Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala
Catalog link: https://jainqq.org/explore/020018/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | શ્રી વધ'માત-સંતો-મીતિના સરિ જૈન ગ્રંથમાક્ષર : ૧૯ | |/ ગન IL. રેવતાચલન થાકારક પરમગુરુ આચાર્ય શ્રી તે વિજયનીતિસૂરીશ્વરHદગુરુત્યે નમઃ સાહ્યાવધાની કાલસરરવતીબિરુધારક યુગપ્રધાન આચાર્ય શ્રી મુનિસુન્દરીશ્વવિરચિત અધ્યાત્મ-ક૯પકુમ હું ભેટ ] મૂલ-પદ્યાનુવાદ સાથ ! અનુવાદકે - વિ દુર્લભજી ગુલાબમેં મહેતા વલ્લભીપુર સૌરાષ્ટ્ર, વકોશક : શ્રી વધુ માન સત્ય નીતિ હર્ષ સુદિ ગ્રંથમાલાના કાર્ય બાલક શઠ ચિનુભાઈ ત્રિકમલાલ સરા-અમરાવાદ, આ કીંમત : એમૂલ્ય મનન-વાંચન-નિઢિયારાન-સદ પારા For Private and Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી વર્ધમાન-સત્ય-નાતિ- હરિ જૈન ગ્રંથમાલા પુ૫-૧૬ રેવતાચલતીર્થોદ્ધારક પરમગુરુ આચાર્ય શ્રી વિજ્યનીતિ સૂરીશ્વરસસભ્ય નમ: સહસાવધાની કાલસરસ્વતી બિરદધારક યુગપ્રધાન આચાર્યશ્રી મુનિસુન્દરસૂરીશ્વરવિચિત અધ્યાત્મ-કર્ષકુમ ભેટ ] મૂલ-પદ્યાનુવાદ સાર્થ [ ભેટ અનુવાદક : કવિ દુર્લભજી ગુલાબચંદ મહેતા-વલ્લભીપુર (સૌરાષ્ટ્ર) વ્યસહાયક : મુનિરાજશ્રી શ્રીકાન્તવિજયજીના સદુપદેશથી કપડવંજનિવાસી સ્વર્ગસ્થ શેઠ ચિમનલાલ ડાહ્યાભાઈ પરીખના સ્મરણાર્થે તેમના ધર્મપત્ની ગંગાસ્વરૂપ-માયાબહેનની આર્થિક સહાયથી પ્રકાશક : શ્રી વર્ધમાન સત્ય-નીતિ-હર્ષસૂરિ ગ્રંથમાલાના કાર્યવાહક શેઠ ચિનુભાઈ ત્રિકમલાલ સાફ-અમદાવાદ કીંમત : અમૂલ્ય મનન-વાંચન-નિદિધ્યાસન-સદુપગ 3 For Private and Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra વીર સવત ૨૪૭૯ વિ॰ સ. ૨૦૦૯ www.kobatirth.org પ્રથમાવૃત્તિ ૭૦૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્ય સ. ૨૫૩ ઈ. સ. ૧૯૧૩ perp અધ્યાત્મ-કલ્પદ્રુમ આ, મનન-વાંચન-નિર્દિધ્યાસન કરતા; ‘દુલ ભ’ ભવસાયર આ, એ જ્ઞાને વિજન રહેજે તરતા. મુદ્રકઃ શાહ ગિરધરલાલ ફૂલચંદ : સાધના મુદ્રણાલય, દાણાપીઠ–ભાવનગર For Private and Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બSS , ૭૦૦૦ - હ૦૦૦૦ ૦૦૦૦૦૦, ૦૦૦૦૦eo ૪ ૯૦ ૦૦, ૦૦૦૦૦૦૦ ૦૦ આ ૦૦૦૦૦૦૦૦૦૦૦ oooooooooo ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦o ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦૦૭ ૦૦૯ ૦ ૦ ૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦૦૦૦૦૦ સ મ " . 8૦૦૦૦૦૦૦ 3 નિસ્પૃહી, બાળબ્રહ્મચારી, શાંતમૂર્તિ, અધ્યાત્મજ્ઞાનના ખપી શ્રીમવિજ્યમહેસૂરિરાજ જેમની ખાસ પ્રેરણાથી મેં આ અધ્યાત્મ-કલ્પદ્રુમ કલેક ર૭૮ ને ગુર્જર નિરામય પદ્યાનુવાદ મારી ૭૫ વર્ષની જઈફ ઉમરે શક્તિબહારની વાત હોવા છતાં પણ બનાવે એ તેમના અતિશયે અને કૃપાદૃષ્ટિનું જ ખાસ ફળ છે. તેમજ તે પ્રકાશીત કરાવવામાં તેમને તેમજ તેમના વિદ્વાન શિષ્ય શ્રીકાન્તવિજ્યમહારાજનો પ્રયાસ અત્યંત આભારી છે; જેથી આ અધ્યાત્મ-કલ્પદ્રુમ, મૂળ લેક, પદ્યાનુવાદ અર્થ સાથે પ્રકાશિત થતાં તે આપના પવિત્ર કરકમળમાં સમર્પણ કરી અલ્પાશે કૃતાર્થ થાઉં છું. આ મારું પુસ્તક ૯ મું હું મારી કૃતિને નવને આંક ન ફરે તેમાં પ્રકાશિત થતાં અપૂર્વ આલ્હાદ થાય છે. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ આપને ચરણે પાસક શ્રાવક, કવિ દુર્લભજી ગુલાબચંદ મહેતા વલ્લભીપુર (સૌરાષ્ટ્ર) @િgma૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦3800agra૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ -2િ 0 2000 For Private and Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાન્દ્રકુલ–તપાગચ્છ-સંવિગ્નશાખાગ્રણી–આચાર્ય શ્રી વિજયહર્ષસૂરિ ગુરુગુણસપ્તપદી હરિગીત સત્ય સાત્વિક સગુણે, શોભતા અવનમહીં, વિનય વિમળતા વિપુલ વાણું, હર્ષ ઉપજાવી રહી નમ્રતા સમતા દયા, દુખ દુખીઓનાં કાપતા, ચમ દમ શમે તપવૃત્તિઓ, સજ્ઞાન જ્ઞાને આપતા. ૧ વંદાય વિકવે જ્ઞાનીઓ, શ્રી હર્ષસૂરિને વાદીએ, રન કરી ગુરુરાજનાં, શ્રી વીરને આરાધીએ; નયન તલસત હૃદય વિકસત, સેવતાં ગુરુચરણને, હો જીવન અમ સાફલ્ય એવું, ઈચ્છીએ ગુરુશરણને. ૨ શ્રીમદ્ વિજયનીતિસૂરિના, શિષ્ય પટ્ટ સહામણ, મન મેદથી કીધાં અધૂરાં, કાર્ય પૂરણ ગુરુતણું; યાતણી સાક્ષાત્ મૂર્તિ, હૃદય અમૃતથી ભર્યું, ગુણવંત શ્રી ગુરુરાજનું, શુભ નામ જગ અમર કર્યું. ૩ ચિ સદા ધર્મોપદેશે, જગત જીવ ઉદ્ધારવા, મહેનત કરે છે નિશદિન, મહાપાતકીને તારવા; હાજરજવાબી છે ગુરુ, વિદ્વાન વ્યાખ્યાતા મહા, રાજનગર બિરાજતા, જ્યાં શામળાની પળ હા. ૪ યકાર કીધે જીવનને, સંપૂર્ણ સૂરિપદ દીપાવ્યું, શ્રી શાંત દાંત ક્ષમા ભૂષણથી, માન અધિકું મેળવ્યું; For Private and Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સવત ૨૦૦૭ અષાડ શુકલ પંચમી ચંદ્રવાર Acharya Shri Kailassagarsuri Gyanmandir [ પ ] ત્રિરતાભર્યા ઉપધાન વિધિએ, ઉજમણાં બહુ બહુ કર્યા, નૅપ તપ કરાવી સેવકોનાં, પાતા સઘળાં હર્યો. પ યશ પ્રાપ્ત કીધો શ્રેષ્ઠ ગિરિ, ગિરનાર પર કરી નામના, હૈંખે ભરી 'જનશલાકા, પૂર્ણ કીધી મન:કામના; રગે રગે વ્યાપી રહી, શાસનતણી શુભ ભાવના, વટરાગ છેાડી વિશ્વના, ધરી આત્મવત્ સંભાવના. ૬ સૂરિ શિષ્ય સૂરિ મહેન્દ્રને, કલ્યાણર સેાહાવતા, રીઝે ગણિ મગવિજય, મગળ પ્રભા પ્રસરાવતા; નૃત્યા વન આનંદ, પૂર્ણાનંદ મુનિષદ સાધતા, વળમાં સુભક્તિ ગિરધર, પૂર્ણ પ્રેમે લાધતા ७ લિ શાહુ ગિરધરલાલ ઉમેદચદ્રની ૧૦૦૮ વાર વંદના For Private and Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પુ Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ વિજયમહેન્દ્રસૂરીશ્વરજી ગુરુગુણ પચ્ચીશી ( હરગીત છંદ ) મનેાહર માળવ દેશના, રતલામ નામે શહેરમાં, રત્નક્ષી દિલબાઇ, માતાના મનહર ધામમાં; *ગુણુ પચ ગ્રહ શશીવ”, તૃતીયા કૃષ્ણ કાર્તિક માસમાં, જનમ્યા ગુરુ જગજ ́તુ, રમીશ્રીમલજી આ સ્થાનમાં. ગુરુતાત ચેનાજીને હર્ષ, ભરાય આ શુભ અવસરે, ફળી આમ્રવૃક્ષ લચી રહે, તિમ નમ્રતા સુતમાં ઠરે; માત્ર ચાર વર્ષની ઉમ્મરે, વિયેગ પિતાનેા થયે, માતુ વિયેગ અગિયાર વર્ષે, શિશુવયે આવી ગયા. કાલુરામજી ભેાલીરામજી, ૪પડ્યા પિતરાઈ પરે, વ્યવહારિક હિન્દી ચાર બુક, અભ્યાસ આ સ્થળમાં કરે; ધર્મ અભ્યાસ પંચ પ્રતિક્રમણ, કરી મહેસાણે ગયા, અભ્યાસ નિમિત્ત ચારમાસ, એ પાઠશાળામાં થયા. પન્યાસ સિદ્ધિવિજય ગણિ, પરિચય ચાસઠમાં થતાં, આ મહાન પુરુષ સમાગમે, વૈરાગ્ય દિલમાં જામતાં; ઓગણીસ સડસઠ ભરુચ ગામે, ઉપધાન તપ વહન કરી, પન્યાસ સિદ્ધિ પસાય પહેરી, માળ શુભ ભાવે ભરી. ૧ For Private and Personal Use Only 3 * * ૧૯૫૩ની સાલમાં, ૧ લીબાઇ-માતાજીનુ નામ. ૨ મીશ્રીમલજી સૌંસારી નામ.૩ નાની વયમાં માતાપિતાના વિયેાગ થયા. જે પડ્યા (શાખ) છે, ઢાકાના દિકરા ભાઈ થાય. ૫ આ પન્યાસ વમાન સમયમાં એ અટક આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરિશ્વરજીના નામથી વિદ્યમાન છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ For Private and Personal Use Only निःस्पृही, बालब्रह्मचारी, शांतमूर्ति अध्यात्मखपी सूरिराज; प्रणमिए पदपंकज 66 तस, “ दुर्लभ " भवजलधि तरवा जहाज. XXXXXXX XX1 મુનિશ્રી વેલાકવિજયજી આ.શ્રી વિજયમહેન્દ્રસૂરીશ્વરજી મુનિશ્રી શ્રીકાન્તવિજયજી Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૭ ] એગણીસ સડસઠ સાલમાં, પંન્યાસ નીતિવિજયજી મળે, વીશનગર શ્રી કલ્યાણપા, નાથના તીરથ સ્થળે; એગણીસ એગણાતેર વિક્રમ, રાજનગર ગામે ગયા, પન્યાસ નીતિવિજય શિષ્ય, (મુનિ) કરે દીક્ષિત થયા. કાર્તિક કૃષ્ણચતુર્થ તીથીએ, જેલ તજી સંસારની, મહેન્દ્રવિજય નામે થયા, રઇચ્છા મહદ્ અણુગારની; વડી દીક્ષા વીરમગામ પન્યાસ, ભાવવિજયજી કને, અભ્યાસમાં વૃદ્ધિ થતી, વૈરાગ્ય વસતા શુભ મને. વર્ષાંતેર રહી ગુરુસાથમાં, દીક્ષા લઇ સેવા કરી, ન્યાય શબ્દ વ્યાકરણ આદિ, અભ્યાસ ખતે આદરી; ઉત્તરાધ્યયન આચારાંગના, યોગ વહન ક્રિયા કરી, ગુરુસાથમાં સૂત્ર વાંચનાએ, ધારતા ભાવે ભરી. કલ્પસૂત્રના ચેગની ક્રિયા, કરી સીત્તેરમાં, આગમ વાંચના કપડવ જ, ગયા એકે તેરમાં, કઠીન કાવ્ય ગ્રંથ વાંચન કરે, ઉંઝા રહી ત્રાંતેરમાં, સમવાયાંગ ગુરુ જન્મભૂમિએ, વાંચન સુમેતેરમાં. દીક્ષા લડ્ડી રાજનગર, ચાતુર્માસ રાણપુર ગયા, સીતેર એકેતેર ચાતુમોસ, રાજનગર થયા; આંતર પેથાપુર ત્રાંતે ઉંઝા, ચુમ્માતેર થાંવલા, પછી અમદાવાદ રાધનપુર, છેતેર ચામાસું ભલા. પ ૧ તેઓશ્રી આચાય પદથી વિભૂષિત થઇ સ્વવાસી થયા છે. તેમના શિષ્ય મહારાજ શ્રી હ`વિજયજીના હાથે સયમ ગ્રહણ કર્યું. તેશ્રી પણ ૫. શ્રી આચાર્ય પદ્મથી વિભૂષિત થઇ વિચરી રહ્યા છે. ૨ દિક્ષા લેવાની ઉત્કટ ઈચ્છા જોઇ મહેન્દ્રવિજય નામ ગુરુજીએ સ્થાપન કર્યું.... For Private and Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૮] સિદ્ધક્ષેત્ર તેતર, ભગવતીની વાંચના પૂરણ કરી, અઠ્ઠોતેર રાજનગર આવ્યા, ગુરુ સાથે વિશ્ચરી; ઉંઝા ઓગણેતેર, એંશીએ રાજનગર ગયા, એકાશીયે તખતગઢ, ઉપધાન તપ આંહિ થયા. ૧૦ કેશરી આજીના જઈ, રતલામ ગામે ગયા, વાસી ઈદર ત્યાસી, સીપેર ચોમાસા થયા રાસી પંચ્યાસી, અમદાવાદ માસે રહ્યા, છયાસીમાં સીપેર લુણાવા, સત્યાસીએ ગયા ૧૧ પન્નવણુ ભગવતીસૂત્રના, ગુરુ પાસે વાંચન કરે, યેગે વહન કરી સૂત્રના, તપસ્યાથી કર્મો નિર્જ રે; મૃગશર શુકલ પંચમી દિન, એગણી છાશી વિક્રમે, પામેલ નીતિસૂરિ કને, ગણિપદ અમદાવાદમેં. ૧૨ ઓગણી સત્યાશી વિક્રમે કાર્તિક વદની આઠમે, પન્યાસપદ ગુરુહાથથી, પામેલ ગામ સીપેરમેં યાત્રા કરી અબુંદગિરિની, દેશ મરુધરમાં ગયા, આગમ અભ્યાસી થતા, ઉપકાર બહુ કર્તા રહ્યા. ૧૩ ગુડાબાલેતા શિવગંજ, એ બે ગામમાં ૨ વર્ષા રહ્યા, નેવુંમાં અધેરી ગુરુ સાથ, પુના માસે ગયા; વૈતાલપૅઠ માસું કરે, ઉપધાન તપ અહિં થયા, અંતરિક્ષજી યાત્રા નિમિત્ત, લઘુ સંઘ સાથે ગયા. ૧૪ બાલાપુર ભરુચ ચોમાસે, ઉપધાન તપ અહિં થયા, રાણું સાલ રાજનગર, વીરવિજય ઉપાશ્રયે રહ્યા પંચાણું રાધણપૂરમાં, ગુરુ સાથે ચેમાસું કરે, છનુમાં ગુરુ-આજ્ઞા થતાં, જાય શ્રી સિદ્ધગિરિવરે. ૧૫ ૧ ચરિત્રનાયકની જન્મભૂમિનું ગામ-રતલામ. ૨ ચોમાસું. For Private and Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ [૯] દીક્ષા દઈ બે ભવ્યને, સિદ્ધગિરિથી વિચરતા, તીર્થ શ્રી ગિરનાર જઈ, પોરબંદર ગામે આવતા આ ગામમાં પ્રતિબંધદ્વારા, ઉજમણું શુભ ત્યાં થતા, જામનગર સતાણું ચોમાસે, ૯ - વાંચતા. ૧૬ ઉપધાન કરાવી જામનગર, અઠ્ઠાણુ ન ખેડે સ્થા, ચાતુમોસ એ પૂરું કરી, અમદાવાદ નવાણું ગયા; ફાગુન કૃષ્ણ છઠ્ઠ દિવસે, આચાર્યપદવી પામતા, ડેલો ઉપાશ્રય લુવારાપોળ, ગુરુ સંધ (મળ) સહુ આપતા. ૧૭ નવાણું રહી સીર, ગુરુ સાથમાં મરુધર ગયા, ઉપધાન થાય ગેહાલીમાં, બે હજાર પાડવ રયા; ઉપધાન પાડિવમાં થયા, તખતગઢ ગયા એકમાં, અઠ્ઠાઈ મહેચ્છવ બે થયા, દીક્ષા ગેહાલી ટેકમાં. ૧૮ બે ત્રણ અમદાવાદ રહી, પાછા મરુધરમાં ગયા, પાદરલીમાં રયા ચારમાં, ઉજવણુ અહિ બે થયા; અઠ્ઠાઈ મહેચ્છવ પાંચ અહિં, પછી શિવગંજમાં ગયા, બે હજાર પાંચમાં અહિં, ગુરુ સાથ ચોમાસે યા. ૧૯ પછી અંજનશલાકા કરાવવા, રેવતગિરિએ ગયા, છ સાલે અમદાવાદમાં, સાતમાં સિદ્ધાચળ શ્યા; અઠ્ઠાઈ મહોચ્છવ અક્ષયનિધિ તપ, એક જણ દીક્ષા ગ્રહે, ખંભાત બે હજાર આઠમાં, ચાતુર્માસ ગુરુશ્રી રહે. ૨૦ ૧. ૧૯૯૯ ના ફાગણ વદી ૬ના રોજ ડેલાને ઉપાશ્રય તથા લુવારની પલના ઉપાશ્રય તરફથી ગુરુમહારાજે શ્રી સંઘને એકત્ર કરી આચાર્ય પદવી આપી. ૨ ટેકમાં-ધર્મશાળા ગોહાલી ગામમાં. ૧૪ , , For Private and Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૦ ] પ્રતિષ્ઠા નાવી ગામમાં, દોઢ લાખ ઉપજના થયા, શ્રી કાન્તવિજય દીક્ષા ગ્રહી, સેવા નિમિત સાથે રયા; નિસૃહિ માલબ્રહ્મચારી, આલસ નહિ અંગે જરી, મારવાડ ગુર્જર ભૂમિમાં, ઉપકાર બહુ કીધા કરી. ૨૧ ગુરુ શિષ્ય સ ંખ્યા સાત, વિદ્યમાન પાંચ જણાય છે, મણિવિજય શ્રીકાન્તવિજય, રાજહુ સવિજય ગણાય છે; સુદર્શનવિજય સુશીલવિજય, એ પાંચ સંખ્યા જાણીએ, દર્શનવિજય વનેદવિજય એ, સ્વર્ગવાસ પિછાણીએ. ૨૨ નિરાભિમાની શાંતમૂર્તિ, અધ્યાત્મ વાણી તરવરે, એ મહાન પુરુષ સમાગમે, શિવ જીવ સમતા આદરે; ગુરુ વિનય ઋજુતા સરલતા, આણા પ્રભુની શિર ધરે, પુદ્ગલતણી મમતા તજી, નિજ આત્મગુણુ રમણુ કરે. ૨૩ સ. ૨૦૦૯ ખીજા વૈશાક શુક્ર ૩ અક્ષયતૃતીયા : શનિવાર વલ્લભીપુર ઊગતું જીવન પ્રતિકૂળ જ્ઞાની, આત્મબળથી કેળવે, એ મહાન પુરુષ ચરિત્રથી, ભિવ આત્મગુણા મેળવે માટે આવા મહાન્ પુરુષના, ચરિત્ર શાસ્ત્ર લખાય છે, વાંચી અમલમાં મૂકતા, વિ આત્મ સન્મુખ થાય છે. ૨૪ આંહિ આગમ-તીર્થ ભૂમિમાં, સમાગમ ગુરુજીને થતા, અધ્યાત્મ-કલ્પદ્રુમ અનુવાદ, માટે ગુરુ ક્રમાવતા; હું અલ્પમતિ પણ ગુરુ કૃપા, એ વાત હૃદયે લાવતા, “દુલ ભ” કરે ગુરુ પુણ્યથી, વિઆત્મ સન્મુખરમણતા. ૨૫ ( ગુરુગુણ પચ્ચીશી સમાપ્ત ) લેખક : કવિ દુલ ભજી ગુલાબચંદ મહેતા અનુવાદક-અધ્યાત્મકપકુમ For Private and Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વ. દાનવીર શેઠશ્રી ચીમનલાલ ડાહ્યાભાઈ પરીખ (ક ૫ડ વં જ ) સાધના મુદ્રણાલય-ભાવનગર For Private and Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વ. શેઠ ચીમનલાલ ડાહ્યાભાઈ પરીખને ટૂંક જીવનપરિચય ગુજરાત દેશના ખેડા જીલ્લામાં કપડવંજ નામનું શહેર છે. આ સ્થળમાં સ્વ. શેઠ ચીમનલાલભાઈ બુદ્ધિશાળી, મહેનતુ અને પરગજુ હતા. શરૂઆતમાં તેઓએ નોકરી કયો પછી ધંધામાં આગળ વધતા જયંત મેટલ રીફાઈનરી વિગેરે કંપનીઓ ખોલી લાખ રૂપિયા કમાયા હતા અને સ્વ. આગમ દ્વારક આચાર્યદેવ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજશ્રીએ આ સ્થળમાં આગમોની વાંચના કરેલ તેમની સાનિધ્યતામાં, કપડવંજની અંદર આંબીલની ઓળી અને દેશવિરતિ સંમેલન વગેરેમાં પણે લાખ રૂપીયા ખરચ્યા હતા. કપડવંજ આજે પણ તેમની ઉદારતાને જણાવતું, તેમના હાથે સ્થપાએલ જયંત સાર્વજનિક હોસ્પીટલ ચાલે છે જેમાં તેમણે રૂપીયા લાખ કરતાં વધુ સખાવત કરી છે. આ ઉપરાંત મહાવીર વિદ્યાલય, ભારતીય વિદ્યાભવન, કપડવંજ પાંજરાપિળ, જેને આત્માનંદ સભા વિગેરે અનેક ઠેકાણે તેમણે તેમના ધનને સારો સવ્યય કર્યો છે. સ્વ. શેઠ ચીમનલાલભાઈ ઉદાર મિલનસાર અને નમ્રતા ગુણવાળા હતા. તેમણે પિતાના હાથે ગુપ્ત દાન પણ સારું કર્યું છે. શાસનનાં દરેક શુભ કામમાં પિતાને ફાળે સારે આપતા હતા. સ્વ. શેઠ ચીમનલાલભાઈ વર્તમાન સમયે નથી પણ તેમની પાછળ તેમની જીવનપરાગ, કુટુંબ અને મિત્રોને બહાળે સમુદાય છે. સ્વ. શેઠ ચીમનલાલભાઈએ પંન્યાસજી મહારાજશ્રી કૈલાસસાગરજી(બુદ્ધિસાગરસૂરિના)એ બહાર પાડેલી કથાસાગર ભાગ-૨ ની છપામણીમાં રૂા. ૪૦૦) ચારસોની મદદ કરેલ. એટલે તેમને સાહિત્ય પરત્વે પણ સારે પ્રેમ હતો. તેમના ધર્મપત્ની માયાબહેને આ અધ્યાત્મકલ્પદ્રુમની બુક પ્રસિદ્ધ કરવા માટે બુક ૭૦૦) સાતસેન For Private and Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખર્ચ તેમના સ્વ॰ પતિદેવના સ્મરણાર્થે મુમુક્ષુ જીવેશને ભેટ આપવા શ્રીમદ્ આચાર્ય શ્રી વિજયમહેન્દ્રસૂરીશ્વરજીના શિષ્ય મુનિરાજશ્રી શ્રીકાન્તવિજયજીના પ્રતિમાધથી સહકાર આપેલ છે. આ બુક આત્મહિતશિક્ષાથી ભરપૂર હોવાથી ઘણાં ભિવક જીવે આત્મહિત સાધશે. તેને લાભ માયાબેનના ફાળે જાય છે, તેમાં જરાય અતિશયેાક્તિ નથી. તેમણે તેમના પતિદેવના પગલે ચાલી આ જ્ઞાનસાહિત્ય પ્રકાશ થવામાં જે લક્ષ્મીને સદ્વ્યય કર્યો છે તે અમૂલ્ય છે અને તે માટે અમે તેમના હાર્દિક આભાર માનીએ છીએ. તે દીર્ઘાયુષ્ય રહી આવા શાસનના શુભ કામ કરે એવી પ્રાર્થના છે. *કરણ કરાવણને અનુમેદન, સરખા ફળ નિપજાવે; રથકાર ખળદેવ મુનિ હિરણ એ ભાવે, ચાથા સ્વર્ગે સિધાવે. શ્રીમદ્ વિજયમહેન્દ્રસૂરીશ્વરજીની પ્રેરણા તથા તેમની આજ્ઞા થતાં અલ્પમતિએ અમે અનુવાદ તૈયાર કર્યા અને ભાવનાપૂર્વક માયા એને તેમાં સારો સહકાર આપ્યા એટલે જેટલા અંશે આ મુક વાંચી મનન કરી ભવ્ય આત્માએ આત્મહિતમાં વૃદ્ધિ કરશે એટલે અમારા ત્રણેના પ્રયાસ સફળ થયે ગણીશું. સુરેજી-કિં મહુના ? ૐ શાંતિ શાંતિ શાંતિ. ૐ સ', ૨૦૦૯ ના વૈશાક સુદ ૩ શનિવાર તા. ૧૬-૫-૫૩ વલ્લભીપુર ( સૌરાષ્ટ્ર ) અનુવાદક-અધ્યાત્મકપદ્રુમ * થકારને જંગલમાં જમવા વખતે સુપાત્ર પ્રાપ્ત થવાની ભાવના હતી, બળદેવ મુનિ વિચારતા હતા કે આવા ગ્રીષ્મના તડકામાં પરસેવાથી રેબજેબ થઇ દાનના ભાવ કેવા રાખે છે, હરિષુ તે ઝાડની ડાળ નીચે રથકારના દાનની ભાવના કરતું હતું. ડાળ પવનથી તૂટી પડતાં તુરત જ ત્રણે જણા કાળધર્મ પામી તે ભાવનાથી ચોથે સ્વર્ગે ગયા છે. For Private and Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आमुख આ અનાદિ સંસારમાં મુખ્યતાએ દરેક પ્રાણીને ક્રમિક વિકાસ થયેલા હાય છે. સૂક્ષ્મ નિગેાદથી માંડીને ખાર નિગેાદ–પૃથ્વી-અતેજસ્-વાયુ અને વનસ્પતિક્ષયાદિ અનેક પરિસ્થિતિઓ(stages)માંથી પસાર થઈને વિકલેક્રિય અને તિર્યંચ પંચે ક્રિયાદિ અવસ્થા ઉલ્લુ ધ્યા પછી દુલભ માનવજીવન પર્યંત આપણે આવ્યા છીએ. આ માનવજીવનમાં પણ આક્ષેત્ર, પંચેંદ્રિય—સંપૂર્ણતા, સદ્ગુરુર્યેાગ અને વસ્તુધર્માંની એળખાણ વિગેરે પ્રાપ્ત થવું અત્યંત દુર્લભ છે. આવે! માનવજન્મ પ્રાપ્ત થયા પછી સ્વગેાચર પ્રશ્ન( intution )થાય છે કે મારું કતવ્ય શું છે ? શાસ્ત્રો તેને ઉત્તર આપે છે કે જે પરિસ્થિતિ તને વ્યાવહારિક રીતે પૂર્વ સયેાગાનુસાર પ્રાપ્ત થઇ છે તેને નીભાવી લઈને અહિરાત્મભાવ ( Physical expression ) તજી અંતરાત્મભાવમાં સ્થિર થઈ સર્વાં સંજોગાને તટસ્થ દષ્ટા બની જા ! અને દર્શન, જ્ઞાન, ચારિત્રના અધ્યાત્મમાર્ગીમાં વૈરાગ્યપૂર્વક પ્રગતિ ! એ પ્રગતિ એ જ માનવજીવનની સાર્થંકતા છે, કેમકે સદ્દજ્ઞાન અને સન્ક્રિયાના સુંદર નિમિત્તો મેળવવાથી ફળ પણ અવશ્ય સુંદર મળે જ. તત્ત્વા સૂત્રમાં કહેલા સભ્યોનજ્ઞાનાત્રાળ મોક્ષમાર્થ:-એ સૂત્રાનુસાર વ્યવહાર અને નિશ્ચય—દષ્ટિબિંદુથી સમ્યક્ત્વની પ્રાપ્તિ થયા પછીનું જ્ઞાન મુક્તિની પ્રાપ્તિ માટે ગણુત્રીવાળું બને છે અને તે જ્ઞાન વિરતિગુણ ઉત્પન્ન કરાવી આધ્યાત્મિક જીવનના આનંદ ઉત્પન્ન કરી મુક્તિના સીધા માર્ગ ઉપર પ્રાણીને મૂકે છે. વસ્તુસ્થિતિ આમ હાઈ અધ્યાત્મની વ્યાખ્યા કરતાં શાસ્ત્રકાર મહારાજાએ કહ્યું છે કે ભાત્માનં ધિય વંચાવાવામાઆત્માને ઉદ્દેશીને પાંચ આચાર ( નાનાચારાદિ )ની સાધના કરવી તેનું નામ અધ્યાત્મ કહેવાય છે. આ અધ્યાત્મસ્વરૂપની પ્રાપ્તિથી આત્મામાં પ્રકટ શાંતિ અનુભવાય છે. જે શાસ્ત્રો એકાંત આમહિત For Private and Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૨] માટે જ પ્રવર્તે છે, જે શાસ્ત્રવચને વિકારવર્જિત શ્રી વીતરાગદેવની વાણુના અનુવાદક હોય છે, જે લેકે જ્ઞાન કે ક્રિયાને એકાંત પક્ષ ખેંચતા નથી, જે કાવડે સંસારની અસારતા સમજાવી આત્મામાં વૈરાગ્ય ઉતપન્ન થાય છે અને સેળ ભાવનાનું સ્વરૂપ જેમાં આત્મા સાથે વિચારાય છે, તે અધ્યાત્મશાસ્ત્ર કહેવાય છે. જેમ પંખી બે પાંખવડે જ ઊડી શકે છે, રથ બે ચક્રવડે જ ચાલી શકે છે તેમ અધ્યાત્મ પણ શુદ્ધ જ્ઞાન અને ક્રિયાના સંમેલનથી જ પ્રવર્તે છે; તે વિના અધ્યાત્મ કહી શકાય જ નહિ; વસ્તુતત્વની સમજ મેળવી, હિતાહિતનો યથાર્થ વિવેક કરી જે સ્વહિતસાધનમાં પ્રવૃત્ત થાય છે અને અહિત કાર્યથી નિવૃત્ત થઈ વૈરાગ્યતત્પર બને છે તેજ અંતે સ્વ ઈષ્ટસિદ્ધિ કરી શકે છે; આ રીતે અધ્યાત્મ આત્મકલ્યાણનો અમોઘ ઉપાય છે; જેથી જે કાંઈ શુભ કર્તવ્ય કરવામાં આવે છે તે લોકદેખાવ માટે નહિ પણ કેવળ પિતાના જ આત્માને લક્ષીને, તેની શુદ્ધિ અને ઉન્નતિ અર્થે કરવામાં આવે છે; આવી અંતરદૃષ્ટિ જેમને જાગી છે તે અધ્યાત્મદષ્ટિ કહેવાય છે; તેઓ આવા અધ્યાત્મકલ્પદ્રમ જેવા ઉચ્ચ શાસ્ત્રના વાચનના અધિકારી બને છે. શુષ્ક અધ્યાત્મીઓ આ ગ્રંથના અધિકારી નથી. અધ્યાત્મશાસ્ત્રનું અધિકારીપણું ચતુર્થ ગુણસ્થાનકથી શરૂ થાય છે. આ વખતે વિકાસગામી આત્મા સ્વરૂપદર્શન કરી શકે છે; અર્થાત આજ સુધી આત્માની જે છીપમાં રૂપાની ભ્રાંતિની જેમ, પરરૂપમાં સ્વરૂપની ભ્રાંતિ હતી–તે દૂર થઈ જાય છે. એથી તેના પ્રયત્ન અને પુરુષાર્થની ગતિ ઊલટી નહિં થતાં સીધી બની રહે છે; અર્થાત તે વિવેકી બનીને કર્તવ્ય-અકર્તવ્યને વિભાગ કરી લે છે. આ પરિસ્થિતિને જૈન દર્શનમાં અંતરાત્મભાવ કહે છે; ચતુર્થ ગુણસ્થાનકથી અધ્યાત્મદષ્ટિની શરૂઆત થતી હોવાથી જિનપૂજા, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, પ્રત્યાખ્યાન, તપ વિગેરેની આવશ્યકતા ઊભી થાય છે અને તેને અભ્યાસ વધારતાં For Private and Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૩] આત્મામાં વિરતિનું બળ પ્રકટે છે. એ બળ પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરાવે છે, જે વડે આત્માનાં અશુભ સંસ્કાર કે જે અનાદિકાળના પડેલા હતા તે દૂર થઈ શુભ સંસ્કારોનું સિંચન થતાં એ પુણ્યાનુબંધી પુણ્ય આત્માને ભવિષ્યકાળમાં અધ્યાત્મદષ્ટિનો વિશેષ વિકાસ કરી મુક્તિ તરફ શીઘ્ર લઈ જવામાં સહાયક નીવડે છે; આ સ્થિતિને પ્રાપ્ત કરીને વિકાસગામી આત્મા પોતાની અંદર વર્તમાન સૂક્ષ્મ અને સહજ એવા શુદ્ધ પરમાત્મભાવને દેખાવા લાગે છે અર્થાત અંતરાત્મસ્વભાવ એ આત્મમંદિરનું ગર્ભદ્વાર છે, જેમાં પ્રવેશ કરીને તે મંદિરમાં વર્તમાન પરમાત્મભાવરૂપ નિશ્ચયદેવનું દર્શન કરી શકે છે. આ સ્થિતિ વિકાસક્રમની થી ભૂમિકા છે, અથવા એથે ગુણસ્થાન છે; જે પામીને આત્મા પ્રથમવાર જ આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરે છે. આ ભૂમિકામાં આધ્યાત્મિકદષ્ટિ યથાર્થ (આત્મસ્વરૂપનુખ) હેવાના કારણે વિપર્યાસ રહિત હોય છે જેને જૈન દર્શનમાં સમ્યગદર્શન કહેવામાં આવે છે. આ ભૂમિકા પ્રાપ્ત થયા પછી જ આત્મસ્વરૂપની પ્રાપ્તિની શરૂઆતની ગણત્રી લેખાય છે; બીજના ચંદ્રનું દર્શન અહિં ગણાય છે, અને તે તેરમે ગુણસ્થાનકે પૂર્ણ ચંદ્રરૂપે બની જાય છે. ઉત્ક્રાંતિક્રમ(Theory of evolution)માં પ્રગતિ કરતાં પંચમ આદિ ગુણસ્થાનની પ્રાપ્તિ થતાં–દેશવિરતિ અને સર્વવિરતિપણાનું–વિરતિ બળ પ્રાપ્ત થતાં ઉત્તરોત્તર અધ્યાત્મદષ્ટિની શુદ્ધતા અધિકાધિક થતી જાય છે, અને વિકાસક્રમમાં આગળ વધતાં આધ્યાત્મિક શાંતિનો અનુભવથી ચારિત્રહને નષ્ટ કરી છેવટે અઘાતિ કર્મનો નાશ કરી પૂર્ણ–સ્થિરતારૂપ છેલ્લી ચરમ અવસ્થા અર્થાત ચૌદમાં ગુણસ્થાનને પામી પૂર્ણ શુદ્ધ સ્વરૂપી પરમાત્મ અવસ્થાને પ્રાપ્ત કરી કૃતકૃત્ય બને છે. અધ્યાત્મયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે; નિગ્રંથ પ્રવચનનું રહસ્ય છે, તેમજ ધર્મધ્યાન અને શુકલધ્યાનનું કારણ છે; ઉપાદાન કારણ આત્મામાં અધ્યાત્મભાવ પ્રકટ થાય તે મુક્તિની નજીક લઈ જવાનાં નિમિત્તે સ્વયમેવ આવી મળે છે. મુખ્ય અને ગૌણુ દષ્ટિમય અનેકાંતવાદનો For Private and Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૪] સ્વીકાર કરતાં નિમિત્તે પણ ઉપાદાનની પરિપકવતાનું કારણ બને છે. દશનમોહને અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષયે પ્રતિ ઉદાસીનતાથી, મહાપુરુષના ચરણકમળની ઉપાસનાના બળથી અને વિરતિ તરફના પુરુષાથથી અધ્યાત્મદષ્ટિ યથાર્થ પરિણમે છે; જગત્ એકનાટક જેવું લાગે છે; ઉપમિતિભવપ્રપંચાકારે સોળ હજાર લેકાવાળા ગ્રંથમાં નિવેદન કરેલું કર્મ પરિણામ રાજા અને કાલપરિણતિ મહારાણું તરફથી લોકાકાશેદરા નામની રંગભૂમિ ઉપર જીવ–પાત્ર તરફથી ભજવાતું નાટક જુવે છે. પોતે સાક્ષી બને છે અને કયારે આ વિષમ સંસારના સર્જક કર્મ પાશથકી છૂટું તેવી ભાવનાથી અધ્યાત્મદૃષ્ટિનું બળ પ્રકટ થાય છે. આધ્યાત્મિક વિકાસને ક્રમ આશ્રવ નિરોધ અથવા સંવરના ક્રમ ઉપર અવલંબિત હોય છે; આ આધ્યાત્મિક વિકાસ આત્માને પરમ શાંતિમય લાગે છે; પ્રશમ, સંવેગ, નિવેદ અનુકંપા અને આરિતક્ય ગુણે પ્રકટે છે; અનાદિકાળથી ઉપમિતિભવપ્રપંચાકથામાં નિવેદન કરેલા ઉચાપુ જેy wવા પ્રત્યા નિપીતા-અર્થાત ઉચ્ચનીચ ગતિઓમાં ભટકી ભટકીને થાક ખાતા આત્માને સ્વસ્વરૂપમાં શાંતિ પ્રકટ થાય છે ત્યારે સાચો વિસામો મળે છે. બાહ્યદષ્ટિએ જેમ રોગ શાંત થતાં “હાશીનો ઉચ્ચાર થાય છે તેમ કર્મરોગની શાંતિ પ્રકટતાં વૈરાગ્યમય જીવન જીવતાં સાચા કર્મયોગી બને છે અને આત્માનંદ અનુભવે છે; તેથી જ યોગશાસ્ત્રમાં શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યજીએ કહ્યું છે કે मोक्षोऽस्तु वा माऽस्तु परमानंदस्तु वेद्यते स खलु । यस्मिन्निखिलसुखानि प्रतिभासंते न किंचिदिव ॥ મેક્ષ ગમે ત્યારે હે ! પરંતુ આધ્યાત્મિક સુખની વાનકી જે અહિં અનુભવાય છે તેની આગળ પગલિક સુખે કશી વીસાતમાં નથી.” શ્રીમદ્ આનંદઘનજીએ કહ્યું છે કે-નામ અધ્યાત્મ, સ્થાપના અધ્યાત્મ, અને દ્રવ્ય અધ્યાત્મની એકાંત અપેક્ષા નહિં રાખીને ભાવ અધ્યાત્મ For Private and Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૫] તરફ પ્રગતિ કરે ! ભાવ અધ્યાત્મ આત્મા સાથે વણાઈ જાય છે અને તે જ મોક્ષસાધક શીઘ્ર નીવડે છે. ઉપાધ્યાયજી શ્રીમદ્દ યશોવિજયજીએ પણ સવાસો ગાથાના સ્તવનમાં કહેવું છે કે “અધ્યાત્મ વિણ જે ક્રિયા તે તનમલ તેલે ” અર્થાત્ ભાવ અધ્યાત્મ વગરની ક્રિયા શરીરના મેલ તુલ્ય છે એટલે કે નિરર્થક છે. શ્રી વિજયલક્ષમીસૂરિએ પણ જ્ઞાનપૂજામાં કહ્યું છે કે “અધ્યાત્મજ્ઞાને કરી વિધટે ભવભ્રમભીતિ.” અધ્યાત્મજ્ઞાન ખાસ કરીને વૈરાગ્યથી પ્રકટે છે. વસ્ત્રના નાશથી જેમ તંતુને નાશ થતો નથી, તેમ આ દેખાતા પ્રત્યક્ષ શરીરના નાશથી આત્માનો નાશ થતો નથી; દશ પ્રાણુના નાશથી આ શરીરથી આત્મા છૂટે છે અને અપરગતિમાં જાય છે પણ આત્મા તેનો તે જ છે; આત્મામાં ગુણ પર્યાય રહે છે; સહભાવી ગુણ અને ક્રમભાવી પર્યાય; આ પ્રત્યક્ષ દેખાતું શરીર, વાણી, મન–તે હું નથી; એ ત્રણથી ભોગવાતા વિષયો મારા નથી; શરીરાદિથી ભિન્ન આત્મસ્વરૂપ ચિંતવવાથી અધ્યાત્મદષ્ટિ પ્રકટ થવાનું કારણ “વૈરાગ્ય ’ બને છે. અનિત્યાદિ બાર ભાવના અને મૈત્યાદિ ચાર ભાવના ભાવવાથી વૈરાગ્યબળ પ્રકટ થતાં અધ્યાત્મદષ્ટિને પુષ્ટિ મળે છે; તે વખતે અંતરાત્મા વિચારે છે કે-અરે ! આ સંસારમાં મારું શું છે ? કંઈ નથી ! આજે જે દેખાય છે તે મારા આત્માથી જૂદું છે; મારાથી જે વસ્તુ જુદી છે તે સ્ત્રી, અપત્ય, ધન, દેહ, બંધુઓ, વિષય, કષા વિગેરે મારાં નથી; આત્મા જ્ઞાનવડે દેખી શકે છે પણ આત્મા વિના પાંચ દ્રવ્યોમાં એવી શક્તિ નથી, કે જે આત્માને દેખી શકે. હું જ્ઞાન, દર્શન, ચારિત્રસ્વરૂપ આત્મા ઈદ્ધિને અગોચર છું; માટે અધ્યાત્મની અભિલાષા કરવી જેથી આત્મા પિતાના ગુણેને વિકાસ કરતાં શીધ્ર પરમાત્મા બની શકશે. અધ્યાત્મજ્ઞાન માટે શ્રી આનંદવન પદ સંગ્રહ ભાવાર્થમાં સ્વ. આ. શ્રી બુદ્ધિસાગરજી કહે છે કે “અધ્યાત્મજ્ઞાન થનારને ધર્મ ક્રિયાઓ અને પારમાર્થિક કાર્યો કરવાનાં નથી એમ કદી કોઈએ માની લેવું નહિં, For Private and Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૬] અર્થાત અધ્યાત્મજ્ઞાનીઓને પિતાના અધિકાર પ્રમાણે સર્વ કરવાનું છે; ગૃહસ્થ ગૃહસ્થના અધિકાર પ્રમાણે ધર્માચારો અને પરોપકારિક કૃત્યો કરવાં જોઈએ; અને સાધુઓએ પિતાના અધિકાર પ્રમાણે ધર્માચાર, ઉપદેશ, પઠન, પાઠન આદિ કૃત્યો કરવા જોઈએ. આત્મામાં ઉત્પન્ન થયેલ અધ્યાત્મજ્ઞાનને પરિણામ ખરેખર મન, વચન અને કાયાના યોગોને તાબે કરીને, ભાવનાનું સ્વરૂપ, ભવની પીડા, પૌગલિક પદાર્થોની અસ્થિરતા, રાગદ્વેષનું વિચિત્રપણું અને આત્માનું સાધ્ય શું છે? તે કેમ અને કયારે પ્રાપ્ત થાય ? વિગેરે વિચારો આ અધ્યાત્મ ક૯૫૬મશાસ્ત્ર ચર્ચે છે. રાગને ઉપમિતિભવપ્રપંચાગ્રંથકાર કેસરીની ઉપમા અને દેશને ગજેની ઉપમા આપે છે; વૈરાગ્યના વિષયનો મુખ્ય ઉદ્દેશ સ્વવસ્તુ ઓળખાવવાને, અને તેના ઉપર પ્રેમ ઉત્પન્ન કરાવવાને છે. પર વસ્તુ કઈ છે તેને શોધી તેની સાથેનો સંબંધ ઓછો કરાવી, ધીમે ધીમે તે તોડી નંખાવવાનો છે; પરમપ્રિય મિત્રો, પ્રાણાધિક પત્ની, જીવથી વહાલો પુત્ર, પુત્રપ્રેમી પિતા અને વાત્સલ્યભરપૂર માતા જ્યારે છેડે છોડીને ચાલ્યા જાય છે ત્યારે ગયા પછી તેઓ મિત્ર, પતિ, પિતા કે પુત્રનું શું થયું તેની સંભાળ લેવા પણ આવતા નથી; આ હકીકત પ્રસ્તુત ગ્રંથમાં જીવોના સ્નેહસંબંધની વિચિત્રતા અને અસ્થિરતા બતાવે છે, અને આત્મસ્વરૂપ તરફ વાળે છે.” પ્રસંગોપાત્ત અધ્યાત્મ સંબંધમાં આટલું નિવેદન કર્યા પછી જણુંવવાની આવશ્યકતા છે કે-પ્રસ્તુત અધ્યાત્મક૫કુમ ગ્રંથના કર્તા સહસ્ત્રાવધાની પૂ. મુનિસુંદર મહારાજ છે. એમનો જન્મ સં. ૧૪૩૬માં થયો હતો. સાત વર્ષની નાની વયમાં દીક્ષા લીધી. શ્રી વજાસ્વામી, શ્રી સિદ્ધસેન દિવાકર, શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રી સમસુંદરસૂરિ અને ઉ. શ્રી યશવિજ્યજી લગભગ સાત વર્ષની ઉમરે દીક્ષિત હતા. પૂ. મુનિસુંદર મહારાજના દીક્ષાગુરુ શ્રી દેવસુંદરસૂરિ સંભવે છે. સં. ૧૪૭૮માં આચાર્ય પદવી મળી હતી. શ્રી સુધર્માસ્વામીથી એકાવનમી પાટે ગચ્છાધિપતિ શ્રી યુનિસુંદરસૂરિ હતા. દેવકુલપટ્ટણમાં મહામારીના ઉપદ્રવ વખતે સતિકર સ્તોત્ર For Private and Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૭ ] તેમણે બનાવ્યું હતું. એમના ખીજા ગ્ર ંથા ત્રિશતર ગિણી, ઉપદેશરત્નાકર, સ્તોત્રરત્નકાશ, મિત્રચતુષ્ટયકથા, તપાગચ્છપટ્ટાવળી અને શાંતરસ રાસ, ત્રિવિધગાષ્ટિ, જયાનંદ ચરિત્ર, ચતુર્વિશતિજિનસ્તત્ર તથા સીમધરસ્તુતિ વિગેરે ગ્રંથ છે. એમને મુઝફરખાન બાદશાહ તરફથી ‘વાદીગેાકુલષઢ”નું બિરુદ મળ્યું હતું. ‘ જયશ્રી ' એ શબ્દ દરેક ગ્રંથની આદ્યમાં તેમની કૃતિની નિશાની છે. ' પ્રસ્તુત ગ્રંથને કલ્પવૃક્ષની ઉપમા આપી છે. તેની સેાળ શાખારૂપે સાળ અધિકારેા છે. સમતા, શ્રમમત્વમાચન, અપત્યમમત્વમેાચન, ધનમમત્વમેાચન, દેહમમત્વમાચન, વિષયપ્રમાદત્યાગ, કષાયત્યાગ, શાસ્ત્રાભ્યાસ, ચતુર્થાંતિદુઃખવનાધિકાર, મનેાનિગ્રહ, વૈરાગ્યોપદેશ, ધર્માંશુદ્ધિ, ગુરુશુદ્ધિ, યતિશિક્ષા, મિથ્યાત્વાદિનિરોધ, શુભવૃત્તિ અને સામ્યસ સ્વ. આ સેાળ અધિકારાની શરૂઆતમાં અધ્યાત્મશાસ્ત્રને શાંત રસાધિરાજની ઉપમા આપી છે. હાસ્ય, શૃંગાર, બિભત્સ, રૌદ્ર, કરુણ વિગેરે આઠ રસ છે પણ તે કરતાં આત્માને મુક્તિ ભણી લઈ જનાર નવમા શાંતરસ છે. આ અધ્યાત્મકલ્પદ્રુમમાં ૨૭૮ લેાા છે. તેનું ભાષાંતર સ્વ. મોતીચંદ ગિરધરલાલ કાપડીઆએ લગભગ સ. ૧૯૬૫ માં વિવરણ સાથે પ્રકાશિત કરેલું છે. શ્રી જિનચંદ્રસૂરિના શિષ્ય ર્ગવિલાસે મૂળ શ્લોકા ઉપરથી ગુર ભાષામાં ચાપાઇ બનાવેલ છે. પ્રસ્તુત ગ્રંથની સંસ્કૃતમાં એ ટીકા છે; એક શ્રો ધર્મવિજય ગણુની તથા ખીજી શ્રી રત્નચંદ્ર મણિની. પિંગળશાસ્ત્રના અભ્યાસપૂર્વક ધણાં વર્ષાં થયાં કવિ તરીકે ખ્યાતિ પામેલા શ્રીયુત દુર્લભજી ગુલામચંદ મહેતા ( વલભીપુરનવાસી ) કે જેમની ઉમ્મર હાલમાં ૭૫ વર્ષની છે અને જે અમારા લઘુ અ ભાઈ જાદવજીના શ્વસુર થાય છે તેમણે પ્રસ્તુત અધ્યાત્મકપદ્રુમના સંસ્કૃત શ્લોકા ઉપરથી હરિગીત છંદો બનાવેલા છે. તેમણે મને દુર્લભ For Private and Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૮] કાવ્યકલ્લોલ ભાગ બીજાનું આમુખ લખવા જેમ પ્રથમ પ્રેરણા કરી હતી તેમ આ વખતે પણ એમણે પુનઃ પ્રેરણા કરી જેથી તેમની વિનંતિને માન આપી પ્રસ્તુત આમુખ યથામતિ લખેલ છે. શ્રી દુર્લભજી મહેતાના કાવ્યોને વિકાસ પ્રાચીન વલ્લભીપુર શહેર કે જ્યાં હરિણમેલી દેવના માનવભવમાં શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે શ્રી જિનાગમને પુસ્તકારૂઢ કર્યા હતા તે હાલના વળાના ગ્રામ્યસ્થાનમાં થયું હતું. અને પૂ. મુનિરાજ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજની કૃપારૂપ નિમિત્ત કારણ અને શ્રી દુર્લભજી મહેતાને આત્મિક-નૈસર્ગિક કાવ્ય શક્તિરૂપ ઉપાદાનકારણહારા નવ સ્મરણ, વૈરાગ્યશતક, સમરાદિત્ય કેવલી વિગેરે બાર વિભાગના કાવ્યમય અનુવાદના રચયિતા વિશિષ્ટ કવિ તરીકે અભિનંદન આપી, હજી તેઓ પ્રસ્તુત અધ્યાત્મકલ્પદ્રુમના કાવ્યાનુવાદને તેમની આ વૃદ્ધ ઉમ્મરમાં પણ છેલ્લે નહિં ગણતાં વિશેષપણે કાવ્યાનુવાદ કરવા માટે દીર્ધાયુ થાય તેમ ઇચ્છી, નીચેને અધ્યાત્મ સંબંધમાં અધ્યાત્મસાર ગ્રંથમાં પૂ૦ ઉ. શ્રી યશોવિજ્યજી મહારાજે નિવેદન કરેલે મંગલમય શ્લોક સાદર કરી વિરમું છું. येषामध्यात्मशास्त्रार्थतत्त्वं परिणतं हृदि । कषायविषयावेशकलेशस्तेषां न कर्हि चित् ।। “જે પ્રાણીઓના હૃદયમાં અધ્યાત્મશાસ્ત્રના અર્થનું તત્વતઃ જ્ઞાન થયું છે તેને કાયરૂપ વિષયના આવેગને કલેશ કદાપિ થતું નથી.” મુંબઈ. સં. ૨૦૦૯ ફાલ્ગન શુકલ ત્રયોદશી ફતેહચંદ ઝવેરભાઈ શ્રી માંડવી તીર્થયાત્રા મંગલમય તિયિ. For Private and Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવેદન સહસ્રાવધાની કાલી સરસ્વતિ બિરુદધારક યુગપ્રધાન આચાય મહારાજ શ્રી મુનિસુન્દરસૂરીશ્વરવિરચિત અધ્યાત્મ ૫દ્રમના ગ્રંથ ષોડશ દ્વારમાં સંસ્કૃત ખસેહ અઢીતેર લૈાથી ભરપૂર આત્મહિતશિક્ષા જિતેંદ્રભાષીત તત્ત્વના આગમાથી ઉધ્ધરીને અનાદિ કાળથી ભવભ્રમણા કરતા વિ જીવાના ઉદ્ધાર માટે અનૂપમ બનાવેલ જે તેમને અમાપ ઉપગાર છે અને તેથી તે મહાપવિત્ર મહાત્માના ચરણુકમળમાં કાટી કોટી વંદના છે. આ ગ્રંથ માત્ર સસ્કૃતના અભ્યાસી જ જાણી શકે પરંતુ તેને લાભ ઘણા જીવેાને પ્રાપ્ત થાય એ હેતુથી સ્વ. સેાલીસીટર શાહ મેાતીચંદભાઇ ગિરધરલાલે ઘણા સમય અગાઉ તેની બે આવૃતિ બહાર પાડેલ તેને સંગ્રહ ઉપયે!ગી હોવાથી થઇ જતાં સ. ૧૯૮૮ ની સાલમાં વલાદવાળા શાહ ખીમચંદ કેશવલાલે મૂળ અને અસાથે નાની મુકા ૧૦૦૦) આર્થિક સહાય મળતા પ્રસિદ્ધ કરાવી ભેટ આપી. સદરહુ ગ્રંથ અનાદિ કાળનાં ભવભ્રમણુ મટાડી આત્મ સન્મુખ ચવા ખાસ ઉપયોગી જાણી શ્રીમદ્ વિજયમહેન્દ્રસૂરીશ્વરજીને વિચાર થયે ૩ આ ૨૭૮ શ્લોકાનેા ગુર્જર પદ્યાનુવાદ બનાવી આપનાર મળે તે મૂળ ગુર્જર પદ્યાનુવાદ ત્યા અર્થ સાથે છપાવી તેને પ્રચાર કરતા ઘણા લાભ થશે તેથી તે સાહેબે મને ગુર્જર પદ્યાનુવાદ કરી આપવા સૂચના કરતાં, મારી ઉમ્મર ૭૫ વષઁની શરીરસ્થિતિ ઘણી જ નબળી હાવાથી શરૂઆતે તે હું તો સમજી ગયા કે આ કામ મારી શક્તિ બહારનું છે. વળી વખત પણ ફરી ગયેલ હાવાથી મારી મહેનત નકામી જાય તેમ છે. તેથી તેઓએ મુક ૧૦૦૦) માટે સહાયક મેળવી આપવા તે મુક મેળવવા પ્રયત્ન કરતા મે' અપિન્યાસજી મહારાજશ્રી ધર્મ સાગરજી તથા અભયસાગરજી મહારાજ પધારતા તેઓની પાસે વલાદવાળાની નાની બુક મે જોઇ અને તેને અનુવાદ કરવા જણાવતા કહે કે–આ બુક સાધુ-સાધ્વીએ માટે નિર્મળ ચારિત્ર પાળવા પળાવા કાયમ વાંચન કરવાની છે. અમેા હાલ વિહારમાં છીએ માટે મે માસમાં અનુવાદ બનાવી અમા જ્યાંથી મગાવીએ ત્યાં તત્કાળ પહેાંચાડા તા For Private and Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૦] આપીએ. મને પણ ભાવના પુરી અને બે માસમાં જ સં. ૨૦૦૮ના મહા વદી ૧૩ અનુવાદ તૈયાર કર્યો. આચાર્ય મહારાજશ્રી વિજય મહેન્દ્ર સૂરિજી અહિં પધાર્યા. સાધના મુદ્રણાલયવાળાને બોલાવી છીપવા પણ આપ્યો પરંતુ તેજ સાલના ફાગણ વદીમાં બજારમાં જબરજસ્ત મંદી આવવાથી રહાયક નિષ્ફળ ગયા અને ત્યાર પછી આચાર્ય મહારાજશ્રીએ અનુવાદ તૈયાર કરાવેલ હોવાથી સં. ૨૦૦૮ની સાલમાં તેઓશ્રીએ ખંભાત રા. ૨. શ્રીયુત ત્રીકમલાલ પોપટલાલ અમદાવાદવાળા વાંદવા આવેલા તેમને પ્રેરણા કરી બુક ૩૦૦) ત્રણ ખરીદી ભેટ આપવા સ્વીકારતા પ્રયાસ વધારે શરૂ રાખતા કપડવંજવાળા સ્વશ્રી ચીમનલાલ ડાહ્યાભાઈ પરીખના ધર્મપત્ની ગંગાસ્વરૂપ માયાબેને આચાર્ય મહારાજશ્રીના શિષ્યરત્ન શ્રીકાન્તવિજયજીએ પ્રતિબંધ કરતા બુક ૭૦૦) સાતસો ખરીદ કરી ભેટ આપવાની તેમણે પિતાના સ્વ. પતિના સ્મરણાર્થે ભાવના બતાવતા આ બુકની નકલ ૧૦૦૦) પ્રકાશિત થઈ તે ખાતર તે બન્ને સહાયકોનો હાર્દિક આભાર માનું છું. આ બુક પ્રથમ સાધના મુદ્રણાલયવાળા રા. રા. શાહ ગિરધરલાલ કુલચંદને ઠરાવ કરી આચાર્ય મહારાજશ્રીએ આપેલ તે તેમના મારફત જ મારી દેખરેખ નીચે કામ કરવા સૂચના કરી અને તેમણે પણ ઘણી જ કાળજીપૂર્વક બાહોશ પ્રફ જનાર પાસે શોધાવી પ્રફે મને અહીં વલભીપુર મોકલી ઓર્ડર મળે છાપતા તેમાં શુદ્ધિપત્રક પણ ન મૂકવું પડે તેટલી કાળજીથી સારા ટાઈપથી ઠાંસથી તૈયાર કરી તે ખાતર તેમને આભાર વ્યક્ત કરું છું. આ પ્રેસના માલીક કાળજીપૂર્વક સારું સસ્તું કામ પિતાનું ગણીને જ કરે છે એ વાતનો મને અનુભવ હતો જ; વળી વિશેષ થયો; જેથી જેને છપાવવાનું કામ આપવાનું હોય તેમણે તેના સાથે એક વખત કામ પાડવાથી ખાત્રી થાય તેવો મારો અભિપ્રાય છે. સદરહુ બુકને છપાવવામાં વિલંબ સાંપડ્યો તે પણ સારા માટે જ કારણે તેમાં આચાર્ય મહારાજશ્રીની ગર્ભ બહેતરીની સઝાય જે અર્થ સાથે છપાણી તે ઉપકારક બની છે. તેમજ દસ દ્રષ્ટાંત, મિરાજ ચરીત્ર પણ બોધદાયક છે. | આ બુક સાધુ-સાધ્વી જ્યાં મુનિવિહાર કમી હોય તેવા ગામડામાં ભેટ મોકલવાથી ઘણો જ લાભ થવા સંભવ છે. For Private and Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કવિ દુલ ભજી ગુલાબચંદ મહેતા-વલભીપુર જન્મ સંવત ૧૯૩૪ ના કાર્તિક સુદિ અગિયારસ (દેવદીવાળી) નવસ્મરણો, શ્રી રત્નાકર પચ્ચીશી, કુમપત્ર, સાર્થ ભાવવૈરાગ્યશતક, સમરાદિત્ય ચરિત્ર, અધ્યાત્મક૯૫૬મના અનુવાદક તેમજ મુનિમહારાજ શ્રી વૃદ્ધિચંદ્રજી રાસ, ચતુર્વિશતિ જિન આરતિ મંગળ દીપક, દુર્લભ કાવ્ય કલેલ ભાગ ૧-૨ આદિ ૯ પુસ્તકોના પદ્યાત્મક લેખક. For Private and Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [૨૧] આ બુકમાં સમતા, પંચેંદ્રિય ઉપર કાબૂ કષાયાથી વિરક્ત રહેવા, મન અશ્વપર આત્માને કાબુ, અંતશત્રુ આત્મધન લૂંટતા તેને એાળખી નિમિત્ત થનારાપર રાગ-દ્વેષ ન કરવા અને વિષય–પ્રમાદથી હઠવા ઉપદેશ આપેલ છે તે ગુર કાવ્યમાં હાવાથી તે મેાઢે કરનાર આત્માને પણ કાયમ ધ્યાનમાં રહે એવા અનુવાદને આમાં સમાસ હાવાથી તે વાંચનાર્ મનન વાંચન અને નિદિધ્યાસન કરી આત્મહિતમાં જેટલા આગળ વધે તેટલા અમારા પરિશ્રમ આચાર્ય મહારાજશ્રીની પ્રેરણા અને આર્થિક સહાય કરનાર એઉ સગૃહસ્થના પ્રયાસ સફળ થયા ગણીશું. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ બુક તપાસી શે!ધો આપી રા. રા. શ્રીયુત શાહ ફતેચંદ ઝવેરભાઇએ વયાવૃદ્ધ ઉમરે પ્રસ્તાવના (આમુખ) લખી આપેલ છે તે ખાતર તેમને અભિનંદન આપવા સાથે આભાર માનીએ છીએ. વર્તમાન સમયે સાહિત્યને મદદ કરનાર બહુ કમી છે; નહિ તે આવું સાહિત્ય સસ્તા ભાવે કે ભેટ આપવા પ્રકાશિત કરાવતા જ્ઞાનદાન કરનાર મહાન ફળ ઉપાર્જન કરે તેમ છે. હવે આ બુક ભેટ મગાવનાર આત્માર્થી ભવિજીવાએ પુન: પુનઃ વાંચી જઇ હિતશિક્ષાએ અમલમાં મુકવા વિજ્ઞપ્તિ કરું છુ. અનાદિકાળના જન્મમરણ જરાના દુ:ખાથી નિવૃત્ત થવા આ ગ્ર ંથ ધનવતરી વૈદના જેવું કામ કરે તેવા છે તે ધ્યાનમાં લઇ અમલમાં મૂકશે. આ ગ્રંથમાં ક્યાંય સુધારા મૂકવાનું વાંચનારને જાય તે અમેને સૂચના કરતા બીજી આવૃત્તિ વખતે સુધારી મૂકીશું. વાત દોષ ચિત્તવ્યગ્રતાજી રે, અણુ લેહી વિકાર; જીણું શરીર જરા કરે જીરે, રહી અગાઉ તૈયાર સમયમે રે ગાયમ મ કર પ્રમાદ. આ શ્રી મહાવીર જિનનેા કુમપત્ર શરીરશક્તિમાં આત્મસાધન મેળવવા સ. ૨૦૦૯ ભાદ્રપદ પૂર્ણિમા વલ્લભીપુર અધ્યયનને ખાધ યાદ રાખી ખાસ વિજ્ઞપ્તિ કરી વિણ્યું . સદ્ગુણાનુરાગી, દુર્લભજી ગુલામ મહેતા અનુવાદ For Private and Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકાશકનું નિવેદન અત્યારે જડવાદના જમાનાની અસરને કારણે અધ્યાત્મની ભૂખ ધડતી આવે છે. લેાકામાં આધ્યાત્મિક સાહિત્ય સારી રીતે વંચાતુ જાય છે અને અધ્યાત્મ-સાહિત્યને સારા આવકાર પણ મળી રહ્યો છે. પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયમહેન્દ્રસૂરિજી મહારાજ આ યુગના શાંતમૂર્તિ અને આધ્યાત્મિક એધના સારા ઉપદેશક છે. ખાદ્ય આડંબર કે દોડધામ વગર સયમી જીવન જીવી સાચા ઉપદેશક તરીકે તેઓશ્રીની સુખ્યાતિ છે. સાહિત્યે પાસના તેમના પ્રિય વિષય છે અને જ્યારે જ્યારે ઉપસ્થિત થાય છે ત્યારે ત્યારે તેઓશ્રી આધ્યાત્મિક ઋણ સાહિત્ય"નું જે પ્રકાશન કરે છે. થોડા સમય પૂર્વે તેઓશ્રીએ . “ અધ્યાત્મકપદ્રુમ ”તે હિંદી અનુવાદ પ્રકટ કરાવેલા. ત્યારબાદ ખાલજીવાની સમજણુ માટે મૂળ અને તેને ગુજરાતી અથ પ્રાદ્ધ કરાવેલા. બાદ તેઓશ્રીને વળાનિવાસી વૃદ્ધ કવિ દુલ་ભજીભાઈ ગુલાબચંદ મહેતાને પરિચય થયા અને તેના પરિણામે દુર્લભજીભાઇએ એ સંસ્કૃત લેાકાને સમલૈાકી અનુવાદ કરવાનું સ્વીકાર્યું અને તેના ફલસ્વરૂપ આ પુસ્તક પ્રકાશમાં આવે છે. 46 વલ્લભીપુરનિવાસી શ્રી દુર્લભજીભાઇ મહેતા ખાળવયથી જ કાવ્યરસના પ્રેમી રહ્યા છે, અને આજે પાણી સદી વીતાવવા છતાં તેમની કલમ કાવ્યમાં સચોટ રીતે જ ચાલી રહી છે, તે આ અનુવાદ જોવાથી ચરિતા નીવડશે. For Private and Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૩ ] દુલ ભજીભાઇએ “ દુર્લભ કાવ્ય કલ્લેાલ નામના પુસ્તકના ખે ભાગે! પ્રકટ કર્યાં છે તેમજ “ નવસ્મરણુ ! ગુજર પદ્યાનુવાદ કરી પ્રસિદ્ધ કરેલ છે. તેએ! સરકારી અને સાહિત્યેાપાસક છે. ઉપરાંત વ્રતધારી છે અને જ્ઞાન-ધ્યાન એ જ તેમને વ્યવસાય છે. ટૂંકામાં કહેવું હાય તે। કહી શકાય કે-જેવું તેમનું કથન છે તેવુંજ તેમનું જીવન છે. 99 કાઇપણ કાર્ય આર્થિક સહાયક સિવાય સફળ નીવડતું નથી. આ પુસ્તકમાં સહાયકર્તા સગૃહસ્થને આભાર માનવામાં આવે છે. (6 પ્રાંતે એટલું જ ઇચ્છીએ કે–મનેાવાંછિત પૂરનાર પક્ષની જેમ આ અધ્યાત્મકપદ્મ ’-કલ્પવૃક્ષનું પુસ્તક વાંચનારને શીતળ છાય આપી સંસારના ત્રિવિધ તાપથી મુક્ત બનાવે. For Private and Personal Use Only -પ્રકાશક Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકાશકનું નિવેદન અત્યારે જડવાદના જમાનાની અસરને કારણે અધ્યાત્મની ભુખ્ ઉડતી આવે છે. લેકમાં આધ્યાત્મિક સાહિત્ય સારી રીતે વંચાતુ જાય છે અને અધ્યાત્મ-સાહિત્યને સારી આવકાર પણ મળી ગ્યો છે. પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયમહેન્દ્રસૂરિજી મહારાજ આ યુગના શાંતમૂર્તિ અને આધ્યાત્મિક એધના સારા ઉપદેશક છે. બાહ્ય આડંબર કે દે!ડધામ વગર સયમી જીવન જીવી સાચા ઉપદેશક તરીકે તેઓશ્રીનો સુખ્યાતિ છે, સાહિત્યેાપાસના તેમના પ્રિય વિષય છે અને જ્યારે જ્યારે પણ પ્રસંગ ઉપસ્થિત થાય છે ત્યારે ત્યારે તે શ્રો આધ્યાત્મિક સાહિત્ય ”નું જે પ્રકાશન કરે છે. થોડા સમય પૂર્વે તેઓશ્રીએ “ અધ્યાત્મકપદ્મ ને હિંદી અનુવાદ પ્રકટ કરાવેલા. ત્યારબાદ ખાલજીવાની સમજણ માટે મૂળ અને તેને ગુજરાતી અથ પ્રાદ્ધ કરાવેલા. બાદ તેઓશ્રીને ળાનિવાસી વૃદ્ધ કવિવ્ય દુલ ભજીભાઈ ગુલાબચંદ મહેતાના પરિચય થયા અને તેના પરિણામે દુર્લભજીભાઇએ એ. સસ્કૃત શ્લોકાના સમશ્લોકી અનુવાદ કરવાનું સ્વીકાર્યું અને તેના ફલસ્વરૂપ આ પુસ્તક પ્રકારામાં આવે છે. વલ્લભીપુરનિવાસી શ્રી દુ‘ભજભાઇ મહેતા બાળવયથી જ કાવ્યરસના પ્રેમી રહ્યા છે, અને આજે પાણી સદી વીતાવવા છતાં તેમની કલમ કાવ્યમાં સચોટ રીતે જ ચાલી રહી છે, તે આ અનુવાદ જોવાથી ચરિતાથ નીવડશે. For Private and Personal Use Only 66 Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૩] દુર્લભજીભાઈએ “દુર્લભ કાવ્ય કર્લોલ” નામના પુસ્તકના બે ભાગો પ્રકટ કર્યા છે તેમજ “નવસ્મરણ”ને ગુર્જર પદ્યાનુવાદ કરી પ્રસિદ્ધ કરેલ છે. તેઓ સંરકારી અને સાહિત્યોપાસક છે. ઉપરાંત વ્રતધારે છે અને જ્ઞાન-ધ્યાન એ જ તેમનો વ્યવસાય છે. ટૂંકમાં કહેવું હોય તો કહી શકાય કે-જે તેમનું કથન છે તેવું જ તેમનું જીવન છે. કોઈપણ કાર્ય આર્થિક સહાયક સિવાય સફળ નીવડતું નથી. આ પુસ્તકમાં સહાયકતાં સદ્દગૃહસ્થનો આભાર માનવામાં આવે છે. પ્રાંતે એટલું જ ઇચછીએ કે-મનોવાંછિત પૂરનાર કટપવૃક્ષની જેમ આ “અધ્યાત્મકપમ”-કલ પક્ષનું પુસ્તક વાંચનારને શીતળ છાય આપી સંસારના ત્રિવિધ તાપથી મુક્ત બનાવે. -પ્રકાશક === = For Private and Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪ આમુખ ૫ નિવેદન 24..... અ. વિષય ૧ સમર્પણ ૨ આ. શ્રી. વિજયÖસૂરિજી ગુરુગુણ સપ્તપદી ૩ આ. શ્રી. વિજયમહેંદ્રસૂરિજી—ગુરુગુણ પાંચવિ શતિકા. .... ', .... www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir .... મુ...........મ .... .... .... .... ૬ પ્રકાશકનું નિવેદન ૭ પ્રથમ અધિકાર સમતા ૮ દ્વિતીય અધિકાર–સ્ત્રી મમત્વમાચન ૯ તૃતીય અધિકાર–અપત્યમમત્વમાચન ૧૦ ચતુર્થાં અધિકાર—-ધનમમત્વમાચન ૧૧ પંચમ અધિકાર દેહમમત્વ મેાચન ૧૨ ષષ્ઠ અધિકાર–વિષયપ્રમાદ ત્યાગ ૧૩ સપ્તમ અધિકાર—કષાય ત્યાગ ૧૪ અષ્ટમ અધિકાર–શાસ્ત્રાભ્યાસ ૧૫ નવમ અધિકાર-ચિત્તદમન ૧૬ દશમ અધિકાર-વૈરાગ્યેા પદેશ ૧૭ એકાદશ અધિકાર-ધમ શુદ્ધિ ઉપદેશ ૧૮ દ્વાદશ અધિકાર—દેવ ગુરુ ધ શુદ્ધિ ૧૯ ત્રયાશ અધિકાર–યતિ શિક્ષોપદેશ ૨૦ ચતુર્થાંશ અધિકાર—મિથ્યાત્વાદિનિરાધ ૨૧૫ ચક્ક્સ અધિકાર-શુભવૃત્તિ શિક્ષોપદેશ ૨૨ ષોડશ અધિકાર–સામ્ય સસ્વ ૨૩ ગર્ભ અહેાંતેરીની સજ્ઝાય ને સ્પષ્ટા .... .... .... .... ૨૪ 0000 "" ૨૫ માનવભવની દુર્લભતાના દૃશ દૃષ્ટાંત ૨૬ મિરાજિષ નું સંક્ષિપ્ત નૃત્તાંત .... .... .... .... .... For Private and Personal Use Only ---- .... 1000 ... .... 03. .... 6006 **** 1000 : .... .... .... .......... 730 6334 1004 .... 1039 .... .... .... .... 1000 .... 630 ... પૃષ્ઠ - જ્ ૧૧ ૨૦ ૨૩ ૩ ૧૮ ૨૨ ૨૪ २७ ૩૨ ૩૬ ૪૭ ૫૫ }૩ ૭૬ ૮૩ ૯૨ ૧૨૨ ૧૩૨ ૧૩૬ ૧૪૧ ૧૪૩ ૧૫૫ ૧૫૯ Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮ શ્રી વમાન-સત્ય-નીતિ-સૂરિ જૈન ગ્રંથમાલા” ન. ૧૪ अर्हम् ચાંદ્રકુલ–તપાગચ્છ-સ’વિગ્નશાખાગ્રણી-સુવિહિતાચાર્ય વિજયહ સૂરીશ્વરસદ્ગુરુભ્યો નમ: सहस्रावधानी "काली सरस्वति" बिरुदधारक- युगप्रधान आचार्य श्री मुनिसुन्दरसूरीश्वरविरचित -શ્રીમદ્ અધ્યાત્મ-કલ્પદ્રુમ મૂળ-પદ્યાનુવાદ તથા અ શાંતરસ-શરૂઆત-માંગલિક जयश्रीरांतरारीणां लेभे येन प्रशांतितः । " तं श्रीवीरजिनं नत्वा, रसः शांतो विभाव्यते ॥ १ ॥ અનુવાદ( હરીગિત છંદ ) જેએ જીત્યા અતર ૧રિપુ, શાન્તિ પૂરણ દિલ ધારતા, પામ્યા ઉત્કૃષ્ટ શાશ્વત લક્ષ્મિ, ચિત્તવૃત્તિ કબજે થતા; એવા પ્રભુ વીતરાગ શ્રી, મહાવીરને કરી વંદના, વૃદ્ધિચંદ ગુરૂ ની શારદા, કહું શાન્ત રસની ભાવના ૧ “ જે શ્રી વીરભગવાને અંતરંગ શત્રુએની જય લક્ષ્મી ઉત્કૃષ્ટ શાંતિથી મેળવી છે, તે પરમાત્માને નમસ્કાર કરીને શાન્ત રસની ભાવના કરવામાં આવે છે. >> અનુષ્ટુપ્ અનુપમ સુખના કારણભૂત શાન્ત રસના ઉપદેશ. सर्वमंगलनिधौ हृदि यस्मिन् संगते निरूपमं सुखमेति । मुक्तिशर्म च वशीभवति द्राक्, तं बुधा भजत शांतरसेंद्रम् ||२| " ૧ રીપુ-શત્રુ. ૨ વૃદ્ધિચંદ્રજી મહારાજશ્રી. ૩ શારદા-સરસ્વતિ. For Private and Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાગતાવૃત્ત : ૨ : અધ્યાત્મસર્વ માંગલિકને નિધાન, એ શાન્ત રસ હૃદયે ઠરે, તેઓ અનૂપમ સુખ આ, સંસારમાં રહેજે વરે; વળો શાશ્વતા સુખ મેક્ષના, તેઓ તુરત કબજે કરે, હે પંડિત ! એ શાંત રસ, સેવે ભજે ભાવે ખરે. ૨ સર્વ માંગલિકને નિધાન એવો શાંતરસ જેના હૃદયમાં પ્રાપ્ત થાય તે અનુપમ સુખ પામે છે અને મેક્ષનું સુખ એકદમ તેના કબજામાં આવી જાય છે. હે પંડિત ! એવા શાન્ત રસને તમે ભજે સે– ભાવે”. ૨ આ ગ્રંથના સોળ દ્વારે. समतैकलीनचित्तो, ललनापत्यस्वदेहममतामुक् । विषयकषायाद्यवशः, शास्त्रगुणैर्दमितचेतस्कः ॥३॥ वैराग्यशुद्धधर्मा, देवादिसतत्त्वविद्विरतिधारी। संवरवान् शुभत्तिः साम्यरहस्यं भज शिवार्थिन् ॥४॥ युग्मम् મોક્ષાથી પ્રાણી લિન ચિત્ત, સમતા હદયમાં ધારો, સ્ત્રી-પુત્ર, લમી-શરીરની, મમતા સહુ નિવાર; વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પંચંદ્રિય, વિષયથી વિરામ, ક્રોધ-માન-માયા લોભવશ, પડતા ન આતમરામજે. ધરી શાસ્ત્રરૂપ લગામ લકર, મન અશ્વ કબજે રાખજે, સર્વ વિરતિ કે દેશ વિરતિમાં રહિ, આત્મહિત વધારજે, શુદ્ધ દેવ ગુરૂ ધર્મ સ્વરૂપ જાણી, વિરતિ દિલમાં લાવજે, શુદ્ધ વૃત્તિ સંવર ભાવ ધરી, સમતા હૃદયમાં ભાવજે. (૩-૪) “હે મેક્ષાર્થી પ્રાણુ! તું સમતા ઉપર લીન ચિત્તવાળો થા; સ્ત્રી, પુત્ર, પૈસા અને શરીર ઉપરથી મમતા છોડી દે, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વિગેરે ઇંદ્રીના વિષયો અને ક્રોધ, માન, માયા અને લેભ ૧ કર–હાથ. ૨ અશ્વ-ઘેડાને. For Private and Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કે ૯૫ મ :૩: ', એ કાયાને વજ્ર થા નહિ; શાસ્ત્રરૂપ લગામ વડે તારા મનરૂપ અશ્વને તું કાબુમાં રાખ. વૈરાગ્યે કરીને શુદ્ધ નિષ્કલંક ધર્માંવાન થા ( સાધુના શ યતિધર્મ અને શ્રાવકનાં બાર વ્રત તેમ જ આત્મગુણામાં રમણતા કરવારૂપ શુદ્ધ ધર્મોવાળા થા.) દેવ ગુરૂ ધર્મોનું શુદ્ધ સ્વરૂપ જાણુનારા ચા; સ` પ્રકારના સાવદ્ય યાગથી નિવૃત્તિરૂપ વિરતિ ધારમ્મુ ક્રૂર, ( સત્તાવન પ્રકારના ) સવાળે થા; તારી વૃત્તિએને શુદ્ધ રાખ અને સમતાના રહસ્યને તુ ભુજ. ૩-૪ આર્યાવ્રત્ત પ્રથમ અધિકાર સમતાભાવના ભાવવા માટે મનને ઉપદેશ चित्तबालक ! मा त्याक्षीरजस्त्रं भावनौषधीः । यत्त्वां दुर्ध्यानभूता, न छलयन्ति छलान्विषः ॥ ५॥ હે ચિત્તરૂપ બાળક ! સદા શુભ, ભાવના દિલ રાખજે, એ ભાવનારૂપ ઔષધે, સમતા તણાં ફળ ચાખજે; દુર્ધ્યાનરૂપ ભૂત પિશાચા, છળ કરીને છેતરે, સાવધ રહી દૂર કાઢતા, છતાય નહિં તેથી ખરે. 66 * હે ચિત્તરૂપ બાળક ! તું ભાવનારૂપ ઔષધિઓને હંમેશાં દૂર કરીશ નહિ; જેથી કરીને છળને શોધનારા દુર્ધ્યાનરૂપ ભૂત પિશાચે તને છેતરી શકશે નહિ. પ અનુષ્ટુપ 33 ઇંદ્રિયાનાં સુખ-સમતાનાં સુખ. यदिद्रियार्थैः सकलैः सुखं स्यान्नरेंद्रचक्रित्रिदशाधिपानाम् । तद्विदवत्वेव पुरो हि साम्यसुधांबुधेस्तेन तमाद्रियस्व ||६|| ચક્ર વ તી કે ભૂ પતી, દેવાના સ્વામી ઇન્દ્રને, સર્વ ઇન્દ્રિયના અગ્રંથી, સુખ સાંપડે જેવુ મને; જલધિમાં બિન્દુ તુલ્ય એ, સમતા તણાં સુખ આગળે, માટે જ સમતા સુખનેા, આદર કરેા સહુ પળે પળે. ૧ જલધિ-સમુદ્ર. ૨ પળે પળે-ઘડીએ ઘડીએ, સમય-સમય. For Private and Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org : ૪ : અધ્યાત્મ "" રાજા ચક્રવર્તી અને દેવાના સ્વામી ઈંદ્રોને સ ઇંદ્રિયના અર્થોથી જે સુખ થાય છે તે સમતાના સુખસમુદ્ર પાસે ખરેખર એક બિંદુ તુલ્ય છે, માટે સમતાના સુખને આદર. ૬ ઉપેદ્રવજ્રાવૃત્ત 32 Acharya Shri Kailassagarsuri Gyanmandir સસારિક જીવનાં સુખ-તિનાં સુખ. अदृष्टवैचित्र्य वशाज्जगज्जने, विचित्रकर्माशयवाग्विसंस्थुले । उदासवृत्तिस्थितचित्तवृत्तयः, सुखं श्रयंते यतयः क्षतार्तयः ॥७॥ પુણ્ય પાપના વિચિત્રપણાને, જગત જીવ આધીન છે, મન વચન કાય વ્યાપારમાં, અસ્થિર મન અતિ લીન છે; ચિત્ત વૃત્તિ માધ્યસ્થ ભાવથી, મનની પીડાઓ જે તજે, તેવા યતિએ આ સૃષ્ટિમાં, ખરેખરા સુખને ભજે. ૭ જ્યારે જગતના પ્રાણીઓ પુણ્ય પાપના વિચિત્રપણાને આધિન છે, અને નાના પ્રકારના કાયાના વ્યાપાર, મનના વ્યાપાર અને વચનના વ્યાપારથી અસ્વસ્થ(સ્થિર) છે; ત્યારે માધ્યસ્થવૃત્તિમાં જેમની ચિત્તવૃત્તિ રહેલી છે અને જેની મનની પિડા( આધી) નાશ પામી છે તેવા ચિંત ખરા સુખને ભજે છે (ભેાગવે છે). ” ૭ વશસ્થવૃત્ત ' ( સમતા સુખ અનુભવવાના ઉપદેશ, विश्वजंतुषु यदि क्षणमेकं साम्यतो भजसि मानस मैत्रीम् । तत्सुखं परममंत्र परत्राप्यनुषे न यदभूत्तत्र जातु ॥८॥ હે મન ! તું સહુ પ્રાણી પર, ક્ષણવાર સમતા લાવશે, પરહિત ચિન્તારૂપ મૈત્રી, ભાવના દિલ ભાવશે; તે આ ભવે ને પરભવે તું, સુખ અનૂપમ પામશે, એ સુખ પામશે એહવુ, જે કદિ નહિ અનુભવ્યુ હશે. “ હું મન ! તું સર્વાં પ્રાણી ઉપર સમતાપૂર્વક એક ક્ષણુ વાર પણ પરહિતચિંતારૂપ મૈત્રીભાવ ભાવીશ તેા તને આ ભવ અને પર ૧ સૃષ્ટિ-જગત. For Private and Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -ક ૯૫ કુમ : ૫ : ભવમાં એવું સુખ મળશે કે જેવું તે કદિ પણ અનુભવ્યું હશે નહિ.” ૮ સ્વાગતાવૃત્ત સમતાની ભાવના તેનું દર્શન. न यस्य मित्रं न च कोऽपि शत्रुनिजः परो वापि न कश्चनास्ते । न चेंद्रियार्थेषु रमेत चेतः, कषायमुक्तं परमः स योगी ॥९॥ જેને નહિ કેઈ મિત્ર કે, નહિ શત્રુ દિલમાં ખટકતા, તેમ જ પિતાના કે પરાયા, કેઈને નથી માનતા; વિરક્ત જેહ કષાયથી, નહિ રક્ત પંચેન્દ્રિય વિષયમાં, તેવા જનેને મહાન ચગી, જાણવા આ જગતમાં. ૯ જેને કોઈ પણ મિત્ર નથી અને કોઈ પણ શત્રુ નથી; જેને કોઈ પિતાને નથી અને કઈ પારકે નથી; જેનું મન કષાયરહિત હોઈને ઈનિા વિષયમાં રમણ કરતું નથી, તે પુરૂષ મહા ગી છે.” ૯ ઉપેન્દ્રવજા સમતાના અંગે-ચાર ભાવના, भजस्व मैत्री जगदंगीराशीषु, प्रमोदमात्मन् गुणिषु त्वशेषतः। भवातिदीनेषु कृपारसं सदाप्युदासवृत्ति खलु निर्गुणेष्वपि ॥१०॥ હે આત્મન્ જગજંતુ સહ પર, રાખ મૈત્રી ભાવના, સંતોષ વૃત્તિથી નિરખજે, સર્વે ગુણે ગુણવાનના ભવ ભ્રમણમાં પિડાયલા, છ પર કરૂણા લાવજો, માધ્યસ્થ ભાવ નિહાળતા, નિર્ગુણ પણ નિભાવજે. ૧૦ હે આત્મન ! જગતના સર્વ જીવો ઉપર મૈત્રીભાવ ધારણ કર; સર્વ ગુણવાન પુરૂષો તરફ સંતોષદ્રષ્ટિથી જે. ભવ(સંસાર)ની પીડાથી દુઃખી થતાં પ્રાણીઓ ઉપર કૃપા રાખ અને નિગુણું પ્રાણુઓ ઉપર ઉદાસવૃત્તિ–માધ્યસ્થભાવ રાખ. ૧૦, વંશસ્થવૃત્ત. For Private and Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra દુઃ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાર ભાવનાનું સંક્ષિપ્ત સ્વરૂપ. मैत्री परस्मिन् हितधिः समग्रे, भवेत्प्रमोदो गुणपक्षपातः । कृपा भवार्ते प्रतिकर्तुमीहोपेक्षैव माध्यस्थ्यमवार्यदोषे ॥ ११ ॥ હિત બુદ્ધિ ખીજા સહુ જીવા પર, એ જ મૈત્રી ભાવના, રહે ગુણના પક્ષપાત, પ્રમાદ ભાવ ચિત લાવતા; ભાવ ઔષધે કરૂણાવડે, હેરાન જીવ મચાવતા, ઉદાસીનતા નિર્ગુણી પર, માધ્યસ્થ્ય ચેાથી ભાવના. ૧૧ અધ્યાત્મ ૧૧. “ખીન સર્વ પ્રાણી ઉપર હિત કરવાની બુદ્ધિ તે (પ્રથમ) મૈત્રી ભાવના; ગુણુતા પક્ષપાત તે (બીજી) પ્રમાદ ભાવના; ભવરૂપ વ્યાધિથી હેરાન થતાં પ્રાણીઓને ભાવઔષધથી સારૂં કરવાની ઇચ્છ! તે (ત્રીજી) કૃપા ભાવના; ન ટળી શકે તેવા દોષવાળા પ્રાણી ઉપર ઉદાસીનભાવ તે (ચેથી) માધ્યસ્થ્ય ભાવના. ઉપજાતિ. ઉક્ત ચાર ભાવનાઓનુ' હરિભદ્રસૂરિષ્કૃત તૂ પાડશંકાનુસાર સ્વરૂપ. परहितचिंता मैत्री, परदुःखविनाशिनी तथा करुणा । મુવષ્ટિમુદ્રિતા, પોષોપેક્ષળમુપેક્ષા ।। ૨ ।। હિત ચિન્તવે બીજા જીવાનુ, એ જ મૈત્રી ભાવના, ચિન્તા પરાયું દુ:ખ હરવા, કરૂણા હૃદયમાં આવતા; આનન્દ પરાયા સુખમાં, ત્રીજી પ્રમાદ એ ભાવના, ઉપેક્ષા પરાયા દોષની, માધ્યસ્થભાવ માધ્યસ્થભાવ નિભાવતા. 33 ૧૨ “ (આત્મવ્યતિરિક્ત) ખીજા પ્રાણીમાનું હિત ચિંતવવું તે મૈત્રી ભાવના; પારકાં દુ:ખાતે નાશ કરવાની ઇચ્છા અથવા ચિંતા તે કરૂણા ભાવના; બીજાનાં સુખને જોઇ આન'દ પામવા તે પ્રમેાદ ભાવના અને ખીજાઓનાં દાષાની ઉપેક્ષા કરવી તે ઉપેક્ષા ભાવના. ', ૧૨ For Private and Personal Use Only આર્યાવ્રત્ત Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -ક ૯૫કુમ પ્રથમ મિત્રીભાવનાનું સ્વરૂપ. मा कार्षीत्कोपि पापानि, मा चाभूत्कोपि दुःखितः । मुच्यता जगदप्येषा, मतिमैत्री निगद्यते ॥१३॥ કઈ પ્રાણ પાપ કરે નહિ, નહિ દુઃખ પામે કેઈએ, આ જગતના પ્રાણુ સહ, કર્મથી મુકાતા જોઈએ; હિત બુદ્ધિ આવી હૃદય ઉપર, આવતા પિછાનીએ, એ પ્રથમ મિત્રી ભાવના, સંસારમાહે જાણુએ. ૧૩ કોઈ પણ પ્રાણી પા૫ કરો નહિ, કોઈ પણ જીવ દુઃખી થાઓ નહિ, આ જગત કર્મથી મુકાઓ-આવી બુદ્ધિને મૈત્રી કહે છે.” ૧૩ અનુટુભા દ્વિતીય પ્રમદ ભાવનાનું સ્વરૂપ. अपास्ताशेषदोषाणां, वस्तुतत्त्वावलोकिनाम् । गुणेषु पक्षपातो यः, स प्रमोदः प्रकीर्तितः ॥१४॥ દે સકળ નિવારી, વસ્તુ તત્વને જે જાણતા, ઉલ્લાસ પ્રગટે હૃદય પર, એવા જી પીછાણુતા; પક્ષપાત પણ તેને કરે, પેખી ગુણે ગુણવાનના, તે જાણવું જચી હૃદયમાં, બીજી પ્રમોદ એ ભાવના. ૧૪ “જેમણે સર્વ દોષ દૂર કર્યા છે અને વસ્તુતત્વને જેઓ જોઈ રહ્યા છે તેઓના ગુણ ઉપર પક્ષપાત તે પ્રમોદ ભાવના કહેવાય છે.” ૧૪ અનુટુભવૃત્ત તૃતીય કરૂણા ભાવનાનું સ્વરૂપ. दीनेष्वार्तेषु भीतेषु, याचमानेषु जीवितम् । प्रतिकारपरा बुद्धिः, कारुण्यमभिधीयते ॥१५॥ ૧ જી-રૂચી–દિલમાં ઉતરી. For Private and Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યાત્મ અશક્ત દુ:ખીયા ભયવડે, વ્યાકુળ જી નીહાળતા, જીવિતવ્યને યાચનાર જી, દષ્ટિ સન્મુખ ભાળતા; તેવા જનેને દુ:ખ દળવા, બુદ્ધિ જે દિલ થાય છે, જાણે કરૂણા ભાવના, ત્રીજી એ રીત ગણાય છે. ૧૫ “અશક્ત, દુઃખી, ભયથી વ્યાકુળ થએલા અને જીવિતવ્યને યાચનાર પ્રાણીઓ ઉપર તેઓનું દુઃખ ટાળવાની જે બુદ્ધિ તે કરૂણ ભાવના કહેવાય છે.” ૧૫ અનુકુન્ ચેથી મધ્યસ્થ ભાવનાનું સ્વરૂપ. क्रूरकर्मसु निःशंकं, देवतागुरुनिदिषु । आत्मशंसिषु योपेक्षा, तन्माध्यस्थ्यमुदीरितं ॥१६॥ નિન્દા કરે ગુરૂ દેવની, નિજ આત્મ કલાધા જે કરે, જરા આંચકે ખાધા વગર, જે ક્રૂર કામે આદરે; કર્મ આધીન જાણું ઉપેક્ષા, તેહની દિલ આણવી, માધ્યસ્થ ભાવે ચિત્ત રહેચતુર્થ ભાવના જાણવી. ૧૬ “કોઈ પણ પ્રકારના આંચકા વગર ક્રૂર કર્મ કરનારા, દેવ અને ગુરૂની નિંદા કરનારા અને આત્મશ્લાઘા કરનારા પ્રાણીઓ તરફ ઉપેક્ષા તે માધ્યસ્થ(અથવા ઉદાસીનતા)ભાવના કહેવાય છે.” ૧૬ અનુટુભ સમતાનું બીજું સાધન-ઇંદ્રિયના વિષય પર સમતા. चेतनेतरगतेष्वखिलेषु, स्पर्शरूपरवगंधरसेषु । સભ્ય મેતિ ચા તવ ચેતક, पाणिगं शिवसुखं हि तदात्मन् ॥१७॥ હે ચેતન! સર્વ ચેતન, અચેતન પદાર્થને ભાળતા, સ્પર્શ-રૂપ-સ્વર-ગંધ-રસમાં, ચિત તું જ લયલીન થતા; For Private and Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાતાવત. -ક ૯૫ કુમ : : તત્ત્વ જ્ઞાનથી જાણું અનિત્ય, પદાર્થ સમતા લાવશે, ત્યારે જ તારા હાથમાં, શીવસુખ સહેજે આવશે. ૧૭ હે ચેતન ! સર્વ ચેતન અને અચેતન પદાર્થમાં રહેલાં સ્પર્શ, રૂ૫, રવ (શબ્દ), ગંધ અને રસમાં તારૂ ચિત સમતા આણશે ત્યારે મોક્ષનું સુખ તારા હાથમાં આવી જશે.” ૧૭ આત્મશિક્ષા-વિચાર કરવાની જરૂરિયાત. સમતાપ્રાતિનું ત્રીજું સાધન के गुणास्तव यतः स्तुतिमिच्छ-स्यद्भुतं किमकृथा मदवान् यत् । कैर्गता नरकभीः सुकृतैस्ते, कि जितः पितृपतिर्यदचिन्तः ॥१८॥ તારામાં ગુણે કયા એહવા, સ્તુતિની આશા રાખતે, કર્યું કામ આશ્ચર્યકારી શું? માન મનમાં લાવતે ભીતિ મટી ગઈ નારકીની, સુકૃત શું? એ થયે, છો શું? તે યમરાજને, ચિન્તા વગરને થઈ ગયે. ૧૮ તારામાં કયા ગુણો છે કે તું સ્તુતિની ઈચ્છા રાખે છે? તે શું આશ્ચર્યકારી મોટું કાર્ય કર્યું છે કે તું અહંકાર કરે છે? (તારા) કયા સુકૃત્યોથી તારી નરકની બીક મટી ગઈ છે? તે શું મને છ છે કે જેથી તું ચિંતા વગર થઈ ગયો છે?” ૧૮ સ્વાગતાવૃત્ત. જ્ઞાનીનું લક્ષણ. गुणस्तवैर्यों गुणिनां परेषा-माक्रोशनिंदादिभिरात्मनश्च । मनःसमं शीलति मोदते वा, खिद्येत च व्यत्ययतः स वेत्ता॥१९॥ જ્યારે બીજા ગુણવાનના, ગુણની કઈ સ્તુતિ કરે, અન્ય માણસે આક્રોશથી, નિન્દા પોતાની ઉચરે; ૧ શિવસુખ-મેક્ષના સુખ. For Private and Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૦ : અધ્યાત્મસ્થિતિસ્થાપક મન રાખતા, રાજી રહે એ અવસરે, સ્વસ્તુતિ નિન્દા પારકી, સુણી ખેદ સજ્ઞાની કરે. ૧૯ બીજા ગુણવાન પ્રાણીઓના ગુણની સ્તુતિ કરે ત્યારે અને અન્ય માણસો પિતા પર આક્રોશ કરે અથવા પોતાની નિંદા કરે તે વખતે જે પોતાના મનને સ્થિતિસ્થાપક રાખે છે અથવા તે વખતે જે આનંદ પામે છે; અને તેથી ઉલટી વાત બનતાં (એટલે પરગુણનિંદા અથવા આમપ્રશંસા થતાં) જે ખેદ પામે છે તે પ્રાણી જ્ઞાની-જાણકાર કહેવાય છે.” ૧૯ | ઉપજાતિ. પિતાના શત્રુ મિત્ર-સ્વપર ઓળખવાને ઉપદેશ. न वेत्सि शत्रून् सुहृदश्च नैव, हिताहिते स्वं न परं च जंतोः। दुःखं द्विषन् वांछसि शर्म चैत-निदानमूढः कथमाप्स्यसीष्टम्॥२०॥ હે આત્મન ! તારા શત્રુ કે, મિત્રને નહિ જાણત, તારું હિત કે અહિત કરનારું, શું છે! તે નહિ પિછાણ; પોતાના કે પરથી અજાણ, દુ:ખ પર દ્વેષે બળે, ઈચ્છા ધરે સુખ પામવા, ઈચ્છિત વસ્તુ કેમ મળે? ૨૦ હે આત્મન ! તું તારા શત્રુ અને મિત્રને ઓળખતે નથી. તારું હિત કરનાર અને અહિત કરનાર શું છે તે જાણતો નથી, અને તારું પિતાનું અને પારકું શું છે? તે જાણતા નથી. વળી, તું દુઃખ પર દેષ કરે છે અને સુખ મેળવવા ઈચ્છે છે, પણ તેનાં કારણો નહિ જાણતા હોવાથી તું તે ઇચ્છિત વસ્તુ કેવી રીતે મેળવીશ?” ૨૦ ઉપેન્દ્રવજાવૃત્ત. વસ્તુ ગ્રહણ કરવા પહેલાં વિચાર કરવાની જરૂર कृती हि सर्व परिणामरम्यं, विचार्य गृह्णाति चिरस्थितीह । भवान्तरेऽनन्तमुखाप्तये त-दात्मन् !किमाचारमिमं जहासि ?॥२१॥ ૧ સ્વ–પિતાની કોઈ સ્તુતિ કરે. ૨ પિછાણ-ઓળખતો. For Private and Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -૩ ૯૫ મ ડાહ્યાજને આ જગતમાં, વિચાર પુષ્કળ કેળવે, સુન્દર વસ્તુ દીર્ઘકાળ ચાલે, એહવા એ મેળવે; હું ચેતન ! ત્યારે પછી અનંત, સુખ પરભવે થવા, ધાર્મિક આચારૢ વિશેષે, કેમ લાગ્યા ત્યાગવા ? : ૧૧ : 66 આ લેાકમાં જે ડાઘા માણુસ હાય છે તે વિચાર કરીને એવી વસ્તુ ગ્રહણ કરે છે કે જે લાંબે વખત સુધી ચાલે તેવી અને પરિણામે સુદર હોય. ત્યારે હું ચેતન ! આ ભવ પછી અનંત સુખ મેળવવા માટે આ ધાર્મિક આચારને તું કેમ તજી દે છે? ” ૨૧ ઉપજાતિ. ૨૧ રાગદ્વેષના કરેલા વિભાગ પર વિચારણા. निजः परो वेति कृतो विभागो, रागादिभिस्ते त्वरयस्तवात्मन् ! | चतुर्गतिक्लेशविधानतस्तत्, प्रमाणयन्नस्य रिनिर्मितं किम् ? ॥२२॥ ' ‘ હે ચેતન ! તારું પેાતાનુ અને પારકું એવા કરેલા છે; ચારે ગતિમાં તને અનેક પ્રકારના કલેશ રાગદ્વેષ તે! તારા શત્રુઓ છે—ત્યારે શત્રુઓએ કરેલા કબુલ કરે છે?" ૨૨ હે ચેતન્ ! રાગદ્વેષના, વિભાગ થા તું પિછાનતા, આ તારું પેાતાનું આ પરાયું, દ્વિધા કરી દિલ માનતા; ચારે ગતિ અનેક પ્રકારે, દ્વેષ જેડ શત્રુ ખરા એ એળખી કરે, કબુલ કેમ રઠરાવતા. ૨૨ કરાવતા, For Private and Personal Use Only વિભાગ રાગદ્વેષે કરાવતા હોવાથી વિભાગ તું ક્રમ ઉપજાતિ. ૧ એ ભાગ પાડેલા રાગદ્વેષના તેને એાળખવા. ૨ પછી તેના કરેલ ઠરાવને શા માટે મંજૂર રાખે છે? Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧ર : અધ્યાત્મઆત્મા અને બીજી વસ્તુઓના સંબંધ પર વિચારણા. अनादिरात्मा न निजः परो वा, कस्यापि कश्चिन्न रिपुः सुहृद्वा । स्थिरा न देहाकृतयोऽणवश्व, तथापि साम्यं किमुपैषि नैषु ? ॥२३॥ આત્મ અનાદિ શાશ્વત, પર કે પિતાનું ન તેહને, તેમ જ શત્રુ કે મિત્ર પણ, જગમાં ન કોઈ જહને; અંગ આકૃતિમાં રહેલ, પરમાણું અસ્થિર જાણતા, તે પણ સમતા તેહમાં, કેમ રાખવા ન પિછાણુતા? ૨૩ આત્મા અનાદિ છે, કઈને કઈ પિતાનું નથી અને કોઈ પારકું નથી; કોઈ શત્રુ નથી અને કઈ મિત્ર નથી; દેહની આકૃતિ અને તેમાં રહેલા) પરમાણુઓ સ્થિર નથી તે પણ તેમાં તું સમતા કેમ રાખતો નથી?” ૨૩ હવે માતાપિતા વગેરે સંબંધ કેવો છે તે કહે છે. यथा विदां लेप्यमया न तत्त्वात्, सुखाय मातापितृपुत्रदाराः । तथा परेऽपीह विशीर्णतत्त-दाकारमेतद्धि समं समग्रम् ॥२४॥ ચિત્ર રહ્યા માતા પિતા પુત્ર, સ્ત્રી સુખ આપે નહીં, પ્રત્યક્ષ માત પિતાદિકે પણ, એ રીતે જાણે સહી; આકાર નાશ થતા બેઉને, વાસ્તવિક સુખ કુણ કરે? માટે જ સમકિતી જીવો, દઢબુદ્ધિ ધર્મ વિષે ધરે. ૨૪ “જેવી રીતે ચિત્રમાં આલેખેલાં માતા, પિતા, પુત્ર અને સ્ત્રી વાસ્તવિક રીતે સમજુ પ્રાણીને સુખ આપતાં નથી તેવી જ રીતે આ સંસારમાં રહેલાં પ્રત્યક્ષ માતાપિતાદિક પણું સુખ આપતાં નથી. તે બનેનો આકાર નાશ પામતાં તે બંને સરખાં જ છે.” ૨૪ ઉપજાતિ. For Private and Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra - ૯૫ ૩ મ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૩ : સમતાને ઓળખનારાની સંખ્યા. जानन्ति कामान्निखलाः ससंज्ञाः, अर्थ नराः केऽपि च केऽपि धर्मम् । जैनं च केचिद् गुरुदेवशुद्धं, केचित् शिवं केऽपि च केऽपि साम्यम् ॥ સર્વીસની કામ જાણે, કોઇ અંતે પણ જાણુતા, ધર્મ જાણતા તેથી કમી, જૈન ધર્મ કમી પિછાણુતા; શુદ્ધ દેવ ગુરુયુક્ત ધર્મ, કમી મેક્ષસુખને જાણુતા, તેથી કમી મહુ 'અલ્પ પ્રાણી, સમતાનું સુખ પિછાણુતા. ૨૫ 44 સર્વ સત્તાવાળા પ્રાણીએ ‘કામ’ને જાણે છે, તેમાંથી કેટલાક અ(ધનપ્રાપ્તિ)ને જાણે છે, અને તેમાં પણ કેટલાક જ ધર્મને જાણે છે; તેમાંથી કેટલાક જજૈન ધર્માને જાણે છે; અને તેમાંથી બહુ ડા શુદ્ધદેવગુરુયુક્ત. જૈન ધર્મોને જાણે છે; તેમાં પણ બહુ થાડા પ્રાણી મેાક્ષને આળખે છે અને તેથી પણ બહુ ઘેાડા પ્રાણીએ સમતાને ઓળખે છે.” ૨૫ ઈંદ્રજા. સગાસબંધીઓના સ્નેહ સ્વાર્થી છે; તેથી પાતાના સ્વા સાધનમાં રક્ત રહેવુ' એ સમતાનુ ચેાથું સાધન. स्त्रिन्ति तावद्धि निजा निजेषु, पश्यन्ति यावन्निजमर्थमेभ्यः । इमां भवेऽत्रापि समीक्ष्य रीतिं, स्वार्थे न कः प्रेत्यहिते यतेत ॥ २६ ॥ સગાં સંબંધીઓ પેાતાના, સ્વાર્થ જ્યાં સુધી સરે, ત્યાં સુધી એ સ્નેહને, તેના ઉપર કાયમ કરે; આ ભવમાં આવી રરીતરસમા, દૃષ્ટિમાં જ્યારે તરે, પરભવ હિતકારી સ્વાર્થના, ઉપ્રયત્ન કાણુ ન આદરે ૨૬ ૧ અ૫-થાડા. ૨ રસમ-ચાલવાપણું. ૩ પરભવમાં થતા પેાતાના હિતને કાણ ન આદરે ? For Private and Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૪ : અધ્યાત્મ સગાસંબંધીઓ જ્યાં સુધી પિતાના સગાઓમાં કાંઈ પણ પિતાને સ્વાર્થ જુએ છે ત્યાં સુધી જ તેના પર સ્નેહ રાખે છે; આ ભવમાં પણ આવા પ્રકારની રીત જોઈને પરભવમાં હિતકારી પિતાના સ્વાર્થ માટે કાણુ યત્ન ન કરે ?” ૨૬ ઉપજાતિ. પૌગલિક પદાર્થોની અસ્થિરતા-સ્વમ દિન. स्वमेंद्रजालादिषु यद्वदाप्त-रोषश्च तोषश्च मुधा पदार्थैः । तथा भवेऽस्मिन् विषयैः समस्तै-रेवं विभाव्यात्मलयेऽवधेहि ॥२७॥ સ્વમ કે ઈન્દ્રજાળ પ્રાપ્ત થયેલ, પદાર્થજલ્દી વિણસે, આ ભવ પદાર્થ મળેલ નહિ, પરલેક સાથે આવશે તે પછી તેષ ષ મળતા, વિણસતા નકામું દિલ ચહે, વિચારપૂર્વક જાણી તત્પર, આત્મ-સમાધિમાં રહે. ૨૭ “જેવી રીતે સ્વમ અથવા ઈજાળ વિગેરેમાં પ્રાપ્ત થએલા પદાર્થો પર રોષ કર કે તેષ કરવો તે તદ્દન નકામો છે તેવી રીતે આ ભવમાં પ્રાપ્ત થએલા પદાર્થો ઉપર પણ (રેષ કરે કે તોષ કરે તે નકામો છે). આવી રીતે વિચાર કરીને આત્મસમાધિમાં તપર થા.” ૨૭ મરણ પર વિચાર મમત્વનું વાસ્તવિક સ્વરૂપ. एष मे जनयिता जननीयं, बंधवः पुनरिमे स्वजनाश्च । द्रव्यमेतदिति जातममत्वो, नैव पश्यसि कृतांतवशत्वम् ॥२८॥ માતા પિતા આ માહરા, આ બધું મારા થાય છે, સગા સંબંધી આ માહરા, આ ધન મારું હાય છે; મમત્વ એ રીત રાખતે, તેમાં જ નિત્ય હરખાય છે, પણ યમને આધીન રહેલે, વિચાર એ ન જણાય છે. ૨૮ ૧ તેષ-ખુશ થવું. ૨ રાષ-નારાજ થવું. For Private and Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -ક ૯૫ કુમ આ મારા પિતા છે, આ મારી માતા છે, આ મારા ભાઈઓ છે, વળી આ મારા સગા સ્નેહીઓ છે, આ મારું ધન છે, એ પ્રમાણે તને મમત્વ થયો છે અને તેથી તાસં યમને વશપણું છે, તે તો તું જોતો જ નથી.” ૨૮ સ્વાગતા. વિષય પર મેહ–તેનું ખરું સ્વરૂપ-સમતા આદરવાને ઉપદેશ. नो धनैः परिजनैः स्वजनी, देवतः परिचितैरपि मंत्रैः। रक्ष्यतेऽत्र खलु कोऽपि कतांता-नो विभावयसि मूढः किमेव ? २९ तैर्भवेऽपि यदहो सुखमिच्छं-स्तस्य साधनतया प्रतिभातैः । मुह्यसि प्रतिकलं विषयेषु, प्रीतीमेपी न तु साम्यसतत्त्वे ॥३०॥ સગાં વહાલાંઓ અને, નોકર ચાકર ધન આદિમાં, રક્ત દેવતાઓ તેમ જ, પરિચિત્ત થતા મંત્રાદિમાં, હે અલ્પજ્ઞ પ્રાણી! મરણ સમયે, એ નહિ જ ઉગારતા, આ વિચાર હૃદય વિષે, તમે કેમ નથી વિચારતા ? એ સંબંધી નોકર ચાકર ધન, મેહને આધીન થતા, સંસારમાં સુખ પામવા, એહિ જ સાધન જાણતા પ્રત્યેક ક્ષણે વિષયમાં, મુંઝાઈ દિલ નહિ આણતા, સમતા રૂપ ખરા રહસ્યને, નહિ પ્રેમથી પિછાણતા. ૨૯-૩૦ ધન, સગાંવહાલાંઓ, કરચાકર, દેવતાઓ અથવા પરિચિત મંત્રો, કઈ પણ યમ(મરણ)થી અહીં રક્ષણ કરતું નથી. હે અલ્પજ્ઞ પ્રાણી! તું આ પ્રમાણે વિચાર કેમ નથી કરતો? સુખ મેળવવાનાં સાધન તરીકે દેખાતા તેઓ (ધન, સગા, નોકર વિગેરે) વડે સંસારમાં સુખ મેળવવા ઈચ્છતા હે ભાઈ ! તું પ્રત્યેક ક્ષણે વિષયોમાં મુંઝાઈ જાય છે, પણ સમતારૂપ ખરા રહસ્યમાં પ્રીતિ પામતા નથી.” ૨૯-૩૦ સ્વાગતાવૃત્ત, For Private and Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૬ : અધ્યાત્મકષાયનું ખરૂં સ્વરૂપ-તેના ત્યાગને ઉપદેશ. किं कषायकलुषं कुरुषे स्वं, केषु चिन्ननु मनोऽरिधियात्मन् ! । तेऽपि ते हि जनकादिकरूपै-रिष्टतां दधुरनंतभवेषु ॥३१॥ હે આત્મન્ ! તું કેઈક જીવ પર, શત્રુબુદ્ધિ શીદ ધરે? આ રીતને કષાય રાખી, મલિન તું મનને કરે; માતા પિતા વિવિધ રૂપે, પ્રીતિ અનંતી એ પામતા, અનંત ભવ સંબંધ જાણું, રાખવી ચિત્તપ્રસન્નતા. ૩૧ હે આત્મન ! કેટલાક પ્રાણીઓ ઉપર શત્રુબુદ્ધિ રાખીને તું તારાં મનને શા સારું કષાયથી મલિન કરે છે? (કારણ કે, તેઓ માતપિતા વિગેરે રૂપમાં તારી પ્રીતિ અનંતા ભવમાં પામ્યા છે.” ૩૧ સ્વાગતાવૃત્ત. શાકનું ખરું સ્વરૂપ-તે ત્યાગ કરવાને ઉપદેશ. याश्च शोचसि गताः किमिमे मे, स्नेहला इति धिया विधुरात्मा। तैर्भवेषु निहतस्त्वमनंते-प्वेव तेऽपि निहता भवता च ॥३२॥ મરી જતા નિજ સ્નેહીઓ, વ્યાકુળ થઈને શીદ ફરે?, મહામહથી તસ વિરહને, તું શેક અંતરમાં ધરે; હણાય તેના વડે તું, અનંત ભવમાં રખડત, તારા વડે પણ એ હણાયેલ, શત્રુભાવે ભાળ. ૩૨ શું આ મારા સ્નેહીઓ (મરી ગયા!” આ પ્રમાણે બુદ્ધિથી વ્યાકુળ થઈને જેઓને માટે તું શેક કરે છે તેઓ વડે જ તું અનંત ભમાં હણાએલો છે અને તેઓ પણ તારા વડે હણાયા છે. ૩ર સ્વાગતાવૃત્ત. મેહ ત્યાગ-સમતામાં પ્રવેશ. त्रातुं न शक्या भवदुःखतो ये, त्वया न ये त्वामपि पातुमीशाः । ममत्वमेतेषु दधन्मुधात्मन् !, पदे पदे किं शुचमेषि मूढ ! ॥३३॥ For Private and Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -૩ ૯પ હું મ સ્નેહિના ભવથી ખચાવા, શક્તિ નહિ તુજમાં જરી, તેમ જ તને ભવભ્રમણથી, નહિ તારતા તે ધરી; હે મૂઢ આત્મન્ ! મમત્વ, રાખી તેની ઉપરે, પગલે પગલે તુ શૈાક રાખી, મેહમાં ફરતે : ૧૭ : “ જે સ્નેહીઓને ભવદુઃખથી બચાવવાને તુ' શક્તિવાન્ નથી અને જેએ તને બચાવવાને શક્તિવાળા નથી તેએ ઉપર ખાટા મમત્વ ફરે. ૩૩ રાખીને હે મૂઢ આત્મન્! તું પગલે પગલે શા સારું શેક પામે છે?” ૩૩. ઉપજાતિ. 66 સમતાદ્વારના ઉપસંહાર : : રાગ-દ્વેષાગના ઉપદેશ. सचेतनाः पुत्रलपिंडजीवा, अर्थाः परे चाणुमया द्वयेऽपि । दधत्यनंतान् परिणामभावास्तत्तेषु कस्त्वर्हति रागरोषौ ॥ ३४ ॥ પુદ્દગલ પિંડ અધિષ્ઠિત જીવા, સચેતન ગણાય છે, પરમાણુમય અર્થ વિગેરે, અચેતન જણાય છે; એ બેઉ જાત પદાર્થો, અનેક પર્યાય-પલટન કરે, લાયક કાણુ ગણાય ? કરવા રાગ-દ્વેષ તે ઉપરે. ૩૪ પુગળ પિંડતે અધિષ્ઠિત જીવા સચેતન પદાર્થો છે અને પરમાણુ મય અ(પૈસા) વિગેરે અચેતન પદાર્થો છે; આ બન્ને જાતિના પદાર્થોં અનેક પ્રકારના પર્યાયભાવ-પલટનભાવ પામ્યા કરે છે, તેથી તેના ઉપર રાગદ્વેષ કરવાને ક્રાણુ લાયક ગણાય?” ૩૪. ઉપજાતિ. પ્રથમ અધિકાર સમાપ્ત. For Private and Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૮ : અધ્યાત્મ અથ દ્વિતીય સ્ત્રી મમત્વમેચનાધિકાર. પુરુષને ગળે બાંધેલી શિલા. मुह्यसि प्रणयचारुगिरासु, प्रीतितः प्रणयिनीषु कृतिस्त्वम् । किं न वेत्सि पततां भववाद्धौं, ता नृणां खलु शिला गलबद्धाः॥१॥ હે વિદ્વાન ! નેહવશ સ્ત્રી, વાણીમાં મધુરતા લાગતી, પ્રીતિ થતા તેના ઉપર, તે મોહવૃદ્ધિ પમાડતી; પણ ભવસમુદ્રમાં બૂડતા, પ્રાણું રહે પિછાણ, સ્ત્રી ગળે બાંધેલ પથ્થર, સમાન શું નથી જાણત? ૧ હે વિદ્વાન ! જે સ્ત્રીઓની વાણું નેહથી તને મધુર લાગે છે તેના ઉપર પ્રીતિથી તું મેહ પામે છે, પણ ભવસમુદ્રમાં પડતાં પ્રાણીઓને તેઓ ગળે બાંધેલા પત્થર (જેવી) છે એમ શું જાણતા નથી ?” ૧ સ્વાગતાવૃત્ત. સ્ત્રીઓમાં રહેલી અરમણીયતા. चर्मास्थिमज्जात्रवसास्रमासा-मेध्यायशुच्यस्थिरपुद्गलानाम् । स्त्रीदेहपिंडाकृतिसंस्थितेषु, स्कंधेषु किं पश्यसि रम्यमात्मन् ! ॥२॥ સ્ત્રી અંગપિંડની આકૃતિમાં રહેલ પેખે ચામડી, પણ હાડકા ચરબી આંતરડા, મેદથી ભરી જડી; રુધિર વિષ્ટા માંસ અપવિત્ર, અસ્થિર પુદગલે, હે આત્મન્ ! એ સમૂહમાંહે, શું સુન્દરતા જુએ? ૨ સ્ત્રીના શરીરપિંડની આકૃતિમાં રહેલા ચામડી, હાડકા, ચરબી, આંતરડાં, મેદ, લોહી (રૂધિર), માંસ, વિષ્ટા વિગેરે અપવિત્ર અને અસ્થિર પુદ્ગલેના સમૂહમાં હે આત્મન ! તું સુંદર શું જુએ છે?” ૨ ઈદવા . For Private and Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -ક ૯૫ કુમ : ૧૯ : અપવિત્ર પદાર્થોની દુર્ગધી. સ્ત્રી શરીરને સંબંધ. विलोक्य दूरस्थममेध्यमल्पं, जुगुप्ससे मोटितनासिकस्त्वं । भतेषु तेनैव विमूढ योषा-वपुःषु तत्किं कुरुषेऽभिलाषम् ? ॥३॥ હે મૂર્ખ ! દૂર રહેલ જરા, દુર્ગધ તુજને આવતા. દુગંછા કરે એ વસ્તુની, પેખી નાક મચેડતા; તેવી જ દુર્ગધ ભરેલી, સ્ત્રીઓના અંગમાં, અભિલાષા કરે શા કારણે? જેઈ ઉપરના રંગમાં. ૩ વિશેષ વિવેચન બીજી અને ત્રીજી ગાથાનું સાથે છે. “હે મૂર્ખ ! દૂર રહેલી જરા પણ દુર્ગધી વસ્તુ જોઈને તું નાક મરડીને દુગંછા કરે છે, ત્યારે તેવી જ દુર્ગધીથી ભરેલાં સ્ત્રીઓનાં શરીરની તું કેમ અભિલાષા કરે છે? ૩ સ્ત્રીમેહથી આ ભવમાં પરભવમાં થતાં ફળનું દર્શન. अमेध्यमांसास्रवसात्मकानि, नारीशरीराणि निषेवमाणाः । इहाप्यपत्यद्रविणादिचिंतातापान् परत्र प्रति दुर्गतीश्च ॥४॥ વિષ્ટા માંસ ને ચરબી, વિગેરે ભરેલા અંગથી, એવી સ્ત્રી પ્રાણી સેવતા, સંસારમાં જે રંગથી; તે પુત્ર લક્ષ્મીની ચિતાના, તાપથી જ તવાય છે, વળી પરભવ સ્ત્રીમોહ વધતા, દુર્ગતિ લઈ જાય છે. ૪ વિષ્ટા, માંસ, રુધિર અને ચરબી વિગેરેથી ભરેલાં સ્ત્રીઓનાં શરીરને સેવનારા પ્રાણીઓ આ ભવમાં પણ પુત્ર અને પૈસા વિગેરેની ચિંતાને તાપ પામે છે અને પરભવે દુર્ગતિમાં જાય છે.” ૪ ઉપજાતિ. સ્ત્રી શરીરમાં શું છે? તે વિચારવાની જરૂર. अंगेषु येषु परिमुह्यसि कामिनीनां, · चेतः प्रसीद विश च क्षणमंतरेषां । For Private and Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૦ : सम्यक् समीक्ष्य विरमाशुचिपिंडकेभ्यस्तेभ्यश्च शुच्यशुचिवस्तुविचारमिच्छत् ॥ ५ ॥ હૈ ચિત્ત ! સ્ત્રીના અંગ પર, માહ તુ જે આણુતુ, પણ પ્રસન્ન થઇ પ્રવેશ કરી, થા અંગ એહુ પિછાણતું; પવિત્ર પવિત્ર વસ્તુ વિવેક, પૂર્વક થાતું જાણતું, તે તે અશુચિ ઢગલાથી, નક્કી થાય તું વિરામતું. 66 અધ્યાત્મ પ “ હું ચિત્ત ! તું સ્ત્રીઓનાં શરીર ઉપર માદ્ધ પામે છે; પણ તું ( અસ્વસ્થતા મૂફીને) પ્રસન્ન થા, અને જે અંગે ઉપર મેાહ પામે છે તે અંગેામાં પ્રવેશ કર. તું પવિત્ર અને અપવિત્ર વસ્તુના વિચાર– (વિવેક)ની ઇચ્છા રાખે છે તેથી બરાબર સારી રીતે તે અશુચિના ઢગલાથી વિરામ પામ.” પ ભવિષ્યની પીડાએ વિચારીને માહુ આા કરવા. विमुह्यसि स्मेरदृशः सुमुख्या, मुखेक्षणादीन्यभिवीक्षमाणः । समीक्षसे नो नरकेषु तेषु, मोहोद्भवा भाविकदर्थ नास्ताः ॥ ६ ॥ વીકસિત યૌવન વચ સુન્દર, અંગ નેત્ર મુખ જોઇને, શાને આધીન થાય પ્રાણી, સ્ત્રી ઉપર બહુ મહીને ભવિષ્યમાં ઉત્પન્ન થનારી, પીંડાને નહિ જાણતે, સ્ત્રીના અતિશય માહમાં, થા, નરક પીડા પિછાણતા. વિકસિત નયનવાળી અને સુંદર મુખવાળી સ્ત્રીએનાં નેત્ર, મુખ વિગેરે જોઇ તુ માહ પામે છે, પણુ તેના મેાહને લીધે ભવિષ્યમાં ઉત્પન્ન થનારી નરકની પીડાઓને કેમ જોતા નથી?' ૬ ઉપજાતિ. સ્ત્રીશરીર, સ્વભાવ અને ભાગફળનુ સ્વરૂપ. अमेध्यभस्रा बहुरंध्रनिर्यन्मलाविलोद्यत्कृमिजालकीर्णा । चापल्यमायानृतवंचिका स्त्री, संस्कारमोहान्नरकाय भुक्ता ||७|| For Private and Personal Use Only વિચાર કરીને વસ ંતતિલકા. Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -ક ૯૫ મ : ૨૧ : વિષ્ટ ભરેલી ચામડાની, કથળી સ્ત્રી જાણવી, બહુ છિદ્રોથી નિકળતા મળવડે, મલિન એહ પિછાણવી; ઉત્પન્ન કીડાવડે વ્યાપ્ત, માયામૃષાવાદે ભરી, પૂર્વ સંસ્કાર-મેહે ભેગવે, નરક ગતિ જાવા ઠરી. ૭ વિષ્ટાથી ભરેલી ચામડાની કોથળી, બહુ છિદ્રોમાંથી નીકળતા મળ(મુત્ર–વિષ્ટા)થી મલિન (યોનિમાં) ઉત્પન્ન થતા કીડાઓથી વ્યાપ્ત, ચપળતા, માયા અને અસત્ય (અથવા માથામૃષાવાદ)થી ઠગનારી એવી સ્ત્રીઓ પૂર્વ સંસ્કારના મેહથી નરકમાં જવા સારુ જ ભેગવાય છે.” ૭ | ઉપજાતિ. લલના મમત્વચનદ્વાર ઉપસંહાર અને સ્ત્રીની હીન ઉપમેયતા. निभूमिर्विषकंदली गतदरी व्याघ्रि निराहो महाव्याधिमृत्युरकारणश्च ललनाऽनभ्रा च वज्राशनिः । बंधुस्नेहविघातसाहसमृषावादादिसंतापभूः, प्रत्यक्षापि च राक्षसीती बिरुदैः ख्याताऽऽगमे त्यज्यताम् ॥८॥ ભૂમિ વગર વિષ વેલડી, સ્ત્રી, વાઘણ ગુફા વગરની, આકાશવિણ સ્ત્રી વિજળી, વ્યાધિ નનામી જીગરની; માયા મૃષા સાહસભર, કરાવે લેશ બધુ હમેં, પ્રત્યક્ષ રાક્ષસી સ્ત્રી તજે, ઉપનામ રાખ્યા આગમે. ૮ “(સ્ત્રી) ભૂમિ વગરની (ઉત્પન્ન થએલી) વિષની વેલડી છે, ગુફા વગરની વાઘણુ છે, નામ વગરને મોટો વ્યાધિ છે, કારણ વિનાનું મૃત્યુ છે, આકાશ વગરની વિજળી છે, સગાં અથવા ભાઈઓના સ્નેહને નાશ, સાહસ, મૃષાવાદ વિગેરે સંતાપોનું ઉત્પત્તિસ્થાન છે અને પ્રત્યક્ષ રાક્ષસી છે,–આવાં આવાં ઉપનામો સ્ત્રીઓ માટે આગમમાં આપવામાં આવ્યાં છે, માટે તેને તજી દે.” શાર્દૂલવિક્રીડિત. દ્વિતીયઅધ્યાય સમાપ્ત. ૧ નામ વગર મટી વ્યાધિ. ૨ શાસ્ત્રમાં ઉપરના ઉપનામે વર્ણવી છે. For Private and Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૨ : અધ્યાત્મ अथ तृतीयोऽपत्यममत्वमोचनाधिकारः પુત્રપુત્રી બંધન છે તેનું દર્શન.. मा भूरपत्यान्यवलोकमानो, मुदाकुलो मोहनृपारिणा यत् । चिक्षिप्सया नारकचारकेसि, दृढं निबद्धो निगडैरमीभिः ॥१॥ તે પુત્ર પુત્રી પેખીને અતિ, હર્ષઘેલે થાય છે? કારણ અનાદિકાળથી, એહ મેહશત્રુ ઠગાય છે; પુત્ર પુત્રીરૂપ લેઢાની બેડી, મજબૂત બાંધતા, ઈચ્છા ધરાવી મોહ નરકરૂપ, બંદિખાને નાખતા. ૧ “તું પુત્ર પુત્રીને જોઈને હર્ષઘેલે થા મા, કારણ કે મોહરાજા નામના તારા શત્રુએ તને નરકરૂપ બંદિખાને નાખવાની ઇચ્છાથી આ (પુત્રપુત્રીરૂપ) લેઢાની બેડીવડે તને મજબૂત બાંધ્યો છે.” ૧ ઉપજાતિ. પુત્રપુત્રી શલ્યરૂપ છે તેનું દર્શન. आजीवितं जीव भवान्तरेऽपि वा, ___ शल्यान्यपत्यानि न वेत्सि किं हृदि चलाचलेर्ये विविधाति दानतो નિરાં નિત સમાધિરાત્મન ! ૨ હે ચેતન ! પુત્ર પુત્રી આ ભવ, પરભવે પણ સત્ય છે, નથી જાણત તું કેમ ! તારા મનવડે અલ્પજ્ઞ છે; થડી અગર વધુ ઉમ્મર સુધી, જીવી એ પીંડા કરે, અનેક પ્રકારે એ રીતે, તું જ આત્મસમાધિને હરે. ૨. હે ચેતન ! આ ભવમાં અને પરભવમાં પુત્રપુત્રી શલ્ય છે, એમ તું તારા મનમાં કેમ નથી જાણતો? તેઓ ડી અથવા વિશેષ ઉમર ૧ અલ્પજ્ઞ–થોડા જ્ઞાનવાળા. For Private and Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -ક ૯પ કુ મ : ૧૩ : સુધી જીવીને તને અનેક પ્રકારની પીડા કરી તારી આત્મસમાધિના નાશ કરે છે.” ઉપજાતિ. આક્ષેપઢારા પુત્રમમત્વ ત્યાગના ઉપદેશ. कुक्षौ युवत्याः कृमयो विचित्रा, अप्यखशुक्रप्रभवा भवन्ति । न तेषु तस्या न हि तत्पतेश्च, रागस्ततोऽयं किमपत्यकेषु ? || ३ || પુરુષનું વીર્ય શ્રી રક્તને, સબંધ બેઢુના થતા, સ્ત્રીયેાનિમાં વિચિત્ર પ્રકારના, કીડાએ ઉપજતા; તેના ઉપર એ ઉભયને!, થતા રાગ નહિ જણાય છે, ત્યારે પછી પુત્રો ઉપર શા સારુ રાગ ખંધાય છે? ૩ 66 ‘ પુરુષનું વીય અને સ્ત્રીનુ રક્ત--તે બન્નેના સંયાગથી સ્ત્રીની ચેાનિમાં વિચિત્ર પ્રકારના કીડાઓ ઉત્પન્ન થાય છે; તેના ઉપર સ્ત્રીને કે તેના પતિને રાગ થતા નથી, ત્યારે પુત્રો ઉપર શા સારુ રાગ ઉપજાતિ. થાય છે?” ૩ અપત્ય પર સ્નેહુબ ધન થવાનાં ત્રણ કારણા. त्राणाशक्तेरापदि संबंधानंत्यतो मिथऽगवताम् । संदेहाच्चोपकृतेर्मापत्येषु स्निहो जीव ॥ ४ ॥ નંદો. ॥ ॥ આપત્તિમાં પાલન કરવા, જ્યારે અશક્તિ જણાય છે, દર્દી કાળ જીવને પરસ્પર, સંબંધ પણ દેખાય છે; બદલા ઉપકારના વાળવા, સ ંદેહ ઉપજતા મને, હે જીવ! તુ પુત્ર પુત્રી પરના, સ્નેહ તજ કહિંયે તને. tr આપત્તિમાં પાલન કરવાની અશક્તિ હોવાથી, પ્રાણીના દરેક પ્રકારના પરસ્પર સંબંધ અનત વખત થયેલા હેાવાથી અને ઉપકારત બદલે વાળવાના સ ંદેહ હાવાથી હે જીવ ! તુ પુત્ર પુત્રાદિ પર સ્નેહવાળા .. થા મા ૪ આર્યો. તૃતીય અધિકાર સમાપ્ત, For Private and Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra : ૨૪ : www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अथ चतुर्थो धनममत्वमोचनाधिकारः પૈસા પાપના હેતુભૂત છે. याः सुखोपकृतिकृत्वधिया त्वं, मेलयन्नसि रमा ममताभाक् । पाप्मनोऽधिकरणत्वत एता, हेतवो ददति संसृतिपातम् ||१|| !?" ' ભરણપોષણ નિજ સુખ માટે, ધનની લાલચ થાય છે, શક્તિ એ વૃદ્ધિ પામતા, ઉપકાર બુદ્ધિ રખાય છે; લક્ષ્મી અધિકરણ હોવાથી, પાપ હેતુભૂત ગણાય છે, સંસાર–ભ્રમણ કરાવનારી, મેહ આધીન થાય છે. અધ્યાત્મ લક્ષ્મીની લાલચમાં લેવાએલા તુ (સ્વ) સુખ અને ઉપકારની બુદ્ધિથી જે લક્ષ્મી મેળવે છે તે અધિકરણ હાવાથી પાપની જ હેતુભૂત છે અને સંસારભ્રમણને આપનારી છે. 1 19 સ્વામતાવૃત્ત. * ધન ઐહિક અને આમુષ્મિક દુ:ખ કરનાર છે. यानि द्विषामप्युपकारकाणि, सर्पोन्दुरादिष्वपि यैर्गतिश्च । शक्या च नापन्मरणामयाद्या, हन्तुं धनेष्वेषु क एव मोहः ॥ २ ॥ શત્રુને પણ ઉપકાર કરનારું, દ્રવ્ય જે થઇ પડે, સર્પ ઉંદર તિય ઇંચ આદિ, ગતિ થાય છે જેના વડે; મૃત્યુ રોગ આદિ આપત્તિ કાય, ટાળવા શક્તિ નથી, સ જગતમાં એહુવા, પૈસા ઉપરના માહથી. ૨ “ જે પૈસા શત્રુને પણું ઉપકાર કરનારા થઇ પડે છે, જે પૈસાથી સર્પ, ઉંદર વિગેરેમાં ગતિ થાય છે, જે પૈસા મરણુ રાગ વિગેરે ક્રાઇ પણ આપત્તિએ દૂર કરવાને શક્તિવાન નથી તેવા પૈસા ઉપર માહશે ? ર 99 ઈંદ્રજા. ૧ સર્યું શું કામના. For Private and Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra -ક ૯૫ ૬ મ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધનથી સુખ કરતાં દુ:ખ વધારે છે. ममत्वमात्रेण मनःप्रसाद- सुखं धनैरल्पकमल्पकालम् । आरंभपापैः सुचिरं तु दुःखं, स्याद्दुर्गतौ दारुणमित्यवेहि || ३ || : ૨૫ : આ મારું દ્રવ્યુ વિચારતા, પ્રફુલ્લિત મનમાં થાય છે, વળી દ્રવ્યથી થાડા વખતના, સુખને ચ પમાય છે; આરબ પાપના કાર્યથી તે, દુર્ગતિ લઈ જાય છે, અને જાણતુ લાંબે વખત, દુઃખ ભયંકરદાય છે. ૩ *t આ પૈસા મારા છે એવા વિચારથી મન પ્રસાદરૂપ થાડુ અને થાડા વખતનું સુખ પૈસાથી થાય છે, પણ આર ંભના પાપથી દુર્ગંતિમાં લાંખા વખત સુધી ભયંકર દુ:ખ થાય છે; આ પ્રમાણે તું જાણુ. 17 ૩ ઉપજાતિ. ધર્મ નિમિત્તે ધન મેળવવુ ચુક્ત છે ? द्रव्यस्तवात्मा धनसाधनो न, धर्मोऽपि सारंभतयातिशुद्धः । निःसंगतात्मा त्वतिशुद्धयोगात्, मुक्तिश्रियं यच्छति तद्भवेऽपि ||४|| સધાય છે, દ્રવ્ય સ્તવ સ્વરૂપવાળા, ધનથી ધર્મ આર'ભ યુક્ત હોવાથી તે પણુ, શુદ્ધ અતિ ન મનાય છે; નિ:સ’ગતા સ્વરુપવાળા, અતિ શુદ્ધ ધર્મ તેનાવડે વળી તે જ ભવમાં, મેાક્ષલક્ષ્મી For Private and Personal Use Only ગણાય છે, પમાય છે. ૪ “ધનના સાધનથી દ્રશ્યસ્તવ સ્વરૂપવાળા ધર્મો સાધી શકાય છે, પણુ તે આર્ભયુક્ત હોવાથી અતિ શુદ્ધ નથી; જ્યારે નિસ ́ગતા સ્વરૂપવાળે! ધ અતિશુદ્ધ છે અને તેથી તે જ ભવમાં પણુ માક્ષલક્ષ્મી આપે છે.” ૪ ઇંદ્રજા. આ શ્રી ચTM arena Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra : ૨૬ : www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મળેલ ધનનો વ્યય કર્યાં કરવા ? क्षेत्रवास्तुधनधान्यगवाश्वै-र्मेलितैः सनिधिभिस्तनुभाजाम् । क्लेशपापनरकाभ्यधिकः स्यात्को गुणों न यदि धर्मनियोगः ॥५॥ અધ્યાત્મ મળેલ કે મેળવેલ વસ્તુ, ધન ધાન્ય ગાય ગય ધરો, ભડાર આદિ વસ્તુ, જો ધર્મ કાજે ન વાપરો; તે પછી કલેશ દુ:ખ અને, પાપ એથી પમાય છે, અને નરક ગતિથી વધારે, ગુણુ અવર શું થાય છે? ૫ 64 * મળેલાં અથવા મેળવેલાં ક્ષેત્ર, વસ્તુએ (ધર વિગેરે) ધન, ધાન્ય, ગાય, ઘેાડા અને ભંડારાનો ઉપયાગ જો ધર્મી નિમિત્તે ન થાય તે તેથી કલેશ (દુઃખ), પાપ અને નરકથી બીજો શે વધારે ગુણ થાય?” પ સ્વાગતાવૃત્ત. "6 ધનથી થતી અનેક પ્રકારની હાનિ, તેને તજી દેવાના ઉપદેશ. आरंभैर्भरितो निमज्जति यतः प्राणी भवांभोनिधावीहंते कुनृपादयश्च पुरुषा येन च्छलाद्वाधितुम् । चिंताव्याकुलताकृतेश्व हरते यो धर्मकर्मस्मृतिं, विज्ञा ! भूरिपरिग्रहं त्यजत तं भोग्यं परैः प्रायशः ॥ ६ ॥ આરંભ પાપના ભારથી, ભવસમુદ્દે પાણી ખૂડતા, ધન પરિગ્રહું નૃપતિ આદિ, છિદ્ર જોઇ દુ:ખ આપતા; આકુળવ્યાકુળ કાર્ય વૃદ્ધિએ, ધ કાય નહિ અને અવર ઉપયાગી દ્રવ્ય એ, તજવા કહું પડિતને આરંભના પાપથી ભારે થયેલા પ્રાણી જે ધનને લીધે સંસારસમુદ્રમાં ડૂબે છે, જે ધનના પરિગ્રહથી રાજા વિગેરે પુરુષા છિદ્ર જોઇને ૧ ગય—હાથી. For Private and Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir --ક ૯૫૩ મ : ૨૭ : દુઃખ દેવાને ઇચ્છે છે, અનેક ચિંતામાં આકુળવ્યાકુળ રાખીને જે પૈસા ધર્માંકા કરવાનુ તા યાદ આવવા દેતા જ નથી, અને ઘણે ભાગે જે પારકાના જ ઉપભાગમાં આવે તેવા એ પૈસાના મેાટા સંગ્રહને પહિતા! તમે તજી દે. ” શાર્દૂલવિક્રીડિત. સાત ક્ષેત્રમાં ધન વાપરવાના ઉપદેશ. क्षेत्रेषु नो वपसि यत्सदपि स्वमेत द्यातासि तत्परभवे किमिदं गृहीत्वा । तस्यार्जनादिजनिताघचयार्जितात्ते, भावी कथं नरकदुःखभराच्च मोक्षः ॥ ७ ॥ સાત ક્ષેત્રમાં વપરાય નહિં, દ્રવ્ય એ શા કામનું? નથી સાથે પરભવ આવતું, વિચાર કર તમામ તુ; મેળવેલ આર ભૈ દ્રબ્યુના, સાપ જ્યારે જાગશે, નારકી ગતિ દુ:ખે પીડાતા, મેક્ષ કયારે પામશે ? o તારી પાસે દ્રવ્ય છે છતાં પણુ તું (સાત) ક્ષેત્રમાં વાપરતા નથી, ત્યારે શુ પરભવે ધનને તારી સાથે લઇ જવાના છે? વિચાર કર કે પૈસા મેળવવા વિગેરેથી થયેલા પાપસમૂહથી મેળવેલાં નારીનાં દુઃખાથી તારા મેાક્ષ (ટકા) કેમ થશે? 9 વસંતતિલકા ચાથા અધિકાર સમાપ્ત. अथ पंचमो देहममलमोचनाधिकारः । શરીરને પાપથી પાષવું નહિ. पुष्णासि यं देहमधान्यचिंतयं स्तवोपकारं कमयं विधास्यति । For Private and Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૮ : कर्माणि कुर्वन्निति चिंतयायति, जगत्ययं वचयते हि धूत्तराट् ॥ १ ॥ નિજ અ ંગ પોષણ કારણે, વિચારતા નથી પાપને, એ શરીર તારા ઉપર, કરનારું શું ઉપકારને ? એ શરીરની રક્ષા નિમિત્ત, કર્મ હિંસાદિક કરે, ભાવિકાળ વિચાર કર પ્રાણી ! અંગ તારું છેતરે. ૧ પાષને અણુવિચારતા જે શરીરને તુ પોષે છે તે શરીર તારા ઉપર શુ ઉપકાર કરશે ? (તેથી તે શરીર માટે હિંસાદિક) કર્મો કરતાં આવતા કાળના વિચાર કર. આ શરીરરૂપ ધૂતારા પ્રાણીને દુનિયામાં વંશસ્થ છેતરે છે. 1 શરીર-કારાગૃહમાંથી છૂટવાના ઉપદેશ. અધ્યાત્મ - कारागृहाद्बहुविधा शुचितादिदुःखानिर्गतुमिच्छति जडेोऽपि हि तद्विभिद्य । क्षिप्तस्ततोऽधिकतरे वपुषि स्वकर्म व्रातेन तद्दयितुं यत से किमात्मन् ! ॥ २ ॥ અચિ આદિ દુઃખ ભરેલુ, અદિખાનું મૂરખા તજે, આકરુ` મળેલ નિજ કર્મ થી, બદુિખાનું' શીઘ્ર ભજે ? મજબૂત વિશેષે એહ કરવા, પ્રયત્ને શાને કરે? એ અદિખાનું ત્રુટી જતા, આત્મ સુખ શાશ્વત વરે. ૨ “ મૂર્ખ પ્રાણી હોય છે તે પણ અનેક અશુચિ વિગેરે દુ:ખાથી ભરેલાં બંદીખાનાને ભાંગીને બહાર નીકળી જવા ઇચ્છા રાખે છે. તારાં પેાતાનાં કર્યાં વડે જ તેથી પણ વધારે આકરા શરીર-અંદીખાનામાં તું નખાયા છે છતાં તે બંદીખાનાને વધારે મજબૂત કરવા શા સારું યત્ન કરે છે " ર વસ તતિલકા. ૧ છેતરે-હંગે. For Private and Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ~૯૫૬મ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શરીર સાધનથી કરવા યોગ્ય કન્ય પ્રેરણા, चेद्रांछसीदमवितुं परलोकदुःख भीत्या ततो न कुरुषे किमु पुण्यमेव । शक्यं न रक्षितुमिदं हि न दुःखभीतिः । पुण्यं विना क्षयमुपैति च वज्रिणोऽपि ॥ ३ ॥ પરભવ થનારા દુ:ખભયથી, બચાવવા નિજ અંગને, વિચાર આવતા હાય તે, તે, આદર પુણ્યપ્રસગને; આ શરીર કઈ વડે, પાષી શકાય તેવું નથી, પુણ્ય વિનાની દુ: ખ બીક, અળગી ન જાણા ઈન્દ્રથી. 3 “ ને તું તારા શરીરને પલાકમાં થનારા દુ:ખના ભયથી બચાવવા ઇચ્છતા હોય તે પુણ્ય શા માટે કરતા નથી? આ શરીર (કાઇ વડે પણ) પાત્રો શકાય તેવું નથી; ઇંદ્ર જેવાને પણ પુણ્ય વગર દુઃખની બીક નાશ પામતી નથી. ” ૩ વસ‘તતિલકા. દેહાશ્રિતપણાથી દુ:ખ, નિરાલમનત્વમાં સુખ. देहे विमुह्य कुरुषे किमघं न वेत्सि, : RE: देहस्थ एव भजसे भवदुःखजालम् । लोहाश्रितो हि सहते घनघातमनि वधा न तेऽस्य च नभोवदनाश्रयत्वे ॥ ४॥ આ અંગ ઉપર માહ ધરીને, પાપ તું શાને કરે ? તેમાં રહ્યા સંસારના દુ:ખા,ઉપજતા જો ખરે; અગ્નિ લેઢામાં હોય તે, ઘણુના પ્રહારો ખાય છે, આકાશ સમ આશ્રયરહિત, તેની પીડા મુકાય છે. << ૪ શરીર ઉપર માદ્ધ કરીને તું પાપ કરે છે, પણ તને ખબર નથી ૐ સંસારસમુદ્રમાં દુઃખા ખમવાં પડે છે, તે શરીરમાં રહ્યો છે તેથી જ For Private and Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૩૦ : અધ્યાત્મ પામે છે. અગ્નિ લેઢામાં રહ્યો હોય છે ત્યાં સુધી જ હથોડાના (ઘણન) પ્રહાર (ધા) ખમે છે. તેથી જ્યારે તું આકાશની પેઠે આશ્રયરહિતપણું અંગીકાર કરીશ ત્યારે તને અને અગ્નિને કાંઈ પણ પીડા નહિ થાય.” ૪ વસંતતિલકા. જીવ અને સૂરિ વચ્ચે થયેલી વાતચીત. दुष्टः कर्मविपाकभूपतिवशः कायावयः कर्मकृत् , बद्र्वा कर्मगुणहृषिकचषकैः पीतप्रमादासवम् । कृत्वा नारकचारकापदुचितं त्वां प्राप्य चाशु च्छलं, गन्तेति स्वहिताय संयमभरं तं वाहयाल्पं ददत् ॥५॥ કર્મવિપાક નૃપને દુષ્ટ કર, શરીર પિછાણ, બાંધી કર્મરૂપ રજુ દારુ પાઈ, પ્રમાદમાં આણુતે; નારકી દુ:ખ ખમવા , કરી તુજ નાસી જતે, તે હિત માટે અંગ પિષી, થા અસંયમ આરાધતે. ૫ શરીર નામને નોકર કર્મવિપાક રાજાને દુષ્ટ સેવક છે, તે તને કર્મરૂપી દોરડાએ બાંધીને ઈકિયોરૂપી દારુ પીવાનાં પાત્રોવડે તને પ્રમાદરૂપ મદિરા પાશે. આવી રીતે તને નારકીનાં દુઃખ ખમવાને યોગ્ય કરીને પછી કાંઈ બહાનું લઈને તે સેવક નાસી જશે, માટે તારાં પિતાના હિતને માટે તે શરીરને જરા જરા આપીને સંયમના ભારને તું સહન કર.” ૫ શાર્દૂલવિક્રીડિત. શરીરની અશુચિ, સ્વહિતગ્રહણ. यतः शुचीन्यप्यशुचीभवन्ति । कुम्याकुलात्काकशुनादिभक्ष्यात् । ૧ દોરડાથી. ૨ ચારિત્ર. For Private and Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -ક ૯પ કુમ : ૩૧ : द्रागभाविनो भस्मतया ततोऽगात् , માિિાત સ્વહિત ગુદા છે ૬ શરીર સંગથી પવિત્ર વસ્તુ, અપવિત્ર થઈ જાય છે, કૃમિ ભરેલ કાગ શ્વાન ભક્ષણ, યોગ્ય અંગ જણાય છે, જે માંસને જ પિંડ અલ્પ સમય, ટકી જવાની થાય છે! એ શરીરથી તુજ હિત કરવા, કેમ તું થેભાય છે? ૬ જે શરીરના સંબંધથી પવિત્ર વસ્તુઓ પણ અપવિત્ર થઈ જાય છે, જે કૃમિથી ભરેલું છે, જે કાગડા કૂતરાને ભક્ષણ કરવાને યોગ્ય છે, જે થડા વખતમાં રાખ થઈ જવાનું છે અને જે માંસનો જ પિંડ છે તે શરીરથી તું તો તારું પોતાનું હિત કર.” ૬ ઉપાતિ. શરીર-ઘરને ભાડું અને તેને ઉપગ. परोपकारोऽस्ति तपो जपो वा, विनश्वराद्यस्य फलं न देहात । सभाटकादल्पदिनाप्तगेरु-मृत्पिडमूढः फलमश्नुते किम् ? ॥७॥ પરોપકાર તપ જરૂ૫ ફળ, નાશવંત શરીરથી, જે ન બને તે અલ્પ સમય, માટે રહે શા મેહથી? ભાડે રાખેલ ઘર માટના, પિંડને પિછાણીએ, એ અંગના મહામેહથી, ફળ આવનારું જાણીએ. ૭ જે નાશવંત શરીરથી પરોપકાર, તપ, જપરૂપ ફળ થતાં નથી તે શરીરવાળો પ્રાણ થડા દિવસને માટે ભાડે રાખેલા ઘરરૂપ માટીના પિંડ પર મોહ પામીને શું ફળ પામે ?” ૭ ઉપજાતિ. - શરીરથી કરી શકાતું આત્મહિત. मृपिंडरूपेण विनश्वरेण, जुगुप्सनीयेन गदालयेन । देहेन चेदात्महितं सुसाधं, धर्मान्न किं तद्यतसेऽत्र मूढ ! ॥८॥ ૧ વાની–રાખ. For Private and Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૩૨ : અધ્યાત્મનાશવંત દુર્ગધીવાળું, રોગે ભરેલું અંગ છે, અંગ માટરૂપ પિંડ પણ, ધર્મ સાધવા પ્રસંગ છે, તુજ આત્મહિત સધાય, જ્યારે એહ શરીર–પ્રસંગથી, હે મૂઢ! પછી શા કારણે, એ યત્ન તું કરતું નથી? ૮ માટીના પિંડરૂપ, નાશવંત, દુર્ગધી અને રોગના ઘર એવા આ શરીરવડે જ્યારે ધર્મ કરીને તારૂં પિતાનું હિત સારી રીતે સાધી શકાય તેમ છે ત્યારે હે મૂઢ! તેમાં યત્ન કેમ કરતો નથી?” ૮ પાંચમો અધિકાર સમાપ્ત. अथ षष्ठो विषयप्रमादत्यागाधिकारः વિષયસેવનથી થતાં દુઃખ-સુખની સરખામણું. अत्यल्पकल्पितसुखाय किमिंद्रियार्थै स्त्वं मुह्यसि प्रतिपदं प्रचुरप्रमादः । एते क्षिपन्ति गहने भवभीमकक्षे, जंतून यत्र सुलभा शिवमार्गदृष्टिः ॥१॥ માની લીધેલ અલ્પ સુખકાજ, પ્રમાદી શાને બને? વારંવાર ઈન્દ્રિય વિષયમાં, મેહ આવે છે મને, એ વિષય સુખ સંસારમાં, ફે કે ભયંકર ગહન વને, ત્યાંથી ન જાણવું સુલભ જીવને, મુક્તિ મારગ પંથને. ૧ “ઘણા જ થડા અને તે પણ માની લીધેલાં (કપિત) સુખ માટે તું પ્રમાદવાન થઈને વારંવાર ઇંદ્રિયોના વિષયમાં શા માટે મોહ પામે છે ? એ વિષય પ્રાણીને સંસારરૂપ ભયંકર ગહનવનમાં ફેંકી દે છે, જ્યાંથી મોક્ષમાર્ગનું દર્શન પણ આ જીવને સુલભ નથી.” ૧ વસંતતિલકા. ૧ મને-દિલમાં. ૨ મોટા જંગલમાં. For Private and Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -ક ૯૫કુમ : ૩૩ : પરિણામે હાનિકારક વિષયે. आपातरम्ये परिणामदुःखे, सुखे कथं वैषयिके रतोऽसि ? । जडोऽपि कार्य रचयन् हितार्थी, करोति विद्वन् ! यदुदर्कतर्कम् ॥२॥ સુન્દર લાગતા વિષયસુખે, ભગવતી વખતે તને, પરિણામ દુ:ખ દેનાર, આસક્ત તેમાં શીદ બને? મૂરખ પ્રાકૃતજન આદરે, જેઈ કાર્યના પરિણામને, હે નિપુણ! તે તુજ હિત માટે, વિચાર કરી કર કામને ૨ “ભગવતી વખતે માત્ર સુંદર લાગતા પણ પરિણામે દુઃખ દેનારા વિષયસુખમાં તું કેમ આસક્ત થયે છે? હે નિપુણ! પોતાનું હિત ઇચછનાર મૂર્ખ પ્રાકૃત માણસ પણ કાર્યના પરિણામને તો વિચાર કરે છે.” ૨ ઉપજાતિ. મેક્ષસુખ અને સંસારસુખ. यदिद्रियार्थरिह शर्म बिंदव धदर्णवत्स्वःशिवगं परत्र च । तयोमिथोऽस्ति प्रतिपक्षता कृतिन् !, વિરોપદેથાભ્યારણ્ ફાળ તત છે રે ઈન્દ્રિયથી આ સંસારમાં, જે સુખ જીવને થાય છે, સ્વર્ગ મોક્ષ સુખ સમુદ્ર આગળ, બિન્દુ માત્ર ગણાય છે; બન્ને પ્રકારના આ સુખને, શત્રુતા કાયમ રહે, માટે વિચારપૂર્વક સારું, જણાય તે સુખને લહે. ૩ “ઇથિી આ સંસારમાં જે સુખ થાય છે તે બિંદુ જેટલું છે અને પરલેકમાં (તેના ત્યાગથી) સ્વર્ગ અને મોક્ષનું સુખ થાય છે તે સમુદ્ર જેટલું છે; આ બંને પ્રકારનાં સુખને પરસ્પર શત્રુતા છે. તેટલા માટે હે ભાઈ! વિચાર કરીને તે બેમાંથી એકને ખાસ ગ્રહણ કર. ” ૩ વંશસ્થ. For Private and Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૩૪ : અધ્યાત્મદુખ થવાનાં કારણે નિશ્ચય કર. भुंक्त कथं नारकतिर्यगादि-दुःखानि देहीत्यवधेहि शास्त्रैः । निवर्तते ते विषयेषु तृष्णा, विभेषि पापप्रचयाच्च येन ॥४॥ નારકી તિર્યંચ ગતિના, જીવ દુઃખ કેમ પામતા? ભાવાર્થ તસ સજ્ઞાન પામી, શાસ્ત્રથી વિચારતા એ જાણ્યા પછી જ આ જીવની, વિષય તૃષ્ણ કર્મી થશે, અને પાપ એકઠું કરવાના, દોષથી વિરામશે. ૪ આ જીવ નારકી તિર્યંચ વિગેરેનાં દુઃખો શા માટે પામે છે તે શા વડે જાણ, તેથી કરીને વિષય ઉપર તૃષ્ણ ઓછી થશે અને પાપ એકઠું થવાની બીક લાગશે.” ૪ ઉપજાતિ, સદરહુ નિશ્ચય પર વિચારણા. गर्भवासनरकादिवेदनाः, पश्यतोऽनवरतं श्रुतेक्षणः । नो कषायविषयेषु मानसं, श्लिष्यते बुध ! विचिंतयेति ताः॥५॥ ગર્ભાવાસ નારક દુઃખને, જે જ્ઞાન ચક્ષુએ જુએ, વારંવાર થાતી વેદના, જોઈ શાસ્ત્રતણું એક વિષય કષાય મન તેહનું, નહિ એટતા પાછું ફરે, હે પડત! માટે બરાબર, વિચાર કરી તેને ખરે. ૫ “જ્ઞાનચક્ષુથી ગર્ભાવાસ, નારકી વિગેરેની વેદનાઓ વારંવાર જેવા પછી તારું મન વિષયકષાય ઉપર ચેટશે નહિ; માટે હે પંડિત! તેને તું બરાબર વિચાર કર.” ૫ રથોદ્ધતા. મરણ ભય પ્રમાદ ત્યાગ. वध्यस्य चौरस्य यथा पशोर्वा, संपाप्यमाणस्य पदं वधस्य । शनैः शनैरेति मृतिः समीपं, तथाखिलस्येति कथं प्रमादः?॥६॥ For Private and Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -ક ૯૫ મ : ૩૫ : ફાંસી સજા થયેલ ચેરને, મુદત ઓરી આવતા, વધ થવાના સ્થાનકે એ રીત, પશુઓ લહી જતા; મૃત્યુ નજીક સહુ પ્રાણીનું, એ રીત આવતું જાય છે, તે પછી આ સંસારમાં, પ્રમાદ શીદ સેવાય છે? ૬ ફાંસીની સજા થયેલ ચેરને અથવા વધ કરવાને સ્થાનકે લઈ જવાતા પશુને મૃત્યુ ધીમે ધીમે નજીક આવતું જાય છે, તેવી જ રીતે સર્વને મૃત્યુ નજીક આવતું જાય છે, ત્યારે પછી પ્રમાદ કેવી રીતે થાય?” ૬ ઉપજાતિ. સુખ માટે સેવાતા વિષયમાં દુઃખે. बिभेषि जंतो! यदि दुःखराशेस्तदिद्रियार्थेषु रतिं कृथा मा । तदुद्भवं नश्यति शर्म यहाक्, नाशे च तस्य ध्रुवमेव दुःखम् ॥७॥ પ્રાણી! જે તું દુઃખની, બીક હોયે રાખતે. તે ઈન્દ્રિય આસક્ત સુખથી, સદાય થા વિરામતે, એથી થયેલું સુખ તે, અલ્પકાળમાં વિણસી જશે, અને પછી લાંબા કાળ સુધી ના, દુઃખને પામશે. ૭ હે પ્રાણી ! જે તું દુખેથી બહીક રાખતો હોય તો ઇનિા વિષયોમાં આસક્તિ કરે નહિ. તે વિષયો)થી ઉત્પન્ન થયેલું સુખ તે તુરત નાશ પામે છે અને તે નાશ પામે ત્યારે તે પછી લાંબા વખતનું દુઃખ જ છે.” ૭ ઉપજાતિ. તું શા ઉપરથી વિષયમાં રાચે છે? मृतः किमु प्रेतपतिर्दुरामया, गताः क्षयं किं नरकाच मुद्रिताः । ध्रुवाः किमायुधनदेहबंधवः, सकौतुको यद्विषयैर्विमुह्यसि ॥८॥ યમની નથી તું જ બિક કે, શું વ્યાધિઓ નાશી ગયા, પૈસા શરીર સંગાસબંધી, કાયમી કેના રયા? ૧ યમ-જમરાજ. For Private and Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૩૬ : અધ્યાત્મ શું નરકદ્વાર બંધ ગ્યા, નહિ વિષયથ વિરામ, આશ્ચર્ય હર્ષ સહિત વિષયમાં, મેહ વૃદ્ધિ પામત. ૮ શું જમ (યમ) મરી ગયો? શું દુનિયામાંથી બધા વ્યાધિઓ નાશ પામી ગયા? શું નારકીનાં બારણું બંધ થય? શું આયુષ્ય, પૈસા, શરીર અને સગા સંબંધીઓ હંમેશાં બેસી રહેવા ઠર્યા? કે આશ્ચર્ય—હર્ષ સહિત વિષયોમાં વિશેષે મેહ પામે છે?” ૮ ઉપસંહાર. વિષય પ્રમાદ ત્યાગ કરવાથી સુખ. विमोह्यसे किं विषयप्रमादैर्धमात्सुखस्यायतिदुःखराशेः । तद्र्धमुक्तस्य हि यत्सुखं ते, गतोपमं चायतिमुक्तिदं तत् ॥९॥ વિષય પ્રમાદ જન્મ બુદ્ધિથી, કેમ પામતે મેહને? ભવિષ્યમાં અનેક દુ:ખના, રાશી જે સમારોહને; તેમાં જ સુખને ભ્રમવડે, જે અભિલાષા થાય છે, એ છોડતા નિરુપમ ભવિષ્યમાં, મોક્ષસુખ પમાય છે. ૯ ભવિષ્યમાં જે અનેક દુઃખાને રાશિ છે તેઓમાં સુખની ભ્રમથી તું વિષયપ્રમાદજન્ય બુદ્ધિથી કેમ મોહ પામી જાય છે ? તે સુખોની અભિલાષાથી મૂકાયેલા પ્રાણીને જે સુખ થાય છે તે નિરુપમ છે અને વળી ભવિષ્યમાં તે મોક્ષ આપનારું છે.” ૯ ઉપજાતિ. ઈતિ ષષ્ઠ અધિકાર સમાપ્ત. अथ सप्तमः कषायत्यागाधिकारः ક્રોધનું પરિણામ-તેને નિગ્રહ કરવાની આવશ્યકતા. रे जीव ! सेहिथ सहिष्यसि च व्यथास्ता स्त्वं नारकादिषु. पराभवभूः कषायैः । मुग्धोदितैः कुवचनादिभिरप्यतः किं ? क्रोधानिहंसि निजपुण्यधनं दुरापम् ॥१॥ For Private and Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -ક દ્વેષ કુ મ હે જીવ! કષાયડે પરાભવ, સ્થાન પામી જગતમાં, અનેક પીડા થઈ નારકીમાં, રાખતા એ ધ્યાનમાં; મૂર્ખ મનુષ્યની ગાળ કે, બૂરે વચન કોધે ચડે, મુસીબતે પામેલ પુણ્ય ધન, નાશ કરતા તે વડે. ૧ << હે જીવ! કાયવડે પગભવનું સ્થાન થઇને નારકીમાં તે અનેક પીડા સહન કરી અને હજી સહન કરીશ; તેથી મૂર્ખ મનુષ્યએ દીધેલ ગાળ વગેરે ખરાબ વચનથી ક્રોધ પામી જઈને મહા મુશ્કેલીથી મળી શકે એવું પુણ્ય ધન તું કેમ નાશ પમાડે છે?” ૧ વસતતિલકા. માન-અહુકાર ત્યાગ. : ૩૭ : पराभिभूतौ यदि मानमुक्तिस्ततस्तपोऽखंडमतः शिवं वा । मानादृतिदुर्वचनादिभिश्चेत्तपःक्षयस्तन्नरकादि दुःखम् ॥ २ ॥ वैरादि चात्रेति विचार्य लाभालाभौ कृ नाभवसंभविन्याम् । तपोऽथवा मानमवाभिभूताविहास्ति नूनं हि गतिर्द्विधैव ॥ ३ ॥ ( સુક્ષ્મમ્ ) k પરાભવ ખીજાથી પામતા, માનને જો ત્યાગશે, અખંડ તપ તેથી થતા વળી, મુક્તિ સુખ પણુ પામશે; દુર્વાંચન અવર ના સુણતાં, આદર માનના થાય છે, તપ ક્ષય થતા તેના વડે, નારકી દુ:ખ પમાય છે. હૈ પંડીત ! આ ભવ વિષે, વેર-વિરાધ વૃદ્ધિ થાય છે, લાભ હાનિ વિચારતાં મન, ક્રોધ માન મુકાય છે; તપ અગર માન એમાંથી, રક્ષણ એકનુ થાય છે, માટે જ તપ રક્ષણ કાજે, કષાય એહ તજાય છે. ૨-૩ (યુગ્મમ્) ખીજા તરફથી પરાભવ થાય ત્યારે જો માનના ત્યાગ થાય તા તેથી અખંડ તપ થાય છે અને તેથી મેાક્ષ થાય છે. બીજા તરફથી દુચન સાંભળતાં જો માનને આદર થાય તો તપને ક્ષય થાય છે For Private and Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૩૮ : અધ્યાત્મ અને નારકી વિગેરેનાં દુઃખ થાય છે. આ ભવમાં પણ માનથી વૈર વિરોધ થાય છે; તેટલા માટે હે પંડિત ! લાભ અને નુકશાનને વિચાર કરીને આ સંસારમાં જ્યારે જ્યારે તારે પરાભવ થાય ત્યારે ત્યારે તપ અથવા માન(બેમાંથી એક)નું રક્ષણ કર. આ સંસારમાં આ બે જ રસ્તા છે (માન કરવું અથવા તપ કરવો.)” ૨-૩ ઉપજાતિ. ક્રોવ ત્યાગ કરનાર વેગીને મોક્ષપ્રાપ્તિ. श्रत्वाक्रोशान् यो मुदा पूरितः स्यात् , लोष्टाधैर्यश्चाहतो रोमहर्षी । यः प्राणान्तेऽप्यन्यदोषं न पश्य પ ચ દ્રા મેર્તિા ચોળી . આક્રોશ ઝાટકણ થતાં જે, હર્ષથી ઉભરાય છે, થતાં પ્રહારે પથ્થરના, મરાય વિકસ્વર થાય છે; પ્રાણત કઈ પણ અવરના, અવગુણ નહિ દેખતા, તે મહાન યોગી જાણવા, તત્કાળ શીવપુર પેખતા. ૪ “જે આક્રેશ પરાભવ વચન; ઝાટકણ) સાંભળીને ઉલટો આનંદથી ઉભરાઈ જાય છે, જેને પથ્થર વિગેરે વડે માર્યો હોય તો પણ જેનાં રોમરાય ઉલટાં વિકસ્વર થાય છે, જે પ્રાણને પણ પારકા અવગુણુને દેખતો જ નથી, તે યોગી છે, અને તે તુરત જ મેક્ષ મેળવે છે.” ૪ શાલિની. કષાયનિગ્રહ. को गुणस्तव कदा च कषायैर्निर्ममे भजसि नित्यमिमान् यत् । किं न पश्यसि दोषममीषां, तापमत्र नरकं च परत्र ॥५॥ ક ગુણ થયે કષાયથી, કયારે કર્યો એ જાણતા, કાયમ કષાયે સેવતા, રહે શેષ ગુણ પિછાણતા સંતાપે આ ભવ વિષે, પરભવ નરક દુઃખ પામતા, બેઉ દેષ એહ કષાયના, પેખી રહો વિરામતા. ૫ For Private and Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -કલ્પ કુમ : ૩ : તને કષાયોએ ગુણ કર્યો? તે ગુણ ક્યારે કર્યો? કે તું તેઓને હંમેશાં સેવે છે? આ ભવમાં સંતાપ અને પરભવમાં નરક આપવારૂપ તેઓના દે છે તે શું દેખતો નથી?" ૫ સ્વાગતા. કષાય સેવન-અસેવનના ફળ પર વિચારણા. यत्कषायजनितं तव सौख्यं, यत्कषायपरिहानिभवं च । तद्विशेषमथवैतदुदक, संविभाव्य भज धीर विशिष्टम् ॥६॥ કષાયના સેવન વડે, શું સુખ તુજને થાય છે? નિવૃત્ત થતા એ કષાયથી, શું ફાયદો દેખાય છે? વિચારી એ બેઉ બાજુને, જે સુખમાં વૃદ્ધિ કરે, કષાયત્યાગ પરિણામ સારું, વિબુધ વિચારી આદરે. ૬ કષાયસેવનથી તને જે સુખ થાય અને કષાયના ક્ષયથી તને જે સુખ થાય તેમાં વધારે સુખ કર્યું છે, અથવા તો કષાયનું ને તેના ત્યાગનું પરિણામ કેવું આવે છે તેને વિચાર કરીને તે બેમાંથી સારું હેય તે હે પંડિત ! આદરી લે.” ૬ સ્વાગતાવૃત્ત. કષાય ત્યાગ-માનનિગ્રહ-બાહબલી. मुखेन साध्या तपसां प्रवृत्तिर्य थातथानैव तु मानमुक्तिः । आया न दत्तेऽपि शिवं परा तु, निदर्शनाबाहुबले प्रदत्ते ॥७॥ પ્રવૃત્તિ તપસ્યામાં કરવી, એ તે હજુએ સહેલ છે, પણ માનને જે ત્યાગ કરે, તે અતિ મુશ્કેલ છે, કેવળ તપસ્યા મેક્ષના, સુખો ઉપાર્જન ના કરે, બાહુબલી દષ્ટાંત માન, મૂક્યા પછી શીવસુખ વરે. ૭ “જેવી રીતે તપસ્યામાં પ્રવૃત્તિ કરવી તે સુખે થઈ શકે તેમ છે તેવી રીતે માનનો ત્યાગ કરે તે સુખે થઈ શકે તેમ નથી જ. કેવળ ૧ વિબુધપંડિત. For Private and Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૪૦ : અધ્યાત્મતપસ્યામાં પ્રવૃત્તિ મોક્ષને આપી શકતી નથી, પણ માનને ત્યાગ તો બાહુબલિના દષ્ટાંતની જેમ મોક્ષ જરૂર આપે છે.” ૭ ઉપજાતિ. માન ત્યાગ-અપમાન સહન. सम्यग्विचार्येति बिहाय मानं, रक्षन् दुरापाणि तपांसि यत्नात् । मुदा मनीषी सहतेऽभिभूतीः, शूरः क्षमायामपि नीचजाताः ॥८॥ રક્ષણ કરી તપનું સદા, ક્ષમા હૃદયમાં ધારતા, વિચાર કરી સારી રીતે, માનને જે ત્યાગતા શૂરવીર પંડિત સાધુ નીચ, અપમાનથી ન જરી ડરે, પણ રાજી રાખી દિલને, અપમાન તેહ સહન કરે. ૮ “આ પ્રમાણે સારી રીતે વિચાર કરી માનનો ત્યાગ કરીને અને દુઃખે મળી શકે તેવા તપનું યત્નથી રક્ષણ કરીને ક્ષમા કરવામાં શુરવીર એવો પંડિત સાધુ નીચ પુરુષોએ કરેલાં અપમાને પણ ખુશીથી સહન કરે છે.” ૮ | ઉપજાતિ. - સંક્ષેપથી ક્રોનિગ્રહ. पराभिभूत्याल्पिकयापि कुप्यस्यधैरपी मां प्रतिकर्तुमिच्छन् । न वेत्सि तिर्यनरकादिकेषु, तास्तैरनंतास्त्वतुला भवित्रीः ॥९॥ કરે પરાભવ હેજ કઈ પણુ, ક્રોધ દિલમાં લાવતે, મહાપાપ કૃત્તથી વૈર લેવા, ભાવના મન ભાવતે નારક તિર્યંચ ગતિના બજ, ભવિષ્ય માટે વાવતે, અતુલ પડા પારવગરની, થાય રહે દિલ લાવતે, સહજ પરાભવથી પણ તું કેપ કરે છે અને ગમે તેવાં પાપી કૃત્યોથી તેનું વૈર વાળવાને ઇચ્છે છે, પણ નારકી તિર્યંચ વગેરે ગતિઓમાં પારવગરની અતુલ પરકૃત પીડાઓ થવાની છે તેને તે તું જાણતો કે વિચારતે પણ નથી.” ૯ ઉપજાતિ. For Private and Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -ક ૯૫ ૬ મ : ૪૧ : પરિપુ પર ક્રોધ-ઉપસર્ગ કરનાર સાથે મૈત્રી. धत्से कृतिन् ! यद्यपकारकेषु, क्रोधं ततो धेह्यरिषट्क एव । अथोपकारिष्वपि तद्भवार्तिकृत्कर्महन्मित्रबहिर्द्विषत्सु ॥१०॥ હે પંડિત! અહિત કરનારા, ઉપર ક્રોધ ન આવતે, કામ ક્રોધ લેભ માન મદ હર્ષ, ષરિપુ નિભાવતે; અહિત કરનારા ઓળખતા, તુજ કર્મ રીપુ નાસશે, પરિસહ હિતેચ્છના થતા, તે જ દિલમાં ભાસશે. ૧૦ - “હે પંડિત ! જે તારું અહિત કરનાર ઉપર તું ક્રોધ કરતે હૈ તે પરિપુ (છ શત્રુ-કામ, ક્રોધ, લોભ, માન, મદ અને હર્ષ) ઉપર ક્રોધ કર, અને જે તું તારા હિત કરનારા ઉપર પણ ક્રોધ કરતો હોય તો સંસારમાં થતી સર્વ પીડા કરનારાં જે કર્મો છે તેઓને હરી જનાર (ઉપસર્ગો કરનારા વિગેરે) જે ખરેખર તારા હિતેચ્છુ છે અને બાહ્ય દૃષ્ટિથી જે તારા શત્રુ જેવા લાગે છે તેના ઉપર ક્રોધ કર.” ૧૦ ઉપજાતિ. માયનિગ્રહ ઉપદેશ. अधीत्यनुष्ठानतपःशमाद्यान् , धर्मान् विचित्रान् विदधत्समायान् । न लप्स्यसे तत्फलमात्मदेहक्लेशाधिकं तांश्च भवांतरेषु ॥ ११ ॥ શાસ્ત્રાભ્યાસ ધમનુષ્ઠાન, તપસ્યા આદિ જે કરે, શમ આદિ બહુ ધર્મકાર્યો, માયા સહિત તે આદરેક એ તારા શરીરને કલેશ, ઉપરાંત બીજું શું કરે? બીજું ભવાંતરે ફળ નહિં, પણ એ જ ધર્મ વિમુખ ઠરે. ૧૧ શાસ્ત્રાભ્યાસ, ધર્માનુષ્ઠાન, તપસ્યા, શમ વિગેરે વિગેરે અનેક ધર્મો અથવા ધર્મકાર્યો માયા સાથે આચરે છે, તેથી તારા શરીરને કલેશ થવા ઉપરાંત ભવાંતરને વિષે બીજું કાંઈ પણ ફળ મેળવવાનો નથી, અને તે ધર્મો પણ ભવાંતરમાં મળવાના નથી.” ૧૧ ઉપજાતિ. ૧ વરિપુ-છ આંતરશત્રુઓ. For Private and Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૪૨ : અધ્યાત્મલભ નિગ્રહ ઉપદેશ मुखाय धत्से यदि लोभमात्मनो, ज्ञानादिरत्नत्रितये विधेहि तत् । दुःखाय चेदत्र परत्र वा कृतिन् !, परिग्रहे तहहिरांतरेऽपि च ॥१२॥ તારા પોતાના સુખ માટે, લેભ આવે જે તને, તે જ્ઞાન દર્શન ચારિત્ર, ત્રણ રત્ન મેળવવા મને, કર લાભ એ જે તું એહ, પરભવ તેથી સુધરે, પરિગ્રહ નિમિત્તે લેભ કર્તા, દુ:ખદાયક તે ઠરે. ૧૨ “હે પંડિત! જે તું તારા પોતાના સુખ માટે લેબ રાખતો હે તે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ત્રણ રને મેળવવા માટે લેભ રાખ, અને જે આ ભવ અને પરભવમાં દુઃખ મેળવવા માટે લેભ રાખતો હેય તે આંતર અને બહિર પરિગ્રહ માટે લેભ રાખ.” ૧૨. ઉપજાતિ. મદ-મત્સરનિગ્રહ ઉપદેશ. करोषि यत्मेत्यहिताय किंचित् , कदाचिदल्पं सुकृतं कथंचित् । मा जीहरस्तन्मदमत्सराचैविना च तन्मा नरकातिथि ॥१३॥ મહામુસીબતે સુકૃત કરવા, ભાવના દિલ આવતા, કરી મદ મત્સર તેહને, હારી જશે દિલ લાવતા; સુકૃત કરણી વગર જી, નરક પણ થાય છે, મદ મત્સર વિણ શુભ કાર્ય એ, ભવાંતરે સુખદાય છે. ૧૩ કઈ વખત મહામુશ્કેલીઓ આવતા ભવ માટે જરા કાંઈ સારું કામ (સુકૃત્યો કરવાનું તારે બની આવે તો પછી વળી તેને મદ-મત્સર કરીને હારી જઇશ મા, અને સુકૃત્ય વગર તું નરકને પણ થઈશ મા.”૧૩ ઉપજાતિ. વિશેષ કરીને ઇર્ષ્યા ન કરવી. पुरापि पापैः पतितोऽसि संसृतौ, दधासि रे किं गुणिमत्सरं पुनः । For Private and Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -ક ૯૫ ૬ મ न वेत्सि किं घोरजले निपात्य से, नियंत्र्यसे श्रृंखलया च सर्वतः ॥ १४ ॥ થયેલ અગાઉના પાપથી સંસારમાં આળ્યે અરે, ગુણવાનના ગુણ પેખતા, ઇર્ષ્યા પછી શાની કરે? આવા કરેલા પાપથી, ་ડા પાણીમાં ઉતરે, અંધાય મજબૂત સાંકળે, નહિ જાણતા દિલમાં ખરે. ૧૪ "< અરે! પહેલાં પણ તું પાપથી સંસારમાં પડ્યો છે, ત્યારે વળી ફરીથી પણ ગુણવાન ઉપર ઇર્ષ્યા ક્રમ કરે છે? આ પાપથી તું ઊંડા પાણીમાં ઉતરે છે અને તારે આખે શરીરે સાંકળે! બંધાય છે તે શું તુ જાણતા નથી ? ” ૧૪ વંશસ્થવૃત્ત. ઃ ૪૩ : કષાયથી સુકૃત્યના નાશ. कष्टेन धर्मो लवशो मिलत्ययं, क्षयं कषायैर्युगपत्प्रयाति च । अतिप्रयत्नार्जितमर्जुनं ततः, किमझ ! ही हारयसे नभस्वता ॥ १५ ॥ મહાકટે જરા જરા કાંઇ, ધર્મ કાર્ય સધાય છે, કષાય કરતાં નાશ તેના, એક સપાટે થાય છે; હું મૂર્ખ ! મહાકટે મળેલુ, હેમ ચાલ્યું જાય છે, 66 કષાયરૂપ એક ટુંકમાં, સદંતર નાશ જણાય છે. ૧૫ મહાષ્ટથી જા જા કરીને “ધ” પ્રાપ્ત થાય છે તે કાય કરવાથી એક સપાટામાં એકદમ નાશ પામે છે. હું મૂર્ખ'! મહાકષાયથી મેળવેલુ સાનુ એક ફુંક મારીને કેમ ઊડાવી દે છે?” ૧૫ વાસ્થ. કષાયથી થતી હાનિની પરંપરા. शत्रुभवन्ति सुहृदः कलुषीभवन्ति, धर्मा यशांसि निचितायशसीभवन्ति । For Private and Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra : ૪૪ : www.kobatirth.org ** Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યાત્મ स्त्रियंति नैव पितरोऽपि च बांधवाथ, लोकद्वयेऽपि विपदो भविनां कषायैः ।। १६ । મિત્ર શત્રુ થાય કષાયથી, ધ મલિનતા થાય છે, આખરુ સજ્જડ હોય પણ, અપયશ થતાં બદલાય છે; માબાપ બન્ધુ સ્નેહિઓને, પ્રેમ અળગા જાય છે, આ લેાક કે પરલોકમાં પણુ, વિપત્તિએ બહુ થાય છે. ૧૬ કષાયથી મિત્ર શત્રુ થાય છે, ધર્મ મિલન થાય છે, આભરૂ સજ્જડ અપયશમાં બદલાઇ જાય છે, માબાપ અને ભાઇએ કે સ્નેહીઓ પશુ પ્રેમ રાખતા નથી અને આ લેાક તથા વિપત્તિઓ પ્રાપ્ત થાય છે. પરલેાકમાં પ્રાણીને વસતતિલકા, 19 ૧૬ મનિગ્રહ-ખાસ ઉપદેશ. रूपलाभकुलविक्रम विद्याश्रीतपोवितरणप्रभुताद्यैः किं मदं वहसि वेत्सिन, मूढाऽनंतशः स्वभृशलाघत्रदुःखम् ॥ १७॥ રૂપ બળ લાભ વિદ્યા લક્ષ્મી, તપ દાન એશ્વ આદિના, મદ આઠ એ તું શું કરે, ભવભ્રમણ કરત અનાદિના; હે મૂખ ! અન ંત વખત તુ, લઘુતાઇ દુ:ખ વહન કરે, શું જાણતા નથી મદવર્ડ, સંસારમાં ફરતા ફરે. ૧૭ *. રૂપ, લાભ, બળ, વિદ્યા, લક્ષ્મી, તપ, દાન, ઐશ્વર્ય વગેરેના મદ તુ શુ જોઇને કરે છે? હે મૂર્ખ'! અનંત વખત તે લઘુતાનું દુઃખ વહન કરવુ પડ્યું છે તે શું તું જાણુતે! નથી ? ” ૧૭ સ્વાગતાવૃત્ત. સંસારવૃક્ષનું મૂળ કષાયા. विना कषायान्न भवार्त्तिराशिर्भवद्भवेदेव च तेषु सत्सु । मूलं हि संसारतरोः कषायास्तत्तान् विहायैव सुखी भवात्मन् ।। १८ । ૧ હેમ-સાનું. ૨ લઘુતા”—નાનાપણું, For Private and Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org -ક ૯પ કુમ કષાય વિષ્ણુ પિડા અનેક, થાતા કષાય જરૂર જગમાં, હું ચેતન ! સંસાર-વૃક્ષનું, મૂળ એ જ કષાય છે, એ મહાન દેષ કષાય તજતા, દ કષાય વગર સૌંસારની અનેક હાય ત્યારે પીડાઓ જરૂર થાય છે. તેા હું ચેતન ! તેને તજીને સુખી થા. "6 Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસારમાં નવ સાંપડે, અનેક પીડાએ નકે; "" : ૪૧ : ૧૮ જીવન સુખી થાય છે. થાય નહિ અને કષાયે સંસારવૃક્ષનું મૂળ જાય છે, ઉપજાતિ. પીડા ૧૮ કષાયના સહુચારી વિષયના ત્યાગ, समीक्ष्य तिर्यङनरकादिवेदनाः, श्रुतेक्षणैर्धर्मदुरापतां तथा । प्रमोदसे यद्विषयैः सकोतुकैस्ततस्तवात्मन् ! विफलैव चेतना | १९| તિય ચ નારીની વેદના, શાસ્ત્રરૂપ-નેત્રાવડે, તેમજ મુશ્કેલી ધ પ્રાપ્તિ, હૃષ્ટિએ આવી ચડે; છતાં કુતુઢળવાળા વિષયમાં, દિલ આનન્દ આવતા, હે ચેતન ! તેથી જાણવું, જીવન નકામુ વિતાવતા. ૧૯ શારૂરુષ આંખેથી તિય ́ચ, નારકી વિગેરેની વેદનાને જાણી, તેમજ ધર્મો મળવાની મુશ્કેલી પણ જાણી, તેમ છતાં પણ કુતુહલવાળા વિષયેામાં તુ આનંદ માનશે તે હું ચેતન ! તારું' ચેતન પણ તદ્દન નકામુ છે. ૧૯ "" કષાયના સહુચારી પ્રમાદના ત્યાગ, चौरैस्तथा कर्मकरैर्गृहीते, दुष्टैः स्वमात्रेऽप्युपतप्यसे त्वम् । पुष्टैः प्रमादेस्तनुभिश्च पुण्यधनं न किं वेत्स्यपि लुटयमानम् ॥२०॥ તસ્કર અગર તુજ નેકરા, દિ ધન ચારી જાય છે, તપતે જરા એ ધન લુંટાતા, દિલ અતિ દુ:ખાય છે; પુષ્ટ અગર પાતળા પ્રમાદ, પુણ્ય ધનને લૂંટતા ? એ જાણતા જરીયે નથી, શું પુણ્ય થાથે ખૂટતા. ૨૦ For Private and Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યાત્મ“ચેર અથવા કામકાજ કરનારા (કરચાકર) તારું જરા પણ ધન ઉપાડી જાય છે તો પણ તું તપી જાય છે; જ્યારે પુષ્ટ અથવા પાતળા પ્રમાદો તારું પુણ્યધન લૂંટી લે છે તે તું જાણતો પણ નથી.” ૨૦ ઉપજાતિ. જરા નીચું જોઈને ચાલ-ઉપસંહાર-ઔદ્ધત્ય ત્યાગ. मृत्योः कोऽपि न रक्षितो न जगतो दारिद्रयमुत्रासितं, रोगस्तेन नृपादिजा न च भियो निर्णाशिताः षोडश । विध्वस्ता नरका न नापि मुखिता धर्मेस्त्रिलोकी सदा, तत्को नामगुणो मदश्च विभुता का ते स्तुतीच्छा च का? ॥२१॥ રક્ષણ મૃત્યુથી ન કેયનું, દળદર ફીટાડયું ન તે, રેગ ચેર નૃપતિથી થતા, સોળ ભયે લહી ધ્યાનમેં; નથી નાશ કીધે તેહને, નારક ગતિ ટાળી નથી, સુખી ન કોંધા ત્રણ લેક ધરમે, સ્તુતિ ઈચ્છા શા ગુણથી? ૨૧ - “હે ભાઈ ! તે હજુ સુધી કોઈ પણ પ્રાણીનું મરણથી રક્ષણ કર્યું નથી, તે કઈ જગતનું દળદર ફીટાડ્યું નથી, તે રોગ ચેર રાજા વિગેરેએ કરેલા મોટા સોળ ભયોનો નાશ કર્યો નથી, કેાઈ નરકગતિને નાશ કર્યો નથી અને ધર્મવડે કાંઈ ત્રણ લોકને સુખી કર્યા નથી, ત્યારે તારામાં ગુણ શા છે કે તેને મદ કરે છે ? અને વળી એવું કાંઈ પણ કાર્ય કર્યા વિના તું સ્તુતિની ઈચ્છા પણ શેની રાખે છે ? (અથવા શું તારા ગુણ અને શે તારે મદ! તેમજ શી તારી મોટાઈ અને શે તારે ખુશામતને પ્રેમ !!)” ૨૧ શાર્દૂલવિક્રીડિત. સપ્તમ અધિકાર સમાપ્ત. For Private and Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૪૭ : અથાણુમઃ રાત્રિગુણાધિર ઉપરટીઓ શાસ્ત્રાભ્યાસ. शिलातलाभे हृदि ते वहंति, विशंति सिद्धान्तरसा न चान्तः। यदत्र नो जीवदयार्द्रता ते, न भावनांकुरततिश्च लभ्या ॥१॥ શિલાની સપાટી જેવા તારા, હૃદય ઉપર થઈ અને, સિદ્ધાંત જળ ચાલ્યું જાય પણ, પ્રવેશ કરતું નહિ તને, જીવદયારૂપ ભીનાશ નથી, એ કારણે તારા મને, વળી ભાવનારૂપ અંકુરાએ, શ્રેણિ ન મળે હૃદયમેં. ૧ સિદ્ધાન્તજળ શિલાની સપાટી જેવા તારા હૃદય પર થઈને ચાલ્યું જાય છે પણ તેની અંદર પ્રવેશ કરતું નથી; કારણ, કે તેમાં (તારા હૃદયમાં) જીવદયારૂપ ભીનાશ નથી અને ભાવનારૂપ અંકુરાઓની શ્રેણી પણ નથી.” ૧ ઉપેન્દ્રવજા. શાસ ભણેલા પ્રમાદીને ઉપદેશ. यस्यागमांभोदरसैन धौतः, प्रमादपंकः स कथं शिवेच्छु । रसायनर्यस्य गदाःक्षता नो, सुदुर्लभं जीवितमस्य नूनम् ॥२॥ સિદ્ધાંતરૂપ વરસાદ જળે, પ્રમાદ કાદવ ના ધ્રુવે, એવા મુમુક્ષુ પ્રાણીઓ જગ, મુક્તિસુખ કયાંથી જુવે? ખરેખરા રસાયણે પણ, જે વ્યાધિ નાશ નહિ કરે, તે જાણવું એ પ્રાણીનું, હવે જીવન આવ્યું આખરે. ૨ “જે પ્રાણીને પ્રમાદરૂપ કાદવ સિદ્ધાંતરૂપ વરસાદનાં જળપ્રવાહથી પણ ધોવાતો નથી, તે કેવી રીતે મુમુક્ષુ (મેક્ષ મેળવવાની ઇચ્છાવાળા) હોઈ શકે? ખરેખર, રસાયણથી પણ જે કઈ પ્રાણીના વ્યાધિઓ નાશ પામે નહિ તે પછી તેનું જીવન રહેવાનું જ નહિ એમ જાણવું.”૨ ઉપજાતિ. ૧ તને-શરીરે. ૨ છેવટ. For Private and Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૪૮ : અધ્યાત્મ સ્વપૂજા માટે શાસાભ્યાસ કરનારાઓ પ્રત્યે. अधीतिनोर्चादिकृते जिनागमः, प्रमादिनो दुर्गतिपापतेर्मुधा । ज्योतिर्विमूढस्य हि दीपपातिनो, મુળાય જમૈ રામ વિલુપી? | રૂા. જૈન શાસ્ત્રાભ્યાસ પ્રાણી, નિજ પૂજા માટે કરે, નિષ્ફળ પ્રમાદી પ્રાણીઓ, દુર્ગતિ જાતાં આખરે; અગ્નિ બિચ પતંગીયા, ચક્ષુ ઈન્દ્રિવશ ઝંપલાવતા, શું લાભ થાય તેહને, ભાવના જૂઠી ભાવતા. ૩ " “દુર્ગતિમાં પડનાર પ્રમાદી પ્રાણી પિતાની પૂજા માટે જેનશાસ્ત્રને અભ્યાસ કરે છે તે નિષ્ફળ છે, દીવાની જ્યોતિમાં ફસાએલા દીવામાં પડનાર પતંગીઆની આંખો તેને શું લાભ કરનારી છે?” ૩ વંશસ્થ. પરલેક હિતબુદ્ધિ વગરના અભ્યાસ કરનારાઓને. मोदन्ते बहुतर्कतर्कणचणाः केचिज्जयाद्वादिनां, काव्यैः केचन कल्पितार्थघटनैस्तुष्टाः कविख्यातितः । ज्योतिर्नाटकनीतिलक्षणधनुर्वेदादिशास्त्रैः परे, ब्रूमः प्रेत्यहिते तु कर्मणि जडान् कुक्षिभरीनेव तान् ॥४॥ બહુ તક કે વિતર્કમાં, પ્રસિદ્ધ થાતા વાદીઓ, તિ, નાટ્ય, નીતિ, સામુદ્રિક, આદિના અભ્યાસીઓ; કાવ્યશક્તિ ધનુર્વેદ આદિ, પ્રસિદ્ધ થાવા મેળવે, પેટભરા એ જાણવા જે, પરલેકહિત ન કેળવે. ૪ કેટલાક અભ્યાસીઓ બહુ પ્રકારના તર્કવિતર્કોના વિચારમાં પ્રસિદ્ધ હાઈ વાદીઓને જીતીને આનંદ પામે છે, કેટલાક કલ્પના ઉઠાવીને કાવ્યો For Private and Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવરાત્રિ, નીતિન પરત આવી તે -ક ૯૫ કુમ : ૪૯ : રચીને કવી તરીકે ખ્યાતિ મેળવી આનંદ માને છે અને કેટલાક જતિષશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર, ધનુર્વેદ વિગેરે શાસ્ત્રોના અભ્યાસવડે ખુશી થાય છે; પરંતુ આવતા ભવમાં હિતકારી કાર્ય તરફ જે તેઓ અજ્ઞ (અથવા બેદરકારી હોય તો અમે તો તેઓને પેટભરા જ કહીએ છીએ. ૪ શાર્દૂલવિક્રીડિત શાસ્ત્ર ભણુને શું કરવું ? किं मोदसे पंडितनाममात्रात , शास्त्रेष्वधीती जनरंजकेषु । तत्किंचनाधीष्व कुरुष्व चाशु, न ते भवेद्येन भवाब्धिपातः ॥५॥ કરે શાસ્ત્ર અભ્યાસ કઈ જન, લેક રંજન કારણે, પંડિત! નામ એ માત્ર પામી, રાજી થાતા તે ક્ષણે, અભ્યાસ કરે એહ, અનુષ્ઠાન પણ એવું કરે, સંસાર દધિ નિસ્તાર થાતા, પાર પાડે આખરે. ૫ લેક રંજન કરનારાં શાસ્ત્રોને અભ્યાસી થઈને તું પંડિત નામ માત્રથી કેમ રાજી થઈ જાય છે? તું કોઈ એવો અભ્યાસ કર અને પછી કાંઈ એવું અનુષ્ઠાન કર કે જેથી તારે સંસારસમુદ્રમાં પડવું પડે નહીં. ” ૫ ઉપજાતિ. શાસ્ત્રાભ્યાસ કરીને સંયમ રાખ. धिगागमैमाद्यसि रंजयन् जनान् , नोद्यच्छसि प्रेत्यहिताय संयमे । दधासि कुक्षिभरिमात्रतां मुने!, क ते क तत् कैष च ते भवांतरे॥६॥ હે મુનિ! સિદ્ધાંતવડે મન, રંજન કરે લોકે તણું, નિજ આત્મ આમુમ્બિક હિત માટે, યત્ન નહિ વિચારણા ધકાર તુ એ જ કારણે, માત્ર પેટ ભરવાને કરે, શું મનરંજન આગમથી, ચારિત્ર વિણસે આખરે. ૬ ૧ દધિ-સમુદ્ર. For Private and Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૦ : અધ્યાત્મન 66 હે મુનિ ! સિદ્ધાંતવડે તું લેાકાતે રંજન કરતા ખુશી થાય છે અને તારાં પેાતાનાં આમુષ્મિક હિત માટે યત્ન કરતા નથી તેથી તને ધિક્કાર છે, તું માત્ર પેટભરાપણું જ ધારણ કરે છે પણ હે મુનિ ! ભવાંતરમાં તે તારાં આગમા ક્યાં જશે? તે તારું જનરંજન કર્યાં જશે અને આ તારા સયમ યાં જશે? } ઉપતિ. કેવળ અભ્યાસ કરનાર અને અાભ્યાસી સાધકમાં શ્રેષ્ઠ કાણુ ? धन्या केऽप्यनधीतिनोऽपि सदनुष्ठानेषु बद्धादरा, दुःसाध्येषु परोपदेशेलवतः श्रद्धानशुद्धाशयाः । केचिचागमपाठिनोऽपि दधतस्तत्पुस्तकान् येऽलसाः अत्रामुत्रहितेषु कर्मसु कथं ते भाविनः प्रेत्यहाः ॥ ७ ॥ થયા ન શાસ્ત્રાભ્યાસ શુભ, અનુષ્ઠાન પ્રતિમાધે કરે, શ્રદ્ધાપૂર્વક શુદ્ધ આશયે, ધન્ય જે નજરે તરે; કેઈ આગમ અભ્યાસી થઈ, પુસ્તકા પણ રાખશે, નિજ આત્મહિત કામે પ્રમાદિ, શવેાભવે તસ શું થશે? G " “ કેટલાક પ્રાણીઓએ શાસ્ત્રના અભ્યાસ કર્યાં ન હોય તે પણુ બીજાના જરા ઉપદેશથી મુશ્કેલીથી સાધી શકાય તેવાં શુભ અનુષ્ઠાને તરફ દાળા થઇ જાય છે અને શ્રદ્ધાપૂર્વક શુદ્ધ આશયવાળા થઈ જાય છે તેઓને ધન્ય છે! કેટલાક તેા આગમના અભ્યાસી હોય અને તેનાં પુસ્તકા પાસે રાખતાં હોય છતાં પણ આ ભવ પરભવનાં હિતકારી કાર્યોમાં પ્રમાદી થઇ જાય છે અને પરલેાકને હણી નાખે છે તેનુ શું થશે?” છ શા લવિક્રીડિત. મુધ્ધબુદ્ધિ વિ. પડિત. धन्यः स मुग्धमतिरप्युदितार्हदाज्ञारागेण यः सृजति पुण्यमदुर्विकल्पः । For Private and Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : પn : पोठन किं व्यसनतोऽस्य तु दुर्विकल्पै यों दुस्थितोऽत्र सदनुष्ठितिषु प्रमादी ॥८॥ શુભ કિયા પ્રભુ આજ્ઞા, ફરમાવેલ રાગ વડે કરે, અભ્યાસમાં મુગ્ધ બુદ્ધિવાળે, ભાગ્યશાળી પણ ખરે; શુભ કિયા પ્રમાદી વળી, માઠા વિચાર કર્યા કરે, અભ્યાસ કે એ ટેવથી, શું લાભ તેને આખરે ! ૮ “માઠા સંક૯પ નહીં કરનાર અને તીર્થકર મહારાજે ફરમાવેલી આજ્ઞાઓના રાગથી શુભ ક્રિયા કરનારે પ્રાણુ અભ્યાસ કરવામાં મુગ્ધ બુદ્ધિવાળો હોય તો પણ ભાગ્યશાળી છે. જે પ્રાણું માઠા વિચાર કર્યા કરે છે અને જે શુભક્રિયામાં પ્રમાદી હોય છે તેવા પ્રાણીને અભ્યાસથી અને તેની ટેવથી પણ શે લાભ છે?” ૮ વસંતતિલકા. શાસ્ત્રાભ્યાસ-ઉપસંહાર. अधीतीमात्रेण फलंति नागमाः, समीहितैर्जीव सुखैर्भवान्तरे । खनुष्ठितः किंतु तदीरितैः खरो, न यत्सिताया वहनश्रमात्सुखी॥९॥ ભવાંતરે ઈચ્છિત સુખ દઈ આગમ ફળતા નથી, ફળે ન માત્ર અભ્યાસથી, પણ ફળ શુભ અનુષ્ઠાનથી; ગર્દભ વહન કરી ભારને, સાકર જેમ ઉપાડતા, એ સ્વાદથી વિમુખ રહે, દૃષ્ટાંત એહ ઘટાવતા. ૯ માત્ર અભ્યાસથી જ ભવાંતરમાં ઈચ્છિત સુખ આપીને આગ ફળતાં નથી, પરંતુ તેમાં બતાવેલ શુભ અનુષ્ઠાન કરવાથી આગ ફલે છે. જેવી રીતે સાકરને જે ઉપાડવાના શ્રમથી ગધેડે કાંઈ સુખી નથી.” ૯ વંશસ્થ ૧ ગર્દભ-ગધેડા. For Private and Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra : પર ઃ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નર્કગતિનાં દુ:ખે.. दुर्गंधतो यदणुतोऽपि पुरस्य मृत्युरायूंषि सागरमितान्यनुपक्रमाणि । स्पर्शः खरः क्रकचतोऽवितमामितश्च, અધ્યાત્મ दुःखावनंतगुणितौ भृशशैत्यतापौ ॥ १० ॥ तीव्राव्यथाः सुरकुता विविधाश्च यत्रा - क्रंदारवैः सततमभ्रभृतोऽप्यमुष्मात् । किं भाविनो न नरकात्कुमते विभेषि, यन्मोदसे क्षणसुखैर्विषयैः कषायी ॥। ११॥ युग्मम् માત્ર સૂક્ષમ ભાગવડે, નરક દુ`ધી મૃત્યુ કરે, જ્યાં સાગરોપમથી મપાતુ, આયુષ્ય નિરુપક્રમ ખરે; સ્પર્શી કશ બહુ ટાઢ તાપ, અન ંતગણું જે સ્થળે, વેદના તીવ્ર રારાળ આક્રંદ, આકાશે ભળે; હે કુમતિ! આવા નરક દુ:ખા, ભવીસમાં મળશે તને, થાડા વખતના સુખ વિષય, કષાયના લાવી મને; ડરતા નથી આનન્દથી, થ્રેડો વખત સુખ પામશે, પરભવ બગાડી નાખતા, લાંબા સમય દુ:ખમાં જશે. ૧૦-૧૧ યુગ્મમ “ જે નારીની દુર્ગંધીનાં એક સમભાગ માત્રથી (આ મનુષ્ય લેાકના) નગરનું (એટલે નગરવાસી જનાનું) મૃત્યુ થાય છે, જ્યાં સાગરાપમથી માતુ આયુષ્ય નિરૂપક્રમ હાય છે, જેને સ્પર્શી કરવતથી પણ બહુ કર્કશ છે, જ્યાં ટાઢ તડકાનું દુ:ખ અહીં કરતાં (મનુષ્યલેાક કરતાં) અનંતગણું વધારે છે, જ્યાં દેવતાઓની કરેલી અનેક પ્રકારની વેદના થાય છે અને તેથી રડારાળ અને આવડે આકાશ ભરાઈ જાય છે—આવા પ્રકારની નારક તને ભવિષ્યમાં મળશે એ વિચારથી For Private and Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ~ ૯૫ ૩ મ હે કુમતિ ! તું ખીતા નથી કે કષાય કરીને અને થાડે આપનારા વિષયેા સેવીને આનંદ માને છે” ૧૦-૧૧ તિય ચગતિના દુ:ખે. ** धोऽनिशं वाहनताडनानि, क्षुत्तृड्दुरा मातपशीतवाताः । निजान्यजातीय भयापमृत्युदुःखानि तिर्यक्ष्विति दुस्सहानि ॥ १२ ॥ નિરંતર ધન મારને, ભાર વહન કરવા પડે, ભૂખ તરસ દુષ્ટ રાગેા, તાપ વૃષા ટાઢ પવનવડે; પર પોતાની જાતિને ભય, કુમરણ પણ આવી નડે, તિય ચગતિમાં એહવા, અસહ્ય દુઃખા સાંપડે. ૧૨ નિરંતર બંધન, ભારનું વહન, માર, ભૂખ, તરસ, દુષ્ટ રાગે, તડકેા, ઠંડી, પવન, પાતાની અને પારકી જાતિના ભય અને કુમરતિર્યંચગતિમાં આ અસહ્ય દુઃખે છે. ૧૨ 19 ઉપજાતિ. દેવગતિનાં દુખા. : પ૩ : વખત સુખ વસંતતિલકા. मुधान्यदास्याभिभवाभ्यसूया, भियोऽन्तगर्भस्थितिदुर्गतीनाम् । एवं सुरेष्वप्यसुखानि नित्यं, किं तत्सुखैर्वा परिणामदुःखैः || १३|| નિષ્કારણું સેવા ઇન્દ્રની, પરાભવ મત્સર સાંખવા, અંતકાળ ગ સ્થિત અને, દુર્ગતિના ભય રાખવા; નિરંતર દુ:ખો દેવગતિમાં, દુ:ખ પરિણામે થતા, એ દી કાળ દેવગતિ સુખ, અનિત્ય તે શું પામતા ? ૧૩ ઇંદ્રાદિકની નિષ્કારણું સેવા કરવી, પરાભવ, મત્સર, અંતકાળ, ગર્ભ સ્થિતિ અને દુર્ગાતિના ભય-આવી રીતે દેવગતિમાં પણ નિરંતર દુઃખા છે. વળી જેને પરિણામે દુઃખ છે તેવા સુખથી શું? ” ઉપજાતિ. મનુષ્યગતિનાં દુ:ખા. सप्तभीत्यभिभवेष्टविप्लवानिष्टयोगगददुः सुतादिभिः । स्याच्चिरं विरसता नृजन्मनः, पुण्यतः सरसतां तदानय ॥ १४ ॥ 最蠢 For Private and Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૫૪ : અધ્યાત્મ સાત ભય પરાભવ અપમાન, વિયેગ હાલાને બને, અપ્રિય સંગ પ્રતિકૂળ પ્રજા, વ્યાધિઓ આવે તને; દીર્ઘ સમય મનુષ્ય જન્મ પણ, વિરસ એમ જણાય છે, માત્ર પુણ્યવડે જ મધુરપણે, માનવજન્મ ગણાય છે. ૧૪ “સાત ભય, પરાભવ (અપમાન), વહાલાનો વિયેગ, અપ્રિયનો સંયોગ, વ્યાધિઓ, માંડી વાળેલ છોકરા વિગેરે વડે મનુષ્યજન્મ પણ લાંબા વખત સુધી વિરસ (ખાધુધવા) થઈ જાય છે, તેટલા માટે પુષ્ય વડે મનુષ્ય જન્મનું મધુરપણું પ્રાપ્ત કર.” ૧૪ સ્વાગતા ઉક્તસ્થિતિદર્શનનું પરિણામ. इति चतुर्गतिदुःखततीः कृति नतिभयास्वमनंतमनेहसम् । हृदि विभाव्य जिनोक्तकृतांततः, લુર તથા યથા યુરિમાસ્તર છે ? દેવ નારકી તિર્યંચ મનુષ્ય, સ્વરૂપવાન જીવ થેયે, ચારે ગતિ ભવભ્રમણ કરતા, કાળ અનંતે ગયે; એ ચાર ગતિ દુઃખ કેવળીએ, જિન આગમમાં કહ્યો, હે દુ:ખ ફરી નવ સાંપડે, વિચાર જે હૃદયે રયો. ૧૫ એ પ્રમાણે અનંતકાળ પર્યત (સહન કરેલી) અતિશય ભય આપનાર ચાર ગતિનાં દુઃખોની રાશિઓને કેવળી ભગવંતે કહેલાં સિદ્ધાંતથી હૃદયમાં વિચારીને હે વિઠનએવું કર કે જેથી તને તે પીડાઓ ફરી થાય નહિ. ૧૫ કુતવિલંબિત આખા દ્વારનો ઉપસંહાર आत्मन् ! परस्त्वमसि साहसिकः श्रुताक्ष यद्भाविनं चिरचतुर्गतिदुःखराशिम् । ૧ તને-શરીરે. For Private and Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૫૫ : पश्यन्नपीह न बिभेषि ततो न तस्य, વિરિજીત્ત ચતરે વિપરીત ! ૨૬ હે આત્મન્ ! સાહસિક જબરે, ચારે ગતિનાં દુ:ખને, લાંબો વખત જ્ઞાન ચક્ષુથી, જેમાં નહિ ડરતો મને; ઉલટું વિપરીત આચરણ તારું, કરે પ્રયાસ ન ટાળવા, બચે ભવિષ્યના દુ:ખથી, વિચાર લાવ એ ખાળવા. ૧૬ હે આત્મન ! તું તો જબરે સાહસિક છે, કારણ કે ભવિષ્યકાળમાં લાંબા વખત સુધી થનાર ચાર ગતિઓનાં દુઃખને તું જ્ઞાનચક્ષુથી જુએ છે તો પણ તેઓથી બીતો નથી અને વળી ઉલટો વિપરીત આચરણ કરી તે દુખોના નાશ સારૂ જરા પણ પ્રયાસ કરતો નથી.” ૧૬ વસંતતિલકા. અધિકાર અષ્ટમ સમાપ્ત. अथ नवमश्चित्तदमनाधिकारः મનધીવરને વિશ્વાસ ન કરવો. कुकर्मजालैः कुविकल्पसूत्रजै निबध्य गाहं नरकानिभिश्विरम् । विसारवत् पक्ष्यति जीव ! हे मन: વૈવર્તારસ્વતિ વિશ્વ છે ? .. હે ચેતન ! મનધીવર, કુવિકલ્પ દેરીની જાળમાં, પાથરી કુકર્મ ઘણે વખત, ફસાવશે જંજાળમાં; લાંબો વખત નરકાગ્નિમાં, મચ્છી માફક ભુંજશે, માટે જ તસ વિશ્વાસ પર, ભરુસો જરી નહિ રાખશે. ૧ હે ચેતન ! મનધીવર (મચ્છીમાર) કુવિકલ્પ દેરીઓની બનાવેલી કુકર્મ જાળ પાથરીને તેમાં તેને મજબૂત રીતે ગુંથી લાંબા વખત સુધી For Private and Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૫૬ : અધ્યાત્મમાછલાની પેઠે નરકાગ્નિમાં મુંજશે, તેટલા માટે તેના પર વિશ્વાસ રાખીશ નહીં” ૧ વંશસ્થવૃત્ત. મનમિત્રને અનુકૂલ થવા પ્રાર્થના. चेतोर्थये मयि चिरत्नसख ! प्रसीद, कि दुर्विकल्पनिकरैः क्षिपसे भवे माम् । बद्धोंजलिः कुरु कृपां भज सद्विकल्पान् , ___मैत्री कृतार्थय यतो नरकाद्विभेमि ॥२॥ લાંબા વખતના મિત્ર હે મન ! પ્રાર્થના કરું છું તને, કૃપા કરી ખરાબ સંકલ્પ, વિકલ્પ ના આવે મને, સંસારમાં દર્ઘકાળથી, રાખ્યો રખડતો મુજને, નરકગતિ ભીતિ વિનવું, સદ્વિચાર દેવા તુજને. ૨ “હે મન! મારા લાંબા વખતના મિત્ર! હું પ્રાર્થના કરું છું કે મારા ઉપર કૃપા કર! ખરાબ સંકલ્પ કરીને શા માટે મને સંસારમાં નાંખે છે! (તારી પાસે) હું હાથ જોડીને ઊભો રહું છું, મારા પર કૃપા કર; સારા વિચાર કરે અને આપણી લાંબા વખતની દોસ્તી સફળ કર, કારણ કે હું નરકથી બીહું છું.” ૨ વસંતતિલકા. | મન પર અંકુશને સીધે ઉપદેશ. स्वर्गापवगौं नरकं तथान्तर्मुहूर्तमात्रेण वशावशं यत् । ददाति जंतोः सततं प्रयत्नात् , वशं तदंतःकरणं कुरुष्व ॥३॥ વશ અને અવશ મન ક્ષણ, ક્ષણવારમાં બદલાય છે, સ્વગમક્ષ નારકી ગતિ, અનુક્રમે એહથી થાય છે; માટે પ્રયત્નપૂર્વક ચેતન, આધીન મન સધાય છે, ત્યારે જ આ સંસારના, ભવભ્રમણ દુ:ખ ટળાય છે. ૩ વશ અને અવશ મન ક્ષણવારમાં સ્વર્ગમાક્ષ અથવા નરક અનુક્રમે પ્રાણીને આપે છે માટે પ્રયત્ન કરીને તે મનને જલદી વશ કર.” ૩ ઉપજાતિ. For Private and Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -ક ૯૫ કુમ : ૫૭ : સંસારભ્રમણને હેતુ-મન. मुखाय दुःखाय च नैव देवा, न चापि कालः सुहृदोऽरयो वा । भवेत्परं मानसमेव जंतोः, संसारचक्रभ्रमणैकहेतुः ॥४॥ આ જીવને સુખ અગર દુ:ખ, પણ દેવતાઓ ના કરે, શત્રુ મિત્ર સુખ દુ:ખ ના કરે, કાળ નહિ તેમાં ઠરે; મનુષ્યને સંસારચક્રમાં, ભમાડનારું મન ખરે, મનમક્ષ બંધ કરાવનારું, સાધતાં તેઓ તરે. ૪ દેવતાઓ આ જીવને સુખ કે દુ:ખ આપતા નથી, તેમ જ કાળ પણ નહિ, તેમ જ મિત્રો નહિ અને શત્રુ પણ નહિ, મનુષ્યને સંસારચક્રમાં ભમવાનો માત્ર એક હેતુ મન જ છે.” ૪ ઉપજાતિ. મને નિગ્રહ અને યમનિયમ. बशं मनो यस्य समाहितं स्यात् , किं तस्य कार्य नियमैर्यमैश्च ? । हतं मनो यस्य च दुर्विकल्पैः, किं तस्य कार्य नियमयमैश्च ? ॥५॥ સમાધિવંત મન હેય વશ, તે યમનિયમ કરવાથી શું ? દુર્વિકલથી હણાયેલ, મન પામવાથી લાભ શું? તેવા જનોના યમનિયમ, તે પણ કહે શું કામના? મનોનિગ્રહ કર્યા પછી, ફળ પામીએ યમનિયમના. ૫ જે પ્રાણીનું મન સમાધિવત હોઈને પિતાને વશ હોય છે તેને પછી યમનિયમથી શું ? અને જેનું મન દુર્વિકલ્પથી હણાયું છે તેને પણ યમનિયમથી શું!” ૫ મનોનિગ્રહ વિનાના દાનાદિ ધર્મોનું વ્યર્થપણું. दानश्रुतध्यानतपोऽर्चनादि, वृथा मनोनिग्रहमंतरेण । कषायचिंताकुलतोज्झितस्य, परो हि योगो मनसो वशत्वम् ॥६॥ 3 ન વા ! ૧ ઉપmોત. For Private and Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૫૮ : અધ્યાત્મદાન જ્ઞાન ધ્યાન તપ પૂજા, સત્કર્તવ્ય જે કરે, મોનિગ્રહ કર્યા વિનાના, એ નકામા આખરે; કષાયથી થતી ચિન્તા, આકુળવ્યાકુળ રહી . તને, એવા જ મન સાધતા, સાથે સકળ મહાયોગને ૬ દાન, જ્ઞાન, ધ્યાન, તપ, પૂજા વિગેરે સર્વે મનોનિગ્રહ વગર નકામાં છે. કષાયથી થતી ચિંતા અને આકુળવ્યાકુળતાથી રહિત એવા પ્રાણીને મન વશ કરવું એ મહાગ છે.” ૬ ઉપજાતિ. મન સાધ્યું તેણે સઘળું સાધ્યું. जपो न मुक्त्यै न तपो द्विभेदं, न संयमो नापि दमो न मौनम् । न साधनाचं पवनादिकस्य, कित्वेकमंतःकरणं सुदान्तम् ॥७॥ બે પ્રકારે તપ જાપ કરવાથી, દુઃખ સંસારના, સંયમ દમ મૌનધારણ, પવનાદિકની પણ સાધના; એ મેક્ષફળ આપે ન પણ, મન અશ્વ કબજે આવતા, સારી રીતે મન વશ થતા, તત્કાળ શિવસુખ પામતા. ૭ જાપ કરવાથી મોક્ષ મળતું નથી, તેમ જ નથી મળતું બે પ્રકારનાં તપ કરવાથી; તેવી જ રીતે સંયમ, દમ, મૌન ધારણ અથવા પવનાદિકની સાધના વિગેરે પણ મોક્ષ આપી શકતાં નથી, પરંતુ સારી રીતે વશ કરેલું એકલું મન જ મોક્ષ આપે છે.” ૭ ઉપજત. મનને વશ થય તે રખો . लब्ध्वापि धर्म सकलं जिनोदितं,मुदुर्लभं पोतनिभं विहाय च । मन:पिशाचग्रहिलीकृतः पतन् ,भवांबुधौ नायतिहग जडोजनः॥८॥ સંસાર-સમુદ્રમાં ભટકતાં, મનુષ્ય જન્મ પુણ્ય મળે, તીર્થકરાદિક ધર્મ ભાષિત, જહાજ મળતાં તે પળે; મન પિશાચને તાબે થઈ, જે પ્રાણ તજતા તેહને, લાંબી નજર વિણ મૂર્ખ, જન સંસાર વધે એહને. ૮ For Private and Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -ક ૯૫૬મ : ૫૭ : સંસાર-સમુદ્રમાં ભટકતાં મહામુશ્કેલીઓ પ્રાપ્ત થઈ શકે તેવું, વહાણ જેવું, તીર્થંકરભાષિત ધર્મજહાજ પ્રાપ્ત કર્યા પછી જે પ્રાણું મનપિશાચને તાબે થઈ તે જહાજને તજી દે છે અને સંસાર–સમુદ્રમાં પડે છે તે મૂર્ખ માણસ લાંબી નજર પહોંચાડનાર નથી.” ૮ ઉપજાતિ, પરવશ બનવાળાને ત્રણ શત્રુથી ભય. सुदुर्जयं ही रिपवत्यदो भनो, रिपूकरोत्येव च वाक्तनू अपि । त्रिभिर्हतस्तद्रिपुभिः करोतु किं, पदीभवन् दुर्विपदां पदे पदे ॥९॥ મહામુસીબતે જીતાય એ મન, કાર્ય વૈરીનું કરે, વચન અને કાયાને પણ, દુશ્મન બનાવે આખરે, ત્રણ શત્રુથી હણાયો તું, વિપત્તિનું ભાજન થશે, શું આત્મહિત સાધી શકે, જે મનને આધીન હશે? ૯ મહા મુશ્કેલીથી જીતી શકાય એવું એ મન શત્રુના જેવું આચરણ કરે છે, કારણ કે તે વચન અને કાયાને પણ દુશ્મન બનાવે છે. આવા ત્રણ શત્રુઓથી હણાયેલે તું સ્થાને સ્થાને વિપત્તિઓનું ભાજન થઈને શું કરી શકીશ?” ૯ વંશસ્થા મન તરફ ઉક્તિ. रे चित्त ! वैरि ! तव किं नु मयापराद्धं, ___ यद्दर्गतौ क्षिपसि मां कुविकल्पजालैः । जानासि मामयमपास्य शिवेऽस्ति गंता, तत्किं न संति तव वासपदं हसंख्याः ॥१०॥ હે ચિત્તરી ! અપરાધ, શું કરેલ છે તારે ? કુવિકલ્પ જાળ બાંધી કરે, વાસ દુર્ગતિ માહરે; તે ધાર્યું હશે મૂકી મને, એ મેક્ષમાં ચાલ્યો જશે, અસંખ્ય સ્થાનકે છે. બીજા, તારું નહિ વિણસી જશે. ૧૦ For Private and Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યાત્મહે ચિત્તવૈરી ! મેં તે તારો શો અપરાધ કર્યો છે કે તું કુવિકલ્પ જાળવડે મને બાંધીને દુર્ગતિમાં ફેંકી દે છે? શું તારા મનમાં એમ આવે છે કે આ જીવ મને તજીને મેક્ષમાં ચાલ્યા જવાનો છે. (અને તેથી મને પકડી રાખે છે) ? પણ તારે રહેવાનાં શું બીજા અસંખ્ય સ્થાનકો નથી ?” ૧૦ વસંતતિલકા. પરવશ મનવાળાનું ભવિષ્ય. पूतिश्रुतिः श्वेव रतेर्विदूरे, कुष्टीव संपत्सुदृशामनहः । श्वपाकवत्सद्गतिमंदिरेषु, नार्हेत्प्रवेशं कुमनोहतोंगी ॥११ ।। ખરાબ સ્થિતિમાં જેનું મન, સંતાપ પમાડ્યા કરે, તે પ્રાણું કૃમિ ભરપૂર કાને, એહવા શ્વાને પરે, રહે મેજમજાથી દૂર, લમી સુન્દરી પણ ને વરે, કઢી જિમ અયોગ્ય, ચંડાળ જિમ શુભ ગતિ નહિ આખરે. ૧૧ જે પ્રાણીનું મન ખરાબ સ્થિતિમાં હોવાથી સંતાપ પમાડ્યા કરે છે તે પ્રાણ કૃમિથી ભરપૂર કાનવાળા કૂતરાની પેઠે મોજમજાથી બહુ દૂર રહે છે, કઢીઆની પેઠે લક્ષ્મી સુંદરીને વરવાને અયોગ્ય થઈ જાય છે અને ચંડાળની પેઠે શુભગતિ–મંદિરમાં પ્રવેશ કરવાને લાયક રહેતા નથી.” ૧૧ ઇંદ્રવજા. મનેનિગ્રહ વગરને તપ જપ વિગેરે ધર્મો तपोजपाद्याः स्वफलाय धर्मा, न दुर्विकल्पैर्हतचेतसः स्युः । तत्वाद्यपेयैः सुभृतेऽपि गेहे, સુધારૂષાગ્યાં બ્રિયરે વોપાત ૨ દુર્વિકલ્પથી હણાચલું મન, જેહ પ્રાણીનું ખરે, તપ જપ ધર્મ પોતપોતાનું, નહિ ફળ દેનારા ઠરે; For Private and Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -ક ૯૫મ ': ૬૧ : ખાનપાનથી ભરેલા ઘરમાં, નિજ દેષવડે બને, ભૂખ તૃષાઓ વેઠી પ્રાણી, અકાળ ભેટે મરણને. ૧૨ જે પ્રાણીનું ચિત્ત દુર્વિકલ્પથી હણાયેલું છે તેને તપ, જપ વિગેરે ધ પિતાપિતાનું (આમિક) ફળ આપનારા થતા નથી; આવા પ્રકારનો પ્રાણુ ખાનપાનથી ભરેલા ઘરમાં પણ પોતાના દોષથી ભૂખ અને તરસવડે મરણ પામે છે.” ૧૨ ઉપજાતિ. મન સાથે પુણ્ય પાપને સંબંધ. अकृच्छ्रसाध्यं मनसो वशीकृतात् , परं च पुण्यं न तु यस्य तद्वशम् । स वंचितः पुण्यचयैस्तदुद्भवः, a ! ! દતક જતુ ?િ ઉત્તમ પ્રકારે પુણ્યશ, કીધેલ મનથી થાય છે, બીલકુલ કષ્ટ રહિત ધાર્યું, કાર્ય સાધી શકાય છે, પૂણ્યરાશિ તસ ફળથી પણ, મન આધીન મુંઝાય છે, અહો અહો ! આવા હતભાગી, જીવાથી શું થાય છે? ૧૩ વશ કરેલા મનથી મહાઉત્તમ પ્રકારનું પુણ્ય બીલકુલ કષ્ટ વગર સાધી શકાય છે. જેને મન વશ નથી તે પ્રાણુ પુણ્યની રાશિથી છેતરાય છે અને તેથી થનારાં ફળવડે પણ છેતરાય છે. (એટલે પુણ્યબંધ થતો નથી અને તેથી થનારાં સારાં ફળ પણ પ્રાપ્ત થતાં નથી.) અહો અહે!! આ આ હતભાગી છવ બિચારે શું કરે? (શું કરી શકે ?)” ૧૩ વંશસ્થવૃત્ત. વિદ્વાન પણ મનોનિગ્રહ વિના નરકગામી થાય છે. अकारणं यस्य च दुर्विकल्पैहतं मनः शास्त्रविदोऽपि नित्यम् । घोरैरनिश्चितनारकायुमृत्यौ प्रयाता नरके स नूनम् ॥१४॥ For Private and Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૬૨ : અધ્યાત્મ માઠા સંકલ્પથી નિરર્થક, પ્રાણી જે મુંઝાય છે, નિકાચિત આયુ નારકીનું, એ વડે જ બંધાય છે; ગમે તે વિદ્વાન પણ, એ ભયંકર પાપોવડે, મરણસમય જરૂર એ જીવ, નારકી ગતિમાંહ પડે. ૧૪ જે પ્રાણીનું મન નિરર્થક માઠા સંકલ્પથી નિરંતર પરાભવ પામે છે તે પ્રાણ ગમે તે વિદ્વાન હોય તો પણ ભયંકર પાપોવડે નારીનું નિકાચિત આયુષ્ય બાંધે છે અને મરણ પામે છે ત્યારે જરૂર નરકમાં જનારે થાય છે.” ૧૪ ઉપજાતિ. મોનિગ્રહથી મિક્ષ योगस्य हेतुर्मनसः समाधिः, परं निदानं तपसश्च योगः । तपश्च मूलं शिवशर्मवल्लया, मनःसमाधि भज तत्कथंचित् ॥१५॥ મનની સમાધિ એકાગ્રતા, એ યોગનું સાધન બને, યોગ ઉત્કૃષ્ટ સાધન તપતણું, વિચારતાં આવે મને, તપ શિવસુખ વેલડીનું મૂળ, જાણી જે આદરે, એ સાધવા માટે જ જીવ, મનની સમાધિ તરવરે. ૧૫ “મનની સમાધિ (એકાગ્રતા-રાગદ્વેષરહિતપણું ) વેગનું કારણ છે, યોગ એ તપનું ઉત્કૃષ્ટ સાધન છે અને તપ શિવસુખરૂપ વેલડીનું મૂળ છે, તેટલા માટે કોઈ પણ રીતે મનની સમાધિ રાખ” ૧૫ ઉપજાતિ. મનેનિગ્રહના ચાર ઉપાય. स्वाध्याययोगैश्चरणक्रियासु, व्यापारणादशभावनाभिः । सुधीस्त्रियोगीसदसत्प्रवृत्तिफलोपयोगैश्च मनो निरुंध्यात् ॥१६॥ સ્વાધ્યાય યોગવાહન ચારિત્ર, ક્રિયાના વ્યાપારમાં, બાર ભાવના મન શુભ અશુભ, પ્રવૃત્તિના વિચારમાં ચિંતવન થતાં સુજ્ઞ પ્રાણીઓ, મનનિરોધ સદા કરે, મનેનિગ્રહ માટે જ ચાર એ, ખાસ ઉપાયો ઠરે. ૧૬ For Private and Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -ક૯પ કુમ [: ૬૩ : સ્વાધ્યાય (શાસ્ત્રનો અભ્યાસ), યોગવહન, ચારિત્ર ક્રિયામાં વ્યાપાર, બાર ભાવના અને મનવચનકાયાના શુભ અશુભ પ્રવૃત્તિનાં ફળનાં ચિતવનથી સુજ્ઞ પ્રાણું મનને નિરાધ કરે.” ૧૬ ઉપજાતિ. મનોનિગ્રહમાં ભાવનાનું માહાસ્ય. भावनापरिणामेषु, सिंहेष्विव मनोवने । सदा जाग्रत्सु दुर्थ्यानमूकरा न विशंत्यपि ॥१७॥ મનરૂપ મહાવન ગહનમાં, જ્યાં ભાવની શુદ્ધિ કરે, શુદ્ધ અધ્યવસાયરૂપ જ્યાં, જાગતા સિંહે ફરે, દુધ્ધનરૂપી સૂવરે, એ વનપ્રવેશ ન કરી શકે, ડગે ન જરા મનેનિગ્રહ પ્રાણું, આવતી સામી તકે. ૧૭ મનરૂપ વનમાં ભાવના અધ્યવસાયરૂપ સિંહો સદા જાગ્રત હોય ત્યારે-દુર્ધાનરૂપ સુવરો તે વનમાં પ્રવેશ પણ કરી શકતા નથી.” ૧૭ અનુટુપૂ. અધ્યાય નવમ સંપૂર્ણમ अथ दशमो वैराग्योपदेशाधिकारः મૃત્યુનો દર, તેને જય અને તે પર વિચાર. किं जीव माद्यसि हसस्ययमीहसेऽर्थान् , कामांश्च खेलसि तथा कुतुकैरशंकः । चिक्षिप्सु घोरनरकावटकोटरे त्वा मभ्यापतल्लघु विभावय मृत्युरक्षः ॥१॥ आलंबनं तव लवादिकुठारघाताः, छिदंति जीविततरं न हि यावदात्मन् ! । For Private and Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra : ૬૪ : www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir तावद्यतस्व परिणामहिताय तस्मिन् छिन्ने हि कः क्व च कथं भविता स्वतंत्रः ? ॥२॥ હે જીવ! તું શું જોઈને ગવ, કામભેગ ઇચ્છા ધરે લક્ષ્મી જોઈ હસતા નિ:શંક, કુતૂહળથી ખેલેા કરે; મૃત્યુ રાક્ષસ તારી સન્મુખ, ઉતાવળેથી આવતા, નરક ખાડે ફેંકી દેવા, વિપરીત કાર્ય કરાવતા. લવ આદિ કુઠાર પ્રહારા, ઇંદવા જીવન-વૃક્ષને, હું આત્મન્ ! એ જ્યાં સુધી, આવ્યો નથી સન્મુખ તને; ત્યાં સુધી નિજ હિત માટે, યત્ન કર પણ છેદ થયા પછી, પરતંત્ર થઇ કયાં જાઇશ, એહ વિચાર રાખ અગાઉથી. ૧-૨ 46 અરે જીવ! તુ શુ જોને અહ ંકાર કરે છે? ક્રમ હસે છે? પૈસા અને કામભાગાને શા માટે ઇચ્છે છે? અને શા ઉપર નિઃશંક થઇને કુતૂહળથી ખેલ કરે છે? કારણ કે નરકના ઊંડા ખાડામાં ફેંકી દેવાની ઈચ્છાથી મૃત્યુરાક્ષસ તારી નજીક ઉતાવળા આવતા જાય છે તેને તુ વિચાર કર.” ૧. “જ્યાં સુધીમાં લવ વિગેરે કુહાડાના પ્રહારે! તારા આધારરૂપ જીવનવૃક્ષને છેદ કરે નહીં ત્યાં સુધીમાં હું આત્મન્ ! પરિણામે હિતને માટે યત્ન કર; તેને છેદ થયા પછી તુ` પરતંત્ર થખ્શ એટલે પછી કાણુ જાણે કાણ (શુ) થઈશ અને ક્યાં થઈશ અને કેવી રીતે થઇશ. ૨ વસંતતિલકા. આત્માની પુરુષાર્થથી સિદ્ધિ त्वमेव मोग्धा मतिमान् त्वमात्मन् !, नेष्टाप्यनेष्टा सुखदुःखयोस्त्वम् । અધ્યાત્મ दाता च भोक्ता च तयोस्त्वमेव, For Private and Personal Use Only 99 તશે ને ? ન થથા દિવાસિઃ ।। ૐ ।। Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ~ ૯૫૩ મ હું આત્મન્ ! તુ મુને, જાણકાર તુને જાણુતા, સુખ ઇચ્છા દુ:ખ દ્વેષનેા, કરનાર તુજ પિછાણુતા; સુખ દુ:ખ દેનાર ભાગવનાર, પણ તુજ જાણતા, તા પછી નિજ હિત સારુ, નથી યત્ન દિલ કેમ આણુતા ? 3 “ હું આત્મન્ ! તું જ મુગ્ધ (અજ્ઞાની) છે અને તુંજ જાણુકાર છે. સુખની વાંછા કરનાર અને દુઃખને દ્વેષ કરનાર પણ તું જ છે. અને સુખ દુઃખને દેનાર અને ભાગવનાર પણ તુ જ છે; ત્યારે તને પેાતાને હિતની પ્રાપ્તિ થાય તે પ્રયાસ શા માટે કરતા નથી? ' ૩ ઉપજાતિ. લેકર જન અને આત્મજન. कस्ते निरंजन ! चिरं जनरंजनेन, धीमन् ! गुणोऽस्ति परमार्थदृशेति पश्य । तं रंजयाशुचरितैर्विशदैर्भवान्धौ, यस्त्वां पतंतमबलं परिपातुमीष्टे ॥ ४ ॥ ॥ ॥ હે નિલે પ ! હું બુદ્ધિમાન ! કયા ગુણ થાશે તુજને ? દીર્ઘ સમય જનરંજન સારુ, આપતા પ્રતિખેાધને; વિશુદ્ધ આચરણ પરમાર્થ બુદ્ધિ, ધરજન આધથી, તેા મળરહિત તુજ આત્મનુ, રક્ષણ થશે સંસારથી. : ૬૫ : (( હૈ નિલેષ ! હું બુદ્ધિમાન્ ! લાંબા વખત સુધી જનરંજન કરવાથી તને કયે! ગુણ થશે તે પરમાદિષ્ટથી જો; અને વિશુદ્ધ આચરવડે તું તે! તેનુ' (ધનું) ર ંજન કર કે જે બળ વગરના તારા આત્માનુ સૌંસારસમુદ્રમાં પડતાં રક્ષણ કરવાને શક્તિમાન હોય. ૪ વસંતતિલકા. "" મત્યાગ અને શુદ્ધ વાસના. विद्वानहं सकललब्धिरहं नृपोऽहं, दाताहमद्भुत गुणोऽहमहं गरीयान् । For Private and Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યાત્મइत्याद्यहंकृतिवशात्परितोषमेषि, नो वेत्सि किं परभवे लघुतां भवित्रीम् ? ॥५॥ હું વિદ્વાન, હું સર્વ લબ્ધિવાળ, હું દાનેશ્વરી, હું ભૂપતિ અભુત ગુણવાળો, વડીલ અહંકારે કરી; આવા અહંકારે કરી, સંતોષ દિલમાં આણત, એ મદ લઘુતા પરભવે, કરનાર તે નથી જાણતે. ૫ હું વિદ્વાન છું, હું સર્વ લબ્ધિવાળા છું, હું રાજા છું, હું દાનેશ્વરી છું, હું અદ્દભૂત ગુણવાળ છું, મોટો છું–આવા આવા અહંકારને વશ થઈને તું સતિષ પામે છે; પણ પરભવમાં થનારી લઘુતા શું તું જાણતો નથી ?” પ વસંતતિલકા. તને મળેલી જોગવાઈ वेत्सि स्वरूपफलसाधनबाधनानि, धर्मस्य तं प्रभवसि स्ववशश्च कर्तुम् तस्मिन् यतस्व मतिमन्नधुनेत्यमुत्र, किंचित्त्वया हि नहि सेत्स्यति भोत्स्यते ॥६॥ તું ધર્મનું સ્વરૂપ ફળ સાધન, અને બાધક પિછાણ, ધર્મ કરવાને સમર્થ, સ્વતંત્ર છે રહે જાણ માટે જ હમણું યત્ન કર, ભાવી ઉપર નહિ રાખતા, તારાથી સિદ્ધ થઈ શકે નહિ, પરભવે ન પિછાણતા. ૬ “ તું ધર્મનું સ્વરૂપ, ફળ, સાધન અને બાધક જાણે છે અને તું સ્વતંત્ર હોઈને ધર્મ કરવાને સમર્થ છે, તે માટે તું હમણાં જ (આ ભવમાં જ) તે કરવા યત્ન કર; કારણ કે આવતા ભવમાં તારાથી કોઈ પણ સિદ્ધ થઈ શકશે નહિ અથવા જાણી શકાશે નહિ.” ૬ વસંતતિલકા. For Private and Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir --- ૯૫ ૬ મ : ૬૭ : ધર્મ કરવાની આવશ્યકતા, તેથી થતા દુ:ખક્ષય. धर्मस्याऽवसरोऽस्ति पुद्गलपरावर्तेरनंतैस्तवाऽऽयातः संप्रति जीव हे प्रसहतो दुःखान्यनंतान्ययम् । स्वल्पाहः पुनरेष दुर्लभतमश्चास्मिन् यतस्वार्हतो, धर्मे कर्तुमिमं विना हि नहि ते दुःखक्षयः कर्हिचित् ॥ ७ ॥ હું ચેતન ! બહુ પ્રકાર દુ:ખ, સહન કરતાં થકા તને, અનંત પુદ્ગલપરાવને, મનુષ્યજન્મ પામી અને; ઘેાડા વખત એ ચાલશે, ફ્રી પામવેા મુશ્કેલ છે, આ ત ધર્મ આરાધતાં, ભવભ્રમણુ જાવુ સ્પેલ છે. ૭ 66 હું ચેતન ! બહુ પ્રકારે અનેક દુ:ખો સહન કરતાં કરતાં અનંતા પુદ્ગલપરાવર્તન કર્યાં પછી હાલમાં તને આ ધર્મ કરવાને અવસર પ્રાપ્ત થયા છે; તે પણ થે!ડા દિવસ ચાલશે, અને ફરી ફરીને તેવા અવસર મળવે! મહામુશ્કેલ છે; માટે અત્ ધર્માં કરવામાં ઉદ્યમ કર આ વગર તારાં દુઃખને! કદી પણુ અંત થશે નહિ. ” છ શાર્દૂલવિક્રીડિત. અધિકારી થવા યત્ન કરે. गुणस्तुतीवछसि निर्गुणोऽपि सुखप्रतिष्ठादि विनापि पुण्यम् । अष्टांगयोगं च विनापि सिद्धीर्वातूलता कापि नवा तवात्मन् ! ॥८॥ વિના ગુણૈ ગુણની પ્રશંસા, પામવા મન આવતું, પુણ્ય વિષ્ણુ સુખ આખરુ, સિદ્ધિઓની વાંચ્છા રાખતું; અષ્ટાંગયોગ વિના ન સિદ્ધિ, વાંચ્છ ના શાની કરે ? વિચિત્ર વાયડાપણુ કેવુ, આ રીતે તારું કરે? 66 ‘તારામાં ગુણુ નથી તેા પણ તું ગુણુની પ્રશંસા થતી સાંભળવા ઇચ્છે છે. પુણ્ય વગર સુખ અને આબરુ ઇચ્છે છે. તેમ જ અષ્ટાંગ ચામ વગર સિદ્ધિઓની વાંછા રાખે છે. તારું વાયડાપણું તો કાઇ વિચિત્ર લાગે છે!'' ૮ ઉપજાતિ. For Private and Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૬૮ : અધ્યાત્મપુષ્યાભાવે પરાભવ અને પુણ્યસાધનનું કરણીયપણું. पदे पदे जीव ! पराभिभूतीः, पश्यन् किमीर्यस्यधमः परेभ्यः। अपुण्यमात्मानमवैषि किं न, तनोषि किं वा नहि पुण्यमेव? ॥९।। પરાભવ થતા જન અવરથી, ઈર્ષા અધમપણે કરે, નિપુણ્યક નિજ આતમાં પ્રતિ, જાણતો થા અવસરે; પુણ્ય કરવા ઉદ્યમ કરે ન, પરાભવે મુંઝાય છે, નિમિત્તત થતા બીજા, ઈષ અજ્ઞાને થાય છે. ૯ હે જીવ! પારકાએ કરેલ પિતાને પરાભવ જોઈને તું અધમપણે બીજાઓ તરફ શા માટે ઈર્ષા કરે છે? તારા પિતાના આત્માને નિપુણ્યક (પુણીઓ) કેમ સમજતો નથી? અથવા પુણ્ય કેમ કરે નથી ?” ૯ | ઉપજાતિ. પાપથી દુઃખ અને તેનું ત્યાજ્યપણું. किमर्दयनिर्दयमंगिनो लघून् , विचेष्टसे कर्मसु ही प्रमादतः । यदेकशोऽप्यन्यकृतार्दनः सहत्यनंतशोऽप्यंग्ययमर्दनं भवे ॥१०॥ નિર્દયપણે નાના જીવોને, પ્રમાદથી પૉડા કરે, એકવાર એ રીત પીડતા, કર્મ બાંધી આખરે; તે જ પિડા અનંતીવાર, ભવાંતરે તું પામતે, માટે જ આવા કર્મથી, સદાય રહે વિરામતા. ૧૦ તું પ્રમાદથી નાના જીવોને પીડા આપવાના કર્મમાં નિર્દયપણે શું કામ પ્રવૃત્તિ કરે છે? પ્રાણુ બીજાને જે પીડા એક વાર પણ નીપજાવે છે તે જ પીડા ભવાંતરમાં તે અનંતવાર ખમે છે.” ૧૦ વંશસ્થવૃત્ત. પ્રાણુ પીડા-તેનું નિવારણ કરવાની જરૂર. यथा सर्पमुखस्थोऽपि, भेको जंतूनि भक्षयेत् । तथा मृत्युमुखस्थोऽपि, किमात्मन्नर्दसेंगिनः ॥११॥ For Private and Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -- ૯પ કુમ : ૬૯ : સર્પ મુખે રહી દેડકા, અન્ય જ ંતુએ ભક્ષણ કરે, નહિ જાણતા એ કાળના, મુખમાં રહેલા હું ખરે; હું આત્મન્ ! એહિજ રીતે, તુ મૃત્યુના મુખમાં રહે, તે અન્ય પ્રાણીઓને કરવા, પીડા શાને ચહે ? ૧૧ “ જેમ સના મુખમાં ડ્વા છતાં પણ દેડકા અન્ય જંતુઓનુ ભક્ષણ કરે છે તેમ હું આત્મન્ ! તું મૃત્યુના મુખમાં ત્થો થકે! પ્રાણીઓને કેમ પીડા આપે છે? ૧૧ ', અનુષ્ટુપ્ માની લીધેલ. સુખ-તેનુ' પરિણામ. आत्मानमल्पैरिह वंचयित्वा प्रकल्पितैर्वा तनुचित्तसौख्यैः । भवाधमे किं जन ! सागराणि, सोढासि ही नारकदुःख राशीन् ॥ १२ ॥ હે મનુષ્ય ! થોડા અને, માની લીધેલા સુખને, એ શરીર મનના સુખને વશ, કાર્ય કરી વિમુખતે; છેતરી રહ્યો નિજ આત્મને, પરભવે પછળ શું થશે? અર્ધાગિત સાગરોપમ દુ:ખ, નારક ગતિમાં પામશે. ૧૨ હું મનુષ્ય ! થોડાં અને તે પણ માની લીધેલાં શરીરનાં અને મનનાં સુખવડે આ ભવમાં તારા આત્માને છેતરીને અધમ ભવામાં સાગરોપમ સુધી નારીનાં દુઃખ સહન કરીશ. ૧૨ ઉપજાતિ. પ્રમાદથી દુ:ખ-શાસ્રગત દૃષ્ટાંતેા. उरभ्रका किण्युदबिंदुकाम्रवणिक्त्रयोशाकटभिक्षुकाद्यैः । निदर्शनैहरितमर्त्यजन्मा, दुःखी प्रमादैर्वहु शोचितासि || १३|| પ્રમાદ કરી હૈ જીવ ! તું, મનુષ્યભવ હારી જાય છે, એકડા કિણી જમિન્દુ, ત્રિવૃણિક આમ્ર જણાય છે; For Private and Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૭૦ : અધ્યાત્મગાડું, હાંકનાર ભિક્ષુક, દૃષ્ટાંત શાસ્ત્રથી જાણતા, એ રત દુઃખ બહુ પરભવે, છેડો પ્રમાદ પિછાણતા. ૧૩ પ્રમાદે કરીને હે જીવ! તું મનુષ્યભવ હારી જાય છે અને તેથી દુઃખી થઈને બેકડે, કાકિણી, જળબિંદુ, કેરી, ત્રણ વાણીઆ, ગાડું હાંકનાર, ભીખારી વિગેરેનાં દૃષ્ટાંતોની પેઠે તું બહુ દુઃખ પામીશ.” ૧૩ | ઉપજાતિ. - પ્રત્યક ઇન્દ્રિયથી દુઃખ પર સ્પષ્ટ દષ્ટાંત. पतंगभंगैणखगाहिमिनद्विपद्विपारिप्रमुखाः प्रमादैः । शोच्या यथा स्यु तिबंधदुःखैश्चिराय भावी त्वमपीति जंतो!।१४। ગજ પતંગ અલિ માછલાંઓ, હરિણ દુ:ખી થાય છે, સર્પ સિંહ પક્ષી એક ઈન્દ્રિય આધીન જણાય છે; એક ઇન્દ્રિય પ્રમાદવશ એ, મરણનાં દુઃખ પામતા, તે પાંચે ઈન્દ્રિયવશ હે જીવ! શેચ મનથી પામવા. ૧૪ પતંગીયું, ભમર, હરણ, પક્ષી, સર્પ, માછલું, હાથી, સિંહ વગેરે પ્રમાદથી એક એક ઇંદ્રિયના વિષયરૂપ પ્રમાદને વશ થઈ જવાથી જેમ મરણ બંધન વગેરે દુ:ખથી પીડા પામે છે, તેમ હે જીવ! તું પણ ઈદ્રિયને વશ પડીને લાંબા વખત સુધી શોચ પામીશ.” ૧૪ ઉપજાતિ. પ્રમાદનું ત્યાજ્યપણું. पुरापि पापैः पतितोऽसि दुःखराशौ पुनर्मूढ ! करोषि तानि । मज्जन्महापंकिलवारिपूरे, शिला निजे मूनि गले च धत्से ।१५। હે મૂઢ! પૂર્વના પાપથી, દુઃખના ઢગલે પડ્યો, હજુ પણ તે જ પાપવડે, નિશિ દિવસ રહે અડ્યો; મહાકાદવે પૂર પાણીમાં પડતાં પડતાં ખરે, તારા ગળે ને મસ્તકે, પથ્થર મટે ધારણ કરે. ૧૫ For Private and Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -ક ૯૫ કુમ : ૭૧ : “હે મૂઢ ! પૂર્વે પણ પાપવડે તું દુઃખના ઢગમાં પડ્યો છે અને વળી હજુ પણ તે જ કરે છે, મહાકાદવવાળા પાણીના પૂરમાં પડતાં પડતાં ખરેખર તું તે તારે ગળે અને મસ્તકે મોટો પથ્થર ધારણ કરે છે ” ૧૫ ઉપજાતિ. સુખપ્રાપ્તિ અને દુઃખનાશનો ઉપાય. पुनः पुनर्जीव ! तवोपदिश्यते, विभेषि दुःखात्मुखमीहसे चेत् । कुरुष्व तत्किंचन येन वांछितं, મત્તારૂંszસરોડમેર ચત છે ૬ હે ભાઈ ! અમે તે વારંવાર કહીએ તુજને, સુખની ઈચ્છા રાખતે તું, દુઃખથી બીતે હેયને; વાંછિત આપે એહવું, કાંઈક કાર્ય ધરે કરે, કારણ કે આ પ્રાપ્ત થયેલ, અવસર ઓળખતા ખરે. ૧૬ “હે ભાઈ ! અમે તો તને વારંવાર કહીએ છીએ કે જે તું દુખથી બીતો હોય અને સુખની ઇચ્છા રાખતા હોય તો તું કાંઈક એવું કર કે જેથી વાંછિત થઈ જાય, કારણ કે આ તને પ્રાપ્ત થયેલ અવસર છે. (આ તારો વખત છે.)” ૧૬ સુખપ્રાપ્તિને ઉપાય-ધર્મસર્વસ્વ. धनांगसौख्यस्वजनानसूनपि, त्यज त्यजैकं न च धर्ममार्हतम् । भवन्ति धर्माद्धि भवे भवेऽथितान्यमन्यमीभिः पुनरेष दुर्लभः।१७। લક્ષમી શરીર સુખ સગાંસંબંધી, છેવટ તજી પ્રાણને, અહંત પરમાત્માએ બતાવેલ, તજીશ નહિ ધર્મને; ધર્મથી ભવભવમાં, આવા પદાર્થો તું પામશે, વિતરાગભાષિત ધર્મ દુર્લભ, પામ જે વામશે. ૧૭ ૧ હાથમાં. ૨ કઠિન. ૩ છોડી દેશે તે. For Private and Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૭ર : અધ્યાત્મ પૈસો, શરીર, સુખ, સગા સંબંધીઓ અને છેવટ પ્રાણ પણ તજી દે, પણ એક વીતરાગ અર્ધ પરમાત્માએ બતાવેલો ધર્મ તજીશ નહિ; ધર્મથી ભવભવમાં આ પદાર્થો (પૈસો, સુખ વિગેરે) મળશે, પણ એથી (પૈસા વિગેરેથી) તે (ધર્મ) મળવો દુર્લભ છે.” ૧૭ વંશસ્થ. સકામ દુઃખ સહન-તેનાથી લાભ. दुःखं यथा बहुविधं सहसेऽप्यकामः, ___ कामं तथा सहसि चेत्करुणादिभावैः । अल्पीयसापि तव तेन भवांतरे स्या સાત્યંતિની સં નિત્તિવ ૨૮ | દુ:ખે બહુ પ્રકારના, ઈચછા વિના તું સહન કરે, થોડાં દુઃખે કણ ભાવથી, વેઠવા ઈચ્છા ધરે; ઈચ્છા સહિત દુઃખ વેઠતાં એ, પરભવ સુખ પામશે, ભવાંતરે અહર્નિશ એ સર્વ, દુઃખથી નિવૃત્ત થશે ૧૮ વગર ઈચ્છાએ જેમ તું બહુ પ્રકારનાં દુઃખ સહન કરે છે તેમ જ જે તું કરણદિક ભાવનાથી ઈચ્છાપૂર્વક ધેડાં પણ દુઃખ સહન કરીશ તો ભવાંતરે હંમેશને માટે સર્વ દુઃખની નિવૃત્તિ થશે જ.” ૧૮ વસંતતિલકા. પાપકર્મોમાં ડહાપણ માનનાર પ્રત્યે. प्रगल्भसे कर्मसु पापकेष्वरे, यदाशया शर्म न तद्विनानितम् , विभावयंस्तञ्च विनश्वर द्रुतं, बिभेषि किं दुर्गतिदुःखतो नहि?।१९। તું પાપકર્મો મુખઈથી, તલાલીન થતાં કરે, જે સુખની ઈચ્છાવડે, જીવિતવ્ય વિણ શું આખરે ? શીધ્ર નાશવંત છે જિદગી, એમ તું સમજેલ છે, તે દુર્ગતિના દુઃખથી તું, કેમ નહિ બધેલ છે ? ૧૯ For Private and Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -ક ૯૫ કુમ : ૭૩ : જે સુખની ઈચ્છાથી તું પાપકર્મોમાં મૂર્ખાઈથી તલાલીન થાય છે તે સુખ તે જીવિતવ્ય વગર કાંઈ કામના નથી; અને જિન્દગી તે શીધ્ર નાશવંત છે એમ જ્યારે તું સમજે છે ત્યારે અરે ભાઈ ! તું દુર્ગતિનાં દુ:ખથી કેમ બીત નથી?” ૧૯ વંશસ્થ. તારાં કૃત્ય અને ભવિષ્યને વિચાર. कर्माणि रे जीव ! करोषि तानि, यैस्ते भवित्र्यो विपदो ह्यनंताः। ताभ्यो भिया तद्दधसेऽधुना किं ?, संभाविताभ्योऽपि भृशाकुलत्वम् | ૨૦ | ભવિષ્યમાં અનંત આપત્તિઓ, થાય તે કર્મો કરે, હે જીવ! સંભવિત વિપત્તિઓથી અત્યારે શીદ ડરે? અત્યંત આકુળવ્યાકુળ, તું વિપત્તિ પડતાં થાય છે, તે ભવિશની અનંત આપત્તિને, ડર કેમ ન રખાય છે? ૨૦ હે જીવ! તું કર્મો એવાં કરે છે કે જેના વડે તને ભવિષ્યમાં અનંત આપત્તિઓ થાય, ત્યારે સંભવિત એવી વિપત્તિઓના ભયથી અત્યારે અત્યંત આકુળવ્યાકુળ શા માટે થાય છે?” ૨૦ ઈદ્રવજા. સહચારીના મૃત્યુથી બેધ. ये पालिता वृद्धिमिताः सहैव, स्निग्धा भृशस्नेहपदं च ये ते। यमेन तानप्यदयं गृहीतान् , ज्ञात्वापि किंन त्वरसे हिताय? २१॥ પળાયા પષાયા તારી, સાથે પણ મોટા થયા, અત્યંત સ્નેહીં પ્રેમપાત્ર પણ, યમરાજે ન કરી દયા નિર્દયપણે ગ્રહણ કરેલા, જોઈ રહેતા તુજથી, એમ જોઈ સ્વહિત કરવા માટે ઉતાવળ કિમ નથી? ૨૧ For Private and Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૭૪ : અધ્યાત્મ“જે તારી સાથે પળાયા, પિલાયા અને મોટા પણ સાથે થયા, વળી જેઓ અત્યંત હી હતા અને જે તારા પ્રેમપાત્ર હતા તેઓને યમરાજે નિર્દયપણે ગ્રહણ કર્યા છે એમ જાણીને પણ તું સ્વહિત કરવા માટે કેમ ઉતાવળ કરતે નથી?” ૨૧ | ઉપજાતિ. પુત્ર, સ્ત્રી કે સગાં ખાતર પાપ કરનારાઓને ઉપદેશ. यैः क्लिश्यसे त्वं धनबंध्वपत्ययशःप्रभुत्वादिभिराशयस्थैः । कियानिह प्रेत्य च तैर्गुणस्ते, साध्यः किमायुश्च विचारयवम् ॥२२॥ કલ્પનામાં રહેલાં ધન સગા, યશ પ્રભુત્વ આદિથી, તું કલેશ પામે છે તે, વિચાર કરતા કેમ નથી ? તે આ ભવ પરભવ ગુણ, તેથી શું સાધી શકાય છે? આયુષ્ય છે હવે કેટલું, એથી અજાણ જણાય છે. ૨૨ કલ્પનામાં રહેલાં એવાં ધન, સગા, પુત્ર, યશ, પ્રભુત્વ વગેરેથી (વિગેરે માટે) તું કલેશ પામે છે; પણ તું વિચાર કર કે આ ભવમાં અને પરભવમાં તેઓથી કેટલે ગુણ સાધી શકાય તેમ છે અને તારું આયુષ્ય કેટલું છે?” ૨૨. ઉપજાતિ. પરદેશી પંથીને પ્રેમ : હિત વિચારણા. किमु मुह्यसि गत्वरैः पृथकू, कृपणैर्बधुवपुःपरिग्रहैः । विमृशस्व हितोपयोगिनोऽवसरेऽस्मिन् परलोकपांथ ! रे॥२३॥ હિ પરલેક જનાર પંથી ! જુદા જુદા સહુ જાય છે, તુચ્છ એવા બંધું અંગ, પૈસાથી મેહ પમાય છે; આવા વખત સારા સુખમાં, વૃદ્ધિકાર કેણુ જણાય છે? વિચાર કર ઉપાય એ, ખરેખર કોણ ગણાય છે? ૨૩ હે પરલોકે જનારા પંથી ! જુદા જુદા ચાલ્યા જનારા અને તુચ્છ એવા બંધુ, શરીર અને પૈસાથી તું શું મોહ પામે છે? આ વખતે તારાં સુખમાં વધારે કરે તેવા ઉપાય ખરેખરા કયા છે તે જ વિચાર.” ૨૩ ગીતિ. For Private and Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra - ૯૫ ૩ મ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મજાગૃતિ. सुखमास्से सुखं शेषे, भुंक्षे पिबसि खेलसि । ન બાને પ્રતઃ પુનૈવિના તે TMિ મંવિત્તિ ? ॥૨૪॥ : ૭ : સુખે સુએ, સુખે બેસે, સુખે પીએ, ને ખાય છે, સુખ સૃષ્ટિમાં ખેલી રહેલે, વખત ચાલ્યા જાય છે; આગળ પુણ્ય વિના પછી, શુ હાલ પરભવમાં થશે ? જાણુતા નથી અજ્ઞાનથી, એ રીત ભવ હારી જશે. “સુખે ખેસે છે, સુખે સુએ છે; સુખે ખાય છે, સુખે અને સુખે ખેલે છે; પણ પુણ્ય વગર હવે પછી તારા શા હાલ હું જાણુતા નથી. ૨૪ "" ૨૪ પીએ છે થશે? તે અનુષ્ટુપ્ ઘેાડા કæથી ખીહે છે અને બહુ કષ્ટ થાય તેવુ' કરે છે. शीतातापान्मक्षिकाकत्तृणादि, स्पर्शा द्युत्था कष्टतोऽल्पाद्विभेषि । तास्ताश्चैभिः कर्मभिः स्वीकरोषि, श्वादीनां वेदना घिरा धियं ते ! ॥ २५ ॥ ટાઢ તડકા માખી ડાંસ, કર્કશ તૃણાદિસ્પર્શ થી, ડરી જાય કમિ અલ્પસમય, ચાલતા એવા કથી; તારા પેાતાના કૃત્યથી, નરક નિગોદના દુ:ખને, અગીકાર કર મહાવેદના, રંગ તારી અક્કલને ૨૫ For Private and Personal Use Only ** ટાઢ, તડકા, માખીના ડંસ અને ક્રશ તૃણાદિના સ્પર્શીથી થયેલાં બહુ ઘેાડાં અને થાડા વખત સુધી ચાલે તેવાં કષ્ટથી તું ડરી જાય છે અને તારાં પેાતાનાં કૃત્યાથી પ્રાપ્ત થનારી નરક નિગેાદની મહાવેદનાએને! અંગીકાર કરે છે. રંગ છે તારી અક્કલને !!” ૨૫ શાલિની. Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૬ : અધ્યાત્મ ઉપસંહાર–પાપને ડર. कचित्कषायैः कचन प्रमादैः, कदाग्रहः क्वापि च मत्सराथैः । आत्मानमात्मन् ! कलुषीकरोषि, बिभेषि घिङ् नो नरकादधर्मा ॥२६॥ હે આત્મન ! કોઈ વખત કષાય, પ્રમાદકોઈ વખત કરે, કદાગ્રહ કેઈ વખત કરે, મત્સર વિગેરે મન ધરે, એ રીતે આત્મ મલિન કરે, ધિક્કાર છે તુજને, તું આ અધમી રાખતે નહિ, નરકગતિની બીકને. ૨૬ - “હે આત્મન ! કોઈ વખત કષાય કરીને, કોઈ વખત પ્રમાદ કરીને, કોઈ વખત કદાગ્રહ કરીને અને કઈ વખત મત્સર વિગેરે કરીને આત્માને મલિન કરે છે. અરે ! તને ધિક્કાર છે ! તું આ અધમ કેનરથી પણ બીત નથી ?” ૨૬. ઉપજાતિ. દસમે અધિકાર સમાપ્ત. अथैकादशो धर्मशुद्धयुपदेशाधिकारः ધર્મશુદ્ધિનો ઉપદેશ. भवेद्भवापायविनाशनाय यः, तमज्ञ ! धर्म कलुषीकरोषि किम् ? । ने प्रमादमानोपधिमत्सरादिभि मिश्रितं ह्यौषधमामयापहम् ॥१॥ હે મૂર્ખ ! ધર્મ તારી, સંસાર વિટંબનાએ હરે, તે ધર્મને પ્રમાદ માયા, મત્સર વડે મલિન કરે, For Private and Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org -ક ૨૫ દ્રુ મ ચોક્કસ સમજશે દિલમાં, મિશ્રિત જેમ નાશ થાય ન વ્યાધિના, તેમ જ Acharya Shri Kailassagarsuri Gyanmandir 66 ઔષધિએ વડે, ધર્મો ન સાંપડે. ૧ << હું મૂર્ખ ! જે ધમ તારી સૌંસાર સબંધી વિટબણાના નાશ કરનાર છે. તે જ ધર્મને પ્રમાદ, માન, માયા, મત્સર વિગેરે વડે શા માટે મલિન કરે છે? ( તારા મનમાં ચોક્કસ સમજે કે ) મિશ્રિત ઔષધ વ્યાધિના નાશ કરી શકતું નથી.” ૧ વ'શસ્થવૃત્ત'. : ૭૭ : શુદ્ધ પુણ્યજલમાં મળના નામે, शैथिल्यमात्सर्य कदाग्रहक्रुधोऽनुतापदंभाविधिगौरवाणि च । प्रमादमानौ कुगुरुः कुसंगतिः, श्लाघार्थिता वा सुकृते मला इमे ॥ २ ॥ સુકૃત્યમાં આટલા પદાર્થો, મેલરૂપ તે જાણુવા, શિથિલતા મત્સર કદાગ્રહ, ક્રોધ અનુતાપ પિછાણુવા; દ્રુભ અવિધિ પ્રમાદ ગૌરવ કુસંગત આદિ માન એ, કુગુરુ આત્મપ્રશંસાની ઈચ્છા, મેલ રૂપે જાણુ એ.ર્ સુકૃત્યમાં આટલા પદાથે! મેલરૂપ છે—શિથિલતા, મત્સર, કદાગ્રહ, ક્રોધ, અનુતાપ, દંભ, અવિધિ, ગૌરવ, પ્રમાદ, માન, ગુરુ, કુસંગ, આત્મપ્રશંસાશ્રવણની ઇચ્છા; આ સર્વે પુણ્યરાશિમાં મેલ રૂપ છે. ” ઉપજાતિ. ૨. પરગુણપ્રરાસા. यथा तवेष्टा स्वगुणप्रशंसा, तथा परेषामिति मत्सरोज्झी । तेषामिमां संतनु यल्लभेयास्तां नेष्टदानादि विनेष्टलाभः || ३ || પ્રશંસા વ્હાલી તુજને, તેમ અવરનેય જણાય છે, માટે અવરના ગુણની, પ્રશ ંસા જો દિલમાં ચ્હાય છે; મત્સર તજી અવર ગુણવાનની, પ્રશંસાએ જે કરે, કારણ કે વ્હાલી વસ્તુ, આપ્યા વિણ ન મળે આખરે. For Private and Personal Use Only ૩ Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૭૮ : અધ્યાત્મ“જેવી રીતે તને તારા પિતાના ગુણોની પ્રશંસા વહાલી છે તેવી જ રીતે બીજાઓને પણ પિતાના ગુણની પ્રશંસા વહાલી હોય છે, તેથી મત્સર તજી દઈને તેઓના ગુણની પ્રશંસા સારી રીતે કરવા માંડ જેથી તને પણ તે મળે (એટલે તારા ગુણોની પણ પ્રશંસા થાય) કારણ કે વહાલી વસ્તુ આપ્યા વગર વહાલી વસ્તુ મળતી નથી.” ૩ ઉપજાતિ. પિતાની ગુણસ્તુતિ અને દોષનિંદામાં મન ન રાખવું. जनेषु गृह्णत्सु गुणान् प्रमोदसे, તો મવિત્રી મુખરિતા તા | गृह्णत्सु दोषान् परितप्यसे च चेद्, भवन्तु दोषास्त्वयि सुस्थिरास्ततः ॥४॥ હર્ષ થાય જ્યારે તારા, ગુણની સ્તુતિ બીજા કરે, તે જાણવું પામેલ ગુણની, શૂન્યતા તેથી ઠરે, દેષ તમારા બેલતાં કેઈ, ખેદ દિલમાં આવશે, તે દેશ નિશ્ચય જાણવા, એ તમારામાં દઢ થશે. ૪ બીજા માણસે તારા ગુણની સ્તુતિ કરે ત્યારે તું હર્ષ પામીશ તો તારામાં ગુણની શૂન્યતા થશે, અને લોકે તારા દોષ ગ્રહણ કરે ત્યારે ખેદ પામીશ તો તે દોષ તારામાં નિશ્ચળ-દઢ થશે.” ૪. વંશસ્થ, શત્રુગુણપ્રશંસા. प्रमोदसे स्वस्य यथान्यनिर्मितः, स्तवैस्तथा चेत्मतिपंथिनामपि । विगर्हणैः स्वस्य यथोपतप्यसे, तथा रिपूणामपि चेत्ततोऽसि वित् ॥५॥ તુજ શત્રુગુણની પ્રશંસા, જ્યારે અવરથી સાંભળે, તારી પ્રશંસા મુજબ તેમાં, હર્ષ આવે તે પળે; For Private and Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -૩૯૫ કુમ નિન્દા પોતાની સાંભળી, ખેદ જે રીત થાય છે, શત્રુ નિન્દાએ ખેદ ખેદ્ય થાતાં, જાણકાર ગણાય છે. 66 ૫ “બીજા માણસેાએ કરેલી તારી પ્રશંસા સાંભળીને જેમ તું ખુશી થાય છે તેવી જ રીતે શત્રુની પ્રશ ંસા સાંભળીને પણ તને પ્રમાદ થાય, અને જેવી રીતે તારી પેાતાની નિંદા સાંભળીને ખેદ પામે છે; તેવીજ રીતે શત્રુની નિંદા સાંભળીને ખેદ પામે ત્યારે તું ખરેખરા જાણુકાર છે એમ સમજવું.' પ્ વંશસ્થ પરગુણપ્રશ’સા. स्तवैर्यथा स्वस्य विगर्हणैश्च, प्रमोदतापौ भजसे तथा चेत् । इमौ परेषामपि तैश्चतुर्ष्वप्युदासतां वासि ततोऽर्थवेदी ॥ ६ ॥ પેાતાની પ્રશંસા નિન્દાર્થી, હર્ષ ખેદ જણાય છે, બીજાની પ્રશંસા નિન્દાર્થી, એ રીતે મન થાય છે; અથવા ઉદાસીનવૃત્તિ, એ ચારે ઉપર સેવાય છે, તે જાણુવું ખરા અર્થના, તું જાણકાર જણાય છે. ૬ જેવા રીતે પેાતાની પ્રશસા અને નિંદાથી અનુક્રમે આનંદ અને ખેદ પામે છે તેવી જ રીતે પરની પ્રશ'સા અને નિંદાથી આનંદ અને ખેદ થતા હોય અથવા તે ચારે ઉપર હાય તે તુ ખરા અને જાણકાર છે.” ૬ ઉપેદ્રવજ્રા. ઉદાસીનવૃત્તિ રાખતે ગુણ સ્તુતિની અપેક્ષા નુકશાનકારક છે. भवेन्न कोऽपि स्तुतिमात्रतो गुणी, ख्यात्या न बहव्यापि हितं परत्र च । तदिच्छुरीर्ष्यादिभिरायति ततो, सुधाभिमानग्रहिलो निहंसि किम् ? ॥ ७ ॥ કરતા પ્રશંસા ગુણની, તેથી ન ગુણી ખ્યાતિથી આ ભવે કે પરભવે, નહિ થવાય છે, હિત સધાય છે; : è : For Private and Personal Use Only -- Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - : ૮૦ : અધ્યાત્મનકામે અભિમાન વશ થઈ, ઈર્ષા વિગેરે શીદ કરે? આવતે ભવ બગાડવાને, વાત શીદ દિલમાં ધરે? ૭ “લેક વખાણ કરે તેથી કઈ ગુણ થતો નથી, વળી ખ્યાતિથી પણ આવતા ભવમાં (પરલોકમાં) હિત થવાનું નથી, તારે જે આવતા ભવમાં તારું સારું કરવાની ઈચ્છા છે તો નકામે અભિમાનને વશ થઈને ઈર્ષ્યા વિગેરે કરી આવતે ભવ પણ શા માટે બગાડે છે?”૭ ઉપજાતિ. શુદ્ધ ધર્મ કરવાની જરૂર કરનારાઓની સ્વલ્પતા. सृजन्ति के के न बहिर्मुखा जनाः, __ प्रमादमात्सर्यकुबोधविप्लुताः । दानादिधर्माणि मलीमसान्यमू न्युपेक्ष्य शुद्धं सुकृतं चराऽण्वपि ॥८॥ પ્રમાદ મત્સર મિથ્યાત્વવડે, જે જને ઘેરાય છે, સાધારણ એહવા જાથી, દાન ધર્મ કરાય છે; મલિન જાણું એહ ધર્મો, તેઓની ઉપેક્ષા કરે, શુદ્ધ સુકૃત જરા એક અણું, ફાયદો તેથી ઠરે. ૮ “પ્રમાદ, મત્સર અને મિથ્યાત્વથી ઘેરાયેલા કેટલાએક સામાન્ય માણસે દાન વગેરે ધર્મો કરે છે, પણ આ ધર્મો મલિન છે; તે તેઓની ઉપેક્ષા કરી શુદ્ધ સુકૃત્ય જરા એક એક અણું જેટલું જ કર.” ૮ વંશસ્થવૃત્ત. પ્રશંસા વગરના સુકૃત્યનું વિશિષ્ટપણું. आच्छादितानि सुकृतानि यथा दधंते, __ सौभाग्यमत्र न तथा प्रकटीकृतानि । ब्रीडानताननसरोजसरोजनेत्रा वक्षःस्थलानि कलितानि यथा दुकूलैः ॥९॥ For Private and Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -ક ૯૫ કુમ : ૮૧ : ગૂઢ પુણ્યકર્મ સુકૃત્યે, સૌભાગ્ય આપે જેટલું, પ્રસિદ્ધ પુણ્ય સુકૃત્યનું, ફળ પામતા નહિં તેટલું; વસ્ત્રથી આચ્છાદિત સ્તનમંડળ, કમળનયના સ્ત્રીતણું, નમાવેલ મુખકમળ લજજાથી, શુભતા જેથી ઘણું. ૯ આ દુનિયામાં ગૂઢ પુણ્યકર્મોન્સુકૃત્યે જેવી રીતે સૌભાગ્ય આપે છે તેવી રીતે પ્રકટ કરેલાં સુકૃત્યો આપતાં નથી જેમકે લજજાથી નમાવ્યું છે મુખકમળ જેણે એવી કમળનયના સ્ત્રીનાં સ્તનમંડળ વસ્ત્રથી આચ્છાદિત હોય ત્યારે જેટલી શોભા આપે છે તેટલી શેભા ઉઘાડાં હોય ત્યારે આપતાં નથી.” ૯ વસંતતિલકા. સ્વગુણપ્રશંસાથી લાભ જરા પણ નથી. स्तुतैः श्रुतैर्वाप्यपरैनिरीक्षितैर्गुणस्तवात्मन् ! सुकृतैर्न कश्चन । फलन्ति नैव प्रकटीकृतैर्भुवो, द्रुमा हि मूलैर्निपतंत्यपि त्वधः ॥१०॥ હે ચેતન ! તારા સુકૃત્ય ગુણની, જેઈને સ્તુતિ કરે, અગર કરેલ સારા કાર્યની, પ્રશંસા જે આદરે; નથી લાભ તેથી કાંઈ તને, વૃક્ષ ઢંકાયેલ ફળે, એ મૂળ ઉઘાડા થતાં, જેવી રીતે ધૂડમાં મળે. ૧૦ તારા ગુણો અથવા સુકૃત્યેની બીજા સ્તુતિ કરે અથવા સાંભળે અથવા તારાં સારાં કામ બીજા જુએ, તેથી હે ચેતન! તને કાંઈ પણ લાભ નથી. જેમ કે ઝાડનાં મૂળ ઉઘાડાં કરી નાખ્યાં હોય તે તેથી ઝાડ ફલતાં નથી, પણ ઉલટાં ઉખડી જઈને ભોંય પર પડે છે તેમજ સારાં કામો પણ ઉઘાડાં પડવાથી ભેચે પડે છે. ૧૦ વંશાસ્થવૃત્ત. ગુણ ઉપર મત્સર કરનાર તેની ગતિ. तपःक्रियावश्यकदानपूजनः, शिवं न गंता गुणमत्सरी जनः । अपथ्यभोजी न निरामयो भवेद्रसायनैरप्यतुलैयंदातुरः॥११॥ For Private and Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૮૨ : અધ્યાત્મ ગુણુ ઉપર મત્સર કરનાર, દાન પૂજા તપસ્યા કરે, આવશ્યક ક્રિયાથકી પણુ, હું માક્ષ લક્ષ્યોને વરે; માંદે રસાયણ ખાચ મહુ, પણ કુપ જે ભેજન કરે, સાજો ન થાયે એથી, દૃષ્ટાંત એ નજરે તરે. ૧૧ ગુણ ઉપર મત્સર કરનાર પ્રાણી તપશ્ચર્યાં, આવશ્યક ક્રિયા, દાન અને પૂજાથી મેાક્ષે જતા નથી. જેમકે માંદા માણસ જો અપથ્ય ભેજન કરતા હાય તેા પછી તે ગમે તેટલુ રસાયણ ખાય તે પણ તે સાજો વંશસ્થવૃત્ત. ન થાય. ૧૧ શુદ્ધ પુણ્ય અલ્પ હોય તા પણ સારું. मंत्रप्रभारत्नरसायनादिनिदर्शनादल्पमपीह शुद्धम् । दानार्चनावश्यक पौषधादि, महाफलं पुण्य मितोऽन्यथान्यत् ॥ १२ ॥ મત્ર પ્રભા રત્નરસાયણ, દૃષ્ટાંતથી જ જણાય છે, દાન પૂજા આવસ્યક પૌષધ, ધર્મી કમતી થાય છે; બહુ થાડા પણુ શુદ્ધ થાતા, મહાફળને આપતા, વિશેષ પણ અશુદ્ધ થાતા, મેાક્ષફળ નહિ પામતા. ૧૨ મંત્ર, પ્રભા, રત્ન, રસાયણ વિગેરેમાં દૃષ્ટાંતથી (જણાય છે કે) દાન, પૂજા, આવશ્યક, પૌષધ વિગેરે ( ધર્મક્રિયા ) બહુ થેાડાં હોય તા પણ જો શુદ્ધ હાય તેા તે મહાફળને આપે છે, અને બહુ હાય છતાં અશુદ્ધ હાય ! મેાક્ષરૂપ ફળ આપતાં નથી. ૧૨ ઉપજાતિ. ઉક્ત અર્થ દૃષ્ટાંતથી બતાવે છે. दीपो यथाल्पोऽपि तमांसि हन्ति, लवोऽपि रोगान् हरते सुधायाः । तृण्यां दहत्याशु कणोऽपि चाग्ने धर्मस्य लेशोऽप्यमलस्तथांहः ॥ १३ ॥ For Private and Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -ક ૯૫૬મ : ૮૩ : નાને દી એક હેય પણ, અંધકાર નિવારતે, માત્ર એક અમૃત ટીપાંથી, મહાન રોગ હઠી જતે; ચીણગારી અગ્નિત, ખડના જથ્થાને બાળ, ધર્મ અંશ નિર્મળ થતાં પણ, મહાન પાપને ટાળતો. ૧૩ એક નાનો દીવો પણ અંધકારને હણી નાખે છે, અમૃતનું એક ટીપું પણ અનેક રોગોનો નાશ કરે છે અને અગ્નિની એક ચીણગારી ખડના મોટા ઢગલાને બાળી મૂકે છે તેવી જ રીતે જે ધર્મને અંશ પણ નિર્મળ હોય તો તે પાપને હણી નાખે છે.” ૧૩ ઉપજાતિ. ભાવ અને ઉપયોગ વગરની ક્રિયાથી કાયકલેશ-ઉપસંહાર. માવોપયોગશુન્યા, નાવરીઃ શિવાદ સદા देहक्लेशं लभसे, फलमाप्स्यसि नैव पुनरासाम् ॥१४॥ ભાવ અને ઉપગ વિણ, આવશ્યક ક્રિયા શુભ જેટલી, કરતા થકા કાયકલેશ પામે, માત્ર જાણે તેટલી માટે શુદ્ધ ભાવ ઉપગથી, વિધિ સહિત ક્રિયા કરે, તે અલ્પ પણ થયેલ ક્રિયાઓ, આત્મહિત માટે કરે. ૧૪ “ભાવ અને ઉપયોગ વગર સર્વ આવશ્યક ક્રિયા કરતાં તેને માત્ર કાયકલેશ (શરીરની મજૂરી) થશે, પણ તું તેનું ફળ મેળવી શકીશ નહીં જ.” ૧૪ આર્યા અગિયારમા અધિકાર સમાપ્ત. अथ द्वादशः देवगुरुधर्मशुद्धयधिकारः ।। ગુરુતત્વની મુખ્યતા तत्त्वेषु सर्वेषु गुरुः प्रधान, हितार्थधर्मा हि तदुक्तिसाध्याः । श्रयंस्तमेवेत्यपरीक्ष्य मूढ !, धर्मप्रयासान् कुरुषे वृथैव ॥१॥ For Private and Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૮૪ : અધ્યાત્મ ઉપજાતિ. સર્વ તમાહે જાણવા, મુખ્યશ્રી ગુરુરાય છે, આત્મહિત માટે ધર્મકાર્યો, એ વડેજ સધાય છે; હે મૂર્ખ ! પરીક્ષા વિણ જે તું, તેહને આશ્રય કરે, તે તારા ધર્મ સંબંધી, પ્રયાસ સહુ નિષ્ફળ ઠરે. ૧ સર્વ તમાં ગુરુ મુખ્ય છે, આત્મહિત માટે જે જે ધર્મો કરવાના છે તે તે તેઓના કહેવાથી સાધી શકાય છે. હે મૂ! તેઓની પરીક્ષા કર્યા વગર જે તું તેઓને આશ્રય કરીશ તે તારા ધર્મ સંબંધી કરાતા પ્રયાસો (ધર્મના કામમાં કરવામાં આવતી મહેનત) નકામા થશે. ૧ “સદોષ ગુરુના બતાવેલા ધર્મ પણ સદષ. भवी न धर्फरविधिप्रयुक्तैर्गमी शिवं येषु गुरुन शुद्धः । रोगो हि कल्यो न रसायनैस्तैर्येषां प्रयोक्ता भिषगेव मूढः ॥२॥ ગુરુ શુદ્ધ નથી બતાવનારા, ધર્મ અવિધિએ થશે, અવિધિએ કરેલ ધર્મથી, નહિ મેક્ષ પ્રાણ પામશે; મૂખ વૈદ્ય રસાયણ આપતા, વ્યાધિ નહિ એ ટાળશે, એ રીત શુદ્ધ ગુરુ જાણતા, જે ધર્મ શુદ્ધ બતાવશે. ૨ જ્યાં ધર્મના બતાવનાર ગુરુ શુદ્ધ નથી ત્યાં અવિધિએ ધર્મો કરવાથી પ્રાણુ મોક્ષ જઈ શકતો નથી; જે રસાયણ ખવરાવનાર વૈદ્ય મૂર્ખ હોય તે ખાવાથી વ્યાધિગ્રસ્ત પ્રાણ નિરેગી થઈ શકતો નથી.” ૨ ઉપજાતિ. પોતે ડૂબે અને બીજાને બાવે તેવા કુગુરુ) समाश्रितस्तारकबुद्धितो यो, यस्यास्त्यहो मज्जयिता स एव । ओघं तरीता विषमं कथं स, तथैव जंतुः कुगुरोर्भवाब्धिम् ॥३॥ સમર્થ આ પુરુષ તારવા, એ બુદ્ધિએ આશ્રય કરે, એ આશ્રય ડૂબાડનારે, થાય ત્યાં પછી શું કરે? For Private and Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -ક ૯૫ મ ': ૮૫ : આ આકરે પ્રવાહ જગને, પ્રાણી કઈ રીતે તરે? કુગુરુ નહિ સમરથ તરવા, તેથી અવર શું ઉગરે? ૩ આ પુરુષ તારવાને સમર્થ છે, એવી બુદ્ધિથી જેને આશ્રય કરવામાં આવે તે આશ્રય કરનારને જ્યારે આશ્રય આપનાર જ ડૂબાવનાર થાય ત્યારે પછી આ આકરે (અથવા ચપળો પ્રવાહ તે પ્રાણી કેવી રીતે કરી શકશે ? તેવી જ રીતે કુગુરુ આ પ્રાણીને સંસારસમુદ્રથી કેવી રીતે તારશે?” ૩ | ઉપજાતિ. : “શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ ભજવાનો ઉપદેશ.” गजाश्वपोतोक्षरथान् यथेष्ट-पदाप्तये भद्र ! निजान् परान् वा । भजति विज्ञाः सुगुणान् भजैवं, शिवाय शुद्धान् गुरुदेवधर्मान् ॥४॥ હે ભદ્ર! ડાહ્યા પ્રાણીઓ, ઈચ્છિત સ્થાને પિચવા, હાથી ઘેડા વહાણ બળદ રથ, આદિ વાહન જોડવા; પોતાના કે પારકા જેઈ, સરસ જેમ રાખતા, એ રીત શુદ્ધ દેવ, ગુરુ ધર્મ ભજતા, મેક્ષ ફળને પામતા. ૪ હે ભદ્ર! જેવી રીતે ડાહ્યા પ્રાણીઓ ઈચ્છિત જગાએ પહોંચવા સારુ પિતાનાં અથવા ખરક હાથી, ઘેડા, વહાણ, બળદ અને રા સરસ જોઈને રાખી લે છે તેવી જ રીતે મોક્ષ મેળવવા માટે શુદ્ધદેવ, ગુરુ તથા ધર્મને ભજ.” ૪ ઉપેન્દ્રવજા. “કુરાસના ઉપદેશથી કરેલો ધર્મ પણ નિષ્ફળ છે.” फलाद् वृथाः स्युः कुगुरूपदेशतः, कृता हि धर्मार्थमपीह सूद्यमाः। तदृष्टिरागं परिमुच्य भद्र ! हे, गुरुं विशुद्धं भज चेद्वितार्थ्यसि।५। સંસારમાં કુગુરુ ઉપદેશે, ધર્મકાર્યો જે કરે, મેટા પ્રયાસ કરે ભલે પણ, ફળ વૃથા તેમાં ઠરે, ૧ ઉગ–બચી શકે તે તરે કયાં ? For Private and Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યાત્મ : ૬ : હૈ ભાઈ ! જો તુજ હિતની, ઈચ્છા હૃદયમાંહે ધરે, દૃષ્ટિરાગ પડતા મૂક તુ, ભજ શુદ્ધ ગુરુ જેથી તરે. ૫ 66 સૌંસારયાત્રામાં કુગુના ઉપદેશથી ધર્માંને માટે કરેલા મેટા પ્રયાસ પણ ફળની બાબતમાં જોએ તા વૃથા નીવડે છે, તેટલા માટે હું ભાઇ! જો તું હિતની ઇચ્છા રાખતા હોય તે। દૃષ્ટિરામ પડતા મૂકીને અત્યંત શુદ્ધ ગુરુતે ભજ. ૫ .. વંશસ્થવૃત્ત, “ વીરને વિનતિ-શાસનમાં લૂટારાનું જોર. ’ न्यस्ता मुक्तिपथस्य वाहकतया श्रीवीर ! ये प्राक् त्वया, कुंटाकास्त्वदृतेऽभवन् बहुतस्त्वच्छासने ते कलौ । विभ्राणा यतिनाम तत्तनुधियां मुष्णंति पुण्यश्रियः, पूत्कुर्मः किमराज्य के ह्यपि तलारक्षा न किं दस्यवः ? || ६ || હું વી૨ ! ધર્માં સાવાહ, પૂરવે તમે મૂકતા ગયા, કળિકાળ તુમ વિરહ શાસને, ખડા લૂંટારા થયા; રતિ નામધારી મતિહીણુ પ્રાણીની, પુણ્ય લક્ષ્મી હરે, અરાજ્યમાં પાક્કાર કયાં ? ચારી કાટવાળા કરે? "" હું વીર્ પરમાત્મા ! મેાક્ષમાના વહન કરનારા તરીકે (સાવાહ તરીકે) જેને તે પૂર્વે મૂક્યા હતાં, (સ્થાપિત કર્યાં હતાં) તે કળિકાળમાં તારી ગેરહાજરીમાં તારા શાસનમાં મેાટા લૂટારા થઇ પડ્યા છે. તે યતિનું નામ ધારણ કરીને અપમુદ્ધિવાળા પ્રાણીઓની પુણ્યલક્ષ્મી ચેરી લે છે, અમારે તે હવે શું પાકાર કરવા? ધણી વગરનું રાજ્ય હાય ત્યાં કાટવાળ પણ શું ચાર નથી થતા ? શાર્દૂલવિક્રીડિત, "" ૧ મેાટા, ૨ બુદ્ધિ વિનાના માણુસ. ૩ રાજ્ય જ્યાં ધણી વગરનું હાય ત્યાં અરાજ્ય છે. For Private and Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક૯૫ કુમ : ૮૭ : અશુદ્ધ દેવગુરુવર્મભવિષ્યમાં શોચ. माद्यस्यशुद्धैर्गुरुदेवधर्मधिग् दृष्टिरागेण गुणानपेक्षः । अमुत्र शोचिष्यसि तत्फले तु, कुपथ्यभोजीव महामयातः ॥७॥ અશુદ્ધ દેવગુરુધર્મ પ્રત્યે, હર્ષ તું દિલમાં ધરે, દષ્ટિરાગથી ગુણની અપેક્ષા વગર તું જે કરે; ધિક્કાર માટે તુજને, કુપચ્ચ ભેજન જેમ નડે, હેરાન થાતાં શેચ એ, પરલેક દુર્ગતિ સાંપડે. ૭ દૃષ્ટિરાગથી ગુણની અપેક્ષા વગર તે અશુદ્ધ દેવગુરુધર્મ પ્રત્યે હર્ષ બતાવે છે તે માટે તેને ધિક્કાર છે! જેવી રીતે કુપથ્ય ભજન કરનાર મહાપીડા પામીને હેરાન થાય છે તેવી જ રીતે આવતા ભવમાં તું તે (કદેવમુરુધર્મસેવન)નું ફળ પામીને શેચ કરીશ.” ૭ ઉપજાતિ. “અશુદ્ધ ગુરુ મેક્ષ આપે નહિ-દષ્ટાંત ” नानं मुसिक्तोऽपि ददाति निबकः, पुष्टा रसर्वध्यगवी पयो न च । दुःस्थो नृपो नैव सुसेवितः श्रियं, धर्म शिवं वा कुगुरुने संश्रितः ॥८॥ કેરી ન આપે લિંબડે, રસાયણ દેતા ગાયને, વધ્યા તે પય આપે નહિં, ખરાબ સમયે કરાયને, સેવ્યાથી લહમ ન સાંપડે, તેમજ કુગુરુ આશ્રય કરે, શુદ્ધ ધર્મ મેક્ષ ન આપતા, અપાવનારાને ઠરે. ૮ સારી રીતે સીંચેલે પણ લીંબડે કરી આપતે નથી; (શેરડી, ઘી, તેલ, વિગેરે) રસ ખવરાવીને પુષ્ટ કરેલી વંધ્યા ગાય દૂધ દેતી નથી; (રાજ્યભ્રષ્ટતા જેવા) ખરાબ સંજોગોમાં આવેલા રાજાની સારી રીતે ૧ વિચાર કર. ૨ વાંઝણી ગાય. ૩ રાજાને.. For Private and Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૮૮ : અધ્યાત્મ સેવા કરી હોય તો પણ તે લક્ષ્મી આપી ન્યાલ કરતો નથી; તેવી જ રીતે, કગુનો આશ્રય કરવાથી તે શુદ્ધ ધર્મ અને મોક્ષ આપી અપાવી શકતા નથી. ” ૮ ઇંદ્રિવજા. તાત્વિક હિત કરનાર વસ્તુ.” कुलं न जातिः पितरौ गणो वा, विद्या च बंधुः स्वगुरुर्धनं वा । हिताय जंतोन परं च किचित् , कित्वाहताः सद्गुरुदेवधर्माः॥९॥ કૂલ જાતિ માબાપ મહાજન, વિદ્યા સગાસંબંધીઓ, કૂળગુરુ અગર પૈસા કે, બીજી કઈ જગની વસ્તુઓ કરનાર નહિ કેઈ હિત એ, સર્વ જગતના પ્રાણીને, શુદ્ધ દેવ ગુરુ ધર્મ આરાધે, હિતકત જાણુને. ૯ કુલ, જાતિ, માબાપ, મહાજન, વિદ્યા, સગાંસંબંધીઓ, કુળગુરુ અથવા પૈસા કે બીજી કઈ પણ વસ્તુ આ પ્રાણીના હિતને માટે થતી નથી, પરંતુ આદરેલા (આરાધન કરેલા) શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ જ ( હિત કરનારા થાય છે.)” ૯ ઉપજાતિ. “ધર્મમાં જે તે જ ખરાં માબાપ” माता पिता स्वः सुगुरुश्च तत्वात् , . प्रबोध्य यो योजति शुद्धधर्मे । न तत्समोरिः क्षिपते भवाब्धी, यो धर्मविघ्नादिकृतेश्च जीवम् ॥ १० ॥ જે બધ આપી ધર્મને, શુદ્ધ ધર્મમાં જેડે ખરે, તત્વથી ખરા માબાપ, આ સંસારમાં તેઓ ઠરે; પિતાના ખરા હિતસ્વી, અને તેજ સુગુરુ સમજવા, સુકૃત ધર્મ અંતરાયભૂત, વૈરી જગમાં જાણવા. ૧૦ For Private and Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra → ૯૫ ૩ મ : ૮૯ : જે ધર્મના ખેાધ આપીને શુદ્ધ ધમમાં જોડે તે જ તત્ત્વથી ખરેખરાં માબાપ, તે જ ખરેખરાં પેાતાના હિતસ્વી અને તે જ સુગુરુ સમજવા, જે આ જીવને સુકૃત્ય અથવા ધર્માંના વિષયમાં અંતરાય કરીને સંસારસમુદ્રમાં ફેંકી દે છે. તેના સરખા કાઈ દુશ્મન નથી. ” ૧૦ ઉપાતિ. સંપત્તિનાં કારણા }) www.kobatirth.org दाक्षिण्यलज्जे गुरुदेवपूजा, पित्रादिभक्तिः सुकृताभिलाषः । परोपकारव्यवहारशुद्धी, नृणामिहामुत्र च संपदे स्युः ॥११॥ દાક્ષિણ્યતા, લજજાળુપણું ગુરુ દેવની પૂજા કરે, માબાપ કે વડિલે તરફ જે, ભક્તિભાવે આદરે; પરોપકાર વ્યવહારશુદ્ધિ, કાર્ય જો સારાં કરે, એવા મનુષ્ય આ ભવ પરભવે, સૌંપત્તિ સારી વરે. ૧૧ (6 Acharya Shri Kailassagarsuri Gyanmandir દાક્ષિણ્યતા, લજજાળુપણુ, ગુરુ અને દેવની પૂજા, માબાપ વગેરે વડીલ તરફ ભક્તિ, સારાં કાર્યો કરવાની અભિલાષા, પરેપકાર અને વ્યવહારશુદ્ધિ મનુષ્યતે આ ભવમાં અને પરભવમાં સંપત્તિ આપે છે.” ૧૧ ઉપન્નતિ. ** 62 વિપત્તિનાં કારણેા. ” जिनेष्वभक्तिर्य मिनामवज्ञा, कर्मस्वनौचित्यमधर्मसंग: । पित्रापेक्षा परवंचनश्च, सृजन्ति पुंसां विपदः समंतात् ॥ १२ ॥ અભક્તિ શ્રી જિનેન્દ્ર પર, અવગણુના સાધુઓની કરે, અનુચિત પ્રવૃત્તિ વ્યાપારમાં, અશ્વીની સાખત ઠરે; માળાપાદિ સેવાની, ઉપેક્ષા ઠગમાજી આદરે, આવા પ્રાણી ચાતરફથી, નિજ આપદાને નાતરે. ૧૨ જિનેશ્વર ભગવંત તરફ અભક્તિ ( આશાતના ) સાધુઓની અવગણના, વ્યાપારાદિમાં અનુચિત પ્રવૃત્તિ, અધર્મીને સંગ, માબાપ, For Private and Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ; ૦ : અધ્યાત્મવગેરેની સેવા કરવામાં ઉપેક્ષા (બેદરકારી) અને પરવંચન (બીજાને ઠગવું તે)-આ સર્વ પ્રાણીને માટે તરફથી આપદાઓ ઉત્પન્ન કરે છે.” ૧૨ “પરભવમાં સુખ મેળવવા માટે પુણ્ય ધન” भक्त्यैव नार्चसि जिनं सुगुरोश्च धर्म, नाकर्णयस्यविरतं विरतीनं धत्से । सार्थ निरर्थमपि च प्रचिनोष्यघानि, मूल्येन केन तदमुत्र समीहसे शम् ? ॥१३॥ હે ભાઈ! તું ભક્તિ સહિત, અરચા પ્રભુની ના કરે, સેવા સુગુરાજની નિત્ય, ધર્મશ્રવણ ન આદરે; અવિરતિપણું વિના પ્રજને, પાપની પુષ્ટિ કરે, સુખ ઈચ્છે પરલોકમાંનું, શું કિમતે મળવું ઠરે. ૧૩ હે ભાઈ ! તું ભક્તિથી શ્રી જિનેશ્વરભગવાનની પૂજા કરતો નથી; તેમ જ સારા ગુરુમહારાજની સેવા કરતો નથી; નિરંતર ધર્મ સાંભળતો નથી, વળી વિરતિ(પાપથી પાછા હઠવું-વ્રત પચ્ચખાણ કરવાં તે)ને તો ધારણ પણ કરતો નથી; વળી પ્રજને કે વિના પ્રયોજને પાપને પુષ્ટિ આપે છે; ત્યારે તું શું કિંમતે આવતા ભવમાં સુખ મેળવવાની ઈચ્છા રાખે છે?” ૧૩ વસંતતિલકા. - “સુગુ સિંહ, ગુરુ શિયાળ चतुष्पदैः सिंह इव स्वजात्यैमिलनिमांस्तारयतीह कश्चित् । सहैव तैमेज्जति कोऽपि दुर्गे, शगालवच्चेत्यमिलन् वरं सः॥१४॥ જે રીતે તાર્યા હતા, સિંહ સ્વજાતિ પ્રાણીને, એ રીત સુગુરુ તારે, સ્વજાતિ ભાઈઓ જાણીને; જેમ શિઆળ ડૂબી મૂઓ, સ્વાતિ પ્રાણી–સાથમાં, કુગુરુ મળ્યા હોય તે, અધોગતિ થાય ચડતા હાથમાં. ૧૪ For Private and Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - કપ ૬ મ : ૧ : જેવી રીતે પોતાની જાતિના પ્રાણીઓને મળીને સિંહે તાર્યા હતા, તેવી રીતે કેઈક (સુગુરુ) પિતાના જાતિભાઈ( ભવ્ય પંચૅક્રિય)ને મળીને આ સંસાર-સમુદ્રથી તારે છે; અને જેવી રીતે શિયાલ પિતાના જાતિભાઈઓની સાથે ડૂબી મૂઓ, તેવી રીતે કોઈક (કુગુરુ) પિતાની સાથે સર્વને નકાદિ અનંત સંસારમાં ડૂબાવે છે; માટે આવા શિયાળ જેવા પુરૂ તે ન મળ્યા હોય તો જ સારું.” ૧૪ ઉપેન્દ્રવજા ' “ગુરને યોગ છતાં પ્રમાદ કરે તે નિર્ભાગી. पूणे तटाके तृषितः सदैव, भृतेऽपि गेहे क्षुधितः स मूढः । कल्पद्रुमे सत्यपि ही दरिद्रो, गुर्वादियोगेऽपि हि यः प्रमादी ॥१५॥ ઉત્તમ જોગ સુગુરુને પામી, પ્રમાદ જે પ્રાણી કરે, પાણી ભરેલ તળાવથી, તરસ્યા રહી પાછા ફરે, ધનધાન્યથી ભરપૂર ઘરમાં, મૂર્ખ તે ભૂખે મરે, કલ્પવૃક્ષ પાસે હોય તે પણ, દરિદ્રીને શું કરે ? ૧૫ “ગુરુમહારાજ વિગેરેની બરાબર જોગવાઈ છતાં પણ જે પ્રાણી પ્રમાદ કરે છે, તળાવ પાણીથી ભરેલું છે છતાં પણ તરસ્યો છે, (ધનધાન્યથી) ઘર ભરપૂર છે છતાં પણ તે મૂર્ખ તે ભૂખ્યો છે અને પિતાની પાસે કલ્પવૃક્ષ છે તે પણ તે તે દરિદ્રી જ છે.” ૧૫ ઉપજાતિ. દેવ ગુરુ ધમ ઉપર અંતરંગ પ્રીતિ વિના જન્મ અસાર છે? न धर्मचिंता गुरुदेवभक्तिर्येषां न वैराग्यलवोऽपि चित्ते । तेषां प्रमूक्लेशफलः पशूनामिवोद्भवः स्यादुदरंभरीणाम् ॥१६॥ ધર્મ સંબંધી ચિન્તા નહિ, દેવગુરુભક્તિ નહિ દિલમાં, અંશ માત્રચિત્ત વૈરાગ્ય નહિ, પેટભરા તેહ અખિલમાં; તેવા પ્રાણુને જન્મ પશુ જેમ, નિરર્થક જાય છે, એથી કલેશ માત્ર જણનારી, જનેતાને થાય છે. ૧૬ ૧ જગતમાં. ૨ માતા. For Private and Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યાત્મજે પ્રાણીને ધર્મસંબંધી ચિંતા, ગુરુ અને દેવ તરફ ભક્તિ અને વૈરાગ્યને અંશ માત્ર પણ ચિત્તમાં હોય નહિ તેવા પેટભરાઓનો જન્મ પશુની પેઠે જણનારીને કલેશ આપનાર જ છે.” ૧૬ ઉપજાતિ, દેવસિંઘાદિ કાર્યોમાં દ્રવ્યવ્યય” न देवकायेन च संघकायें, येषां धनं नश्वरमाशु तेषाम् । तदर्जनाधैर्वृजिनर्भवांधौ, पतिष्यतां किं त्ववलंबनं स्यात् ? ॥१७॥ નાશવંત છે એકદમ લક્ષમી, પ્રાપ્ત થાતા તેહને, દેવ ગુરુ સંઘકાર્યમાં, વપરાય નહિં જે એને તો પ્રાપ્ત મેળવવા કરેલા, ભારરૂપ એ પાપથી, આધાર કોને તારવા, સંસારદધિના તાપથી. ૧૭ ધન–પૈસા એકદમ નાશવંત છે. આવા પૈસા જેની પાસે હેય છે તેઓ જે તેને દેવકાર્યમાં અથવા સંઘ કાર્યમાં વાપરતા નથી તો તેઓને સદરહુ દ્રવ્ય મેળવવા માટે કરેલાં પાપથી સંસારસમુદ્રમાં પડતાં પડતાં આધાર કોને થશે?” ૧૭. ઉપજાતિ આધકાર બાર સમાપ્ત. अथ त्रयोदशो यतिशिक्षोपदेशाधिकारः મુનિરાજનું ભાવનામય સ્વરૂપ ते तीर्णा भववारिधि मुनिवरास्तेभ्यो नमस्कुर्महे, येषां नो विषयेषु गृध्यति मनो नो वा कषायैः प्लुतम् । रागद्वेषविमुक प्रशांतकलुषं साम्याप्तशर्माद्वयं, नित्यं खेलति चात्मसंयमगुणाक्रीडे भजदभावनाः ॥१॥ ૧ સંસારસમુદ્ર. ૨ કથાને. For Private and Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -ક ૯પ કુમ ઈન્દ્રિય વિષય આસક્ત નહિં, મુક્ત રાગ દ્વેષથી, કર્યા પાપકા શાન્ત, અદ્વૈત સમતા સુખથી; આત્મ સંયમ ખેલી રહ્યા, એવા મહામુનિરાજના, તર્યા અને તારી દિયે, તમ ચરણમાંહે વંદના. ૧ “જે મહાત્માઓનું મન ઇન્દ્રિયોના વિષયમાં આસક્ત થતું નથી, કષાયથી વ્યાપ્ત થતું નથી, જે (મન) રાગદ્વેષથી મુક્ત રહે છે, જેણે પાપકાને શાંત પમાડ્યાં છે, જેણે સમતાવડે અદ્વત સુખ પ્રાપ્ત કર્યું છે અને જે ભાવના ભાવતું ભાવતું આત્મસંયમ ગુણોરૂપી ઉદ્યાનમાં હમેશાં ખેલે છે-આવા પ્રકારનું જેમનું મન થયેલું છે તે મહામુનીશ્વરો આ સંસારસમુદ્ર તરી ગયા છે અને તેઓને અમે નમસ્કાર કરીએ છીએ.” ૧ શાર્દૂલવિક્રીડિતમ સાધુના વેશ માત્રથી મોક્ષ મળતું નથી. स्वाध्यायमाधित्ससि नो प्रमादैः, शुद्धा न गुप्तीः समितीश्च धत्से । तपो द्विधा नार्जसि देहमोहा હરિ હેત વસે પાયાન ૨૫ परीषहानो सहसे न चोप सर्गान शीलांगधरोऽपि चासि ।। तन्मोक्ष्यमाणोऽपि भवाब्धिपारं, मुने! कथं यास्यसि वेषमात्रात् ॥३॥ युग्मम् ।। હે મુનિ! વિકથા પ્રમાદ કરતા, સ્વાધ્યાય ઈચ્છા ના કરે, વિષયાદિ પ્રમાદથી સમિતિ, ગુપ્તિ પણ નહિં આદરે; બન્ને પ્રકાર તપસ્યા, શરીર મમત્વથી ના કરે, કષાય નજીવા કારણે, પરિસહ ઉપસર્ગવડે ડરે, For Private and Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૯૪ : અધ્યાત્મઅઢાર હજાર શીલાંગ રથ, ધારણ કર્તા ના કરે, છતાં ય તું મોક્ષસુખ મળવાની, ઈછા ધારણ કરે; પણ હે મુનિ! વેશમાત્રથી, એ શાશ્વત સુખ ન સાંપડે, સંસારદધિ વિસ્તારમાં, આવા પ્રમાદ સહુ નડે. ૨-૩ હે મુનિ ! તું વિકથાદિ પ્રમાદ કરીને સ્વાધ્યાય( સઝાય ધ્યાન) કરવા ઈચ્છતો નથી, વિષયાદિ પ્રમાદથી સમિતિ અને ગુતિ પામતો નથી, શરીર પર મમત્વથી બન્ને પ્રકારના તપ કરતો નથી, નજીવા કારણથી કષાય કરે છે, પરીષહ તથા ઉપસર્ગ સહન કરતો નથી. અઢાર હજાર શીલાંગ ધારણ કરતા નથી તે છતાં તું મોક્ષ મેળવવા ઈચ્છે છે, પણ હે મુનિ! વેશ માત્રથી સંસારસમુદ્રને પાર કેવી રીતે પામીશ ?” ૨-૩ ઉપજાતિ. વિશમાત્રથી કાંઇ વળતું નથી. आजीविकाथमिह यद्यतिवेषमेष, धत्से चरित्रममलं न तु कष्टभीरुः । तद्वेत्सि किं न न बिभेति जगजिघृक्षु भृत्युः कुतोऽपि नरकश्च न वेषमात्रात् ॥ ४॥ ભરણપોષણ: આજીવિકા, નિમિત્ત યતિપણું આદરે, પણ કષ્ટથી ડરી જઈ અને, ચારિત્રપાલન ના કરે; પણ તમામ જગતને ગ્રહણ, કરવા ઈચ્છતું મૃત્યુ ફરે, નરકાદિ ગતિ કઈ પણ, પ્રાણ વેશમાત્રથી ના ડરે. ૪ “તું આજીવિકા માટે જ સંસારમાં યતિને વેશ ધારણ કરે છે પણ કષ્ટથી ન્હી જઈને શુદ્ધ ચારિત્ર પાળતો નથી. પણ તને ખબર નથી કે તમામ જગતને ગ્રહણ કરવાની ઇચ્છાવાળું મૃત્યુ અને નરક કાંઈ કઈ પણ પ્રાણીનો વેશ ઉપરથી ડરી જતાં નથી.”૪. ' વસંતતિલકા. For Private and Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -કપ કુમ : ૯૫ : કેવળ વેશ ધારણ કરનારને તે ઉલટ દેષ પ્રાપ્ત થાય છે. वेषेण माद्यसि यतेश्चरणं विनात्मन् !, पूज च वांछसि जनाबहुधोपधिं च । मुग्धप्रतारणभवे नरकेऽसि गंता, न्यायं बिभर्षि तदजागलकर्तरीयम् ॥५॥ હે આત્મન્ ! તું વર્તન વિના, યતિશથી મક્કમ રહે, વસ્ત્રાપાત્રાદિ મેળવતા, લેકેથી પુજાવા ચહે; ભેળા વિશ્વાસુ છેતરતા, નરક ગતિને પામશે, અજાગલકર્તરી જાય જેમ, જીવન તુજ નિષ્ફળ થશે. ૫ “હે આત્મન ! તું વતન (ચરિત્ર) વગર માત્ર પતિને વેશથી જ મક્કમ રહે છે (અહંકાર કરે છે, અને વળી લેકની પૂજાની અપેક્ષા રાખે છે અને અનેક પ્રકારે વસ્ત્ર પાત્રાદિ ઉપાધિ મેળવવાની ઈચ્છા રાખે છે; તેથી ભેળા વિશ્વાસ રાખનારા લોકોને છેતરવાથી પ્રાપ્ત કરેલ નરકમાં તું જરૂર જવાનું છે એમ લાગે છે. ખરેખર તું “અજાગળકર્તરીન્યાય’ ધારણ કરે છે.” ૫. વસંતતિલકા. બાહ્ય વેશ ધરવાનું ફળ. जानेऽस्ति संयमतपोभिरमीभिरात्म . नस्य प्रतिग्रहमरस्य न निष्क्रयोऽपि । किं दुर्गतौ निपततः शरणं तवास्ते ?, - सौख्यं च दास्यति परत्र किमित्यवेहि ॥६॥ જાણવા પ્રમાણે હે આત્મા , આવા સંયમ તપ વડે, ગૃહસ્થ દીધેલા પાત્ર ભોજનનું, ન ભાડું સાંપડે, ત્યારે પછી દુર્ગતિમાં જતા, શરણ કેનું પામશે ? | વિચાર કર પલકમાં, પછી સુખ કેનાથી થશે? ૬ For Private and Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યાત્મ “મારા જાણવા પ્રમાણે હે આત્મન ! આવા પ્રકારના સંયમ અને તપથી તે (ગૃહસ્થ પાસેથી લીધેલાં પાત્ર, ભજન વિગેરે) વસ્તુઓનું ભાડું પણ પૂરું થતું નથી. ત્યારે દુર્ગતિમાં પડતાં તને શરણ શું થશે? અને પરલોકમાં સુખ કોણ આપશે? તેને તું વિચાર કર.” ૬. વસંતતિલકા. વર્તન વિનાનું કરંજન, બેધિવૃક્ષને કુહાડે, સંસારસમુદ્રમાં પાત. किं लोकसत्कृतिनमस्करणार्चनायै रे मुग्ध ! तुष्यसि विनापि विशुद्धयोगान् । कृतन् भवांधुपतने तव यत्प्रमादो, ___ बोधिद्रुमाश्रयमिमानि करोति पशून् ॥७॥ ત્રિકરણ યોગ વિશુદ્ધ નથી, સત્કાર તે લેકે કરે, હે મૂઢ! નમન સેવાપૂજાથે, સંતેષ દિલમાંહે ધરે, આધાર ફક્ત બેધિબીજને, સંસાર ઉદ્ધરવા તને, નમન આદિ સંતેષ, કુહાડારૂપ કાપવા તે બને. ૭ તારા ત્રિકરણ વેગ વિશુદ્ધ નથી છતાં પણ લોકે તારે આદરસત્કાર કરે, તને નમસ્કાર કરે અથવા તારી પૂજાસેવા કરે ત્યારે તે મૂઢ ! તું શા માટે સંતોષ માને છે ? સંસારસમુદ્રમાં પડતાં તને આધાર ફક્ત બોધિવૃક્ષને જ છે. તે ઝાડને કાપી નાખવામાં નમસ્કારાદિથી થતે સંતોષાદિ પ્રમાદ આ(લેકસત્કાર વિગેરે)ને કુહાડા બનાવે છે.” છે. વંસતતિલકા. લેકસત્કારને હેતુ–ગુણ વગરની ગતિ. गुणांस्तवाश्रित्य नमंत्यमी जना, ददत्युपध्यालयभैक्ष्यशिष्यकान् । बिना गुणान् वेषभूषेबिभषिचेत्, ततष्ठकानांत भाविनीगतिः।। For Private and Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ~ ૯પ નું મ આ લેાક તારા ગુણેાને, આશ્રયી નમે છે તુજને, ઉપષિ ઉપાશ્રય આહાર શિષ્ય આપતા તેએ અને; હવે જો ગુણ વિના જ, તુ ઋષિ વેશને ધરતા હશે, તે જાણવું તારી ગતિ જ, એ ઠંગના જેવી જ થશે. ૮ 66 આ લેાક તારા ગુણેને આશ્રયીને તને નમે છે અને ઉદ્ધિ, ઉપાશ્રય, આહાર અને શિષ્યા તને આપે છે. હવે જો ગુણ વગર ષિ( યતિ )ને વેશ તું ધારણ કરતા હોઇશ તે ઠગના જેવી તારી ગતિ થશે. ૮. વશસ્થવૃત્તમ. "" તિપણાનું સુખ અને ફરજ. नाजीविका प्रणयिनीतनयादिचिन्ता, : ૯૭ : नो राजभीश्च भगवत्समयं च वेत्सि । शुद्धे तथापि चरणे यतसे न भिक्षो !, तत्ते परिग्रहभरो नरकार्थमेव ॥ ९॥ આજીવિકા સ્ત્રી પુત્ર વિગેરે-ની તને ચિન્તા નથી, નથી છીક રાજ્ય તરફની, વાકેફ્ થઇ સિદ્ધાંતથી; સિદ્ધાંત પુસ્તકા સાથમાં, ચારિત્ર યત્ન કરીશ નહીં, તે એ વસ્તુઓના પરિગ્રહ, નરક ગતિ માટે સી. ૯ EL તારે આવિકા, સ્ત્રી, પુત્ર વિગેરેની ચિંતા નથી, રાજ્ય તરફની ખીક નથી, અને ભગવાનનાં સિદ્ધાંતા તું જાણે છે. અથવા સિદ્ધાંતનાં પુસ્તકા તારી પાસે છે, છતાં પણ હું યતિ ! જો તું શુદ્ધ ચારિત્ર માટે યત્ન કરીશ નહિ તે પછી તારી પાસેની વસ્તુને ભાર( પરિગ્રહ ) વસ તતિલકા, નરક માટે જ છે. ૯. જ્ઞાની પણ પ્રમાદને વશ થાય-તેનાં એ કાર્તા. शास्त्रज्ञोऽपि धृततोऽपि गृहिणीपुत्रादिबंधोज्झितोऽव्यंगी ययतते प्रमादवशगो न प्रेत्यसौख्यश्रिये । For Private and Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra : ૯૮ : www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યાત્મ तन्मोहद्विषतत्रिलोकजयिनः काचित्परा दुष्टता, बद्धायुष्कतया स वा नरपशुर्नूनं गमी दुर्गतौ ॥१०॥ જાણનારા શાસ્ત્રનેા, ત્રતા ગ્રહણ કરેલા હાય ને, બંધનમુક્ત સ્રી પુત્રથી, છતાં પ્રમાદવશ થઈ અને; પારલૌકિક સુખરૂપ લક્ષ્મી, માટે યત્ન જે નહિ કરે, તે મેહશત્રુથી ગાણા, અગર દુર્ગતિ બંધન ઠરે. ૧૦ “ શાસ્ત્રના જાણુનારા હાય, વ્રત ગ્રહણુ કરેલાં હાય તથા સ્ત્રી પુત્ર વિગેરેના બંધનથી મુક્ત હોય, છતાં પ્રમાદને વશ પડીને પારલૌકિક સુખરૂપ લક્ષ્મી માટે આ પ્રાણી કાંઇ યત્ન કરતા નથી. તેમાં ત્રણ લાકને જીતનાર માહુ નામના શત્રુની કાઇ અવાચ્ય દુષ્ટતા કારણરૂપ હાવી જોઇએ અથવા તો તે નરપશુ અગાઉ આયુષ્ય બાંધેલ હોવાને લીધે જરૂર દુતિમાં જનાર હાવા જોઇએ.” ૧૦. શાર્દૂલવિક્રીડિતમ્. સંત સાવદ્ય આચરે તેમાં તૃષાક્તિના પણ ઢાષ उच्चारयस्यनुदिनं न करोमि सर्व, सावद्यमित्यसकृदेतदथो करोषि । नित्यं मृषोक्तिजिनवंचनभारितात्तत्, . सावद्यतो नरकमेव विभावये ते ॥ શ્॥ રાત્રી દિવસ નવ વાર નિત્ય, કરેમિલતે ઉચ્ચરતા, સાવદ્ય કામ નહિ કરું, વારંવાર કહી પ્રભુ છેતરતા; ખોટુ બી એ પાપથી, ભારે થયેલા પ્રાણીને હું ધારું થાય નરકગતિ, એ ટેવ તજવી જાણીને ૧૧ “તું હમેશાં દિવસ અને રાતમાં થઇ નવ વાર્ કર્રમલ તેના પાઠ ભણતાં ખેલે છે કે...હું સાવદ્ય કામ નહિ કરું અને પાછા વારંવાર તે જ કર્યા કરે છે. આ સાવદ્ય ક્રમેર્યાં કરી તું ખાટુ' ખેલનાર થવાથી For Private and Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org -૩ ૯૫ કું મ : ૯૯ : પ્રભુને પણ છેતરનાર છે. અને તે પાપના ભાથી ભારે થયેલા તારે માટે તેા નક જ છે એમ હું ધારું છું.” ૧૧. વસ તતિલકા. (6 Acharya Shri Kailassagarsuri Gyanmandir ત સાવદ્ય આચરે તેમાં પરવચનને ઢાષ. वेषोपदेशाद्युपधिप्रतारिता, ददत्यभीष्टानृजवोऽधुना जनाः । भुंक्षे च शेषे च सुखं विचेष्टसे, भवांतरे ज्ञास्यसि तत्फलं पुनः | १२ | વેશ ઉપદેશ અને કપટથી, છેતરાયેલા જના, ભદ્રિક લેાકેા વાંછિત વસ્તુ આપે, વળી સહુ સાધના; સુખે ખાય, સુખે સુએ, સુખે ફરી રહ્યો જગતમાં, આવતા ભવે ફળ એના, જાણીશ રાખેા દિલમાં. ૧૨ વેશ, ઉપદેશ અને કપટથી છેતરાએલા ભદ્રક લે!! તને હાલ વાંછિત વસ્તુ આપે છે, તું સુખે ખાય છે, સૂવે છે અને ફરતા ફરે છે, પણ આવતા ભવે તેનાં ફળ જાણીશ..” ૧૨. ઉપજાતિ. સચમમાં યત્ન ન કરનારને હિતએધ. आजीविकादिविविधार्त्तिभृशा निशार्त्ताः, कृच्छ्रेण केऽपि महतैव सृजन्ति धर्मान् । तेभ्योऽपि निर्दय ! जिघृक्षसि सर्वमिष्टं, नो संयमे च यतसे भविता कथं ही ॥१३॥ આવિકા ચલાવવા આદિની અનેક પીંડા વડે, રાતદિવસ હેરાન થાતા, ગૃહસ્થે મુસીખત પડે; ધ કાર્યો કરનાર પાસે, યતિ દયાહીન થઈ અને ઇષ્ટ વસ્તુ મેળવતા પણુ, સંયમ વિષ્ણુ શું સારું અને ૧૩ વિકા ચલાવવા વિગેરે અનેક પ્રકારની પીડાઓથી રાતદિવસ બહુ હેરાન થતા કેટલાક ગૃહસ્થી મહામુશ્કેલીથી ધર્માંકાર્યાં કરતાં 44 For Private and Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૦૦ : અધ્યાત્મ હોય છે, તેઓ પાસેથી પણ હે દયાહીન યતિ ! તું સારી સર્વ ઇષ્ટ વસ્તુઓ મેળવવા ઈચ્છા રાખે છે અને સંયમમાં યત્ન કરતો નથી; ત્યારે તારું શું થશે ? ૧૩ વસંતતિલકા. નિર્ગુણ મુનિની ભકિતથી તેને તથા ભકતોને ફ્લ થતું નથી. आराधितो वा गुणवान् स्वयं तरन् , भवाब्धिमस्मानपि तारयिष्यति । श्रयन्ति ये त्वामिति भूरिभक्तिभिः, फलं तवैषां च किमस्ति निर्गुण ! ।।१४॥ આ ગુણવાન પુરુષ તરે, તેમજ બીજાને તારતા, એ કારણે બહુ ભક્તિથી, આશ્રય તમારે ધારતા હે નિર્ગુણ ! તે ચારિત્રવિહીન, લાભ શું તું પામશે? ભેળે ભાવે આશ્રય, કરનારા જ ડૂબી જશે. ૧૪ આ ગુણવાન પુરુષની આરાધના કરી હોય તો તે ભવ સમુદ્ર તરે ત્યારે આપણને પણ તારશે એવા પ્રકારની બહુ ભક્તિથી ઘણાં માણસો તારે આશ્રય કરે છે, તેથી તે નિર્ગુણ ! તને અને તેઓને શું લાભ છે ?” ૧૪. ઉપજાતિ. નિણ મુનિને ઉલટો પાપબંધ થાય છે. स्वयं प्रमादैनिपतन् भवांबुधौ, कथं स्वभक्तानपि तारयिष्यसि ? । प्रतारयन् स्वार्थभृजून शिवार्थिनः, તું પિતે તારા પ્રમાદથી, સંસાર પડતે અરે! તે પછી ભક્તજને તમારા, આશ્રયે શી રત તરે ? For Private and Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org -ક ૫ ૬ મ : ૧૦૧ : બિચારા મેાક્ષાર્થી સરલ જીવ, સ્વાર્થ માટે છેતરે, અન્યદ્વારા, ખરડાય પાપાથી ખરે. ૧૫ પાતાથી 27 Acharya Shri Kailassagarsuri Gyanmandir (( તું પોતે પ્રમાદવડે સાંસારસમુદ્રમાં પડતા જાય છે ત્યાં પેાતાના ભક્તોને તુ' કેવી રીતે તારવાના હતા? બિચારા મે!ક્ષાર્થી સરળ જીવાને પેાતાના સ્વાર્થ માટે છેતરીને પાતાથી અને અન્યદ્વારા પાપવડે તું ખરડાય છે. ૧૫ વંશસ્થવૃત્તમ. નિર્ગુણને થતુ ૠણ તેનુ પરિણામ. गृह्णासि शय्याहृतिपुस्तकोपधीन्, सदा परेभ्यस्तपसस्त्वियं स्थितिः । तत्ते प्रमादाद्भरितात्प्रतिग्रहैर्ऋ णार्णमनस्य परत्र का गतिः ? | १६ | તું ઉપાશ્રય, આહાર, પુસ્તક,ઉપધિ અવરથી મેળવે, એ સ્થિતિ તપસ્વી લેાકેાની, ચારિત્ર તપ જે કેળવે; તુ તે એહ સ્વીકાર કરી, પ્રમાદવશ પડી જાય છે, વિચાર એ માટું દેવુ કરતા, પરભવ ગતિ શું થાય છે ? ૧૬ 66 તું ખીન્નએ પાસેથી વસતિ ( ઉપાશ્રય ), આહાર, પુસ્તક અને ઉપધિ ગ્રહણ કરે છે. એ સ્થિતિ તા તપસ્વી લેાકેાની ( શુદ્ધ ચારિત્રવાળાઓની ) છે ( એટલે એ લેવાને! હક તે। માત્ર તપસ્વી લેાકાના છે. ) તું તેા તેએાનેા સ્વીકાર કરીને પાછા પ્રમાદવશ પડી જાય છે, ત્યારે મેાટા દેવામાં ડૂબેલા એવા તારી પરભવે શી ગતિ થશે ? ’ ૧૬ ઉપજાતિ. તારા કયા ગુણ માટે તુ ખ્યાતિની ઇચ્છા રાખે છે ? न कापि सिद्धिर्न च तेऽतिशायि, મુને ! ક્રિયાયોગત શ્રુતાતિ । तथाप्यहंकारकदर्थितस्त्वं, ख्यातीच्छया ताम्यसि धिङ्धा किम् ? ॥ १७॥ For Private and Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૦૨ : અધ્યાત્મહે મુનિ તારામાં નથી કેઈ ખાસ સિદ્ધિ એવી, ઊંચા પ્રકારની કિયાગ, તપસ્યા નહિ તેહવી; જ્ઞાન છતાં અહંકાર કદર્શન, થાય પ્રસિદ્ધિ થવા, હે અધમ ! એહ કદર્થના, પરિતાપ દિલમાં લાવવા. ૧૭ હે મુનિ ! તારામાં નથી કોઈ ખાસ સિદ્ધિ કે નથી ઊંચા પ્રકારનાં ક્રિયા, યોગ તપસ્યા કે જ્ઞાન; છતાં પણ અહંકારથી કર્થને પામેલે પ્રસિદ્ધિ પામવાની ઈચ્છાથી હે અધમ ! તું નકામો પરિતાપ શા માટે કરે છે ? ૧૭. ઉપજાતિ. નિગુણ હોય છતાં સ્તુતિની ઇચ્છા રાખે તેનું ફળ. हीनोऽप्यरे भाग्यगुणैर्मुधात्मन् !, वांछंस्तवार्चाद्यनवाप्नुवंश्च । ईय॑न् परेभ्यो लभसेऽतिताप-मिहापि याता कुगति परत्र ॥१८॥ હે આત્મન ! તું નિપુણ્યક છતાં, પૂજા વિગેરે ઈછતે, નહિં પ્રાપ્ત થાતા બીજા પર, દ્વેષ મનમાં ધાર; આ ભવ બળતરા નકામી, એ રીતે વરનાર છે, પરભવે પણ આવી ઈચ્છાઓ, કુમતિ લઈ જનાર છે. ૧૮ હે આત્મન ! તુ નિપુણ્યક છે છતાં પણ પૂજા વિગેરેની ઈચ્છા રાખે છે અને તે મળતાં નથી ત્યારે બીજા ઉપર દ્વેષ કરે છે. (પણું તેમ કરવાથી) આ ભવમાં બળતરા વહોરી લે છે અને પરભવે મુગતિમાં જવાનું છે.” ૧૮. ઉપજાતિ. ગુણ વગર સ્તુતિની ઈચ્છા કરનારનું ઋણ. गुणैविहीनोऽपि जनानतिस्तुति प्रतिग्रहान् यन्मुदितः प्रतीच्छसि । लुलायगोऽश्वोष्ट्रखरादिजन्मभि विना, ततस्ते भविता न निष्क्रयः ॥१९॥ For Private and Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કૅ પમ : ૧૦૩ : તુ અણુ રહિત તે પણુ, વંદન સ્તુતિ થવા ઇચ્છા ધરે, આહાર પાણી વિગેરે, ગ્રહણ ખુશી થઈને કરે; પણ પરભવે પાડા, ગાય, ઘેાડા, ઉંટ કે ખર થશે, એ રીત જન્મ થયા વગર, દેવામાંથી નહિ છૂટશે. ૧૯ "" તું ગુણ વિનાનેા છતાં પણ લાકે તરફથી વંદન, સ્તુતિ, આહાર પાણીનું ગ્રહણુ વિગેરે ખુશી થઇને મેળવવા ઈચ્છા રાખે છે, પણ યાદ રાખજે હું પાડા, ગાય, ઘેાડા, ઉંટ કે ગધેડાના જન્મ લીધા વગર તુ તે દેવામાંથી છૂટા થઈ શકીશ નહીં. ૧૯. વંશસ્થવૃત્તમ. "" ગુણ વગરના વંદન પૂજન-ફળ, गुणेषु नोद्यच्छसि चेन्मुने ! ततः, प्रगीय से यैरपि वंद्यसेऽर्य से । जुगुप्सितां प्रेत्यगतिं गतोऽपि तै सिष्य से चाभिभविष्यसेऽपि वा ॥ २० ॥ હે મુનિ ! જો તું ગુણા, મેળવવાની ઇચ્છા ના કરે, તે પછી પૂજે ને વાંદે, ગુણસ્તુતિ જેહુ આદરે; તેમેજ પરભવ તુ કુતિ જતાં, તને જ હસશે ખરે, અથવા તારાજ. પરાભવ, પરભવ વિષે તે કરે. ૨૦ “ હે મુનિ ! જો તું ગુણ મેળવવા યત્ન કરતા નથી તેા પછી જેએ તારી ગુણ-સ્તુતિ કરે છે, તને વાંદે છે અને પૂજે છે તે જ જ્યારે તું કુગતિમાં જઈશ ત્યારે તને ખરેખર હસશે અથવા તારા પરાભવ કરશે. ૨૦. વશસ્થવૃત્તમ. "" ગુણ વગરનાં વદૅન પૂજન-હિતનાશ. दानमाननुतिवंदना परैर्मोद से निकृतिरंजितैर्जनैः । न त्ववैषि सुकृतस्य चेल्लवः, कोऽपि सोऽपि तव लुव्यते हि तैः । २१ । ૧. ખર=ગધેડા. For Private and Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org : ૧૦૪ : તારી કપટ જાળથી રંજન, દાન માન આપે નમસ્કાર, ત્યારે તું રાજી થાય છે, પણ તે તારી પાસે એક લેશ, 66 Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યાત્મ થયેલા લેાકેા તને,વંદન કરે તુજને; જાણતા નથી એ જ રે, સુકૃત હશે તેને હરે. ૨૧ તારી કપટ-જાળથી ર્જન પામેલા લેાકા તને દાન આપે, માન આપે, નમસ્કાર કરે કે વંદન કરે ત્યારે તું રાજી થાય છે, પણ તું જાણતે! નથી કે તારી પાસે એક લેશ સુકૃત્ય હશે તે પણ તે જાય છે. ” ૨૧. લૂટી ચાહતા. સ્તવનનું રહસ્ય—ગુણાન. भवेद्गुणी मुग्धकृतैर्न हि स्तवैर्न ख्यातिदानार्चनवंदनादिभिः । विना गुणान्नो भवदुःखसंक्षय स्ततो गुणानर्जय किं स्तवादिभिः ॥ २२ ॥ ભેાળા જીવાની સ્તુતિથી, ગુણ કે પ્રખ્યાતિ ન પામતા, દાન અર્ચન પૂજન મેળવતાં, ગુણવાન નથી થતા; ગુણુ વગર આ સંસારના, છૂટી શકે નહિં દુ:ખથી, માટે હે ભાઇ ! ગુણ ઉપાર્જન કર, શુ સ્તુતિના લાભથી. ૨૨ ભાળા જીવાએ કરેલી સ્તુતિથી કાઇ માસ ગુણવાન થતે! નથી, તેમ જ પ્રખ્યાતિ પામવાથી અથવા દાન અર્ચન અને પૂજન મેળવવાથી પણ ક્રાઇ ગુણુવાન થતા નથી. ગુણુ વગર સંસારનાં દુ:ખને ક્ષય થતે નથી, તેટલા માટે હે ભાઇ ! ગુણ ઉપાન કર. આ સ્તુતિ વિગેરેથી શું લાભ ? ૨૨. વંશસ્થવૃત્તમ "3 ભવાંતરના ખ્યાલ-લેાકરજન પર અસર. अध्येषि शास्त्रं सदसद्विचित्रालापादिभिस्ताम्यसि वा समायैः । येषां जनानामिह रंजनाय भवांतरे ते क मुने ! क च त्वम् |२३| For Private and Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -ક ૯૫ કુમ : ૧૦૫ : મનુષ્ય મનરંજન નિમિત્ત, સારા ખરાબ શાસ્ત્રો ભણે, કંઠશેષાદિ કરે માયાપૂર્વક, વિચિત્ર ભાષણે શાસ્ત્રો અનેક પ્રકારના, ભણી તું ખેદ સહન કરે, તેઓ અને તું પછી પણ, કહો કયાં જશે ભવાંતરે? ૨૩ જે મનુષ્યોનું મનરંજન કરવા માટે તું સારા અને ખરાબ અનેક પ્રકારનાં શાસ્ત્રો ભણે છે અને માયાપૂર્વક વિચિત્ર પ્રકારનાં ભાષણથી (કંઠશેષાદિ) ખેદ સહન કરે છે તેઓ ભવાંતરે કયાં જશે અને તું કયાં જઈશ ?” ૨૩. ઉપજાતિ. પરિગ્રહત્યાગ परिग्रहं चेद्वयजहा गृहादे-स्तत्किं नु धर्मोपकृतिच्छलात्तम् । करोषि शय्योपधिपुस्तकादे-गरोऽपि नामांतरतोऽपि हंता ॥२४॥ ઘર આદિ પરિગ્રહ તન્યા, વૈરાગ્ય દિલમાં આવતા, ધર્મ ઉપકરણ શય્યા ઉપધિ, પુસ્તક મેળવે ફાવતા, એ પરિગ્રહના મેહરડે, નામાંતરે પણ ઝેર છે, ઝેર મારતું નામાંતરે, સંસાર કાળો કેર છે. ૨૪ “ઘર વિગેરે પરિગ્રહને તેં તજી દીધા છે તે પછી ધર્મના ઉપકરણને બહાને શય્યા, ઉપધિ, પુસ્તક વિગેરેને પરિગ્રહ શા માટે કરે છે? ઝેરને નામાંતર કર્યાથી પણ તે મારે છે, ” ૨૪. ઉપેન્દ્રવજા. ધર્મના નિમિત્તથી રાખેલ પરિગ્રહ. परिग्रहात्वीकृतधर्मसाधना भिधानमात्राकिमु मूढ ! तुष्यसि ? । न वेत्सि हेम्नाप्यति भारिता तरी, निमजयत्यंगिनमंबुधौ द्रुतम् ।।२५।। For Private and Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૦૬ : અધ્યાત્મહે મૂઢ ! ધર્મના સાધનો, ઉપકરણ આદિ નામથી, તું હર્ષઘેલે થાય છે, સાધન મળેલ તમામથી; જાણે નહિ કે વહાણમાં, ભલે જહેમ ભાર વધુ ભરે, ડુબાડે બેસનારને જહાજ, રબારાકાંત નહિ તરે. ૨૫ હે મૂઢ ! ધર્મનાં સાધનને ઉપકરણદિનું નામ માત્ર આપીને સ્વીકારેલા પરિગ્રહથી તું કેમ હર્ષ પામે છે? શું જાણતો નથી કે વહાણમાં જે સોનાને પણ અતિ ભાર ભર્યો હોય તો તે પણ બેસનાર પ્રાણીને તુરત જ સમુદ્રમાં બુડાડે છે.” ૨૫ વંશસ્થવૃત્તમ. ધર્મોપકરણ પર મૂચ્છ–એ પણ પરિગ્રહ. येऽहःकषायकलिकर्मनिबंधभाजनं, __ स्युः पुस्तकादिभिरपीहितधर्मसाधनैः । तेषां रसायनवरैरपि सर्पदामयै रातत्मनां गदहृतेः सुखकृत्तु किं भवेत् ? ॥२६॥ ધર્મ સાધનની વાંછા હોય, આવા પુસ્તકાદિ વડે, પાપ કષાય કંકાસ કરતા, કર્મના બંધન નડે, આ રીતે પ્રાણીને સુખના, સાધને પણ શું કરે ? ઉત્તમ રસાયણે વ્યાધિ વધે, શાંતિ સાધન શું કરે ? ૨૬ જેના વડેધર્મ સાધનની વાંછા રાખી હોય એવાં પુસ્તકાદિ વડે પણ જે પ્રાણુઓ પાપ, કષાય, કંકાસ અને કર્મબંધ કરે ત્યારે તેઓને સુખનું સાધન શું થાય? જે પ્રાણીના વ્યાધિઓ ઉત્તમ પ્રકારનાં રસાયણેથી પણ ઊલટા વધારે પ્રસરતા જાય તેને વ્યાધિની શાંતિ માટે સાધન શું થઈ શકે ?” ૨૬. મૃદંગ. ૧. હેમનું. ૨. ભારાક્રાંત=વધારે ભાર ભરવાથી વહાણ તરે નહિ. For Private and Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra એક લેપ હું મ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્માંપણ પર મૂર્છા-તેથી દાષ. रक्षार्थ खलु संयमस्य गदिता येऽर्था यतिनां जिनैसः पुस्तकपात्रकप्रभृतयो धर्मोपकृत्यात्मकाः । मूर्च्छन्मोहवशात्त एव कुधियां संसारपाताय धिक्, स्वं स्वस्यैव वधाय शस्त्रमधियां यद्दष्प्रयुक्तं भवेत् ||२७|| વસ પુસ્તક પાત્રા, ધર્મોપકરણ શ્રીતી કરે, સંયમની રક્ષા નિમિત્તે, બતાવતા યતિને ખરે, તે છતાં મૂઢબુદ્ધિ મેહુથી, સંસારની વૃદ્ધિ કરે, ધિક્કાર જિમ મૂર્ખ અકુશળ, હથીઆર વાપરતા મરે. ૨૭ “ વસ્ત્ર, પુસ્તક અને પાત્રાં વગેરે ધર્મોપકરણના પદાર્થો શ્રી તી કર ભગવાને સયમની રક્ષા માટે તિાને બતાવ્યા છે તે છતાં મંદબુદ્ધિવાળા મૂઢજીવા વધારે મેાહમાં પડીને તેને સંસારમાં પાડવાના સાધનભૂત બનાવે છે તેને ખરેખર ધિક્કાર છે! મૂર્ખ માણસ વડે અકુશળતાથી વપરાયેલુ` શસ્ત્ર (હથિયાર) તેના પોતાના જ નાશનું નિમિત્ત થાય છે.” ૨૭ શાર્દૂલવિક્રીડિતમ. 46 : ૧૦૭ : ધર્મપકરણ ઉપડાવવાથી દોષ છ संयमोपकरणच्छलात्परान्भारयन्, यदसि पुस्तकादिभिः । गोखरोष्ट्रमहिषादिरूपभृत्तचिरं स्त्वमपि भारयिष्यसे ॥ २८ ॥ સયમ ઉપકરણના, મહાનાથી વધારે રાખતા, પુસ્તક આદિ વસ્તુઓના, ખાજો અતિ ઉપડાવતા; ગાય, ગધેડા, ઉંટ, પાડા-રૂપ તુજ ઘણા કાળ પર્યં ત તને એ જ, ભાર વહન લેવરાવતા, કરાવતા. ૨૦ વસ્તુઓને ખીજા “ સંયમ ઉપકર્ણના બહાનાથી પુસ્તક વિગેરે ઉપર તું ભાર મૂકે છે, પણ તે ગાય, ગધેડા, ઊંટ, પાડા વિગેરેનાં રૂપ For Private and Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૦૮ : અધ્યાત્મતારી પાસે લેવરાવીને ઘણા કાળ પર્વત તને ભાર વહન કરાવશે.” ૨૮ રાદ્ધતા. “સંયમ અને ઉપકરણની શોભાની સ્પર્ધા वस्त्रपात्रतनुपुस्तकादिनः, शोभया न खलु संयमस्य सा । आदिमा च ददते भवं परा, मुक्तिमाश्रय तदिच्छयैकिकाम् ॥२९॥ વસ્ત્ર પાત્ર શરીર પુસ્તક, શેભા વૃદ્ધિ એ શું સરે, સંયમ-શેભા વિણ પ્રથમ, શભા સંસારવૃદ્ધિ કરે; બીજા પ્રકારની સંયમ, શોભા વડે મુક્તિ વરે, એ બેઉ પ્રકારે જાણ, યતિ યત્ન સંયમ આદરે. ૨૯ વસ્ત્ર, પાત્ર, શરીર કે પુસ્તક વિગેરેની શોભા કરવાથી કાંઈ સંયમની શોભા થતી નથી. પ્રથમ પ્રકારની શોભા (ભાવ) વૃદ્ધિ આપે છે અને બીજા પ્રકારની શોભા મોક્ષ આપે છે, માટે આ બન્નેમાંથી તારી ભરજી આવે તે એક શોભાને આશ્રય કર. અથવા તે માટે વસ્ત્ર પુસ્તક વિગેરે શેભાનો ત્યાગ કરીને હે યતિ ! મેક્ષ મેળવવાની ઈચ્છાવાળો પણ તું સંયમની શોભામાં કેમ યત્ન કરતા નથી ?” ૨૯ “પરિષહ સહન-સંવર शीतातपाधान मनागपीह, परीषहांश्चेत्क्षमसे विसोदुम् । कथं ततो नारकगर्भवास-दुःखानि सोढासि भवांतरे त्वम् ? ॥३०॥ આ ભવમાં જરા ઠંડી તાપ, પરિસહ થાતાં ડરે, ભવાંતરે નરક ગતિમાં, લાંબે વખત જ્યારે ઠરે; ગર્ભાવાસના પણ મહાન, દુઃખ જગતમાં ઉતરે, એ દુ:ખ સહન શી રીતે થશે, વિચારતા દિલમાં ઠરે, ૩૦ આ ભવમાં જરાપણુ ઠંડી, તાપ વિગેરે પરીષહ સહન કરવાને શકિતમાન થતું નથી તો પછી ભવાંતરમાં નારકીનાં તેમજ ગર્ભવાસનાં દુઃખે કેવી રીતે સહન કરીશ?” ૩૦ ઉપજાતિ, For Private and Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થી, - શાને એડ આપી -ક ૯૫ કુમ : ૧૦૯ : વિનાશી દેહ–જપ તપ કરવાં मुने! न कि नश्वरमस्वदेह-मृपिंडमेनं सुतपोव्रताधः । निपीड्य भीतिर्भवदुःखराशे-हित्वात्मसाच्छैवमुखं करोषि ? ॥३१॥ હે મુનિ ! આ અંગ રૂપ, માટીના પિંડ નાશવંતથી, પિતાનો ન જાણી તપ વ્રત, આદરે એ દેહથી તપ વ્રતે ઉત્તમ પ્રકારે, પીડા આપી જે કરે, આત્મ સન્મુખ ન થાય શાને, અનંત ભવ દુઃખ હરે. ૩૧ “હે મુનિ! આ શરીરરૂપી માટીને પિંડ નાશવંત છે અને પિતાને નથી, તેને ઉત્તમ પ્રકારના તપ અને વ્રત કરીને પીડા આપી અનંત ભવમાં પ્રાપ્ત થનારાં દુઃખ દૂર કરી નાખીને મોક્ષસુખને આત્મ સમુખ કેમ કરતો નથી?” ૩૧ ઉપજાતિ. “ચારિત્રનાં કષ્ટ વિરુદ્ધ નારકી તિર્યંચના કષ્ટ” यदत्र कष्टं चरणस्य पालने, परत्र तिर्यड्नरकेषु यत्पुनः । तयोमिथः सपतिपक्षता स्थिता, विशेषदृष्टयान्यतरज्जहीहि तत्।३२॥ ચારિત્ર શુદ્ધ પાલન નિમિત્ત, કષ્ટ અ૫ જે થાય છે, પરભવ નારકી તિર્યંચ ગતિ, દીર્ઘ સમય દુ:ખદાય છે; પ્રતિપક્ષીપણું એ બેઉનું, જગતમાં જોવાય છે, સમજણપૂર્વક તજે એક, કરે ગ્રહણ જે ફળદાય છે. ૩૨ “ચારિત્ર પાળવામાં આ ભવમાં જે કષ્ટ પડે છે અને પરભવમાં નારકી અને તિર્યંચગતિમાં જે કષ્ટ પડે છે તે બંનેને અરસ્પર પ્રતિપક્ષીપણું છે, માટે સમજણ વાપરીને બેમાંથી એકને તજી દે.” ૩૨ વંશસ્થવૃત્તમ. ૧ અંગ-શરીર. For Private and Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૧૦ : અધ્યાત્મ“પ્રમાદજન્ય સુખ વિરુદ્ધ મુક્તિનું સુખ” शमत्र यहिंदुरिव प्रमादजं, परत्र यच्चाधिरिव द्युमुक्तिजम् । तयोमिथः सपतिपक्षता स्थिता, विशेषदृष्टयान्यतरगहाण तत् ।३३। પ્રમાદવશે સંસારમાં, બિન્દુમાત્ર સુખ જણાય છે, (ઉ)દધિ સમા દેવલોક મેક્ષ, પરભવના સુખ ગણાય છે; પ્રતિપક્ષીપણે એ બેઉ, સંસારમાં તેઓ ઠરે, માટે વિવેકે તજી એકને, એક હેતુ આદરે. ૩૩ “આ ભવમાં પ્રમાદથી જે સુખ થાય છે તે બિંદુ જેટલું છે અને પરભવમાં દેવલેક અને મોક્ષસંબંધી જે સુખ થાય છે તે સમુદ્ર જેટલું છે; આ બને સુખને પરસ્પર પ્રતિપક્ષીપણું છે, માટે વિવેક વાપરીને બેમાંથી એકને તું ગ્રહણ કર.” ૩૩ વંશસ્થવૃત્તમ. “ચારિત્ર નિયંત્રણનું દુઃખ વિરુદ્ધ ગર્ભાવાસ વિગેરેનું દુઃખ” नियंत्रणा या चरणेऽत्र तिर्यक्-स्त्रीगर्भकुंभीनरकेषु या च । तयोमिथः सप्रतिपक्षभावा-द्विशेषदृष्टयान्यतरां गृहाण ॥३४॥ નિયંત્રણ આ ભવ વિષે, ચારિત્રના પાલન વડે, નારકી ગતિ સ્ત્રી ગર્ભમાં, એ રીત નિયંત્રણ નડે, પરસ્પર વિરેાધે બેઉ જે, સંસારમાં એમ સાંપડે, બેમાંથી ગ્રહીએ એક જે, લાભદાયક નિવડે. ૩૪ ચારિત્ર પાળવામાં આ ભવમાં તારા પર નિયંત્રણ થાય છે, અને પરભવે તિર્યંચગતિમાં, સ્ત્રીના ગર્ભમાં અથવા નારકીને કુંભી ૧ ઉદધિ-સમુદ્ર. ૨ નિયંત્રણ-કચ્છ, * વ્રત વિગેરેને લીધે સહન કરવું પડતું કષ્ટ તથા તીર્થકર મહારાજ અને ગુરુમહારાજની આજ્ઞાનું પરાધીનપણું. For Private and Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક પ કુમ ઃ ૧૧૧ : પાકમાં નિયંત્રણા (કષ્ટપરાધીનપણુ) થાય છે. આ બન્ને નિયંત્રણાને પરસ્પર વિરોધ છે, માટે વિવેક વાપરીને એમાંથી એક ગ્રહણ કર.” ૩૪ ઉપજાતિ. “ પરિષહુ સહન કરવાના ઉપદેશ, (સ્વવશતામાં સુખ’”) सह तपोयमसंयमयंत्रणां, स्ववशतासहने हि गुणो महान् । परवशस्त्वति भूरि सहिष्य से, न च गुणं बहुमाप्स्यसि कंचन |३५| તપ યમ સયમ નિય ંત્રણા, સંયમ નિય ંત્રણા, સાવધાન થઇ આદરે, સહન કર પોતાને વશ રહી, ગુણુ માટે તે કરે; પરવશ થઈ મહુ દુ:ખ ભોગવે, અલ્પ ફળ તેનુ ઠરે, માટે પરિસÒા દુ:ખ સ્હેતા, આત્મહિત વાધે ખરે. ૩૫ “તુ તપ, યમ અને સયમની નિય ંત્રણા સહન કર. પેાતાને વશ રહીને (પરીયાદિનું દુ:ખ) સહન કરવામાં મેાટા ગુણુ છે. પરવશ પડીશ ત્યારે તે દુઃખ બહુ ખમવુ પડશે અને તેનુ ફળ કાંઇ પણ થશે નહીં. ૩૫ કુતવિલ ખિત. ,, 66 » પરિષહુ સહન કરવામાં શુભ ફળ अणीयसा साम्यनियंत्रणाभुवा, मुनेत्र कष्टेन चरित्रजेन च । यदि क्षयो दुर्गतिगर्भवासगा - सुखावलेस्तत्किमवापि नार्थितम् ॥ ३६ ॥ સમતા નિયંત્રણાતણાં, ચારિત્ર કષ્ટ ઘેાડાવડ, દુર્ગતિ ગરભાવાસના, પરભવે નહિં દુ:ખેા નડે; તે પછી શુભ ઇચ્છિત વસ્તુ, એહથી શુ પામ્યા નહીં, દુ:ખપર પરા ક્ષય કરે, તે આદર ભાવે રહી. ૩૬ “ સમતાથી અને નિયંત્રણા(પરીષહ સહન)થી થયેલા ઘેાડા જ કષ્ટવડે તેમ જ ચારિત્ર પાળવાને લીધે થયેલા ઘેાડા કવડે જો દુર્ગંતમાં For Private and Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૧૨ : અધ્યાત્મજવાની અને ગર્ભવાસમાં રહેવાની દુ:ખપરંપરાને ક્ષય થઈ જતો હોય તો પછી શું ઇચ્છિત તું પામે નહિ ?” ૩૬ વંશસ્થવૃત્તમ . પરિષહથી દૂર ભાગવાનાં માઠાં ફળ) त्यज स्पृहां स्वःशिवशर्मलाभे, स्वीकृत्य तिर्यङ्नरकादिदुःखम् । सुखाणुभिश्चेद्विषयादिजातैः, संतोष्यसे संयमकष्टभीरुः ॥३७॥ સંયમ પાળવાના કષ્ટથી, શિથિલ બીતે મને, વિષયકષાયના અલ્પ સુખમાં, સંતેષ થાતે તને, તે નરક તિર્યંચગતિના, આગામી દુઃખ સ્વીકારવા, સ્વર્ગ અને મેક્ષગતિના થતાં, મહાન સુખ ત્યાગવા. ૩૭ સંયમ પાળવાનાં કષ્ટથી બહી જઈને વિષય કષાયથી થતાં અલ્પ સુખમાં જે તે સંતોષ પામતો હોય તો પછી તિર્યંચ નારકીનાં આગામી દુઃખે સ્વીકારીને સ્વર્ગ તેમજ મોક્ષ મેળવવાની ઈચ્છા તજી દે. ” ૩૭. | ઉપજાતિ. પરિષહ સહન કરવામાં વિશેષ શુભ ફળ समग्रचिंतातिहतेरिहापि, यस्मिन्सुखं स्यात्परमं रतानाम् । परत्र चन्द्रादिमहोदयश्रीः, प्रमाद्यसीहापि कथं चरित्रे! ॥३८॥ ચારિત્રથી આ ભવે સર્વ પ્રકારની ચિન્તા ટળે, થઈ મનની આધિ નાશ, લય લાગતાં સુખ મેટા મળે; પરભવમાં ઈન્દ્રાસન કે, મહાક્ષની લક્ષમી રળે, સુખ એવા પામવા ચારિત્ર, પ્રમાદ ટાળે મન-બળે. ૩૮ ચારિત્રથી આ ભવમાં સર્વ પ્રકારની ચિંતા અને મનની આધિને નાશ થાય છે તેથી તેમાં જેને લય લાગી હેય તેઓને મેટું સુખ થાય છે અને પરભવમાં ઇંદ્રાસન કે મેક્ષની મહાલક્ષ્મી મળે છે. આ પ્રમાણે છે છતાં પણ આ ચારિત્રમાં શા માટે પ્રમાદ કરે છે?”૩૮. ઉપજાતિ. For Private and Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -ક ૯પ હું મ “ સુખસાધ્ય ધર્મ કત ય્-પ્રકારાંતર છ महातपोध्यानपरीषहादि, न सभ्वसाध्यं यदि धर्तुमीशः । तद्भावनाः किं समितीश्च गुप्ती-र्धत्से शिवार्थिन् ! न मनःप्रसाध्याः । ३९ । << ઉગ્ર તપસ્યા ધ્યાન પરિસહ, સત્ત્વથી સાધી શકે, તે સાધવાને કદાપિ તું શક્તિહીન થયે થયે શકે; તે ભાવના સમિતિ ગુપ્તિ, મનથી જ સાધી શકાય છે, હૈ મેાક્ષાથી ! એ સાધનથી, કેમ કાયર થાય છે? ૩૯ ઉગ્ર તપસ્યા, ધ્યાન, પૌરષદ્ધ વિગેરે સત્ત્વથી સાધી સાય તેવા છે તે સાધવાને તું શક્તિવાન ન હ। તે પણ ભાવના સમિતિ અને ગુપ્તિ જે મનથી જ સાધી શકાય તેમ છે તેને હે મેાક્ષાર્થી ! તું ક્રમ ધારણ કરતા નથી ? ૩૯. ઉપજાતિ. 64 "" હું ભાવના-સયમસ્થાન-તેના આશ્રય अनित्यताद्या भज भावनाः सदा, यतस्व दुःसाध्यगुणेऽपि संयमे । जिघत्सया ते त्वरते वयं यमः, श्रयन् प्रमादान्न भवाद्विभेषि किम् ? ॥ ४० ॥ અનિત્ય વિગેરે ભાવનાઓ, નિત્ય મનથી ભાવતા, જે સંયમના મૂળ ઉત્તર ગુણ, કઠિન લાગે સાધતા; પણ તુરત યત્ન કર તેહમાં, કાળ ભક્ષી જવા ક્રે, સંસારભ્રમણ ડરતા નથી, પ્રમાદ તેમાં શું કરે ? ૪૦ અનિત્યપણુ વિગેરે સભાવનાએ નિર ંતર ભાવ, જે સંયમના (મૂળ તથા ઉત્તર) ગુણા મુશ્કેલીથી સાધી શકાય છે તેમાં યત્ન કર. આ યમ(કાળ) તને ખાઇ જવા માટે ઉતાવળ કરે છે ત્યારે પ્રમાદને આશ્રય કરતી વખતે તું શું સંસારભ્રમણથી ખીતા નથી?” ૪૦ વશસ્થવૃત્તમ. : ૧૧૩ : For Private and Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૧૪ : અધ્યાત્મ“પાગરૂધનની આવશ્યકતા” हतं मनस्ते कुविकल्पजालै बचोऽप्यवद्यैश्च वपुः प्रमादैः । लब्धीश्च सिद्धीश्च तथापि वांछन् , મનોવૈરેવ !! તોગતિ છે જ . તારું હણાયેલું મન, સંકલ્પવિક૯પ કર્યા કરે, તારા વચન અસત્ય કહેર, ભાષણ ખરડાયા ખરે; બગડેલ શરીર પ્રમાદ, લબ્ધિ સિદ્ધિની વાંચ્છા અરે, એ રીત મિથ્યા મનેરથે, હણાય જગમાં ફરે. ૪૧ તારું મન ખરાબ સંકલ્પવિકટપથી હણાયેલું છે, તારાં વચન અસત્ય અને કઠેરભાષણથી ખરડાયાં છે અને તારું શરીર પ્રમાદથી બગડ્યું છે, છતાં પણ તું લબ્ધિ અને સિદ્ધિની વાંછી કરે છે. ખરેખર! તું (મિથ્યા) મારથથી હણુ છે.” ૪૧ ઉપજાતિ. મનોયોગ પર અંકુશ-મનગુપ્તિ मनोवशस्ते सुखदुःखसंगमो, मनो मिलेयैस्तु तदात्मकं भवेत् । प्रमादचोरिति वार्यतां मिल-च्छीलांगमित्रैरनुषञ्जयानिशम् ।४२॥ સુખ દુઃખની પ્રાપ્તિ થવી એ, સહુ મનને આધીન છે, મન મળે એકાકાર જાણવું, જળ પ્રવાહે મન છે; માટે પ્રમાદરૂપ ચેરથી, મનને વારી રાખજે, શીલાંગરૂપ મિત્રો સાથે, નિત્ય જેડી નાંખજે કર તને સુખ દુઃખની પ્રાપ્તિ થવી એ તારા મનને વશ છે, મન જેની સાથે મળે છે તેની સાથે એકાકાર-એકમેક થઈ જાય છે. તેથી ૧ જળ ને માછલાની જેવી પ્રીતિ. For Private and Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ય હું મ : ૧૧૫ : પ્રમાદરૂપ ચારને મળતાં તારા મનને રેકી રાખ–અટકાવ અને શીલાંગરૂપ મિત્રોની સાથે તેને નિરંતર જોક્યા કર. ૪૨ ', વંશસ્થ. fi મત્સર-ત્યાગ ध्रुवः प्रमादैर्भववारिधौ मुने !, तव प्रपातः परमत्सरः पुनः । गले निबद्धोरुशिलोपमोऽस्ति चेत् कथं तदोन्मज्जनमप्यवाप्स्यसि ॥ ४३ ॥ હે મુનિ ! ચારિત્ર પ્રમાદથી, સંસારસમુદ્ર નક્કી પડે, મસર ધરી બીજા ઉ૫૨, ખંધાય માટી એ પથ્થર ભારવડે તળે જતા, ઊંચા કિમ એ એ ઢાષવડે કરી કષ્ટ, જનમ વૃથા શિલાવડે; આવશે ? ગુમાવશે. ૪૩ “ હે મુનિ ! તું પ્રમાદ કરે છે. તેને લીધે સૌંસારસમુદ્રમાં તારા પાત તે! જાણે નક્કી જ છે. પણ વળી પાછા બીજા ઉપર મત્સર કરે છે તે ગળે બાંધેલી મેાટી શિલા જેવા છે. ત્યારે પછી તે તું તેમાંથી ઊંચા પણ કેવી રીતે આવી શકીશ?” ૪૩ વશસ્થ. “નિરા નિમિત્ત પરિસહુસહુન ” महर्षयः केऽपि सहत्युदीर्या - प्युग्रातपादीन्यदि निर्जरार्थम् । कष्टं प्रसंगागतमप्यणीयोऽ-पीच्छन् शिवं किं सहसे न मिक्षो ! | ४४ ॥ જ્યારે મોટા મુનિ ઋષિઓ, નિજ કર્મ નિર્જરવા કરે, ઉદીરણા આતાપનાદિ, વિવિધ કષ્ટો તે તુમાક્ષની ઈચ્છા કરી, અલ્પ હૈ સાધુ ! શુદ્ધ ચારિત્ર વિષ્ણુ, સ‘સારમાં જે “ જ્યારે મોટા ઋષિમુનિઓ કની નિર્જરા માટે ઉદીરણા કરીને પણ આતાપનાદિ સહન કરે છે તે તું મેાક્ષની પૃચ્છા રાખે છે ત્યારે For Private and Personal Use Only આદરે; કવડે ડરે, ક્રૂરતા ક્રે. ૪૪ Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૧૬ : અધ્યાત્મપોતાની મેળે પ્રાપ્ત થયેલ અત્યંત અલ્પ કષ્ટને પણ તે સાધુ! કેમ સહન કરતો નથી ?” ૪૪ ઉપજાતિ. થતિસ્વરૂપ-ભાવદર્શન,” यो दानमानस्तुतिवंदनाभि ने मोदतेऽन्यैर्न तु दुर्मनायते । अलाभलाभादिपरीषहान् सहन् , यतिः स तत्वादपरो विडंबकः ॥४५॥ જે પ્રાણું દાન માન સ્તુતિ, નમસ્કાર આદિવડે, ખુશી ન થાતે એહથી, વિપરીત થતાં કેઈ નડે; અસત્કાર નિન્દા આદિ અસહ્ય, પરિસહ કઈ કરે, યતિ સહેતા પરમાર્થવૃત્તિ, અવર વેશવિડંબક કરે. ૪૫ “જે પ્રાણી દાન, માન (સત્કાર), સ્તુતિ અને નમસ્કારથી ખુશી થઈ જતો નથી અને તેથી વિપરીતથી (અસત્કાર, નિદા વિગેરેથી) નાખુશ થતો નથી અને અલાભ વિગેરે પરીષહને સહન કરે છે તે પરમાર્થથી યતિ છે, બાકી બીજાઓ તે વેશવિડંબક છે.” ૪૫ ઈંદ્રવંશા પતિએ ગૃહસ્થની ચિન્તા ન કરવી.” दधद्गृहस्थेषु ममत्वबुद्धिं, तदीयतप्त्या परितप्यमानः । अनिवृतांतःकरणः सदा स्वैस्तेषां च पापेभ्रमिता भवेऽसि ।४६। મમત્વ બુદ્ધિ ગૃહસ્થ પર, સુખ દુખ તેને આવતા, ચિન્તાવડે તપતા હૃદય પર, વ્યાકૂળતા દિલ લાવતા તારા તેઓના પાપથી, એ મોહના સાધન વડે, અનાદિકાળથી રખડતા, એહિ સંસારે આથડે. ૪૬ ગૃહસ્થ ઉપર મમત્વબુદ્ધિ રાખવાથી અને તેઓનાં સુખદુઃખની ચિંતાવડે તપવાથી તારું અંત:કરણ સર્વદા વ્યાકુળ રહેશે, અને તારાં અને તેનાં પાપથી તું સંસારમાં રખડ્યા કરીશ.” ૪૬ ઉપજાતિ For Private and Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra -ક ૯૫ કુમ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “ ગૃહસ્થચિંતાનુ ફળ ” त्यक्त्वा गृहं स्वं पर गेहचिंता - तप्तस्य को नाम गुणस्तवर्षे ! | आजीविकास्ते यतिवेषतोऽत्र, सुदुर्गतिः प्रेत्य तु दुर्निवारा ॥४७॥ પેાતાનું ઘર તજી પરાયા, ધરાની ચિન્તાવડે, હ ઋષિ ! પિરતાપવડે એ, લાભ તુજને શું જડે ? યતિવેશથી આજીવિકા તારી, સુખપૂર્વક ચાલશે, પરભવમાં મહામાડી દુતિ, એ નહિ અટકાવશે. ૪૭ પેાતાનુ ઘર ત્યજીને પારકા ઘરની ચિંતાથી પરિતાપ પામતા હૈ ઋષિ ! તને શેષ લાભ થવાના છે? (બહુ તે!) યતિના વેશથી આ ભવમાં તારી આજીવિકા (સુખે) ચાલશે પણ પરભવમાં મહામાઠી દુર્ગાંતિ અટકાવી શકાશે નહિ. ૪૭ ઉપજાતિ. "6 : ૧૧૭ : તારી પ્રતિજ્ઞા વિ૦ તારૂં વન” कुर्वे न सावद्यमिति प्रतिज्ञां, बदनकुर्वन्नपि देहमात्रात् । शय्यादिकृत्येषु नुदन् गृहस्थान्, हृदा गिरा वाऽसि कथं मुमुक्षुः ? ॥ ४८ ॥ હું સાવદ્ય કરીશ નહિ એ, પ્રતિજ્ઞા કાયમ ઉચ્ચરે, પરંતુ શરીર માત્રથી એ, દોષને તુ પરિહરે; શય્યા વિગેરે કામમાં, તુ ગૃહસ્થને પ્રેરણા કરે, મન વચનથી કરતા તુ, ત્યારે મુમુક્ષુ શાના ૪૨૩ ૪૮ “હું સાવદ્ય કરીશ નહિ' એવી પ્રતિજ્ઞાનું દરરોજ ઉચ્ચારણ કરે છે છતાં શરીર માત્રથી જ સાવદ્ય કરતા નથી. અને શય્યા વિગેરે કામેામાં તે મન અને વચનથી ગૃહસ્થાને પ્રેરણા કર્યા કરે છે ત્યારે તું મુમુક્ષુ શાતા ? ′ ૪૮ ઉપજાતિ For Private and Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૧૮ : અધ્યાત્મ“ખીતા પ્રશસ્ત સાવઘ કમેનું ફળ” कथं महत्त्वाय ममत्वतो वा, सावधमिच्छस्यपि संघलोके । न हेममय्यप्युदरे हि शस्त्री, क्षिप्ता क्षणोति क्षणतोऽप्यमन् किम् ? ॥४९॥ મહત્વતા અગર મમત્વપણે, સાવઘના કાર્યો કરે, સંઘના સાવઘ કાર્યો પણ, એ નિમિત્ત તું આદરે; સોનાની છરી છતાં પેટમાં મારતાં તુરત મરે, ક્ષણવારમાં પણ એહી છરી, પ્રાણ પિતાના હરે. ૪૯ મહત્વતા માટે અથવા મમતપણથી સંઘ માં પણ સાવધ વછે છે, પણ શું સેનાની કરી હોય તે પેટમાં મારવામાં આવે ત્યારે એક ક્ષણવારમાં પ્રાણુનો નાશ કરતી નથી?” ૪૯ ઉપજાતિ. “નિપુણ્યક ચેષ્ટા-ઉદ્ધત વર્તન-અધમ ફળ” रंकः कोऽपि जनाभिभूतिपदवीं त्यक्त्वा प्रसादाद्गुरोबेषं प्राप्य यतेः कथंचन कियच्छास्त्रं पदं कोऽपि च । मौखर्यादिवशीकृतर्जुजनता दानार्चनर्गर्वभागात्मानं गणयन्नरेंद्रमिव घिर गंता द्रुतं दुर्गतौ ॥५०॥ અપમાન એગ્ય સ્થાનક તજી, કઈ રાંક દીક્ષા આદરે, ગુરુકૃપાએ શાસ્ત્ર ભણતાં, સારી પદવીમાં ધરે; વાચાલ અતિ ભદ્રિક રાગી, દાન પૂજા તેથી કરે, એ ગર્વે ધિક્કાર ભૂપ હું, વિચારતાં દુર્ગતિ ઠરે. ૫૦ “કઈ ગરીબ-રાક માણસ લેકેના અપમાનને યોગ્ય સ્થાનક તજી દઈને ગુરુમહારાજની કૃપાથી મુનિને વેશ પામે છે. કાંઈક શાસ્ત્રને For Private and Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -ક ૯૫ દુમ : ૧૧૯ : અભ્યાસ કરે છે અને કોઈ પદવી મેળવે છે ત્યારે પોતાના વાચાલપણથી ભરીકલેકેને વશ કરીને તે રાગીલોકે જે દાન અને પૂજા કરે છે તેથી પિતે ગર્વ માને છે અને પોતાની જાતને રાજ જેવી ગણે છે. આવાઓને ખરેખર ધિક્કાર છે ! તેઓ જલ્દી દુર્ગતિમાં જવાના છે. (અનંતા દ્રવ્યલિંગ પણ આવી દશામાં વર્તવાથી નિષ્ફળ થયાં છે.) પ૦ શાર્દૂલવિક્રીડિત. “ચારિત્ર પ્રાપ્તિ-પ્રમાદિત્યાગ” पाप्यापि चारित्रमिदं दुरापं, ___ स्वदोषजैर्यद्विषयप्रमादैः । भवांबुधौ धिक् पतितोऽसि भिक्षो !, हतोऽसि दुःखैस्तदनंतकालम् ॥५१॥ મહાકણથી મુશ્કેલ મળવું, ચારિત્ર એવું પામીને, પિતાના કરેલ વિષય, પ્રમાદવડે, એ વામીને, હે ભિક્ષુ ! તું સંસારસમુદ્રમાં, એમ પડતું જાય છે, અને તેના પરિણામે, અનંતકાળ દુઃખી થાય છે. પ૧ મહાકષ્ટથી પણ મળવું મુશ્કેલ એવું આ ચારિત્ર પ્રાપ્ત કરીને પિતાના દોષથી ઉત્પન્ન કરેલા વિષય અને પ્રમાદેવડે હે ભિક્ષુ ! તું સંસારસમુદ્રમાં પડતો જાય છે અને તેના પરિણામે અનંતકાળ સુધી દુઃખ ખમીશ.” ૫૧. ઉપજાતિ. “બેધિબીજ પ્રાપિત–આત્મહિતસાધન” कथमपि समवाप्य बोधिरत्नं, युगसमिलादिनिदर्शनाद्दरापम् । कुरु कुरु रिपुवश्यतामगच्छन् , - મિ િહિત સ્ટમરે થતોfથત રામ ૧૨ For Private and Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૨૦ : અધ્યાત્મ યુગલમિલા સુપ્રસિદ્ધ દૃષ્ટાંત, મહામહેનતે કદી મળે, બધિરત્ન મનુષ્યભવ અતિ, કઠિન પુણ્ય રહિત પળે; તે શત્રુ તાબે નહિ થતા, તું આમહિત જે આદરે, પ્રયાસ કઈ એ જ કરતાં, ઈચ્છિત સુખેને વરે. પર યુગ સમિલા વિગેરે સુપ્રસિદ્ધ દષ્ટાંતોથી મહામુશ્કેલીથી મેળવી શકાય તેવું બેધિરત્ન(સમકિત) પામીને શત્રુઓને તાબે થઈ ન જતાં કાંઈ પણ આત્મહિત કર, જેથી કરીને ઈચ્છિત સુખ પ્રાપ્ત થાય.” પર. પુડિપતાગ્રા. શત્રુઓના નામની ટીપ” द्विषस्त्विमे ते विषयप्रमादा, . असंतृता मानसदेहवाचः । असंयमाः सप्तदशापि हास्या રય વિશ્વશર નિઃ + ૧૩ . તારા શત્રુ વિષય પ્રમાદ, વિના અંકુશે ફાવતાં, મન વચન શરીર ઉપર, માઠી અસર એહ જમાવતા; સત્તર અસંયમ સ્થાનક, હાસ્યાદિ પણ દેષષ છે, તેઓથી કાયમ ડરતે રહે, ચેતતા આધીન છે. ૫૩ તારા શત્રુઓ–વિષય, પ્રમાદ, વિના અંકુશે પ્રવર્તાવેલાં મન, શરીર અને વચન, સત્તર અસંયમનાં સ્થાનક અને હાસ્યાદિ છ છે. તેઓનાથી તું નિરંતર ચેતતો (બી) ચાલજે.” ૫૩ ઉપેન્દ્રવજા. સામગ્રી–તેનો ઉપગ” गुरूनवाप्याप्यपहाय गेह-मधीत्य शास्त्राण्यपि तत्त्ववांचि । निर्वाचिंतादिभरायभावेऽ-प्युषेन किं प्रेत्य हिताय यत्नः?॥५४॥ હે યતિ ! મહાન ગુરુ મળ્યા, ઘરબાર પણ છેડ્યા તમે, તત્ત્વ પ્રતિપાદન ગ્રંથને, અભ્યાસ પણ કીધે કમે; For Private and Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૨૧ : ભાર ઉતરી ગયે નિર્વાહને, ચિન્તાથી મુક્ત ખરે, પરંતુ પરભવના હિત માટે, યત્ન કેમ નહિં કરે ? ૫૪ “હે યતિ ! મહાન ગુરુની પ્રાપ્તિ થઈ, ઘરબાર છાંડ્યાં, તત્ત્વ પ્રતિપાદન કરનારા ગ્રંથને અભ્યાસ કર્યો અને નિર્વાહ કરવાની ચિંતા વિગેરેને ભાર ઉતરી ગયે, છતાં પણ પરભવના હિત માટે કેમ યત્ન થતો નથી?” ૫૪. ઉપજાતિ. “સંયમની વિરાધના કરવી નહિ.” विराधितः संयमसर्वयोगः, पतिष्यतस्ते भवदुःखराशौ । शास्त्राणि शिष्योपधिपुस्तकाधा, મલાય રોજ રાય નાટ્યમ્ || . જ્યારે સંયમના સર્વ ગેની, વિરાધના કરે, ભવદુઃખના ઢગલા વિષે, પડીશ જ્યારે આખરે, શાસ્ત્રો શિષ્ય ઉપધિ, પુસ્તકાદિ ભક્ત લોક હશે, તે શરણ તુજને આપવા, શક્તિવાન નહિં જ થશે. ૨૫ સંયમના સર્વ યોગેની વિરાધના કરવાથી તું જ્યારે ભવદુઃખના ઢગલામાં પડીશ ત્યારે શાસ્ત્રો, શિષ્ય, ઉપધિ, પુસ્તક અને ભક્તલેકે વિગેરે કાઈ પણ તને શરણ આપવાને શકિતવાન થવાના નથી.” ૫૫. ઉપજાતિ. સંયમથી સુખ, પ્રમાદથી તેને નાશ”. यस्य क्षणोऽपि सुरधाममुखानि पल्य कोटीनृणां द्विनवतीं बधिकां ददाति । कि हारयस्यधम ! संयमजीवितं तत्, हा हा प्रमत्त ! पुनरस्य कुतस्तवाप्तिः ? ॥५६॥ For Private and Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૨૨ : અધ્યાત્મજે સંયમ એક ક્ષણ પણ, આરાધના કરવાવડે, બાણું કોડ પલ્યોપમથી, વધુ દેવગતિ સાંપડે, એવું સંયમ જીવન હે અધમ! તું કેમ હારી જાય છે? હે પ્રમાદી ! વિચાર ફરીવાર, પ્રાપ્તિ કિમ એ થાય છે? પદ , “જે સંયમની એક ક્ષણ મુહૂર્ત) પણ બાણું ક્રોડ ૫૫મથી વધારે વખત સુધી દેવલોકનાં સુખ આપે છે એવા સંયમ જીવનને હે અધમ ! તું કેમ હારી જાય છે ? હે પ્રમાદી ! ફરીવાર તને આ સંયમની પ્રાપ્તિ પણ કયાંથી થશે?” ૫૬. વસંતતિલકા. સંયમનું ફળ-એહિક આમુમિક-ઉપસંહાર” नाम्नापि यस्येति जनेऽसि पूज्यः, शुद्धात्ततो नेष्टमुखानि कानि। तत्संयमेऽस्मिन् यतसे मुमुक्षोऽ-नुभूयमानोरुफलेऽपि किं न ? १५७) સંયમને નામ માત્રથી, તું લેકમાં પૂજાય છે, તે ખરેખર શુદ્ધ હોય તે, ઈષ્ટ ફળ મળી જાય છે; જે સંયમના મહાન્ ફળે, પ્રયત્સ અનુભવાય છે, હે યતિ ! એ સંયમમાં તું, કેમ પ્રયત્નહન જણાય છે. પણ સંયમના નામ માત્રથી પણ જે તું લેકમાં પૂજાય છે તે જે ખરેખર તે શુદ્ધ હોય તો કર્યું ઇષ્ટ ફળ તને ન મળે? જે સંયમનાં મહાન ફળ પ્રત્યક્ષ અનુભવવામાં આવ્યાં છે તે સંયમમાં હે યતિ ! તું કેમ યત્ન કરતો નથી. ?” ૫૭. ઉપજાતિ. ઈતિ ત્રદાધિકાર: સંપૂર્ણ. अथ चतुर्दशो मिथ्यात्वादिनिरोधाधिकारः બંધ હેતુને સંવર કર. मिथ्यात्वयोगाविरतिप्रमादान्, आत्मन् ! सदा संघणु सौख्यमिच्छन् । For Private and Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir असंहता यद्भवतापमेते, મુiાં મુક્તિ માં ર શુ છે ? ક્ષણ ક્ષણ શુભ અશુભ કર્મોને, ચેતે ચેતન બંધ પડે, અવિરતિ મિથ્યાત્વ કષાય યોગ, સહકારણે ચારવડે; સંવર તેના નહિ થાતા, સંસારના તાપે તાવે, સારી રીતે સંવર થાતાં, મેક્ષગતિના સુખ પાવે. ૧ હે ચેતન ! જે તું સુખની ઈચ્છા રાખતા હોય તો મિથ્યાત્વ, ચોગ, અવિરતિ અને પ્રમાદને સંવર કર. તેઓનો સંવર કર્યો ન હોય તો તે સંસારનો તાપ આપે છે, પણ જે તેઓને સારી રીતે સંવર કર્યો હોય તે મોક્ષલક્ષ્મીને આપે છે.” ૧ - ઉપજાતિ. મનેનિગ્રહ-તંદુલમસ્ય. मनः संवृणु हे विद्वन् !, असंवृतमना यतः । ___ याति तंदलमत्स्यो द्राक, सप्तमी नरकावनीम ॥२॥ મગરમસ્ય મુખ જળપ્રવાહ, નાના મોટા મછ આવે, જળ વળતા એ છિદ્ર પ્રવાહ, નાના મછ બચી જાવે; હે વિદ્વાન ! તંદુલમસ્ય પાંપણે, આd રોદ્ર તેથી ધ્યાવે, હું તે એકે નહિ છોડું, સાતમી નારકીએ જાવે. ૨ હે વિઠન ! મનને સંવર કર, કારણ કે તંદુલમસ્ય મનને સંવર કરતું નથી તે તુરત જ સાતમી નરકે જાય છે. ” ૨. અનુષ્યબૂ . મનને વેગ. વિ. પ્રસન્નચંદ્ર. प्रसन्नचंद्रराजर्मन प्रसरसंवरौं । नरकस्य शिवस्यापि, हेतुभूतौ क्षणादपि ॥३॥ * ફક્ત આ ચૌદમો અધિકાર રૂચિરા છંદ માત્રા ૩૦ તેમજ હરિ ગીત માત્રા ૨૮ બંનેમાં લખાએલ છે, જેથી જ્યાં જે કડીમાં જેટલી માત્રા આવતી હોય તે પ્રમાણે જાણુ. આ ખુલાસા ખાતર જ આ નેટ મૂકવામાં આવી છે. For Private and Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૪ : આતાપના લેતા વાટે પ્રસન્નચંદ્ર રાજ્યઋષિ, શ્રેણિક ભૂપતિ એહ સમય, જતા વીરવદન માટે; કુમતિ શબ્દ સાંભળતા, રસાતમીના દળીઆં બાંધે, ૐમસ્તક હાથ જતા શુભધ્યાને, કેવળજ્ઞાન તુરત સાધે. ૩ “ ક્ષણવારમાં પ્રસન્નદ્ર રાજર્ષિને મનની પ્રવૃત્તિ અને નિવૃત્તિ અનુક્રમે નરક અને મેાક્ષનું કારણ થઇ. ૩. અનુષ્ટુ. "" 17 મનની અપ્રવૃત્તિ-સ્થિરતા मनोऽप्रवृत्तिमात्रेण, ध्यानं नैकेन्द्रियादिषु । धर्म्यशुक्लमनः स्थैर्य-भाजस्तु ध्यायिनः स्तुमः ॥ ४ ॥ મનની પ્રવૃત્તિ નહિ કરવા માત્રથી, ધ્યાન નહિ થાવે, જેમ એકેન્દ્રિય મન વગરના, મન પ્રવૃત્તિ નહિં લાવે; પણ જે ધ્યાન કરનાર પ્રાણી, ધમ શુકલધ્યાન ચાવે, મન સ્થિરતા ભાજનભૂત એ, સ્તુતિ કરીએ તસ ભાવે. “ મનની પ્રવૃત્તિ ન કરવા માત્રથી જ ધ્યાન થતુ' નથી, જેમ કે એકદ્રિય વિગેરેમાં ( તેને મન ન હેાવાથી મનની પ્રવૃત્તિ નથી. ) પણ જે ધ્યાન કરનારા પ્રાણીઓ ધર્મધ્યાન અને શુકલધ્યાનને લીધે મનની સ્થિરતાન! ભાજનભૂત થાય છે. તેની અમે સ્તુતિ કરીએ છીએ. ૪ અનુષ્ટુ. ૪ અધ્યાત્મ સુનિયત્રિત મનવાળા પવિત્ર મહાત્માઓ साथै निरर्थकं वा यन्- मनः, सुध्यानयंत्रितम् । विरतं दुर्विकल्पेभ्यः, पारगांस्तान् स्तुवे यतीन् ॥५॥ સાકતા અગર નિષ્ફળ, પ્રયત્ના પરિણામે આવે, પણ જેનુ' મન એહુ સમય, સુધ્યાનમાં રહેતુ ભાવે; ૧. વાટે—સ્તામાં, ૨. સાતમી નારકી ગતિ, ૩. માથે હાથ જતાં લેાચ ભાળી શુભધ્યાને ચડ્યા. For Private and Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -કપ કુમ : ૧૨૫ : ખરાબ વિકલ્પથી રહે દૂર, સંસાર તરેલા તે, એવા યતિ ! સ્તવીએ અમે, ભવથી પાર પડેલા તે. ૫ સાર્થ કતાથી અથવા નિષ્ફલ પરિણામવાળા પ્રયત્નોથી પણ જેઓનું મન સુખાન તરફ જોડાયેલું રહે છે અને જેઓ ખરાબ વિકપિથી દૂર રહે છે તેવા-સંસારને પાર પામેલા યતિઓને અમે સ્તવીએ છીએ.” ૫ અનુeટુ. વચન અપ્રવૃત્તિ-નિવઘ વચન वचोऽप्रवृत्तिमात्रेण, मौनं के के न विभ्रति । निरवयं वचो येषाम् , वचोगुप्तांस्तु तान् स्तुवे ॥६॥ વચનની અપ્રવૃત્તિ માત્રથી, ધારણ મૌન ન કેણું કરે? પણ જે વચન ગુપ્તિવાળા, નિરવદ્ય વાકયો ઉચ્ચરે; સ્તુતિ સ્તવના કરીએ તેહની, મધુર વાણું મુખ વદે, સ્તવના કરવા લાયક જગમાં, એ જન જાણે અગ્રપદે. ૬ વચનની અપ્રવૃત્તિ માત્રથી કેણુ મૌન ધારણ કરતું નથી પણ અમે તો જે વચનગુપ્તિવાળા પ્રાણીઓ નિરવદ્ય વચન બોલે છે તેઓની સ્તવના કરીએ છીએ.” ૬ અનુટુવચન-વસુરાજા. निरवद्यं वचो ब्रूहि, सावधवचनैर्यतः । प्रयाता नरकं घोरं, वसुरानादयो द्रुतम् ॥७॥ તું નિરવદ્ય વચન બોલજે, એ વચને સુખી થવે, કારણ સાવદ્ય વચન બેલે તે, દુર્ગતિમાંહે જાવે; સાવદ્ય વચન બોલવાથી, વસુરાજા નરકે જાતા, એહ આદિ સાવદ્ય વચને, ઘોર નરકભાજન થાતા. ૭ તું નિવઘ ( નિષ્પા૫) વચન બેલ; કારણ કે સાવઘવચન બોલવાથી વસુરાજા વિગેરે એકદમ ઘેર નરકમાં ગયા છે.” ૭ અનુષ્યબ. For Private and Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra : ૧૨૬ : www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યાત્મ દુર્વાચાનાં ભયંકર પિરણામ. इहामुत्र च वैराय, दुर्वाचो नरकाय च । अग्निदग्धाः प्ररोहन्ति, दुर्भाग्दग्धाः पुनर्न हि દુષ્ટ વના આ લેાક અને, પરલેાકમાં વૈર દુષ્ટ વાકય ઉચ્ચરતા જગમાં, નરકગતિ માં હે જ અગ્નિથી ખળેલ હાય તે, ફરીવાર ઉગી આવે, પણ દુષ્ટ વચને ખાળેલ મન, સ્નેહાંકુર નહિ લાવે. કરે, ધરે; ૮ << * દુષ્ટ વચન આ લોક અને પરલાકમાં અનુક્રમે વૈર કરાવે છે અને નરકગતિ પ્રાપ્ત કરાવે છે. અગ્નિથી બળેલું ફરીવાર ઉગે છે પણ દુવચનથી બળેલાં હાય તેમાં પછી ફરીવાર સ્નેહાંકુર ફુટતા નથી. ” ૮ અનુષ્ટુ. ॥ ८ ॥ ॥ તીર્થંકરમહારાજ અને વચનપ્તિની આઢયતા अत एव जिना दीक्षा - कालादा केवलोद्भवम् । अवद्यादिमिया ब्रूयुर्ज्ञानत्रयभृतोऽपि न ॥ ९ ॥ ત્રણ જ્ઞાન સહિત તીર્થંકર, માતાની કૂખમાં આવે, જગત જંતુ ઉદ્ધરવાકાજે, ચારિત્ર વરતા શુભ ભાવે; પાપ કે દીક્ષાથી કેવળ, જ્ઞાન સુધી મૌન રહે, કેવળજ્ઞાન થતાં પ્રતિમાધી, તીર્થ સ્થાપવા જે ચહે. ૯ For Private and Personal Use Only “ તેટલા માટે જો કે તી...કર મહારાજને ત્રણ જ્ઞાન હોય છે તે પણ દીક્ષાકાળથી માંડીને કેવળજ્ઞાન થતાં સુધી પાપની બીકથી તેઓ કાંઇ પણ ખેલતા નથી. ” ૯ અનુષ્ટુખ. કાયસ’વર-કાચબાનું દૃષ્ટાંત कृपया संवृणु स्वांगं, कूर्मज्ञातनिदर्शनात् । સંસ્કૃતામવૃતાંના ચત્, મુવહુધરવાન્ધવાન્રુત્યુઃ ॥ ॥ Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -ક ૯પ કુમ : ૧૨૭ : કાચબાના દૃષ્ટાંતથી, શરીર સંવર જેહ કરે, જી ઉપર બહુ દયા લાવતા, તે સંસારસમુદ્ર તરે; અંગ સંવર નહિ કરનારા, હિંસક થાતા દુ:ખ વરે, એ રીતે સંવર અસંવર જ, સુખ દુઃખ નિમિત્ત ઠરે. ૧૦ (જીવ ઉપર) દયા લાવીને તારા શરીરનો સંવર કર. કાચબાના દષ્ટાંતથી શરીરને સંવર કરનાર અને નહિ કરનાર અનુક્રમે સુખ દુઃખ પામે છે. ૧૦ અનુટુબુ. કાયાની અપ્રવૃત્તિ વિ. કાયાને શુભ વ્યાપાર कायस्तंभान के के स्यु-स्तरुस्तंभादयो यताः शिवहेतुक्रियो येषां, कायस्तांस्तु स्तुवे यतीन् ॥११॥ માત્ર કાયાના સંવરથી, ઝાડ સ્તંભ અડગ રહે, પણ જે શરીર સંવરવડે, મેક્ષ મેળવવા જ ચહે; ક્રિયા કરવા ઉદ્યત થાય છે, એવા યતિઓનજ અમે, સ્તુતિ કરીએ અમે શુદ્ધ દિલથી, તાસ પ્રવૃત્તિ દિલ રમે. ૧૧ “માત્ર કાયાના સંવરથી ઝાડ, સ્તંભ વિગેરે કોણ કોણ સંયમી ન થાય ? પણ જેઓનું શરીર મોક્ષ મેળવવા માટે ક્રિયા કરવામાં ઉદ્યત થાય છે તેવા યતિની અમે સ્તુતિ કરીએ છીએ.” ૧૧ અનુષ્યબ. શ્રોત્રેન્દ્રિય સંવર श्रुतिसंयममात्रेण, शब्दान् कान् के त्यजन्ति न । इष्टानिषु चैतेषु, रागद्वेषौ त्यजन्मुनिः ॥१२॥ કાનના સંયમ માત્રથી, કેણ શબ્દોને નહિ તજે? પણ ઈષ્ટ અનિષ્ટ શબ્દ પર, સમભાવે જસ દિલ ભજે; રાગ દ્વેષ નહિ લાવે તે પર, તેહ ખરા મુનિ જાણે, વંદન સ્તુતિ કરવા લાયક, એહ મુનિ જ્યાં પીછાણે. ૧૨ For Private and Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અધ્યાત્મ : ૧૧૮ : “ કાનના સયમ માત્રથી કાણુ શબ્દોને સજતું નથી ? પણ ઋષ્ટ અને અનિષ્ટ શબ્દો પર રાગદ્વેષ તજી દે તેને મુનિ સમજવા. ૧૨ અનુષ્ટુ. Acharya Shri Kailassagarsuri Gyanmandir (6 ચક્ષુરિન્દ્રિય સંવર चक्षुः संयममात्रात् के, रूपालोकांस्त्यजन्ति न । इष्टानिष्टेषु चैतेषु रागद्वैषो त्यजन्मुनिः ॥ १३ ॥ માત્ર ચક્ષુ ઇન્દ્રિય સંયમથી, કાણુ રૂપપ્રેક્ષણ ત્યાગે? પણ ઇષ્ટ અનિષ્ટ રૂપામાં, જોતા રહે જે સમ ભાગે; રૂપ કુરૂપ દેખી દિલમાંહે, રાગદ્વેષ નહિ લાવે, તેહ ખરા મુનિવર જગમાં,શાવવડે ભજીએ ભાવે. ૧૩ માત્ર ચક્ષુના સૌંયમથી કાણુ રૂપ ત્રૈક્ષણ તજતા નથી? પણ ષ્ટિ અને અનિષ્ટ રૂપેામાં જેએ રાગદ્વેષ છોડી દે છે તેજ ખરા મુનિ છે.” ૧૩ અનુષ્ટુ در પ્રાણેન્દ્રિય સવર. ॥ ૪ ॥ ત્યાગે ? घ्राणसंयममात्रेण, गंधान् कान् के त्यजन्ति न ? | રટાનિøવુ નૈતેવુ, ઢેૌ સ્વપ્નન મુનિઃ નાસિકાના સંયમથી, કાણુ કહેા ગધે પણ ઇષ્ટ અનિષ્ટ ગધામાં, જોતા રહે જે સમભાગે; સુગંધ દુર્ગંધ આવતાં, રાગ દ્વેષ નહિ લાવે, તેહ ખરા મુનિવર જગમાં, ભાવવડે ભજીએ ભાવે. ૧૪ નાસિકાના સચમમાત્રથી ક્રાણુ ધાને ત્યજતું નથી ? પણુ ઇષ્ટ અને અનિષ્ટ ગંધામાં જેએ રાગદ્વેષ ત્યજી દે છે તે જ મુનિ કહેવાય. ” ૧૪ (6 "" અનુષ્ટુત્ " સેન્દ્રિય સવર. जिह्वा संयममात्रेण, रसान कान् के त्यजन्ति न । मनसा त्यज तानिष्टान् यदीच्छसि तपःफलम् ॥ १५ ॥ For Private and Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -ક ૯૫ કુમ : ૧૨૯ : જીહ્વાના સંયમ માત્રથી, કેણ રસે તે તે ત્યાગે, પણ ભાઈ ! તયફળ પામવા, ઈચ્છાએ તજવા લાગે; સુન્દર લાગતા રસને, જે સાધન છતાંય તજે, ખરા તપસ્વી એ જ જગતમાં, પરભવે મહાસુખ ભજે. ૧૫ છવાના સંયમમાત્રથી કેણ રસને ત્યજતું નથી ? હે ભાઈ ! જે તું તપનું ફળ મેળવવાની ઈચ્છા રાખતા હોય તે સુંદર લાગતા રસોને તજી દે.” ૧૫ અતુટુ. સ્પશેન્દ્રિય સંયમ. त्वचःसंयममात्रेण, स्पर्शान् कान् के त्यजन्ति न? । मनसा त्यज तानिष्टान् , यदच्छिसि तपःफलम् ॥१६॥ ચામડીને સ્પર્શ કરવાને, કેણ સ્પર્શને ત્યાગ કરે, પણ જે તપ ફળ ચાહે તે, ઈષ્ટસ્પર્શીને ત્યાગ ધરે, મનની એહ પ્રવૃત્તિ થાતા, છતા સાધને જેહ તજે, વિષય વિરક્ત થાતા મુમુક્ષુઓ, હેજે મુક્તિસુખ ભજે. ૧૬ “ચામડીને સ્પર્શ ન કરવા માત્રથી કે સ્પર્શને ત્યાગ કરતું નથી ? પણ જે તારે તપનું ફળ મેળવવું હોય તે અષ્ટસ્પર્શીને મનથી ત્યાગ કર.” ૧૬ અનુટુંબબસ્તિ સંયમ. बस्तिसंयममात्रेण, ब्रह्म के के न बिभ्रते । મનઃસંચમો દિ, ધીર! રાગૈણિ ૨૭ મૂત્રાશયના સંયમથી, બ્રહ્મચારી ન કેણ થતા? હે ધર ! બ્રહ્મચર્ય ઈચ્છાએ, કર મનની તું સંયમતા; બ્રહ્મચર્ય ધારણ કરનારા, સુખી આ ભવમાં થાવે, એહ તણું શુદ્ધ પાલન મને, પરભવમાં મેક્ષે જા. ૧૭ For Private and Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra (6 www.kobatirth.org : ૧૩૦ : અધ્યાત્મ મુત્રાશયના સંયમમાત્રથી કાણ લાકા બ્રહ્મચર્ય ધારણ કરતા નથી ? હું ધીર ! જો તને પ્રહ્મચર્યંના ફળની ઇચ્છા હોય તે! મનને સયમ કરીને બ્રહ્મચર્યંને ધારણ કર.” ૧૭. અનુષ્ટુપ. Acharya Shri Kailassagarsuri Gyanmandir << સમુદાયથી પાંચે ક્રિયાના સવરના ઉપદેશ. વિષયેંદ્રિયસંયોગા-માવાજે જે ન સંચતા ? । रागद्वेषमनोयोगा- भावाद्ये तु स्तवीमि तान् ॥ १८ ॥ વિષય ઇન્દ્રિય સયાગ ન થતા, કેણુ નહિં સયમ પાળે ? પણ મનથી તે ઉપરના, રાગદ્વેષને જે ટાળે; નીરાળા મન ચેાગથી, સદા પ્રવૃત્તિ એ નહિ જ ગમે, તેવા જનાની જગમાંહે, સ્તુતિ કરીએ નિત્ય અમે. ૧૮ વિષય અને ઇંદ્રિયના સયાગ ન થવાથી કાણુ સયમ નથી ? પરંતુ રાગદ્વેષને યાગ એ મનની સાથે થવા તેઓની હું તે! સ્તવના કરું છું.” ૧૮. કષાય સવર-કટ અને ઉત્કટ પાળતુ દેતા નથી અનુ. कषायान् संवृणु प्राज्ञ !, नरकं यदसंवरात् । महातपस्विनोप्यापुः, करटोत्करटादयः ॥ १९ ॥ હું વિદ્વન્ ! તુ કષાય સંવર, કાયમ કરતા ૨ે દિલમાં, કરટ ઉદ્ઘરટ જેવા મહા, તપસ્વી જોય અખિલમાં; કષાયને સંવર નહિ કરતા, નર્કગતિ પામેલા તે, એ દૃષ્ટાંત વિચારી તો, કષાય રહી સવમે. ૧૯ ૧ “ હું વિદ્વન્ ! તું કષાયના સંવર કર. તેને સવર નહિ કરવાની કટ અને ઉત્કટ જેવા મહાતપસ્વીઓ પણુ નરકને પામ્યા છે.” ૧૯. અનુષ્ટુ. ૧. અખિલમાં જગતમાં. For Private and Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -ક ૯૫ મ : ૧૩૧ : ક્રિયાવંતની શુભ યોગમાં પ્રવૃત્તિ હોવી જોઇએ તેનું કારણ. यस्यास्ति किंचिन तपोयमादि, ब्रूयात्स यत्तत्तुदतां परान् वा । यस्यास्ति कष्टाप्तमिदं तु किं न ? તર્જામી: સંજુને સ યોગાન | ૨૦ | તપસ્યા આદિ કાંઈ ન કીધું, તે ગમે તેવું બેલે, બીજાને પીડા ઉપજાવે, ગણવા તસ કોના તેલે? પણ મહાકણે કરી, તપસ્યાદિક જે પ્રાપ્ત કરે, નષ્ટ થવાની બીકે, યે સંવર નહિં કેમ ધરે? ૨૦ જેને તપસ્યા વિગેરે કાંઈ પણ નથી તે તે ગમે તેવું બેલે અથવા બીજાઓને પીડા ઉપજાવે, પણ જેઓએ મહાકષ્ટ કરીને આ તપસ્યાદિક પ્રાપ્ત કર્યું છે તેઓ તેને નાશ થઈ જવાની હક રાખીને યોગને સંવર કેમ ન કરે ?”૨૦. ઈદ્રવજા. મનગના સંવરની મુખ્યતા. भवेत्समग्रेष्वपि संवरेषु, परं निदानं शिवसंपदां यः । स्यजन् कषायादिजदुर्विकल्पान् , कुर्यान्मनःसंवरमिद्धधीस्तम् ॥२१॥ મક્ષ લક્ષમી પ્રાપ્ત કરવાનું, મોટું સાધન મન જાણે, સર્વ પ્રકારના સંવરમાં, મન ઉપર સંવર આણે; એમ જાણું સમૃદ્ધ બુદ્ધિજીવ, કષાયથી ઉત્પન્ન થાતા, દુર્વિકપ તજી દઈને, મન સંવર કરતા જ્ઞાતા. ૨૧ મોક્ષલક્ષ્મી પ્રાપ્ત કરવાનું મોટામાં મોટું કારણ સર્વ પ્રકારના સંવરોમાં પણ મનને સંવર છે એમ જાણીને સમૃદ્ધબુદ્ધિ જીવ કષાયથી ઉત્પન્ન થએલા દુર્વિકલ્પોને તજી દઈને મનને સંવર કરે.” ૨૧. ઉપજાતિ. નિઃસંગતા અને સંવર-ઉપસંહાર. तदेवमात्मा कृतसंवरः स्यात्, निःसंगताभाक् सततं सुखेन । निःसंगभावादथ संवरस्तद्-द्वयं शिवार्थों युगपद्भजेत ॥ २२ ॥ For Private and Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૩ર : અધ્યાત્મ ઉપર કહ્યું એહી જ રીતે, સંવર કીધેલે જેણે, નિઃસંગતાને જ ખરે, ભાજન આત્મ કર્યો તેણે નિ:સંગતા ભાવથી સંવર, ભાવવૃદ્ધિ બેઉ કરતા માટે મોક્ષ અભિલાષી જીવ, સાથે બેઉ આદરતા. ૨૨ ઉપર કહ્યું તે પ્રમાણે કર્યો છે સંવર જેણે એ આ આત્મા તરત જ વગર પ્રવાસે નિ:સંતાને ભાજન થાય છે. વળી નિ:સંગતાભાવથી સંવર થાય છે, માટે મેક્ષનો અભિલાષી જીવ આ બન્નેને સાથે સાથે જ ભજે.” ૨૨. ઉપજાતિ. अथ पंचदशः शुभवृत्तिशिक्षोपदेशाधिकारः આવશ્યક ક્રિયા કરવી. आवश्यकेष्वातनु यत्नमाप्तो-दितेषु शुद्धेषु तमोऽपहेषु । न हत्यभुक्तं हि न चाप्यशुद्धं, वैद्योक्तमप्यौषधमामयान् यत् ॥१॥ આપ્ત પુરુષ બતાવેલ શુદ્ધ, આવશ્યકે યત્ન કરો, એ સહુ પાપતણું હણનારા, એ વિચારી દિલ ધરે; વૈદ્ય બતાવેલ ઔષધ, અશુદ્ધ જેઓ વાપરતા, વ્યાધિ તણે એહ મૂળથી નાશ નથી કેમે કરતા. ૧ આપ્ત પુરુષોના બતાવેલા શુદ્ધ અને પાપના હરનારા એવા આવશ્યકે કરવામાં યત્ન કર; કારણ કે વૈષે બતાવેલું ઔષધ ખાધું ન હેય અથવા (ખાધા છતાં પણ જે) અશુદ્ધ હોય તે તે રોગને નાશ કરી શકતું નથી.” ૧. ઉપજાતિ. તપસ્યા કરવી. तपांसि तन्याद्विविधानि नित्यं, मुखे कटून्यायतिसुंदराणि । निघ्नंति तान्येव कुकर्मराशि, रसायनानीव दुरामयान् यत् ॥२॥ For Private and Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -કલ્પમ : ૧૩૩ : શરૂઆતે કડવા લાગે, પણ સુન્દરતા પરિણામે, બન્ને પ્રકારના તપો કરવામાં, કાયમ દિલ રમે, વિનાશ કરે કુકર્મ ઢગલાને, ભાવવડે આદરે, જિમ રસાયણે દુષ્ટ રેગ જઈ, આરોગ્ય શરીર કરે. ૨ શરૂઆતમાં કડવાં લાગે તેવાં પણ પરિણામે સુંદર બન્ને પ્રકારના તપે હમેશાં કરવાં. તે કુકર્મના ઢગલાને તુરત વિનાશ કરે છે, જેવી રીતે રસાયણ દુષ્ટ રોગોને દૂર કરે છે તેમ.” ૨. ઉપજાતિ. શીલાંગ-ગ-ઉપસર્ગ-સમિતિ-ગુપ્તિ. विशुद्धशीलांगसहस्रधारी, भवानिशं निर्मितयोगसिद्धिः । सहोपसगांस्तनुनिर्ममः सन् , भजस्व गुप्तीः समितीश्च सम्यक् ॥३॥ તું અઢાર હજાર શુદ્ધ, શિલાંગ રથ ધરી થાજે, યેગ સિદ્ધિ નિષ્પાદિત થા, તજી મમતા શરીર કાજે; ઉપસર્ગો સહુ સહન કરીને, શુભ વૃત્તિઓ દિલ સજે, સમિતિ ગુપ્તિએ આદિ પણ, સારી રીતે સદાય ભજે. ૩ તું (અઢાર) હજાર શુદ્ધ શિલાંગને ધારણ કરનારે થા, ગસિદ્ધિ, નિપાદિત થા, શરીર પરની મમતા દર મૂકીને ઉપસર્ગોને સહન કર, સમિતિ અને ગુપ્તને સારી રીતે ભજ.” ૩. ઈદ્રવજા. સ્વાધ્યાય-આગમા–ભિક્ષા વિગેરે. स्वाध्याययोगेषु दधस्व यत्नं, मध्यस्थवत्यानुसरागमार्थान् । अगारवो भैक्षमटा विषादी, हेतौ विशुद्ध वशितेंद्रियौघः ॥४॥ સજઝાય ધ્યાન વિષે યત્ન કર, માધ્યસ્થ બુદ્ધિ દિલે ઠરે, આગમ અર્થને અનુસરી, ઈન્દ્રિયસમૂહને વશ કરે; અહંકારને મૂકી દઈને, ભિક્ષા કાજ સદાય ફરે શુદ્ધ હેતુમાં વિષવાદ રહિત થતા આત્મનું હિત કરે. ૪ સઝાયધ્યાનમાં યત્ન કર, મધ્યસ્થબુદ્ધિથી આગમના અર્થને અનુસર, અહંકાર મૂકી દઈને ભિક્ષા માટે ફર, તેમજ ઈદ્રયિના સમૂહને વશ કરીને શુદ્ધ હેતુમાં વિષવાદ રહિત થા.” ૪. આ ઉપજાતિ. For Private and Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૩૪ : અધ્યાત્મઉપદેશ–વિહાર. ददस्व धर्माथितयैव धान् , सदोपदेशान् स्वपरादिसाम्यान् । जगद्धितैषी नवभिश्च कल्पै-ग्रामे कुले वा विहराऽप्रमत्तः॥५॥ હે મુનિ ! તું ધર્મ પ્રાપ્ત કરવાના હેતુથી જ ફરે, ઉપદેશ આપવા એવા, સ્વ-પર સમાનપણું જ ધરે; તું જગતનું સારું ઈચ્છતાં, પ્રમાદ સરવે દૂર હરે, ગામ અગર કુળમાં નવકલ્પી, વિહારે કાયમ કરે. ૫ હે મુનિ ! તું ધર્મ પ્રાપ્ત કરવાના હેતુથી એવા પ્રકારના ધર્માનુસાર ઉપદેશ આપ કે જે સ્વ અને પરની બાબતોમાં સમાનપણું પ્રતિપાદન કરનારા હોય. તું જગતનું સારું ઈચ્છીને પ્રમાદ વગરને થઈને, ગામ અથવા કુળમાં નવક૯પી વિહાર કર.” ૫ ઉપજાતિ. સ્વાત્મનિરીક્ષણ-પરિણામ. कृताकृतं स्वस्य तपोजपादि, शक्तीरशक्तीः सुकृतेतरे च ।। सदा समीक्षस्व हृदाथ साध्ये, यतस्त्र हेयं त्यज चाव्ययार्थी ॥६॥ તપ જપ સારા નઠારા, કાર્યો કર્યા કે કર્યા નથી, શક્તિ અશક્તિ કેવી તેહમાં, વિચારી જોવું દિલથી તું શિવસુખની ઈચ્છા ધરી, તેહ સાધવા યોગ્ય કરે, અને ત્યાગવા યોગ્ય હોય, તેવા કાર્યથી દૂર ફરે. ૬ તપ જપ વિગેરે તેં કર્યા છે કે કર્યા નથી? સારાં કામ અને નઠારાં કામ કરવામાં શક્તિ અશક્તિ કેટલી છે? તે સર્વ બાબતને હમેશાં તારા હૃદય સાથે વિચાર કર. તું મેક્ષ સુખ મેળવવાની ઈચ્છાવાળે છે તેથી સાધવા યોગ્ય ( બની શકે તેવાં ) કાર્યોમાં યત્ન કરે અને ત્યાગ કરવા યોગ્ય કાર્યોને છોડી દે.” ૬. ઉપજાતિ. પરપીડાવજન-યોગનિર્મળતા. परस्य पीडापरिवर्जनात्ते, त्रिधा त्रियोग्यप्यमला सदास्तु । साम्यैकलीनं गतदुर्विकल्पं, मनो वचश्चाप्यनघप्रवृत्ति ॥७॥ For Private and Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -કપ કુમ : ૧૩૫ : બીજા ને ત્રણ પ્રકારે, પીંડાઓ જે નહિ કરે, તારા મન વચન અંગની, નિર્મળ થઈ ત્રિપુટી સુધરે, મનમાત્ર સમતામાં લીન રહી, દુર્વિકલ્પોને તજશે, અને વચન પણ નિરવદ્ય, વ્યાપારમાં જ પ્રવૃત્ત થશે. ૭ “બીજા જીવોને ત્રણે પ્રકારે પીડાન કરવાથી તારાં મન, વચન, કાયાના યોગોની ત્રિપુટી નિર્મળ થાય, મન માત્ર સમતામાં જ લીન થઈ જાય, વળી તે તેના દુર્વિકલ્પ તજી દે અને વચન પણ નિરવઘ વ્યાપારમાં જ પ્રવૃત્ત થતું રહે.” છે. ઉપજાતિ. ભાવના-આત્મલય. मैत्री प्रमोदं करुणां च सम्यक्, मध्यस्थतां चानय साम्यमात्मन् ! । सद्भावनास्वात्मलयं प्रयत्नात् , कृताविरामं रमयस्व चेतः! ॥८॥ હે આત્મન્ ! મિત્રી પ્રમોદ, કરુણા માધ્યસ્થ ભાવે, સારી રીતે લીન થતાં તું, સમતા દિલમાંહે લાવે; પ્રયત્ન કરી સદ્ભાવના, ભાવીને આત્મલયમાં, વિરામ પામી મનને કિડા, કરાવ શુભ આશયમાં. ૮ હે આત્મન ! મૈત્રી, પ્રમદ, કરણ અને મધ્યસ્થતાને સારી રીતે ભાવ, ( અને તે વડે ) સમતા ભાવ પ્રગટ કર. પ્રયત્ન કરી સંભાવના ભાવીને આત્મલયમાં વિરામ પામીને (તારા) મનને ક્રીડા કરાવ.”૮. ઉપજાતિ. ' મોહના સુભટનો પરાજય. कुर्यान कुत्रापि ममत्व भावं, न च प्रभो! रत्यरती कषायान् । इहापि सौख्यं लभसेऽप्यनीहो, હૃગુત્તરામામુલ્લામમાસ્મિન ! ! ! ! હે સમર્થ આત્મન્ ! કઈ વસ્તુ પર, મમત્વતા ઊઠી જાશે, રતિ અરતિ કષાય ત્યાગતાં, તું વાંછા રહિત થાશે; ૧. અંગ-શરીર. For Private and Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૩૬ : અધ્યાત્મ તેા અનુત્તર વિમાન રહેલ, દેવા ને જે સુખ હશે, આંહી રહ્યા પણ તુજને, એહ પ્રકારનું સુખ થશે. ૯ “ હું સમ આત્મન્ ! કાઈ પણ વસ્તુ ઉપર મમત્વભાવ ન કરવા. તેમજ રિત, અતિ અને કષાય પણ ન કરવા. જ્યારે તું વાંછારહિત થઈશ ત્યારે તે! અનુત્તર વિમાનમાં રહેનારા દેવતાઓનુ સુખ પણ તને અહીં મળશે.”. ૯. ઇંદ્રવળા. ઉપસ’હાર-શુદ્ધ પ્રવૃત્તિ કરનારની ગતિ. इति यतिवरशिक्षां योऽवधार्य व्रतस्थ - चरणकरणयोगानेकचित्तः श्रयेत । सपदि भवमाधि केशराशिं स तीर्त्वा, विलसति शिवसौख्यानंत्य सायुज्यमाप्य ॥ १०॥ તિવાના સંબંધે ઉપર, શિક્ષાએ જે ખતલાવી, તે વ્રતધારી મુનિ શ્રાવક, એક ચિત્ત રહે અપનાવી; તે સંસારરૂપ કલેશના, ઢગલા તુરત તરી જાતા, અને મૈાક્ષના અનંત સુખ, પામી આનતિ થાતા. ૧૦ તિવરેાના સંબંધમાં ( ઉપર્ પ્રમાણે ) બતાવેલી શિક્ષા જે વ્રતધારી (સાધુ અને ઉપલક્ષણથી શ્રાવક) એકાગ્રચિત્તથી હૃદયમાં ઠસાવે છે અને ચારિત્ર અને ક્રિયાના યાગાને સેવે છે તે સંસારસમુદ્રરૂપ લેશને ઢગલા એકદમ તરી જઈને મેાક્ષના અનંત સુખ સાથે તન્મયપણું પામી પોતે આનંદ કરે છે. ૧૦ માલિની. 22 પંદરમા અધિકાર સમાપ્ત. अथ षोडशः साम्य सर्वस्वाधिकारः સમતાનુ' ફળ-માક્ષસ પત્તિ. एवं सदाभ्यासवशेन सात्म्यं, नयस्व साम्यं परमार्थवेदिन् ! | यतः करस्थाः शिवसंपदस्ते, भवन्ति सद्यो भवभीतिभेत्तुः ॥ १ ॥ For Private and Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -ક ૯૫ કુમ : ૧૩૭ : હે તાત્વિક પદાર્થના જ્ઞાતા, આત્મિક ગુણ ઓળખશે, પંદર દ્વાર કર્ધી શિક્ષાને, નિરંતર અભ્યાસ હશે, સમતા આત્મ સાથે જોડતા, ભવભય ભેદન કરતા, મેક્ષ સંપત્તિ હસ્ત કરી ઝટ, શાશ્વતા સુખે વરતા. ૧ હે તાત્વિક પદાર્થને જાણનાર ! આ પ્રમાણે (ઉપર પંદર દ્વારમાં કહેલ) નિરંતર અભ્યાસના યોગથી સમતાને આત્મા સાથે જોડી દે, જેથી કરીને ભવના ભયને ભેદવાવાળી મોક્ષ સંપત્તિએ તને એકદમ હસ્તગત થઈ જાય.”૧ ઉપજાતિ. અવિઘાત્યાગ એ સમતાબીજ खमेव दुःखं नरकस्त्वमेव, त्वमेव शर्मापि शिवं त्वमेव । त्वमेव कर्माणि मनस्त्वमेव, जहीयविद्यामवधेहि चात्मन् ! ॥२॥ હે આત્મન્ તું જ દુઃખ તું જ, નરકને તું જ સુખ ખરે, મક્ષ તું જ વળી કર્મ તું જ, અને મન તું જ નહિ પરે; અવિદ્યાને ત્યાગ કરીને, સાવધાન દિલથી થાતા, સમતારૂપી બીજ હૃદયમાં, ટકી રહે કાયમ જ્ઞાતા. ૨ હે આત્મન ! તુ જ દુઃખ, તું જ નરક, તું જ સુખ અને મોક્ષ પણ તું જ. વળી તું જ કર્મ અને મન પણ તું જ. અવિદ્યાને તજી દે અને સાવધાન થા.” ૨ * ઈદ્રવજા સુખદુ:ખનું મૂળ-સમતા ને મમતા. निःसंगतामेहि सदा तदात्मन्नर्थेष्वशेषेष्वपि साम्यभावात् । अवेहि विद्वन् ! ममतैव मूलं, शुचां सुखानां समतैव चेति ॥३॥ હે આત્મન્ ! સર્વ પદાર્થ પર, સમતાભાવ સદા લાવે, હે વિદ્વન્ ! નિઃસંગાપણું, પ્રાપ્ત કરી લેતા ભાવે દુ:ખનું મૂળ જાણું યે, ખરેખરી નડતી મમતા, સુખનું મૂળ આત્મહિતેચ્છ, આદરવી ભાવે સમતા. ૩ “હે આત્મન ! સર્વ પદાર્થો ઉપર સદા સમતાભાવ લાવીને નિઃસંગપણું પ્રાપ્ત કર. હે વિઠન ! તું જાણી લેજે કે દુઃખનું મૂળ મમતા જ છે અને સુખનું મૂળ સમતા જ છે.” ૩ ઉપજાતિ, For Private and Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૩૮ : અધ્યાત્મસમતાની વાનકી ફળાવાપ્ત. स्त्रीषु धलिषु निजे च परे वा, संपदि प्रसरदापदि चात्मन् !। तत्वमेहि समतां ममतामुग, येन शाश्वतसुखाद्वयमेषि ॥४॥ સ્ત્રી ઉપર કે ધૂળ ઉપરે, પર કે પોતાનીય સદા, સંપત્તિ વિસ્તૃત આપત્તિ પર પણ, મમતા કરવી નહિં કદા; હે આત્મન ! સમતા દિંલ જ, તે અનુપમ સુખો વરશે, અને એહ ગુણવડેથી, શાશ્વતા સુખ પણ ઐક્ય થશે. ૪ “સ્ત્રી ઉપરથી અને ધૂળ ઉપરથી, પિતાના ઉપરથી અને પારકા ઉપરથી, સંપત્તિ ઉપરથી અને વિસ્તૃત આપત્તિ ઉપરથી મમતા મૂકી દઈને હે આત્મન ! તું સમતા રાખ, જેથી કરીને શાશ્વત સુખ સાથે એક્ય થશે.” ૪ સ્વાગતા. સમતાના કારણરૂપ પદાર્થોનું સેવન કર. तमेव सेवस्व गुरुं प्रयत्ना-दधीष्व शास्त्राण्यपि तानि विद्वन् ! । तदेव तत्वं परिभावयात्मन् !, येभ्यो भवेत्साम्यसुधोपभोगः।५। તે જ ગુરુની કર સેવા તું, તે જ શાસ્ત્ર-અભ્યાસ કરે, હે આત્મન ! તે જ તત્વનું, ચિંતવન કાયમ દિલ ધરે; જેના વડે આત્મહિત થાય, તે આદરીયે ભાવે, તને જેહથી સમતારૂપ, અમૃતનો સ્વાદ સદા આવે. ૫ તે જ ગુરુની પ્રયત્નથી સેવા કર, તે જ શાસ્ત્રોને અભ્યાસ કર અને હે આત્મન ! તે જ તત્ત્વનું તું ચિંતવન કર કે જેનાથી તેને સમતારૂપ અમૃતનો સ્વાદ આવે.” ૫ ઉપજાતિ. આ ગ્રંથ સમતાસની વાનકી. समग्रसच्छास्त्रमहार्णवेभ्यः, समुद्धृतः साम्यसुधारसोऽयम् । निपीयतां हे विबुधा! लभध्व-मिहापि मुक्तेः सुखवर्णिकां यत् ॥६॥ આ સમતા અમૃતને રસ, જ્ઞાની જ્ઞાનથી ઓળખતા, મોટા મોટા સમગ્ર શાસ્ત્રથી, અનુપમ રસ એ ઉદ્ધરતા; For Private and Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -ક ૯૫ કુમ : ૧૩૮ : હે પંડિત જને તમે એ રસ, પીઓ અને કેળવે, આ ભવમાં રેતા થકા, મેક્ષસુખ વાનકી મેળો. ૬ “ આ સમતા અમૃતનો રસ મોટા મોટા સમગ્ર શાસ્ત્રસમુદ્રોમાંથી ઉદ્ધર્યો છે. હે પંડિતજનો ! તમે તે રસ પીઓ અને મોક્ષસુખની વાનકો અહીં પણ મેળવો.” ૬ ઈંદ્રવજા કર્તા, નામ, વિષય પ્રજન. शांतरसभावनात्मा, मुनिसुंदरसूरिभिः कृतो ग्रंथः । ब्रह्मस्पृहया ध्येयः, स्वपरहितोऽध्यात्मकल्पतरुरेषः ॥७॥ શાંત રસ ભાવના ભરપૂર, અધ્યાત્મજ્ઞાનને ઝરે, કલ્પવૃક્ષ સમાન ગ્રંથ, શ્રી મુનિસુન્દરસૂરિ ઉદ્ધરે; પિતાના પરના હિત માટે, (તેનું) બ્રહ્મ અધ્યયન કરતા, જ્ઞાન લઈ ક્રિયાઓ કરતા, તેઓ શાશ્વત સુખ વરતા. ૭ શાંત રસ ભાવનાથી ભરપૂર અધ્યાત્મ જ્ઞાનના કલ્પવૃક્ષ (અધ્યાત્મકપકુમ) ગ્રંથને શ્રીમુનિસુંદરસૂરિજીએ પિતાના અને પરના હિતને માટે રચ્યો તેનું બ્રહ્મ (જ્ઞાન અને ક્રિયા) પ્રાપ્ત કરવાની ઈચ્છાથી ગીતિ. અધ્યયન કરવું. ૨ ઉપસંહાર. इममिति मतिमानधीत्य, चित्ते रमयति यो विरमत्ययं भवादाक् । सच नियतमतो रमेत चास्मिन् , सह भबवैरिजयश्रिया शिवश्रीः।८। આ ગ્રંથનું બુદ્ધિમાન પુરુષે, સદા અધ્યયન કરે, તેમાં રહેલા તત્વનું, ચિત્તમાં કાયમ રમણ ધરે; અલ્પ સમયમાં સંસારવિરક્ત, થઈ શત્રુ દૂર કરે, અને તેહ યની સાથે, જરૂર મોક્ષલક્ષમીને વરે. ૮ આ ગ્રંથનું જે બુદ્ધિમાન પુરુષો અધ્યયન કરીને ચિત્તમાં રમણ કરાવે તે પુરુષ થોડા વખતમાં સંસારથી વિરક્ત થઈ જાય અને સંસારરૂપ શત્રુના ભયની લક્ષ્મીની સાથે મોક્ષલક્ષ્મીની જરૂર ક્રીડા કરે.”૮ આર્યાગીતિ. For Private and Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપસંહાર અંતિમ કળશ” (હરિગીત-છંદ) કુવંર આ સંસારના, અનાદિના દુઃખને હરે, 8ઈ લક્ષ શ્રી મુનિસુન્દરસૂરિ, અધ્યાત્મની રચના કરે; મરપૂર આત્મહિતશિક્ષાઓ, રડશ દ્વાર વિષે ભરે, નિદ્રભાષિત તત્ત્વના, એ આગમથી ઉદ્ધર, ૧ ગુણ આત્મહિતમાંહે ચડે, એ બેધ દિલમાં ઉતરે, આભ મેળવે નરજન્મને, ભવભ્રમણથી ભવિ ઉગરે, વહુ યુક્તિઓ સંસ્કૃત બસેહ, કેતેર કલેકે ધરે, ચંચળ મતિ ગુરુરાજ ચરણમાં, નમન કરું હું આદરે. ૨ ક્ષ પુરુષ પુરુષાર્થ મનન, વાંચન નિદિધ્યાસન કરે, મહારોગ જન્મમરણાદિ વારી, પશાશ્વતા સુખે વરે; હેતુ સુધારે આત્મને, ગુર્જર ગિરાએ બનાવતા, તાસ લાભ સહુ મેળવે, શ્રી મહેન્દ્રસૂરિ આજ્ઞા થતાં. ૩ વખત મળ્યો શુભ પૂન્યથી, અનુવાદ એહ બનાવવા, ટાભ મૃત સામાયકતણે, મળે ભાવ હૃદયે લાવવા; ના કળશ બે હજાર નવના, વિકમે વલ્લભીપુરે, મહાલાભ ધિબીજ, દુર્લભ માગતે સ્તુતિ આખરે. ૪ contine nns અધ્યાત્મ કલ્પકુમ સમાપ્ત. oppin PDF - t unaut : ૧ અધ્યાત્મ-કલ્પદ્રમ ગ્રંથની રચના શ્રી મુનિસુન્દરસૂરિજી કરે. ૨ સોળ દ્વારા માં--અધિકારમાં. ૩ ભવભ્રમણથી વિસ્તાર પામી "વિજને ઉગરી જાય, શાશ્વત સુખને વરે. ૪ વિનય સહિત આદરથી. ૫ મેક્ષના સુખને પામે. ૬ ગુજરાતી ભાષામાં બનાવતા. For Private and Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગર્ભ માંતેરીની સજ્ઝાય 2389281 92 93 94 93 92 93 92 સાસ. જોય; ( ઓચ્છવરંગ વધામણા પ્રભુ પાસને નામે–એ દેશી. ) ઉત્પત્તિ જો જીવ આપણી, મનમાંહિ વિમાસ; ગર્ભાવાસે જીવડા, સિયા નવ નારીતણી નાભિ તળે, જિનવચને ફૂલતણી જિમનાલિકા, તેમાં નાડી છે દોય. તસુ તળે ચેતિ કહી, વણુકૂળ સમાન; અખતણી માંજર જીસા, તિહાં માંસ પ્રધાન. રુધિર સ્રવે તિણુ ઠામથી, ઋતુકાળ સદૈવ; રુધિર શુક્ર યોગે કરી, તિહાં ઉપજે જીવ. જે અપાવન પત્રને કરી, વાસિત દુર્ગં ધ; તિણે થાનક તું ઉપન્યો, હવે હુઆ મધ. નાની વાંસતી ઘણું, ભરીયે રૂ ઘાલ; તાતી લેાહ શીલાક તે, જાલે તત્કાળ. તિમ મહિલાની યોનિમાં, નવ લાખ જીવ; પુરુષપ્રસંગે તે સહુ, મરી જાય સદેવ. મલે, પંચેન્દ્રિય જે; તજા કારજ એહુ. ઉપજે નર નારી તેહતણી સંખ્યા નહિ, નવ લાખ જીવ ટકે તિહાં, જીવ વાર; ઉત્કૃષ્ટી જઘન્યપણે ટકે, એક ઢો ત્રણ ચાર. For Private and Personal Use Only ૧ ૫ Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૪ર : ગર્ભ બહેતરીનીજીવ જઘન્યપણે તિહાં રહે, મુહૂર્ત પરિમાણ બાર વરસની સ્થિતિ તિહાં, ઉત્કૃષ્ટી જાણ ૧૦ તિણે ગર્ભે કઈ જીવડે, એમ કહે જગદીશ ફરી આવે છે તે રહે, સંવત્સર ચોવીશ. ૧૧ મહિલા વર્ષ પંચાવને, કહિયે નિબીજ; પંચતર વરષ પછી, થાય પુરુષ અબીજ. ૧૨ જમણું કૂખે નર વસે, તિમ ડાબે નાર; વચ્ચે નપુંસક જાણીએ, જિનવચને વિચાર. ૧૩ હવે સામાન્યપણે ઈહાં, આબે ગર્ભાવાસ સાત દિવસ ઉપર રહે, નરગતિ નવમાસ. ૧૪ આઠ વરસ તિર્યંચ રહે, ઉત્કૃષ્ટો કાળ; ગર્ભવાસે ભેગવ્યો, ઈમ બહુ જંજાલ. ૧૫ કાર્પણ કાર્ય કરી લિયો, પહિલે તે આહાર; શુક્ર અને શાણિતતણે, નહિ જૂઠ લગાર. ૧૬ પર્યાપ્તિ પૂરી નહિ, તિહાં વિસવાવીશ; તિણે આહારે એ તનુ થયો, ઓદારિક અરુ મિશ્ર. ૧૭ પવન આવે " ઉદરથકી, ઉપજાવે અંગ; અગ્નિ કરે સ્થિર તેહને, જલ સરસ સુરંગ: ૧૮ કઠિણ પણ પૃથ્વી રચે, અવગાહ આકાશ; પાંચે ભૂત શરીરને, એમ કરે પ્રકાશ. ૧૯ બાર મુહૂર્ત તુ પછે, વિલસે નર નાર; ગતણું ઉત્પત્તિ તિહાં, નહિ અવર પ્રકાશ. ૨૦ કલિલ હએ દિન સાતમે, ખુરખુદ દિન સાત; ખુરખુદથી પેશી વધે, ઘન માંસ કહાત. ૨૧ For Private and Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સજ્જા ય માંસતણી ગોટી હુવે, પ્રથમ માસે જિનવર કહે, રુધિર માંસ ખીજે હુએ, કર્માંતણે યોગે કરી, અડતાલીશ ટાંક; મન મ ધરા શંક. ૨૨ હવે ત્રીજે માસ; માતા મન આશ. : ૧૪૩ : ચંગ. ૨૪ ચાથે માસે માતના, પરિણમે સહુ અંગ; હાથ અને પગ પાંચમે, તિમ મસ્તક પીત રુધિર છઠ્ઠું પડે, સાતમે ઈમ સચ; નવ ધમની નસ સાતમે, પેશી સય પંચ. ૨૫ રામરાઇ પણ સાતમે, સાડીતીન કોડ; ઉપજે ઊણા કેટલા, એમ આગમ જોડ. ૨૬ આઠમે માસે નિપજ્યું, ઊઁધે શિર વેદન સહે, ૨૩ એમ સકળ શરીર; જપે જિન વીર. ૨૭ માલકની નાળ; આવે વડી નીત; શોણિત, શુક્ર સ ́લેષમાં, લઘુ ને વાત પિત્ત કફ ગમે, એ થાય ઈશુ રીત. ૨૮ માતતણી ડુ...ટી લેંગે, 8 રસ આહારતણ્ણા તિહુઁ, જનની લેવે આહાર, તે જાય નાડેનાડ; રામ ઇન્દ્રિય નખ ચક્ષુ વધે, તિમ માને હાડ ૩૦ વિષ્ણુ અંગે ઉલ્લસે, સર્વાંગે આહાર; કવળ આહાર કરે નહિ, ઇસાગલે વિચાર. તે ગર્ભે કિણ જીવને, થાય જ્ઞાન વિભગ; અથવા અવધિ કહી જિને, તિણે જ્ઞાન પ્રસ’ગુ. ૩૨ કૅટક કરી વૈક્રિયપણે, ઝુઝી નરકે જાય; કે જિનવચન સુણી કરી, મરી સુર પણ થાય. ૩૩ For Private and Personal Use Only તત્કાળ. ૨૯ ૩૧ Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૪૪ : ગર્ભ બહોતેરીઊંધે મુખે ગુડા હિયે, સહેતે બહુ પીડ; દષ્ટિ આગળ બિહુ હાથનું, રહે મુઠ્ઠી ભીડ. ૩૪ નર વિણ વસ્ત્ર જલા દિકે, ઉપજે એધાણ; અથવા બિહુ નારી મલ્યા, કહ્યા ગર્ભ વિધાન. ૩૫ કેઈ ઉત્તમ ચિતવે, દેખી દુઃખ રાશ, પુણ્ય કરું પરે નિકળી, નાવું ગર્ભવાસ. ૩૬ ઉઠ કેડી (સાડાત્રણ ક્રોડ) સૂઈ અંગમે, ચાંપે સમકાળ; _ર્તિણથી ગર્ભમાં આઠગણું, સહે વેદના બાલ. ૩૭ માતા ભૂખી ભૂખીયે, સુખીણું સુખ થાય; માતા સૂતે તે સુવે, પરવશ દિન જાય. ૩૮ ગર્ભથકી દુઃખ લાખ ગણું, જનમે જીણી વાર; જન્મ થયે દુઃખ વિસર્યુ, ધિગ મેહ-વિકાર. ૩૯ ઉપન્ય અશુચિપણે તિહ, મલ મૂત્ર કલેશ; પીન્ડ અશુચિ કરી પૂરીયો, નહિ શુચિ નવ લેશ. ૪૦ તુરત રૂદન કરતે થકે, જન્મ જીણી વાર માતા પયોધર મુખ હવે, પીવે દૂધ તીવાર. ૪૧ દીસે દિન દિન દીપ, કરે રંગ અપાર; લાડ કેડ માતા પિતા, પૂરે સુવિચાર. ૪૨ છિદ્ર બારહ નારીને, નરના નવ જાણ રાત દિવસ વહેતા રહે, ચેતે ચતુર સુજાણ. ૪૩ સાત ધાતુ સાતે ત્વચા, છે સાતસે નાડ; નવસે નારાં છે પિંડમાં, તિમ ત્રણસે હાડ. ૪૪ સન્ધિ એક સાઠ છે, સિત્તેર સે મર્મ, તીન દેષ પેશી પાંચશે, ઢાંક્યા છે ચર્મ. ૪૫ For Private and Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -સ જઝા ય : ૧૪૫ : રુધિર શેર દસ દેહમેં, પેશાબ સરીષ; શેર પાંચ ચરબી તિહીં, દેય શેર પરીષ. ૪૬ પિત્ત ચેસઠ ટાંક છે, વીરજ બત્રીશ; બત્રીશ ટાંક શ્લેષમાં, જાણે જગદીશ. ૪૭ ઈણ પરિમાણ થકી જ, એ છો અધિકે થાય, વ્યાપે રેગ શરીરમેં, તવ ન ચલે કાય. ૪૮ પિળે પહિલે દાયકે, ઈમ વાળે અંગ; ખાનપાન ભૂષણ ભલા, કરે નવનવા રંગ. ૪૯ હવે બીજે દસકે ભણે, વિદ્યા વિવિધ પ્રકાર; ત્રીજે દસકે તેહને, જાગ્યો કામવિકાર. ૫૦ જિણ સ્થાનક તું ઉપન્ય, તિણમેં મન જાય, ચોથે દશકે ધનતણું, કરે ક્રોડ ઉપાય. ૫૧ પહે દશકે પાંચમે, મનમાં સનેહ; બેટા બેટી ને પિતરા, પરણાવે તેહ. પર છઠે દસકે પ્રાણિયો, વલી પરવશ થાય; જરા આવી જેવા ગયું, તેય તૃષ્ણા ન જાય. પ૩ આવ્યો દશકે સાતમે, હવે પ્રાણુ તેહ, બળ ભાંગ્યું બુઢ્ઢો થયો, નારી ન ધરે નેહ. ૫૪ આઠમે દશકે ડોસલે, ખુલીયા સહુ દાંત કર કંપાવે શિર પૂણે, કરે ફગટ વાત. પપ નવમે દશકે પ્રાણિયે, તનશક્તિ ન કાંય, સલે વચન સહુ તણ, દીન ઝૂરતાં જાય. પ૬ ખાટ પડ્યો ખુંખું કરે, સુગાલી દેહ હાલ હુકમ ચાલે નહિ, દીયે પરિજન છે. પ૭ For Private and Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૪૬ : ગભબહેતરીનીઆંખ ગળે બે પડ મિલે, પડે મુંકે લાળ; બેટા બેટી ને વહુ, ન કરે સંભાળ. ૫૮ દશમે દશમે દશકે છે * *સભાળ. આવીયે, તવ પૂરી આય; પુણ્ય પાપ ફળ ભેગવી, પ્રાણું પરભવ જાય. ૫૯ દશ દષ્ટતે દેહિલે, લહી નરભવ સાર; શ્રી જિન ધર્મ સમાચરે, તે પામે ભવપાર. ૬૦ તરુણપણે જે તપ તપે, પાળે નિર્મળ શીલ, તે સંસાર તરી કરી, લહે અવિચલ લીલ. ૬૧ કેડી રતન કડી સાટે, કાંઈ ગમે રે સંસાર; ધર્મ વિના એ જીવને, નહિં કે આધાર. દર કાયા માયા કારમી, કારમો પરિવાર, તન ધન જોબન કારમાં, સાચે ધર્મ સંસાર. ૬૩ ચૌદે રાજ પ્રમાણુ એ, છે લેક મહંત, જન્મ મરણ કરી કરસીઓ, જીવ વાર અનંત. ૬૪ આપ સવારથીઓ સહ, નહિ કેઈને કેય; નિજ સવારથ અણપુગતા, સુત પણ રિપુ હોય. ૬૫ જરા ન આવે છડાં લગે, જીહાં લગે સબળ શરીર; ધર્મ કરે જીવ તિહાં લગે, થઈ સાહસ ધીર. ૬૬ આરજ દેશ લલ્લો હવે, લા ગુરુસગ; અંગથકી આલસ તજે, કરે સુકૃત સંગ. ૬૭ શ્રી નમિરાજતણી પરે, ચેતે ચિત્તમાંહી, સ્વાર્થના સહ કે સગા, નહિ કોઈનું કંઈ ૬૮ ભેગ સગ તજી થયા, સહુ જે અણગાર; ધન, ધન, તસ માતાપિતા, ધન ધન અવતાર ૬૯ For Private and Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સાય : ૧૪૭ : સુરતરુ સુરમણિ સારિખા, સેવા શ્રી જિન ધર્મ જીણુથી સુખ સ*પત્તિ વધે, કીજે તે જ ક. ૭૦ છે. ત કુલવિયા લી મે તિણથી ઉદ્ધરીને કહ્યો, •• અહના અધિકાર; નહિ જૂઠે લગાર. ૭૧ }} Acharya Shri Kailassagarsuri Gyanmandir કળશ ઇદ્ધ જિનધમ વિચાર સાંભળી, લહીએ સંયમ ભારએ; વળી સિહની પરે સદા પાલે, નિયમ નિરતિચાર એ; સંસારના સુખ સકળ ભાગવી, તે લહે ભવપાર એ, શ્રી રત્નહષ સુશિષ્ય રંગે, ઇમ કહે શ્રી સાર એ ૭૨ ~~~~~{© ------------ ---------------- ગ બહોતેરીનેા સ્પષ્ટા હે પ્રાણી ! તારી ઉત્પત્તિ કઇ રીતે થઇ ? તેને તું મનમાં જણ વિચાર કર. નવ માસ પર્યંત તારે ગર્ભાવાસમાં રહેવુ પડ્યું છે. (૧) સ્ત્રીની નાભિ નીચે ફૂલની નાલિકા જેવી નળી છે, જેમાં એ નાડી છે, એમ શ્રી જિનેશ્વર ભગવંતે જ્ઞાનદષ્ટિથી જોઇને ફરમાવેલ છે. (૨) તેની નીચે વનના ફૂલ સરખી ચેાનિ રહેલ છે, અને આંબાની માંજર(માર) જેવી માંસની ગ્રંથી-પેસીઓ છે. (૩) તે માંસની પેશીમાંથી ઋતુ સમયે રુધિર સ્રવે છે અને તે રુધિર અને પુરુષના શુક્ર-વીના યાગથી જીવાપત્તિ થાય છે. (૪) દુ"ધી પવન–વાયુવાળા સ્થાનમાં તું ઉત્પન્ન થયેા છે, પણ હવે તે સ્થિતિ ભૂલી જઇ મથી—અભિમાનથી તું આંધળા બન્યા છે. (૫) For Private and Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [: ૧૪૮ : ગર્ભબહેતરીનીવાંસની નળીમાં ઠાંસી-ઠાંસીને ઘણું રૂ ભરીએ, પછી તેની અંદર ગરમાગરમ સળી નાંખીએ તો તે રૂ તત્કાળ બળી જાય તેવી રીતે સ્ત્રીની યોનિમાં નવ લાખ છત્પત્તિ થાય છે, તે પુરુષ સાથેના સંયોગથી તત્કાળ મૃત્યુ પામી જાય છે. (૬-૭) નર-નારી વિષપભેગથી જે પચેંદ્રિય જીવ ઉપજે છે તેની તે સંખ્યા જ ગણી શકાય નહીં, માટે તેવા વિષય-વિલાસને ત્યાગ કરે. (૮) ઉત્કૃષ્ટ પ્રમાણથી તો તે સમયે નવ લાખ છે ગર્ભસ્થાનમાં ટકી શકે, પરતુ જઘન્ય પ્રમાણથી તો એક, બે, ત્રણ કે *ચાર જ જીવ ટકી શકે. (૯) જધન્ય સ્થિતિએ જીવ ગર્ભસ્થાનમાં મુદ્દત પ્રમાણ રહે અને ઉત્કૃષ્ટ પ્રમાણથી બાર વર્ષ પર્યન્ત રહે. (૧૦) જિનેશ્વર ભગવંત વિશેષમાં ફરમાવે છે કે–તેને તે જ જીવ ફરીથી તે જ ગભસ્થાનમાં ઉત્પન્ન થાય તો ચોવીશ વર્ષ સુધી પણ જીવ ટકી શકે. (૧૧) પંચાવન વર્ષે સ્ત્રી નિર્બોજ બની જાય છે એટલે કે ગર્ભ ધારણ કરી શકતી નથી, તેમજ પંચોતેર વર્ષે પુરુષ અબીજ બની જાય છે એટલે કે તેના વીર્યમાં ગર્ભ–ધારણ કરાવવાની શક્તિ રહેતી નથી. (૧૨) જે સ્ત્રીની જમણી બાજુએ ગર્ભ રહે તો પુત્ર જન્મ, ડાબી બાજુ રહે તે પુત્રી થાય અને વચ્ચે-મધ્ય સ્થળે રહે તે નપુંસક પ્રસવે, એ પ્રમાણે જિનવચન છે. (૧૩) સામાન્ય રીતે મનુષ્ય જાતિમાં જીવ ગર્ભાવાસમાં નવ માસ ને સાત દિવસ રહે છે. ઉત્કૃષ્ટ પ્રમાણથી તિર્યંચને જીવ ગર્ભસ્થાનમાં આઠ વર્ષ સુધી રહી શકે છે, આ પ્રમાણે ગર્ભાવાસમાં ઘણું પીડા સહન કરવી પડે છે. (૧૪-૧૫) *વર્તમાન સમયમાં જેડકા કે ત્રણ-ચાર બચ્ચાને જન્મ આપ્યાના સમાચાર આપણે વર્તમાનપત્રોમાં અવારનવાર વાંચીએ છીએ. વાલમાં જ થાન સહન For Private and Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ ા ય : ૧૪૯ : તે ગસ્થાનમાં કાણુ શરીરદ્વારા વીય તેમજ સિંધના આહાર કરવા પડે છે, તેમાં લેશ માત્ર શંકા નથી. (૧૬) તે સ્થિતિમાં પૂરેપૂરી પર્યાપ્તિ નહીં હોવાથી અને રુધિર તેમજ શુક્રના આહાર કરવા પડતા હોવાથી ઓદારિક-મિશ્ર શરીર બોંધાય છે. (૧૭) ઉપર પેટમાંથી પ્રગટેલા વાયુ અંગેાની રચના કરે, અગ્નિ તેને સ્થિર કરે, જળ-પાણી તેને સરસ કરે, પૃથ્વીકાયના તવા તેને મજબૂત કરે અને આકાશ તેને અવકાશ આપે—આ પ્રમાણે પાંચ મહાભૂત શરીર ઘડવામાં કારણભૂત બને છે. (૧૮-૧૯) સ્ત્રીને ઋતુ પ્રાપ્ત થયા પછી બાર્ મ પછી જો સ્ત્રી-પુરુષ વિષયસેવન કરે તે! ગર્ભત્તિ થાય છે, તેમાં શંકા નથી. (૨૦) ગર્ભ રહ્યા પછી સાતમે દિવસે કલિલ થાય છે અને બીજા સાત દિવસ વ્યતીત થયા પછી ખુખુદ પાણીના પરપોટા જેવા આકાર અને છે. ખુરખુદમાંથી માંસની પેસી વૃદ્ધિ પામે છે. (૨૧) શ્રી જિનેશ્વર ભગવંત કહે છે કે-આ પ્રમાણે એક માસ પછી તે માંસની પેસીમાંથી ગેાટી–ગાળ આકૃતિ થાય છે, જેનું વજન આશરે અડતાલીશ ટાંક જેટલુ હોય છે, તેમાં લેશમાત્ર શંકા ન કરશો. (૨૨) બીજે અને ત્રીજે મહિને માંસમાંથી રુધિર થાય, ચેાથે મહિને માતાના અંગા પુષ્ટ થાય અને પાંચમે મહિને હાથપગને વિકાસ થાય અને મસ્તક બંધાય. (૨૩-૨૪) શ્ને મહિને પિત્તરુધિર પ્રગટે અને સાતમે માસે નવ મુખ્ય નસે અને માંસની પાંચસે જેટલી પેસી પ્રગટે. તેમજ સાડાત્રણ ક્રોડ રામરાય ઉપજે. કેટલાક જીવાને તે રામરાય કાંઇ છા પણુ હાય તેમ આગમ-શાસ્ત્રોમાં વર્ણવેલુ છે. (૨૫–ર ૬) આહંમે મહિને સમસ્ત શરીર બંધાય અને ઊંધે માથે લટકીને અનતી પીડા સહન કરે, એમ શ્રી વીર ભગવંતે ઉપદેશેલ છે. (૭) For Private and Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૫૦ : ગર્ભ બહે તેરીની રુધિર અને વીર્યંના સંધટ્ટામાં, લઘુનીતિ( પેશાબ ) તેમજ વડીનીતિ(ઝાડા) તેમજ વાત, પિત્ત અને કફ આ સર્વાં ગર્ભાવસ્થામાં જ થાય છે. (૨૮) માતાની નાભિ− ુટી સુધી બાળકની નાળ લાંખી હોય છે અને માતા જે આહાર કરે તેને રસ તે નાળદ્રાણ ગર્ભ લે છે. એટલે માતાના આહાર તે નાડીદ્વારા પ્રસરે છે અને તેને કારણે બાળકના રામ, ઇંદ્રિય, નેત્ર, નખ, મજ્જા અને હાડકાં વિગેરે વૃદ્ધિ પામે છે. (૨૯-૩૦) તે સ્થિતિમાં ગર્ભને સર્વાંગે આહાર કરવા પડે, કારણ કે તે સ્થિતિમાં વલાહાર (કાળિયા ) તા થઇ શકતા નથી. (૩૧) શ્રી જિનેશ્વર ભગવંત ફરમાવે છે કે આ જાતની ગર્ભાવસ્થામાં કાઇ જીવને વિભગ કે અવધિજ્ઞાન પણ થાય છે. (૩૨) વિચિત્રતા એ છે કે—ગર્ભાવસ્થામાં જ આ જ્ઞાનના કારણે કાઇ કાઇ જીવ પોતાના વૈરને યાદ કરી, વૈક્રિયપણે સૈન્ય વિષુ, અને યુદ્ધ કરી મૃત્યુ પામી નર્ક જાય તેા કાઇ ક્રાઇ જીવ વળી શ્રી જિનેશ્વર ભગવંતના ઉપદેશ–વચન સાંભળી, પરિણામની ધારા સુધારી દેવલાકમાં જાય. (૩૩) પગને હૃદય આગળ સ્થાપી, તેમજ તેત્રની આગળ ખંતે હાચની મુઠ્ઠી વાળી ઊંધા માથે લટકતા આ જીવ ધણી પીડા ભાગવે છે. (૩૪) પુરુષના સંચાગ વિના પશુ મèત્પત્તિ થાય છે; જેમકે-ક્રાઇના વસ્ત્રમાં વીના અણુઓ હોય અને તે વસ્ત્ર નદી કે સરાવરમાં ધેાવાતા તે જળમાંહેલા ખીજ-અણુએ તે તે સ્થળમાં સ્નાન કરતી કાઇ સ્રોની ચેનિમાં પ્રવેશે તેા પણ ગં ધારણ થાય છે, તેમજ એ સ્ત્રીએ પરસ્પર મળવાથી પણ ગર્ભ ધારણ થાય છે. (૩૫)* *વત માન પત્રોમાં આપણે કાઇ કાઇ હકીકત વાંચીએ છીએ કેવિજ્ઞાન પદ્ધતિથી અમુક પુરુષના વીર્યના પરમાણુ લઇ તેને ખીજામાં પ્રવેશ કરાવી શકાય છે. પશુઓમાં તેવી જાતના અખતરા પણ થયા છે. For Private and Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir –સ ઝા ય : ૧૫૧ : વળી ગર્ભસ્થાનમાં કોઈ ઉત્તમ છવ આવી જાતની અસહ્ય પીડા સહન કરીને વિચારે કે-આ ગર્ભસ્થાનમાંથી બહાર નીકળીને હું એવું ધર્માચરણ-પુણ્યકર્મ કરું કે જેથી ફરી મારે અવતાર જ ન લેવો પડે. (૩૬). ગર્ભાવાસની અસહ્ય અને અકથ્ય પીડા સંબંધી કહ્યું છે કે–સાડાત્રણ ક્રોડ રેમમાં એક જ વખતે અત્યંત તપાવેલી સોય ભોંકવામાં આવે અને જે પીડા થાય તેના કરતાં આઠગુણ પીડા ગર્ભમાં થાય. (૩૭) માતા જે ભૂખી રહે તો બાળકને પણ ભૂખ્યું રહેવું પડે. જે માતા સુખમાં દિવસ વીતાવે તે ગર્ભને પણ સુખ થાય. માતા સૂવે ત્યારે બાળક પણ સૂઈ જાય. એ પ્રમાણે ગર્ભવાસમાં પરવશપણું– પરાધીનપણું જ છે. (૩૮) ગર્ભમાં જે દુઃખ છે તેના કરતાં લાખગણું વિશેષ દુઃખ જન્મતી વખતે થાય છે, પરંતુ આ પ્રાણુની એવી મુગ્ધાવસ્થા છે કે-જન્મ થતાની સાથે જ તે બધું દુઃખ ભૂલી જાય છે. ખરેખર મેહાવસ્થાને ધિકાર છે ! (૩૯). મળ-મૂત્રરૂપી અશુચિમાં ઉપજે, અને અશુચિદ્વારા જ પિંડનું પોષણ કર્યું. ખરેખર ગર્ભાવસ્થામાં સુચિ–પવિત્રતાનો અંશ પણ રહેતો નથી. (૪૦) જન્મ્યો ત્યારે રુદન કરતાં કરતે જન્મે એટલે માતા તેને સ્તનપાન કરાવે છે અને ધાવણુ મળતાં જ શાંત થઈ જાય છે. (૪૧) પછી તો દિવસે-દિવસે વૃદ્ધિ પામતો જાય છે, કઈ કઈ જાતની ચેષ્ટા કરે છે, માતા પિતા પણ તેને લાડકોડ પૂર્ણ કરે છે. (૪૨) સ્ત્રીને બાર છિદ્વારા અને પુરુષને નવ છિદ્રારા હંમેશાં મળદુધ ઝર્યા કરે છે. (૪૩) ચામડીથી ઢંકાયેલા આપણું આ દેહમાં અત પ્રકારની ધાતુ છે, સાતસો નાડીઓ છે, નવસે નારાં છે, ત્રણસે અસ્થિ-હાડકાં છે, For Private and Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૫ર : ગર્ભ બહેતરીની– એકસે ને આઠ સાંધા છે, સાત હજાર મર્મસ્થાન છે. વાત, પીત્ત અને કફ ત્રણ દેષ છે અને પાંચસો માંસપેશીઓ છે. (૪૪-૪૫) એક મનુષ્યના દેહમાં દશ શેર લેહી, પાંચ શેર ચરબી, બશેર પુરીષ, ચેસઠ ટાંક પીત્ત, બત્રીશ ટાંક વીયે અને બત્રીશ ટાંક શ્લેષ્મ રહેલું હોય છે. (૪૬-૪૭) આ પ્રમાણેનું જે માપ છે તે વજનમાં કંઈપણ ફેરફાર થાય ત્યારે શરીરમાં રોગ પ્રગટે છે અને શરીર ચાલી શકતું નથી. (૪૮) પહેલા દશકામાં-દશ વર્ષ માં શરીરનું પિષણ કર્યું અને અંગ-દેહને વિકાસ થયો, સારાં સારાં ખાનપાન કર્યો, સારાં વસ્ત્રો પહેર્યા અને દિવસે દિવસે વિવિધ ચેષ્ટાઓ કરી. (૪૯) બીજા દશકામાં વિવિધ વિદ્યા પ્રાપ્ત કરી અને ત્રીજા દશકામાં કામાભિલાષ પ્રગટ્યો. અને એ રીતે કામવિકાર થવાથી, જે સ્થાનમાં પોતે જ ઉત્પન્ન થયો તે સ્થાનને જ સેવવાની અભિલાષા કરી. ચોથા દશકામાં ધન પાર્જનમાં મન ગયું અને તે પ્રાપ્ત કરવા માટે ક્રોડા ઉપાય કર્યા. (૫–૫૧) પાંચમા દશકામાં પુત્ર-પુત્રીઓને સ્નેહથી પરણાવ્યા પણ છો દશક આવતાં–વૃદ્ધાવસ્થા આવતાં પ્રાણ પરવશ બની જાય છે. જરા આવતાં યુવાનીને થનગનાટ નાશ પામે છે, પણ વિચિત્ર હકીકત તો એ છે કે-તેવી અવસ્થામાં પણ તૃષ્ણનો અંત આવતો નથી. (પર-પ૩) સાતમા દશકામાં તે રહ્યુંસહ્યું બળ પણ ચાલ્યું જાય છે અને લાકડી લઈ બુઢ્ઢાની માફક ચાલવું પડે છે અને પિતાની સ્ત્રી પણ સ્નેહ ત્યજી દે છે. (૫૪). આઠમા દશકામાં તો “ડાસ” બની જાય છે. મોઢામાં એક પણ દાંત હેતે નથી. હાથ કંપવા લાગે, માથું ધુણવા લાગે અને જે કંઈ વાત કરે તેની કંઇ પણ અસર ન થાય. (૫૫) For Private and Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમય : ૧૫૩ : નવમા દશકામાં તે શરીરમાં પાઇભાર પણ શક્તિ ન રહે અને બીજા પણ દુ:ખ ઉપજવે તેવા વચને માલવા લાગે, અને એ રીતે જિંદગીના છેલ્લાં દિવસેા ઝૂરતાં-ઝૂરતાં વીતાવવા પડે. (૫૬) ખાટલામાં પડ્યો પડ્યો ખેાં-ખાં કરે, શરીર પર માખીએ અણુઅણુતી હાય, પેાતાને હુકમ ક્રાઇ માને નહિ અને પેાતાને પરિજનવર્ગ પણ બેદરકાર ખતી જાય. (૫૭) અને આંખમાંથી પાણી ઝરવા માંડે, ડાચા મળી જાય, મેાઢામાંથી લાળ ઝરવા માંડે અને પેાતાના દીકરા, દીકરી કે વહુએ સામું પણુ ન જુએ. (૫૮) આવી સ્થિતિમાં જેમ તેમ કરી દશમા દશકામાં આવતાં આયુષ્ય પૂર્ણ થતાં પુણ્ય તથા પાપનાં ફળ ભોગવી પરભવમાં ચાલ્યે! જાય. (૫૯) ♦શ દૃષ્ટાંતે દુ`ભ માનવભવ મળ્યા પછી, જે સમજી ને વિચારક પ્રાણી જૈન ધર્મનું આચરણુ કરે છે તે આ ભવસાગરને પાર પામી શકે છે. (૬) યૌવનાવસ્થામાં જે તપનું આચરણ કરે તેમજ નિ`ળ શીલનું પાલન કરે તે પ્રાણી આ દુસ્તર સંસાર–સમુદ્ર તરી જઈ શાશ્વત સ્થાન–મેાક્ષને પ્રાપ્ત કરી શકે છે. (૬૧) એક કાડીને માટે ક્રોડા રતનને શા માટે ગુમાવે છે? આ સંસારમાં જીવને ધર્માં વિના બીજુ કાઇ પણ શણભૂત નથી. (૬૨) શરીરની માયા દુ:ખદાયી છે, તેમજ કુટુ’બ-ક્ષ્મીલા વિગેરે પરિવાર પણ દુ:ખકર છે. તન, ધન અને યૌવન એ પણુ વિનાશી જ છે, માટે સાચા એક ધર્મ'નુ' અવલ'ખન લે. (૩) આ લેક ચૌદરાજ પ્રમાણ છે, ત્યાં ચઇને મૃત્યુ પણ પામ્યા છે. (૪) આ સમસ્ત સસાર સ્વાર્થીલા છે. કાઇનુ કાઇ નથી. ને પેાતાના ↑ મનુષ્યભવની દુલભતાના શ દષ્ટાંતા સક્ષિપ્તમાં આ અર્થ પૂર્ણ થયા પછી આપવામાં આવેલ છે, જે વાંચીને વિચારવા યેાગ્ય છે. આ જીવ અન`તી વાર ઉત્પન્ન For Private and Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૫૪ : ગભ` અહાંતેરીની સાય સ્વાન! નાશ થતા હેાય તે પાતાને* પુત્ર પણ દુશ્મન થાય છે. (૫) જ્યાં સુધી વૃદ્ધાવસ્થા આવી નથી, શરીર સશક્ત છે, ત્યાં સુધીમાં હીંમત કરીને કરાય તેટલુ' ધર્મસાધન કરી લ્યેા. (૬) આદેશ મળ્યો છે, કંચન ને કામિનીના યાગી જૈન સાધુ જેવા સદ્દગુરુને યોગ મળ્યો છે તેા શરીરમાંથી આળસના ત્યાગ કરી પુણ્યાચરણુ કરવા માંડે. (૭) સ્વજન—સંબંધી સગાંવહાલાં સહુ સ્વાર્થી જ છે, કાષ્ટ કાનું સગું નથી; માટે મિરાજ`િની પેઠે વિચારણા કરી અત્યારથી જ ચેતી જાવ.(૬૮) આ અસાર સસ્પેંસારને સમજી, ભેગ તેમજ સંપત્તિ-સમૃદ્ધિ ત્યજીને જેએ અણગાર–મુનિ થયા છે તેઓને અવતાર ધન્ય છે, તેમજ તેવા સંતપુરુષના માતા-પિતા પણ ધન્ય-ધન્ય છે ! (૬૯) કલ્પવૃક્ષ તેમ જ ચિંતામણિ રત્ન સરખા શ્રી જૈન ધર્મીનુ હરહંમેશ માટે સેવન કરેા, જેથી સુખ તેમ જ સંપત્તિની વૃદ્ધિ થાય અને તે વધે તેવુ' જ પુણ્યાચરણુ કરેા. (૭૦) આ ગર્ભાવાસના અધિકાર “ તદુલ વૈયાલીય ” નામના ગ્રંથમાં છે, તેમાંથી ઉદ્ધરીને અહીં તેા સક્ષિપ્તમાં જ વર્ણન કરેલ છે. અહીં જણાવેલી હકીકતમાં અંશમાત્ર પણ સંશય શંકા ન કરશે. (૭૧) શ્રી રત્નહુ નામના મુનિવર કહે છે કે-આ પ્રમાણે જિનધ સંબધી હકીકત સાંભળી, જે સયમ સ્વીકારે છે અને તે સ્વીકારીને પણ જે સિંહની માફક નિરતિચારપણે પાળે છે તે સ ંસાર સબંધી સકલ સુખા ભાગવીને છેવટે ભવસમુદ્રના પાર પામે છે. (ર) ધૃતિ શ્રી ગભ મહાતરી અવિચાર * ગુજ્યની દૃચ્છાથી કાઇ કાઇ રાજકુવરે પિતાને ધાત કરવાના ઉપાયે કર્યાંનું ચરિત્રામાં આપણે વાંચીએ છીએ. ચાલુ યુગમાં પણ ધનાદિકને કારણે બાપ સામે કાર્ટે ચડેલા ઘણા કુલીન (!) પુત્રાના દાખલા વાંચવામાં આવે છે. × આ કથા પાછળ આપવામાં આવી છે. For Private and Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 1 - c . 11 : Utti કે મનુષ્યભવની દુર્લભતાના દશ દષ્ટાંત (૧) ચાલક (ભજન)–ચક્રવર્તી બ્રહ્મત્તે એક બ્રાહ્મણને પ્રસન્ન થઈને કહ્યું કે તારે જોઈએ તે માગી લે. બ્રાહ્મણે સ્ત્રીની સલાહથી જણાવ્યું કે-“તમારા રાજ્યનું દરેક ઘર મને વારાફરતી ભોજન કરાવે.” પહેલે દિવસે ચક્રવર્તીને ત્યાં જ બ્રાહ્મણે ભોજન કર્યું. ચક્રવર્તીના સ્વાદિષ્ટ ને પરમોત્તમ ભોજન માટે શું કહેવાનું હોય ? ત્યાર પછી તે પ્રતિદિન જુદે જુદે સ્થળે ભેજન કરવા લાગ્યા, પણ ચક્રવર્તીના ભજન જે સ્વાદ કયાંય પણ પ્રાપ્ત ન થયા, તેથી તે વિચારવા લાગ્યો કેકયારે ફરીવાર ચક્રવર્તીને ત્યાં જમવાનો પ્રસંગ પ્રાપ્ત થાય ? છ ખંડ ધરતીમાં શહેરે કેટલા? ગામ કેટલા? તેમાં પણ ઘરસંખ્યા કેટલી ? દરેક ઘરે ભોજન કર્યા પછી કયારે તેને ચક્રવર્તીના ઘરે જમવાને પુનઃ પ્રસંગ મળે? આ બનવું જેમ દુર્લભ છે તેમ માનવજીવન મળવું પણ અતિ દુલભ છે. | (૨) પાસા–ચંદ્રગુપ્ત મૌર્ય ગાદીએ આવતાં તેનો ખજને ખાલી થઈ ગયે. બુદ્ધિનિધાન ચાણકયે યુક્તિ અજમાવી. તેણે કળવાળા પાસા તૈયાર કરાવ્યા જેથી તેને મરજી મુજબ રમતમાં નાખી શકાય. પછી શહેરમાં છેષણ:કરાવી કે–જે કાઈ પાસાની રમતમાં મને જીતી જશે તેને સેનામહેરોથી ભરેલે થાળ આપવામાં આવશે. જે હારી જશે તો તેણે ફકત એક સેનામહોર જ આપવી પડશે. આવી આકર્ષક જાહેરાતથી ઘણુ લેક પાસાની રમત રમ્યા અને હારી ગયા. હારી ગયેલા માણસે પાસાની રમતથી કદી પણ પિતાની મૂડી મેળવી શકે ખરા? તેવી રીતે આ માનવભવ મળવો ઘણે જ દુર્લભ જાણ. For Private and Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૫૬ : મનુષ્યભવની દુર્લભતાના| (૩) ધાન્યને ઢગલે-વિશ્વભરને અનાજને જ એકત્ર કરવામાં આવે અને તેમાં થોડા સરસવના દાણા ભેળવી, એક અશક્ત અને વૃદ્ધ ડોસીને તે સરસવના દાણા જુદા પાડવાનું કહેવામાં આવે તો તે કરી શકે? તેવી જ રીતે અનંતા ભામાં માનવભવ તે સરસવના દાણા જેવો છે, તો તે પ્રમાદ કે આળસથી નિરર્થક ગુમાવી દીધે તો પુન: માનવભવ મળવો અતિ મુશ્કેલ છે. (૪) જુગાર-એક રાજા વૃદ્ધ થયો એટલે પુત્ર તેને મારી નાખીને ગાદી હસ્તગત કરવાનું વિચાર્યું. આ વાત રાજાના જાણવામાં આવી ગઈ એટલે તેણે યુક્તિપૂર્વક કામ લીધું. તેણે યુવરાજને બેલાવી કહ્યું કે-આપણા કુળની એવી રીત છે કે-જુગારમાં પુત્ર જીતી જાય કે તરત જ તેને ગાદીએ બેસાડવ; માટે આપણે જુગાર રમીએ. રાજસભાને એક હજાર આઠ થંભે છે. તે દરેક સ્થંભને એકસે આઠ હાંસ છે. રમતમાં એક વાર જીતતાં એક હાંસ જીતી ગણાય. એવી રીતે અખંડપણે બધી હાંસે જીતાઈ જતાં તને તરત જ ગાદી મળશે. જે વચ્ચે એક વાર પણ હાર થઈ તે બધું જીતેલું વૃથા થઈ જશે. વિચારો કે આવી રીતે જીતતાં રાજકુમાર કોઈ દિવસ પણ રાજાને જીતી શકે ખરે? સરલતાથી રાજપુત્ર પિતાને જીતી શકે નહિ તેમ એક વાર ગુમાવેલું મનુષ્યપણું સરલતાથી કદી પણ પ્રાપ્ત થતું નથી. (૫) રત્નએક સાહસિક વ્યાપારી સમુદ્રમાર્ગે વ્યાપારાર્થે ગયા અને દેશ–પરદેશ ફરતાં તેણે ઘણું રત્ન પ્રાપ્ત કર્યા. પાછી વળતાં સમુદ્રમાં તેનું વહાણ ભાંગ્યું અને બધાય રત્નો સમુદ્રમાં પડી ગયા. તે તરીને કિનારે આવ્યો. થોડા દિવસે ઔષધોપચારથી સાજો થતાં તેણે પોતાના રને મેળવવા વિચાર કર્યો, પણ તે બધાં રત્નો કઈ રીતે પાછા મેળવી શકે? તેવી રીતે પ્રાપ્ત થયેલ માનવજીવન ધર્મ-પાલનના અભાવે ગુમાવી દીધું તે રત્નની માફક પુનઃ પ્રાપ્તિ મુશ્કેલ છે. For Private and Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -દશ દષ્ટાંત : ૧૫૭ : આ હકીકત બીજી રીતે પણ ઘટાવાય છે. એક શેઠને રત્નોને સંગ્રહ કરવાને અજબ શોખ હતો. તેના પુત્રને આ વાત પસંદ પડતી નહિ. એકદા કામ પ્રસંગે શેઠ બહારગામ ગયા તે તકને લાભ લઈ પુ, દેશ-દેશાવરથી આવેલા વ્યાપારીઓને તે રત્ન વેચી નગદ નાણાં કરી લીધા. થોડા દિવસે બાદ શેઠ ઘરે આવતાં તેને આ હકીક્તની ખબર પડી. પુત્રને ઘણે ઉપાલંભ આયો અને તે બધાં રને પાછા લઈ આવવાની આજ્ઞા કરી. હવે દેશ-દેશાવરના વ્યાપારીઓ પાસેથી તે રત્નો જેમ મેળવવા મુશ્કેલ છે તેમ ગુમાવી દીધેલો માનવભવ મળી દુલભ છે. (૬) સ્વાન-એક રાજકુમાર રીસાઈને પરદેશ ચાલ્યો ગયો. રાત્રિસમયે કઈ ધર્મશાળામાં સૂઈ રહ્યો. તેવામાં પ્રભાત સમયે તેને એવું સ્વપ્ન આવ્યું કે-“પૂનમના ચંકે મારા મુખમાં પ્રવેશ કર્યો.” બરાબર તે જ સસથે બાજુમાં સૂતેલા કોઈ ભિક્ષુકને પણ તેવું જ સ્વપ્ન આવ્યું. પ્રભાતકાળે બંને જાગ્યા. યાચકે કઈ બાવાજીને પિતાના સ્વપ્નનું ફળ પૂછ્યું. બાવાજીએ જણાવ્યું કે તને આજે મોદક મળશે અને ખરેખર ભિક્ષામાં તેને કેઈએ ચૂરમાના લાડ આપ્યો. રાજકુમારે કુશળ સ્વપ્ન પાઠકને પિતાના સ્વપ્નને અર્થ પૂછળ્યો. તેણે જણાવ્યું કે-“સાત દિવસની અંદર તેને રાજ્યપ્રાપ્તિ થશે.” અને સાથોસાથ સ્વપાઠકે પિતાની પુત્રી પણ તેને પરણાવી દીધી. રાજપુત્રને ફરતાં ફરતાં સાતમા દિવસે, અપત્રિય રાજા મૃત્યુ પામતાં, રાજ્યપ્રાપ્તિ થઈ. આ વાત તે ભિખારીના જાણવામાં આવી એટલે તે પિતાના ભાગ્યની નિંદા કરવા લાગ્યો. આવું સ્વપ્ન ફરી આવે અને રાજ્ય મળે તેવી આશાથી તે ધર્મશાળામાં સૂવા લાગ્યો, પણ આવું સ્વપ્ન ને રાજય મળવું જેમ દુર્લભ છે તેમ મનુષ્યજન્મની પ્રાપ્તિ દુલભ છે. (૭) ચક-રાધાવેધ–એક સ્થંભની ટોચે યાંત્રિક પ્રયોગથી પૂતળી ચકર-ચાકર ફરતી હોય. તે રાધા-પૂતળીની નીચે ચાર ડાબી બાજુથી For Private and Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૫૮ ? મનુષ્યભવની દુર્લભતાનાઅને ચાર જમણી બાજુથી એમ આઠ ચક્ર ફરતાં હોય છે. નીચે તેલની કડાઈ હોય તેમાં આઠે ચક્ર ને પૂતળીનું પ્રતિબિંબ પડતું હોય. સ્થંભના મધ્ય ભાગમાં એક ત્રાજવું હોય તેના બે પલ્લામાં બે પગ રાખીને ઊભા રહેવું અને નીચેના પ્રતિબિંબમાં જોઈ એવી રીતે ધનુષ્યમાંથી બાણ છેડવું કે જેથી પૂતળીની ડાબી આંખ વીંધાઈ જાય. આ કાર્ય અતિ દુર્લભ છે તેમ માનવભવ મળ પણ અતિ દુલભ છે. (૮) કૂર્મ–ચંદ્રદર્શન–ગાઢ જંગલમાં પાણીને ઊંડે ધરે હતો. અને તેમાં અનેક જાતના જળચરે વસતા હતા. ધરા વહેતો ન હોવાથી આ તેના મથાળે જાડી સેવાળ જામી ગઈ હતી. પવનના ગે સેવાળ આમતેમ થઈ જતાં એક છિદ્ર પડ્યું અને તે સમયે અચાનક એક કાચબો આવી ચઢયો. તેણે તે છિદ્રમાંથી આકાશમાં પૂર્ણિમાને ચંદ્ર જોયે. સંપૂર્ણ થાળી જેવો ગોળ ચંદ્ર તેણે જિંદગીમાં કદાપિ જોયો ન હતો એટલે તે અત્યંત આનંદિત થશે અને આવું અદ્દભુત દૃશ્ય પોતાના કુટુંબીઓ જોવે તે સારું એમ વિચારી પિતાના કુટુંબીને બેલાવવી તળિયે ગાયો, તેવામાં પવનને ફરી આવેલા ઝપાટાથી તે છિદ્ર પૂરાઈ ગયું. કાચબા ઉપર આવ્યો ને પેલું છિદ્ર શોધવા લાગ્યો, પણ નિરાશ, બની ગયો. વિચારવાનું એટલું કે-કંદાપિ કાળે પવનના યોગે છિદ્ર પડે તે ત્રિ અંજવાળી ન હોય, રાત્રિ અંજવાળી હોય તે પૂર્ણિમાને યોગ ન હોય, કદાચ પૂર્ણિમા હેય તે વાદળાથી રહિત ન હોય. આ પ્રમાણે આ ચંદ્રદર્શન દુર્લભ છે તેમ માનવભવ મળે ખરેખર દુર્લભ છે. . (૯) યુગ (સમોલ – બળદની ખાંધે જે ધોંસરી મૂકવામાં આવે છે તેને યુગ કહેવામાં આવે છે. આ યુગમાં એક છિદ્ર હોય છે અને બળદ આઘો-પાછો ન થઈ જાય તે માટે તેમાં એક નાને લાકડાને દંડિકે ભરાવવામાં આવે છે જેને “સમલ” કહેવામાં આવે છે. For Private and Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -દશ દૃષ્ટાંત : ૧૫૯ : સમજો કે-ધોંસરીને સમુદ્રના એક છેડેથી પાણીમાં નાંખવામાં આવે અને સમોલને બીજા છેડેથી વહેતી મૂકવામાં આવે તો સમુદ્રના ઉછળતાં પાણીનાં મોજથી તે ધસરી ને સમેલ ભેગાં થશે ખરા ? કદાચ થાય તે સમલ આપોઆપ ઘસરીને છિદ્રમાં પ્રવેશ કરશે ખરી ? મનુષ્ય જન્મની પ્રાપ્તિ આ હકીકત જેવી જ દુલભ છે. (૧૦) પરમાણુ–એક વિશાળ થાંભલાના ખંડ–ખંડ કરીને ટૂકડા કરવામાં આવે અને તેનું એવું બારીક ચૂર્ણ કરવામાં આવે કે જેથી તેના પરમાણુ પરમાણુ છૂટા પડી જાય. તે ચૂર્ણને એક નળીમાં ભરી તેને હિમાલયના શિખર પરથી ફૂંક મારી ચારે દિશામાં ઊડાડી મૂકવામાં આવે. પછી એ વિચાર કરવામાં આવે છે તે બધા પરમાણુને એકત્ર કરીને પુન: પિલા ભનું નિર્માણ કરીએ, તો તે બની શકવું જેમ અસંભવિત છે તેમ મનુષ્યપણાને પ્રાપ્ત કરવું દુલભ છે. આ દશ દષ્ટાન્તોની માફક મનુષ્યભવ દુર્લભ ગણવામાં આવ્યો છે. A નમિ રાજર્ષિનું સંક્ષિપ્ત વૃતાંત અઢળક લક્ષ્મીનો સ્વામી, મહાસામ્રાજ્યનો ધણી નમિ રાજવી વ્યાધિથી ઘેરાયે. દાહજવરને કારણે આખા શરીરમાં અંગારા ઊડ્યા હોય તેમ બળું બળું થવા લાગ્યો. ઘડીકમાં જમણે પડખે તે ઘડીકમાં ડાબે પડખે-કોઈ રીતે શાંતિ ન વળે. રાજવીને પાંચસો સ્ત્રીઓ હતી. રાજાની શાંતિ માટે સર્વ કામે - લાગી ગઈ, કારણ કે તે સર્વને જીવનાધાર રાજવી હતો. બાવના ચંદનના કચાળા ભરી-ભરીને રાજવીના શરીર પર ચોપડવા લાગી પણ બળતરા ઘટવાને બદલે ઉલટી વધવા જ માંડી. For Private and Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૬૦ : નમિ રાજર્ષિનું સંક્ષિપ્ત વૃત્તાંત જ્યારે માણસ માં હોય ત્યારે જરા પણ અવાજ તેને અપ્રિય લાગે છે. પાંચશે સ્ત્રીઓ સુખડ ઘસતી હોવાથી અને દરેક રાષ્ટ્રના હસ્તમાં કંકણ–બલેયા હોવાથી તેને ખૂબ જ અવાજ થવા લાગ્યો. દાહની બળતરામાં આ અવાજે વધારે કર્યો. રાજાથી ન રહેવાયું–તેણે આદેશ કર્યો આ શેને ઘોંઘાટ છે? બંધ કરે, મારું માથું ફરી જાય છે સ્ત્રીઓ ચતુર હતી. તેણે વધારાના ચૂડા ઉતારી નાખી ફક્ત સૌભાગ્યનું ચિહ્ન એક એક વલય રાખ્યું અને ચંદન ઘસવા લાગી. અવાજ બંધ થઈ જતાં રાજાએ પૂછયું-અવાજ કેમ બંધ થઈ ગયો ? વૈદરાજે ખૂલાસો કર્યો આપની પાંચસેં સ્ત્રીઓ ચંદન ઘસતી હતી તેને એ અવાજ હતો.” શું સ્ત્રીઓ ચંદન ઘસતી બંધ થઈ ગઈ ?” રાજાએ ફરી પૂછયું વૈદરાજે કહ્યું–“ના, ચંદન તે ઘસે છે, પણ સર્વ ચૂડા કાઢી નાખી કક્ત એક સૌભાગ્ય કંકણુ જ રાખ્યું છે, જેથી અવાજ આવતો નથી.” આ ખુલાસાથી નમિ રાજવીના મનમાં વિચારનું ઘર્ષણ જાગ્યું. ખરી શાંતિ એકમાં જ છે તેની પ્રતીતિ થઈ. અનેક છે ત્યાં ખડખડાટ છે; એક છે ત્યાં આનંદ છે. આમ એકત્વની વિચારણા કરતાં કરતાં દાહને વ્યાધિ ભૂલી જવાય અને આત્મ-ચિંતનમાં ગરક થઈ ગયા. એ વિચારમાં ને વિચારમાં તેમને કયારે ઊંઘ આવી ગઈ તેને પણ ખ્યાલ ન રહ્યો. સવારે જાગતાં જ એકત્વને અમલ કર્યો. સર્વ રાજપાટ, વૈભવ, સ્ત્રીઓ, કુટુંબ-કબીલ વિગેરે અનેકને છોડી એક આત્માની સાધનામાં જ લયલીન બની જઈ, સંયમ સ્વીકારી, પ્રત્યેકબુદ્ધ થઈ એક્ષલક્ષ્મીને પ્રાપ્ત કરી શક્યા. S For Private and Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી વધુ માન-સત્ય-નીતિ-હુષસૂરિ જૈન ગ્રંથમાલા તરફથી પ્રકાશિત થયેલા ગ્રંથા. * 1 સંય મગિગર્ભિત શ્રી મહાવીર સ્તવન પંડિત શી જિનવિ રમે છત સાથે # ? " શુઃ ધ સમા પુલના માસ્વા તિવિરચિત. વિ ?' ફૂદ, વિધિ પત્રકારે 4 4 2 ન્યૂ યોગગ્યવછદદ ત્રિશિકા અવચૂરિ. હેમચંદ્રસૂરીશ્વરકૃત * 5 પાં, ચરિત્ર. મહાકાર્ચ-મળી*-રો ત 4 6 પંછિતક પ્રકરાગ સહિક નેમિંચમાંડારી ટી. પ્રણયર" ઉપ થાય, a 7 [i '6 મસ્તિવનાવલી અને 1લીસ ગ્રહ-૫, રૂપબિં, ચશકતું * 8 પામવિધિ * 9 ઉપકારનું આદિ મૂલ 3 )". 41 2 રણું ખડેચરિત્ર લેકબદ્ધ મુનિરન્નમુકિત * 1 સત્ય હશ્ચિંદ્રપ્રબંધ રામચંદ્રસૂરીશ્વરકૃત *12 આત્માનુશાસન-પાનું ડાનંદૃા. 43 ગુરુનત્યસિદ્ધિ-પૂવોચાય કૃત. ( 14 પ્રાસ્તલક્ષણ- ન્યુ કવિકૃત ઉપ વાકયા પ્રકારો સર્ટિક-૫, રાધ ગણિકત. 416 ઉપદેશસેનવ દિદી, 7 ચાણુ કંચનીતિવૃત્ર મૂલ. *ીટ યાક૯૫હેમ હિન્દી વિવેચન યુક્ત. 419 ઉપદેરાનમાલા અને પ્રકોણે ઉપદેરા. જર૦ રેન તત્વસાર સહિક-૩, સૂરચંદ્રષ્ટિ 424 પ્રસન૨રાનમાલા ગુજરાતી અને હિન્દી, 422 સાથ’ --ચારીરી-વીરી 5. જિનવિ જય ઇકત. 423 જન દંશ - ગુજરાતી અનુવાદ સાથે-હરિભદ્રસૂરિ 24 પૂણ્ય પtઝ: નફા વ્યાપચાન વિ જય લક્ષ્મીસરિ. 25 વ્યવE " દ્ધ પ્રકારનો ખરસ8િ. 26 પૂર્વ-. રત્નમાલા સ?િ -ચિદાન દyકત, ર૭ શાહરે કપ્રકરણટીકા કે 428 શાથ, , * રિત્ર S, PP./ng Jinn.ShastIn 29 ઉત્ત', Itહચારિત્ર ઉ૦ અધ્યા - ઉપલેમ છે. 3. હર પ્રબુદ્ધ પૂધ lll પ્રાપ્તિ 082388 gyanmandirokobati taerg હૈિo gઝાના પાળ જૈન શ્વેપાયે--અમદાવાદ * આ નિરાનીવાળા ચ થા શી લેડમાં «ાયી માટે સંગાવવા નહી. આ સાઠ કે લય, દાણાપીઠ-તાવનગર, For Private and Personal Use Only