Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગરજી ઇન્દ્રમાળા ત્યાંર્ક, ( શ્રી માણસા મુકામે અંધાયેલી
અધ્યાત્મ વ્યાખ્યા આળો
તથા સવા ૭ સાપુત
પ્રથમ ક્ષાવૃત્તિ નકલ ૨૦
યુનિક કલા,
3
શ્રી અચ્છા ગજાનસારક અડા,
અદાક
શ્રી સવિય " પ્રિન્ટિંગ પ્રેસ-પાવા ના દેસા
વીર ભવત ૨૪૩ ૫. સન ૧૯૮
કાઅત ૦૪-૦
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થ માળા પ્રસ્થાક, ૧
( શ્રી માણસા મુકામે અપાયેલી.)
અધ્યાત્મ વ્યાખ્યાનમાળા
તથા સાંવત્સરિક ક્ષમાપના,
પ્રથમ આવૃત્તિ નકલ ૨૦૦૦
પ્રીસ ક,
શ્રી અસ્મિાત્મજ્ઞાનપ્રસારક મંડળ,
અમદાવાદ,
શ્રી “ સત્યવિજય” પ્રિન્ટિંગ પ્રેસપાંચકુવા નવા દરવાજ.
વીર સંવત ૨૪૩૫.
સન ૧૯૦૮.
કીંમત ૦-૪-૦
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मंगलाचरण. जय जय वीरजिनेश्वर विनतडी अवधारजोरे;
आत्मोपासक मंडल भक्तजनोने तारजो रे. जय जय. १ आत्मोपासक यौगिक मंडल, स्थापन करतां रुडु मंगल;
रवि किरणवत् ज्योति सर्व प्रसारजो रे.. जय जय. २ सब सिद्धांतो साचा दीग, भक्तजनोने लाग्यां मीठा
प्रकाश तेनो करवा करूणा लावजो रे. जय जय. ३ द्रव्यानुयोगादिक ज्ञाने, पाणी चढता शिव सोपान
मंडलना उद्देशो जग पसरावजो रे. जय जय. ४ हळीमळीने करशु भक्ति प्रगटावीशुं चेतन शक्ति
यौगिक विद्या महीमंडल फेलावजो रे, जय जय. ५ शासन देवो सहाये आवो, मंगल कृत्यो नित्य करावो
जिन शासननो जय डंको वजडावजो रे. जय जय. ६ परोपकारे बुद्धि आपो, चिदानंद पदमां झट थापो;
परमामृतनुं पान प्रभुजी करावजो रे. जय जय. ७ उच्च जीवन चेतनतुं करवा, भवोदधिनी पार उतरवा; ___ आत्मोपासक मंडल शक्ति वधारजो रे. जय जय. ८ सत्य तत्व प्रकाश करावो, करूणा दीलमां प्रभुजी लाचो
भक्तजनोने परम प्रभुजी उद्धारशो रे. जय जय. ९ मंगल साचु वीरना नामे, आत्मोपासक मंडल पामे; बुद्धिसागर परम महोदय पामशो रे. जय जय. १०
ॐ शान्तिः शान्तिः शान्तिः ३
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાર્થના.
૩૪ ના
આ પુસ્તક પ્રકટ કરવાનું કારણ આત્મજ્ઞાનને ફેલાવે કર કરે તેજ છે-જમાનાને અનુસરી તરવજ્ઞાનને જે જે હેતુઓથી ફેલા થાય તેતે હેતુઓને દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી આદરવા જોઈએ. આ કાર્ય માણસામાં કરવામાં આવ્યું હતું-માણસા ગામના શ્રી સંઘે બહુ ઉત્સાહથી આ કાર્ય ઉપાડી લીધું હતું. અને એક કંકેતરી લખી જીજ્ઞાસુ ને આમંત્રણ કર્યું હતું તે કંકોતરી આ પ્રમાણે છે.
नम्र सूचन इस ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत
समयावधि में शीघ्र वापस करने की कृपा करें.
जिससे अन्य वाचकगण इसका उपयोग कर सकें. સ્વસ્તી શ્રી
નગરે મહાશુભસ્થાને પૂજ્યારાધે સર્વોપમાલાયક સર્વશ્રાવકગુણસંપન્ન સ્યાદ્વાદત
પાસક મહાશય
શ્રી માણસાથી લી. શ્રી સંઘ સમસ્તના જયજીનેન્દ્ર વાંચશો. વિ. વિ. સાથ લખવાનું કે અત્ર પરમપૂજ્ય - ગનિષ્ઠ મુનિરાજ શ્રીમબુદ્ધિસાગરજી મહારાજ સાહેબ ચાતુર્માસ રહ્યા છે, તેમના સદુપદેશથી અધ્યાત્મશાસ્ત્રજ્ઞાન તથા ગશાસ્ત્રજ્ઞાનને પ્રકાશ કરવા અને તે આચારમાં મુકવા આમોપાસક ગમંડળને મેળાવડે સંવત ૧૯૬૪ ના શ્રાવણ સુદી ૪-૫-૬ શનિ, રવિ અને તેમના દિવએમાં ગુરૂવર્ય શ્રીમબુદ્ધિસાગરજીના અધ્યક્ષપણ નીચે થશે, તે વખતે અધ્યાત્મજ્ઞાન તથા ગજ્ઞાનના વિષય
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંબંધી તેઓશ્રી વ્યાખ્યાન આપશે. પ્રસંગનુસાર અન્ય વ્યાખ્યાને પણ થશે. પ્રભુભક્તિ, પ્રભુભજન, ધ્યાન વગેજેમાં ત્રણ દિવસે પસાર કરવામાં આવશે. માટે તે પ્રસંગે આપ પણ કૃપા કરી લાભ લેવા પધારશે. આપના પધારવાના સમાચાર પત્રદ્વારા આગળથી નિવેદન કરશે. સંવત ૧૯૬૪ ના !
લી. સેવક અસાડ સુદ ૫ ૬ શા. વીરચંદ કણજીના મુ. માણસા | જયજીનેન્દ્ર વાંચશે.
આ પ્રમાણે કંકોતરી લખ્યા પ્રમાણે ભવ્ય સંગ્રહસ્થ સુશ્રાવકો અમદાવાદ, મુંબાઈ, પાદરા, સાણંદ, વડનગર, ગોધાવી, વિજાપુર, પેથાપુર વગેરે ઘણા ગામમાંથી આવ્યા હતા. ઝવેરી જીવણચંદ ધર્મચંદભાઈ તથા પાદરાથી વકીલ મેહનલાલ હીમચંદભાઈ તથા અમદાવાદથી શેઠ. મેહનલાલ લલુભાઈ તથા ભગત વીરચંદભાઈ ગોકળભાઈ તથા દોશી મણિલાલ નથુભાઈ બી. એ. તથા શા. ગીરધરલાલ હકમચંદ તથા સોદાગર શકરચંદભાઈ તથા શા. જગાભાઇ ચંદુભાઈ વિગેરે ઘણું ગામોમાંથી ઘણું મુમુક્ષુ શ્રાવકે આવ્યા હતા માણસાના શ્રીસંઘે આદરસત્કારથી તેઓની ભક્તિ કરી હતી, આપાસકમંડળના ભક્તને જમાડવાનું શુભભકિતનું કૃત્ય માણસાના સુશ્રાવક શા. વીરચંદભાઈ કૃષ્ણજીએ શ્રી સંઘની આજ્ઞાથી ઉપાડી લીધું હતું. તે પ્રમાણે યથાગ્ય ભક્તિ કરી હતી કેઈ પ્રકારની ખામી રહી નહતી. અન્ય જીજ્ઞાસુ છે કે જે આગળપાછળના ગામમાંથી આવ્યા હતા, તેમને જમાડવાની શ્રીસંઘે સારી ગોઠવણ કરી હતી. મુનિમહારાજ ગુરૂવર્ય શ્રી બુદ્ધિસાગરજી મહારાજ ભક્તને આત્મજ્ઞાનને ઉપદેશ આપ્યું હતું. તેમજ દેશી મણિલાલ નથુભાઈએ શાંતિનું સ્થળ એ વિષયનું સારૂંભાપણ આવ્યું હતું. ભેજક ગીરધર હેમચંદે આવશ્યક ઉપર
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક લેખ વાંચી સંભળાવ્યું હતું, શા. લલુભાઈ કરમચંદ દલાલે ભાતૃભાવ એ વિષય ઉપર સારૂ ભાષણ આપ્યું હતું. પાદરાવાળા વકીલ મેહનલાલ હીમચંદભાઈએ આચારશુદ્ધિ વિષય પર અસરકારક ભાષણ આપ્યું હતું તેથી લોકોના મનમાં ઉત્તમ અસર થઈ હતી. શા. નાગરભાઈ નરોત્તમદાસે આત્મા સંબંધી કેટલાક ઉગારે દશવ્યા હતા. શા. ભગત વીરચંદ ભાઈ કળભાઈએ કેશર શુદ્ધ વાપરવું તે સંબધી ભાષણ આપ્યું હતું. પાદરાવાલા શા. મણિલાલ મેહનલાલે વિવેક સંબંધી સારૂ ભાષણ કર્યું હતું. અમદાવાદ શેઠ. લલ્લુભાઈ રાયજ બગસ્કુલના મોહન નામના વિદ્યાર્થીએ જનેની જાગૃતિ અર્થે અસરકારક ભાપણ આપ્યું હતું. છેલ્લા દિવસે સમાપ્તિ વખતે ગુરૂરાજશ્રી બુદ્ધિસાગરજી મહારાજાએ શાંતિને આશીર્વાદ સભવ્યજીને આપ્યું હતું. તે સંબંધી સર્વ હકીકત અધ્યાત્મ વ્યાખ્યાનમાળામાં આપી છે. છેલ્લી વખતે માણસાના શ્રીસંઘ તરફથી શા. હાથીભાઈ ભૂલચ દે આવેલા ભક્ત શ્રાવકોની બરાબર ભક્તિ ન સચવાઈ હોય તે સંબંધી ક્ષમાના બે બેલ કહ્યા હતા, તેમજ શા. વીરચંદભાઈ કૃષ્ણજીએ ભક્ત શ્રાવક બંધુઓની ભક્તિ બરાબર ન સચવાઈ હોય તે સંબંધી ક્ષમા ઈરછી હતી. આવેલા શ્રાવક વર્ગ તરફથી અમદાવાદના સગુણ શેઠે મોહનલાલ લલુભાઈએ શ્રીસંઘને ઉપકાર માન્યો હતે.
ગુરૂરાજ શ્રી બુદ્ધિસાગરજીનું ક્રમવાર ભાષણ ઉતારી શકાયું નહોતું, તે પણ કેટલુંક ઉતારી છપાવ્યું છે. ત્રણ દીવસ આત્માનંદની ખુમારીમાં પ્રસાર થયા હતા.
જીવ વિચાર નવતર વગેરે તનું જ્ઞાન કરવા છેવટે કેટલાક શ્રાવકે એ ઈચ્છા દર્શાવી હતી, પ્રસંગાનુસાર આ મંડળ બીજીવાર ભરાશે ત્યાં વિશેષ સુધારા વધારા સાથે આત્મહિતમાં પ્રવૃતિ થશે.
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
८
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सांवत्सरिक क्षमापना મુનિરાજ શ્રીબુદ્ધિસાગરજીએ માણસા ગામમાં ચામાસું રહી સાંવત્સરિક ક્ષમાપના પોતાના માટે કરી હતી માણુસાવાળા, શા. ચુનીલાલ કેવલભાઈએ પેાતાની સ્ત્રીના મૃત્યુના સમયે પુણ્યમાં જે રૂપયા કાઢયા હતા, તેમાંથી રૂ. ૭૫) ૫'ચાતેર આપી તે ગ્રંથ છપાળ્યેા છે. તેથી તેમને ધર્મલાભ થશે. આવા કૃત્યમાં ધન વાપરવાથી તે ભાઇને ધન્યવાદ ઘટે છે.
·
દરેક સગૃહસ્થ ગુરૂમહારાજના વ્યાખ્યાનાને શ્રવણ કરી તેના ફેલાવા કરશે અને તે પ્રમાણે ચથાશક્તિ વર્તવા પ્રયત્ન કરશે.
ભાવનગરથી. કુંવરજીભાઈ આણુ’દજી તથા જયપુરથી કાન્કુના ઉત્પા
શેઠ. જગાભાઈ દલપતભાઈ તથા મનઃસુખ કીરતચંદ વિ. ગેરે ઘણા ગૃહસ્થાથી ન અવાયુ* તેથી તેમણે અનુમતિ જણાવી હતી. અને મડળની ફતેહ ઇચ્છી હતી, માણુસા સઘના આગેવાન એ ભક્તિમાં તન, મન, ધનથી ભાગ લીધે! તેથી તેમને ધન્યવાદ ઘટે છે.
લી. શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ.
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી માણસા ખાતે અપાયેલી આત્મજ્ઞાનની વ્યાખ્યાનમાળા.
ગુરૂરાજ અધ્યક્ષ મુનિશ્રી બુદ્ધિસાગરજીનું પ્રથમ દિવસ શનિવારના મધ્યાન્હનું પ્રારંભનું વ્યાખ્યાન.
अज्ञानतिमिरांधानां ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ॥१॥
શ્રી વીરભગવાને કહેલાં ત માગે અને ઉપદેશે આત્માને અનંત લાભ આપનાર છે. આત્મિક ધર્મ શું છે, અને આત્મા અને જડ વસ્તુ વચ્ચે કેવા પ્રકારને સંબંધ છે, એ સત્ય વીતરાગપ્રભુએ પોતાના કેવળ જ્ઞાન દ્વારા જાણીને તેને બંધ જગજનના કલ્યાણ અર્થે આપેલ છે. તેમણે જણાવેલ માર્ગ અસત્ય હોય નહિ, કારણ કે તેઓ રાગદ્વેષરહિત છે. તેઓએ સાતનય, નવતત્વ, સંવર અને આશ્રવનાં કારણે જણાવેલાં છે, અને આ રીતે આ સંસારસમુદ્રમાંથી મુક્ત થવાને માર્ગ દાખવ્યું છે. કેવળ જ્ઞાનીનાં વચન અગમ્ય છે. હાલમાં મનુષ્યજાતિને માટે ભાગ બાહ્ય પ્રવૃત્તિમાં વિશેષ પડેલે છે, બાહ્ય ઉન્નતિને અધિક હોય છે, અને તેથી પોતાનું ખરૂં કર્તવ્ય શું છે, તે સમજતો નથી; તેવા અજ્ઞાનમાં ગોથાં ખાતાં પુરૂને હાલના જમાનાને અનુસરી બોધ આપવાની ખાસ જરૂર છે. પંચમકાલમાં કેવળજ્ઞાની પુરૂષના અભાવે તેમની વાણું, અને તે વાણુને પ્રરૂપનારા ગુરૂએ જ આધારભૂત છે, માટે જે મનુષ્ય તે આગમને અભ્યાસ કરી અથવા ગુરૂ મુખે તે સાંભળી હેય અને ઉપાદેય શું છે તે જાણ
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી, તે સત્ય આનંદ મેળવી શકતું નથી. તે શાસ્ત્રને બતાવનારા સદ્દગુરૂઓ હાલ પણ વિચરે છે.
ગીતાર્થ મુનિરાજે પિતાની શક્તિના પ્રમાણમાં અને શ્રોતાવર્ગની શક્તિના પ્રમાણમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ વિચારી જ્ઞાન આપે છે. અધિકારી જોઈ ગીતાર્થ મુનિરાજે સજ્ઞાનને બંધ કરે છે. જૈન ધર્મમાં દરેક વિષયને લગતા અનેક ગ્રન્થ વિદ્યમાન છે. અધ્યાત્મ, ગ, નવતત્વ, કર્મ સંબંધી અનેક ગ્રન્થ લખાયેલા છે. કેટલાક ગ્ર વર્તનને–ચારિત્રને લગતા છે. કેટલાક જ્યોતિષ, વૈદક, વ્યવહારને લગતા છે. આ રીતે ગ્રન્થની ખામી નથી, પણ જૈનકોમ વ્યાપારી હેવાથી, અને આ રીતે વિદ્યામાં પાછળ પડેલી હોવાથી, જેને તેવા ઉત્તમ પુસ્તકોને અ
ભ્યાસ કરતા નથી, અને તેથી કેટલાક જૈને પણ ઉચ્ચ તત્વજ્ઞાનને હસી કાઢે છે. જે માણસ તત્ત્વદષ્ટિથી નિહાળે તે સર્વ ધર્મમાંથી સાર ખેંચી કાઢી શકે, એકાંતનય એજ મિથ્યાત્વ છે. સાપેક્ષવૃત્તિ રાખી સત્ય શોધવું અને તેને અનુસરવું એજ સમકિતધર્મ છે. જૈને હમેશાં માધ્યસ્થવૃત્તિ રાખી સત્યની ગષણા કરનાર છે. આત્મા છે, અને તે નિર્લેપ છે, અને કર્મથી ભિન્ન છે એમ જે કહેવાય છે તે નિશ્ચયનયને આધારે છે, પણ નિશ્ચયનયની સાથે વ્યવહારને વિસર જોઈને નથી. દેવ ગુરૂ અને ધર્મનું સ્વરૂપ જાણવું અને તે પ્રમાણે
વ્યવહરવું તે વ્યવહારને લીધે છે. વ્યવહારધર્મ બહુ ઉ. પગી છે, પ્રારંભમાં તેના સિવાય એક પણ પગલું આ ગળ ભરી શકાય તેમ નથી. પણ વ્યવહારમાં જ સર્વ સમાયેલું છે, એમ જણાવી જેઓ નિશ્ચયનયને અનાદર કરે છે, તેઓ એક મોટી ભુલ કરે છે. શુદ્ધ આચરણ રાખનારા બહુ ચેડા મળી આવે છે. રાગદ્વેષને જેથી ત્યાગ થાય તે માર્ગનું અવલંબન લેવું એ ઉત્તમોત્તમ માર્ગ છે.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
અત્રે ભેગા થવાના હેતુ કાઇની નિન્દા કરવાના નથી, પણ આ શરીરમાં રહેલા આત્માનું સ્વરૂપ જાણવાના છે. અને તે સ્વરૂપ જાણી પરમશાંતિ પ્રાપ્ત કરવાના છે. અધ્યાત્મ જ્ઞાન અને યાગજ્ઞાન સબધી કેટલાક વિષયે અત્રે ચર્ચવામાં આવશે, અને આવશ્યકાદિ ક્રિયાના હેતુ સમજાવવામાં આવશે. અને તેવા હેતુથીજ અત્ર આપણુ સવ એકત્ર થયેલા છીએ. આવાજ કાંઇક ઉદ્દેશથી વાદ્રામાં શ્રેય સાધક અધિકારીવર્ગ કાર્ય કરે છે. તેવા મંડળની આપણામાં પણ જરૂર છે, એમ કેટલાક સ્વીકારતા થયા છે. જે કામ એક માણસથી થઈ ન શકે તે સામટા મળેલા ઘણા મનુષ્ય ઘણીજ ત્વરાથી પૂર્ણ કરી શકે છે. મડળને લીધે ભ્રાતૃભાવની વૃદ્ધિ થાય છે, ખીજામાં રહેલા સારા ગુણે; જોઈ આપણે પણ તેવા પ્રકારના ગુણા રાખવાને દોરવાઈએ છીએ. અને આ રીતે થાડા પ્રયાસે ઉત્તમ દાખલા વડે આપણે પરોપકાર, દયા, ક્ષમા, નમ્રતા, વિનય આદિ અસાધારણ ગુણ મેળવી શકીએ છીએ. ગુણાનુરાગ થવા એજ ગુણ મેળવવાના ઉમદા મા છે. જૈન ધર્મ સર્વ વાતે સંપુર્ણ છે, તેમાં કાંઇ ન્યૂનતા નથી, પણ જમાનાને અનુસરી કેટલાક ગ્રન્થા લખાવવાની જરૂર છે. સાયન્સની સહાયતાવડે ધર્મસિદ્ધાંતાની સત્યતા પુરવાર કરી આપવી જાઇએ. આવા કામ માટે સાધુ અને શ્રાવક બંનેની જરૂર છે. તત્ત્વાર્થ સૂત્ર કહે છે કે પરરપપ્રો નીવાનામ્ જીવો એક બીજાને સહાય કરવા વાસ્તે છે. છપાવવાનું, પ્રસિદ્ધ કરવાનું, ફેલાવવાનું કામ શ્રાવકે કરે, અને તેવા ગ્રન્થા રચવાનુ કામ સાધુઓ અને વિદ્વાન્ શ્રાવા કરી શકે.
જૈનધર્મ નાના જતુએની દયા કરવામાંજ સમાયેલે છે, એવા આક્ષેપ કેટલાક જૈન તત્ત્વાના અજ્ઞાનના ત. રફથી જૈન ધર્મ પર મુકવામાં આવે છે. આ તેમની માટી
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભુલ છે. અમેરીકામાં વિખ્યાતી પામેલાં પ્રાણવિનિમય, હીપ્નોટીઝમ, ચાટ-રીડીંગ ( વિચાર વાચન ) વગરે શાસ્ત્રા તે આત્મિક શક્તિ આગળ કાંઈ હીસાબમાં નથી. આત્મિક શક્તિરૂપ વૃક્ષના તે ગા સમાન છે. ઇન્દ્રિયાના પ્રત્યાહાર કરી મનને કાબુમાં રાખનાર તે ખેલે ઘણી સહેલાઇથી કરી શકે. તેમાં કાંઈ ચમત્કાર નથી, તે સઘળું સ્વાભાવિક છે, પણ આપણે ધર્મગ્રન્થાના અભ્યાસ કરતા નથી, તે જાણવાની આતુરતા અતાવતા નથી, અને તેથી ખીજાઓના ચમત્કાર જોઇ આપણી બુદ્ધિ વ્યામોહ પામી જાય છે. હાલમાં ઉદ્દાત જણાતા નથી, તેનું કારણ આપણી અજ્ઞાનતા અને તે સંબંધી પુરૂષાર્થ કરવાની ખામી છે. પરમાટષ્ટિ રાખવી અને બીજાની ઉન્નતિ કરવામાંજ આપણી ઉન્નતિ સમાયેલી છે, એ વિસરવું નહિ. વીર ભગવાને પ્રરૂપેલાં તત્ત્વના ફેલાવા કરવા એ ઘણુંજ આવશ્યક કાય છે, અને જે માણસો તે કાર્ય કરવામાં પ્રયાસ કરશે તેને અનંતગણું પુણ્ય હાંસીલ થશે. જેઓ નિન્દાખાર છે, ક્ષુદ્ર વિચારના છે, અને ઉચ્ચ આશયરહિત છે, તે કશું કરી શકવાના નથી. ઉદ્યમથી સર્વ માખતા સિદ્ધ થાય છે.~~
उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथैः ॥ नहि सुप्तस्य सिंहस्य मुखे प्रविशन्ति मृगाः ||
દરેક કાર્ય દ્યમથી સિદ્ધ થાય છે, કેવળ મનારથથી સિદ્ધ થતું નથી, સુતેલા સિંહના મુખમાં આવીને મૃગલાં પડતાં નથી, માટે પુરૂષાની પરમ જરૂર છે. જાણકાર અને ધર્મની રૂચિવાળા પુરૂષોની જરૂર છે. કારણ કે આત્માની સાથે આવનાર જ્ઞાન છે. જ્ઞાન એજ ઉચ્ચ ગતિને આપનારૂ છે. જૈનધર્મ દશે દિશાએ ગાજી રહે તેવા પુરૂષાર્થની પરમ જરૂર છે.
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હેમચંદ્રાચાર્ય, કુમારપાળ અને સંપ્રતિ રાજાના સમયની સ્થિતિ સાથે હાલની જેનનધર્મની સ્થિતિ તપાસે, અને પછી આપણે કેવી દશામાં આવી પડ્યા છીએ તેને કાંઈક ખ્યાલ આવી શકશે. કેટલાક કહે છે કે કાળ પડતો આવ્યું છે, અને વીર ભગવાને પણ કાળની પડતીનું ભવિષ્ય ભાખ્યું છે, તે પછી ઉઘાત શી રીતે સંભવી શકે? પણ તેવું કહેનારા લેકે બીજા વાગ્યે ભુલી જાય છે. કારણકે તેજ સ્થળે કહેવામાં આવેલું છે કે ૨૩ વાર ઉઘાત થવાને છે, તે તે ઉદ્યોતને સમય સમીપ લાવવાને આપણે શા સારૂ પ્રયાસ ન કરે જોઈએ ? પ્રયાસ પ્રમાણે ફળ મળે છે. આપણે ધર્મ દયા, શાંતિ પ્રસારના અને હરેક જનને ઉપકાર કરનારે છે તે તેના ફેલાવા સારૂ શાસારૂ આપણે કમરબંધ ન થવું જોઈએ ? તે ફેલાવાનાં સાધને રચવાને આ મંડળને ઉદ્દેશ છે.
અધ્યાત્મ શાસ્ત્ર અને વેગ શાસ્ત્ર રાગદ્વેષને ટાળનાર અને આત્માનું સ્વરૂપ સમજાવનાર છે. આત્મા નિત્યાનિત્ય છે, એવું સ્યાદ્વાદ ભાવનાવાળું વાક્ય જૈનશાસ્ત્ર પ્રબોધે છે, અને દ્રવ્યાનુયેગના અભ્યાસ વડે આત્મસ્વરૂપ સમજવામાં આવે છે. હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્ર રચેલું છે, હરિભદ્ર સૂચિએ ગદષ્ટિ ગ્રન્થ લખેલે છે. ચિદાનંદજીએ સ્વરદય મારફતે તે જ્ઞાનને બોધ આપેલ છે. વિનયવિજ્યજીએ પણ તે માગ સંબંધી કેટલુંક લખેલું છે. ચવિજયજી મહારાજ પણ તે બાબતમાં નિપુણ હતા, શ્રીમદ્ આનંદઘનજીના ગવિષયક જ્ઞાનના અનેક પુરાવા વિદ્યમાન છે. જ્ઞાનાર્ણવ ગ્રન્થમાં ગમાર્ગ પ્રરૂપાયેલ છે.
જ્યારે આ આચાર્યના ગ્રન્થને અભ્યાસ થાય ત્યારે જૈનચેગ અને અન્યધર્માએ ઉપદેશેલા ચેગને ભેદ જણાવી શકાય; તે માટે જ આ મંડળની ચેજના છે. સંક૯૫નું બળ અપરિમિત છે. ઘણુ પુરૂષને એકત્ર થયેલે સંકલ્પ
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગમે તેવું વિકટ કાર્ય અલ્પ સમયમાં સાધી શકે છે. સંક૯૫નું બળ કેટલું છે તે હજુ બહુજ ચેડા જાણે છે. આત્મપાસક મંડળ પક્ષપાતરહિત છે, અને કેઈનું ખંડનમંડન નહિ કરતાં, તે માધ્યસ્થ દ્રષ્ટિથી વર્તનારું છે; તેથી જ દુનિયાને લાભ થઈ શકશે. સ્વધર્મના ઉચ્ચ સિદ્ધાંતનું જ્ઞાન ફેલાવવાનું તેનું પરમ કર્તવ્ય છે.
જળ અને પૃથ્વીમાં પણ જીવ છે, એમ ડેકટરે અને સાયન્સ જાણનારાઓ કબુલ કરે છે. પ્લેગના જંતુઓ છે એ બાબત હવે સિદ્ધ થઈ ચુકી છે. આ જંતુઓ જૈન ધર્મમાં વર્ણવેલા સુક્ષ્મ સંપાતીજીવ વગેરે છે. આપણે ધર્મશાસ્ત્રોને અભ્યાસ કરતા નથી, તેથી વિચારવમળમાં ગોથાં ખાઈએ છીએ. માટે આ આમિક મંડળ આત્મશક્તિને પ્રકાશ કરશે અને દુનિયાને અનેક રીતે લાભકારી થશે. હજારે માણસે સત્યવચન બોલનાર ઉપર વિશ્વાસ રાખે છે. માટે ધર્મનાં તો જાણી નીતિને માગે વળવું એ શ્રેયસ્કર છે. આપણે જૈન કહેવાઈએ છીએ, પણ શ્વરે કહેલા તત્ત્વોનું જ્ઞાન આપણને બિલકુલ હોતું નથી. માટે ધર્મનું જ્ઞાન જાતે મેળવવાની, અને તેના લાભ સમછે, બીજાઓમાં તે ફેલાવવાની અતિ જરૂર છે. આલસ્યથી, પરમાર્થ બુદ્ધિના અભાવથી આપણે પુરૂષાર્થ કરતા નથી ને તેથી આપણું સત્યત ફેલાવે પામી શકતાં નથી. તમારા આચાર વિચાર ઉપર અંધારપછેડે આવી ફર્યો છે, તેને તમે સુધારે ત્યારેજ તમે વીરપ્રભુના ખરા અનુયાયી કહેવાશે. એટલે આનંદ દશહજાર રૂપિયા મેળવવામાં તમે રાખે છે તેટલો આનંદ તમે આ ઉચ તો મેળવવામાં - ખતા નથી. બધધર્મના ૪૮ કરેડ અનુયાયીઓ, અને આ પણું પરમ જૈનધર્મના ફક્ત ૧૪ લાખ માણસો એ અફશેસની વાત છે. ભુખ્યા બ્રાહ્મણને જે ઘેબર મળતાં આનંદ થાય તે આનંદ તમારે તત્ત્વજ્ઞાન સંબંધમાં રાખવો જોઈએ.
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપણામાં હાલ ખરા અભ્યાસકે નથી. તેવા અભ્યાસકે ઉત્પન્ન કરવાનું કામ એક બેથી થાય નહિ. સંપથી વિશેષ કાર્ય થઈ શકે, આ હીલચાલ મુનિની મહત્વતા માટે નથી. સ્વાથી વિચારથી આ મંડળને મેળાવડે નથી. આ મંડળ ૧૪ લાખ જૈનનું છે. સર્વ તેના સભાસદે છે, આ પંથ નથી. જેમાં જાગૃતી લાવવા માટે અને આત્મજ્ઞાનનાં પુસ્તક તરફ જૈનપ્રજાની રૂચિ કરાવવાને આ મંડળને ઉદ્દેશ છે. જે તમને વાળવાના હોય તે મેક્ષનગરભણી વાળવાના છે. જે તમારે મોટાઈ જોઈતી હોય તે જ્ઞાનદશન ચારિત્રની મિટાઈ પ્રાપ્ત કરે. સેન્ડ અને રામમૂર્તિ ૯૦ મણના પત્થર
ઉપાડે છે. પુરૂષાર્થીને કશું અસાધ્ય નથી. એકદમ ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત ન કરીએ એ સ્વાભાવિક છે, પણ તે સારુ ઉધમ તે જરૂર કરે જોઈએ. આત્મધ્યાનથી મેરૂપર્વત પણ હાલી શકે એ સર્વ લબ્ધિઓ તમને ચમત્કારી લાગે છે? ના, તેમ નથી. તે શક્તિએ સર્વ માં તિરહિત રહેલી છે, તેને પ્રકટ કરવી એ દરેકનું કર્તવ્ય છે. એક ભવમાં તે સંપૂર્ણ પ્રાપ્ત ન થાય તે ફકર નહિ. જરાપણ હિમ્મત હારશે નહિ. થડા સમય પર થઈ ગયેલા આત્મતત્વજ્ઞાનીઓ ચિદાનંદજી, યશોવિજયજી બનારસીદાસ વગેરેમાં કેટલું બધું સામર્થ્ય હતું તે પછી પૂર્વના આચાર્યોમાં તેથી પણ વિશેષ સામર્થ્ય હોય તે તે અસંભવિત નથી. આ રીતે શ્રી તીર્થકરોમાં અદ્દભુતશકિતઓ પ્રાદુભૂત થયેલી જણાય તે તે સ્વાભાવિક છે. પ્રયને સર્વ બાબતે સિદ્ધ થઇ શકે છે. પક્ષમ શકિત વધારતાં ઉચ્ચસ્થિતિ પ્રાપ્ત થતી જાય છે. જેનોગ્રાફ, ઈજીન, તાર વગેરે આપણને વરાળ, વિજળી વગેરે શકિતઓનું ભાન કરાવે છે. આટલી સામાન્ય શક્તિ આવું કામ કરી શકે તે આત્માની ખીલેલી શક્તિઓથી શું ના થઈ શકે ? માટે તે શક્તિઓ નિરંતર આત્મહિતાર્થે વાપરવી જોઈએ, એજ કહેવા હેતુ છે.
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિશ્રી બુદ્ધિસાગરજીનું વ્યાખ્યાન.
( રવિવાર પ્રાતઃકાળ) अज्ञानतिमिरांधानां ज्ञानांजन शलाकया॥ चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ॥१॥
આ જગતની અંદર દેખવામાં આવતા અનેક પદાર્થ માં બાહ્ય દષ્ટિથી જીવ સુખ માને છે, પણ તેમાં તેને શાંતિ પ્રાપ્ત થતી નથી. પરમ જ્ઞાનવિના શાંતિ મળે નહિ જ્ઞાનના બે પ્રકાર છે. પરમાર્થજ્ઞાન અને વ્યવહારજ્ઞાન. જગ
ના હુન્નર, સાયન્સે કરેલી છે, વિદ્યા, બુદ્ધિવિષયક જ્ઞાન તે સર્વને વ્યવહારજ્ઞાનમાં સમાવેશ થાય છે. કેવળ જ્ઞાનની દ્રષ્ટિથી જે પદાર્થો જેવાય તે સંબંધી જ્ઞાન પ્રાપ્ત કરવું તે પરમાર્થ જ્ઞાન કહેવાય છે. પણ આવી બાબતોનું જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણુવડે થઈ શકે નહિ. આત્મજ્ઞાન અંતરના વિકારે નાશ કરવા સારૂ બહુ જરૂરનું છે. જેમ બાહ્ય ટાળવાને ઔષધાદિની જરૂર છે, તેમ અંતરના રોગોનું ઉપ શમન કરવા માટે અંતરજ્ઞાન દર્શન અને ચારિત્રરૂપ ઔષધની આવશ્યકતા છે. જ્ઞાની અને અજ્ઞાનીમાં કેટલું અંત૨ છે તે કેટલા છેડા સમજે છે? બન્નેને બાહ્યરોગ થાય, પણ જ્ઞાની તે સમભાવથી ભેગવી લે છે, ત્યારે અજ્ઞાની તે ભેગવતાં ભગવતાં નવાં કર્મ ઉપાર્જન કરે છે. બાહ્યજ્ઞાની અને અંતરજ્ઞાનીમાં બહ માટે ભેદ છે. તે ઉપર એક ઘુવડનું જ ટુંક દષ્ટાન્ત વિચાર કરવા લાયક છે. ઘુવડ હમેશાં રાત્રિએ જ જુએ છે, દિવસમાં સૂર્યના પ્રકાશમાં તેની ચક્ષુ સર્વદા મિંચાયેલી રહે છે. જે હંસ પુરૂષ છે, મતીને ચારે ચરનારા છે તેની સોબત ઘુવડને ગમતી નથી. પણ હંસ પુરૂએ દયા લાવી તે ઘુવડને પિતાનું એક મેતી ખવરાવ્યું, તેથી તેને અંતરમાં શાંતિ વળી, તેની અજ્ઞાનચક્ષુ જરા ઉઘડી, અને સૂર્યને કાંઈક આભાસ તેને
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાગવા માંડશે. તે વખતને તેને આનંદ કેટલે હશે તે અવર્ણનીય છે. ઘુવડ જ્યારે પિતાના માબાપને મળવા ગયે, ત્યારે તેના પિતા અને માતાએ તેને ગાંડો ગણી કાઢયે, તેને ચિત્તભ્રમ વાયુ થયું છે એમ જણાવ્યું. કહ્યું છે કે.
છૂક બાળને દિવ્ય દષ્ટિ થઈ, દિવાકર દેખાય, કુટુંબ આગળ સત્ય કહે, પણ ગાંડુ તેહ ગણાય.
તેમ હંસરૂપ જ્ઞાની પુરૂષોને જે અનુભવ થાય, તેને સામાન્યજન હસી કાઢે છે. તેમને આત્માની શક્તિમાં વિશ્વાસ નથી. બાહ્યદષ્ટિવાળે આત્મિક ઉન્નતિની બાબતે શી રીતે દેખી શકે, અને દેખે નહિ તે માને પણ શી રીતે ! આ રીતે અજ્ઞાનમાં માણસો ગોથાં ખાય છે. આત્મા છે, તે અસંખ્યાત પ્રદેશ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપગ એ જીવનાં લક્ષણ છે. આ સર્વ બાબતે નવ તત્વમાં આવી જાય છે, પણ બાહ્યપદાર્થોમાં જ પરમ આનંદ માનનારા છે તે જોઈ કે અનુભવી શકતા નથી. તે બાબતને અભ્યાસજ ન કરે તે પછી જોવાની કે અનુભવવાની તે વાતજ ક્યાં રહી ? ગુણ અને ગુણને નિત્ય સંબંધ છે. માટે જે જ્ઞાન દર્શન ચારિત્ર આદિ ગુણ મળે છે તે આ ત્માની રિદ્ધિઓ છે, અને સર્વ કાળને વાસ્તે આપણને ઉપગી થશે. માણસને જ્યાં સુધી આત્મામાં શ્રદ્ધા નથી, પુનર્જન્મને માનતું નથી, અને કર્મના નિયમમાં પ્રતીતિ નથી, ત્યાં સુધી માણસનાં આચરણ ઉત્તમ પ્રકારનાં થવાં અસંભવિત લાગે છે. આત્મા જ્ઞાનઘન છે. “આત્માને શોધે. શેઠે ” એમ વીર ભગવાન સૂયડાંગજીમાં કહે છે, ચિલાતીપુત્રે શેઠની પુત્રીનું શિર કાપી નાખ્યું. હતું, પણ ઉપશમ, સંવર અને વિવેક આ ત્રણ શબ્દનું જ્ઞાની ગુરૂ પાસેથી શ્રવણ થતાં, તે ઉપર મનન કરતાં, તદનુસાર મનના પરિણામ થતાં તે કેવળ જ્ઞાન પામ્યા. રાગ અને દ્વેષને ઉપશમાવવાથી તેને વૈરાગ્ય છે એટલે
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
સવરની પ્રાપ્તિ થઇ, અને જડ વસ્તુ અને આત્મા વચ્ચેના ભેદ જણાતાં જડ ઉપરથી ભાવ ઉઠી ગયા અને કેવળ જ્ઞાન તેને પ્રાપ્ત થયું. તમે પણ આ રીતે તેવું પદ પામી શકે, પણ જ્ઞાનના અભાવ છે. ગુરૂવચન ઉપર તમને વિશ્વાસ નથી, કોઈએ કરેલા ઉપકારનું તમને સ્મરણ રહેતુ નથી. વીરપ્રભુએ કર્મમલને ખપાવવા ખાર વર્ષ તપ આદર્યું. યાગની આઠ સ્થિતિપર ચઢવાનુ એકદમ બની શકે નહિ તે બનવા જોગ છે, પણ સતત પ્રયાસ અને અભ્યા સથી તમે પણ કાર્યસિદ્ધિ કરી શકશે. ગુણાનુરાગ કરવા જોઇએ, અને જાતિલિંગ કે વય ઉપર આધાર ન રાખતાં ગુણી પુરૂષોનું બહુમાન કરવુ' જોઇએ. આત્મા જાતિરહિત છે. < અલ્પજ્ઞાન ને અતિહાન ’ વનરાજ ચાવડામાં જે દેડકાનું દૃષ્ટાન્ત આપ્યું છે, તે ગમે તેવા આશયથી આપવામાં આવ્યુ હોય, પણ તેમાંથી એ બેધ લેવા જોઇએ કે જીવદયાના કદાપિ ઉંધો અથ કરવા નહુિ, આશય સમજી કાર્ય કરવુ' જોઇએ. જે માણસો બીકણુ છે; પાતાના આત્મામાં જેમને વિશ્વાસ નથી, તે કાંઇ પણ કરી શકવાના નથી. જો શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે કુમારપાળને પ્રતિએધ આપી જૈનમાર્ગમાં ન વાળ્યે હોત તે તેમણે કરેલાં કાર્યા કદાપિ તે કરી શકત નહિ. ધર્મને માટે કાર્ય કરવાં એ ઉપાધિ નથી, પણ ગુરૂગવિના જ્ઞાન નહિ માટે આથી વિરૂદ્ધ વિચાર જણાવવામાં આવે તે તેમાં બિચારા પ્રાણીઓના દોષ નથી. તેઓનુ` અજ્ઞાન ક્ષમાપાત્ર છે. હજારો માણસાને જ્ઞાનીએ જૈન ધર્મ તરફ વાળી શકે, પણ હાલમાં જૈનધર્મના અભ્યાસકોની મહુ ખામી છે. જ્યાં સુધી તમને તે ધર્મના સિદ્ધાંતોની અહુ મૂલ્યતા સમજવામાં આવી નથી ત્યાં સુધી શું કહી શકા ! માટે નિરતર અભ્યાસ કરી, અને પછી તદનુસાર વર્તન રાખા, જાણકાર માણસે જો બેધ આપે તે બીજાની તેના તરફ રૂચિ થયા વિના રહેજો નહિ. માટે
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
પરોપકાર વાસ્તે પણ દ્રવ્યાનુયોગનાં પુસ્તકાના અભ્યાસ કરવાની જ છે. આગમસારમાં કહ્યું છે કે આવા સો પરમવા આત્મા તેજ પરમાત્મા. તમારી અંદર અનતશક્તિઆ છે. અતર્મુખ વળા, જાગૃત થાઓ, અને સર્વ પદાર્થો તમને આત્મામાં ભાસશે. આપણા આત્મામાં અને સિદ્ધના આત્મામાં, સ્વરૂપમાં, સત્તામાં જરા માત્ર પણ ભેઢ નથી. જ્યારે આ પ્રમાણે સર્વ જીવોના આત્માનુ સરખાપણું તેના ખ્યાલમાં આવે છે, ત્યારે જીવ પાપ કરતાં અચકે છે. સર્વમાં આત્મા છે, એમ વીર ભગવાને કહ્યું છે, દૃષ્ટિથી ભેદ ભાવ ટળી જતાં સમભાવ જાગૃત થાય છે. જૈન ધર્મ પ્રાપ્ત કર્યા, માટે ખીજા ધર્મને દ્વેષ કરવા એવે મેધ જૈન શાસ્ત્ર આપતુ નથી. સંકુચિત દૃષ્ટિવાળાએ કદાપિ મહત્કાર્ય કરી શકવા સમર્થ થયા નથી. માટે વિશાળ દૃષ્ટિ રાખવી, પણ સાધ્યુ ચુકવું નહિ. ઘણા જના રજપુતામાંથી -ક્ષત્રિયામાંથી થયા છે, ઘણા બ્રાહ્મણા આચાર્યે થયા છે, માટે બીજાના સબધમાં નહિં આવીએ તે તેમના પર ઉ પકાર શી રીતે કરી શકીએ, પણ આ કામ સ્વપર દર્શનના જ્ઞાતા ગીતાર્થ મુનિરાજોએ કરવાનુ છે. દરેકને એધ આપવાના એકજ માર્ગ નથી. શ્રાતાની શક્તિના વિચાર કરી જ્ઞાન આપવાનું છે. આત્મા ઇ‘ક્રિયાથી ન્યારે છે. જ્યાં સુધી માણસ જાતિ અને લિગનેાજ વિચાર કર્યા કરે છે, અને બાહ્ય ક્રિયામાંજ સર્વ ધર્મ માને છે, ત્યાં સુધી જડ અને ચેતનને ભેદ સમજી શકતા નથી. અને ચેતનની શક્તિ પ્રકટ કરી શકતા નથી. કહ્યું છે કે.
તિરાભાવ નિજ રૂદ્ધિનો, આવિર્ભાવ પ્રકાશ; પરમાત્મ પદ તે કહ્યું, તે પદનો હું દાસ.
જ્યાં આત્માનું ખરૂં સ્વરૂપ જાણવામાં આવે છે, ત્યાં અજ્ઞાનપડેલ ખસી જાય છે, તેમાંજ જેણે પરમ આનંદ
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
પ્રાપ્ત કર્યો, તે તે આનંદને લાભ બીજાને કેમ નહિ આપે ? ક્ષણિક નિધાનને દેખાડનારે ઉપકાર છવ માને છે, તે આત્મરૂદ્ધિ દેખાડનારાને તે જેટલે ઉપકાર માને તેટલે ઓછો છે.
આત્મરિદ્ધિ અખૂટ છે, અપરિમિત છે. તેવા આત્મરિદ્ધિ દેખાડનારને અનતિવાર નમસ્કાર હેદરેક આત્માને તે લાભ આપવાનો છે. તે આનંદ ખુટી જાય તેમ નથી, આપવાથી વૃદ્ધિ પામે છે. જ્ઞાની ગુરૂઓએ તેને જનકલ્યાણ સારૂ પ્રકાશ કરવાનું છે. અપેક્ષાએ બોલાયેલાં સઘળાં વાક્યમાં ધર્મ છે. એક બાળકને નવ વિનાને વિષય નીરસ લાગે, પણ તેની પુતળી તેને પ્રિય લાગે, તેજ રીતે બાહ્યદષ્ટિ જીને આત્મિક વિષય નીરસ ભાસે છે. જે ખરે આત્મપ્રેમી છે, તેને તેવાં સાધને મળી આવે છે. નિષ્કામઆત્મપ્રેમ જગાડે જોઈએ. ધર્મનાં ત જનમનરંજન સારૂ નથી, પણ આમિક શાંતિ પ્રાપ્ત કરવા સારૂ છે. તેથી સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. નિયનિક્ષેપા પૂર્વક મેળવેલ સજ્ઞાન વધારે લાભકારી થાય છે. જે આપણે યથાર્થ ધર્મ સમજતા હોઈએ તે દાણચોરી કરીએ નહિ, જુઠું બોલીએ નહિ, પ્રપંચ સેવીએ નહિ, જુઠી વકીલાત કરીએ નહિ. તમારું વર્તન એવા પ્રકારનું રાખવું કે જેથી બીજા તમારા દષ્ટાન્ત અનુસાર પિતાનું વર્તન ઉચ્ચ પ્રકારનું રાખવાને દોરાય. દરેક કામ દ્રઢ સંકલ્પથી–વિચારબળથી થઈ શકે છે. તમે પણ આત્મજ્ઞાન મેળવી શકે. સર્વ જૈન બનાવી શકાય. જે સમ્યગ જ્ઞાન સમજે અને તે પ્રમાણ વર્તે તે સમકિતી થઈ શકે. સિદ્ધાચળના સંઘ કાઢનાર કરતાં પણ કઈ માનવ બંધુને સધર્મની પ્રતીતિ કરાવનાર વિશેષ કલ્યાણને જોતા બને છે. આ વચન ભાવ દયામય સમક્તિ ધર્મની પ્રાતિને ઉદેશી સમજવું. જ્ઞાનીઓને ઉપકાર અનંત છે. જેમ નદીમાં ચંદ્રનું બિંબ પડેલું હોય, તેને બ્રાન્તિથી કઈ
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૧૩
રૂપું માને, અને તે મેળવવાને ગાંડ થાય, તેમ આપણે પણ આપણી પાસે રહેલી આત્મરિદ્ધિ બળવાને બાહ્ય વિષમાં ભુલા ભગીએ છીએ. મનુષ્યભવાદિ ઉચ્ચ સામગ્રીએ પૂર્વના પુણ્યથી મળી છે, તે પછી શા સારૂ તમે વિશેષ પ્રયાસ કરતા નથી ! આત્માને શોધવે જોઈએ. આ કામ કરવાનું કાંઈ સ્વાર્થ કે પૂજાવાની બુદ્ધિથી નથી, પણ સ્વપરોપકાર માટે છે. ખરે જ્ઞાની હમેશાં નિષ્કામી હોય છે. આ સર્વ જ્ઞાન વીરપ્રભુનું છે. આપણે તે ફક્ત તે ફેલાવવાનું કામ છે. તે કામ જે કોઈ રીતે થાય તો તેમાં સંતોષ માનવે જોઈએ.
મુનિશ્રી બુદ્ધિસાગરજીનું વ્યાખ્યાન,
(રવિવાર. બપોર પછીનું.) अज्ञानतिमिरांधानाम् ज्ञानांजनशलाकया । नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः ॥ આત્માના જૈનશાસ્ત્ર ત્રણ વિભાગ પાડે છે. બહિરામા, અંતરાત્મા અને પરમાત્મા. બાહ્મવિષમાં આત્માની પ્રતીતિ કરવી તે જ મિથ્યાત્વ છે. વર્ણ, ગંધ, રસ અને સ્પ
ના પરમાણુઓના સ્કર્ધનું બનેલું શરીર તેને આત્મા માનવું એજ ભુલ છે. હું અને મારું એ મેહરાજાને પ્રબલ મંત્ર છે. જે માણસ આત્માને પુલથી ભિન્ન માને તે પુલમાં કદી પચે નહિ. જ્યાં સુધી આત્માનું અસ્તિત્વ અને નિયત્વ માણસે કબુલ કર્યું નથી, ત્યાં સુધી તે રખડયાં કરે છે. પાશ્ચાત્ય દેશોમાં હજુ જડવાદ પ્રસરેલે છે. વીર ભગવાને પિતાના કેવલજ્ઞાનવડે અનેક જનના પૂર્વ ભવ કહ્યા હતા. માટે પુનર્જન્મ છે. આત્મા નિત્ય છે, અમર છે, તે કદાપિ મરતો નથી. આ સંબંધમાં ષસ્થાનકનું જ્ઞાન પ્રાપ્ત કરવું જરૂરનું છે. માટે હવે આપણે તે વિચા
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રીશું. કારણ કે તેના જ્ઞાનથી બહિરાત્મભાવને ત્યાગ થાય છે, અને અંતરાત્મસ્વરૂપ જાણવામાં આવે છે. તે ષટુ સ્થાનક નીચે પ્રમાણે છે. આત્મા છે, તે નિત્ય છે, કમને કર્તા છે, કર્મને ભક્તા છે, મક્ષ છે, અને મોક્ષના ઉપાય છે. આત્મા ત્રણે કાળમાં નિત્ય છે, શાશ્વત છે, અમર છે, એથી શું સિદ્ધ થાય છે! તે પ્રાપ્ત કરવા, તેનું સ્વરૂપ જાણવા કરેલ આપણે પ્રયત્ન અંતે સિદ્ધ થયા વિના રહેશે નહિ. આથી આત્માને ક્ષણિક માનનારાના મતને પરિહાર થાય છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ આત્મા નિત્ય છે, અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ આત્મા અનિત્ય છે. માટે આત્મા વસ્તુતઃ નિત્યાનિત્ય છે. એકાંત નિત્ય માનવાથી કર્મ લાગી શકે નહિ, એકાંત અનિત્ય માનવાથી એક કાળમાં કેઈએ કરેલા કાર્યનું ફળ બીજાને ભોગવવાને પ્રસંગ આવે, તે પણ છે. માટે નિત્યાનિત્ય માન એજ શ્રેયઃકારી છે. આત્મા પુણ્ય પાપને કર્તા છે. કર્મના ચાર વિભાગ જેને માને છે. સત્તા, બંધ, ઉદય અને ઉદીરણું. એ સંબંધમાં વિશેષ વિવેચન કરવાને આ સમય નથી. આ ત્મા પિોતેજ કર્મને કર્તા અને પિતેજ કર્મને ભક્તા છે. અને કર્મથી છવ મુક્ત થઈ શકે છે, અને મુક્ત થવાના માર્ગ છે. ભેદ જ્ઞાનની પ્રાપ્તિ એજ ઉત્તમ ઉપાય છે. તે ભેદ જ્ઞાનને જ વિવેક કહેવામાં આવે છે. ભેદ જ્ઞાનવાળા જ ચિગ કરી શકે છે, મનને અંતર્મુખ વાળી શકે છે, અને સંસારમાં વસવા છતાં અંતરાત્મવૃત્તિ રાખી શકે છે. વિવેક થતાં નવાં કર્મ બંધાતાં નથી. પ્રારબ્ધ કર્મથી રચાયેલા શરીરદ્વારા શાતાશાતા વેદનીય તે ભેગવી લે છે; છતાં તે સુખદુઃખમાં નહિ લેપાતાં સાક્ષીભૂત રહે છે.
દેવ, ગુરૂ અને ધર્મની શ્રદ્ધા થવી તે વ્યવહાર સમકીત, અને આત્માની શ્રદ્ધા થવી તે નિશ્ચય સમકત જણવું. આત્માની પરિણતીએ ચિાદ વિભાગ પાડવામાં આવે
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ લા છે, તેને ધર્મશાસ્ત્ર ચંદ ગુણસ્થાનકના નામથી ઓળખે છે. ચેથા ગુણસ્થાનકે આવ્યા પછી તે ફરીથી લેવાતે નથી. જ્ઞાન પાર્ટ વિત્ત જ્ઞાનથી તે સંસાર પદાથની અનિત્યતા સમજી તે ઉપર વૈરાગ્ય ધારણ કરે છે. આ રીતે ઉત્તરેત્તર ચઢતાં ચઢતાં તેરમે ગુણ સ્થાનકે તે આવી પહોંચે છે, ત્યારે તે પરમાત્મા કહેવાય છે; ત્યાં અંતરાત્મ ભાવ પણ ટળી જાય છે. તે જગતના પદાર્થોને બીજાને બોધ આપી શકે છે. અંતરાત્મા કારણે, અને પરમાત્મા સાધ્ય અથવા કાર્ય છે. બહિરાત્મભાવ હેય ત્યાગ કરવા એગ્ય છે. પાન અને તરવાર, વસ્ત્ર અને શરીર તેમ શરીર અને આત્માને સંબંધ છે. જેમ જેમ માણસ અનુભવ લેતે જાય છે, તેમ તેમ શરીર ઉ. પરને તેને રાગ ઓછો થતો જાય છે, અને તેનું મન પરમાત્મા તરફ વળે છે. તે પરમાત્માની ભક્તિ કરવા દોડે છે. પરમાત્માની ભક્તિ કરવાને ઉદ્દેશ સુખ પ્રાપ્ત કરવાને છે. સર્વ પ્રવૃત્તિઓ આ જગતમાં સુખ સારૂ જ થાય છે. સામાન્યજનની સેવાથી પણ સુખ મળે છે, તે ત્રણ ભુવનના નાથની પરમભક્તિથી અત્યંત સુખ–આનંદ પ્રાપ્ત થાય તેમાં આશ્ચર્ય શું ? તે ભક્તિના પગથીયાં પરોપકાર, રાગદ્વેષ ત્યાગ, ભ્રાતૃભાવ, શુભ ધ્યાન વગેરે છે સદાચાર એ મુખ્ય માર્ગ છે. દાન, શિયળ, ચેરી ત્યાગ, પરસ્ત્રી ત્યાગ એ સર્વ વિવિધ રસ્તાઓ છે. આત્મા સત્તાએ પરમાત્મરૂપ છે. તેને લાગેલે મેલ ધોઈ નાંખવો જોઈએ એટલે તે સુવર્ણ કે મણિની પેઠે પ્રકાશી નીકળશે. તે મેલ રાગદ્વેષ, ક્રોધ, માન, માયા અને લેભને લાગે છે. જ્યાં સુધી તે મેલ દૂર થયે નથી, ત્યાં સુધી પરમાત્મદર્શન કદાપિ થાય નહિ.
આત્માને દેખવાને અંતષ્ટિની જરૂર છે. જે મનુબે વિશ્વાસઘાતી છે પરોપકારી નથી, તેઓ કદાપિ તેવી
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬ સ્થિતિ પ્રાપ્ત કરી શકશે નહિ વિકથાને ત્યાગ કરે જેઈએ. ગુણ મનુષ્ય અને ગુણાનુરાગી પુરૂષ જ ઉચ્ચ પદ પ્રાપ્ત કરે છે. જ્યાં સુધી હૃદયમાં ધ, માન, માયા અને
ભરૂપ ખરાબ વસ્તુઓ પડેલી છે ત્યાં સુધી તે મંદિરમાં આત્મપ્રભુની તિ શી રીતે પ્રકટ થાય! આટે ફાક અને ભસવું એમ બે કામ સાથે થઈ શકે નહિ. શ્રેયમાર્ગ અને પ્રેયમાર્ગ સાથે સધાય નહિ. બીજાના ધર્મની નિન્દા. કરનારા કદાપિ ઉંચે ચઢી શકતા નથી.
આપણા ધર્મના ઉચ્ચ સિદ્ધાંતે જે બીજાના હદયમાં ઠસાવવા હોય તે ભ્રાતૃભાવથી જ થઈ શકે. સારૂં બતાવે એટલે નરસાને સ્વયમેવ ત્યાગ કરશે; પણ નરસાની નિદા કરવાથી કદાપિ ઈષ્ટસિદ્ધિ થવાની નથી. ધમ ધર્મ કરતે જગ સિ ફરે, ધર્મ કોઈ ન જાણેરે જગ.”
ધર્મ તમારી પાસે છે. સત્ય બોલે, દયા પાળે, પિસાને સારૂ અનીતિ કરવી તે અધમ છે. અપશબ્દ ન બને લવે તે પણ ધર્મ છે. પ્રેમ પ્રકટાવ, અને જગતનું કલ્યાણ વિચારવું તે પણ ધર્મ છે. જ્ઞાન દર્શન ચરિત્ર ધર્મ નિશ્ચયથી આત્મામાં રહેલું છે તે અંતરમાં છે. હાર
ક્યાં ખેળો છો? દરરોજ ગુરૂ પાસે જાઓ. દેવદર્શન કરે, સર્વ ઉપર પ્રેમભાવ રાખે, આ બધાં સાધન વડે સાધ્યની સિદ્ધિ કરજે અને આત્માને પરમાત્મા બનાવજે. સર્વ મુક્તિ પામે એવી ભાવના રાખવી. ભેદ બાહ્યના છે. આત્મામાં ભેદ નથી. સર્વના જીવ સ્વરૂપે સમાન છે. અમુક ઢોંગી છે, અમુક પાખંડી છે, એમ કહેવું તે મિથ્યા છે. જ્યાં ગુણ જણાય ત્યાં આત્મબુદ્ધિ રાખવી જોઈએ. બાહ્ય સાધનની પણ જરૂર છે. વ્યવહારને છેડે નહિ, પણ વ્યવહારને નિશ્ચય બિન્દુ તરફ દોરવ. શુષ્ક જ્ઞાની ન થવું. જ્ઞાન પ્રમાણે આચરણ રાખવામાં જ જ્ઞાનની ઉત્તમતા છે. જ્યાં સુધી સિદ્ધ અવસ્થા પ્રાપ્ત નથી થઈ ત્યાં સુધી સાધનેને ત્યાગ
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
કરવા અનુચિત છે. નિશ્ચય અને વ્યવહાર અન્તે ધર્મ આદરણીય છે. જેમ વર વગર જાન નકામી છે, તેમ સાધ્ય વિનાનાં સાધન નિરક છે. શુભ સાધનથી પણ લાભ છે, છતાં સાધ્યને મેળવવાને વપરાયેલાં સાધનની અપેક્ષાએ આ છે તે ભુલવુ જોઇતુ નથી યશેોવિજયજી ઉપાધ્યાયે કહ્યુ` છે કે.
નિશ્ચય દષ્ટિ હૃદયે ધરીજી, પાળે શુદ્ધ વ્યવહાર; પુણ્યવંત તે પામશે”, ભવસમુદ્રના પાર.
માટે આત્મબિન્દુ લક્ષમાં રાખી સાધનાનો આશ્રય કરવા એજ હિતકારી માર્ગ છે.
'
મુનિશ્રી બુધ્ધિસાગરજીનું વ્યાખ્યાન. સારાંશ વચના કેટલાંક લખાયાં છે. ( સામવાર પ્રાતઃકાળ ). अज्ञानतिमिरांधानां ज्ञानांजनशलाकया । नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः ॥
સદ્ગુરૂ નિરંત સ્વાર્થ રહિતાય છે; અને મનુષ્ય માત્રને ઉચ્ચ સ્થિતિએ લાવવા તેએ અહર્નિશ અનેક પ્રકારના પ્રયાસ કર્યા કરે છે. બીજાના અજ્ઞાનરૂપ પડળ દૂર કરવા, એજ પેાતાના ધમ સમજે છે, અને બીજાને ઉપકાર કરવામાં ગ્રહણ કરવી પડતી ઉપાધિ તે ઉપાધિ નહિ પણ ધર્મ છે. શ્રી વીરપ્રભુ ચડકેશિયા નાગને તારવાને જંગલમાં ગયા હતા, અને માન વ્રતધારી છતાં ઉપકાર નિમિત્તે બુધ્ધવ બુધ્ધસ્વ ' એમ એધ આપ્યા હતા. સદ્દગુરૂએ હંમેશાં ધૈર્ય રાખવું જોઇએ, અને સકટ વેટવાની તથા લેાક ગમે તેમ અપલાપ કરે છતાં પોતાના નિશ્ચયને વળગી રહેવાની હીમત જોઈએ છે. જેનામાં તે હાય તેજ પોતાના સ્તુત્ય ઉદ્દેશ સિદ્ધ કરી શકે છે. હાલના
”
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
સમયમાં તીર્થકર હોયતે જન સમાજ પર કેટલે બધે ઉપકાર થાય, પણ તેવા મહાત્માઓના વિરહે સાધુઓ એજ શરણભૂત છે. યોગ્ય માણસને ઉપદેશ આપી સન્માર્ગે વાળવા એ સાધુ પુરૂષનું ઉત્તમ કર્તવ્ય છે. કેટલાક અપણ લેકે એમ જણાવે છે કે ઉપદેશ આપવાનો પણ પ્રયાસ કરીએ તે તે પરભાવમાં પેસવા સમાન છે, માટે મેક્ષાભિલાષીઓએ ઉપદેશ સરખે પણ આપ નહિ, કેવળ સ્વસ્વભાવમાં રમણતા કરવી. એકાંત આમ કહેવું તે મિવ્યા છે. કારણ કે જે લેકે ઉપદેશ આપતા નથી, તેઓને તીથી છેદક ગણવામાં આવે છે, એમ જૈનશાસ્ત્ર પ્રરૂપે છે. વળી કહ્યું છે કે જે લેકે ઉપદેશ આપી શકે તેવા હેય તેઓએ મનપણું ગ્રહણ કરવું નહિ. જે લકે અંતરથી ન્યારા રહી શકે, અને સાધ્ય ન ભૂલે, તેઓ પ્રવૃત્તિ કરવા છતાં પણ કર્મથી લેપાતા નથી. ગુરૂ, દેવ વગેરે અવલઅનનાં કારણે છે, જે તેને ઉછેદ કરવામાં આવે તે તીર્થને ઉચ્છેદ થાય, અને તીર્થને ઉછેદ કરનાર મહાપાતકી ગણાય, હાલના સમયમાં ઉપકાર કરનાર ગુરૂઓ અને ધર્મ શાસ્ત્રો છે. સાધ્ય નિરપેક્ષ પ્રવૃત્તિ તેજ અધર્મ છે, સંઘના રક્ષણાર્ય કાલિકાચાર્ય ગÉભિલ રાજાની સાથે યુદ્ધ કર્યું હતું. માટે અપેક્ષા સમજી ધર્મસૂત્રને અર્થ સમજે. તે ઉપર એક ટુંકું દષ્ટાન્ત છે. એક વખત એક સાધુ એક સ્થળે જંગલમાં કાર્યોત્સર્ગ ધ્યાને રહ્યા હતા. તેવામાં ત્યાં એક શ્રદ્ધાળુ પણ ભેળો માણસ ત્યાં આવ્યું, તેને તે સાધુ ઉપર ઠંડ પડતી જોઈ તેમનું રક્ષણ કરવાને ત્યાં એક ઝુંપડી બાંધી. તે પડી ઘાસવતી બાંધી હતી. તેવામાં
ત્યાં એક બીજે કઈ આવ્યું. તે ધર્મમાં બહુ ઉડે ગયેલું હતું. તેણે વિચાર્યું કે પંચમહાવ્રતધારીને આ ઝુંપડી કપે નહિ, વળી તે ઘાસની બનેલી હેવાથી, કદાચ ઘાસ સળગી ઉઠે તે માટે તે સાધુ બળી જાય, એવા
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભયથી તેણે તે ઝુંપડી, સાધુને ઈજા ન આવે તેવી રીતે, પાડી નાખી. જે વિચાર કરશે તે તમને જણાશે કે આ બને આરાધક છે. કારણકે બન્નેના ભાવ શુદ્ધ અને નિર્મળ હતા. માટે સાધ્યની અપેક્ષા રાખી પ્રવૃત્તિ કરવી એ ઉત્તમ છે.
મેહરૂપી સર્પનું ઝેર ચઢતાં આત્મસ્વરૂપનું ભાન ભુલી જવાય છે. માટે તે ઝેરને ઉતારવાને સક્યુરૂના બોધરૂપ મંત્રની જરૂર છે. જો કે નિશ્ચય નથી કેઈ કેઈનું ઉપકારક નથી; પણ વ્યવહારમાં ઉપકારક અને ઉપકૃત બને રહેલા છે.
જ્ઞાનીના સંબંધમાં કહ્યું છે કે, જગ જાણે ઉન્મત્ત, એ જાણે જગ અધ;
જ્ઞાની યું જગમે રહયે, યું નહિ ઈ સંબંધ. આ બધા અપેક્ષિત વચને છે.
અબ તે હમ અમર ભયે નહિ મરેંગે, વિસર ગયે દુવિધા તન મનકી, અબ હમ કયમ મરેંગે.
કેટલાકને આ વાક્ય અભિમાનપૂર્ણ અને ઉત્સવ જણાય, પણ જે તેને બરાબર વિચાર કરીએ તે તે તેવું નથી. જ્યારે આમદશામાં આનંદઘનજી મહારાજ આવેલા ત્યારે તે તાનમાં તે વાક્ય લખાયું હશે એમ ભાસે છે. વળી આનંદઘનજી મહારાજ એક સ્થળે લખે છે કે–
ગચ્છના ભેદ બહુ નયન નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે, ઉદરભરણાર્થે નિજ કાર્ય કરતાં થકાં, મોહ નડીયા કલિકાળ રાજે.
આ વાક્યની સાથે ઉપદેશમાળામાં ધર્મદાસ ગણીએ કહેલું વાક્ય સરખાવે, તેઓ કહે છે એ “ જે સાધુ ગછમાં ન રહે તે જેન આજ્ઞાને વિરાંધક છે, અને જેએ ગુરૂના શરણે રહે તેને જ જ્ઞાન મળે. આ રીતે આ બે વાગ્યે
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરસ્પર અસંગત લાગશે પણ જરા વિચાર કરનારને તેમાં રહેલે વિધિ તે વિધાભાસ તુલ્ય જણાશે. કારણ કે તેજ આનંદઘનજી મહારાજ નમિનાથસ્તવનમાં ચુર્ણ નિયુક્તિ, ભાષા, ટીકા, અનુભવ, પરંપરા અનુભવ આ સાત બાબતે માનવાને બેધ આપે છે. માટે અપેક્ષાએ જેનધર્મનાં વચનો છે અ૯પજ્ઞાન તેજ અતિ હાનીનું કારણ છે.
હવે અધ્યાત્મ જ્ઞાન અને અધ્યાત્મ ચારિત્રમાં શે ભેદ છે તે વિચારીએ.
જ્ઞાન અને વિરતિમાં ભેદ છે. અધ્યાત્મજ્ઞાન અને અનુભવ જ્ઞાન એ જુદી વસ્તુઓ છે જ્યાં સુધી જ્ઞાન પ્રમાણે વર્તન ન રાખવામાં આવે ત્યાં સુધી તે અધ્યાત્મ જ્ઞાન છે. અનુભવની ખુમારીમાં લખેલાં વાક્ય અનુભવીજ સમજી શકે. શુષ્કજ્ઞાની પણ અનુભવ વગરના પુરૂષોના સમજવામાં તે આવતાં નથી. તેઓ ઘણીવાર અર્થને અનર્થ કરે છે. જેવી દષ્ટિ હોય તેવું તેને ભાસે છે. એક કીડ નાની છતાં સૂક્ષમદર્શકની મદદથી જોનારને ભેંસ જેટલી મોટી લાગે છે. ગગનમંડળમાં અધવચ કુવા, માંહી હે અમીકાવાસા સુગરા હોય સે ભરભર પીવે, નગરા જાયે પ્યાસા.
આ આનંદઘનજી મહારાજના પદને અર્થ થેડાજ સમજતા હશે. જેવું બહ્માંડ તેવું પિંડ. આ મનુષ્ય શરીર ચૌદ રાજલેકના આકારે છે. તેની મધ્યભાગમાં નાભિકમળ મંડળમાં આઠ રૂચક પ્રદેશ છે, જે સિદ્ધ સમાન છે. તેનું ધ્યાન કરવું. તે ધ્યાન કરવાથી આત્મિક આનંદને અનુભવ થશે. આવી બાબત બતાવનાર જ્ઞાની ગુરૂઓ છે. માટે જેને સદ્દગુરૂ માથે છે, તે માણસ તે અમૃતના પ્યાલા ભરી ભરીને પી શકે, પણ જે ગુરૂ રહિત છે, તે તર જાય છે. બહિરાત્મદષ્ટિથી અધ્યાત્મજ્ઞાનવાળાના જ્ઞાનનું પરિમાણ કરવું એ મોટી ભુલ છે. જે નચના ભેદ બરાબર સમજવામાં આવે તે જરા માત્ર પણ ભે.
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧
દ રહે જ નહિ. આનંદઘનજી મહારાજ તરફ સર્વેકેઈમાન દષ્ટિથી જુએ છે તેનું કારણ પણ એ છે કે તેઓ નય પૂર્વક બોલતાને લખતા, માટે નયપૂર્વક જૈનધર્મના તને અભ્યાસ કરતાં સર્વ બાબતે સમજાઈ જશે. વિચારની આપ લે કરવાથી સત્યમાર્ગ સમજાય છે, આવા મેળાવડા તે કારણે વિશેષ ઉપયેગી છે. છેવટમાં એજ જણાવવાનું કે નયવાદને અભ્યાસ કરે, અને તે સદ્દગુરૂ પાસે શિખવે. (પરસ્પર વિચારોને સંબંધ જે વ્યાખ્યાન વખતે કહેવાયે હતું તે લખાયું નથી. તેથી વાંચકવર્ગ ક્ષમા કરશે)
મુનિશ્રીબુદ્ધિસાગરજીને અધ્યાત્મતત્વ પર નિબંધ.
ॐ नमः सद्गुरुपरमेश्वराय.
શ્રી. प्रणम्य सद्गुरुदेवं सत्यतत्वावबोधकम् अध्यात्मतत्त्वबोधार्थ प्रबन्धो रच्यते मया ।। १।। आत्मतत्त्वंच विदा ज्ञेयं उपादेयं पुनः पुनः कृस्नकर्मक्षयो मोक्षः प्राप्यते ध्यानिभिः परः ॥२॥
શ્રી સત્ય નવતત્વાદિકના બેધક શ્રી પરમ દયાથી ઉપકારક સદ્ગુરૂદેવને નમસ્કાર કરીને, અધ્યાત્મતત્વના બોધ માટે લેખકવડે પ્રબંધ રચાય છે.
પંડિત પુરૂષે આત્મતત્ત્વ જાણવું જોઈએ અને આત્મતવને સ્વીકાર કરવો યોગ્ય છે. આમતત્ત્વને જાણી તેનું ધ્યાન કરનારાઓ વડે સર્વકર્મક્ષય લક્ષણ મેક્ષ પમાય છે.
આત્મતત્ત્વને જ્ઞાતા પરમેશ્વપદને સત્વર પ્રાપ્ત કરે છે. જગતમાં અનેક પ્રકારના પદાર્થો છે, અને તેનું જ્ઞાન કરવા જગના છ સાયન્સવડે પ્રયત્ન કરી રહ્યા છે. પણ આત્મજ્ઞાન વિના તેમને ખરી શાંતિ મળતી નથી. આત્મ
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२२
જ્ઞાનથી સત્યાસત્યનું સ્વરૂપ માલુમ પડે છે. અનેક પ્રકારના સંકટોમાં પણ મનુષ્ય આત્મજ્ઞાનથી સમતા જાળવી શકે છે. શ્રી વિરપ્રભુએ ઉપસર્ગને વેઠી સમતા રાખી તે પણ આત્મજ્ઞાનને પ્રતાપ છે. આત્મજ્ઞાની બાહ્યમાયાની ઝંઝાળમાં મુંઝાતું નથી. આત્મજ્ઞાની રાગદ્વેષને જીતવા કમર કસે છે–શ્રી વિરપ્રભુએ સમવસરણમાં બેસીને ભવ્ય જીને તારવા માટે નવ તનાં વર્ણનમાં પ્રથમ જીવતત્ત્વનું વર્ણન કર્યું. અને જીવતત્ત્વનું યથાર્થ સ્વરૂપ સમજવું તેને આ ત્મજ્ઞાન કહે છે. અધ્યાત્મજ્ઞાન કહે કે આત્મજ્ઞાન કહે ભાવાર્થ એકજ છે. જ્યાં સુધી પિતાને પોતે આત્મજ્ઞાન વિના ઓળખતે નથી ત્યાં સુધી બહિરાત્મબુદ્ધિથી જડ વતુમાં ઈછાનિષ્ટબુદ્ધિની કલ્પના થાય છે. પણ જ્યારે આ
ત્મા પિતે પિતાનું સ્વરૂપ ઓળખે છે અને જડથકી પિતાને ભિન્ન જાણે છે, ત્યારે બહિરાત્મભાવ ટળે છે અને સમ્યફ આત્મ જ્ઞાન થવાથી અંતરાત્મા કહેવાય છે. જગતમાં અનાદિકાળથી જડ અને ચિતન્ય વસ્તુ છે. તેમાં ચેતન પોતાના અજ્ઞાનથી રાગદ્વેષના ગે (પુદ્ગલ સ્કવરૂપ શુભાશુભ કમ ગ્રહણ કરે છે. રાગદ્વેષની પરિણતિ અનાદિકાળની છે, આત્મા અને નાદિકાળને છે, તેથી રાગદ્વેષરૂપ અશુદ્ધપરિણતિ પણ અને નાદિકાળની કરવાથી આઠ કમનું ગ્રહણપણ અનાદિકાળથી થાય છે, નવતત્વમાં જણાવ્યા પ્રમાણે જીવતત્વ કર્મરૂપ અજીવતવથી બંધાયે છે તેથી છૂટે ત્યારે મેક્ષ કહેવાય છે. ૧ આત્મા છે. ૨ આત્મા નિત્ય છે ૩ આત્મા કર્મને કર્ત છે. ૪ તેમજ આત્મા કર્મનો ભક્તા છે. તેમજ ૫ આત્માને મેક્ષ છે અને મેક્ષના ઉપાય છે. આ છ સ્થાનકનું યથાર્થ ગુરૂગમથી જ્ઞાન થાય તે સમ્યકત્વની પ્રાપ્તિ વા અન્તરાત્મપણું પ્રાપ્ત થાય છે. આ સ્થાનકનું વિશેષ વર્ણન ન્યાયવિશારદ શ્રી યશોવિજયજી ઉપાધ્યાયે ષસ્થા નક પાઈ તથા સમકિતના સડસઠ બેલની સમય વિગેરે
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
માં કર્યું છે. આત્મા છે એમને પ્રીતિ વિગેરે લેકે પણ સ્વીકારે છે પણ તેથી શ્રીવીર પ્રભુ કેવલજ્ઞાનથી કહે છે કે આત્મ નિત્ય છે, ત્રણે કાલમાં છે. આત્માને કદી નાશ થતું નથી. આમાનું નિયત્વ પ્રતિપાદન કરવાથી જે લોકે પુનર્જન્મ માનતા નથી તેમને આત્માનું નિત્યપણું માનવું જોઈએ. એમ સર્વજ્ઞાની ઉપદેશે છે. આત્માનું નિત્યત્વ માન્યાવિના પુણ્યપાપની સિદ્ધિ થતી નથી. તેમજ ધર્મ કરવાની વા ઈશ્વરની ભક્તિ કરવાની વાત સિદ્ધ થતી નથી. જે આત્મા આ દેહ છોડને બીજા દેહમાં જાય છે, એમ માનવામાં આવે તે પુણ્ય પાપ તથા ધર્મ કૃત્ય તથા ઈશ્વરની ભક્તિ વિગેરે કૃત્યની સિદ્ધિ થાય. ગી લોકેએ તથા હાલના પશ્ચિમના કેટલાક શેધક વિદ્વાનોએ સિદ્ધ કર્યું છે કે, આત્મા એક દેહમાંથી શુભાશુભ કમનાયેગે બીજું શરીર ધારણ કરી શુભાશુભ કર્મ ભગવે છે. વેદાંતમાં પણ પ્રારબ્ધ કર્મ, સંચિત કર્મ, અને ક્રિયમાણ કર્મ આ ત્રણ પ્રકારનાં કર્મ પ્રતિપાદન કયાં છે, પણ ત્રણ પ્રકારનાં કર્મની સાબીતી આત્માને નિત્ય માને તે કરી શકે છે. શ્રી વીર પ્રભુ કહે છે કે, આ ત્માને નિત્ય જે લેકે નથી માનતા તે લેકેની ધર્મમાં પ્રવૃત્તિ થઈ શકતી નથી. નિત્ય આત્મા માનવામાં આવે તે જ ધર્મમાં પ્રવૃત્તિ થઈ શકે છે. આ શરીરમાં રહેલો આત્મા પંચભૂતથી ઉત્પન્ન થએલે છે અને પંચભૂતના આત્માને પણ વિલય થાય છે એમ કેટલાક લોકો માને છે. પણ એમ તેમનું માનવું યુક્તિ યુક્ત નથી. પંચભૂતને નાશ થતાં આત્માને નાશ થતું નથી. આમા પંચભૂતના સંબંધમાં આવનાર આત્મામાં ચિતન્યશક્તિ રહેલી છે, એમ સર્વ વિદ્વાને કબુલ કરે છે. પશ્ચિમાત્ય દેશમાં પણ આત્માની પ્રેતાનિમાં સ્થિતિની સિદ્ધિ થવાથી જડવાદને નાશ થાય છે અને તે જાય છે અને શરીરમાં
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહેલા આત્મા કના ચેગે પુનર્જન્મ કરે છે એમ સા ખીતી થઈ ચુકી છે. હાલના વખતમાં, મીસીસ એની એસન્ટ એક અંગ્રેજ વિદુષી છે તે પણ આત્માને નિત્ય માની પુનર્જન્મની વાત સિદ્ધ કરે છે. કેટલાક મનુષ્યેાને જાતિસ્મરણ જ્ઞાન થાય છે અને તેથી તે પૂર્વ જન્મની વાત જાણી શકે છે. ક્ષણીકવાદને અંગીકાર કરે છે તે પણ બુદ્ધધર્મનો પ્રકાશક ગાતમ બુદ્ધ પોતાના ભિક્ષુકોની આગળ કહે છે કે, મને આ શરીરે ખીલે વાગ્યા છે તેનુ કારણ કે મેં ઘણા ભવપૂર્વે એકના પગ વિધ્યા હતા, આથી પણ સિદ્ધ થઈ ગયુ કે આત્મા નિત્ય છે, એમાં કશેા સંદેહ નથી. આત્માનુ` નિત્યત્વ સિદ્ધ થતાં અને તેની શ્રદ્ધા થતાં કનુષ્યો પોતાના જન્મ સારા ખાટા શાથી થાય છે, તે ઉપર વિચાર દોડાવે છે. એક રાજાના કુળમાં જન્મે છે. એક ભિક્ષુકના કુળમાં જન્મે છે. એક માતાના બે પુત્રા સાથે ઉત્પન થએલામાં પણ એક મૂખ અને એક વિદ્વાન બને છે. એક સુખી દેખાય છે, અને એક દુ:ખી દેખાય છે, એક મનુષ્યના અવતાર લે છે, એક આત્મા પશુના અવતાર લે છે, એક આત્મા ઇચ્છિત પદાર્થાની અનાયાસે પ્રાપ્તિ કરે છે. અને એકને ખાવા માટે અન્નપણુ મળતું નથી, આનું બાહ્યકારણે કઇ પણ દેખાતું નથી, ત્યારે અનુમાન જ્ઞાનથી વિચારતાં પેાતાનેજ માલુમ પડે છે કે એનુ` કારણુ કંઇ અષ્ટ છે અને તે અદૃષ્ટ કહે કે પુણ્ય પાપરૂપ કેમ કહેા, વા શુભાશુભ આંધેલા પ્રારબ્ધ કહે વા તેને કિસ્મત કહા વા તેને શુભાશુભ પ્રકૃતિ કહા પણ પુણ્ય પાપ અવશ્ય માનવાં પડે છે, જયારે આપણે અનુમાનથી પુણ્ય પાપતવની સિદ્ધિ કરીએ છીએ ત્યારે સર્વ પદાર્થના જ્ઞાની. શ્રી સર્વજ્ઞ વીર પ્રભુ તે કહે છે કે-પુણ્ય અને પાપ તત્ત્વ છે. અને પુણ્યપાપનું અહુ સૂક્ષ્મ વાણીથી જણાવે છે. જ્યારે પુણ્યપાપની સિદ્ધિ આ પ્રમાણે થઇ તે પ્રશ્ન ઉઠશે કે-પુણ્ય શાથી થતું હશે
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
અને પાપ શાથી થતું હશે–ત્યારે તેના ઉત્તરમાં સ્પષ્ટ સમજવાનું કે, દયાદિ શુભકર્મ તથા શુભ પરિણામથી પુણ્ય બંધ થાય છે. તેમજ હિંસાદિ અશુભ કર્મ તથા અશુભ પરિણમથી પાપકર્મનું બંધન થાય છે. રાગદ્વેષાદિક કમ ગ્રહણમાં કારણ છે, માટે તેને આશ્રવ કહે છે–પુણ્ય પાપને કર્ણ જેમ આત્મા છે તેમ પુણ્ય પાપને ભક્તા પણ આ ત્મા છે. પુણ્યપાય જોગવવામાં કઈ ઈશ્વરને કારણભૂત માને છે, પણ તેમાં ઈશ્વર કારણભૂત નથી, એમ સમ્યદષ્ટિથી જોતાં માલુમ પડશે. પુણ્ય પાપ જડવસ્તુ છે. પુણ્ય છે તે સોનાની બેડી છે અને પાપ લેઢાની બેડી છે. પુણ્યથી મનુષ્ય અને સ્વર્ગ, સુખ વિગેરેની પ્રાપ્તિ થાય છે પાપથી નરક અને તિર્યંચગતિ વિગેરેની પ્રાપ્તિ થાય છે. પુણ્ય પરમાણુઓના કો પણ આત્માને લાગે છે અને ખરે છે. તેમજ પાપપરમાણુઓથી બનેલા છે પણ આત્માને લાગે છે અને ખરે છે, પુણ્ય પાપ જડવતુ છે તોપણ તેથી આત્માને શાતા વેદનીય અને અશાતાદનીય ઉત્પન્ન થાય છે. કેઈ અપેક્ષાએ પુણ્યને ધર્મ કહેવામાં આવે છે, અને પાપને અધર્મ કહેવામાં આવે છે. ધર્મધર્મક્ષયાન મુકિતઃ ધર્મ એટલે પુણ્ય અને અધર્મ એટલે પાપ એ બેનો ક્ષયથી મુક્તિ થાય છે. જ્યારે આત્મા કર્મથકી રહીત થાય છે ત્યારે તે મેક્ષ પામે છે. મોક્ષ સપદ છે. જે એક પદ હોય છે તે સત્ હોય છે જેમ આકાશ. તેમજ મેક્ષ પણ એક પદ છે. બે પદ હોય છે તે તેમાં સત્પણું હોય અગર ના પણ હોય. જેમ આકાશકુસુમ-આકાશનું પુલ હેતું નથી. મેક્ષ છે. કર્મ એ જડવસ્તુ છે. જડવતુ થકી આત્મા ભિન્ન થઈ શકે છે. જેમ માટીથી સેનું ભિન્ન થઈ શકે છે તેમ આત્મા પણ કર્મ થી ભિન થઈ શકે છે. માટીથી સોનું ભિન્ન કરવામાં જેમ ધમણ વિગેરે ઉપાયે છે. તેમ કર્મથી આત્માને ભિન્ન
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવાના સંવર તથા નિર્જરા વિગેરે ઉપાય છે, વા જ્ઞાન અને ક્રિયા એ બેથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનકિયાભ્યામ મેસઃ ઇતિ તત્ત્વાર્થવચનાત. મેક્ષ અને મેક્ષના ઉપાય છે. આત્મા કર્મથી બંધાએલ છે, અનાદિકાળને બંધ છે છતાં પણ કર્મબંધને નાશ થાય છે. માટે સાધક ભવ્યજીએ પુરૂષાર્થ કરવે જે એક ષ સ્થાનકના સંબધે નવ તવનું નામ માત્ર સ્વરૂપ જણાવ્યું. એ નવ તત્વને સમાવેશ જીવ તથા અજીવતત્વમાં થાય છે. પડદ્રવ્યને સમાવેશ પણ જીવ તથા અજીવતત્વમાં થાય છે. અજીવ દ્રવ્યમાં ધર્મસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુગલાસ્તિકાય અને કાલ એ પંચદ્રવ્ય આવ્યાં છે. તેમાં પુદગલ દ્રવ્ય એજ આત્માના ગુણોનું આચ્છાદન કરે છે, પુદ્ગલદ્રવ્ય છે તે આત્મદ્રવ્યની સાથે ક્ષીરનીરની પેઠે પરિ ણમે છે. બાકીનાં દ્રવ્ય છે તે આત્મદ્રવ્યની સાથે પરિણમતાં નથી. આત્મદ્રવ્યના ગુણ પર્યાયિને વિઘાત કરનાર પુદ્ગલદ્રવ્ય છે, પુદગલદ્રવ્યમાં જાતે આવીને આત્માને લાગવાની શક્તિ નથી, પરંતુ મિથ્યાત્વ અવિરતિકષાય અને વેગ એ હેતુઓના વેગે પુગલદ્રવ્યના ક આભાના પ્રદેશની સાથે ક્ષીર નીરની પેઠે પરિણમે છે. ષ દ્રવ્યમાં ઉત્પાદ, વ્યય અને ધ્રવ્યતા રહી છે. તેનું વિશેષ સ્વરૂપ અમદીયકૃત ષડદ્રવ્યવિચાર તથા આત્મપ્રકાશ ગ્રંથમાં દેખાડયું છે તેથી અત્રિ વિશેષ વર્ણન કર્યું નથી. તેનું વળી વિશેષ સ્વરૂપ આગમસાર, નયચક તથા ગુણ પર્યાયને રાસ તથા સમ્પતિતર્ક-વિશેષાવશ્યક વિગેરે ગ્રંથેમાંથી જોઈ લેવું. બદ્રવ્ય દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ નિત્ય છે. અને પાયાર્થિકનયની અપેક્ષાએ અનિત્ય છે. પદ્રવ્યમાંથી ઉપાદેય એક આત્મદ્રવ્ય છે. આત્મદ્રવ્ય તેજ પોતે હું છું. આત્મા અનંત છે તેના સિદ્ધ અને સંસારી વિગેરે ઘણ ભેદ છે તેનું વિશેષ સ્વરૂપ- જીવવિચાર તથા છવા
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭
ભિગમસૂત્ર, ઉત્તરાધ્યયન, પનવણુસૂત્ર વિગેરેથી જાણ લેવું.જે આત્માઓ કર્મક્ષય કરીને મુક્તિમાં ગયા છે, તેવા આત્માઓ અનંત છે. તે સિદ્ધાત્માઓ ધ્યાન કરવા લાયક છે. પૂજ્ય છે, સ્તુત્ય છે. કર્મક્ષય કરવામાં તેમનું જ્ઞાન તથા ધ્યાન પુષ્ટાલ બને છે. આત્મદ્રવ્યનું સાતનય તથા સપ્તભંગીથી જ્ઞાન થતાં સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. બહિરાત્મા અંતરાત્મા અને પરમાત્મા એ આત્મદ્રવ્યના ત્રણ ભેદ કહ્યા છે. તેનું વિશેષ સ્વરૂપ સમાધિશતકમાં અમાએ કર્યું છે તેમજ આત્મસ્વરૂપ નામના ગ્રંથમાં પણ વિશેષતઃ વર્ણન અમે એ કર્યું છે. આત્માને સમ્ય જાણવાથી અધ્યાત્મજ્ઞાન થાય છે. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ તે મહા પુણ્યને સદ્ગુરૂસંગતિથી થાય છે. અમ્પા સે પરમપા આત્મા એજ પરમાત્મા છે. એમ અધ્યાત્મજ્ઞાન બતાવે છે. કલિકાલમાં મહાજ્ઞાની શ્રીદેવચંદ્રજી મહારાજે વર્તમાનચોવીશી તથા વિહરમાનની વિશીમાં ષ ના પૂર્ણ જ્ઞાન સાથે અધ્યાત્મજ્ઞાનનું સ્વરૂપ વર્ણ
વ્યું છે. દ્રવ્યાનુગદ્વારા અધ્યાત્મજ્ઞાન જે પ્રાપ્ત થાય છે તે અધ્યાત્મજ્ઞાની પાછો પડતો નથી. કારણ કે ષડ્રદ્રવ્યના જ્ઞાનીને સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે અને તે મિથ્યાત્વદશામાં પ્રાયઃ પડતું નથી. સામાન્ય આત્મા છે એમ જ જે જ્ઞાન થાય છે તે જ્ઞાનથી આત્મસાધન બરાબર સધાતું નથી, માટે દ્રવ્યાનુયોગ સહીત અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. શ્રીઆનંદઘનજી મહારાજ કે જે “સત્તરમાં સકામાં અધ્યાત્મજ્ઞાનિમુકુટમણિરૂપ થઈ ગયા છે તેઓએ વીશી તથા બહોતેરીની રચના કરી છે. તેમાં પણ આત્મદ્રવ્યનુંજ મુખ્યતાએ વર્ણન છે અને તેમના રચેલા ગ્રંથથી મનુધ્ય આત્મરુચિવાળે થઈ શકે છે–આત્મજ્ઞાનની ખુમારીમાં મનુષ્ય બાહ્યઝંઝાળને ભૂલી જાય છે. અને આત્મજ્ઞાનીને આત્માસ્તિત્વને નિશ્ચય થવાથી પરભાવ રમણતાથી દૂર રહે વાને માટે રૂચિ ઉત્પન્ન થાય છે.
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કામધેનુ, કામકુંભ, કાવલિ, ચિંતામણિરત્ન સ્પર્શ મણિ, કલ્પવૃક્ષ વિગેરે જે સુખ આપે છે તે પિગલિક ક્ષણિક સુખ આપે છે. પણ આત્મિક સુખ આપી શકતાં. નથી. અને અધ્યાત્મજ્ઞાન તે આમિક નિત્યસુખ આપી શકે છે–દેવતાઓ પણ ક્ષણિક સુખ આપી શકે છે. પણ આત્મિક નિત્યસુખ આપી શકતા નથી. અધ્યાત્મજ્ઞાન સકકર્મને ક્ષય કરી નાંખે છે. માટે મનુષ્ય જન્મ પામી દ્રવ્યાનુગદ્વારા અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. અધ્યાત્મજ્ઞાનના ચાર નિક્ષેપની અપેક્ષાએ ચાર ભેદ થાય છે. તેનું સ્વરૂપ શ્રી આનંદઘનજી મહારાજ શ્રેયાંસજિનના સ્તવનમાં વર્ણવે છે તે નીચે મુજબ
राग गोडी. श्रीश्रेयांसजिन अंतर्यामी, आतमरामी नामीरे; अध्यातममत पूरण पामी, सहन मुगतिगति गामीरे.
श्रीश्रेयांस ॥ १ ॥ सयलसंसारी इंद्रियरामी, मुनिगुण आतमरामीरे; मुख्यपणे जे आतमरामी, ते केवल निकामीरे.श्रीश्रेयांस ॥२॥ निजस्वरूप जे किरिया साधे, तेह अध्यातम लहियेरे; जे किरियाकरी चउगति साधे, ते न अध्यातम कहियेरे.
श्रीश्रेयांस ॥ ३ ॥ नाम अध्यातम ठवण अध्यातम, द्रव्य अध्यातम छंडोरे; भाव अध्यातम निजगुण साधे, तो तेहशुं रढ मंडोरे.
श्रीश्रेयांस ॥४॥ शब्द अध्यातम अर्थ सुणीने, निर्विकल्प आदरजोरे; शब्द अध्यातम भजना जाणी, हान ग्रहणमति धरजोरे.
श्रीश्रेयांस ॥५॥
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अध्यातम जे वस्तु विचारी, बीजा जाण लबासीरे; वस्तुगतें जे वस्तु प्रकाशे, आनंदघन मति वासीरे.
શ્રી . ૬
ઉપરના સ્તવનમાં ખરે અધ્યાત્મજ્ઞાની અને અસત્ય અધ્યાત્મજ્ઞાનીનું તથા તેની સાથે જે અધ્યાત્મજ્ઞાનરહીત સુખી લુખી એકાંતે વાત કરનારા છે તેમનું યથાર્થ સ્વરૂપ શ્રીઆનંદઘનજી મહારાજે જણાવ્યું છે તેમજ શ્રીસુવિધિનાથના સ્તવનમાં વ્યવહારધર્મ પણ શ્રાવકને અત્યંત ઉપગી જણાવી વ્યવહાર પૂજાનું સ્વરૂપ દર્શાવ્યું છે. તેમજ-મુનિસુવ્રત સ્વામિના સ્તવનમાં ષદર્શનનું ભિન્ન ભિન્ન સ્વરૂપ બતાવીને તથા એકાંત તવવાદમાં ઉપજતા દે બતાવીને અધ્યાત્મતત્વની પુષ્ટિ કરી છે તથા શ્રીન મિનાથના સ્તવનમાં નયેની અપેક્ષાએ દર્શન પણ જિનદર્શનનાં અંગ જણાવી માધ્યસ્થપણું દશાવી વીતરાગચનની સાપેક્ષતા સમજાવવા અતિપ્રયત્ન કર્યો છે. તેમ શ્રીઅનંતનાથના સ્તવનમાં ગચ્છના ભેદની તકરારેથી દૂર રહેવા વિચારે જણાવ્યા છે. અને શુદ્ધદ્રવ્યવહારમાં જિના ગમ અનુસારે પ્રયત્ન કરો દર્શાવે છે, પણ ગચ્છવાસને ત્યાગ કરે દર્શાવ્યું નથી. ગચ્છે છે તે ખેટે છે એમ તેઓશ્રીએ દર્શાવ્યું નથી. પણ ગચ્છવાસને ત્યાગ કરે દર્શાવે છે. શ્રીઉપદેશમાલામાં કહ્યું છે કે–સાધુએ ગ૨૨છમાં વસવું. ગચ્છને ત્યાગ કરી એકાકી વિચરવાથી આ ત્મહિત નથી, એમ ધર્મદાસગણિ કહે છે. તે વચનને શ્રી આનંદઘનજીએ માન આપી ગચ્છમમત્વને જ ત્યાગ કરવાનું દર્શાવી અધ્યાત્મરમણતા કરવી એ જ પરમચારિત્રસૂત્ર દર્શાવ્યું છે–તેમજ એકાંત અજ્ઞાનવ્યવહારમાં ગુંથાએલા; થી કંટાળે પામી શ્રીઅરનાથના સ્તવનમાં આનંદઘનજી
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
परमारथ पंथ जे कहे, ते रंजे एकतंतरे; व्यवहारे लख जे रहे, तेहना भेद अनंतरे. धर्म ।। ६ ॥ व्यवहारे लखे दोहिला, काइ न आवे हाथरे शुद्धनय थायना सेवतां, नवि रहे दुविधा साथरे. धर्म ॥७॥
એ પ્રમાણે નિશ્ચયનય પ્રમાણે તત્વજ્ઞાનને પ્રાપ્ત કરી વર્તનને ઉપદેશ કરનાર શ્રીઆનંદઘનજી મહારાજા નમિનાથના સ્તવનમાં આગમપંચાંગીને માન્ય કરી સર્વ જીવિને ઉપદેશ આપે છે કે, પંચાંગી અનુસારે અધ્યાત્મજ્ઞાન તથા ચારિત્ર અંગીકાર કરે. પંચાગીને છેદ કરે નહી, એમ કહે છે.
चूरणी भाष्य सूत्र नियुक्ति, वृत्ति परंपर अनुभवरे; समय पुरुषना अंग कह्याए, जे छेदे ते दुरभव्यरे. षद् ८
પૂર્વધરકૃત છૂટક પદની વ્યાખ્યા તે ચૂર્ણ, સૂત્રોક્તાથને ભાષ્ય કહે છે. ગણધરાદિકૃત સૂત્રવચન માત્રને સૂત્ર કહે છે. પૂર્વધારીકૃત વચનને નિયંતિ કહે છે. વૃત્તિને ટીકા કહે છે. પરંપરા અનુભવ તે ગુરૂસંપ્રદાયથી યથાર્થ સ્મૃતિપૂર્વક જ્ઞાન; એમ એ સિદ્ધાંતરૂપ પુરુષનાં છ અંગ છે તે કલ્યાણકારી છે. તે છ અંગને જે પ્રાણી છેદે તે દુર્ભ. વ્ય જાણુ. આ ઉપરથી સુજ્ઞ વિચાર કરશે કે, શ્રી આનંદઘનજી સૂત્રના અનુસારે ભવભયથી ડરીને અધ્યાત્મ તત્ત્વનું સેવન કરી અનંત સુખ ભેગવનાર હતા. પ્રસંગે પાત અત્ર શ્રીઆનંદઘનજીના વચનેની સમીક્ષા લેશમાત્ર કરી મૂળ અધ્યાત્મજ્ઞાનનું વર્ણન કરું છું. અનેક પ્રકારની ઉપાધિમાં પણ જે આત્મજ્ઞાન થયું હોય, તે મનુષ્ય ચંચલ દશાથી વિહળ થતું નથી. આત્મજ્ઞાનની શક્તિથી મનુષે નવાં કર્મ આવતાં રોકી શકે છે. આત્મજ્ઞાની આત્મશ્રદ્ધાથી પુત્રલશ્કને એંઠરૂપ ગણે છે અને તેથી તે પુદ્ગલના બનેલા
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
ધનમાં તથા શરીરમાં મોહ પામતે નથી. આત્મજ્ઞાની પુરૂષ, પરમાત્મરૂપ પ્રતિબિંબમાં પિતાનું રૂપ દેખી નિર્મલ કરે છે. આત્મજ્ઞાની પોતાના અસંખ્યાત પ્રદેશમાં દષ્ટિ વાળી એવી સ્થિરતા ભગવે છે કે તેનું વર્ણન વાણીથી અગેચર છે, બહાદશામાં જીવ અનાદિકાળથી અહં અને મમત્વભાવથી રાચેમાગે છે, તેનું કારણ બહિરાત્મભાવ છે. જ્યાં સુધી આત્મજ્ઞાન પ્રાપ્ત થયું નથી, ત્યાં સુધી બહિરામદશા વર્તે છે. પણ જ્યારે આત્મ જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે સમકિત પામવાથી જીવ અંતરાત્મા કહેવાય છે. અન્તરાત્માને અધ્યાત્મજ્ઞાની કહેવામાં કઈ જાતને બાધ આવતું નથી. કારણ કે, પિતાના આત્માને જે સમ્યક્ જાણે છે તેજ અધ્યાત્મજ્ઞાની કહેવાય છે. અધ્યાત્મજ્ઞાન થવાથી કેધ માન માયા લોભના વેગે શમે છે. આત્મજ્ઞાની પુદ્ગલ અને ચિતન્યને ભેદજ્ઞાનથી ભેદ પાડે છે. અને તેથી તે જોકે સંસારમાં વર્તે છે તે પણ જલમાં જેમ કમળ ન્યારૂ વતે છે તેમ ત્યારે વતે છે. જગતમાં પ્રકાશ કરતા સૂર્યના કરતાં પણ આત્મજ્ઞાન વિશેષ પ્રકાશ કરે છે. આત્મજ્ઞાનને પ્રકાશ અનંત છે. આત્મજ્ઞાનથી મિથ્યાદાગ્રહો જલદી છુટી જાય છે અને આત્મા ચંદ્રની પેઠે અન્ય જીને દયાથી શીતલ કરે છે. ચારિત્રાભ્યાસમાં વર્તતાં આત્મજ્ઞાનીને કોધાદિક કષાયે થાય છે તે પણ પિતાના સ્વરૂપને ઉપગ આવતાં કેધાદિકને ત્વરિત ઉપશમાવે છે. આત્મજ્ઞાની માયાના પ્રદેશની લીલાને ઝાંઝવાના જલની પેઠે જૂઠ જાણું સત્યસ્વરૂપમાંજ મગ્ન રહે છે. આત્મજ્ઞાનની શકિત સકલકમાંવરણને નાશ કરે છે. કહ્યું છે કે –
ज्ञानी श्वासोश्वासमां, करे कर्मनो खेह; पूर्वकोडी वर्षा लगे, अज्ञाने रहे तेह.. દ્રવ્યાનુ વેગ પૂર્વક આત્મજ્ઞાન મેળવે ત્યારે સાધુપણું લેખે થાય છે. શ્રી આનંદધનજી મહારાજા કહે છે કે –
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आतमज्ञानी श्रमण कहावे, वीजा तो द्रव्य लिंगीरे; वस्तुगते जे वस्तु प्रकाशे, आनंदघन मतिसंगीरे. वासुपूज्य॥ - શ્રી યશોવિજયજી ઉપાધ્યાય દ્વવ્યગુણપર્યાયના રાસમાં
एहनो जेणे पाम्यो त्याग, ओघे एहनो जेने राग; ए बे वण त्रीजो नहि साध, भाष्यो सम्मति अर्थ अगाध ।।
દ્રવ્યાનુગજ્ઞાની સર્વગીતાર્યમાં શ્રેષગીતાર્થ છે. દ્રવ્યાનુગદ્વારા આત્મધ્યાન કરતાં અનંત ભવનાં કરેલાં કર્મને ક્ષય પણ થઈ જાય છે. શ્રી મણિચંદ્રજીએ આત્માની નવધા ભક્તિ ક્રિયા બતાવી છે તે સંબંધી અમેએ વિવેચન કર્યું છે, તેમાં પણ આત્માજ સેવ્ય છે. આત્માના સ્વભાવમાંજ રમણતા કરવી બતાવી છે. આત્મસ્વભાવરમણતાથી આત્મા તે પરમાત્મા થાય છે. આત્મજ્ઞાનવિના આત્મરમસુતારૂપ ચારિત્ર પ્રાપ્ત થતું નથી. અધ્યાત્મજ્ઞાનથી અંતઃક્રિયાની પ્રાપ્તિ થાય છે અને તેથી આત્મા સુખસાગરમાં મગ્ન થઈ રહે છે. શ્રીઉપાધ્યાયજી પણ અધ્યાત્મજ્ઞાનથી થતી અંતકિયાની મહત્તા બતાવે છે કે – बाह्य क्रिया छे बाहिर योग, अंतरक्रिया द्रव्य अनुयोग; वाह्यहीन पणाज्ञान विशाल, भलो कयो मुनि उपदेशमाल||१॥
અંતરકિયાથી સકલ કર્મને ક્ષય થઈ જાય છે. મનના વિક૯૫ સંકલ્પ વાર્યા વિના અંતક્રિયા થઈ શકતી નથી. બાહ્યક્રિયા કરતાં પણ અંતકિયા અનંતગુણ બળવાન છે. શ્રી વિજયલક્ષ્મી સૂરિ પણ કહે છે કે-- ध्यानक्रिया मनमां आणीजे, धर्मशकल ध्याइजेरे; आरौिद्रनां कारणकिरिया, पञ्चविशने वारजेरे. ध्यान ||
વળી શ્રી ઉપાધ્યાયજી કહે છેકે – द्रव्यादिक चिंताए सार, शुकलध्यानपण लहिये पार; तेमाटे एहिज आदरो, सद्गुरुवण मतभूला फरो;
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
38
તથા શ્રી ઉપાધ્યાયજી કહે છે કેज्यांलगे आतमद्रव्यनुं, लक्षण नवी जाण्युं; त्यांलगे गुणठाणं भलं, केम आवे ताण्यं.
आतमतत्त्वविचारीए
कष्ट करो संजम धरो, गाळो निजदेह; જ્ઞાનાાવળ નીવને, નહિવુડવનો છેઃ અત્તમ ||૧||
हुँ एहनो ए माहरो - ए हुं एणी बुद्धि; चेतन जडता अनुभवे, न विमासे शुद्धिः आतम ||२|| અધ્યાત્મ વણુ જે ક્રિયા—તે તનુમલ તાલે ઈત્યાદિ વચના ભવ્યજીવાને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રેરે છે–નયભંગ અને પ્રમાણથી આત્મજ્ઞાન થતાં પેાતાનુ' સ્વરૂપ જાણી આત્મા અત્યાનંદને પામે છે. અને પોતાના પાતે વિચાર કરે છે કે
अहमिको खलु सुद्धो. निम्ममओ नाणदंसण समग्गो, तम्भ दिठिओ तच्चित्तो, सच्चे एए खयं नेमिः
ભાવાર્થ:- એક આત્મદ્રવ્ય છું. પરપુદ્ગલ દ્રવ્યથી ન્યારો છું. નિશ્ચયનયે શુદ્ધ છું. અજ્ઞાનમળથી ન્યારો છું નિ નિર્મલ છે, મમતા રહીત છું. જ્ઞાનદર્શન પરિપૂર્ણ છું. હું મારા જ્ઞાનસ્વભાવ સહીત છું. હું મારા ગ્રુપા ચસ્વરૂપમાં રહ્યાં, ચેતનાગુણ તે મારી સત્તા છે. હું મારા શુદ્ધ - હ્મસ્વરૂપને ધ્યાવતે કર્મના ક્ષય કરીશ. આત્મપ્રદેશમાં અનંતગુણુ પર્યાયની રૂદ્ધિ ભરી છે. અન ́તગુણુપર્યાયની રૂ દ્ધિને પ્રકટ કરવી તેજ ‘સંવરરૂપ ચારિત્ર જાણવુ‘-પ'ચશતી નામને અમારો મનાવેલા ગ્રંથ છે તેમાં કહ્યુ છે કે. दुहा- तिरोभाव निजरुद्धिनो, आविर्भावप्रकाश परमातमपद ते कयुं, ते पदनो हुं दास.
For Private And Personal Use Only
॥ ↑ ||
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪ આત્મશક્તિ અનતિ છે. પણ તેના ઉપર કમેનાં આવરણ આવી ગયાં છે–“તે કર્મરૂપ આવરણ પિતાની મેળે કંઈ નાશ પામતાં નથી. જેમ કેઈ વસ્ત્ર ઉપર મલીનતા ચઢી હોય તે તે કંઈ પિતાની મેળે નાશ પામતી નથી. તેમ આવરણ પણ પોતાની મેળે કંઈ નાશ પામતાં નથી. વસ્ત્રને છેવાથી નિર્મલ થાય છે. તેમ આત્માને પણ કર્મ લાગ્યું છે તેનું કારણ રાગ અને દ્વેષ છે માટે રાગ અને દ્રષને નાશ કરવા સ્વસ્વભાવરૂપચારિત્ર અંગીકાર કર્યા વિના કર્મ નાશ પામતું નથી. વ્યવહારથી શ્રાવકનાં બારવ્રત અને સાધુનાં પંચમહાવ્રત અંગીકાર કરવાથી કર્મ નાશ પામે છે. અથવા નવપદનું આચરણ કરવાથી કર્મને નાશ થાય છે-કર્મ નાશ પામવાનાં ઘણાં કારણે છે પણ તેમાં જ્ઞાનદર્શનચારિત્ર મુખ્ય છે; શાસ્ત્રમાં પણ કહ્યું છે કે-- જ્ઞાનદર્શનચારિત્રાણિ મેક્ષમાર્ગ આત્મા પોતે પોતાને જાણે છે અને પિતે પોતાને તારી શકે છે. આત્મજ્ઞાનવિના ઉદ્યમ સફલ થતું નથી માટે સમ્યક્ઝારિત્રમાર્ગ ગ્રહણ કરી ગાડરીયાપ્રવાહથી દૂર રહેવું જોઈએ. તે સંબંધી શ્રીદેવચંદ્રજી ચંદ્રાનન પ્રભુના સ્તવનમાં હદગારની ગંભીર વિણા વગાડીને કહે છે કે. જેમ-- चंद्राननजिन, सांभळीए अरदासरे; मुजसेवक भणी, छे प्रभुनो विश्वासरेः चंद्रानन।।१॥ भरतक्षेत्र मानवपणोरे, लाधो दुःसमकाळ; जिन पुरवधर विरहथीरे, हुलहो साधन चालोरे.चंद्रानन॥२॥ द्रव्यक्रिया रूचिजीवडारे, भावधर्म रूचिहीन; उपदेशकपण तेहवारे, शुं करे जीव नवीनरे. चंद्रानन।।३॥ तत्त्वागम जाणग तजीरे, बहुजन संमत जेह; मृढ हठी जन आदोरे, सुगुरु कहावे तेहरे. चंद्रानन॥४॥ आणा साध्यविना क्रियारे, लोके मान्योरे धर्म;
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
दंसण नाण चारित्रनोरे, मूळ न जाण्यो मर्मरे, चंद्रनान ||५|| मच्छ कदाग्रह साचवेरे, माने धर्म प्रसिद्धः आतमगुण अकषायतारे, धर्म न जाणे शुद्धरे. चंद्रानन ॥ ६ ॥ तत्वरासिक जन थोडलारे, बहुलो जन संवाद; जाणोछो जिनराजजीरे, सघळो एह विवादोरे, चंद्रानन||७|| नाथ चरणवंदन तणोरे, मनमां घणो उमंग; पुण्यविना केम पामियेरे, प्रभुसेवननो संगरे. चंद्रानन ॥८॥ जगतारक प्रभु वांदीएरे, महाविदेह मझार;
वस्तु धर्म स्याद्वादतारे, सृणि करीए निर्धाररे. चंद्रानन ॥९॥
तुज करुणा सहु उपरेरे, सरखी छे महाराय;
पण अविराधक जीवनेरे, कारण सफलो थायरे. चंद्रानन १०
एहवा पण भविजीवनेरे, देवभक्ति आधार;
प्रभु समरणथी पामियेरे, देवचंद्र पद साररे. चंद्रानन. ११
સ્તવનમાં સ્યાદ્વાદધર્મપુર:સરચારિત્રને ધારવાથી
કકલંક નાશ પામે છે એમ જણાવ્યુ છે. આત્મધર્મની સેવના અનત સુખને અર્પનારી છે. કેટલાક લેાકેા જિનાક્તકથિત આત્મધર્મનું યથાર્થ સ્વરૂપ સમજવાને અશક્ત છે. તે પ્રભુનાં વચનાની પૃષી તથા કેવલીપ્રભુનાં અનત જ્ઞાનની વાનગી ચાંપી શકતા નથી. અધ્યાત્મજ્ઞાનરસીકેા. આત્માના અન તસુખના દેહ છતાં પણ અનુભવ - રીશકે છે. શરીરમાં રહેલા આત્મા ત્રણ ભુવનના ધણી છે એની અચિંત્ય શક્તિ છે. પાતાની શક્તિના સૂર્યની પેઠે પ્રકાશ કરે છે. સૂર્ય જેમ વાદળાંને ચીરી નાંખી પાતાના પ્રકાશ અહિર ફેકે છે. તેમ આત્મા પણ કર્મરૂપ વાદળાંનુ આવરણ ચીરીનાંખી પેાતાની અન’તશક્તિના પ્રકાશ કરે છે, આત્માની શ્રદ્ધા અને આત્મપ્રયત્ન એ એથી આત્મા
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
નિર્મલ સહજાનંદી થઈ શકે છે. આત્માથી સર્વ કાર્ય થઈ શકે છે. આમાની શક્તિ પુલમાં ભળવાથી પુકલભાવની કરનારી થાય છે. અને તેવી જ રીતે આત્મશક્તિ પિતાના સ્વરૂપમાં વળતાં આત્માના અનંતગુણને નિર્મલ કરનારી થાય છે–જેમ જેમ આત્મા પિતાના સ્વરૂપમાં વળે છે, તેમ તેમ અનંત પુલસ્કોથી છૂટે થતું જાય છે. સ્વસ્વરૂપ સન્મુખ થએલી ચેતના અનંત સુખાદિ ગુણોની કરનારી થાય છે. જ્યાં સુધી લખ્યા પ્રમાણે આ વિષયને અનુભવ કર્યો નથી અને તે બાબતના પ્રયત્નમાં જોડાયે નથી, ત્યાંસુધી તેને આત્માની કહેલી સર્વબાબતે સુખી લુખી લાગશે અને આત્માની શક્તિ ઉપર વિશ્વાસ ખરેખરા અંતઃકરણથી બેસશે નહીં. પણ જ્યારે પ્રથમ આત્મજ્ઞાન વિષયને શ્રદ્વાળુ થઈને તે સંબંધી પ્રયત્ન કરશે, તે તેને કંઈ અનુભવ આવતાં આત્મસુખમાં રંગાશે. જેમ પ્રથમ કૃપ છેદતાં ધૂળ કાઢવી પડે છે, પરસેવે વળે છે તાપ લાગે છે, તેમજ થાક લાગે છે–એક બે હાથ કે કંઈ પાણીના લેટા ભરાતા નથી. પણ પાણી નીકળશે એવી શ્રદ્ધા રાખી દરરોજ ખેદ પડે છે. એમ કેટલાક દિવસ પ્રયત્ન કાયા બાદ ભેજ વાળી મટેડી આવે છે ત્યારે ખાત્રી થાય છે કે હવે થોડા વખતમાં પાણી નીકળશે. ખૂબ મહેનતથી જેસભેર દતાં પાણી નીકળે છે. પછે ઝરણું ખુટે છે. કૂવે પાણીથી ભરાઈ જાય છે ત્યારે સ્નાન વિગેરેથી આભા શાંત થાય છે. જલપાનથી તૃષાની નિવૃત્તિ થાય છે. અને ક્ષેત્રને પાક પણ પાકે છે. તેમજ આત્મજ્ઞાનની વાત કરી એટલે કંઈ સિદ્ધની પેઠે આત્માના સુખને સાક્ષાત્કાર થતો નથી. પણ પ્રતિદિન આત્મજ્ઞાન વંતની સંગતિ કરવી જોઈએ. નય પ્રમાણથી જડ અને ચેતનને ભિન્ન ભિન્ન કરી સૂક્ષ્મજ્ઞાન કરવું જોઈએ. પશ્ચાત્ ચેતનને પરભાવરમણતાની ટેવમાં વારતાં ચિત્તની સ્થિરતા થાય છે. મન
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાણ
આવશે કે, આ ફળ મીઠા-પ્રતિદિન ઉ ઇ શકતી નથી. સરવર દવાથી આમ
.
નિષ્ફળ અવસ્થાવાળું કરવું. એમ મનની સ્થિરતા કરતાં રાગદ્વેષને પરિણામ નાશ પામે છે ત્યારે અપ્રમત્તદશામાં આત્માના સુખને અનુભવ આવે છે, ત્યારે આત્મશક્તિ તથા આત્માનંદને વિશ્વાસ વધતું જાય છે અને જડમાં સુખની બુદ્ધિને સર્વથા નાશ થાય છે પશ્ચાત્ આત્મા શુ કલ ધ્યાનને ધ્યાતા થઈ સકલકર્મ ક્ષય કરી સિદ્ધ બુદ્ધ પરમાત્મા બને છે. ભ! આ ઉપરથી તમને કંઈક ખ્યાલમાં તે આવશે કે, પ્રત્યેક વસ્તુની સિદ્ધિ કંઈ તત્કાલ થઈ શકતી નથી સમતાનાં ફળ મીઠાં. કાંકરે કાંકરે પાળ બંધાય અને ટીંપે ટીપે સરેવર ભરાય. પ્રતિદિન ઉત્સાહ શકિતથી આત્મરિદ્ધિમાં મંડયા રહેવાથી આત્માના નિત્યસુખને અનુભવ થશે. નક્કી થશે. હિંમત હારશે નહિ. પૂ. ર્ણ શ્રદ્ધા ઉત્સાહથી આત્મશકિતને પ્રકાશ કરવા પ્રયત્ન કરે, આકળા-અધીરા થશે નહીં. જેટલી પણ ઉતાવળથી બનાવવામાં આવે તે બગડી જાય છે. અક્ષર પણ ઉતાવળથી લખવામાં આવે છે તે બરાબર સારા આવતા નથી. માટે આત્મજ્ઞાન તથા આત્મશકિતઓની પ્રાપ્તિ માટે ઉત્સાહ અને અડગ શ્રદ્ધાથી કાર્યની પૂર્ણતા પર્યત ઉદ્યમ કરશે. શાળામાં કકકે ભણવા માં કે તુરત બી. એ. વા એમ. એ. ની ડીગ્રીની પરીક્ષા અપાતી નથી. બાહ્ય વિઘામાં પણ ઘણા વર્ષ સુધી પ્રયન સેવ પડે છે તે અધ્યાત્મજ્ઞાન તથા અધ્યાત્મસુખને માટે તે તેથી પણ ઘણું વર્ષ લાગે. એમાં કંઈ નવાઈ જેવું નથી. શ્રી વિરપ્રભુને સાધુ અવસ્થામાં પણ બાર વર્ષ સુધી આત્મશકિતને ક્ષાવિકભાવે પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે પડયે હતે. એક આંબાને વાવીએ છીએ તે પણ ઘણાં વર્ષ કેરી ચાખતાં લાગે છે, તે આ આત્મજ્ઞાનસુખને પ્રાપ્ત કરતાં વખતને ભેગ આપે પડે ત્યારે જ કર્મરૂપ શત્રને છેદી આત્માની અનંત લક્ષ્મીની પ્રાપ્તિ કરી શકાય. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
માટે પ્રથમ સદ્દગુરૂની વિનયપૂર્વક પર્યાપાસના કરવી જોઈએ. શ્રદ્ધાભક્તિથી સદ્ગુરૂની સેવા કરતાં અધ્યાત્મ જ્ઞાનની વહેલી પ્રાપ્તિ થાય છે. વિશેષ ભાર દેઇને કહેવુ પડે છે કે સદ્ગુરૂની શ્રદ્ધાભક્તિથી અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ચોગ્યતા આવે છે. આત્માની અનંત શક્તિ સપણે છે. તેને પ્રકટ કરનાર આત્મા છે, પાતાની વસ્તુ પેાતે મેળવે એમાં કઇ આશ્ચર્ય નથી. દીલગીરીની વાત એ છે કે આત્માની અનતિ રૂદ્ધિ પેાતાની પાસે ભરેલી છે, તે રૂદ્ધિથી આત્માને જરામાત્ર પણ છેટું નથી, તે પણ અજ્ઞાનથી જીવ સમજી શક્તા નથી. અને પુદ્ગલવસ્તુને રૂદ્ધિ માનીને તેમાં ભ્રમિત થઇ માહ પામે છે. જેમ કોઇ મનુ બ્ય નદીમાં પડી મુમ મારે કે હું તૃષાતુર છું મને કોઇ પાણી પાઓ તથા કોઇ પકવાન્નની પાસે બેસી કહે કે અરે હું ભુખે મરૂંછું, તથા જેમ કસ્તુરીમૃગ પેાતાની નાભિમાં કસ્તુરી છે, અને તેની સુગધ પેાતાને આવે છે તેથી આખા વગડામાં આડાઅવળેા દોડે છે, તેમ જીવ પણપોતાની પાસે અનતિ રિદ્ધિશક્તિ છતાં પુદ્ગલપ્રદેશમાં ભ્રાંતિથી દોડે છે. તે સ’અધીનુ શ્રી આન ધનજી શ્રી પત્નરમા ધર્મનાથના સ્તવનમાં કહે છે કેઃ—
परम निधान प्रगट मुख आगळे, जगत ओलंघी हो जाय; जिनेश्वर. ज्योतिविना जुओ जगदीशनी, अंघोअंध पुलाय.
નિનેશ્વર. મે || ૨ ||
પેાતાના આત્માની સન્મુખ જ્ઞાન દર્શન ચારિત્રરૂપ પરમનિધાન છે, પણ જગા જીવે તેને જાણી શકતા નથી. સૂર્યવિના જેમ અધારૂં. તેમ આત્મજ્ઞાનિકના આમાની અન`તિદ્ધિ જણાતી નથી. શ્રી માનદ્દઘનજીઅંતરચક્ષુ ઉઘાડવાના ઉપાય બતાવી પેાતાની રૂાદ્ધનુ ભાન કરાવે છે કે જેમઃ—
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८
રાવક પુરૂષને
આ
प्रवचन अंजन जो सद्गुरु करे, देखे परमनिधान जिनेश्वर. हृदयनयण निहाळे जगधणी, महिमा मेरु समान. जिनेश्वर.
આ પ્રમાણે આત્માની રૂદ્ધિની પ્રગટતા કરવા જે ભ પ્રયત્ન કરે છે તે પિતાની રૂદ્ધિને પ્રાપ્ત કરે છે, અનંત જીવોએ પિતાની રૂદ્ધિને પ્રાપ્ત કરી. આત્મજ્ઞાનથી સત્યવિવેકી પુરૂષોએ આત્માની પરમાત્મદશાને પૂર્ણ નિશ્ચય કરે છે અને તેવા આત્મજ્ઞાનિએ પરમાત્માની સ્તુતિ કરીને પિતાના આત્માની શુદ્ધ પરિણતિને પ્રગટ કરે છે. જેમ શ્રી દેવચંદ્રજી મહારાજાએ સિમંધરજિનસ્તવ નમાં પરમાત્માની દશાની સ્તુતિ અને તેની સાથે પિતાના આત્માની પરિણતિની શુદ્ધિ કરેલી છે, તે અપ્રગટ હેવાથી અત્રે પ્રગટ કરી દેખાડીએ છીએ–
सीमंधरस्तवनम्. प्रभु नाथ तुं त्रियलोकनो, प्रत्यक्ष त्रिभुवन भाण; सर्वज्ञ सर्व दर्शी तुमे, प्रभु शुद्ध मुखनी खाण.
जिनजी वीनति छे एह ॥ १ ॥ प्रभु जीव जीवन भव्यना, प्रभु मुज जीवन प्राण; ताहरे दर्शणे सुख लहुँ, तुहिज गति स्थिति जाण. जिनजी।२। तुज विना हुँ चिहु गति भम्यो, धर्या वेष अनेक; निजभाव ने परभावनो जाण्यो नही सुविवेक. जिनजी॥३॥ धन्य तेह जे नित्य प्रहसमे, देखे श्री जिनमुख चंद; प्रभुवाणी अमृतरस लही, पामे ते परमानंद. जिनजी ॥४॥ एकवचन श्री जिनराजनो, नयगम भंग प्रधान; जे सुणे रुचिथी ते लहे, निजतत्त्व रूद्धिअमान. जिननी ॥५॥ जे क्षेत्रे विचरो नाथजी, ते क्षेत्र अति सुप तथ्य तुज विरहे जे क्षण जाय छे, ते मानीये अकयथ्थ. जिनजी॥६॥ श्री वीतराग दर्शन विना, वीत्यो जे काल अतीत
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ते अफल मिच्छा दुक्कडं, तिविहं तिविहनी रीत; जिनजी ॥७॥ प्रभु वात मुज मननी सहु, जाणो ज छो जगनाथ; स्थिरभावे जो तुमचो लहु, तो मिले शिवपुर साथ. जिनजी ॥ ८ ॥ प्रभु मिले हुं स्थिरता लहुं, तुजविरहे चंचलभाव; एकवार जो तन्मय रमुं, तो करु अचलस्वभाव. जिनजी॥९॥ प्रभु छो क्षेत्र विदेहमां, हुं रहुं भरत मजार;
तोपण प्रभुना गुणविषे, राखुं स्वचेतन सार. जिनजी ॥ १० ॥ जो क्षेत्रभेद टळे प्रभु, तो सरे सघळां काज;
सन्मुखे भाव अभेदता, करी वरु आतमराज. जिनजी ११ परपुंठे इहा जेहनी, एवडी जे छे स्वाम;
हाजर हजुरी ते मळे, निपजे ते केटलो कामः जिनजी |१२| हुं इंद्र चंद्र नरेन्द्रनो, पद न मागुं तिल मात्र;
मागुं प्रभु मुज मन थकी, न वीसरो क्षण मात्र. जिनजी. १३ ज्यां पूर्ण शुद्ध स्वभावनी, नवि करी शकुं निज रूद्धि; तिहां चरणशरण तुम्हारडा, एहिज मुज नवनिधि. जिनजी. १४ माहरी पूर्व विराधना, योगे पडयो ए भेद;
पण वस्तु धर्म विचारतां, तुज मुज नहि छे भेद जिनजी. १५ प्रभु ध्यान रंग अभेदथी, करू आतमभाव अभेद; छेदी विभाव अनादिनो, अनुभवं स्वसंवेद्य. जिनजी. १६ विनवुं अनुभव मित्रने, तुं न करीश पररसचाह; शुद्धात्मरस रंगी थइ, कर पूर्ण शक्ति अवाह. जिनजी. १७ जिनराज सीमंधर प्रभु, ते मळ्यो कारण शुद्ध;
हवे आत्मरुद्धि निपाववी, शी ढील करीए बुद्ध. जिनजी. १८ कारणे कार्य सिद्धिनो, करवो घटे न विलंब; साधवी पूर्णानंदता, निजकर्तृता अवलंब जिनजी. १९ निजशक्ति प्रभुगुणमयी रमे, ते करे पूर्णानन्दः
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गुण गुणी भाव अभेदथी, पिजीए शम मकरंद जिनजी. २० प्रभु सिद्ध बुद्ध महोदयी, ध्याने थइ लयलीन; निज देवचंद्र पद ते लहे, नित्यात्म सुखरस पीन. जिनजी. २१
આ પ્રમાણે શ્રી દેવચંદ્રજી પ્રભુની ભક્તિ કરી અધ્યાત્મસુખમાં લીન થઇ ભન્ય જીવને આત્મા ને પરમાત્માની સ્થિતિ અતાવે છે. શ્રી આનદઘનજી તથા શ્રી ચિદાનંદજી તથા શ્રી યશોવિજયજી ઉપાધ્યાયે અધ્યાત્મપદોમાં અનુભવના આવેશથી આત્માની ઉચ્ચદશાનું ગાન કર્યું છે. તેમજ શ્રી હેમચંદ્રજી પણ ચેોગશાસ્ત્રમાં આત્મજ્ઞાન ઉપર પોતાની પૂર્ણ પ્રીતિ જણાવીને ભન્યજીવાને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા ભલામણ કરે છે. શ્રી જ્ઞાનવિમલ સૂરીશ્વરજી તથા શ્રી મણિચંદ્રજીએ પણ આત્મજ્ઞાનાવેશમાં આત્મકીર્તન કરવામાં ખાકી રાખી નથી. શ્રી હરિભદ્રસૂરિજી પણ આત્મજ્ઞાનનેજ શ્રેષ્ટ માને છે. અધ્યાત્મશાસ્ત્ર તથા અધ્યાત્મજ્ઞાનિ પુરૂષોના સંબધથી આત્મા પોતાના સ્વરૂપને જાણી શકે છે. અધ્યાત્મજ્ઞાનને પચાવવું એ કૃત્ય ઘણું મુશ્કેલ છે. સિંહણનું દૂધ અને કાચા પારાને પચાવવા જેવુ... અધ્યાત્મજ્ઞાન છે. ચેાગ્યતા વિનાના પુરૂષ! અધ્યાત્મ જ્ઞાની ન થતાં ઉલટા ઉધાત્મ જ્ઞાની બની જાય છે. કહ્યું છે કે, જે પુરૂષામાં યાગ્યતા આવી નથી તેવા પુરૂષોને અધ્યાત્મજ્ઞાનના ઉપદેશ આપવો, એ કૂતરાને કપૂરનું ભક્ષણ જેવું છે, અથવા સર્પને દૂધપાન ખરેખર છે, સામાન્યતઃ સદ્ગુણા જે જે પ્રાપ્ત કરવા જોઇએ તે તે પ્રાપ્ત કરાવ્યા આાદ ગભીર અને વિનયી દેખાય તે શિષ્યને હળવે હળવે અધ્યાત્મજ્ઞાનની કુંચીએ આપવી, હળવે હળવે તપાસી તપાસીને અધ્યાત્મજ્ઞાનના ઉપદેશ આપવા. ગંભીરાદૅિશુ@ાની કસોટી કાઢચાવિના આત્મજ્ઞાન આપવું નહી., કેટલાક પુરૂષ અધ્યાત્મજ્ઞાનિયા બનીને પછી શુષ્કજ્ઞાની જેવી
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચરણ આચરે છે તેથી લોકોમાં તે ગ્રાહ્ય થતા નથી લોકોમાં તેવા શુષ્કજ્ઞાનિયેની નિદા થાય છે, શુદ્ધ આચારને છેડીને જે પુરૂષે અમે તે આત્મજ્ઞાની છીએ, અમારે તે તે કંઈ કરવાનું નથી, એમ કેલાહલ કરે છે, તેઓ હેલીનાં છોકરાંની પેઠે ધર્મની હાંસી કરાવે છે, અને તેથી અધ્યાત્મજ્ઞાની પુરૂ તરફથી લેકને ભાવ ઉતરી જાય છે. તેમજ કેટલાક સ્થલબુદ્ધિના લીધે એકાંત બાાકિયામાં આસક્ત થઈ અધ્યાત્મજ્ઞાની મુનિવરેની ધ્યાનરૂપ ઉત્તમ ક્રિયાને ઓળખ્યા વિના તેમની નિંદા કરે છે અને અધ્યામજ્ઞાનપ્રતિ પુષ્કળ અરૂચિ દેખાડે છે તેવા કિયાજડે પણ અધ્યાત્મતત્વને સ્વાદ ચાખી શકતા નથી. અધ્યાત્મજ્ઞાનીની સર્વ ક્રિયા અશુદ્ધપરિણતિને નાશ કરવા માટે હોય છે, અધ્યાત્મજ્ઞાનીને આશ્રવના હેતુઓ પણ સંવર રૂપે પરિણમે છે અને અજ્ઞાનીને સંવરના હેતુઓ પણ આવ્યવરૂપે પરિણમે છે. અજ્ઞાની જે જે હેતુઓથી બંધાય છે, તેતે હેતુથી અધ્યાત્મજ્ઞાની છૂટી શકે છે. જેમ સમુદ્રની અંદર એક જાતનું માછલું થાય છે તે મીઠું પાણી પીએ છે તેમ આત્મજ્ઞાની પણ સંસારરૂપ સમુદ્રની અંદર રહીને પણ બ્રહ્મામૃતનું પાન કરે છે, અધ્યાત્મજ્ઞાની નિવિક૯૫દશામાં અનહદ આનંદ ભેગવે છે. અને તે પ્રસંગે તેને મૃત્યુને અધ્યાસ છટી જાય છે—જુઓ. अबहम अमरभए न मरेंगे, विसरगए दुविधा तनमनकी;
વયું રે ઘર. કવ છે ? / अकलकला जगजीवन तोरी, अंत उदधिथी अनंतगुणोतब ज्ञान महा लघु बुद्धि ज्युं मेरी.
अकल. ॥१॥ नय अरुभंग निक्षेप विचारत, पूर्वधर थाके गुणहेरी; विकल्प करत त्याग नवी पाए, निर्विकल्पते हेतभयेरी. अकल २
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४३
આત્માની નિવિકલ્પ દશાની ખુમારી જાદાજ પ્રકારની वर्ते छे, मीरा उडे छे -
हें कोई ऐसा मुरसदमुल्ला, रफमें खुदा बतावेगा;
लाख चोराशी. फिरा मटाकर, जन्म मरणकुं तोडेगा. हें || १॥ पंचभूतका दरगार्भितर, दल तकीया बिछावेगा; उसकी उपर मुजे बेगकर, भिस्मल्ला कल्मा पढावेगा. हें कोइ ॥ २ ॥ महिम महमुद रसुलहिल्ला, अलफनाम निशा चढावेगा; मनममें मुजे लेजाकर, नवाजकी मियाम शिखावेगा. हैं कोइ ॥ ३ ॥
अरस्परस देदार जाहिरा, महि राम मेरा खुलाबेगा; चौदi तबकाकी उपर ले जाकर; मेरेकुं जुला जुलावेगाहें कोइ ॥ ४ ॥
जीव इश्वरका नुक्ता घूटके, ऐसा प्याला पिलावेगा, मेरा चहेरा मुजे बताकर, नूर नवीसे मिलावेगा.
ઈત્યાદિ વાક્ય પણ આત્મજ્ઞાનના સુખને માટે પ્રેરે છે, કશ્મીર વિગેરે જો કે સ્યાદ્વાદ જ્ઞાનના ज्ञाता नहोता, તાપણ સાંખ્યતત્વના અનુસારે આત્મલક્ષ ઉપર ઉતર્યા હતા. તેજ દૃષ્ટાંત આપણે અત્ર જણાવવાનુ છે. શ્રી સર્વજ્ઞનાં વચન આગળ ખીજાનું શુદષ્ટાંત આપવું? તે વાચક વિ ચારી લેશે આત્માની આનંદ ખુમારીને જેણે ભાગવી છે તેજ તેને જાણી શકે છે. શ્રી આનદધનજી કહે છે કે मनसा प्याला प्रेम मशाला, ब्रह्म अग्नि परजाली; तनभागी अवटाइ पीए कस, जागे अनुभव लाली. आशा ।।३।। अनुभव प्याला पीयो मतवाला, चिन्ही अध्यातम वासा; आनंदघन चेतन व्हें खेले, देखे लोक तमासा; आशा ओरनकी क्या कीजे.
----
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તથા શ્રી ચિદાનંદજી પણ કહે છે કે – अबधु पीयो अनुभवरस प्याला, कहत प्रेम मतिबाला;
ગવવું. ૨ नख शिख रहत खुमारी जाकी, सजलसघन घनजेंसी; जिणए प्याला पीया तिणकुं, और केफरति केंसी. अवधु ॥ अमृत होय हलाहल जाकुं, रोग शोग नवि व्यापे; रहत सदा घमघीन नशामें, बंधन ममता कापे. ।। अबधु ॥ भाव दया रणथंभ रोप, अनहद तुर बजावे; चिदानंद अतुलीबल राजा, जीत अरिघर आवे. ॥ अबधु ॥ - મનની નિષ્કિય અવસ્થાથી સિદ્ધ થએલી નિર્વિલ્પ દશાનું સુખ વાણુથી અગોચર છે. પ્રાકૃત પુરૂષ જેમ નગરનું રૂપ વર્ણવી શક્તો નથી, તેમ જ્ઞાની જીવ પણ નિર્વિકલ્પ દશાનું સુખ વર્ણવી શકતો નથી. અતીન્દ્રિીય એવું આમિક સુખ છે. તેને અનુભવ ઈન્દ્રિયે કરી શક્તી નથી. જે ચેગીની પાસે કોઈ પણ જાતનું વસ્ત્ર નથી, ખાવાની પરવા નથી, બે ચક્ષુઓ મીંચી દીધી છે, બાહ્યને કોઈ પણ પદાર્થ દેખી શકતા નથી, કોઈ પણ મનુષ્યને દેખી શકો નથી, બાહ્ય વિષયને વિકલ્પ સંકલ્પ હદયમાં ઉઠાડતો નથી, બેસવાનું સ્થાન પણ સારૂં હેતું નથી, પણ આત્મજ્ઞાનિ ચેની અખંડ સુખને આસ્વાદ લે અવધૂત દશામાં હાલે છે. બાહ્ય ઈન્દ્રિય વિષય રહિત ફક્ત ઇન્દ્રિયાતીત સુખ તેજ શાશ્વત સુખ છે. તેના ભેગી એવા ગિને રાજા શેઠ કે ઈન્દ્રની પણ પરવા નથી. નિઋહિનસ્તૃણું જગત નિસ્પૃહી પુરૂષને જગત્ તૃણ સમાન છે. જેણે પોતાના આ
ભામાં રહેલા સત્ય સુખમાં શ્રદ્ધા ધારી છે તેને ખરેખર નિત્ય આત્મસુખ મળી શકે છે. મનુષ્ય જે જે ઈચ્છે છે તે તે દઢ સંકલ્પથી પ્રાપ્ત કરી શકે છે. સમાધિસુખ પ્રાપ્ત
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવાને ખરેખર સત્ય પ્રયત્ન આદરવામાં આવે તે અંતે પૂર્ણ સત્ય સુખને ભેગી તે બની શકે છે. આત્મશ્રદ્ધા અને આત્મબલથી અંતરમાં ઉતરી આત્મસુખને અનુભવ કરે, એજ શ્રેષ્ઠ કર્તવ્ય છે. સર્વ પ્રકારનાં દુનિયામાં શાસ્ત્ર છે. તેને ભણતાં ગણતાં પાર આવી શકતું નથી, અને દુનિયાનાં શાસ્ત્રના પ્રેફેસર થવાથી કર્મને નાશ થત નથી, તેમ સત્યનિત્ય શાંતિ પણ મળતી નથી, અધ્યાત્મ શાસ્ત્રની ગ્યતા મેળવી તેને અભ્યાસ કરવાથી સત્યશાંતિ મળે છે. અનેક મહાત્માઓએ અધ્યાત્મજ્ઞાનથી સત્યશાંતિ મેળવી છે. આ પંચમ કાળમાં પંચવિષને સંગ છતાં પણ અધ્યાત્મ જ્ઞાની સંત પુરૂષ અધ્યાત્મજ્ઞાનથી સત્ય શાન્તિ પ્રાપ્ત કરે છે. આત્મશક્તિ ઉપર વિશ્વાસ રાખી સત્યસુખ મેળવવા પ્રયન કરે, જે જે અંશે પ્રયત્ન કરશે તે તે અશે તમે મેક્ષના સન્મુખ થઈ શકશે, મેક્ષનાં સુખ આભામાં જ છે, આત્મમાંજ અનંતસુખ ભર્યું છે, પંચ પરમેષ્ટિરૂપ પણ આત્મા જ છે. વસ્તુતઃ આતમા અનામી છે. પણ અનેક નામથી તેને ઓળખવામાં આવે છે, જે જે આકૃતિ દેખાય છે, તે સર્વ પુગલના સ્કંધ છે. આત્મા તે યુગલના સ્કધથી ન્યારે છે, અરૂપી છે, પિતાના સ્વરૂપે સ્થિર છે. ત્રણ કાલમાં પિતાના સ્વરૂપને ત્યાગ કરતા નથી, જે કે વ્યવહારનયથી કર્મ સહિત આત્માને જન્મ જરા ને મરણ છે. તે પણ વસ્તુતઃ નિશ્ચયનયથી જોતાં આત્મા જન્મ જરા મૃત્યુ સહીત છે. આત્મામાં અનંત ધર્મ સત્તામાં રહેલા છે. એવો આત્મા કમવરણથી પોતાની શક્તિને લાભ લઈ શકતા નથી. પણ લાભાંતરાય કર્મને નાશ થવાથી અનંતગુણપર્યાયને લાભ આત્માને પ્રાપ્ત થાય છે. તેમજ દાનાંતરાય કમને નાશ થવાથી અનંતદાનગુણને લાભ પોતે આત્મા પ્રાપ્ત કરે છે,
ગાંતરાય અને ઉપભેગાંતરાય કર્મને નાશ થવાથી આત્મા સ્વાભાવિક અનંત ભંગ તથા ઉપભેગને પ્રાપ્ત કરે છે. તે
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મજ, વીતરાય કર્મને નાશ થવાથી અનંત વિર્યગુણને ભોકતા આત્મા થાય છે, આત્માના અનંતગુણ સત્ છે, તેથી અનંતગુણે અનાદિકાળથી આત્મામાં જ રહેલા છે. સહભાવિ ગુણઃ ક્રમભાવિ પર્યાય સહભાવી તે ગુણ છે, અને સમયે સમયે જુદી જુદી ગુણની પ્રવૃત્તિ થાય છે તે પર્યાયિ જાણવા, ગુણપર્યાયનું ભાજન દ્રવ્ય કહેવાય છે. શ્રી યશોવિજયજી કહે છે કે, गुण पर्याय तणुं जे भाजन, एकरूप त्रिहुं कालेरे; तेह द्रव्य निवजाति कहीए, जस नहि भेद विचालेरे.
ષટ્ દ્રવ્યનું આ પ્રમાણે લક્ષણ જાણીને છ દ્રવ્યમાં એક આત્માજ ઉપાદેય જાણ. કારણ કે સર્વ દ્રવ્યને પ્રકાશ કરનાર અને દર્શનચારિત્ર સુખદિગુણેને આધાર આ ત્મા છે. આત્મા વિના બાકી પાંચ દ્રવ્ય તે આમાથી ભિન્ન છે, માટે આત્માને વિચારવું જોઈએ કે, પારદ્રવ્યમાં અહં. મમત્વભાવ કરે તે યુક્તિયુક્ત નથી; પરવસ્તુમાં પિતાના પણાની બુદ્ધિ તેજ મિથ્યાજ્ઞાન છે. છીપમાં રૂપાની ભ્રાંતિથી કાંઈ કાર્ય સરતું નથી, તેમ જડવતુમાં આત્મબુદ્ધિથી કંઈ આમહિત થતું નથી. જડવસ્તુના સંગથી આત્મા અનેક પ્રકારનાં દુઃખ પામે છે, જડ વસ્તુને સંગ ત્યાગ કરે દુષ્કર છે, આત્મા અનાદિકાળથી પરવસ્તુમાં ઈષ્ટબુદ્ધિ ધારણ કરે છે, જોકે ઈષ્ટબુદ્ધિ અજ્ઞાનથી થાય છે, પણ અંતે જ્ઞાનદશા થતાં યુગલની મમતા ટળે છે. આત્મજ્ઞાની થયા બાદ અધ્યાત્મચારિત્ર સ્વીકારવાની જરૂર રહે છે, અઅ યાત્મજ્ઞાનીના હૃદયમાં અપૂર્વ આનંદની ખુમારી સદાકાળ વર્તે છે, શ્રી અધ્યાત્મ સારમાં કહ્યું છે કે, श्लोक ॥ कांताधर सुधास्वादा, यूनां यज्जायते सुखं;
बिंदुः पार्थे तदध्यात्म, शास्त्रस्वादसुखोदः ॥ १॥ अध्यात्मशास्त्र संभूत, संतोषसुखशालिनः गणयंति न राजानं न श्रीदं नापि वासवम् ॥२॥
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭
ભાવાથ-સ્ત્રીના અધરરૂપ અમૃતના સ્વાદથી યુવાન પુરૂષાને જે સુખ થાય છે તે સુખ કઇ હિંસામમાં નથી. કારણ કે અધ્યાત્મ શાસ્ત્રસ્વાદનુ' જે સુખ તે રૂપસમુદ્રની આગળ વૈષયિકસુખ બિંદુમાત્ર છે, અધ્યાત્મ શાસ્ત્રથી ઉત્પન્ન થએલા સતેષને ભજનારા ચેગિયા રાજા વા શેઠ વા ઈન્દ્રને પણ હીસાખમાં ગણુતા નથી. અધ્યાત્મશાસ્ત્રી આત્મા પાતાનુ અદ્દભૂત સામર્થ્ય આળખીને પોતાને ધન્ય ધન્ય માને છે. જેમ કાઇ પુરૂષ દર્પણમાં પેાતાના મુખને દેખીને તેને સ્વચ્છ કરે છે તેમ જીવ સ્વપર વિવેકકારક અધ્યાત્મશાસ્રરૂપ દશુમાં પોતાનું સ્વરૂપ દેખીને પશ્ચાત્ તેને સ્વચ્છ કરે છે. જેમ બકરાના વાડામાં રહેલ સિંહનુ અચ્યુ· પેાતાના સ્વજાતિય સિહુને ઓળખી પોતાને સહુ લેખે છે ત્યારે તેને અજની ભ્રાંતિ ટળી જાય છે તેવી રીતે જીવ અધ્યાત્મશાસ્ત્રરૂપ આયનામાં પોતાનું સ્વરૂપ દેખે છે, ત્યારે તેને અહિરાત્મબુદ્ધિ ટળીજાય છે, ધતુરાનું પાન જે પુરૂષો કરે છે તેને વસ્તુઓ પીળી દેખાય છે પણ જ્યારે ધતુરાના અણુઓનુ જોર ટળે છે ત્યારે મનુષ્યા થાથ પણે વસ્તુને દેખે છે તેવી રીતે જીવ અજ્ઞાનથી પોતાને ભિન્નપ્રકારના દેખે છે પણ જ્યારે અધ્યાત્મજ્ઞાન થાય છે ત્યારે વિચારે છે કે, અહા હું શરીર નથી, કારણું કે શરીર તે જડ છે. સડનપડણુ સ્વભાવવાળુ છે અને હુંતા જ્ઞાન-દર્શનચારિત્ર-વીય ઉપયેગ લક્ષણવાળા છું અને જડથી ભિન્ન જાતિય છું.... જવસ્તુ પોતાના તથા પરના પ્રકાશ કરી શકતી નથી અને હુંતે સ્વ અને પર વસ્તુઓને જાણું છું મારા આત્માના અસંખ્યાતા પ્રદેશ છે તેમાં એક પ્રદેશમાં એવી શક્તિ રહેલી છે કે, સર્વ દ્રવ્યગુણપયાયને જાણી દેખી શકે છે, કોઈપણ અજીવદ્રવ્યમાં જ્ઞાન તથા દર્શનશક્તિ ત્રણે કાલમાં નથી. મારી શક્તિ અનંતગણી છે, પરસ્વભાવદશાએ કર્મના કર્તા ભેાકતા છું, અને સ્વભાવ
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશાએ પિતાના અનંતગુણવયને ક ભોક્તા છું, પિતાના સ્વભાવમાં રમતા કરતાં પરસ્વભાવ રમણતાને હું નાશ કરું છું, ચિતન્યશક્તિને હું ત્રિકાલમાં આધાર છું વિજ્ઞાનઘન છું—અખંડ છું, અનાદિકાળથી હું વિદ્યમાન છું, માટે જ કહેવાઉ છું-નિર્ભય છું. પિતાના ગુણને ભેગી છું, જ્ઞાનદર્શનચારિત્રગુણને ચગી છું, સર્વ દ્રવ્યને જાણું છું છતાં સર્વ દ્રવ્યથી ભિન્ન છું, પુરૂષ સ્ત્રી, કે નપુંસક લિંગવાળે હું આત્મા વસ્તુતઃ જોતાં નથી. અને નેક અવતારમાં મારાં અનેક નામ પડ્યાં તથા અનેક રૂપને ધારણ કર્યો, પણ તે નામ તથા રૂપવાળે હું નથી. માટે હું જ્ઞાનદશા થતાં નામરૂપમાં મેહથી બંધાઉ નહીં. મન વચન અને કાયાના યોગવાળે છું. તે પણ નિશ્ચયથી હું તે ત્રણ વેગથી ભિન્ન છું. તેથી એ ત્રણ રોગમાં મુંઝાવું એ મારું કર્તવ્ય નથી. પાંચ ઈન્દ્રિયના ત્રેવીસ વિષયે મારા નથી. માટે વીસવિષમાં લેપાવું એ મારો ધર્મ નથી-દારિક, વૈકિય, આહારક, તેજસ અને કાશ્મણ આ પાંચ શરીરને આત્મા કર્મયોગે ધારણ કરે છે. પણ તે પાંચ શરીર જડ છે. એમાં વસતાં આ ભાને સુખ નથી. તેમ આમા પાંચ શરીરરૂપ કેદમાં કેદી તરીકે રહ્યા છે તેનું કારણ પણ, આત્મજ્ઞાન અને આત્મચરિત્રબળને અભાવ જાણુ. જ્યારે હું આત્મજ્ઞાન અને આત્મચરિત્રને આત્મવીર્યથી ધારણ કરૂં તે પાંચ શરીરરૂપ કેદખાનામાંથી છુટી શકું. અનંતાજીવ શરીરરૂપ કેદખાનામાંથી છૂટીને સુખી થયા તેમ હું પણ છૂટવાને પ્રયત્ન કરૂં તે મુક્ત થઈ શકું, આત્મામાં તેવી શક્તિ છે, ફક્ત પ્રમાદથી મારી શક્તિને હું ઉપગ કરી શકતો નથી. જાણને જે હવે ઉપગ ન કરૂં તે તેમાં હું જ ભૂલને પાત્ર ગણાઉં. પિતાની આગળ અમૃતપાત્ર છતાં અમૃત ન સ્વાદુ તે મારી ભૂલ ગણાય, પણ આત્માને જ્ઞાતા થઈ
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વ સામગ્રી પામી હું હવે મારી શક્તિને પ્રકાશ કરવા પ્રયત્ન કરું છું. મારી શક્તિ હું પ્રગટ કરીશ. મારી શકિતને મને વિશ્વાસ છે. આત્મામાં રહેલા સહજાનંદને મને પૂર્ણ વિશ્વાસ છે. મારી ચેતના પ્રતિક્ષણે આત્મસ્વરૂપમાં રંગાય તેમ પ્રયત્ન કરવા કમર કસીશ. પ્રતિદિન અભ્યાસ કરતાં આત્મધર્મને પ્રકાશ થતે જશે, અને તે પ્રમાણે અભ્યાસ કરતાં જીવન પ્રતિદિન ઉચ્ચ થતું જાય છે. અને આત્માને અનુભવ વૃદ્ધિ પામે છે અને છેવટે આત્મા પૂર્ણ ધર્મથી પ્રકાશમાન થશે, પિતાનું સ્વરૂપ પિતાની સ્થિતિમાં રહેતાં પ્રગટ થાય તેમાં શું આશ્ચર્ય છે? અલ. બત કંઈ નથી. પિતાના સ્વરૂપમાં હું ચોલમજીઠના રંગે મળીશ, પરપુદ્ગલવસ્તુઓને મેં અનંતભવમાં અતિવાર ભેગવી જોગવીને એંઠની પેઠે છેડી, હવે મને પુદ્ગલરૂપ એંઠને ભેગ કરવો યુક્ત નથી, અને તેનાથી મને સત્યશાંતિ-ત્રણ કાળમાં પણ–મળનાર નથી. મારૂ જીવન જડવસ્તુઓમાં મુંઝાવાથી સફલ થવાનું નથી પણ સહજાનંદની પૂર્ણ કળા પ્રાપ્ત કરવાથી મારૂ જીવન સફળ થઈ શકે. હવે મને ઈન્દ્ર ચંદ્ર-નાગેન્દ્રના પદની ક્ષણીક મહત્તાની અભિલાષા પણ થતી નથી. શાતા વેદનીયના સંએગો તે કેવળ ઉપાધિરૂપે ભાસે છે, તેથી ત્યાં આત્માની રૂચિ થતી નથી, આત્માના સ્વરૂપમાંજ મને આનંદ છે. પરમાત્માપણું પણ મારા ધર્મને આવિભાવજ છે ત્યારે હવે મને મારૂ સ્વરૂપ અનુભવતાં પરમસંતોષ થાય છે. સબરૂદ્ધિ ઘટ અંતરભાસી, મિટગઈ સકલ ઉદાસી. એ પદને પૂર્ણ અનુભવ થશે, અનેક પુલસ્ક ધની વચ્ચમાં બેઠેલે હું માલુમ પડું છું. મારી આસપાસ પુ
ગલસ્કધાની ગમનાગમનની તથા પુદ્ગલન્કંધેની અનેક પ્રકારની રચનાની ધમાલ ચાલી રહેલી અનુભવમાં આવે છે, પણ હું સ્થિરતાથી પિતાના સ્વરૂપને જેતે શાંતિમય
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
દેખાઉછું. મારી આસપાસ અનેક પ્રકારના વિચારોની વર્ગહાએ ક્યા કરે છે. પણ હું તેને મારાથી ભિન્ન વિચારી, તેને લેવા જરામાત્ર પણ સરાગદશા કરતા નથી. અનેક પ્રકારની મેહકવસ્તુ મારી આસપાસ છે, પણ મે તે સર્વને પુદ્ગલરૂપે જાણીને વિવેકદ્રષ્ટિ ધારણ કરી છે. તેથી હં તેમાં બધાવાના નથી. ભૂતકાલમાં અશુદ્ધ પરિણતિથી અન ત પુદ્ગલસ્ક ! મને લાગ્યા છે. તે સ્કંધા ઉપર મને રાગદશા નથી, તેમ દ્વેષ પણ નથી. કમસ્કા લાગ્યા છતાં પણ હું તે આત્મષ્ટિથી આત્માને દેખુ' અને તેમાં રમવા પ્રયત્ન કરૂ છું તેથી તે કવણાઓ હવે ઉયકાલે ખરી જશે. કમેના પ્રારબ્ધકાળ વા ઉદયકાળ આવતાં શાતાશાતાવેદયનીયને હુ સમભાવે વેદવા પ્રયત્ન કરૂ છુ. તથા કરીશ. અને કર્મનુ લેણું આપીને છૂટો થઈશ. પણ હવે મારા સ્વરૂપથી જરા માત્ર પણ ો પડવા પ્રયત્ન કરીશ નહીં. મારી આત્મશક્તિના પૂર્ણ પ્રકાશ કરવા હું સાધક છું અને સિદ્ધ. મારા આત્માની ઉપાડાનશક્તિના પ્રકાશ પણ સદ્દગુરૂઆદિક પુષ્ટનિમિત્ત કારણ ઉપર આધાર રાખે છે. તે બે પ્રકારનાં કારણાને યથાચૈઞતરતમાગે પામી. પ્રેમે।ત્સાહથી ચિદાન'દચૈતન્ય શક્તિનો વિકાશ કરવા કમર કસીને બેઠો છું. આ પ્રમાણે `અધ્યાત્મશાસ્ત્રથી પેાતાનુ સ્વરૂપ એળખી આત્મા શુદ્ધ વિચારો કરી આત્માનંદી થાય છે. પુલાનંદી જીવાને આત્માનને ક્યાંથી અનુભવ થાય? વિદ્યાના કીડાને અમૃતસ્વાદનો કયાંથી અનુભવ થાય? ધકખાળને સૂર્યના પ્રકાશના શી રીતે અનુભવ થાય ? સાયન્સ વિદ્યાના પ્રાફ્સર કેાઇ મને પણ જ્યાં સુધી આત્મવિદ્યા જાણી નથી ત્યાં સુધી આત્મસુખના ભાગી થઇ શકાતું નથી, આત્મજ્ઞાનથી મનુત્મ્ય સંસારરૂપ સમુદ્રને સહેજે તરી જાય છે. શ્રીયશેવિજય જી ઉપાધ્યાય કહે છે કે, આત્મજ્ઞાનવિના પતિપણુ સભવતું નથી, આત્માના જ્ઞાતાપુરૂષો જ્લપ કજવત્ નિલે પ
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
www.kobatirth.org
૫૧
અવસ્થાના ભાકતા થાય છે, શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે, અપનાણેણુ સુણી હોઇ નમુણી અરણ્વાસેણુ. આત્માના જ્ઞાનવડે મુનિપણુ' સ‘ભવે છે, પણ અરણ્યમાં વાસ કરવાથી મુનિપણું સંભવતું નથી. હસ્તમાં હથિયાર ધારણ કરવામાત્રથીજ વીરપણું પ્રાપ્ત થતું નથી પણુ વીરપણું બતાવવાથી વીર કહેવાય છે. આત્માનું ઉચ્ચજીવન અધ્યાત્મ જ્ઞાન કરી શકે છે, સંસારમાં રહેલા જીવા કરાગથી ચાર ગતિમાં પીડાય છે, તેમને માટે અધ્યાત્મજ્ઞાન પરમાષધ છે. બળઘાત, સ્ત્રીઘાત, ગોઘાત અને બ્રહ્મઘાત કરનારાઓની પણ ઉચ્ચિસ્થિતિ અધ્યાત્મજ્ઞાનથી થાય છે. ચિલાતીપુત્ર, ઉપશમ સવર અને વિવેકપૂર્વક આત્મસ્વરૂપ વિચારી સત્યસમાધિ પ્રાપ્ત કરી. તેમ ચદ્રશેખરવા રાજાએ પણ આત્ત્તવિવેચના કરી સત્યસમાધિનું સુખ પ્રાપ્ત કર્યું. તા પ્રત્યેક મનુષ્ય પણ અધ્યાત્મજ્ઞાનધ્યાનથી પરમપદ પ્રાપ્ત કરે એમાં કંઇ આશ્ચર્ય નથી. નરકગતિની સામગ્રી પણ આત્મા એકઠી કરે છે. તિયંચગતિની સામગ્રી પણ આત્મા એકઠી કરે છે અને તિર્યંચની ગતિમાં જાય છે. તેમજ મનુષ્યગતિની સામગ્રી પણ આત્મા એકઠી કરે છે, અને મનુષ્યગતિ પ્રાપ્ત કરે છે. તેમજ ચાર પ્રકારના દેવની સામગ્રી પણ આત્મા પ્રાપ્ત કરી દેવની ગતિમાં જાય છે. તેમજ મેક્ષગતિમાં પણ આત્માજ જઇ શકે છે. હવે વિચાર કરે કે, આત્મા જ્ઞાનબળથી ધારે તે મુક્તિપુરી પ્રાપ્ત કરી શકે કે નહી ? અવશ્ય કરી શકેજ ? તૃષાતુર મનુષ્ય જલતું પાન કરી તૃષા ટાળે છે, ક્ષુધાતુર મનુષ્ય અન્નનું પ્રાશન કરી ક્ષુધા ટાળે - છે તોપણ તેથી સદાકાળની તૃપ્તિ-શાંતિ થતી નથી, અને આત્મા સતેષ પામતા નથી. પણ જો સમતાજલ અને અધ્યાત્મજ્ઞાનરૂપ ભાજનથી આત્માને તૃપ્ત કરવામાં આવે તે આત્માને સદાને માટે પરમસતાષ મળે છે. આત્માન્નતિના ઉચ્ચ શિખરે ખિરાજમાન થવાના સરળ મુખ્ય
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
ઉપાય અધ્યાત્મજ્ઞાન છે. અધ્યાત્મજ્ઞાનથી દેશમાં શાંતિ પ્રસરી રહે છે, દરેક મનુષ્યને ઉચ્ચ કરવા હોય તે અધ્યાત્મજ્ઞાન ના માર્ગે દોરે, મનુષ્યજન્મ ધારણ કરીને પરમાનંદની ખુમારીમાં હાલવું હોય અને શીતળ થવું હોય તે અધ્યાત્મજ્ઞાનના જ્ઞાતા પુરૂષને સમાગમ કરે. દરેક પુરૂષને સુખની અભિલાષા રહેલી હોય છે અને મનમાં એ વિચાર કરે છે કે–એવું સુખ મેળવીએ કે તે સુખ કદી જાય નહીં. આવું સુખ બાહ્યદષ્ટિથી દેખનારાઓને પ્રાપ્ત થતું નથી, ત્યારે શી રીતે પ્રાપ્ત થઈ શકે. તેને ઉપાય દિવ્યજ્ઞાનના સ્વામી શ્રી વિરપ્રભુ કહે છે કે—– અધ્યાત્મજ્ઞાનથી આત્મસુખની પ્રાપ્તિ થાય છે. પ્રથમ આ મજ્ઞાન કરવાથી આત્માની શકિત જણાય છે. જે આત્માને જાણે નહીં તે આત્મસુખને કદી જાણી શકે નહીં. અધ્યાત્મજ્ઞાની આત્મસુખને મેળવે છે, રબ્બરની ગાડીમાં ફરનારા તથા આગળ પાછળ ઉઘાડી તરવારે લેઈ ધાએ ચાલે છે એવા રાજાના મનમાં જે દુઃખની લાગણીઓ પ્રગટે છે. તેના હદયમાં શકના, મેહના, માયાના, ભયના અભિમાનના દીલગીરીના વિચારે સયાસપ પેશી જાય છે. અને તેને જરામાત્ર પણ નિરાંત મળતી નથી, ઘડીમાં ખુશી અને ઘડીમાં લાલચેળ બની જાય છે. તેના મુખ ઉપર આનંદની છાયા દેખાતી નથી. તેનું કારણ શું હશે, વિચાર કરતાં માલુમ પડશે કે, અધ્યાત્મજ્ઞાન અને અધ્યાત્મચારિત્રની ખામી છે. રાજમાં, દેશમાં, કુટું. બમાં, જ્ઞાતિમાં અશાંતિ દેખવામાં આવે છે. પણ અધ્યાત્મશાસ્ત્રજ્ઞાનને ફેલાવો કરવામાં આવે તે ખાત્રીથી સમજશે કે, અશાંતિનું સામ્રાજ્ય ઘણા ભાગે નષ્ટ થએલું જોવામાં આવશે. મનુષ્ય દેરાસરમાં જાય છે, ઉપાશ્રયમાં જાય છે, લાંબા લાંબા ચાંલ્લા કરે છે, રાત્રી દીવસ ધર્મની ક્રિયાઓ કરે છે, સાધુઓ થઈ કેટલાક સાધુકિયા પાળે છે, પણ
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેવા પુરૂષે અધ્યાત્મજ્ઞાનના અભાવે દેરાસરમાં પૂજા કરતાં એક બીજાથી લડે છે, ગાળ દે છે, દેરાસરમાં મારમારા આવે છે. ઉપાશ્રયમાં પણ મારંમારા કરે છે. એક બીજાની નિંદા કરે છે—ધર્મની ક્રિયાઓમાં પણ ભેદ પાડીસામા સામી પક્ષ ઉભા કરે છે. સાધુ થએલા પુરૂષપણું પરસ્પર એક બીજા સાધુઓની નામ દઈને નિંદા કરે છે, બીજાનું બુરૂ કરવામાં અચકાતા નથી. સજજનપુરૂ તત્ત્વષ્ટિથી વિચાર કરશે તે માલુમ પડશે કે, અધ્યાત્મજ્ઞાનના અભાવે જડજેવા પુરૂષ પિતાનું ભાન ભૂલી ધર્મમાં અધમનું આચરણ કરે છે. અધ્યાત્મજ્ઞાતાઓનાં આચરણ પ્રતિદિન ઉચ્ચ થતાં જાય છે. અને પ્રાયઃ અધ્યાત્મજ્ઞાનિચે ધમના માટે કલેશ કરતા નથી. કેટલાક અધ્યાત્મજ્ઞાનને ફાકે રાખી ધર્મના નામે મારમાર કરતા હોય વા નિક દા કરતા હોય, વા અસભ્ય નીચ આચરણે આચરતા હોય છે તે વિવેકી પુરૂએ સમજવું કે, હજી તેમને યથાર્થ અને ધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થયું નથી. તેમ અધ્યાત્મચારિત્રને સેવન કર્યું નથી. શુષ્કજ્ઞાનિચેનાં ખરાબ આચરણે દેખી કેઈએ અચાત્મજ્ઞાન તથા જ્ઞાનિની નિંદા કરવી નહીં. શાસ્ત્રકાર તે કહે છે કે, કેઈની પણ નામ દઈને તે નિંદા કરવી નહી. તે અધ્યાત્મજ્ઞાનિની નિંદા કરે તે કર્મના ચીકણાબંધ બાંધે, અધ્યાત્મજ્ઞાની આત્માની ક્રિયામાં ઉપગી રહે છે. પુદ્ગલનાં ચુંથણ ગૂંથવામાં આત્મતિ સમજતે નથી. આમેન્નતિના નિમિત્તકારણરૂપે વ્યવહારહેતુઓ છે. તેમાંથી કેઈપણ હેતુનું ખંડન કરતું નથી, અધ્યાત્મજ્ઞાની આત્મામાં જ ધર્મ માને છે અને જ્ઞાન, દર્શન, ચારિત્રની ક્ષાયિકભાવે પ્રાપ્તિ કરે છે. અધ્યાત્મજ્ઞાનિનું બાહાથી અને અંતરથી નિર્મલા સદ્વર્તન હોય છે. જે ભવ્ય છે શુકલપાક્ષિક હોય છે. તેમને આત્માને ધર્મ ઈષ્ટ લાગે છે, ધર્મની આવશ્યક ક્રિયાઓ કરવાને પરમાર્થ પણ
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માને લાગતાં કર્મને રોકી આત્માના અનંત ગુણેને પ્ર- . કાશ કરવાનું છે, અધ્યાત્મજ્ઞાનનું ઉચ્ચ જીવન પરમાનંદમય છે. આજકાલ તત્વજ્ઞાનના સમજનારા વિરલા છે, તેમજ વળી અધ્યાત્મશાસ્ત્રને બોધ લેનારા તે અલ૫ દેખાય છે, અધ્યાત્મજ્ઞાનને અભ્યાસ કરે, અધ્યાત્મજ્ઞાનમાં પરિણમવું એ કંઈ નાનાં છોકરાંની વાત નથી. પૂર્વભવના તીવ્રસંસ્કાર હોય છે ત્યારે અધ્યાત્મજ્ઞાનની રૂચિ થાય છે, અધ્યાત્મજ્ઞાનનાં શાસ્ત્ર ભણતાં કેટલાક તે કંટાળી જાય છે અને કેટલાક પગલાનંદી છે તે આત્મસુખની શ્રદ્ધા ધરાવતા નથી. અધ્યાત્મજ્ઞાનીને મુક્તિના સુખની શ્રદ્ધા થાય છે, મુક્તિનાં સુખ પ્રાપ્ત કરવા અયાત્મજ્ઞાન જે બીજે કંઈ ઉપાય નથી. જગતમાં બાવળનાં, આકડાનાં વૃક્ષ તો ઘણાં હોય છે પણ આસોપાલવના ઝાડ તો હૈડાં હોય છે, તેમજ બહિરાત્મ જીનાં ટેળાં ઘણાં હોય છે પણ અધ્યાત્મજ્ઞાની
તે ચેડા હોય છે. બહિરાત્મજીવે દુનિયાનાં ગપ્પાં સાંભળી ખુશી થાય છે ત્યારે અધ્યાત્મજ્ઞાની આત્મજ્ઞાન તથા આત્મધ્યાન પ્રાપ્ત કરી આનંદ પામે છે. બહિરાત્મછે દુનિયાને વશ કરવા અનેક પ્રકારની કટકળા તથા બાહ્ય ક્રિયાડંબર દેખાડે છે અને બીજા જીવોપર આળ દેતાં પણ ચૂકતા નથી, ત્યારે અધ્યાત્મજ્ઞાનિયે દુનિયાને વશ કરવા સંકલ્પ માત્ર પણ કરતા નથી. તેમજ અનેક પ્રકારની કપટકળા તથા બાહ્ય ક્રિયાડંબર કરી પોતાના આત્માને છેતરતા નથી. બહિરાત્મ9 બીજાની નિંદા કરવા ચૂક્તા નથી, ત્યારે આત્મજ્ઞાની, જીવ કર્મના આધીન છે, એમ સમજી કેઈની નિંદા કરતું નથી. બહિરાત્મજી દુનિચાની ઉન્નતિ માટે પ્રયત્ન કરે છે ત્યારે અધ્યાત્મજ્ઞાનિયે આત્માની ઉન્નતિ માટે પ્રયત્ન કરે છે. બહિરાત્મજી
દયિકભાવમાં રાચીમાચીને રહે છે અને અન્તરાત્માઓ ઉપશમાદિભાવમાં સદાકાળ લીન રહે છે, બહિરાત્મક
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫
ક્રીતિ માન પૂજા માટે ધર્મ કરે છે ત્યારે અન્તરાત્મા આત્માના હિતને માટે ધર્મ કરે છે. બહિરાત્મજીવા જડ વસ્તુમાં ધર્મ માને છે, ત્યારે અન્તરાત્માએ આત્મામાંજ ઉપાદાન અપેક્ષાએ ધર્મ માને છે, અહિરાત્માએ વ્યાકરણ-ન્યાય—ચેાતિ-વૈદકના જ્ઞાનથી પેાતાને વિદ્વાન્ માને છે, ત્યારે અન્તરાત્માએ અધ્યાત્મશાસ્ત્ર જ્ઞાનથીજ પેાતાને ઉચ્ચ માને છે. અહિરાત્માએ પેાતાને દીન-કગાલડીન ગણે છે, ત્યારે અંતરાત્મા પોતાને અન’તરૂદ્ધિવાળા ગણે છે અને પેાતાના આત્માને સદાકાળ ઉચ્ચ ભાવનાથી પાપે છે. જેવી ભાવના તેવા આત્મા પરિણમે છે એમ સમજી અધ્યાત્મજ્ઞાનિયા સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપની ભાવનાથી આત્માને પોષે છે. પેાતાના આત્માને નીચ મની પ્રાણી આત્માને ઉચ્ચ કરી શકતા નથી. કેટલાક તે પોતાને માત્મા સેવકરૂપેજ ત્રણ કાલમાં રહેવાને એમ માને છે પણ તેઓ જે પેાતાના આત્માને અધ્યાત્મશાસ્ત્રમાં ઉતારે તે તેઓ કબુલ કરશે કે-આત્મા પરમાત્મારૂપે અને છે. કેટલાક લેાકેા ગાડરીયાપ્રવાહમાં તણાતા એમ માને છે કે, અમા તે કદી મુક્તિ પામવાનાજ નથી, પણ તે મધ્યાત્મશાસ્ત્રદ્રષ્ટિથી પોતાના આત્માને મુક્તિ મળે એમ સમજી શકશે. કેટલાક લોકો પોતાના આત્માને જે કૂળમાં જે લિંગ પ્રાપ્ત કર્યું હોય છે તેવા માને છે પણ અધ્યાત્મદ્રષ્ટિથી તેઓ વિચારશે તેા માલુમ પડશે કે જાતિ, કૂળ, લિ‘ગ એ આત્માને નથી. આત્મા નિશ્ચયનયથી શુદ્ધ છે એવી દ્રષ્ટિથી ધારણા ધાર્યા વિના માયાને પડદો દૂર થતા નથી. માલ, ચુવાન અને વૃદ્ધાવસ્થા એ ત્રણ અવસ્થાથી પણ આત્મા નિશ્ચયતઃ શ્વેતાં ભિન્ન છે, કારણ કે ત્રણ અવસ્થાઆના ક્ષય થઇ જાય છે પણ આત્માના તા ક્ષય થતા નથી. આદચિકભાવના જે જે ભેદો આત્માને પ્રાપ્ત થયા છેતે તે ભેદો વસ્તુતઃ જોતાં આત્માના નથી. સ્ફટિકરત્નમાં ભાસતી લાલ, પીલી વિગેરે
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬
રગની–ઉપાધિ સ્ફટિકની નથી. વસ્તુતઃ લાલ પીળી ઉપાધિ સ્ટ્ ટિકની નથી તેમજ સ્ફટિકથી ન્યારી છે તેમજ આત્મારૂપ સ્ફટિક રત્નમાં ભાસતી આયિક ભાવની ઉપાધિ આત્માની નથી. તેમજ તે આત્માથી ભિન્ન છે. ત્યારે ઐચિક ભાવની ઉપાધિને પોતાની માની કેમ રાગ દ્વેષ કરવા જોઇએ ? વા આદ્યચિકભાવની ઉપાધિથી પેાતાના આત્માને તેવા માનવા અને તેથી મુંઝવું એ કેટલ* ભૂલ ભરેલું છે ? અધ્યાત્મજ્ઞાનીને તેવા પ્રકારની ઉપાધિ નડતી નથી તેમ આત્મા આત્મજ્ઞાની આયિકભાવની ઉપાધિમાં તટ્વીન થતા નથી. દયિકભાવની ઉપાધિમાં હું અને મારાપણું તેજ ધન છે. અને તેનાથી ભિન્નપણ તેજ મુક્તિ છે. આદિયકભાવની દૃષ્ટિથી જે લેાકા પાતાના આત્માને દેખે છે, તે ખ'ધાય તે છે. અને જે લેાકેા આયિકભાવની દૃષ્ટિથી પેાતાને દેખતા નથી પણ સ્વસ્વરૂપ જ્ઞાનથી તથા દર્શનથી પેાતાને જાણે દેખે છે તે લોકો સંસારમાં મંધાતા નથી. હું ને મારૂં એ અહુ‘ભાવનું કારણ પોતાના સ્વરૂપને નહિ જાવુ તે છે. અધ્યાત્મજ્ઞાન થયાવિના આત્માનુ “ સ્વરૂપ જણાતુ નથી, અને તેથી અહિરાત્મદૃષ્ટિથી આત્મા પરને પોતાનું દેખી માટી ભૂલ કરે છે. અંધારે અજવાળું ખરે દીવસ અધાર તે આજ જાણવુ'. પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને દેખી તન્મય દૃષ્ટિથી જે ભવ્યાત્માએ જીવન ગાળે છે, તેજ મહાત્મા જીવનમુક્તની કેાટીમાં પ્રવેશે છે. જ્યાંસુધી આત્મા મિથ્યાત્વ રજ્જુથી બધાએલ છે ત્યાં સુધી તે પશુ સમાન છે, માટે મિથ્યાત્વરૂપ પાશ છેદવાને અધ્યાત્મશાસ્ત્ર જ્ઞાનરૂપ તરવારને ગ્રહણ કરવી જોઈએ. ઘણા લોકો અજ્ઞાનથી મુ ઝાયલા એમ માને છે કે, આ કલિકાલમાં અધ્યાત્મજ્ઞાન હોતુ નથી. અને જે લેાકેા અધ્યાત્મજ્ઞાનને માટે પ્રયત્ન કરે છે તે ખીચારા પામર છે. આમ ખેલનાર જીવ પાતે અજ્ઞાની છે, પેાતાની દ્રષ્ટિ ખુલી નથી, અને પોતે
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મવતુ શું છે, તેને ગંધ પણ લીધે નથી તેથી પિતે એવી કલ્પના કરે છે. શ્રી આનંદઘનજી તથા શ્રી યશોવિજયજી વિગેરે અધ્યાત્મજ્ઞાની પુરૂ થઈ ગયા. આ કાલમાં અધ્યાત્મ જ્ઞાનવિના સત્યશાંતિ અને સત્યસુખ. મળતાં નથી એમ શ્રી ઉપાધ્યાયજી અધ્યાત્મસારમાં કહે છે, ચાર વેદને જ્ઞાતા હોય તે પણ અધ્યાત્મશાસ્ત્ર જ્ઞાનવિના કલેશ વહે છે.
वेदान्यशास्त्रवित् क्लेशं, रसमध्यात्मशास्त्रवित् ; भाग्यभृद् भोगमामोति, वहते चंदनं खरः ॥ १॥
વેદ તથા અન્યશાસ્ત્રના જ્ઞાતા ફક્ત કલેશના ભક્તા છે. અને આત્મસુખરસના ક્તા તે અધ્યાત્મશાસ્ત્રને જાણકાર છે, તે ઉપર દષ્ટાંત બતાવે છે. જેમકે–ચંદનને ભાર ગધેડું ઉપાડે પણ ચંદનને ભંગ તે ભાગ્યવાન પામે છે, કલિકાલમાં પણ તરતમ ગે અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અધ્યાત્મજ્ઞાન હાલ વિદ્યમાન છે, અને તે અધ્યાત્મ સુખની પ્રાપ્તિ પણ હાલ થઈ શકે છે. અધ્યાત્મ જ્ઞાનવિના તે સમકિતરત્નની પણ પ્રાપ્તિ નથી. અધ્યાત્મ જ્ઞાની સંસારમાં જલપંકજવત ન્યારે રહી શકે છે. તેમજ અધ્યાત્મજ્ઞાનવિના બહિરાત્મપણું ટળતું નથી. સાંસારિક સુખ ક્ષણીક છે માટે તેની લાલચ છોડને અધ્યાત્મસુખની પ્રાપ્તિ કરવી જોઈએ તે સંબંધી શ્રી ઉપાચાયજી કહે છે કે
रसो भोगावधिः कामे, सद्भक्ष्ये भोजनावधिः અધ્યાત્મશાવાયા, રસ નિધિ પુન: | રી कुतर्कग्रंथसर्वस्वगर्ववरविकारिणी एति दृग् निर्मलीभावमध्यात्मग्रंथभेष जात् ॥२२॥ धनिनां पुत्र दारादि, यथा संसार वृद्धये; तथा पांडित्यदृप्तानां, शास्त्रमध्यात्म वर्जितम् ॥२३॥
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अध्येतव्यं तदध्यात्म-शास्त्रं भाव्यं पुनः पुनः अनुष्ठेयस्तदर्यश्च देयो, योग्यस्य कस्यचित् ॥२४॥
ભાવાર્થ-કામરસ ગવવાની અવધિ પર્યત છે, મિષ્ટ ભેજનને રસ જમવાના કાલ પર્યત છે, અને અધ્યાત્મ શાસ્ત્રની સેવાનો રસ્તે નિરવધિ છે. અથવા તેને અંત નથી. કુતર્કગ્રંથને સર્વસ્વ અહંકાર તે રૂપ તાવથી વિકાર પામેલી દષ્ટિ છે તે અયાત્મ ગ્રંથરૂપ ઔષધથી નિર્મલ થાય છે. ધનવંત પુરૂષોને પુત્ર સ્ત્રી વિગેરે જેમ સંસારની વૃદ્ધિ માટે થાય છે, તેમ અભિમાની પંડિતને અધ્યાત્મજ્ઞાન વિનાનું શાસ્ત્ર સંસારની વૃદ્ધિ માટે થાય છે. માટે અધ્યાત્મશાસ્ત્રને વારંવાર ભણવું જોઈએ. તેમ પુનઃ પુનઃ અધ્યાત્મશાસ્ત્રને હૃદયમાં ભાવવું તેમજ અધ્યાત્મશાસ્ત્રથી આત્મવર્તન ઉગ્ન કરવું, અને એગ્ય એવા પુરૂષને અધ્યાત્મશાસ્ત્રનું જ્ઞાન આપવું. ચોગ્યતાવિના અધ્યાત્મશાસ્ત્ર ફલ આપતું નથી. કેઈ પુરૂષે બાજરીના દાણુ સમુદ્રમાં ના
ખ્યા પણ તે નકામા ગયા. તેમજ કેઈ પુરૂષે બાજરીના દાણું તળાવના જલમાં નાખ્યા. પણ તે નકામા ગયા. તથા કઈ પુરૂષે બાજરીના દાણા ઉનાળાની રૂતુમાં વાવવા માટે ખેતરમાં નાખ્યા પણ તે દાણુઓને પંખી ખાઈ ગયા. તેમજ કેઈ પુરૂષે બાજરીના દાણા ખારાપાટની જમીનમાં નાખ્યા, પણ તે નકામા ગયા. તેમજ કોઈ પુરૂષે બાજ રીના દાણા ઉખર ભૂમિમાં નાંખ્યા તે પણ નકામા જેવા થેચા. તેમજ કઈ પુરૂષે બાજરીના દાણા કાંટાવાળી ભૂમિમાં નાખ્યા તે પણ યથાર્થ ફળને આપનારા થયા નહીં. તેમજ કેઈ પુરૂષે વષરૂતુમાં કાંટા વિગેરે કાઢી નાખી ભૂમિ શુદ્ધ કરી બાજરીના દાણા વાવ્યા અને તેની સંભાળ રાખી ત્યારે તે યથાર્થ ફળને આપનારા થયા, તેવી જ રીતે એગ્ય પુરૂષને અધ્યાત્મજ્ઞાન આપવાથી તેની વૃદ્ધિ થાય છે. શ્રી મુનિસુંદરસૂરિ પણ કહે છે કે –
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થા
जुग्गहिं जुग्गपासे सोपुण जुग्गो गहिजए विहिणा, संपुत्र मुहफलोज एवंचिअ अन्नहा इअरं ॥ १ ॥ रत्तो दुठो मूढो पूटिव बुग्गाहिओ अचत्तारि, વપક્ષ પરિહા, એવી સëિ પરિવુiાતિ / ૨ /
રોગ્યતાવિના મંત્ર પણ સિદ્ધ થતા નથી. માટે અને ધ્યાત્મજ્ઞાનની રૂચિ જોઈને જ્ઞાન આપવું. આ સંબંધી પૂર્વે કહ્યું છે, માટે હવે તે સંબંધી વિશેષ વિવેચન ન કરતાં આગળ વિવેચન કરીશું. અધ્યાત્મશાસ્ત્રના જ્ઞાનવાળા પુરૂછે સાંસારિક અનેક પ્રકારની ઉપાધિયેના સંબંધમાં આવતા છતા પણ અન્તરથી ન્યારા રહે છે, તેમજ વળી અધ્યાત્મજ્ઞાનવાળા પુરૂ શાતા અને અશાતા વેદનીયના ઈષ્ટ અને અનિષ્ટ સંગને મધ્યસ્થષ્ટિથી દેખી તેમાં હર્ષ અને શેક ધારણ કરતા નથી. અને સમાનદીના તરંગમાં આનંદથી ઝીલે છે. અધ્યાત્મજ્ઞાની શત્રુ અને મિત્રોના સંગમાં પણ રાગદ્વેષથી લેપાત નથી, અધ્યાત્મજ્ઞાની સર્વજડભાવથી પિતાના આત્માને ભિન્નભિન્ન નિહાળે છે. - દૂધ અને પાણી બે ભેગાં થયાં હોય છે તેને હંસ ભિન્ન ભિન્ન કરી શકે છે, તેમજ અધ્યાત્મજ્ઞાની જડ અને ચેતન દ્રવ્યને ભિન્ન ભિન્ન કરે છે. અંધારા અને અજવાળાને ભેદ જેમ જાત્કંધ પુરૂષ કરી શકતું નથી, તેવી જ રીતે આ
ત્મા અને જડેને ભેદ બહિરાત્મા કરી શકતો નથી. જે જીવે ધર્મને સાધે છે તેજ જગમાં કૃતકૃત્ય જાણવા. બાહાજગના પ્રપંચમાં સર્વ પ્રાણી ખુંચેલા છે, અને તેમાંથી કઈક અધ્યાત્મજ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. અધ્યાત્મજ્ઞાની અન્યજી આગળ અધ્યાત્મસ્વરૂપને જણાવે તે જડજેવા છે તે વાત માનતા નથી. કહ્યું છે કે –
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૃકબાલને દિવ્યદ્રષ્ટિ થઈ દિવાકર દેખાય; કુટુંબ આગળ સત્ય કહે પણુ, ગાંડુ તેહ ગણાય, બુદ્ધિસાગર તેવુ રે, મારા તે મને સમજાયું-અલખ.
અધ્યાત્મદષ્ટિને પ્રકાશ કરવા માટે અધ્યાત્મશાસ્ત્ર કરતાં પણ અધ્યાત્મજ્ઞાનિયેની સંગતિ વિશેષ ફાયદાવાળી છે, અનેક અધ્યાત્મશાસ્ત્રના ગ્રંથ વાંચીને જેણે શુદ્ધ અધ્યાભરસ પ્રાપ્ત કર્યો છે, તેવા સશુરૂઓના ભક્ત લીલામાત્રમાં અચાત્મજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. સદગુરૂની ભક્તિ કરીને અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે તે અયાત્મજ્ઞાન, મેક્ષરૂપ ફળને ત્વરિત આપે છે. પત્થર વા લોઢા ઉપર પાડેલા અક્ષરે જેમ જતા નથી તેમ ભક્તિથી અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે તે કદી તેની ખુમારી ટળતી નથી. વિનય અને ભક્તિથી જ્ઞાનાવરણીયકર્મનાં દળીયાં ખરે છે, અને આવરણ ટળતાં સ્વાભાવિક આત્મજ્ઞાન પ્રકાશે છે અને તેથી સ્વપરને સાચે વિવેક પ્રગટે છે. માસતુષરૂષિને વિનયથી જ કેવલજ્ઞાન પ્રાપ્ત થયું હતું. આત્મા જે વીર્યશક્તિના ઉલ્લાસથી પિતાના સ્વરૂપમાં રમે તે સહજવારમાં ક્ષાયિકભાવે આત્મસુખને પ્રાપ્ત કરે છે. અને ધ્યાત્મજ્ઞાનથી જ અધ્યાત્મચરણની પ્રાપ્તિ થાય છે. શુદ્ધચેતના રંગી થએલ આત્મા સિદ્ધ બુદ્ધ આત્મા કહેવાય છે. અનંત ક્ષાયિક ભાવની નવ લબ્ધિને ભોક્તા અધ્યાત્મજ્ઞાની બને છે. પરમ શુદ્ધ ચિતન્ય શક્તિને પ્રકાશી સહજ સ્વરૂપી આત્મા આદિ અનંતમા ભાંગે વર્તે છે. અધ્યાત્મજ્ઞાનિનાં આચરણ સંસારથી વિચિત્ર હોય છે. તેથી જગતના છે અધ્યાત્મજ્ઞાનિને ઉન્મત્ત માને છે. ત્યારે અચાત્મજ્ઞાની જાણે છે કે, જગત્ આંધળું છે. કહ્યું છે કે –
ના વાળે ઉન્મત્ત ગો, ગો ના નગંધ,
ज्ञानि युं जगमें रह्यो, यु नहि कोइ प्रबंध. ॥१॥ કેપ્ટન જેમ આગબેટને ઈચ્છીત નગરે લઈ જાય છે, તેમ
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મજ્ઞાની સંસારસમુદ્રને તરી મોક્ષનગરીમાં પહોંચે છે. જ્યાંસુધી જીવ મિથ્યાત્વના માર્ગમાં વર્તે છે ત્યાં સુધી તેનામાં રાગદ્વેષની જ્વાળા વર્તે છે. અને તેથી આત્મા સત્યશાંતિને પામી શકતું નથી. આત્મામાં શુદ્ધ ચેતનાપણું જાગતાં કર્મદશાની ભિન્નતા ભાસે છે. ચેતનને અનુભવ થવાથી સત્યસ્વરૂપ જાણવામાં બ્રાન્તિ થતી નથી. આત્મામાં શુદ્ધ જ્ઞાનની કળાને ઉઘાત થતા સહજ સ્વરૂપ ભાસે છે. અને પશ્ચાત્ જડ પદાર્થો ઉપર અહેમમત્વભાવ થતું નથી. આત્મસન્મુખ ચેતના થતાં વર્તમાનકાળે કર્મને બંધ થત નથી અને ભૂતકાળનાં બાંધેલાં કર્મ ખરે છે. અને આ ગામિકાળે કર્મબંધ થતું નથી. પશ્ચાત્ આત્મા સકલકર્મક્ષયથી મુક્તિપદ પામે છે. | વેદાંતીઓ સર્વજીવને એક આત્મારૂપ બ્રહ્મ માની એકાંતે સંગ્રહનયની સત્તાને અનુસરે છે. એકાંતપણાથી વ્યવહારનયના અભાવે મિથ્યાત્વપણું પ્રાપ્ત થાય છે, ને સાંખ્યવાદીઓ પ્રકૃતિના ભેદ માને છે અને પચ્ચીશમે પુરૂષ માને છે. સાંખ્યવાદી કહે છે કે,--
प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः । अहंकार विमूढात्मा कर्ताहमिति मन्यते ॥१॥
પ્રકૃતિનાં કૃત્યને અહંકારમાં વિમૂઢ થએલ આત્મા પિતાનાં માની ભૂલે છે. પ્રકૃતિનાં કૃત્યમાંથી અહેપણું છૂટી જવું તેજ મેક્ષ છે. આ વાદી વ્યવહારનયને એકાંતે અનુસરે છે. જો તે બાકીના નથી આત્માનું સ્વરૂપ વિચારે તે સમ્યગજ્ઞાન પામી અથાભકેટીમાં પ્રવેશ કરી - ભાની પરમાત્મસ્થિતિ પ્રાપ્ત કરે છે. બદ્ધવાદી આ માને એકાંતે રૂજુસૂત્રનય અંગીકાર કરી ક્ષણિક માને છે. પણ જે દ્રવ્યાર્થિકનયથી આત્મદ્રવ્યની નિત્યતા સ્વીકારે તે સમ્ય. તત્વથી આત્માની ઉચ્ચસ્થિતિને પ્રાપ્ત કરી શકે છે.
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાપેક્ષાએ સાતનયથી કથિત આત્મસ્વરૂપ માનતાં હઠકદાગ્રહ રહેતું નથી. તેમજ વળી કઇ દશન ઉપર દ્વેષ થતે નથી. જૈનસ્યાદ્વાદદર્શનની ખુબી તે એ છે કે, આત્મતત્વના જે જે ધમે છે તે અપેક્ષાએ સાચા છે. તેથી આત્મતત્વના જે જે ધર્મો છે જે દર્શનમાં એકાંતે કહેલા હોય છે તે પણ સ્વાદ્વાદવાદ સાપેક્ષબુદ્ધિથી તેને સમ્યપણે પરિ. ગુમાવે છે. અને ચાર વેદ વિગેરે શાસ્ત્રોમાં એકાંતે કહેલું આત્મતત્ત્વનું સ્વરૂપ પણ નયની અપેક્ષાએ સમયપણે ગ્રહણ કરે છે. પણ સ્યાદ્વાદજ્ઞાની વિનાના બાકીના જીવોને સ્યાદ્વાદષ્ટિ ખુલી નથી તેથી તેઓ એકાંતે આત્મતત્વને સ્વીકારી હઠકદાગ્રહના આવેશમાં સમતામૃતનું પાન કરી શકતા નથી. અધ્યાત્મજ્ઞાનથી સમકિત પામેલ છવ મિચ્યા દ્રષ્ટિએ લખેલ એકાંત શાસ્ત્રને પણ નયની અપેક્ષાએ સમજી સમ્યકરૂપે પરિણુમાવે છે. અને સાત નથી પરસ્પરની અપેક્ષા ન સમજનાર મિથ્યા દષ્ટિજીવ પીસ્તાલીશ આગમને પણ મિથ્યાત્વપણે પરિણાવે છે. સ્યાદ્વાદસ્વરૂપે આત્મસ્વરૂપ સમજીને અધ્યાત્મજ્ઞાની છવ ષદર્શનના ઝઘડને પણ જીતી તેના પેલે પાર પહોચે છે; અને અધ્યા
જ્ઞાનીની મધ્યસ્થષ્ટિ થવાથી સત્યને સત્યપણે પારખે છે અને અસત્યને મહત્યપણે જાણે છે. અનેકાંતનયપૂર્વક યાત્મજ્ઞાન થયા બાદ, જીવ પ્રાયઃ મિથ્યાત્વ જાળમાં પડતું નથી, માટે સાતનયપૂર્વક પર્શનનું સાપક્ષપણું સમજી અધ્યાત્મજ્ઞાન કરી આત્મામાં રમવું. આત્મા નિર્ભય નિરાકુળ. અને જ્ઞાનપ્રકાશમય છે. આત્માના જ્ઞાનમાં સર્વ જગત્ યપણે ભાસે છે. દ્રવ્ય અને ભાવ એ બે પ્રકાર ના પ્રરિગ્રહથી પણ આત્મા ભિન્ન છે છતાં જ્ઞાનાદિક ગુણરૂદ્ધિમાન છે. અતીતકાળમાં પણ શુદ્ધાત્મદ્રવ્ય નિશ્ચયનયથી અભેદરૂપ હતું. હવે તે અનુભવમાં પણ અભેદરૂપ ભાસે છે, અને ભવિષ્યકાળમાં પણ શુદ્ધ એકરૂપે રહેશે. આત્મા
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને અનુભવ કરનારા પુરૂષે વિચારવાનું છે કે, આત્માનાગુણે અનેક છે, તેમાં તન્મયતા કરી નિવિકલપરસામૃતનું પાન કરવું જોઈએ. આત્માના મૂળસ્વભાવ વિના બાકી સર્વ વિભાવ જાણી તેમાં ઉપગ જેડ નહીં. પિતાના શુદ્ધસ્વરૂપમાં તન્મય થઈને ચિદાનંદની ખુમારીમાં અવધુતદશાને ભેગવવી જોઈએ.
જે કિયાથી શુદ્ધાત્મરસને અનુભવ થાય તે જ અધ્યાત્મક્રિયા જાણવી. અને જે અયાત્મદષ્ટિની દશા છે તેજ મુ. ક્તિપંથનું કારણ છે, અહો કેગના સંબંધે વાયુવેગે જળ તરંગની પેઠે આત્મા ચલાયમાન દેખાય છે. પણ શુદ્ધ નિશ્ચયનયથી જોતાં આત્મા ચલાયમાન નથી. વળી આત્મા અખંડ જ્ઞાનમય છે. અધ્યાત્મજ્ઞાનિને પરમપાસ્ય આદેય છે. આત્મા ઈન્દ્રિયોથી ગ્રાહ્યા નથી. અને તે જ્ઞાનગમ્ય છે માટે શુદ્ધ જ્ઞાનથી આત્માને હૃદયમાં ધારણ કરે. અને આત્મસ્વરૂપના ઉપગમાં રહેવું. અતીતકાળે અનંતજીવ આત્માના ઉપગથી મુક્તિ પામ્યા, હાલ પામે છે અને પામશે.
આત્મા શુરવીર બની નવરસ રંગમાં રમી અનહદ આનંદની પ્રાપ્તિ કરે છે. જ્ઞાનાદિકગુણથી વિભૂષિત થઈ આત્મા શુંગારરસમાં રમે છે, આત્મા ઉજ્વલધ્યાનરૂપ તરવારથી કમેની સાથે લઈ કર્મની પ્રકૃતિ ખેરવે છે, ત્યારે તે વીરરસને ભક્તા બને છે. આત્મા ઉપશમાદિ રસમાં ઝીલે છે, કેઈ જીવ ઉપર રાગદ્વેષભાવ ધારણ કરતા નથી, પિતાના આમાની પરમ ભાવદયા ચિંતવે છે, ત્યારે તે કરુણરસને ભક્તા કહેવાય છે. જ્યારે આત્માને સ્વસ્વરુપને અનુભવ થાય છે, ત્યારે તેને ઉત્સાહ પ્રગટે છે, તે પ્રસંગે પરભાવનું નાટક અંતરદષ્ટિથી ભિન્નપણે અવલેકતે હાસ્યરસને જેતા બને છે. આઠ કર્મનાં અનંતપ્રદેશી દલીયાંને વિ. દારણ કરતે હૈદ્રરસને લેતા આત્મા બને છે. જ્યારે
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુદગુલનું અશુચિ પાશું વિનાશીપણું આત્મા વિચારે છે, ત્યારે તે બીભત્સરસાને જોતા કહેવાય છે.
આત્મા કર્મના વિશે અશાતા વેદનીયને ભેગવે છે, ત્યારે તે ભયાનકરસને ભોક્તા કહેવાય છે. પ્રકાર તરે જ્યારે આ મા ભાવહિંસામાં પ્રવૃત્ત થાય છે ત્યારે તે ભયાનક કહેવાય છે. જ્યારે આમા પિતાના અનંત વીર્યને પ્રકટ કરવા પ્રયત્ન કરે છે, અને વીર્યશકિતને પ્રગટ કરે છે ત્યારે અભૂત રસને જોક્તા બને છે. જ્યારે આત્મા રાગદ્વેષને નિવારી સ્વસ્વરૂપમાં સ્થિર થાય છે ત્યારે આત્મા શાંતરસને ભોક્તા બને છે, આ નવરસને ભાવતે આત્મા પરમાનંદ મહદય પદ પ્રાપ્ત કરે છે.
આત્મા પિતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અને સ્તિપણે વર્તે છે અને તેજ આત્મા પરદ્રવ્યના દ્રવ્ય, ક્ષેત્ર, કાલભાવથી નાસ્તિકપણે વર્તે છે.
અહો ચેતનજી! હવેતો પિતાનું શુદ્ધસ્વરૂપ ઓળખીને જાગ્રત થાઓ. જાગ્રત થાઓ. મોહનિદ્રા છેડીને જાગ્રત થાઓ. તું શુદ્ધ ચિદાનંદમય છે છતાં જડ વસ્તુમાં કેમ રાચી માચીને રહે છે? માયારૂપ સંપત્તિ હે આત્મા! તારી નથી. છતાં તેમાં કેમ ઈચ્છા ધારણ કરે છે? માયાને પ્રપંચ કદી કેઈને સુખપ્રદ થયે નથી. આવરણેને છેદી નાંખી અનંતજ્ઞાનપ્રકાશથી સર્વ ભાવને પ્રકાશ કર, અનંતદશનશતિથી સર્વ પદાર્થને દ્રષ્ટા થા. નિરાયમય તારી શુદ્ધ દશાને પ્રાપ્ત કરી જન્મ, જરા, મરણના રંગને અંત કર.
જ્યારે જીવને આત્મજ્ઞાન થાય ત્યારે તે કાયારૂપ કેટીને ભિન્નદષ્ટિથી દેખે છે. કર્મરૂપપલંગ, માયારૂપ શય્યા અને કલ્પનારૂપ ચાદરને જુદા જુદા રૂપમાં દેખે છે. પરમાર્થ એ છે કે જ્ઞાની છવ સમજે છે કે, આ સર્વ મને લાગેલી ક૯૫ના જાઢી છે. વળી ચેતન વિચારે છે કે, અતીકાલમાં શયન દશા લેનાર હું જુદારૂ પે હતા અને હાલ જુદારૂપે છું.
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્તમાનકાળમાં અતીતકાળના અશુદ્ધપયાયવાળી મારી અ વસ્થા નથી, હુવે એક ક્ષણમાત્ર પણ શુદ્ધ દશાથી ભિન્ન થનાર નથી. આવી રીતે ભેદજ્ઞાનથી વિચાર કરનારા જીવ ત્યાગી થાય છે, અને વિશાળ ઢષ્ટિને પ્રકાશે છે, અને તેથી પેાતાના શુદ્ધ સ્વભાવનું દર્શન કરે છે.
અધ્યાત્મજ્ઞાનથી અન્તરાત્મા શુદ્ધ અનુભવરસના ભાગી અને છે, તેની શત્રુ મિત્રપર તેમજ સુવર્ણ અને પત્થર, મશાણુ અને મહેલ, સ્ત્રી અને વિશ્વમાં સમાન બુદ્ધિ વર્ત છે, અને અન્તરાત્મા પોતાના અન્તરપ્રદેશમાં વિચરીને સત્યાનદ ભાગવે છે. જ્ઞાનરૂપ પ્રકાશથી આશ્રવપ મેઘના અધકારનો નાશ કરે છે, અને પરમસ વરદશામાં માહના ક્ષય કરી સમાધિને ભજે છે, જ્યાં વિકલ્પ સ‘કલ્પ નથી એવા પાતાના શુદ્ધ નિર્વિકલ્પ સ્વરૂપમાં રહીને જીવતા છતા પણુ મુક્તિના સુખના ભાગ કરે છે. આત્મા શરીર છતાં પણ નિર્વિકલ્પદશામાં મુક્તિના સુખના ભોગ ભોગવે છે તે શરીરરહિત થતાં મુક્તિનાં સુખ ભોગવે એમાં શું આશ્ચય આત્મજ્ઞાની પચેન્દ્રિયના વિષયભાગથી સદાકાળ ન્યારો તે છે. જેમ કાઢવમાંથી ઉત્પન્ન થયેલુ. કમળ રાત્રીદિવસ કાદવમાં રહે છેતેપણ કાદવને સ્પર્શ તે કમળને થતા નથી, કમળ નિલેપ રહે છે. જેમ ગારૂડી-મત્રવાદી પોતાના શરીરને સર્પની પાસે કરડાવે પણ મશક્તિના પ્રતાપે જેમ તેને વિષની અસર થતી નથી, જેમ જિન્હાઈન્દ્રિય ધૃત વિગેરે ચીકણા પદાર્થ ગ્રહણ કરે છે, પણ તેને ચીકાશ લાગતી નથી, તથા જેમ સુવણ પાણીમાં રહે છે પણ તેને કાટ લાગતા નથી, તથા શંખ જેમ પચવણી માટી ખાય છે તો પણ ધાળાજ રહે છે, અન્યરૂપે પરિણામ પામતા નથી, તેમ સમ્યજ્ઞાની જીવ નાનાપ્રકારની ક્રિયા કરે છે, તાપણ તે ક્રિયાને પોતાના સ્વરૂપથી ભિન્ન માની તેમાં લેપાતે નથી, અને કરૂપ કલકને બાંધતા નથી. પૂર્વનાં
୧
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંચિત કર્મ ઉદયમાં આવવાથી તેના સંબંધે સમકિતી જીવ ભેગને ભેગવે છે, તે પણ તે અન્તરથી ન્યારે રહી નવા કર્મના બંધ કરતું નથી. એ જ્ઞાન વૈરાગ્યશક્તિને પ્રતાપ છે. કહ્યું છે કે-જ્ઞાનીકે ભગ સવી નિર્જરાકે હેતુહે. જ્ઞાન અને વૈરાગ્યની અપૂર્વ શક્તિથી આત્મા અંતર્મહતમાં મુક્ત બને છે. જે અધ્યાત્મજ્ઞાની હોય છે તે અવશ્ય વૈરાગ્યને ધારણ કરે છે, અયાત્મજ્ઞાની મહાત્મા પ્રારબ્ધકર્મની ઝંઝાળને વેદત છતે પણ પોતાના જ્ઞાનપ્રકાશથી તરે છે અને બીજાને તારે છે. આવી આમદશાની નિરૂપાધિ સ્થિતિ સર્વ કરતાં કેને પ્રથમ પ્રગટે? ઉત્તરમાં કહેવું પડશે કે, તેવી સ્થિતિ સર્વસંગપરિત્યાગી મુનિને જ પ્રગટે. આત્મા પિતાની દશાને ક્ષણે ક્ષણે વિચાર કરતે અસંખ્યપ્રદેશમાં ઉતરીને પિતાના પ્રદેશમાં લીન થઈ જાય છે ત્યારે તેને આ બાહ્ય જગત્ એક સ્વપસમાન ભાસે છે. જ્યારે કઈ પુરૂષ ઉઘતે હોય ત્યારે સ્વમ આવે છે તેને તે દશામાં સત્ય કરી માને છે. પણ જ્યારે તે જાગે છે ત્યારે સ્વપ્રષ્ટિ મિથ્યા લાગે છે, અને જ્યારે સ્વમદશામાં જાય છે ત્યારે દેખાતી દુનિયા નથી એમ ભાસે છે, આત્મા ખરેખર સ્વમ અને જાગૃતદશાથી ભિન્ન શુદ્ધ ચૈતન્યદશાવાળે છે અને તે કેવલજ્ઞાને અનંતપદાર્થને જાણે છે અને કેવલ દર્શને અનંતપદાર્થને દેખે છે. અધ્યાત્મદષ્ટિથી પિતે અને જડવસ્તુઓ ભિન્ન ભિન્ન જણાય છે. અહે! ચૈતન્યની આવી શુદ્ધ સ્થિતિ અનંતભવમાં ભમતાં આજ જણાઈ, આવી સ્થિતિને પ્રાપ્ત થએલ પુરૂષ પિતાની ઐક્યતાની ટેક રાખે છે, પ્રથમ શ્રદ્ધ અવસ્થામાં અને બ્રમાવસ્થામાં જે અનેકતા હતી તે સર્વ ટળી જાય છે, ઈન્દ્રિયસુખથી પરામુખ થઈ કર્મની નિર્જરા કરે છે, કેવલજ્ઞાનસમુદ્રમાં આત્મા સદાકાળ ઝીલે છે.
કેઈ અજ્ઞાની કૂરકષ્ટ સહન કરે છે, અને પંચાગ્નિ
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭
પ્રમુખ તપ કરીને શરીરને બાળી નાખે છે, કાઈ અજ્ઞાની અગ્નિના ધૂમાડાનુ` પાન કરે છે, કાઇ નીચુ મુખ રાખી ઉપગ કરી ઝૂલે છે, કાઇ કાશીમાં કરવત લેઈ શરીરને છેડે છે, કેઇ સેવાળનું ભક્ષણ કરી કાયાને ગાળે છે. કાઈ આકડાનું પાન કરી તપ કરે છે, કોઈ દ્રવ્યથી સુનિવેષ લેઇ માહ્રક્રિયામાં મગ્ન રહે છે, પણ એવી અજ્ઞાનકૠક્રિયા કરવાથી મુક્તિ થતી નથી. જેમના હૃદયમાં જ્ઞાનકળા જગૃત થઈ હોય છે તેજ મુક્તિપદ પામે છે, પણ જેએ કેવળ ક્રિયા કરનારા છે તેઓ તે ભ્રમમાં ભૂલ્યા છે. હેભવ્યઆત્મા ! તું નિશ્ચયથી સમજ કે સમ્યક્ત્તાવિના માક્ષ નથી——
'
ज्ञानविना व्यवहारको, कहा बनावत नाच; रत्न कहो को काचकुं, अंत काचको काच
જેમ મનુષ્ય ફળ વિના ઉદ્યમ કરતા નથી તેમજ ચાઢા આત્મભાગ આપ્યા વિના જય મેળવતા નથી. દેહવિના પરમાર્થ થતા નથી, પ્રેમવિના રસની સ્થિતિ જણાતી નથી, અને યાનિવના મનની ગતિ દેખાતી નથી, તેમ આત્મજ્ઞાનવિના મુક્તિમાર્ગ સૂઝતા નથી. જ્ઞાન એ અનતપ્રકાશી દિવ્યવસ્તુ છે, જ્ઞાનના પરમપ્રભાવથી અધ્યાત્મજ્ઞા નના માર્ગ પ્રાપ્ત થાય છે, જ્ઞાનની જ્યેાતિથી પ્રકાશમાન થએલા જ્ઞાનિયાની સ્થિતિ અનિવચનીય છે, હૃદયમાં અધ્યાત્મāાતિથી નિર્મલવિવેક પ્રગટે છે. શ્રીવિજયલક્ષ્મી સરિ કહે છે કે
अध्यातम वण जे क्रिया, तेतो बालक चाल; तच्चारथथी पीछजो, नमो नमो क्रिया विशाल.
અધ્યાત્મજ્ઞાનથી તદ્વેતુ અને અમૃત ક્રિયાની પ્રાપ્તિ થાય છે તāતુ અને અમૃતક્રિયાથી કેવલજ્ઞાન પ્રગટે છે. કર્યુ છે કે—
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮
अनन विष गरल थके, चारगति में भमंत; तद्धेतु अमृतथके, केवलज्ञान लहंत. ।। १ ।।
આત્મજ્ઞાની પરમાત્મ સમાન પોતાની સત્તા ધારે છે, અને અસંખ્યપ્રદેશમાં અભેરૂપે રહેલી જ્ઞાનાદિક લક્ષ્મીના ભાગી બને છે, શ્રી વિજયલક્ષ્મીસૂરિજી આત્મદ્રવ્યનુ` વર્ણન શ્રી મુનિસુવ્રતનાથના સ્તવનમાં કરે છે, તે અત્ર ઉપચાગી હોવાથી લખવામાં આવે છેઃ
ww
श्री मुनिसुव्रत गुणनीलो, चरणादिक हो अनंतगुण कंदके; केवली पण एक समयना, गुण जाणे हो नवी कहेवा अमंदके. श्री. ॥ १ ॥ वचन अगोचर गुण थकी, भांगे अनंत हो खलु होवे वाच्यके; श्रुतधर तर केवल सारिखा, तेहमां पण हो कांइक कहेवाय के. श्री. ॥ २ ॥ त्रिभुवन जीव गणवा विषे, स प्रयासी हो वर्ते समकाळके; अनंतभवे पण क्षणिकनुं, कहेवा असमध्थहो गुण दीन दयालके. श्री. ॥ ३ ॥ असंख्यमदेश आतमनणा, तेहमां पण हो कोइक प्रदेश के; अस्ति नास्ति नित्यादिके, धर्म पर्यव हो गुण अनंत आवेश के. श्री. ॥ ४ ॥ संख्यातीत निज देशमां, गुण अनंतता हो समाणी केमके; लोकमदेश असंख्य विषे, द्रव्य पर्यवहो समाये जेमके . श्री . ॥५॥ जीम व्यक्तिपणे गुणताहरे, तिम शक्तिथी हो माहरे छे नाथके; उपादान समरे सही, शुभ हेतुथी हो प्रगटे निज आथके. श्री. ६ लोह मिटे पारस फरसथी, अबोधता हो तिम मनथी जायके; सौभाग्यलक्ष्मी सूरि गुणनिधि, अवलंबतां हो तन्मय पद थाय के. श्री. ॥ ७ ॥
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી વિજયલક્ષમીસૂરિ કૃત આત્મદ્રવ્યની સ્તુતિમાં આત્મદ્રવ્યનું શુદ્ધસ્વરૂપ બતાવ્યું છે, એવું શુદ્ધાત્મદ્રવ્ય સદાકાળ આરાધ્ય પૂજ્ય છે, શ્રી કેવલી વિરપ્રભુએ યથાર્થ શુદ્ધાત્મ દ્રવ્યને જાણ્યું તેને લાભ આપણે લે જોઈએ. પરમશુદ્ધ ચિદાનંદ પરમાત્માની હૃદયમાં સદાકાળ ભાવના ભાવવી, હદયમાં પરમાત્મ ભાવનાથી આત્મા અને પરમાત્માને ભેદભાવ ટળી જાય છે. શ્રી આનંદઘનજી
जिनस्वरूप थइ जिन आराधे, ते सहि जिनवर होवेरे भमरी इलिकाने चटकावे, ते भ्रमरी जग जोवे रे. षट्. ।।
પરમાત્મસ્વરૂપની ભાવનાથી આત્મપ્રદેશમાં રહેલી જ્ઞાનાદિક શક્તિ ખીલે છે, માટે હરતાં ફરતાં ખાતાં પીતાં સદાકાળ આભાને વિષે પરમાત્મભાવના કરવી, તેથી ઉગ્નજીવન બીજના ચંદ્રની પેઠે વૃદ્ધિ પામે છે. ભાવનાની અદ્દભૂત શક્તિ છે, સુખની ભાવના કરવાથી સુખ થાય છે. અને દુઃખની ભાવના કરવાથી દુઃખ થાય છે, અનેક પ્રકારેના રેગો થતાં પણ અધ્યાત્મજ્ઞાનથી નિગીપણાની ભાવના કરવાથી થતું દુઃખ માલુમ પડતું નથી, ભાવનાનું
સ્વરૂપે નીચે પ્રમાણે ગાયું છે – भावना जेवी तेवुज फल पावो, जेवू ध्येय तेवा थइ जावोरे.
માવના. रंकनी भावना रंकनां दुःख दे, सुखिनी भावनाथी सुखो; ध्येयस्वरूप दील थातां शुभाशुभ, आतममा सुख दुःखो रे.
માવના છે ? | शुभाशुभ संस्कार पडे छे दील, पुण्य पाप भावनाथी; संस्कारथी मति तेवीज प्रगटे, लागे खरुज समज्याथी रे.
માવના. || ૨ !!
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दोषोनी भावनाथी दोषोना बीजने, वावे हृदयमांहि प्राणी; गुणोनी भावनाथी गुण संस्कारने, प्रगटावे दील ज्ञानी रे.
માવના. | ૨ || इयल भ्रमरी भावना जोरथी, भंगी स्वरूप झट पाचे; सिद्ध स्वरूपने ध्याने विचारतां, सिद्ध बुद्ध पद पावे रे.
માવના. || 8 || उच्चने नीचपणुं भावना जोरथी, थाशे हृदय ल्यो विचारी; बुद्धिसागर सिद्ध ध्येयना ध्यानथी, सिद्ध स्वरूप जयकारी रे.
માવના. | આ પદમાં ભાવનાની અદ્ભુત શક્તિ દર્શાવી છે, તે પ્રમાણે પરમાત્મભાવનાને સદાકાળ આભામાં ભાવવી. પરમાત્મભાવથી કર્મમેલ રહેતું નથી, અનેક પ્રકારના ઉપાધિના સંગે પ્રાપ્ત થતાં પણ અંતરમાં પરમાત્મભાવને પ્રવાહ વહેવડાવે. પરમાત્મભાવના એકક્ષણ વા ઘડી માત્ર કરવાથી આનંદ અનુભવ મળે તેમ આશા રાખશો નહીં. રાત્રી અને દીવસ અંતરથી પરમાત્મભાવના ભાવવી, પરમાત્મભાવનામાં એવું સામર્થ્ય છે કે, આત્માને પરમાત્મસ્વરૂપમય કરે છે. પરમાત્મભાવના મનથી ભાવવાની છે, તેમાં કંઈ બે પિસાનું ખર્ચ થવાનું નથી. પરમાત્મભાવના ભાવતાં કંઈ કેઈને આપવાનું નથી. પરમાત્મભાવના રેગીમનુષ્યને નિરેગી કરે છે. શેકી પુરુષને શેકરહિત કરે છે. દીનમનુબને જિન કરે છે, પરમાત્મભાવના પરમામૃતની કયારી છે, પરમાત્મભાવનામાં એવું સામર્થ્ય રહ્યું છે, તે શ્રાવક તથા સાધુના ગુણોને પ્રગટાવે છે, પરમાત્મભાવનારૂપ સૂર્ય હદયમાં ઉગતાં દોષરૂપ અંધકાર તુર્ત નાશી જાય છે, જે અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે તે પરમાત્મભાવનાને માર્ગ સરળ થાય છે, શ્રીવરપ્રભુએ અપ્પા સે પરમપ્પા, આત્મા એજ પરમાત્મા, એવી ભાવનાભાવીને કેવલજ્ઞાન
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧
પ્રાપ્ત કર્યું, શ્રી ભરતરાજાએ તથા આષાઢાભૂતિ આચાર્ય પરમાત્મભાવનાથી અલપકાલમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું, આદયિક ભાવમાં તન્મય દષ્ટિવાળા જીવ પરમાત્મભાવના ભાવી શકતા નથી, દયિકભાવથી પિતાના આત્માને જે ભળે ભિન્ન જાણે-ખે છે એવા અધ્યાત્મજ્ઞાનિયેજ પરમાત્મભાવનામાં પિતાનું જીવન ગાળે છે. એક શ્લોકને ૧૦૮ એકસો આઠ વાર ગોખીને તન્મયચિત કરવામાં આવે છે તે સદાકાળ તેની યાદી આવે છે. તેમજ જે વસ્તુને પ્રિય ગણી તેનું મનન કરવામાં આવે છે તે તે સ્વમામાં પણ યાદી આવે છે, ત્યારે આત્મામાં પરમાત્માની ભાવના કરીએ તે પરમાત્મરૂપે આત્મા પ્રકાશે તેમાં કંઈ આશ્ચર્ય નથી–
आतम सो परमातमा, परमातम सो सिद्धा बीचकी दुग्धा मिट गइ, प्रगट भइ मुजरूद्ध. ॥ १ ॥
એક કરોડાધિપતિ હોય પણ તે પિતાને અનેક સંયોગોમાં દુઃખી દેખે તે શું તેને કરોડ રૂપિયાથી જરા માત્ર પણ સુખ મળવાનું. ના કદી નહીં, કરેડ રૂપિયા છતાં પણ અંતરની ભાવનામાં દુઃખ ધારવાથી દુઃખીજ પ્રાણી થાય છે. તેમજ કરોડ રૂપૈયા પિતાની પાસે ન હોય તેપણ સંતોષ ભાવનાથી મનુષ્ય સુખી થાય છે. ચારખંડને બાદશાહ (શહેનશાહ) હેય પણ અંતરમાં અસંતોષની ભાવનાથી દુઃખી જ હોય છે. તેમજ પાસે ફક્ત એક બે વસ્ત્ર હોય અને એક પાત્ર હોય એને અધ્યાત્મજ્ઞાની પરમાત્મ ભાવનાથી સંતોષી બની ઈન્દ્ર કરતાં પણ અનંતગુણ અધિક સુખને ભેગી બને છે. સર્વ પ્રકારની ઉપાધિ રહિત થએલ આત્મા પરમાત્માની હૃદયમાં ભાવના ભાવી સત્તામાં રહેલી અનંતલક્ષ્મીને પ્રકાશ કરે છે. આવું ઉત્તમ શુદ્ધ ભાવનાનું બળ હદયમાં વિચારી સદાકાળ શુદ્ધાભભાવનામાં મસ્ત રહેવું. જે પુરૂષે શુદ્ધાત્મભાવના ભાવે
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે, તે પુરૂષે રાજાઓના પણ રાજા છે અને ઈન્દ્રના પણ ઈન્દ્ર છે, જે પુરૂષે તીવ્ર વીવેશથી શુદ્ધભાવના ભાવે છે તે અપકાળમાં પરમાત્મારૂપ બને છે. અને જે પુરૂષ પરમાત્મભાવનામાં મંદવીર્યવાળા છે, અને થોડીવાર ભાવના ભાવે છે વળી ડીવાર ભાવના ભાવતા નથી, તે લાંબાકાળે પરમાત્મરૂપને પ્રાપ્ત કરે છે. જેમ વાદળાં એક ધારાએ જેરથી વર્ષે છે તે ડીવારમાં તળાવ ભરાઈ જાય છે અને ફરફરરૂપે વાદળાં-ઘી વર્ષે અને ઘડી વર્ષે નહીં એમવર્ષે છે તે લાંબાકાળે તળાવમાં પાણું થાય છે. આ દષ્ટાંતથી ભવ્ય મનુષ્ય સમજવાનું કે ફરફરીયા મેઘની પેઠે પરમાત્મભાવના કરી ડાકાળમાં પરમાત્મસુખની આશા રાખીએ તે કેમ સિદ્ધ થાય? માટે રાગદ્વેષ ઉપાધિના અને નેક સંગે પ્રાપ્ત થતાં પણ તીવ્રજેરમાં બહુ પ્રેમ લાવી એક સ્થિર ચિત્તથી પરમાત્મભાવના ભાવવી. આવી પરમાત્માની ભાવના :અખંડ ઉપગે શ્વાસે શ્વાસે તમે ત્રણ ચાર દીવસ સુધી કરી જુઓ. તમને આત્મામાં આનંદના ઉભરા માલુમ પડશે. અને તમારા આચરણમાં વિચારમાં તેમજ ઉચ્ચારમાં મહા ફેરફાર થઈ ગએલે માલુમ પડશે. પ્રસન્નચંદ્ર રાજર્ષિના મનમાં એક અંતર્મુહૂર્તમાં શુદ્ધ ૫રમાત્મભાવનાની એજ્યતાથી કે ફેરફાર થયે, તે તમે જરા હદયમાં વિચારે! તે કંઈ બેલતા નહતા. તેમજ તેમનું શરીર સ્થિર હતું. પણ અશુદ્ધ અને શુદ્ધ ભાવનાથી બેટી અને શુદ્ધ દશામાં કેટલે તફાવત થયો. શ્રીકૃષ્ણજીએ તથા વિરા શાલવીએ અઢાર હજાર સાધુઓને વાંદ્યા, પણ અંતરની ભાવના શુભ હોવાથી શ્રીકૃષ્ણને ઉત્તમ ફળ પ્રાપ્ત થયું, અને વીરા શાલવીને તેવું ફળ પ્રાપ્ત થયું નહીં. આત્મભાવનાનું બળ અદ્દભુત શક્તિ ધરાવે છે એમ વિવેકી પુરૂપોને વિચારતાં માલુમ પડશે. દરેક મનુષ્યો ક્ષણે ક્ષણે - નમાં કંઈને કંઈ સારી ખાટી ભાવના ભાવ્યા કરે છે. અ
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩
ધ્યાત્મજ્ઞાનિયે શુદ્ધાત્મભાવનાને ઈષ્ટ ગણે છે અને અશુદ્ધ ભાવનાને પરિહાર કરે છે ત્યારે અજ્ઞાની પુરૂષે રાગદ્વેષરૂપ અશુદ્ધ ભાવના ભાવે છે, તેવા અજ્ઞાની છે શુદ્ધ ભાવનાનું સુખ કયાંથી ચાખી શકે? આત્મજ્ઞાન વિના અશુદ્ધ ભાવનાથી દરેક છ વાસીત હોય છે. અહ! આ પ્રમાણે જાણતાં છતાં પણ આત્માની ઉન્નતિ માટે મત્સાહન પ્રગટે તે પાપને ઉદય જાણુ. આમા પરમાત્મારૂપ છે એમ જાણે મારમી પરમાતમસ્થિતિ કરવા જે ભાવનાદિપ્રયત્ન કરે તેને માત્ર કહે છે. અધ્યાત્મજ્ઞાન પામ્યાથી અધ્યાત્મચારિત્રની પ્રાપ્તિ થાય છે, જેથા ગુણઠાણાથી આભજ્ઞાન (અધ્યાત્મજ્ઞાન) ની પ્રાપ્તિ થાય છે, અને પશ્ચાત્ અધ્યાત્મચારિત્ર પ્રાપ્તિ થાય છે, કેટલાક અંયા મજ્ઞાતા હોય છે પણ રાગદ્વેષને રોકી શકતા નથી. વિષયના વિકારને રોકી શકતા નથી. નિંદા, પ્રપંચને રોકી શકતા નથી. આવી તેમની સ્થિતિથી માલુમ પડે છે કે, અધ્યાત્મજ્ઞાનબાદ હેયરૂપ જે રાગદ્વેષ, નિંદાવિકથા વિગેરે દોષે તેના વેગોને ટાળવા માટે તેમણે જરા માત્ર પણ પ્રયત્ન કર્યો નથી, અને શુભવિચારોને રોકવા જરા માત્ર પણ પ્રયત્ન કર્યો નથી. હિંસા જૂઠ વિગેરે દોષ ટાળવા જરા માત્ર પણ આત્મવીર્ય ફેરવ્યું નથી. અવિરતિને ટાળવા આધ્યાત્મક્રિયાને આદર કર્યો નથી. આત્મજ્ઞાની થયા બાદ પણ આત્મક્રિયા કરવાની જરૂર છે. જ્ઞાનવિના ક્રિયા કરવાની સમજણ પડતી નથી. શ્રી દશવૈકાલીકમાં કહ્યું છે કે પઢમં નાણું તઓદયા, પઢમં નાણુતકિરિયા જ્ઞાન થયા પૂર્વે ક્રિયા કરવી નહીં, એવા વિચાર ઉપર કેઈએ આવવું નહીં. તે પહેલાં પણ અભ્યાસરૂપ કિયાઓ કરવાની જરૂર છે.
ચેથા ગુણ ઠાણાથી માંડી ચઉદમાં ગુણસ્થાનક પર્યંત અધ્યાત્મયી ક્રિયા કહેલી છે, પણ તેમાં ગુણઠાણાની સ્થિતિ પ્રમાણે બહુ તરતમ ભેદ પડે છે. ઉપર ઉપરના
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪ ગુણઠાણે અધ્યાત્મક્રિયાની વિશુદ્ધિ થતી જાય છે, ઉપાદાનની અપેક્ષાએ અધ્યાત્મ જ્ઞાન અને અધ્યાત્મકિયાથી મેક્ષ છે. ઉપાદાનકારણની સાથે નિમિત્તકારણ લેતાં વ્યવહારજ્ઞાન અને વ્યવહારક્રિયા પણ મોક્ષના પ્રતિ કારણીભૂત છે. ચોથા ગુણઠાણે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. અને ત્યાંથી અધ્યાત્મક્રિયા શરૂ થાય છે. શ્રીયશોવિજયજી ઉપાથાય અધ્યાત્મસારમાં કહે છે --
એલ. अपुनर्बधकाद् यावद् , गुणस्थानं चतुर्दशं; क्रमशुद्धिमती तावत् , क्रियाध्यात्ममयी मता.
આ પ્રમાણે ચેથા ગુણઠાણથી અધ્યાત્મજ્ઞાન થાય છે. તથા અધ્યાત્મક્રિયા પ્રાપ્ત થાય છે. કેટલાક અધ્યામજ્ઞાનના અજ્ઞાની પંડિત કહેવાતા મનુષ્ય શ્રી ઉપાધ્યાયજી જેવા મહાજ્ઞાનીની વાણને અવગણીને કહે છે કે, તેમાં ગુણઠાણે અધ્યાત્મ હોય. આ કાલમાં અયાત્મજ્ઞાન નથી, વિગેરે ભવાનંદી વચનવિલાસને પ્રકાશે છે. પણ આત્માર્થી આત્મજ્ઞાની પુરૂષ દિવ્યજ્ઞાનરૂપ ચક્ષુથી આત્મતત્ત્વ દેખે છે તેથી તેઓ એવા મિથ્યાવાદી પંડિતોની વાણીને હસી કાઢે છે, અને પરમકરૂણાષ્ટિથી એવા જીના પ્રતિ જુએ છે. અહે એવા લોકોને અધ્યાત્મજ્ઞાન દ્વારા અધ્યાત્મકિયાની પ્રાપ્તિ થાઓ, અધ્યાત્મક્રિયાવિના માનાદિક માટે લોકોને દેખાડવા જે લેકે ક્રિયા કરે છે તેવાઓને મુકિતની પ્રાપ્તિ નથી, એમ શ્રીઉપાધ્યાયજી કહે છે. યથા
એવા. आहारोपधि पूजाधि, गौरव प्रतिबंधतः भवाभिनंदी यां कुर्यात्, क्रियां साध्यात्मवैरिणी. ॥१॥ આહાર, ઉપધિ, માનપૂજા, ગૌરવના પ્રતિબંધ પણથી
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપ
સસારમાં આનંદ પામનાર મનુષ્ય અધ્યાત્મવૈરિણી એવી
ક્રિયાને કરે છે.
ો.
शांतो दांतः सदा गुप्तो, मोक्षार्थी विश्ववत्सलः ॥ નિર્દેમાં યાં હ્રિાં હ્રાંત, સાધ્યમમુળવૃયે. ॥ ? ॥
ભાવાર્થ—શાંત, દાંત, ગુપ્તેન્દ્રિય, મેાક્ષાર્થી, વિશ્વવત્સલ એવા પુરૂષ જે ક્રિયા કરે છે તે અધ્યાત્મગુણુની વૃદ્ધિ માટે થાય છે. જ્ઞાન અને ક્રિયાથી એ ભેદે અધ્યાત્મછે.
જોજ.
अतो ज्ञान क्रियारूपमध्यात्मं व्यवतिष्ठते ॥ एतत् प्रवर्धमानं स्यात्, निर्दभाचार शालिनाम्. ॥ १ ॥
.
જ્ઞાનક્રિયારૂપ અધ્યાત્મની વૃદ્ધિ નિભાચારી પુરુષોને ચાય છે, અધ્યાત્મજ્ઞાની ગીતા મુનિરાજ પ્રતિનિ આમામાં ઉપાદેય બુદ્ધિ ધારણ કરી પુદ્ગલને હેયગણી તેમાં રમતા નથી. અધ્યાત્મજ્ઞાની ગીતા મુનિ જે જે અપેક્ષાએ આચરે છે તે મેાક્ષના માટે જ. અસંખ્ય યોગ મુક્તિ પામવાના કહ્યા છે. તેમાં પણ નવ પદ મુખ્ય છે. અને એ નવ પદમાં પણ જ્ઞાનદશન ચારિત્રાણિ મેક્ષ મા જ્ઞાનદર્શન, ચારિત્ર એ ત્રણ મૈાક્ષ માર્ગ છે. જ્ઞાન, દર્શન ચારિત્રમાં સદાકાળ અધ્યાત્મચેાગી રમણતા કરે છે. આત્મ જ્ઞાનાય તન્નિત્ય યત્નઃ કાચા મહાત્મના. પરમ આનંદ પદ્મની સ્થિતિ ઉપર વર્ણવી તે પ્રાપ્ત કરવા માટે આત્મજ્ઞાન શ્રેષ્ટ કારણ છે, માટે આત્મજ્ઞાનાર્થે મહાત્માએ સદાકાળ ઉદ્યમ કરવા જોઈએ, આત્માનુ જ્ઞાન થતાં ખાકી કઈ જાણવાનું રહેતું નથી, એમ ઉપાધ્યાયજી જણાવે છે.
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७६
श्लोक. ज्ञाते ह्यात्मने नो भूयो, ज्ञातव्यमवशिष्यते; अज्ञानं पुनरेतस्मिन्, ज्ञानमन्यनिरर्थकम् ॥ २॥ नवानामपि तत्त्वानां, ज्ञानमात्मप्रसिद्धये; येनाजीवादयो भावाः, स्वभेदप्रतियोगिनः ॥३॥
આત્મતત્વ જાણે છે તેને અન્ય કંઈ જાણવાનું બાકી રહેતું નથી. જ્યાં સુધી આત્માને જાણ્યું નથી ત્યાં સુધી અન્ય જાણેલું સર્વ અજ્ઞાનરૂપ છે. નવતનું જ્ઞાન કરવું છે તે પણ આમતત્વની સિદ્ધિને માટે જ જાણવું. જે વડે અછવાદિ ભાવે પણ સ્વભેદ પ્રતિયોગી છે.
श्लोक. एक एवहि तत्रात्मा, स्वभावसमवस्थितः; ज्ञानदर्शनचारित्रलक्षणप्रतिपादितः ॥६॥ प्रभानमल्यशक्तीनां, यथा रत्नान्न भिन्नता; ज्ञानदर्शनचारित्रलक्षणानां तथात्मनः ॥७॥ आत्मनो लक्षणानां च, व्यवहारो हि भिन्नता; षष्ठय दिव्यपदेशेन, मन्यते न तु निश्चयः ॥ ८ ॥ घटस्य रूपमित्यत्र यथा भेदो विकल्पजः आत्मनश्च गुणानां च तथा भेदो न तात्त्विकः ॥ ९ ॥ शुद्धं यदात्मनो रूपं निश्चयेनानुभूयते, व्यवहारो भिदाद्वारानुभावयति तत्परम् ॥ १० ॥ वस्तुतस्तु गुणानां तद्रूपं न स्वात्मनः पृथग् आत्मास्यादन्यथानात्मा ज्ञानाद्यपि जडं भवेत् ॥११॥ चैतन्य पर सामान्या सर्वेषामेकतात्मनाम् ॥ निश्चिता कर्म ननितो भेदः पुनरूपप्लवः ॥
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Se
ભાવાર્થ-શુદ્ધ એક આત્મા સ્વસ્વભાવે સમવસ્થિત છે, જ્ઞાનદર્શનચારિત્ર એ વિશેષગુણુ લક્ષણેાવાળા આત્મા છે. જેમ પ્રભાનિમલતા શક્તિની ભિન્નતા રત્નથી નથી, તેમજ જ્ઞાનદર્શન ચારિત્ર પણ આત્માથી ભિન્ન નથી આત્મા અને લક્ષણાની ભિન્નતા ષષ્ઠી વિભક્તિના વ્યવહારથી છે, પણુ નિશ્ચયનયથી ભિન્નતા નથી. જેમ ઘટ અને ઘટનુ રૂપ એ એને ભેદ્ય વિકલ્પમાત્ર છે, તેમ આત્મા અને ગુણાના ભેદ વિકલ્પમાત્ર છે, વસ્તુતઃ જોતાં આત્મા અને આત્માના ગુણાનુ અભેદપણું છે, આત્માનુ શુદ્ધ સ્વરૂપ નિશ્ચયથી અનુભવાય છે, નિર્વિકલ્પદશામાં તેના પુરેપૂરા અનુભવ થાય છે, અને તેથી ખાäદશાનુ ભાન ભૂલાતાં સહજાનંદ પ્રગટે છે, મનની નિષ્ક્રિય અવસ્થામાં આત્માની સિદ્ધિયે પ્રગટ થાય છે, તે પણ નિશ્ચયથી આત્માને શુદ્વાનુભવ જ સમજવા, અને વ્યવહારથી ભેદના અનુભવ થાય છે, વસ્તુત: જોતાં ગુણાનું અને આત્માનું સ્વરૂપ ભિન્ન નથી, ગુણુ અને ગુણી એકજરૂપ છે, જે જ્ઞાનાદિક ગુણથી આત્મા ભિન્ન હોય તે આત્મા જડ થઈ જાય, કારણ કે જ્ઞાનથી ભિન્ન જે જે વસ્તુએ છે તે જડ કહેવાય છે. આત્મા જ્ઞાનથી ભિન્ન નથી માટે તે ચેતનાલક્ષણ વિશિષ્ટ ચેતન કહેવાય છે, ચૈતન્યપર સામાન્યરૂપી સર્વ આત્માઆની એકતા છે, અને કર્મના ભેદ તેતે નિશ્ચયથી જોતાં વિટ અનારૂપ છે, વ્યવહાર અને નિશ્ચયનયની દષ્ટિને ભેદ કહે છે
'
જોશ.
मन्यते व्यवहारस्तु भूतग्रामादिभेदतः
जन्मादेश्व व्यवस्थातो मिथो नानात्वमात्मनाम् ॥ १३ ॥ न चैतन्निश्चये युक्तं भुक्तं भूतग्रामो यतोखिलः नामकर्मप्रकृतिजः स्वभावो नात्मनो पुनः || १४ ||
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવસમુદાયના ભેદથી તથા બાલ, યુવાન, વૃદ્ધ અને વસ્થાના ભેદથી છાનું ભિન્ન ભિન્નપણું છે. પણ નિશ્ચયનય આ કર્મને ઉપાધિભેદ દૂર કરી અભેદપણું સ્વીકારે છે. નામ કર્મ જનિત શરીરાદિ ભેદ છે તે નિશ્ચય નયથી આત્માના નથી, આત્મા પરમબ્રહ્મરૂપ સમાધિ અવસ્થાને પામી અક્ષર અખંડ નિર્ભય અજ અમર અલંક, અવિનાશી પ્રવ એવા પિતાના સ્વરૂપમાં ખેલે છે. આવી શુદ્ધ આત્મસ્વરૂપ સમાધિને પ્રાપ્ત કરી ભવ્ય સંસારસમુદ્રને તરી જાય છે. આત્મજ્ઞાની યમ-નિયમ, આસન, પ્રાણાયામ-પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ આઠ રોગના ભેદને અનકમે પામે છે, શ્રી ગૌતમસ્વામીને આત્મપદારાધન કરતાં અઠ્ઠાવીશ લબ્ધિયે ઉત્પન્ન થઈ હતી. હાલ પણ એ ભેગના અંગોને આરાધે છે તેને આત્મલબ્ધિયે ઉત્પન્ન થાય છે. આત્મજ્ઞાની આત્માગને પ્રાપ્ત કરી અક્ષય નિર્મલપદ પ્રાપ્ત કરે છે, એગનાં ચાર અંગ વ્યવહાર ચારિત્રમાં સમાય છે, અને ઉત્તરનાં ચાર અંગ નિશ્ચય ચારિત્રમાં સમાય છે. સહજયોગી ઉત્તર અંગ પ્રાપ્ત કરે છે, હઠગી પ્રાણને રેપ કરી હડસમાધિની સ્થિતિ પ્રાપ્ત કરે છે, પણ રાગદ્વેષને ક્ષય થતું નથી. જ્ઞાનગી રાગદ્વેષને ક્ષય કરે છે. હઠયેગી જે સહજયોગ સમાધિને પ્રાપ્ત નહિ કરે તે પરમબ્રહ્માવસ્થાને પ્રાપ્ત કરી શકતું નથી. હઠયેગી દેવતાના ચમકારમાં લેભાય છે, બીજાને શ્રાપ આપે છે, પણ તે માયાને નાશ કરી શકતો નથી, માટે પ્રથમનાં ચાર અંગ સાધીને ઉપરનાં પ્રત્યાહાર, ધારણું, ધ્યાન અને સમાધિ એ ચાર અંગે પ્રાપ્ત કરવાં જોઈએ. આત્મજ્ઞાનથી આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવું એજ સિદ્ધાંતનું રહસ્ય છે. - ધ્યાત્મ સ્વરૂપનું વર્ણન કેવલીથી પણ પૂર્ણ કહી શકાતું નથી, તે મારાથી તો શી રીતે કહી શકાય ? એતે સ્પષ્ટ
નાગીત નહિ
વતન
મા
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ce
વાત છે. અધ્યાત્મ તત્ત્વની સાથે યાગતત્ત્વના નિકટ સબધ છે અને સાપેક્ષ બુદ્ધિથી તે એની ઐકયતા પણ થાય છે. તેમ જ આવસ્યક્રિયાદિ ચેગને પણ અધ્યાત્મ તત્ત્વની સાથે નજીકના સંબંધ છે. અધ્યાત્મજ્ઞાની છ આવશ્યક ક્રિચાના પૂર્ણરીત્યા આદરકરી આત્મ જીવનની વૃદ્ધિકરે છે, અધ્યાત્મ શાસ્ત્રની સાથે ભક્તિયેાગને પણ પૂર્ણ સંબંધ છે, અષ્ટાંગયોગનું આ સ્થળે વિવેચન કર્યું નથી, સમધ હશે તે તે સંબધી આગળ વિવેચન થશે. આત્મતત્ત્વનું વિવેચન અનેક કારણાને લીધે અનુક્રમ પૂર્વક કરાયું નથી જેવી જેવી આત્મામાં જ્ઞાનની સ્ફુરણા થઈ તેવું તેવું લખાયુ છે, પરસ્પર નયે.ની સાપેક્ષતા વાચકે સમજીલેવી. કોઇ સ્થળે સમજણુ ન પડેતે સદ્દગુરૂને પૃચ્છા કરી નિર્ણય કરવા, અધ્યાત્મતત્ત્વમાં સદ્ગુરૂ મુનિરાજની આજ્ઞાલેઇ પ્રવેશ કરવા, પરસ્પર નયાની સાપેક્ષતાથી સ્યાદ્વાદશાશનમાં સંથાર્થ અધ્યાત્મતત્ત્વ પ્રકાશે છે. તે જાણવાથી એકાંત અધ્યાત્મજ્ઞાન જે કહેવાય છે તેના પરિહાર થાય છે. શ્રી ડૂરિભદ્ર તથા શ્રી ઉમાસ્વાતિ તથા શ્રીજિનભદ્રગણિ તથા શ્રીહેમચદ્રચાર્ય, જેવા ધર્મધુરંધર જ્ઞાનિયેાગી મુનિરાજોએ અધ્યાત્મ શક્તિયાને પ્રાપ્ત કરી વીતરાગ ધર્મની વૃદ્ધિ કરી છે. આ પ્રખધ સમાપ્ત કરતાં કેટલુક કહેવાનુ છે. તે ધ્યાનમાં લેવું જોઇએ, તપશ્ચર્યામાં કોધ દૂષણ છે. ક્રિયામાં નિદા વસે છે. તેવી રીતે અધ્યાત્મજ્ઞાની અની શુષ્કજ્ઞાની ન થવું જોઈએ. જોકે જેનામાથે સદ્દગુરૂ ગાજે, અને જે સદ્ગુરૂતે પ્રભુ સમજી તેમની આજ્ઞામાં સદા કાળ વર્તે છે, અને તન, મન, ધનથી શ્રી સદ્ગુરૂ મુનિાજને અધિક ગણે છે તેમને તેા શુષ્કજ્ઞાનીપણુ· પ્રાપ્ત થાયજ નહીં. શ્રી સદ્ગુમૈં મુનિરાજની આજ્ઞામાં ધર્મ છે. કેટલાક લોકો સદ્ગુરૂ મુનિના વિના મોટી મેાટી વાતો કરે છે, પણ તેમના મુખ શ્રી સાધુ મહારાજાઓની નિાના શબ્દો સાંભળીએ છીએ.
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેટલાક વાચિક જ્ઞાનિય તે સ્વછંદી બની હેળીનાં છેકરાંની પેઠે આચરણ આચરે છે. ભવ્ય જીએ, માધ્યસ્થ રષ્ટિથી રાશીગચ્છની જુદી જુદી ક્રિયાના ભેદ જાણી સાર ખેંચે. અને કેઈના ખંડન મંડનમાં પડવું નહિં. -સત્ય લાગે તે ગ્રહણ કરવું. અધ્યાત્મ તત્ત્વમાં કોઈ ગચ્છને જુદા મત નથી. નવતવમાં કેઈ ગચ્છને જુદમત નથી, માટે જે જે ભેદો દેખાય તે તરફ માયસ્થષ્ટિની ભાવનાથી વતી ભાતૃભાવમાં વધારે કરવાથી સત્યતાને વિશેષતઃ પ્રકાશ થશે, પિતાના ધર્મની મહતા ખુબી બતાવવાથી અન્ય લેકોમાં વિશેષતઃ ધર્મને ફેલાવે થશે. હું જે કહું છું તથા લખુ છું, તેમાંથી ભવ્યજીએ નાની સાપેક્ષતાથી સાર ખેંચવે. સાપેક્ષબુદ્ધિથી સમજતાં અધ્યાત્મતત્વ હદયમાં પરિણામ પામશે. અને નિરપેક્ષ બુદ્ધિથી વાંચતાં તથા સાંભળતાં વિપરીત પરિણમન થશે. કેઈ પણ પુરૂષે લેખ લખે હેય વા વ્યાખ્યાન આપ્યું હોય, તેના ઉપર ઈર્ષ્યા કરવી નહીં, તેના કરતાં સારા લેખ અને સારૂ વ્યાખ્યાન આપવામાં આવશે તે ભવ્ય છે. અલબત વિશેષ લાભ લેશે. બીજાએ જે કાર્ય કર્યું હોય તેના કરતાં બોલીને અને લખીને સારૂ કાર્ય કરી બતાવવું એમાં પ્રભુતા છે, પણ તેવી પિતાનામાં શક્તિ ન હોય અને તે પ્રમાણે ગુણીને ગુણ ન ગ્રહણ કરાય તે આમા નીચકેટીમાંથી ઉચ્ચકેટીમાં પ્રવેશ કરી શકતે નથી, સગુણ જ્યાં ત્યાંથી ગ્રહણ કરવા. ઘણું જૈનબાંધ પિતાના ધર્મમાં કહેલાં અધ્યાત્મઆદિ તને ગુરૂગમદ્વારા સમજી શકતા નથી. અને તેથી તેઓ સમજયા વિના અને તેઓ પિતાના દર્શનમાં કહેલાં ત તપાસ્યા વિના એકદમ પરધર્મમાં પ્રવેશ કરે છે. આશા છે કે હવે શ્રી વિરપ્રભુનાં કહેલાં તત્વને ખુબસૂક્ષ્મ બુદ્ધિથી અભ્યાસ કરી માધ્યસ્થ વીતરાગ ધમની ખુબીઓ સમજી આખી દુનિ
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
ચાના જીવાને પરમાત્મ પદ પ્રાપ્ત કરાત્રવા પ્રયત્ન કરશે. અધ્યાત્મ જ્ઞાનિ સદ્ગુરૂઆને તરતમયાગે લબ્ધિયાની પ્રાપ્તિ થાય છે. અને તેથી તેઓ પ્રસ'ગ આવતાં સદ્ધમની પ્રભાવના કરે છે. શ્રીઆન'ઘતજીને ઘણી શક્તિ પ્રાપ્ત થઇ હતી. શ્રીચિદાનંદ કપૂરચંદજી મહારાજા આકાશમાં વિહાર કરી શક્તા. શ્રી હેમચંદ્રજીએ શ્રી કુમારપાળરાજાને દૈવિક તથા આત્મિક શક્તિયા બતાવી જૈનધર્મમાં દૃઢ કર્યો, શ્રીખ પભટ્ટ સૂરિજીએ આમ્રરાજાને જૈનધમી બનાવ્યેા. શ્રીપાદલિપ્ત આચાર્યે નાગાર્જુનને જૈનધમી બનાબ્યા, અનેક મહાત્મા મુનિરાજાઓએ આત્મશક્તિયાને પ્રાપ્ત કરી છે. હાલ પણ જિનશાસન જયવંત વર્તે છે, સમયાનુસારે અધ્યાત્મ ચેગિયા આત્મશક્તિના બળે અનેક ધર્મનાં કુત્ચા કરે છે. અને જગતના જીવોને દુઃખની એડીમાંથી કાઢે છે. અને રાગદ્વેષથી મળતા એવા મનુષ્યેાને પરમ ભાવ દયારૂપ મેઘવૃષ્ટિથી શાંત કરે છે. અધ્યાત્મ તત્ત્વ કઈ આંખે દેખાતુ નથી. તેમજ કઈ તે સુઘાતું નથી. અધ્યાત્મતત્ત્વને દિબ્ય જ્ઞાનચક્ષુથી દેખી શકાય છે, અધ્યાત્મ તત્વસાધકોએ પ્રતિદિન સંદ્ગુરૂની આજ્ઞાપ્રમાણે આત્માની ઉન્નતિ કરવા પ્રયત્ન કરવા, આજને આજ નિશાળમાં બેઠા અને વિદ્યાગુરૂ કર્યા કે તુરત કઇ મી. અ.ની પરીક્ષા પસાર કરાતી નથી. હજાર વિદ્યાર્થિઓ અભ્યાસ કરવા બેસે છે. કેાઈ પહેલીભગી ઉઠી જાય છે. કાઈ બીજી ચાપડી અને કોઇ મેટ્રીકસુધી ભણી ઉડી જાય છે. અને કેાઇ એમ. એ. ભણી ઉડી જાય છે.. પાંચમી ચાપડીના અભ્યાસીને એમ. એની કલાસના સિ દ્ધાંતાની સમજણુ રહેતી નથી. તેમ અધ્યાત્મકોટીમાં પણ કોઇ એક લેાક વાંચે, કાઇ, પાંચ બ્લેક, કાઇ, અધ અ ભ્યાસ કરે, પણ પૂર્ણ અધ્યાત્મ શાસ્ત્રના અભ્યાસવિના પૂર્ણ આત્મસ્વરૂપના અનુભવ થતા નથી, સદ્દગુરૂમુનિરાજ પાસે અધ્યાત્મતત્વ ભણવા બેઠા કે તુત તમને સર્વ આવડશે નહિ,
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમતા રાખશે. આત્મશ્રેય સાધકે એ યાદ રાખવું કે કઈ છ અધ્યાત્મતત્વની અરૂચિવાળા હશે. કેઈને આ વાત ગમે નહિ. કેઈ વિરૂદ્ધ ભાષણથી અલ્પજ્ઞાનીની શ્રદ્ધા ફેરવી નાંખશે, માટે મારે પૂર્ણ વિશ્વાસ પ્રથમથી રાખવાની જરૂર છે યોગ્યતા પ્રમાણે હળવે હળવે તત્ત્વનું જ્ઞાન થશે. તેથી અને ધીરા બનશે નહીં, માન, પૂજા, કીર્તિ, લજજા, ભય, દુનિયાદારી, અનેક પ્રકારની સ્વાર્થ આશાઓને ત્યાગ કરવાની મરજી હોયત અધ્યાત્મતત્વ માર્ગમાં પ્રવેશ કરશે. યોગ્યતાવિના કલ્યાણ પણ થશે નહીં, ભવ્યજીની ઉચ્ચ સ્થિતિ કરાવી આત્મસુખને અનુભવ જિનાજ્ઞાનુસાર કરાવે એ ગુરૂનું પરમાર્થ બુદ્ધિનું કર્તવ્ય છે. માટે તેમની આજ્ઞા માની શ્રદ્ધા કરી અધ્યાત્મ માર્ગમાં પ્રવેશ કરશે. શ્રી વીરપ્રભુએ કહેલાં તને સદ્દગુરૂ પ્રકાશ કરી ભવ્યજીને લાભ આપે છે. તેથી સદગુરૂના ઉપકારને કઈ પહોંચે તેમ નથી. અધ્યાત્મતત્વ પ્રાપ્ત કરવા શ્રી સદ્ગુરૂના શરણે જવું. વિદ્યની આજ્ઞાવિના ગમે તે ઔષધ ભક્ષણ કરવાથી શરીરની જેવી અવસ્થા થાય છે તેવી સગુરૂની આજ્ઞા વિના સ્વછંદી જીવેની થાય છે. “માથા સાટે માલજેવી જે સશુરૂની ભક્તિ કરે છે તે જ પરમાત્મસ્વરૂપને લીલામાનમાં પામે છે. શ્રી સદગુરૂના શરણને અંગીકાર કરી અધ્યામતત્વને પ્રકાશ લાભ ભવ્યજી પામે, સવ ની ઉસ્થિતિ થાઓ. અનંત લક્ષ્મીના ભેગી આત્માઓ થાઓ, અનંત રૂદ્ધિ મય અસંખ્ય પ્રદેશમાં ભવ્ય વાસ કરે
अध्यात्मतत्त्वग्रन्थोऽयं बुद्धयब्धिमुनिना कृतः सर्वेषां मंगलानां हि मुख्यमध्यात्ममंगलम् ॥ १ ॥
ૐ શાન્તિઃ શાનિત શાન્તિઃ
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ શ્રી બુદ્ધિસાગરજીનું ભાષણ. तुभ्यं नमत्रिभुवनार्तिहराय नाथ । तुभ्यं नमः क्षितितलामलभूषणाय ।। तुभ्यं नमस्त्रिजगतपरमेश्वराय । तुभ्यं नमो जिन भवोदधिशोषणाय ।।
આ પ્રમાણે મંગળાચરણ કરીને જણાવ્યું કે –ોગવિદ્યાની પ્રાપ્તિ કરવી એ આ ભાષણને મુખ્ય ઉદ્દેશ છે. સામાન્ય રીતે લેકે પ્રાણને રૂંધવાને ગુફામાં પડી રહેવું અને આળસુ થવું તેને યોગ કહે છે, પણ તે ખરેગ નથી, કારણ કે યેગની ખરી વ્યાખ્યા નીચે મુજબ છે.
योगश्चितवृत्ति निरोधः ચિતવૃત્તિને નિરોધ કરવો તે ગ.
સંકલ્પવિકલ્પને ત્યાગ કરે, માયાને ત્યાગ કરે ને આત્માને વિચાર કરવો તેનું નામ ગ. વેગમાર્ગ કેઈ ન માગ નથી, પણ તે અનંતકાળથી હયાતી ધરાવે છે, અને તેને હેતુ માયાને નાશ કરવાને અને આત્માનું જ્ઞાનસ્વરૂપ ખીલવવાને છે, કારણકે વિજ્ઞાનઘન એવે આમા જ્ઞાનના સમુહરૂપ છે તે ત્રણ ભુવનના સર્વ પદાર્થોને જાણવાને સમર્થ છે, પણ તેની શક્તિ હાલ ગુપ્ત રહેલી છે, તે તે પ્રકટ કરવાને વેગને આશ્રય ગ્રહણ કરે. ચેગના આઠ અંગ છે, તેમાં પ્રથમ અંગ યમ છે. યમના પાંચ વિભાગ પાડવામાં આવ્યા છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અહિંસા સત્ય અને ચિરી નહીં કરવી તે તે સામાન્ય રીતે સર્વે કઈ સમજે છે, બ્રહ્મચર્ય વૃત ગ્રહણ કરવું એટલે વીર્યશક્તિ જાળવવી અને તેની સાથે આત્માની શક્તિ પણ સાચવી રાખવાની જરૂર છે, અપરિગ્રહ-મૂછીને ત્યાગ કરે. ચારે વર્ણ વેગ માર્ગ પ્રાપ્ત કરવાને સમર્થ છે, જગતમાં ચારે
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્ણ છે ખરી, અને નથી પણ ખરી. વર્ણ એ વહેવારને આશ્રયે છે અને આત્માની અપેક્ષાએ વર્ણને નિયમ રહે તે નથી. બહારથી ભલેને વર્ણવહેવાર રાખવામાં આવે, પણ અંદરથી વર્ણના ભેદમાં લેપાવું નહીં કારણ કે તેથી અભિમાન થાય છે, અને ઈષ્ટ કર્તવ્યથી ચુકી જવાય છે. માટે વાભિમાન ત્યાગી દેશમાં પ્રવૃત્તિ કરવી વળી નિયમના પાંચ ભેદ નીચે પ્રમાણે છે. શાચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, અને ઈશ્વર પ્રણિધાન. શરીરની પવિત્રતા કરતાં પણ મન ના વિચારને પવિત્ર રાખવા તે ઉત્તમ શાચ છે, બીજા શબ્દોમાં કહીએ તે બાહ્ય સ્નાન કરતાં અંતર સ્નાન અધિક ગુણકારી છે, માટે મન વચન અને કાયાની પવિત્રતા જાળવવી. ગવિદ્યાને આધાર મનની પવિત્રતા પર રહેલે છે જે માણસ પવિત્ર છે, તે બીજાની નિંદા કરતે નથી. તવમસિ તુજ તે પરમાત્મા છે. અનંતજ્ઞાન, અનંત શક્તિવાળે પરમાત્મા તે તું જ છે, બાહ્ય વસ્તુઓ મળે કે ન મળે છતાં જેમાં મનની સમાધાનતાને ભંગ થતો નથી, તેજ માણસ ખરે સંતેવી છે. એ સંતેષ પ્રાપ્ત કર જોઈએ, કેટલાક લે કે સૂર્યના કિરણ વડે શરીરને તપ કરે છે, કેટલાક અગ્નિવડે કરે છે, પણ ખરી તપના વ્યાખ્યા તે એજ છે કે જેથી મનના પરિણામ ન બગડે તેવીરીતે તપ કરે એટલે પિતાની શક્તિ અનુસાર તપ આદર.
ઈચ્છાને ધ એજ ઉત્તમ તપ છે, તેવા તપથી સં. ચિત અને ક્રિયમાણ કર્મને નાશ થાય છે, અને આ ત્માની ગુપ્ત રહેલી શક્તિઓ જાગૃત થાય છે. શાસ્ત્રનું ભણવું ભણાવવું તેનું નામ સ્વાધ્યાય. સ્વાધ્યાયથી કર્મ, પુનર્જન્મ, આત્માનું અસ્તિત્વ, અને આત્માનું અમરપણું વગેરે અનેક બાબતેનું જ્ઞાન થાય છે. પરમાત્મા અનંત સુખ આનંદ અને જ્ઞાનરૂપ છે અને જેનું માણસ ધ્યાન કરે
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે તે તે થાય છે. ભમરીનું ધ્યાન ધરવાથી યેળ ભમરી થાય છે. માટે પરમાત્માનું ધ્યાન કરવાથી માણસ પરમાતમા બને છે. ત્રીજો યાગને ભેદ આસન છે. આસન વાયુને ઠેકાણે લાવવા સારૂ શાસ્ત્રમાં પ્રર્યું છે સર્વ આસનમાં સિદ્ધાસન મુખ્ય છે. પતંજલી અને હેમાચાર્ય તેમાં નિપુણ હતા, અને મહાવીર ભગવાને ઊત્કટ આસનથી ધ્યાન કર્યું હતું અને કેવળજ્ઞાન મેળવ્યું હતું. પ્રાણાયામ એ ચોથું અંગ છે. શ્વાસપ્રશ્વાસગતવિંછેદઃ શ્વાસ અને ઊધાસની ગતિને નાશ તે પ્રાણાયામ, શરીરમાં પાંચ પ્રકારના વાયુ રહેલા છે. પ્રાણ, અપાન, ઊદાન, વ્યાન અને સમાન. જુદા જુદા શરીરના ભાગમાં આ સર્વ રહેલા છે. તેમના જયસારૂ રેચક, પુરક અને કુંભકની ક્રિયા કરવાની જરૂર છે. તે ક્રિયાથી શરીરની આરેગ્યતા વધે છે, જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે અને સત્વ, રજસ અને તમે ગુણની સામ્યતા થાય છે. પ્રાણાયામથી યેગીઓ આકાશમાં રહી શકતા હતા. તે ઉપર હેમાચાર્યનું દષ્ટાંત મજુદ છે. પાટણમાં શ્રી હેમાચાર્ય એકવીસમી પાટ ઉપર બેસી અને નીચેની પાટો કાઢી નંખાવી વ્યાખ્યાન વાયું હતું. આકાશમાં અધર રહી વ્યાખ્યાન વાંચી પ્રાણાયામની અપુર્વસિદ્ધિ દેખાડી હતી, માણસ મેસમેરીઝમથી થોડું ઘણું કાર્ય કરી શકે છે, તે પ્રાણાયામથી તે વધારે કામ કેમ ન કરી શકે? સંધ્યા કરતી વખતે બ્રાહ્મણે નાસિકા દ્વારા શ્વાસોશ્વાસ લે છે, તેમજ પ્રાણાયામ પણ કરે છે. બાધધર્મમાં પણ તે બાબત નિવેદન કરેલી છે, તેથી વીર્યનું સંરક્ષણ થાય છે અને ને બુદ્ધિ સતેજ થાય છે
રજોગુણ, તમે ગુણ અને ચીયા સ્વભાવના નાશ સારૂ પ્રાણાયામની ખાસ જરૂર છે. તેનાથી શરીર હલકું બનાવી જળમાં ગીઓ તરી શકે છે. લોકે હેતુઓ સમજતા નથી તેથી આ માર્ગ તરફ તેઓની અરૂચિ થાય છે.
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાય તેવા શાંત
ચિતે, તેથી તે
હોય ત્યારે
શારીરિક સંપત્તિ વધે અને દેશની ઉન્નતિ થાય તે માટે જે જગ્યા શાંત અને શુદ્ધ હોય, જ્યાં સુગંધી પુષ્પ હોય જ્યાં રેગનો ઉપદ્રવ ન હોય, જ્યાં ઘણા લેકે કોલાહલ કરતા ન હોય તેવા શાંત સ્થળમાં પ્રાત:કાલમાં પ્રાણાયામ કરવા; તત પ્રકાશાવરણમ ક્ષીયતે, તેથી પ્રકાશના આવરણને નાશ થાય છે. સરવર શાંત અને નિર્મળ હોય ત્યારે સૂર્યને પ્રકાશ તેના પર પડે તેમ જ્યારે મન શાંત હોય ત્યારે આત્માને પ્રકાશ યથાર્થ તેના પર પડી શકે છે. હેમાચાર્યે પ્રાણાયામના બળથી શરીરબળ જાળવી રાખ્યું હતું. આનંદઘનજી મહારાજ પણ પ્રાણાયામની જરૂર બબતાવે છે. હરિભદ્રસુરી, વિગેરે પણ તેની જરૂર સિદ્ધિ કરે છે. પણ પ્રાણાયામની કિયા ગુરૂ પાસેથી ગ્રહણ કરવી. યેગનું પાંચમું અંગ પ્રત્યાહાર છે. ચિત્તની વૃત્તિઓને બહાર ભટકતી અટકાવવી અને પાંચ ઈદ્રિના વિષને જીતવા તેનું નામ પ્રત્યાહાર. જેને આત્માને યથાર્થ રીતે જાણે છે, તેજ પુરૂષ ઇદ્રિના વિષચેથી ઉપજતા સુઅને ત્યાગ કરી શકે. સંસારરૂપી સમુદ્ર તરવાને શરીરરૂપી વહાણની જરૂર છે. ઈદ્રિયોને અતંરમુખ રાખવી જેઈએ. જે સુખ મળવાથી બીજા સુખની આશા ન રહે તે તે શાશ્વત સુખ આત્મામાં રહેલું છે. આત્મા અંતરમુખ વળે છે ત્યારે જે આનંદ થાય છે, તે ચેસઠ ઈદ્રોના સુખ કરતાં અનંત ઘણે છે. માટે તે આત્મસુખ મેળવવાને
ગમાર્ગના પગથીયે ધીમે ધીમે ચઢવું અને છેવટે જીવાત્મા સાશ્વતસુખ મેળવશે.
જે પુરૂષ મન ઉપર નિગ્રહ કરી શકે તે યોગી, અને જેનું મન તેના પિતાના હાથમાં ન રહે તેને અગી જા
. એગમાર્ગ આત્માને લગતે છે, માટે તેમાં બ્રાહ્મણ,
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર, પુરૂષ કે સ્ત્રી સર્વ કેઈને સખે હક છે, કારણ કે સર્વમાં આત્મા વિરાજમાન છે. પ્રાચીન સમયમાં લેકેને ઘરનું તાળું વાસવું પડતું નહિ, કારણ કે લેકે સદાચારી હતા. અને સારા સંક૯પવાળા હતા, પણ
ગમાર્ગના નાશથી સ્થિતિ તદ્દન ફરી ગઈ છે. ધર્મ અને થવા કેમને ઉદય તે ધર્મને માનનારા અથવા તે કેમમાં વસનારા મનુષ્યનું ધર્મિષ્ટપણું, દયાળુપણું અને શુદ્ધ સં. ક૯૫, એ સર્વના પર આધાર રાખે છે, જે મનુષ્ય પોતે કરેલા સંક૯૫થી ડગે નહિ, અને દુઃખ આવે તે પણ પતાના સંકલ્પને ત્યાગ કરે નહિ તે જ ખરા ગી સમજવા. બ્રહ્મચર્ય પાળવાથી ભેગશક્તિ ખીલે છે, જે લેકે ગવિઘાનાં તો યથાર્થ સમજતા હોય તે સર્વને તેઓ પિતાના બ્રાતૃતુલ્ય લેખે, અને ધમ નિમિત્તેજ પરસ્પર યુદ્ધ થાય છે તે કદાપિ થાય નહિ. હાલમાં ધર્મભાવના નાશ પામેલી છે. વિદ્યા સર્વ ધર્મમાં વર્ણવેલી છે, તેમાં પણ ભક્તિયોગ સૌથી ઉત્તમ માર્ગ છે. માણસ જ્યારે મંત્રાક્ષરને જાપ જપે છે, અને માળાના મણકા ફેરવે છે, ત્યારે મણકાદ્વારા ચિત્તની એકાગ્રતા તે કરે છે. યોગ અનેક પ્રકારના છે, મંગ, લયયેગ, હઠગ, રાજગ વગેરે. મંત્રના પ્ર
ભાવથી વિષના પરમાણું સ્કધે નાશ પામે છે. મંત્રથી ઉત્પન્ન થતી શક્તિ વિષના પરમાણુઓ દૂર કરી તેને સ્થાને શુદ્ધ પરમાણુઓ આ૫ણ કરે છે. સેગમાં બ્રહ્મચર્યની ખાસ જરૂર છે, સંતતિ ખરાબ વિચારવાની થાય તેના માબાપના વિચારે ખરાબ હોવા જોઈએ. કપાસના બીજને રંગીને વાવવાથી કપાસમાં પણ લાલાસને અંશ આવે છે, તેમ માબાપના ગુણ અવગુણ પુત્રોમાં ઉતરી આવે છે.
ક્ષયરેગગ્રસ્તના પુત્ર ક્ષયરોગવાળા થાય છે. ભાંગ. પીનારના છોકરા ઘણે ભાગે બાલ્યાવસ્થાથી જ તે ખરાબ વ્યસન શિખે છે, એક છોકરાના બાપે બાર વર્ષની ઉમરથી
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાત્રિના બાર વાગે ચા પીવા માંડી હતી, દરરોજ રાત્રે બાર વાગ્યા એટલે અફીણના બંધાણની પેઠે તેને ચા પીધા વગર ચાલે જ નહિ તે ચાને તે ગુલામ બન્યું હતું, પરિણામ એ આવ્યું કે અગીઆર વર્ષ સુધી જેણે ચા પીધી નહતી તેવા તેના પુત્રને બાર વર્ષ પુરા થતાં રાત્રિના બાર વાગતાં શરીરમાં એક પ્રકારને ઉન્માદ થયે અને ચા પીવી પડી. આ ઉપરથી જણાશે કે બાળકને સદ્દગુણે તથા દુર્ગણે માટે માતપિતા ઘણું મોટાભાગે જોખમદાર છે. નેપલીયનની માતા ગર્ભ ધારણ કર્યા પછી શુરવીપણાનાં નેવેલે વાંચતી હતી, અને તેનું પરિણામ એ આવ્યું કે તે પોલીઅન જેવા પરાક્રમી પુત્રને તેણીએ જન્મ આપે. માટે જે તમારે તમારા બાળકનું હિત સુધારવું હોય તે તમે યોગી અને સારા વિચારવાળા થાઓ. માબાપનાં કેધ, કપટ બાળકોમાં ઘણીવાર જોવામાં આવે છે. અભ્યાસ વિના ચેગ સધાતું નથી. માટે ઉચ્ચ વિચારને અભ્યાસ પાડે, રાગદ્વેષને ત્યાગ કરે, અને આવા માર્ગના જાણકાર ગુરૂને મળે. ચૈદરાજકના આકારનું મનુષ્યનું શરીર છે, જે ચાદરાજલેકમાં ભાવ છે તે નાના પ્રમાણમાં શરીરમાં પણ છે. આપણામાં ધર્મના તને સમજવાનું પણ જ્ઞાન રહ્યું નથી, માટે લાયક થાઓ, ખરાબ વાસનાઓને ત્યાગ કરે, સામાન્ય કુવાનું પાણી ખુટી જાય; પણ પાતાળકુવાના પાણીને પ્રવાહને નિરંતર વહે છે, તેમ બીજી વિદ્યાઓનું સુખ તે સામાન્ય કુવાના જળ જેવું, પણ અધ્યાત્મ વિદ્યારૂપ પાતાળ કુવાનું સુખ તે શાશ્વતું છે.
ખરું સુખ આત્મામાં જ રહેલું છે, પણ તે સુખને લાભ મળે તે સારૂ હદયશુદ્ધિની જરૂર છે, જેનાં હદય અજ્ઞાનથી ભરેલાં છે તેઓ આ માર્ગ પર શી રીતે ચાલી શકે ? પરમાત્માના સ્તવનથી હદય શુદ્ધ બને છે. - ગમાર્ગમાં પ્રવેશ કરવાને પ્રથમ તમારું હૃદય પવિત્ર બના
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વવાનો પ્રયત્ન કરે. કલેશથી દૂર રહે તે ઉપર દષ્ટાંત –એક સ્થળે સાસુ વહુની લડાઈ નિરંતર ચાલ્યા કરતી હતી. એક બીજા ઉપર બેજ એ ગાળે વરસાદ વરસાવતી હતી. તેવામાં વહુને કેઈ સાધુ–સંત મળી ગયા, તેમના આગળ તે વહુએ પોતાની સઘળી દુખદ સ્થિતિનું વર્ણન કર્યું, અને સાસુ જેથી વશ થાય તે કોઈ ઈલમ કરી આપવાને કહ્યું. તે સંત સમયના જાણકાર હતા. તેમણે એક કાગળના નાના ટુકડા ઉપર કાર લખે, અને જ્યારે તારી સાસુ તારી સાથે બોલે તે વખતે આ ચીઠી તારા ઍમા મુકી દેજ, પણ મેં ઉઘાડીશ નહિ, ઉઘાડીશ તે મને ત્રને પ્રભાવ જતું રહેશે. જ્યારે કોઈ કારણસર સાસુએ મિજાજ છે અને ગાળો ભાંડવા લાગી, તે વખત વહુએ મેંમાં મંત્રાશર મુકી દીધે, અને મેં નહિ ઉઘાડવાના પ્રતિબંધથી ગાળોને પ્રત્યુતર આપે નહિ. પડેશ આવી સાસુને ઠપકો આપે. કારણકે વહુ તે એક અક્ષર પણ બોલતી નહતી. અને સાસુને તે પાડેશણે વહુની માફી મંગાવરાવી. મંત્રનું ફળ મળ્યું; પણ આમાં સાર એ છે કે જીભને વશ કરે. ઘણા અનર્થ જીભ વશ નહિ હોવાથી નીપજે છે, સત્યવાનું વચન સદા ફળે છે, તેમ જે ચોગ્ય થશે તે મહાત્માઓ ગુરૂઓ મળશે. પણ જેનું હૃદયરૂપ મંદીર કપટ, દ્રષ, કૅધ, માન, માયા, તૃષ્ણા આદિ વિષયથી ભરેલું છે, ત્યાં પરમાત્મા પધારતા નથી. તમારું હદય નિર્મળ કરો, અને પરમાત્મા સ્વયમેવ પ્રાપ્ત થશે, તમારે પોતાને પુરૂષાર્થ કરવાને છે, કહ્યું છે કે આપસમાન બળ નહિ, મેઘ સમાન જળ નહિ. મહાવીર સ્વામીએ દયામાર્ગ પ્રવર્તાવ્યું, તે સ્વસામર્થ્યથીજ એમ જરૂર માનજે. તમને પુણ્યમાર્ગમાં સંચરતાં શાસારૂ શરમ આવે છે. તમને કઈ ભક્ત કહે ત્યારે શાસારૂ શરમાઓ છે, તમારાં ધનભાગ્યવિના તમને ભકત કેણ કહે! દુનિયાં દેરંગી છે,
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
માટે લેાકેાના વિચારથી દોરવાઈ નહિ જતાં સન્માર્ગે ચાલવા કમરમધ થજો, જે લોકોને સંસારસમુદ્ર તરતાં ન આવડતુ તે વ્હારનું ગમે તેટલુ બુદ્ધિવિષયક જ્ઞાન ધરાવતા હોય તે ખંડુજ થાડુ લાભકારી છે; અને તરવાના માર્ગ તે ચેગવિદ્યા છે; માટે તે માર્ગને અભ્યાસ કરો. જે માણસે! આ સંસારમાં જન્મ લેઇ પાતાનું હિત સમજતા નથી તેઓ પાતાના ભવ ગધેડાની માફ્ક એળે ગુમાવે છે. તેનું જીવતર ધૂળસમાન છે. ખીન્નું હાલમાં લેા અન્યાચથી ધન પેદા કરે છે, અને તેવા પૈસાથી લાવેલુ' અન્ન ખાવાથી મતિ ભ્રષ્ટ થાય છે. અન્યાયના પૈસા એ સ અનનું મૂળ છે. સન્માર્ગે પ્રાપ્ત કરેલા ધનથી બુદ્ધિ નિર્મૂળ રહે છે.
હાલની છેવટની ગણત્રી પ્રમાણે આ ર્હિંદુસ્થાનમાં સાધુ સન્યાસીઓ, બાવાઓ, વૈરાગી વગેરેની સંખ્યા ૬૦૦૦૦૦ ની છે, જે તેમને વિદ્વાન બનાવવામાં આવે, જો તેઓ લાકોને સન્માર્ગે ચાલવાને ઉપદેશ આપે તે ઘણા થોડા સમયમાં આ આાવના ઉદ્ધાર થાય. તે તમારાં હૃદય નિર્મળ હશે તે નિશ્ચય દેવ તમને સહાય કરશે; માટે ગુણને મેળવી આપનાર આત્મવિદ્યાને અભ્યાસ કરો.
સે જ્ઞાનીના એકમત, અને સા મૂખના સામત છે; કારણ કે મૂખલેાકા પોતાના સકલ્પ ક્ષણે ક્ષણે ફેરવે છે; પણ જ્ઞાની તેા પોતે શાંત પળમાં બાંધેલા નિશ્ચયાને અનુસરી પેાતાનું વર્તન ચલાવે છે.
ચાગના અભ્યાસીઓએ સત્સંગ રાખવા; અને હજારો રૂપીયા નાતજાતના વરામાં ખરચવા કરતાં વિદ્યામાં વાપરો; લાક જ્ઞાનથી ચાંગનું રહસ્ય સમજી શકશે; જે લેાક સાસંતનું નામ ધરાવે, અને અભણ હોય તે પોતાના સતપણાને એમ લગાડે છે, માટે જ્ઞાનના અભ્યાસ કરી, અને તે દ્વારા ચાગના અભ્યાસ થઇ શો, હવે ગઇ કાલે
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાકી રહેલા ત્રણ અંગમાંથી ધારણાને વિચાર કરીએ. હદયમાં છ ચક છે, તેમાંથી કોઈ એકાદ ચક્ર ઉપર ચિતને સ્થિર રાખવું તેને ધારણ કહે છે. આત્માના સ્વરૂપમાં ચિત્તવૃત્તિને લય કરે તેનું નામ ધ્યાન છે, ધ્યાનથી કર્મને નાશ થાય છે, અને ચિત્તવૃત્તિ સ્થિર થાય છે. ધ્યાતા, ધ્યાન, અને ધ્યેય એ ત્રણની ઐક્યતા થવી તેનું નામ સમાધિ જાણવી. સમાધિથી મનુષ્ય કેવળજ્ઞાન પ્રાપ્ત કરી સર્વ વસ્તુઓને જ્ઞાતા બને છે. પણ આ વ્યાખ્યાન શ્રવણ કરવા માત્રથી ઈચ્છિત લાભ મળી શકે તેમ નથી. તેને વાતે પ્રયત્નની જરૂર છે.
O
:
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
II ના સિદ્ધ છે ૧૩વર , (શ્રાવણ સુદ ૫ રવીવાર) (લેખક. ગીરધરલાલ હેમચંદ.)
ॐनमस्तत्त्वज्ञाय. अर्हन्तो भगवन्त इन्द्रमहिताः सिद्वाश्च सिद्धिं स्थिता : आचार्या जिनशासनोन्नतिकराः पूज्या उपाध्यायकाः ॥ श्रीसिद्धान्तमुपाठका मुनिवरा रत्नत्रयाराधकाः । पंचैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम् ॥ १॥
- શ્રી આપાસક યોગ મંડળના અધ્યક્ષ પદે બિરાજમાન શ્રીમન મુનિ મહારાજ સાહેબ! તથા આપાસક સજ્જને ?!
“પડાવશ્યક એ વિષય ઉપર લખવા, બોલવાની મને અધ્યક્ષ સાહેબજીની ફરમાસ થયેલી હોવાથી જે લખાયેલું છે તે બલવાને હું નમ્રતા પુર્વક રજા લઉં છું !
આવશ્યક” એ પણ વેગ ગણાય છે કારણ કે, મેલેણુ યેજના રોગઃ જ્યારે મહાત્મા પતંજલીએ, યેગનું લક્ષણ બાંધતાં પ્રથમ સૂત્રમાં કહ્યું કે –ગશ્ચિત્તવૃત્તિનિરોધઃ એટલે ભાવાર્થ એ કે મનની વૃત્તીને રોધ કર, કવી તેને વેગ કહીયે. ત્યારે વિશેષ રૂપષ્ટ રીતે શ્રી સ્યાદ્વાદશલિયે શ્રીમનન્યાય વિશારદ શ્રીમદવિજયજી ઉપાધ્યાયજી મહારાજ “જ્ઞાનસાર અષ્ટકમાં ચગાષ્ટકના પ્રારંભમાં ઉપર પ્રમાણે લખે છે કે
मोक्षण योजनाद्योगः सर्वोप्याचार ईष्यते । विशिष्य स्थानवार्थालंबनकाय गोचर ॥१॥
(આત્મા શબ્દને અધ્યાહાર છે) कृत्स्नकर्म क्षयो मोक्षः तेन योजनात् योग उच्यते,
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૩
सच सर्वोप्याचार जिनशासनोक्त चरणसप्तति; करणसप्ततिरूपः मोक्षोपायत्वात् योगः इष्यते.
तत्र विशेषेण स्थान १ वर्ण २ अर्थ ३ आलंबन ४ एकाग्र्य गोचरः ५ इति पंचप्रकारः योगः मोक्षोपायहेतुः मतः इत्यनेनादि परभावासक्त भवभ्रमणे ग्रहात् पुद्गलभोगमग्नानां न भवति.
ભાવાર્થ એ કે, આત્મા શબ્દના અહિં આ અધ્યાહાર છે. મેાક્ષ એટલે સકલ કર્મ સંબધથી નિર્મુક્તિ, તે માક્ષની સાથે આત્માને જોડવાથી ચરણ સિત્તરિઅને કરણ્ સિત્તરીરૂપ સાધુને સમગ્ર ક્રિયા વ્યવહાર ચેાગ” મન શુદ્ધિ આદિ રૂપ માક્ષ ઉપાય કહેવાય છે, તથાપિ સમગ્ર આચારને પૃથક્ કરીને સ્થાન એટલે કાયાત્સ, ચત્યવંદન, ગુરૂવદન આદિ ક્રિયાને વિષે યથાચિત આસન મુદ્રાદિનું કરવું તે. (૧) વર્ણ—એટલે પદચ્છેદ સહિત અસ્ખલિત પુટતાએ કરીને સૂત્ર પદ્માદિનું ઉચ્ચારણ કરવું તે. (ર) અથ—એટલે ઉચ્ચામાણુ શાસ્ત્ર પદોના વાચ્ય ભાવતું ચિ‘તન તે. (૩). આલખન~~એટલે જિનસ્વરૂપ અને જિન ખિમ્માદિનું દૃષ્ટિને વિષે સ્થાપવુ· તે. (૪). અને એકાગ્ય એટલે 'ક્રિયમાણ કન્ય શિવાય બીજું કાંઈ મનથી લક્ષ્ય ન કરવું તે, (૫) આ સત્ર જેને ગૌચર છે તે ચાગ કહેવાય છે.
પૂાંકત પાંચ પ્રકારના યાગમાં કમ યોગ સ્થાનવર્ણાત્મક એ પ્રકારના છે, ક્રિયા રૂપવે કરીને અને પુણ્ય અધ ત્વે કરીને કર્મત્વ જેને છે તેને કયાગ કહીયે. અને જ્ઞાન ચાગ અર્થ, આલંબન, અને એકાશ્યાત્મક ત્રણ પ્રારના છે. અંદરની પાપ પ્રવૃત્તિને રાષક અને બ્રાસવેદૈનત્વ જનક વિશિષ્ટ ધમય ચેગ, મેાક્ષ પ્રાપ્તિનુ અન્ય ભિચારી સાધન તેને ચાગ કહીએ. આ પચ વિધ અથવા દ્વિવિધ
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગ દેશ વિરતિ અને સર્વ વિરતિ દેશથી અથવા સર્વથી આરંભ જેણે ત્યજે છે તેને નિશ્ચયથી હોય છે, કારણ કે તેઓ હમેશાં મોક્ષના ઉપાયને વિષે પ્રવૃત્તિ કરે છે. તે શિવાયના અવિરતિ સમ્યક્ દષ્ટિ અને માગનુસારી વિગેરેમાં પણ બીજ માત્ર ગત્પત્તિ હેતુમાત્ર કિચિત્ને સંભવ છે. એમ “જ્ઞાનસાર ” નામના પુસ્તકથી વાચક વર્ગના જાણવામાં હોવું જોઈએ. હવે મૂળ વિષય ઉપર કહેવા માટે જણાવું છું જે હમેશાં કરવા ગ્ય છે તેને આવશ્યક કહેવાય છે, તેને પણ ઉપર બતાવેલા પંચવિધ અથવા દ્વિવિધ જ્ઞાન, ક્રિયા એ યુગમાં સમાવેશ થાય છે, તેમજ ઈચ્છાદિ વેગ ૪ ચાર પ્રકાર છે વળી પ્રીતિ ભકત્યાદિ અનેક ભેદ પણ કહ્યા છે. એ બધા સદગુરૂ સમાગમે યથાધિકાર પરત્વે ધારવા આદરવા ગ્ય છે. તેમાં પણ ગુરૂગમ વડે પડાવશ્યકને સમાવેશ થતે સંભવે છે. પૂર્વે - ક્ત આવશ્યક છ પ્રકારે કરાય છે તેનાં નામ હમેશાં બે વખત કિયા કરનારાઓથી પૂર્ણતાવસરે. સામાયિક, ચઉ વિસગ્યેય, વંદણ, પડિકમણ, કાઉસગ, પચ્ચખાણ. કચું છે જ. એમ બેલાય છે, છતાં તેનું તત્વ વિરલાથી જ પમાય છે શ્રી મદ ઉપાધ્યાયજીએ કહ્યું છે કે कोइ कहे जे पातिक कीधां, पडिकमतां छूटी जेरि ॥ ते मिथ्याफल पडिकमणानु, अपुण करणथी लीजेरे १६ श्रीसीमं० मिच्छा दुक्कड देई पातिक, ते भावे जे सेवेरे ॥ आवश्यक साखे ते परगट । माया मोसने सेवेरे १७ श्रीसीमं० मूल पदे पडिक्कमणुं भाष्यु, पाप तणुं अण करबुरे ॥ शक्ति भाव तणे अभ्यासें । ते जस अर्थे वरे १८श्रीसीमंधर साहिब सुणजो । भरत क्षेत्रनी वातोरे।।
આ ઉપરથી સમજવાનું મળે છે કે, કેટલાક આપણે ભેળા માણસના મનમાં એવું ઠસેલું હોય છે કે આપણે જે
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાપકરીએ તે સંવછરી વિગેરે પ્રતિક્રમણ કરી મિચ્છા મિકડ હૈયે, એટલે સર્વ પાપથી આપણે મુક્ત શૈશકીયે છીયે, પણ તે ભૂલ ભરેલું છે. કારણકે પડિકમણાનું ફળ તે જે પાપને મિચ્છામિ દુકકડ દેવાય તેવું પાપ ફરીને નહિં કરવાથી મળી શકે છે, પણ જે કઈ પાપ સંબંધી મિ
ચ્છામિ દુકકડે દઈને પાછું ફરીને પણ તેવાજ ભાવે–અધ્ય વશાએ જે તેના તે પાપનું સેવન કરાય છે તે તે આવશ્યક સુત્રની સાક્ષરતાં તેનાથી તે પ્રગટરીતે સત્તરમુ પાપાનક કે જેનું નામ માયા મૃષાવાદ છે તે સેવાય છે, માટે મૂળ પદેતે પાપનું નહિ કરવું તેને જ પડિકકમણું કહ્યું છે. આટલું જાણીને કેટલાકને વળી પાછું એમજ ઠસી જાયકે ત્યારે આગમત વિધિ પુર્વક યથાર્થ નથી બની શકતું માટે તે ન કરવું, એ જ સારું છે એમ ન આવી જાય એ ટલા માટે કહ્યું કે એવી ભૂલ ન કરવી અને યથાશક્તિ ભા વના અભ્યાસવડે તે આવશ્યક ક્રિયા મક્ષ અર્થે અવશ્ય કરવા ચગ્ય છે. એ વિષય ઉપર ઉપાધ્યાયજી મહારાજ અન્યત્ર કહે છે કે, कोइक विधि जोतां थकारे, छांडे सवि व्यवहाररे । मनवसिया॥ न लहे तुज वचने कहुं रे, द्रव्यादिक अनुसार रे
ગુખ રસિયા || ? | पाठ गीत नृत्यनी कलारे, जिम होय प्रथम अशुद्ध रे म० पण अभ्यासे ते खरीरे, तेम किरिया अविरुद्ध रे गु० ॥२॥ मणि शोधक शत खारनारे, जिम पुट सकल प्रमाणरे म० तेम क्रिया सवि योगनेरे, पंच वस्तु अहिनाण रे गु० ॥३॥ प्रीति भक्ति योगे करी रे, ईछादिक व्यवहाररे गु० हीणो पण शिव हेतु छ रे, जेहने गुरु आधाररे गु० ॥ ४ ॥
ઈત્યાદિ. અર્થ સ્પષ્ટ છે તે પણ સદ્દગુરૂગે વિશેષ ધારવા ગ્ય છે. કારણ કે અનેકાન્ત સ્યાદ્વાદશલિ એ
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગીતાથ જ્ઞાની ગુરૂને હાથ છે માટે ઉપર કહ્યું કે જેહને ગુરૂ આધાર એ ઉપરથી બહુ રહસ્ય સમજવાનું છે. હવે આપણે જા બેલીમાં એટલું તે સમજવું ખાસ જરૂરનું છે કે અભ્યાસ એ અભ્યાસ રૂપજ રહે છે તેમ ન થાય પરંતુ અભ્યાસ એ હવે જોઈયે છે કે આત્મભાવે જીજ્ઞાસાને જગાડીને બનતા પ્રયત્ન પુર્વક આવશ્યક ચેગ ક્રિયાભ્યાસમાં પૂર્ણ લક્ષ્ય રાખી સાધ્ય (ભાવ પ્રતિકમણઃ વિશુદ્ધાત્મ પરિણતિ પરિણામ) ઉપર દૃષ્ટિ દઈ સાધનેને સુધારવા મન વચન કાયાનું યથાયેગ્ય બળ - રવવું જોઈએ, અને વળી એમાં વર્ણ, અર્થ, આલંબના દિગથી વિરતિ જ જે કે અગિ વા અગ્ય ગણાય છે તેને કદી “તીર્થોછેદ થાય છે માટે કરીને, એવું આલંબન લઈને જે સૂત્ર, અર્થ વિગેરેનું દાન દેવામાં આવે તે પૂર્વાચાર્યોએ તેમાં મોટે દેષ માને છે માટે ગ્યતા કેમ આવે એ પ્રથમ પાઠથીજ સુધરતું થવું એગ્ય છે, ચગ્યતા કેળવણુંથી આવે છે. વળી શારીરિક કેળવણી માટે વ્યાયામ અંગકસરત આદિ કરવાનું હાલ પણ મોટી કેલેજેમાં માન્ય કરેલું દેખાય છે તે એવા હેતુથી કે તેનાથી શરીર સારું રહે છે. અને પ્રાયઃ તન સાબૂત તે મન સાબૂત એ કહેવત પ્રમાણે પ્રાયઃ પરિણામ પણ આવે છે, તે આ વશ્યક કિયા સવાર સાંજે બે વખત કરવાથી ઉભય પ્રતિક્રમણ વખતે સ્થાન ગવડે એટલે મુદ્રાઆસન ખમાસમણ દ્વાદશાવતનાદિ ગુરૂવંદનાદિ કિયા (કર્મયોગ) વડે અંગને એટલે શરીરને પણ સુધારવાને સ્વાર્થ સરી શકે છે, તેમજ સૂત્ર, અર્થ બેલતાં, વિચારતા વચન અને મનને પણ કેળવી સુધારી શકાય છે માટે તેનું નામ આવશ્યક એ ગુણ નિષ્પન્ન વા સાર્થક છે એમ કહેવામાં અતિશયોક્તિ કંઈ નથી. હવે શ્રીમદ્ વિનયવિજયજી ઉપાધ્યાયજી મહારાજ For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિરચિત છે આવશ્યકના સ્તવન આધારે જ આવશ્યક વિષે યથામતિ વિવેચન બહુ ટુંકામાં કરાય છે. ગ્રંથકર્તા પુરુષ પ્રથમ પીઠિકા કરતાં આ પ્રમાણે કહે છે– चोवीसे जिनवर नमुं / चतुर चेतना काज || आवश्यक जिणे उपदिश्या / ते धुणस्युं जिनराज // 1 // आवश्यक आराधिये / दिवस प्रत्ये दोयवार / / दुरित दोष दूरे टले / ए आतम उपकार | 2 | सामायिक चासत्थो / वंदण पडिकामणेण / / काउस्सग पञ्चक्खाण कर / आतम निर्मल एण // 3 // झेर जाय जेम जागुलि / मंत्र तणे महिमाय / / तेम आवश्यक आदरे / पातक दूर पलाय || || भार त्यजी जेम भार वही / हेले हलुओ थाय // अतिचार आलोवतां / जन्म दोष तेम जाय // 5 // અર્થ સ્પષ્ટ સમજી શકાય તે છે; વિશેષ હવે છે. આવશ્યકમાં પ્રથમ આવશ્યક સામાયિક છે તે તેને ભાવાર્થ એ છે કે સમતાને જેમાં લાભ મેળવી શકાય તેથી તેનું નામ સામાયિક” તે સાર્થક છે માટે સમતા પુર્વક રાગદ્વેષરહિત આત્માના સ્વભાવિક શુદ્ધગુણે પ્રગટ કરવા હમેશાં આત્મપાસકોએ સામાયક કરવા ગ્ય છે, સમતા છે તે અભિનવ અમૃતને વરસાદ છે માટે તે અવશ્ય આદરણીય છે. આપણે આપણું આત્મા સાથે વિચારવું અને આત્મસ્વરૂપમાં રમવું એ વિશેષ ચગ્ય ગણવું. અને આ માથી પર છે આ દશ્ય અદ્રશ્ય પ્રાણુ પદાર્થને સંબંધ તેમાં જે હું અને મહારાપણાની બુદ્ધિ અર્થાત્ જે પરભાવ -વિભાવ-કે વિદ્ગલિક ભાવની મમતા તે મહા વિષમ વિષના અંધારા મહા ભયંકર ભવકૂપ જેવી ગણીને સદા સવંદા તેને સર્વથા ત્યાગ કરે એ ઘણું ઉચિત છે. વિચારવાને એ વિચારવું એગ્ય છે કે આ જીવે અનાદીકાળના For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અજ્ઞાનવડે દરેક ભ ભવમાં ધન-કુટુંબ-ઘર-ઘરેણાં વિગેરે નવનિધ બાહ્ય પરિગ્રહ રૂપ જે સંજોગ વડે મળેલા હેવાથી અને તેને વિગ થવાને હેવાથી અનંતિવાર મેળવેલાં અનંતિવાર મુકી દઈ તેના મમત્વભાવે થયેલાં અનંત દુખે આ જીવને અનંત વાર અનુભવવાં પડયાં છે, વળી અંતર પરિગ્રહ જે મિથ્યાત્વ તથા કેધ, માન, માયા, લેભ અને હાસ્યાદિ નવનેકષાય એમ 14 પ્રકારને હવાથી તે પણ બાહ્ય પરિગ્રહના નિમેરે વૃદ્ધિ પામેલ હોવાથી અનેક પ્રકારના રાગદ્વેષે કરી આ જીવે શુભાશુભકર્મ ઉપાર્જન કરેલાં છે તે કમાના ઉદયથી થતાં સુખ દુખ મળવાના નિમિત્તરૂપ થયેલાને આપણે અજાણપણાથી શત્રુ મિત્ર માની લેયે છીયે. પરંતુ વાસ્તવીક રીતે આ જગતમાં કોઈ કોઈનું શત્રુમિત્ર છે જ નહિ. જે આ જીવ તત્વવડે વિચારી જુએ તે પિતે જ પિતાને શમિત્ર બની શકે છે. અને અન્ય તે માત્ર નિમિત્ત જ છે, માટે દુઃખ સુખ શત્રુ મિત્ર એ સર્વ નિશ્ચયે જતાં માયા જાળ છે, પ્રપંચ છે, અસત્ય છે માટે શુદ્ધ ચેતનાને જગાડવાથી સમસ્ત દુઃખને નાશ થઈ શકે છે. તેના કારણે અથવા તે શુદ્ધ ચેતના પ્રગટ કરવા માટે હમેશાં સાવદ્ય યોગ એટલે પાપવાળા મનવચન કાય કેગના વ્યાપાર તેના નિષેધરૂપ વ્યવહાર ક્રિયા માટે “કમિતે સામાઈયે” ઈત્યાદિ પાઠ ઉચરી સામાયિક લેવાને વ્યવહાર છે પણ તે દેશવિરતિ અને સર્વવિરતિ ઉચ્ચરવા માટે છે તે પહેલાં સમ્યકત્વ અને શ્રુત સામાયિક પાંચમે સંયતાસંયત તથા અવિરતિ એવા ચતુર્થ ગુણસ્થાનવાળાને પણ હોય છે એમ 4 પ્રકારના સામાયિક આગમૂકત છે. અને તે આત્મા પાસકે કહો વા શ્રમણે પાસકો તે તેમનાથી કરી શકાય છે અને નિશ્ચય પરિણતિ પૂર્ણ પણે શુદ્ધાત્મામાં પરીણમવાથી શાશ્વત સુખના ભેગી અને ખંડાનંદ પદધારી સિધ્ધ સ્વરૂપ થવાય છેપૂર્વે એવા પ For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રિભુ સમજવા સક્તિ રિણામથી અનંત સિદ્ધ થયા છે સાંપ્રતિ થાય છે અને ભાવી થશે. એ પ્રથમ આવશ્યક વિષે કહ્યું. હવે કમે પ્રાપ્ત થયેલા " ચઉસિધ્ધચ " અર્થાત્ વીસ તીર્થકરેના સ્તવરૂપ આવશ્યક વિષે સમજવાનું છે કે રૂષભાદિક ચેવીસ તીર્થકર ત્રિભુવનના ઉધોતના કરનાર છે અને જેણે મુક્તિ માર્ગનું સ્વરૂપ બતાવ્યું છે અને જેને નિર્મળ એવું કૈવલ્ય જ્ઞાન તિમય સર્વથા પ્રત્યક્ષ છે, તેમની સ્તવના પૂજા સેવના અર્ચા કરવી એ સમ્યકત્વ શુદ્ધિનું પણ નિમિત્ત કારણ છે અર્થાત અનુક્રમે સંસાર સમુદ્રને પાર પામવા પ્રબળ સાધન છે. માટે બીજું ચાવિસથ્થય એ નામે સારભૂત એવું બીજું આવશ્યક અવશ્ય સેવવા ગ્ય છે. હવે ત્રીજું આવશ્યક " વંદન " એ નામ છે. અને તે સદ્ગુરૂ મહારાજના ચરણારવિંદમાં પચવીસ આવશ્યક ભેદ યુકત વંદન વિધિ પૂર્વક કરવાથી થાય છે તેમાં ગુરૂવંદન ભાષ્યમાં કહેલા 32 દોષ ટાળી તેમજ ચાર વાર ગુરૂ ચરણે મસ્તક નામવાથી દ્વાદશાવર્ત વિધિ વડે ખામણાં ( ક્ષમાપના ) કરી તેમજ 33 તેત્રીસ આશાતનાને ત્યાગ કરવા વિગેરે 40 ચારસે બાણું બેલ વિચારી ધારી યથાગ્ય તેને ઉપયોગ કર જઈયે, તેમ કરવાથી નીચ ગોત્રકર્મને ક્ષય થાય છે અને ઉચત્ર નામ કર્મનું ઉપાર્જન કરી શકાય છે, સતગુરૂવંદનથી થયેલા પુન્ય પ્રભાવે જગતમાં તેની કઈ પણ આજ્ઞા ઉલ્લંઘન કરી શકતું નથી. તેમ જ પરભવે પણ સૈભાગ્યાદિ શુભનામ કર્મને ઉદય થાય છે, કૃષ્ણ વાસુદેવે મુનિ મહારાજને વંદન કર્યું તેના પ્રભાવે સારભૂત એવા ક્ષાયિક સમ્યકત્વને પામી અનુક્રમે તીર્થંકરપદ પામવાના છે. વળી શીતળાચાર્યો જેમ ભાણેજ ને દ્રવ્યવંદન કર્યું અને ભાવે કરી વંદન વિધી સાચવવાથી કેવળજ્ઞાન પામ્યા, માટે એ ત્રીજું વંદન નામે આવશ્યક છે તેમાં ગુરૂવંદનને અધિકાર છે તેને સજનેએ વા મુમુ For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 100 ક્ષુઓએ તથા પ્રકારે ગુરૂના સદૂભાવે આ વંદન આવશ્યકક્રિયામાં ઉજમાળ ચિત્ત અત્યાદર કર એગ્ય છે, કારણ કે શ્રી જિનશાસન જૈનધર્મ તેનું મૂળ જુઓ તે વિનય એ પ્રથમ જણાશે અને તે વિનય સત્ ગુણવંતની ભક્તિથી થતે દેખાય છે, માટે એ અવશ્ય ઉપાદેય છે. હવે શું પડિકમણ”–પ્રતિકમણ આવશ્યક છે તેમાં શ્રી તીર્થકર ભગવંતે પ્રરૂપેલા પાંચે આચારમાં લાગતા અતિચારાદિ દોષ માટે પશ્ચાત્તાપાદિ આલેચનાથી ત્રણે ચેની શુદ્ધિ માટે પ્રતિક્રમણ કરવું ઉચિત છે. તેથી પવિત્ર ચારિત્ર પમાય છે, અતિચાર એ પણ શક્ય છે તે ગોપવવા એટલે પિતાના દેષને રખે કઈ જોઈ લે મને દોષી ગણશે એવી બીક કે પ્રમાદથી ઢાંકવા તે “માછીમલ્લની” પેરે પરિહાસને પાત્ર છે. માટે સદ્દગુરૂ સમીપે દેષનું પ્રકાશ કરવું તે વિશુદ્ધભાવનું કારણ છે, અને તેમ કરનાર ભવ્ય પ્રાણી કર્મયોદ્ધાઓ સાથે લઢતાં છતાં પણ કદી પરાજય પામતા નથી, માટે અતિચાર પડિટકમીને નિઃશલ્ય થઈ ધર્મ આચરણ કરવી, તે તેથી “áહિમટ્યુની” પેઠે આ જગતમાં જયપતાકા મેળવી શકાય છે, અને તે છે આવ શ્યક, પ્રતિક્રમણવિધિમાં વંદિતુલસિદ્ધ એ આદિ સૂત્રથી પ્રતિક્રમણ નામનું ચેાથું આવશ્યક કરી શકાય છે અને તેના યથાર્થભાવના જ્ઞાને વાસિત આત્માઓ પરમ પવિત્ર ગણાય છે. માટે તે સેવ્ય છે. હવે પાંચમુ કાઉસગ્ગ-(કાયોત્સર્ગ) એ નામના આવશ્યક માટે સમજવાનું કે જેમ વિચક્ષણ વિદ્ય પ્રથમ શલ્ય હોય તેને દૂર કરે છે, પછી ત્રણ (ચાંદું) રૂઝવવાને ઓષધરૂપ ઉપચાર કરે છે તેમ અતિચારેષરૂપ જે ત્રણ તેને રૂઝવવા માટે આ ઔષધ, ઉપચાર રૂપ આ કા ત્સર્ગ, કાઉસગ્ગ કરાય છે, તેનાથી સંયમ પ્રપુલ્લિત થાય છે, અને તેમાં કોઈ પ્રકારનું દુષણ રહી શકતું નથી, For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 101 તે કાઉસગ્નની વિધિ કાયાને સ્થીર કરીને ચિત્તની ચંચલતા દૂર નિવારીને એટલે મનને ઠેકાણે વશ રાખીને, વચન ભેગના વ્યાપારને ત્યાગ કરીને આત્મારામમાં રમણ કરવા માટે યથાગ્ય શ્વાસોશ્વાસના પ્રમાણમાં સોળ આગાર વગર સર્વ શરીરસંબંધી વ્યાપાર ત્યાગ કરવારૂપ છે, એવું પાંચમું આવશ્યક પંચમીગતિ જે મક્ષ તેને દેવાવાળું હવાથી જે શુદ્ધમને આરાધે તે ભવસાગરને તરી પાર પામે છે, હવે છેલ્લું પ્રત્યાખ્યાન પચ્ચખાણ નામે છડું આવશ્યક અવશ્ય ગુરૂસમીપે કરવાગ્ય છે અને તે મુક્તિનું હેતુ છે, તેમાં આહારની લાલચ ત્યાગ કરવાનું કહ્યું છે. માટે ચતુરજનેએ ચિત્તને ચેતાવવું જોઈએ; સાલ (શલ્ય) કાઢ્યું, ત્રણ (ચાઠું) રૂઝવ્યું, અને તેનાથી વેદના દૂર ગઈ પછી ભલા એવા પચ્ચ ભેજનથી જેમ શરીરનું નૂર વધે છે તેમ પડિકમણાથી શલ્ય ગયું, કાઉસગ્ગથી ત્રણ રૂઝવ્યું પણ પચ્ચખાણરૂપ ગુણને ધારણ કરવાથી ધર્મ રૂપી દેહ અતિ પુષ્ટતાને પામે છે. એનાથી કર્મરૂપી કાદવ ટળે છે, અને તે સંવરરૂપ હેવાથી અવિરતિકુવામાં પડતા પ્રાણિઓને ઉધરે છે અને તેનું ખરું સ્વરૂપ નિષ્કલંકભાવ તપોમય છે અને તે નિઃસ્પૃહતા વડે દિસિવંત થાય છે તેવા તપના પ્રભાવે વિશલ્યા નામની સ્ત્રીનું હરણ જળ સમસ્ત વિકારને દૂર કરતું સાંભળ્યું છે તે સત્ય છે, વળી તે વિશલ્યાના તપ તેજપ્રભાવે રાવણના શક્તિશસ્ત્રાવડે મરણપથારીએ પડેલા લક્ષમણુનું શરીર તે માત્ર વિશલ્યાના હાથ અડકતાં તંદુરસ્ત શક્તિમાન થયું અનેક મહામ્યવાળું થયુ. એવા અનેકમહામ્યવાળું પચ્ચખાણ નામે છઠું આવશ્યક સમજી આદરવું. આ પ્રકારનાં છ આવશ્યક પ્રરૂપનાર ત્રિભુવનભાનુ લેકલેક પ્રકાશક સર્વજ્ઞ ભગવાન અષ્ટાદશ દોષરહિત ચેત્રીસ અતિશયવંત For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 102 શ્રી તીર્થંકર મહારાજને વારંવાર વંદન કરૂં છું. વળી તેમને પ્રરૂપેલા પૂર્વેક્ત આવશ્યકેચાર નિક્ષેપા, સાતન પાંચ સમવાય કારણે સપ્તભંગી વિગેરે 9 નવ દ્વારા વડે વિશેષે કરી સદ્ગુરૂગમે સમજી આદરવું વિશેષે હિતકારક ગણું છું. પરોપદેશે પાંડિત્ય એમ આ બધું કહેવું એ સુલભ જણાય છે, પરંતુ ઉક્ત પ્રકારની યથાર્થ રહેણુએ વર્તવું એ જ સતુ પુરૂષ આભાર્થીનું લક્ષણ છે એવા સત્પુરૂષાર્થવંત સન્તજનેને વારંવાર વંદન કરી આ લેખ લખતાં બેલતાં કરતાં જે કાંઈ શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ હોય તેને માટે હું બે હાથ જોડી માનામેડી સન્તસમીપે મિચ્છામિટુકકડ દઉં છું અને માફી ચાહું છું, આશા રાખું છું કે તેથી નિદોષ થઈ સર્વથા સસાધન વડે સિદ્ધિપદને યોગ્ય લાયકાત મેળવીશ. અત્ર હું આ વિષય પૂર્ણ કરી વિરામ પામવા રજા લઉં છું. શ્રી શાન્તિઃ શ્રી શાન્તિઃ શ્રી શાન્તિઃ ઇતિ. शांतिनुं स्थळ क्यां छे ? (ભાષણકત્તા દેસી મણિલાલ નથુભાઈ. બી. એ.) तुभ्यं नमस्त्रिभुवनातिहराय नाथ / तुभ्यं नमः क्षितितलामलभूषणाय / तुभ्यं नमस्त्रिजगतः परमेश्वराय / तुभ्यं नमो जिन भवोदधिशोषणाय // 1 // 1 च्यार निक्षेपे 2 सात नयें करीरे, / / 3 कारण पांच संभाररे // 4 त्रिपदी 5 सगभंगे करी धारीयेरे / ज्ञेयादिक 6 त्रिक अवधाररे / नमो० // 4 // 7 च्यार प्रमाणे षड् 8 द्रव्ये / करीरे नव 9 तत्वे दिल लावरे // सामायिक नव द्वारे विच्यारीयेरे / एम षड आवश्यक भावरे // नमो नमो संजम पदने मुनिवरारे / 5 / શ્રી સિાભાગ્યલક્ષમી સૂરીજી.) For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 103 બંધુઓ ! શાંતિનું સ્થળ કયાં છે? એવું કયું સ્થળ છે કે જ્યાં જવાથી આપણે પરમશાંતિ પ્રાપ્ત કરી શકીએ ! આ વિશ્વમાં એ કર્યો પ્રદેશ છે કે જે પ્રદેશ આપણને ઉત્તમોત્તમ શાંતિ આપી શકે? આ પ્રશ્ન આજે આપણે વિચારવાનું છે. સગૃહસ્થ ! આપણે તે પ્રશ્ન ઉપર સંપૂર્ણ વિચાર ચલાવીએ તે પહેલાં હાલના સમયતરફ જરા સૂમ નજર કરવાની આપને હું વિનંતી કરું છું. મારી સાથે તમે વિચારપ્રદેશમાં ચાલે, અને હું તમને હાલના સમયનું ટુંક વખતમાં સંપૂર્ણ અવકન કરાવવા બનતે પ્રયત્ન કરીશ. હાલના સમય મારામારી, ઉતાવળ, દેડાડ અને ધમાલને છે. મને સમય નથી, એ બહાનું મનુષ્યના મુખમાં સામાન્ય થઈ પડયું છે. પુસ્તકો વાંચવાનું કામ તે પુસ્તક ઉપર અપાયેલે અભિપ્રાય વાંચીને આપણે ચલાવીએ છીએ. વર્તમાનપત્રામાં આવેલા મુખ્ય લેખ ( leaders ) વાંચી કઈ પણ વસ્તુ ઉપર આપણે અભિપ્રાય બાંધીએ છીએ. અને ધર્મ ગ્રન્થ વાંચવાની ગરજ તે ગ્રન્થ ઉપરના ભાષણ વાંચવાથી સરતી હોય એમ જણાય છે. જે કામનું પરિણામ તરત આવે, અને જે કામમાં ફતેહ મળે, તેવાં કાર્ય કરવા સર્વ કોઈ દેરાય છે. કે જેથી વાહવાહ બેલે કે માન આપે, તે કાર્ય કરવા માણસની પ્રવૃત્તિ વિશેષ થતી જાય છે. કારણકે જે કે ખુલ્લા શબ્દમાં કબુલ કરતાં ઘણા પુરૂષે અચકાશે, છતાં તેમના અંતઃકરણને પુછીશું તે આપણને જણાશે કે આ જીંદગી એજ સર્વસ્વ છે, એમ તેમને ભાસે છે. ગમે તેવા ઉપાયને આશ્રય લેતાં, જે ધન સંપાદન થાય કે કીત મળે, તે તે કામ વધારે મહત્વનું ગણાય છે. કારણ કે કીર્તિદેવી પણ ધનને પૂજે છે. આ ઉપરથી મારે કહેવાને ભાવાર્થ એમ નથી કે ધન બેટું છે, કારણકે તેની તે આ જગતના વ્યવહાર For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 104 જરૂર છે, પણ તે પ્રાપ્ત કરવાને લેવામાં આવતા અગ્ય ઉપાયે ત્યાજ્ય છે. દેહાધ્યાસ એટલે બધે થયેલું છે કે દેહ એજ સર્વસ્વ છે, અને તેથી દેહને સુખ મળે તેવા ઉપાયે જવામાંજ માણસના પુરૂષાર્થની સીમા આવી જતી હોય એમ તેમને લાગે છે તે તેમના દષ્ટિબિન્દુથી ખોટું ગણાય નહિ. અને તેથીજ કરીને જે માણસ આખી જંદગી સુધી પ્રયાસ કરી પોતાનું ચારિત્ર ઉત્તમ બનાવે અથવા જે માણસ અમુક ઉચ્ચ ભાવના–જેને સામાન્ય મનુષ્યને તે ખ્યાલ પણ આવી ન શકે તે–ને સિદ્ધ કરવાને પિતાના સર્વસ્વ ત્યાગ કરે, અથવા જે મનુષ્ય આ જગતમાં એવાં કાર્યોનાં બીજ રોપે કે જેનાં ફળ તે માણસના મરણ પછી ખીલી આવે, તેવા મનુષ્ય તરફ આ જગતના માણસે બેદરકારીથી જુએ છે, અને તેવા મનુષ્યને હિસાબમાં પણ ગણતા નથી; કારણકે ઉપર જણાવ્યા પ્રમાણે આ જગત તેમને મન સર્વસ્વ છે. જો કે પુનર્જન્મ છે, કર્મ છે, કર્મના નિયમ પ્રમાણે માણસને પોતે કરેલાં કર્મના આધારે સુખદુખ ભેગવવાં પડશે, આમ સર્વ કેઈ લે છે, મુખેથી ઉચ્ચારે છે, પણ હૃદયમાં તેવાં વાકયોની અસર થઈ હેય, એમ તેમના વર્તન પરથી જણાતું નથીપ્રાચીન ચીનના તત્ત્વવેત્તાના શબ્દોમાં કહીએ તે આ જમાનાનું સ્વરૂપ એકજ વાકયમાં સમાવી શકાય; અને તે વાક્ય એ છે કે " તેણે ઇંડા તરફ નજર કરી અને તેજ વખતે તે બોલે એમ ઈચ્છયું " આ ઉપરથી આપણને જણાય છે કે ઘણે ભાગે માણસની પ્રવૃત્તિ સમાજમાં માનતિષ્ઠા મેળવવા, અથવા વ્યાપારમાં આગળ આવવા, કે રા જ્યમાં સન્માન પ્રાપ્ત કરવાને વાસ્તે થાય છે, પણ એવા પણ કેટલાક મનુષ્ય આ જગતમાં વિદ્યમાન છે કે-જે કે તેવા મનુષ્ય મુકાબલે બહુ થોડા હશે-કે જેઓ આ સર્વ બાબતેને સમુદ્રમાં ઉત્પન્ન થતા અને બીજી ક્ષણે નાશ For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 105 પામતા પરપોટા સમાન લેખે છે. કારણકે તેમને મન આ જંદગી એજ સર્વસ્વ નથી. આ જીંદગીને તેઓ અનંત છંદગીના એક ભાગરૂપ માને છે, અને તેથી આ સર્વને વાસ્તે કરવામાં આવતી અદેખાઈ, મારામારી, દ્વેષ, અને કલહ અયોગ્ય છે, એમ તેઓને જણાય છે. ત્યારે હવે શાંતિ કયાં શેધવી! શું આ જગત આપણને શાંતિ નહિ આપી શકે ? આ પ્રશ્નનો ઉત્તર વિચારવા બહુ પ્રયાસ કરવું પડે તેમ નથી. સહેજ પણ વિચાર કરનારને તેને ખુલાસો મળી શકવાને સંભવ છે. આ જગતની હાડમારી, કલેશ, કંકાસ, ઈર્ષ્યા અને સ્વાર્થમાં કેટલેક વખત પસાર કર્યા પછી, જે આપણે શત્રુંજય કે ગિરનાર કે સમેતશિખર જેવા પવિત્ર અને શાંત સ્થળ ભણી જઈએ, અને ત્યાંની સ્વાભાવિક શાંતતાને આસ્વાદ લેઈએ અને તે શાંત પ્રદેશમાં જગતની સર્વ ખટપટને ત્યાગ કરી, મનને અંતર્મુખ કરી જગત્ સંબંધી વિચાર કરીએ, તો જગત આપણને તદન જુદુંજ ભાસ્યા વિના રહેશે નહિ. કારણ કે ત્યાં પર્વતના એકાન્ત વાસમાં કુદરતીસુષ્ટિના અવાજે પણ શાંતિમાં વિનકર્તા થતા નથી, પણ શાંતિમાં એર પ્રકારને ઉમેરે કરે છે. નદીનું પાણી ખરખર ચાલ્યું જતું હોય, હરણીયાં દોડતાં હોય, અને તેમના પગલે કચરાવાથી પાંદડાને ખખડાટ થતું હોય, બતકે પાણીમાંથી નદી કિનારે અને નદી કિનારેથી જળમાં કુદકા મારી રહી હોય, નાનાં નાનાં પક્ષીઓને મધુર રવ કણને આનંદ આપતે હોય, પ્રાતઃકાળને સમય હેય, સૂર્ય અધે ઉગેલે જણાતે હેય. અને પૂર્વ દિશાને વિવિધ રંગોથી ભરી દીધી હેય,આ વગેરે અનેક સૃષ્ટિના મનહર અને શાંતિ ઉપજાવનારા દેખાવમાં જગની જે જાળથી દૂર આવે તે માણસ કુદરતી શાંતિ અનુભવે છે, તેનું મન ઉદ્વેગરહિત અને પ્રપુંલિત બને છે. આવી For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 106 શાંતિથી ભરેલા વાતાવરણમાં બેસી તે જગને વિચાર કરે તે જગની મેટાઈ, કીર્તિ, ઉશ્કેરણ, ધમાલ, અને સ્વાર્થને લીધે થતા અનેક અપરાધે, આ સર્વ કેવું સ્વરૂપ ધારણ કરે છે? તે વખતે તે વિચારે છે કે અમુક નજીવા કજીયામાં આપણે વિજય પામ્યા કે હાર ખાધી તે શું થયું? કેઈ માણસે આપણે પ્રશંસા કરી કે કેઈએ આપણું નિન્દા કરી તે તેમાં શું થઈ ગયું? કઈ માણસ એક શબ્દ ઉછાંછળે બેલી ગાયે તે તેથી મને શું ઘા પડી ગયા? આ પ્રમાણે ધમાચકના સમુદ્રમાંથી દૂર કિનારે ઉભા રહેવાથી, આપણને સમુદ્રમાં થતા ઉછાળા અને તેફાનનું ખરું સ્વરૂ૫ હાથ લાગે છે, અને માણસના ખરા આત્મિક જીવનમાં આવી બાબતે કેટલી બધી નિર્જીવ છે, તેને પ્રથમજ આપણને એગ્ય ખ્યાલ આવે છે. તીર્થયાત્રાના બીજા અનેક લાભેની સાથે આ પણ એક ઉત્તમ લાભ તેના ભક્ત ઉપરપ્રમાણે વિચાર કરી મેળવી શકે. જેમ આ પ્રમાણે પ્રદેશમાં દર જતાં જગતના યથાર્થ સ્વરૂપને કાંઈક ભાસથતે જણાય છે, તે જ પ્રમાણે જે આપણે કાળમાં દૂર જઈએ તે તેને વિશેષ ખ્યાલ આવી શકે છે. જે વખતે અને જે જગ્યાએ બનાવ બનતું હોય, તે વખતે આપણે તેમાં ભાગ લેનારા હેવાથી, તે બનાવ વિષે આપણે નિષ્પક્ષપાત અભિપ્રાય બાંધી શકતા નથી. અને આપણું ખરા આત્મિક જીવનમાં તે બનાવ કેટલે માટે કે નછ ભાગ ધરાવે છે, તેને આપણને તે સમયે ગ્ય ખ્યાલ આવી શકતા નથી, પણ કાળ જતાં આ કામ બહુ સુગમ થઈ જાય છે. દશબાર વર્ષ વીતી ગયા પછી આપણે તે સમયનું. સિંહાવકન કરીએ અને આપણા આનંદના પ્રસંગે, આશાઓ, કસેટીઓ, નિરાશાઓ, અને દુઃખ ભય સંજોગોને અત્યારે વિચાર કરીએ તે કેટલીક નવી બાબતો પર આપણે એટલી બધી શક્તિ શાસારૂ ગુમાવી For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 107 હશે તે જોઈ આપણે આશ્ચર્ય પામીએ છીએ. આ જીદગીના વિકટમાં વિકટ અને અસહ્ય દુ:ખભર્યો પ્રસગે પણ અત્યારે આપણને તદ્દન નજીવા ભાસે છે; અને તેને વિચાર આપણને શેક ઉપજાવતા નથી. દાખલા તરીકે આપણું જીવન કેઈ એક અન્ય પુરૂષ સાથે સંકળાયેલું હતું. અને આ જગતમાં આનંદ આપનારું સર્વસ્વ તે પ્રેમ પાત્રમાં આવી વસ્યું હોય એમ આપણને તે સમયે ભાસતું હતું. પણ તે પ્રેમપાત્રને દૈવયોગે નાશ થતાં, અથવા તે પ્રેમપાત્ર કૃતની નીવડતાં આપણી જીંદગી ખારી બની હતી, અને જગત્ શૂન્યકારમય ભાસતું હતું અને હવે જીવવું તે મિથ્યા છે, એમ તે સમયે લાગતું હતું પણ વખત જતાં તે અસહ્યકારી ઘા રૂઝાય છે, અને તેને સાટે નવાં આનંદ આપનારાં સુપુ ખીલી નીકળે છે, અને અત્યારે તેના તે હદયને ચિરી નાખે તેવા પ્રસંગને વિચાર જરા પણ કંપારી વિના, બેધડક આપણે કરી શકીએ છીએ. અથવા એક અપ્રિય કે કટુ શબ્દ બોલી કેઈ મિત્ર સાથેને લાંબા સમયને સંબંધ તો હોય, હવે દશમ્મર વર્ષ પછી તે જ સમયને વિચાર કરતાં આપણે તે વખતને કેાધ અને ઉકેરણું કેવાં અસ્થાને હતાં, તે હવે જણાઈ આવે છે. અથવા અમુક બાબતમાં અતિશય પ્રયાસને અંતે ફતેહ મળતાં આપણને હદપાર આનંદ અને સંતોષ થયે હેય. અત્યારે તેને વિચાર કરતાં તે ફતેહ કેટલી નજીવી હતી અને તે ફતેહને આપણે કેવું મોટું સ્વરૂપ આપી દીધું હતું. તે વખતે આપણું સર્વ માનસિક આકાશ તે વિચારથી છવાયેલું ‘ભાસતું હતું પણ અત્યારે વિચાર કરતાં તે જ બનાવ આપણા માનસિક આકાશમાં એક બિન્દુરૂપ ભાસે છે. આ પ્રમાણે પ્રદેશ કે કાળમાં દૂર જતાં બનાવાના ખરા સ્વરૂપની ઝાંખી થાય છે, અને તે બનાવે બનવા પામ્યા, તે વખતની આપણું મનની સ્થિતિ, અને પ્રદેશ કે For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 108 કાળમાં દૂર ગયા પછીની આપણા મનની સ્થિતિમાં આ શમાન જમીન એટલે ફરક પડી જાય છે. આટલું વિવેચન એક મુદ્દે આપણી સન્મુખ ધરે છે. અને તે એ છે કે કાળમાં કે પ્રદેશમાં દૂર જવાથી આપણા મનની જે સ્થિતિ થાય છે, તે સ્થિતિ તેજ સમયે અને તેજ પ્રદેશમાં રાખી શકાય તે ખરીશાંતિ પ્રાપ્ત કરવાનું કાંઈક સાધન આપણને પ્રાપ્ત થયું એમ માની શકાય. તે વાતે મનને અંતમુંખ વાળતાં શિખવું જોઈએ. કારણ કે મનની શાંતિ રાખવાને દરેક પ્રસંગે તીર્થયાત્રાએ કે શાંત સ્થળમાં જવાનું બની શકે નહિ, પણ મનને અંતર્મુખ વાળવાનું કામ તે દરેક માણસ કરી શકે તેમ છે. આપણે સંજોગોને આધીન થવું નહિ, પણ સંજોગોને આપણા આધીન કરવા મથવું જોઈએ, સંજોગ બદલાય, પણ આપણે આપણું મન ઉપરને નિગ્રહ છે જોઈએ નહિ. જે કે મન વશ કરવું એ કામ સુગમ નથી, પણ મન વશ કરવામાંજ શાંતિને માર્ગ રહે છે. “મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એ વાત નહિ બેટીજી; પણ કહે સાધ્યું તે નવિ માનું એ વાત છે મેટીજી” એ આનંદઘનજી મહારાજનું વાકય પણ આપણને મનસંયમની દુષ્કરતા બતાવે છે. છતાં મન વશ કરી શકાય છે. તેને વાતે બે માર્ગ છે; અભ્યાસ અને વૈરાગ્ય. તે શબ્દો ઉપર વિવેચન કરવાને અત્રે અવકાશ નથી. શું આ જગતમાં ત્યારે સુખ નહિ જ મળે? શું આ જગતમાં શાંતિનું સ્થળ શોધવાને આપણે પ્રયાસ નિરર્થક જ નીવડશે? આ બાબતને આપણે નિર્ણય કરી શકીએ તે સારૂ એકટુંકું દ્રષ્ટાન્ત હું આપસન્મુખ રજુ કરું છું. કવિ ગોલ્ડ મીથને પ્રયાસ પણ આ જગતમાં શાંતિનું સ્થળ શોધવાને હતું કે જ્યાં જઈને રહેવાથી પરમશાંતિને લાભ મેળવી શકાય. તે વાતે તે યુરોપના આલસ નામના એક ઉચ્ચ પર્વત ચઢ, અને ત્યાંથી આખા યુરોપ પર તેણે For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 109 પિતાની માનસિક દ્રષ્ટિ ફેરવી. પિતાની તળેટીમાં આવેલા ઈટલી દેશ ભણી તેણે પ્રથમ નજર કરી. તે દેશ ફળદ્રુપ છે, અનેક પ્રકારના ફલપુલે ત્યાં ઉગી રહેલાં છે, અને કુદરત સર્વ વાતે અનુકુળ છે, પણ ત્યાંના માણસે વિષયી, દુરાચારી અને ઠીંગણા છે. માટે આ દેશમાં તે પરમ શાંતિ મળી શકશે નહિ. તે પછી તેણે કાન્સ, સ્વીટઝર્લેડ, ગ્રેટબીટન વગેરે અનેક દેશો તપાસ્યા. દરેકમાં ગુણ અને દોષ આવી રહેલા તેને ભાસ્યા, એકાંત સુખને પ્રદેશ તેની વિશાળ દ્રષ્ટિને દેખાશે નહિ. છેવટે તે પિતાની શોધમાં થા, અને તે સમયે તેના મુખમાંથી નીચે જણાવેલા ઉગારે નીકળી પડયા. Vain very vain my weary search to find. That bliss which only centres in the mind. Still to ourselves in every place consigned. Our own felicity we make or find. જે સુખ મનની અંદર રહેલું છે. તે સુખને પ્રદેશ આ જગતમાં શોધી કાઢવાને મહારો પ્રયાસ નિષ્ફળ ગયે. તે પણ હું એક એવા અનુમાન પર આવ્યું છું કે જુલમી રાજાઓ આપણા પર રાજ્ય કરે, અને જુલ્મી કાયદાઓ આપણુપર વર્તે છતાં સુખ મેળવવાનું પરમ સાધન પિતાને આત્મા છે. આત્મામાં સર્વ સુખ આવી વસેલું છે. આ તેનો નિષ્ફળ થયેલે પ્રયાસ એક રીતે સફળ થયેલે માનીએ તે તેમાં કાંઈ અવાસ્તવિક નથી. કારણકે જે બાહ્ય પ્રદેશમાં તેને સુખ ન મળ્યું તે તે આત્મામાં શેતે થયે. કારણ કે ખરા જીગરથી અને શુદ્ધ મનથી કરેલા પ્રયાસ કદાપિ નિફળ નીવડતું નથી. આ ઉપરથી કહેવાને ભાવાર્થ એમ નથી કે જગતમાં સુખ કે શાંતિ નથી, એમ કહેવું તે તે મિથ્યા છે, પણ તે સુખ એન્દ્રજાલિક છે, અને તે પ્રાપ્ત કર્યા પછી બીજા સુખની આકાંક્ષા રહે છે, માટે ચિરમલીન સુખ પ્રાપ્ત કરી શકે તેવા મનુષ્યના પ્રયાસને તે For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 110 અનુચિત છે. પાંચ ઇન્દ્રિયના વિષયમાં સુખ તે રહેલું છે. પણ તે સુખ ક્ષણિક છે તેને વધારે ઉપગ દુઃખગર્ભિત છે, અને તે સુખ મળ્યા પછી પણ બીજા સુખની ઈચ્છા રહે છે. આ ત્રણ કારણને લીધે ઇન્દ્રિયના વિષયેને શાસ્ત્રકારોએ સુખરૂપ માન્યા નથી. સર વોટર સ્કેટ નામને પ્રખ્યાત કવિ લખે છે કે - Two sisters by the goal are set. Cold disappointment and regret. One disenchants the winner's eyes. And strips of all its worth the prize. while one augments its gaudy show. Moro to enhance the loser's woe. આપણે કોઈ પણ સુખજનક વસ્તુ પ્રાપ્ત કરવા મથીએ છીએ, ત્યારે તેના બે પરિણામ આવે છે, કાંત -નિરાશા કે કાંત ખેદ. તે વસ્તુ તેની પ્રાપ્તિ પહેલાં જેટલી આપણને મેહક લાગતી હતી, તે પાછળથી એટલે તે મને ળ્યા પછી તેટલી મેહક લાગતી નથી. આપણે તેના પર મોહ ઉતરી જાય છે, કારણ કે હવે તેનું ખરૂં સ્વરૂપ આપણ જાણવામાં આવે છે. અને તેથી આપણે નિરાશ થઈએ છીએ. પણ પ્રયત્ન કરવા છતાં પણ તે વસ્તુની પ્રાપ્તિ થતી નથી, ત્યારે આપણે ખેદ ધરીએ છીએ, અને દિલગીર થઈએ છીએ, કારણ કે આપણે તેના મેહપાશથી ભ્રમિત થયેલી ચક્ષુને તે વિશેષ વિશેષ સુંદર અને સુખકારી જણાય છે, અને આ રીતે આપણું દુઃખમાં ઓર ઉમેરે થાય છે, આ રીતે બાહ્યવસ્તુઓ કાંતે નિરાશા ઉત્પન્ન કરે છે અથવા તે ખેદ ઉત્પન્ન કરે છે. ત્યારે હવે કરવું શુ? આમ સર્વ સ્થળે આપણે પાછા પડીએ છીએ, ત્યારે તે સુખ તે શાંતિ-આત્મામાં શોધવા આપણે મથીએ છીએ. તે સુખ મનથી પણ મળી શકે તેમ નથી. કારરણકે મન અસ્થિર અને ચંચળ છે, ક્ષણે ક્ષણે તે બદલાય For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 111 છે. મનમાં અનેક પ્રકારના સંક૯૫ વિક૯૫ ઉઠે છે; અનેક પ્રકારની વાસનાઓ અને વિચારે જાગૃત થાય છે. દુનિયાના વિવિધ પદાર્થોને લીધે આ રીતે મન અસ્થિર બને છે. પણ મન તે આત્મા નથી એ વિસરવું જોઈતું નથી. મનની અંદર ઉત્પન્ન થતા આ તરશે અને વિકારે ખરા આમાને જરાપણ અસર કરી શકતા નથી. મનરૂપી સમુદ્રમાં ગમે તેવા ઉછાળા અને કલેલે ઉત્પન્ન થાય, પણ ખડક ઉપર રહેલા આત્માને તે અસર કરી શકતા નથી. આત્મા સ્વભાવે જ આનંદમય અને શાંત છે. મન, દેહ અને ઇન્દ્રિયે રૂપ પિતાનાં સાધને સાથે પિતાની અકયતા તે અજ્ઞાનથી સ્વીકારે છે અને તેથી તે દુઃખ અનુભવે છે. પણ આ અઠાસ છુટી જાય, અને પોતે જે પિતાનું ખરૂં સ્વરૂપ સમજતો થાય, તે પછી ઉદ્વેગ કરનારાં કારણેની તેના ઉપર જરા સરખી પણ અસર થઈ શકશે નહિં. મારાપણને ભાવ–મમત્વ એજ દુઃખનું કારણ છે. તે ઉપર એક ટુંક દ્રષ્ટાન્ત નીચે પ્રમાણે છે. એક માણસ પોતાના બે વર્ષના એક નાના પુત્રને અને સ્ત્રીને મુકી અમદાવાદથી મુંબાઈ ગયે હતો. તે વાતને બાર વર્ષ વીતી ગયાં. સ્ત્રીએ અનેક કાગળ લખાવ્યા પણ મુંબાઈથી તે આવ્યું નહિ. ત્યારે સ્ત્રીએ એવું કાગળમાં લખાવરાવ્યું કે જે તમે હવે નહિ આવે તો આ તમારા પુત્રને તમને તેડવા સારૂ મુંબાઈ મેકલીશ. આ કાગળને પણ ઉત્તર ન મળે. એટલે તે સ્ત્રીએ પિતાના પુત્રને ગાડીમાં બેસાર્યો, અને તે જ દિવસે તે પતિ પણ ઘણા કાગળના બળથી, તેમજ પિતાના પુત્ર અને સ્ત્રી ને મળે ઘણાં વર્ષ થયેલાં હોવાથી, મુંબાઈથી ગાડીમાં બેઠે. તે વખત અમદાવાદથી ટ્રેઈન સીધી મુંબાઈ જતી ન હતી, પણ સુરત અટકતી હતી. તેથી બને ટ્રેઈને સુરત આગળ મળી. બન્ને ભેગેજેગે એકજ ધર્મશાળામાં રાત્રિ રહ્યા. અને એક બીજાને ઓળખતા નહતા. કારણકે તે For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 112 આળક તે પિતાને શીજ રીતે ઓળખે! અને બે વર્ષને પુ ત્ર હાલ દ વર્ષને થયેલ હોવાથી કાંઈ પણ નિશાની સિવાય રાત્રિમાં એકાએક પિતાથી પણ ઓળખાય નહિ. ત્યાં રાત્રિમાં એકાએક તે પુત્રને પેટમાં ચૂંક આવી, અને તે બુમ પાડવા લાગ્યો, કેટલાક ધર્મશાળામાં ઉતરેલા મુસાફરેને દયા આવી, અને તેની બરદાસ કરી, પણ દુઃખ વધું, અને પ્રાતઃકાળમાં તે મરણ પામે. આ બધી બૂમ. તે પિતાને કાને પડી હતી. પણ કઈક જાત્રાળુ હશે, હું શા સારૂ મારી નિંદ્રા ખાઉં ? એમ ધારી નિરાંતે સુઈ 2o હતે. જ્યારે તે મરણ પામ્યા ત્યારે તો તે ધર્મશાળાના બધા માણસો તે કોણ છે તે જોવાને એકઠા થયા. ત્યાં તેને પિતા પણ ગયા. ત્યાં તેની પાસેથી એક કાગળની પિટકી નીકળી. તેમાં પોતે લખેલા કેટલાક કાગળ તે પિતાએ દીઠા, અને તેની સાથે તેની ચાર વર્ષની ઉમ્મર જેવામાં આવી, તરતજ તેણે પોતાના પુત્રને ઓળખ્યા, અને તે છાતી ફાટ ર. સગૃહ ! તેને દુઃખ થવાનું કારણ શું થયું? તેને મમત્વભાવ એજ તેના દુઃખનું પરમકારણ હતું. આખી રાત તે કરાએ બમો પાડી, ત્યારે તેણે જરા સરખું પણ ધ્યાન આપ્યું હતું, પણ જ્યારે “આતે મારે પુત્ર છે” એમ તેના જાણવામાં આવ્યું, ત્યારે દુઃખ થયું, માટે અહંમમત્વ એજ માણસને દુઃખમાં નાખે છે. સ્વરૂધ્યમાં શ્રી ચિદાનંદજી મહારાજ કહે છે કે -- નિજરૂપ નિજ વસ્તુ છે, પરરૂપ પરવસ્ત, જેણે જાણ્યા પેચ એ, તેણે જાણ્યું સમસ્ત. વિનાશી પુગલ દશા, અવિનાશી તું આપ, આપોઆપ વિચારતાં, મટે પુન્ય અરૂ પાપ આત્મા એજ પિતાની વસ્તુ છે, અને તે સિવાયના સર્વ પદાથે દેહ ઇન્દ્રિ અને મન પણ પુલિક છે. આ પ્રમાણે જે પુલ અને ચેતન વચ્ચે ભેદ યથાર્થ For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 113 સમજે છે, તે પુલવસ્તુમાં રાચતા નથી. પિલિક પદાર્થ તેને આનંદ આપતા નથી, અને પિલિક પદાર્થોની પ્રાપ્તિ કે હાનિ તેની અંતર શાંતિમાં વિનકારક નીવડતી નથી. આ સ્થિતિ-આવી પરમ શાંતિ–એકદમ પ્રાપ્ત થઈ શકે નહિ પણ તેને વાસ્તે પ્રયાસ કરવાની જરૂર છે. તેને સારુ કેટલાક ઉપાયે જવાની જરૂર છે-હવે તે કયા ઉપાય છે તેને આપણે વિચાર કરીએ. તેને વાતે અનેક ઉપાયે છે પણ સર્વ વિચારવાને અન્ને અવકાશ નથી માટે તેમાંથી બે ત્રણ મુખ્ય ઉપાયે આપણે અત્રે વિચારીશું. તે ત્રણ નીચે પ્રમાણે છે. 1 વૈરાગ્ય 2 કાર્યફળની નિરીચ્છા અને 3 આત્માનું ધ્યાન. એકદમ સર્વ વસ્તુ ઉપર વૈરાગ્ય અથવા વિરતિ આવી શકે નહિ, પણ તેને વાસ્તે પ્રયાસ તે આપણે કરી શકીએ, આપણે નાની નાની બાબતમાં વિરાગ્યવૃત્તિ ધારણ કરતાં શિખવું જોઈએ. ભેજન સારૂ થયું કે ખોટું, ચાકરે બરાબર ધોતીયું જોયું કે નહિ, કઈ સ્વાદિષ્ટ પદાર્થ આપણને ખાવા સારૂ મળ્યો કે ન મળે આપણને કોઈએ આગળ બેસાડયા કે પાછળ રાખ્યા; આ સર્વ નાની બાબતે તરફ આપણે પ્રથમ વિરાગ્ય ધારણ કરે જોઈએ. નજીવી બાબતનું સુખ મળ્યું. તે તેમાં હર્ષ ન માન તેમજ તે તે વસ્તુ ન મળી તે તેથી અત્યંત દીલગીર થવું નહિ, પણ મનની સમતલવૃત્તિ રાખવી જોઈએ આ રીતે આપણે શાંતિ રાખી શકીશું એટલું જ નહિ પણ આપણા કરતાં વધારે હલકી સ્થિતિના માણસો જેઓ સહુંજ બાબતમાં ઉશ્કેરાઈ જાય છે, અને મનની શાંતિ ખેઈ બેસે છે, તેઓને આપણે સહાય આપી શકીશું, આ બાબતમાં નિયમિતતા બહુ ઉપાગી છે. શરીર અને ઇન્દ્રિયે કાબુમાં રહે તે પ્રમાણે આપણે પ્રયત્ન કરે જોઈએ. ઈન્દ્રિયોને મારી નાંખવાની નથી, તેમ શરીરને નાશ કરવાને નથી. કારણ કે તે સર્વ ઉપયોગી છે. તે સર્વ ઉપ For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 114 ચગી સાધને છે. પણ જેમ ઘડાને મારી નહિ નાખતાં આપણે વશ કરીએ છીએ. કારણકે તેથી મન પણ બાહ્ય વિષમાં ભટકતું અટકશે અને શાંતિ પ્રાપ્ત કરશે. બીજે માર્ગ આપણું કર્તવ્ય બજાવ્યા પછી તે કાર્યફળની ઈચ્છાઓ તરફ બે દરકારી રાખવાનું છે. આ ઉપરથી આપણે એમ ન સમજવું કે આપણું કાર્યનું કામે તેવું ફળ આવે તે તરફ દુર્લક્ષ રાખવું. કાર્યનું ફળ તે જરૂર વિચારવું; કારણ કે ફળ ઉપરથી આપણને ઘણે અનુભવ મળે છે. કહેવાને ભાવાર્થ એ છે કે આપણે અમુક કાર્ય આપણે આપણી સંપૂર્ણ સમજશક્તિથી, અને શુદ્ધ આશયથી કરીએ પછી તેના ફળની દરકાર રાખવી જોઈએ નહિ, અને તેના ફળ સંબંધી ચિંતા કરવી જોઈએ નહિ. જે કાર્ય થયું તે ન થયું થવાનું નથી, અને ચિંતાથી અને ઉદ્વેગથી આપણને કાંઈ પણ લાભ મળતું નથી. જ્યારે પરિણામ આવે ત્યારે આગળ ઉપર આપણને લાભકારી થાય માટે તે ધ્યાનમાં રાખવું જોઈએ પણ ચિંતાને હૃદયમાં સ્થાન આપવું જોઈએ નહિ. તેમજ તે વખતે અત્યંતર હર્ષિત કે દીલગીર થવું નહિ. કારણકે તેથી આપણે આપણા હાલના કાર્યને વાસ્તે - ય બનીએ છીએ અને આપણું કર્તવ્ય બરાબર બજાવી શકતા નથી. હર્ષ કે શેકને વાસ્તે મનમાં જરા પણ સ્થાન મળવું જોઈએ. સારું પરિણામ આવે છે તે કાર્યમાં મંડયા રહેવું, પણ જે પરિણામ દુઃખકારી આવે તે આપણું ભૂલ આપણે શોધવી, અને ભૂલ ફરીથી ન થાય તે પ્રયત્ન કરે, આ રીતે કાર્યના ફળ તરફ ઉદાસીન ભાવ રાખ. વાથી આપણે આત્મશાંતિ પ્રાપ્ત કરી શકીએ છીએ. કારશુકે પૂર્વકૃતકમ પ્રમાણે ફળ મળે છે, માટે હર્ષ શેક ધરે તે મિથ્યા છે; અને આત્મા તેથી તદન અલગ છે. આત્મશાંતિમાં આવી ચિંતાથી વિન્ન થવા દેવું નહિ. મનની શાંતિને નાશ કરનાર, શરીરબળ અને મને For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 115 બળને નિઃસવ બનાવનાર ચિંતારૂપ રાક્ષસી છે. જે માણસ અધ્યાત્મમાર્ગમાં આગળ વધેલું હોય તેનું વદન નિરંતર આનંદથી પ્રપુલિત હેવું જોઈએ. આનંદની ખુમારી તેના મુખ પર પ્રકાશવી જોઈએ. ઘણા મનુષ્યો બહારથી હસવાને ડેળ રાખે છે, અને પિતે સુખી હોય એવું બાહ્યસ્વરૂપ રાખે છે, પણ તેમનું અંતર તપાસીએ તો આપણને જણાયા વગર નહિ રહે કે ચિંતારૂપી કીડે તેમનું હૃદય પ્રતિક્ષણે કેરી ખાય છે. પણ જે અધ્યાત્મમાર્ગને ખરે જાણકાર હોય છે તેને કર્મના નિયમમાં અને આત્માના આનંદમય, અને નિર્વિકારી સ્વરૂપમાં સંપૂર્ણ પ્રતીતિ હોય છે, અને તેથી પૂર્વકૃતકર્મને લીધે આવતા સુખદુઃખના પ્રસંગથી આત્માના આનંદમય સ્વભાવને અને આત્માની શાંતિને અડચણ આવવા દેતો નથી. - ત્રીજો માર્ગ આમાનું સ્થાન છે. આત્મા સ્વભાવે શાંત છે, આનંદમય છે, જ્ઞાનમય છે. હું તે આત્મા છું, એવું નિરતર ધ્યાન કરવું, અને મન બાદ્યવિષયમાં રખડતું હોય, તેને અભ્યાસથી આત્માપર સ્થિર કરવું. મન ચંચળ છે, અને ક્ષણે ક્ષણે ભટકવા માંડશે પણ તેને સ્થિર કાને અભ્યાસ કર જોઈએ, આ કામ બહુજ દુષ્કર છે, પણ તે થઈ શકે તેમ છે. પુર્વકાળમાં થઈ ગયેલા ઘણા તીર્થકરે તે કામ કરી શકયા છે, આચાર્યો પણ છેડે ઘણે અશે તે કાર્ય કરવા સમર્થ થયા હતા. આપણો આત્મા પણ સ્વરૂપમાં સત્તામાં તેમના આત્માની સમાન છે. માટે આપણે પણ તે આત્માનું ધ્યાન કરી શકીશું એ નિઃસંશય છે. તેને વાતે અમુક સમય પસંદ કરવું જોઈએ. દાખલા તરીકે પ્રાતઃકાળને સમય બહુઅનુકળ પડશે. તે સમયે મનને અંતર્મુખ વાળવું જોઈએ. આમ પ્રતિદિન પ્રયત્ન કરવાથી મન ધીમે ધીમે આત્મામાં રમતું થશે. આત્મિક શાંતિ અને આનંદને સહેજ અનુભવ થતાં બાહ્ય વિષ For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્ર તેટલા માનું ધ્યાન કરતો ત્યારે 116 તેને તેટલા સુખ આપનારા લાગશે નહિ. અને તેથી તે મને પિતાની મેળે આત્માનું ધ્યાન કરવા વિશેષ વિશેષ પ્રેરાશે. સારી વસ્તુ મળતાં હલકી વસ્તુને ત્યાગ થાય એ સ્વાભાવિક નિયમ છે. યાનમાર્ગને આ વિષય નથી, માટે આ સંબંધમાં હું વિશેષ અત્રે કહેવા માગતા નથી. આ રીતે આ ત્રણ માર્ગનું આલંબન કરવાથી, અને તે પ્રમાણે વર્તન રાખવાથી માણસ ધીમે ધીમે પિતાના આત્મામાં રહેલી શાંતિ પ્રાપ્ત કરી શકશે. જેમ કસ્તુરી મૃગ કસ્તુરી પોતાની નાભિમાં રહેલી છે, છતાં આખા જંગલમાં તે પ્રાપ્ત કરવા સારૂ રખડે છે, તેમ આત્મામાં અનંતસુખ અને શાંતિ રહેલા છતાં, આપણે અજ્ઞાનથી બાહ્ય વિષચમાં તે શોધવા ભટકીએ છીએ, પણ અંતે થાકીએ છીએ, ત્યારે આત્મા તરફ વળીએ છીએ, અને આત્મા પરમશાંતિનું ધામ હોવાથી ત્યાં અને કેવી ત્યાંજ આપણે તે પ્રાપ્ત કરી શકીશું કે શાંતિઃ શાંતિઃ શાંતિઃ મઢમાવ, (ભાષણક લલુભાઈ કરમચંદ દલાલ) પ્રીય સજજને! શું તમે આ સંસારની ઉપાધીમય ખટપટનો અનુભવ જે નહિ? જવાબ આપજ પડશે કે જે. અનુભવ્યું, તેમાં પણ વિચારશીલાએ તે કડ અનુભવ જે એમ કહી તેથી વિરકત થવાને પણ ઉત્સુક બની રહ્યા હશે, પણ તેમાંના ઘણા ખરા, ખરે માર્ગ હાથ લાગતું નથી, આ ઉદ્દઘારે કહાડતા હશે. બંધુઓ ! જે તમને જીજ્ઞાસા થઈ હોય તે, જે મહાત્માઓએ જે માગે પોતાનું કાર્ય સાથે જોયું અને તે આપણુ ઉપચાર માટે જણાવી ગયા છે તે તરફ પ્રીતિપુર્વ For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 117 ક લક્ષ આપે. વસ્તુ પાસે છે પણ કસ્તુરી મૃગની માફક આપણે બીજે શોધતા હેવાથી તે કેમ સાંપડે. જ્યાં સુધી તેનું ખરું સ્થાન જાણવા પ્રયત્ન થાય નહિ-સ્થાન જણાય નહિ ત્યાં સુધી સત્ય શાન્તી કેમ મળે.? પડતા દુઃખે માટે રૂદન કરે છે પણ ભીખારીઓ પાસે ભીખ માગવાને ઉદ્યમ કે નીવડે? દાતારે જ ભુખ ભાગી શકે, રાજા કે રંક, બાળક કે વૃદ્ધ, વિદ્વાન કે અજ્ઞાન, સ્ત્રી કે પુરૂષ, દરેક જ કલ્યાણ ઈચ્છે છે તે નકી જ છે. અને તે માટે માર્ગ એક જ છે “આત્મમાર્ગ, આત્મધર્મ જ છે.” ભવભીરૂ બંધુઓને આ માર્ગ તરતજ રૂચશે. અને અન્યને માટે તેઓનું હદય જ સાક્ષિ આપશે. સ્વાલ થશે કે, આત્મધર્મ ક્યાં છે? શું છે? માર્ગ કર્યો છે? ક્યાંથી જવું? બેશક, આ સર્વ વ્યાજબી પ્રશ્ન છે પણ અધીરા બનશે નહિ. છે તે નજીક પણ જેમ નાટકવાલાએ, પહેલો મુખ્ય પડદે જ્યાં સુધી ઉપાડતા નથી. ત્યાં સુધી આપણે નાટયગૃહમાં જવા છતાં ખેલ જોઈ શકતા નથી. તે રીતે આપણે જાણવું જોઈએ કે, આ દ્રષ્ટાંત આપણ ચરીત્ર માટે લાગુ પાડી આત્મમાર્ગના આવરણરૂપી અજ્ઞાનપદે ઉંચે કર્યા વિના-દુર કર્યા વિના આત્મમાર્ગ નહી જ જોઈ શકીએ. અને તેની અંદર રહેલા અનંત સુખમય ખેલે નહી જ જોઈ શકીએ. નાટયગૃહમાં પડદે ઉપડ્યું ન હોય, ખરી રીતે ટાઈમ પણ બાકી રહ્યો હોય છતાં સીટી વગાડી, પાટીઆ ઉપર ગદા મારી અનેક માથાકુટ કરી, જલદી ખેલ જેવા ઉતાવળા થઈ જાઓ છે, દ્રવ્ય પણ ખચો છે, જે જાગરા કરે છે, અને કદાચ બીજે દીવસે ઉજાગર કહાડવા વખત લેતાં કેટલુંક નુકશાન પણ ખમે છે. પણ શું કઈ દિવસ આત્મમાર્ગને પડદો ઉચે કરવા અને. For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 118 અદભુત ખેલે નીહાળવા, તેમને કિચીત પ્રયત્ન છે જવાબ નકારને જ મળશે. ત્યારે હવે ધીરા થાઓ, શાન્ત ચિર વિચાર કરતાં શીખે. તત્વવેત્તા જ્ઞાની ગુરૂઓ, અને તેઓનાંજ પુસ્તક અહેનિશ વાંચે, અનુભવજ્ઞાન. આ પણને એકદમ આત્મનગર બતાવશે. તે એક અદ્ભુત નગર છે, ત્યાં એકાંતસુખ છે –તેમાં તદાકારે રહેવાય તે જ અનુભવાય છે, જ્ઞાન તેને દરવાજે છે, અને ભ્રાતૃભાવ એ એક સમથે ભેમી મિત્ર છે. - ગૃહસ્થ છે કે ત્યાગી . પણ દરેકે આ માર્ગ માટે પુરતી જીજ્ઞાસા કરી ન હય, કરે નહી, ત્યાં સુધી તેઓ ખરે માર્ગ પામશે એમ અનુભવીઓ કહી શકયા નથી. અને તે સત્ય જ જણાય છે. સજજને ઘણા વખતથી આ વિચાર આપણામાંના ઘણાઓએ કર્યો નથી અને તેથી એકદમ આ વિષય પર લક્ષ ન દોરાય તે બનવા જોગ છે. છતાં પણ આગ્રહ કરવું પડશે કે સુખની વાંછાવાળા જ ! આ ઉપર જ શ્રદ્ધા રાખે, શ્રદ્ધા રાખે. અને તેમાં જ કલ્યાણ છે. કેમકે સંસારી કામમાં અનુભવ્યું હશે કે, ટાંટીઆ ભાગી નાંખનાર વચને વદવાથી કંઈ કામ થતું હોય તે પણુ–નાહિંમતે–પડી ભાંગે છે માટે હિંમતવાન બને, શૂરવીર થાઓ, સઘળું બની શકશે. આત્મશ્રદ્ધા પિતાની અને પરની પ્રગટાવવી તે એક મોટું પુન્યદાન છે, ભાવદાન છે ત્યારે તે શ્રદ્ધાને નાશ કરે કે કરાવે તે મેટામાં મેટું પાપ છે. બસ હવે જાણી શક્યા છે તે જ્યાં જાઓ ત્યાં આત્મશ્રદ્ધા સચોટ થવાની જ વાત કરે, તે પ્રકારે પ્રમ કરે, અને તેથી જ જગત ને ઉધાર થશે એમ નકકી સમજે હે સર્વ કરવાને સમર્થ છું, એ પ્રકારની આત્મ For Private And Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 110 શ્રદ્ધાને સંપૂર્ણ જાગ્રત રાખી ખંતથી, ઉદ્યમંવત રહેનારાજ કલ્યાણ કરી સકશે. પુન્ય અને પાપ તે શુભ અશુભ, સત્ય અસત્ય ઉદ્યમનું જ ફળ છે. ઉદ્યમથી જ સર્વ કાર્ય સિદ્ધ થાય છે. તીર્થકરપણું–અંતે છેવટે મોક્ષપણું પણ-ઉદ્યમથી જ પ્રાપ્ત થાય છે. બેશક તે શુભ અને સતતુ ઉગ જ હેવો જોઈએ; માટે જે દિશા તરફ જવું હોય તે તરફ પ્રયાણ કરે તે ધારેલ સ્થાન જલદી આવશે. ઉલટી દીશાએ જઈએ તે ઉલટું તે સ્થાન દુર જ જાય. એ રીતે જોવે છે આત્મમાર્ગ અને જવું છે શાન્તલે, ત્યારે કામ તેના વિરૂદ્ધ નાં કરે તે શાત સ્થલ ક્યાંથી મેળવાય.? ' ખાવાપીવાની ફરવા હરવાની, મોજશોખ કરવાની, નાટક ચટક આદી જેવાની અને તેવા જ વ્યવહારનાં બીજા અસંખ્ય કામે કે જે ઉલટી દીશાએ લઇ જનારાં છે તે માટે ફરસુદ મેળવે, તેમાં જ મગ્ન રહે, અને પુન્ય ઉપાર્જનાદીક કાયે ન કરે, તે પછી ખરા માર્ગે ચાલે છે તેમ કોણ કહેશે! વિદ્યા, જ્ઞાન, શાસ્ત્ર, જ્ઞાનીઓ, તત્વવેત્તાઓ ઉત્પન્ન થવા એ સર્વેનું મૂળશું છે ? આત્મા, આત્મા, અને આત્મ શ્રદ્વાજ છે, અને તે વિચાર કરનારને નિશ્ચય થયા વિના નહી રહે, આત્મશક્તિ માટે બંધુઓ, તીર્થકરેનાં ચરીત્ર અહનીશ સાંભલનારાઓને વધુ કહેવા જરૂર રહેતી નથી. છતાં શક્તિ અનુસાર મહાત્માઓ જે કંઈ કહે છે તે જણાવવાની જરૂર જોઉં છું નાનું બાળક શરૂઆતમાં એકડે શીખતાં 6 માસ કાઢે અને તે જ બાળક થોડા સમયમાં એક જસ્ટીસ યા બારીસ્ટરની પદવી મેળવે છે એ શક્તિ કયાંથી નીકળી? શું એકડે ભણતી વખતે તમેએ તેમ ધાર્યું હોય છે ! નહી જ. ત્યારે કહેવું પડશે કે આત્મશક્તિ અનંત છે, પણ પ્રગટ જવાળા સમય For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરવા જેને સતત ઉદ્યમ કર્યો છે, તેને જ ઉગ સફળ થયા છે. બેશક જીવની ગ્યતા અને પૂર્વ કર્મને સંબંધ ઓછો નથી. કાચા ઘડામાં પાણી ટકી શકે નહીં તેમ એગ્યતા વીનાના જીવને આ અધ્યાત્મ જ્ઞાન પચી શકે નહી. મહાત્માઓ ચગ્યતા જોઈને જ કામ કરે છે તેમ જીવે તેવા મહાત્મા ગુરૂઓની અહેનિશ સેવામાં તકલીજ રહે છે. અને તેઓજ કાર્ય સાધી શકે છે.” સજજને વિલય કરતાં પ્રસ્તાવના મટી જણાશે પણ વિષય અને પ્રસ્તાવનાને અખંડ સંબંધ હોવાથી જ તેમ કરવું પડયું છે, અને હવે પછી પણ તેવું શેડું ઘણું આવે તે કંટાળશે નહી. કારણ આ વિષય તેમ જ રજુ થવાને વિષય પણ સંપુર્ણ સંબંધ ધરાવનારે છે. હવે ભાતૃભાવ એટલે શું ? તેના પ્રકાર અને તે માટે બીજા કેટલા વિષ પરત્વે યથાશક્તિ વિવેચન કરીશું. મિત્રીભાવના, પ્રમોદભાવના, કારુણ્યભાવના, માધ્યસ્થભાવના, આ ચાર ભાવનાનું લંબાણ સ્વરૂપ દરેકે સમજવું અને તે પ્રમાણે વર્તવું. (ગુરૂશ્રી દ્વારા સંપૂજાણવાને ખપ કરવો.) (1) મિત્રીભાવના એમ કહે છે કે જગતવારી દરેક જીને મિત્રતુલ્ય-બંધુતુલ્ય-માને, કેમકે ખરી રીતે નથી કે શત્રુ કે નથી કેઈ વિરી, આ ભાવનાથી શું ન બને ? જગત જીવો પ્રત્યે પ્રેમભાવ ઉત્પન્ન કરો અને પિતાનાજ તુલ્ય દરેકને જાણવા પછી વૈર વિરોધ, તારા, મારાપણું, કયાં રહે! તેમ જ તેના અંગે અનેક કુકમા થતાં જોવાય છે તે બનવા પામે જ કયાંથી ! આ મહાન લાભ થાય, જ્યારે એક જ ભાવનાથી થાય, તે પછી ચારે ભાવના સાથે જ હાય પછી બાકી શું રહે? "श्रूयतां धर्म सर्वस्वं, श्रूत्वाचैब्बा वधार्यताम् / आत्मनः प्रतिकूलानि, परषां न समाचरेत् / / ध० स० स्वा० गा. 1 For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 121 “આ ગાથાને ભાવાર્થ એ છે કે ધર્મનું રહસ્ય સાંભળે,અને ધારણ કરી રાખે, અને પોતાને જે જે બાબતે પ્રતિકુળ હોય તે પર-પ્રત્યે આચરે નહિ.” આ અપુર્વ ગાથા અહેનીશ મરણમાં રાખનાર અનુભવી શકશે કે જે મને અપ્રિય હોય તેવું બીજા તરફથી કંઈપણ આચરણ થાય તે માટે આત્મા દુભાય છે, કેધ ચડે છે, વિર બાંધવાનું થાય છે, અનેક તર્ક વિતર્કો થાય છે, તે પછી, હું બીજા પ્રત્યે તેવું જ કરૂં તે તેને કેમ તેવું નહીં થતું હશે? અરે! તમે વિચારે કે તમારી પાસેથી કે એક રૂપીઓ જ માત્ર ચેરી કે છેતરી લઈ જાય તેમ તમારી સ્ત્રી કે માતા પ્રત્યે બેટી નજરે નિહાળે, તમને મારે ગાળે દે, તમારૂ ભુંડું બોલે, તે તમને કેવું લાગે છે? બહુજ માર્યું અને દુઃખ ઉપન્ન કરનારું લાગે છે. ત્યારે, તે જ વિચારે છે તો બીજા પ્રત્યે તેમ કરે તે બીજા ને શું તમારી માફક માઠું નહી લાગતું હશે.? લાગે જ. અને તેથી જ જે અરસ પરસ.. મિત્રીભાવના સેવાયતો મજકુર કલહે ઉત્પન થાયજ નહી. કદાચ ઉત્પન થવાનાં કારણે થાય, તે કેમ કરવું તે માટે બીજી, ત્રીજી, જેથી, ભાવના બહુજ ઉત્તમ માર્ગ દર્શાવે છે. ભાતૃભાવ જે આત્મામાં જ્યાં સુધી ઉત્પન્ન થયો નથી ત્યાં સુધી, તે આત્મા, પરમાત્મા પદ પામે તેમ કહી શકતું નથી. સર્વ પ્રાણીમાત્ર ઉપર પ્રેમ, દયા, કરૂણા, સદુપદેશિ, કરવાથી જ પિતાને આત્મા કૃતાર્થ થાય છે, ઉચ્ચપદ પ્રાપ્ત કરે છે. સર્વ જીવો ઉપર પ્રેમભાવ રાખતાં શીખે, માને છે કે મોટે, શત્રુ હો કે મિત્ર, પણ કેઈનું અહિત તે ઈચ્છશો જ નહિ. કારણ દેષિત મનથી તમે પોતે જ દેશીલા બનશે. જ્યાં સુધી તમારૂ મન દેવી છે, ત્યાં સુધી તમે પ્રેમસ્થાન બની શકશે જ નહી, અને શુદ્ધ પ્રેમ વિના કંઈ થવું જ નથી માટે જ્યાં ત્યાં પ્રેમજ રાખો. પ્રેમ, દયામય પ્રેમ, નિર્મલ પ્રેમ જોઈએ અને તે For Private And Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧રર વીના ઉચ્ચ શ્રેણી પ્રાપ્ત થવી નથી એ યાદ રાખજે. આ પ્રેમ સ્વાર્થ પ્રેમ નથી પણ દયામય, પરમાર્થમય પ્રેમ છે. શું એવી કોઈ જી બુટી જોઈ છે કે, સર્વ સંકટમાત્રથી રક્ષણ કરનાર, અંતઃકરણને શુદ્ધ કરનાર, જ્યાં જાઓ ત્યાં વિજયજ કરનાર છે હાય ! પ્રત્યુતર - પાશે કે નહી તે જાણે કે, ભુતમાત્રઉપર અમર્યાદ પ્રેમ ચલાવે અને પછી અનુભવપુર્વક જાણશે કે અપુર્વ જડીબુટી પ્રાપ્ત થઈ છે ' (2) પ્રમોદભાવના-આ ભાવનાને અર્થ, બીજાઓને સુખી જોઈ અનુમોદના કરવી, ઉલ્લાસીત થવું, આનંદીત થવું, વગેરે થાય છે. અને તે એમ બતાવે છે કે તમે કર્મવશે દર દ્રહે, પણ હે, દુખી છે, મૂર્ખ હે, અનેક સંકટ વેઠતા હે, સારૂ કામ કરતાં પણ અપજશ મળે છે તેવી તમારી માન્યતા છે, અને બીજા જ મજકુર પ્રકારથી બચેલા હોય, ચઢતી સ્થીતીવાલા હેય, તે તમે તેઓની સ્થીતીપરત્વે ઈષની નજરેથી ન જોતાં સંતોષ માને કે તે જીવે પુર્વે શુભ ઉદ્યાગ કર્યો છે અને તેથી શુભ સંજોગે પામ્યા છે. અને હજુ પામશે. ધન્ય છે તે છેને, અને તે વિશેષ સુખી થાઓ, એવી ભાવના તેજ પ્રમેદભાવના છે. બંધુઓ! પુન્યવાન જીવે ઉપર તેઓની પુન્યરિદ્ધી ન જોઈ શકતાં કેપ કર્યો હોય છે ત્યારે શું તે પુન્યવાલા જીવની રદ્ધી આપણને મળે છે? શું તે પુન્ય વાલાનું કંઈ ઓછું થાય છે? અનુભવપુર્વક જવાબ આપવે પડશે કે નહીં. ઉલટું પિતાને જ નુકશાન ખમવું પડે છે. ત્યારે જે આ પ્રમોદભાવનાનું રહસ્ય, અહેનિશ ધ્યાનારૂઢ રહે તે કદી પણ ચઢતી સ્થીતીવાલા ઉપર ઈ. ની નજરથી જેવું થાય? નહી જ. બલકે એમ વિચાર થાય કે હું પણ તે કેમ ન થઈ શકું? કારણ મારામાં પણ અનંત શક્તિ છે અને તેથી જેઓના જેવું થવું છે For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેવાના માર્ગે ચાલું તે તે જરૂર થઈ શકીશ. આ ભાવના ઉદ્દભવે તે નક્કી માનજે કે આપણે પણ તેવાજ થ. વાના. જે તીર્થંકરના ચરીત્રો ઉપર જ ધ્યાન એટયું અને તે માર્ગે આત્મશ્રદ્ધાપૂર્વક પ્રયાણ કર્યું તો તેવાજ થવાના એ નિવવાદ છે જુઓ -- બીન વા થર જ્ઞાનgધ્યાવે, ते सविजीनपर होवे" આ મહાન વાક્ય તે વાતની સાબિતી આપે છે. (3) કારૂધ્યભાવના–આ ભાવના જણાવે છે કે તમે ઉચ્ચ સ્થીતિવાલા હે, ધમ હે, શાન્ત હે, જ્ઞાની હે, ધન્યાય હે, સ્વરૂપવાન હ, સમૃદ્ધિવાન અધીકારી છે, અને તેથી વિરૂદ્ધ જે હોય તેઓ પ્રત્યે હલકી ભાવનાથી ન જુઓ, દ્વેષભાવ ન કરે, કઈ જીવ બે અપશબ્દ કહી ગયે તે તે પ્રત્યે કેધ ન કરે. કોઈ અજ્ઞાન છવ વિચિત્ર કાર્યો કરે છે તે પ્રત્યે રીશ ન કરે, પણ તેના બદલે એમ વિચારે કે બીચારે કર્મવસે આવાં અકાર્ય કરે છે તે તેમાંથી હું તેને બચાવવા પ્રયત્ન કરૂં. વીરપરમાત્માનું ચરિત્ર શું શીખવે છે? કરૂણ જેટલી હદ સુધી–જુઓ ચંડકેસીયા નાગે વીરપ્રભુને અનેક ઉપદ્રવ કર્યા, હંશ માર્યા, તેમજ સંગમદેવતાઓ પણ ઉપસર્સે કર્યા છતાં વીરપ્રભુએ જરામાત્ર કેધ ન કરતાં અપકાર કરનાર ઉપર ઉપકાર કરવાની દ્રષ્ટીએ-કરૂણાભાવનાએ-વિચાર્યું કે કમોધીનપણે આ જીવ આમ કરે છે પણ તેઓને પ્રતિબંધ કર જોઈએ, નહીતે તે જીવે અકાર્યવંત રહી અનંત દુઃખ પામશે. જુઓ પાશ્વ પ્રભુએ કમઠગીપ્રત્યે કેવી કરૂણ દાખવી છે. કમઠ તરફના તમામ ઉપસર્ગે સહન કરી, સપને ધરણેક પદ પ્રાપ્ત કરાવ્યું. મેઘમાલીના જીવે નાસીકા સુધી જળ વરસાવ્યું પણ પાર્શ્વપ્રભુ જરાપણ સમભાવ ચૂકયા નહી. પણ સપના For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 124 જીવે તે ઉપસર્ગો દુર કર્યા અને તેથી આશ્ચર્ય પામી-કમઠને જીવ મેઘમાળી પણ ચકીત થઈ, પ્રભુને ખમાવી અંતઃકરણપૂર્વક પશ્ચાત્તાપ કરવા લાગ્યું. અહે! જગતબંધુઓ! આ ચરીત્ર વિચારે, મહાત્મા વીરપ્રભુ અને પાર્થ પ્રભુની કેવી કરૂણા કે ભાતૃભાવ! કેવી કૃપા! શું તેઓ તે ઉપદ્રવ દુર કરવા શક્તિવાન નહતા? સંપુર્ણ હતા. પણ જાણતા હતા કે કર્મવશ જીવો પ્રત્યે કરૂણાજ જેઈએ. ઉપરાંત પિતાના સમભાવથી જરાપણ ખસવું ન જેઈએ તે નશાન હતું તેથીજ વૈરી પ્રત્યે કેધ નહી પણ પ્રેમ, દયા, કરૂણા, અને સદુપદેશને જ ઉપગ કરી બીજાઓને પણ શાન્તસ્થલે લઈ જવાનેજ ઉપકાર કરતા હતા માટે આપણે પણ તેજ માર્ગ હેવો જોઈએ. જ આ જાણી ક્રોધ ત્યાગે, ક્ષમા આદરે, તેજ કલ્યાણું છે. શ્રીમદ્દ યશોવિજય મહાત્મા શું કહે છે. क्रोध ते बोध निरोध छे, क्रोध ते संजमघाती रे / क्रोध ते नरकनुं बारj, क्रोध दुरित पक्षपाती रे / / ગંભીરવાણીયુક્ત આ પદ, આપણી અજ્ઞાનતાને બહુ જ સાઝડ ઉપદેશ કરે છે, કહે છે કે તપનું અજીર્ણ ક્રોધ છે. જે આ વાતને અનુભવ હોય છે તેનાથી બચે, જરૂર બચે તપ વિના કમે તપાતાં નથી, કપાતાં નથી, દુર થતાં નથી, તો એક કપ કેટલું નુકશાન કરે છે તે વિચારે; બંધને નિરોધ કરે, ચારિત્રથી પાડે, ઉચ્ચ સ્થીતીના બદલે નરકાર સમીપ લઈ જાય એવા ક્રોધને કેમ દુર ન કરે? જે કોધ ત્યાગવા, ક્ષમા આદરવા ઈચ્છા હોય તે શ્રી વીપ્રભુ અને પાર્થપ્રભુના ચરિતરફ અહેનિશ ધ્યાન રાખતા રહેવું. એ ઉત્તમ ચરિત્ર આપણને વીટ માર્ગ સરળ કરી દેશે, (4) માયસ્થભાવના, આ શબ્દજ કહે છે કે માધ્યસ્થ રહેવું. ત્રણે ભાવના પ્રમાણે ચાલતા છતાં બીજાઓ For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 125 ઉપર પ્રેમ છીથી જેવા છતાં, સદુપદેશ આપવા છતાં, પણ જે જીવે સમજી શકે નહી અને દુર્ઘટ માર્ગ, અગ્ય વિચાર, ખરાબ ટેવ, મુકી શકતા ન હય તેવા સમયે મધ્યસ્થ રહેવું. એટલું જ નહી પણ આ દુનીઆરૂપી સરતના મેદાનમાં એક જીવ બીજા પ્રત્યે હારજીત મેળવે તેવા સમયે પણ હારનાર ઉપર દ્વેષ નહી કે જીતનાર ઉપર રાગ નહી, એને જ માધ્યસ્થપણું કહે છે. કારણ કે ઉદ્યમ તે બંનેએ કચે. પણ શુભ કર્મના ઉદયવાળાને શુભ ને અશુભ કર્મના ઉદયવાલાને અશુભ પરીણુપે ત્યારે ત્રીજા જીવે શા માટે પ્રેમ કે તીરસ્કાર કરે? ભાતૃભાવથી બે પ્રકારે અનુપમ લાભ છે. જુઓ, ૮રેક જી પ્રત્યે પ્રેમભાવ, ભાતૃભાવ હોય તો તે છે પ્રત્યે કદી વિર વિરોધ થાય નહી અને તેથી એક્યતા ટકી રહે એટલું જ નહી પણ ચિયતા વધે, સંપની વૃદ્ધી થાય. સંપ ત્યાં સુખ” “સંપ ત્યાં લક્ષમી” આ ક. હેવત પ્રસિદ્ધ જ છે. એટલે સંસારી છે તે પ્રકારે લાભ મેળવે છે તેમ બીજી રીતે જ્યાં ભાતૃભાવ ત્યાં કોઈને નિરોધ; કોધને ધ–ક્ષમાને સદ્ભાવ–ત્યાં કર્મને અટકાવ. અને કર્મને અટકાવ એટલે, મેક્ષ નજીક. શું આ લાભ અલભ્ય નથી? છે, તે, તે ભાતૃભાવ માં સટ થવા શું શું કરવું જોઈએ, અથવા શું શું. ત્યાગવું જોઈએ તે વિચારવું જોઈએ. ઉતાવળે આંબા પાકતા નથી. તેમ બેસી રહે પણું કંઈ વળતું નથી. માટે શ્રદ્ધા મજબુત કરે. અને તે માટેના રસ્તાઓ ગ્રહણ કરે. ભાતૃભાવને તેડનાર મુખ્ય નિંદા છે, અને તે નિંદાએ આપણે, આપણા દેશની જે દુર્દશા કરી છે તે કેનાથી અજાણી છે, ગામેગામ અને ઘેરે ઘેર આ છે ચાલે છે અને એક બીજાની નિંદા કરી અનેક પ્રપંચે ઉભા આ ક. છો તે જ રીતે આ ધને For Private And Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 126 થાય છે, ઐકયતા વધવા બદલે ટુટે છે અને મહાન ઉભા થાય છે, આ બધું અનુભવમાં આવવા છતાં જે આ પણથી નિંદા ન છેડાય તે પછી આપણામાં અને, ચાર પગવાલાઓમાં શું ફરક? માટે નિંદાવચન, ક્રોધસ્વભાવ, વિષયવિકાર, આદી ભાતૃભાવને નુકસાન કરનાર જે કંઈ હોય તેને સત્વર દૂર કરવાં જોઈએ. સાદી જીંદગી, સરળ છંદગી, એ એક મોટામાં મેમ ભાતૃભાવ વધારનારી ચાવી છે, દરેક જી વિષયતૃષ્ણામાંજ મુંઝાયા છે. મેઝશેખ તેમને જ પરણી છે, પુગલીક અનેક વિકારોમાં આશક્ત થઈ રહ્યા છે. અહા, આ સ્થીતી શું ઉચ્ચ સ્થીતી પ્રાપ્ત કરાવે? નહી જ. વિષને રોધ કર તેજ આત્મા ઉપર અરધો જય મેળવ્યા બરાબર છે. વિષયવિકારેને વશ થવાથી કાર્ય અકાર્યનું ભાન રહેતું નથી અને કેધ, માન, માયા, લોભ, હાસ્ય, ભય, રાગ, દ્વેષ, ઉત્પન્ન થાય છે. અસત્ય વચને બોલાય છે, અને અસત્યથી જ કેધ ઉત્પન્ન થાય છે અને આગળ કહ્યું તેમ કેધ દરેકે દરેક સુખને જડમુળથી ઉખેડી નાખે છે. દરેકમાં મન મુખ્ય છે અને તેથીજ મન કબજે રાખવા વિકારેને ઓછા કરવા જોઈએ, અને કમેકમે ત્યાગવા જોઈએ. ગુરૂસેવા, શ્રવણ, ધ્યાન, નિયમિત વાંચન, આદી શુભ સંજોગોમાં જ લક્ષ રિકવું જોઈએ અને તેમ કરી ક્ષમા શાન્તિ, સંતોષ, આદી ગુણે પ્રગટ કરવા જોઈએ. ઉત્તમ પવિત્ર અને નિયમિત ભેજન, પવિત્ર વસ્તુએને વપરાશ, એ મનના વિકારોને શાન્ત કરવામાં મુખ્ય છે. “અન્ન તેવે ઓડકાર” એ નકકી જ છે, જીવ બાળકપણે જન્મે છે ત્યારથી જ કઈ એજ શેખ અને વિકારે હેતા નથી. પણ માતાપિતાની, અને ઘણા સહવાસમાં આ વતા બીજા બંધુઓની રહેલી કરણી ઉપર મુખ્ય આધાર For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 127 રહે છે, પછી યુવાનવયે જેવા પ્રકારને ધંધે અને સેબતે હોય છે તે ઉપર આધાર રહે છે. માટે જન્મથી જ પવિત્ર અને ભાતૃભાવનાજ સંસ્કાર પડવા માટે ઉપર કહ્યું તેમ શરૂઆતથી જ સંજોગો ઉભા કરવા, એ પહેલામાં પહેલું કર્તવ્ય છે. ભેજનમાં પણ રસત્યાગ, ઉદરીવૃત્ત, પાદી તરફ પણ લક્ષ રાખવું. વૃતિને સંક્ષેપ, એજ વિકારોનું ત્યાગપણું જ છે એમ કહીએ તે ચાલે. કેઈપણ બાબત ઉપર મન ચિટયું તેનું નામ વિકારનું ઉત્પન્ન થવું અને, તે પ્રમાણે મન પુરૂ કર્યું તેનું નામ વિકાર સે તે દે, અને તેથી જ આત્માના ગુણે પ્રગટ થવામાં બાધક, એવી કોઈ પણ ચીજ ઉપર મનને જતાં પહેલાં જ અટકાવવું અને તેનું જ નામ વૃત્તિને રેધ છે. માટે આત્માથી જનેએ વૃત્તિને કવી, અને મન કબજે કરવું કે જેથી સકળકાર્ય સિદ્ધ થાય. સુખી જીવેને ખૂબ યાદ રાખવું જોઈએ કે, આજે જે ગાડી, વાડી, લાઠી, કે બંગલા હોય તે કાલે “ન જાણે જાનકીનાથ પ્રભાતે કિંભવિસ્યતી” ની માફક બદલાઈ જતાં વિલંબ લાગતું નથી. અને સ્થીતિ બદલાતાં માન મરતબો બદલાઈ સંજોગ અનુકુળ હોય તે પ્રતિકૂળ થાય છે. માટે ગમે તેટલી વ્યક્તિ પેદા થાય કે જાય, તેવા સમયે એકજ પ્રકારે રહેવાની ટેવ રાખવી જોઈએ. સેહજ કામ માટે પણ માણસ વિના ન ચાલે, ગુરૂ દર્શન- પ્રભુ દર્શન આદી માટે એકાદ ગાઉ ચાલવું પડયું તે પણ ગાઉં જોઈએ. ફરવા સીવાય ચાલે નહી, મિજ શેખનાં સાધને જોઈએ; આ બધી ટેવે વખત ફરી જતાં એટલી બધી વિકટ થઈ પડે છે કે તે વખતે મનુષ્યને બહાર નીકળવું પણ રોક ઉત્પન કરનારૂ નીવડે છે; પણ જે સરળ અને સાદી કારગી ગુજારતા હઈએ તે ગમે તેવી સ્થીતી બદલાતાં મનને કઈ રીતે ઉગનું કારણું થતું નથી. જો કે દશ For Private And Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મણ રૂની તલાઈમાં સુવાની ઘેર સગવડ હોય છતાં એક અણુ રૂનીજ તળાઈમાં હમેશાં સુતા હઈએ તે બહાર મુસાફરીએ યા ગામાતરે જવું થતાં વા મણ રૂની તળાઈ મલે અથવા પસહ વૃત આદીમાં ભેય સંથારે કરે તે પણ મન કચવાય નહી. વલી–ચઢતી પડતીના ફેરફારે મનમાં કંઈપણ લાગે નહી. ઉપરાંત લેકે હાંસી કરે નહી. આ વાત લક્ષમાં રાખનાર હંમેશાં સાદી જીદગી એજ સુખી જીંદગી છે એમ અનુભવી શકશે. - ભાતૃભાવને નહી વધારનાર–બલકે ઐકયતા નીકદન કરનાર રીતીઓ ત્યાગવા નીચેના કલેક ઉપર ધ્યાન આપવું જોઈએ. __ मातृवत् परदारेषु परद्रव्येषु लोष्टवत् / आत्मवत् सर्व भूतेषु यः पश्यति सपश्यति / પરસ્ત્રી માત તુલ્ય સમજે, પરદ્રવ્ય ધૂળના સમ સમજે, સર્વે પ્રાણી માત્રને આત્મા સમાનજ લેખે, તેજ ખરે જ્ઞાની અને ખરે વિવેકી, શાસ્ત્રશ્રદ્ધાળુ છે. માટે પરદા રાથી તે આત્માર્થીએ બચવું જ જોઈએ, તેમજ દ્રવ્યની લાલસાએ–કેદની હવેલી જોઈ ઝુંપડાને પણ પાક ન નાખવાં. પર દ્રવ્યની સામુ પણ જેવું જોઈએ નહીં. કંચન અને કામિની એની સામું પણ જેવું જોઈએ નહિ. કંચન અને કામની એ બેજ વિષયે ખરેખર રીતે ભાતૃભાવ અને ઐકયતાને જડમૂળથી ઉખેડી નાખનાર છે, માટે આત્માથી જનેએ તેનાથી બહુજ સાવચેત રહેવું જરૂરનું છે. શીલ સર્વાગ ભૂષણું” જે મનુષ્યમાં આ ભુષણ નથી તે ભલે ઉદાર હાય, ધનાઢય હાય, અધીકારી હોય, પણ તે ભુષણરહીત છે એમ નકકી જાણે-અને શીયલ -ભુષણ અંગીકાર કરે. - સ્ત્રીઓથી સશે દુર રહેવાય તે તે ઘણું જ ઉત્તમ છતાં ગ્રહસ્થને તે હદ સુધી પહોંચતાં જેટલે વખત લાગે For Private And Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્યાં સુધી “સ્વદારા સંતોષ” અથવા એકજ પત્નીવૃત તે અવશ્ય લેવું જોઈએ. શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય એગ સાસ્ત્રમાં ચતુર્થ વૃત અધીકારમાં સ્ત્રીને સર્પિણીની ઉપમા આપી છે. કેમકે ગામતરે જતાં સર્પણ સામી આવી કે આડી ઉતરી હોય તે અપશુકન થાય છે. કાર્ય સફળ થવા બદલે વિનરૂપ થાય છે તે જ રીતે માનગર જતાં સામેજ ઉભેલી સ્ત્રી રૂપી સર્પ અપશુકનરૂપ છે અટકાવ કરનારી છે માટે તે તે પછવાડેજ સારી. - સ્ત્રીની આંખની ભમર ધનુષ્યરૂપ છે અને ચક્ષુઓનું કટાક્ષ બાણરૂપ છે. એ વાત સ્ત્રી પ્રેમીઓને અનુભવબહાર નહીં હોય, માટે તેનાથી બચે એમ મહાત્માઓ પિકારી પોકારી કહી ગયા છે. એક બાણ ન ખમી શકનારા રવદારાસતોષવૃત વિનાના જ શું અનેક બાણે ખાઈ જીવી શકશે ? કલ્યાણ માર્ગે જઈ શકશે? નહી જ. માટે વિચાર કરે, વિચારી તેનાથી દુર ભાગે અને સ્વદારાસતેલ કે એકપત્નીવૃત, પરસ્ત્રીત્યાગવૃત ન હોય તે આજથી અવસ્ય ગ્રહણ કરે. આ મંડળના અનુરાગીઓને આ વૃત તે અવશ્ય હોવું જ જોઈએ. - સુદર્શન જેવા મહાપુરૂષ અને સીતા જેવી મહા સતીઓનાં ચરીત્રા અનીશ સ્મરણમાં રાખો. એવાં આલંબને ઘણું જ ઉપગી છે. | સરળ માર્ગને કઠણ જાણ અને કઠીણને સારો જાણી ઉધે રસ્તે દેરાવું તે શું ન્યાય છે? ભુલી જવા જેવું નથી કે અહીં પિપાંબાઈનું રાજ્ય નથી. આતે મને હા સમર્થ ન્યાયી રાજ્ય છે. અદલ ઈનસાફ છે અને તેથી લીમડાનું ઝાડ વાવી, આંબે મેળવે હોય તે તે ઝાડ વાવવાથી જ દુર રહેવું નહીતે ક લીંબડજ ખાવ પડશે તે નક્કી જ માનશે. For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 130 કેટલાકે બૂમ પાડતા જણાય છે કે શું કરીએ ભાઈ આ દુનીઆમાં સત્ય ચાલતું નથી, ધર્મી દુઃખી જણાય છે! અહા કેટલી અજ્ઞાનતા.! ભાઈએ વાત કરી બેસી રહેવાને વખત નથી. ધ્યાન આપો કે તમે અહનીશ રાગના શ્રેષના, કપટના, લેજના, અદેખાઈના હિંસાના, અસત્યના, પરસ્ત્રી સેવ્યાના, પારકીનીદા કરવાના, વિશ્વાસઘાત કરવાના, કલંક ચઢાવવાના, અને લડાઈ ટંટાના જ વિચારે હાલતાં ચાલતાં, લખતાં વાંચતાં, સુતાં કે, ઉંઘતાં વારંવાર કર્યા કરે, કામ, કેધ, મોહ, આદીના વિચારને પુષ્ટ કર્યા કરે તે પછી લીમડારૂપી કડવાં ફળજ પામે તેમાં શું નવાઈ. લસણની ગંધ અને ચંપાના પુષ્પની ગંધ કેમ એક હોઈ શકે. જુદીજ હોય છે, અને તેથી જેવું કામ તેવું ફળ થાય, એ તે નિર્વિવાદ છે. શું બીજા દેશીઓની નીંદા કરવાથી દેષરહીત થવાય છે.? કદી નહી. નીદા જે પિતાના અશુભ કર્મોની કરે તેજ દેષરહીત થવાય. વીર પ્રભુએ કરેલી કરૂણાજ અનુકરણીય છે. બંધુઓ! ભાતૃભાવ વિષય જે કઈ સમર્થ પુરૂષ ચર્ચવા માંડેતે વનાં વષે કહાડે તે છે, પણ પામરજીવ કેટલું કરી શકે? અને તેથી જ આ વિવેચનમાં દોષ રહી જવા સંભવ છે પણ તે ભુલે સુધારવાને બની આવે તે માટે પરમકૃપાળુ ગુરૂમહારાજશ્રી સમક્ષ કહેવાથી જ હીંમતપૂર્વક ચલાવ્યા કરૂં છું. હાલાઓ, ભાતૃભાવ એ એક અપુર્વ વિષય છે, અને અપુર્વ લાભકારક છે એમ તે સ્પષ્ટ સમજાયું હશે. ત્યારે મન કબજે કરવા જે જે માર્ગો ઉપર કહ્યા અને ગુરૂ મહારાજશ્રીમુખે જાણીએ તે પ્રકારે વતણુક રાખવા આગ હ કર ઉચીતજ જણાય છે. જુઓ પ્રસન્નચંદરાજર્ષિનું ચરીત્ર શું જણાવે છે. મન સ્થીતી ભાન ભુલી જવાથી, બીજે જવાથી ક્ષણમાં સાતમી નકનું નિયાણું બાંધ્યું. For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 131 તેણે સવ સમાં કઠીણ લે અને અજ્ઞાની અને તેજ મન પાછું સ્થાને આવવાથી પશ્ચાતાપવડે ક્ષણમાં ન તેડી દેવદુંદુભી નાદ સાથે કૈવલ્યજ્ઞાનનું પ્રાપ્ત થયું. આ શું જણાવે છે! " મન જીત્યું તેણે સર્વ જીત્યું " જ્ઞાનીએ શ્વાસે શ્વાસમાં કઠીણ કમેને નાશ કરે છે અને અજ્ઞાનીઓ પૂર્વકે વર્ષો સુધી ભમે છે. આ ટલે બધે જ્ઞાનીઓ અને અજ્ઞાનીઓમાં ફેર છે સ્વાભાવીક અને સત્યમાર્ગને વિષમ જાણ એ કેટલી અજ્ઞાનતા. ! અસત્યને સત્ય ઠરાવનારાને અનુભવમાંજ હોવું જોઈ કે તેમાં કેટલી બધી મહેનત પડે છે ત્યારે સત્ય એ સ્વાભાવિક છે તે ઉંઘમાં બોલતાં પણ સરળજ જણાય છે. અને તે સરળ જ છે. પ્રસન્નચંદ્રનું દષ્ટાંત રજુ કરતાં એક વાત યાદ આવે છે કે જે પ્રસન્નચંદ્ર રાજર્ષિ સાધુ વેશે નહોત અને ગૃહસ્થ વેશે હેત તે જે ભાન જેટલા સમયમાં ઠેકાણે આવ્યું તેટલા સમયમાં આવી શકત? એટલે જેઓ, ગૃહસ્થ અને સાધુઓને આશમાન પાતાલને ફરક છે તે જાણતા નથી તેઓ જાણું સશે કે, રાષએ મસ્તકે મુગટ માટે હાથ મુ ત્યારે મુંડ મસ્તક હોવાથી તરતજ ચારીત્ર ભાન આવ્યું અને નર્ક જતા બચ્યા. તે શું ચારીત્રવેશને જે તે પ્રભાવ છે? આ વાત ગમે તેવા જ્ઞાની ગૃહસ્થીઓ કરતાં, ચારીત્રધારી જ્ઞાની ગુરૂએ જ સર્વોત્તમ છે એમ સાબીત કરે છે અને તે સત્ય છે. નિશ્ચયદષ્ટિ ચીત્તધરી, પાળે જે વ્યવહાર પુણ્ય વંત પામશેજ, ભવસમુદ્રને પાર” આ પદ યાદ રાખી ગૃહસ્થાશ્રમમાં પણ અનેક કામ કરે પણ ભાતૃભાવ પ્રેમભાવ સમાન આત્મભાવ, આ દ્રષ્ટિનેજ આગળ કરી વતે. ગૃહસ્થ! સંસારમાં રહેવું અને આ પ્રમાણે ચાલવું કેમ બને. આ પ્રશ્ન ઉદભવેતે સમાધાન શ્રી આનંદઘનજી મહારાજ લકકજ દ્રત રજુ કરી એ જીવનચરણે ચીત For Private And Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ર લાએરે મના, એ પદમાં જણાવે છે કે, જેમ ગાય વગડામાં જાય છે અને ચારે તરફ ભમે છે પણ દ્રષ્ટિ તે પિતાના વાછરડામાં જ હોય છે. વળી ચાર પાંચ સ્ત્રીઓ સાહેલીઓ સાથે મળી પાણીએ જતાં હસે છે તાલી દીયે છે, વાત કરે છે, પણ તેની દ્રષ્ટિ તે પિતાના માથેની ગગરીઓમાં જ હોય છે. વળી નટ, લેકને શોરબકોર છતાં પિતે વાંસ અને દેરી ઉપર ચઢયે છે ત્યાંજ દ્રષ્ટિ રાખે છે. આ દ્રષ્ટાંતે શું આપણને અપરિચિત છે! ના. જાણીતાં જ છે તે પછી આપણે બીજાં બધાં કામ કરીએ છતાં દ્રષ્ટિ ભાતૃભાવની જ રાખીએ તે શું ન બને તેમ છે! બેશક ઘણુ વખતના બેટા પરીચયથી શરૂઆતમાં આ માર્ગ કદાચ વિકટ લાગે પણ ખંતથી તેને જ સત્ય જાણવામાં આવે તે સરળ માર્ગ તે સરળ જ થઈ પડે, માટે કષાયરૂપ ચંડાલ ચેકડીથી બચે અને સરળ માર્ગ ગ્ર. હણ કરે. શ્રીમદ્ આન દઘનજી અને ચીદાનંદજી તરફ નજર કરો. તેઓએ બતાવેલા અયાત્મજ્ઞાનના લાભ તરફ લક્ષ રેકે, અનુભવયુક્ત પદો ગાયા કરે અને એજ કલ્યાણને મુખ્ય માર્ગ છે. दीसी देखाडो शास्त्र सर्व रहे, न लहे अगोचर वात, कारज साधक बाधक रहित ए, अनुभव मित्र विख्यात. શાસ્ત્ર દીસી દેખાડનારા છે, માટે દિશીઓ જેવા તેને તે સેવવાં જ જોઈએ. પણ કાર્ય સાધ્ય કરવા તે અનુભવ મિત્ર જ સર્વોત્તમ છે, આ વાત જરામાત્ર ભુલી જવી જોઈએ નહી. યાદ રાખવું કે અધ્યાત્મજ્ઞાન કિયામાને ત્યાગ કરવા કહેતું નથી, શુભ ક્રિયાઓ અવસ્યની છે એટલું જ નહી પણ અધ્યાત્મજ્ઞાનને મજબુત કરનારી છે, માટે તે જ્ઞાન જાણવું અને તે પ્રમાણે વર્તવું તેજ ખરૂં જ્ઞાન છે. For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 133 બાકી બોલવું અન્ય અને કરવું અન્ય, આ માર્ગ કઈ રીતે સત્ય જ્ઞાન નથી. શું ભેજનશબ્દ બોલવાથી પેટ ભરાય છે ! આંબો શબ્દ બોલવાથી શું સ્વાદ અનુભવાય છે? નહી જ. માટે માત્ર આત્મા આમાજ કર્યા કરવાથી કંઈ થતું નથી માટે આગળ કહી ગયા તેમ જ્ઞાની ગુરૂઓના વચનો દ્વારા, પુસ્તકો દ્વારા અપુર્વ માહાસ્ય જાણું અને ધ્યાત્મ જ્ઞાનને વધારે કરે, ગુરૂસંગ સદાકાળ રાખે, વિનય, વૈયાવચ્ચથી, અનુભવી થાઓ, સત્યસુખ નજીક છે અને તે સત્ય છે એમ અનુભવથી જાણી શકશેઆ ઉપરથી જાણી શકાયું હશે કે કેટલાક સંપ્રદાયોમાં “અહં બ્રહ્માસ્મિ” એ વાક્યમાં બ્રહ્મપણું સમાયું જણાય છે, પણ જેનમાર્ગ “જ્ઞાનક્રિયાભ્યાં મોક્ષ એ વાક્ય રજુ કરી જાણે અને તે પ્રમાણે કરે. તેથી મોક્ષ છે એમ કહે છે અને તે ઉપર દૃષ્ટાંત જણાવ્યું તે રીતે સત્યજ છે એમ જણાશે. બંધુઓ ! લંબાણ થયું છે તે છતાં શ્રવણ કરવા શાન્તી પકડી છે તે માટે આભારી થયે છું. આ વિષયના ટુક સારમાં આપણે જાણી શકીશું કે ભાતૃભાવ એ એક અનુપમ સુવર્ણ ચાવી છે માટે તે ચાવને મોક્ષદ્વારનું તાલું લવામાં ઉપાય કરે જોઈએ અને તેમાં વિન કરતા જે જે માગે જણાવ્યા છે તેનાથી બચવું, તે સાથે મિયા મિત્ર તરીકે જે માર્ગે જણાવ્યા છે તેનું આલંબન લેવું, અને તેમ કરી આપણે ઘણું વખતના પ્રમાદ પછી પણ અપુર્વ એ આત્મજ્ઞાનને માર્ગ પડવાને કંઈ પ્રયત્ન શરૂ કર્યો છે, તેને દ્રઢતાપૂર્વક પકડી રહી આત્મિક ઉન્નતિ કરવી એજ સાર છે. " ગૃહે! આ પ્રસંગ તેમજ આ વિષય, તને લાકિક હાસ્ય કે આનંદ કરે તેમ નથી. અને તેથી, જે કદાચ તમાશાની કે મોજ શોખની જીજ્ઞાસા ધરાવતા કે બંધુઓની પિતાની ઈચ્છા તૃપ્ત ન થઈ હોય, તે ક્ષમા For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 134 કરશે. તે સાથે કંઈ પણ આત્મિક આનંદને લાભ જરૂર ગ્રહણ કરશે. એમ પણ કહ્યા વિના ચાલતું નથી. મંડલ તરફથી એક. માસિક કે જેમાં મંડળને ઉદેશ છે, તેવાજ વિષયે પ્રગટ થાય તેવું કહાડવાની જરૂર જેવાઈ છે, અને તે રેગ્યજ છે. તે માસીક ઘેર ઘેર વંચાય તે માટે હજારે ગ્રાહક હોવા જોઈએ અને તેમ થવું કઈ રીતે દુર્લભ નથી, એમ તમે ભાઈઓની પ્રીતી જોતાં જણાઈ રહે છે. છેવટમાં ભુલચુક માટે ક્ષમા યાચી, સુધારવાની જીજ્ઞાસા રાખી મંડલે ધારેલ ઉમેદે પાર પડે તેમ ઈચ્છી આ વિવેચન સમાપ્ત કરું છું. શ્રી શાન્તિ, શાન્તિ, શાન્તિ. For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 135 गुरुभक्तिविवेचनम्, લેખક. શા. વીરચંદ કૃષ્ણજી-માણસાવાળા. मंगलम्. श्रीसद्गुरुं नमस्कृत्य, सत्यतत्वोपदेशकम् / गुरुभक्ति स्वरुपस्य, वर्णनं क्रियते शुभम् // 1 // सद्गुरुभक्तितः सौख्यं लभंते सज्जनाः सदा / વિવિત્રા સદ્ગમત્તિ અનુસા સુમા ! 2 || આત્મતત્વસાધક ભવ્યજને-શ્રીસદ્દગુરૂની ભક્તિનું વિવેચન જેવું મેં ગુરૂશ્રીના મુખથી સાંભળ્યું છે તેવું ત. મારી આગળ રજુ કરું છું, ભવ્ય !તમે સમજશે કે જગ. તુમાં જેટલા મનુષ્ય છે તેમના માથે ગમે તે પ્રકારે ગુરૂએ હોય છે, ગુરૂ બે પ્રકારના છે. 1 સાંસારિકગુરૂ, અને બીજા ધર્મગુરૂ, તેમાં સાંસારિક ગુરૂતે વ્યાકરણ, ન્યાય તિષ, અલંકાર, વૈદક, શિલ્પ, વ્યાપાર, હુન્નર, વિગેરે અનેક દુનિયાદારીના વિષયનું જ્ઞાન આપે છે અને ધર્મ ગુરૂ સત્યધર્મનું જ્ઞાન આપે છે. ધર્મજ્ઞાનના પ્રતાપથી મનુષ્ય અનેક પ્રકારનાં દુઃખને ત્યાગ કરે છે. અને સચ્ચિદાનંદ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. સદગુરૂને આ પ્રમાણે વિચારતાં અત્યંત ઉપકાર છે. શ્રીધમ ગુરૂ શું કાર્ય કરે છે તે બતાવે છે. . विदलयात कुबोध बोधयत्यागमार्थ / सुगतिकुगतिमार्गों पुण्यपापे व्यनक्ति अवगमयति कृत्याकृत्यभेद गुरुयों, અવકનપત વિના નાત જ iI ? | For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવાર્થ-ગુરૂરાજ કુબોધ નાશ કરે છે, અને આ ગમના અર્થને જણાવે છે. તેમજ દેવગતિ અને મનુષ્યગતિની પ્રાપ્તિ પુણ્યથી થાય છે એમ જણાવે છે. અને નરક, તિર્યંચની ગતિમાં પાપથી જવાય છે, એમ જણાવે છે. અમુક કૃત્ય છે અને અમુક અકૃત્ય છે એમ શિષ્યને ગુરૂજી સમજાવે છે, માટે સંસારરૂપ સમુદ્રમાં આગબોટસમાન ગુરૂવિના અન્ય કેઈ નથી, આત્મજ્ઞાનના આપનાર સદગુરૂ મુનિરાજને ઉપકાર કદી વાળી શકાય તેમ નથી. શ્રીયશોવિજયજી ઉપાધ્યાય કહે છે કે–સમકિતદાયક ગુરૂ તણે, પશુવયાર ન થાય, ભવ કેડા કેડી કરે, કરતાં કેડી ઉપાય. સમકિત દાન આપનાર શ્રીસશુરૂને કોઈ પણ રીતે પ્રત્યુપકાર (સામો ઉપકાર) થઈ શકતું નથી. કેડા કેડી ભવમાં કરોડો ઉપાયે કરતાં પણ ગુરૂને બદલે વાળી શકાતું નથી, સર્વ દાનમાં જ્ઞાનદાન મેટું છે. આ તમાને આત્મજ્ઞાનથી અભયપદ મળે છે. માટે આત્મજ્ઞાનનું દાન તે અભયદાન કહેવાય છે. અભયદાનના બે ભેદ છે. 1 દ્રવ્ય અભયદાન. 2 બીજું. ભાવ અભયદાન. પરના પ્રાણ બચાવવા. તે દ્રવ્ય અભયદાન કહેવાય છે. અને પરને સમકિત વિગેરે આત્મગુણોનું અપણ કરવું તે ભાવે અભચદાન કહેવાય છે. દ્રવ્ય અભયદાન કરતાં ભાવ અભયદાન અનંતગણું વિશેષ ઉપકારક છે. આત્મજ્ઞાનરૂપ ભાવ અભયદાનના દાતા શ્રી સદગુરૂને અવશ્ય ઉપકાર છે જ્યારે ગુરૂરાજ આ પ્રમાણે મહાઉપકારી છે તે તેમની ભક્તિ અવ શ્ય કરવી જોઈએ. શ્રી સદ્ગુરૂ સમાન કઈ જગમાં ઉપકારક નથી કહ્યું છે કે-દેવગુરૂ દેનું ખડે, કિસ લાગું પાય; બલિહારી ગુરૂદેવની, જેણે તવબતાય, ગુરૂ દેવને ઉપકાર શિષ્ય વાળી શકતા નથી, માતાપિતા કરતાં પણ સદ્ગુરૂ અનંત ઘણા ઉપકારી છે, કારણ કે માતપિતા જગમાં બાહ્યથી ઉપકારી છે, એમને ઉપકાર સદાકાળે સુ For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 137 અને આપનાર નથી અને ધર્મગુરૂને ઉપકર તે મોક્ષનાં સુખ આપે છે, માટે ગુરૂના ઉપકારને કેઈ પહોંચી શકતું નથી. સમતિદાયક ગુરૂને શાસ્ત્રમાં ભગવાન કહીને બેલાવ્યા છે-દેવસિક પ્રતિક્રમણ કરતાં ચારથાયથી વંદન ક બાદ, નમુશ્રુણ કહેવામાં આવે છે. પછી ભગવાન આચાર્ય, ઉપાધ્યાય, અને પછી સર્વ સાધુઓને વંદન કરવામાં આવે છે, અત્ર ભગવાન શબ્દથી સમકિતદાયક સદશરૂ મુનિરાજને પ્રથમ વાંદવામાં આવે છે, અને પશ્ચાત ગચ્છના નાયક આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુઓને વાંદવામાં આવે છે, દેવસિક પ્રતિકમણની આદ્યમાં આચાર્યદિ કરતાં પણ ઉપકારી એવા સમકિત દાયક સરૂને ભગવાન કહીને વંદન કર્યું, તેમજ વંદિતાસૂત્રની આઘમાં ધમ્પાયરિએઅ સવસાહુઆ. ધમાચાર્યને નમસ્કાર કર્યો છે, રસમકિતદાયક સદ્દગુરૂની સદાકાળ આજ્ઞા માનવી જોઈએ. ભજો સમજશે કે-જેનસૂત્રમાં ઉપદેશ આપવાને અધિકાર મુનિરાજને છે, માટે તેમનાથી ભવ્ય ધર્મ જાણી શકે છે, એમ અનેક ચરિત્રના ગ્રંથ વાંચતાં સ્પષ્ટ માલુમ પડે છે. તેમજ ગુણઠાણાની અપેક્ષાએ, ભગવતી સૂત્ર કમ ગ્રંથ વિગેરે જોતાં મુનિરાજ ઉપદેશના અધિકારી છે, શ્રાવકને તે સૂત્રમાં લાગહીયઠ્ઠા કહ્યા છે, પણ ધર્મના ઉપદેશક કહ્યા નથી, માટે રાજમાર્ગની રીતિથી મુનિરાજ સમકિતદાયક ગુરૂ હોય છે, અને ચારિત્રની અપેક્ષાએ પણ ગુરૂ કહેવાય છે, છીંડીના માર્ગની રીતિ પ્રમાણે કવચિત ગૃહસ્થ સમકિતદાતા હોઈ શકે પણ તે રાજમાર્ગ નહીં હેવાથી તેનું અત્ર ગ્રહણ કર્યું નથી, કદાપિ ગૃહસ્થ સમક્તિદાયક ગુર હોય તે પણ તેને ખમાસણ દેઈ વંદન થાય નહીં, જેન સૂત્ર પ્રમાણે સત્ય ઉપદેશ ગૃહસ્થને છીંડીના માર્ગે હેય તેજ તે સમકિતદાયક સદગુરૂ કહેવાય છે, તે પણ તે ગૃહસ્થ જે વ્યક્તિને બંધ કરે તેને માનનીય For Private And Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 138 ચ છે પણ સર્વને હેતે નથી, સાધુને વાંદવું જોઈએ, શાસ્ત્રમાં તે લખ્યું છે કે, નવકાર વિગેરે પણ ગુરૂ પાસે ઉપધાન નામની ગક્રિયા કરીને ભણે, ત્યારે સમજે કે, ગૃહસ્થ ક્યાંથી ગુરૂ હેય,? જેનશાત્રમાં ત્યાગીને ગુરૂ માન્યા છે, સાધુના વેષ અને આચાર હોય તેને જ વંદન કરવું ઘટે છે. સમક્તિદાયક છીંડી માર્ગની રીતિથી કદાપિ ગૃહસ્થ હોય તે પણ તેને સાધુની પેઠે વંદન કરાય નહિ, આવી શ્રીવીરપ્રભુની વાણુનું શ્રદ્ધાન કરતાં સરૂ મુનિરાજને અપૂર્વ ઉપકાર માલુમ પડે છે, ત્યારે શિષ્યએ તેમની અને વશ્ય ભક્તિ કરવી જોઈએ. ભક્તિના ચાર પ્રકાર છે, માનસિક ભક્તિ, વાચિક ભક્તિ કાયિક ભક્તિ અને વસ્ત્ર પાત્રોષધ પુસ્તકાદિકથી ભકિત, આ ચાર ભકિતમાં માનસિક ભક્તિની શ્રેષ્ઠતા બતાવી છે, ગુરૂના ગુણનું સ્મરણ કરવું, ગુરૂની ખરા અંતઃકરણથી સ્તુતિ કરવી, ગુરૂપ્રતિ પ્રેમ ભાવ રાખવો, ગુરૂ વ્યક્તિનું હદયમાં ધારણ કરવું, ગુદર્શનની પુનઃ પુનઃ અભિલાષા કરવી, ગુરૂની આજ્ઞાએ હૃદયમાં ધારણ કરવી, મહાઉપકારી ગુરૂને જાણવા વિગેરે મનમાં ગુરૂ સંબંધી ભક્તિના જે જે વિચાર કરવા તે સર્વને માનસિક ભકિતમાં સમાવેશ થાય છે. ગુરૂવર્ય ઠપકો આપે, શિક્ષા કરે તે પણ મનમાં અપ્રીતિ ધારણ કરવી નહીં, તેમજ ગુરૂના મંદ બુદ્ધિથી દેશે ભાસે તે પણ દેષને વિચાર મનમાં કરવો નહીં, સદ્ગુણ હષ્ટિથી ગુરુ ઉપર ગમે તેવા સંગેમાં પણ પ્રેમભાવથી જેવું ઇત્યાદિ સર્વને માનસિક ભકિતમાં સમાવેશ થાય છે. માનસિક ભકિતથી પિતાને આત્માજ નિર્મલ બને છે. કારણકે મનમાં ઉત્પન્ન થએલી ઉચ્ચ ભાવના કર્મને ક્ષય કરે છે. અને જ્ઞાનને પ્રકાશ કરે છે, ગુરૂની ભકિતથી હદય શુદ્ધ બને છે અને સદગુરૂ જે જે ઉપદેશ આપે છે તે હદયમાં સદાકાલ વાસ કરે છે. ગરીબ અને રાજા તેમજ દેવતા વિગેરે સર્વથી આવી ગુરૂ સંબંધી For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 13e માનસિકભકિત થઈ શકે છે. માનસિકભકિતમાં કપટ હતું નથી. વાચિકભકિતનું સ્વરૂપ કહે છે, ગુરૂને માનથી બેલાવવા કૃપાલુદેવ. સદગુરુદેવ, આત્મજ્ઞાની ગુરૂવર્ય વિગેરે મીઠા અને ઉચ્ચ શબ્દથી ગુરૂનું નામ બાલવું. ગુરૂ પ્રત્ય ક્ષ હોય અગર અન્યત્ર હોય તે પણ ઉચ્ચ શબ્દથી ગુરૂનું નામ જપવું, પક્ષ પ્રત્યક્ષમાં પણ એક સરખી વૃત્તિથી ગુરૂના ગુણગાવા. ગુરૂની સ્તુતિ કરવી, મીઠા અને ઉચ્ચ શબ્દથી ગુરૂને પૃચ્છા કરવી. ગુરૂના ગ્રંથને વાંચવા. ગુરૂની દુર્જન નિંદા કરતા હોય તે વારવા, ગુરૂને ઉપકાર વર્ણવ, ગુરૂકપકારની સ્તુતિ કરવી, ગુરૂશ્રીએ કહેલી આજ્ઞાઓ વાણીથી વધાવી લેવી. શ્રી સદગુરૂને માઠું લાગે એવી વાણી બોલવી નહીં. જોકે સરૂને માઠું લાગે નહીં તે પણ માઠું લાગે એવી વાણું બેલવાથી શિષ્યની ભકિત સચવાતી નથી. ગુરૂના પહેલાં કોઈ બાબતમાં કહ્યા વિના બેલવું નહીં. તમે અમુક બાબતથી અજાણ છો આપને એમાં ગમ પડે નહીં. એવી અવિનયની વાણી પણ બેલવી નહીં. ગુરૂની વાણીથી પ્રાણુત પણ નિંદા કરવી નહીં. ગુરૂના ગુણની સ્તુતિ ગાવી, ઈત્યાદિ સર્વ વચનભક્તિ કહેવાય છે. હવે કાયિકભક્તિનું સ્વરૂપ કહે છે–શ્રી સદ્ગુરૂને દેખીને પંચાંગ નમસ્કાર કર. ગુરૂરાજને ત્રિકાલ કાયાથી વંદન કરવું. ગુરૂરાજ નજરે પડે કે તુરત બેઠા હોય તે ઉભા થઈને વંદન કરવું, માર્ગમાં પણ ગુરૂવર્ય મળે તે યથાયોગ્ય વંદન કરવું, ગુરૂ અન્યત્ર જે દિશા તરફ હેય તે દિશા તરફ દષ્ટિ રાખી ગુરૂને કાયાથી વંદન કરવું શુંરૂની છબીને પણ ગુરૂની પેઠે માનવી, શ્રી સદગુરૂના ચરશુને દાબવા, કાયાથી જેટલી બને તેટલી ગુરૂની ભક્તિ કરવી. કાયા પણ શ્રી સદ્દગુરૂની છે એમ સમજી કાયાથી ભકિત કરતાં પરિશ્રમ થાય તેને પણ હીસાબમાં ગણવે મહી, શ્રીસશુરૂની આજ્ઞા પ્રમાણે ચાલવું, આગબેટમાં { " . For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 140 બેઠા અને તેના ચલાવનારની આજ્ઞા ન માનવામાં આવે તે શુભ પરિણામ આવતું નથી, તેમ શ્રી સદગુરૂની આજ્ઞાને ભક્તિમાં કાયાને ન પ્રવર્તાવવામાં આવે તે કમની નિર્જરા થતી નથી અને આત્મશક્તિ પણ ખીલતી નથી. કાયાથી ભક્તિ કરતાં મનુષ્ય ઉચ્ચ સ્થિતિને પામે છે. કાયાથી ગુરૂનું પ્રસંગાનુસારે વિયાવૃત્ય કરવા ચુકવું નહીં, વિયાવચ્ચનું ફળ કદી નાશ પામતું નથી, વૈયાવ૨ચ ગુણુ અપડી વાઈ, એમ મહાત્મા કહે છે. એ કાસણુ કરવા બેઠા હોઈએ અને ગુરૂરાજ આવે તે ઉભા થવાનું છે. કહે શ્રીસદગુરૂનું શાસ્ત્રકારોએ કેટલું બહુમાન વર્ણવ્યું છે. ગુરૂનું બહુ માન કરવાથી જ્ઞાનાવરણીયાદિ કર્મ ખરે છે અને તેથી ગુરૂ ઉપદેશ આપે છે કે ત્વરિત હદયમાં ઠસે છે. જ્યારે જ્યારે ગુરૂને કંઈ પણ પૂછવું હોય ત્યારે બે હાથ જોડી વંદન કરી પૂછવું, પ્રત્યક્ષ સગુરૂની આગળ મિત્ર, સ્ત્રી, પુત્ર, રાજા, નૃપતિ, ચક્રવતિ દેવતા, દેવેન્દ્રને પણ પ્રેમી ગણે નહીં. તેમ હિતકારક ગણે નહીં, કારણ કે કઈ પણ સારૂ સમાન ઉપકાર કરનાર જગતમાં નથી. કહ્યું છે કે વ. सद्गुरु सदृशः कोऽपि नोपकारी महीतले, मनोवाक्काय योगेन कार्याक्तिगुरोः शुभा // 1 // આ પ્રમાણે મન, વચન અને કાયાથી ગુરૂની ભક્તિ કરવી જોઈએ. હવે એથી ભક્તિનું સ્વરૂપ કહે છે. સદગુરૂજીને વસ્ત્ર વહરાવવાં, પાત્ર વહેરાવવું. આહાર પાણુંથી ગુરૂની ભક્તિ કરવી, શ્રી સદગુરૂને બનતા પ્રયાસે વહેરાવીને ખાવું જોઈએ. શ્રી સશુરૂનું શરીર વ્યાધિયુક્ત હોય તે અનેક પ્રકારના ઔષધના ઉપચારથી નિગી શરીર કરવું. એક For Private And Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 141 તરફ પુત્ર માં હોય અને એક તરફ ગુરૂરાજના શરીરે વ્યાધિ હોય ત્યારે પહેલી કોની વૈયાવચ્ચ કરવી ? ઉત્તરમાં કહેવું પડશે કે, પ્રથમ સદગુરૂની ઔષધે પચારથી ભક્તિ કરવી. જે લોકો પાસે મારો પરમેશ્વર, બાયડી મારે ગુરુ, ચાં છોકરાં સાધુ સાલ્વી, બીજાને શું કરું? આવા સ્વાર્થના વિચારવાળા હોય છે તેઓ હજુ ધર્મની એગ્યતાને પામ્યા નથી, એમ સમજવું. શ્રી સદગુરૂને પુસ્તક વહેરાવવાં, તેમને ધર્મ દયાનાદિકમાં અનેક સાધનની જરૂરીયાત હોય તે સવ યથાશક્તિ પુરી પાડવી, શ્રી સદ્ગરૂજીને દુષ્ટ લેકે ઉપસર્ગ કરે તે તેનું નિવારણ કરવા ચુકવું નહીં, દુનિયા દેરંગી છે. સની એક સરખી મતિ હતી નથી. તેથી કઈ સદગુરૂની હેલના કરે, કઈ ઈષ્યાથી આળ ચઢાવે તે ચાંપતા ઉપાય જવા, માથા સાટે માલ જેવી ગુરૂની ભક્તિ છે. જે લોકે સમકિતનું સ્વરૂપ સમજતા નથી અને મિથ્યાત્વી છે એવા લેકોને ગુરૂનાં વચન રૂચનાં નથી, કેટલાક લેકે સ્વાર્થના માટે ગુરુ પાસે આવે છે પણ તેઓ અજ્ઞાન હેવાથી યથાર્થ ફલ પામી શકતા નથી. શ્રીસદગુરૂપર શ્રદ્ધા હોય તે ભક્તિ જાગે છે અને તેથી ગુરૂ રાજ જે જે વચને કહે છે ને સાચાં છે એમ માનવામાં આવે છે. ગુરૂની ભક્તિ કરવાથી ભક્તના હૃદયમાં ઉચ્ચ ભાવના ઉત્પન્ન થાય છે અને તેથી તે સગતિને પામે છે. ગુરૂપતિ જેવા જેવા પ્રકારની ભક્તિ કરવામાં આવે છે તેવું ફળ ભક્તને જ મળે છે. વળી શ્રીસદગુરૂ મોક્ષમાર્ગની અનેક પ્રકારની કુંચીઓ બતાવે છે, વિનયવંતને વિદ્યાની સિદ્ધિ થાય છે. ગુરૂને હી થનાર નીચ ગતિમાં જાય છે સવા કરતાં મોટામાં મોટું પાપ ગુરૂદ્રહનું છે, ગુરૂની નિંદા કરનારનું તે કદી ભલું થતું નથી, જેવા અરિહંતભગવાન હોય અને તેમની મહત્તા સમજીએ, તેવી ગુરૂની મોટાઈ સમજવી, સદ્ગને પરમેશ્વરની For Private And Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 142 બુદ્ધિથી વિલકવાથી ભક્તના હદયમાં વિજલીની પેઠે જુદા પ્રકારની અસર થાય છે, પરમેશ્વરની બુદ્ધિથી જેનાર ભક્ત અ૬૫ વખતમાં પિતાનું જીવન ઉચ્ચ કરે છે. ગુરૂના પ્રતિ ભક્ત જેવી ભાવભકિતથી જુવે છે તેવા પ્રકારને તે થાય છે, ગુરૂની વૈયાવચ્ચ કરનાર કેટલાક મનુષ્ય એવું ધારે છે છે, અમેએ ગુરૂનું સારું કર્યું, આવાં વચનથી તેમની અને જ્ઞાનતા સ્પષ્ટ માલુમ પડે છે, ગુરૂનું સારૂં ભકત કરી શકો નથી. ઉલટે ખરાબ બુદ્ધિથી ઉપકારિ સદગુરૂપ્રતિ જેનાર મનુષ્ય નીચ થતો જાય છે. માટે કદી અજ્ઞાનને મનમાં એ વિચાર કરશે નહીં. ગુરૂની ભકિત ભક્તિને જ ફળ આપે છે. કેઈ ભકત અજ્ઞાનતાથી એમ વિચાર કરે કે, આ ટલા દિવસ સુધી મેં ગુરૂની તનમનધનથી ભકિત કરી યણ ગુરૂએ કંઈ મને આપ્યું નહીં. મારી ભક્તિ ફેગટ ગઇ. આવા ખરાબ વિચારથી ભક્ત ભકિતનું ફળ હારે છે. કારણકે ભક્તિ કરતી વખતે ઉચ્ચભાવના હતી તેથી ઉ૫. ન થએલા ફળને હારે છે. મમ્મણ શેઠે પૂર્વભવમાં સાધુની મેદકથી ભકિત કરી હતી. પણ પશ્ચાત પશ્ચાતાપ થવાથી યથાર્થ ફળ ન પામ્ય, ગુરૂરાજની ભકિત કરતાં કેઈસમયે પરિણામની ધારા વૃદ્ધિ પામે છે. તેથી જ ભકતને ફળ મ. ળે છે. જીર્ણ શેઠ ભાવના ભાવતા હતા કે મારા ઘેર શ્રી વીર પ્રભુ કયારે વહોરવા આવશે, એમ ભાવના ભાવતાં ઉચ્ચ ભાવનારૂપ ભકિતના પ્રતાપથી બારમા દેવલેક જવાનું કર્મ બાંધ્યું. માટે ગુરૂની ભક્તિ કરીને પાછળથી ૫શ્ચાતાપ કરે નહીં. ગુરૂની આજ્ઞા તેજ પ્રભુની આજ્ઞા છે એમ સમજવું. ગુરૂરાજ કઈ વખતે કઈ બાબતને અનુસરી હુકમ કરે તે હુકમને તથાસ્તુ કરીને વધાવી લે. જેમ પ્રભુની પ્રતિમા પાસે આપણે ગમન કરીએ છીએ. અને અષ્ટપ્રકારી પૂજા કરીએ છીએ. તે પિતાના આત્માના હિત માટે છે. પણ તેથી કંઈ પ્રભુની પ્રતિમાનું કંઈ For Private And Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 143 હિત કરી શકતા નથી. તેમ ગુરૂની ભાત, પાણી, વસ્ત્ર, પાત્રના દાન વિગેરેથી ભક્તિ કરીએ છીએ. તેમાં આપણું આત્માનું કલ્યાણ થાય છે. એમજ ભાવના રાખવી. સ્ત્રી પુત્ર ધન વિગેરેની આશાથી ગુરૂની ભકિત કરવાથી ગુરૂતરફથી ઉચ્ચજ્ઞાન ભક્ત પામી શકતા નથી. કારણકે કઈ કર્મના ઉદયથી આશાઓ પૂર્ણ કદાપિ ન થાય તે ભકતેની ગુરૂ ઉપરની શ્રદ્ધા ઉડી જાય છે. અને તેઓ પરમાત્મદશાથી વિમુખ રહે છે. કેટલાક લેકે ભક્ત બનીને પ્રથમ તે ગુરૂઉપર બહુ ભાવ રાખે છે. પણ કુરૂઓ જ્યારે ભરમાવે છે ત્યારે પિતાની શ્રદ્ધા ગુરૂઉપરથી ઉઠી જાય છે. આવા અજ્ઞાન ભકતે બાજીગરના પૂતળાંની પેઠે નચાવ્યા નાચે તેવા સમજવા. કેટલાક લેકે દુનિયામાં કીતિ થાય તેટલાજ ઉદ્દેશને અનુસરી ને માને છે. એવા કીતિના પૂજારા પણ ગુરૂના ખરા ભક્ત કહેવાતા નથી. કેટલાક ભક, ગુરૂના ઉ. પદેશને સત્ય તરીકે પ્રત્યક્ષમાં સ્વીકારે છે. અને કુવાદિયા જ્યારે કુતકર્કથી ભરમાવે છે ત્યારે પાછા તેઓની વાતને ગંગાદાસ અને જમનાદાસની પેઠે સ્વીકારે છે. એવા જ પણ ઉચ્ચ તત્ત્વના અધિકારી બનતા નથી. કેટલાક ભકતે ગુરની રૂબરૂમાં તેમની અતિવિનયથી ભકિત કરે છે. અને જ્યારે ગુરૂ ન હોય ત્યારે તેમનું નામ પણ લેતા નથી, ચલમછઠના રંગ સમાન ગુરૂના ઉપર ભકિતને રાગ કે જોઈએ, ગુરૂ જે જે ઉપદેશ આપે છે તે જ્ઞાનચક્ષુ ઉઘાડવાને માટે આપે છે. માટે તે અંગીકાર કરવો જોઈએ એમ સુભકત વિચારે છે. ઉછાંછળા શિષ્યને ગુરૂજ્ઞાનનો ઉત્તમ કુંચી આપતા નથી. માટે ભકત શિષ્યએ, ગંભીરતા. અક્ષુદ્રતા, વિનય, વિવેક, વિગેરે સારા સગુણેથી ગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ. સશુઓ પેશ્ય ભકતેને પરમાત્મ તતવ દેખાડવા તૈયાર છે. પણ ભકતએ ગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ, કાચા ઘડામાં પાણી કરતું નથી. તેમ અગ્ય For Private And Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 144 ભકતશિષ્યને આપેલે ઉપદેશ વિષરૂ૫ પરિણમે છે, ગુરરાજનાં દર્શનથી અપૂર્વ લાભ પ્રાપ્ત થાય છે પ્રદેશ રાજાને કેશી ગણધરનાં દર્શન થતાં મહા લાભ થયે. કહ્યું છે કે, गुरुणां दर्शनं पुण्यं तीर्थभूताहि गुरवः / / તીર્થ પરથતિ નિ, સા સાર સંમ: | W. જ આવશ્યકની ક્રિયામાં બે વખત ગુરૂવંદન કિયા પ્રાતઃકાલમાં તથા સાંજરે કરવામાં આવે છે. ગુરૂગમ કિરિયારે કરીએ. એ વાકય પણ ગુરૂની અત્યંત અગત્યતા ધરાવે છે, મુનિરાજે ગુરૂના વિરહ સ્થાપનાચાર્ય રાખે છે કહ્યું છે કે—ગુરૂ વિરહમિ ઠવણું. ગુરૂના વિરહસમયમાં ગુરૂની સ્થાપના રાખવી. જ્યારે આવી રીતે સફ્ટ થોમાં સ્પષ્ટ લખ્યું છે તે શ્રમણોપાસક વગે શ્રી સદગુરૂનું પ્રત્યક્ષમાં વા પક્ષમાં ત્રિકાલ વંદન કરવું જોઈએ. ગુરૂવર્ય પરેશ હોય ત્યારે ભાવના ભાવવી કે જ્યારે હું શ્રીસગુરૂનાં દર્શન કરીશ, ધન્ય છે તે ગામ નગરને કે જ્યાં સદગુરૂ વિચરે છે શ્રીસદ્દગુરૂ વિદ્યા વિના કમરેગ કઈ ટાળનાર નથી. પુત્રની વધામણી કરતાં પણ શ્રીસશુરૂ આવ્યાની વધામણીને અનંતગણ માને. કણક રાજાએ શ્રી વીર પ્રભુનું મેટા આડંબરથી સામિયું કયું હતું, તેમ ભક્ત પણ ગુરૂનું સામૈયું કરવું જોઈએ. ગુરૂરાજ જ્યાં વિચરતા હોય ત્યાં વખત મળે કે યથાશક્તિ દર્શનને લાભ લેવા ચુકવું નહીં. સદગુરૂને સમાગમ મળ દુર્લભ છે, પરક્ષમાં સદ્દગુરૂએ આપેલી શિક્ષાઓ યાદ કરવી, શ્રી સદ્દગુરૂનું વ્યાખ્યાન અવશ્ય સાંભળવું, કેટલાક કુભક્ત તે પિતાના કહ્યા પ્રમાણે ચાલે તે ગુરૂને માને છે આવા કુભક્તોથી જગત્ ભારભૂત સમજવું, કેટલાક કુભક્ત ગુરૂની નિંદા કરી મહા પાપકર્મ બાંધે છે, કેટલાક કુભક્ત ગુરૂને છેતરવા-ના બુદ્ધિ રાખે છે. કેટલાક કુભકતે ઉપર ઉપરથી ગુરૂની કૃત્રિમ ભક્તિ કરે છે. આત્મસાધકેએ ગુરૂની સાચી ભકિત For Private And Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 15 કરવી જોઈએ, ગુરૂભક્તિથી મંગલમાલા થાય છે. શ્રીસદગુરૂ જાગતા દેવ છે, તેમની ભક્તિથી સશુરૂ શુભાશીષ્ય આપે છે તેથી ભક્તનું કલ્યાણ થાય છે. સમકિતદાયક અને ચારિત્રદાયક સશુરૂ ધર્માચાર્યની જેટલી ભક્તિ કરવામાં આવે તેટલી ઓછી છે, અન્ય પણ ચારિત્રધારક મુનિરાજેની યથાશક્તિ વૈયાવચ્ચ કરવું, કઈ પણ મુનિરાજની નિંદા કરવી નહીં, નિંદા કરનાર ચોથો ચંડાલ છે માટે અમુક સાધુએ અમુક કર્યું, અમુક બગડી ગયા, અમુક ફસાયા વિગેરે શબ્દોથી નિંદા કરનાર કંઈ સાધુને સારા કરી શકતો નથી અને વળી પોતાના આત્માને નિંદા કર્મથી પાપી બનાવે છે. માટે નિંદાના નકામા ધંધામાં ભક્તએ પડવું નહીં જગમાં અજ્ઞાની લેકે નિંદા કરીને મહા પાપકર્મ બાંધે છે. જ્ઞાની તેનેજ કહે કે કોઈની નિંદા કરે નહીં, સમકિતપ્રદ અને ચારિત્રધારક શ્રીસદ્દગુરૂની સમક્ષ શ્રાવકનાં બારવ્રતવા જેટલી શકિત હોય તેટલાં વ્રત ઉરચરવાં. શ્રીસશુરૂ પાસે વાસક્ષેપ મસ્તક ઉપર નંખાવી જોઈએ. સંસારસમુદ્રની પેલી પાર ઉતારનાર શ્રી ગુરૂ નાવ સમાન જાણું અહર્નિશ તેમનું અવલંબન કરવું. ગુરૂની શ્રદ્ધાભકિતવાળું ભકતનું હૃદય ગુરૂનાં હદયમાં રહેલાં તને ભકિતયેગે ગ્રહણ કરે છે. પુસ્તકે વાંચીને કેટલાક ભવ્ય જ્ઞાન ગ્રહણ કરવાનું ધારે છે, પણ ગુરૂના હૃદયમાંથી જે જ્ઞાન લેવામાં આવે છે તે ઘણું પુસ્તક વાંચ્યાથી પણ મળી શકતું નથી. ગુરૂરાજ જ્ઞાન, ચારિત્ર વિગેરે અનંતગણોની સન્મુખ ભકતના આત્માને કરી શકે છે. કેટલાક અંધશ્રદ્ધાળુમતવાદી દષ્ટિરાગી છે. મુનિરાજને મૂળ ગુરૂ કહી ઉથાપે છે તે પણ સમજતા નથી કે મુનિરાજતે કૂળગુરૂ છે જ નહીં. મુનિરાજને કૂળ ગુરૂ કહી તેમની સંગતથી દૂર રહેનારા છ મુનિ ગુરૂ પાસેથી સમકિત પામી શકતા નથી, આત્મશ્રેયસાધકે જે For Private And Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 146 હોય છે તે કદાપિ મુનિની હેલના કરી મુનિમાર્ગને નાશ કરતા નથી. સશુરૂદષ્ટિથી ભવ્ય જી સણ ગ્રહણ કરે છે. સવારમાં શ્રીસશુરૂને વંદન કરી પચ્ચખાણ કરવું જેઈએ, ભક્તશિષ્ય ગુરૂની વાણી પ્રમાણે વર્તન રાખવા પ્રતિદિન પ્રયત્ન કરે છે. શ્રીસરૂની આગળ લઘુતા ધારણ કરવી, ગુરૂરાજના ' હદયમાં રહેલાં તને માની જીવ ગ્રહણ કરી શકો નથી, સંસારમાં સ્વાર્થના લીધે કેટલી બધી લઘુતા ધારણ કરવી પડે છે. તે ધર્મગુરૂની આગળ લઘુતા ધારણ કરવી તે તે આવશ્યક છે, શ્રીસશુરૂની આગળ નમ્ર બનવું. ભક્ત શિવેએ એવું ઉચ્ચવર્તન રાખવું કે શ્રીસરૂને ભકત શિષ્ય ઉપર સારે વિચાર બંધાય. યોગનાં અણ અંગ સાધન કરનારને સશુરૂવિના જરા માત્ર ચાલતું નથી, સ્વાભાવિક નિયમ છે કે, શ્રીસદગુરૂ કર્યા વિના ઈષ્ટજ્ઞાનાદિકની સિદ્ધિ થતી નથી, તીર્થકર કેણું છે. નવતવનું શું સ્વરૂપ છે ઈત્યાદિ સવ સદ્ગુરૂ બતાવે છે. ગુરૂ વિના સદેવને પણ જાણી શકતા નથી, માટે પ્રથમ શ્રીસરૂ સેવાની જરૂર છે. મોક્ષની પ્રાપ્તિ કરાવનાર એક શ્રીસદ્ભર છે, ચતુર્ગતિના પરિભ્રમણને નાશ:શ્રીસદગુરૂ કરે છે. કુંભકાર જેમ માટીને ઘડે બનાવે છે તેમ શ્રીસશુરૂજી અજ્ઞાન જીવને પણ અનેક ઉપાયથી પરમાત્મરૂપ બનાવે છે. શ્રીસશુરૂ મહરાજ શિષ્યને આત્મતત્વનું આરાધન કરવામાં પુષ્ટ નિમિત્ત કારણ છે. શ્રીસરૂની ભકિત કરનાર ભક્તો આ ભવમાં આનંદ પામે છે. અને પરભવમાં પણ આનંદ પામે છે. શ્રીસદ્ગુની ભકિત કરનાર કદી દુઃખી રહેતું નથી. સદગુરૂ ભકિતકારકે સુખી થાય છે, પંચમકલમાં સારની ભક્તિ દુર્લભ છે. શ્રી સદગુરૂનું મેટાઈપણું તેમણે કરેલા ઉપકારથી છે તેથી એમ જાણુ સદાકાળ સ૬ગુરૂ વઘ ધ્યેય છે. શ્રીસરએ જેના ઉપર ઉપકાર કર્યો છે એવા છ અજાણુ પુરૂષે ભલે સરૂનું બહુમાન વિનય ભક્તિ ઈલમાં સદી સરકી યુદ પાસે For Private And Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરે પણ તેથી સુભકતએ શંકા કરવી નહીં. પિતાના પિતા તે કંઈ અન્યના પિતા હેઈ શકતા નથી. તેમ આપણું સરૂ તે કંઈ જેને ઉપદેશ ન આપે તેના આપણા જેટલા ઉપકારી હોઈ શકતા નથી. તેથી અન્યને એટલે અન્યધર્મ વાળા સદ્ગુરૂની આપણા જેટલી ભક્તિ ન કરે તે તેથી અન્યજનો ઉપર ઠેષકરે નહીં, તરવારની ધાર ઉપર નાચવું સુલભ છે પણ સદગુરૂની ભક્તિ બરાબર સાધવી તે દુર્લભ છે, સદ્દગુરૂની ભકિત કરતાં અનેક પ્રકારની ઉપાધિ આવી પડે તેપણ હીંમત હારવી નહીં, સશુરૂની સાથે આત્મપ્રેમથી વર્તવું, સશુરૂની આજ્ઞાથી તપ, જપ, સંયમ, ધ્યાન વિગેરેની સાફલ્યતા થાય છે. સિંદૂરપ્રકરણમાં તત્ સંબંધી કહ્યું છે કે, श्लोक. किंध्यानेन भवत्वशेषविषयः त्यागस्तपोभिः कृतम् / पूर्ण भावनयाऽलमिन्द्रियदमैः पर्याप्तमाप्तागमैः कित्वेकं भवनाशनं कुरु गुरु प्रीत्या गुरोः शासनम् सर्वे येन विना विनाथ बलवत् स्वार्थाय नालंगुणाः॥१६॥ લેકનો અર્થ સુગમ છે, તેથી વિવેચન કર્યું નથી, ધીર વીર ભકતે સદ્ગુરૂની સાનુકુળતા પ્રમાણે ભક્તિગની સાધના કરે છે, ભક્તિયેગથી ચિત્તની નિર્મલતા થાય છે. ભક્તિથી શિષ્ય ઉચ્ચકેટી ઉપર ચઢે છે. ભક્તિથી મનુષ્ય પાછું પડતું નથી, સદ્દગુરૂની દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ પ્રમાણે ભક્તિ કરવી જોઈએ, સદ્દગુરૂના ધ્યાનમાં એવી શક્તિ રહી છે કે તેથી ભકત આનંદની ખુમારી ભેગવે છે, ચેથા ગુણઠાણમાં ભક્તિયોગની પ્રાધાન્યતા રહી છે. માટે ભક્ત શ્રમપાસકેએ સશુરૂના દાસના દાસ થઈ રહેવું, શ્રી શ્રેણિક રાજાને શ્રીવીરપ્રભુઉપર જેવી ભકિત હતી તેવી વ્યક્તિને પ્રગટાવવા પ્રયત્ન કરે. શ્રી મહાવીરસ્વામિ જેમ ગોતમ સ્વામિના ઉપકારી હતા તેમ ભક્તને For Private And Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીસદગુરૂ હાલ. ઉપકારી છે. ગુરૂભક્તિને રસ જેણે ચા ખે છે તેને તેની ખુમારીને અનુભવ આવે છે. ભા . સશુરૂમુખથી જે પ્રમાણે સાંભળ્યું હતું, તેવું તમારી આગળ પ્રકાશું છું. શ્રાવકોએ શ્રાવકબંધુઓની આગળ શ્રીસરૂપાસેથી જે જે સાંભળ્યું હોય તે તે જણાવવું જોઈએ. તે પ્રમાણે મેં પણ કર્યું છે, ગુરરાજ ઉપદેશને અને ધિકારી છે. શ્રાવક હોવાથી હું કંઈ ઉપદેશને અધિકારી નથી. ભવ્ય જીવે એ યાદ રાખવું કે ભકત શ્રાવકે સદગુરૂના ઉપદેશના ગ્રાહક છે માટે જેમ જેમ સરૂની ભકિત વિશેષતઃ કરીશું તેમ તેમ ઉપદેશની અસર હદયમાં વિ. શેષ થશે, શ્રીસશુરરાજની ભક્તિથી ભક્તનાં અનેક ભવનાં કરેલાં પાપ નાશ પામે છે. મહાવીર સ્વામિની ઉપર સવનુભૂતિ અને સુનક્ષત્રની ભકિત ઘણી હતી તેથી ગોશાલાએ કરેલી મહાવીરસ્વામિની અવજ્ઞા ખમી શક્યા નહોતા. સુભક્તિથી મરીને દેવતા થયા, સદ્ગુરૂ પંચમહાવ્રતના પ્રતાપે પિતે તરે છે અને ગામેગામ વિહાર કરી અનેક ભવ્ય જીને પ્રતિબંધ આપી તારે છે. સ્ત્રી પુત્ર વ્યાપાર વિગેરેની ઉપાધિથી દૂર થએલા સશુરૂની વૈરાગ્યદશા તથા માનદશાથી ભક્તના ઉપર સારી અસર થાય છે. રજેહરણ અને મુખવસ્ત્રિકાને ધારણ કરનાર ચારિત્રધારક અને વળી સમકિતપ્રદ સદૂગુરૂનું સદાકાળ શરણ હે, જૈનધર્મને ફેલાવે સરૂના પ્રતાપથી થઈ શકે છે, અને નંત ભવનું મિથ્યાત્વ દૂર કરનાર શ્રીસશુરૂને ઉપકાર સદાકાળ મરણમાં રાખવું જોઈએ. પરમ કૃપાલુ દેવ શ્રીસદૂરનો મહિમા વર્ણવવાને કઈ શક્તિમાનું નથી. શ્રીસદ્ ગુરૂની ભક્તિમાં પ્રમાદદશા થશે તે પશ્ચાતાપ કરે પડશે. સથરૂની ભકિતમાં સદાકાલ લયલીન રહેવું, જે ભકતશ્રાવકના ઘેર મામા કાકા આવે, સાસુ આવે બીજા કેઈ. પણ સગા વહાલા આવે તે વખતે તેમની બરદાસમાં જેવી For Private And Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 148 મહેનત ઉઠાવવામાં આવે છે તેવી મહેનત તે સંસારી રૂઢી સાચવવાની કહેવાય, પણ તે કરતાં અનેક ગણી વધારે તન મન અને ધનની દરકાર નહી કરીને સરૂની ભક્તિ જે ભક્ત કરતા નથી, તેઓ હજી પહેલા જ પગથીયે છે. આગળ ચઢવાના અભિલાષી નથી, સરારૂની પ્રમભક્તિમાં સર્વ દોષને નાશ થાય છે. અને ચિત્તની સ્થિરતા થાય છે. સદ્ગુરૂની ભક્તિ કરનારના ઘેર લીલાલહેર થાય છે, ત્રણ ભુવનને ભક્ત ઉપરી બને છે, સશુરૂની ભક્તિમાં એવી શક્તિ રહેલી છે કે, ભક્તિના ગે મહાપાપરૂપ દોષો ટળી જાય છે, ઉદ્ધતાઈ, અવિચારપણું વિગેરે દેને નાશ સહેજે થાય છે. શ્રી સદગુરૂની ભક્તિથી દયા, દાન, વિનય, વિવેક, ક્ષમા, નિર્લોભતા, આત્મપ્રેમ વિગેરે સદગુણની પ્રાપ્તિ થાય છે. સદગુરૂની ભક્તિ કરવાથી રજોગુણ અને તમોગુણને નાશ થાય છે. સદ્ગુરૂ કંચનકામિનીના ત્યાગી હેવાથી નિસ્પૃહ હોય છે તેથી તેઓ સત્યઉપદેશ આપે છે. શ્રી સદગુરૂ શિષ્યને પુત્રની પેઠે હિતશિક્ષાઓ આપી ઉચ્ચભાવનાના શિખર પર ચઢાવે છે. ચંદ્ર, સૂર્ય, મેઘ, નદી, પૃથ્વી, વિગેરેની ઉપમાથી પણ ગુરૂ અનુપમેય છે. મન, વચન અને કાયાથી સશુરૂની સદાકાળ ભક્તિ કરવી, શ્રી સરના દર્શનમાં એવી શક્તિ રહેલી છે કે તેઓ તે માન હોય તે પણ ભક્તના હૃદયની શંકાએ ટળી જાય છે, સ્પર્શમણિ લેહનું સુવર્ણ કરી શકે છે. પણ લેહને સ્પ મણિ કરી શતું નથી. પણ શ્રી સદગુરૂ તે શિષ્યને પોતાના સમાન કરે છે. શ્રી ધર્મગુરૂ શ્રીમદ્ ગનીષ્ટ શ્રી શ્રી શ્રી બુદ્ધિસાગરજી મહારાજના સદુપદેશથી જે જ્ઞાન મને પ્રાપ્ત થયું છે, તેથી ભવ્ય પ્રેમિ બંધુઓની ગુરૂભક્તિ જાગૃત થવા ભકિતનું સ્વરૂપ દર્શાવ્યું છે. બંધુઓ ! હૃદયમાં તેની અસર For Private And Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 150 થાઓ, ભકિતના અંતરપ્રદેશમાં વ્હાલા બંધુઓ ઉતરે. દિવ્યભક્તિ દ્વારા ભાવભક્તિમાં બંધુઓ પ્રવેશ કરશે, આ ન્નતિમાં ગુરૂભક્તિ કલ્પવૃક્ષ સમાન છે, ગુરૂભક્તિ માતા સમાન છે, ગુરૂકૃપાથી ગુરૂપદના અધિકારી થઈશું, સર્વ જીવે સમ્યક્ સશુરૂભક્તિના અધિકારી થાઓ. - ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ શુદ્ધિ. વકીલ મેહનલાલ હીમચંદભાઈ. (પાદરાવાળા) ભાષણ કd. એ વિષય ઉપર પાદરાવાળા વકીલ મોહનલાલ હેમચંદે લોકેના હૃદય પર સજ્જડ અસર થાય તે બધ આવ્યું હતું. તેમણે પ્રથમ આહારશુદ્ધિની જરૂર બતાવતાં જણાવ્યું કે લેકે અભક્ષ્ય રાક ખાતા થયા છે, અને તેથી તેમના શરીરમાં જોઈએ તેવાં શુદ્ધ પરમાણુઓ જણાતા નથી, વળી લેકે અન્યાયથી ધન પેદા કરે છે, અને તેવા પૈસાથી ખરીદેલા અન્નને ખોરાક પણ શરીરને અપવિત્ર બનાવે છે, અને તેનું શરીર આમેન્નતિમાં વિદનકારક થાય છે. તે ઉપર તેમણે સાચા શેઠની પાંચશેરીનું હદયને સ્થાયી અસર કરનારૂ દષ્ટાન્ત આપ્યું હતું. તે પછી વ્યવહારશુદ્ધિ રાખવાને જણાવ્યું હતું. જ્યાં સુધી સામાન્ય વ્યવહાર પણ શુદ્ધ નથી, જ્યાં સુધી માર્ગનુસારીપણુના ગુણે પણ આપણે પ્રાપ્ત કર્યા નથી ત્યાં સુધી ઉંચી બાબતે મેળવવા મથવું એ હવામાં કિલ્લા બાંધવા સમાન છે. માટે તમારા બીજા સાથેના લેવડદેવડમાં ન્યાયથી વર્તે, સત્ય બેલતાં શિખો, સહજ બાબતમાં જુઠું ભેળવી સાચી બાબતને અસત્ય બનાવતા નહિ, ખોટી રીતે ધર્મના સોગન ખાતા નહિ. પણ ન્યાયનિષ્ઠાથી વર્તજે. એટલે આગલું For Private And Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 151 પગલું ભરવાને તમે લાયક થશે. તે પછી તેમણે ધામ સંબંધી શુદ્ધિ રાખવાને ઉપાય જણાવ્યું હતું. ધર્મને એક અગત્યને વિષય ગણુ જોઈએ, જેમ ખોરાક એ શરીરને જરૂર છે, તેમ આત્માને સારૂ ધર્મ અગત્યનું છે. માટે તે બાબતમાં બેદરકાર નહિ રહેવું અને પૂર્ણ ભક્તિથી ધર્મનુષ્ઠાન કરવું, અને જ્ઞાન પ્રાપ્ત કરવું જ્ઞાન અને કિયાથી મોક્ષ સધાશે. આત્મા સંબંધી કેટલાક ઉડ્યા. ( મી. નાગરદાસ નત્તમદાસનું ભાષણ) મુનિવર્ય ગુરૂમહારાજ તથા ધર્મબંધુઓ! શ્રીયુત મોહનલાલભાઈએ જણાવ્યું તે પ્રમાણે જે મનુષ્ય વ્યવહાર શુદ્ધતા સાધે છે, જે મનુષ્યના મનમાં શુદ્ધ અને શુભ વિચારાનીજ શ્રેણી વહ્યા કરે છે, અને એમ ઉત્તરોત્તર જેમ જેમ શુદ્ધ પક્ષ વધુ વધુ બંધાતે જાય છે, તેમ તેમ તે મનુષ્ય સુખરૂપ, સત્તારૂપ અને નિત્ય આત્મસ્વરૂપના દશનમાં મગ્ન થતો જાય છે. જો કે આપણે આત્મા પણ આપણા તીર્થંકરાદિક તથા અન્ય મહાન પુરૂષોના જે નિર્મલ અને શુદ્ધ સ્વરૂપી છે, પરંતુ અનેક જન્માન્તરમાં બાંધેલાં જ્ઞાનાવરણીય, દર્શાનાવરણય આદીક અષ્ટ કર્માના આવરણથી આપણે આત્માને સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી, પરંતુ હવે જે આપણે એ આવરણને દુર કરવાનો પ્રયત્નશીલ થઈશું તે નિશ્ચયથી આત્માને દેખીશું. જેવી રીતે આવાં ઘટ આવરણ થતાં અસંખ્ય જન્મ વહી ગયા છે તે પ્રમાણે એક વખત એવા પણ આવશે કે જ્યારે આપણે પણ દેહવિમુક્ત શુદ્ધ આત્મા સ્વરૂપમાં સમરણ કરવા શકિતવાન નિવડીશું. સત્સમાગમ, શુભચિંતન, પ્રભુભકિત આદિક For Private And Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ર સુમરણથી મન શુદ્ધ થાય છે. પરમાત્માનું સ્મરણ કરતાં -આત્મા પણ તે થાય છે, કહ્યું છે કે - नात्यदभूतं भुवनभूषण भूतनाथ / भूतै गुणैर्भुवि भवन्तमभिष्टुवंतः // तुल्या भवन्ति भवतो ननु तेन किंवा / भूत्याश्रितं य इह नात्मसमं करोति / / ભાવાર્થ –હે ત્રણ ભુવનના ભુષણરૂપ ત્રિલેકે પતિ “જીને ભગવાન આપના ગુણેનું આરાધન કરનાર પુરૂષ વીતરાગી થાય તેમાં આશ્ચર્યજનક શું છે ? ધનાઢય પુરૂષને ત્યાં રહેતા ગુમાસ્તે શેઠના જે ધનવાન થવાને શું શકિતવાન નથી થતું. (અવસ્ય થાય છે જ.) એવી રીતે ખરા અંતઃકરણથી અને શુદ્ધ મનથી ગુરૂભકિત કરનાર મનુષ્ય પણ ગુરૂ સમાન ગુણે ધારણ કરવાને સમર્થ થાય છે. માટે દરેક મનુષ્ય પૂર્ણ આત્મશ્રદ્ધા રાખી આત્મ સંશોધન કરવા અર્થે ગુરૂભકત્યાદીક તથા આવશ્યક ક્રિયાઓ કરવામાં મગ્ન રહેવું જોઈએ. દરેક મનુષ્ય સિદ્ધપદ પણ પ્રાપ્ત કરવાને સમર્થ છે. વિવેક. મી, મણલાલ મોહનલાલ (પાદરાવાળા)નું ભાષણ. ગનિષ્ઠ શ્રીમાનું સદ્ગુરૂ મુનિમહારાજજી, અધ્યાત્મ જીજ્ઞાસુ વિદ્રજજને ને મુમુક્ષુ બહેન - હું આપની પાસે એક તૈયાર થઈ આવેલ વકતા તરીકે મારૂં વકૃત્વ દર્શાવવા ઉભે નથી, પરંતુ ગુરૂમહારાજની આજ્ઞાનુસાર કાંઈક બોલીશ. વિવેકે દશમે નિધિ વિવેક, એટલે આપણુથી વવિલની આજ્ઞા માનવી અને ખરી વસ્તુને તેના ખરા સ્વરૂપમાં પારખવાની શક્તિ. For Private And Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 153 ગ્રહસ્થ ! હું સિધ્ધ ન જતાં વાંકે ચુકે થઈ એકાદ ગલીમાં પેસી જવા માંગુ છું –એટલે વિષયને જેવી રીતે પ્રસારીશ તેવી ભિન્ન રીતમાંજ તેને સંકેલી લઈશ, વિવેક બે પ્રકારે થાય, એક પિતાના વડીલને ને બીજે આત્માને. તેમાં પ્રથમ પ્રકારને લઈશું, નવ માસ ગર્ભમાં રાખી અતિશય દુઃખે સહન કરી આપણને ઉછેરનાર માયાળુ પૂજનીય અને માનનીય માતપિતાને વિવેક આપણે કરવું જોઈએ. તેવી જ રીતે આપણુથી વય અગર જ્ઞાને વડીલ હોય તેને વિવેક પણ આપણે કરવું જોઈએ. દેવરૂને વિવેક કદી ભુલ જોઈએ નહી, હવે વિવેક મુદેવમાં દેવપણું માનતાં મનુષ્યને અટકાવે છે. વિષયાસક્ત સત્તાવાળા, લોભી, કામી, દેહી ને જેઓને બીજા દેને પ્રસન્ન કરવાનું બાકી રહ્યું છે તેવા દેમાં દેવપણું વિવેક માનવા દેતા નથી. ભવસાગરમાં નાવ સમાન સશુરૂ નું ભાન પણ વિવેકજ કરાવે છે, કેમકે વિષયકષાયમાં નિમગ્ન, કામીનીલેલુ, ઈદ્રીય સુખમાં આસકત છવાજીવના સ્વરૂપથી અજ્ઞાન, કંદમુળ આદિ અનંત કાયના ભક્ષક-રાત્રીજન કરનાર, સ્ત્રી આદિ ધારક અનેક આરંભ કામમાં તત્પર અને પુદગલીક વસ્તુના મેહમય સુખમાં પચી રહેલા અદ્ભરૂથી પંચમહાવ્રત ધારી સંસારથી જલકમલવત્ ભિન્ન એવા સારૂનું ભિનપણું પણ વિવેકજ બતાવે છે. વિવેક રાગ દ્વેષને મેહને આપણાથી દુરજ રાખે છે. તેમજ ધથી કોઈ પણ ઉપર આ કેધ કરી કઠણ વચન કહેતાં આપણને અટકાવી ઉલટી ઉપશમાદષ્ટિ. વાપરતાં વિવેકજ શીખવે છે, વળી વિવેકી મનુષ્ય વાદળછાયા જેવાં ઈદ્રીય સુખમાં કદી પણ રાચતા નથી કારણકે તેઓ જાણે છે કે ઈદ્રીયેજ તેમને ચેરાશી લાખ જીવની. માં ભટકાવનાર છે તેથી તેઓ વિષને માત્ર તટસ્થપણે જ રાગદ્વેષથી રહીત થઈ અનુભવે છે. વિવેક સજજન સંગ For Private And Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 154 વિચગ કે દુર્જન સોગ વિયોગને હર્ષ શોક થવા દેતે. નથી, કારણ તે જાણે છે કે સંસારની સ્થિતિ એવીજ છે. તેમાં કેણ શાસ્વતું હોઈ કેને સંગ શાસ્વતે છે ? એમ તે જાણે છે કે તે વિવેકે જણાય છે. હવે વિવેક મનુષ્યને પિતાના આત્માને વિવેક કરતાં શીખવે છે. સ્વ અને પર આત્મિક અને પિલિક એ બે વસ્તુ ભીન્ન છે તેને વિવેક તે વિવેકથી જણાય છે. વળી આત્માની અનંતી રીદ્ધીઓ છે તે આત્માનું જળહળતું તેજ કે જેની તિ લોકાલોક પ્રમાણ ઝગઝગે છે, એ અનંત રીદ્ધીવંત આમા તેને ઓળખતાં ને તેની પ્રતીતિ કરતાં વિવેકજ શીખવે છે. જેમ મૃગ કસ્તુરીની વાસ આવવાથી કસ્તુરી કસ્તુરી કરતો આખા જંગલમાં ભટકે છે પણ જાણતા નથી કે કસ્તુરી તેની હૂંટીમાં જ છે. તેમ આ ચેતન મારૂ મારૂ કરતે અખીલ જગતવનમાં બહારના વ્યવસાયમાં ભમતે ફરે છે. પણ જાણતો નથી કે હે ચેતન તારું શું છે ? બહારની કઈ અશાશ્વતી વસ્તુ ખરી છે તે કેઈની થઈ છે ભલા, તાર તે તારી પાસે જ છે તે તારાથી ન્યારૂ કદી થતું નથી ? સરૂ સમાગમ પાર્જીત અનુભવ દુબીનવડે જરા તું તારા આત્માની અનંતરિદ્ધિઓ અને અનંતિ શક્તીએ તે જે કે આત્મા તે પરમાત્મારૂપજ છે, આત્માની શકિત તીર્થકર જેટલી જ બળવાન છે. ફકત તેને ઓલખી ફેરવવીજ બાકી જ છે. ને તે ઓળખાયે તું અનતે રિદ્ધિવત છે, આ બધું આત્માને વિવેકજ શીખવે છે, મનુષ્યને બહારની કૃત્રીમ જેવી દેખાતી પુગલિક વસ્તુઓ અગર મેહમાયાના કંદથી થતા સ્વ૫ આનંદ કરતાં આત્માથી પુરૂષને ફકત આત્મદર્શન અનુભવથી જે આનંદ થાય છે તે આનંદને તેનાથી અનતઘણો ઉલ્લાસ વત હોય છે. આત્મા શરીરમાં, તલમાં તેલની માફક રોમ રેમ વ્યાપી રહેલ છે. પણ જેમ હીરે ધુળમાં ટાવાથી For Private And Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 155 રજથી આચ્છાદન થાય તેમ કર્મ આવરણથી ઢંકાયેલે આત્મા અશુદ્ધ બને છે. તેને સદ્ગુરૂ ઝવેરી સાફ કરી અસલ સ્થિતિએ લાવી શકે છે, આ વિવેકથી જણાય છે. કે વિવેક આત્માની ઓળખ કરાવી તેની પ્રતીતી કરાવે છે પછી જે તેમાં રમણતા કરાય તે આત્મા ઉચ ભાવનાએ ચઢતા ચઢતે તેનું તેજ લોકલેકમાં પ્રસરાવતે શાસ્વત સુખને ભોગી બને છે, તેવી જ રીતે જગતની સર્વ વ્યકિત પ્રકાશક વિવેકનું શુદ્ધ સ્વરૂપ સમજે તેથી પ્રાંતે સાસ્વતસુખના અધિકારી થવાશે એજ આંતરીક ઈચ્છા. એજ શાંતિ. મુનિ શ્રી બુદ્ધિસાગરજીનું સમાપ્તિનું વ્યાખ્યાન (સેમવારે બપોર પછી ) शांतिनो आशीर्वाद. श्री श्रमण संघस्य शांतिर्भवतु, श्रीपौरजनस्य शांतिर्भवतु, श्रीजनपदानां शांतिर्भवतु; श्रीराजाधिपानांशांतिर्भवतु, श्रीराज्य सनिवेशानां शांतिर्भवतु; श्रीगोष्ठिकानां शांतिर्भवतु, श्रीपुरमुख्याणां शांतिर्भवतु; श्रीब्रह्मलोकस्य शांतिर्भवतु // એ પ્રમાણે શાંતિપાઠ બેલી માણસાના ઠાકોર સળ દરબાર શ્રી તખ્તસિંહજીની તથા શ્રીમંત બ્રીટીશ સરકારની તથા સર્વ પ્રાણીમાત્રની શાંતિ ઇરછી હતી. સર્વ પુરૂષનું કલ્યાણ ઈછવું એ આપણે ધર્મ છે. આપણે જૈન ધર્મ શાંતિ પ્રિય પ્રજા છીએ. પ્રેમથી શાંતિના વિચારથી આપણું તેમજ પરનું કલ્યાણ થાય છે. બાહા શાંતિથી પણ ફાયદા છે તે અધ્યાત્મ શાંતિમાં વિશેષ લાભ હોય તે કહ્યા વિના પણ સમજાય તેવી બાબત છે, સર્વનું ભલું થાઓ અને સર્વની શાંતિ થાઓ એવી આશિષ છે. લીંબડીના રાજાએ દયા For Private And Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 156 માર્ગને ઉત્તેજન આપ્યું માટે તેની પણ શાંતિ થાઓ. છેવટમાં અત્રે થયેલા ભાષણમાંથી સાર ગ્રહણ કરી તે પ્રમાણે વર્તશે, અને સત્ય પ્રેમ અને દયા વગેરે ઉચ્ચ સદ્ગણે ખીલવશે. અનંતજ્ઞાની શ્રી વિરપ્રભુએ કહેલાં વચને સર્વ સાપેક્ષ છે સર્વ જીવને શાંતિ પમાડવી સર્વનું ભલું ઈચ્છવું, સવી જીવ કરૂ શાસનરસી, એંસી ભાવ દયા મન ઉલસી. ઈત્યાદિ મહાવાક્ય પરમશાંતિને પ્રવર્તાવનારાં છે. આખી દુનિયામાં અધ્યાત્મ જ્ઞાનથી પરમશાંતિ ફેલાવવી એ જૈનધર્મનું પ્રથમ કાર્ય છે તે કાર્યમાં શાસનદેવતાઓ સહાય કરે, સંગ્રહનયની દષ્ટિથી સર્વ જગના જીવ પરમાત્મા સમાન છે. માટે વ્યવહારમાં વર્તતાં છતાં પણ સંગ્રહનયષ્ટિથી સર્વને ઉચ્ચ દેખશે તે તમે પણ ઉચ્ચ થશે. વર્તમાનકાળમાં ઉચ્ચભાવના કરી ભવિષ્યજીવન ઉરચ કરે. અને કૃતકને ક્ષય કરે, અધ્યાત્મદષ્ટિથી પરમશાંતિ મેળવવાને શ્રી વીરતીર્થંકરનાં અમૂલ્ય વચનેને વિચાર કરો, પરમસુખની પ્રાપ્તિ માટે કેવલ જ્ઞાનીની વાણવીણનું સેવન કરે, નીચભાવનાથી સદાકાળ નીચા થશે, ઉચ્ચભાવનાથી ઉચ્ચ થશે, ઉચ્ચભાવનાર૫ અતુલ ધન તમારા આત્મામાં છે, માયાના પ્રદેશમાં સદાકાળ વાસ કરનારને આ બાબતની સમજણ પડતી નથી, અધ્યાત્મજ્ઞાનિયે આત્માના અસંખ્ય પ્રદેશની તિથી સર્વને જાણે છે દેખે છે. પિતે તરે છે, અને બીજાઓને તારે છે. >> શાંતિઃ શાંતિઃ શાંતિઃ सर्व मंगल मांगल्यं सर्व कल्याणकारणं प्रधानं सर्व धर्माणां जैन जयति शासनम् // 1 // For Private And Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 157 ॐ नमः सरस्वत्यै. अथ सांवत्सरिक क्षमापना ग्रन्थः रचयिता-मुनि बुद्धिसागरः मैत्री खामेमि सव्वजीवे सम्बे जीवा खमंतु मे। मित्ती मे सव्वभूएसु वेरं मझं न केणइ // 1 // ચતુર્દશ રજવાત્મક લેકસ્થિત સર્વ જેને હું ખમાવું છું, સર્વ જે ક્ષમાપન મારી સાથે કરે. આજથી મહારે સર્વ જીવ પર મિત્રીભાવ છે, કેઈની સાથે મારે વેર નથી. | સર્વ જી મારા આત્મસમાન સુખ દુઃખની લાગણીવાળા છે, મારા પ્યારા એક સત્તામય જી ! તમે સુખી થાઓ, તમારી આત્મશક્તિને પ્રકાશ કરી અનંત સુખ ભેગ. વિવેક દષ્ટિથી આમપ્રદેશ તરફ દષ્ટિ કરી વિચારતાં મને હવે માલુમ પડે છે કે, તમે ત્રસ અને સ્થાવર પ્રાણિયે મારા સજાતિય છે, રસ અને સ્થાવર છે! તમારા સંબંધમાં અનાદિ કાળથી પરિભ્રમણ કરતાં હું અનંતશઃ આ છું, અને તે સંબંધોગે મેં મન વચન અને કાયાથી તમને દુઃખવ્યા હોય તેની ક્ષમાપના કરશે. સવાથી, કેપથી, અવિચારથી, અહંકારથી, દ્વેષથી, અજ્ઞાનાવસ્થામય બની મેં તમને અનેક પ્રકારે સંતાખ્યા હોય, તેની ક્ષમાપના અંતઃકરણથી સિદ્ધાની સાક્ષીપૂર્વક યાચું છું. અનાદિ કર્મ રચના રચિત નાનાવિધ દેહધારક For Private And Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 158 છે ! તમે મારા આત્માના સમાનજ છેતમે અને અમે અત્તરપ્રદેશથી એક સરખા છીએ, તમારું અને મારૂં એક સરખું સ્વરૂપે અને એક સરખે તમારે ને મારે ધર્મ છે. હે જગના જ ! તમે મારા આત્મ સરખા છે, તેમ છતાં ભૂલથી મેં તમને અનેક પ્રકારે દુખ આપ્યું હેય, તેની ક્ષમાપના પ્રેમભાવથી યાચુંછું, એકે દિય, કીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવબંધુઓ! મેં તમારી સાથે હિંસકવતન ચલાવ્યું, તેમાં વાસ્તવિકરીત્યા મારે વાંક નથી, કિંતુ કર્મની પ્રેરણાથી કમને વાંક છે, તેથી પરાધીન અજ્ઞાની બની છે જે જે અપરાધ કર્યા હોય, તેને મન વચન અને કાયાથી ખમાવું છું. હે કર્મ! તું હવે કૃપાકરીને મારે છેડે મૂક. તારી સંગતના ચેગથી હું દુઃખી થાઉં છું અને ચતુર્ગતિમાં પરિભ્રમણ કરું છું. તેમાં તને કંઈ દુઃખ થતું નથી, પણ મને અનંત દુઃખ થાય છે, માટે હવે દયા લાવીને કર્મ મારાથી દૂર જા. તારી સંગતિથી મારા પ્રેમી સજાતિય જીપર રાગદ્વેષની બુદ્ધિ ધારણ કરી, દ્વરૂપ ધારણ કર્યું. માટે હે કર્મ! તમે પ્રસન્ન થઈને દૂર જાઓ દૂર જાએ, મને મારા જીવેના અન્તરપ્રદેશની સાથે આત્મભાવે હળવાદે-મળવાદે. અનંત કર્મવર્ગણની રાશિમાં રહેલા એવા મારા જીવને જ્ઞાનથી જાણી શકીશ. - જગન્ના મારા પ્રેમીજીને તારવાને હું ભાવદયા ગંગાનદીને હદયમાં ધારણ કરૂ છું. હે જગના જીવે તમે હવે નિર્ભય રહે. મન, વચન. અને કાયાથી પણ તમને નહિ દુઃખવવા ખરાબ સ્વાર્થને ત્યાગ કરી મેં પ્રતિજ્ઞા લીધી છે. જગસ્થિત પ્રેમિસ્વજાતિય આત્માઓ ! તમે મારા હદયસ્થિત ભાવદયાશંગામાં ઝીલી પવિત્ર બને. તમારી કર્મયોગે પરતંત્રતાવસ્થા દેખી, મને કરૂણા આવે છે. તમારી અનેક પ્રકારે આંતરિક ઉન્નતિ For Private And Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫લ થાએ, અને તમે સમ્યગ્રજ્ઞાનના પ્રતાપે તમારી શુદ્ધ સ્થિતિને પ્રાપ્ત કરે. હે જગતજી તમને હવે હું કારૂણ્યષ્ટિથીજ નિહાળીશ. તમારા રક્ષણમાં, તમારા ભલામાં, તમને નહિ દુખવવામાં મારા આંતરસંયમની વૃદ્ધિ સમાઈ છે. કૃપાળુ સશુરૂમહારાજાએ તમારી દયામાં, તમારી ઉન્નતિમાં મને ઉત્તમ શિક્ષણ આપી મહા ઉપકાર કર્યો છે. માટે કૃપાળું ગુરૂદેવનું પુનઃ પુનઃ સમરણ કરી તમારું રક્ષણ કરવામાં ઉપયેગી બનું છું. હે જીવ! તમે સત્તાએ પરમાત્મા છે. તમેજ ભવિષ્યકાળમાં સામગ્રીને પરમાત્મા થશે. તમો જ્ઞાન દર્શન ચારિત્રમય છે. તમારી આવી સ્થિતિ અતરદષ્ટિથી નિહાળીને તમને હું વન્દન કરૂ છું, નમન કરૂછું, ક્ષમાવું છું. તમારી વિરાધના કઈ પણ ભવમાં કઈપણ શરીરવડે મેં કરી હોય તે તે પુનઃ પુનઃ ખમાવું છું. હે જગના જીવે ! તમારા આત્માની સંગ્રહાયથી સમાન સત્તા દેખી–જાણી, તેનું ધ્યાન કરતાં અભેદભાવે પરમાત્માનન્દ સ્વાદને અનુભવું છું. હે જગતના જી! તમારું કલ્યાણ થાઓ. જે કંઈ સિદ્ધ થયા, તીર્થકર થયા, કેવલી થયા, તે સર્વે તમારાઉપર સમાન ભાવરાખીનેજ થયા છે. જે તમારા ઉપર સમાન ભાવ ન હોત તે, તેઓ એવી ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરત નહિ માટે તમે પણ સમાનભાવમાં ઉપકારી છે. હે જગના જંતુઓ ! મિથ્યાત્વયોગે તમે અનેક પ્રકારના મિથ્યા ધર્મ પાળનારા હે તોપણ મારે તે તમારા અન્તરાત્મા સાથે સમાનભાવ હેવાથી હું તમારે દ્વેષી બનતો નથી, અને તમને મૈત્રીભાવથી સમ્યગ ધર્મમાં લાવવા પ્રયત્ન કરીશ, એમ અત્તરને મત્રીભાવ સૂચવે છે. હે જગના છે ! તમને મિથ્યાત્વશત્રુના પાસમાંથી For Private And Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છેલવતાં અજ્ઞાનગે ઉપકારીઉપર પણ અનુપકારી બુદ્ધિ થશે, તેપણુ હું બાળકને ઔષધની પેઠે ભાવિહિત માટે પ્રયત્ન કરીશ, તેથી તમને મૈત્રીભાવનામાં બ્રમબુદ્ધિ ઉત્પન્ન ન થાય, તે માટે પ્રથમથી નિવેદન કરું છું. હું જે કહીશ, લખીશ, બતાવીશ, સમજાવીશ, તે સર્વ તમારા આત્માની ઉચ્ચ સ્થિતિ માટે સમજશે. ખરેખર હે મિત્ર છે ! અન્તરપ્રદેશના જ્ઞાનેગારથી તમારી આગળ પ્રેમભાવે મારું હૃદય ખાલી કરૂં છું; તેથી તમે મારા વચન ઉપર વિશ્વાસ રાખશે, તમારા હૃદયમાં પૂજ્યભાવથી મારાં વચને પ્રવેશ કરશે. ખરી પ્રેમલક્ષણાભકિતને અંતઃકરણમાં ઉદ્ભવ થવાથી, હે જી ! તમને હું પ્રેમથી કહું છું. તમને તમારું સ્વરૂપ બતાવું છું, ખરેખર તમે શરીરને દેખી પિતાને શરીરરૂપ માને છે, એ તમારી મેટી ભૂલ છે. શરીર તે તમારે રહેવાનું એક ઘર છે, તે દેહઘરમાં રહીને અનેક પ્રકારનો વ્યવસાય કરનાર તમે આતમા છે. માટે તમે કાયાપષણ માટે અનેક જીવનાં શરીરનું ભક્ષણ કરી, પશુ, પંખી, જલચર, વનસ્પતિ વિગેરે જીવને દુઃખ આપે છે, તેને વિચાર કરે. ખરેખર બીજાની દયા કરવી એ તમારીજ દયા છે. બીજાની દયામાં તમારા આત્માની દયાને મહિમા સમાય છે.' હે જગતના છે! હું જે કહું છું, લખું છું, સમજાવું છું, તે સંબંધી શુદ્ધવિચારે તમારાજ છે. શુદ્ધવિચારથી અન્તરાત્માની ઉન્નતિશિધ્ર થાય છે. સમક્તિ પ્રાપ્ત થવાથી, શુદ્ધવિચાર કહી શકાય છે. હે ભવ્યજી! અજ્ઞાનથી તમારી શુદ્ધસ્થિતિને તમે જાણી શકતા નથી. તમારા શુદ્ધવર્તનમાં તમારૂ પરમ શ્રેયઃ સમાયું છે, એમ સમજી તમે શુદ્ધવિચારપ્રેરક લેખકઉપર વિશ્વાસબુદ્ધિથી જોશો. વિધાસબુદ્ધિથી તમે જે તે, પ્રેમ, ભક્તિ, શ્રદ્ધાની ઉત્તરોત્તર સ્થિતિ પામીને તમે દેહછતાં પણ વિદેહી અવસ્થા પ્રાપ્ત કર્યા જેવી આત્મદશાના વેગે અનુભવાનદ વરશે. તેને વિચર, વનસ્પતિના શરીરના છે. મારી For Private And Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 16 હે જગતજી ! તમારા પ્રતિ દ્રવ્યદયા તથા ભાવદયાનું ચિંતવન જ મારા આત્માની ઉન્નતિમાં પરમ હેતુ છે. તમે અસંખ્ય જીવો તથા નિગોદની અપેક્ષાએ અનત જીવે છે. તમારી પ્રત્યેકની અસંખ્યાતપ્રદેશમય વ્યક્તિ છે. તમે સ્વસ્વરૂપજ્ઞાનથી જ નતિ પ્રાપ્ત કરી શકશે. ઉત્તમ અવતારધારક હે મનુષ્ય !તમે અનેક દેશજન્મ ગે સ્વસ્વ દેશાભિમાન ધારણ કરી, બાહ્યદેશમમતાગે એકબીજાની અવનતિ કરવા ઈચ્છે છે, તે શું તમારી ભૂલ નથી? ભૂલેજ છે. સર્વ આત્માઓ એક સરખા આત્યંતર પ્રદેશથી છે, છતાં અન્ડરસ્વરૂપ ભૂલી, બાહ્યાભિમાનથી એક બીજાથી દૂર પી, પરસ્પર લીમરે છે, તે શું તમને છાજે છે? ઘટે છે? વિચારે, વિજાતિયદેશનાં જલ એક સરખાં છે. તેમ તમે વિજાતિય દેશમાં જગ્યા છે, પણ આત્મતત્વથી એક સરખા છે. માટે એક બીજા પ્રતિ મૈત્રી ભાવનાથી દેખે. અને એકબીજાના ભલામાં શુદ્ધવિચાર ધારે. તમે કઈ મનુષ્યનું ભલું ચિંતવશોતે ભલાવિચારથી અશુભ કર્મોદયથી તેનું સારૂ થઈ શકતું નથી પણ ભલે વિચાર કરે છે તેનું તે સારૂ થઈ શકે છે માટે સારા વિચાર કરનારને સારૂ ફળ પ્રાપ્ત થાય છે. તમારા શુદ્ધવિચારાનુસાર અન્ય વર્તન રાખશે વા તે પ્રમાણે શુદ્ધવિચાર કરશે તે તેમનું આત્મહિત થશે. હે ભવ્યજી-તમને તમારૂ સત્યસ્વરૂપ આજપર્યંત ઓળખાયું નથી. વા ઓળખાશે નહિ. તેમાં કઈ પણ પ્રતિબન્ધક છે. ઘટસ્થદીપને પ્રકાશ બહિર પડતો નથી તેમાં ઘટ પ્રતિબંધક છે તેમ તમારા શુદ્ધ સ્વભાવને પણ પ્રતિ બંધક કઈ છે અને તે જ્ઞાનાવરણીયાદિકર્મ છે, જ્ઞાનાવરણયાદિ પ્રતિબંધકર્મને નાશ કરી સ્વસ્વરૂપને પ્રકાશ કરવા શક્તિમાન્ થઈ શકે તેમ છે. બાહાથી તમારૂ જે સ્વરૂપ દેખવામાં આવે છે તે For Private And Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પલિક છે. તેમાં તમારું સ્વરૂપ નથી તમો જ્ઞાનદર્શનચારિત્રમય અસંખ્યપ્રદેશમય વ્યક્તિ છે, તમે મન-વાણું કાયાથી ભિન્ન છે, માટે બાહ્ય પલિક પ્રદેશમાં વર્તતાં છતાં પણ અન્તર સ્વરૂપથી અત્તરમાં વતે. - તમારી આત્મશક્તિને પ્રકાશ તમેજ સવસામ ઐથી કરી શકશે, મનુષ્યાવતાર-દેવાવતાર પણ તમારા સામચ્યાધીન છે. માટે ભાવીભાવ હશે તેમ બને એમ બોલી ઈંસ જેવા ઢીલાઢ૫ થઈ આત્મસામર્થ્યપ્રકાશપ્રયત્નને છોડશે નહિ. તમે હિંદુ, મુસલમાન, પારસી, અંગ્રેજ, જાપાનીઝ, ચીનાવિગેરે ગમે તે હે; પણ તમારા પ્રત્યેકના શરીરમાં રહેલો પ્રત્યેક આત્મા જ્ઞાનાદિગુણથી એક સરખે છે માટે પરસ્પર સમાનભાવ રાખ. એક બીજાની દયા કરવી તે પણ એક સામાનધર્મથી, તમે એક બીજા ના નજીકના છે છતાં કેમ તમે પરસ્પર ઈષ્ય, વિર, જાત્યાભિમાનની મિથ્થા લાગણીથી પરમાત્મસ્વરૂપ આત્માઓનું અનિષ્ટ કરવા અશુભ વિચાર કરે છે, હિંસા કરે છે, એક બીજાને મારી નાખવા કેમ પ્રયત્ન કરે છે, કઈ પણ પશુ, પંખી, મનુષ્યની આંગળી કાપવાને તમને તમેએ માનેલા કેઈ પણ ઈશ્વરે શું હુકમ આપે છે? વિચાર કરે. વિચાર કરે, વિચાર કરેકથી માંડીને ઈન્દ્રપર્યંતના આત્માઓ એક સરખા છે; તમને કઈ દુઃખ આપે તે જેમ દુઃખ થાય છે તેમ તમે અન્યજીને મારે છે, સંતાપ છો. તે તેથી તેમને દુઃખ થયા વિના રહેતું નથી. તમારે અન્તરાત્મા અન્યજીને દુઃખ આપતાં પ્રથમ વારે છે તેને તમે વિચાર કરે. કેઈના પણ આત્માને દુઃખ આપવું તે તમારા આત્માને દુઃખ આપ્યા બરોબર છે સર્વજીવે તમારા બધુ છે. તમારા સમાન છે. કર્મથી પ્રત્યેક જીવોનાં શરીર ભિન્ન ભિન્ન રચાયાં છે. આત્માની મિત્રા શરીરના સંબંધથી નથી. દેશના સંબંધથી નથી, For Private And Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પણ આત્માના સ્વરૂપથી સર્વ આત્માઓની સાથે સંબંધ હોવાથી એકબીજાના વિરુદ્ધ અનંત અતીતકાલથી જે જે ખરાબ લાગણીઓ થઈ હેય એકબીજાને ઘાત કર્યો હોય. તે હવે સમજીને મન વચન કાયાવડે ક્ષમાવે-હુ પણ સવંજ તમને ખમાવું છું. આહાર, વિહાર, કેધાદિકથી મેં તમને જે જે દુખે આપ્યાં હોય તેની ક્ષમાપના કરું છુ. તમે સર્વજીવે મારા મિત્ર છે. તેમ તમે પણ પરસ્પર એક બીજાના મિત્ર છે. મિત્રવર્તન પ્રવૃત્તિમાં મૂકવાને શુદ્ધ અને ત:કરણથી પ્રતિજ્ઞા કરી મિત્રીભાવમાં જોડાશે. બાલ્યાવસ્થાથી આરંભીને પશું, પંખી, મનુષ્ય વિગેરે જે કઈ છે તમારા સંબંધમાં આવ્યા . તેની સાથે તમે અનિષ્ટ સંબંધથી વર્તી કે, હિંસા,આદિ જે જે દોષે કરી તમે મલીન બન્યા હે તે માટે તમારા આત્માને ખમા નિન્દો અને અન્ય જીવોને ખમવો તેથી તમે નિમલ થશે. હે મિત્ર ! તમારા મનમાં સદા શુભવિચાર તમે ધારણ કરે. મન તમને નઠારા વિચારમાં પ્રેરે તે તુરત તમે મનને વેગ આપી શુભ વિચાર અને શુદ્ધ વિચારમાં પ્રેરે, પ્રભુના ગુણેનું સ્મરણ વા સદ્દગુરૂના વા આત્મગુણચિતવનમાં મનને રેકે, આમાનું સામર્થ્ય પ્રાપ્ત કરો - માવડે આત્માને ઉદ્ધાર થવાને છે, પિતાના સામર્થ્યથી જ હે મિત્રો! તમે સંસાર સમુદ્ર તરી શકશે, તમે કંઈ પણ આત્મપ્રયત્ન કરશે નહિ તે તમને આત્મસામર્થ્ય પ્રાપ્ત થનાર નથી. શ્રી વીરપ્રભુ તીર્થંકરે બાર વર્ષ અધિક આત્મધ્યાન કર્યું ત્યારે કેવલજ્ઞાન સંપ્રાપ્ત કર્યું. તમે પણ તેવી રીતે સર્વજીવ સમાનભાવથી જ આમેનતિ કરવા પ્રયત્નમાં જેડાઓ, તમારા પ્રયત્નથી પ્રતિદિન તમે કંઇક આગળ વધશે, તમારે આત્મા પ્રસન્નતાથી આગળ વધશે કે તુરત તે આનંદધારાને પ્રાપ્ત કરશે, આનંદ ખરેખર અન્તરમાં છે. હે મિત્ર! તમે સુખને માટે અનેક જીવોને મારી જતા ગુણેને આત્માનું સામે For Private And Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાખે છે, અનેક જીવેને સંતાપે છે, અનેક બને છેતરવાને માટે અનેક પ્રકારની કળાએ તથા ચેષ્ટાઓ કરે છે, તેથી કંઈ તમને તાવિકસુખ મળતું નથી અને ઉલટા તમારા મિત્રને દુઃખ આપી દુઃખના ખાડામાં તમો પિતે ઉતરે છે, તેને વિચાર કરે, અને અશુભ કર્મથી પાછા હઠો, અન્ય મિત્રને દુઃખ આપવામાં તમને ઉલટું દુઃખજ મળવાનું એમ સૂત્રની પેઠે આ વાક્ય હદયમાં પુનઃ પુનઃ વિચારશે. અન્ય તમારા મિત્રજીના આત્માઓને નહિ દુઃખવવામાં તમને સુખ મળશે. જેવું વાવે તેવું લણે. આ મીઠી કહેવતને પરમાર્થ અંતઃકરણમાં પુનઃ પુનઃ સ્મરણ કરશે. હે મિત્ર છે. તમારા આત્માવડે અન્ય કેધ કરે, ઠેષ કરે, ઈર્ષ્યા કરે, કર્મ બાંધે એમ થવું જોઈએ નહિ. હે ભવ્યજી! તમે જે રાજા–બાદશાહ તરીકે હેય તે, નીતિને ત્યાગ કરી અનીતિથી પ્રજાપડન, કોટિ જી ની ઘાત, વિશ્વાસઘાત, માંસભક્ષણ, દારૂપાન, વ્યભિચાર વિગેરે અપકૃત્યથી દૂર રહી શુભ અને શુદ્ધ વિચારથી આમેન્નતિ કરવા પ્રયત્ન સતત જારી રાખશે, સર્વ જીવનું રક્ષણ કરનાર સર્વ જેને જરામાત્ર પણ દુઃખ નહિ આપનાર વસ્તુતઃ આત્માએ રાજાના પણ રાજા છે. હે મિત્ર ! તમે વકીલાતથી પિતાનું ગુજરાન ચલાવતા હોય તે તમારા આત્માની ખાતર, કપટ, અસત્યવચન, વિશ્વાસઘાત, વિગેરેથી દૂર રહેશે. તમારા આત્માની ઉન્નતિમાં કપટ વિગેરે દોષ વિનભૂત છે, તેથી તમે આત્મદયની પ્રાપ્તિ કરી શકનારા નથી, પાપ થકી પિતાના આત્માને છોડાવ એજ ખરી વકીલાત છે. જે તમે, દાસ–મેકર હોતે પ્રમાણિકપણું સાચવી નીતિના માર્ગમાં પ્રવૃત્તિ કરી પરમાત્માના દાસ બની કેઈ પણ જીવનું ભૂંડું કરશે નહિ. તેમ વિચારશે પણ નહિ, For Private And Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તમારાથી કઈ જીવની લાગણી દુઃખાવી જોઈએ નહિ. હે મિત્રે ! તમે જે વ્યાપારી તરીકે તેમાં અનેક પ્રકારના વ્યાપારમાં કઈ પણ છાની હિંસા ન થાય, કઈ પણ જાતને દગે ન થાય, તેમ વર્ત, જૂઠું બોલીને પ્રથમ પિતાના આત્માને છેતરવાનું અને અન્ય જનના આ ત્માને છેતરવાનું અપકૃત્યમાં-વ્યાપાર ધંધામાં કરશે નહિ. હે મિત્રો! પ્રમાણુકપણાથી ગુજરાન ચલાવી સર્વ જીપર ભાર ધારણ કરી ધર્મજીવનની પુષ્ટિ કરવા સતત ખરા અંત:કરણથી પ્રયત્ન કરજે. સર્વ કરતાં હિંસા–મિથ્યાત્વ આદિ અધર્મને ઉપદેશ દેવે એ મેટામાં મોટું પાપ છે, અસત્ય ઉપદેશ, અસત્ય ધર્મના લેખ, જગમાં લેકે લીમરે એવા નિબંધ ઇત્યાદિ પાપોપદેશથી હેમિત્રો દૂર રહેવું.કારણકે–તમારી વાણીથી–તમારા લેખથી જીવોના હદય દુઃખાય, હિંસા, જૂઠ, ચેરી, વ્યભિચારની વૃદ્ધિ થાય-મનુષ્ય એક બીજા ઉપર વિરભાવની લાગણીથી દેખે. નાત, જાત, દેશમાં મારામારી થાય તેનું પાપ મેટું છે, અને તે પાપમાં પ્રેરક લેખક તથા ઉપદેશક છે. માટે હે આત્માઓ તમારે સર્વ જીને શાંતિ મળે એવું વર્તન રાખવું જોઈએ. સત્ય ઉપદેશ અને સત્ય લેખ, સત્ય ગ્રન્થ બનાવવા સમાન કેઈ ઉપકાર ધર્મ નથી. અથાત સત્ય વસ્તુને ઉ. પદેશ દેવાથી અને સત્યગ્રંથ લખવાથી સત્ય ધર્મની પ્રાપ્તિ થાય છે. માટે પ્રેમિ બધુઓ, રાગ દ્વેષને નાશ થાય, સવંછ દયાધર્મનું સેવન કરે એ ઉપદેશ આપે, અને એવા લેખ તથા ગ્રન્થ લખે. આજીવિકા નિમિત્ત ઉપદેશ દેવાનું કામ કરવું એ તમારો આત્માની ઉન્નતિ અર્થે નથી. માટે હેમિ! ધર્મના ઉપદેશ ખાને ધન સંચય કરવાની બુદ્ધિ ધારશે નહિ, - અસત્ય અધમેપદેશ તથા લેખથી જગતના જીનું For Private And Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનિષ્ટ જે કર્યું હોય તે સંબંધી હેમિત્રો! પશ્ચાતાપ કરે. મન વચન અને કાયાથી ક્ષમાપના સર્વ જીવેની સાથે કરે. હ પણ મિથ્યપદેશ સંબંધી પુનઃ પુનઃ પશ્ચાતાપ કરી સંપદેશમાં પ્રવૃત્તિ કરું છું. હે મિત્ર! તમે જે મુક્તિસુખને ઈરછતા હેતે. એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય જીવોની દયા કરે, સર્વ જીનું પુત્રવત્ રક્ષણ કરે. કોઈપણ જીવની આંતરીને દુ:ખવશે નહિ. સ્વાર્થની ધૂનમાં અંધ બનીને જીને કચરી નાખશે નહિ. તુલસીકવિ કહે છે કે, दयाधर्मको मूल हे, पाप मूल अभिमान, तुलसी दया न छांडीए, जबलग घटमे प्राण // 1 // तुलसी हाय गरीबकी, कबू न खाली जाय, मुवा ढोरके चामसे, लोहा भस्म हो जाय. - આ કહેવતને પુનઃ પુનઃ સ્મરીને ભૂલ્યા ત્યાંથી ફરી ગણીને તમારા મનમાં દયાના વિચારોને ઠસાવી વચન કાચથી કઈ જીવને દુઃખ થાય નહિ એવી પ્રવૃત્તિ કરશે તે અંતે નિવૃત્તિ મળશે. - દયા સર્વ ધર્મનું મૂળ છે. જ્યાં દયા નથી ત્યાં ધ. મ નથી. જે ભવ્ય મનુષ્યના હૃદયમાં દયા હોય તે અન્ય ઉપર ક્રોધ કરે નહિ. તેમ અન્ય જનની નિજા પણ કરે નહિ. દયાની પરિપૂર્ણતા પ્રાપ્ત થવાથી આત્મા પરમાત્મપદને પ્રાપત કરે છે, કેઈ પણ મનુષ્યને ગાળ દેવાથી તેનું હદય બહુ દુઃખાય છે તેથી તે જીવના આત્માને દુઃખ તે પણ એક જાતની હિંસા ગણી દયાવંત પુરૂષે કોઈને ગાળ દેતા નથી, અન્ય પુરૂષની નિન્દા કરવાથી પણ દ્વેષ કલેશની લાગણીઓ પ્રગટે છે, અને તેથી એક જાતની હિંસા થાય છે માટે ઉત્તમ દયાવંત પુરૂષ કેઈ પણ જીવની નિન્દા કરતા નથી. દુનિયાની ઉન્નતિ રજોગુણ અને તમોગુણથી થતી For Private And Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 17 નથી. માટે રજોગુણ અને તમોગુણથી દૂર રહી સાવિકગુણથી આત્મોન્નતિ કરવામાં કોઈ જીવની લાગણી દુઃખવવાને પ્રસંગ આવતું નથી. રજોગુણ અને તમે ગુણથી પિતાના આત્માની હિંસા થાય છે. અને અન્યાત્માએની પણ હિંસા થાય છે. હિંસા કરવાને પણ વિચાર અશુભ હેવાથી પોતાના આતમાની અવનતિ કરે છે. અશુભ વિચારથી પાપ થાય છે, અને શુભવિચારથી પુણ્ય થાય છે, માટે પ્રેમી આત્માઓ અશુભ વિચારથી દૂર રહો. ઉન્નતિ ખરેખર તમારા વિચારમાં સમાઈ છે. સ્વાર્થ અને સ્વચ્છ દી ખરાબ વિચાર કરવાથી પિતાને આત્મા દુઃખની સ્થિતિમાં આવી પડે છે. તેથી પિતાના આત્માની દયા થઈ શકતી નથી તેમજ અન્ય સંબંધી ખરાબ વિચાર કરવાથી પણ આત્મા દયાધર્મનું સેવન કરી શકતે નથી. હે જીવ મિત્ર ! તમે જાપ જપ, આંખ મીચી ધ્યાન કરે. પ્રભુદશનપૂજન કરે. પણ તમે જ્યાં સુધી સર્વ જીની સાથે મિત્રીભાવ ધારણ કર્યો નથી ત્યાં સુધી પકત અનુષ્ઠાન યથાયોગ્ય સફલ થઈ શકતાં નથી માટે તાજપ કરતાં પણ મિત્રીભાવની ખાસ આવશ્યકત્તા છે. હે મિત્રજી ! તમારો આત્મા જે જે કારણોથી દુખ પામે છે, તેજ પર આત્મા પણ તે તે કારણથી દુઃખ પામે છે માટે પરના પ્રાણને દુઃખવવાને સંક૯પ તથા વર્તન સ્વપ્નમાં પણ થાય નહિ તેવું મિત્રીભાવવાળું સવર્તન સતત કરશે, કર્મસંગે અનાદિકાળથી પરિભ્રમણ કરતા એવા લેખકના દેહ સ્થિત આત્માએ જેને દુઃખ થાય એવું કાર્ય કર્યું હોય તેને પુનઃ પુનઃ ક્ષમાવે છે. હે જીવમિત્ર ! તમે સમજશો કે નાના અને મેટા શરીરમાં સંકેચ વિશ સ્વભાવવાળો અસંખ્યપ્રદેશી. For Private And Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મા એક સરખે વ્યાપીને કહે છે. તે આત્મા ભૂત, જીવ એવા નામથી ઓળખાય છે, તે આત્મા આનંદમાં રાખવે એજ સત્ય આંતરદયાની પ્રવૃત્તિ સમજશે પણ તેમાં વિશેષ કહેવાનું છે કે વૈષયિક બાાનન્દથી બિન સત્ય આત્માનંદજ આદરવા ગ્ય છે. માટે બાહ્ય વિષયના આનંદમાં ખુશ ન થતાં અન્તરના આનંદને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરશે. આન્તરિક આનંદ પ્રાપ્તિનું કારણુ મત્રીભાવના દ્વારા આત્મધ્યાન જ છે. હે મિત્રો! તમારા પશુઓ, તમારા કરે અને તમારાં પાળેલાં પંખીઓને આત્મા એક સરખે છે. રૂસ્તુગત્ય આત્માઓની શુદ્ધ સ્વરૂપ પ્રતિ દષ્ટિ દેઈએ તે પ્રત્યેક આત્માઓ એક સમાન છે. કેઈ આત્મા ઉચ્ચ કે નીચ નથી. ઉચ્ચ અને નીચપણું કર્મ જનતા સમજી કેઈને નીચ દુર્જન આદિ શબ્દ કહી દુખવશો નહિ, કર્મચગે ઉચ્ચ અને નીચપણું પ્રત્યેક જીવને પ્રાપ્ત થાય છે. માટે પુનઃ પુનઃ હૃદયમાં વિવેકદ્રષ્ટિથી વિચારી સર્વ જીપર સમાન બુદ્ધિથી દેખી સર્વનું ભલું કરવાની બુદ્ધિ ધારી મત્રીભાવનું નાની પુષ્ટિથી આત્માનંદ સાધશે. - ચેર, નફટ લુચા, પાખંડી, બદમાશ, પાપી, દુષ્ટ, દુર્જન, નિર્દય, કપટી, હરામી, વિગેરે શબથી તમે અન્ય જીની લાગણી કદી દુઃખવશે નહિ. તમે એવા ખરાબ શબ્દ બોલીને બીજાનું ભલું કરી શકનાર નથી. તેમજ એવા ખરાબ શબ્દોથી ઉલટા લેકે બેલનાર ઉપર શું શ્રેષ અને કૈધની લાગણીથી નથી જોતા ! હા અલબત જુવે છે. જ્યારે એમ છે ત્યારે તમે ભૂલ્યા ત્યાંથી ફરી ગણીને મિષ્ટ શબ્દોથી મનુષ્યપ્રતિ વર્તન ચલાવશે તે મિત્રીભાવનાની પુષ્ટિ થશે. અસંખ્ય રાજા, ચક્રવર્તિ, શેઠ, વિગેરે થઈ ગયા, અને થશે, કઇ જગમાં અમર રહેનાર નથી, વૃથા અહિં For Private And Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 160 અને મમત્વભાવથી તમારા આત્માને દુર્ગતિ કુપમાં નાખે છે, મિત્ર, તમારી મૂળસ્થિતિ જે બાહ્યામાં દે. ખાય છે તે નથી. તમે આત્માઓ છે, તમારૂ સ્વરૂપ એળખે, તમારા સ્વરૂપને ઓળખતાં સર્વ જીવના નજીક સંબંધમાં તમે આવશે, જાણીને આચારમાં મૂકવાથી તમારી ઉન્નતિ તમે કરી શકશે. હે, ભવ્ય આત્માઓ! તમે અનેક પ્રકારના જુદા જુદા દેહમાં રહી ગતિગ્ય પ્રાણેને ધારણ કરે છે, ભૂતકાળમાં તમારા પ્રાણને દુભવ્યા હોય, વર્તમાનમાં દુભવતે હેઉ તેની ક્ષમા ઈચ્છું છું. ભવિષ્યકાળમાં કોઈપણ જીવને અશાતા ઉત્પન્ન કરવાને મારે પરિણામ નથી. ' હે જગના છે! તમે મારી તરફ ગમેતે ભાવથી જુઓ, મારેતે શુદ્ધ વિચારદ્વારા આન્નતિમાં વતી તમારા સંબંધી એકપણ ખરાબ વિચાર કરવાનું નથી. અને સંવરભાવમાં આત્માને પ્રકાશ એજ ઉત્તમ ફળ ગણું છું જગમાં કર્મ યેગે વસનારા જ ઉપકારક્ષમા અને અપકારક્ષમાના કરતાં ધર્મક્ષમા ઉત્તમ જાણશે. ક્ષમાના ભેદનું સ્વરૂપ સદગુરૂગમ દ્વારા સમજી આત્મકલ્યાણમાં પ્રવૃત્ત થશે, ખરેખર આત્મન્નતિને સરળ ઉ. પાય ધર્મમાં છે. ' જગના છ તમે સર્વ મારા મિત્રો છે, તમારું હિત ચિંતવવું તે મૈત્રીભાવના તમારા પ્રતિ નિષ્કામ છે. પ્રકાશ અને એમાં ભક્તિથી બુક વાનામ, જીવન પર થયે. થાય પરસ્પરોપગ્રહે જીવાનામ, જને પરસ્પર ઉપકાર છે. જગજજીવોને પણ આ આતમા ઉપર ઉપકાર થ. થાય છે, અને થશે. માટે મારે પણું સર્વજીવ પ્રતિ ઉચ્ચ ભાવના રાખવી એ મૈત્રી ધર્મ છે. તમારા પ્રતિ રાખેલી ઉ. રચ ભાવનાનું ફળ મને થાય છે અને તેથી હું ઉચ્ચ કેટી ઉપર આવું છું. રાગ અને દ્વેષરૂપ નીચ ભાવનાથી ભવ્ય For Private And Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 170 જે નીચ કેટીમાં પ્રવેશ કરે છે. માટે સત્તાથી સિદ્ધ સમાન વ્હાલા જી તમે નીચભાવનાથી નીચ કોટીમાં છે. માટે મિત્રની હિત શિક્ષા હૃદયમાં ધારણ કરી રાગદ્વેષના વિચારેને મનમાંથી દૂર કરે. પરસ્પર એક બીજાની સાથે ભાતૃભાવથી વત, ભાતૃભાવને ધાર્યા વિના તમારા હૃદયમાં સમતા ઉત્પન્ન થવાની નથી. સર્વજીને પોતાના સમાન ધર્મવાળા જાણું વિરઝેરના અશુભ બંધનેને નાશ કરે, કઈ કઈને શત્ર નથી. કર્મચંગે સુખ દુઃખ થાય છે. કે તમારૂં બેગાડવા સમર્થ નથી. જે પુણ્યને ઉદય હશે તે તમારે કઈ વાંકે વાળ કરવા સમર્થ નથી. શુભાશુભ કર્મના ભેગે બીજા છો તે સુખ દુઃખમાં નિમિત્ત માત્ર થાય છે. માટે કઈને શત્રુ ધારશે નહીં. કેઈ જીવ તમારું ભૂંડું કરે છે તેમાં તેને વાંક નથી પણ તેના આત્માને પીડનારી કુમતિને વાંક છે, જેમ કેઈ મનુષ્યને ભૂત આવ્યું અને તે નાચવા કૂદવા લાગે. ગાળો ભાંડે, કેઇનું વાસણ ભાગી નાખે તેમાં પેલા ભૂતને વાંક છે, તેમ મનુષ્યને રાગદ્વેષ થાય છે તેમાં મોહરૂપ ભૂતના રાગદ્વેષ પુત્રોને વાંક છે, પશું મનુષ્યના આત્માને વાંક નથી. માટે ભવ્યાત્માઓ વિચાર કરે તો કેના ઉપર કેધ કરે છે, આત્મા ઉપરતો કેધ કર એગ્ય નથી. કારણકે તેને શુદ્ધ સ્વભાવ છે, રાગદ્વેષના ઉપર કેધ કરે તેવા રાગદેષતે કેધ કરે છે તેમાંજ ભય છે, માટે પોતાને લાગેલા રાગદેષને દુર કરશો તે સર્વ જગત મિત્ર સમાન ભાસશે, વળી કહ્યું છે કે, देखे सो चेतन नहि, चेतन नहि देखाय, रोस तोष किससुं करे, आपहि आप बुजाय // 1 // 1 હે આત્મા તુ કેના ઉપર કેધ કરે છે. જેને તું દેખે છે તેને ચેતન નથી. અને ચેતનતે દેખાતો નથી. માટે પોતે સમજી લે, રાગદ્વેષથી નિર્મલ આત્માઓને પણ પ્રાણ અનિર્મલ ધારે છે. માટે રાગદ્વેષને હે ભવ્ય મિત્રો ત્યાગ કરે. દષ્ટિદોષે દોષ દેખાય છે. For Private And Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુખને અને વાળ માટે હવામગીરી કામ રહા સુકમાં શારક જાતના હર કયાં કરા 171 બીજા મનુષ્ય સિદ્ધ સમાન નિર્મલ છે એમ સંગ્રહ નયની દ્રષ્ટિથી વિચાર કર, બીજાના ગુણ અને દેષ જોવાના કરતાં હે ભવ્ય જીવો પોતાના આત્માના અસંખ્ય પ્રદેશમાં દષ્ટિ સ્થાપી ઉત્પાદ વ્યય અવતાનું ધ્યાન કરે. તમારી ઉન્નતિ તમારાથી થશે. આત્મશ્રદ્ધા આત્મબળ આત્મભક્તિ આત્મધ્યાનથી જ તમે પરમાત્મપદને સહજમાં પ્રાપ્ત કરશે. ' હે ભવ્ય જી! હાલાઓ! જરા સમજ–તમે સુખને માટે રાત્રી અને દીવસ ગદ્ધાવૈતરું કર્યા કરે છે, તન મન અને વાણીથી અનેક જાતના ઉદ્યમ કરે છે, સુખને માટે સમુદ્રમાં શીર સાટે રહી છે. સુખને માટે ખાણમાં ઉતરે છે. સુખને માટે બીજાની ગુલામગીરી કરે છે. સુખને માટે જ્યાં ત્યાં ભટકયા કરી છે. સુખને માટે નદીમાં રહે છે. સુખને માટે બીજાનાં મસ્તક કાપી દયાને દેશવટો આપે છે, સુખને માટે વ્યભિચાર કર્મ કરે છે. સુખને માટે અનેક પ્રકારના વિકલપ સંકલ્પ કર્યા કરે છે. સુખને માટે રાજાની ગુલામગીરી કરે છે. સુખને માટે ટાઢમાં કામ કરે છે. સુખને માટે સ્ત્રીના પગે પડેછો. સુખને માટે તમે તેનાં વખાણ કરે છે. સુખને માટે વિશ્વાસઘાત, ચેરી વિગેરે અપકૃત્ય કરે છે. સુખને માટે શરીરને તેડી નાંખે છે. ઘડી નિરાંતથી થાક પણું લેતા નથી. જરા નિરાંતથી ખાતા પણ નથી. પણ તમે જરા મનમાં વિચાર કર્યો છે, સુખ કયાં રહે છે, જડમાં રહે છે કે ચેતનમાં જડમાં સુખ નથી રહેતું, તે વસ્તુઓને પ્યારી ગણી તેમાંથી સુખ લેવા આટલા બધા ધમપછાડા કેમ મારે છે; જરા વિચાર કરે. અંતરમાં શેળે. સુખતે આત્મામાં રહ્યું છે, અને આત્મા શરીરમાં તલમાં તેલની પેઠે વ્યાપી રહ્યા છે, માટે ક્રાંતિને ત્યાગ કરી આત્મામાં સુખ શોધે, આ ત્મામાં સુખ છે. એમ શ્રદ્ધા રાખીને તમે જડમાં ઈષ્ટપણુની બુદ્ધિ છે તેને ત્યાગ કરે, આત્માનું ધન આત્મામાં છે, અંતરમાં શોધે. “પરમ નિધાન પરગટ મુખ આગલે જગત For Private And Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 172 ઓલધી જાય.” આ કહેવતને પરમાર્થ સમજી અંતર્મુખ દષ્ટિ કરીને સત્યરૂદ્ધિ શે. અનંતશક્તિને સ્વામી સત્તાએ રહેલે પરમાત્મા પિતાનું સ્વરૂપે પ્રગટ કરશે. અને એ વંભૂતનયની અપેક્ષાએ શુદ્ધ બુદ્ધ થશે. અનંત આ પ્રમાણે અંતર્મુખ દષ્ટિવાળી સિદ્ધ થયા થાય છે અને થશે. હે ભવ્યાત્માઓ–અંતર્મુખ દ્રષ્ટિવાળી તમે પિતાના શુદ્ધ સ્વરૂપમાં રમશો તે ગાઢનિદ્રાની પેઠે આ દેખાતી જઝાળ તેમજ દેહાધ્યાસ પણ ભુલાશે. ભવ્ય જીવ મિત્ર—તમે કેઈપણ જીવ ઉપર ઉપકાર કરતે સામે તે જીવ મારા પ્રતિ નમ્ર રહે, વા મારા ઉપકાર તળે દટાય, વા મારૂ તે સારૂ કરે એવી સકામ વૃત્તિથી નહિ કરતાં નિષ્કામવૃત્તિથી અન્યનું ભલું કરતાં પરમાત્મકળા પ્રગટ કરશે, ધારેકે મારું ભલું કરશે. એવી બુદ્ધિથી કેઇને તમે લયમી ખર્ચ ભણું. પશ્ચાત્ તમારા અને એના વિચારમાં મતભેદ પડે. તમારૂં કહેલું વચન તેણે સ્વીકાર્યું નહિ. ત્યારે તમે તેના ઉપર ગુસ્સે થાઓ છે. અને બબડે છે કે ભંગ લાગ્યાકે મેં એને ભણા. નકામે મારી લક્ષમીને વ્યય થયે. એમ વિકલ૫ સંકલ્પ કરી પશ્ચાતાપ કરે છે અને ઉ. પકારનું ફળ હારી જાઓ છે, માટે સામે ઉપકાર લેવાની બુદ્ધિ આદિ સકામવૃત્તિ નહિ રાખતાં નિષ્કામવૃત્તિથી કઈને ધન ખચ ભણાવશે અને તે કદાપિ તમારા કઈ વખતે સામો થાય તે પણ તમારા મનમાં કાંઈ પણ આવશે નહીં, અને તે પ્રસંગે વિચાર કરશે કે મેં મારું કાર્ય બજાવ્યું, એ જીવના ખરાબ વિચાર થાય, વા મારા સામે થાય તેમાં તેની ભૂલ છે. એ પણ ભુલ કેઈના સહવાસથી વા આત્મજ્ઞાનથી તેની છૂટે, અને એ જીવ ઉચ્ચ કેટી ઉપર આવે, એમ વિચાર કરવાથી ઉપકારી જીવ નિષ્કામવૃત્તિથી અંત મુંખ દષ્ટીવાળી અનંત શક્તિને પ્રકાશ કરવા સમર્થ થાય છે, જલપંકજવતું અંતરથી ન્યારા રહી સંસારનાં For Private And Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેમ ભામિ ! આમતી એવી મને 173 કાર્ય કરતાં છતાં પણ પ્રતિદિન ઉચ્ચકેટી ઉપર ચઢશો અને પરમાત્માની સંપૂર્ણ કળાને પ્રગટ કરશે, આ કુંચી તમારા હાથમાં છે, વિચારથી આચારમાં ક્ષણે ક્ષણે પ્રવૃત્તિ કરે. હે ભવ્ય મિત્રો ! આત્મસુખની પ્રાપ્તિ કરવા પ્રયત્ન કરે, બાહ્યભાવમાં માંકડાની પેઠે કુદતી એવી મને વૃત્તિને કબજે કરે. આત્મજ્ઞાનથી સ્વાત્મ સામર્થના વેગથી ક્ષણે ક્ષણે મનવૃત્તિને સંયમ કરે, અંતર્મુખ દષ્ટિ વાળતાં મનેવૃત્તિને અંતે લય થશે. મન શાંત થતાં આત્મ - તિને પ્રકાશ થશે. હે ભવ્યજીવે તમે જરા વિચારશે તે માલુમ પડશે કે, આત્મા અનાદિકાળથી રાગદ્વેષના ગે સંસારચકમાં ભમ્યા કરે છે, હવે મનુષ્યભવમાં રાગદ્વેષના વેગને જે ટાળવામાં નહિ આવે તે સંસારમાં પરિભ્રમણ ટળનાર નથી, માટે ખરેખર ચેતવાને સમય છે, જીવડા ચેતીલે ચટપટમાં, ખુંચે શું ખટપટમાં. આ વિરાગ્ય વા ક્યનું સ્મરણ કરી ક્ષણે ક્ષણે આત્મપ્રભુનું નવધાભક્તિથી સેવન કરે, નવધાભક્તિથી ખુશી થએલ આત્મા અનંતશક્તિને પ્રકાશ કરશે, અને તે પરમાત્મા કહેવાશે, પ-તાના સામર્થ્યથી આત્મધર્મમાં ઉદ્યમ કરે, ખરેખર અનંત સુખના ભોક્તા થશા. દરેક જીવોને દેખી ભાતૃભાવને સંબંધ રાખે, જે પોતાના બંધુ છે એવી ભાવના થતાં વિરઝેરની મલીનતા હૃદયમાંથી નીકળી જશે, સર્વ છે પિતાના બંધુ છે ત્યારે હું કને મારૂં, અલબત કોઈને નહી, શુદ્ધ પરમ ભાવદયામાં પ્રવેશ કરવાને ભાતૃભાવની દષ્ટિથી સર્વ ને નિહાળે, ક્ષણે ક્ષણે હરતાં ફરતાં, ખાતાં પીતાં, સુતાં-બેઠતાં, કાર્યકરતાં પણ સર્વ જી મારા આત્મસમાન છે, માટે તે મારા ચિતન્ય શક્તિથી સમાન જાતિ બંધુઓ છે, એ ઉચ્ચભાવ ધારણ કરે. ખરેખર પરમાત્માની સંપૂર્ણ સ્થિતિને પ્રાપ્ત કરવાને આ સરળ ઉપાય છે For Private And Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હે જીવમિત્ર તમે જગને જેવી દષ્ટિથી દેખશો તેવું તે દેખાશે, શેકવાળા પુરૂષને શેક વૃત્તિથી જગત શોકમય ભાસે છે, વિરહીશું સ્ત્રીને વિરહવૃત્તિથી જગત વિરહમય લાગે છે, ક્ષણિક વૃત્તિની ભાવનાથી જગત ક્ષણિક લાગે છે, જેવી વૃત્તિ તેવું જગત્ ભાસે છે. જેવી દષ્ટિ તેવું જગત્ દેખાય છે, ધંતુર પીનારને જગત પીળું ભાસે છે, નિર્મળ આંખવાળાને જેવું જગતું હોય છે તેવું ભાસે છે, લાલ, ઉદાં, પીળાં, આદિ ઉપાધિવાળાં ચશ્માંથી દેખતાં પદાર્થને ભાસ પણ ઉપાધિમિશ્રિત થાય છે, તેમ રાગ અને દ્વેષાદિ ઉપાધિથી દેખનારને જીવ પણ ઉપાધિમિશ્રિત દેખાય છે માટે સમતાભાવ ધારણ કરી શુદ્ધ નિશ્ચયનયની દષ્ટિથી સર્વ પદાર્થોનું સ્વરૂપ જેશે તે જેવા પદાર્થ હશે તેવા દેખાશે, તેમ જગતજી પણ સર્વ નિર્મલ દેખાશે, અને તેથી રાગદ્વેષની ઉપાધિને નાશ થશે, અને અંતે કેવલજ્ઞાન અને કેવલ દર્શનને પ્રાપ્ત કરી સચ્ચિદાનંદસુખના ભોક્તા બનશે અને સાદિઅનંતમે ભાંગે મોક્ષસ્થાનમાં વાસ કરશે. હે ભવ્ય–સમજશે કે, આત્મા એજ પરમાત્મારૂપ છે. પિતાના શુદ્ધ સ્વરૂપનું ધયાન કરતાં સર્વ કર્મ બળીને ભસ્મીભૂત થતાં પરમ મહોદય સ્વરૂપી આત્મા થાય છે. કહ્યું છે કે– अय मात्मैव चिद्रयः शरीरी कर्मयोगतः ध्यानाग्नि दग्ध कर्मातुं शुद्धात्मा स्यान्निरंजनः // 1 // તે કર્મના ભેગે દારિક, વકિય, આહારક, તેજસ અને કાશ્મણ શરીરને ધારણ કરે છે. ધ્યાનરૂપ અગ્નિથી જ્યારે અષ્ટકર્મને વિખેરી નાંખે છે, ત્યારે તે નિરંજન પરમાત્મા કહેવાય છે. તમે સર્વજ સત્તાએ પરમાત્મા છે તેથી કમ જ દૂર થતાં પોતે પરમાત્મસ્વરૂપે પ્રકાશે છે, તમારી For Private And Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 175 શક્તિને પ્રકાશ જેમ જેમ તમે આત્માભ્યાસ વધારે છે તેમ તેમ વૃદ્ધિ પામે છે. હે ભવ્યાત્માઓ તમે ત્રણભુવનમાં સુખને માટે પરિ. ભ્રમણ કરશે તે પણ તમને સુખ મળનાર નથી. તમારા આત્મામાંજ સુખ છે, ત્યાં શોધે, તમારા અન્તરમાં ચિદાનંદ આનંદઘન અને મહાવીરના સગુણે ભય છે. સગુણે ખીલવ્યા ખીલે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર વીયદિ અનંત ગુણને ભંડાર આત્મા છે. આત્મજ્ઞાન થતાં બ્રાંતિ ટળશે. અને તમારી રૂદ્ધિ તમને મળશે. હે 'યારા, ચિતન્ય શક્તિના અધિષ્ઠાતાઓ, તમે સવત્ર શુદ્ધ ભાવનાથી દેખ્યા કરે, તમારી શુદ્ધ ભાવના અપ સમયમાં તમને પરમાતમ દર્શન કરાવશે, પોતે મૂળ સ્વભાવે આત્મા શુદ્ધ છે તે પ્રગટપણે થાય એમાં શું આ શ્ચર્ય છે? આશ્ચર્ય તો એ છે કે, પોતે ચેતન છતાં જડ વસ્તુને સંગી થઈ પિતાનું ભાન ભૂલ્ય, પિતાના સ્વરૂપનું જ્ઞાન થતાં જડ વસ્તુથી આત્મા ભિન્ન થાય તેમાં પણ કંઈ આશ્ચર્ય નથી. અનંત જી જકમને દૂર કરી શુદ્ધ સ્વરૂપી થયા છે. અને તેમ આપણે પણ થઈ શકીએ. - શુદ્ધ ભાવના અને અશુદ્ધ ભાવના એ બે ભાવનામાંથી ગમે તે પ્રકારની ભાવના તમે ભાવી શકે, વિષ અને અમૃત બે પાસે છે. બેમાંથી ગમે તે તમે પી શકે. તમારૂ આત્મબળ જે જે અંશે ઉત્પન્ન થયું છે તેને તમે ધારે તે સારી અને બેટી ભાવનામાં વાપરી શકે, ઈન્દ્ર અને ચક્રવર્તિની બાહ્યસંપદાન કરતાં તમારી પાસે અંતરમાં અનંત ઘણું રૂદ્ધિ છે. તે રૂદ્ધિને જો તમે પ્રગટ કરવા ધિર્યથી પ્રયત્ન કરે તે અંતે સંપૂર્ણ રૂદ્ધિના ભક્તા બની શકે, સુખ આત્મામાં રહ્યું છે છતાં અજ્ઞાનથી તમે દેખી શકતા નથી તેમાં તમારી ભૂલ છે. શામાટે સશુરૂએને શોધી કાઢતા નથી. શા માટે તે માટે અંતઃકરણથી For Private And Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 176 પ્રયત્ન કરતા નથી. તમારા અંતઃકરણના પ્રયત્નવિના તીર્થકર ભગવાન પણ તારી શકે નહીં. તમે પ્રયત્ન કરશો તે તે પ્રયત્ન તમને ઉચ્ચ કેટી ઉપર મૂકશે, આપ સમાન બળ નહી અને મેઘ સમાન જળ નહીં. પિતાના સામર્થ્યને એક નાનું બાળક એકડે ઘુંટતાં ઘુંટતાં એટલું બધું વધારે છે તે એક મેટે છેફેસર થઈ શકે છે. સારી અગર ખાટી ગમે તે વસ્તુને પ્રાપ્ત કરવા તમે ધારે તે તેને પ્રાપ્ત કરી શકે છે. મંત્ર ગણીને દેવતાને પ્રત્યક્ષ કરી શકે, કેઈ લબ્ધિના ગે મારી શકે, ત્યારે હવે તમે વિચાર કરશે તે માલુમ પડશે કે, શુદ્ધ અગર અશુદ્ધ બેમાંથી ગમે તે પ્રકારનું સામર્થ્ય વધારવું હોય તે તમે વધારી શકે, શા માટે ત્યારે હવે શુદ્ધ સામર્થ્ય વધારતા નથી. જે પિતાના આત્માને નીચ ગણશે. હું ધી છું. કપટી છું. વ્યભિચારી છું. મહા દોષી છું. પાખં છું. નિધન છું. મેહી છું. દેવી છું. ઈત્યાદિ અશુદ્ધ પાયમય પિતાના આત્માને ભાવશે તે તમારે આત્મા તમને તે ભાસશે. વસ્તુતઃ જે વિચારશે તે માલુમ પડશે કે, કોઈ એ મારે ધર્મ નથી. ત્યારે કોઈને મારે કેમ ગયું? કેધથી હું ભિન્ન છું. કપટથી ભિન્ન છું. વ્યભિચારથી ભિન્ન છું. દેષ થકી રહી છું. મારા શુદ્ધ સ્વરૂપમાં પાખંડ છે જ નહી તે કેમ આત્માને પાખંડી કહું. અશુદ્ધ ધર્મનેઆરોપ કરી ખરાબ ભાવનાથી મારા આત્માને કેમ નીચ ગણું નીચ ભાવનાથી આત્મા નીચ થાય છે, અને ઉચ્ચભાવનાથી આત્મા ઉચ્ચ થાય છે માટે એમ ભાવના કરવી કે હું કદી પાખી છું જ નહીં. તેમજ કદી નિર્ધનની ભાવના કરવી નહી, જ્ઞાનાદિ અનંત ધનને સ્વામી આત્મા છે તેને કેમ નિર્ધન ગણાય? પિસા નથી તેથી નિર્ધન, આત્માને નિર્ધન છે એમ કહેતે તે સત્ય નથી. કારણકે તેનું રૂડું વિગેરે પલ ધનથી આત્મા ત્રણ કાલમાં ધનવાન કન ભાવના નિધન ગ9 સત્ય નથી. કાર For Private And Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 17 છેજ નહી, જડ વસ્તુને ધનકેમ કહેવાય, વ્યવહારમાં જગતના લકે બ્રાંતિથી ગમેતેમ કહ, પણ જ્ઞાનીજીવ તે જ્ઞાન દર્શન ચારિત્ર, વીર્યદિગુણને જ ધર્મ કહે છે, માટે આત્મિક ધનતે સદાકાળ અંતરમાં છે. માટે હું અનંતધનને અધિપતિ છું. એમ ઉચ્ચભાવના ભાવવી કે જેથી પિતાનું ધન પ્રગટ થાય, મેહી અને દેશીપણ આત્મા નથી. શુદ્ધ નિશ્ચયનયની દષ્ટિથી જોતાં આત્મા મોહ અને દ્વેષથી પણ ભિન્ન છે. માટે મેહી અને દ્વેષીની નીચભાવના કદીકરવી નહીં, મેહ અને દ્વેષથી રહીત છું, વસ્તુતઃ સવજી મેહ અને દ્વેષથી રહીત છે. માટે અન્ય પ્રતિ પણ ઉચ્ચ ભાવના ભાવવાથી પરમાત્મસ્વરૂપને તમે પ્રાપ્ત કરશે. પરમાત્મસ્વરૂપી થવાને માટે આવી ઉચ્ચભાવનાની કુંચીને ક્ષણે ક્ષણે ઉપયોગ કરશેતે થોડા દિવસમાં અપમાસમાં તમારૂ જીવન ઘણું સુખમય લાગશે અને આત્માએ ઉચકેટી પ્રાપ્ત કરી છે, અને તે આગળ ચઢતે જાય છે, એ તમને અનુભવ થશે. હે ભવ્યાત્માઓ, તમે આત્મશ્રદ્ધામાં દઢરહે, જેમ જેમ આત્મશ્રદ્ધા દઢ તેમ તેમ વૈરાગ્યનું જોર વધશે, આ. શ્રદ્ધા તમને ઉચ્ચકેટી ઉપર મૂકશે, આત્મશ્રદ્ધાથી સત્ય વિવેક પ્રગટથશે, આત્મશ્રદ્ધાવિને એક અંશમાત્ર પણ ધમેં કૃત્યને ખરા અંતઃકરણથી તમે નહિ કરી શકે, જ્યારે આત્મશ્રદ્ધા પ્રગટ થશે ત્યારે આત્મપ્રેમ જાગૃત થશે આત્મપ્રેમથી સર્વજીની સાથે મૈત્રીભાવના દૃઢ થશે, સર્વ દુનિયાની વસ્તુને એકઠેકાણે રહીને પ્રકાશકરનાર આત્મા છે, સૂર્યને પ્રકાશ નિયમિત ક્ષેત્રમાં પડે છે, તેમ ચંદ્રને પ્રકાશ નિયમિત ક્ષેત્રમાં છે, સૂર્ય અને ચંદ્રના પ્રકાશથી અરૂપી વસ્તુ જણાતી નથી, પણ આત્માના જ્ઞાન પ્રકાશથી તે અરૂપી પદાર્થ જણાય છે. સૂર્ય અને ચંદ્રના પ્રકાશથી આત્માને દેખી શકાતું નથી અને આત્માના જ્ઞાન અને દર્શનના પ્રકાશથી તે સૂર્ય ચંદ્ર વિગેરે લોકાલેકને For Private And Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 178 જાણું દેખી શકાય છે, કરોડ સૂર્ય ઉગે તે પણ આત્માને, પ્રકાશી શકતા નથી, અને આત્માના અંશ માત્ર જ્ઞાનથી સૂર્ય ચંદ્ર જાણી શકાય છે, આત્માની જ્ઞાનતિ ભિન્ન અદ્ભુત છે, કહ્યું છે કે चंद्रभानु कोटी उगे, करे प्रकाश अपारजी, तेहथी पण आत्म ज्योति, जुदी अनंती धार; जीवडा झगमगेछे ज्योति तारी असंख्य प्रदेशे करी // 2 // तेजनुं पण तेज एछे, एहमां सर्व समायजी, लडालडी नहि एहमां कंइ, ज्ञानिथी परखाय; जीवडा झगमगेछे ज्योति तारी असंख्य प्रदेशे करी // 3 // અનંતવસ્તુને પ્રકાશ કરનાર, બાદશાહને બાદશાહ, રાજાઓને રાજા, ત્રણભુવનને ઉપરી, અજ, અમર, અવિનાશી, આત્મા તમારા પ્રત્યેકના શરીરમાં ભિન્ન ભિન્ન છે, શરીરમાં કાણમાં અગ્નિની પેઠે સંતાઈ રહી છે, જેના વડે તમે સમજી શકે છે, સારૂ બેટું પારખી શકે છે. તે આત્માને ઓળખે, શરીરમાંજ છે, તેનુંરૂપ જુઓ. શ્રી વીર પરમાત્માએ તેનું યથાર્થ સ્વરૂપ વર્ણન કર્યું છે, તેમનાં વચન દ્વારા અંતરમાં છે, જે જ્ઞાનવડે તમે આત્માને શોધવા ધારે છે, તે જ્ઞાન પણ આત્માના અસંખ્યાત પ્રદેશો માં રહે છે પિતે જ્ઞાતા છે. અને પિતેજ જ્ઞાનમાં રેયરૂપ ભાસે છે, મનુષ્ય જન્મમાં આત્માનું સ્વરૂપ પ્રાપ્ત કરવાને સમય છે, આત્મામાં ધર્મ છે પણ જડવતુમાં ધર્મ નથી. ગંગા, ગોદાવરી, કાશી, પ્રયાગ, યમુના વિગેરે ઠેકાણે ભટકવાની શી જરૂર છે, જલ અને માટી તીર્થ નથી. આત્મા તેજ તીર્થ છે, અનંત શકિતના સ્વામી તમે પોતે જ છે, પિતાનાથી ભિન્ન આત્મા નથી, કર્મ આવરણને પડદે ચીરી નાખી આત્માનું દર્શન કરે. દર્શન કરે, દર્શન કરે. ભ, વિજલી, તાર, વિગેરે કરતાં પણ આ For Private And Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 179 ત્માનું સામર્થ્ય અનંતગણું વિશેષ છે, આત્માના સામર્થ્યની તુલના થઈ શકતી નથી, અનંત બળને ધણું આતમા છે. આત્મવીર્યના બે ભેદ પડે છે, એક ક્ષપશમભાવજન્ય આભવીર્ય અને બીજું ક્ષાયિકવીર્ય, તેમાં ક્ષપશમવીર્ય લેસ્થાના સંગે પરિણમેલું તે મતિ ઉપયુક્ત થવાથી અભિસંધિજ વીર્ય કહેવાય છે, તેને બાહ્યભાવમાં પરિણામ થવાથી અનેક કર્મ ગ્રહણ કરે છે, અને તેજ વીયે સમકિતભાવે મતિજ્ઞાન દ્વારા શુદ્ધ સ્વભાવમાં પરિણમે છે, તે અનંત કર્મ વગણને ખેરવી ઘાતકર્મને નાશ કરી પરમાતમ પદ પ્રગટાવે છે, આત્માના અસંખ્યાત પ્રદેશ છે, એ કેકા પ્રદેશ અસંખ્યાત વર્ગ વિભાગ છે, આ અધિકાર કમ્મપયડી ગ્રંથમાં સ્થાનક વર્ણનમાં કહ્યો છે, ક્ષપશમ ભાવીય વીર્ચ અસંખ્યાત છે. તે ગ રૂ૫ હેવાથી તેવડે કર્મ પુદ્ગલના સમૂહને આત્મા ખેંચે છે. જેવા પ્રકારની યોગ બળ શક્તિ બાહ્ય ભાવમાં ચંચલતા યોગે પરિણમે છે તેવા પ્રકારનાં કર્મ ગ્રહણ થાય છે. અને ક્ષયેશમીય વીર્ય - ક્તિ દ્વારા અંતરમાં ધ્યાનથી ઉતરી ગની ચંચળતાને રૂંધી સ્થિપગમાં દશમા દ્વારે રમે, ત્યાં નિશ્ચલતા ધ્યાનથી જેટલા પ્રમાણમાં રમણતા કરે તે પ્રમાણે કર્મવર્ગણાઓ ખરતી જાય. આત્માના ગુણે તેતે અંશે નિરાવરણું થઈ પ્રકાશ કરે, આનંદઘનના શ્રી સુમતિનાથના સ્તવનમાં જ્ઞાનવિમલ સૂરિ દશમાદ્વારે આત્મા સ્થિર કરવાનું કહે છે. એમ ધ્યાન વીર્યશક્તિ એગે મતિજ્ઞાનના સ્થિર ઉપગથી આત્મસ્વરૂપમાં સ્થિરતા થવાથી આત્મામાં કમની વર્ગણાએ પિશી શકતી નથી, અને યુવતીના યોગે આત્માના સુખને અનુભવ આવે છે, તેમજ શુકલધ્યાન દ્વારા ઘાતી કમ ખપાવી આત્મા અનંતશક્તિ પ્રાપ્ત કરે છે. ક્ષાયિક. ભાવીય અનંત વીર્યશક્તિ પુદગલમાં પરિણમતી નથી. આત્મા કર્મથી દૂર થાય છે. સર્વ સગપરિત્યાગની અત્ર For Private And Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તરમાં સ્થિરતાથી જેમ અતિ શુદ્ધ રહી છે સ્થિતિ છે, આવી આત્મશક્તિ આત્મામાં ગુપ્ત રહી છે, અરણિકાષ્ટનું મથન કરતાં જેમ અગ્નિ પ્રગટ થાય છે તેમ આત્મધ્યાન સ્થિરતાથી અનંત વીર્ય શકિત પ્રગટ થશે. અં. તરમાં શેળે. આત્મશ્રદ્ધાથી સ્વસ્વરૂપમાં સ્થિર રહે. હે આત્માઓ! પર પુદ્ગલ દશાના ગે તમે પરતત્રતાની બેડીમાં પડી છે, અને તેથી સંસારી કહેવાઓ છે, પરપુદ્ગલ રમણતાના યોગે અનંત અનંત કર્મની વર્ગણુઓ સમયે સમયે ગ્રહણ કરે છે, અને તેથી ચેરાશીલાખ જીવનિમાં અનંતિવાર ભટકવું પડયું. હજી પણ ભવ્યાત્માઓ ચેતે. ગયા વખત પાછા આવનાર નથી, આજ કાલ કરતાં આયુષ્ય ખુટે છે, પરતંત્રતાની બેડમાં રાજા રાણ બાદશાહ અકવતિ સુરપતિ પણ પરતંત્ર છે. સ્વતંત્રનથી, જ્યાં સુધી પિતાના આત્માને સ્વામી કર્યાનથી, ત્યાં સુધી ચકવતિ સુરપતિ પણ અનાથ છે, રાગદ્વેષરૂપ મહામલેએ આમાને કબજે કર્યો છે. એવા ભલે, શેઠ, રાણા, બાદશાહ કહેવાઓ, પણતેઓ પરભાવમાં વિશેષમગ્ન હોવાથી વિશેષ પરતંત્ર છે. કેદમાં પડેલા મનુષ્ય જેમ પરતંત્ર છે તેમ રાજા પણ પરતંત્ર છે પંચેન્દ્રિયની પરતંત્રતા જે ભગવે છે તે કદી સુખી હતાનથી, ઈન્દ્રિયોના આધીન જેનું સુખ છે તે પરતંત્ર કહેવાય છે. વિક૯પસં૫વાળા મનના કબજામાં જે પડેલા છે તે પણ બહુપરતંત્ર છે, ચારગતિમાં પરિભ્રમણ કરાવનાર મન છે. મૂળ વાનરના કરતાં અતિ ચંચળ મન છે અને તેને મેહરૂપ દારૂ પાયે, અને તેને સ્વેચ્છારૂપ નિસ્સરણી આપી ત્યારે તે કુદવામાં ખામી રાખે નહીં એવા મનના વશમાં રહેલા શેઠીયાએ રાત્રીદીવસ હાયવરાળ કરે છે, દોડે છે, ભમે છે, હસે છે, રૂવે છે ખુશી થાય છે, વળી તેવા ચંચળ મનના તાબે રહેનાર રાજાઓ, દેદેડા કરી મૂકે છે, અભિમાનના છાકમાં યદ્વાલદ્વી લે છે. પ્રજાઉપર અનેક પ્રકારના જુલમ કરે છે. માંસ ખાય છે, અને જાણે છે કે અમે સ્વતંત્ર For Private And Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 181 છીએ પણ તે મનના વશી પામર જેવી દશા ગાળે છે તે વાત તેઓ ભૂલી ગયા છે, અનંત શક્તિવાળા આત્માઓ કર્મના વેગે પરતંત્રતાની બેડીમાં પડેલા છે, પરતંત્રતાની બેડીમાંથી છટકવાના અનેક ઉપાયે ગુરૂમહારાજા બતાવે છે. જે સદગુરૂના વિશ્વાસથી સદુપાયે સેવે છે, તે કમરૂપ બેડીને નાશ કરી સ્વતંત્ર થાય છે, સ્વતંત્રતા થઈએક ઠામમાં કરે છે તેને કઈ જાતની ઈચ્છા પ્રગટતી નથી. એવી અવસ્થામાં તે સિદ્ધ કહેવાય છે, તેવી સ્વતંત્ર અવસ્થા મેળવે. આત્મશક્તિ પ્રકાશ કરવાનાં ઘણું પુસ્તક વાંચીએ છીએ. સાંભળીએ છીએ. ત્યારે મનમાં એમ આવે છે કે સર્વ શક્તિને પ્રકાશ થાય તે સારૂ. પણ વાંચ્યા અને સાંભળ્યાબાદ આત્મશક્તિને પ્રકાશ કરવાને કંઈપણ કરવામાં આવતું નથી. આત્મશકિતને પ્રકાશ કરવા માટે પ્રતિદિન ઉચ્ચભાવના રાખવી, અન્તર્મુખતા રાખવી. પરમાત્મભક્તિમાં લીન થવું, ઉપાધિને નાશ કર, સમભાવ રાખ, ઈત્યાદિ ઉપાયને આચારમાં મૂકવામાં આવે તે અંતે સર્વ શકિતને પ્રકાશ થાય છે, સતત ઉદ્યમના બળથી અનેક કાર્યની સિદ્ધિ થાય છે, અનેક મહાત્માઓએ સદુપાયેથી સર્વ શક્તિ પ્રગટાવી છે, હાલ પણ પ્રગટે છે, અને ભવિષ્યમાં પ્રગટશે, આત્મા ધારે તે કરી શકે છે, આત્મપ્રયાસ જેના સન્મુખ થાય છે તેની તે સિદ્ધિ કરે છે, ભાગેલા ટાંટીએ, રેતા મુખે સદુપાયેને સેવવામાં આવે તે આત્મશક્તિએને પ્રકાશ શી રીતે થઈ શકે, આત્મત્સાહ, આત્મપ્રેમ અને ધર્યથી સદુપાને સેવવા જોઈએ. સદુપાથી સર્વ શક્તિ પ્રગટ થશે, સમતાનાં ફળ મીઠાં છે, હળવે હળવે સર્વ થશે. વડના બીજથી એકદમ કંઈ વડનું વૃક્ષ મોટું થતું નથી, હળવે હળવે થાય છે, પૂર્વભવને ઉદ્યમ હોય તે આ ભવમાં વિશેષ સહાય મળે છે. કેઈ માણસે એક તિદિન ઉર. થતા રાખવી. ઉલ, ઉપાધિને For Private And Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વખતે અડધે કુ ખેલે હોય તેને બીજીવાર જ્યાંથી કૂવે છેદવાનું બાકી હોય ત્યાંથી દવાની જરૂર પડે છે, અને એક મનુષ્યને પ્રારંભથી કે ખેદ હોય તે વધારે કાળ લાગે છે, તેમ અત્ર પણ સમજી લેવું, ઘણું ભવના દઢ સંક્ષરવાળા જ સર્વ શક્તિને પ્રકાશ થડા કાળમાં કરી શકે છે અને આ ભવમાંજ જેણે સદુપાને પ્રયત્ન આદર્યો છે, તેને ઉત્કટ આત્મવીર્યને વેગ ન હોય તે વધારે વખત લાગે છે, જે ફળની વાર લાગે તે પુરૂષ સમજવું કે હજી વિશેષ સદુપાયે વીર્યવેગથી ઉદ્યમ કર જોઈએ, ઉદ્યમી પુરૂષ અને કમને પરાજય કરે છે. અને આત્માની અનંતરૂદ્ધિ પ્રાપ્ત કરે છે, સદાકાળને માટે સુખી થાય છે, સહજાનંદપારાવારમાં ઝીલે છે. આત્મશક્તિનો મહિમા અપરંપાર છે. અઠ્ઠાવીશ પ્રકારની લબ્ધિ વા પચાશ પ્રકારની લબ્ધિ પામવી તે સર્વ શક્તિ આત્માની છે. એક ઈન્દ્રિયથી પંચઇન્દ્રિનું કામ કરવું તે પણ એક પ્રકારની આત્મશક્તિ છે, શ્રી ગતમસ્વામીએ એક પાત્રમાં પન્નરસું તાપને ક્ષીરાનભોજન કરાવ્યું તે પણ આત્મશક્તિને મહિમા છે, આ શકિતથી શું શું થઈ શકતું નથી; અલબત સર્વ થઈ શકે છે. એક ચેગી મહાત્મા દુરાશીષથી હજારે મનુબને નાશ કરે છે. અને તે જ ગીમહામા સારી આશીબુથી હજારે મનુષ્યનું ભલું કરી શકે છે, આત્મશકિતચેના અનેક પ્રકારના ભેદ છે, જડપદાર્થોમાં એવી કોઈ શક્તિ છે નહિ કે જે આત્મશક્તિની તુલના કરી શકે, આત્મશક્તિ આગળ દેવતા પાણી ભરે છે, શ્રી સનસ્કુમારચકવતિ રૂષિરાજને તપશ્ચર્યા કરતાં ઘણું આત્મશક્તિ ઉત્પન્ન થઈ હતી. દેવતા રેગ મટાડવા આવ્યા પણ તેની જરા માત્ર પૃહા રાખી નથી, આત્મિક શક્તિનું જેટલું વર્ણન કરીએ તેટલું ઓછું છે, અરિહંત, સિદ્ધ, આચાર્ય For Private And Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપાધ્યાય અને સાધુ એ પંચ પરમેષ્ઠી પણ આત્મશક્તિચેના પ્રતાપથી પૂજાય છે, દેવતાઓ વૈકિયલબ્ધિના પ્રતાપથી ક્ષણમાં અનેક પ્રકારનાં શરીર કરે છે, આત્મશક્તિયેની સર્વ પૂર્ણતા સિદ્ધભગવાનેને હોય છે, પેટીમાં અનેક પ્રકારનાં રત્ન ભર્યા હોય અને તાળું માર્યું હોય, પેટી ઉપર એમ લખ્યું કે-આ પેટીમાં અમુલ્ય રને ભર્યા છે. એમ સર્વે વાંચી આનંદ પામ્યા. સર્વ જી વિચાર કરે છે કે, અહા ! કેટલું બધું પેટીમાં ધન છે, પણ જ્યાં સુધી તાળું ઉઘાડયું નથી ત્યાં સુધી કોઈ તે ધનને પ્રાપ્ત કરતું નથી, કે વિચક્ષણ ગમે ત્યાંથી તાળું ઉઘાડવાની કુંચી પ્રાપ્ત કરે અને તાળું ઉઘાડે તે તેને ધન મળે છે. તેમ અત્રે પણ સમજવાનું કે, આત્મારૂપ પેટીમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, વિર્ય, આદિ અનંતગુણરૂપ રત્ન ભર્યા છે. અજ્ઞાનમિથ્યાત્વરૂપ આત્મપેટીને તાળું માર્યું છે, ભેદજ્ઞાનની ગમરૂપ કુંચી જે પ્રાપ્ત કરે છે તે તાળું ઉઘાડી આત્મપેટીમાં ભરેલાં રત્નોને દેખે છે. પશ્ચાત્ તે કમમેલ નિવારી સદ્ગુણરત્નોની શુદ્ધિ કરે છે. તેથી તે અનંતસુખને ભકતા બને છે, તે સંબંધી કહ્યું છે કે रत्नभरेली पेटी पारखीरे आतमा, ताळा खोलीने धन देखीयुं. वैरागी. आतमारे मनप्यारा, लागीरे तारी प्रीतडी. वैरागी. योगीरे यतिजन तने शोधतारे आतमा-- गुणो अविनाशी केरा गायरे. वैरागी.. आतमा. અનંતશક્તિના ભંડાર હે આત્મા તુજ આરાધ્ય પૂજ્ય છે–આત્મશકિતનું અપરિમિત બળ ઉદભુવનમાં પ્રખ્યાત છે. આમાની અનંત શક્તિને ભેક્તા આત્મા છે. શુદ્ધ નિશ્ચયનયથી સર્વ આત્માઓ અનંતશકિતના ભક્તા છે, કમચ્છાદનથી સંસારીઆત્માઓ પરતંત્ર છે. જ્યારે કમને નાશ થાય છે. ત્યારે આત્મા સ્વતંત્ર બને છે. શુદ્ધ સ્વત For Private And Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રતાની પ્રાપ્તિ માટે હે ભવ્યાત્માએ અનંત શક્તિ ખીલવે, પ્રતિદિન અભ્યાસથી આત્માની શકિત ખીલે છે, જે જે આત્માઓ સદ્દગુરૂગમ પામીને અભ્યાસ કરે છે. તે તે આત્માઓ શક્તિ ખીલવી શકે છે. બીજના ચંદ્રની પેઠે આત્માની શક્તિ ક્ષણે ક્ષણે વૃદ્ધિ પામે છે–સંપૂર્ણ કલાથી વૃદ્ધિ પામીને આત્મા લોકાલોકમાં સદાકાળ પ્રકાશ કરશે, અન્ય દેવતાઓને સાધીને વશ કરવામાં જેટલે પ્રયત્ન કરો છે. એટલે પ્રયત્ન આત્મદેવની આરાધનામાં થાય તે કઈ બાબતની ખામી રહે નહીં. ચમત્કારનું ઘર આત્મા છે, આત્માની શક્તિ આગળ કોઈનું કંઈ ચાલતું નથી, આત્મશક્તિનો પ્રકાશ કરનાર ગિરાજને દેવતાઓ પણ નમસ્કાર કરે છે. જેને પુરૂષે ચમત્કાર દેખાડે છે, તે તે પુરૂષે આત્મશક્તિના કેઈ પણ અંશથી ચમત્કાર દેખાડે છે. ચમત્કાર ત્યાં નમસ્કાર. આ નિયમની ખાત્રી આત્મશક્તિપ્રકાશથી થાય છે, આત્મશક્તિની શ્રદ્ધાવાળાને આ બાબતને અનુભવ થાય છે. આત્મશક્તિ શ્રદ્ધાથી સંયમમાર્ગમાં ઝટિતિ પ્રવેશ થાય છે, ધ્યાનગનિસપુરૂષોના સમાગમથી આત્મશક્તિની શ્રદ્ધા વૃદ્ધિ પામે છે, જ્યાં સુધી આત્મશકિતની પકવ શ્રદ્ધા થઈ નથી અને તેને પક્વ અનુભવ થયો નથી ત્યાંસુધી યેગીન્દ્રપુરૂષની સંગત છોડવી નહિ, ખરેખર ખત્રી રાખશે કે સર્વ શક્તિનું ગૃહ આત્મા છે. સર્વ સાધનથી સાધ્ય આત્મસ્વરૂપ કરવાનું છે, બારભાવના, ચારભાવના, પંચમહાવ્રત શ્રાવકનાં બારવ્રત, જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિથી સાધ્ય આત્મા જ છે. આત્મજ્ઞાનથી આભાનું અજ્ઞાન નાશ પામે છે, ભણવું, ગણવું આદિ કિયાથી જે આત્મજ્ઞાન ન થયું તે ભણવાની ક્રિયાનિષ્કલ છે,–વર વિનાની જાન જેમ શેભતી નથી. અને લુણવિનાનું ભોજન જેમ નકામું છે તેમ આત્મજ્ઞાન વિના ભણ For Private And Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 185 તરથી કંઈ સિદ્ધિ થતી નથી. કહ્યું છે કેपढना गुणना सबाह जूठा, जब नहि आतम पिछाना, वरविना क्या जान तमासा लुण वण भोजनकु खाना; अलख देखमें वास हमारा, मायासे हम हे न्यारा, निर्मल ज्योति निराकार हम, हरदम हम ध्रुवका तारा. બાહ્યજ્ઞાનથી કંઈ આત્મશક્તિને પ્રકાશ થતું નથી. આત્મજ્ઞાનથી જ આત્મશકિતને પ્રકાશ થાય છે, આત્મજ્ઞાનની તીવ્રદશા છે તેજ ચારિત્ર છે અને તેથી કમને ક્ષય થઈ જાય છે, કહ્યું છે કે - जं अन्नाणी कम्मं खवेइ बहुयाहि वास कोडीहिं, तं नाणीतिहिगुत्तो, खवेइ उसास मित्तेण / / 1 / / આત્મજ્ઞાનથી ધ્યાન થાય છે, આત્મજ્ઞાનથી ધ્યાનની પરંપરામાં અનંતસુખને અનુભવ આવે છે, આત્મધ્યાનમાંથી ચુકાય તે પણ પાછું આત્મધ્યાન કરવું જોઈએ. આમેધ્યાનની સંતતિ તુટે તેપણ આત્મભાવનાથી પાછી જ્ઞાની પુરૂષ સાંધે છે, કહ્યું છે કે - છો. आत्मानं भावयन्नाभिः भावनाभिर्महामातः त्रुटितामाप संधत्ते, विशुद्धध्यानसंतति // 1 // આત્મજ્ઞાનથી આત્મધ્યાન કરવું જોઈએ. ધ્યાન એ અંતરચારિત્ર છે. ધ્યાનીએ પુનઃ પુનઃ લક્ષ્યમાં આ વાત રાખવાની છે. તે એ છે કે, કેધાદિક પ્રસંગે પણ હદયમાં દેધ ધારણ કરે નહિ. કારણ કે, કેપ કરવાથી પૂર્વ કેડી વર્ષ પર્યત પામેલું ચારિત્ર નષ્ટ થાય છે. यतः जं अज्जियं चरितं, देवसूणाएवि पुवकोडीए, तंपि कसायामित्तो हारेइ नरो मुहुत्तेण // 1 // કષાયને જીતી શાંત દાંત આત્માની ઉચકેટી પ્રાપ્ત કરવી જોઈએ. આત્માનું અનંતસુખનું આચ્છાદન કરનાર For Private And Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કષાય પડદે છે. તેને ભેદીને અનંતસુખના ભેગી થવું જોઈએ, સંકલ્પવિક૯૫ની પેલી તરફ આત્માનું નિવિકલ્પ સ્વરૂપ છે. સંતપુરૂ નિવિકલ્પ સ્વરૂપને અનુભવ કરી અનંતસુખ પ્રાપ્ત કરે છે. સાતનય અને સપ્તભંગીથી આત્માની સવિકલ્પદશાને અનુભવ થાય છે–આત્માના નિર્વિકલ્પ સ્વરૂપને અનુભવ તે શબ્દસૃષ્ટિની પેલીપાર છે. સવિકલપદશામાંથી નિર્વિ કલ૫દશામાં જવાય છે. સવિકલ્પ દશાના બે ભેદ છે, જ્ઞાનવાળી સવિકલ્પદશા અને ત્યાગ કરવા ગ્ય બીજી અજ્ઞાનવાળી સવિકલ૫દશા. જ્ઞાનવાળી સવિકલ૫દશાના પણ ઘણું ભેદ છે, ગીતાર્થ મુનિરાજોના સત્સમાગમથી આ બાબતનું વિશેષ સ્વરૂપ સમજી શકાય છે, નિર્વિક૯૫દશાને કાળ અલપ છે. તેથી આત્મજ્ઞાનવાળી સવિક૯૫દશાનું અપ્રમત્તભાવે સેવન કરવું કે જેથી નિર્વિક૯૫દશામાં પુનઃ પુના રમણતા થાય. આત્મજ્ઞાનાર્થે સાતનય અને સપ્તભંગીનું સ્વરૂપ સમજવું જોઈએ. સભ્યશ્રુતજ્ઞાનથકી સમ્યકત્વવી સિદ્ધિ થાય છે. આત્મજ્ઞાનથી આત્મચારિત્રમાં પ્રવેશ કરીને અપ્રમત્તદશાને અનુભવામૃતરસસ્વાદ ગયે ચાખે છે. જગમાં અને દેહમાં અહં અને મમત્વને અધ્યાસ છૂટતાં અનંતશાશ્વત સુખને અનુભવ થાય છે. શાશ્વતસુખના અનુભવથી પૂર્ણ શ્રદ્ધા પ્રગટે છે. અને તેથી આત્મા વિના જડ પદાર્થ ઉપર રૂચિ થતી નથી. અનેક પ્રકારનાં કર્મના ઉદયે સંકટ પડે તે પણ આત્મજ્ઞાની પૂર્ણ શ્રદ્ધાના ગે શુદ્ધ સ્વરૂપથી ચલાયમાન થતું નથી. શાતા વેદનીયના વેગે અને નેક પ્રકારની બાહ્યરૂદ્ધિની પ્રાપ્તિ થાય તે પણ તેમાં આત્મ જ્ઞાની રાચતે માચતું નથી. શાતા અને અશાતવેદનીયના ભોગોમાં આત્મજ્ઞાની પાસે નથી. આત્મસ્વરૂપમાં આત્મજ્ઞાની લયલીન થઈ રહે છે. આદયિકભાવના અનેક સંગે વચ્ચે પણ આત્મજ્ઞાની પિતાના સ્વરૂપમાં ઉપગવડે રમે For Private And Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 17 છે. માટે સાતનય અને સપ્તભંગીથી આત્મજ્ઞાન પ્રાપ્તકરવું જોઈએ, આત્મતપાસક પ્રિય બંધુઓ ! મારા અને તમારા આત્માઓ એક સરખા ધર્મવાળા છે. તમારામાં અને મારામાં કશો ભેદ નથી. તમે અને હું ચત ધર્મવાળા છીએ. તમારા અને મારા શુદ્ધરૂપમાં કંઈ પણ ભેદ નથી. તમારી અને મારી સમાન જાતિ છે. તમારી અને મારી કર્મઉપાધિથી વિચિત્ર અવસ્થા દેખાય છે. તે કર્મ જનિત વિચિત્ર અવસ્થાથી કંઈ મૂળરૂપમાં ભેદ પડતું નથી. આપણા શુદ્ધધર્મને સેવતાં કર્મોપાધિ દૂર થાય છે. તમે જ્ઞાનાદિ અનંત ગુણવાળા છે. અને હું પણ જ્ઞાનાદિ અનંત ગુણવાળે છું. તેથી હે આત્માએ તમને હું પ્રેમથી ભેટું છું. શુદ્ધ પ્રેમથી તમને ભેટતાં સહજાનંદની ખુમારી પ્રગટે છે. હે જી ! જીવત્વધર્મની અપેક્ષાએ તમારામાં અને મારામાં કંઈ છેટું નથી. હે ભવ્યાત્માઓ! જેવું મારૂરૂપ છે તેવું જ તમારૂરૂપ છે. જ્યારે શુદ્ધધર્મ તમારે અને મારે એક છે. ત્યારે તમે સર્વ જી મારા સત્ય મિત્ર છે. એમાં શું કહેવું. તમારી સાથે મૈત્રીભાવથી વતી આત્માની શ. તિયે પ્રગટ કરવાને ઉપાય તમને બતાવું અને તમારા આત્માઓ પ્રતિ ભાવદયાથી વા ચતન્યભક્તિથી વતું એમાં હું કઈ વિશેષ પ્રયત્ન કરતું નથી. મિત્રને ધર્મ છે કે, તમારા આત્માનું શુદ્ધ સ્વરૂપ બતાવવું અને તમને ઉચ્ચ ભાવનાની કેટીમાં પ્રવેશ કરાવ. જગત સહુ મિત્ર મારા છે. મમત્વભાવ વિસાયા છે. એ મહાવાકય પરમ મૈત્રીભાવનાનું સ્વરૂપ દર્શાવી મને આત્માઓ પ્રતિ ઉચ્ચ દષ્ટિથી જોવાનું કહે છે, ચોરાશી લાખ જીવનમાં પરિ ભ્રમણ કરતા સર્વજીવે મારા મિત્ર છે એમ જાણતાં હવે મારે કઈ શિવ જણાતા જ નથી. તેમજ મારું આત્મસ્વરૂપ બગાડવાને કઈ જીવ સમર્થ નથી. અજ્ઞાનાવસ્થામાં જે મેં શષએ ધાર્યા હતા. તે શત્રભાવને નાશ હવે થયું છે. ક For Private And Personal Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 48 મેના ગે જ દુષ્ટ હોય તે પણ શુદ્ધનિશ્ચયથી જોતાં તે છ દુષ્ટ નથીજ. તેથી શુદ્ધ દષ્ટિથી જોવાને મેં અભ્યાસ પાડે છે. તેથી તે હવે દુષ્ટ લાગતા નથી. કર્મ દુષ્ટ છે એમ વિચારતાં માલુમ પડે છે. તે પણ હવે તે એમ લાગે છે કે, કર્મના ઉપર દોષદષ્ટિથી જોતાં કંઈ હિત થવાનું નથી. કારણ કે, કર્મને જે સ્વભાવ છે તે પ્રમાણે કર્મ પિતાને ધર્મ બજાવે છે, તેને દુષ્ટ ધારીને તેના ઉપર કેધ કરવાથી કંઈ તે પોતાને દુષ્ટ ધર્મ મૂકી દેનાર નથી, જીવ અને અજીવ કર્મ ઉપર દુષ્ટભાવથી જેવામાં કંઈ લાભ ભાસતું નથી, માટે મેં હવે શુદ્ધનિશ્ચય નયદ્રષ્ટિથી પુદ્ગલ અને જીવદ્રવ્યનું શુદ્ધસ્વરૂપ જેવાને અભ્યાસ પાડે છે, તેથી દેષ દષ્ટિની પ્રવૃત્તિને પ્રતિદિન નાશ થતે દેખાય છે. અને હવે સર્વ જી ઉપર શુદ્ધ પ્રેમભાવ કુરે છે, જેવું મારૂ શુદ્ધસ્વરૂપ દેખતાં આનંદ થાય છે, તેવું શુદ્ધ સ્વરૂપ સર્વ જતું હોવાથી સર્વ જીને દેખતાં આનંદ થાય છે અને તેથી સમભાવમાં પ્રતિદિન વૃદ્ધિ થતી જાય છે, જડવતુ ઉપર પણ સમભાવની દષ્ટિથી જોવાય છે. તેથી આભાનું આનંદ જીવન પ્રકાશનું માલુમ પડે છે, વળી હે જીવ! તમારામાં અને મારામાં એક સરખો અનંત ધર્મ હોવાથી તમારી અને મારી અયતા પ્રત્યક્ષ અનુભવમાં આવે છે, તેથી મારા આત્માની પેઠે તમારૂં પણ સદાકાળ હિત ચિંતવવું જોઈએ. તમારા પ્રતિ મારે શુદ્ધનિશ્ચયની દ્રષ્ટિથી જોવું જોઈએ, હે સર્વ જીવે, તમે ગમે તે પંથ પાળતા હે, ષડું દર્શનમાંથી ગમે તે દર્શનમાં તમારે નાગ હોય તે પણ નિષ્કામમિત્ર દ્રષ્ટિથી મારે તમારા આ તમાની શુદ્ધન્નતિ કરવી જોઈએ, તમારૂ મૂળ શુદ્ધસ્વરૂપ જણાવવું તેજ મારૂ કર્તવ્ય છે. ગમે તે વિચારવાળા તમે હેિ તોપણ મારી શુદ્ધક્ષમાપના ખરા અંતઃકરણથી જાણી અને મિત્ર ભાવથી બતાવેલી તમારી શુદ્ધદશાને વિચાર For Private And Personal Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 189 કરશે, માધ્યસ્થદ્રષ્ટિથી વિચારશેતે મારી ક્ષમાપનામાં રહે લું રહસ્ય તમે સમજી શકશે, અને તમે પણ શુદ્ધક્ષમા પનાના અધિકારી થઈ ઉકેટી ઉપર આવશો. અને તમો પણ મારા ઉપર મિત્રીભાવના રાખવાને એગ્ય થશે. અને સવ છને પણ મિત્ર ધારશો, તમારો એક જીવમિત્ર નથી. બે જીવ મિત્ર નથી, પણ જગતમાં રહેલા અનંત તમારા મિત્રો છે. એવી વિશાલ દ્રષ્ટિ થતાં વરબુદ્ધિને નાશ થશે. અને તેથી તમારું હૃદય ગંગાના જલની પેઠે નિર્મલ થશે, અંતે તમે સિદ્ધ બુદ્ધ પરમાત્મા થશેએમ વિશ્વાસબુદ્ધિથી માનશે. મન વચન અને કાયાના દષ્ટ વ્યાપારેથી હે જી તમારૂ અહિત કર્યું હોય તે સંબંધી મિથ્યા દુષ્કૃત દઉં છું, સવસ્મવિ દેવસિઅ દુચિંતિએ દુભાસિએ દુચિઠ્ઠીય તસ્સ મિચ્છામિ દુક્કડ, મન વચન અને કાયાથી હે જો તમારૂ શ્રેય કરવું જોઈએ. અહિંસા પરમો ધમ: દયા મોટામાં મોટે ધર્મ છે, આત્મવત્ સર્વ ભૂતેષુ યઃ પશ્યતિ સપતિ આ નિયમને અનુસરી પિતાના સમાન સર્વ ને દેખવામાં અભ્યાસી બન્ય છું, અન્યની આંતરડી દાખવવી ત્યાં દયાને પાઠ પૂર્ણ પણે શી રીતે કહેવાય? કેઈનું જરા માત્ર બુરું ઈચ્છવું નહિં. એવી વિરપ્રભુની વાણું પરમકરૂણામૃતનું પાન કરાવે છે, પરજીનું અશુભચિંતવતાં પ્રથમ અશુભ પરિણામ પિતાના હદયમાં ઉત્પન્ન થવાથી પિતાનું અશુભ થાય છે. અને તેથી પિતાના આત્માને ઘાત થાય છે, પરિણામે બંધ, ઉગે ધર્મ અને ક્રિયા એ કમ તેમાં પ્રથમ પરિણુમે બંધ એ મહાવાક્યનું મનન કરવું જોઈએ, અશુભ પરિણામ ઉત્પન્ન થવાથી પાપ લાગે છે. અને પાયથી પિતાનેજ આત્મા દુર્ગતિમાં દુઃખ પામે છે. માટે જે ભવ્ય પોતાના હૃદયમાં અશુભ પરિણામ ઉત્પન્ન કરતો For Private And Personal Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નથી. તે ખરેખર પિતાની દયા કરે છે અને તેજ ખરેખર બીજા ની દયા કરે છે, અને તેજ ભવ્ય મૈત્રીભાવના ખરા રહસ્યને પામે છે. અને તે જ મનુષ્ય ઉચ્ચભાવનાને પૂર્ણ અધિકારી થાય છે. માટે હું પણ તે નિયમને અનુસરી ત્રસ અને સ્થાવર જીવોની હિંસાથી મન, વચન અને કાયાથી વિરમું છું, અતીતકાલમાં અનંતજીની મન વચન અને કાયાથી હિંસા કરી હોય તે સંબંધી મિથ્યા દુષ્કૃત દઉં છું, અનેકભવમાં સર્વ જેની સાથે બંપેલાં વિરને ત્યાગ કરૂં છું, અનંતભવમાં અજ્ઞાનના ચેગે જીવોને પીડા કરી હોય તેને મિચ્છામિ દુક્કડ દઉં છું, - ધ, માન, માયા, લાભ, અસત્ય, નિદા, ચેરી, સ્વાર્થબુદ્ધિ વિગેરે દેથી હે જીવ! તમારું લેશ પણ અશુભ કર્યું હોય તેને ક્ષમાવું છું, રાગદ્વેષના ગે અશુદ્ધ પરિણામથી પિતાના આત્માની હિંસા કરી તે તે સંબંધી પિતાના આ માને ખમાવું છું. ચોરાશી લાખ જીવનિમાં પરિભ્રમણ કરીને જીવ મહાદુઃખ પામે, હવે જન્મજરા મરણનાં દુઃખ નાશ કરવા માટે મૈત્રીભાવના ધારવી જોઈએ, અષ્ટાદશ પાપસ્થાનવડે પિતાના આત્માને તથા પરજીને હું અનતિવાર વિરી થયે હેઉ તે સંબંધી મિથ્યાદુકૃત દઉં છું, જગમાં કર્મથી વસેલા સર્વ જી, તમે મારી ક્ષમાયનાથી વિરને ત્યાગ કરે, અજ્ઞાનાવસ્થામાં જે કે લેખકના આત્માએ અહિત આચરણ કર્યું તે પણ તેમાં કર્મને દોષ જાણ ક્ષમા કરે, મને ખમાવશે, હવે હું શુદ્ધ નિશ્ચચનય દષ્ટિથી તમારું શુદ્ધ સ્વરૂપ જોઉં છું, કેઈપણ જીવનું અહિત કરીશ નહીં-કરાવીશ નહિ, અહિત કરનારની અને મેદના પણ કરીશ નહીં, જીવેના સમાગમમાં હું આ શરીરસંબંધે આવું છું, અને આવીશ તેપણ નિરવદ્યગથી પોતાના આત્મામાં રમણતા કરીશ, અને તમારા શાશશીલ હવે જો નાઈ વાર હું એ કને તમારે વીશ યાનપણે જે હ કરાવી પણ શર For Private And Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir H આત્માની પરમાત્માવસ્થામાં નિમિત્ત કારણરૂપે ઉપકારી ભાવીભાવ હશે તે થાઈશ, હે જગના મેં ઉપદેશ તમને આપે છે. તે કેવળ મિત્રીભાવનાના પ્રેમથી આપેલો છે, તેમાં મિથ્યાત્વના યેગે તમને અરૂચિ થઈ હોય તે તેની ક્ષમા કરશે, અને તમારા હૃદયમાં રહેલું મિથ્યાવ નાશ પામે, અને જે તમારા હૃદયમાં સમકિત હોય તે ચારિત્રકેટીમાં પ્રવેશ કરે, એમ ઈચઠ્ઠ, જગમાં અજ્ઞાનના ગે અનેક ધર્મના પન્થમાં પડેલા છે, જે તમે આત્મસ્વરૂપ પ્રતિ દષ્ટિ દેશે તે અન્યજીવ પર દ્વેષ થશે. નહીં, અને સર્વ જીવોને મિત્ર તરીકે ગણી શકશે, જેના દર્શનમાં મિત્રી પ્રમોદ માધ્યસ્થ અને કારૂણ્ય આ ચારભાવના ભાવવાની કહેલી છે. આવી ચાર ભાવનાને ભાવનાર જૈન બંધુઓ પરમાત્મપદના અધિકારી થઈ શકે છે, જૈનધર્મનું યથાર્થ સ્વરૂપ જાણનારાઓ માધ્યસ્થભાવ ધારણ કરે છે. પરગુણ પરમાણૂ પર્વતી કૃત્ય નિત્ય નિજહૂદિ વિકસન્તઃ સંતિ સંત કિયા પરછમાં પરમાણુઓ જેવડા ગુણને પણ પર્વત સમાન ગણી પિતાના હૃદયમાં હર્ષ પામનારા કેટલાક સન્તપુરૂષ છે, આ મહાનીતિનું વાકય પણ જૈનધર્મના જ્ઞાતાઓના હદયમાં યથાર્થ પ્રકાશ કરે છે. જૈન તત્વની બલિહારી છે કે જેના પ્રતાપથી સર્વ જીવેને પિતાના આત્મ સમાન જાણુને મૈત્રી ભાવનામાં હું આ રૂઢ થયે, સર્વ ધર્મના ગ્રંથને સૂક્ષ્મ બુદ્ધિથી અભ્યાસ કર્યો પણ ચિત્તમાં શ્રદ્ધા પ્રગટી નહી જ્યારે શ્રી વિરપ્રભુ નાં કહેલાં તત્ત્વ વાંચ્યાં. અને તેમને કહેલી સાતનયની તથા સમગીની વ્યાખ્યા વાંચી ત્યારે ધર્મની શ્રદ્ધા થઈ. જિન દર્શનને અનેકાંતનયવાદ જાણતાં હવે કઈ જવા ઉપર ઠેષ પ્રગટતું નથી. કષાદય પ્રમાણે થાય છે તે તે પણ શમી જાય છે. ભિન્ન ભિન્ન ધર્મ પંથના લેમને દેખીને પણ હું તેમના ઉપર અરૂચિ ભાવ ધારણ પરગુણ કિગી પતન For Private And Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરતા ન કરવાથી તે ઉપકાર કરવા કરતું નથી. કારણ કે જે લેકે કુપથમાં પડેલા છે તેમના ઉપર અરૂચિ કરવાથી તે કંઈ સુપંથમાં આવતા નથી. પણ તેમના ઉપર પ્રેમદષ્ટિથી ઉપકાર કરવાથી ભવિતવ્યતા ગે સુપથમાં આવે છે. જો કે તેઓ મિથ્યાત્વના યોગે કુપંથમાં છે પણ તેઓનું મૂળ સ્વરૂપ સિદ્ધના સમાન છે. તેથી તે સિદ્ધ સમાન છે. તેમના પ્રતિ શુદ્ધ નિશ્ચયદષ્ટિથી જોતાં તેઓ સિદ્ધ સમાન છે, તેમના આત્માનું શુદ્ધ સ્વરૂપ મારા ઉપગમાં સેયપણે પ્રતિભાસે છે તેથી હું કર્મથી રહીત બનું છું. અને તેઓને પણ શુદ્ધ દષ્ટિ માહાયથી સમાગમમાં આવતાં લાભ પણ થાય છે, તેમના ઉપર કરૂણ રહે છે. મારૂં જેવું શુદ્ધ સ્વરૂપ છે તેવું અન્ય જવાનું પણ શુદ્ધ સ્વરૂપ છે. એમ ભાવના ભાવતાં કોઈના ઔદયિક ભાવના દેષ ઉપર મારી દષ્ટિ પડતી નથી. અને તેથી દોષાકાર મારું મન થતું નથી. તે પણ એક સંવરનું સ્વરૂપ મારા અનુભવમાં આવે છે, આવી મૈત્રી ભાવનાને પ્રતિદિન અભ્યાસમાં મૂકવાની મારી દઢ પ્રતિજ્ઞા છે, મિત્રીભાવના મારા આત્માને નિર્મલ કરે છે. તેમ તે સર્વજીને નિર્મલ કરે છે. ગજ કુમાલ મિસ્ત્રી ભાવના ભાવીને સદ્ગતિને પામ્યા, મેતાય મુનિરાજ પણ મિત્રીભાવના ભાવીને સદ્ગતિને પામ્યા, મિત્રીભાવના ભાવતા એવા અનંત છે મુક્તિપદને પામ્યા. પામે છે. અને પામશે. જેને ધર્મનું પૂર્ણ જ્ઞાન થતાં સર્વ ધર્મમાંથી સાપેક્ષનય બુદ્ધિથી જીવ સારાંશ ખેંચી લે છે. અને જે વિષય અસત્ય હોય તે ઉપર માધ્યસ્થભાવ ધારણ કરે છે, શ્રી કૃષ્ણભગવાન કે જે આવતી ચોવીશીમાં તીર્થકર થવાના છે, તે કૃષ્ણ ભગવાન શ્રી નેમિનાથ ભગવાનને ઉપદેશ સાંભળી જૈન ધર્મ પામ્યા હતા. તેઓની ગુણ દ્રષ્ટિ થઈ હતી. તે પણ જૈનધર્મના જ્ઞાનના પ્રતાપે જ સમજવું, જિન દર્શન આરાધન કરતાં સઘળાં દર્શનનું આરાધન થાય છે, For Private And Personal Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મનું આરાધન કરતાં સઘળા ધર્મનું આરાધન થાય છે. કહ્યું છે કેजिनवरमां मघळां दर्शन छ, दर्शने जिनवर भजनारे, सागर मां मघळी तटिना साह, ताटेनीमा सागर भजनारे. पर। દુનિયામાં અનેક પંથમાં જે કંઈ સત્યને અંશ છે. તે જૈન ધર્મના જ્ઞાનથી જાણતાં ધર્મની મારામારીમાંથી જેનધમ દૂર રહે છે, ધર્મના નામે અનેક મનુષ્યને નાશ કરીને પિતાને ધર્મ ફેલાવ, એમ પાપી પુરૂષેની માન્યતા છે, અન્યધર્મવાળાઓમાં આવા ઘણા દાખલા મળી આવે છે, પણ જેનધર્મ તે સત્ય પ્રકાશથી એમ કહે છે કે, અન્યધમિ ઉપર દ્વેષ ચિંતવ નહિ, અન્ય ધર્મ પાળનારા એને મારવા નહિ. મનથી પણ અન્યધર્મવાળાઓનું ભૂંડું ચિંતવવું નહીં, તન, મન, ધનથી તેમને હાય આપવી અને તેમના આત્માને બધિ બીજની પ્રાપ્તિ કરાવવી જેઈએ. અન્ય ઉપર આવી મિત્રીભાવનાથી ઉપકાર કરતાં અવળી દષ્ટિથી તેમને અપ્રીતિ થઈ હોય તે તે પણ ખમાવું છું, આજ સંવત 1994 ની સાલનું માણસાનગરમાં સંઘ, સમક્ષ સાંવત્સરિક પ્રતિક્રમણ કરતાં સર્વ જીવોની સાથે આ પ્રમાણે ક્ષમાપના કરું છું, અને સર્વ જી પણ મૈત્રીભાવમાં જોડાઈને ક્ષમાપના કરશે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવકારૂપ ચતુર્વિધ સંઘને ખમાવું છું, અનેક ગચ્છના ભિન્નભિન્ન સાધુઓ તથા સાધ્વીઓ વિગેરેને પણ જે કંઈ મારા વિચાર ભાષણ અને આચારથી અપ્રીતિ, દ્વેષ, પરિ. તા૫, ઉપદ્રવ થયો હોય તે સંબંધી ખમાવું છું, અને તમે પણ ખમશે. હે સદ્દગુરૂ મહારાજા! આપના પ્રતિ પણ મારા શિષ્યધર્મ પ્રમાણે બરાબર ન વ હોઉં તથા અપ્રીતિ ઉપજાવી હોય–આશાતના કરી હોય તે ખમાવું છું, આપ પણ ખમશે. હે શિષ્ય! તમને પણ હું ખમાવું છું, તમને ભણાવતાં-ગણાવતાં, ઉપદેશ દેતાં, શિક્ષા For Private And Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરતાં કંઈ અપ્રીતિ, દ્વેષ ઉપજાવ્યું હોય તે તે ખમાવું છું, વ્યવહારથી તમે શિષ્યપણે છે પણ વસ્તુતઃ જોતાં તમે મારા આત્મા સદશ છે, મારાથી તમારા હદયમાં નીચભાવના ઉત્પન્ન થઈ હોય તે સંબંધી ખમાવું છું, નયસા પક્ષબુદ્ધિથી તમને ઉપદેશ આપતાં તમારી તથા પ્રકારની બુદ્ધિના અભાવે ઉલટ અથ કર્યો હોય, અને ઉલટાં આચરણ આચર્યા હોય તે તે સંબંધીને દોષ મારા ઉપર ચઢાવશે નહીં. તમારા આત્માની પરમાત્મસ્થિતિ થવાને માટે ઉપદેશ દેતાં અપ્રીતિ–ઉપદ્રવ થયે હેય તેની ક્ષમા પના કરું છું, હે શિષે ! તમને મારાથી બનતા પ્રયત્ન ઉચભાવનાના અધિકારી ન બનાવ્યા હેય તેની ક્ષમા કરશે. હે શિતમારૂં યથાયોગ્ય કલ્યાણ કરવામાં મેં યથાર્થ ઉપદેશ ન દીધું હોય તે તેની ક્ષમા ઈચ્છું છું. હે શિષે ! તમારા પ્રતિ નિષ્કામ–ઉપકારબુદ્ધિથી ન વર્તાયું તે તે સંબંધી મિચ્છામિ દુક્કડ દઉછું. હે શ્રાવકે-હે શ્રાવિકાઓ! મન-વચન-કાયાથી તમને અપ્રીતિ ઉપજાવી હોય, આશાતના કરી હોય, તે ખમાવું છું, અને તમે પણ ખમશે. શ્રાવક અને શ્રાવિકાઓ પ્રતિ સમ્યગાચરણના અભાવે જિનાજ્ઞા વિરૂદ્ધવર્તન થયું હોય તે તે સંબંધી ખમાવું છું અને તે પણ ખમ. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી મારા આત્માને ધર્મધ્યાનાદિકથી ન ભાવ્યું હોય તે સંબંધી પશ્ચાતાપ કરૂં છું. જે અન્ય ને ખમાવે છે તેને આરાધના છે. અને જે અન્ય ને ખમાવત નથી. તેને આરાધના નથી. હે જીવ! કોઈને શત્રુ ધારીશ નહીં. તારૂં ભૂરું કરવા કેઈ પણ સમર્થ નથી, સર્વજી મિત્ર છે. ક્રોધ, માન, માયા, લોભને ત્યાગ કરીને સર્વજીને ખાવ. હૃદયમાં લઘુતા ધારણ કરી ઉચ્ચભાવમાં પ્રવેશ કર. કુંભારના ઘરની પાસે ઉતરનાર સાધુના મિચ્છામિ દુક્કડંની પેઠે વર્તન ન કર, તારું ભલું કરવું તારા હાથમાં છે, અનંતભવપરંપરાને તું તેડી નાખજે. For Private And Personal Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તું શુદ્ધ ભાવનાથી ક્ષમાપના કરીશ તે ભવિષ્યકાલમાં વિરઝેરને મૂળમાંથી નાશ કરી શકીશ. માત્માની મૈત્રીભાભવનામાં હું પ્રવેશ કરું છું, રાજાએ, ઠાકરે, બ્રાહ્મણે, મુસલમાન, ખ્રીસ્તી, બદ્ધ વિગેરે જેનું મન, વચન, અને કાયગે અશુભ થયું હોય તે તે સંબંધી ખમાવું છું અને તેઓ પણ ખમે. ચાલતાં, ખાતાં, પીતાં, ઉઠતાં બેસતાં, સુતાં, મન, વચન, કાયાથી મેં રાશી લાખ જીવનિની વિરાધના કરી ઉપદ્રવ કર્યો–પ્રાણને નાશ કર્યો, તે તે સંબંધી મનવચન અને કાયાથી ખમાવું છું અને તેઓ પણ અમે. અનંતભાવ સંબંધી ક્ષમાપના કરું છું તેમજ આ વર્ષની ક્ષમાપના પણ સાંવત્સરિક પ્રતિક્રમણ કરીને કરું છું, સાંવત્સરિક, ચાતુર્માસિક, પાક્ષીક, દૈનીક ક્ષમાપના કરીને ઘણા જ મુક્તિ પામ્યા, પામે છે, અને પામશે, અંતમુહુતની ક્ષમાપના પણ દ્રવ્યભાવથી કરતાં સકલ કર્મને ક્ષય કરે છે. હું મારા મિત્ર સમાન જી ! તમે પણ આવી ક્ષમાપના કરી નિર્મલ થાઓ, મિત્રભાવથી ઉપદેશરૂપે તમને ક્ષમાપના સંબંધી જે કંઈ પ્રસંગોપાત કહ્યું હોય તે લક્ષ્યમાં લેશે. અને ક્ષમાપનાની ક્રિયાને અંગીકાર કરશે. ક્ષમાપનાથી આત્મા પરમાત્મા થાય છે. સર્વ મંગલનું ગૃહ ક્ષમાપના છે, આત્મજ્ઞાનથી ક્ષમાપના સર્વ જી કરે, સર્વ મંગલમલાના સ્વામી બને, આ પ્રમાણે ક્ષમાપના કરી વીસ તીર્થંકરને વાંદુ છું. ગાથા. एवमहंआलोइय निदिय गरहियदुगच्छिअंसम्म / तिविहण पडिक्तो वंदामि जिणे चउव्वीसं शिवमस्तु सर्व जगतः परहित निरता भवंतु भूतगणा / પા: પ્રથાતુ નારાં, સર્વત્ર જુવિને મવંતુ : | 2 || For Private And Personal Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org org Acharya Shri Kailassagarsuri Gyanmandir इयं क्षमापना शुद्धा, सांवत्सारका कृता मया धर्म कल्याणकृत् शाश्वत् बुद्धयब्धि मुनिना शुभा // 3 // भाद्र शुक्ल चतुर्थ्यां हि, जिनाज्ञापालनोत्सुकः. क्षमापयति योजीवान् , प्राप्नोति सः परंपदं // 4 // अवलम्ब्यैव माध्यस्थ्य, वाचको लभते सुखं माणसायां चतुर्मासी, कृत्वयं रचना कृता // 5 // ॐ शान्तिः 3 For Private And Personal Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રણ પતિ. પ----૨. -~11. પ~~રે. 1114, 24-12. 28-1. 28-19. 36-18. 42-34. 24-----9. 45--. 55-12, કરવો જેનોની જૈન ધર્મની સૂરિએ જેને. મનુષ્ય, 4. ગ૭મમતાને કર્યા બાદ શુદ્ધિ પત્રક. કરો કરે જનોની જૈન ધર્મની સૂચિએ જના કનુષ્પો सहन ગચ્છવાસને કર્યા બાદ તે તો નિર્વિ દુનિયાનાં શાસ્ત્રના નીચમની તદ્દનું પડિતની દથી આમ મારે પૂર્ણ વિશ્વાસ સવ યાગનો રારીપણાને તેઆ લોકો ચલે વંદન સાક્ષ જોતાં નામવાથી પત્રામાં કીતિ ૬૪–૧છે. 14-~18, 196---8. 82---4. 82-21. 85-----3. 8.8-~27, 90----8. 8.3 - - - 85 -8. દ૯-૧૬ ૧૦૩-૧પ. 103-16, 105-2 3. ૨૦૧9---ર , 188- 20 ૧૧૧-૧ર. 112-22. 114-- નિર્વિકા. દુનિયાનાં બાહ્ય શાસ્ત્રના નીચ માનનાર. તદેતું. પંડિતોની. દૃષ્ટિથી. અધ્યાત્મતમારે પૂર્ણ વિશ્વાસ સર્વે. યોગને શુરવીર પણાને. તેઓ. કે. ચિત્ય વંદન. સાક્ષી જૈતાં. નમાવાથી. પત્રમાં. કાતિ. સ્વર, બનાવના, પર્વતપર. એયતા. સ્વાદયમાં ગમે તેવું. 2 બનાવાના પર્વત અકયતા વરેાધ્યમાં કામે તેવું For Private And Personal Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિચારશીલોએ તલ્લીજ परषां કરનાર છે હોય ! जीनगर વિચારશીલે. તલ્લીન. परेषां કરનાર હાય ! जिनवर. સપ સર્ષ. પ્રષ્ટ પંકિત. 116---18, 20-5-6 120 28. 12---5. 123 - - - - 12 : ------19. ૧૨૩---ર, 12--29. 12 --- 4. ૧૨૬-૧ર, 127-28. 131---2, ૧૩૧–ર૯. 132-2 0. 133-19. 141-29. 144-16. 14-16. 147---1. ૧પ૧–૧૯. 151-~24. 155---6, 158-13. 158- 159 --- 28. 16-~-3. 12-14. 168-~-- 168-17. 193---- 1800-20. 166-28. 189-~-4, 18-19. 186-28, આ ઉપર જંગી કેવલ્ય જ્ઞાનનું અસેજીવન देखाडो ઉપાય સલ્સને કમરેગ સવ કર્મ ઉપર, જીંદગી. કેવલ્ય જ્ઞાન. એસજીન. છે . ઉગ. સદગુરૂને. કર્મવેગ. સર્વ. અત્માને સ્મરણ લોક લાકમાં આભાને. રમણ. લોકો લેકમાં. - રૂપ રદ્રર૫. મૈત્રીભાવ. પિાગલિક મત્રભાવ પાલિક સામાન ધર્મથી ભત્રીભાવ સમાન ધર્મથી, મિત્રીભાવ. સેલ સં૫વાળા આદયિક ભાવના ચાન્ય સંક૯પ વાળા. દયિક ભાવના. ચિત્યન્ય. રાત્રભાવ શરૂલાવ. For Private And Personal Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मुनिमहाराज श्री बुद्धिसागरजी रचित a jશ ના થા . --કનું" જ , મ. 1 જૂનું અને અને ખ્રિસ્તિ યુમૃ"માઇ-ડેડ કે ડેલી તે રસાઈ.. નના મુકાબલે. 2 " હું દ્રશ્ય વિચાર - પાદરા-- કીલ મિહનલાલ હીમ હૈ 3 દ, ચ, ના. 17 ક. - 4 અધ્યામિ શતિ, | કાવીઠા- પિછ બારસદ ), - શા. વેરભાઈ ઉગવાનદા ( 5 વિ સાગર હજુ ચરિત્ર, િવ ડેદરા-મામાની ડાળ, પા. 4 - 5 સુધા છે કે, ના 33 ક ચ, છે શકલા. લી એ દે. 9 નવે 1 આર. - જૈન જ્ઞાન સારક રદ ડાં સુખ , [ સત્ય સ્વરૂ 5, હું પૂજા સ ગ્રહું, સોણુ'દ-જૈનાદય બુદ્ધિ સાગરજ) છે ૧લ કેન્યાવિક્રય દોષ, 11 ચિંતામણી, 12 સામાધિ શતક વિવેચન, અ અદાવાદ- શોઠ 04 ગાભાઈ દલ૧૩ નવમાં મરે પિત પ્રકાશે. યૉભા છે કે ઘી કાંટા 1 4 ક્રાગી જા માણસા-(મહીકાંઠા) શા. વીર - - ચકભાઈ કે ઘણા જી. 15 દસ'S૭ (ભજન) દાળ 6 લા (ગજરાતી) રમુમદાવાદ | ( ઘી કાંટા રોડ ટુલભાઇ રાય ને રસ'ગ્રહ શા.:59 . રાણ'--શા, મીક્ષાર વાડી છે.) 2 પ સ હ શા આ ભાગ છે ને, જિરિા 11 - (જિ 001 પુર) શેઠ, { " . " કે કાળીદાસ, ઉપર દરોવેલા કેટલાક " શા હાલ ગોતી નથી, તે થી નીચેના રૂમ ડવી તુર થી છપાવી 0% કરે મતે વેચારે અધ્યાત્મજ્ઞાન 2: ધ ક ક કા ગુજ, 3. રાવિન્ય સમરાવા પાંચ કુવા, For Private And Personal Use Only