આઠ પ્રકારના અનુભવ કહ્યા છે. (રસાયવેનિઝરૂ i મંતે ! મૂસ) હે ભગવન! અસાતાદિનીય કર્મના (નીવેf) જીવના દ્વારા (તદેવ પુછો ?) એ જ પ્રકારે પૂર્વવત્ પ્રશ્ન (ઉત્તર વ) અને ઉત્તર (નવ) વિશેષ (મમroviાસા) અમનોજ્ઞ શબ્દ (જ્ઞાવે વાવયા) યાત કાયનું દુઃખ (ga i mોયમા! મસાલા રેક્ટિ મૅ) હે ગૌતમ! આ અસાતવેદનીય કર્મ છે. (ga i ગોયમા ! મનાયવેળma વાવ અવિદે અનુમો પૂowારો) હે ગૌતમ! આ અસાતાનનીય કર્મના યાવત આઠ પ્રકારના અનુભાવ છે. (મોખરૂ મેતે ! મેમરસ જીવેળું વસ્ય) હે ભગવન્જીવના દ્વારા બાંધેલા મેહનીય કમના (વાવ) યાવત (ક્ષવિદે મજુમાડો guળરો ?) કેટલા પ્રકારના અનુભાવ કહ્યા છે? (જયમા ! મોનિક્સ ઝૂસ નીચે વરસ) જીવન દ્વારા બાંધેલા મોહનીય કર્મના (નવ) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૬૫. Page #80 -------------------------------------------------------------------------- ________________ થાવત્ (વિદે મજુમાવે gooો ?) કેટલા પ્રકારના અનુભાવ કહ્યા છે? (તોયમાં! મોનિકસ મસ્ત નીૉ વસ) જીવના દ્વારા બાંધેલા મેહનીય કર્મના (વાવ) યાવત્ (વિહે મજુમા gurો) પાંચ પ્રકારના અનુભાવ કહ્યા છે (ત નહીં) તે આ પ્રકારે (સમૂત્તળિ) સમ્યકૃવેદનીય ( મિત્તવેજો) મિથ્યાત્વ વંદનીય (સમામિજીવો નિજો) સમ્યફમિથ્યાવ વેદનીય (સાયોજિન્ને) કષાય વેદનીય (નો સાચોયન્નેિ ) નો કષાય વેદનીય. ( ) જે વિદે છે. (પગારું વ) પુદ્ગલને (વો વા) અથવા પુદ્ગલેને (વરાછરિણામે વા) અગર પુદગલ પરિણામને (વીસા યા) યા સ્વભાવથી (વરાળ વરિH) પુદગલોના પરિણામોને, (તેસિંવ ૩viળ) તેમના ઉદયથી (પોાિ • તેવા ) મેહનીય કર્મને વેદે છે (ga m વોચમા ! મોન્નિલ્સ ) હે ગૌતમ! આ મહનીય કર્મના (પંવિદે અનુમાવે વારો) પાંચ પ્રકારના અનુભાવ કહ્યા છે. (માસ્ત મંતે કમ્પક્સ) હે ભવન ! આયુકર્મને (નીવેof') જીવ દ્વારા (તદેવ પુછા) એ જ પ્રકારને પ્રશ્ન (ગોયમા! માયન્સ નું મસ ની વસ્ત) હે ગોતમ ! છવદ્વારા બાંધેલા આયુકર્મને (ાવ રવિદે અનુમાવે વઘારે) યાવત્ ચાર પ્રકારના અનુભાવ છે, (તંગા) તે આ પ્રકારે (રયાકા) નરકાયુ (તિરિયા) તિર્યંચાયુ (નgવાયT) મનુષાયુ (હેવાસા) દેવાયુ. (વં વેફે વોના વા) જે વેદે છે પુદગલને (ાટે વા) અગર પુદગલોને (વરપુરિનામવા) અગર પુદગલ પરિણામને (વીસણા વા ના પરિણાનં) અથવા સ્વભાવથી પુદગલ પરિણામને. (તેસિંહા ) તેમના ઉદયથી (માકાંમં વે) આયુકર્માને જાણે છે (gણ તોય ! માષg ) હે ગૌતમ! આ આયુષ્યકમ છે (Uસાં નવમા ! મારૂક્ષ્મણ બાદ રવિદે અનુમાવે goળો) હે ગૌતમ! આ આયુકર્મના યાવત્ ચાર પ્રકારના અનુભાવ કહ્યા છે. (સુદામરસ મતે Hણ) હે ભગવન્! શુભનામ કમના (વીવે) આવારા () પ્રશ્ન (નોયHI ! મુકામસૂઇ વજ્જર) શુભનામ કર્મના (વીવેf) છવદ્વારા (વાવ) યાવત્ (વંડસવિદ્દે મજુમાવે વારો) ચૌદ પ્રકારના અનુભાવ કહ્યા છે. (સં =ા) તે આ પ્રકારે (É સT) ઈષ્ટશબ્દ (દૃા જવા) ઈષ્ટરૂપ ( બંધા) ઈષ્ટ ગંધ (ા રસા) ઈષ્ટરસ ( IIT) ઈટસ્પર્શ (૨૬) ઈષ્ટગતિ (ફા ફિં) ઈષ્ટસ્થિતિ (દે શ્રાવો) ઈટલાવણ્ય (ઉષા નસો વિર) ઈષ્ટ યશઃ કીતિ ( દાનHવસ્ત્રથીરિય પુરિસર ઘરમૈ) ઇષ્ટ, ઉત્થાન, કર્મ,બલ, વીર્ય, પુરૂષકાર પરાક્રમ (દસ) ઈબ્દસ્વરતા (સરસરા) કાન્તપસ્વરતા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ Page #81 -------------------------------------------------------------------------- ________________ (વિયસરયા) પ્રિયસ્પરતા (મનુસ્લયા) મનેાજ્ઞવરતા. (લવે પોળવા) જે પુદગલને વેદે છે (જ્ઞેશš વા) પુદગલાને (પોસ્ટ વરિનામ વા) અગર પુત્તુગલ પરિણામા (વીસસા વા) સ્વભાવથી (શાળ રિખામ) પુદગલાના પરિણામને. (લેસિયા સફ્ળ) તેમના ઉદયથી (સુમળામાંં મ્મ') શુભનામ કમ તે (વે) વેદે છે (સ ન શોયમા ! સુનામ મ્ભે) હે ગૌતમ ! આ શુભનામ કમ છે (સળ' ગોયમા ! સુનામસ્સ યુમ્મસ્સ નાવ વણવિદ્ અનુમાવે વારો) હે ગૌતમ ! આ શુભનામ કર્મીના યાવત્ ચૌદ પ્રકારના અનુભાવ કહ્યા છે. (દુઃનામસ્સ ન મતે ! પુજ્જા) હે ભગવન ! અશુભનામ કર્મના અનુભાવ સબન્ધી પૃચ્છા ! (તોયમા! દ્વંદ્વેવ) હે ગૌતમ ! એ જ પ્રકારે (નવ) વિશેષ (મનિષ્ઠા સત્તા) અનિષ્ઠશબ્દ (વાવ) યાવત્ (હીળસ્કરા) હીનસ્વતા (ટીમ્સયા) દીનસ્વરતા (મતસ્કરયા) અકાન્ત સ્વરતા (ન) જે (વેવેર) વેદે છે (સેસ ત વેવ) શેષ તેમ જ છે (વાવ) યાવત (ચવિષે અનુમાવે વારો) ચોદ પ્રકારના અનુભાવ કહ્યા છે. (ઉષાનોયલ્સ ળ મતે !મ્મસ) હે ભગવન્ ! ઉચ્ચ ગોત્ર કન (જ્ઞીવેળ` જીવદ્વારા (પુજ્જા) પ્રશ્ન (પોયમા ! ઉન્નાોયલ્સ કમ્મસ નીવેળ વદલ્સ) જીવદ્વારા ખદ્વે ઉચ્ચગેાત્રકમ ના (ના) યાવત્ (અવિષે અનુમાવે વારો) આઠ પ્રકારના અનુભાવ કથા છે. (ત્ત'નહા) તે આ પ્રકારે (નાવિસિયા) જાતિની વિશિષ્ટતા (વિસિદયા) કુલનો વિશિટતા (વવિસિકયા) ખળની વિશિષ્ટતા (વવિસિયા) રૂપની વિશિષ્ટતા (તનિસિયા) તપ વિશિષ્ટતા (સુર્ય વિશિવા) શ્રુતની વિશિષ્ટતા (ામ વિસિટ્ટયા) લાભ વિશિષ્ટતા (રૂમ્સરિય વિસિદયા) ઐશ્વયની વિશિષ્ટતા. (=વેવેક્ વોમાસું થાપાએ વાવોપરિનામ વા) જે પુદ્ગલને પુદ્ગલાને યા પુદ્ગલ પરિણામાને વેદે છે (વીસાવા) અથવા સ્વભાવથી (શાળ પરિળામ) પુદગલાના પરિણામને (તેસિવા સદ્દા) તેમના ઉડ્ડયથી (વાવ) યાવત (મવિષે અનુમાવે વારો) આઠ પ્રકારના અનુભાવ કહ્યા છે. एव (નીયાળોયલ્સ [ મતે !) હે ભગવન્ ! નીચ ગેાત્રની (પુરા) પૃચ્છા (નોયમા ! તુ ચેવ) હે ગૌતમ ! એજ પ્રકારે (નવર) વિશેષ (નાવિદ્દીળયા) જાતિની હીનતા (જ્ઞાવ ફરિય વિહીનયા) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૬૭ Page #82 -------------------------------------------------------------------------- ________________ યાવતુ ઐશ્વ ની વિહીનતા. (લવેટેડ વોયા ં વા પોશણે ના પોÜરિળામ વા) જે વેદે છે, પુદ્દગલને, કે પુદ્દગલાને અથવા પુદ્ગલના પરિણામને (વીત્તસાવા) અગર સ્વભાવથી (પોળહાળું પરિનામ) પુદૂંગલાના પરિણામને. (તેસિયા કુવા) તેમના ઉદ્ભયથી (જ્ઞાવ) યાવત (મટૂવિદે અનુમાવે વારો) આઠ પ્રકારના અનુભાવ કહ્યા છે. (અંતરાયસ્સ નું તેમ્પસ) હે ભગવન્ ! અંતરાય કર્મીના (વીવેળ) જીવદ્વારા (પુજ્જા) પ્રશ્ન (નોયમા અંતરાઽયસ્સ નમ્મસ) હે ગૌતમ! અન્તરાય કતા (વીવેન વજૂસ્સ) જીવના દ્વારા બાંધેલાના (નવ) યાવત્ (પંચવિષે અનુમાને વળરો) પાંચ પ્રકારના અનુભાવ કહ્યા છે (ત' ના) તે આ પ્રકારે (વાળતરા) દાનમાં વિઘ્ન (મ` તરા) લાભમાં વિઘ્ન (મોળતરા) ભાગમાં વિઘ્ન (મોતા) ઉપભાંગમાં વિઘ્ન (વીયિતા) વી'માં વિઘ્ન, ( વેવેફ પોળ) જે પુદગલને વેદે છે (નવ) યાવત્ (વીસાવા) અથવા સ્વભાવથી (વાછાળ નામ) પુદગલાના પરિણામને. (તેસિયા સવળ) તેમના ઉદયથી (અંતરાય મ ગેલેક્) અન્તરાયકને વેદે છે ( સળ (નોયમા! અંતરા મેં) હે ગૌતમ ! એ અન્તરાય કર્યાં છે (ડ્સ ૫ નોયમા ! ગાવ પંચવિષે અનુમાવે) હે ગૌતમ ! આ ચાવત્ પાંચ પ્રકારના અનુભાવ (વળો) કહ્યા છે (ફફવાવળાÇ તેવીસફતમ્મસ્સ વયસ્ક વટનો કટ્સ) ઈતિ પ્રજ્ઞાપનાના તેવીસમા પદના પ્રથમ ઉદ્દેશક સમાપ્ત. II સૂ. ૬ ॥ ટીકાથ —હવે સાતાર્વેન્દ્વનીય આદિકર્માંના અનુભાવનું નિરૂપણ કરાય છે. : શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્! જીવના દ્વારા બાંધેલા યાવત્ સ્પષ્ટ, અદ્ધ સ્પ સ્પષ્ટ, સંચિત, ચિત, ઉપચિત, આયાકપ્રાસ, વિપાકપ્રાપ્ત, ફલ પ્રાપ્ત, ઉદય પ્રાપ્ત, જીવ દ્વારા કૃત, જીવ દ્વારા નિવત્ત, જીવ દ્વારા પરિણામિત, સ્વયં ઉડ્ડયને પ્રાપ્ત અથવા ખીજા દ્વારા ઉદીતિ, યા અન્ને દ્વારા ઉદીમાણ સાતાવેદનીય કર્મીની ગતિને પ્રાપ્ત કરીને, સ્થિતિને પ્રાપ્ત કરીને, ભવને પ્રાપ્ત કરીને પુદ્ગલને પ્રાપ્ત કરીને અથવા પુદ્ગલ પરિણામને પ્રાપ્ત કરીને કેટલા પ્રકારના અનુભાવ કહ્યા છે ? શ્રીભગવાન ઉત્તર આપે છે હું ગૌતમ ! જીવના દ્વારા બુદ્ધ, સ્પષ્ટ, બદ્ધ સ્પર્શ, પૃષ્ટ, સંચિત, ચિત, ઊપચિત, આદિ પૂોકત વિશેષણા વાળા સાતાવેદનીય ક્રમના અનુભાવ આઠ પ્રકારના કહેલા છે. તે આ પ્રકારે છે. (૧) મનેાહર વીણાવેણુ આદિના શબ્દોની પ્રાપ્તિ (૨) મનેાહર રૂપાની પ્રાપ્તિ (૩) મનેાજ્ઞ કપૂર અત્તર આદિ સુગંધીની પ્રાપ્તિ (૪) મનેાન સુસ્વાદુ રસની પ્રાપ્તિ (૫) મનેાહર સ્પર્ધાની પ્રાપ્તિ (૬) મનનુ સુખી પણું (૭) વચનનું સુખી પણું (૮) કાયાનું સુખી પણું. આ આઠે અનુભાવાની પ્રાપ્તિ જીવા તે સાતાવેદનીય કમના ઉદયથી થાય છે. તેથી સાતાવેદનીય કાઁના અનુભાવ આઠ પ્રકારના કહેલા છે. હવે પરતઃ અર્થાત્ પર નિમિત્તથી સાતાવેદનીય કર્મના ઉદયનું કથન કરાય છે. જે માલા ચંદન આદિ પુદ્ગલા વેદાય છે, અથવા જે માલા ચન્દન આદિ ઘણા પુદ્ગલેને વેદાય છે, અગર દેશ, કાળ, વય, તેમજ અવસ્થાના અનુ રૂપ આહાર પરિણામ રૂપ પુદગલ પરિણામ વેદાય છે, અથવા સ્વભાવથી પુટ્ટુગલાના શીત, ઉષ્ણ, આતપ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૬૮ Page #83 -------------------------------------------------------------------------- ________________ આદિની વેદના ના પ્રતિકાર માટે યથાવસર અભિલષિત પુદ્ગલ પરિણામને વેદાય છે, તેથી મનને સમાધિ-પ્રસન્નતાની પ્રાપ્તિ થાય છે, આ સાતાદનીય કર્મના અનુભાવ છે. - તાત્પર્ય એ છે કે સાતાદનીય કર્મના ફલ સ્વરૂપ સાતા-સુખનું સંવેદન થાય છે. એ પરનિમિત્તથી સાતા વેદનીય કર્મના ઉદય કહ્યો. હવે તેને સ્વત: ઉદયનું વર્ણન કરવામાં આવે છે. સાતવેદનીય કર્મને ઉદય થતાં મને શબ્દના વગર પણ ક્યારેક કયારેક સાતાનું છેદન થાય છે. જેમ નારક જીવ તીર્થકર ભગવાનને જન્મ થતાં થોડા સમય પયન્ત સુખનું છેદન કરે છે. આ વિષયનો ઉપસંહાર કરતાં કહે છે કે... હે ગૌતમ ! આ સાતવેદનીય કર્મ કહેવામાં આવ્યું છે. અને છેવ દ્વારા તે બદ્ધ, પૃષ્ટ, બદ્ધપર્શ પૃષ્ણ, સંચિત, ચિત, ઉપચિત, આપાક પ્રાપ્ત, વિપાક પ્રાત, ફલ પ્રાપ્ત, છવદ્વારા નિર્ધાતિંત છવ દ્વારા પરિણામિત, સ્વયં ઉદયને પ્રાપ્ત થયેલ, બીજાનાથી ઉદય પ્રાપ્ત થયેલ અથવા બન્ને દ્વારા ઉદીર્ય માન સાતા વેદનીય કર્મના ગતિ, સ્થિતિ, ભવ, પુગલ, અને પુગલ પરિણમના નિમિત્તથી થનારો અનુભાવ આઠ પ્રકારના કહેવામાં આવેલ છે. - ગૌતમસ્વામી–હે ભગવત જીવથી બદ્ધ, સ્પષ્ટ, વિગેરે વિશેષણોથી યુક્ત આસાતા વેદનીય કર્મનો અનુભાવ કેટલા પ્રકારને કહેવામાં આવેલ છે ? ભગવાન–હે ગૌતમ! સાતવેદનીય કર્મના વિપાકની સરખે અસાતા વેદનીય કર્મને પણ વિપાક સમજી લે. એ રીતે જે વિષ, શસ્ત્ર કટક વિગેરે પુદ્ગલને વેચવામાં આવે છે, જે ઘણું વિષ, શસ્ત્રાદિ પુદલેનું વેદન કરવામાં આવે છે. અપથ્ય આહાર રૂપ જે પુઠ્ઠલ પરિણામનનું વેદન કરવામાં આવે છે. અથવા સ્વભાવથી યથાકાળે થનારા અનિષ્ટ શીત, ઉsણ, તડકા વિગેરે રૂપે પુગલ પરિણામનું જે વેદન કરાય છે. તેનાથી મનને અસમાધિ થાય છે. તેથી તને અસાતા વેદનાને અનુભાવ કહેવામાં આવેલ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે–અસાતા વેદનીય કર્મના ઉદયથી અસાતા–દાખ રૂ૫ ફળની પ્રાપ્તિ થાય છે. આ પરતઃ અસાતવેદનીય કર્મના ઉદયનું પ્રતિપાદન કરવામાં આવેલ છે. હવે સ્વતઃ ઉદયનું કથન કરવામાં આવે છે–અસાતા વેદનીય કપુદ્ગલોના ઉદયથી દુઃખનું પેદન થાય છે. અસાતા વેદનીય કર્મના અનુભાવ સાતવેદનીય કર્મને સમાન જ છે. પરંતુ તેનાથી વિપરીત અસાતવેદનીય કર્મના ઉદયથી અમનેશ શબ્દનું, અનિષ્ટ રૂપનું, અરમણીય ગધનું અપ્રિયરસનું અને અકમનીય સ્પર્શનું વેદન કરવું પડે છે, તેના ઉદયથી માનસિક, વાચિક અને કાયિક દુઃખની પ્રાપ્તિ થાય છે. હે ગૌતમ ! આ અસાતવેદનીયકમ કહેલાં છે અને આ અસાતા વેદનીય કર્મના આઠ પ્રકારના અનુભવ પણ કહ્યા છે. શ્રી ગૌતમસ્વામી–ભગવાન ! જીવના દ્વારા બાંધેલા, સ્પષ્ટ કરેલા, બદ્ધ સ્પર્શ પૃષ્ટ, સંચિત, ચિત, ઉચિત, આપાઝપ્રાપ્ત, વિપાઠપ્રાપ્ત, ફલપ્રાપ્ત, ઉદય પ્રાદત જીવ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ Page #84 -------------------------------------------------------------------------- ________________ દ્વારા કૃત, જીવ દ્વારા નિર્વર્તિત, પરિણમત, સ્વયે ઉદયને પ્રાપ્ત અન્ય દ્વારા ઉદીરિત, બને દ્વારા કદીયુંમાણ મેહનીય કર્મની ગતિ, સ્થિતિ ભવ, પુદ્ગલ, અગર પુદ્ગલ પરિણામના આધારથી થનારા અનુભાવ કેટલા પ્રકારના કહ્યા છે? - શ્રી ભગવાન–હે ગૌતમ ! જીવ દ્વારા બદ્ધ યાત્ સ્પષ્ટ, બદ્ધ સૃષ્ટ, યાત્ મેહનીય કુમના અનુભાવ પાંચ પ્રકારના કહ્યા છે. - તે આ પ્રકારે છે (૧) સમ્યકત્વ વંદનીય, (૨) મિથ્યાત્વ વેદનીય (૩) સમ્યગ્ર મિથ્યાત્વ વેદનીય (૪) કષાયવેદનીય અને (૫) નાકષાય વેદનીય. જે મોહનીય કર્મ સમ્યક્ત્વ પ્રકૃતિના રૂપમાં વેદન કરવા યોગ્ય થાય છે, તે સમ્યક વેદનીય કહેવાય છે. એ જ પ્રકારે જે મિથ્યાત્વના રૂપમાં વેદન કરવા યોગ્ય તે મિથ્યાત્વ વેદનીય કહેવાય છે. એ જ રીતે આગળ પણ સમજી લેવું જોઈએ. તાત્પર્ય એ છેકે જેનું વેદના થતાં પ્રથમ આદિ પરિણામ ઉત્પન્ન થાય છે, તે સમ્યકત્વ વેદનીય છે. જેનું વેદના થતાં અદેવ આદિમાં દેવ આદિની બુદ્ધિ ઉત્પન્ન થાય છે, તે મિથ્યાત્વ વેદનીય છે. જેનું વેદના થતાં મળતું સમ્યક્ત્વ-મિથ્યાત્વ રૂપ પરિણામ ઉત્પન્ન થાય છે તે સમ્યક્ત્વ મિથ્યાત્વ વેદનીય છે. જેનું વેદના થતાં ક્રોધાદિ પરિણામનું કારણ બને છે, તે કષાય વેદનીય છે. જેનું વદન હાસ્ય આદિનું કારણ બને તે નોકષાય વેદનીય છે. હવે પરમત મેહનીય કર્મના ઉદયનું કથન કરે છે – જે પુદગલ વિષય પ્રતિમા આદિને અથવા ઘણુ પુદ્ગલ વિષને વેદન કરાય છે, અથવા જે પુદ્ગલ પરિણામને, જે કર્મ પુદ્ગલ વિશેષને ગ્રહણ કરવામાં સમર્થ થાય તેમજ દેશ કાળના અનુરૂપ આહાર પરિણામ રૂપ હોય વેદન કરાય છે. કેમકે બ્રાહી ઔષધિ આદિના આહાર પરિણામથી જ્ઞાનાવણીય કર્મના વિશિષ્ટ પશમ જોવામાં આવે છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ Page #85 -------------------------------------------------------------------------- ________________ તેનાથી પ્રતી થાય છે કે આહારના પરિણામ વિશેષથી પણ કદાચિત કર્મ પુદ્ગલોમાં વિશેષતા આવે છે. કહ્યું પણ છે– કર્મોના ઉદય, ક્ષય ક્ષયપશમ તેમજ ઉપશમ કહ્યા છે, તેઓ પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ. અને ભાવ તેમજ ભવનું નિમિત્ત પામીને થાય છે. પેલા સ્વભાવથી જે પુદ્ગલ પરિણામના જેમ અત્રિવિકારાદિનું વેદન કરાય છે. જેના કારણે મનુષ્યને એ વિવેક ઉત્પન્ન થાય છે કે, માનવોનું આયુ શરદઋતુના વાદળની સમાન. સંપત્તિ પુધિપતવૃક્ષના સારની સમાન છે, અને વિષયેના ઉપગ સ્વપ્નના ઉપભેગની સમાન છે. વાસ્તવમાં આ જગતમાં જે પણ રમણીય દેખાય છે, તે કેવળ કલ્પના માત્ર જ છે ? તથા પ્રશમ આદિને કારણભૂત જે કઈ બીજાના દન કરે છે, તેના પ્રભાવથી સમ્યકત્વવેદનીય આદિ મેહનીય કર્મને વેદે છે, અર્થાત્ સમ્યક્ત્વ વેદનીયનું ફળ પ્રશમ આદિનું વેદન કરે છે, એ પ્રકારે પરત મેહનીય કર્મના ઉદયનું પ્રતિપાદન કરાયું છે. હવે સ્વતઃ ઉદયનું પ્રતિપાદન કરે છે ; તે સમ્યક્રવ વેદનાથ આદિ કર્મ પુદ્ગલેના ઉદયથી મેહનીય કર્મનું વદન કરાય છે. અર્થાત્ પ્રશમદિરૂપ ફળનું વદન થાય છે. હબે પ્રકૃત વિષયને ઉપસંહાર કરે છે–હે ગૌતમ! જીવના દ્વારા બદ્ધ, પૃષ્ટ, બદ્ધસ્પર્શ સ્પષ્ટ, સંચિત, ચિત, ઉપચિત, યાવત્ મોહનીય કર્મના પાંચ પ્રકારના વિપાક રહ્યા છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! છવદ્વારા બદ્ધ, પૃષ્ઠ. બદ્ધસ્પર્શપૃષ્ટ, સંચિત, ચિત, ઉપચિત આપાઝપ્રાપ્ત, વિપાકમાપ્ત, ફલપ્રાપ્તિ, ઉદયકાત, જીવ દ્વારા કૃત નિર્વતિત, પરિણામિત, સ્વયં ઉદયને પ્રાપ્ત, બીજાના દ્વારા ઉદીતિ અથવા બનેના દ્વારા ઉદીયુંમાણ આયુકર્મના અનુભાવ કેટલા પ્રકારના કહ્યા છે? શ્રી ભગવન–હે ગૌતમ! જીવધારા બદ્ધ યાવત્ આયુકર્મના અનુભાવ ચાર પ્રકારના કહ્યા છે. તે ચાર પ્રકારના અનુભાવ આ પ્રમાણે છે-(૧) નેરકાયુ (૨) તિર્યંગ્યાનિકાયુ (૩) મનુષ્પાયુ અને (૪) દેવાયુ. હવે પરતઃ આયુકર્મના ઉદયનું પ્રતિપાદન કરે છે–આયુનું અપર્વતન કરવામાં સમર્થ જે શસ્ત્ર આદિ પુદ્ગલનું વદન કરાય છે અથવા જે શસ્ત્ર આદિ ઘણા પુદ્ગલોના વેદન કરાય છે, અથવા વિષ તેમજ અન આદિ પરિણામરૂપ મુદ્દામાલ પરિણામનું પેદન કરાય છે અથવા સ્વભાવથી આયુનું અપવર્તન કરનારા શીત ઉષ્ણ આદિરૂપ પુદ્ગલ પરિણામનું વેદન કરાય છે, તેનાથી ભૂજ્યમાન આયુનું અપવર્તન થાય છે. એ પ્રકારે આયુકર્મનું પરતઃ ઉદયનું નિરૂપણ કર્યું. - હવે તેના સ્વતઃ ઉદયની પ્રરૂપણા કરાય છે નરકાયુકર્મ આદિના પુદ્ગલેના ઉદયથી નારકાયુ આદિ કર્મનું વેદન કરાય છે. ઉપસંહારમાં કહ્યું છે- હે ગૌતમ ! આ આયુકર્મનું સ્વરૂપ કહેલું છે. આ જીવના દ્વારા બદ્ધસ્કૃષ્ટ, બદ્ધપર્શપૃષ્ટ, સંચિત ચિત, ઉપચિત આદિ વિશેષણવાળા આયુકર્મના ચાર પ્રકારના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૭૧ Page #86 -------------------------------------------------------------------------- ________________ અનુભાવ કહેલા છે નામકર્મના બે ભેદ છે–શુભનામ કર્મ અને અશુભ નામકર્મ. પ્રથમ શુભ નામકર્માની પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમ સ્વામી-હે ભગવન! જીવ દ્વારા બદ્ધ, પૃષ્ટ, બદ્ધપશસ્પષ્ટ, સંચિત, ચિત ઉપચિત, આપામ્રાપ્ત, વિપાકમાપ્ત, ફલપ્રાપ્ત, ઉદયપ્રાપ્ત સ્વયં ઉદયમાં આવેલા બીજાના દ્વારા ઉદરિત, અથવા બન્ને દ્વારા ઉદીયાણ શુભ નામકર્મના અનુભાવ કેટલા પ્રકારના કહ્યા છે? શ્રીભગવાન-હે ગૌતમ! જીવના દ્વારા બદ્ધ, સ્પષ્ટ થાવત્ શુભનામ કર્મના વિપાક ચૌદ પ્રકારના કહ્યા છે. તે આ પ્રકારે છે- (૧) ઈટશબ્દ (૨) ઈટરૂપ (૩) ઈષ્ટગંધ (૪) ઈન્ટરસ (૫) ઈષ્ણસ્પર્શ (૬) ઈટગતિ (૭) ઈષ્ટરિથતિ (૮) ઈટલાવણ્ય (૯) ઈષ્ટ યશકીતિ (૧૦) ઈષ્ટ ઉત્થાન, કર્મ, બલ, વીર્ય, પુરૂષકાર, પરાક્રમ (૧૧) ઈષ્ટ સ્વરતા (૧૨) કાન્તસ્વરતા (૧૩) પ્રિય સ્થરતા અને (૧૪) મનોજ્ઞસ્વરતા. ઈબ્દનો અર્થ છે અભિલષિત, નામકર્મનું પ્રકરણ હોવાથી અહીં પિતાના જ શબ્દ આદિ સમજવા જોઈએ. ઈષ્ટગતિને અભિપ્રાય છે- દેવગતિ અને મનુષ્યગતિ અથવા હાથી જેવી ઉત્તમચાલ, ઇષ્ટસ્થિતિનો અર્થ છે. ઇષ્ટ અને સહજ સિંહાસન આદિપર આરોહણ રૂપસ્થિતિ. કાન્તિવિશેષને લાવણ્ય કહે છે અથવા કુંકુમ આદિના વિલેપનથી ઉત્પન્ન થનારી સુંદરતાને લાવણ્ય કહે છે. વિશિષ્ટ પરાક્રમ પ્રદર્શિત કરવાથી થનારી ખ્યાતિને યશ કહે છે. અને દાનપુણ્ય આદિથી થનારી ખ્યાતિ કીતિ કહેવાય છે. શરીર સમ્બન્ધી ચેષ્ટા ઉત્થાન છે, ભ્રમણ, રેચન, આદિને કર્મ કહે છે, શારીરિક શક્તિને બળ, આત્માથી ઉત્પન્ન થનાર સામર્થ્યને વર્ય, આત્મજન્ય અભિમાન વિશેષને પુરુષાકાર, અને પોતાના કાર્યમાં સફળતા પ્રાપ્ત કરનારા, પુરૂષાર્થને પરાક્રમ કહે છે, વીણા આદિના સમાન વલભસ્વર ઈષ્ટ સ્વર કહેવાય છે. કોયલના સ્વરની સમાન કમનીય રવર કાન્તરવર કહેવાય છે. ઈષ્ટસિદ્ધિ આદિ સમ્બન્ધી સ્વરના સમાન જે સ્વર વારંવાર અભિલાષણય થાય તે પ્રિયસ્વર છે. વાંછિત લાભ આદિના સમાન જે સ્વર સ્વાશ્રયમાં પ્રતીતિ ઉત્પન્ન કરનાર થાય તે મનોજ્ઞ સ્વર કહેવાય છે. સર્વત્ર ભાવને સૂચિત કરવાને માટે “તા” પ્રત્યય જોડેલો છે. હવે શુભ નામકર્મના ઉદયનું પ્રતિપાદન કરે છે – વીણુ, વિષ્ણુ, વર્ણ, ગબ્ધ, તાબુલ, પટ્ટામ્બર, પાલખી, સિંહાસન, કુંકુમ આદિ પુદગલનું વેદન કરાય છે, તેથી વીણા આદિના સમ્બન્ધથી શબ્દ આદિનું ઈષ્ટપણું સૂચિત કરાયેલ છે. અથવા જે ઘણા વીણા વેણુ આદિ પુદ્ગલનું વેદન કરાય છે, અથવા જે બ્રાહ્મીઔષધી આદિના આહાર પરિણામરૂપ પુદ્ગલ પરિણામનું વદન કરાય છે. અથવા સ્વભાવથી શુભ મેઘ આદિ જે પુદ્ગલ પરિણામનું વેદન કરાય છે, કેમકે વર્ષાકાલિન મેઘાની ઘટા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ Page #87 -------------------------------------------------------------------------- ________________ જોઇને મદેન્મત્ત યુવતીઓ ઈષ્ટસ્વરમાં ગાન કરવામાં પ્રવૃત્ત થાય છે, તેના પ્રભાવથી શુભ નામકર્મનું વદન કરાય છે. અર્થાત્ શુભનામ-કર્મનું ફળ ઈષ્ટ સ્વરતા આદિને અનુભવ થાય છે. એ રીતે પરનિમિત્તથી શુભ નામકર્મના ઉદયનું પ્રતિપાદન કરી ને હવે સ્વત તેના ઉદયનું કથન કરે છે.—અથવા શુભનામકર્મના પુદ્ગલના ઉદયથી ઈષ્ટ શબ્દાદિ શુભનામ કર્મનું વદન થાય છે. જ ઉપસંહાર કરતા કહે છે હે ગતમ! આ શુભનામકર્મ કહેલું છે અને આ શુભ નામ કર્મના ચૌદ પ્રકારના અનુભવ કહેલા છે, કે જે જીવ દ્વારા બદ્ધ, સ્પષ્ટ, બદ્ધસ્પર્શ સ્પષ્ટ સંચિત, ચિત ઉપચિત, આપાકપ્રાપ્ત, વિપાકમાપ્ત, ફલપ્રાપ્ત, ઉદયપ્રાપ્ત જીવદ્વારાકૃત, નિર્વતિંત; પરિણામિત, પિતે ઉદયને પ્રાપ્ત તથા બીજાના દ્વારા ઉદીરિત અથવા બન્ને દ્વારા ઉદીર્યમાણ છે. હવે અશુભનામ કર્મના વિપાકની પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! દુઃખનામ કર્મ અર્થાત અશુભનામ કર્મના, જે જીવ દ્વારા બદ્ધ, સ્પષ્ટ, બદ્ધસ્પર્શપૃષ્ટ, સંચિત, ચિત, ઉપચિત, આ પાક પ્રાપ્ત, વિપાક પ્રાપ્ત આદિ વિશેષણેથી વિશિષ્ટ છે, અનુભાવ કેટલા પ્રકારના કહ્યા છે? શ્રી ભગવાન-હે ગૌતમ! જીવના દ્વારા બદ્ધ, સ્પષ્ટ, આદિ વિશેષણોથી વિશિષ્ટ દુઃખનામ કર્મના અબભાવ ચૌદ પ્રકારના કહેલા છે. તે ચૌદ પ્રકારના શુભનામકર્મના સમાન છે, પણ તેમાં વિશેષતા એ છે કે શુભનામકર્મના વિપાક ઈષ્ટસ્વરતા આદિ છે, જ્યારે અશુભનામકર્મને વિપાક અનિષ્ટ સ્વરતા આદિ છે. અર્થાત્ (૧) અનિષ્ટ શબદ (૨) અનિષ્ટરૂપ, (૨) અનિષ્ટ ગંધ (૪) અનિષ્ટ રસ (૫) અનિષ્ટ સ્પર્શ (૬) અનિષ્ટગતિ (૭) અનિષ્ટ સ્થિતિ (૮) અનિષ્ટ લાવણ્ય (૯) અનિષ્ટયશકીર્તાિ (૧૦) અને અનિષ્ટ ઉત્થાન, કર્મ બલવીય પુરૂષકાર પરાક્રમ (૧૧) હીન સ્વરતા (૧૨) દીન સ્વરતા (૧૩) અકાત સ્વરતા (૧૪) અમનોજ્ઞ સ્વરતા. જે ગર્દભ, ઊંટ, આદિના પુગલનું વેદન કરાય છે, કેમકે તેમના સમ્બન્ધથી અનિષ્ટ શબ્દ આદિ ઉત્પન્ન થાય છે, ઈત્યાદિ પૂર્વોક્ત શુભ નામ કર્મોથી વિપરીત અહી સમજી લેવું જોઈએ. એજ પ્રકારે જે બહુવચનથી પુદ્ગલનું વેદન કરાય છે અથવા ! વિષ આદિ આહાર પરિણામ રૂપ જે પુગલ પરિણામનું વેદન કરાય છે, અથવા સ્વભાવથી વજાપાત આદિ રૂપ જે પુદ્ગલ પરિણામનું વેદન કરાય છે, તેના પ્રભાવથી અશુભ નામકર્મનું ફલ અનિષ્ટ સ્વરતા આદિને અનુભવ થાય છે. એ પ્રકારે પરતઃ અશુભનામ કર્મના ઉદયનું વર્ણન કરાયેલું છે. હવે સ્વતઃ થનારા ઉદયનું નિરૂપણ કરે છે ? અથવા અશુભકર્મ પુદ્ગલોના ઉદયથી અનિષ્ટ શબ્દ આદિનું વદન થાય છે. હે ગૌતમ! જીવના દ્વારા બદ્ધ, પૃષ્ટ આદિ વિશેષણોથી યુકત અશુભ નામકર્મને આ ચૌદ પ્રકારના અનુભાવ કહ્યા છે. ગોત્રકર્મના બે ભેદ છે ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર. તેઓમાંથી પહેલા ઉચ્ચગોત્ર નું પ્રતિપાદન કરાય છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૭૩ Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! જીવના દ્વારા બહ, પૃષ્ટ, બદ્ધ સ્પર્શ પૃષ્ટ, સંચિત ચિત, ઉપચિત, આપાકપ્રાપ્ત વિપાકા ફલપ્રાપ્ત આદિપૂર્વોક્ત વિશેષણવાળા ઉચ્ચ ગાત્ર કર્મના અનુભાવ કેટલા પ્રકારના છે? શ્રી ભગવન –હે ગૌતમ ! જીવના દ્વારા બદ્ધ ઉચ્ચ ગોત્રના અનુભાવ આઠ પ્રકારના કહેલા છે. તે આ પ્રકારે છે, (૧) જાતિની વિશિષ્ટતા (૨) કુળની વિશિષ્ટતા (૩) બળની વિશિષ્ટતાં (૪) રૂપની વિશિષ્ટતા (૫) તપની વિશિષ્ટતા (૬) શ્રતની વિશિષ્ટતા (૭) લાભની વિશિષ્ટતા (૮) ઐશ્વર્યની વિશિષ્ટતા જે બાહ્ય વ્યાદિ ગુગલનું વેદન કરાય છે, કેમકે તે દ્રવ્યના સંબન્ધમાં અથવા રાજા આદિ વિશિષ્ટ પુરૂષના પરિગ્રહથી નીચ જાતિમાં જન્મેલે પણ પુરૂષ જાતિ સમ્પન્ન જેમ લોકમાન્ય બની જાય છે. એ પ્રકારે જાતિ અને કુલની વિશિષ્ટતા સમજવી જોઈએ. જેમ લાકડી ફેરવવાથી મલેમાં જે શારીરિક બળ ઉત્પન્ન થાય છે, તે બળની વિશેષતા છે. વિશેષ પ્રકારના વસ્ત્રો તેમજ અલંકારથી રૂપની વિશિષ્ટતા ઉત્પન્ન થાય છે, પર્વતના શિખર, વિગેરે ઉપર આરૂઢ થઈને આતાપનાલેનારાઓમાં તપની વિશિષ્ટતા થાય છે. રમણીય ભૂમિ પ્રદેશના સમ્બન્ધથી સ્વાધ્યાય કરનારાઓમા શ્રતની વિશિષ્ટતા ઉત્પન્ન થાય છે. બહુમૂલ્ય ઉત્તમરત્ન આદિના ગથી લાભની વિશિષ્ટતા થાય છે, ધન સુવર્ણ આદિના સમ્બન્ધથી અશ્વર્યની વિશિષ્ટતા ઉત્પન્ન થાય છે. એ પ્રકારે બાહ્ય દ્રવ્ય રૂપ ઘણા બધા પુદ્ગલેનું વેદન કરાય છે, અથવા સ્વભાવતઃ જે પુદ્ગલેના પરિણામ અકસ્માત જલધારાનું આગમન આદિ દવામાં આવે છે. તેમના પ્રભાવથી ઉચ્ચ ગોત્ર કર્મના ફલનું વેદન કરાય છે એ પ્રકારે ઉગેત્ર કમના ઉદયનું પરતઃ પ્રતિપાદન કરીને હવે તેના સ્વત: ઉથનું કથન કરાય છે ઉચ્ચ ત્ર કર્મના પુદૂગલેના ઉદયથી યાવત ઉચ્ચગોત્ર કમનું વદન થાય છે, અર્થાત્ જાતિ વિશિષ્ટતા આદિનો અનુભવ કરાય છે. આ જીવના દ્વારા બદ્ધ, પૃષ્ટ યાવત્ ઉચ્ચ ગોત્ર કર્મના આઠ પ્રકારના અનુભાવ કહેવાયા. હવે નીચગેત્રના અનુભાવનું પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! દ્વારા બદ્ધ, પૃષ્ટ યાવતુ નીચ ગોત્ર કર્મોના અનુભાવ કેટલા પ્રકારના કયા છે? શ્રી ભગવન–હે ગતમએ જ પ્રકારના છે, અર્થાત ઉચ્ચ ગોત્ર કર્મના અનુસાર જ નીચ ગોત્રકર્મના પણ અનુભાવ આઠ પ્રકારના કહેવામાં આવેલ છે. પણ વિશેષતા એ છે કે નીચ ગોત્રના ફળ ઉચ્ચ ગેત્રના ફળથી વિપરીત હોય છે, જેમકે (૧) જાતિ વિહીનતા (૨) કુલ વિહીનતા (૩) બલ વિહીનતા (૪) રૂ૫ વિહીનતા (૫) તપ વિહીનતા (૬) શ્રત વિહીનતા (૭) લાભ વિહીનતા (૮) ઐશ્વર્ય વિહીનતા, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૭૪ Page #89 -------------------------------------------------------------------------- ________________ અધમકના અથવા અધમપુરૂષના સબધીરૂપ પુદૂગલનું જે વેદન કરાય છે, કેમકે ઉત્તમ જાતિ અને ઉત્તમ કુલવાળા પણ અધમકના વશથી અધમ આજીવિકાનુ સેવન કરે છે. અથવા ચાંડાલ કન્યાનું સેવન કરે છે, ત્યારે તે ચાંડાલના સમાનજ લાકમાં નિન્જીનીય થાય છે. એ પ્રકારથી જાતિકુલ વિહીનતા સમજવી જોઇએ. સુખદશય્યા આદિના ચાગ ન થવાથી મલહીનતા થાય છે. ખરાખવસ્ત્ર વિગેરેના કારણથી રૂપહીનતા ઉત્પન્ન થાય છે. પાસ્થ વિગેરે દુષ્ટ જનાના સપર્ક થી તપાહીનતા ઉત્પન્ન થાય છે, કુતીર્થિ સાધ્વાભાસ (કુસાધુ) આદિના સ’સગથી શ્રુત હીનતા થાય છે. દેશ કાલના પ્રતિકૂલ (ભૂલભરીખરીદી) આદિથી લાભ વિહીનતા થાય છે, ખાટાઘર તેમજ ખરાબ સ્ત્રી આગ્નિના સંપર્કથી ઐશ્વય હીનતા થાય છે. અથવા જે ઘણા ખધા પુદગલાનું વેદન કરાય છે, અથવા રીગણા આદિ આહાર પરિણામ રૂપપુગલ પરિણામનુ વેદન કરાય છે, કેમકે રીંગણા ખાવાથી ચળ આવે છે. અને તેનાથી રૂપ વિહીનતા ઉપન્ન થાય છે. અથવા સ્વભાવથી જે પુદૂગલ પરિણામના જેમ જલધરના આગમન સમ્બન્ધી વિસ ંવાદનું જે વેદન કરાય છે, તેમના પ્રભાવથી નીચ ગાત્રકના ફળ જાતિ વિહીનતા આદિનુ વેદન થાય છે. એ પ્રકારે પરતઃનીચ ગેાત્રક્રમના ઉદયનું પ્રતિપાદન કરીને હવે તેમના સ્વતઃઉદ્ભયનું કથન કરે છે. અથવા નીચગે ત્રકમ ના પુદ્દગલાના ઉદ્દયથી જાતિ વિહીનતા આદિના અનુભવ કરાય છે. શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્! જીવના દ્વારા અદ્ધ પૃષ્ટ, બુધ્ધ, સ્પર્શ પૃષ્ઠ. સંચિત, ચિત, ઉપચિત, આપાકપ્રાસ, વિપાકપ્રાપ્ત, ફુલપ્રાપ્ત, ઉદયપ્રાપ્ત આદિ વિશેષણેાથી વિશિષ્ટ અન્તરાયકર્મના વિપાક કેટલા પ્રકારના છે? શ્રી ભગવાન્—હે ગૌતમ! જીવદ્વારા બધ્ધ, સ્પષ્ટ, બુધ્ધ સ્પેશ પૃષ્ટ, સંચિત, ચિત, ઉપચિત આપાકપ્રાપ્ત, વિપાપ્રાપ્ત આદિ વિશેષાવાળા અન્તરાય કર્મના અનુભવ (વિપાક) પાંચ પ્રકારના કહ્યા છે, તે આ પ્રકારે છે. (૧) દાનમાં અન્તરાય (૨) લાભમાં અન્તરાય (૩) ગેાત્રમાં અન્તરાય (૪) ઉપભાગમાં અન્તરાય (૫) વીંમાં અન્તરાય થવું દાન દેવામાંવિધ્ન પડી જવું તે દાનાન્તરાય કહેવાય છે. લાભમાં વિદ્મ આવી જવુ તે લાભાન્તરાય છે. એ પ્રકારે લાભ આદિમાં નડતર આવવુ' વગેરે લાભાન્તરાય કમેર્યાંનાં ફળ છે હવે અન્તરાય કર્માંના ઉદ્યનું પ્રતિપાદન કરે છે-વિશિષ્ટ પ્રકારના રત્ન આદિપુદ્ગલાનુ જે વેદન કરાય છે. યાવત્ વિશિષ્ટ રત્ન આદિના સંબંધથી તેજ વિષયમાં દાનાન્તરાય કના ઉદય થાય છે. ખાતર લગાયાના ઉપકરણ આદિના સમ્બન્ધથી લાભાન્તરાય કર્મના ઉદય થાય છે. વિશેષપ્રકારના આહારના સમ્બન્ધી અથવા અભેાગ્ય અના સબંધથી લાભને કારણે ભાગાન્તરાય કર્મના ઉદય થાય છે. એ જ પ્રકારે ઉપભાગાન્તરાય કના પણ ઉદય સમજી લેવા જોઇએ. લાંકડી વિગેરે ના આઘાતથી વીર્માંન્તરાયના ઉદય થાય છે. અથવા જે ઘણા રત્નાદિ પુદ્ગલેાનુ વેદન કરાય છે અથવા જે પુદ્ગલ પરિણામના વિશિષ્ટ આહાર ઓષધિ આદિનું વેદન કરાય છે, કેમકે વિશિષ્ટ પ્રકારના આહાર તથા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૭૫ Page #90 -------------------------------------------------------------------------- ________________ ઔષધ પરિણામથી વીર્યંન્તરાય કના ઉદય થાય છે. અથવા સ્વભાવથી પુદ્ગલાના વિચિત્ર શીત આદિ રૂપ પરિણામનુ વેદન કરાય છે, કેમકે જે વસ્ત્ર આદિના દાન કરવાના ઈચ્છુક છે, તે પણ શી ગરમીનું આવાગમન જોઈને દાનાન્તરાય કર્મીના ઉદ્ભયથી અદાતા ખની જાય છે. અર્થાત્ વજ્રાદિનુ દાન નથી કરતા. એ પ્રકારે પરતઃદાનાન્તરાય કર્મના ઉદયનું પ્રતિપાદન કરીને, હવે તેમના સ્વતઃ ઉદયનું કથન કરે છે અથવા અન્તરાય કના પુદ્ગલેાના ઉયથી દાનાન્તરાય આદિ અન્તરાય કર્માંના ફૂલનું વેદન થાય છે. હે ગૌતમ! આ અન્તરાયકર્મ કહ્યા અને અને આજીવના દ્વારા અધ, પૃષ્ઠ. ધ સ્પર્શે પૃષ્ટ, સંચિત, ચિત, ઉત્પચિત આદિ વિશેષણેાવાળા અન્તરાય કર્રના પાંચ પ્રકારને અનુભાવ કહેવા છે. તેવીસમા ક પ્રકૃતિ પદના પ્રથમ ઉદ્દેશક સમાપ્ત કર્મપ્રકૃતિ કા નિરૂપણ ૨૩માં કપ્રકૃતિ પદતા દ્વિતીય ઉદ્દેશકઃ શબ્દા :- (રૂ। મતે ! તમ્બવાડીમો વળત્તાઓ ?) હે ભગવન્ ! ક પ્રકૃતિયા કેટલી કહી ? (ગોયમા ! અદ મ્નવાડીયો વળત્તામો) હે ગૌતમ ક પ્રકૃતિયા આઠ કહી છે. (í ના) (તે આ પ્રકારે) (વળા, નાય અંતરાય) જ્ઞાનાવરણીય યાવત્ અન્તરાય ( બાળવરનિન્ગે ન મંતે ! મ્મે વિદે વળરો ?) હે ભગવન્ ! જ્ઞાનાવરણીય કમ કેટલા પ્રકારના કહ્યાં છે ? (ગોયમાં ! નંવિષે વળરો) હું ગોતમ ! પાંચ પ્રકારના કહ્યાં છે. (રાં ના) તે આ પ્રકારે (મામિળિયોયિનાળાવળીો ગાય દેવજાળ વરનિષ્ણે આભિનિધિક જ્ઞાનાવરણીય ચાવત્ કેવલ જ્ઞાનાવરણીય. (સળાવળિને આ મંતે ! તમે વિષે વારો) હે ભગવન્ ! દર્શનાવરણીય કર્મો કેટલા પ્રકારના કહ્યાં છે ? (નોયમા ! તુવિષે વળરો) હે ગૌતમ ! એ પ્રકારના કહ્યાં છે. (i =હા-નિદ્દાપંચ ય સવરપ ય) તે આ પ્રકારે નિદ્રા પાંચક અને દર્શન ચતુષ્ક. (નિદ્દાપંચળ માં તે ! વિષે વળરો) હે ભગવન્ ! નિદ્રા પંચકના કેટલા ભેદ છે ? (પોયમા ! પંચવિષે વળા) હે ગૌતમ ! પાંચ ભેદ છે. (તંજ્ઞા-નિદ્દા લાય થીળદ્ધિ) તે આ પ્રકારે-નિદ્રા યાવત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૭૬ Page #91 -------------------------------------------------------------------------- ________________ ત્યાદ્ધિ. સાઉg પુછી) દર્શન ચતુષ્ક સમ્બન્ધી પ્રશ્ન? (HI! વિશે gorો) હે ગૌતમ! ૨ પ્રકારના કહ્યાં છે. (ગ) તે આ પ્રકારે (હુ સંવરજો ગાવ છેવાવર ) શેનાવરણીય યાવત્ કેવલ દર્શના વરણીય. (ય િ તે? મે વિહે ) હે ભગવન ! વેદનીય કર્મ કેટલા પ્રકારના કહ્યા છે? (રોયના વિદે gm) હે ગૌતમ બે પ્રકારના કહ્યા છે. (i =હીં--સાવા નિજો જ મસાલા• વેજો થી આ પ્રકારે–સાતવેદનીય અને અસાતા વેશનીય (સાયન્નેિ ઈ મેતે ! મે પુછો હે લવન! સાતવેદનીય કર્મ સંબંધી પ્રશ્ન? (પોચના! મઢવિ qvm) હે ગૌતમ ! આઠ પ્રકાર કહ્યાં છે. (i =હા-મrviા સદ્દા જાવ સુયા) તે આ પ્રકારે-મનોજ્ઞ શબ્દ યાવત, કાય સુખતાં રસાયા છે જે મતે! વવિè qamત્ત) હે ભગવન્! અસાતા વેદનીય કમ કેટલા પ્રકાર કહ્યા છે ? (ાયમા સદવિહે guત્ત !) હે ગૌતમ! આંઠ પ્રકારના કહેલ છે. (તં નહીં–ના સા ના કાટુયા) અચનોઝ શબ્દ યાવત્ દ્રવ્ય દુઃખતા (મોર ni મતે ! મે ફવિદ્ gooણ ?) હે ભગવન્! મેહનીય કર્મ કેટલા પ્રકારના કહ્યાં છે ? (નોરમા ! સુવિ gurરો) હે ગૌતમ બે પ્રકારના કહ્યાં છે. (i =ા-ઢામોળ ન ચરિત્તળ વ) તે આ પ્રકારે છે-દર્શન મેહનીય અને ચારિત્ર મોહનીય. (ઢસામોળિજો બં તે ! ક્રમે વિહે પૂom ?) હે ભગવન ! દર્શન હિનીય કર્મ કેટલા પ્રકારના કાળ છે? ગોયમા તિવિષે પૂoળો) હે ગૌતમ! ત્રણ પ્રકારના ક છે. (ગઠ્ઠા સમમત્તળને, મછત્તળ, સામિછત્તવેથાકને) તે આ પ્રકારે-સમ્યકૂવવેય, મિથ્યાત્વ વેદનીય, સમ્યકૃમિથ્યાત્વવેદનીય. (ારિત્ત ગોળને જ મતે! કવિશે gam ?) હે ભગવન! ચારિત્રહનીય કર્મ કેટલા પ્રકારના છે. ? (જોયા! સુવિ voR) હે ગૌતમાં બે પ્રકારના છે ( =હંસા નિ, ને સાથળને,) તે આ પ્રકારે-કષાય વેદનીય, નોકવાયવેદનીય. (ાવેજો તે ! વિદ્ quતે ?) હે ભગવન ! કષાય વેદનીય કેટલા પ્રકારના છે ? (નાયા ! સવિદ્દે પારો) હે ગૌતમ! સોળ પ્રકારનાં છે (તું રહ– તાજુ ધી શો) તે આ પ્રકારે અતાનું બન્ધી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ Page #92 -------------------------------------------------------------------------- ________________ ક્રોધ (મસુગંધીમાળ) અનનાનુ બંધીમાન ( તાજુવંશી માયા) અનન્તાનુબંધી માયા (મrતાજુબંધીત્રો અનુત્તાનુ બંધી લેભ (મદત્તસ્થાને કોફ્ટ gવં માળે માથાો) અપ્રત્યાખ્યાન ક્રોધ એ પ્રરે માન, માયા, લોભ (પત્તવાળ વાળે વોહે gવં માળ, માયા, ત્રોફે) પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ એ પ્રકારે માન, માયા, લેભ (જંકા હોદ્દે gવં માળે માયા છો?) સંજવલનક્રોધ, એ પ્રકારેમાન, માયા, લેભ ( વેનિન્નેનાં મંતે! રૂદ્દેિ વારો ?) હે ભગવન ! નેકષાય વેદનીય કર્મ કેટલા પ્રકારના કહ્યાં છે? (યમi! વિહે guળરો) હે ગૌતમ! નવ પ્રકારના કહ્યાં છે (તં નહીંફથી ળિ, પુસળિજો, નપુંસવે નિજો, હા, , મર્દુ, મ7, સો, ટુંછા) તે આપ્રકારે સ્ત્રી વેદ, વેદનીય, પુરૂષ વેદવેદનીય, નપુંસક વેદવેદનીય, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, ગુસા ' ( માતે! ક કવિ grળરો) હે ભગવન! આયુકર્મ કેટલા પ્રકારના કહ્યાં છે? (નોના ! જaહે પૂરો) હે ગૌતમ! ચાર પ્રકારનાં કહ્યાં છે (તં નહીં) તે આ પ્રકારે છે ( ૩૬ લ સેવાકg) નારકાયુ યાવત્ દેવાયુ (ામે ' મને! કમે વાવિદ્ gmત્ત?) હે ભગવન ! નામ કર્મ કેટલા પ્રકારના કહ્યાં છે? (ગોયમા! વાયાસ્ટીવિદ્દે ઘom ?) હે ગૌતમ! બેંતાલીસ પ્રકારના કહ્યાં છે (હા) તે આ પ્રકારે છે (નર્નામે) ગતિનામકર્મ (ગાર્નામે) જાતિ નામ કર્મ (સરનામે)શરીરનામ કર્મ (સરોવંશનામે) શરીર પાંગનામ સરી વંધનનામ) શરીર બન્ધન નામ કમ (સરસંઘચાનામ) શરીર સંહનન નામ (સરસંઘચાનામ) શરીરસંઘાતનામ (સયાનાકૅ) સંસ્થાનમ (વાળનામ) વર્ણનામ (ાધનામે) ગંધ નામ (સામે) રસ નામ (સામે) સ્પર્શનામ (માધુનામે) અગુરૂ લઘુનામ (વઘાયના) ઉપઘાત નામ (પાઘવળામે) પરાઘાત નામ (કાળુપુત્રિવ) આનુપૂવ નામ (ઉજ્જળા) ઉચ્છવાસ નામ (કર્તાવનામે) આતપનામ (૩ળેયા) ઉદનામ (વિહાર તિના) વિહાગતિનામ (તસના) ત્રસામ (થાવરનામે) સ્થાવરનામ (સુહૃમના સૂત્મનામ (વારના) બાદરનામ (પૂનત્તના) પર્યાપ્ત નામ (ગgઝરનામે) અપર્યાપ્તનામાહાર સરી - નામે) સાધારણ શરીરનામ (રોયસરનામે) પ્રત્યેક શરીરનામ (થાણામે) સ્થિરન (અથરનામે) અસ્થિરનામ (મા) શુભનામ (મામળામ) અશુભનામ (કુમળા) સુભગમ (મા) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ Page #93 -------------------------------------------------------------------------- ________________ દુર્ભાગનામ (સુસરળા) સુસ્વરનામ (ફૂલri) સ્વરનામકર્મ (માત્રામે આદેયનામ (AMI ગળા) અનાદેયનામ (વસોદિત્તિના) યશઃ કાર્તિનામ (માસ-વિત્તિના) અયશઃ કીર્તિનામ ( નિrના) નિર્માણનામ (તિરથયાર) તીર્થકર નામકર્મ (1નામે ળ મતે ક્રમે વફ્ટ guખરો ?) હે ભગવન ગતિનામકર્મ કેટલા પ્રકારનાં છે? (ૉચના ! વવશ્વ quળરો હે ગૌતમ! ચાર પ્રકારના છે (તું રહ્યું-રિયાકિનારે, તિરિવાતિળામે, મજુવાતિના, સેવાતિશામે) તે આ પ્રકારે-નરકગતિનામ કર્મ, તિર્યગતિનામ કમી, મનુષ્યગતિનામ કમ, દેવગતિ નામકર્મ (નારામેન મેતે ! જે પુરઝા ?) હે ભગવન! જાતિ નામ કમ વિષયક પૃચ્છા (યમાં | વંવિહે gm) હે ગૌતમ ! પાંચ પ્રકારનાં કહ્યાં છે (નહીં-કિંઝિરૂના નવ વંવિત્યિવાળા) તે આ રીતે-એકેન્દ્રિય જાતિ નામકર્મ યાવત પંચેન્દ્રિય જાતિનામ કર્મ | (સffami ni ! વિ quત્તે ? હે ભગવન્! શરીરનામ કર્મ કેટલા પ્રકારના કહ્યાં છે? (ગોરમા વંત્રવિદે પૂomત્ત) હે ગૌતમ! પાંચ પ્રકારના કહ્યા છે (નહીં -મોરા૩િ સરનામે વાવ જ્ઞાસરીરામે) તે આ પ્રકારે-દારિક શરીરનામ કમ યાવત કાર્પણ શરીરનામ કમ (શરીરોવંગણામે ' મેતે ! વહે પૂumત્તે ?) હે ભગવન! શરીરોપાંગ નામ કેટલા પ્રકારની છે ? (શોમા! સિવિè quT) હે ગૌતમ ! ત્રણ પ્રકારના છે (=હા -મોરારિરીપોવાળા વેવિય (રીરોવંnળા, મહારાસર રોરંજામે, તે આ પ્રકારે ઔદારિક શરીરોપાંગ નામ કર્મ, વૈકિયા સરીરાપાંગ નામ કર્મ, અને આહારક શરીર પાંગ નામ કર્મ સરીર વંધનામે ' મેતે ! વિદે go ?) હે ભગવન્! શરીર બંધન નામ કમ કેટલા પ્રકારના કહ્યા છે ? (નાયમા ! વંવિહે quTો તં -મોરારિસરાવધારામે રાવ ક્રષ્ણ સરીર ધંધાના) હે ગૌતમ ! પાંચ પ્રકારનાં કહ્યાં છે- દારિક શરીરબન્ધન નામ યાવત્ કામણ શરીર બધનનામ (સરસંઘાવળામે ' મંતે! વિદે goળો ૨) હે ભગવન ! શરીર સંઘાતનામ કર્મ કેટલા પ્રકારના કહ્યાં છે ? ાયમા! વંવિદે powા) હે ગૌતમ! પાંચ પ્રકારના છે (તું નહીં -મોરાયિ સરસંવાળા Hસરdશાળા) તે આ પ્રકારે–દારિક શરીર સંઘાતનામ કર્મ યાત કામણ શરીર સંઘાત નામ કમ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ Page #94 -------------------------------------------------------------------------- ________________ ( ધયાના નં મંતે! રૂવિટ્ટ gun?) હે ભગવન! સ હનન નામ કર્મ કેટલા પ્રકારના કહ્યાં છે ? યમા! છવિ quળજો) હે ગૌતમ! છ પ્રકારના કહ્યાં છે (તં ) તે આ પ્રકારે (વફરોસમનારાય સંઘયળના) વજીર્ષભનારા સંવનન નામ (૩સહના રાંઘયાના) ઝાષભ નારાચ સંવનન નામ (નારાય સંઘથળનામે નારાજ સંહનન નામ (નારાય સંઘથળના) અદ્ધનારાય સંહનન નામ (શ્રીાિ સંઘરાના) કાલિકા સંહના નામ (છેવ સંઘયાના) સેવા સંહાન નામ કર્મ છે. (દાળનામે i ! વિદ્દે gom?) હે ભગવન્! સંસ્થાનું નામ કર્મ કેટલા પ્રકારના કહ્યાં છે? ના! છવિદે gum) હે ગૌતમ! છ પ્રકારના કહ્યાં છે (તું નહીં) તે આ પ્રકારે (સમજતુરંત કાળા) સમચતુઃસ્ત્ર સંસ્થાનનામ ( નિહ પરિમં સંતાજના) ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન ના મ (સારૂ કંટાળન) સાદિ સંસ્થાન નામ (વામનકંટાળનામે) વામન સંસ્થાન નામ (eg સંકાળના) કુજ સંસ્થાન નામ (હું સંarળના) હંડક સંસ્થાન નામ કર્મ (વાળનામે ઇ મેતે ! ને હું પગે) હે ભગવન! વર્ણનામ કર્મ કેટલા પ્રકારના કહ્યાં છે? (ાથમા! વંવદૃ gonત્ત) હે ગૌતમ! પાંચ પ્રકારના કહ્યાં છે (નહીં વાંઝવાના) ગાઢ સુ૪િavoનામે) તે આ પ્રયા-કાલ વર્ણનામ યાવત શુકલ વર્ણ નામ કમ (ધનામે મતે! મે પુછો?) હે ભગવન! ગંધ નામ કમ સંબધી પૃચ્છા (રોય ! ટુડે q1T) હે ગીતમાં બે પ્રકારના કહ્યા છે (ત નહી -સુરમાં થના, નંધનામે) તે આ પ્રકારે સુરભિગંધ નામકમ દુરભિગંધ નામ કર્મ, (રસા મેળ પુરઝા) રસનામ કમ સખધી પૃચ્છા? (ગોવા ! qહે તે, તે ૪૩ –તિરાતા રાવ બહુ રસના, હે ગૌતમ! પંચ પ્રકારના છે, જેમકે તિકતરસ નામકર્મ યાવત મધુરરસનામ કમ (સામે ' મતે ! પુછી ?) સ્પર્શનામ કર્મ સંબધી પૃછા ? (ાયમા ! મવિહે qm) ગૌતમ ! આઠ પ્રકારના કહ્યા છે (તું નહીં કરવા માસના વાવ ત્રફુવાસનામે તે આ પ્રકારે કર્કશ નામ કર્મ યાવત્ લઘુ સ્પર્શ નામ કમ (ગુહસ્ત્રદુરનામે ખારે પnત્ત) અગુરુ લઘુ નામ કર્મ એક પ્રકારનું કહ્યું છે (saઘાયનામે girn Iરે વળ) ઉઘાત નામ કર્મ એક પ્રકારનું કહ્યું છે. (પઘાયનામે ઇશારે gourd) પરાઘાત નામકર્મ એક પ્રકારનું કહ્યું છે. taalueair aaછે googરો) નપવી નામ કર્મ ચાર પ્રકારના કહ્યાં છે (તં નહીં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૮૦ Page #95 -------------------------------------------------------------------------- ________________ ને માલુપુવી નાવ વાળુપુવી) નરયિકાનુ પૂવી યાવત્ દેવાનુપૂર્વી (કસ્સાસનામે p) ઉચછવાસ નામ કમ એક પ્રકારનું છે (સાવિ સાનિ) શેષ બધાં (g1TI quTસારું ) એકાકાર એક એક પ્રકારના કહ્યાં છે (જ્ઞા તિરથાર નામૅ) તીર્થંકર નામ સુધી (નવર) વિશેષ (વિહાયાતનામે દુવિè quળ) વિહાયોગતિ નામ કમ બે પ્રકારના કહ્યાં છે (i =વસથ વિઠ્ઠાયડૂના, અવસર વિહાય જરૂનામે વ) તે આ રીતે પ્રશસ્ત વિહાગતિ, અપ્રશસ્ત વિહાયે ગતિ નામ કમ | (gi તૈ! વ વવહે goળરો) હે ભગવન ! ગોત્ર કર્મ કેટલા પ્રકારના કહયાં છે? (યમાં સુવિટ્ટે પૂomત્ત) હે ગૌતમ ! બે પ્રકારનાં કહયાં છે (i =હા-કુદવાનુ નવા ય) તે આ પ્રકારે ઊચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર (કુવા ખાં મતે ! લવ quT?) હે ભગવન! ઉચ્ચ નેત્ર કેટલા પ્રકારના કહયાં છે? (વમા ! મર્દાવિહે ઇત્તિ) હે ગૌતમ! આઠ પ્રકારના કહયાં છે (ત નહીં-જ્ઞારૂ વિસિદિશા વાવ રૂલ્સા વિસિયા) તે આ પ્રકારે–જાતિ વિશિષ્ટતા યાવ ઐશ્વર્ય વિશિષ્ટતા (gવં નીયાના પિં) એજ પ્રકારે નીચ ગોત્ર સંબંધી કથન પણ () વિશેષ (નાવિહીળયા નાવ છુસ્સરિયવિદ્દીવા) જાતિ વિહીનતા યાવત ઐશ્વર્ય વિહીનતા (તરાણ જ મતે! મે કહે ઇજારે ?) હે ભગવન ! અન્તરાય કમ કેટલા પ્રકારના કહયાં છે? (ાવમા ! વંવિè qur) હે ગૌતમ! પાંચ પ્રકારના કહયાં છે (તં નહીં-હાવંતરારૂ ગાવિ વીરિયંતરરૂT) તે આ પ્રકારે દાનાન્તરાય યાવત વીર્યાન્તરાય કહયાં છે ટીકાર્થ –પ્રથમ ઉદ્દેશકમાં જ્ઞાનાવરણીય આદિ કર્મ પ્રકૃતિના અનુભાવનું નિરૂપણ કરાયું હતું. આ બીજા ઉદ્દેશકમાં જ્ઞાનાવરણીય આદિની ઉત્તર પ્રકૃતિના ભેદનું નિરૂપણ કરવા માટે સર્વ પ્રથમ વિશેષ જ્ઞાનના માટે મૂલ પ્રકૃતિના વિષયમાં પ્રશ્ન કરાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! કમ પ્રકૃતિ કેટલા પ્રકારની છે? શ્રી ભગવાન- હે ગૌતમ ! કમ પ્રકૃતિ આઠ પ્રકારની કહી છે, તે આ પ્રકારે છે જ્ઞાનાવરણ, દર્શનાકરણ, વેદનીય, મેહનીય, આયુ, નામ, ગોત્ર અને અન્તરાય. હવે ઉત્તર પ્રકૃતિના વિષયમાં પ્રશ્ન કરાય છે–હે ભગવન ! જ્ઞાનાવરણીય કર્મ કેટલા પ્રકારના કર્યો છે? શ્રી ભગવાન્ હે ગૌતમ! જ્ઞાનાવરણીય કર્મ પાંચ પ્રકારનાં છે. તે આ પ્રકારે છે(૧) આભિનિધિક જ્ઞાનાવરણ (૨) શ્રુતજ્ઞાનાવરણ (૩) અવધિજ્ઞાનાવરણ (૪) મન:પર્યવજ્ઞાનાવરણ અને (૫) કેવલજ્ઞાનાવરણ. જે કર્મ આભિનિધિજ્ઞાન અર્થાત મતિજ્ઞાનને આવૃત્ત કરે છે, તેને અભિનિબેધિક જ્ઞાનાવરણ કહે છે. એ જ પ્રકારે શ્રુતજ્ઞાનાવરણીય આદિ પણ સમજી લેવાં જોઈએ.' * શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! દર્શનાવરણીય કર્મ કેટલા પ્રકારનાં કહ્યાં છે? શ્રી ભગવાન-હે ગૌતમ! દર્શાનાવરણીય કર્મ બે પ્રકારના કહ્યાં છે જેમકે નિદ્રા પંચક અને દર્શન ચતુષ્ક. શ્રી ગૌતમસ્વામી-ભગવન! નિદ્રા પંચકના કેટલા ભેદ કહ્યા છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન-હે ગૌતમ! નિદ્રાપંચકના પાંચ ભેદ છે-(1) નિકા (૨) નિદ્રાનિદ્રા (૩) પ્રચલા (૪) પ્રચલા–પ્રચલા (૫) રયાનદ્ધિ. જે સુષુપ્તિ અવસ્થામાં મન આમ તેમ ખરાબ રીતે ભ્રમણ કરતું રહે છે, તેને નિદ્રા કહે છે. આંગળીના સ્પર્શમાત્રથી જે ઊંઘ દૂર થાય, તે નિદ્રા કહેવાય છે. જે કર્મ પ્રકૃતિના ઉદયથી એ પ્રકારની ઊંઘ આવે છે. તે કર્મપ્રકૃતિ પણ કારણમાં કાર્યના ઉપચારથી નિદ્રા કહેવાય છે. નિદ્રાની અપેક્ષાએ અધક ગાઢી ઊંઘ નિદ્રા નિદ્રા કહેવાય છે. નિદ્રાનિદ્રાની અવસ્થામાં ચેતના અસ્પષ્ટ બની જાય છે. તેથી ઘણું પ્રયાસ કરવાથી જણાય છે. તાત્પર્ય એ છે કે નિદ્રા-નિદ્રા નિદ્રાની અપેક્ષાએ ગાઢી ઊંઘ હેાય છે. એવી ઊંઘ જે કર્મ પ્રકૃતિના ઉદયથી આવે છે, તેને પણ નિદ્રાનિદ્રાં કહે છે. બેઠા-બેઠા અગર ઉભા ઉમા જે ઊંઘ આવી જાય તે પ્રચલા કહેવાય છે. જેના ઉદયથી એવી ઊંઘ આવે છે, તે કર્મ પ્રકૃતિ પણ પ્રચલા કહેવાય છે હાલતાં ચાલતાં આવનારી ઊંઘ પ્રચલા-પ્રથલા કહેવાય છે તેથી આ પ્રચલાનિદ્રાની અપેક્ષાએ પણ અધિક ગાઢ નિદ્રા છે જે નિદ્રામાં રાધિ અર્થાત આત્માની શક્તિ ત્યાન અર્થાત્ કેન્દ્રીભૂત થઈ જાય છે, અને તેના પ્રભાવથી દિવસમાં વિચારેલ કાર્ય નિદ્રાવસ્થામાં જ કરી લેવામાં આવે છે, તે ત્યાનદ્ધિ નિદ્રા કહેવાય છે. શ્રી ગૌતમ સ્વામી-હે ભગવન્ ! દર્શન ચતુષ્કના કેટલા ભેદ કહ્યા છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! દશન ચકના ચાર ભેદ છે-જેમકે (૧) ચક્ષદર્શનાવરણ (૨) અચક્ષુદર્શનાવરણ (૩) અવધિદર્શનાવરણ અને (૪) કેવલદર્શનાવરણ. - ચક્ષુદર્શનથી થનારા દર્શન અર્થાત્ સામાન્ય જ્ઞાન ચક્ષુદર્શનાવરણ કહેવાય છે. તેને આવૃત્ત કરવાવાળું કમ ચક્ષુદર્શનાવરણ કહેવાય છે. ચક્ષુથી અતિરિકત શેષ ઇન્દ્રિયોથી થનારાં દર્શનને આવૃત્ત કરનારા કર્મો અચક્ષુદર્શનાવરણ છે. અવધિરૂપ દર્શનને અર્થાત્ અવધિજ્ઞાનથી પૂર્વે થનારા સામાન્ય જ્ઞાનને અવધિદર્શન તથા તેને આવૃત્ત કરનારા કર્મ અવધિ દુર્જનાવરણ કહેવાય છે. કેવળ રૂપદશ નને અવરૂદ્ધ કરનાર કર્મ કેવલ દર્શનાવરણ કહેવાય છે. અહીં એટલું સમજી લેવું જોઈએ કે નિદ્રા પંચક પ્રાપ્ત દર્શનશક્તિના ઉપઘાતક છે. જયારે દર્શન ચતુષ્ટય મૂલથી જ દરશન લબ્ધિનું ઘાતક બને છે. શ્રી ગૌતમ સ્વામી–હે ભગવન ! વેદનીયકર્મ કેટલા પ્રકારના કહેલાં છે? શ્રી ભગવન–હે ગૌતમ-વેદનીયકર્મ બે પ્રકારના કહેલાં છ-સાતવેદનીય અને અસાતા વેદનીય. જે કર્મ સતા અર્થાત્ સુખનારૂપમાં વેદાય છે તે સાતવેદનીય અને જે અસાતા અર્થાત્ દુઃખરૂપમાં વેદાય તે અસાતા વેદનીય કહેવાય છે. સાતા વેદનીયકર્મના ઉદયથી શારીરિક તેમજ માનસિક સુખની પ્રાપ્તિ થાય છે અને અસાતા દ્વીયન ઉદયથી શારીરિક અને માનસિક દુઃખનું વદન થાય છે. શ્રી ગૌતમ સ્વામી–હે ભગવન્! સાતાદનીય કર્મ કેટલા પ્રકારના કહેલાં છે. શ્રી ભગવાન-હે ગૌતમ! સાતવેદનીયકર્મ આઠ પ્રકારનાં કહયાં છે, તે આ રીતે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ /૨ Page #97 -------------------------------------------------------------------------- ________________ (૧) મનોજ્ઞશબ્દ (૨) મનોજ્ઞરૂપ (૩) બનાસગંઘ (૪) મોઝરસ (૫) મને સ્પર્શ (૬) મનસુખતા (૭) વચનસુખતા અને (૮) કાયસુખતા આ બધાને અથ પહેલાં કહેવાઈ ગયેલ છે. ગૌતમસ્વામી–હે ભગવન અસાતાદનીયકર્મ કેટલા પ્રકારના કહેવામાં આવેલ છે.? શ્રી ભગવન–હે ગૌતમ ! આઠ પ્રકારના કહેલ છે. તે આ પ્રમાણે છે. – (૧) અમનોજ્ઞશબ્દ (૨) અમને જ્ઞરૂપ (૩) અમનોજ્ઞગધ (૪)અમને જ્ઞસ્સ (૫) અમનેzસ્પર્શ (૬) મને દુઃખતા (૭) વચનદુખતા (૮) કાયદુખતા. શ્રી ગૌતમ સ્વામી–હે ભગવન! મેહનીકમે કેટલા પ્રકારના કહેલાં છે. શ્રી ભગવાન – હે ગૌતમ! મેહનીય કર્મ બે પ્રકારનાં કહેલાં છે, જેમકે-દર્શનમેહનીય અને ચારિત્ર મેહનીય. સમ્યકૂવરૂપ દર્શનને હિતકરાવવાવાળાકર્મ દર્શનમેહનીય કહેવાય છે. સાવદ્યાગથી નિવૃત્તિ અને નિરવદ્ય એગમાં પ્રવૃત્તિરૂપ આત્માના પરિણામ ચારિત્ર કહેવાય છે, જે કમ તેને ઉત્પન ન થવાદે, તેને ચારિત્રમોહનીયકર્મ સમજવું જોઈએ, શ્રી ગૌતમ સ્વામી–હે ભગવન! દર્શન મેહનીય કર્મ કેટલા પ્રકારના કહ્યા છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! ત્રણ પ્રકારનાં કહ્યું છે, જેમકે સમ્યફ વેદનીય, મિથ્યાત્વ વેદનીય અને મિશ્રવેદનીય જે કર્મ સમ્યક્ત્વનું બાધક તે ન હોય પણ તેમાં મલીનતા ઉત્પન્ન કરે તે સમ્યફ વેદનીય કહેવાય છે. જે કમે કહેવાય છે. જે કર્મ તત્વાર્થ સમ્બન્ધી અશ્રદ્ધાનના રૂપમાં વેદન કરાયુ તે મિથ્યાત્વ વેદનીય કહેવાય છે. જે મિશ્રરૂપમાં અર્થાત તીર્થકર પ્રણીતતત્વમાં ન શ્રદ્ધા ન અશ્રદ્ધા, એરૂપમાં વેદાય તે મિશ્ર વેદનીય કર્મ કહેવાય છે. * શંકા-સમ્યક્ત્વવેદનીયકર્મને દર્શન મોહનીય કેવી રીતે કહી શકાય છે ? તે પ્રશમ આદિલાવના કારણે હોવાથી દર્શન મોહનીયનથી થઈ શકતું સમાધાન- સમ્યક્ત્વવેદનીય પદથી અહીં મિથ્યાત્વ પ્રકૃતિની વિરક્ષા કરેલી છે, તેનાથી સમ્યક્ત્વમાં અવિચાર ઉત્પન્ન થાય છે. તેના ઉપરાન્ત તે પથમિક અને ક્ષાપિક સભ્યત્વને મોહિત પણ કરે છે. એ કારણેથી તેને પણ દર્શન મોહનીય કહેવામાં કેઈ આપત્તિ નથી. શ્રી ગૌતમ સ્વામી–હે ભગવન્! ચારિત્ર મેહનીય કર્મ કેટલા પ્રકારનાં કહેલાં છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! ચારિત્ર મેહનીય બે પ્રકારના કહેલાં છે, તે આ પ્રકારે કષાયવેદનીય અને કષાયવેદનીય. જે કમ, કોધ, માન, માયા લાભના રૂપમાં વેદાય છે, તે કષાયદનીય કહેવાય છે, અને જે સ્ત્રી વેદ આદિ નો કવાયના રૂપમાં વેદાય છે, તે ન કષાય વેદનીય કહેવાય છે. શ્રી ગૌતમ સ્વામી–હે ભગવન્! કષાય વેદનીય કર્મ કેટલા પ્રકારના કહેલાં છે. શ્રી ભગવાન-હે ગૌતમ ! કષાય વેદનીય કર્મ સોળ પ્રકારના કહેલાં છે. જેમકે(૧-૪) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૮૩ Page #98 -------------------------------------------------------------------------- ________________ અનન્તાનુ અન્ધી, કૌધ, માન, માયા, લાભ, જે અનન્ત સ`સારના અનુબંધના કારણ થાય, તે ક્રોધ અનન્તાનુ મન્ધિ ક્રોધ કહેવાય છે. એજ પ્રકારે અનન્તાનુબંધી માયા અને અનન્તાનુમન્ત્રી લાભ પણ સમજવા જોઇએ. કહ્યુ પણ છે જે કષાય અનન્ત અર્થાત્ સ`સારનું અનુમન્ધન કરે તે અનન્તાનુખન્ધી કહેવાય છે. એ કારણે ક્રોધ આદિને અનન્તાનુમન્ત્રી નામ આપેલું છે. ૧ તથા (૫) અ પ્રત્યાખ્યાન ક્રોધ (૬) અપ્રત્યાખ્યાન માન (૭) અપ્રત્યાખ્યાન માયા (૮) અપ્રત્યાખ્યાન લેાભ. જે કષાયાના ઉદય થતાં સર્વ પ્રત્યાખ્યાન અથવા દેશ પ્રત્યાખ્યાન ન થઇ શકે, તે અપ્રત્યાખ્યાન ક્રોધ, માયા, લેાભ કહેવાય છે. કહ્યુ પણ છે—જેના ઉદયથી સ્વપ પ્રત્યાખ્યાન પણ ન થઇ શકે, તે ખીજા કષાયાને અપ્રત્યાખ્યાન સત્તા આપેલી છે ૧. તથા (૯) પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ (૧૦) પ્રત્યાખ્યાના વરણુ માન (૧૧) પ્રત્યાખ્યાના વરણ માયા (૧૨) પ્રત્યાખ્યાનાવરણ લાભ. કહ્યું છે— સમ્પૂર્ણ રૂપથી સાઘ્યાયેાગને ત્યાગ અહીં પ્રત્યાખ્યાન કહેલ છે. તેને રાકવાના કારણે તૃતીય કષાયને પ્રત્યાખ્યાનાવરણ સ'ના આપેલી છે. ૧ તથા (૧૩) સંજવલન ક્રોધ (૧૪) સજવલન માન (૧૫) સંજવલન માયા (૧૬) સજવલન લેાભ, જે કષાય પરીષહ અગર ઉપસર્ગ ઉપસ્થિત ચારિત્રવાને પણ કિંચિત પ્રજવલ્લિત કરે છે, તે સંજવલન ક્રોધ છે. એ પ્રકારે માન આદિ સમજવાં જોઇએ. કહ્યું પણ છે—જે કષાય સવિગ્ન અને સર્વ પાપાથી વિરત મુનિને પણ ઉતમ કરી દે છે, તે સંજવલન કષાય છે, તે પણ પ્રશમ ભાવના વિરોધી છે, તેથી જ તેમને પણ વિરાધ કરાય છે. ૧ શબ્દ આદિ વિષયેાને પ્રાપ્ત કરીને જે પ્રજવલિત થઇ જાય છે, તે કારણે ચાથા કષાયેાનું નામ સંજવલન આપેલ છે. ર ક્રોધાદિના સ્વરૂપ પદ્માનુપૂર્વી થી નિમ્ન લિખિત સમજવાં જોઈએ. જે ક્રોધ જળમાં કરેલી રેખાની જેમ શીઘ્ર મટી જાય છે. તે સજવલન ક્રોધ, જે રેતીમાં ઢારેલી લીટીની જેમ થોડી વારમાં મટે તે પ્રત્યાખ્યાન કેાધ જે પૃથ્વીની ચિરાડની જેમ હાય તે અપ્રત્યાખ્યાની ક્રોધ અને જે પંત ફાટવાથી ઉત્પન્ન થયેલી તીરાડની જેમ હોય, તે અનન્તાનુ બધી ક્રોધ કહેવાય છે. તાત્પર્ય એ છે કે, પાણીમાં ખેંચેલી લીટી જેમ તત્કાલ નાશ પામે છે, એજ પ્રકારે જે ક્રોધ ઉત્પન્ન થતાં જ શાન્ત થઇ જાય છે તે સયલન ક્રોધ કહેવાય છે. રેતીમાં પાડેલી રેખા હવા આવતાં જેમ મળી જાય છે, ત પ્રકારે જે ક્રોધકષાય થોડા સમય પછી શાન્ત થઈ જાય તે પ્રત્યાખ્યાની ક્રોધ છે. જેમ તલાવ સૂકાતા ઉત્પન્ન થયેલી ફાડ લાંબા સમય સુધી રહીને નાશ પામે છે, એજ પ્રકારે જે ક્રોધ સમય જતાં શાન્ત થાય તે અપ્રત્યા ખ્યાની ક્રોધ કહેવાય છે. જેમ પર્વતમાં પડેલી ફાડ કયારેય જતીનથી, એજ પ્રકારે જે ક્રોધ જીવન પર્યંન્ત સ્થાયી રહે છે શાન્ત નથી થતા, તે અનન્તાનુ ખંધી ક્રોધ છે. જેમાન ક્રમશ:, વેત (નેતર), કાષ્ઠ, અસ્થિ અને શૈલસ્તંભના સમાન હોય, તે સંજવલન, પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન અને અનન્તાનુ બન્ધી માન છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૮૪ Page #99 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારની માયા અવલેખિકા, ગોમૂત્રિકા, ઘેટાના સીંગડાં અને વાંસની જડની સમાન ક્રમશ: અધિકાધિક વક્તા વાળી થાય છે. લાભ ક્રમશઃ હળદરના રંગ, ખંજન કર્દમ અને કિરમજી રંગના સમાન હોય છે.૨ સંજવલન કષાયની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પક્ષની, કહી છે. પ્રત્યાખ્યાનાવરણ કષાયની ચાર માસની. અપ્રત્યાખ્યાનની એક વર્ષની, અને અનન્તાનુબંધી કષાયની સર્વ જીવનની હોય છે. આ કષાય અનુક્રમે દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક ગતિના કારણ છે, અર્થાત્ સંજવલન કષાય દેવગતિનું, પ્રત્યાખ્યાનાવરણ મનુષ્ય ગતિનું, અપ્રત્યાખ્યાનાવરણ તિર્યંચગતિનું અને અનન્તાનુબંધી કષાય નરકગતિનું કારણ છે. ૩ શ્રી ગૌતમ સ્વામી-હે ભગવન્! નોકષાય વેદનીય કર્મ કેટલા પ્રકારના છે. શ્રી ભગવાન–હે ગૌતમ ! નોકષાય વેદનીય કર્મ નવ પ્રકારનાં કહ્યાં છે, તે આ પ્રકારે–સ્ત્રી વેદવેદનીય, પુરૂષ વેદવેદનીય, નપુંસકવેદવેદનીય, હાસ્ય વેદનીય, રતિવેદનીય, અરતિ વેદનીય, ભય વેદનીય, શોક વેદનીય અને જુગુપ્સા વેદનીય, પુરૂષની સાથે સમાગમની અભિલાષા જે કર્મના ઉદયથી થાય છે, તેને સ્ત્રી વેદ વેદનાયકર્મ કહે છે. જેના ઉદયથી સ્ત્રીની સાથે સમાગમની કામના થાય તે પુરૂષ વેદ વેદનીયકર્મ કહેવાય છે. સ્ત્રી અને પુરૂષ બનેના પ્રત્યે અભિલાષા જે કર્મના ઉદયથી થાય છે, તે નપુંસક વેદ વેદનીય કર્મ કહેવાય છે. જે કર્મના ઉદયથી સકારણ અથવા નિષ્કારણ હસવું આવે અથવા બીજાને હસાવે તેને હાસ્ય વેદનીયનોકષાય મેહનીયકર્મ કહે છે જેના ઉદયથી બાહ્ય તેમજ આભ્યતર વસ્તુઓમાં પ્રીતિ અધીતિ થાય તે રતિ-અતિ વેદનીય નામક નિકષાયમેહનીય કર્મ છે. જેના ઉદયથી પ્રિયને વિરહ આદિ થતાં છાતી કૂટીને રૂદન કરે, વિલાપ કરે, જમીન પર આળોટે અને મોટા મોટા શ્વાસ લે તે શેક વેદનીય કર્મ છે. જે કર્મના ઉદયથી સકારણ અથવા નિષ્કારણ જ સંક૯પથી ડર ઉત્પન્ન થાય, તે ભય વેદનીય કર્મ છે. જેના ઉદયથી શુભ અગર અશુભ વસ્તુ તરફ ધૃણા ઉત્પન્ન થાય તે જુગુપ્સા વેદનીય નામકનોકષાય મેહનીય કર્મ છે. આ હાસ્યાદિ કષાયને સહચર હોવાના કારણે નાકષાય વેદનીય કહેવાય છે, કેમ કે નો, શબ્દ સાહચર્યના અર્થમાં છે, તેથી જે કષાયના સહચર થાય તે નોકષાય. હાસ્ય આદિ કષાયના ઉદ્દીપક હોવાથી કષાય સહચર કહેવાય છે. કહ્યું પણ છે –કષાયના સહચારી હોવાના કારણે તથા કષાયને ઉત્તેજિત કરવાના કારણે હોસ્ય આદિનવ કષાય કહેવાય છે. ૧ શ્રી ગૌતમસ્વામી—હે ભગવન ! આયુકર્મ કેટલા પ્રકારનાં કહ્યાં છે ? શ્રી ભગવાન- હે ગૌતમ ! આયુકર્મ ચાર પ્રકારના કહ્યા છે, જેમ કે નરયિકાય, તિર્યંચાયુ, મનુષ્યાયું અને દેવાયુ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન નામકર્મ કેટલા પ્રકારના કહેલાં છે ? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૮૫. Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન–હે ગૌતમ! નામકર્મ બેંતાલીસ પ્રકારના કહેવાયેલા છે. તે આ પ્રકારે (૧) ગતિનામ (૨) જાતિનામ (૩) શરીરનામ () શરીર પાંગ નામ (૫) શરીર બન્ધન નામ (૬) શરીરસં હનનનામ (૭) સંધાતનામ (૮) સંસ્થાનનામ (૯) વર્ણનામ (૧૦) ગધનામ (૧૧) રસનામ (૧૨) સ્પર્શનામ (૧૩) અગુરુલઘુનામ (૧૪) ઉપઘાતનામ (૧૫) પરાઘાતનામ (૧૬) આનુપૂર્વનામ (૧૭)ઉછૂવાસનામ (૧૮) આતપનામ (૧૯) ઉદ્યોતનામ (૨૦) વિહાગતિ નામ (૨૧) ત્રસનામ (૨૨) સ્થાવરનામ (૨૩) સુમનામ (૨૪) બાદરનામ (૨૫) પર્યાપ્ત નામ (૨૬) અપચોપ્તનામ (૨૭) સાધારણ શરીરનામ (૨૮) પ્રત્યેક શરીરનામ (૨૯) રિથરનામ (૩૦) અસિથરનામ (૩૧) શુભનામ (૨૩) અશુભનામ (૩૩) સુભગામ (૩૪) દુર્ભાગનામ (૩૫) સુસ્વરનામ (૩૬) દુસ્વરનામ (૩૭) આદેયનામ (૩૮) અનાદેયનામ (૩૯) યશ :કીર્તિનામ (૪૦) અયશઃ કતિનામ (૪૧) નિમણનામ અને (૪૨) તિર્થંકરનામ તેમના વરૂપ આ પ્રકારે છે– (૧) ગતિના કર્મ-કર્મવશવતી પ્રાણિ દ્વારા ગમન કરાય છે. તે ગતિનામકર્મ છે, અર્થાત્ નારકત્વ આદિ પર્યાયરૂપ પરિણામને ગતિ કહે છે. ગતિને ચાર ભેદ છે—નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્ય ગતિ અને દેવગતિ આ ગતિને ઉત્પન્ન કરનારાં નામકર્મ ગતિનામ કમી છે. (૨) જાતિનામ કર્મ–એકેન્દ્રિય આદિ છેવોની એકેન્દ્રિયાદિના રૂપમાં જે સમાન પરિણતિ છે, તે જાતિ કહેવાય છે. જેના કારણે “આ પણ એકેન્દ્રિય છે, આપણ એકેન્દ્રિય છે, એ પ્રકારની એકાકાર પ્રતીતિ ઉત્પન્ન થાય છે. એ જાતિના કારણભૂતકર્મને જાતિનામ કર્મ કહે છે. દ્રન્દ્રિ , અંગોપાંગનામકર્મના ઉદયથી તથા પર્યાતનામકર્મના સામર્થ્યથી ઉત્પન થાય છે. ભાવેન્દ્રિય ઈન્દ્રયાવરણ કર્મના ક્ષાપશમથી થાય છે. કેમ કે ઇન્દ્રિ પશમિક છે, એમ કહેવું છે. પણ જેના કારણે જીવ એકેન્દ્રિય આદિ કહેવાય છે અને અકેન્દ્રિયના રૂપમાં તેમાં સશતા પ્રતીત થાય છે, તે જાતિનામ કમ છે. તેના પાંચભેદ છે. (૩) શરીરનામકર્મ–જે શીર્ણ અર્થાત્ ક્ષણ ક્ષણમાં ક્ષીણ થતાં જાય છે તે શરીર કહેવાય છે, શરીરના જનક કર્મ શરીરનામ કર્મ છે, દારિક, વૈકિય, આહારક, તેજસ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૮ ૬ Page #101 -------------------------------------------------------------------------- ________________ અને કાશ્મણ શરીરના ભેદથી શરીર પાંચ પ્રકારનાં છે, શરીરના ભેદથી શરીરનામકર્મના પણ પાંચ ભેદ છે, તે આગળ કહેવાશે. (૪) શરીર પાંગનામ કર્મ–મસ્તક વિગેરે શરીરના આઠ અંગ હોય છે, કહ્યું પણ છે-શિર, ઉર, ઊદર, પીઠ, બે હાથ, બે જાંઘ આ આઠ અંગ છે, એ આઠે અંગોના અવયવ આંગળી આદિ ઉપાંગ કહેવાય છે અને તેમના પણ અંગ જેમ કે આંગળીના વેઢા. રેખા વગેરે અંગોપાંગ કહેવાય છે. જેમ કે અંગો અને ઉપાંગોનું કારણ થાય, તે અંગોપાંગ કહેવાય છે. તેના ત્રણ ભેદ આગળ કહેવાશે. (૫) શરીરબન્ધન નામકમ-જેના દ્વારા બંધાય તે બધન, પૂર્વ ગૃહીત અને વર્તમાનમાં ગ્રહણ કરાયેલાં દારિક પુદ્ગલેના પરપરમાં અથવા તેજસ આદિ પુદ્ગલેની સાથે સબવ ઉત્પન્ન કરનારાં કર્મ બન્ધન નામકર્મ કહેવાય છે, તેના પાંચ ભેદ આગળ કહેવાશે. (૬) શરીરસંહનન નામકર્મ–હાડકાઓની વિશિષ્ટ રચના હનન કહેવાય છે. સંહના આદારિક શરીરમાં જ થઈ શકે છે અન્ય શરીરમાં નહીં, કેમ કે અન્ય શરીર હાડકાંઓવાળાં નથી હોતાં, સંહનના છ ભેદ આગળ ઉપર કહેવાશે. (૭) સંઘાત નામકર્મ – જે દારિક શરીર આદિના પુદ્ગલોને એકત્ર કરે છે, તે નામકર્મ સંઘાત નામકર્મ કહેવાય છે. તેના પાંચ ભેદ છે, તે આગળ કહેવાશે, (૮) સંસ્થાન નામકમ–સંસ્થાનો અર્થ છે આકાર જે કર્મના ઉદયથી ગૃહીત, સંઘાતિત અને બદ્ધ ઔદારિકાદિ પુદ્ગલોમાં આકૃતિ ઉત્પન્ન થાય છે, તે સંસ્થાન નામકમ કહેવાય છે, તેના છ ભેદ આગળ કહેવાશે. | (૯) વર્ણનામકર્મ–જેના દ્વારા શરીર વણિત અર્થાત ભૂષિત બને તે વર્ણ કહેવાય છે. તેનાં પાંચ ભેદ છે. તેના જનકકમ વર્ણનામકર્મ છે. (૧૦) ગંધનામકર્મ–જે સુંઘવામાં આવે તે ગંધ કહેવાય છે. ગંધ બે જાતની હોય છે, તેમાં કારણભૂત કર્મ પણ બે પ્રકારનાં છે. (૧૧) રસનામકર્મ–જેનું આસ્વાદન કરાય તે રસ. રસના પાંચ પ્રકાર બને છે, તેમના નિમિત્ત કર્મ પણ પાંચ પ્રકારનાં છે. ૧૨) સ્પર્શનામકર્મ–જે સ્પષ્ટ કરી શકાય તે સ્પર્શ, સ્પર્શના જનક કમ તે સ્પર્શ નામ કમ છે અને તેના આઠ ભેદ છે. (૧૩) અગુરુલઘુ નામકર્મ-જેના કારણે જીવેના શરીર ન પાથરના સમાન ન ગુરૂ અને રૂના સમાન લધુ હોય છે. તે અગુરુલઘુ નામકર્મ કહેવાય છે. (૧૪) ઉપઘાત નામ કર્મ-જે કર્મના ઉદયથી પિતાનું શરીર પોતાના જ અવયથી બાધિત થાય છે, તે ઉપધાત નામ કર્મ કહેવાય છે, જેમકે પ્રતિજિહવા (પડ છભ) ગલવૃન્તલમ્બક, ચેરદન્ત, સ્વયં તૈયાર કરેલ ઉદ્બન્ધન (ફાંસી) મહાપાતક આદિથી પિતાના જ શરીરને પીડા પહોંચાડનાર કર્મ (૧૫) પરાઘાત નામકર્મ–જે કર્મના ઉદયથી બીજે કોઈ પ્રતિભાશાલી, એ જરવી માણસ પણ જોતજોતામાં અથવા વચન ચાતુર્યથી પરાજિત થઈ જાય છે જે કર્મના ઉદયથી રાજ સભામાં જવાથી સભ્યોને પણ ચકિત કરી દે છે અને પ્રતિવાદિયાને પ્રતિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ Page #102 -------------------------------------------------------------------------- ________________ ભઠ્ઠીન બનાવી દે છે, પરાધાત નામકમ કહેવાય છે. (૧૬) આનુપૂર્વી નામક`કૂપર (કાણી) લાંગલ (હળ) અથવા ગામૂત્રિકાના આકારથી ક્રમશ: છે, ત્રણ અગર ચાર સમય પ્રમાણ વિગ્રહ ગતિથી ભવાન્તરમાં ઉત્પત્તિ. સ્થાનની તરફ્ ગતિ કરતા જીવને નિયત સ્થાન પર પહોંચાડી દેનાર ક્રમ આનુપૂર્વી નામક કહેવાય છે. તેમના ચાર ભેદોનુ કથન આગળ કરાશે. તાપ એ છે કે જે ક્રમના ઉદયથી બીજી ગતિમાં રહેલા જીવના ગમનનું નિયમન થાય, જેમ કે નાથથી બળદની ગતિનું નિયંત્રણ થાય છે. તે આનુપૂર્વી નામકમ કહેવાય છે. (૧૭) ઉચ્છ્વાસ નામક–જે નામક ના ઉડ્ડયથી જીવને ઉચ્છ્વાસ-નિઃશ્વાસ લબ્ધિની પ્રાપ્તિ થાય છે, તે ઉચ્છ્વાસ નામકમ છે. શકા:-દિ ઉચ્છ્વાસ નામકર્મીના ઉદયથીજ ઉચ્છ્વાસની સિદ્ધિ થઇ જાય છે તા ઉચ્છ્વાસ પર્યાપ્ત નામક વ્ય થઈ જશે ? સમાધાન—ઉચ્છ્વાસ નામકર્માંથી ઉચ્છ્વાસ નિ:શ્વાસના ચેગ્ય પુદ્ગલેનુ ગ્રહણ અને અચાગ્યના પરિત્યાગ વિષયક ઉત્પન્ન થનારી લબ્ધિ ઉચ્છ્વાસ પર્યાપ્તિના વિના પેાતાનુ કાય` સિદ્ધ નથી કરી શકતી, જેમ ખાણ છેડવામાં સમ પુરૂષ પણ ધનુષને ગ્રહણ કર્યા સિવાય તેને છેડવામાં સમ` થતા નથી, એ પ્રકારે ઉચ્છ્વાસપર્યાપ્તિનું નિષ્પાદન કરવા માટે ઉચ્છ્વાસ નામકમ'ની ઉપયોગિતા છે. તેથી જ વ્યર્થ નથી. (૧૮) આતપ નામક્રમ-જે કર્મોના ઉદયથી જીવનુ' શરીર સ્વરૂપથી ઉષ્ણ નથી તો પણ ઉષ્ણુ પ્રકાશ રૂપ આતપને ઉત્પન્ન કરે છે, તે આતપ નામકમાં કહેવાય છે. એ કર્મીના ઉદય સૂર્ય મડલમાં રહેલા પૃથ્વીકાયિક જીવામાં જ થાય છે. અગ્નિકાયના જીવામાં નથી થતા. અગ્નિકાયના જીવમાં જે ઉષ્ણુતા હોય છે તેનું કારણ ઉષ્ણસ્પર્શી નામકમના ઉદય સમજવા જોઈએ. ઉત્કૃષ્ટ રક્તવર્ણ નામકર્મના ઉદયથી તેમાં પ્રકાશકત્વ મળી આવે છે. (૧૯) ઉદ્યોત નામક`—જે કર્માંના ઉદયથી પ્રાણિયાનાં શરીર ઉષ્ણતા રહિત પ્રકાશથી યુક્ત થાય છે, તે ઉદ્યોત નામકમ કહેવાય છે, જેમકે યતિ, દેવ, ઉત્તર વૈક્રિયવાન્ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ८८ Page #103 -------------------------------------------------------------------------- ________________ ચન્દ્ર, નક્ષત્ર, તારા, વિમાન, રન, અને ઔષધિ, (૨૦) વિહાયોગતિ નામકર્મ-વિહાયસના દ્વારા ગમન થવું વિહાયે ગતિ છે. વિહા ગતિના બે ભેદ છે. તેનાં કારણભૂતકર્મ પણ બે પ્રકારનાં છે, તે આગળ કહેવાશે. (૨૧) ત્રસનામકર્મ–જે જીવ ત્રાસને પ્રાપ્ત થાય છે, ગમ આદિથી તપ્ત થઈને છાયા વગેરેનું સેવન કરવા માટે બીજા સ્થાન પર જાય છે, એવા દ્વન્દ્રીયાદિ જીવ ત્રસ કહેવાય છે. ત્રણ પર્યાયના કારણભૂત કર્મ ત્રસનામકર્મ સમજવું જોઇએ. (૨૨) સ્થાવરનામકર્મ–જે કર્મના ઉદયથી જીવ શદ ગમીથી પીડિત થવા છતાં પણ તે સ્થાનને છોડવા સમર્થ ન થઈ શકે, તે સ્થાવર નામકર્મ છે, પૃથ્વીકાયિક, અખાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાલિંકને જીવ સ્થાવર કહેવાય છે. (૨૩) સૂમ નામકર્મ–જે કર્મના ઉદયથી ઘણું પ્રાણીઓનાં શરીર સમુદિત થતાં પણ છદ્મસ્થ ને દષ્ટિગોચર ન થાય તે સૂક્ષમનામ કર્મ કહેવાય છે. કહ્યું પણ છે-જેના ઉદયથી જીવ સૂક્ષ્મ અર્થાત્ અત્યન્ત સદ્દામ થાય છે, તે સૂવમ નામકર્મ છે.” (૨) બાદર નામકર્મ–જે કર્મના ઉદયથી જીવ બાદર થઈ જાય છે, અર્થાત જે કર્મ બાદરતા પરિણામને ઉત્પન્ન કરે છે, તે બાદરનામકર્મ કહેવાય છે. પૃથ્વીકાયિક એક એક પ્રાણુના શરીર યદ્યપિ ચક્ષુદ્વારા ગ્રાહ્ય નથી થતાં તથાપિ ઘણાને સમુદાય ગ્રાહ્ય થઈ જાય છે, આ બાદર નામકર્મના ઉદયનું ફલ છે. (૨૫) પર્યાપ્તિનામકર્મજેના ઉદયથી છવ પિતાને ગ્ય આહાર આદિ પર્યાસિને પૂર્ણ કરવામાં સમર્થ થાય છે, તે આહાર આદિ પુદ્ગલેને ગ્રહણ કરીને, તેમને આહારદિના રૂપમાં પરિણત કરવાના કારણભૂત આત્માની શક્તિ પર્યાપ્તિ નામકર્મ કહેવાય છે. (૨૬) અપર્યાપ્ત નામકર્મ-જે પર્યાપ્ત નામકર્મથી ભિન્ન સ્વભાવવાળાં હોય અર્થાતું, જે કર્મના ઉદયથી જીવ પિતાની પર્યામિ પૂર્ણ ન કરી શકે, તે અપર્યાપ્ત નામકર્મ સમજવાં જોઈએ, (૨૭) સાધારણ શરીર નામકર્મ–જે કર્મના ઉદયથી અનન્ત નું એક જ શરીર હોય (૨૮) પ્રત્યેક શરીર નામકર્મ–જેના ઉદયથી પ્રત્યેક જીવના શરીર પૃથક્ પૃથક હેય. (૨૯) સ્થિરનામકર્મ જેના ઉદયથી શિર, અસ્થિ, દાંત આદિ શરીરના અવયવ સ્થિર થાય તે સ્થિર નામકર્મ છે. (૩૦) અસ્થિર નામકર્મ-જે કર્મના ઉદયથી જીભ આદિ શરીરવયવ અસ્થિર હોય છે, (૩૧) શુભનામકર્મ-જે કર્મના ઉદયથી નાભિથી ઊપરના અવયવ શુભ હોય, જેમકે મરતકથી પૃષ્ટ થઈને મનુષ્ય પ્રસન્ન થાય છે, (૩૪) અશુભ નામકર્મ–જે કર્મના ઉદયથી નાભિથી નીચેના ચરણ આદિ શરીરવયવ અશુભ હોય છે, તે અશુભ નામકર્મ છે, જેમ પગને સ્પર્શ થઈ જતાં મનુષ્ય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ Page #104 -------------------------------------------------------------------------- ________________ રૂષ્ટ થઈ જાય છે, જોકે કામિનીના પગના સ્પર્શથી પણ મનુષ્યને પરિતોષની પ્રાપ્તિ થાય છે, કિન્તુ તેનુ કારણ મેહનીય કમ છે, તેથી કાઈ દાષ નથી. (૩૩) સુભગ નામકર્મ જે કર્માંના ઉદયથી કાઈ ના ઉપકાર ન કરવા છતાં પણ મનુષ્ય સપ્રિય થાય છે, તે સુલગ નામકમ કહેવાય છે. (૩૪) ૬ભંગ નામ કર્મ–જેના ઉદયથી ઉપકારક રવા છતાં પણ જીવ જગત્માં અપ્રિય અને કહ્યું પણ છે જે ઉપકાર ન કરવા છતાં પણ ઘણાના પ્રિય બને છે. તેને સુભગ નામ કર્મોના ઉદય સમજવા જોઇએ. ‘દુર્લીંગનામકર્મીના ઉદયથી જીવ ખીજાના ઉપકાર કરવા છતાં પણ પ્રિય નથી બનતા સુભગ નામકર્મના ઉદય હોવા છતાં પણ કાઈ કોઈના માટે તેના દોષને કારણે દુગ અર્થાત્ અપ્રિય બની જાય છે, જેમ તી કર ભગવાન્ અભવ્ય જીવાને માટે દુર્ભાગ અપ્રિય થાય છે. તે અન્ય જીવાના જ દોષ છે. ૨ (૩૫) સુસ્વર : નામકમ- જેના ઉદયથી જીવાના સ્વર શ્રોતાઓના પ્રમાદનું કારણ હાય, જેમ કેયલના સ્વર, તે સુસ્વર નામકમ છે. (૩૬) દુઃસ્વર નામકર્મો-જે કર્મના ઉદયથી જીવને સ્વર શ્રોતાએની અપ્રીતિ મેળવવાનુ કારણ અને. જેમ કાગડાના સ્વર, તે દુસ્વર નામક છે. (૩૭) આય નામકર્મ–જે કર્માંના ઉદયથી, જીવ જે કાંઈ પણ કરે અથવા કહે તેને ખધા લાકા પ્રમાણ ભૂત માની લે અને તેને જોતાં જ ઊઠીને સત્કાર કરે તે આદેયનામ કમ છે, (૩૮) અનાદેય નામકર્માં-જેના ઉદયથી સમીચીન ભાષણ કરવા છતાં પણ વચન ગ્રાહ્ય અગર માન્ય ન થાય અને ઉપકાર કરવા છતાં પણ લોકો અભ્યુત્થાન આદિ કરીને સ્વાગત ન કરે, તે અનાદેય નામક છે, (૩૯) ચશ:કીર્તિ નામ કયશ અર્થાત્ તપ, શૌય, પરાક્રમ, ત્યાગ આદિ દ્વારા ઉપાર્જિત ખ્યાતિના કારણે પ્રશસા થવી તે યશઃ કીતિ છે, અથવા બધી દિશાઓમાં ફેલાચેલી અથવા પરાક્રમ જનિત ખ્યાતિ યશ કહેવાય છે અને એક દિશામાં વ્યાપ્ત થનારી પુણ્ય જનિત ખ્યાતિ કીતિ કહેવાય છે. જે કના ઉદયથી એ બન્નેની પ્રાપ્તિ થાય તે યશ:ક્રીતિ નામકમ છે. (૪૦) અયશઃકીતિ નામક –જેના ઉદયથી મધ્યસ્થ જના ના પાત્ર થવાય, તે ક્ર. પણ અનાદરનુ' (૪૧) નિર્માણ નામકમ-જેના ઉદયથી પ્રાણિયાના શરીરમાં પોતપોતાની જાતિના અનુસાર અ ંગોપાંગનું યથાસ્થાન નિર્માણ થાય છે તે. (૪૨ તીથકર નામકર્મ-જે કર્મોના ઉદયથી પાંત્રીસ વાણીના ગુણ અને ચાવીસ અતિશય પ્રગટ થાય છે, તે તીર્થંકર નામકમ કહેવાય છે. આ નામકર્માંના ખેંતાલીસ ભેદ થયા. હવે તેમના અવાન્તર ભેદનું કથન કરાય છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ગતિનામામ` કેટલા પ્રકારના કહ્યાં છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૯૦ Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવાન-હે ગૌતમ! ગતિ નામકર્મ ચાર પ્રકારનાં કહ્યાં છે, તે આ પ્રકારે-(૧) નરકગતિ નામકર્મ (૨) તિર્યંચ ગતિ નામકર્મ (૩) મનુષ્ય ગતિ નામકર્મ અને (૪) દેવગતિ નામકર્મ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્જાતિનામકર્મ કેટલા પ્રકારનાં કહ્યા છે? શ્રીભગવાન હે ગૌતમ ! જાતિનામકર્મ પાંચ પ્રકારના કહ્યાં છે, તે આ પ્રકારે (૧) એકેન્દ્રિય જાતિ નામ (૨) હીન્દ્રિય જાતિ નામ (૩) ત્રીન્દ્રિય જાતિ નામ (૪) ચતુરિદ્રિય જાતિ નામ અને (૫) પંચેન્દ્રિય જાતિનામ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! શરીરનામકર્મના કેટલા ભેટ કહેલા છે? શ્રી ભગવા—-હે ગૌતમ! શરીર નામ કર્મના પાંચ ભેદ છે, તે આ પ્રકારે-(૧) દારિક શરીર નામ (૨) વેકિય શરીર નામ (૩) આહારક શરીરનામ (૪) તૈજસશરીર નામ અને (૫) કામણ શરીર નામ, તેમનામાં થી જેના ઉદયથી ઔદારિક શરીરને એગ્ય પુદ્ગલેને ગ્રાહ્ય કરીને દાન રિક શરીરના રૂપમાં પરિણમે છે, અને પરિણમીને જીવપ્રદેશની સાથે સેળભેળ થાય છે. તે ઔદારિક શરીરનામકર્મ કહેવાય છે. એ જ પ્રકારે અન્ય શરીર નામકર્મોના પણ સ્વરૂપ સમજી લેવાં જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! શરીર પાંગ નામકર્મના કેટલા ભેદ કહ્યા છે શ્રીભગવા–હે ગૌતમ! શરીરોપાંગ નામકર્મના ત્રણ ભેદ કહેલા છે-ઔદારિક શરીશું. ગોપાંગ. વૈક્રિય શરીરોગોપાંગ અને આહારક શરીરોગોપાંગ. જેમના ઉદયથી ઔદારિક શરીર રૂપથી પરિણત પુદ્ગલમાં અંગોપાંગના વિભાગ ઉત્પન્ન થાય છે, તે ઔદારિક શરીરાંગેપાંગ પણ કહેવાય છે. એ જ પ્રકારે વૅક્રિયાને પાંગ તેમ જ આહારક શરીરને પાંગ પણ સમજવાં જોઈએ. તેજસ અને કર્મણ શરીર જીવના પ્રદેશના અનુસાર હોય છે, તેથી તેમનામાં અંગે પગને સંભવ નથી દેતે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! શરીર બન્ધન નામકમ કેટલા પ્રકારના કહેલાં છે? શ્રી ભગવાન–હે ગૌતમ! શરીર બધુન નામકર્મ પાંચ પ્રકારનાં છે. તે આ પ્રકારે (૧) ઔદ્યારિક શરીર બન્ધન નામ (૨) વૈક્રિય શરીર બન્ધન નામ (૩) આહારક શરીર બન્ધન નામ (૪) તૈજસ શરીર ખબ્ધન નામ અને (૫) કામણ શરીર બંધન નામ. જે કર્મના ઉદયથી પહેલાં ગ્રહણ કરેલાં અને વર્તમાનમાં ગ્રહણ કરાઈ રહેલાં ઔદારિક શરીરના પુદ્ગલેને પરસ્પર સમ્બન્ધ હોય છે તથા તૈજસ આદિ પુદ્ગલેની સાથે પણ સમ્બન્ધ થાય છે, તે ઔદારિક શરીર બંધન નામકર્મ કહેવાય છે. જે કર્મોના ઉદયથી પૂર્વ ગૃહીત અને વર્તમાનમાં ગ્રહણ કરાતા વક્રિય પુદ્ગલેના પરપરમાં તથા તેજસ અને કાર્મણ શરીરના સાથે સમ્બન્ધ થાય છે, તે પેકિં શરીર બન્ધન નામકર્મ છે. જે કર્મના ઉદયથી પૂર્વ ગ્રહીત અને વર્તમાનમાં ગ્રહણ કરાતા આહારક શરીરના પુદગલેના આપસમાં તથા તેજસ તેમજ કામણ શરીરની સાથે સમ્બન્ધ થાય છે. તે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૯૧ Page #106 -------------------------------------------------------------------------- ________________ આહારકશરીર બન્ધન નામકર્મ કહેવાય છે. જેના ઉદયથી પૂર્વ ગૃહીત અને વર્તમાનમાં ગ્રહણ કરાઈ રહેલા તેજસ શરીરનાં પુદ્ગલેના પરસ્પર અને કાશ્મણ શરીરના પુદ્ગલોની સાથે સમ્બન્ધ થાય છે, તે તેજસ શરીર બન્ધન નામકર્મ છે. જેકર્મના ઉદયથી પૂર્વ ગૃહીત અને વર્તમાનમાં ગદ્યમાન કામણ પુદ્ગલોને પરસ્પર સંબંધ થાય છે, તે કામણ શરીર બન્ધન નામકર્મ છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન! શરીર સંઘાત નામકર્મ કેટલા પ્રકારના છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! શરીર સંઘાત નામકર્મ પાંચ પ્રકારના છે જેમકે-(૧) દારિક શરીર સંઘાત નામકર્મ (૨) ક્રિય શરીર સંઘાત નામકર્મ (૩) આહારક શરીર સંઘાત નામકર્મ (૪) તેજસ શરીર સંઘાત નામકર્મ અને (૫) કામણ શરીર સંઘાત નામકર્મ, કર્મના ઉદયથી ઔદારિક શરીર આદિના પુદ્ગલ છિદ્રરહિત એક રૂપતાને પ્રાપ્ત થાય છે, તે સંઘાત નામકર્મ કહેવાય છે. ઔદારિક શરીર સંઘાત આદિ બધાના સ્વરૂપ એજ પ્રકારે સમજી લેવાં જોઈએ. શ્રીગૌતમસ્વામી–હે ભગવન્! સંહનન નામકર્મ કેટલા પ્રકારના કહેવાયેલાં છે? શ્રીભગવાન–હે ગૌતમ ! અસ્થિની રચનારૂપ સંહનન છ પ્રકારનાં કહ્યાં છે તે આ પ્રકારે. (૧) વર્ષભનારા સંહનન નામ (૨) ઝષ નારા સંહના નામ (૩) નારાચ સંહનન નામ (૪) અર્ધનારા સંહના નામ (૫) કલિકા સંહના નામ અને (૬) સેવા સંહનન નામકર્મ. અહીં વજને અર્થ છે (કીલી) ખીલી, અષભને અર્થ છે વેપ્ટન રૂપ પદ્ધો અને નરાચનો અભિપ્રાય છે બને તરફ મર્કટ બન્ધન, કહ્યું પણ છે કાષભ પટ્ટાને કહે છે, કીલીકાને વજ, સમજવું જોઈએ અને બને તરફના મર્કટ બને નારાય જાણવું જોઈએ. ૧ એ પ્રકારે જે અસ્થિબનમાં બે હાડકાંઓ બન્ને બાજુથી મર્કટ બન્યથી બંધાયેલાં રહે છે, પટ્ટાની આકૃતિ ત્રીજા અસ્થિથી વેખિત હોય છે અને તે ત્રણે અસ્થિને ભેદન કરનાર વજ, (કીલ) નામક અસ્થિ પણ હોય છે, તે વર્ષભનારાચ સંહનન કહેવાય છે. જે સંહનનમાં કલીકા નથી તે ઋષભ નારાચ સહનન કહેવાય છે. જેમાં કેવલ અસ્થિને મર્કટ બન્ધજ હોય છે, તે મારા સંહનન કહેવાય છે. જે સંતનનમાં એક તરફ મર્કટ બન્ધન અને બીજી તરફ કીલી હોય છે, તે અર્ધનારા સંહનન છે. જેમાં અસ્થિ કલીકા માત્રથી જ બાંધેલ હોય છે, તે કીલીકા સંહનન સમજવું જોઈએ. જે સંહનામાં પર્યત ભાગમાં પારસ્પરિક સ્પર્શરૂપ સેવાને પ્રાપ્ત અસ્થિ હોય અને તે સદેવ ચિકાસ-માલિશ આદિના સેવનની અપેક્ષા રાખે છે, તે સેવા સંહનન કહેવાય છે. આ છ પ્રકારના સંહનનના કારણથી નામકર્મ પણ છ પ્રકારના કહેલ છે જે નામ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ Page #107 -------------------------------------------------------------------------- ________________ કર્મના ઉદયથી વજીર્ષભનારાચ સંહનનની પ્રાપ્તિ થાય છે, તે વર્ષભનારાચ સંહનન નામકર્મના કહેવાય છે. એ જ પ્રકારે કષભનારા સંહનન આદિમાં પણ સમજી લેવું જોઈએ. શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ ! સંસ્થાન નામકર્મ કેટલા પ્રકારના કહેલાં છે? શ્રી ભગવાહે ગતમ! છ પ્રકારના કહેલાં છે, તે આ પ્રકારે (૧) સમચતુરસસંસ્થાનનામ (૨) ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાનનામ (૩) સાદિ સંસ્થાના નામ (૪) વામન સંસ્થાનનામ (૫) કુજસંસ્થાનનામ (૬) અને હુંડક સંસ્થાનનામકર્મ જે કર્મના ઉદયથી જેને સમચતુરસ સંસ્થાનની પ્રાપ્તિ થાય છે, તે સમચતુરસ્ત્ર સંસ્થાનનામકર્મ કહેવાય છે. જે કર્મના ઉદયથી પ્રાણિને ન્યો પરિમંડલ સંસ્થાન પ્રાપ્ત થાય છે, તે જોધપરિમંડલ સંસ્થાનનામકર્મ કહેવાય છે. એ જ પ્રકારે સાદિ સંસ્થાનનામકર્મ આદિની પરિભાષા પણ સમજી લેવી જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! વર્ણ નામકર્મ કેટલા પ્રકારનાં છે? શ્રીભગવાન-હે ગૌતમ! વર્ણ નામકર્મ પાંચ પ્રકારના કહ્યાં છે, તે આ પ્રકારે(૧) કાલવર્ણ નામકર્મ (૨) નીલવર્ણ નામકર્મ (૩) પીતવર્ણ નામકર્મ (૪) રક્તવર્ણ નામકર્મ અને (૫) શકલઘણું નામકર્મ. જે કર્મના ઉદયથી પ્રાણિયેના શરીરમાં કૃષ્ણવર્ણ ઉત્પન્ન થાય છે. જેમ કે કાગડા અને કોયલના શરીરમાં, તે કાલવર્ણ નામકર્મ કહેવાય છે. એ જ પ્રકારે શેષ વર્ણ નામકર્મ પણ સમજી લેવાનાં છે. શ્રીગૌતમસ્વામી–હે ભગવાન્ ! ગન્ધ નામકર્મ કેટલા પ્રકારના કહેલાં છે? - શ્રીભગવાન-હે ગોતમ ! ગબ્ધ નામકમ બે પ્રકારના કહેલાં છે, તે આ પ્રકારે(૧) સુરભિ ગન્ધ નામકર્મ અને (૨) દુરભિગંધ નામકર્મ. જે કર્મના ઉદયથી જીનાં શરીરમાં સુગન્ધ હોય છે, તે સુરભિ ગન્ધ નામકર્મ કહેવાય છે, જેમ-કમળ-પાટલ, માલતી આદિના પુપમાં, જે કર્મના ઉદયથી પ્રાણિએનાં શરીરમાં દુર્ગધ ઉત્પન્ન થાય, તે દુરભિગંધનામકર્મ છે, જેમ-લસણ, ડુંગળી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૯૩ Page #108 -------------------------------------------------------------------------- ________________ આદિને શરીરમાં. શ્રીગૌતમસ્વામી–હે ભગવન્! રસનામકર્મ કેટલા પ્રકારનાં કહેલાં છે? શ્રીભગવાન્ હે ગૌતમ! રસનામકર્મ પાંચ પ્રકારનાં કાવ્યાં છે, જેમ કે-(૧) તિક્તરસનામકર્મ (૨) અશ્લરસનામકર્મ (૩) કટુરસનામકર્મ (૪) કષાયરસનામકર્મ અને (૫) મધુરરસનામકર્મ. જે કમના ઉદયથી પ્રાણિયનાં શરીરમાં તિક્તરસ ઉત્પન્ન થાય છે, જેમ-મરચાં આદિના (અથવા લીંબડા વગેરેનાં) શરીરમાં, તે તિક્તરસનામકર્મ કહેવાય છે, એજ પ્રકારે બાકીનાનું પણ સ્વરૂપ સમજી લેવું જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! સ્પર્શનામકર્મ કેટલા પ્રકારનાં કહ્યાં છે? શ્રી ભગવાન–હે ગૌતમ! આઠ પ્રકારનાં કદમાં છે. જેમ કે-૧) કર્કશસ્પર્શનામકર્મ (૨) મૃદુસ્પર્શનામકર્મ (૩) લઘુસ્પર્શનામકર્મ (૪) ગુરૂસ્પર્શનામકર્મ (૫) સ્નિગ્ધસ્પર્શનામકર્મ (૬) રૂક્ષસ્પર્શનામકર્મ (૭) શીતસ્પર્શનામકર્મ અને (૮) ઉષ્ણસ્પર્શનામકર્મ છે. જે કર્મના ઉદયથી પ્રાણિનાં શરીરમાં કર્કશ-કઠોર સ્પર્શ ઉત્પન્ન થાય છે, તે કર્કશ સ્પનામકર્મ કહેવાય છે, જેમ-પત્થર આદિમાં. એજ પ્રકારે મૃદુપર્શનામ કર્મ વગેરે પણ જાણવા જોઈએ. અગુરુલઘુનામકર્મ એકાકાર છે, અર્થાત્ તે એક જ પ્રકારનું છે. એજ રીતે ઉપઘાત નામકર્મ પણ એક જ પ્રકારનું છે. પરાઘાતનામકર્મ પણ એક જ પ્રકારનું છે. આનુપૂર્વનામકર્મ ચાર પ્રકારનું કહ્યું છે જેમ કે-(૧) નરયિકાનુપૂર્વી નામકર્મ (૨) તિયનિકાનુપૂર્વનામકર્મ (૩) મનુષ્યાનપૂર્વનામકર્મ અનૈ (૪) દેવાનુ પર્વનામકર્મ. ઉશ્વાસનામકર્મ એકજ પ્રકારનું છે. બાકીનાં બધાં અર્થાત્ આતપનામકર્મ, ઉદ્યોતનામકર્મ સનામકર્મ, સ્થાવરનામકર્મ, સુમનામકર્મ, ભાદરનામકર્મ, પર્યાપ્ત નામકર્મ, અપર્યાપ્ત નામકર્મ, સાધારણશરીરનામકર્મ, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ Page #109 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક શરીરનામકર્મ, સ્થિરનામ. અસ્થિરનામ, ગુમનામ, અશુભનામ, શુભગનામ, દુર્ભાગનામ, સુસ્વરનામ, દુશ્વરનામ આયનામ, અનાદેવનામ, યશકીર્તિનામ, અયશકીર્તિનામ, નિર્માણનામ અને તીર્થંકરનામકર્મ એક એક પ્રકારનાં છે. કિન્તુ વિશેષ એ છે કે વિહાગતિનામકર્મના બે ભેદ છે-(૧) પ્રશસ્તવિહાગતિ અને (૨) અપ્રશસ્તવિહાગતિનામકર્મ, શ્રી ગૌતમસ્વામી-હે ભગવદ્ ગોત્રનામકર્મ કેટલાક પ્રકારના કહેલા છે? શ્રીભગવાનહે ગૌતમ! ગેત્રનામકર્મ બે પ્રકારનાં કહેલાં છે, જેમ કે-(૧) ઉચગેત્રનામકર્મ અને (૨) નીચગેત્રનામકર્મ, જે કર્મના ઉદયથી લેકમાં સંમાનિત જાતિકુલ આદિની પ્રાપ્તિ થાય છે તથા જેના ઉદયથી ઉત્તમ બળ, તપ, રૂપ, એશ્વર્ય, સામર્થ્ય, ચુત, સન્માન, ઉત્થાન, આસનપ્રદાન, અંજલિકરણ આદિની પ્રાપ્તિ થાય છે, તે ઉગેત્ર છે. જે કર્મના ઉદયથી લોકમાં નિન્દ્રિત પતિ તેમજ કુલ પણ પ્રાપ્ત થાય છે, તે નીચગેટકર્મ કહેવાય છે. થી ગૌતમસ્વામી–હે ભગવન્! ઉચ્ચગોત્રકર્મ કેટલા પ્રકારના કહેલા છે? શ્રી ભગવાન-હે ગૌતમ! ઉચ્ચગેત્રનામકર્મ આઠ પ્રકારનાં છે. તે આ પ્રકારે-(૧) જાતિવિશિષ્ટતા (૨) કુલવિશિષ્ટતા (૩) બલવિશિષ્ટતા (૪) રૂપવિશિષ્ટતા (૫) તપવિશિષ્ટતા (૬) શ્રતવિશિષ્ટતા (૭) લાભવિશિષ્ટતા (૮) અને ઐશ્વર્યવિશિષ્ટતા. ઉચ્ચગેત્રની જેમ જ નીચગોત્ર પણ આઠ પ્રકારનાં છે, પણ તેના ભેદ આ છે (૧) જાતિવિહીનતા (૨) કુલવિહીનતા (૩) બલવિહીનતા (૪) રૂપવિહીનતા (૫) તવિહીનતા (૬) શ્રુતવિહીનતા (૭) લાભવિહીનતા (૮) એશ્વર્યવિહીનતા. શ્રીૌતમસ્વામી-હે ભગવન ! અત્તરાયકર્મના ભેદ કેટલા કહેલા છે? શ્રી ભગવાન-હે ગૌતમ! અત્તરાયકમના પાંચ ભેદ કહ્યા છે–તે આ પ્રકારે. (૧) દિનાન્તરાય (૨) લાભાન્તરાય (૩) ભેગાન્તરાય (૪) ઉપલેગાન્તરાય અને (૫) વીર્યાન્તરાય, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૯૫ Page #110 -------------------------------------------------------------------------- ________________ જે કર્મના ઉદયથી વૈભવ હોવા છતાં પણ ગુરુપાત્રના હોવા છતાં પણ અને એ જાણતા છતાં પણ કે એને દાન દેવામાં મહાફળની પ્રાપ્તિ થશે, દાન દેવાને માટે ઉઘતા નથી થવાતું, તે દાનાન્તરાયકર્મ કહેવાય છે. જે કર્મના ઉદયથી દાનગુણમાં પ્રસિદ્ધ દાતાથી, ઘરમાં દેય વસ્તુ વિદ્યમાન હવા છતાં પણ, યાચનામાં કુશલ તેમજ ગુણવાન યાચક પણ તેને પ્રાપ્ત ન કરી શકે, તે કર્મ લાભાન્તરાય કહેવાય છે. જે કર્મના ઉદયથી વિશિષ્ટ આહાર આદિ વિદ્યમાન હોવા છતાં પણ અને પ્રત્યાખ્યાન પરિણામ અગર વિરાગ્ય ન હોવા છતાં પણ કેવલ કુપણુતાના કારણે ભેગ ન કરી શકે, તેને ભેગાન્તરાય કર્મ કહે છે. એ જ પ્રકારે ઉપગાન્તરાયકર્મ પણ સમજી લેવું જોઈએ એ ભેગ અને ઉપગમાં તફાવત એ છે કે જે વસ્તુ એકવાર જ ભેગવાય, તે ભેગ કહેવાય છે. જેમ આહાર, પુષ્પમાલા વગેરે. જે વસ્તુ વારંવાર લેગવી શકાય તેને ઉપલેગ કહે છે, જેમ કે વસ્ત્ર, આભૂષણ વગેરે, કહ્યું પણ છે-જે એક જ વાર ભગવાય તે ભાગ છે, જેમ પુષ્પ વગેરે. જે વસ્ત્ર તેમજ વનિતા આદિ વસ્તુઓ વારંવાર ભેગવાય છે, તેમને ઉંપભેગ કહે છે. એજ પ્રકારે જેના ઉદયથી નીરોગ શરીર હોવા છતાં અને યુવાવસ્થા હોવા છતાં જીવ અપપ્રાણ અર્થાત દુર્બલ થાય અથવા બળવાન શરીરવાળા હોવા છતાં પણ અને કાર્યલાભ સાધ્ય હોવા છતાં પણ કાર્યમાં દુર્બળતાને કારણે પ્રવૃત્તિ ન કરી શકે, તે બીર્યાન્તરાયકર્મ છે. એ સૂત્ર ૮. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ Page #111 -------------------------------------------------------------------------- ________________ કર્મસ્થિતિ કા નિરૂપણ કર્મ સ્થિતિ વક્તવ્યતા શબ્દાર્થ –તળાવળિકમ્ર નં મને સ્મરણ વ ા romત્તા) હે-ભગવન! જ્ઞાનાવરણીય કર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે? (વોચમા ! નgomi ઐતોમુદત્ત, ૩ તેનું તીર્ષ નાવમોrોગો) હે ગૌતમ! જઘન્ય અન્તમુહૂર્તની, અને ઉત્કૃષ્ટ ત્રીસ કડાકોડી સાગરોપમની (ત્તિ જ ય વારસારું બા) ત્રણ હજાર વર્ષને અબાધાકાલ છે (ગયાદૂળિયા મંદિક્ નિ) અબાધાકાલ કમ કર્મની સ્થિતિ કર્મનિષેધને ક લ છે) (fબરારંવાસ માં મતે ! વરૂ વ ા કિ ઇnત્તા ?) હે ભગવદ્ નિદ્રા પંચક કમની સ્થિતિ કેટલા કાળની છે ? (જો મા Heoળof errોવમ તિાિ સમાન ઢિયોવાસ કરંન્નમri sનિયા) હે ગૌતમ ! જઘન્ય પાપમને અસંખ્યાત ભાગ ન્યૂન સાગરેપ પના 8 ની (તીકું સાકારોત્રમોશોરીબો) ઉત્કૃષ્ટ ત્રીસ કેડાછેડી સાગરોપમ (તિfor ૨ વારસદૃસારું લવા) અબાધા કાલ ત્રણ હજાર વર્ષને (વહૂળિયા દિ મૂરિયેળો) અબાધાકાલ ન્યૂન કમ સ્થિતિ કર્મ નિષેકને કાલ. (હંસાવારસ i મતે ! જમરૂ દેવયં વારું દિ quત્તા ?) હે ભગવન ! દસર્જન ચતુષ્કની કેટલા કાળની સ્થિતિ કહી છે? (રોય ! કgomi સંતોમુદત્ત, ફરજોરેoi તી તાવમwerોહી) હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્તની, ઉતકૃષ્ટ ત્રીસ કેડાડી સાગરેપમની ( તિષિા ૨ વારસદૃસારું શatg1) અખાધાક લ ત્રણ હજાર વર્ષ હોય છે (सायावेयणिज्जस्स इरियाबहियं बंधगं पडु च अजहण्णमणुक्कोसेणं दो समया) साता વેદનીય કર્મની ઈર્યા પથિક બંધની અપેક્ષાએ જઘન્ય ઉત્કટભેદ રહિત બે સમયની (સંપાદ્ય વંધvi Tદુર કomor વારસમુદુત્તા) સાંપરાવિક બંધની અપેક્ષાએ જઘન્ય બાર મુહૂર્ત (દોને વળોમોટીવો) ઉત્કૃષ્ટ પંદરડાકોડી સાગરોપમની (TUરવાસણારૂં વાહ) પંદર વર્ષને અબાધાકાલ (आसायावेयणिज्जस्स जहण्णेणं सागरोवमस्स तिण्णिसत्तभागा पलिओवमस्स अस खेज्जइમાાં ઝળયા) અસારા વેદનીય કર્મની જઘન્ય સ્થિતિ સાગરોપમના સાત ભાગનાં ત્રણ ભાગની અર્થાત્ ૨ ભાગની, છે. પણ તેમાંથી પ૫મના અસંખ્યાત ભાગ ન્યૂન (કોલેજો તીરં સમજોરશોરીઓ) ઉત્કૃષ્ટ ત્રીસ કડાકોડી સાગરેપની (ત્તિાિ જ જ્ઞાતાજું કવાણા) ત્રણ હજાર વર્ષને અબાધાકાલ છે. (Hવેશrsઝરસ ?) સમ્યકત્વ વંદનીય વિષયક પ્રશ્ન ? (wi! બંતો) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ Page #112 -------------------------------------------------------------------------- ________________ હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત (૩૪ોણે શાર્દૂિ સાવિમરું સારું) ઉત્કૃષ્ટ કાંઈક અધિક છાસઠ સાગરેપમ (मिच्छत्तवेयणिज्जरस जहण्णेणं सागरोवमं पलिओवमस्स अस खेज्जइभागेण अणिगं) મિથ્યાત્વ વેદનીયની જઘન્ય સ્થિતિ પલ્યોપમને અસંખ્યાત ભાગ ન્યૂન એક સાગરોપમન (૩૪ોળ સત્તરિોરોફી) ઉત્કૃષ્ટ સત્તર કડાકોડી સાગરોપમ (ત્ત ૨ વારસદારૃ વ ા) સાત હજાર વર્ષને અબાધાકલ (કથાકૂળિયા મૂર્દિ મૂનિઓ) અબાધાકાલ ન્યૂન કર્મ સ્થિતિ કર્મનિષેકને કાલ છે. (સમrfમ છત્તાળજ્ઞરસ નgo બંતોમુpi) સભ્ય મિથ્યાત્વ વેદનીય-મિશ્રપ્રકૃતિની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તન છે. (૩ોળ અંતમુહુર્જ) ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્તની (સાચ વારસાણ Tum સાજારમરૂ દત્તારિ સમાજ પત્રિોત્રમ રૂમાળ કાચા) કષાય દ્વાદશની જઘન્ય સ્થિતિ પામના અસંખ્યાતમે ભાગ ન્યૂન સાગરોપમના સાત ભાગોમાંથી ચાર ભાગ $ ભાગ (ફોર વત્તાસીત રાજા મોરોલા) ઉત્કૃષ્ટ ચાલીસ કેડાડી સાગરપમ (વત્તાસ્ત્રીરં વારસારું બા) ચાલીસ વર્ષને અબાધાકાલ (ાવે ) યાવત અબાધાકાલ ન્યૂન સ્થિતિ કાલ નિષેક કાલ છે. (જોહરંગો પુછા)સંજવલન કોધ સંબંધી પ્રશ્ન ? (! નgohii માસT) ગૌતમ! જઘન્ય બે માસ (૩ોળ વત્તા સાયમોરારીઓ) ઉત્કૃષ્ટ ચાલીસ કેડાકોડી સાગરોપમ (દત્તાણીસં વારસથાણું બયાણા) ચાલીસસો વર્ષ અબાધાકાલ (1 frણે) યાવત્ નિષેક અર્થાત અખાધાકાલ ન્યૂન સ્થિતિ કાલ સમજવો જોઈએ. (માતંગસ્ટાર પુરજી ) સંજવલન માન સંબંધી પ્રશ્ન ? (mયમાં ! કહomi r) હે ગતમ! જઘન્ય એક માસ (વશોi ના વો) ઉત્કૃષ્ટ કોધની બરાબર સ્થિતિ છે (માયાણંનrણ પુરઝા ?) સંજવલન માથાની સ્થિતિ વિષયક પ્રશ્ન? (Tોચમાં ! કoોળે માલં) હે ગૌતમ! જઘન્ય અર્થ માસ (૩ોસેળ ના જોક્સ) ઉત્કૃષ્ટ જેવી ક્રોધની સ્થિતિ છે તે પ્રમાણે સમજવી. (ઢોહંગસ્ટ17ઇ પુછે ?) સંજવલન લેભ સંબંધો પ્રશ્ન ? (નોરમા કgoli સંતો કુદુi) હે ગૌતમ ! જઘન્ય અન્તમુહૂર્ત (૩ોળ સહ ોદરd) ઉત્કૃષ્ટ જેવી કોધની સ્થિતિ (ચિરણ પુરઝા ?) સ્ત્રી વેદની સ્થિતિની પૃચ્છા ? (નોરમા ! જણoોળે સાનીયમ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૯૮ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૪ વિદૃઢ સત્તમા ઉમિત અલંગરૂમાળે કળ) જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યુન સાગરોપમની ૐ ભાગની (૩ોળ goળાપોવનોક્રોટો) ઉત્કૃષ્ટ પંદર કેવાકેડી સાગરોપમ (પારાવાસસારું બા) પંદર સો વર્ષને અબાધાકાલ (gfસરસ પુરઝા ?) પુરૂષ વેદ ની સ્થિતિને પ્રશ્ન ? (ચમા ! લgoળ અદૃસંદજી) હે ગૌતમઃ જઘન્ય આઠ વર્ષ (8ોળ સારવો જોકીમો) ઉત્કૃષ્ટ દશકેડીકેડી સાગરેપમ (સવારણારૂં વહા) હજાર વર્ષને આ માધાકાલ (નાવ કહેજો) યાવત્ નિકાલ (નપુંસવેરસલું પુછા)નપુંસકવેદની સ્થિતિની પૃચ્છા? (જોયા ! સાજરમણ રોforeત્તમા સ્ટિવમરણ પ્રસંન્ન માર્બ કથા) હે ગૌતમ ! જઘન્ય પપમના ૨ ભાગની (કક્કોણેણં વીë સારો મોકાજોલીબો) ઉત્કૃષ્ટ વીસ કોડાકડી સાગપની (વિન ચ વાતચારું વાé) બે હજાર વર્ષને અખાધ કાલ. (પુરછા ) હાસ્ય અને રતિની સ્થિતિની પૃછા? (જો મા ! ગomળે સારોવમરણ [ સમા) હે ગૌતમ! જઘન્ય સાગરોપમના ભાગ (ક્રિોવર સંજ્ઞરૂ મmi 5) પોપને અસંખ્યાતમે ભાગ ન્યૂન (વૃક્ષો સારો મોકાશોરીમો) ઉત્કૃષ્ટ દશ કોડાકડી સાગરોપમ (બીચારું એવા) એક લાખ વર્ષને અબાધાકાલ (-પર-સો-દુ છાને પુછ ) અરતિ, ભય, શેક, જુગુપ્સાની સ્થિતિ સમ્બન્ધી २छ ? (गोयमा ! जहण्णेणं सागरोवमस्म दोणिसत्तभागा-पलि ओवमरस असंखेज्जइ भागेणं કળયા) હે ગૌતમ ! જઘન્ય પયે પમના અસંખ્યાતમે ભાગ ન્યૂન સાગરોપમની ૩ ભાગની (૩ોળે વીä સામજોરાદાબ) ઉકૃષ્ટ વીસ કડાકોડી સાગરોપમની (વીવાસ સારું અવ@ા) વીસ સે વર્ષનો અખાધાકાલ. (નેરzશાચર જો પુછે ?, નૈરકાયુ સંબંધી પ્રશ્ન? (યમા ! જ્ઞomi સવાસસારું) હે ગૌતમ! જઘન્ય દશ હજાર વર્ષની (બંતોમુદુત્તમ મહિ) અન્નમું હૂર્ત સુધી (કોસેળ તેલં સાવનારું પુદગલ તિમામ મહાકું) ઉત્કૃષ્ટ કરોડ પૂર્વની તેત્રીસ ભાગ અધિક તેવીસ સાગરેપમની, (તિરિજણજ્ઞાળિયાવરણ પુછો ?) તિચાયુની સ્થિતિનાં વિષયમાં પ્રશ્ન મા! શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ Page #114 -------------------------------------------------------------------------- ________________ gi બૃતોમુદત્ત) હે ગૌતમ ! જઘન્ય અન્તમુહૂર્ત (૩ોળે તિન્નાસ્ટિગોવનારું પુત્રશોરી તિમા મહિયારું) ઉત્કૃષ્ટ પૂર્વ કેટિના વિભાગ અધિક ત્રણ પાપમની (પૂર્વ મજુસ્સ9 વિ) એજ પ્રકારે મનુષ્યાય સંબંધી પણ (વાઘરણ 1 ને રૂપાવચક્ષ) દેવાયુની સ્થિતિનરકાયુના સમાન (નિયરું નામ પુછા) નરક ગતિનામકર્મની સ્થિતિ સંબંધી પ્રશ્ન? (યમા ગોળ તાવમસ્ત રોત્તમા ઢોવમરૂઝાંઝરૂમાળે કળયા) હે ગૌતમ! જઘન્ય પળેપમના અસંખ્યાત ભાગ ન્યૂન એક સાગરોપના ૪ ભાગ (કોળે વીહંસવમreોડીગો) ઉત્કૃષ્ટ વીસ કેડાડી સાગરોપમની (વીરં વાહનચારું છવા) વીસ સો વર્ષને અબાધાકાલ. (તિરિયાપુનામા 7 નપુંસારરસ) તિર્યંચગતિ નામકર્મની સ્થિતિ નપુંસકદના સમાન. (HTચારું નામ પુછા ) મનુષ્ય ગતિ નામકર્મ સંબંધી પ્રશ્ન ? (Teomi સાપોવમરૂ વિરું તત્તમri, ગોવરસ સંવેરૂ માળે કળ) જઘન્ય પલ્યોપમને અસંખ્યાતમે ભાગ ન્યન સાગરોપમને ૧ ભાગ (૩૪i TouTHસારવમળોકારીનો) ઉત્કૃષ્ટ પંદર કડાકોડી સાગરોપમ (YouTuસવારનવાર્બવલ્લr) પંદર સો વર્ષનો અબ ધ કાલ (વા નામgi g8r ?) દેવગતિ નામકર્મની સ્થિતિની પૃછા? (લોગમા ! . oોળ વાપરોવતરણ ઘiાં સત્તમા વઢિોવમસ અલંકઝમાળે કળચં) હે ગૌતમ ! જઘન્ય પાપમને અસંખ્યાતમ ભાંગ ન્યૂન સાગરેપમાને છે ભાગ (વાં નહીં પુરક્ષ) ઉત્કૃષ્ટ જેમ પુરૂષ વેદની, ટીકાર્થ-આનાથી પહેલાં કર્મની મૂલ અને ઉત્તર પ્રકૃતિનું નિરૂપણ કરાયું– હવે કર્મ પ્રકૃતિની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિનું પ્રતિપાદન કરતાં સર્વ પ્રથમ પાંચ પ્રકારના જ્ઞાનાવરણની સ્થિતિનું કથન કરે છે શ્રી ગૌતમસ્વામી- ભગવન ! જ્ઞાનાવરણીય કર્મની સ્થિતિ કેટલા કાળની છે? અર્થાત માનજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણુ, અવધિજ્ઞાનાવરણ, મનઃ પર્યાવજ્ઞાનાવરણ અને કેવલ જ્ઞાનાવરણના ભેદથી પાંચ પ્રકારના જ્ઞાન વરણ કર્મની સ્થિતિ કેટલી છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૦૦ Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન્ હે ગૌતમ ! જ્ઞાનાવરણુકની જઘન્ય સ્થતિ અન્તર્મુહૂની છે. એ સ્થિતિ ક્ષપશ્રેણિવાળા જ્યારે સૂક્ષ્મ સર્પરાય ગુણુસ્થાનના ચરમ સમયમાં વર્તમાન હોય છે, ત્યારે મળે છે. જ્ઞાનાવરણીયની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કડાકાડી સાગરાપની છે. આ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉત્કૃષ્ટ સ ́લેશ પરિણામમાં સ્થિત મિથ્યાદ્રષ્ટિમાં હેાય છે. આ પ્રકૃતિ પ્રશ્નના ઉત્તર છે. હવે અપૃષ્ટનું વ્યાખ્યાન કરે છે— જ્ઞાનાવરણ અખાધાકાલ ત્રણ હજાર અબધાને ન્યૂન કરી દેવાથી જે શેષ સમય સમજવા જોઇએ. આ અપૃષ્ટ અર્થાત્ વિના કર્મીની સ્થિતિ એ પ્રકારની દેખાડેલી છે– વર્ષના છે અને સમ્પૂર્ણ સ્થિતિકાલમાંથી રહે છે, તે તેના કમ` દલિકાના નિષેકના કાલ પૂછ્યાના વ્યાખ્યાનથી જ્ઞાનાવરણીય આદિ ક્રમ રૂપતાવસ્થાન રૂપ સ્થિતિ અર્થાત્ તે કાલ જેમાં ક, કુરૂપમાં બની રહે છે અને બીજી સ્થિતિ અનુભવયાગ્ય—જેકાલમાં કંતુ વેદન કરાય છે, કમ'રૂપતાવસ્થાન સ્થિતિની અપેક્ષાથી ત્રીસ કાડકોડી સાગરોપમ કહેલી છે અને અનુભવ ચાગ્ય સ્થિતિ ત્રણ હજાર વર્ષોં ન્યૂન ત્રીસ કેડ કેાડી સાગરોપમ છે આ અભિપ્રાયથી કહેવું છે કે-જ્ઞાનાવરણ કર્રના અખ ધ!કાલ હજાર વર્ષના છે. અભિપ્રાય એ છે કે ઉત્કૃષ્ટ સ્થિતિ વાળા જ્ઞાનાવરણીય કના જ્યારે અન્ય થાય છે તો પેાતાના ખધકાળથી લઇને ત્રણ હજાર વર્ષ સુધી તે પાતાના ઉદ્દયના દ્વારા કાઈ ખાવા નથી પહોંચાડતા, કેમકે તે સમય સુધી તેના કર્માંદલિકાના નિષેકને અભાવ હોય છે. ત્રણ હજાર વર્ષ વ્યતીત થઈ જતાં અર્થાત્ અખાધકાલે સમાપ્ત થઈ જતાં જ કમ દલિકાના નિષેક થાય છે. એ આશયને વ્યક્ત કરવાને માટે કહ્યું છે—સપૂણ ત્રીસ કેડકોડી સાગરાપમની સ્થિતિમાંથી અખાધાકાલ ત્રણ હજાર વર્ષ ન્યૂન કરી દેવાથી જે કાલ શેષ રહે છે. તે જ્ઞાનાવરણીય ક્રમના દલિકાને નિષેક કાલ છે. ક`દલિકાના નિષેક પ્રથમ સ્થિતિમાં પ્રચુર હોય છે, દ્વિતીય સ્થિતિમાં તેની અપેક્ષા એ. વિશેષ હીન હેાય છે, તૃતીય સ્થિતિમાં તેનાથી પશુ હીન છે, અને ચતુર્થી સ્થિતિમાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૧૦૧ Page #116 -------------------------------------------------------------------------- ________________ તેનાથી પણ હીન હોય છે. એ પ્રકારે પિતાની સ્થિતિના અન્તિમ સમય પર્યત હીનતરહીનતમ થતા જાય છે. કયા કર્મને અબાધાકાલ કેટલું છે. તેને સમજવાને ઉપાય આ છે. જે કર્મની સ્થિતિ જેટલા કડાકોડી સાગરોપમની હોય છે, તેને અધાકાલ તેટલા જ સે વર્ષને હોય છે, અર્થાત એક કડાછેડી સાગરોપમ પર એક સો વર્ષને અબાધાકાલ સમજ જોઈએ, જે કર્મની સ્થિતિ કોડાકડી સાગરોપમથી ન્યૂન ડાય છે, તેનો અખાધાકાલ અનમું છું હેય છે. પરંતુ આયુકમે તેને અપવાદ છે. આયુકર્મનો જઘન્ય અખાધાકાલ અન્તમું હૂર્તને અને ઉત્કૃષ્ટ એક પૂર્વકેટેના તૃતીય ભાગનો છે, એ પ્રકારે અબાધાકાલ સંબંધી નિયમને એ મજીને યોગ્ય બધાં કર્મોને અબાધાકાલ જીણી લેવો જોઈએ. શ્રી ગૌતમસ્વામી ભગવાન ! નિદ્રા પંચક કર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે? શ્રી ભગવાન -હે ગૌતમ ! નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા અને ત્યાનદ્ધિ આ નિદ્રાપંચકની જઘન્ય સ્થિતિ પલેપમને અસંખ્યાત ભાગ ન્યૂન એક સાગરોપમના સાત ભાગોમાંથી ત્રણ ભાગની કહી છે, અર્થાત સાગરોપમના હૈ ભાગની છે. નિદ્રાપંચકની ઉત્કૃષ્ટ રિથતિ ત્રીસ કડાકડી સાગરોપમની છે, એ કર્મરૂપતાવસ્થાન રૂપ સ્થિતિ છે. અનુભવાગ્યા સ્થિતિ ત્રણ હજાર વર્ષ જૂન છે. તેથી તે કહ્યું છે-તેને અબાધાકાલ ત્રણ હજાર વર્ષ છે, અર્થાત જ્યારે નિદ્રા પંચક કર્મ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા બાંધ્યાં હોય તે બન્ધના સમયથી લઈને ત્રણ હજાર વર્ષ સુધી પોતાના ઉદય દ્વારા જીવને કઈ બોધા નથી પહોંચતી, અર્થાત તેને ઉદય જ નથી થત, કેમકે તેટલા સમય સુધી તેના દલિકે નિષેક નથી થતું. તત્પશ્ચાત જ કર્મ દલિદલિનો નિષેક થાય છે. એ કારણે કહ્યું છે–સંપૂર્ણ સ્થિતિમાંથી અબાધાકાલ બાદ કરવાથી જે શેષ સમય રહે તે તેની અનુભવ એગ્ય કર્મસ્થિતિનો સમય છે. પ્રશ્ન થઈ શકે છે કે નિદ્રા પંચકની જઘન્ય સ્થિતિ પલ્યોપમનો અંસખ્યાતમાં ભાગ પૂન એક સાગરેપમ ૩ ભાગ કેવી રીતે છે? તેનું સમાધાન એ છે કે જે જે પ્રકૃતિની જે જે પિતાની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તે ઉત્કૃષ્ટ સ્થિતિને સત્તર કડાકડી સાગર પ્રમાણ મિથ્યાત્વની સ્થિતિથી ભાગ કરવાથી જે સંખ્યા પ્રાપ્ત થાય છે, તેટલે જ કાળ જઘન્ય સ્થિતિનું પરિમાણ થાય છે, પણ તેમાં પપમને અસંખ્યાત ભાગ ન્યૂન કરી દેવાય છે. એ જ પ્રકારે નિદ્રા પંચકની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કેડીકેડી સાગરોપમની છે, આ સંખ્યા સત્તર કડાકેડી પ્રમાણુ મિથ્યાત્વની સ્થિતિ છે કે ભાજક છે, તેની અપેક્ષાએ ન્યૂન છે, ન્યૂ હેવાના કારણે ભાગ નથી આપી શકાતે. આવી સ્થિતિમાં “શુ ન પાત” એ ન્યાયના અનુસાર ભાજ્ય અને ભાજક રાશિના અર્ધાથી અપવર્તન કરવાથી એક સાગરેપમના સાત ભાગમાંથી ત્રણ ભાગ લબ્ધ થાય છે. તેમાંથી પોપમને અસંખ્યાત ભાગ છે કરાય છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૦૨ Page #117 -------------------------------------------------------------------------- ________________ સ્પષ્ટીકરણ આ રીતે છે–ત્રીસ કોડાકોડી સાગરોપમને નિદ્રાપુ ચક્રમાં વહેંચવામાં એક એકને છ-છ કાડાકાડી સાગરોપમ પ્રાપ્ત થાય છે, પણ પહેલા રહ્યા પ્રમાણે ત્રીસની રાશિને અડધા કરેલ છે, અને ત્રીસનુ અધુ પદર થાય. તેથી જ પંદરને નીદ્રા પંચકમાં વહેંચવામાં ત્રણ-ત્રણ કોડાકોડી સાગરોપમ થાય છે, એ પ્રકારે ત્રણ ભાગ પ્રાપ્ત થયા મિથ્યાત્વની ઉત્કૃષ્ટસ્થિતિ સંત્તર કેડાકોડો સાગરોપમની છે. તેને અર્ધા કરવાથી પાંત્રીસ થાય છે. પાંત્રીસ કાડાકોડી સાગરોપમને નિદ્વપ ચક્રમાં વહેંચી દેવાય તા એક એકને સાત કોડાકોડી સાગરાપમ લબ્ધ થાય છે. એ પ્રકારે સાગરોમના ૐ ભાગ લખ્યું થાય છે. આ જ નિદ્રાપ'ચક્રની જઘન્ય સ્થિતિ છે. કિન્તુ પાંચ જ્ઞાનાવરણ પ્રકૃતિયાની, ચક્ષુ દર્શનાવરણ, આદિ ચાર દેશનાવરણ કર્મની પ્રકૃતિયાની, સ ંજવલન લાલની અને પાંચ અન્તરાય પ્રકૃતિયાની જધન્ય સ્થિતિ અન્ત હૂની છે. સકષાયિક સાતા વેદનીયની જધન્ય સ્થિતિ બાર મુહૂર્તની અને અકાયિકની ભાગ સમયની છે, કેમકે કષાય રહિત જીવાને પ્રથમ સમયમાં સાતાવેદનીયનુ' અન્યન હાય છે, દ્વિતીય સમયમાં વેદન થાય છે અને તૃતીય સમયમાં નિર્જરા થઈ જાય છે. યશકીર્તિ અને ઉચ્ચ ગેત્રની જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્તીની છે. પુરૂષવેદની આઠે સવત્સરની, સ’જવલન ક્રોધની એ માસની, સંજવલન માનની એક માસનો અને સજ્વલન માયાની પ ંદર દિવસની સ્થિતિ છે. એ અભિપ્રાયર્થી કહે છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! દનચતુષ્ક કની સ્થિતિ કેટલા કાળની કહી છે? શ્રી ભગવાન્ હૈ ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ ત્રીસ કડાકાડી સાગરોપમની દર્શોનચતુષ્ક કર્મની સ્થિતિ કહી છે, ઓ કમ રૂપતાવસ્થાનરૂપા સ્થિતિ સમજવી જોઈ એ. અનુભવચેાગ્યા સ્થિતિ આ રીતે છે-તેને ત્રણ હજાર વર્ષના અમાધા કાલ છે, અર્થાત્ દર્શોનાવરણીયક ના ત્રીસ કાડાકોડી સાગરોપના બંધ હોય તે અન્યના સમયમાંથી લઈને ત્રણ હજાર વર્ષ પર્યંત કાઈ ખાધા નથિ પહોંચાડતા, કેમકે આ ત્રણ હજાર વર્ષોંમાં ક દલિકાના નિષેક થતા નથી. ત્રણ હજાર વર્ષ પછી જ નિષેક થાય છે. તેથી જ અનુભવ ચેાગ્ય સ્થિતિ અખાધાકાલથી હીન છે, અર્થાત્ સમ્પૂર્ણ સ્થિતિ (૩૦ કાડાકાડી)માંથી ત્રણ હજાર વર્ષ અબાધા કાલને આછા કરી દેવાથી જે સ્થિતિ રહે છે, તે અનુભવયાગ્ય સ્થિતિ છે અગરતા નિષેક કાલ છે, એર્પાપથિક અન્ધની અપેક્ષાથી સાતા વેદનીય કર્મીની સ્થિતિ એ સમયની છે, તેમાં જધન્ય ઉત્કૃષ્ટ ભેદ નથી. સામ્પરાયિક અન્ધક (કષાયયુક્ત જીવ)ની એપેક્ષાએ જઘન્ય સ્થિતિ ખારમુહૂર્તીની છે અને ઉત્કૃષ્ટ પદર કાડાકોડી સાગરાપમની છે. અનુભવયેગ્ય સ્થિતિ આ પ્રકારે છે-પ ંદરસે વના તેને અખાધાકાલ છે, અર્થાત્ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા સાતાવેદનીયક્રમ અન્યની સાથેથી પ ંદર સે। વષઁ સુધી કાઈ ખાધા નથી પહેાંચાડતા, કેમકે ત્યાં સુધી ક્રમ` દલિકાના નિષેક નથી થતા. તેના પછી જ નિષેક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૦૩ Page #118 -------------------------------------------------------------------------- ________________ થાય છે. તેથી જ પંદર સો વર્ષ જૂની પંદર ક્રોડ કોડી સાગરોપમની તેની અનુભવ રોગ્ય સ્થિતિ બની રહે છે. અસાતા વેદનીયકર્મની જઘન્ય સ્થિતિ પલ્યોપમને અસંખ્યાતમે ભાગ ન્યન સાગરિોપમને ૩ કહેલી છે. ઉકૃષ્ટ સ્થિતિ ત્રીસ કોડા ડી સાગરોપમની છે. તેને અબાધાકાવ ત્રણ હજાર વર્ષ છે. શેષ ભાગ અર્થાત ત્રણ હજાર વર્ષ ન્યન ત્રીસ કોડાકોડી સાગપિમ કર્મનિષેક કાલ છે જેને અનુભવ એગ્ય સ્થિતિ કડલ છે. શ્રી ગૌતમરામી–હે ભગવન્! સમ્યકત્વ વંદનીયકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ છાસઠ સાગરોપમથી કાંઈક અધિકની છે. મિથ્યાત્વ વેદનીયકર્મની જઘન્ય સ્થિતિ પાપમના અસંખ્યાત ભાગ ન્યૂન એક સાગરોપમની અને ઉત્કૃષ્ટ સત્તર કોડાકોડી સાગરોપમની આ કર્મ રૂપતાનું અવસ્થાન રૂપા સ્થિતિ છે. અનુભવ એગ્ય સ્થિતિ આમ છે–તેને અબાધાકાલ સાત હજાર વર્ષ છે અને અબાધાકાલ ન્યુન કરવાથી શેષ વધેલી સ્થિતિ અનુભવ એગ્ય સ્થિતિ છે અર્થાત્ કર્મનિષેકને કાલ છે. તાત્પર્ય એ છે કે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા મિથ્યાત્વ વેદનીયના બંધ હોય તે તે બંધકાળથી લઈને સાત હજાર વર્ષ સુધી જીવને કઈ બાધા નથી પહોંચતી તે જ તેનો અબાધાકાળ છે. સાત હજાર વર્ષના પછી જ દલિકને નિષેક થાય છે, પહેલાં થતું નથી. સમ્યગુ મિથ્યાત્વ વેદનીયની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ પણ અન્તર્મુહુર્તની છે. સમ્યકત્વ વંદનીય સમ્પરિમથ્યાત્વ વેદનીય ને બંધ નથી થતું. તેથી જ વેદનની અક્ષિાથી જ તેમની સ્થિતિ કહેલી છે, સમ્યકત્વવેદનીય અને સભ્યમિથ્યાત્વ વેદનીયને બન્ધ કેમ નથી થતું, એનું સ્પષ્ટીકરણ આ રીતે સમજવું જોઈએબન્ધના સમયે જીવ મિથ્યાત્વના જ પુદ્ગલોને અન્ય કરે છે. તત્પશ્ચાત્ જ્યારે તે સમ્યકત્વના અનુકૂલ વિશુદ્ધિના બળથી તેના ત્રણ પુંજ કરે છે, ત્યારે તે પુદ્ગલ વિશુદ્ધ, અર્ધવિશુદ્ધ, અને અવિશુદ્ધ એ પ્રકારે ત્રણ ભાગોમાં વહેંચાઈ જાય છે. તેમનામાંથી મિથ્યાત્વના તે પુગેલે, જેઓ વિશુદ્ધ બની જાય છે તે સમ્યકત્વ વંદનીય કહેવાય છે. અર્ધવિશુદ્ધ પુદ્ગલ સમ્ય મિથ્યાત્વ વેદનીય કહેવાય છે અને જે અશુદ્ધ હોય છે, તેઓ મિથ્યાત્વ વેદનીય નામથી અભિહિત થાય છે. તેથી સમ્યકત્વેદનીય અને મિશ્ર વેદનીયન બન્ધ જ નથી થતા. કષાય દશકની અર્થાત્ અનન્તાનુબંધી ચતુષ્ટય, અપ્રત્યાખ્યાન ચતુષ્ટય અને પ્રત્યાખ્યાન ચતુષ્ટયમાંથી પ્રત્યેકની જઘન્ય સ્થિતિ પલ્યોપમને અસંખ્યાત ભાગ ન્યૂન સા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૦૪ Page #119 -------------------------------------------------------------------------- ________________ ગમને ! ભાગ છે. એ વિષયમાં યુક્તિ પહેલાં કહેવાયેલી છે. તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ ચાલીસ સાગરોપમની છે ચાલીસ સો વર્ષ અર્થાત્ ચાર હજાર વર્ષને અબાધાકાલ છે. ઉત્કૃષ્ટ સ્થિતિકાલ કષાયવેદનીયકર્મ પિતાના બધા સમયથી ચાર હજાર વર્ષ સુધી જીવને કોઈ બાધા નથી પહોંચતી, કેમકે એ કાલમાં દલિકોને નિષેક નથી તે. અબાધાકાલ ઓ કરવાથી જે સ્થિતિ શેષ રહે છે, તે તેને નિષેક કલ છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! સંજવલન કોધની સ્થિતિ કેટલી કહેલી છે? શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્ય બે માસની, ઉત્કૃષ્ટ ચાલીસ કડકડી સાગરોપમની આ સંજવલન ક્રોધની કર્મરૂપતાવસ્થાન સ્થિતિ છે. અનુભવ યોગ્ય સ્થિતિ આ પ્રકારે છેતેને અબાધા કાલ ચાલીસ વર્ષને છે. અર્થાત્ ઉત્કૃષ્ટ સ્થિતિવાળે સંવલન ક્રોધ કર્મ બદ્ધ બનતાં બન્ધના સમયથી ચાર હજાર વર્ષ સુધી જીવને બાધા નથી પહોંચતી, કેમકે એ કાલમાં દલિકને નિષેક નથી થતું, એ કાલના પછી જ દલિકોને નિષેક થાય છે એમ કહેવાયેલું છે. તેથી જ કહ્યું છે– અખાધાકાલ અર્થાત્ ચાર હજાર વર્ષ ઓછાં કરવાથી જે સ્થિતિ શેષ રહે છે તે ક્રોધ સંજવલનની અનુભવે યોગ્ય સ્થિતિ છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! સંજવલન માનની કેટલી સ્થિતિ કહી છે? શ્રી ભગવાન-ગૌતમ! જઘન્ય એક માસની ઉતકૃષ્ટ સંજવલન ક્રોધના બરાબર અર્થાત ચાલીસ કડાછેડી સાગરોપમની છે. આ કર્મરૂપતાવસ્થાન સ્થિતિ છે. ચાર હજાર વર્ષને અબાધાકાલ એ છે કરવાથી જે સ્થિતિ રહે છે, તે અનુભવેગ્યા સ્થિતિ છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! માયા સંજવલનની કેટલી સ્થિતિ કહી છે? શ્રી ભગવાન -હે ગૌતમ! જઘન્ય અર્ધમાસ અર્થાત્ પંદર દિવસની ઉત્કૃષ્ટ સંજવલન ક્રોધના સમાન ચાલીસ કડાકડી સાગરોપમની. તેને અબાધાકલ પણ ચારહજાર વર્ષને છે. ચાર હજાર વર્ષ સુધી તેનાથી જીપને કેઈ બાધા નથી પહોંચતી કેમકે તે સમયમાં તેના દલિકોનો નિષેક નથી થતો તેથી તેને નિષેક કાલ અથવા અનુભવગ્રાસ્થિતિ કાલ ચાર હજાર વર્ષ ન્યન ચાલીસ કેડાછેડી સાગરોપમને છે. શ્રીગૌતમસ્વામી-હે ભગવન્! લેભ સંજવલન કષાયની સ્થિતિ કેટલા કાળની કહી છે? શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ ક્રોધના સમાન ચાલીસ કેડાછેડી સાગરોપમની. આ ઉત્કૃષ્ટ સ્થિતિ કર્મરૂપતાવસ્થાનરૂપ સ્થિતિ છે. અનુભવ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૦૫ Page #120 -------------------------------------------------------------------------- ________________ કર્માસ્થિતિ ચાર હજાર વર્ષ ન્યૂન છે, કેમકે તેના અખવા કાળ ચાર હજાર વર્ષા છે. લેાભ સજલન ક્રમ ઉત્કૃષ્ટ સ્થિતિ બદ્ધ થઈને પેાતાના અન્ય સમયથી લઈને ચાર હજાર વર્ષ સુધી જીવને કેાઈ ખાધા નથી પહેાંચડતા, કેમકે એ કાળમાં તેમના દલિકેના નિષેક થતા નથી. ચાર હજાર વર્ષ પછી જ નિષેક થાય છે. તેથી જ તેમનેાનિષેક કાલ અથવા અનુભવયેાગ્ય સ્થિતિ ચાર હજાર વર્ષ” ન્યૂન ચાલીસ કડાકોડી સાગરે પમની કહી છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! સ્ત્રી વેદની સ્થિતિ કેટલા કાળની કહી છે ? શ્રી ભગવાન્—હે ગૌતમ! જધન્ય પળ્યે યમના અસંખ્યાતમા ભાગ ઓછી `કું। સાગરોપમની કહી છે, કેમકે બૈરાશિક કરણ પદ્ધતિના અનુસાર જયારે દશ કોડાકોડી સાગરાપ મને! સાતમા ભાગ પ્રાપ્ત થાય છે, તેા પદરા કેટલે પ્રાપ્ત થશે ? એ પ્રકારના પ્રશ્ન થતાં ૧૦, ૧, ૧૫, એ પ્રકારે ત્રણ રાશિયે થાપિત કરતાં અને અન્તિમ રાશિ પરનેા વચલી રાશિ એકની સાથે ગુણાકાર કરવાથી પંદર જ રાશિ લખ્ય થાય તે, એ પંદરની જ રાશિના પહેલી રાશિ દેશની સાથે ભાગ દેવાથી ચસપ્ત ભાગ ૧૬। આવે છે, સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર ક્રોડાકોડી સાગરોપમમની છે અને અનુભવયેાગ્ય સ્થિતિ પ ંદર સા વર્ષ આછાં પંદર કોડાકેડી સાગરોપમની છે, કેમકે પદરસો વર્ષના અમાધાકાલ ન્યૂન થઇ જાય છે. એજ એના નિષેક કાળ અથવા અનુભવયેગ્ય સ્થિતિકાળ સમજવા જોઈએ. શ્રી ગૌતમન્નામી-હે ભગવન્! પુરૂષવેઢ કની સ્થિતિ કેટલા કાળની છે ? શ્રી ભગવાન-હે ગૌતમ | જઘન્ય આઠ વર્ષની અને ઉત્કૃષ્ટ દશ કોડાકોડી સાગાપમની પુરૂષ વેદીય કર્મીની સ્થિતિ કહેલી છે. આ કરૂપતાવસ્થાન રૂપ સ્થિતિ છે. અનુભવયેાગ્ય કર્માસ્થિતિ દશસે વ ન્યૂન દશ ડોડાકે ડી સાગરોપમની છે. એ જ કહે છે-શસેવન તેનેા અખાધાકાલ છે, તેથી જ પુરૂષવૈદ્યકમ ઉત્કૃષ્ટ સ્થિતિ વાળા મૃદ્ધ બનીને પેાતાના અન્યના સમયથી લઇને દસા (એક હજાર) સુધી જીવને કઈ ખાધા નથી પહોંચાડતા, કેમકે એકાળમાં ક્રમના 'લકે સિષેક નથી થતા. ત્યાર પછી જ નિષેક થાય છે. તેથી જ અખાયા કાલતે ઘટાવી દેશેથી (ખારું કરવાથી) જે સ્થિતિ શેષ રહે છે, તે તેના નિષેક કાલ છે, અર્થાત્ અનુભવયેાગ્યક્રમ સ્થિતિ છે. શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્! નપુ ંસકવેદ કર્મીની સ્થિતિ કેટલા કાળની કહી છે? શ્રીભગવાન-હે ગૌતમ! જઘન્ય પક્ષે પમને! માખ્યામાં ભાગ ન્યૂન સાગરોપમના ૐ ભાગની નપુ ંસકવેદ કર્મીની સ્થિતિ કહી છે. એ વિષયમાં યુક્તિ પૂર્વવત્ સમજી લેવી જોઈએ. નપુંસકવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ ફાડાકેાડી સાગરોપમની છે. એ હજાર વર્ષના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૧૦૬ Page #121 -------------------------------------------------------------------------- ________________ એને અબાધાકાલ છે. અર્થાત જયારે નપુંસકદિ કર્મ ઉત્કૃષ્ટ સ્થિતિવાળું થાય છે, તે પિતાના બન્ધ સમયથી લઈને બે હજાર વર્ષ સુધી જીવને કઈ ખાધા નથી પહોંચાડતા. તેથી જ એ નિષેક કાલ બે હજાર વર્ષ ઓછા વીસ કેડાછેડી સાગરોપમને છે. એજ એની અનુભવાગ્ય સ્થિતિ છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! હાસ્ય અને રતિકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે? શ્રી ભગવાન – ગૌતમ! જઘન્ય ૫૫મને અસંખ્યાત ભાગ ન્યૂન સાગરોપમને એક ભાગ્યા સાત ! ભાગની હાસ્ય અને રતિકર્મની સ્થિતિ છે. એ વિષયમાં યુક્તિ પૂર્વવત સમજી લેવી જોઈએ. ઉત્કૃષ્ટ સ્થિતિ દશકોડાકોડી સાગરોપમની છે. એક હજાર વર્ષને અબાધાકાલ છે અને એક હજાર વર્ષ ઓછાં દશકેડીકેડી સાગરોપમને નિષેક કાલ છે, અનુભવ એગ્ય સ્થિતિ છે. - શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! અરતિ ભય, શેક અને જુગુપ્સા કર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! જઘન્ય પાપનો ખાતમે ભાગ ન્યૂન બે સપ્તમાંશ ભાગની અરતિ આદિ કર્મોની પ્રત્યેની સ્થિતિ કહી છે. તેમની ઉત્કૃષ્ટ કમરૂપતાવસ્થાનરૂપ સ્થિતિ વીસ કડાકોડી સાગરોપમની છે અને અનુભવગ્ય કર્મ સ્થિતિ બે હજાર વર્ષ ઓછાં વીસ કડાછેડી સાગરે પમની છે. કેમકે તેમને અબાધાકાલ બે હજાર વર્ષનો છે. બન્ધ સમયથી લઈને બે હજાર વર્ષ સુધી એ જીવને કઈ બાધા નથી પહોંચાડતા. ત્યાર પછી તેનો નિષેક કાલ પ્રારંભ થાય છે, તેથી જ કહેલું છે કે અબાધાકાલ ને બાદ કરવાથી જે રિશીત શેષ રહે છે, તે એને નિષેક કાલ છે અર્થાત્ અનુભવયેગ્ય કમસ્થિતિનો કાલ છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! નરકાયુ કમની સ્થિતિ કેટલા કાળની છે? શ્રી ભગવાન હે ગૌતમ ! નરકાયુકર્મની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત અધિક દશ હજાર વર્ષની કહી છે, અને ઉકૃષ્ટસ્થિતિ કેટિપૂર્વને ત્રીજો ભાગ અધિક તેત્રીસ સાગપમની કહી છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! તિર્યંચાયુકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે? શ્રી ભગવાન્ હે ગૌતમ તિર્યંચાયુકર્મની જઘન્ય સ્થિતિ અત્તમુહૂર્તની અને ઉત્કૃષ્ટ કોડ પૂર્વને ત્રીજો ભાગ અધિક ત્રણ પયોપમની કહી છે. એજ પ્રકારે મનુષ્યાયુકર્મની સ્થિતિ પણ જઘન્ય અન્તમુહૂર્ત અને ઉત્કૃષ્ઠ કરોડ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૦૭ Page #122 -------------------------------------------------------------------------- ________________ પૂર્વને ત્રીજો ભાગ અધિક ત્રણ પલ્યોપમની કહી છે. આ સ્થિતિ કરેડ પૂર્વના આયુષ્યવાળા અધિક તિર્યો અને મનુષ્યની અપેક્ષાથી જ સમજવી જોઈએ. તેમનાથી અતિરિક્ત અન્યમાં એટલું આયુષ્ય અને પૂર્વ કોટિના ત્રિભાગને અબાધાકાલ ઘટિત નથી થઈ શકત. દેવાયુની સ્થિતિ નરકાયુ કમને સમાન જ છે, અર્થાત જધન્ય અન્તર્મુહૂર્ત અધિક દશ હજાર વર્ષની અને ઉતકૃષ્ટ કોડ પૂર્વને ત્રીજો ભાગ અધિક તેત્રીસ સાગરોપમની. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! નરકગતિનામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! જઘન્ય સ્થિતિ પલેપમને અસંખ્યાતમ ભાગ ન્યૂન સહસ્ત્ર સાગરોપમના ૨ ભાગની કહી છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કેડાછેડી સાગરોપમની છે. વસ સે વર્ષને તેને અબાધાકાલ છે. અબાધાકાલ બાદ કરવાથી જે સ્થિતિ શેષ રહે છે, તે તેનો નિષેક કાલ, અર્થાત્ અનુભવ એગ્ય સ્થિતિ કાલ છે. તાત્પર્ય એ છે કે ઉત્કૃષ્ટ સ્થિતિવાળાં નરક ગતિનામકર્મબદ્ધ થાય તે બન્ધ સમયથી બે હજાર વર્ષ સુધી તે જીવને કેઈ બાધા નથી પોંચાડતા. કેમકે તે કાળમાં તેમના દલિકે નિષેક નથી થતો, બે હજાર વર્ષ વ્યતીત થઈ જતાં જ તેમના દલિકોને નિષેક થાય છે, તેથી જ અનુભવગ્ય સ્થિતિ બે હજાર વર્ષ જૂના વીસ કેડાછેડીની કહેલી છે. તિર્યંચગતિ નામકર્મની સ્થિતિ નપુંસકવેદના સમાન છે. અર્થાત્ નપુંસક વેદની સ્થિતિ જેમ પપમને અસંખ્યાત ભાગ ન્યૂન સાગરોપમના ૩ ભાગની, ઉત્કૃષ્ટ કમ ક્ષનાવસ્યાનરૂપ સ્થિતિ વીસ કડાકેડી સાગરોપમની કહી છે, વીસ સે વર્ષને અબાધાકાળ કહેલ છે અને વીસ સો વર્ષ જૂન વીસ કોડાકોડી સાગરોપમને કર્મનિષેક કાલ કહ્યા છે તે બધું અડીં સમજી લેવું જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! મનુષ્યગતિનામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! જઘન્ય પાપમને અસંખ્યાતમો ભાગ ન્યૂન સાગરેપમનો ૧ ભાગ અને ઉત્કૃષ્ટ પંદર સો કડાકડી સાગરોપમની સ્થિતિ છે. આ કર્મરૂપતાવસ્થાન રૂપ સ્થિતિ છે. અનુભવ એગ્ય સ્થિતિ પંદર સો વર્ષ જૂના પંદર કેડીકેડી સાગરોપમની છે. કેમકે તેને અખાધાકાલ પંદર સો વર્ષને છે. અર્થાત્ ઉત્કૃષ્ટ સ્થિતિવાળું મનુષ્યગતિનામકર્મ બદ્ધ બને તે પોતાના બન્ધકાલથી લઈને પંદરસો વર્ષ સુધી તે જીવને કઈ બાધા નથી પહોંચાડતા. કેમકે તે કાળમાં તેમના દલિકને નિષેક થતું નથી. પંદર સે વર્ષ પછી જ નિષેક થાય છે. તે કારણથી મનુષ્યગતિ નામકર્મની અનુભવ એગ્ય સ્થિતિ પંદર કડાકડી સાગરોપમની કહેલી છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૦૮ Page #123 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી–હે પવન ! દેપગતિ નામકર્મની સ્થિતિ કેટલા કાળની છે? શ્રી ભગવ -હે ગૌતમ ! જઘન્ય પોપમને આ પંખાતમે ભોગ ન્યૂન સહસ્ત્ર સાગરોપમના ૩ ભાગ અને ઉત્કૃષ્ટ પુરૂષદના સમાન અર્થાત્ જેવી પુરૂષદની સ્થિતિ દશ કેડીકેડી સાગરોપમની કહી છે. એ જ પ્રકારે દેવગતિનામકર્મની સ્થિતિ સમજવી જોઈએ, તેની અનુભવેગ્ય સ્થિતિ એક હજાર વર્ષ ઓછા દશ કેડીકેડી સાગરોપમની છે, કેમકે તેને અબાધા કાલ દશ સો વર્ષ છે અને સંપૂર્ણ સ્થિતિમાંથી અખાધાકાલ બાદ કરવાથી શેષ અનુભવેગ્ય સ્થિતિકાલ અગર તે નિષેક કાલ થાય છે. સૂત્ર ૯ | એકેન્દ્રિય જાતિનામસ્થિતિ કા નિરૂપણ એકેન્દ્રિય જાતિનામસ્થિતિનું નિરૂપણ શબ્દાર્થ –(gfiવિજ્ઞાનામgi પુછા) હે ભગવન ! ગૌતમ! એકેન્દ્રિય જાતિ નામકર્મની સ્થિતિ સંબંધી પ્રશ્ન કરું છું. (નોના ! દુomi સારવાર રોળિ સત્તમા II)-હે ગૌતમ! જઘન્યથી, સાગરેમના બે સપ્તમાંશ ૨ ભાગ (૪િથોમસ અવેજ્ઞરૂમાને બચ)-તેમાં પોપમને અસં. ખતમ ભાગ એ છે તેટલી સ્થિતિ જઘન્યથી એકેન્દ્રિય જાતિ નામકર્મની છે. (૩ોરે થી ભાવમોરારોહીશો) ઉત્કૃષ્ટથી–સૌથી વધુની દષ્ટિએ વીસ કોડાકડી સાગરોપમ (વીરૂવારનારું છવા)-તેને વીસસો-બે હજાર વર્ષને અબાધાકાળ છે. (જવાહૂળિયા મદિર નિnો) તે અબાધાકાળ વગરની કર્મસ્થિતિ તે કર્મ નિકને કાળ કહેવાય છે. હે ભગવન-(વિર નારૂનમેળે પુછા) બે ઈન્દ્રિય જાતિ નામકર્મની સ્થિતિ સંબંધી પ્રશ્ન કરું છું. (गोयमा ! जहण्णेणं सागरोवमस्त नत्र पणतीसईभागा पलिओवमस्स असंखेज्जइ મળે કળાય)–હે ગૌતમ, જઘન્યથી પાપમના અસંખ્યાતમા ભાગે ઓછા એટલા સાગ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૦૯ Page #124 -------------------------------------------------------------------------- ________________ રેપમના નવ પાંત્રીસશ , ભાગ તેટલી બેઈન્દ્રિય જાતિનામકર્મની જઘન્ય સ્થિતિ છે. (૩ોસેળ સાવજો જોડવો) ઉત્કૃષ્ટથી, અઢાર કોડાકોડી સાગરોપમ, (બાળવારતચાહું કયા) તેને અઢારસે એક હજાર ને આઠસો વર્ષને અખાધાકાળ શાન્તિકાળ છે. (અવાહૂળિયા મૂરિ વક્મનિરે) તે અબાધાકાળ વગરની કર્મ સ્થિતિ તે કર્મ નિષેકનો કાળ છે. (તૈકુંચિ વાર્તામાં કgoli ga )તેઈન્દ્રિય–ત્રીન્દ્રિય જાતિનાં નામકર્મની સ્થિતિ જઘન્યથી એ પ્રમાણે અર્થાત્ પપમના સંખ્યામાં ભાગે ઓછી એટલી ૬, સાગરોપપમની સ્થિતિ જાણવી (ઉશો ગરHTTોત્રમોનોટીક)-ઉત્કૃષ્ટથી, અઢાર કડાકોડી સાગરેપમ, (કટ્ટરવાસસારૂં અવા)-તેને અઢારસો વર્ષો અખાધ કાળ છે (પ્રવાહૂળિયા દિ મનિષે) તે અબાધાકાળ વગરની કર્મ સ્થિતિ તે કર્મ નિષેકનો કાળ કહેવાય છે ( રિંથિનામા પુછા?)–હે ભગવન ચતુરિંદ્રિય જાતિનામક સંબંધી પ્રશ્ન કરું છું. (गोयमा ! जहण्णेणं सागरोवमस्स पणतीसइभागा पलिओवमस्स असंखेज्जइ भागेण ળા)–હે ગૌતમ, જઘન્યથી, પોપમને અસંખ્યાત િભાગ છે એટલા સાગરોપમના નવ પાંત્રીસાંશ કુંડ ભાગ જેટલી ચઉરિન્દ્રિય જાતિની નામકર્મની જધન્ય સ્થિતિ છે. | (Sોળ અાપતા રોગમોnોકગો) ઉત્કૃષ્ટથી અઢાર કેડીકેડી સાગરોપમ, (બારવાસસારું અવET)-તેને આઢારસો વર્ષને અબાધ કાળ છે (ગાથાકૂળિયા જન્મદિ નિજો). તે અબાધાકાળ વગરની કર્મ સ્થિતિને કાળ તે કર્મનિષેકનો કાળ કહેવાય છે. (જીવવિજ્ઞાનામા પુછા !)-હે ભગવન પંચેન્દ્રિય જાતિનામકર્મ સંબંધી પ્રશ્ન કરું છું. (गोयमा ! जहण्णेणं सागरोवमस्स दोण्णि सत्तभागा पलिओवमस्स असखेज्जइभागेणं કાચા) હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ઓછા એટલા સાગરપમના બે સપ્તમાંશ ૩ ભાગ જેટલી પંચેન્દ્રિય નામકર્મની સ્થિતિ છે. (37ોરેof થી સારવમોરોકીલો)–ઉત્કૃષ્ટથી, વીસ કેડાકોડી સાગરોપમ, (વીસ ૨ વાસણચાહું માવા) તેને વીસ-બે હજાર વર્ષોને અબાધાકાળ છે. (જાદૂનિયા દિર્ફ મેનિફે) તે અખાધાકાળ વગરની કર્મસ્થિતિને કાળ કર્મનિષકને કાળ છે. (બોઝિશરીર વિશ્વ રેવ) દારિક શરીરની નામકર્મની સ્થિતિ પણ એ પ્રમાણે સમજવી. (વૈશ્વિચારીરનામાં પુછા)–હે ભગવન, ક્રિયશરીરના નામકર્મની સ્થિતિ સંબંધી પ્રશ્ન કરું છું. (गोयमा ! जहण्णेणं सागरोवमस्स दो सत्तभागा पलिओवमस्स असंखेज्जइ भागेणं ऊणिया) –હે ગૌતમ, જઘન્યથી, પોપમના અસંખ્યાતમા ભાગે આછા એટલા સાગરેપના બે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૧૦ Page #125 -------------------------------------------------------------------------- ________________ સપ્તમાંસ છે ભાગ જેટલી ક્રિય શરીરના નામકર્મની જધન્ય સ્થિતિ છે. (૩ોસ વી સારવમોraોડીગો-ઉત્કૃષ્ટથી, વીસ કેડાછેડી સાગરોપમ, (વીન વાસણચારું પ્રવાહ) તેને વીસ વર્ષનો અબાધાકાળ છે, (વાહૂનિયાવન્મરિણું Hળો )-તે અબાધા કાળ વગરની કર્મ સ્થિતિ તે કર્મને નિષેક કાળ કહેવાય છે. | (સાસરીરનામા કomi અંત લાવજો છોકરો) આહારકશરીર નામકર્મની જઘન્ય સ્થિતિ અંતઃસાગરોપમની કેડાછેડી છે, (ઉોણે બંતો સાપોવનgોહીશો) ઉત્કૃષ્ટથી અંતઃકોડા કેડી સાગરોપમની સ્થિતિ જાણવી. (तेयाकम्मसरीरनामाए जहण्णेणं दोण्णि सत्तभागा पलिओवमस्स असंखेज्जइ भागेणं કળયા)-તૈજસ ને કર્મણ શરીરના નામકર્મની સ્થિતિ જઘન્યથી, સાગરોપમના બે સપ્તમાંશ ૨ ભાગ તેમાંથી પાપ મને અસંખ્યાત ભાગ ઓછી છે, (વોલેળ વિનં સરોવમોરલી)-ઉત્કૃષ્ટથી, વીસ કેડીકેડી સાગરોપમની સ્થિતિ છે. (વી ર વાનરચારૂં અવET) તેને વીસ વર્ષનો અબાધાકાળ છે (મજાકૂળિયા જન્મર્ષિ નિ) તે અબાધાકાળ વગરની કર્મ સ્થિતિ તે કર્મનિષેકનો કાળ છે. (બોરિચ, રેડવિચ, માદાર વરસોવંશનામા તિળિ વિ ઇવં જેવ)ઔદારિક, કિય, ને આહારક એ ત્રણે શરીરે પાંગનાં નામકર્મની સ્થિતિ પણ એ પ્રમાણે અર્થાત એ શરીરનાં નામકમની જઘન્ય ને ઉત્કૃષ્ટથી દર્શાવેલી સ્થિતિ મુજબ તે ત્રણે ઉપગની શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૧૧ Page #126 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિ જાણવી. (રીરવંધનનામા ય પંજળ વિ વેવ)-પાંચેય શરીરબંધન નામ કર્મોની સ્થિતિ પણ એ પ્રમાણે જાણવી. | (સરસંઘચનામાં પંજા વ = સત્તાના મસ્ત હિત્તિ)-પાંચેય શરીરસંઘાતનામકર્મોની સ્થિતિ છે તે શરીરનામકર્મોની સ્થિતિની સમાન છે એમ જાણવું | (વરૂપમનારસંઘચાનામાણ કા ફુરૂ નામા)-વજ-ઋષભનારા સંહનન નામકર્મની સ્થિતિ છે તે રતિ નામકર્મની સ્થિતિ પ્રમાણે જણવી. | (સમનારાયસંઘચાનામા પુછા)- હે ભગવન્! ઝષભનારાંચ હનન નામકર્મની સ્થિતિ સબંધી પ્રશ્ન કરું છું, (જોયા ! સાપરોવમસ્ત છ gmતીસરૂ મir)–હે ગૌતમ, જઘન્યથી, સાગરોપમના છ પાંત્રીસાંશ ભાગ, (બોવમરણ અલંગમળે કળ)-તેમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગે એછી એટલી જઘન્યથી, 2ષભનારા સંહનાના નામકર્મની સ્થિતિ છે. (૩ોરે ચાર સરોવમwોrોહીત્રો)-ઉત્કૃષ્ટથી, બાર કાકડી સાગરોપમની સ્થિતિ છે (વારવારણારૂં ગવાદા)–તેને બારસો વર્ષને અબાધાકાળ છે. (બાહૂળિયા જન્મદ્રિ નિજો)-તે અબાધાકાળ વગરની કર્મસ્થિતિને કાળ તે કર્મનિષેક કાળ કહેવાય છે. (ના/સંઘયાનમાર)–નારા સંહનન નામકર્મની સ્થિતિ ( goi તાવમક્ષ સત્તવતી રૂમ, ક્રિોવર સંજ્ઞમાળે કુળયા)-જઘન્યથી પોપમના અસંખ્યાતમા ભાગે ઓછી એટલા સાગરેપમના સાત પાંત્રીસશ છુભાગ છે. (૩ોળે રોપાવજોrોકી)-ઉત્કૃષ્ટથી, ચૌદ છેડાછેડી સાગરોપમની સ્થિતિ છે. | (વર્તવારિયારૂં ગવા)-તેને ચૌદ વર્ષને અબાધાકાળ છે. (વાળા ક્રમેદિ નિર્ણનો–તે અબાધાકાળ વગરની કર્મ સ્થિતિ કર્મનિષકને કાળ કહેવાય છે. (ગઢનારા સંચાનીમર) અર્ધનારા સંહનન નામકર્મની રિથતિ (somi Tહોવમસિ બ પરીસરૂમા)–જઘન્યથી સાગરોપમના આઠ પાંત્રીસાંશ ભાગ (સ્ત્રોત્રમરસ અન્નામi ળિયા) તેમાં ૫૫મના અસંખ્યતમા ભાગે ઓછી એટલી અર્ધ નારાચ સંહનન નામકર્મની જઘન્ય સ્થિતિ છે. (વશોળ પોસ્ટર લાવો રહીશો)-ઉત્કૃષ્ટથી, સેળ કડાકડી સાગરોપમની સ્થિતિ છે, (સોઢા વાસણ હું અવાર)-તેને સોળ વર્ષને અબાધાકળ છે. (૩જાદૂળિયા Hક નિt) તે અબાધાકાળ વગરની કર્મસ્થિતિને કર્મનિષેકને કાળ કહેવાય છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૧૨ Page #127 -------------------------------------------------------------------------- ________________ (વિહિયા સંષચભેળ પુચ્છા) હે ભગવન્ ! કીલિકા સહનન નામકની સ્થિતિ સ`ખ ધી પ્રશ્ન કરું છું. (નોયમા ! ગોળ સાળોમમ્સ નવ પતિસર્ફ માળા)-ડે ગૌતમ, જઘન્યથી સાગર પમના નવ પાંત્રીસાંશ ‚ ભાગ, (પહિબોવમસ સવૅગ્નમાનેળ યા) તેમાં પલ્યાપમના અસ`ખ્યાતમા ભાગ ઓછી તેટલી કીલિકા સ`હનનના નામકમની જધન્ય સ્થિતિ છે. (ક્રોનેળ બટ્રાસસરોયમનો જોકીબો) ઉત્કૃષ્ટથી, અઢાર કાડાકોડી સાગરોપમની સ્થિતિ છે. (અટ્ટાલવાલલચારૂં ગયા)-તેને અઢારસે વર્ષાને અખાધા કાળ છે. (અચામૂળચા જન્મદ્િ મનિષેો) તે અમાધાકાળ વગરની કર્મસ્થિતિ તે ક્રમ નિષેકના કાળ છે. (છેવટ્ટ સંઘચળનામહ્ત પુજ્જા)-હે ભગવન્ ! સેવાત્ત સહનન નામક સંબંધી પ્રશ્ન કરું છુ (गोयमा, ! जहणेणं सागरोवमस्स दोणि सत्तभागा, पलिओवमस्स असंखेज्जइभागेणं ઝળિયા) હે ગૌતમ, જઘન્યથી, ક્લ્યાપમના બે સખ્તમાંા 3 ભાગની સેવા સહનનના નામકર્મીની જઘન્ય સ્થિતિ છે. (જોતેન ત્રીસું મળોત્રમ જોડાજોડીો)ઉત્કૃષ્ટથી વીસ કડાકોડી સાગરોપની સ્થિતિ છે. (થીસં યાસસયારૂં ગવાહા)—તેના વીસસે-બે હજાર વર્ષના અખાધાકાળ (ચાળિયા મ્નનિર્ફે મનિષેનો) તે અખાધાકાળ વગરની ક સ્થિતિ તે કનિષેકના કાળ છે, (Ë ના સંઘચનામા છમળિયા Żસંઠાળા વિછમ્માળિયવા)એ પ્રમાણે જેમ છ સહનન નામકમ' કહ્યાં તેજ પ્રકારે છ સંસ્થાન નામક પણ કહેવાં જોઈ એ. (મુવિ જીવનનામÇવુન્ના) હે ભગવન્ ! શુકલ વર્ણ, નામકર્મની સ્થિતિ સમધી પ્રશ્ન કરું છું. (गोमा ! जहणेणं सागरेश्वमस्स एवं सत्तभाग, पलिओचमस्स असंखेज्जइभागेणं ऊणियं ) હે ગૌતમ ! જઘન્યથી, પત્યેાપમને અસંખ્યાતમા ભાગ આછે એવા સાગરોપમના એક સપ્તમાંશ ભાગની શુકલ નામક ની જધન્ય સ્થિતિ છે. (મેળ સ સાગરોમજોડાજોડીઓ) ઉત્કૃષ્ટથી દશ કોડાકોડી સાગરોપમની સ્થિતિ છે. (પ વાલલચાયું શ્રવાદ્દા) તેના દસસે-એક હજાર વર્ષના અબાધાકાળ છે, (મય દૂનિયા #ક્િમનિમેળો) તે અખાધાકાળ વગરની ક સ્થિતિ કનિષેકના કાળ છે. (ાહિદ્યાનામા પુછા) હે ભગવન્ ! પીત–હળદર જેવા વર્ણના નામકર્મોની સ્થિતિ સબધી પ્રશ્ન કરૂ. (गोयमा ! जहणणेणं सागरोवमस्स पंच अट्ठावीसई भागा, पलिओवमस्स असंखेज्जइ भागेण ઝળવા)-હે ગૌતમ, જન્યથી, પયેાપમના અસ`ખ્યાતમા ભાગ ઓછા એવા સાગરોપમના પાંચ અઠયાવીસાંશ રૂટ ભાગની સ્થિતિ છે. (ઉન્નોજ્ઞેળ અદ્યતેલસા રોષમોકાજોનીઓ) ઉત્કૃષ્ટથી, સાડાબાર કડાફાડી સાગરો શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૧૩ Page #128 -------------------------------------------------------------------------- ________________ પમની સ્થિતિ છે. (બઢતેરસવાસસચારૂં અવા)-તેને સાડાબારસેા વર્ષોંના અખાધા કાળ છે-(ગયાનિયા મટિર્ફે મનિસેનો) ને અમાધા કાળ વગરની ક સ્થિતિ કમ નિષેકના કાળ છે, (જોયિયળનામાં પુજ્જા) હે ભગવન્ લેાહિત રક્ત વ-લાલ રંગવાળા નામક્રમની સ્થિતિ સ`ખંધી પ્રશ્ન કરું છું. (गोयमा, जहणणेणं सागरोवमस्स छ अट्ठावीसई भागा पलिओ मस्स असंखेज्जइ भागेहिं ચા)-હે ગૌતમ, જઘન્યથી, પત્યે પમના અસંખ્યાતમા ભાગે આછા એવા સાગરાપમને છ અઠયાવીસાંશ = ભાગની લેાહિત વર્ણના નામકમની જઘન્ય સ્થિતિ છે. (કોલેળ પન્નરસત્તાનોલમ જોડાજોડીમો)-ઉત્કૃષ્ટથી, પંદર કોડાકોડી સાગરોપમની સ્થિતિ છે, (પળલવાલલચારૂં વાદ1)-તેના પંદરસો વર્ષના આધાકાળ છે (અયાળિયા જર્મેટિફે મનિસેનો) તે અભાષાકાળ વગરની ક*સ્થિતિ કનિષેકના કાળ છે, (નીસ્ટરળનામા પુજ્જા) હે ભગવન્ ! નીલવણું નામ કર્મીની સ્થિતિ સંબંધી પ્રશ્ન કરું છુ (गोयमा ! जहणेणं सागरोत्रमस्त सत्त अट्ठावीसइभागा पलिओ मस्स असंखेज्जइभागेणं ઝળયા)- હે ગૌતમ, જઘન્યથી, સાત અઢચાવીસાંશ = ભાગની નીલવર્ણની જઘન્ય નામકમ સ્થિતિ છે. (કોલેજું અટ્ઠટ્રાસ સાગરોવમઢોલાજોડીઓ)-ઉત્કૃષ્ટથી, સાડાસત્તર કાડાકોડી સાગરોપમની સ્થિતિ છે, (અદ્ભદ્વાર વાલસયારૂં ગયા) તેનેા સાડા સત્તરસે વર્ષોંના અમાધાકાળ છે. (બયાહૂનિયા ટિફ મનિલેળો) તે અખાધ કાળ વગરની ક સ્થિતિ કમાઁ નિષેકના કાળ છે. (જીવાનામÇ જ્ઞા છેવટ્ટસંચળનામા)-કૃષ્ણવ નામકર્મીની સ્થિતિ સેવાસ‘હનના નામકની સ્થિતિ સમાન છે. (સુદિમાંધનામા પુજ્જા) હે ભગવન્ ! સુરલિંગ ધ નામક ની સ્થિતિ સ`બધી પ્રશ્ન કરૂ છું (નોયમા! ગદ્દા યુરિનળનામÆ) હે ગૌતમ ! શુકલવ' નામક'ની પેઠે સમજવુ, (દુષ્મિતંત્રનામાપ ના દેવટ્ટ વચળસ) હું લગ્ન ધ નામકર્મીની સ્થિતિ સેવા સહનન નામક્રમની સ્થિતિ પેઠે સમજવી. (સાળ મદુરાયોગ નહા વળાળ મળિયું સહેવરવાદ-માળિયત્ર)-મધુર વગેરે રસાનુ' કથન વર્ણની પેઠે એજ ક્રમથી કહેવુ' જોઇએ અર્થાત્ સમજવુ ( फासा जे अपसत्था, તેસિ ગદ્દા છેવટ્ટમ્સ)-પ જે અપ્રશસ્ત અમનેાન છે. (તેત્તિ ના છેવટસ)–તેમની સ્થિતિ સેવાત્ત સહનની સમાન છે. (ને વસ્યા, तेसिं जहा सुक्किलवण्णનામસ્ત્ર) જે સ્પશ પ્રશસ્ત મનારમ છે તેમની સ્થિતિ શુકલવણ નામ કર્મીની સ્થિતિ સમાન છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૧૧૪ Page #129 -------------------------------------------------------------------------- ________________ (અનુરુપુનામણ ના છેવટ્ટÆ)-અગુરુલઘુ નામકર્મની સ્થિતિ સેવા સહનન નામક્રમની સ્થિતિ સમાન સમજવી, (Ë લવવાચનામ૬ વિ) એ પ્રમાણે ઉપઘાત નામક ની સ્થિતિ પણ જાણવી. (પાવાચનામાં વિદ્યું ચેત્ર) પરાશ્ચાત નામકર્મની સ્થિતિ પશુ એ પ્રમાણે જાણ્વી (નિયાળુપુથ્વી નામાÇ પુછા)–ડે ભગવાન નરકનુ‘પૂર્વી નામક સ`ખ’ધી પ્રશ્ન કરું છું. (गोयमा ! जहणेणं सागरे वमस्स दो सत्तभागा, पलिओत्रमस्स असंखेज्जइभागेण ऊणिया) હે ગૌતમ, જઘન્યથી, પચૈાપમના અસખ્યાતમા ભાગે આછા એવા સાગરોપમના ખે સપ્તમાંશ ૩ ભાગની નરકાનું પૂર્વી નામકર્મીની જધન્ય સ્થિતિ છે. (કોલેગ વીસું સરોવમોદાજોટોગો) ઉત્કૃષ્ટથી, વીસ કાડાકોડી સાગરોપમની સ્થિતિ છે. (વીસ વાસલચા વાદ્દા) તેને વીસા-બે હજાર વર્ષોના અખાધાકાળ છે. (અથાકૂળિયા જન્મનિર્ જમ્મુનિસેનો) તે અખાધાકાળ વગરની કમસ્થિતિ કાળને કનિષેકના કાળ કહેવાય છે, (તિરિયાળુ પુથ્વીપ પુછા)−હે ભગવાન્ ! તિય ચાનુ પૂર્વી નામક સંબંધી પ્રશ્ન કરું છું ( गोयमा ! जहणेणं सागरे । वयस्स दो सत्तभागा, पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणिया ) -હે ગૌતમ, જઘન્યથી, પડ્યેયમના અસ`ખ્યાતમા ભાગે આછા એવા સાગરોપમના એ સપ્તમાંશ ૐ ભાગની તિય ચાનુ પૂર્વી નામકમની જઘન્ય સ્થિતિ છે. (શોમેળ વીસ' સરોત્રમકોડાજોડીઓ)-ઉત્કૃષ્ટથી, વીસ કાડાકેાડી સાગરપમની સ્થિતિ છે, (ત્રીસરૂ વાવલચાય વાર્ા)—તેના વીસસે બે હજાર વર્ષના અખાધા કાળ છે. (પ્રયામૂળિયા દમ્પટિફે મનિોળો) તે અખાષાકાળ વગરની કમ' સ્થિતિના કાળને કમ નિષેકના કાળ કહ્યોછે (મનુષ્યાળુપુત્રીનામાપ નાં પુજ્જા) હે ભગવન્ મનુષ્યાનુપૂર્વી નામકમની સ્થિતિ સબંધી પ્રશ્ન કરુ છુ. ( गोयमा ! जहणेणं सागरोवमस्स दिवडूढ सत्तभागं, पलिओ मस्स असंखेज्जइभागेणं ળિય)-હે ગૌતમ! જઘન્યથી, પચૈાપમના અસ`ખ્યાતમા ભાગે આછી એવા સાગરે પમના દોઢ સપ્તમાંશ ૧ ભાગની મનુષ્યાનુપૂર્વી નામક ની જઘન્ય સ્થિતિ છે. (જ્ઞોત્તેનું જળ સરોવમજોડાજોડીયો) ઉત્કૃષ્ટથી, પંદર કાડાકોડી સાગરાપમની સ્થિતિ છે. (સવાસયાË અવા)- તેને પદસ વર્ષના અખધાકાળ છે. (અનાદૂનિયા દરૢિર્ફે મનિલેશો)-તે અખાધાકાળ વગરની ક'સ્થિતિ ક`નિષેકના કાલ છે. (તેત્રાળુપુીનામાણ પુચ્છ)-હે ભગવાન ! દેવાનુપૂર્વી નામકમ ની સ્થિતિ સ’બધી પ્રશ્ન કરું છું. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૧૧૫ Page #130 -------------------------------------------------------------------------- ________________ (गोयमा! जपणेणं सागरोवमरस एगं सत्तभाग, पलिओवमस्स असंखेज्जईभागेणं ऊणिय) -હે ગૌતમ ! જઘન્યથી, પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ઓછા એવા સાગરોપમના એક સતમાંશ ભાગની દેવાનુપૂર્વનામકમની જઘન્ય સ્થિતિ છે. (૩ોરેoi સારો #ોરી)-ઉત્કૃષ્ટથી, દસ કેકડી સાગરોપમની સ્થિતિ છે. (ટૂર વાપરયારું )-તેને દસ-એક હજાર વર્ષને અબાધા કાળ છે. (બદૂનિયા ફ્રિ નિજો,-તે અબાધાકાળ વગરની કર્મસ્થિતિ કર્મનિષેકનો કાળ છે. (સારનામા પુછા) - હે ભગવાન ! ઉચ્છવાસ નામકર્મની રિથતિ સંબંધી પ્રશ્ન કરું છું. (રોયમા! ના તિરિયાળુપુર્થી)- હે ગૌતમ, તિર્યંચાનુપૂવી પેઠે સમજવું. (સાચવનાના જીવ રેવ)-આતપ નામકર્મની સ્થિતિ પણ એ પ્રમાણે જ સમજવી. (૩sોરનામા વિ-ઉદ્યોત નામકમની સ્થિતિ પણ એ પ્રમાણે જાણવી. (વરથ બિહાનિનામા પુછા)–હે ભગવન ! પ્રશસ્ત વિહગતિ નામકર્મની સ્થિતિ સંબંધી પ્રશ્ન કરું છું. (ચમા ! agood arriag on સત્તમi)-હે ગૌતમ, જઘન્યથી, સાગપરેમના એક સપ્તમાંશ છે ભાગની સ્થિતિ જાણવી. (કણોનં ર સારોrોછો)-ઉત્કૃષ્ટથી, દસ કેડીકેડી સાગરોપમની સ્થિતિ છે. (વા વાસણયારું ગાણા)-તેને દસ-એક હજાર વર્ષને અબાધાકાળ છે. (અવાહૂળિયા જન્મ િમ્પનિષે)-તે અબાધાકળ વગરની કર્મ સ્થિતિને કમ નિષેકને કાળ કહ્યો છે. (ગvસત્યવિદાયmતિનામસ પુરા)-હે પ્રભુ અપ્રશસ્ત વિહાયોગતિ નામકર્મની સ્થિતિ સંબંધી પ્રશ્ન કરું છું. (गोयमा ! जपणेणं सागरोवमस्स दोण्णि सत्तभागा, पलियोवमरस असंखेज्जई भागेणं કથા)-હે ગૌતમ ! જઘન્યથી, પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ઓછા એવા સાગરોપમના બે સપ્તમાં ૩ ભાગની અપ્રશસ્ત વિહાગતિ નામકર્મની જઘન્ય સ્થિતિ છે. (૩ોરે વી સાગરોવનદારી)–ઉત્કૃષ્ટથી, વીસ કેડાડા સાગરેપની સ્થિતિ છે. તેવી જ વાસણા અવાદા)–તેને વીસ–બે હજાર વર્ષને અબાધાકાળ છે. (વાળિયા મિનિસ)તે અબાધાકાળ વગરની કમરિથતિને કમ નિષેકને કાળ કહ્યું છે. (તલનામા થાવરનામા ચ gવં રે)–ત્રસનામકર્મની અને સ્થાવર નામકર્મની સ્થિતિ એ પ્રમાણે જ જાણતી, (સુકુમનામા પુછા)-હે પ્રભુ સૂફમનામકર્મની સ્થિતિ સંબંધી પ્રશ્ન કરું છું, (गोयमा ! जहण्णेणं सागरोवमस्स णव पणतीसईभागा, पलिओवमस्स असंखेज्ज ईभागेणं 1ળા)- હે ગૌતમ! જઘન્યથી, પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ઓછા એવા સાગરોપના નવપાંત્રીસાંશ કુંડ ભાગની સહમનામકર્મની જઘન્ય સ્થિતિ છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૧૬ Page #131 -------------------------------------------------------------------------- ________________ (૩ોળ મારા વિમોરીમો)–ઉકૃષ્ટથી, અઢાર કડાકડી સાગરોપમની સ્થિતિ છે. (મદ્રાસ ચ વાસસયા ગયા)-તેને અઢાર વર્ષને અબાધાકાળ છે. (નવાદૂળિયા Aક્ટ્રિ નિલેન)-તે બાધાકાળ વગરની કર્મસ્થિતિ કર્મનિષેકને કાળ છે. (કારનામાપ 3g[ qસત્યવિદાયોતિના મરણ)-બાદરના મદમની રિથતિ અપ્રશસ્ત વિહાગતિ નામકર્મની સમાન સ્થિતિ જાણવી. (gવં વાનરનામg)-એ પ્રમાણે પર્યાપ્ત નામકર્મની સ્થિતિ સમજવી. (અv==7નામg fજ હા કુટુમનામ)-અપર્યાપ્ત નામકર્મની સ્થિતિ સૂકમનામકર્મની સ્થિતિ પેઠે સમજવો. (ત્તેયારીના માપ જ સત્ત મrI)-પ્રત્યેક શરીરનામકર્મની સ્થિતિ પણ બે સપ્તમાંશ હૈ ભાગ સમજવી. (સાળનામ વિ 31 સુહુમH)-સાધારણ શરીરનામકર્મની રિથતિ સૂક્ષમ નામ કર્મની સ્થિતિ પેઠે જાણ વી. (ધિરનામા vi zત્તમ.)-સ્થિર નામકર્મનો સ્થિતિ એક સપ્તમાંગ છે ભાગ સમજવી. (થરનામા રો-અને અસ્થિરનામકર્મની સ્થિતિ બે ભાગ સમજવી. (કુમનામાં નો-શુભ નામકર્મને એક ભાગ સમજવો (અમુમનામ તો)–અશુભ નામકર્મની એ ભાગ સમજવી, (કુમાનામાંg gT –સુભગ નામકર્મની એક ભાગ સમજવી (કુમાનામા ) દુર્ભગ નામકર્મની બે ભાગ સમજવી. | (સુસરનામાર gmt) સુસ્વર નામ કમની સ્થિતિ એક ભાગ સમજવી. (દૂસરનામા રો)-દુસ્વર નામકર્મની સ્થિતિ બે ભાગ સમજવી. (નિનામા ) -આદેય નામકર્મની સ્થિતિ એક ભાગ જાણવી. (કાર્ફનનામા રો)-અનાદેય નામકર્મની સ્થિતિ બે ભાગ સમજવી. (ત્તિીનામા કહom બમદુત્તા)-યશકીર્તિ નામકર્મની જઘન્ય આઠ મુહૂર્તની સ્થિતિ જાણવી. (૩યોસેળ ન નાવમો જોટોગો)-ઉત્કૃષ્ટ સ્થિતિ દસ કોડા કેડી સાગરોપમની જાણવી. (ત ઘાસચારું લવા) તેને એક હજાર વર્ષને અબાધાકાળ છે. (કાકૂળિયા વદિ વનિ) તે અમાધાકાળ વગરની કર્મસ્થિતિ તે કર્મ નિષેકને કાળ છે. (ગઝલોજિત્તિનામા પુછા)-હે પ્રભુ! અયશકીતિ નામકર્મ સંબંધી પ્રશ્ન કરું છું. (Tોચમ! કદા તથવિદાયોકાતિનામH)-હે ગૌતમ ! અપ્રશસ્ત વિહાગતિ નામ કર્મની સ્થિતિ પ્રમાણે સમજવી. (gવં નિનામો વિ) એ પ્રકારે નિર્માણ નામકર્મની સ્થિતિ પણ સમજ”. (તિરથયરનામા પુછા) હે પ્રભુ તીર્થંકર નામકર્મનો સ્થિતિ સંબંધી પ્રશ્ન કરું છું. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૧૭ Page #132 -------------------------------------------------------------------------- ________________ (નોયમા ! નર્ાં અંતો સરોયમોટાજોરીબો) હે ગૌતમ ! જઘન્યથી 'તઃ કાડા, કાઢી સાગરાપમની છે, (જોસેળ વિ બંતો સાળોત્રમજોાયોટીક) ઉત્કૃષ્ટથી પણ અંતઃ કોડાકોડી સાગરોપમની તિર્થંકર નામકર્મીની સ્થિતિ છે. (છ્યું નથ તો સત્તમાળા તલ્થ મેળ મ ાવાદીઓ)-એ પ્રમાણે જ્યાં જ્યાં જઘન્યથી એક સપ્તમાંશ 3 ભાગ કહ્યું છે, ત્યાં ત્યાં ઉત્કૃષ્ટથી દસ કોડાકોડી સાગરોપમ સમજવું. (સાતસચારૂં અવાદા) અને તેના દસસે—એક હજાર વર્ષના અબાધાકાળ સમજવા (લયાકૂળિયા મંદુિ મ્મુનિસેનો) વળી તે અખાધાકાળ વગરની કર્મીની સ્થિતિ તે ક્રના નિષેક કાળ છે એમ સમજવુ. (નથ àા સત્તમાળા, તલ્થ ૨ેસેમાં ત્રીસ સારેત્રમ કાઢીબો) જ્યાં જ્યાં જઘન્યથી એ સપ્તમાંશ ૐ ભાગ કહ્યું છે ત્યાં ત્યાં ઉત્કૃષ્ટથી વીસ કડાકોડી સાગરોપમ સમજવું. (વીસ ચ વાતનયા`ચાન્હા)-અને તેને વીસસે બે હજાર વર્ષના અખાધાકાળ સમજવા. (અવાકૂળિયા ટ્ટિ મનિલેશો) વળી તે અખાધાકાળ વગરની ક`સ્થિતિ તે કને નિષેધ કાળ છે એમ સમજવુ (૩૨ા ગોચસ્સાં પુજ્જા-હે પ્રભુ ઉચ્ચગેાત્ર નામકર્માંનો સ્થિતિ સંબંધી પ્રશ્ન કરું છું. ( 1યમા! નોળ અટ્ટુ મુદ્દુત્તા)-હે ગૌતમ! જઘન્યથી આઠ મુર્હુતની છે. (સTMોલેન ચૂસતોહોવમજોડાજોડીો) ઉત્કૃષ્ટથી, દસ કોડાકોડી સાગરાપમની છે. (સ ચ વારસચાડું કાન્હા) તેને એક હજાર વર્ષાંતેા અબાધા કાળ છે (વાળિયા ટ્રિકૢ મનિલેળો)-તે અખાધા કાળ વગરની ક સ્થિતિ તે કર્માંના નિષેકના કાળ છે (નીચાનોયસ પુચ્છા)હૈ પ્રભુ નીચગેાત્ર નામકર્માંની સ્થિતિ સંબંધી પ્રશ્ન કરું છું. (ગોચમા ! હા અવજ્ઞવિદાયોતિનામરસ)--હે ગૌતમ ! અપ્રશસ્ત વિહાયાગત નામકમની સ્થિતિના સમન તે સમજવી. (અંતરારૂÇાં પુછા) હે પ્રભુ, અંતરાય નામકમની સ્થિતિ સંબંધી પ્રશ્ન કરું છું. (નોયમ! નાં અંતે મુદુત્ત-હે ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂત ની છે, અને (જ્જોલે તીસ સારવમજોઽાયોટીગો)-ઉત્કૃષ્ટથી, ત્રીસ કેડાર્કાડી સાગરે પમની અંત રાય નામકર્મીની સ્થિતિ છે. (તિનિ ચ વારસચારૂં અવાદા)-તેને ત્રણ હજાર વર્ષના અબાધાકાળ છે. ( વાકૂળિયા ટ્રકું ધર્મનિલેો) તે અખાધાકાળ વગરની ક્રમ સ્થિતિ તે ક્રના નિષેકના કાળ છે, ટીકા-હવે એકેન્દ્રિય જાતિ નામક માદિ કર્મોની સ્થિતિની પ્રરૂપણા ‘નિરૂપણ’ કરવામાં આવે છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૧૧૮ Page #133 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! અકેન્દ્રિય જાતિ નામક્રમની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે ? શ્રી ભગવાન્ –હે ગૌતમ ! એકેન્દ્રિય જાતિ નામકર્માંની જધન્ય સ્થિતિ સાગરોપના એ સપ્તમાંશ ૐ ભાગની છે. પણ તેમાં પળ્યે પમના અસંખ્યાતમા ભાગ જેટલી ઓછી સમજવી જોઈએ. અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કાડાકેાડી સાગરોપમની છે. પૂર્વોક્ત રીતથી સિત્તેર (૭૦) કાડાકેાડી સાગરાપમના મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગાકાર થશે તેવા સાઁભવ હોવાથી “શૂન્ય શૂન્યેન વાતયેત્” એ નિયમ પ્રમાણે ભાય અને ભાજક રકમમાં શૂન્ય ચડાવી તેને અધથી વ્યવહાર કરવાને લીધે વીસનુ અધુ દન્ન થાય છે અને સિત્તેરનુ' અર્ધું પાંત્રીસ થાય છે. (અર્થાત 3 ્ થાય તેનું સાદું રૂપ કાઢતાં પાંચે છેદ ઉડતાં રુ આવે અને તે જઘન્ય પ્રમાણ દર્શાવે છે.) એ પ્રમાણે એકેન્દ્રિય જાતિ નામકર્મીની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કડાકાર્ડી સાગરોપમની છે. અનુભવયેગ્ય સ્થિતિ બે હજાર વર્ષ આછાં એવા વીસ કાડાકેાડી સાગરોપમની કહેવામાં આવી છે. આ તાપને આશયન' સ્પષ્ટ કરવાં માટે કહેવામાં આવે છે કે વીસસાબે હજાર વર્ષના અખાધકાળ એછે કરવાને લીધે જે સ્થિતિ ખાકી રહે તે તેના કનિષેકના કાળ છે. તાત્પર્ય એ છે કે ઉત્કૃષ્ટ સ્થિતિ વાળું એકેન્દ્રિય જાતિ નામકમ ખધખ્યુ. હાય ! તે તેના ખધસમયથી લઈને બે હજાર વર્ષ સુધી જીવને કોઇ તકલીફ ‘બાધા' પહાંચાડતુ નથી કારણ આ અખાધા અર્થાત્ શાન્તિ' કાળમાં તેના કનાં દળિયાંના નિષેક થતા નથી પરંતુ બે હજાર વર્ષ પછી જ ક દળીયાંને નિષેક થાય છે. આ કારણે અખાધા કાળને એછે કરવાથી બે હજાર વર્ષ આછાં વીસ ફાડકેાડી સાગરોપમની અનુભવ ચેગ્ય સ્થિતિ કર્માલિક નિષેક રૂપ સ્થિતિ' કહેવામાં આવી છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્, દ્વીન્દ્રિય જાતિ નામકની સ્થિતિ કેટલા સમયની કહેવામાં આવી છે. શ્રી ભગવાન્ હે ગૌતમ ! દ્વીન્દ્રિય જાતિ નામકર્મોની જધન્ય સ્થિતિ પલ્યે પમને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૧૧૯ Page #134 -------------------------------------------------------------------------- ________________ અમખ્યાતમા ભાગ આછે એવા સાગરોપમના નવ પાંત્રીસાંશ કુંપ ભાગની કહેવામાં આવી છે, કારણ કે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર કાડાકોડી સાગરોપમની છે. આથી પૂર્વોક્ત પહેલાં કહેવામાં આવ્યું છે એ રીતે, પ્રકારે ઉલ્લિખિત ભાગ ઉપલબ્ધ થાય છે અર્થાત્ મેળવી શકાય છે. દ્વીન્દ્રિય જાતિ નામકમની ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર કૈડાકોડી સાગરોપમની કહેવામાં આવી છે. અઢારસા વર્ષના તેના અખાધાકાળ છે, અને તે અખાધાકાળ અઢારસો વ આછાં એવા અઢાર કાડાકેાડી સાગરોપમના નિષેકકાળ કહેવામાં આવ્યેા છે. મતલબ એ છે કે ઉત્કૃષ્ટ સ્થિતિ વાળુ દ્વીન્દ્રિય જાતિ નામક બંધાયું. હે ય તે તે પાતાના અધ સમયથી માંડીને અઢારસે વર્ષોં સુધી જીવને કઈ ખાધા ‘મુશ્કેલી’ પહેાંચાડતું' નથી કારણ કે એટલા સમય સુધીમાં તેના દળિયાના નિષેક થતા નથી તે ‘અખાધાકાળના’ સમય પૂરો થયા બાદ જ ક્રમનાંદળિયાંના નિષેક થાય છે. તેથી કહેવામાં આવ્યું છે કે અખાધા કાળ આછે કર્યા પછી જે ઉત્કૃષ્ટ સ્થિતિ ખાટ્ટી રહે છે તે તેના કનિષેકના કાળ છે અર્થાત્ અનુભવયેાગ્ય સ્થિતિનેા કાળ છે, કહેવામાં આવ્યું છે કે ‘અદૃાસ સુદુમ વિદ્ઘતિાં' અર્થાત્ સૂક્ષ્મ વિકલેન્દ્રિય ત્રિક અઢારમા કંથનથી દ્વીન્દ્રિય જાતિ નામકર્મીની અઢારકોડાકોડી સાગરોપમની સ્થિતિ સિદ્ધ થાય છે આ અઢાર કાડાકોડી સાગરોપમ સખ્યાતના સિત્તેર કેડ કેાડી સાગરોપમ પ્રમાણ મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિની સાથે ભાગ કરવામાં આવે ‘ઉત્કૃષ્ટ સ્થિતિ વડે ભાગવામાં આવે તા ભાજ્ય રાશિ ભાજ્ય રકમ' નાની અને ભુજક રકમ મેાટી હોવાથી ભાગાકાર થઈ શકે નહીં. આવી સ્થિતિમાં “શૂન્ય થેન વાયેત્” એ નિયમ અનુસાર પાતન કરવાથી ‘૨કમ મૂકવાથી' ઉપર અંશમાં' અઢારની સંખ્યા અને નીચે ‘છેદમાં’ સિત્તેરન સખ્યા થાય છે. તેનું અર્ધો વડે અપવન કરવાથી એટલે કે એ વડે છેદ ઉડાડી સાદી રૂપ આપવાથી’ નવ પાંત્રીસાંશ ૬ ભાગ આવે છે. આ સખ્યામાંથી પક્લ્યાપમના અસ ખ્યાતમા ભાગ આદેશ કરવામાં આવે છે. શ્રીન્દ્રિય જાતિ નામકર્મીની જધન્ય સ્થિતિ દ્વીન્દ્રિય જાતિ નામક ની પેઠે સાગરે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૧૨૦ Page #135 -------------------------------------------------------------------------- ________________ પમના નવ પાંત્રીસાંશ કુત્તું ભાગ પ્રમાણે છે પરંતુ તેમાંથી પચ્ચેાપમને અસ ખ્યાતને ભાગ આછે. કરવા જોઈએ. ઉત્કૃષ્ટ અઢાર કોડાકોડી સાગરોપની સ્થિતિ કહેવામાં આવી છે. તેના અઢારસે વર્ષના અખાધાકાળ થાય છે. તાત્પ એ છે કે ત્રીન્દ્રિય જાતિ નામક ઉત્કૃષ્ટ સ્થિતિવાળુ ખ ́ધાય તે તેના ખ'ધસમયથી માંડી અઢારસે વર્ષ સુધી તે જીવને કોઇ હરકત પહોંચાડતુ નથી. આથી જ તેની અનુસર્યંગ્ય સ્થિતિ અઢારસો વર્ષ એછાં એવી અઢાર કાડાકોડી સાગરાપમની છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! ચતુરિન્દ્રિય જાતિ નામકર્મીની સ્થિતિ કેટલા સમયની કહેવામાં આવી છે. ? શ્રી ભગવાન્ડે ગૌતમ ! જઘન્ય સ્થિતિ પલ્યેાપના અસ`ખ્યાતમા ભાગ એછે. એવા સાગરોપમના નવ પાંત્રીસાંશ હું‚ ભાગ પ્રમાણુ કહેવામાં આવી છે. ઉત્કૃષ્ટ કમરૂપતાવસ્થાનરૂપ સ્થિતિ અઢાર કાડાકેડી સાગરોપની કહેવામાં આવી છે. અનુભવચગ્ય સ્થિતિ અઢારસો વર્ષ આછા એવા અઢાર સાગરાપની છે. આ અભિપ્રાયથી એવું કહેવાતુ છે કે તેના અખાધાકાળ ચતુરિન્દ્રિય નામક' ઉત્કૃષ્ટ સ્થિતિવાળું અંધાયું હોય તા વર્ષો સુધી જીવને કાઈ ખાધા પહાંચાડતુ નથી, કારણ કે દળિયાંના નિષેક થતા નથી. તે `નાં દળિયાના નિષેક છે, આ કારણે કહેવામાં આવે છે કે અખાધાકાળ આ સ્થિતિ યા નિષેક કાળ સમજવા જાઈ એ. અઢારસે બને છે. અર્થાત્ તે ખંધકાળથી લઈ ને અઢારસે આ સમયમર્યોંદા સુધીમાં તેનાં અઢારસે વર્ષો પછીથી જ થાય કરવાથી અનુભવ ચાગ્ય કમ શ્રી ગૌતમસ્વામીુ ભગવન! પંચેન્દ્રિય જાતિ નામક્રમની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે ? શ્રી ભગવાન—હે ગૌતમ! પૉંચેન્દ્રિય જાતિ નામકર્મીની જઘન્ય સ્થિતિ પુણ્યે પમના અસ ખ્યાતમા ભાગ ઓછે એવા સાગરોપમના એ સપ્તમાંશ હૈ ભાગ છે. ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કેકાડાકોડી સાગરોપમની હાવાથી પૂર્વોક્ત રીતે જઘન્ય સ્થિતિનું ઉક્ત પ્રમાણ સિદ્ધ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૧૨૧ Page #136 -------------------------------------------------------------------------- ________________ થાય છે. પંચેન્દ્રિય જાતિ નામકર્મની ઉત્કૃષ્ટ કર્મરૂપે અવસ્થાનરૂપ સ્થિતિ વીસ સાગરોપમની છે. તેને વીસસે બે હજાર વર્ષને અબાધા કાળ છે અર્થાત્ તેના બંધ સમયથી લઈને બે હજાર વર્ષ સુધી તે જીવને કેઈ બાધા પહોંચાડતું નથી. આથી અબાધા કાળ એ છે કરવાથી જેટલી સ્થિતિ બાકી રહે છે તે તેને નિષેક કાળ છે અથવા અનુભવ ગ્ય સ્થિતિને કાળ છે. ઔદારિક શરીર નામકર્મની સ્થિતિ પણ પંચેન્દ્રિય જાતિ નામકર્મની સમાન છે અર્થાત્ જઘન્યથી પલ્યોપમને અસંખ્યાત ભાગ છે એવા સાગરોપમના બે સપ્તમાંશ ભાગની અને ઉત્કૃષ્ટથી વીસ કડકડી સાગરોપમની સ્થિતિ છે. તેને અબાધાકાલ વીસે-બે હજાર વર્ષનો છે. અને બે હજાર વર્ષ ઓછાં એવા વીસ કડાકોડી સાગરોપમને નિષેક કાળ છે. કારણ કે આ દારિક શરીર નામકર્મ પણ ઉત્કૃષ્ટ સ્થિતિ વાળું બંધાયું હોય તે બંધસમયથી બે હજાર વર્ષ સુધી જીવને કોઈ બાધા પહોંચાડતું નથી. શ્રી ગૌતમસ્વામી-હે ભગવાન્ ! ક્રિય નામકર્મની સ્થિતિ કેટલા સમયની કહે વામાં આવી છે? શ્રી ભગવાન છે ગૌતમ! જઘન્યથી, પપમને અસંખ્યાત ભાગ ઓછા એવા હજાર સાગરોપમના બે સપ્તમાં ૩ ભાગની ધેક્રિય શરીર નામકર્મની સ્થિતિ કહેવામાં આવી છે. ક્રિપ શરીર નામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિની પ્રરૂપણ કરવાથી સાગરોપમના ભાગ મેળવાય છે. પરંતુ એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય જીવ પંકિય લબ્ધિષકને બંધ કરતા નથી, અસંજ્ઞા પંચેન્દ્રિય આદિ છે જ તેને બંધ કરે છે. અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ જઘન્ય સ્થિતિવાળ પણ બન્ધ કરતા કરતા પણ એકેન્દ્રિયની અપેક્ષાએ હજાર ગણું બંધ કરે છે. કહેવામાં આવ્યું છે કે “પચ્ચીસ, પચાસ સે અને સહસનગુણા” આથી જ પ્રાપ્ત ૨ ભાગના હજાર ગણા કરવામાં આવે છે આથી હજાર સાગરોપમના ૩ ભાગ પ્રમાણ સ્થિતિ ફલિત થાય છે. વેકિય શરીર નામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કડાકડી સાગરોપમની છે. તેને અબાધાકાળ વીસસો-બે હજાર વર્ષને છે. આથી સમગ્ર સ્થિતિમાંથી બે હજાર વર્ષ એાછા કર્યો જે બાકી સમય રહે તે તેના નિકને કાળ છે, જેથી અનુભવગ્ય સ્થિતિનો કાળ પણ કહેવામાં આવી રહ્યા છે. આહારક શરીર નામકર્મની જઘન્ય સ્થિતિ અંતઃ કડકડી સાગરોપમની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પણ અંતઃ કેડીકેડી સાગરોપમની કહેવામાં આવી છે, પરંતુ જઘન્ય રિપતિની અપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્થિતિ સંખ્યાત ગણી અધિક સમજવી જોઈએ. તેજસ નામકર્મ અને કાશ્મણ શરીર નામકર્મની જઘન્ય સ્થિતિ પૂ૫મને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૨૨ Page #137 -------------------------------------------------------------------------- ________________ અસંખ્યાત ભાગ ઓછા એવા સાગરોપમના બે સપ્તમાંશ ૩ લાગ પ્રમાણ કહેવામાં આવી છે. ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કડાકોડી સાગરોપમની કહી છે. તેને અબાધાકાલ વીસસે બે હજાર વર્ષ છે. સમગ્ર સ્થિતિમાં બે હજાર વર્ષ ઓછા કરવાથી જે બાકીની સ્થિતિ રહે અર્થાત બે હજાર વર્ષ ઓછાં એવી વીસ કેડાછેડી સાગરોપમ એટલે પ્રત્યેકને નિષેક કાલ છે અથવા અનુભવયેગ્ય સ્થિતિ કાલ છે. દારિક શરીરે પાંગ, ક્રિપ શરીરે પાંગ અને આહારક શરીરે પાંગ-એમની પ્રત્યેકની સ્થિતિ એ પ્રમાણે કહી છે, એટલે કે તેજસ-કાશ્મણ શરીર નામ કર્મની પેઠે પલ્યોપમનો અસંખ્યાતમ ભાગ એ છે એવા સાગરોપમને ૩ ભાગ જઘન્ય સ્થિતિ છે અને ઉત્કૃષ્ટ વીસ કોડાકોડી સાગરોપમની છે. તેમને અબાધાકાળ પણ બે હજાર વર્ષ છે, એટલે કે, તે કર્મ તેના બંધસમયથી લઈને બે હજાર વર્ષ સુધી પિતાના ઉદયથી જીવને કોઈ બાધા પહોંચાડી શકતું નથી, કારણ કે આ સમયમાં કર્મ દળિયાંનો નિષેક થતું નથી. આથી જ અબાધાકાલ ઓછો કર્યા પછી જે કર્મ સ્થિતિ બાકી રહે છે તે તેમને નિષેક કાળ છે અર્થાત્ અનુભવગ્ય સ્થિતિને કાળ કહેવામાં આવ્યું છે. જે પ્રકારે ઔદારિક શરીર નામકર્મ આદિ પાંચે શરીરની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિનું પરિમાણ કહ્યું છે તેજ પ્રમાણે શરીર બંધન પંચક અને શરીર સંઘાત પંચકની સ્થિતિનું પરિમાણુ પણ સમજી લેવું જોઈએ. આ અભિપ્રાયને સ્પષ્ટ કરતાં કહેવામાં આવ્યું કે-પાંચે શરીર નામકર્મની જઘન્ય સ્થિતિ અને ઉત્કૃષ્ટ સ્થિતિ દારિક શરીર પંચકની સમાન જ છે. એ પ્રમાણે શરીર સંઘાત પંચકની સ્થિતિ પણ જેટલી શરીર પંચકની છે તેટલી જ સમજવી જોઈએ. વજઋષભ નારાચ સંહનન નામકર્મની સ્થિતિ. એટલી થઈજવી જોઈએ કે જેટલી રતિ મેહનીય કર્મની સ્થિતિ પહેલાં કહેવામાં આવી છે એટલે જાણવી જોઈએ, એટલે કે જઘન્ય સ્થિતિ પામને અસંખ્યાત ભાગ એ છે એવા સાગરોપમને 3 ભાગ છે અને ઉત્કૃષ્ટ દશ કેડાછેડી સાગરોપમની છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! રાષભનારાચ સંહનન નામકર્મની જઘન્ય સ્થિતિ, પોપમને અસંખ્યાત ભાગ ઓછી એવા સાગરેપમના ૪ ભાગ પ્રમાણ છે? શ્રી ભગવાન હે ગૌતમ ! હા એ પ્રમાણે જ થાય છે. વળી રાષભનારાઅસંહનન નામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બાર કડાકોડી સાગરોપમની છે. આ સ્થિતિને સિત્તેર કલાકેડી પ્રમાણુ મિથ્યાત્વ સ્થિતિ વડે ભાગાકાર કરવામાં આવે તે ભાજ્ય રકમ નાની અને ભાજક રકમ મોટી હોવાના કારણે ભાગ થઈ શકે નહીં. આથી બન્યું જોર ઘા ” એ નિયમ અનુસાર બને રકમનું અધું કરવાથી ઉપર “અંશમાં છે અને નીચે (છેદમાં) પાંત્રીસ 1 મળે છે. તેમાંથી પાપમને અસંખ્યાત ભાગ ઓછો કરી દેવામાં આવે છે. ઋષભનારાચસંહનન નામકર્મની ઉત્કૃષ્ટ રિથતિ બાર કડાકોડી સાગરોપમની શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૨૩ Page #138 -------------------------------------------------------------------------- ________________ છે. આ કર્મરૂપતા–અવસ્થાનરૂપ સ્થિતિ છે. પરંતુ તેના બંધ કાળથી લઈને બારસો વર્ષો સુધી તે જીવને કોઈ બાધા પહોંચાડતું નથી કારણ કે તે સમયમાં તેનાં દળિયાને નિક થતું નથી. આથી અબાધા કાળ બાદ ર્યા પછી જે બાકીની સ્થિતિ રહે છે તે તેને નિષેક કાળ છે અર્થાત્ અનુભવયેગ્ય સ્થિતિનો કાળ છે. - નરાચ સંહનન નામકર્મની સ્થિતિ જઘન્યથી સાગરોપમના સાત પાંત્રીસાંશ , ભાગમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી ઓછી છે. કારણ કે ઉત્કૃષ્ટ સ્થિતિ ચૌદ કોડાકોડી સાગરોમની છે. આથી પૂર્વોક્ત પ્રકારે ચૌદને અર્ધા કરવાથી સાત અને સિત્તેરને અર્ધા કરવાથી પાંત્રીસ થાય છે. આ પ્રમાણે મેળવાય છે. નારીચ સંહનની ઉત્કૃષ્ટ સ્થિતિ ચૌદ કડાકોડી સાગરોપમની છે. તેને ચૌદ વર્ષને અખાધાકાળ છે. અર્થાત્ બંધસમયથી લઈને ચૌદસે વર્ષ સુધી જીવને કઈ હરકત તે કર્મ પહોંચાડી શકતું નથી. કારણ કે આ સમયમાં કર્મનાં દળિયાને નિષેક થતા નશી. આથી અબાધાકાળ બાદ કરવાથી ચૌદ સાગરોપમમાં ચૌદસે વર્ષ એ છો એટલો સમય રહે છે. આ તેને નિષેક કાળ છે યા અનુભવયોગ્ય સ્થિતિને કાળ છે. અર્ધનારાચસંહનન નામકર્મની જઘન્ય સ્થિતિ એક સાગરોપમના ૬ ભાગમાંથી પપમને અસંખ્યાત ભાગ ઓછી એટલી છે. કારણકે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ સેળ કડાકોડી સાગરેપની છે, આથી પૂર્વોક્ત રીતે ગણતાં તેનું ઉક્ત પ્રમાણ આવે છે તેમ સમજી લેવું જોઈએ અર્ધનારાચસંહનન નામકર્મની કમરૂપતા-અવસ્થાનરૂપ સ્થિતિ સેલ કડાકડી સાગરોપમની છે. પરંતુ સોલસો વર્ષને તેને અબાધાકાળ છે, અર્થાત્ બંધ સમયથી માંડીને આ કર્મ સેલસે વર્ષ સુધી જીવને કેઈ બાધા પહોંચાડતું નથી, કારણ કે આટલા સમય સુધીમાં કર્મનાં દળિયાંને નિષેક થતું નથી. આ સમય પૂરો થયા પછીથી જ દળિયાંને નિષેક થાય છે, આથી અબાધાકાળ બાદ કર્યા પછી જે બાકીને સ્થિતિકાળ રહે છે તે તેને અનુભવયેગ્ય સમય અથવા નિષેકને કાળ છે, શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! કીલિકા સંહનન નામકર્મની સ્થિતિ કેટલા સમયની કહી છે? શ્રી ભગવાન-હે ગૌતમ! કીલિકા સંહનન નામકર્મની જઘન્ય સ્થિતિ પામને અસંખ્યાત ભાગ ઓછી એવા સાગરોપમના નવ પાંત્રીસાંશ કુંજ ભાગ જેટલી કહેવામાં આવી છે, કારણ કે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર કોડાકોડી સાગરોપમ હાવાથી પૂર્વોક્ત રીતે આ પ્રમાણ મેળવાય છે. કલિકાસંહનન નામકર્મની ઉત્કૃષ્ટ કર્મરૂપતાઅવસ્થાન રૂપ સ્થિતિ અઢાર કલાકેડી સાગરોપમની કહી છે. તેને અઢારસો વર્ષને અબાધાકાળ છે. અર્થાત્ બંધસમયથી માંડી અઢાર વર્ષ સુધી તે ઉદય દ્વારા જીવને કેઈ બાધા પહોંચાતું નથી, કારણ કે આ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૨૪ Page #139 -------------------------------------------------------------------------- ________________ સમયમાં તેનાં દળયાંને નિષેક થતા નથી. આથી અખાધાકાળ બાદ કર્યાં પછીની ક્ર સ્થિતિ અર્થાત્ અઢારસે વ આછાં એટલા અઢાર કેડાકોડી સાગરોપમ પ્રમાણુ અનુભવ ચૈાગ્ય ક્રમ સ્થિતિ છે અથવા નિષેક કાળ છે, શ્રી ગૌતમસ્વામી-હે ભગવાન! સેવા સ'હનન નામકમ'ની સ્થિતિ કેટલા કાળની છે. શ્રી ભગવત્ હૈ ગૌતમ! સેવાત્ત સહનન નામકર્મની જઘન્ય સ્થિતિ એક પાપમનેા અસખ્યામાં ભાગ એાછા એવા સાગરોપમના કે સપ્તમાંશ ભાગની છે, કારણકે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કડાકોડી સાગરોપમની હેવાથી પૂર્વોક્ત રીતે આટલું પ્રમાણ ૩ આવે છે એમ કહેવામાં આવ્યુ છે. સેવા સહનન નામકર્મીની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કડાકડી સાગરોપમની છે. તેના એ હજાર વર્ષના અખાધાકાળ છે, અર્થાત્ . ધસમયથી લઈને બે હજાર વર્ષ સુધી તે પેાતાના ઉદય દ્વારા જીવને કોઈ ખાવા પહાંચાડતું નથી, કારણ કે આ સમયદરમિયાન તેનાં દળિયાંના નિષેક થતુ નથી. આથી સમગ્ર સ્થિતિમાંથી અખાધ કાળ બાદ કરવાથી જે બે હજાર વર્ષ આછાં એવા વીસ કાડાકોડી સાગરાપમની રહે છે તે તેના નિષેક કાળ છે, તેને અનુભવયેાગ્યા કાળસ્થિતિ પણ કહેવાય છે. આ પ્રકારે જેમ છ સહનને-ત્રઋષભનારાચ, ઋષભનારાચ, નારાચ, અધનારાંચ, કૌલિકા ને સેવા–સહનન કહ્યાં છે તે રીતે છ સસ્થાનાની અર્થાત્ સમચતુરસ, ન્યગાધપરિમ’ડલ, સાદિ, વામન, કુબ્જ ને હૂંડ–સંસ્થાનોની સ્થિતિ પણ સમજી લેવી જોઈએ. કહ્યું છે કે-'સંઘને સંઠાળે વઢમે સ મેિવુ તુળનુકૂઢી” અર્થાત્ સહનન ને સસ્થાનમાં પહેલાનાં દસ અને આગળ ખખ્ખના વધારે કરવા જાઇએ. આ પ્રમાણે ખીજા સહનનમાં ખાર, ત્રીજામાં ચૌદ, ચેાથામાં સેાળ, પાંચમામાં અઢાર, ને છઠ્ઠા સંસ્થાનમાં વીસ કેડાકોડી સાગરે પમની ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! શુકલવણુ નામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે. શ્રી ભગવાન્ -હે ગૌતમ! જઘન્યથી, પાપમના અસખ્યાતમા ભાગ આછા એવા સાગરોપમના એક સપ્તમાંશ ૐ ભાગ જેટલી શુક્લ વણ નામક ની સ્થિતિ કહી છે, કારણ કે ઉત્કૃષ્ટ સ્થિતિ દસ કાડાકે!ડી સાગરોપમની હેાવાથી ઉક્ત પ્રમાણે પૂર્વોક્ત રીતે મેળવાય છે. ઉત્કૃષ્ટ સ્થિતિ દશ કાડાકોડી સાગરોપમની કહી છે તેના અખાધાકાળ એક હજાર વર્ષના છે અર્થાત્ ઉત્કૃષ્ટ સ્થિતિ વાળુ શુકલ વધુ નામક બધાયુ... હાય તા દસસા-એક હજાર વર્ષ સુધી તે ઉદય દ્વારા જીવને કઈ ખાષા પહેાંચડતું નથી, કારણ કે આ કાળ દરમ્યાન તેનાં દળિયાંના નિષેક થતા નથી. આથી અખાધાકાળ બાદ કર્યાં પછી જે સ્થિતિ ખાકી રહે છેતે તેના નિષેક કાળ યા અનુભવચેાગ્ય સ્થિતિને કાળ કહેવામાં આળ્યે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! હારિદ્ર પીળા વર્ણના નામકમની સ્થિતિ કેટલા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૨૫ Page #140 -------------------------------------------------------------------------- ________________ કાળની કહેવામાં આવી છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! જઘન્ય સ્થિતિ પલ્યાપને અસખ્યાતમા ભાગ ઓછા એવા સાગરોપમના પાંચ અહૂ વીસાંશ પુષ્ટ ભાગની છે, કારણ કે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ સાડાખાર કાડાકોડી સાગરોપમ પ્રમાણની મિથ્યાત્વની ઉત્કૃષ્ટ ૭૦ કાડાકોડી સાગરોપમની' સ્થિતિની સાથે ભાગાકાર થવાના સભવ નથી. આથી શૂન્યના શૂન્યથી પાતન કરીને સમસ્ત રૂપમાંથી ચાર ભાગ કરવાને માટે ચાર વડે ગુણવાથી ઉપર અશમા પચાસ (૧૨૫×૪=૫૦) અને નીચે છેદમાં ખસે એંસી (૭૦૪૪=૮૦) આવે છે. ફરીથી બીજી વખત, શૂન્યથી શૂન્યનુ પાતન કરવાથી માંથી એકમનુ શૂન્ય કાઢી નાખવાથી પેટ ભાગ મેળવાય છે. આમાંથી પલ્યાપમના અસખ્યાતમાં ભાગ આ કરી દેવા જોઇએ. કહ્યું છે કે “મુવિ મુમિ મદુરાન” ઈત્યાદિ અહીંયાં સુભગ, ઉષ્ણુ સ્પશ, અલરસ ને હારિદ્રવણ નામક`–આ ચારેનીઅપેક્ષાએ રૃ- ભાગ કહ્યા છે એમ સમજવુ જોઈ એ. હારિદ્રવણ નામક્રમની ઉત્કૃષ્ટ સ્થિતિ સાડાબાર સાગરાપમ કાડાકેાડી કહેલ છે. સાડાબારસો વર્ષ ના અબાધા કાળ છે અર્થાત્ તેના ખધકાળથી લઇને સાડા બારસો વર્ષ સુધી તે ક્રમ પેાતાના ઉદય દ્વારા જીવને કોઈ ખાધા પહેાંાડતુ નથી કારણ કે એ સમયમાં તેના દળિયાંના નિષેક થતા નથી. આથી અખાધાકાળ એછેઃ કરવાથી જે બાકી સ્થિતિ રહે છે ને તેના નિષેક કાળ છે અર્થાત્ તેને અનુભવયેાગ્ય સ્થિતિના કાળ કહ્યો છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવાન્ ! લેાહિતવણ લાલરંગ નામકર્મીની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે ? શ્રી ભગવાન્ હે ગૌતમ ! જઘન્ય સ્થિતિ એક પળ્યેાપમને અસખ્યાતમા ભાગ આછા એવા સાગરાપમના છ અઠ્ઠાવીસાંશ :ě ભાગની છે, કારણ કે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર કોડાકોડી સાગરાપમ પ્રમાણ છે. તેના પૂર્ણરૂપે ચાર ભાગ કરવાને માટે ચાર વડે ગુણવાથી (૧૫૪૪=૯૦) સાર્થ સાગરે પમ કાડાકોડી પ્રમાણ પ્રાપ્ત થાય છે અને પ્રત્યેક દશકને એક એક'ના સમૂહરૂપે લેવાથી સાઇડમાંથી છ (૬) મેળવાય છે અને (૭૦x૪=૨૮૦ માંથી અઠયાવીસ (૨૮) મેળવાય છે અર્થાત્ ફ્રૂટ આવે છે. લેહિતવણ નામકમની ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર કાડાકેોડી સાગરોપમની છે, તેના બાધા કાળ પંદરસો વર્ષોંને છે, અર્થાત્ તેના બંધ સમયથી માંડીને પંદરસે વર્ષ સુધી પાતાના ઉદય દ્વારા તે કમ જીવને કાઈ હરકત પહાંચાડતું નથી. કારણ કે એટલા સમય સુધીમાં તેનાં દળિયાંના નિષેક થતા નથી. આથી અખાધાકાળને ખાદ્ય કરવાથી જે બાકી સ્થિતિ રહે છે તે તેના નિષેક કાળ કે અનુભવયોગ્ય સ્થિતિને કાળ છે. શ્રી ગૌતમસ્વામીહે ભગવાન! નીલવર્ણ નામકની સ્થિતિ કેટલા કાળની કહી છે? શ્રી ભગવાન્−હે ગૌતમ ! નીલવર્ણ નામકની જધન્ય સ્થિતિ, પલ્યોપમન શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૧૨૬ Page #141 -------------------------------------------------------------------------- ________________ અસંખ્યાતમા ભાગ ઓછા એવા સાગરાપમના સાત અદ્યાવીસાંશ = ભાગની કહી છે, કારણ કે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ સાડી સત્તર કે।ડાકાડી સાગરે પમ પ્રમાણ છે અને તેના સમગ્રરૂપે ચાર ભાગ કરવાને માટે ચાર વડે ગુડ્ડાકાર કરવાથી (૧૭×૪=૦૦) સિત્તેર કાડાકોડી સાગરોપમ પ્રમાણ થાય છે. પ્રત્યેક દશકના એક-એક”ના નિયમ મુજબ સિત્તેરમાંથી સાત મળે છે અને (૭૦x૪=૨૮૦મી ૨૮ મળે છે-તે મુજબ ૭ આવે) ઉત્કૃષ્ટ સ્થિતિ સાડી સત્તર કાડાકોડી સાગરે પમની છે. તેનો અબાધાકાળ સાડી સત્તરસે વર્ષોના છે અર્થાત્ ખંધસમયથી લઈને પોતાના ઉદ્દય દ્વારા સાી સત્તરસે વર્ષ સુધી તે ક્રમ જીવને કાઈ ખાધા પહોંચાડતુ' નથી, કારણ કે આ સમય દરમ્યાનમાં દળિયાંના નિષેક થતા નથી. આથી અમાધાકાળ બાદ કર્યો પછી જે ખાકીના સ્થિતિ કાળ રહે છે તે તેના નિષેક કાળ છે અથવા અનુભાગ્ય સ્થિતિના કાળ છે. કૃષ્ણવ નામકની સ્થિતિ, સેવા સહનન નામકર્મીની સ્થિતિની સમાન છે. આ પ્રમાણે કૃષ્ણવ નામકર્મીની જઘન્ય સ્થિતિ, પલ્સેપમના અસંખ્યાતમા ભાગ આછે એવા સાગરોપમના બે સખ્તમાંશ 3 ભાગની છે અને ઉત્કૃષ્ટ બીસ કાડાકોડી સાગરોપમની કરૂપતા- અવસ્થાનરૂપ સ્થિતિ કહેવામાં આવી છે એમ સમજવું. તેના મખાધાકાળ બે હજાર વર્ષના છે, અર્થાત્ બંધના સમયથી લઈને તે કેમ પોતાના ઉદય દ્વારા જીવને બે હજાર વર્ષ સુધી કાઈ ખાધા પહોંચાડતું નથી કારણ કે એટલા સમયમાં તેનાં દળિયાંના નિષેક થતા નથી. આથી અમાધાકાળ ખાદ કર્યાં પછી જે ઉત્કૃષ્ટ સ્થિતિ શેષ રહે છે તે તેનો નિષેક કાળ છે અર્થાત અનુભવયાગ્ય સ્થિતિના કાળ છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! સુરભિગધ નામકર્મીની સ્થિતિ કેટલા સમયની કહેવામાં આવી છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! જેટલી શુકલવ` નામકની સ્થિતિ કહી છે તેટલી જ સુરભિગંધ નામક ની પણ સ્થિતિ છે. અર્થાત્ સુરમિંગ'ધ નામકર્મીની સ્થિતિ જઘન્ય પલ્યાપમના અસ’ખ્યાતમા ભાગ ઓછા એવા સાગરોપમના 3 ભાગની છે. ઉત્કૃષ્ટ દસ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૧૨૭ Page #142 -------------------------------------------------------------------------- ________________ કેડીકેડી સાગરોપમની છે. એક હજાર વર્ષનો તેને અબાધાકાળ છે, અર્થાત્ બંધના સમયથી માંડીને એક હજાર વર્ષ સુધી તે તેના ઉદય દ્વારા જીવને કઈ બાધા પહોંચાડતું નથી કારણ કે એટલા સમયમાં કર્મદળિયાંને નિષેક થતું નથી. આથી અબાધાકાળ બાદ કર્યા પછીની જેટલી શેષ સ્થિતિ રહે છે તે તેને નિજ કાલ અથવા અનુભવયોગ્ય સ્થિતિને કાળ છે દરભિગંધ નામકર્મની સ્થિતિ સેવા સંહનન નામકર્મની સ્થિતિની સમાન છે. એ પ્રમાણે દુરભિગંધ નામકર્મની જઘન્ય સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઓછા એવા સાગરોપમને બે સપ્તમાં હું ભાગની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કડાકોડી સાગરેપની સમજવી જોઈએ. વીસસે (બે હજાર) વર્ષને તેનો અબાધાકાળ છે અર્થાત બંધસમયથી લઈને બે હજાર વર્ષ સુધી તે તેના ઉદય દ્વારા જીવને કઈ બાધા પહોંચાડતું નથી કારણ કે એટલા સમયમાં તેના દળિયાંને નિષેક થતો નથી. આથી બે હજાર વર્ષ ઓછા એવા વીસ કડાકડી સાગરોપમને તેને નિષેક કાલ યાને અનુભવગ્ય સ્થિતિને કાળ છે. મધુર–આદિ રસની સ્થિતિ અનુક્રમથી વર્ણોની સમાન સમજવી જોઈએ. મધુરરસની જઘન્ય સ્થિતિ પલ્યોપમને અસંખ્યાત ભાગ એ છે એવા સાગરોપમના ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ દસ કડાકોડી સાગરોપમની છે. એક હજાર વર્ષોનો તેનો અબાધાકાળ છે અને તે અબાધાકાળ બાદ કર્યા પછી જે શેષ સ્થિતિ રહે છે તે તેને નિક કાળ યા અનુભવાગ્ય સ્થિતિને કાળ છે. અમ્બ (ખા) રસ નામકર્મની જઘન્ય સ્થિતિ પલ્યોપમને અસંખ્યાતમો ભાગ ઓછા એવા સાગરોપમના ૪ ભાગની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાડાબાર કોડકેડી સાગરેપમ પ્રમાણ છે. અમ્લ રસનો અબાધાકાળ સાડાબારસે વર્ષો છે. એટલે કાળ બાદ કર્યા પછી જે શેષ સ્થિતિ રહે છે તેટલે તેને નિષેક કાળ છે અથવા અનુભવાગ્ય સ્થિતિને કાળ છે. કષાય (તુરો) રસ નામકર્મની જઘન્ય સ્થિતિ પામન અસંખ્યાતમે ભાગ એક એવા સાગરોપમના કુક ભાગની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર કેડાડી સાગરે ૫મની છે. તેનો અબાધાકાળ પંદરસો વષને છે. તે અબાધાકાળ બાદ કરતાં જે શેષ સ્થિતિ રહે છે તે તેને નિષેક કાલ અથવા અનુભવગ્ય સ્થિતિને કાલ છે. કટુરસ નામકર્મની જઘન્ય સ્થિતિ પામન અસંખ્યાતમો ભાગ ઓછો એવા સાગરોપમને છ ભાગની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાડીસત્તર કડાકડી સાગરોપમની છે. સાડીસત્તર વર્ષને તેના અબાધાકાળ છે. (તે અબાધા કાળ બાદ કરતાં જે શેષ સ્થિતિ રહે છે તે તેને નિષેક કાલ યાને અનુભવયોગ્ય સ્થિતિને કાલ છે.) તિક્તરસ નામકર્મની જઘન્ય સ્થિતિ, પોપમને અસંખતમે ભાગ ઓછા એવા સાગરોપમના ૩ ભાગની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કડાકોડી સાગરોપમની છે. બે હજાર વર્ષને તેને અબાધાકાળ છે, તે અબાધાકાળ બાદ કર્યા પછીની જે શેષ સ્થિતિ રહે છે. તે તેને નિષેક કાલ યા અનુભવેગ્ય સ્થિતિકાળ છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૨૮ Page #143 -------------------------------------------------------------------------- ________________ જે અપ્રાસ્ત સ્પર્શ છે. અર્થાત્ કરકરે ગુરુ રુક્ષ અને ઠંડા (શીત) છે તેમની સ્થિતિ સેવાર્તા સંહનનની સ્થિતિની સમાન છે. આ પ્રમાણે કર્કશ, ગુરુ, રુક્ષ ને શીત સ્પર્શોમાંના પ્રત્યેકની જઘન્ય સ્થિતિ પલ્યોપમને અસંખ્યાત ભાગ ઓછા એવા સાગરે પમને બે સપ્તમાંશ (હું) ભાગ પ્રમાણુની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોડાકોડી સાગરોપમની છે. તેને અબાધાકાળ બે હજાર વર્ષને છે, તે અબાધાકાળ સિવાયને શેષ સ્થિતિ કાળ છે તે તેને નિષેક કાળ છે યાને અનુભવોગ્ય સ્થિતિને કાળ છે. જે પ્રશસ્ત સ્પર્શ છે અર્થાત્ મૃદુ, લઘુ, નિગ્ધ અને ઉsણ સ્પર્શે છે તેમાંના પ્રત્યેકની જઘન્ય સ્થિતિ શુકલ વર્ણનામકર્મની સમાન છે. એ પ્રમાણે મૃદુ (પ), લઘુ (હળવો), સ્નિગ્ધ (ચીકણે, ને ઉષ્ણુ (ગરમ, ઊન) સ્પર્શ નામકમની જઘન્ય સ્થિતિ પાપમને અસંખ્યાતમો ભાગ ઓછા એવા સાગરોપમને ૪ ભાગ છે અને ઉત્ક્રપ્ટ સ્થિતિ દસ કડાકોડી સાગરોપમની છે. એક હજાર વર્ષને તેને અબાધાકાળ છે. તે અબાધાકાળ બાદ કર્યા પછી જે બાકી સ્થિતિ રહે છે તે તેને નિષેક કાળ છે અર્થાત અનુભવાગ્ય સ્થિતિનો કાળ છે. અગુરુ લઘુ નામકર્મની સ્થિતિ સેવાર્તાસંહનન નામકર્મની સ્થિતિની સમાન સમજવી જોઈએ. એ પ્રમાણે અગુરુલઘુ નામકર્મની જઘન્ય સ્થિતિ પલ્યોપમને અસં. ખ્યાત ભાગ એ છે એવા સાગરોપમના જે ભાગ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીર કડાકેડ સાગરોપમની છે. બે હજાર વર્ષને તેને અખાધા કાળ છે. અબાધાકાળ બાદ કર્યા પછી જેટલી શેષ સ્થિતિ રહે છે તે તેને નિષેક કાલ અથવા અનુભવ એગ્ય સ્થિતિને કાલ છે. અગુરુલઘુ નામકર્મની સમાન, ઉપઘાત નામકર્મની સ્થિતિ પણ જઘન્ય પોપમને અસંખ્યાત ભાગ ઓછા એવા 8 સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કલાકેડી સાગરોપમની છે. બે હજાર વર્ષને તેને અબાધાકાળ છે. તે અબાધાકાળ બાદ કરવાથી જે શેષ સ્થિતિ રહે છે તે તેને નિષેક કાળ અથવા અનુભવશ્ય સ્થિતિને કાળ છે. પરાઘાત નામકર્મની સ્થિતિ પણ એ પ્રમાણે છે. અર્થાત જઘન્ય સ્થિતિ પમને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૨૯ Page #144 -------------------------------------------------------------------------- ________________ અસંખ્યાતમા ભાગ આ એવા સાગરોપમના 3 ભાગની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કાડાકોડી સાગરોપમની છે. વીસસે વના તેના અબાધાકાળ છે. (તે અખાધકાળ બાદ કરતાં જે) શેષ સ્થિતિ રહે છે તે તેના નિષેક કાળ અર્થાત્ અનુભવયેગ્ય સ્થિતિના કાળ છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! નારકાનુપૂર્વી નામકર્મીની સ્થિતિ કેટલા સમયની કહી છે. શ્રી ભગવાન-હે ગૌતમ! નારકાનુપૂર્વા નામકર્મીની જઘન્ય સ્થિતિ પછ્યાપમને અસ’· ખ્યાતમા ભાગ છે એવા સાગરોપમના 3 ભાગની અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કેડા કોડી સાગરોપમની છે. તેના અમાધાકાળ એ હજાર વર્ષોંને છે. તે અખાધા કાળ માદ કર્યાં પછી જે શેષ સ્થિતિ રહે છે તે તેના નિષેક કાલ છે. અર્થાત્ અનુભવ યોગ્ય સ્થિતિ કાલ છે, શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ ! તિય ચાનુપૂર્વી નામકર્માની સ્થિતિ કેટલા સમયની કહી છે શ્રીભગવાન્ હે ગૌતમ! જઘન્ય સ્થિતિ પલ્યાપમના અસંખ્યાતમા ભાગ ઓછા એવા સાગરાપમને રૂ ભાગી છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કડાકાડી સાગરોપમની કહી છે. તેના બે હજાર વર્ષને અખાધા કાળ છે. અર્થાત્ મધ સમયથી લઇને પેાતાના ઉદ્દય દ્વારા બે હજાર વર્ષ સુધી તે કમ જીવને કાઈ ખાધા પહોંચાડતું નથી, કારણ કે એટલા સમ થમાં તેનાં ઢળિયાંના નિષેક થતા નથી. આથી અખાધા કાળ બાદ કર્યો પછી જે શેષ સ્થિતિ રહે છે તે અર્થાત્ હાર વ આછાં એવા વીસ કાડાકોડી સાગરાપમના તેના નિષેક કાલ છે અથવા અનુભવયેાગ્ય સ્થિતિના કાળ છે, શ્રીગૌતમસ્વામી-હે ભગવન્! મનુષ્યાનુપૂર્વી નામકની સ્થિતિ કેટલા કાળની કહી છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! મનુષ્યાનુપૂર્વી નામકમની જઘન્ય સ્થિતિ પલ્યાપમના અસંખ્યાતમા ભાગ ઓછા એવા સાગરોપમના દોઢ સપ્તમાંશ ૧। ભાગ પ્રમાણ છે, કારણ કે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ પદર કાડાફાડી સાગરોપમની છે. કહ્યુ` છે કે-અશાતા વંદનીય જ્ઞાનાવરણ, દનાવરણ અને અંતરાય ક્રર્માની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કાડાકોડી સાગરોપમની છે, મિથ્યાત્વ મોહનીયની સિત્તેર કે।ડાકોડી સાગરો પમની છે તથા સ્ત્રી-મનુષ્યાર્દિક અને શાતાવેદનીયની પંદર કાડાકોડી સાગરોપમની સ્થિતિ કહી છે. મનુષ્યાનુપૂર્વી નામકર્મીની ઉત્કૃષ્ટ સ્થિતિ પદર કેડ કાર્ડી સાગરોપમની કહી છે. તેના પદસ વર્ષના અખાષાકાળ છે. અર્થાત્ ખ'ધના સમયથી લઇન પારસે વર્ષ સુધી તે કર્મ પાતાના ઉદય દ્વારા જીવને કોઈ ખાધા પહોંચાડતું નથી, કારણ કે એટલા સમયમાં કળિયાંના નિષક થતા નથી. આથી અખાષાકાળ માદ જતાં જે સ્થિતિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૧૩૦ Page #145 -------------------------------------------------------------------------- ________________ શેષ રહે છે તે તેને નિષેક કાલ છે અને તેને અનુભવોગ્ય સ્થિતિને કાળ પણ કહે છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવાન્ ! દેવાનુપૂર્વ નામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે? શ્રી ભગવાન – ગૌતમ! દેવાનું પૂર્વ નામકર્મની જઘન્ય સ્થિતિ પપમને અસંખ્યાતમે ભાગ એ છે એવા સાગરોપમ સહસ્ત્રના ૭ ભાગ પ્રમાણ છે અર્થાત્ હજારગણા છે. કારણ કે તેની ઉત્કૃષ્ટ રિથતિ દસ કોડાકોડી સાગરોપમની છે. સહસ્ત્રગુણિતતા (હજાર વડે ગુણવા)નું સ્પષ્ટીકરણ દેવગતિ નામકર્મના પ્રસંગમાં કર્યા અનુસાર અહીં સમજી લેવું જોઈએ. કહ્યું છે કે-પુરુષવેદ, હાસ્ય વેદનીય, રતિ દિનીય, ઉચ્ચ ગાત્ર, શુભ વિહાગતિ સ્થિર ષક અને દેવદ્ધિકને અબાધા કાળ એક હજાર વર્ષ છે અને બાકીનાને બે હજાર વર્ષને છે. દેવાનુ પૂર્વી નામકર્મને બંધ જઘન્ય રૂપે પણ અસંજ્ઞી પંચેન્દ્રિમાં મળી આવે છે. દેવાનુપૂવી નામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ કલાકેડી સાગરોપમની છે. તેને એક હજાર વર્ષનો અબાધાકાળ છે. તે અખાધાકાળ સિવાયની શેષ સ્થિતિ તેને નિષેક કાલ અર્થાત્ અનુભવયોગ્ય સ્થિતિનો કાળ છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ઉત્કૃવાસ નામકર્મની સ્થિતિ કેટલા કાળની છે ? શ્રી ભગવાન–હે ગૌતમ! નિયંચાનુપૂર્વી નામકર્મની સ્થિતિ જેટલી કહી છે તેટલી ઉચ્છવાસ નામકર્મની સ્થિતિ સમજવી જોઈએ. તાત્પર્ય એ છે કે ઉર છવાસ નામકર્મની જઘન્ય સ્થિતિ પલ્યોપમને અસંખ્યાતમાં ભાગ ઓછા એવા સોગરોપમને ૩ ભાગ પ્રમાણ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કડાકોડી સાગરેપમની છે. તેને અબાધાકાળ બે હજાર વર્ષને છે તે અબાધાકાળ બાદ કર્યા પછીથી જે શેષ સ્થિતિ રહે છે તે તેને નિષેક કાળ છે. અથવા અનુભવોગ્ય સ્થિતિ કાલ છે. આતપ નામકર્મની સ્થિતિ પણ એ પ્રમાણે છે એટલે કે ઉચ્છવાસ નામકર્મની સમાન છે, અર્થાત્ જઘન્ય સ્થિતિ પલ્યોપમને અસંખ્યાતમો ભાગ ઓછા એવા સાગરેપમના જે ભાગ પ્રમાણ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કડાકોડી સાગરોપમ પ્રમાણ છે. બે હજાર વર્ષનો તેનો અબાધાકાળ છે. અર્થાત્ બંધના સમયથી લઈને બે હજાર વર્ષ સુધી તે કર્મ પિતાના ઉદય દ્વારા જીવને કઈ બાધા પહોંચાડતું નથી. (કારણ કે તેનાં દળિયાનો નિષેક ઓ સમય દરમિયાન થતો નથી.) તે અબાધાકાળ બાદ કર્યા પછી જે સ્થિતિ બાકી રહે છે તે તેને નિષેક કાળ છે. અથવા અનુભવગ્ય સ્થિતિને કાળ છે, ઉદ્યોત નામકર્મની પણ જઘન્ય સ્થિતિ સાગરોપમના હૈ ભાગ પ્રમાણ, તેમાંથી પલ્યોપમનો અસંખ્યતમ ભાગ ઓછી એટલી છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કેડીકેડી સાગરોપમની કહી છે. તેને અબાધા કાળ બે હજાર વર્ષ છે. તે અબાધાકાળને બાદ ક્ય પછી જે બાકી સ્થિતિ રહે તે તેને નિષેક કાલ અર્થાત્ અનુભવેગ્ય સ્થિતિને કણ છે. શ્રીગૌતમસ્વામી- હે ભગવાન ! પ્રશસ્ત વિહાગતિ નામકર્મની સ્થિતિ કેટલા કાળની છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૩૧ Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન્ હે ગોતમ ! પ્રશસ્ત વિહાયોગતિ નામક ની જઘન્ય સ્થિતિ પલ્યાપમના અસખ્યાતમા ભાગ આ એવા સાગરોપમના હૈ ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ દસ કોડાકોડી સાગરોપની છે. તેના અમાધા કાળ એક હજાર વર્ષના છે, અર્થાત્ અધસમયથી પ્રારંભી એક હજાર વર્ષ સુધી તે જીવને પોતાના ઉદય દ્વારા કાઈ ખાધા પહેાંચાડતું નથી, કારણ કે એટલા સમય દરમ્યાન તેનાં દલિયાંના નિષેક થતા નથી. આથી તે અબાધા કાળ ખાદ્ય કર્યાં પછી જે શેષ સ્થિતિ રહે તે તેના નિષેક કાળ છે અથવા અનુભવયાગ્ય સ્થિતિના કાળ છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવાન ! અપ્રશસ્ત વિહાયે ગતિનામક ની સ્થિતિ કેટલા કાળની છે? શ્રી ભગવાન હૈ ગૌતમ ! અપ્રશસ્ત વિહાયાતિ નામકર્મીની જઘન્ય સ્થિતિ પલ્યાપમના અસંખ્યાતમા ભાગ ઓછા એવા સાગરોપમના ૐ ભાગ પ્રમાણ છે. અને તેની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કડાકાડી સાગરોપમની છે. તેના બે હજાર વર્ષના અખાધાકાળ છે. એટલે કે મ ધસમયથી લઈને ઐ હજાર વર્ષ સુધી પોતાના ઉદય દ્વારા તે કમ જીવને કઈ માધા પહાંચાડતું નથી, કારણ કે આટલા સમય સુધીમાં તેનાં ક્રમ દળિયાંના નિષેક થતા નથી. આથી અખાધાકાળ બાદ કરવાથી જે શેષ સ્થિતિ રહે છે તે તેના નિષેક કાય છે અથવા અનુભવચાગ્ય સ્થિતિના કાળ છે. ત્રસ નામક્રમ અને સ્થાવર નામકર્મની પણ સ્થિતિ એજ પ્રમાણે છે, અર્થાત્ અપ્ર શસ્ત વિહાયાગતિ નામકર્મીની પેઠે જઘન્ય સ્થિતિ પયાપમના અસખ્યાતમા ભાગ ઓછા એવા સાગરાપમના ૐ ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કડાકાડી સાગરોપમની છે બે હજાર વર્ષના તેના અમાયા કાળ છે તે અખાદ્યાકાળ બાદ કર્યો પછી જે શેષ સ્થિતિ રહે છે તે નિષેક કાલ યાને અનુભવયેાગ્ય સ્થિતિના કાળ છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવાન! સૂક્ષ્મ નામકર્મોની સ્થિતિ કેટલા કાળની છે ? શ્રી ભગવાન્—હે ગૌતમ ! સૂક્ષ્મ નામકમ ની જઘન્ય સ્થિતિ પલ્સેાપમને અસ ખ્યાતમા ભાગ એછા એવા સાગરોપમના કું、 ભાગ પ્રમાણ છે, કારણ કે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર કાડાકોડી સાગરોપમની છે. કહ્યું છે કે–સૂક્ષ્મ નામકની અને વિકલેન્દ્રિયત્રિકની ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર ક।ડાકોડી સાગરોપમની છે. તેના અઢારસો વર્ષના અબાધાકાળ છે. અર્થાત્ ખ ધસમયથી લઈને આઢારસો વર્ષ સુધી તે કમ પોતાના ઉદય દ્વારા જીવને કેઈ હરકત પહેાંચાડતું નથી. બધા કાળ ખાદ કર્યાં પછી જે શેષ સ્થિતિ રહે તે તેના નિષેકના કાળ એટલે કે અનુભવયેાગ્ય સ્થિતિના કાળ છે. બાદર નામક ની સ્થિતિ અપ્રશસ્ત વિહાયે ગતિની સ્થિતિની સમાન સમજવી જોઈએ, અર્થાત્ જઘન્ય સ્થિતિ પલ્યેાપમના અસ`ખ્યાતમા ભાગ એ એવા સાગરા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૩૨ Page #147 -------------------------------------------------------------------------- ________________ પમના ૐ ભાગ પ્રમાણ છે. અને તેની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કડાકૈડી સાગરોપમની છે. એ હજાર વર્ષના તેના અમાધાકાળ છે અર્થાત્ ખંધસમયથી માંડીને બે હજાર વર્ષ સુધી તે તેના ઉડ્ડય દ્વારા જીવને કાઈ ખાવા પહેોંચાડતુ નથી, આથી અમાધાકાળ એ કર્યો પછી જે શેષ સ્થિતિ રહે છે તે તેના નિષેક કાલ છે. અર્થાત્ અનુભવયાગ્ય સ્થિતિના કાળ છે. એ પ્રમાણે પર્યાપ્ત નામકમ`ની સ્થિતિ પણ જઘન્ય પશ્ચાયમના અસંખ્યાતમા ભાગ ઓછા એવા સાગરોપમના ૩ ભાગ પ્રમાણુ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કાડાકાંડી સાગરોપમની છે. તેને અખાધાકાળ બે હજાર વર્ષના છે. અખાધાકાળ માદ કર્યા પછી જે શેષ સ્થિતિ રહે છે તે તેના નિષેક કાળ છે. અજ તેના અનુભવયાગ્ય સ્થિતિના કાળ છે અપર્યાપ્ત નામકમની સ્થિતિ સૂક્ષ્મનામકર્મની સ્થિતિની સમાન સમજવી જોઇએ, અર્થાત જઘન્ય સ્થિતિ પાપમના અસખ્યાતમા ભાગ આ એવા સાગરોપમના હું ભાગ પ્રમાણ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર કડકડી સાગરોપમની છે, અઢારસ વના તેના અખાધાકાળ છે. તે અમાધા કાળ ખાદ કરવાથી અઢારસા વર્ષે આછા એવા અઢાર કાડાકીડી સાગરોપમના કાળ તે તેના નિષેક કાળ છે અને તેને અનુભવચેગ્ય સ્થિતિના કાળ પણ કહે છે. પ્રત્યેક શરીર નામક ની પણ જઘન્ય સ્થિતિ એક પક્ષ્ચાપમને અસ`ખ્યાતો ભાગ આછા એવા સાગરોપમના 3 ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કડાકોડો સાગશેપમની છે. એ હજાર વર્ષના તેના અખાધા કાળ છે. અમાધા કાળ બાદ કર્યો પછી, જે શેષ સ્થિતિ રહે છે તે તેના નિષેક કાળ છે અથવા અનુભવયેગ્ય સ્થિતિના સમય છે, સાધારણ નામકર્મીની સ્થિતિ સૂક્ષ્મ નામકની સમાન છે. અર્થાત્ જઘન્ય સ્થિતિ પચેપને અસ`ખ્યાતમા ભાગ આછે એવા સાગરોપમના કું ૢ ભાગ પ્રમાણુ છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર કોડાકોડી સાગરોપમની છે. આઢરસો વર્ષના તેના અખાધાકાળ છે, અબાધા કાળ બાદ કરવાથી જે શેષ સ્થિતિ રહે છે. તે કદળિયાંની નિષેક રૂપ અનુભવાગ્ય ક્રમ સ્થિતિ છે. સ્થિરનામકર્મીની જઘન્ય સ્થિતિ એક પચેપમના અસંખ્યાતમા ભાગ એ છા એવા સાગરાપમના 3 એક સખ્તમાંશ ભાગ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ દસ કાયાકોડી સાગરોપમની છે. એક હજાર વર્ષના તેના અબાધા કાળ છે. અમાધા કાળ ખાદ કર્યાં પછી જે શેષ સ્થિતિ રહે તેને નિષેકના કાળ અથવા અનુભષયોગ્ય સ્થિતિના કાળ કહેવામાં આવે છે અસ્થિર નામકર્માંની જઘન્ય સ્થિતિ પલ્યોપમના અરા ખ્યાતમ ભાગ આઠે એવા સાગરોપમના હૈ ભાગ છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ લીસ કેડાકોડી સાગરોપમની છે. એ હજાર વર્ષના અખાધા કાળ એ કર્યાં પછીની જે શેષ સ્થિતિ રહે છે તેને નિષેક કાળ અથવા અનુભવયોગ્ય કમ સ્થિતિના કાળ કહેવામાં આવ્યા છે, શુભનામકર્મીની જઘન્ય સ્થિતિ પલ્યાપમના અસ`ખ્યાતમા ભાગ એછે. એવા સાગ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૩૩ Page #148 -------------------------------------------------------------------------- ________________ રોપમને 8 ભાગ અને ઉત્કૃષ્ટ સ્થિતિ દસ કોડાકડી સાગરોપમની છે. એક હજાર વર્ષને અબાધા કાળ છે. તે અખાધા કાળ છોડીને જે શેષ સ્થિતિ રહે તે તેને નિર્ષિક કાળ અથવા અનુભવ એગ્ય સ્થિતિને કાળ કહેવામાં આવ્યું છે. અશુભનામકર્મની જઘન્ય સ્થિતિ પલ્યોપમને અસંખ્યાતમ ભાગ એ છે એવા સાગરિપમના હું ભગની અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કેડીકડી સાગરોપમની છે. તેને બે હજાર વર્ષને અબાધા કાળ છે. બે હજાર વર્ષ ઓછા એવા વીસ કેડીકેડી સાગરોપમને તેને નિષેક કાળ છે. તેને અનુભવ થગ્ય કર્મ સ્થિતિને કાળ પણ કહે છે. સુભગનામકર્મની જઘન્ય સ્થિતિ એક પાપમનાં અસંખ્યાતમો ભાગ ઓછો એવા સાગરોપમના જે ભાગની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ દસ કોડાકોડી સાગરોપમની છે. એક હજાર વર્ષને તેનો અબાધા કાળ કહેવામાં આવ્યું છે. દુર્ભાગનામકર્મની જઘન્ય સ્થિતિ એક પોપમને અસંખ્યાતમો ભાગ છે એવા સાગરોપમના ભાગની અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કેડાકોડી સાગરોપમની છે તેને બે હજાર વર્ષનો અબાધા કાળ કદાો છે. સુસ્વરનામકર્મની જઘન્ય સ્થિતિ એક પળેપમને અસંખ્યાત ભાગ ઓછા એવા સાગરેપમની 3 ભાગની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિદસ કોડાકડી સાગરોપમની છે. એક હજાર વર્ષને તેનો અબાધા કાળ છે. દુઃસ્વરનામકર્મની જઘન્ય સ્થિતિ પલ્યોપમને અસંખ્યાતમે ભાગ ઓછા એવા સાગરેપમના જે ભાગની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કેડીકેડી સાગરેપની છે. બે હજાર વર્ષને તેને અબાધા કાળ છે. અદેયનામકર્મની જઘન્ય સ્થિતિ પામને અસંખ્યાતમે ભાગ ઓછા એવા સાગરિપમનો ૩ ભાગની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ દસ કડાકોડી સાગરોપમની છે. તેને અબાધા કાળ એક હજાર વર્ષનો છે. અનાદેવનામકર્મની સ્થિતિ જઘન્ય પલ્યોપમને અસંખ્યાતમો ભાગ ઓછા એવા સાગરોપમના જે ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કડાકડી સાગરોપમની છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૩૪ Page #149 -------------------------------------------------------------------------- ________________ બે હજર વર્ષના તેના ખાધા કાળ છે. યશ:ક્રીતિ નામકર્મીની જઘન્ય સ્થિતિ આ મુહૂતની કહેવામાં આવી છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ દસ કોડાકેાડી સાગરોપમની છે. એક હજાર વર્ષના તેના અખાધા કાળ છે. અમાધા કાળ વગરની શેષ સ્થિતિ તેના નિષેકના કાળ છે અર્થાત્ અનુભવયાગ્ય ક સ્થિતિને કાળ છે. શ્રી ગૌતમસ્વામી- હે ભગવન અયશઃક્રાંતિ નામક ની સ્થિતિ કેટલા સમયની કહી છે? શ્રી ભગવાન્~હે ગૌતમ ! અપ્રશસ્ત વિહાયગતિ નામકમની સ્થિતિ મુજબ જાણવી અર્થાત્ અયશકીતિ નામકમ'ની જઘન્ય સ્થિતિ પલ્ચાપમને અસંખ્યાતમા ભાગ ઓછા એવા સાગરે પમના 3 ભાગ પ્રમાણ કહેવામાં આવી છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કીડાકોડી સાગરોપમની છે. તેના અમાધા કાળ પણ બે હજાર વર્ષના છે. તે અખાયા ફાળ બાદ કર્યો પછીની જે શેષ સ્થિતિ રહે છે તે તેના નિષેકના કાળ અથવા અનુભવયેાગ્ય સ્થિતિના કાળ છે. નિર્માણુનામકની સ્થિતિ પણ અયશઃકીતિ નામકની સમાન છે, અર્થાત્ જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસખ્યાતમા ભાગ ઓછા એવા સાગરોપમના ૪ ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કડાકોડી સાગરોપમની છે. બે હજાર વર્ષના તેને અબાધા કાળ છે. તે અમાધા કાળ બાદ કર્યા પછી જે શેષ સ્થિતિ રહે છે તે તેના નિષેક કાળ છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! તીથંકર નામકમ ની સ્થિતિ કેટલા કાળની કહી છે? શ્રી ભગવાન—હે ગૌતમ ! તીર્થંકર નામકર્મીની જયન્ય સ્થિતિ અંતઃકોડાકાડી સાગરોપમની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પણ અંતઃકોડાકોડી સાગરોપમની કહી છે. અહીં... એ સવાલ થઈ શકે છે કે જે તીર્થંકર નામકમની જઘન્ય સ્થિતિ પણ 'તઃકોડાકોડી સાગરોપમની છે તે તેટલો લાંખી સ્થિતિ તિર્યં ચ ભવને ધારણ કર્યાં સિવાય પુરી થઈ શકે નહીં, એવી સ્થિતિમાં તીથ કર નામકર્મીની વિદ્યમાનતા-અસ્તિત્ હયાતીમાં પણ તિયાઁચ ભવ ધારણ કરવા પડે! પરંતુ આ અહીં અભિપ્રેત નથી કારણ કે આગમમાં આના નિષેધ (ઇન્કાર) કરવામાં આવ્યે છે. કહ્યુ છે કે તીથ"કર નામકમની સત્તામાં જીવ તિર્યંચ ખન નથી” એવુ આગમમાં કહ્યું છે. પરંતુ અંતઃકોડાકોડી સાગરોપમની સ્થિતિ હોવાના કારણે તે તિય ચ કૈમ ન અને ? (અર્થાત્ તિ ચના ભવ કેમ લેવા ન પડે ?) આ સવાલના જવાબ એ છે કે જે તીથંકર નામકમ નિકાચિત (દઢતાપણું) ખંધવ્યુ હાય છે, તેની સત્તામાં તિ"ચ ગતિના નિષેધ કરવામાં આવ્યો છે. જેમાં ઉદ્યતન અને અપવન થઇ શકે છે એવુડ તૌકર નામકર્મી ખંધાયુ હાય છે તે તેની સત્તામાં પણ તિયચ ગતિમાં જવાનો વિરોધ નથી. કહ્યુ` છે કે “નિકાચિત તીર્થંકર નામકર્મીની સત્તામાં પણ તિય ચ ભવને નિષેધ કરવામાં આવ્યા છે. ઉદ્ભવન-અપવનને ચોગ્ય તીથ કર નામકમ ખ'ધાયુ' હોય તા તેની સત્તામાં તિય ચ ભવના નિષેધ કરવામાં આવ્યે નથી” ।।૧।। શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૧૩૫ Page #150 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર કરતાં કહ્યું છે કે જ્યાં જઘન્ય સ્થિતિમાં સાગરેપમનો ૨ ભાગ હોય ત્યાં ઉત્કૃષ્ટ સ્થિતિ દસ કે ડાકોડી સાગરોપમની સમજવી જોઈએ. એક હજાર વર્ષના અબાધા કાળ અને શેષ (અબાધાકાળ સિવાયની) કર્મ સ્થિતિને નિષેક કાળ કહેવો જોઈએ. જ્યાં જઘન્ય સ્થિતિમાં (સાગરોપમના) 8 ભાગ કહેવામાં આવ્યા હોય ત્યાં વીસ કેડીકેડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવી જોઈએ. એમાંથી બે હજાર વર્ષને અબાધા કાળ અને શિષ નિષેક કાળ કહેવું જોઈએ એમ કહેવામાં આવ્યું છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! ઉચ્ચગેત્ર કર્મની સ્થિતિ કેટલા કાળ કહી છે? શ્રી ભગવાન્ –હે ગૌતમ ! ઉચગાત્ર કમની જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્તની કહી છે ઉત્કૃષ્ટ સ્થિતિ દસ કોડાકડી સાગરોપમની છે. તેને અબાધા કાળ એક હજાર વર્ષને છે એક હજાર વર્ષ ઓછા એવા દસ કેડીકેડી સાગરોપમને નિષેક કાળ યા અનુભવ ચોગ્ય સ્થિતિને કાળ છે એમ કહેવામાં આવ્યું છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! નીચગોત્ર કમની સ્થિતિ કેટલા કાળની કહી છે? શ્રી ભગવાન્ હે મૈતમ! જેમ અપશસ્ત વિહાયોગતિ નામકર્મની જઘન્ય સ્થિતિ પલ્ય પમને અસંખ્યાત ભાગ ઓછા એવા રે સાગરોપમની કહી છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કેડાછેડી સાગરોપમની છે તેવી રીતે નીચ ગોત્રની પણ સમજવી જોઈએ. બે હજાર વર્ષને તેને અબાધા કાળ છે. અબાધા કાળ બાદ કરતાં જે શેષ સ્થિતિ રહે છે અર્થાત બે હજાર વર્ષ ઓછા એવા વીસ કેડીકેડ સાગરોપમને નિષેક કાળ અથવા અનુભવ ગ્ય સ્થિતિને કાળ કહ્યો છે. શ્રી ગૌતમસ્વામી – ભગવદ્ ! અંતરાય કર્મની સ્થિતિ કેટલા સમયની કહી છે? શ્રીભગવાન-હે ગૌતમ! પાંચ પ્રકારના અંતરાય કર્મની જઘન્ય સ્થિતિ અંતર્મહતની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કેડાછેડી સાગરોપમની કહી છે. તેને અબાધા કાલ ત્રણ વર્ષને છે. અર્થાત્ બન્ધના સમયથી લઈને ત્રણ હજાર વર્ષ સુધી આ (અંતરાય નામ કર્મ) પિતાના ઉદય દ્વારા જીવને કેઈ બાધા પોંચાડતું નથી કારણ કે એટલા સમય તેનાં દળિયાંને નિષેક થતો નથી. આથી અખાધા કાળને બાદ કરવાથી જે શેષ સ્થિતિ રહે છે તે તેને નિષેક કાળ છે. એમ સમજવું જોઈએ તેને અનુભવ એગ્ય સ્થિતિ કાળ કહેવામાં આવે છે. દાનાંતરાય, લાભાન્તરાય, ભેગાન્તરાય, ઉપભેગાંતરાય, અને વીર્યાન્તરાયએ પાંચ પ્રકારનાં અંતરાય કમ છે તે આ અગાઉ કહેવામાં આવ્યું છે. સૂત્ર ૧૦ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૩૬ Page #151 -------------------------------------------------------------------------- ________________ એકેન્દ્રિય ફિન્દ્રિયાદિ પ્રકૃતિસ્થિતિ કે પરિણામ કા નિરૂપણ એકેન્દ્રિય કર્મપ્રકૃતિનું સ્થિતિ પરિમાણુ શબ્દથ–(fif i મેતે ! કીયા નાવળિકન્નર મત િવંધંતિ) હે ભગવન એકેન્દ્રિય જીવ જ્ઞાનાવરણીય કર્મ કેટલા વખતનું બાંધે છે? (જો! કomoi nીવમક્ષ તિfoળ સત્તમાT)– હે ગૌતમ! જઘન્ય સાગરોપમના ૩ ભાગ, (સ્ટિયોત્તમ રૂમોળે કળા) તેમાં પોપમને અસંખ્યામાં ભાગ ઓછા બાદ કરવા (કોલેજો તે રેવ દિgoળે વંઘંતિ)–ઉત્કૃષ્ટથી તેટલું પરિપૂર્ણ અર્થાત્ પૂરેપૂરી સાગરોપમની સ્થિતિ બાંધે છે. (gવં નિરારંવાર વિ) એ પ્રમાણે નિદ્રા પંચકની પણ સ્થિતિ જાણવી. (હંસાર રણ વિ)-દર્શન ચતુષ્કની પણ એ પ્રમાણે સ્થિતિ જાણવી. (ત્તિવિચાળે મને ! રાતવેગળિsઝ Hપ્ત $ વૈધંતિ ?)-હે ભગવન ! એકેન્દ્રિય જીવ શાતવેદનીય કર્મ કેટલી સ્થિતિનું બાંધે છે ? (જોયમા ! Tumળ સામવિવä સત્તા)-હે ગૌતમ જઘન્યથી, સાગરોપમને ( 1) દેઢ સપ્તમાંશ ભાગ, ( વિમરસ અસંગરૂમાળ કુ) તેમાંથી પાપમને અસંખ્યાતમે ભાગ છે જાણુ, (ઉશ્નોનું તેં વેર વહિપુoī āયંતિ)–ઉત્કૃષ્ટથી તે પૂરેપૂરું 'તું બાંધે છે. (31સા વેચનિઝર બાળવાર)–અશાતા વેદનય કર્મની સ્થિતિ જ્ઞાનાવણીય કર્મની સમાન છે. | (gfiવિચાળે મંતે! જીવા સમૂત્તવેગળિજ્ઞરણ He fi વિંધતિ ?)-હે ભગવન, એકેન્દ્રિય છે સમ્યફ વેદનીય કર્મ કેટલા કાળનું બાંધે છે. (રોય નિિ િવંધેતિ)-હે ગૌતમ, કિંચિત કાલનું પણ બાંધતા નથી | (gfiાળ મતે ! જીવા ઉમદત્તળિજ્ઞરણ મક્ષ વધતિ )- હે ભગવન! એકેન્દ્રિય જીવ મિથ્યાત્વ વેદનીય કર્મ કેટલા વખતનું બાંધે છે? (રોયમા ! Homળ સામું વઢિોવમરૂ ગ્રહમાનેf Yચં)- હે ગૌતમ! જ ઘન્યથી, પપમને અસંખ્યાતમો ભાગ ઓછા એવા એક સાગરોપમની સ્થિતિનું કમ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૩૭ Page #152 -------------------------------------------------------------------------- ________________ બાધે છે.(૩ોળ સં જે દિgoળ વધેતિ)ઉત્કૃષ્ટથી,તે પૂરેપૂરું સાગરોપમની સ્થિતિનું બાંધે છે. (દિયાણં મતે ! વીવા સન્મામિ છત્તળિકન્નરત જિં વધતિ )-હે ભગવન્! એકેન્દ્રિય જીવ સમ્યગૂ મિથ્યાત્વ વેદનીય કેટલા સમયનું બાંધે છે? (ચમા ! જસ્વિ ઉજિ ધંધતિ)-હે ગૌતમ ! કેઈપણ વખતનું બાંધતો નથી અર્થાત સમ્યગૃમિથ્યાત્વ વેદનીય કર્મ એકેન્દ્રિય જીવ બિલકુલ બાંધ નથી. (રિચાર્જ મતે ! શીવ સાયવરસન્ન વિંધેતિ ?)-હે ભગવન એકેન્દ્રિય જીવ કષાય દ્વાદશક કેટલા વખતનું બાંધે છે? (गोयमा! जहण्णेणं सागरोवमस्स चत्तारि सत्तभागे पलिओवमस्स असंखेज्जई भागेणं કળ)-હે ગૌતમ, જઘન્યથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઓછા એવા સાગરોપમના ૪ ચાર સપ્તમાંશ ભાગ, (૩ો તે વેવ પરહgoળે વંધંતિ)-ઉત્કૃષ્ટથી, તેટલું જ અર્થાત્ હૈ સાગરોપમનું પૂરેપૂરુ બાંધે છે. (gi ના યંગસ્ટTIT વિ)-એ પ્રમાણે યાવત્ સંજ્વલન ક્રોધ પણ, (ાવ હોમર્સગઢળાણ વિ)-વાવત્ સંજવલન લાભ પણ. (કુચિચરણ ના સાયવેચણિકઝ)એકેન્દ્રિય જીવ સ્ત્રીવેદને બંધ સાતવેદનીયની સમાન બાંધે છે, (ચિત પુરિસચરસ વક્ષસ નgvmળ લાવમક્ષ ણ સત્તમા, જિલ્લોવરસ સંગમગં કાર્ચ)-એકેન્દ્રિય જીવ પુરુષવેદને બંધ જઘન્યથી, પલ્યોપમને અસંખ્યાતમે ભાગ એ છો એવા સાગરેપમને એક સપ્તમાંશ $ ભાગ બાંધે છે (૩ોણે તે વેવ gggooi ધંધતિ)–ઉત્કૃષ્ટથી, તેટલું જ અર્થાત કે ભાગની પૂરેપૂરી સ્થિતિ બાંધે છે. (एगिदिया नपुंसगवेदस्स कम्मस्स जहण्णेणं सागरावमस्स दो सत्तभागे, पलिओवमस्स સંવેરૂમાળ -એકેન્દ્રિય જીવ નપુંસક વેદ કમને, જઘન્યથી, પલ્યોપમને અસં. ખ્યાત ભાગ ઓછા એવા સાગરોપમના બે સપ્તમાંશ છે ભાગ બાંધે છે. (વશોળ ત વ વણિgovt વૈધતિ)-ઉત્કૃષ્ટથી, તે હું પૂરું બાંધે છે. (હાસના કુરિયરસ)-હાસ્ય અને રતિને બંધ પુરુષવેદ બંધની સમાન છે. (ગતિમયનો દુછાણ ના નવું સોચસ)-અરતિ, ભય, શેક અને જુગુપ્સાને બંધ નપુંસક વેદના બંધની સમાન જાણવે. (નાયક ૨)-નરકાયું (વાક થ) દેવાયુ (નિરવ ગતિ નામ)નૈરયિક-નારકી ગતિ નામ કર્મ (વિનામ) દેવગતિ નામકર્મ, (વૈદિનચસરીરનામ) વિકિય શરીર નામકર્મ (11811 Tનીરનામ)-આહારક શરીર નામકર્મ (રાજુપુળીનામ)-નરકાનુપૂર્વી નામક, વાજી gવીનામ)-દેવાનુપૂર્વી નામકર્મ, (સિઘળામ)-તીર્થંકર નામકર્મ, (ાયાળિ ના જવારિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૩૮ Page #153 -------------------------------------------------------------------------- ________________ જ વધતિ)–આ નવ પદોને બાંધતે નથી. બે આયુકમે નારકી દેવનું બે ગતિનામ કર્મ, બે શરીર નામ કર્મ વૈક્રિય, આહારક બે આનુપૂર્વી નરક ને દેવની અને એક તીર્થકર નામકર્મએ નવ બાબતે એકેન્દ્રિય જીવ બાંધતા નથી. (તિરકવોળિયાવચરણ કgoળ સંતો મુi)–તિર્યંચાયુને જઘન્ય અંતર્મુહૂર્ત બંધ (Gaોí પુત્રોલી)–ઉત્કૃષ્ટ કોડ પૂર્વને (તત્તહિં વારસદઉં વારસરિમાળ ૨ અહિ વંધતિ)–અને સાત હજાર વર્ષ તથા એક હજાર વર્ષને ત્રીજો ભાગ અધિક એટલું બાંધે છે, ( મજુરત્તાવાર વિ)-એ પ્રમાણે મનુષ્યાયુનું પણ સમજવું, (તિરિચારૂનામાં કશું નવું વેચાસ)-તિર્યંચ ગતિ નામકર્મને નપુંસક વેદની સમાન બંધ જાણ. (મgયાનામા ના સાચા નિકાસ)-મનુષ્ય ગતિ નામ કમને બંધ શાતા વેદનીયની સમાન જાણુ (જિવિચનામાપંચિંત્રિ કાતિનામા ય નવું સT વર)એકેન્દ્રિય નામ અને પંચેન્દ્રિય જાતિ નામકર્મને બંધ નપુંસક વેદની સમાન જાણ (ચિન્તેફંરિચનાનામા પુછા)-હે ભગવન બેઈ દ્રિય-ઢીદ્રિય અને તેઈન્દ્રિય ત્રી ઈન્દ્રિય નામકર્મ સંબંધી પ્રશ્ન કરું છું. (जहण्णेणं सागरोवमस्स नवपणतिसइ भागे, पलिओयमस्स असंखेज्जइभागेणं ऊणए)-3 ગૌતમ, જઘન્યથી, પલ્યોપમને અસંખ્યાત ભાગ ઓછા એવા સાગરોપમનો નવ પાવીસાંશ ૬પ ભાગ, (૩ોણે તે ઘેર પરિવુoળે વૈધંતિ)-કૃષ્ટથી તે ૬ ભાગ પૂરું બાંધે છે. (चउरिदियनामाए वि जहण्णेणं सागरोदमस्स णव पणतीसइभागे, पलिओवमस्स असं. વેરૂમા કાણ)-ચતુરિન્દ્રિય નામકર્મને બંધ જઘન્યથી, પોપમને અસંખ્યાતમો ભાગ ઓછા એવા સાગરોપમના નવ પાંત્રીસાંશ ૬ ભાગને છે (sોળ સે વ હિgom વંતિ)–અને ઉત્કૃષ્ટથી તેજ ૬ ભાગ પૂર્ણપણે બાંધે છે. (gG)-એ પ્રકારે, (જ્ઞW)-જયાં જ્યાં (ગથિ) છે-(કomii)-જઘન્યથી, તો સમાજ) બે સપ્તમાંશ (foણ વા) અથવા ત્રણ સપ્ત માંશ (રારિ વા)-અથવા ચાર સપ્તમાંશ (ત્તમાTI)-સપ્તમાંશ ભાગને, (બટ્ટાથી વા માTI, મયંતિ)–અથવા ક્રમશઃ અઠયાવીસ ભાગ થાય છે. (તથળ) ત્યાં ત્યાં, (ગોળ)-જઘન્યથી, (તે વેવ જિઓવમ અ ન્નડુ માળ કળયા)-તેટલામાંથી પલ્યોપમને અસંખ્યાતમ ભાગ એ છે (માચિહar)- એમ કહેવું જોઈએ. (૩ો તે વ વહિgoળે ધંતિ)-ઉતકૃષ્ટરૂપે તે તે ભાગ પૂરેપૂરા બાંધે છે. (m)-જ્યાં જ્યાં, (soળેoi)–જઘન્યથી (gો વા)-એક, (વિદ્યો વા)–અથવા દેઢ, (તત્તમાશો)-સપ્તમાંશ કહ્યું હોય (તસ્થ)-ત્યાં ત્યાં, (ગgmoi તં રેવ માળિચર)-જઘન્યથી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૩૯ Page #154 -------------------------------------------------------------------------- ________________ તેટલુ જ કહેવુ જોઇએ (વાસેળ તેં ચેન હિપુખ્ત વયંતિ) ઉત્કૃષ્ટથી તેજ પરિપૂર્ણ પણે ખાંધે છે. (નસોજિત્તી ૩૨ાનોયાળ)–યશઃકીર્તિ અને ઉચ્ચ ગેત્રના મધ (નળ સાળોત્રમÆ હાં સત્તમાાં, હિગોમસસંવેગ્નમાોળ ળયા)-જઘન્યથી, પક્લ્યાપમના અસ’ખ્યાતમા ભાગ ઓછા એવા સાગરોપમના એક સપ્તમાંશ ૐ ભાગને ખાંધે છે (ઉજાલેન તેં શેત્ર પત્તુિળ ચંદ્ધતિ)-ઉત્કૃષ્ટથી તેટલું જ 3 ભાગ પૂર્ણ પણે ખાંધે છે. (અંતરાયમલ ાં અંતે પુન્છા) હે ભગવન્! અંતરાય ક` સંબધી પ્રશ્ન કરું છુ‘ (નોયમા ! જ્ઞદા નાળાવળિŕ)-હે ગૌતમ, જઘન્યથી, જ્ઞાનાવરણીયની સમાન જાણવુ (જોતેનું ત ચેવ પુિળ વૈધતિ)–ઉત્કૃષ્ટપણે તેટલું જ પરિપૂર્ણ પણે ખાંધે છે. ટીકામ અગાઉ સામાન્ય રૂપે અધીક પ્રકૃતિની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિના પરિમાણુનું પ્રતિપાદન કરવામાં આવ્યુ છે. હવે એકેન્દ્રિય ખધકાને લઈને બધી પ્રકૃતિઓની સ્થિતિના પરિમાણનુ પ્રતિપાદન કરવામાં આવે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! એકેન્દ્રિય જીવ જ્ઞાનાવરણીય કર્માંના કેટલા વખત સુધીના બંધ કરે છે. ? અર્થાત્ એકેન્દ્રિય જીવાને જ્ઞાનાવરણીય કમના જે અંધ થાય છે તેની સ્થિતિ કેટલી હાય છે? શ્રી ભગવાન્-હે ગૌતમ, અકેન્દ્રિય જીવ જ્ઞાનાવરણીય કર્માંને, જઘન્યથી પડ્યેાપન અસëાતમો ભાગ ઓછા એવા સાગરોપમના ત્રણ સખ્તમાંશ ૐ ભાગને, ખ'ધ કરે છે. પરંતુ જો તે જીવે જ્ઞાનાવરણીય કર્મોના ઉત્કૃષ્ટ અધ કરે તે પૂરેપૂરા સાગરોપમના ૩ ભાગના અધ કરે છે. પલ્યોપમના અસખ્ખાતમો ભાગ ઓછો થતુ નથી. એ પ્રમાણે જે જે કર્મની જેટલી જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ અગાઉં કહેવામાં આવી છે, તેને સીત્તેર કાડાકેાડી સાગરોપમ પ્રમાણ-સ્થિતિ વાળા મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગવાથી જે સ`ખ્યા મેળવાય છે તેમાંથી પાપમના અસ'ëાતમો ભાગ ખાદ કરવામાં આવે તે જધન્ય સ્થિતિનુ' પરિમણ આવે છે અને જો તે સખ્યામાંથી પડ્યે પમના અસં ખ્યાતમો ભાગ ખાદ કરવામાં ન આવે તેા ઉત્કષ્ટ સ્થિતિનુ પરમાણુ આવે છે. આ વાત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૧૪૦ Page #155 -------------------------------------------------------------------------- ________________ એકેન્દ્રિય અધના પ્રકરણમાં સર્વત્ર સમજવી જોઇએ. જ્ઞાનાવરણું પંચક, નિદ્રાપ'ચક્ર, દનાવરણુ ચતુષ્ટ, અશાતાવેદનીય અને અ ંતરાય પાંચકના એકેન્દ્રિય જીવને જઘન્ય બંધ સાગરોપમના ૩ ભગના, પરંતુ તેમાંથી પછ્યા. પમનો અસખ્યાતમો ભાગ એ એટલા હાય છે. ઉત્કૃષ્ટ બંધ પૂરપૂણ સાગરોપમનો ૐ ભાગનો પૂરેપૂરો હેાય છે. શાતા વેદનીય, સ્ત્રીવેદ, મનુષ્યગતિ અને મનુષ્યાનુપૂર્વી ના જઘન્ય અધ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ એ એવા સાગરોપના કુ। । ભાગનો હોય છે. અને ઉત્કૃષ્ટ મધ સાગરોપમનો ૬।। ભાગને પૂરેપૂરા હેાય છે, મિથ્યાત્વ મોહનીયના જઘન્ય પત્યેાપમના અસખ્યાતમા ભાગ આછો એવા એક સાગરોપમના અને ઉત્કૃષ્ટ પૂરે એક સાગરોપમના અંધ હોય છે. સમ્યકત્વ વેદનીય અને મિશ્ર વેદનીયન ખ"ધ થતા નથી, કષાય-ધાડશક (સાળ કષાય)ના જઘન્ય અંધ ચેપના અસખ્યાતમો ભાગ આછો એવા સાગરાપનો ભાગના છે અને ઉત્કૃષ્ટ મધ પૂરેપૂરા ૪ સાગરોપમ ભાગના છે. પુરુષવેદ, હાસ્ય, રતિ, પ્રશસ્ત વિહાયેાગતિ, સ્થિરાદિષટ્ક, સમચતુરસ સ ંસ્થાન અને વ-ઋષભ નારાચ સ'હનન, શુકલ વર્ણ, સુરભિ ગધ, મધુર રસ, અને ઉચ્ચ ગાત્રના જઘન્ય બંધ પલ્યોપમના અસખ્યાતમા ભાગ ઓછે એવા સાગરોપમના 3 ભાગના છે. અને ઉત્કૃષ્ટ મધ પૂર્ણ સાગરોપમના ૐ ભાગના છે. દ્વિતીય સસ્થાન અને દ્વિતીય સહનનના જઘન્ય અધ પચેપમના અસખ્યામા ભાગ - આછે એવા સાગરોપમના રૢ ભાગના છે અને ઉત્કૃષ્ટ ખધ પૂરેપૂરા પ્ સાગરોપના છે. ત્રીજું' સસ્થાન અને ત્રીજા સહનનના જઘન્ય બુધ પક્લ્યાપમના અસંખ્યાતમા ભાગ એછે એવા સાગરોપમના છુ, ભાગના છે અને ઉત્કૃષ્ટ મધ પૂરેપૂરા છુસાગરે પમને છે લેહિત (લાલ) વણ અને કષાય રસના જઘન્ય ખધ પક્ષ્ાપમના અસંખ્યાત ભાગ છે એવા સાગરાપમના ૮ ભાગના છે અને પૂરેપૂરા ફ્રૂટ સાગરોપમના તેના ઉત્કૃષ્ટ બંધ છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૧૪૧ Page #156 -------------------------------------------------------------------------- ________________ હારિદ્ર (પી) વર્ણ અને અમ્લ (ખાટે) રસને જઘન્ય બંધ પત્યે પમનો અસંખ્યાત ભાગ ઓછા એવા સાગરોપમને Yટ ભાગને છે. અને ઉત્કૃષ્ટ પૂરેપૂ! S, સાગરેપને છે. નીલવર્ણ અને કટુરસનો જઘન્ય બંધ પાપમને અસંખ્યાત ભાગ ઓછા એવા સાગરોપમને શક ભાગને છે. અને ઉત્કૃષ્ટ બંધ પુરે - સાગરોપમ ભાગને છે. નપુંસક વેદ, ભય, જુગુપ્સા, શક, અરતિ, તિર્યંચ ક્રિક, દરિક દ્રિક અર્થાત દારિક શરીર અને ઓઢારિકે પાંગ, અંતિમ સંસ્થાન, અંતિમ સંહનન, કૃષ્ણ વર્ણ, તિક્ત રસ, અગુરુલઘુ, પરાઘાત, ઉછવાસ. ઉપઘાત, ત્રસ સ્થાવર, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક શરીર, અસ્થિર, અશુભ. દુર્ભગ દુઃસ્વર, અનાદેય, અયશકીર્તિ, આતપ, ઉઘાત, અપ્રશસ્ત વિહાગતિ, નિર્માણ, એકેન્દ્રિય જાતિ પંચેન્દ્રિય જાતિ, તેજસ તથા કામણ શરીર કમને જઘન્ય બંધ પામને અસંખ્યાતમે ભાગ એ છે એવા સાગરોપમને ૩ ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ બંધ પૂરેપૂરા સાગરોપમને ૩ ભાગ પ્રમાણ છે, નરક દ્વિક, દેવ દ્રિક, વૈક્રિય ચતુષ્ટય, આહારક ચતુષ્ટય, અને તીર્થંકર નામકર્મને બંધ એકેન્દ્રિય જીવોને હેતે જ નથી. આયુકમની પ્રરૂપમાં એકેન્દ્રિય જીને ભવના સ્વભાવના કારણે દેવાયુને તથા નરકાયુને બંધ હોતો નથી; માત્ર તિર્યંચાયુને અને મનુષ્યાયુને બંધ હોય છે. આ બન્નેને, એકેન્દ્રિય જીવ જઘન્ય અંતમુહૂર્તને, અને ઉત્કૃષ્ટ ઝાઝેરે (અધિક) કોડ પૂર્વનો બંધ કરે છે. એકેન્દ્રિની ઉત્કૃષ્ટ આયુ બાવીસ હજાર વર્ષની છે. કેઈ ઉત્કૃષ્ટ આયુવાળા એકેન્દ્રિય જીવ પિતાના આયુને ત્રીજો ભાગ શેષ રહે ત્યારે પરભવનું કરાડ પૂર્વનાં આયુને બંધ કરે તે તે ત્રીજો ભાગ સાત જાહરવર્ષ અને એક હજાર વર્ષ ને ત્રીજો ભાગ અધિક એટલે હોય છે. આ પ્રકારે કંઈક અધિક કોડ પૂર્વના આયુનું બંધન સિદ્ધ થાય છે. જ્ઞાનાવરણીયની પિકે નિદ્રાપંચકને અને દર્શનચતુષ્કો એકેન્દ્રિય ને જઘન્ય બંધ પલ્યોપમને અસંખ્યાતમો ભાગ એ છ એવા સાગરોપમને ૩ ભાગને હોય છે, ઉત્કૃષ્ટ બંધ સાગરોપમના પૂરેપૂરા હું ભાગને હોય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૪૨ Page #157 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી–હે ભગવન, એકેન્દ્રિય જીવ કેટલા વખતનું શાતા વેદનીય કર્મ બાંધે છે. શ્રી ભગવાન હે ગૌતમ! એકેન્દ્રિય જીવ જઘન્ય પાપને અસંખ્યાતમે ભાગ ઓછા એવા સાગરેપમને ! | ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ સાગરોપમને પૂર | | ભાગ પ્રમાણ શાતા વેદનીયને બંધ કરે છે. અશાતા વેદનીય બંધ જ્ઞાનાવરણયની સમાન સમજ જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! એકેન્દ્રિય જીવ સમ્યકત્વ વેદનીય કર્મ કેટલા સમયનું બાંધે છે. શ્રી ભગવાન–હે ગૌતમ ! એકેદ્રિય જીવ સમ્યકત્વ વેદનીયને બંધ કરતે નથી. શ્રી ગૌતમસ્વામી–હે ભગવાન! એકેન્દ્રિય જીવ મિથ્યાત્વ વંદનીય કર્મને બંધ કેટલા સમયને બાંધે છે ? શ્રી ભગવાન –હે ગૌતમ, પાપમને અસંખ્યાત ભાગ ઓછા એવા સાગેપમને જઘન્ય બંધ બાંધે છે અને પરિપૂર્ણ સાગરોપમને ઉત્કૃષ્ટ બંધ, મિથ્યાત્વ વેદનીય કર્મને એકેન્દ્રિય જીવો બાંધે છે. શ્રી ગૌતમવામ-હે ભગવન! એકેન્દ્રિય જીવ સમ્યકત્વ મિથ્યાત્વ વેદનીય કર્મ કેટલા વખતનું બાંધે છે? શ્રી ભગવાન-હે ગૌતમ, એકેન્દ્રિય જીવો સમ્યકત્વ મિથ્યાત્વ વેદનીય પ્રકૃતિને બંધ કરતા નથી. શ્રી ગૌતમસ્વામી- હે ભગવન્! એકેન્દ્રિય જીવ કષાય દ્વાદશકને બંધ કેટલા વખતને કરે છે? શ્રી ભગવાન-હે ગતમ! એકેન્દ્રિય જીવ જઘન્યથી પાપમને અસંખ્યાતમે ભાગ ઓછા એવા સાગરોપમના ભાગને અને ઉત્કૃષ્ટથી સાગરોપમને પૂરેપૂરે ! ભાગને કષાય-દ્વાદશ (બાર કષાયે)ને બંધ કરે છે. એ પ્રકારે સંજવલન કેલ, સંજવલન માન, સંજવલન માયા અને સંજ્વલન લાભ કષા બંધ (એકેન્દ્રિય જીવ) જઘન્યથી પાપમને અસંખ્યતમ ભાગ, ઓછા એવા સાગરોપમને ૪ ભાગને અને ઉકૃષ્ટથી સાગરોપમને પૂરેપૂરે ૪ ભાગને કરે છે. એકેન્દ્રિય જીવ સ્ત્રીવેદનીય કર્મને બંધ, જેટલે શતા-વેદનીય કર્મને બંધ કરે છે તેટલ, કરે છે, અર્થાત્ જઘન્યથી પાપમને અસંખ્યાત ભાગ ઓછો એવા સાગરે પમનો ૩ ભાગ અને ઉત્કૃષ્ટથી સાગરોપમને પરિપૂર્ણ ! ભાગને બંધ કરે છે. એકેન્દ્રિય જીવ પુરુષ વેદનીય કર્મને બંધ જઘન્યથી પલ્યોપમના અસંખ્યાત ભાગ એ છે એવા સાગરોપમને 3 ભાગને અને ઉત્કૃષ્ટથી સાગરોપમને પૂરેપૂરે ૨ ભાગને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૪૩ Page #158 -------------------------------------------------------------------------- ________________ એકેન્દ્રિય જીવ નપુંસકવેદકર્મ બંધ જઘન્યથી પલ્યોપમને અસંખ્યાતમો ભાગ એ છે એવા સાગરેપમને જે ભાગને અને ઉત્કૃષ્ટથી સાગરોપમને પરિપૂર્ણ ૩ ભાગનો હાસ્ય અને રતિ કર્મ બંધ પુરુષદની સમાન કહે જોઈએ. અરતિ, ભય, શેક અને જુગુપ્સા કમનો બંધ નપુંસક વેદના બંધની સમાન સમજ જોઈએ. એકેન્દ્રિય જીવ નરકાયું, દેવાયુ, નરકગતિ નામકર્મ, દેવગતિનામકર્મ, વેકિય શરીર નામકર્મ, આહારક શરીર નામકર્મ, નરકાનુપૂર્વી નામકર્મ દેવાનુપૂવી નામકર્મ અને તીર્થકર નામકર્મને બંધ કરતા નથી, કારણ કે એકેન્દ્રિયના સ્વભાવમાં જ એવું છે, એકેન્દ્રિય જી તિર્યંચાયુકર્મને બંધ જઘન્યથી અન્તર્મુહૂર્તનો અને ઉત્કૃષ્ટથી સાત હજાર તથા એક હજાર વર્ષને ત્રીજો ભાગ અધિક એટલા કેડપર્વનો (બંધ) કરે છે. એ પ્રમાણે મનુષ્યાયુકર્મનો પણ એટલા સમયને બંધ કરે છે. તિર્યંચ ગતિ નામકર્મને બંધ નપુંસકદની સમાન છે, અર્થાત્ જઘન્યથી પત્યેઅમને અસંખ્યાતમે ભાગ ઓછા એવા સાગરોપમના ૩ ભાગ અને ઉત્કૃષ્ટથી સાગરેપમના પૂરેપૂરા $ ભાગને બંધ કરે છે એમ સમજવું જોઈએ. મનુષ્ય ગતિ નામકર્મને બંધ શાતા વેદનીયકર્મની સમાન સમજ જોઈએ. એકેન્દ્રિય જાતિ નામકર્મ તથા પંચેન્દ્રિય જાતિ નામકર્મને બંધ એકેન્દ્રિય જીવ નપુંસક વેદનો જેટલા કાળને કરે છે, તેટલા કાળને કરે છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! દ્વીન્દ્રિય જાતિ અને ત્રીન્દ્રિય જાતિ નામકર્મને બંધ એકેન્દ્રિય જ કેટલા કાળને કરે છે? શ્રી ભગવાન ગૌતમ, જઘન્યથી પલ્યોપમને અસંખ્યાત ભાગ ઓછા એવા સાગરેપમના ૬ ભાગ અને ઉત્કૃષ્ટથી સાગરોપમને પૂરેપૂરા ફુ ભાગને બંધ કરે છે. ચતુરિન્દ્રિય નામકર્મને બંધ પણ જઘન્યથી પલ્યોપમને અસંખ્યાતમાં ભાગ એ છે એવા સાગરોપમનો ફુગુ ભાગ અને ઉત્કૃષ્ટથી સાગરોપમના પરિપૂર્ણ ભાગને (બંધ) કરે છે. ઉપસંહાર કરતાં કહેવાનું કે જ્યાં જ્યાં જઘન્યથી તે ભાગ કે ભાગ કે ૪ ભાગ, કે પાંચ, છ અથવા સાત ભાગ અથવા કુટ, ફ, કે - ભાગ કહ્યા છે ત્યાં ત્યાં તે ભાગ જઘન્ય રૂપે પલ્યોપમન અસંખ્યાતમો ભાગ એ છે (બાદ) કરવો જોઈએ અને ઉત્કૃષ્ટ રૂપે તે ભાગ પૂરો સમજવો. જોઈએ, અર્થાત્ તેમાંથી પોપમને અસંખ્યાતમે ભાગ બાદ કરવા જોઈએ નહીં, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૪૪ Page #159 -------------------------------------------------------------------------- ________________ (પીપમનો જ્યાં જયાં જઘન્યર્થી 3 કે 1 છે ત્યાં ત્યાં જઘન્ય રૂપે તે ભાગ અસ ખ્યાતમા ભાગ છે છે એમ) કહેવા જાઇએ. અને ઉત્કૃષ્ટ રૂપે તે ભાગ પૂરેપૂરા કહેવા જોઈએ.યશ:કીતિ અને ઉચ્ચગેાત્ર નામકર્માને, એકેન્દ્રિય જીવ, જઘન્યથી પક્ષેપમા અસ ખ્યાતમા ભાગ આછા અવા સાગરોપમના અને ઉત્કૃષ્ટ રૂપે સાગરાપમનો પ્રેપૂરા ૐ ભાગનો ખધ કરે છે. શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ! એકેન્દ્રિય જીવ અન્તરાય કમ નો બંધ કેટલા કાળનો કરે છે. શ્રી ભગવાન્ હેગૌતમ, એકેન્દ્રિય જીવ જેવી રીતે જ્ઞાનાવરણીય કના અધ જઘન્યથી પલ્યે પમનો અસંખ્યાતમા ભાગ ઓછા એવા સાગરોપમનો હૈં ભાગનો અને ઉત્કૃષ્ટથી સાગરોપમનો પૂરેપૂરા ૐ ભાગનો, કરે છે તેવી રીતે અંતરાય કાઁનો પણ અટલા સમયનો અંધ કરે છે. ! સૂ॰ ૧૧ ॥ દ્વીન્દ્રિયાદિકની સ્થિતિનું કથન. શબ્દો:-(ÀËનિયાળ અંતે નીવા બાવળિજ્ઞક્ષ મન્ન િવયંતિ)-હે ભગવન્! એ ઇન્દ્રિય જીવે જ્ઞ નાવરણીય ક્રમ કેટલા સમયનુ માંધે છે? (गोयमा ! जहणेणं सागरोवमपणवीसाए तिणि सत्तभागा, पलिओ मस्स असंखेज्जइ મામેળ ઝળયા) હે ગૌતમ! જઘન્યથી, પચ્ચીસ સાગરોપમનો ૐ ત્રણ સપ્તમાંશ ભાગ, તેમાંથી પલ્યાપમના અસખ્યાતમ ભાગ આછો એટલે કળ છે ઈન્દ્રિય જીવ, જ્ઞાનાવરણીય ક્રને ખાંધે છે. (શેતેળ તે ચેત્ર હવુળે વંયંતિ)-ઉત્કૃષ્ટથી તે પરિપૂર્ણ અર્થાત્ પૂરેપૂરા પચ્ચીસ સાગરોપમના ૩ ભાગ પ્રમાણ ખાંધે છે. (Ë નિાવંચામ્સ વિ)-એ પ્રમાણે નિદ્રાપ'ચકની પણ સ્થિતિ સમજવી. (વં જ્ઞા નિયિાળ મળિત તા યે ચિાળ વિ માળિયö)-જે પ્રમાણે એકેન્દ્રિયના બંધ કહ્યો છે તે પ્રમાણે બે ઈન્દ્રિયાનો અધ કહેવા જોઇએ. (નવર) વિશેષમાં (લાળોથમવળવીલાણ સદ્દ માળિયન્ય)-પચ્ચીસ સાગરેપમની સાથે એ પ્રમાણે કહેવુ જોઈએ. (જિબોવમક્ષ અસંવે મેળળયા) તેમાંથી પુલ્યે પમનો અસંખ્યાતમા ભાગ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૧૪૫ Page #160 -------------------------------------------------------------------------- ________________ એ છે, (સેના રેવ) શેષ તે મુજબ જ (હિgoળ વંયંતિ)- પરિપૂર્ણ બાંધે છે. (સત્ય uffવિયા ન ઘધતિ તત્ય તે વિ જ યંઘંતિ)- જ્યાં અર્થાત જે જે પ્રકૃતિને એકેન્દ્રિય બાંધે નહીં ત્યાં અર્થાત્ તે પ્રકૃતિઓને તે બે ઈન્દ્રિય પણ બાંધતા નથી. (વરિયાળે મતે જીવા મિરછત્તયાજ્ઞક્ષ ચંતિ) – હે ભગવન ! બેઈન્દ્રિય દ્વીન્દ્રિય જીવ મિથ્યાત્વ વેદનીય કર્મ કેટલા સમયનું બાંધે છે ? (गोयमा ! जहण्णेणं सगरोवमपणवीस पलिओवमस्स असंखेज्जईभागेणं ऊणयं)-3 ગૌતમ, જઘન્યથી પોપમનો અસંખ્યાતમો ભાગ ઓછો એવા પચ્ચીસ સાગરેપમ જેટલા કાળનું મિથ્યાત્વ વેદનીય કર્મ બાંધે છે. ( ૩ i « વેવ પરિપુoi વૈધતિ)-અને ઉત્કૃષ્ટની પૂરેપૂરું તેટલું જ બાંધે છે. અર્થાત્ પૂરું પચ્ચીસ સાગરોપમનું–તેમાંથી પ. પમન અસંખ્યાત ભાગ ઓછો કરવાનો નથી. (તિક્રિોળિયા ચરણ કgomi અંતમુહુરં)-તિર્યંચાયુને જઘન્યથી અંતર્મુહૂર્તનું, (કાણેvi gawોfઉં રહું વાર્દિ અહિંચે જંબંતિ)-ઉત્કૃષ્ટથી ચાર વર્ષ અધિક કોડ પૂર્વનું બાંધે છે. (gવે મથુરાયણ --એ પ્રમાણે મનુષ્પાયુને પણ બંધ કરે છે. (સં નET eff ચાળ નાવ અત્તરાચર)–શેષ અંતરાય કર્મ સુધીનું એકેન્દ્રિયોની સમાન જાણવું (તેહૂંઢિયાળ મંતે નીવા નાવળિરસ 'િ વંધતિ)-હે ભગવદ્ ! ત્રાદ્રિય જીવ જ્ઞાનાવરણીયને બંધ કેટલા સમયને કરે છે? (गोयमा ! जहण्णेणं सागरोवमपण्णासाए तिणि सत्तभागा पलियोवमस्स असंखेज्जइ માળ કાચા)–હે ગૌતમ, જઘન્યથી, પપ મને અસંખ્યાત ભાગ એડછા એવા પચ્ચાસ સાગરોપમનો હું ભાગને બંધ કરે છે. (૩ો તે વ વણિgoો વંયંતિ–ઉત્કૃષ્ટથી પૂરે પૂરું તેટલું જ ૫૦ સાગરોપમને ટૅ ભાગ પુરું બાંધે છે. | (gવં ન કરૂ મા તે તરત સારોYourણા સહુ માળિચરવા)–એ પ્રમાણે જેને જેટલો ભાગ છે તેને પચાસ સાગરોપમની સાથે કહેવા જોઈએ. તેફ્રક્રિયાળ મતે મિત્ત નિવારણ મૈ જિં વંયંતિ)-હે ભગવન, ત્રિન્દ્રિય જીવ મિથ્યાત્વ વેદનીય કર્મને કેટલા સમયનો બંધ કરે છે. __(गोयमा ! जणेणं सागरोत्रमपण्णासं. पलिओवमस्स असंखेज्जईभागेणं ऊणय)-हे ગૌતમ ! જઘન્યથી, પોપમને અસંખ્યાત ભાગ ઓ છે એવા પચીસ સાગરોપમને બધે છે. (૩ો તં રેવ હિgoof યંતિ)–અને ઉત્કૃષ્ટથી તે પૂરેપૂરું બાંધે છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૪૬ Page #161 -------------------------------------------------------------------------- ________________ (તિવિવિઝોબિયારણ જ્ઞgoળેલું ગંતોમુદુવં–તિર્યંચાયુ જઘન્ય અંતર્મુહૂર્તનું છે (કોf yવોટિં સોહિં રૂં િારંચિ તિમાને જ ફિ વંઘંતિ)-ઉત્કૃષ્ટથી સળ રાત્રી દિવસ અને એક રાત્રિ દિવસના ત્રીજો ભાગ અધિક એવા ક્રેડપૂર્વનું પૂર્ણ બાંધે છે. (gવં મજુરસાગરણ વિ) એ પ્રમાણે મનુષ્પાયુનું પણ સમજવું. (ાં નET વેફંતિશાળે જાવ તાર)–શેષ અંતરાયકર્મ સુધી કોન્દ્રિની સમાન સમજવું. (રિચાને અંતે નવા બજાવળિજ્ઞરસ મણ વિ વૈધંતિ)-હે ભગવન, ચતુરિન્દ્રિય જીવ જ્ઞાનાવરણીય કર્મ કેટલા સમયનું બાંધે છે ? (गोयमा ! जह्मणेणं सागरोवमसयस तिणि सत्तभागे, पलिओवमस्स असंखेज्जई મારેo કાર)–હે ગૌતમ, જઘન્યથી, પલ્યોપમના અસંખ્યાત ભાગ એ છે એવા સો સાગરેપમાં ત્રણ સપ્તમાંશ રે ભાગનું બાંધે છે. (૩wોdoi તે નવ દિgoળે ઉત્તિ)ઉત્કૃષ્ટથી, તેટલું પૂરેપૂરું સે સાગરોપમના હૈ ભાગ પુરું બાંધે છે. (gવું =# ન માયા તા જાળવત્તા સ૬ માળિયા )-એ પ્રમાણે જેને જેટલો ભાગ છે તેને સો સાગરોપમની સાથે કહેવો જોઈએ, (તિરિયરવોગાસચાસ મસ igni અંત મુહુર્જ)–તિર્યંચનીના અયુકમ જઘન્ય અંતમુહૂતને બંધ કરે છે. (વશો પુત્ર હોકિં વ િમાહિં ક્રિ) ઉત્કૃષ્ટથી બે માસ અધિક કોડ પૂર્વનું બાંધે છે. (વં મgrata વિ)-એ પ્રમાણે મનુષ્પાયુનું પણ સમજવું (i =ા વિચાર્જ) શેષ બાકીની બાબતમાં બેઈન્દ્રિયની પેઠે સમજવું (જીવ)-વિશેષમાં એટલે કે (મિ છત્ત વેનિકરણ કgmળ સરોવર પઝિશવમસ અવે મારેoi )-મિથ્યાવાદનીય કર્મને બંધ જઘન્યથી, પલ્યોપમને અસંખ્યાત ભાગ ઓછા એવા સો સાગરોપમને છે. (૩ોળ સે વ પરિવુow વંતિ)-ઉત્કૃષ્ટથી તેજ પૂર્ણપણે બાંધે છે. અર્થાત સે સાગરોપમનું પુરું બાંધે છે. (વેવિશાળ જ્ઞાવ જંતરાચH)-શેષ અંતરાય સુધી બે ઈન્દ્રિયની સમાન સમજવું, (ગણvoff મંતે ! નીવા પંવિત્તિ બાવળિsઝર I વિદં વંધતિ )-હે ભગવન, અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ કેટલા સમયનું જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે? (HT! જmi સાકારોમHદર તિuિr સત્તાને જોરમણ અન્ન માને )–હે ગૌતમ, જઘન્યથી પ૫મને અસંખ્યાતમો ભાગ ઓછા એવા હજાર સાગરેપમને ૩ ભાગના સમયનું (૩ોલેળે તે નવ દિgoછે)–અને ઉત્કૃષ્ટથી તે પરિપૂર્ણ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૪૭ Page #162 -------------------------------------------------------------------------- ________________ હું ભાગના સમયનું બાંધે છે. (ાં તો રેત જમો ના ફંતિf)–એ પ્રમાણે તે ગમ–અલાપક-સમજણ તાત્પર્ય બે ઇન્દ્રિયની પેઠે સમજ જોઈએ. (નવ)-વિશેષ, (ાવમાં વર્ષ માળવદ) હજાર સાગરે પમની સાથે સમજી લેવા જોઈએ (કરણ જ મત્તિ)–જેને જેટલો ભાગ તે પ્રમાણે કહેવું જોઈએ. (मिच्छत्तयेयणिज्जस्स जह्मणेणं सागरोवमसहस्सस्स पलिओवमासंखेज्ज ईभागेणं ऊणयं)મિથ્યાત્વ વિદનીય કર્મને બંધ, જઘન્યથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ એ છ એવા હજાર સાગરેપમને (૩ોસેશં ઘહિgui) - ઉત્કૃષ્ટથી તે પૂરેપૂરે હજાર સાગરે મને બંધ કહેવા જોઈએ. (નાયાસ જ્ઞાળે રવાપરવું બંતોમુત્તમ મહિ$)–નરકાયુને બંધ જઘન્ય દસ હજાર વર્ષ ઉપરાંત અંતર્મુહૂર્ત અધિકને કરે છે. (લોરેનું સ્ટિમરસ અર્વાન મા પુદ નોટિ વિમાનમહિયારું યંતિ)-ઉત્કૃષ્ટથી કરેડ પૂર્વના ત્રણ ભાગ અધિક એવા પામને અસંખ્યાતમા ભાગનો બંધ બાંધે છે. (વિકિaોળિચાવયરસ વિ)-એ પ્રમાણે તિર્યંચાયુનું પણ સમજવું (બાર) વિશેષ, (૧ળે બંતો મુન્ન)-જઘન્ય અંતમુહૂર્ત, (મgયાય વિ)-મુનુષ્પાયુનું પણ તેજ પ્રમાણે સમજવું ( વિચાર ન નૈયાવચરત)-દેવાયુનું નારકાયુંની સમાન સમજવું (ભરીનું મંતે જીવ પંવિંચિનિરજાતિનામાર વર્મરસ િવંઘંતિ ?)-હે ભગવન અસંજ્ઞી પંચેન્દ્રિય નરકગતિ નામકર્મને બંધ કેટલા કાળને કરે છે? (गोयमो! जपणेणं सागरोवमसहस्सस्स दो सत्तभागे पलिओवमस्स असं खेज्जई भागेणं થા) – ગૌતમ, જઘન્યથી પ૫મને અસંખ્યાતમે ભાગ ઓછા એવા હજાર સાગરેપમના ૨ ભાગને છે (રોણેનું સંવ હિપુor) અને ઉત્કૃષ્ટથી તે પૂરે ૐ ભાગ બાંધે છે. (ર્વ તિgિ mતિ )- એ પ્રમાણે તિર્યંચ ગતિનો પણ (મganતનાના રિ પર્વ ૨)-મનુષ્ય ગતિ નામકર્મને બંધ પણ એજ પ્રમાણે (જીવ) વિશેષ, (azom સાપોવનદાસ વિઠ્ઠ પત્તમાં, ગોવમક્ષારંવેઝ માળે કળચં)-પપમને અસંખ્યાત ભાગ ઓછા એવી હજાર સાગરોપમને !!! દેઢ સપ્તમાંશ ભાગને બંધ કરે છે. (શોણે ત ા ifegoin #ાંતિ)-ઉત્કૃષ્ટથી તે સાગરોપમના!! | ભાગ પુરેપુર બાંધે છે ( રેનિનામા) એ પ્રકારે દેવગતિ નામકમનો બંધ બાંધે છે. (૪) વિશેષમાં, તે ખાવમત gii સમi, fોવમરણાલંકા માળે કળ)-તે હજાર સાગરોપમને ૩ ભાગ, તેમાંથી પાપમને અસંખ્યાતમે ભાગ એ છ બાદ કર. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૪૮ Page #163 -------------------------------------------------------------------------- ________________ (રામેળ સંચેત્ર હિવુળ) ઉત્કૃષ્ટથી તે પ્રમાણ પરિપૂર્ણ સમજવું કશુંય ઓછુ નહિં કરવાનું (વેન્દ્રિયસરીરનામા પુજ્જા ?)−વૈક્રિય શરીર નામકર્મી સંબંધી પ્રશ્ન કરું છું. (गोयमा ! जहणणेणं सागरोषमसहस्सस्स दो सत्तभागे पलिओ मस्सासंखेज्जई भागेण ऊणे) हे ગૌતમ, જઘન્યથી, પત્યેાપમના અસખ્યાતમા ભાગ ઓછા એવા હજાર સાગરોપમના એ સપ્તમાંશ ભાગ પ્રમાણ છે. (જ્જોસેળ તો દેવુળે 'ધત્તિ)-ઉત્કૃષ્ટથી પરિપૂર્ણ એ ખાંધે છે. (समत्त, सम्मामिच्छत्त, आहारगसरीरनामाए तित्थगरनामाए ण किंचि बंधति) - સમ્યકત્વ પ્રકૃતિ, સમ્યગ્ મિથ્યાત્વ પ્રકૃતિ, અહારકશીનામકમ અને તીર્થંકર નામ ક્રમ કાઈ ખંધ આંધતા નથી. (અવસિÊ નદા ચિાળ)-શેષ દ્વીન્દ્રિયાની સમાન સમજવું (ળવi)–વિશેષમાં (જ્ઞÆ નત્તિયા માળા તરલ સા સારોવનલક્ષેત્ર સ ્માળિયા) જેના જેટલે ભાગ, તેના તે ભાગ હજાર સાગરાપમની સાથે કહેવા જાઇએ. (સવ્વતિ ભાનુન્વિત્ જ્ઞાન બતાચલ)–સના આનુપૂર્વી થી યાવત્ અંતરાય સુધીનું એ પ્રમાણે સમજવું (સળીની અંતે ! નીવા મંત્રિયિા નાળાવ બિજ્ઞસમ્મસ દિધતિ)-હે ભગવન્, સજ્ઞી પંચેન્દ્રિય જીવ જ્ઞાનાવરણીય ક્રમ કેટલા સમયનુ ખાંધે છે? (તોયમા ! ભેળું બતો મુન્નુત્ત)-હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂત ના (કાસળ તીરં સાગરો જોડાજોડીમો)-અને ઉત્કૃષ્ટથી, ત્રીસ કાડાકોડી સાગરોપમના કાળ ખાંધે છે. (ત્તિનિ વાસનહરતીફ વ71)-તેના ત્રણ હજાર વર્ષના અખાધા કાળ છે. (અન્નકૂળિયા જમ્મુદ્ધિરૂં મનિલેશો)-તે અખાધાકાળ વગરની ક` સ્થિતિ કમ નિષેકને કાળ કહેવામાં આવ્યા છે (સળીન મતે મંત્રિયિા નિાવચરણ વિધતિ ?)−હે ભગવન, સજ્ઞી પચેન્દ્રિયા નિદ્રાપ ંચક કેટલા કાળનુ ખ ંધે છે ? (પોયમા ! ગોળ તો મુન્નુત્ત જોતેન સીસું સાળોયમજોજોકીયો) હે ગૌતમ, જઘન્યથી અતર્મુહૂતના અને ઉત્કૃષ્ટથી ત્રીસ કોડાકોડી સાગરોપમને બંધ બાંધે છે. (તિપિલરસોડું વાદ્દા)—તેના ત્રણ હજાર વર્ષના અખાધાકાળ છે. (ગાદૂળિયા મતિ ચલનિસેનો) તે અબાધાકાળ સિવાયની કમસ્થિતિ તે કમ નિષેકનાકાળ છે, (સળષકરણ જ્ઞદ્દા જાળાવળિજ્ઞરસ)-દશ ન ચતુષ્કના જ્ઞાનાવરણીયની સમાન છે. ( साया वे णिज्जस्स जहा ओहिया ठिई भणिया, तहेव भाणियव्त्रा)- )-શાતા વેદનીય કુમના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૧૪૯ Page #164 -------------------------------------------------------------------------- ________________ મધ જેવી ઔઘિક સામાન્ય સ્થિતિ કહીં તે મુમ કહેવા જોઇએ. (ईरिया हि धयं पडुच्च संपराईय बंधयं च असाया वेयणिज्जस्स जहा निद्दापंचगस्स) - પથિક બંધ અને સાંપાયિક બધની અપેક્ષા એ જેવે નિદ્રાપ’ચકના બંધ છે તે પ્રમાણે અસાતાવેદ નીય 'ધના વિષય માં સમજવુ' (सम्मत्त वेद णिज्जरस, सम्मामिच्छत्त वेदणिज्जस्स, जो ओहिया ठिति भणिता तं बधति) સમ્યકત્વ વેદનીયની, સગૂ મિથ્યાત્વ વેદનીયની જે ઔત્રિકી સ્થિતિ કહી છે તે તેએ મધે છે. (મિછાવેલુખિન્નÆગળ અંતો સરોવમળો જોડીયો)- મિથ્યાત્વ વેદનીયની જઘન્ય સ્થિતિ અંતઃ કાડાકેડી સાગરાપમની, (જોસેળ સત્તર સારોમજોતાજોટીઓ) ઉત્કૃષ્ટ સીત્તેર કેડાકેાડી સાગરોપમની ખાંધે છે. (સત્તય વાલસસારૂં શ્રાદ્દા) તેના સાત હજાર વર્ષોંને અખાના કાળ છે. (અવાદૂળિયા મતિર્ધર્મનિઐો)-તે અખાધા કાળ સિવાયની કર્મ સ્થિતિ કમ નિષેકના કાળ છે. (સાચવારસામ્સ, ગોળ વ ચેન)-કષાય દ્વાદશક બાર કષાયની જઘન્ય સ્થિતિ એ પ્રમાણે સમજવી (જ્જોતેનું પત્તાહીસંગોયમજોડાજોટોબો)—ઉત્કૃષ્ટથી, ચાલીસ કોડાકોડી સાગરોપમની, (વત્તાણીસ ચ વલચાવવા) તેના ચાલીસસે ચાર હજારવા અધા કાળ છે. (અવળિયા ટ્રિર નિલેશો) તે અખાધાકાળ વગરની ક્રમ સ્થિતિ તે કમ નિષેકના કાળ છે. (જોર્વે, માળવા-હોમ-સંજ્ઞજળાર્ચ, ટ્ો માસા માસો, બદ્રમારો, બૈતો મુદ્ભુતં, વ ળેળ) સવલન ક્રોધ, માન, માયા, લાભના બે માસ, એક માસ, અમાસ ને અંતર્મુહૂત ના એ પ્રમાણે જઘન્યની અપેક્ષાએ બધ કરે છે(જો સેન કુળ ના દસાચવારસારણ) ઉત્કૃષ્ટથી વળી કષાય દ્વાદશક પ્રમાણે ખધ સમજવે. (વાનિ આકયાળ નો સોહિયા તિી મળિયા ત વધતિ) ચારે ય અયુયેની જે સામાન્ય ધિરી સ્થિતિ કહી છે તેને સ'ની પાંચેન્દ્રિય જીવા ખાંધે છે. (બાહારળનરીરસ, તિથનનામા, નળળ બંતો સાળોમોાળોછીત્રો)-માહારક શરીર અને તીર્થંકર નામકમ ના ખંધ જઘન્યથી અતઃકાડાકાડી સાગરોપમના બાંધે છે. (જોયેળ અંતો સાળોત્રનોડાજોોબો) ઉત્કૃષ્ટથી અંતઃકોડાકોડી સાગરોપમના બાંધે છે. (પુલિવેયનિમ્નÆ, નગેનું અત્રુ સંવચ્છારૂ) પુરુષવેદનીય ક્રમને બંધ જઘન્યથી આઠ વર્ષીને, (વોલેળ વૃક્ષ સાળોષબજોડાજોોબો) ઉત્કૃષ્ટથી દસ કડાકડી સાગરોપમને બંધ બાંધે છે. (સ ચ વાલલચારૂ અવાદા) તેને દશસે એક હજાર વર્ષના અખાધા કાળ છે. (ગદૂનિયા જન્મ દુર્ફે નિલેશો) તે અબાધા કાળ સિવાયની કર્મસ્થિતિ તે કમ નિષેકના કાળ છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૧૫૦ Page #165 -------------------------------------------------------------------------- ________________ ( ત્તિનામ, વાત્તરણ પૂર્વવેવ) યશકીર્તિ નામકર્મને અને ઉચ્ચ ગોત્ર બંધ એ પ્રમાણે સમજ. (નવરં કzomi સમુદુત્તા)-વિશેષ એ છે કે જઘન્યથી આઠ મુહૂર્ત, (બંતાચસ્ત GT Mાયણિકા)–અંતરાયકર્મ બંધ જ્ઞાનાવરણીયની સમાન સમજવો. (રહે, સહુ કાળેલુ)–બાકીનાં સવ સ્થાનમાં (સંઘચોકુ)–સંહનોમાં, ( મુ) સંસ્થાનોમાં, (વઘણુ) વર્ણોમાં, ()-ગ માં, (૨)–અને વળી (stomi દંતો સારવમ વોલીબો) જઘન્યથી અંતઃ કોડાકોડી સાગરોપમને, (૩ોરેનું ના શોહિચા સિર્ફ મળિયા તે વંતિ)–ઉત્કૃષ્ટ રૂપે જે જેની સામાન્ય ઔઘિક સ્થિતિ કહી છે. તેને બાંધે છે. (નવરં રૂમ નાન્ન)–વિશેષમાં ભેદ એ છે કે (, જાળિયાં )–અબાધા કાળ” અને “અબાધા કાળહીન” એ કહેવાનું હોતું નથી. (gવં બાજુપુરથી સલ્વેહિં સાવ અંતરાર્ફચરણ)--એ પ્રમાણે બધી આનુપૂર્વીઓનું યાવત્ અંતરાયનું (તાવ મળચળા)ત્યાં સુધીનું કહેવું જોઈએ સૂ૦ ૧૨ ટીકાર્ય–આ અગાઉ એકેન્દ્રિય બંધકોની અપેક્ષાએ કર્મોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિનું પરિમાણ કહેવાઈ ગયું છે, હવે દ્વીન્દ્રિય આદિ બંધની અપેક્ષાએ કર્મરિથતિના પરિમાણની પ્રરૂપણ કરવામાં આવે છે, શ્રી ગૌતમસ્વામી– ભગવદ્ ! દ્વીન્દ્રિય જીવ જ્ઞાનાવરણીય કર્મ કેટલા સમયનું બાંધે છે. શ્રી ભગવાન–હે ગૌતમ! જઘન્યરૂપે પચ્ચીસ સાગરોપમના ત્રણ સપ્તમાંશ ૨ ભાગ, તેમાંથી પાપમને અસંખ્યાતમ ભાગ એ છો–બાદ કરે. વળી ઉત્કૃષ્ટરૂપે તે પચ્ચીસ સાગરોપમને ૩–ભાગ પૂરેપૂર. તાત્પર્ય એ છે કે જઘન્ય સ્થિતિમાં મને અસં, ખ્યાત ભાગ એ છબાદ કરવામાં આવ્યું છે. પરંતુ ઉત્કૃષ્ટ સ્થિતિમાં તે બાદ કરવો નહિ જોઈએ. જ્ઞાનાવરણીય કર્મની પિઠે નિદ્રા-પંચકનો અર્થાત નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલા, પ્રચલા, અને ત્યાન ધિને બંધ, હરિદ્રય જીવ, જઘન્ય પલ્યોપમને અસંખ્યાત ભાગ ઓછો એવા પચ્ચીસ સાગરોપમને ભાગને કરે છે અને ઉત્કૃષ્ટરૂપે સાગરોપમને હૈ ભાગનો કરે છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૫૧ Page #166 -------------------------------------------------------------------------- ________________ એ પ્રકારે એકેન્દ્રિય જીવાના જે મધ કહ્યો છે તે જીન્દ્રિયોને પણ કહેવા જોઇએ. એકેન્દ્રિયાની અપેક્ષાએ દ્વીન્દ્રિયાના ખધ કાળમાં એક વિશેષતા છે અને તે એ છે કે દ્વીન્ક્રિીયાના ખધ કાળ પચ્ચીસગણા અધિક હોય છે. જેમકે, એકેન્દ્રિય, (જીવ) જ્ઞાનાવરણીય કમ ના જઘન્ય અન્ય પત્યેાપમના અસખ્યાતમા ભાગ ઓછે એવા સાગરોપમના ૩ ભાગના કરે છે. ત્યારે દ્વીન્દ્રિય જીવ તે જ્ઞાનાવરણીય કર્મીના જઘન્ય બધ પત્યેાપમના અસ ́ખ્યાતમા ભાગ એ છે। એવા પચ્ચીસ સાગરોપમના ૐ ભાગના કરે છે. એ પ્રમાણે પચ્ચીસ ગણુા અધિક કરીને પૂત્ સમજી લેવુ' જોઇએ. એકેન્દ્રિય જીવા જે કર્મ પ્રકૃતિના બંધ કરતા નથી તેમના બોંધ દ્વીન્દ્રિય જીવા પણ કરતા નથી. એ પ્રમાણે જે જે કમ'ની જે જે ઉત્કૃષ્ટ સ્થિતિ અગાઉ પ્રતિપાદન કરવામાં આવી છે તે તે સ્થિતિને મિથ્યાત્વ મેહનીય ક`ની ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તેર કાડાકેાડી સાગરોપમ વડે ભાગાકાર કરવાથી જે સખ્યા મળે છે તેને પચ્ચીસ વડે ગુણવાથી જે રાશિ (સ`ખ્યા) મેળવાય છે તેમાંથી પક્ષ્ચાપમના અસખ્યાતમા ભાગ આછો કરવાથી દ્વીન્દ્રિય જીવાની જઘન્ય સ્થિતિનું પરિમાણ આવી જાય છે. પરં'તુ જો તેમાંથી પચેપમના અસખ્યાતમા ભાગ બાદ કરવામાં ન આવે તે તેમની ઉત્કૃષ્ટ સ્થિતિનું પરિમાણ આવી જાય છે. ઉદાહરણ માટે, જ્ઞાનાવરણુપ'ચક, દનાવરણ ચતુષ્ક, નિદ્રાપ ́ચક, અસાતા વેદનીય અને અંતરાય પાંચકના સાગરોપમના ૐ ભાગના પચ્ચીસ વડે ગુણાકાર કરવાથી પચ્ચીસ સાગરોપમના ૐ ભાગ થાય તેમાંથી પચેપમના અસ`ખ્યાતમ ભાગ છે કરવાથી તેમની જઘન્ય સ્થિતિના ખંધ કાળ આવે અને પચ્ચીસ સાગરોપમના પૂરા ૐ ભાગ રાખે તે તેમના ઉત્કૃષ્ટ સ્થિતિ ખંધના કાળ આવે. ત્રીન્દ્રિય જીવોના બંધ કાળની પ્રરૂપણા પણ એ પ્રકારની છે. પરંતુ તેમના સ્થિતિ કાળ એકેન્દ્રિયની અપેક્ષાએ પચાસ ગણા અધિક થાય છે. ચૌઇન્દ્રિયાના બંધ કાળ એકેન્દ્રિયની અપેક્ષાએ સેગણા થાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૧૫૨ Page #167 -------------------------------------------------------------------------- ________________ અસંજ્ઞી પંચેન્દ્રિયની પ્રરૂપણામાં એકેન્દ્રિયેની અપેક્ષાએ, હજાર ગુણિત (હજારગણી) સંખ્યા સમજવી જોઈએ. કહ્યું છે કે “એકેન્દ્રિય જીવોને જે બંધ કાળ કહેવામાં આવ્યું છે તેનાથી પચ્ચીસગણો કીન્દ્રિયોને, પચાસગણે ત્રીદ્ધિને, સેગણે ચતુરિદ્ધિનેય અને હજારગણે અસંજ્ઞી પંચે દ્રિને કર્મબંધકાળ સમજ જોઈએ.' પાપમને અસંખ્યાતમે ભાગ એ છ એવા પચ્ચીસ સાગરોપમના હું ભાગ-આનું તાત્પર્ય છે કે પચ્ચીસ સાગરોપમના સાત ભાગ કરવાથી જે સંખ્યા મળે છે તેને ત્રણ ગણી કરીદેવી, અને તેમાંથી પોપમને અસંખ્યાતમ ભાગ ઓછો કરી દે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! ઢન્દ્રિય જીવ મિથ્યાત્વ વેદનીય કર્મને બંધ કેટલા સમયને કરે છે ? ( શ્રી ભગવાન–હે ગૌતમ, જઘન્ય પયમનો અસંખ્યાતમો ભાગ ઓછા એવા પચ્ચીસ સાગરેપ મને અને ઉત્કૃષ્ટ પૂરેપૂરા પચ્ચીસ સાગરેપમાને બંધ કરે છે. તિર્યંચાયુ કર્મને જઘન્ય અંતમુહૂર્તને અને ઉત્કૃષ્ટ ચાર વર્ષ અધિક પૂર્વ કેટિને બંધ હીન્દ્રિય જીવ કરે છે. તિર્યંચાયુની પેઠે મનુષ્પાયુને બંધ પણ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ચાર વર્ષ અવિક કડાકડિ પૂર્વને કરે છે. શેષ (બાકીનું તમામ નિરૂપણ અંતરાયકર્મ સુધીનું એકેન્દ્રિયની સમાન જ સમજવું જોઈએ. અર્થાત્ કષાય દ્વાદશક બાર કષાયે, સંજવલન ક્રોધ-માન, માયા-લેસ, સ્ત્રીવેદ, પુરષદ, નપુંસક વેદ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શેક. જુગુપ્સા, નરકાયું, દેવાયુ, આદિ, યશઃ કાતિ, ઉચ્ચ ગેત્ર અને અંતરાય કર્મને, એકેન્દ્રિય જીવોને જે સ્થિતિબંધ કહ્યો છે તે પ્રમાણે દ્વીન્દ્રિયોને પણ સમજવું જોઈએ. શ્રીગૌતમસ્વામી-હે ભગવદ્ ત્રીન્દ્રિય જીવ જ્ઞાનાવરણીય કર્મને બંધ કેટલા સમયને કરે છે? શ્રી ભગવાન્ હે ગૌતમ, ત્રીદ્રિય જીવ જ્ઞાનાવરણીય કમને બંધ જઘન્ય પાપમને અસંખ્યાતમો ભાગ એ છ એવા પૂરા પચ્ચીસ સાગરોપમના ૐ ભાગનો કરે છે. આ પ્રમાણે જે કર્મને જેટલે ભાગ હોય છે તેને પચાસ સાગરોપમ વડે ગુણાકાર કરીને કહેવું જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ત્રીન્દ્રિય જીવ મિથ્યાવાદનીયકર્મ કેટલા સમયનું બાંધે છે. શ્રી ભગવાન-હે ગૌતમ ! ત્રીન્દ્રિય જીવ જઘન્ય પળેપમનો અસંખ્યાતમ ભાગ એ છે એવા પચાસ સાગરોપમનું મિથ્યાત્વવેદનીયકર્મ બાંધે અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ પચાસ સાગરેપનો બંધ કરે છે. તિર્યંચાયુકર્મને બં ધ ત્રીન્દ્રિય જીવ જઘન્ય અન્તર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટ સેળ રાત્રિદિન શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૫૩ Page #168 -------------------------------------------------------------------------- ________________ અને એક રાત્રિદિનના ત્રણ ભાગથી અધિક ક્રેડ પર્વનું બાંધે છે. ત્રીન્દ્રિય જીવ મનુષાણુ કર્મને એટલો જ બંધ કરે છે. બાકીનાં કર્મોની પ્રકૃતિઓની સ્થિતિબંધનું કથન અંતરાયકર્મ સુધી શ્રીન્દ્રિયની સમાન સમજી લેવું જોઈએ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! ચતુરિન્દ્રિય જય જ્ઞાનાવરણીય કમને બંધ કેટલા વખતને કરે છે. શ્રી ભગવન-ડે ગૌતમ, ચતુરિન્દ્રિય જીવ જ્ઞાનાવરણીય કર્મને જઘન્ય બંધ પલ્યોપમને અસંખ્યાતમ ભાગ એ છે એવા સે સાગરેપમના ત્રણ સપ્તમાંશ ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ સો સાગરોપમના પૂરેપુરા ત્રણ સપ્તમાંશ ભાગ પ્રમાણ કરે છે. આ પ્રકારે જે કર્મના જેટલા ભાગ હોય છે તેના તેટલા ભાગને સે સાગરેપમોની સાથે ગુણાકાર કરવું જોઈએ, ચતુરિન્દ્રિય જીવ તિર્યંચાયુને જઘન્ય બંધ અંતર્મુહૂર્તને અને ઉત્કૃષ્ટ બંધ બે માસ અધિક કોડ પૂર્વન કરે છે. મનુષ્યાયને પણ એટલા જ બંધ કરે છે. શેષ સ્થિતિબંધ કીન્દ્રિયના સ્થિતિ બંધ કહ્યા છે તે પ્રમાણે કહેવા જોઈએ. વિશેષતા એ છે કે ચૌઈન્દ્રિય જીવ મિથ્યાત્વ વેદનીયને જઘન્ય બંધ પાપમને અસંખ્યાતમો ભાગ ઓછો એવા સાગરોપમનો કરે છે. અને ઉત્કૃષ્ટ બંધ પૂરેપૂરા સે સાગરોપમને કરે છે. શેષ અંતરાય કમ સુધી શ્રીન્દ્રિયની સમાન જ કહી દેવું જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ જ્ઞાનાવરણીય કમ કેટલા વખતનું બાંધે છે? શ્રી ભગવાન - ગૌતમ ! જઘન્ય બંધ પપમને અસંખ્યાત ભાગ એ છે એવા હજાર સાગરોપમનો હું ભાગના કરે છે અને ઉત્કટ બંધ (હજાર) સાગરોપમને પૂરેપૂરે હું ભાગને કરે છે. આ પ્રમાણે તે ગમ (આલાપક) સમજી લેવો જોઈએ કે જે દ્વાદ્રિના પ્રકરણમાં કહેવામાં આવેલ છે. વિશેષતા એ છે કે અહીં અસંજ્ઞી પંચેન્દ્રિયોના પ્રકરણમાં હજાર સાગરોપમથી ગુણ કાર કરે. જેઈએ. જે કર્મને જેટલે ભાગ છે તેને તેટલે જ ભાગ હજાર સાગરેપમ વડે અહીં ગુણાકાર કરવો જોઈએ. અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ મિથ્યાત્વવેદનીયકર્મને જઘન્ય બંધ પાપમને અસંખ્યા. તમે લાગ એ છો એવા હજાર સાગરેપમને કરે છે. અને ઉત્કૃષ્ટ પૂરેપૂરા હજાર સાગરેરેપમને કરે છે. અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ નરકાયુને અંતર્મુહૂર્ત અધિક દશ હજાર વર્ષને અને ઉત્કૃષ્ટ પૂરે પૂરા હજાર સાગરોપમને કરે છે. અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ નરકાયુને અંતમુહૂર્ત અધિક દશ હજાર વર્ષ ને અને ઉત્કૃષ્ટ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૫૪ Page #169 -------------------------------------------------------------------------- ________________ પૂર્વકેટીના ત્રણ ભાગ અધિક પોપમને અસંખ્યાતમા ભાગને બંધ કરે છે. એ પ્રમાણે તિર્યંચાયુને પણ ઉત્કૃષ્ટ બંધ પૂર્વકેટિના ત્રણ ભાગ અધિક પલેપના અસંખ્યાતમા ભાગને બંધ કરે છે; પરંતુ જઘન્ય બંધ અંતમુહૂર્તન કરે છે. મનુષ્પાયુને બંધ પણ એટલે જ અર્થાત્ ઉત્કૃષ્ટ પૂર્વકેટિના ત્રણ ભાગ અધિક પપમના અસંખ્યાતમા ભાગને બંધ કરે છે અને જઘન્ય અંતર્મુહૂર્તને બંધ કરે છે. અસંજ્ઞી પંચદ્રિયના દેવાયુને બંધ નરકાયુની સમાન સમજવો જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! અસંજ્ઞી પંચેન્દ્રિય નરકગતિ નામકર્મ કેટલા સમયને બાધે છે? શ્રીભગવાન-હે ગૌતમ! જઘન્ય પલ્યોપમને અસંખ્યાત ભાગ ન્યૂન સહસ્ત્ર સાગરેપમના બે વિભાજીત સત્તમાં ભાગ ૩ ના અને ઉત્કૃષ્ટ પૂર્ણ બે સપ્તમાંશ ભાગને બધ કરે છે, એજ પ્રકારે અસંજ્ઞી પંચેન્દ્રિયતિર્યંચગતિનામકર્મને પણ બન્ધ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન સહસ્ત્ર સાગરેપમાન કે ભાગ અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ ભાગ કરે છે. મનુષ્યગતિ નામકર્મને બધું પણ એટલું જ કરે છે. પણ પૂર્વની અપેક્ષાએ વિશેષતા એ છે કે અસંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્પાયુને જઘન્ય બન્ધ પોપમને અસંખ્યાત ભાગ ન્યૂન સહસ્ત્ર સાગરેપમને ભાગને અને ઉત્કૃષ્ટ પૂર્ણ સહસ્ત્ર સાગરેમનો "મ ભાગ કરે છે. એ જ પ્રકારે દેવગતિ નામકર્મનું પણ સમજવું જોઈએ. પણ વિશેષતા એ છે કે અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ ગતિનામકર્મને જઘન્ય બન્યું પપમને અસંખ્યાતમે ભાગ ન્યૂન સહસ્ત્ર સાપમાને ભાગ અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ ભાગનો કરે છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ વૈક્રિય શરીર નામકર્મને અન્ય કેટલા કાળને કરે છે? શ્રી ભગવાન–હે ગૌતમ! અસંજ્ઞી પંચેન્દ્રિય વેકિય શરીર નામકર્મને જઘન્ય બન્ધ પામ. નો અસંખ્યાતમો ભાગ ન્યૂન સહસ્ત્ર સાગરોપમને ૩ ભાગને અને ઉત્કૃષ્ટ પૂર્ણ ભાગને કરે છે. અસંસી પચન્દ્રિય જીવ સમ્યગૂ મિથ્યાત્વ પ્રકૃતિને, આહારક શરીર નામકર્મને અને તીર્થકર નામકર્મને બન્ધ કરતા જ નથી. શેષ પ્રકૃતિના દ્વાદ્ધિની સમાન સમજવા જોઈએ. પણ દ્વાદ્રિથી અસંજ્ઞી પંચેન્દ્રિયના બન્યમાં અન્તર એ છે કે જેમના જેટલા ભાગ છે, તેઓ સહસ્ત્ર સાગરોપમની સાથે કહેવા જોઈએ. એ પ્રકારે અનુક્રમથી અન્તરાય કર્મ સુધી બધી પ્રકૃતિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૫૫. Page #170 -------------------------------------------------------------------------- ________________ થના યથાયોગ્ય બન્ધ કહી દેવા જોઈએ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! સંજ્ઞી પંચેન્દ્રિય જીવ જ્ઞાનાવરણીય કર્મના અન્ય કેટલા કાળના કરે છે. શ્રી ભગવાન-હે ગૌતમ ! સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ જીવ જ્ઞાનાવરણીય કર્મને બન્ધ જઘન્ય અન્તર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ ત્રીસ કડાકોડી સાગરોપમને કરે છે. ત્રીસ કેડકેડી સાગરોપમના બંધ થતાં ત્રણ હજાર વર્ષને અબાધાકાળ થાય છે અને શેષ અનુભાગ્ય કાળ સમજવો જોઈએ. શ્રીૌતમસ્વામી-હે ભગવન ! સંજ્ઞીપંચેન્દ્રિય નિદ્રાપંચને અન્ય કેટલા કાળને કરે છે? શ્રીભગવાન-હે ગૌતમ ! સંજ્ઞી પંચેન્દ્રિય નિદ્રા પંચકનો જઘન્ય બંધ અન્તઃ કેટકેટી સાગરે મને કરે છે અને ઉત્કૃષ્ટ ત્રીસ કેડાડી સાગરોપમને તેને અખાધાકાલ ત્રણ હજાર વર્ષને હોય છે. દર્શન ચતુષ્ક બન્ધ જ્ઞાનાવરણીયના સમાન કહે જોઈએ. સાતવેદનીય કર્મને બધે એટલા જ કાળને કરે છે. જેટલી જેની ઔધિક સ્થિતિ કહી છે. અર્યા પથિક બધની અપેક્ષાએ અને સાંપરાયિક બન્ધની અપેક્ષાએ સાતવેદનીયને અન્ધકાળ પૃથક્ -પૃથક્ કહી લે જાઈએ. અસાતા વેદનીય કામનો બધેકાલ નિદ્રાપંચકના બરાબર છે. સમ્યકત્વ વેદનીય અને સમ્યમિથ્યાત્વ વેદનીય કમની તેજ સ્થિતિ બાંધે છે જે તેમની સામાન્ય સ્થિતિ પહેલાં કહી છે મિથ્યાત્વ પ્રકૃતિને બંધ જઘન્ય અંતઃ કેડીકેડી સાગરોપમન અને ઉત્કૃષ્ટ સત્તર કોડાકોડી સાગરોપમને કરે છે. સત્તર કેડીકેડી સાગરોપમને બંધ થતાં સાત હજાર વર્ષને અબાધાકાલ થાય છે. કષાય દ્વાદશકને જઘન્ય બન્યું અન્તઃ સાગરોપમ કડાકેડી પ્રમાણ અને ઉત્કૃષ્ટ ચાલીસ કડાકડી સાગરોપમને સમજવો જોઈએ તેનો અબાધાકલ ચાર્લીસસો વર્ષ થાય છે. - સંજવલન ક્રોધ, માન માયા અને લેભને જઘન્ય બધે ક્રમશઃ બે માસને, એક માસને અમાસના અને અતમુહૂર્તન થાય છે તથા ઉત્કૃષ્ટ બધુ કષાય, દ્વાદશકના સમાન થાય છે નરકાયુ, તિર્યંચાય, મનુષાયુ અને દેવાયુની જે સામાન્ય સ્થિતિ કહેલી છે, તેજ સ્થિતિને સંજ્ઞી પંચેન્દ્રિય જીવ બંધ કરે છે. આહારક શરીર અને તીકર નામકર્મને બંધ અન્તઃ સારોપમ કડાકેડીને અને ઉત્કૃષ્ટ પણ અતઃ સાગરોપમ કેડીકેડીને કરે છે પુરૂષ વેદનીય કર્મને જઘન્ય બન્ધ આઠ વર્ષ અને ઉત્કૃષ્ટ દશ કડાકડી સાગરોપમનો સંજ્ઞી પંચેન્દ્રિય જીવ કરે છે. જ્યારે દસ કેડાકોડી સાગરોપમને બન્ધ કરે છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૫૬ Page #171 -------------------------------------------------------------------------- ________________ તો તેને અખાધાકાલ દશસા વર્ષના થાય છે, અર્થાત્ પેાતાના અન્ધકાળથી લઇને એક હજાર વર્ષો સુધી તે પેાતાના ઉદય દ્વારા જીવને કોઈ બાધા નથી પહોંચાડતા. યશઃકીર્તિ નામકમ અને ઉચ્ચગેાત્રના અન્ય પુરૂષ વેદના સમાન જ સમજવા જાઈએ, પણ વિશેષતા એછે કે યશકીતિ નામકર્માના જઘન્ય સ્થિતિ ખન્ધકાળ આઠ મુહૂત'ને છે. સંજ્ઞી પચેન્દ્રિય જીવાના અન્તરાય ક્રમના અન્યના કાળ તેટલે જેટ્લા જ્ઞાનાવરણીય કર્મોના કાળ કહેવાયેલા છે શેષ બધાં સ્થાનામાં તથા કમ, સસ્થાન નામકમ, વણ નામકમ, ગન્ધ નામકર્મામાં અન્યના જઘન્ય કાડાકોડી સાગરાપમ કહેલા છે. જ છે કે હનન નામ ફાલ અન્તઃ સ ઉત્કૃષ્ટ સ્થિતિબન્ધનો કાળ તેજ સમજવા જોઈએ જે તેમની કહી છે. વિશેષતા એ છે કે તેમને અખાધા કાળ અને અખાધાકાળ જોઈએ, એ પ્રકારે અનુક્રમથી અન્તરાય સુધી બધી પ્રકૃતિયાના અન્ય કહેવા જોઇએ. સજ્ઞી પચેન્દ્રિય અશ્વકની અપેક્ષાથી જ્ઞાનાવરણીય કર્મીના જઘન્ય સ્થિતિ અન્ય જે જે કહેલ છે, તે ક્ષપક જીવને તે સમયે થાય છે, જ્યારે એ પ્રકૃતિયાના અન્યના ચરમ સમય હાય. નિંદ્રાપ’ચક અસાતા વેદનીય, મિથ્યાત્વ, કષાય દ્વાદશક આદિના ક્ષપણથી પહેલા અન્ય હાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ સામાન્ય સ્થિતિ ન્યૂન ન કહેવા તેથી જ તેમના જઘન્ય અન્ય પણ અન્તઃ કાડાકેાડી સાગરાપમના હેાય છે. ઉત્કૃષ્ટ પણ અન્ત કાડાકોડી સાગરૈપમ પ્રમાણ અન્ય અત્યન્ત સ ́લેશ યુક્ત મિથ્યા-ષ્ટિના સમજવા જોઇએ. તિ 'ચાયુ, મનુષ્યાયુ અને દેવાયુના ઉત્કૃષ્ટ બન્ધ તેમના અન્ધકોમાં જ અતિવિશુદ્ધ હાય છે, તેમને થાય છે, પ્રસૂ॰ ૧૨) ૧૫૭ Page #172 -------------------------------------------------------------------------- ________________ આયુષ્યકર્મ કા જધન્ય સ્થિતિબન્ધ કા નિરૂપણ જઘન્ય કર્માસ્થિતિ બન્ધક શબ્દાર્થ (Tળાવળિગણ ! ક્રમક જ્ઞomક્રિયા છે જુomત્તે)- હે ભગવાન જ્ઞાનાવરણીય કર્મની જઘન્ય સ્થિતિના બધેક બાંધવાવાળા કણ કહેલા છે? (તોયમાં ! બoખરે સદુમરંપરાગણ વાતામા વા વવ વા)-હે ગૌતમ ! અન્યતર સૂક્ષમ સંપાય ઉપશમશ્રેણી વાળા અથવા ક્ષપકશ્રેણી વાળા (પvi ોચમા) હે ગૌતમ! આ (gointsઝાર પક્ષ) જ્ઞાનાવરણીય કર્મના (દદિ વંg) જઘન્ય સ્થિતિના બધેક થાય છે (તવ્યન્તિ નહ)તેનાથી ભિન્ન અજઘન્ય સ્થિતિના બંધક થાય છે (પૂર્વ) એપ્રકારે (guળ ગમિત્રવે) આ અભિશાપથી (મોહાચવશાળ) મેહનીય અને આયુના સિવાય ( RH) શેવ કર્મોના વિષયમાં (માળિચવું) કહેવા જોઈએ (મોળકા મતે! સ્મરણ કgorડિફરંવા રે Tom ?)- હે ભગવન ! મેહ નીય કર્મની જઘન્ય સ્થિતિના બંધક કયા કહેલા છે? (નોમાં મનચરે વારંવાર હે ગૌતમ ! અન્યતર બાદર સમ્પરાય (વરસામણ વા વવવ વા) ઉપશામક અથવા ક્ષેપક (guળ જોયા ! મોગિકગરત જન્મરણ )-હે ગૌતમ ! આ મેહનીય કર્મની જઘન્ય સ્થિતિના બંધક છે (તત્રફરિજો અનgoછે) તેનાથી ભિન્ન અજઘન્ય બંધક સમજવા | (બાવરણ માં મતે ! જર નEળવિધા છે પUM)–હે ભગવદ્ ! આયુ કર્મના જઘન્ય સ્થિતિ બંધક કેણ કહેલા છે? (વના! ને નીવે) હે ગૌતમ ! જે જીવ (સં. દ્રાવિ, અસંક્ષેપદ્ધ પ્રવિષ્ટ (નરહે તે માકણ) તેનું આયુષ્ય બધાથી ઓછું હોય છે (સેરે) શેષ (મહંત) બધાથી મોટી લાગુ વંડ્યાણ) આયુના બંધકાળની (તીરે અrષચધાતુ) એ આયુબંધકાળના (રિમ અચંતિ) અન્તિમ કાળના સમયમાં (સવકથિં ) બધાથી જઘન્ય (કું) રિથતિની (વત્તા પત્તિર્થ) પર્યાપ્તાપર્યાપ્તિને (નિવૃત્ત) બાંધે છે (રસ of nો મા ! ભવચમ્મરણ 3gઇવિંધણ) હે ગૌતમ ! તે જીવ આયુ કર્મની જઘન્ય સ્થિતિને બંધક છે (રઘત્તેિ અગoછે) તેનાથી ભિન્ન અજઘન્ય સ્થિતિના બંધક બને છે. સૂ૦ ૧૩ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૫૮ Page #173 -------------------------------------------------------------------------- ________________ ટીકાથ–પહેલાં સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના, જ્ઞાનાવરણીયાદિ કર્મોને જઘન્ય સ્થિતિ બન્ધ અન્તર્મુહૂર્ત આદિ પ્રમાણ વાળ કહેલ છે. અહીં એ નિરૂપણ કરાય છે કે કયા કમને કણ જઘન્ય સ્થિતિ બન્ધ કરે છે? શ્રીગૌતમસ્વામી–હે ભગવન! જ્ઞાનાવરણીય કર્મની જઘન્ય સ્થિતિ બાંધનાર કો જીવ હોય છે? શ્રી ભગવાન હે ગૌતમ! સૂમ સંપાય જીવ જ્ઞાનાવરણીય કર્મની જઘન્ય સ્થિતિને બન્ધક બને છે. અન્યતરનું સ્પષ્ટીકરણ કરતાં કહે છે-ઉપશમક અર્થાત્ ઉપશમશ્રેણીવાળા સૂમસં૫રાય અથવા ક્ષેપક અર્થાત્ ક્ષેપક શ્રેણવાળા સૂમ સંપરાય. જ્ઞાનાવરણીય કર્મના બન્ધ સૂફમ સં૫રાય ઉપશામક અને ક્ષેપક બનેનો જઘન્ય અન્તર્મુહૂર્ત પ્રમાણ થાય છે. તેથી જ બન્નેની સ્થિતિ બન્ધને કાળ સમાન હોવાથી કહેલું છે-ઉપશામક અથવા ઉપક બને જ્યારે સૂફમ સમ્પરાય અવસ્થામાં હોય છે, ત્યારે તેઓ જ્ઞાનાવરણીય કર્મને સર્વ જઘન્ય સ્થિતિ બન્ધ અન્તર્મુહૂર્ત પ્રમાણ કરે છે, પણ ઉપશામક અને ક્ષેપક સ્થિતિ બન્ય કાળ યદ્યપિ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. તથાપિ બનેના અન્તર્મુહૂર્ત પ્રમાણમાં અન્તર હોય છે. ક્ષેપકની અપેક્ષાએ ઉપશમકને બધુ કાળ બમણો સમજવો જોઈએ. કહ્યું પણ છે-ક્ષપક શ્રેણી ચઢતાં ઉપશમક અને શ્રેણીથી ઉતરતાં ઉપશમના તે તે ગુણસ્થાનમાં અર્થાત્ એક જ સ્થાનની અપેક્ષા એ બમણ–બમણું બંધ થાય છે. ઉદાહરણ-જેમકે દશમ ગુણ સ્થાનમાં ક્ષેપકને જેટલા કાળનો જ્ઞાનાવરણીય કર્મને સ્થિતિ બન્ય થાય છે. તેની અપેક્ષાએ શ્રેણી ચઢતા ઉપશામકને બમણા કાળને સ્થિતિ બન્ધ થાય છે અને શ્રેણીથી પડતાં જ્યારે તે દશમ ગુણ સ્થાનમાં આવે છે તે તેને ચઢતાં જીવની અપેક્ષા એ બમણ સ્થિતિ બન્ધ થાય છે. તે પણ તેના કાળ તો અન્તર્મુહૂર્તને જ હોય છે. એ કારણે વેદનીય કર્મના સાપરાવિક બન્ધની પ્રરૂપણા કરતી વખતે ક્ષેપકનો જઘન્ય સ્થિતિ બન્ધ બાર મુહુર્ત અને ઉપશમકને ચોવીસમુહૂતને કહેલ છે. નામ અને ગોત્ર કર્માના ક્ષેપક જીવ આઠ મુહૂ ના કહેલ છે. અને ઉપશમક સેળ મુહૂર્ત કરે છે. પણ ઉપશામક જીવન ઉપર જે બન્ધ કહેલ છે તે શેષ બન્ધની અપેક્ષાએ સર્વ જઘન્ય બબ્ધ સમજવો જોઈએ. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૫૯ Page #174 -------------------------------------------------------------------------- ________________ ઉપર્યુક્ત કથનને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે હે ગૌતમ ! એ અર્થાત્ ઉપશમક તેમજ ક્ષપક જીવ જે સૂક્ષ્મ સર્પરાય અવસ્થામાં હાય, તેજ જ્ઞાનાવરણીય કર્મીના જઘન્ય સ્થિતિબન્ધ કરે છે. ઉપશમક અને ક્ષપક સૂક્ષ્મ સર્પરાયથી ભિન્ન જીવ જ્ઞાનાવરણીય કર્મોના અજઘન્ય અન્યક બને છે, અર્થાત્ કાંતા મધ્યમ સ્થિતિના અથવા ઉત્કૃષ્ટ સ્થિતિના અન્ય કરે છે. જે પ્રકારે જ્ઞાનાવરણીય કર્મીના જઘન્ય અન્યકનું કથન કરાયુ છે, એજ પ્રકારે અન્ય કર્મોના જઘન્ય અન્યકેાના પણ વ્યાખ્યાન સમજી લેવાં જોઇએ એ ઉલ્લેખ કરતાં કહે છે. પૂર્વોક્ત કથનના અનુસાર માહનીય અને આયુકાઁના સિવાય શેષ કર્મોના પણ કથન સમજી લેવાં જોઇએ. એમ કહેવુ છે, શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! મેહનીય કર્મીની જઘન્ય સ્થિતિ ખાંધનાર કાણુ કહ્યા છે. શ્રી ભગવાન-હે ગૌતમ! અન્યતર માદર સમ્પરાય માહનીય કર્મીની જઘન્ય સ્થિતિના બધા કહેલ છે, પછી તે ઉપશમક હોય કે ક્ષપક હોય. હે ગૌતમ ! આ મેહનીય ક્રમ ના જઘન્ય સ્થિતિ અન્વક કહેલ છે. આ ક્ષપક અને ઉપશમક બાહર સ`પરાયથી ભિન્ન જીવ માહનીય કર્મની જ્જન્ય સ્થિતિના ખન્ધક થાય છે. શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ! આયુક્રમ ની જઘન્ય સ્થિતિના અન્ધક યા જીવ કહેલ છે. શ્રભગવાન-હે ગૌતમ ! જે જીવ અસÀપ્યાદ્ધા પ્રવિષ્ટ થાય છે, તેની આયુ સ નિરૂદ્ધ હાય છે. જેના ત્રિભાગ આદિ પ્રકારથી સંક્ષેપ ન થઈ શકે, તેવા અદ્ધા કાલ અસં ક્ષેપ્યાદ્ધા કહેવાય છે. તેમાં જે જીવ પ્રવિષ્ટ થાય તે અસક્ષપ્યાદ્વા પ્રવિષ્ટ કહેવાય છે. એવા જીવનું આયુષ્ય સનિરૂદ્ધ કહેવાય છે અર્થાત્ ઉપક્રમના કારણે। દ્વારા અતિ સક્ષિપ્ત કરેલ હેાય છે. તાત્પર્ય એ છે કે, તે આયુષ્ય, આયુ અન્યના સમય સુધી જ હાય છે, આગળ નહી, અર્થાત્ આયુના બન્ધ થતાં જ તે અયુષ્ય સમાપ્ત થઈ જાય છે તેના અયુષ્ય મધુ કાળ આઠે આ પ્રમાણ અધાર્થી માટેા કાળ હાય છે. શેષ એક આકર્ષી પ્રમાણ હેાય છે. તે જીવનુ સનિરૂદ્ધ આયુષ્ય એટલું જ હોય છે. અસ Àપ્યાદ્વા પ્રવિષ્ટ જીવ આયુષ્ય અન્ધાદ્ધાના ચરમ કલના સમયમાં અર્થાત્ એક આક પ્રમાણે અષ્ટમ ભાગમાં સર્વ જઘન્ય સ્થિતિને ખાંધે છે. તે સ્થિતિ શરીર પર્યાપ્તિ અને ઇન્દ્રિય પર્યાપ્તિ ને ઉત્પન્ન કરવામાં સમથ અને ઉચ્છવાસ પĮપ્તિને ઉત્પન્ન કરવામાં અસમર્થ બને છે. અહીં ચરમકાલ સમય, શબ્દના જે પ્રયાગ કરાયા છે. તેનાથી કાળના ખધાર્થી સૂક્ષ્મ અ་શત્રુ ગ્રહણ ન કરવું' જોઈએ. પરંતુ પૂર્વીક્ત જ કાળ સમજવા જોઇએ, કેમ કે તેનાથી આછા કાળમાં આયુના અન્ય થાય છે એવા સભવ નથી. અભિપ્રાય એ છે કે, જીવ એ પ્રકારના હાય છે–સેાપક્રમ અયુષ્યવાળા અને નિરૂપ ક્રમ આયુષ્ય વાળા, દેવ, નારક, અસંખ્યાત વના આયુષ્ય વાળા તિર્યંચ અને મનુષ્ય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૬૦ Page #175 -------------------------------------------------------------------------- ________________ સંખ્યાત વનાં આયુષ્યવાળા પણ ચક્રવતી આદિ ઉત્તમ પુરૂષ અને ચરમ શરીરી જીવ નિરૂપક્રમ અયુવાળા જ હેાય છે. તેમના સિવાયના જીવ કોઈ સેપક્રમ આયુવાળા અને કોઈ નિરૂપક્રમ આયુકાળા હોય છે. કહ્યુ પણ છે-દેવતા, નારક અસંખ્યાત વના આયુવાળા, તિય ચ તેમજ મનુષ્ય, ઉત્તમપુરૂષ તથા ચરમ શીરી અર્થાત્ તેજ ભવથી મેાક્ષ પ્રાપ્ત કરનારા જીવનિરૂપક્રમ અસુવાળા જ હોય છે. ॥ ૧ ॥ શેષ સસારી જીવામાં ભજના અર્થાત્ કઈ સેાપક્રમ યુવાળા અને કેાઈ નિરૂપક્રમ આયુવાળા હોય છે. આ સેાપક્રમ અને નિરૂપક્રમના ભેદ સક્ષેપમાં કહેલા છે !! રા દેવતા નારક અને અસખ્યાત વર્ષની આયુવાળા તિય ઇંચ અને મનુષ્ય ભેળવાતા આયુષ્યના છ મહીના બાકી રહેતાં પરભવ સમ્બન્ધી આયુને અન્ય કરે છે. જે તિય ચ અને મનુષ્ય સંખ્યાત વષઁનું આયુષ્ય હોવા છતાં નિરૂપક્રમ આયુવાળા હોય છે, તે ભુયમાન આયુષ્યનો ત્રીજો ભાગ શેષ રહેતાં પરભવના આયુનો અન્ય કરે છે, જે જીવ સેપક્રમ આયુવાળા છે તેમના પરભવના આયુનો બન્ધ કદાચિત્ જ્યમાન આયુના ત્રીજો ભાગ શેષ રહેતાં થાય છે અને કદાચિત્ એ ત્રીજા ભાગના પણ ત્રીજો ભાગ શેષ રહેતાં થાય છે. કદાચિત્ યાવત્ અસક્ષેપાદ્ધા પ્રવિષ્ટ થાય છે. એ કારણે કહ્યું છે–‘Àાં નીવે’ ઇત્યાદિ ઉપસ’હાર કરતાં સૂત્રકાર કહે છે આ જીવ કે જેનુ કથન ઊપર કરેલ છે. આયુષ્ય કર્મીના જન્ય બન્ધા કહેલા છે. તેનાથી અતિરિક્ત અન્ય જીય આયુક ના અજધન્ય અન્યક બને છે. સ્૦ ૧૩૫ ઉત્કૃષ્ટ કાલ સ્થિતિવાલે જ્ઞાનાવરણીય કર્મબન્ધ કા નિરૂપણ ઉત્કૃષ્ટ સ્થિતિખંધ શબ્દાથ -(કોલાચિન અંતે ! બાળયભિખ્ખું) હે ભગવન્ ! ઉત્કૃષ્ટ સ્થિતિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૧૬૧ Page #176 -------------------------------------------------------------------------- ________________ વાળાં જ્ઞાનાવરણીય કમર ( નૈરૂત્રો ધરૂ) શું નારક બાંધે છે? (fસરિકનોળિો ચંપ) તિયચનિક બાંધે છે? (સિવિનોબળ ધરૂ?) તિર્યચિની બાંધે છે (મgણો ધંધ3) મનુષ્ય બાંધે છે? (મપુસ્લિળી ધંધરુ ) મનુષ્યસ્ત્રી બાંધે છે ? (રેવા ધંધરૂ) દેવો બાંધે છે (લેથી ધંધરૂ ) દેવી બાંધે છે ? (નોરમા ! નેરો વિ રંધરૂ નાવ જેવી વિ વંધ) હે ગૌતમ ! નારક પણ બાંધે છે. યાવત દેવી પણ બાંધે છે? (રિસિt í મંતે ! વોરાદિર્ઘ નાવળિä મે વષરૂ)-હે ભગવન ! કેવા પ્રકારે નારક ઉત્કૃષ્ટ સ્થિતિવાળા જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે? (નોરમા ! સળી વંf ત્તિ સદગાડું પારકું પત્ત) હે ગૌતમ ! સંજ્ઞી પંચેન્દ્રિય, સમસ્ત પર્યાપ્તિથી પર્યાપ્ત (fr) સાકારે પગ વાળા (કાર) જાગ્રત (યુરોવત્ત) શ્રતમાં ઉપગવાન (નિઝાહિરો) મિથ્યાદષ્ટિ (બ્દઢેણે ય) કૃષ્ણલેશ્યાવાન (વશોલંક્રસ્ટિટ્ટપરિણામે) ઉત્કૃષ્ટ સંકિલષ્ટ પરિણામવાળા (સિમન્નિરિણામે વા) અથવા કિંચિત્ મધ્યમ પરિણામવાળા (gfu í માવૈરા) હે ગૌતમ ! એ પ્રકારના નારક (૩ો દિર્ઘ બનાવર ભિન્ન મં વંધ૩) ઉત્કૃષ્ટ સ્થિતિવાળા જ્ઞાનાવરણીય કર્મને બાંધે છે. (केरिसएणं भंते ! तिरिक्खजोणिए उक्कोसकालदिईयं णाणावरणिज्ज कम्मं बधइ ?) ३ ભગવદ્ ! કેવા પ્રકારના તિર્યંચેનિક ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા જ્ઞાનાવરણીય કર્મને બાંધે છે? (ચમા !) હે ગતમ! (મમ્મટ યા) કર્મ ભૂમિમાં ઉત્પન્ન (નમૂનાનહિમાની વા) અથવા કર્મભૂમિના સદશ (નળી) સંજ્ઞી (વંgિ) પંચેન્દ્રિય (સવારં વન્નરીfé q=mત્તા) સમસ્ત પર્યાપ્તિથી પર્યાપ્ત, ( રેવ નેહુચરણ) શેષ તેવાં જ જેવાં નારક (પર્વ નિરિવાનોfrળી વિ) એ જ પ્રકારે તિર્થ ચિની પણ (મજૂરે વિ) મનુષ્ય પણ (માપુરી વિ) મનુષ્યાણી પણ (રવ વી ન ને) દેવ અને દેવી નારકના સમાન (પૂર્વ બ૩યવ જ્ઞાળ સત્તણું Hi) એજ પ્રકારે આયુ સિવાય સાતે કર્મોના. (૩ોસારિયે બે મંતે ! કાર્ય )- હે ભગવન્ ! ઉત્કૃષ્ટ સ્થિતિવાળા આયુષ્યકર્મ ( ને વંઠ્ઠી ) શું નારક બાંધે છે. ? (કાવ થી વંધ) યાવત્ દેવી બાંધે છે (નોનાનો જોર વંધ3)-હે ગૌતમ ! નારક નથી બાંધતા (નિરિવોળિો ધંg) તિર્યંચ બાંધે છે તેની રિવિણનોfrળી વંધ) તિર્યચિની બાંધતી નથી. (મgણેવિ નંબર) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૬૨ Page #177 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય પણ બાંધે છે (માજીગ્લી ષિ વંધ) મનુષ્યાણું પણ બાંધે છે તેને રે રંધરૂ ને તેવી વંધ૪) દેવ નથી બાંધતા, દેવી નથી બાંધતી. (સિણ અંતે ! તિરિક્રવનોળિg aોરરૂિચ ભાવચં વર્ષા જં?) હે ભગવન્! કેવા પ્રકારના તિર્યંચ ઉત્કૃષ્ટ સ્થિતિવાળું આયુકર્મ બાંધે છે ? (જોયા ! મમ્મર ઘા વેક્સ મૂમ ઢિમા વા)– ગૌતમ ! કર્મભૂમિ જ અથવા કર્મભૂમિના સમાન (સી) સંસી (વિવિ) પંચેન્દ્રિય (વાડુિં પારીઠ્ઠિ પન્નત્તા) સર્વ પર્યાતિથી પર્યાપ્ત(લા) સાકાર-ઉપગવાળા (જ્ઞાન) જાગૃત (કુત્તોવત્ત) શ્રુતમાં ઉપયોગવાનું fમછિિદ) મિથ્યાદષ્ટિ (મદ્રે) પરમ કૃષ્ણલેશ્યાવાળા (ઉો સંક્રિસ્ટિટ્ટુરિ ગામે) ઉત્કૃષ્ટ સંકલેશ યુક્ત પરિણામવાળા (રિસર જોયા ! તિરિણકોળિા)-હે ગૌતમ ! એ પ્રકારના તિર્યંચ (શોદિર્ઘ આ3 #H ધ૬) ઉત્કૃષ્ટ સ્થિતિવાળા આયુકમને બાંધે છે. (રિક્ષણ મંતે ! મgણે વોટિફર્થે માથે શકમં જંઘ !)-હે ભગવન્ ! કેવા પ્રકારના મનુષ્ય ઉત્કૃષ્ટ સ્થિતિવાળા આયુકર્મને બોધે છે— યHT ! જન્મભૂમા વા વર્મમૂમપત્રિમારી વા નવ યુરોવરત્તે)–હે ગૌતમ! કર્મભૂમિ જ અથવા કર્મભૂમિજના સમાન યાવત શ્રતમાં ઉપગવાળા | (સમ્પરિટ્રી લા મિરિ ) સમ્યગ્દષ્ટિ અથવામિથ્યાદષ્ટિ (#ો વા જુવાજે ) કૃષ્ણલેશ્યાવાળા અથવા શુકલેશ્યાવાળા (ાળી વા માળી વાં) જ્ઞાની અથવા અજ્ઞાની (ઉોવલંબ્રિષ્ટિ પરિણામે વા કલંક્રિસ્ત્રિપરિણામે વા) સંકલેશ પરિણામવાળા અથવા અસંકલેશ પરિણામ વાળા (તાલાવિમુક્સમાજપરિણામે વા) ત~ાગ્ય તીવ્ર વિશુદ્ધિ થતાં પરિણામ વાળાં. (રસ જોયમા ! મgણે ૩૪ોસાયં આ૩થે વંધ)-હે ગૌતમ ! એ પ્રકારના મનુષ્ય ઉત્કૃષ્ટ સ્થિતિવાળા આયુકર્મને બંધ કરે છે. (રિસચાળે મરે ! માજીસી ૩ો દાવિ સાથે İ રંધર)-હે ભગવન કેવા પ્રકારની માનુષી ઉત્કૃષ્ટ સ્થિતિવાળાં આયુકમને બાંધે છે ? (ચમા ! મમ્મચા વા મૂમ ઢિમાળી વા જ્ઞાવ મુત્તવવત્તા)- હે ગૌતમ ! કર્મભૂમિજા અથવા કર્મભૂમિજા સરખી યાવત્ શ્રતમાં ઉપગવાળી (વિદિ સુવાઢેસા) સમ્યગ્દષ્ટિ શુકલલેશ્યાવાળી (તHકવિ, નાગરિણામ) તપ્રાગ્ય વિશુદ્ધ થતાં એવા પરિણામવાળી (રિક્ષા બં જોવFI શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૬૩ Page #178 -------------------------------------------------------------------------- ________________ માનુલી) એ પ્રકારની મનુષ્યાણી (જોસવા િગાયં શમ્મ વધTM) ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા આયુ કમને આંધે છે. (અંતરાય ના નાબાવળિi) અન્તરાય કને જ્ઞાનાવરણ સમાન જાણવું (પાવળાÇ તેવીસમ વય સમાં) પ્રજ્ઞાપનાનુ' તેવીસમું પદ્મ સમાપ્ત સ્૦ ૧૪ ૫ ટીકા-કર્મોની જઘન્ય સ્થિતિને અન્ય કેણ કરે છે, એ પહેલાં નિરૂપણ કરાયેલું છે. હવે ઉત્કૃષ્ટ સ્થિતિ ખન્ધકાની પ્રરૂપણા કરાય છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ઉત્કૃષ્ટ કાળની સ્થિતિ વાળાં જ્ઞાનાવરણીય કને કણ ખાધે છે ? શું નારક ખાંધે છે ? શુ તિય ́ચ ખાંધે છે શુ તિય ચિની ખાંધે છે? શુ મનુષ્ય ખાંધે છે? શું મનુષ્ય સ્ત્રી ખાંધે છે? શુ દેવ ખાંધે છે? અગર દેવી ખાંધે છે ? શ્રી ભગવાન્હે ગૌતમ ! ઉત્કૃષ્ટ સ્થિતિવાળા જ્ઞાનાવરણીય કર્મીને અન્ય નારક પણ કરે છે, યાવત્ તિ ચ પણ કરે છે, તિય``ચિની પણ કરે છે, મનુષ્ય પણ કરે છે, મનુષ્યની સ્ત્રી પણ કરે દેવ પણ કરે છે. અને દેવી પણ કરે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! કેવા પ્રકારની વિશિષ્ટતા વાળા નારક ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા જ્ઞાનાવરણીય ક્રમ ના અન્ય કરે છે ? શ્રી ભગવાનન્હે ગૌતમ ! સંજ્ઞ, પ ંચેન્દ્રિય, શરીર, ઇન્દ્રિય, ઉચ્છવાસ આદિ ધી અર્થાત્ છએ પર્યાંસિયાથી પર્યાપ્ત, જ્ઞાનાપયેગવાળા, જાગતા નારકેને પણ કિ‘ચિત્ નિદ્રા ના અનુભવ થાય છે, એ કારણે કહેલુ છે-જાગતા રહેલા શ્રુતજ્ઞાનમાં ઉપયેગવાળા, મિથ્યાદૃષ્ટિ, કૃષ્ણલેશ્યાવાળા નારક ઉત્કૃષ્ટ સંકલેશમય પરિણામવાળા અથવા કિંચિત્ મધ્યમ પરિણામવાળા થઈને ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા જ્ઞાનાવરણીય કના બંધ કરે છે. ઉપસંહાર-હૈ ગૌતમ ! એવા નારક જીવ ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા જ્ઞાનાવરણીય કન ખાંધે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! કેવા પ્રકારની વિશેષતાવાળા તિય ચ ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા જ્ઞાનાવરણીય ક્રમના અન્ય કરે છે? શ્રી ભગવાન !–હે ગૌતમ ! ક્રભૂમિમાં ઉત્પન્ન અથવા જે કમ ભૂમિમાં ઉત્પન્ન થયેલ સરખા હાય, અત્યંત કમ ભૂમિજાગભણી તિ''ચિનીનુ' અપહરણ કરીને કોઈએ યુગલિક ક્ષેત્રમાં રાખી દીધી હાય અને તેનાથી જે જન્મેલ હેાય સની હોય, પ'ચેન્દ્રિય હાય, બધી પર્યાપ્તિયાથી પર્યાપ્ત હૈાય. ઈત્યાદિ શેષ વિશેષણ નારકના જેવાં સમજી લેવાં જોઈએ” અર્થાત્ સાકાર ઉપયેગવાળા જાગૃત હાય, શ્રુતજ્ઞાનમાં ઉપયેગ વાળાં હોય, મિથ્યાદૃષ્ટિ અને કૃષ્ણ વૈશ્યાવાળા હોય તેમજ ઉગ્ર સકલષ્ટ પરિણામ વાળા અથવા ચિત્ મધ્યમ પરિણામવાળા હાય, ત્યારેજ તે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા જ્ઞાનાવરણીય કમને ખાંધે છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૧૬૪ Page #179 -------------------------------------------------------------------------- ________________ એ જ પ્રકારે મનુષ્ય, તિર્યચિની મનુષ્યાણ વિષે પણ સમજી લેવું જોઈએ. અર્થાત્ જે વિશેષણ દ્વારા તિર્યંચ જ્ઞાનાવરણની ઉત્કૃષ્ટ સ્થિતિને બન્ધ કરે છે, તે જ વિશેષણવાળી તિર્થ ચિની, મનુષ્ય અને મનુષ્યાણી પણ ઉત્કૃષ્ટ કાલિક જ્ઞાનાવરણની સ્થિતિને અન્ય કરે છે. જે વિશેષણોથી યુક્ત નારક જીવ જ્ઞાનાવરણીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિને અન્ય કરે છે, તેજ વિશેષણ વાળા દેવ અને દેવીને પણ ઉત્કૃષ્ટ સ્થિતિવાળાં કર્મ બંધ થાય છે. જેવા જ્ઞાનાવરણ કર્મના ઉત્કૃષ્ટ સ્થિતિના બન્ધક કહ્યા છે, એજ પ્રકારે આયુકર્મ સિવાય શેષ બધાં કર્મોના અર્થાત્ દર્શનાવરણીય, મેહનીય વેદનીય, નામ, ગોત્ર અને અન્તરાય કમેની ઉત્કૃષ્ટ સ્થિતિના બન્ધક પણ સમજી લેવા જોઈએ શ્રીગૌતમસવામી–હે ભગવન્! ઉત્કૃષ્ટ કાલની સ્થિતિ વાળા અયુકર્મને શું નારક બાંધે છે? શું તિર્યંચ બાંધે છે શું તિય ચિની બાંધે છે ? મનુષ્ય; માનુષી, દેવ અગરદેવી બાંધે છે? શ્રી ભગવાન–હે ગોતમ ! ઉત્કૃષ્ટ સ્થિતિવાળા આયુકમને નરયિક નથી બાંધતા કિન્ત તિર્યંચ બાંધે છે, તિર્થ ચિની નથી બાંધતી, મનુષ્ય બાંધે છે, અને માનુષી પણ બાંધે છે. દેવ નથી બાંધતા અને દેવી પણ નથી બાંધતી. એ પ્રકારે ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા આયુકર્મના બન્ધની પ્રરૂપણામાં નારક તિર્થ ચિની, દેવ અને દેવીને નિષેધ કરેલ છે, કેમકે તેમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નારક આદિમાં ઉત્પત્તિ નથી થતી. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! કેવા પ્રકારના તિર્યંચ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા આયકર્મા ને બન્ધ કરે છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! જે કર્મભૂમિમાં જન્મેલ અથવા કમ ભૂમિમાં જન્મેલાની સમાન હોય, સંજ્ઞી હોય, પંચેન્દ્રિય હાય. બધી પર્યાપ્તિથી પર્યાપ્ત હેય સાકાર ઉપ ગ વાળા હાય. જાગૃત હાય. કૃતજ્ઞાનમાં ઉપયોગવાળા હોય; મિથ્યાદડિટ હોય, પરમ કૃષ્ણ વેશ્યા વાળા હોય, અને ઉત્કૃષ્ટ સંકિલષ્ટ પરિણામથી યુક્ત હય, તેજ તિર્યંચ ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા આયુકર્મને બન્ધ કરે છે. ઉપસંહાર કરતાં કહે છે.-હે ગૌતમ ! જે તિર્યંચ આ વિશેષણોથી યુક્ત હોય છે. તેજ ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા આયુષ્યકર્મના બન્ધક થાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવાન! કયા પ્રકારે મનુષ્ય ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા આ યુકર્મને બાધે છે ? શ્રી ભગવાન - હે ગૌતમ! અગરતો કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલ અથવા કર્મભૂમિમાં ઉત્પન થયેલના સદશ હોય, સંજ્ઞી હોય, પંચેન્દ્રિય હાય, સર્વપર્યાપ્તિથી પર્યાપ્ત હેય, સાકાર ઉપગવાળા હોય, જાગૃત હોય, શ્રુતજ્ઞાનમાં ઉપગવાળા હોય, સમ્યગ્દષ્ટિ હોય અગર મિથ્યાષ્ટિ હોય, કૃષ્ણલેશ્યાવાળા અથવા શુક્લલશ્યાવાળા હોય, જ્ઞાની હોય કે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૬૫ Page #180 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાની હેય, ઉત્કૃષ્ટ સંકલષ્ટ પરિણામવાળા હોય અથવા અસંકિલષ્ટ પરિણામવાળા હોય, તમાગ્ય અત્યન્ત વિશુદ્ધ પરિણામવાળા હોય, એવા મનુષ્ય ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા આયુકમ બન્ધ કરે છે. ઉપસંહાર કરતાં કહે છે, હે ગૌતમ! જે મનુષ્ય આ પ્રકારની વિશેષતાઓથી સંપન્ન હોય છે, તેજ ઉત્કૃષ્ટ આયુને બંધ કરે છે. શ્રી ગૌતમસ્વામી-કેવા પ્રકારની માનુષી ઉત્કૃષ્ટ કાલની સ્થિતિ વાળા આયુષ્યકર્મને બન્ધ કરે છે? શ્રીભગવાન–હે ગૌતમ! જે મનુષ્ય સ્ત્રી કર્મભૂમિમાં ઉત્પન્ન થઈ હોય, અથવા કર્મભૂમિમાં ઉત્પન્ન સદશી હોય, સંઝિની હેય, પંચેન્દ્રિય હોય, સમસ્ત પર્યાપ્તિથી પર્યાપ્ત હોય, સાકારો પગ વાળી હય, જાગૃત હોય, શ્રુતજ્ઞાનમાં ઉપગવાળી હોય, સમ્યગ્દષ્ટિ હોય, શુલલેશ્યા વાળી હોય, તપ્રાયોગ્ય વિશુદ્ધ પરિણામ વાળી હોય અથવા પિતાને ગ્ય વિશુદ્ધપરિણામ વાળી હોય, એવી માનુષી ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા આયુષ્યકર્મને બાંધે છે. ઉપસંહાર કરતાં કહે છે– ગૌતમ ! જે મનુષ્ય સ્ત્રીમાં એ પ્રકારની વિશેષતાઓ હોય છે, તેજ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા આયુકમને બાંધે છે. અન્તરાય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિના બન્ધક જ્ઞાનાવરણીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિના બન્ધકના સમાન સમજવા જોઈએ. એ સૂત્ર ૧૩ છે શ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલ વ્યતિવિરચિત પ્રજ્ઞાપના સૂત્રની પ્રમેયાધિની વ્યાખ્યાનું ત્રેવીસમું પદ સમાપ્ત . ૨૩ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૬૬ Page #181 -------------------------------------------------------------------------- ________________ કર્મકૃતિ બન્ધ કા નિરૂપણ ચાર્વીસમું ક પ્રકૃતિઅન્ય પદ શબ્દાર્થી-(′′મંતે ! જન્મવકીલો વળત્તામો ?)-હે ભગવન્ ! કપ્રકૃતિયા કેટલી કહેલી છે ? (નોયના ! અટ્ઠ મવકીબો વળત્તાત્રો)-ડે ગૌતમ ક્રમ પ્રકૃતિયા આઠ કહેલી છે? (તું ના-વાળાવળિા નાવ ગતરાÄ) તે આ પ્રકારે જ્ઞાનાવરણીય યાત્ અન્તરાય ( નેચાળ નાવ વેમાળિયાન) એજ પ્રકારે નારકા યાવતુ વૈમાનિકાની (નીચે ” મતે ! નાળાવનિષ્ન જન્મ વચમાળે રૂમવનટીઓ સંધર્)-હે ભગવન્ ! જીવ જ્ઞાનાવરણીય કર્મોને ખાંધતાં કેટલી ક પ્રકૃતિયાને બાંધે છે? (વોચમા ! સુત્તવિદ્ વધત્ વાઅદુષિ ધર્યા છવિ પણ વા) હે ગૌતમ ! સાતના અંધક, આઠ પ્રકૃતિચેના બન્ધક અથવા છ પ્રકૃતિયાના અન્ધક થાય છે. (નફળ મંતે ! બાળાવળિગ્ન મં વધનાળે રૂક્ષ્મણીબો વધTM)-હે ભગવન્ ! નારક જીવ જ્ઞાનાવરણીય કર્મીને બાંધતા કેટલી કર્મો પ્રકૃતિયા ખાંધે છે ? (ચમા ! સત્ત નિવૈધ વાઅકૃત્રિ ધરવા) હે ગૌતમ! સાતના અધક બને છે અથવા આઠેના ખંધક થાય છે (છ્યું જ્ઞરૂપ વેમાળિ) એ જ પ્રકારે વૈમાનિક સુધી (નવ) વિશેષ (મનુચ્છે નદા નીચે) મનુષ્ય જીવના સમાન (લીવા ૫ મંતે ! બાળવળજ્ઞ' કર્મ બંધમાળા રૢ Rવાટીલો ચંપર્)-હે ભગવન્ ! ઘણા જીવ જ્ઞાનાવરણીય કને બાંધતા કેટલી પ્રકૃતિયા ખાંધે છે. ? (પોયમા! સચ્ચે વિ તાવ દ્દો- સત્તવિવંત્રના ચદુષિત ધાય) હે ગૌતમ! બધા સાતના બંધક થાય છે અથવા આઠના અન્ધક ખને છે (ગવા સવિધા ચ, અકૃષિ ધા ચ ઇન્દ્રિન્દ્ વન્ધોય) અથવા ઘણા સાતના બન્ધક, ઘણા આઠના અન્ધક અને એક છનો અન્ધક (બા સવિન્દ્ ધાચ અવ્રુવિધા ચ ઇક્વિન્દ્વધા ચ) અથવાઘણા સાતના અન્ધક, ઘણા આઠના બન્ધક અને ઘણા છના મન્ત્રક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૧૬૭ Page #182 -------------------------------------------------------------------------- ________________ (णेरइया णं भंते ! णाणावरणिज्ज कम्म बंधमाणा कईकम्मपगडीओ बधति !-३ ભગવાન ! જ્ઞાનાવરણીય કર્મને બાંધતા નારક કેટલી કમ પ્રકૃતિને બંધક થાય છે? (ચમા ! સ વિ તાવ હોન્ના સત્તવિવંધ)-હે ગૌતમ ! બધા સાતના બન્ધક થાય છે (કદવા સત્તવિવંધા ચ કવિધ ચ) અથવા ઘણા સાતના બન્ધક અને એક આઠને બધેક (બહુવા સત્તવિવંધા ચ બટ્ટવિગંધા ચ) અથવા ઘણું સાતના બંધક અને ઘણું આઠના બંધક છે ( foળ મા) ત્રણ ભંગ થાય છે (કાવ થઇચકુirir) એજ પ્રકારે સ્વનિત કુમારે સુધી (gવિરૂયા પુછા) પૃથ્વી કાચિકેના વિષયમાં પ્રશ્ન (ચમા ! સત્તવિવંઘTI વિ દ્રવિધ વિ)-છે ગૌતમ સાતના પણ બધક થાય છે, આઠના પણ બન્ધક બને છે (ä નાવ વBરૂવારૂયા) એજ પ્રકારે યાવત્ વનસ્પતિકાયિક (વિરાણં વંચિંદિર સિવિનોળિયાળે તિર મં) વિલેન્દ્રિય અને પંચેન્દ્રિય તિર્યંચોના ત્રણ ભંગ (સરવે વિ તાવ રોગ સત્તવિવંધ) બધા સાતના બન્ધક બને છે (નવા સત્તવિવંધ જ નહિ વંધને ચ) ઘણા સાતના બન્ધક થાય છે અને કેઈ એક આઠને બંધક થાય છે (સવા સત્તવિવંધા ચ ગટ્ટવિધા ચ) અથવા ઘણા સાતના બંધક અને ઘણા આઠનાબંધક થાય છે (HT ) મનુષ્ય (મતે)–હે ભગવન (બાબાવળિT) જ્ઞાનાવરણીયકર્મના વિષયમાં (પુછા) પ્રશ્ન ? (તોય ! સ વિ તાવ હોન્ના સત્તવિગંધા)-હે ગૌતમ! બધા સાતના બંધક થાય છે ? (મહુવા સત્તવિવધા ચ વિવંધો ચ) અથવા ઘણુ સાતના બંધક થાય છે અને કેઈ એક આઠને બંધક થાય છેર (નવા સત્તવિવંઘTI ૨ મવિવધ ૨) અથવા ઘણા સાતના બન્ધક અને ઘણા આઠના બંધક રૂ (બT સત્તવિધા ૨ દિવગંધા ચ) અથવા ઘણા સાતના બંધક અને એક છો બધેક ક (નવા સત્તવિગંધ ૨ દિવ્ય વંધા ચઅથવા ઘણા સાતના બંધક અને ઘણુ છના બંધક ધ (મહુવા સત્તવિવંધા ય ૩ વિવંધને જ વિવંધો ચ) અથવા ઘણા સાતના બન્ધક, એક આઠને બન્ધક અને એક છને બમ્પક ૬ (હવા સત્તવિવંધા ચ, અવિવ ધરે , વિધ્વંય ) અથવા ઘણા સાતના બધેક એક આઠને બધેક અને ઘણું ના બધક૭ (ગવા સત્તવિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૬૮ Page #183 -------------------------------------------------------------------------- ________________ વંધા ચ, વિદવધ , જીવિત્ર ધો ૫) અથવા ઘણા સાતના બધક, ઘણું આઠના બંધક અને એક છના બંધ૮ (ગઠ્ઠવા સત્તવિધા , બવિવં ઘા ચ, છત્રિવંધri ) અથવા ઘણા સાતના બંધક ઘણું! આઠના બંધક અને ઘણું છના બંધક છે () એ પ્રકારે (gg) એ (નવમા) નવ ભંગ છે. (રેલા વાળમંતરારૂા) શેષ વનવ્યન્તર આદિ (કાવ વેકાળિયા) વૈમાનિકો સુધી (કા ને ચા પત્તવિદા રંધા મળિયા ત માજિચવા) જેમ સાત નારક આદિના બધક કહ્યા છે, એ જ પ્રકારે કહેવા જોઈએ. (gવં ન બનાવર વંધમાળા) એ પ્રકારે જેવા જ્ઞાનાવરણને બાંધતા (fહું મળિયા) જ્યાં કહ્યાં છે (હંસળવાં વંધમાળા) દર્શનાવરણને બાંધતા (તરું) ત્યાં (કીરિયા) ઔધિક જીવ આદિ (giાત્તપદુત્તિ) એકત્વ અને પૃથકન્વ-બહત્વથી (માળિયા) કહેવા જોઈએ. (વૈળિકન્ન વંધમાળ નીવે) વેદનીય કર્મને બાંધતા જીવ (રૂHTTહીશો) કેટલી કમ પ્રકૃતિયો (ધ૩) બાંધે છે (Tોચના ! સત્તવિવધ વિધ વા, વિવંધા વા, વિધા વા) -હે ગૌતમ ! સાતના બધક, અથવા આઠના બંધક અથવા છના બંધક અથવા એકને બંધક () એ જ પ્રકારે મનુષ્ય પણ (HT નારાલીયા) શેષનારક આદિ (તત્તવિવIT અવિધા વા વાવ માળિg) સાતના બંધક અથવા આઠના બંધક બને છે, જેમાનિક શ્યન્ત (મંતે ! વેચળ = પુછી)– ભગવદ્ ! જીવ વેદનીય કર્મને ઈત્યાદિ प्रश्न (गोयमा ! सव्वे वि ताव होज्जा सत्तविहबधगाय अविहब धगा य एगविहबंधगा य દિવદવંને વ) હે ગૌતમ ! બધા જ સાતના બંધક આઠ ના બંધક એકના બંધક અને કેઈ એક ને બંધક થાય છે. (નવા સત્તવિધા ૨ કટ્ટવિયં પII વિદ્યધrn જ છત્રિરંગા ) અથવા બધા સાતના બર્ધક, આઠના બન્ધક એકના બર્ધક અને છના બંધક (વણેસા) શેષ ( નારીચા) નારક આદિ (કાય માળિયા) વૈમાનિકે સુધી (G બાળવાળ વંયંતિ તહં માળિયા) જ્યાં જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે તેમ કહે છે, ત્યાં વેદનીયને પણ બાંધતાં કહેવાં જોઈએ. | (gવં) એ પ્રકારે (મજૂરવાળે અંતે ! વેનિક નં જંધમાળા રુતિ કારીગ રંધર). હે ભગવન! મનુષ્ય વેદનીય કર્મને બાંધતાં છતાં કેટલી કમં પ્રકૃતિ બાંધે છે(યમાં! સદો વ તાર દોર સત્તવિવંધા ચ વિહવધrd ૨) હે ગૌતમ! બધા સાતના બન્ધક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૬૯ Page #184 -------------------------------------------------------------------------- ________________ કહ્યા છે અને એના અન્ધક પણ થાય છે. ૧ (બા સત્તનિબંધો ચ વિધવા ચ ધ્રુવિધા ચ) અથવા સતના અન્ધક, એકના બન્ધક અને કાંઇ એક આર્ટના અન્યક ૨. (ગા સવિધા ચ ત્રિધા ચછબિ ધો) અથવા ઘણા સાતના અન્યક, ઘણા એકના અન્યક અને અને ઘણા આઠના ખધક થાય છે. ૩ (ગા સવિધા ચચિંધવા યવિધો ચ) અથવા ઘણા સાતના બંધક, ઘણા એકના અંધક અને એક છના ખંધક. ૪. (બા સુત્તવિદ્ય પાચ વિ ધના ચ, છવિધા ચ) અથવા ઘણા સાતના અન્યક, ઘણા એકના અન્યક અને ઘણા છના અન્ધક હાય છે ૫. ( अहवा सत्तविहब धगा य, एगविहबंधगा य, अट्ठविहबंधगे य छव्विहब धगे य) અથવા ઘણા સાતના અન્ધક, ઘણા એકના બન્ધક, કોઈ એક આઠના અંધક અને કોઇ એક છના અન્ધક બને છે. ૬. (બ્રા સત્તવિશ્ર્વ ધા ચાવિધા ચલટ્રુવિયો ચ ઇવિધા ચ) અથવા ઘણા સાતના અન્ધક અને ઘણા એકના ખર્ધક, એક આઠના અંધક અને ઘણા છના અધક થાય છે. ૭. (બા સવિધા ચ વિધના ય બટ્ટુવિધા ચ ઇન્ગિ ધો ચ) અથવા ઘણા સાતના અંધક, ઘણા એકના અન્યક, ઘણા આર્ડના અન્ધક અને એક છના અંધક થાય છે ૮. (અા સત્તવિવેંધા ય ત્રિધા ય ટ્રુવિધંધા ચ વિ ધા ચ)-અથવા ઘણા સાતના બંધકે, ઘણા એકના અંધક, ઘણા આર્ડના અંધક અને ઘણા છના મધક થાય છે. ૯. (ચ હજુ નથ મળ્યા માળિચદ્રા) એ પ્રકારે આ નવ ભાગ કહેવા જોઇએ, (મોહનિમ્ન કંધમાળે. નીચે ત્તિ મળકીઓ વંયંતિ ?) મેહનીય કન બાંધી રહેલા જીવ કેટલી ક્રમ પ્રકૃતિયા ખાંધે છે? (રોયમા ! લીવે નિયિયજ્ઞોતિયમનો) હે ગૌતમ જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગ (નીલેત્તિ ત્યિા સત્તત્રિધા વિદુષિવંધત્તા વિ) સામાન્ય જીવ અને એકેન્દ્રિય સાતના અંધક અને આઠના પણ ખ'ધક ખને છે (જ્ઞીવેળ મતે ! અકથ વામં વેંધમાળે તિમપરીબો વયંતિ ?) હે ભગવન્ ! જીવ આયુ ક્રને ખાંધતા છતાં કેટલી કમ પ્રકૃતિયા ખાંધે છે ? (નોયમા ! નિયમા અટ્ટ) હે ગૌતમ! નિયમ કરી આઠ (વં નેવ્નાય વૈમાનિ) એજ પ્રકારે નારક યાવત્ વૈમા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૧૭૦ Page #185 -------------------------------------------------------------------------- ________________ નિક (વૅ પુન્નુત્તે ñ વિ) એજ પ્રકારે અહુત્વની વિવજ્ઞાથી પણ સમજવા, (નામોય અંતરાય જંગમાને નીચે ઋતિક્ષ્મવાડીમો વધતિ ?)-નામ, ગાત્ર અને અન્તરાય કર્મોને બાંધી રહેલા જીવ કેટલી કમ પ્રકૃતિયા ખાંધે છે ? (નોયમા ! લીવો નાળવનિનું વધમળે જ્ઞાત્િયંતિ, તત્િ મળિયન્ત્રો)-હે ગૌતમ ! જીવ જ્ઞાતાવરણીયને ખાંધતા હતા જ્યાં ખાંધે છે, ત્યાં કહેવા જોઇએ. (Ë Àરફ વિ) એ જ પ્રકારે નારક પણ (જ્ઞાય વૈમાનિ) યાવત વૈમાનિક (છ્યું પુરુત્તેળવિ માળિયવ) એ જ પ્રકારે બહુવચનથી પણ કહેવુ જોઈએ. પ્રસૂ૦ ૧૫ પ્રરૂપણા કરાઇ છે. ટીકા તેવીસમાં પદમાં કમપ્રકૃતિ અન્ય આદિપરિણામ વિશેષની હવે તેની વિશેષ પ્રણા કરવાને માટે સૂત્રકાર કહે છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! કમ પ્રકૃતિયા કેટલી હેલી છે? શ્રીભગવાન-ડે ગૌતમ ! ક્ર`પ્રકૃતિ આઠ કહેલી છે, તેઓ આ પ્રકારે છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, નામ, ગોત્ર, આયુ અને અન્તરાય, એજ પ્રકારે નારક, અસુરકુમાર, આદિ ભવનપતિયા, પૃથ્વીકાયિકાદિ એકન્દ્રિયે દ્રીન્દ્રિયે, શ્રીન્દ્રિયા ચતુરિન્દ્રિયા, પ ંચેન્દ્રિય તિય ચા, મનુષ્ય, વાનયન્તો, જ્યાતિષ્ઠા અને વૈમાનિકની ક્રમ પ્રકૃતિયા પણ આઠ જ કહેલી છે. આ આઠ કાઁપ્રકૃતિમાંથી કઈ પ્રકૃતિને ખાંધતા જીવ કઈ કઈ અન્ય પ્રકૃતિયાને બન્ધ કરે છે. હવે તે નિરૂપણ કરાય છે. સ` પ્રથમ જ્ઞાનાવરણીયની સાથે અન્ધાનારી પ્રકૃ. તિયાનું કથન કરાય છે. શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ ! જ્ઞાનાવરણીયકને બાંધી રહેલા જીવ કેટલી કમ પ્રકૃતિયાના અન્ય કરે છે? શ્રીભગવાન—દે ગૌતમ ! સાતને, આઠના અથવા છ પ્રકૃતિયાના અન્ધક થાય છે, જીવ જ્યારે જ્ઞાનાવરણીય ક`ના અંધ કરે છે, તે સમયે યદિ આયુના અન્ય ન કરે તે સાત પ્રકૃતિયા ખાંધે છે. આયુના અન્ધના સમયે આઠ પ્રકૃતિયા ખાંધે છે અને જયારે મોહનીય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૧૭૧ Page #186 -------------------------------------------------------------------------- ________________ તથા આયુ અનેના બન્ધ નથી કરતા ત્યારે છના ખોંધ કરે છે. છ પ્રકૃતિયાના અધક મ સમ્પરાય જીવ છે. પણ છે—જીવ આયુકમ સિવાય સાત પ્રકૃતિયેના બન્ધક બને છે. સૂમસ૫ કહ્યું રાય જીવ છના અન્ધક કહેલા છે ॥ ૧ ॥ તે મેહનીયકમ અને આયુક` સિવાય શેષના અન્યક બને છે. એક પ્રકૃતિ બાંધનાર અગીયારમા બારમા અને તેરમા ગુરુસ્થાનવાળા જીવ હાય છે. કહ્યું પણ છે-ઉપશાન્ત મેહનીય, વેદનીય પ્રકૃતિતા બન્ધક થાય છે. તે તેમને સમ્પરાયિક ખંધ નથી થતા. ક્ષીણમે હનીય અને સચાગકેવલી એક સાતા તેને પણ એ સમયની સ્થિતિ વાળા જ ખાંધે છે. એ પ્રકારે ઉપશાન્ત કષાય આદિ જ્ઞાનાવરણીયક'ના અંધ કરતા નથી. કેમż– જ્ઞાનાવરણીય કમના બંધ વિચ્છેદ સૂક્ષ્મસ'પરાય નામક દશમા ગુણસ્થાનના ચરમસમયમાં જ થાય છે. તેથી જ તે કેવળ સાતાવેદનીય ક્રમ જ ખાંધે છે. હવે તેના પર્જ દડકેના ક્રમે કરી વિચાર કરાય છે તે આ રીતેશ્રીગૌતમસ્વામી-હે ભગવન્! નારક જીવ જ્ઞાનાવરણીયકને ખંધ કરી રહેલ કેટલી કમ` પ્રકૃતિયાને બાંધે છે? શ્રીભગવાન હે ગૌતમ ! નારક જીય જ્ઞાનાવરણીયના બંધ કરતાં કરતાં જ્યારે આયુકાઁના ખંધ નથી કરતા–ત્યારે સાતા બંધ કરે છે. અને જ્યારે આયુક`ના બંધ કરે છે, ત્યારે આઠના બંધક થાય છે. નારકજીવમાં આ પ્રકૃતિયાના અંધકના વિકલ્પના સંભવ નથી, કેમકે તે સૂક્ષ્મ સમ્પરાય ગુણસ્થાનને પ્રાપ્ત નથી કરી શકતા. એ પ્રકારે મનુષ્ય સિવાય બધાં પદે, દડકામાં આજ એ વિકલ્પે સમજવા જોઇએ અગરતે તે સાતે પ્રકૃતિયાના અંધક બને છે. અગર આઠના. છ પ્રકૃતિયાના બન્ધકનેાત્રીજો વિકલ્પ થાય છે. તેમાં સ ́ભવ નથી, કેમ કે એમનામાં પણ સૂક્ષ્મસ પરાયણુગુસ્થાન હેતુ નથી, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૧૭૨ Page #187 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય પદમાં પણ ત્રણ ભંગ કહેવા જોઈએ, કેમકે મનુષ્યથી સૂમસં૫રાયગુણસ્થાન પણ સંભવે છે. આજ અભિપ્રાયને વ્યક્ત કરવાને માટે કહ્યું છે-નારકના વિષયમાં જે કથન કરેલું છે, તેજ અસુરકુમાર, આદિ ભવનપતિ, પૃવિ કાયિક આદિ એકેન્દ્રિ, વિકલેન્દ્રિ, પંચેન્દ્રિય તિર્ય, વાત્રા , જતિક અને વૈમાનિકના વિષયમાં પણ સમજવું જોઈએ. આ બધાં જ્ઞાનાવરણીયને બાંધતા સાત અગર આઠ કર્મપ્રકૃતિને બન્ધ કરે છે. કિન્તુ મનુષ્યનું કથન સામાન્ય જીવની સમાન સમજવું જોઈએ. અર્થાત્ મનુષ્યના દંડ. કમાં ત્રણ ભંગ કહેવા જોઈએ. એ પ્રકારે એકત્વની વિવક્ષાથી વીસે દંડકનું પ્રતિપાદન કરીને હવે બહત્વની વિવેક્ષાથી તેમનું પ્રતિપાદન કરતાં કહે છે. શ્રીગૌતમસ્વામી–હે ભગવન્ ! (ઘણા) જીવ જ્ઞાનાવરણીયડમને બન્ધ કરતાં છતાં કેટલી કર્મપ્રકૃતિ બાંધે છે એવો પ્રશ્ન શ્રીભગવાન–હે ગૌતમ ! બધા જીવ આયુકમને બન્ધના અભાવમાં સાત પ્રકૃતિના બન્યક બને છે અને આયુકર્મના બન્ધના સમયે આઠના બંધક બને છે. આવા જીવ સદેવ બડુપણાથી હોય છે. (આ પ્રથમ ભંગ ૧) અથવા સમુચ્ચય જીવ જ્ઞાનાવરણકર્મને બાંવતાં છતાં ઘણા સાતના બંધક હોય છે. ઘણા આઠના બધક હિાય છે અને કોઈ એક છને બન્ધક હોય છે. ( આ બીજો ભંગ ૨) અથવા ઘણા સાતને બંધક, ઘણું આઠના બન્ધક અને ઘણાં છના બંધક હોય છે (આ ત્રીજો ભંગ ૩) અભિપ્રાય એ છે કે સાતના બન્ધક અને આઠના બન્ધક સદૈવ બહુ સંખ્યામાં મળી આવે છે, કિન્તુ છના બન્ધક કે ઈ સમયે મળે છે અને કેાઈ સમયમાં નથી પણ મળતા, કેમકે તેમને ઉત્કૃષ્ટ કાલ આઠ મહિનાને કહેલ છે. જ્યારે ષડ્રવિધ મળે છે ત્યારે પણ જઘન્ય એક અગર છે અને ઉત્કૃષ્ટ એકસો આઠ. એ પ્રકારે જ્યારે એક કે બે પણ બહુવિધ બન્ધક નથી મળી આવતા ત્યારે પ્રથમ ભંગ થાય છે. જ્યારે એક મળે છે તે દ્વિતીય ભંગ થાય છે અને જ્યારે ઘણા ષવિધ બંધક મળી આવે છે, ત્યારે ત્રીજો ભંગ થાય છે. - શ્રી ગૌતમસ્વામી-હે ભગવન! નારક જીવ જ્ઞાનાવરણીય કર્મપ્રકૃતિને બાંધતાં છતાં કેટલી પ્રકૃતિ બાંધે છે? - શ્રીભગવાન-હે ગૌતમ! જ્ઞાનાવરણને બાંધતાં એવા બધા નારક સાત પ્રકૃતિનાં બંધક બને છે (પ્રથમ ભંગ) અથવા ઘણા બધા નારક સાતના અને એક કેઈ આઠને બંધક બને છે. (દ્વિતીય ભંગ) અથવા ઘણા બધા નારક સાતના બંધક અને ઘણા આઠના બન્ધક થાય છે (તૃતીય ભંગ) એ પ્રકારે નારક જીવ છના બંધક નથી થતા. આઠના બન્ધક પણ કોઈ કોઈ વાર થાય છે. જ્યારે એક પણ નારક આઠ પ્રકૃતિને નથી બાંધતો, ત્યારે બધા સાતના બંધક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૭૩ Page #188 -------------------------------------------------------------------------- ________________ થાય છે આ પ્રથમ ભંગ થયે. જ્યારે એક નારક આઠને બંધક થાય છે અને બધા સાતના એ રીતે આ બીજો ભંગ સમજ જોઈએ. જ્યારે ઘણા બધા આઠના બંધક થાય છે અને ઘણા સાતના બન્ધક ત્યારે તૃતીય ભંગ બને છે. આ ત્રણે ભંગ અસુરકુમાર આદિ દશ ભવનપતિમાં સમજી લેવા જોઈએ. આ આશયને પ્રગટ કરવા માટે કહેલું છે એજ પ્રકારે સ્વનિતકુમારે સુધી અર્થાત અસુરકુમાર નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિદ્યકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિકકુમાર પવનકુમાર, સ્વનિતકુમાર પણ જ્ઞાનાવરણીય કર્મને બાંધતા સાત પ્રકૃતિના બન્ધક બને છે. ઘણા સાતના અને એક આઠને બધેક થાય છે, અથવા ઘણુ સાતના અને ઘણું આઠના બંધક થાય છે. શ્રીગૌતમસ્વામી-હે ભગવન્! પૃથ્વીકાયિક જીવ જ્ઞાનાવરણીયકર્મને બાંધતાં કેટલી કર્મ પ્રકૃતિને બાંધે છે. શ્રીભગવાહે ગૌતમ! પૃથ્વીકાયિક જ્ઞાનાવરણીય કર્મને બાંધતાં સાતના પણ બન્યક બને છે અને આઠના પણ બંધક થાય છે. એ પ્રકારે પૃથ્વીકાયિક આદિ પાંચમાં ઘણા સાતના અને ઘણા આઠના બન્થક થાય છે. આ એક ભંગ જ મળી આવે છે, કેમ કે તેમનામાં આઠ પ્રકૃતિના બન્ધક પણ ઘણી સંખ્યામાં સદેવ હોય છે, દ્વીન્દ્રિ, ત્રીન્દ્રિ, ચતુરિન્દ્ર અને પંચેન્દ્રિય તિયામાં નારકેની જેમ ત્રણ ભંગ મળી આવે છે. આનો ઉલલેખ કરતાં કહે છે વિલેન્દ્રિો અને પંચેન્દ્રિય તિયામાં ત્રણ ભંગ કહેવા જોઈએ તે આ પ્રકારે (૧) બધા વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય તિર્યંચ જ્ઞાનાવરણીય કર્મને બાંધતા સાત પ્રકૃતિના બંધક બને છે. (૨) ઘણા સાત પ્રકૃતિના બંધક હોય છે, એક આઠનો બંધક હોય છે. (૩) ઘણું સાતના અને ઘણા આઠ પ્રકૃતિના બંધક હોય છે. શ્રીગૌતમસ્વામી-હે ભગવન્! મનુષ્ય જ્ઞાનાવરણીયકર્મ બાંધતા કેટલી કર્મપ્રકૃતિએને બાંધે છે? શ્રીભગવાન-હે ગૌતમ! મનુષ્યના વિષયમાં નવભંગ બને છે તે આ પ્રકારે છે(૧) બધા મનુષ્ય જ્ઞાનાવરણને બાંધતા રહીને સાત પ્રકૃતિના બંધક થાય છે. (૨) ઘણું સાતના બન્ધક બને છે, કેઈ એક આઠને બંધક થાય છે. (૩) ઘણું સાતના બન્ધક થાય છે, અને ઘણું આઠના પણ બધેક થાય છે. (૪) ઘણું સાતના બધેક થાય છે અને કેઈ એક છને બન્ધક બને છે. (૫) ઘણા સાતના અને ઘણા છના બન્ધક બને છે. (૬) ઘણા બધા સાતના બન્ધક થાય છે. એક આઠને બન્ધક અને એક ને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૭૪ Page #189 -------------------------------------------------------------------------- ________________ અન્યક થાય છે. (૭) ઘણા મનુષ્ય સાતના અન્ધક, એક આર્ડના અન્યક અને ઘણા છના અન્યક મને છે. (૮) ઘણા બધા મનુષ્ય સાતના અન્ધક થાય છે, ઘણા ખરા આઠના મધક હોય છે. અને એક કઈ છના માધક બને છે, (૯) ઘણા સાતના ખધક, ઘણા આઠના અંધક અને ઘણા છના ખંધક હોય છે. મનુષ્યમાં ઉલ્લિખિત નોવિકલ્પ મળે છે. તાત્પર્ય એ છે કે, જ્યારે આઠ પ્રકૃતિયાના અને છ પ્રકૃતિયાના બંધક એક પણ મનુષ્ય નથી મળી આવતા ત્યારે બધા મનુષ્ય સાત પ્રકૃતિયાના અન્ધક થાય છે. આ પ્રથમ ભંગ થયા. સાતના અન્ધક સદૈવ ઘણા મનુષ્ય થાય છે. કિન્તુ જ્યારે એક આઠનો પણ અન્ધક થાય છે ત્યારે દ્વિતીય ભાંગ અને છે. જ્યારે આઠેના અન્ધક પણ ઘણા હોય છે ત્યારે ત્રીજો ભગ થાય છે. ભાઠેના અંધકના અભાવમાં, છના અન્યક પત્ર દ્વારા એકવચન અને બહુવચનની વિક્ષાથી એ ભંગ થાય છે. એ પ્રકારે પાંચ ભંગ થયા. આ દ્વિસયાગી ભંગ છે, ત્રિ સચેગીમાં અવિધ અન્યક અને ષવિધ મધક પદોની સાથે એકવચન અને બહુ. વચનના સયાગથી ચાર ભંગ થાય છે. આ પ્રકારે બધા મળીને મનુષ્ય પદમાં નવ ભગ મળે છે એમ કહ્યું છે. હવે બ્યાનભ્યન્તરા, જ્યોતિકા અને વૈમાનિકના કથન નારકોની સમાન ખતાવતાં કહે છે–શેષ વાનન્યન્તરા, વૈતિષ્ક અને વૈનિકમાં નારકોની સમાન જ ત્રણ ભંગ મળી આવે છે. જ્ઞાનાવરણકર્માને બાંધી રહેલા જ્યાં જેટલા જીવ ઊપર કહેલા છે, દનાવરણકને ખાંધતા થકા પણ અહીં એટલા જીવ એજ પ્રકારે કહી લેવા જોઈએ. એકવચન અને મહુવચનથી જીવ આદિ પચીસે દંડકે,ને લઈને પૂર્વવત્ સામાન્ય વ્યાખ્યાન સમજી લેવુ જોઇએ. શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ ! વેદનીયકને ખાંધી રહેલા જીવ કેટલી ક પ્રકૃતિયાના 'ધ કરે છે ? શ્રી ભગવાન—હે ગૌતમ ! વેદનીયકના બંધ કરી રહેલ કેાઈ જીવ સાત પ્રકૃતિ, ચાના અન્યક થાય છે. કોઈ આઠના ખધક થાય છે. કેાઈ છના ખંધક થાય છે અને ઉપશાન્તમેહ આદિ કોઈ એક જ પ્રકૃતિના અંધક બને છે. સમુચ્ચય જીવની સમાન મનુષ્ય પણ સમજી લેવા જોઇએ. અર્થાત્ વેદનીયક્રમને ખાંધનારા કઈ મનુષ્ય સાત પ્રકૃતિયાના અન્ધક કાઈ આઠના અન્ધક, કોઇ છના અન્ધક અને કઈ એકના અન્યક બને છે. શેષ નારક આદિ વેદનીયકને બાંધી રહેલા કોઇ સાતના અન્ધક અને કોઈ આઠના ખંધક થાય છે. એજ પ્રકારે અસુરકુમાર આદિ ભવનપતિયા, પૃથ્વીફાયિક આદિ એકેન્દ્રિયા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૭૫ Page #190 -------------------------------------------------------------------------- ________________ વિકલેન્દ્રિયો, પંચેન્દ્રિય તિર્યંચો, વાવ્યન્તરે, તિકે, અને વૈમાનિકોના વિષયમાં પણ કહેવું જોઈએ. અર્થાત્ તેઓમાં પણ કઈ સાતના અને કેઈ આઠનાં બંધક બને છે. શ્રીગૌતમસ્વામી–હે ભગવન્! (ઘા) જીર વેદનીય કર્મને બાંધતા છતાં કેટલી કમ પ્રકૃતિ બાંધે છે? શ્રીભગવાન–છે ગૌતમ ! બધા સાતને બંધક હોય છે, ઘણા આઠના બધક અને ઘણા એકના બન્ધક હોય છે, એક છને બંધક થાય છે, અથવા ઘણું સાતના બંધક, ઘણા આઠના બંધક ઘણાએકના બધક અને ઘણા છના બન્યક બનતા હોય છે. શેષ નારકોથી લઈને વૈમાનિકે સુધી અથત નારક અસુરકુમાર આદિ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ, વનવ્યન્તર, તિક અને વૈમાનિક જ્યાં જ્ઞાનાવરણીય કર્મને બાંધી રહેલાં કહ્યા છે, ત્યાં વેદનીય કર્મને બાંધ નારા પણ કહેવા જોઈએ. શ્રીગૌતમસ્વામી-હે ભગવન (ઘણા) મનુષ્ય વેદનીય કર્મને બાંધતા થકા કેટલી કર્મપ્રકૃતિ બાંધે છે? શ્રીભગવાન હે ગતમ! બધાં મનુષ્ય વેદનીયકર્મને બાંધતા થકા સાત પ્રકૃતિના બંધક બને છે અને એક પ્રકૃતિના બંધક થાય છે. સાતના બન્ધક અને એકના બન્ધક સદેવ બહુસંખ્યામાં રહે છે. તેથી અન્ય ભંગનો સંભવ નથી. () અથવા ઘણુ સાતના બન્ધક, ઘણા એકના બન્ધક થાય છે અને કોઈ એક મનુષ્ય આઠને બધેક થાય છે. (૩) અથવા ઘણા સાતના બન્ધક, ઘણા એકના બન્ધક અને ઘણા આઠના બન્ધ થાય છે. (૪) અથવા ઘણુ સાતના બન્ધક, ઘણા એકના બન્ધક અને કોઈ એક છો બન્ધક બને છે, (૫) અથવા ઘણા સાતના બંધક, ઘણા એકના બન્ધક અને ઘણું છના બંધક થાય છે. (૬) ઘણું સાતના બન્ધક, ઘણા એકના બધક અને કેઈ એક આઠનો બંધક અને કેઈ એક છનો બન્ધક થાય છે (૭) અથવા ઘણું સાતના બન્ધક તેમજ ઘણું એકના બધેક થાય છે. કોઈ એક અઠને બન્ધક થાય છે. અને ઘણા છના બન્ધક બને છે. (૮) ઘણા સાતના બન્ધક, ઘણા એકન બન્ધક, ઘણા આઠના બન્ધક અને એક કઈ છનો બન્ધક બને છે. (૯) અથવા ઘણા મનુષ્ય સાતના બધક, ઘણા એકના બન્ધક, ઘણા આઠના બન્ધક અને ઘણું છના બન્ધક થાય છે, આ પ્રકારે આ નવ ભંગ કહી લેવા જોઈએ. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૭૬ Page #191 -------------------------------------------------------------------------- ________________ શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ ! મેહનીય ક્રને બાંધી રહેલ જીવ કેટલીક પ્રકૃચાના અન્ય કરે છે ? શ્રીભગવાન-હે ગૌતમ ! જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગ કહેવા જાઈ એ. માહનીયકર્માંના બન્ધોની પ્રરૂપણામાં જીવ પદમાં અને પૃથ્વકાયિક આદિ એકેન્દ્રિય પદમાં એક એકજ ભગ થાય છે. એ કહે છે-સમુચ્ચય જીવ અને એકેન્દ્રિય માહનીય ક્રમના અન્યક થતા છતાં સાતના પણ અન્ધક થાય છે અને આઠના પણ અન્ધ થાય છે. આ બન્ને પ્રકારના જીવ સદૈવ બહુસ ંખ્યામાં જ મળે છે. મહનીયક ના અન્ધક છે પ્રકૃતિયેાના બન્ધક થઈ શકતા નથી. કેમ કે છ પ્રકૃતિયાના અન્ય સુમસ પરાય નામક દશમગુણસ્થાનમાં થાય છે. અને મેહનીયના બન્ધ નવમા ગુણસ્થાન સુધી જ હાય છે. શ્રીગૌતમસ્વામી-જીવ આણુકમના અન્ય કરતા થા કેટલી કમ પ્રકૃતિયાના બન્ધ કરે છે ? શ્રીભગવાન-હે ગૌતમ ! જીવ આયુકમના અન્ય કરતા થકા નિયમથી આઠ પ્રકૃતિયાન અન્ય કરે છે. સમુચ્ચય જીપના સમાન અસુરકુમાર આદિ ભવનપતિયો, પૃથ્વીકાયિકાદિ એકેન્દ્રિ વિકલેન્દ્રિયા, તિય ચ પચેન્દ્રિયો, મનુષ્ય, વાનવ્યન્તરો, જ્યોતિકા અને વૈમાનિકાના વિષયમાં પણ આજ પ્રમાણે સમજી લેવુ જોઇએ. અર્થાત્ આ બધા જીવ ાયુકર્માના ખન્ય કરતા થકા હૈને અન્ય નિયમથી કરે છે. શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ ! નામ, ગોત્ર, અને અન્તરાયકના ખધ કરી રહેલા જીવ કેટલી ક્રમ પ્રકૃતિયા ખાંધે છે? શ્રીભગવાન-હે ગૌતમ ! જ્ઞાનાવરણીયકમ ના અન્ય કરી રહેલા જીવ જેટલી પ્રકૃતિચાના બંધ કરે છે, તેજ પ્રકૃતિયાના અન્ય, નામ ગોત્ર અને અન્તરાયના અન્ય કરી રહેલા જી" કરે છે. એમ કહેવુ જોઈએ, સમુચ્ચય જીવની જેમ નારકોથી લઈને વૈમાનિકા સુધી બધા 'ડકામાં એમ જ હેવું જોઈ ને, અને જેવુ એકવચનમાં કહ્યું છે. એજ પ્રકારે બહુવચનમાં અર્થાત્ અનેફાની અપેક્ષાએ પણ કહેવુ જોઇએ. સૂ॰૧૫ ચાવીસમુ' પદ્મ સમાપ્ત ॥૨૪॥ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૧૭૭ Page #192 -------------------------------------------------------------------------- ________________ પ્રર્મપ્રકૃતિ વેદ કા નિરૂપણ પચીસમું કર્મ વેદ પદ શદાર્થ-($i મને ! સ્મારકો quળત્તાશો)- હે ભગવદ્ ! કમપ્રકૃતિ કેટલી કહી છે? (વોચમા ! ભટ્ટ મૂપાણી વત્તા ) હે ગૌતમ! કર્મપ્રકૃતિ આઠ કહી છે (૨ ગરા-નાનrઘન નાવ બંસરાફતે આ પ્રકારે-જ્ઞાનાવરણ યાવત્ અન્તરાય (gs ને. ફાળ નાવ માળિયાળ) એજ પ્રકારે નારકની યાવતુ વૈમાનિકની છે. (કો નું મંતે ! જનાવરાનં +É બંધમાળે HTTદી વેરુ) હે ભગવન્! જીવ જ્ઞાનાવણીયકર્મને બાંધી રહલે કેટલી કર્મપ્રકૃતિનું વદન કરે છે ? (Tો મા નિરમા અતૂ જન્મજાગો રેફ)- હે ગૌતમ! નિયમથી આઠ કર્મ પ્રકૃતિનું વેદન કરે છે (oધ વેરળિગવન્દ્ર રાવ અંત{rફચં) એજ પ્રકારે વેદનીય સિવાય અન્તરાય સુધી.. (લી ળ મતે ! વળ= ' વંધમાળે શરૃ #Hurણો વૈ)-હે ભગવન! દિનીયકર્મને બન્ધ કરી રહેલ છવ કેટલી કમ પ્રકૃતિનું વેદન કરે છે? (જયમા ! સત્તાિ વાં, અવિવેણ વા, કિગ્રા વા)-હે ગૌતમ ! સાત પ્રકૃતિના વેદક, અથવા આઠ પ્રકૃતિના વેદક અથવા ચાર પ્રકૃતિના વેદક થાય છે (gયં મધૃવિ) એજ પ્રકારે મનુષ્ય પણ (રેરા રચારૂયા જીત્તળ પુદુજેન વિ નિરમાં ટ્ર HTTીઓ વેરિ) શેષ નારકાદિ એકત્વની અપેક્ષાઓ અને બહત્વની અપેક્ષાથી પણ નિયમથી આઠ કર્મપ્રકૃતિનું વદન કરે છે (જ્ઞાા માળિયા) યાવત વૈમાનિક. | (sળીવાળું મંતે ! વેવળ = વંધમાળા ૩ મહીનો તિ)- હે ભગવન! જી વેદનીયકર્મને બાંધતા કેટલી કર્મપ્રકૃતિનું વેદન કરે છે? જો મા ! સ વિ તાવ રોડના અવિના , દિવા વ)-હે ગૌતમ ! બધા આઠના વેદક હોય છે અને ચારના વેદક હોય છે ( 1 કવિ ચ રવિ ચ સત્તવિહવે વ)અથવા ઘણા આઠના વેદક ઘણુ ચારના વેદક અને કોઈ એક સાતના વેદક હોય છે. (નવા બટ્ટવિના ૨, ૨૩દિક ચ, સત્તગ્વિજ ) અથવા ઘણા આઠના વેદક, ઘણા ચારના વેદક અને ઘણા સાતના વેદક હોય છે (ga Hકૃત વિ માળિયદા) એજ પ્રકારે મનુષ્યનું પણ કથન કરવું જોઈએ. સૂ૦૧ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૭૮ Page #193 -------------------------------------------------------------------------- ________________ ટીકર્થ-હવે કર્મવેદનાની પ્રરૂપણા કરાય છેશ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! કર્મપ્રકૃતિ કેટલી કહેલી છે? શ્રી ભગવાનડેગૌતમ! કર્મપ્રકૃતિ આઠ છે જેમ કે-જ્ઞાનાવરણીય દર્શનાવરણીય, વેદનીય, મોહનીપ, નામ, ગોત્ર, આયુ અને અન્તરાય. આ આઠ પ્રકૃતિ નારકે, અસુરકુમાર આદિ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિ, વિલેન્દ્રિ, તિર્યંચ પંચેન્દ્રિ મનુષ્યો. વનવ્યન્તરે, તિષ્ક અને વૈમાનિકેની પણ કહેલી છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મને બન્ધ કરતા જીવ કેટલી કર્મપ્રકૃતિનું વેદન કરે છે? શ્રી ભગવાન-હે ગૌતમ! જ્ઞાનાવરણીય કર્મને બન્ધ કરી રહેલો જીવ નિયમથી આઠે પ્રકૃતિનું વેદન કરે છે, સમુચ્ચય જીવના ઉલ્લખિત કથનના અનુસાર નૈરયિક, અસુરકુમાર આદિક ભવનપતિ પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, વિલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, વાતવ્યન્તર જતિષ્ક અને વૈમાનિક પણ જ્ઞાનાવરણયકર્મના અન્ય કરતા થકા નિયમથી આઠ પ્રકૃતિનું વેદન કરે છે. જેવું એક નારક આધિના સમ્બન્ધમાં કહેલું છે, એજ પ્રકારે ઘણા નારકે, ભવનપતિ આદિના વિષયમાં પણ કહી લેવું જોઈએ, અર્થાતુ ઘણા નારક આદિ પણ જ્ઞાનાવરણીયન બંધ કરતા થકા આઠે પ્રકૃતિનું વેદન કરે છે. એજ પ્રકારે વેદનીયમ સિવાય શેષ બધાં-દર્શનાવરણીય, નામ, નેત્ર, આયુષ્ય અને અન્તરાયના સમ્બન્ધમાં પણ સમજી લેવું જોઈએ, શ્રીગૌતમસ્વામી–હે ભગવન ! જીવ વેદનીયકર્મને બંધ કરતાં કેટલી કર્મપ્રકૃતિનું વેદન કરે છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! વેદનાયકમને બન્ધ કરી રહેલ જીવ સાતનું, આઠનું અથવા ચાર પ્રકૃતિનું વેદન કરે છે. અર્થાત ઉપશાંતહ અને ક્ષીણમેહનીય જીવ સાત પ્રકૃતિનું વેદન કરે છે, કેમકે તેમને મેહનીય કર્મનું દિન નથી થતું. મિથ્યાષ્ટિથી લઈને સૂમસંપાય પર્યન્ત જીવ આઠે પ્રકૃતિના વેદક થાય છે અને સગી કેવલી ચાર પ્રકૃતિનું જ વેદન કરે છે. કેમ કે તેમને ચાર ઘાતિક કમેને ઉદય નથી થતા. સમુચ્ચય જીવની સમાન મનુષ્યના વિષયમાં પણ એમજ કહેવું જોઇએ. અર્થાત્ મનુષ્ય વેદનીયકર્મને અન્ય કરતાં થકા સાત, આઠ, અથવા ચાર પ્રકૃતિનું વેદન કરે છે એમ કહ્યું છે. સમુચ્ચય જીવ અને મનુષ્યના સિવાય બાકીના બધા નારક આદિ જીવ, એકત્વની વિવક્ષાથી પણ અને બહત્વની વિવક્ષાથી પણ વેદનયકર્મને અન્ય કરતાં થકા નિયમથી આઠ પ્રકૃતિનું વેદન કરે છે. હવે બહત્વની વિવક્ષા કરીને શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે. હે ભગવન્! જીવ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૭૯ Page #194 -------------------------------------------------------------------------- ________________ વેદીયકને બાંધતા થકા કેટલી કમ પ્રકૃતિયેનુ વેદન કરે છે ? શ્રીભગવાન્ડે ગૌતમ ! બધા જીવ આઇના વેક અને ચારના વેદક હોય છે, અથવા ઘણા જીવ આઠના વેદક તેમજ ઘણા ચારના વૈદક હાય છે અને એક કાઈ સાતના વૈદક થાય છે. અથવા ઘણા આઠના વૈદક બને છે. ઘણા ચારના વૈદક થાય છે અને ઘણા સાતના વેદક છે. એજ પ્રકારે ઘણા મનુષ્યેાના વિષયમાં પણ કહેવુ જોઇએ અર્થાત્ ઘણા મનુષ્ય પશુ વેદનીયકમના અધ કરતાં થકા આર્ડના વૈદક અને ચારના વૈદક, અથવા ઘણા આઠના વૈદક, ઘણા ચારના વેદક અને કેઇ એક સાતના વેક અથવા ઘણા આઠના વેદક, ઘણા ચારના વૈદક અને ઘણા સાતના વેદક થાય છે. સૂ॰૧! પચ્ચીસમુ પદ સમાપ્ત ॥ ૨૫ ।। કર્મવેદ બન્ધ કા નિરૂપણ છવ્વીસમુ' કમ વેદ~~~અન્ય પદ શબ્દા :-(રૂ . મંતે ! જન્મ વાડીગો પળત્તાત્રો ?)–ડે ભગવન્ ! કમ પ્રકૃતિયા કેટલી કહી છે? (જોમા ! ટુ જન્મવોકો પત્તો) હે ગૌતમ ! કપ્રકૃતિયે આઠ કહી છે (તં નફા-નાળાવનિ નાય અતારું) તે આ પ્રકારે–જ્ઞાનાવરણીય ચાવત્ અંતરાય (ત્ત્વ તેચાગ નાવ યમાળિયાળ) એજ પ્રકારે નૈયિકા યાવત્ વૈમાનિકની, (નીચે નું મંતે ! નળયરન વેરેમાળે ર્ માહોલો વધરૂ ?) હે ભગવન્! જ્ઞાનાવરણીયક નુ વેદન કરી રહેલા જીવ કેટલી કમ પ્રકૃતિયાના બંધ કરે છે ? (ગોયમા ! સત્તવિષણ વા, બતિંધવા, ઇન્દ્રિયંત્રણ વા, વિંધત્ વા) હે ગૌતમ! સાત પ્રકૃતિયાના ખન્ય કરે છે, આના બંધ કરે છે, છતે। બંધ કરે છે અગર એકના બ`ધ કરે છે. ( नेरइए णं भंते ! णाणावर णिज्ज कम्म वेदेमाणे कति कम्मपगडीओ बंधइ ? ) हे ભગવન ! નારક જ્ઞાનાવરણીયકમનું વેદન કરતા કેટલી કમ પ્રકૃતિયેનુ' બન્ધન કરે છે. (તોયમા ! સત્તવિવર ના અધિર વા) હે ગૌતમ ! સાતના બંધ કરે છે અથવા આઠના ખંધ કરે છે (વ. નાય વેનળિ) એજ પ્રકારે વૈમાનિક સુધી (વ' મજૂલે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૧૮૦ Page #195 -------------------------------------------------------------------------- ________________ : ગ છે Tet sી) એજ પ્રકારે મનુષ્ય સમુચ્ચય જીવની સમાન (जीवा ण भंते ! णाणवरणिज्ज कम्मं वेदेमाणा कति कम्मपगडीओ बंधति ?) है ભગવન્! જીવ જ્ઞાનાવરણકર્માનુ વેદન કરતાં છતાં કેટલી કર્મપ્રકૃતિ બાંધે છે? (જયમા ! સર્વે વિ)-હે ગૌતમ! બધા (તાવ હોન્ના સાવિધ ચ, વિદ વંથTI ,) સાતના બંધક અથવા આઠના બંધક હોય છે. (સત્તવિવંધા ચ, વિધrin , દિવો ચ,) અથવા ઘણા સાતના બંધક, ઘણા આઠના બંધક અને કોઈ એક છને બંધક (વા સત્તવિવંઘTI , અવિવંધા ચ દિવવંધકII ૨) અથવા ઘણા સાતના બંધક, ઘણા આઠના બંધક અને ઘણું છના બંધક હોય છે. (વા સત્તવિવંધ, ચ, અવિવંધા ચ, છાવિઘણ ચ) અથવા ઘણા સાતના બંધક ઘણા આઠના બંધક અને કોઈ એકપ્રકૃતિના બંધક થાય છે. (કgવા સત્તવિચંધા ચ, અવિવંધા ચ, વિદ્વંધr ) અથવા ઘણા સાતના બંધક, ઘણા આઠના બંધક અને ઘણુ એકના બંધક હોય છે. (अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधगा य, छचिहबधए य, एगविहबंधए य, ) અથવા ઘણા સાતના બંધક, ઘણા આઠના બન્ધક, એક છને બંધક કઈ એક એક પ્રકૃતિને બંધક હોય છે. (બાવા સત્તવધ , છવિધ ચ, છવિધ ચ, વિધા જ) અથવા ઘણા સાતને બંધક ઘણા આઠના બન્ધક, ઘણા છના બંધક અને અને કે એક એકના બંધક હોય છે. (अहवा सत्तविहबधगा य, अट्ठविहबंधगा य, छव्विहबंधगा य, एगविहबंधगा य,) અથવા ઘણા સાતના બંધક, ઘણું આઠના બંધક, ઘણુ છના બંધક અને ઘણું એક પ્રકૃતિના બન્ધક હોય છે (gવં પતે નવ મંગા) આ પ્રકારે નવ ભંગ બને છે. (વણેસાણં). શેષ (gfmરિય જpasmii) એ કેન્દ્રિય અને મનુષ્ય સિવાય (તિમો ) ત્રણ ભંગ કહે છે (ાવ માળિયા) વિમાનિકે સુધી (ક્રિક્રિયાનું સત્તવિવંધr , 31øવિધ ૨) એકેન્દ્રિયોમાં ઘણા સાતના બન્ધક અને ઘણા આઠના બન્ધક હોય છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૮૧ Page #196 -------------------------------------------------------------------------- ________________ (મણૂણામાં પુછા) મનુષ્યના વિષયમાં પ્રશ્ન ? (જેમા ! સ વિ તારા હોઠના સત્તવિક જંઘા ચ) હે ગૌતમ! બધા મનુષ્ય સાતનાં બંધક હોય છે. (અન્ના સત્તવિવંધri ચ, કવિધ ચ) અથવા ઘણા સાતના બંધક અને કઈ એક આઠના બંધક. (હવા સત્તવિવંધા , અવિધા ) અથવા ઘણુ સાતના બંધક અને ઘણું આઠના બંધક. (વા સત્તવિધ જ દિવદધો ચ) અથવા ઘણા સાતના બંધક અને એક છને બંધક (gવં વિવંધf tવ સમં તો મં) એજ પ્રકારે છના સમ્બન્ધની સાથે પણ બે ભંગ (perવિવંધણજ વિ સમં યો મેTI) એકના બન્ધકની સાથે પણ બે ભંગ થાય છે. (વા સત્તવિવંઘ ચ કવિધ ૨ દિવગંધા ચ રમ) અથવા ઘણાં સાતના બન્ધક, એક આઠના બધક, એક છને બંધક ચતુર્ભગ. ( દવા સત્તવિવવા જ, બટ્ટવિગંધા ચ, પ્રવિંધને ૨, જમાનો) અથવા ઘાણા સાતના બન્ધક, એક આઠને બંધક, અને એક એકપ્રકૃતિના બંધક ચાર ભંગ. (નવા સત્તવિવંધા , અશ્વિવ વ ચ વિવંધા ચ ચમ) અથવા ઘણા સાતના બંધક એક છના બંધક અને કેઈ એક-એકના બંધક, ચાર ભંગ. (अहवा सतविहबंधगा य, अटुविहबंधए य छब्बिबधए य एगविहबधए य) અથવા ઘણા સાતના બધેક, એક આઠના બધક, એક ઇના બંધક અને એક–એકના બન્શક (મંા અટ્ટ) ભાંગ આઠ (gવં gg સત્તાવીસં મંn) એ પ્રકારે આ સત્યાવીસ ભંગ છે. (વુિં = જાવાળ# તા ઢસળાવળિ વિ) એજ પ્રકારે જેવું જ્ઞાનાવરણીય તેજ પ્રકારે દર્શનાવરણીય પણ (વંતરારૂયં વિ) અન્તરાય કર્મ પણ. (વીરે તે ! વેજિક વે વેરેમાળો ઋતિ પાકી વંધ?) હે ભગવન! જીવ વેદનીય કર્મોનું વદન કરતા કેટલી કર્મપ્રકૃતિને બંધ કરે છે. (गोयमा ! सत्तविहबधए वा अदविहबधए वा, छव्यिहबंधए वा, एगविहबधए વા અધણ વા)-હે ગૌતમ ! સાતના બંધક, છને બંધક અને એકને બંધક અથવા અબંધક હોય છે. ( મજૂરે વિ) એજ પ્રકારે મનુષ્ય પણ (વા ખારવીચા સત્તવિહૃદંઘTI, બલિદવંધ) શેષ નારક આદિ સાતને બંધક અગર અઠના બંધક થાય છે, (વિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૮૨ Page #197 -------------------------------------------------------------------------- ________________ જાવ તેમાળવા) એજ પ્રકારે વિમાનિક સુધી (કીવા મંતે! વેચળક7 +É વેળા #તિ Hપાણીનો જંધતિ !) હે ભગવન્ ! ઘણા જીવ વેદનીય કર્મનું વેદન કરતાં કેટલી કર્મપ્રકૃતિ બાંધે છે ? (गोयमा ! सव्वे वि ताव होज्जा सत्तविहब धगा य छबिहबंधंगा य एगविहबंधगा ૨) હે ગૌતમ ! બધા હોય છે સાતના બંધક, આઠના બંધક અને એક પ્રકૃતિના બન્યક (મહા સત્તવિઘ ચ વિધા ૨ વવ વ ચ છશ્વિગંધા ચ) અથવા ઘણા સાતના બન્ધક અને ઘણા આઠના બંધક ઘણુ એકના બંધા, અને ઘણા છના બંધક (બઢવા સત્તવિવ વ ચ કવિધ , gવિધા ચ વ્યિgવધ ) અથવા ઘણા સાતના બંધક ઘણા આઠના બંધક ઘણાં એકના બંધક અને ઘણું છના બંધક (વંથળ વ સ ર મં માળિચડ્યા) અબંધકની સાથે પણ બે ભંગ કહેવા જોઈએ. (अहया सत्तविहबधगा य अदृविहबधगा य एगविहबधगा य छव्विबंधगे य अबंधगे य) અથવા ઘણું સાતના બંધક ઘણુ આઠને બંધક, પણ એકના બંધક, એક છને બંધક અને કોઈ એક અબંધક (૨૩ મંગો) ચાર ભંગ (g gg નવ મ ા) એ પ્રકારે આ નવ ભંગ. (gfiવિચાર્જ અમચં) એકેન્દ્રિય આદિના અભંગક કહેવા ( નાનું તિર મા) નારક આદિના ત્રણ ભંગ (ાવ માળિયા) વૈમાનિકે સુધી (નવા) વિશેષ (મyયાળું પુછા) મનુષ્ય સંબંધી પ્રશ્ન ? (સળે લવ ફોષજ્ઞા સત્તવિવંધ વિધ ૨) બધા હોય છે સાતના બંધક અને એકના બંધક (अहह्या सत्तविहबंधगा य एगविहबंधगा य छबिहबंधगे य अविहबंधगे य अब धगे य) અથવા ઘણા સાતને બધેક ઘણા એકના બંધક, કેઈ એક છને બંધક, એક આઠને બંધક અને એક અખંધક. (gd gg સત્તાવીસ મા માળિયા) એ પ્રકારે આ સત્યાવીસ ભંગ કહેવા જોઈએ. ( 11 ળિsi) એ પ્રકારે જેવાં વેદનીય (ત ગાવું, નાક જો ૪ માનવું) એજ પ્રકારે આયુ નામ, ગોત્ર કહેવાં જોઈએ (મોળss માળ) મેહનીય કમને વેદતા છતાં (GET TTTળજ્ઞ ત માળિયચં) જ્ઞાનાવરણીયની સમાન કહેવાં જોઈએ. સૂ૦ ૧ છવ્વીસમું પદ સમાપ્ત છે. ૨૬ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૮૩ Page #198 -------------------------------------------------------------------------- ________________ ટીકાથ-કયા જીવ કયા કયા કમનું વેદન કરતા કયા કયા કર્મને બન્ધ કરે છે એ બતાવવા માટે. હવે છવીસમું પદ પ્રારંભ કરાય છે– શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! કર્મપ્રકૃતિ કટલી કહેલી છે? શ્રીભગવાન-હે ગૌતમ! કર્મ પ્રકૃતિ આડ કહી છે, તે આ પ્રકારે છે. (૧) જ્ઞાનાવરણીય ૨. દર્શનાવરણીય ૩. વેદનીય ૪. મિહનીય છે. આયુ ૬ નામ ૭. ગોત્ર અને ૮. અન્તરાય. આજ આઠ કર્મપ્રકૃતિ નારકથી લઈને વૈમાનિકે સુધી પણ સમજવી જોઈએ, અર્થાત્ નારકે, અસુરકુમાર આદિ ભવનપતિ, પૃથ્વીકાયિક અહિ એકેન્દ્રિ, વિકલે. ન્દ્રિ, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, વનવ્યન્તરે, તિલકે અને વૈમાનિકની પણ આજ કર્મપ્રકૃતિ સમજવી જોઈએ. કયા કર્મને ઉદય થતાં બીજા કયાં કયાં કર્મને બન્ધ થાય છે. આ ઉદય અને બન્ધના સમ્બન્ધને જાણવા માટે–શ્રી ગૌતમ રામી શ્ન કરે છે– હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મને વેદન કરતા જીવ કેટલી કર્મપ્રકૃતિએ બાંધે છે.? શ્રીભગવાન-હે ગૌતમ! જ્ઞાનાવરણીયકર્મનું વેદન કરતા છત્ર આયુ સિવાય સાત કર્મપ્રકૃતિને બાંધે છે, કેઈ આઠે કર્મને બાંધે છે. આયું અને મેહનીય સિવાય છે પ્રકૃતિને બન્ધ કરે છે અને યદિ કેઈ ઉપશાંતમેહ અથવા ક્ષીણમાહ હોય તો ફક્ત વેદનીયકર્મનાજ બધ કરે છે. અહીં ઉપશાન્ત મેહ અને ક્ષીણમે હની સાથે સોગી કેવલીની ગણના ન કરવી જોઈએ, કેમકે તેઓ જ્ઞાનાવરણયકર્મનું વદન નથી કરતા. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! જીવ જ્ઞાનાવરણીયકર્મનું વેદન કરતાં કેટલી કમ પ્રકૃતિને બન્ધ કરે છે? શ્રીભગવાન–હે ગૌતમ! જ્ઞાનાવરણીયકર્મનું વેદન કરતા નારક યા તે સાત પ્રકૃતિને બન્ધ કરે છે અગર આઠને બન્ધ કરે છે, આયુષકર્મને બધ કરે તે સાત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૮૪ Page #199 -------------------------------------------------------------------------- ________________ અને નહીં. તે આઠના અન્ય કરે છે. એજ પ્રકારે વૈમાનિક સુધી કહેવું જોઇએ. અર્થાતુ-નારકાની જેમ જ અસુરકુમાર આદિ ભવનપતિયા, વાનભ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિકાના વિષયમાં પણ આજ પ્રમાણે કહેવું જોઇએ. તેઓ જ્ઞાનાવરણીયનું વેદન કરતાં સાત આગર આઠ પ્રકૃતિયાને ખંધ કરે છે. વિશેષતા એ છે કે મનુષ્યનું કથન સમુચ્ચય જીવના સમાન સમજવું. જોઇએ. અર્થાત્ મનુષ્ય જ્ઞાનાવરણનુ વેદન કરતાં સાત, આઠ છ અથવા એક પ્રકૃતિના ખધ કરે છે. હવે ખ ુત્રની વિવક્ષા કરે છે— શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ ઘણા જીવ કમ પ્રકૃતિયાના અધ કરે છે ? જ્ઞાનાવરણકમનું વેદન કરતા થકા કેટલી જ્ઞાનાવરણીયકનુ વેદન કરનારા ફેઈ જીવ (ર) અથવા ઘણા સાતના અંધક, ઘણા આઠના ખંધક અને કોઈ એક છના અન્યક હાય છે. છતા બંધ કરવાવાળા સૂક્ષ્મ સર્પરાય જીવ સમજવા જોઈ એ. શ્રી ભગવાન-હે ગૌતમ ! (૧) બધા સાતના અંધક અથવા આઠેના ખધક હાય છે, (૩) અથવા ઘણા સાતન બન્ધક, ઘણા આર્ડના અન્ધક અને અને ઘણા ઠના અન્ધક હેાય છે (૪) અથવા ઘણા જીવ સાતના અન્ધક ઘણા આર્ડના અન્ધક અને કઈ એકના મધક દેય છે. એકના અન્ધક ઉપશાન્તમાડુ અથવા ક્ષીણમેહ જીવ હાય છે (૫) અથવા ઘણુ સાતના અન્ધક, ઘણા આઠેના ખ'ધક અને ઘણા એકના મધક હાય છે. (૬) અથવા ઘણા સાતના મધ, ઘણા આડેના અન્ધક, એક છના અન્યક છે. અને એક-એકના ખધક બને છે. (૭) અથવા ઘણા સાતના અન્ધક, ઘણા આના અન્ધક, એક છના અન્ધક અને ઘણા ઉપશાન્તમેહ અને ક્ષીણમેહ એકના બન્ધક થાય છે, (૮) અથવા ઘણા સાતના અન્ધક, ઘણા આના અન્ધક, ઘણા છના અન્ધક અ કાઇ એક જીવ એકના અશ્વક થાય છે, (૯) અથવા ઘણા સાતના ખન્ધક, ઘણા આઠના બન્ધક, ઘણા છના અન્યક અને ઘણા એકના અન્યક બને છે. એ પ્રકારે સમુચ્ચય જીવેાના વિષયમાં આ નવ ભંગ થાય છે. અહીં છ પ્રકૃતિ. તિયેના બંધ કરનારા દેશમાં ગુણસ્થાની સૂમસ'પરાય જીવ સમજવા જોઈએ અને એક પ્રકૃતિના અન્ય કરનારા ઉપશાન્તુમેહ તથા પક્ષીમેડ અર્થાત્ અગીયારમા અને ખારમાં ગુણસ્થાન વાળા સમજવા જોઇએ. જ્યારે આ બન્નેને અભાવ થાય છે તેા સાતના અન્ધક અને આઠના અંધક બને છે-આ પહેલે ભંગ છે. કેમ કે સાત અને આઠ પ્રકૃતિયાનો બંધ કરનારા હમેશાં વધારે સખ્યામાં હાય છે. તત્પશ્ચાત્ ષવિધ અન્ધક પદ સ`મિલિત કરી દેતાં એકવચન અને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૮૫ Page #200 -------------------------------------------------------------------------- ________________ બહુવચનની અપેક્ષાથી બે ભંગ થાય છે. એ જ પ્રકારે એકવિ બન્ધક પદનો પ્રક્ષેપ કરવાથી પણ બે ભંગ થાય છે. જ્યારે આ બને ને (ષટ્રવિધ બન્ધને અને એકવિધ બન્ધનો) એક સાથે મેળાપ કરાય છે. તે પહેલાની માફક બીજા ચાર ભંગ થઈ જાય છે. એ પ્રકારે બધાને મેળવી દેવાથી નવ ભંગ થઈ જાય છે. એ કેન્દ્રિય અને મનુષ્ય સિવાય નૈરયિકે વિગેરેમાં ત્રણ ભંગ થાય છે, કેમ કે આઠના બંધક ક્યારેક-ક્યારેક થાય છે. તેથી જ તેઓ ક્યારેક એક અને કયારેક ઘણ મળી આવે છે. એકેન્દ્રિયમાં કોઈ વિકલ્પ નથી થતા અર્થાત્ એકેન્દ્રિય જીવ સાતના અને આઠના બન્યક સદેવ ઘણી સંખ્યામાં હોય છે, તેથી જ તેમાં પ્રથમ ભંગ જ ઘટે છે. મનુષ્યમાં સત્યાવીસ ભંગ થાય છે, એ અભિપ્રાયથી આગળ કહે છે-એકેન્દ્રિ અને મનુષ્ય સિવાય શેષનારકે આદિમાં ત્રણ ભંગ કહેવા જોઈએ, અર્થાત નારક અસુર કુમાર, આદિ ભવનપતિ, વિકલેન્દ્રિયે, પંચેન્દ્રિયતિય, વાન વ્યતર, જોતિષ્ક અને વૈમાનિકના વિષયમાં ત્રણ ભંગ સમજવા જોઈએ. એકેન્દ્રિમાં ઘણા સાતના ઘણા આઠના બઘક જ બને છે. તેથી પ્રથમભંગ જ મળી આવે છે. મનના વિષયમાં કેટલા ભંગ થાય છે? એ પ્રકારને પ્રશ્ન થતાં સત્યાવીસ ભંગેનું પ્રતિપાદન કરવાને માટે કહે છે શ્રીભગવાન–હે ગૌતમ! (૧) બધા મનુષ્યજ્ઞાનાવરણીય કર્મનું વદન કરતાં સાતના બંધક બને છે, કેમકે-મનુષ્યમાં આઠના બક, છના બંધક, અને એકના બંધક કયારેક હોય છે, કયારેક નથી હોતા, તેમજ કયારેક એક અને કયારેક અનેક હોય છે, તેથી જ જ્યારે તેમને અભાવ થાય છે, ત્યારે સાતના બન્ધક. આ પ્રથમ વિકલ્પ થાય છે. (૨) અથવા ઘણું મનુષ્ય સાત પ્રકૃતિના બધક બને છે અને એક આઠના બન્ધક થાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૮૬ Page #201 -------------------------------------------------------------------------- ________________ (૩) અથવા ઘણું સાતના બધક અને ઘણા આઠના બધેક થાય છે. (૪) અથવા ઘણું સાતના બન્ધક અને કઈ એક છના બન્ધક થાય છે. (૫) અથવા ઘણા સાતના બન્ધક અને ઘણું છના બન્ધક બને છે. એ પ્રમાણે એકના બન્ધકની સાથે પણ બે ભંગ કહેવા જોઈએ. જેમ કે(૬) અથવા ઘણા સાતના બર્ધક અને કઈ એક એકના બંધક થાય છે. (૭) અથવા ઘણા સાતને બધેક અને ઘણું એકના બન્ધક થાય છે. એ પ્રકારે સાત ભંગ નિપન થયા. આઠના બંધક અને છને બધેક આ બે પદ ને સંમિલિત કરવાથી ચાર ભંગ આ પ્રકારના થાય છે. - (૮) અથવા ઘણા સાતના બન્ધક, એક આઠના બન્ધક અને એક છના બન્ધક. (૯) અથવા ઘણા સાતના બધક, ઘણા આઠના બન્ધક, ઘણા છના બન્ધક. ૧૦. અથવા ઘણુ સાતના બન્ધક, ઘણા આઠન બન્ધક, એક છના બધેક. ૧૧. અથવા ઘણા સાતના બધેક એક આઠના બન્ધક અને ઘણા છના બંધક, આઠના બધેક અને એકના બધેક આ બંને પદને સંમિલિત કરતાં ચાર ભંગ થાય છે. જેમકે–(૧૨) ઘણા સાતના બન્ધક, એક આઠના બન્ધક અને એક–એકના બધક. (૧૩) અથવા ઘણું સાતના બન્ધક ઘણ આઠના બંધક અને ઘણું એકના બંધક (૧૪) ઘણું સાતના બન્ધક, ઘણું આઠના બધેક અને કોઈ એક-એકના બંધક (૧૫) અથવા ઘણુ સાતના બન્ધક કેઈએક આઠના બન્ધક અને ઘણા એકના બંધક છના બન્ધક અને એકના બન્ધક, આ પદોને મેળવતાં પણ ચાર ભંગ થાય છે. જેમ કે-(૧૬) અથવા ઘણું સાતના બધક, એક છના બધક અને કોઈ એક એકના બધેક. (૧૭) અથવા ઘણા સતના બંધક ઘણું છના બન્ધક અને ઘણા એકના બન્ધક. (૧૮) અથવા ઘણું સાતના બન્ધક, ઘણા છને બધેક અને એક કેઈ એકના બંધક. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૮૭ Page #202 -------------------------------------------------------------------------- ________________ (૧૯) અથવા ઘણા સાતના અન્ધક, એક છના અન્ધક અને ઘણાએકના અચક (મા ચાર ભંગ) હવે આઠના અન્ધક, છના અન્ધક અને એકના મન્ધક આ પટ્ટાને સમિલિત કરવાથી જે આઠ ભંગ નિષ્પન્ન થાય છે, તેમનું પ્રતિપાદન કરે છે (૨૦) અથવા ઘણા સાતના અન્ધક એક આઠના મન્વય એક છના ખન્યક અને એક એકના અન્યક. (૨૧) અથવા ઘણા સાતના અન્ધક ઘણા આર્ડના બન્ધક, ઘણા છના અન્ધક અને ઘણા એકના ખ'ધક હાય છે. (૨૨) અથવા ઘણા સાતના અન્ધક, ઘણા આઠના ખંધક, એક છના ખંધક અને એક એકના અંધક, (૨૩) અથવા ઘણા સાતના અંધક ઘણા આર્ડના મધક, ઘણા છના ખંધક અને એક એકના અંધક (૨૪) અથવા ઘણા સાતના અંધક, ઘણા આઠના મ`ધક, એક છના ખંધક અને ઘણા એકના બંધક. (૨૫) અથવા ઘણા સાતના ખંધક, એક આર્ટના અન્ધક. ઘણા છના ખંધક અને ઘણા એકના અંધક. અન્યક અને (૨૭) અથવા ઘણા સાતના અંધક એક આઠના બધા ઘણા છના બંધક અને એક એકના ખધક હેાય છે. (૨૬) અથવા ઘણા સાતના અંધક, એક આઠના બંધક, એક છના ઘણા એકના અન્યક બને છે. એ પ્રકારે ચારના સયાગથી આઠ ભંગ થાય છે. હવે પ્રકૃતવિષયના ઉપસ’હાર કરે છે—ઉક્ત પ્રકારે આ સત્યાવીસ ભગનિષ્પન્ન થાય છે. જે પ્રકારે જ્ઞાનાવરણીયકતુ. વેદન કરી રહેલાના બન્ધનું પ્રતિપાદન કર્યું છે, એજ પ્રકારે દાનાવરણીય અને અન્તરાય ક્રમનું વેદન કરી રહેલા જીવનું પણ કથન સમજી લેવુ જોઇએ. હવે એ પ્રરૂપણા કરે છે કે વેદન યકમનુ વેદન કરી રહેલા જીવ કેટલી પ્રકૃતિયાના અન્ય કરે છે ? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૧૮૮ Page #203 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! વેદનાયકર્મનું વેદન કરી રહેલા જીવ કેટલી કમ પ્રતિયાને બન્ધ કરે છે? શ્રી ભગવાન હે ગૌતમ! વેદનીયકર્મનું વેદન કરી રહેલ જીવ સાત પ્રકૃતિને આઠ પ્રકૃતિને, છ પ્રકૃતિનો એક પ્રકૃતિને બન્ધક બને છે, અથવા અબંધક રહે છે. તાત્પર્ય એ છે કે સગિ કેવલી, ક્ષીણમેહ અને ઉપશાન્તુમેહ વેદનીયકર્મનું વેદન કરતે થકે એક જ પ્રકૃતિનો બધ કરે છે. કેમ કે સોગિ કેવલીમાં પણ વેદનીચકર્મનો ઉદય અને બબ્ધ મળે છે. અગી કેવલી અબન્ધક હોય છે. તેમનામાં વેદનીય કર્મનું વદન થાય છે પણ ભેગને અભાવ હોવાના કારણે તેને અગર અન્ય કઈ પણ કમને બન્ધ થતું નથી. સમુચ્ચય જીવની જેમ મનુષ્ય પણ સમજી લેવાં જોઈએ. અર્થાત મનુષ્ય પણ વેદ નીય કર્મના વેતન કરતા છતાં કઈ સાત પ્રકૃતિને બન્ધ કરે છે, કેઈ એકને બા કરે છે અને કઈ અબન્ધક હોય છે. સમુચ્ચય જીવ અને મનુષ્યના સિવાય શેષ નારક આદિ વૈમાનિક સુધીના જીવ સાતના બન્ધક અને આઠના અન્ધક થાય છે. અર્થાત્ નારક, અસુરકુમાર આદિ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, વાતવ્યન્તર, - તિષ્ક અને વિમાનિક વેદનીય કર્મનું વેદન કરતાં સાત પ્રકૃતિને અગર આઠ પ્રકૃતિનો બંધ કરે છે. હવે બહત્વની વિવક્ષા કરીને, પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! વેદનીયકમનું દાન કરી રહેલા અનેક જીવ કેટલી કર્મપ્રકૃતિને બધ કરે છે? શ્રી ભગવાન-હે ગૌતમ! (૧) બધા જીવ વેદનીય કર્મનું વેદન કરતા છતાં સાતના બક, આઠ ય બધક તેમજ એકના બધેક થાય છે. (૨) અથવા ઘણા સાતના બન્ધક, ઘણા આઠના બન્ધક, ઘણા એકના બન્ધક અને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૮૯ Page #204 -------------------------------------------------------------------------- ________________ કેઈ એક છના બન્યક થાય છે. (૩) અથવા ઘણા સાતના બન્ધક, ઘણા આઠના બશ્વક, ઘણુ એકના બંધક અને અને ઘણું છના બંધક થાય છે. અબંધકની સાથે પણ એકવચન અને બહુવચનની અપેક્ષાથી બે ભંગ કહેવા જોઈએ. અથવા ઘણા સાતના બન્ધક, ઘણા આઠના બંધક, ઘણા એકના બધેક, એક છના બંધક અને એક અબન્ધકઆ પ્રકારે ચાર ભંગ સમજવા જોઈએ. હવે ઉપસંહાર કરે છે–પૂર્વોક્ત પ્રકારથી એ નવ ભંગ નિપન્ન થાય છે. એ પ્રકારે વેદનીયકર્મમાં એકત્વ અને બહત્વની અપેક્ષાએ જીવ પદમાં નવ ભંગ થાય છે. સાત પ્રકૃતિના બન્ધક, આઠના બધક અને એકના બન્ધક સદેવ બહુ સંખ્યામાં મળે છે, તેથી જ એમના બહત્વની વિવક્ષા કરવાથી અને શેષ બે પદોના અભાવમાં પ્રથમ ભંગ થાય છે. છના બન્ધક પદને મેળવી દેવાથી એકત્વ અને બહુવની વિવક્ષા કરવાથી બે ભંગ થાય છે. એ જ પ્રકારે એકના બધેકને જોડવાથી એકત્વ અને બહુંત્વની વિવેક્ષાથી બે ભાગ થાય છે, ઉક્ત બને પદને પ્રક્ષેપ કરવાથી ચાર ભંગ બને છે. એ પ્રકારે આ બધાને મેળવી દેવાથી નવ ભંગ થાય છે. વેદનીયકર્મનું વેદન કરી રહેલા એકેન્દ્રિય જીવેમાં કોઈ વિકલ્પ નથી હોતા અર્થાત તેઓમાં બહુસંખ્યક સાતના બન્ધક અને બહુસંખ્યક આઠના અન્ધક જ હોય છે. આ પ્રથમ વિકપ જ એમનામાં ઘટિત બને છે, નારકાદિમાં ત્રણ ભંગ જાણવા જોઈએ, અસુરકુમાર આદિ ભવન પતિ, વિકલેન્દ્રિ, તિય"ચ પંચેન્દ્રિ, વાતવ્યન્તરે, તિષ્ક અને વૈમાનિકમાં વેદનીયકર્મનું વદન કરી રહેલાના ત્રણ ભંગ મળે છે. જેમનું કથન પહેલાં કરાયેલું છે. શ્રીગૌતમસ્વામ-હે ભગવન્! વેદનીયકર્મનું વેદન કરી રહેલા મનુષ્ય કેટલી કમ પ્રકૃતિને બંધ કરે છે? શ્રીભગવાન-હે ગૌતમ! બધા વેદનાયકમનું વેદન કરી રહેલા મનુષ્ય સાત પ્રકૃતિના બન્ધક અને એક પ્રકૃતિના બન્ધક થાય છે. આ સંદેવ બહુસંખ્યકમાં મળી આવે છે. તેમના સિવાય અર્થાત્ અષ્ટવિધ બંધક ષડ્રવિધબંધક અને અબંધક કદાચિત્ હોય છે. કદાચિત નથ હતા જ્યારે હોય છે. તે કયારેક એકની સંખ્યામાં અને કયારેક ઘણી સંખ્યામાં હોય છે. તેથી જ જ્યારે તેમને સદૂભાવ ન હોય ત્યારે ઘણું સાતના બન્ધક અને ઘણા એકના બન્યક, આ પ્રથમ વિકલ્પ થયે. અષ્ટવિધબંધક પદને પ્રક્ષેપ કરવાથી એક અને બહુંત્વની વિવેક્ષાથી બે ભંગ થાય છે. ષવિધ બંધક પદને પ્રક્ષેપ કરવાથી પણ બે ભંગ થાય છે. અબન્ધક પદને પ્રક્ષેપ કરવાથી પણ એમ કુલ છ થાય ભેગા થાય છે. એ પ્રકારે ત્રણ પદેના ત્રણ દ્વિક સંગ થાય છે. એક એક કિક સંગમાં એકત્વ અને મહત્વની વિવેક્ષાથી ચાર ભંગ થાય છે. એ પ્રકારે દ્ધિક સંગી વિકલ્પ બાર થાય છે. ત્રિક સંચાગી લંગ આઠ છે, આમ બધા મળીને સત્યાવીસ ભંગ સમજવા જોઈએ. એ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૯૦ Page #205 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાયથી દ્વિતીય આદિ ભંગેનું પ્રતિપાદન કરવા માટે અતિદેશ કરતાં કહે છે અથવા ઘણુ સાત પ્રકૃતિના બન્ધક, ઘણું એના બધેક, એક છના બન્યક અને એક આઠના બન્ધક અને એક અબજૂક. એ રીતે ઉપર્યુક્ત પ્રકારે સત્યાવીસ ભંગ કહેવા જોઈએ. આ ભંગ ઉપર કહી દેવાયલા જ છે. જેમ વેદનીયકર્મના વિષયમાં કહ્યું છે–એજ પ્રકારે આયુષ્ય, નામ, અને ગોત્ર કર્મ ના સમ્બન્ધમાં પણ સમજી લેવું જોઈએ. મોહનીયકર્મનું વેદન કરી રહેલ છવ કેટલી કમં પ્રકૃતિને બન્ધ કરે છે? એ પ્રશ્નનો ઉત્તર જ્ઞાનાવરણીયકર્મના સમાન સમજવું જોઈએ. તાત્પર્ય એ કે મે હનીયકમનું દાન કરી રહેલ જીવ સાતના બન્ધક, આઠના બંધક ઇના બંધક થાય છે, કેમ કે સૂમસમ્પરાય અવસ્થામાં પણ મેહનીયકમનું ઉદન યાય છે, પણ બા નથી થતા. એજ પ્રકારે મનુષ્ય પદમાં પણ કહી દેવું જોઈએ. નારકઆદિ પદમાં સાતના બન્ય અથવા આઠના બંધક કહેવા જોઈએ. કેમ કે નારકાદિ સૂક્ષ્મસં૫રાય અવસ્થા પ્રાપ્ત નથી કરી શકતા. તેથી જ તેઓ છના બંધક નથી બની શકતા. બહુત્વની અપેક્ષાથી જીવ પદમાં ત્રણ ભંગ થાય છે. સૂમસમ્પરાય જીવ કદાચિત થાય છે, પણ બીજાં બે પદ સદેવ બહુસંખ્યામાં મળી આવે છે. એ પ્રકારે વિવિધ બન્ધક પદના અભાવમાં, ઘણા સાતના બન્ધક અને ઘણું આઠના બશ્વક આ પ્રથમ ભંગ થાય છે. ષવિધબંધક પદને પ્રક્ષેપ કરવાથી એકત્વ અને બહુ ત્વની વિવક્ષાથી બે ભંગ થાય છે. નૈરયિકાથી લઈને સ્વનિત કુમાર સુધી સાતના બન્ધક સદૈવ ઘણી સંખ્યામાં હોય છે, પણ આઠના બધક કયારેક કયારેક હોય છે. જ્યારે હોય છે તે કયારેક એક અને કયારેક ઘણા હોય છે. અષ્ટનિધ બંધક–પદના અભાવમાં સાતના બંધક થાય છે, આ પ્રથમ ભંગ ઘટિત થાય છે. અષ્ટવિધ બન્ધક પદને પ્રક્ષેપ કરતાં એકત્વ અને બહુવની વિવફાથી બે ભંગ થાય છે. પૃથ્વીકાયિક આદિ પાંચ સ્થાવમાં પ્રથમ ભંગ જ થાય છે. અર્થાત્ તેઓ ઘણા સાતના બંધક અને ઘણા આઠના બંધક બને છે, કેમકે બન્ને પ્રકારના જીવ સદેવ બહુ સંખ્યામાં મળે છે. દ્વાદ્રિ, ત્રીન્દ્રિય, ચતુરિનિદ્ર, તિર્યંચ પંચેન્દ્રિ, વાતવ્યન્તરે, તિષ્ક અને વૈમાનિકમાં નારકની સમાન ભંગ ત્રય સમજવા જોઈએ. મનુષ્યમાં નવ ભંગ થાય છે. તેમાંથી પ્રથમ ભંગ સપ્તવિધ બન્ધક પછી અષ્ટ. વિધ બન્ધક પદને પ્રક્ષેપ કરવાથી એકત્વ તેમ જ બહત્વની વિવેક્ષાથી બે ભંગ થાય છે, ષડૂવિધ બન્ધક પદુનો પ્રક્ષેપ કરતાં એકત્વ તેમજ બહત્વની વિવક્ષાથી બે ભંગ થાય છે. અને બન્ને પદનો પ્રક્ષેપ કરવાથી ચાર ભંગ થાય છે. એ પ્રકારે નવ ભંગ થયા. સૂત્ર છવ્વીસમું પદ સમાપ્ત. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૯૧ Page #206 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ વેદ વેદ કા નિરૂપણ સત્યાવીસમું કર્મ પ્રકૃતિવેદવેદ પદ શબ્દાર્થ-(જળ મંતે ! મારી પત્તા ?)- હે ભગવન્! કર્મપ્રકૃતિ કેટલી કહેલી છે ? (જોય! )- હે ગૌતમ! આઠ (તં નEI) તે આ પ્રકારે (બાવળિ૪ ના અંતચિં) જ્ઞાનાવરણીય યાવતુ અન્તરાય (ને ફાળે જાય વેકાળિયાળ) એજ પ્રકારે નારકે યાવત્ વૈમાનિકેની. ( ! બાળ વાળનું મળે #ત્તિ મારી રે ) હે ભગવન ! જ્ઞાનાવરણીય કર્મનું વદન કરનારા જીવ કેટલી કર્મ પ્રકૃતિનું વેદન કરે છે? (ચમા ! સત્તવિચણ વા વિચણ ના) હે ગૌતમ! સાતની વેદક અથવા આઠના વૈદક થાય છે (પૂર્વ મજૂરે વિ) એ જ પ્રકારે મનુષ્ય પણ (વણેસા) શેષ (વિ પુત્તે વિ) એકત્વની અપેક્ષાથી અને પૃથકત્વની અપેક્ષાથી પણ (fળચમાં) નિયમથી (કgwવશો ) આઠ કર્મપ્રકૃતિને (નિ) વેદે છે (ાવ માળિયા) વૈમાનિકો સુધી. (નીવા મંતે ! orળાવળિનું મૅરેમાળા) હે ભગવાન ! ઘણા જીવ જ્ઞાનાવરણીયનું વેદન કરી રહેલા (ડું પાણી વેતિ ?) કેટલી કમ પ્રકૃતિનું વેદન કરે છે ? (જો મા સર્વે જ તીર હોન્ના અદૃષિTI) હે ગૌતમ ! બધા આઠના વેદક થાય છે (વા) અથવા (બકૃષિવેળા ચ સત્તવિશે ) ઘણા આઠના વેદક અને એક સાતને વેદક (કાયા બચિા ચ સત્તવિવેચTI ૨) અથવા ઘણા આઠના વિદક અને ઘણા સાતના વેદક (gવે મપૂસા વિ) એજ પ્રકારે મનુષ્ય પણ. (હરિલગાવળ= લંવતરૂ ા ા માળિય) દર્શનાવરણીય અને અન્તરાય કર્મ પણ એજ રીતે કહેવું જોઈએ (વેવળિકન્ન માશં નામોત્તારું માળે #ર #gહીરો વેરૂ) વેદનીય, આયુ, નામ ગોત્રના વદન કરી રહેલા કેટલી કર્મપ્રકૃતિયાનું વેદન શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૯૨ Page #207 -------------------------------------------------------------------------- ________________ કરે છે ? (નોયમા ! ના વધવેચાણ વેયનિકનું તદ્દા માળિયાળિ)—હે ગૌતમ ! જેવું અંધક, વેકના વિષયમાં વેદનીયક્રમ કહ્યાં છે એજ પ્રકારે કહેવા જોઈએ,) (નીચે ન મળે ! મોનિન વેરેમાળે) હે ભગવન્! જીવ મેહનીયનુ વેદ કરતાં છતાં (વૃત્તિ મળનકીબો વેવેલ ) કેટલી કમ પ્રકૃતિયાને વેદે છે? (નોયમા ! નિયમા ઊટુ મ વાડીલો વેટેડ)-હે ગોતમ ! નિયમથી આઠ પ્રકૃતિયાને વેદે છે. (વં નેફજ્ઞાયવેમાળિ) એજ પ્રકારે નારક યાવત્ વૈમાનિક (છ્યું પુત્તેન વિ) એજ પ્રકારે પૃથકત્વથી અર્થાત્ બહુત્વની અપેક્ષાથી પણ જાણવું પ્રસ્॰૧૫ સત્ત્તાવીસ સુ' પદ સમાસ ટીકા હવે સત્યાવીસમાંક પ્રકૃતિવેદવેદપદની વ્યાખ્યા આર‘ભ કરાય છે, અર્થાત્ એ નિરૂપણ કરાય છે કે જીવ કઈ કઈ ક પ્રકૃતિનું વેદન કરતાં છતાં અન્ય કઈ કઈ પ્રકૃતિયાનું વૈદન કરે છે ? શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! ક`પ્રકૃતિયા કેટલી છે ? શ્રી ભગવાન્ હે ગૌતમ ! આઠ ક પ્રકૃતિયે કહેલી છે, તે આ પ્રકારે છે જ્ઞાના વરણીય, દશ નાવરણીય, વંદનીય, મહીય, આયુ; નામ, ગોત્ર અન્તરાય એજ પ્રકારે નારક, સુરકુમાર આદિ ભવનપતિયા, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયા, વિકલેન્દ્રિયા તિય ચ પંચેન્દ્રિયા, મનુષ્ય, વાનબ્યન્તર, નૈતિષ્કા અને વૈમાનિકોની ક્રમ પ્રકૃતિયા પણ આઠ જ કહી છે. હવે એ પ્રતિપાદન કરાય છે કે કયા ક્રતુ વેદન કરી રહેલા જીવ અન્ય કેટલી પ્રકૃતિયાનું વેદન કરે છે? શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરૢ છે-હે ભગવન્! જીવ જ્ઞાનાવરીયા કર્મીના વેદન કરતા કેટલી કમ પ્રકૃતિયાનું વેદન કરે છે ? શ્રીભગવાન-હે ગૌતમ ! જ્ઞાનાવરણીયક્રમનું વૈદન કરી રહેલા જીવ ઉપશાન્ત મહ અથવા ક્ષીણમેહ-સાત પ્રકૃતિયેાના વૈદક થાય છે, કેમકે ઉપશા-ત મેહ અને ક્ષીણ મેહ મેહનીયક નુ વેદન નથી કરતા. તેમનાથી અતિરિક્ત સૂક્ષ્મ સમ્પરાય સુધી જીવ આઠે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૧૯૩ Page #208 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિયાનું વેદન કરે છે, સભુચ્ચય જીવની જેમ મનુષ્ય પણ જ્ઞાનાવરણીય કમ નુ વેદન કરતા છતાં સાત અથવા આઠ ક પ્રકૃતિચેનુ વેદન કરે છે. ઉપશાન્તમેહ અને ક્ષીણ મેહસાતનું વૈદન કરે છે. અને સમસપાય આદિ આઠે પ્રકૃતિયોના વેદન કરે છે. મનુષ્યથી ભિન્ન નારક આદિ જીવ એકત્વની વિવક્ષાથી અને બહુત્વની વિવક્ષાથી પણ, નિયમથી આઠે પ્રકૃતિયોનુ વેદન કરે છે. અર્થાત્ અસુરકુમાર આદિ ભત્રનપતિ, પૃથ્વી કાય આદિ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, તિય ચ પંચેન્દ્રિય, વાનવ્યન્તર, જયોતિષ્ક અને વૈમાનિક જ્ઞાનાવરણીય કર્મોનુ વેદન કરતા કરતાં નિયથી આઠ ક પ્રકૃતિયોનુ વેદન કરે છે, હવે ખડુત્વની વિવક્ષાથી વિચાર કરે છે—શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! જ્ઞાનાવરણીય કર્માંનુ વેદન કરી રહેલ જીવ કેટલી ક્રમ પ્રકૃતિયોનુ વેદન કરે છે. ? શ્રીભગત્રા-ડે ગૌતમ ! બધા જીવ જ્ઞાનાવરણીય કનુ વેદન કરતાં છતાં આઠ કર્માંના વૈદક થાય છે. અહી' જી૫૬માં અને મનુષ્યપદમાં ત્રણ ભંગ સમજવા જોઇએ. તેમનામાંથી બધા આર્ડના વેઢક થાય છે. આ પ્રથમ ભંગ છે અથવા ઘણા જીવ આઠ પ્રકૃતિયોના વૈદક થાય છે અને કોઇ એક સાતનેા વેદક થાય આ ીજો ભાંગ સમજવે. જ્યારે સાતના વેદક ઘણા જીવ હાય છે તેા ત્રીજો ભગ થાય છે, એ કહે છે અથવા ઘણા જીવ આઠ ક`પ્રકૃતિયેના વૈદક થાય છે અને ઘણા સાતકમ પ્રકૃતિયેના વેદક હાય છે. આ ત્રોને ભંગ છે. સમુચ્ચય જીવેાના સમાન મનુષ્ય પણુ કાચિત્ અઠના વેદક થાય છે, અથવા ઘણા અઠના વેઢક અને કોઇ એક સાતના વેઢક થાય છે. અથવા ઘણા આઠના વૈદક થાય છે. અને ઘણા સાતના વેદક થાય છે. ગેત્રક વેદન કરી શ્રી ભગવાન-હે ગૌતમ ! જેવા ધક-વૈદકના વેદનીય કર્મોના કથન કરાયાં છે, એજ પ્રકારે વેદ વેન્કના વૈદની કર્મનું પણ કથન કરવુ જોઇએ. શ્રીગૌતમસ્વામી-હે ભગવન ! વેદનીય, આયુ, નામ અને રહેલ જીવ કેટલી કમ પ્રકૃતિયાનું વેદન કરે છે? એ પ્રકારે વેદનીયકના વિષયમાં જીવ અને મનુષ્યપદમાં આઠના વૈદક અથવા સાતના વૈદક અથવા ચારના વૈદક, એ ત્રણ ભાંગ કહેવા જોઈએ. નૈયિક સ્માદિ શેષ પદેોમાં એકજ મગ મળે છે, અને તે છે-આઠે પ્રકૃતિયેાના વૈદક કેમકે સમુચ્ચય જીવ અને મનુષ્યના સિવાય કાઇ પણ અન્ય જીવમાં ઉપશાન્ત મહ અથવા ક્ષીણમાહ અવસ્થા મળતી નથી. ચંદનીય કર્મીના વિષયમાં ખર્ડુત્ત્વની પ્રરૂપણા કરવામાં જીવ અને મનુષ્યની અપેક્ષાથી ત્રણ-ત્રણ ભંગ થાય છે. તે આ પ્રકારે છે. (1) આઠે પ્રકૃતિયેાના વૈદક–એ ભગ ત્યારે ઘટિત થાય છે, જ્યારે કોઈ પણ જીવ સાતના વેદક ન હેાય. (૨) ઘણા અઠના વૈદક ઘણા આઠના વૈદક અને ઘણા સાતના વૈદક. અને ઇ એક સાતના વેદક તથા (૩) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૯૪ Page #209 -------------------------------------------------------------------------- ________________ એના સિવાય નાક આદિ બધા નિયમથી આઠના વેદક જ હાય છે, તેમાં કેઇ વિકલ્પ નથી શ્રીગૌતમસ્વામી-હે ભગવન્! જીવ માહનીય ક`નું વંદન કરી રહેલ કેટલી કમ પ્રકૃતિયેાનુ' વેદન કરે છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! મેહનીયક'નું વેદન કરી રહેલ જીવ નિયમથી આઠ ક પ્રકૃતિયાનું વેદન કરે છે. એજ પ્રકારે નારક, અસુરકુમાર આદિથી લઈને વૈમાનિક સુધી જીવ મેહનીય કર્મીનું વદન કરી રહેલ આઠે પ્રકૃતિયાનું વૃંદન કરે છે. એ જ રીતે બહુત્વની વિવક્ષાથી પણુ જાણવુ જોઈએ તેથી જ જે જીવ મેહનીય ક્રમનું વેદન કરે છે. તે નિયમથી આઠે કમ પ્રકૃતિયાનું વેદન કરે છે. એ પ્રકારે જીવાદિ પચ્ચી સે પદ્યમાં એકત્વની વિવક્ષાથી અને અહુત્વની વિક્ષાથી પણ અભંગક છે-અર્થાત્ આઠે કમ પ્રકૃતિયાનુ' વેદન કરે છે અથવા વેદના કરે છે. !! સ્॰ !! ભગવતી પ્રજ્ઞાપનાનુ' સત્યાવીસમુ' પદ સમાસ સચિતાહારાદિ કા નિરૂપણ અઠયાવીસમું આહાર પદ સ’ગ્રાહક ગાથાઓ ટીકાથ-સચિત્ત:{TMટ્ટી) સચિત્ત આતુરાથી દેવતિ) કેટલા કાળમાં (* વા વિ) અને શે આહાર કરે છે (ઉન્નતો જેવ) તથા સર્વાંતઃ-બધા પ્રદેશાથી (તિમાાં) કેટલા ભાગ (સત્રે) બધાના (વસ્તુ) નિશ્ચય (જામે) પરિણમન (ચૈત્ર) અને (વોરૢવે) જાણવા જોઇએ (નિશ્ર્ચિ સીરૢિ) એકેન્દ્રિયાનાં શરીર આદિ (ઊમારો) લેમાહાર (તદેવ મળમવલ્લી) તથા મનેભક્ષી (તેŘ તુ પરાળ) આપદાની (વિમાયના) વિચારણા (FĪત્તિ જાચવા) કરવાયોગ્ય છે, સચિત્તાહારાદિ વક્તવ્યતા શબ્દાથ (નેપાળ મતે ! સિચિત્તાવારા, ચિત્તાવારા, માસાહારા)-હે ભગવન્ ! નારક શુ' સચિત્તના આહાર કરનારા. અચિત્તના આહાર કરનારા અથવા મિશ્ર-સચિત્તાચિત્તના આહાર કરનારા હોય છે ? (પોયમા ! નો ચિત્તારા)-હે ગૌતમ ! સચિત્તાહારી નથી (વિજ્ઞĪRT) અચિત્તાહારી છે (નો મીલાદ્વારા) મિશ્રાહારી નથી (થૅ અસુરનુ મારા નામ વૈમાળિયા) એ પ્રકારે અસુરકુમાર યાવતુ વૈમાનિક, (મોરાહિયમરીયા નાય મજૂમા) ઔદારિક શરીરવાળા મનુષ્ય યાવત્ (સચિત્તાÇIRI વિ, અશ્વિત્તાદારા વિ, મીલાદ્દારા વિ,) સચિત્ત આહારવાળા પણ અચિત્ત આહારવાળા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૧૯૫ Page #210 -------------------------------------------------------------------------- ________________ પણ અને મિશ્રાહારવાળા પણ. (નેચા થી મને ! બાહારટી) હે ભગવન્ ! નારક જીવ શુ આહારાથી છે? (દંતા ઞાતી) હા, આહારાથી (નેપાળ મતે ! દેવત જ્ઞાન બાહાણે સમુળ = ?) હે ભગવન ! નારકાને કેટલા કાળમાં આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે ? (યમા ! નેચાળ તુવિષે આહારે વળત્તે) હે ગૌતમ ! નારકાના આહાર એ પ્રકારના કહ્યા છે. (ä લદ્દાઞમોશનિઘ્નશિત ચળામોનિત્તિ ચ) તે આ પ્રકારે-આભાગ-ઉપયોગ પૂર્વક કરેલ અને વિના ઉપચાગ કરેલ . (તસ્થળ ને તે અનામોનિવૃત્તિ) તેમાં જે અનાલેગ નિવૃતિ છે (જ્ઞેળ અણુસમયવિત્તિ બહાણે સમુન્ના) તે પ્રતિ સમયે નિરન્તર મહારા ઉત્પન્ન થાય છે (તત્વ ળ ને સે ગામોનનિવૃત્તિ) તેમાં જે આલેગનિતિ છે (હૈ ળ અસંવા સમપ્ તોમુદ્ઘત્તિ બાણે સમુન્ના) તે આહાર અસ ંખ્યાત સમયના અન્તર્મુહૂ તમાં ઉત્પન્ન થાય છે. (નેટ્ચાળ મતે ! જમાવામા 'તિ) હૈ ભગવન ! નારક જીવ શુ આહાર ગ્રહણ કરે છે. ? (પોયમા ! જ્વઞો ગળતવલિયા) દ્રવ્યથી અનન્ત પ્રદેશી (વત્તત્રો असंखेज्ज પસોઢા) ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશમાં રહેલા (જો અળચટ્વચા ) કાળથી કાઈ પણ સ્થિતિવાળા (માવો વળમતારૂં, ધમંતારૂં, સમતારૂં', હાલમતાર',) ભાવથી વણુ વાળા ગંધ વાળા, રસવાળા, સ્પ`બાળા, (જ્ઞાનૢ આવલો વમતારૂં આપેતિ) ભાવથી વર્ણવાળા જે પુદ્ગલાના આહાર કરે છે (સાર્` ન જાવળારૂ.. બારે'તિ નાય પંચ વળા, બારે'ત્તિ) શું તેઓ એક વણ વાળાને આહાર કર છે યાવત્ શું પાંચ વણુ વાળાના આહાર કરે છે? (गोमा ! ठाणमग्गणं पडुच्च एगवण्णाई' वि आहारेति जाव पंचवण्णाई वि आहारे ति ? ) હે ગૌતમ ! સ્થાન માણા સામાન્યની અપેક્ષાથી એકવણુ વાળાઓને યાવત્ પાંચ વ`. વાળાઓના પણ આહાર કરે છે (વિદાળમાળ પટ્ટુર) લેક મણાની અપેક્ષાથી (હ્રાજ વળાર્' વિ આદારે તિ) કાળવણું વાળ આના પણ આહાર કરે છે (જ્ઞાવ સુધ્ધિાર વિ આારે તિ) યાવત્ શુકલવણ વાળા પુદ્દગલેના પણ માહાર કરે છે (નારૂં યો હાજીવળારૂ આરે તિ) વણથી જે કાળ વણુ વાળાઓના આહાર કરે છે. (સારૂ વિધાનુળજાજાર બારે'તિજ્ઞાવ "સમુળાહારૂં. આહ્વાનેતિ ?)શું તે એક ગુણ કાળાઓના આહાર કરે છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૧૯૬ Page #211 -------------------------------------------------------------------------- ________________ यापत ४शुए। जापान मा २ ४२ छ (संखेन्जगुणकालाई आहारे ति, असंखेज्जगुणकालाई आहारेंति, अणंतगुणकलाई आहारे ति ) सध्या गु । सानो माइ२ रे છે, અસંખ્યાત ગુણ કાળાઓનો આહાર કરે છે અગર અનન્ત ગુણકાળાઓને આહાર કરે છે?) (गोयमा! एगगुणकालाई वि आहारे ति जाव अणतगुणकालाई वि अहारे ति) हे गौतम! એક ગુણ કાળાં પુદ્ગલેને પણ આહાર કરે છે, યાવતુ અનન્ત ગુણ કાળાં પુદ્ગલેને પણ माडा२ ४२ छ (एवं जाव सुकिल्लाइ-मे रे यावत् शुस पुगसीना (एवं गंधओ वि) से प्राई गयी ५४४ (रसओ वि) २सथी ५. (जाई भावओ फासमताइ) माथीने २५ पा पुगसाना (ताई नो एगफासाई) ते मे २५शवाणाना नहीं (आहारे ति) माहा२ ४२ छ (नो दुफासाई आहारे ति) मे २५शपाजानी आइ२ नथी ४२ता (नो तिफासाई आहारे ति) ३ २५ वाजाने। माइ२ नथी ३२ (चउम्फासाई आहारेति) २ २५ वाणानो माहा२ ४३ छे (जाय अटफासाइ बि आहारे ति) यावत् २४ २५शवाजानी ५५४ मा १२ ७२ छ (विहाणमग्गणं पडुच्च) ले भागात विqalथी (कक्खडाई पि आहारेति जाव लुक्खाइ) ४४॥ ५सोना ५९ થાવત રૂસ પુદ્ગલેને પણ આહાર કરે છે. (जाई फासओ कक्खडाई आहारे ति) १५श थी ये ४४० पुगटोना मा४२ ४३ छे. (ताई कि एगगुणकक्खडाई आहारेति जाव अणंतगुणकक्खडाई आहारे ति) शु मे गुण ४४°२ पुदीना माहा२ ४२ छे यावत् अनन्त शुष ४४शन। माडा२ ४२ छे ? (गोयमा ! एकगुणकक्खडाई वि आहारे ति) गोतम ! मे गुण ४ शानो पण माहा२ ३२ छ (जाय अणतगुणकक्खडाई वि आहारे ति) यायत मनन् गुण ४४ शन। ५९ साह२ छ (एवं अदृवि फासा भाणियव्या) से प्रा२ मा २५१ या नमे (जाव अणंतगुणलुक्खाई वि आहारे ति) यावत् अनन्तगुए) ३क्षाने। प माइ।२ ४२ छे, (जाई भंते ! अणतगुणलुक्खाई आहारे ति,) है मगन् ! रे मनन्त ३६ पुगताना मा.२ छ (ताई किं पुट्टाई आहारे ति, अपुढाई आहारेति ?) शु स्पृष्ट ते पुगसानो माहा२ ४२ छ मगर सस्पृष्टने माइक ४२ छे ? (गोयमा ! पुट्ठाइ आह रेति શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૯૭ Page #212 -------------------------------------------------------------------------- ________________ નો પુદ્ગારું બજારે તિ) હે ગૌતમ! પૃષ્ટનો આહાર કરે છે, અપૃષ્ટનો આહાર નથી કરતા (11 માર) જેવું ભાષા ઉદ્દેશકમાં કહ્યું છે (જ્ઞા નિરમા રિ િસાત્તિ) થાવત્ નિયમથી છએ દિશાઓમાં આહાર કરે છે. (ગોર જારk ggT) બહુલતાના કારણની અપેક્ષાએ ( fસ્ટનીરું) વર્ણથી-કાળા-વાદળી (ધો સુદમાંધા) ગંધથી દુર્ગન્ધવાળા (ાસો સિત્તાવાઝું) રસથી તિક્ત અને કટુરસવાળા (1ો રીચ સુarફં) સ્પર્શથી કર્કશ, ગુરૂ, શીત અને રૂક્ષ. () તેમના (વરાળ) પુરાણ (વાળ) વર્ણ ગુણ (ધા) ગધગુણ (am) રસગુણ (ાસTળ) સ્પર્શગુણ (વિપરિણામgT) બદલાઈને (રિપીજીરૂત્તા) પરિપીડન કરીને (ારા ) પરિશાટન કરીને (રવિદ્ધનરૂત્તા) વિશ્વસ્ત કરીને (oh) અન્ય (નપુ) અપૂર્વ-નવા (વળગુને ધાને રસTને ) વર્ણગુણ, ગંધગુણ, રસગુણ અને સ્પર્શ ગુણ (વાર્તા) ઉત્પન કરીને (નાચારીત્તો) પિતાના શરીર ક્ષેત્રમાં અવગાહન કરેલા (ડુ) પુદ્ગલેના (વષ્યquire) પૂર્ણરૂપથી (ારા ગાાતિ) આહાર કરે છે, (નૈયાણં મંતે ! સદાઓ સાતિ) હે ભગવન્ ! શું નારક સવંતઃ સમગ્રતાથી આહાર કરે છે? (ત્રો વરિણામતિ) પૂણરૂપથી પરિણત કરે છે. (સભ્ય કાતિ) સર્વતઃ ઉવાસ લે છે (દાશો નીતિ) સર્વતઃ નિશ્વાસ લે છે. (મિજવળ માણ રેરિ) વારંવાર આહાર કરે છે (અમિäf vરિણામતિ) વારંવાર પરિણત કરે છે (મિસ્થળ કરણનિત) સદા ઉચ્છવાસ લે છે (શમિવ નીíતિ) નિરન્તર નિશ્વાસ લે છે: (બાદ કાતિ) કયારેક કયારેક આહાર કરે છે. (માત્ર પરિણામૈંતિ) ક્યારેક કયારેક પરિણત કરે છે? (બાર ઝાતિ) કયારેક ક્યારેક ઉચ્છવાસ લે છે (બાવ નિયંતિ) કયારેક કયારેક નિશ્વાસ લે છે? (દંતા જોવા !) હા, ગૌતમ! ચા વળો માતાતિ) નારક સંપૂર્ણ પ્રદેશથી આહાર કરે છે (વં તં વેવ) એજ પ્રકારે તે પૂર્વોક્ત (કાર ભાવ નીરસંતિ) કદાચિત્ નિશ્વાસ લે છે. (નારૂચાi સંતું ! રાજે) હે ભગવન્! નારક જે પુદ્ગલેને (કારત્તા નેઝુતિ) આહારરૂપમાં ગ્રહણ કરી રહેલા હોય છે (તેલું) તેઓ તેfહં પરસ્ટા) તે પુદ્ગલોના (લેયાહૃત્તિ) આગામી કાળમાં (રૂમ આતિ ) કેટલે ભાગ આહાર કરે છે? (રૂમri શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૯૮ Page #213 -------------------------------------------------------------------------- ________________ રાસાતિ) કેટલા ભાગનું આસ્વાદન કરે છે? (ચમા ! અહંકનમા આતિ ) ગૌતમ ! અસંખ્યાતમા ભાગનો આહાર કરે (તમા અરસાત્તિ) અનન્તમા ભાગનું આસ્વાદન કરે છે. (જોરાવાળું મંતે ! ને જાણે કારત્તાઇત્તિ) હે ભગવન્! નારક જે પુદ્ગલેને આહાર રૂપમાં ગ્રહણ કરે છે. (તે સિલ્વે મારિ ?) શું તે બધાને રસાહાર કરે છે ? (Rો સદ ગ તિ ) અગર બધાના એકદેશને આહાર કરે છે. (જોમ ! તે સ) હે ગૌતમ! તે બધાના (બારસણ) સપૂર્ણને (ગાાતિ) આહાર કરે છે. ( નૈયા મતે ! ને જેરું) હે ભગવન્ ! નારક જે પુદ્ગલને (કારત્તા fuËતિ) આહાર રૂપમાં ગ્રહણ કરે છે (તે) તે () તેમને માટે ( ) પુદ્ગલ (જીસ 7) કયા રૂપથી (મુન્નો મુન્નો) વારંવાર (રિણામેંfa) પરિણત કરે છે ? (યમા ! વોડુંચિત્તા જાવ #ifëચિત્તા) હે મૈતમ ! શ્રોત્રેન્દ્રિય રૂપથી યાવત્ સ્પર્શેન્દ્રિય રૂપથી (નિઝુરાણ) અનિષ્ટ રૂપથી (બવંતત્તર) અકાન્ત રૂપથી (gિવત્તાપ) અપિય રૂપથી (કુમાર) અશુભ રૂપથી (કમgonત્તા) અમનેજ્ઞ રૂપથી (કમળામાપ) અમન આમ રૂપથી (અગિરિજીવત્તા) અનિચ્છિત રૂપથી (ઝમિશ્ચિત્તા) અભિષણીય રૂપથી () ભારે રૂપથી (નો ૩૪ત્તા) હલકારૂપથી નહીં (ત્રણ) દુઃખરૂપથી (નો મુન્નાર) સુખદ રૂપથી નહી (gufé) તેમનું (મુન્નો મુગો) વારંવાર (પરિઘમંતિ) પરિણમન કરે છે, માસૂ૦૧ ટીકર્થ –“ઘોર નિદૈ અર્થાત્ જે કમથી નામનો ઉલ્લેખ કર્યો હોય, તેજ કમથી તેમનું નિરૂપણ થાય છે, એન્યાયના અનુસાર સર્વ પ્રથમ કહેલાં સચિત્તહારનું નિરૂપણ કરવામાં આવે છે શ્રીગૌતમસ્વામી–હે ભગવના નારક જીવ સચિત્તને આહાર કરનાર છે, અચિત્ત આહાર કરનારા છે, અથવા મિશ્ર (સચિત્તચિત્ત) ને આહાર કરનારા છે? શ્રીભગવાન–હે ગૌતમ ! નારક સચિત્તાહારી નથી હોતાં. પણ આ ત્તાહારી હોય છે, તેઓ મિશ્રાહારી પણ નથી હોતા. તાત્પર્ય એ છે કે નારક જીવના વક્રિયશરીર હોય છે. તેથી જ તેઓ વેકિયશરીરની પુષ્ટિના એગ્ય જ પુદ્ગલોને આહાર કરે છે અને એવા પુદ્ગલ અચિત્ત જ હોય છે. સચિત્ત નથી હોતાં. એજ પ્રકારે અસુરકુમાર આદિ દશ ભવનપતિ, વાતવ્યન્તરે, જ્યાતિષ્ક અને વૈમાનિકના સમ્બન્ધમાં પણ કહેવું જોઈએ. તેઓ પણ અચિત્તાહારી જ હોય છે, સચિત્તાહારી અને મિશ્રાહારી નથી હોતા. આ બધા દેવના પણ ક્રિયશરીર હોય છે, તેથી વેકિયશરીરના યોગ્ય પુદ્ગલેને જ તેઓ આહાર કરે છે અને તે પુદ્ગલે અચિત્ત જ હોય છે. પણ દારિકશરીરી જીવ ઔદારિક શરીરના એગ્ય પુદ્ગલનો આહાર કરે છે. ઔદારિક શરીર પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય છે તેઓ સચિત્તાહારી પણ હોય છે, અચિત્તાહારી પણ હેય છે અને મિશ્રાહારી પણ હોય છે. આ પહેલું દ્વાર થયું. હવે બીજાથી લઈને આઠમા દ્વાર સુધી સાત દ્વારેનું વીસ દંડકના ક્રમથી નિરૂપણ કરવાને માટે પહેલા નરયિકેના વિષયમાં પ્રશ્ન કરાય છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૯૯ Page #214 -------------------------------------------------------------------------- ________________ શ્રીતમસ્વામી–હે ભગવન ! શું નારક આહારાથી હેય છે કે નહીં? શ્રીભગવાન હે ગૌતમ! હા, નારક આહારાથી હોય છે, અર્થાત્ તેમને આહારની અભિલાષા થાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! યદિ નારક આહારાથી હોય છે તે કેટલા કાળમાં તેમને આહારની અભિલાષા ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! નારકના આહાર બે પ્રકારના હોય છે, તે આ રીતે છેઆભેગનિવર્તિત અર્થાત્ ઈચ્છા પૂર્વક થનાર આહાર અને અનાગનિર્વતિત અર્થાત્ વિના ઉપગ–ઇચ્છા વગર થનાર આહાર તેમાંથી અનાગનિવર્તિત આહાર પ્રતિ સમય નિરન્તર, ભવપર્યત થતા રહે છે, આ અનાગનિર્વતિત આહાર એજાહાર આદિના રૂપમાં જાણવું જોઈએ. બીજે જે આભેગનિર્વર્તિત આહાર છે. તેની ઈચ્છા અસંખ્યાત સમય પ્રમાણ અન્તર્મુહૂર્તમાં ઉત્પન્ન થાય છે. તાત્પર્ય એ છે કે હું આહાર કરૂં એ પ્રકારની અભિલાષા એક મુહૂર્તની અંદર પેદા થઈ જાય છે, એ કારણે નારકેની આહારાભિલાષા અન્તર્મુહૂર્તની કહેલી છે. આ બીજુ દ્વાર થયું. તૃતીય દ્વાર છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન નારક કઈ વસ્તુને આહાર કરે છે? શ્રી ભગવાન-હે ગૌતમ! દ્રવ્યાદિના વિકપ દ્વારા નારકના આહારની પ્રરૂપણ કરતા કહે છે-હેમૌતમ! દ્રવ્યથી અનન પ્રદેશી પુગલનો આહાર કરે છે, કેમ કે સંખ્યાત પ્રદેશ અગર અસંખ્યાત પ્રદેશી કન્ય જીવના દ્વારા ગ્રહણ નથી કરી શકાતા, તેમનું ગ્રહણ થવાને સંભવ નથી. ક્ષેત્રની અપેક્ષાથી અસંખ્યાત પ્રદેશ અને આહાર કરે છે. કાલની અપેક્ષાએ જઘન્ય, મધ્યમ અગર ઉત્કૃષ્ટ કઈ પણ સ્થિતિવાળા સ્કન્ધ નું ગ્રહણ કરે છે. ભાવથી વર્ણવાળા, ગંધવાળા, રસવાળા અને સ્પર્શવાળાં દ્રવ્યોને આહારના રૂપમાં ગ્રહણ કરે છે. કેમ કે પ્રત્યેક પરમાણુમાં એકવણું, એક સ્કન્ધ એક રસ અને બે સ્પર્શ અવશ્ય મળે છે એમ કહ્યું છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! ભાવથી વર્ણવાળા જે પુદ્ગલ દ્રવ્યને નારક આહાર કરે છે, તેઓ શું એક વર્ણવાળા હોય છે, અથવા બે વર્ણવાળ, ત્રણ વર્ણવાળા, ચાર વર્ણવાળા અગર પાંચ વર્ણવાળા થઈ રહે છે? શ્રી ભગવાન છે ગૌતમ! સામાન્ય માર્ગણાની અપેક્ષાએ એક બે અગર ત્રણ વર્ણવાળા ચાર વર્ણવાળા અથવા પાંચ વર્ણવાળા દ્રવ્યને ગ્રહણ કરે છે, અનન્ત પ્રદેશી સ્કન્ધામાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૦૦ Page #215 -------------------------------------------------------------------------- ________________ એક વર્ણ આદિને સદ્ભાવ વ્યવહાર નયની અપેક્ષાએ સમજવો જોઈએ. નિશ્ચયનયની અપેક્ષાએ અનન્ત પ્રદેશી કન્ય ભલે તે કેટલાયે ના હોય, પાંચ વર્ણવાળે જ હોય છે. વિધાનમાર્ગની અપેક્ષાએ અર્થાત્ ભેદની વિવક્ષાથી નાકજી કૃષ્ણવર્ણવાળા દ્રવ્યોનો પણ આહાર કરે છે. યાવત્ નીલવર્ણવાળા, પીતવર્ણ વાળ, લાવવર્ણવાળા તેમજ સફેદ વર્ણવાળા દ્રવ્યોને પણ આહાર કરે છે. શ્રી ગૌતમસ્વામી–-હે ભગવન નારક જીવ જે કૃષ્ણવર્ણ વાળા દ્રવ્યોને આહાર કરે છે, તેઓ શું એક ગુણ કૃષ્ણવર્ણવાળા હોય છે. યાત્-બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દશ ગુણ કૃષ્ણવર્ણવાળા હોય છે ? અથવા સંખ્યાત ગુણ કૃષ્ણવર્ણ વાળા અસંખ્યાગુણ કૃષ્ણવર્ણવાળા અગર અનન્તગુણ કૃષ્ણવર્ણવાળા હોય છે? શ્રી ભગવાન –હે ગૌતમ ! એકગુણ કૃષ્ણવર્ણવાળા દ્રવ્યોને પણ આહાર કરે છે, બેથી લઈને દશ ગુણ કૃષ્ણવર્ણવાળા દ્રવ્યોને પણ આહાર કરે છે, એજ પ્રકારે સંખ્યાત ગુણ. અસંખ્યાતગુણ અને અનન્તગુણ કૃષ્ણ વર્ણવાળા દ્રવ્યોને પણ આહાર કરે છે. એ જ પ્રકારે શુકલવર્ણ સુધી સમજી લેવું જોઈએ. અર્થાત્ એક ગુણ નીલ, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દશગુણ, નીલ સંખ્યાત, અસંખ્યાત તેમજ અનન્તગુણ નીલ દ્રવ્યોને પણ આહારના રૂપમાં ગ્રહણ કરે છે. એ જ પ્રકારે એક ગુણ પીતથી લઈને સંખ્યાત અસંખ્યાત અને અનંતગુણ પતિ દ્રવ્યને આહાર કરે છે. એકગુણ ૨ક્તથી લઈને અનન્ત ગુણ રક્ત સુધી તથા એક ગુણ શુકલથી આરંભીને અનતગુણ શુકલ દ્રવ્યને પણ આહાર કરે છે. એ જ પ્રકારે, ગન્ધ રસ અને સ્પર્શની અપેક્ષાથી પણ કહેવું જોઈએ. ભાવથી સ્પર્શવાળા જે પુદ્ગલ દ્રવ્યને નારક આહાર કરે છે તેઓ એક સ્પર્શવાળા દ્વને આહાર નથી કરતા, બે સ્પર્શવાળા દ્રવ્યને આહાર નથી કરતા ત્રણ સ્પર્શવાળા દ્રવ્યને આહાર નથી કરતા પરન્તુ ચાર સ્પર્શવાળા દ્રવ્યોને આહાર કરે છે. યાવ-પાંચ સ્પર્શવાળા, છે સ્પર્શવાળા, સાતસ્પર્શવાળા અને આઠ પશવાળા, દ્રવ્યોને પણ નારક આહારના રૂપમાં સ્વીકારે છે. વિધાનમાર્ગણ અર્થાત્ ભેદની વિરક્ષાથી કર્કશ દ્રવ્યોને પણ આહાર કરે છે. યાવત્ ગુરૂ સ્પર્શ વાળા ઉણ સ્પર્શવાળા રક્ષપર્શ વાળા દ્રવ્યને પણ આહાર કરે છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! જે કર્કશ સ્પર્શવાળા દ્રવ્યને નારક આહાર કરે છે. તેઓ શું એક ગુણ કર્કશને આહાર કરે છે. કે બેથી લઈને દશ ગુણ કર્કશ દ્રવ્યોનો આહાર કરે છે, અથવા સંખ્યાત ગુણ કર્કશ, અસંખ્યાત ગુણ કકશ અગર અનન્ત ગુણ મુકેશ દ્રવ્યોને આહાર કરે છે ? શ્રી ભગવાન –હે ગૌતમ ! એક ગુણ કર્કશ દ્રવ્યોને પણ આહાર કરે છે. વાવતું દસ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૦૧ Page #216 -------------------------------------------------------------------------- ________________ ગુણુ વાળા કશ દ્રછ્યો ને! પણ આહાર કરે છે.સખ્યાત ગુણુ કશ બ્યાન, અસ ખ્યાત ગુણુ કશ અને અને અનન્ત ગુણુ કશ દ્રબ્યાના પણ આહાર કરે છે. એજ પ્રકારે આઠે સ્પર્શેના સમ્બન્ધમાં કહેવુ જોઇએ, અર્થાત્ એક ગુણથી લઇને અનન્તગુણુ રૂક્ષ સુધી બધા પ્રકારના પુદ્ગલ દ્રવ્યાના આહાર કરે છે. (ચેાથુ દ્વાર) શ્રી ગૌતમસ્વામી-ડે ભગયન્ ! નારક જીવ જે અનન્તગુણુ રૂક્ષ દ્રવ્યાના આહાર કરે છે, તે દ્રવ્ય શુ' આત્મપ્રદેશેાથી પૃષ્ટ હોય છે, અર્થાત્ અસ્પૃષ્ટ આત્મ પ્રદેશેાથી અસ અદ્ધ હાય છે ? શ્રી ભગવાન્—હે ગૌતમ! આત્મ પ્રદેશાથી પૃષ્ટ દ્રબ્યાના આહાર કરે છે, અસ્પૃષ્ટ કૂબ્યાના નહી, તદનન્તર જેવુ ભાષા ઉદ્દેશકમાં કહ્યુ છે, એજ પ્રકારે અહી' પણ કહેવુ જોઈએ, યાવત્ નિયમથી છ દિશામાં સ્થિત દ્રવ્યાના આહાર કરે છે, ‘આસન' શબ્દ બહુલતા વાચક દેશી પ્રાકૃત ભાષાના શબ્દ છે, એસન્ન કારણ અર્થાત્ બહુલતાથી વનની અપેક્ષાએ કાળા, વાદળી, ગધની અપેક્ષા એ દુર્ગંધવાળા, રસથી તિક્ત અને કટુક રસવાળા અને સ્પશથી કર્કશ, ગુરૂ, શીત અને રૂક્ષ સ્પર્શીવાળા દ્રબ્યાના આહાર કરે છે. અહી ખડુલતાથી કહેવાના અભિપ્રાય એ છે કે અશુભ અનુભાવવાળાપ્રાય: મિથ્યાદૃષ્ટિ જ ઉક્ત કૃષ્ણવર્ણ આદિ અશુભ દ્રવ્યોના આહાર કરે છે. આગામી જન્મમાં થનારા તીર્થકર આદિ નારક એવા દ્રવ્યાના આહાર નથી કરતા. આહાર કરાતા પુદ્ગલાના પુરાણા વણું ગુણ, ગધગુણ, રસગુણ અને પગુણનુ પરિણમન કરીને તેને પરિપીડિત કરીને, પરિશાટન તેમજ વિધ્વંસન કરીને અર્થાત્ પુરી રીતે બદલીને નૂતન વર્ષાંગુણ, ગન્ધગુણ, રસગુણ અને સ્પગુણને ઉત્પન્ન કરીને પોતાના શરીરક્ષેત્રમાં અવગાઢ પુદ્ગલાના સમસ્ત આત્મપ્રદેશાથી આહાર કરે છે. (પંચમ દ્વાર) શ્રી ગૌતમસ્વામી-હે ભગવાન! શું નારક જીવ સમસ્ત - આત્મપ્રદેશાથી આહાર કરે છે ? સવ આત્મપ્રદેશાથી તેને પરિણત કરે છે ? શુ` સતઃ ઉચ્છ્વાસ અને નિશ્વાસ લે છે? શું સદૈવ તેને પરિણત કરે છે? નિરન્તર ઉચ્છ્વાસ-નિશ્વાસ લેતા રહે છે? અથવા કદાચિત્ આહાર કરે છે ? કદાચિત્ પરિણત કરે છે, કદાચિત્ ઉચ્છ્વાસ લે છે ? કદાચિત્ નિશ્વાસ લે છે ? શ્રી ભગવાન્-ડે ગૌતમ ! હા, નરક જીવ સર્વાંત: આહાર કરે છે. ઇત્યાદિ પૂર્વક્તિ બધુ કથન સમજી લેવું જોઈએ. અર્થાત્ સત: પરિણત કરે છે, સતઃ ઉચ્છ્વાસ નિ:શ્વાસ લે છે. સદા આહાર કરે છે. સદા પરિણત કરે છે, સદ! ઉચ્છ્વાસ નિશ્વાસ લે છે. કદાચિત્ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૨૦૨ Page #217 -------------------------------------------------------------------------- ________________ આહાર કરે છે, પરિણત કરે છે. અને ઉચ્છ્વવાસ-નિશ્વાસ લેતા રહે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! નારક જીવ જે પુદ્મલાને આહારનારૂપમાં ગ્રહણકરે છે, તે પુત્રામાંથી આગલા સમયમાં કેટલા ભાગને આહાર કરે છે ? કેટલા ભાગનું અવાદન કરે છે. આશય એ છે કે આહાર કરેલા બધાં પુદ્ગલેનું આહ્લાદન થવાં સભવિત નથી. શ્રી ભગવાન્—હૈ ગૌતમ ! નારક જીવ આહારના રૂપમાં જેટલા પુદ્ગલાને ગ્રહણ કરે છે તેમના અસંખ્યાતમા ભાગને આહાર કરે છે, (શેષ પુત્રàાના આહાર થઈ જ નથી શકત) અને જેટલા પુદ્ગલેનેા આહાર કરે છે, તેના અનન્તમા ભાગનું આસ્વાદન કરે છે. શેષનુ આસ્વાદન ન થવાં છતાં પણ તે શરીરરૂપ પરિણમનને પ્રાપ્ત થાય છે. (છટૂંકું દ્વાર) શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! નારક જીવ જે ત્યજેલાથી શેષ તેમજ શરીર પરિણામના ચગ્ય પુદ્ગલાને આહારના રૂપમાં ગ્રણ કરે છે, તે બધાના આહાર કરે છે, અથવા ! સ અર્થાત્ ખધાના એક ભાગના આહાર કરે છે? શ્રી ભગવાન્—હે ગૌતમ ! તે ખધા પુદ્ગલાના આહાર કરે છે, કેમ કે તે ખચેલાથી શેષ અને કેવલ આહાર પરિણામને વૈગ્ય જ ગ્રહણ કરાયેલા હાય છે. (સાતમુ દ્વાર) શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! નારક જીવ જે પુદ્ગલાને આહારના રૂપમાં ગ્રહણ કરે છે, તે પુદગલે નારકના માટે કેવા સ્વરૂપમાં પુનઃ પુનઃ પરિણત થાય છે ? શ્રીભગવાન્ હે ગૌતમ ! આહારના રૂપમાં ગ્રહણ કરાયેલા તે પુદ્ગલા શ્રેત્રન્દ્રિયના રૂપમાં યાત્ ચક્ષુરિન્દ્રિય ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય, તથા સ્પર્શેન્દ્રિયના રૂપમાં પુનઃ પુન; પારજીત થાય છે. કન્તુ યાદ્રવના રૂપમાં પારણા યનાર ત પુહૂમલા ગુપ્ત નવા હતા પણ નિતાન્ત અશુભ રૂપ હોય છે, તે આગળ કહે છે-તે પુદ્ગલે અનિષ્ટ રૂપમાં પરિણત થાય છે કિન્તુ વાસ્તવમાં શુભ હેવાથી પણ કેટલાક જીવેાના પુદ્ગલ અનિષ્ટ પ્રતીત થાય છે, જેમ માખીઓને કપૂર ચન્દન આદિ તેથી જ તેમની વ્યાવૃતિ માટે કહેલ છે—અકાન્ત અર્થાત્ અકમનીય યા જે અત્યન્ત અનુભવણુ વાળા હોય, અપ્રિય અર્થાત્ દેખતી વખતે પણુ અન્ત:કરણને પ્રિય ન લાગે. અશુભ અર્થાત્ અશુભ વ ગન્ધરસ સ્પર્શીવાળા અમનાજ્ઞ અર્થાત્ જે વિષાકના સમયે લેશ જનક હોવાના કારણે મનમાં અહ્લાદ ઉત્પન્ન ન કરે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૨૦૩ Page #218 -------------------------------------------------------------------------- ________________ આસ્વાદન કરવાને માટે ઈષ્ટ ન હોય અભિથિત અર્થાત્ જેના વિષયમાં અભિલાષા પણ હતી ઉત્પન્ન ન થાય. એરૂપમાં તે પુદ્ગલે પરિણત થાય છે. તથા તે પુદ્ગલે ભારે પણાથી પરિણત થાય છે. લઘુરૂપમાં પરિણત નથી થતાં. ભારે હેવાને કારણે તે દુઃખ રૂ૫ પરિ ણત થાય છે, સુખરૂપ પરિણત નથી થતાં. (આઠમું દ્વાર ) સૂ૦૧ અસુરકુમારોં કે સચિત આહારાદિ કા નિરૂપણ શબ્દાર્થ:- (કુરકુમાર મતે ! બીરાફી )-હેભગવદ્ ! શું અસુરકુમાર આહારના અથ હોય છે? (હૃાા! આarટ્રી) હા, આહારથ હેય છે. ( ગનેરણય રદ ઝયુરકુમારપાળ વિ મrળવશ્વ) એ પ્રકારે જેવું નારકનું એ જ પ્રકારે અસુરકુમારેનું પણ કથન કરવું જોઈએ (વાવ) યાવત (તેરસ) તેમને માટે (મુન્ના મુન્નો) વારંવાર (7રિમંતિ) પરિણત થાય છે. (તત્ય ળ ને તે નામોનિશ્વત્તિ) તેઓમાં જે આભેગનિર્વતિત આહાર છે ( i જમત્તલ) તે જઘન્ય થી ચતુર્થભક્ત (૩ો સાતિવાર સરક્ષણ) ઉત્કૃષ્ટ થી સાતિરેક કાંઈક અધિક સહસ વર્ષમાં (બાર) આહારની અભિલાષા (રમુપ જરૂ) ઉત્પન્ન થાય છે (લોકનં વર વહુરજ) બહુલતા રૂપ કારણની અપેક્ષાથી (૫oળો ટ્રાઝિાિરું) વર્ણથી પીત અને ત (યો હુરિમiધા) ગંધથી સુરભિ ગંધવાળા (રસો વં૪િમદુરા) રસથી અમ્લ અને મધુર (ાળો મચઢવા નિપુogફુ) સ્પર્શથી મૃદુ, લઘુ. સિનગ્ધ અને ઉoણ (તેલં વળે ઘUOTTળે) તેમના પુરાણા વર્ણ ગુણ (નાઘ લિંચિત્તા) યાવત્ સ્પશેન્દ્રિય રૂપથી (ા મનામણ) યાવત્ મણમરૂપથી (ચિત્ત) ઈચ્છિતરૂપથી (મિડિશચત્તાણ) અભિલષયરૂપથી (ઉત્તp) ઉર્વ-હલ્કારૂપથી ( ગહરાઈ) ભારરૂપથી નહીં (લુહાણ) સુખરૂપથી (નો દુત્તર) દુઃખરૂપથી નહીં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૦૪ Page #219 -------------------------------------------------------------------------- ________________ (puff) તેમના માટે (મુનો મુ) પુનઃપુનઃ (વનિમંતિ) પરિણમન થાય છે. (સં કહ્યું નેહાળ) શેષ નારકેની સમાન (ઘઉં ના નિયકુમાર (M) એજ પ્રકારે સ્વનિતકુમારે સુધી (નવરંગામોનિયત્તિ કોણેનું વિવરકુટુત્તર) વિશેષ એકે આભેગનિવર્તિત આહાર ઉત્કૃષ્ટ દિવસ પૃથકમાં (મહા) બહારની ઈચ્છા (મુ) ઉત્પન્ન થાય છે. સૂરા ટીકાથ-હવે અસુરકુમાર આદિ દશ ભવનપતિયામાં આહારથી આદિ પૂર્વોક્ત દ્વારેની પ્રરૂપણ કરાય છે. શ્રીગૌતમસ્વામી-હે ભગવન્! શું અસુરકુમાર આહારના અથી હેય છે? શ્રીભગવાન-હે ગૌતમ ! હા અસુરકુમાર આહારના અથી હોય છે. એ પ્રકારે જેવી વક્તવ્યતા નારકેની કહી છે, તેવી જ અસુરકુમારેની પણ સમજવી જોઈએ. યાવત્ તેમને માટે તે આહાર પુનઃ પુનઃ પરિણત થાય છે. શ્રીગૌતમસ્વામી–હે ભગવન્! અસુરકુમારોને કેટલા કાળ પછી આહારની ઈચ્છા થાય છે શ્રીભગવાન-હે ગૌતમ! અસુરકુમારોના આહાર બે પ્રકારના હોય છે-આભેગનિર્વતિત અને અનાગનિર્વતિત તેમાં જે અનાગનિર્વતિત આહાર છે, તે પ્રતિસમય નિરન્તર થયા કરે છે, ઈત્યાદિ કથન સ્વયં સમજી લેવું જોઈએ. પરન્તુ અસુરકુમારેમાં નારકની અપેક્ષાએ કાંઈક વિશેષતા છે, તેને કહે છેઅસુરકુમારેના જે આભેગનિવર્તિત આહાર છે તે જઘન્ય ચતુર્થ ભક્તથી થાય છે. ચતુર્થભક્ત એક આગમિક સંજ્ઞા છે. આશય એ છે કે, અસુરકુમારને વચમાં વચમાં એક એક દિવસ છેડીને આહારની ઇચ્છા થાય છે. આ કથન દશ હજાર વર્ષની આયુ વાળા અસુરકુમારની અપેક્ષાએ સમજવું જોઈએ. ઉત્કૃષ્ટ કાંઈક અધિક એક હજાર વર્ષ વ્યતીત થતાં તેમને આહારની ઈચ્છા થાય છે. આ કથન સાતિરેક સાગરેપમની સ્થિતિ વાળા બલીન્દ્રની અપેક્ષાથી છે. એનાથી આગળને આલાપક આ પ્રકારે સમજવું જોઈએ. શ્રીગૌતમસ્વામી–હે ભગવન્! અસુરકુમાર કઈ વસ્તુને આહાર કરે છે? શ્રીભગવાન - હે ગૌતમ! દ્રવ્યથી અનન્ત પ્રદેશ પુદ્ગલ સ્કન્ધોને, ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ સ્કને, કાલથી કઈ પણ સ્થિતિ વાળા સ્કો, ભાવથી વર્ણવાળા ગંધવાળા, રસવાળા અને સ્પર્શવાળા પુદ્ગલેને યાવત્ નિયમથી છ એ દિશામાં સહેલા પુદ્ગલેને આહાર કરે છે. અસુકુમાર બસ નાડીમાં જ થાય છે, તેથી જ તેઓ છએ દિશાઓથી પુદ્ગલેને આહાર કરી શકે છે પણ વિશેષતા એ છે કે બાહુદય કારણ અર્થાત્ શુભ અનુભાવના કારણે અસુરકુમાર વર્ણથી પીત અને શ્વેત, ગંધથી સુગંધ યુક્ત, રસથી અમ્લ અને મધુર તથા સ્પર્શથી મૃદુ, લઘુ, સ્નિગ્ધ અને ઉષ્ણ યુગલના પુરાણા વગુણ, ગંધગુણ અને સંપર્શગુણને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૦૫ Page #220 -------------------------------------------------------------------------- ________________ વિનષ્ટ કરીને અર્થાત પુરી રીતે બદલીને અપૂર્વ વર્ણ, ગંધ, રસ, સ્પગુણને ઉત્પન્ન કરીને પિતાને ગ્ય શરીર ક્ષેત્રમાં અવગાઢ પુદ્ગલને સમસ્ત આત્મપ્રદેશથી આહાર કરે છે. એમ કહ્યું છે. અહારના રૂપમાં ગ્રહણ કરેલા તે પુદ્ગલે શ્રોન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, તથા રસનેન્દ્રિય, તથા સ્પર્શેન્દ્રિયના રૂપમાં તથા ઈષ્ટ, કાન્ત, પ્રિય, શુભ, મનજ્ઞ, અને મન આમ રૂપમાં પરિણત થાય છે, અભિલષણ્ય, તૃપ્તિ જનક તેમજ લઘુ હોવાના કારણે ઊધ્ધ રૂપમાં પરિણત થાય છે, ભારે રૂપમાં નહીં. સુખરૂપ પરિણત થાય છે. દુખ રૂપ નહીં. એ પ્રકારે અસુરકુમાર દ્વારા ગૃહીત આહાર પુદ્ગલ તેમને માટે પુનઃપુનઃ પરિણત થાય છે. શેષ કથન નારકોના કથનની સમાન સમજવું જોઈએ. અસુરકુમારની જેમ જ નાગકુમારે. સુવર્ણકુમારે, અગ્નિકુમાર, વિધુસ્કુમારે, ઉદધિકુમારે, દ્વીપકુમારે, દિશાકુમાર. વાયુકુમારે. સ્વનિતકુમારની વક્તવ્યતા પણ કહી દેવી જોઈએ. વિશેષતા એ છે કે એમના અભેગનિવર્તિત આહાર ઉત્કૃષ્ટ દિવસ પૃથકત્વથી થાય છે. આ કથન પત્યેના અસંખ્યાતમા ભાગની આયુવાળા તથા તેનાથી અધિક આયુવાળાઓની અપેક્ષાથી સમજવું જોઈએ. એ સૂ૦ ૨ ! પૃથિવીકાયિકોં કે સચિત આહારાદિ કા નિરૂપણ શબ્દાર્થ-(રૂઢવિવારૂચા મતે સાહારી) હે ભગવન્! પૃથ્વીકાયિક આહારાથી છે? (દંતા બાપટ્ટી) હા, અહારાથી છે (પુલિફા મંતે વાચક નાણાટ્ટે સમુum) હે ભગવન્ ! પૃથ્વીકાયકોને કેટલા કાળમાં આહારની અભિલાષા ઉત્પન્ન થાય છે ? (જોયા! પુરમચવિરહિણ)-હે ગૌતમ! પ્રતિ સમય વિરહ સિવાય (માહાટું સમુરુ) આહારની અભિલાષા ઉત્પન્ન થાય છે. (વિજાફા મંતે ! ક્રિાહારમારિ –હે ભગવન! પૃથ્વીકાયિક કઈ વસ્તુને આહાર કરે છે? (gવું ના જોરરૂચ) એ પ્રકારે કે જેવું નારકનું કથન (વાવ તારું શરૂ fi આત્તિ ) યાવત્ કેટલી દિશાઓથી તે દ્રવ્યને ગ્રહણ કરે છે? (HT! નિઃasium છિિલં)-હે ગૌતમ! વ્યાઘાત ન થતાં છ દિશાઓથી (વાપાચં ) વ્યાઘાતની અપેક્ષાએ રોકાણ થાય તે (નિય સિવિલ) કદાચિત ત્રણ દિશાઓથી (fણા નવિિીં ) કદાચિત્ ચાર દિશાઓથી (fસર વંવિલં) કદાચિત પાંચ દિશાઓથી. (નવ) વિશેષ (સનં વાર ન મારૂ)બહુલતાનું કારણ અહીં નથી કહેવાતું (વાગો વાંઢ નીઝ ઢોયિ હારુદ્ર સુશિરા) વણથી કાળા નીલા, લાલ પીળા અને વેત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૦૬ Page #221 -------------------------------------------------------------------------- ________________ ના (વો મિડુમરા) ગંધથી સુગંધ દુર્ગન્ધને (રસો સિત્તરપુર અંવિમgré) રસથી તિક્તરસ, કટુરસ, કષાયરસ, અસ્ફરસ અને મધુર દ્રવ્યોને (ાસો ઉiણ મ૩થTયદુવણી કogટુકarફુ) સ્પર્શથી કર્કશ, મૃદુ, ગુરૂ, લઘુ, શીત, ઉoણ, સ્નિગ્ધ, રૂક્ષ (તેલં વરાળ વાળ) તેમના પહેલાના વર્ણ ગુણને (૨૪ કનૈયા) શેષ જેવા નારકોના (જ્ઞાવ આજ નીતિ) યાવતુ કદાચિત્ નિશ્વાસ લે છે (પુatવાફા મતે ! જે છે માહાત્તાપ જિનિત)-હે ભગવન્! પૃથ્વીકાયિક જે પુદ્ગલોને આહાર રૂપમાં ગ્રહણ કરે છે (તેલિ મંતે ! પરમાળ)-હે ભગવન્! તે પુદ્ગલેના (લેટિંસ રૂમાજ નાહારે તિ) અનાગતમાં કેટલા ભાગને આહાર કરે છે ?( ૩ મા આસાતિ) કેટલા ભાગનું આસ્વાદન કરે છે ? (અમ! અસંવેરૂમા આતિ )– ગૌતમ! અસંખ્યાતમા ભાગને આહાર કરે છે (જmતમાં બાલાતિ) અનન્ત ભાગનું આસ્વાદન કરે છે. (પુરિવારૂચાળ પરે ! ને છે હત્તા જિલ્ડંતિ)–હે ભગવન્! પૃથ્વીકાયિક જે પુદ્ગલોને આહાર રૂપમાં ગ્રહણ કરે છે તે જિં નવે ગાાત્તિ) શું તે બધાને આહાર કરે છે? તેનો સર્વે કાતિ) સર્વના એક દેશને આહાર કરે છે. (જય નેરા તા) જેવા નારક તેવા પૃથ્વીકાયિક (gઢવિજાચા મેતે ! ને માણTIC Tvહૂંતિ)-હે ભગવન્! પૃથ્વીકાયિક જે પુદગલેને આહારરૂપમાં ગ્રહણ કરે છે. (તે તેલ પુરસ્કા શ્રીરાણ મુળી મુકો રિમંતિ ?) તે પુદ્ગલે તેમને માટે ક્યા રૂપમાં પુનઃ પુનઃ પરિણત થાય છે? (પોથમ! #inલંથિમાચાર મુકનો મુન્ના વાળમંતિ)-હે ગૌતમ ! સ્પર્શેન્દ્રિયની વિષમ માત્રામાં પુનઃ પુનઃ પરિણત થાય છે. (ા ના વાદwફાફયા) એજ પ્રકારે વનસ્પતિકાયિક. સૂ૦ ૩ ટીકાથ-હવે પૃથ્વીકાયિક અદિ એકેન્દ્રિયના વિષયમાં સાત અધિકારોની પ્રરૂપણ કરાય છે! શ્રીગૌતસ્વામી-હે ભગવન્! શું પૃથ્વીકાયિક અહારાર્થ હોય છે? શ્રીભગવાન–હે ગૌતમ! હા, પૃથ્વીકાધિક આહારાથી હોય છે એમ કહ્યું છે. શ્રીગૌતમસ્વામી–હે ભગવન : પૃથ્વીકાયને કેટલા કાળમાં આહારની અભિલાષા થાય છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૦૭ Page #222 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવાન-હે ગૌતમ ! પ્રતિસમય, નિરન્તર આહારની અભિલાષા ઉત્પન્ન થાય છે. શ્રીગૌતમરવામી- હે ભગવન્ ! પૃથ્વીકાયિક શા આહાર કરતા રહે છે? શ્રીભગવાન-હે ગૌતમ ! જેવુ' નારકોની ખામતમાં કહ્યું છે, તેવું જ સમજવુ, યાવત્ પૃથ્વી ાયિક કેટલી દિશાઓથી આહાર કરતા રહે છે ? શ્રીભગવાન્ ઉત્તર આપે છે-હે ગૌતમ ! અગર વ્યાઘાત ન હોય અર્થાત્ અલેકા કાશના કારણે જ રેકાણુ ન આવ્યું હોય તા નિયમથી છએ દિશામાં સ્થિત અને છએ દિશાએથી આગત દ્રવ્યેને પૃથ્વીકાયિક આહાર કરે છે. યદિ વ્યાઘાત થાય અર્થાત્ લાકના નિષ્કુટ પ્રદેશમાંના કારણે રૂકાવટ થાય તો કદાચિત ત્રણ દિશાઓથી, કદાચિત્ ચાર દિશાએથી અને કદાચિત્ પાંચદિશાએથી આગત દ્રવ્યાના પૃથ્વીકાયક આહાર કરે છે. પણ નારકાથી પૃથ્વીકાયિકામાં વિશેષતા એછે કે પૃથ્વીંકાયિકાના સંબન્ધમાં બાહુલ્ય કારણ નથી કહેવાતુ’–એકાન્ત શુભાનુભાવ અથવા અશુભાનુભાવ રૂપ માહુલ્ય કારણ પૃથ્વી કાયિકામાં મળી આવતાં નથી. વની અપેક્ષાએ કૃષ્ણ, વાદળી, લાલ, પીળે અને સફેદ, ગધથી સુગંધ અને દુર્ગંધવાળા, રસથી કિત, કટુ, કષાય. અમ્લ અને મધુર રસવાળા, સ્પથી કશ, મૃદુ, ગુરૂ, લઘુ, શીત, ઉષ્ણુ, સ્નિગ્ધ અને રૂક્ષ સ્પ વાળા, દ્રબ્યાના પૃથ્વીકાયિક જીવ આહાર ક૨ે છે. તે આહાર કરાતા પુદૃગલચૈાના આગળના રગ આદિ ગુણ નષ્ટ થઈ જાય છે, અને નૂતન ગુણ ઉત્પન્ન થાય ખાકી મધુ કથન નારકોના સમાન સમજવું જોઈએ, અર્થાત્ વ ગુણ, ગન્ધ ગુણ, રસગુણ અને સ્પર્ધા ગુણને ખડલીને નવીન વર્ણાદિ ઉત્પન્ન કરીને પોતાના શરીરક્ષેત્રમાં અવગાઢપુદ્દગલાના સમસ્ત આત્મપ્રદેશ દ્વારા આહાર કરે છે. સ આત્મપ્રદેશાર્થી તમને પરિણત કરે છે. સમસ્ત આત્મપ્રદેશથી ઉચ્છવાસ-નિશ્વાસ લે છે. વારવાર આહાર કરે છે. પરિણત કરે છે, ઉચ્છવાસ નિશ્વાસ લે છે. કદાચિત્ પરિણત કરે છે અને ઉચ્છવાસ નિશ્વાસ લેતા રહે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! પૃથ્વીકાયિક જીવ જે પુદ્ગલાને આહારનારૂપમાં ગ્રહણ કરે છે. તેમનામાંથી. ભવિષ્ય કાળમાં કેટલા ભાગના આહાર કરે છે. અને કેટલા ભાગનું આસ્વાદન કરે છે ? શ્રી ભગવાન્—હે ગૌતમ! આહારનારૂપમાં ગ્રહણ કરેલા દ્રબ્યાના અસખ્યાતમા ભાગ ના આહાર કરે છે અને અનન્તમા ભાગનું આસ્વાદન કરે છે. શેષ દ્રવ્ય વિના આસ્થાદાન કરીને જ શરીર પરિણામને પ્રાપ્ત થઈ જાય છે. શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ પૃથ્વીકાયિક પુદ્ગલાને આહારના રૂપમાં ગ્રહણ કરે છે, શું તે ખષાના આહાર કરે છે અથવા બધાના એક ભાગના આહાર કરે છે ? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૨૦૮ Page #223 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવાન-હે ગૌતમ ! જેમ નારક ત્યાગેલાથી શેષ બધા પુદ્દગલાના આહાર કરે છે, એજ પ્રકારે પૃથ્વીકાયિક પણ આ બધાં ત્યક્ત શેષ પુદ્ગલેના આહાર કરે છે. શ્રીગૌતમસ્વામી-હે ભગવાન! પૃથ્વીકાયિક જે પુગલાને આહારના રૂપમાં ગ્રહણ કરે છે, તે પુદ્ગલા પૃથ્વીકાયિકાને માટે કેવા રૂપમાં પુનઃ પુનઃ પરિષ્કૃત થાય છે. ? શ્રીભગવાન હૈ ગૌતમ ! સ્પર્શેન્દ્રિયની વિષમમાત્રાના રૂપમાં અર્થાત્ ઈષ્ટ તેમજ અનિષ્ટ રૂપમાં વારંવાર પરિણત થાય છે. તાત્પર્ય એ છે કે નારકની સમાન એકાન્ત અનુભ રૂપમાં તથા દેશની જેમ એકાન્ત શુભ રૂપમાં તેમના પરિણમન થતા નથી. પૃથ્વીકાયિકાની વક્તવ્યતાના અનુસાર અાયિકા, તેજસ્કાયિકા, વાયુકાયિકા અને વનસ્પતિ કચિકાની વક્તવ્યતા પણ સમજી લેવી જોઈએ, “ સૂ૦ ૩ ॥ િિન્દ્રયાદિ કે સચિત આહારાદિકા નિરૂપણ દ્વીન્દ્રિયાદિ વક્તવ્યતા શબ્દાર્થ :-(વયિાળ મળે ! બાર્ારી)-હે ભગવન્ ! દ્વીન્દ્રિય જીવ અહારના અથી થાય છે? (તા, આહારષ્ટ્રી) હા, આહારના અથી થાય છે (વૈચિાળ મતે ! વાE આાણે સમુળ ર્ ?)-હે ભગવન ! દ્વીન્દ્રિયોને કેટલા કાળમાં આહારની અભિલાષા ઉત્પન્ન થાય છે ? (નદ્દા નૈચાળ) જેમ નારકેાને. (નવર) વિશેષ (તલ્થ ન ને તે મોનિવૃત્તિ) તેએમાં જે આભાગનિ તિ આહાર છે (લે । સવૅ મચવ ગોમુદ્યુત્તિ) તે અસખ્યાત સમયના અન્તર્મુહૂતમાં (વેમાયાળુ બારણે સમુવઽ) વિમાત્રાથી આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે (તેલં ના યુદ્ધવિાચાળ) શેષ પૃથ્વીકાયિકાના સમાન (જ્ઞાવ ગાજર નીÉતિ)યાવત કદાચિત નિશ્વાસ લેછે (નવ) વિશેષ (નિયમા ઇિિÉ) નિયમથી છ દિશાએથી. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૨૦૯ Page #224 -------------------------------------------------------------------------- ________________ (વૈકૃતિયાળ અંતે ! પુચ્છા ?)-ડે ભગવન્ ! દ્વીન્દ્રિયા સમ્બન્ધી પ્રશ્ન ? બે પોઢે આહા રત્તાપ નિષ્કૃતિ) જે પુદ્ગલેને આહારના રૂપમાં ગ્રહણ કરે છે (લેળ તેષિ પુનહાળ ણિયારુંસિમાન આદરે ત્તિ !) ભવિષ્યકાળમાં તે તે પુદ્ગલાના કેટલા ભાગના આહાર કરે છે? (રૂ માર્ચ બાસાપતિ) કેટલા ભાગનું આસ્વાદન કરે છે ? (વં જ્ઞા નેદ્યળ) એ પ્રકારે નારકાની જેમ (લેસ્ચિાળ મને ! ને પોપટાબારારત્તાપ નિષ્કૃતિ)-હે ભગવન ! દ્વીન્દ્રિય જે પુદૂગલે ને આહારના રૂપમાં ગ્રહણ કરે છે (તે સિવ્વ આહારે તિ, ળો સવે જ્ઞાાìત્તિ) શુ તે બધાના આહાર કરે છે અગર બધાના એક ભાગના આહાર કરે છે? (પોયમ ! વેચિાળ તુવિષે આહારે વળત્તે)-ડે ગૌતમ ! દ્વીન્દ્રિયાના આહાર બે પ્રકારના કહ્યો છે (તેં બદા જોમાારે આ પવેવાદારે ચ) લેમાહાર અને પ્રક્ષેપાહાર (કે શેમ્બàહોમાત્તાÇનિષ્કૃતિ તે સચ્ચે અમિત્તે ગાારે તિ) જે પુદ્ગલે નૈલામાહારન રૂપમાં ગ્રહણ કરે છે, તે બધાના સમ્પૂર્ણ રૂપમાં આહાર કરે છે. (કે પોઢે લેવાાત્તાણ્ તેËત્તિ) જે પુદ્ગલાને પ્રક્ષેપાહારરૂપથી ગ્રહણ કરે છે (તેવિસંહેન્નમાનમ ્'તિ) તેમનામાંથી અસખ્યાતમા ભાગના આહાર કરે છે. (બળેારૂં ચાં માનસન્ના) અનેક સહસ્રો ભાગ (અાસાફ્નમાળાનં) સ્પર્શી ન થનારાઓના (અળાસાર્ચ્નમાળાન) આસ્વાદન ન કરતાએના (વિહંસમજ્યંતિ) વિશ્ર્વસને પ્રાપ્ત થઈ જાય છે. (સિન મતે ! જો હાળ અળાસાનૢગ્નમાળાનેં બાલા માળાળ ચ)-હે ભગવન ! આસ્વાદન ન કરતા અને પૃષ્ટ ન કરાતા, તે પુદ્ગલામાં (જ્યરે રેનિંતો) કણ કાન થી (અપ્પા વા વહુયા વાસુજ્ઞા વા વિલેસોફિયા વા) અલ્પ, ઘણા, અગર તુલ્ય અથવા વિશેષા ધિક છે ? (નોયમા ! સવયોવા વાળા ગળાસા-નમાળા)–હે ગૌતમ ! આસ્વાદન ન કરાતા પુર્દૂગલ ખધાથી એછા (બાફિપ્તમાળા અનંતનુળા). પૃષ્ટ નહી થનારા તેમનાથી અનન્ત ગુણા છે. (વત્તિયાળ અંતે ! ને તેમા બાહાત્તા વુન્હા !)-હે ભગવન્! દ્વીન્દ્રિયાના માટે જે પુદ્દગલ આહારના રૂપમાં, ઇત્યાદિ પ્રશ્ન ? (પોષમા ! જ્ઞમિઁયિમાયત્તાÇાસિચિવેમાં ચન્નાઇ)—હે ગૌતમ ! જિન્હેન્દ્રિયની વિષમમાત્રાના રૂપમાં, સ્પર્શેન્દ્રિયની વિશ્વમમાત્રાનારૂપમાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૨૧૦ Page #225 -------------------------------------------------------------------------- ________________ (તેલં) તેમને માટે (મુન્ના મુન્નો વરળમંતિ) પુનઃ પુનઃ પરિણત થાય છે. ( જ્ઞાન વર્જિરિયા) એજ પ્રકારે યાવત્ ચતુરિન્દ્રિય (ગા) વિશેષ સારું જ í મારફાડું) અનેક સહસ્રભાગ (ગળાવારૂનમાળાé) નહીં સુઘેલા (કાનારૂઝમાળrછું) અનાસ્વાદ્યમાન (Bસારૂક7માળré) સ્પર્શાઈ નહીં રહેતા (વિદ્ધાના છત્તિ) વિવંસને પ્રાપ્ત થાય છે, (guઉસળ મંત! વાઢાળ બળાઇ રૂઝમાળ સારૂકામાખણ ચોહે ભગવન ! એ નહીં સુ ઘેલા, નહીં આસ્વાદન કરવામાં આવેલા અને નહીં પર્શ કરવામાં આવેલાં પુદગલમાં (વેરે ચર્દિતો) કણ કેનાથી ( HI વા વદુયા થા તુરા વા વિવાદિયા )અલ્પ. ઘણ, તુલ્ય અથવા વિશેષાધિક છે? (વોયમા ! તન્નોવા પાછા)-હે ગૌતમ! બધાથી ઓછાં પુદગલ (કાળાધારૂઝમાળા) અનાદ્યાયમાન (નળાસરૂમાળા શાંતા) અનાસ્વાદ્યમાન અનન્તગુણ (પ્રાસાદામાના શાંતાળા) અપૃષ્ટ અનંત ગુણા (તેરૂરિયામાં મતે ! ને વાજા )- હે ભગવન ! ત્રીન્દ્રિયેને માટે જે પુદગલ (દરજી) ઈત્યાદિ પ્રશ્ન? (જોયા! તે યાત્રા)–હે ગૌતમ! તે પુદગલ (વાહિમાચત્તા) ઘાણેન્દ્રિયની વિષમમાત્રારૂપથી (નિમિંત્તિનાચત્તા) જિહેન્દ્રિયની વિષમમાત્રાના રૂપથી (ાનિં. હિમાચત્તા) સ્પર્શેન્દ્રિયની વિષમ માત્રાના રૂપથી (તેપિં) તેમને માટે મુકવો મુન્નો નિમંતિ) પુનઃ પુનઃ પરિણત થાય છે. (રવિંરિયા કિંવરિચવે માત્તાપ ઘબિંકિમચત્તા નિરિમંતિમાચત્તા,) ચતુ રિદ્ધિના ચક્ષુરિન્દ્રિયની વિષમ માત્રાના રૂપથી ધ્રાણેન્દ્રિયની વિષમમાત્રાનારૂપથી, જિહેન્દ્રિયની વિષમમાત્રાનારૂપથી તથા સ્પર્શેન્દ્રિયની વિષમમાત્રાના રૂપથી (તેfi) તેમને માટે (બુનો મુકો) વારંવાર (મિતિ) પરિણત થાય છે (સંજ્ઞા સેવિયાનં) શેષ ત્રીન્દ્રિયની જેમ. (વંજિવિચતિરિવહનોળિયા ના તેહૃરિયા) પંચેન્દ્રિય તિર્યંચ ત્રક્રિયાની જેમ (જીવ) વિશેષ (તરઘ = જે તે ગામોનિવૃત્તિ) તેઓમાં જે આગનિવર્તિત આહાર છે. (તે કહoળે તો મુહુરણ) તે જઘન્ય અન્નમુહૂર્તથી (૩ો છમત્તર) ઉત્કૃષ્ટ ષષ્ઠ ભક્તથી (માદાર સમુન્નરૂ) આહારની અભિલાષા ઉત્પન્ન થાય છે. (પંન્નિચિતિરિવોળિયા મતે ! ને મારા માહારાણ પુરઝા )–હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચાના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૧૧ Page #226 -------------------------------------------------------------------------- ________________ માટે જે પુઢગલ અહારનારૂપમાં ઈત્યાદિ પ્રશ્ન ? (गोयमा ! सोइंदियवेमायत्ताए चक्खि दिययेमायत्ताए घाणि दियवेमायत्ताए जिब्भिंदिश्वेमाચન્નાર્ જાતિ વિમાયત્તા)-હે ગૌતમ ! શ્રોત્રન્દ્રિયની વિમાત્રાથી, ચક્ષુરિન્દ્રિયની વિમાત્રાથી, ઘ્રાણેન્દ્રિયની વિમાત્રાથી, જિન્હાઈન્દ્રિયની વિમાત્રાથી, સ્પર્શેન્દ્રિયની વિમાત્રાથી (મુન્નો મુખ્ખો નિમંતિ) પુનઃ પુન: પરિણત થાય છે. (મજૂતા છું ચેવ) મનુષ્ય એજ પ્રકારે (નવ) વિશેષ (મોનિવૃત્તિ નોન ગો મુન્નુત્તસ) આભાગનિવર્તિત આહાર જઘન્ય અન્તર્મુહૂત'માં (પોલેનં. ટ્રમમત્તલ) ઉત્કૃષ્ટ અષ્ટમ ભક્તથી (બ્રહ્મારણે સમુન્નTM) આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે. (વાળમંસરા ના નાકુમારા) વાનભ્યન્તર જેવા નાગકુમાર (રૂં નોત્તિયા વિ) એજ પ્રકારે જ્યાતિષ્ક પણ (નવરં) વિશેષ (મોનિય્યત્તિ મેળ વિસપુરુત્તસ્ત્ર) અભાગનિવૃત્િત આહાર જઘન્ય દિવસ પૃથકત્વમાં (જોસે વિસપુ ુત્તરસ) ઉત્કૃષ્ટ દિવસ પૃથકત્વમાં (આહારદે સમુચ્નર) આહારની અભિલાષા ઉત્પન્ન થાય છે, (Ë વમાળિયા ૧૧) એજ પ્રકારે વૈમાનિક પણ (નવર) વિશષ (અમોનિયત્તિવ્ નોનું સિજદુત્તત્ત) આભેગનિતિત આહાર જઘન્ય દિવસ પૃથકત્વમાં (જ્ઞાનેનું તેત્તીસાર્ વાસસહલ ાં બહાકે સમુપ) ઉત્કૃષ્ટ તેત્રી હજાર વર્ષમાં આહારની અભિલાષા ઉત્પન્ન થાય છે (સેમ ના બન્નુમાન) શેષ કથન અસુરકુમારાની જેમ (જ્ઞાય ત્તિ' મુન્નો મુખ્ખો પળમંતિ) યાવત્ એને માટે વારવાર પરિણત થાય છે. (સોમે ગામોનિવૃત્તિવ્ નળેનું સિપુદુત્તસ) સૌધમ૫માં આભેગનિવૃતિ ત અહાર જઘન્ય દિવસ પૃથકત્વમાં (કોસેળ ટોળેં વારસદÆાાં) ઉત્કૃષ્ટ એ હજાર વર્ષામાં (બ્રહા@ સમુન્ન૬) આહારની અભિલાષા ઉત્પન્ન થાય છે. (સાળનું પુચ્છા) ઈશાન કલ્પ સંબંધી પ્રશ્ન ? (ગોયમા ! નોનં વિસપુ ુત્તસ્ત સાપુરેનસ) કે ગૌમત! જઘન્ય કાંઈક અધિક દિવસ પૃથકત્વમાં (કોલેજં સાર્ગ ફોર્ વાસણરસ્સાનું) ઉત્કૃષ્ટ કાંઇક અધિક બે હજાર વર્ષીમાં (સળંભારાળ પુષ્ઠ ) સનકુંમાર સંબંધી પ્રશ્ન ? (નોયમા ! સ્રર્ળેળ ઢોર્' વાસસલાનું) હૈ ગૌતમ ! જઘન્ય બે હજાર વર્ષમાં (કોસેળ સત્તજૂ વાસસ ્Æાળ) ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષમાં (મતિ પુજ્જા) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૨૧૨ Page #227 -------------------------------------------------------------------------- ________________ મહેન્દ્ર કલ્પ સબન્ધી પ્રશ્ન ? (નોચમાં! નોન ફો, વાસસહસ્સાનું સાતિરેશાનં) જઘન્ય બે હજાર વર્ષથી કાંઇક અધિકકાળમાં (કોલેજં સત્તજૂ વાસસÄાળં સાત્તિશાં) ઉત્કૃષ્ટ કાંઈક અધિક સાત હજાર વર્ષની સ્થિતિ છે. (ત્ર મહોપ પુછા !) બ્રાલેાક સબન્ધી પ્રશ્ન ? (શોચમા! નોળ સત્તર વાસર્ સ્વાાં) હે ગૌતમ ! જઘન્ય સાત હજાર વર્ષોમાં (પોતેાં ' વાસમ ્ફ્સાળ) ઉત્કૃષ્ટ દેશ હજાર વર્ષના થાય છે. (અંતર્ન પુછા) લાંતક સંબંધી પ્રશ્ન ? (શોચમા ! નન્દ્બેજં જ્ઞ' વાસસÆાળ) હે ગૌતમ! જઘન્ય દશ હજાર વર્ષ (જોયેળ ચલ, વાસસÆાાં) ઉત્કૃષ્ટ ચૌદહજાર વર્ષની સ્થિતિ છે. (માપુત્રયેળ પુછા ?) મહાશુક્ર વિમાન સમ્બન્ધી પ્રશ્ન ? (નોયમા ! નળેળ સ વાસણ(ળ)હૈ ગૌતમ ! જઘન્ય ચૌદ હજાર વર્ષોમાં (જ્જોતેનું સત્તરલતૢ વાસસલાન) ઉત્કૃષ્ટ સત્તર હજાર વર્ષમાં (સŘારે પુચ્છા ?) સહસ્રાર કલ્પ સબંધી પ્રશ્ન ? (નોયમા ! નળાં સત્તત્તર વાલસર્નાi)-હે ગૌતમ ! જઘન્ય સત્તર હજાર વર્ષામાં (વોલેનઢ્ઢારમજીવાણસહસ્સા॰ાં) ઉત્કૃષ્ટ અઢાર હજાર વર્ષમાં(ત્રાળળ પુછા ) આનંત કલ્પ સબંધી પ્રશ્ન ? (નોયમા ! નોન ટ્રારસદ્ વાસસલાi)-ડે ગૌતમ ! જઘન્યથી અઢાર હજાર વર્ષોંમાં (કોલેનું મૂળવીસા વાલસસાળું) ઉત્કૃષ્ટ આગણીસ હજાર વર્ષ માં (વાળાં પુજ્જા) પ્રાણતકલ્પ સબંધી પ્રશ્ન (નોયમા ! નળેનું મૂળવીસાપ યાસસસ્તાન) હે ગૌતમ! જધન્ય ઓગણીસ હજાર વર્ષ (પ્રશ્નોસેન વીસા વાસસસાળ) ઉત્કૃષ્ટ વીસ હજાર વર્ષ (બ્રાનેન પુખ્ખા ?) આરણુ કલ્પ સંબંધી પ્રશ્ન ? (નોચના ! જ્ઞ ્ગેન ત્રીસાણ્ યાસસહસાળ) હે ગૌતમ ! જઘન્ય વીસહજાર વર્ષ (રજ્જોતેનીસદ્ વાસસ ્äાળ) ઉત્કૃષ્ટ એકવીસ હજાર વર્ષ છે. (અપ્રુફ્ળ પુછા ?) અચ્યુત ૫ સંબંધી પ્રશ્ન ? (ગોયમા ! નોન રીસાણ વારસદ્સાળ)-હે ગોતમ ! જઘન્ય એકવીસ હજાર વર્ષી (જોસેળ વાધીસાદ્યાલક્ષ્મસ્ટ્સHાળ) ઉત્કૃષ્ટ ખાવીસ હજાર વર્ષ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૨૧૩ Page #228 -------------------------------------------------------------------------- ________________ (િિક્રમ વિજ્ઞાનું પુછે?) અધિસ્તન કે સમ્બન્ધી પ્રશ્ન ? (જમા ! સાથીના વાસણા)– ગૌતમ! જઘન્ય બાવીસ હજાર વર્ષ (8%ોલે તેવીસર વાસસરસાઈ)ઉ-કૃષ્ટ ગ્રેવીસ હજાર વર્ષ | (gવં) એ પ્રકારે (સવસ્થ) સર્વત્ર (સાળિ માળિયatળ) સહસ્ત્ર કહેવાં જોઈએ (ાવ સટ્ટ) યાવત્ સર્વાર્થ સિદ્ધ (તિદિનમન્નિના જુદા ?) અધસ્તન મધ્યમ શ્રેયક સંબંધી પ્રશ્ન હોય! નદomi તેવીણા વારસદરતાr)–હે ગૌતમ ! જઘન્ય ત્રેવીસ હજાર વર્ષ (87ોનું જીતાણ) ઉત્કૃષ્ટ વીસ હજાર વર્ષ (દિમાવરિમા પુછા) અધિસ્તન ઉપરિતનસમ્બન્ધી પ્રશ્ન? (નોમા! કાળાં જવી ના વાસણાબં)-હ ગતમ! જઘન્ય વીસ હજાર વર્ષ (9ોલેf vળવીણા વાર સાળ) ઉત્કૃષ્ટ પચીસ હજાર વર્ષ. (મણિકટ્રિમા પુછા ?) મધ્યમ અધસ્તન પ્રેયક સંબન્ધી પ્રશ્ન (નોરમા ! svmi quળવીના વારસાનું) હે-ગૌતમ ! જઘન્ય પચીસ હજાર વર્ષમાં (વોલેન' છેલ્થીના વારસાનં) ઉત્કૃષ્ટ છવીસ હજાર વર્ષમાં (મક્સિમમવિયના પુરા) મધ્યમ મધ્યમ ગ્રેવેયક સંબધી પ્રશ્ન ? (નોરમા કહ્યું of છવ્વીસા)–હે ગૌતમ! જઘન્ય છવીસ હજાર વર્ષમાં (૩ોળ સત્તાવીસ વાર સહસાબ) ઉત્કૃષ્ટ સત્તાવીસ હજાર વર્ષમાં (મણિમ રિમા પુછા!) મધ્યમ-ઉપરિતન પ્રેયક સમ્બન્ધી પ્રશ્ન ? (ામાં! પદoળે સત્તાવીસા) હે ગૌતમ ! જઘન્ય સત્તાવીસ હજાર વર્ષમાં (૩ોનું જpવીસ વાસસહસ) ઉ-કૃષ્ટ અઠયાવીસ હજાર વર્ષમાં (વામિ દિમા પુછ?) ઉપરિત-અધસ્તન પ્રવેયક સંબન્ધી પ્રશ્ન ? (યમાં ! ગળે નથી વાપરતા)-હે ગૌતમ! જઘન્ય અઠયાવીસ હજાર વર્ષ (૩ોણે જૂળતીતાર) ઉત્કૃષ્ટ એગણત્રીસ હજાર વર્ષ (૩રિમમમિi gઝ) ઉપરિતન મધ્યમ સંબધી પ્રશ્ન ? (નોન! કgmi g[ળતીના૦ ૩ોનું લીસા વાતાળ –હે ગતમ! જઘન્ય ઓગણત્રીસ, ઉત્કૃષ્ટ ત્રીસ હજાર વર્ષમાં. (કારિ-૩માાં પુછા?) ઉપરિત–ઉરિતન સંબંધી પ્રશ્ન હોય ! ગom તસાર, ૩ોળ પ્રાતીના વાસણા)- હે ગૌતમ! જઘન્ય ત્રીસ. ઉત્કૃષ્ટ એકત્રીસ હજાર વર્ષમાં (વિઝા-વૈષચંતનવંત કાનિચાળું પુછા) વિજય વેજ્યન્ત, જયન્ત અપરાજિત દેવે સમ્બન્ધી પ્રશ્ન? (જેમાં નgoળનું પ્રજાતીના વારસદારૂબં)-હે ગૌતમ! જઘન્ય એક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૧૪ Page #229 -------------------------------------------------------------------------- ________________ ત્રીસ હજાર વર્ષમાં (૩૪ોગ તેરીના વારસ) ઉત્કૃષ્ટ તેત્રીસ હજાર વર્ષમાં (સિદ્ધહેવા પુછો ) સર્વાર્થસિંદ્ધ-દે સંબન્ધી પ્રશ્ન? (ચમા ! મન goળTwોણેનું તેમના વારસદ)-હે ગૌતમ ! જઘન્ય ઉત્કૃષ્ટ ભેદથી રહિત તેત્રીસ હજાર વર્ષમાં (બrg સમુપજ્ઞ૬) આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે. સૂત્ર કા ટીકાઈ- હવે દ્વીન્દ્રિય અદિ જીવના વિષયમાં આહારથી આદિ સાત દ્વારની પ્રરૂપણ કરાય છે– શ્રીગૌતમસ્વામી-હે ભગવન્! શું દ્વીન્દ્રિયજીવ આહારના અર્થ હોય છે? શ્રીભગવાન્હે ગૌતમ! હા, કીન્દ્રિય આહારથી હોય છે. શ્રીગૌતમસ્વામી-હે ભગવન ! ઠીન્દ્રિય જીને કેટલા કાળમાં આહારની ઈચ્છા થાય છે? શ્રીભગવાન-હે ગૌતમ-જેવું નારકનું વક્તવ્ય કહ્યું છે, તેવું જ દ્વીદ્ધિનું સમજી લેવું જોઈએ. પણ વિશેષતા એ છે કે આગનિર્વર્તિત અને અનાગનિવર્તિત આહારમાંથી જે અગિનિવર્તિત આહાર છે, અર્થાત ઈચ્છાપૂર્વક કરાનાર આહાર છે, તે અસંખ્ય સામાયિક અન્તર્મુહૂર્તમાં જઘન્ય રૂપથી વિમાત્રાથી થાય છે. અર્થાત્ ઈષ્ટ-અનિષ્ટ આદિ અનેક પ્રકારથી થાય છે. નારકેની સમાન એકાન્ત અશુભ અને દેવેની સમાન એકાન્ત શુભરૂપ નથી હોતાં. શેષ જેવું પૃથ્વીકાયિકનું કથન કરેલું છે એજ પ્રકારે દ્વીદ્રિનું પણ સમજી લેવું જોઈએ. યાવત-દ્રવ્યથી અનન્ત પ્રદેશ સ્કંધ, ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશથી અવગાહના કરેલા, કાલથી કઈ પણ સ્થિતિવાળા, ભાવથી વર્ણવાન, ગંધવાન રસવાનું, સ્પર્શવાન્ ઈત્યાદિ પ્રકારથી સમસ્ત આમપ્રદેશોથી આહાર કરે છે, સમસ્ત આત્મ પ્રદેશોથી પરિણમન કરે છે, સર્વતઃ ઉચ્છવાસ-નિશ્વાસ લે છે, સદા આહાર પરિણમન કરે છે, સદા ઉચ્છવાસ નિશ્વાસ લે છે, આહત્ય આહાર તેમજ પરિણમન કરે છે, ઉચ્છવાસ નિશ્વાસ લેતા રહે છે. પણ પૃથ્વીકાયિકેની અપેક્ષાએ વિશેષતા એ છે કે શ્રીન્દ્રિય જીવ નિયમથી છએ દિશાઓમાં સ્થિત પુદ્ગલેને આહાર કરે છે. શ્રીગૌતમસ્વામી–હે ભગવન! દ્વીન્દ્રિયોના વિષયમાં પ્રશ્ન ? અર્થાત્ દ્વીન્દ્રિય જીવ જે પુદ્ગલેને આહારના રૂપમાં ગ્રહણ કરે છે, તે ગ્રહણ કરાતા પુદ્ગલેને ભવિષ્યકાળમાં અર્થાત્ ગ્રહણ કર્યા પછી કેટલા અંશનું આહરણ કરે છે? કેટલા અંશનું આસ્વાદન કરે છે ! શ્રીભગવાન–હે ગૌતમ! જેવું નારકેના વિષયમાં કહ્યું છે, તેવું જ ઢીદ્રિના વિષયમાં પણ કહી લેવું જોઈએ. અર્થાત્ આહારના રૂપમાં ગ્રહણ કરેલા પુદ્ગલેના અસં ખ્યાતમાં ભાગને આહાર કરે છે અને અનન્તમાં ભાગનું અસ્વાદન કરે છે. શેષપુદ્ગલ વિના આસ્વાદને જ શરીર પરિણામને પ્રાપ્ત થઈ જાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૧૫ Page #230 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી- હે ભગવન! દ્વીન્દ્રિયજીવ કેટલા યુગલોને આહારના રૂપમાં ગ્રહણ કરે છે, શું તે બધાં ત્યક્ત શેષ પુદ્ગલેને આહાર કરે છે, અથવા બધાના એક દેશને અ હાર કરે છે ! શ્રી ભગવાન–હે ગૌતમ! દ્વીન્દ્રિય જેને અહાર બે પ્રકારને કહે છે-લેમાહાર અને પ્રક્ષેપાહાર. લેમ એટલે રે મારા કરાતે જે અહાર તે લોમાહાર કહેવાય છે. મઢામાં નાખીને અગર મુખદ્વારા જે આહાર કરાય છે, તે પ્રક્ષેપાહાર છે. વર્ષ આદિની મોસમમાં અઘરૂપથી પુદ્ગલોનું શરીરમાં પ્રવેશ થઈ જવું થાય છે, જેનું અનુમાન મુત્ર આદિથી કરાય છે. તે લોમાહાર સમજવો જોઈએ. પ્રક્ષેપ આહારને કલલાહાર પણ કહેવાય છે. દ્વીન્દ્રિય જીવ લોમહારના રૂપમાં જે પુદગલોને ગ્રહણ કરે છે. તે બધાને પૂર્ણ અશેષરૂપમાં આહાર કરે છે. કેમ કે તેમને સ્વભાવજ એવો હોય છે. કિન્તુ દ્વન્દ્રિય જીવ જે પુદ્ગલોને પ્રક્ષેપાહારના રૂપમાં ગ્રહણ કરે છે. તેમના અસંખ્યાતમા ભાગને જ આહાર કરે છે. તેમના ઘણ-સહસ્રભાગ એમ જ વિધ્વંસને પ્રાપ્ત થઈ જાય છે. તેમને બહાર કે અંદર સ્પર્શ નથી થતું અને આસ્વાદન પણ નથી થતાં. તેમાં કોઈ પુદ્ગલ અતિ સ્કૂલ હોવાના કારણે અને કઈ અતિસૂમ હોવાના કારણે આહુત નથી થઈ શકતાં. પૃષ્ટ ન થનારા અને આસ્વાદનમાં નહીં આવનારાં પુદ્ગલનું અલેપ બહુત્વ બતાવે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! પ્રક્ષેપાહાર રૂપમાં ગ્રહણ કરાતાં અનાસ્વાદ્યમાન અને અસ્પૃશ્ય માન પુદ્ગલોમાં કેણ કેનાથી અ૯પ, ઘણું, તુલ્ય અથવા વિશેષાધિક છે. ? શ્રી ભગવાન–હે ગૌતમ! અનારાધમાન પુદ્ગલ બધાથી ડાં હોય છે તેમની અપે ક્ષાએ અસ્પૃશ્યમાન પુદ્ગલ અનંતગુણિત છે, એક-એકસ્પર્શ ગ્ય ભાગમાં અનન્તમ ભાગ આસ્વાદ્યબને છે, એ કારણે અનાસ્વાધમાન પુદ્ગલ થડા જ હોય છે, કેમકે અસ્પૃશ્ય માન પુદ્ગલોની અપેક્ષાએ તેઓ અનન્તમભાગ હોય છે. અસ્પૃશ્યમાન પુદ્ગલ અનન્ત ગણા હોય છે. શ્રીગૌતમસ્વામી-હે ભગવન ! દ્વીન્દ્રિયજીવ આહારના રૂપમાં જે પુદ્ગલોને ગ્રહણ કરે છે, તે મુદ્દગલો તેમને માટે કેવા રૂપમાં પુનઃ પુનઃ પરિણત થાય છે? શ્રી ભગવાનહે ગૌતમ ! જિહુવેદ્રિયની વિમાત્રા અને સ્પશે નિદ્રયની વિમાત્રાનારૂપમાં પુનઃ પુનઃ પરિણત થાય છે. વિમાત્રાને અર્થ છે વિષમમાત્રા. તાત્પર્ય એ છે કે તે પુદુગલે નારકોના સમાન એકાન્ત અશુભરૂપમાં પરિણત નથી થતાં અને દેવોની સમાન એકાત શુભ રૂપમાં પણ પરિણત નથી થતાં. તે કારણે તેમના પરિણમન વિમાત્રાના રૂપમાં કહેલ છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૧૬ Page #231 -------------------------------------------------------------------------- ________________ દ્વાન્દ્રિયોની વક્તવ્યતાના સમાન જ ત્રાદ્રિ તેમજ ચતુરિન્દ્રિયની પણ વક્તવ્યતા સમજી લેવી જોઈએ. વિશેષતા એ છે કે ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયેના દ્વારા પ્રક્ષેપાહાર રૂપમાં ગૃહીત પુદ્ગલોના અનેક સહસ્રભાગ અનાદ્યાયમાણ (નહી સુંઘવામા આવેલ) અસ્પૃશ્ય માન અને અનાસ્વાદ્યમાન જ વિધ્વંસને પ્રાપ્ત થઈ જાય છે. એનું કારણ એ છે કે તેમનામાં કે ઈ અતિશૂલ હોય છે અને કેઈ અતિસૂક્ષમ હોય છે. શ્રી ગૌતમસ્વામી- હે ભગવન! આ અનાદ્યાયમા, અનાસ્વાધમાન અને અસ્પૃશ્યમાન પુદ્ગલમાં કણ કેનથી અ૯પ, અધિક તુલ્ય અથવા વિશેષાધિક છે. શ્રી ભગવાન્ હે ગૌતમ! બધાથી ઓછા પુદ્ગલ અનાદ્યાયમાણ છે, તેમની અપેક્ષાએ અનાસ્વાદ્યમાન પુદ્ગલ અનન્ત ગણી હોય છે અને તેમની અપેક્ષાએ પણ અસ્પૃશ્યમાન પુદ્ગલ અનત ગણું હોય છે. તાત્પર્ય એ છે કે, એક એક સ્પૃશ્યમાન ચગ્ય ભાગમાં અનતમસાગ અસ્વાદનના ચોગ્ય હોય છે અને તેને પણ અનાતમો ભાગ આદ્માણ યોગ્ય (સુંઘવાને 5) હોય છે. તેથી જ બધાથી ઓછાં પુદ્ગલ અનાદ્યાય માણ સમજવાં જોઈએ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! ત્રીન્દ્રિય જીવ આહારના રૂપમાં જે પુદ્ગલોને ગ્રહણ કરે છે, તે પુદ્ગલ તેમને માટે પુનઃ પુનઃ કયા રૂપમાં પરિણત થાય છે? શ્રી ભગવાન હે ગૌતમ ! આહારના રૂપમાં ગ્રહણ કરાયેલા તે પુદ્ગલો ધ્રાણેન્દ્રિયની વિમાત્રાથી અર્થાત્ ઈષ્ટ-અનિષ્ટ રૂપથી પરિણત થાય છે. નાકેની જેમ એકાન્ત અનિષ્ટરૂપથી પરિણત નથી થતા, અને દેવેની જેમ એકાન્ત ઈટરૂપમાં પણ પરિણત નથી બનતા. એજ પ્રકારે જિહ્વેન્દ્રિયની વિમાત્રા અને પશેન્દ્રિયની વિમાત્રથી પુનઃ પુનઃ પરિણત થાય છે. ચતુરિન્દ્રિય જીવે દ્વારા બહારના રૂપમાં ગૃહીત યુદંગલ ચક્ષુરિંદ્રિયની વિમાત્રાથી, ધ્રાણેન્દ્રિયની વિમાત્રાથી. જિન્દ્રિયની વિમાત્રાથી અને પર્શનેન્દ્રિયની વિમાત્રાથી પુનઃ પુનઃ પરિણત થાય છે. ચતુરિન્દ્રિનું શેષ કાન ત્રીન્દ્રિયની સમાન સમજવું જોઈએ. પંચેન્દ્રિય તિર્યંચની વક્તવ્યતા એ પ્રકારે કહી લેવી જોઈએ જેવી ત્રીન્દ્રિયની કહી છે. તેમાં થોડી વિશેષતા એ છે કે આગનર્વતિત અને અનાગનિર્વતિત આહાર માંથી જે આભેગનિવનિત બહાર છે, તે જઘન્ય અન્તમુહૂર્તમાં થાય છે અને ઉકૃષ્ટ ષષ્ઠ ભક્તથી અર્થાત્ બે દિવસ ત્યજીને થાય છે. આ કથન દેવકુફ તેમજ ઉત્તર કુરૂક્ષેત્રના તિર્યંચ પંચેન્દ્રિયની અપેક્ષાથી સમજવાં જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! પંચેન્દ્રિયતિર્યંચ જે પુદ્ગલેને આહારના રૂપમાં ગ્રહણ કરે છે, તે પુદ્ગલે તેમને માટે કયા રૂપમાં પુનઃ પુનઃ પરિણત થાય છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૧૭ Page #232 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન હે ગૌતમ! આહારના રૂમમાં ગૃહીત તે પુદ્ગલો તેમને માટે શ્રેત્રે. ન્દ્રિયની વિમાત્રા, ચક્ષુરિન્દ્રિયની વિમાત્રા, ધ્રાણેન્દ્રિયની વિમાત્ર, રસેન્દ્રિયની વિમાત્રા અને સ્પશેન્દ્રિય ની વિમાત્રાના રૂપમાં પુનઃ પુનઃ પરિણત થાય છે. મનુષ્યની વક્તવ્યતા પણ એજ પ્રકારે સમજી લેવી જોઈએ. અર્થાત મનુષ્ય જે પુદ્ગલોને આહારના રૂપમાં ગ્રહણ કરે છે તે પુદ્ગલો તેમને માટે શ્રેત્રન્દ્રિયની વિમાત્રા, ચક્ષુરિન્દ્રિયની વિમાત્રા, ધ્રાણેન્દ્રિયની વિમાત્રા, રસનેન્દ્રિની વિમાત્રા અને સ્પર્શેન્દ્રિયની વિમાત્રાના રૂપમાં પુનઃ પુનઃ પરિણત બને છે. ઈત્યાદિ પૂર્વવત જ કથન સમજી લેવું જોઇએ. હા ! પૂર્વની અપેક્ષાએ વિશેષતા એ છે કે, આભેગનિર્વતિત અર્થાત ઈચ્છાપૂર્વક કરાયેલ આહાર જઘન્ય અત્તમુહૂર્તમાં થાય છે, અર્થાત્ અન્તર્મુહૂર્ત વ્યતીત થતાં આહારની અભિલાષા થાય છે અને ઉત્કૃષ્ટ અષ્ટમ ભક્ત કલવ્યતીત થતાં આહારની અભિલાષા ઉત્પન્ન થાય છે. આ કથન પણ દેવકુફ અને ઉત્તરકુરૂ ક્ષેત્રની અપેક્ષાથી જ સમજવું જોઈએ. વાનવ્યન્તર દેવાનું કથન નાગકુમારોના સમાન સમજવું જોઈએ. તિષ્ક દેવોનું કાન પણ નાગકુમારના જ સમાન છે. કિન્તુ તેમાં વિશેષતા એ છે કે, તિષ્ક દેને આહારની અભિલાષા જઘન્ય દિવસ પૃથકમાં અર્થાત બે દિવસથી લઈને નવ દિવસમાં અને ઉત્કૃષ્ટ પણ દિવસ પૃથકત્વમાં ઉત્પન્ન થાય છે. જ્યોતિષ્ક દેવેની જઘન્ય સ્થિતિ પણ પલ્યોપમના આઠમા ભાગ પ્રમાણ હોય છે, તેથી જ જઘન્યથી પણ અને ઉત્કૃષ્ટ રૂપથી પણ દિવસ પૃથકત્વ વ્યતીત થતાં પણ તેમને પુનઃ પુનઃ આહારની ઈચ્છા થાય છે. તાત્પર્ય એ છે કે જેનું આયુપલ પમના આઠભાગનું હોય છે, તેમને સ્વભાવથી જ દિવસ પૃથકૃત્વ વ્યતીત થતાં આહારની અભિલાષા થાય છે. વૈમાનિકની વક્તવ્યતા પણ તિષ્કની સમાન સમજવી જોઈએ પણ તેમાં વિશેષતા એ છે કે વૈમાનિક દેવને અગનિવર્તિત આહારની ઈચ્છા જઘન્ય દિવસ પૃથકમાં થાય છે. અને ઉત્કૃષ્ટ તેવીસ હજાર વર્ષોમાં આહારની ઈચ્છાનુ જે વિધાન કરાયું છે, તે અનુત્તપિપાતિક દેવની અપેક્ષાથી સમજવું જોઈએ શેપકથન જેવું અસુરકુમારોના વિષયમાં કરાયેલું છે. તેવું જ વૈમાનિકેના વિષયમાં પણ જાણી લેવું જોઈએ. યાવત શુભાનુભાવરૂપ બાહુલ્ય કારણની અપેક્ષાથી વર્ણથી પીત અને શ્વેતગંધથી સુરભિગન્ધવાળા, રસથી અમ્બ અને મધુર, સ્પર્શથી મદુ, લઘુ, સિનગ્ધ અને રૂક્ષ પુદ્ગલોના પુરાતન વર્ણગુણ, ગન્ધગુણે, રસગુણ અને સ્પર્શગુણને બદલીને-નષ્ટ કરીને નૂતનવર્ણ ગુણ, ગધગુ, ૨ ગુણો, અને સ્પર્શગુણે ઉત્પન્ન કરીને પિતાના શરીર ક્ષેત્રમાં અવગાઢ પુત્ અલોના સમસ્ત આત્મપ્રદેશથી વિમાનિક આહાર કરે છે. તે આહાર કરેલા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૧૮ Page #233 -------------------------------------------------------------------------- ________________ પુને તેઓ શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયનારૂપમાં ઈષ્ટ, કાન્ત, પ્રિય, શુભ, મનોજ્ઞ, મન આમ, ઈચ્છિત અને વિશેષ અભિષ્ટરૂપમાં, હલ્કારૂપ માં, ભારરૂપમાં નહીં, સુખદરૂપમાં, દુઃખદરૂપમાં નહીં. પરિણત કરે છે. જે દેવેની જેટલા સાગરોપમની સ્થિતિ છે, તેમને તેટલા જ હજાર વર્ષમાં આહા રની અભિલાષા ઉત્પન્ન થાય છે, એ નિયમના અનુસાર સૌધર્મ, ઐશાન આદિ દેવલોકમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિનું પરિમાણ સમજી લેવું જોઈએ એ અભિપ્રાય પ્રગટ કરવા માટે કહે છે સૌધર્મ દેવકના દેવને આભેગનિર્વલિત આહારની અભિલાષા જઘન્ય દિવસ પૃથક વીતતાં અને ઉત્કૃષ્ટ બે હજાર વર્ષ વર્તી જતાં થાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! ઈશાન દેવેને કેટલા કાળમાં આહારની અભિલાષા ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન –હે ગૌતમ ! જઘન્ય કાંઈક અધિક દિવસ પૃથકત્વ વીતતાં અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક બે હજાર વર્ષ વ્યતીત થતાં આહારની અભિલાષા થાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ ! સનસ્કુમાર દેવને કેટલા કાળમાં આહારની ઈચ્છા થાય છે? શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્ય બે હજાર અને વર્ષમાં, ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષમાં. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! મહેન્દ્ર દેવોને કેટલા કાળમાં આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! જઘન્ય કાંઈક અધિક બે હજાર વર્ષમાં અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક સાત હજાર વર્ષમાં આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે. શ્રીગૌતમસ્વામી–હે ભગવન્! બ્રહ્મલોકના દેને કેટલા કાળમાં આહારની ઈચ્છા થાય છે? શ્રીભગવાહે ગૌતમ! જઘન્ય સાત હજાર વર્ષોમાં અને ઉત્કૃષ્ટ દશ હજાર વર્ષોમાં બ્રહ્મલેકના દેવને આહારની ઈચ્છા થાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! લાન્તક દેવેને કેટ કાળ વ્યતીત થઈ જતાં આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન -હે ગૌતમ ! જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચૌદ હજાર વર્ષ વ્યતીત થતાં લાન્તક દેવોને આહારની અભિલાષા થાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! મહાશુક દેવને કેટલા કાળમાં આહારની અભિલાષા ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્ય ચૌદ હજાર વર્ષોમાં, ઉત્કૃષ્ટ સત્તર હજાર વર્ષોમાં મહાશુક દેવોને આહારની અભિલાષા ઉત્પન્ન થાય છે. શ્રીગૌતમસ્વામી- હે ભગવન્ ! સહસ્ત્રાર દેવને કેટલા કાળમા આહારની ઈચ્છા થાય છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૧૯ Page #234 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન - હે ગૌતમ ! જઘન્ય સત્તર હજાર વર્ષોમાં અને ઉત્કૃષ્ટ અઢાર હજાર વર્ષમાં સહસ્ત્રાર દેવને આહારની ઈચ્છા થાય છે. શ્રી ગૌતમસ્વામી ભગવદ્ ! આનત દેને કેટલા કાળમાં આહારની અભિલાષા ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન - હે ગૌતમ ! જઘન્ય અઢાર હજાર વર્ષ વ્યતીત થતાં અને ઉત્કૃષ્ટ ઓગણીસ હજાર વર્ષ યતીત થતાં આનત દેવને આહારની ઈચ્છા થાય છે. શ્રીગૌતમસ્વામી–હે ભગવન ! પ્રાણત દેને કેટલે કાળ વીતતાં આહારની ઈચ્છા થાય છે? શ્રીભગવાન હે ગૌતમ! જઘન્ય ઓગણીસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ વીસ હજાર વર્ષ વ્યતીત થતાં પ્રાણત દેવને આહારની અભિલાષા થાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! આરણ દેને કેટલા કાળમાં આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે ? શ્રી ભગવાન –હે ગૌતમ! જઘન્ય વીસ હજાર વર્ષ વ્યતીત થતાં અને ઉત્કૃષ્ટ એકવીસ હજાર વર્ષ વીતતાં આરણ દેવેને આહારની ઈચ્છા થાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! અશ્રુત દેને કેટલા કાળમાં આહાર કરવાની ઈચ્છા થાય છે? શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્ય એકવીસ હજાર વર્ષ વીતતાં અને ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષ થઈ જતાં અશ્રુત દેવને આહારની ઈચ્છા થાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! અધસ્તન-અધતન ગ્રેવેયકના દેવોને કેટલા કાળમાં બાહારની ઈચ્છા થાય છે ? - શ્રી ભગવાન ગૌતમ! જઘન્ય બાવીસ હજાર વર્ષમાં અને ઉત્કૃષ્ટ તેવીસ હજાર વર્ષમાં અધસ્તન-અધસ્તન દૈવેયકના દેવને આહારની ઈચ્છા થાય છે. એ પ્રકારે પ્રત્યેકમાં એક એક હજાર વર્ષની વૃદ્ધિ કરીને નવ પ્રિય અને સવર્થ સિદ્ધ પર્યન્ત પાંચે અનુત્તર વિમાનમાં આહારની અભિલાષા કહેવી જોઈએ. તેને સ્પષ્ટ કરે છે શ્રી ગૌતમસ્વામ- હે ભગવન ! અધસ્તન મધ્યમ ઐયકના દેને કેટલા કાળમાં આહારની ઈચ્છા થાય છે? શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્ય તેવીસ હજાર વર્ષમાં અને ઉત્કૃષ્ટ વીસ હજાર વર્ષમાં અધતન મધ્યમ ગ્રેવેયકના દેવને આહારની ઈચ્છા થાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! અસ્તન ઉપરિતન વેયકના દેને કેટલા કાળમાં આહારની ઈચ્છા ઉત્પન થાય છે.? શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્ય વીસ હજાર વર્ષમાં અને ઉત્કૃષ્ટ પચીસ હજાર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૨૦ Page #235 -------------------------------------------------------------------------- ________________ વર્ષમાં અધિસ્તન ઉપરિતન ગ્રેવયાના દેવને આહારની અભિલાષા થાય છે. શ્રીગૌતમસવામી–હે ભગવન્! મધ્યમ અધતન (મધ્યમ ત્રિકના નીચેના) યકના દેવે ને કેટલા કાળમાં આહારની ઈચ્છા થાય છે? શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્ય પચીસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ છવ્વીસ હજાર વર્ષ વ્યતીત થઈ જતાં મધ્યમ અધસ્તન પ્રેયક દેવાને આહારની અભિલાષા ઉત્પન્ન થાય છે ! શ્રી ગૌતમસ્વામી–હે ભગવન !મધ્યમ ગ્રેવેયકના દેવોને કેટલા કાળમાં આહારની ઈચ્છા થાય છે? શ્રીભગવાન–હે ગૌતમ ! મધ્યમ મધ્ય ગ્રેવેયકના દેને જઘન્ય છવ્વીસ હજાર વર્ષમાં અને ઉત્કૃષ્ટ સત્યાવીસ હજાર વર્ષમાં આહારની ઈચ્છા થાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! મધ્ય ઉપરિતન વેધકના દેવોને કેટલા કાળમાં આહારની ઈચ્છા થાય છે? શ્રી ભગવા—હે ગૌતમ ! જઘન્ય સત્યાવીસ હાર અને ઉત્કૃષ્ટ અઠવ્યાવીસ હજાર વર્ષમા શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ઉપરિતન અધતન (ઉપરના ત્રિકથી નીચે) રૈવેયકના દેને કેટલા કાળમાં આહારની ઈચ્છા થાય છે? શ્રી ભગવાન–હે ગૌતમ! જઘન્ય અઠયાવીસ હજાર અને ઉત્કૃષ્ટ એગણત્રીસ હજાર વર્ષોમાં ઉપરિતન--અધસ્તન શૈવેયકના દેવેને આહારની અભિલાષા થાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! ઉપરિતન મધ્યમ ગ્રેવેયકના દેવને કેટલા કાળમાં આહારની અભિલાષા થાય છે? શ્રી ભગવાન–હે ગૌતમ! જઘન્ય ઓગણત્રીસ હજાર વર્ષોમાં અને ઉત્કૃષ્ટ ત્રીસ હજાર વર્ષોમાં.. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! ઉપરિતન ઉપરિતન ગ્રેવેયકના દેને કેટલા કાળમાં આહારની ઇચ્છા થાય છે ? શ્રી ભગવાન–હે ગૌતમ ! જઘન્ય ત્રીસ હજાર વર્ષોમાં અને ઉત્કૃષ્ટ એકત્રીસ હજાર વર્ષોમાં ઉપરિતન ઉપસ્તિન વેયક દેવને આહારની ઈચ્છા થાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! વિજ્ય, વેજ્યત, જયન્ત અને અપરાજિત વિમાનના દેવને કેટલા કાળમાં આહારની અભિલાષા થાય છે! શ્રી ભગવાન–હે ગૌતમ! જઘન્ય એકત્રીસ હજાર વર્ષોમાં અને ઉત્કૃષ્ટ તેત્રીસ હજાર વર્ષ વ્યતીત થતાં વિજય આદિ વિમાનના દેવોને અહારની અભિલાષા ઉત્પન્ન થાય છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન સર્વાર્થસિદ્ધ વિમાનના દેને કેટલા કાળમાં આહાર ની ઈચ્છા થાય છે ? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૨૧ Page #236 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન–હે ગૌતમ! તેત્રીસ હજાર વર્ષમાં આહારની ઈછા ઉઘન્ન થાય છે. એ વિમાનમાં જઘન્ય ઉત્કૃષ્ટ ભેદ નધી હિતે. સૂ૦૪ એકેન્દ્રિય શરીરાદિ અધિકાર કા નિરૂપણ એકેદ્રિય શરીરાદિને અધિકાર શબ્દાર્થ – નૈરવાળે મંતે ! ઉ fiવિચgરા જાતિ ના વિવિચારી ગારિ?)-હે ભગવન્! નારકજીવ શું એકેન્દ્રિય શરીરને આહાર કરે છે યાવત્ પંચેન્દ્રિય શરીરનો ? (મગુદામારાવળ પદુદ૬) હે ગૌતમ પૂર્વ ભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાથી (fiવિચારવું કાતિ ના વિચારી તરું વિ) એકેન્દ્રિય શરીરને આહાર કરે છે, યાવત્ પંચેન્દ્રિય શરીરને પણ (Tgg Tagorળ ) વર્ત. માનભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાથી (નિયમા વંવિંચિતરારૂં શાતિ) નિયમથી પંચેન્દ્રિય શરીરને આહાર કરે છે (Uર્વ જ્ઞાત થાચાર) એજ પ્રકારે યાવત્ સ્વનિતકુમાર સુધી | (gઢવિચાળ પુછા) પૃથ્વીકાયિકો સંબંધી પ્રશ્ન ? (જો મા પુષમાવાળાને વહુન્ન પરંવ) હે ગૌતમ ! પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ એ પ્રકારે (Fgધામાવાળાવાં જુહુરવ નિયમ વિચારીયું) વર્તમાન પ્રજ્ઞાપનાની અપેક્ષાએ નિયમથી એકેન્દ્રિયના શરીરની (ફંચા પુખાવ૫ograM પદુર પ વેલ) શ્રી ન્દ્રય પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ એજ પ્રકારે (વહુનામાવાળવળ વહુરજ) વર્તમાનભાવ પ્રજ્ઞાપનાની અપક્ષાથી (નિરમા રેફંસિયામાં સરીખું માહારિ) ઢન્દ્રિયોના શરીરને આહાર કરે છે. ( વ ચતુરિંવિયા તાર પુરામાવાળાં પહુજા) એજ પ્રકારે યાવત્ ચતુરિન્દ્રિય પૂર્વ ભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાથી (ઘઉં ઘgqUામાજsઇવળ કુદ૨) એ જ પ્રકારે વર્તમાન ભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાથી (નિરમ) નિયમથી (કરણ ૪૬ ઇંચિા) જેને જેટલી ઇન્દ્રિય છે (તવિસારું સારું કારેંતિ) એટલી જ ઈન્દ્રિયવાળા શરીરને આહાર કરે છે (ાં 7 ને ગાય વેળા ) શેષ નારકની સમાન, યાવ વિમાનિક. (નૈરૂચાળ મંતે ! હોમાણા, જવાહૈ )–હે ભગવન ! શું નાક લેમાહારી હોય છે અગર પ્રક્ષેપાહારી? (યમા! રોમાદાર, ને જવાદાના) હે ગૌતમ ! લોમાહારી પ્રશ્નપાહારી નહીં ( giવિયા સવા માળિચવ્યા) એજ પ્રકારે એકેન્દ્રિય અને સમસ્તદેવ કહેવા જઈએ (ફંવિયા જાવ મજૂતા મારા વિવાહાર વિ) હીન્દ્રિય યાવત્ મનુષ્ય માહારી પણ અને પ્રક્ષેપાહારી પણ હોય છે. સૂપા ટીકાઈ-હવે એકેન્દ્રિય શરીરાદિના અધિકારને લઈને પ્રરૂપણા કરાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન! નારકજીવ શું એકેન્દ્રિય શરીરને આહાર કરે છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ २२२ Page #237 -------------------------------------------------------------------------- ________________ થાવત્ શું કન્દ્રિય શરીરેનો આહાર કરે છે? શું ત્રીન્દ્રિય શરીરને બહાર કરે છે? ચતુરિન્દ્રિય શરીરને આહાર કરે છે? અથવા પંચેન્દ્રિય શરીરને આહાર કરે છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! પૂર્વભાવ પ્રજ્ઞાપના અર્થાત્ અતીતકાલીન પર્યાની પ્રપણની અપેક્ષાએ નારક જીવ એકેન્દ્રિય શરીરને પણ આહાર કરે છે, યાવત્ હીન્દ્રિય શરીરને પણ, ત્રીન્દ્રિય શરીરને પણ, ચતુરિન્દ્રિય શરીરને પણ અને પંચેન્દ્રિય શરીરેને પણ આહાર કરે છે, કિંતુ પ્રત્યુત્યન અર્થાત્ વર્તમાનકાલિક ભાવની પ્રરૂપણાની અપેક્ષાથી નિયમથી નારક પંચેન્દ્રિય શરીરને આહાર કરે છે. અર્થાત જ્યારે આહાય. માણ પુદ્ગલેના અતીત ભાવ (પર્યાવ)ને વિચાર કરાય છે, ત્યારે તેમનામાંથી કેઈ ક્યારેક એકેન્દ્રિયના શરીરના રૂપમાં પરિણત હતા, કેઈ દ્વીન્દ્રિય શરીરના રૂપમાં, કોઈ ત્રીન્દ્રિયશરીરના રૂપમાં કેઈ ચતુરિંદ્રિય શરીરના રૂપમાં અને કેઈ પંચેન્દ્રિયશરીરના રૂપમાં પરિણત હતા. એ પૂર્વ ભાવને જે વર્તમાનમાં આક્ષેપ કરીને વિપક્ષા કરાય તે નારક જીવ એકે ન્દ્રિય શરીરને પણ તેમજ શ્રીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેનિદ્રયશરીરને પણ આહાર કરે છે, કિન્તુ જ્યારે જુસર નયની દષ્ટિથી વર્તમાન ભવની વિરક્ષા કરાય છે, ત્યારે જુસૂવનય ક્રિયમાણને કુત અર્થાત્ કરાઈ રહેલને કરાયેલા, આહાર્યમાણને અદ્ભુત અને પરિણયમાનને પરિણત માને છે, તેથી જ સ્વશરીર રૂપ પરિણમ્યમાન (પરિણત થઈ રહેલ) પુદ્ગલેને પણ પરિણત સ્વીકાર કરે છે અને આ હીયમાણ પુહૂગલે તેઓ કહે વાય છે જે સ્વશરીરના રૂપમાં પરિણત થઈ રહેલ હેય. એ પ્રકારે જુસૂત્રનયના મતથી વશરીરને જ આહાર કરાય છે. નારકનાં શરીર પંચેન્દ્રિય શરીર છે, કેમ કે, તેઓ પંચન્દ્રિય શરીરવાળા હોય છે. એ અભિપ્રાયથી એ કહેવું છે કે નિયમથી પચેન્દ્રિય શરીરને આહાર કરે છે. જેવું નારકના વિષયમાં કહેલું છે, તે જ પ્રકારે અસુરકુમારે, નાગકુમારો, સુવર્ણ કુમાર, અગ્નિકુમારે, વિદ્યકુમારે, ઉદધિકુમારે, દ્વીપકુમારે. દિકુમારે, પવનકુમારે અને સ્વનિતકુમાર અર્થાત્ દશે ભવનપતિના વિષયમાં કહેવું જોઈએ શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્પૃથ્વીકાયિક શું એકેન્દ્રિય શરીરને આહાર કરે છે? અથવા ઢીદ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પચન્દ્રિય શરીરેને આહાર કરે છે? શ્રી ભગવાન-હે ગૌતમ! પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ નારકના સમાનજ પૃથ્વીકાયિક પણ એકેન્દ્રિય શરીરને આહાર કરે છે, ઠન્દ્રિય શરીરને ત્રીન્દ્રિય શરીરને, ચતુરિન્દ્રિય શરીરને અને પંચેન્દ્રિયશરીરેનો આહાર કરે છે, પરંતુ પ્રત્યુત્પન્ન ભાવ પ્રજ્ઞાપના અર્થાત્ વર્તમાન કાલિક ભાવનીપ્રરૂપણની અપેક્ષાએ નિયમથી એકેન્દ્રિય શરીરેનેજ આહાર કરે છે, એ વિષયમાં યુક્તિ પૂર્વના જેમ સમજી લેવી જોઈએ. પૃથ્વીકાયિક એકેન્દ્રિય હોય છે, તેથી જ તેમનાં શરીર એકેન્દ્રિય શરીર છે. એ જ પ્રકારે દ્વીન્દ્રિય જીવ પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાથી એકેન્દ્રિય, દ્વિીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિયશરીરેને આહાર કરે છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૨૩ Page #238 -------------------------------------------------------------------------- ________________ કિન્તુ વર્તમાન કલિક ભાવની પ્રરૂપણાની અપેક્ષાથી નિયમથી દ્વિીન્દ્રિય શરીરને જ આહાર કરે છે. યુક્તિ પૂર્વની જેમ સમજવી જોઈએ. એજ પ્રકારે ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય પણ પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ પૂર્વોક્તયુક્તિના અનુસાર એકેન્દ્રિય શરીરનો પણ આહાર કરે છે. દ્વિીન્દ્રિયેના, ત્રીન્દ્રિયોના, ચતુરિન્દ્રિયના અને પદ્રિયેના શરીરને પણ આહાર કરે છે, કિન્તુ વર્તમાન ભાવની પ્રરૂ પણાની અપેક્ષાએ, જે જીવની જેટલી ઈન્દ્રિયો હોય છે, તે જીવ તેટલી જ ઇન્દ્રિયોવાળા શરીરને આહાર કરે છે. શેષ કથનનેરયિકોની સમા નજ સમજી લેવું જોઈએ. પંચેન્દ્રિય તિર્યંચ મનુષ્ય, વાતવ્યન્તર, તિષ્ક અને વૈમા નિક પણ પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાથી એકેન્દ્રિય શરીરને પણ આહાર કરે છે દ્વીન્દ્રિય શરીરને પણ આહાર કરે છે. ત્રીન્દ્રિયશરીરને પણ અહાર કરે છે. ચતુરિયા શરીરને પણ આહાર કરે છે. અને પચન્દ્રિય શરીરને પણ આહાર કરે છે. કિન્તુ વર્તમાન ભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાથી પંચેન્દ્રિય શરીરેનો જ આહાર કરે છે કેમ કે એ બધા પંચેન્દ્રિય હોય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન! નારક જીવ શું માહારી અર્થાત્ રૂવાડા દ્વારા આહાર ગ્રહણ કરનારા છે? અથવા પ્રક્ષેપાહારી અર્થાત્ કવલાહારી છે? શ્રી ભગવાન-હે ગૌતમ! નારક માહારી છે, પ્રક્ષેપાહારી નથી, કેમકે તેમના વૈક્રિય શરીર હોય છે, અને તેમને સ્વભાવ એ પ્રકાર હોય છે. કિન્તુ લેમાહાર પણ પર્યાપ્ત નારકને જ જાણે જોઈએ અપર્યાપ્ત નહીં. નારકની સમાન પૃથ્વીકાયિક, અષ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિ કાયિક તથા અસુરકુમારથી લઈને વૈમાનિકે સુધી બધા દેવ પણ માહારી હોય છે, કલાહારી નથી હોતા. એકેન્દ્રિય જીનાં મુખ નથી હતાં, તેથી જ તેમનામાં પ્રક્ષેપાહારને અભાવ હોય છે. દેવ વૈક્રિયક શરીરવાળા હોય છે, તેથી જ તેવી જાતના સ્વભાવથી જ તેમાં કાલાહારને અભાવ છે, પણ કંદ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને ૫ ચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્ય માહારી પણ હોય છે અને કાલાહારી પણ હોય છે, તેમનામાં બન્ને પ્રકારના આહારને સંભવ હોય છે. સૂપ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૨૪ Page #239 -------------------------------------------------------------------------- ________________ વૈરયિક આદિ કે ઓજાહારાદિ અધિકાર કા નિરૂપણ અર્થાધિકાર વક્તવ્યતા શબ્દાર્થ –(નેચાળ મતે ! f બોયાાા મળમણી) હે ભગવન્! નારક જીવ શુ એજાહારી હાય છે અથવા મનેામક્ષી-મનથી ભક્ષણ કરનારા હેાય છે ? (પોયમા! બોચાદરા, નો મળમરણી) હે ગૌતમ! એજાહારી હોય છે, મનેાભક્ષી નથી હોતા. (વ્યં સબ્વે બોરાહિચસરનારા વિ) એ પ્રકારે ખવાઔદારિક શરીરી (વા સવ્વેવિ) અધાદે (જ્ઞાવ ચેનાળિયા) વૈમાનિકા સુધી (લોચાત્તાપ વિમળમથી વિ) આજાહારી પણ હાય છે મનેાલક્ષી પણ હેાય છે (તસ્થળ'ને તે મળમકલી તેવા) તેખામાં જે મનાલક્ષી દેવા છે (તેલિન રૂઝામળે સમુન્નરૂ) તેમને ઈચ્છા મન અર્થાત્ આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે (કુછામો ન મળમલતં ત્તિ) અમે મના ભક્ષગુકરવા ચાહીએછી છે, અમે મનાભક્ષણ કરીએ (તળ) તદનન્તર (àહિં નૈવેદિ ણં મળણીશ) એ દેવેના એ પ્રકારે વિચાર કરવાથી (વિળામેવ) શીઘ્રજ (ઙે તે હ્રા) જે પુદ્ગલ (કૂટ્ઠા) ઇષ્ટ (તા) કાન્ત-કમનીય (જ્ઞાવ મળામા) યાવત્ મનામ (તે) તે (તેત્તિ') તેમના (મળમશ્ર્વત્તા) મને ભક્ષરૂપથી (રિનમંતિ) પરિણત થઈ જાય છે (તે) અથ (જ્ઞઢાનામ) કોઈ પણ નામવાળા (સીચા શેરા) શીત પુદુંગલ (સીર્થં વત્ત્વ) શીતસ્વભાવવાળાને પ્રાપ્ત થઇને (સીય ચૈવ અવજ્ઞાળ) શીતતાને જ પ્રાપ્ત થઇને (ત્રિવુંત્તિ) રહેછે (વૃત્તિના વા પોપટા ઉત્તિળ જળ) અથવા ઉષ્ણ પુદ્ગલ ઉષ્ણુસ્વાભાવ વાળાને પ્રાપ્ત કરીને (ણિળ ચેપ વત્તા ળ ત્રિવ્રુત્તિ) ઉષ્ણુ ખનીનેજ રહે છે (વામેન) એજ પ્રકારે (વેન્દ્િ) દેવા દ્વારા (મળમરણીÇ સમાળે) મનથી ભક્ષણ કરી લેતાં (તે પૃચ્છામને) તે ઈચ્છા પ્રધાન મન (હ્રિામેવ) શીઘ્રજ (વેફ) સન્તુષ્ટ થઇ જાય છે, ાસૢ૦૬॥ આહારક પદના પ્રથમ ઉદ્દેશક સમાપ્ત ટીકા :—હવે અન્તિમ અર્થાધિકારનું નિરૂપણ કરાય છે. શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્! નારક જીવ આજાહારી હેાય છે અથવા લેામ ભક્ષી હોય છે? ઉત્પત્તિ પ્રદેશમાં આહારને યોગ્ય પુદ્ગલેના જે સમૂહ હાય છે તે આજ કહેવાય છે. તે આજના આહાર કરનારા આજાહારી કહેવાય છે. જે મનથી ભક્ષણ કરનારા હોય તે મનેાભક્ષી જાણવા. શ્રીભગવાન-હે ગૌતમ! નાક જીવ આજાહારી હેાય છે, મનાભક્ષી નથી હોતા. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૨૨૫ Page #240 -------------------------------------------------------------------------- ________________ અપર્યાપ્ત અવસ્થામાં જ આહાર જ સંભવિત હોવાથી નારક ઓજાહારી હોય છે. તેઓ મનોભક્ષી નથી હોઈ શકતા, જે જીવ વિશેષ પ્રકારની શક્તિથી મનના દ્વારાજ પિતાના શરીરને પુષ્ટ કરનારા પુદ્ગલનો આહાર કરે છે, તેમને આહાર મને ભક્ષણરૂપ આહાર કહેવાય છે. તે આહારના પછી તૃપ્તિ પૂર્વક પરમ સન્તોષ ઉત્પન્ન થાય છે. નારકમાં એ આહાર નથી મળી શકતા. કેમકે પ્રતિકૂલ કર્મને ઉદય થવાથી તેમાં એવી શક્તિ નથી થતી.એ પ્રકારે નારકની સમાન બધા ઔદારિક શરીરી, પૃથ્વીકાચિકેથી લઈને મનુષ્ય પર્યન્ત ઓજાહારી હોય છે, મનભક્ષી નથી લેતાં પણ બધાદેવ અસુરકુમાર આદિ દશ ભવનપતિ, વાતવ્યન્તર, તિષ્ક અને વૈમાનિક ઓજાહારી પણ હોય છે. અને મનેભક્ષી પણ હોય છે. હવે દેના મને ભક્ષણનું પ્રતિપાદન કરે છે સંસારી જેમાં મને ભલી જે દેવ છે, તેઓમાં આહાર વિષયક ઈચ્છામન અર્થાત ઈચ્છા પ્રધાન મન ઉત્પન્ન થાય છે. તેનો વિચાર કરે છે–અમે મનભક્ષણ કરવા ઈચ્છિ છીએ. એ પ્રકારની ઈચ્છા ઉત્પન્ન થવાથી પછી દેવે દ્વારા આ પ્રકારને સંકલ્પ કરવાથી શીઘ જ તે પુદ્ગલ ઈષ્ટ, કાન્ત, પ્રિય, મનેણ તેમજ મન આમરૂપ થઈ જાય છે અને તે દેવાને માટે મનાભક્ષ્યરૂપમાં પરિણત થાય છે. આ વિષયનું ઉદાહરણ દ્વારા સમર્થન કરે છે જેમ કોઈ શીત પુદ્ગલ શીતાનિક પ્રાણીને પ્રાપ્ત કરીને શીતતાને પ્રાપ્ત થઈને રહે છે, અર્થાત્ શીત સ્વભાવ વાળા પુગલ શીત યૂનિક પ્રાણીની સાથે સમ્પર્ક થતાં વિશેષ રૂપે શીત બનીને તે પ્રાણીને માટે સુખદાયી થાય છે. અથવા ઉણ પુદગલ ઉષ્ણથાનિક પ્રાણીને પામીને અધિક ઉણ બનીને રહે છે અને વિશેષતા આવી જવાથી તે ઉણ નિક પ્રાણીના માટે અધિક સુખદ બને છે. એજ પ્રકારે દેવ દ્વારા મનોભક્ષણ કરતા તેમની ઈચ્છામન અર્થાત્ આહાર વિષયક સંકલ્પ જલ્દી નિવૃત્ત થઈ જાય છે. અભિપ્રાય એ છે કે જેમ શીત પુદ્ગલ શીત યોનિ પ્રાણીના માટે સુખદાયી થાય છે અને જેમ ઉદણ પુદ્ગલ ઉણનિક પ્રાણુને માટે સુખ પ્રદ થાય છે, એ જ પ્રકારે દેવો દ્વારા મનથી ભક્ષણ કરાએલા પુદ્ગલ તેમની તૃપ્તિને માટે અને પરમ સન્તષને માટે બને છે. તત્પશ્ચાત્ દેવેની આહાર સંબંધી અભિલાષા નિવૃત્ત થઈ જાય. એનાહાર આદિની સંગ્રાહક ગથાઓ આ પ્રકારે કહેલી છે. જાહાર શરીર દ્વારા થાય છે અને માહાર ત્વચા (ચામડી) ૮ રા થાય છે કેળીયા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ Page #241 -------------------------------------------------------------------------- ________________ કરીને કરેલો આહાર પ્રક્ષેપાહાર કહેવાય છે. ૧ બધા અપર્યાપ્ત જીવ એજાહારી હોય છે અને પર્યાપ્ત જેના માટે રોમાહાર અને કવલાહારની ભજના સમજવી જોઈએ ર એકેન્દ્રિય છે અને દેવામાં પ્રક્ષેપાહાર-વલાહાર નથી હોતા. શેષ બધા સંસારી જીવોને કવલાહાર હોય છે. જે ૩ એકેન્દ્રિય અને નારક જીવ તથા અસુરકુમાર ગણેને રેમાહાર હોય છે. બાકીનાને અહાર માહાર અને પ્રક્ષેપાહાર હોય છે. ૪ બધા દેવ એજાહારી અને મનેભક્ષી હોય છે. શેષ જીવ માહારી અને કલાહારી હોય છે. જે ૫ છે ક આહાર આભેગનિવર્તિત થાય છે અને ક આહાર અનાગનિવર્તિત થાય છે, એનું કથન કરાય છે–દેવને આભેગનિવર્તિત આહાર એજાહાર હોય છે. અને તે અપર્યાપ્તાવસ્થામાં થાય છે. તેમાહાર પણ અનાગનિવર્તિત થાય છે. તે પર્યાપ્તાવસ્થામાં થાય છે. મને ભક્ષણ રૂપ આહાર અગનિવર્તિત હોય છે. તે દેવેને જ પર્યાપ્તાવસ્થામાં હોય છે, અન્ય કોઈ ને નથી હોત. અપર્યાપ્તાવસ્થામાં બધા જ આહાર અનાગનિવર્તિત જ હોય છે. તેમાહાર પર્યાપ્તાવસ્થામાં થાય છે. નરયિકે સિવાય મહાર હોય છે. નારકોને માહાર આગનિવર્તિત પણ હોય છે. દ્વીન્દ્રિયથી લઈને મનુષ્ય સુધી પ્રક્ષેપાહાર આભેગનિવર્તિત થાય છે. સૂદા પ્રથમ ઉદ્દેશ્ય સપૂર્ણ જીવાદિ કે આહારાદિ દ્વારકા નિરૂપણ આહાર પદ-દ્વિતીયેશક સંગ્રહ ગાથા શબ્દાર્થ-(કરાર) આહાર (મવિર) ભવ્ય (નાળી) સંજ્ઞી (1) લેશ્યા (દ્રિીય) અને દષ્ટિ (સાપ) સંયત (સાણ) કષાય (Trછે) જ્ઞાન (કોકુવો) ગઉપયોગ (ર) અને વેદ (ારી પન્નરી) શરીર–પ્રયંતિ ગાલા ટકાથ-અયાવીસમાં આહાર પદના પ્રથમ ઉદ્દેશકની પ્રરૂ પણ કરીને બીજા ઉદ્દેશકમાં પ્રકારાન્તરથી પ્રરૂપણ કરવા માટે દ્વાર સંગ્રહ ગાથા કહે છે- આ ઉદેશકમાં એ દ્વારેના આધાર પર આહારની પ્રરૂપણ કરાશે (૧) આહાર (૨) ભવ્ય (૩) સંસી (૪) લેશ્યા (૫) દષ્ટિ (૬) સંયત (૭) કષાય (૮) જ્ઞાન (૯) ગ (૧૦) ઉપયોગ (૧) વેદ (૧૨) શરીર (૧૩) અને પર્યાતિ અહી ભવ્ય આદિશબ્દોના ગ્રહણથી તેમના વિધિ અભવ્ય આદિકે પણ ગ્રહણ થાય છે. આગળ એવું જ પ્રતિપાદન કરેલું છે. ગા૦૧ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ Page #242 -------------------------------------------------------------------------- ________________ આહારાદિ દ્વારવક્તવ્યતા શબ્દાર્થ:-(વીપેળે મંતે ! કારણ બહાર ?)-ડે ભગવદ્ ! જીવ આહારક અથવા અનાહારક (જોયા ! શિવ મહાપણ, સિય અનgrg) હે ગૌતમ! કદાચિત્ આહારક કદાચિત્ અનાહારક (નૈrpuri મતે ! માદાર?) હે ભદન્ત, નારક શું આહારક હેય છે અગર અનાહારક હોય છે? (વોયમા ! શિવ મહાપt fણય કળrgrg)હે ગૌતમ! સ્થાત આહારક સ્થાત અનાહારક (જં અમુકુમાર રાવ માળિg) એજ પ્રકારે અસુરકુમાર થાવત્ વૈમાનિક સુધી (શિળ અને ! મારા ? –હે ભગવદ્ ! સિદ્ધ આહારક હોય છે કે અનાહારક? (ચમા ! નો આહીરા, માણા રણ)-હે ગૌતમ આહારક નહીં, અનાહારક, હોય છે (ઝીયાળ મને ! નાણાયા સારથી)–ડે ભગવન્! ઘણજીવ આહારક છે કે અનાહારક છે? (નોમા ! શાફ્રાય વિ અનાણાયા વિ) હે ગૌતમ ! આહારક પણ છે, અનાહારક પણ છે. (Rાળે પુછા) નારકના વિષયમાં પ્રશ્ન? (નોરમ સંઘે વિ તાર ફોન ગાથા) ગૌતમ બધા આહારક હોય છે (બાવા સાહાર જ મળાદાર ચ) અથવા ઘણા આહારક ઘણું અનાહારક (હુવા ભાણા ૨ virgar ) અથવા ઘણુ આહર, ઘણું અનાહારક (gયં ગાય માળિયા) એજ પ્રકારે વૈમાનિકે સુધી (વાં જિવિચાર€T જીવા) વિશેષ એકેન્દ્રિયનું કથન છના સમાન (fસાળં પુછા) સિદ્ધોના સંબંધી પ્રશ્ન? (નો ગાT, TET-II)-હે ગૌતમ ! આહારક નહીં અનાહારક છે. (માસિદ્ધિ મેતે ! જીવે માદા, જાણ?)-હે ભગવન ! ભવસિદ્ધિક-ભવ્ય છવા આહારક હોય છે અથવા અનાહારક? (નોરમા ! fસર સાહાર, સિય મહાર)–હે ગૌતમ ! કદાચિત્ અTહારક, કથંચિત્ અનાહારક (gવ નાવ માળિg) એ પ્રકારે યાવત વિમાનિક (માસિદ્ધિા નું મં! નવા ફ્રિ માર માારા)-હે ભગવન બત્વ વિશિષ્ટ ભવસિદ્ધિક જીવ આહારક છે. અગર અનાહારક છે ? (7ોય ! જીિિરચવનો તિર મm) હે ગૌતમ ! જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગ થાય છે (માસિદ્ધિ વિ ષે ) અભયસિદ્ધિક પણ એજ પ્રકારે, (Rી માસિદ્ધિા નો માસિદ્ધિdળ મરે ! વે)–હે ભગવન ને ભાવસિદ્ધિક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૨૮ Page #243 -------------------------------------------------------------------------- ________________ ને અભયસિદ્ધિક જીવ ( બાહાર અના) શું આહારક છે અગર અનાહારક (જોયા ! જો મહાણ, લા ક્ષાર) હે ગૌતમ! આહારક નથી, અનાહારક છે (ઉર્વ વિ વિ) એ પ્રકારે સિદ્ધ પણ (ને મસિદ્ધિ નો માવદ્ધિા ન મરે ! ની કિ ચાહાર, અTદtpહે ભગવન્! નો ભવસિદ્ધિક–નો અભાવસિદ્ધિક જીવ આહારક છે અથવા અનાહારક છે (ચમ ! નો માëારા, માણારા) હે ગૌતમ ! આહારક નથી, અનાહારક છે (ä fણા વિ) એજ પ્રકારે સિદ્ધપણ. (oળી મંતે નીચે મારા, કાા૨) હે ભગવાન! સંજ્ઞી જીવ આહારક છે અગર અનાહારક ? (ચમા ! સિય માપ, સિય નાટ્ટા) હે ગૌતમ ! કદાચિત્ આહારકકદાચિત્ અનાહારક (પૂર્વ ના વૈમim) એ પ્રકારે યાવત્ વૈમાનિક (નગર જિંરિચલિત કિરિશા – પુરિઝર્ષાતિ) વિશેષ એકેદ્રિ અને વિકલેક્ટ્રિ સંબંધી પ્રશ્ન નથી કરતા (સળીળે મતે ! નવા ગિરી, અળાહા In?) હે ભગવન્! ઘણાસંસી જીવ આહારક છે અગર અનાહારક છે ! (યમા ! નીવારૂ તિરસંનો) હે ગૌતમ ! જીવાદિથી ત્રણ ભંગ (રાવ માળિયા) યાવતું વૈમાનિક (ત્રણum i મંતે! જીવે f gr–rટ્ટા)-હે ભગવન ! અસંસી જીવ આહારક છે અગર અનાહારક? (ામા ! સિર ઝા, વિર માદા) હે ગૌતમ! કદાચિત આહારક, કદાચિત્ અનાહારક ( ર ાવ વાળાંતરે) એજ પ્રકારે નરયિક ચાવત વાનવ્યન્તર ( રૂણિમાળિયા પુતિ ) તિષ્ક-વૈમાનિકના સંબંધી પ્રશ્ન ન કરે. (કoળી મતે ! કા વિહરા, બળાહાર) હે ભગવન ! અસંસી જીવ આ હારક છે અગર અનાહારક! (જોશમાં ! મારા વિ બહારના વિ) હે ગતમ! આહારક પણ, અનાહારક પણા ( મંmો) એક ભંગ થાય છે. (ગvળ ગં અંતે ! વિક્ર ગાયા, મારવા ? –હે ભગવન! અસંજ્ઞી નારક આહારક હોય છે કે અનાહારક? (યમ ! મારા વ)–હે ગૌતમ આહારક ૧ (1ળrદાર વા) અથવા અનાહારક ૨ (બાવા લોહાર ચ ગળાજ 5) અથવા આહારક અને અનાહારક ૩ (ગાહરા બહાર ) અથવા એક આહારક, ઘણા અનાહારક ૪ (ગરવા ગણા ૨ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૨૯ Page #244 -------------------------------------------------------------------------- ________________ ગળાÇચ) અથવા ઘણા આહારક, એક અનાહારક ૫ (બૉ બારના ચબળાદારના ય) અથવા ઘણા આહારક, ઘણા અનાહારક ૬ (છ્યું હજુ છમ્મત) એ પ્રકારે આ ભંગ થાય છે. (વ નાવ થળિચક્રમરા)એ પ્રકારે સ્તનિતકુમારી સુધી (નિ વિષ્ણુ ગમતાં) એકેન્દ્રિયામાં અભંગક છે (વચિ ગાય પચિસ્થિતિવિજ્ઞોળિભુ તિયમંો) ઢોન્દ્રિય યાવત્ પંચેન્દ્રિય તિય ચામાં ત્રણ ભાંગ (મજૂસ વાળમંતરસુ અમ્મા) મનુષ્ય અને વાનભ્યન્તરેમાં છભંગ. જાણવા (નો સળી નો અસળી નું મંતે ! નીવે જ શ્રાદ્ઘારવુ, બળદ્દાર", ?)-હે ભગવન્ ! ના સ'ની ના અસ'ની જીવ શુ આહારક છે કે અનાહારક છે ? (પોયમા ! સિય ગદ્દારણ શિય અળરાવણ, ચ) 'ચિત્ આહારક અને કથ ંચિત્ અનાહારક (વૅ મલે વિ) એજ પ્રકારે મનુષ્ય પણ (સિદ્ધે બળા) સિદ્ધ અનાહારક છે. (પુત્રુત્તેળ) પૃથકત્વ મહત્વની અપેક્ષાથી (નો સળી નો અસળી ઝીયાબદા વિજ્ઞળાદા વિ.)ના સ'ની ના અસ`જ્ઞી જીવ આહારક પણ છે, અનાહ!૨ક પશુ (મરૃક્ષેમુ તિય મળો) મનુષ્યમાં ત્રઝુ ભંગ (સિદ્ધા ગળાહાર) સિદ્ધઅનાહારક છે "સા ટીકા :-પ્રથમ સામાન્યતઃ આહાર દ્વારની પ્રરૂપણા કરાય છે— શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! જીવ આહારક હાય છે, અથવા અનાહારક હાય છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! જીવ સ્યાત્ આહારક હોય છે, સ્યાત્ આહારક હાય છે, તાત્પ એછે કે વિંગ્રહગતિ, કેવલી સમુદ્દાત, શૈલેશી અવસ્થા અને સિદ્ધાવસ્થાની અપેક્ષાએ અનાહારક સમજવાં જોઇએ અને તેમના સિવાય અન્ય અવસ્થાએની અપેક્ષાએ આહારક જાણવા જોઈએ. કહ્યું પણ છે–વિગ્રહગતિને પ્રાપ્ત, કેવલી સમુદ્દાત ને પ્રાપ્ત, અચાગિ અને સિદ્ધ જીવ અનહારક હોય છે, શેષ જીવ આહારક હોય છે ૫ ૧ ૫ સમુચ્ચયજીવની જેમ નૈયિક પણ કચિત્ આહારક, કથંચિત્ અનાહારક હાય એજ પ્રકારે અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણ કુમાર, અગ્નિકુમાર, વિદ્યુત્સુમાર, ઉદધિકુમાર દ્વીપ કુમાર, દિશાકુમાર, પવનકુમાર અને તનિતકુમાર, પૃથ્વીંકાયિક આદિ એકેન્દ્રિય દ્વીન્દ્રિય શ્રીન્દ્રિય, ચતુરિન્દ્રય, તિર્યંચ પચેન્દ્રિય, મનુષ્ય. વાનભ્યન્તર, જ્યાતિષ્ક અને વૈમાનિક પણ સ્યાત્ આહારક અને સ્યાત્ અનાહારક હોય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! સિદ્ધ જીવ આહારક હેય છે અથવા અનાહારક હાય છે ? શ્રી ભગવાન હૈ ગૌતમ! સિદ્ધ આહારક નહીં, અનાહારક હાય છે. એ પ્રકારે સામાન્ય રૂપથી જીવની તથા નારક આદિ ચાવીસે દડકાના વિશેષ જીવની આહારક–અનહારકતાની પ્રરૂપણા કરીને હવે તેમની બહુવચનમાં પ્રરૂપણા કરે છે— શ્રી ગૌતમસ્વામી મ્હે ભગવન્ ! ઘણા જીવા આહારક હેાય છે અથવા અનાહારક હેાય છે? શ્રી ભગવાન્-હે ગૌતમ! કોઈ જીવ આહારક પણ હોય છે અને કેઈ અનાહાક પણ હોય છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૩૦ Page #245 -------------------------------------------------------------------------- ________________ શ્રી તમામ–હે ભગવન ! નારકે આહારક હોય છે અથવા અનાહારક હોય છે? શ્રી ભગવાન હે ગૌતમ! (૧) બધા નારક આહારક હોય છે. (૨) અથવા ઘણા નારક આહારક હોય છે. અને એક કોઈ અનાહારક હોય છે. (૩) અથવા ઘણા નારક આહારક હોય છે અને ઘણું અનાહારક હોય છે. એ પ્રકારે વૈમાનિ કે સુધી કહેવું જોઈએ, અર્થાત અસુરકુમાર આદિ દશ ભવનપતિ, વિકલેન્દ્રિય તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, વાનવ્યન્તર, તિક અને વૈમાનિક સુધી (૧) બધા આહારક હોય છે (૨) અથવા ઘણું આહારક હોય છે અને કોઈ એક અનાહારક હોય છે. (૩) અથવા ઘણા આહારક અને ઘણા અનાઆહારક હોય છે. પણ પૂર્વની અપેક્ષાએ વિશેષતા એ છે કે એકેન્દ્રિય જીવોનું કથન સમુચય જીના સમાન સમજવું જોઈએ, અર્થાત્ જેમ સમુચ્ચય જીવ ઘણું આહારક અને ઘણું અનાહારક કલા છે, તેમજ એકેન્દ્રિયનું પણ સમજવું જોઈએ. શ્રીગૌતમસ્વામી–હે ભગવન ! સિદ્ધ જીવ આહારક હોય છે અથવા અનાહારક હોય છે? શ્રી ભગવાનહે ગૌતમ ! સિદ્ધ જીવ આહારક નથી હોતા પરંતુ અનાહારક હોય છે. વિગ્રહગતિથી ભિન્ન સમયમાં બધા સંસારી જીવ આહારક હોય છે અને વિગ્રહગતિ ક્યાંક કયારેક કંઈ જીવની થાય છે. યદ્યપિ વિગ્રગતિ સર્વકાળમાં મળી આવે છે, પણ પ્રતિનિયત ઈવેની જ થાય છે. એ કારણે આહારકને ઘણા કહ્યા છે. અનાહરક સિદ્ધ પણ સદા વિદ્યમાન રહે છે અને તેઓ અભવ્ય જીથી અનન્ત ગણા છે. સદેવ એક-એક નિગદના પ્રતિસમય અસંખ્યાતમે ભાગ વિગ્રહગતિ પ્રાપ્ત કરીને રહે છે, તેથી જ અનાહારની પણ ઘણી સંખ્યા કહી છે. નારક ક્યારેક કયારેક બધા આહારક હોય છે, એક પણ નારક અનાહારક નથી હોતો, કેમકે નારકેના ઉપપાતને વિરહ થાય છે. ના રકેના ઉપપાતને વિરહ બાર મુહને જ થાય છે. અને એ કાળમાં પૂર્વોત્પન્ન તેમજ વિગ્રહગતિને પ્રાપ્ત નારક પણ આહારક થઈ જાય છે. તે સમયે કેઈ ન નારક ઉત્પન્ન નથી થતું, તેથી જ અનાહારક કેઈ પણ નથી થતા. આ પ્રથમ ભંગ. ઘણું નારક આહારક અને કેઈ એક અનાહારક આ બીજો ભંગ છે, તેનું કારણ આ રીતે છે-નારમાં કદાચિત એક જીવ ઉત્પન્ન થાય છે, કદાચિત છે, કદાચિત્ ત્રણ, કદાચિત ચાર, યાવત્ સંખ્યાત અગર અસંખ્યાત ઉત્પન્ન થાય છે. તેથી જ જ્યારે એક જીવ ઉદ્યમાન થાય છે અને તે વિગ્રહગતિને પ્રાપ્ત થઈ જાય છે, અને બીજા બધા પૂર્વોત્પન્ન નારક આહારક થઈ જાય છે, તે સમયે આ બીજો ભંગ સમજવો જોઈએ. તીજો ભંગ- ઘણા આહારક અને ઘણા અનાહારક. આ ભંગ તે સમયે ઘટિત થાય છે જ્યારે ઘણા નારક ઉત્પન્ન થઈ રહ્યા હોય અને તેઓ વિગ્રહગતિને પ્રાપ્ત થાય. આ ત્રણના સિવાય અન્ય કોઈ ભંગનો નારકમાં સંભવ નથી થતું. એજ પ્રકારે અસુરકુમારેથી લઈને રતનિતકુમાર સુધીમાં તથા હીન્દ્રિથી લઈને વૈમાનિકે સુધીમાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૩૧ Page #246 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેકમાં ત્રણ ભંગ જાણવા જોઈએ. ઉ૫પાતના વિરહમાં પ્રથમ ભંગ ઘટિત થાય છે, અને એકાદિ સંખ્યામાં ઉત્પત્તિ થતા શેષ બે ભંગ ઘટિત થાય છે. પણ પૃથ્વીકાયિક, અષ્કાયિક, તેજવિક, વાયુકારિક અને વનસ્પતિકયિક એકેન્દ્રિય જીવોમાં એક જ ભંગ મળી આવે છે. ઘણું આહારક અને ઘણુ અનાહારક. તેનું કારણ એ છે કે, પૃથ્વીકાયિક, અષ્કાયિક, તેજસ્કાયિક અને વાયુકાચિકેમાં પ્રત્યેક સમયે અસંખ્યાત જીવ ઉત્પન્ન થનારા હોય છે અને વનસ્પતિકાયમાં પ્રતિ સમય અનઃ જીવ વિગ્રહ ગતિથી ઉત્પન્ન થઈ રહેલા હોય છે, એ કારણે તેઓમાં સદૈવ અનહારક પણ ઘણાં મળી આવે છે. સિદ્ધોમાં અનાહારક આ એક જ ભંગ મળી આવે છે, કેમકે સિદ્ધ જીવ બધા શરીરિથી રહિત હોવાના કારણે આહારક નથી હોતા અને તેઓ સદૈવ ઘણું સંખ્યામાં અનાહારક મળી આવે છે. હવે બીજા ભવ્ય દ્વારની પ્રરૂપણા કરાય છે— શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! ભવસિદ્ધિક જીવ કદાચિત આહારક હોય છે, કદાચિત અનાહારક હોય છે. તાત્પર્ય એ છે કે વિગ્રહ ગતિ આદિ અવસ્થામાં અનાહારક સમજવા જોઈએ. શેષ સમયમાં આહારક, જે જીવ સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત ભાવના પછી કયારે ને કયારે સિદ્ધિલાભ કરશે તે ભવસિદ્ધિક કહેવાય છે. જેવી વક્તવ્યતા સમુચ્ચય ભવસિદ્ધિકની કહી છે, તેવી જ ભવસિદ્ધિક નારક ભવ સિદ્ધિક અસુરકુમાર આદિ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય તિયચ, મનુષ્ય, વાતવ્યન્તર, જતિષ્ક અને ભવસિદ્ધિક વૈમાનિકની સમજી લેવી જોઈએ અર્થાત્ તે પણ કદાચિત આહારક અને કદાચિત્ અનાહારક હોય છે. પણ અહીં સિદ્ધ સંબંધી કથન કરવું જોઈએ, કેમ કે સિદ્ધ મુક્તિ પદને પ્રાપ્ત કરી ચૂક્યા છે, તેથી જ તેમને ભવ્ય નથી કહી શકાતા. - હવે બહુ વિશિષ્ટ ભવસિદ્ધિકની વક્તવ્યતા કહેવાય છેશ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! ઘણાભવસિદ્ધિક છે આહારક હોય છે અથવા અનાહારક હોય છે? શ્રી ભગવાન હે ગૌતમ! સમુચ્ચય જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગ કહેવા જોઈએ, તાત્પર્ય એ છે કે આહારક દ્વારના સમાન અહીં પણ સમુચ્ચય જીવ પદમાં અને એકેન્દ્રિય ભવસિદ્ધિકોમાં ઘણા આહારક અને ઘણા અનાહારક, આ એક ભંગજ મળે છે. આ બે પદના સિવાય શેષ નારક આદિ ભવસિદ્ધિકમાં ત્રણ ભંગ કહેવા જોઈએ, જેમ કદાચિત્ બધા આહારક જ હોય છે, અનાહારક એક પણ નથી મળતા. આ પ્રથમ ભંગ છે. કદાચિત્ ઘણા આહારક હોય છે અને એક અનાહારક હોય છે, આ બીજો ભંગ છે. કદાચિત્ ઘણા આહારક પણ હોય છે અને ઘણા અનાહારક પણ હોય છે આ ત્રીજો ભંગ છે. જે પ્રકારે એક ભવસિદ્ધિક, અને ઘણું ભવસિદ્ધિકમાં આહારકત્વ તેમજ અનાહાર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૩૨ Page #247 -------------------------------------------------------------------------- ________________ કત્વનું... નિરૂપણ કરાયેલુ છે, એજ પ્રકારે અભવસિદ્ધિકમાં પણ કહેવુ જોઈએ, કેમકે બન્ને જગ્યાએ એકત્વ અને હુત્વના વિષયમાં ભગ સમાન જ છે, એ અભિપ્રાયથી કહે છે પૂર્વોક્ત ભવસિદ્ધિકની જેમ જીવથી લઈ ને વૈમાનિક સુધીના પીસે દડકામાં એકત્વ અને મહુત્વની અપેક્ષાથી આહારકત્વ તેમજ અનાહારકત્વના વિષયમાં સમજી લેવુ' જોઇએ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! ના ભવસિદ્ધિક ના અભર્વાસ દ્ધક જીવ આહારક હોય છે કે અનાહારક ? શ્રી ભગવાન-હે ગૌતમ ! ના ભવસિદ્ધિક નેા અભયસિદ્ધિક જીય સિદ્ધ જીવ જ થઇ શકે છે. સિદ્ધ ભવથી અતીત થવાના કારણે ભસિદ્ધિક નથી કહેવાતા. અભવસિદ્ધિક તે કહેવાય છે જે મેક્ષગમનને ચગ્ય ન હેય, તેથી જ સિદ્ધિને પ્રાપ્ત સિદ્ધને અભવસિદ્ધિ પણ નથી કહી શકતા. એ પ્રકારે ના ભવસિદ્ધિક ના અભસિદ્ધિકની પ્રરૂપણામાં એજ પદ થઈ શકે છે-જીવ પદ અને સિદ્ધ પદ, આ બન્ને પદોમાં એકત્વની વિવક્ષાથી એક જ ભાઁગ થાય છે. અનાહારક એ અભિપ્રાય કહેછે-હે ગૌતમ ! ને ભવસિદ્ધિક, ના અભવસિદ્ધિક જીવ આહારક નથી હાતા, અનાહારક હાય છે, કેમ કે સિદ્ધત્વમાં તેનું પવસાન થઈ ગયું છે. એજ પ્રકારે સિદ્ધ પણ આહારક નથી હેાતા, કેમ કે સમસ્ત શરીરથી રહિત હેવાના કારણે જ સિદ્ધ થાય છે. હવે ખડુત્વની વિવક્ષાથી પ્રરૂણા કરે છે— ગૌતમસ્વામી-હે ભગવન્ ! ના ભવસિદ્ધિક ના! અભવસિદ્ધિક જીવા આહારક હાય છે. કે અનાહારક હોય છે ? શ્રીભગવાન—હે ગૌતમ! એક ના ભવસિદ્ધિક–ના અભવસિદ્ધિકની જેમ ઘણા ના ભવસિદ્ધકિ ને અભસિદ્ધિક પણ આહારક નથી હ।તા, પણ અનાહારક હોય છે, કેમ કે તેમનુ –પણ સિદ્ધત્વમાં જ પયવસાન થાય છે. એ કારણે અહુત્વ વિશિષ્ટ સિદ્ધ પણ આહક નથી કિન્તુ અનાહારકજ હેાય છે. વિષયમાં ચુંક્તિ પૂર્વવત્ છે. હવે ત્રીજા સ'ની દ્વારની પ્રરૂપણા કરાય છે શ્રી ગૌતમરવામી-હે ભગવન્ ! સ'ની જીવ આહારક હૈાય છે. કે અનાહારક હાય છે? શ્રી ભગવાન્-હે ગૌતમ ! સ્થાત્ આહારક હેાય છે. સ્યાત્ અનાહારક હોય છે.વિગ્રહગતિની અવસ્થામાં અનાહારક સમજવા જોઈએ, અને અન્ય સમયમાં આહારક સમજવા જોઇએ. શકા-જે મનથી યુક્ત હાય તે સંજ્ઞી કહેવાય છે, વિગ્રહગતિમાં મન નથી હતું એવી સ્થિતિમાં સન્ની થઈને અનાહારક કેવી રીતે થઈ શકે ? સમાધાન–વિગ્રહગતિને પ્રાપ્ત થઇને પણ જે જીવ સ`જ્ઞીના અયુષ્યનુ વેદન કરી રહેલ છે, તે, તે સમયે મનના અભાવમાં પણ સની જ કહેવાય છે, જેમ નારકના આયુષ્યના વેદ નના કારણે વિગ્રહગતિપ્રાપ્ત નરકગામી જીવ નારક કહેવાય છે, એથી જ ઉક્ત કથન નિર્દોષ છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૩૩ Page #248 -------------------------------------------------------------------------- ________________ સમુચ્ચય જીવની જેમ સજ્ઞી નારક, અસુરકુમાર અહિં દેશ ભવનપતિ પંચેન્દ્રિય તિય ઇંચ, મનુષ્ય, વાનવ્યન્તર, જયાતિષ્ક અને વૈમાનિક પણ-કદાચિત્ આહારક અને કદાચિત અનાહારક થાય છે, અર્થાત્ વિગ્રહગતિના સમયે અન હારક અને અન્ય સમયમાં આહારક હાય છે. વિશેષતા એ છે કે, અફી' પૃથ્વીકાયક આદિ એકેન્દ્રિયને અને દ્વીન્દ્રિય, શ્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય વિકલેન્દ્રિયને લઇને પ્રશ્ન ન કરવા જોઈએ કેમ કે મને હીન્ હાવાના કારણે તે સંજ્ઞી હાતા નથી. હવે બહુત્વની વિલક્ષા કરીને કહે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ઘણા સ'ની જીવે આહારક ધ્યેય છે, કે અનાહારક હોય છે? શ્રી ભગવાન્-હે ગૌતમ ! જીવપદમાં તથા નૈરિયક આદિ સાલ દડકોમાં સત્ર ત્રણ ભંગ કહેવા જોઈએ. તે ત્રણ ભંગ આ પ્રકારે છે-(૧) બધા માહારક હેાય છે. (૨) ઘણા આહારક દાય છે, એક અનાહારક હાય છે (૩) ઘણા આહારક અને ઘણા અનાહારક હાય છે. યાવત્ સંજ્ઞી નારક, અસુરકુમાર આદિ દશ ભવનપતિ, પોંચેન્દ્રિય તિય ચ, મનુષ્ય વાનવ્યન્તર, જ્યાતિષ્ક અને વૈમાનિક પણ (૧) બધા આહારક હોય છે. (ર) અથવા ઘણા આહારક અને કઈ એક અનાહારક હાય છે. (૩) અથવા ઘણા આહારક અને ઘણા અનાહારક હાય છે. અહીં સમુચ્ચય જીવ પત્રમાં પ્રથમ ભંગ તે સમયે ઘટિત થાય છે જ્યારે સ’પૂર્ણ લેાકમાં એક પણ જીપ સન્નીના રૂપમાં ઉત્પન્ન ન થઈ રહ્યો હેય. જ્યારે એક સ'ની જીવ વિગ્રહગતિને પ્રાપ્ત થાય ત્યારે દ્વિતીય ભંગ થાય છે અને જયારે ઘણા સ'ની વિગ્રહગતિને પ્રાપ્ત થાય તેા તૃતીય ભંગ થાય છે એજ પ્રકારે નૈરયિક આદિ સાતે પદમાં ત્રણ ત્રણ ભગ સમજી લેવા જોઇએ શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! અસ’ની-અમનસ્ક જીવ આહારક હોય છે કે અનાહારક? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૨૩૪ Page #249 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન-હે ગૌતમ! અસંશી જીવ કદાચિત આહારક અને કદાચિત્ અનાહારક હોય છે. પૂર્વની જેમ અહીં પણ વિગ્રહગતિની અપેક્ષાએ અનાહાક અને અન્ય સમયમાં આહારક જાણવા જોઈએ. સમુચ્ચય જીવની જેમ અસંજ્ઞી, નારક, અસુરકુમાર આદિ દશ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, તિય, પંચેન્દ્રિય, મનુષ્ય અને વાવ્યન્તર પણ કદાચિત્ આહારક અને કદાચિત્ અનાહારક હોય છે. વિગ્રહગતિના સમયે અનાહારક અને અન્ય સમયમાં આહારક સમજવા જોઈએ. કિન્તુ અહીં તિષ્ક અને વિમાનિકે સંબંધી પૃછા ન કરવી જોઈએ કેમ કે તેમનામાં અસંજ્ઞી પણાનો વ્યવહાર નથી. થતા હવે બહુત્વની વિરક્ષા કરીને કથન કરાય છે– શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! ઘણું અસંજ્ઞી જ આહારક હોય છે કે અનાહારક હોય છે? શ્રી ભગવાહે ગૌતમ! અસંજ્ઞી જીવો આહારક પણ હોય અને અનાહારક પણ હોય છે, આ એક ભંગ મળી આવે છે. કારણ એ છે કે પ્રત્યેક સમયમાં અનન્ત એકેન્દ્રિય જીવ વિગ્રહગતિ પ્રાપ્ત થયેલા મળે છે, તેથી સમુચ્ચય જીવ પદમાં અનાહારકેની બહુલતા સદેવ રહે છે, શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! અસંજ્ઞ નારક શું આહારકાય છે અથવા તે અનાહારક હોય છે? શ્રી ભગવાન હે ગૌતમ! અહીં છ ભંગ થાય છે, જેમકે(૧) અસંસી નારક બધા આહારક હોય છે. (૨) અનાહારક હોય છે. (૩) અથવા કોઈ આહારક અને કેઈ અનાહારક હોય છે, (૪) અથવા કેઈ એક આહારક અને ઘણે અનાહારક હોય છે. (૫) અથવા ઘણું આહારક હોય છે. અને એક અનાહારક હોય છે. (૬) અથવા ઘણા આહારક અને ઘણા અનાહારક હોય છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૩૫ Page #250 -------------------------------------------------------------------------- ________________ એ પ્રકારે આ છ ભંગ અને છે, તેમનામાંથી પ્રથમ ભંગ ત્યારે ઘટિત થાય છે કે જ્યારે કાઈ પણ અસંજ્ઞી નારક વિગ્રગતિને પ્રાપ્ત થયેલ મળી આવે અને પૂર્વોત્પન્ન અસ'ની નારક બધા આહારક થઇ જાય છે. બીજો ભગ તે સમયે ઘટે છે, જ્યારે પૂર્વાંત્પન્ન અસ'ની નારક એક પણ નથી મળી આવતા અને ઉત્પદ્યમાન વિગ્રહગતિ પ્રાપ્ત ઘણા મળી આવે છે. તૃતીયભંગ તે સમયે થાય છે, જ્યારે ચિરકાલેપન એક અસ'ની નારક મળે છે અને વર્તમાનમાં ઉત્પદ્યમાન વિગ્રહગતિ પ્રાપ્ત પણ એક મળી આવે છે. ચેાથેા ભંગ ત્યારે સમજવા જોઇએ જ્યારે ચિરકાલેાપન એક અસજ્ઞોનારક વિશ્વમાન હોય અને વર્તમાનમાં ઉત્પદ્યમાન ઘણા અસ'શી વિગ્રહગતિને પ્રાપ્ત થાય. પાંચમા ભંગ તે સમયે ઘટિત બને છે જયારે ચિરકાલેઃપન્ન ઘણા અસંજ્ઞી નારકે વિદ્યમાન હોય અને વર્તમાનમાં ઉપદ્યમાન વિગ્રહમતિ પ્રાપ્ત એક અસની મળે. છઠ્ઠો ભંગ તે સમયે સમજવા જોઇએ જ્યારે ચિરકાલાપન્ન પણ ઘણા હાય અને ઉત્પદ્યમાન અસ'ની પણ ઘણા હાય. અસની નારકામાં જેવા છ ભંગ કહ્યા છે, એજ પ્રકારે અસુરકુમારાથી લઈને સ્તનિતકુમારી સુધી બધામાં છ છ ભંગ સમજી લેવા જોઇએ. એ અભિપ્રાયથી કહે છે—યાવત્ અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણ કુમાર, અગ્નિકુમાર વિદ્યુત્સુમાર, ઉદવિકુમાર, દ્વીપકુમાર, દિશાકુમાર, પવનકુમાર અને તનિતકુમાર પણ છ ભગવાળા છે જેમ કે (૧) આહારક (૨) અનાહારક (૩) એક આહારક એક અનાહારક (૪) એક આહારક ઘણા અનહારક (૫) ઘણા આહારક, એક અનાહાર અને (૬) ઘણા આહારક. ઘણા અનાહારક. નૈરયિક સુકુમાર આદિ ભવનપતિ તથા વાનબ્યન્તર, અસૌએથી પણ ઉત્પન્ન થાય છે અને સંસીયાથી પણ, જે અસજ્ઞીમેથી ઉત્પન્ન થાય છે તે અસંસી કહેવાય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૨૩૬ Page #251 -------------------------------------------------------------------------- ________________ છે અને જે સંશિઓથી ઉત્પન્ન થાય છે તે સંજ્ઞી કહેવાય છે. તિષ્ક અને વૈમાનિક દેવ અસંશિયથી જ ઉત્પન્ન થાય છે. સંજ્ઞીઓથી ઉપન નથી થતા, તેથી જ અસંગ્નિજેમાં તેમની ગણના નથી કરેલી. એકેન્દ્રિમાં અભંગક છે, અર્થાત ભંગને અભાવ છે, અર્થાત્ એક જ વિકલ્પ મળી આવે છે-ઘણા આહારક, ઘણ અનાહારક. ઘણા આહારક તે પ્રસિદ્ધ જ છે, અનાહારક પણ પ્રત્યેક સમયમાં ઘણું મળી આવે છે. કેમ કે અસંખ્યાત પૃથ્વીકાયિક, અસંખ્યાત અષ્કાયિક. અસંખ્યાત તેજરકાયિક, અને અસંખ્યાત વાયુકાર્ષિક તથા અનન્ત વનસપતિ કાયિક જીવ પ્રત્યેક સમયમાં ઉત્પન્ન થતા રહે છે અને તેઓ વિગ્રહગતિ સમાપન્ન હોય છે. કિન્તુ હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને તિર્થં ચ પચેન્દ્રિય અસંક્ષિામાં, પ્રત્યેકમાં ત્રણ ભંગ કહેવા જોઈએ. તે આ પ્રકારે છે-(૧) બધા આહારક હોય છે. (૨) અથવા ઘણા આહારક અને એક કોઈ અનાહારક હોય છે (૨) અથવા ઘણા આહારક અને ઘણું અનાહારક હોય છે. જ્યારે એક પણ શ્રીન્દ્રિય વિગ્રગતિ પ્રાપ્ત નથી મળી આવતે અને પૂર્વોત્પન બધા આહારક હોય છે, ત્યારે પ્રથમ ભંગ થાય છે. જ્યારે એક વિગ્રહગતિ પ્રાપ્ત હોય છે અને પૂર્વોત્પન બધા આહારક હોય છે ત્યારે એક અનાહારક અને ઘણા આહારક, આ બીજો ભંગ બને છે. કિન્તુ જ્યારે ઉત્પદ્યમાન પણ ઘણા હોય છે. અને પૂર્વોત્પન્ન આહારક પણ ઘણું હોય છે, ત્યારે ત્રીજો ભંગ ઘટિત થાય છે. એજ પ્રકારે ત્રીન્દ્રમાં ચતુરિન્દ્રમાં અને તિર્યંચ પંચેન્દ્રિમાં પણ સમજીલેવું જોઈએ. પણ અસંજ્ઞી મનુષ્ય અને વાનવન્તરમાં પૂર્વોક્ત છ ભંગ કહેવા જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવાન ! ને સંજ્ઞી ને અસંજ્ઞી જીવ શું આહારક હોય છે અગ૨ અનાહારક? શ્રી ભગવા—હે ગૌતમ ! કદાચિત્ આહારક હોય છે. કદાચિત્ અનાહારક હોય છે. કેમકે કેવલી મુદ્દઘાતા સ્થાના ભાવમાં આહારક હોય છે. એ જ પ્રકારે મનુષ્ય અસંજ્ઞીપણ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૩૭ Page #252 -------------------------------------------------------------------------- ________________ કદાચિત આહારક હોય છે, અને કદાવિત અનહારક હોય છે. સિદ્ધ જીવ અનાહારક જ હોય છે હવે બહુવની અપેક્ષાથી નિરૂપણ કરવામાં આવે છે-બહત્વની અપેક્ષાથી સંજ્ઞી ને અસંજ્ઞી જીવ આહારક પણ હોય છે, અનાહારક પણ હોય છે. આ હારક પણ ને સંજ્ઞ–નઅસંજ્ઞી ઘણું હોય છે. કેમકે સમુદ્રઘાતાવસ્થાથી રહિત કેવલી ઘણા મળે છે. સિદ્ધ અનાહારક હોય છે તેથી અનાહારક પણ ઘણું મળે છે. પણ ને સંસી ને–અસંજ્ઞી મનુષ્યમાં ત્રણભંગ થાય છે. જેમકે (૧) બધા આહારક હોય છે (૨) અથવા ઘણું આહારક હોય છે, એક કેઈ અનાહરક હેય છે (૩) અથવા ઘણા આહારક અને ઘણા અનાહારક હોય છે-જ્યારે કઈ પણ કેવલી સમુદુઘડતાવસ્થામાં નથી હોતા, ત્યારે પ્રથમ ભંગ સમજવો જોઈએ. જ્યારે એક કેવલી સમુદુઘાત ગત હોય, તે સમયે બીજો ભંગ મળી આવે છે. અને જ્યારે ઘણા બધા કેવલી સમુદુઘાત-અવસ્થાને પ્રાપ્ત હોય ત્યારે ત્રીજો ભંગ ઘટિત થાય છે. સિદ્ધ અન હારક હોય છે, કેમ કે તે સમસ્ત શરીરેથી રહિત હોય છે. સૂર વ્યા સલેશ્યાદિ જીવો કે આહાર આદિ કા નિરૂપણ લેશ્યાદિ દ્વાર શબ્દાર્થ (ાં મંતે ! નીવે f બાદૃાનg, સળારા)– ભગવદ્ ! સલેશ્યલેશ્યા થીયુક્ત-જીવ આહારક હોય છે કે અનાહારક હોય છે (ચના ! સિવ બાણ, ઉત્તર મળrgre)–હે ગૌતમ ! કદાચિત્ આહારક, કદાચિત્ અનાહારક હોય છે નાવ માળિg) એજ પ્રકારે યાવત્ વૈમાનિક (ાળ તે ! નવા જ ઉગારા, ગાત્રાળા)–હે ભગવન! ઘણા સલેશ્ય છે આહારક હોય છે કે અનાહારક હોય છે? ગોચમા ! ચિરજો રિમો –હે ગૌતમ! જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગ પુર્વ તાં વિ) એ જ પ્રકારે કૃષ્ણ લેવામાં પણ તેના વિ) નીલેશ્યાવાળા પણ તેના વિ) કાતિલેશ્યાવાળા પણ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૩૮ Page #253 -------------------------------------------------------------------------- ________________ ( કવિવરણો નિયમ) જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગ (તેરસાણ) તેલેશ્યામાં (gઢવિ શ્રાવ ઘારણારૂવાળ) પૃથ્વીકાયિક, અપ્રકાયિક અને વનસ્પતિકાયિકના (છંદમંm) છભંગ (સા) બીજાના (કીવારિઓ) જીવથી લઈને (તિ અ) ત્રણભંગ (ત્તિ અસ્થિ તેરા) જેમનામાં તેજલેશ્યા હોય છે (Fા સુધીના ૨ જીવારિગો મા) પદ્મશ્યા અને શુકલેશ્યામાં જીરથી લઈને ત્રણશંગ (સરસા વીવા મજુરા સિદ્ધ ) લેશ્યા રહિત જીવ અને મનુષ્ય તથા સિદ્ધ (mળ વિ જુદુળ વિ નો માણTI) એકત્વની અપેક્ષાથી પણ અને પૃથકત્વની અપેક્ષાથી પણ આહારક નથી (માદા) અનાહારક છે (વિટ્ટી અંતે ! રીવા ૪િ મા II, Mાદાના ?)- હે ભગવન્! સમ્યગદષ્ટિ જીવ શું અહિા૨ક છે કે અનાહારક ? (નોરમા પિચ બારા, સિય કળાહાર)-હે ગૌતમ! કદાચિત્ આહારક અને કદાચિત્ અનાહારક છે (વૈવિચા) હીન્દ્રિય (તેરૂંઢિયા) ત્રીન્દ્રિય (ાવરિંરિચા) ચતુરિન્દ્રિય (દમ) છભંગ (દ્ધિા મrટ્રાક્ષIT) સિદ્ધઅનાહારક (વરાળ તિય મંગો) બાકીના ના ત્રણ ભંગ, (rદરકારીનું) મિથ્યાષ્ટિમાં (વીચિવજો) જીવ અને એકેન્દ્રિય સિવાય તિમો) ત્રણ ભંગ | (સાબિછારિટીગં અંતે %િ બાણાસા, અળrદ્વારા ?)-હે ભગવન ! સમ્યગ્ર મિથ્યાષ્ટિ શું આહારક છે કે અનાહારક ? (યમાં માને તો મનાçાર –હે ગૌતમ! આહારક, અનહારક નહીં (gવં જિંતિષિાર્જિરિચવ) એ પ્રકારે એ કેન્દ્રિય અને વિલેન્દ્રિય સિવાય (કાવ માળિg) યાવત્ વૈમાનિક (પૂર્વ પુpળ વિા એજ પ્રકારે બહુવની અપેક્ષાથી પણ. (સંકgi તે નીચે આgrો, બTદાને ?)– ભગવદ્ ! સંયત જીવ આહારક હોય છે કે અનાહારક? (તોયમા ! શિવ બાપને નિચ wiા)-છે ગૌતમ ! સ્વાત આહારક-સ્થા અનાહારક હોય છે (પૂર્વ મને વિ) એજ પ્રકારે મનુષ્ય પણ (પુદુળ તિય મો) પૃથકત્વની વિલક્ષાથી ત્રણ ભંગ થાય છે. (અર્વાણ પુછા) અસંયત સમ્બન્ધી પ્રશ્ન ? (fસર ગાણા સિય અTIEારણ) કદાચિત આહારક કદાચિત્ અનાહારક (Tદુળ નીવેffiવિચવ તિય મં) બહત્વની અપેક્ષાથી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૩૯ Page #254 -------------------------------------------------------------------------- ________________ જીમ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભગ. (સનચાસંગ ના મતે ! નોવે પંચસ્થિતિવિજ્ઞોનિ મજૂસે ચ) હે ભગવન્! સયતાસયત જીવ પંચેન્દ્રિય તિયાઁચ અને મનુષ્ય ( ત્તેન વિ પુન્નુત્તેન વિ જ્ઞાાના નો બળાĪRTI) આ ત્રણે એકત્વની વિવક્ષાથી પણુ અને પૃથકની વિવક્ષ થી પણ આહારક હોય છે, અનાહારક નહીં (નો સંન્ન નો અસંજ્ઞનો સંલયાસંગ લીયે) સયત નહી, અસયત નહી સયત:સયત પણ નહીં, એવે છત્ર (સિદ્ધે ચ) અને સિદ્ધ (વલ્સેળ જોડ્વેન વિનો ગદ્દારીના, બળાારના) તેએ એકત્વથી પણુ અને પૃથકવથી પણ આહારક નથી, અનાહારક છે (સત્તાફેળ મતે ! લીવે જ. આહાર, માર્ાર)—હે ભગવન્! સકષ ય જીવ શુ આહારક હાય છે અથવા અન હારક ? (નોયમા ! સિયા, સિય બાદારહ) કદાચિત્ આહારક અને કાચિત્ અનહૅક હોય છે. (ત્રં નાવ વેનિયા) એજ પ્રકારે વૈમાનિકે સુધી (વ્રુત્તળ ઔવેનેિ નિયંત્રો તિયમ'નો) બહુત્વની અપેક્ષાથી જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગ જાણવા. (જોસારૂં નીયાવિયું ચેપ) ક્રોધકષાયી જીવાદિમાં એજ પ્રકારે (નગર વેસુ છમ્મ ) વિશેષ, દેવામાં છ ભંગ (માળસğ માયામાğ ચ ટેવને ફ્લુઇટમTI) માન કષાયી, માયા કષાયી, દેવા અને નારકામાં છ ભંગ (લેસેતુ નીચે નિશ્ર્ચિયનો ત્તિયમો) શેષ છત્ર અને એકેન્દ્રિયના સિવાય ત્રણ ભંગ સમજવા. (સદ્.ના નો સળી નો અસળી) અકષાયી ના સંજ્ઞી ના અસંજ્ઞીની જેમ જાણ્યા. ॥ સૂ૦૮ ॥ ટીકા:-હવે ચાથા લેશ્યાદ્વારની પ્રરૂપણા કરવા માટે કહેવાય છે. શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ! સલેશ્ય અર્થાત્ લેશ્યાવાન જીવ આહારક હાય છે કે અનાહારક ? શ્રી ભગવાન્-હે ગૌતમ ! સલેશ્ય જીવ કદાચિત્ આહારક અને કદાચિત્ અનહારક હાય છે. અર્થાત્ વિગ્રહગતિ, કેવલી સમુદ્દાત અને શૈલેશી અવસ્થાનો અપેક્ષાએ અનાહારક હાય છે અને એના સિવાયની અન્ય અવસ્થામાં આહારક સમજવા જોઈએ. એ જ પ્રકારે અર્થાત્ સમુચ્ચય સલેશ્ય જીવની જેમ યાવત-નૈયિક-અસુરકુમાર આદિ દશ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૨૪૦ Page #255 -------------------------------------------------------------------------- ________________ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય વિકલેન્દ્રિય, તિય ખેંચ પ ંચેન્દ્રિય, મનુષ્ય, વાનભ્યન્તર, જ્યાતિષ્ક અને વૈમાનિક પણ કદાચિત્ આહારક અને કદાચિત્ અનહારક સમજવા જોઈ એ. હવે અહુત્વની અપેક્ષાએ ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન ! સલેશ્વ જીવ શુ આહારક હોય છે કે અનાહારક હેાય છે? આહારક શ્રી ભગવાન-હે ગૌતમ! સમુચ્ચય જીવે અને એકેન્દ્રિયા સિવાય અર્થાત્ પૃથ્વી કાયિક, અષ્ઠાયિકા, તેજસ્કાયિક, વાયુકયિકા અને વનસ્પતિકાયિકા સિવાય શેષનારક આદિમાં પ્રત્યેકમાં ત્રણ ભંગ થાય છે. જેમકે (૧) નારક આઢિ બધા સÈહાય છે (૨) અથવા ઘણા આહારક અને એક અનાહારક હોય છે (૩) અથવા ઘણા અ હારક અને ઘણા અનહારક હોય છે. જીવે અને એકેન્દ્રિયમાં ફક્ત એક ભગમળી આવે છે. જેમકે ઘણા આહારક અને ઘણા અનાહારક કેમ કે એ અન્ને સદૈવ ઘણી સખ્યામાં મળે છે, સમુચ્ચય સલેક્ષ્ય જીવેાના સમાન કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપાતલેશ્યાના વિષયમાં પશુ જીવ અને એકેન્દ્રિય સિવાય પૂર્વોક્ત પ્રકારથી તારક આદિ પ્રત્યેકમાં ત્રણ ભગ કહેવા જોઇ એ. જેમ કે-(૧) કૃષ્ણલેા નીલેશ્યા અને કાપાત લેશ્યા વાળા બધા નારક આદિ માહારક હોય છે (ર) ઘણા આહારક અને એક અનાહારક હોય છે (૩) અથવા ઘણા આહારક હોય છે, ઘણા અનાહારક હાય છે, કૃષ્ણવેશ્યા, નીલલેશ્યા અને કાપાતલેશ્યામાંથી કેાઇ પલેશ્યા વાળા સમુચ્ચય જીવેામાં અને પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયામાંથી પ્રત્યેકમાં એક જ ભંગ થાય છે, જેમ કે-ઘણા સાહારક અને ઘણા અનારક. તેોલેશ્યાના વિષયમાં, એકત્વની અપેક્ષાથી પૂર્વવત્ જ સમજવું જોઇએ. અને બહુત્વની અપેક્ષાથી પૃથ્વીકાયિક, અષ્ઠાયિક અને વનસ્પતિકાયિકામાં છ ભાંગ કહેવા જોઇએ, એજ કહેછે-તેજોલેશ્યમાં પૃથ્વીકાય, અકાય અને વનસ્પતિકાચમાં પૂર્વોક્ત પ્રકારથી છ ભંગ કહેવા જોઇએ, જેમ કે (૧) બધા આડુ:રક (૨) બધા ના હારક (૩) એક આહારક એક અનાહારક (૪) એક આહારક ઘણા અનાહારક (૫) ઘણા આહારક એક અનાહારક (૬) ઘણા આહારક ઘણા અનાહારક શેષમાં અર્થાત્ જેનાથી આરંભ કરીને વૈમાનિક પન્તનાં પદોમાં ત્રણભાગ પ્રત્યેકમાં કહેવા જોઈએ. જેમાં તેોલેશ્યા મળે છે તેમનામાં ત્રણભંગ કહેવા જોઈએ. શેષમાં નહીં. નેયિકમાં, તેજસ્કાયિકામાં, વાયુકાયિકામાં. દ્વીન્દ્રિયમાં, ત્રીન્દ્રિયમાં અને તુરિન્દ્રિયમાં તેજલેશ્યા સમ્બન્ધી વક્તવ્યના ન કહેવી જોઈએ. કેમ કે તેમનામાં તેજલેશ્યાના અભાવ હોય છે. ત્રણભગ પહેલાની જેમ જ સમજી લેવા જોઇએ. પ્રશ્ન કરી શકાય છે કે પૃથ્વીકાયિકા, અકાયિક અને વનસ્પતિકાયિકમાં તેજાલેશ્યા ના કયા પ્રકારે સંભવ છે ? આ પ્રશ્નનું સમધાત આ છે કે અસુરકુમાર આદિ ભવનપતિ વાનભ્યન્તર, જ્યોતિષ્ઠ અને સૌધમ ઈશન દેવલાકેના વૈમાનિક દેવ તેજલેશ્યા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૪૧ Page #256 -------------------------------------------------------------------------- ________________ વાળ હોવા છતાં પણ પૃથ્વીકાયિક આદિ ત્રણમાં ઉત્પન્ન થાય છે. એ જ પ્રકારે પદ્મવેશ્યા અને શુકલલેશ્યા જે જીવામાં સબવે છે, તેમાં તે લેશ્યાને લઈને આહારક-અન!હારક સંબધો વિચારણા કરવી જોઈએ, જેમનામાં આલેશ્યાએ નથી હાતી તેમનામાં વિચાણા ન કરવી જોઇએ. પદ્મલેશ્યા અને શુક્લલેશ્યા પંચેન્દ્રિય તિય ચામાં મનુષ્યમાં અને વૈમાનિક દેવામાં જ મળે છે. અન્યમાં નહીં', તેથી જ આ બન્ને વેશ્યાએમાં ચાર પદ્મ જ થાય છે. સમુચ્ચય જીવ પદ, પ'ચેન્દ્રિય તિય ઇંચ પદ, મનુષ્યપદ અને વૈમાનિક પદ આ ચારે પદોમાં એકત્વની પ્રરૂપણામાં એક જ ભંગ થાય છે. જેમ કે સ્યાત્ એક અહરક સ્વાત્ એક અનાહારક, હુત્વની વિક્ષામાં ત્રણભગ મળે છે, એ કથન કરે છે, પદ્મલેથા અને શુકલેશ્યામાં સમુચ્ચય જીવ આદિ પૂર્વોક્ત પ્રત્યેકપદમાં ત્રણ-ત્રણ ભંગ થાય છે, જેમ કે- (૧) બધા આહારક (૨) ઘણા આહારક એક અતાહારક અને (૩) ઘણા આહારક ઘણા અનાહારક અલેશ્ય અર્થાત્ લેયા રહિત સમુચ્ચય જીવ, મનુષ્ય અયેગી કેવલી અને સિદ્ધ એકત્વની વિવક્ષાથી અને બહુત્વની વિક્ષાથી પણ આહારક નથી થતા, કિન્તુ અનાહારક જ થાય છે.હવે સમ્યગ્દષ્ટિ દ્વારની પ્રરૂપણા કરાય છે— શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! સમ્યગ્દષ્ટિ જીવ શુ આહારક હૈાય છે. અથવા અનાહારક હોય છે ? શ્રી ભગવાન—હે ગૌતમ ! સમ્યગ્દષ્ટિ જીવ કદાચિત આહારક હોય છે, કદાચિત્ અનાહારક હોય છે. અહીંયાં સમ્યગ્દષ્ટિ પદના અ` ઔપમિક સમ્યકત્વવાળા, સાવાદન સમ્યકત્વ વાળા, ક્ષાર્યાપશમિક સમ્યકત્વ વાળા, વૈદક સમ્યકત્વ વાળા અને ક્ષાયિક સમ્યકત્વ વાળા સમજવા જોઈએ, કેમકે અહી' સામાન્ય રૂપથી સમ્યગ્દષ્ટિ પદના પ્રત્યેાગ કરાયા છે. ઔપમિક સમ્યગ્દષ્ટિ આદિ પ્રસિદ્ધ છે, તેથી જ તેમના સ્વરૂપનું કથન કરવું આવશ્યક નથી. વૈદક સમ્યગ્દષ્ટિ તેને સમજવી જોઇએ જે ક્ષાયેાપશમિક સમ્યકત્વના ચરમરૂપમાં વમાન હોય અને જેને આગલા સમયમાં જ ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થનારી હાય એકત્વની વિવક્ષાથી જીવાદિ બધાં દે માંથી પ્રત્યેકમાં કદાચિત્ એક આહારક કદાચિત એક અનાહારક, એ એક ભાગ જ સમજવા જોઇએ. પૃથ્વકાયિક આદિની વક્ત વ્યતા ન કહેવી જોઈએ. કેમકે તેઓ સભ્યષ્ટિ હાતા નથી. કહ્યું પણ છે—પૃથ્વી આદિમાં ઉભયના અભાવ, થાય છે, ખડુત્વની વિવક્ષાથી સમ્યગ્દષ્ટિ સમુચ્ચયજીવામાં ઘણા આહારક અને ઘણા અનાહારક, આ એકજ ભંગ મળે છે, કેમ કે આહારક સમ્યગ્દષ્ટિ અને અનાહારક સમ્યગ્દષ્ટિ સદૈવ બહુ સ ંખ્યામાં મળી આવે છે. દ્વીન્દ્રિય શ્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય સમ્યગ્દષ્ટિયામાં પૂર્વોક્ત છ ભંગ કહેવા જોઇએ. દ્વીન્દ્રિયાદિમાં સભ્યત્વ અપર્યાપ્ત અવસ્થામાં સાસ્વાદન સમ્યકત્વની અપેક્ષાથી જ સમજવુ. જોઈ એ સિદ્ધ સમ્યગ્દષ્ટિ અનાહક હેાય છે, કેમ કે સિદ્ધ જીવામાં ક્ષાયિક સમ્યકત્વ મળે છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૨૪૨ Page #257 -------------------------------------------------------------------------- ________________ શેષ અર્થાતુ નરયિક, અમુકુમાર આદિ ભવનપતિ, પંચેન્દ્રિય તિ , મનો વાતવ્યન્તરે, તિષ્ક અને વિમાનિકમાં જે સમ્યગ્દષ્ટિ છે. તેમનામાં ત્રણ ભંગ થાય છે, જેમ કે (૧) કદાચિત્ બધા આહારક હોય છે (૨) કદાચિત ઘણા આહારક સમ્યગ્દષ્ટિ હોય છે. અને એક અનાહારક હોય છે (૩) કદાચિત ઘણા આહારક, અને ઘણા અનાહારક હોય છે. મિથ્યાષ્ટિમાં સમુચ્ચય જીપ અને એ કેન્દ્રિય સિવાય ત્રણ ભંગ કહેવા જોઈએ. એ પ્રકારે મિટિમાં એકત્વની વિવેક્ષાથી સર્વત્ર સ્થાત્ એક આહારક, એક અનાહારક આ એક જ ભંગ સમ જોઈએ. બહત્વની વિવક્ષામાં સમુચ્ચયજીવ અને પૃથ્વી કાયિક આદિ એકેન્દ્રિય મિથ્યાષ્ટિમાંથી પ્રત્યેક માં-ઘણ આહારક પણ અને ઘણા અનાહારક પણ, આ એકજ ભંગ થાય છે, કેમ કે આ બન્ને જ સદા બહું સંખ્યામાં મળે છે, તેમના સિવાય બધા સ્થાનમાં ત્રણ ભંગ કહેવા જોઈએ. અહીં સિદ્ધ સંબંધી આલાપક ન કહેવા જોઈએ, કેમ કે સિદ્ધ મિથ્યાદષ્ટિ નથી થતા, શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! સમ્યમિચ્છાદષ્ટિ આહારક હોય છે કે અનાહારક હોય છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! સમ્યમિથ્યાદષ્ટિ આહારક હોય છે, અનાહારક નથી હતા, કેમ કે સંસારી જીવ વિગ્રહગતિમાં જ અનાહારક હોય છે, પણ મિથ્યાદષ્ટિ વિગ્રહગતિમાં થતી નથી, કેમ કે સમ્યમિથ્યાષ્ટિની અવસ્થામાં મૃત્યુ નથી થતું. કહ્યું પણ છે- “સમ્યમિથ્યાદષ્ટિ જીવ કાળ નથી કરતે એ પ્રકારે સમ્યમિથ્યાષ્ટિની વિગ્રહગતિ ન થવાથી અનાહારકત્વનો અભાવ સમજવો જોઈએ. એજ પ્રકારે ચોવીસે દંડકોના ક્રમે કહી લેવું જોઈએ, પણ એકેન્દ્રિય અને વિકલેન્દ્રિનાં કથન ન કરવા જોઈએ કેમ કે તેઓ સમરિમથ્યાદષ્ટિ હતાં નથી, એજ આગળ કહેલું છે-સમુચ્ચય સમ્યમિથ્યાદષ્ટિ જીવની જેમ એકેન્દ્રિય અને વિશ્લેરિયેના સિવાય નારક, અસુરકુમાર આદિ ભવનપતિ, પંચેન્દ્રિય તિયચ, મનુષ્ય વાતવ્યન્તર, જતિક તેમજ વૈમાનિક સમ્યમિથ્યાદષ્ટિ પણ આહારક હોય છે, અનહિા૨ક નથી હોતા. બહુવની વિવક્ષાથી પણ એજ પ્રકારે સમજવું જોઈએ તે આ પ્રકારે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! સમ્યમિથ્યાટિ જીવ આહારક હોય છે અથવા અનહારક હોય છે ? શ્રી ભગવાન –-હે ગૌતમ! આહારક હોય છે, અનાહારક નથી લેતા. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્સમ્યમિશ્રાદષ્ટિ નારક આહારક હોય છે કે અના. હારક હોય છે? શ્રી ભગવાન ગૌતમ! આહારક હોય છે. અનાહારક નહીં. એ જ પ્રકારે એકેન્દ્રિ અને વિકલેન્દ્રિય સિવાય વૈમાનિકે સુધી કહેવું જોઈએ. હવે છઠ્ઠા સંયત–દ્વારની પ્રરૂપણ કરાય છેશ્રી ગૌતમસ્વામીહે ભગવન ! સંયત જીવશું આહારક હોય છે કે અનાહારક હોય છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૪૩ Page #258 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન -હે ગૌતમ ! સંયત જીવ કદાચિત્ આહારક અને કદાચિત્ અનાહારક હોય છે. કેવલી સમુદ્દઘાત અને અગત્વ અવસ્થાની અપેક્ષાએ અનાહારક સમજવા જોઈએ અને અન્ય સમયમાં આહારક. સમુચ્ચય સંયત જીવની જેમ સંયત મનુષ્ય પણ કદાચિત્ આહારક હોય છે, કદાચિત્ અનાહાર હોય છે, પણ બહુત્વની વિવક્ષાથી ત્રણભંગ થાય છે, તે આ પ્રકારે (૧) બધા સંયત આહારક હોય છે. આ પ્રથમ ભંગ થયે. આ ભંગ ત્યારે ઘટિત થાય છે, જ્યારે કઈ પણ કેવલી સમુદ્દઘાત અવસ્થામાં નથી હોતા અને અગી અવસ્થામાં નથી હોતા. (૨) ઘણું સંયત આહારક અને એક કઈ અનાહારક, આ બીજો ભંગ છે. આ ભંગ ત્યારે ઘટે છે. જ્યારે એક કેવલી સમુદ્દઘાતાવસ્થામાં હોય છે અગર શેલેશી પ્રાપ્ત હોય છે. (૩) ઘણા સંયત આહારક અને ઘણા અનાહારક, આ ત્રીજો ભંગ છે. આ ભંગ ત્યારે બને છે કે જ્યારે ઘણા કેવલી સમુદ્રઘાતાવસ્થામાં હોય અથવા શેલેશી અવસ્થામાં હેય. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! સંયત જીવ આહારક હોય છે. કે અનાહારક? શ્રી ભગવાન-હે ગૌતમ! કદાચિત્ આહારક, કદાચિત અનાહારક હોય છે. એકત્વની વિવક્ષામાં અસંખ્યાતના સમ્બન્ધમાં સર્વત્ર-એક આહારક, એક અનાહારક, આ એક વિકલ્પ જ કહે જોઈએ. બહત્વની વિવક્ષામાં અસંતના સમ્બન્ધમાં અસંયત છે તેમજ અસંયત પૃથ્વીકાયિક આદિમાં, પ્રત્યેકમાં ઘણા આહારક અને ઘણ અનાહારક, આ એકજ ભંગ જાણવું જોઈએ. તેના ઉપરાન્ત અસંયત નારક આદિ સ્થાનમાં પ્રત્યેકમાં ત્રણ ત્રણ ભંગ કહેવા જોઈએ, એ અભિપ્રાયથી કહ્યું છે-બહત્વની વિવેક્ષાથી સમુચ્ચય જીવ અને એકેન્દ્રિય સિવાય નારથી લઈને વૈમાનિક સુધી ત્રણ ત્રણ ભંગ થાય છે. આ ત્રણ ભંગ પહેલાના સમયે જ સમજી લેવા જોઈએ. સંયતાસંયત અર્થાત્ દેશવિરત જીવ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય એ ત્રણે એકત્વની વિવેક્ષાથી પણ અને બહત્વની વિવફાથી પણ આહ રક હોય છે, અનાહારક નથી હતા. પંચેન્દ્રિયતિર્યંચ અને મનુષ્ય જ સંયતાસંયત હોય છે. અન્ય જીવોમાં સ્વભાવથી જ દેશવિરતિ પરિણામ ઉત્પન્ન નથી થતું અને સંયતાસંયત સમુચ્ચય જીવ, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય આહારક જ હોય છે, અનાહારક નથી હોતા, કેમ કે અન્તરાલ ગતિમાં તથા કેવલી સમુદ્દઘાત આદિ અવસ્થાઓમાં દેશવિરતિ પરિણામ થતું નથી. ને સયત–ને અસંવત-ને સંયતાસંયત જીવ અને સિદ્ધ એકત્વની અપેક્ષાથી પણ અને પૃથકત્વની અપેક્ષાથી પણ આહારક નથી થતા પણ અનાહારક જ થાય છે, કેમ કે સિદ્ધ સર્વથા અશરીરી હોવાને કારણે બહાર નથી હોતા. હવે કષાયદ્વારના આધારથી આહારકત્વ આદિની પ્રરૂપણ કરાય છેશ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! સકષાયી જીવ આહારક છે કે અનાહારક છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૪૪ Page #259 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન-હે ગૌતમ ! સ્યાત્ આહારક યાત્ અને અનાહારક હોય છે. વિહગતિ આદિની અપેક્ષાથી અનાહારક અને અન્ય સમયમાં આહારક સમજવા જોઈ એ. સમુચ્ચય સકષાય જીવની જેમ સકષાય નૈરયિક, સુરકુમાર આદિભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય તિય ́ચ, મનુષ્ય, વાનષ્યન્તર, જ્યાતિષ્ઠ અને વૈમાનિક પણ કદાચિત્ આહારક હેાય છે, કદાચિત્ અનહારક હોય છે. પણ ખડુત્વની વિવક્ષાથી કાંઈક વિશેષતા એ છે કે જેમ-ઘણાની વિવક્ષામાં સમુચ્ચય જીવે અને એકેન્દ્રિયા સિવાય સકષાય નારક આદિમાં ત્રણ ત્રણ ભંગ મળે છે. તે ભંગે આ પ્રકારે છે.— (૧) બધા સકષાય આહારક હોય છે, આ પ્રથમ ભંગ છે. (ર) અથવા ઘણા આહારક અને કાઇ એક અનાહારક, આ દ્વિતીય ભંગ છે. (૩) અથવા ઘણા આહારક અને ઘણા અનાહારક, આતૃતીય ભંગ છે. સકષાય સમુચ્ચય જીવામાં અને પાંચ પૃથ્વકાયિક આદિ એકેન્દ્રિયમાંથી પ્રત્યેકમાં ઘણા આહારક અને ઘણા અનાહારક, આ એક જ ભંગ મળે છે. કેમ કે આ બન્ને સક્યાય સઢા બહુસંખ્યામાં જ મળે છે. ચાવીસે દડકે માં એકત્વની અપેક્ષા થી અને ખડુત્વની અપેક્ષાથી, ક્રોધકષાયીના વિષયમાં સમુચ્ચય સકષાય જીવની સમાન જ કદાચિત આહારક, કદાચિત અનાહારક એમ કહેવુ જોઈએ. ત્યાં પણ ક્રોધકષાયી સમુચ્ચય જીવામાં તથા પૃથ્વીકાયિક આદિ પાંચ એકેન્દ્રિયામાં અભંગક અર્થાત્ એક જ ભગ થાય છે, શેષમાં ત્રણ ભગ થાય છે. પણ વિશેષતા એ છે કે ક્રોધકષાયી વેશમાં છ ભંગ કહેવા જોઇએ. દેવામાં રવભાવથી જ લાભની અધિકતા હોય છે. ક્રોધની બહુલતા નથી હોતી, અતઃ ક્રોધ કષાયવાન્ દેવકદાચિત એક પણ મળે છે, તેથી જ છ ભાંગ કહેલા છે. તે આ પ્રકારે છે– (૧) બધા ક્રોધકષાયી દેવ આહારક જ હાય છે. આ પ્રથમ ભોંગ છે. જ્યારે કાઈ પણ ક્રોધકષાયી દેવ વિગ્રડુગતિ સમાપન્ન નથી હાતા ત્યારે આ ભંગ ઘટિત થય છે. (૨) કદાચિત્ ખધા અનાહારકજ હાય છે; આ બીજો ભાગ છે. જ્યારે કાઈ પણ ક્રોધકષાયી દેવ આહારક નથી મળી આવતા ત્યારે આ ભંગ થાય છે. અહીં માન આદિના ઉચથી રહિત-જ ક્રોધના ઉય વિવક્ષિત છે, એ કારણે કોધકષાર્થી આહારક દેવને અભાવ સંભવિત છે, (૩) કદાચિત્ એક આહારક, એક અનાહારક આ ત્રીજો ભંગ છે. (૪) કદાચિત્ એક આહારક, ઘણા અનાહારક આ ચેથા ભંગ છે, (૫) કદાચિત્ ઘણા આહારક, ઘણા અનાહારક, આ પાંચમે ભંગ છે અને (૬) કદાચિત્ ઘણા આહારક, ઘણા અનાહારક. આ છઠ્ઠો ભંગ આ બધા ભંગ સુગમજ છે, માનકષાય અને માચાકષાર્થી જીવાદિમાં એકત્વની અપેક્ષાથી પૂર્વોક્ત રીતિથી જ સમજવુ' જોઈ એ, અહુત્વની વિક્ષાર્થી જે વિશેષતા છે, તેને કહે છે, માનકષાય અને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૪૫ Page #260 -------------------------------------------------------------------------- ________________ માયાકષાયી બહુ વિશિષ્ટ દેવે અને નારકમાંથી પ્રત્યેકમાં છ છભંગ થાય છે. પૂર્વોક્ત ભંગેના સમાન જ તેમને સમજી લેવા જોઈએ, ભવસ્વભાવથી નારકમાં કોઈની બહુલતા અને દેવામાં લાભની બહુલતા હોય છે. બંનેમાં માનકષાય અને માયાકષાયની વિરલતા મળી આવે છે. તેથી જ પૂર્વોક્ત પ્રકારથી છ મંગને સંભવ છે. દેવે અને નારકના સિવાય શેષ માન-માયા કવાયી સમુચ્ચય જીવ અને એ કેન્દ્રિય સિવાય, ત્રણ ભંગવાળા થાય છે સમુચ્ચય છે અને પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયોના વિષયમાં એક જ ભંગ થાય છે-“ઘણા આહારક અને ઘણા અનાહારક માનકષાય અને માથાકવાથી આહારક અને અનાહારક સદેવ તે તે બહુતાયતથી મળી આવે છે. ભકષાયનું કથન એકવની વિવક્ષામાં પૂર્વવત્ જ સમજવું જોઈએ. બહુવની વિરક્ષામાં વિશેષતા બતાવે છે-લાભકષાયી વાર કેમાં છ ભંગ થાય છે. કેમ કે નારકમાં લેભ કષાયની તીવ્રતા નથી હોતી નારકેના સિવાય બીજામાં સમુયય જીવ અને એ કેન્દ્રિયના સિવાય ત્રણ ભંગ થાય છે. તેમનાં કથન પૂર્વ પ્રમાણે જ છે, એ પ્રકારે ભકષાયી દેવામાં ત્રણ ભંગ થાય છે. કેમકે તેમનામાં લેભની બહુલતા હેવાથી છ કંગને સંભવનથી હોતો. લેભ કષ ય સમુચ્ચય જીમાં અને પૃથ્વી કાયિક આદિ પાંચ એકેન્દ્રિમાંથી પ્રત્યેકમાં “ઘણા આહારક અને ઘણા અનાહારક આ એક ભંગ સમજવું જોઈએ. અકષાયનું પ્રતિપાદન તેવું જ છે જેવું ને સંસી–ને અસંસીનું પ્રતિપાદન કરેલું છે. અકષાયી મનુષ્ય અને સિદ્ધ જ હોય છે. મનુષ્યમાં ઉપશાન્ત કષાય આદિ જ કષાયી હોય છે, તેમના સિવાય સકષાય હાય છે. તેથી જ તે કષાયી સમુચ્ચય જીવે, મનુષ્ય અને સિદ્ધોમાંથી સમુચ્ચય જીવમાં અને મનુષ્યમાં, એકત્વની વિવક્ષામાં “કદાચિનું એક આહારક અને એક અનાહારક આ એકજ ભંગ થાય છે. સિદ્ધમાં અનાહારક જ, આ ભંગ મળી આવે છે. બહુવચનની વિવિક્ષામાં જવામાં ઘણું આહારક અને ઘણા અનાહારક, એ વિકલ્પ થાય છે, કેમકે આહારક કેવલી અને અનાહારક સિદ્ધ ઘણી સંખ્યામાં ઉપલબ્ધ થાય છે. મનુષ્યમાં ત્રણ ભંગ સમજવા જોઈએ જેમ કે (૧) બધા આહારક હોય છે (૩) અથવા ઘણા આહારક અને એક અનાહારક હોય છે (૩) અથવા ઘણા આહારક અને ઘણા અનાહારક હોય છે. સિદ્ધમાં એકજ ભંગ મળી આવે છે, અનાહારક સૂ૦૮ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૪૬ Page #261 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાની જીવોં કે આહારાદિ કા નિરૂપણ જ્ઞાન દ્વારાદિ વક્તવ્યતા શબ્દાર્થ (ગાળી મફ્રિી) જ્ઞાની સમ્યગ્દષ્ટિની સમાન (ામિળિોહિયાળી સુયાળી તેરૂંઢિયરરિંદ્રિચકું છે HTT) આભિનિધિજ્ઞાની, શ્રુતજ્ઞાની દ્વીતિય, ત્રિીન્દ્રિય, અને ચતુરિંદ્રિમાં છ ભંગ (બવહેતુ જ્ઞાતિનો) બાકીનામાં જીવથી લઈને ત્રણ ભંગ (fN અયિ) જેમાં જ્ઞાન થાય છે (હિના) અવધિજ્ઞાની (વરિ . વિનોળિયા માં હારા કળા-II) પંચેન્દ્રિયતિર્યંચ આહારક હોય છે અનાહારક નથી હે તો (બાલે, નવા િતિયમો) બાકીનામાં જીવથી લઈને ત્રણ ભંગ (લેઉ બરિય ઓgિiri) જેમાં અવધિજ્ઞાન હોય છે (મળgszવનાળી વીવા મસા ચ) મન:પર્યવજ્ઞાની જીવ અને મનુષ્ય (ઉત્તરંગ વિ જુદુજ વિ) એકત્વની અને બહુવની અપેક્ષાથી (ગાદાર mો ગળા ) આહારક હોય છે, અનાહારક નથી હોતા (વાળ કટ્ટા સઘળી ને બાળો) કેવલજ્ઞાની જેવા કે ન સંસી ને બસંજ્ઞી (બogrળી મરૂ અvirળી સુય ગontrળી કીરિત્રકા તિ ) અજ્ઞાની મતિ જ્ઞાન, યુવા જ્ઞાનમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગ (વિમરનાળી વંચિંદિતિરિવાળવા [ ૨ ગ્રાહૃાા છે અનgliા) વિભંગ જ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય આહારક છે, અનાહારક નથી હોતા (વણેલું નીવારિત્રો રિચમંજ) બાકીનામાં જીવથી લઈને ત્રણ ભંગ (વોગોવિંચિવનો નિયમ) સગિમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગ (ભગીરી વરૂનોકરી ની તમામ ઝરિટ્રિ) માગી અને વચનગી સમ્યમિક દૃષ્ટિ સમાન જાવા (નવાં વસ્ત્રોની વિર્જિરિયાળ વિ) વિશેષ, વાનગી વિલેન્દ્રિમાં પણ હોય છે (વરોrg વીવેરવિચારનો તિવમો) કાયળિયે માં જીવ અને એ કેન્દ્રિય સિવાય ત્રણ ભંગ (1નો લીવ મજૂર બ્રિા ઉતારા) અગિ સમુચ્ચય જીવ, મનુષ્ય અને સિદ્ધ હોય છે, તેઓ અનાહારક છે (કારના રોગરૂકુ) સાકાર અને અનાકાર ઉપયોગ વાળાઓમાં (વીવેજિંઢિયાન્નો) જીવ અને એ કેન્દ્રિય સિવાય (નિયમન) ત્રણ ભંગ (સિદ્ધારા) સિદ્ધ અનાહારક હોય છે | (સવેરે નીલિંરિચવજો તિજો ) સવેદમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગ હોય છે, (ફરિપુરિવેણુ નીવાર તિરંગો) સ્ત્રી અને પુરૂષદમાં જીવથી લઈને ત્રણ ભંગ જાણવા (નપુંસવે ર નીવેજિવિયા જો) નપુંસક વેદમાં જીવ અને એકેન્દ્રિય સિવાય (તિ મmો) ત્રણ ભંગ(બg 17 ફેવરનાળી) આવેદી જેવી કે કેવલ જ્ઞાની શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૪૭ Page #262 -------------------------------------------------------------------------- ________________ ( જીરિયાનો તિય) શરીરી, જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગ (બોઢિાર) દારિક શરીરી (નોરમણૂકુ નિયમો) છ અને મનમાં ત્રણ ભંગ (બાફેલા શાક, ળ મળTI) શેષ આહારક હોય છે, અનાહ રક નહીં (નેજિં અસ્થિ શારિણી)જે મને દારિક શરીર હોય છે (વિરસff art જ શા ળો ગળાફા)ક્રિય શરીરી અને આહારક શરીરી આહારક હોય છે, અનાહા રક નહીં (સિં સ્થિ) જેમને હેય છે ( તેમની નીસિંવિકો નિયમ શો) તેજસશરીરી અને કામણ શરીરી, જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગ (બર જીવા સિદ્ધા ૨) અશરીરી જીવ અને સિદ્ધ હોય છે તેનો જારા, જાપા) તેઓ આહારક નહીં અનાહારક હોય છે. (ગાફારપન્નરી પત્ત) આહર પર્યાપ્તિથી પર્યાપ્ત (શરીરવની પૂજ) શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત (ઇંદ્રિવજ્ઞg ga) ઈન્દ્રિય પર્યાપિતથી પર્યાપ્ત (માળવાપાની Tઝ) શ્વાસે ચવાય પર્યાપ્તિથી પર્યાપ્ત (માલામાત્તર પszત્તર) ભાષામન પર્યાપ્તિથી પર્યાપ્ત છે (ાતાવું પડ્ય૩ વિ પન્નg) આ પાંચે પર્યાપ્તિમાં (ઝવેમજૂતુ વ) જીવે અને મનુષ્યમાં (તિયમો) ત્રણ ભંગ સમજવા (ઝારેસા મgTTT) શેષ આહારક હોય છે (નો બહાર ) અનહારક નહીં (માસામ=17ી વંચિળ) ભાષામનઃ પર્યાપ્તિ પંચેન્દ્રિયોમાં થાય છે (કવળ નરિય) બાકીનામાં નથી હોતી, (નારાજગરી મgsx ળો ભાણા બાહાર) આહારપર્યાબિતથી અપર્યાપ્ત આહારક નથી હોતા, અનાહરક હોય છે (gayo વિ જુદુજ વિ) એકત્વની અને બહુત્વની અપેક્ષાથી પણ કહેલ છે. (વરીવનની શgszત્તા ગાદાર, fણય ૩ળrru) શરીર પર્યાગ્નિથી અપર્યાપ્ત કદાચ આહારક કદાચ અનાહારક હોય છે (રિદ્ધિચામું ૨૩મુ કાકાજી) ઉપરની ચાર અપર્યાપ્તિમાં ( રૂમuj) નારકે, દેવો અને મનુષ્યમાં (મંગા) છ ભંગ (બરેના વીGિiવિચ વકનો નિયમો) બાકીનામાં છે અને એકેન્દ્રિ સિવાય ત્રણ ભંગ (માસામrmત્ત ઝીણ) ભાષામન:પર્યાતિથી પર્યાપત જીવેમાં (વંત્તિ રિતિકિa frug ) અને પંચેન્દ્રિય તિય ચામાં (ત્તિવમો) ત્રણ ભંગ (નરૂદેવમgણુ) નારકે દેવે અને મનુ ખ્યામાં (કદના) છ ભંગ (Ravig) બધા પદમાં (પ્રાપોળ) એકવ અને બહુ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૪૮ Page #263 -------------------------------------------------------------------------- ________________ ત્વની વિવેક્ષાથી (શીવાતિયા 11) જીવથી લઈને દંડક (પુ ) પૃચ્છાની અનુસાર (માળિચરવા) કહેવા જોઈએ (નં અથિ તરફ સંકુરિઝર) જે જીવન વિષયમાં જે છે, તેના વિષયમાં તે પૂછવા જોઈએ ( સ mધિ તરત તેં – પુરિજીનg) જેના જે નથી, તેના વિષયમાં તે નથી પૂછાતા (જ્ઞાા) યાવત (માતાના ક77ો 11775) ભાષામન:પર્યાપ્તિથી અપર્યાપ્ત (રણવમસ્તુપુ) નારકે, દેવે, મનુષ્યમાં ( m) છ ભાગ (પેરેકુ તિવમm) શેમાં ત્રણ ભંગ માસૂ૦ ૯ અઠયાવીસમું પદ સમાપ્ત ટીકાથ-હવે આઠમાં જ્ઞાનદ્વારને લઈને પ્રરૂપણ કરાય છે જ્ઞાનીની પ્રરૂપણા એ પ્રકારે સમજવી જોઈએ કે જેવી પહેલાં સમ્યગ્દષ્ટિની કરાયેલી છે. એ પ્રકારે એકત્વની અપેક્ષાથી એકેન્દ્રિયો સિવાય સમુચ્ચય જીવને આગળ કરીને વિમાનિક સુધી જ્ઞાની કદાચિત આહારક અને કદાચિત્ અનાહારક હોય છે. બહત્વની અપેક્ષાથી સમુચ્ચય જ્ઞાની જય આહારક પણ અને અનાહારક પણ હોય છે. નારકેથી લઈને સ્વનિતકુમારી સુધી જ્ઞાની જેમાં ત્રણ ભંગ થાય છે. પંચેન્દ્રિય તિર્યંચે, મનુષ્ય વનવ્યન્તરે, તિષ્ક અને વૈમાનિકેમાં પણ ત્રણ જ ભંગ મળી આવે છે. દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જ્ઞાનિયામાં છ ભંગ પ્રસિદ્ધ છે. સિદ્ધજ્ઞાની અનાહારક જ હોય છે. આભિનિબંધિક જ્ઞાનિ અને શ્રુતજ્ઞાનિયામાં એકત્વની અપેક્ષાથી પૂર્વવતજ સમજવું જોઈએ. બડુત્વની અપેક્ષાથી દ્વાદ્રિ ત્રીકિ અને ચતુરિનિદ્રામાં છ ભંગ થાય છે. તેના સિવાય એકેન્દ્રિયોને છેડીને જીવાદિ સ્થાનમાં પણ ત્રણ ભંગ સમજવા જોઈએ, કેમકે એકેન્દ્રિયમાં આમિનિબે ધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાનને અભાવ હોય છે. એજ કહે છેઆભિનિબોધિક જ્ઞાની અને શ્રુતજ્ઞાની, કીન્દ્રિ, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિમાં છ ભંગ થાય છે. તેમનાથી અતિરિક્ત અન્ય આભિનિધિકજ્ઞાનિ અને શ્રુતજ્ઞાનિમાં જીવથી લઈને એકેન્દ્રિયે સિવાય ત્રણ ભંગ કહેવા જોઈએ. પણ તેમનામાં જ કહેવા જોઈએ જેમ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૪૯ Page #264 -------------------------------------------------------------------------- ________________ નામાં આભિનિબંધક જ્ઞાન અને શ્રુતજ્ઞાન મળે છે, જેમનામાં તેમને સદૂભાવ નથી હતો એવા એકેન્દ્રિયામાં ન કહેવા જોઈએ. અવધિજ્ઞાની પંચેન્દ્રિયતિર્યંચ આહારક હોય છે, અનાહારક નથી હોતા. યદ્યપિ પંચેન્દ્રિય તિર્યંચ વિગ્રહગતિમાં અનાહારક હોય છે, પણ તે સમયે તેઓમાં અવધિજ્ઞાન નથી હોતું. પંચદ્રિય તિર્થ ચિને ગુણ પ્રત્યય અવધિજ્ઞાન જ થઈ શકે છે. પણ વિગ્રહગતિની સાથે ગુણોનો અભાવ હોય છે, એ કારણે અવધિજ્ઞાનનો પણ અભાવ થાય છે. તેથી જ અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચ અનાહારક નથી થઈ શક્તા. તેમના સિવાય બીજા સ્થાનમાં, એકેન્દ્રિય અને વિકલનિ સિવાય પ્રત્યેકમાં ત્રણ ભંગ કહેવા જોઈએ, તેજ આગળ કહે છે... પંચેન્દ્રિય તિયચેથી અતિરિક્ત સ્થાનમાં જીવથી લઈને ત્રણ ભંગ કહેવા જોઇએ, પણ તેમનામાં જ કહેવા જઇએ જેમનામાં અવધિજ્ઞાનીનું અસ્તિત્વ હોય છે, અન્ય એકેન્દ્રિય અને વિશ્લેન્દ્રિયોમાં ન કહેવા જઈએ એકત્વની વિવક્ષામાં પૂર્વવત જ સમજી લેવું જોઈએ. મન:પર્યવજ્ઞાન મનુષ્યમાં જ હોય છે, અતઃ તેમના વિશ્વમાં બે પદ કહે છે, મનઃ પર્યવજ્ઞાની જીવ અને મનુષ્ય એકત્વની અપેક્ષાથી પણ મને બહત્વની અપેક્ષાથી પણ આહારક જ હોય છે, અનાહારક નથી હોતા, કેમકે વિગ્રગતિ આદિ અવસ્થાઓમાં મન:પર્યવજ્ઞાન થતું નથી. કેવલજ્ઞાનનું પ્રતિપાદન તેવું જ સમજવું જોઈએ જેવું ને સંજ્ઞી ને અસંજ્ઞીનું કરેલું છે. એ પ્રકારે કેવલજ્ઞાનની પ્રરૂપણામાં ત્રણ પદ સમજવાં જોઈએ, જય પદ મનુષ્ય પદ અને સિદ્ધ પદ, આ ત્રણેના સિવાય અન્ય કોઇમાં કેવલ જ્ઞાનને દૂભાવ નથી હિતે. તેમનામાંથી સમુચ્ચય જીવ પદ અને મનુષ્ય પદમાં એકત્વની અપેક્ષાથી કદાચિત આહારક કદાચિત અનાહારક હોય છે. આ જ એક ભંગ કહેવું જોઈએ. સિદ્ધપદમાં અને હારક જ કહેવા જોઈએ. બહુવની વિરક્ષાથી સમુચ્ચય જેમાં અનાહારક પણ હોય છે. આહારક પણ હોય છે, એમ કહેવું જોઈએ અને મનુષ્યોમાં પૂર્વોક્ત ત્રણ ભંગ કહેવો જોઈએ સિદ્ધોમાં અનાહારક જ હોય છે એમ કહેવું જોઈએ. હવે અજ્ઞાનની અપેક્ષાથી આહારક અનાહારકનો વિચાર કરાય છે અજ્ઞાનિયોમાં, મત્યજ્ઞાનિયો અને શ્રુતજ્ઞાનિયોમાં બહત્યની વિવક્ષાથી, છે અને એકેન્દ્રિય સિવાય અન્ય પદોમાં, પ્રત્યેકમાં ત્રણ ભંગ કહેવા જોઈએ. સમુચ્ચો અને પૃથ્વી કાયિક આદિ પાંચ એકેન્દ્રિયોમાં “આહારક પણ હોય છે અને અનાહારક પણ હોય છે એમ કહેવું જોઈએ. વિભંગ જ્ઞાનમાં એકત્વની અપેક્ષાથી પૂર્વવત્ જ સમજવું જોઈએ. મહત્વની ધિવક્ષામાં જે વિશેષતા છે તે આ પ્રકારે છે વિભાગજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચ તેમજ મનુષ્ય આહારક હોય છે, અનાહારક નથી હોતા, કેમકે વિગ્રગતિમાં વિર્ભાગજ્ઞાન સહિત પંચેન્દ્રિય તિર્યંચે અને મનુષ્યમાં ઉત્પત્તિ થવી અસંભવિત છે. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યમાં ભિન સ્થાનમાં એકેન્દ્રિય અને વિશ્લેન્દ્રિય સિવાય જીવોથી લઈને પ્રત્યેક સ્થાનમાં ત્રણ ભંગ કહેવા જોઈએ. (જ્ઞાન દ્વારા સમાપ્ત) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૫૦ Page #265 -------------------------------------------------------------------------- ________________ યુગદ્વારના આધાર પર નિરૂપણા કરવામાં આવે છે.-સમુચ્ચય જીવા અને એકેન્દ્રિયે શિવાય અન્ય સચેાગિયેકમાં પૂર્વક્ત ત્રણ ભાંગ મળે છે. સમુચ્ચય જીવામાં અને પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયામાં ઘણા આહારક અને ઘણા અનાહારક આ એક ભંગ જ મળે છે. મને યોગી અને વચનયોગીનું પ્રતિપાદન સભ્યમિશ્રાદ્રષ્ટિના પ્રતિપાદનના સમાન જાણી લેવુ' જોઇએ. અર્થાત્ એકત્વ અને બહુત્વની અપેક્ષાએ આહારક જ હાય છે, અનાહારક નથી હેાતા, એમ કહેવુ જોઇએ. વિશેષતા એ છે કે વચનયેગ વિકલેન્દ્રિયમાં પણ કહેવા જોઈએ. સમિથ્યાદૃષ્ટિની પ્રરૂપણામાં વિકલેન્દ્રિયાનુ કથન નથી કરાયુ', કેમકે વિકલેન્દ્રિય જીવ સભ્યગ્મિથ્યાષ્ટિ નથી હોતા. પણ વચનયોગ તેઆમાં થાય છે, તેથી જ અહી’ તેમના ઉલ્લેખ કરવા જાઇએ. સમુચ્ચય જીવા અને પૃથ્વીકાયિક અદિ પાંચ એકેન્દ્રિયો શિવાય શેષ નારક આદિ કાયયેગિયામાં ત્રણ ભાંગ કહેવા જોઇએ અયેગી જીવ મનુષ્ય અને સિદ્ધ જ હોય છે. અને આ ત્રણે આહારક હાય છે, તાપ એ છેકે અયેગી જીવ મનુષ્ય અનેસિદ્ધ એકવની અપેક્ષાથી અને બહુત્વની અપેક્ષાથી પણ અનહારક જ હોય છે (દ્વાર ૯) હવે ઉપયેગક્રારના આધાર પર પ્રરૂપણા કરાય છે-સમુચ્ચય જીવા અને એકેન્દ્રિય સિવાય અન્ય સાકાર તેમજ અનાકાર ઉપયોગથી ઉપયુક્ત જીવામાં ત્રણ ભાંગ કહેવા જોઈ એ. સિદ્ધ જીવ પછી સાકાર પયેગથી ઉપયુક્ત હેાય અથવા અનાકાર પયોગથી ઉપયુક્ત હેય. એકત્વ અને અહુત્વની અપેક્ષાથી અનાહારક જ હેાય છે. સાકાર અનાકાર ઉપયેગમાં ઉપર્યુક્ત જીવ અને પૃથ્વીકાયિક આદિ પાચ એકેન્દ્રિયામાં ઘણા આહારક અને ઘણા અના હારક, આ એક ભંગ થાય છે એકત્વની અપેક્ષાથી સર્વત્ર કદાચિત્ આહારક કદાચિત્ અનાહારક એમ કહેવુ જોઇએ. (ઉપયાગ દ્વાર સમાપ્ત) હવે વેદ્વારને લઈને પ્રરૂપણ કરાય છે— સમુચ્ચય જવા અને એકેન્દ્રિયા સિવાય બીજા ખધા સવેદોના બહુવની અપેક્ષાથી ત્રણ ભંગ થાય છૅ, જીવે અને એકેન્દ્રિયેમાં આહારક પણ હાય છે અને અનાહારક પણ હાય છે, આજ એક ભગ થાય છે, એકત્વની વિક્ષાથી કદાચિત્ આહારક હોય છે. કદાચિત્ અનાહારક હાય છે, આ ભાંગ મળી આવે છે. શ્રીવેદી અને પુરૂષવેદી જીવમાં જીષથી આરંભ કરીને મહુત્વની વિવક્ષાથી પ્રત્યે. ૪ના ત્રણ ભાંગ થાય છે. સમુચ્ચય જીવ અને એકેન્દ્રિય સિવાય નપુસક વેદીમાં ત્રણ ભંગ થાય છે. અવેદનું' કથન તે પ્રકારે કરવું જોઇએ જેવુ કેવલજ્ઞાનીનું ક્યુ` છે. એ પ્રકારે એકવની અપેક્ષાથી સ્ત્રી વેદીના વિષયમાં અને પુરૂષવેદીના વિષયમાં ‘આહારક પણ હાય છે, અનાહાક પણ હેાય છે. આ એક ભંગ છે. પણ અહીં નૈરયિક, એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયાનું કથન ન કરવુ' જોઈએ, કેમકે તે સ્ત્રીવેદી અને પુરૂષવેદી નથી હેાતા પરન્તુ નપુંસકવેટ્ટી હેય છે. બહુત્વનો વિક્ષાથી જીવાદિમાંથી પ્રત્યેકમાં ત્રણ ભંગ કહેવા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૫૧ Page #266 -------------------------------------------------------------------------- ________________ જોઇએ. નપુંસકદમાં એકવની વિરક્ષામાં પૂર્વવત્ જ સમજવું, પણ ભવનપતિ, વનવ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિકનું કથન ન કરવું જોઈએ, કેમકે તે નપુંસક નથી હોતાં. બહુવની અપેક્ષાથી છે અને એકેનિદ્ર સિવાય બાકીનામાં ત્રણ ભંગ થાય છે. જે અને એકેન્દ્રિયમાં “આહારક પણ હોય છે, અનાહારક પણ હોય છે આજ એક ભંગમળી આવે છે. અવેદીના વિષયમાં એકવાની અને બહત્વની વિવેક્ષાથી કેવલજ્ઞાનની જેમ કહેવું જઈએ એક જીવ અને એક મનુષ્યની અપેક્ષાથી કદાચિત્ આહારક હોય છે, કદાચિત અનાહારક હોય છે, આજ એક ભંગ થાય છે. બહત્વની વિવેક્ષાથી જેમાં ઘણા આહારક અને ઘણ અનાહારક, ભંગ મળી આવે છે, મનુષ્યમાં ત્રણ ભંગ હોય છે. સિદ્ધમાં ઘણે અનાહારક ભંગ જ મળે છે. વેદ દ્વાર સમાપ્ત હવે શરીરદ્વારની પ્રરૂપણ કરાય છે સમુચ્ચય છે અને પૃથ્વીકાયિક આદિ એકેદ્રિય સિવાય બાકીનામાં સશરીરી બહત્વની વિવક્ષાથી ત્રણ ભંગ મળે છે. સમુચ્ચય જેમાં અને પાંચ એકેન્દ્રિયોમાં ઘણા આહારક. ઘણું અનાહારક, આ એક ભંગ મળે છે. એકવની વિવક્ષામાં બધી જગ્યાએ સ્થાત એક આહારક, સ્યાત્ એક અનાહારક ભંગ સમજ જોઈએ. દારિક શરીરી છે અને મનુષ્યમાં ત્રણ ભંગ બને છે. જીવ અને મનુષ્યથી ભિન્ન ઔદારિક શરીરી આહ રક હોય છે, અનાહારક નથી હોતા પણ જેમના દારિક શરીર હોય છે, તેમનું કથન કરવું જોઈએ. એજ પ્રકારે નારક ભવનપતિ, વાતવ્યન્તરે, તિષ્ક અને વૈમાનિકોનું કથન ન કરવું જોઈએ, કેમકે તેમનામાં દારિક શરીર મળતાં નથી “બહુત્વની અપેક્ષાથી સમુચ્ચય જેમાં અને મનમાં ત્રણ ત્રણ ભંગ થાય છે. બાકીના એ કેન્દ્રિ, હીન્દ્રિ, ત્રીન્દ્રિયે ચતુરિન્દ્રિો અને પંચેન્દ્રિય તિય ચામાં ઘણા આહારક જ કહેવા જોઈએ. અનાહારક નહીં', કેમકે વિગ્રહગતિમાં જે નથી હોતા, તેમાં ઔદારિક શરીર મળે છે. વૈક્રિય શરીરી અને આહારક શરીરી આહારક જ હોય છે, અનાહારક નથી હોતા. પરંતુ જેમના વક્રિય શરીર અને આહારક શરીર હોય છે, તેમના કહેવા જોઈએ. અન્યને નહીં વૈકિય શરીર, નારો. અસુરકુમારાદિ ભવનપતિ, વાયુ. કાયિકો પંચેન્દ્રિય તિર્યંચા, મનુષ્ય વનવ્યતરે. તકે અને વૈમાનિકોને જ હોય છે. આહારક શરીર મનુષ્યને જ હોય છે, તેજસ શરીર અને કાર્માણ શરીર વાળાઓમાં એકત્વની અપેક્ષાથી સર્વત્ર “કદાચિત્ એક આહારક, કદાચિત એક અનહારક એમ કહેવું જોઈએ. બહત્વની વિવાથી (અપેક્ષાથી) સમુચ્ચય છે અને એ કેન્દ્રિયે સિવાય અન્ય સ્થાનમાં ત્રણ ત્રણ ભંગ કહેવા જોઈએ સમુય જીવમાં અને પૃથ્વીકાયિક આદિ પાંચ એકેન્દ્રિમાંથી પ્રત્યેકમાં ઘણા આહારક, ઘણા અનાહારક, આજ એક ભંગ મળી આવે છે. એ અભિપ્રાયથી કહે છે–તેજસશરીરીઓ અને કાર્મશરીરમાં સમુચ્ચય છે અને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૫૨ Page #267 -------------------------------------------------------------------------- ________________ પાંચ એકેન્દ્રિયા સિવાય બહુત્વની વિવક્ષામાં ત્રણ-ત્રણ ભાગ કહેવા જોઈએ. અશરીરી જીવ અને સિદ્ધ આહારક નથી હેાતા, પશુ અનાહારક હેાય છે. તેથી જ એકત્વની અને અહુત્વની વિવક્ષામાં અશરીરી સિદ્ધ અનાહારક જ છે. એમ કહેવુ જોઇએ. ( શરીરદ્વાર સમાપ્ત ) હવે તેરમા પર્યાસિ દ્વારના આધાર ઉપર આહારક અનાહારકની પ્રરૂપણા કરાય છેઆહારપોસિથી પર્યાપ્ત, શરીર પર્યાસિંઘી પર્યાપ્ત, ઈન્દ્રિય પર્યા થી પર્યાપ્ત, શ્વાસેાચ્છવાસ પસિથી પર્યાપ્ત અને ભાષામન: પર્યાપ્તથી પર્યાસની પ્રરૂપણામાં-આ પાંચે પદ્મપ્તિયેની પ્રરૂપણામાં સમુચ્ચય જીવે અને મનુષ્યેામાં ત્રણ-ત્રણ ભંગ થાય છે. તે ઔદારિક શરીરના સમાન સમજવા જોઈએ. શેષ અર્થાત્ સમુચ્ચય જીવા અને મનુષ્યેાથી અતિરિક્ત ખીજે જે પૂર્વોક્ત પર્યાપ્તયેથી પર્યાપ્ત બને છે, તેએ આહારક હાય છે, અનાહારક નથી હાતા, વિશેષતા એ છે કે ભાષામન:પર્યાપ્ત પંચેન્દ્રિયામાં જ મળે છે, અન્યમાં નહીં, તેથી ભાષામનઃર્યાપ્તિના વિષયમાં એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, જીવાનુ કથન ન કરવુ જોઇએ. એ અગ્નિપ્રાયથી કહે છે.-ભાષામન:પર્યાપ્તિ પંચેન્દ્રિયોમાં જ મળે છે, પાંચેન્દ્રિયાના સિવાય અન્યમાં નથી મળી આવતી. જે જીવ આહારપર્યાપ્તિથી અપર્યાપ્ત હોય છે, તે અનાહારક હેાય છે. આહારક નહીં' એકત્વની અપેક્ષાથી પણ અને બહુ વની અપેક્ષાથી પણુ એમ સમજવું. તેથી જ આહારપર્યાપ્તિથી અપર્યાપ્તના વિષયમાં એકત્વની વિક્ષામાં સર્વત્ર અનાહારક જ કહેવા જોઇએ, કેમકે આહારપર્યાપ્તિથી અપર્યાપ્ત જીવ વિગ્રહગતિમાં જ મળે છે, ઉપપાત ક્ષેત્રમાં આવતા પ્રથમ સમયમાં જ આહારપર્યાપ્તિથી પર્યાપ્ત થઈ જાય છે. એમ ન હોય તે પ્રથમસમયમાં તે આહારક નથી કહેવાતા. બહુત્વની વિવક્ષામાં ઘણા અતાહારક હોય છે. શરીરપર્યાપ્તિથી અપર્યાપ્ત જીવ કદાચિત્ આહારક અને કદાચિત્ અનાહારક હાય છે. એ પ્રકારે શરીર પર્યાપ્તી અપર્યાપ્ત જીવના વિષયમાં એકત્વની વિવક્ષામાં સર્વત્ર કદાચિત્ આહારક, કદાચિત્ અનાહ ૨ક એમ કહેવુ જોઈએ અર્થાત્ જે વિગ્રહગતિસમા પન્ન હાય છે અને જે ઉપપાતક્ષેત્રમાં આવી પડેોંચે છે તે આહારક હોય છે. એજ પ્રકારે ઈન્દ્રિય પર્યાપ્તિથી અપર્યાપ્તકના વિષયમાં શ્વ સેચ્છવાસ પર્યાપ્તિથી અપર્યાપ્તકના વિષયમાં અને ભાષામન:પર્યાપ્તિથી અપર્યાપ્તકના વિષયમાં એકત્વની વિવક્ષાર્થી કદાચિત્ આહારક કદાચિત્ અનહારક એમ કહેવુ જોઇએ, અહુત્વની અપેક્ષાથી કાંઈક વિશેષતા છે, તે આ પ્રકારે છે—અન્તની ચાર અપ્તિયાના વિષયમાં નારક, દેવ અને મનુષ્યમાંથી પ્રત્યેકમાં પર્વોક્ત છ ભ ંગ થાય છે. તે આ પ્રકારે-(૧) કદાચિત્ ખવા આહારક હૈાય છે. (૨) કદાચિત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૨૫૩ Page #268 -------------------------------------------------------------------------- ________________ બધા અનાહારક જ હોય છે. (૩) કદાચિત એક આહારક અને એક અનાહારક હોય છે. (૪) કદાચિત્ એક આહારક હોય છે. ઘણા અનાહારક હોય છે (૫) કદાચિત્ ઘણું આહારક અને એક અનાહારક હોય છે. (૬) કદાચિત્ ઘણા આહારક અને ઘણા અનાહારક હોય છે. શેષ અર્થાત નારકેદે અને મનુષ્યોથી જે જુદા છે, તેમાં સમુચ્ચય જીવોને અને એકેન્દ્રિયોને છોડીને ત્રણ ભંગ મળે છે. તે આ પ્રકારે છે (૧) બધા આહારક હોય છે. (૨) ઘણા આહારક હોય છે. એક અનાહારક હોય છે (૩) ઘણું આહારક અને ઘણ અનાહરક હોય છે. સમુચ્ચય જીવોમાં અને એકેન્દ્રિમાં બહત્વની અપેક્ષાથી શરીર પર્યાપ્તિથી અપર્યાપ્ત, ઈન્દ્રિય પર્યાપ્તિથી અપર્યાપ્ત અને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિથી અપર્યાપ્તના વિષયમાં ઘણા આહારક અને ઘણા આનાહારક, આજ એક ભંગ કહેવો જોઈએ, કેમકે આ બને સદા ઘણી સંખ્યામાં મળે છે. ભાષા મનઃ પર્યાપ્તિથી અપર્યાપ્ત માં અને પંચેન્દ્રિય તિયામાં ત્રણ ભંગ કહેવા જોઈએ કેમ કે ભાષામના પર્યાપ્તિથી અપર્યાપ્ત એકેન્દ્રિય અને વિકસેન્દ્રિય નથી હોતા, પણ પંચેન્દ્રિય જ હોય છે. જેમનામાં ભાષામન:પર્યાપ્તિને સંભવ હોય, તેજ તેની અપૂ. ર્ણતાની દશામાં તેનાથી અપર્યાપ્ત કહેવાય છે, જેમનામાં તે પર્યાતિની સંભાવના જ નથી તેમને તેનાથી અપર્યાપ્ત નથી કહી શકાતા એ કારણે અહીં ભાષામન:પર્યાપ્તિ-અપ પ્તના વિષયમાં મહત્વની વિવક્ષામાં છે અને પંચેન્દ્રિય તિર્યોમાં ત્રણ ભંગ કહ્યા છે. કેમકે સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચ સદેવ ઘણી સંખ્યામાં મળે છે. જ્યારે એક પણ પંચેન્દ્રિય તિર્યંચ વિગ્રહગતિ સમાપન નથી થતા. એ સમયે એ અવસ્થામાં બધા આહારક હોય છે. આ પ્રથમ ભંગ છે. જ્યારે એક વિગ્રહ મતિ રામાપન્ન થાય છે ત્યારે ઘણે આહારક અને એક અનાહારક, આ બીજો ભંગ છે. જ્યારે ઘણા જીવ વિગ્રહગતિ સમાપન થાય છે. ત્યારે ઘણા આહારક અને ઘણા અનાહારક, આ ત્રીજો ભંગ ઘટે છે, એ પ્રકારે સમુરચય માં પણ સમજવું જોઈએ, પણ નારકે, દે અને મનુમાં ભાષા મન:પર્યાપ્તિ-અપર્યાપ્તિના વિષયમાં બહત્વની વિલક્ષામાં છ-છ ભંગ બને છે, અહીં ભવ્ય પદથી શરૂ કરી એકત્વ અને બહુત્વની વિક્ષાથી પૃથકત્વરૂપમાં જીવ આદિ પચ્ચીસ દંડકના ક્રમથી ભેદનું કથન કર્યું નઘી, તેથી જ મંદ બુદ્ધિજનોને ભ્રમ નિવારણ કરવા માટે તે વિષયને ઉલ્લેખ કરતા કહે છે-બધાં પદોમાં એકત્વ અને પૃથકત્વની અપેક્ષાથી જીવાદિ પચ્ચીસ દંડક પ્રશ્નોત્તરે દ્વારા કહેવા જોઈએ, પણ બધી જગ્યાએ સમાન રૂપથી ન કહેવા જોઈએ, કિન્તુ વિશેષ રૂપથી કહેવા જોઈએ, એ કહે છે-જે દંડકમાં જે સંભવ હોય, તેમાં તેના વિષયનો પ્રશ્ન કરવો જોઈએ, પણ જે દંડકમાં જે ન મળી શકે, તેમાં તે વિષય સંબંધી પ્રશ્ન ન કરવો જોઈએ, કેટલે સુધી એમ કહેવું જોઈએ? એ જિજ્ઞાસાને શાન્ત કરવાને માટે અતિમ આલાપકની વક્તવ્યતાને ઉલેખ કરતા કહે છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૫૪ Page #269 -------------------------------------------------------------------------- ________________ થાવત્ ભવ્ય પદથી લઈને ભાષામનઃ ર્યાપ્તિથી અપર્યાપ્ત ને યિક દેવો અને મનમાં છ ભંગની વક્તવ્યતા પર્યન્ત અને નારકે, દેવ તથા મનુબેથી ભિન્ન સમુચ્ચય છે તેમજ પંચેન્દ્રિય તિર્યંચામાં, જે ભાષા મન પર્યાપ્તિથી અપર્યાપ્ત છે, તેમનામાં ત્રણ ભંગની વક્તવ્યતા પર્યન્ત સમજવું જોઈએ. હવે બીજે કહેલ પ્રકૃત અર્થને સંગ્રહ કરનારી ગાથાઓ ઉદ્ધત કરાય છે જ્યાં સિદ્ધો અને એ કેન્દ્રિયે સહિત જીવ હોય છે, ત્યાં અભંગ, અર્થાત એકજ વિકલપ થાય છે. સિદ્ધ અને એકેન્દ્રિ સિવાય જીવ જ્યાં હોય ત્યાં ત્રણ ભંગ મળે છે. અસંક્ષિામાં અને નારકોમાં, દેવ તથા મનુષ્યમાં છ ભંગ થાય છે. પૃથ્વીકાય અકાય અને વનસ્પતિકાયમાં તેજલેશ્યામાં છે ભંગ થાય છે ર છે ક્રોધ, માન અને માયામાં સમસ્ત દેવગણમાં છ ભંગ મળે છે માન માયા અને લેભમાં નારકના સંબંધમાં છ ભંગ થાય છે. તે ૩ છે હીન્દ્રિયે, ત્રીન્દ્ર અને ચતુરિદ્રમાં, આભિનિધિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અને સમ્યકત્વને લઈને નિયમથી છે ભંગ થાય છે અતની ચાર પતિયોમાં નારકો, દે અને મનુષ્યમાં નિયમથી છ ભંગ બને છે. તેમાં પ્રથમ અપર્યાપ્તિ ને ત્યજી કહેવું જોઈએ છે છે સંજ્ઞો, વિશુદ્ધ, વેશ્યા સંયત અને આદિના ત્રણ જ્ઞાન, તથા સ્ત્રીવેદ અને પુરૂષ વેદમાં છ ભંગ બને છે. એવેદમાં ત્રણ ભંગ થાય છે. જે ૬ સમ્યમિથ્યાત્વ, મગ, વચન, મન:પર્યવજ્ઞાન બાલપંડિત વીર્ય અને આહારક શરીરમાં પણ નિયમે કરી આહારક જ હોય છે ૭૨ અવધિજ્ઞાન અને વિભંજ્ઞાનમાં તિર્યંચ પંચેન્દ્રિય નિયમથી આહારક જાણવા જોઈએ અને મનુષ્ય વિભૃગજ્ઞાની આહારક હોય છે, દારિક શરીરમાં તથા પાંચ પર્યાપ્તિમાં જીવ અને મનુષ્યમાં ત્રણ ભંગ થાય છે. શેષ આહારક, જીવ અને મનુષ્ય પદમાં જ મળે છે ૯ ને ભવ્યભવ્ય, અશ્યિ અને અગી, અશરીરી તથા આહાર પતિથી અપર્યાપ્ત જીવ નિયમથી અનાહારક હોય છે કે ૧૦ | ને સંજ્ઞી–ને અસંજ્ઞી, અવેદી, અકષાયી અને કેવલી, એમને એક વચનમાં ત્રણ ભંગ થાય છે. સિદ્ધ અનાહારક હોય છે. ૧૧ છે આહાર પદને બીજો ઉદ્દેશક સમાપ્ત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૫૫. Page #270 -------------------------------------------------------------------------- ________________ સાકાર અનાકાર ઉપયોગ કા નિરૂપણ ઓગણત્રીસમું ઉપગ પદ શબ્દાર્થ –(વિí મંતે! વાગોને પૂળજો ) હે ભગવન! ઉપગ કેટલા પ્રકારના કહા છે (નોરમા ! સુવિ વવો પv) હે ગૌતમ! ઉપગ બે પ્રકારના કહ્યા છે. (R ગા-સોજો ૨ ગmmaઓને ૨) તે આ પ્રકારે-સાકારે પગ અને અનાકાપાગ (તારોને મને ! #વિ guત્તે ?) હે ભગવાન! સાકારોપયોગ કેટલા પ્રકારના કહા છે? ( મા ! અવિહે vom) હે ગૌતમ ! આઠ પ્રકારના કહ્યા છે તે TETઆશિરોચિનાઇ સાપરોવીને ચ) તે પ્રકારે–આભિનિધિક જ્ઞાન સાકારે પગ (સુર નાગારોળ) શ્રુતજ્ઞાન સાકારો પગ (લોણિurrenોવો) અવધિજ્ઞાન સાકારપગ મળ: વરાળ સાગારોવો) મન:પર્યવજ્ઞાન સાકારો પગ (વરાળ સાજો. જગોળે ) કેવલજ્ઞાન સાકારે પગ (મતિ નurryળ સરોગોને) મત્યજ્ઞાન સાકારે પગ (ાર મUnrelmોપ) શ્રુતજ્ઞાન સાકારે પગ (વિમાના સTોગોને) વિર્ભાગજ્ઞાન સાકારે પગ (માવો મંતે ! વિષે પv) હે ભગવન ! અનાકારે પગ કેટલા પ્રકારના કહ્યા છે? (જોયા ! જરાત્રિ પUત્ત) હે ગૌતમ! ચાર પ્રકારના કહ્યાં છે (તં ૪) તે આ પ્રકારે (FરંસગળTTrોવો, ચક્ષુદર્શન અનાકરાપયેગ (અવનવા બrrrrrોવો) અચક્ષુદર્શન અણાકારોપયોગ (ગિજના રોગો) અવધિ દર્શન અનકારે પગ વઢળ બળી રોગોને ૨) અને કેવલદર્શન અનાકારે પગ (g કીવા) એજ પ્રકારે સમુચ્ચય જીના વિષયમાં સમજવું જોઈએ. (ને રૂચાળે મતે ! ઋષિ ૩યો quor) હે ભગવન્! નારકના ઉપયોગ કેટલા પ્રકારના છે ? (નોરમા ! સુવિ કવોને પત્તે) ગૌતમ ! બે પ્રકારના ઉપગ કહ્યા છે (i =ા-સાવજે ય અપરોવો ચ) તે પ્રકારે સાકારે પગ અને અનાકારેગ (મતે ! સારો વિ પumત્તેહે ભગવાન! નારકના સાકા પગ કેટલા પ્રકારના કહ્યા છે? (નવમા ! વિદે guત્તે) હે ગૌતમ ! છ પ્રકારના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૫૬ Page #271 -------------------------------------------------------------------------- ________________ gan छे (तं जहा मइणाण सागारोवओगे, सुयनाणसागारोवओगे ओहिणाणसागारो. यओगे, मइ अण्णाणागारोवओगे, सुयअण्णाणसागारोवओगे, विभंगनाणसोगारोबओगे) તે આ પ્રકારે મતિજ્ઞાન સાકારે પગ, શ્રુતજ્ઞાન સાકારે પગ, અવધિજ્ઞાન સાકારપગ, અત્યજ્ઞાન સાકારે પગ ગ્રુતાજ્ઞાન સાકારોળ, વિર્ભાગજ્ઞાન સાક પગ. (नेरइयाणं भंते ! अणागारोवओगे कइविहे पण्णत्ते) हे भगवन् ! नाना मना. पयोग है। ना xn छे ? (गोयमा ! तिविहे पण्णत्ते) हे गौतम ! १९ २न। ४ छे (तं जहा चक्खुदसणअणागारोवओगे, अचक्खुदंसणअणागोरोवओगे, ओहिंदंसण अणागारोवओग) ते 20 प्ररे -यक्षुशन मना।।५।।, सयक्षुशन 20५योग, अधिशन सन २।५यो। (एवं जाव थणियकुमाराणं) से प्रारे यावत् स्तनितमा सुधी. (पुढविक इयाणं पुच्छा) पृथवीय समधी प्रश्न ? (गोयमा ! दुविहे उवओगे पण्णत्ते) गीतम! मे ना ६५ये ४ा छ (तं जहा-सागारोवओगे अणागारोवओगे) ते मा प्रा-सा २।५या। मने माना।५।२८ (पुढविकाइयाणं सागारोवओगे कइविहे पण्णते ?) पृथिवी यिोना सपियो ३८॥ प्रा२ना छ ? (गोयमा ! दुविहे पण्णत्ते) है गौतम ! मे घना ४ा छ (तं जहा मइ अण्णाणसागारोवओगे सुय अण्णाण सागावओगे) ते २॥ प्ररे भत्यज्ञान सा४।३।५योग, श्रुतासान सा५योग (पुढविकाइयाणं अणागारोवओगे कइविहे पण्णत्ते !) पृथिवी।यिन मना५यो॥ ८॥ प्रारना हा छ ? (गोयमा ! एगे अचक्खुदसणअणागारोवओगे पण्णत्ते) हे गोतम ! मे अन्यक्षु ४शन सना५योग डे छ (एवं जाव वणप्फइकाइयाणं) से प्रारं यावत् पन. પતિકાયિક સુધી, (बेइंदियाणं पुच्छा ?) द्वीन्द्रियो सभी प्रश्न ? (गोयमा ! दुविहे पण्णत्ते) हे गौतम ! मे ५४२॥ ७५यो॥ ४६छ (तं जहा-सागारोवओगे, अणागारोवओगे य) ते २ रे सा४२।५यो। मन मना५यो। (बेइंदियाणं भंते ! सागारोवओगे कइविहे पण्णत्ते ?) है मापन ! मन्द्रियोना ४२१५या है। प्रारना या छ ? (गोयमा! चउव्विहे पण्णत्ते) डे गौतम ! या२ .1 11 & छ (तं जहा-आमिणिबोहियनाणसागारोवओगे, सुयनाणसागारोवओगे, मइअण्णाण सागारोपओगे, सुय अण्णाणसागरोपओगे) ते २१ प्रारे भतिज्ञान શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૫૭ Page #272 -------------------------------------------------------------------------- ________________ સાકારેપગ, શ્રુતજ્ઞાન સાકારયાગ, મત્યજ્ઞાન સાકારે પગ શ્રુતજ્ઞાન સાકારો પગ (વૈકુંતિચાળ બનાવશોવિદે gon) દ્વીન્દ્રિોના અનાકા પગ કેટલા પ્રકારના કહ્યા છે? (જયમાં ! ઘરે કરવુસઇ ગારોવો ) હે ગૌતમ ! એક અચક્ષુદર્શન અનાકારપયોગ, (Uર્વ તેરૂંઢિયાળ વિ) એજ પ્રકારે ત્રીન્દ્રિોના પણ ( રૂરિયાળ વિ ઇi વેવ) ચતુરિદ્રિના પણ એ જ પ્રકારે (નાર 31ળાTrોવી દુવિ quત્ત) વિશેષ અનાકારે પગ બે પ્રકારના કહ્યા છે (તે ગા-વહુરંગ ગોરો વરઘુવંગ લાTIોગો) તે આ પ્રકારે ચક્ષુદર્શન અનાકારે પગ અને અચક્ષુદર્શન અનાકારપગ. (પંચિંદ્રિચતિરિયર્વનોળિયાનું જ્ઞા નેરા) પંચેન્દ્રિય તિયાના ઉપયોગ નારકેની સમાન જાણવા. (મજુરસાળ 1 ગો િત્રકોને મળાં તવ માળિયાવં) મનુષ્યના ઉપયોગ જેવા સમુચ્ચય ઉપગ કહ્યા છે, તેવા જ કહેવા જોઇએ. (ધાનમંતર જ્ઞોસિચ વેમાળવાળું મંતે ! ને રૂi) વાનન્તર, તિકે અને વૈમાનિકેના હે ભગવન ! નારકેના સમાન. (જીવાણં મંતે ! હં સાવવત્તા લાવવત્તા ?) હે ભગવન! જીવ સાકારપયોગ વાળા છે કે અનાકારપગવાળા છે ? (નવમા ! સારવવત્તા વિ બનાવવત્તા વિ) હે ગૌતમ ! સાકારો પગવાળા પણ, અનાકારપગવાળા પણ (તે વેળm મંતે પડ્યું પુરૂ વા સાજાવવત્તા વિ અનngો ૩ત્તા વિ) હે ભગવન્ ! શા હેતુથી એમ કહેવાય છે કે જીવ સાકારે પગ વાળા પણ, અનાકારે પગવાળા પણ છે ? (સમા ! નેળે જીવા) હિ ગૌતમ ! જે જીવ (કામિળવોચાના, સુચના, દિનાબ મળvજવનાના વરાળ મક on સુગUOTણ વિમાનોવત્તા) મતિજ્ઞાન શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, મત્યજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનમાં ઉપગવાળા છે (તે i sીવા સાજરોવત્તા) તે જીવ સાકાપયુક્ત છે (જોળે વીઘા સ્કુટુંaryવકા ગોહિલન વ ળાવવત્તા) જે જીવ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અવધિદર્શન અને કેવલદર્શનમાં ઉગયોગવાળા છે (નીવા વાળાના સત્તા) તે જીવ અનાકારોપયુક્ત છે (સે તેom જોયમા ! વં યુરજ નીચા તારવવત્તા વિ અનાજારોડા )િ હે ગૌતમ ! એ હેતુથી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૫૮ Page #273 -------------------------------------------------------------------------- ________________ એમ કહેવાય છે કે જીવ સાકાર પયોગવાળા પણ છે, અનાકારેપયોગ વાળા પણ છે. (નેચાળ મંતે ! ચિંસાચારોવત્તા, બાળરોવરત્તા) હે ભગવન્ ! નારક શુ સાકારપયોગવાળા છે કે અનાકારોપયોગવાળા છે? (નોયમાં ! નેફ્યા સરોવત્તા વિરો હત્તા વિ) હે ગૌતમ ! નારક સાકારપયેગવાળા પણુ અનાકારીયેળવાળા પણ હોય છે. (સેળયેળ મતે ! ä વુન્નરૂ ) હે ભગવન્! શા કારણે એમ કહેવાય છે ? નોયમા ! जेणं नेरइया आभिणित्रोहियनाण सुयनाण ओहिनाण मअण्णाण सुय अण्णाण विभंगनाणोવકત્તા) હે ગૌતમ ! જે નારક મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન મત્યજ્ઞાન, શ્રુતાજ્ઞાન, અને વિભગજ્ઞાનમાં ઉપર્યુક્ત છે (તે જં તેડ્યા સાવરોધકત્તા વિ) તે નારક સાકારયુક્ત છે, ( जेणं नेरइया चक्खुदंसण अचक्खुदंसण ओहिदंसणोघउत्ता ते णं नेरइया अणागारोव उत्ता) નારક ચતુદર્શીન, અચક્ષુદ્દન, અધિદનમાં ઉપયોગ કરેલા છે તેવા નારકે અનાકારાપ યુક્ત છે (સે તેનટ્રેન ગોયા! છું યુવર્-જ્ઞાય સાળોષકત્તા વિજ્ઞળાજારાયઙત્તા વિ) હે ગૌતમ ! એ હેતુથી એમ કશુ` કે યાત નારક સાકારાપયુક્ત પણ અને અનાકારોપયુક્ત પણ હાય છે (ત્રં નાવ થનિયમારા) એજ પ્રકારે યાવત્ સ્તનિતકુમારો પર્યન્ત જાણવુ, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૨૫૯ Page #274 -------------------------------------------------------------------------- ________________ | (gવિજાણવાળ g8) પૃથ્વીકાયિક સંબંધી પૃચ્છા ! તલ વાવ જે ળ पुढविकाइया मइ अण्णाण सुय अण्णाणोबउत्ता ते णं पुढिविकाइया सागारोवउत्ता) ગૌતમ ! એ પ્રકારે યાવત જે પૃથ્વીકાયિક મતિ-અજ્ઞાન, અને તાજ્ઞાનમાં ઉપગવાળા છે, તે પૃથ્વીકાયિક સાકારે પયુક્ત છે ( i gઢવિરૂચી વવવવુળવત્તા) જે પૃથ્વીકાયિક અચક્ષુ દર્શનમાં ઉપયુક્ત છે (તેજું પુરવારૂચા અનriraઉત્તા) તે પૃથ્વીકાયિક અનાકાપયુક્ત છે (તે જોવામાં gવં પુરુ) હે ગૌતમ ! એ હેતુથી એમ કહેવાય છે (ાવ વળતiા ) વનસ્પતિકાયિકો સુધી એ પ્રકારે સમજવું. (રિચાળ અને ! બ િતવ પુછા) હે ભગવન્ઢીદ્રિના વિષયમાં અર્થ સહિત એ પ્રકારે પ્રશ્ન? (યમ ! નાર રેડ્ડવિચા) હે ગૌતમ ! યાવત જે દ્વીન્દ્રિય (બ્રામિવિહિર નાળ-સુચનાળ-મફાઇUITI UTળાવવત્તા) આભિનિબેધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, મત્યજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં ઉપયુક્ત છે (તેળ પૈડુંરિયા સોવત્તા) તે દ્વદ્ધિ સાકારે પયુક્ત છે (જોળ ક્રિયા કરવુamોરવા તેણે બળાપત્તા) જે હીન્દ્રિયે અચક્ષુદર્શનેપયુક્ત છે, તેઓ અનાકયુક્ત છે જે તેd જોગમા ! pવં ) હે ગૌતમ ! એ કારણે એમ કહેલું છે તેવું વાવ સર્જિરિયા) એજ પ્રકારે યાવત્ ચતુરિન્દ્રિય (નવરં વઘુટુંai અમર્ઘિ જાિળે ત્તિ) વિશેષ- ચતુરિન્દ્રિમાં ચક્ષુદર્શન અધિક કહેવું (વંચિનિરિવોળિયા ના નેરૂા) પંચેન્દ્રિય તિર્યંચ નારકોના સમાન (મકૃ11 ના નીવા) મનુષ્ય જેવા જીવ (વાળાંતરઝોસિમાળિયા કહા નેરા) વનવ્યન્તર, તિક અને વૈમાનિકે નારકની સમાન સમજવા પસૂત્ર ૧ ઉપગ પદ સમાપ્ત ટીકાર્ય–અઠયાવીસમાં પદમ ગતિ પરિણામ વિશેષ રૂપ આહાર પરિણામનું પ્રતિપાદન કરાયું. હવે ઓગણત્રીસમાં પદમાં જ્ઞાનના પરિણામ વિશેષની પ્રરૂપણ કરાય છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્! ઉગગ કેટલા પ્રકારના કહેલા છે. શ્રી ભગવાન-હે ગૌતમ! ઉપયોગ બે પ્રકારના કહેલા છે, જેમ કે–સાકારે પગ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ Page #275 -------------------------------------------------------------------------- ________________ અને અનાકારપયોગ ઉપયોજનને ઉપયાગ કહે છે, અથવા જે જીવને વસ્તુ પરિચ્છેદના માટે ઉપયુક્ત પ્રયુક્ત કરે છે, તે ઉપયોગ છે. વષઁ પ્રયય થઇને ઉપયોગ પદ સિદ્ધ થયેલ છે. વસ્તુત: ઉપયોગ જીવના બેધરૂપ ધર્મ અગર વ્યાપાર છે. નિયત પદાર્થીને અગર પન્ના ના વિશેષ ધર્મોને ગ્રહણ કરવુ તે અત્તર છે અને જે ખાકાર સહિત હોય તે સાકાર કહેવાય છે. સાકાર ઉપયોગને અર્થાત્ વિશેષ ગ્રાહિજ્ઞાનને સાકારૅપયોગ કહે છે, તાપ એ છે કે સચેતન અથવા અચેતન વસ્તુમાં ઉપયાગ કરતે આત્મા જ્યારે પર્યાયની સાથે વસ્તુને ગ્રહણ કરે છે, ત્યારે તે ઉપયોગ સાકારોપયોગ કહેવાય છે. કાલની દૃષ્ટિથી છદ્મસ્થાના ઉપયોગ અન્તમુહૂર્ત સુધી રહે છે અને કેલિયાના એક સમય સુધી જ રહે છે. જે ઉપયોગમાં પૂર્વોક્ત આકાર વિદ્યમાન ન હોય તે અનાકારોપયોગ કહેવાય છે. તે વસ્તુના સામાન્ય ધર્માંન અર્થાત્ સત્તામાત્રને જ જાણે છે. અનાકારોપયોગ પણ છદ્મસ્થાના અતર્મુહૂત કાલિક હેય છે. પરન્તુ અનકારાપયેગના કાળથી સાકાર પયાગના કાળ સખ્યાત ગણા સમવા જોઈએ, કેમ કે તે વિશેષને ગ્રાહક છે, એ કારણે તેમાં અધિક સમય લાગે છે. છદ્મસ્થાના સ્વભાવ જ એવા છે. કેવલિયોના અનાકારાયેગને કાલ પણ એક જ સમયના હોય છે, હવે સાકારપયોગ અને અનાકારોપયોગના ભેદોની પ્રરૂપણા કરવાને માટે કહે છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! સાકારે પયોગના કેટલા ભેદ કહ્યા છે ? શ્રી ભગવાન—હે ગૌતમ ! સાકારે પયોગ આઠ પ્રકારના કહ્યા છે. તે આ પ્રકારે છે— (૧) આભિનિત્રાધિકજ્ઞાન સાકારે પયેગ (૨) શ્રુતજ્ઞાન સાકારપયોગ (૩) અવધિજ્ઞાન સાકારાપયેગ (૪) મન:પર્યવજ્ઞાન સાકારાપયેગ (૫) કેવલજ્ઞાન સાકારયાગ (૬) મત્ય જ્ઞાન સાકારપયોગ (૭) શ્રુતાજ્ઞાન સાકારોપયોગ અને (૮) વિભગજ્ઞાન સાકાર યાગ, શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્! અનાકારેપયોગ કેટલા પ્રકારના કહ્યા છે ? શ્રી ભગવાન- હે ગૌતમ ! અનાકારોપયોગ ચાર દન નાકારે।પયોગ (૨) અચક્ષુદ’નાનાકારોપયોગ (૩) કૈવલદા નાનાકાર પચેગ. એ પ્રકારે સમુચ્ચય જીવાના સાકારાપયેગ અને અનાકારોપયો, અહીં પણ આઠ પ્રકારના દનાપયોગ સમજવા જોઇએ. પ્રકારના કહેલા છે. જેમ કે-ચક્ષુ અવધિદશ નાનાકારોપયોગ (૪) અને પણ ઉપયોગ એ પ્રકારના કહેલા છેપ્રકારના સાકારપયોગ અને ચાર હવે ચાવીસ દડકાના ક્રમથી નારક આદિજીવાના ઉપયોગની પ્રરૂપણા કરાય છે— શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! નારકોના ઉપયોગ કેટલા પ્રકારના કહેલા છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! નારકેાના ઉપયોગ બે પ્રકારના કહેલા છે-સાકારે પયોગ અને અનાકાર યાગ. શ્રી ગૌતમસ્વામી–ડે ભગવન્! નારકના સાકારાપયેગ કેટલા પ્રકારના કહ્યા છે ? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૬૧ Page #276 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન્—હે ગૌતમ ! નારકાના સાકા!પયોગ છ પ્રકારના કહેલા છે. જેમ કે (૧) મતિજ્ઞાન સાકારાયેગ (૨) શ્રુતજ્ઞાન સાકારોપયોગ (૩) અધિજ્ઞાન સાકારૈપયોગ (૪) મત્યજ્ઞાન સાકરયાગ (પ) શ્રુતાજ્ઞાન સકારેયેગ અને (૬) વિભગજ્ઞાન સ'કારાપયેગ, શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! નારકોના અનાકારોપયોગ કેટલા પ્રકારના છે, શ્રી ભગવાન્−હે ગૌતમ ! નારકેટના અનાકારેયાગ ત્રણ પ્રકારના હોય છે (૧) ચક્ષુદન અન કે રાપયોગ (૨) મચક્ષુદન અનાકારેયોગ અને (૩) અવધિદર્શીનમનાકાર પચેગ આ ત્રણ પ્રકાર છે. નારકાના સમાન જ અસુરકુમારે નાગકુમાર, સુવણ કુમાર, અગ્નિકુમારો, વિદ્યુત્ક્રુ માર, ઉદઘિકુમાર, દ્વીપકુમાર, દિશાકુમારા, પવનકુમાર અને સ્તનિતકુમારોના ઉપયોગ પણ એ પ્રકારના હોય છે સાકારપયોગ અને અનાકારોપયોગ એમાં પણ સાકાર યોગ છ પ્રકારના અને અનાકારીપયોગ ત્રણ પ્રકારના સમજવા જોઇએ. નારક જીવ સમ્યગ્દષ્ટિ પણ હાય અને મિથ્યાદૃષ્ટિ પણ હાય છે અને તે બધાને નિયમથી ભવપ્રત્યય અવધિ પણ થાય છે. કહ્યુ` પણ છે દેવા અને નારકોને ભવ પ્રત્યય અવધિજ્ઞાન થાય છે. .તેમાં જે સમ્યગ્દષ્ટિ નારક છે, તેમને મત્તિજ્ઞાન થાય છે અને મિથ્યાદ્રષ્ટિ નારીને મત્યજ્ઞાન શ્રુતાજ્ઞાન અને વિભગજ્ઞાન ધાય છે. એ કારણે સામાન્યતઃ નારકાના છ પ્રકારના સાકારાયેાગ પ્રતિપાદન કરાએલ છે. તેમના અનાકારીપચેગ ત્રણ પ્રકારના છે. અનાકારોપયોગ સમ્યગ્દષ્ટિયાની સમાન જ થાય છે, કેમ કે બન્ને ને ધિદન સમાન જ કહેલ છે, એ પ્રકારે અસુરકુમારોથી લઈને સ્ટનિત કુમારો સુધી સમસ્ત ભવનવાસિયાના ઉપયેગ પણ સમજી લેવા જોઈએ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! પૃથ્વીકાયિકાના ઉપયેગ કેટલા પ્રકારના કહેલ છે ? શ્રી ભગવાન-હે ગૌતમ! પૃથ્વીકાયિકાના ઉપયેગ એ પ્રકારના કહ્યા છે, જેમ કેસાકરીયાગ અને અનાકારે પયાગ, શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! પૃથ્વીકાયિકાના સકારોપયોગ કેટલા પ્રકારના છે ? શ્રી ભગવાન્-ઢે ગૌતમ! પૃથ્વીકાયિકાના સાકારોપયોગ બે પ્રકારના હોય છે–મત્ય જ્ઞાન સાકારાયાગ અને શ્રુતજ્ઞાન સાકારાપયેગ. શ્રી ગૌતમસ્વામી હૈં ભગવન્ ! પૃથ્વીકાયિકાના અનાકારોપયોગ કેટલા પ્રકારના હોય છે ? શ્રી ભગવાન-હે ગૌતમ! પૃથ્વીકાયિકાના અનાકારોપયોગ એક અચક્ષુદન જ હાય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૨૬૨ Page #277 -------------------------------------------------------------------------- ________________ છે. એ જ પ્રકારે અકાયિકાના, તેજસ્કાયિકાના, વાયુકાર્બિકાના અને વનસ્પતિકાયિકાના પણ એ પ્રકારના સાકાર પયોગ અને એક પ્રકારના અનાકારોપયોગ સમજવા જોઇએ. એકેન્દ્રિય જીવાને સમ્યગ્દર્શન આદિ લબ્ધિયેા ન હેાવાથી શેષ ઉપયોગ નથી હોતા. શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ ! દ્વીન્દ્રિયાના ઉપયોગ કેટલા પ્રકારના હોય છે ? શ્રીભગવાન-હે ગૌતમ ! એ પ્રકારના હેાય છે, જેમ કે સાકારાપયોગ અને અનાકારાયાગ, શ્રીગૌતમસ્વામી-હે ભગવન્! દ્વીન્દ્રિયાના સાકારાયોગ કેટલા પ્રકારના કહ્યા છે? ભગવાન્-હે ગૌતમ ! દ્વીન્દ્રિયોના સાકાર।પયોગ ચાર પ્રકારના કહ્યા છે. જેમ કે(૧) આભિનિધિકજ્ઞાન સાકારાપયેગ (૨) શ્રુતજ્ઞાન સાકાર પયોગ (૩) મત્યજ્ઞાન સાકારપચેગ (૪) શ્રુતજ્ઞાન સાકારાયાગ. તેમનામાંથી મતિજ્ઞાત્ત અને શ્રુતજ્ઞાન સાસ્વાદન ભાવને પ્રાપ્ત થયેલ દ્રીન્દ્રિયાન અપર્યાપ્ત અવસ્થામાં જ થાય છે. બાકીના ફ્રીન્દ્રિયાને મત્યજ્ઞાન અને શ્રુતાજ્ઞાન થાય છે! શ્રી ગૌતમ સ્વામી-હે ભગવન્ ! દ્વીન્દ્રિયાના અનાકારોપયોગ કેટલા પ્રકારના કહ્યા છે ? શ્રીભગવાન-હે ગૌતમ ! દ્વીન્દ્રિયાના અનાકારોપયોગ એક અચક્ષુન જ થાય છે. તેમનામાં અન્ય કોઇ ઉપયેગ થવા અસ’ભવ છે. એજ પ્રકારે ત્રીન્દ્રિયોના પણ સાકારપયોગ ચાર પ્રકારના અને અનાકારોપયોગ એક પ્રકારના કહેવા જોઈએ, કેમકે તેમનામાં એના સિવાય અન્ય ઉપયોગના સભવ નથી. ચતુરિન્દ્રિયોના સાકારરેપયોગ પણ દ્વીન્દ્રિયોના સમ નજ ચાર પ્રકારના છે-મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, મત્યજ્ઞાન અને શ્રુતાજ્ઞાન. પણ ચતુરિન્દ્રિયોના અનાકાશપયોગ બે પ્રકારના હાય છે ચક્ષુદશ ન અનાકારોપયોગ અને ચક્ષુદશન-અનાકા રોપયોગ. પંચેન્દ્રિય તિય ચાના સાકારપયેગ નારકેન્ત સમાન છ પ્રકારના કહેલા છે, જેમ કે-મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મત્યજ્ઞાન, શ્રુતાજ્ઞાન અને વિભ'ગજ્ઞાન-અન કારોપયોગ તેમના ત્રણ પ્રકારના હેાય છે. ચક્ષુદ્ર'ન-અચક્ષુદન અવધિદર્શન કેમ કે કઈ કઈ પચેન્દ્રિય તિય ચામાં અવિધજ્ઞાન અને અવિદન પણ મળે છે. મનુષ્યોના સાકાર પયોગ અને અન કારયોગ સમુચ્ચય ઉપયોગની વક્તવ્યતાના અનુસાર કહેવા જોઇએ, અર્થાત્ તેમનામાં યથા યોગ્ય આઠે સાકાર।પયોગ અને ચારે અનાકાર।પયોગ હોય છે, કેમ કે મનુષ્યોમાં બધાં જ્ઞાન અને બધાં દર્શન સભવે છે. શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ ! વાનબ્યન્તરે, જ્યોતિષ્કા અને વૈમાનિફના ઉપયોગ કેટલા પ્રકારના છે ? શ્રીભગવાન-હે ગૌતમ ! નારફીની સમાન કહેવા જોઇએ, અર્થાત્ જેમ નારકાના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૨૬૩ Page #278 -------------------------------------------------------------------------- ________________ સાકારો પગ છ પ્રકારના અને અનાકારો પગ ત્રણ પ્રકારના કહ્યા છે. એ જ પ્રકારથી વાનન્ત, જ્યોતિષ્ક અને વૈમાનિકના સમજવા જોઈએ. એ પ્રકારે ગ્રેવીસ દંડકના કમથી જીના ઉપયોગનું નિરૂપણ કરાયું છે. હવે મન્દબુદ્ધિજનના બંધ માટે અમુક અમુક ઉપયોગથી ઉપયુક્ત જીવોની પ્રરૂપણા કરવાને માટે કહે છે શ્રીગૌતમસ્વામી-હે ભગવન! જીવ શું સાકારે પગથી ઉપયુક્ત હોય છે, અથવા અનાકારપગથી ઉપયુક્ત હોય છે? શ્રીભગવાહે ગૌતમ! જીવ સાકાર ઉપયુક્ત પણ હોય છે અને અનાકાપયુક્ત પણ હોય છે. શ્રીગૌતમસ્વામી-હે ભગવન્! કયા હેતુથી એમ કહેવાય કે છે જીવ સાકરપયુક્ત પણ હોય છે અને અનાકાપયુક્ત પણ હોય છે? શ્રી ભગવાન–હે ગોતમ ! જે જીવ મતિજ્ઞાન શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાવજ્ઞાન, કેવલજ્ઞાન, મત્યજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિભાગજ્ઞાનના ઉપગવાળા હોય છે, તેઓ સાકારોયુક્ત કહેલા છે અને જે જીવ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અવધિદર્શન અને કેવલદર્શનના ઉપગથી ઉપયુક્ત કહેલા છે તે જીવો અનાકારે પયુક્ત કહેલા છે. કેમ કે તેઓ સામાન્ય બેધવાળા હોય છે. ઉપસંહાર કરતાં કહે છે-એ હેતુથી હે ગૌતમ! એમ કહેવું છે કે જીવ સાકારયુક્ત પણ હોય છે અનાકારપયુક્ત પણ હોય છે. શ્રીગૌતમસ્વામી–હે ભગવન્! નારક સાકાપયુક્ત હોય છે અગર તે અનાકરાપયુક્ત હોય છે? શ્રીભગવાન–હે ગૌતમ ! નારક સાકારોપયુક્ત પણ હોય છે અને અનાકારપયુક્ત પણ હોય છે. - શ્રીગૌતમસ્વામી–હે ભગવન્ ! કયા હેતુથી એમ કહેવું છે કે નારક સાકારે પયુક્ત પણ હોય છે અને અનાકાપયુક્ત પણ હોય છે? શ્રીભગવાન–હે ગૌતમ ! જે નારક આભિનિધિજ્ઞાન, શ્રુતજ્ઞાત. અવધિજ્ઞાન, મત્યજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનના ઉપગવાળા હોય છે, તે નારક સાકારોપયુક્ત કહેલા છે, કેમ કે તેઓ વિશેષજ્ઞનથી યુક્ત હોય છે, પણ જે નારક ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શનના ઉપગ વાળા હોય છે, તેઓ અનાકાપયુક્ત કહેલા છે. કેમ કે તેઓ સામાન્ય બેધવાળા હોય છે. પ્રકૃત વિષયને ઉપસંહાર-હે ગૌતમ એ હેતુથી એમ કહેવું છે કે, નારક સાકારપયુક્ત પણ હોય છે અને અનાકારે પયુક્ત પણ હોય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૬૪ Page #279 -------------------------------------------------------------------------- ________________ નારની જેમ જ અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિકુમાર, ઉદષિકુમાર, દ્વીપકુમાર, દિકકુમાર, પવનકુમાર અને સ્વનિંતકુમાર પણ વિશેષજ્ઞાનથી યુક્ત રહેવાના કારણે સરકારે પયુક્ત પણ હોય છે અને સામાન્ય બેધથી યુક્ત હેવાના કારણે અનાકારે પયુક્ત પણ હેય છે. શ્રીગૌતમસ્વામી-હે ભગવન ! પૃથ્વીકાયિક સાકાપયુક્ત હોય છે અથવા અનાકારેપયુક્ત હોય છે? શ્રીભગવાન -હે ગૌતમ ! નારકાદિના સમાન જ પૃથ્વીકાયિક પણ સાકારોપયુક્ત પણ હોય છે અને અનાકાપયુક્ત હોય છે. પૃથ્વીકાયિક અને પ્રકારના ઉપયોગથી ઉપયુક્ત કેમ હોય છે તેનું સમાધાન એ છે કે જે પૃથ્વી કાયિક મત્યજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં ઉપયેગવાળા હોય છે, તેઓ સાકાપ ગયુક્ત હોય છે, કેમ કે તેઓ વિશેષ જ્ઞાનથી યુક્ત હોય છે, પણ જે પૃથ્વીકાયિક અચક્ષુદર્શનના ઉપગવાળા હોય છે, તેઓ અનાકારો: ગવાળા હોય છે. એ હેતુથી છે ગૌતમ! એમ કહેવાય છે કે પૃથ્વીકાચિક સાકાપયુક્ત પણ હોય છે અને અનાકાપયુક્ત પણ હોય છે. એ પ્રકારે અકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક પણ સાકારોપયુક્ત પણ હોય છે. અને અનાકારોપયુક્ત પણ હોય છે. શ્રીૌતમસ્વામી-હે ભગવન્! કોન્દ્રિય જીવ સાકારોપયુક્ત હોય છે કે અનાકારો યુક્ત હોય છે? શ્રીભગવાન હે ગૌતમ ! જે હીન્દ્રિય અભિનિધિકજ્ઞાન શ્રુતજ્ઞાન, મત્યજ્ઞાન, અથવા શ્રુતજ્ઞાનના ઉપગવાળા હોય છે તેઓ સાકારોપયુક્ત હોય છે કેમ કે તેઓ વિશેષ જ્ઞાનથી યુક્ત હોય છે પણ જે દ્વીન્દ્રિય અચક્ષુદર્શનથી ઉપયુક્ત હોય છે તેઓ અનાકારે પયુક્ત હોય છે. કેમ કે તેઓ સામાન્ય બે થી યુક્ત હોય છે. એ કારણથી હે ગૌતમ! એવું કહેવાય છે કે ચતુરિન્દ્રિય સુધી સાકાપયુકત પણ હોય છે. અને અનાકારોપયુકતપણ હોય છે, અર્થાત્ શ્રીન્દ્રિય વન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવ સાકારોપગવાળા પણ અને અનાકારઉપગવાળા પણ હોય છે. વિશેષતા એ છે કે ચતુરિંદ્રિય જીવમાં ચક્ષુદર્શન અધિક કહેવું જોઈએ. પંચદ્રિય તિર્યંચનાં કથન નારકેના સમાન સમજવાં જોઈએ, અર્થાત જેવા નારક છે સાકારપગવાળા અને ત્રણ અનાકારપગવાળા કહ્યા છે, એ જ પ્રકારે પંચેન્દ્રિય તિર્થ"ચ પણ હોય છે. મનુષ્યની વક્તવ્યતા સમુચ્ચય જીવોના સમાન છે, અર્થાત્ તેઓ આઠે સાકારો પગથી ઉપયુકત અને ચારે અનાકારો પગેથી ઉપયુકત હોય છે. વાવ્યન્તર, જતિક અને વૈમાનિક નારકના સમાન કહ્યા છે. છે સૂટ ૧ છે ઉપયોગ પદ સમાપ્ત, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૬૫ Page #280 -------------------------------------------------------------------------- ________________ શબ્દાય -(નિહાળ મંતે ! મળચા ળત્તા ) હે ભગવન્ ! પશ્યન્તા કેટલા પ્રકારની કહી છે ? (શૌચમા ! તુવિદ્દા પાસળયા ઇન્ના) હે ગૌતમ ! પશ્યન્તા એ પ્રકારની કહી છે (તું ના-સરવસળયા, બળા પલળયા) તે આ પ્રકારે સાકાર પદ્મતા અને અનાકાર પશ્યન્તા (સાચાર વાસળયા નું મંતે ત્રિા વળત્તા) હે ભગવન્! સાકારપશ્યન્તા કેટલા પ્રકારની કહી છે? (નોયમા છવ્વિા વળજ્ઞા) હું ગૌતમ! છ પ્રકારની કહી છે (ä ના–મુચનાળવાસળચા) શ્રુતજ્ઞાન પશ્યતા (એનિાનવસળયા) અવિવજ્ઞાન પશ્યન્તા (મજઞત્રનાળાસળા) મન:પવન ન પશ્યન્તા (વરુનાળ વાસા) કેવલજ્ઞાન પશ્યન્તા (મુચ અળાળ વાસળચા) શ્રુત જ્ઞાન પશ્યન્તા (વિમંનનાળ વાસના) વિભગજ્ઞાન પશ્યત. (અનારવાલળયા ં મતે ! ર્વા વળત્તા ?) હે ભગવન્ ! અનાકાર પશ્યતા કેટલા પ્રકારની કહી છે ? (પોચમા ! સિવિા વત્તા) હે ગૌતમ ત્રણ પ્રકારની કહી છે (તં જ્ઞા-નવુસળ અળગાવાસળયા) ચક્ષુદ્દન અનાકાર પશ્યન્તા (સિન બળવાર વાસ) અધિદČન અનાકાર પશ્યન્તા (દેવસંસળી પ્રાગાળસળયા) કેવલદર્શન અનાકાર યિન્તા (વં ગૌવાળ વિ) એ જ પ્રકારે જીવાની પણ પશ્યન્તા સમજવી. (નેચાળ મતે ! છંદ વિદ્યા પાસળચા વળજ્જત્તા ? હે ભગવન ! નારાની પશ્યન્તા કેટલા પ્રકારની કહી છે? (નોચમા ! તુવિદ્દા વળત્તા) હે ગૌતમ ! એ પ્રકારની કહી છે (ત ના સાળાપાસળયા, અળગાવાનળયા) તે આ પ્રકારે સાકાર પશ્યન્તા અને અના કાર પશ્યન્ત (મેરૂ મંતે ! સાગરવાસયા રૂ ત્રિદ્ઘા વળત્તા) હે ભગવન્ ! નારકની સાર્ક ૨ પશ્યન્તા કેટલા પ્રકારની કહી છે? શોથમા! ચદગઢા પત્તા) હૈ ગૌતમ ! ચાર પ્રકારની રહી છે (તં અહા-મુયનાળવાસળયા) તે આ પ્રકારે શ્રુતજ્ઞાન પશ્યન્તા (પ્રોક્રિનાળ પાંસળયા) અવધિજ્ઞ ન પશ્યન્તા (મુય છળાળપાસળા) શ્રુતાજ્ઞાત પશ્યન્તા (વિમંત્રનાળાસ ળયા) વિભગજ્ઞાન પુષ્પના (સેપાળ મને! કળનારપાસળયા ૧૩ વિા વત્તા ?) હે ભગવન્ ! ન ર}ાની અનાકાર પશ્યન્તા કેટલા પ્રકારની કહી છે ? (પોચમા ! તુવિદ્દા પત્તા) હે ગૌતમ ! એ પ્રકારની કહી છે (તું ના) તે આ પ્રકારે વું?મળબળા વાલળયા) ચક્ષુદન અનાકાર પશ્યન્તા (બોરિżમળ બળાપાસળયા) અવધિન-અનાકર પશ્યન્તા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૨૬૬ Page #281 -------------------------------------------------------------------------- ________________ (ટ્યું નાવ નિચમારા) એ જ પ્રકારે યાવત્ સ્તનિતકુમાર પર્યા ́ત સમજવું. (પુઢવિાચાળ મંતે ! દાવા વાયા વળજ્ઞા) હું ભગવન્ ! પૃથ્વીક વિકેની પશ્યન્તા કેટલા પ્રકારની કહી છે ? ।। સત્તારવાસચાīત્તા) હે ગૌ મ! એક સાકાર પશ્યન્તા કહી છે. (પુનવિસ્તાāાળ મંતે ! સારવામળયા કરૂ વિહા પત્તા ?) પૃથ્વીંકાયિકાની હું ભગવન્ ! સાકાર પશ્યન્તા કેટલા પ્રકારની કહી છે ? (પાંચમા ! ।। સુર્યઅનાનસાગરપાસચા પત્તા) હે ગૌતમ ! એક શ્રુતાજ્ઞાન સાકાર પશ્યન્તા કહી છે (ટ્યું નાવ ય ારૂવાળ) એજ પ્રકારે યાત્ વનસ્પતિ કાયિકની (નેચિાળ મંતે ! દુવિજ્ઞાપાસના પન્ના) હે ભગવન્ ! દ્વીન્દ્રિયોની પશ્યન્તા કેટલા પ્રકારની કહી છે ? (નોથમાં ! શા આવરવામળયા વળત્તા) હે ગૌતમ ! એક સાકાર પશ્યન્તા કહી છે. (વįતિયાળ મંતે ! સગાવાલયાઝરૂવિધા પછળત્તા) હું ભગવન્ ! દ્વીન્દ્રિયેની સાકાર પશ્યન્તા કેટલા પ્રકારની કહી છે ? (નોયમા ! તુવિદા પળન્ના) હે ગૌતમ! એ પ્રકારની કહી છે (ત ના સુચળાળ સાગારવાસળચા, સુચબાળ સારવારવાસળયા) તે આ પ્રકારે શ્રુતજ્ઞ ન સાકાર પશ્યન્તા, શ્રુતજ્ઞાન સાકાર પશ્યન્તા (છ્યું તેડું ચાળ વિ) એજ પ્રકારે ત્રીન્દ્રિયાની પણ ચચિાળ પુછ) તુરિન્દ્રિયોના સ.ખ.બી પ્રશ્ન (પોષમા ! વિન વળત્તા) હે ગૌતમ ! એ પ્રકારની કહી છે (ત્રં ના સારપાળયા કળારવામચા) તે આ પ્રકારે સાકાર પશ્યન્તા, અનાકાર પશ્યન્તા (સારપાલના નન્હા વેરૂં ત્યા ં) સાકાર પશ્યન્તા જેવી મે ઇન્દ્રિયની (ચર્નયાળ મરે ! બારવાસળયા વિહા પત્તા ?) હે ભગવન્ ! ચતુરિન્દ્રિયોની અનાકાર પશ્યન્તા કેટલા પ્રકારની કહી છે ? (ૉથમા ! હા ચવવુંસળ કળા પાસળચા વખત્તા) હે ગૌતમ ! એક ચક્ષુદ ́ન અનાકાર પશ્યન્તા કહી છે. (મનૂત્તાબંનદા ઝીયાળ) મનુષ્યની જીવેના સમાન (લેસા ના નેરા) શેષ નારકાના સશ (લાવ વેમાળિયાળ) યાવત્ વેમ નિકાની (ઝીવાળું મંતે ! વિસામાપક્ષી, નાનાવસૌ ?) હે ભગવન્ ! જીવ સાકાર પશ્યન્તાવાળા છે કે અનાકાર પશ્યન્તાવાળા છે ? (ગોયમા ! ઝીવા સાગારવાસી વે બળા નાવરની વિ) હે ગૌતમ ! જીવ સાકાર પશ્યન્તાવાળા પણ છે. અનાકાર પશ્યન્તાવાળા પણ છે (લે નāળ મંત્ર ! ëયુચર્સીયા સાચવણી વિબળાપારપક્ષી વિ) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૨૬૭ Page #282 -------------------------------------------------------------------------- ________________ ભગવદ્ ! ક્યા હેતુથી એવું કહેવાય છે કે જીવ સાકાર પશ્યન્તાવાળા પણ છે, અનાકાર પત્તાવાળા પણ છે? (ચમા ! જો રીવા સુચનાળી) હે ગૌતમ ! જે જીવ શ્રુતજ્ઞાની છે (ત્રિાળો) અવધિજ્ઞાની (માપ વનાળી) મન:પર્યાવજ્ઞાની (વઢorrofi) કેવલજ્ઞાની (કુચ અનાજિ) શ્રુતજ્ઞાની (વિરાના) વિર્ભાગજ્ઞાની છે (તે જીવા) તે જીવ (તારવણી) સાકાર પશ્યન્તાવાળા છે (ii ai) જે જીવ (રવુ બોરિંક્ષળી પસળી) ચક્ષુદર્શની, અવધિદર્શની, કેવલ દશની છે (તે રીવા જા"TRપરસી) તે જીવ અના કાર પશ્યન્તાવાળા છે ઘણાં વિમા યં યુદરૂ-નયા સારાણી , ૩નારવાસી વિ) હે ગૌતમ ! એ હેતુથી એમ કહ્યું છે કે જીવ સાકાર પશ્યન્તાવાળા પણ અને અનાકાર પશ્યન્તાવાળા પણ છે. ને રૂથાળે અંતે ! હં સારાણી 31-1રવાસી ?) હે ભગવન્! નારક જીવ સાકાર પશ્યન્તવાળા છે અથવા અનાકાર પશ્યન્તાવાળા છે? એટલે કે સાકરને જેવા વાળા છે કે આનાકારને (યમ ! વં 1િ) હું તમ ! એ જ પ્રકારે (નવરં વારસાચા મનાવવજ્ઞવનાળી વઢનાની 7 ) વિશેષ સાકાર પશ્યન્તામાં મન:પર્યાવજ્ઞાની કેવલજ્ઞા ની નથી કહેવાતા (બri Rપાતળાં વસ્ત્ર નથિ ) અનાકાર પશ્યન્તામાં કેવલદર્શન નથી (gવં ના થાયHIRI) એજ પ્રકારે યાવત્ સ્વનિતકુમાર. (gaવિચાi gછ?) પૃથ્વી કાચિકેના સંબંધી પ્રશ્ન ? (યમા ! પુરવારૂણા પારસી, ળો ગળાTIRપક્ષી) હે ગૌતમ ! પૃથ્વકાયિક સાકાર પશ્યન્તાવાળા છે. અનાકાર પશ્યન્તાવાળા નથી (તે વેળof અંતે વં પુરૂ) હે ભગવન ! શા કારણે એમ કહ્યું છે ! (જો મા પુષિ#ારૂચા UII સુય ગળામાં સારવારનવા વUત્તા) હે ગૌતમ ! પૃવીકાચિકેની એક શ્રુતજ્ઞાન સાકાર પશ્યન્તા કહી છે (તેનui Tોચમા ! વં ગુરૂ) એ હેતુથી હે ગૌતમ ! એમ કહ્યું છે તેવું રાત્રે વળ+સરૂાથi) એ જ પ્રકારે યાવત્ વનસ્પતિકાયિક સુધી (ફંરિચા પુરછ !) દ્વીન્દ્રિય સંબંધી પ્રશ્ન ? (લોચમા ! સારqસી, જો મારાપણી) હે ગૌતમ ! સાકાર પશ્યન્તાવાળા છે અને કાર પશ્યન્તાવાળા નથી (જે દેvi અંતે ! gવં પુરુ) શા હેતુથી હે ભગવન્ ! એમ કહ્યું છે? (Tોમાં ! શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૬૮ Page #283 -------------------------------------------------------------------------- ________________ યેતિયાળ સુવિદ્યા સવાલળયા વળત્તા) હૈ ગૌતમ ! દ્વી{ન્દ્રયોની સાકાર પશ્યન્તા મે પ્રકારની કહી છે (ä ના સુચનાળ સવાર પાસળયા, સુત્ર અા સાનરવાણળયા) તે આ પ્રકારે શ્રુતજ્ઞાન સાકાર પશ્યન્તા અને જીતાજ્ઞાન સાકાર પશ્યન્તા (સે≥ાં નોચમા ! નવં યુવા) આ હેતુથી હું ગૌતમ ! એમ કહેવાય છે (વં સૈફરિયાળ વિ) એ પ્રકારે શ્રીન્દ્રિયાના પણ (વર્વાચિન પુચ્છા ?) ચતુરિન્દ્રિયા સબંધી પ્રશ્ન ? (ચોમા! સાવર્સી વિ અખાગારવસ્તી વિ) હે ગૌતમ ! ચતુરિન્દ્રિય સાકાર પશ્યન્તાવાળા પણ હાય છે. અનાકાર પશ્યન્તા વાળા પણ છે (સે યેનકેન્દ્ર મતે ! વયં વુ) શા કારણે એમ કહેવાય છે ? (તોયમા ! બે નં વરિયા) હે ગૌતમ ! જે ચતુરદ્રિયે (મુત્રનાળી સુ શ્રīr) શ્રુતજ્ઞાની કે શ્રુતાજ્ઞાતી છે (તે ળ ષત્રિયા સાળાપરની) તે ચતુરિન્દ્રિય સાકાર પશ્યન્તાવાળા છે (કે નં ચલિયાચવવુંવંશની તે નં વિચા) જે ચતુરિન્દ્રિય ચક્ષુ ની છે, તે ચતુરિન્દ્રિય (બળાત્તાપક્ષી) અને કાર પશ્યન્તાવાળા છે (તે ળદ્રુનાં શોચમા !) એ હેતુથી હે ગૌતમ ! (ä વુન્નરૂ) એમ કહ્યું છે (મણૂસા ના ઝીઝ) મનુષ્ય સમુચ્ચય જીવાના સમાન (વણેલા ના ગેરયા) શેષ નારકેાના સમાન સમજવા, | સૂ॰ ૧ || ટીકા –ઓગણત્રીસમાં પદમાં જ્ઞાન પરિણામરૂપ ઉપયાગની પ્રરૂપણા કરી છે, હવે ત્રીસમા પદમાં, તે ઉગયેાગમાં સાકાર તેમજ અનાકાર બેધરૂપ પશ્યન્તાની પ્રરૂપણા કરવાને માટે કહે છે શ્રીગોતમસ્વામી-હે ભગવન્ ! પશ્યન્તા કેટલા પ્રકારની કહી છે? જેનારના ભાવને પશ્યન્તા કહે છે. ઉપયેગ શબ્દના સમાન રૂઢીવશથી પશ્યન્તા (પાલળયા) શબ્દ પણ સાકાર અને અનાકાર મધના અર્થમાં સમજવા જોઇએ. શ્રીભગવાન-ૐ ગૌતમ ! પશ્યન્તા એ પ્રકારની કહી છે, તે આ પ્રકારે સાકર પશ્યન્તા અને અનાકાર પશ્યન્તા. પ્રશ્ન થઈ શકે છે કે જ્યારે ઉપયાગના સમાન પશ્યન્તાના પણ તેજ સાકાર અને અનાકાર ભેદ છે તેા પછી પશ્યન્તાને ઉપયાગથી પૃથક્ કહેવાનો શો અથ છે? સમાધાન આ પ્રકારે છે-જો કે ઉપગ અને પશ્યન્તાના સાકાર અને અનાકાર ભેદ સમાન છે, પણ સાકાર અને અનાકાર ભેદોના જે વાન્તર ભેદ છે, તેમની સખ્યા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૨૬૯ Page #284 -------------------------------------------------------------------------- ________________ સમાન નથી. એ કારણે ઉપગથી પશ્યન્તાને અલગ કહેવી આવશ્યક છે જેમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન એમ સાકારપયોગના આઠ ભેદ છે, પણ સાકાર પશ્યનાના છ જ ભેદ છે. મતિજ્ઞાન અને મત્યજ્ઞાનરૂપ બે પ્રકારની પશ્યન્તાને સ્વીકાર નથી કરે. એનું કારણ એ છે કે ખૂબ લાંબા સમય સુધી જોવું સાકાર પશ્યન્તા કહેવાય છે અને સારી રીતે સ્પષ્ટ જેવું અનાકાર પશ્યન્તા કહેવાય છે. આ વ્યાખ્યાના અનુસાર જે જ્ઞાન દ્વારા વૈકાલિક બંધ થાય, તેજ જ્ઞાન દીર્ઘ કલા વિષયક હોવાને લીધે પશ્યતા કહેવાય છે, તેનાથી ભિન્નજ્ઞાન પશ્યન્તા નથી કહેવાતું. પણ મતિજ્ઞાન અને મત્યજ્ઞાન ઉત્પન્ન પણ અવિનષ્ટ પદાર્થને ગ્રહણ કરે છે, તેથી જ વર્તન માન કાલિક પદાર્થને જ વિષય કરવાના કારણે તેને પશ્યન્તા કહેવાતી નથી. કહ્યું પણ છે-“જે જ્ઞાન અવગ્રહાદિ રૂપ હેય વર્તમાન કાલિક વસ્તુનું ગ્રાહક હેય અને ઇન્દ્રિય તથા મનના નિમિત્તથી ઉત્પન્ન થાય, તેને આભિનિધિક જ્ઞાન (મતિજ્ઞાન) કહે છે. એ જ પ્રકારે મતિજ્ઞાન અને મત્યજ્ઞાન, એ બન્ને સ કાર પશ્યન્તા નથી. શ્રુતજ્ઞાન આદિ છ ત્રિકાલ વિષયક હોવાને કારણે સાકાર પશ્યન્તા શબ્દના વાચ્ય થાય છે. એ છએ અતીત અને અનાગત વિષયના ચાહક છે. એ વિષયમાં પ્રમાણ એ છે-જે જ્ઞાન ત્રિકાલ વિષયક હેય, આગમ-ગ્રન્થનું અનુસરણ કરનાર હોય અને ઇન્દ્રિય તથા મનના નિમિત્તથી ઉત્પન થાય તેને જિનેન્દ્રદેવ શ્રુતજ્ઞાન કહે છે કે ૧ ! અવધિજ્ઞાન પણ અસંખ્યાત અતીતકલિક અને અનાગત કાલિક ઉત્સપિણિ – અવસર્પિણિયોને જાણવાના કારણે ત્રિકાલ વિષયક છે મન:પર્યવજ્ઞાન પણ પલ્યોપમને અસંખ્યાત ભાગ પ્રમાણ અતીત અને અનાગત કાળને પરિચોદ હોવાથી ત્રિકાલ વિષયક છે. કેવલજ્ઞાન સંપૂર્ણકાળને વિષય કરે છે. તેથી તેની ત્રિકાલ વિષયકતા તે પ્રસિદ્ધ છે. શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન પણ ત્રિકાલ વિષયક હોય છે, કેમ કે એ બને અતીત અને અનાગત ભાવના પરિચછેદક થાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૭૦ Page #285 -------------------------------------------------------------------------- ________________ એ પ્રકારે શ્રુતજ્ઞાન આદિ છ જ સાકાર પશ્યન્તા શબ્દના વાચ્ય થઇ શકે છે. પરન્તુ સાકા પ્રયાગના વિષય એમ નથી કહેવાતુ. જે જ્ઞાનમાં આકાર-વિશેષના આધ થાય, તે પછી ત્રૈકાલિક એધ હોય અથવા વર્તમાન કાલિક આધ હોય, તેને સાકારોયાગ કહે છે, એ જ કારણે સાકારે પયોગ આઠ પ્રકારના કહ્યા છે. એ જ પ્રકારે ચક્ષુદČન, અચક્ષુદĆન, અવધિન અને કેવલદેનના ભેદથી અનાકારાપયેાગ ચાર પ્રકારના છે, પરન્તુ અનાકાર પશ્યન્તાના તે ત્રણ જ ભેદ છે, કેમ કે અચક્ષુદન અનાકાર પશ્યન્તામાં પરિગણિત નથી, પહેલાં અનાકાર પશ્યન્તાનુ સ્વરૂપ મતાવતાં કહ્યું છે કે જેમાં વિશિષ્ટ પરિસ્કુટ રૂપ દેખાય તેજ અનાકાર પશ્યન્તા છે, પણ અચક્ષુર્દનમાં આ લક્ષણ ઘટતુ નથી. કાઇ પણ બુદ્ધિમાન પ્રમાતા આંખની જેમ અન્ય ઇન્દ્રિયા અગરતા મનથી પરિસ્ફુટ ઈક્ષણ નથી કરતા, એ કારણે ચક્ષુદન અનાકાર પશ્યન્તા શબ્દના વાચ્ય નથી થઈ શકતા, તેથી જ અનાકાર પશ્યન્તાના ત્રણ જ ભેદ થાય છે, એ પ્રકારે સાકાર પશ્યન્તાના અને અન!કાર પશ્યન્તાના અવાન્તર ભેદમાં વિભિન્નતા થવાના કારણે ઉપયોગ અને પશ્યન્તામાં ભેદ છે. તે અવાન્તર ભેનું પ્રતિપાદન કરાય છેશ્રીગૌતમસ્વામી-હે ભગવન્! સાકાર પશ્યન્તા કેટલા પ્રકારની કહી છે ? શ્રીભગવાન્−ુ ગૌતમ ! સાકાર પશ્યન્તા છ પ્રકારની કહી છે તે આ પ્રકારે છે (૧) શ્રુતજ્ઞાન પશ્યન્તા (૨) અવધિજ્ઞાન પશ્યન્તા (૩) મન:પર્યવજ્ઞાન પશ્યન્તા (૪) કેવળજ્ઞાન પશ્યન્તા (પ) શ્રુતાજ્ઞાન સાકાર પશ્યન્તા અને (૬) વિભ’ગજ્ઞાન સાકાર પશ્યન્તા શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ અનાકાર પશ્યતા કેટલા પ્રકારની કહી છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! અનાકાર પશ્યન્તા ત્રણ પ્રકારની કહેલ છે, જેમકે-ચક્ષુદન અનાકાર પશ્યતા, અવધિદર્શન અનાકાર પશ્યન્તા, અને કેવલદČન અનાકાર પશ્યન્તા. આ રીતે સામાન્ય રૂપથી પશ્યન્તાનુ નિરૂપણ કરીને હવે જીવ પદ વિશેષણ વાળા પયન્તાનું નિરૂપણ કરે છે. આજ પ્રમાણે જીવાની પશ્યન્તા ખાસ સમજવી જોઇએ. અર્થાત્ જીવાની પશ્યન્તા પણ એ પ્રકારની છે. તેમાં સાકાર પશ્યન્તા છ પ્રકારની અને અનાકાર પશ્યન્તા ત્રણ પ્રકારની છે. હવે ચાવીસ દડકાના ક્રમથી પશ્યન્તા કેટલા પ્રકારની કહેલી છે? તે ખતાવે છે. શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ ! નૈયિકાની પશ્યન્તા કેટલા પ્રકારની કહેલી છે ? શ્રીભગવાન-હે ગૌતમ ! નાયિકાની પશ્યન્તા એ પ્રકારની કહી છે સાકાર પશ્યન્તા અને અનાકાર પશ્યન્તા. શ્રીગોતમસ્વામી-હે ભગવન્ ! નૈયિકાની સાકાર પશ્યન્તા કેટલા પ્રકારની કહેલી છે ? શ્રીભગવાન-હે ગૌતમ! નૈરયિકાની સાકાર પશ્યન્તા ચાર પ્રકારની કહી છે જેમ કે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૨૭૧ Page #286 -------------------------------------------------------------------------- ________________ (૧) શ્રુતજ્ઞાન પશ્યન્તા (ર) અવધિજ્ઞાન પશ્યન્તા (૩) શ્રુતાજ્ઞાન પશ્યન્તા અને (૪) વિ ગજ્ઞાન પૂણ્યન્તા. શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ ! નારિયકાની અનાકાર પશ્યન્તા કેટલા પ્રકારની કહી છે? શ્રીભગવાન્ હે ગૌતમ ! નૈરયિકાની અનાકાર પશ્યન્તા એ પ્રકારની કહી છે જેમ કે ચક્ષુદન અનાકાર પશ્યન્તા અને અવધિદર્શન અનાકાર પશ્યન્તા. નાકાની સમાન અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણ કુમાર, અગ્નિકુમાર, વિદ્યુકુમાર, ઉદ્ગષિકુમાર, દ્રૌપકુમાર, દિક્કુમાર, પવનકુમાર, અને તનિતકુમાર દેવાની પણ સાકાર પશ્યન્તા ચાર પ્રકારની અને અનાકાર પશ્યન્તા એ પ્રકારની કહેલી છે. શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ ! પૃથ્વીકાયિકાની પશ્યન્તા કેટલા પ્રકારની કહી છે ? શ્રીભગવાન હૈ ગૌતમ ! પૃથ્વીકાયકીની એક સાકાર પશ્યન્તા જ હોય છે. શ્રૌગોતમસ્વામી-હે ભગવન્ ! પૃથ્વીકાયિકાની સાકાર પશ્યન્તા કેટલા પ્રકારની કહેલી છે ? શ્રી મગવાન-હે ગૌતમ! પૃથ્વીકાયિકાની એક શ્રુતોજ્ઞાન સાકાર પશ્યન્તા જ કહેલી છે. એજ પ્રકારે અપ્લાયિક, તેજસ્કાયિક, વાયુકાયિકા અને વનસ્પતિકાયિકાની પણ એક જ સાકાર પશ્યન્તા છે અને તે શ્રુતજ્ઞાન સાકાર પશ્યન્તા છે. શ્રીગોતમસ્વામી-હે ભગવન્ ! દ્વીન્દ્રિયોની પશ્યન્તા કેટલા પ્રકારની છે? શ્રીભગવાન- ગૌતમ ! દ્વીન્દ્રિયાની એક સાકાર પશ્યન્તા જ કહેલી છે. શ્ર’ગૌતમસ્વામી-હે ભગવન । દ્વીન્દ્રિયાની સાકાર પશ્યન્તા કેટલા પ્રકાર કહેલી છે ? શ્રીભગવાન્ğ ગૌતમ ! દ્વીન્દ્રિયામાં એ પ્રકારની સાકાર પશ્યન્તા હોય છે, જેમ કે શ્રુતજ્ઞાન સાકાર પશ્યન્તા અને શ્રુતાજ્ઞાન સાકાર પશ્યન્તા. એજ પ્રકારે ત્રીન્દ્રિયાની સાકાર પશ્યન્તા પણ એ પ્રકારની જ સમજવી જોઈએ. શ્રીગૌતમષામી-હે ભગવન્ ! ચતુરિન્દ્રિયાની પશ્યન્તા કેટલા પ્રકારની કહી છે ? શ્રીભગવાન-ડે ગૌતમ ! ચતુિિન્દ્રયાની પશ્યન્તા બે પ્રકારની કહી છે જેમ કે સાકાર પશ્યન્તા અને અનાકાર પશ્યન્તા, સાકાર પશ્યન્તા દ્વીન્દ્રિયાની સમાન સમજી લેવી જોઇ એ. શ્રીગોતમસ્વામી-હે ભગવન ! ચતુરિન્દ્રિયાની અનાકાર પશ્યન્તા કેટલા પ્રકારની છે? મનુષ્યેાની પશ્યન્તા એવી જ કહેવી જોઇએ કે જેવી જીવન કહી છે. આ બધાના સિવાય શેષ જીવેાની પશ્યન્તી વૈમાનિકા સુધી નારકાની સમાન સમજવી જોઇએ અર્થાત્ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૨૭૨ Page #287 -------------------------------------------------------------------------- ________________ પંચેન્દ્રિય તિર્યંચા, વાનબત્ત, તિબ્બો અને વૈમ નિકેની સાકાર પશ્યન્તા ચાર, પ્રકારની અને અનાકાર પશ્યના બે પ્રકારની છે. સાકાર પશ્યન્તા શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન રૂપ છે અને અનાકાર પશ્યન્તા ચક્ષુદર્શન અને અવધિદર્શન રૂપ છે. હવે પશ્યતાવાળા જીવ આદિનું પ્રરૂપણ કરે છે શ્રીગૌતમસ્વામી–હે ભગવન્! જીવ સાકાર પશ્યન્તાવાળા છે અથવા અનાકાર પશ્યન્તા વાળા છે? - શ્રીભગવાન્ –હ ગોતમ ! જીવ સાકાર પશ્યન્તાવાળ પણ છે અને અનાકારપશ્યન્તાવાળા પણ છે શ્રીગૌતમસ્વામી–હે ભગવન શા હેતુથી એમ કહેવાય છે કે જીવ સાકાર પશ્યન્તાવાળ પણ છે અને કાર પશ્યન્તાવાળા પણ છે ? શ્રી ભગવાન ગૌતમ! જે જીવ શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની છે, મનઃપર્યાવજ્ઞાની છે અગર કેવલજ્ઞાની છે, કૃતાજ્ઞાની અથવા વિર્ભાગજ્ઞાની છે, તેઓ સાકાર પશ્યન્તાવાળા કહેવાય છે, કેમકે–તેમનું જ્ઞાન સાકાર પશ્યન્તા છે, તેથી જ તે જ સાકાર પશ્યન્તાવાળા કહેવાય છે. પણ જે જીવ ચક્ષુદર્શની, અચક્ષુ દર્શની, અવધિદની અને કેવલદર્શની છે, તે જીવે અનાકાર પશ્યન્તાવાળા કહેવાય છે, કેમ કે તેમના બે અનાકાર પશ્યન્તા રૂપ છે. એ હેતુથી હે ગૌતમ ! એમ કહેવાય છે કે જીવ સાકાર પશ્યન્તાવાળા પણ અને અનાકાર પશ્યન્તાવાળા પણ છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! નારક જીવ સાકાર પશ્યન્તાવાળા છે અગર અનાકાર પશ્યન્તાવાળા છે? શ્રી ભગવાન્ હે-ગૌતમ! એ જ પ્રકારે અર્થાત્ જીવની જેમ નારક પણ સાકાર પશ્યન્તાવાળા પણ છે અને અનાકાર પશ્યન્તાવાળા પણ છેપહેલાની અપેક્ષાઓ વિશેષતા એ છે કે નારકમાંથી મનઃ પર્યાવજ્ઞાની અને કેવલજ્ઞાની ન કહેવા જોઈએ, કેમકે નારક જીવ ચારિત્ર અંગિકાર નથી કરી શકતા, તેથી તેમનામાં મનઃ પર્યાવજ્ઞાન અને કેવલજ્ઞાન નથી મળી આવતું, એ પ્રકારે બે પ્રકારની પશ્યન્તા પણ તેઓમાં નથી હોતી. અનાકારપશ્યન્તામાંથી તેમનામાં કેવલદર્શન નથી થતાં. નારકેની સમાન અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિધુત્કુમાર ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિકુમાર, પવનકુમાર, અને સ્વનિતકુમાર પણ સાકાર પશ્યન્તાવાળા અને અનાકાર પશ્યન્તાવાળા પણ હોય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! પૃથ્વીકાયિક શું સાકાર પશ્યન્તાવાળા હોય છે ? અગર તે અનાકાર પશ્યન્તવાળા હોય છે ? શ્રી ભગવાન્ હે ગૌતમ ! પૃથ્વીકાયિક સાકાર પશ્યન્તાવાળા હોય છે, અનાકાર પરન્તાવાળા નથી હોતા. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૭૩ Page #288 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! શા હેતુથી એમ કહે છે કે પૃથ્વીકાયિક સાકાર પશ્યન્તાવાળા હોય છે, અનાકાર પશ્યન્તાવાળા નથી હોતા ? શ્રી ભગવાન્ હે ગૌતમ ! પૃથ્વીકાયિકમાં એક થતજ્ઞાન પશ્યન્તા જ કહી છે, એ હેતુથી. હે ગૌતમ ! એવું કહ્યું છે કે પૃથ્વીકાયિકમાં એક સાકર પશ્યતા જ હોય છે, અનાકાર પશ્યન્તા નથી હોતી–તેમનામાં વિશિષ્ટ પરિસ્કુટ જ્ઞાનરૂપ પશ્યતા નથી મળી આવતી. પૃથ્વીકાયિકની સમાન અયિકે, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિકમાં પણ એક શ્રુતજ્ઞાન સાકાર પશ્યન્તા જ કહેલી છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! કૌન્દ્રિય જીવ શું સાકાર પશ્યન્તાવાળા છે? અથવા અનાકાર પશ્યન્તાવાળા છે? શ્રી ભગવાન ગૌતમ! દ્વીન્દ્રિય જીવ સાકાર પશ્યન્તાવાળા છે, અનાકાર પશ્યન્તાવાળા નથી હોતા. શ્રી ગૌતમ સ્વામી-હે ભગવન્! શા હેતુથી એમ કહેલ છે કે દ્વીન્દ્રિય જીવ સાકાર પશ્યન્તાવાળા છે, અનાકારપશ્યન્તાવાળા નથી. શ્રી ભગવાન-હે ગૌતમ ! દ્વીન્દ્રિયની સાકાર પશ્યના બે પ્રકારની કહી છે, તે આ પ્રકારે શ્રુતજ્ઞાન સાકાર પશ્યન્તા અને શ્રુતજ્ઞાન સાકાર પચતા એ હેતુથી, હે ગૌતમ! એમ કહેવું છે કે દ્વીન્દ્રિય જીવ સાકારપશ્યન્તાવાળા છે, અનાકારપશ્યન્તાવાળા નથી. એજ પ્રકારે ત્રીન્દ્રિય પણ સાકારપશ્યન્તાવાળા હોય છે, અનાકારપશ્યન્તાવાળા નથી હોતા. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! ચતુરિન્દ્રિય શું સાકારપશ્યન્તાવાળા હોય છે અથવા અનાકાર પશ્યન્તાવાળા હોય છે ? શ્રી ભગવાન હે ગતમ! ચતુરિન્દ્રિય જીવ સાકાર પશ્યન્તાવાળા પણ અને અનાકાર પશ્યન્તાવાળા પણ હોય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! શા હેતુથી એમ કહેવાય છે કે ચતુરિન્દ્રિય જીવ સાકારપશ્યન્તાવાળા પણ અને અનાકારપશ્યન્તાવાળા પણ હોય છે? શ્રી ભગવાહે ગૌતમ! જે ચતુરિન્દ્રિય જીવ શ્રુતજ્ઞાની અથવા શ્રુતજ્ઞાની હોય છે, તેઓ સાકાર પશ્યન્તાવાળા હોય છે, પણ જે ચતુરિન્દ્રિય ચક્ષુદર્શની હોય છે તેઓ અનાકારપશ્યન્તાવાળા હોય છે, હે ગૌતમ ! એ હેતુથી એમ કહેવાય છે કે ચતુરિન્દ્રિય જીવ સાકારપશ્યન્તીવાળા પણ હોય છે અને અનાકારપશ્યન્તાવાળા પણ હોય છે. મનુષ્યનું કથન સમુચ્ચય જીવોના સમાન સમજવું જોઈએ. બાકીના જીનું કથન નારકના સમાન જાણી લેવું જોઈએ. અર્થાત્ વાનન્તર, તિષ્ક અને હેમાનિકની પશ્યન્તા નારકેના સમાન છે. આ પશ્યન્તા એક પ્રકારની જ્ઞાતતા છે જેને પ્રાકટય પણ કહે છે. તે સૂ૦ ૧ છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૭૪ Page #289 -------------------------------------------------------------------------- ________________ કેવલિ કી જ્ઞાનસમ્પત્તી કા નિરૂપણ કેવલીજ્ઞાન સોંપત્તિ શબ્દા ( વસી નું મંતે । રૂમ ચળવમં પુષ આળા ) હે ભગવાન । કેવલી આ રત્નપ્રભા પૃથ્વીને માકારથી (હે) હેતુએથી ( ચમ) ઉપમાઓથી ( ટ્રુપ્તેન્દ્િ) દૃષ્ટાન્તાથી ( ધો)િવર્ષોંથી (સંટાળેદ્િ`) સસ્થાનેથી ( માળે ૢિ ) પ્રમાણાથી (રોયારેહિં) પ્રત્યવતારથી (દ્ગ સમયે જ્ઞાનરૂ તં સમય પાસ૪) જે સમયે જાણે છે, તે સમયે જોવે છે ? (ત્રં સમર્ચપાસઽ તું સમરું જ્ઞળફ !) જે સમયે દ્વેષે છે, તે સમયે જાણે છે ? ( ગોયમા ! તો કુળદેં સમદ્રે )હે ગૌતમ! આ અથ સમ નથી. (સે કેળવેળ અંતે ! રૂં વુન્નરૂ ) હે ભગવન્ ! શા હેતુર્થી એમ કહેવાય છે. (જેમહીન રૂમ ચળવમ પુવિ બરેન્દુિ' ) કેવલી આ રત્નપ્રભા પૃથ્વીને આકારથી (દ્ગ સમય બાળક જો તે સમય પાસફ, ગં સમય પાસ નો તું સમય ગાળકૢ ? ) જે સમયે જાણે છે, તે સમયે દેખતા નથી, જે સમયે દેખે છે, તે સમયે જાણતા નથી. (પોયમા ! સવારે સેનાને મવરૂ) હે ગૌતમ ! તેમાના જ્ઞાન સાકાર હાય છે (અળવારે તે વંસળું મજ્જ) તેમના દČન અનાકાર હાય છે. (સે તેનઢેń) એ કારણથી (જ્ઞાપ નો તે સમય નાળજ્જ) યાત્ તે સમયે નથી જાણતા ( નાવ ગદ્દે સત્તમ) એ જ પ્રકારે યાવત્ સાતમી પૃથ્વીને (ત્ર' સોમ ૧) એ જ પ્રકારે સૌથમ કલ્પને (જ્ઞાવ બન્નુયં) યાવત્ અચ્યુતઃ કલ્પને (નેવિવિમાળા) ત્રૈવેયક વિમાનેને (અનુત્તત્રિમાળા) અનુત્તર વિમાનેને (ફીપરમાર પુત્રે) ઇષત્પ્રાગ્માર પૃથ્વીને (વાળુવોશરું) પરમાણુ પુદ્ગલાને (ટુવરેસિય સ્વંયં) દ્વિપ્રદેશી સન્ધાને (જ્ઞાય બળત વસિયંસંધ) યાવત્ અનન્ત પ્રદેશી કન્યાને, (દેવસ્ટ જું મંતે ! ફ્રેંચ ચળમ પુતિ) હે ભગવન્ ! કેવલી આ રત્નપ્રભા પૃથ્વીને (અળ નરેદ્) અનાકારોથી (જ્જૈ'િ) અહેતુએથી (અનુવદ્) અનુપમાએથી (ત્રિંત્તેહિ) અદૃષ્ટાન્તાથી (અવળુંઢિ) અવોથી (કસંટાળેર્દિ') અસસ્થાનોથી (વમળેતિ) અપ્રમાણાથી (અપલોયારેહિ) અપ્રત્યવતારથી (સજ્જ ન જ્ઞાળવ્ ?) દેખે છે, જાણુતાથી. (કુંતા) હા (નોમા) હું ગૌતમ (વેવજી માં મં ચળવમં પુવિ) કેવલી આ રત્નપ્રભા પૃથ્વીને (અળવારેહિં. નાવ પાસરૂ નાળરૂ) અનાકારોથીયાવત્ દેખે છે, જાણતા નથી (ત્ત વેળટળ અંતે ! હર્ષ વુરુચરૂ ) ભગવન્! શા કારણથી એમ કહેવાય છે ? (વૈવસ્ટીમં ચળ: પુઢવિ બળા રેફ્િલાય પાસફ્ળ જ્ઞાનરૂ) કે કેવલી આ રત્નપ્રભા પૃથ્વીને અના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૨૭૫ Page #290 -------------------------------------------------------------------------- ________________ કારેથી યાવત દેખે છે, જાણતા હતા નથી. (યમ ! મારે છે જે મવડુ) હે ગૌતમ! તેમના દર્શન અનાકાર હોય છે (નારે રે મા) તેમના જ્ઞાન સાકાર હોય છે (જે તેજી જોવા ! ga વૃત્ત) હે ગૌતમ ! એ કારણથી એમ કહેવાય છે (વરી રૂમ રચાત્તમ પુર્વિ) કેવલી આ રત્નપ્રભા પૃથ્વીના (અળા હિં) અનાકારેથી (જ્ઞાવ પાસરૂ ન જ્ઞાનરૂ) યાવતું દેખે છે, જાણતા નથી (Uર્વ જ્ઞાવ રૂણિમા પુર્વ) એ જ પ્રકારે યાવત ઈબત પ્રાશ્માર પૃથ્વીના (૪મા gtré) પરમાણુ પુદગલોના (બળતfણાં ધંધ) અનન્ત પ્રદેશ અન્વને (જાણ; 7 વાગરૂ) દેખે છે, જાણતા નથી. સૂ૦ રા પાસણયા પદ સમાપ્ત ટીકાર્થ – છત્મસ્થ જીવ સકર્મક હોય છે, તેથી જ તેમના સાકારો પગ અને નિરા કારો પગ કમથી જ ઉત્પન થઈ શકે છે, કેમકે સકર્મક જીવન એક ઉપગનો સમય બીજા ઉપગ કર્મથી આવૃત્ત બની જાય છે, એ કારણે તે ઉત્પન્ન નથી થઈ શકતા. બે ઉપગેનું એકી સાથે બનવું વિરૂદ્ધ છે. એ કારણે છમસ્થ જે સમયે જાણે છે, તે સમયમાં દેખાતા નથી, પણ તેના પછી જ દેખે છે, પણ કેવલીના ઘાતિક કર્મો ક્ષય થયેલા હોય છે, તેથી જ તેમના જ્ઞાનાવરણ અને દર્શનાવરણ ક્ષય થઈ જવાના કારણે જ્ઞાન અને દર્શન બન્નેનું એક સાથે હવામાં કે વિરોધ નથી થતા. - તે શું તેઓ જે સમયે રત્નપ્રભા આદિને જાણે છે, તે સમયે દેખે છે? અથવા જીવ સ્વભાવના કારણે ક્રમથી જાણે-દેખે છે? એવી આશંકાથી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે- હે ભગવન્ ! કેવલી ભગવાન આ રત્નપ્રભા પૃથ્વીના આકારથી અર્થાત્ આકાર ભેદેથી, જેમકે આ રત્નપ્રભા પૃથ્વી પરકાંડ, પંકકાંડ અને અપકાંડના ભેદથી ત્રણ પ્રકારની છે. ખરકાંડના પણ સેલ ભેદ છે, તેમનામાંથી પ્રથમ એક હજાર જન પ્રમાણ રત્નકાંડ છે, તેને પછી એક હજાર એજન પ્રમાણે વજકાંડ છે, તેના નીચે હજાર જનને વેડૂર્યકાંડ છે, ઇત્યાદિ રૂપથી સમજી લેવું જોઈએ. તથા હતુઓથી અર્થાત ઉ૫પત્તિ અગર યુક્તિથી–જેમ-આ પૃથ્વીનું નામ રત્નપ્રભા કેમ છે? તેનું સમાધાન આ છે કે રતનમય કાંડ હેવાના કારણે તેનું નામ રત્નપ્રભા છે. રત્ન જ જેની પ્રભા અથવા રત્નમય કાંડ હેવાથી જેમનામાં રત્નની પ્રભા-કાન્તિ હોય તે રતનપ્રભા આ પૃથ્વી શબ્દના અર્થ અનુસાર નામ છે. તથા ઉપમાઓથી અર્થાત્ સદશતાથી, જેમ રત્નપ્રભામાં રનપ્રભ આદિ કાંડ વર્ણ વિભાગથી પમરાનેદુની સમાન છે ઈત્યાદિ, દષ્ટાંન્તથી અર્થાત્ ઉદાહરણાથી અથવા વાદી તથા પ્રતિવાદીની બુદ્ધિમાં સમતાના પ્રતિપાદક વાકથી, જેમકે પૃથુ તેમજ બુદ્ધ (ચરસ અને ગોળાકાર ) ઉદર આદિના આકાર પિતામાં રહેનારા ધર્મોથી યુક્ત હોય છે. અને ઘટ આદિમાં રહેલા ધર્મોથી વ્યાવૃત્ત (ભિન્ન) હોય છે, તેથી જ જેમ ઘટ, પટાદિથી ભિન્ન છે, એજ પ્રકારે આ રત્નપ્રભા પૃથ્વી પણ શર્કરા આદિ પૃથ્વીઓથી ભિન્ન છે, કેમકે તેના ધર્મ તેમનાથી જુદા છે. એ કારણે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ Page #291 -------------------------------------------------------------------------- ________________ રત્નપ્રભા, શર્કરા પ્રભા આદિથી પૃથફ જ વરતુ છે, ઈત્યાદિ. - તથા વર્ષોથી અર્થાત્ ત આદિ વર્ણોના ભેદથી, શુકલ આદિ ગુણોના ઉત્કર્ષ તેમજ અપકર્ષ રૂપ સંખ્યાત ગુણ, અસંખ્યાત ગુણ, અને અનન્ત ગુણના વિભાગથી તથા ગંધ, રસ અને સ્પર્શના વિભાગથી, તથા સંસ્થાનોથી, અર્થાત્ રત્નપ્રભામાં બનેલ ભવને તેમજ નરકાવાસેની રચનાના આકારોથ જેમકે–તે ભવનો બહારથી ગેળ અને અંદરથી ચતુરસ છે, નીચે પુષ્કરની કર્ણિકાના આકારના છે. એ જ પ્રકારે નરક અંદરથી ગોળ છે, બહારથી ચતુર, અને નીચે ખુરપા (અસ્ત્રા)ના આકારના છે ઈત્યાદિ. તથા પ્રમાણેથી અર્થાત્ લંબાઈ મેટાઈ વિસ્તાર આદિ રૂપ પરિણામોથ, જેમકે, એક લાખ એંસી હજાર જન મેટાઇવાળી, તથા રજજુ પ્રમાણ લંબાઈ-પહોળાઈવાળી ઇત્યાદિ પ્રત્યવતારોથી અર્થાત્ ઘનાદધિ આદિ વલથી જે પુરેપુરા વ્યાપ્ત કરી દે તેને પ્રત્યવતાર કહે છે. ઘનેદધિ આદિવલય બધી દિશાઓમાં અને બધી વિદિશાઓમાં રત્નપ્રભ પૃથ્વીને વ્યાપ્ત કરીને રહેલા છે, તેથી તેઓ પ્રત્યવતાર કહેવાય છે. તાત્પર્ય એ છે કે શું કેવલી ભગવાન આકારાદિથી રત્નપ્રભા પૃથિવીને જે કેવલજ્ઞાનથી જાણે છે, તે જ સમયમાં કેવલદર્શનથી દેખે પણ છે ? અને જે સમયમાં કેવલ દર્શનથી દેખે છે શું તે જ સમયમાં કેવલજ્ઞાનથી જાણે પણ છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી, અર્થાત્ આ વાત યુક્તિ સંગત નથી. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! શા હેતુથી એમ કહેવાય છે કે કેવલી જે સમયે આ રત્નપ્રભા પૃથ્વીને આકારે , હેતુઓ, ઉપમાઓ, દષ્ટાન્ત, વર્ણ, સંસ્થાને પ્રમાણે અને પ્રત્યવતાથી જે સમયમાં દેખે છે, તે સમયમાં જાણતા નથી ? | શ્રી ભગવાન-હે ગૌતમ! કેવલી ભગવાનનું જ્ઞાન સાકાર અર્થાત્ વિશેનું ગ્રાહક હોય છે અને દર્શન અનાકાર અર્થાત્ સામાન્યનું ગ્રાહક હોય છે. તેથી જ કેવી જ્યારે જ્ઞાન દ્વારા વિશેષ પરિચ્છેદ કરે છે ત્યારે જાણે છે એમ કહેવાય છે અને જ્યારે દર્શન દ્વારા સામાન્યને ગ્રહણ કરે છે ત્યારે દેખે છે એમ કહેવાય છે. કેવલીનું જ્ઞાન સાકાર અર્થાત્ વિશેષનું ગ્રાહક હેવ છે, અન્યથા તે જ્ઞાન જ નથી કહી શકાતું, કેમકે, વિશેષ ગ્રાહક બોધ જ જ્ઞાનનો અર્થ છે. કહ્યું પણ છે–“વિવં પુનર્ણા” અર્થાત્ જે વિશેષ યુક્ત વસ્તુને જાણે છે, તે જ જ્ઞાન છે. દર્શન અનાકાર અથાત્ સામાન્યનું ગ્રાહક હોય છે. કહ્યું પણ છે–પદાર્થોના વિશેષ રહિત ગ્રહણને દર્શન કહે છે. જીવતા કેટલાક પ્રદેશમાં જ્ઞાન અને કેટલાક પ્રદેશમાં દર્શન થાય, એ પ્રકારે ખંડશઃ જ્ઞાન અને દર્શનને સંભવ નથી, પણ જ્યારે જ્ઞાન થાય છે ત્યારે પુરેપુરૂં જ્ઞાન જ થાય છે અને જ્યારે દર્શન થાય છે, ત્યારે પુરેપુરું દર્શન જ થાય છે. જ્ઞાન અને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૭૭ Page #292 -------------------------------------------------------------------------- ________________ દર્શન છાયા અને તડકાની સમાને પરસ્પર વિરોધી છે. સાકાર તેમજ અનાકર હેિવાથી જે સમયમાં કેવલી જાણે છે, તે સમયમાં દેખતા નથી અને જે સમયમાં દેખે છે, તે સમયમાં જાણતા નથી, એમ સમજવું. એ જ કહે છે-કેવલી આ રાનપ્રભા પૃથ્વીને આકાર આદિપી જે સમયમાં જાણે છે તે સમયમાં દેખતા નથી, અને જે સમયમાં દેખે છે, તે સમયમાં જાણતા નથી. એ જ પ્રકારે કરપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધ્રુમપ્રભા, તમ પ્રભા અને અધઃ સાતમી પૃથ્વીને આકાર આદિથી જે સમયમાં જાણે છે, તે સમયમાં દેખતા નથી અને જે સમયમાં દેખે છે તે સમયમાં જાણતા નથી. યુક્તિ પૂર્વવત્ સમજી લેવી. એ જ પ્રકારે સૌધર્મ કલ્પને યાવત્ ઈશાન, સનસ્કુમાર, મહેન્દ્ર બ્રહ્મલાક, લાન્તક, મહાશુક, સહસાર, આનત, પ્રાણત, આરણ અને અચુત કલ્પને આકાર આદિથી જે સમયમાં જાણે છે તે સમયે દેખતા નથી અને જે સમયે દેખે છે તે સમયમાં જાણતા નથી, યુક્તિ પૂર્વવત્ સમજી લેવી. કેવલી શ્રેયક વિમાનને, અમ્યુત વિમાનને, ઈષ~ાભાર પૃથ્વીને, પરમાણુ યુદ્ગલેને, દ્વિદેશી સ્કને, યાવત્ ત્રિપ્રદેશી, ચતુઃખદેશી, પંચ પ્રદેશી, દેશી, સાતરાકેશી, આઠ પ્રદેશી, નવ પ્રદેશી, દશ પ્રદેશ, સંગતપ્રદેશી, અસંખ્યાતપ્રદેશ અને અનન્તપ્રદશી કન્ધ ને આકાર આદિથી જે સમયમાં જાણે છે તે સમયમાં દેખતા નથી અને જે સમયમાં દેખે છે તે સમયમાં જાણતા નથી યુક્તિપૂર્વ પ્રમાણે સમજવી. - પહેલા જ્ઞાનને સાકાર અને દર્શનને નિરાકાર નિશ્ચિત કરેલ છે, તેથી જ કેવલી રત્નપ્રભા આદિને આકારના અભાવે જ્યારે દેખે છે, ત્યારે તેઓ દેખે છે. એ પ્રકારે કહેવું જોઈએ, “ જાણે છે,” એવું ન કહેવું જોઈએ. એવી પ્રરૂપણ કરવાને માટે કહે છે- ભગવન્! જ્યારે કેવલી આ રત્નપ્રભા પૃથ્વીને અનાકારેથી અર્થાત્ પૂર્વોક્ત આકારથી રહિત, અહેતુએથી અર્થાત્ યુક્તિરહિત, અનુપમાઓથી અર્થાત સદૃશતારહિત, અદષ્ટાન્તથી અર્થાત્ ઉદાહરણના અભાવેથી, અવર્ષોથી અર્થાત્ શુકલાદિ વર્ષોથી ગંધ, રસ, સ્પર્શ રહિત, રૂપથી, અસંસ્થાનેથી અર્થાત્ રચના વિશેષથી રહિત. અપ્રમાણથી અર્થાત્ પૂર્વોક્ત પ્રમાણ વિશેષથી રહિત અપ્રત્યવતારોથી અર્થાત્ ઘનોદધિ આદિ વલથી રહિત રૂપથી કેવલ શું જોવે જ છે? જાણતા નથી ? શ્રી ભગવાન-એને સ્વીકાર કરતાં કહે છે હે ગૌતમ! હા, એ સાચું છે, કેવલી આ રત્નપ્રભા પૃથ્વીને જ્યારે અનાકાર, યાત-અહેતુઓ, અનુપમાઓ, અદખાતે, અવ, અપ્રમ ણે તેમજ અપ્રત્યવતાથી કેવલ દેખે જ છે ત્યારે જાણતા નથી. યુતિ પૂર્વવત્ સમજવી. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! શા હેતુથી એમ કહેવાય છે કે કેવલી રત્નપ્રભા પૃથ્વીને યાવત અહેતુઓ અનુપમા આદિથી કેવલ દેખે જ છે, જાણતા નથી ? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૭૮ Page #293 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન હૈ ગોતમ ! ભગવાન કેવલીનું દર્શન અનાકાર અર્થાત્ વિશેષ ગ્રહણથી રહિત હોય છે અને જ્ઞાન સાકાર અર્થાત્ વિશેષ ગ્રહણથી સહિત હોય છે. તે બન્ને પૂર્વોક્ત પ્રકારથી પરસ્પર વિરૂદ્ધ છે, એ કારણે હે ગૌતમ ! એમ કહેવાય છે કે કેવલી આ રત્નપ્રભા પૃથ્વીને અનાકારે યાવત અહેતુઓ આદિથી કેવલ દેખે જ છે, જાણતા નથી. એ જ પ્રકારે શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભ, ધૂમ પ્રભા, તમઃ પ્રભા, અધઃ સાતમી પૃથ્વી, સૌધર્મ, ઈશાન, સનકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલેક, લાન્તક, મહાશુક્ર, સહસાર, આનત, પ્રાણત, આરણ, અયુત ક૬૫, નવયક કપિ, પાંચ અનુત્તર વિમાન, ઈશ્વગ્રામ્ભાર પૃથ્વી, પરમાણુ પુદ્ગલ, દ્વિદેશી સ્કલ્પ, ત્રિપ્રદેશ અધ, ચતુઃ દેશી , પંચપ્રદેશી સ્કન્ધ, પપ્રદેશી કલ્પ, સપ્તપદેશી સ્કન્ધ, અષ્ટપ્રદેશી કન્ધ, નવપ્રદેશી સ્કન્દ, દશદેશી કલ્પ, સંખ્યાત દેશી , અસંખ્યાતપદેશી સ્ક, અને અનન્તપ્રદેશી રકઘને અનાકારોથી અહેતુઓથી અનુપમાઓથી અદષ્ટાતોથી, અવર્ણોથી, અસંસ્થાનોથી, અપ્રમાણથી તથા અપ્રત્યવતાથી કેવળ જ્યારે દેખે છે, ત્યારે જાણતા નથી. પહેલા કહ્યા પ્રમાણે કેલીના જ્ઞાનની અને દર્શનની પ્રવૃત્તિ એકી સાથે નથી થઈ શકતી. ૨ | પ્રજ્ઞા પનામાં પશ્યન્તા પદ સમાપ્ત સંજ્ઞા પરિણામ કા નિરૂપણ એકત્રીસમું સંજ્ઞા પરિણામ પદ શબ્દાર્થ:-( વીવાળ અંતે ! સળી, તળી, નો સવળી, નો અસળી) હે ભગવન્ ! જીવ સંજ્ઞા છે, અપંજ્ઞી છે અગર તો – અ પંજ્ઞી છે? (યતા નીવા સળી , અooળી લિ નોલumો-નો ગાળો વિ) હે ગૌતમ! જીવ સંજ્ઞી પણ છે, અસંજ્ઞી પણ છે. સંજ્ઞી–નો અસંજ્ઞી પણ છે. (નરણચાળે પુરઝા ) નારકે એ બધી પ્રશ્ન (લોમા ! નેફયા હorો વિ ગણom વિ નો નો સાળી-જો શાળા) હે ગૌતમ ! નારક સંજ્ઞી પણ છે, અસંસી પણ છે, ને સંજ્ઞીને અસંજ્ઞી નથી. (યં લકુમાર રાવ થયિકુમાર) એ જ પ્રકારે અસુરકુમાર થાવત્ સ્તનતકુમાર. (gવહારૂન પુછો ?) પૃથ્વીયિકે સમ્બધી પ્રશ્ન ? (યમા! નો સઘળી) સંજ્ઞી નથી. (ગoof) અસંજ્ઞી છે (નો નોસંક્ષી-ને બoળી) ને સંસી–ને અસંસી નથી. | (gવ વૈવિંગ-તેરિચ-૨૩Fવિવિ) એ જ પ્રકારે દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિયપણ. (મપૂસા ના નીવે) મનુ ય જીના સમાન (ઊંતિથતિવિળિયા વાળમંત ચ ના નેરા) પચેન્દ્રિય તિર્યંચ તથા વનવ્યન્તર નારકોની સમાન (જ્ઞાસિક માળિયા acળી, નો શાળા) તિષ્ક અને વૈમાનિક સંજ્ઞી છે, અસંસી નથી. (નોળી-રો શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૭૯ Page #294 -------------------------------------------------------------------------- ________________ Homો) નાસંજ્ઞા-ના અસંસી નથી (ઈલા પુછે ?) સિદ્ધ સમ્બન્ધી પ્રશ્ન (ચમા ! નો શoળી, નો સtuf) હે ગૌતમ ! સંરી નથી, અસંસી નથી. તેને સળી-નો માળી) ને સંસી–ને અસંસી છે. (નરરૂચ તિથિ મજૂતાય) નરખિ , તિર્યંચ અને મનુષ્ય (વાચા ગુરુ) વાનવ્યન્તર, અસુર આદિ (સળી, ) સંસી અને અજ્ઞા છે. (વિઢિવિચા કાળી) વિલે અસંસી છે (aોસિય માળિયા તoળ) તિષ્ક અને વૈમાનિમ સંજ્ઞી છે. ૧ ટીકાથ-ત્રીસમા પદમાં જ્ઞાન પરિણામ વિશેષરૂપ પશ્યન્તાનું નિરૂપણ કરાયું. હવે એકત્રીમાં પદમાં પરિણામની સદશતાથી ગતિ પરિણામ વિશેષ રૂપ સંજ્ઞા પરિણામની પ્રરૂપણ કરવાને માટે કહે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! જીવસંજ્ઞી હોય છે અગર અસંસી હોય છે અથવા તે સંજ્ઞી, ને અસંશી હોય છે? સંજ્ઞાને અર્થ છે અતીત અનાગત અને વર્તમાન ભ ના સ્વભાવની વિચારણા એ પ્રકારની સત્તાવાળા જીવ રાશી કહેવાય છે, અર્થાત્ એવા જીવ જેમનામાં માનસિક જ્ઞાન તેમજ વિશિષ્ટ સ્મૃતિ મળી આવે. તેમનાથી જે વિપરીત હોય અર્થાત્ જેમનામાં માનસિક જ્ઞાન ન હોય તે અસંજ્ઞી કહેવાય છે. જે સંગી અને અસંજ્ઞી બને કેટિયથી અતીત હય, તેવા કેવલી સંજ્ઞ–ને અસંસી કહેવાય છે. એ કેન્દ્રિય, વિકસેન્દ્રિય અને સંભૂમિ પંચેન્દ્રિય જીવ અસંજ્ઞી હોય છે તેમનામાંથી કેન્દ્રિયામાં માનસિક વ્યાપારને અભાવ હોય છે, અને દ્વીન્દ્રિયાદિમાં વિશિષ્ટ મનેવનિનો અભાવ હોય છે, કેવલી અને સિદ્ધો નોસંજ્ઞી– અસંજ્ઞી હોય છે. કેવલિયો (અરિહન્ત)માં મનદ્રવ્યોને સમ્બન્ધ હોવા છતાં પણ તેઓ અતીત કાલિક, અનાગત કાલિક, અને વર્તમાનકાલિક પદાર્થોના સ્વભાવની પયલેચનારૂપ સંજ્ઞાથી રહિત છે. જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મોને ક્ષય થઈ જવ ને કારણે તેઓ કેવલજ્ઞાન અને કે લ દર્શનના દ્વારા જ સમસ્ત પદાર્થોને સાક્ષાત્ જાણે છે દેખે છે, એ કારણે તેમને નર્સરી કહેલ છે. એ જ પ્રકારે સિદ્ધ દ્રવ્ય મનથી રહિત હોવાના કારણે નોસંસી છે અને સર્વજ્ઞ હોવાના કારણે અસંજ્ઞી છે. એ જ અભિપ્રાયથી ભગવાને કહ્યું- હે ગતમ! જીવસંજ્ઞી પણ હોય છે, ખસી પણ હોય છે અને નસંસી–નો અસંજ્ઞી પણ હોય છે. હવે તેમનું દંડક કમથી નિરૂપણ કરે છે શ્રી ગૌતમસ્વામી- હે ભગવન ! નરયિક જીવ સંજ્ઞી હોય છે અગર અસંજ્ઞી હોય છે અથવા સંસી ને અસંશી હોય છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! નરયિક સંજ્ઞી પણ હોય છે, અપંજ્ઞી પણ હોય છે. જે સંજ્ઞીના ભાવથી નરકમાં ઉત્પન્ન થાય છે તે નારકો સંજ્ઞી કહેવાય છે અને જે અસંજ્ઞીના ભવથી નરકમાં ઉત્પન્ન થાય છે, તેઓ અસંશી કહેવાય છે. પણ નારક સંજ્ઞી–ને અસંજ્ઞી નથી હોતા, કેમકે તે એ કેવલી નથી થઈ શકતા. કેવલી ન થવાનું કારણ એ છે કે તેઓ ચારિત્રના અંગીકાર નથી કરી શકતા, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૮૦ Page #295 -------------------------------------------------------------------------- ________________ નારકની સમાન અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિવુકુમાર ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિકુમાર, પવનકુમાર, અને સ્વનિતકુમાર ભવનવાસી પણ સંજ્ઞા અને અસંજ્ઞી હોય છે, પણ સંગી–ને અસંજ્ઞી નથી લેતા. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! પૃથ્વીકાયિક શું સંજ્ઞી હોય છે, અગર અસંસી હોય છે કે શું ન સંજ્ઞ–ને અસંજ્ઞી હોય છે? શ્રી ભગવાન–હે ગૌતમ! પૃથ્વીકાયિક જીવ સંજ્ઞી નથી હોતા. પરંતુ અસંજ્ઞી જ હોય છે. તેઓ ને સંસી–ને સંસી પણ નથી હોતા. એ જ પ્રકારે દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય પણ સંજ્ઞી નથી હોતા પણ અસંજ્ઞી હોય છે. તેઓ પણ ને સંજ્ઞ– અસંજ્ઞી નથી હોતા. મનુષ્યની વક્તવ્યતા જેના સમાન સમજવી જોઈએ, અર્થાત મનુષ્ય પણ જીવોની સમાન સંજ્ઞી પણ હોય છે સંજ્ઞા પણ હોય છે. અને નો સરીની અણી પણ હોય છે. તેમનામાંથી ગર્ભ જ મનુષ્ય સંજ્ઞા થાય છે, સંમૂઈિ મનુષ્ય અસંજ્ઞી હોય છે અને કેવલી ન સંજ્ઞીની અસંસી હોય છે. પંચેન્દ્રિય તિર્યા ચેનિક તથા વનવ્યન્તર નારકની સમાન હોય છે અર્થાત્ સંસી પણ અને અગ્રણી પણ હોય છે, ને સંજ્ઞી, ને અજ્ઞી નથી હોતા, તિક અને વૈમાનિક સંજ્ઞી હોય છે, અસંસી નથી લેતાં તથા ને સંસી–ને અસંસી પણ નથી હોતાં, કેમકે તેઓ ચરિત્ર અંગીકાર નથી કરી શકતા. શ્રી ગૌતમસ્વામી ભવન ! સિદ્ધ શું સંસી હોય છે અગર તે અસંસી હોય છે? અથવા ને સંસી–ની અસરણી હોય છે શું? શ્રી ભગવાન્ હે ગૌતમ! સિદ્ધસંશી નથી હોતા, અસંજ્ઞી નથી હોતા પણ ન સંજ્ઞી–ને અસંજ્ઞી હોય છે. હવે તે જ વિષયને સંગ્રહ કરનારી ગાથા કહે છે-નાશક, તિય ચ મનુષ્ય અને વનવ્યન્તર અને અસુરકુમાર આદિ સંસી પણ હોય છે, અસંગરી પણ હોય છે. વિલેન્દ્રિય અસંજ્ઞી હોય છે, જ્યોતિષ્ક અને વૈમાનિક દેય સંજ્ઞી જ હોય છે. સંજ્ઞા પદ સમાપ્ત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૮૧ Page #296 -------------------------------------------------------------------------- ________________ સંયતાસંયનપને કા નિરૂપણ ત્રીમુ` સયત પદ શબ્દાર્થ –(નીત્રાળ મતે સિંનયા, સંલયા, સંતચાતંત્રયા, નો સંજ્ઞા, નો સ નાયા, નો સંગયાસંગચા ?) હે ભગવન્, જીવ શું સયત હાય છે, અસયત હોય છે ? સયતાસયત હોય છે ? ના સયત ના અસયત, ના સયતા સંયત હેાય છે? (નોયમાં ! ઝીવા સંગયા વિ) હે ગૌતમ જીવ સયત પણ છે. તંત્રયા વિ) અસયત પણ (સંજ્ઞયા સંજ્ઞા વિ) સંચતાસયત પણ (નો સંનચા, નો સંજ્ઞા નો સંગચાપંયા વિ) ને સયત, ને અસંયત, ના સયતાસયત પણ હોય છે. (નેચા ળૅ મંતે ! પુન્નાર્ડ) નારકો સ ંબન્ધી પૃચ્છા ? (પોયમાં ! નેફવા) હે ગૌતમ નારક. (નો સંનચા) સયત નથી હાતા. (સંલયા) અસયત હોય છે. (નો સંગચાલનયા) સયતાસંયત નથી હાતા. (નો નો સંચા–નો મલયા નો પંચાયુંનચા) ના સયત-ના અસયત–નેસ યતાસ ́યત પણ નથી બનતા. (છ્યું લાવ પરિચિા) એ જ પ્રકારે ચતુરિ'દ્રિયા સુધી. (પંચિચિતિલિનોળિયાનું પુચ્છા) પાંચેન્દ્રિય તિર્યંચા સમ્બન્ધી પ્રશ્ન ? (વોચમાં ! કૃષિત્રિયતિવિજ્ઞોળિયા) ૫ ચેન્દ્રિય તિર્યંગ્યાનિક (નો સંગચા) સયત નથી થતા (અસંજ્ઞચા ત્રિ) બસયત પણ હોય છે. (સંયાસંગયા ત્રિ) સયતાસયત પણ હોય છે (નો સોર્સનચ તો અયંત્રય સોલંગયાતંત્રયા પ) ના સંવત-ના અસયતને સંયાસચત નથી હાતા. (મનુસ્તાળ પુચ્છા ?) મનુષ્યા સ ંબ ંધી પ્રશ્ન ? (પોયમા ! મથૂલા) હે ગૌતમ ! મનુષ્ય (મંત્રથા વિ) સંયત પશુ. (અસંજ્ઞા ત્રિ) અક્ષયત પશુ (સત્રયાસ ચા વિ) સંચતા સંયત પણ (નો નો સંજ્ઞય-નો અસંખ઼ચ નો સંગયામંનયા વિ) ના સયત-ના અસયતના સયતા સયત નથી હોતા. વાળમંત્તરોસિંચવાળિયા જ્ઞાનેરા) વાલવ્યન્તર જ્યાતિષ્ઠ, વૈમાનિક નારકેાની સમાન. (ચિદ્ધાળું પુચ્છા !) સિદ્ધોસમ્બન્ધી પ્રશ્ન (પેચમા! વિદ્ધા નો સંગા) હે ગૌતમ ! સિદ્ધ સયત નથી (નો અલંગ) અસયત નથી (નો સંગચામંનયા) સ ́યતાસયત નથી. (નો મંત્રય-નો પ્રસંગચ-નો સંયાસાચા) તેઓ ના સયત ના અસયત-ના સયતા સયત હાય છે. (સંચ પ્રસંનચ માસના ચ નીત્રા, તહેવ અનુસા ચ) જીવ અને મનુષ્ય સયત અને અસયત અને મિશ્ર અર્થાત્ સ યતાસયત હેાય છે. (સંનચા ત્તિરિયા !) તિ` ચ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૨૮૨ Page #297 -------------------------------------------------------------------------- ________________ સયત નથી દેતા. અર્થાત્ અસચેત અને સતાસયત હાય છે. (લેત્તા અમંગયા હોતિ) શેષ જીવ અસ ́યત હાય છે. સૂ॰ ૧૫ સયત પદ સમાસ ટીકા :-એકત્રીસમા પટ્ટમાં સગ્નિ પરિણામનું પ્રરૂપણ કરાયુ. હવે બત્રીસમાં પદ્મમાં ચારિત્ર પરિણામ રૂપ તેમજ સાદ્ય યાગની નિવૃત્તિ લક્ષણવાળા સયતની પ્રરૂપણા કરવા માટે કહે છે શ્રી ગૌતમ સ્વામી-હે ભગવન્ ! જીવ શું સયત હાય છે? શુ મસયત ડાય છે ? શુ સ યતાસયત અર્થાત્ દેશવિરત હોય છે? શું ને સયત ને અચયત-ને સચતાસયત હુંય છે? જે સાવ યે થી પૂર્ણ રૂપે વિત થઈ ગયેલ છે, તેમજ ચારિત્ર પરિણામના વિકાસના કારણભૂત નિરવધ મૈગેમાં વતા હેાય તે સંત કહેવાય છે, અર્થાત્ જે પ્રાણાતિપાત આદિ પાપસ્થાનથી વિત થઈ ચૂકયા છે. જે સયત ન હાય તે અસયત કહેવાય છે. ને પ્રાણાતિપાત આદિ પાપોથી દેશતઃ આંશિક રૂપે વિત ખને છે, તેઓ દેશવિરત મન છે. મા ત્રણેથી જે ભિન્ન છે, તેઓ ના સયત–ના અસયત ના સયતાસયત કહેવાય છે. શ્રી ભગવાન્ ઉત્તર આપે છેન્ડે ગૌતમ ! જીવ સયત પણ હાય છે કેમકે શ્રમણ સયત છે, જીવ અસર પશુ હુંય છે, કેમકે નારક આદિ અસયત છે, જીવ સયતાસયત પણ બને છે કેમકે પંચેન્દ્રિય તિય ચ અને મનુષ્ય થૂલ પ્રાણાતિપાત આદિના ત્યાગ કરીને દેશ સંયમના આરાધક બને છે. જીવ ના સયત-ના અસયત–ના સચત્તાસયત પણ થાય છે, કેમકે સિદ્ધમાં આ ત્રણેને નિષેધ મળી આવે છે. સિદ્ધ ભગવાન્ શરીર અને મની રહિત હૈાય છે તેથી જ તેમાં નિરવધ યુગમાં પ્રવૃત્તિ તેમજ સાવદ્ય યોગથી નિવૃત્તિરૂપ સયતત્વ ઘટિત નથી થતુ, સાવદ્ય યાગમાં પ્રવૃત્તિ ન થવાથી અસયતત્વપણું પણ નથી મળી આવતું અને બન્નેનું સમિલિતરૂપ સયતા સયતત્વ પણ એ જ કારણે નથી મળી આવતું. હવે ચાવીસ દડકાના ક્રમથી સયત આદિની પ્રરૂપણા કરાય છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૨૮૩ Page #298 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! નારક જીવ શું સંયત હોય છે? શું અસંયત હોય છે? શું સંયતાસંત હોય છે? શું ને સંયત–ને અસંયતિ–ને સંયતા સંત હોય છે ? શ્રી ભગવાન-હે ગૌતમ! નારક સંયત નથી હોતા, અસંયત હોય છે, સંયતા સંયત નથી હોતા, કેમ કે તેઓ હિંસા આદિથી દેશ વિરત પણ નથી થતા. નારક નિ સંયત–નો અસંયતિ–નો સંયતાસંવત પણ નથી હોતા. નારક અસંયમી જ હોય છે, તેથી જ એ ત્રણેને અભાવ એમનામાં નથી થઈ શકતો. - નારકની સમાન જ અસુરકુમાર આદિ ભવનપતિએ પૃથ્વીકાયિક આદિ પાંચ એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવ પણ અસંયત હોય છે, સંયત નથી હતા, સંયતાસંયત પણ નથી હતા અને સંયત– અસંયતિ–ને સંતાસંયત પણ નથી હોતા યુક્તિ પૂર્વવત્ સમજી લેવી જોઈએ, શ્રી ગૌતમસ્વામી–હે ભગવાન્ ! પચન્દ્રિય તિર્થાનિક શું સંયત હોય છે ? શું અસયત હોય છે ? શું સંયતાસંમત હોય છે? શું ને સંયત ન-અસંયત ને સંયતાસંયત હોય છે? શ્રી ભગવાનૂ-હે ગૌતમપદ્રિય તિર્યંચ સયત નથી હોતા, પણ અસયત હોય છે, સંતાસંયત પણ હોય છે, પણ જો સંયત–ને અસંયત ને સંયતાસ યત નથી હતા અહીં પણ યુક્તિપૂર્વવત્ સમજી લેવી જોઈએ. શ્રી ગૌતમસ્વામી- હે ભગવન્ ! મનુષ્ય શું સંયત હેય છે, અસંયત હોય છે, સંયતાસંમત હોય છે અથવા નો સંયત–ને અસંયત-ને સંયતાસંયત હોય છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! મનુષ્ય સયત પણ હોય છે, અસંયત પણ હોય છે, સંયતાસંવત પણ હોય છે, પણ જો સંયત-ને અસયત–ને સંતાસંમત નથી હોતા, કેમકે કેવલ સિદ્ધ જ ઉક્ત ત્રણ નિષેધને પાત્ર છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ २८४ Page #299 -------------------------------------------------------------------------- ________________ વાતવ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક નારકેની સખન અસંયત જ હોય છે, સંયત નથી હોતા, સંયતાસંયતા પણ નથી હોતા અને તે સંયત– અસંયત–નો સંયતાસંયત પણ નથી હોતા. શ્રી ગૌતમસ્વામી- હે ભગવનું સિદ્ધ શું સંયત હોય છે ? અસંયત હોય છે? સંયતાસંયત હોય છે અથવા નો સંયત–ને અસંત-ને સંયતા સયત હોય છે. શ્રી ભગવાન હે ગૌતમ ! સિદ્ધસંયત નથી હોતા, અસયત નથી હોતા, સંયતા સંયત નથી હોતા, કેવલ ને સયત– અસંયત-ને સંયતાસંયત જ હોય છે, કેમ કે સિદ્ધ ઉક્ત ત્રણેના નિષેધના વિષય છે. હવે કહેલ અર્થને સંગ્રહ કરનારી ગાથા કહે છે – જીવ સંયત અસંયત અને સંયતા સયત પણ હોય છે. એ જ પ્રકારે મનુષ્ય પણ સંયત અસંયત અને સંયતાસયત હોય છે. તિર્યંચ સયત નથી હોતા અર્થાત અસંત અને સંયતાસંયત જ હોય છે. શેષ એકેન્દ્રિય તથા વિકસેન્દ્રિય તેમજ દેવ નારક અસંમત હોય છે. પાન એ પ્રકારે જીવ અને મનુષ્ય સંયત અસંયત અને મિશ્ર અર્થાત્ સંયતાસંયત હોય છે. પંચેન્દ્રિય તિર્યંચ સંયત તથા સંવત-ને અસંયત–ને સતાસંયતથી રહિત હોય છે અને શેષ સંસારી જી અસંયત હોય છે, અસંયતના અતિરિક્ત સંયત, સંયતા સંયત અથવા ને સંયત ને અસંયત ને સંયતાસંમત નથી હોતા. જાસૂ૦ ૧ સંયત પદ સમાપ્ત અવધિવિષયક દ્વાર ગાથા કા નિરૂપણ તેત્રીસમુ અવધિ પદ શબ્દાર્થ –(મદ્ વિજય સંકાળે) ભેદ, વિષય, સંસ્થાન. (ગરિમંતરવા િવ) આભ્યન્તર અને બાહ્ય. વૈદિ) દેશાવધિ (હિ) અવધિને. (ચ) અને (લઘુત્રી) ક્ષય અને વૃદ્ધિ (Fરિવારૂ વ પરિવા) પ્રતિપાતિ અને અપ્રતિ પતિ) ટીકાર્થ બત્રીસમાં પદમાં ચારિત્રના એક વિશેષ પરિણામ સંયતની પ્રરૂપણ કરાઈ. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૮૫ Page #300 -------------------------------------------------------------------------- ________________ હવે તેત્રીસમાં પદમાં જ્ઞાનના પરિણામ વિશેષ અવધિની પ્રરૂપણ કરવા માટે પ્રથમ અવધિ સંબંધી સંગ્રહણી ગાથાનું કથન કરે છે સર્વ પ્રથમ અવધિના ભેની કરૂણા કરાશે, ત્યાર પછી તેના વિષયનું પ્રતિપાદના કરે છે, ત્યાર બાદ સંસ્થાન અર્થાત અવધિ દ્વારા પ્રકાશિત ક્ષેત્રના તપ, આદિ આકાર કહેવામાં આવશે. અવધિ દ્વારા પ્રકાશિત ક્ષેત્રને આકાર ઉપચાર અવધિને આકાર કહેવાય છે. એ જ પ્રકારે આભ્યન્તર અને બહા–બે પ્રકારના અવધિ કહેવાશે. જે અવધિ બધી દિશાઓમાં પોતાના પ્રાકાશ્ય ક્ષેત્રને પ્રકાશિત કરે છે અને અવધિજ્ઞાની જે અવધિજ્ઞાન દ્વારા પ્રકાશિત ક્ષેત્રના અંદર જ રહે છે, તે અભ્યતરાવધિ કહેવાય છે. તેનાથી જે વિપરીત હોય તે બાહ્યાવધિ કહેવાય છે. તે અન્તત અને મધ્યગતના ભેદે બે પ્રકારે છે. જે અન્તમાં અર્થાત આત્મપ્રદેશમાં પર્યન્ત ભાગમાં ગત અર્થાત સ્થિત હોય તે અન્તગત અવધિ કહેવાય છે. કેઈ અવધિજ્ઞાન જ્યારે ઉત્પન્ન થાય છે તે સ્પર્ધક રૂપમાં ઉત્પન્ન થાય છે અવધિજ્ઞાનની પ્રભાના, ગવાક્ષ-જાળી આદિથી બહાર નિકળનારી દીપપ્રભાના સમાન જે નિયત વિચ્છેદ છે, તેને સ્પર્ધક કહેલ છે. કહ્યું પણ છે. પર્વક અવધિજ્ઞાનનું વિચ્છેદ વિશેષ છે. સ્પર્ધક એક જીવના અસં. ખ્યાત અને સંખ્યાત હોય છે અને નાના પ્રકારના બન્યા કરે છે. તેમનામાંથી પર્યન્તવતી આત્મપ્રદેશમાં સામે પાછળ, અધે ભાગમાં અગર ઉપરિ ભાગમાં ઉત્પન્ન થયેલ અવધિ આત્માના પર્યત સ્થિત હોવાના કારણે અન્તગત કહેવાય છે, અથવા દારિક શરીરના અન્તમાં જે ગત અર્થાત્ વિત હોય, તે અન્તગત કહેવાય છે, કેમકે તે દારિક શરીરની અપેક્ષાથી કદાચિત એક દિશામાં જાણે છે. અથવા બધા આત્મપ્રદેશોમાં ક્ષાપશમ થવા છતાં પણ દારિક શરીરના અન્તમાં કોઈ એક દિશાએથી જેના કારણે જાણી શકાય છે. તે અન્તગત કહેવાય છે. તે અવધિજ્ઞાનમાં પણ સ્પર્ધક રૂપ જ હોય છે. એ અન્તગત અવવિ ત્રણ પ્રકારે -પુરતઃ (સામેથી) અતગત, પૃષ્ઠતા (પાછળથી) અન્તગત અને પાશ્વતઃ (પડખેથી) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ Page #301 -------------------------------------------------------------------------- ________________ અન્તગત, મધ્યગત, અવધિ પણએ જ પ્રકારે સમજવી જોઇએ. જે આત્મપ્રદેશના મધ્યમાં ગત સ્થિત હાય અર્થાત્ મધ્યવતી આત્મપ્રદેશમાં સ્થિત હાય તે મધ્યગત કહેવાય છે. આ અવધિ પદ્ધક રૂપ હેાય છે અને સમસ્ત દિશામાં જવાના હેતુ હાય છે અને મધ્યવતી આત્મપ્રદેશામાં હોય છે. અથવા સમસ્ત આત્મપદેશમાં ક્ષયે પશમ હાવા છતાં જેના દ્વારા ઔદારિક શરીરના મધ્ય ભાગથી જણાય છે, તે મધ્યગત કહેવાય છે. એ પ્રકારે જ્યારે અવધિજ્ઞાન દ્વારા પ્રકાશિત ક્ષેત્ર અવધિજ્ઞાનીના સાથે સમ્બદ્ધ થાય છે ત્યારે તે આભ્યન્તર અવધિ કહેવાય છે. પણ જ્યારે અવધિજ્ઞાન દ્વારા પ્રકાશિત ક્ષેત્ર મધ્યમાં વ્યવચ્છિન્ન થઇ જવાના કારણે અવધિ જ્ઞાનીથી સમ્મદ્ધ ન બને ત્યારે તે માહ્યાવધિ કહેવાય છે. એ પ્રકારે આભ્યન્તર અને બાહ્ય અવધિના પછી દેશનાવધિ કહેવામાં આવશે અને તેના પ્રતિપક્ષ સધિ પણ કહેવાશે. દેશવિધ અને સધિને અથ શુ છે ? તેના ઉત્તર આ પ્રમાણેછે કે અવધિજ્ઞાન ત્રણ પ્રકારતું કહ્યું છે-(૧) સ`જઘન્ય (૨) મધ્યમ અને (૩) સેવેîત્કૃષ્ટ, સજઘન્ય અવધિ દ્રવ્યની અપેક્ષાએ તૈજસ વણા અને ભાષા વણાના અપાન્તર લવ. દ્રવ્યને, ક્ષેત્રની અપેક્ષાએ અગુલના અસખ્યાને ભાગ તેને, કાલની અપેક્ષાએ આવલિકાના અસખ્યાતમા ભાગ અતીત અને અનાગત કારને જાણે છે, અહીં એ ધ્યાનમાં રાખવુ જોઇએ કે અવધિજ્ઞાન રૂપી પદાર્થીને જ જાણે છે, તેથી જ ક્ષેત્ર અને કાળને સાક્ષાત્ ગ્રહણ નથી કરી શકતા, કેમકે તે અમૃત છે, પણ ઉપચાર ક્ષેત્ર અને કાળને જાણવે સમજવા જોઇએ. તાપ એ છે એટલા ક્ષેત્ર અને કાળમાં જે રૂપી દ્રવ્ય હૈાય છે, તેએને જાણે છે, તે ભાવથી અનન્ત પોંચેને જાણે છે, એછામાં ઓછા તે પ્રત્યેક દ્રવ્યના રૂપ, રસ, ગંધ અને પરૂપ ચાર પર્યાયને જાણે છે અને દ્રવ્ય અનત હેાય છે. તેનાથી આગળ પુનઃ પ્રદેશેની વૃદ્ધિથી કાલની વૃદ્ધિથી અને પર્યાયની વૃદ્ધિથી વધતુ અવધિ મધ્યમ કહેવાય છે, જ્યાં સુધી સર્વોત્કૃષ્ટ અવૃષિ દ્રવ્યની અપેક્ષાએ સમસ્ત રૂપી દ્રબ્યાને જાણે છે, ક્ષેત્રની અપેક્ષાએ સમ્પૂર્ણ લેકને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૨૮૭ Page #302 -------------------------------------------------------------------------- ________________ અને અલકમાં લેક પ્રમાણ અસંખ્યાત ખંડેને જાણે છે, કાળની અપેક્ષાએ અસંખ્યાત અતીત અને અનાગત ઉરૂપિણિયોને અવસર્પિણિયો જાણે છે તથા ભાવની અપેક્ષાએ અનન્ત પર્યાને જાણે છે, કેમકે તે પ્રત્યેક દ્રવ્યના સંખ્યાત-અસંખ્યાત પર્યાને જાણે છે. સર્વ જઘન્ય, મધ્યમ, અને સર્વોત્કૃષ્ટ અવધિમાંથી સર્વ જઘન્ય અને મધ્યમ અવધિ દેશાવધિ કહેવાય છે. અને સર્વોત્કૃષ્ટ અવધિને પરમાવધિ અગર સર્વાવધિ કહે છે. ત્યાર પછી અવધિજ્ઞાનના ક્ષયનું અને વૃદ્ધિનું કથન કરાશે. અર્થાત્ હીયમાન અને વર્ધમાન અવધિ કહેવાશે. જે અવધિજ્ઞાન જે પરિમાણમાં ઉત્પન્ન થયેલ છે, તે અનુકુલ સામગ્રી ન મળવાથી જયારે ઘટતા જાય છે તે હીયમાન કહેવાય છે. અને જ્ઞાન પ્રશસ્ત અને પ્રશરતતર અધ્ય. વસાયના કારણે પડેલાની અવસ્થાથી વધતું જાય છે, તે વર્ધમાન કહેવાય છે. તત્પશ્ચાત પ્રતિયાતી, અપ્રતિપાતી અને 7 શબ્દના પ્રયોગથી આનુગામિક અને અનાનુગામિક અ ધિજ્ઞાનનું કથન કરાશે. પતિપતિ અ ધિજ્ઞાન તે છે જે ઉત્પન્ન થઈને ચોપશમના અનુસાર કેટલાક કાળ સુધી રહે છે. અને પછી એક સાથે પૂર્ણ રૂપે નષ્ટ થઈ જાય છે. અપ્રતિપાતી અવવિજ્ઞાન કેવલજ્ઞાન ઉત્પન્ન થતાની પહેલાં અથવા મૃત્યુના પહેલાં નષ્ટ નથી થતું. જે અવધિજ્ઞાન, એક સ્થાનથી બીજા સ્થાન પર જનાર અવધિજ્ઞાનની સાથે જાય છે તે આનુગામિક કહેવાય છે, અથવા અનુગમ જેનું પ્રજન હોય તે આનુગામિક કહેવાય છે, તાત્પર્થ એ છે કે જે અવધિજ્ઞાન નેત્રની જેમ જનારાની સાથે જાય તે આનુગામિક છે અને જે સાથે ન જાય તે અનાનુગામિક છે. જેમ સાંકળથી બંધાયેલ દીપક જનારની સાથે જાય નહીં. શાસૂત્ર ૧ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૮૮ Page #303 -------------------------------------------------------------------------- ________________ અવધિ કે ભેદોં કા નિરૂપણ અવધિ લે વક્તવ્યતા શબ્દા : (વિના મતે ! ોદ્દી વળત્તા ?) હે ભગવન્ ! અવિધ કેટલા પ્રકારની ડેલ છે? (પોયમા ! દુનિા બ્રોડ્ડી પત્તા) ટુ-ગૌતમ ! અવધિના બે ભેદ છે. ( જ્ઞદા મવચા ચ વત્રોત્રસમિયા ચ) તે આ પ્રકારે ભવપ્રત્યય અને ક્ષાર્યપશામિક. (ફોનું મળ્ય વચા) ખેને ભવપ્રત્યય અવધિ થાય છે. (તા ના-રેવાળ ચ નેચાળ ચ) દેવાને અને નારકાને (રોગ્યું ગોત્રસમિયા) એને લયેાપશામિક અવધિ થાય છે. (તં જ્ઞા-મનૂમાળ પવિત્ય સિલિનોળિયાળ ) તે આ પ્રકારે–મનુષ્યને અને પંચેન્દ્રિયતિય ચને થાય છે. સૂ૦ ૧૫ ટીકા :-આનાથી પડેલા અધિકારઢારગાથાનું નિરૂપણ કરાયુ હતુ. હવે જે ક્રમથી નામ નિર્દેશ કર્યો હાય એજ ક્રમે વ્યાખ્યાન કરવુ જોઈ એ, એ ન્યાયાનુસાર પહેલાં અવધિના ભેદાની પ્રરૂપણા કરવાને માટે કહે છે શ્રી ગૌતમસ્વામી-હું ભગવન્ ! અવધિના કેટલા ભેદ કહેલા છે ? શ્રી ભગવાન-કે ગૌતમ ! અવધિના એ ભેદ કહ્યા છે, તે આ પ્રકારે છે (૧) ભવપ્રત્યય અને (૨) ક્ષયે પશામિક ક્રમ ના વશીભૂત પ્રાણી જ્યાં હાય છે તે ભવ કહેવાય અર્થાત્ નારકાદિ સંબધી જન્મ. ભવ જ જેનું કારણ હૈાય તે ભવપ્રત્યય. સ્વાર્થાંમાં ૪ પ્રત્યય થતાં ભવપ્રત્યયક શબ્દ ખચે છે. અવધિજ્ઞાનાવરણીય કર્મીના ઉદયાવલિકામાં પ્રવિષ્ટ અંશનું વેદન થઇને પૃથક્ થઈ જવુ' ક્ષય છે અને જે ઉદયાવસ્થાને પ્રાપ્ત નથી તેના ઉદય વિપાકૅયિને દૂર કરી દે છે—સ્થગિત કરી દેવુ', ક્ષાયેાપશમ હેવાય છે. જે અવધિજ્ઞાનમાં ક્ષયાપશમ જ મુખ્ય કારણ ડાય તે ક્ષાર્યપશમ પ્રત્યય અવધિ જ્ઞાન કહેવાય છે. ભવપ્રત્યય અવધિજ્ઞાન એ પ્રકારના જવાને થાય છે. દેવેને અને નારકેને દેવાના અ છે અસુરકુમાર આદિ ભવનપતિ, યક્ષ, કિન્નર આદિ વાનવ્યન્તર, ચન્દ્ર, સૂર્ય આદિ જ્યાતિષ્ઠ અને સૌધર્મી શાન આદિ વૈમાનિક. આ દેવે ચાર પ્રકારના છે, નૈરચિક રત્નપ્રભા પૃથ્વી વિગેરેના ભેદથી સાત પ્રકારના છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૨૮૯ Page #304 -------------------------------------------------------------------------- ________________ અહીં પ્રશ્ન થઈ શકે છે કે અવધિ ક્ષાપશમિક ભાવમાં છે અને નારકાદિ ભવ ઔદયિક ભાવમાં છે, આવી સ્થિતિમાં દેવે અને નારકેને ભવ પ્રત્યયક અવધિજ્ઞાન કેવા પ્રકારે થઈ શકે છે? આ પ્રશ્નનું સમાધાન એ છે કે ભવપ્રત્યય અવધિ પણ વાસ્તવમાં ક્ષાપથમિક જ છે પણ તે ક્ષાયોપશમ દેવ ભવ અને નારક ભવનું નિમિત્ત મળવાથી અવશ્ય થઈ જાય છે, જેમકે પક્ષીભવમાં આકાશ ગમનને લબ્ધિ અવશ્ય પ્રાપ્ત થાય જ છે, એજ કારણે તેમના જ્ઞાન ભવપ્રત્યય કહેવાય છે. કહ્યું પણ છે- અવધ ક્ષાયે પશમિક ભાવમાં છે અને ન રકાદિ ભવ ઔદયિક ભવમાં છે. એ કારણે તે જ્ઞાનને ભવપ્રત્યયક કેવી રીતે કહેવાય છે? સમાધાન એ છે કે દેવે અને નારકના જ્ઞાન પણ ક્ષાપશમિક જ છે, તે ક્ષે પશમ દેવભવ અને નારકભવમાં અવશ્ય જ થઈ જાય છે, એ વિશ્વમાં દષ્ટાન્ત શું છે? પક્ષિયેનું આકાશગમન એ કારણે ભવ પ્રત્યધિક અવધિજ્ઞાન કહેવાય છે. બે પ્રકારની પ્રાણિના અવધિજ્ઞાન ક્ષાપશમિક ( ક્ષયે પશમ પ્રત્યયક) હોય છે, તે આ રીતે મનુષ્યના અને પંચેનિદ્રય તિર્યનિકના મનુષ્ય અને પંચેન્દ્રિય તિને અવધિજ્ઞ ન અ ર 'ભ વિ નથી, કેમકે મનુષ્યભવ અને તિર્યંચભવના નિમિત્તથી અવધિજ્ઞાન નથી થતું. જેમને મનુષ્ય અગર તિર્યચભવ પ્રાત છે, તેમને જે અવધિજ્ઞાનાવરણ કર્મને પશમ થઈ જાય તો અવધિજ્ઞાન થાય છે અન્યથા નથી થતું. એ કારણે તે અવધિ જ્ઞાન લાપશમક કહેવાય છે. ઘપિ બન્ને જ્ઞાન લાપશમિક જ છે. તથાપિ પૂર્વોક્ત ભિન્નતાને કારણે તેઓમાં ભેદ છે. તાત્પર્ય એ છે કે વાસ્તવમાં તે બધા પ્રકારના અવધિજ્ઞાન ક્ષપશમિક જ થાય છે. જે સૂટ ૧ છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૯૦ Page #305 -------------------------------------------------------------------------- ________________ વૈરયિકાદિકોં કે અવધિજ્ઞાન કા નિરૂપણ અવધિ વિષય વક્તવ્યતા શબ્દા :-(નેપાળ મતે ! જેવËવત્ત બોદ્દિના જ્ઞાતિ વાસંતિ ') હે ભગવન્ ! નૈરિયક કેટલાક ક્ષેત્રને અવધિજ્ઞાન દ્વારા જાણે-દેખે છે ? (પોયમા ! જ્ઞોનું બદ્ધાર્ચ, શેમેળ પત્તાર નામચારું) હે ગૌતમ! જધન્ય અ ગગૃતિ અને ઉત્કૃષ્ટ ચાર ગગૃતિ. (ોળિા લાગંતિ વાસંતિ) અધિ દ્વારા જાણે-ઢેખે છે. ગૌતમ ! (ચળવ્વમા પુત્ર નેચાળ મંતે ! વયં હેત્ત સ્રોહિ નાળંતિ વાસંતિ) હે ભગવન્ ! રત્નપ્રભા પૃથ્વીના નારક અવધિથી કેટા ક્ષેત્રને જાણે દેખે છે? (શોથમા ! ગોળ સત્પુરૢારૂં નાલયાદું, મેળચત્તરિ ત્રયારૂં ગોળિા નાળતિ પામંતિ) હે જધયથી સાડા ત્રણુ ગબ્યૂતિ, ઉત્કૃષ્ટથી ચાર ગબ્યૂતિ અવધિથી જાણે દેખે છે. (સવારમાપુત્રિ નેરા) શર્કરાપ્રભના નારક. (નોન તિળિ નાચાર્ં) જધન્ય ત્રણ ગબ્યૂતિ. (3ોલે - ગાથા બૌદ્દિના જ્ઞાળંતિ વાસંતિ) ઉત્કૃષ્ટ સાડા ત્રણ ગગૃતિ અવધિથી જાણે દેખે છે. (વાજીદાળમા પુષિ તૈરચા) વાલુકાપ્રભાના નારક. (જ્ઞજ્ઞેળ અઢારૂ ારૂં નાયારું) જધન્ય અદ્વી ગબ્યૂતિ. (કન્નોસેળ ત્તિનિ નાયાર્ં) ઉત્કૃષ્ટ ત્રણ ગબ્યૂતિ. (બોદ્દિળા જ્ઞાનંતિવાસંતિ) વિશ્વથી જ ણે દેખે છે. 2) (વંવમા પુષિ તેરા) પીંકપ્રભા પૃથ્વીના નારક. (જ્ઞોળું ફોળિ ચાવું) જઘન્ય એ ગબ્યૂતિ. (કોલેન બદ્ઘાનારૂં નાચાનું) ઉત્કૃષ્ટ અહી ગયૂતિ. (લૌદ્દિળા જ્ઞાનંતિ વાસંત્તિ) અવધિથી જાણે દેખે છે. (ધૂમqમા પુતિનેરા) ધૂમપ્રભા પૃથ્વીના નારક. (ગોળ વિદ્ધ ગાલચાż) ઢાઢ ગભૂત (લાસેન એ ાયા) ઉત્કૃષ્ટ એ ગબ્યૂતિ. (પ્રોફ્રિના જ્ઞાનંતિ પાëત્તિ) અવધિથી જાણે-àખે છે. (તમા - પુત્રિ નેચા) તમ: પૃથ્વીના નારકોનું યં) જઘન્ય એક ગભૂતિ. (ક્રોમેળ વિર્યં) ઉત્કૃષ્ટ દેઢ ગબ્યૂતિ. (શ્રોફના જ્ઞાનંતિ-સંતિ) અવધિથી જાણે દેખે છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૨૯૧ Page #306 -------------------------------------------------------------------------- ________________ (તત્તમ પુરઝા) અધઃ સાતમી પૃથ્વી સંબન્ધી પ્રશ્ન? (mોગમા ! ago જાવું, કોશેળે જાવચૈ શોહિના વાસંતિ) હે ગૌતમ ! જઘન્ય અધેિ ગભૂતિ, ઉત્કૃષ્ટ એક ગભૂતિ અવધિ દ્વારા જાણે દેખે છે. (બારકુમerri મતે ! ગોહિણા વાદ્ય વરં જ્ઞાનંતિ જ્ઞાતિ ?) હે ભગવન્! અસુરકુમાર અવધિથી કેટલા ક્ષેત્રને જાણે–દેખે છે? (જયમા કomi gવીનં કોગળારું) હે ગૌતમ! જઘન્ય પચીસ એજન. (૩ોસેળ અ ને વસમુ લોહિબા ગાળતિજાતિ) ઉત્કૃષ્ટ અસંખ્યાત દ્વીપ સમુદ્રોને અવધિથી જાણે-ખે છે. ( નામi soળે પળવીનં નગારું) નાગકુમાર જઘન્ય પચીસ એજન (૩ોળે રંકને રીવરમુદ્દે) ઉત્કૃષ્ટ સંખ્યાત દ્વીપ સમુદ્રોને (મોહિના કાળંતિ વાસંતિ) અવધિથી જાણે છે–દેખે છે. (ga નાવ ઘળિચમા ) એ જ પ્રક રે યાવત્ સ્વનિતકુમાર, (पंचिंदियतिरिक्खजोणियाण मंते ! केवइयं खेत्तं ओहिणा जाणति-पासंति )३ ભગવન પંચેન્દ્રિય તિ"ચ કેટલા ક્ષેત્રને અવધિથી જાણે-દેખે છે ? (જો મા ! soni શંકુઝરર કાફમri, કોલેજ અને હવામ) હે ગૌતમ ! જઘન્ય અંગુલને અસંખ્યાતમા ભાગને, ઉત્કૃષ્ટ અસંખ્યાત દ્વીપ સમુદ્રને (ઝોળા કાંતિ-જાતિ) અવધિથી જાણે છે દેખે છે. (મધૂરા મતે ! ગોહિણા વરૂદ્ય પાખંતિ ?) હે ભગવન્! મનુષ્ય અવધિથી કેટલા ક્ષેત્રને જાણે-દેખે છે? (નોમા! Toળાં રસ સંન્નારમાં उक्कोसेण असंखेज्जाई अलोए लोयप्पमाणमेत्ताई खंडाई ओहिणी जाणंति पासंति) ગૌતમ ! જઘન્ય અંગુલને અસંખ્યાતમા ભાગ ક્ષેત્રને, ઉત્કૃષ્ટ અલેકમાં લેકના બરાબર અસંખ્યાત ખંડોને અવધિ દ્વારા જાણે-દેખે છે. (વાળમંતા ના નાજુમા) વાવ્યન્તર નાગકુમારની સમાન. (ગોલિયા મેતે ! જેવાં વિત્ત ગળા કાંતિ વંતિ) હે ભગવન્! તિષ્ક દેવ કેટલા ક્ષેત્રને અવધિથી જાણે-દેખે છે? (તોયમાકgoળે સંન્ને રીવરમુદ્દે) હે ગૌતમ! જઘન્ય સંખ્યાત દ્વીપ સમુદ્રોને (શોણેજ’ વિ તૈને રીવર) ઉત્કૃષ્ટ પણ સંખ્યાત દ્વીપ સમુદ્રોને. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૯૨ Page #307 -------------------------------------------------------------------------- ________________ (લૌદ્દશ્માવાળ અંતે ! વચવર્ત્તોળિા નાતિ વાસંતિ) હું ભગવન્ ! સૌધમ, દેવ કેટલા ક્ષેત્રને અવધિથી જાણે દેખે છે ? (નોયના ! ળેળ' બૈગુરુત્ત સંલેગરૢ માન) હે ગૌતમ! જઘન્ય અંશુલના અસખ્યાતમા ભાગને (યોàળ, અદ્દે ગાવ મીતે ચળમાણ ટ્રિò ચામંતે) ઉત્કૃષ્ટ નીચે યાત્ આ રત્નપ્રભા પૃથ્વીના નીચલા ચરમાન્ત સુધી (તિચિં નાવ વિજ્ઞે ટીવસમુદ્દે) તિરછા અસ ંખ્યાત દ્વીપ-સમુદ્રો સુધી (ઇનું ગાય સારૂં વિમાળાૐ)ચે પોતાના વિમાના સુધી (ઓદ્દિ નાળંતિ વસતિ) અવધિથી જાણે દેખે છે. (ટ્યું સાળવા વિ) એજ પ્રકારે ઇશાનક દેવ પણુ (સળવુમારસેવા વિદ્યું ચેવ) સનસ્કુમાર દેવ પણુ એજ પ્રકારે (નવર નાવ અદ્દે વોરા સારવ્માણ વુઢવિ ાિંદુદ્દે ચરમતે) વિશેષ નીચે ખીજી ઈરાપ્રભા પૃથ્વીના નીચલી ચરમાન્ત સુધી (વ' માહિઁર તેવા વિ) એજ પ્રકારે માહેન્દ્ર દેવ પણ (ત્રંમજોયઅંતરેવા) બ્રહ્મ. લેક અને લાન્તક દે (સચ્ચાર પુત્રી ટ્વિટ્ટે પરમંતે) ત્રીજી પૃથ્વીના નીચલા ચર માન્તર્ક સુધી, (માસુર સÄાર રેવા) મહાશુષ્ક અને સહઆર દેવ (૨૩ત્વીદ્વાqમા પુરુવિદ્ હિટ્ટો પરમને) ચેાથી પ ́કપ્રભા પૃથ્વીના ચરમાન્તક સુધી, (બાળચ પાચ અળબજ્યુયરેવા) આનત-પ્રાણુત-આરણુ-અમ્રુતદેવ (અદ્દે નાવ પંચમાર ધૂમઘ્યમાણ હેન્રિદ ચરમંતે) નીચે પાંચમી પૃથ્વીના ધૂમપ્રભાના નીચલા ચરમાન્ત સુધી, (હેટ્રિનનક્ષમોવે ફેત્ર) અધસ્તન અને મધ્યમ ત્રૈવેયક દેત્ર (અર્દૂ જ્ઞાન છટ્રોલ તાણ પુત્રી હૈદુદ્દે નાવ ચમતે) નીચે યાવત્ છઠ્ઠી તમઃપ્રભા પૃથ્વીના નીચલા યાવત્ ચરમાન્ત સુધી. (રિમળેવે રેવાળ મંતે ! ચં વત્તું બોળિા જ્ઞાનંતિ-પાસંતિ) ઊપરિ ત્રૈવેયકાના દેવ હે ભગવન્ ! કેટલા ક્ષેત્રને અવધિથી જાણે દેખે છે ? (નોયમા ! નળેળ અનુષ્ઠાન સંલગ્ન માનું) હૈ ગૌતમ! જઘન્યથી ગુલના અસંખ્યાતમા ભાગને (કોલેન બદ્દે સત્તમા ફ્ેટ્ટિસ્ફે નાવ ચરમંતે) ઉત્કૃષ્ટથી સાતમી પૃથ્વીના નીચલા યાવત્ચરમાન્ત સુધી (તિચિંનાવ બસર્વેને ટીવસમુદ્દે) તિરછા અસ`ખ્યાત દ્વીપ-સમુદ્રો સુધી (ગૂઢ જ્ઞાન સંચારૂં નિમાળાૐ) ઉપર પેાતાના વિમાના સુધી (બોદ્દિના જ્ઞાનંતિ વાસંતિ) અવધિથી જાણે દેખે છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૨૯૩ Page #308 -------------------------------------------------------------------------- ________________ (મજુત્તાવારૂચા મને ! દેવરૂય વેરં શોળિા જાવંતિ-જાતિ) હે ભગવન ! અનુત્તરીપપાતિક દેવ અવધિથી કેટલ ક્ષેત્રને જાણે-દેખે છે? (ચમા ! સંમિત્તે સોનારું ગણિત સળંતિ વાસંતિ) હે ગીતમ! સપૂર્ણ લેક નાડીને અવધિથી જાણે-દેખે છે. સૂત્ર રા ટીકા :– અવધિના ભેદ નું નિરૂપણ પહેલા કહેલું છે, હવે, તેના વિષયનું પ્રમાણ પ્રતિપાદન કરાય છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! નારક જીવ કેટલા ક્ષેત્રને અવધિ દ્વારા જાણે અને દેખે છે? અતુ જ્ઞાન દ્વારા વિશેષરૂપથી જાણે છે અને દર્શન દ્વારા સામાન્ય રૂપથી દેખે છે? શ્રી ભગવાન છે ગૌતમ ! નારકજીવ અવધિથી જઘન્ય અડધી ગતિ (ગાઉ) અને ઉત્કૃષ્ટ ચાર ગભૂતિ સુધી જાણે–દેખે છે. જે હીં જઘન્ય અડધી ગભૂતિ સાતમી પૃથ્વીની અપેક્ષાએ સમજવું જોઈએ. અને ઉત્કૃષ્ટ ચાર ગભૂતિ રત્નપ્રભ પૃથ્વીની અપેક્ષાએ જાણવું જોઈએ. હવે એક એક પૃથ્વીના નારકની અવધિના વિષય પરિમાણનું પ્રતિપાદન કરે છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! રત્નપ્રભા પૃથ્વીના નારક કેટલા ક્ષેત્રને અવધિ દ્વારા જાણે–દેખે છે? શ્રી ભગવાન –હે ગૌતમ ! જઘન્ય સાડા ત્રણ ગભૂતિ અને ઉત્કૃષ્ટ ચાર ગભૂતિ સુધી રત્નપભા પૃથ્વીના નારક અવધિ દ્વારા જાણે દેખે છે શરામભા પૃથ્વીના નારક જઘન્ય ત્રણ ગભૂતિ અને ઉત્કૃષ્ટ સાડાત્રણ ગભૂતિ અવધિથી જાણે-દેખે છે. વાલુકાપભા પૃથ્વીના નારક જઘન્ય અઢી ગભૂતિ અને ઉત્કૃષ્ટ ત્રણ ગભૂતિ અવધિથી જાણે-દેખે છે. પંકપ્રભા પૃથ્વીના નારક જઘન્ય બે ગભૂતિ અને ઉત્કૃષ્ટ અઢી ગણૂતિ, ધૂપ્રભા પૃથ્વીના નારક જઘન્ય દોઢ અને ઉત્કૃષ્ટ બે ગભૂતિ ગમ્યુતિ અધિથી જાણે દેખે છે. શ્રી ગૌતમસ્વામી- હે ભગવન્! અધઃ સાતમી પૃથ્વીના નારક અવધિથી કેટલા ક્ષેત્રને જાણે–દેખે છે? શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્ય અડધી ગભૂતિ અને ઉત્કૃષ્ટ એક શબૂતિ અવધિથી જાણે-દેખે છે. હવે સાતે પૃથ્વીમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ અવધિ વિષયનું નિરૂપણ કરનારી સંગ્રહ ગાથાઓ દૂત કરે છે-“સાડાત્રા, ત્રણ, અઢી, બે, દેઢ એક અને અડધી ગભૂતિ ક્રમશઃ રત્નપ્રભા આદિ પૃથ્વીમાં અવધિને જઘન્ય વિષય છે ચાર, સાડાત્રણ, ત્રણ, અઢી, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૯૪ Page #309 -------------------------------------------------------------------------- ________________ બે દઢ અને એક ગભૂતિ નરકમાં અવધિને ઉત્કૃષ્ટ વિષય છે ૨. શ્રી ગૌતમસ્વામી-હે ભગવનઅસુરકુમાર અવધિથી કેટલા ક્ષેત્રને જાણે-દેખે છે? શ્રી ભગવાન હે ગૌતમ! જઘન્ય પચીસ ચે જન અને ઉત્કૃષ્ટ અસંખ્યાત દ્વીપસમુદ્રોને અસુકુમાર અવધિથી જાણે અને દેખે છે. નાગકુમાર જઘન્ય પચીસ એજન અને ઉત્કૃષ્ટ સંખ્યાત દ્વીપ-સમુદ્રોને અવધિથી જાણે-દેખે છે. એ જ પ્રકારે સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિત્યુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિકુમાર, પવનકુમાર અને સ્વનિતકુમાર પણ જઘન્ય પચીસ એજન અને ઉત્કૃષ્ટ સંખ્યાત દ્વિપસમુદ્રો સુધી અવધિ દ્વારા જાણે-ખે છે. અહીં અસુરકુમાર આદિ ભવનપતિયે ની અવધિનું જઘન્ય વિષયમાં જે પચીસ જન કહેલું છે તે જઘન્ય દશ હજાર વર્ષની આવરદા વાળ ની અપેક્ષાએ સમજવું જોઈએ. કહ્યું પણ છે. જે દેવેની સ્થિતિ દશ હજાર વર્ષની છે, તેમની જ અપેક્ષાથી પચીસ જનનું કથન કરાયેલું છે.એ જ પ્રકારે વાનચન્તરની અવધિને પણ વિષય જાણ એ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! પંચેન્દ્રિયતિર્યંચ કેટલા ક્ષેત્રને અવધિ દ્વારા જાણેદેખે છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! જઘન્ય અંગુલને અસંખ્યાતમા ભાગને અને ઉત્કૃષ્ટ અસંખ્યાતપ-સમુદ્રોને પંચેન્દ્રિય તિર્યંચ અવધિ દ્વારા જાણે-દેખે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! મનુષ્ય અવધિથી કેટલા ક્ષેત્રને જાણે-દેખે છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! જઘન્ય અંગુલનાઅસંખ્યાતમા ભાગને અને ઉત્કૃષ્ટ અલેકમાં લેકપ્રમાણે અસંખ્યાત ખંડેને મનુષ્ય અવધિ દ્વારા જાણે-દેખે છે. અહીં પરમાવધિની અપેક્ષાથી એલેકમાં લેકપ્રમાણ અસંખ્યાત ખડેને ઉત્કૃષ્ટ રૂપથી જાણવું કહેલું છે. પરમાવધિને જ આટલે વિષય થઈ શકે છે. પણ અહીં એટલું સમજી લેવું આવશ્યક છે કે આ પરમાવધિની શક્તિમાત્રનું કથન છે. કેમકે આલેકમાં અવધિ દ્વારા જાણવા ગ્ય કઈ વસ્તુ લેતી નથી અગર અલેકમાં આલેકની બરોબર અસંખ્યાતલેક બીજા હોય તે પણ પરમાવધિ તેમને જાણી લે, પરંતુ ત્યાં કેઈ રૂપી પદાર્થ નથી, તેમજ તે ત્યાં જાણુતા કાંઈ પણ નથી. પરંતુ આ વિશેષતા અવશ્ય થાય છે કે જ્યાં સુધી અવધિ સંપૂર્ણ લેક વિષયક હોય છે, ત્યાં સુધી તે સ્કંધને જ જાણે છે, જ્યારે અવધિજ્ઞાનને અલેકમાં પણ પ્રસાર થાય છે. ત્યારે જેમ-જેમ વૃદ્ધિને પ્રાપ્ત થાય છે, તેમ તેમ લેકમાં સૂમથી સૂફમતર સ્કન્ધાને જાણવા લાગે છે અને અનન્ત પરમાણુને પણ જાણી લે છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૯૫ Page #310 -------------------------------------------------------------------------- ________________ કહ્યું પણ છે– આ અવધિજ્ઞાનના સામર્થ્યમાત્રનું કથન કરેલું છે, એમ જાણવુ જોઇએ. જો ત્યાં અવિશ્વનેા જ્ઞાતવ્ય કાઈ રૂપી પદાર્થ હાત તે તે તેને જાણી લેત, પણ તેવા કેઈ રૂપીપદાર્થ છે જ નહીં, અને અવધિજ્ઞાનરૂપી પદાર્થોને જ વિષય કરે છે. ૧ હા, લેાકની મહાર વધતું જતુ અવિધજ્ઞાન લેકમાં જ સૂક્ષ્મતઃ સૂક્ષ્મતર પદાનિ સ્કન્ધાને જાણે છે અને અન્તમાં પરમાણુએને પણ જાણી લે છે. ર એ પ્રકારે તે પરમાવધિજ્ઞાનથી સમ્પન્ન મુનિ નિયમથી કેવલજ્ઞાનરૂપી લક્ષ્મીને અન્તર્મુહૂર્તમાં જ પ્રાપ્ત કરી લે છે. કહ્યું પણ છે- પરમાવધિજ્ઞાની અન્તર્મુહૂ માત્રમાં જ કેવલજ્ઞાન પામે છે. ’ વાનભ્યન્તરના અવધિજ્ઞાનનું ક્ષેત્ર પ્રમાણ નાગકુમારેાના સમાન સમજવુ જોઇએ. અર્થાત્ નાગકુમારાની સમાન વાનન્યન્તર પણુ જઘન્ય પચીસ ચેાજન અને ઉત્કૃષ્ટ પ્રખ્યાતદ્વીપ સમુદ્રોને જાણે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! જાતિષ્ઠદેવ અવધિજ્ઞાન દ્વારા કેટલા ક્ષેત્રને જાણે દેખે છે ? શ્રી ભગવાન-ટુ ગૌતમ ! જઘન્ય પણ સખ્યાતદ્વીપ—સમુદ્રોને અને ઉત્કૃષ્ટ પશુ સંખ્યાતદ્વીપ-સમુદ્રોને જાણે-દેખે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! સૌધ દેવ અવધિજ્ઞાન દ્વારા કેટલા ક્ષેત્રને જાણે દેખે છે ? શ્રી ભગવાન્—ડે ગૌતમ ! જયન્ય અશુલના અસંખ્યાતમા ભાગને ઉત્કૃષ્ટ નીચે આ રત્નપ્રભા પૃથ્વીના નીચલા ચરમાન્ત સુધી, તિછી દિશામાં અસંખ્યાતદ્વીપ–સમુદ્રો સુધી, ઉપર પેાતાના વિમાના સુધી સૌધર્માંક દેવ અવધિજ્ઞાનથી જાણે દ્વેષે છે. સૌધર્માંક દેવાની સમાન ઈશાન કલ્પના દેવ પણ જઘન્ય અનુવના અસ`ખ્યાતમા ભાગને અને ઉત્કૃષ્ટ નીચે આ રત્નપ્રભા પૃથ્વીના નીચલા ચરમાન્તક સુધી, તિરછા અસ.. ખ્યાતીપ-સમુદ્રો સુધી અને ઉપર ધ્વજા સહિત પેાતાના ત્રિમાના ને ઢેખે છે. સનત્કુમાર દેવ પણ એજ પ્રકારે અર્થાત્ સૌધર્માંક ઢાના સમાન જઘન્ય અંશુલને અસખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટ તિરછા અસંખ્યાતદ્વીપ-સમુદ્રો સુધી અને ઉપર પેાતાના વિમાના સુધી જાણે-દેખે છે. વિશેષતા એ છે કે નીચે ખીજી શ`રાપ્રભા પૃથ્વીના અધસ્તન ચરમાન્ત સુધી જાણે દેખે છે. એજ પ્રકારે મહેન્દ્ર દેવ પણ જઘન્ય અંશુલના અસ`ખ્યાતમા ભાગ સુધી ને, ઉત્કૃષ્ટ નીચે શર્કરાપ્રભા પૃથ્વીના અધસ્તન ચરમાન્ત સુધી તિરછા અસંખ્યાતદ્વીપસમુદ્રો સુધી ઉપર પેાતાના વિમાના સુધી જાણે દેખે છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૨૯૬ Page #311 -------------------------------------------------------------------------- ________________ બ્રહાલેક અને લાન્તક દેવ ત્રીજી પૃથ્વીના અધસ્તન ચરમાન્તક સુધી જાણે-દેખે છે. મહાશુક અને સહસ્ત્રાર દેવ ચેથી પંકાભા પૃથ્વીના અધસ્તન ચરમાન્તક સુધી અવધિ. જ્ઞાનથી જાણે–દેખે છે. આનત-પ્રાણત, આરણ, અને અશ્રુત દેવ નીચે પાંચમી પૃથ્વીના ધૂમપ્રભાના અધસ્તન ચરમાન્ડ સુધી અવધિજ્ઞાન દ્વારા જાણે-દેખે છે. નીચેના અને મધ્યમના વેયકના દેવ છઠ્ઠી તમપ્રભા પૃથ્વીના અધસ્તન ચરમાન્ત સુધી અવધિજ્ઞાનથી જાણે–દેખે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવદ્ ! ઉપરિ રૈવેયકના દેવ અવધિજ્ઞાનથી કેટલા ક્ષેત્રને જાણે–દેખે છે? શ્રી ભગવાન –હે ગૌતમ! જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગને, ઉત્કૃષ્ટ નીચે સાતમી પૃથ્વીના નીચલા ચુરમાન્તક સુધી, તિરછા અસંખ્યાતદ્વીપ-સમુદ્રો સુધી તથા ઉપર પિતાના વિમાને સુધી ઉપરી શૈવેયકના દેવ અવધિજ્ઞાનથી જાણી-દેખી શકે છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! અનુત્તરી અપાતિક દેવ અવધિજ્ઞાનથી કેટલા ક્ષેત્રને જાણે–દેખે છે? શ્રી ભગવાન–હે ગૌતમ! પરિપૂર્ણ લેકનાડીને કે જે ચૌદ રાજુ પ્રમાણ છે, અનુત્તરૈપ પ તિક દેવ જાણે દેખે છે. કહી શકાય છે કે, વૈમાનિક દેના અધિજ્ઞાનને જઘન્ય વિષ પ્રમાણ અંગુલનો અસંખ્યાતમે ભાગ કહેવે ઉચિત નથી, કેમકે આંગલના અસંખ્યાતમાં ભાગને જાણ નાર અવધિ જઘન્ય અવધિ છે અને જઘન્ય અવધિ તિર્થં ચ મનુષ્યમાં જ મળે છે. તિર્યંચે અને મનુષ્ય સિવાય શેષ જીવેમાં તે મધ્યમ અવધિ જ હોય છે એનું સમાધાન આ છે કે-સૌધર્મ આદિ દેવામાં ઉપપાત ના સમયે પૂર્વભવ સંબંધી અવધિજ્ઞાનને સંભવ છે, એ કારણે તેમનામાં સર્વ જઘન્ય અવધિ પણ કદાચિત થઇ શકે છે. ઉપપતના પછી તેઓમાં દેવભવ સંબંધી જ અવધિ થાય છે. તેથી જ કોઈ દોષ નથી આવતો.કહ્યું પણ છે-“માનિક દેવોને પૂર્વભવથી સાથે આવેલ અંગુલના અસંખ્યાતમા ભાગને જાણનાર સર્વ જઘન્ય અવધ ઉ૫પાતના સમયે જ થાય છે, ઉપપાત પછી દેવભવ સમ્બન્ધી અવધિ થઈ જાય છે. સૂ૦ રા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૯૭ Page #312 -------------------------------------------------------------------------- ________________ વૈરયિકાદિ કી અવધિ કે સંસ્થાન કા નિરૂપણ સંસ્થાન દ્વાર વક્તવ્યતા શબ્દાર્થ :-(નેરદ્ઘાળું મતે ! લોહી વિશ્વ સંઠિ પળત્તે ?) હે ભગવન્! નારકાના અવધિ કેવા આકારવાળા કહ્યા છે? (નોયમા ! તત્ત્વમંઝિલ વળત્તે) હે ગૌતમ! તપ્રના આકારના કહ્યા છે. (સુરનારાછળ પુછા!) અસુરકુમારી સમ્બન્ધી પૃચ્છા ? (નોયમા ! વT સંતિ) હે ગૌતમ ! પલકના આકારના હોય છે. (વં નીવ નિમાયાળું) એ જ પ્રકારે ચાવત્ સ્તનિતકુમારાના (વિચિતિ યજ્ઞોળિયાળ પુચ્છા ?) પચેન્દ્રિય તિય ચા સમ્બન્ધી પૃચ્છા (નોયમા વાળાસંદાળમં)િ હે ગૌતમ! અનેક આકારેના (રૂં મજૂસાળ વિ) એ જ પ્રકારે મનુષ્યેાના પણ (વાળમંતરાળ પુખ્તછા ) જાનવ્યન્તરે સમ્બન્ધી પૃચ્છા ? (ગોયમા ! પદ્મ સંઠિ) હે ગૌતમ! પહુના આકારના (ગોરિયાળ પુત્ત્તા ) જયેતિકે સબન્ધી પૃચ્છા ? (નોયમા રૂઇસિંઢાનસંઝિલ્ વળત્તે) હે ગૌતમ ! ઝાલરના આકારના કહ્યા છે. (સોમાયેવાળ પુછા ) સૌધર્મ દેવા સમ્બન્ધી પ્રશ્ન ? (વોચમા ! ૩૦ૢઢમુળવાસત્રિણ પત્તે) હે ગૌતમ ! ઉમૃદંગના આકારના કહ્યા છે. (રૂં ગાય અન્નુય રેવાળ) એ જ પ્રકારે અચ્યુત દેવે સુધીના, (નેવેઝવાળવુચ્છા ?) ત્રૈવેયક દેવા સ ંબધી પ્રશ્ન (પોષમા ! પુષ મેરીયંત્િ વળત્તે) ફૂલની ચંગેરીના આકારના કહ્યા છે. (અનુત્તરોવવાચાળ પુછા) અનુત્તરીપપાતિક સમ્બન્ધી પ્રશ્ન (વોચમા ! નવનાહિયાજ્િ ોદ્દી વળત્તે) હે ગૌતમ ! યવનાલિકાના આકારની અવધિ કહેલ છે. (નેચાળ મંતે ! ઓશ્મિ ચિંતો વાર્દિ ?) હે ભગવન્ ! નારક અવધિજ્ઞાનની અંદર હાય છે અગર ખહાર ? (પોયમા ! અંતો, નાર્દિ') હે ગૌતમ! અન્દર બહાર નહીં' (ä નાવ નિયકુમાર!) એ પ્રકારે યાવત્ સ્તનિતકુમાર, (વંચિ ચિતિલિનોળિયાળ પુછા)પ ંચેન્દ્રિય તિ ́ચે સમ્બન્ધી પ્રશ્ન (શૌચમા ! નો અંતો વાહિ) હૈ ગૌતમ ! અન્દર નહી બહાર (મનૂતાન પુચ્છા ?) મનુષ્યે! સાન્ધી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૨૯૮ Page #313 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન (Tોચમા ! અંતોનિ, વોદ્િ' વિ) હૈ ગૌતમ! અન્દર પણ, બહાર પણ (વાળમંતર जोइसियवेमाणियाणं, जहा नेरइयाण) વાનન્વન્તર જ્યેતિષ્ઠ વૈમાનિકે તું કથન નારકાની સમાન. (નેપાળ મંતે ! ફેસોફી, સોહી?) નારકેાને હૈ ભગવન્! શું દેશાધિ હોય છે અગર સર્વાધિ (શોયમા ! àોફી, ન સબ્રોહી) હૈ ગૌતમ ! દેશાધિ હોય છે, સર્વોધિ નથી હેાતી (વં જ્ઞાન થળિયા) એ જ પ્રકારે યાવત્ સ્તનિતકુમાર (વ્યં ચિત્યિ સિવિલનોળિયાની પુચ્છા)પંચેન્દ્રિય તિર્યંચે સમ્બન્ધી પ્રશ્ન (નોયમા ! ફેસોરી, નો સવ્વોદિ) હૈ ગૌતમ ( દેશાધિ હોય છે, સર્વાધિ નહીં. (મજૂસાન પુચ્છા ?) મનુષ્યે સમ્બન્ધી પૃચ્છા (નોયમા! રેસોટી, વસવોદ્દો વિ) હે ગૌતમ ! દેશાધ ણુ, સર્વાં વધિ પણ, (વાળમંતરનો સચવેમાં વાળના નેફચાળ) વાનન્તર, જ્યાતિષ્ક અને વૈમાનિકાનું કથન નારકની સમાન. (નેચાળ મંતે ! ગોદ્દી f બાળુન્હામિદ્, અળાનુનામિ', ૧૪માળા, હ્રીયમાંળલ, ડિવાર્ફ, આદિનારૂં માંદુલ, અળવğ ?) હે ભગવન્ ! નારકનું અવધિજ્ઞાન શું આનુગામિક, અનાનુગામિક, વર્ધમાન, હીયમાન, પ્રતિપાતી અથવા અપ્રતિપાતી અવસ્થિત કે અનવસ્થિત હાય છે ? (નોચમા ! આનુમિદ્, નો ળાનુવર્તન) હૈ ગૌતમ ! આનુગામિક હાય છે, અનાનુ ગામિક નહી તો વઢમાવ, નો ટ્વીયનાળ) ન વમાન, ન હીયમાન હૈાય છે (નો હિવારૂં, અપરિવારૢ) પ્રતિપાતી નહીં, અપ્રતિપાતી હાય છે (અટ્ટુ, તો અળવટ્ટ) અવસ્થિત ડાય છે, અનવસ્થિત નથી હતું. (વ્યંગાત્ર નિયયુમાળ) એ જ પ્રકારે યાવત્ નિંતકુમાર સુધી (વૃત્તિ ચતિવિરોળિયાન પુચ્છ)પંચેન્દ્રિય તિ' ચા સમ્બન્ધો પ્રશ્ન (નોયમા ! બાનુમિત્ ત્રિ ગાય અળટ્ટિ (વ) આનુમિક પણ યાવત્ અવસ્થિત પણ હાય છે (છ્યું મળ્સાળ ત્રિ) એ જ પ્રકારે મનુષ્યના પણ (વાળમંતરનો સચવેમાળિયાળ' નન્હા નેરૂચાળ) વાનભ્યન્તરે, જ્યે તિષ્ક, અને વૈમાનિકેના નારકોની સમાન સૂ અવિધ પદ સમાપ્ત ટીકા :---હવે અવધિ સમ્બન્ધી ત્રીજા દ્વારને લઈને પ્રરૂપણા કરાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! નારકોના અવિધ કેવા આકારના કહ્યા છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૨૯૯ Page #314 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન–હે ગૌતમ ! નારકના અવધિ તપ્રના આકારના હોય છે. નદીના વેગમાં તણુતા, દૂરથી લાવેલ લંબુ અને ત્રિકણ લાકડું (કાષ્ટસમુદાય) તેમ કહેવાય છે, તેના આકારના કહેલા છે. શ્રીગૌતમસ્વામી-હે ભગવન ! અસુરકુમારોના અવધિ કેવા આકારના કહ્યા છે. શ્રીભગવાન-હે ગોતમ ! અસુરકુમારોના અવધિ પલકના આકારના હોય છે. પલક લાદેશમાં પ્રસિદ્ધ ધાન્ય ભરવાનું એક પાત્ર-વિશેષ હોય છે. જેઉપર અને નીચેની તરફ લાખુ ઉપર કાંઈક સંકડાએલુ કઠીના આકારનું કહેવું છે, એ પ્રકારે નાગકુમારો, સુવર્ણકુમાર, અગ્નિકુમારે, વિદ્યકુમારે, ઉદધિકુમારે, દ્વીપકુમાર, દિફકુમારે, પવનકુમારે અને તનિતકુમારે ના અવધિને પણ આકાર સમજીલે જોઈએ. શ્રીગૌતમસ્વામી–હે ભગવન્! પંચેન્દ્રિયતિય નિકેના અવધિ કેવા આકારના કહ્યા છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! પંચેન્દ્રિય તિયાના અવધિ અનેક આકારના હોય છે, જેવા વયંભૂરમણ સમુદ્રમાં માસ્ય નાના આકારના હોય છે. પંચેન્દ્રિય તિર્યંચના અવધિની સમાન મનુષ્યના અવધિ પણ અનેક આકારોના હોય છે. સ્વયંભૂરમણ સમુદ્રમાં મને વલયાકારને અભાવે કહ્યો છે. અર્થાત ત્યાં બધા આકરના મત્સ્ય હોય છે. પરંતુ વલયાકાર નથી હોતાં, પણ તિર્યો અને મનુષ્યના અવધિવલયના આકારના પણ હોય છે. કહ્યું પણ છે. જેવા સ્વયંભૂરમણ સમુદ્રમાં ન ના આકારના મત્સ્ય હોય છે. સ્વયંભૂરમણ સમુદ્રમાં વલયાકાર મસ્યાને નિષેધ કરેલ છે. પણ તિર્યંચે અને મનુષ્યના અવધિ વલયાકાર પણ હોય છે તે ૧ શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! વનવ્યન્તર દેવના અવધિ કેવા આકારના હોય છે? શ્રી ભગવાન્ હે ગૌતમ! પરહ (ઢાલ)ના આકારના હોય છે. પણ એક પ્રકારનું વાત્ર છે, જે કાંઈક લાંબુ હોય છે અને ઉપર નીચે સપ્રમાણ હેય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! તિષ્ક દેના અવધિ કેવા આકારના કહેલા છે? શ્રી ભગવાન - ગૌતમ! ઝલરીના આકારના અવધિ તિષ્ક દેવના હોય છે. ઝલ્લરી એક પ્રકારનું વાદ્ય છે, જે ગળાકાર હોય છે અને જેને ડફલી પણ કહે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! સૌધર્મ દેના અવધિ કેવા આકારના કહેલા છે? શ્રી ભગવાન -હે ગૌતમ ! સૌધર્મ દેના અવધિ ઊર્ધ્વ મૃદંગના આકારના હોય છે. એ જ પ્રકારે ઈશાન, સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલેક, લાન્તક, મહાશુક્ર, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ, અમૃત દેવના અવધિ પણ મૃદંગના જ આકારના હોય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૦૦ Page #315 -------------------------------------------------------------------------- ________________ મૃદંગ એક પ્રકારનું વાદ્ય છે. જે નીચે વિસ્તીર્ણ અને ઉપર સંક્ષિપ્ત હોય છે અને જે લેકમાં પ્રસિદ્ધ છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! ગ્રેવયક દેના અવધિ કેવા આકારના કહ્યા છે? શ્રી ભગવાન–હે ગૌતમ! પુપિની ચંગેરીને આકારના હોય છે. અર્થાત્ સૂતરથી ગુંથેલા પુષ્પોની શિખા યુક્ત ચંગેરીના આકારના હોય છે, તે જ રૈવેયક દેવના અવધિ જ્ઞાનને પણ આકાર હોય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! અનુપાતિક દેવના અવધિજ્ઞાનને આકાર કે હાય છે. શ્રી ભગવાન હે ગૌતમ! અનુત્તરૌપપાતિક દેવેના અવધિજ્ઞાનને આકાર જવનાલકના આકાર જે હોય છે જવનાલકને અર્થ છે-કન્યાચાળી. અવધિના આકાર નિરૂપણથી ફલિત થાય છે કે ભવનપતિ અને વાનવ્યન્તરના અવધિ ઉપરની તરફ અધિક હોય છે, વૈમાનિકેન નીચેની તરફ અધિક હોય છે, તિષ્ક અને નારકના તિરછા અને મનુષ્ય તથા તિય ચિના વિવિધ પ્રકારના હોય છે. કહ્યું પણ છે-“ભવનપતિ અને વાનવ્યન્તરના ઉપરની તરફ ઘણા હોય છે, શેષ અર્થાત વૈમાનિકના નીચેની તરફ અધિક હોય છે, નારકોના તેમજ તિકના તિરછા બાજુ અધિક હોય છે તથા ઔદારિક શરીરવાળાઓ અથત પંચેન્દ્રિય તિર્યંચના તેમજ મનુષ્યના વિચિત્ર-વિવિધ આકારના હોય છે. હવે ચોથું અતરદ્વાર કહે છે– શ્રી ગૌતમસ્વામી–હે ભગવાન ! નારક જીવ અવધિની અંદર અર્થાત મધ્યમાં હોય છે કે બહાર હોય છે. શ્રી ભગવાન-હે ગૌતમ! નારક જીવ અવધિની મધ્યમાં જ રહેનારા હોય છે, બહિર્વતી નથી હોતા કેમકે તેમના ભવન એ જ સ્વભાવ છે. તેમના અવધિ બધી ખાજીના ક્ષેત્રોને પ્રકાશિત કરે છે તેથી જ તેઓ તે અવધિના મધ્યમાં જ હોય છે. તેઓ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૦૧ Page #316 -------------------------------------------------------------------------- ________________ સ્પર્ધક રૂપ અવધિવાળા અથવા વિચ્છિન્ન અવધિવાળા નથી હોતા. - નારકેની સમાન જ અસુરકુમાર, નાગકુમાર. સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિદ્યકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર દિશાકુમાર, વાયુકુમાર અને સ્વનિતકુમાર પણ અવધિના મધ્યમાં જ રહે છે, બહાર નથી રહેતા. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! પંચેદ્રિયતિર્યંચ શું અવધિની અંદર હોય છે અથવા બહાર હોય છે? શ્રી ભગવન-હે ગૌતમ! પદ્રિયતિર્યંચ અવધિની અંદર નથી હોતા બહાર હોય છે. પંચેન્દ્રિયતિયાના ભવને સ્વભાવ જ એ છે કે તેમના અવધિ સ્પર્ધકરૂપ હોય છે. અથવા વચમાં વચમાં છેડીને પ્રકાશ કરનારા હોય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! મનુષ્ય અવધિજ્ઞાનની અંદર હોય છે કે બહાર હોય છે? શ્રી ભગવાન–હે ગૌતમ! મનુષ્ય અવધિજ્ઞાનના મધ્યવતી પણ હોય છે અને બહિર્વતી પણ હોય છે. પિતાના ભવ સ્વભાવના કારણે તેઓ બંને પ્રકારના હોય છે. વાવ્યન્તર, જતિષ્ક અને વૈમાનિકોનું કથન નારકોની સમાન છે, અર્થાત જેવા નારક અવધિના મધ્યવતી હોય છે, બહિર્વત નથી હોતા, એજ પ્રકારે વાતવ્યન્તર, તિષ્ક અને વૈમાનિક દેવ પણ અવધિને મધ્યવતી હોય છે. યુક્તિપૂર્વવત્ સમજી લેવી જોઈએ. હવે પાંચમા દ્વારનું નિરૂપણ કરાય છે– શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! નારકોના અવધિ શું દેશાવધિ હોય છે અથવા સર્વાવધિ હોય છે? શ્રી ભગવાન-હે ગૌતમ! નારકને દેશાવધિ હોય છે, સર્વાવધિ નથી હતા એ પ્રકારે અસુરકુમારે, નાગકુમારે, સુવર્ણકુમારે, અગ્નિકુમાર, વિકુમાર, ઉદધિકુમારે, દ્વીપકુમારો, દિશાકુમારે, વાયુકુમારે, અને સ્વનિતકુમારે પણ દેશાવધિ જ હોય છે, સર્વાવધિ નથી હોતા. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૦૨ Page #317 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! પંચેન્દ્રિય તિયાને શું દેશાવધિ હોય છે અથવા સર્વાવધિ હોય છે? શ્રી ભગવાનન્હે ગૌતમ ! પંચેન્દ્રિય તિર્યંને દેશાવધિ હોય છે. સર્વાધિ નથી હોતા. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! મનુષ્યને શું દેશાવધિ હોય છે અથવા સર્વાવધિ હોય છે? શ્રી ભગવાન-હે ગૌતમ! મનુષ્યને દેશાવધિ પણ હોય છે અને સર્વાવધિ પણ હોય છે, કેમકે તેમના પરમાવધિ પણ હોઈ શકે છે. વનવ્યન્તર, તિકે અને વૈમાનિક નારકેની સમાન દેશાવધિ જ હોય છે, સર્વાવધિ નથી લેતા. હવે છઠ્ઠા અને સાતમા દ્વારને કહે છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! નારકના અવધિ શું આનુગામિક હોય છે, અનાનગામિક હોય છે, વધમાન હોય છે, હાયમાન હોય છે, પ્રતિપાતી હોય છે, અપ્રતિયાતિ હોય છે અવસ્થિત હોય છે અથવા અનવસ્થિત હોય છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! નારકને અવધિ આનુગિક હોય છે, અનાનુગામિક નથી હતું વર્ધમાન નથી હતું, હાયમાન નથી હોતું, પ્રતિપાતી નથી હોતું પણ અપ્રતિપાતી હોય છે. અવસ્થિત હોય છે, અનવસ્થિત નથી હોતા. એ પ્રકારે અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમારે, વિદ્યકુમાર, ઉદધિકમાર, દ્વીપકુમારે, દિશાકુમારે, પવનકુમાર અને સ્વનિતકુમારોને પણ અવધિ આનુગામિક, અપ્રતિપાતી અને અનવસ્થિત હોય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! પંચેન્દ્રિય તિયાને અવધિ શું આનુગામિક થી લઈને અવસ્થિત સુધી હોય છે? શ્રી ભગવાન હે ગૌતમપંચેન્દ્રિય તિર્યંચાનું અવધિ આનુગામિક પણ હોય છે, અનાનુગામિક પણ હોય છે, વર્ધમાન પણ હોય છે, હીયમાન પણ હોય છે, અવસ્થિત પણ હોય છે અને અનવસ્થિત પણ હોય છે. મનુષ્યનું અવધિ પણ આ પ્રકારનું હોય છે. વાનવ્યન્તર, તિકો અને માનિકનું અવધિ આનુગામિક, અપ્રતિપાતી અને અનવસ્થિત હોય છે, અનાનુગામિક. વર્ધમાન, હીયમાન પ્રતિપાતી અને અનવસ્થિત નથી હતા. આ પ્રકારે ફલિત થાય છે કે નારક, ભવનપતિ, વાતવ્યન્તર, તિષ્ક અને વૈમાનિક આનુગામિક, અપ્રતિપાતી અને અવસ્થિત અવધિવાળા હોય છે. તેઓ અનાનુગામિક, વર્ધમાન, હીયમાન, પ્રતિપાતી અને અનવસ્થિત અવધિવાળા નથી હોતા, કેમ કે તેમના ભવને એજ સ્વભાવ છે પંચેન્દ્રિય તિર્યને આઠ પ્રકારનું અવધિ થાય છે સૂ૦ ૩ અવધિ પદ સમાપ્ત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૦૩ Page #318 -------------------------------------------------------------------------- ________________ પ્રવિચારપદ કી સંગ્રહ ગાથા કા નિરૂપણ સંગ્રહ ગાથા :શબ્દાર્થ:-(૧iાયા ર) અનન્તરાગત આહારક. (બારે મોયણાય) આહારગતા છે, આદિ (વાપી ) પુદ્ગલેના (નવ) નહીં (જ્ઞાતિ) જાણે (વાળ) અધ્યવસાને (૨) અને (માફિયા) કહ્યા છે ! r (HdણાPિ ) સમક્તિનો અધિગમ (તો) તત્પશ્ચાત (વિવાદ) પરિચાર () અને (વદ્ધવા) જાણવી જોઈએ (IT) કાયમાં (જાણે) સ્પશમાં (વે) રૂપમાં (૧) અને શબ્દમાં (મળ) અને મનમાં (૧૬) અ૯પ બહુવ પરા ટીકા -તેત્રીસમાં પદમાં જ્ઞાનના વિશેષ પરિણામ અવધિનું નિરૂપણ કરાયું. હવે ચોત્રીસમા પદમાં વેદ પરિણામ રૂપ પ્રવીચારની પ્રરૂપણ કરવાને માટે પ્રથમ સમસ્ત વક્તવ્યતાને સંગ્રહ કરનારી બે ગાથાઓ કહે છે– (1) પહેલા એ કહેવાશે કે નારક આદિ અનારાગત–આહારક છે. (૨) તત્પશ્ચાત્ આહાર ભક્તા આદિનું કથન કરાશે. અહી આદિ શબ્દથી આહારાનાભક્તાનું પણ પ્રરૂપણ સમજી લેવું જોઈએ. જેમ કે હે ભગવાન! નારકના આહાર આગ જનિત હોય છે અગર અનાગ જનિત હેય છે વિગેરે. (૩) તદનાર નરયિક આહારરૂપમાં ગૃહીત પુદ્ગલોને નથી જાણતા ઇત્યાદિની ગ્રેવીસ દંડકના કમથી પ્રરૂપણ કરાશે. (૪) પછી નારકે વિગેરેના અધ્યવસાયનું ક્રમથી કથન કરાશે. (૫) તેના પછી નારક અ દિના સમ્યકત્વની પ્રાપ્તિનું વીસ દંડકના કમથી કથન થશે. (૬) ત્યાર બાદ પરિચારણા અર્થાત્ શબ્દ આદિ વિષયેના ઉપભેગની વક્તવ્યતા થશે. (૭) કાય, સ્પર્શ, રૂપ, શબ્દ અને મન સંબધી પવિચારણાનું નિરૂપણ થશે (૮) અન્તમાં કાય આદિથી પરિચરણ કરનારાઓનાં અ૬૫ બહુવનું કથન કરાશે. સૂ૦ ગા. ૧-રા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૦૪ Page #319 -------------------------------------------------------------------------- ________________ નૈરયિકોં કે અનન્તરાગતાહારાદિ વિષય કા આભોગાદિ કા નિરૂપણ અનન્તરાગતાહાર વક્તવ્યતા શબ્દાર્થ (નૈયા મંતે ! મળતરા) હે ભગવન ! નારક શું અનન્તરાહારક હોય છે ઉત્પત્તિ ક્ષેત્રમાં આવતાં જ આહાર કરે છે? (તો નિરવત્તા) પછી શરીરની નિષ્પત્તિ થાય છે? (તો પરિવારૂપયા) પછી પર્યાદાન થાય છે? (તો gfપળામયા) પછી પરિણમવાનું થાય છે? (તો ઘરિયાળા) પછી પરિચારણું થાય છે? (ત છ વિવા ) તત્પશ્ચાત વિદુર્વણ થાય છે ? (હંતા જોયમાં !) હા, ગોતમ ( થા) નારક (બળતરા ) અનંત આહારવાળા થાય છે (તમો નિવ્રત્તા) પછી નિપત્તિ (તબો વરિયાળયા) પછી પર્યાદાન (7ો પરિણામ) પછી પરિણમતા (તમો પરિચારના) પછી પરિચારણા (રો છા વિરૂદવા) તત્પશ્ચાત્ વિકુવણ. (કકુમારભં અંતે !) હે ભગવન્! અસુરકુમાર (નંત/iટ્ટા) અનન્તર અહારવાળા (7ો નિરવત્તાવા) પછી નિર્વતના-શરીર નિપત્તિવાળા હોય છે (તો પરિવાળા) પછી પર્યાદાનવાળા (ત પરિણામ 1) પછી પરિણમનતાવાળા (તમો વિષે વાચા) પછી વિક્રિયાવાળા (તળો vછાવરવાળા) પછી પરિચારણાવાળા હોય છે? (દંતા જોયા !) હા, ગૌતમ ! (મયુરકુમાર મળતાહારા) અસુરકુમાર અનન્તરાહાર હોય છે (ત નિશ્વાળા) પછી નિર્તનાવાળા (કાવ તો પછી પરિવારનવા) યાવતુ તેના પછી પરિચારણવાળા હોય છે (gવું ના થાયHIT) એ જ પ્રકારે યાવત્ સ્વનિતકુમાર, (વિશારૂચાળે મં! સાંતા ) હે ભગવન્! શું પૃથ્વીકાયિક અનંતરાહારવાળા (રબો નિચત્તા ) પછી નિર્વતનાવાળા (તનો પરિવાળા) પછી પર્યાદાનવ ળા (તળો પરિણામયા) પછી પરિણમનવાળા (ત પરિવાળા) પછી પરિચારણવાળા તો વિશ્વના) પછી વિમુર્વણાવાળા હોય છે ? (દંતા જોયા !) હા, ગૌતમ! (સંવ) એવા જ (નવ વરિયાળા) પરિચારણ સુધી (Rવ ળ વિવા ) વિદુર્વણુ નહીં' (gવં નાવ ચરિંદ્રિયા) એજ પ્રકારે યાવત્ ચતુરિન્દ્રિય (નવ) વિશેષ (વાયારૂ વંચિંદ્રિતિ વવોળિયા મgiા ના નેરા) વાયુકાયિક પંચેન્દ્રિય તિય"ચ અને મનુષ્ય નારકોની સમાન (વાંળમંતરારૂતિ માળિયા સુકુમાર) વાનચન્તર, તિષ્ક અને વૈમાનિક જેવા અસુરકુમાર. સૂ૦ ૧ ટીકાર્ય -હવે સંગ્રહણી ગાથાઓમાં કથિત કમાનુસાર પ્રથમ અનન્તરાગતાહાર વક્તવ્યતાને લઈને પ્રતિપાદન કરે છે– શ્રી ગૌતમસ્વામી-હે ભગવન નારક જીવ શું અનન્તરાહાર હોય છે? અર્થાત્ શું ઉત્પત્તિ ક્ષેત્રમાં પ્રાપ્ત થતાં જ સમયના વ્યવધાન સિવાય જ આહાર કરે છે? પછી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૦૫ Page #320 -------------------------------------------------------------------------- ________________ અનન્તાહાર ગ્રહણના પછી શું શરીરની નિર્વતના અર્થાત્ નિષ્પત્તિ થાય છે? શું શરીર નિષ્પત્તિના પછી પર્યાદાન અર્થાત્ યથાશક્તિ અંગ પ્રત્યંગ દ્વારા લેમાહાર આદિથી પુદ્ગલેનું ગ્રહણ થાય છે? તત્પશ્ચાત્ શું ગૃહીત પુદ્ગલેને શરીર તેમજ ઇન્દ્રિય આદિના રૂપમાં પરિણત કરે છે? પરિણમનના પછી શું પરિવારણ અર્થાત્ યથાયોગ્ય શબ્દાદિ વિષયને ઉપભોગ થાય છે? તદનન્તર શું વિકુણા (વિકિયા) થાય છે? ભગવાન પ્રશ્નમાં કથિત ક્રમથી સ્વીકાર કરતા કહે છે-હા, ગૌતમ ! તમે સાચું કહ્યું છે. નરયિક પહેલા અનન્તરાહારક હોય છે, અર્થાત ઉત્પત્તિ ક્ષેત્રમાં આવવાના સમયે જ આહાર કરે છે. તત્પશ્ચાત્ શરીરની નિપત્તિ થાય છે, તદનન્તર સર્વતઃ પુગલેને ગ્રહણ કરે છે, પછી તેમને ઇન્દ્રિય આદિના રૂપમાં પરિણત કરે છે, પછી શબ્દાદિ વિષયોનો ઉપગ કરે છે, તત્પશ્ચાત નિકુર્વણ અર્થાત્ વૈક્રિયલબ્ધિનાં સામર્થ્યથી વિકિયા કરે છે. શ્રી ગૌતમસ્વામી–હ ભગવદ્ ! અસુરકુમાર શું પહેલા અનન્તરાવાર હોય છે ? પછી તેમના શરીરની નિષ્પત્તિ થાય? તપશ્ચાત્ પર્યાદાન, પછી પરિણમન અને પછી વિફર્વણ થાય છે? વિયુર્વણના પછી શું પરિચારણું અર્થાત્ યથાયોગ્ય શબ્દાદિ વિષયોનો ઉપભોગ થાય છે? શ્રી ભગવાન ! હા, ગૌતમ ! સત્ય છે. અસુરકુમાર પહેલાં અનન્તરાહાર હોય છે, તત્પશ્ચાત્ નિર્વતના થાય છે, પછી પર્યાદાન થાય છે, પછી પરિણમન થાય છે, પછી વિકિયા થાય છે અને પછી પરિચારણા થાય છે. નારકની અપેક્ષાએ અસુરકુમ માં વિશેષતા એ છે કે અસુરકુમારમાં પહેલાં વિક્ર્વણ થાય છે, પછી પરિચારણા. તેઓ વિશિષ્ટ શબ્દ આદિના ઉપભેગની અભિલાષા થતાં પહેલાં ઈચ્છિત વૈક્રિય રૂપ બનાવે છે, તત્પશ્ચાત શબ્દાદિને ઉપભેગ કરે છે, એવો નિયમ છે. પરંતુ નરયિક આદિ શબ્દાદિ ઉપભોગ પ્રાપ્ત થતા આનન્દના અતિરેકથી વિશેષતમ શબ્દ આદિના ઉપભેગની અભિલાષાના કારણે વિક્રિયા કરે છે, એ કારણે અસુરકુમાર આદિની પહેલા વિક્રિયા અને બાદમાં પરિચારણાનું પ્રતિપાદન કર યું છે. અસુરકુમારોની જેમજ નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિકુમાર, ઉદધિકુમારે, દ્વીપકુમારે, દિકુમારે, પવનકુમાર અને સ્વનિતકુમારની પણ વક્તવ્યતા કહેવા જોઈએ. તેઓ પણ પહેલા અનન્તાહારી હોય છે પછી શરીરની નિપત્તિ થાય છે, પછી પરિણમન થાય છે પછી વિમુર્વણ થાય છે અને પછી પરિવારણ થાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! શું પૃથ્વીકાયિક પ્રથમ અનન્તરાહાર હોય છે. પછી નિર્વર્તન થાય છે? પછી પર્યાદાન થાય છે? પછી પરિણમન થાય છે ? પછી પરિચારણ અને પછી વિદુર્વણું થાય છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૦૬ Page #321 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાહે ગૌતમ ! હા, સત્ય છે. પૃથ્વીકાયિક પ્રથમ અનcરાહાર હોય છે, પછી નિર્વના થાય છે, પછી પર્યાદાન થાય છે, પછી પરિણમન થાય છે, પછી પરિચારણ થાય છે, કેમકે તે પણ સ્પશને ઉપયોગ કરે છે, પરંતુ પૃથ્વીકાયિોમાં વિક્ર્વણા નથી થતી, કેમ કે તેઓ વિકિપલબ્દિ નથી પ્રાપ્ત કરી શકતા. પૃથ્વીકાયિકને સમાન અપકાયિક, તેજસ્કાયિક, વનસ્પતિકાયિક, 4 દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિ દ્રય જીવ પણ પહેલાં અનન્તરાહાર હોય છે, પછી નિર્વતના, પછી પર્યાદાન, પછી પરિણમન, પછી પરિચારણું થાય છે, તેમનામાં પણ વૈકિપલબ્ધિ ન હોવાના કારણે વિકુવણ નથી થઈ શકતી. હવે વાયુકાચિકેની વિશેષતા પ્રતિપાદન કરવાના ઇચ્છુક શાસ્ત્રાકાર તેમના જ સમાન વક્તવ્યતા હોવાથી પંચેન્દ્રિય તિય ચે અને મનુષ્યને પણ સાથે જ ઉલેખ કરે છે પૃથ્વીકાયિક આદિની અપેક્ષાએ વિશેષતા એ છે કે વાયુકાયિક, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય નારકોની સમાન જ વિદુર્વણ સહિત હોવા જોઈએ, કેમકે જેમ મારામાં વિક્રિયા લબ્ધિ થાય છે, એજ પ્રકારે તેમનામાં પણ ક્રિય લબ્ધિ થવાથી વિમુર્વણ કહેવી જોઈએ. પણ તે વિકુણ તેમની પરિચારણની પછી સમજવી જોઈએ. વનવ્યન્તર, તિષ્ક અને વૈમાનિકની વક્તવ્યતા અસુરકુમારોની વક્તવ્યતાના સમાન સમજવી જોઈએ. તથા અસુરકુમારની જેમ વાનધ્યન્તરે આદિની પણ પ્રથમ વિકુર્વણા અને પછી પરિચારણા કહેવી જોઈ એ. કેમકે સમસ્ત દેવગણે ને એ જ સ્વભાવ છે કહ્યું પણ છે–દેવગણની પહેલા વિકુર્વણ થાય છે, પાન પરિચારણા થાય છે. શેષ જીની પહેલા પરિચારણું અને પછી વિક્વણું થાય છે તે પ્રથમ દ્વાર સમાપ્ત) સૂ૦ ૧ આહાર વિષયક આભેગની વક્તવ્યતા શબ્દાર્થ – નૈરા મતે ! મારે જ કામોનિવૃત્તિ, ગળામોનિવરિ?). હે ભગવન્નારકોને આહાર આભેગનિર્વલિત હોય છે અગર અનાગનિર્વતિત હોય છે? અર્થાત્ ઉપગ પૂર્વક હોય છે અગર વિના ઉપયોગને હોય છે? (જોગમ! ગામોનિવૃત્તિ વિ અનામોનિશ્વત્તિ વિ) હે ગૌતમ! આભેગનિર્વતિતપણ, અનાગ નિર્વતિત પણ હોય છે. (પુર્વ સુમરાળે જાય માળિયાબં) એજ પ્રકારે અસુરકુમારોના થાવત્ વૈમાનિકે ના (નવરં વિશાળ નો ગામોનિન્નત્તિw) વિશેષ એ કે એકેન્દ્રિતા આભેગનિર્વતિત નથી, અનાગનિર્વલિત આહાર હોય છે. (ા મતે ! ગો માસે) હે ભગવન્ ! નારક જે પુદ્ગલ (કારત્તારૂ foણૂંતિ) આહાર રૂપમાં ગ્રહણ કરે છે (તે જિં જ્ઞાળતિ વાસંતિ માદતિ) શું તેમને જાણે છે-દેખે છે અને તેમને અહાર કરે છે? (૩ર) અથવા (ર જ્ઞાતિ નામંત્તિ) નથી જાણતા, નથી દેખતા (કાતિ) પણ આહાર કરે છે (ચમા ! = =ાળત્તિ પાતિ, જાતિ) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૦૭ Page #322 -------------------------------------------------------------------------- ________________ હે ગીતમ! નથી જાણતા નથી દેખતા, આહાર કરે છે તેવું જાવ તેડુંઢિયા) એજ પ્રકારે ત્રીન્દ્રિય સુધી (રક્રિયા પુછ?) ચતુરિન્દ્રિય સમ્બન્ધી પ્રશ્ન (નોરમા ! બાફવા ન જાતિ) કોઈકેઈ નથી જાણતા) (વાસંતિ) પરતુ દેખે છે (બારાત્તિ) આહાર કરે છે (બારા ન જાતિ ને પ્રાસંતિ) કઈ-કઈ નથી જાણતા, નથી દેખતા (શાતિ) અહાર કરે છે. - રંજિનિરિવોબિચાr g81) પંચેન્દ્રિય તિર્યંચો સમ્બધી પ્રશ્ન ! થેરાયા, કાર્બોતિ વાસંતિ નાટ્ટાફેંf) હે ગૌતમ ! કે—કઈ જાણે–દેખે છે આહાર કરે છે (કાચા જ્ઞાતિ 7 વાસંતિ બહારિ) કોઈ જાણે છે, દેખતા નથી, અને આહ ૨ કરે છે (કાર્યા ન ગાળતિ, પાખંતિ, સાદા તિ) કેઈ—કેઈ નથી જાણતા, દેખે છે, આહાર કરે છે (મારવા ન વાળંતિ, વાસંતિ, સારંતિ) કઈ-કઈ નથી જાણતા નથી દેખતા, આહાર કરે છે (gવં નાવ મજુત્તા વિ) એજ પ્રકારે યાવતું મનુષ્ય પણ. (વાળમંતરઝોરિયા નેરા) વાનચતર, તિષ્ક અને વૈમાનિક નારીકેની સમાન (માળિયા પુછા) વૈમાનિકે સમ્બન્ધી પૃચ્છા? (નોરમા ! બધેજા ગાળતિ પ્રાસંતિ સાદાજંતિ) હે ગૌતમ ! કેઈ–કઈ વણે દેખે છે તેમજ આહાર કરે છે (ા જાતિ વ વાસંતિ, ગાાતિ) કેઈ—કઈ નથી જાણતા નથી દેખતા આહાર કરે છે. ( Ë મતે ! પર્વ યુદz) હે ભગવન્! શા હેતુથી એમ કહેવાય છે કે (वेमाणिया अत्थेगइया जाणंति पासंति आहारे ति, अत्थेगइया न जाणति न पासंति आहारेति) કઈ વૈમાનિક જાણે–દેખે અને આહાર કરે છે, કેઈ નથી જાણતા નથી દેખતા આહાર કરે છે? (ચમાં ! માળિયા સુવિ HUTTI) હે ગૌતમ ! વૈમાનિક બે પ્રકારનો કહ્યા છે (R ગા) તેઓ આ પ્રકારે છે (મામિચ્છાદિઠ્ઠી વવનસTચ અમારૂંકમવિઠ્ઠી સવવનય) માથીમિથ્યાદષ્ટિ ઉપપન્નક, અને અમાયી સમ્યગ્દષ્ટિ ઉ૫૫નક (પર્વ) એ પ્રકારે (1€T ફૅરિયર પઢશે મfજચં) જેવા પ્રથમ ઈન્દ્રિય ઉદ્દેશકમાં કહ્યું છે (ત માળિય) તેવું જ કહેવું જોઈએ (જ્ઞાવ રે ઘળાં નોરમા પ્રવ ગુરૂ) કાવત્ એ હેતુથી હે ગૌતમ ! કહેવાય છે. (ને રૂચા મંતે ! વરૂ અાવાળા પur ?) હે ભગવન! નરલિકના અધ્યવસાય કેટલા કહ્યા છે? (નોરમા ! કન્ના બન્નવાળા) હે ગૌતમ! અસંખ્યાત અધ્ય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૦૮ Page #323 -------------------------------------------------------------------------- ________________ વસાય (તેનું મો! f vસરથા સાક્ષસ્થા) હે ભગવન્ ! તે છે પ્રશસ્ત છે કે અપ્રશસ્ત છે? (નોરમા ! તથા કિ પરથા વિ) હે ગૌતમ ! પ્રશસ્ત પણ અને અપ્રશસ્ત પણ (વુિં વાવ માળિયાબં) એ જ પ્રકારે યાવતુ વૈમાનિકોના. (નરાજ મંતે ! સત્તામિજમી ) હે ભગવન્! નારક શું સમ્યકત્વાભિગમી સમ્યક્તિની પ્રાપિતવાળા છે? (મિરજીત્તામિલાપી) મિથ્યાત્વની પ્રાપ્તિવાળા છે (નામિદઈ જામિનની) સભ્ય મિથ્યાત્વાભીગમી છે? (વોયમા ! સન્મત્તામામી વિ, મિત્તામિજામી વિ, સમામિત્તામિમી વિ) હે ગૌતમ ! સમ્યકત્વાભિમાની છે, મિથ્યાત્વાભિગામી પણ છે, સગુ મિથ્યાત્વામિંગમાં પણ છે (વં સાવ માળિયા) એ પ્રારે વૈમાનિકે સુધી. (નવરં ઇfiરિત્ર વાર્જિરિયાળો સમ્પત્તામિમી) વિશેષ, એકેન્દ્રિય અને વિકસેન્દ્રિય સમ્યકૃત્વાભિગમી નથી (Hછત્તામામ) મિથ્યાત્વાભિગમી છે (નો મામિ છત્તામામી) સમ્યગ મિથ્યાત્વાભિગમી પણ નથી. એ સૂત્ર ૨ | ટકાથ-હવે આહાર સમ્બન્ધી આગ-અનાભોગ આદિની પ્રરૂપણ કરવાને માટે બીજુ દ્વાર કહે છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! નારકોના આડાર શું આભોગનિર્વતિંત અર્થાત્ ઇચ્છા પૂર્વક, ઉપગ પૂર્વક હોય છે, અગર શું અનાગ નિતિત હોય છે-અનિચ્છા પૂર્વક હોય છે ? શ્રી ભગવાન હે ગૌતમ! નારકના આહાર આભ નિતિ પણ હોય છે અને અનાગનિર્વર્તિત પણ હોય છે. જયારે નારક જીવ મ ગ પુર્વક આહાર ગ્રહણ કરે છે, ત્યારે તે આહાર આગનવર્તિત કહેવાય છે અને જયારે માગના વિના જ ગ્રહણ કરે છે ત્યારે અનામનિર્વતિત કહેવાય છે. અનાગનિવર્તિત આહાર લેમાહાર સમજવો જોઈએ. એ જ પ્રકારે નારકેના સિવાય અન્ય જીવોના પણ આહાર આભેગનિર્વતિત અને અનાગનિવનિત અને પ્રકારના સમજવા જોઈએ, પરન્તુ વિશેષતા એ છે કે એકેનિદ્રામાં અવીવ અલ૫ તેમજ અપટુ મનાદ્રવ્ય લબ્ધિ થાય છે, તેથી જ પટુતમ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૦૯ Page #324 -------------------------------------------------------------------------- ________________ આભોગ (ઉપગ) નથી થતો, તેથી જ તેમના આહાર સદા અનાગનિર્વતિત જ કહેલ છે. તે કયારેય આભોગનિર્વતિત નથી થતા. કેમકે મને દ્રવ્યની અત્ય૯પતા વિવક્ષિત નથી, એજ કહે છે-નાર કૅની સમાન અસુરકુમારે, નાગકુમાર આદિ ભવનપતિ, કીનિયે, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિયે, પંચેન્દ્રિયતિર્યંચે, મનુષ્ય, વનવ્યન્તરે, તિષ્ક અને વૈમાનિકે ના પણ આહાર આભોગનિર્વતિત અને અનાભોગનિર્વતિત હોય છે, પણ એકેન્દ્રિયોના આહાર આભોગનિવર્તિત નથી હોતા પણ અનાભોગનિર્વર્તિત જ હોય છે. આ વિષયમાં યુક્તિ પહેલા કહી દીધેલી છે. હવે ત્રીજા દ્વારની પ્રરૂપણ કરાય છે. એનાથી આડાર કરનારા પુ૬ લેના જ્ઞાનદર્શનનું નિરૂપણ છે શ્રી ગૌતમરવામ-હે ભગવન! નારક જે પુદ્ગલેને આહારના રૂપમાં ગ્રહણ કરે છે, શું તે પુદ્ગલેને જાણે છે? દેખે છે? અને ગ્રહણ કરે છે? અથવા નથી જાણતા, નથી દેખતા કેવલ ગ્રહણું જ કરે છે ? શ્રી ભગવાહે ગૌતમ ! નાક આહાર્યમાણ પુદ્ગલેને જાણતા નથી, દેખતા નથી, કેવલ તેમનો આહાર જ કરે છે. એજ પ્રકારે અસુરકુમાર આદિ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, હીન્દ્રિય તેમજ ત્રીન્દ્રિય પણ જે પુદ્ગલેને આહાર કરે છે, તેમને નથી જાણતા, નથી દેખતા, કેવલ આહાર જ કરે છે, એમનામાંથી નારક અને અસુકુમાર આદિ અવધિથી નથી જાણતા. તેમને માહાર લેવાથી અત્યન્ત સૂક્ષમતાના કારણે નારક ભવનપતિ, અને એકેન્દ્રિયના જ્ઞાનને તે તે વિષય નથી થતું. તેઓ દેખતા પણ નથી, કેમકે તે દર્શનને પણ વિષય બનતું નથી. ઢીદ્રિય અજ્ઞાની હોવાના કારણે સમ્યફ જ્ઞાનથી, રહિત હોય છે. તેથી જ તેઓ પણ નથી જાણતા. તેમનું મત્યજ્ઞાન એટલું અસ્પષ્ટ હોય છે કે સ્વયં જે પ્રક્ષેપાહાર ગ્રહણ કરે છે, તેમને પણ તેઓ નથી જાણતા, ચક્ષુ રેન્દ્રિયનો અભાવ હોવાથી તેઓ તેને દેખી પણ નથી શકતા એ જ પ્રકારે ત્રીન્દ્રિય પણ જ્ઞાન અને દર્શનથી રહિત સમજી લેવાં જોઈએ. શ્રી ગૌતમસ્વામી ભગવન્! ચતુરિન્દ્રય જીવ શું આહાર્યમાણ પુદ્ગલેને જાણેદેખે અને આહાર કરે છે ? અગર નથી જાણના, નથી દેતા, કેવળ બાહાર કરે છે ? શ્રી ભગવાન–હે ગૌતમ! કેઈ ચતુરિન્દ્રિય આહાર્યમાણ પુદગલેને નથી જાણતા, પણ દેખે છે, કે કે ચક્ષુ ઈન્દ્રિય તેમને હોય છે, અને આહાર કરે છે. કેઈ ચતુરિન્દ્રિય જાણતા નથી કેમકે તે મિથ્યાજ્ઞાની હોય છે, અને નથી દેખતા, કેમકે અંધકારનો કારણે તેમના નેત્રે કામ નથી કરતાં, તેઓ કેવલ આહાર કરે છે આંહી “અસ્તિ” શબ્દ અવ્યય છે તેથી જ બહુવચનમાં પણ “અસ્તિ” રૂપ જ રહે છે. - હવે પંચેન્દ્રિય જીવન પ્રક્ષેપાહાર અને માહારને લઈને ચૌભંગી કહેવાને માટે કહ્યું છે– શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૧૦ Page #325 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી-હૈ ભગવન્ ! પાંચેન્દ્રિયતિયગ્ર ચૈનિક આહાય માણ પુદ્ગલાને જાણે-દેખે અને આહાર કરે છે, અગર નથી જાણતા, નથી દેખતા અને આહાર કરે છે ? શ્રી ભગવાન-ડે ગૌતમ! (૧) કાઇ જાણે છે. દેખે છે અને કાહાર કરે છે (૨) કોઈ જાણે છે, દેખતા નથી અને આહાર કરે છે (૩) કેઇ જાણતા નથી, દેખે છે અને આહાર કરે છે (૪) કાઈ નથી જાણતા, નથી દેખતા પણ આહાર કરે છે. પંચેન્દ્રિયતિય ચાની જેમ મનુષ્યેની પણ ચે ભ ંગી સમજવી જોઈએ, પંચેન્દ્રિય તિય ́ચ પ્રક્ષેપ!હારી હાય છે, અતઃ તેએા પ્રક્ષેપાહારને જાણે છે, કેમકે સગૂજ્ઞાન થવાના કારણે યથા વસ્તુ સ્વરૂપનાં જ્ઞાતા બને છે ચક્ષુ ઇન્દ્રિય હાવાથી તે દેખે પણ છે અને આહાર કરે છે આ પ્રથમ ભંગ છે. કઈ-કઈ જાણે તેા છે પણ અન્ધકાર આદિના કારણે નેત્રકામ ન કરી શકવાથી દેખતા નથી. આ ત્રીજો ભંગ છે, કાઈ–કેઈ મિથ્યા જ્ઞાની હાવાથી જાણતા નથી, કેમકે તેમનામાં સમ્યગ્ન જ્ઞાન નથી હતુ, પણ ચતુરિન્દ્રિયના ઉપયાગથી તેઓ ઢેખે છે. આ ત્રીજો ભંગ થયા. કોઈ મિથ્યાજ્ઞાની હાવાથી જાણતાં નથી, અંધકારનાં કારણે નેત્રાના વ્યાઘાત થઇ જવાથી દેખી પણ શકતાં નથી. આ ચેાથા સંગ છે. લેમાહારની અપેક્ષાથી કાઇ કાઈ પ ંચેન્દ્રિયતિય ચ વિશિષ્ટ અવધિથી યુક્ત હોવાને કારણે લે!માહારને જાણે છે. અને વિશિષ્ટ ક્ષયાપશમ થવાથી ઇન્દ્રિયપટુતા અતિ વિશુદ્ધ થવાન કારણે દેખે છે અને આહાર કરે છે. કાઈ-કાઈ જાણે જ છે, શ્વેતાં નથી, કેમ કે તેમનામાં ઈન્દ્રિય પારખવાને અભાવ હોય છે. કોઈ જાણતાં નથી પરંતુ ઇન્દ્રિયપટુતાથી યુક્ત હવાને કારણે દેખે છે કેાઈ અવધિથી રહિત હાવાના કારણે મિથ્યાજ્ઞાની હાવાથી જાણતાં નથી અને ઇન્દ્રિય પાટવના અભાવ હાવાથી દેખતાં પણ નથી. આ ચતુભ॰ંગી જાણવી જોઇએ. આ પ્રકારની ચતુંગી મનુષ્યની પણ સમજી લેવી જોઈએ. વાનભ્યતા અને જ્યાતિષ્કાની વન્યતા નારકાની સમાન છે. નારાની અવિધનાં સરખી વાનવ્યતરા અને જ્યેતિષ્કની અવધિ તેમનાં આહારને વિષય કરતાં નથી, તેથી જ તેએ જાણતાં નથી, અને દેખતાં પણ નથી, કેવળ આહાર કરે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! વૈમાનિક દેવ શું અહ્વા માણુ પુદ્ગલેાને જાણે છે, દેખે છે, અને આહાર કરે છે? અથવા નથી જાણતા, નથી દેખતા અને શ્રી ભગવાન્—હે ગૌતમ ! કાકાઇ વૈમાનિક જાણે છે, દેખે છે છે, કાઈ-કાઈ જાણતા નથી, દેખતા નથી અને આહાર કરે છે, માહાર કરે છે ? અને આહાર કરે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૧૧ Page #326 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી કારણ પૂછતાં પ્રશ્ન કરે છે–હે ભગવન્! કયા હેતુથી એમ કહેવાય છે કે કઈ-કઈ વૈમાનિક જાણે છે, દેખે છે અને આહાર કરે છે, કેકે વૈમાનિક જાણતા નથી, દેખતા નથી અને આહાર કરે છે? શ્રી ભગવાન-હે ગૌતમ! વિમાનિક દેવ બે પ્રકારનાં કાં છે, તેઓ આ પ્રકારે છે– માયિ-મિથ્યાષ્ટિ ઉપપનક અને અમાથી સમગ્ર દષ્ટિ ઉપપન્નક નવવેયક સુધીના દેવ બંને પ્રકારનાં હોય છે-કે ઈ માયિમિશ્રાદષ્ટિ અને કેઈ અમાથી સમ્યગ-દષ્ટિ પરંતુ અનુત્તર વિમાનનાં દેવ અમાસ્યસમ્યગદષ્ટિ ઉપપનક જ હોય છે, કેમ કે તેઓ અવશ્ય કરી પૂર્વભવમાં સમ્યગ્ર દૃષ્ટિ હેય છે અને ક્રોધ, માન, માયા તથા લેભ ઓછા હેવાને લીધે અગર તે ઉપશાન્ત કષાય થવાથી અમારી પણ હોય છે. આ પ્રકારે જેવું ઈન્દ્રિય-વિષયક પ્રથમ ઉદ્દેશકમાં કહ્યું છે તેવું જ અહીં પણ કહેવું જોઈએ, યાવતુ આ હેતુથી હે ગૌતમ ! એમ કહ્યું છે કે, કઈ જાણે છે દેખે છે અને આહાર કરે છે, કોઈ નથી જાણતાં, નથી દેખતાં અને આહાર કરે છે. જે માયિમિયા દષ્ટિ ઉ૫૫નક હોય છે, જે નવેયકો સુધી જ, મળી આવે છે, તેઓ અવધિથી મને ભય આહારને પુદ્ગલેને જાતા નથી, કેમ કે તેમના નિભંગ જ્ઞાન તે પુદ્ગલેને જાણવામાં સમર્થ નથી થતાં અને પટુતાના અભાવને કારણે નેગેન્દ્રિયથી દેખતા પણ નથી. જે દેવ અમાયિ સમ્યગ દwયુપપન્નક હેાય છે, તેઓ પણ બે પ્રકારનાં હોય છેઅનંત-રપ-પનક અને પરમ પરોપાનક. જેમને પ્રથમ સમયમાં ઉત્પન બને અપ્રથમ સમયમાં ઉત્પન પણ કહી શકાય છે. તેમનામાંથી અનંતરે પપન્નક નથી જાણતાં, નથી દેખતાં, કેમ કે પ્રથમ સમયમાં ઉત્પન્ન થવાને કારણે તેમનામાં અવધિને અને નેન્દ્રિયને ઉપગ નથી થતું. પરંપરા પપન્નકોમાં પણ જે અપર્યાપ્ત હોય છે, તેઓ નથી જાણતાં અને નથી દેખતાં, કેમ કે પર્યાપ્તિઓની અપૂર્ણતાને કારણે તેમનાં અવધિ આદિને ઉપયોગ નથી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૧૨ Page #327 -------------------------------------------------------------------------- ________________ થઈ શકતો. જેઓ પર્યાપ્ત હોય છે, તેમનાંમાંથી પણ અનુપયોગવાળા નથી જાણતા નથી દેખતા, જેણે ઉપયોગ કરેલ હોય છે, તે જ વૈમાનિક આહાર્યમાણ પુદ્ગલેને જાણે છે, દેખે છે અને આહાર કરે છે, કહ્યું છે-“અનુત્તર દેવ સંપૂર્ણ લેકનાડી દે છે, એ વચનાનુસાર અનુત્તર માં નિક સંપૂર્ણ લેકનાડીને દેખે છે, તેથી જ તેઓ મને ભક્ષ્ય આહારને રેગ્ય પુદ્ગલેને જાણે છે, કેમ કે અવધિજ્ઞાન વિશુદ્ધ હોય છે અને ઇન્દ્રિય પાટા પણ ખૂબ વિશુદ્ધ હોય છે. હવે અધ્યવસાન વિષયક ચોથા દ્વારને કહે છે– શ્રી ગૌતમસ્વામી– હે ભગવાન! નારકોનાં અધ્યવસાન અર્થાત્ અધ્યવસાય કેટલા કહેલા છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! નારકોનાં અસંખ્યાત અધ્યવસાન કહેલાં છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! તે અધ્યવસાન શું પ્રશસ્ત હોય છે અથવા અપ્ર. શરત હોય છે ? શ્રી ભગવાન્ હે ગૌતમ! નારકનાં અધ્યવાન પ્રશસ્ત પણ હોય છે, અપ્રશસ્ત પણ હોય છે. નારકોની જેમ અસુરકુમાર આદિ ભવનપતિઓનાં પૃથ્વીકાયિકાદિ એકેન્દ્રિયેના, વિલેન્દ્રિોનાં, પંચેન્દ્રિયતિયચીનાં, મનુષ્યનાં, વાનરંતરેનો, તિષ્કનાં વૈમાનિકનાં પણું અધ્યવસાન અસંખ્યાત હોય છે અને તેઓ પ્રશસન પણ હોય છે તેમ જ અશિસ્ત પણ હોય છે. કેમ કે તેમનામાં પ્રત્યેક સમા ભિન્ન ભિન્ન અધ્યવસાય થતાં રહેતા હોય છે. હવે સમ્યફવાધિગમ નામક પાંચમાં દ્વારને કહે છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! નારક જીવ શું સમ્યફાધિગામી અર્થાત્ સમ્યકૃત્વ પ્રાપ્તિવાળા હોય છે, મિથ્યાત્વાધિગામી હોય છે, અથવા સમ્યક્ત્વ મિથ્યાત્વાધિગામી હોય છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! નારક જીવ સમ્યક્ત્વાધિગામી પણ હોય છે, મિથ્યાત્વા. ધિગામી પણ હોય છે અને સમ્યકૃત્વ મિથ્યાવાભિમામી પણ હોય છે. તેમનામાં સંભવ પ્રમાણે ત્રણે પ્રકારની પ્રાપ્તિ થાય છે. નારકની જેમ અસુરકુમારાદિ ભવનપતિ છે, પંચેન્દ્રિયતિય ચ, મનુષ્ય, વાનવ્યંતર, જયેતિક અને વિમાનિક પણ સફવાધિગામી, મિથ્યાત્વાધિગામી અને સભ્યત્વમિથ્યાવાધિગામી પણ હોય છે. વિશેષતા એ છે કે એકેન્દ્રિય અને વિશ્લેન્દ્રિય જીવ સભ્યત્વાધિગામી નથી હોતા, પણ મિથ્યાત્વ ધિંગામો હેય છે. તેઓ સચવ મિથ્યાત્વાધિગામી પણ નથી હોતાં. જો કે કઈ-કઈ વિકલેનિયમ સાસાદન સમ્યફવા મળે છે, તે પણ તેમની અહીં વિવક્ષા નથી કરી કેમ છે મિથ્યાત્વની તરફ જ અભિમુખ થાય છે. શાસ્ત્ર ૨ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૧૩ Page #328 -------------------------------------------------------------------------- ________________ દેવોં કી પરિચારણા કા નિરૂપણ પરિચારણા શબ્દાર્થ – રેવાનું મને ! ઉ સવીરા સરિયા ?) હે ભગવન્! દેવ શું દેવીએ સહિત અને સપરિચાર-વિષય ભેગયુક્ત હોય છે? (વિયા કારિયા) શું દેવીઓ સહિત અપરિચાર હેય છે? (કવિ પરિવારd) શું દેવી વગર અને પરિચાર સહિત હોય છે? (કવિ કારિયા ) દેવી રહિત અને પરિચાર રહિત હોય છે? (ચમા !) હે ગૌતમ! (બસ્થારૂચા લેવા વીરા રૂપરિવાર કે દેવ દેવીક અને સપરિચાર હોય છે (કલ્યાણયા તેવા અવીયા સપરિવાર) કઈ દેવ દેવીઓથી રહિત અને પરિચારથી સહિત હોય છે. (ગાથા સેવા અવીચા પરિવાપા) કેઈ દેવ દેવી રહિત અને પરિચાર રહિત હોય છે તેનો વેવ માં રેવા વીરા આરિચા) દેવ દેવી સહિત પરંતુ પચિાર રહિત હોતાં નથી. તેણે અંતે રાત્રે સુત્ર) હે ભગવન! કયા હેતુથી એમ કહેવાય છે? (ગાથા રેવા રવીયા સહિયારા તે વેવ) કે દેવ દેવી સહિત અને પરિચાર સહિત હોય છે, વગેરે એજ પૂર્વોક્ત (કાવ નો વેવ i સેવા નવી વરિયા ?) થાવત્ દેવ દેવી સહિત પણ પરિચાર રહિત નથી હતાં ? (નોના !) હે ગૌતમ! (માળવદ્યામંતજોરૂરિયલોમીકળે, વેધુ) ભવનપતિ વાનર્થાતર, તિષ્ક તથા સૌધર્મ અને ઇશાન ક૯૫માં નવા વીચા સહિયારા) દેવ દેવીઓ સહિત અને પરિવાર સહિત હોય છે (સળંગુમારમréવયંમસ્ટોર્ચતામાપુતારવાળ વાળા કાળા ડુng પેલું) સનતકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલેક, લાન્તક, મહાશુક્ર, સહસ્ત્રાર, આનત, પ્રાણન, આરણ, અશ્રુત, કલ્પમાં (વા વિચા સપરિવાર) દેવ દેવી રહિત અને પરિચારણ સહિત હોય છે. (નેવેઝમજુત્તરોવવારૂચા તેવા અવીચા મરિયાકા) ગ્રેવેયક અને અનુત્તરો પપાતિક દેવ દેવી રહિત અને પરિચાર રહિત હોય છે ( સેવા જેવી બારિયાણા) એવું નથી હતું કે દેવ દેવી સહિત હોય પરંતુ પરિચાર રહિત હેય. (વિજ્ઞાનં મંતે ! ઘરિવારના પત્તા) હે ભગવન્! પરિચારણે કેટલા પ્રકારની શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૧૪ Page #329 -------------------------------------------------------------------------- ________________ કહી છે ? (પોયમા ! પંચવા રિયાળા પન્ના) હે ગૌતમ! પાંચ પ્રકારની પ ્િચારણા કહી છે (તં ગદ્દા−ાચરિયાણા, દાસચાળા, ચારા સરિયાળા, મળર્જયાળા) તે આ પ્રકારે છે કાયપરિચારણા, સ્પર્ધા પરિચારણા, રૂપપરિચારણા, શબ્દ પરિચારણા અને મનઃપરિચારણા, ( से केणटुणं भंते एवं वच्चइ - पंचविहा परियारणा पण्णत्ता ? तं जहा कायपरियारणा, ગાય મળરિયારળા ?) હું ભગવન્ ! કયા હેતુથી એમ કહ્યુ' છે કે પચિારણા પાંચ પ્રકારની કહેલી છે, તે આ પ્રકારે છે, કાયપરિચારણા યાવત્ મનરિચારણા ? (તોયમાં મગળવાળમંતરનોસસોમ્મીસાળેમુ વેયુ) હે ગૌતમ! ભવનપતિ, વાનવ્યંતર, નૈતિષ્ક તથા સૌધર્મ અને ઇશાન પમાં (લેવા) દેવ (ાચર્વાચાળા) કાયથી વિષયસેવન કરે છે (સળમાહિંદુ વેપુ) સનકુમાર. માહેન્દ્ર કલ્પમાં (લેવા જાસયિાળા) દેવ સ્પથી વિષયસેત્રન કરે છે (મરોળતોપુ) બ્રહ્મલેાક અને લાંતક કલ્પામાં (લેવા ત્રયિાળા) દેવા જોઈને પરિચારણા કરે છે. (મહામુલલલારેપુ દેવા સરિચારળા) મહાશુક્ર અને સહસ્રાર, પેામાં દેવ શબ્દ શ્રવણુ દ્વારા વિષયસેવન કરે છે. (બળયવાળચન્નારળજ્જીયેષુ વેસુ રેવા મળવરિયાળા) આનત પ્રાણુત, આરણુ અને અશ્રુત કલ્પેમાં દેવ મનથી વિષયસેવન કરે છે (નૈવેન અનુત્તરોવવાયા તેવા ગળચાળા): ગ્રેવેયકનાં અને અનુત્તરૌપપાતિક દેવ પરિચારણા રહિત છે. (સે તેટ્રેન' નોયમા) એ કારણથી હું ગૌતમ ! (ત. ચૈત્ર નવ મળરિયાળા) તે જ પૂર્વોક્ત યાવત્ મનથી પરિચારણ કરે છે. (તસ્થળને તે ચચાળા ફેલા) તેમનામાં જેએ કાયાથી વિષયસેવન કરનારા દેવે છે (તેસિ નું રૂદામળે સમુNT) તેમને ઇચ્છામન ઉત્પન્ન થાય છે કે (રૂચ્છામો Î શ્રઘ્ધતૢિ સસ્તું વાયરિયાર' ત્તણ્) અમે અપ્સરાએની સાથે શરીરથી પરિચાર-મૈથુન-કરવા ચાહીએ ઈ.એ. (તળ તે ૢિ વૃત્તિ વં મળસી ાળુ સમાળે) ત્યારે તે દેવા દ્વારા આ રીતે મનથી વિચારવાથી (fઘામેવ) જલ્દીથી (તાઓ બન્નુરો) તે અપ્સરાઓ (કોરાડું) ઉદાર (સિંળાä) આભૂષણાદિથી યુક્ત (મનુગૐ) મનેાન (મળર્ારું) મનેહુર (મળોમાર્ં) મનારમ (ઉત્તર વેમ્બચવા ં) ઉત્તર વૈક્રિય રૂપ (વિત્ર-યંતિ) વિક્રિયાથી બનાવે છે, (વિકત્રિત્તા) વિક્રિયા કરીને (સેસિયેવાળ અંતિચ વાગ્મયંતિ) તે દેવાની નજીક આવે છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૩૧૫ Page #330 -------------------------------------------------------------------------- ________________ (agi તે રેવા તાર્દૂિ ગઝરાહિં ક્ષદ્ધિ) ત્યારે તે દેવે તે અપ્સરાઓની સાથે (#ાયવરિયાળું રેનિ) કાયપેરિચારણા કરે છે () અથ (નાળામણ થીયા પુરા) જેમ શીત પુદ્ગલ (સીય પcs સિલ્ય વેગ શરૂazત્તાળું નિરૃતિ) શીત સ્વભાવવાળા પ્રાણીને પ્રાપ્ત કરીને શતાવ જાળવી રાખે છે (તિના વ જોવા રવિ પણ વસિ વેર કgવરૂત્ત વિદ્રુત્તિ) અથવા ઉષ્ણુ પુદ્ગલ ઉણ સ્તભાવવાળા પ્રાણીને પ્રાપ્ત કરીને ઉપણુતા મેળવીને રહે છે (મેવ) આ રીતે (હિં હિ) તે દેવે દ્વારા (તાહિં કરછrfહં દ્ધિ) તે અપ્સરાઓની સાથે (%ાયરિવાર #હ સમા) કાયાથી પરિચારણું કરવાથી (તે રૂછામને વિધ્વાન વે) તેમનું ઇચ્છામન જલદીથી હરાઈ જાય છે તૃપ્ત થઈ જાય છે. સૂ૦ ૩ ટીકાર્થ –હવે વિષયસેવન રૂપ પરિચારણાની પ્રરૂપણું કરવા કહે છે ગૌતમસ્વામી–હે ભગવન! દેવ શું સદેવિક (દેવીઓ સહિત) અને સપરિયાર (મૈથુન સેવન સહિત) હોય છે ? અથવા સવિક અને મિથુન રહિત હોય છે? અથવા અદેવીક અને અ૫રિચાર હોય છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! કઈ-કઈ દેવ દેવી સહિત અને પરિચાર સહિત હોય છે, કેઈ– કઈ દેવ અદેવીક અને પરિચાર સાથે હોય છે, અને કેઈ–ઈ દેવ દેવી વગર અને પરિચાર વગરના હોય છે. પરંતુ એવા કેઈ નથી લેતાં જે દેવીઓ સાથે પરંતુ પરિચાર રહિત હોય. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! ક્યા હેતુથી એવું કહેવામાં આવ્યું છે કે કોઈકે દેવ દેવીઓ સહિત અને પરિચાર સહિત હોય છે, યાવત્ કઈ—કેઈ દેવ દેવીઓથી રહિત પણ પરિવાર સહિત હોય છે, કેઈ દેવ દેવીઓથી રહિત અને પરિચારથી પણ રહિત હોય છે, પણ એવા કોઈ દેવ નથી જે દેવીઓ સાથે હોય પણ પરિચાર રહિત હોય ? શ્રી ભગવાન છે ગૌતમ ! ભવનવાસી વનવ્યંતર, તિષ્ક અને સૌધર્મ તથા ઈશાન કલ્પના વૈમાનિક દેવ સદેવીક અર્થાત દેવીઓ વાળા પણ હોય છે, અને પરિચારણું સહિત પણ હોય છે, દેવિ ત્યાં જન્મ લે છે તેથી તે દેવે તે દેવીઓની સાથે રહે છે અને તેમની સાથે પરિચારણા પણ કરે છે. પરંતુ સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલેક, લાન્તક, મહાશુક સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ અને અચુત કલ્પમાં, દેવ દેવીઓ વાળા નથી હોતા અર્થાત્ આ કલ્પમાં દેવીઓનાં જન્મ નહીં થવાથી ત્યાંના દેવ દેવીઓની સાથે નથી રહેતાં, પરંતુ પરિચારણું (વિષયગ) સહિત હૈાય છે. આ દેવ સૌધર્મ અને ઇશાન કપમાં ઉત્પન્ન દેવીઓની સાથે સ્પર્શ, રૂપ, શબ્દ અને મન દ્વારા પરિચારણ કરે છે. નવયકોનાં અને પાંચ અનુત્તર વિમાનનાં દેવ દેવીઓથી રહિત અને પરિચારહુથી રહિત પણ હોય છે. તેમને પુરૂષદ, અત્યન્ત મંદ હોય છે. તેથી જ તેઓ મનથી પણ પરિચારણ નથી કરતાં પરંતુ દેવ સદેવીક હોય અને પરિચારણાથી રહિત હેય એવું શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૧૬ Page #331 -------------------------------------------------------------------------- ________________ નથી ખનતુ. આ હેતુથી હું ગૌતમ ! એવુ' કહેવામાં આવેલ છે કે-કેાઇ દેવ સદેવિક અને સપરિચાર હોય છે, કોઇ દૈવિક અને અપરિચાર હાય છે. કાઇ અદૈવિક અને સપરિચાર હાય છે, પરંતુ સદૈવિક અને અપરિચાર હાતા નથી. પરિચારણાનું પ્રકરણ હાવાથી હવે તેના ભેદ્યનુ નિરૂપણ કરવામાં આવે છે. ગીતમસ્વામી-હે ભગવન્ ! રિચારણા કેટલા પ્રકારની કહેલ છે? ભગવાન—હૈ ગૌતમ ! પરિચાણા પાંચ પ્રકારની કહેવામાં આવી છે તે આ પ્રમાણે છે-(૧) કાયપરિચારણા (૨) સ્પર્શ પરિચારણા (૩) રૂપ પરિચારણા (૪) શબ્દ પરિચારણા અને (૫) મન:પરિચારણા. ગૌતમસ્વામી-હે ભગવન્ ! શા કારણથી એમ કહેવામાં આવેલ છે ડૅ--પરિચારણા પાંચ પ્રકારની છે? જેમ કે-ઢાય પરિચારણા યાવત્ મન પરિચારણા. ભગવાન—કે ગૌતમ ! ભગનપતિ, વાનન્યન્તર, જ્યાતિષ્ઠ તથા સૌધમ અને ઈશાન કલ્પના દેવે કાયાથી પરચારણા કરે છે, અર્થાત્ મનુષ્ય સ્ત્રી-પુરુષની જેમ કાયાથી મૈથુન સેવન કરે છે. તાત્પ આકથનનું એ છે કે-અસુરકુમારેાથી લઈને ઈશાન ૫ના દેવા સકિલપ્ટ ઉદયવાળા પુરૂષવેદ કર્મીને વશ થઇને મનુષ્યની જેમ વૈષયિક સુખમાં નિમગ્ન થય છે. અને તેનાથી પ્રીતિ-તૃતિના અનુભવ કરે છે. ખીજી રીતે તેને તૃપ્તિ થતી નથી, સ્પ સનત્કુમાર અને માહેન્દ્ર કલ્પના દેવે સ્પર્શ પરિચારક હૈાય છે. તેઓના પરિચાર (વિષયભાગ) સ્થૂલ સ્તનાના માડુઓના, નિતમ્મના અને જઘા વિગેરે અગેાપાંગના સ્પ કરવાથી થાય છે, જ્યારે તેને વિષય સુખ ભેગવવાની અભિલાષા થાય છે ત્યારે તે સેગની અભિલાષાથી પેાતાની સમીપતિની દૈવિયેાના સ્તના વિગેરે અંગેપાંગના કરે છે. આ સ્પર્શમાત્રથી કાયપરચારાના કરતાં તેઓને અનન્તગણા સુખના અને વેદોપશાન્તિના અનુભવ થાય છે. બ્રહ્મલેાક અને લાન્તક કામાં દેવરૂપ પરિચારક હોય છે. તેઓને વિષયભાગ સૌન્દ્ર વિગેરે રૂપ માત્રના જોવાથી થાય છે. તે દેવા દેવાંગનાઓના કમનીય અને કામના આધારભૂત, દિવ્યમાદક રૂપને જોઈને જ કાય પરિચારણાની અપેક્ષા અનન્તગુણિત વૈષયિક સુખને અનુભવ કરે છે અને આટલાથી તેમની વેદના ઉપશાન્તુ થઈ જાય છે. મહાશુક્ર અને સહુસાર કલ્પાનાં દેવ શબ્દ-પરિચારક હૈાય છે. તેમના વિષયાપભાગ શબ્દથી જ થાય છે. તેએ પાતાની પ્રિયદેવીએની ગતિ, હાસ્ય, ભાવ, ભાંગી યુક્ત મધુર આલાપ તથા નૂપુરા આદિનાં અવાજના શ્રવણુ માત્રથી જ કાય–પરિચારણાની અપેક્ષા–અનન્તગુણિત સુખના અનુભવ કરે છે અને તેમાંથી જ તેમની વેદનાનું ઉપશમન થઈ જાય છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૩૧૭ Page #332 -------------------------------------------------------------------------- ________________ આનત, પ્રાણત, આરણ અને અશ્રુત કલપનાં દેવ મનપરિચારક હોય છે. તેમને વિષયભેગ કાયવિકારને લીધે બુદ્ધિને પ્રાપ્ત થતાં અનેકાનેક માનસિક સંકલ્પથી જ થઈ જાય છે. તેઓ કામવિકાર ઉત્પન્ન થતા પિતાની દેવાંગનાઓની મનથી ઇચ્છા કરે છે અને તેનાથી જ તેમની તૃપ્તિ થઈ જાય છે. કાયાથી થતાં વિષયભેગને બદલે તેમને અનન્ત ગણું લાભ પ્રાપ્ત થાય છે અને તેમની વેદના ઉપશાન્ત થઈ જાય છે. નવયકે તથા અનુત્તર વિમાનેનાં દેવ અયરિચારક હોય છે. તેમને મહદય અત્યન્ત ન્યૂન હોય છે. તેથી તેઓ પ્રશમ સુખમાં તલ્લીન હોય છે. પરંતુ ચારિત્ર પરિ. ણામને અભાવ હોવાથી તેઓ બ્રહ્મચારી કહેવાતા નથી. ઉપર કહેલ કથનને ઉપસંહાર આ પ્રમાણે છે-હે ગૌતમ! આ હેતુથી એવું કહેવાયું છે કે અસુરકુમાર આદિ ઈશાનક૯૫ સુધીનાં દેવ કાય-પરિચારક છે, સનકુમાર અને મહેન્દ્ર કલ્પનાં દેવે સ્પર્શપરિચારક હોય છે. બ્રહ્મલેક અને લાન્તક કલપનાં દેવ રૂપ પરિચારક મહાશુક અને સસાર કપના દેવો શબ્દપરિચારક હોય છે, અને આનત, પ્રાણુત, આરણ અને અશ્રુત ક૫નાં દેવ મનઃપરિચારક છે. રૈવેયક દેવ અને અનતરપપાતિક દેવ અપરિચારક હોય છે. - કાયપરિચારક દેવેની કાયપેરિયારણાની પ્રરૂપણ કરાઈ છે–પૂર્વોક્ત દેવોમાં જે ભવનપતિ વાનયંતર તિષ્ક અને સૌધર્મ તથા ઈશાન કલ્પના દેવ કાયપરિચારક છે, તેમને ઈચ્છામન અર્થાત્ વિષય-સેવનની ઈચ્છાવાળા મન ઉત્પન્ન થાય છે. ત્યારે તેઓ વિચારે છે–અમે અપ્સરાઓની સાથે કાયપરિચાર (શરીરથી સંગ) કરવા ઈચ્છીએ છીએ. આ રીતેને એમને સંકલ્પ ઉત્પન્ન થતાં તરત જ અપ્સરાઓ પિતાના ઉપગ્ય દેવને અભિપ્રાય જાણીને વિષયભેગની ઇચ્છાથી ઉત્તરક્રિય રૂપની વિક્રર્વણા કરે છે. તે ઉત્તર વૈક્રિય રૂ૫ ભવ્ય. સર્વાગ પરિપૂર્ણ, આભૂષણ વગેરેની શૃંગારયુકત, મજ્ઞ, અર્થાત્ પિતપોતાના ઉપગ્ય દેવને પ્રિય, મને રમ તેમ જ મનહર હોય છે. - આ રીતે સુંદર રૂપની વિમુર્વણ કરીને તે અપ્સાઓ તે દેવેની પાસે પહોંચે છે. તે પછી દેવે તે પિતપતાની ઈ, અસરાઓ સાથે શરીરથી વિષયોગ કરે છે. આમ કરવાથી જ તેમની વેદનાનું ઉપશમન થાય છે. આને માટે ઉદાહરણ આપે છે–જેવી રીતે શીત પુદ્ગલ શીત સ્વભાવવાળા પ્રાણીને મળીને અત્યંત શીત અવસ્થા પ્રાપ્ત કરતાં રહેતાં હોય છે અર્થાત્ તેઓ પિતાનાં સંપર્કથી શીત સ્વભાવવાળા પ્રાણીને વિશેષ આનંદદાયક હોય છે. અથવા ઉsણ પુદ્ગલ ઉણ સ્વભાવવાળા પ્રાણીને મળીને, તેને માટે અતિશય સુખનું કારણ બને છે, તેવી જ રીતે હવે તે દેવ અસરાઓની સાથે કાય-પરિચારણા કરે છે, ત્યારે તેમનું ઈચ્છામન તરત જ શાન્ત થઈ જાય છે અર્થાત વિષયભેગથી તૃપ્ત થઈ જાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૧૮ Page #333 -------------------------------------------------------------------------- ________________ આ રીતે જેમ શીત પુદ્ગલ શીતયેાનિક પ્રાણીને પ્રાપ્ત કરીને તેને વિશેષ સુખદયી થાય છે, અથવા ઉષ્ણ પુદ્ગલ ઉષ્ણુ ચેાનિક પ્રાણીને પ્રાપ્ત કરીને વિશેષ આનદ પહાંચાડે છે, તેવી રીતે દેવીઓના શરીરનાં પુદ્ગલ દેવશરીરને પ્રાપ્ત કરીને અનેને આનંદ દાયક થાય છે. ત્યારે તેઓ તૃપ્તિ પ્રાપ્ત કરે છે. તેમની વિષયાભિલાષા નિવૃત્ત થઈ જાય છે. સૂ૦૩ પરિચારણા વિશેષ વક્તવ્યતા શબ્દા-(અસ્થિળ મતે ! સેસિ વાળ સુધ્ધપુના) હે ભગવન્! શુ' તે દેવાનાં શુક્ર પુદ્ગલ ડૅાય છે ? (દંતા નોયમા) હા, ગૌતમ હાય છે (તેન) તેએ (મંતે) હૈ ભગવાન્ (દ્િ અચ્છાનું) તે અપ્સરાએને માટે (શ્રીસત્તાર) કઇ રીતે (મુન્નો-મુન્નો) વારવાર (ળિમંતિ ?) પરિણત હેાય છે ? (નોચમા !) હૈ ગૌતમ ! (સોતિચિત્તા) શ્રોત્રેન્દ્રિય રૂપથી (વુચિત્તા) નેત્રન્દ્રિ યનાં રૂપથી (દાળિવિંચત્તા) ધ્રાણેન્દ્રિયનાં રૂપથી (સચિત્તા) રસેન્દ્રિયનાં રૂપથી (સિ’ત્િ ચત્તાપ) સ્પર્શેન્દ્રિયનાં રૂપે (વ્રુત્તા) ઇષ્ટ રૂપેથી (તત્તા) કાન્તરૂપથી (મથુન્નત્તા) મનેજ્ઞ રૂપથી (મળમત્તા) મન આમ-અતિશય મનેાજ્ઞ રૂપથી (સુમન્તત્તા) સુભગ રીતે (સોર્ન, રૂપ, લોબળ, વળત્તા) સૌભાગ્ય, રૂપ, યૌવન, ગુણ લાવણ્ય રૂપથી (તે) તે (arfi) તેમના માટે (મુન્નો મુન્નો વળત્તિ) વારંવાર પરિણત થાય છે. (તસ્થળ ને તે ાસચારાયા) તેમનામાં જે દેવ સ્પપરિચારક છે. (તેસિન જૂઠ્ઠામળે સમુવન્ન) તેમનાં ઈચ્છાપ્રાપ્ત મન ઉત્પન્ન થાય છે. (વર્ગ) આ રીતે (ફ્રેન) જેમ (દાચચિાર) કાયાથી પરચારણા કરવાવાળા (હે) તેવી જ રીતે (નિવસેસ માળિયવ) સંપૂર્ણુ કહેવુ જોઇએ, (તસ્થળ ને તે પચિારા ફેવા) તેમનામાં જે રૂપપરિચારક દેવા છે (તેનિ છામળે સમુળ )તેમનાં ઈચ્છાપ્રધાન મન ઉત્પન્ન થાય છે (છામો નં અચ્છાર્દિ વ-ચારાં રેત્ત) અપ્સરાઓની સાથે રૂપ-પરિચારણા કરવા ચાહિએ છીએ, (તેન) તે અપ્સરાઓ (દ્િવ`િડ્યું મળસીલમાળે) તે ધ્રુવે દ્વારા મનથી એરીતે વિચારવાથી (સવ) તેજ રીતે પૂર્વક્તિ (ગાવ ઉત્તરવેનિયાનું યારેં વિજ્યંતિ) યાવત્ ઉત્તર વૈક્રિય રૂપની વિકુણા કરે છે (વિન્વિત્તા) વિક્રિયા કરીને. (કેળામેન તે ફેથા તેનામેન કયા સ્મૃતિ) જ્યાં તે ધ્રુવ હાય છે ત્યાં જઈ પહોંચે છે (ઉષ્ટિત્તા) પહેાંચીને (તેહિ યેવાળ પૂર્ણમતે) તે દેવાથી ન બહુ દૂર ન બહુ નજીક (ટિરના) સ્થિર થઈને (સારૂં કાહારૂં ગાય મનોરમા ં) તે ઉદાર યાવત્ મનૈરમ (ઉત્તરનેક્લિયાદું વાž) ઉત્તર વૈક્રિય રૂપાને (વંલેમાળોબો યસેનાનીઓ) દેખાડતી દેખાડતી (ટ્રિન્તિ) સ્થિર રહે છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૧૯ Page #334 -------------------------------------------------------------------------- ________________ (તપ નં) ત્યાર પછી (તે લેવા) તે દેવ (દ્િ` છાર્દિ સદ્ધિ) તે અપ્સરાઓની સાથે (વરિયાળીરે ત્તિ) રૂપપરિચારણા કરે છે (તેલું તં ચેવ) ખાકી તેજ પહેલાં કહેલ (નાવ મુજ્ઞો-મુગ્ગો નિમંતિ) યાવત્ વારવાર પરિણત થાય છે. (તસ્થળ ને તે સર્વાંગના લેવા) તેમનામાં જે શબ્દપરિચારક દેવે છે (તેસિ' ન કુચ્છામળે સમુધ્વજ્ઞરૂ) તેમનુ ઇચ્છામન ઉત્પન્ન થાય છે. (છાઓ ↑ અચ્છાહિઁસદ્ધિ સર્પચિાળ રેત્ત) અમે અપ્સરાઓની સાથે શબ્દ-પરિચારણા કરવા ચાહિએ છીએ. (તળ તેહિં તેદિ') ત્યાર પછી તે દેવો દ્વારા (ä મળસીÇ સમાળે) આ રીતે મન કરવાથી (જ્ઞાવ ઉત્તરવેવિચારૂં સારૂં વિક~ ંતિ) યાવત્ ઉત્તર વૈક્રિયક રૂપોની વિધ્રુણા કરે છે (વિવિત્તા) વિધ્રુણા કરીને. (નેળામેવ તે રેવા તેળામેવડવાળાંન્ત) જ્યાં તે દેવા હાય ત્યાં જ પહોંચી જાય છે (૩વારિછત્તા દ્િવેત્રાળ) જઈને તે ધ્રુવેાની (અરૃરસામંતે) બહુ દૂર નહીં બહુ નજીક નહીં (જ્જિા) સ્થિર થઇને (અનુત્તરાË) અનુત્તરસર્વોત્કૃષ્ટ (વાવચારૂં સારૂં સમુદ્રી-માળીો સમુદ્રીરે-માળીલો) ઉંચા-નીચા શબ્દેનાં પ્રયાગ કરતી કરતી (વિકૃત્તિ) રહે છે. (તળ તે તેવા તાહિ ગચ્છા ્િ દિ) ત્યાર પછી તે દેવે તે અપ્સરાઓની સાથે (સચિારળ રેતિ) શબ્દપચિારણા કરે છે (લેસું તં ચેવ) બાકી તે તે જ પહેલાં કહેલ (જ્ઞાવ મુગ્ગો મુખ્ખો વળત્ત) યાવત્-વાર વાર પરિણત થાય છે. (તસ્થળ ને તે મળયારના દેવ) તેમનામાં જે મન િચારણા કરવાવાળા દેવા છે (તેક્િછામળે સમુત્ત્પન્ન) તેમનુ ઈચ્છામન ઉત્પન્ન થાય છે (અમો છંછર્દિ સદ્ધિ મળરિયારને ત્ત) અમે અપ્સરાએની સાથે મનપરિચારણા કરવા ઇચ્છીએ છીએ. (તળ તેતિ નેત્તિ Ë મળસી સમાળે) ત્યારે તે દેવનું આ પ્રકારે મન કરવાથી (હિપ્પામેત્ર તાબો શ્રષ્ઠરત્તો) જલ્દીથી તે અપ્સરા (સહ્ય થાએ ચૈવ સમાળીઓ) ત્યાં જ રહેલી (અનુત્તરાર્ં ઉચ્ચાયાનું મળાતૢ) અનુત્તર ઉંચા-નીચા મન (સવારેમાળો સંવારેમાળીબ્રો) કરતી કરતી (વિદ્યુત્તિ) રહે છે. (તળ તે તેવા) ત્યાર પછી તે દેવો (તાર્ત્તિ' અન્નાદ્’સદ્ધિ) તે અપ્સરાઓની સાથે (મળરિયાળું રેતિ) મનથી પરિચારણા કરે છે (તેલં નિવલેસ ગારમુગ્ગો-મુન્નો નિમંત્તિ) બાકી બધાં તેજ રીતે વારવાર પરિણત થાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૩૨૦ Page #335 -------------------------------------------------------------------------- ________________ (एएसि णं भंते ! देवाणं कायपरियारगाणं जाव मणपरियारगाणं अपरियारगाण य) है ભગવન્! આ કાયપેરિચારક યાવત્ મન:પરિચારક અને અપરિસારક દેવમાંથી (ચરે જીરેહિંતો) કેણ કેનાથી (બાવા વા વા તુરાવા વિશેષાચા વા) ૯૫, બહુ જ, તુલ્ય અથવા વિશેષાધિક છે? (જોયા ! સવ્યોવા રેવા બારિયા) હે ગૌતમ ! સહુથી ઓછાં દેવ અપરિચારક છે (માપરિયા વંઝા ) મનથી પરિચારણ કરનારા સંખ્યાત ગણા છે (સરારિ. ચારા અન્નકુળા) શબ્દપસિંચારક અસંખ્યાતગુણ છે (રિચાર વેગળા) રૂપ પરિચારકે અસંખ્યાત ગુણ છે (સરકારના સંકિ ગુના) સ્પર્શ પરિચાર કે અસંખ્યાતગણ છે (ાર-પરિવાર ) કાય- રિચારકે અસંખ્ય ગણુ છે. સૂ૦૪ પરિચારણું પદ સમાપ્ત ટીકાથ-મનુષ્યનાં જેવી દેવામાં પણ મૈથુન સંજ્ઞા કહેવાઈ છે, દેવેની મિથુન ક્રિયા કઈ રીતે થાય છે? મનુષ્ય પુરૂષની સાથે વિષયગ કરવાથી મનુષ્ય સ્ત્રીઓને શુક પુદ્ગલેનાં સંક્રમણથી જેમ સુખની પ્રાપ્તિ થાય છે, તેવી જ રીતે દેવીએ ને પણ પિતપિતાનાં ઉપગ્ય દેવનાં શુક્ર પુદ્ગલેના સંક્રમણથી સુખ ઉત્પન્ન થાય છે કે નહીં ? આ સંશયનું નિવારણ કરવા દેવનાં શુક પુદ્ગલેનાં અસ્તિત્વનું પ્રતિપાદન કરવામાં આવે છે– શ્રી ગૌતમસ્વામી–હે ભગવન : શું દેમાં શુક પુદ્ગલે હોય છે? શ્રી ભગવાન-હા, હય છે (પરંતુ તેઓ ક્રિય શરીરવતી હોવાને લીધે ગર્ભાધાનનું કારણ નથી બનતાં) શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! તે શુક પુરાલ તે અપ્સરાઓ માટે કયા રૂપમાં પરિણત થતાં હોય છે? અર્થાત જેમ-જેમ તે પુદ્ગલે સરે છે, તેમ તેમ ક્યા રૂપમાં પરિણત થતાં હોય છે? શ્રી ભગવાન- હે ગૌતમ ! શ્રોત્રેન્દ્રિયના રૂપમાં, રસેન્દ્રિયના રૂપમાં અને સ્પશેન્દ્રિયના રૂપમાં ઈષ્ટ રૂપથી કમનીય રૂપથી, મનેશ પરમ અભિલષણીય રૂપથી, મનવાંછિત રૂપથી સુભગ રૂપથી, સૌભાગ્ય, રૂપ, યૌવન, ગુણ, લાવણ્ય રૂપથી. અર્થાત્ સોંદર્ય યુવાવસ્થા રૂપ ગુણ અને અત્યંત રમણીયતાની છટા રૂપથી, તે શુક્ર પુદ્ગલ અપ્સરાઓને માટે ફરી-ફરી પરિણત થાય છે. આ રીતે કાય પરિચારણા રૂપ વિષયભોગનું પ્રતિપાદન કરવામાં આવ્યું. હવે સ્પર્શ–પરિચારનું પ્રતિપાદન કરાય છે માં જે દેવ સ્પર્શ–પરિચારક અર્થાત્ સ્પર્શ દ્વારા મૈથુન સેવન કરનારા હોય છે, તેમના વિષયભેગની ઇચ્છાની પ્રધાનતાવાળા મન ઉત્પન્ન થાય છે. તેઓ વિચાર કરે છે–અમે અસરાઓની સાથે સ્પર્શ–પરિચાર કરવા ઇચ્છીએ છીએ, અર્થાત તેમના મુખનું ચુંબન, સ્તનનું મર્દન, આલિંગન વગેરે કરવા ચાહિએ છીએ તે દેવેને આવો સંકલ્પ કરવાથી, તરત જ તેમની અસરાએ ઉદાર શૃંગાર યુક્ત, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૨૧ Page #336 -------------------------------------------------------------------------- ________________ મનેઝ, મનોહર તેમજ મનોરમ ઉત્તરક્રિય રૂની વિક્રિયા કરે છે. વિક્રિયા કરીને તેઓ તે દેવે પાસે જાય છે. પછી દેવ તે દેવીઓની સાથે સ્પર્શ–પરિવારણ કરે છે. અહી આગળ કહ્યું છે– બા રીતે જેમ કાય-પરિચારક દેવેનું કથન કહ્યું તેમ હવે સ્પર્શ પરિચારકોનું પણ કહેવું જોઈએ. તે કથન દિગ્દર્શન રૂપે કહી જ દીધેલ છે. હવે રૂપ પરિચારણાનું કથન કરે છે તે દેશમાં જે રૂ૫–૫રિચારક દેવ છે, તેમનું ઈછામન અર્થાત્ વિષય ઉપરની ઈચ્છાની મુખ્યતાવાળું મન ઉતપન્ન થાય છે કે અમે અસરાની સાથે રૂ૫–૫રિચારણા કરવા માગીએ છીએ. આ રીતના દેવ-સંક૯પ બાદ અર્થાત્ દેવેનું આ રીતે મન કરવાથી પહેલાની જેમ જ તે અપ્સરાઓ ઉદાર, શૃંગારમય વગેરે ઉત્તર વૈક્રિય રૂપની વિક્રિયા કરે છે. વિક્રિયા કરીને તેઓ તે દવેની પાસે પહોંચી જાય છે અને તેમનાથી બહુ દૂર નહીં બહુ પાસે નહીં તેમ સ્થિત થાય છે. તે પહેલાંના વર્ણન મુજબ ઉદાર યાવત્ શૃંગારમય મનહર, મનોરા તથા મનોરમ ઉત્તરકિય રૂપને દેખાડતી-દેખાડતી રહે છે. ત્યારે તે દેવે તે અપ્સરાઓની સાથે રૂપ-પરિચારણ કરે છે, અર્થાત્ તેઓ કટાક્ષયુક્ત દષ્ટિથી જોવે, અંગ, પ્રત્યંગનું અવલોકન તથા પિતાનાં અનુરાગને પ્રગટ કરતી ચેષ્ટાઓને પ્રકાશિત કરવી વગેરે કરે છે. બાકીનું કથન કાયપરિચારણાનાં જેવું જ સમજી લેવું જોઈએ. આ રીતે રૂપપરિચારણ કરવાથી તે દેવોનું મન ઝડપથી શાંતિ પ્રાપ્ત કરી લે છે. હવે શબ્દ-પરિચારણની પ્રરૂપણ કરાય છે દેવામાં જે દેવ શબ્દ-પરિચારક છે, તેમનાં વિષયગની ઇચ્છાની પ્રધાનતાવાળા મન ઉત્પન્ન થાય છે. તેઓ સંકલ્પ કરે છે કે અમે અપ્સરાઓની સાથે શબ્દપરિચારણા કરવા ઈચ્છીએ છીએ. દેવોનાં આ રીતે સંક૯પ કરવાથી, પહેલાં કહેલ રીતે જ તે અપ્સરાઓ ઉદાર શૃંગારમય, વૈક્રિયક રૂપની વિક્રિયા કરે છે. વિક્રિયા કરીને જ્યાં તે દે હોય છે, ત્યાં જાય છે અને તે દેવેની કંઈક નજીક કંઈક દૂર રહીને અનુત્તર અર્થાત્ સર્વજને માટે આનંદ-દાયક હોવાથી સર્વોત્તમ તેમ જ અત્યધિક કોમેદ્દીપક શબ્દોનું વારંવાર ઉચ્ચારણ કરે છે. ત્યારે તે દેવે તે અપ્સરાઓની સાથે શબ્દ-પરિચારણ કરે છે. બાકીનું કથન પહેલાં જેવું જ સમજી લેવું જોઈએ. યાવત્ તે શબ્દ પરિચારણ તેમના માટે તીવ સુખકર રૂપમાં પરિણત થાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ उ२२ Page #337 -------------------------------------------------------------------------- ________________ હવે મનઃ પરિચારણાની નિરૂપણ કરવાવાળાં દેવ હોય છે, તેમને વિષયભોગની ઈચ્છાની પ્રધાનતાવાળાં મન ઉત્પન્ન થાય છે. તેઓ સંકલ્પ કરે છે કે અમે અપ્સરાઓની સાથે મનઃપરિવારણ કરવા ઈચ્છીએ છીએ અર્થાત્ મન દ્વારા કામ વિકારથી વૃદ્ધિ પ્રાપ્ત પરસ્પર ઉચ્ચ અને અવશ્ય મનઃસંકલ્પ જનીત વિષયભોગ કરવા ચાહે છે આ રીતને સંકલ્પ કરવાથી તે દેવીઓ પિતાના સ્થાન પર અર્થાત્ સૌધર્મ અને ઇશાન કપનાં પિતપોતાનાં વિમાનમાં રહીને જ વારંવાર અતીવ સંતેષ ઉત્પન્ન કરવાવાળા તેમ જ વિષય ભેગમાં અસક્ત શ્લીલ તેમ જ અશ્લીલ મન કરે છે. ત્યારે તે દેવો તે અપ્સરાઓ સાથે મનઃ૫રિચાર કરે છે. બાકીનું કથન પહેલાનાં જેવું જ સમજી લેવું જોઈએ. થાવત્ તે મનઃપરિચારણ તે દેવીઓ માટે શ્રોત્રેન્દ્રિય, નેન્દ્રિય, પ્રાણેન્દ્રિય, રસેન્દ્રિય અને પશેન્દ્રિયના રૂપમાં ઈષ્ટ, કાન્ત, મને જ્ઞ, અતીવ મનોહર સુભગ, સૌભાગ્ય રૂપ, યૌવન ગુણ તેમજ લાવણ્ય રૂપમાં વારંવાર પરિણુત થાય છે. આ રીતે અપ્સરાએ સહસાર દેવલેક સુધી જાય છે, ત્યાંથી આગળ નથી જતી, કેમ કે “તરથ જવામાં વેર' આ પદોને પ્રયોગ કરાયો છે. સહસાર દેવકની આગળનાં દેવનાં વિષયભોગનાં આલંબન મન જ છે. બારમા કપની ઉપર ગ્રેવેયક વગેરેનાં દેવ મનથી પણ ૫રિચારણ નથી કરતાં. હવે સાતમા દ્વારમાં આ દેવનાં અલ્પ, બહુત્વનું નિરૂપણ કરાયું છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! આ કાયરિચારકે, યાવત્ સ્પર્શ પરિચારકે, રૂપ પરિચારકે, શબ્દ-પરિચારકે મનઃ પરિચારકે, અને અપરિચારક દેવેમાં, કેણ કેનાથી થેડા-વધારે, તુલ્ય અથવો વિશેષાધિક છે?' શ્રી ભગવાન-હે ગૌતમ! સહથી એ છા અપરિચારક દે છે, કેમ કે ફક્ત શૈવેયક અને અનુત્તર વિમાનાં દેવ જ અપરિચારક દેવ હોય છે અને તેઓ બધાં મળીને ક્ષેત્ર પાપમના અસંખ્યાતમાં ભાગમાં રહીને આકાશનાં પ્રદેશનાં બરાબર હેવાને કારણે બધાથી ઓછાં છે. તેમની અપેક્ષાએ મનથી પરિચારણા કરવાવાળા દેવ સંખ્યાતગણું વધારે છે. કેમ કે એવાં દેવો આન, પ્રાણુત, આરણ અને અચુત નામનાં ચાર કપમાં હોય છે તેઓ અપરિચારક દેવેની અપેક્ષાએ સંખ્ય ગુણીત ક્ષેત્ર ૫૫નાં અસંખ્યાતમાં ભાગમાં રહીને આકાશ પ્રદેશની બરાબર છે તેથી જ અપરિચારની અપેક્ષાએ સંખ્યાત ગણાં વધારે છે. મન પવિચારણા કરવાવાળા અપેક્ષાએ શબ્દ-પરિચારકે અસંખ્યાતગણી છે. આવાં દેવ મહાશુક્ર અને સહસ્ત્રારે ક૯૫માં જ હોય છે. તેઓ ઘનીકૃત લેકની એક પ્રદેશવાળી શ્રેણીનાં અસંમતમાં ભાગમાં સ્થિત આકાશ પ્રદેશની રાશીનાં બરાબર છે. શબ્દ પરિચારક દેવેની અપેક્ષાએ રૂપ-પરિચારક અસંખ્યાત ગણા છે. રૂપપરિચારક દેવ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૨૩ Page #338 -------------------------------------------------------------------------- ________________ બ્રાલેક અને લાન્તક કલ્પમાં હોય છે, તેથી જ તે શબ્દ-પરિચારકેાની અપેક્ષાએ અસખ્યાત શ્રેણીનાં અસખ્યાત ભાગવતી આકાશ પ્રદેશની રાશિનાં બરાબર હોય છે, રૂપ-પરિચારક દેવાની અપેક્ષા સ્પપરિચારક દેવા અસખ્યાત ગણાં છે. આ દેવે સનત્કુમાર અને માહેન્દ્ર પાનાં નિવાસી હાય છે તેથી બ્રહ્મલેાક અને લાન્તક કલ્પના દેવેની અપેક્ષાએ અસંખ્યાત ગુણ શ્રેણીનાં અસખ્યાતમાં ભાગમાં સ્થિત આકાશ પ્રદેશનાં ખરાખર હૈાય છે પરિચારક દેવેની અપેક્ષાએ કાયપચિારક દેવે પણ અસ`ખ્યાત ગુણિત છે કેમ કે બધા અસુરકુમાર, વાનવ્ય ંતર તેમ જ જયેતિક અને સૌધમ અને ઇશાન ૫નાં દેવા કાય-પરિચારક હોય છે અને તે બધાં મળીને પ્રતરનાં અસંખ્યાતમાં ભાગમાં રડીને અકાશ પ્રદેશેાની રાશીનાં ખરાખર હાય છે. ાસૂ॰ જા પરિયારણા પદ સમાપ્ત દ્વારસંગ્રહ ગાથા કા કથન પાંત્રીસમુ વેદના પદ દ્વારસ ગ્રહ ગાથાઓ શબ્દા :-(સીતા ચ પૃથ્વ સીા સાતા તદ્દ વેચના મતૢ તુલા (સીતા) શીત (7) અને ઉષ્ણુ તથા શીતા (X) દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી વેદના (સરી) શારીરીક વેદના (સાત) શ તારૂપ વેદના (દુ:સ્રા) દુઃખરૂપ વેદના (બક્ઝુવામો નમિયા) અભ્યુપગમીની તથા ઓપકૅમિની વેદના (નિયાચ નિવા ચનાચવા) નિદા-જેમાં ચિત્ત લાગ્યું હાય, અને અનિદા–વિવેકથી રહિત-વેદના જાણવી જોઇએ. ૫૧૫ (સાયમસાયં સબ્વે) શાતા-અશાતા વેઢના-બધાં જીવ ભાગવે છે (સુદ ચતુર્ભા અવુલમસુદ્દ` ૨) સુખ, દુઃખ અને અદુઃખ સુખ વેદનાને પણ (માનસર વિર્જિનિયા) વિકલેન્દ્રિય માનસવેદનાથી રહિત હાય છે. (સેન્ના દુમેિવ) શેષ બંને પ્રકારનો વેદના ભાગવે છે. રા ટીકા :-૩૪ મા પદ્દમાં વેદના એક પરિણામ-પરિચારણાની પ્રરૂપણા કરાઈ છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૩૨૪ Page #339 -------------------------------------------------------------------------- ________________ હવે પાંત્રીસમાં પદમાં ગતિ–પરિણામ-રૂપ વેદનાનું નિરૂપણ કરવાને માટે બે સંગ્રહગાથાઓ કહે છે સર્વ પ્રથમ શીત વેદના કહેવાશે અને “(૨)” શબ્દના પ્રગથી ઉણ તયા શીતોષ્ણ વેદના પણ કહેવાશે તે પછી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી વેદના કહેશે પછી શારીરીક અને માનસિક વેદના, ત્યારપછી શાતા તથા દુઃખ વેદના ભેદે સહિત કહેશે. ત્યાર બદ આયુગામીની તથા ઔપક્રમીની વેદનાનું નિરૂપણ કરશે. પછી નિદા અર્થાત્ વિવેકયુક્ત અથવા ચિત્તવતી અને અનિદા અર્થાત્ વિવેકવિકલ વેદનાનું નિરૂપણ થશે. ૧ શાતા, અશાતા અને શાતા-અશાતા રૂપ વેદનાનું બધાં પ્રાણીઓ વેદન કરે છે. તે જ પ્રકારે સુખ દુઃખ તેમ જ સુખ-દુખ રૂપ વેદનાને પણ બધા પ્રાણ વેદે છે. એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય માનસરહિત અગર મને હિન વેદના ભગવે છે. બાકીનાં જીવ બંને પ્રકારની અર્થાત્ શારીરિક અને માનસિક વેદના ભગવે છે.રા ગતિપરિણામ વિશેષરૂ૫ વેદનાદિ કા નિરૂપણ વેદનાદિ વક્તવ્યતા શબ્દાર્થ (વિટ્ટી મંતે વેચcir ?) હે ભગવન્! વેદના કેટલા પ્રકારની કહી છે? (વા તિવિવેચi[ ) હે ગૌતમ ! ત્રણ પ્રકારની વેદના કહી છે ( છે તે આ પ્રકારે (સીતા સિt, ણીતો ) શીતા, ઉoણા, શીતેણું (Rારવાનું મતે જિં વીતં વેચાં વેનિન?) હે ભગવન્! નારક શું શીત વેદના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૨૫ Page #340 -------------------------------------------------------------------------- ________________ ભાગવે છે? (વ્રુત્તિન તેથળ વેàન્તિ ?) થ્રુ ઉષ્ણુ વેના લેગવે છે ? (લીતોલિન વળ નેàત્તિ ?) શુ' શૌàાણુ વેદના ભેાગવે છે? (નોચમા ! લીત વિજ્ળવેલેન્તિ) હૈ ગૌતમ! શીત વેદના પણ ભેગ છે, (શિળવિ મેળ લેવુંત્તિ) ઉષ્ણુ વેઠના પણ ભગવે છે (નો સીતોષિળ' વેળ લેવું ત્તિ) શીતેચ્છુ વેદના નથી ભાગવતા. (રૂં વન પુત્રી૬ વેયળો મળતિ) ક્રાઇ એક એક પૃથ્વીમાં વેદનાએ કહે છે (ચળળમા પુઢવી ને દ્યાળ' અંતે પુજ્જા) હે ભગવન્ ! રત્નપ્રભા પૃથ્વીનાં નારક ઇત્યાદિ પ્રશ્ન ! (નો લીગ' વેળ તેનેતિ, સિળ' વેચન લેવુંત્તિ, નો સૌરોસિન વેવ્ળવેતે તિ) શીત વેદના નથી ભાગવતા, ઉષ્ણુ વેદના ભેગવે છે, શીતાણુ વૈદ્યના નથી ભાગતા. (ä નાવ વાજીચળમપુત્તને નૈદ્યા)એ જ પ્રકારે યાવત્ વાલુકા પૃથ્વીનાં નારક (વળમાં પુત્રિ નેચાળ પુજ્જા) પકપ્રભા પૃથ્વીનાં નારા સાઁબંધી પ્રશ્ન (વોચમા ! સીત્તનિ વેળ વેતિ, ઇલિબ' પ વેચન' વેત્તિ નો સીસોસિન વેચાવવું ત્તિ) હે ગૌતમ ! શીત વેદનાને વેઢે છે, ઉષ્ણુ વેદનાને ભેગવે છે, પણ ચીતાણુ વેદનાને નથી ભેગવતાં. (તે યદુતરાળા ને સિળ વેવળ વેકેતે) તે નારક બહુ જ છે જે દુષ્ણ વેદના સહન કરે છે (તે ચોરતા ને પ્રીત વળ વેટ્ટે ત્તિ) તે થાડા છે જે શીત વેટના સહન કરે છે (ધૂમઘ્યમાર વૃં વેવ) ધૂમપ્રભામાં આ રીતે (નર વસ્તુતરા ને સીતં વેળ વવુંત્તિ) વિશેષ આ છે કે તેમા બહુ જ છે જે શીત વેદના સહન કરે છે. (તે થોવતરાજા ને સિળવળવત્તિ) તેએ ઘેાડાં છે જે ઉષ્ણ વેદના સહે છે (સમાણ્ ય તમસમાજ્ ય સીતં વેળું વેતિ) તમા અને તમસ્તમા પૃથ્વીનાં નારક શીત વેદના સહન કરે છે (નો સળ વેળાવવુંતિ, નો સિતોસિ, વેલે'ત્તિ) ઉષ્ણ વેદના નથી વેઢતા, શીતોષ્ણુ વેદના પણ નથી વેઢતા. (અસુરકુમારાળ પુષ્ઠા ) અસુરકુમારા, સબંધી પ્રશ્ન (પોયમા ! સીતંતિ નેચ વેત્તિ સિળવિ વચળ વગેતિ, રીતોસિવિવેચળ વેતેતિ) હું ગૌતમ! શીત વેદના પણ સહે છે, ઉષ્ણુ વેદના પણ સહે છે શીતે વેદના પણ સહે છે. (વ જ્ઞાત્ર વૈમળિયા) આ રીતે યાવત્ વૈમિના (જ્જ નિહાળ મંતે ! વેચના પત્તા ?) હે ભગવન્ ! વેદના કેટલા પ્રકારની કહેવાઈ છે ? (નોચમા ! પત્રિન્હા વેચળા પળન્ના) હે ગૌતમ! ચાર પ્રકારની વેદના કહેવાઇ છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૩૨૬ Page #341 -------------------------------------------------------------------------- ________________ (ત' નહાવઞો, વૅત્તત્રો, હ્રાહકો, માવો) તે આ પ્રમાણે દ્રવ્યથી ક્ષેત્રથી, કાલથી, ભાવથી. (नेरयाणं भंते! किं दव्वओ वेयणं वेदेति जाव किं भावओ वेयण' वेदेति ? ) डे ભગવન્ ! નારકા શુ' દ્રવ્યથી વેદના વઢે છે યાવત્ શુ' ભાવથી વેદના વેઢે છે ? (નોયમાં ! મુદ્દો વિ વેચન થવુંતિ નાવ માવલો વેચન' ઇંતેતિ) હું ગોતમ ! દ્રવ્યથી પણ વેદના વેઢે છે, યાવત ભાવથી પણ વેદના વઢે છે (વં જ્ઞાત્ર વેમાળિયા) આ જ રીતે યાવત્ વૈમાનિકે, (વિદા ન મતે વેચળા પત્તા) હું ભગવન્ ! કેટલા પ્રકારની વેદના કહી છે ? (નોયમા ઉત્રિના વેચળા વળત્તા) હૈ ગૌતમ ! ત્રષ્ણુ પ્રકારની વેદના કડી છે (સરિયા, માળસા સારીર–માળા) શારીરિક, માનસિક અને શારીરિક માનસિક. (મેળ મતે જિ સારી વેચળ વેતેતિ, માળસ, વેચળ વેતિ, સારી-માળનં વેચળવત્તિ ?) હું ભગવાન ! નારા શું શારીરિક વેદના વેઢે છે, માનસિક વેદના વઢે છે, શારીરિક -માન સિક વેદના વેઢે છે ? (તોયમા ! સારીર વિવેચન' વેàતિ) હે ગૌતમ! શારીરિક વેદના પણુ વદે છે (નાગલ. ત્રિવેયન વેલેતિ) માનસિક વેદના પણ વઢે છે (સારી-માળસંવિવેચન' વેને'ત્તિ) શારીરિક-માનસિક વેદના પણ વેઢે છે. (થ જ્ઞાન વૈમાળિયા) આ જ રીતે વૈમાનિકા સુધી (નવ નિધિ, નિદ્ધિતિયા સરી'' વેચન' નેÈ'તિ) વિશેષ-એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય શારીરિક વેદના વેઢે છે (નો. માનસ' વેવળ વૈદુંત્તિનો સારીમાળસં વેયળનેàતિ) માનસિક વેદના અને શારીરિક-માનસિક વેદના નથી વેદતા. (જ્જ વિદ્દાળ અંતે ! વેચના પળત્તા) હું ભગવાન્ કેટલા પ્રકારની વેદના કહેવાઈ છે ? (નોયમા ! તિવિધા વેયળા વળજ્જા) હે ગૌતમ ! ત્રણ પ્રકારની વેદના કહેવાઈ છે (તં નડ્ડા-માતા, ભ્રાતા, સારાસાતા) તે આ પ્રમાણે-સાતા, અસાતા અને સાતાસાતા. (નાળ મતે ! હિંસાયં વેચળ વેઢુત્તિ ) ભગવાન ! નારક શુ' સાતા વેદના વેઢે છે? (અલાય' વેચન વેત્ તિ ?) અસાતા વેદના વેઢે છે ? (સાચા-સાચા વેચન વેત્તિ ?) સાતાસાતા વેદના વેઢે છે? (ગોયમા ! તિવિદ્ધતિ વૈચળ' વેલેત્તિ) હે ગૌતમ! ત્રણે પ્રકારની વેદનાં વેઠે છે (વર્ષ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૩૨૭ Page #342 -------------------------------------------------------------------------- ________________ જાવ સવ વીવા જ્ઞાવ માળિયા) આ જ રીતે સર્વ જીવો યાવત્ સર્વ વિમાનિકો. | ( વિઠ્ઠાળ મેતે ! વેચળr gઇજત્તા) હે ભગવાન! કેટલા પ્રકારની વેદના કહાઈ છે? (ચમા તિવિદ્દા gsmત્તા) હે ગૌતમ! ત્રણ પ્રકારની કહેવાઈ છે (i = સુક્ષ, સુહા, મહુવકુણા) તે આ પ્રમાણે-દુઃખરૂપ, સુખરૂપ અને અદુઃખસુખ રૂપ) (નેચા અંતે ! ઉ ટુ વેચળ વેતિ ) હે ભગવ ન ! નારકે શું દુઃખ વેદના વેદે છે? () પ્રશ્ન (નોન ! ટુવંપિ વેચનં વેતિ, સુહૃષિ વેઇ વૈરેંતિ, અસુકર્ણ સુહૃષિ વેai વેતિ) હે ગૌતમ! દુઃખ વેદના પણ વેદે છે સુખ વેદના પણ વેદે છે, અદુઃખસુખ વેદના પણ વેચે છે. (ga સાવ માળિયા) આ જ રીતે વૈમાનિકો સુધી, સૂ.૧ ટીકાર્થ –હવે પહેલ કડેલ, ઉમાનુસાર પ્રથમ શીત વેદના વગેરેનું પ્રરૂ પણ કરાય છે. શ્રી ગૌતમસ્વામી- હે ભગવન ! વેદના અર્થાત્ અનુભૂતિ કેટલા પ્રકારની કહેવાઈ છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! વેદના ત્રણ પ્રકારની કહેવાઈ છે-શીત વેદના, ઉષ્ણ વેદના, અને શીતળુ વેદના શીતળ પુદ્ગલેના સંયોગથી થતી વેદના શીત વેદના કહેવાય છે. ઉષ્ણુ પુદ્ગલેના સંયોગથી થતી વેદના ઉષ્ણ વેદના કહેવાય છે અને તેણ પુદ્ગલેનાં સંગથી થતી વેદના શીષ્ણ વેદના કહેવાય છે. આ ત્રણ પ્રકારની વેદનાને નારક વગેરે ચોવીસે દંડકોમાં નિરૂપણ કરતાં કહે છે ગૌતમસ્વામી–હે ભગવાન ! નારક શું શીત વેદનાને અનુભવ કરે છે, શું ઉષ્ણ વેદનાને અનુભવ કરે છે? અથવા શું શીતાણ વેદનાનો અનુભવ કરે છે ? ભગવાન-હે ગૌતમ ! નારક શીત વેદનાને પણ ઉષ્ણ વેદનાનો પણ અનુભવ કરે છે, પણ શીતેણુ વેદનાને અનુભવ કરતા નથી શરૂઆતથી ત્રણ પૃથ્વીના નારક ઉણ વેદના અનુભવે છે, કેમ કે તેમના આધારભૂત નારકાવાસ પૂર્ણ રૂપથી રૂધિરનાં અંગારા સમા અત્યન્ત લાલ, અત્યંત સંતાપમય તેમજ ખૂબ જ ઉષ્ણુ પુદ્ગલનાં ભરેલાં હોય છે, ચેથી પંક્તભા પૃથ્વીમાં કેઈ નારક ઉષ્ણ વેદના અનુભવે છે, કઈ શીત વેદના અનુભવે છે, કેમ કે ત્યાંનાં નારકાવાસ કે ઉષ્ણ કઈ શીત હોય છે. તેમાંથી ઉષ્ણ વેદનાનું વેતન કરવાવાળા નારક વધારે છે, કેમ કે બહુ જ વધારે નારવામાં, ઉvણ વેદના હોય છે. શીત વેદનાનું વેદન કરવાવાળા નારક ચેડાં છે કેમ કે ચેડાં નારકાવાસે માં જ શીત વેદના હોય છે. ધૂમપ્રભા માં પણ કઈ શીત વેદના અને કેડ ઉષ્ણ વેદના વેદે છે. પરંતુ ત્યાં શીત વેદનાવાળા નારક અત્યધિક છે, કેમ કે અત્યધિક નારકામાં શીત વેદના હોય છે, ઉણ વેદનાવાળા નારક સ્વ૯૫ છે કેમ કે સ્વય નારવાસમાં ઉષ્ણ વેદના હોય છે. તમા અને અસ્તના નામે છઠ્ઠી અને સાતમી પૃથ્વીઓમાં નારક શીત વેદના જ અનુભવે છે, કેમ કે ત્યાંનાં નારક સૌ ઉoણ સ્વભાવવાળા છે અને નારકાવાસ અત્યધિક ઠંડીવાળા છે. અહીં કઈ-કઈ આચાર્ય એક–એક પૃથ્વીમાં વેદનાઓ કહે છે, તે કથન પ્રમાણે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૨૮ Page #343 -------------------------------------------------------------------------- ________________ કથન આ મુજબ છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! રત્નપ્રભા પૃથ્વીનાં નારકે શું શીત વેદના અનુભવે છે, ઉષ્ણુવેદના વેઢે છે. અથવા તે શૌતે ણ વેદના અનુભવે છે ? શ્રી ભગવાન -હે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વીનાં નારકે શીત વેદના નથી અનુભવતાં પરંતુ ઉણુ વેદના અનુભવે છે, તેઓ શીતેણુ વેદના પણ નથી અનુભવતા. રત્નપ્રભા પૃથ્વીની જેમ જ શર્કરા પ્રભા પૃથ્વી અને વાલુકાપ્રભા પૃથ્વીના નારકો પણ ઉણુ વેદના અનુભવે છે, શત વેદના નથી અનુભવતા અને શીતષ્ણ વેદના પણ નથી અનુભવતા. શ્રી ગૌતમસ્વામી–હે ભગવાન્ ! પંકપ્રભા પૃથ્વીનાં નારક શું શીત વેદના, ઉષ્ણ વેદના અથવા શીતોષ્ણ વેદના અનુભવે છે? શ્રી ભગવાન ગૌતમ! પંકપ્રભ પૃથ્વીનાં નારકે શીતવેદના પણુ, ઉષ્ણવેદના પણ અનુભવે છે, પરંતુ શીતોષણ વેદના નથી અનુભતા. પરંતુ ઉoણવેદના અનુ મવવા વાળા નારક બહુ જ વધારે હોય છે. અને શીત વેદના અનુભવતા નારક બહુ જ અ૯પ છે. ધૂમપ્રભા પૃથ્વીમાં પણ આ જ પ્રમાણે સમજવું અર્થાત્ શીત વેદના અનુભવતા અને ઉંદણુંવેદના અનુભવતા અને પ્રકારનાં નારકો છે. પરંતુ શીવેદન વ ળા નારક અ યા ધિક છે અને ઉષ્ણવેદનાવાળા નારક અતિ અપ છે. તમાં અને તમસ્તમા નામની પૃથ્વીઓમાં નારક શીત વેદના વેઢે છે, ઉણ વેદના વિદતા નથી, શીતણ વેદના પણ વેદતા નથી. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! અસુરકુમારે શું શીતવેદના અનુભવે છે ઉવેદના અનુભવે છે શીતેણુ વેદના અનુભવે છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! અસુકુમાર શીતવેદના પણ વેદે છે, ઉષ્ણ વેદના પણ વેદે છે અને શીતળુ વેદના પણ વેદે છે. તાત્પર્ય એ છે કે અસુરકુમાર જ્યારે શીતળ જળથી પરિપૂર્ણ મહાહુદ વગેરેમાં નાન, જલક્રીડા વગેરે કરે છે. ત્યારે શીતવેદના વેદે છે અને જયારે કોઈ મહરિફ દેલેકથી વશીભૂત થઈને અત્યંત વિકરાળ કુટી ચઢાવીને, માન પ્રજવલિતકરતાં જોઈને સન્તાપ ઉપન્ન કરે છે ત્યારે ઉષ્ણ વેદના દે છે. જેમ ઈશાનેન્દ્ર બલિચંચા રાજધાનીના નિવસી અસુરકુમારને સંતાપ ઉત્પન્ન કર્યો હતે. અથવા પ્રકરાન્તરથી પણ ઉષ્ણુ પુદ્ગલેનાં સંપર્કથી તેઓ ઉષ્ણ વેદના વેદે છે જ્યારે શરીરનાં વિભિન્ન અવયવમાં એકી સાથે શીત અને ઉષ્ણ પદ્ ભલેને સંપર્ક થાય, ત્યારે તેઓ શીતeણ વેદનાનું વેદન છે. આ જ રીતે વૈમાનિકે સુધી કહેવું જોઈએ, અર્થાત્ અસુકુમારની જેમ નાગકુમાર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૨૯ Page #344 -------------------------------------------------------------------------- ________________ આદિ ભવનપતિ, પૃથ્વી કાયિક આદિ એકેન્દ્રિ, નિકલેન્દ્રિય, તિય પંચેન્દ્રિ, મનુષ્ય, વાનવંતરે, તિષ્ક અને વૈમાનિકમાં પણ શી 1, Gણ વેદનાને અનુભવ કડે જઈએ. આમનામાં પૃથ્વી કાચિકેથી લઈને મનુષ્ય સુધી બરફ વગેરે પડવાથી શીત વેદના આવે છે, અગ્નિ વગેરેનો સંપર્ક થવાથી ઉણ વેદના વેદે છે અને વિભિન્ન અવયવમાં બંને પ્રકારનાં પુદ્ગલોને સંગ થવાથી શીતષ્ણ વેદના અનુભવે છે નાથકુમાર વગેરે ભવનપતિઓ, વ્યન્તરે, જે તિષ્ક અને વૈમાનિકોના કથન અસુરકુમારનાં જેવાં જ સમજી લેવા જોઈએ. હવે બીજી રીતે વેદનાનું નિરૂપણ કરાય છેશ્રી ગૌતમસ્વામી-હે ભગવન! વેદના કેટલા પ્રકારની કહેવાઈ છે? શ્રી ભગવાન–ડે ગૌતમ! ચાર પ્રકારની વેદના કહેવાઈ છે. તે આ પ્રમાણે છેદ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી વેદનાની ઉત્પત્તિ દ્રવ્ય, ક્ષેત્ર, કાલથી અને ભાવ રૂપ સામગ્રી થી થાય છે, કેમકે વસ્તુ દ્રવ્ય આદિ સામગ્રીના વશથી જ ઉત્પન્ન થાય છે. દ્રવ્ય પુદંગલેનાં સંબંધથી ઉત્પન્ન થનારી વેદના દ્રવ્ય વેદના કહેવાઈ છે નારક આદિના ઉપપત ક્ષેત્ર આદિના સંબંધથી જે વેદના ઉત્પન્ન થાય છે, તે ક્ષેત્ર વેદના કહેવાય છે કાલ (મોસમ આદિ) ના નિમિત્તથી થનારી વેદના કાલવેદના કહેવાય છે અને વેદનીય કર્મના ઉદય રૂ૫ પ્રધાન કારણથી ઉત્પન્ન થતી વેદના ભાવ વેદના કહેવાય છે. ચાર પ્રકારની વેદનાનું એ પીસ દંડકમાં નિરૂપણ કરવામાં આવે છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! નારક શું દ્રથ ધી વેદના અનુભવે છે? ક્ષેત્રથી વેદના અનુભવે છે? કાલથી વેદના અનુભવે છે? અથવા ભાવથી વેદના અનુભવે છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! નારક દ્રવ્યથી પણ વેદના અનુભવે છે, ક્ષેત્રથી પણ વેદના અનુભવે છે, કાલથી પણ વેદના અનુભવે છે અને ભાવથી પણ વેદના અનુભવે છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૩૦ Page #345 -------------------------------------------------------------------------- ________________ આજ રીતે અસુરકુમાર વગેરે ભવનપતિ પૃથ્વીકાયિક આદિ એકન્દ્રિય, વિકલેન્દ્રિય, તિય ઇંચ પંચેન્દ્રિય, મનુષ્ય વાનભ્યન્તર, જ્યાતિષ્ક અને વૈમાનિક પશુ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવની અપેક્ષાથી વેટના અનુભવે છે. ફરીથી ખીજી રીતે વેદનાનું નિરૂપણ કરે છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! વેદના કેટલા પ્રકારની કહેવાઈ છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! વેદના ત્રણ પ્રકારની કહેવાઈ છે. યથા-શારીરિક, માનસિ અને શારીરિક-માનસિક શરીરમાં થતી વેદના શારીરિક, મનમાં થતી વેદના માનસિક, અને ખનેમાં થતી વેદના શારીરિક-માનસિક વેદના કહેવાય છે. આ વેદનાનું નારક આદિ ચાવીસ દડકામાં નિરૂપણ કરે છે— શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! નારક શારીરિક વેદના વેઢે છે, માનસિક વેદના વેદે છે, અથવા શારીરિક-માનસિક વેદના વેઢે છે ? શ્રી ભગવાન્ડે ગૌતમ ! નારક શારીરિક વેદના અનુભવે છે, માનસિક વેનાને અનુભવે છે અને શારીરિક-માનસિક વેદના પણ અનુભવે છે, આ જ રીતે અસુરકુમાર વગેરે ભવનતિએ, પંચેન્દ્રિય તિય ચા, મનુષ્ય, વાનવ્યંતરા, જ્યાતિષ્કા અને વૈમાનિકાના સબંધમાં પશુ કહેવુ' જોઈએ, આ બધાં પણ ત્રણે પ્રકારની વેદનાના અનુભવ કરે છે. વિશેષતા એ છે કે એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય જીવ કેવળ શારીરિક વેદના જ અનુભવે છે, માનસિક અને શારીરિક માનસિક વેદના નથી અનુભવતા. અહીં બધે પરસ્પર ભાષણથી અથવા પરમાધામિષ્ઠાનાં ભાષણથી અથવા ક્ષેત્રનાં પ્રભાવથી જ્યારે શરી૨માં પીડાના અનુભવ થાય છે, ત્યારે શારીરિક વેદનાના અનુભવ સમજવા જોઇએ. જ્યારે મનમાં દુઃખને અનુભવ થાય છે અથવા ખાટુ' કરવાવાળાને પેાતાનાં પૂર્વભવનું ચિંતન કરતાં પશ્ચાત્તાપ થાય છે, ત્યારે માનસિક વેદનાને અનુભવ સમજવે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૩૩૧ Page #346 -------------------------------------------------------------------------- ________________ જોઈએ. અને જયારે શરીર તથા મન બંનેમાં એકી સાથે પીડા થાય છે, ત્યારે શારીરિકમાનસિક વેદનાને અનુભવ સમજવું જોઈએ. ફરીથી બીજા પ્રકારથી વેદનાની પ્રરૂપણ કરાય છેશ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! વેદના કેટલા પ્રકારની કહેવાઈ છે? શ્રી ભગવાહે ગૌતમ! વેદના ત્રણ પ્રકારની કહી છે. તે આ પ્રમાણે છે-શાતા, અશાતા તથા શાતાશાતા. સુખ રૂપ વેદના શાતા, દુઃખરૂપ વેદના અશાતા અને સુખદુખ બંને રૂપે વેદના તે શાતાશાતા વેદના કહેવાય છે. નરયિકે વગેરેનાં કમથી આ વેદનાનું નિરૂપણ કરવા માટે કહે છે શ્રી ગૌતમસ્વાર્મી–હે ભગવન્! નારક શું શાતા વેદના અનુભવે છે, અશાતા વેદના અનુભવે છે, શાતાશાતા વેદના અનુભવે છે ? શ્રી ભગવાન- ગોતમ ! નારક છ ત્રણે પ્રકારની વેદના અનુભવે છે, શાતા, અશાતા અને શાતા-અશાતા બંને રૂપે તીચના જન્મ વગેરેના અવસર પર તેઓ શાતા વેદના અનુભવે છે, અન્ય સમયમાં અશાતા વેદના અનુભવે છે, તથા પૂર્વસંગતિક દે તેમજ અસુરોનાં મધુર આલાપ રૂપી અમૃતની વર્ષા થવાથી મનમાં શાતા વેદના અને ક્ષેત્રના પ્રભાવથી અશાતા વેદના થાય છે. એ બનેની અપેક્ષાથી ઉભયરૂપ–શાતાઅશાતા વેદના અનુભવે છે. નારકેની જેમ બધાં જ જીવો વૈમાનિક પર્યત શાતા, અશાતા તેમ જ શાતાઅશાતા ત્રણે પ્રકારની વેદના અનુભવે છે. એવું સમજી લેવું જોઈએ. આમાંથી પૃથ્વીકાયિક વગેરેને જ્યારે કેઈ ઉપદ્રવ નથી થતું ત્યારે તેઓને શાતા વિષયક વેદનાને અનુભવ સમજી લેવા જોઈએ. ઉપદ્રવ થવાથી અશાતા વેદનાને અનુભવ કરે છે અને જ્યારે એક તરફથી ઉપદ્રવ થાય છે, ત્યારે શાતાશાતા-બંને રૂપ વેદનાને અનુભવ કરે છે. ભવનપતિઓ, વાનગૅતરે, તિકે અને વૈમાનિકોના સુખાનુભવ સમયે શાતા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૩૨ Page #347 -------------------------------------------------------------------------- ________________ વેદના, ચ્યવન વગેરેનાં સમયે અશાતા વેદના તથા બીજાનાં મને જોઇને થનાર માત્સર્ય (ઈ)ને અનુભવ કરતી વખતે શાતા-અશાતા વેદનાને અનુભવ થાય છે. ફરીથી બીજા પ્રકારે વેદનાનું નિરૂપણ કરાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! વેદના કેટલા પ્રકારની કહેવાઈ છે. શ્રી ભગવાન છે ગૌતમ ! વેદના ત્રણ પ્રકારની કહેવાઈ છે–તે આ પ્રમાણે-દુઃખા, સુખ અને દુઃખ સુખા. જે સમયે વેદનાને દુઃખરૂપ નથી કહેવાતી, કેમ કે તેમાં સુખ પણ વિદ્યમાન હોય છે અને જેને સુખરૂપ પણ ન કહી શકાય, કેમ કે તેમાં દુઃખને પણ સદૂભાવ હોય છે એની વેદના તે અદુઃખ સુખા વેદના કહેવાય છે. અહીં શાતા–અશાતા અને સુખ–દુઃખમાં ડુંક અંતર છે. તે આ પ્રમાણે છેવર્ય ઉદયમાં આવેલા વેદનીય કર્મને કારણે જે અનુકૂળ અને પ્રતિકૂળ વેદના થાય છે, તેને શાતા-અશાતા કહેવાય છે. બીજાના દ્વારા ઉત્પાદિત શાતા અને અશાતાને સુખ તથા દુઃખ કહે છે. આ વેદનાનું નારક વગેરે જેવીસ દંડકમાં કમથી નિરૂપણ કરવામાં આવે છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! નારકે શું દુઃખવેદના અનુભવે છે. સુખ વેદના અનુભવે છે કે, અદુઃખસુખરૂપ વેદના અનુભવે છે? શ્રી ભગવાન્ હે ગૌતમ ! નારક સુખરૂપ વેદના પણ અનુભવે છે, દુઃખરૂપ વેદના પણ અનુભવે છે. અને અદુખ સુખ રૂપ વેદના પણ અનુભવે છે. પહેલા કહેલ યુક્તિ મુજબ તેમને ત્રણે ય પ્રકારની વેદના થઈ શકે છે. - નારકની જેમ અસુરકુમાર વગેરે ભરપતિ છે, પૃથ્વીકારિક વગેરે એકેન્દ્રિ, વિકસેન્દ્રિ, તિર્યંચ પંચેન્દ્રિયે, મનુષ્ય, વાનયંત, તિષ્ક અને વૈમાનિકોને પણ ત્રણ પ્રકારની વેદના થાય છે. આમનામાં પહેલાં કહેલ “યુક્તિ” મુજબ ત્રણે પ્રકારની વેદના થઈ શકે છે. જે સૂ૦ ૧ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૩૩ Page #348 -------------------------------------------------------------------------- ________________ પ્રકારાન્તરસે વેદના કા નિરૂપણ વેદના વિષયક વક્તવ્યતા શબ્દાર્થ –(વિદ્દાનું મંતે! વેચT GUત્તા ?) હે ભગવાન! કેટલા પ્રકારની વેદના કહી છે? (રોયા! સુધિ વેળા પત્તા) હે ગૌતમ! બે પ્રકારની વેદના કહી છે (જં ઘણા-અદમવામિયા લવજનિયા ) તે આ પ્રમાણે છે–આવુ ગમીની-સ્વેચ્છાથી વિકારેલી અને પમિકો. (Rigવાનું મને ! સમોવવુિં વેચળ વેરિ, કવચિં વેચાતિ ) હે ભગ વાન ! નારક આયુપગામિની વેદના અનુભવે છે, કે ઔપક્રમિકી વેદના અનુભવે છે?) (નોરમા ! નો ગમોમાં વેચાં વેતિ, કારમાં વેચM વેતિ) હે ગૌતમ! આભુપગમિની વેદના નથી અનુભવતા, પકમિકી વેદના અનુભવે છે. (gવં જાવ તુરિચા) આ જ પ્રમાણે ચતુરિન્દ્રિય સુધી (પંવિંવિત્તિવિવાળિયા મજૂતા ૨) પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો (વિહંગ વેચM વેરિ) બંને પ્રકારની વેદના અનુભવે છે. (વામંા સિમાળિયા ના નેહરૂચ) વાનર્થાતર, જ્યોતિષ્ક અને વૈમાનિકે, નારકની જેમ. | (#વgાં મતે ! વેચળr gov/ત્તા ?) હે ભગવાન! વેદના કેટલા પ્રકારની કહી છે? (વિમા સુવિgા વેચળr gonત્તા) હે ગૌતમ ! બે પ્રકારની વેદના કહેવાઈ છે. (નં ૪૬) તે આ પ્રમાણે (નિદ્રા , ) નિદા–ધ્યાયુક્ત અને અનિદા ધ્યાનરહિત. (નૈરચાનું મંતે ! વિં નિદાચં વેચT વેરિ) હે ભગવાન ! નારક શું નિદા વેદના વેદે છે.? (બળવારં વેચળ વેરિ) શું અનિદા વેદના વેદે છે? (નોરમાં! નિવારંવ વેચળ વેતિ, સળિયા વેચવે ) ગૌતમ ! નિંદા વેદના પણ અને અનિદા વેદના પણ અનુભવે છે. તે નં મંતે ! ઘઉં કુદર-સુથા નિવા િળરાજંપિ વાં જોતિ ) હે ભગવાન! ક્યા હેતુથી એવું કહેવાયું છે કે નારક નિદા અને અનિદા વેદના પણ ભગવે છે? (નાથ ! જોરરૂચ સુવિ પત્તા ) હે ગૌતમ ! નારકે બે પ્રકારનાં છે (તું ક€T foળમૂથ ચ અરળમૂચા ચ, તે આ પ્રકારે છે-સંજ્ઞી ભૂત અને અસંજ્ઞી ભૂત. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૩૪ Page #349 -------------------------------------------------------------------------- ________________ (7થળ ને તે સામુવા) તેમનામાં જે સંભૂત છે. (તેનું નિરાચં િવેચળ વેતિ) તેઓ નિદા વેદના પણ રહે છે. (તથi ને તે બસમૂચા તેજે શનિવારં વેચT વેલેંતિ) તેમનામાં જે અસંજ્ઞીભૂત છે, તેઓ અનિદા વેદના સહે છે. (સે તેનાં ગોરમા ! વં ગુજરાફ) આ હેતુથી હે ગૌતમ! એવું કહેવાયું છે. (નેરા નિરાચંપિ વેચનં વેતિ, ગળવાવ વેરિ) નારક નિદા વેદના પણ સહે છે અને અનિદા વેદના પણ સહે છે. ( વ શનિવકુમાર) આ જ રીતે સ્વનિતકુમાર (પુવીવાનું પુરા) પૃથ્વીકાચિકે સંબંધી પ્રશ્ન જોયમા! નો નિવારં વેચ વેરિ) હે ગૌતમ ! નિદા વેદના નથી સહતા (ગળિયાચં વેરાં વેરિ) અનિદા વેદના સહે છે. (से केणटेण भंते! एवं वुच्चइ पुढविकाइया नो निदायवेयण वेदेति अणिदाय वेयणं તેરે તિ) હે ભગવન્! કયા હેતુથી એવું કહેવાયુ છે કે પૃથ્વીકાયિક નિદા વેદના નથી અનુભવતા, અનિદા વેદના અનુભવે છે. (! પુzવા ન જાળી) હે ગૌતમ! પૃથ્વીકાયિક બધાં અસંજ્ઞી છે, ( ન મૂયં રાચં વેચાં વૈતિ) અસંજ્ઞીભૂત અનિદા વેદના વેદે છે (સે તેના જોયા! gવં ગુર) આ હેતુથી હે ગૌતમ ! એવું કહેવાયું છે કે (gaોરચા નો નિવારં વેચપ વેતિ, ગણિવા વેચનં વિ) પૃથ્વીકાયિક નિદા વેદના નથી વેદતા, અનિદા વેદના વેદે છે (પૂર્વ નાવ જતુવિચા) આ જ રીતે યાવત ચતુરિદ્રિ (પંચિંદ્રિતિજિનોળિયા મહૂના વાળમંતર નેક્રયા) પંચેન્દ્રિય તિર્યંચે, મનુષ્ય, વાનયંતરે, નારકોની જેમ (જોરિયા પુછા) જતિ વિશે પ્રશ્ન હોય ! નિવાર્યા વેર વેતિ, શનિવચંપ વેથi વેતિ) હે ગૌતમ! નિદા વેદના પણ વેદે છે, અનિદા વેદના પણ વેદ છે. (से केणद्वेण भंते ! एवं वुच्चइ-जोइसिया निदायपि अनिदायपि वेयण वेदेति ?) હે ભગવાન! કયા હેતુથી એવું કહેવ યું છે કે તિષ્ક દેવ નિદા વેદના અને અનિદા વેદના પણ વેદે છે? (નોમાં! રોણિયા સુવિgા Homત્તા જ્ઞા) હે ગૌતમ! જયેતિકે બે પ્રકારનાં કહ્યાં છે તે આ પ્રકારે (માનિછરિટી ૩૨વા કામરૂલરિટ્ટીવાઇન ચ) માયી મિથ્યાદ્રષ્ટિ ઉપપન્નક અને અમાયિક સમ્યગ્દષ્ટિ ઉપપનક, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૩૫ Page #350 -------------------------------------------------------------------------- ________________ (Rય જ ને તે મારૂ મિચ્છાદિ તે દ્રાચં વેચાં વેરિ) તેમનામાં જે માથમિથ્યાદષ્ટિ ઉપપન્નક છે, તે અનિદા વેદના અનુભવે છે (સહ્ય બંને ને તે અમારું સવિરી કરવા તેગે નિરાચં વેચળ તિ) તેમનામાં જે અનાયી સમ્યગૃષ્ટિ ઉપપન્નક છે, તે નિદા વેદના અનુભવે છે. ( i નોચમા ! પરં યુદર૩) આ હેતુથી હે ગૌતમ ! એવું કહેવાયું છે કે (કોરિજા સુવિëવિ વેય ) તિલકે બંને પ્રકારની વેદના અનુભવે છે (g માળિયા વિ) આ જ રીતે વૈમાનિકે પણ સમજી લેવાં જોઈએ. એ સૂ૦ ૨ વેદના પદ સમાપ્ત ટીકાઈ -હવે અન્ય પ્રકારથી પણ વેદનાનું જ નિરૂપણ કરે છેશ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! વેદના કેટલા પ્રકારની કહેવાઈ છે? શ્રી ભગવાન્ –હે ગૌતમ ! વેદના બે પ્રકારની કહી છે, તે આ પ્રકારે આભુપગમિકી અને પકનિકી સ્વચ્છા પૂર્વક અંગીકાર કરી ની વેદના આભુપગમીકી કહેવાય છે, જેમ સાધુ કેશકુંચન આતાપના આદિ શારીરિક પીડા સ્વેચ્છાથી સ્વીકારે છે. જે વેદના સ્વયં ઉદયને પ્રાપ્ત અથવા ઉદી રિત વેદનીય કર્મથી ઉત્પન્ન થાય છે, તે પકમિકી વેદના કહેવાય છે અને નારક વગેરે ચોવીસ દંડકોનાં ક્રમમાં પ્રતિપાદન કરે છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! નારક અભ્યપગમિકી વેદના વેદ છે? અથવા ઓ પકમિકી વેદના વેદે છે? શ્રી ભગવાન હે ગૌતમ નારક આભુપગમિકી વેદના નથી વેદતા, ઔપક્રમિકી વેદના વેઢે છે આ જરીતે અસુરકુમાર વગેરે ભવનપતિઓ, પૃથ્વીકાયિકે વગેરે એકેન્દ્રિ, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય પણ આભુપગામિકી વેદના નથી વેદના પણ ઔપક્રમિકી વેદના વેદે છે. પંચેન્દ્રિય તિર્થ"ચ એનિક અને મનુષ્ય બંને પ્રકારની વેદના અનુભવે છે. વાનર્થાતર, તિષ્ક, અને વૈમાનિક નારકોની જેમ જ આભુપગમિકી વેદના નથી અનુભવતા, કેવળ ઔ કમિકી વેદના અનુભવે છે. ફરીથી બીજા પ્રકારે વેદનાનું નિરૂપણ કરવામાં આવ્યું છેશ્રી ગૌતમસ્વામી –હે ભગવન્! વેદના કેટલા પ્રકારની છે? શ્રી ભવાન-હે ગૌતમ! વેદના બે પ્રકારની છે. તે આ પ્રમાણે નિદા અને અનિદા વેદના જેમાં પૂરી રીતે ચિત્ત લાગેલું હોય, જેનું સારી રીતે ધ્યાન હોય, તે નિદા વેદના કહેવાય છે અને જે એનાથી જુદી હોય છે અર્થાત્ જેની તરફ ચિત્ત ન હોય, તે અનિદા વેદના કહેવાય છેઆ વેદનાઓનું હવે ગ્રેવીસ દંડકેનાં કમથી નિરૂપણ કરે છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૩૬ Page #351 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! નારક નિદા વેદના વેદે છે કે અનિદા વેદના વેરે છે? શ્રી ભગવાન –હે ગૌતમ ! નારસ નિદા વેદના પણ વેદે છે અને અનિદ વેદના પણ વેદે છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! ક્યા હેતુથી એવું કહેવાય છે કે નારક નિદા વેદના પણ વેદે છે અને અનિદા વેદના પણ વેદે છે? શ્રી ભગવાન-હે ગૌતમ! નારક બે પ્રકારના કહ્યાં છે, તે આ પ્રમાણે સંજ્ઞીભૂત અને અસંભૂિત જે મન સાથે હોય તેને સંસી કહે છે. અહીંયા જે સંજ્ઞી જીવ મરીને નારક થયા હોય તે સંજ્ઞીભૂત નારક કહેવાય છે અને જે અસંસી જીવ મરીને નારક થયા હોય તે અસંજ્ઞીભૂત નારક કહેવાય છે. આ બે પ્રકારનાં નારકમાંથી જે નારક સંજ્ઞીભૂત છે તે નિદા વેદના વેદે છે અને જે અસંજ્ઞીભૂત નારક છે તે અનિદા વેદના વેદ છે, અસંજ્ઞી જીવેને જન્માક્તરમાં કરેલા શુભ કે અશુભનું અથવા વેર વગેરેનું સ્મરણ નથી હોતું. કેવળ તીવ્ર અધ્યવસાયથી કરેલા કર્મનું જ સ્મરણ હોય છે. પરંતુ પહેલાનાં અસંજ્ઞીનાં ભવમાં તેમનાં અધ્યવસાય પણ તીવ્ર નહેતાકેમકે તેઓ મનથી રહિત હતા. આ કારણથી અસંસી નારક અનિદા વેદના જ વેદે છે, કેમકે તેમનામાં પૂર્વભવ સંબંધી વિનું ચિંતન કરવાવાળુ કુશળ ચિત્ત નથી હોતું. પરંતુ સંજ્ઞા પૂર્વભવનું સ્મરણ કરે છે, આ કારણથી તે નિદા વેદના વેદે છે. હે ગૌતમ! આ હેતુથી એવું કહેવાયું છે કે-નારક નિદા વેદના વેદે છે અને અનિદા વેદના પણ વેદે છે. નારકની જેમ અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિદ્યુતકુમાર. ઉદધિકુમાર, દ્વિપકુમાર, દિકકુમાર, પવનકુમાર અને સ્વનિતકુમાર નિદા અને અનિદા બંને પ્રકારની વેદના વેદે છે, કેમ કે તેઓ પણ સંસીએ અને અસંશીઓમાંથી ઉત્પન્ન થાય છે, તેથી પૂર્વોક્ત ઉક્તિ પ્રમાણે બંને પ્રકારની વેદના વેદે છે. પૃથ્વીકાયિક વગેરે પાંચ એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય સમૂર્ણિમ હોવાથી મનેહીન હોવાથી અનિદા વેદના જ વેરે છે, આ અભિપ્રાયથી કહે છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! પૃથ્વીકાયિક નિદા વેદના વેરે છે કે અનિદા વેદના વેદે છે? શ્રી ભગવાન ગૌતમ! પૃથ્વીકાયિક નિદા વેદના નથી વેદના પરંતુ અનિદ્રા વેદના વેઢે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! ક્યા હેતુથી એવું કહેવાય છે કે પૃથ્વી-કાયિક નિદા વેદના નથી વેદતા, અનિદા વેદના વેદે છે? શ્રી ભગવાન-હે ગૌતમ! બધા પૃથ્વી કાયિક અસંસી હોય છે, તેથી તે અનિદા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૩૭ Page #352 -------------------------------------------------------------------------- ________________ વેદના અર્થાત્ વિવેકહીન વેદના જ વેઢે છે. આ હેતુથી હું ગૌતમ ! એમ કહેવાયું છે કે પૃથ્વીકાયિક નિદા વેદના નથી વેદ્યતા, અનિદા વેદના જ વેઠે છે. પૃથ્વીાયિકાની જેમ, અપકાષ્ઠિ, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, દ્વીન્દ્રિય, શ્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય પણ નિદા વેદના નથી વેદતા, પરંતુ અનિદા વેદના વેઢે છે, કેમ કે બધાં પણુ પૂર્વોક્ત રીતે મનેાવિહિના જ હૈાય છે. પંચેન્દ્રિય તિય ઇંચ અને મનુષ્ય તથા વાનવ્યંતર આ નારકાની જેમ નિદા અને અનિદા બંને પ્રકારની વેદના વેઢે છે. કેમ કે પાંચેન્દ્રિય તિય`ચ અને મનુષ્યે સમૂમિ અને ગજનાં ભેદથી એ-એ પ્રકારનાં હાય છે. આમનામાંથી સમૂમિ મનેાવિક હોવાને કારણે અનિદા વેદના વેઢે છે, અને ગજ સમનસ્ક હાવાને કારણે નિદા વેદના વેઢે છે. વાનન્યતર સપ્તિઓથી અને અસજ્ઞિએી પણ ઉત્પન્ન થાય છે, તેથી તેઓ પણ અને પ્રકારની વેદના વેઢે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ચૈતિષ્ક દેવ નિદા વેદના વેઢે છે કે અનિદા વેદના વઢે છે ? શ્રી ભગવાન હૈ ગૌતમ ! જ્યાતિષ્ક તૈવ નિદા વેદના પણ વેઠે છે. અને અનિદા વેદના પણ વેઠે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવાન! જ્યેતિક દેવો તે! સ`જ્ઞી જીવોથી જ ઉત્પન્ન થાય છે, તે તેઓ બંને પ્રકારની વેદના કઈ રીતે વેઢે છે? શ્રી ભગવાન્-ડે ગૌતમ ! જ્યાતિષ્ક ધ્રુવ એ પ્રકારનાં હૈાય છે. તે આ પ્રમાણે માયિમિથ્યાદ્રષ્ટિ ઉપપન્નક અને અમાયિ સભ્યશૃષ્ટિ ઉપપન્નષ્ઠ આમનામાં જે માયિમિથ્યાદૃષ્ટિ ઉપપન્નક છે, તે અનિદા વેદના વેઢે છે અને જે અમાય સગૂઢષ્ટિ ઉપપન્નક છે, તે નિંદા વૃંદના વેઢે છે. માયા દ્વારા ઉપાર્જિત મિથ્યા વગેરે કઈં પણુ, કા'માં કારંણુના ઉપચારથી માયા કહેવાય છે. આ પ્રકારની માયા જેમનામાં હાય, તેને માયી કહે છે. મિથ્યાત્વનાં ઉયથી જેમની દૃષ્ટિ મિથ્યા અર્થાત્ વિપરીત થતી જતી હાય, તેમને મિથ્યાદ્રષ્ઠિ કહે છે. આ રીતે માયીમિથ્યાદ્રિ ઉપપત્નક કડેવાય છે. જે આનાથી વિપરીત પ્રકારનાં હૈાય, તે અમાયિક સમ્યક્ દૃષ્ટિ ઉપયન્તક છે જે માયિમિથ્યાદ્રષ્ટિ ઉપપન્નષ્ઠ છે, તે મિશ્રાદ્રષ્ટિ હોવાને કારણે એ નથી જાણતા કે અમે વ્રત વિરાધના વગેરેના કારણે આ રૂપમાં જન્મ્યા છીએ. આ રીતે તેમને વસ્તુ સ્વરૂપને સમીચીન ખાધ નથી હા, તેથી તે અનિદા વેદના વે છે. જે અમાયિસમ્યગૂઢષ્ટિ ઉપપન્ન છે, તે યથાવસ્તુસ્વરૂપને જાણવાને કારણે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૩૮ Page #353 -------------------------------------------------------------------------- ________________ નિદા વેદના વિદે છે. આ હેતુથી હે ગૌતમ એવું કહેવાયું છે કે તિષ્ક દેવ બંને વેદનાને અનુભવ કરે છે, કેમ કે તેઓ પણ સમદષ્ટિ અને મિથ્યાદષ્ટિ બંને પ્રકારનાં હોય છે. દિના પર સમાપ્ત વિષયસંગ્રહિણી ગાથા કા કથન છત્રીસમું સમુદુધાત પદ સંગ્રહણી ગાથા શબ્દાર્થ:-(વૈr rર મળે) વેદના સમુદ્દઘાત, કષાય સમુદ્દઘાત, મારણાન્તિક સમુદ્દઘાત (વેટિવ તેજા ચ) વૈક્રિયક સમુદુઘાત, તૈજસ સમુદ્રઘાત (બાર) આહારક સમુદ્રઘાત (દેવ૪િ વ) અને કેવલી સમુદ્દઘાત (મ) હોય છે (ઝીવ મgari) જીવે અને મનુષ્યોને (સત્તેર) સાત જ સમુદુઘાત હોય છે. જે ગાથા. ટીકાર્ય --પાંત્રીસમા પદમાં ગતિ પરિણામ વિશેષ વેદનાનું નિરૂપણ કરાયું છે. હવે છત્રીસમા પદમાં પણ ગતિ પરિણામ રૂપ સમુદ્દઘાતની પ્રરૂપણ કરવાના ઉદ્દેશ્યથી તેની વક્તવ્યતાને નિર્દેશ કરવાવાળી ગાથા કહે છે વેદના સમુદુઘાત. કષાય સમુદુઘાત, મરણ અર્થાત મારણાનિક સમુઘાત, વૈક્રિય સમુદ્દઘાત, તેજ સમુદ્દઘાત, આહારક સમુદુઘાત, અને સાતમો કેવલિ- સમુદુઘાત, આ સાત સમુઘાત હોય છે. આ સમુદ્રઘાત જીવ અને મનુષ્ય પદમાં સાતે ય હોય છે. અન્ય પદોમાં યથા ચિગ્ય આગળ કહેવાશે. આ સંગ્રહણી ગાથાને સંક્ષિપ્ત અર્થ છે. સમુદ્દઘાત પદને અર્થ આ પ્રમાણે છે સમ + ઉદ્ ઘાત અહીં “' શબ્દ એકીભાવ અર્થમાં છે. ક7 અર્થ છે-પ્રબળતા. “ઘર” શબ્દ હનનના અર્થમાં છે. તાત્પર્ય આમ થયું કે એકાગ્રતાપૂર્વક, પ્રબળતા સાથે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૩૯ Page #354 -------------------------------------------------------------------------- ________________ ઘાત કરવો, અર્થાત્ વેદના વગેરે સાથે ઉત્કૃષ્ટ રૂપથી એક થઈ જવુ. વેદના વગેરે સમુદુધાતનાં સમયે આત્મા વેદના વગેરે જ્ઞાન રૂપ જ પરિણત થઈ જાય છે, તેને અન્ય કોઇ ભાન નથી રહેતુ'. જ્યારે જીવ વેદના વગેરે સમુદ્ધાતમાં પરિણત થાય છે, તે વેદનીય વગેરે કર્મોનાં પ્રદેશને જે કાલાન્તરમાં અનુભવ કરવા ચેગ્ય હેય છે, ઉદીરણા કરણા દ્વારા ખેંચીને, તેમને ઉયાવલિકામાં નાંખીને, અને તેમને અનુભવ કરીને નિજી કરી નાંખે છે અર્થાત્ આત્મપ્રદેશેાથી જુઠા કરી નાંખે છે. આ જ ઘાતમાં પ્રખળત છે. કહ્યું પણ છે– પૂર્વીકૃત કર્માંનુ' ખરવુ' અર્થાત્ જુદા થવું નિરા છે. આમાંથી વેદના સમુદ્દાત અશાતા વેદનીય કર્માંશ્રય છે, કષાય સમુદ્દાત કાય ચારિત્ર માડુનીય કર્માશ્રય છે, મારાંતિક સમુધ્ધ ત અંતર્મુહૂત માત્રશેષ આયુ ક્રર્માશ્રય છે. વૈક્રિય સમુદૂધાત વૈક્રિય શરીરનામકર્માશ્રય છે. તૈજસ સમુદ્દત તેજસ શરીરનામ કર્માશ્રય છે, આહારક સમુદ્ધાત આહારકશરીરનામકર્માશ્રય છે અને કેવલિસમુદ્દ્ઘાત શાતાઅશાતા વેદનીય શુભ-અશુભ નમ અને ઉચ્ચ નીચ ગેાત્ર કર્માત્મ્ય છે, તાત્પર્ય એ છે કે વેદના સમુદ્દાત કરવાવાળા જીવ અશાતા વેદનીય કર્માંનાં પુગલેાનું' નિ રણ કરે છે. વેદનાથી પીડિત જીવ, અનંતાનંત ક્રમ પુદ્ગલાથી વ્યાપ્ત, પેાતાનાં આત્મ પ્રદેશેાને શરીરથી બહાર પણ કાઢે છે અને મુખ તથા પેટ વગેરે છિદ્રોને અને ક્રાન સ્કન્ધ વગેરે અપાન્તરાલેને (નીચેનાં ખાલી સ્થાનાને) પૂરીત કરીને લખાઈ તેમજ વિસ્તારમાં શરીર માત્ર ક્ષેત્રને વ્યાપ્ત કરીને અંતર્મુહૂત સુધી રહે છે, તે અંતર્મુહૂ'માં ખૂબ જ અશાતા વેશ્વનીય કર્મોનાં પુદ્ગલાને નિણુ કરી નાંખે છે. આ જ રીતે કષાય સમુદ્દાત કરવાવાળા જીવ કાક ચારિત્ર મેહનીય કનાં પુર્દૂગલેતુ' નિઝ`રણ કરે છે—કષાયના ઉયથી મુક્ત જીવ પેાતાના પ્રદેશેાને બહાર કાઢે છે. તે પ્રદેશેાથી મુખ, પેટ વગેરે છિદ્રોને તથા કન, સ્કંધ વગેરે અંતરાલાને પૂરિત કરે છે અને લખાઈ તથા સ્તારથી શરીર માત્ર ક્ષેત્રને વ્યાપ્ત કરીને રહે છે, આમ કરીને તે ખૂબ જ કષાય ક્રમ પુદ્ગલાનું નિરણ કરે છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૩૪૦ Page #355 -------------------------------------------------------------------------- ________________ આ જ રીતે મરણાંતિક સમુદ્ધાત કરવાવાળા જીવ આયુ કર્મોના પુદ્ગલાનું પ-િ શાટન કરે છે, પહેલાથી આમાં એ વિશેષતા છે કે મારણાંતિક સમ્રુદ્ધાત કરવાવાળા જીવ પોતાના પ્રદેશને બહાર પણ કાઢીને મુખ તથ ઉત્તર વગેરેના છિદ્રોને તથા કાન, સ્ક્રોંધ વગેરે તરાવેાને પૂરિત કરીને વિસ્તાર અને મેટાઇમાં પેાતાના શરીર પ્રમાણુ થઈને પરંતુ લખાઈશુાં પેાતાના શરીરથી અતિરિક્ત જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ સુધી અને ઉત્કૃષ્ટ અસંખ્યાત ચેાજન સુધી એક દિશાનાં ક્ષેત્રને વ્યાપ્ત કરીને રહે છે. વૈક્રિય સમુદ્ઘાત કરવાવાળા જીવ પેાતાના પ્રદેશેાને શરીરથી બહાર કાઢીને શરીરનાં વિસ્તાર તેમજ મેટાઈના બરાબર તથા લખાઈમાં સખ્યાત ચેાજન પ્રમાણુ કર્ડ કરે છે. કડ કાઢીને યથા સ`ભવ વૈક્રિય શરીરનામાના સ્થૂ” પુદ્ગલેાનુ શિાટન કરે છે. કશું પણ છે— વૈક્રિય સમુદ્ઘાતથી સમવહત થાય છે અને સમહત થઈને સખ્યાત ચેાજનના દડે કાઢે છે. દંડ કાઢીને સ્થૂલ પુદ્ગલેનુ પરિશાટન કરે છે” તૈજસ સમુદ્ઘાત કરવાવાળા જીવ તેએ નામ કર્મોના પુદ્ગલેાનુ પિશાટન કરે છે. આહારક સમ્રુદ્ધાંત કરવાવાળા આહારક શરીર નામ કર્મોનાં પુદ્ગલેનું પરિશાટન કરે છે, કેવલ સમુદ્ઘાત કરવા વાળા જીવ શાતા-અશાતા વેદનીય વગેરે કર્માંના પુલે નુ પરિશાટન કરે છે. આ સમુદ્ધાતમાં વિશેષતા એ છે કે કેલિ સમુદ્ઘાત કેલી જ કરે છે. એમાં આઠ સમય લાગે છે. કેવલી સમુદૂધાત કરવાવાળા કેવલી પ્રથમ સમયમાં મેાટાઈથી પેાતાનાં શરીરના પ્રમાણ આત્મપ્રદેશેાના દંડ, ઉપર અને નીચે લેાકાંતસુધી રચે છે બીજા સમયમાં પૂર્વ, પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ દિશામાં કપાટની રચના કરે છે. ત્રીજા સમયમાં મનુ નની રચના કરે છે. ચેાથા સમયમાં આંતરને પૂરિત કરે છે. પાંચમા સમયમાં તે આંતરાને પ્ર કાર્ડ છે, છઠ્ઠા સમયમાં મન્થાનને સકેડે છે, (સ'કાચે છે) સાતમા સમયમાં કપાટને સંકુચિત કરે છે અને આઠમા સમયમાં દંડને સ'કેચીને આત્મસ્થ થઈ જાય છે. કહેવશે પણ ખરૂ પ્રથમ સમયમાં દંડ કરે છે, બીજા સમયમાં ફાટ કરે છે વગેરે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૩૪૧ Page #356 -------------------------------------------------------------------------- ________________ સમુદૂધાત વક્તવ્યતા શબ્દાથ -(ર્ ન મંતે સમુથાયા ગત્તા ) હે ભગવાન સમુદ્ધાત કેટલાં કહ્યા છે ? (નોચમા ! સત્ત સમુબ્વાયા વળત્ત) હે ગૌતમ સાત સમુદ્દાત કડ્યાં છે. (તા જ્ઞા) તે આ પ્રમાણે (વેચળાલમુત્રા, સાચલમુવાલ, માળતિયાસમુથાર, વેકવિયલમુખા, તૈયાસમુષાણ, બાહારસમુ પાછુ ગહિસમુખા) વેદના સમુધાત, મારાંતિક સમ્રુદ્ધાત, વૈક્રિય સમુદ્ધાત, તૈજસ સમુદ્ધાત, આહારક સમુદ્ધાત, અને કેલિ સમુદ્દાત. વત્ત ) હે ભગવન ! વેદના સમુદૂધાત (વેયળાસમુપાત્ ન મંતે ! ર્ફે સમરૂપ કેટલા સમયના કહ્યો છે? સમુદ્દાત કા કથન બતોમુત્તિ (ગોયમા ! ગલવે સમય ત્તે) હૈ ગૌતમ ! અસ`ખ્યાત સમયેાવાળા અંતર્મુહૂત્તના કહ્યો છે (ત્રં નાવ પ્રાગારસમુગ્ધા) આ રીતે આહાર સમુદ્દાત સુધી. (વહિસમુખ્યા ' મંતે ! ફસલ વળત્તે ?) હે ભગવાન કેવલિ સમુદ્ધાત કેટલા સમયને કહ્યો છે ? (તોત્રમાં ! અનુબ્રમફર ૧′′ત્તે) હૈ ગૌતમ આઠ સમના કહ્યો છે. (નેચાળ મળે ! રૂ સમુત્રાયા જૂતા ?) હે ભગવાન ! ન!રકાના કેટલા સમુદ્ધાત કહ્યાં છે ? (નૉયના પત્તર સમુયાયી વળત્તા તું ગ ્ા-વેયન સમુવાર, લાયસમુવાર, મળતિયલમુવાર, વેત્રિયસમુખ્ય) હે ગૌતમ ચાર સમ્રુધાત કહ્યા છે, તે આ પ્રમાણે છે-વેઢના સમુદ્ધાત, કષાયપ્રમુદ્વ્રાત, મારણાંતિક સમુદ્ધાત, વૈક્રિય સમુદૂધાત, (અસુરમાવાળું મતે ! ર્સમુપાયા વળત્તા!) હે ભગવાન ! અસુરકુમારીનાં કેટલા સમુદ્દાત કહ્યાં છે ? (નોયમા ! પંચ સમુયાં વળત્તા) હે ગૌતમ ! પાંચ સમુદ્ધાતા કહ્યાં (ä ના-વેયળાલમુખ્યા, સાયસમુ ધાવ, મારાંતિયસમુ ધાળુ વેવિચલમુમ્બાણ, તેચાસમુ ૪૬) તે આ પ્રકારે છે-વેદના સમુ ાત કષાય સમુદ્ઘાત મારøાંતિક સમુદ્ઘાત, વૈક્રિય સમ્રુદ્ધાત અને તૈજસસમુદ્દાત. (ત્રં જ્ઞાન થળિ મળ) આજ રીતે સ્તનિતકુમારી સુધી. (વુઢવિાચાળ મંતે ! રૂ સમુપાયા વત્ત! ?) હે ભગવાન ! પૃથ્વીકાયિકાના કેટલાં સમુદ્દાત કહ્યાં છે? (ગોયમાં ! તિળિ સમુ ધાવા વળતા) હે ગૌતમ ! ત્રણ સમુદૂઘાત કહ્યાં છે (ત' નફા-વૈયગાલમુત્રા, દસાયલમુખ, માતિસમુખ્ય) તે આ પ્રમાણે વેદના સમુદ્ધાત, ક્યાય સમુદ્ધાત, મારણાંતિક સમુદ્ધાત (થૅ જ્ઞાત્ર પરિનિયાળ) આ જ રીતે ચતુરિંદ્રિયા સુધી. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૩૪૨ Page #357 -------------------------------------------------------------------------- ________________ (નયર વાજ્રાચાળ ચત્તાf સમુવાચ વળત્તા) વિશેષ વાયુકાયિકાના ચાર સમુદ્ધાત કહ્યાં છે (ત' ના-વૈચળાસમુષાત્ સાયલમુગ્ધા, મારîત્તિસમુગ્ધાત્, પેઇન્દ્રિયસમુળ્યાવ) તે આ પ્રમાણે છે વેદના સમુદ્ઘાત, કષાય સમુદૂધાત, મારાંતિક સમુદ્લાત, વૈક્રિય સમુદૂધાત. (પંવિત્િતરિ ગોળિય ળના વેમાળિયાળ), પ ંચેન્દ્રિય તિય ચા યાવત્ વૈમા નિકાનાં (મંતે) હું ભગવાન્ ! (ર્ફે સમુષાથા ૧૫૪ ) કેટલાં સમુદ્દાત કહ્યાં છે ? (નોયમાં ! મંત્ર સમુગ્ધાયા પળત્તા) હૈ ગૌતમ! પાંચ સમુદ્દાત કહ્યાં છે. (ત' ના) તે આ પ્રમાણે છે (વેચળાસમુ ઘા, સાયસમુપા માળંતિયસમુપાવેલુચિસમુગ્ધા, સેવાસમુપા) વેઢના સમુદ્ધાત, કષાય સમુદ્દાત, માણ્યુાંતિક સમુદ્ધાત, વૈક્રિય સમુદ્ઘાત તૈજસ સમુદ્દાત. (નવ) વિશેષ (મજૂસાળ સત્તવિદ્દે સમુખ્ય પૉ) મનુધ્યેાનાં સાત સમુદ્દાત કહ્યાં છે (ત' જ્ઞદ્દા) તે આ પ્રમાણે છે. (વેયળાસમુગ્ધા', સાયસમુગ્ધા, માñત્તિયજ્ઞમુન્નાર, વેન્દ્રિયસમુખા, તેયાસમુગ્ધાર, આહારસમુ ધાવ, દેવહિસમુખ્વાણ) વેદના સમુદ્ધાત, કષાય સમુદ્વૈત, મારણાંતિક સમુદ્ઘાત, વૈકિય સમુદ્ઘાત, વૈજય સમુદ્ઘાત, આહાર સમુદ્ધાત, કૈલિ સમુદૂધાત, સૂ૦ ૧૫ ટીકા :-હવે સમુદ્દાતાની સંખ્યા વગેરેની પ્રરૂપણા કરામાં આવે છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! સમુદ્દાત કેટલા પ્રકારના કહ્યા છે ? શ્રી ભગવાન્-ઢે ગૌતમ ! સમુદ્ધાત સાત કહ્યાં છે, તે આ પ્રકારે છે (૧) વેદના સમુદ્દાત (ર) કષાય સમુદ્દઘાત (૩) મારણાંતિક સમુદ્દાત (૪) વૈક્રિય સમુદ્દાત (૫) તૈજસ સમુદ્ઘાત (૬) આહાર સમુદ્ઘાત (૭) કેવલિ સમુદ્ઘાત. હવે આ પ્રરૂપણા કરાય છે કે કયા સમુદ્દાતમાં કેટલે સમય લાગે છે શ્રી ગૌતમસ્વામી--ડે ભગવન ! વેદના સમુદૂધાત કેટલા સમયને કહ્યો છે ? શ્રી ભગવાન્ હે ગૌતમ ! સ્મૃતહુના કહ્યો છે અને તે અંતર્મુહૂત્ત અહીયા અસખ્યાત સમય સમજવા જોઈએ, આજ રીતે કષાય સમુદ્દાત, મારણાંતિક મુદૂધાત, વૈક્રિયસમુદ્ધાત, તેજસ સમુદૂધાત અને આહારક સમુદ્દાને સમય પશુ અસખ્યાત સમયે વાળા અંતર્મુહૂ ત્તના કહ્યો છે. પર`તુ કેવિલે સમુદ્ધાતના સમયમાં આ વિશેષતા છે— શ્રી ગૌતુમસ્વામી-હે ભગવન્ ! કેવલ સમુદ્ધાત કેટલા સમયને કહ્યો છે ? શ્રી ભગવાન-ડે ગૌતમ ! આઠ સમયના કહ્યો છે. એનુ કથન ખીજે કરાઇ ગયું છે. હવે સાતે ય સમુધ્ધાનુ... ચાવીસ દડકાનાં ક્રમથી નિરૂપણ કરાય છે. શ્રી ગૌતમસ્વામી-હૈ ભગવન્ ! નારકના કેટલા સમુદ્બાત કહ્યાં છે ? શ્રી ભગવાનુ ગૌતમ ! નાકાનાં ચાર સમુદ્દાત કહ્યાં છે તે આ પ્રમાણે છે (૧) વેદના સમુદૂધાત (ર) કષાય સમુદૂધાત, (૩) મારણાંતિક સમુદૂધાત, (૪) વૈક્રિય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૩૪૩ Page #358 -------------------------------------------------------------------------- ________________ સમુદ્રઘાત નારકમાં તેલબ્ધિ, આહારક લબ્ધિ અને કેવલી લબ્ધિનો અભાવ હોવાથી તૈજસ આહારક અને કેવલી સમુદ્દઘાત નથી હોતા. શ્રી ગૌતમસ્વામી-હેભગવદ્ ! અસુરકુમારનાં કેટલા સમુદ્દઘાત હોય છે ? શ્રી ભગવાન્ –હે ગૌતમ ! અસુરકુમારોનાં પાંચ સમુદ્દઘાત હોય છે, તે આ પ્રમાણે છે-(૧) વેદના સમુદ્દઘાત (૨) કષાય સમુદુઘાત (૩) મારણાંતિક સમુદ્દઘાત (૪) વૈક્રિય સમુદુઘાત (૫) તૈજસ સમુદ્ધાત. અસુરકુમાર વગેરે દશેય ભવનપતિઓમાં તેલેશ્યા લબ્ધિ હોય છે, તેથી તેમનામાં પાંચમો સમુદ્દઘાત પણ હોઈ શકે છે. આ રીતે શરૂઆતનાં ચાર અને પાંચ બધા મળીને તેમનાં પાંચ સમુઘાત થયાં. આ અભિપ્રાયથી કહે છે–અસુરકુમારોની જેમ જ નાગકુમારે, સુવર્ણકુમારે, અગ્નિકુમાર, વિદુકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિકુમારે, વાયુકુમાર અને સ્વનિત કુમારેમાં પણ વેદના સમુઘાત, કષાય સમુદુઘાત, મારણાંતિક સમુદ્દઘાત વયિ સમુદ્દઘાત અને તેજસ સમુદ્રઘાત હોય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! પૃથ્વીકાચિકેનાં કેટલાં સમુઘાત હોય છે ? શ્રી ભગવાન-હે ગૌતમ! પૃથ્વીકાચિકેનાં ત્રણ સમુદુઘાત કહ્યાં છે તે આ પ્રમાણે છે–૧) વેદના સમુઘાત (૨) કષાય સમુદુઘાત અને (૩) મારણાંતિક સમુદ્દઘાત.. પૃથ્વીકાયિકેની જેમ જ અષ્ઠાયિકે, તેજસ્કાયિક, વનસ્પતિકાયિક, દ્વિીન્દ્રિ, ત્રીન્દ્રિયે અને ચતુરિદ્ધિના પણ વેદના સમુદ્ઘત, કષાય મુદ્દઘાત અને મારણુતિક સમુદ્રઘાત હોય છે. આ બધામાં કૅક્રિયલબ્ધિ વગેરેને અભાવ હોવાથી વૈક્રિય વગેરે સમુઘાત નથી હતા. પરંતુ વાયુકાયિકમાં ચાર સમુદ્દઘાત હોય છે–વેદના સમુદ્દઘાત, કષાય સમુદ્દઘાત, મારણાંતિકસમુદ્દઘાત અને વૈક્રિય સમુદ્યાત વાયુકાયિકમાં વૈકિય લબ્ધિને સંભવ હોવાથી વૈક્રિય સમુદ્દઘાત પણ હોય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન! પંચેન્દ્રિય તિય યાવત્ વાન યંતર, જ્યોતિષ્કા અને વૈમાનિકનાં કેટલા સમુદ્રઘાત હોય છે? શ્રી ભગવાન કે ગૌતમ! પાંચ સમુદ્ઘત હોય છે તે આ પ્રમાણે છે-(૧) વેદના સમુદ્રઘાત. (૨) કષાય સમુદ્દઘાત, (૩) મારણાંતિક સમુદ્દઘાત (૪) વૈકિય સમુદ્રઘાત અને (૫) તેજસ સમુદ્દઘાત આ ચારેયમાં ક્રિય લબ્ધિ અને તૈજસલબ્ધિને સંભવ છે તેથી તેમનામાં પાંચ સમુદ્રઘાત હોય છે પરંતુ આહારક લબ્ધિ અને કેવલિત્વનો સંભવ ન હોવાથી અંતિમ બે સમુદ્રઘાત નથી હોતા. વિશેષ એ છે કે મનુષ્યમાં સાતે ય પ્રકારનાં સમુદ્રઘાત કહ્યાં છે. તે આ પ્રમાણે છે–(૧) વેદના સમુદ્દઘાત, (૨) કષાય સમુદ્દઘાત (૩) મારણાંતિક સમુદ્દઘાત (૪) વૈક્રિય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ उ४४ Page #359 -------------------------------------------------------------------------- ________________ સમુદ્રઘાત (૫) તૈજસ સમુદ્રઘાત. (૬) આહારક સમુઘાત અને (૭) કેવલી સમુદ્દઘાત. મનુષ્યમાં બધી લબ્ધિઓને સંભવ છે તેથી બધાં સમુદ્ઘતેને પણ સંભવ છે. સૂ૦૧ અતીત વેદનાદિ સમુઘાત કા નિરૂપણ અતીત વેદનાદ સમુઘાત શબ્દાર્થ: (મેઘરર મંતે ! નેરઘર રૂપાળામુપાય અતીતા) હે ભગ વાન ! એક એક નારકનાં કેટલા વેદના સમુદ્દઘાત અતીત–વ્યતિત થયાં છે? (! ) હે ગૌતમ! અનંત (વફા ગુરેજવંડ કેટલા લાવિ-ભવિષ્યમાં થવાના છે? (ાયા સર્વાધિ, સરૂ ન0િ) હે ગૌતમ ! ઇનાં છે, કોઈ નથી (વરસથિ તરસ નદomi gવો વા સો વા તિo વા) જેમના છે તેમને જઘન્ય એક, બે કે ત્રણ છે (Gરો સંજ્ઞા વા વા વા વાળા પા) ઉત્કૃષ્ટથી સંખ્યાત અસંખ્યાત અથવા અનંત છે (gવં અસુરકુમારસ વિ નિરંત૬ ના રેગિવરસ) આ જ રીતે અસુરકુમારના પણ અવિરત યાવત્ વિમાનિકનાં ( તે ) આ જ રીતે યાવત તેજસ સમુદ્દઘાત (gaોતે પંર) આ જ રીતે આ પાંચ સમુદ્ ઘાત (રવીના ટં) ચોવીસે ય દંડકોમાં જાગવું. | (grFTH મંતે ! ને રૂચ નg HTTTTTT Tril ) હે ભગવાન! એક-એક નારકનાં કેટલા આહારક સમુદ્દઘાત અતીત છે ? (1 0, રસરૂ નથિ) કેટલાંકનાં છે, કેટલાંકનાં નથી (૩ મરિય તરસ લmi pો વા હોવા) જેનાં હોય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૪૫ Page #360 -------------------------------------------------------------------------- ________________ છે તેનાં એક અથવા એ ડાય છે. (પ્રશ્નોમેળ તિ)િઉત્કૃષ્ટ ત્રણ (જેવા રેવા) ભાવિ કેટલા ? (સ્લફ બિં ણા, સ્થિ) કે-લાંકનાં છે, કેટલકતાં નથી. (જ્ઞસદ્ધિ નોળયો વાતો વા ત્તિગ્નિ વા) જેનાં છે, જઘન્ય એક કે બે કે ત્રણ છે (વોલેન વન્તરિ) ઉત્કૃષ્ટ ચાર (ત્ર નિરંતર' ગાત્ર વેળિચત્ત) આ જ રીતે નિરન્તર (લગાતાર) વૈમાનિકા સુધી (નજર) વિશેષ (મભૂલમ્સ અતીતા વિ, પુરેશ્ર્વરાત્રિ ના નેચરલ પુરેZST) મનુષ્યનાં અતીત પણ ભાત્રી પણ નારકનાં ભાવી છે. (મેમ્પસળ અંતે ! નેચર્સ ગયા ક્ષેત્રછી સમુગ્ધાચા અતીતા ?) હે ભગવાન એકએક નારકના કેટલાં કૅબલ સમુદ્ધ!ત અતીત થયાં છે ? (નોયમા ! નહ્યિ) હૈ ગૌતમ નથી (વેગયા પુરેલા) અનાગત કેટલાં ? (ગોયના ! સફાય સજ્જ યિ) કોઈનાં છે. કાઇનાં નથી (ઽસદ્ધિ r) જેનાં છે, એક છે. (વ' જ્ઞ વેવાળિયરલ) આ જ યાવત્ વૈમાનિકાનાં, (નર' મજૂસ ગતીના લડ્ અસ્થિ સરૂ નત્યિ) વિશેષમનુષ્યનાં અતીત કાર્યનાં છે, કેાઈનાં નથી (નરસ્થિ પ્રશ્નો) જેનાં છે, એક છે (i પુલજ્જા) આજ રીતે ભાવી પ્રસૂ॰રા ટીકા :–એક એક જીવનાં કેટલાં વેદનાદિ સમુદ્યાન વ્યતીત ક્યાં છે અને કેટલા ભવિષ્યમાં થશે, એનુ' ચેવીસ દડકેનાં ક્રમવી નિરૂપણ કરવા માટે કહે છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! એક-એક નારકનાં ઑટલાં વેદના સમુદ્ધાત વ્યતીત થયા છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! એક-એક નારકનાં અનન્ત વેદના સમુધાત થયાં છે કેમ કે નારક આદિ સ્થાનાને અનતાર પ્રાપ્ત કર્યાં છે અને એક વાર નારક સ્થાનની પ્રાપ્તિનાં સમયે અનેક વાર વેદના સમ્રુદ્ધાત કરેલાં છે. આ કથન બહુલતાની અપેક્ષા એ સમજવુ' જોઇએ. ઘણાં જીવાના અવ્યવહાર રાશિથી નિકળતાં અનન્તકાળ વ્યતીત થઈ ચૂકયા છે. તેમની અપેક્ષાએ એક-એક નારકના અનન્ત વેદના સમુદ્દાત અતીત કહ્યાં છે. જે વેને વ્યવહાર રાશિથી નીકળ્યાને થોડા જ સમય વ્યતીત થયા છે, તેમની અપેક્ષાએ યથા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૩૪૬ Page #361 -------------------------------------------------------------------------- ________________ સંભવ સંખ્યાત યા અસંખ્યાત જ વેદના મુદ્દઘાત વ્યતીત થયાં સમજવા જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! એક-એક નરક જીવનાં ભાવિ સમુઘાત કેટલા છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! કેઈ નારકનાં ભાવી સમુદ્દઘાત હોય છે, કોઈનાં નથી હતાં જેનાં હોય છે, તેનાં જઘન્ય એક, બે અથવા ત્રણ હોય છે. ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત કે અનંત હોય છે. તાત્પર્ય એ છે કે જે જીવ પૃચ્છાનાં સમય પછી વેદના સમુદુઘાત વગર જ નારકથી નીકળીને અનન્તર મનુષ્યભવમાં વેદના સમુદુઘાત કર્યા વગર જ સિદ્ધિ પ્રાપ્ત કરશે તેવી અપેક્ષાએ એક પણ વેદના સમુદ્રઘાત નથી. જે આ પૃચ્છાનાં સમય પછી આયુષ્ય શેષ હોવાને કારણે ચેડાં સમય સુધી નારકમાં સ્થિત રહીને કાને ફરીથી મનુષ્યભવ પ્રાપ્ત કરીને સિદ્ધ થશે, તેનાં એક. બે અથવા ત્રણ સમુદુઘાત સંભવે છે. સંખ્યાત કાળ સુધી સંસારમાં રહેવાવાળા નારકનાં સંખ્યાત, અસં ખ્યાત અને અનન્ત કાળ સુધી સંસારમાં રહેવાવાળાને અનન્ત ભાવી સમુદુઘાત હોય છે. નારકોની જેમ જ અસુરકુમારનાં પણ વેદના સમુદુઘ ત સમજવા જોઈએ યાવત્ નાગકુમાર વગેરે ભવનપતિઓના પૃથ્વીકાયિક વગેરે એકેન્દ્રિયના, વિકદ્ધિન, પંચેન્દ્રિય તિય“ચેનાં મનુષ્યનાં, વાનભંતરેના, જતિષ્ક અને વૈમાનિકનાં પણ અનન્ત વેદના સમુદૃઘાત અતીત થયાં છે. ભાવી વેદના સમુદ્દઘાત કોઈનાં હોય છે, કે ઈનાં નથી હોતા. જેનાં હેય છે, જઘન્ય એક, બે, ત્રણ હોય છે. ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત હોય છે. આ જ રીતે તૈજસ સમુદ્રઘાત સુધી જાણવું અર્થાત વેદના સમુદ્રવાતની જેમ કષાયસમુદઘાત, મારણાંતિકસમુદુઘાત, ક્રિય સમુદૂઘાત, તૈજસ સમુદૂધાત પણ વીસ દંડકોના ક્રમથી સમજી લેવા જોઈએ. આ જ અભિપ્રાયને વ્યક્ત કરવા માટે કહ્યું છે–પૂર્વોક્ત પ્રકારથી આ પાંચે સમુદલાતા વીસ દંડકનાં ક્રમથી સમજી લેવા જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! એક–એક નારકનાં અતીત આહાર સમુદ્દઘાત કેટલાં છે ? શ્રી ભગવાન હે ગૌતમ ! કેઈનાં હોય છે, કોઈનાં નથી હોતા. જે નારકનાં અતીત આહારક સમુદુઘાત હોય છે, તેનાં પણ જઘન્ય એક કે બે હોય છે અને ઉત્કૃષ્ટ ત્રણ હેલ છે. જે નારકને પહેલાં મનુષ્યભવ પ્રાપ્ત કરીને અનુકૂળ સામગ્રીના અભાવનાં કારણે ચૌદ પૂર્વોનું અધ્યયન નથી કર્યું અથવા ચૌદ પૂર્વનું અધ્યયન કર્યા પછી પણ આહારલબ્ધિનાં અભાવથી અથવા એવું જ કઈ પ્રોજન ન હોવાથી આહારક શરીર નથી બનાવ્યું, તેમના આહારક સમુદ્રઘાત અતીત નથી હોતાં એનાથી ભિન્ન પ્રકારના જે નારક છે, તેમનાં જઘન્ય એક કે બે અને ઉત્કૃષ્ટ ત્રણ આહારક સમુદ્રઘાત હોય છે. ચાર નથી હોઇ શકતા, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૪૭ Page #362 -------------------------------------------------------------------------- ________________ કેમ કે ચાર વાર આહારક શરીરનું નિર્માણ કરવાવાળા જીવ નારકમાં નથી જઈ શકતા. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! એક-એક નારકનાં ભાવી આહારક સમુદ્ઘાત કેટલાં છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! કોઈનાં ડાય છે, કાઇનાં નથી હાતાં જે નારકનાં ભાણિસમુદૂધાત હાય છે, તેમનાં પણ જઘન્ય એક. એ કે ત્રણ હૈાય છે અને ઉત્કૃષ્ટ ચાર હાય છે. જે નારક મનુષ્યભવને પ્રાપ્ત કરીને અનુકૂળ સામગ્રી ન મળવાને કારણે ચૌદ ૉનું અધ્યયન નહી કરે અથવા અધ્યયન કરીને પણ આહારક સમુદ્દાત નહીં કરે અને સિદ્ધ થઈ જશે તેનાં ભાવિ સમુદ્દત નથી હાતાં. બીજાનાં જઘન્ય એક કે બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટ ચાર હોય છે. આનાથી વધારે ભાવી સમુદ્દાત ન હ।ઇ શકે. કેમ કે તે પછી તે જીવ નિયમથી કાઈ ખીજી ગતિમાં નથી જતા અને આહારક સમુદ્દાત વગર જ સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે. આ જ પ્રકારે નિરન્તર (લગાતાર) અસુરકુમાર વગેરે ભવનપતિઓનાં, પૃથ્વીકાયિક વગેરે એકેન્દ્રિયાન, વિકલેન્દ્રિયાનાં, પચેન્દ્રિય તિય ચાનાં, વાનમ તરાનાં, જ્યુતિકાનાં અને વૈમાનિકાનાં અતીત અને અનાગત આહારક સમુધાત સમજી લેવા જોઇએ, અર્થાત્ કોઈનાં હાય છે કાઇના નથી હેતા, પરંતુ અતીત ઉત્કૃષ્ટ ત્રણ અને ભાવી ચાર હાય છે. જઘન્યથી અદ્વૈત એક કે એ હાય છે અને ભાવી એક બે અથવા ત્રણ સમજવા જોઇએ. પહેલાંની અપેક્ષાથી અહિં વિશેષ એ છે કે-મનુષ્યને અતીત અને અનાગત આહારક સમ્રુદ્ધાત નારકની સમાન છે. જેમ નારકનાં ભાવી આહારક સમુદ્દાત જઘન્યથી એક એ અથવા ત્રણ અને ઉત્કૃષ્ટ ચાર કહયા છે, એજ પ્રમાણે મનુષ્યને પશુ કહેવા જોઇએ આ રીતે મનુષ્યના આહારકસ્રમુદ્દાત અતીત અને અનાગત ઉત્કૃષ્ટથી ચાર જાણવા જોઈએ. હવે કૈવલી સમુદ્ઘાતનુ કથન કરે છે. શ્રીગૌતમસ્વામી--હે ભગવન્ એક એક નારકના કેટલા કેવલી સમુદ્દાત વિધહીન અતીત કાળની અપેક્ષાર્થી અતીત છે? શ્રીભગવાન- ગૌતમ ! એક પણુ નારકને એક પણ અત્યંત કેવલીસમુદ્ધાત પછી અંતર્મુહૂત માં જ નિયમથી જીવને પરમપદ (માક્ષ)ની પ્રાપ્તિ થઈ જાય છે. તેનુ નરકમાં જવું અને નારક થવું તે સ ંભવ નથી. તેથી જ કોઇપણ નારકને અતીત કેવલીસમુદ્દાત થઇ શકતે નથી. શ્રી ગૌતમસ્વામો-ડે ભગવન્ ! એક એક નારકના ભાવી કેવલી સમુદ્ઘાત કેટલા છે ? શ્રી ભગવાનુ−ૐ ગૌતમ ! કાઇ નારકને ભાવી કેવલ સમુદ્દાત થાય છે, કાઇના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૩૪૮ Page #363 -------------------------------------------------------------------------- ________________ નથી થતુ, જેના થાય તેના પણ એક જ થાય છે, એકથી અધિક નથી થઈ શકતા, કેમ કે એક કેલિ સમુદ્દાતદ્વારા જ ચારે અઘાતિક કર્મની સ્થિતિ સમાન કરીને કૈવલ અન્તર્મુહૂત માં જ મેક્ષ પ્રાપ્ત કરી લે છે. બીજી વાર કેવલી સમુદ્દાતની કેાઈને પશુ આવશ્યકતા નથી હાતી મૂલ સૂત્રમાં અહીં જે મહુવચનના પ્રયાગ કરેલે છે, તે પેકત્વના અર્થમાં જ સમજવા જોઇએ. અભિપ્રાય એ છે કે જે નાર ભવભ્રમણ કરીને મુક્તિ પ્રાપ્ત કરવાનો અવસર પ્રાપ્ત કરશે, તે સમયે તેમના અઘાતિક કર્મોની સ્થિતિ જો વિષમ અની તા તેને સમ કરવાને માટે કેવી સમુદ્ધાત કરશે. તેમને ભાવી કેહિ સમુદ્ઘાંત થશે. જે કેલિ સમુદ્દાત સિવાય જ મુક્તિ પ્રાપ્ત કરશે અથવા જે કયારેય મુક્તિ પ્રાપ્ત કરશે જ નહીં તેની અપેક્ષાર્થી ભાવી કેવિલ સમુદ્ઘાત નથી થત. કહ્યુ પણ છે-અનન્ત કૈવલી જિનેન્દ્ર એવા થયા છે કે જેઓ સમુદૂધાત કર્યા સિવાય જ જરા-મરણથી સર્રથા મુક્ત થઈ ગયા છે અને સિદ્ધિને પ્રાપ્ત થયેલ છે ।। નારકની સમાન અસુરકુમાર આદિ ભવનવાસી, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પોંચેન્દ્રિય તિયાઁચ, વાનળ્ય તર, જ્યાતિષ્ઠ, અને વૈમાનિકને પણ અત્યંત કેવલી સમુદ્દાત નથી થતા, ભાવી કેવિલ સમુદ્દાત કોઇને થાય છે, કોઇને નથી થતા જેને થાય છે, તેના એક જ થાય છે એકથી અધિક નથી થતા એ વિષયમાં યુક્તિ પહેલા કહેલી છે. હા, વિશેષતા એ છે કે કોઇ મનુષ્યના અતીત કેવલી સમુદ્ધાત હોય છે, કોઇના નથી હોતા. જે મનુષ્ય કેલિ સમુદ્દાત્ત કરી ચૂકયા છે અને હજુ સુધી મુક્ત થયેલ નથી અંતર્મુહૂ માં મુક્ત થનાર છે તેની અપેક્ષાથી અતીત કૈવલ સમુદ્ધતા છે, પરન્તુ જે મનુચ્ચે કેલિ સમુધાત નથી કરેલ, તેની અપેક્ષા એ નથી. જેની અપેક્ષાથી અદ્વૈત દેવલી સમુદૂધાત છે, તેની અપેક્ષાથી પણુ એક જ થાય છે, તેનું કારણ પહેલા બતાવી દીધેલુ છે, અદ્વૈત કેલિ સમુદ્લાતની જેમ મનુષ્યના ભાવી કેવલ સમુદ્ધાતનું પણ કથન સમજી લેવુ જોઇએ એ પ્રકારે કાઇ મનુને ભાર્થી કૅલિ સમુદ્દાત થાય છે. કોઈના નથી થતા, જેમને થાય છે તેમના એક જ થાય છે. અધિક નહીં. સૂ॰ ૨ ૫ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૩૪૯ Page #364 -------------------------------------------------------------------------- ________________ નૈરયિકાદિક કે સમુદ્દઘાત કા નિરૂપણ | શબ્દાર્થ – નૈરાશં મંતે ! વેવસ્થા વેચાણમુઘારા અતીતા) હે ભગવન્! નારકોના કેટલા વેદના સમુદ્રઘાત અતીત થયેલા છે? (ચમા ! મળતા) હે ગૌતમ ! અનંત (વા પુરેer) ભાવિ કેટલા? (ચમા ! કળા) હે ગૌતમ! અનન્ત. (ઘઉં ના વેકાળિયાળ) એ જ પ્રકારે યાવત્ વૈમાનિકોના (વં જાવ તૈયામુપ્પાણ) એ જ પ્રકારે યાવત તેજસ સમુદૂઘાત (gā guત્ત વંન્નજળીના ) એ જ પ્રકારે એ પાંચના પણ ચોવીસે દંડકોમાં (નેરા મતે ! દેવફા સાદા સમુઘારા અતીતા ?) હે ભગવન્! નારકેના કેટલા આહારક સમુદ્રઘાત અતીત થયા છે? (તોયમા! જયંકા ) હે ગૌતમ! અસંખ્યાત (વરૂયા કુવા ) આગામી કેટલા (નોરમા ! સંજ્ઞા) હે ગૌતમ! અસંખ્યાત. (gવં કાર રેણિયાળું) એ જ પ્રકારે વિમાનિકે સુધી (નવ) વિશેષ (વાચાળ મજુદાજુ ય રૂપં ) વનસ્પતિ કાયિકો અને મનુષ્યમાં અભિન્નતા છે. (સારરૂકુળ મતે વડુ મrgrગરમgiા અr ) વનસ્પતિ કાયિકેના હે ભગવદ્ ! કેટલા આહારક સમુદુઘાત અતીત થયેલ છે?) (નોરમા ! તા) હે ગૌતમ ! અનન્ત (જૂનri મને ! દેવફા સદારાણમુઘારા અગા ?) મનુષ્યોના હે ભગવન્ ! કેટલ આહારક સમુદ્રઘાત અતીત થયેલ છે (નોરમા ! સિચ સંજ્ઞા શિર કાંડના) હે ગૌતમ! કે અપેક્ષાએ સંખ્યાત, કોઈ અપેક્ષાએ અસંખ્યાત (gવં પુરેજવા વિ) એ જ પ્રકારે ભાવી પણ. ને અંતે ! વચા ફેવઝિરમુઘારા અતીતા) હે ભગવન્! નારકોના કેવલિ સમુદ્દઘાત કેટલા અતીત છે ? (નોરમા ! નધિ) હે ગૌતમ ! નથી (વરૂયા પુજar) ભાવી કેટલા છે? (નોરમા ! ગાંજ્ઞા) હે ગૌતમ ! અસંખ્યાત. (વેકાળિયા) એ જ પ્રકારે યાવતું વૈમાનિકના (નવરં વારસદૃ મળg રૂ નાર્જ) વિશેષ-વનસ્પતિ અને મનુષ્યમાં આ ભિન્નતા છે (વનસ્જદવાફા મંતે ! કેવા કેવસિમુઘારા બચા?) હે ભગવન્! વનસ્પતિ કાચિકેના કેટલા કેવલિ સમુદુઘાત અતીત છે (નોરમા ! જસ્થિ) હે ગૌતમ ! નથી (વફા Teader) કેટલા આગામી છે (જોય! ) હે ગૌતમ ! અનન્ત છે. (મજૂતા મેતે ! વરૂ વર્જિલમુરઘાચા બચાહે ભગવન્! મનુષ્યના કેટલા કેવલિ સમુદ્દઘાત અતીત છે? (ચમ ! અસ્થિ, ઉત્તર ઘચિ) હે ગૌતમ ! ચાતુ છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૫૦ Page #365 -------------------------------------------------------------------------- ________________ યાત નથી ( ગરથ જmળ gો ઘા રો વા તિળિ વા) જઘન્ય એક બે અગર ત્રણ (૩ોરે સતપુi) ઉત્કૃષ્ટશત પૃથકત્વ ખસેથી નવસો સુધી (વફા પુવા ) કેટલા આગામી છે? (fસર સંજ્ઞા ઉપર અઝિા ) કેઈ અપેક્ષાએ સંખ્યાત કંઈ અપેક્ષાએ અસંખ્યાત છે સૂ૦ ૩ ! ટીકાથ-હવે સમુદાયરૂપ નારકાદિમાં સમુદુઘાત આદિનું નિરૂપણ કરવાને માટે કહે છેશ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! નારકોના વેદના સંમુદ્દઘાત કેટલા અતીત થયેલા છે? શ્રી ભગવાન – ગૌતમ ! નારકના વેદના સમુદ્રઘાત અનન્ત અતીત થયાં છે, કેમકે ઘણુઓનો વ્યવહાર રાશિથી નિકળે અનન્તકાળ થઈ ગએલ છે. શ્રી ગૌતમવામી–હે ભગવન્! નારકોના વેદના સમુદ્દઘાત ભાવી કેટલાં છે ? શ્રી ભગવાન હે ગૌતમ ! નારકોના ભાવી સમુદુધાત પણ અનન્ત છે, કેમ કે ઘણા બધા નારક અનંતકાલ સુધી સંસારમાં સિથત રહેશે. નારકની સમાન અસુરકુમાર આદિ ભવનપતિ, પૃથ્વીકાયક આદિ એકેન્દ્રિ, વિકસેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચે, મનુષ્ય, વાનગૅતરો, તિષ્ક અને વૈમાનિકને પણ અનન્ત વેદના સમુદ્દઘાત અતીત અને અનન્ત જ ભાવી છે. વેદના સમુદ્રઘાતની જેમ, કષાય સમુદ્દઘાત મારણાંતિક સમુદ્ઘાત, વૈકિય સમુદ્દઘાત અને તેજસ સમુદ્દઘાત પણ સમજી લેવા જોઈએ. એ બધાનું વસે દંડકમાં બહુવચનમાં નિરૂપણ કરવું જોઈએ. એજ અભિપ્રાયથી કહે છે–આ વેદનાથી લઈને જે તેજસ સુધી પાંચ સમુદ્દઘાત વીસે દંડકમાં કહી લેવા જોઈએ. હવે આહારક સમુદ્દઘાતના વિષયમાંથી કથન કરાય છેશ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! નારકના આહારક સમુદુઘાત કેટલા અતીત થયેલા છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! નારકોના અતીત આહારકસમુદુઘાત અસંખ્યાત છે. તાત્પર્ય એ છે કે બધા નારક જે કે અસંખ્યાત છે, પરંતુ તેમનામાં પણ કેટલાક અસંખ્યાત નારક એવા હોય છે જે પહેલા આહારક સમુદુઘાત કરી ચુકેલા છે, તેમની અપેક્ષાએ નારકના અતીત આહારક સમુદ્રઘાત અસંખ્યાત કહ્યા છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! નારકાના ભાવી સમુદુઘાત કેટલી છે? શ્રી ભગવાન્ હે ગૌતમ ! ન રકેના ભાવી સમુદ્રઘાત અસંખ્યાત છે, તેનું કારણ પૂર્વવત્ સમજી લેવું જોઈએ. નારકની સમાન જ વૈમાનિકે સુધી આહારક સમુદ્રઘાત કહેવે જોઈએ અથત અસુકુમાર આદિ ભવનપતિના, પૃથ્વીકાયિક આદિ એકનિદ્રાના, કીન્દ્રિયેના, ત્રીન્દ્રિ. ન, ચતુરિન્દ્રિયેના પંચેન્દ્રિય તિર્યંચાના, વાતવ્યન્તરે, તિષ્ક અને વૈમાનિકોના પણ અતીત અને અનાગત આહાર સમુદ્દઘાન અસંખ્યાત છે, વિશેષતા એ છે કે વનસ્પતિ કાયિકો અને મનુષ્યમાં કાંઈક અન્તર છે અને તે આ પ્રકારે છે– શ્રી ગૌતમસ્વામી–હે ભગવાન્ ! વનસ્પતિકાયિકોના અતીત આહારક સમુદુઘાત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૫૧ Page #366 -------------------------------------------------------------------------- ________________ કેટલા છે? શ્રી ભગવાન્-ૐ ગૌતમ ! વનસ્પતિકાયિકોના આહારક સમુદ્દાત અતીત અનન્ત છે સાત અથવા અસખ્યાત નથી, કેમકે એવા જીવ અનન્ત છે, જેએએ ચૌદપૂર્વાનુ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. અહારકસમુદ્ઘાત કર્યાં છે પરન્તુ પ્રમાદને વશીભૂત થઈને સાંસારની વૃદ્ધિ કરીને જે વનસ્પતિ કાયિકોમાં વિદ્યમાન છે. વનસ્પતિકાયિકોના ભાવી આહારક સમુદ્ધાંત પણ અનન્ત છે, કેમકે પ્રશ્નના સમયે જે જીત્ર વનસ્પતિકાયમાં છે, તેમનામાંથી અનન્તજીત્ર વનસ્પતિકાયર્થી નિકળીને ચૌદપૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કરીને અને આહારક સમુદ્ઘાતકરીને સિદ્ધિ તરફ ગમન કરશે, શ્રી ગૌતમરવામી—હે ભગવન્! મનુષ્યેના કેટલાં આહાર સમુદ્દાત અતીત છે? શ્રી ભગવાન્-ઢુ ગૌતમ! મનુષ્યેના આહારક સમુદ્બાત કદાચિત સખ્યાત છે, કદાચિત્ અસ ́ખ્યાત છે. સ'મૂમિ અને ગર્ભૂજ મનુષ્યમળીને ઉત્કૃષ્ટ સખ્યામાં અંશુલ માત્ર ક્ષેત્રમાં જેટલા પ્રદેશેાની રાશિ છે, તેમના પ્રથમ વર્ગમૂળને ત્રીજા વગ મૂળથી ગુણાકાર કરવાથી જે પ્રમાણ આવે છે, તેટલા પ્રદેશેવાળા ખડ ઘનીકૃત લેકના એક પ્રદેશવાળી શ્રેણિમાં જેટલા હાય છે, એક ન્યૂન એટલા જ મનુષ્ય છે. જે મનુષ્ય નારકાદિ અન્ય જીવરાશિયેની અપેક્ષાએ ન્યૂન છે, તેમનામાં પણ એવા મનુષ્ય ઓછા છે જેઓએ પૂર્વભામાં આહારક શરીર બનાવેલાં હાય, તેથી જ તે કદાચિત્ સ ́ખ્યેય અને કદાચિત્ અસ ધ્યેય ડેાય છે. એ જ પ્રકારે મનુષ્ચાના ભાવી આહારક સમુદ્દાત પણ કદાચિત્ સ ંખ્યાત અને કદાચિત્ અસંખ્યાત સમવા જોઇએ, યુક્તિ પહેલાની જેમ જ છે એ જ પ્રકારે ભાવી આહારક સમુદ્દા વનસ્પતિકાયિકોના અનન્ત અને મનુષ્યેાના કદાચિત્ સ ંખ્યાત અને કદાચિત્ અસખ્યાત છે, હવે કેવલી સમ્રુધાતનું નિરૂપણ કરે છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! નારકના કૈલિ સમુઘાત કેટલા અતીત થયા છે? શ્રી ભગવાન હૈ ગૌતમ ! નારકોના અતીત દેવલી સમુદૂધાતને સંભવ નથી. કેમકે જે જીવે એ કેવલ સમુદ્ઘાત કર્યાં તેમનુ નરકમાં જવું અને નારક થવુ તે અસ'ભવિત છે, શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! નારકોના પણ ભાવી કેવી સમુદ્દાત કેટલા છે ? શ્રીભગવાન્ડે ગૌતમ! નારકોના પણુ ભાવી કેવલી"મુદ્દાત અસ ́ખ્યાત છે કેમકે પૃચ્છાના સમયે સદૈવ ભવિષ્યમાં કૅવિલ સમુદ્ધાત કરનારા નારક અસંખ્યાત જ ડાય છે, કેવલજ્ઞાનથી એવુ જ જાણવામાં આવે છે. નારકાના સમાન જ અસુરકુમાર આદિથી લઈને વૈમાનિક દેવા સુધી આ જ પ્રકારે સમજવુ' જોઈએ. તેમના પણ અતીત સમુદ્દાત નથી હાતા અને ભાવી દૈવિક સમુદ્ધાત અસંખ્યાત હાય છે, પરંતુ આ કાનમાં વિશેષતા એ છે કે, વનસ્પતિકાયિકા અને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૫૨ Page #367 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યામાં ભિન્નતા છે. તે ભિન્નતા આગળ કહેવાશે. શ્રીગૌતમસ્વામી-હૈ ભગલન ! વનસ્પતિકાયિકાના અતીત કેલિ સમુદ્લાત કેટલા છે ? શ્રીભગવાન હૈ ગૌતમ ! વનસ્પતિક્રાયિકાના અતીત કૈલિસમ્રુધાત નથી હાતા. યુક્તિ પૂર્વવત્. શ્રીગૌતમસ્વામી કે ભગવન્ ! વનસ્પતિકાયિકાના ભાવી કેવલિ સમુદૂધાત કેટલા છે? શ્રીભગવાન્ હૈ ગૌતમ! વનસ્પતિકાયિકાના ભાવી કેવલિસમુદ્દાત અનન્ત હાય છે. કેમ કે વનસ્પતિકાયિકામાં અનન્ત જીવ હોય છે, જે ભવિષ્યમાં કેવલી થઈને સમુદ્લાત કરશે. શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ ! મનુષ્યેાના કેવલિ સમ્રુદ્ધાત કેટલા અતીત થયા છે? શ્રીભગવાન-ડે ગૌતમ ! મનુષ્યમાં કૅવલિસમુદ્દાત કદાચિત્ અતીત હૈાય છે, કદાચિત્ નથી હાતા. પ્રશ્નના સમયે જો કેવલિસમુદ્ધાતથી નિવૃત્ત કેઈ મનુષ્ય (કેલી) વિદ્યમાન હાય તા અતીત સમુદ્દાત થાય છે, અન્ય સમયમાં અતીત કેલિસમુદ્ઘાત નથી થતા, જ્યારે અતીત કેલિ સમુદ્દાત થાય છે ત્યારે જઘન્યરૂપથી એક, બે અગર ત્રણ થાય છે, ઉત્કૃષ્ટ શતપ્રથકત્વ અર્થાત્ ખસેાથી લઇને નવસેા સુધી થાય છે. શ્રોગૌતમસ્વામી-હે ભગવન્ ! મનુષ્ચાના ભાવી કેલિ સમુદ્ઘાત કેટલા છે ? શ્રીભગવાન-હૈ ગૌતમ ! મનુષ્યેાના ભાવી કેલિ સમુદ્દાત કાચિત્ સ`ખ્યાત અને દાચિત્ અસખ્યાત હાય છે, સમૂમિ અને ગજ મનુષ્યેામાં પૃચ્છાકાળમાં ઘણા અભય પણ હાય છે. તેમને ભાવી કેલિ સમુદ્ધાતના સંભવ નથી, તેથી ભાવી કેવલીસમુદ્ધાત સંખ્યાત છે. કદાચિત્ અસંખ્યાત પણ હાય છે, કેમ કે તે સમયે ભવિષ્યમાં કૅલિસમુદ્ઘાત કરનારા મનુષ્ય ઘણા હૈાય છે. ૫ સૂ૦ ૩૫ વેદનાસમુદ્ઘપ વિશેષ કા કથન વદના સમુદ્દાત વિશેષ વક્તવ્યતા શબ્દાથ-મેલ અંતે ! નેચરણ) હે ભગવન્! એક એક નારકના (Àચત્ત) નારકત્વમાં અર્થાત નાર૪ પર્યાયમાં રહીને (વચા વેચળાસમુથાચા અથ ?) કેટલા વેદનાસમુધાત અતીત થયા ? (પોયમા ! ળતા) હે ગૌતમ ! અનન્ત (લેવા પુરેલા) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૩૫૩ Page #368 -------------------------------------------------------------------------- ________________ આગામી કેટલા (રોયમાં દારૂ અસ્થિ, રૂ નધિ) હે ગૌતમ! કોઈને છે, કેઈને નથી (૪ Wિ Tomi pો વા સો વાર રિuિળ વા) જેમને છે, જઘન્ય એક, બે અથવા ઘણું છે (કોલેજે સંવેદના વા અને વા સર્જાતા વા) ઉત્કૃષ્ટ સંખ્યાત અગર અસંખ્યાત અથવા અનન્ત છે (gવં શકુમાર કાવે વેનાળિયેરે) એ જ પ્રકારે અસુરકુમાર પર્યાયમાં થાવત્ વૈમાનિક પર્યાયમાં રહેલા. (મેારણ મને ! Jકુરકુમાર) હે ભગવન્ ! એક એક અસુરકુમારના (ર ) નાર-અવસ્થામાં (વફા વેચાણમુકવાયા ગયા?) કેટલા વેદના મુદ્દઘાત અતીત થયા છે? (જો ! તા) હે ગૌતમ ! અનન્ત (રક્યા પુત્ર ) આગામી કેટલા? (નોરમા ! શરણરૂ નથિ) કેઈન છે, કદનાં નથી (વરથિ તરસ સિવ સંગા, હિર અહંકા, સિય જતા) જેને છે. તેને કદાચિત સંખ્યાત. કદાચિત્ અસંખ્યાત, કદાચિત અનંત છે. (ામે તે ! કુરકુમારણ કયુરકુમાર) હે ભગવન્! એક એક અસુરકુમારના અસુરકુમાર અવસ્થામાં (રૂથા વેચાણમુઘાળા જતીતા) કેટલા વેદના સમુદ્ર ઘાત અતીત છે? (તોયમા! ) હે ગૌતમ ! અનંત) (વા પુaar) આગામી કેટલા ? (નોમ ! સરૂ ગથિ, ણ નધિ) હે ગૌતમ ! કેઈને હેય છે, કેઈને નહીં (નરવધિ કgoળે પ્રશ્નો વારો વા તિળિ વા) જેને હોય છે, તેને જઘન્ય એક, બે અગર ત્રણ હોય છે (૩ોહે સકના વા, અલંકા વા અગતા વા) ઉકૃણ સંખ્યાત, અસં. ખ્યાત અથવા અનત છે. (વં નાકમાર વિ) એ જ પ્રકારે નાગકુમાર અવસ્થામાં પણ (નાવ ) યાવત્ વૈમાનિક અવસ્થામાં (gવં ના વેચનસમુઘg i) એજ પ્રકારે જેવાં વેદનાસમૃદુધાત (બકુરકુમાર) અસુરકુમારમાં (વૈરગણિ માળિયા ઝાવાતુ મળો) નારકેથી લઈને વિમાનિકે પર્યક્ત કહ્યા (ત નામerરિયા) એજ પ્રકારે નાગકુમારથી લઈને (કવરેસે સાળપટ્ટાણુ મળિયા) શેષ બધાં સ્વસ્થામાં અને પરસ્થાનેમાં કહેવા જોઈએ (ાવ માળિય) યાવત્ દ્વિમાનિકાવસ્થામાં (gવ મેતે રવીવા) એ પ્રકારે આ ચોવીસ (૧૩સ્ત્રી મયંતિ) ચેવીસ દંડક થાય છે, સૂત્ર ૪ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૫૪ Page #369 -------------------------------------------------------------------------- ________________ ટકાથ-હવે નરયિક આદિ ભવેમાં વર્તમાન એક–એક નારકના કેટલા વેદના સમુદ્દઘાત અતીત અને અનાગત છે, એ પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! એક-એક નારકના નારકત્વ પર્યાયમાં અર્થાત્ નારક દશામાં રહેતા કેટલા વેદના સમુહૂવાત અતીત થયા ? પહેલાં પણ નારકના અતીત વેદના સમુદ્ર પાતની સંખ્યા બતાવાઈ હતી અને અહીં પણ તેજ સંખ્યા બતાવાય છે, પણ બનેમાં પર્યાપ્ત અતર છે. પહેલાં કેવળ એ જ પ્રશ્ન કરાવે કે નારકના અતીત સમુરઘાત કેટલા છે? અહીં એ પ્રશ્ન કરાઈ રહ્યો છે કે નારક જ્યારે નારક અવસ્થામાં રહ્યો છે ત્યારે તેણે કેટલા વેદના સમુદ્રઘાત કર્યા? એ પ્રકારે પહેલા નારક જીવ દ્વારા વસે દંડકમાંથી કેઈપણ દંડકમાં કરેલા વેદના સમુદ્રઘતેની ગણના વિવક્ષિત હતી, જયારે અડી કેવલ નારક પર્યાયનાં કરેલા વેદના સમુદ્દઘાતની જ ગણુને વિવક્ષિત છે. વર્તમાનમાં જે નારક જીવ છે, તેણે નારકેતર પર્યાયમાં જે વેદના મુદ્દઘાત કર્યા તે અહીં વિવક્ષિત નથી. આ સ્વસ્થાન સંબંધી સમુદ્રઘાત સંખ્યા થઈ. એજ પ્રકારે પરસ્થાનમાં પણ એક એક પર્યાય જ વિવક્ષિત છે, જેમ નારકે અસુરકુમાર અવસ્થામાં જે વેદના સમુદ્યાત કર્યા તેમની જ ગણના કરાશે. અન્ય અવસ્થાઓમાં કરેલા વેદના સમુઘાત અહી વિવક્ષિત નહીં થાય. આ પ્રકરણમાં આગળ બધે આ વિશેષતા ધ્યાનમાં રાખવી જોઈએ. શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને શ્રી ભગવાન ઉત્તર આપે છે હે ગૌતમ ! નારક પર્યાયમાં રહેલ એક નારકના અનન્ત વેદના સમુદુઘાત છે, કેમ કે તેણે અનન્તવાર નારક પર્યાય પ્રાપ્ત કરેલ છે અને એક-એક નારક ભવમાં એછામાં ઓછા પણ સંખ્યાત વેદના સમુદ્રઘાત થાય છે. શ્રીગૌતમસ્વામી-હે ભગવન ! એક એક નારકના મેક્ષ પર્યન્ત સંપૂર્ણ અનાગત કાળની અપેક્ષાએ નારક પર્યાયમાં ભાવી વેદના સમુદ્રઘાત કેટલા છે? શ્રીભગવાન –હે ગૌતમ! કોઈ નારકનો ભાવી વેદના સમુદ્રઘાત થાય છે, કેઈન નથી થતા. અર્થાત જે નારકનું મૃત્યુ નિકટ છે, તે કદાચિત વેદના સમુદ્રઘાત કર્યા વિના જ મારણાંતિક સમુદુઘાતના દ્વારા નરકથી ઉદૂવર્તન કરીને, મનુષ્ય ભવ પ્રાપ્ત કરીને મુક્ત થઈ જાય છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૫૫ Page #370 -------------------------------------------------------------------------- ________________ તે નારકના નારકના પર્યાય સંબધી ભાવી વેદનાસમુદ્દાત નથી થતા. તેનાર્થી ભિન્ન પ્રકારના જે નારક છે, તેમના થાય છે, જે નારકના નારક પર્યાય સબંધી ભા સમુદ્દાત છે, તેના જધન્ય એક, બે, ત્રણ થાય છે, અને ઉત્કૃષ્ટ સખ્યાત, અસખ્યાત અથવા અનન્ત થાય છે. જેવુ' નારકેાના નારક પર્યાય સંબંધી વેદનાસમુદ્દાતાનું નિરૂપણ કરેલુ છે, એ જ પ્રકારે નારકના અસુરકુમાર પર્યાંયમાં યાવત્ નાગકુમાર, સુવર્ણાકુમાર, અગ્નિકુમાર આદિ ભવનપતિદેવ પર્યાયમાં, પૃથ્વીકાયિક માદિ એકેન્દ્રિય પર્યાયમાં, વિલેન્દ્રિય પર્યાયમાં, પચેન્દ્રિય તિય ચ પર્યાયમાં, મનુષ્ય પદ્મયમાં, વાનવ્યન્તર, જ્યાતિષ્ક અને વૈમાનિકના પર્યાયમાં પણ સ`પૂર્ણ અત્યંત કાલની અપેક્ષાએ અનન્ત વેદના સમુદ્દાત અતીત છે. ભાવી વેદના સમુદ્દાત કાઇના થાય છે, કોઈના નથી થતા. જેમના થાય છે, તેમના જન્મ એક, એ અથવા ત્રણ થાય છે, ઉત્કૃષ્ટ સખ્યાત-અસ ખ્યાત અગર અનન્ત થાય છે. એમનામાંથી જેટલુ આયુષ્ય ક્ષીણ થયુ' છે અને જે તેજ ભવથી મુક્તિ પ્રાપ્ત કરનારા છે, તેમની જ અપેક્ષાથી એક, બે અગર ત્રણ ભાવી વેદના સમુદ્દાત કહેલા છે, જે જીવ ફરીથી નરકમાં ઉત્પન્ન થનાર હાય છે, તેના જઘન્ય રૂપથી પણુ સંખ્યાત ભાવી વેદના સમુદ્ધાત થાય છે. આ સંખ્યાત સમુદ્દાત પશુ તે નારકના સમજવા જોઇએ જે એકજવાર અને તે પણ જઘન્ય સ્થિતિવાળા નરકમાં ઉત્પન્ન થનાર હાય જે અનેકવાર ઉત્પન્ન થનાર છે અને દીઘસ્થિતિક રૂપમાં ઉત્પન્ન થનાર છે તેના ભાવી વેદના સમુદ્રઘાત અન્ન ખ્યાત થાય છે જે અનન્તવાર ઉત્પન્ન થાય છે તેના અનન્ત થાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવાન્ ! એક-એક અસુરકુમારના નૈયિક અવસ્થામાં કેટલા સમુદ્ધ ત અદ્વૈત થયેલા છે ? શ્રીભગવાન્—હૈ ગૌતમ ! એક-એક અસુરકુમારના નારક અવસ્થામાં અનન્ત વેદના સમુદ્ધાત અતીત થયેલ છે, કેમ કે તેણે અતીતકાળમાં અનન્તવાર નારક અવસ્થા પ્રાપ્ત કરી છે અને એક-એક નારક ભવમાં એછામાં એછા પણુ સંખ્યાત વેદના સમુદ્લાત થાય છે. શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ ! અસુરકુમારના નારક અવસ્થામાં ભાવી વેદનાસમુ દૂધાત કેટલા છે? શ્રીભગવાન ગૌતમ ! કાઇ અસુરકુમારના નાક અવસ્થામાં ભાવી વેદનાસમુદ્ ઘાત થાય છે કોઈના નથી થતા, જેમના થાય છે તેમના ક્દાચિત્ સખ્યાત, કદાચિત્ અસખ્યાત અને કદાચિત અનન્ત ડાય છે. એમાંથી જે અસુરકુમારના ભવથી નિકળીને નારકના ભવમાં કાઈ જન્મ નહી લે. પરંતુ અનન્તર ભવમાં અથવા પરંપરાથી મનુષ્યભવ પ્રાપ્ત કરીને સિદ્ધ થઇ જશે, તેના નારક પર્યાય ભાવી આગામી વેદના સમુદ્ઘાત નથી થતા, કેમકે તેને નારક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૫૬ Page #371 -------------------------------------------------------------------------- ________________ પર્યાય જ પ્રાપ્ત થનાર નથી, પણ જે અસુરકુમાર તે ભવના પછી પરંપરાથી નરકમાં જશે, તેના ભાવી વેદના સમુદ્દઘાત થાય છે. તેમાંથી પણ જે એકવાર જઘન્ય સ્થિતિવાળા નરકમાં ઉત્પન્ન થશે. તે અસુરકુમારનાં જઘન્ય પણું સંખ્યાત વેદના સમુદ્દઘાત થશે, કેમકે જઘન્ય સ્થિતિક નરકમાં પણ સંખ્યાત વેદના સમુદ્રઘાત થાય છે, કેમકે નારકને વેદનાની બહુલતા હોય છે, કેટલીક વાર જઘન્ય સ્થિતિક નરકમાં જતાં અસંખ્યાત વેદના સમુદ્રઘાત થશે અને અનન્તવાર નરકમાં જાય તે અનન્ત વેદના સમુદ્રઘાત થશે. શ્રીગૌતમસ્વામી–હે ભગવન્ ! એક-એક અસુરકુમારના અસુરકુમાર અવસ્થામાં, સંપૂર્ણ અતીત કાળની અપેક્ષાથી કેટલા વેદના સમુદ્રઘાત અતીત થયા છે ? શ્રીભગવાન હે ગૌતમ! એક એક અસુરકુમારના અસુરકુમાર અવસ્થામાં અતીત કાળમાં જ્યારે તે અસુરકુમાર હતા ત્યારે અનન્ત વેદના સમુદ્રઘાત અતીત થયા. શ્રીગૌતમસ્વામી–હે ભગવન્! અસુરકુમારના અસુરકુમાર અવસ્થામાં કેટલા વેદના સમુદ્દઘાત ભાવી હોય છે? શ્રીભગવાન–હે ગૌતમ! કેઇના હોય છે, કોઈને નથી લેતા. જેમના હેય છે. તેમના જઘન્ય એક, બે અગર તો ત્રણ હોય છે અને ઉત્કૃષ્ટ સ ખ્યાત, અસંખ્યાત અથવા અન ત હોય છે. તેમનામાંથી જે સંખ્યાત વાર પુનઃ અસુરકુમાર અવસ્થામાં ઉત્પન થશે, તેને સંખ્યાત ભાવી વેદના સમુદ્રઘાત થશે. જે અસંખ્યાત વાર ઉત્પન્ન થશે તેને અસંખ્યાત અને જે અનન્તવાર અસુરકુમારના રૂપમાં ઉત્પન્ન થશે તેમની અપેક્ષાથી અનન્ત ભાવી વેદના સમુદ્યાત થશે. જેમ અસુરકુમારના અસુરકુમાર અવસ્થામાં વેદના સમુદ્દઘાત કહ્યા છે, એ જ પ્રકારે અસુરકુમારના નાગકુમાર અવસ્થામાં પણ યાવતુ વૈમાનિક અવરથામાં પણ અનન્ત વેદના સમુદ્દઘાત અતીત થયેલા છે. ભાવી સમુદ્રઘાત કેઈન થાય છે, કોઈના નથી થતા તેના જઘન્ય એક, બે અગર ત્રણ તથા ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત થાય છે. જે પ્રકારે અસુરકુમારના ન ર–પર્યાયથી લઈને વૈમાનિક પર્યાય સુધીમાં વેદના સમુદ્દઘાતનું નિરૂપણ કરાયું છે, એ જ પ્રકારે નાગકુમાર આદિના વેદના સમુદુઘાતનું નિરૂપણ પણ સમજી લેવું જોઈએ. તાત્પર્ય એ છે કે અસુરકુમારના અસુરકુમાર રૂપ સ્વસ્થાનમાં કેટલાં તીત-અનાગત વેદના સમુદ્રઘાત છે, તથા નારક આદિ પરસ્થાનેમાં કેટલા વેદના સમુદ્દઘાત અતીતઅનાગત છે, તે જેમ ઉપર બતાવેલ છે, એ જ પ્રકારે નાગકુમાર આદિથી લઈને વૈમાનિકે સુધી પણ રવસ્થાન અને પરસ્થાનમાં વેદના સમુદ્રઘાત સમજી લેવા જોઈએ. અર્થાત વીસે દંડકેને લઈને નાગકુમારાદિ બધાના વેદના સમુદ્દઘાતનું નિરૂપણ જાણી લેવું જોઈએ. એ પ્રકારે ગ્રેવીસ દંડકમાંથી પ્રત્યેક દંડકના વિસે દંડકાને લઈને કથન શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૫૭ Page #372 -------------------------------------------------------------------------- ________________ કરવાથી ૧૦૫૬ આલાપક થઈ જાય છે. કેમ છપ્પન (૧૦૫૬) સખ્યા થાય છે. ! સૂ॰ ૪॥ ચેવીસને ચાવીસે ગુણવાથી એક હજાર કષાયસમુદ્દાત કા નિરૂપણ કષાય સમુદ્ધાત શબ્દાર્થ –(પળમેશરી નં મંતે ! નેચÆનેત્તે જેવા સાયસમુપાયા ગયા) હે ભગવાન્ ! એક એક નારકના નારકત્વ પર્યાયમાં કેટલા કષાયસમુદ્વ્રાત અતીત થયા છે ? (વોચમા ! અળતા)હું ગૌતમ ! અનન્ત (વર્ચા પુરેલા) ભાવી કેટલા (નોચમા ! Rદ્ અસ્થિ, સદ્ નથિ) હે ગૌતમ ! કોઈના છે, કોઈના નથી (ગ઼ન્ન સ્થિ ભુત્તરિચાર્જ્ઞાન ગળતા) જેના છે એથી શરૂ કરી અનન્ત છે. ( एगमेगस्स णं भंते! नेरइयस्स असुरकुमारत्ते केवइया कसायासमुग्धाया अतीता १ ) હે ભગવન્ ! એક એક નારકના અસુકુમારપણામાં કેટલા કષાયસમુદૂધાત અતીત થયા ? (નોચમા અનંતા) હે ગૌતમ ! અનન્ત (વથા નેત્રજ્ઞદા) ભાવી કેટલા (નોયમા ! સ્લરૂ અસ્થિ, શમ્સર્ નયિ) હે ગૌતમ ! ફાઇનો છે, કોઈના નથી (ઽસ્થિ ત્તિય સંવેજ્ઞા શિષ અવજ્ઞા, સિય શળતા) જેને છે, સ્થાત્ સખ્યાત, સ્યાત્ અસંખ્યાત, સ્યાદ્ અનંત છે. (ડ્યું નાવ ને ચન્નળિચક્રમાત્તે) એજ પ્રકારે યાવતુ નારકના સ્તનિતકુમાર અવસ્થામાં (પુનિથશે ગુત્તરિયત્નેયત્વ) પૃથ્વીકાયિક પયમાં પણ એકથી ઇને જાણવા જોઈએ (વૈં ગાય મનુત્તે) એજ પ્રકારે યાવત્ મનુષ્યપણામાં (વાળમંતત્તે લહા સુરકુમારન્ને) વાનભ્યન્તર પર્યાયમાં જેવા અસુરકુમાર પર્યાયમાં (લોશિપ અતીતા શાંતા) જયંતિક અવસ્થામાં અતીત અનન્ત (કલા નસ્સર્ અસ્થિ સદ્ નત્યિ) ભાવી કોઇના ડાય છે, કાઇના નહીં. (જ્ઞસ્થિ ત્તિય સંવેગ્ના, સિય અનંતા) જેમના છે મ્યાત્ અસખ્યાત સ્થાત્ અનન્ત છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ (રૂં વૈમાળિયત્તે વિષિ સંલેજ્ઞા, સિય અનંતા) એ જ પ્રકારે વૈમાનિકપણે સ્યાત્ અસ ંખ્યાત, સ્યાત્ અનન્ત (અનુવુક્કુમારÆ Àચત્તે તીતા અન્વંત1) અસુરકુમારના નૈયિક-અવસ્થામાં » તીત અનન્ત (રેવા સદ્ અસ્થિ, સદ્ સ્થિ) ભાવી કાઈના છે, કાઈના નથી (નાસ્થિ ત્તિય સંવેજ્ઞા, વિચ અસંલેન્ના, સિય અજંતા) જેના છે તે ૩૫૮ Page #373 -------------------------------------------------------------------------- ________________ કદાચિત સંખ્યાત, કદાચિત અસંખ્યાત, કદાચિત અનન્ત. (મયુરકુમાર અમુકુમાર) અસુરકુમારના અસુરકુમાર અવસ્થામાં (ગીતા શાંતા) અત અનન્ત (પુરાવા મુત્તરિચા) આગામી એકથી લઈને (પૂર્વ નાગકુમાર વાવ નિરંતર માળિ) એ જ રીતે નાગકુમાર અવસ્થામાં યાવત્ નિરન્તર વૈમાનિક અવસ્થામાં ( નરલ્સ મળેિ તવ માળિયવં) જેવા નરકના કહ્યા છે તેવા જ કહેવા જોઈએ. (gવં જ્ઞાવ થળિયારણ વિ માળિો) એ જ પ્રકારે યાવત સ્વનિતકુમારના પણ વૈમાનિકપણે (નવરં) વિશેષ ( સર્વ સદ્ગાળે નુત્તરિયાણ) બધાના સ્વાસ્થાનમાં એકથી શરૂ કરીને (પાને નવ સમુકુમારરસ) પરસ્થાનમાં અસુરકુમારની સમાન. | (gઢવિરૂઘરા નૈરૂત્તે ગાવ ચિકુમાર) પૃથ્વીકાયિકના નૈરયિપણે યથાવત્ સ્વનિતકુમારપણામાં (કતીરા અજંતા) અતીત અનન્ત (પુરે વરસરૂ અસ્થિ, સરૂ નધિ) ભાવી કેઈના છે, કોઈના નથી (કાસ્થિ સિવ , ઝા, સિય શાંતા) જેના છે તેના કદાચિત્ સંખ્યાત, કદાચિત્ અસંખ્યાત અને કદાચિત્ અનન્ત છે. (gáવિઝાઝુવરણ પૂઢવિરૂચ ના ) પૃથ્વીકાયિકના પૃથ્વીકાયિક અવસ્થામાં થાવત મનુષ્ય અવસ્થામાં (અતીત તા) અતીત અનન્ત (રેક ર્ થિ, જરૂરૃ નOિ) ભાવી કેઈન છે, કેઈના નથી (નta મંથિ ગુત્તરીયાણ) જેના છે, એકથી આરંભીને. ( વાત ને) વનવ્યન્તર અવસ્થામાં નારકાવસ્થાની સમાન (કોરિય નાળિયે) તિષ્ક અને વિમાનિક અવરથામાં (અતીત ગoid) અતીત અનન્ત (કુરેaan ૧ણ અસ્થિ, રૂ વરિય) કેઇના છે, કેઈના નથી ( સ રિય સિય અi Tr, શિવ અord) જેના છે તેના સ્થાત્ અસંખ્યાત સ્થાત્ અનન્ત (વં જાવ મજૂર વિ નેચવું) એ જ પ્રકારે યાવત્ મનુષ્યત્વમાં પણ સમજવું જોઈએ (વાળમંતરજ્ઞોરિચરોમાળિયા કા કુરકુમાર) વનવ્યન્તર, તિષ્ક, વૈમાનિક, અસુકુમારના સમાન () વિશેષ (સો) સ્વસ્થાનમાં (અનુત્તરિયાપ માળિ) એકથી લઇને કહેવા જોઈએ (રાજ ભાળિયા વેમાન) યાવત્ વિમાનિકના વૈમાનિક પર્યાયમાં (ga aણ વીર્વ રવીના ટંકા) એ પ્રકારે આ ચોવીસના વીસ દંડક છે. સૂઇ પા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૫૯ Page #374 -------------------------------------------------------------------------- ________________ ટીકાઈ -હવે કવાય સમુઘાતની પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન! એક-એક નારકના નારકપણે અર્થાત નારદશામાં કેટલા કષાય સમુદ્દઘત અતીત થયેલા છે? શ્રી ભગવાન્ હે ગૌતમ ! નારકના નારકદશામાં અનન્ત કષાયસમુદ્દઘાત સંપૂર્ણ અતીતકાલની અપેક્ષાએ વ્યતીત થયા છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! એક નારકના નાર, પર્યાયમાં કેટલા કષાયસમુદઘાત ભવિષ્યમાં થનારા છે? શ્રી ભગવાન્ હે ગૌતમકેઈ નારકના ભાવી સમુદ્ઘ ત છે, કોઈના નથી અર્થાત્ કેઈ નારક ભવિષ્યમાં કષાય સમુદ્દઘાત કરશે, કઈ નહીં કરે, જે નારકના નારકપણામાં ભાવી કષાય સમુદ્દઘાત છે, તેના જઘન્ય, એક, બે અગર ત્રણ છે અને ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત છે. પ્રશ્નના સમયે જે નારક પિતાના ભવના અન્તિમ કાળમાં વર્તમાન છે, તે પિતાના નારકાયુને ક્ષય કરીને કષાય સમુદ્દઘાત કર્યા વિના જ નારકભવથી નીકળીને અનન્તર મનુષ્યભવ અગર પરંપરાથી મનુષ્યભવ પામીને મે ક્ષ પ્રાપ્ત કરશે. અર્થાત્ પુનઃકયારેય નરકભવમાં જશે નહીં તે નારકના નારક અવસ્થા સમ્બન્ધી ભાવી કષાય સમુદૂઘાત નથી. જે નારક એવા નથી અર્થાત જે નરભવમાં દીર્ઘકાળ સુધી રહે છે, અથવા જે ફરી ક્યારે ય નરકભાવને પ્રાપ્ત કરશે, તેના ભાવી સમુદ્યાત હોય છે. તેમનામાં પણ જેટલું લાંબુ નારકાયુ વ્યતીત થઈ ચૂકયું છે, અને થોડું બાકી છે, તેમનામાં એક, બે અથવા ત્રણ કષાય સમુદ્દઘાત થાય છે. જેનું આયુષ્ય સંખ્યાત વર્ષનું બાકી છે, તેમના સંખ્યાત, જેમનું આયુષ્ય અસંખ્યાત વર્ષનું બાકી છે, તેમના અસંખ્યાત અને જેઓ ભવિષ્યમાં અનન્ત વાર નારકમાં ઉત્પન્ન થશે તેમના અનન્ત ભાવ કષાય સમુદ્રઘાત સમજવા જોઈએ. - હવે તે નિરૂપણ કરાય છે કે એક–એક નારકના અસુરકુમાર અવસ્થામાં કેટલા કષાયમુદ્દઘાત હોય છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૬૦ Page #375 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી –હે ભગવન ! એક–એક નારકના અસુરકુમાર પર્યાયમાં કેટલા કષાયસમુદુઘાત વ્યતીત થયા છે ? શ્રી ભગવાન-હે ગૌતમ! એક–એક નારકના અસુરકુમાર પર્યાયમાં અનન્ત કષાય સમુદુઘાત વ્યતીત થયા છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! ભાવી કેટલા છે? શ્રી ભગવાન્હે ગૌતમ ! કેઈન છે, કેઈના નથી, અર્થાત્ જે ન ૨૬ ભવિષ્યમાં અસુરકુમાર પર્યાયમાં ઉત્પન થશે, તે નારકના અસુરકુમાર પર્યાય સમ્બન્ધી ભાવી. સમુદ્વઘાત છે, જે ઉત્પન્ન થશે નહીં તેના નહીં હોય. જે નારકના અસુરકુમાર પર્યાયમાં ભાવી કય સમુદ્દઘાત છે તેને કદાચિત્ સંખ્યાન, કદાચિત અસંખ્યાત અને કદાચિત અનન્ત ભાવી સમુદુઘાત છે. જે નારક ભવિષ્યમાં જઘન્ય સ્થિતિવાળે અસુરકુમાર થશે તેની અપેક્ષાએ સંખ્યાન કષાયસમુદ્દઘાત સમજવા જોઈએ. કેમકે જઘન્ય સ્થિતિમાં સંખ્યાત સમુહૂઘાત જ થાય છે અને તેનું કારણ એ છે કે તેમનામાં લેભાદિ કષાયની બહુલતા મળે છે. અસંખ્યાત અથવા અનંત કષાય સમુદ્રઘાત ઉત્કૃષ્ટ સમજવા જોઈએ. અસંખ્યાત સમુદુઘાત તે અસુરકુમારની અપેક્ષાએ કહ્યા છે જે એકવાર દીર્ઘસ્થિતિક રૂપમાં અથવા કોઈ વાર જઘન્ય સ્થિતિક રૂપમાં ઉત્પન થશે. જે નારક ભવિષ્યમાં અનન્તવાર અસુરકુમાર પર્યાયમાં ઉત્પન્ન થશે, તેની અપેક્ષાએ અનન્ત સમુદુઘાત કહેલા છે. જેવા નારકના અસુરકુમાર પણામાં ભાવી કષાય સમુદ્દઘાત કહ્યા છે તેવા જ નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર વિદ્યુતુકુમાર ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિકુમાર વાયુકુમાર અને સ્વનિતકુમાર પર્યાયમાં અતીત કષાયસમુદુઘાત અનન્ત કહેવા જોઈએ અને ભાવી કોઈના હોય છે, કેઈના નથી હોતા જેના છે તેના જઘન્ય સંખ્યાત, ઉત્કૃષ્ટ અસંખ્યાત અથવા અનન્ત સમજવા જોઈએ. નારકના પૃથ્વીકાયિકપણામાં અતીત કષાય મુદ્દઘાત અનત છે. ભાવી સમુદુઘાત પૂર્વવત એકથી લઈને છે, અર્થાત્ કોઈના છે, કેઈના નથી. જેના છે, તેના જઘન્ય એક બે અગર ત્રણ છે અને ઉત્કૃષ્ટ સંખ્યાત અસંખ્યાત અગર અનન્ત છે. જે નારક નરક ભવથી નિકળીને ફરી ક્યારેય પૃથ્વીકાયિકને ભવ ધારણ કરશે નહીં, તેના ભાવી કષાય સમુઘાત નથી હોતા પણ જે નથી નિકળીને પૃથ્વીકાયિક થશે તેના ભાવી સમુદ્દઘાત થાય છે. તેઓ જઘન્ય હોય તે એક, બે અગર ત્રણ, ઉત્કૃષ્ટ હોય તે સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત. જે પંચેન્દ્રિય તિર્યંચ ભવથી, મનુષ્યભવથી અથવા દેવભવથી કષાય સમુદ્રઘાતને પ્રાપ્ત થઈને એક જ વાર પૃથ્વીકાયિક ભવમાં ગમન કરશે તેના એક, બે વાર ગમન કરનારાના બે, ત્રણવાર ગમન કરનારાઓના ત્રણ, સંખ્યાતવાર જનારાના સંખ્યાત, અસં. ખ્યાતવાર અને અનન્ત વાર જનારાને અનન્ત કષાય સમુદ્દઘાત સમજવા જોઈએ, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૬૧ Page #376 -------------------------------------------------------------------------- ________________ જે નારકને પૃથ્વી થિક રૂપમાં કવાય સમુઘાત કહ્યા, એ જ પ્રકારે અપ્રકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, વિકસેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યના રૂપમાં અતીત કષાય સમુદ્દઘાત અનત કહેવા જોઈએ. ભાવી કષાય સમુદ્રઘાત કેઈના હોય છે, કેઈને નથી લેતા. જેમના છે, તેમના જઘન્ય એક, બે અથવા ત્રણ છે અને ઉત્કૃષ્ટ સંખ્યાત અસંખ્યાત અથવા અનત છે. - નારક જીવના અસુરકુમાર અવસ્થામાં જેવા કષાય સમુદ્દઘાતનું પ્રતિપાદન કર્યું છે, અથત અતીત અનન્ત કહેલા છે અને ભાવી જઘન્ય સંખ્યાત, ઉત્કૃષ્ટ અસંખ્યાત અગર અનન્ત કહ્યા છે, તેવા જ અહીં સુધી કડી લેવા જોઈએ. નારકના, જ્યોતિષ્ક અવસ્થામાં અતીત કષાયસ મુદ્દઘાત, અનત છે, ભાવ કોઈને હોય છે, કેઈના નથી હતા જેમના હોય છે, તેમના કદાચિત અસંખ્ય ત અને કદાચિત્ અનન્ત હોય છે, એ જ પ્રકારે નારકના વૈમાનિક અવસ્થામાં પણ અતીત કષાયસમુદ્દઘાત અનન્ય છે અને ભાવી કદાચિત અનન્ત હોય છે. અહીં સુધી નારક જીવના વીસ દંડકમાં અતીત અને ભાવી કષાય સમુદ્રઘાતનું નિરૂપણ કરાયું છે. | હવે અસુરકુમારના ભૂત અને ભાવ કષાય સમુદ્યા ચેરીસે દંડકાને લઈને નિરૂપણ કરાય છે અસુરકુમારના સકલ નારકપણે અતીતકાલની અપેક્ષાએ અતીત કષાય સમુદ્રઘાત અનન્ત છે. ભાવી કષાય સમુદઘાત કેઈન છે કોઈના નથી, જે અસુરકુમારનાં નારક રૂપમાં ભાવી કષાય સમુદ્રઘાત છે, તેના કદાચિત સંખ્યાત, કદાચિત્ અસંખ્યાત, અને કદાચિત અનન્ત છે. અસુરકુમારના અસુરકુમાર રૂપમાં અતીત કષાય સમુદ્દઘાત અનન્ત છે, અર્થાત્ વર્તમાનમાં જે જીવ અસુરકુમાર પર્યાયમાં છે, તે ભૂતકાળમાં અસુરકુમાર પર્યાયમાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૬૨ Page #377 -------------------------------------------------------------------------- ________________ અનન્તવાર કષાય સમુદ્ઘ ત કરી લે છે. ભાવી કષાય સમુદ્રઘાત કેાઈના થાય છે, કોઈના નથી થતા જેના થાય છે, તેના જઘન્ય એક બે અગર ત્રણ અને ઉત્કૃટ સંખ્યાત, અસંખ્યાન અથવા અનન્ત થાય છે. એજ પ્રકારે નાગકુમાર પર્યાયમાં, યાવત્ નિરન્તર વૈમાનિક પર્યાયમાં જેવા નારના કષાય સમુદ્દઘાત કહ્યા છે, તેવા જ અસુરકુમારના પણ કહી લેવા જોઈએ. જેવા અસુરકુમારના અતીત અને ભાવી કષાય સમુદ્દઘાત કરી છે, એ જ પ્રકારે નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિકમાર, પવનકુમાર અને સ્વનિતકુમારના પણ નારકપણાથી લઈને વૈમાનિકપણું સુધી વીસે કંડકોમાં અતીત અને ભાવી કષાય સમુદઘાત જાણવા જોઈએ. એમાં વિશેષતા એ છે કે આ બધાના સ્વસ્થાનેમાં ભાવી કષાય સમુદ્દઘાત જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત કહેવા જોઈએ. ઉદાહરણ તરીકે અસુરકુમારોના અસુરકુમાર પર્યાય સ્વસ્થાન છે, નાગકુમારના નાગકુમાર પર્યાય દેવસ્થાન છે શેષ ત્રેવીસ દંડક પરસ્થાન છે જેવા નાગકુમારના નાગકુમાર પયયમાં અતીત કષાય સમુદ્દઘાત અનન્ત છે, ભાવી કેઈના છે. કેઈના નથી હોતા. જેમના હોય છે, તેમના જઘન્ય એક, બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત અથવા અનંત હોય છે. એ પ્રકારે સ્વસ્થાનમાં નાગકુમારના જેટલા કષાય સમુઘાત કહ્યા છે, તેટલા જ બધા દંડકમાં સ્વસ્થાનતી અપેક્ષા કહી લેવા જોઈએ. પૃથ્વીકાયિકના અસુરકુમાર પર્યાયમાં યાવત્ સ્વનિતકુમાર પર્યાયમાં સકલ અતીતકાલની અપેક્ષાથી અતીત કષાયસમુદ્દઘાત અનન્ત છે. ભાવી કષાયસમુઘોય કે ના હોય છે, કોઈના નથી હોતા. જેના હેાય છે તેના કદાચિત સંખ્યાત કદાચિત્ અસંખ્યાત અને કદાચિત અનન્ત હોય છે. પૃથ્વકાયિકના પૃથ્વીકાયિકપણે યાવત્ અકાયિક, તેજસ્કાયિક, વાયુક થિ, વનપતિકાર્ષિકથી મનુષ્યપણા સુધી અતીત કષાય સમુદુઘાત અનત છે. ભાવી કષાય સમુદુઘાત કોઈના હોય છે, કોઈના નથી દેતા, જેના હૈય છે, તેમના જઘન્ય એક બે અથવા ત્રણ છે, ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત અથવા અનત હેાય છે. પૃથ્વીકાયિકના વાનચંતપણે અતીત અને અનાગત કષાયસમુદ્રઘાત એટલા જ સમજવા જોઈએ. જેટલા નારકપણે કહ્યા છે. તિષ્ક અને વૈમાનિક પર્યાયમાં અતીત કષાયસમુદ્રઘાત અનન્ત છે. ભાવી કેઈના હોય છે, કેઈના નથી હોતા. જે પૃથ્વી કાયિકના હેાય છે, તેના જઘન્ય અસંખ્યાત અને ઉત્કૃષ્ટ અનના હોય છે. એ જ પ્રકારે પૃથ્વીકાયિકના સમાન યાવત્ અકાયિકના નારકપણે, ભવનપતિપણે, એકેન્દ્રિયપણે, વિકસેન્દ્રિય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૬૩ Page #378 -------------------------------------------------------------------------- ________________ પણે, પંચેન્દ્રિયતિય ચપણે અને મનુષ્યપણે પણ જાણી લેવા જોઈએ. વાનવન્તર, જ્યોતિ કકો અને વૈમાનિકની વક્તવ્રતા અસુરકુમારના સમાન સમજવી જોઈએ. વિશેષતા એ છે કે રવસ્થાનમાં સર્વત્ર એકથી લઈને કહેવું જોઈએ, અર્થાત કોઈને છે, કેઈને નથી, જેને છે તેને જઘન્ય એક બે અથવા ત્રણ છે અને ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત અથવા અનત છે. યાવતુ તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, વિકક્રિયાદિ વૈમાનિક પર્યન્તના નારકપણે યાવત્ વૈમાનિકપણે અતીતકષાય સમુદ્રઘાત અનન્ત છે અને ભાવી જઘન્ય એક, બે અગર ત્રણ છે, ઉત્કૃષ્ટ અસંખ્યાત અથવા અનન્ત છે. આ પ્રકારે આ બધા પૂત ચોવીસે દંડક જેવીસે દંડકમાં ઘટાવાય છે, તેથી બધા મળીને ૧૦ ૧૦૫૬ (એક હજાર છપન) દંડક થાય છે. સૂ૦ ૫. મારણાન્તિકસમુદ્યાતાદિ વિશેષ કા નિરૂપણ મારણતિકસમુઘાત આદિ શબ્દાર્થ– મારખાંતિચરમુઘારો સાથે જુરિયા નેa) મારણાન્તિકસમુદુઘાત, સ્વસ્થાનમાં પણ અને પરસ્થાનમાં પણ એકત્તરીકાથી જાણવા જોઈએ. (Tra વેનાળિયક્ષ વૈમાળિય) યાવત વૈમાનિકનાં વૈમાનિકપણે (મેતે વસં ાધીસા માળિયા) એ પ્રકારે આ ચોવીસે દંડક ચોવીસ દંડકમાં કહેવા જોઈએ. વેદિવસમુચ્ચા ન કરાયસમુ ઘામ તા નિરવનો માળિયાદવો) વૈક્રિયસમુઘ ત કષાયસમુદ્દઘાતની સમાન પુરા કહી દેવા જોઈએ (નવરું વરસ નથિ તાણ ૨ ગુર) વિશેષતા એટલી કે જેને નથી હોતા તેના નથી કહેવાતા (ફૂલ્ય ) અહીં પણ (જથી જાવીરડું માળિચદવા) ચોવીસે દંડક જેવીસે દંડકમાં કહેવા જોઈએ. વૈદિવઘાઓ ન જણાયરમુઘારો તણાં નિરવણે માળિયaો) વૈક્રિય સમુદુઘાત કષાયસમુદ્દઘાતના સમાન પુરા કહેવા જોઈએ (નવરં સરસ નથિ તત્સ વુરા) વિશેષતા એટલી કે જેમના નથી હોતા, તેને નથી કહેવાતા (સ્થ વિ) અહીં પણ (રવીનં વીરા સંહા માચિરા) વીસે દંડક ચોવીસે દંડકમાં કહેવા જોઈએ. (તે સમુઘા = મારશાંતિચામુઘા) તૈજસ સમુદ્દઘાત છે ણતિકસમુદૂઘ તને સમાન (નવરં ઝરણ શરિય) વિશેષ એ છે કે જેને તે હોય છે (pg વિ જાળી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૬૪ Page #379 -------------------------------------------------------------------------- ________________ રાશીશા | માચિત્રા) એ પ્રકારે આપણ વીસ દંડક ચોવીસે કંડકમાં થાય છે. (મેરા મંતે ! ને રૂક્ષ ને વર્યા બાલમુરઘાવા થયા ?) હે ભગવન્ ! એક એક નારકના નાક પર્યાયમાં કેટલા અતીત આહારક સમુદ્દઘાસ છે ?) (નોરમા ! યિ) હે ગીતમ! નથી (દેવરા રેar) ભાવ કેટલા છે? (ગરિથ) નથી. (વં જ્ઞાવ માળિયત્ત) એજ પ્રકારે યાવત વૈમાનિક પર્યાયમાં () વિશેષ ( અર્જા જરરૂ ગરિથી મનુષ્યના અતીત પર્યાયમાં કંઈના છે (સરૂ નધિ) કોઈના નથી ( દિય સદoળે ઘા ઘા રો વા) જેમના છે, જઘન્ય એક અથવા બે છે (૩ો રિત્તિ) ઉકષ્ટ વ્ર છે (વચા પુજા ) ભાવ કેટલા? (રોમા ! સરું કરિય, રસ રચિ) છે ગૌતમ! કોઈના હેય છે, કેઇના નથી હોતા (રથિ નળ ઘણો વા GT રિનિ વા) જેને છે, જઘન્ય એક, બે અથવા ત્રણ છે (જોળે રન્ના) ઉત્કટ ચાર. | (ga સત્રનીવા મજુરના માળચવું) એ પ્રકારે બધા જીવન અને મનુષ્યના કહેવા જઈએ (પૂર મજૂરે કટ્ટરા શારૂ પરિણ, રૂરૂ નચિ) મનુષ્યના મનુષ્યપણે અતીત કઈ છે, કે ઇન નથી (નસ્પત્યિ કgoli gો ઘા રો વા તિળિ વા) જેમને છે જઘન્ય એક, બે અગર ત્રણ છે (Gોળ વત્તારિ) ઉત્કૃષ્ટ ચાર (gવું જેવા વિ) એજ પ્રકારે ભાવી પણ ( તે જરવીરં રવીના ટં) એ પ્રકારે આ ચોવીસે દંડક ચોવીસે દંડકામાં સમજવા જોઈએ. (નાવ વમળચત્તે) યાવત્ વૈમાનિક પર્યાયમાં. | (ganHi મેતે ! નેરૂયર ને દેવા વઢિણમુશાયા ગયા ?) હે ભગવન ! એક-એક નારકના નારકપર્યાયમાં કેટલા કેવલિ સમુદુઘાત અતીત છે? (નોરમા ! નધિ) હે ગૌતમ ! નથી (વરૂયા પુજા ) ભાવી કેટલા (જોયમ ળસ્થિ) હે ગૌતમ ! નથી. (ઉર્વ જ્ઞાવ વૈમાન્તિ , એ જ પ્રકારે યાવત્ વૈમાનિક પર્યાયમાં (નવરં મજૂર? અતીત નત્યિ) વિશેષ-મનુષ્ય પર્યાયમાં અતીત નથી (જેવી સ્પર્ બધિ સરૂ નથિ) ભાવી કેઈન છે, કેઈના નથી (કથિ પ્રો) જેને છે એક છે (સરસ મઝૂત્તે અરીસા રણરૂ અસ્થિ રસરૂ નધિ) મનુષ્યના મનુષ્યપણે કઈ છે કેઈને નથી (Hથ પો) જેને છે એક છે (gવ એ પ્રકારે ભાવી પણ (મેતે વરવી વરણી ટૂંકર) એ પ્રકારે આ વસે દંડક જેવીસ દંડકમાં જાણવા જોઈએ. સૂઇ દાા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૬૫ Page #380 -------------------------------------------------------------------------- ________________ ટીકા :-ુવે મારણાન્તિક સમુદ્ધાત આદિ શેષ સમુદ્ધાતાની પ્રરૂપણા કરાય છે— મારણાન્તિક સમુદ્દાત સ્વસ્થાનમાં પણ અને પરસ્થાનમાં પણ પૂર્વોક્ત એકેત્તરિકાથી સમજવા જોઇએ. યાવતુ નૈરયકાથી લઇને વૈમાનિકા સુધી જે ચેવીસ દડકાના વાચ્ય છે, તેમના નારકપણા આદિ પરસ્થાનામાં અતીત મારણાન્તિક સમુદ્દાત અનન્ત છે. તાત્પય એ છે કે નારકનું સ્વસ્થાન નારક પર્યાય છે અને પરસ્થાન અસુરકુમારાદિ પર્યાય છે. તે બન્નેમાં અર્થાત્ વૈમાનિક પર્યન્તના બધા સ્થાનામાં અતીતમાણુાન્તિક સમુદ્ધાત અનન્ત છે. ભાવી મારણાન્તિક સમુદ્દાત કાઈના છે, કોઈના નથી. જેમના છે, તેમના જધન્ય એ અથવા ત્રણ છે અને ઉત્કૃષ્ટ સખ્યાત, અસંખ્યાત અનન્ત છે. એક આજ આશયથી અન્તિમ દંડકનું... કથન કરે છે. વૈમાનિકના ત્રૈમોનિક પર્યાયમાં, જેવા નારકના નારકત્વા, ચાવીસ સ્વપરસ્થાનામાં, અતીત અને અનાગત મારણાંતિક સમુદ્ઘાતનું કથન કર્યુ. એજ પ્રકારે અસુરકુમારાથી લઈને વૈમાનિકે સુધીના ચાવીસ દડકાના ક્રમે સ્વપર સ્થાનામાં અતીત-અનાગતકાલિક મારણાન્તિસમુદ્ઘાતનું પ્રરૂપણ કરી લેવુ જોઇએ. એ પ્રકારે અધામળીને એકહજાર છપ્પન આલાપક થાય છે. અહી...એટલુ સમજી લેવુ' જોઇએ કે જે નારકમા ણાન્તિક સમુધાતના વિના જ નરકથી ઉર્દૂ ન કરીને અનન્ત સવમાં અગર પરંપરાથી મનુષ્ય ભવ પ્રાપ્ત કરીને સિદ્ધ થઈ જશે પછી પણ નરકે જશે નહી તેના ભાવી મારણન્તિસમુદ્દાત નથી. પણ જે નાકુભવમાં વિદ્યમાન નારક મારણાન્તિકસમુદ્ઘાત કરીને મૃત્યુને પ્રાપ્ત કરશે અને નકથી નિકળીને પુનઃ કયારેય નરકમાં જશે નહીં તેના ભાવીમરણાન્તિસમુધાત એક છે. જે એવાર નરકમાં ઉત્પન્ન થઈને મારણાન્તિક મુદ્દાત કરશે તેના બે ભાવી મારણન્તિકસમુઘાત સમજવા જોઈએ. જે ત્રણવાર નરકમાં ઉત્પન્ન થશે, તેના ત્રણ મારણન્તિકસમુગ્ધાત, એજ પ્રકારે સંખ્યાતવાર ઉત્પન્ન થનારના સંખ્યાત, અસખ્યાત, વાર ઉત્પન્ન થનારના અસંખ્યાત અને જે અનન્તવાર નરકમાં ઉત્પન્ન થશે તેના અનન્ત ભાવાસમુધાત થાય છે એજ પ્રકારે અસુરકુમારત્વ આદિ પરસ્થાને નાં પણુ આલાપદ્મ કહેવા જોઈએ. વિશેષતા એ છે કે જે નારક નરકમાંથી નિકળીને મનુષ્ય ભવને પ્રાપ્ત કરીને સિદ્ધિલા કરશે. અથવા તેજ નારકભવમાં મારણાન્તિકસમુઘાત કર્યા સિવાય જ કાલ કરીને આગલા ભવમાં મેક્ષ પ્રાપ્ત કરી લેશે, તે નારકના અસુરકુમાાતિ પર્યાય સમ્બન્ધી ભાવી મારણાન્તિકસમુઘાત નથી થતા. તેનાથી ભિન્નના એક, બે ત્રણ સખ્યાત અસખ્યાત અનન્તભાવી મારણન્તિક સમુધાત થાય છે. વાનભ્યન્તર, જયેાિક અને વૈમાનિકોમાં નારકની સમાન સમજવું જોઈએ. હવે વૈક્રિય સમુદ્ધાતની પ્રરૂપણા કરાય છે– વૈક્રિયસમુદ્દાતનુ કથન પૂર્ણ રૂપથી કાયસમુદૂધાતની સમાનજ સમજવું' જોઇએ. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૬૬ Page #381 -------------------------------------------------------------------------- ________________ હા વિશેષ વાત એ છે કે જે જીવથી વૈક્રિય લબ્ધિ ન થવાને કારણે વૈક્રિયસમુદૂધાત નથી થતા તેના વૈક્રિય ન કહેવા જોઇએ. જે જીવેામાં તેને સંભવ છે, તેઓમાં કહેવા જોઇએ. એ પ્રકારે વાયુકાયિકાના સિવાય પૃથ્વીકાયિક આદિ ચાર એકેન્દ્રિયામાં દ્વીન્દ્રિયામાં, ત્રીન્દ્રિયામાં અને ચતુરિન્દ્રિયામાં વેક્રિયસમુદ્દાત ન કહેવા જોઇએ, કેમકે તેમનામાં વૈકિય લબ્ધિ નથી થતી, એમના સિવાય નારક અસુરકુમાર આદિ ભવનપતિયા, વાયુકયિક, પંચેન્દ્રિય તિર્યંચા, મનુષ્યા વાનન્યન્તરા, જ્યાતિષ્ઠા અને વૈમાનિકામાં વૈક્રિયસમુદૂધાત કડેવા જોઇએ. એજ અભિપ્રાયથી કહેવુ છે. વૈક્રિયસમુદ્ધાતમાં પણ ચાવીસે દંડકાની ચાવીસે ડકામાં પ્રરૂપણા કરવી જોઈએ, એ પ્રકારે બધા મળીને છપ્પન આલાપક થાય છે. હવે તૈજસસમુદ્લાતની પ્રરૂપણા કરાય છે— તૈજસસમુદ્ધાત મારણાન્તિક સમુદ્બાતની સમાન સમજી લેવા જોઇએ. પણ તેમાં પણ કાંઈક વિશેષતા છે. તે આ છે કે જે જીવમાં તૈજસ સમ્રુદ્ધાત હૈાય તેના જ કહેવા જોઈએ, જેમાં તૈજસસમુદ્ધાતના સંભવ જ ન હોય, તેના ન કહેવા જોઇએ. નારકા, પૃથ્વીકાયિક વિગેરે પાંચ એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયામાં તૈજસસમુદ્ધાતના સભવ નથી તેથી તેમાં કહેવા ન જોઇએ. પૂર્વોક્ત પ્રકારથી કાઈ પણ દંડકમાં વિધિરૂપથી, કોઈમાં નિષેધ રૂપથી આલાપક કહેવાથી એક હજાર છપન આલાપક થાય છે, અર્થાત્ ચાર્વીસે દડકાનાં ક્રમથી ચાવીસે દંડકામાં કથન કરવાં જોઇએ. હવે આહારક સમ્રુદ્ધાતની પ્રરૂપણા કરાય છે— શ્રી ગૌતમસ્વામી—હૈ ભગવન્! એક-એક નારકનાં નારકપણે અર્થાત્ નારક પર્યાયમાં રહેતા છતાં કેટલાં આહારક સમુદ્દાત થાય છે ? શ્રી ભગવા—હૈ ગૌતમ ! નારકનાં નારકપણામાં અતીત આહારક સમુદ્દાત નથી, કેમ કે નારક પર્યાયમાં અહારક સમુદ્ધાતના સભવ નથી હાથૈ, શ્રી ગૌતમસ્વામી-હૈ ભગવન્ ! નારકનાં નારકપણે ભાવી આહારકસમુદ્દત કેટલા ? શ્રી ભગવાન-ડે ગૌતમ ! નારકનાં નારકપણે ભાવી આહારક સમુદ્દાત નથી, કેમ કે જીવ જ્યારે નારક પધ્યેયમાં હશે ત્યારે આહારલબ્ધિ નથી થઇ શકતી. અને તેનાં અભાવમાં આહારક સમુદ્દાત પણ નથી થઈ શકતાં એજ પ્રકારે અસુરકુમાર આદિ ભવનપતિઓમાં, પૃથ્વીકાયિક માદિ એકેન્દ્રિય પર્યાંયમાં, વિકલેન્દ્રિય પર્યાયમાં, પંચેન્દ્રિય તિર્યંન્ચ પર્યાયમાં, વાન તર પર્યાયમાં, ગૈાતિષ્ઠ પર્યાયમાં વૈમાનિક પર્યાયમાં, ભાવિ આહારક સમ્રુદ્ધાત નથી હતા. કેમ કે એ બધા પર્યાયામાં આહારક સમુદ્ધાતના નિષેધ છે. વિશેષતા એ છે કે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૬૭ Page #382 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય પણે અર્થાત જ્યારે કેઈ નારક પૂર્વકાળમાં મનુષ્યપર્યાયમાં રહીને, એ પર્યાયની અપેક્ષાએ કોઈના આહારક સમુદુઘાત કહ્યાં છે, કેઈમાં નથી કહાાં, જેમાં કહ્યાં છે, જઘન્ય એક અગર બે છે અને ઉત્કૃષ્ટ ત્રણ છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! નારકનાં મનુષ્યપણે ભાવી આહારક સમુદ્રઘાત કેટલાં છે? શ્રી ભગવાન ગૌતમ! કેઈ નારકનાં મનુષ્ય પણે ભાવિ સમુદ્દઘાત છે, કેઈનાં નથી, જેનાં છે તેનાં જઘન્ય એક, બે કે ત્રણ છે અને ઉત્કૃષ્ટ ચાર છે. જેવા નારકના મનુષ્યપણે આહારક સમુદઘાત કહ્યાં છે, એ જ પ્રકારે અસુરકુમાર આદિ બધા જીના અતીત તેમજ ભાવી, મનુષ્ય પર્યાયમાં પણ કહેવા જોઈએ. પણ મનુષ્યપણે અર્થાત મનુષ્ય પર્યાયમાં પણ કોઈ મનુષ્યના અતીત આહારક સમુદ્દઘાત થાય છે, કેઈના નથી થતા. જેના થાય છે તેના જઘન્ય એક, બે અથવા ત્રણ છે અને ઉત્કૃષ્ટ ચાર અતીત આહારક સમુદૂઘાત છે. અતીત આહારક સમુદ્દઘાતની જેમ ભાવી આહારક સમુદ્દઘાત પણ કેદના થાય છે, કેઈના નથી થતા. જેના થાય છે તેના જઘન્ય એક બે અગર ત્રણ થાય છે. ઉત્કૃષ્ટ ચાર આહારક સમુદ્રઘાત થાય છે. એ પ્રકારે આ વીસ દંડકમાંથી પ્રત્યેકને ચોવીસે દંડમાં અનુક્રમથી સંઘટીત કરીને કહેવું જોઈએ. આ બધા મળીને એક હજાર છપ્પન આલાપક છે. અહીં એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે મનુષ્યના સિવાય નારક અસુરકુમાર આદિ કઈ પણ અન્ય દંડકમાં આહારક સમુદુઘાતને સંભવ નથી. - હવે કેવલિ સમુઘાતનું નિરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! એક-એક નારકના નારકપણે અર્થાત જ્યારે તે નારક પર્યાયમાં હતું ત્યારે કેટલા કેલિસમુદ્રઘાત અતીત થયા છે? તાત્પર્ય એ છે કે વર્ત. માનકાળમાં જે નારક છે તેણે અતીતકાળમાં ક્યારેક નાકપર્યાયમાં રહીને કેટલા કવલિ સમુદ્દઘાત કર્યા? શ્રી ભગવાન-હે ગૌતમ ! નારકપણે નારકપર્યાયમાં અતીત કેવલિ સમુદુઘાત નથી, કેમ કે નારક કેવલિસમુદ્રઘાત કરી જ નથી શકતા. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! નારકના નારકપર્યાયમાં ભાવી કેવલીસ મુદ્દઘાત કેટલા છે ? શ્રી ભગવાન્ હે ગૌતમ ! નારકના નારપર્યાયમાં ભાવી સમુદ્દઘાત નથી તેનું કારણ પૂર્વોક્ત છે. એજ પ્રકારે યાવત્ વિમાનિક પર્યાયમાં વિમાનિકના પણ અતીત અને ભાવી કેવલિસમુદ્દઘાતને અભાવ કહેવું જોઈએ, અર્થાત્ જેમ નારક પર્યાયમાં કેવલિસમુદ્ધાતને અભાવ છે એ જ પ્રકારે અસુરકુમાર આદિ ભવનપતિમાં પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય પર્યાયમાં, વિકલેન્દ્રિય પર્યાયમાં, પંચેન્દ્રિયતિર્યંચ પર્યાયમાં, વાન્તર પર્યાયમાં, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૬૮ Page #383 -------------------------------------------------------------------------- ________________ જ્યાતિષ્ઠ પર્યાયમાં અને વૈમાનિક પર્યાયમાં અતીત અને ભાવી સમુદૂધાત નથી, કેમ કે તેમનામાંથી કાઈ પણ પર્યાયમાં કેલિસમુદ્રઘાતનુ' થવું કાપિ સંભવિત નથી. હા, મનુષ્ય પર્યાયમાં કેવલિસમ્રુદ્ધાત થાય છે, પરંતુ તેમાં અતીત કૈલિસમુદ્લાત નથી થતા. ભાવી કેલિસમુદ્ઘત કોઈ નારકના મનુષ્ય પર્યાયમાં થાય છે, કેાઈના નથી થતા, જેના થાય છે તેના એક જ થાય છે. મનુષ્યના મનુષ્ય પર્યાયમાં અતીત સમુદ્લાત કોઇના થાય છે, કેાઈના નથી થતા, જેમના થાય તેને એકજ થાય છે. એ પ્રકારે ભાવી સમુદૂધાત કઇ મનુષ્યના મનુષ્યપણે કોઇને થાય છે. કોઈના નથી થતા. જેના થાય છે તેના એક જ થાય છે. એ રીતે મનુષ્ય પર્યાંયના સિવાય બીજા બધા સ્વ-પરસ્થાનામાં કેવલિસમુદ્ધાતના અભાવ કહેવા જોઇએ. મનુષ્યના સિવાય મનુષ્યપણાની પ્રરૂપણામાં અતીત કેલિ સમ્રુદ્ઘાતના પ્રતિષેધ કરવા જોઇએ, ભાવી કેલિસમુદૂધાત કેાઈના ધાય છે, ફાઈના નહી', જેના થાય છે તેના એક જ થાય છે. મનુષ્ય પર્યાયમાં રહેતા છતાં કાઈ મનુષ્યના અતીત કેલિસમુદ્દાત થાય છે, કાઇના નથી થતા. જેના થાય છે, એક જ થાય છે, એ પ્રમાણે ભાવી પણ સમજવા જોઇએ. એ પ્રકારે કેવલિસમુદ્દાત સમ્બન્ધી ચાવીસે દડકામાંથી પ્રત્યેકમાં ચાવીસ દંડક ઘટિત કરેલા છે, એ બધા મળીને એક હાર છપ્પન દંડક થાય છે. ॥ સૂ ૬ ॥ નૈરિયકોં કે સમુદ્દાત કા કથન શબ્દા :-(નેચાળ મંતે ! નેચત્તે ક્ષેત્રચા વેચળા સમુથાવા ગતીતા હે ભગવન્ ! નારકેાના નારકપણે અર્થાત્ નારક પર્યાયમાં રહેતા છતાં કેટલા વેદનાસમુદ્દાત પત્નીત થયા છે ? (નોયમા ! અળતા) હૈ ગૌતમ! અનંત (દેવચા પુરેલા) ભાવી કેટલા ? (નોચમા ! બળતા) હૈ ગૌતમ ! અનન્ત (વૅનાવ વેચિત્તે) એ જ પ્રકારે યાત્ વૈમાનિકપણું. ( સવ્વનીયાળ' માળિયન્ત્ર) એજ પ્રકારે સર્વાં જીવાના કહેવા જોઇએ (નાવ વૈમાળિયા વેમાળિયત્તે) આત્ વૈમાનિકેના વૈમાનિકપણે. (વ નાવ તેચનસમુખાયા) એજ પ્રકારે તૈજસ સમુદ્દાત સુધી (નવર' જીવન મૅચત્ર )- વિશેષ ઉપયેગ કરીને સમજવુ જોઇએ (નસસ્થિ વેન્દ્રિયસેચન્તા) જેને વૈક્રિય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૩૬૯ Page #384 -------------------------------------------------------------------------- ________________ અને તૈજસ છે. (Àદ્યાન' અંતે ! ખેચત્તે મૈત્રા બાાસમુથાચા અતીતા ?) હે ભગવન્! નારકાના નારણપર્યાયમાં કેટલા આહારક સમુદ્દાત અતીત થયેલા છે? (નોયમા ! નહ્યિ) હૈ ગૌતમ! નથી (વચા પુરેલા) ભાવી કેટલા ? (નોચમા ! નæિ) હું ગૌતમ નથી, (ક્ષ્ય' લાવ વેમાળિયત્તે) એજ પ્રકારે યાવત્ વૈમાનિકપણામાં (નવ) વિશેષ (મનૂત્તે અતીત્તા અસંવેકના) મનુષ્યપણે અતીત અસંખ્યાત (રેલવત્તા અસંવેગ્ગા) ભાવી અસ`ખ્યાત (૪ જ્ઞાત્ર વેમાળિયાન) એજ પ્રકારે યાવત્ વૈમાનિકાના (નવર નળસર્જાયાળ મજૂરો અતીતા બળતા) વિશેષ વનસ્પતિકાયિકાના મનુષ્ય પર્યાયમાં રહેતા છતાં અતીત અનન્ત (રેવલદા અનંતા) ભાવી અનન્ત (મનૂસળ મજૂÈ) મનુષ્યના મનુષ્યપણામાં (અતીતા ચિ સંલગ્ન, સિય અસંલેન) કદાચિત સંખ્યાત, કદાચિત્ અસંખ્યાત (વ પુરેલા વિ) એજ પ્રકારે ભાવી પણ (લેલા સવે જ્ઞાને) શેષ બધા નારકના કથન પ્રમાણે ( છુ પાત્રીસ ત્રત્રીમા ટુકળા) એ પ્રકારે આ ચાવીસ ચાલીસ દ ́ડક, (નેન્દ્વ ળ અંતે ! મેચને દૈવદ્યા જેવલિનુષાચા અતીસા !) હે ભગવન્ ! નારકાના નારક અવસ્થામાં અતીત કેવલી×મુદ્દાત કેટલા ? (પોયમાં ! ત્ય) હૈ ગૌતમ ! નથી. (ત્રા પુરેલઢા) ભાવી કૈટલા ? (નોચમા ! નથિ) હૈ ગૌતમ ! નથી. (ય ગાય વેમળિયત્ત) એજ પ્રકારે યાવત્ વૈમાનિક અવસ્થામાં નવ મસત્તે અતીત્તા નસ્થિ) વિશેષ-મનુષ્ય અવસ્થામાં અતીત નથી (પુરેલના સલેન્ના) ભાવી અસખ્યાત (પત્ર નાવ વેમાળિયત્તે) એજ પ્રકારે વૈમાનિક (નવર યળસાચાળ મજૂસત્તે અતીત્તા નસ્થિ) વિશેષ-વનસ્પતિકાયિકાના મનુષ્ય પર્યાયમાં રહેતા છતાં અતીત નથી (રેલવડા અળતા) ભાવૌ અનન્ત છે. (મભૂલાળ મજૂસત્તે સિય અસ્થિ, સિય ળસ્થિ) મનુષ્યના મનુષ્યપર્યાયમાં કદાચિત્ છે કદાચિત્ નથી (નર્ અસ્થિ નળેળ' ો યા તો વા ત્તિળિ વા) જો છે. જઘન્ય એક બે અગર ત્રણ (કોલેન સતપુન્નુત્ત) ઉત્કૃષ્ટ ખસે થી નવસા સુધી (જેના પુત્તેજલના) ભાવી કેટલા ? (નોયમા ! શિય સંવેગ્ના, સિય અસંવૈજ્ઞા) ડે ગૌતમ ! કદાચિત્ સંખ્યાત, કદાચિત્ અસ`ખ્યાત (વ છુ ૧૩વ્વીસ ૪૩ન્નીસા ટૂંકળા) એ પ્રકારે આ ચાર્વીસ ચેાવીસ દ’ડક (સબ્વે) બધા (પુજ્જા) પ્રશ્નના અનુસાર (માળિયન્ત્રા) કહેવા જોઇએ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૩૭૦ Page #385 -------------------------------------------------------------------------- ________________ (નાવ રોમાળિયા નાળિયેરે) વાવનું વૈમાનિકના વૈમાનિક પર્યાયમાં રહે છે. સૂદ છે ટીક્રાથ:-આના પહેલાં એકત્વની અપેક્ષાએ નિરયિક આદિન નારક આદિ અવસ્થામાં અતીત અને અનાગત વેદના આદિ સમુદુઘાતેનું નિરૂપણ કરાયું છે. હવે બહત્વની અપેક્ષાથી તેજ નારક આદિના અતીત અને અનાગત વેદના આદિ સમુદ્દઘાતની પ્રરૂપણ કરવાને માટે કહે છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! (ઘણુ) નારકના નાક પર્યાયમાં રહેતાં છતાં કેટલા અતીત વેદના સમુદ્દઘાત છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! અનન્ત નારકના નારક પર્યાયમાં રહેતા છતાં અતીત વેદના સમુદ્રઘાત અનન્ત છે. કેમકે અનેક નારકોને અવ્યવહાર રાશિથી નિકળે અનન્તકાળ વ્યતીત થઈ ગયેલ છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! વેદના સમુદ્રઘાત ભાવી કેટલા છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! નારકેના નારકર્યાયમાં ભાવ સમુદ્દઘાત અનન્ય છે, કેમકે વર્તમાનકાળમાં જે નારક છે, તેમનામાંથી ઘણા અનન્તવાર પુનઃનરમાં ઉત્પન થશે. જેવા નારકોના નારપર્યાયમાં વેદના મુદ્દઘાત કહ્યા છે, તેવા જ અસુરકુમાર આદિ ભવનવાસી પર્યાયમાં, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય પર્યાયમાં, વિકલેન્દ્રિય પર્યાયમાં પંચેન્દ્રિય તિર્યંચ પર્યાયમાં, મનુષ્યપર્યાયમાં, વાનધ્યન્તર પર્યાયમાં, તિક પર્યાયમાં અને વૈમાનિક પર્યાયમાં અર્થાત્ આ બધા જ પર્યામાં રહેતા છતાં નારકોના અતીત વેદનાસમુદ્દઘાત અને અનન્ત ભાવી વેદના સમુદુઘાત છે. જેમ નારક પર્યાયથી લઈને વૈમાનિક પર્યાય સુધીમાં રહેલા અતીત અને અનાગત વેદના સમુદ્રઘાત કહ્યા છે એજ પ્રકારે અસુરકુમાર આદિથી લઈને વૈમાનિકો સુધી કહેવા જોઈએ. એજ સૂત્રકાર કહે છે-નારકની સમાન જ વૈમાનિકો સુધી બધા જીના સ્વસ્થાનમાં અને પરસ્થાનમાં અર્થાત જેવીસે દંડકમાં અતીત અને અનાગત વેદના સમુદુ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૭૧ Page #386 -------------------------------------------------------------------------- ________________ ઘાત કહેવા જોઈએ. એ પ્રકારે બહુવચન સમ્બન્ધી વેદના સમુદ્રઘાતના આલાપક પણ બધે મળીને એક હજાર છપ્પન હોય છે. વેદના મુદ્દઘાતના સમાન કષાયસમુઘાત મારણતિકસમુદ્દઘાત ક્રિયસમુદ્દઘાત અને તેજસ સમુદ્રઘાત પણ નારકથી લઈને વૈમાનિકે સુધી, વીસે દંડકોમાં કહેવા જોઈએ. એ પ્રકારે કષાય સમુદ્રઘાત આદિના પણ પ્રત્યેકના એક હજાર છપન આલાપક હોય છે. વિશેષ વાત એ છે કે-ઉપગ લગાવીને અથત ધ્યાન રાખીને જે સમુદુઘાતનો જ્યાં સંભવ હોય ત્યાં તેજ અતીત અને અનાગત સમુદ્રઘાત કહેવા જોઈએ. અર્થાત્ જે સમુદ્દઘાતનો જ્યાં સંભવ ન હોય, ત્યાં તેમનું કથન ન કરવું જોઈએ. એ જ કથનનું સ્પષ્ટીકરણ કરતાં કહ્યું છે-જે નારકાદિ અથવા અસુરકુમારદિના વેકિય અને તૈજસ સમુદ્દઘાતને સંભવ છે, તેમનામાં જ તેમના કથન કરવું જોઈએ. તેનાથી અતિરિક્ત પૃથ્વીકાયિક આદિમાં ન કરવા જોઈએ. કેમ કે તેમને ત્યાં સંભવ નથી, કષાયસમુદ્દઘાત અને મારણતિક સમુદુઘાત સર્વત્ર સમાન રૂપથી વેદનાસમુદ્રઘાતની જેમ જ કહી લેવા જોઈએ અથર્ અતીત અને અનાગત અનન્ત કહેવા જોઈએ, કોઈ પણ દંડકમાં તેને નિષેધ ન કરવું જોઈએ. હવે આહારક સમુદૃઘાતની પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! નારકોના નારક અવસ્થામાં અતીત આહારક સમુદ્રઘાત કેટલા છે? શ્રી ભગવાન્ હે ગૌતમ ! નાર નારક અવસ્થામાં અતીત આહારક સમુદ્દઘાત નથી થતા. આહારક સમુદુઘાત આહારક શરીરથી જ થાય છે અને આહારક શરીર આહારક લબ્ધિની વિદ્યમાનતામાં જ થઈ શકે છે. આહારક લબ્ધિ ચૌદ પૂર્વનું જ્ઞાન થતાં થાય છે અને ચૌદપૂર્વનું જ્ઞાન મનુષ્યાવસ્થામાં જ થાય છે. કેઈ પણે બીજા પર્યાયમાં તેને સંભવ નથી. એ કારણે મનુષ્યતર અવસ્થાએામાં અતીત અથવા અનાગત આહારક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૭ર Page #387 -------------------------------------------------------------------------- ________________ સમુદુધાતેને અભાવ છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! નારકના નારક અવસ્થા માં ભાવી આહારક સમુદ્રઘાત કેટલા છે? શ્રી ભગવાન -હે ગૌતમ ! નાર ના નારક અવસ્થામાં ભાવી આહારક સમુઘાત પણ નથી. યુક્તિ પૂર્વવત્ અહીં પણ સમજી લેવી જોઈએ. જેમ નારકેના નારક-અવસ્થામાં આહારક સમુદ્દઘાત નથી, એ જ પ્રકારે નારકમાં અસુરકુમાર આદિ ભવનપતિ-અવરથામાં, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય-અવસ્થામાં, વિકલેન્દ્રિય–અવસ્થામાં, તિર્યંચ પંચેન્દ્રિય–અવસ્થામાં વાવ્યન્તર-તિષ્ક–વૈમાનિક અવસ્થામાં નારકના અતીત અને ભાવ આહારક સમુદ્દઘાત નથી. યુક્તિપૂવત્ જ સમજવી જોઈએ. પણ વિશેષ એ છે કે મનુષ્યાવસ્થામાં અતીત સમુદ્દઘાત અસંખ્યાત અને અનાગત સમુદ્રઘાત પણ અસંખ્યાત છે, કેમ કે પૃચ્છાના સમયે જે નારક વિદ્યમાન છે, તેમનામાંથી અસંધ્યાત નારક એવા છે કે જેઓએ પૂર્વકાળમાં ક્યારે ને કયારે મનુષ્ય પર્યાય પ્રાપ્ત કરેલ હો, ચૌદ પૂર્વના ધારક હતા અને જેઓએ એકવાર અગર બે વાર આહારક સમુદુઘાત પણ કરેલ હતા. એ કારણે નારકેની મનુષ્યાવસ્થામાં અસંખ્યાત અતીત સમુદ્દઘાત કહેલા છે. એજ પ્રકારે પૃચ્છા સમકાલિક નાટકોમાં અસંખ્યાત એવા છે જે નારથી નિકળીને અનન્તર ભવમાં અથવા પરંપરાથી મનુષ્યભવ પ્રાપ્ત કરીને, ચૌદપૂર્વના ધારક થશે અને આહારક લબ્ધિ પ્રાપ્ત કરીને આહારક સમુદ્દઘાત કરશે. એ કારણે નારકના મનુષ્યાવસ્થામાં ભાવી સમુદ્રઘાત અસંખ્યાત કહેલા છે એ જ પ્રકારે અર્થાત્ નારકોની સમાન અસુરકુ પારોથી લઈને વૈમાનિક સુધી વીસે દંડકના કમથી, સ્વ–પર સ્થામાં આહારક સમુદ્દઘાને મનુષ્યાવસ્થા સિવાય નિષેધ કહેવું જોઈએ. વિશેષતા એ છે કે વનસ્પતિકાયિકના મનુષ્યાવસ્થામાં અતીત આહારક સમુદ્રઘાત અનત કહેવા જોઇએ અને અનાગત પણ અનન્ત કહેવા જોઈએ, કેમકે અનન્ત જીવ એવા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૭૩ Page #388 -------------------------------------------------------------------------- ________________ છે કે જેમણે મનુષ્યભવમાં ચીપૂર્વનું અધ્યયન કર્યું હતું અને યથાસંભવ એક, બે અથવા ત્રણ વાર આહારક સમુદ્દઘાત કર્યો હતો પણ હવે તે વનસ્પતિકાયિક અવસ્થામાં છે. અનઃ જીવ એવા પણ છે જે વનસ્પતિ કાયાથી નિકળીને મનુષ્યભવ ધારણ કરીને ભવિષ્યમાં આહારક સમુદ્દઘાત કરશે. મનુષ્યની મનુષ્યાવસ્થામાં પૃછા સમયથી પૂર્વ અતીત સમુદ્દઘાત કદાચિત્ સંખ્યા અને કદાચિત અસંખ્યાત છે. એજ પ્રકારે મનુષ્યના મનુષ્યાવસ્થામાં ભાવી આહારક સમુદ્રઘાત કદાચિત્ સંખ્યાત અને કદાચિત અસંખ્યાત છે કેમકે તેઓ પૃચ્છાને સમયે ઉત્કૃષ્ટ રૂપથી પણ બધાથી એછી શ્રેણીના અસંખ્યાતમાં ભાગમાં રહેલા આકાશના પ્રદેશે રાશિને બરાબર થાય છે. એ કારણે પૃચ્છાના સમકાલિકામાં કદાયિત્ અસંખ્યાત સમજવા જોઈએ. કેમ કે યથાસંભવ પ્રત્યેકને એક બે અથવા ત્રણ વાર અગર તે આહારક સમુદ્દઘાત કર્યા છે અથવા કરશે. મનુષ્યોથી અતિરિક્ત શેષ બધા અસુરકુમાર આદિનાં કથન નારકની સમાન જ સમજવાં જોઈએ. એ પ્રકારે આ વીસ દંડક થાય છે અર્થાત્ વીસે દંડકમાથી પ્રત્યેકને ગ્રેવીસે દંડકમાં ઘટિત કરેલ છે. બધા મળીને એક હજાર છપન આલાપક થાય છે. હવે કેવલિસમુદ્રઘાતની પ્રરૂપણ કરાય છે શ્રીગૌતમસ્વામી–હે ભગવન્નારકના નારક અવસ્થામાં અતીત કેવલિ સમુદ્રઘાત કેટલા છે? શ્રી ભગવાન –હે ગૌતમ! નારકના નારક અવસ્થામાં અતીત કેવલિસ મુદ્દઘાત નથી. શ્રીગૌતમસ્વામી–હે ભગવન ! નારકના નારક-અવસ્થામાં ભાવી કેવલિસમુદુધાત કેટલા છે ? શ્રીભગવાન–હે ગૌતમ! નથી. કેવલિ સમુદ્રઘાત પણ કેવળ મનુષ્યાવસ્થામાં થાય છે, મનુષ્યતર અન્ય અવસ્થામાં તે નથી થઈ શકતા. જે જીવ કેવલિસમુદ્દઘાત કરી ચૂકયા હેય, તે સંસારમાં પરિભ્રમણ નથી કરતા, કેમ કે કેવલિસમુદ્દઘાતના પછી અન્તર્મુહૂર્તમાં જ નિયમે કરી મેક્ષ પ્રાપ્ત થાઈ જાય છે. તેથી જ નારકોના મનુષ્યથી ભિન્ન અવરથામાં અતીત અથવા અનાગત કેવલિ સમુદુઘાત સંભવિત નથી. જેવા નારકાના નારક અવસ્થામાં કેવલિસમુદ્દઘાતને સંભવ નથી, એજ પ્રકારે અસુરકુમારથી લઈને વૈમાનિક– અવસ્થામાં પણ મનુષ્યાવસ્થાને છોડીને કેવલિસમુદૂઘાત નથી થઈ શકતા. અને અર્તીત કે અનાગતને સંભવ નથી. વિશેષ એ છે કે નારકની મનુષ્યાવસ્થામાં અતીત : કેવલિ સમુદ્દઘાત નથી થતા, પણ ભાવી અસંખ્યાત છે. અભિપ્રાય એ છે કે-જે મનુષ્ય કેવલિસમુદ્રઘાત કરી ચૂકેલા હોય, તેમના નરકમાં ગમન નથી થતાં. એથી મનુષ્યાવસ્થામાં અત્ત કેવલિસમુદ્દઘાતને સંભવ થઈ શક્તિ નથી. પૃચ્છાના સમયમાં જે નારક વિદ્યમાન છેતેમનામાંથી અસંખ્યાત એવા છે જે મેક્ષ ગમનને યોગ્ય છે. અતઃ ભાવી કેવલિસમુદ્દઘાત અસંખ્યાત કહેલ છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ 3७४ Page #389 -------------------------------------------------------------------------- ________________ એજ પ્રકારે અસુરકુમાર આદિ ભવનપતિયાના, પૃથ્વીકાયિક આદિ અાયિક તેજસ્કાયિક અને વાયુકયિક એ ચાર એકેન્દ્રિયન, વિકલેન્દ્રિયાના, પંચેન્દ્રિયતિય ચાના, વાનષ્યન્તના અથવા ચૈત્તિષ્કના કે વૈમાનિકાના પણ મનુષ્યેતર અવસ્થામાં અતીત અથવા અનાગત કૈલિસમુદ્ઘાત પૂકચિત યુક્તિના અનુસાર નથી થઇ શકતા. હા, વનસ્પતિકાયિકાના મનુષ્યાવસ્થામાં અતીત કેલિસમુદ્ધાતના પછી તેજ ભવમાં મુક્તિ પ્રાપ્ત થઇ જાય છે, પછી વનસ્પતિકાયમાં જન્મ લે અસંભવિત છે, પણ ભાવી સમુદ્દાત અનન્ત છે. તેનું કારણ એ છે કે પૃચ્છાના સમયે જે વનસ્પતિકાયિક જીવ છે તેમાં અનન્ત એવા પણ છે, જે વનસ્પતિકાયથી નિકળીને અનન્ત્ર ભવમાં અગર પરંપરાથી કેલિસમુદ્ઘાત કરીને સિદ્ધિ પ્રાપ્ત કરશે. મનુષ્યના મનુષ્યાવસ્થામાં અતીત કેલિસમ્રુધ્ધાત્ દાચિત છે. કદાચિત્ નથી. જે કેવલિસમુદ્ધાત કરી ચૂકયા છે. તેએ મુક્ત થઈ ગયા છે અને અન્ય કાઇ કેલિ એ કેલિસમ્રુદ્ધ તકરેલ ન હોય, ત્યારે કેલિસમુદૂધાતને અભાવ સમજવા જોઇએ, જયારે મનુષ્યના મનુષ્યાવસ્થામાં કેવલિસમુદ્દાત થાય છે, ત્યારે જઘન્ય એક એ અગર ત્રણ થાય છે અને ઉત્કૃષ્ટ શતપૃથકત્વ (બસેથી નવસા સુધી) થાય છે. શ્રી ઓતમસ્વામી-હે ભગવાન્ ! મનુષ્યમાં મનુષ્યાવસ્થામાં ભાવી કેલિસમ્રુધાત કેટલા છે ? શ્રી ભગવાન-ડે ગૌતમ ! સ્યાત્ સ ંખ્યાત, સ્યાત્ અસંખ્યાત ભાવી સમુદ્દાત છે, પૃચ્છાના સમયમાં કદાચિત સંખ્યાત મનુષ્ય જ એવાં હાઇ શકે છે જે ભવિષ્યમાં મનુષ્યાવસ્થામાં કેવલિસમુદ્દાત કરશે, કદાચિત્ અસખ્યાત પણ થઇ શકે છે એ પ્રકારના ચાવીસ ચેવીસ દંડક છે, જેમનામાં ભૂત અને ભાવી કેલિસમુદ્ધાતાનું પ્રતિપાદન કરેલું છે. એ બધા મળને એક હજાર છપ્પન આલાપક થાય છે. આ આલાપક નૈરિયકાવસ્થાથી લઇને વૈમાનિક અવસ્થા સુધી, સ્વ-પરસ્થાનામાં કહેવા એઇએ, અન્તિમ આલાપકનું સ્વરૂપ આ રીતે હૈ શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! વૈમાનિકોના પૈમાનિક અવસ્થામાં અતીત કેલિ સમુદ્દાત કેટલા છે ! શ્રી ભગવાન્ હે ગૌતમ ! નથી. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ભાવી કેટલ છે ? શ્રી ભગવાન—હે ગૌતમ ! ભાર્થી પણ નથી, ॥ સૂ॰ ૭ II શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૩૭૫ Page #390 -------------------------------------------------------------------------- ________________ સમુદ્યાત જીવોં કે અલ્પબદુત્વ કા નિરૂપણ સમુદ્દઘાત ગતજીનું અલ્પ બહુ શબ્દાર્થ :-(gai' તે ! નીવાળ) હે ભગવન ! આ જીવેમાં (વેચના સમુઘur) વેદના સમુદ્દઘાતથી (સાતમુપાળ) કષાયસમુદ્રઘાતથી (મારíતિ સમુઘાઘ) મારણાન્તિક સમુદ્દઘાતથી વિચામુપાણ) વૈક્રિયસમુદ્દઘાતથી (તે સમુઘારા) તૈજસસમુદ્રઘાતથી (બારસમુugs) આહારક સમુહૂઘાતથી (દેઢિામુagi) કેવલિ સમુદ્રઘાતથી. (મોસાળ' નામોરચાળ ૪) સમવહતે- મુદ્દઘતેને પ્રાપ્ત અને અસવહતમાં (ચરે ચરેfહંતો) કોણ કોનાથી (અષા થા વહુયા થા તુજા થા ?) અલ્પ, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે? (જેમા ! સદોવા નીચા ગાજરમુJun સમોસા) હે ગૌતમ! બધાથી ઓછા જીવ આહારક સમુદ્દઘાતથી સમવહત છે (વર્જિનમુઘાણાં સમો સંગાળા) કેવલિ સમુદ્રઘાતથી સમહત સંખ્યાતગણુ છે તેવા સમુદgi મોરચા ગાંs Tળા) તેજસસમુદ્રઘાતથી સમવડત અસંખ્યાતગણું છે (વવિચરઘાણ સમા સંવેકા) વક્રિયસમુદ્દઘાતથી સમહત અસંખ્યાતગણુ છે (માનંતિચામુઘા સોયા સતori) મારણતિક સમુદૂકાતથી સમહત અનન્તગણ છે (સાયણમુvii સોપૈસા ) કષાય સમુદ્રઘાતથી સમહત અસંખ્યાતગણ છે. (વેચાણમુક્યા મોરચા વિશેષાહિત) વેદના સમુદ્રઘાતથી સમવડત વિશેષાધિક છે (ત્રણમોરચા અassજુના) અસમવહત અસંખ્યાત ગણું છે. (gufar મતે ! તૈયા) હે ભગવન્! આ નારકોમાં (વન સમુuiti ય સમુઘાળ, મારવંતિચામુણા વેવિયરમુઘાણUT) વેદના સમુદ્દઘાતથી, કષાય સમુદ્ર ઘાતથી, મારણાંતિક સમુઘાતથી, વૈદિવસમુદ્રઘાતથી (સોળ , બસમોચાન ચ) સમવહતા અને અસમહ માંથી (જે હતો) કેણુ કેનાથી (શા વા યદુવા વા તુચ્છ વા વિવાદિ વાર) અ૯૫ ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે? (ચમા ! સઘધોવા જરૂચ મારતિયરમુઘા મોરચા) હે ગૌતમ! બધાથી ઓછા નારક મારણાંતિક સમુદ્રઘાતથી સમવહત છે (ત્વિચામુઘોur સમોચા સંગ TI) વૈક્રિય સમુદ્દઘાતથી સમવહ અસંખ્યાતગણ છે (સમુઘા' સમો સંહે TTTT) કષાય સમુદ્દઘાતથી સમવહત સંખ્યાતગણુ છે (વેગળામુવામાં સમાચા સંજ્ઞTળા) વેદના સમુદ્રઘાતથી સમવહત સંખ્યાતગણા (લસણોથા સંલેઝTળા) અસમહત સંખ્યાત ગણા છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૭૬ Page #391 -------------------------------------------------------------------------- ________________ (fસળ અંતે ! અણુમારાળ) હે ભગવન્ ! એ અસુરકુમારેામાં (વેયળાસમુપાળ') વેદના સમુદ્ધાતથી (સાચસમુદ્દાળ) કષાય સમુદ્ધાતથી (માળંતિયસમુÜાળ) મારણાંતિક સમુદ્ધાતથી (વેચિસમુ વાળ') વૈક્રિય સમુદ્કાતથી (સેવાસમુથાળ') તેજસ સમુદ્ધાતથી (સમોચાળ, અસમોચાય) સમવહતા અને અસમવહતેમાં (ચરે હિતો) કાણુ કોનાથી (અલ્પા વા વધુચા યા તુક્કા વા વિષેસાયિા વા) અપ, ઘણા, તુલ્ય અર્થા વિશેષાધિક છે ? (નોયમા ! સવથ્થોવા મુરમારા તેયાસમુધાળ' સમોચા) હે ગૌતમ ! બધાથી એછા અસુરકુમાર તૈજસસમુદ્ધાતથી સમહત છે. (માચિસમુધાળ સમોા અન્નલેઝશુળા) મારણાંતિક સમુદ્ઘાતથી સમવહત સંખ્યાતગણા (વેયળ સમુવાળ સમોચા સંવનનુળા) વેદનાસમુઘાતથી સમહત અસંખ્યાતગણા (દસાયસમુપાળ' સમોા સંવેગ્નનુળા) કાયસમુદ્દાતથી સમવહત સખ્યાતગણા (વેવિયસમુપાળ-સમોચા સંલે શુળા) વૈક્રિયસમુદ્ધા થી સમહત સંખ્યાતગણુા (અલમોા અસંવેઞનુળા) અસ સવહત અસંખ્યાતગણા (વ. નાવ નિચમારા) એજ પ્રકારે યાવત્ સ્તનિતકમાર, (ત્તિ ળ મતે ! પુઢવિાચાળ) હે ભગવન્ ! આ પૃથ્વીકયિકામાં (વેચળાસમુવાળ', લાયસમુવાળ', મારાંતિયસમુ ધાવળ) વેદના સમુદ્ધાતી, કષાયસમુઘાતથી, મારાંતિક સમુદ્ધાતથી (સોદ્યાન' સમોચાળ ચ) સમવહતા અને અસમવહુતમાં (ચરે રેતિો) કાણુ કોનાથી (બળા વા વધુયા વા તુરાયા વિસેલાાિ વા) અલ્પ, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે ? (નોયમા ! સવ્વસ્થોયા પુઢવિાચા માર”તિચલમુરઘ'ળ' સમોા) હે ગૌતમ ! બધાથી ઓછા પૃથ્વીકાયિક મારણાંતિક સમુદ્ઘાતથી સમવહત છે (સાસમુષાણ સમો ચા સંવેદનાળા) કષાય સમ્રુદ્ધાતí સમયહત સખ્યાતપણા (વયળાસમુઘાળ સમોા વિસેલારિયા) વેદનાસમુદ્ઘાતથી સમવહત વિશેષાધિક (સમોચા અસંવેલ ગુળા) અસમવહત અસંખ્યાતગણા છે. (વાયવાલા) એજ પ્રકારે યાવત વનસ્પતિકાયિક (નવ) વિશેષ (સવ્વસ્થોવા વાલાદ્યા વેકયિસમુધાળ સમોચા) બધાથી ઓછા વાયુકાયિક વૈક્રિય સમુદ્ધાંતથી સમવહત (માતિસમુખાળ' સમોદ્યા સંવમુળ) મારાં તક સમુદ્ધાતથી સમહત અસંખ્યાતગણા (સાચસમુધાળ સોદ્યા) કષાયસમુદ્ધાતથી સમહત (સંવે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૩૭૭ Page #392 -------------------------------------------------------------------------- ________________ કgor) સંખ્યાતણા (વેચાણમુકgrgr વો વિચા ) વેદનાસમુદ્ઘ તથી સમ હત વિશેષાધિક છે (કલમોચા માંગુI) અસમહત અસંખ્યાતગણુ છે. (વિદ્યાનું મંતે !) હે ભગવન્! કીન્દ્રિમાં (વેચનારનુષ્પા) વેદના સમુદ્રઘાતથી (ામુપાળું) કષાયસમુદ્રઘાતથી (મારગૈતિકસમુદાજુi) મારણાંતિક સમુદ્રઘાતથી (મોરચાઈ શરમોથાળ ય) સમવહતે અને અસમવહતેમાં (દરે વહિંતો) કોણ જેનાથી (કળા વા વંદુ ન તુ કા કિસાણિયા પા) અ૫, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે ? (નોરમા ! સવારથી હૂંણિયા મારíતિસમુઘાળું સમોસા) હે ગૌતમ ! બધાથી ઓછા હીન્દ્રિય મારણતિક સમુદ્દઘાતથી સમવહત (ચામુવા' સમો બસંજ્ઞrrr) વેદના મુદ્દઘડતથી સમહત અસંખ્યાતગણ (સાયણમુધા સમોચા સંક Tr) કષાયસમુદ્દઘાતથી સમહત અસંખ્યાતગણુ (મસમો પસંજ્ઞા ) અસમાહત અસ ખ્યાતગણુ ( કાર ચલિયા) એજ પ્રકારે ચતુરિનિદ્રય સુધી. (વંવિત્તિરિક્ષનોનિયા રે !) હે ભગવન્! પંચન્દ્રિય તિયામાં વેચાણ સમુદાણ) વેદના સમુઘ નથી (નાચમુવા) કષાયસમુદ્દઘાતથી (માળવિચામુઘાgi) મારણાંતિકસમુદ્રઘાતથી (વેદત્રયસમુપાણf) વૈક્રિય સમુદ્રઘાતથી (તેયા સમુઘાણf) તૈજસસમુદ્રઘાતથી (સમોચાન) સમાહતમાં (મોથાજુ ય) અને અસમાવહતેમાં (ચરે વગેરેfહંતો) કેણ કોનાથી (બMા વા વદુચા વા તુ યા વિનાદિયા ) અપ, ઘણુ, તુલ્ય અથવા વિશેષાધિક છે? | (ચમા સોવા વંચિંદ્રિતિનિળિચા તૈચામુઘાણાં સમોરચા) હે ગૌતમ ! બધાથી છેડા પંચેન્દ્રિય તિર્યંચ તેજસસમુદ્રઘાતથી સમવહત થાય છે (વેશ્વિમુi સોયા રંગનુII) વૈક્રિયસમુદ્દઘાતથી સમવહત અસંખ્યાતગણ (મળતિયામુક્યા મોરયા ગળા) મારણાંતિક સમુદ્રઘાતથી સમહત અસંખ્યાતગણી છે (વેચના સમુઘાણM મોદયા સંન્નગુન) વેદના સમુદ્દઘાતથી સમહત અસંખ્યાતગણ છે (વાયરમુઘાણvi મોહવા સંકઝTળા) કષાયસમુદ્દઘાતથી સમવહત સંખ્યાત ગણા છે (અલમોથા સંવેદનાના) અસમવહત સંખ્યાલગણા છે. (મજુરા મતે !) હે ભગવદ્ ! મનુષ્યમાં (વેળrayagr') વેદના મુદ્દાતી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૭૮ Page #393 -------------------------------------------------------------------------- ________________ (મોહરા) સમવહતેમાં તણાયણમુક્યા સમોચા) કષાયસમુદ્રઘાતથી સમવહતેમાં (મારવંતિચામુઘા સમોચાળ) મારણતિક સમુઘાતથી સમવહતમાં (વૈકજિયસમુવાળ સમોવાળ') વૈક્રિય સમુદ્દઘાતથી સમવહતેમાં (વૈચામુઘા સોયા) તૈજસૂ સમુદ્દઘાતથી સમવહતમાં (હાજતમુઘાળ સમોસાળં) આહારકસમુદ્દઘાતથી સમવહતેમાં ( સમુઘાળ સમોચા) કેવલિસમુઘાતથી સમવહતેમાં (સમોચા થ) અને અસમવહતેમાં ( જેfહંતો) કોણ તેનાથી (દવા વા યા ઘા તુ યા જિતેસાહિગા વા) અલે, ઘણ, તુલ્ય અથવા વિશેષાધિક છે? (જોરમા ! સત્રરથવા મજુરતા સારવારમુગ્ધાg સોદા) હે ગૌતમ! બધાથી ઓછા મનુષ્ય આહારક સમુદ્રઘાતથી સમવહત છે (ઝિરમુઘાઘri મોરચા સંsઝrrr) કેવલિસ મુદ્દઘાતથી સમહત સંખ્યાતગણું છે (તેરમુઘrgr સમોથી સંજ્ઞTor) તેજસસમુદ્રઘાતથી સમવહત સંખ્યાતગણ છે (વેરિયસમુદાણાં સમોચા વંઝિTTr) વૈકિયસમુઘાતથી સમવહન અસંખ્યાતગણ છે (માળંતિસમુઘા સોયા અનrળા) મારણાંતિકસમુદ્રઘાતથી સમવહત અસંખ્યાતગણું છે (વેચાણમુક્વા મોરચા . sઝTળા) વેદના સમુદઘાતથી સમવહત અસંખ્યાતગણુ છે (સાયણમુઘાળું મોદવા લે a Tri) કષાયસમુદ્દઘાતથી સમવહત સંખ્યાતગણું છે (મસમોટી ગાંડનાના) અસમહત અસ ખ્યાતગણુ છે. (વાળમંતકોલિવેનrળવાનું કહુરમાનં) વાતર, તિષ્ક અને વૈમાનિકેનું કથન અસુરકુમારના સરખું સમજવું જોઈએ. સૂ૦૮ ટીકાર્થ –વેદના આદિ જે સમુદ્રઘાત આના પૂર્વે કહેવાયેલા છે તેમનાથી સમવહત જીના પરસપર અલપ બહુ શુ છે અર્થાત્ કયા સમુદ્રઘાતવાળા જૂન અને કયા સમુદ્ર ધાતવાળા અધિક છે? તેનું પ્રરૂપણ અહીં કરાય છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! વેદનાસમુદ્રઘાતથી સમવહત, કષાય સમુદ્યાતથી સમવહત, મારણાંતિક સમુઘાતથી સમવહત, વર્કિયસમુદ્દઘાતથી સમવહત, તૈજસમુદ્દઘા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૭૯ Page #394 -------------------------------------------------------------------------- ________________ તથી સમવહન, આહારક મુદ્દઘાતથી સમવહત, કેવલિસમુ ઘાતથી સમવહત, અને અસમવડત અર્થાત્ જે કઈ પણ સમુદ્રઘાતથી યુક્ત નથી સમુઘાતથી રહિત છે તેમાંથી કે કોનાથી અ૫, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે ? શ્રી ભગવાન્ હે ગૌતમ! બધાથી ઓછા જીવ આહારક સમુદુઘાતથી સમહત અર્થાત બહારક સમુદ્યાત કરેલા છે. કેમ કે તેમાં આહારક શરીરધારિયેના છ માસને વિરહકાલ કહ્યો છે, તેથી જ તેઓ કયારેક નથી પણ હતા. જયારે હોય છે ત્યારે પણ જઘન્ય એક, બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટ સહસ પૃથકત્વ અર્થાત્ બે હજારથી નવ હજાર સુધી જ હોય છે. આહારક સમુદ્દઘાત આહારક શરીરના આરંભકાળમાં જ હોય છે, અન્ય સમયમાં નથી હોત, એજ કારણ છે કે, એક સાથે ચેડા જ આહારક શરીર હોય છે, તેનાથી આહારક સમુદ્રઘાતથી સમવહત જીવ પણ થોડા જ કહ્યા છે. આહારક સમુદુઘાતવાળાની અપેક્ષાએ કેવલિસમુદ્ધાતથી સમવહત છવ સ ખ્યાત ગણા અધિક છે, કેમકે તેઓ એક સાથે શતપૃથકની સંખ્યામાં ઉપલબ્ધ થાય છે. તેમની અપેક્ષાએ તૈજસસમુદ્રઘાતથી સમવહત જીવ અસંખ્યાતગણું હોય છે, કેમકે પંચેન્દ્રિય તિય ચિમાં, મનુષ્યોમાં અને દેવામાં પણ તેજસસ મુદ્દઘાત મળે છે. તૈજસસમુદ્યાતવાળા ઓની અપેક્ષાએ વેકિયસમુઘાતથી સમવહત જીવ અસ ખ્યાતગણું હોય છે, કેમ કે વૈક્રિયસમુદ્રઘાત વાયુકાયિક અને નારકમાં પણ હેય છે. વાયુકાયિક જીવ, જે વૈક્રિય લબ્ધિથી યુક્ત છે, દેવોથી પણ અસંખ્યાતગણ છે, અને બાઇર પર્યાપ્ત વયુકાયિક સ્થલચર પંચેન્દ્રિયે ની અપેક્ષાએ પણ અસંખ્યાતગણ છે સ્થલચર પંચેન્દ્રિય દેથી પણ અસંખ્યાતગણું છે. એ પ્રકારે નારક અને વાયુકાયિકમાં પણ વક્રિયસમુદ્દઘાતનો સંભવ હોવાને કારણે તેજસસમુઘાતથી સમવહત છની અપેક્ષાએ ઉકિયસમુદ્રઘાતથી સમવહત જીવ અસંખ્યાતગણી સમજવા જોઈએ. વૈકિયસમુદ્ધાતવાળાઓની અપેક્ષાએ મારણાંતિકસમુદ્રઘાતથી સમવહત જીવ અનન્ત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૮૦ Page #395 -------------------------------------------------------------------------- ________________ ગણું છે. એનું કારણ એ છે કે નિગોદના અનન્ત જીવોને અસંખ્યાત ભાગ સદા વિગ્રહગતિની અવસ્થામાં રહે છે અને તેઓ પ્રાયઃ મારણાન્તિક સમુદ્રઘાતથી સમવહત થાય છે. ક્રિયસમુદ્રઘાતથી સમવહત ની અપેક્ષાએ કષાયસમુઘાતથી સમવહત જીવ અસંખ્યાતગણી છે, કેમકે વિગ્રહગતિને પ્રાપ્ત અનન્ત નિગાદિયા જીવોની અપેક્ષાએ પણ અસંખ્યાતગણ અધિક નિગેદિયા જીવ કષા ધસમુદ્રઘાતથી સમવહત સદા ઉપલબ્ધ થાય છે. કષાયસમુઘાતવાળાઓની અપેક્ષાએ વેદના સમુદ્દઘાતથી સમવહત છવ વિશેષાધિક છે, કેમકે કષાયસમુદ્રઘાતથી સમવહત તે અનન્ત નિગદ થી વેદના સમુદ્રઘાતથી સમવહત જીવ કાંઈક અધિક હોય છે. વેદના સમુઘાતથી સમવહત છની અપેક્ષાએ અસમવહત જીવ અર્થાત્ જે કોઈ પણ સમુઘાતથી યુક્ત નથી, તે અસંખ્યાત ગણું હોય છે, કેમકે વેદનાસમુદ્દઘાત, કષાય સમુદ્દઘાત, અને મારણાંતિક સમુદ્રઘાતથી સમવડત જીની અપેક્ષાએ સમુદ્રઘાતથી રહિત એકલા નિગદ જીવ જ અસંખ્યાત ગણા મળી આવેલા હોય છે. સમુચ્ચય જીવેની અપેક્ષાએ પૂર્વોક્ત અલ્પ મહત્વપ્રરૂપિત કરીને હવે નારક આદિ વીસે દંડમાં તેમની પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! વેદના સમુદ્રઘાતથી સમહત કષાય સમુદ્દઘાતથી સમવહત, મારણાંતિકસમુઘાતથી સમવહત, વૈક્રિયસમુદ્રઘાતથી સમહત અને અસમવહત નરકમાં કોણ કોનાથી અલ્પ, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે? શ્રી ભગવાન્ હે ગૌતમ ! બધાથી ઓછા નારક મારણાંતિક સમુદ્દઘાતથી સમાવહત છે, કેમકે મારણતિક સમુદ્દઘાતના સમયે જ થાય છે અને મરનારા નારક જીવિત નારકેની અપેક્ષાએ અલપ જ હોય છે અને મરનારાઓમાં પણ મારણાંતિકસમુઘાતવાળા નારક અલ્પા જ હોય છે, બધા નથી હોતા, T કહ્યું પણ છે–“સમવહત અર્થાત્ મારણાન્તિક સમુદ્રઘાતથી યુક્ત થઈને પણ નારક મરે છે અને મારાન્તિક સમુદ્દઘાતના સિવાય પણ મરે છે. - આ મારણતિક સમુદ્રઘાતથી સમવહત નારક બધાથી કમ સમજવા જોઈએ. તેમની અપેક્ષાએ ક્રિયસમુદ્ઘ તથી સમહત નારક અસંખ્યાતગણ અધિક છે, કેમકે રત્ન પ્રભા આદિ સાતે પૃથ્વીમાંથી પ્રત્યેકમાં ઘણા નાક પરસ્પર વેદના ઉત્પન્ન કરવાને માટે નિરન્તર ઉત્તક્રિય કરતા રહે છે. વૈકિય સમુઘાતવાળાઓની અપેક્ષાએ કષાયસમુદ્યા તથી સમવહત નારક સંખ્યાતગણ અધિક છે, કેમકે ઉત્તરવિક્રિયા કરનારા અને ઉત્તરવિક્રિયા ન કરનારા નારકની અપેક્ષાએ કષાયસમુદ્રઘાતથી સમવહત નારક સંખ્યાતગણ અધિક હોય છે. કષાયસમુદ્રઘાતથી સમવહત નારકની અપેક્ષાએ વેદના સમુદ્રઘાતથી સમવહત નારક સંખ્યાતગણ અધિક હોય છે, કેમકે યથાસંભવ ક્ષેત્રજન્ય વેદના, પર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૮૧ Page #396 -------------------------------------------------------------------------- ________________ માધાર્મિક દ્વારા ઉત્પન કરાયેલી વેદના પરસ્પર ઉત્પન્ન કરેલી વેદનાના કારણે પ્રાયઃ ઘણા નારક સદા વેદના સમુદ્રઘાતથી સમવહત રહે છે. વેદના સમુદ્ધાતવાળા નારકોની અપેક્ષાએ અસમવહત (કેઈ પણ સમુઘાતથી રહિત) નારક સંખ્યાતગણ અધિક છે, કેમકે ઘણા અધિક નારક વેદના સમુદ્રઘાતના વિના પણ વેદનાનું છેદન કરતા રહે છે. હવે અસુરકુમારેનું અલપ બહુત્વ પ્રદર્શિત કરે છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! વેદના સમુદ્ષાતથી સમવહત, કષાયસમુઘાતથી સમવહત, મારણાંતિક સમુદ્રઘાતથી સમવહત, અને અસમવહત પૃથ્વીકાયિકોમાંથી કોણ કોનાથી અલ્પ, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે? શ્રી ભગવાન ગૌતમ! તૈજસ સમુદ્દઘાતથી સમહત અસુકુમાર સહુથી ઓછા છે, કેમ કે- અત્યન્ત તીવ્ર કે ઉત્પન્ન થાય ત્યારે જ કદાચ કઈ અસુરકુમાર તેજસ સસુદ્દઘાત કરે છે. તેથી જ તૈજસસમુદ્રઘાતથી સમવહન અસુરકુમાર બધાથી ઓછા છે તેમના કરતાં મારણાન્તિક સમુદ્દઘાતથી સમહત અસુરકુમાર અસંખ્યાત ગણા છે, કેમકે મારણાંતિકસમુદ્રઘાત મરણકાળમાં જ થાય છે. તેના કરતાં વેદનાસમુદ્રઘાતથી સમવહત અસુરકુમાર અસંખ્યાતગણું છે. કેમકે પરસ્પરના સંગ્રામ વિગેરેમાં ઘણા અસુરકુમારે વેદનાસમુઘાતથી સમવહત હોય છે. તેના કરતાં કરાયણમુદ્દઘાતથી સમવહત અસુરકુમાર સંખ્યાતગણ છે. કેમકે-કેઈ ને કોઈ કારણથી ઘણું અસુરકુમારે કષાય સસઘાતથી યુક્ત મળી આવે છે, તેમની અપેક્ષાએ વૈક્રિયસમુદ્રઘાતથી સમવહત સંખ્યા તગણ હોય છે, કેમકે પરિચારણું વિગેરે અનેક પ્રયજનથી ઘણા અસુરકુમાર ઉત્તર વેકિય કરતા રહે છે. તેમના કરતાં પણ અસમવહત અસુરકુમારે અસંખ્યાત હેવ છે કેમકે એવા અસુરકુમારો ઘણા છે જેઓ સુખમાં મગ્ન રહે છે. અને કઈ પણ સમુદ્રઘાતથી સમવડત નથી હોતા. આ અસુરકુમારે અસંખ્યાતગણ છે. અસુરકુમારેના કથન પ્રમાણે જ નાગકુમારે, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિઘકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિકકુમાર, પવનકુમાર, અને રતનિતકુમાર પણ સમવહત અને અસમહત સમજી લેવા. હવે પૃથ્વીકાયિકનું અલ્પ બહુ કહેવામાં આવે છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ ! વેદના સમુદ્રઘાતથી સમવહત, કષાય મુદ્દઘાતથી સમવહત, મારણાંતિક સમુદ્રઘાતથી સમવહત અને અસમાવહત પૃથ્વીકાચિકેમાં કેણ કેનાથી અ૫, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે? શ્રી ભગવાન-હે ગૌતમ! મારણાનિક સમુઘાતથી સમવહત પૃથ્વીકાયિક બધાથી ઓછા છે, કેમકે આ સમુદ્રઘાત મરણના સમયે જ થાય છે અને તે પણ કોઈને થાય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૮૨ Page #397 -------------------------------------------------------------------------- ________________ છે અને કોઈને નથી થતું. તેમની અપેક્ષાએ કષા સમુદ્રઘાતથી સમવહત પૃથ્વીકાયિક સંખ્યાતગણુ અધિ છે. યુતિ અહીં પણ પૂર્વવત્ જ સમજી લેવી જોઈએ તેમની અપેક્ષાએ વેદના સમુઘાતથી સમવહત પૃથ્વીકાયિક વિશેષાધિક છે અને તેમની અપેક્ષાએ પણ અસમવહત પૃથ્વીકાયિક અસંખ્યાત ગણા અધિક છે. પૃથ્વીકાયિકોની સમાન અપૂકાયિક, તેજસુકાયિક, અને વનસ્પતિકાયિક પણ સમવહત અને અસવહત સમજી લેવા જોઈએ. વિશેષતા વાયુકાયાં છે. તે આ પ્રકારે છે–વૈક્રિયસમુઘાતથી સમવડત વાયુકાયિક બધાથી ઓછા છે, કેમકે કતિ પય બાદર પર્યાપ્ત વાયુકાયિક જ કિલબ્ધિવાળા હોય છે, તેથી ક્રિયસમુદ્દઘાતવાળા પણ ઓછા જ મળે છે. તેમની અપેક્ષાએ મારણાન્તિક સમુદ્ધાતથી સમવહત વાયુકાયિક અસંખ્યાતગણુ છે, કેમકે મારણાંતિક સમુદ્દઘાત પર્યાપ્ત, અપર્યાપ્ત, સૂક્ષમ અને બાદર બધા વાયુકાયિકોમાં થઈ શકે છે. તેમની અપેક્ષાએ કષાયસમુદ્રઘાતથી સમહત વાયુકાયિક સંખ્યાતગણી હોય છે તેમની અપેક્ષાએ વેદના સમુદ્રઘાતથી સમવહત વાયુજાયિક વિશેષાધિક હોય છે. વેદનાસમુદ્યાતવાળાઓની અપેક્ષાએ પણ અસમહત અર્થાત જે કોઈ પણ સમુઘાતથી સમવહત નથી, અસંખ્યાતગણ હોય છે. બધા સમુઘાવાળા વાયુકાયિકોથી વિભાવસ્થ વાયુકાયિક સ્વભાવતઃ અસંખ્યાતગણા મળે છે. - હવે ઢીદ્ધિના અલપ-બહત્વનું નિરૂપણ કરે છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! વેદના મુદ્દઘાતથી સમવહત કષાય સમુદ્રઘાતથી સમવહત, મારણતિક સમુદ્રઘાતથી સમહત અને અસમવહત હરિદ્રામાંથી કોણ કેનાથી અ૫, ઘણું, તુલ્ય અથવા વિશેષાધિક છે ? શ્રી ભગવાન-હે! ગૌતમ! મારણાનિક સમુદ્દઘાતથી સમવહત હીન્દ્રિય બધાથી ઓછા કેમ કે પૃચ્છાને સમયે પ્રતિનિયત દ્વીન્દ્રિય જ મારણતિક સમુદુઘાતથી સમવહત મળી આવે છે. તેમની અપેક્ષાએ વેદના સમુદ્રઘાતથી સમહત અસંખ્યાતગણુ છે, કેમ કે શદ ગમી આદિના સમ્પર્કથી અત્યધિક દ્વીન્દ્રિયામાં વેદના મુદ્દઘાત થાય છે. તેમની અપેક્ષાએ કષાયસમુદ્રઘાતથી સમવહત દ્વીન્દ્રિય અસંખ્યાતગણું હોય છે, કેમ કે અતિ પ્રચુરદ્વીન્દ્રિમાં લાગેલા ભારે કષાયના કારણે કષાયસમુઘાત થાય છે. તેમની અપેક્ષાએ પણ અસમાવહત ઢીદ્રિય અસંખ્યાતગણું છે. એ બાબતમાં યુક્તિ પૂર્વવત્ સમજવી જોઈએ. દ્વાદ્રિની જેમ ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય પણ સમવહત અને અસમવહત કહેવા જોઈએ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! વેદના સમુદ્રઘાતથી સમવહત, કષાયસમુદ્રઘાતથી સમ વહત, મારણાંતિકસમુઘાતથી સમાવહત, ક્રિયસમુદ્રઘાતથી સમવહત, તેજસૂસમુદ્દઘાતથી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ 303 Page #398 -------------------------------------------------------------------------- ________________ સમવહત અને અસમવહત પંચેન્દ્રિય તિર્ય માં કે ણ કેન થી અપ, ઘણ, તુલ્ય અથવા વિશેષાધિક છે? શ્રી ભગવાન્ હે ગૌતમ ! તૈજસસમુદ્રઘાતથી સમવહત પંચેન્દ્રિય તિર્યંચ બધાથી ઓછા છે, કેમ કે તેજલબ્ધિ છેડામાં જ હોય છે. તેમની અપેક્ષાએ ક્રિય સમુદ્રઘાતથી સમવહત અસંખ્યાતગણ છે, કેમ કે ઑક્રિયલબ્ધિ અપેક્ષાકૃત ઘણામાં હોય છે. તેમની અપેક્ષાએ પણ મારણાન્તિક સમુઘાતથી સમવહત અસંખ્યાતગણ છે, કેમ કે સંમૂર્ણિમ જલચર, થલચર અને ખેચર બધામાં જે વિક્રિયલબ્ધિથી રહિત હોય છે, તે પ્રત્યેક પ્રસ્તોની અપેક્ષાએ અસંખ્યાતગણી હોય છે. કોઈ કોઈ ગર્ભમાં પણ જે વક્રિય લબ્ધિથી રહિત અને વૈક્રિયલબ્ધિથી સહિત છે, તેમનામાં પણ મારણતિક સમુદ્રઘાતથી સમવહત અસંખ્યાતગણી છે, કેમ કે મરનારા જીવોની અપેક્ષાએ ન મરનારા અસંખ્યા તગણુ છે અને તેમનામાં વેદના મુદ્દઘાતથી મવહત પંચેન્દ્રિય તિવચ સંખ્યાત ગણું છે અને તેમની અપેક્ષાએ પણ અસમવહત પંચેન્દ્રિય તિર્યંચ સંખ્યાતગણુ છે. યુક્તિપૂર્વવત જ સમજી લેવી જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! વેદના સમુદ્યાતથી સમવહત, કષાય મુદ્દઘાતથી સમવહત, મારણાન્તિક સમુદ્દઘાતથી સમવહત, વૈક્રિયસમુદ્રઘાતથી સમવહત, તેજસસમુદ્દઘાતથી સમવહત, આહારક સમુદ્ઘતિથી સમવહત, કેવલિસમુઘાતથી સમવહત અને અસમાવહત મનુષ્યમાં કોણ કોનાથી અલપ, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે? શ્રી ભગવાન-હે ગૌતમ! આહારકસમુદ્રઘાતથી સમવહત મનુષ્ય બધાથી ઓછા છે, કેમકે આહારક શરીરને આરંભ કરનારા મનુષ્ય અત્ય૯૫ જ હોય છે. તેમની અપેક્ષાએ કેવલિ સમુદ્રઘાતથી સમવહત મનુષ્ય સંખ્યાતગણ અધિક છે, કેમકે તેઓ શતપૃથકત્વ (બસેથી નવસે સુધી)ની સંખ્યામાં મળે છે. તેમની અપેક્ષાએ તૈજસૂસમુદ્રઘાતથી સમવહત સંખ્યાલગણા છે, તેમની અપેક્ષાથી વૈક્રિયસમુઘતથી સમવહત મનુષ્ય સંખ્યાતગાણા છે, તેમની અપેક્ષાએ મારણતિક સમુઘાતથી સમવહત મનુષ્ય અસંખ્યાતગણ છે, કેમ કે મારસુતિક સમુદ્દઘાત, સંમૂછિમ મનુષ્યમાં પણ મળી આવે છે. તેમની અપેક્ષાએ વેદના સમુદ્રઘાતથી સમવહત મનુષ્ય અસંખ્યાતગણી હોય છે, કેમકે પ્રિયમાણ ની અપેક્ષાએ અશ્રિયમાણ અસંખ્યાતગણ અધિક હોય છે અને વેદના સમુદ્રઘાત અપ્રિયમાણમાં પણું હોય છે. તેમની અપેક્ષાએ કષાયસમુદ્દઘાતથી સમવહત મનુષ્ય સંખ્યાતગણ હોય છે. અને કષાયસ મુદ્દઘાતવાળા ઓની અપેક્ષાએ પણ અસમવહત બધા સમુદ્રઘાતથી રહિત મનુષ્ય અસંખ્યાતગણી છે, કેમકે અલ્પ કષાયવાળા સંભૂમિ મનુષ્ય ઉત્કૃષ્ટ કષાયવાળાઆથી સદા સંખ્યાલગણ હોય છે. વાનચન્તરે, તિષ્ક અને વૈમાનિકની વક્તવ્યતા અસુરકુમારના સમાન છે. સૂ૮ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ 3८४ Page #399 -------------------------------------------------------------------------- ________________ કષાયસમુઘાત કા નિરૂપણ કષાય મુદ્દઘાતની વિશેષ વક્તવ્યતા શબ્દાર્થ :-(રૂ મેતે ! સાચમુવાચા પત્તા ?) હે ભગવન્! કષાય મુદ્દઘાત કેટલા કહ્યા છે (નોરમા ! વત્તાર સાચલ મુવા પત્તા) હે ગૌતમ ! ચાર કષાયસમુદ્દઘાત કહ્યા છે (-વારસTધા, માનસમુઘs, માયામુક્યા, ઢોરમુધા) તેઓ આ પ્રકારે ક્રોધ કષાય સમુદ્દઘાત, માનસમુઘાત, માયામુદ્દઘાત, ભસમુદ્દઘાત. (નૈયા મંતે ! વરૂ સામુવાચા પત્તા ) હે ભગવન્! નારકોના કેટલા કષ ય સમુદ્ઘ ત કહ્યા છે ? ( wા ! વારિ સાચલમુur gowત્તા) હે ગૌતમ ! ચાર કષાય સમુદ્દઘાત કહ્યા છે (ઉંકાવ માળિયા) એજ પ્રકારે થાવત્ વૈમાનિકે પર્યન્ત. ( grણ બં તે ! નેરુચરણ)ડે ભાગવત્ ! એક-એક નારકના (વયા ફ્રોકમુપાયા ગયા ?) કેટલા કોલસ મુદ્દઘાત અતીત છે ? (ચમા ! મૉતા) હે ગૌતમ! અનન્ત (વા પુરા ) ભાવી કેટલા? (વોચમા ! સરૂ થિ, વરૂ નધિ) હે ગૌતમ ! ઈને હોય છે, કોઈને નહીં (નાસ્થિ કomi gો વા વા તિછિળ ) જેને હોય છે જઘન્ય એક, બે અગર ત્રણ હોય છે (શોલેજ સંવેદના વા સંજ્ઞા વા બળતા વા) ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત (ાં ગાય માળિયક્ષ) એજ પ્રકારે યાવત્ વિમાનિક (વં જ્ઞાળ ઢોકમુપા) એજ પ્રકારે યાવત લેભસમુદ્દઘાત (gણ ઘારિ II) આ ચાર દંડક થયા, (નૈયાનું મંતે ! વફા ફોનમુઘાચા મા ) હે ભગવન ! નારકના અતીત ક્રોધ સમુદ્દઘાત કેટલા છે? (નવમી ! વળતા) હે ગૌતમ! અનંત (વરૂચ રેકaar) ભાવ કેટલા (નોમા વળતા) હે ગતમ અનંત (વં જાવ માળિયા) એજ પ્રકારે મા| નિકો સુધી (ાં ના જોહરમુઘા) એજ પ્રકારે યાવત્ લેભસમુદ્દઘાત (ga g રત્તારિ r) એ પ્રકારે આ પણ ચાર દંડક, (મેક્ષ નં મંતે ! નેચણ નેફ વેવફથી વોહમુઘારા બચા) હે ભગવન ! એક એક નારકના નાક પર્યાયમાં અતીત ક્રોધ કષાયસમુદુઘાત કેટલા ? (નોરમા ! શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૮૫ Page #400 -------------------------------------------------------------------------- ________________ બંતા) હે ગૌતમ ! અનન્ત (ાd TET વેચાણમુiા મfજો તer wોહસમુઘાળો વિ) એ પ્રકારે જેવા વેદના સમુદ્દઘાત કહ્યા તેગાજ ક્રોધ મુદ્દઘ ત પણ (નિરni) પુમ (નાવે માળિય) યાવત્ વૈમાનિક પર્યાયમાં (મળમુઘાણ, માયામુપાદ વિ નિરસં) માન સમુદ્દઘાન, માયા સમુદુઘાત પણ પુરા (ા મારાંતિ સમુઘાણ) જેવા મારણાન્તિકસમુદુઘાત ( મુઘા નહીં સાચામુઘારા) લેભસમુઘાત કષાયસમુદ્દઘાતના સમાન (નવ) વિશેષ (નીયા) બધા જીવ (મુરારિ ને ઘણુ) અસુર આદિ, નારકમાં (ઢોદરા) લોભકષાયથી (gyત્તરિયા) એકથી લઈને તેને ચડ્યા) જાણવા જોઈએ. (નેરzયાળ અંતે ! ને રૂચ શોમુપાયા બર્ફા) હે ભગવન્! નારકેના નારકપણે કેટલા કોધકષાય અતીત છે ? (નોમાં! અviા) હે ગૌતમ! અનન્ત (સેવા પુરવવા) ભાવી કેટલા ? (નોરમા ! અiા) હે ગૌતમ ! અનનત (gવં નાવ નાળિયેરે) એજ પ્રકારે યાવત્ વૈમાનિક પર્યાયમાં. (gવં સાળવાળે) એજ પ્રકારે સ્વસ્થાનપરસ્થાનમાં સઘળ માળિયેવ્યા)સર્વત્ર કહેવા જોઈએ (સરય નીવાળું રત્તર વિ રમું ધારા) બધા છના ચારે સમુદુઘાત (Gર રોમુઘાળો) યાવત્ લભસમુદ્દઘાત (કાવ માળિયામાં માળિય) યાવત્ વૈમાનિકોના વૈમાનિક પર્યાયમાં. તે સૂઇ ૯ ટીકાથ-હવે કષાયસ મુદ્દઘાતની વિશેષ વક્તવ્યતાનું નિરૂપણ કરાય છેશ્રી ગૌમતસ્વામી–હે ભગવન્ ! કષાયસમુદઘાત કેટલા કહ્યા છે? શ્રી ભગવાન-હે ગૌતમ! ચાર કષાયસ મુદ્દઘાત કહ્યા છે. તેઓ આ પ્રકારે છે–ફોધ કષાયસમુદ્દઘાત, માનસમુઘાત, માયાસમુદ્રઘાત, ભસમુદ્રઘાત. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! નારકેના કેટલા કષાય મુદ્દઘાત કહ્યા છે? શ્રી ભગવાન-હે ગૌતમ! નારકના ચાર કષાયસમુદ્રઘાત કહ્યા છે. એ જ પ્રકારે અસુરકુમાર આદિ ભવનપતિના, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયોના, વિકલેન્દ્રિયેના, પંચેન્દ્રિયતિના , મનુષ્યના, વાનચન્તરના, તિષ્કના અને વિમાનિકેના, ચાર કષાયસમુદુઘાત કહેલા છે. હવે એક-એક નારકેને લઈને વૈમાનિક પર્યન્ત ચોવીસે દફકના ક્રમથી કપાયસમુદ્દઘાતની પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! એક–એક નારકેના અતીત ક્રોધસમુદ્દઘાત કેટલા છે? શ્રી ભગવાન–હે ગૌતમ ? એક–એક નારકના અતીત કોષસમુદૂઘાત અનન્ત છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! એક–એક નારકના ભાવી ક્રોધસમુદ્રઘાત કેટલા છે? શ્રી ભગવાન ગૌતમ! કઈ નારકના હોય છે, કોઈના નથી હોતા. જે નારકલવના અન્તિમ સમયમાં વર્તમાન છે અને જે સ્વભાવથી જ મન્દ કષાયી છે, તે કષાયસ મુદ્દઘાતના સિવાય મૃત્યુને પ્રાપ્ત થઈને નથી નિકળીને, મનુષ્યભવમાં ઉત્પન્ન થનાર છે અને કષાયસમુદઘાત કર્યા સિવાય જ સિદ્ધ થઈ જશે, તેના ભાવી કષાયસમુદ્ર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ 3८६ Page #401 -------------------------------------------------------------------------- ________________ ઘાત નથી જે નારક એનાથી ભિન્ન પ્રકારના છે, તેના ભાવી કષાયસમુદઘાત છે, જેના ભાવી કષાયસમુદ્દઘાત છે, તેના જઘન્ય એક, બે અથવા ત્રણ છે અને ઉત્કૃષ્ટ સંખ્યાત અસં. ખ્યાત અથવા અનંત છે, જે સંખ્યાતકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરશે તેન સંખ્યાત અસંખ્યાતકાળ સુધી સંસારમાં રહેનારાના અસંખ્યાત અન-તકાળ સુધી રહેનારના અનંત ભાવી કષાયમમુદ્દઘાત સમજવા જોઈએ. નારકના સમાન જ અસુરકુમાર આદિ ભવનપતિયે ન પૃથ્વી કાયિક આદિ એકેન્દ્રિયના વિલેન્દ્રિયના, પચેન્દ્રિય તિર્યચેના, મનુના, વાનધ્યન્તર, તિષ્ઠ, અને વૈમાનિકોના અનન્ત અતીત કોધ કષાયસમુદ્દઘાત છે. અનાગત કોઈના છે, કેઇના નથી. જેના છે તેના પણ જઘન્ય એક, બે અથવા અનન્ત છે. કોધ સમુદ્દઘાતની સમાન જ માનસમુદ્દઘાત માયામુદ્દઘાત અને લોભ મુદ્દઘાત પણ નારકાદિ ચોવીસે દંડકમાં કહેવા જોઈએ. એ પ્રકારે ચાર વીસ દંડક થાય છે. અને બધા મળીને છ– આલાપક બને છે. એક વચનની અપેક્ષાએ આ કથન કરાયું છે હવે બહુવચનની અપેક્ષાથી તે વીસે દંડક માં પ્રરૂપણ કરાય છેશ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! નારકના અતીત ક્રોધસમુદઘાત કેટલા છે ? શ્રી ભગવાન–હે ગૌતમ ! નારકના અતીત કો સમુદ્દઘાત અનન્ત છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! નારકોના અનાગત ક્રોધસમુદ્દઘાત કેટલા ? શ્રી ભગવાન –હે ગૌતમ! અનાગત પણ અનન્ત છે, કેમકે પૃચ્છાના સમયે ઘણા નારક એવા હોય છે જે અનન્તકાળ સુધી સંસારમાં રહેશે. એ જ પ્રકારે સુકુમાર આદિ ભવન પતિને, પૃથ્વી કાયિક આદિથી લઈને વૈમાનિકો સુધીના અતીત અને અના ગત કોષસમુદ્ ઘાત અનન્ત કહેવા જોઈએ. યુક્તિપૂર્વવત્ સમજવા જોઈએ. એજ પ્રકારે ક્રોધસમુદુઘાતની જેમ માનસમુદુઘાત, માયામુદ્દઘાત અને લેભ સમુદ્રઘાત પણ ચોવીસે દંડકમાં અતીત અને અનાગત વિષયક કહેવા જોઈએ. એ પ્રકારે આ બહુવચન સમ્બન્ધી પણ ચાર ચેવીસ દંડક થાય છે, તેથી છનુ આલાપક કહેવા જોઈએ. હવે એ પ્રરૂપણ કરાય છે કે એક-એક નારકના નાક પર્યાયમાં તથા અન્ય પર્યાયમાં અતીત અને અનાગત ક્રોધસમુદ્દઘાત કેટલા છે? શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! એક–એક નારકના નારક અવસ્થામાં સંપૂર્ણ અતીતકાલની અપેક્ષાએ અતીત ક્રોધ મુદ્દઘાત કેટલા છે? શ્રી ભગવાન હે ગૌતમ ! એક-એક નારકના નારકાવસ્થામાં અતીતસમુદ્દઘાત અનન્ત છે. એ પ્રકારે જેવા વેદના મુદ્દઘાત પહેલા કહ્યા છે, તેવા જ ક્રોધસમુદઘાત પણ પુરા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૮૭ Page #402 -------------------------------------------------------------------------- ________________ કહેવા જોઈએ, તે કયાં સુધી કહેવા જોઈએ ? ઉત્તર એ છે-વૈમાનિક સુધી એ પ્રકારે જેવા નારકના નારક પર્યાયમાં ક્રોધમુદ્દાત કહ્યા છે. એ જ પ્રકારે અસુરકુમારના પર્યાયમાં તથા અન્ય બધા વૈમાનકીય પર્યાય સુધીમાં અર્થાત્ ચેવીસે દ ́ડકામાં ક્રોધસમુદ્દતનું કથન સમજી લેવુ' જોઇએ. આ પ્રકારે બધા મળીને એક હજાર છપ્પન અલાક થાય છે. તેમનામાં અતીત ક્રોધસમુદ્દાત યથાયાગ્ય અનન્ત જાણુ! જોઈએ અને અનાગત કોઈના હાય છે, ક્રાઈના નથી હાતા. જેમના હૈાય છે, જઘન્ય એક બે અગર ત્રણ હાય છે અને ઉત્કૃષ્ટ સખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત ડાય છે. હવે માનસમુદ્દાત અને માયા સમુદ્ધાતની પ્રરૂપણાના સમ્બન્ધમાં કહે છેમાનસમુદ્ભુત અને માયાસમુદ્દાત પુરી રીતે મારણાન્તિક સમુદ્લાકની સમાન હેવા જોઈએ. એ પ્રકારે ચેાવોસ દડકામાંથી પ્રત્યેકમાં અતીત માનસમુદ્લાત અનન્ત છે, અને અનાગત યથા યોગ્ય ફાઈના છે, કાઇના નથી. જેમના છે જઘન્ય એક, બે અગર ત્રણ છે, ઉત્કૃષ્ટ સંખ્યાત, અસ ંખ્યાત અને અનન્ત છે. આ રીતે એક હજાર છપ્પન આલાપક કહેવા જોઇએ. એ પ્રકારે માયાસમુદ્ઘાંતના સંબધમાં પણ કહેવુ જોઇએ. લેાભસમ્રુદ્ધાતની વક્ત થતા કાયસમુદ્દાતના સમાન સમજવી જેઇએ. વિશેષતા એ છે કે અસુરકુમાર આદિ બધા જીવાની નાક પર્યાયમાં પ્રરૂપણા કરાય તા એકથી લઈને કરવી જોઈએ. કેમકે અત્યન્ત તીવ્ર પીડાથી નિરન્તર ઉદ્વિગ્ન રહેનારા નરકામાં પ્રાય: લેામસમુદ્લાત થતા નથી તેથી તેમના અતીત લેભસમુદ્ધાત અનન્ત છે ભાવી રાઇના છે અને કોઈના નથી. જેમના છે તેમના જઘન્ય એક, બે અગર ત્રણ છે ઉત્કૃષ્ટ સખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત છે. એજ પ્રકારે ચાવીસે દડકાના ક્રમથી પ્રત્યેક દંડકમાં નારકાર્ય લઇને વૈમનિક સુધીમાં ચાવીસ દઉંડકાની વક્તવ્યતા કહેવી જોઇએ. એમ કરવાથી એક હુજા૨ છપ્પન આલાપક થાય છે. આ બધુ... કથન એકત્વની અપેક્ષાથી સમજવુ' જેઇએ. હવે મહુત્વની વિક્ષાથી કહે છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! નારકોના નારકપર્યાયમાં અતીત કધસમ્રુધાત કેટલા છે? શ્રી ભગવાન્-હે ગૌતમ ! નારકોના નાકપર્યાયમાં અતીત ક્રોધસમુદ્દાત અનન્ત છે, કેમકે બધા જીવાએ અનન્તયાર નાકપર્યાય મેળવેલ છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ભાવી ક્રેધસમુદ્દાત કેટલા થાય છે ? શ્રી ભગવાન્ઢ ગૌતમ ! નાકેાના નારકપર્યાયમાં ભાવી ધસમ્રુધાત અન ́ત છે. એ જ પ્રકારે નારકાના અસુરકુમાર પર્યાયમાં યાવત્ વૈમાનિક પર્યાયમાં અતીત ક્રોધસમુદ્દઘાત અનન્ત છે અને અનાગત પણ અનન્ત છે, કેમકે પૃચ્છાના સમયમાં રહેલા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૮૮ Page #403 -------------------------------------------------------------------------- ________________ જીવામાં ઘણા નારક પર્યાયની પ્રાપ્તિને ચેાગ્ય છે. એ પ્રકારે બધા સ્વસ્થાના અને પરસ્થા નામાં અર્થાત્ ચાવીસે દડકામાં ક્રાયસમુદ્દાતકહી લેવા જોઇએ. નારકાથી લઈને વૈમાનિકા સુધી બધા જીવેાના ચારે સમ્રુધાત અર્થાત્ કોષસમુદ્લાત, માનસમુદ્ધાત, માયાસમુદ્ધાત, લેાભસમુદ્દાત અતીત અનન્ત છે. અનાગત કેઈના છે, કે ઈના નથી. એ પ્રકારે અસુરકુમારાના, નાગકુમારાના, સુત્ર કુમારેના, અગ્નિકુમારાના, વિદ્યુમારે ના, ઉદધિકુમારાના, દ્વીપકુમારોના, દિકુમારાના, પવનકુમારેના, અને સ્વનિત કુમારના, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયાના, વિકલેન્દ્રિયે ના, પંચેન્દ્રિયતિય ચાના, મનુએના, વાનવ્યન્તરાના, જ્યોતિષ્કાના અને વૈમાનિકાના, નારકપર્યાયમાં અસુરકુમારર્યાયમાં ચાવતુ વૈમાનિક પર્યાયમાં અતીત ક્રોધસમુદ્દાત અનન્ત છે, અનાગતપણ યથાયેગ્ય અનન્ત છે. એજ પ્રકારે માનસમુદ્દાત માયાસમુદ્દાત અને લેાભસમુદ્દાત પણ કહેવા જોઇએ. અર્હત્ એક એક નારકના નાકપર્યાયમાં અનન્ત માનસમુદ્દાત અતીત છે, અનાગત કાઇના છે, કેાઇના નથી. જેના છે, તેના જઘન્ય એક, બે અથવા ત્રણ છે, ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત છે. એજ પ્રકારે એક-એક અસુરકુમારના નારકપર્યાયમાં અતીત માનસમુદ્ઘાત અનન્ત છે. ભાવી કેઇના છે અને કેાઈના નથી. જેના છે, તેના જઘન્ય એક, બે અગર ત્રણ અને ઉત્કૃષ્ટ સખ્યાત, અસખ્યાત અથવા અનન્ત છે. એ જ પ્રકારે નાગકુમાર આદિના નારકપર્યાયમાં પણ સમજી લેવા જોઇએ. એજ પ્રકારે નારક આદિના અસુરકુમાર પર્યાંય આદિમાં પણ સમજી લેવા જોઇએ. તેમનામાં જે નારક પૃચ્છા સમયના પછી માનસમુદ્ધાતના વનાજ મરધને પ્રાપ્ત થઈને અનન્તરભવમાં અથવા પરમ્પરાથી મનુષ્યભવને પ્રાપ્ત કરીને સિદ્ધ થઇ જશે, કયારેય નારકભવમાં ઉત્પન્ન થશે નહીં, તેના ભાવીસમુદ્ધાત નથી, પરંતુ જે નારકભવમાં વર્તમાન છે અગર ફરી ભવિષ્યમાં નરકુભવ પ્રાપ્ત કરશે અને પછી સિદ્ધ થઇ જશે, તેના એક અનાગત માનસમુદ્દાત સમજવા જોઈએ. એજ પ્રકારે કોઈના એ, અને કાઇના ત્રણુ માનસમુદ્દાત થાય છે, જે સખ્યાતદ્વાર નરકમાં જશે તેના સખ્યાત, જે અસંખ્યાતવાર નરકમાં ઉત્પન્ન થશે તેના મસ'. ખ્યાત અને જે અનન્તવાર ના કભવમાં ગમન કરશે તેના અનન્તવા માનસમુદ્દાત અનાગત સમજવા જોઇએ. એજ પ્રકારે નારક આદિના અસુરકુમાર આદિના પર્યાયમાં પણ સમજી લેવા જોઇએ. એજ પ્રકારે માયા કષાયમાં પણ આલાપ' જાણવા જોઈએ. એજ પ્રકારે સ્વ–પરસ્થાનેમાં નારક આદિના પણ અતીત અને અનાગત લાભસમુદ્દાત સંબંધી આલાપક સ્વયં વિચારી લેવા જોઇએ. પરન્તુ ઘણા વિશિષ્ટ નારકોથી લઇને વૈમાનિકા સુધી, નારકપર્યાય આદિ સ્વ-પરસ્થાનામાં, ક્રોધસમુદ્ધાત, માનસમ્રુધાત, માયાસમુદ્ધાત અને લેાભસમુદ્લાત, અતીત અને અનાગત અનન્ત કહેવા જોઈએ. તે ખષામાં અન્તિમ આલાપક આ પ્રકારે કહેવાશે, હે ભગવન્ ! વૈમાનિકના વૈમાનિક પર્યાયમાં અતીત લાભ સસુધાત કેટલા ? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૮૯ Page #404 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન હૈ ગૌતમ ! અંતીત અનન્ત છે. અનાગત કેટલા છે? હૈ ગૌતમ ! અનાગત પણ અનન્ત છે. પ્રસૂ॰ ૯૫ ક્રોધાદિ સમુદ્ઘાત કે અલ્પ બહુત્વ કા નિરૂપણ ક્રોધસમુદ્ધાતાદિ-અલ્પ બહુત્વ શબ્દા :-(ત્તિ ળ' મલે ! ગોવાળ' જોસમુપાળી માળસમુયાળ' માચાસમુÜાળ જોસમુપાળ સમોાળ) હે ભગવન્ ! ક્રોધસમુધ્ધાંતથી, માનસમુદ્રઘાતથી, માયાસમુદૂધાતથી, લેભસમુદ્ધાતી સમવડુત આ જીવાના (સારસમુદ્દાળ સમોચાળ) અકષાયસમુદ્ધાતી સમવહત (સમોર્યંળ' ચ) અને અસમવતમાં (ચરે હિંતો) કાણ કાનાથી (અપ્પા વા વા વા તુક્કા વા વિસાયિા યા ?) અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે ? (નોયના ! સવ્વસ્થોવાનીયા) હે ગૌતમ! બધાથી એછા જીવ (અસાયલમુગ્ધાળ તમોદ્યા) અકષાયસમુાતી સમહત છે (માળાચલમુગ્ધાળ સમોચા અનંતનુળા) માનકષાયપમુદ્દાતી સમહત અનન્તરણા છે. (જોદ્નમુવાળ સમોદ્યા વિશેષાદ્યિા) ક્રોધસમુદ્ધાતી સમવહત વિશેષાધિક છે. (માયાસમુગ્ધાળ' સમોચા વિસેલાાિ) માયા સમુદ્ઘાતથી સમવહત વિશેષાધિક છે (જોસમુથળ' સમો વિષેસાાિ) લાભસમુદ્ ઘાતથી સમવહત વિશેષાધિક છે (ત્રસમોદ્યા સંઘે જ્ઞશુળા) અસમહત સ ખ્યાતગણા છે. (સળ મંત્રે ! નેચાળ') હે ભગવન્ ! આ નારકામાં (જોસમુપાળ) કાસમુદૂધાતથી (માળલમુખ્યાળ) માનસમ્રુદ્ધાતથી (મચાસમુગ્ધાળ ́) માયાસમુઘાતથી (એર સમુપાળ') લાભસમુદ્રઘાતથી (સમોાળ) સમવહત (અસમોચાળ ) અને અશ્વમહત માંથી (ચરે ચરેોિ) કાણુ કાનાથી (બા યા વ ુચા વા તુક્કા પાવિલેસાાિ વા) અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે ? (નોયમા ! સજ્જથ્થોપા નેા જોમસમુવાળ' સમોચા) હે ગૌતમ ! બધાથી એછા નારક લાભકષાયથી સમવહત છે (માયાલમુવાળ સમોદ્યા સંવેગ્નનુળા) માયાસમુદ્ઘાતથી સમવહુત સંખ્યાતગણા છે. (માળસમુન્નળિ સોદ્યા સંવેગ્નનુળા) માનસમુદ્ઘાતથી અસમહત સ ંખ્યાતગણા છે (ઢોલમુવાળ સમોા સંઘે મુળા) ક્રોધસમુદ્દાતથી સમવહેત છે. સખ્યાતગણા (અસમોચા સંવેગ્નનુળા) અસમવહત સંખ્યાતગણુા છે, (અપુરતુ,મારાળ પુચ્છા ?) અસુરકુમારા સમ્બન્ધી પ્રશ્ન ? (નોયના ! પ્રોવા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૩૯૦ Page #405 -------------------------------------------------------------------------- ________________ અપુરમાં મુઘા સમો) હે ગૌતમ! અસુરકુમારેમાં બધાથી ઓછા ક્રોધ સમુદ્દઘાતથી સમવહત છે (માનસમુઘા સોયા સંવેTT) માનસમુદુઘાતથી સમવહત સંખ્યાતગણ છે (માથા મુઘાળું મોgયા સંજ્ઞાળા) માયામુદ્દઘાતથી સમવહત સંખ્યાત ગણા છે (ઝોરમુઘા મોઢા સંસTળા) લેભસમુદ્રઘાતથી સમવહત સંપાતગણી છે. (ગરમોથા સંવેકઝTળા) અસમવહત સંખ્યાતગણુ છે. | (gવું દર સેવા ના મળિયા) એ જ પ્રકારે વૈમાનિક સુધી બધા દેવ. (gaવિજસુવાન પુછ?) પૃવીકાયિકે સમ્બન્ધી પૃચ્છા-પ્રશ્ન હોય ! સ્વયોવા રૂઢવિજારૂચા માળમુરઘાણં ણમોહચા) હે ગૌતમ! બધાથી ઓછા પૃથ્વીકાધિક માનસમુદૂઘાતથી સમવહત છે (હસમુદાજુ મોચા, વિહિયા) કોથસ મુદ્દઘાતથી સમવહત વિશેષાધિક છે (માયામુઘાઘri સમોચા વિશેષાહિયા) માયામુદ્દઘાતથી સમવહત વિશેષાધિક છે (ઢોરમુઘા નોવા વિશેષાહિયા) લેભામુદ્દઘાતથી સમવહત વિશેષાધિક છે (ગરમોથા ગાળા) અસમવઠત સંખ્યાત ગણુ છે (પૂર્વ નાગ પંરિંદ્રિતિજિનોળિય) એ જ પ્રકારે યાવત્ પંચેન્દ્રિય તિર્યંચ યોનિક (જુણા જીવા) મનુષ્ય જીવની સમાન (વાં માનસમુઘા મોટ્ટા કાંડન) વિશેષ-માનસમુદ્રઘાતથી સમહત અસં ખ્યાતગણું છે. સુ૧૦ - ટીકાથ-હવે ક્રોધાદિ સમુદુઘાતથી સમહત અને તેમનાથી ભિન્ન સમુદ્દઘાતેથી સમવહત અર્થાત્ બધા પ્રકારના સમુદ્રઘાતથી રહિત જીવોના અ૫–બહત્વની પ્રરૂપણ કરે છે શ્રીગૌતમસ્વામી–હે ભગવન ! ક્રોધસમુદ્રઘાતથી સમવહત, માનસમુદૂઘાતથી સમવહત. માયામુદ્દઘાતથી સમાવહત. લેભસમુદ્રઘાતથી સમવહત અકષાયસમુદ્રઘાતથી અર્થાત્ કષાયસમુદ્રઘાતથી ભિન્ન છ સમુઘાતમાંથી કઈ પણ સમુઘાતથી સમહત અને અસમવહત જીવનમાં કોણ જીવ કોનાથી અલપ, અધિક. તુલ્પ અથવા વિશેષાધિક છે? શ્રી ભગવાન હે ગૌતમ! બધાથી ઓછા જીવ તેઓ છે જે અકષાયસમુદ્રઘાતથી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૯૧ Page #406 -------------------------------------------------------------------------- ________________ સમવહત છે અર્થાત્ કષાયસમુદ્માતથી ભિન્ન છ સમુદ્ધાતમાંથી કાઈ પણ એક સમુદ્ ઘાતથી સમવહત છે. કેમકે અકષાયસમુદ્ઘાતથી સમવત જીવ કવચિત્--કાક્ષેત્ કાઇકાઇ જ મળી આવે છે. તેએ ઉત્કૃષ્ટ સંખ્યામાં પણ જો હોય તે કષાય સમુદ્માતથી સમવહત જીવાને અનન્તમૈ। ભાગ જ હાય છે. એ કારણે તેમને બધાથી એછા કહ્યા છે. તેમની અપેક્ષાએ માનસસુઘાતથી સમવહત જીવ અનન્તગણા અધિક છે, કેમકે અનન્ત વનસ્પતિકાયિક જીવ પૂર્વ ભવાના સસ્કારને કારણે માનસમુદ્દાતમાં વર્તમાન રહે છે. તેમની અપેક્ષાએ પણ ક્રોધસમુદ્દાતથી સમવહત વિશેષાધિક છે, કેમકે માની જીવાની અપેક્ષાએ ક્રોધી જીવ અધિક રાય છે. તેમની અપેક્ષાએ માયાસમુદ્ઘાતથી સમવહત જીવ વિશેષાધિક હાય છે, કેમકે ક્રોધી જીવાની અપેક્ષાએ માયાવી અધિક હોય છે તેમની અપેક્ષાએ લેાભસમુદ્ઘાતથી સમહત જીવ વિશેષાધિક હાય છે, એમ કહેવાય છે. કેમકે માયાવી જીવાની અપેક્ષાએ લેાભી જીવ ઘણા વધારે હોય છે. તેમની અપેક્ષાએ પણ અસમવહુત જીવ અસંખ્યાતગણુા છે, કેમકે નારક, તિય ચ મનુષ્ય અને દેવ એ ચારે ગતિએામાંથી પ્રત્યેક ગતિમાં સમુદૂધાત યુક્ત જીવની અપેક્ષાએ સમુદ્ઘાત રહિત જીવ સદા સખ્યાતગણી અધિક મળી આવે છે. સિદ્ધ જીવ એકેન્દ્રિયાના અનન્તમ ભાગ છે પરન્તુ અહી તેમની વિવક્ષા નથી કરાઈ. હવે નારક ખાદિ ચાળીસ ઇંકાના ક્રમથી એજ પૂર્વોક્ત અલ્પ બહુત્વનું પ્રતિપાદન કરે છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ધસમુદ્ધાતથી, માનસમુદ્ધાત, માયાસમુદ્ધાતથી અને લાભસમુદ્ધાતથી સમહત તથા અસમવહત નારકામાં કાચુ કાનાથી અરૂપ છે, અધિક છે, તુલ્ય અથવા વિશેષાધિક છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! બધાથી ઓછા નારક લાભસમુદ્ધાતથી સસવહત છે, કેમકે નારકને પ્રિય વસ્તુઓના સચાગ નથી મળતા, તેથી, પ્રાયઃ તેમનામાં લેભસમુદ્ ઘાતને અભાવ હોય છે. કઇ-કઇ નારકને લેાભસમુદ્દાત થાય પણ છે અને તે પણ તે અન્ય સમુદ્ધાતેથી સમવડત નારકાની અપેક્ષાએ ખૂબ જ એ હોય છે. એ કારણે તેમને બધાથી એછા કહ્યા છે. તેમની અપેક્ષાએ માયાસમુદ્ઘાતથી સમહત નારક સંખ્યાતગણા અધિક છે. અહીં યુક્તિ પૂર્વવત્ સમજી લેવી જોઇએ તેમની અપેક્ષાખે પણ માનસમુદ્ઘાતથી સમવહત નારક સખ્વા તગણા હૈાય છે. તેમની અપેક્ષાએ ક્રોધસમુદ્ધાંતથી સમવડત નારક સંખ્યાતગણા છે. તેમની અપેક્ષાએ અક્ષમવહત અર્થાત્ જે કાઇ પણ સમુદ્ધાતથી યુક્ત નથી સંખ્યાતગણુા હૈાય છે યુક્તિ પૂર્વવત્ સમજવી જોઇએ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ક્રેધસમુદ્ઘાતથી સમવહત, માનસમુદ્દાતથી સમવહત માયાસમુદ્ઘાતથી સમવડત, લાભસમુદ્દઘાતથી સમહત અને અસમવત અસુરકુમારોમાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૯૨ Page #407 -------------------------------------------------------------------------- ________________ કે કાનાથી અ૮ ૫, અધિક, તુલ્ય અગર વિશેષાધિક છે ? શ્રી ભગવાન હે ગૌતમ ! બધાથી ઓછા અસુકુમાર કોલસમુદુઘાતથી સમવહત છે. કારણ એ છે કે-દેમાં સ્વભાવતઃ લોભની પ્રચુરતા હોય છે, લેભની અપેક્ષાએ માન કષાય આદિની અલ્પત હોય છે અને માન આદિની અપેક્ષાએ પણ કેધ તેમનામાં અ૫ મળી આવે છે તેથી જ અન્ય સમુદ્દઘાતથી સમવહત દેવેની અપેક્ષાએ કોધસમુદ્રઘાતથી સમવહત અસુરકુમાર બધાથી ઓછા કહેલા છે તેમની અપેક્ષાએ માનસ મુદ્દઘાતથી સમવહત અસુરકુમાર સંખ્યાતગણી છે, કેમ કે અસુરકુમારામાં કેદની અપેક્ષાએ માનની માત્રા અધિક હોય છે, સંધ્યાન ગયું હોય છે. માયાસમુદ્રઘાતથી સમહત અસુરકુમાર સંખ્યાત ગણ હોય છે. કેમકે અમુકુમારનાં કૅધ, માન, અને માયાની અપેક્ષાએ લેભ સંખ્યાત ગણે ધિક હોય છે. જે અસુરકુમાર કેઈ પણ સમુઘાતથી સમહત નથી, તે લાભ સમુદ્દઘાતથી સમવહતેથી પણ સંખ્યાતગણુ છે, યુક્તિ પૂર્વ અસુરકુમારની જેમ બધાં જ દેવ અર્થાત્ નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિકુમાર, પવનકુમાર, સ્વનિતકુમાર, વનયંતર, તિષ્ઠ, અને વૈમાનિક પણ સમજી લેવા જોઈએ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવાન્ ! ક્રોધસમુદ્રઘાત, માનસમુદ્દઘાત, માયામુદ્દઘાત, લેભસમુદુઘાતથી સમહત અને બધા સમુદુઘાતેથી રહિત-અસમવહત-પૃથ્વીકાયિકોમાં કોણ કોનાથી અ૫, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે ? શ્રી ભગવાન -હે ગૌતમ! બધાથી ઓછા પૃથ્વીકાયિક માનસમુઘાતથી સમવહત છે તેમને વિચાર સમુચ્ચય જીવે ના સમાન કરી લે જોઈએ. તેમની અપેક્ષાએ સમુદુઘા તથી સમવહત પૃથ્વીકાયિક રિશેષાધિક છે યુક્તિપૂર્વવત્ સમજી લેવી. તેમની અપેક્ષાએ માયામુદ્દઘાતથી સમવહત પૃથ્વીકાયિક વિશેષાધિક છે. તેમની અપેક્ષાએ લેભસમુદ્દઘાતથી સમવહત પૃથ્વીકાવિક વિશેષાધિક છે. તેમની અપેક્ષાએ કઈ પણ સમુદુઘાતથી અજમવહત પૃથ્વીકાયિક સંખ્યાલગણ અધિક છે, તેમને વિચાર સમુચ્ચય જીની સમાન કરી લેવા જોઈએ. પૃથ્વીયિકની સમાન અપૂકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક દ્વીન્દ્રિય, ત્રાંન્દ્રિય, ચતુરિન્દ્રિય, તથા પંચેન્દ્રિય તિર્યંચ પણું માનસમુદઘાતથી સમવહત બધાથી ઓછા છે. તેમની અપેક્ષાએ ક્રોધસમુદ્રઘાતથી સમહત વિશેષાધિક છે. તેમની અપેક્ષાએ માયાસમુદ્રઘાતથી સમહત વિશેષાધિક છે. તેમની અપેક્ષાએ લેભસમુદ્રઘાતથી સમવહત વિશેષાધિક છે. અને તેમની અપેક્ષાએ પણ અસમહત સંખ્યાતગણી સમજવા જોઈએ. ક્રોધસમુઘાત આદિથી સમહત અને અસમવહત મનુષ્યની વક્તવ્યતા સમુચ્ચય જીની સમાન સમજવી જોઈએ. પણ સમુચ્ચય જીવોની અપેક્ષાએ મનુષ્યમાં વિશેષતા એ છે કે કષાયમુદ્દઘાત સમવહત મનુષ્યની અપેક્ષાએ માનસમુઘાતથી સમવહત મનુષ્ય અસંખ્યાતગણુ છે, કેમકે મનુષ્યમાં માનની બહુલતા મળી આવે છે. લગ્ન ૧૦૫ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૯૩ Page #408 -------------------------------------------------------------------------- ________________ છદમસ્થોં કે સમુદ્દાત કા કથન છામસ્થિક સમુદ્ધાત શબ્દા :-(વરૂ ળ અંતે ! છાસમન્ધિયા સમુવાળ્યા પળસા ') હું ભગવાન ! છાદ્મસ્થિક સમ્રુદ્ઘાત કેટલાં કહ્યા છે ? (નોંયમા ! છ છાકમસ્થિ સમુગ્ધાચા પન્ના) હૈ ગૌતમ ! છામસ્થિક છદ્મસ્થમાં મળી આવનારાં સમુદ્દાત છે કહેલાં છે. (ત. ના) તે આ પ્રમાણે છે (વેચળસમુખ્યા, ઋણાચસમુખા, માર્ ંતિસમુગ્ધા, વેત્રિયસમુગ્ધા, જ્ઞેયાસમુગ્ધાળુ, બાહારસમુવાળ) વેદનાસમુદ્દાત, કષાયસમુત, મારાં કસમુદ્ઘાત, વૈક્રિય સમુદ્ધાત, તૈજસસમુદ્દા ! અને આહારસમુદૂધાત, (નેચાળ' મને ! રૂ છાત્રયિયા સમુળ્વાયા રળત્તા ?) હે ભગવન્! નાકાને કેટલા છામસ્થિક સમુદ્બાત કહ્યાં છે ? (પોયમા ! ચત્તા છાત્મિા સમુગ્ધાચા વખ્તા) હું ગૌતમ ! ચાર છાસ્થિક સમુદ્દાત કહ્યાં છે. (ત જ્ઞા) તેએ આ પ્રકારે (વેચળાસમુધાર, સાયસમુન્નાર, માતિયસમુગ્ધા, વૈદ્રિચસમુદ્દા) વેદનાસમુદ્ધાત, કષાયસમુદ્ધ ત, મારણાતિકસમુદ્ધાત અને વૈક્રિયસમુદ્ઘાત. (અસુરમાવાળવુચ્છા) અસુરકુમાર સબંધી પ્રશ્ન (પોયમા ! વર્છા-મસ્થિયા સમુવાળ્યા પત્તા) હે ગૌતમ ! પાંચ છાર્થિક સમુદ્દાત કહ્યાં છે. (સના) તે આ પ્રકાર (વેચળાસમુરધાર, સાચલમુવા, માનંતિયસમુધા વૈકવિચપ્રમુખા, તેચનસમુ પાપ) વેદનાસમ્રુધાત, કષાયસમુદ્ધાત, મારણુાંતિસમુદ્ધાત, વૈક્રિયસમુદૂધાત અને તેજસસમુદ્ધાત. (નિચિ, વિન્ટિયિાળ' પુજ્જા)એકેન્દ્રિયા અને વિકલેન્દ્રિયા સબંધી પ્રશ્ન (નોચમા ! ત્તિાિ છાર્ભિયા સમુવાચા વળત્તા) હે ગૌતમ ! ત્રણ છામસ્થિસમુદ્ધાત કહ્યાં છે (જ્ઞ જ્ઞદ્દા) તે આ પ્રકારે (વેચળાસમુગ્ધાત્ સાયસમુપાદ્, માળંતિયસમુ વાળુ) વેદનાસમુદ્ધાત કષાયસમુધ્ધત અને મારણાતિકસમુધાત. (નર) વિશેષ (વાચાળ જ્ઞાતિ સમુગ્ધયા છાત્તા) વાયુકાયિકમાં ચાર સમ્રુદ્ ઘાત કહ્યાં છે. (તનદ્દા) તે આ પ્રકારે (વેચનામુવા, સાચસમુધા, માવળતિયસમુ ષા', પેઇન્દ્રિયસમુખા) વેદનાસમુદ્ધાત, કષાયસમુદ્ધાત, મારાંતિકસમુદ્ધાત અને વૈક્રિયસમુદૂધાત (વિસ્થિતિવિજ્ઞોળિયાળ પુચ્છા) પૉંચેન્દ્રિય તિય ચા સ`ખી પ્રશ્ન (પોયમા ! પંચસમુખાવા વળત્તા) હે ગૌતમ ! પાંચ સમૃઘ્ધાત કહ્યા છે. (ત` RTI) તે આ પ્રકારે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૩૯૪ Page #409 -------------------------------------------------------------------------- ________________ (वेयणासमुग्घाए, कसायसमुग्धाए, मारणंतियसमुग्घाए, वेउव्वियसमुग्घाए, तेयगसमुग्घाए) વેદના સમુઘાત, કષાય મુદ્દઘાત, મારણાંતિકસમુદ્ઘાત કિયસમુઘાત અને તૈજસસ મુદ્દઘાત (પૃના ર્ છમથિયા મુઘાયા guત્તા) મનુષ્યના કેટલાં છાત્મચ્છિક સમુદ્રઘાત કહ્યાં છે ? (નોચમજી ઝામચિ રમુઘાથા guત્તા) હે ગૌતમ ! છ છ ૬. મથિક સમુદ્રઘાત કહ્યાં છે (સં 11) તે આ પ્રમાણે (વેorryઘાણ, વાચસમુઘાર, માતiરિયરમુઘાર, વેરવિચામુઘા, તે સમુઘાણ, બહારનામુઘાણ) વેદના મુદ્દઘાત, કષાયસમુદ્દઘાત, મારણતિક સમુઘાત, વિકિય સમુદ્દઘાત, તેજ સમુદ્રઘાત, અને આહારકસમુદ્ધાત. | સૂ૦ ૧૧ | ટીકાW :- છમસ્થ થનારા સમુઘાતકોનું કથન કરાય છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! છાત્મથિક અર્થાત્ છમ સંબંધી મુદ્દઘાત કેટલા છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! છાદમથિક સુધાત છ કહ્યા છે, જે આ પ્રકારે-(૧) વેદના સમુદ્રઘાત (૨) કષાયસમુઘાત (૩) મા રણતિકસમુઘાત (૪) વૈકિલસ મુઘાત (૫) તૈજસમઘાત (૬) અ હારકસમુઘાત. હવે નારક આદિ ચોવીસ દંડકોના કમથી છાકિસમુદ્રઘાતની પરૂ પણ કરે છે– શ્રી ગૌતમસ્વામી–હે ભગવન | નારકના છાદમર્થિક સમુદ્દઘાત કેટલાં કહેલા છે ? શ્રી ભગવાન હૈ ગૌતમ ! નારકના છાદમર્થિક મુદ્દઘાત ચાર કહ્યા છે—જેમકે (૧) વેદના સમુદ્રઘાત, (૨) કષાયસમુઘાત (૩) મારણાંતિકસમુઘાત (૪) વૈકિયસમુદ્દઘાત નારકેમાં તેલબ્ધિ અને આહારક લબ્ધિને અભાવ હોવાથી તૈજસસમુદ્ધાતુ અને હારક સમુદ્ઘતિ નથી હોતા. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! અસુરકુમારોમાં છાદમથિકસમુદ્યાન કેટલાં હોય છે? શ્રી ભગવાન–હે ગૌતમ! અસુરકુમારમાં પાંચ છાસ્થિસમુદ્દઘાત હોય છે, જેમકે (૧) વેદનાસમુદ્દઘાત (૨) કષ યસમુદ્દઘાત (૩) મારણાનિક મુદ્દઘ (8) ક્રિય સમદ્દઘાત (૫) તેજસસમુદ્રઘાત દેવ ચૌદપૂર્વના જ્ઞાતા નથી હોતા તેથી અને ભાવના કારણે પણ આહારક લબ્ધિથી રહિત હોય છે તેથી તેમનામાં આહારક સમુદ્ઘ તો સંભવ નથી. પણ તેલબ્ધિ તેમનામાં હોય છે, તેથી તૈજસસમુઘાતને સંભવ છે, અસુરકુમાર પરણ દેવ છે, તેથી જ આહારકસમુઘાતના સિવાય શેષ પાંચ છાસ્થિક સમુદ્દઘાત તેમનામાં કહેલા છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવદ્ ! કેન્દ્રિય અને વિકલેન્દ્રિયે માં છાદુમથિક સમુદઘાત કેટલા કહેલા છે? શ્રી ભગવાન-હે! ગૌતમ! એકેન્દ્રિ અને વિકલેન્દ્રિમાં ત્રણ મસ્ટિક સમુ દૂઘાત કહ્યા છે, તેઓ આ પ્રકારે છે-(૧) વેદના સમુદ્રઘાત (૨) કષાય સમુઘાત (૩) મારણાંતિકસમુઘાત. વાયુકાર્ષિક સિવાય એ કેન્દ્રિમાં અને વિકન્દ્રિોમાં વકિપલબ્ધિ, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૯૫ Page #410 -------------------------------------------------------------------------- ________________ તેજસૂલબ્ધિ અને આહારકલબ્ધિ નથી હોતી, તેથી ત્રણ સમુદ્રઘાતને તેમનામાં સંભવ નથી, એ કારણે તેમનામાં પ્રારંભના ત્રણ સમુદ્રઘાત–વેદના મુદ્દઘાત, કષાયસમુદ્રઘાત, મારણાન્તિકસમુઘાત. વિશેષતા એ છે કે વાયુકાયિકામાં ચાર સમુઘાત થાય છે જે આ પ્રકારે છે (૧) (૧) વેદનાસમુઘાત (૨) કષાયસમુદ્દઘાત (૩) મારણાંતિકસમુદ્દઘાત (૪) અને વક્રિયસમુદ્ધાત. બાદર પર્યાપ્ત વાયુકાયિકે સાં વૈકિયલબ્ધિને સદૂભાવ હોવાથી વૈક્રિયસમુદ્દઘાત પણ થાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! પંચેન્દ્રિયતિયામાં કેટલા છાત્મચ્છિક સમુદ્રઘાત થાય છે? શ્રી ભગવાન-હે ગતમ! પંચેન્દ્રિયતિયામાં પાંચ છાત્મસ્થિક મુદ્દઘાત થાય છે, તે આ પ્રકારે છે-(૧) વેદના સમુદ્દઘાત (૨) કષાયસમુદ્દઘાત (૩) મારણાન્તિકસમુદ્દઘાત (૪) ક્રિયસમુદ્રઘાત અને (૫) તૈજસસમુદ્રઘાત. પચેન્દ્રિયતિર્યંચ ચૌદ પના અધિ ગમ નથી કરી શકતા, તેથી જ તેમનામાં અાહારક લબ્ધિનો અભાવ હોય છે અને આહારક લબ્ધિને અભાવ હોવાથી આહાર સમુઘાતનો અભાવ હોય છે. તાત્પર્ય એ છે કે, તેમનામાં આહારકસમુદ્દઘાતના અતિરિક્ત શેષ પાંચ છાત્મચ્છિક સમુદ્દઘાત હોય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! મનુષ્યમાં કેટલા છામથિકસમુદ્રઘાત થાય છે? શ્રી ભગવાન–હે ગૌતમ! મનુષ્યમાં છ છાત્મસિધકસમુદ્રઘાત થાય છે. તે આ પ્રકારના છે-(૧) વેદના સમુદ્દઘાત (૨) કષાયસ મુદ્દઘાત (૩) મારણાન્તિકસમુદ્દઘાત (૪) વૈકિપસમુદ્રઘાત (૫) તૈજસુસમુદ્દઘાત (૬) અને આહારક સમુદ્દઘાત. મનુષ્ય ચૌદપૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, તેથી જ તેમનામાં આહારકસમુદુઘાત પણ સંભવે છે એ પ્રકારે જેમનામાં જેટલા છાસ્થિસમુદ્દઘાતને સંભવ છે, તેનું નિરૂપણ કરાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૯૬ Page #411 -------------------------------------------------------------------------- ________________ વેદનાસમુદ્ઘાતગત જીવોં કે સ્વરૂપ કા નિરૂપણ શબ્દાથ :--(નીયેળ` મંતે ! વેચળાસમુગ્ધાળ` સમો′′) હે ભગવન્ ! જીવ વેદનાસમુદ્ ઘાતથી સમવહત થઈને (સોળિત્તા) સમહત થઈને (ને પો“હે નિજીમ૬) જે પુદ્ગલાને કાઢે છે. (તેન્દ્િ ળ અંતે ! વોનસેહિં) હે ભગવન્ ! તે પુદૂગલેથી (વેવ વત્તે) તેના કેટલા ક્ષેત્ર (૩૦ળે) પરિપૂર્ણ વરૂપ શ્વેત્તે યુદ્ધે ?) કેટલાક ક્ષેત્ર સૃષ્ટ થાય છે ? (નોયમાં ! સરીqમાળમત્તે) હૈ ગૌતમ ! શરીર પ્રમાણુ માત્ર (વયંમયા દુળ) વિષ્કભ અને બાહુલ્યથી(નિયમ) નિયમથી (દ્દીäિ) છએ દિશાઓમાં (વલ ઘેત્તે) આટલા ક્ષેત્ર (અળે) પુરીત થયા (વરૂપ વત્ત ડે) એટલા ક્ષેત્ર પૃષ્ટ થયા છે, (સે ન મંતે છેત્તે વાત અણુળે) હે ભગવન્ ! તે ક્ષેત્ર કેરેલા કાળમાં પુરા થાય છે ? (વાસન્ન વુડે) કેટલા કાળમાં પૃષ્ટ થાય છે. (તોયમા ! LITEમફળ વા કુસમફળ વા તિસમફળ વા વિદ્વેગ) હૈ ગૌતમ ! એક સમયના, એ સમયના અથવા ત્રણ સમયના વિગ્રહથી (શ્યાહÆ) એટલા કાળમાં (અળે) પુરિત થયેલ (વેંચાણ ઙે) એટલા કાળમાં પૃષ્ટ થયેલ છે. (તેનં અંતે ! પોñà) હે ભગવન્ ! તે પુદ્ગલાને (વેવદ્યાન્ન) કેટલા કાળમાં (નિષ્કુમદ્દ) નિકળે છે (નોયમા ! ગોળ અત્તો મુકુન્નુમ્સ) હે ગૌતમ! ધન્ય અન્તર્મુહૂ. તત્વમાં (પોતેળ વિબતો મુદુત્તä) ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્તમાં. (તેન વોમાØા) તે પુદ્ગલે! (નિ‰ટા સમાળા) બહાર નીકળીને (નારૂં તસ્થ વાળાનું મૂયારૂ' નીવા સત્તાર) ત્યાં જે પ્રાણિયા, ભૂત્તા, જીવ, અને સત્વાને (મિ ંત્તિ) અભિ ઘાત કરે છે (વત્તે'તિ) આવત્ત પતિત કરે છે-ચક્કર ખવડાવે છે (હેલ્લે તિ) થાડુ ક અડે છે (મંત્રાúત્તિ) સહત કરે છે (સંકૃત્તિ) સંગૃહિત કરે છે (તિાવેત્તિ) પીડિત કરે છે (જિજ્ઞા ઐત્તિ) મૂતિ કરે છે (ઉત્ત્પત્તિ) ધાત કરે છે. (તેતો જ મંતે ! સે નીચે જ્જ જિરી) હું ભગવાન ! તેનાથી તે જીવ કેટલી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૩૯૭ Page #412 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાવાળા હોય છે ? (જોગમાકરીeહે ગૌતમ! કદાચ ત્રણ કિયાવાળા (ઉત્તર = વિદરી) કદાચ ચાર કિયાવાળા (હિર પંઘ શિરી) કદાય પાંચ કિયાવાળા (તે જે વાવ તાળ નીવો ; વિડીયા ) તે જીવ તે જીવથી કેટલી ક્રિયાવાળા હોય છે? (મા! fણય તિ જિરીયા) હે ગૌતમ ! કાચ ત્રણ ક્રિયાવાળા (fણય વિરીયા) કદાચ ચાર કિયાવાળા (fમર પંચ શિરી) કદાચ પાંચ કિયાવાળા. ( i મતે ! નીવે તે જ વીલ) હે ભગવન ! તે જીવ અને તે છે (અહિં લીવાળું) અન્ય જીવોના (જંઘાઇ) પરંપરાથી ઘાત કરવાથી (૪૬ ાિરી) કેટલી કિયાવાળા થાય છે? (સિદિરિયા વિ રવિરિયા કિ, પંજા શિરિયા () હે ગૌતમ! ત્રણ દિયાવાળા પણ, ચાર કિયાવાળા પણ, પાંચ ક્રિયાવાળા પણું. (નેરૂ મંતે ! વેચાણમુરઘાઇ સોu) હે ભગવન ! નારક વેદના મુદ્દઘાતથી સમવહત થયેલ (ga aહેવ કી) આ રીતે જીવની જેમ (જીપ ફામિજાવો) વિશેષ નારક, શબ્દ-શબ્દનું ઉચ્ચારણ કરવું જોઈએ. ( નિવાં કાર માnિg) આ રીતે સંપૂર્ણ કથન વૈમાનિક સુધી સમજવું (ાં રસાયણમુઘા ઘિ માળિચડ્યો) એ જ પ્રકારે કપાય મુદ્દઘાત પણ કહેવા જોઈએ. (જીવે ળ મંતે ! માનિ સમુઘારાં સમોળz) હે ભગવન ! જીવ મારણાંતિક સમુદ્દઘા તથી સમવહત થાય છે (રોનિત્તા) સમવહત થઈને (પોm fણ ) હે ભગવન ! જે પુદ્ગલેને કાઢતા રહે છે. (તેસિ નં અંતે ! પોસ્ટિં ) હે ભગવન્! તે પુદ્ગલેથી (વફા રે કુળે ) કેટલા ક્ષેત્ર પુરિત થાય છે? (age Fકે?) કેટલા ક્ષેત્ર પુષ્ટ થાય છે ? (ય! સારવળગે) હે ગૌતમ શરીર પ્રમાણ માત્ર (વિકર્ણમા) વિસ્તાર અને મોટાઈથી (કાચામાં agoોગં ગંગુઝરત ૩ ઝરૂમા) લંબાઈમાં જઘન્ય અંગુલનો અસંખ્યા ભાગ (૩ો. બંગલેના બોયના) ઉત્કૃષ્ટ અસંખ્યાત જન (gmવિલિં) એક દિશામાં (વફા ત્તિ) એટલા ક્ષેત્ર (5) પુરિત થાય છે (gવા લેજો ) એટલા ક્ષેત્ર પૃષ્ટ થાય છે. (સે તે ! વત્તે રૂારણ ?) હે ભગવન્! તે ક્ષેત્ર કેટલા કાળમાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૯૮ Page #413 -------------------------------------------------------------------------- ________________ પૂરિત થાય છે (ક્ષેત્રર્ારુસ ડે ?) કેટલા કાળમાં પ્રુષ્ટ થાય છે ? (નોયમા ! સમર્ હળ વા દુસમફળ વાતિસમયફળ વા ૨૩ સમફળ વાવર્ળ) હે ગૌતમ ! એક સમયના, એ સમયના, ત્રણ સમયના અથવા ચાર સમયના વિગ્રહથી (વૃક્ જાહસ્સ અળે) એટલા કાળમાં પૂતિ થાય છે. (સ્ટિસ ડે) એટલા કાળમાં પ્રુષ્ટ થાય છે (લેસ તંચેય જ્ઞાવ ચિચિા વિ) શેષ તેજ થાપત્ પાંચ ક્રિયાવાળા પણ (વ સેરરૂપ વિ) એ જ પ્રકારે નારક પણ (નવ) વિશેષ (ચામેળ ઝળળ સાન ઝોયળસન્ન') લખાઈમાં જઘન્ય કાંઈક અધિક હજાર વૈજન (કોને સંલેનારું નોચળા) ઉત્કૃષ્ટ અસંખ્યાત ચેાજન (સિ) એક દિશામાં (વરૂણ છેત્તે અળે) એટલા ક્ષેત્ર પુરિત થાય છે (વરૂ ğત્તે ઙે) એટલા ક્ષેત્ર પૃષ્ટ થાય છે (વિદા' હાસમા વા ટુસમૂળ વા તિસમફળ વા) એક સમયના, એ સમયના અથવા ત્રણ સમયના વિગ્રહથી (નવ) વિશેષ (પન્ન મળ્ યા ન મળવુ) ચાર સમયના વિગ્રહી ન કહેવુ. (તેમં ત ચેય ગાય વર્ષારિયા વિ) શેષ તેજ ચાવત્ પંચ ક્રિયાવાળા પણ (અનુરકુમારસ નહીં નવપર) અસુરકુમારનું કથન જીવ પદના સમાન (નવર વિસ્તરો નિસર્કો) વિશેષ-વિગ્રહુ ત્રણ સમયના (જ્ઞા નેથમ્સ) જેવા નારકને (લેસં ત ચેપ) શેષ તેજ (જ્ઞા અમુકુમારે વં નાય વેમાનિત) જેવા અસુરકુમાર તેવા જ વૈમાનિક સુધી કહેવા (નવર' નિટ્રિપ લજ્જા નીચે) વિશેષ એકેન્દ્રિય જીવના સમાન (નિલેä) સપૂર્ણ`. સૂ૦ ૧૨ા ટીકા :-સમુદ્ધાતને પ્રાપ્ત જીવ સમ્રુદ્ધાત વશ થઇને જેટલા ક્ષેત્રને તે-તે પુદ્ગ લેાથી વ્યાપ્ત કરે છે, તેની પ્રરૂપણા કરાય છે— શ્રી ગૌતમસ્વામી હે ભગવન્ ! જીવ વેદનાસમુદ્ઘાતથી સમહત થાય છે અને સમવહત થઇને જે પુદ્ગલાને પેાતાના શરીરમાંથી બહાર કાઢે છે, તે પુદ્ગલોથી કેટલા ક્ષેત્ર પરિપૂર્ણ થાય છે? કેટલા ક્ષેત્ર પૃષ્ટ અર્થાત્ વ્યાપ્ત થાય છે ? અહી આપૂર્ણ અને વ્યાપ્ત, એ એ શબ્દોને પ્રયાગ કરેલો છે. આપણુ કહેવાથી વચલા વચલા કેટલાક આકાશ પ્રદેશેનુ પ્રદશન કરવુ ધ્વનિત થઇ શકે છે, તેથી વ્યાપ્ત પણ કહ્યુ છે, જેથી આ આશય પ્રકટ થાય છે કે વચ્ચેના કાઈ પણ આકાશ પ્રદેશ અસ્પૃષ્ટ ન રહેલ હોય. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૩૯૯ Page #414 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન–હે ગૌતમ! વિસ્તાર અને સ્થૂલતાની અપેક્ષાએ શરીર પ્રમાણ ક્ષેત્રને છએ દિશાઓમાં પરિપૂર્ણ કરે છે, વ્યાપ્ત કરે છે. અભિપ્રાય એ છે કે, શરીરનો વિસ્તાર જેટલો હોય છે અને શરીરની સ્થૂલતા–મોટાઈ જેટલી હોય છે, તેટલા જ ક્ષેત્ર તે પુદ્ગલોથી આપૂર્ણ અને સ્પષ્ટ થાય છે. ઉપસંહાર કરતાં કહે છે–એટલા ક્ષેત્ર આપૂર્ણ અને ધૃષ્ટ થાય છે. તે ક્ષેત્ર કેટલા સમયમાં આપૂર્ણ અને ધૃષ્ટ થાય છે, એ કથન કરાય છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! તે ક્ષેત્ર કેટલાં કાળમાં આપૂર્ણ અને ઋષ્ટ થાય છે? અર્થાત કેટલો કાળ પિતાના શરીર પ્રમાણ માત્ર વિસ્તાર અને બાહભ્ય (મોટાઈ). વાળા ક્ષેત્ર નિરન્તર વિગ્રહગતિમાં જીવ ગતિની અપેક્ષાએ આપૂર્ણ અને ધૃષ્ટ થાય છે? | શ્રી ભગવાન–હે ગીતમ! એક સમય, બે સમય અથવા ત્રણ સમયના વિગ્રહથી જેટલું ક્ષેત્ર વ્યાપ્ત કરાય છે. એટલે દૂર સુધી પોતાના શરીર પ્રમાણ માત્ર વિસ્તાર અને બાહુલ્યવાળું ક્ષેત્ર વેદના ઉત્પન્ન કરનારા પુદ્ગલે પૂર્ણ અને પૃષ્ટ થાય છે અને જીવગતિની અપેક્ષાથી પ્રાપ્ત કરાય છે. આશય એ છે કે અધિથી અધિક ત્રણ સમયના વિગ્રહ દ્વારા જેટલું ક્ષેત્ર વ્યાપ્ત કરાય છે, તેટલું ક્ષેત્ર આત્મપ્રદેશથી બહાર કાઢેલી વેદના ઉત્પન્ન કરવા ગ્ય પુદ્ગલ દ્વારા આપૂર્ણ થાય છે. ઉપસંહાર એ છે કે એટલા કાળમાં પૂર્વોક્ત ક્ષેત્ર આપૂર્ણ અને વ્યાપ્ત થાય છે. હવે જેટલા સમયમાં વેદના ઉત્પન્ન કરવાને યોગ્ય પગલેને બહાર કાઢે છે, તે કાળના પ્રમાણનું નિરૂપણ કરે છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! તે પુગલોને કેટલા કાળમાં આત્મપ્રદેશથી બહાર કાઢે છે ? શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત કાળમાં અત ઉત્કૃષ્ટ કાંઈક અધિક અંતમુહૂર્ત માત્ર કાળમાં વેદના જનન ચોગ્ય પુદ્ગલોને બહાર કાઢે છે. અભિપ્રાય એ છે કે જેમ તીવ્રતર દાહજારથી પીડિત પુરૂષ સૂફમપુદ્ગલોને શરીરથી બહાર કાઢે છે, એ જ પ્રકારે જઘન્ય રૂપથી પણ અને ઉત્કૃષ્ટ રૂપથી પણ અત્તમુહૂર્ત કાળ સુધી વેદના જનન એગ્ય પિતાના શરીરવતાં પુદગલોને વેદનાથી પીડિત થઈને જીવ આત્મપ્રદેશથી બહાર કાઢે છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! બહાર કાઢેલા તે પુલો તે ક્ષેત્રમાં રહેલ પ્રાણે, ભૂતે, જી અને સોનું અભિહનન કરે છે તેમને આવ7 પતિત કરે છે, કિંચિત સ્પર્શ કરે છે, પારસ્પરિક સંઘાતને પ્રાપ્ત કરાવે છે, સંઘટિત કરે છે, પરિતપ્ત કરે છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૪૦૦ Page #415 -------------------------------------------------------------------------- ________________ મૂર્શિત કરે છે અને તેમને નિપ્રાણ બનાવે છે. - પ્રાણને અર્થ છે દ્વીન્દ્રિય, બ્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય જીવ જેવા શંખ, કોડી, માખી વગેરે. ભૂતને અર્થ વનસ્પતિ કાયિક જીવ છે. જીવ અર્થાત્ પંચેન્દ્રિય પ્રાણી જેવા છીપકલી, સાપ વગેરે સત્વ અર્થાત્ પૃથ્વીકાયિક, અપાયિક, તેજસૂકાયિક અને વાયુકાયિક જીવ. તે ભગવાન ! આ પ્રાણ, ભૂત, જીવ અને સત્વને આહત વગેરે કરવાનાં કારણે સમુઘાત કરવાવાળા જીવોને કેટલી ક્રિયાઓ લાગે છે ? શ્રી ભગવાન–હે ગૌતમ ! કદાચ ત્રણ ક્રિયાઓ, કદાચ, ચાર કિયાઓ, અને કદાચ પાંચ ક્રિયાઓ હોય છે. જ્યારે કોઈ જીવને પરિતાપ નથી કરતા અને ન જીવન ભારેપણુ કરે છે, ત્યારે ત્રણ ક્રિયાવાળા હોય છે. જ્યારે કોઈનાં પરિતાપન કરે છે અથવા મારે છે ત્યારે પણ, જેમને પીડા થતી નથી તેમની અપેક્ષાથી ત્રણ ક્રિયાવાળા બને છે. જ્યારે કોઈને પરિતાપ ઉત્પન્ન કરે છે અથવા મારે છે. ત્યારે ચાર ક્રિયા વાળા હોય છે. જ્યારે કે છોને ઘાત કરે છે, તે તેમની અપેક્ષ થી પાંચ કિયાવાળા થાય છે. હવે વે ના સમુદ્દઘાતગત આગળનાં જીવને ઉદ્દેશીને તેની અપેક્ષાથી વેદના સમુદ્રઘાતગત પુરૂષ પુદ્ગલોથી પૃષ્ટ જીવોની ક્રિયાઓનું પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવાન ! વેદના સમુદ્રઘાત કરનારા જીવનાં પુદ્ગલથી પૃષ્ટ જીવ, વેદનાસમૃદુઘાત જીવની અપેક્ષાથી કેટલી ક્રિયાવાળા કહેલ છે ? શ્રી ભગવાન–હે ગૌતમ! કદાચિત ત્રણ કિયાવાળા, કદાચિત ચાર કિયાવાળા અને કદાચિત પાંચ ક્રિયાવાળા કહેલા છે. જ્યારે તેઓ તેને કઈ પીડા ઉત્પન્ન કરવામાં સમર્થ નથી થતાં ત્યારે ત્રણ ક્રિયાવાળા હોય છે, જ્યારે પ્રુષ્ટ થઈને તેઓ એ વેદનાથી સમવહત જીવને પરિતાપ પહોંચાડે છે ત્યારે ચાર ક્રિયાવાળા થાય છે. શરીરથી સ્પષ્ટ થનારા વૃશ્ચિક આદિ પરિતાપ જનક હોય છે. આ પ્રત્યક્ષ સિદ્ધ છે, પણ તે પૃષ્ટ થનારા જીવ જ્યારે તેને પ્રાણથી પણ ઉપરત કરી દે છે ત્યારે પાંચ ક્રિયાવાળા હોય છે. શરીરથી પૃષ્ટ થનારા સર્પ વગેરે પિતાના ડંખ દ્વારા પ્રાણઘાતક હોય છે. આ પણ પ્રત્યક્ષપણે જ સિદ્ધ છે. આ પાંચ ક્રિયાઓ આ છે-(૧) આરંભિકી (૨) પ્રાષિક (૩) આધિકરણિકી () પારિતાપનિકી અને (૫) પ્રાણાતિપાતિકી. વેદનાસમુદ્ઘ ત કરનારા જીવે, જીવના દ્વારા મરી જતાં જીનાં દ્વારા જે અન્ય જીવ મરાય છે અને અન્ય છ દ્વારા મારી નાખવામાં આવતા વેદના સમુદ્દઘાતગત જીવના દ્વાર મરાય છે, તે જેની અપેક્ષાએ વેદના મુદ્દઘાતગત જીવન અને વેદના સમુદુઘાત જીવના પુદ્ગલોથી પૃષ્ટ જીવોને થનારી ક્રિયાઓનું પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવાન ! તે વેદના મુદ્દઘાતને પ્રાપ્ત થયેલ જીવ અને તે વેદના સમુદુઘાતને પ્રાપ્ત જીવ સંબંધી પુદ્ગલોથી પૃષ્ટ જીવ, અન્ય જીવેની પરંપરા આઘાતથી કેટલી ક્રિયાઓવાળા હોય છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! કદાચિત ત્રણ ક્રિયાઓ વાળા, કદાચિત ચાર ક્રિયાઓવાળા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૪૦૧ Page #416 -------------------------------------------------------------------------- ________________ અને કદાચિત પાંચક્રિયાઓવાળા પણ હેાય છે. એ ખાખતમાં યુક્તિ પૂર્વવત્ સમજી લેવી. હવે આ વેદનાસમુદ્ધાતની નારકાદિ ચાવીસ ઠંડકાનાં ક્રમથી પ્રરૂપણા કરે છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! નારક વેદનાસમુઘાતથી સમવહત થઇને વેદના ચૈાગ્ય પેાતાના શરીરની અદર રહેલ પુર્નંગલોને પેતાનાથી અલગ કરે છે, તે પુદૂગલો દ્વારા કેટલા ક્ષેત્ર આપૂર્ણ થાય છે? કેટલા ક્ષેત્ર વ્યાપ્ત થાય છે ? શ્રી ભગવાન-ડે ગૌતમ! જેમ સમુચ્ચય જીવના વિષયમાં કહ્યુ` છે, તેવું જ નારકાના વિષયમાં પણ કહેવુ' જોઇએ. વિશેષતા એ જ છે કે જીવના સ્થાન પર અહી” ‘નારક’ શબ્દના પ્રયાગ કરવા જોઇએ. આ રીતે શરીરના જેટલા વિસ્તાર અને જેટલી માહા ( મેટાઇ ) છે, એટલા ક્ષેત્રને નિયમથી છએ દિશામાં આપૂર્ણ અને સ્પૃષ્ટ કરે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! કેટલા કાળમાં પૂર્ણ અને સ્પૃષ્ટ કરે છે ? અને કેટલા કાળ સુધી તે પૂર્ણ અને સ્પૃષ્ટ રહે છે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે—હું ગૌતમ ! એક સમયના, એ સમયના, અથવા ત્રણ સમયના વિગ્રહ દ્વારા જેટલા ક્ષેત્ર વ્ય સ થાય છે, એટલે દૂર સુધી પોતાના શરીરની બરાબર વિસ્તાર અને વિષ્ણુભવાળા ક્ષેત્રને વેદના જનન ચેાગ્ય પુદ્દગલેથી આપૂ કરે છે. આ નારક જીવની ગતિની અપેક્ષાએ સમજવું જોઇએ. ઉત્કૃષ્ટ રૂપથી પણુ ત્રણ સમયનાં વિગ્રહુ દ્વારા જેટલા ક્ષેત્રને વ્યાપ્ત કરાય છે, એટલા ક્ષેત્ર એ પુદ્ગલા દ્વારા આપૃ કરાય છે, ઇત્યાદિ રૂપ સમુચ્ચય જીબની વક્તવ્યતાની સમાન જ નારકની પણ વક્તવ્યતા જાણી લેવી જોઈએ. એ જ પ્રકારની વક્તવ્યતા અસુરકુમારાદિ ભવનપતિઓ, પૃથ્વીકાયિકાર્દિ એકેન્દ્રિયે!, વિકલેન્દ્રિયા, તિર્થાંચ પંચેન્દ્રિયા મનુષ્યા, વાનબ્યંતરા, જ્યાતિષ્કા અને વૈમાનિકાના વિષયમાં પણ સમજી લેવી જોઇએ. તાત્પર્ય એ છે કે એમનામાંથી કોઇ પણ જીવ વૈદાનાસમુઘાતથી સમવહત થઈને જે વેદનાયાગ્ય પુદ્ગલા દ્વારા નિયમથી છએ દિશાએથી શરીરનાં વિષ્ઠભ અને માહલ્યના ખરાખર ક્ષેત્ર આપૂર્ણ અને પૃષ્ટ થાય છે. વગેરે સમગ્ર કથન સમુચ્ચય જીપની વક્તવ્યતાના સમાન જ સમજી લેવુ જોઈએ. એનુ કથન આ પ્રકારે છે– શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! જીવ કષાયસમુદ્ધાતથી સમવહત થઈને પોતાના શરી ૨ની અંદર રહેલા જે પુદ્ગલોને ખડ઼ાર કાઢે છે અર્થાત્ કષાયસમુદ્ધાતથી ઉત્પન્ન થયેલ વિશિષ્ટ પ્રયત્ન દ્વારા પેાતાના શરીરથી બહાર કહાડે છે, તે પુદ્ગલો દ્વારા કેટલા ક્ષેત્ર આપૂર્ણ થાય છે? કેટલા ક્ષેત્ર પૃષ્ટ કરાય છે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-ડે ગૌતમ !વિષ્કલ અને ખાહુલ્યથી પેાતાના શરીરની ખરાખર નિયમથી છએ દિશાઓમાં વ્યાપ્ત કરે છે. આટલાં ક્ષેત્ર આપૂર્ણ કરાય છે, આટલાં ક્ષેત્ર વ્યાપ્ત કરાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૪૦૨ Page #417 -------------------------------------------------------------------------- ________________ હવે મારણાતિક સમુદ્રઘાતને લઈને પ્રરૂપણ કરવા માટે કહે છે– શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! જીવ મારણતિકસમુદ્દઘાતથી સમવહન થાય છે. સમવહત થઈને તેજસ શરીર વગેરેનાં અંતર્ગત જે પુદ્ગલોને પિતાનાથી જૂદા કરે છે, તે પુદ્ગલો દ્વારા કેટલા ક્ષેત્ર પૂર્ણ થાય છે? કેટલાં ક્ષેત્ર નિરંતર વ્યાપ્ત થાય છે? શ્રી ભગવાન હે ગૌતમશરીરનાં જેટલાં વિષ્ક અને બાહલ્ય હોય છે, તેટલું ક્ષેત્ર, લંબાઈમાં જયન્ય પિતાના શરીરથી અંગુલના અસંખ્યાતમો ભાગ અધિક અને ઉત્કૃષ્ટ અસંખ્યાત જન સુધીનું ક્ષેત્ર એક દિશામાં આપૂર્ણ અને વ્યાપ્ત હોય છે. વિદીશામાં નહીં, કેમ કે જીવન પ્રદેશ સ્વભાવતઃ દિશામાં જ ગમન કરે છે. જઘન્ય અને ઉત્કૃષ્ટ રૂપથી આત્મપ્રદેશે દ્વારા પણ આટલા ક્ષેત્રનું પૂરિત થવું સંભવ છે. તાત્પર્ય એ છે કે આટલાં ક્ષેત્ર આપૂર્ણ હોય છે, આટલાં જ ક્ષેત્ર વ્યાપ્ત હોય છે. હવે વિગ્રહગતિને લઈને આપૂર્ણ અને વ્યાપ્ત થવાના કાળનું પ્રમાણ કહે છે- શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! તે પૂર્વોક્ત ક્ષેત્ર કેટલા કાળમાં પુદ્ગલોથી આપૂર્ણ અને વ્યાપ્ત થાય છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! એક સમયનાં, બે સમયનાં, ત્રણ સમયનાં અને ચાર સમયના વિગ્રહથી ઉત્કૃષ્ટ લાંબાઈમાં અસંખ્યાત જન પ્રમાણ લાંબું ક્ષેત્ર પુદ્ગલોથી આ પૂર્ણ થઈને પૃષ્ટ થાય છે. તાત્પર્ય એ છે કે ઉત્કૃષ્ટ લંબાઈમાં અસંખ્યાત જન જેટલા ક્ષેત્ર, વિગ્રહગતિની અપેક્ષાથી ઉત્કૃષ્ટ ચાર સમયમાં આપૂર્ણ અને પૃષ્ટ થાય છે. ઉપસંહાર કરતા કહે છે આટલા કાળમાં પૂર્વોક્ત ક્ષેત્ર આપૂર્ણ થાય છે. આટલા કાળમાં પૂર્વોક્ત ક્ષેત્ર સ્પષ્ટ થાય છે. તે પછી તે જ બધું પૂત કહેવું જોઈએ. યાવત્ હે ભગવન! તે બહાર નિકળેલ પુદ્ગલ મારતિક સમુદ્દઘાતથી સમહત જીવના દ્વારા પૃષ્ટ ક્ષેત્રમાં જે પ્રાણ, ભૂત, જીવે, અને સોને અભિઘાત કરે છે, તેમને આવર્ત પતિત કરે છે, સ્પર્શ કરે છે, સંઘાતિત કરે છે, તેમનું સઘટન કરે છે, તેમને પરિતાપ પહોંચાડે છે, મૂર્શિત કરે છે અને પ્રાણહીન કરે છે, તે પુદ્ગલોથી પ્રાણ, ભૂત વગેરેને ઘાત વગેરેનાં કારણે, મારણતિકસમુદ્દઘાતગત જીવને કેટલી ક્રિયાઓ લાગે છે? શ્રી ભગવાન હે ગૌતમ ! કદાચિત ત્રણ કિયાઓ લાગે છે, કદાચિત ચાર ક્રિયાઓ લાગે છે, કદાચિત પાંચ ક્રિયાઓ લાગે છે, વગેરે જાતે જ સમજી વિચારી લેવું જોઈએ. આ રીતે સમુચ્ચય છે સંબંધી મારણાન્તિકસમુદ્યાનું નિરૂપણ કરીને-હવે નિરયિક વગેરે દંડકમાં તેનું પ્રરૂપણ કરવા માટે કહે છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૪૦૩ Page #418 -------------------------------------------------------------------------- ________________ સમુચ્ચય જીવની જેમ નારકની વક્તવ્યતા પણ સમજી લેવી જોઈએ. પરંતુ સમુયય જીવથી નારકની વક્તવ્યતામાં વિશેષા એ છે કે અહીં લંબાઈમાં જઘન્ય ચેડાં વધારે હજાર જન અને ઉત્કૃષ્ટ અસંખ્યાત જન એક જ દિશામાં પુદ્ગલ દ્વારા તે ક્ષેત્ર આપૂર્ણ તેમ જ વ્યાપ્ત કરે છે, એમ કહેવું જોઈએ. હવે નારક સંબંધી વક્તવ્યતાને ઉપસંહાર કરતાં કહે છે આટલું ક્ષેત્ર તે પુદ્ગલ દ્વારા આપૂર્ણ થાય છે, આટલું ક્ષેત્ર રપૃષ્ટ થાય છે. હવે વિગ્રહગતિને લઈને વિશેષ કહે છે– એક સમયના, બે સમયના અથવા ત્રણ સમયના વિગ્રહ દ્વારા ઉક્ત ક્ષેત્રનું આપૂર્ણ થવું અને વ્યાપ્ત થવું એમ કહેવું જોઈએ, ચાર સમયનું અહીં બંધન ન કરવું જોઈએ. એ પ્રકારે જેવો સમુચ્ચય જીવ પદમાં ચાર સમયને વિગ્રહ કહ્યો છે, એ નારક પદમાં ન કહેવો જોઈએ, કેમકે નારકેના વિગ્રહ અધિથી અધિક ત્રણ સમયના જ હોય છે, જેમ કેઈ નારક વાયવ્ય દિશામાં વર્તમાન હોય અને ભરતક્ષેત્રમાં, પૂર્વ દિશામાં પંચેન્દ્રિય તિર્યંચ અથવા મનુષ્યના રૂપમાં ઉત્પન્ન થનારા હોય તે તે પ્રથમ સમયમાં ઉપર જાય છે, બીજા સમયમાં વાયવ્ય દિશાથી પશ્ચિમ દિશામાં જાય છે અને પછી પશ્ચિમ દિશાથી પૂર્વ દિશામાં જાય છે. એ પ્રકારે ત્રણ સમયને વિગ્રહ થાય છે. એ જ પ્રકારે અસુરકુમાર આદિમાં પણ ત્રણ સમયને વિગ્રહ સમજી લેવું જોઈએ. તત્પશ્ચાત્ એ બધું પૂર્વોક્ત કહેવું જોઈએ, યાવ-હે ભગવન્! બહાર કાઢેલાં તે પગલે મારણતિકસમુદ્દઘાતગત નારકના દ્વારા સ્પષ્ટ ક્ષેત્રમાં જે પ્રાણે, ભૂત, છ અને સને અભિઘાત કરે છે, તેમને આવત–પતિત કરે છે, સ્પર્શ કરે છે, સંહત કરે છે સંયમિત કરે છે, પરિતાપ પહોંચાડે છે, મૂર્શિત કરે છે અને નિપ્રાણ કરી દે છે, તે પુગલના નિમિત્તથી મારાન્તિક સમુદ્યાતગત નારક કેટલી ક્રિયાવાળા થાય છે ? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૪૦૪ Page #419 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન્ ઉત્તર આપે છે—હૈ ગૌતમ ! કદાચિત્ ત્રણ ક્રિયાવાળા, કદાચિત્ ચાર ક્રિયાવાળા અને કદાચિત્ પાંચ ક્રિયાવાળા હાય છે, ઇત્યાદિ પ્રકારથી પૂર્વવત્ સમજી લેવુ જોઇએ. અસુરકુમારની વક્તવ્યતા એ જ પ્રકારે સમજી લેવી જોઇએ, જેવી સમુચ્ચય જીવની મારણાન્તિકસમુઘાત સબન્ધી વક્તવ્યતા કહી છે, પશુ વિશેષતા એ છે કે અસુરકુમારના વિગ્રહ ત્રણ સમયના કહેવા જોઇએ. તાત્પર્યાં એ છે કે જેવા નારકના વિગ્રહ ત્રણ સમયના કહ્યા છે, તેવા જ અસુરકુમારના પણ વિગ્રહ કહેવા જોઈએ, યુક્તિપૂર્વવત્ સમજી લેવી જોઈએ. એ પ્રકારે જેવી લખાઇની અપેક્ષાએ ક્ષેત્ર જઘન્ય અગુલના અસંખ્યાતમા ભાગ માત્ર અને ઉત્કૃષ્ટ અસખ્યાત યાજન કહ્યુ' તેમજ અસુરકુમાર પદમાં પણુ કહી લેવુ જોઇએ, અસુરકુમારાથી લઈને ઇશાન દેવલાક સુધીના દેવ પૃથ્વીકાયિક, અકાયિક અને વનસ્પતિકાયિકના રૂપમાં પણ ઉત્પન્ન થાય છે. જ્યારે કોઈ સોંકલેશમય અધ્યવસાયવાળા અસુરકુમાર પોતાના જ કુંડળ વિગેરેના એકદેશમાં પૃથ્વીકાયિકના રૂપમાં ઉત્પન્ન થનારા હોય અને તે મારણાંતિકસમુધાત કરે છે, ત્યારે જધન્ય લખાઇની અપેક્ષાએ અગુલને અસ`ખ્યાતમા ભાગ માત્ર ક્ષેત્રને જ વ્યાસ કરે છે. શેષ વક્તવ્યતા પૂર્વવત્ અર્થાત્ સમુચ્યય જીવની વક્તવ્યતાના સમાન જ સમજી લેવી જોઈ છે. જેવી વક્તવ્યતા મારણાંતિકસમુઘાત સંબંધી અસુરકુમારની કહી છે, તેવી જ નાગકુમાર, સુવર્ણ કુમાર, અગ્નિકુમાર, વિદ્યુત્સુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિકુમાર, પવનકુમાર, સ્ત નતકુમાર, વિક્લેન્દ્રિય, પંચેન્દ્રિય તિચ, મનુષ્ય, વાનભ્યન્તર, જ્યાતિષ્ક અને વૈમાનિકની પણ સમજી લેવી જોઈએ એકેન્દ્રિયની વક્તવ્યતા સમુચ્ચય જીવના સમગ્રહરૂપથી જાણી લેવી જોઇએ. સ્૦ ૧૨ા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૪૦૫ Page #420 -------------------------------------------------------------------------- ________________ વૈક્રિયાદિસમુદ્યાત વિશેષ કા નિરૂપણ વડિયાદ સમુદુઘાતવક્તવ્યતા શબ્દાર્થ –(3ીવા નું મંતે ! કિચનમુઘri મોટ) હે ભગવન્ ! જીવ દિયસમુદુઘાતથી સમવહત થયેલ (મોનિત્તા) સમવહત થઈને તેને પુછે નિમરૂ) જે પુદ્ગલોને બહાર કાઢે છે. (તેહિ નં અંતે ! હિં) હે ભગવન્! તે પુગેલેથી (વફા રે મળે ?) કેટલા ક્ષેત્ર આપૂર્ણ થાય છે? (વફા ) કેટલા ક્ષેત્ર પૂર્ણ થાય છે? (વોયમાં !) હે ગૌતમ ! (રીમાળો) શરીર પ્રમાણ માત્ર (યમરાણા) વિખંભ અને બાહલ્યથી (નાયમેન) લંબાઈમાં (@oોન' બાર સંવેરૂમri) જઘન્ય અંગુલને અસંખ્યાતમો ભાગ (૩ોણેનું સંકડું કોથળાફં) ઉત્કૃષ્ટ સંપાત જન (પ્રતિલિં) એક દિશામાં (વિવિfલં વા) અથવા વિદિશામાં (વરૂણ રે) એટલાં ક્ષેત્ર (ગ) આપૂર્ણ હોય છે (ઘણા રે ) એટલા ક્ષેત્ર સ્પષ્ટ થાય છે. (મંતે ! વફવાણ ગgm ?) હે ભગવન ! તે કેટલા કાળમાં આપૂર્ણ થાય છે (ગઝલ કે કેટલા કાળમાં પૃષ્ટ છે ? (નોરમા ! સમરૂM વા, સુમરણ વા, તિવમળ વા વિજ) હે ગૌતમ ! એક સમયના, બે સમયના, અગર ત્રણ સમયના વિગ્રહથી (gaફાસ બoળે) એટલા કાળમાં આ પૂર્ણ થાય છે (gaફાર ) એટલા કાળમાં પૃષ્ટ થાય છે (ાં વં ચેર નવ વંચરિયા વિ) શેષ તેજ પાંચ ક્રિયાવાળા પણ થાય છે. (gવ નેરા વિ) એજ પ્રકારે નારક પણ (નવ) વિશેષ (ગાયામેળ જ્ઞaomi અનુરાણ માંજરૂ મા) લંબાઈમાં જઘન્ય અંગુલને અસંખ્યાતમો ભાગ (રશ્નોનું સંવેદનારું ગોળારૂં રિલિં) ઉત્કૃષ્ટ સંખ્યાત જન એક દિશામાં (gaણા ) એટલા ક્ષેત્રમાં (દેવફાસ્ત્રાવ) કેટલા કાળમાં (તં રેવ ન નીવ!) ત્યાં જેવા જીવનદમાં (વં ક81 રૂચણ તer કસુપુજાર૪) એ પ્રકારે જેવી નારકની વક્તવ્યતા તેવી અસુરકુમારની (નવરં) વિશેષ (gmહિં રિવિસિં યા) એક દિશામાં અથવા વિદિશામાં (વં લાવ થળિયકુમારH) એ જ પ્રકારે યાવત્ સ્વનિતકુમારની. (વાકાર્યરત નીં નીવાણ) વાયુકાયિકની જેવી જીવપદમાં નવરં રિલિં) વિશેષ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૪૦૬ Page #421 -------------------------------------------------------------------------- ________________ એ કે એક દિશામાં (Fરિતિક્રિોળિયસ્ત નિવાં ૪૪T નેચર) પંચેન્દ્રિય તિર્યંચના કથન સમુચ્ચય નારકના સમાન. (જીવે મને ! તેચાણમુગ્ધાdi મોરા) હે ભગવન્! જીવ તૈજસસમુદુઘાતથી સમવહત થયેલ (મોનિત્તા) સમવહત થઈને તેને વો નિઝુમg) જે પુદ્ગલેને કાઢે છે. (ળિ મેતે ! વોહિં , હે ભગવન ! તે પુદ્ગલથી (વરૂણ ઝyળે) કેટલાં ક્ષેત્ર આપૂર્ણ થયા હવે ડે) કેટલા ક્ષેત્ર પૃષ્ટ થયા? (યં કદેવ રેશ્વર સમુઘા તહેવ) એ જ પ્રકારે જેમ ક્રિયસમુદ્રઘાત તેવા જ (નવર ગામેળ અંગુર કલેકઝર મા) વિશેષ આંગલને અસંખ્યાતમે ભાગ (સં સં રે) શેષ તેજ (ઘઉં કાર માMિચક્ષ) એજ પ્રકારે મવત્ વૈમાનિકના (નવરં વંચિંદ્રિતિકિaોળિચરણ) વિશેષ પંચેન્દ્રિય તિર્યચના (unra) એક દિશામાં વાર લેજો અમુo) એટલા ક્ષેત્ર આપૂર્ણ થયા (પથ લે છે) એટલાં ક્ષેત્ર પૃષ્ઠ થયા. (કીવે મને ! નારાયણમુઘTui સમોણ) હે ભગવન્! જીવ આહારગસમુધાતથી સમવહત થયેલ (મોગરા) સમવહત થઈને તેને જે ગમ) જે પુદ્ગલોને બહાર કાઢે છે (તેહિi મતે ! જોmહિં) હે ભગવન્! તે પગલેથી (વરૂણ ઘરે ગom) કેટલા ક્ષેત્ર પુરિત થયા? (વરણ લે છેકેટલાં ક્ષેત્ર પૃષ્ટ થયાં ? (જો સરીરઘમાળમેરે વિવારંમવાળાં) હે ગૌતમ ! વિષંભ અને બાહથથી શરીરના બરાબર(નાયામેળ, કણomi Twાસ સંગરૂમા) લંબાઈમાં જઘન્ય અંદુલને અસંખ્યાતમે ભાગ (૩ોલેલું અક્ષરજ્ઞારું ગોળાકું) ઉત્કૃષ્ટ અસંખ્યાત યાજન (હિ) એક દિશામાં (gud ) એટલા ક્ષેત્ર (જમvળ વા, દુસમાજ ના તિસમરૂgળ વા) એક સમયના, બે સમયના અથવા ત્રણ સમયના (વિજા) વિગ્રહથી (gage 1ણ પુom) આટલા કાળમાં પૂર્ણ થઈ 0 વરૂણ પાટણ દે) એટલા કાળમાં પૂર્ણ થઈ. (તેનું મંતે ! પોઢા) હે ભગવન! તે પુદ્ગલો (ારૂક્ષણ નિશુમ) કેટલા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૪૦૭ Page #422 -------------------------------------------------------------------------- ________________ કાળમાં બહાર નિકળે છે? (ચમા કgof “તો મુદત્તકણ) હે ગૌતમ! જઘન્ય આંતર્મુહૂર્તમાં (વોબં તો મુત્તર) ઉત્કૃષ્ટ અંતમુહૂર્તમાં. તેમાં મેતે ! જા ગિર છૂઢા મri) હે ભગવન્! બહાર કાઢેલાં પુદ્ગલ (ગાડું તથ જાડું મારૂં કા સત્તા) ત્યાં જે પ્રાણે, ભૂત, છ અને સને (મિgmત્તિ) અહિત કરે છે (જ્ઞા તિ) યાવત્ નિપ્રાણ કરે છે. (તેfહંતો બં મેતે ! તે બીજે દિણિ ?) હે ભગવન્! તેમનાથી જીવને કેટલી ક્રિયાઓ થાય છે ? (નોઇના વિરૂ તિ શિરિઝ હે ગૌતમ? કદાચિત્ ત્રણ ક્રિયાવાળા (સિય જs જિરિણ) કદાચિત્ ચાર કિયાવાળા (ફિર વંજ િિણ) કદાચિત્ પાંચ ક્રિયાવાળા. (મતે ! કીયા દિાિ ) હે ભગવન ! તેઓ તે જીવથી કેટલી કિયાવાળા છે? (જોરા! ઘર્થ જેવ) હે ગૌતમ! એજ પ્રકારે પૂર્વવતુ. (નં રે તે ઝીણા કomહિં જીવા વરંવાવ) હે ભગવન્ ! તે જીવ અને તે છ અન્ય જીવોની પરંપરાથી ઘાત કરીને (રુ વિવિા) કેટલી ક્રિયાવાળા છે. (નોરમા ! તિ ઉરિયા વિ. ૩ જિરિયા કિ વંજ જિરિયા વિ) હે ગૌતમ ! ત્રણ કિયાવાળા પણ, ચાર કિયાવાળા પણ, પાંચ કિયાવાળા પણ (ાં મજૂરે વિ) એ જ પ્રકારે મનુષ્ય પણ. | સૂ૦ ૧૩ મું ટીકાર્થ-હવે વૈક્રિયસમુદ્રઘાત આદિના વિષયમાં નિરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! જીવ વૈકિયસ મુદ્દઘાતથી સમવહત થયેલ સમવહત થઈને જે વૈક્રિય યોગ્ય શરીરની અંદર રહેલ પુદ્ગલેને બહાર કાઢે છે પોતાનાથી જુદાં કરે છે, તે પુદ્ગલથી કેટલાં ક્ષેત્ર આપૂર્ણ થાય છે? કેટલાં ક્ષેત્ર પૃષ્ટ થાય છે? વચમાં-વચમાં કોઈ પ્રદેશને સ્પર્શ ન થાય તે પણ આપૂર્ણ થયેલ કહેવાય છે, તેથી જ બીજો શબ્દ વ્યાપ્ત થવાનો પ્રયોગ કરેલ છે, જેનાથી એ પ્રગટ કરેલ છે કે વચમાં કેઈ પ્રદેશ છૂટે ન હોય–આકાશના પ્રત્યેક પ્રદેશમાં વ્યાપ્ત થયેલ હોય. શ્રી ભગવાન ઉત્તર આપે છે– ગૌતમ ! જેટલે શરીરને વિસ્તાર છે અને જેટલું શરીરનું બાહય છે અર્થાત સ્થૂલત્વ છે, તેટલા તેમજ લંબાઈમાં જઘન્ય અંગુલને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ४०८ Page #423 -------------------------------------------------------------------------- ________________ અસંખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટ સખ્યાત યાજન ક્ષેત્ર એક દિશામાં અથવા વિદિશામાં આપૂર્ણ થાય છે—વ્યાપ્ત થાય છે. અહી' લંબાઈમાં ઉત્કૃષ્ટ સ`ખ્યાત યાજન પ્રમાણ ક્ષેત્રનુ વ્યાપ્ત થવુ' કહેલ છે તે વાયુકાયિકા સિવાય નારક આદિની અપેક્ષાએ સમજવું જોઇએ. કેમકે નારક આદિ વૈક્રિયસમુધાત જ્યારે કરે છે તેા તેવી જાતના પ્રયત્ન વિશેષથી સખ્યાત ચેાજન પ્રમાણ આત્મપ્રદેશના દંડની રચના કરે છે, અસંખ્યાત ચેાજન પ્રમાણ દ'ડની રચના નથી કરતા. પણ વાયુકાયિક જઘન્ય અને ઉત્કૃષ્ટ માંગલના અસંખ્યાતમા ભાગના જ દંડ રચે છે. આટલા પ્રમાણવાળા દડની રચના કરી રહેલ તે નારકા વિગેરે તેટલા પ્રદેશામાં તેજસ શરીર આદિના પુગલાને આત્મપ્રદેશથી બહાર કાઢે છે ત્યારે તે પુદ્ગલાથી આપૂર્ણ અને વ્યાપ્ત તે ક્ષેત્ર લંબાઈમાં ઉત્કૃષ્ટ રૂપથી પણ સખ્યાત યાજન જ હાય છે. ક્ષેત્રનું આ પ્રમાણ કેવળ વૈક્રિયસમુદ્ધાતથી ઉત્પન્ત પ્રયત્નની અપેક્ષાથી કહેલ છે. જ્યારે કોઇ વૈક્રિયસમુદૂધાતને પ્રાપ્ત કરીને મારણાન્તિકસમુાતને પ્રાપ્ત કરે છે અને ફરી તીવ્રતર પ્રયત્નના ખળથી ઉત્કૃષ્ટ દેશમાં ત્રણ સમયના વિગ્રહથી ઉત્પત્તિ સ્થાનમાં આવે છે, તે સમયે અસખ્યાત વૈજન લાંબુ ક્ષેત્ર સમજી લેવું જોઈએ. પરંતુ અસ.ખ્યાત યાજન પ્રમાણુ ક્ષેત્રને આપૂર્ણ કરવું મારણાન્તિકસમુદ્ધાત જન્ય હાવાને કારણે અહી તેની વિક્ષા નથી કરાઇ, આ કારણથી અસખ્યાત ચેાજન ન કહીને સંખ્યાત ચેાજન જ કહ્યું છે. આ જ રીતે નારક, પાંચેન્દ્રિય તિયાઁચ ચૈાનિક અને વાયુકાયિકની અપેક્ષાથી પૂર્વોક્ત પ્રાણવાળા લાંખા ક્ષેત્રના પૂર્ણ થવાના નિયમથી એક દિશામાં જ ભજવુ જોઇએ. નારક જીવ પરાધીન અને અલ્પ ઋદ્ધિવાળા હાય છે. પાંચેન્દ્રિય તિય ચ અલ્પ ઋદ્ધિવાળા હોય છે. અને વાયુકાયિક વિશિષ્ટ ચેતનાથી વિકલ હાય છે. આ કારણથી જ્યારે તે વૈક્રિયસમુદૂધાતના આર ંભ કરે છે, ત્યારે સ્વભાવતઃ જ આત્મપ્રદેશેાના દડ કાઢે છે અને આત્મપ્રદેશથી પૃથક્ થઇને પુદ્ગલેાના સ્વભાવથી જ શ્રેણી મુજખ ગમન થાય છે, વિશ્રેણીમાં ગમન નથી થતુ. આ કારણથી નારકો, પ ંચેન્દ્રિય તિય ચા અને વાયુકાયિકાના પૂર્વોક્ત આયામ ક્ષેત્ર એક દિશામાં જ સમજવા જોઈએ. વિદિશામાં નહી' પરંતુ ભા નપતિ, વાનતર, જ્યોતિક અને વૈમાનિક દેવ તથા મનુષ્ય સ્વેચ્છાપૂર્વક વિહાર કરવાવાળા છે, સ્વચ્છંદ છે અને વિશિષ્ટ લબ્ધિથી સાપન્ન પણ છે. આ કારણથી તેઓ વિદિશામાં પણ વિશિષ્ટ પ્રયત્નો દ્વારા આત્મપ્રદેશના દંડ કાઢે છે. આથી તેએ એક દિશામાં અને વિદિશામાં પણ પૂર્વોક્ત ક્ષેત્રને આપૂર્ણ અને વ્યાપ્ત કરે છે. ઉપસ દ્વાર કરતાં કહ્યું છે-આટલું ક્ષેત્ર આપૂર્ણ હાય છે, અને આટલું ક્ષેત્ર વ્યાપ્ત હાય છે. વૈક્રિયસમુદ્ધાતને પ્રાપ્ત કોઇ જીવ કાલધમ ને પણ પ્રાપ્ત થઇ જાય છે અને વિગ્રહ દ્વારા ઉત્પત્તિદેશ સુધી પહોંચે છે. તેથી વિગ્રહગતિને લઇને કાલની પ્રરૂપણા ઠરવાને માટે કહે છેશ્રી ગૌતમત્વામી-હે ભગવન્ ! તે પૂર્વક્તિ પ્રમાણવાળું ક્ષેત્ર વિગ્રહગતિથી ઉત્પત્તિ દેશ પર્યન્ત કેટલાકાળમાં પૂર્ણ થાય છે, કેટલાકાળમાં વ્યાપ્ત થાય છે ? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૪૦૯ Page #424 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન-હે ગૌતમ! એક સમયની, બે સમયની અથવા ત્રણ સમયની વિગ્રહ ગતિથી પૂર્વોક્ત પ્રમાણક્ષેત્ર આપૂર્ણ થાય છે અને પૃષ્ટ થાય છે. એ જ પ્રકારે વિગ્રહ ગતિની અપેક્ષાએ મરણ સમયથી લઈને ઉત્પત્તિ દેશ પર્યન્ત ઉત્કૃષ્ટતા પૂર્વોક્ત પ્રમાણ ક્ષેત્ર આપૂર્ણ ત્રણ સમયમાં થાય છે. તેમાં એથે સમય લાગતું નથી. વિદિયસમુદ્દઘાતગત વાયુકાયિક પણ પ્રાયઃ ત્રસ નાડીમાં જ ઉત્પન્ન થાય છે અને ત્રસ નાડીમાં વિગ્રહગતિ અધિકથી અધિક ત્રણ સમયની હોય છે. ઉપસંહાર કરતા કહે છે–એટલા કાળમાં પૂર્વોક્ત પ્રમાણવાળા ક્ષેત્ર આપૂર્ણ થાય છે, એટલા સમયમાં થાય છે. ત્યાર પછીનું વક્તવ્ય વેદના સમુદ્રઘાતના સમાન જ સમજવું જોઈએ. યાવત્ તે વક્તવ્ય આ પ્રકારે છે હે ભગવન્! તે બહાર કાઢેલાં પુદ્ગલ વૈકિય મુદ્દઘાત કરનારા જીવના આત્મપ્રદેશ દ્વારા સ્પષ્ટ ક્ષેત્રમાં જે પ્રાણ, ભતે. છે અને સત્વેનો અભિઘાત કરે છે. તેમને આવર્ત પતિત કરે છે, સપર્શ કરે છે, સંઘાતિત કરે છે, સંઘથ્રિત કરે છે, પરિત ૫ પહોચાડે છે, મૂર્શિત કરે છે, નિપ્રાણ કરે છે, તે પુદ્ગલોના નિમિત્તથી તે જીવને કેટલી ક્રિયાઓ લાગે છે? શ્રી ભગવાન આ પ્રશ્નનો ઉત્તર આપે છે–દે ગૌતમ ત્રણ કિયાએ પણ, ચાર ક્રિયાઓ પણ અથવા પાંચ ક્રિયાઓ પણ લાગે છે. વૈક્રિયસમુદ્દઘાતગત પુદ્ગલોથી પૃષ્ટ જીવ વૈક્રિસમુદૂઘાત સંબંધી પૃષ્ટ થઈને વિછૂ (વિંછી) આદિ કદાચિત પરિતાપ ઉત્પન્ન ન કરે તે ત્રણ ક્રિયાવાળા થાય છે, પરિતાપ ઉત્પન્ન કરે તે ચાર ક્રિયાવાળા થાય છે. અને પ્રાણેનું વ્યપરોપણ કરે તે પાંચ કિયાવાળા થાય છે, કેમકે સર્ષ આદિથી શરીરથી પૃષ્ટ થનારનું દંશ દ્વારા જીવનથા રહિત થઈ જવું પ્રત્યક્ષ સિદ્ધ છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવાન! તે જીવ અને તે જ અન્ય જીવોને પરાંપરાથી વિઘાત કરે તે તેમને કેટલી ક્રિયાઓ લાગે છે? - શ્રી ભગવાન ગૌતમ ! ત્રણ ક્રિયાઓ પણ ચાર ક્રિયાઓ પણું, અને પાંચ ક્રિયાઓ પણ લાગે છે. સમુચ્ચય જીવની સમાન વૈક્રિયસમુદ્દઘાતગત નારકનું કથન પણ સમજી લેવું જોઈએ. પણ સમુચ્ચય જીવથી વિશેષતા એ છે કે લબાઈમાં જઘન્ય અંગુલને અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ સંખ્યાત એજન, એક દિશામાં કહેવું જોઈએ. વિદિશામાં નહી યુક્તિ પૂર્વવત્ છે 8 સંહાર કરતાં કહે છે–સમુચ્ચય જીવ સંબંધી વિકિ રામુ સા તગત પુરૂષના પુદ્ગલ દ્વારા પૃષ્ટ પ્રમાણ ક્ષેત્ર તે પુદ્ગલથી આપૂર્ણ અને સ્પષ્ટ સમજવું જોઈએ. પૂર્વોક્ત ક્ષેત્ર કેટલા કાળમાં પૂર્ણ થાય છે? કેટલા કાળમાં પૃષ્ટ થાય છે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે–જીવ પદમાં જેવું કથન કર્યું છે, તેવું જ અહીં સમજવું જોઈએ. તાત્પર્ય એ છે કે એક સમયની, બે સમયની અથવા ત્રણ સમયની વિગ્રહગતિના દ્વારા જેટલા ક્ષેત્ર અપૂર્ણ અને રકૃષ્ટ થાય છે. જેવી વક્તવ્યતા નારકના ક્રિયસમુદ્દઘાતની શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૪૧૦ Page #425 -------------------------------------------------------------------------- ________________ કહી છે, તેવી જ અસુકુમારની સમજવી જોઈએ. વિશેષતા એ છે કે અસુરકુમારના વૈક્રિયસમુદ્ઘ તગત તેમજ આત્મપ્રદેશથી પૃથફ કરેલા પગલેથી એક દિશામાં અથવા વિદિશામાં તે ક્ષેત્ર આપૂર્ણ અને વ્યાપ્ત થાય છે. યુતિ પૂર્વવત છે. અસુરકુમારની સમાન નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિધુ કુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિકુમાર, પવનકુમાર અને સ્વનિતકુમારના વક્રિયસમુદ્દઘાતની વક્તવ્યતા પણ સમજી લેવી જોઈએ. વાયુકાયિકના વેકિય સમુદ્દઘાતનું કથન સમુચ્ચય જીવના વૈકિયસમુઘાતના સમાન જ કહેવું જોઈએ. પણ વિશેષતા એ છે કે, વાયુકાયિક જીવના પુદ્ગલ દ્વારા એકદિશામાં જ ઉક્ત પ્રમાણવાળું ક્ષેત્ર આપૂર્ણ અને પ્રુષ્ટ થાય છે, વિદિશામાં નથી થતું, પચેન્દ્રિય તિર્યચની વક્તવ્યતા બરાબર નારકના વૈક્રિયસમુદ્દઘાતની વક્તવ્યતાના સમાન સમજવો જોઈએ. મનુષ્ય, વાનવ્યન્તર, તિષ્ક અને વૈમાનિકના વૈક્રિયસમુદ્દઘાતની વક્તવ્યતા સમગ્ર રૂપથી અસુરકુમારના વેકિયસમુદ્દઘાતની વક્તવ્યતાની જેમ જ સમજી લેવી જોઈએ. હવે તેજસ સમુદુઘાત સમ્બન્ધી પ્રરૂપણ કરે છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! જીવ તૈજસમુઘાતથી સમવહત થઈને સ્થિત પુદ્ગલેને પિતાના શરીરથી બહાર કાઢે છે. ભગવદ્ ! તે પુદ્ગલ દ્વારા કેટલાં ક્ષેત્ર આપૂર્ણ કરે છે ? કેટલાં ક્ષેત્ર પૃષ્ટ થાય છે? શ્રી ભગવાન-હે ગૌતમ! જેમ જીવન કિયસમુઘાત કરી છે, તેવો જ તૈજસસમુદુઘાત પણે કહેવું જોઈએ, પરંતુ વૈક્રિયસમુઘાતની અપેક્ષાએ તૈજસસમુદ્દઘાતમાં વિશેષતા એ છે કે તે જ સમુદ્ધાત સંબંધી પુદ્ગલ દ્વારા લંબાઈ જઘન્ય આંગળના અસંખ્યાતમા ભાગનું ક્ષેત્ર આપૂર્ણ અને પૃષ્ટ કરાય છે. બાકીની તૈજસૂસ મુદ્દઘાતની વક્તવ્યતા પૂર્વોક્ત વૈક્રિયસમુદ્દઘાતની વક્તવ્યતા જેવી જ છે. આ રીતે સમુચ્ચય જીવની સમાન અસુરકુમાર વગેરે ભવનપતિઓનાં, પંચેન્દ્રિય તિય ચાનાં મનુષ્યનાં, વાનચંતનાં તિષ્કન, અને વૈમાનિકનાં તૈજસૂસમુદુઘાતની વક્તવ્યતા પણ સમજવી જોઈએ. તેજસસ મુદ્દઘાત ચારેયનાં દેવનિકાયિકમાં, પંચેન્દ્રિયતિયં માં અને મનુષ્યમાં હોય છે, આના સિવાય નારક વગેરેમાં નથી હોતે તે દેવનિકાય વગેરેમાં નથી હોતું એ દેવનિકાય વિગેરે ત્રણે અત્યંત પ્રયત્નશાલી હોય છે. તેથી જ્યારે તેઓ તૈજસસમુદ્રઘાતને આર ભ કરે છે, ત્યારે જઘન્ય રૂપથી પણ લ બાઈ મેં આગળના અંસખ્યાતમાં ભાગનું ક્ષેત્ર આપૂર્ણ થાય છે સંખ્યાતમા ભાગનું શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૪૧૧ Page #426 -------------------------------------------------------------------------- ________________ નથી થતુ. ઉત્કૃષ્ટ રૂપથી સંખ્યાત ચેાજન પ્રમાણ ક્ષેત્ર પૂર્ણ થાય છે, જઘન્ય અને ઉત્કૃષ્ટ રૂપમાં દેખાડેલ આ ક્ષેત્ર ૫'ચેન્દ્રિયતિય ચ ચેાનિકાને છેડીને એક દિશા અથવા વિર્દિશામાં સમજવુ જોઇએ. પચેન્દ્રિયતિય ચ તે એક જ દિશામાં આપૂર્ણ કરે છે, વિદિશામાં નહી. આ જ અભિપ્રાયને સ્પષ્ટ કરવા માટે કહ્યું છે-વિશેષતા એ છે કે પચેન્દ્રિયતિય ચ યથાક્ત પ્રમાણ ક્ષેત્રાને તે પુદ્ગલેથી એક જ દિશામાં પૂર્ણ અને વ્યાપ્ત કરે છે. આ રીતે આટલું ક્ષેત્ર આપૂર્ણ થાય છે, એટલું ક્ષેત્ર સૃષ્ટ થાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! જીવ આહારકસમ્રુધાતથી સમવત થયા, સમવહત થઇને તે જે આહારક ચેાગ્ય પેાતાના શરીરનાં અંદર રહેલા પુદ્ગલાને મહાર કાઢે છે, હે ભગવન્ ! તે પુલ્લેથી કેટલું ક્ષેત્ર આપૂર્ણ થાય છે ? કેટલું ક્ષેત્ર પ્રુષ્ટ થાય છે ? શ્રી ભગવાન્-હે ગૌતમ! શરીરના જેટલા વિસ્તાર છે અને જેટલી મેઢાઇ છે, તેટલા ક્ષેત્ર વિસ્તાર અને વિષ્ણુભની અપેક્ષાએ આપૂર્ણ અને પૃષ્ટ થાય છે, લખાઈની દૃષ્ટિએ જઘન્ય આંગળના અસંખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટ સખ્યાત ચેાજન સુધી એક દિશામાં તે પુદ્ગલેથી આપૂ અને પૃષ્ટ થાય છે. વિશેષ વિદિશામાં તે પુદ્ગલ ક્ષેત્રને આપૂ અગર વ્યાપ્ત નથી કરતા, એ પ્રકારે એટલા અર્થાત્ પૂર્વોક્ત ક્ષેત્ર આપ્ થાય છે. એટલા ક્ષેત્ર સ્પષ્ટ થાય છે. વિગ્રહની અપેક્ષાએ એટલા ક્ષેત્ર કેટલા પૃષ્ટ થાય છે, એ જિજ્ઞાસા થતાં કહ્યું છે સમયના વિગ્રહ દ્વારા પૂર્વક્ત ક્ષેત્ર આપૂર્ણ આહારક સમુદ્દાત માણુસેામાં જ થઇ શકે છે. મનુષ્ચામાં પણ તેમને જ થાય છે જે ચૌદપૂર્વ નુ અધ્યયન કરી ચુકેલ ઢાય, ચૌદપૂર્વના અધ્યેતાએમાં પણ કઈ-કઈ આહારક લબ્ધિના ધારક મુનિયાને જ થાય છે, બધાને નડી.. કાળમાં તે પુદ્ગલેા દ્વારા આપ્ણ અને કે–એક સમયના એ સમયના અથવા ત્રણુ અને પ્રુષ્ટ થાય છે. તે ચૌદપૂર્વના અધ્યેતા અને આહારક લબ્ધિના ધારક પુરૂષ જ્યારે આહારકસમુ દૂધાત કરે છે ત્યારે જઘન્ય અને ઉત્કૃષ્ટ રૂપથી પૂર્વોક્ત ક્ષેત્રને આત્મપ્રદેશેથી પૃથક્ કરેલ પુદ્ગલાથી એક દિશામાં આ અને પૃષ્ટ નથી કરતા, બદિશામાં આપૂ અને સ્પષ્ટ કરે છે, દિશામાં જે આપૂણુ અને બ્યાપક હોય છે, તેને માટે બીજા પ્રય. ત્નની આવશ્યકતા હોય છે. કિન્તુ આહારક લબ્ધિના ધારક તેમજ આહારકસમુદ્ધાત કરનારા તે સુનિયે ગંભીર હોય છે અને તેમને એવું કોઇ પ્રયેાજન પણુ નથી હાતું, તેથી જ તે આ બીજો પ્રયત્ન કરતા નથી. એ પ્રકારે માહારકસમુધ્ધાતગત કેાઇ જીવ મૃત્યુને પ્રાપ્ત થાય અને ગ્રિહથી ઉત્પન્ન થાય છે. વિગ્રહ અધિકથી અધિષ્ટ, ત્રણ સમયના હોય છે. એજ અભિપ્રાયથી આવુ કહ્યું છે– એક દિશામાં આટલાં ક્ષેત્રના પશ કર્યાં તથા એક સમયના એ સમયના અથવા ત્રણ સમયના, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૪૧૨ Page #427 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! એ પુદ્ગલેને આહારકસ મુદ્દઘાત કરનારા કેટલા સમયમાં બહાર કાઢે છે ? શ્રી ભગવાન ગૌતમ ! જઘન્ય પણ અન્તર્મુહૂર્તમાં અને ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂતમાં આહારકસમુદ્દઘાતગત પુદ્ગલેને બહાર કાઢે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવાન્ ! બહાર કાઢેલા તે પુદ્ગલ જે ક્ષેત્રમાં વ્યાપ્ત થાય છે, તે ક્ષેત્રમાં સ્થિત જે પ્રાણે, ભૂત, છે અને સને ઘાત કરે છે, યાવ–તેમને આવર્ત પતિત કરે છે, પશે કરે છે, સંઘાતિત કરે છે, સંઘથ્રિત કરે છે, પરિતાપ પહે ચાડે છે, મૂછિત કરે છે. પ્રાણથી રહિત કરે છે, તેમના કારણે જીવ કેટલી ક્રિયાવાળા થાય છે–તે જીવને કેટલી ક્રિયાઓ લાગે છે? શ્રી ભગવાન-હે ગીતમ! કદાચિત્ ત્રણ, કદાચિત્ ચાર અને કાચિત પાંચ ક્રિયાઓ આહારકસમુદ્દઘાતગત જીવને લાગે છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! આહારકસમુદુઘાતગત પગલે દ્વારા પૃષ્ટ તે જીવ આહારકસમુદ્રઘાતવાળા જીવના નિમિત્તથી કેટલી ક્રિયાવાળા થાય છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! એજ પ્રકારે સમજવું અર્થાત્ કદાચિતું કેઈ ત્રણ ક્રિયાં. વાળા હોય છે, કદાચિત કોઈ ચાર કિયાવાળા અને કદાચિત્ પાંચ કિયાવાળા હોય છે. તાત્પર્ય એ છે કે આહારકસમુદ્રઘાત દ્વારા બહાર કાઢેલાં પગલેથી પૃrટ થયેલ તે છે જ્યારે આહારકસમુઘાત કરનારા મનુષ્યને કોઈ પ્રકારની પીડા પહોંચાડવામાં સમર્થ નથી થતા ત્યારે ત્રણ કિયાવાળા હોય છે, જ્યારે તેમને પરિતાપ પહોંચાડે છે, ત્યારે ચાર કિયાવાળા હોય છે, કેમકે શરીરથી પૃષ્ટ થતા વિંછી વગેરે પરિતાપજનક જેવામાં આવે છે. જ્યારે તે જીવે તે આહારકસમુદ્રઘાત કર્તાને જીવન રહિત કરે છે તે પાંચ કિયાએ વાળા થાય છે, કેમકે શરીરથી સ્પષ્ટ થનારા સર્પ આદિ જીવન રહિત કરનારા પણ જેવામાં આવે છે, હવે આહારકસમુદ્રઘાત કર્તા જીવના દ્વારા મારી નાંખાનારા જીવના દ્વારા જે બીજા જીવ મારી નખાય છે અને અન્ય જીવે દ્વારા મારી નખાનારા આહારકસમુદઘ ત કર્તા જીવના દ્વારા મારી નખાય છે તેમની અપેક્ષાએ ક્રિયાઓનું નિરૂપણ કરે છે– શ્રી ગૌતમસ્વામી-હે ભગવન! આહારકસમુદ્દઘાત કરનારા તે જીવ અને આહારક સમુદ્દઘાતગત જીવ સંબંધી પુદ્ગલ દ્વારા પૃષ્ટ તે જ અન્યપ્રાણિ પરંપરાથી ઘાત કરે છે, તે ઘાતના કારણે તેમને કેટલી ક્રિયાઓ થાય છે? શ્રી ભગવા–હે ગૌતમ! પૂર્વોક્ત યુક્તિના અનુસાર તેઓ ત્રણ કિયાવાળા પણ હોય છે, ચાર ક્રિયાવાળા પણ હોય છે અને પાંચ ક્રિયાવાળા પણ હોય છે. તે પાંચ ક્રિયાઓ આ છે-કાયિક, આધિકરણિકી, પ્રાÀષિકી, પારિતાપનિકી અને પ્રાણાતિપાતિક, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૪૧૩ Page #428 -------------------------------------------------------------------------- ________________ સમુચ્ચય જીવના સમાન મનુષ્યના આહારકસ મુદ્દઘાતની વક્તવ્યતા પણ સમજી લેવી જોઈએ, યદ્યપિ આહારકસમુદ્રઘાત મનુષ્યને જ થાય છે, તેથી જ સમુચ્ચય જીવ પદમાં જે આહારકસમુદ્દઘાતની પ્રરૂપણ કરાઈ છે, તેમાં મનુષ્યને અન્તર્ભાવ થઈ જ જાય છે. છતાં પણ દંડક કમથી વિશેષ રૂપથી મનુષ્યના આહારકસમુદ્દઘાતને પણ ઉલ્લેખ કરાય છે, એ કારણે અહીં પુનરૂક્તિ દષની સંભાવના ન કરવી જોઈએ. એ સૂત્ર ૧૩ કેવલિસમુદ્યાત ક્ષેત્ર કા નિરૂપણ શબ્દાર્થ –(ગર ii મંતે ! માવિયવો જિલમુરઘાણં ણમોરસ) હે ભગવન! ભાવિતામાં કેલિસમુદ્રઘાતથી સમહત અનગારને તેને જમા નિવત્તા વાઢા) જે ચરમ-અન્તિમ નિર્જરા પુદ્ગલ છે. (ામાં પોણાત્રા પmત્ત ?) તે પુદ્ગલે સૂક્ષ્મ કહેલાં છે? (સમા) હે શ્રમણ ! હે આયુશ્મન ! (વસ્ત્રોમાં ચ ાં તે કુત્તા બં વિહૂતિ) શું તેઓ સમસ્ત લેકને સ્પર્શ કરીને રહે છે? (હંસા નોરમા ) હા, ગૌતમ ! (ગળTIકરણ માવિચHળો ઝિમુઘાઘ સમોસ) ભાવિતામાં કેવલિસમુદ્દઘાતથી સમહત અનાગારના (જે જીમ રિઝા વાળા) જે ચરમ નિર્જરા પુદ્ગલ છે (સુહુમાં તે પોસ્ટ gugram સમજાવો) હે શ્રમણ ! હે આયુષ્યમન્ ! તે પુલે સૂક્ષ્મ કહેલાં છે (શષ્યોને પિ ર ળ સિત્તા i fજદૂતિ) સંપૂર્ણ લેકને સ્પર્શ કરીને રહે છે. (૪૩મસ્થળ મં! મખૂણે) હે ભગવન્! છત્મસ્થ મનુષ્ય (હિં શિવજ્ઞાાપોળઝાળ) તે નિર્જરા પુદ્ગલના (વિ) કાંઈક (ઘomળ) ચક્ષુરિન્દ્રિયથી (વઘvi) વણને (ધે) પ્રાણેન્દ્રિયથી ગંધને (વા ) રસનેન્દ્રિયથી રસને (જાન ઘા વાણં) અથવા પશે. ન્દ્રિયથી સ્પર્શને (જાન પાસ૬) જાણે દેખે છે? (નોરમા ળો ફળ સમ) હે ગતમ! એ અર્થ સમર્થ નથી. (સે ળળ મંતે ! u યુર:-93મથેનું મગૃહે તેહિં ળિઝાળોગાનં) હે ભગવન! ક્યા હેતુથી એવું કહ્યું છે કે છદ્મસ્થ મનુષ્ય તે નિર્જર પુદ્ગલને (જો વિંન ઘom/ ઉi, iધ સં સેf ii નો કાળરૂ પાસરૂ) કિચિત્ ચક્ષુરિન્દ્રિયથી વર્ણને, ધ્રાણેન્દ્રિયથી ગંધને, રસેન્દ્રિયથી રસને, સ્પર્શેન્દ્રિયથી પર્શને નથી જાણતા નથી દેખતા ? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૪૧૪ Page #429 -------------------------------------------------------------------------- ________________ | (mોગમ!) હે ગતમ! (બચે નું નંગુઠ્ઠી) આ જમ્બુદ્ધ ૫ નામક દ્વીપ (સરોવ સાદા નદમંતig) બધા દ્વીપસમુદ્રના બધાના વચમાં છે (Hવવુeg) બધાથી નાનો છે (દ) ગેળ (તેqચયંઢાવંfu) તેલના પુઓના આકારનો છે ( હવાઇસંદાળgિ) ગોળ રથના પડાના આકારને છે (દ્દે પુઠ્ઠા#ળિયાવંટાળસંટિણ) ગેળ કમળની કણિકાના આકારને છે (વ૬ વgિoogવંતંઠાનવંત) ગેળ ચદ્રમાના આકારનો છે ( કોગળનgi) એક લાખ યેાજન (રામવિર ) લંબાઈ પહોળાઈમાં (ત્તિળિ સોશણગણદક્ષr) ત્રણ લાખ જન (રોસ્ટરરક્ષાé) સોલ હજાર (કોનિ સત્તાવી રોગm) બસે સત્તાવીસ યોજના (fસ િચ ોસે) ત્રણ કોસ (બદ્રીયં ધનુરચં) એક અઠયાવીસ ધનુષ્ય (તે જ પુરાણું) તેર આંગળ (ત્રું જ) અને અડધે આગળ કિવિ વિશેartહ) કિચિત્ વિશેષાધિક (વિવેવેજ') પરિધિથી (Hon) કહેલ છે. (ાં મઢિણ નાવ માલવણ) મહાન ઋદ્ધિવાળા યાવત મહાસુખવાળા દેવ (ii) એક (f) મટી (વિવ) વિલેપન સહિત (વંધનમુળચં) સુગંધની ડબ્બીને (ગાય) ગ્રહણ કરીને તેં અવ ) તેને બોલે છે (તં મરું શii વિસ્કેનr fiધસમુwાથે ગવત્તા ) વિલપ થી ભરેલી એક મોટી ડબ્બીને ખેલીને. ( રૂમેવ ) એમ કરીને (વઢળ્યું igીવં લી) સપૂર્ણ જમ્મુદ્ધિપ નામક દ્વીપને (તિ િછત્તિવાહિં) ત્રણ ચપટી માં (તત્તવૃત્તો) એકવીસ વાર (બgવરિયદિત્તાT) ભમીને (રામા એજ્ઞા) શીઘ આવી જાય (નૂ જોગમા !) હવે નિશ્ચય હે ગૌતમ ! (સે વત્તે લંગુરી વીવે) તે સંપૂર્ણ જમ્બુદ્વીપ નામક તપ (તેfછું ઘાણવોહિં ) તે ગંધ પુદ્ગલથી (3) પૃષ્ટ છે? (હંતા કુ) હા, પૃષ્ટ છે. (ઇમથેનું શોથમા ! ખૂણે) હે ગૌતમ ! છદ્મસ્થ મનુષ્ય (કૈનિં પાણપુરા) તે ગંધ પુદ્ગલેથી (ચિંજિ) કિંચિત (૬om aoT) ચક્ષુથી વર્ણને (ાં ધં) નાકથી ગંધને (રણેf ) જીભથી રસને (ાનું ) સ્પર્શેન્દ્રિથી સ્પર્શને (બાબરૂ પાસ) વાણ-દેખે છે. (મā mો ફળદ્દે સમ) હે ભગવન ! આ અર્થ સમર્થ નથી (જે પાછળે જોયા ! શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૪૧૫ Page #430 -------------------------------------------------------------------------- ________________ gવં યુદg) એ હેતુથી હે ગૌતમ ! એવું કહેવાય છે (૪૩માં મy) છદ્મસ્થ મનુષ્ય (તેલં નિઝાઢાળ) તે નિર્જ પુદ્ગલેને (નો વિનિયomi , if , સેf , જાણેf iાં જ્ઞાન પાસ) કિંચિત નેત્રથી વર્ણને, નાકથી ગંધને, રસેન્દ્રિયથી રસને, પશેન્દ્રિયથી સ્પર્શને નથી જાણતા-દેખતા. (કુદુમા તે વોસ્ટ gunત્તા સમજાવો) હે શ્રમણ, આયુષ્યન, તે પુદ્ગલે સૂફમ કહેલા છે (સદહોર preત્તા વિવિ) સમગ્ર લેકને રશ કરીને તેઓ રહેલા છે. જે સૂ૦ ૧૪ ટીકા :-પહેલાં નિરૂપણ કરેલું છે કે છએ વેદના વગેરે છાત્મકિ સમુહૂઘાતની રચના કરવામાં ઓછામાં ઓછી અને અધિકથી અધિક આટલાં ક્ષેત્ર આત્માથી જુદાં કરાયાં તેમ જ દારિક વગેરે શરીરની અંદર રહેલા પુદ્ગલથી આપૂર્ણ થાય છે. હવે તે દેખાડે છે કે કેવલિસમુદ્દઘાતમાં તે પુદ્ગલ દ્વારા કેટલાં ક્ષેત્ર વ્યાપ્ત કરાય છે? શ્રી ગૌતમ સ્વામી–હે ભગવન! ભાવિતાત્મા કેવલિ સમુદ્રઘાતથી સમવહત અનગારના જે ચરમ અર્થાત કેવલિ સમુદ્દઘાતના ચોથા સમયના નિર્ગુણ પુગલે છે, તે પુદગલે શું સૂક્ષમ કહેલાં છે? શ્રી ભગવાન –હે ગૌતમ ! સત્ય છે તે નિર્જરા પુદ્ગલ અર્થાત નિજીર્ણ પુદ્ગલ સમગ્ર લેકને વ્યાપ્ત કરીને રહેલાં છે ભાવિતાત્મા કેવલિ સમુદ્રઘાતથી સમહત અનગરજે ચરમ સમયવતી અર્થાત ચોથા સમયના પુદ્ગલ છે, તેઓ સૂમ કહેલાં છે તે શ્રમણ ! હે આયુમન્ ! ગૌતમ ! તે પુલે સમગ્ર લોકને વાત કરી રહેલાં છે. શ્રી ગૌતમસ્વામી- હે ભગવન્! શું છદ્મસ્થ મનુષ્ય તે નિર્જરા પુદ્ગલેને કાંઈક વણે ગ્રાહક ચક્ષુ ઈન્દ્રિયથી વર્ણને, ગંધ ગ્રાહક નાસિકાથી ગંધને, રસ ગ્રાહક જીભથી રસને, સ્પર્શ ગ્રાહક પર્શનેન્દ્રિયથી સ્પર્શને જાણે-દેખે છે? - શ્રી ભગવાન હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી અર્થાત્ છદ્મસ્થ મનુષ્ય તે પુદ્ગલેના વર્ણ, ગધ, રસ વગેરેને સામાન્ય રૂપથી નથી જાણી શકતા અને વિશેષ રૂપથી પણ નથી જાણતા શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! શા હેતુથી એમ કહેવાય છે કે છત્મસ્થ મનુષ્ય તે નિઈ પુદ્ગલોને નથી જાણતા. તે ચક્ષુરિન્દ્રિયથી તેમના રૂપને, ધ્રાણેન્દ્રિયથી ગંધને, રસનેન્દ્રિયથી રસને અને સ્પર્શનેન્દ્રિયથી સ્પર્શને નથી જાણતા-દેખતા? શ્રી ભવાન-હે ગૌતમ ! આ જરબુદ્વીપ સમસ્ત દ્વીપમાં અને સમુદ્રના મધ્યમાં છે, બધાથી નાનો છે કેમ કે, જમ્બુદ્વીપથી લઈને બધા સમુદ્ર અને દીપિ વિસ્તાર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૪૧૬ Page #431 -------------------------------------------------------------------------- ________________ બમણ-ગમણે છે. એ જ પ્રકારે જમ્બુદ્વીપથી લઈને આગળ લવણસમુદ્ર અને ધાતકીખંડ વગેરે દ્વીપ છે, તે બધા પિતાનાથી આગલા દ્વિીપ-સમુદ્રથી લંબાઈ પહેળામાં બમણું અને પરિધિમાં પણ ઘણા મોટા છે. એ કારણે જમ્બુદ્વીપ બધાથી નાખે છે. તે જમ્બુદ્વીપ વૃત્ત અર્થાત વર્તુલાકાર છે, કેમ કે તેલમાં તળેલા પુખાના આકારે છે. તેલમાં તળેલા યુવા પ્રાયઃ બરાબર ગોળ હોય છે, ઘીમાં તળેલા નહીં. એ કારણે અહીં તેલમાં તળેલ કહેલ છે. તે જમ્બુદ્વીપ વર્તુલ છે કેમ કે તેનો આકાર રથના ચક્રના સમાન મંડલાકાર છે, તે વર્તે છે. કેમ કે કમની કર્ણિકાન સમાન આકારને છે. એજ પ્રકારે તે વર્તલ છે, કેમ કે પૂર્ણિમાના ચદ્રના આકારે છે. તે લંબાઈ પહેળાઈમાં એક લાખ જન છે, ત્રણ લાખ સેળ હજાર બસે સત્યાવીસ જન, ત્રણ ગભૂતિ એક અઠયાવીસ ધનુષ્ય અને સાડાર આગળથી કાંઈક અધિકની તેની પરિધિ છે. કઈ મહાન ત્રાદ્ધિના ધારક દેવ હેય યાવત મહતી તિવાળા હોય, મહાબળવાન, મહાન યશસ્વી તેમજ મહાસૌખ્યવાન હોય, તે દેવ સવિલેપન અર્થાત લાખ વગેરેનાં ઢાંકણાવાળી ગંધદ્રવ્યથી પરિપૂર્ણ સમુદગક (ડાબલી) અગર કઈ વિશિષ્ટ પાત્રને લઈને ખેલે, તે સવિલેપન તેમજ ગંધ દ્રવ્યથી પરિપૂર્ણ સમુદ્ગકને ખોલીને સંપૂર્ણ જમ્બુદ્વીપ નામક દ્વીપના ત્રણ ચપટીમાં અર્થાત્ ત્રણ ચપટી વગાડવામાં જેટલો સમય લાગે છે તેટલા સમયમાં ત્રણ-સાત અર્થાત્ એકવીસ વાર ચકકર લગાવીને શીઘ આવી જાય તે હિં ગૌતમ! તે ગન્ધના પગલેથી સંપૂર્ણ જમ્બુદ્વીપ વ્યાપ્ત થાય છે? શ્રી ગૌતમસ્વામી ઉત્તર આપે છે-હા, પૃષ્ટ થાય છે. શ્રી ભગવાન હે ગૌતમ! છત્મસ્થ મનુષ્ય શું તે ગંધ પુદ્ગલેને શું સામાન્ય અથવા વિશેષ રૂપે જ ણે છે? શું તે નેત્રથી તેમના તે વણીને ધ્રાણેન્દ્રિયથી તેની ગંધને, રસનેન્દ્રિયથી તેમનાં રસને અને સ્પર્શેનિદ્રયથી સ્પર્શને જાણે-દેખે છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! આ અર્થ સમર્થ નથી, અર્થાત્ છમસ્થ મનુષ્ય તે મને નથી જાણે કે દેખી શકતા. શ્રી ભગવાન-હે ગૌતમ ! એ હેતુથી એમ કહેવાય છે કે છત્મસ્થ મનુષ્ય તે નિર્જરા-પુદ્ગલેને ચક્ષુરિન્દ્રિય દ્વારા રૂપને, ધ્રાણેન્દ્રિય દ્વાર ગંધ, રસનેન્દ્રિય દ્વારા રસને અને સ્પર્શનેન્દ્રિય દ્વારા સંપર્શને નથી જાણતા-દેખતા. હે શ્રમણ, હે આયુષ્મન ! હે ગૌતમ! એનું કારણ એ છે કે તેઓ નિર્જરાપુzગલ અર્થાત્ નીર્જીર્ણ થયેલ પુદ્ગલ સૂક્ષમ હોય છે તેઓ સંપૂર્ણ લેકમાં વ્યાપ્ત થઈને રહે છે. તાત્પર્ય એ છે કે જેમ જબૂદ્વીપમાં વ્યાપ્ત તે ગંધ પુદ્ગલો છમસ્થની ચક્ષુરિ દ્રિય આદિ દ્વારા ગ્રાહ્ય નથી થતાં, એ જ પ્રકારે સંપૂર્ણ લેકમાં વ્યાપ્ત તે નિર્ણ પુદ્ગલ પણ સૂક્ષમ હોવાને કારણે છદ્મસ્થાની ઇન્દ્રિયો દ્વારા બહુણ નથી કરી શકાતાં એમ કહેલું છે. જે સૂ૦ ૧૪ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૪૧૭ Page #432 -------------------------------------------------------------------------- ________________ કેવલીસમુદ્યાત કે પ્રયોજન કા નિરૂપણ કેવલિસમુઘાતનું પ્રયોજન શબ્દાર્થ :-(ા જ મંતે ! ઝિલમુઘા નજી) હે ભગવન્! કયા પ્રજનથી કેવલિસમુદ્રઘાત કરે છે? (નોરમા ! જરુરત જત્તારિ Hiા અણીળા) હે ગૌતમ ! કેવલીના ચાર કર્મ ક્ષીણ નથી હોતાં (વેવિયા) વેદના નહીં કરાયેલાં (ળિકિvળT) નિર્જરને પ્રાપ્ત નહીં થયેલાં (અવંતિ) હોય છે. (સં -વેબિને, ભાષા, ના, જો) તે આ પ્રકારે–વેદનીય, અયું નામ, ગોત્ર (સક જદુપરે છે વેગિન્ને ક્રમે વર) તેમના વેદનીય કર્મ બધાથી અધિક પ્રદેશવાળા હોય છે (સવુથોને મારા જો ફુવ) બધાથી ઓછા તેમના આયુકમ હોય છે. (વિરપં સમં ) તેઓ વિષમને સમ કરે છે (વંથળે િદિ ૨) બન્ધનોથી અને સ્થિતિથી (વિરમણીયાર વંધmહિં દિણિ ૨) બન્ધન અને સ્થિતિથી વિષમને સમ કરવાને માટે (g૪ હજુ જેવી સમોઢળ૬) એ પ્રકારે નિશ્ચયથી કેવલિ કેવલી સમુદ્રઘાત કરે છે તેવું વજુ સમુદાચં છઠ્ઠ) એ પ્રકારે સમુદ્દઘાતને પ્રાપ્ત થાય છે. (સદ વિનં મેતે ! દેવશી રમોદતિ ?) હે ભગવન્! શું બધા કેવલી સવહત થાય છે? ( વ = મતે ! વેસ્ટિનમુથાર્થ છરિ ) હે ભગવન ! બધા કેવલ સમુદ્રઘાતને પ્રાપ્ત થાય છે ?(નોરમા ! જો ) હે ગૌતમ! આ અર્થ સમર્થ નથીએમ નથી થતું. (સાકાળ તુરીરં વંથળે દિદિ ૨ મોવળષ્મા ) જેમના ભવોપગ્રાહી કર્મબન્ધન તેમજ સ્થિતિથી આયુ કમના બરાબર હોય છે (સુઘાર્થ છે i mછ3) તે કેવલી સમુદઘાત નથી કરતા ૧ ! (iટૂળ સમુદાચં)સમુદ્દઘાત ન કરીને લગતા વીજિળા) અનંત કેવલજ્ઞાનીજીનેન્દ્ર (રામરવિMT) જરા અને મરણથી સર્વથા રહિત થયેલ (સિદ્ધિ સારું જયા) વરગતિ સિદ્ધિને–શ્રેષ્ઠ સિદ્ધિને પ્રાપ્ત થયેલા છે. ૨ ( સમUI મંતે ! બાવાવાળે gum ?) હે ભગવન્! આવાજીકરણ કેટલા સમયનાં કહેલ છે? (ચમા ! મલેક સમા વંતોમુત્તિયા મારીને પૂom) હે ગૌતમ ! અસંખ્યાત સમયના આન્તર્મુહૂર્તના આવાજીકરણ કહેલ છે. (રૂ સમgi મતે ! જસ્ટિસમુઘાd goળ ? હે ભગવન્! કેવલિસ મુદ્દઘાત કેટલા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૪૧૮ Page #433 -------------------------------------------------------------------------- ________________ સમયના કહ્યા છે ? (નોયમા ! ફુલમ પન્ને) હે ગૌતમ ! આઠ સમયના કહ્યા છે. (જ્ઞ જ્ઞદ્દા) તે આ પ્રકારે-(પઢમે સમજ્યું જરૂ) પ્રથમ સમયમાં દંડ કરે છે (વીર્ સમય્ વાક ઇત્તેફ) બીજા સમયમાં કાટ કરે છે (તત્ત્વ સમક્ મંથ રે) ત્રીજા સમયમાં મન્થાન કરે છે (પત્થે સમર્ હોળ' રે) શૈથા સમયમાં લેકને વ્યાપ્ત કરે છે (પંચમે સમદ્ હોય' પહિલા) પાંચમા સમયમાં લેાકપુરણને સ’કેચે છે (છઠ્ઠું સમદ્ મંત્રં પહિલા૬) છઠ્ઠા સમયમાં મથાનને સકોચે છે (સત્તમન્ સમન્ વાર્ડ ડ્ડિા) સાતમા સમયમાં કપાને સંકોચે છે. (બરૃમે ત્તમ ટૂંક દિ ્ર) આઠમા સયમાં ક્રૂડને સકાચે છે (છૂટ રિજ્ઞાોત્તા) દંડને સકુચિત કરીને ( તો છા) તપશ્ચાત્ (સીરહ્ય સવ) શરીરસ્થ થઈ જાય છે. (સે ન અંતે ! તદ્દા સમુઘાણ ) હે ભગવન્! એ પ્રકારે સમુદ્દત પ્રાપ્ત કેવલી (મિનન્નોજીંગ) શુ' મનયેાગના ઉપયેગ કરે છે. (વજ્ઞળ નું#7) વચન ચેગને ઉપયાગ કરે છે ? (વ્હાયજ્ઞોશ નુંન) કાયયેાગના ઉપચાગ કરે શું? (નોચમા નો મળનો ઝુંગર, નો જ્ઞોમાં નુઙ્ગ, કાચનો' ગુંજ્ઞક્?) હે ગૌતમ મનાયેાગના ઉપયોગ નથી કરતા, વચનયેગના ઉપયાગ નથી કરતા પણુ કયયેાગના ઉયોગ કરે છે. (વ્હાયજ્ઞોશ'નુંનમાળે નિં ઓરાહિયાયજ્ઞોળનુંઽર્ ?) કાયયેાગને ઉપયોગ કરી રહેલાં શુ ઔઢારિક કાયયેાગના ઉપયોગ કરે છે ! (ગોહિયમીલાલશાચોળ નુંT) ઔદારિક મિશ્ર શરીર કાયયેાગના ઉપયાગ કરે છે? (દ્રિ વૈકત્રિચીરાયગોળ' નુંઞરૂ ?) શું વૈક્રિય શરીર કાયયેત્રના ઉપયોગ કરે છે ? (વ-ત્રિયમીસાનીજાયઝોન' સુન્ન૪ ) વૈક્રિય મિશ્ર શરીર કપચેગના ઉપયાગ કરે છે ? (f TÇાગલરીજાયઝોન' નુંTMTM) શું આહારકશરીર કાયયેાગના ઉપયાગ કરે છે ? (આહારનનીસાસરીઝાયગોળ ગુંગરૢ ?) આહારક મિશ્રશરીર કાયયેાગનો ઉપયોગ કરે છે ? કાયયેગના ઉપયેગ કરે છે, ઔદારિક શરીરકાયયેણના પણુ ઔદારિક મિશ્ર શરીર (જિમ્નાસરી ાયનોન' જીંગTM) શુ કાણુ શરીર (તોયમા ! ઓયિસરીદાયજ્ઞોળ' વિ ગુંજ્ઞ) હે ગૌતમ ! ઉપયાગ કરે છે. (બોર‘ચિલ્લમીસાસરીર યજ્ઞોળ' વિન્રુજ્ઞTM) કાયયેાગના પશુ ઉપયોગ કરે છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૪૧૯ Page #434 -------------------------------------------------------------------------- ________________ (નો વેરવિણરીર વચનોf Yઝર) વૈક્રિય શરીર કાગના ઉપગ નથી કરતા નો વેવિમીનારીરાજનોr ) ક્રિય મિશ્રશરીર કાગને પણ ઉપયોગ નથી કરતા. (નો મહારાજી જાચકોનું નું ઝર) આહારક શરીર કાયથેગને નથી જાણતા (જો કામીનારીવાચકો નુંઝરુ) આહારક મિશ્ર શરીર કાયયેગને પણ નથી જાણતા (મારીરાયનો જ ) કામણ શરીર કાગને જાણે છે. (Tઢમહું તનug) પ્રથમ અને અષ્ટમ સમયમાં (બોરાઢિચરીરથનો ) દારિક શરીર કાયયોગ ઉપગ કરે છે. (વિતિ છzત્તમ, સમgg) બીજા, છઠ્ઠા અને સાતમા સમયમાં (ચોરાત્રિી મીસા સરદાયનો ડુંગ૬) દારિક મિશ્ર શરીર કાયાગને ઉપયોગ કરે છે. (તરિયાવસ્થાંવમરમાણુ) ત્રીજા, ચેથા અને પાંચમાં સમયમાં (મીરાsો શુંst) કામણ શરીર કાયેગને ઉપયોગ કરે છે. સૂત્ર ૧૫ | ટીકાથ:-કેવલિયાના સમુદુઘાતનું પ્રોજન પ્રગટ કરવાને માટે પ્રરૂપણ કરાય છે– ગૌતમસ્વામી-ડે ભગવદ્ ! કેવલિ કયા પ્રજનને લિધે સમુદ્દઘાત કરે છે અર્થાત્ કેવલિ તે કૃતકૃત્ય હોય છે, તેમનું કે ઈ પ્રજન બાકી નથી હતું તે પછી સમુદ્રઘાત કરવાને હેતુ શું છે? શ્રી ભગવાન ગૌતમજ્યારે કેવલિના ચાર પ્રકારના કર્મ ક્ષીણ નથી હોતાં, કેમકે તેમનું પૂર્ણપણે વેદન નથી હતું, કર્મોના ક્ષ તે નિયમે કરી ત્યારે થાય છે જ્યારે તેમના પ્રદેશથી અથવા વિપાકથી વેદન કરી લેવામાં આવે. કહ્યું પણ છે–બધાં કમ પ્રદેશથી ભગવાય છે, વિપાકથી ભેગવવાની ભજના છે. તાત્પર્ય એ છે કે કઈ કર્મ વિપાકથી ભેગવાય છે, કેઈ નથી ગવાતાં પણ પ્રદેશથી નિયમે કરી ભગવાય છે. તે તે ચાર કર્મણ નથી થયાં, કેમકે તેમના વેદન નથી થયાં. એ કારણે તેમની નિર્જરા નથી થઈ અર્થાત્ તેઓ આત્મપદેશથી પૃથફ નથી થયાં. - તે ચાર કર્મો આ છે–વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચાર કર્મોથી જ્યારે વેદનીય કર્મ બધાંથી અધિક પ્રદેશેવાળા હોય છે, નામ અને ગેત્રકર્મ પશુ ઘણુ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૪૨૦ Page #435 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશવાળા હોય છે અને આયુકમ બધાથી થોડા પ્રદેશેવાળા હોય છે, ત્યારે કેવલી બંધન અને સ્થિતિથી તે વિષમને સમ કરે છે, જેથી ચારેને એકી સાથે ક્ષય થઈ જાય છે. યેગના નિમિત્તથી જે બંધાય છે અર્થાત્ આત્મપ્રદેશના સાથે એક મેક થાય છે, તેમને બંધન કહે છે, એ પ્રકારે બન્દનને અર્થ છે કમ પરમાણુ વેદનાને સમય (કાવ) સ્થિતિ કહેવાય છે. એ બનેથી વેદનાદિ કર્મોને આયુકર્મની બરાબર કરે છે. કહ્યું પણ છે-કમ દ્રવ્ય બન્ધન કહેવાય છે, અને વેદન કાલને સ્થિતિ કહે છે. કેવલી સમુદ્રઘાત દ્વારા બન્ધન અને રિથતિથી વિષમ કમને સમ કરે છે કે ૧ . આજ કેવલી સમુદ્દઘાતનું પ્રજન છે. તાત્પર્ય એ છે કે જ્યારે અરિહંત કેવલીનું આયુષ્ય ઓછું હોય છે અને વેદનીય આદિ ત્રણ કર્મોની સ્થિતિ તેમજ પ્રદેશ અધિક હોય છે, ત્યારે તે બધાને સમાન કરવાને માટે સમુદઘાત કરાય છે, સમુદ્દઘાત કરવાથી ઉક્ત ચારે પ્રદેશ અને સ્થિતિ કાળમાં સમાનતા આવી જાય છે, સમુદ્દઘાત ન કરે તે આયુ કર્મ પડેલાં સમાપ્ત થઈ જાય અને ત્રણ કમ શેષ રહી જાય એવી સ્થિતિ યા તે ત્રણ કર્મોની સાથે તેઓ મોક્ષગતિમાં જાય અગર નવીન આયુકર્મના બંધન કરે પરંતુ આ બન્ને વાતને અસંભવ છે. મુક્તદશામાં કમશેષ નથી રહી શકતાં અને કેવલી નવીન આયુનું બન્ધન પણ નથી કરી શકતા. એ કારણથી તેઓ સમુદુધાત દ્વારા વેદનીય આદિ ત્રણ કર્મના પ્રદેશની વિશિષ્ટ નિર્જરા કરીને તથા તેમની લાંબી સ્થિતિને ઘાત કરીને તેમને આયુષ્ય કર્મના બરાબર કરી લે છે, જેનાથી ચારે કમેને ક્ષય એક જ સાથે થાય છે. કહ્યું પણ છે–આયુકમની સમાપ્તિ થતાંની સાથે પરિશેષ ત્રણ કમની સમાપ્તિ ન થાય તે સ્થિતિની આ વિષમતાને દૂર કરવાને માટે કેવલિસમુદ્યા કરે છે ૧છે કેવલીનું આયુષ્ય જ્યારે અન્તર્મુહૂર્ત શેષ રહી જાય છે ત્યારે સ્થિતિ અને બન્ધન પ્રદેશે થી ચારે કર્મોને સમ કરવાને માટે સમુદુઘાત કરે છે કે ૨ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૪૨૧ Page #436 -------------------------------------------------------------------------- ________________ હવે ગૌતમસ્વામી વિશેષ પરિજ્ઞાનને માટે પુનઃ પ્રશ્ન કરે છે-હે ભગવન્! શું બધા કેવલી સમુદ્દઘાતમાં પ્રવૃત્તિ કરે છે, શું સમુદ્દઘાતને પ્રાપ્ત થાય છે ? શ્રી ભગવાન હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, અથવું એમ નથી થતું. બધા કેવલી સમુદ્દઘાતને માટે પ્રવૃત્ત નથી થતા. બધા સમુદ્દઘાત પણ નથી કરતા પરંતુ જેમનાં વેદનીય આદિ કર્મોની સ્થિતિ આયુકર્મથી અધિક હોય છે, તેઓ જ સમુદ્દઘાત કરે છે. જેમના વેદનીય આદિ કર્મોની સ્થિતિ આયુકર્મની સ્થિતિના સમાન જ હોય છે. તે સમદુઘાતના વગર જ એક સાથે ચારે કર્મોને ક્ષય કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે. કહ્યું પણ છે-જેનાં વેદનીય વગેરે કમ પ્રદેશ અને સ્થિતિ પણ દષ્ટીથી આયુકર્મની બરાબર હોય છે તેઓ કેવલી સમુદ્દઘાત નથી કરતાં ૫ ૧ - સમુઘાત કર્યા વગર જ અનન્ત કેવલી ભગવાન જરા અને મરણથી સદાને માટે સર્વથા મુક્ત થયા છે અને ઉત્તમ ગતિ સિદ્ધિને પ્રાપ્ત થયાં છે, જે ૨ | અભિપ્રાય એ છે કે જે કેવલીનાં વેદનીય વગેરે ત્રણ કર્મ પ્રદેશ અને સ્થિતિ કાળની અપેક્ષા આયુના બરાબર હોય છે, તેઓ સમુદુઘાત નથી કરતાં સમુદુઘાતનાં વગર જ ચારે ય કર્મોને એકી સાથે સમ કરીને તે મુક્તિ પ્રાપ્ત કરી લે છે કહ્યું છે જેનાં ચારે ય કર્મ સ્વભાવતા સમાન હોય છે, તે એકી સાથે તેમને ક્ષય કરીને સમુદ્દઘાત કર્યા વગર જ સિદ્ધિ પ્રાપ્ત કરે છે કે ૧ | સમસ્ત કર્મોને ક્ષય થઈ ગયા પછી આત્માનું પિતાના શુદ્ધ સ્વભાવમાં સ્થિત થવું સિદ્ધ છે. કેવલી સમુદ્દઘાત કર્યા પહેલા આવાજીકરણ કરાય છે. તેથી આવાજીકરણની પ્રરૂપણા કરવા માટે કહે છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! આવાજીકરણ કરવામાં કેટલે સમય લાગે છે? આત્માને મોક્ષની પ્રાપ્તિ માટે અભિમુખ કરે–મોક્ષની તરફ લગાડે તેને આવાજીકરણ કરવું કહેવાય છે. અથવા શુભ મન વચન અને કાયા સાવજન કહેવાય છે. જેના દ્વારા મોક્ષ આવર્જિત અથતુ અભિમુખ કરાય તે આવાજીકરણ છે. કહ્યું પણ છે–આવર્જન અર્થાત્ ઉપગ અથવા વ્યાપાર કઈ-કઈ તેને આવજિત કરણ પણ કહે છે આવર્જિત અર્થાત્ ભવત્વના કારણે મોક્ષગતિ ગમનની પ્રાપ્તિ અભિમુખ, તેનું જે કારણ અર્થાત્ શુભગને વ્યાવૃત્ત કરે છે, તે આવર્જિકરણ છે. કેઈ આચાર્ય એને આજિકરણ કહે છે, જેનો અભિપ્રાય આ છે-આ અર્થાત મર્યાદાથી-કેવલીની દ્રષ્ટિથી જન કરવું અર્થાત્ શુભ ભેગેને વ્યાપ્ત કરવા. - શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ! આવાજીકરણ એક અન્તર્મુહૂર્તનું હોય છે, અને તે અન્તર્મુહૂર્તમાં અસંખ્યાત સમય સમજવો જોઈએ. આશય એ છે કે આવા જીકરણને જઘન્ય સમય અસંખ્યાત સમયના અન્તમુહૂર્ત પ્રમાણ છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૪૨૨ Page #437 -------------------------------------------------------------------------- ________________ આવકરણના પછી, વિના વ્યવધાનના કેવલિસમુદ્ધાંત આરંભ કરી દેવાય છે. તે કેલિસમુદ્ઘાત કેટલા સમયના હોય છે ? તે કહે છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવાન્ ! કેલિસમુદ્દાત કેટલા સમયને હાય છે ? ભગવાન્ હૈ ગૌતમ ! કેલિસમુદ્દાત આઠ સમયને હાય છે તે આ પ્રકારે છે– પ્રથમ સમયમાં દંડ કરે છે, બીજા સમયમાં કપાટ કરે છે, ત્રીજા સમયમાં મથાન કરે છે, ચેાથા સમયમાં લેાકને પૂરિત કરે છે, પાંચમા સમયમાં લેકપુરના સ`કચ કરે છે, છઠ્ઠા સમયમાં મથાનના સકેચ કરે છે, સાતમા સમયમાં કપાટના સંકાચ કરે છે અને આઠમા સમયમાં દંડનેા સંકેચ કરે છે, દંડને સંકોચ કર્યા પછી પૂત્ શરીરસ્થ થઈ જાય છે. એ પ્રકારે પ્રારભના ચાર સમામાં અલ્પપ્રદેશાને ફેલાવતા જાય છે અને પાછલા ચાર સમયેામાં તેમના સકાચ કરતા જાય છે. કહ્યુ પણ છે—‘ કેવલી પ્રથમ સમયમાં ઉપર અને નીચે લેાકાન્ત સુધી તથા વિસ્તારમાં પાતાના દેહ પ્રમાણુ દંડ કરે છે, બીજામાં કપાટ કરે છે, ત્રીજામાં મન્થાન અને ચેાથામાં લાક પૂરણ કરે છે. પછી પ્રતિલેામ સહરણ કરીને અર્થાત્ વિપરીત ક્રમથી સંકચ કરીને સ્વદેહસ્થ થઇ જાય છે ।। ૧-૨ ।। કેલિસમુદ્ધાતમાં મનાયેાગ આદિના વ્યાપારના વક્તવ્યતા કહે છે— શ્રી ગૌતમસ્વામી–કે ભગવન્! સમુદ્ધાગત કેવલી શું મનાયેળના વ્યાપાર કરે છે, વચનચેાગના વ્યાપાર કરે છે, અથવા કાયયેાગના વ્યાપાર કરે છે ? શ્રી ભગવાન- ગૌતમ ! સમુદ્ધાતગત કેવલી મનેયાગ અને વચનયોગના વ્યાપાર નથી કરતા, પણુ કાયામના વ્યાપાર કરે છે, કાયયોગમાં પણ ઔદારિક કાયયોગ ઔદા રિક મિશ્રકાય યોગના અને કાણુ કાયયોગના જ વ્યાપાર કરે છે, ખીજા કોઈ કાયયોગના નહીં, એ નિરૂપણ કરવાને માટે કહેવુ છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! સમુદ્માતગત કેવલી કાયયોગને વ્યાવૃત કરતા છતાં શુ ઔદારિક કાયયેગનો વ્યાપાર કરે છે, શુ' ઔદારિક મિશ્ર કાયયોગનો વ્યાપાર કરે છે? શુ' વૈક્રિય શરીર કાયયોગના પ્રયોગ કરે છે ? શુ' વૈક્રિય મિશ્ર શરીરકાય ચેાગના પ્રયોગ કરે છે ? શુ આહારક શરીર કાયયેાગનો વ્યાપાર કરે છે, શું આહારક મિશ્ર શરીર કાયચાગનો વ્યાપાર કરે છે, અથવા શુ કામણ શરીર કાયયેગનો વ્યાપાર કરે છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! સમુદ્દાતગત કેવલીકાયયેાગનો વ્યાપાર કરતાં છતાં ઔદા રિક શરીર કાયયોગના પણ વ્યાપાર કરે છે, ઔદારિકમિશ્ન શરીર કાયચાગના પશુ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૪૨૩ Page #438 -------------------------------------------------------------------------- ________________ વ્યાપાર કરે છે, પણ વૈક્રિય શરીર કાયયાગના વ્યાપાર નથી કરતા, વૈક્રિય મિશ્ર શરીર કાચાગના પણ વ્યાપાર નથી કરતા, આહારક શરીર કાયયેાગના વ્યાપાર નથી કરતા, આહારક મિશ્ર શરીર કાયયેાગના પણ વ્યાપાર નથી કરતા પણુ કાણુ શરીર કાયયાત્રને વ્યાપાર કરે છે. આ સમયેામાંથી પ્રથમ અને અષ્ટમ સમયમાં ઔદારિક શરીરકાયયોગના ઉપયાગ કરે છે, બીજા અને છઠ્ઠા અને સાતમાં સમયમાં ઔદારિક મિશ્ર શરીર કાયયેાગને પ્રયાગ કરે છે, અને ત્રીજા, ચાથા અને પાંચમા સમયમાં કાણુ શરીર કાયયેાગના વ્યાપાર કરે છે. ભાષ્યમાં પણ કહ્યું. સમુદ્ધાતગત કેવલી મનેયાગ અને વચનયોગના પ્રયોગ નથી કરતા તે પહેલા તથા આઠમા સમયમાં ઔદ્રારિક ચાગના પ્રયોગો કરે છે, બીજા, છઠ્ઠા અને સાતમા સમયમાં ઔદારિક મિશ્ર યાગનો પ્રયોગ કરે છે અને ત્રીજા, ચોથા તથા પાંચમા સમયમાં કાર્માંણુ શરીર કાયયાગનો વ્યાપાર કરે ॥ ૧-૨ ॥ ॥ સૂ૦ ૧૫૫ કેવલીસમુદ્દાત કા વિશેષ કથન કૅલિસમુદ્ધાતની વિશેષ વક્તવ્યતા શબ્દા :-લે ન મંતે ! તદ્દા સમુથાચવણ સિાર, વુન્નરૂં મુખ્યર, પિિનાવ્યા, સવવુવાળ અંત' રે) હે ભગવન્! આ પ્રકારે સમુદ્ધાતને પ્રાપ્ત કૅવલિ સિદ્ધ થઈ જાય છે ? બુદ્ધ થઈ જાય છે, મુક્ત થઈ જાય છે? પરિનિર્દેણ પ્રાપ્ત કરે છે ? સ દુઃખાના અન્ત કરે છે ? (તોયમા ! નો રૂદ્રે સમદ્રે) હે ગૌતમ ! આ અર્થ સમ”નથી–પ્રેમ નથી થઈ શકતુ. (સે ન તો પત્તિનિયત્તય) તે એનાથી પ્રતિનિવૃત્ત થાય છે (વૃત્તિનિયત્તિત્તા) પ્રતિનિવૃત થઇને (તો પચ્છા) તપશ્ચાત (મળલોગ વિનુન્નરૂ) મનાયેાગના પણ વ્યાપાર કરે છે (વદ્ગોળ વિ ઝુન્ન) વચનયોગનો પણ વ્યાપાર કરે છે (વ્હાયજ્ઞોવિ નુંન્ન) કાયયેંગનો પણ વ્યાપાર કરે છે. (મળઝોન' નુંનમાળે) મનાયેાગના વ્યાપાર કરતાં છતાં (ઉર્દૂ સમળજ્ઞો નુંનર ?) શું સત્ય મનાયેાગના વ્યાપાર કરે છે? (મોસમળનોન' ક્રુગર્ ?). શું મૃષામનાયોગના વ્યાપાર કરે છે ? (સ૨ામોલમળજ્ઞોન`નુજ્ઞા) સત્ય મૃષા મનાયેગના વ્યાપાર કરે છે? (અસ૨ામોનમનનોન' ન્રુત્તTM ?) અસત્યા મૃષા મનાયેાગના વ્યાપાર કરે છે ? (હોચમા ! Bચમનનોન સુંલ) હે ગૌતમ ! સત્યમનોયોગના પ્રયાગ કરે છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૪૨૪ Page #439 -------------------------------------------------------------------------- ________________ ( મોસમનો કુંક૬) મૃષા મનેયેગને વ્યાપાર નથી કરતા તેને સામોસમગજાં શુંs૬) સયામૃષા મનાયેગને પ્રયોગ પણ નથી કરતા (અસરગ્રામોસમનો કુંગા) અસત્યામૃષા મનોગના વ્યાપાર કરે છે. (વફનો ગુનમાળે) વચનગના પ્રયોગ કરતા છતાં ( િવવકોf yગર) શું સત્ય વચનગના પ્રયોગ કરે છે ? (નોસવો ) મૃષાવચનગને પ્રગ કરે છે, (ત્તરામોસવરૂદ્યો ડુંગરૂ) શું સત્યમૃષા વચનપ્રયોગ કરે છે? (ગવા) અથવા (મરવાનો વરૂi ja૬) અસત્યામૃષા વચનને ગન પ્રમ કરે છે? (! સદવરો નું) હે ગૌતમ! સત્યવચનયોગને ઉપયોગ કરે છે. (નો મોસવો ) મૃષા વચનયોગને વ્યાપાર નથી કરતાં તેનો સરવામોરવાકો નુંs) સત્ય-મૃષા વચનોગને વ્યાપાર નથી કરતા (રામોવિરૂનો if કુંગફુ) અસત્ય-મૃષા વચનગને પ્રવેગ કરે છે. (કાચનો સુંગમાળે) કાગને પ્રવેગ કરતાં (બાજછે વા) આવે છે (એક વા) જાય છે (નિઝ વા) રોકાય છે (નિરીકા વા) બેસે છે (તુચક વા) સૂવે છે હાથે વા) લાંઘે છે ( જૂ ન ઘT) વિશેષ રૂપથી લાઘે છે (વહિદારિર્થ) પડિહારી–જેને પાછુ આપી શકાય (પીઢારેકના સંથારાં વઘcqms) પીઢ, પયા, શ, સંસ્મારક પાછાં કરે છે. જે સૂવે ટીકાર્થ –હવે કેવવિમુદ્દઘાતના વિષયમાં વિશેષ જાણવા માટે કહે છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! દંડ કપાટ વગેરેનાં ક્રમથી સમુદ્રઘાતને પ્રાપ્ત થયેલ કેવલિ શું સમુદુઘાત અવસ્થામાં જ સિદ્ધ અર્થાત્ નિહિતાર્થ થઈ જાય છે? બુદ્ધ દેવીજ્ઞાનથી જાણે છે કે હું નિશ્ચિતરૂપે સમસ્ત કર્મોથી દૂર થતાં નિષ્ટિ વાર્થ થઈ જઈશ ? કર્મોથી વિમુક્ત થઈ જાય છે? પરિનિર્વાણને પ્રાપ્ત થાય છે અર્થાત કમસંતાપથી રહિત થઈ જવાને કારણે શીતીભૂત થઈ જાય છે અને શું સમસ્ત દુખને અંત લાવી દે છે? શ્રી ભગવાન હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, અથન કેવલિ સમુદઘાત અવસ્થામાં સિદ્ધ જ હોય, બુદ્ધ. મુક્ત પરિનિવૃત્ત અને સર્વદુઃખહીન નથી હોતાં, કેમ કે તે સમયે તેમનાં યોગેનો નિરોધ નથી હતા અને સંગીન સિદ્ધિ પ્રાપ્ત નથી થતી. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૪૨૫ Page #440 -------------------------------------------------------------------------- ________________ સમુદ્રઘાત કેવલી સમુદઘાતથી નિવૃત્ત થાય છે અને નિવૃત્ત થયાં પછી મનગને પણ વ્યાપાર કરે છે, વચનગને પણ વ્યાપાર કરે છે અને કાયયોગનો પણ વ્યાપાર કરે છે, તાત્પર્ય એ છે કે તેઓ કેવલી સમુદ્રઘાત દ્વારા વિષમ રિથતિવાળા નામ, ગોત્ર અને વેદનીય કર્મને આયુકર્મની બરાબર સ્થિતિવાળા બનાવી લે છે. તે સમયે અંતર્મુહૂર્તમાં જ તેમને પરમ પદની પ્રાપ્તિ થાય છે. પરંતુ તે સમયમાં પણ અનુત્તપિપાનિક દેવ દ્વારા મનથી પૂછેલા પ્રશ્નને મને વર્ગણાનાં પુદ્ર મલે ગ્રહણ કરીને મનગને વ્યાપાર કરે છે તે મનોવેગ રાયમને યોગ અથવા અસયામૃષામનેગ હોય છે. આ અભિપ્રાયથી કહે છે શ્રી ગૌતમસ્વામી–હ ભગવદ્ ! મનેગને વ્યાપાર કરતા કેવલી સત્ય મને યોગને વ્યાપાર કરે છે? અથવા મૃષા મનોયોગને વ્યાપાર કરે છે? અથવા અસત્ય ભૂષા મને ગને વ્યાપાર કરે છે ? શ્રી ભગવાન-હે ગતમ! સમુદ્ઘતિથી નિવૃત્ત કેવલી સત્ય મનેગનો વ્યાપાર કરે છે, મૃષા માગને વ્યાપાર નથી કરતાં, સત્યભૂષા માગને પણ વ્યાપાર નથી કરતાં, પરંતુ અત્યામૃષા મનેગને થાપાર કરે છે. શ્રી ગૌતમસ્વામી–હ ભગવન્! વચનગને પ્રયોગ કરતાં સમુદ્રઘાતથી નિવૃત્ત કેવલી શું સત્ય વચનગને પ્રવેશ કરે છે, મૃષા વચનોને પ્રવેગ કરે છે? સત્ય મૃષા વચનયોગને પ્રયોગ કરે છે ? અથવા અસત્ય ભૂષા વચનયોગને પ્રયોગ કરે છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! સમુદ્રઘાતથી નિવૃત કેવલી સત્ય વચનયોગને પ્રયોગ કરે છે, મૃષાવચનયોગને પ્રયોગ કરતાં નથી, સત્યમૃષા વચનયોગને પણ પ્રયોગ નથી કરતા, અસત્યમૃષા વચનયોગને પ્રયોગ કરે છે. સમુદ્રઘાતથી નિવૃત્ત કેવલી ગમનાગમન વગેરે શારીરિક ક્રિયાઓ કરતા દારિક વગેરે કાયયોગનો પણ પ્રયોગ કરે છે, આ કહે છે–કાયયોગને પ્રયોગ કરતા કેવલી આગમન કરે છે, ગમન કરે છે, રેકાય છે, બેસે છે, સૂવે છે, પસવાડા બદલે છે, ઉ૯લં. ઘન અને પ્રલંઘન કરે છે–અર્થાત્ એક સ્થાનેથી બીજા સ્થાન પર આવે–જાય છે, ઊભા થાય છે, બેસે છે, શ્રમને દૂર કરે છે, પસવાડા બદલે છે, કોઈ જગ્યાએ ઉડતા ફરતાં જીવ-જંતુઓ અને ભૂમિ તેમનાથી વ્યાપ્ત હોય તે તેમની રક્ષા માટે ઉલંઘન અને પ્રલંઘન પણ કરે છે. સ્વાભાવિક ચાલમાં જે ડગલું ભરાય છે, તેનાથી થોડું લાંબુ ડગલું ભરવું-ને ઉલ્લંઘન કહેવાય છે. અતિવિટ ચરણન્યાસને પલંઘન કહે છે સ ૧૬ . શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ Page #441 -------------------------------------------------------------------------- ________________ સયોગાવસ્થા મેં સિદ્ધિ આદિ કે અભાવ કા કથન શબ્દા :--(તે જ તદ્દા તકોનો બ્રિાફ લાવ અંત કરે) તેમા તે પ્રકારનાં સંયોગી સિદ્ધ હાય છે ચાવત્ અ ંત કરે છે ? (નોચમા! નો ફળ, સમટ્ર) હું ગૌતમ! આ અથ સમર્થ નથી. (સે ળ) તે (પુથ્થામેત્ર) પડેલાં જ (fળફ્સ) સ'ની (વિચિત્ર જ્ઞત્તયાસ) ચેન્દ્રિય પર્યાપ્ત (જ્ઞજ્જળ વિદ્ધ) ધન્ય યાગવાળાનાં (હેટ્ઠા (અસંવેગમુળદ્દીળ') અસ ́ખ્યાત ગુણહીન (વમ) પડૅલાં (મળજ્ઞોળ) મનાયોગને નિમ) રાકે છે. (તો બળતર) તે પછી (વેચિવ જ્ઞત્તચરલ) દ્વન્દ્રીય પર્યાપ્તના (ગર્જ્ઞોનિમ્સ) જઘન્ય રોગવાળાન (àટ્ટા) નીચે (વિજ્ઞમુળદ્દીન') અસખ્યાત ગુણહીન (ટ્રોર્ન્સ) ખીજા' (વટ્ટુનૉન') વચનયોગના (નિĀર્)નિરાધ કરે . છે. (સત્રો ગળતર) તે પછી (ચ ળ) અને (મુન્નુમમ્સ વળાનીયમ્સ) સૂમ પુનક જીવના (વલજ્ઞત્તયમ્સ) અપર્યાપ્તના (નળજ્ઞોનિસ) જઘન્ય યોગવાળાના (હેટ્ટા) નીચે (સંવેગ્ન ગુળીિળું) અસંખ્યાત ગુણહીન (તત્ત્વ વાયજ્ઞોળ નિમ) ત્રીજા કાયયેાગના નિરાધ કરે છે. (સે ન ા વાળ) તે કેટલી આ ઉપાયથી (ઢમાં મળગોળ' નિર્દેમs) પ્રથમ મનાયોગના નિધ કરે છે (મળગોળ નિમિત્તા) મનાયેગના નિરોધ કરીને (યજ્ઞોન નિહંમઙ્ગ) વચનયોગને નિરોધ કરે છે (વઝોન' નિર્દેમિન્ના) વયન ચેગના નિધ કરીને (વ્હાયજ્ઞોપ' નિર્ગમ) કાયયોગનો નિરધ કરે છે. (નાયલોન' નિર્દેમિન્ના) કાયયેાગેાના નિરાધ કરીને (કોળિયોટ્ રે) યોગાના નિરોધ કરે છે (જ્ઞોનો, રેત્તા) ચેગેાના નિરોધ કરીને (બલોળાં વાઙફ) અયુગદ્ધ પ્રાપ્ત કરે છે (અલોય વાળિત્તા) આયોગત્વ પ્રાપ્ત કરીને (સિઁ) ધીમે (ક્ષ્મપંચવવારÇાહ) પાંચ હત્ર અક્ષર ઉચ્ચારણ જેટલાં કાળમાં (સંવેગસમરું પ્રતો મુદ્યુત્તિય મેલેનિત્તિયજ્ઞ) અસ ́ખ્યાત સામયિક અંત મુહૂત્ત સુધી-ધવાવાળા શૈલેષ’કરણનો અંગીકાર કરે છે. (ઉચનુળલેઢિય= ળમ્મ) પૂ રચિત ગુણ શ્રેણીવાળા ક`ને (લીસે સેટેલિમદ્વાર) તે શૈલેષો કાળમાં (અન્નઙેઝેäિ ગુળલેટિöિ) અન્ન ખ્યાતગુણશ્રેણુિએથી (અસંવૈને નવષે) અસખ્યાત ક્રમ સ્કંધાના (લય) ક્ષય કરે છે. (લગન્ન) ક્ષય કરીને (લેળિજ્ઞનામો) વેદનીય, આયુ, નામ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૪૨૭ Page #442 -------------------------------------------------------------------------- ________________ અને ગેત્ર (ક્વેતે ચત્તાર મૅરે) આ ચાર કમ પ્રકારના કર્માશોને (કુઝર્વ રવે) એકી સાથે ક્ષય કરે છે gવં વેત્તા) એકી સાથે ક્ષય કરીને (બોરારિ હૈયા HITછું) દારિક, તૈજસ અને ફાર્માણ શરીરને (સંar વિળ કદifé) પૂરી રીતે ત્યાગ દ્વારા (વિવજ્ઞ૩) ત્યાગે છે (વિજજ્ઞા ) ત્યાગ કરીને (૩igણેઢી વકિવળો) જુ શ્રેણીને પ્રાપ્ત થઈને (બાળTIgણ) અસ્પૃશત ગતિથી (UT ) એક સમયમાં (અવિનં) વિનાવિગ્રહ મડીને (૩ઢતા). ઉપર જઈને ( પાવર) સાકાર ઉપગ-જ્ઞાનોપગથી ઉપયુક્ત થઈને (સિકa૬) સિદ્ધ થાય છે. (૩) બુદ્ધ થાય છે (મુદવફ) મુક્ત થાય છે (નવયુવાન જંત' રે) સૌ દુઃખનો અંત લાવે છે (તત્વ faછે મારૂ) ત્યાં સિદ્ધ થઈ જાય છે. (તેનું તથ સિદ્ધાં મયંતિ) તે સિદ્ધ ત્યાં આવા પણ હોય છે (ત્રણ) શરીરથી રહિત (નીવાળા) સઘન આત્મ પ્રદેશેવાળા (ટૂંકળાવવ7) દર્શન જ્ઞાનમાં ઉપયુક્ત (નિટ્રિયા) કૃતાર્થ (નીયા) નીરજ (નિયળ) નિકંપ (વિ1િ ) કર્મ કે અજ્ઞાનનાં તિમિરથી રહિત (વિયુદ્ધા) પૂર્ણ શુદ્ધ (સાયમનાથદ્ધ વI નિતિ) શાશ્વત ભવિષ્ય કાળમાં રહે છે. ( ટ્રેિ મં! વં પુરવ૬) કયા હેતુથી હે ભગવાન એવું કહ્યું છે કે (તૈf) ઈત્યાદિ પૂર્વવત. (ય! જ્ઞાનામg વીચામાં વિદ્વાનં) હે ગૌતમ ! જેમ આગમાં સળગેલા બીજેથી (પુનષિ) ફરી પણ (બંડુહgી જ મવ૬) અંકુરની ઉત્પત્તિ નથી થતી. (gવમેવ) એજ રીતે (સિદ્ધાળવિ) સિદ્ધોની પણ (મવીણ રણુ) કમ બીજેનાં બળી જવાથી (grf) ફરીથી (મુવી) જન્મપત્તિ (ા માફ) નથી થતી. (તેનાં ! ઇશ્વ યુદmg) આ હેતુથી હે ગૌતમ ! એવું કહ્યું છે વગેરે પૂર્વવત્. (નિરિઝUTણagaણા) સૌ દુખેથી પાર થયેલા (કારૂનાગવંધવિમુar) જન્મ, જરા, મરણ તેમજ બંધનથી સર્વથામુક્ત (સારચં) સદેવ (બરવાવા) બાધારહિત (વિÉતિ) રહે છે () સુખી (સુદંપત્તા) સુખને પ્રાપ્ત. સૂ૦૦૧ છત્રીસમું પદ સમાપ્ત ટકાર્ય -કેવલી જ્યારે સમુદ્દઘાત અવસ્થામાં હોય છે, ત્યારે તેમને સિદ્ધિ પ્રાપ્ત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૪૨૮ Page #443 -------------------------------------------------------------------------- ________________ થતી નથી. એ પ્રરૂપણા કરવાને માટે કડ઼ે છે— શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! કેવલી દંડ કપાટ આદિના ક્રમથી સમુદ્ધાતને પ્રાપ્ત થઇને, પછી તેનાથી વિકૃત થઇને શુ` સચેગી અવસ્થામાં જ સિદ્ધ થાય છે યાવત બધા દુઃખના અંત કરે છે ? શ્રી ભગવાન-હે ગૌતમ! આ અર્થ સમ નથી અર્થાત્ એમ નથી થઈ શકતું કર્મોની લઘુતાના કારણે અન્તર્મુહૂત કાલ કહેલા છે. અન્ય આચાય જઘન્ય અન્તર્મુહૂત" ઉત્કૃષ્ટ છ માસ માને છે. તદન્તર શૈલેશીકરણનુ જે કથન કરાયેલુ છે, તેનાથી પ્રાતિહારિકાનું પરવત ન કરવાનુ` જ સંભળાય છે, બીજાના અગ્રહણ પણ થઈ જાય છે. તદનુસાર અન્તર્મુહૂત સુધી યથાયેાગ્ય કેવલી ત્રણ ચાગેાના વ્યાપારથી યુક્ત હાય છે. તદનન્તર અત્યન્ત નિશ્ચલ, લેગ્યાથી અતીત, અને ઉત્કૃષ્ટ નિશના હેતુભૂત ધ્યાનને પ્રારંભ કરવાને માટે અવશ્ય જ ચેગનો નિરોધ કરવાને માટે પ્રયત્નશીલ થાય છે, કેમકે ચાગની વિદ્યમાનતામાં ઉક્ત પ્રકારનું ધ્યાન થઈ શકતુ' નથી, લેશ્યાના યાગની સાથે અન્વય અને વ્યતિરેક છે અર્થાત્ લેશ્યા હાતાં ચાય હાય છે અને કેશ્યાના અભાવમાં ચેગ નથી હાતા, વસ્તુત: ચેગ પરિણામ જ લેશ્મા છે. તેથી જ્યાં સુધી ચેગ પરિણામ છે, ત્યાં સુધી લેશ્યા અવશ્ય જ હોય છે. એ પ્રકારે વૈગની વિદ્યમાનતામાં લેશ્યાતીત (અલેશ્ય) ધ્યાન થવાનું અસભવિત છે. તેના સિવાય જ્યાં સુધી ચેત્ર છે, ત્યાં સુધી ક`બન્ધ પણ થયા કરે છે, પણ તે કબન્ધ કેવલ ચેાગના કારણે થાય છે તેથી ત્રણ સમય સુધીના હૈાય છે. પ્રથમ સમયમાં કનુ` બન્ધન થાય છે. બીજામાં વેદન થાય છે અને ત્રીજા સમયમાં તે કર્માં નિરણ ( અક) થઈ જાય છે. એજ પ્રકારે પૂ-પૂર્વ કર્મીના વિનાશ થતા રહેતા પણ પ્રત્યેક સમય એ સમય, સ્થિતિવાળા કર્મોના નિરન્તર ખાંધ થતા રહેવાથી મેક્ષ નથી થઇ શકતા એ કારણે મેક્ષ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૪૨૯ Page #444 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિને માટે યાગને નિરધ થવા આવશ્યક છે. કહ્યું પણ છે તપશ્ચાત્ કેવલી વૈશ્યાના નિરોધ કરવાને માટે કહે છે. ચેગ નિમિત્તક એક સમયની સ્થિતિવાળા અન્યના તે નિરાધ કરતા રહે છે. ચેગ નિમિત્તક એક સમય સ્થિતિવાળા મન્ધના તેઓ નિરોધ કરે છે ।। ૧ ।। કિન્તુ પ્રત્યેક સમયમાં નૂતનકર્મોના બન્ધ ચાલુ રહેવાથી બન્ધની પરંપરા ચાલ્યા કરે છે, એ કારણે તે સમયે માક્ષ નથી થતા, યદ્યપિ પૂર્વ ખદ્ધકર્મ સ્થિતિ ના ક્ષયથી નિર્જીણ થતા રહે છે ! ર્॥ ક્રમ રહિત જીવ શુ વીય ચાગ દ્રવ્યના સમયની સ્થિતિવાળા અન્ય થાય છે ॥ ૩ ॥ સાથે નથી હાતા. તેના અવસ્થાનથી એ એ પ્રકારે કેવલીસમુદ્ઘાતથી નિવૃત્ત થઇને ત્રણે ચાગેાના વ્યાપાર કરતા રહે છે. મનાયાગમાં સત્યમનીયેાગ અને અસત્યમૃષામનાયેગના તથા સત્યવચનયાત્ર અને અસત્યામૃષાવચનયોગના પ્રયોગ કરે છે, ઔકારિક શરીરકાયયાગના દ્વારા તેઓ ગમન આદિ ક્રિયાઓ કરે છે અને પ્રતિહારી પીઠ ફલક આદિ પાછા વાળે છે. તત્પશ્ચાત ચોગાના નિરોધ કરે છે. ડેવલો સયોગ અવસ્થામાં જ કેમ સિદ્ધ નથી થઈ જતા ? ઉત્તર-તેનું કારણ એ છે કે ચેાગબન્ધનું કારણ છે. સયેગી પરમનેિરાના કારણ ભૂત શુકલધ્યાનને આરંભ નથી કરી શકતા ।। ૧–૩ !! કેવલી મેગના નિરોધ કરતા પહેલા મનાયેત્રના નિરોધ કરે છે. પર્યાપ્ત માત્ર સ'ની પ'ચન્દ્રિય જીવના પ્રથમ સમયમાં જેટલાં મનેાકૂબ્યા હાય છે અને જેટલા તેમના વ્યાપાર હાય છે, તેની અપેક્ષાએ અસખ્યાતગુણહીન મનેયાગના પ્રત્યેક સમયમાં નિરાધ કરતા રહી. અસખ્યાત સમયમાં મનાયેગને પુરી રીતે નિધ કરે છે. કહ્યું પણ છેપર્યાપ્ત માત્ર સજ્ઞી તેમજ જઘન્ય ચાગવાળા જીપના જેટલા મનેદ્રવ્ય હાય છે અને તેમના જેટલા વ્યાપાર હોય છે, તેનાથી મસ ંખ્યાત ગુણહીન મનાયેાગના તે સમય-સમયમાં નિધ કરે છે. આમ ખ્યાત સમયેામાં મનના પૂર્ણ રૂપે નિરોધ કરી દે છે ! ૧-૨ ॥ એ જ કહે છે-તે કેવલી પ્રથમ યાગનિરોધ કરવાની ઈચ્છા કરતા છતાં સન્ની શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૪૩૦ Page #445 -------------------------------------------------------------------------- ________________ પોંચેન્દ્રિય પર્યાપ્ત જઘન્ય ચાળવાળા પણ એછા સંખ્યાત ભાગહીન મનેયાગના પહેલાં નિરોધ કરતા છતાં તેએ અસખ્યાત સમયેામાં સમ્પૂર્ણ મનેયેળને રોકી દે છે, મનોયોગના નિરોધ થઇ ગયા પછી દ્વીન્દ્રિય પર્યાપ્ત જઘન્ય ચેગીના વચન ચેગથી એાછા સખ્યાત ગુણુદ્ધીન વચનયુગના સમય-સમયમાં નિરોધ કરતા છતાં અસંખ્યાત સમયેામાં પૂર્ણ રૂપથી ખીન્ન વચનયોગના નિરોધ કરે છે, જ્યારે વચનયોગનો પણ નિરોધ થઇ જાય છે, ત્યારે અપર્યાપ્ત સૂક્ષ્મ ણે જીવ જે પ્રથમ સમયના ઉત્પન્ન અને જઘન્ય યોગવાળા હૈય, તે બધાની અપેક્ષાએ અલ્પ વીવાળા હાય, તેના કાયયાગથી એછા અસખ્યાત ગુણહીન કાયચોત્રના સમય-સમયમાં નિરોધ કરતા છતાં અસંખ્યાત સમયે,માં પૂર્ણ રૂપથી ત્રીજા કાયયેાગને પણ નિરોધ કરી દે છે. એ ક્રમથી કાયયેાગને પણ નિરોધ કરીને કેવલી સમૂમિ સૂમક્રિય, અવિનશ્વર, અપ્રતિપાતી, ધ્યાનમાં આરૂઢ થાય છે. એ ધ્યાન દ્વારા તે વન તેમજ ઉદર આદિ છિદ્રોને પૂતિકરી પેાતાના દેહના ત્રીજા ભાગ ઓછામાં આત્મપ્રદેશને સંકુચિત કરી દે છે. ભાષ્યમાં કહ્યું પણ છે-પ્રથમ સમયના ઉત્પન્ન, સૂક્ષ્મ, જઘન્ય ચળવાળા પનક ( નીલણુ-ફુલણ ) જીવને જે કાયયોગ થાય છે, તેનાથી અસખ્યાત ગુરુદ્દીન કાયયેગના સમય સમયમાં નિરોધ કરી રહેલ પેાતાના શરીરના ત્રીા ભાગના પરિત્યાગ કરી દે છે એમ કહ્યુ છે !! ૧ ।! અસખ્યાત સમયેામાં કાયયોગના પૂર્ણ નિરોધ કરે છે-હવે પ્રકૃતવક્તવ્યતાના ઉપ સંહાર કરે છે— કૈવલી ભગવાન્ આ ઉપાયથી સર્વ પ્રથમ મનેયાગનો નિરોધ કરે છે. મનેયાગના નિરોધ કરીને પછી વચનયાગને નિરોધ કરે છે. વચનયોગના નિરોધ કરીને કાયયોગના નિરોધ કરે છે. કાયયોગનો નિરોધ કરીને સમ્પૂર્ણ યોગના નિરોધ કરી દે છે ત્યારે અચાગત્વને અર્થાત્ અયગી દશાને પ્રાપ્ત કરે છે યોગી દશા પ્રાપ્ત કરતા જ શૈલેશી કરણ કરે છે. અને ઘણી ઉતાવળથી નહીં, બહુ ધીરેથી નહી. અર્થાત્ મધ્યમરૂપથી પાંચ હસ્વ અક્ષરોના—અ. ઇ, ઉ, ઋ, લૂ ના ઉચ્ચારણ કરવામાં જેટલેા કાળ લાગે છે, તેટલા કાળ સુધી શૈલેશીકરણ અવસ્થામાં રહે છે. શૈલના અથ છે સવ સવર રૂપ ચારિત્ર, તેના ઇશ અર્થાત્ સ્વામી શીલેશ કહેવાય છે. શીલેશની અવસ્થામાં શૈલેશી છે. કહ્યું પણ છે—શીલના અથ નિશ્ચયતઃ સર્વ સવરૂપ ચારિત્ર છે. તેના પ્રંશ શીલેશ અને તેની તાત્કાલિક અવસ્થા શૈલેશી કહેવાય છે. ॥ ૧॥ મધ્યમ રૂપથી પાંચ હસ્વ અક્ષર જેટલા સમયમાં ખેલાય છે, એટલા કાળ સુધી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૪૩૧ Page #446 -------------------------------------------------------------------------- ________________ શૈલેશી અવસ્થામાં રહે છે. જે ૨ તે સમયમાં કેવલી સૂમ ક્રિયાપ્રતિપાતી નામક તથા સંમૂઈિમ કિ –અપ્રતિપાતી નામક શુકલ ધ્યાનમાં લીન થાય છે | ૩ | તે સમયે કેવલી કેવળ શૈલેશીકરણને જ પ્રાપ્ત નથી કરતા પણ શૈલેશી કાળમાં પૂર્વ રચિત ગુણશ્રેણના અનુસાર અસંખ્યાત ગુણ શ્રેણિયે દ્વારા અસંખ્યાત વૈદનીય વગેરે કર્મોન સ્કન્ધનું પાક અને પ્રદેશથી લપણું પણ કરે છે. એ પ્રકારે અન્તિમ સમયમાં વેદનીય, આયુ, નામ, અને ગોત્ર એ ચારે કને એક-એક સાથે ક્ષય થતાં જ દારિક, તેજસ અને કામણ, એ ત્રણે શરીરોને સંપૂર્ણ રીતે ત્યાગ કરી દે છે. પછી અજણીને પ્રાપ્ત થઈને, એક જ સમયમાં, વિના વિગ્રહ કાન્તમાં જઈને, જ્ઞાનેપગથી ઉપયુક્ત થઈને સિદ્ધ થઈ જાય છે. જેટલી પણ લબ્ધિ છે, તેઓ બધી સાકારપયોગથી ઉપયુક્ત કરી અર્થાત જ્ઞાનો પગના સમયમાં જ થાય છે. અનાકારે પયુક્ત અર્થાત્ દર્શને પગના સમયમાં નથી થતી. સિદ્ધિ બધામાં ઉત્તમ લબ્ધિ છે, તેથી જ તે પણ સાકારો પગના સમયમાં જ થાય છે. કહ્યું પણ છે-કેમકે સમસ્ત લબ્ધિ સાકારપગવાળાઓને જ થાય છે તેના પછી ઉપગની પ્રવૃત્તિ કેમે કરી થાય છે. અહીં સુધી એ પ્રતિપાદન કરાયું કે કયા કમથી કેવલી સિદ્ધ દશા પ્રાપ્ત કરે છે. હવે તે બતાવે છે કે સિદ્ધ ત્યાં કયા સ્વરૂપમાં સ્થિર રહે છે? કાગ્રભાગમાં જે સિદ્ધ બિરાજમાન છે તેઓ અશરીર અર્થાત્ ઔદારિક વગેરે શરીરથી રહિત હોય છે, કેમ કે ઔદ્યારિકાદિ શરીરને સિદ્ધત્વના પ્રથમ સમયમાં જ તેઓ ત્યાગ કરી દે છે. તેઓ જીવન હોય છે, અર્થાત્ તેમના આત્મપ્રદેશ સધન થઈ જાય છે, વચમાં કોઈ છિદ્ર નથી રહેતું, કેમકે સૂમક્રિયા-અપ્રતિપાતિ ધ્યાનના સમયમાં જ તે ધ્યાનના ભાવથી મુખ, ઉદર આદિના વિવરેને પૂરિત કરી દે છે, તેઓ દર્શનપગ અને જ્ઞાનપગમાં ઉપયુક્ત થાય છે, કેમકે ઉપયોગ જીવને સ્વભાવ છે. એ જ પ્રકારે સિદ્ધ કૃતાર્થ થાય છે, નીરજ થાય છે, અર્થાત્ બળમાન કર્મરજથી રહિત થાય છે, નિમ્પ હોય છે, કેમકે કમ્પન ક્રિયાનું કેઈ કારણ ત્યાં નથી રહેતું. તેઓ વિતિમિર અથત કર્મરૂપી તમથી રહિત હોય છે. વિશુદ્ધ અર્થાત્ વિજાતીય દ્રવ્યના સંગથી રહિત પૂર્ણ શુદ્ધ હોય છે અને સદા સર્વદા ત્યાં બિરાજમાન રહે છે, શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! કયા હેતુથી એવું કહેવાય છે કે તેઓ દ્ધિ થાય છે, અશરીર, જીવઘન, દર્શન, જ્ઞાનમાં ઉપયુક્ત, કૃતાર્થ, નીરજ, નિષ્પમ્પ, વિતિમિર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૪૩૨ Page #447 -------------------------------------------------------------------------- ________________ વિશુદ્ધ હોય છે. તથા સદા-સર્વદા ત્યાં બિરાજમાન રહે છે? શ્રી ભગવાહે ગૌતમ! જેમ અગ્નિથી શેકાયેલાં બીજેમાં અંકુરની ઉત્પત્તિ નથી થતી, કેમકે અગ્નિ તેમનાં અંકુર જનિત સામર્થ્યને નષ્ટ કરી દે છે. એ જ પ્રકારે સિદ્ધોના કર્મરૂપી બીજ જ્યારે કેવલજ્ઞાનરૂપી અગ્નિ દ્વારા ભસ્મ થઈ જાય છે. ત્યારે તેમની ફરીથી જન્મથી ઉત્પત્તિ નથી થતી, કેમકે જન્મનું કારણ કર્મ છે અને કમને સમૂલ વિનાશ થઈ જાય છે. કારણના અભાવમાં કાર્યની ઉત્પત્તિ થઈ શક્તી નથી રાગ, દ્વેષ આદિ વિકારોને સર્વથા અભાવ થઈ જવાથી પુનઃ કર્મને બન્ધ પણ સંભવ નથી. રાગાદિ જ આયુ આદિ કર્મના કારણ છે અને તેમને પહેલેથી ક્ષય કરી દિધેલ છે. ક્ષણ રાગાદિની પુનઃ ઉત્પત્તિ નથી થઈ શકતી, કેમકે નિમિત્ત કારણને અભાવ છે. રાગાદિની ઉત્પત્તિમાં ઉપાદાન કારણ સ્વયં આત્મા છે. તેની હયાતીમાં પણ સહકારી કારણ વેદનીય કર્મ આદિ વિદ્યમાન ન હોવાથી કર્મની ઉત્પત્તિ નથી થઈ શકતી, કેમકે બને કારણથી ઉત્પન્ન થનાર કાર્ય કોઈ એક કારણ નથી થતું. અગર એક જ કારણથી કાર્ય થઈ જાવ તે બીજું કારણ અકિચિકર થઈ જાય અને પછી તે કારણ જ ન કહી શકાય. સિદ્ધોમાં રાગાદિ વેદનીય કમેને અભાવ હોય છે, કેમકે તેઓ તેમને શુકલ ધ્યાનરૂપી અગ્નિથી પહેલાં જ ભસ્મ કરી દે છે અને તેમને કારણે સંકલેશને પણ અભાવ થઈ જાય છે. ૨ ગાદિ વેદનીય કર્મોની ઉત્પત્તિમાં રાગાદિ પરિણતિ રૂપ સંકલિશ કારણ હોય છે. તે સંકલેશને સિદ્ધિમાં સંભવ નથી, કેમ કે તે રાગાદિ વેદનીય કર્મથી સર્વથા મુક્ત છે. એ પ્રકારે રાગાદિ વેદનીય કર્મને અભાવ છે અને તેઓ અભાવ થવાથી પુનઃ ગાદિની ઉત્પત્તિ નથી થર્ટી. કહ્યું પણ છે-ક્ષીણ રાગાદિ પુનઃ ઉત્પન્ન નથી થતાં કેમકે સહ કારી કારનો અભાવ હોય છે. જે જીવ રાગાદિથી રહિત છે, તેમાં કલેશ નથી થતા ૧ : તેના અભાવમાં કમેના બબ્ધ નથી હોતા અને એ કારણે પુનર્જન્મ ન થવાના કારણે સિદ્ધ સદૈવ સિદ્ધદશામાં જ રહે છે પર તાત્પર્ય એ છે કે રાગાદિને અભાવ થઈ જવાથી આયુ આદિ કર્મોની પુનઃ ઉત્પત્તિ નથી થતી અને કર્મોની ઉત્પત્તિ ન થવાથી તેમના પુનમ પણ નથી થતા. કહ્યું પણ છે-જેમ બીજના સેકાઈ જવાથી તેનાથી અંકુર ઉત્પન્ન નથી થતા, એજ પ્રકારે કમબીજના બળી જવાથી ભવરૂપ અંકુર પણ નથી ઉગતા ના હવે પ્રકૃતનો ઉપસંહાર કરે છે શ્રી ભગવાન-હે ગૌતમ ! એ હેતુથી એમ કહેવાય છે કે તે કેવલીઓ ત્યાંથી વિદ્ધ થઈ જાય છે. તેઓ અશરીર, જીવઘન, દર્શનજ્ઞાનોપગ, કૃતકૃત્ય, નીરજ, નિકમ્પ, વિતિમિર અને વિશુદ્ધ થાય છે. તથા સદા સર્વદા ત્યાં વિરાજમાન રહે છે. શિષ્ટજનના શિષ્ટાચાર પ્રરૂપણાની પરંપરા એ છે કે ગ્રન્થની આદિમાં, મધ્યમાં અને અન્તમાં મંગલાચરણ કરવું જોઈએ, કેમકે “પ્રથા મધ્યે વાજે મ મારે” શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૪૩૩ Page #448 -------------------------------------------------------------------------- ________________ ત્તિ શિષ્ટાવાઃ તેને અનુસરીને પ્રસ્તુત ગ્રન્થની સમાપ્તિમાં તે જ સિદ્ધ સ્વરૂપ, કે જે પરં મંગલમય છે, શિષ્ય પ્રશિષ વગેરેની શિક્ષાને માટે કહેલું છે- “સિદ્ધ ભગવાન સમરત દખથી પાર પામી ગયેલા છે, કેમકે જન્મ, જા, મરણ અને જ્ઞાનાવરણીય આદિ કર્મ રૂપ બન્ધનેથી સર્વથા મુક્ત થઈ ગયેલા છે, અતએ તેઓ શાશ્વત અર્થાત્ સદૈવ રહેનારા અને અવ્યાબાધ અર્થાત્ જેમાં કોઈ પ્રકારની બાધા ઉપન્ન નથી થઈ શકર્તા, એવા પરમ આત્મિક સુખને તેઓ પ્રાપ્ત કરે છે.” માસૂ૦ ૧છા अन्तेच-प्रज्ञापनेयं भव्यानां, भवबन्धविमोचनी // निर्वाणमागंगन्तृणां भूयानिश्रेयसे श्रिये // 1 // શ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલ તિવિરચિત પ્રજ્ઞાપના સૂત્રની પ્રમેયબેધિની વ્યાખ્યાનું - છત્રીસમું પદ સમાપ્ત . 36 શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : 5 434