Book Title: Achalgadh Sachitra Aetihasik Varnan
Author(s): Jayantvijay
Publisher: Yashovijay Jain Granthmala
Catalog link: https://jainqq.org/explore/006289/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અગ્નદાહ જ નમાષi Rustu{BSાdlif[l/BliP | LI | 1 2 DUR) - જ મુનિરાજ શ્રી જયંતવિજયજી Page #2 -------------------------------------------------------------------------- ________________ – ભાગ ત્રીજો - શ્રીજયંતવિજયજી Page #3 --------------------------------------------------------------------------  Page #4 -------------------------------------------------------------------------- ________________ નાક પર ભાજપના અ અ લ ગ ૮ [ સચિત્ર ઐતિહાસિક વર્ણ ન] (આબૂ ભાગ ત્રીજો) જ કાર જ લેખકઃ ના ઈતિહાસપ્રેમી, શાન્તમૂર્તિ મુનિરાજ શ્રી. જયંતવિજયજી કાકા માતા કાર ર ર [ વિ. સં. ૨૦૦૪ વીર સં. ૨૪૭૪ ] ધર્મ સં. ૨૬ કિંમત ૧-૮-૦ . Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક ભાયચંદ અમરચંદ શાહ. મંત્રી : શ્રીયશોવિજય જૈન ગ્રંથમાલા ગાંધીચેક, ભાવનગર (કાઠિયાવાડ) પ્રથમ આવૃત્તિ ઃ વિ. સં. ૨૦૦૨ બીજી આવૃત્તિ ઃ વિ. સં. ૨૦૦૪ ગોવિંદલાલ જગશીભાઈ શાહ | શારદા મુદ્રણાલય; - પાનકેર નાકા, અમદાવાદ. Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન જગપૂજ્ય શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય સ્વ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજના વિદ્વાન શિષ્યરત્ન શાન્તસૂતિ મુનિરાજ શ્રી જયન્તવિજયજીના નામથી હવે વિદ્ધ જગત ભાગ્યે જ અજાણ્યું હશે. તેમની પ્રૌઢ લેખિનીથી લખાયેલ (૧) “સિદ્ધાન્તરનિકાનું ટિપ્પણ, (૨) વિહારવર્ણન, (૩) “આખું ગુજરાતીની નાની-મોટી એ આવૃત્તિઓ, (૪) “બ્રાહ્મણવાડા), (૫) હેમચંદ્રવચનામૃત', (૬) “શ્રીઅબ્દ-પ્રાચીન–જૈન-લેખસંદેહ', (૭) “શંખેશ્વર મહાતીર્થ' વગેરે મહત્વના ગ્રંથ, તથા તેમણે સંપાદિત કરેલ “શ્રીઉત્તરાધ્યયનસૂત્ર' ( કમલસંયમી ટીકાયુક્ત ) તથા “અભિધાનચિન્તામણિ” કેશની અકરાનુક્રમણિકા વગેરે અમૂલ્ય ગ્રંથ અગાઉ છપાઈ ચૂક્યા છે. ત્યારપછી તેમને આ સુંદર ગ્રંથ પ્રકટ કરતાં અમને ખૂબ આનંદ થાય છે. શ્રીઅચલગઢ એ પ્રાચીન અને મહત્ત્વનું તીર્થ છે. ઈતિહાસવેત્તા મુનિરાજ શ્રીજયન્તવિજયજીએ આ પુસ્તક દ્વારા આ પ્રાચીન તીર્થનું શુદ્ધ અને ઐતિહાસિક દષ્ટિએ સુંદર વર્ણન કરી તેની મહત્તામાં વધારો કર્યો છે. અતિ પરિશ્રમ લઈને શેધ-બળપૂર્વક તૈયાર કરેલ તેમને આ ગ્રંથ પુરાતત્ત્વવેત્તાઓ, વિદ્વાને અને તીર્થ પ્રેમીઓમાં આદરપાત્ર થઈ પડશે તેમાં શંકા નથી. વળી આ તીર્થ સંબંધી ૧૬ છબીઓ, સુંદર છપાઈ પાકું બાઈડીંગ અને સુંદર જેકેટને લીધે આ પુસ્તકની બાહ્ય આકૃતિ પણ મને હર બની છે. આવા સુંદર ગ્રંથને પ્રકટ કરવાનું સદ્ભાગ્ય અમને પ્રાપ્ત થયું છે, તે માટે અમે મુનિરાજ શ્રીજયંતવિજયજીના આભારી છીએ. ' Page #7 -------------------------------------------------------------------------- ________________ અતિ દુઃખદ અને ભયંકર વિશ્વયુદ્ધને લીધે થયેલી અસહ્ય મેધવારી હજુ ચાલુ હોવાથી, આ પુસ્તક છપાવતાં, આમાં સામાન્ય રીતે લાગવું જોઈએ તેના કરતાં ઘણું વધારે ખર્ચ લાગ્યું છે. • આ પુસ્તક છપાવવામાં અમને બિલકુલ સહાયતા મળી નથી, તેથી નિરૂપાયે અમારે પહેલાં કરતાં કિંમત છેડી વધારે રાખવી પડી છે. આ પુસ્તકનું કુલ ખર્ચ બાદ કરતાં જે કાંઈ રકમ વધશે, તે બીજું સાહિત્ય છપાવવાના કામમાં વપરાશે. ' અંતમાં-પૂજ્ય ગુરુદેવ અમને આવું બીજું લેકેપયોગી વધારે સાહિત્ય પ્રગટ કરવાનું સામર્થ્ય આપે, એ જ મહેચ્છા. —પ્રકાશક Page #8 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય સ્વ. શ્રીવિયધર્મસૂરીશ્વરજી મહારાજ Page #9 --------------------------------------------------------------------------  Page #10 -------------------------------------------------------------------------- ________________ SOOOOOOOOOOOCESECCESSE ******************* તીર્થ ભક્તિમાં સદાય તલ્લીન અને તી રક્ષા માટે સતત પ્રયત્નશીલ પરમપૂજ્ય ગુરુદેવ સ્વસ્થ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રીવિજયધમ સૂરીશ્વરજી મહારાજને, તેઓશ્રીના આભુતીની આશાતના દૂર કરવા રૂપ પુનિત કાÖની સ્મૃતિ નિમિત્તે, શ્રીભુતીથ'ના એક અંશરૂપ શ્રીઅચલગઢ તીના વનનુ આ લઘુ પુસ્તક સાદર સમર્પણ . 33333333333333 RCCGG CCCCCCCCCCCJJJJŇ Page #11 -------------------------------------------------------------------------- ________________ गुरुदेवस्तुतिः धर्मो विज्ञवरेण्यसेवितपदो धर्मं भजे भावतः, धर्मेणावधुतः कुबोधनिचयो धर्माय मे स्यान्नतिः । धर्माच्चिन्तितकार्यपूर्तिरखिला धमस्य तेजो महत्, धर्मे शासन रागधैर्य सुगुणाः श्रीधर्म ! धर्मं दिश ॥१॥ - अनेकान्ती Page #12 -------------------------------------------------------------------------- ________________ ॥ यक्षराष्ट्र मणिभद्रो विजयतेतराम् ॥ કિંચિત્ વક્તવ્ય શ્રીઉદયપુર (મેવાડ) માં સ. ૧૯૯૧નું ચાતુર્માસ પૂર્ણ કરીને ત્યાંથી અમે મારવાડમાં 'પી'ડવાડા થઈને આબુરોડ (ખરાડી) ગયા હતા. તે વખતે અચલગઢ ઉપરના શ્રી ઋષભધ્રુવ ભગવાનના મંદિર ઉપર તથા તેની આસપાસની ૨૪ દેરીઓ ઉપર કલશે। તથા ધ્વજાદડાં ઘણાં વરસેાથી હતા નહીં. તથા આબુરોડ (ખરાડી)થી લગભગ દોઢ માઈલ દૂર સાઉંટ આબુની પાકી સડકના માઈલ નંબર ૧૬ની પાસે આવેલ માનપુર નામનું ગામ છે, ત્યાંના જીર્ણ થઈ ગયેલ પ્રાચીન જિનમ ંદિરને લગભગ પચાસ વરસ પહેલાં જીર્ણોદ્વાર થયા હતા, છતાં ત્યાં શ્રાવકાની વસ્તી બિલકુલ નહી હાવાથી તે મંદિરની પ્રતિષ્ઠા થઈ નહેાતી. ઉપર્યુક્ત અને સ્થાનાના વહીવટ શ્રીરાહિડા ગામના સમસ્ત પંચમહાજન ( જૈન સધ સમસ્ત)ના હાથમાં હાવાથી, અમેા આબુરાડથી વિહાર કરીને ફાગણ માસમાં રાહિડા ગયા, ત્યારે એસવાલ અને પેારવાડ સમસ્ત સઘને એકત્ર કરી તેમની સમક્ષ ઉપરનાં બન્ને કાર્યોં માટે સમજૂતી સાથે ઉપદેશ આપતાં ત્યાંના સમસ્ત સંઘે સહર્ષ ઉપર્યુક્ત બન્ને કાર્યો તરતમાં જ કરવાના નિશ્ચય કર્યો. મુહૂર્ત કઢાવતાં બન્ને પ્રતિષ્ઠા માટે વૈશાખ સુદ્ધિમાં ફ્ક્ત ત્રણ જ દિવસના અંતરે બન્ને મુર્તો આવ્યાં, તેથી અને ઠેકાણે એકી સાથે નહી પહોંચી શકાય, એમ રાહિડાના શ્રીસંઘને લાગવાથી, માનપુર જૈન મંદિરની પ્રતિષ્ઠાનું કાર્ય તે વખત પૂરતું Page #13 -------------------------------------------------------------------------- ________________ મુલતવી રાખીને અચલગઢ માટેની બધી તૈયારીઓ થોડા જ સમયમાં કરીને, ઘણું જ આનંદ અને ઉત્સાહપૂર્વક અચલગઢ ઉપરના શ્રીગષભદેવ ભગવાનના જિનાલય તથા તેની ફરતી ચાવીસ દેરીઓ ઉપર સુવર્ણ કળશે અને ધજાદંડની પ્રતિષ્ઠા કરાવીને વિ. સ. ૧૯૨ના વૈશાખ સુદિ ૧૦ના દિવસે ચડાવવામાં આવ્યા. હિડા શ્રીસંઘના આગ્રહથી આ પ્રતિષ્ઠા ઉપર અમે અચલગઢ ગયા હતા. પ્રતિષ્ઠાનું કાર્ય પતી ગયા પછી ત્યાંનાં શ્રી કુંથુનાથજીનાં દેરાસરમાંની ધાતુની લગભગ ૧૬૦ જિનમૂર્તિઓના લેખે લેવાના બાકી હતા તે લેખે ઉતારવા માટે અમે અચલગઢમાં લગભગ એક મહીને રોકાયા. તે દરમ્યાન ત્યાંના કારખાનાના મુખ્ય મુનીમ ઉવારસદ (જિલ્લો અમદાવાદ)ના રહેવાસી શાહે વાડીલાલ નાથાલાલે અને શ્રી અચલગઢ તીર્થનું એક જુદું વર્ણન લખી આપવા માટે આગ્રહ કર્યો. તેમના આગ્રહથી શ્રીઅચલગઢનું જુદું વર્ણન લખવાને નિર્ણય કરીને મેં ત્યાંની સ્થિરતા દરમ્યાન વિશેષ શોધખોળ તથા તપાસ કરવા જેવું લાગ્યું તે કરીને તેની નેધે કરી લીધી, અને આબુ કંપમાંથી ફેટેગ્રાફરને ખાસ બેલાવરાવીને તેર જાતના નવા ફેટા લેવરાવી લીધા. ત્યારપછી સં. ૧૯૯૩-૯૪ના કરાંચીના ચોમાસામાં આ વર્ણન લખીને તૈયાર કર્યું. પરંતુ તે દરમ્યાન ઉપર્યુકત શ્રીયુત વાડીલાલ નાથાલાલે અચલગઢ જેના કારખાનાના મુનીમ ૧ માનપુરના દેરાસરની પ્રતિષ્ઠા બીજે વર્ષો જ કરાવવાની રોહિડા શ્રીસંધની સંપૂર્ણ ઈચ્છા હતી. પણ ત્યારપછી અનેક વિઘો આવવાથી તે પ્રતિષ્ઠા આજ સુધી થઈ શકી નથી. Page #14 -------------------------------------------------------------------------- ________________ તરીકેની નોકરી છોડી દીધેલી, તેથી આ પુસ્તક છપાવવાનું વિલબમાં પડયું. તે દરમ્યાન અચલગઢ સંબંધી પ્રાચીન ગ્રંથોમાંથી જે સામગ્રી મળે તે મેળવવાનું ચાલુ રાખ્યું હતું. સં૨૦૦૦ના ચોમાસામાં રાધનપુરમાંથી આ પુસ્તક છપાવવા માટે સહાયતા મળવાથી પહેલાં લખી રાખેલ વર્ણનમાં ઘણું જ સુધારેવધારે કરી તૈયાર કરેલી આ પુસ્તિકા આજે શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળા તરફથી પ્રકાશિત થઈને જનતા સમક્ષ રજુ. થાય છે. આ પુસ્તિકાની ઉપયોગિતા કે સુંદરતા માટે મારે પિતાને કાંઈ લખવું એના કરતાં આ કામ વાચકે ઉપર જ રાખવું વધારે ઠીક જણાય છે. આમાં (૧) ગિરિરાજ આબુ, (૨) રસ્તા, વાહને, મુંડકું, (૩) એરીયા, (૪) અચલગઢ, (૫) અચલગઢનાં જૈન મંદિરે તથા (૬) હિંદુ તીર્થો અને દર્શનીય સ્થાને–આ પ્રમાણે છ પ્રકરણે આપેલાં છે. યદ્યપિ “આબૂ” ગુજરાતી, ભાગ પહેલાની બીજી આવૃત્તિ (કે જેને હિન્દી અનુવાદ છપાઈ ગયો છે, અને અંગ્રેજી અનુવાદ છપાવવાની તૈયારી ચાલી રહી છે. તે) માં અચલગઢમાં આવેલાં જૈન મંદિર, હિંદુ તીર્થો અને દર્શન નીય સ્થાનનું વિસ્તારથી વર્ણન આપ્યું છે, છતાં ફકત અચલગઢનું જ વર્ણન જાણવાની ઈચ્છા ધરાવતા સજજને માટે ઘણા જ સુધારા-વધારા સાથે અચલગઢના વર્ણનની આ સચિત્ર પુસ્તિકા જુદી છપાવવામાં આવી છે. આમ છતાં આબુ ઉપર ચડવાના રસ્તા, વાહને, યાત્રાકર (મુંડકું), Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૨ . પ્રેક્ષકોને તથા જેન યાત્રાળુઓને સામાન્ય કાર્યક્રમ, જૈન પારિભાષિક શબ્દોને ખુલાસો વગેરે બાબતે “આબૂ” ભાગ પહેલાની બીજી આવૃત્તિમાં વિસ્તારથી આપેલી હોવાથી તે બધી બાબતે આમાં આપી નથી. આમાં ફક્ત દેલવાડાથી અચલગઢ આવવાનાં રસ્તા અને વાહનની હકીક્ત આપવા સાથે યાત્રાના કરની સંક્ષેપમાં હકીક્ત આપી છે. - જેમ દેલવાડાનાં જૈન મંદિરોમાં ચામડાના બુટ વગેરે પહેરીને જવાને ના. સરકાર તરફથી મનાઈહુકમ છે, તેમ અચલગઢનાં જૈન મંદિરમાં પણ ચામડાના બુટ વગેરે પહેરીને જવાને મનાઈહુકમ છે. તે મનાઈહુકમની નકલ પણ આબૂ ”ભાગ પહેલાની બીજી આવૃત્તિના પરિશિષ્ટમાં આપેલા હોવાથી આમાં આપી નથી. દેલવાડાની જેમ અહીંના કારખાનામાં પણ યુરોપિયને માટે કેનવાસના બુટ રાખવામાં આવે છે. - આમાં અચલગઢનાં જૈન મંદિરે તથા ધર્મશાળાઓ અને કુદરતી દો વગેરેની કુલ બાર છબીઓ તદ્દન નવી લેવરાવીને આપી છે. તેમજ (૧) મહારાજા કુમારપાળે અચલગઢની તલહટ્ટી (તળેટી) માં બંધાવેલ જૈન મંદિરના મૂળ નાયક શ્રી શાંતિનાથ ભગવાનની સપરિકર છબી, (૨) અચલેશ્વર મહાદેવને પિઠીઓ અને કવિ દુરાસા આઢા, (૩) પરમાર ધારાવર્ષાદેવ અને ત્રણ પાડા અને (૪) ગુરુશિખરગુરુ દત્તાત્રેયની દેરી અને ત્યાંથી ધર્મશાલા–આ ચાર છબીઓ આબૂ” ભાગ પહેલાની બીજી આવૃત્તિમાં આપેલા હેવા છતાં આમાં આપી છે. એટલે કુલ ૧૬ છબીઓ દરેકના ટૂંકા પરિચય સાથે આમાં આપી છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૩ અચલગઢ અને એરિયામાંના કુલ પાંચ જેન મંદિરેમાંથી. કુલ ૧૫ શિલાલેખો મળ્યા છે, તે બધાય મૂળ સંસ્કૃત લેખે, ગુજરાતી ભાષાના અવલોકન તથા અતિહાસિક ટિપણે સાથે, “શ્રી અબ્દ-પ્રાચીન–જેન-લેખસંદેહ”(આબૂ ભાગ બીજા) માં પ્રકટ કરવામાં આવ્યા છે, તેથી તેને ફરીને આ પુસ્તિકામાં આપીને આ પુસ્તિકાનું કદ વધારવામાં આવ્યું નથી એટલે કે એ આમાં આપ્યા નથી. - આ પુસ્તિકાના મુનું સંશોધન કરવામાં, બ્લેકે તથા જેકેટ કરાવવામાં અને સર્વ રીતે આ પુસ્તિકાને આકર્ષક બનાવવામાં સંપૂર્ણ સહયોગ આપનાર સાયલા (હાલ અમદાવાદ) નિવાસી ગુરુભકત સેવાભાવી ન્યાયતીર્થ તકભૂષણ શ્રીયુત રતિલાલ દીપચંદ દેસાઈને, જે જે ગ્રંથનાં આમાં પ્રમાણે (રેફરન્સ) આપવામાં આવ્યાં છે તે તે ગ્રંથોના લેખકો, સંપાદક, પ્રકાશકોને તથા આ પુસ્તિકા છપાવવામાં થોડે ઘણે અંશે પણ સહાય આપનારા દરેક સજજનેને ધન્યવાદ આપવાવાનું હું ઉચિત ધારું છું. પ્રાંતે, વાચકો આ પુસ્તિકા વાંચીને શ્રીઅચલગઢ તીર્થની યાત્રા કરવા માટે વિશેષ પ્રેરાશે તેમજ ત્યાં જઈને સમ્યકત્વ નિર્મળ કરવા અને આત્મકલ્યાણ સાધવા વિશેષ પ્રયત્નશીલ બનશે તો લેખક, પ્રકાશક અને સહાયકોને પ્રયાસ અવશ્ય સફળ થશે. છેવટે-પૂજ્યપાદ સ્વ. ગુરુદેવ શ્રીવિજયધર્મસૂરિજી મહારાજની અસીમ કૃપાથી અને આંતરિક સહાનુભૂતિથી જ આ કૃતિ-પુસ્તિકા હું જનતા સમક્ષ મૂકવા ભાગ્યશાળી થયે Page #17 -------------------------------------------------------------------------- ________________ છું. એવી જ રીતે પૂજ્યપાદ ગુરુદેવ પ્રત્યે પ્રાર્થના છે કેતીર્થોને ઈતિહાસ અને બીજું લેકેપગી ઉત્તમોત્તમ સાહિત્ય જનતા સમક્ષ વિશેષ પ્રમાણમાં રજૂ કરવાનું મને સામર્થ્ય અર્પણ કરે! એ જ અભિલાષા સાથે હું મારું વકતવ્ય અહીં સમાપ્ત કરું છું.. માંડળ (જિલ્લે અમદાવાદ ) ) શ્રીવૃદ્ધિધર્મચરણેપાસક વીર સં. ૨૪૭૨ : વિ. સં. ૨૦૦૨ . માછમ ૨૭૫૪૪ ધર્મ સં. ૨૪ કારતક સુદ ૧૫ ન મુનિ જયંતવિજય તા. ૧૯-૧૧-૪૫ સેમવાર ) બીજી આવૃત્તિ પ્રસંગે - આ પુસ્તકની બીજી આવૃત્તિ પ્રગટ થાય છે તે દરમ્યાન, ભારતવર્ષ સ્વતંત્ર થવાના કારણે, દેશની રાજદ્વારી પરિસ્થિતિમાં તેમજ દેશી રજવાડાંઓની સ્થિતિમાં ખૂબ પલટ આવી ગમે છે, રજવાડાં તે લગભગ વિલુપ્ત થઈ ગયાં છે. આની અસર આબૂ (અને અચલગઢ) ની માલિકી, હકુમત વગેરે ઉપર ખૂબ થઈ છે. અને તેથી એ અગેનું આ ગ્રંથમાંનું કેટલુંક વર્ણન અત્યારે તે હવે ગઈ કાલનુંઈતિહાસની વસ્તુ જેવું–થઈ પડ્યું છે. એટલે એમાં ફેરફાર કર્યો હતો તે કરી શકાત. પણ મેં એ બધું પહેલી આવૃત્તિની જેમ-જેમનું તેમ જ રહેવા દીધું છે એટલું અહીં જણાવવું જરૂરી સમજું છું. વૈશાખ શુદિ ૧૫ વિ. સં. ૨૦૦૪ મુનિ જયંતવિજય Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રારંભિક અ નુ ક્રૂ મ ણિ કા પ્રકાશકનુ નિવેદન સમણુ ગુરુદેવસ્તુતિ કિંચિત્ વક્તવ્ય અનુક્રમણિકા પ્રકરણ પહેલુ : ગિરિરાજ આબુ પ્રકરણ બીજી : રસ્તા ઃ વાહુના : મુકું : :: : રસ્તા વાહના મુંડકુ પ્રકરણ ત્રીજી' : આરિયા શ્રીમહાવીરસ્વામિનું મંદિર પ્રકરણ ચાથું: અચલગઢ પ્રકરણ પાંચસુ' : અચલગઢનાં જૈન મશિ... (૧) શ્રીચૌમુખજી (આદીશ્વર)નું મુખ્ય મંદિર . મંદિર બંધાવનાર મંદિરની રચના મૂર્તિ આના ઇતિહાસ (૨) શ્રીઋષભદેવ ભગવાનનું મંદિર ... મદિરની રચના મૂર્તિ સંખ્યા અને તેની હકીકત 6.0 G ... (૩) શ્રીકુંથુનાથ ભગવાનનું મંદિર ... ... (૪) શ્રીશાંતિનાથ ભગવાનનું મંદિર મદિરની રચના +... : : ... ... ... સ્મૃતિ સંખ્યા અને વિશેષ હકીકત... પિત્તલના ત્રણ ધાડા ... ::: :: ... ... ... ... ... ... ... ... ... ... ... ... G L . ૧૫ 3 ૧૧ ૧૧ ૧૨ ૧૪ ૧૫ ૧૬ २० ૩૧ ૩૧ ૩૧ ૩૨ ૩૪ ૪૯ ૫૧ ૫૧ ૧૪ ૫૭ ૫૮ ૬૦ } Page #19 -------------------------------------------------------------------------- ________________ ૬૫ ૭૦ ૭૮ ૮ ૦ ૮૦ આ મંદિર બંધાવનાર • • • ૬૧ આ મંદિરના મૂળનાયક • મૂર્તિઓનું વર્ણન .. . કારણી ... . .. અચલગઢ અને ઓરિયાના જિનમંદિરની મૂર્તિઓની સંખ્યા ૭૪ જુદા જુદા સંવતમાં અચલગઢનાં જૈન મંદિરમાં બિરાજમાન ફક્ત જિન-મૂર્તિઓની સંખ્યા... . ૭૬ પ્રકરણ : હિંદુ તીર્થો અને દર્શનીય સ્થાને (૧) શ્રાવણ-ભાદર ... ... ... . ૭૮ ચામુંડાદેવી ... ... ... * (૩) અચલગઢ કિલ્લો (૪) હરિશ્ચંદ્ર-ગુફા ••• (૫) બગીચે •••••• (૬) અંચલેશ્વર મહાદેવનું મંદિર (૭) મંદાકિની કુંડ (૮) સારણેશ્વરજી (૯) ભર્તુહરિ–ગુફા ... (૧૦) રેવતીકુંડ , (૧૧) ભગુ-આશ્રમ (અ) તીર્થવિજય-આશ્રમ (બ). (૧૨) કેટેશ્વર (કનખલેશ્વર શિવાલય) (૧૩) ભીમગુફા (૧૪) સક્કરકુંડ , (૧૫) ગુરુશિખર ... . ઉપસંહાર યાત્રાળુઓએ તીર્થયાત્રામાં પાળવાના નિયમ ૯૮ - શુદ્ધિપત્રક ... ... ... ... . . ૧૦૦ ચિત્રમય અચલગઢ [ સોળ જુદાં જુદાં ચિત્રો અને તેને પરિચય ] ૮૮ છે કે ૪૩ 3 ક $ $ $ $ $ $ ૯૨ ૯૫ Page #20 -------------------------------------------------------------------------- ________________ અ ય લ ગ ૮ प्रणम्याचलदुर्गेशं धर्मसूरिं गुरुं तथा । मुनिर्जयन्तविजयः कुरुतेऽचलवर्णनम् ॥ Page #21 --------------------------------------------------------------------------  Page #22 -------------------------------------------------------------------------- ________________ ॥ जगत्पूज्य--श्रीमद्विजयधर्मसूरिगुरुभ्यो नमः ।। અ ચ લ ગ ૮ गुणानां यत् स्रोतः जगति विसरत्वाजनगणः - જિરાતું તી પ્રમવમિતિ વગર હા तदर्थ पृष्टोऽद्रौ स्थितविजयधर्मोऽदिदृशत गुणानामागारं ह्यचलगढगादीश्वरविभुम् ॥ પ્રકરણ પહેલું ગિરિરાજ આબુ મુંબઈથી ઉત્તર દિશામાં ૪૨૫ માઈલ દૂર અને દિલ્લીથી દક્ષિણ દિશામાં ક૨૪ માઈલ દૂર “આબુરોડ” નામનું સ્ટેશન આવેલું છે. ત્યાંથી ઉત્તર-પશ્ચિમ દિશા (વાયવ્યખૂણ)માં આબુ પર્વત આવેલ છે. હિંદુસ્તાનમાં જ નહિ, બલકે યુરેપ, અમેરિકા આદિ દેશમાં પણ પિતાની અત્યંત રમણીયતા અને દેલવાડા તથા અચલગઢનાં સુંદર શિ૯૫વાળાં જેન મંદિરને લીધે આબુ સુપ્રસિદ્ધ હોવાથી તેનું વર્ણન લખવું તે પિષ્ટપેષણ કરવા Page #23 -------------------------------------------------------------------------- ________________ અલગ છે જેવું છે, અને તેથી જ વધારે ન લખતાં ટૂંકમાં માત્ર એટલું જ કહેવાનું કે આખુ પહાડ; ૧-૨ દેલવાડા અને અચલગઢનાં જૈન મદિરા, ૩ ગુરુશિખર, ૪ અચલેશ્વર મહાદેવ, ૫ મંદાકિની કુંડ, રેવતી કુંડ, ૭ ભૃગુઆશ્રમ, ૮ ભતૃ હિરશુફા, ૯ ગોપીચંદજી ( હરિશ્ચંદ્ર )ની ગુફા, ૧૦ કોટેશ્વર ( કનખલેશ્વર ) મહાદેવ, ૧૧ ભીમગુફા, ૧૨ શ્રીમાતા ( કન્યાકુમારી ), ૧૩ રસીયા વાલમ, ૧૪ નલગુફા, ૧૫. પાંડવગુફા, ૧૬ અર્બુદાદેવી ( અધરદેવી ), ૧૭ પાપકટેશ્વર મહાદેવ, ૧૮ રઘુનાથજીનું મંદિર, ૧૯ દુલેશ્વરજીનું મદિર, ૨૦ રામઝરુખા, ૨૧ રામકુંડ, ૨૨ વશિષ્ઠાશ્રમ, ૨૩ ગૌમુખી ગંગા ૨૪ ગૌતમ-આશ્રમ, ૨૫ મધવાશ્રમ, ૨૬ શાંતિ-આશ્રમ, ૨૭ ગણપતિનું મંદિર, ૨૮ વાસ્થાની,૨૯ ક્રોડીધજ, ૩૦ દેવાંગણુજી, ૩૧ હૃષીકેશ, ૩૨ નખી તળાવ, વગેરે વગેરે તીર્થ સમાન સ્થાનાને લીધે પ્રાચીન કાળથી જેમ જૈન, શૈવ, શાકત, વૈષ્ણુવા વગેરેને માટે પવિત્ર અને તીર્થ સ્વરૂપ છે, તેમ પેાતાની રમણીયતા અને આરોગ્યપ્રદ આબેહવાને લીધે યુરેપિયના તથા દેશી રાજા-મહારાજાઓને પણ્ સ પૂર્ણ આન ંદદાયક છે. ભાગીઓને માટે ભોગનું અને યાગીઓને માટે યોગ સાધવાનું આ સ્થાન છે; જડી, છૂટી અને ઔષધિઓના ભંડાર છે; અને કુદરતી ઝાડી, જંગલ, નદી, નાળાં અને ઝરણાં વગેરેથી અતિ સુશૅાભિત છે. અહી પગલે પગલે આંખા, કરમદા આદિ અનેક પ્રકારનાં મૂળાનાં ઝડા; તેમજ ચંપા, મેગરા આદિ ફૂલેનાં ઝાડા ટાકાનાં મનને રજિત કરે છે. ઠેકાણે ઠેકાણે વાવ, કૂવા, તળાવ, સરાવર, કુંડ, ગુફાએ ગેરે ઢળ્યે આનંદ આપે છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૧ : ગિરિરાજ આવ્યુ શિલ્પકળાના આદર્શ રજુ કરતાં જૈન તીર્થસ્થાના વગેરે અને વિવિધ વનસ્પતિ આદિ કુદરતી શાભાને લઈ ને આખુ પહાડ, સવ પર્વ તામાં શ્રેષ્ઠ અને પવિત્ર તીર્થ સ્વરૂપ ગણાય તે તેમાં આશ્ચય જેવું શું છે? આખુ એ પ્રાચીન અને પવિત્ર સ્થાન છે. અહીં પહેલાં અનેક ઋષિ-મર્ષિએ આત્મ-કલ્યાણ માટે—આત્મશક્તિઓના વિકાસને માટે અનેક પ્રકારની તપશ્ચર્યા અને ધ્યાન કરતા હતા. ‘મહાભારત ’ અને ‘વિષ્ણુપુરાણુ ’માં આભુનું નામ અને વન આવે છે, એટલે ‘ મહાભારત ’ની ” રચનાના સમયની પહેલાં પણ આખુ વિદ્યમાન હતા, એમ ચાસ રીતે માની શકાય. આબુ ઉપરનાં જંગલેામાં હરણ, સાંભર, સસલાં, જંગલી ભૂંડ, અને અનેક પ્રકારનાં જંગલી પક્ષીઓ તથા સઘન ઝાડીવાળા પ્રદેશેામાં તે વાઘ અને ચિત્તા પણ રહે છે. આબુ ઉપર તેરમા સૈકામાં બાર ગામ હતાં. આજકાલ પણ સિરાહી–સ્ટેટના નકશામાં આબુ ઉપર ચૌદ ગામ વિદ્યમાન હોવાનું લખ્યું છે, પણ તેમાંના ત્રણ-ચાર ગામા આબુકેમ્પની હદમાં ભળી ગયાં છે. દન્તકથા છે કે આખુ ઉપર ચઢવા-ઊતરવા માટે રસીયાવાલમે ખાર પાજ (રસ્તા) ખાંધી હતી. હિંદુસ્તાનની અંદર દક્ષિણમાં નીલગિરિથી લઈને ઉત્તરમાં હિમાલયની વચ્ચે જેના ઉપર ગામા વસેલાં હાય એવા ઊંચામાં ઊંચા કાઈ પણ પહાડ હાય તા તે આનુ પર્વત જ છે. આખુ નીચેથી મૂળમાં વીશ માઈલ લાંખે Page #25 -------------------------------------------------------------------------- ________________ - અ ચ લ ગ ઢ અને આઠ માઈલ પહોળો છે; અને એકદમ ઊંચાઈમાં વધે છે. ઉપરથી લંબાઈ અત્યારે બાર માઈલ અને પહેલાઈ બેથી ત્રણ માઈલની છે. સમુદ્રની સપાટીથી આબુ કેમ્પના બજાર પાસેની ઊંચાઈ ૪૦૦૦ ફીટની છે, અને ગુરુશિખરની ઊંચાઈ પદ૫૦ ફીટની છે. અર્થાત આબુ ઉપર સૌથી ઊંચું સ્થાન ગુરુશિખર છે. આબુ ઉપર દરવર્ષે સરેરાશ ૬૯ ઇંચ વરસાદ પડે છે. ઉનાળામાં ગરમી વધારેમાં વધારે ૯૦ ડીગ્રી સુધી પડે છે, અને શિયાળામાં ઠંડી વધારેમાં વધારે કઈ વખત ૪૫ ડીગ્રી સુધી પહોંચી જાય છે. - અહીં પહેલાં વસિષ્ઠ ગડષિ તપશ્ચર્યા કરતા હતા. તેમના અગ્નિકુંડમાંથી પરમાર, પડિહાર, સોલંકી અને ચૌહાણ –એ નામના ચાર પુરુષે ઉત્પન્ન થયા. તેઓના વંશજોની એ જ નામની ચાર શાખાઓ થઈ એમ રાજપૂત માને છે. આબુ ઉપર વિ. સંવત ૧૦૮૮માં, ગુરાધિપતિના દંડનાયક-સેનાપતિ વિમળશાહે જૈન મંદિર બંધાવ્યું, તે વખતે જો કે બીજું એક પણ જૈન મંદિર અહીં વિદ્યમાન ન હતું, પરંતુ પ્રાચીન અનેક પટ્ટાવલી-થેથી જણાય છે કે શ્રી મહાવીર સ્વામીથી ૩૩મી પાટે થયેલા શ્રી વિમલચંદ્રસૂરિના શિષ્ય, વડગચ્છ (વૃદ્ધગચ્છ)ના સ્થાપક શ્રી ઉદ્યોતનસૂરિ અહીં વિ. સંવત ૯૯૪માં યાત્રા કરવા માટે પધાર્યા હતા. તેથી તે વખતે અહીં જૈન મંદિરે હેવાનું સંભવી શકે છે. સંભવ છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૧ : ગિરિરાજ આબુ કે તે પછીનાં ૯૪ વર્ષીના સ્તરમાં તે જૈન વિદ્વાને નાશ થઈ ગયેા હાય. વિક્રમની ચૌદમી શતાબ્દિના ઉત્તરા માં રચાયેલ ‘વિવિધતીર્થંકલ્પ ’ માંના ઢિ પુરીતીર્થં કલ્પમાં લખ્યું છે કે— “ શ્રીમાન્ સુસ્થિતાચાર્યજી અનુદાચલથી અષ્ટાપદની યાત્રા માટે રવાના થયા. આ સુસ્થિતાચાર્યજી ( આસુસ્થિત ), શ્રીમહાવીરસ્વામી ભગવાનથી દશમી પાટે એટલે • વીરાત્ ર૯૧ વર્ષ પછી (આજથી લગભગ ૨૧૫૦ વર્ષો પહેલાં) થઈ ગયા છે. ૮ ઉપદેશસપ્તતિકા ’ ના ત્રીજા અધિકારના બીજા ઉપદેશમાં લખ્યું છે કે—(વિક્રમની પહેલી શતાબ્દિમાં થયેલા) શ્રીમાન પાદલિપ્તસૂરિજી મહારાજ આકાશગામિની વિદ્યાથી હમેશાં ૧ શત્રુજય, ૨ ગિરનાર, ૩ અષ્ટાપદ, ૪ આખુ અને ૫ સમેતશિખર આ પાંચ તીર્થોની યાત્રા કર્યા પછી જ આહાર—પાણી (ભાજન) કરતા હતા. આ ઉપરથી એ સિદ્ધ થાય છે કે વિમળશાહે અહી જૈન મદિર અંધાવ્યું તે પહેલાં આબુ જૈન તીર્થ હતું. १. अन्यदा सुस्थिताचार्या अर्बुदाचलादष्टापदयात्रायै प्रस्थिताः । —વિવિધતીર્થંકલ્પમાં ૪૩. દ્વિપુરીતી'કલ્પ પૃ. ૮૧ (સિંઘીગ્રંથમાલા.) ૨. (૧) આબુરોડથી પશ્ચિમ દિશામાં ચાર માઈલની દૂરી પરના મુંગચલા (મુ ડસ્થલ મહાતી')' ગામના શ્રીમહાવીરસ્વામીના પ્રાચીન ચૈત્યના ખંડિયેરમાંથી મળેલા વિ. સં. ૧૪૨૬માં ખાદાયેલા એક લેખમાં લખ્યુ` છે કે—“ શ્રીમહાવીર ભગવાન છદ્મસ્થાવસ્થામાં અનુદભૂમિમાં વિચર્યાં હતા.” Page #27 -------------------------------------------------------------------------- ________________ અ ય લ ગ . શાસ્ત્રોમાં આબુનું નામ અબુંદગિરિ આવે છે અને બીજું નંદિવર્ધન નામ પણ આવે છે. (૨) આબુથી નજીકમાં પશ્ચિમ દિશામાં આવેલા (જોધપુર સ્ટેટના) ભીનમાલ નામના ગામના શ્રી મહાવીર સ્વામીના પ્રાચીન મંદિરમાંના વિ. સં. ૧૩૩૪ના લેખના પ્રારંભમાં લખ્યું છે કે“ભગવાન મહાવીરસ્વામી ભીનમાલમાં પધાર્યા હતા.” (૩) અંચલગરછીય શ્રી મહેન્દ્રસૂરિજીએ વિ. સં. ૧૩૦૦ લગભગમાં રચેલ “શ્રીઅષ્ટોત્તરી તીર્થમાલા”ની ૯૭મી ગાથામાં લખ્યું છે કેશ્રી મહાવીર પ્રભુ અબ્દભૂમિમાં વિચર્યા હતા.” ! (૪-૫) તપાગચ્છાધિપતિ શ્રી સોમસુંદરસૂરિજીના શિષ્ય શ્રીરત્નમંદિર ગણિએ વિ. સં૧૫૧માં રચેલા “ઉપદેશતરંગિણું” નામના સંસ્કૃત ગ્રંથના પૃષ્ઠ ૪ (ય. વિ. ચં)માં અને શ્રી ઇંદ્રહંસ ગણિએ લગભગ વિ. સં. ૧૫૫૫માં રચેલ “ઉપદેશક૯૫વલી નામના સંસ્કૃત ગ્રંથના પલ્લવ ૩૬, પૃષ્ઠ ૩૪૧ (હી. .)માં લખ્યું છે કે – “શ્રીષભદેવ ભગવાનના ઉપદેશથી આબુ ઉપર ભરત ચક્રવર્તીએ શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર બંધાવ્યું તથા અહીં ઘણું મુનિઓ તપસ્યા કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે ગયા છે. (૬) તપાગચ્છનાયક શ્રીમાન સોમસુંદરસૂરિજીના પ્રશિષ્ય શ્રી જિનહર્ષગણિએ વિ. સં. ૧૪૯૭માં રચેલા “મહામાત્ય શ્રીવાસ્તુપાલચરિત્ર”ના આઠમા પ્રસ્તાવના પ્રારંભના આઠ કેમાં ઉપર્યુક્ત બને વાતો લખવા ઉપરાંત વધારામાં લખ્યું છે કે-“અબુંદભૂમિમાં શ્રી મહાવીર ભગવાન વિચર્યા હતા.” (૭–૧૦) શ્રીધનેશ્વરસૂરિજીત “શ્રી શત્રુંજયમાહાભ્ય” પૃ. ૩૪૩ (પ્ર. હી. હં)માં; શ્રી હંસરત્નવિરચિત “શ્રી શત્રુંજયમાહાત્મ્ય”પૃ.૨૭૯ (પ્ર. શેઠ કીકાભાઈ પ્રેમચંદ)માં “શ્રીહીરસૌભાગ્ય મહાકાવ્ય” ના તેરમા સર્ગના ૨૨૦મા શ્લોકની ટીકામાં અને વાચક વિનયશી Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૧ : ગિરિરાજ આબુ આબુની ઉત્પત્તિ માટે હિંદુ ધર્મશાસ્ત્રોમાં લખેલું છે, અને તે વાત હિંદુઓમાં બહુ પ્રસિદ્ધ પણ છે, કે–અહીં પહેલાં ઋષિએ તપ કરતા હતા. તેમાંના વસિષ્ઠ દ્રષિની કામધેનુ ગાય, ઉતંક ઋષિએ ખેદેલા ઊંડા ખાડામાં પડી ગઈ. ગાયને તે ખાડામાંથી નીકળવું બહુ મુશ્કેલ થઈ પડ્યું. પણ પિતે કામધેનુ હોવાથી પોતાના દૂધથી તેણે આખે ખાડે ભર્યો અને પછી પોતે તરીને બહાર નીકળી આવી. પરંતુ ફરીને આવું કષ્ટ ન થાય એટલા માટે વસિષ્ઠ -ષિએ હિમાલયને પ્રાર્થના કરી; તેથી હિમાલયે પિતાના નંદિવર્ધન નામના પુત્રને ઋષિએનું દુ:ખ મટાડવાની આજ્ઞા કરી. વસિષ્ઠજી નંદિવર્ધનને અબુદ સર્પ દ્વારા ત્યાં લાવ્યા અને તે ખાડામાં સ્થાપી ખાડો પૂરી દીધું અને અર્જુ સર્પ પણ પહાડની નીચે, પહાડને ધારણ કરીને, ત્યાં જ રહેવા લાગે. (કહેવાય છે કે અબ્દસર્પ છ છ મહિને પડખું ફેરવે છે તેથી આબુ ઉપર છ છ મહીને ધરતીકંપ વિ. સં. ૧૭૪રમાં રચેલ “શ્રીઅબુદાચલ ઉત્પત્તિ ચૈત્યપરિપાટી સ્તવન”ની છઠ્ઠી ઢાળની બીજી કડી વગેરે ગ્રંથમાં લખ્યું છે કેઆબુ ઉપર ભરત ચક્રવતીએ મંદિર બંધાવ્યાં હતાં. ( ૩ આબુ ઉપરની ભૂમિમાં રાસાયણિક પદાર્થો વધારે હોવાથી આબુ ઉપર વર્ષમાં ૨-૩ વાર ધરતીકંપ થાય છે. - એક યુરોપિયન વૈજ્ઞાનિકનું અનુમાન છે કે-“લગભગ દેઢસો વર્ષ પછી આબુ ઉપર જવાળામુખી ફાટી નીકળશે, અને તેથી આબુ ઉપરનાં બધાય ગામો આદિને નાશ થશે. આબુ ઉપર એટલે વરસાદ વધારે થશે તેટલું તેનું આયુષ્ય વધશે.” આ ઉપરથી પણ જાણી શકાય છે કે આબુ ઉપરની ભૂમિમાં ગંધક આદિ રાસા Page #29 -------------------------------------------------------------------------- ________________ અ ય લ ગ 4 થાય છે.) આ ઉપરથી આનું અબુંદ અને નંદિવર્ધન નામ પડયું હશે, એમ જણાય છે. પરંતુ હિંદુઓની માન્યતા પ્રમાણે તે નંદિવર્ધન પહાડ અબુંદ સર્પ દ્વારા ત્યાં આવ્યું. તે પહેલાં પણ આ ભૂમિ પવિત્ર હતી એ તે ચેકસ વાત. છે. કેમકે તે પહેલાં પણ અહીં ઋષિઓ તપ કરતા હતા, એમ ઉપર કહેવામાં આવ્યું છે. માટે આબુ પહાડ ઘણે પ્રાચીન અને પવિત્ર છે, તેમાં જરા પણ સંદેહ જેવું નથી. યણિક પદાર્થો વધારે પ્રમાણમાં છે. આબુની અધિષ્ઠાત્રી અંબિકાદેવી પ્રત્યે પ્રાર્થના છે કે-ઉપર્યુક્ત વૈજ્ઞાનિકનું અનુમાન છેટું પડે. અને આબુ ચિરસ્થાયી બને. ૪ જૈન શાસ્ત્રમાં આ પહાડનું “અબુંદી નામ પાડવામાં નીચે પ્રમાણે હેતુઓ આપ્યા છે. (૧) યુગાદિદેવ શ્રીષભદેવપ્રભુ અને શ્રીનેમિનાથપ્રભુજીનાં દર્શન-નમન કરવા માટે અર્બદ=શ કેડ ઋષિઓ અહીં રહીને. તપ કરતા હતા, તેથી આ ગિરિનું નામ “અબુંદ પડ્યું અને તે તીર્થ તરીકે પ્રસિદ્ધિને પામ્યો. આ પ્રમાણે શ્રીતરુણપ્રભસૂરિજીકૃત “શ્રી અબુદાચલાલંકારશ્રીયુગાદિજિન–શ્રીનેમિનિસ્તવન" (સંસ્કૃત પદ્યાત્મક)ના ૧૧મા શ્લોકમાં લખ્યું છે. (૨) અને શ્રીજિનરત્નસૂરિજીકૃત “અબુદાચલાલંકાર-શ્રી યુગાદિદેવસ્તવન' (સંસ્કૃત પદ્યબદ્ધ)ના દશમા લેકમાં કહ્યું છે. કે–તરણતારણ શ્રી ઋષભદેવપ્રભુજી સન્મુખ જે જે વસ્તુઓ ધરી હેય-અર્પણ કરી હેય–તે તે વસ્તુઓ અબુદગુણી=દશ ક્રેડ ગુણ થાય છે, અર્થાત અર્પણ કરનારને તે તે વસ્તુઓ ભવિષ્યમાં આ ભવમાં કે ભવાંતરમાં—દશ ક્રોડ ગુણ મળે છે. આ કારણથી આ ગિરિનું નામ અબુંદી પડયું છે, અને તે તીર્થ તરીકે અતિ પ્રસિદ્ધિમાં આવ્યું છે.. Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ બીજું: રસ્તાનું વાહન મુકું રસ્તા – “આબુ' પુસ્તકની ગુજરાતી બીજી આવૃત્તિ પૃષ્ઠ ૬થી. ૧૧માં મેં જણાવ્યા પ્રમાણે વાહન દ્વારા અથવા પગે ચાલીને ખરાડી (આબુરોડ) અને અણુંદરા (હણોદ્રા)ના રસ્તાથી દેલવાડા” અવાય છે, દેલવાડાથી અચળગઢ સુધીની કામાઈલની પાકી સડક બનેલી છે. આ રસ્તેથી અચલગઢ જવાય છે. - અચલગઢ જેવાવાળા બધા લેકે ભેગા થઈને દેલવાડાથી ઉનાળાની ઋતુમાં લગભગ સવારે આઠથી નવ વાગ્યે અને શિયાળા તથા માસામાં સવારે નવથી દસ વાગ્યે. રવાના થાય છે. સિરોહી સ્ટેટની પોલીસ, ચોકી માટે સાથે આવે છે. અચલગઢમાં ઈચ્છા પ્રમાણે રહેવું હોય તેટલા દિવસ રેકાઈ, દેલવાડા પાછા આવવું હોય ત્યારે ત્યાંથી બપોરના ચાર વાગ્યાના સુમારે બધા યાત્રાળુઓની સાથે રવાના થઈને દેલવાડા જવું. તે વખતે પણ સ્ટેટની પોલીસ સાથે આવે છે. અચલગઢ જવા માટે મુખ્ય અને ધોરી રસ્તે Page #31 -------------------------------------------------------------------------- ________________ અ ચ લ સ હ આ જ છે. આ સિવાય પગદંડીના બીજા રસ્તા છે, જેમાં આરણ તલેટી પાસેથી નીકળતી પગદંડીથી ઝાડી, જંગલ અને ઉતાર-ચડાવવાળા પહાડી રસ્તે લગભગ ૬થી ૭ માઈલ ચાલવાથી (દેલવાડા ગયા સિવાય) સીધા અચલગઢ પહે ચાય છે. પણ આ રસ્તે ઘણો જ વિકટ છે. તે રસ્તે જંગલમાં રહેનારા ભીલે સિવાય બીજું કંઈ જતું–આવતું નથી. માટે આ રસ્તે કેઈએ જવાઆવવાનું સાહસ ખેડવું નહીં. આબુની પૂર્વ તરફની તળેટીમાં આવેલાં કાછોલી, અસપર, ટેકરા અને કાસીંદ્રા વગેરે ગામ પાસેથી નીકળતી પગદંડીઓથી પહાડી રસ્તે લગભગ આઠ આઠ માઈલ ચાલવાથી અચલગઢ પહોંચાય છે. આ અને બીજા પણ પાંદડીના રસ્તા વિકટ છે. તેથી તે રસ્તે ભેમીઓ અને ચેકીદાર સાથે લીધા વિના કદી પણ જવું નહીં. - વાહને – હાલમાં દેલવાડાથી અચલગઢ સુધીની મેટર બસ સર્વિસ ચાલુ થઈ છે. આ મેટર બસ, ગરમીની ઋતુમાં હમેશાં સવારમાં ૧૧ વાગ્યે દેલવાડાથી રવાના થઈને અચલગઢ આવે છે, અને ત્યાંથી પાછા ગરમીની ઋતુમાં હમેશાં સાંજના ચાર વાગ્યે રવાના થઈને દેલવાડા જાય છે. એક સવારીનું જવા-આવવાનું ભાડું સવા રૂપિયા છે અને એક તે વખતના બાર આના લે છે. સ્પેશીયલ મેટર બસ અને ટેક્ષીઓની ઈજારદાર પાસે માગણી કરવાથી તે તેમની અનુકૂળતા પ્રમાણે સગવડ કરી આપે છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૨૪ રસ્તા વાહને મુંડકું આ મેટર બસ સર્વિસ સિવાય દેલવાડાથી અચલગઢ જવા માટે ટેક્ષીઓ, સ્પેશીયલ મેટર બસ, બળદગાડીઓ, ઘેડાં અને રિકસ (માણસ ગાડીઓ) દેલવાડાના ઈજારદારને પહેલેથી સૂચના આપવાથી મળે છે. આ દરેક વાહને અચલગઢની તળેટી સુધી જઈ શકે છે. ભાડાની બસ, ટેક્ષીઓ તથા લારીઓને તે સડકેથી ચાલવાની સ્ટેટ તરફથી પહેલાં મનાઈ હતી, પણ હવે છૂટ થઈ ગઈ છે. અચલગઢ જવાનાં વાહને માટે સિહી સ્ટેટ તરફથી ઈજારે અપાયેલ છે, અને તેનું ભાડું (Rate) નક્કી કરેલ છે. - દેલવાડાથી અચલગઢ જવા-આવવા માટે મેટર બસ સર્વિસ સિવાયનાં વાહનેનાં ભાડાં નીચે પ્રમાણે છે: બળદગાડીના ૨–૮–૦ | ડાળીના ૪-૦-૦૦ ઘોડાના ૨-૦-૦ | રીસાના ૪-૦-૦ મજારના ૦-૧૨-૦ ! મોટરકારના ૭-૦–૦ એક મોટરકારમાં અને એક બળદગાડીમાં ચાર સવારી બેસી શકે છે. ગમે તે યાત્રાળુઓ કે મુસાફરો તરફથી ચાર બેલ ગાડીઓ બંધાઈ ગયા પછી, અર્થાત્ પાંચમી બેલગાડીથી ગાડીવાળાની માંગણી મુજબ, પણ રીતસર, વધારે ચાર્જ આપે પડે છે. . ઉપરના ભાડાથી સવારે અચલગઢ આવી સાંજે દેલવાડા પાછા જવું પડે છે. કેમકે તે એક જ દિવસમાં જવાઆવવાનું ભાડું છે. જેમની અચલગઢમાં વધારે દિવસો સુધી રહેવાની ઈચ્છા હોય તેમણે ઈજારદારને રૂબરૂ મળીને અથવા Page #33 -------------------------------------------------------------------------- ________________ - અ લ પત્રદ્વારા વાહનોનું ભાડું નક્કી કરી લેવું જોઈએ. મોટરબસનું એક વખતનું ભાડું બાર આના નક્કી થયેલું જ છે. “આબૂ ગુજરાતી (આવૃત્તિ બીજી) પૃષ્ઠ ૧૨-૧૩માં મેં જણાવ્યા પ્રમાણે મુંડકાની રકમ રૂ. ૧–૩૯ ફક્ત એકલા અચલગઢની જ યાત્રા કરનાર યાત્રાળુ અથવા જેવા આવનાર પ્રેક્ષક પાસેથી પણ સ્ટેટ વસૂલ કરે છે. જેણે દેલવાડામાં મુંડકું ભર્યું હોય તેણે અચલગઢમાં ફરીવાર આપવું પડતું નથી. કેમ્પમાં રહેનારાઓએ એક વાર મુંડકું ભર્યું હોય તે તે બાર માસ સુધી ચાલી શકે છે. અને યાત્રાળુ કે મુસાફર પણ મુંડકું ભર્યા પછી જે નીચે ન ઊતરે તે તે મુંડકું ભરવાથી બાર માસ સુધી તે આબુ ઉપરનાં દરેક તીર્થસ્થાનોમાં ગમે તેટલી વાર જઈ આવી શકે છે. સિહી સ્ટેટની પ્રજા પાસેથી રોકી તરીકે માણસ દીઠ ૦–૬–૬ સ્ટેટ તરફથી લેવામાં આવે છે. તા. ૨૬-૩-૪૮થી માફ * આ મુંડકું (રૂ. ૧-૩-૯) કર્યાની જાહેરાત કરવામાં આવી છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ત્રીજું: એરીયા દેલવાડાથી ઉત્તર-પૂર્વમાં (ઈશાન ખૂણામાં) રૂા માઈલ દૂર એરીયા નામનું ગામ છે. દેલવાડાથી અચલગઢ જવાની પાકી સડકે ૩ માઈલ જવાથી સડક ઉપર જ, અચલગઢ જૈન મંદિરના કારખાના (કાર્યાલય) તરફથી એક પાકું મકાન બનેલું છે. ત્યાં એ જ કારખાના તરફથી પાણીની પરબ બેસે છે. ત્યાંથી એરીયાની સડકે ચડી ના માઈલ જવાથી એરીયા ગામ આવે છે. એરીયા અત્યારે નાનું ગામડું છે, પરંતુ પ્રાચીન છે. સંસ્કૃત ગ્રંથમાં આનાં રિયાસપુ, કોરીયાણા અને રાણાગામ વગેરે નામ આવે છે. અહીં એરીયાના શ્રીસંઘે બનાવેલું શ્રીમહાવીરસ્વામીનું એક પ્રાચીન મંદિર છે. આ મંદિરનો વહીવટ અને દેખરેખ અચલગઢ જેન મંદિરના કારખાના (કાર્યાલય)ને હસ્તક છે. અહીં અત્યારે શ્રાવકનાં ઘર, જૈન ધર્મશાળા કે ઉપાશ્રય - પ. પરબનું મકાન એક નાના કંપાઉન્ડ યુક્ત છે. તે મકાનમાં સામસામે બંને બાજુએ એક એક ઓરડે અને વચ્ચે ઓસરી બનેલ છે. ત્યાં પીવા માટે ગરમ અને ઠંડા પાણીની સગવડ રાખવામાં આવે છે. આ પરબ હરેક મનુષ્ય માટે છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૬ અચલગ છે. ૬ વગેરે કાંઈ નથી. ફકત આ મ ંદિરની બાજુમાં ગામના લેાકેાને એક ચારા છે. આ ગામમાં રજપૂતા અને ખેડૂતા વગેરે લેાકવણું ની વસ્તી છે. આ ગામની ખહાર દક્ષિણ દિશામાં કાટેશ્વર (કૅનખલેશ્વર) મહાદેવનું એક પ્રાચીન મંદિર છે. બીજી તરફ ગામ બહાર પશ્ચિમ દિશામાં સિરાહી સ્ટેટના એક ડાક બંગલા છે. એ જ રસ્તે ડાક બંગલા પાસે થઈ ને પરબના મકાન પાસે પાછા આવી અચલગઢની સડકે ચઢી અચલગઢ જવું, અથવા એરીયાથી સીધે રસ્તે પગદંડીથી થાડું ચાલી સડકે ચઢીને અચલગઢ જવું. કેપમાં આવેલ રાજપુતાના હાટલથી એરીયાના ડાક બંગલે ૪૫ માઈલ થાય છે. . શ્રીમહાવીરસ્વામીનુ મંદિર ' એરીયાનું આ મંદિર, શ્રીમહાવીરસ્વામીનું મંદિર કહેવાય છે. પુરાતત્ત્વવેત્તા રા. ખ, મ. મ, શ્રીમાન ગૌરીશંકર હીરાચંદ ઓઝાએ લખેલા અને વિ. સ. ૧૯૬૮માં પ્રકટ થયેલા વિરોદ્દા રાખ્યા પ્રતિહાર ”ના પૃ. ૭૭માં એ જ વાતને પુષ્ટિ આપતાં તેમણે લખ્યું છે કે—“ આ મંદિરમાં મૂળનાયકજી તરીકે મુખ્ય મૂર્તિ શ્રીમહાવીરસ્વામી ભગવાનની અને તેમની એક ખાજુમાં શ્રીપાર્શ્વનાથ ભગવાન અને બીજી ખાજીમાં શ્રીશાંતિનાથ ભગવાનની મૂર્તિ છે. ” 86 પરંતુ ચાક્કસ રીતે તપાસ કરતાં જણાયું કે અત્યારે આ મંદિરમાં મૂળનાયકજી તરીકે શ્રીમહાવીરસ્વામીને બદલે શ્રીઆદીશ્વર ભગવાનની મૂર્ત્તિ બિરાજમાન છે. આપણી ) સ્થાને ૬. કેટેશ્વર માટે આગળ ‘હિંદુતીર્થી અને દશનીય નામના પ્રકરણના ખારમા નબર જી. Page #36 -------------------------------------------------------------------------- ________________ છે. 8: એવીયા જમણી બાજુએ શ્રી પાર્શ્વનાથ ભટ અને (આપણું) ડાબી બાજુએ શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિ છે. (મૂળનાયક જીની મૂર્તિને આ ફેરફાર ક્યારે થયે તે માટે દેલવાડાઅચલગઢમાં લેકેને પૂછતાં કાંઈ પત્તો લાગે નથી, અર્થાત છેલ્લાં પચાસેક વર્ષોમાં ફરીવાર પ્રતિષ્ઠા કે મૂર્તિઓનું પરાવર્તન થયાનું કેઈની જાણમાં નથી) આ પ્રમાણે મૂળનાયકજીની મૂર્તિમાં ફેરફાર થઈ ગયો છે, છતાં હજુ પણ આ મંદિરને શ્રી મહાવીર સ્વામીનું મંદિર કહે છે. આ મંદિરમાં ઉપર્યુક્ત ત્રણ મૂર્તિઓ સિવાય વીશીને પટ્ટમાંથી છૂટી પડી ગયેલી ભગવાનની સાવ નાની મૂર્તિઓ ૩ તથા જિન-માતાની વીશીના ખંડિત પટ્ટને એક ટુકડે છે. આ મંદિરમાં એક પણ લેખ જોવામાં આવ્યું નથી, તેથી આ મંદિર કોણે અને કયારે બંધાવ્યું તે ચોક્કસ રીતે જાણવામાં આવ્યું નથી. પરંતુ ચૌદમી શતાબ્દિના લગભગ મધ્ય સમયમાં શ્રીમાન જિનપ્રભસૂરિજીએ બનાવેલા “વિવિધતીર્થકલ્પ” અન્તર્ગત “અબ્દક૯૫માં આબુ ઉપર ફક્ત ૭. મૂળનાયક પૂર્વસમ્મુખ બિરાજમાન છે. તેમના જમણું હાથ તરફ (આપણી ડાબી બાજુએ) જગ્યા ઘડી હેવાથી અને શ્રી શાંતિનાથજી ભગવાનની મૂર્તિ મોટી હોવાથી એની બાજુમાં જ પૂર્વસમુખને બદલે ઉત્તરસમુખ બિરાજમાન કરેલ છે. કદાચ આ મંદિર બન્યું એ વખતે આ મૂર્તિને મૂળનાયક તરીકે બિરાજમાન કરેલ હશે. જે એમ જ હોય તો પછી મૂળનાયકનું પરિવર્તન શા માટે કરવામાં આવ્યું તે સમજાતું નથી. આ ત્રણે મૂર્તિઓ મનોહર અને અખંડિત છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ - આ ચ લ ગ & વિમલવસહી, લૂણવસહી અને કુમારપાલ રાજાનું બંધાવેલું મહાવીરસ્વામીનું મંદિર–આ ત્રણ જ મંદિરનું વર્ણન આપ્યું છે. તે ઉપરથી જણાય છે કે–આ મંદિર ચૌદમી શતાબ્દિ પછી બન્યું છે. જે તે પહેલાં બનેલું હેત તે ઉપરના “અબુંદકલ્પ”માં તેનું નામ કે વર્ણન જરૂર હત. શ્રીમાન સેમસુંદરસૂરિરચિત “અબુદગિરિકલ્પ” (કે જે લગભગ પંદરમી શતાબ્દિના અંતમાં બનેલ છે તે)માં લખ્યું છે કે-“ઓરિસ્ટ યાસપુર (ઓરીયા)માં શ્રીસંઘે બંધાવેલા નવીન જિનમંદિરમાં શ્રી શાંતિનાથ ભગવાન બિરાજે છે. આ ઉપરથી આ મંદિર પંદરમી શતાબ્દિના અંતમાં બન્યું હોય એમ જણાય છે. મંદિર બન્યું ત્યારે તેમાં મૂળનાયકજી તરીકે શ્રી શાંતિનાથ ભગવાન બિરાજમાન કર્યા હશે, પણ પાછળથી જીર્ણોદ્ધાર વખતે તેમાં મૂળનાયકજી તરીકે શ્રી મહાવીર સ્વામીની મૂર્તિ બિરાજમાન કરી હશે, તેથી આ મંદિર શ્રી મહાવીરસ્વામીના મંદિર તરીકે પ્રસિદ્ધિને પામ્યું હશે, એમ જણાય છે. ૮. આબુ ઉપર મહારાજા કુમારપાળે જિનમંદિર બંધાવ્યું છે તે, એરીયાનું આ મંદિર હેવાનું કેટલાક લેકે માને છે, પણ તે ઠીક નથી. મહારાજાને યોગ્ય બાંધણવાળું આ મંદિર નથી; સાદી બાંધણીવાળું છે. અચલગઢની તળેટીમાં શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર છે, તે મહારાજા કુમારપાળનું બંધાવેલું છે. તે માટે તે મંદિરના વર્ણનમાં કંઈક વધારે સ્પષ્ટતાથી લખવામાં આવશે. ચત્રૌરિવારજપુરે કમુનિરાક, श्रीसङ्घनिर्मितनवीनविहारसंस्थः । सम्यगूटा प्रमदसम्पदमादधाति, - શ્રીમીની વિગતેવું રૌત્માન: ૨૪ Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૩; એરીયા વિ. સં. ૧૮૭૫ના વૈશાખ શુદિ ૮ ને દિવસે આબુના . વર્ણન માટે લખાયેલા હસ્તલિખિત એક છૂટક પાનામાં પણ તે વખતે એરીયામાં મૂળનાયક શ્રી મહાવીર પ્રભુનું મંદિર હવાનું લખ્યું છે. આ મંદિર ગામની જમીનથી પંદરેક ફૂટ ઊંચી ટેકરીના એક વિશાળ પથ્થર ઉપર ગામના મધ્ય ભાગમાં મૂળ ગભારે, ગૂઢ મંડપ, શિખર અને ભમતીના કેટયુક્ત બનેલું છે. ગૂઢ મંડપની આગળ નવ ચેકીઓ બનાવવા માટે ચેત બનાવી રાખેલ છે. તેની પછી સભામંડપ બનાવવા જેટલી જગ્યા છે. ત્યાર પછી નાને દરવાજો બને છે. મૂળનાયકની જમણી બાજુમાં જિનમાપટ્ટની પાસે અથવા તેને સ્થાને એક જિનમૂર્તિ બિરાજમાન કરવાની જરૂર છે. આ દેરાસર ઉપર દર વર્ષે મહાસુદિ ૫ (વસંતપંચમી)ને દિવસે ધજા ચડાવવામાં આવે છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ચોથું : અચલગઢ દેલવાડાથી ઉત્તર-પૂર્વ (ઈશાન ખૂણા)માં લગભગ ૪ માઈલ દૂર અને.એરીયાથી દક્ષિણમાં લગભગ ૧ માઈલ દૂર અચલગઢ નામનું ગામ છે. દેલવાડાથી અચલગઢની સડકે લગભગ ત્રણ માઈલ આવ્યા પછી જ્યાંથી એરીયા ગામ જવાની સડક જુદી પડે છે, અને જેના નાકા ઉપર પાણીની પરબ છે, ત્યાંથી અચલગઢની તળેટી સુધીની પાકી સડક અને અચલગઢ ઉપર ચઢવા માટેને ઘાટ, અચલગઢનાં જૈન મંદિરોના કાર્યાલય તરફથી ત્રીશેક વર્ષ પહેલાં બાંધવામાં આવેલ છે.° ત્યારથી યાત્રાળુઓને ત્યાં જવા-આવવા માટે વિશેષ અનુકૂળતા થઈ છે. અચલગઢ ગામ, એક ઊંચી ટેકરી ઉપર વસેલું છે. ૧૦. આ દેઢ માઈલની પાકી સડક અને ઉપર ચઢવાનો ઘાટ બંધાયેલ ન હતો ત્યારે અચલગઢ જવાવાળા યાત્રાળુઓને બહુ મુશ્કેલી વેઠવી પડતી હતી. એરીયાની સડકના નાકા ઉપરની પરબની પાસે બેલગાડીઓ છોડી નાંખતા. ત્યાંથી યાત્રાળુઓ-મુસાફરોને પિતાનાં બાલ-બચ્ચાં તથા સામાન લઈને કાચે રસ્તે પગે ચાલીને અચલગઢ જવું પડતું હતું. ઉપર ચઢવાનો રસ્તો પણ બાંધેલે નહિ હોવાથી બહુ હેરાનગતિ થતી હતી. અચલગઢના કારખાનાના કાર્યવાહકેાના પ્રયાસથી પાકી સડક અને ઘાટ બંધાઈ જવાથી હવે મુશ્કેલી જરા પણ રહી નથી. આ માટે કારખાનાના કાર્યવાહકે અને તે વખતના મુખ્ય મુનીમને ધન્યવાદ ઘટે છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૪: અચલગઢ અહીં પહેલાં વસ્તી વધારે હતી, અત્યારે પણ થોડી-ઘણું વસ્તી છે. આ ટેકરીના ઉપરના ભાગમાં એક કિલ્લે બનેલો છે, તેનું નામ અચલગઢ છે, તેથી આ ગામને પણ લેકે અચલગઢ કહે છે. તલેટી પાસે પહોંચતાં જતાં) જમણા હાથ (પશ્ચિમ) તરફ, સડકથી ૭૦ કદમ દૂર, એક નાની ટેકરી ઉપર શ્રી શાંતિનાથ ભગવાનનું ભવ્ય મંદિર છે. અને સડકથી ડાબા હાથ (પૂર્વ) તરફ સારણેશ્વર મહાદેવનું મંદિર આવે છે ત્યાંથી ૬૦ કદમ આગળ જતાં, ડાબા હાથ તરફ, અચલેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર છે. આ મંદિરના કંપાઉન્ડમાં બીજાં નાનાં નાનાં મંદિરે છે, અને તેની બાજુમાં ઉત્તર તરફ મંદાકિની કુંડ અને ભતૃહરિની ગુફા વગેરે છે. અચલેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં દક્ષિણ દિશામાં (રસ્તા ઉપરથી જમણું હાથ તરફ) અચલેશ્વરના મહંતને રહેવાનાં મકાનો (જે અત્યારે ખાલી છે) અને મંદિરની પાછળ મંદિરની જૂની વાવડી તથા નાને બગીચે છે. અહીંથી એટલે અચલેશ્વરના મુખ્ય દરવાજાથી ૫૫ કદમ આગળ જતાં પથ્થરની બાંધેલી સડક શરૂ થાય છે. ત્યાં ડાબા હાથ તરફ એક નાની દેરીમાં નારાયણ અને ગણપતિની બે મૂર્તિઓ છે. ત્યાં પણ એક પિળ પહેલાં હોવી જોઈએ. ત્યાંથી આગળ જતાં જમણા હાથ તરફ કિલાની દીવાલમાં ગણેશજીની મૂર્તિ છે. આ સ્થાન ૧૧. અચલેશ્વર મહાદેવ, મંદાકિની કુંડ, ભર્તૃહરિની ગુફા વગેરે બીજાં મંદિરો અને સ્થાન માટે આગળ “હિંદુ તીર્થો અને દર્શનીય સ્થાને વાળું પ્રકરણ જુઓ. . Page #41 -------------------------------------------------------------------------- ________________ અ ય ગ ૯ ગણેશપેાળના નામથી ઓળખાય' છે, પણ ત્યાં પાળ કે દરવાજો નથી. ત્યાંથી ૨૦ કદમ આગળ જતાં હનુમાનપાળ આવે છે. આ પાળના દરવાજા બહાર એક દેરીમાં હનુમાનજીની મૂર્ત્તિ છે. એ ખ’ડવાળી પાકી જૂની પાળ અને ગઢના કાંઠા મામ્બૂદ છે. અહીં'થી ઉપર ચઢવા માટે પથ્થર-ચૂનાથી બાંધેલેા ઘાટ શરૂ થાય છે. આ પાળની પાસે ડાબા હાથ પર કપૂરસાગર નામનું પાળમાંધેલું એક નાનું તળાવ છે, તેમાં ખારેક માસ પાણી રહે છે. તેના કાંઠા પર જૈન શ્વેતાંબર કાર્યાલયના એક નાના બગીચા છે. હનુમાનપેાળથી ૨૫ કદમ આગળ જતાં સડકથી જમણા હાથ તરફ લક્ષ્મીનારાયણનું મંદિર આવે છે, તેમાં એક દેરીમાં લક્ષ્મીનારાયણની મૂર્ત્તિ છે. તેની બાજુમાં ધર્મશાળા તરીકે અને પૂજારીને રહેવા માટે એ આરડી અને દલાણુ (આશરી ) છે. ત્યારપછી મને તરફ છૂટાં છૂટાં ખારડાં ( ઘર ) આવે છે. અહીંથી ૧૨૫ કદમ ઉપર ચઢતાં ચ'પા પાળ આવે છે. તેના દરવાજા બહારની એક તરફની દેરીમાં શિવલિંગ છે અને બીજી તરફની દેરી ખાલી છે. ચંપાપાળ ખરાખર સાબૂત ઊભી છે. તેમાં એક ગેાખલામાં ગણપતિની મૂર્તિ છે. અહી'થી ચઢવાનાં પગથિયાં આવે છે. અહીં'થી ૩૦ કદમ ઉપર ચઢતાં જૈન શ્વેતાંખર કાર્યાલય, જૈન ધર્મશાળા અને શ્રી કુંથુનાથ.ભગવાનનું મંદિર આવે છે. રસ્તાની અને ખાજીએ લેાકાનાં થાડાં મકાના આવે છે. ત્યાંથી થાડું ઊંચે ચઢતાં ડાબા હાથ તરફની દીવાલમાં ભરવજીની મૂર્ત્તિ છે. આ સ્થાન ભૈરવપાળના નામથી ઓળખાય છે. અહીથી જરા આગળ જતાં માટી જૈન ધર્મશાળા આવે છે. તેની અંદર થઈ ને જરા ઊંચે ચઢતાં પ્રથમ શ્રી ઋષભદેવ ભગવાનનું નાનું ११ Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૪ : અચલગઢ મંદિર અને ત્યાંથી પણ ૨૩ પગથિયાં ઊંચે ચઢવાથી શિખરની ટેચ ઉપર શ્રી ચૌમુખજીનું મોટું મંદિર આવે છે. આ સ્થાનને અહીંના લેકે “નવંતા જોધ” નામથી ઓળખાવે છે. મેટી જેન ધર્મશાળાના દરવાજાની બહારથી ઊંચે ચઢવાને રસ્તે છે, તેની પાસે કારખાનાની એક જૂની વાવડી છે. વાવડીથી જરા ઊંચે ચઢતાં ગીરાજ શ્રી વિજયશાંતિસૂરિજી મહારાજની ગુફા અને આશ્રમ આવે છે. શાંતિ– આશ્રમના ફાટક પાસેની ડાબી તરફની દીવાલના ગેખલામાં ભરવજીની મૂર્તિ છે, અને તે સ્થાન “ભૈરવપળ” નામથી ઓળખાય છે. દરવાજે પડી ગયા છે. તે કુંભારાણાના વખતની છઠ્ઠી પિળ (છઠ્ઠો દરવાજે) કહેવાય છે. ત્યાંથી થોડું ઉપર ચઢતાં શ્રાવણ-ભાદરે નામના બે કુંડે આવે છે. તેની એક બાજુના કિનારાના ઉપરના ભાગમાં કિનારાથી થોડે દૂર ચામુંડા દેવીનું એક નાનું મંદિર છે. ત્યાંથી થોડું ઊંચે ચઢતાં પર્વતના શિખર ઉપર અચલગઢ નામને એક જૂને અને તૂટેલો કિલ્લો આવે છે. ત્યાંથી એક બાજુમાં જરા નીચે ઊતરતાં પહાડને કોતરીને બનાવેલી બે માળની એક ગુફા આવે છે, તેને લેકે સત્યવાદી રાજા હરિશ્ચંદ્રની અથવા ગોપીચંદજીની ગુફા કહે છે. આ ગુફાથી જરા ઉપર એક જૂનું મકાન છે. તેને લેકે કુંભારાણાને મહેલ કહે છે. અહીંથી સીધે રસ્તે નીચે ઊતરી અચલગઢ ગામમાં આવી શકાય છે. ઉપર પ્રમાણે અચલગઢમાં જૈન મંદિરે ૪, જેન ૧૨. કહેવાય છે (અને એ સાચું પણ લાગે છે) કે-આ ભૈરવ પિળથી ઉપરના ભાગમાં રાજપૂત અને ભૈરવ પોળથી નીચેના ભાગમાં વાણિયા વગેરે રહેતા હતા. કિ ચ ઉપર અચલ ત્યાંથી થે નીચે થી Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૪ - અ ચ લ ગઢ ધર્મશાળાઓ ૨, જેના કાર્યાલયનું મકાન ૧ અને કાર્યાલયને બગીચે ૧ છે. કાર્યાલયનું નામ શેઠ અચલશી અમરશી (અચલગઢ) છે. અહીંના કારખાનાની દેખરેખ ગામ રહિડા (તા. સિહી)ના શ્રીસંઘની કમિટી રાખે છે. એરીયાના રસ્તા ઉપરની પાણીની પરબ, એરીયાના દેરાસરની દેખરેખ, આબુરોડના રસ્તા ઉપરની આરણ જૈન ધર્મશાળા (આરણ તલેટી)અને ત્યાં યાત્રાળુઓને અપાતું ભાતું વગેરે અચલગઢના કારખાના (કાર્યાલય) તરફથી ચાલે છે. ઉપર કહેવામાં આવે તે કિલ્લો મેવાડના મહારાણા કુંભકર્ણ (કુંભાએ) વિ. સં. ૧૫૦લ્માં બંધાવ્યો હતે. મહારાણા કુંભકર્ણ આ કિલ્લામાં ઘણી વાર રહેતા હતા. જે સમયે મેવાડ દેશના અધિપતિ મહારાણા કુંભકર્ણ સ્વયં પોતાના સામંત, વૈદ્ધાઓ અને પરિવાર સાથે આ કિલ્લામાં રહેતા હશે, અને જે ઠેકાણે ચૌમુખજી તથા શાંતિનાથજીનાં આવાં વિશાળ જિનમંદિર બંધાવવામાં આવ્યાં છે તે અચલગઢની તે સમયે જાહોજલાલી ૧૪ કેટલી ૧૩. આબુ ઉપરથી આબુ રોડ જતાં મા. નં. ૪-૪ની નજીકમાં આરણ જૈન ધર્મશાળા આવેલી છે. અહીં જેન યાત્રાળુઓ માટે સર્વ પ્રકારની સગવડ છે. તેઓ અહીં રાત્રિનિવાસ પણ કરી શકે છે. તેમને અહીં ભાતું અપાય છે, પીવા માટે ઊના પાણીની સગવડ રહે છે. અહીં એક ઘરદેરાસર છે, તેમાં ધાતુની ચોવીશી છે. આ દેરાસર ઉપર માહ સુદિ ૫ ને દિવસે ધજા ચડે છે. અહીં સાધુસંતે-કીરો અને જેને જરૂર હોય તેને શેકેલા ચણ અપાય છે. ૧૪અચલેશ્વરજી અને સારણેશ્વરજીનાં મંદિરની બહારના વચ્ચેના ખુલ્લા મેદાનમાંથી અમને એક લેખ મળી આવ્યો છે. એક Page #44 -------------------------------------------------------------------------- ________________ 2. ૪: અચલગઢ હશે અને ત્યાં ધનાઢય અને સુખી શ્રાવકની તથા અન્ય કેમની વસ્તી કેટલી હશે?–તે વાતને વાચકે સ્વયં સમજી શકે તેમ હોવાથી તે માટે વિશેષ વિવેચન કરવાની જરૂર નથી. વળી ગામ મેરા (પ્રાંત મહેસાણું)ના, મૂલનાયક પથ્થરમાં હાથ જોડીને ઊભેલી એક સ્ત્રીની મૂર્તિ કોતરેલી છે. તેની -નીચે લેખ દેલો છે, તેમાં લખ્યું છે કે–વિ. સં. ૧૫૫૩માં અચલગઢમાં રહેનારી નગરગણિકા પ્રેમીએ આરસને આ ચોતરે. કરાવ્યો. તે લેખ આ પ્રમાણે છે | ૐ સંવત ૧૫૧૨ વર્ષે કચેe (g) ૧૧ રોમે નાनायका प्रेमी सागमतकी पाचा(षां)णसंयुक्तचुतरा क(का)रापिता॥ જ્યાં ગણિકાઓ પણ આવાં લોકહિતનાં કાર્યો કરાવનારી રહેતી હોય, તે ગામ ધાર્મિક અને વ્યાવહારિક દૃષ્ટિએ સારી રીતે સમૃદ્ધ-આબાદ હોય તેમાં કાંઈ નવાઈ જેવું નથી. ૧૫. સં. ૧૬૭૮ આસો સુ. ૨ શુકે રચાયેલા “આબુ તીર્થ સ્તવન'માં લખ્યું છે કે-અલગઢમાંના ચૌમુખજીના મંદિરમાં સુખડ ઘસવાના એકાવન એરસીયા હતા. આ ઉપરથી તે સમયમાં અહીં શ્રાવકની વસ્તી કેટલી હશે અને યાત્રાળુઓની અવર-જવર . કેટલી હશે?–તે સહેજે સમજી શકાય તેમ છે. પહેલાં દેલવાડા, એરીયા, અચલગઢ, સાલગ્રામ વગેરે આબુ ઉપરનાં ગામમાં શ્રાવકેની વસ્તી સારી સંખ્યામાં હતી. દેલવાડામાં પાંચ પાંચ મુનિરાજેએ ચોમાસાં કર્યાના તથા દેલવાડા અને અચલગઢના શ્રાવકેએ મૂર્તિઓ ભરાવ્યાના શિલાલેખે ત્યાંનાં મંદિરમાં ખોદાયેલા છે. તેમજ એરીયાનું દેરાસર તે એરીયાના સંઘે જ બંધાવ્યાના ઉલ્લેખ મળે છે. લગભગ પચાસ વર્ષ પહેલાં અચલગઢમાં શ્રાવકેનાં દશેક ઘર હતાં, એમ વૃદ્ધ મુનિરાજે પાસેથી સાંભળ્યું છે. તેમાંથી કેટલાક આબુ કંપમાં અને કેટલાક આબુ નીચેનાં ગામોમાં રહેવા ચાલ્યા ગયા છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ અ ચ લ ગ ૯ શ્રી મેહેરા પાર્શ્વનાથજીના મંદિરમાં ધાતુની પ્રાચીન એક્તીથીની એક મૂર્તિ છે. તેની પાછળ ખોદેલા લેખમાં લખ્યું છે કે મેરીનિવાસી, શ્રીશ્રીમાલજ્ઞાતીય, દાધેલીયા શેત્રવાળા શિઠ પન્નાની ભાર્યા વાપૂ, તેમણે શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની ધાતની ચાર મત્તિઓ કરાવી ને તેની શ્રીસંઘપ્રભસૂરિજી મ. ના ઉપદેશથી અચલગઢમાં વિ. સં. ૧૨૩૫ વૈશાખ સુદિ ૫ ગુરુવારે પ્રતિષ્ઠા કરાવી. ( આ મૂર્તિ મેઢેરામાં હાલ મેજૂદ છે.) - આ ઉપરથી જણાય છે કે-અચલગઢની નીચે મહારાજા કુમારપાલે બંધાવેલ મંદિરની પ્રતિષ્ઠા થઈ ગયા પછી થોડા જ અરસામાં શ્રીસંઘપ્રભસૂરિજી મ. ના ઉપદેશથી અજનશલાકા પ્રતિષ્ઠામહોત્સવ થયો હશે. તેમજ ગામ ભાયણું (તા. વીરમગામ) માંના મૂળનાયકજી શ્રી મલ્લિનાથ પ્રભુજીના મંદિરમાં ધાતુની પંચતીર્થીની એક મૂર્તિ છે. તેની પાછળ ખોદેલા લેખમાં લખ્યું છે કેઅચલવાસિ-અચલગઢનિવાસી શ્રીશ્રીમાલજ્ઞાતીય શેઠ રાઘવની ભાર્યા સેદના પુત્ર શેઠ દલાની ભાર્યા સીત, તેમણે પોતાના કલ્યાણ માટે શ્રી અજિતનાથ પ્રભુજીની મૂર્તિ કરાવી, અને તેની, તપાગચ્છનાયક શ્રીમાન સેમસુંદરસૂરિજી મ. ના શિષ્ય શ્રી રત્નશેખરસૂરિજીએ વિ. સં. ૧૬. મુ. મોઢેરા (તા. ચાણસ્મા, મહેસાણા પ્રાંત) મુ. ના. શ્રી. મોઢેરા પાર્શ્વનાથજીના મંદિરમાં ધાતુની એકતીથી પ્રાચીન મૂર્તિ પરને આ મૂળ લેખ આ પ્રમાણે છે – सं. १२३५ व. वै. शु. ५ गु. श्रीश्रीमालज्ञातीय दाधेलीया श्रे. पना भा. वापू श्रीपार्श्वबिंबं ४ का. अचलगढे श्रीसंघप्रभसूरि(रीणा)मुप. प्रति.. જોm | Page #46 -------------------------------------------------------------------------- ________________ ગ, ૪ : અથવા ૨૭ ૧૫૧૫ માઘ સુદિ ૮ ગુરુવારે પ્રતિષ્ઠા કરી છે. આ મૂર્તિ યણું ગામના જિનાલયમાં હાલ મેજૂદ છે. વળી સં. ૧૭૮૫માં તપાગચ્છીય કમળકળશ શાખાના. ભટ્ટારક શ્રી પરત્નસૂરિ, પં. ઉમંગવિજય ગણિ અને તેમના શિષ્ય ભાણુવિજય ગણિ આદિ ઠાણા પ સાથે અચલગઢમાં ચોમાસું રહ્યા હતા.૪ આ બધા ઉલ્લેખે ઉપરથી જણાય છે કે –તેરમી શતાબ્દિથી લઈને ઠેઠ અઢારમી શતાબ્દિ સુધી અચલગઢ ઉપર જેનેની વસ્તી વધારે હશે, અને અચલગઢની ખૂબ સારી જાહોજલાલી હશે. ' પરંતુ પરિવર્તનશીલ સંસારના નિયમ પ્રમાણે કાળક્રમે એ સમૃદ્ધ અચલગઢની પણ પડતી શરૂ થઈ ભારતવર્ષમાં બ્રિટિશ ગવર્નમેન્ટનું રાજ્ય સ્થિર થતાં સિરોહી સ્ટેટે તેની સાથે કલકરાર ક્યા, એટલે લડાઈઓની જરૂરત ઓછી થતાં લશ્કરને અહીં રાખવાની જરૂરત નહીં રહેવાથી, અચલગઢને કિલ્લો ખાલી રહેવાથી ધીરે ધીરે પડવા લાગે. ૧૭. ભોયણી, મૂ. ના. શ્રી મલ્લિનાથ પ્રભુના મંદિરમાં ધાતુની પંચતીથીપરનો આ મૂળ લેખ આ પ્રમાણે છે – ____ॐ सं. १५१५ वर्षे माघ शुदि ८ गुरौ श्रीअचलदुर्गवासी श्रीश्री. मालज्ञातीय श्रे. राघव भार्या सेदू सुन श्रे. दला भा सीतू स्वश्रेयोथै . श्रीअजितनाथबिम्बं कारितप्रतिष्टितं श्रीतपागच्छे श्रीश्रीश्रीसोमसुंदरसूरिशिष्य શ્રીરોહરસૂરિમિઃ શ્રી - આબુના વિમલ વસહીના મંદિરના મુખ્ય દરવાજામાં પેસતાં બીજા સ્તંભ ઉપરને લેખ આ પ્રમાણે છે संवत (त्) १७८५ वर्षे चैत्र शुदि १ बुधे । तपागच्छे कमलવસ્ત્રશસૂરીશ્વાશાષા(રા)વ પૂગ્ય મટ્ટારશ્રી ૬ શ્રીપાત્રસૂરીશ્વરઃ श्रीअचलगढे पं. उमंगविजयगणिशिष्यभाणविजयगणि ठांणि ५ युतेन चतुर्मासके स्थिता देलवाडके यात्रा सफलीकृताः। श्रीरस्तु ॥ જુઓ–આબુ ભા. ૨ ને લેખક ૧૯૭. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૮ • - અ ચ લગ બીજી તરફથી સિદેહીના મહારાવ શિવસિંહજીએ વિ. સં. ૧૯૦૨ (સને ૧૮૫)માં પંદર શરતથી આબુ ઉપર ફાજ માટે સેનીટેરીયમ (સ્વાધ્યદાયક સ્થાન) બનાવવા માટે અંગ્રેજ સરકારને જમીન આપી, એટલે ત્યાં સરકારે છાવણી નાંખી. પછી ખરાડીથી આબુર્કેપ સુધીની ૧ માઈલની પાકી સડક બની. - તા. ૩૦મી ડીસેમ્બર સને ૧૮૮૦ના દિવસે રાજપૂતાના માલવા રેલ્વે ખુલ્લી મૂકાઈ, તેમાં ખરાડી (આબુરોડ) સ્ટેશન થયું, ત્યારથી આ રસ્તો વિશેષ ચાલુ થયે છાવણી વધી. રાજપૂતાનાના એ. જી. જી. નું ગરમીની ઋતુમાં રહેવાનું મુખ્ય મથક થયું. રાજા-મહારાજા અને શેઠ –શાહુકાના બંગલા થયા. આબુ કંપની પાસે વસ્તી વધી (ગામ વસ્ય), અને તેથી જ સારી જેવી બજાર જામી ગઈ. પરિણામે અચલગઢની પ્રજાને વેપાર-ધંધે તૂટ્યો. લેકેને આજીવિકાનું સાધન નહિ રહેવાથી વસ્તી ઘટવા લાગી, અને તે છેક ઘટી ગઈ. જેની વસ્તી પણ ઘટવા લાગી; તે ઘટતાં ઘટતાં પચાસેક વર્ષ પહેલાં અહીં જેનેનાં દશ ઘર રહ્યાં હતાં, અત્યારે તેમાંનું એક પણ ઘર રહ્યું નથી. તે પણ જેના કારખાનાના સિપાઈઓ, પૂજારીઓ, નાક ઉપરાંત જેને આજીવિકાનું સાધન રહ્યું છે એવા રાજપૂત, ખેડૂત અને ભીલો વગેરેની વસ્તી હજુ જરૂર છે. આ પ્રમાણે વસ્તી અને જાહેરજલાલી ઘટી, પણ અચલગઢને મળેલી કુદરતી બક્ષીસે-સુંદર હવા, ગુણકારી પાણી, ઝાડી, જંગલ, ઘટાદાર સુંદર વૃક્ષે, કુંડ, ઝરણાં, ગુફાઓ વગેરે વગેરે–તો કયાંય ગયેલ નથી; એ તો કાયમ જ છે, તેમજ પ્રાચીન તીર્થસ્થાને-મંદિરે વગેરે પણ મેજૂદ જ છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ પ. ૪ કે અલગ આબુ કેપ અને દેલવાડાની ઊંચાઈ સમુદ્રની સપાટીથી લગભગ ચાર હજાર ફીટની છે, જ્યારે અચલગઢની ઊંચાઈ સાડાચાર હજાર ફીટની છે. ઊંચાઈ વધારે હોવાથી અહીંની હવા વધારે ઠંડી રહે છે, અને તે ગરમીની મોસમમાં લેકોને વધારે સુખદાયક નીવડે છે. આબુ કેપ અને દેલવાડા કરતા અહીંનું પાણી વધારે સારું ગણાય છે, અને અહીંથી ગુરુશિખર જવાનું વધારે અનુકૂળતાભર્યું છે. જ્ઞાની, ધ્યાન, અધ્યાત્મી, અભ્યાસી તેમજ એકાંતમાં રહેવાનું જેમને વધારે પસંદ હોય તેઓને માટે આ સ્થાન સર્વોત્તમ ગણાય. જેન યાત્રાળુઓ માટે તે અહીં સર્વ પ્રકારની સારી વ્યવસ્થા છે, અને યાત્રાળુઓને જે કાંઈ અવગડ હોય તે દૂર કરવા અને જોઈતી સગવડ પૂરી પાડવા માટે અહીંના કાર્યવાહકો સારી કાળજી રાખે છે. જેન યાત્રાળુઓ અહીં વધારે દિવસ સુધી રહેવું હોય તે ખુશીથી રહી શકે છે. અહીંની ધર્મશાળામાં વધારે દિવસ સુધી રહેવાથી ભાડું આપવું પડતું નથી. હમેશાં ટપાલ લાવવા-લઈ જવાને કારખાના તરફથી બંદોબસ્ત છે. તેમજ અહીં યાત્રાળુઓની સગવડ માટે જેન વે. કારખાના તરફથી થોડાં વર્ષોથી જૈન ભોજનશાળાને બંદોબસ્ત પણ થયે છે. માણસ દીઠ એક ટંકના આઠ આના લે છે. દર વરસે કારતક સુદિ ૧૫થી. અષાડ સુદિ ૧૫ સુધી ભોજનશાળા ચાલુ રહે છે, જેમાસામાં બંધ રહે છે તેથી જેન યાત્રાળુઓએ અહીં અનુકૂળતા પ્રમાણે વધારે દિવસ સુધી શેકાઈ તીર્થયાત્રા–સેવા-પૂજા આદિના અપૂર્વ આનંદને લાભ લેવા ચૂકવું ન જોઈએ. Page #49 -------------------------------------------------------------------------- ________________ હe અ ય લ ગ અહીંના કારખાનાને દર વર્ષે ખર્ચમાં ટેટો પડે છે, જરૂરી ખર્ચને પહોંચી વળવા જેટલી પણ આવક થતી નથી. ખાસ કરીને સાધારણ ખાતામાં વધારે ટેટો રહે છે. તે સાધારણું ખાતાને ડૂબતું બચાવી લેવા માટે કરેક યાત્રાળુઓએ ધ્યાન આપવાની જરૂર છે. અહીંનાં ચારે મંદિરે ઉપર દર વર્ષે માહ સુદિ ૫ (વસંતપંચમી)ને દિવસે ધજા ચડાવવામાં આવે છે, તેથી તે દિવસે અહીં દર વરસે મેળો ભરાય છે. મેળામાં જૈન યાત્રાળુઓ અને આસપાસનાં ગામેના જેને ઉપરાંત છેડા -ઘણ અને અને આસપાસનાં ભીલ, મજૂરે, ખેડૂતો વગેરે પણ આવે છે. તે દિવસે પૂજા ભણાવાય છે અને આનંદપૂર્વક ધજા ચડાવવામાં આવે છે. અહીંનાં ચાર મંદિરે પૈકીનાં ત્રણ મંદિરની મૂળનાયકજીની મૂર્તિઓની નીચે પલાંઠીની બેઠકમાં શિલાલેખે કોતરેલા છે, તેમાં એકેમાં માહ સુદિ પની મિતિ નથી. પરંતુ અહીંનાં ચારે મંદિરમાંથી કોઈ પણ મંદિરમાં, મંદિર કરાવ્યા સંબંધીને અને તેની પ્રતિષ્ઠા કરાવ્યાની સાલમિતિવાળે એકેકે લેખ મંદિરની દીવાલ વગેરેમાં દેલ નથી, તેથી આ મંદિરની પ્રતિષ્ઠાની (વર્ષગાંઠની) મિતિ કોઈને યાદ નહીં હોવાથી આગળની કાર્યવાહકોએ પોતાની અનુકૂળતા પ્રમાણે અહીંનાં ચારે મંદિરે ઉપર દર વર્ષે માહ સુદિ પને દિવસે ધજા ચડાવવાનું નક્કી કર્યું હશે, એમ લાગે છે. અહીંના કારખાના તરફથી કારખાનામાં કાયમ ખાતે સદાવ્રતમાં એક પાલી ભરીને શેકેલા ચણ અપાય છે. કારખાનાની જરૂરિયાત માટે એક બળદગાડી અને એક ઘેડ રાખવામાં આવે છે, અને કેટલીકગાયનું પાલન કરવામાં આવે છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પાંચમું : અચલગઢનાં જૈન મંદિરો [૧] શ્રી ચામુખજી (આદીશ્વર)નું મુખ્ય મંદિર મંદિર બંધાવનાર – અચલગઢના એક ઊંચા શિખર પર આવેલું શ્રી . આદીશ્વર ભગવાનનું બે માળનું આ ગગનચુંબી વિશાળ ચતુર્મુખ (ચાર દ્વારવાળું) મંદિર, “રાણકપુરનું અતિ વિશાળ મંદિર બંધાવનાર “માંડવગઢ નિવાસી પરવાડજ્ઞાતીય ધરણશાહના મોટા ભાઈ સંઘવી રતનાના પુત્ર સંઘવી સાલિગના પુત્ર સંઘવી સહસાએ બંધાવીને ૧૮. સંઘવી સહસા જ્ઞાતિથી વિશા પિરવાડ અને સરહડીયા ગોત્ર હતો. “જૈન ગૂર્જર કવિઓ ભાગ બીજો અને પં. શીલ વિજયજીકત તીર્થમાળા વગેરેમાં લખવા પ્રમાણે તે માળવામાં આવેલ માંડવગઢને રહેવાસી હતો. સંઘવી સહસા દાનવીર, શુરવીર અને ધર્મવીર હતો. તેને, તે વખતના માળવાધિપતિ ગ્યાસુદ્દીન બાદશાહે પોતાના ધર્માધિક મંત્રીઓમાં અગ્રણ-મુખ્ય મંત્રી બનાવ્યો હતો. તેમ છતાં તે ધર્મકાર્યોમાં પણ હમેશાં તત્પર રહેતો હતો. તેના પિતા સંઘવી સાલિગે વંશવાલ (વાંસવાડા) નામક ગામમાં જિનાલય બંધાવ્યું હતું “ગુરુગુણરત્નાકર કાવ્ય” સ૩માં લખ્યું છે કે“સં. સહસાએ શ્રીસુમતિસુંદરસૂરિના ઉપદેશને હૃદયમાં ધારણ કરીને, ન્યાયથી ઉપાર્જન કરેલા પિતાના દ્રવ્ય વડે, સિરોહીના મહારાવ લાખાની અનુમતિ લઈને (યદ્યપિ આ મંદિરની પ્રતિષ્ઠા સં. ૧૫૬૬ માં થઈ છે, અને મહારાવ લાખાનો સં. ૧૫૪૦માં સ્વર્ગવાસ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૨ આ ચ લ ગ વિ. સં. ૧૫૬૬ના ફાગણ શુદિ ૧૦ ને સોમવારે, તપાગચ્છનાયક શ્રી સોમસુંદરસૂરિના પરિવારમાં થયેલા શ્રી સુમતિસુંદરસૂરિજીના શિષ્ય શ્રીકમલકલશસૂરિના શિષ્ય શ્રી જયકલ્યાણસૂરિજી પાસે પ્રતિષ્ઠિત કરાવ્યું છે. સંઘવી સહસાએ લાખ રૂપિયા ખર્ચીને આ મંદિર બંધાવવા ઉપરાંત તેની પ્રતિષ્ઠા વખતે હજારો માણસને મોટા ઠાઠ સાથેને સંઘ કાઢી, અચલગઢ આવી, મોટી ધામધૂમ પૂર્વક પ્રતિષ્ઠા મહોત્સવ કરી તેમાં લાખો રૂપિયા કે સોનામહોર ખચી હતી, એ નિ:સંદેહ વાત છે. પં. શ્રીશીલવિજ્યજીએ સં. ૧૭૪૬માં રચેલ “તીર્થમાલાની કડી કપમાં લખ્યું છે કે “સં. સહસાએ આ પ્રતિષ્ઠામહોત્સવ વખતે સેવકે (સેવક, ભોજક આદિ યાચકે)ને એક લાખ દ્રવ્ય દાનમાં દીધું.” આ ઉપરથી એ સહેજે સમજી શકાશે કે–સં. સહસાએ પ્રતિષ્ઠામહોત્સવ વખતે કેટલું ધન ખેચ્યું હશે, અને તે કેટલે ઉદાર-દાનવીર હશે. સં. સહસાએ મંદિર બંધાવવામાં કેટલું દ્રવ્ય ખચ્યું હશે તેનું અનુમાન આ મંદિરને નજરે નિહાળનાર સહેજે કરી શકે તેમ છે. થયો છે, પરંતુ શ્રીસુમતિસુંદરસૂરિજીના ઉપદેશથી સંઘવી સહસાએ મહારાવ લાખાની અનુમતિથી આ મંદિર બંધાવવાનું કાર્ય વિ. સં. ૧૫૪૦ પહેલાં જરૂર શરૂ કરી દીધું હશે, એમ લાગે છે.) અચલગઢમાં ચૌમુખજીનું મંદિર બંધાવ્યું.” આ મંદિર સંબંધી તેમજ સંઘવી સહસા અને તેના કુટુંબી સંબંધી વિશેષ હકીક્ત જાણવા માટે “અબુદ પ્રાચીન જૈન લેખ સંદોહ” પૃષ્ઠ ૪૯૮થી ૫૦૬ જુઓ. Page #52 -------------------------------------------------------------------------- ________________ સ. ૫. અચલગઢ મંદિરની રચના - આ મંદિર અચલગઢની એક ઊંચી ટેકરી ઉપર આવેલું છે. મંદિર ઘણું વિશાળ, મનેહર, બે માળવાળું, શિખરબંધી અને મજબૂત કેટથી યુકત છે. તેમાં મુખ્ય સ્થાનમાં ચૌમુખજીથી બિરાજિત મેટા ચાર દરવાજાવાળે. મૂળ ગભારે, બહુ વિશાળ અને મજબૂત છે. મૂળ ગભારાની બહાર ગૂઢમંડપના સ્થાને ગેળ મંડપ- . ના બદલે એક લાંબે ખંડ જુદો પાડ્યો છે. તેમાં મૂળ ગભારાના મુખ્ય દરવાજાની બંને બાજુએ ખૂબ ઊંચા અને મેટા બે ગેખલા બનાવ્યા છે, ને મંદિરના દરવાજાના જેવા તેમાં ઉંબરા પણ મૂકેલા છે, તેથી આ બંને ગેખલાએમાં પહેલાં મેટા કાઉસગ્ગીયા પધરાવ્યા હશે અથવા પધરાવવા માટે ગોખલા તૈયાર કરાવ્યા હશે, પણ પછી કઈ કારણથી પધરાવ્યા નહિ હોય એમ લાગે છે. હાલ આ બંને ગેખલા ખાલી છે. આ બંને ગેખલાની બાજુમાં દીવાલની જેડાડ, પૂર્વ–પશ્ચિમ સન્મુખ, સુંદર કોતરણીવાળી શિખરબંધી એક એક દેરી બનેલી છે. આ ગૂઢમંડપ પછી એક ઘણું વિશાળ અને ભવ્ય સભામંડપ બનેલ છે. આ સભામંડપમાં બંને બાજુએ, પૂર્વ-પશ્ચિમ સન્મુખ, એક એક ગભારો બનેલો છે. તેમાંના ડાબી બાજુના ગભારા પાસે કેસર–સૂખડ ઘસવાને એક ખંડ રાખેલ છે. ત્યાંથી ભમતીમાં જવાય છે. ગૂઢમંડપમાં જવાના મુખ્ય દરવાજાની ઉપરના ઠેઠ ઊંચા પથ્થરના પાટડામાં ૧૪ સ્વપ્ન કોતરેલાં છે. જો કે આ મંદિરમાં અને સભામંડપમાં બહુ સુંદર * . Page #53 -------------------------------------------------------------------------- ________________ ar અમ કારણી નથી, પરંતુ મંદિર બહુ વિશાળ અને મજબૂત કરાવેલ છે. સભામ`ડપમાંના ફેંકત છૂટા એ જ સ્તંભા ઉપર આટલા માટો સભામંડપ બનાવ્યા છે. સભામંડપની બહાર શૃંગારચાકી અનેલી છે. તેમાંથી ભમતીમાં જવાય છે. મૂળ ગભારાના ખીજા ત્રણે ખાજુના દરવાજાની બહાર એક એક ચાકી અનેલી છે. મૂળ ગભારાની બહારની બાજુની અર્થાત પાછળની દીવાલામાં સ્ત ંભામાં અને ખાસ કરીને છતામાં સુંદર કારણી કરેલી છે. અને "દિરને ફરતા બહુ મજબૂત કાટ છે. ખીજે માળે ચૌમુખજીના મૂળ ગભારા ઘણા મજબૂત ચાર દરવાજાવાળો છે, પણ ઘણી ઊંચાઈ એ પવનના જોરથી નુકસાન થવાના ભયે ખીજા ત્રણ દરવાજામાં ભીંતા ચણી લીધેલી છે. મુખ્ય દરવાજાની બહાર એક ચાકી બનેલી છે. ઉપરના માળમાં કારણી સામાન્ય છે. શિખર, શ્રીશ'ખેશ્વરજીના જેવું, બેઠા ઘાટનું પણ સુંદર છે. ખીજે માળે જવાની સીડીની પાસે એક નાની પણ સુંદર દેરી છે. તે રૂપવિજયજીની દેરી છે. શૃંગારચાકીથી નીચે ઊતરતાં ડાબા હાથે મંદિરના સામાન રાખવાની એક આરડી છે અને જમણા હાથે ૩ આરડીએ ખાલી છે. મૂત્તિ આના ઈતિહાસ — સિરોહીના મહારાવ શ્રીજગમાલના રાજ્યમાં, માંડવગઢનિવાસી પ્રાગ્ધાટ ( પારવાડ) જ્ઞાતીય સંઘવી સાલિગના Page #54 -------------------------------------------------------------------------- ________________ થી મ. ૫ : અચલગઢનાં જૈન મંદિર - પુત્ર સંઘવી સહસાએ શ્રી આદીશ્વર ભગવાનની ધાતુની બહુ જ ભવ્ય અને મોટી મૂર્તિ પિતે કરાવીને આ મંદિરના ઉત્તર દિશાના દ્વારમાં, મુખ્ય મૂળનાયકજીના સ્થાને, બિરાજમાન કરીને તેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૫૬૬ના ફાગણ શુદિ ૧૦ ને દિવસે પિતાના કાકાના દીકરા ભાઈ (સં. સોનાના પુત્ર) સંઘવી આસાએ કરાવેલા મહોત્સવથી તપગચ્છાચાર્ય શ્રીકમલકલશસૂરિશિષ્ય–પટ્ટધર શ્રીજયકલ્યાણસૂરીશ્વરજી પાસે કરાવી. આ મૂર્તિ (કદાચ આ મંદિર પણ) મીસ્ત્રી વાચ્છાના પુત્ર મીસ્ત્રી દેપાના પુત્ર મીસ્ત્રી અબ્દના પુત્ર મીસ્ત્રી હરદાસે બનાવેલ છે. ઉપરની હકીક્તવાળો વિ. સં. ૧૫૬૬ને વિસ્તૃત લેખ આ મૂર્તિ ઉપર છે. - ૧૯. છેલ્લી ત્રણ-ચાર શતાબ્દિમાં બનેલ કેટલીક તીર્થમાલાઓ અને સ્તવને વગેરેમાં અચલગઢનું આ મંદિર “સહસ સુલતાને બંધાવ્યું, “બાદશાહનું બંધાવેલું મંદિર' વગેરે ઉલ્લેખ જોવામાં આવે છે. સંઘવી સહસા પોતે સુલતાન (બાદશાહ) નથી, તેમ તેમના ભાઈઓ કે કુટુંબીઓમાં સુલતાન નામની કોઈ વ્યક્તિ નથી. છતાં આમ શાથી લખાયું છે ? તે નિશ્ચયરૂપે સમજવામાં આવ્યું નથી. પરંતુ સંઘવી સહસા, માંડવગઢના (માળવાધિપતિ) બાદશાહ ગ્યાસુદોનને મુખ્ય મંત્રી હતા. ઘણું જ દ્રવ્ય ખર્ચીને આવું વિશાળ મંદિર તેણે બંધાવ્યું. પ્રતિષ્ઠા વખતે બાદશાહી ઠાઠમાઠથી મેટ સધ લઈને આવેલ, તે વખતે પુષ્કળ દ્રવ્ય ખરચ્યું અને યાચકને ખૂબ દાન આપેલ, તેથી જનતાએ અથવા યાચકોએ એ સંધવી સહસાને જ સુલતાન (બાદશાહ) કહી તેના ગુણગાન કર્યા હોય અને તેથી આ વાત જનતામાં પ્રચલિત રહી ગઈ હોય તે તે બનવા યોગ્ય છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ અન્ય લ મ હતું. ખીજા ( પૂર્વ દિશાના ) દ્વારમાં મૂલનાયકજીના સ્થાને શ્રીઆદીશ્વર ભગવાનની ધાતુની માટી અને ભવ્ય મૂર્ત્તિ બિરાજમાન છે. આ મૂર્ત્તિ મેવાડમાં આવેલા કુંભલમેરુ (કુંભલગઢ) નામના ગામમાં રાજાધિરાજ શ્રી ભકણું ના રાજ્યમાં શ્રીતપાગચ્છીય સંઘે કરાવેલા ચોમુખ મદિરનાં (કે જેમાં આમૂથી લાવેલ ધાતુની માટી અને મનેહર શ્રીઆદીશ્વર ભગવાનની મૂત્તિ મૂલનાયકજી તરીકે બિરાજમાન હતી ) ખીજા દ્વારામાં બિરાજમાન કરવા માટે કુંભલમેરુના તપાગચ્છીય સંઘે કરાવી છે. અને તેની પ્રતિષ્ઠા, ડુંગરપુર નગરમાં રાજા સામદાસના રાજ્યમાં તેના મુખ્ય પ્રધાન એસવાલ શાહ સાાએ કરાવેલા વિસ્મય પમાડનાર.. મહાત્સવથી તપગચ્છાચાય તપગચ્છાચાર્ય શ્રીલક્ષ્મીસાગરસૂરીશ્વરજીએ વિ. સ. ૧૫૧૮ના વૈશાખ વદ ૪ને શનિવારના દિવસે કરી છે. આ મૂર્તિ ડુંગરપુરનવાસી મીસ્ત્રી લુભા અને લાંપા વગેરેએ અનાવી છે, એવી મતલબનો આ મૂર્તિ ઉપર મોટો લેખ છે. ત્રીજા ( દક્ષિણ દિશાના ) દ્વારમાં મૂળનાયકજીના સ્થાને શ્રીશાંતિનાથ ભગવાનની ધાતુની માટી અને મનેાહર મૂર્ત્તિર બિરાજમાન છે. આ મૂર્ત્તિ, વિ. સ. ૧૫૧૮ માં, ઉપર લખ્યા પ્રમાણે ડુંગરપુરમાં માટી ધામધૂમથી પ્રતિષ્ઠા મહાત્સવ કરનાર ડુંગરપુરિનવાસી આસવાળજ્ઞાતીય ચક્રે ૨૦. ‘“ગુરુગુણરત્નાકર” કાવ્યના ત્રીજા સના ઞયા ક્ષેાકમાં લખ્યું છે કે–( ત્રીજા દ્વારમાં મૂળનાયકજીના સ્થાને બિરાજમાન ) ધાતુની આ મૂર્તિ, ડુંગર પુરના પ્રધાન સાહાએ ૧૨ મણના વજનની વિ. સં. ૧૫૧૮માં કરાવી છે, અર્થાત્ તેમાં આ મૂર્તિનુ વજન ૧૨૦ મણુ લખ્યુ છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ છે. ૫ : અચલગઢનાં જૈન મંદિર શ્વરી ગેત્રવાળા મંત્રી શાહ સાલ્લાની માતા શ્રાવિકા બાઈ કમદેએ પિતાના પતિ શાહ સાભાના કલ્યાણ માટે કરાવી છે. આ મૂર્તિ ઉપર પણ લગભગ ઉપરની મતલબને વિ. સં. ૧૫૧૮ના વૈશાખ વદિ ૪ ને શનિવારને મેટે લેખ છે. ચોથા (પશ્ચિમ દિશાના) દ્વારમાં મૂળનાયકજીના સ્થાને આદીશ્વર ભગવાનની ધાતુની મેટી મનહર મૂર્તિ બિરાજમાન છે. આ મૂર્તિ પણ રાજા સેમદાસના રાજ્યમાં તેના પ્રધાન શાહ સાહા વગેરે ડુંગરપુરના શ્રાવકેએ (સંઘે) કરાવી અને તેની પ્રતિષ્ઠા તપાગચ્છનાયક શ્રીલક્ષમીસાગરસૂરિજીએ વિ. સં. ૧૫રત્ના વૈશાખ વદિ ૪ ને શુક્રવારે કરી છે, એવી મતલબને તેના ઉપર મોટો લેખ છે. આ બીજા, ત્રીજા અને ચોથા દ્વારના મૂળનાયકજીની તથા બીજી પણ કેટલીક મૂર્તિઓ આ મંદિરની પ્રતિષ્ઠા વખતે કુંભલમેરુ (કુંભલગઢ) તથા ડુંગરપુરથી લાવીને અહીં પધરાવવામાં આવી હોય એમ જણાય છે. આ ચારે મૂળનાયકની ધાતુની મૂર્તિઓ બહુ મેટી અને મને હર છે. આ ચારમાંથી બે મૂર્તિઓ એક સાથે બનેલી છે, પણ બીજી બે આગળ પાછળ જુદે જુદે સમયે અને જુદે જુદે સ્થાને બનેલી હોવા છતાં ચારે મૂર્તિઓ લગભગ સરખી જોડીની અને સમાન આકૃતિવાળી બનેલી " જણાય છે. આ ચારે મૂર્તિઓની બેઠક પર દાયેલા, ઉપર લખેલા સંવના લેખો મોટા અને સુસ્પષ્ટ છે. પહેલા દ્વારના મુખ્ય મૂળનાયકની બંને બાજુએ ધાતુના મેટા અને બહુ જ સુંદર આકૃતિવાળા બે કાઉસગ્ગીયા Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૦ અ ચલ મહ છે. તે બંને ઉપર વિ. સં. ૧૧૩૪ના લે છે. પણ તે લેખે જૂના હોવાથી કાંઈક ઘસાઈ ગયા છે, તેમ જ પ્રકાશને અભાવ અને સ્થાનની વિષમતાને લીધે વાંચવામાં મુશ્કેલી પડે તેમ છે, તે પણ પરિશ્રમપૂર્વક તેને શેડો શેડે ભાગ વાંચે છે. વધારે મહેનત કરવાથી બાકીને ભાગ વંચાઈ શકે ખરે. શ્રીષભદેવ ભગવાન અને શ્રી મહાવીર સ્વામીની આ બન્ને ઊભી મૂર્તિઓ (કાઉસગ્ગીયા), શ્રીસત્યપુર (સાર) ના શ્રી મહાવીરસ્વામીના ચિત્યમાં પધરાવવા માટે શ્રીવચ્છ વગેરે શ્રાવકેએ સં. ૧૧૩૪માં કરાવેલ છે. આ મંદિરની પ્રતિષ્ઠા વખતે સારથી લાવીને અહીં પધરાવવામાં આવેલ હશે. - બીજા (પૂર્વ) દ્વારના મૂળનાયકની બંને બાજુએ આરસની મોટી અને મનહર આકૃતિવાળી શ્રી પાર્શ્વનાથ ભગવાનની બે ઊભી મૂર્તિઓ (કાઉસગ્ગીયા) છે. તે પ્રત્યેક કાઉસગ્ગીયામાં, વચ્ચેના મુખ્ય કાઉસગીયા અને બંને બાજુ તથા ઉપરની મૂર્તિઓ મળીને કુલ બાર જિનમૂર્તિઓ, બે ઈંદ્રો, એક શ્રાવક અને એક શ્રાવિકાની મૂર્તિ કોતરેલી છે. અને તે બંને મૂર્તિઓ એક જ ધણુએ (વ્યાપારી કુંવરસિંહે) બનાવરાવી હોય તેમ લાગે છે. તેમાંના ડાબી બાજુના કાઉસગ્ગીયા ઉપર વિ. સં. ૧૩૦૨ને લેખ છે. બન્ને મૂર્તિઓ એક જોડીની છે. ત્રીજા દ્વારના મૂળનાયકજીની ડાબી બાજુની ધાતુની મૂર્તિ ઉપર વિ. સં. ૧૫૬૬, જમણી બાજુની આરસની મૂર્તિ ઉપર વિ. સં. ૧૫૩૭ને અને ચેથા દ્વારના મૂળ લાગવાની સગીયામાં એ મળીને વિકાની મૂર્તિ Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૫ : અચલગઢનાં જૈન મંદિર નાયકજીની બંને બાજુની ધાતુની અને મૂર્તિઓ ઉપર વિ. સં. ૧૫૬૬ના લેખો છે. આ પ્રમાણે નીચેના મૂળ ગભારામાં મૂળનાયકજીની ધાતુની મોટી મૂર્તિઓ ૪, ધાતુના મેટા કાઉસગ્ગીયા ૨, ધાતુની મેટી એકલ મૂર્તિઓ ૩, આરસની મૂર્તિ ૧ અને આરસના મોટા કાઉસગ્ગીયા ૨ છે. મૂલ ગભારાની બહાર ગૂઢમંડપના બને બાજુના દેરી જેવા અને ગોખલામાં થઈને ભગવાનની આરસની મૂર્તિઓ ૩ છે. સભામંડપની અંદર બન્ને બાજુએ એક એક ગભારો છે, તેમાંના જમણી બાજુના ગભારાની અંદર મૂલનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન, તેમની જમણી બાજુએ શ્રી શાંતિનાથ ભગવાન અને ડાબી બાજુએ શ્રીનમિનાથ ભગવાનની મૂર્તિઓ છે. આ ત્રણે મૂર્તિઓ વિ. સં. ૧૯૯૮માં સિદેહીના રહેવાસી પિરવાડ શાહ વણવીરના પુત્રો શાહ રાઉત, લખમણ અને કર્મચંદે કરાવેલ છે. આવી મતલબના આ ત્રણે મૂર્તિઓ ઉપર લેખે છે. આ ગભારામાં કુલ મૂર્તિઓ ૩ છે. ડાબી બાજુના ગભારામાં મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનની ધાતુની બહુ સુંદર મૂર્તિ છે. આ મૂર્તિ વિ. સં. ૧૫૧૮માં પ્રાગ્વાટ (પિરવાડ) જ્ઞાતીય દેસી ડુંગરના પુત્ર ૨૧. ચૌમુખજીના મંદિરની બધી મૂર્તિઓ, કાઉસગ્ગીયા અને પાદુકા પદ પરના લેખે માટે “અબુંદ પ્રાચીન જૈન લેખ સંદેહના નંબર ૪૬૪થી ૪૮૪ સુધીના લેખો તથા તેનું અવલકને જુઓ. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪. અસલ મહ દાસી ગાઈદે (ગોવિ ંદે ) કરાવી છે, એવી મતલબના તેના ઉપર લેખ છે. આ મૂર્ત્તિ પણ કુંભલમેરુથી અહીં લાવવામાં આવી છે. મૂલનાયકજીનો અન્ને ખાજીમાં શ્રીઆદિનાથ અને શ્રીકુંથુનાથલ.ની એ મૂર્તિઓ છે. તે બન્ને ઉપર ઉપર્યુક્ત સિરાહીનિવાસી પારવાડ શાહ વણવીરના પુત્રોના વિ. સં. ૧૬૯૮ના લેખા છે. આ ગભારામાં પણ કુલ મૂર્તિએ ૩ છે. આ મંદિરની ભ્રમતીમાં બીજા માળ ઉપર ચડવાના રસ્તા પાસે આરસની એક દેરી છે. તેમાં એક પાદુકાપટ્ટ છે. અર્થાત્ એક જ પાષાણુની અંદર નવ ોડી પગલાં કાતરેલાં છે. તેમાં સૌથી વચ્ચે (૧) શ્રીજ ખૂસ્વામીનાં પગલાં છે, તેની ચારે બાજુમાં (૨) શ્રીવિજયદેવસૂરિ, (૩) શ્રીવિજયસિંહસૂરિ, (૪) પં. શ્રી. સત્યવિજય ગણિ, (૫) ૫. શ્રી પૂર્વિય ગણુ, (૬) ૫. શ્રી. ક્ષમાવિજય ગણુ, (૭) ૫. શ્રી. જિનવિજય ગણુ, (૮) ૫'. શ્રી. ઉત્તમવિજય ગણિ અને (૯) પં. શ્રી. પદ્મવિજયગણુનાં પગલાં છે. આ પટ્ટ આમૂ ઉપર આવેલા અચલગઢમાં સ્થાપન કરવા માટે કરાવેલ છે. કરાવનારનું નામ લખેલું નથી. આ પટ્ટની પ્રતિષ્ઠા વિ. સં. ૧૮૮૮ના માહ સુદિ ૫ ને સામવારે ૫. શ્રી. રૂપવિજય ગણિએ કરેલ છે. ઉપરની મતલબનો તેના ઉપર લેખ છે. આ પાદુકાપટ્ટની પ્રતિષ્ઠા પં. શ્રી પદ્મવિજય ગણિના શિષ્ય ૫. શ્રી રૂપવિજયજી ગણિએ કરેલ હેાવાથી અને તેમના ઉપદેશથી આ દેરી બનેલ હાવાથી, અહીંના લેાકેા આ દેરીતે રૂપવિજયજીની દેરી કહે છે. ખીજે માળે ચોમુખજી તરીકે મૂલનાયકજી (૧) પાર્શ્વનાથજી, (૨) આદિનાથજી, (૩) આદિનાથજી અને Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૧: અચલગઢનાં જૈન મંદિરે (૪) આદિનાથજી બિરાજમાન છે. આ ચારે મૂર્તિઓ ધાતુની છે. પૂર્વ દ્વારની મૂર્તિ ઉપર લેખ નથી. તે મૂર્તિ વધારે પ્રાચીન હોય તેમ જણાય છે. બાકીની ત્રણે મૂર્તિઓ પર વિ. સં. ૧૫દકના લેખે છે. બીજા માળમાં આ ચાર મૂર્તિઓ છે. આ મંદિરના બને માળમાં ધાતુ અને આરસની બેઠી તથા ઊભી મળીને કુલ ૨૫ મોટી જિનમૂર્તિઓ છે. તેમાં બેઠી તથા ઊભી મળીને ધાતુની ૧૪ અને આરસની ૧૧ મૂર્તિઓ છે. ધાતુની ૧૪ મૂર્તિઓમાંથી ૭ મૂર્તિઓ પર સં. ૧૫૬૬ના ફા. શુ. ૧૦ના લેખે છે. અર્થાત એ સાત મૂર્તિઓ આ મંદિરની પ્રતિષ્ઠા વખતે ખાસ નવીન બનેલ છે. બાકીની ૭ મૂર્તિઓમાંથી ૬ મૂર્તિઓ પર જુદા જુદા સંવતેના લેખે છે. એક પર લેખ નથી. આ સાતે મૂર્તિઓ બહારગામથી આવેલ છે. આરસની ૧૧ મૂર્તિઓમાંથી કેટલીક બહારગામથી આવેલી છે, અને કેટલીક પાછળથી શ્રાવકોએ અહીં પધરાવવા માટે કરાવેલ છે. કુલ ૨૫ મૂર્તિઓમાંથી ૨૧ મૂર્તિઓ પર લેખો છે, ચાર પર લેખ નથી. પ્રતિષ્ઠા સમયના (સં. ૧૫૬૬ના) લેખવાળી સાત મૂર્તિઓમાંથી પણ સંઘવી સહસાએ તે ફક્ત એક જ મૂર્તિ કરાવી છે; બાકીની મૂર્તિઓ અન્ય ૨૨. “ગુરુગુણરત્નાકર કાવ્ય” સર્ગ ૩, લોક ૭૭માં લખ્યું છે કે–સં.સહસાએ અચલગઢના ચતુર્મુખ પ્રાસાદના મુખ્ય (ઉત્તર દિશાના) મૂળનાયકને સ્થાને બિરાજમાન કરવા માટે ૧૨૦ મણ ધાતુની એક મોટી મનોહર મૂર્તિ નવી કરાવી હતી, એને બાકીનાં -ત્રણ દ્વારમાં બિરાજમાન કરવા માટે એના જેવડી બીજી ત્રણ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧ અ ય ર તે ગૃહસ્થોએ અને સંઘ કરાવી છે. સંઘવી સહસાએ આ મંદિરમાં મૂળનાયકજી તરીકે સ્થાપન કરવા માટે ધાતુની, મોટી અને અતિમને હર મૂર્તિ કરાવી હતી, તે આ મંદિરના મુખ્ય (ઉત્તર દિશાના) દ્વારમાં મૂળનાયકજીને સ્થાને બિરાજમાન છે. સં. સહસાના કુટુંબ આદિની માહિતી માટે આ મૂર્તિ પરના લેખ સિવાય બીજે. એકે લેખ અહીં નથી. " આ મંદિરના બને માળમાં થઈને ઊભી તથા બેઠી. મળીને કુલ ધાતુની ૧૪મૂર્તિઓ છે. સર્વ સાધારણ જનતાની માન્યતા છે અને એ વાત બહુ પ્રસિદ્ધિમાં આવી ગઈ છે કે- “ઉક્ત ચૌદે પ્રતિમા મળીને અથવા તે માત્ર નીચેના માળના મૂળનાયકજીની ચારે પ્રતિમા મળીને ૧૪૪૪ મણ , વજનની છે.” આ વિષયમાં તીર્થમાલાઓ, સ્તવનો અને ગ્રંથકારેએ પણ પોતપોતાના ભિન્ન ભિન્ન મતો દર્શાવ્યા છે, તેમાંના કેટલાક નીચે મુજબ છે – ૧. કવિ કષભદાસે સં. ૧૯૮૫માં રચેલ જગદગુરુ, શ્રી હીરવિજયસૂરિરાસ’ની ચોપાઈ ૧૫થી ૧૮માં લખ્યું છે કે “અચલગઢમાં ચાર જિનમંદિરે છે, અચલેશ્વરની પાસે મુનિવરેની એક પિષાણ (ઉપાશ્રય) છે ત્યાંથી બાંધેલાં હજાર પગથિયાં ચડવાથી ચૌમુખજીના મંદિરે જવાય છે, સહસા ને સુલતાને ઉક્ત મંદિર કરાવીને તેમાં પિત્તલમય એંશી એંશી મણુની ચાર મનહર મૂત્તિઓ ભરાવી.” મૂર્તિઓ શ્રી. લક્ષ્મીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠિત કરેલી, બહારગામથી લાવવામાં આવી હતી. આ Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૫ : અચલગઢનાં જૈન મંદિરે ૨. “શ્રીવિજયપ્રશસ્તિ મહાકાવ્ય” સર્ગ ૧૨, શ્લેક ૩૫ની ટીકામાં (ટીકાકાર ગુણવિજયજીએ વિ. સં. ૧૬૮૮માં ટીકા રચી.) લખ્યું છે કે અચલગઢના ઊંચા શિખર પર ધાતુમય ચાર જિનપ્રતિમાઓથી અલંકૃત, અનુપમ શ્રીચૌમુખજીનું મંદિર શોભે છે.” ૩. અંચલગચ્છીય શ્રી. જ્ઞાનસાગરજીએ સં. ૧૭૨૨ લગભગમાં રચેલ “આબુચેત્યપરિપાટી”ની ચોવીશમી. કડીમાં “ચૈમુખજીના મંદિરમાં ૧૪૦૦ મણ પિત્તલની બાર પ્રતિમા” હેવાનું લખ્યું છે. ૪. શ્રી ધીરવિમલશિષ્ય શ્રીનવિમલજીએ સં. ૧૭૨૮માં રચેલ “શ્રીઅર્બુદગિરિતીર્થસ્તવન”ની ર૭મી. કડીમાં લખ્યું છે કે-“માંડવગઢવાસી સહસા-સુલતાને અચલગઢમાં આદિદેવનું મેટું મંદિર બંધાવ્યું. તેમાં ૧૪૦૦ મણ પિત્તલની બાર પ્રતિમાઓ છે.” ૫. અંચલગચ્છીય શ્રીવિનયશીલ વાચકે સં. ૧૭૪૨ માં રચેલ “શ્રી અબુદાચલઉત્પત્તિ–ચત્યપરિપાટીસ્તવન” ની ઢાળ ૫, કડી ૧૫માં કહ્યું છે કે-“લખપતિ (લાખા) રાજાની આજ્ઞાથી માંડવગઢનિવાસી સહસાએ અચલગઢ ઉપર મોટું મંદિર કરાવીને તેમાં ધાતિની ચાર સ્મૃતિ ભરાવી.” ૬. શ્રીશીલવિજયજીએ સં. ૧૭૪૬માં રચેલી “પ્રાચીન તીર્થમાલા”ની કડી ૪૩થી ૪૫માં કહ્યું છે કે-“માંડવગઢનિવાસી, પોરવાડ, સહસા ને સુલતાન પ્રધાને, ચામુખજીનું મંદિર બંધાવ્યું તેમાં ૧૪૦૦ મણ પિત્તલની બાર Page #63 -------------------------------------------------------------------------- ________________ જ અ ચ લ ગ & પ્રતિમાઓ ભરાવી, ભીમાશાહે તેમાં ભાગ કરીને દશ ધડી ૨૩ ધાતુ પિતાના તરફથી આપી અને સહસાએ સેવકેને (ભેજકેના જેવી મારવાડમાં સેવકેની એક જ્ઞાતિ છે.) લાખ રૂપિયા વહેંચ્યા.” ૭. સં. ૧૭૪૮ના વૈશાખ શુદિ ૩ ને વાર ગુરુવારે લખાયેલા હસ્તલિખિત એક છૂટક પાનામાં લખ્યું છે કે અચલગઢ ઉપર, માંડવગઢના રહેવાસી સહસા ને સુલતાને ૧૪૦૦ મણુ પિત્તલની બાર પ્રતિમાઓ ભરાવી, લાખો રૂપિયાની લહાણ કરી અને તેણે યાત્રાની છૂટ કરાવી છે ૮. શ્રી જ્ઞાનવિમલસૂરિજીએ વિ. સં. ૧૭૫૫માં રચેલ પ્રાચીન તીર્થમાલાની કડી ૬૧-૬૨ માં લખ્યું છે કે મુખજીના મંદિરમાં ૧૪૦૦ મણ પિત્તલની પ્રતિમાને ઓ છે અને તેમને જમણે પડખે આરસની સાત મૂર્તિઓ શોભે છે. ૨૪ ( ૯ વાચક પ્રેમચંદે વિ સં. ૧૭૭૯ના જેઠની બીજને બુધવારે પૂર્ણ કરેલ “આબુ સ્તવન ની ૨૦મી કડીમાં સહસાએ બંધાવેલ અચલગઢ ઉપરના મુખજીના ': ૨૩. ૪૦૦ તોલાના વજનને એક ઘડી કહેવામાં આવે છે. 1. ૨૪. આ સાત મૂર્તિઓથી શ્રીષભદેવજીનાં મંદિરનું સૂચન કર્યાનું સંભવે છે. કેમ કે આ તીર્થમાલામાં અચલગઢ ઉપરના બીજા ત્રણ મંદિરોનું વર્ણન છે. પણ શ્રીહષભદેવજીના દેરાસરજીનું સ્પષ્ટ રીતે તેમાં વર્ણન કર્યું નથી, અને ઉક્ત સંવત પહેલાં આ મંદિરની પ્રતિષ્ઠા થઈ ચૂકી હતી. Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૫ અચલગઢનાં જૈન મંદિરે મંદિરમાં ૧૭૦૦ મણ પિત્તલની ચાદ મૂત્તિઓ” રહેવાનું લખ્યું છે. ૧૦. શ્રીપુણ્યસાગરજીના શિષ્ય શ્રી જ્ઞાનસાગરજીએ સં. ૧૮૨૧માં રચેલ “તીર્થમાલા સ્તવન”ની ઢાળ ૭, કડી ૧૫માં “ચૌમુખજીના મંદિરમાં ધાતુની મોટી પ્રતિમા ઓ બાર” હોવાનું અને કડી ૧૬માં “તેના સભામંડપમાં સામસામે શ્રી ગેડી પાર્શ્વનાથ અને સુવ્રતસ્વામીના ગભારા” હોવાનું લખ્યું છે. પરંતુ મારા ધારવા પ્રમાણે ત્યાં સુવ્રતસ્વામી ને બદલે “નેમિનાથ” લખવું જોઈએ. અત્યારે પણ સં. ૧૫૧૮ના લેખવાળી શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ ડાબી બાજુના ગભારામાં મૂળનાયકજીના સ્થાને બિરાજમાન છે. ૧૧. વિ. સં. ૧૮૭૫ના વૈશાખ શુદિ ૮ ને દિવસે લખાયેલ “આબુક૫”ના એક હસ્તલિખિત છૂટક પાનામાં લખ્યું છે કે –“ગોરીસા (માલવાધિપતિ ગ્યાસુદ્ધિ) બાદશાહના પ્રધાન માંડવગઢનિવાસી, વિશા પોરવાડ, સંઘવી સહસાએ ૧૪૪૪ મણ પિત્તલ ગળાવીને તેની ચાર પ્રતિમાઓ માટી અને સાત પ્રતિમાઓ નાની કરાવી. તેણે (આ મંદિર બંધાવવામાં, મૂતિ કરાવવામાં અને મેટે સંઘ કાઢીને ધામધૂમથી પ્રતિષ્ઠા મહોત્સવ અને યાચકને દાન આપવા વગેરેમાં થઈને) ૭૬ કરોડ પીરજી (ઉક્ત બાદશાહના વખતને ચાંદીના સિક્કો.) ખરચી. ૧૨. શ્રી શાંતિવિજયજીરચિત “જેન તીર્થ ગાઈડમાં તવારીખ તીર્થ આબુ' નામના પ્રકરણમાં આબુ ઉપરનાં Page #65 -------------------------------------------------------------------------- ________________ અ ય લ ગ ૯ મંદિરનું વર્ણન લખતાં લખ્યું છે કે–“અચલગઢ ઉપરના ૌમુખજીના મંદિરમાં ૧૪૪૪ મણું પિત્તલની ૧૪ મૂત્તિઓ છે.” ૧૩. સં. ૧૬૭૮, આસો શુદિ ૨ શુક્રવારે રચાયેલ આબુતીર્થસ્તવન” (કર્તાનું નામ નથી.)ની કડી પ–૬ માં લખ્યું છે કે –“ચૌમુખજીમાં મેટી મૂર્તિઓ બાર છે, અને સૂખડ ઘસવાના ઓરસીયા એકાવન છે. તેમજ અરબુદાજીના દેહરામાં પ્રતિમાજી ૩૬૦ છે.૨૫ ૧૪. શ્રીદાનસાગરજીના શિષ્ય શ્રીઅમીસાગરજીએ સં. ૧૮૬૨ ચિત્ર વદિ ૮ (સંઘ સાથે યાત્રા કરી તે સંબંધી) રચેલ “શ્રી અબુંદગિરિસ્તવન”ની કડી ૪–૫માં લખ્યું છે કે–ચૌમુખજીના મંદિરમાં ધાતુની ૧૪ મૂર્તિઓ છે, તેનું ૧૪૪૪ મણ વજન છે, તેમ જ અચલગઢમાં કુલ પાંચ દેહરાં અને તેમાં કુલ ૨૨૯ જિનમૂત્તિઓ છે. ૨૬ ૨૫. આ અરબુદાજીનું દેહશું કર્યું તે કાંઈ સ્પષ્ટ રીતે સમજાતું નથી. અચલગઢમાં અરબુદાજીના નામથી કઈ જેનોનું કે હિંદુઓનું પણ દેરાસર પ્રસિદ્ધિમાં આવેલું નથી. કદાચ અમુતની ગર સની=અવુલગી આમ અપભ્રંશ શબ્દ વાપર્યો હોય તો અમુતગી થી બહુ મોટી મૂર્તિવાળું મંદિર એટલે ચૌમુખજીનું મંદિર લઈ શકાય. કેમ કે આબુ ઉપરનાં સમસ્ત જૈન મંદિરમાં મૂલનાયકનાં સ્થાને બિરાજમાન સૌથી મોટી મૂર્તિવાળું મંદિર અચલગઢ ઉપરનું ચામુખજીનું મંદિર છે. આવી રીતે શ્રી શત્રુંજય અને શ્રી ગિરનાર તીર્થ ઉપર પણ જૈન અદબદજી (અદ્દભુતજીની મૂર્તિઓ છે, જેથી અહીં પણ એ પ્રમાણે કહ્યું હોય એમ જણાય છે. ૨૬. આ સ્તવનમાં અચલગઢમાં કુલ પાંચ જૈન મંદિરે હેવાનું લખ્યું છે. પણ અત્યારે તે ચાર મંદિર છે. આ ચાર Page #66 -------------------------------------------------------------------------- ________________ 5. ૫: અચલગઢનાં જૈન મંદિર આમ ભિન્ન ભિન્ન સમયમાં ભિન્ન ભિન્ન પુસ્તકમાં દંતકથાઓને આધારે ભિન્ન ભિન્ન મત લખાયા છે, તેમ અત્યારે પણ તેમાં ભિન્ન ભિન્ન જાતની દંતકથાઓ ચાલે છે. તેમાં સાચું શું છે? એ તો અતિશયજ્ઞાની હોય તે જ કહી શકે. મારા નમ્ર મત પ્રમાણે આ ચૌદ મૂર્તિઓમાંથી ઘણી મૂર્તિઓ જુદા જુદા સમયમાં, જુદા જુદા ગામમાં અને જુદા જુદા ધણીએ કરાવેલ હોવાથી ૪, ૧૨ કે ૧૪ મૂતિઓનું અમુક જ વજન કરાવવું છે એવું લક્ષ રાખી ન જ શકાય. હા, કદાચ અનાયાસ જ એ સંગ બન હોય તે બની શકે ખરે. અહીં એમ જ બન્યું હોય તેમ લાગે છે. ચૌમુખજીના મંદિરની પ્રતિષ્ઠા વિ. સં. ૧૫૬૬માં થયા પછી થોડા જ વર્ષોમાં રચાયેલ “શ્રીગુરુગુણરત્નાકર કાવ્ય” સર્ગ ૩, લેક ૭૭માં લખ્યું છે કે “સંઘવી સહસાએ મલનાયક શ્રીઆદીશ્વર ભગવાનની ૧૨૦ મણ વજનની એક મૂત્તિ કરાવી.” તેમજ એ ગ્રંથના ત્રીજા સર્ગના ચોથા શ્લોકમાં લખ્યું છે કે–(આ મંદિરના ત્રીજા દ્વારના મૂલનાયકજીને સ્થાને બિરાજમાન) શ્રી શાંતિનાથ ભગવાનની ધાતુની મંદિર સિવાય વિ. સં. ૧૮૬રની આસપાસમાં અહીં પાંચમું જૈન દેરાસર હેય એવો સ્પષ્ટ ઉલ્લેખ કે બીજું કાંઈ પ્રમાણુ મને મલ્યું નથી. કદાચ ચૌમુખજીનું મંદિર બે માળનું હોવાથી તેને બે મંદિરો ગણ્યાં હેય, અથવા તે અચલેશ્વર મહાદેવના મંદિરની સામેના એક નાના શિવાલયમાં કઈ પડી ગયેલ જેન મંદિરને દરવાજે લગાવેલો છે, એટલે તે સમયમાં અચલગઢમાં પાંચમું દેરાસર હેય અને પછીથી જીર્ણ થઈને પડી ગયું હોય, તેથી તેની મૂર્તિઓ બીજા મંદિરમાં પધરાવી દીધી હોય તે તે પણ બનવા ગ્ય છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ અય મનેાહર મૂર્ત્તિ ડુંગરપુરના પ્રધાન સાલ્હાએ ૧૨૦ મણુ વજનની વિ. સં. ૧૫૧૮માં કરાવી છે. આ ગ્રંથ તે અરસામાં અનેલ હેાવાથી આના ઉપર વધારે વિશ્વાસ રાખી શકાય. સંઘવી સહસા માંડવગઢના ( માળવાના ) રહેવાસી હાવાથી, અને શાહ સાલ્હા ડુંગરપુર ( મેવાડ ) ના રહેવાસી હાવાથી રાજપૂતાનાના હિસાબે ઉપયુક્ત ૧૨૦ મણ મંગાળી (૮૦ તાલાના શેરના પ્રમાણવાળા ) લેવા જોઇ એ. જો એમ જ હાય તા પછી એ હિંસામે ૧૨ કે ૧૪ મૂર્તિએ મળીને ૧૪૪૪ કે ૧૪૦૦ મણ (ગુજરાતી ૪૦ તાલાના શેરના પ્રમાણવાળા) વજનની હાય એમાં કંઈ પણ આશ્ચય જેવું નથી. ધાતુની મૂર્તિઓ, એ સર્વ ધાતુની અથવા પંચધાતુની મૂર્તિએ કહેવાય છે. મતલબ કે પિત્તલ કે કાંસાની મૂર્ત્તિ આ કરાવનારા દરેક ગૃહસ્થા પોતપાતાની શક્તિ અનુસારે પાંચે ધાતુ તેમાં અવશ્ય નાખે છે. ચૌમુખજીના મંદિરના નીચેના માળના ચારે મૂળનાયકજીની મૂત્તિઓમાંથી સંઘવી સહુસાએ કરાવેલ પિત્તળની મુખ્ય મૂળનાયકજીની મૂર્ત્તિની કાંતિ ઉપરથી તેમાં સુવર્ણના ભાગ કાંઈક વિશેષ હાવાનું અને ખાકીની મૂત્તિ એમાં સુવર્ણ ના ભાગ નહીં જેવા જ હાવાનું સ્પષ્ટ જણાય છે. પરંતુ આ બધી મૂર્તિએ ખાસ કરીને તે પિત્તલની જ મનેલી હાય છે, તેથી તે પિત્તલની અથવા તેા ધાતુની મૂત્તિએ કહેવાય છે. શ્રીમાન્ મેરુતુ ગસૂરિજીએ વિ. સં. ૧૪૩૮માં રચેલ ‘અ’ચલગચ્છીય પટ્ટાવલી”માં લખ્યું છે કે “ ભીનમાલનિવાસી, શ્રીમાલીજ્ઞાતિ અને કાશ્યપ ગેાત્રવાળા લાલા સંધવીએ ખાવીશ હજાર દ્રવ્ય ખરચીને અચલગઢ ઉપરના ચૌમુખજીના Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૫ઃ અલગઢનાં જૈન મંદિર મંદિરમાં બે કાઉસગીયા (ઊભી જિનમૂર્તિઓ) કરાવેલ છે.” પરંતુ આ કાઉસગ્ગીયા અત્યારે ચૌમુખજીના મંદિરમાં તે નથી, પણ અચલગઢ ઉપરના બીજા કેઈ જેના મંદિરમાં પણ વિદ્યમાન હોય તેમ જણાતું નથી. આ મંદિર પહાડના એક ઊંચા શિખર ઉપર આવેલું હોવાથી તેના બીજા માળ ઉપર ચઢીને જોતાં આબુ પહાડની કુદરતી રમણીયતા, આબુની નીચેની ભૂમિ અને દૂર દૂર સુધીનાં ગામેનું દશ્ય બહુ જ ચિત્તાકર્ષક લાગે છે. આ મંદિરમાં બંને માળના મૂળનાયકજી વગેરે થઈને ધાતુની મૂર્તિઓ ૧૨, ધાતુના કાઉસગ્ગીયા ૨, આરસના સુંદર કાઉસગ્ગીયા ૨, આરસની મૂર્તિઓ ૯, ધાતુની નાની પંચતીથી ૧ અને ધાતુની નાની એકલ મૂર્તિઓ ૨, એ પ્રમાણે આ મંદિરમાં કુલ મૂર્તિઓ ૨૮ અને પાદુકાપટ્ટ ૧ છે. (૨) શ્રીહષભદેવ ભગવાનનું મંદિર ચૌમુખજીથી ૩૩ પગથિયાં નીચે ઊતરતાં એક મોટા મેદાનમાં શ્રીષભદેવજી (આદીશ્વરજી)નું મંદિર આવે છે. ૨૭ અહીંના લોકોમાં દંતકથા છે કે–અચલગઢ નામના કિલામાંના પિતાના મહેલના ઝરૂખામાં બેસીને મેવાડના મહારાણા કુંભકર્ણ, આ ચામુખજીના મંદિરના બીજા માળના મૂળનાયક ભગવાનનાં દર્શન કરી શકે એવી રીતે આ ચામુખજીનું મંદિર બંધાવવામાં આવ્યું છે. પરંતુ આ દન્તકથામાં કંઈ વજૂદ હોય એવું લાગતું નથી, કારણ કે મહારાણું કુંભકર્ણને સ્વર્ગવાસ વિ. સં. ૧૫ર ૫માં થયો છે, અને આ મંદિર વિ. સં. ૧૫૬ ૬માં પ્રતિષ્ઠિત થયું છે. કદાચ સિરોહીના મહારાવ જગમાલના સંબંધમાં આ દન્તકથા હોય તો તે બનવાયોગ્ય છે, કારણ કે તે વખતે આબુ ઉપર તેમનું આધિપત્ય હતું. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૦ અચલ ૫૭ આ મંદિર સાદું અને અર્વાચીન જણાય છે. પાણા ત્રણસે વર્ષથી વધારે જૂનું હાય તેમ લાગતું નથી. ૨૮ ૨૮. શ્રીકુંથુનાથજીના દેરાસરની બહારની સુરહી (સરઈ) ના વિ. સ’. ૧૬૩૪ના ચૈત્ર વિંદે ૩ના લેખમાં (અમુ`દ પ્રાચીન જૈન લેખસ ંદેહ'માં લેખાંક ૬૬૪ જુએ.) અચલગઢમાં ત્રણ મદિરા હોવાનું લખ્યું છે, અને શ્રીસમયસુંદર વાચકે ' સ', ૧૬૭૮માં સધ સાથે યાત્રા કરી તે સબંધી રચેલ ‘આબૂ તીરથલાસ 'ની પાંચમી કડીમાં અચલગઢમાં ૧ શ્રીશાંતિનાથજી, ૨ શ્રીમુખજી અને ૩ શ્રીકુંથુનાજી—આ ત્રણ જ મદિરા હૈવાનું લખ્યું છે. એટલે તે વખતે આ મંદિર નહીં' બન્યું. હાય એમ ચેાક્કસ જણાય છે. તેમજ ૫, મહિમાએ વિ. સં. ૧૭૨૧માં ( જે મહિના પહેલાં ) યાત્રા કરીને સ. ૧૭૨૨ માં રચેલી ચૈત્યપરિપાટી 'ની ચેાથી ઢાળની ચેથી—પાંચમી કડીમાં પણ અહીં ( અચલગઢમાં ) ત્રણ મ દિશ હાવાનુ લખ્યુ છે. એટલે આ મંદિર સ. ૧૭૨૧ના જેઠ સુદ ૩ ને રવિવારે પહેલી વાર પ્રતિષ્ઠિત થયું હોય તેમ લાગે છે. આ મદિરના મૂળનાયક શ્રીઋષભદેવ ભગવાનની મૂર્તિ પર એ જ સંવતમિતિને લેખ મોજૂદ છે. ( જુએ ‘મુ* પ્રાચીન જૈન લેખસા'તા લેખાંક ૪૮૫.) " શ્રીઋષભદાસ કવિએ વિ. સં. ૧૬૮૫માં રચેલા જગદ્ગુરુ શ્રીહીરવિજયસૂરિરાસની ચેાપાર્કની કડી ૧૫માં અચલગઢમાં ચાર મ।િ હાવાનું લખ્યું છે. પરંતુ મારા ધારવા પ્રમાણે ઉક્ત સંવતમાં આ મંદિરનુ` કામ ચાલુ થયું હશે, તૈયાર થયા બાદ અમુક વર્ષો પછી સં. ૧૭૨૧માં પ્રતિષ્ઠા થઈ હશે. જો સ. ૧૬૮૫માં થવા તે પહેલાં આ મંદિર પણ પ્રતિષ્ઠિત થઈ ચૂકયું હાત તા ઉપર્યુક્ત સરઇના લેખમાં, આખુ તીરભાસમાં અને ચૈત્યપરિપાટીમાં પણુ અહી ત્રણને બદલે ચાર મંદિશ હાવાનું જરૂર લખત, કેમ કે બાકીનાં ત્રણ મદિરા તા એ વખતે પ્રતિષ્ઠિત ચૂઈ ચૂકેલાં જ હતાં. Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૫: અચલગઢનાં જૈન મંદિર મદિરની રચના –મૂળ ગભારે અને તેની પછી સભામંડપ બને છે. કારણુંવાળું બેઠા ઘાટનું શિખર છે. પાછળના ભાગમાં નાની પણ શિખરબંધી ૨૪ દેરીઓ અને તે દેરીઓની વચ્ચેના ભાગમાં પગલાં વગેરેની ચાર છત્રીઓ છે. જમણા હાથ તરફ કુદરતી પથ્થરોની વચ્ચે જુદી જ અંબિકાદેવીની એક શિરબંધી દેરી છે. મૂર્તિસંખ્યા અને તેની હકીત :–આ મંદિરમાં મૂળનાયકજીના સ્થાને શ્રી આદીશ્વર ભગવાન બિરાજમાન છે. તેમની બંને બાજુએ આરસની બે મૂર્તિઓ છે. મૂળનાયકજીની મૂર્તિ ઉપર વિસં. ૧૭ર૧ને લેખ છે. આ મૂર્તિ અમદાવાદના રહેવાસી શ્રી શ્રીમાલી જ્ઞાતિના દેસી શાંતિદાસ શેઠે ખાસ અહીં પધરાવવા માટે કરાવી છે. તે ઉપરથી કદાચ આ મંદિર પણ તેમણે જ બંધાવ્યું હોય એમ અનુમાન કરી શકાય. . આ મંદિરની ભમતીમાં નાની નાની દેરીઓ ૨૪, પગલાં વગેરેની છત્રીઓ ૪ અને શ્રીઅંબિકાદેવીની દેરી ૧ છે. આ ૨૪ દેરીઓમાંથી પ્રત્યેકમાં ભગવાનની એક એક મૂર્તિ છે. તેમાં એક દેરીમાં પંચતીથીના પરિકરવાળી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ છે, તેના ઉપર વિ. સં. ૧૩૮૦ને નાને લેખ છે. ચાર છત્રીઓમાં પાદુકા જેડી ૨૯. આ ૨૪ દેરીઓ હાલમાં જ એટલે સં. ૧૯૬૦ની આસપાસમાં બની છે અને તેની પ્રતિષ્ઠા સં. ૧૯૬૩માં થઈ છે. આ ચોવીશ દેરીઓની વચ્ચે (મૂળ મંદિરની પાછળના ભાગમાં) આરસની ચાર છત્રીઓ છે, તે કદાચ આ દેરીઓની પહેલાં જ બનેલી હશે, કેમકે તેમાં સ્થાપન કરેલી કેટલીક વસ્તુઓ જૂની છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ અ અ લ ગ ૮. ૪, (પ્રાય: તે ચારે પાદુકા જેડી યતિઓની છે. પાદુકા જોડી ઉપર અર્વાચીન નાના નાના લેખે છે.) સરસ્વતી દેવીની નાની મૂર્તિ ૧, હાથીસવાર યક્ષની મૂર્તિ ૧ (ઘણું, કરીને આ મણિભદ્ર યક્ષની મૂર્તિ હશે.) અને શ્રી સિદ્ધચક્રજીને આરસ પાષાણને યંત્ર ૧ છે. અંબિકા દેવીની દેરીમાં અંબાજીની મૂર્તિ ૧ છે. આ મંદિરમાં ભગવાનની કુલ મૂર્તિઓ ર૭, પાદુકા જેડી ૪, સરસ્વતી દેવીની મૂર્તિ ૧, અંબિકા દેવીની મૂર્તિ. ૧, હાથીસવાર યક્ષની મૂર્તિ ૧ અને સિદ્ધચક્રજીને આરસ પાષાણને યંત્ર ૧ છે. આ મંદિર અને તેના ફરતી ર૪ દેરીઓ વગેરે ઉપર ૩૦. સરસ્વતી દેવીનું દેવસ્થાન ઘણું વર્ષોથી “અચલગઢ ઉપર હોવાનું જણાય છે. આ મૂર્તિ પહેલાં ઉપર્યુક્ત અંબિકા દેવીની દેરીમાં અથવા અન્ય કોઈ ખાસ સ્થાનમાં હેવી જોઈએ. અને તેનું તે સમયમાં વિશેષ માહાઓ પ્રચલિત હેવું જોઈએ, કેમકે મહારાણું કુંભકર્ણ જેવા પુરુષે પણ તેમની સામે બેસીને ધાર્મિક પંચાયતો કરતા હતા. દાખલા તરીકે –આબુની યાત્રાએ આવતા કાઈ પણ યાત્રાળઓ પાસેથી મુંડકું કે વળાવું (ચેકી) નહિ લેવા સંબંધીને મેવાડના મહારાણું કુંભકર્ણ (કુંભારાણું) ને વિ. સં. ૧૫૭૬ને. લેખ, જે હાલ દેલવાડામાં લુણવસહી મંદિરની બહારના કીર્તિસ્તંભની પાસે છે, તે લેખ અચલગઢ ઉપર સરસ્વતી દેવીની સામે બેસીને લખાયેલો છે. - ૩૧. આ યંત્ર ઉપર વિ. સં. ૧૫૫૮ના કારતક વદિ ૧૩ને લેખ છે. આ યંત્ર અચલગઢના રહેવાસી શ્રાવકે કરાવેલ છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ મ. પ: અચલગઢનાં જૈન મંદિર કલશ અને ધજા–દંડ ન હતાં. વિ. સં. ૧૯૯૨ના વર્ષમાં અમારું રહિડા જવાનું થતાં ત્યાંના ઓસવાલ અને પિરવાડ સમસ્ત સંઘને એકત્ર કરી, એ માટે ઉપદેશ આપતાં તેમણે આ વાતને સહર્ષ સ્વીકાર કર્યો અને થોડા સમયમાં બધી તૈયારીઓ કરીને મોટા ઉત્સાહ તથા મહોત્સવ પૂર્વક શ્રીસંઘે સુવર્ણ કલશ અને ધજા–દડે વિ. સં. ૧૯૨ના વૈશાખ શુદિ ૧૦ને દિવસે પ્રતિષ્ઠિત કરાવીને ચઢાવ્યા છે. આ મંદિરના કોટના મુખ્ય દરવાજાની બહાર ચોકીદારોને બેસવા માટેની એક દલાણ (ઓસરી) છે. તેની પછી બન્ને બાજુએ થઈને ચોકીદારે તથા નોકરેને રહેવા તેમજ સામાન રાખવા માટે પાંચ ઓરડીઓ છે. તેમાંની છેલ્લી ઓરડી પાસે યુરોપીયને વગેરે વિશ્રાંતિ લે છે, અને ચામડાના બૂટ બદલીને યુરેપીયનેને કપડાના બૂટ અહીં પહેરાવવામાં આવે છે. ત્યાંથી થોડું નીચે આવતાં એક ચોક આવે છે. તેની પછી એક પિળ (દરવાજે) છે, તે દરવાજા માથે એક મેટે હેલ છે. તેમાં યુરોપીયને અથવા અમલદાર વગેરે કેઈને રાત રહેવું હોય તે તે માટે સગવડ રાખેલી છે. ત્યાંથી થોડું નીચે ઊતરતાં પૂર્વ સન્મુખ કારીગરોને કામ કરવા માટે તથા રહેવા માટેનાં મકાનની એક લાઈન છે. ત્યાંથી થોડું નીચે ઊતરતાં શ્રીસંઘે બંધાવેલી બે માળની મેટી ધર્મશાળા આવે છે. આ બધાં મકાનની આસપાસ પહાડ અને વૃક્ષોનું કુદરતી દશ્ય બહુ મનહર છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ - અ ય લ ગ . (૩) શ્રી કુંથુનાથ ભગવાનનું મંદિર અચલગઢનાં મંદિરના કાર્યાલયની પેઢીના મકાનમાં, પેઢીની ગાદી સામે, ઉપરના ભાગમાં શ્રી કુંથુનાથ પ્રભુજીનું દેરાસર આવેલું છે. આ દેરાસરનું મકાન બે ખંડનું અને માથે ધાબાવાળું છે. ભગવાનના ઉપર ધાબામાં શિખર જે. નાને ગુંબજ (ઘૂમટ) બનાવેલ છે. બીજા ખંડની આગળ નાને ચોક છે. દેરાસરની જોડે ઉપાશ્રયનું બે ઓરડાવાળું મકાન આવેલું છે. ઉપાશ્રયની ઉપર તથા સામેના ભાગમાં કાર્યાલયના ૪ ઓરડા છે. આ દેરાસર જૂનું હોય તેમ લાગે છે. અચલગઢનો રહેવાસીઓને હમેશાં દર્શન-પૂજનની અનુકુળતા માટે ધાબાવાળું આ નાનું દેરાસર ગામની અંદર કરાવ્યું હોય તેમ લાગે છે. આ દેરાસર કેણે અને ક્યારે બંધાવ્યું તે ચોક્કસ રીતે જાણવામાં આવ્યું નથી, પરંતુ શ્રીમાન સેમસુંદરસૂરિજીએ વિ. સં. ૧૫૦૦ લગભગમાં રચેલ “શ્રીઅર્બુદગિરિકલ્પમાં અચલગઢમાં મહારાજા કુમાર પાળે બંધાવેલ શ્રીમહાવીરસ્વામીના એક જ મંદિરનું વર્ણન આપ્યું છે, તે સિવાયના અચલગઢ ઉપરના બીજા એકે મંદિરનું વર્ણન આપ્યું નથી. તેમજ શ્રી શાંતિસૂરિજીકૃત “શ્રીઅબુદાચલ ચિત્ય પરવાડી વિનતિ કે જેમાં રચ્યાસંવત આપ્યો નથી, પણ તેમાં દેલવાડામાં ત્રણ જ મંદિર કહેવાનું લખ્યું છે, તેથી તેની રચના સં. ૧૫૧૫ પહેલાં થઈ હશે એમ ખાતરી થાય છે. આ વિનતિની કડી ૧૬માં અચલગઢમાં મ. કુમારપાલનું બંધાવેલું એક જ મંદિર હેવાનું લખ્યું છે. આ ઉપરથી તલેટીમાં આવેલા મહારાજા Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૫: અચલગઢનાં જૈન મંદિર ૫ કુમારપાલના મંદિર સિવાય વિ.સં. પંદરસે લગભગમાં અચલગઢમાં બીજું એક મંદિર નહેતું એમ જણાય છે. જ્યારે આ મંદિરની બહારના જમણી તરફના ચોતરા ઉપર એક ખૂણામાં દીવાલની લગોલગ ઊભા કરેલા એક ગધેયા પથ્થરના. વિ. સં. ૧૬૩૪ના લેખમાં તથા પં. મહિમાકૃત ચિત્યપરિપાટી” (રાસંવત ૧૭૨૨)ની ચેથી ઢાળની ચોથીપાંચમી કડીમાં પણ અચલગઢમાં ત્રણ જિનમંદિરે હેવાનું લખ્યું છે. આ વખતે શ્રીત્રષભદેવ ભગવાનનું મંદિર નહોતું એટલે આ મંદિર વિદ્યમાન હતું એમ ખાતરી થઈ શકે છે. આ ઉપરથી આ મંદિર વિ. સં. ૧૫૦૦ પછી અને સં. ૧૬૩૪ પહેલાં બન્યું હોય એમ ચક્કસ જણાય છે. - શ્રી જ્ઞાનસાગરજીએ વિ. સં. ૧૭૨૨ લગભગમાં રચેલ આબુ ચૈત્યપરિપાટીની ૨૬મી કડીમાં “અચલગઢનું શ્રી કુંથુનાથજીનું મંદિર ખેતા શાહે કરાવ્યા”નું લખ્યું છે. જે આ વાત સાચી હોય તે આ મંદિર સં. ૧૫ર૭માં પ્રતિકિત થયાનું ચોક્કસ માની શકાય. કેમ કે આ મંદિરના મૂલનાયકજી શ્રી કુંથુનાથ ભગવાનની ધાતુની મનોહર મૂર્તિની અંજનશલાકા વિ. સં. ૧૫૨૭ના વૈશાખ શુદિ ૮ને દિવસે થઈ છે. ઉક્ત સંવતને આ મૂર્તિ પર સુસ્પષ્ટ લેખ છે.૩૩ આ મૂર્તિ સંઘવી ખેતા શાહે ભરાવેલી છે. એટલે આ ૩૨. “અર્બદ પ્રાચીન જૈન લેખસદેહને લેખાંક ૬૬૪ વાળે લેખ જુઓ. ૩૩. “અબુંદ પ્રાચીન જૈન લેખસંદેહ' ના લેખાંક ૪૯૧ અને તેનું અવલોકન જુઓ. Page #75 -------------------------------------------------------------------------- ________________ અ ય લ ગ છે મંદિર પણ કદાચ તેમણે જ કરાવ્યું હેય, એમ અનુમાન કરી શકાય. + અંચલગચ્છીય શ્રીવિનયશીલ વાચકે વિ. સં. ૧૭૪રમાં રચેલ “અબુદાચલ ઉત્પત્તિ ચત્ય પરિપાટી સ્તવન ઢાળ ૫, કડી ૧૨-૧૩માં “અચલગઢ ઉપરના આ મંદિરના મૂલનાયક શ્રી કુંથુનાથજી ભગવાનની મૂર્તિ સંઘવી ખેતા શાહે ભરાવ્યાનું” લખ્યું છે, અને તપાગચ્છીય શ્રીઉત્તમવિજયજીએ વિ. સં. ૧૮૬૯માં રચેલ “આબુ તીર્થમાલ” ઢાળ ૧૨, કડી ૧૫માં “અચલગઢમાં શ્રી કુંથુનાથજી ભગવાનનું દેહરું હોવાનું” લખ્યું છે.૩૪ ૩૪. શ્રીનવિમલજીએ વિ. સં. ૧૭૨૮માં રચેલ “શ્રી અબુદ ગિરિ તીર્થ સ્તવનની ૨૮મી કડીમાં અને શ્રી જ્ઞાનવિમલસૂરજીએ વિ. સં. ૧૭૫૫માં રચેલ “પ્રાચીન તીર્થમાલાની ૬૩મી કડીમાં પણ “અચલગઢની તલેટીમાં મહારાજા કુમારપાલે બંધાવેલા મંદિર સિવાયનું અચલગઢ ગામમાં શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર (શાંતિવિહાર” હેવાનું લખ્યું છે. આ મંદિર કયું?-તે કાંઈ સમજવામાં આવતું નથી. અત્યારે અચલગઢની તળેટીમાં આવેલ મહારાજા કુમારપાલના મંદિર સિવાય બીજા કેઈ મંદિરમાં મુખ્ય મૂલનાયકજીને સ્થાને શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિ બિરાજમાન નથી. તેમ અચલગઢ ગામમાં શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર હોય એવો ઉલ્લેખ ઉપર્યુક્ત સ્તવન અને તીર્થમાલા (આ બન્નેના કર્તા એક જ છે.) સિવાય બીજા કોઈ શિલાલેખે કે ગ્રંથમાં જેવામાં નથી આવ્યો. ઉક્ત સ્તવન અને તીર્થમાલામાં અચલગઢનાં બીજાં ત્રણ મંદિરોનું વર્ણન છે, પણ શ્રી કુંથુનાથજી ભગવાનના મંદિરનું વર્ણન નથી. એટલે કાદય સ્મૃતિચૂકથી શ્રી કુંથુનાથજીના બદલે Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૫ : અચલગઢનાં જૈન મદિરા સૂત્તિ સંખ્યા અને વિશેષ હકીક્ત:— આ દેરાસરમાં મૂળનાયકજીના સ્થાને શ્રીકુંથુનાથ ભગવાનની ધાતુની બહુ મનોહર મૂર્ત્તિ બિરાજમાન છે. તેના ઉપર વિ. સં. ૧૫૨૭ના વૈશાખ શુદ્ધિ ૮ ને સુસ્પષ્ટ લેખ છે. આ મૂર્ત્તિ પારવાડજ્ઞાતીય સંઘવી કર્મોના પુત્ર સં॰ સપદાના પુત્ર સં॰ ખેતાએ કરાવી છે, અને તેની પ્રતિષ્ઠા તપાગચ્છીય લક્ષ્મીસાગરસૂરિજીએ કરી છે. આ મૂર્તિ મહેસાણાનિવાસી મીસ્ત્રી હાજા તથા કાળાએ તૈયાર કરી છે. ૫૭ ૧, મૂળનાયકજીની ધાતુની મનેાહર મૂત્તિ 1, તેમની બન્ને ખાજીએ ધાતુના કાઉસગ્ગીયા ર, આરસની મૂર્ત્તિ ૧, ધાતુની માટી એકલ મૂત્તિઓ ર, ધાતુના સમવસરણ યુક્ત ચામુખજીની સંયુકત મૂર્ત્તિઓ ૪, ગણધર ભગવંતની ધાતુની મૂર્ત્તિ ૧ અને ધાતુની નાની મૂર્તિએ ( એકતીથી, ત્રિતીથી, પાઁચતીથી અને ચોવીશી મળીને) ૧૬૩ છે. આ નાની મૂર્ત્તિએમાં કેટલીક મૂત્તિઓ પ વધારે પ્રાચીન પણુ છે. આ નાની મૂર્તિઓને ચૂના વડે સ્થિર કરેલી હતી, પણ અમે સ. ૧૯૯૨માં શ્રીઋષભદેવજીના મંદિરના કલશ-ધ્વજદંડાદિની પ્રતિષ્ઠા વખતે અચલગઢ ગયા હતા, તે વખતે તેના કાર્ય - વાહકાને સમજાવવાથી તેમણે તે ખધી મૂર્ત્તિ આને ઉખેડાવી શ્રીશાંતિનાથજીને ઉલ્લેખ કર્યાં હાય અથવા તે તે અરસામાં આ દેરાસરને શ્રીશાંતિનાથ પ્રભુજીનું મદિર પણ કહેતા હાય. ૩૫. આ ૧૬૩ મૂર્ત્તિઓમાંથી ૧૫૭ મૂત્તિ'એ પર નાનામોટા લેખા છે. આને માટે “ અખ઼ુદ પ્રાચીન જૈન લેખદાહ” ના નં. ૫૦૭ થી ૬૬૩ સુધીના લેખા જુએ. Page #77 -------------------------------------------------------------------------- ________________ અ ચ લ ગ ઢ દીધી. ઘણાં વર્ષો સુધી ચૂનામાં રહેવાથી કેટલીક મૂર્તિઓને. નીચેનો ભાગ ખવાઈ ગયા હતા, અને પાછળના ભાગમાં ઘણે જ કાટ ચડી ગયો હતો. કારખાનાવાળાઓએ તે બધું સાફ કરાવી દીધું, એટલે તેમાંથી ૧૫૭ મૂર્તિઓ પર નાના-મોટા, લેખ હતા તે બધા ઉતારી લીધા છે. ૬ ઉપર પ્રમાણે આ દેરાસરમાં (સમવસરણની સંયુક્ત ચારે મૂર્તિઓને જુદી. જુદી ગણતાં) કુલ ૧૭૪ મૂર્તિઓ છે. આ દેરાસરમાં મૂળનાયકજીના ડાબા હાથ તરફની ધાતુઓની પંચતીથીઓની પંક્તિની વચ્ચે ધાતુની એક એકલ. મૂત્તિ છે. આ મૂર્તિ પદ્માસનવાળી છે, તેના જમણા ખભા. ઉપર મુહપત્તિ અને શરીર ઉપર કપડાની નિશાની છે, એ (રજેહરણ) અત્યારે નથી, પણ તે ગરદનની પાછળ બનેલ હશે; પાછળથી નીકળી ગયે હશે એમ લાગે છે. દેલવાડામાં ભીમાશાહના મંદિર અન્તર્ગત શ્રી સુવિધિનાથજીના મંદિરમાં શ્રી પુંડરીકસ્વામીની મૂર્તિ છે, તેના જેવી જ આકૃતિવાળી આ મૂર્તિ જણાય છે. તેથી આ મૂર્તિ શ્રી પુંડરીકસ્વામીની અથવા કોઈ પણ ગણધર ભગવાનની હોવી જોઈએ. મૂર્તિ ઉપર લેખ નથી. પિત્તલના ત્રણ ઘડા પેઢીના મકાનની અંદરના ભાગમાં ડાબી બાજુના એક ખૂણામાં ચોતરાની ઉપર લાકડાની એક છત્રી બનેલી છે, ૩૬. અહીં ધાતુની આ નાની મૂર્તિઓને પરિવાર ઘણે છે, તેથી બીજે કઈ ઠેકાણે નવાં મંદિરમાં મૂર્તિઓની જરૂર હોય ત્યાં આપવામાં આવે તો સારી રીતે પૂજાય. માટે તેમ કરવા કારખાનાના વહીવટદારેએ ધ્યાન આપવાની જરૂર છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૫ અચલગઢનાં જૈન મંદિર તેમાં સિંહાસનમાં શ્રી આદીશ્વર ભગવાનની ચાંદીની પાદુકા જેડી ૧ (પગલાં) રાખેલ છે, તેની પાસે પિત્તળના ત્રણ સુંદર ઘેડા છે, તે ત્રણેના ઉપર ઢાલ, તરવાર અને ભાલા આદિ શસ્ત્રોથી સજ્જ થયેલા સવારે બેઠેલા છે. વચ્ચેના ઘેડાના સવારને માથે છત્ર છે. બીજા બંને ઘોડાના સવારેને માથે પણ છત્ર હોવાનાં ચિહ્યો છે, પરંતુ પાછળથી છત્રો નીકળી ગયાં હોય તેમ જણાય છે. સવાર સહિત આ પ્રત્યેક ઘડાનું વજન રા મણ છે, અને એક એક ઘડાને બનાવવામાં એ મહમુદીને ખર્ચ થયેલ છે. આ ઘડા ડુંગરપુરમાં બન્યા છે. • તેમાં વચ્ચે છત્રવાળો ઘોડે કલકી (કલંકી) અવતારના પુત્ર ધર્મરાજ દર રાજાને છે, અને તે મેવાડ દેશમાં કુંભલમેરુ નામના મહાદુગમાં મહારાણા કુંભકર્ણના રાજ્યમાં ચૌમુખજીને પૂજનાર શાહ પન્ના પુત્ર શાહ શાર્દૂલે વિ. સં. ૧૫૬૬ના માગશર શુદિ ૧૫ ને દિવસે કરાવેલ છે. આ મતલબને તેના ઉપર લેખ છે.૩૮ આ લેખ ૩૭. મહમુદી એટલે તે વખતે તે દેશમાં ચાલતે ચાંદીના સિક્કો. ૩૮. વિ. સં. ૧૫૬૬ના લેખમાં છો પારો ઉંમરમાં શ્રીવાળાથીવુંમરવિનયચે એ પ્રમાણે લખ્યું છે, પરંતુ તે અસંબદ્ધ લાગે છે કારણ કે મેવાડના મહારાણા કુંભકર્ણને વિ. સં. ૧૫રપ માં સ્વર્ગવાસ થઈ ગયો હતો. તો પણ મહાપ્રતાપી કુંભારાણાએ મેવાડના રાજ્યને ખૂબ આબાદ કર્યું હોવાથી તેમના પુત્ર-પૌત્રાદિના રાજ્યકાળમાં પણ મહારાણુ “કુંભકર્ણનું વિજયી રાજ્ય' એમ કહેવાની લેકેમાં પ્રથા હોય અને એ જ હેતુથી આ લેખમાં એમ લખાયું હોય તે તે બનવાગ્ય છે. ' Page #79 -------------------------------------------------------------------------- ________________ અ ચલ ગઢ ઉપરથી ઘોડે કુંભલમેરુ મહાદુર્ગના ચૌમુખ શ્રી આદિનાથજીના મંદિરમાં મૂકવા માટે કરાવ્યું હોય અને પછી ત્યાંથી બીજી મૂર્તિઓની સાથે અહીં લાવવામાં આવ્યો હોય એમ અનુમાન થઈ શકે છે. તેની બંને બાજુના ઘોડા સિરોહી રાજ્યના તાબાના કઈ પણ બે ક્ષત્રિય રાજા (ઠાકોર) ના છે, અને તે પોતાનો કરાવેલા દેરાસરમાં મૂકવા માટે વિ. સં. ૧૫૬૬ માં તેમણે જ કરાવ્યા છે, એવી મતલબના તે બંને ઉપર લેખો છે.૨૯ લેકે આ ત્રણે ઘોડા કુંભારાણાના છે એમ કહે છે, પણ તે વાત “ બરાબર નથી. ખરી હકીક્ત ઉપર લખ્યા પ્રમાણે છે.” - આ કાર્યાલયની પેઢીનું મકાન થોડાં વર્ષોમાં નવું બનેલું છે, તેની ઉપરના ભાગનાં મકાને સાધુ-સાધ્વીઓ તથા યાત્રાળુઓને ઊતરવા માટે ધર્મશાળા તરીકે વપરાય છે. કેટલાક એરડામાં કારખાનાને સામાન રહે છે. (૪) શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર મંદિરની રચના – શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર, અચલગઢની તલેટીમાં ૩૯. આ ત્રણે ઘોડા પરના લેખે માટે “અબુંદ પ્રાચીન જૈન લેખસંદેહ” ના નં. ૪૯૩–૯૪-૯૫ વાળા લેખ જુઓ. ૪૦. આ ત્રણે ઘેડા, કારખાનાથી મોટી જૈન ધર્મશાળા તરફ જતાં રસ્તા ઉપર જ ડાબા હાથ પર, પ્રાયઃ કરીને ખાસ તેને જ માટે બનેલી એક દેરીમાં રાખવામાં આવતા હતા. પણ ત્યાં બરાબર સંભાળ રહેતી નહીં હોવાથી કેટલાંક વર્ષોથી આ ઘોડા કારખાનામાં રાખવામાં આવ્યા છે. ઉપર્યુક્ત દેરી અત્યારે ખાલી પડી છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ . ૫ : અચલગઢનાં જૈન મંદિર સડકથી ૭૦ કદમ દૂર પશ્ચિમ તરફ એક જરા ઊંચી ટેકરી ઉપર પૂર્વ સન્મુખ એકાંતમાં વિશાળ કમ્પાઉન્ડમાં આવેલું છે. મૂળ ગભારે, ગૂઢમંડપ, નવચોકીઓ, શિખર, ભમતીને કેટ, શૃંગારકી અને વચ્ચે મોટા ચેકવાળું આ મંદિર બનાવવામાં આવેલું છે. મૂળ ગભારે અને ગૂઢમંડપ મેટા છે. નવચેકીઓમાંથી ગૂઢમંડપમાં જવાને દરવાજે છે, તે જીર્ણોદ્ધાર વખતે ન બનાવ્યા હશે એમ લાગે છે. કેમકે ગૂઢમંડપની દીવાલો અને આ દરવાજાના કેતરકામમાં ફરક લાગે છે. નવચેકીઓના ભાગને દીવાલ ચણી લઈને એક સભામંડપ અથવા હેલના રૂપે પાછળથી બનાવી દીધેલ છે. નવચેકીઓથી પાંચ પગથિયાં નીચે ઊતરતાં મેંટે સભામંડપ બનાવવા માટે જગ્યા ખાલી રાખેલ ચેક આવે છે. કેઈ કારણથી સભામંડપ બંધાવ બાકી રહી ગયા લાગે છે. ત્યાંથી ૧૩ પગથિયાં નીચે ઊતરતાં ઘુંમટ . યુક્ત મટી શંગારકી અને દરવાજે આવે છે. આ દરવાજાથી અઢાર પગથિયાં ઊતરતાં નીચેના કંપાઉંડની જમીન આવે છે. મંદિરને કેટ બહુ જ મજબૂત બનેલ છે. ત્યારપછી એક નીચી દીવાલને કેટ, વંડી અને તેમાં લોખંડનું ફાટક બનેલું છે. આ મંદિરના કંપાઉંડની અંદરની બધી ખાલી જમીન પણ મંદિરના તાબાની જ છે. તેમાં આંબા વગેરેનાં વૃક્ષે પણ છે. આ સ્થાન રમણીય અને એકાંત. શાંતિવાળું છે. આ મંદિર બંધાવનાર – આ મંદિર બંધાવનાર સંબંધીને આ મંદિરમાં એક પણ શિલાલેખ મળતો નથી, પરંતુ આને લકે મહારાજા મટી શુગરના નીચેના કંપા ત્યાર Page #81 -------------------------------------------------------------------------- ________________ અ ચ લ ગ . કુમારપાળનું મંદિર કહે છે. વિ. સં. ૧૩૬૦ લગભગમાં રચેલ વિવિધતીર્થકલ્પ” અન્તર્ગત શ્રી “અબુદ ક૯૫ માં શ્રી જિનપ્રભસૂરિજી, અને વિ. સં. ૧૫૦૦ લગભગમાં રચેલ અબુંદગિરિકલ્પ” ના ૨૧મા કલેકમાં શ્રીમાન સમસુંદરસૂરિજી લખે છે કે –“આબુના ઊંચા શિખર ઉપર ગુજરાતના મહારાજા સોલંકી કુમારપાલે બંધાવેલું શ્રી મહાવીરસ્વામીનું મનોહર મંદિર શોભે છે.” આબુના ઊંચા શિખરથી “અચલગઢ ગામ લેવું જોઈએ, કેમકે આબુ કેમ્પ અને દેલવાડાથી અચલગઢ ગામ ઊંચું છે. તેમ જ તે વખતે ઉક્ત મંદિરમાં મૂળનાયકજીના સ્થાને શ્રી મહાવીરસ્વામી ભગવાનની મૂર્તિ બિરાજમા નહતી. આ ઉપરથી, નીચે આપેલાં બીજ પ્રમાણેથી અને મંદિરની બાંધણી ઉપરથી યણ જણાય છે કે –મહારાજા કુમારપાળે આબુ ઉપર બંધાવેલું મંદિર આ જ છે. ૪૧. સાંભળ્યું છે કે –જેન શિલ્પશાસ્ત્રોમાં રાજા, મંત્રી અને શેઠે (શ્રાવકે) બંધાવેલાં જૈન મંદિરમાં સિંહમાળ, ગજમાળ અને અશ્વમાન વગેરે જુદી જુદી નિશાનીઓ હેવાનું લખ્યું છે. બહુ મેટાં મંદિરોમાં વધારે થર આવે છે. નાનાં મંદિરમાં થોડા થર આવે. વધારે થર હોય તેમાં સિંહમાળ થર, ગજમાળ થર, અશ્વમાળ થર અને નરમાળ થર વગેરે હોય છે. નાનાં મંદિરોમાં તેમને એકાદ થર અથવા ગ્રાસ (ચતુપાદ એક પ્રાણીન) થર હોય છે. જ્યારે આ મંદિરના મૂળ ગભારો, ગૂઢમંડપ અને નવચોકીઓની પણ ખુરશીમાં ગ્રાસથર, ગજથર, સિંહથર અને તેના ઉપર નરથર આપેલ છે, એટલે મહારાજા કુમારપાલે બંધાવેલું તે આ જ મંદિર છે, એમ ખાતરી પૂર્વક કહી શકાય. Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૫; અચલગઢનાં જૈન મંદિર - ૬૩ નીચે આપેલાં ગ્રંથ અને તીર્થમાલા-સ્તવને વગેરેનાં પ્રમાણે ઉપરની વાતને પુષ્ટિ આપી રહ્યાં છે: (૧) શ્રીમાન શાંતિસૂરિજીએ વિ. સં. ૧૫૧૫ પહેલાં રચેલ “શ્રીઅબુદાચલ ચિત્ય પરવાડી વિનતિ” માં લખ્યું છે કે-અચલગઢમાં અચલેશ્વર મહાદેવની સામે મહારાજા કુમારપાલે બંધાવેલ જિનચૈત્ય શેભે છે. . (૨) શ્રીદેવવિમલ ગણિએ વિ. સં. ૧૯૪૬માં પૂર્ણ કરેલ “શ્રીહીરસૌભાગ્ય મહાકાવ્ય” સર્ગ ૧૨, શ્લેક ૧૨૭ માં લખ્યું છે કે “આ મુનીંદ્ર (શ્રીમાન હીરવિજયસૂરિજી મહારાજ) ચૌલુક્ય મહારાજા કુમારપાલે બંધાવેલા મનહર ચિત્યને (દેલવાડાથી અચલગઢ જતાં) માર્ગમાં નમીને પછી અચલગઢ ઉપરના ચતુર્મુખ મંદિરમાં શ્રી આદીશ્વર ભગવાનને નમ્યા.” આમાં માર્ગમાં” લખેલું હોવાથી અચલગઢની તલેટીમાં આવેલ આ મંદિરને માટે જ એ ઉલ્લેખ હોવાનું જણાય છે. જે એરીયાના મંદિર માટે આ ઉલ્લેખ હેત તે તેમાં એરીયા ગામનું નામ અવશ્ય લખત. વળી એરીયા ગામનું મંદિર માર્ગમાં નથી આવતું, માગથી અરધો માઈલ દૂર રહે છે. . (૩) “વિજયપ્રશસ્તિ મહાકાવ્ય' સર્ગ ૧૨, ક ૩૫ની ટીકા (ટીકા પૂર્ણ કર્યા સં. ૧૬૮૮)માં લખ્યું છે કે“કુમારવિહાર-મહારાજા કુમારપાલે બંધાવેલ મંદિર અચલગઢની તલેટીમાં–અચલગઢની નીચે છે.” | (૪) શ્રીમાન વિનયવિજય ઉપાધ્યાયે વિ. સં. ૧૭૧૦ની આસપાસ રચેલ ઈન્દુદ્દતમાં લખ્યું છે કે “કુમારપાલ મહારાજાનું બંધાવેલું મંદિર, અચલગઢની નાચે છે. * Page #83 -------------------------------------------------------------------------- ________________ અ ચ લ ગ & (૫) અચલગચ્છીય શ્રીવિનયશીલ વાચકે વિ. સં. ૧૭૪ર. માં રચેલ “શ્રીઅર્બુદાચલ ઉત્પત્તિ ચિત્ય પરિપાટી સ્તવન’ ઢાળ ૫, કડી ૭માં લખ્યું છે કે-“કુમારપાલ મહારાજાએ બંધાવેલ મંદિર અચલેશ્વર મહાદેવની પાસે છે, અને તેમાં પિત્તલની એક જિનપ્રતિમા છે.” (આ પિત્તલની પ્રતિમા શ્રી મહાવીર ભગવાનની હોવી જોઈએ.) (૬) શ્રીમાન જ્ઞાનવિમલસૂરિજીએ સં. ૧૭૫૫માં રચેલ પ્રાચીન તીર્થમાલાની ૬૩મી કડીમાં લખ્યું છે કે-“અચલગઢ ગામની બહાર મહારાજા કુમારપાલે બંધાવેલું શ્રીવીરજિનનું મંદિર મૂર્તિઓથી ભર્યું છે.” (૭) શ્રીજ્ઞાનસાગરજીએ વિ. સં. ૧૮૨૧માં રચેલ “તીર્થભાલા સ્તવનની ઢાળ ૭, કડી ૧૪માં લખ્યું છે કે-“મહારાજા કુમારપાલે બંધાવેલું શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર અચલગઢના પાદરમાં છે.” (૮) વિ. સં. ૧૮૭૫માં લખાયેલા “આબુકલ્પના હસ્તલિખિત છૂટા પત્રમાં પણ લખ્યું છે કે-“કુમારપાલ મહારાજાનું બંધાવેલું મંદિર, અચલેશ્વર મહાદેવના મંદિરની પાસે છે, અને તેમાં મૂલનાયક શ્રી શાંતિનાથજીની પ્રતિમા છે.” આ બધા પ્રમાણે ઉપરથી જણાય છે કે મહારાજા કુમારપાલે આબુ ઉપર મંદિર બંધાવ્યું છે, તે આ જ મંદિર છે. આના સિવાય કરાવનારાના લેખ વિનાનું એવું બીજું એક પણ વિશાળ જિનમંદિર આબુ ઉપર નથી કે જે મહારાજા કુમારપાલે બંધાવ્યું હોય, એવું અનુમાન કરી શકાય. Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્ર. પ : અચલગઢનાં જૈન મંદિરે આ મંદિરના મૂલનાયક ઘણું કરીને આ મંદિરની પ્રથમ પ્રતિષ્ઠા વખતે શ્રી. શાંતિનાથ ભગવાનની ધાતુની મનોહર મૂર્તિ મૂલનાયકના સ્થાને પ્રતિષ્ઠિત કરવામાં આવી હશે. વાચક પ્રેમચંદે સં. ૧૭૭માં રચેલ “આબુ- સ્તવનની”ની રપમી કડીમાં લખ્યું છે કે “કુમારવિહાર (મહારાજા કુમારપાલે બંધાવેલ મંદિર)માંની શ્રી શાંતિનાથ ભગવાનની ધાતુની મૂર્તિ ગળાવવાથી પરમાર પાલણસી (પ્રહૂલાદનદેવ–ધારાવર્ષાદેવને ના ભાઈ તેરમી શતાબ્દિ)ને શરીરે કોઢ નીકળે હતે. તેમજ ઉપર્યુક્ત વાચક વિનયશીલે “અહઉચૈત્ય પરિપાટી સ્તવન” (રા સં. ૧૭૪ર) ઢાળ ૫, કડી ૮-૧૧માં અચલેશ્વર મહાદેવની પાસેના કુમારવિહાર નામક મંદિરનું વર્ણન કરતાં લખ્યું છે કે-“પામ્હણે (પ્રહૂલાદને) પિત્તલની ત્રણ જિનપ્રતિમા ગળાવીને તેને મહાદેવની સામે પિઠીઓ કરાવ્યું. તેના પ્રાયશ્ચિત્તરૂપે તેણે પાલ્ડણપુરમાં પાલ્ડણવિહાર નામનું અતિ વિશાળ અને મને હર જિનાલય બંધાવ્યું. આવા પ્રકારને ઉલ્લેખ બીજા પણ કેટલાક ગ્રંથમાં ૪૨. અચલેશ્વર મહાદેવની સામે હાલ જે પિત્તલને પિઠીઓ છે, એ તે વિ. સં. ૧૪૬૪માં બનેલ છે, તેના પર ઉક્ત સંવતનો લેખ છે. તે આ ઉપર લખેલો ઉલ્લેખ તેની પહેલાંના બીજા કઈ પિઠીઓ માટે હેય, તેને પછીથી નાશ થયો હોય, તેથી તે જગ્યાએ સં. ૧૪૬૪માં આ ન પોઠીઓ કરાવ્યું હોય. અથવા તે અચલેશ્વર સિવાયના બીજા કોઈ પણ શિવાલયમાં પિઠીઓ કરાવ્યા સંબંધીને આ ઉલ્લેખ હોય. Page #85 -------------------------------------------------------------------------- ________________ અ ય લ ગ ૪ જેવામાં આવે છે કે ઉપર્યુક્ત પામ્હણુસીએ (પ્રહૂલાદને) ધાતુની જિનપ્રતિમાઓ ગળાવી નાંખી હતી. તેથી તેના શરીરે કેઢ નીકળે હતે. કેટલાક સમય બાદ તેણે કઈ જ્ઞાની જૈનાચાર્યને આ માટે ખુલાસે પૂછતાં, તેમણે ઉપરનું કારણ બતાવ્યું અને તેના પ્રાયશ્ચિત્તરૂપે એક મનહર જિનમંદિર બંધાવવાનું સૂચવ્યું. તેથી પ્રવ્હાદને પોતે વસાવેલા પાલ્ડણપુર શહેરમાં પોતાના નામથી “પાલહસુવિહાર નામનું તીર્થસ્વરૂપ વિશાળ અને રમણીય જિનમંદિર બંધાવ્યું અને તેમાં મૂલનાયકના સ્થાને શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ બિરાજમાન કરી. તે મૂર્તિનું પ્રક્ષાલન (સ્નાન) જળ કેટલાક દિવસ સુધી પિતાના શરીરે લગાવવાથી તેને કોઢ નષ્ટ થઈ ગયા અને તેની કાયા કંચનવણી થઈ પ્રહલાદન (પાટડણસી)ના મોટા ભાઈ પરમાર ધારાવર્ષાદેવે વિ. સં. ૧૨૨૦થી ૧૨૭૬ લગભગ સુધી ચંદ્રવતીનું રાજ્ય ભોગવ્યું હતું. તે વખતે આબુ પર્વત તેના આધિપત્યમાં હતું, અને તે ગુજરાતના મહારાજાઓને - શૂરવીર સામંત રાજા હતા. મહારાજા કુમારપાલના સ્વર્ગવાસ (વિ. સં. ૧૨૩૦) પછી તેને ભત્રીજો અજયપાલ તેની ગાદીએ બેઠે. તે જૈનધર્મને કટ્ટર વિરોધી અને શિવભક્ત હતું. તેણે મહારાજા કુમારપાલે બંધાવેલાં ઘણું જેના મંદિરે અને જ્ઞાનભંડારને નાશ કર્યો હતો. તેની પ્રસન્નતા મેળવવાને માટે પ્રમ્હાદને કદાચ મહારાજા કુમારપાલના બંધાવવા આ મંદિરમાંની શ્રી શાંતિનાથ ભગવાનની ધાતુની, મનહર મૂર્તિ અને બીજી બે મૂર્તિઓ ગળાવી નાંખી હાય, અને પિત્તળને પોઠીઓ કરાવ્યું હોય તે તે બનવા Page #86 -------------------------------------------------------------------------- ________________ છે. ૫ : અચલગઢનાં જૈન મંદિરે રોગ્ય છે. મહારાજા અજયપાલના સ્વર્ગવાસ (વિ. સં. ૧૨૩૩) પછી મહારાજાને સંતુષ્ટ કરીને શ્રી નેમિનાથ પ્રભુજીની મૂર્તિ અને ત્યારપછી કેઈ જેન ગૃહસ્થ અથવા જૈન સંઘે શ્રી મહાવીર ભગવાનની ધાતુની મનોહર મૂર્તિ અનાવરાવીને આ મંદિરમાં મૂલનાયકજીના સ્થાને પધરાવી હશે એમ લાગે છે. શ્રીવીરપ્રભુની આ પ્રતિમા, આ મંદિરમાં મૂલનાયકજી તરીકે ઘણાં વર્ષો સુધી પૂજાતી રહી હેય એમ જણાય છે, અને તેથી જ આ મંદિર શ્રીમહાવીરસ્વામીના મંદિર તરીકે તે કાળમાં બહુ પ્રસિદ્ધિમાં આવ્યું હતું. લગભગ પાંચ સૈકા બાદ (અઢારમી શતાબ્દિમાં કિઈ કારણથી જૈન સંઘે ખંભાતનગરથી આરસની શ્રી. શાંતિનાથ ભગવાનની મનોહર મૂર્તિ લાવીને આ મંદિરમાં મૂલનાયકજીના સ્થાને પધરાવી છે. (જે અત્યારે પણ એ જ સ્થાને બિરાજમાન છે.) મૂળનાયકજીની ફેરબદલી થયા પછી પણ લગભગ એકાદ સૈકા સુધી ઉક્ત શ્રી. વીર પ્રભુની ધાતુની મૂર્તિ આ મંદિરમાં નૂતન મૂલનાયક ૪૩. વાચક વિનયશીલે વિ. સં. ૧૭૪રમાં રચેલ “શ્રી. એ. ઉ. ચિત્ય પરિપાટી' ઢાલ ૫, કડી ૧૨-૧૩ માં લખ્યું છે કે“કુમારવિહારના મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિ ખંભાત નગરથી લાવીને અહીં પધરાવવામાં આવી છે.” * . ૪૪. ઉપર્યુકત વાચકવિનયશીલની “ચત્ય પરિપાટી' ઢાળ ૫, કડી માં અને શ્રીઉત્તમવિજયજીએ વિ. સં. ૧૮૬૯માં રચેલ “આબુ તીર્થમાલ' ઢાળ ૧૨, કડી ૯-૧૦માં લખ્યું છે કે“કુમારવિહારમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની બાજુમાં શ્રી. વીરપ્રભુની ધાતુની મૂર્તિ બિરાજમાન છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ અ ચ લ સ શ્રી શાંતિનાથ ભગવાનની બાજુમાં બિરાજિત રહી. હાલ - આ મૂર્તિ અહીં નથી. આ મંદિરના મૂલનાયકજી માટે જુદા જુદા સમયમાં રચાયેલા ભિન્ન ભિન્ન ગ્રંથમાં નીચે પ્રમાણે ઉલણેખ છે: ગ્ર ય ખ્યા ગ્રંથનું નામ ગ્રથનું નામ ગ્રંથકારનું નામ મૂલનાયક સંવત | ચાર લગ- ૧૨૨ ૧૩૦૨ આ મંદિરમાંના પરનાસં. ૧૩૦૨ શ્રી નેમિનાથજી કાઉસ્સગીયા | નાશિલાલેખમાં લાગ ૧૩૬૦ | વિવિધતીર્થક૫માં | શ્રીજિનપ્રભ- | શ્રીમહાવીર અબ્દાદ્રિક ૫ક ૫૦ સૂરિજી મ. સ્વામી લગ. ૧૫૦૦ શ્રીઅબુદગિરિકલ્પ | શ્રી સોમસુંદ શ્લો. ૨૩ સૂરિજી મ. ૧૬૭૮ | શ્રીઆબુચૈત્યપરિપાટી, વાચક સમય શ્રી શાંતિનાથજી કડી ૫ | સુંદરજી શ્રીઆચૈત્યપરિપાટી થીજ્ઞાનસાગરજી શ્રી શાંતિનાથજી કડી ૨૭-૨૮ | ૧૭૨૮ | અર્બગિરિ તીર્થસ્તવન, શ્રીનવિમલજી શ્રી મહાવીર - સ્વામી ૧૭૪ર | શ્રીઅ. ઉ. ચૈત્યપરિપાટી શ્રીવિનયશીલ- શ્રી શાંતિનાથજી સ્તવન, ઢાળ ૫, કડી૧૨-૧૩ વાચક ૧૭પપ | પ્રાચીન તીર્થમાલા, શ્રી જ્ઞાનવિમલ- શ્રી મહાવીર પ્રજ કડી ૬૩ | ' સૂરિજી ૧૭૭૯ આબુસ્તવન, કડી ૨૨ ) વાચક પ્રેમચંદ '. કડી ૨૦૧૧ • ૧૮૨૧ ૧૮૬૯ તીર્થમાલા સ્તવન, શ્રી જ્ઞાનસાગરજી શ્રીશતિનાથજી ઢાળ ૭, કડી ૧૪ ! આખું તીર્થમાલ, શ્રીઉત્તમ ઢાળ ૧૨, કડી ૯ | વિજયજી આબુકલ્પનું છૂટક પાનું ૧૮૭૫ Page #88 -------------------------------------------------------------------------- ________________ - શ્ર, ૫ કે અ લગ આમાં અઢારમી શતાબ્દિના ગ્રંથોમાંથી કેઈમાં મૂળનાયકજી શાંતિનાથજી ભગવાન તે કઈમાં મહાવીરસ્વામી " લખેલ છે. ઉપર લખ્યા પ્રમાણે સં. ૧૭૨૨ પહેલાં આ મંદિરમાં મૂળનાયકજીના સ્થાને શ્રી શાંતિનાથજી ભગવાનને બિરાજમાન કરી દીધેલ હોવા છતાં, આ મંદિર મહાવીરસ્વામીના મંદિર તરીકે ઘણા સમયથી પ્રસિદ્ધ હેવાથી, તેમજ મૂળનાયકજીની ફેરબદલી થયા પછી પણ શ્રી મહાવીરસ્વામીની મૂર્તિ મૂળનાયકજીની બાજુમાં કેટલાક સમય સુધી બિરાજિત રહેવાથી, આમ બન્યું હોય એમ જણાય છે. આ બધા ઉપરથી જણાય છે કે–આ મંદિરમાં મૂલનાયકજીના સ્થાને સૌથી પ્રથમ સ્થાપન કરેલ શ્રી શાંતિનાથ પ્રભુની ધાતુની મૂર્તિ તે બહુ થોડા જ વર્ષો સુધી ત્યાં બિરાજિત રહી. ત્યારપછી શ્રીનેમિનાથજીની મૂર્તિ પણ ત્યાં થોડાં વર્ષો સુધી મૂળનાયકજીના સ્થાને બિરાજિત રહી હોય એમ લાગે છે. ત્યારપછી શ્રી મહાવીરસ્વામી ભગવાનની ધાતુની મૂર્તિ ઘણાં વર્ષો (લગભગ પાંચ સકા) સુધી મૂળનાયક તરીકે બિરાજમાન રહેલ. અને ત્યારપછી ખંભાત નગરથી આવેલ શ્રી શાંતિનાથ ભગવાનની આરસની મનેહર મૂર્તિ મૂળનાયકજીના સ્થાને સ્થાપન થયેલ છે, કે જે હાલ પણ ત્યાં જ બિરાજમાન છે. શ્રીશીલવિજયજીએ વિ. સં. ૧૭૪૮માં પૂર્ણ કરેલ “પ્રાચીન તીર્થમાલાની ૪૩થી ૪૬ સુધીની કડીઓમાં અચલગઢનાં જૈન મંદિરનું વર્ણન કરતાં કહ્યું છે –“મહારાજા કુમારપાલે બંધાવેલા ભાણવસહી નામક Page #89 -------------------------------------------------------------------------- ________________ અ ચ લ ગ & મંદિરમાં મૂળનાયક શ્રી નેમિનાથ પ્રભુ છે.” પરંતુ આ તેમણે શા ઉપરથી લખ્યું તે સમજવામાં આવ્યું નથી. મહારાજા કુમારપાલે આબુ ઉપર બંધાવેલા મંદિરનું નામ “ભાણે વસહી” હેવાનું કોઈ પણ શિલાલેખો કે ગ્રંથોમાં લખ્યું હોય તેવું મારા જેવામાં આવ્યું નથી. તેમજ મૂળનાયકજી તરીકે શ્રીનેમિનાથ પ્રભુજીની મૂર્તિ સં. ૧૩૦૨ના લેખના આધારે - તે વખતમાં એકાદ સકે જ રહી હોય એમ લાગે છે. સં. ૧૩૬૦ની પહેલાં તે મૂળનાયકજીના સ્થાને શ્રી મહાવીર સ્વામીની ધાતુની મૂર્તિ બિરાજિત થઈ ચૂકી હતી. મૂત્તિઓનું વર્ણન – - શ્રી શાંતિનાથ ભગવાનની સુંદર પરિકરવાળી બહુ જ ભવ્ય, માટી અને મનેહર મૂર્તિ આ મંદિરના મૂળ ગભારામાં મૂળનાયકજી તરીકે બિરાજમાન છે. તેમની બાજુમાં પરિકર વિનાની આરસની બીજી ૧ મૂર્તિ છે. રંગમંડપમાં કાઉસગ ધ્યાને ઊભી, મોટી અને બહુ જ મનોહર મૂર્તિએ (કાઉસગ્ગીયા) ૨ છે. તે પ્રત્યેકમાં મૂળનાયકજી તરીકે વચ્ચે કાઉસગ્ગીયા છે, અને તેની આજુબાજુમાં ભગવાનની ત્રેવીશ , ત્રેવીશ નાની નાની મૂર્તિઓ કોતરેલી છે, એટલે બંનેમાં અકેક ચોવીશી છે. આ બન્ને કાઉસગ્ગીયા, બ્રહ્માણગચ૭ અને પલ્લીવાલ જ્ઞાતિના ભંડારી ધનદેવના પુત્ર ભ. વાગડે અથવા તેની સંતતિએ વિ. સં. ૧૩૦૨ના જેઠ શુદિ ૯ ને શુક્રવારે ભરાવ્યા છે. તેમાંના જમણી બાજુના કાઉસગ્ગીયા નીચે ઉક્ત સંવતને લેખ છે, પણ લેખને ઘણે ભાગ્ય ચણતરમાં દબાયેલો છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૫અચલગઢનાં જૈન મંદિર એ પ્રમાણે આ મંદિરમાં ભગવાનની મૂર્તિઓ ૨ અને કાઉસગ્ગીયા ૨ મળીને કુલ મૂર્તિઓ ૪ છે. કેરણું – મૂળનાયકજીની પાસે ગર્ભાગારમાં સુંદર નકશીવાળા આરસના બે સ્તંભની ઉપર નકશીદાર આરસની મેરાબવાળું એક તરણું છે. તે બંને સ્તંભેમાં થઈને ભગવાનની ૧૦ મૂર્તિએ કતરેલી છે. - મૂળ ગભારામાં મૂળનાયકની બંને બાજુમાં ઉત્તર-દક્ષિણ માં પબાસણ (પદ્માસન) બનેલ છે, તેમાં ડાબા હાથ તરફનું પબાસણ કરણીવાળું અને જમણા હાથ તરફનું સાદું છે, અને આખા ગૂઢમંડપમાં ભગવાનને બિરાજમાન કરવાની જગા બનેલ છે. પણ હાલમાં તે બધું ખાલી છે. ગર્ભાગાર (મૂળ ગભારા)ના દરવાજાની બારશાખની બને તરફની કરણમાં શ્રાવકે હાથમાં કળશ, ફૂલમાળા વગેરે પૂજાની સામગ્રી લઈને ઊભેલા કેતર્યા છે. ગૂઢમંડપમાં જવાના મુખ્ય દરવાજાની ઉપર મંગલમૂર્તિના માથે ભગવાનની બીજી ત્રણ મૂર્તિઓ કોતરેલી છે, અને દરવાજાની બંને બાજુની ગૂઢમંડપની દીવાલની કરણીમાં બને તરફ થઈને ચાર કાઉસગ્ગીયા તથા બીજી દેવદેવીઓની સુંદર મૂર્તિઓ કતરેલી છે. તે મંદિરની બહારની બાજુની (ભમતી તરફની દીવાલમાં ખુરશી નીચે ચારે બાજુમાં ગજમાળ અને સિંહમાળની લાઈનોની ઉપરની નરથરની લાઈનમાં જાતજાતની સુંદર કેરણી છે. તેમાં ઠેકાણે ઠેકાણે ભગવાનની મૂર્તિઓ, કાઉસગ્ગીયા, આચાર્યો અને સાધુઓની મૂર્તિઓ, પાંચ પાંડવ, મલ્લકુસ્તી, Page #91 -------------------------------------------------------------------------- ________________ અ ય લ ૦ ૦ લડાઈ, સવારી, નાટક અને બીજા પણ ધાર્મિક તથા વ્યાવહારિક ભાવ કેરેલા છે. મૂળ ગભારાની તથા ગૂઢમંડપની બહારની બાજુની ખુરશીથી ઉપરના ભાગની ત્રણે તરફની દીવાલમાં બહુ સુંદર કેરણી કરેલી છે. તેમાં કાઉસગ્ગીયા અને દેવ-દેવીઓની મેટી મેટી મૂર્તિઓ વગેરે કરેલું છે. કેરણી ઘણી જ મનહર છે. નવકીઓના ખુરશી—તરા સુધીના ભાગની દીવાલેમાં ખૂબ સુંદર કેરણી કરેલ છે. એટલે તે ભાગ જૂને છે, અને નવચેકીઓની ત્રણે તરફની દીવાલ બહારથી તથા અંદરથી તેમજ તેને દરવાજે સાવ સાદાં અને અર્વાચીન છે. શિખર નીચા ઘાટનું પણ સુંદર કેરણીવાળું છે. . આ મંદિરના ગૂઢમંડપમાંના જમણી બાજુના કાઉસગીયા નીચેના વિ. સં. ૧૩૦૨ના લેખમાં લખ્યું છે કે “આ કાઉસગ્ગીયા અબુદાચલ (આબુ) તીર્થમાં શ્રીઅરિષ્ટનેમિ (નેમિનાથ) ભગવાનના મંદિરમાં પધરાવવા માટે કરાવ્યા છે.” આ ઉપરથી જણાય છે કે–દેલવાડાના લણવસહી (નેમિનાથજીના મંદિરમાં પધરાવવા માટે અથવા તે અચલગઢમાં તે વખતે વિદ્યમાન બીજા કેઈ શ્રી નેમિનાથ ભગવાનના મંદિરમાં પધરાવવા માટે કરાવવામાં આવ્યા હોય અને પછી કઈ કારણથી ત્યાંથી લાવીને અહીં પધરાવ્યા હોય, અથવા તે આ મંદિરમાં જ તે સમયમાં મૂળનાયક શ્રી નેમિનાથ પ્રભુજી હોય, અને આ મંદિરમાં પધરાવવા માટે જ આ કાઉસગ્ગીયા કરાવ્યા હોય તે આ પણ વિશેષ સંભવિત છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ 2. ૫ અચલગઢનાં જૈન મંદિરે ( શ્રીવિનયશીલ વાચકે વિ. સં. ૧૭૪રમાં રચેલ “શ્રી અo ઉ. ચૈત્યપરિપાટીની છઠ્ઠી ઢાળના બીજા દહામાં કહ્યું છે કે-“આબુ ઉપર શાલિગ્રામમાં ઊજલશાહે બંધાવેલ જિનમંદિર છે.” આબુર્કંપથી ઈશાન ખૂણામાં બે માઈલ અને દેલવાડાથી લગભગ પૂર્વ દિશામાં એક માઈલ દૂર “સાલગામ” નામનું ગામ વિદ્યમાન છે, એ જ આ “શાલિગ્રામહેવું જોઈએ. આ સાલગામમાં અત્યારે જૈન મંદિર વગેરે કાંઈ નથી આ શેઠ ઊજલશાહે ભરાવેલી શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની એક મૂર્તિ એરિયાના જિનાલયમાં મૂલનાયકની ડાબી બાજુએ. બિરાજમાન છે. સાલગામમાં જેનોની વસ્તી નહિ રહેવાથી આ મૂર્તિ ત્યાંથી લાવીને અહીં પધરાવી હશે, એમ જણાય છે. અચલેશ્વર મહાદેવના મંદિરના કમ્પાઉન્ડના મુખ્ય દરવાજાની સામે જ મહાદેવનું એક નાનું જીર્ણ મંદિર છે.. તેના દરવાજાના ઉત્તરંગના મધ્ય ભાગમાં મંગલમૂર્તિ તરીકે તીર્થકર ભગવાનની મૂર્તિ કોતરેલી છે, તેથી આ મંદિર અસલમાં ખાસ કરીને જેનોનું હોવું જોઈએ, અથવા તો તે દરવાજાના પથ્થરો કોઈ જૈન મંદિરમાંથી લાવીને અહીં લગાવી દીધા હોય. આ દરવાજાનો ઉંબરો પાછળથી નવો કરાવીને લગાવેલો જણાય છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ અ ય લ ગ ૮ અચલગઢ અને એરીયાના જૈન મંદિરોની મૂર્તિઓની સંખ્યા મૂર્તિઓ વગેરે ચૌમુખજી ઋષભદેવજી કુંથુનાથજી શાંતિનાથજીએરીયામહા વીરસ્વામી ૦ ૦ ° ૦ • - ૦ » ૦ ૦ • ૦ છ ચામુખજીના મંદિરના નીચેના માળના મૂળનાયકની ધાતુની ભવ્ય અને મોટી મૂર્તિઓ ... .... ૪ | ૦ ૦ ૨ ધાતુના મોટા કાઉસગ્ગીયા .... ૨ ૩ ધાતુની એક મોટી મૂર્તિઓ જ આરસની સુંદર કાઉસગ્ગીયા ... ૨ પ આરસની પરિકર વિનાની મૂર્તિઓ.. - ૨૬ ક પરિકરવાળી મૂળનાયકજી શાંતિનાથ ભ૦ ની આરસની મનોહર મૂર્તિ.... ૦ ૦ ૧ 9 પંચતીથીના પરિકરવાળી આરસની મૂત્તિ ... ... ••• ૦ ૧ ૮ ધાતુના સમવસરણ યુક્ત ચૌમુખજીની ] સંયુકત મૂર્તિઓ ... ... 2 | ૪ | ૯ ધાતુની નાની પંચતીથી, ત્રિતીર્થી, | એકતીથ અને ચોવીશી ૦ [ ૧. ૦ ૪ o 16 - , 11 - - Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૫ ? અચલગઢનાં જન મંદિર બિર મૂર્તિઓ વગેરે ચૌમુખજી | ઋષભદેવજી કુંથુનાથજી શાંતિના એરીયામહા. વીરસ્વામી ૩ 1 | !. ૦ ૦ ૦ ' ૦ ૦ ૦ ચોવીશીના પટ્ટમાંથી છૂટી પડી * | ગયેલી ભગવાનની નાની મૂર્તિઓ | ૧૧ ગણધર ભગવાનની ધાતુની મૂર્તિ.... ૦ ૦ ૧ ૧૨ જિન-માતાની વેવીશાને ખંતિ પટ્ટ ૦ ૦ ૦ ૧૩ શ્રીજબૂસ્વામી અને સાધુઓની પાદુકા જેડી નવને પટ્ટ .. ૧૪ પગલાં જે , ૧૫ સરસ્વતીદેવીની મૂર્તિ . .. ક અંબિકાદેવીની મૂર્તિ . . - ૧ ૧ આરસનો સિદ્ધચક્ર યંત્ર ... ... . - યક્ષ-યક્ષિણીની મૂર્તિઓ . . ૨૧૦ ૧૯ પેઢીના મકાનમાં સવાર સહિત ! પિત્તલના ઘેડ ૩ .. ... | ‘૧] બલા જેલ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ | | | ૦ . ૦ કુલ સંખ્યા ...૩૧ ૩૨૧૭૪ ૪. ૭ | ૨૫૧ Page #95 -------------------------------------------------------------------------- ________________ અ ય લ ગ & જુદા જુદા સંવતમાં અચલગઢના જેન મંદિરોમાં બિરાજમાન ફક્ત જિન-મૂર્તિઓની સંખ્યા - કયા ચામુખજીનું મંદિર ઋષભદેવજીનું મંદિર કુંથુનાથજીનું સંખ્યા . . કુમારવિહાર આ મંદિર કુલ મૂર્તિ ૪ કયા ગ્રંથના આધારે આકર:- , મારા છે કે * રચિત | ૧૭૨૨ લગભગ 1 , , , , - - A+% Aણ માને ક ૧ પં. મહિમા-રચિત ચિત્ય-પરિપાટી ૧૭૨૧ ૨ શ્રી જ્ઞાનસાગર-રચિત આબુ ચૈત્ય-પરિપાટી ૩ વાચક પ્રેમચંદ-રચિત આબુ-સ્તવન ૬૮૭ ૬૭ ૭૮ર ૪ શ્રી-અમીસાગરજીત શ્રીઅબુદગિરિ સ્તવન | ૧૮૬૨ ..... ૫ શ્રીઉત્તમવિજયજી-રચિત : આબુ-તીર્થમાલ ૧૮૬૯] ૧૬ ૫ ૧૩૫ ૫ ૧૬૧ કે મેં જાતે કરેલી ગણતરી પ્રમાણે ૧૯૯૨ ૨૮ ૩ર૪ ૧૭૩ ૪ ૨૩૨ ૭ આબુતીર્થ-સ્તવન | ૧૬૭૮ . ..અરબુદાજી બનાવી : મકાન નં. ૧- પં. મહિમારચિત “ચૈત્ય-પરિપાટી માં અચલગઢનાં ત્રણ મંદિરોમાં થઈને ૩૫૦ જિનબિંબો હોવાનું ! Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્ર. પ; અચલગઢનાં જૈન મંદિરશ Ce લખ્યું છે. તેમણે વિસ૰૧૭૨૧ માં ( જેઠ મહિના પહેલાં) આજીની યાત્રા કરી હતી. તે વખતે ઋષભદેવજીના મંદિરની પ્રતિષ્ઠા થઇ ન હતી, એટલે તે સિવાય માકીનાં ત્રણ જિનાલયેામાંની મૂર્ત્તિ સંખ્યા તેમણે લખી છે. નં. ૨—શ્રીઋષભદેવજીના મંદિરની પ્રતિષ્ઠા વિ સં. ૧૭૨૧ના જેઠ સુદ ૩ ને રવિવારે થઈ છે, અને આ “આખુ ચૈત્ય પરિપાટી”માં આ મંદિરની મૂર્ત્તિ સંખ્યા આપેલી છે તેથી આ ‘આખું ચૈત્ય-પરિપાટી' ઉપર્યુક્ત સમય પછી રચાઈ હાય તેમ જણાય છે. નં. ૩—આ ‘આજી--સ્તવન”માં ઋષભદેવજીના મંદિરની મૂર્ત્તિ સંખ્યા (તે વખતે આ મંદિર પ્રતિષ્ઠિત થઈ ગયેલ હાવા છતાં) લખી નથી. પરંતુ વધારામાં ‘રાય-વિહારી’ દેરાસરમાં સાત જિનમિંખ હાવાનું લખ્યું છે. આ ‘રાવિહારી’ એ કયું મ ંદિર ? તે સમજાતું નથી. પણ ‘રાયવિહારી’થી ચૌમુખજીના મંદિરના સભામંડપમાંના શ્રીનેમિનાથજીના ગભારા કદાચ લીધેા હાય; કેમકે ઉક્ત સભામંડપમાંના ફક્ત શ્રીપાર્શ્વનાથ ભગવાનના ગભારાની મૂર્ત્તિસખ્યા આ સ્તવનમાં જુદી આપેલી છે, પણ શ્રીનેમિનાથ પ્રભુજીના ગભારાની મૂર્ત્તિ સંખ્યા જુદી આપી નથી. પણ આ ગભારાને રાયવિહારી ’ શાથી કહ્યો હેાય ? તે અને શ્રીઋષભદેવજીના મંદિરની મૂર્ત્તિસંખ્યા કેમ ન આપી ? તે કાંઈ સમજાતું નથી. શ્રીશાંતિનાથ પ્રભુજીના મંદિની મૂર્ત્તિસંખ્યા તા તેમાં જુદી જણાવી છે જ. 6 નં. ૫——આ “તી માળ”માં આપેલી ચૌમુખજીના મંદિરની મૂર્તિસંખ્યા ઠીક હાય તેમ લાગતું નથી. Page #97 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ છઠું હિંદુ તીર્થો અને દર્શનીય સ્થાને (અચલગઢ અને તેની આસપાસમાં) (૧) શ્રાવણ-ભાદર – અચલગઢ ઉપરની મોટી જૈન ધર્મશાળાના મુખ્ય દરવાજા પાસેથી કિલ્લા તરફ ડું ઊંચે ચઢવાથી બે જલાશય (પાણનાં સ્થાને) આવે છે. આને લેકો શ્રાવણ ભાદરે કહે છે. તે બને બોલ્યા વિના પહાડમાં સ્વાભાવિક રીતે કુંડના આકારનાં બની ગયાં હોય એમ જણાય છે. ત્રણ બાજુ કુદરતી પથ્થર છે. પૂર્વ તરફને એક બાજુને કિનારે બાંધેલો છે. એક બાજુ ચણતરકામ કરવાની કુંડે બની ગયા છે. આ બને કેડેમાં બારે માસ પાણી રહે છે. અહીં પૂર્વ દિશા (ચૌમુખજીના મંદિર) તરફ પાણીની એક નાની ટાંકી–કુંડી બનાવેલી છે. તેમાં નળ લગાડવાથી ઠેઠ ધર્મશાળા સુધી પાણી પહોંચાડવામાં આવે છે. કિલ્લામાં રહેનારાઓને પાણી પૂરું પાડવા માટે આ કુંડે બનાવવામાં આવ્યા હશે. (૨) ચામુંડા દેવી• શ્રાવણભાદરવાના ઉત્તર તરફના કિનારા ઉપરના ભાગમાં, કિનારાથી થોડે દૂર ચામુંડા દેવીનું એક નાનું મંદિર આવેલું છે. તેમાં વચ્ચે ચામુંડા દેવીની મૂર્તિ છે, અને તેની આજુબાજુ ભરવજી અને ખેતલાજી છે. જેના દેવીઓમાં ચામુંડાદેવીનું નામ આવે છે અને ભૈરવજી તથા અને આ મંદિર) તાડવાથી 35 Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૬; હિંદુ તીર્થો અને દનીય સ્થાના Ga ખેતલાજીને જૈન લેાકેા ક્ષેત્રપાલ તરીકે માને છે. એટલે આ મંદિર કેાઇ જૈન ગૃહસ્થે અથવા જૈન સંઘે ખંધાવ્યુ હોય તેમ જણાય છે. પણ અત્યારે તેની સારસંભાળ ગામ રાખે છે, અને પૂજાપા કારખાનું તથા ગામના લેાકેા આપે છે. (૩) અચલગઢ કિલ્લા શ્રાવણ-ભાદરવાથી થોડુ ઊંચે ચઢતાં પહાડના એક શિખર ઉપર અચલગઢ નામના તૂટયો ફૂટયો એક કિલ્લે આવે છે. આ કિલ્લો મેવાડના મહારાણા કુંભકરણે (કુંભાએ) વિ॰ સ૦ ૧૫૦૯માં નવા અધાવ્યા અથવા સમરાજ્યે હતા. મહારાણા કુંભકરણ પોતાના પિરવાર સાથે કાઇ કાઇ વખત આ કિલ્લામાં રહેતા હતા. કહેવાય છે, કે મહારાણા કુંભકરણના સમયમાં આ કિલ્લાના મુખ્ય દરવાજાથી લઈને અચલેશ્વર મહાદેવના મંદિર સુધીમાં સાત પોળી હતી. નીચેથી ગણતાં છઠ્ઠી પોળની અંદર દાખલ થયા પછી જુદી જુદી ટેકરીઓ ઉપર કિલ્લાને લગતાં જુદાં જુદાં ખાતાંનાં મકાના અનેલાં જણાય છે. એક ટેકરી ઉપર મહારાણા કુંભકરણના મહેલ, એક જગ્યાએ દારૂગાળાનું. ગાદામ-કાઠાર (જેમાં દરવાજો કે પગથિયાં નથી ), એક જગ્યાએ લશ્કરને રહેવાનુ સ્થાન વગેરે છે. . • શ્રાવણ–ભાદરવાથી જરા ઊંચે જતાં એક કાઠાર આવે છે, તે મીઠાનો કોટ કહેવાય છે. પહેલાં આ કોઠાર દારૂગોળા માટે બનાવ્યો હશે; પછીથી કદાચ તેમાં મીઠું· રાખતા હશે, તેથી પાછળથી. તે મીઠાના કોટ તરીકે ઓળખાતો હશે. છઠ્ઠી પોળની અંદરના ભાગમાં નિશાન તાકવાના ત્રણ Page #99 -------------------------------------------------------------------------- ________________ અ ય લ ગ હ ચાર મારચાઓ જુદી જુદી દિશામાં બનેલા છે. તેમાંનો એક કુંભારાણાના મહેલની પાસે જ ઊભા કરવામાં આવેલા છે. ત્યાં તે વખતે ઘડિયાળ વાગતી હતી, એમ કહેવાય છે. એક મારચા પડી ગયા છે.. (૪) હરિચંદ્ર–ગુફા — ૮૦ તે કિલ્લા પાસેથી એક બાજુ થાડુ નીચે ઊતરવાથી પહાડમાં કુદરતી રીતે જ બનેલી એક ગુફા આવે છે. આ શુક્ા બે માળની છે. નીચેના માળમાં ત્રણ ખંડ (ઓરડા ) અનાવેલા છે. લેાકેા આ સ્થાનને સત્યવાદી હરિચંદ્રની ગુઢ્ઢા કહે છે, ત્યારે કેટલાક લેાકેા આને ગાપીચ'દજીની ગુફા કહે છે. આ ગુફામાં એ ધૂણીઓ બનેલી છે, તેથી લાગે છે કે અહીં પહેલાં હિંદું સાધુસન્તા રહેતા હશે. આ ગુફાની ઉપર એક જૂનું મકાન છે. તેને લેક કુંભારાણાના મહેલ કહે છે. આ મહેલમાં પાછળથી દુર્ગોદાસ રાઠોડ અમુક વખત રહ્યા હતા. આ વાત દુર્ગાદાસ રાઠોડની ચોપડીમાં પ્રાય: લખી છે. (૫ ) બગીચા – કપૂરસાગર તળાવની નજીકમાં સડક પાસે એક જૂની વાવ છે. તેમાં મારે માસ પાણી રહે છે. લેાકેા આ વાવનું પાણી પીએ છે. તે વાવડીની પાસે, પુરસાગરને કિનારે, લાંબી અને સાંકડી જમીનમાં કારખાનાનો નાનો બગીચો છે. તેને સામે છેડે એક પાકો કૂવા-અરટ અનેલ છે. બગીચામાં ફળ-ફૂલ અને શાક-ભાજી પણ થાય છે. ફૂલ મંદિરમાં આવે છે, તે કળા તથા શાકભાજી માટે કોન્ટ્રાક્ટ અપાય છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૬: હિંદુ તીર્થો અને દર્શનીય સ્થાને ૮૧ (૬) અચલેશ્વર મહાદેવનું મંદિર-૪૫ અચલગઢની નીચે તળેટીમાં અચલેશ્વર મહાદેવનું સાવ સાદું પણ પ્રાચીન મંદિર છે. આ મંદિર એક વિશાળ કમ્પાઉન્ડમાં આવેલું છે. આ કમ્પાઉન્ડમાં તથા તેની આસપાસ બીજાં નાનાં નાનાં મંદિર, વાવ અને મંદાકિની કુંડ વગેરે છે. હિંદુ લકે અચલેશ્વર મહાદેવને આબુના અધિછાયક દેવ માને છે. પહેલાં આબુના પરમાર રાજાઓના અને જ્યારથી આબુ ઉપર ચૈહાણ રાજાઓનું રાજ્ય થયું ત્યારથી તે ચિહાણ રાજાઓના પણ અચલેશ્વર મહાદેવ કુલદેવ મનાય છે. * અચલેશ્વર મહાદેવનું મંદિર મૂળ ગભારે, સભામંડપ, તેની આગળ એક ચકી અને નીચા ઘાટના શિખરવાળું બનેલું છે. સભામંડપમાં ઉત્તર તરફ એક દરવાજો છે, તેને ધર્મદરવાજે કહે છે. કેઈમોટું પુણ્ય કામ કરે ત્યારે જ તેને ઉઘાડવામાં આવે છે. મંદિર પશ્ચિમ સન્મુખ બનેલું છે. મૂળ મંદિર હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે બહુ પ્રાચીન છે, અને ઘણી વાર તેના જીર્ણોદ્ધાર થયા છે. આમાં શિવલિંગ ૪૫. ગુજરાતી સાહિત્ય પરિષદના સભ્ય રા. રા. દુર્ગાશંકર કેવલરામ શાસ્ત્રી “ગુજરાત' માસિકના પુસ્તક બારમાના બીજ અંકમાં પ્રગટ થયેલ “આબુ-અબુદગિરિ” નામના પિતાના લેખમાં લખે છે કે “(અચલગઢ નીચે) અચલેશ્વર મહાદેવનું મેટું દેવાલય છે. આ મૂળ જૈન મંદિર હતું, એમ અનુમાન થાય છે.” ૪૬. ચંદ્રાવતીના ચૌહાણ મહારાવ લુંભાએ વિ. સં. ૧૩૭૭ માં અથવા તેની આસપાસમાં શ્રીઅચલેશ્વર મહાદેવના મંદિરના મંડપને જીર્ણોદ્ધાર કરાવ્યું, અને તે મંદિરમાં પોતાની તથા પિતાની Page #101 -------------------------------------------------------------------------- ________________ અ ય લ સ હ નહિ પણ શિવજીના પગને અંગૂઠો પૂજાય છે. મૂળ ગભારાની વચ્ચેના ભાગમાં શિવજીના પગનો અંગૂઠો અથવા અંગૂઠાનું ચિહ્ન છે, સામેની દીવાલમાં વચ્ચે પાર્વતીજીની મૂર્તિ અને તેની આજુબાજુમાં એક વ્યષિ અને બે રાજા અથવા કઈ પણ બે ગૃહસ્થ સેવકેની મૂર્તિઓ છે. આ મંદિરના ગૂઢમંડપ (મૂળ ગભારાની બહારના મંડપ)માં જમણા હાથ તરફ આરસને અષ્ટોત્તરશત શિવલિંગને એક પટ્ટ છે. તેમાં ૧૦૮નાનાં નાનાં શિવલિંગ બનાવેલાં છે. આ સિવાય ગૂઢમંડળમાં બીજાં દેવ-દેવીઓની મૂર્તિઓ વગેરે છે. મંદિરની અંદર અને બહારની ચેકીમાં શિવભક્ત રાજાઓ તથા ગૃહસ્થની કેટલીક મૂર્તિઓ છે. તેમાંથી કેટલીક મૂર્તિઓ પર તેરમીથી અઢારમી શતાબ્દિ સુધીના લેખે છે. મંદિરના કમ્પાઉન્ડમાં એક લક્ષ્મીનારાયણનું મંદિર અને એક ચામુંડા દેવીની દેરી છે, તે સિવાય નાની-મેટી ૧૦ દેરીઓ અને ૭ ચબૂતરા (તરા) બનેલા છે. તેમાં વિશેષે કરીને શિવલિંગો, ગણપતિ, પાર્વતી વગેરેની મૂર્તિઓ છે. * લક્ષમીનારાયણના મંદિરમાં દશાવતારની મૂર્તિઓ, રાણીની મૂર્તિઓ સ્થાપન કરી તેમજ હેજી ગામ (કે જે આબુ ઉપર આવેલું છે.) અચલેશ્વરના મંદિરને અર્પણ કર્યું. ઉપર્યુક્ત મહારાવ લુંભાના પુત્ર મહારાવ તેજસિંહના પુત્ર મહારાવ કાન્હડદેવની પથ્થરમાં બનેલી સુંદર મૂર્તિ અચલેશ્વરજીના સભામંડપમાં છે, તેના ઉપર વિ. સં. ૧૪૦૦નો લેખ છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૬ : હિંદુ તીર્થો અને દર્શનીય સ્થાને શેષશાયી નારાયણની મૂર્તિ તથા બીજી પણ ઘણું મૂર્તિઓ છે. દશાવતારમાં બુદ્ધાવતાર પણ છે. ચેકમાં એક ચેતરા ઉપર મેટે દરવાજે છે. તેને લેકે રત્નમાળ કહે છે. અચલેશ્વર મહાદેવના મંદિરની બહારના ભાગની જમણા હાથ તરફની દીવાલમાં, વિ. સં. ૧૨૯૪થી કંઈક પહેલાંને મહામાત્ય વસ્તુપાલ-તેજપાલને આરસની મેટી શિલામાં કતરેલો એક મેટે શિલાલેખ લગાવેલો છે. તે શિલાલેખ ખુલ્લામાં હોવાથી તેના ઉપર હમેશાં તડકે, પવન, વરસાદનું પાણી વગેરે પડવાને લીધે ખરાબ થઈ ગ છે, ઘણે ભાગ ખવાઈ ગયો છે, છતાં તેમાંથી આબુના પરમાર રાજાઓનું, ગુજરાતના સોલંકી રાજાઓનું અને મંત્રી વસ્તુપાલ-તેજપાલના વંશનું વિસ્તૃત વર્ણન વાંચી શકાય છે. બાકીને ભાગ ખવાઈ ગયો હોવાથી મહામંત્રી વસ્તુપાલ-તેજપાલે આ મંદિરમાં શું કરાવ્યું ?–તે આ શિલાલેખ પરથી જાણી શકાતું નથી. પણ આ લેખના પ્રારંભમાં અચલેશ્વર મહાદેવને નમસ્કાર કરે છે, તેથી આ લેખ આ મંદિરને માટે જ બન્યું છે, એમ ચેકકસ માની શકાય તેવું છે. . ત્યારે મહામંત્રી વસ્તુપાલ-તેજપાલે આ મંદિરમાં શું કરાવ્યું–તે જાણવા માટે હવે આપણે પ્રાચીન ગ્રંથ પર દષ્ટિ નાખવી જોઈએ :– (૧) શ્રીજિનહર્ષગણિવિરચિત “વસ્તુપાલચરિત્ર” ' (સર્ગ ૮, . ૧૭)માં લખ્યું છે કે-“ચંડપના વંશમાં થયેલા મહામાત્ય વસ્તુપાલ-તેજપાલે આબુ ઉપરના અચલેશ્વર મહાદેવના મંદિરને સભામંડપ કરાવ્યો. Page #103 -------------------------------------------------------------------------- ________________ જ અ ય લ ગ ૮ (૨) સિઘી ગ્રંથમાલાથી પ્રકાશિત “પુરાતનપ્રબંધસંગ્રહમાંના ‘વસ્તુપાલ-તેજપાલ પ્રબંધ (પૃ. ૫૩)માં લખ્યું છે કે-“અબુદગિરિ પરના અચલેશ્વર મહાદેવના મંદિરના, પહેલાં અગ્નિએ બાળી નાંખેલ નાલિમંડપ (સભામંડપ?) ને સારા ચારિત્રવાળા આ બંને મંત્રીઓએ ન કરાવ્યું.” (૩) તેમજ રાજશેખરસૂરિકૃત “પ્રબંધકેષના પ્રથમ પરિશિષ્ટમાં મંત્રી વસ્તુપાલકૃત સુકૃતસૂચિ પ્રકટ થઈ છે, તેમાં લખ્યું છે કે “ઉકત બને મંત્રીઓએ પોતાના સ્વર્ગવાસી વૃદ્ધ લેકના પુણ્યાર્થે અચલેશ્વર મહાદેવના મંદિરમાં એક લાખ દ્રવ્ય આપ્યું.” - આ ઉપરથી, મહામંત્રી વસ્તુપાલ-તેજપાલે અચલેશ્વર મહાદેવના મૂલ ગભારાની આગળને સભામંડપ વિ. સં. ૧૨૯૦ની આસપાસમાં ન કરાવ્યું હોય તેમ જણાય છે.૪૭ આ મંદિરની પાસેના મઠમાં એક મોટી શિલા ઉપર મેવાડના મહારાવલ સમરસિંહને વિ. સં. ૧૩૪૮ને લેખ છે. આ લેખથી જણાય છે કે –સમરસિંહ અહીંના મઠાધિપતિ ભાવશંકર (કે જે મેટા તપસ્વી હતા) ની આજ્ઞાથી આ મઠને જીર્ણોદ્ધાર કરાવ્યું, અચલેશ્વર મહાદેવના મંદિર ઉપર સોનાને ધજાદંડ ચઢાવ્યા, અને અહીં રહેનારા તપસ્વીઓના ભજનની વ્યવસ્થા કરી. ત્રીજો લેખ ચૌહાણ - ૪૭. મહામંત્રી વસ્તુપાલ-તેજપાલ દઢ જૈન હોવા છતાં . તેમણે ઘણું શિવાલયે અને મસ્જિદો વગેરે નવાં કરાવ્યાં તથા સમરાવ્યાં હતાં, તેનાં આ સિવાય બીજા પણ ઘણાં પ્રમાણ મળે છે. તે તેમની તથા જૈનધર્મની ઉદારતાની ખાતરી આપી રહ્યાં છે, Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૬ : હિંદુ તીર્થો અને દર્શનીય સ્થાને મહારાવ લુંભાને વિ. સં. ૧૩૭૭ને મંદિરની બહાર એક ખિલામાં લાગે છે. તેમાં ચૌહાણેની વંશાવલી તથા મહારાવ લુંભાજીએ આબુને પ્રદેશ તથા ચંદ્રાવતીને જીતી લીધાને ઉલ્લેખ છે. અચલેશ્વરના મંદિરની પાછળ એક જૂની, ઊંડી, ચાલુ -વાવડી છે. તેમાં મહારાવ તેજસિંહને વિ. સં. ૧૩૮૭માં માહ શુદ ૩ ને લેખ છે. આ વાવડી તેણે બંધાવી હોય એમ લાગે છે. વાવડીનું પાછું મીઠું છે. મંદિરની સામે જ પિત્તળને બનેલો એક મટે નદિ (પિઠિયો) છે. તેની ગાદી ઉપર વિ. સં. ૧૪૬૪ના ચિત્ર શુદિ ૮ને લેખ છે. પિઠિયાની પાસે જ પ્રસિદ્ધ ચારણ કવિ દુરાસા આઢાની પિત્તળની, તેણે પિતે જ કરાવેલી મૂર્તિ છે. તેના ઉપર વિ. સં૧૬૯૬ના વૈશાખ સુદિ પને લેખ છે. પિઠિયાની દેરીની બહાર લેઢાનું બનેલું એક મોટું ત્રિશૂલ - છે, તેના ઉપર વિ. સં. ૧૮૬૮ના ફાગણ શુદિ ૧૫ને લેખ છે. આ ત્રિશૂલ રાણુ લાખા, ઠાકેર માંડણ તથા કુંવર ભાદાએ ઘાણેરાવ ગામમાં બનાવરાવીને અચલેશ્વરજીને અર્પણ કર્યું છે. આટલું મોટું ત્રિશુલ બીજે ઠેકાણે જોવામાં આવ્યું નથી. અચલેશ્વર મહાદેવના મંદિરની આસપાસમાં એટલે અચલગઢની તલેટીમાં દર વરસે (ગુજરાતી) ફાગણ વદ ૦)) ને દિવસે મેળો ભરાય છે. આ મેળામાં તમામ વર્ણના લોકે આવે છે. અને ઉચ્ચ વર્ણનાં લેકે બધાંય મંદિરનાં દર્શન કરે છે. તે ઉપરાંત દર વરસે હળીમાં આઠ દિવસ સુધી -આબુ ઉપરનાં જુદાં જુદાં સ્થાનેમાં હિંદુઓના મેળા ભરાય છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ અ ય લ ગ છે અચલેશ્વરથી દક્ષિણ તરફ તેના મહંતનું એક નાનકડા રાજમહેલ જેવું મકાન આવેલું છે. તેમાં મહંત અને સાધુસંતા રહેતા હતા, પરંતુ રાજ્યની સાથે અણબનાવ થવાથી, અથવા ગમે તે કારણે, રાજ્ય તેમને રજા આપી બધાં મકાન કબજે કરી લીધાં છે. અત્યારે તેમાંના કેટલાક એરડાઓ અખંડ છે, કેટલાક ઉપરથી છાપરાં ઉપાડી લીધાં છે, તેથી કેટલોક ભાગ પડવા લાગ્યા છે. મકાને અત્યારે ઉજજડ જેવા થઈ ગયાં છે. તેમાંના એક ઓરડામાં ત્રિશૂળની સ્થાપના. છે. તે ચામુંડાદેવીના નામથી પૂજાય છે. અચલેશ્વર મહાદેવના મંદિરના કંપાઉન્ડના મુખ્ય દરવાજાની સામે-રસ્તાની બીજી તરફ–મહાદેવનું એક નાનું જીર્ણ મંદિર છે. આ મંદિરને દરવાજે કેઈ જેન મંદિરમાંથી લાવીને અહીં લગાવેલો છે. આ શિવાલયમાં શિવલિંગ, પાર્વતી, ગણપતિ અને પિઠિયો, એ બધું આરસનું છે. મંદિર જીર્ણ થઈ ગયેલું છે. આની સન્મુખ--દરવાજાની સામે–જૂની– જીર્ણ અને સૂકાઈ ગયેલી એક નાની વાવડી છે. (૭) મંદાકિનીકુડ– અચલેશ્વરના મંદિરની બાજુમાં, ઉત્તર તરફ મંદકિની નામને એક મેટે પ્રાચીન કુંડ છે,૮ જેની લંબાઈ ૪૮. ચિત્તોડના કીર્તિ-સ્તંભની પ્રશસ્તિમાં મહારાણુ કુંભાએ આબુ ઉપર કુંભસ્વામીનું મંદિર અને તેની પાસે એક કુંડ બનાવ“રાવ્યાનું લખ્યું છે. કુંભસ્વામીના મંદિરની પાસે આ મંદાકિની. કુદ જ છે, તેથી સંભવ છે કે–મહારાણુ કુભાએ આ કુંડને. જીર્ણોદ્ધાર કરાવ્યો હોય. –( શિરોહી રાજા તિરૂાસ, પૃ. ) Page #106 -------------------------------------------------------------------------- ________________ મ. ૬૩ હિંદુ તીર્થો અને દનીય સ્થાને ૯૦૦ ફીટ અને પહેાળાઈ ૨૪૦ ફીટ લગભગ છે. આવા વિશાલ કુંડ ખીજે ઠેકાણે ભાગ્યે જ કોઈના જોવામાં આવ્યે હશે. આ કુંડને લોકેા માલિકની અર્થાત્ ગંગા નદી પણ કહે છે. આ કુંડ અત્યારે બહુ જીણું થઈ ગયેલો છે. તેના ઉત્તર તરફના કાંઠા ઉપર આજીના પરમાર રાજા ધારાવર્ષની૪૯ ધનુષ્ય સહિત મકરાણાની બનેલી સુંદર મૂર્તિ છે, તેની આગળ કાળા પથ્થરના બનેલા, પૂરા કદના ત્રણ મોટા પાડા એક જ પંક્તિમાં જોડાજોડ ઊભેલા છે. તેના શરીરના મધ્ય ભાગમાં આરપાર॰ એક છિદ્ર છે, તેની એ છે કે-ધારાવ રાજા એવા પરાક્રમી હતા, કે એક સાથે ઊભેલા ત્રણ પાડાને તે એક જ ખાણુથી વીંધી નાખતા હતા. કેટલાક કહે છે કે- ત્રણ પાડા છે તે દૈત્યેા છે, મતલબ પણ તે વાત ખરાબર નથી. ८७ ૪૯. આ મૂર્ત્તિ કયારે બની તે નક્કી કહી શકાતું નથી. આ મૂર્તિના ધનુષ્ય પર વિ. સ. ૧૫૩૩ના ફાગણુ દે ૬ના એક લેખ છે. પર્'તુ મૂર્તિ તેથી પણ વધારે પ્રાચીન જાય છે, તેથી સંભવ છે કે મૂર્તિની સાથે જોડેલો છે તે ધનુષ્યના ભાગ, પહેલાંના તૂટી જવાના કારણે, પાછળથી કાઈ એ ના કરાવીને લગાવરાવ્યેા હોય. આ મૂર્તિ લગભગ ૫ ફીટ ઊંચી છે, અને દેલવાડાના મંદિરમાં જે વસ્તુપાલ વગેરેની મૂર્તિ છે, તેની સાથે મળતી છે, તેથી સંભવ છે કે તે એ જ સમયની આસપાસ બનેલી હાય. - fહોદ્દી રાયના કૃતિદ્દાસ, રૃ. ૦૪.) ૫૦. જો કે છિદ્રો અત્યારે આરપાર દેખાતાં નથી, પણ તેમાં માટી વગેરે કાંઈ ભરી દીધેલું ડ્રાય તેમ જણાય છે. એક પાડાના છિદ્રની એક તરફ લાઢાની ભૂંગળી નાખેલી સ્પષ્ટ દેખાય છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ અ ય લ ગ « - આ કુંડના ઉત્તર તરફના કાંઠાના એક ખૂણા ઉપર મહારાણું કુંભકરણે (કુંભાજીએ) બંધાવેલું કુંભસ્વામીનું એક મંદિર છે, જે હાલ જીર્ણ થઈ ગયું છે. (૮) સારણેશ્વરજી – આ મંદાકિની કુંડના પશ્ચિમ તરફના કિનારા પાસે સિદેહીના મહારાવ માનસિંહના સ્મરણ માટે બંધાવેલું શ્રીસારણેશ્વર મહાદેવનું એક મંદિર છે. (મહારાવ માનસિંહ આબુ ઉપર એક પરમાર રજપૂતના હાથે વિશ્વાસઘાતથી મરાયે હતું, અને તેને એ મંદિરવાળા સ્થાન ઉપર અગ્નિસંસ્કાર થયે હતે.) આ શિવમંદિર તેની માતા ધારબાઈએ વિ. સં. ૧૯૩૪માં બંધાવ્યું હતું. મંદિરમાં વચ્ચે શિવલિંગ છે, સામી ભીંત વચ્ચે પાર્વતીની મૂર્તિ છે, તેની એક બાજુએ માનસિંહ અને તેની પાંચ રાણુઓની તથા બીજી બાજુએ એક સ્ત્રીપુરુષના યુગલની આરસની મૂર્તિઓ શિવજીની આરાધના કરતી હાથ જોડીને ઊભી છે. આ પાંચે રાણીએ તેની સાથે સતી થઈ હશે એમ લાગે છે. મંડપમાં આરસને પિઠિયે છે નાના કમ્પાઉન્ડમાં નાના શિખરવાળું આ શિવાલય છે.પ૧ (૯) ભહરિ–ગુફા મંદાકિની કુંડના ઉત્તર તરફના કિનારાથી થોડે દૂર એક ગુફા છે, તેને લોકો ભર્તુહરિની ગુફા કહે છે. આ ૫૧. અચલેશ્વર મહાદેવ અને બીજાં હિંદુ મંદિરોના મળીને લગભગ ૩૦ લેખે ઉપલબ્ધ થાય છે. તેમાં સૌથી જૂનામાં જૂના વિ. સં. ૧૧૮૬ને લેખ છે. બીજા લેખે ત્યારપછીના છે. (જુઓ પ્રા. જે. લે. સં. ભાગ બીજાનું અવલોકન, પૃ. ૧૪૦.) Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૬ : હિંદુ તીર્થો અને દર્શનીય સ્થાને ગુફાને પાકા મકાનના રૂપમાં બાંધી લેવામાં આવી છે. - લગભગ ૨૫ વર્ષ પહેલાં સાધુ અવધૂતાનંદે ગુફા પાસે નાનાં પણ પાકાં મકાને અને શિવાલય વગેરે બંધાવીને મઠ સ્થાપે હતો. તેમાં સાધુ–સતે રહેતા હતા. પણ રાજ્યની સાથે અણબનાવ થવાથી મકાને અત્યારે ઉજજડ જેવાં થઈ ગયાં છે. કેટલાક ઓરડા અને મંદિર અખંડ છે, - જ્યારે કેટલેક ભાગ પડવા લાગે છે. (૧૦) રેવતીકુડ– અચલેશ્વર મહાદેવના મંદિરથી લગભગ બે ફલાંગ (ા માઈલ) અને મંદાકિની કુંડના પૂર્વ તરફના કિનારાની પાછળ થોડે દૂર રેવતીકુંડ” નામને એક નાનો કુંડ છે. તેમાં બારે માસ પાણી રહે છે. પાણું ઘણું મીઠું છે. કુંડ પ્રાચીન હોય એમ જણાય છે. તેની બે બાજુએ ઘાટ-. પગથિયાં બાંધેલાં છે, અને બે બાજુએ કુદરતી પથ્થર આવવાથી સામાન્ય દીવાલ બાંધી લીધી છે. બાંધકામ ઘણું જીર્ણ થઈ ગયું છે. આસપાસ થેડી ઝાડી વગેરે છે. (૧૧) ભૂથઆશ્રમ (અ) – રેવતીકુંડથી આશરે અરધે માઈલ દૂર પૂર્વ દિશામાં “ભૃગુ આશ્રમ” છે. ત્યાં જરા નીચાણવાળા ભાગમાં વચ્ચે એક - નાનું પણ શિખરબંધી અને ભમતીની દીવાલયુક્ત દેરી જેવું શિવાલય છે. તેમાં મહાદેવનું લિંગ અને સામે ખલામાં પાર્વતીની મૂર્તિ છે. તેની પાસે એક નાની વાવડી અને પાસે જ નાને કુંડ છે. તેમાં એક ગૌમુખ બનેલું છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ અ અ લ ગ 4 તે ગૌમુખદ્વારા ઝરણાનું પાણી નિરંતર–બારે માસ-કુંડમાં પડ્યા કરે છે. પાસે જ નાની તલાવડી જે પાણીને ખાડે છે. જ્યારે જ્યારે ગૌમુખથી કુંડમાં વધારે પાણી આવે છે ત્યારે તે પાણી તલાવડીમાં કાઢી નાખવામાં આવે છે. • શિવાલયની સામે એક ઊંચા ચોતરા ઉપર ચંપાવૃક્ષની. નીચે એક સાદી છત્રીમાં બ્રહ્માજીની આરસની સાવ નાની ચૌમુખ મૂર્તિ છે, અને પગલાં જેડી ૧ છે. ચંપાના થડની ઓથમાં એક શિવલિંગ વગેરે છે. વાવડીની કુંડ તરફની દીવાલના ગોખલામાં ગણપતિની એક મૂર્તિ છે. શ્રીતીર્થવિજયઆશ્રમ (બ) – ભૂગઆશ્રમમાં એક જરા ઊંચી ટેકરીના એક મોટા પથ્થર પર ચેગિરાજ શ્રી શાંતિસૂરિ માટે, તેમના ઉપદેશથી, શ્રીવિજયકેસરસૂરિજીના સ્મરણાર્થે, પાંચ ગૃહસ્થની મદદથી, “શ્રીતીર્થવિજ્યઆશ્રમ” નામનું પાકું મકાન વિ. સં. ૧૯૮૮માં બંધાવવામાં આવ્યું છે. તેમાં એક એારડે, તેની આગળ ઓસરી અને માથે અગાસી બનેલી છે. અહીંથી ચોમુખજીનું મંદિર, જૈન ધર્મશાળા, શાંતિઆશ્રમ, કારખાનાનાં મકાને વગેરેને દેખાવ બહુ સુંદર લાગે છે, અને. ચૌમુખજીના મંદિરથી આ તીર્થવિજયઆશ્રમની આસપાસનું કુદરતી દક્ષ્ય ઘણું મહર લાગે છે. આ આશ્રમની જોડે જ ભૃગુ આશ્રમનાં ૪–૫ ઝૂંપડાં. છે, તેમાં એક મહંત રહે છે, તથા જતા-આવતા સાધુઓ. ઊતરે છે. અહીંના મહંત, યાત્રાળુઓ તથા મુસાફરોને. ઊતરવાની અને જમવાની વ્યવસ્થા કરાવી આપે છે. અહીં Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૬ : હિંદુ તીર્થો અને દર્શનીય સ્થાનો ૯૧ રાત્રિનિવાસ પણ કરી શકાય છે. આ સ્થાન જરા નીચાણમાં છે, ને આસપાસ ઝાડી, જંગલ તથા નજીકમાં જલાશય છે તેથી, હિંસક પ્રાણુઓના ભયના લીધે, સંધ્યા સમય પછી મકાનથી બહાર નીકળવું ન જોઈએ, તેમજ મકાન કે ઝૂંપડાનું બારણું પણ ઉઘાડું રાખવું ન જોઈએ. રેવતીકુંડ થી અહીં આવતાં માર્ગમાં અને અહીં પણ ઝાડી વગેરેનું દશ્ય રમણુય લાગે છેસાથે ભેમિયો લઈને જવું. પાછા વળતાં સીધે રસ્તે ભર્તૃહરિની ગુફાની પાછળ થઈને અચલગઢ અવાય છે. (ઓરિયા અને તેની આસપાસમાં) (૧૨) કેટેશ્વર (કનખલેશ્વર શિવાલય)– એરિયા ગામની બહાર દક્ષિણ દિશામાં, શ્રી મહાવીર સ્વામી ભગવાનના મંદિરથી લગભગ ૨ ફર્લોગ દૂર, કેટેશ્વર (કનખલેશ્વર) મહાદેવનું એક નાનું પણ પ્રાચીન મંદિર છે. આ મંદિર જીર્ણ થઈ ગયેલું છે. મૂળ ગભારે અને તેની આગળ બે ચેકીઓ બનેલી સાબુત છે, બાકીનું કમ્પાઉન્ડ, વગેરે નષ્ટ થઈ ગયું છે. આમાં વચ્ચે શિવલિંગ અને પાર્વતીની તથા બહારના ગોખલામાં ગણપતિ વગેરેની મૂર્તિઓ છે. બીજી ચેકીમાં શિવલિંગ અને શિવની મૂર્તિ વગેરે છે. હિંદુઓનું આ કનખલ નામનું તીર્થ છે. અહીં વિ. સં. ૧૨૬૫ના વૈશાખ શુદિ ૧૫ને એક લેખ છે. તે ઉપરથી જણાય છે કે આ મંદિરને વિ. સં. ૧ર૬પમાં દુર્વાસા. શશિના (ઋષિના) શિષ્ય કેદારરાશિ (ત્રાષિ) નામના સાધુએ જીર્ણોદ્ધાર કરાવ્યા હતા, અને તે વખતે ગુજરાતના મહારાજા Page #111 -------------------------------------------------------------------------- ________________ અ અ લ ગ . સોલંકી બીજા ભીમદેવને સામંત પરમાર ધારાવર્ષ આબુને - રાજા હતું. આ મંદિરની નજીકમાં બીજી ત્રણ જૂની અને જીર્ણ થયેલી દેરીઓ છે. તેમાંની બે નાની દેરીઓમાંના 'શિવલિંગો એક મેટી દેરીમાં લાવીને મૂકેલાં જણાય છે. (૧૩) ભીમગુફા - કનખલેશ્વર શિવાલયથી લગભગ ૨૫ કદમ દૂર એક મોટા વડલાની સઘન છાયામાં એક નાની ગુફા છે, તેને આગળને ભાગ ચણેલે છે. તેને લેકે “ભીમગુફાના નામથી એાળખાવે છે. (૧૪) સક્કર કુંડ – ભીમગુફાથી લગભગ પંદર કદમ દૂર, જરા નીચાણમાં એક નાને કુ (કુઈ) આવે છે. તેને આગળનો ભાગ કુદરતી પથ્થરને છે. પાછળને છેડે ભાગ બાંધેલો છે. માણસ એક-બે પગણિયાં નીચે ઊતરીને હાથથી પણ પાછું લઈ શકે છે. તેમાં બારે માસ પાણું રહે છે. તેનું પાણી સાકરના જેવું મીઠું છે, તેથી લોકે તેને “સક્કરકુંડ” ના નામથી ઓળખાવે છે. (૧૫) ગુરુશિખર – ઓરિયાથી વાયવ્ય ખૂણા તરફ લગભગ રા માઈલ દૂર “ગુરુશિખર” નામનું આબુનું સૌથી ઊંચામાં ઊંચું શિખર છે.૫૨ એરિયાથી લગભગ અધો માઈલ દૂર જતાં - પર. ગુરુશિખર, રાજપૂતાના હોટલથી લગભગ છ માઈલ અને દેલવાડાથી ૬ માઈલ થાય છે. ગુરુશિખર સમુદ્રની સપાટીથી પ૬પ૦ ફીટ ઊંચું છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ મ. ૬ : હિંદુ તીથી અને દર્શનીય સ્થાને 43 જાવાઈ નામનું નાનું ગામ આવે છે, ત્યાં રજપૂતાનાં આશરે ૨૦ ઘર છે. અહીંથી ગુરુશિખર લગભગ બે માઈલ થાય છે. જાવાઈથી ચઢાવ શરૂ થાય છે. રસ્તા ઘણા જ વિકટ અને ઘણા ચઢાવવાળા છે. ઘણું ઊંચે ચઢયા ખાદ્ય નાનું શિવનાળુ, શિવાલય, કમંડલકુંડ અને ગૌશાળા આવે છે. ગોશાળાની નીચે નાના બગીચા છે. ત્યાંથી આગળ ચાલતાં એક ઊંચા ખડક ઉપર નાની દેરીમાં ગુરુ દત્તાત્રેયનાં પગલાં છે, કે જેને લેાકેા વિષ્ણુના અવતાર માને છે. તેમનાં દર્શન માટે અહી દર વર્ષે ઘણા યાત્રાળુઓ આવે છે. અહી એક મોટો ઘટ લટકે છે. આ ઘટના અવાજ બહુ દૂર સુધી સંભળાય છે. આ નવા ઘંટ હાલમાં ઘેાડાં વર્ષો પહેલાં જ અહીં લટકાવવામાં આવ્યા છે. પણ એ ઠેકાણે એક જૂના ઘંટ પહેલાં લટકતા હતા. તે ઘટ ઉપર વિ. સ. ૧૪૬૮ના લેખ છે. તે ફૂટી જવાથી તેને ઉતારીને તેને બદલે નાના ઘંટ લટકાવવામાં આવ્યા છે. સાંભળવા પ્રમાણે આ જૂના ઘટ ત્યાંના મહંત પાસે હજી પણ મેાજૂદ છે. ગુરુ દત્તાત્રેયના મંદિરથી ઉત્તર-પશ્ચિમ ( વાયવ્ય ખૂણા) તરફ ગુરુ દત્તાત્રેયની માતાની એક રમણીય ટેકરી છે. આની ઉપર અનસૂયા દેવીનું નાનું મંદિર છે. . ગુરુશિખર પર ધર્મશાળા માટે એ એરડા છે, ત્યાં યાત્રાળુઓ ઊતરી શકે છે, અને રાત પણ રહી શકે છે. ત્યાં નાની નાની ગુફાઓ છે, તેમાં મહંત અને સાધુ-સંતા રહે છે. યાત્રાળુઓ-મુસાફ઼ાને પાગરણુ, વાસણુ, સીધુ–સામાનવગેરે અહીના મહંત પાસેથી મળી શકે છે. એ જ મહેતના Page #113 -------------------------------------------------------------------------- ________________ અ ગ છે પરિશ્રમથી યાત્રાળુઓ માટે એક નવી ધર્મશાળા બંધાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ ઊંચા સ્થાન ઉપરથી બહુ દૂરદૂરનાં સ્થાને દેખાય છે, અને તે જેનારને બહુ આનંદ આપે છે. અહીંથી નીચેની જમીન પર ઘણું દૂર આવેલ સિહી શહેર દેખાય છે, તેમજ પૂર્વ દિશામાં આવેલ અરવલ્લી પહાડની લાઈનની બીજી ટેકરી ઉપરનું અંબાજીનું મંદિર પણ દેખાય છે. કુદરતી શોભા પ્રેક્ષકોને આનંદ આપે તેવી છે. ગુરુશિખર પોંચ્યા પછી, યાત્રાળુને અવકાશ હોય તે, તે મંદિરના ચોકીદારને સાથે રાખીને ગણેશનાળા તરફનું સૌંદર્ય જેવા જઈ શકે છે. ગુરુશિખરથી સહેજ નીચેને ભાગ ખીણે - તથા ઝાડીથી ભરપૂર હોવાથી મુસાફરોને એક્લા જવા દેવામાં આવતા નથી. ગણેશનાળાવાળું સ્થાન ઘણું એકાંત અને રમ્યા નથી જ કા. છે. પાછું જે કે વહેતું નહિ હોવાથી સ્વચ્છ નથી, પણ બારે માસ રહેતું હોવું જોઈએ. ગણેશનાળાથી ઉતરેજ ગામ જવાના રસ્તે થઈને પણ ગુરુશિખર પાછા આવી શકાય છે. જો કે આ રસ્તે વિકટ અને નિર્જન જે લાગે છે, પણ પહાડનાં રમણીય દશ્ય નિહાળવા માટે આ માર્ગ ઉપયોગી છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર આ પ્રમાણે અચલગઢના ઠેઠ ઊંચામાં ઊંચા શિખરથી લઈને અચલગઢની તલેટીમાં, તેની આસપાસના મેદાનમાં તેમજ એરીયામાં અને તેની નજીકમાં આવેલાં જૈન, વૈષ્ણવ, શિવ વગેરે ધર્મનાં તીર્થો તથા મંદિર તેમજ કુદરતી અને કૃત્રિમ બીજાં પ્રાચીન દર્શનીય સ્થાને, જે જે મારા જેવામાં–જાણવામાં આવ્યાં, તેનું મેં આ પુસ્તિકામાં સંક્ષેપમાં વર્ણન આપ્યું છે. બનતાં સુધી અચલગઢ અને તેની આસપાસમાં આવેલાં દરેકે દરેક ધર્મસ્થાને અને કુદરતી અને પત્તો લગાડી તેની હકીકત આમાં આપવાનો મેં પ્રયત્ન કર્યો છે, છતાં કેઈ નાનાં નાનાં ધર્મસ્થાને પત્તો મને ન લાગ્યું હોય તે તે પણ બનવા રોગ્ય છે. - જેમને, આમાં નહીં આપેલાં એવાં કઈ સ્થાને સંબંધી માહિતી મળે છે, અને આમાં આપેલી માહિતીઓ ઉપરાંત કાંઈ નવું જાણવામાં આવે છે, તેઓ અમને લખી જણાવશે તે અમે તેમના આભારી થઈશું, અને નવી આવૃત્તિમાં તેને દાખલ કરી દેવાને પ્રયત્ન કરીશું. યાત્રા કેવી રીતે કરવી જોઈએ? " આ પુસ્તિકાના અંતમાં “યાત્રાળુઓએ તીર્થયાત્રામાં પાળવાના સામાન્ય નિયમો ” આપ્યા છે, તે ધ્યાનમાં લઈ તે પ્રમાણે તીર્થયાત્રામાં વર્તવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. Page #115 -------------------------------------------------------------------------- ________________ અ ચ લ ગ & રસ્તામાં કે તીર્થ સ્થાનમાં કલેશ-કંકાસ, હસી-મશ્કરી, અસત્ય વચન, પરનિંદા, સાત વ્યસન વગેરે દુર્ણને ત્યાગ કરવો જોઈએ. તીર્થસ્થાનમાં જઈને તીર્થ નિમિત્તને ઓછામાં એ છે એક ઉપવાસ કરે જોઈએ. વિકથાઓને દૂર કરી ક્રોધ, માન, માયા, લેભ, રોગ, દ્વેષ અને મોહ ઈત્યાદિ દૂષણેને ત્યાગ કરી, અપૂર્વ શાંતિને ધારણ કરીને તીર્થનાં દર્શન, સેવા-પૂજા આદિ કાર્યોમાં ઉદ્યમવંત થવું જોઈએ. યથાશક્તિ વિશેષ પ્રકારે સ્નાત્રપૂજા, અષ્ટપ્રકારી આદિ મેટી. પૂજાઓ, અંગરચના (આંગી), રાત્રિ જાગરણ વગેરે મહેત્સવ કરવા; ભગવાનના ગુણોને યાદ કરી શુભ ભાવના પૂર્વક વિશેષ પ્રકારના શુભ ધ્યાનની અંદર આરૂઢ થવુંધર્મધ્યાનમાં તત્પર રહેવું, સવાર-સાંજ પ્રતિકમણ (સંધ્યાવંદનાદિ) કરવું, અભક્ષ્ય અને સચિત્ત (સજીવ) ભજનને યથાશક્તિ ત્યાગ કર; જીર્ણોદ્ધાર વગેરે કાર્યોમાં મદદ કરવી; મંદિરમાં આશાતના થતી હોય તો તેને શાંતિપૂર્વક દુર કરવા-કરાવવા પ્રયત્ન કરે; સધર્મબંધુઓની ભક્તિ કરવી, સધમવાત્સલ્ય કરવું યથાશક્તિ પાંચ પ્રકારનાં દાન (અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચિતદાન અને કીર્તિદાન) આપવાં; તીર્થસ્થાનમાં વિદ્યાલય, પુસ્તકાલય વગેરે ૧. (૧) માંસભક્ષણ, (૨) મદ્યપાન, (૩) શિકાર કરવો, (૪) વેશ્યાગમન, (૫) પરસ્ત્રીગમન, (૬) ચેરી અને (૭) જુગાર રમ –આ સાત વ્યસન કહેવાય છે. ૨. (૧) દેશપરદેશના સારા-નરસા રાજાઓની, (૨) સ્ત્રીઓની, (૩) ખાદ્ય પદાર્થોની અને (૪) દેશ, કે શહેર કે ગામોની નિરર્થક કથા, વાર્તા કે ચર્ચા કરવી તે આ ચાર વિકથા કહેવાય છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર કેળવણીની સંસ્થાઓ હાય તેમાં સહાયતા આપવી, અને ફુરસદના સમયમાં ધાર્મિક પુસ્તકો વાંચવા ઈત્યાદિ ધર્મ કરણી કરવા સાથે શુભ ભાવપૂર્વક જે માણસ યાત્રા કરે છે, તે જ માણસ યાત્રાનું વાસ્તવિક ફળ–સમક્તિની પ્રાપ્તિ, સ્વર્ગાદિનાં સુખ, કર્મની નિર્જરા અને યાવત્ મોક્ષનું સુખ –મેળવી શકે છે. માટે દરેક યાત્રાળુએ આ પ્રમાણે વર્તવા માટે પ્રયત્નશીલ થવું. એવી જ રીતે કોલેજ, સ્કૂલ અને સ્કાઉટની ટૂર (બ્રમણ) કરનાર વિદ્યાથીઓએ તથા બીજા બધા પ્રેક્ષકોએ દર્શનીય સ્થાને જોવા માટે કરેલો પ્રયત્ન, વાસ્તવિક રીતે ત્યારે જ સફળ કર્યો કહી શકાય કે, જ્યારે તેઓ તેમાંથી શોધ પૂર્વક એતિહાસિક જ્ઞાન મેળવે, તાત્વિક દષ્ટિથી વિચાર કરી તેમાંથી અલૌકિક તત્વ પ્રાપ્ત કરે, જીવ અને પુદગલની કુદરતી અનંત શક્તિઓ સંબંધી વિચાર કરે, શાંતિપૂર્ણ સ્થાને માં જઈ કોધાદિ કષાયે અને હાસ્યાદિ કીડાઓને ત્યાગ કરી બે ઘડી શુભ ધ્યાનમાં તલ્લીન થઈ, પિતાની અંદર રહેલા દુર્ગાને ત્યાગ કરવા, સદ્દગુણેને પ્રાપ્ત કરવા, સમાજ, દેશ અને ધર્મની સેવા કરી પિતાના આત્માને કૃતાર્થ કરવા તથા પોતાના આત્માને કર્મના બંધનથી મુક્ત કેવી રીતે કરી શકાય તે સંબંધી વિચારે કરે, અને પછી તે પ્રમાણે વર્તન કરવા માટે પ્રયત્ન કરે. ઉપર્યુકત કાર્યો કરવાથી કુદરતી દો આદિ જેવા માટે કરેલો પ્રયત્ન ખરેખર રીતે સફલ થાય છે, માટે તેમ કરવા દરેક મનુષ્ય પ્રયત્ન કરે જોઈએ. ૩ રાતિ રતિઃ રતિઃ Page #117 -------------------------------------------------------------------------- ________________ યાત્રાળુઓએ તીર્થયાત્રામાં પાળવાના સામાન્ય નિયમો ૧ તીર્થસ્થાનમાં જઈ તીર્થનાં દર્શન, પૂજા, ભક્તિ વગેરેમાં ખૂબ તલ્લીન થવું. ૨ તીર્થસ્થાનમાં સ્નાત્ર પૂજા, અભિષેક, મેટીપૂજા, આંગી, વરઘોડે તથા અઠ્ઠાઈમહત્સવ આદિથી યથાશક્તિ પ્રભુ - ભક્તિ કરવી અને કરાવવી. - ૩ ગુરુમહારાજને હંમેશાં વંદન કરવું. ૪ તીર્થ નિમિત્ત ઓછામાં ઓછો એક ઉપવાસ કર. પ સચિત્ત (સજીવ) ભોજનને ત્યાગ કરે. ૬ રાત્રિભેજન તથા અભક્ષ્ય-ભક્ષણને ત્યાગ કરે. ૭ બ્રહ્મચર્યનું પાલન કરવું. ૮ ભૂમિશયન કરવું. ૯ શક્તિ અનુસાર વ્રત–નિયમ લેવા અને તેનું પાલન કરવું. ૧૦ જ્ઞાનદાન, સુપાત્રદાન અને અનુકંપાદાન આપવું. ૧૧ સમી બંધુઓની ભક્તિ કરવી. ૧૨ સવારે તથા સાંજે પ્રતિક્રમણ (સંધ્યાવંદનાદિ, સામા યિક, કાયેત્સર્ગ તથા ધ્યાન કરવું. ૧૩ તીર્થની આશાતના ન કરવી. Page #118 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય નિયમ ૧૪ પર્વતિથિએ પૌષધ કર. (એક દિવસ માટે સાધુપણું લેવું) ૧૫ અવકાશના વખતે સારાં સારાં પુસ્તક વાંચવાં. ૧૬ સાત વ્યસન તથા ચાર વિકથાને ત્યાગ કરે. ૧૭ જીવદયાનું રૂડી રીતે પાલન કરવું. ૧૮ કલેશ-કંકાસ કરે નહિ. ૧૯ બીજા યાત્રાળુઓને દુઃખ થાય તેમ કરવું નહિ. ૨૦ મજૂરો, ગાડીવાળા કે કામ કરનારાઓને હેરાન કરવા નહિ, તેમની સાથે ઝઘડે કરવો નહિ; બે પૈસા વધારે આપીને પણ તેમને રાજી કરવાં. ૨૧ બીજા યાત્રાળુઓ માટે સગવડ રાખીને પિતાને ખાસ - જરૂર પૂરતાં જ જગ્યા અને સાધનોથી કામ ચલાવવું. ૨૨ યાત્રા કરવા નીકળેલા સધમી બંધુઓનાં દુઃખ દૂર " કરવાં, કરાવવાં અથવા તેમના દુઃખમાં ભાગ લે, એ ખરેખરું સમીવાત્સલ્ય છે. ૨૩ તીર્થની રક્ષા માટે જે જે ખાતામાં જરૂર હોય તે તે ખાતામાં યથાશકિત દ્રવ્યની સહાયતા કરવી. ૨૪ જીર્ણોદ્ધાર તથા સાધારણ ખાતામાં મદદ કરવી. ૨૫ બીજી પણ દરેક ધાર્મિક સંસ્થાઓને મદદ આપવા ચૂકવું ન જોઈએ. લેખક:. ધર્મજયન્તોપાસક મુનિ વિશાળવિજયજી Page #119 -------------------------------------------------------------------------- ________________ શુદ્વિપત્રક પૃષ્ઠ પક્તિ અશુદ્ધ શુદ્ધ છ છેલ્લા પેરેગ્રાફમાં ‘હતું” ઉપર ફુટનેટ માટેના ખમડા જોઈએ. દેલવાડામાં દેલવાડામાં તથા અચલગઢમાં ૨૫ ૨૯ ૩. ૨૪ ૧૯ $ ૩ ૫૦ ' ૧૨ .૭ "" * = ? = ૫૧ }પ }e 33 ૨૦ ૧૨ ૪ ૪ . ૧૨ અવગ કરેક અને યાતિની શિરખધી ત્ય એકલમૂર્તિ ૨ ૧૭૪ · માત્રુ—સ્તવનની ’ ઉલ્લેખ શ્રીમુચૈત્યપરિપાટી ૩૦/૧૧ ૭૪ ૭૫ છેલ્લા સરવાળામાં ૧૭૪, ૨૫૧ના બદલે ७८ ર ૨૩ ૯૪ કરવાની પગણિયાં નાના અગવડ દરેક અને ધાતુની શિખરબંધી ચૈત્ય એકલમૂર્તિ ૧ ૧૭૩ “ આમુ–સ્તવન ’ ઉલ્લેખ શ્રીયુતીરથભાસ રામ:૧૦ ૧૦૩, ૨૫૦ કરવાથી પગથિયાં ના ૧૧ ૧૪ ૧૪ ૧–૨ - નવી ધર્માંશાળા બંધાવવાની તૈયારીઓ ચાલી રહી છે. ' એ વાકય ‘નવી ધર્મશાળા તથા એક નવું મંદિર ધાઈ તે તૈયાર થઈ ગયેલ છે. ' એ પ્રમાણે સુધારવું. . આ ઉપરાંત કેટલેક સ્થળે મૂર્તિ 'માંથી રેફ, અને ‘ ભૈરવ’ ચૈત્ય’ તથા ‘ચૌમુખ' માંથી એ માત્રા ઊડી ગયેલ છે તે સુધારી લેવી, Page #120 -------------------------------------------------------------------------- ________________ ચિત્રાગ્ટયા થીલાલ શ્રી અચલગઢના પ્રવાસમાં અનુક્રમે આવતાં દેવસ્થાને, દર્શનીય સ્થળ અને કુદરતી દનું દર્શન કરાવતાં સેળ સુંદર ચિત્રને સંપુટ. Page #121 --------------------------------------------------------------------------  Page #122 -------------------------------------------------------------------------- ________________ અચલગઢની તળેટીમાં આવેલા, અચલગઢના પ્રવેશદ્વાર સમા, મહારાજા કુમારપાળકૃત શ્રીશાંતિનાથના મંદિરના બાહ્ય દેખાવ, દેલવાડાથી એરીયા જવાની સર્પાકાર કેડી અને આસપાસની વનરાજીનુ દૃશ્ય ( પાનું ૬૦-૬૧) Page #123 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથના મંદિરના મૂળનાયક શ્રી શાંતિનાથપ્રભુની વિશાળ અને મનહર કોરિણીયુક્ત પરિકરવાળી ભવ્ય પ્રતિમા. પબાસણની નીચે ધર્મચક્ર કોતરેલું આ ચિત્રમાં સ્પષ્ટ દેખાય છે. (પાનું ૬૯-૭૦ ) Page #124 -------------------------------------------------------------------------- ________________ અચલેશ્વર મહાદેવના મંદિરની સામે આવેલ વિ. સં. ૧૪૬૪ નો પિત્તળને વિશાળકાય નંદિ (પોઠિયો), અને ચારણકવિ દુરાસા આઢાની વિ. સં. ૧૬૮૬ ની પિત્તળની ભી મૂર્તિ. (પાનું ૮૫) Page #125 -------------------------------------------------------------------------- ________________ મંદાકિની કુંડના કાંઠા ઉપરની પરમાર ધારાવર્ષાદેવની ધનુષબાણવાળી આરસની મૂર્તિ, અને પરમાર ધારાવર્ષાનું પરાક્રમ દર્શાવતા, કુદરતી કદના, વચમાં છિદ્રવાળા કાળા પથ્થરના ત્રણ પાઠા. (પાનું ૮૭) Page #126 -------------------------------------------------------------------------- ________________ અચલગઢ ગામમાંનાં કાર્યાલયનાં મકાન, લક્ષ્મીનારાયણનું મંદિર, કપૂરસાગર તળાવ, તળાવના કિનારે આવેલ કાર્યાલયને બગીચે તથા અચલગઢની વનરાજીનું સામાન્ય દશ્ય. (પાનું ૨૨, ૮૦, ૮૨) Page #127 -------------------------------------------------------------------------- ________________ અચલગઢ ગામમાંના શ્રી કુંથુનાથજીનું મંદિર, ઉપાશ્રય, ધર્મ શાળા તથા અચલગઢનાં જિનમંદિરની પેઢીનાં મકાનો અને ગામની આસપાસની કુદરતનું સુરમ્ય દશ્ય. (પાનું ૨૨, ૫૪ Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રી કુંથુનાથજીના મંદિરના મૂળનાયક શ્રી કુંથુનાથજીની વિ. સં. ૧૫૨૭ની અને બન્ને બા જુના કાઉસ્સગિયાની ધાતુની પ્રતિમાઓ. ( પાનું ૫૭) Page #129 -------------------------------------------------------------------------- ________________ કુદરતી સૌંદર્યથી ભર્યા અચલગઢની માનવકૃત શોભાનું અદ્ભુત દર્શન ચતુર્મુખ પ્રાસાદ, દેવકુલિકાઓ યુક્ત શ્રી ઋષભદેવનું મંદિર, કાર્યાલયનાં મકાનો, મંદિરમાં -કે મા. ટાઢ અને આસપાસની વનરાઝન અતિ મનહર ટ . પાનું 1 -૨૩) Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવજીના મંદિરનું પ્રવેશદ્વાર, ઘુમ્મટ, શિખર તથા આસપાસની દેવકુલિકાઓનું સુંદર દશ્ય. (પાનું ૫૧) Page #131 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવજીના મંદિરના મૂળનાયક શ્રી આદીશ્વરપ્રભુની વિ. સં. ૧૭૨૧ ની તથા તેની બે બાજુની આરસની પ્રતિમાઓ. (પાનું ૫૧) Page #132 -------------------------------------------------------------------------- ________________ ચતુર્મુખ પ્રાસાદનું મુખ્ય પ્રવેશદ્વાર, અને અચલગઢની ઊંચી ટેકરી પર આવેલાં મંદિરોની ઊંચી ભૂમિકાનો તાદશ ખ્યાલ આપતાં પગથિયાંની હારમાળ. (પાનું ૩૧-૩૩), Page #133 -------------------------------------------------------------------------- ________________ વિશાળ ચતુર્મુ ખ પ્રાસાદના બે માળ તથા શિખર, ઘુમ્મટ અને બહારની કરણીનું સુખ દશ્ય. (પાનું ૩) Page #134 -------------------------------------------------------------------------- ________________ ચતુમુ ખ પ્રાસાદના નીચેના માળને સભામંડપ, મૂળ ગભારાનું પ્રવેશદ્વાર, દીવાલ ઉપરનું ચિત્રકામ તથા કોતરકામ અને મૂળનાયક શ્રી આદીશ્વરપ્રભુની પ્રતિમા. (પાનું ૩૩-૩૪ ) Page #135 -------------------------------------------------------------------------- ________________ ચતુમુખ પ્રાસાદના મુખ્ય મૂળનાયક શ્રી આદીશ્વરપ્રભુની વિ. સં. ૧૫૬ ૬ની ધાતુની વિશાળ અને ભવ્ય પ્રતિમા. (પાનું ૩૪-૩૫) Page #136 -------------------------------------------------------------------------- ________________ ચતુર્મુ`ખ પ્રાસાદના ઉપરના માળના ચૌમુખજીના મૂળનાયક શ્રી. પાર્શ્વનાથપ્રભુની વિ. સ. ૧૫૬૬ ની ધાતુની મનેાહર પ્રતિમા. (પાનું ૪૦) Page #137 -------------------------------------------------------------------------- ________________ આબુગિરિરાજનું ઊંચામાં ઊંચું સ્થાન ગુરુશિખર, ગુરુ દત્તાત્રેયનાં પગલાંવાળી દેરી, તેની નીચેની નાની ધર્મશાળા અને રસ્તાનું સુંદર દશ્ય. (પાનું ૯૨-૯૩ ) Page #138 --------------------------------------------------------------------------  Page #139 -------------------------------------------------------------------------- ________________ મુનિરાજ શ્રીજય'તવિજયજીકૃત તીર્થંવનનાં બે સુંદર ઐતિહાસિક ગ્રંથા આબુ વિખ્યાત જૈન મંદિશની સંપૂર્ણ માહિતી આપતા ગ્રંથ. તીર્થના યાત્રાળુને અને દઅેક પ્રવાસીને જરૂરી દરેક પ્રકારની હકીકત આ ગ્રંથમાં આપવામાં આવી છે. ગ્રંથમાં ભિન્ન ભિન્ન દસ્યાનાં ૭૫ સુંદર ચિત્રા આપવામાં આવ્યાં છે. ગ્રંથ હિન્દી તથા ગુજરાતી બન્ને ભાષામાં જુદો જાદો છપાયેલ છે. મૂલ્ય : અઢી રૂપિયા મારવાડના લુપ્ત થતા એક પ્રાચીન જૈન તીર્થનો સચિત્ર પરિચય આ હમ્મીરગઢ નાની પુસ્તિકામાં આપવામાં આવ્યા છે મૂલ્ય : છ આના શ્રી યશેાવિજય જૈન ગ્રંથમાળા ગાંધીચાક : ભાવનગર (કાઠિયાવાડ) સારી મુદ્રણાલય, અમદાવાદ. Page #140 -------------------------------------------------------------------------- _