Book Title: Abhinava Bhagawat Part 2 Author(s): Santbal Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad Catalog link: https://jainqq.org/explore/008083/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ અભિનવ ભાગવત ભાગ : મીને લેખક : સંતમાલ સંપાદક : ફુલેરાય માલિયા મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર હુઠીભાઈની વાડી, દિલ્હી દરવાજા મહાર, અમદાવાદ-૩૮૦૦૦૪, Page #2 -------------------------------------------------------------------------- ________________ અભિનવ ભાગવત. ભાગ બીજે • લેખક : સંતબાલ : સંપક : દુલેરાય માટલિયા : પ્રકાશક : મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર હઠીભાઈની વાડી, દિલ્હી દરવાજા બહાર અમદાવાદ-૩૮૦૦૦૪ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : અમુભાઈ શાહ મંત્રી : મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર હઠીભાઈની વાડી, અમદાવાદ-૩૮ ૦ ૦૦૪ પ્રથમ આવૃત્તિ : મહાશિવરાત્રી ૨૦૪૦ તા. ૨૯-૨- ૮૪ કિંમત : વીસ રૂપિયા મુક : પ્રવીણચંદ્ર નટવરલાલ ગામી પ્રણવ પ્રિન્ટર્સ, ૧૧/અ વિજય કેલેની અમદાવાદ-૩૮૦૦૧૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ વૃંદાવનવિહારી યોગેશ્વર શ્રીકૃષ્ણ અઢારેય પુરાણોનું હૃદય ભાગવત પુરાણ છે. એ લખીને ભગવાન વ્યાસજીએ પુષ્ટિ અને તુષ્ટિને સંતોષ અનુભવ્યું. ભાગવતનું હદય દશમ સ્કંધ છે. રસરાજ કૃષ્ણના હૃદયરસથી તે રસાયો છે અને દશમ સ્કંધનુંયે હૃદય કુળ, વ્રજ અને વૃંદાવનની રાસલીલા છે. શ્રીકૃષ્ણના બાલજીવન અને ગ્રામજીવનમાં નિર્દોષ હદયરને રસસાગર હેલે ચઢે છે અને નર-નારી માનવ-દાનવ અને સકલ સૃષ્ટિને માધુર્યથી મઢી દે છે. મધુરાપતિના એ માધુર્યની રસગાથા ગાતાં ગાતાં કવિઓ ઓછી ઓછી થઈ જાય છે, ભજનિક ભાન ભૂલી જાય છે, રસિકે રસમગ્ન બની રસસમાધિમાં લીન થઈ જાય છે, નૃત્યકારો તેનાં જ નૃત્ય, નાટચકારો તેનાં જ નાટક અને કથાકારો તેની કથામાં એવા તે મશગૂલ બની જાય છે કે પિતાની જાતને વિસરી સ્વયં કૃષ્ણમય બની જાય છે. શ્રીકૃષ્ણજીવનના સર્વાગી સૂર્યનાં સુવર્ણકારણે જે જે હિમકણિકા પર પડે છે તેમાંથી સપ્તરંગી મેઘધનુષ-શા વિવિધ રૂપાસનાં પ્રતિબિંબ પડી પડીને આ વિશ્વને શુદ્ધ સૌંદર્યથી શણગારે છે. શુદ્ધતામાંથી ઊઠતા સપ્તનાદો સુસંગીતથી વિશ્વસંવાદને સુર લો બનાવે છે. એમાંથી ઊછળ રસનિધિ સાહિત્ય-સષ્ટિને મધુર રસનું આસ્વાદન કરાવે છે, જગતને પ્રેમઘેલું બનાવે છે. એવા પ. માત્રથી માનવીની કાયા પ્રભુની સનસમી સૂષ્ટિની સેવામાં લાગી જાય છે અને પ્રભુના સત્કાર્યની સુરભિથી સગુણ સૃષ્ટિ મઘમરી છે. પાંચેય ઈન્દ્રિયે કેવળ શ્રીકૃષ્ણની પ્રેમલક્ષણા ભક્તિરસમાં નિમજજન કરી રસતરબોળ બની નૂતન જીવન પામે છે. એથી જ એ રસને Page #5 -------------------------------------------------------------------------- ________________ વાણીથી અવર્ણનીય કહ્યો છે. એ તે શુકદેવ જોગી, વ્રજ-ગોપાંગનાઓ અને નરસિંહ જેવા રોગીઓ જ જાણમાણી શકે છે અને એથી જ રસના રસિકેને શ્રીકૃષ્ણ વિધવિધરૂપે જોવા મળે છે. ગોપીઓને પ્રણયવલ્લભરૂપે, શુકદેવને પરમ સત્-સ્વરૂપે, મીરાંને સ્વામી રૂપે, નરસિંહને તુંહી તુંહીરૂપે મલ્લોને સામર્થ્યરૂપે અને અસુરોનેય સંઘર્ષ રૂપે તે સદાય સોહામણું લાગે છે. એથી જ આનંદઘનજી મહારાજે ગાયું છે : “ક કર્મ કાન સે કહીએ – કર્મનું કર્ષણ કરી સર્વનું આકષર્ણ ઊભું કરનાર કાનને જ આનંદઘનજી મહારાજે સચ્ચિદાનંદ શુદ્ધ મરૂપે બિરદાવ્યા છે. અને “તેરા નામ અનેક તું એક જ હૈ, તેરા રૂપ અનેક તું એક જ હૈ’—ગાયું છે અને પોકારી પિકારી ગાયું કે રામ કહે, રહેમાન કહે, કઈ કાન કહે, મહાદેવ રી; પારસનાથ કહે, કેઈ બ્રહ્મા, આપ સ્વયં એકરૂપ કરી, એ જ કૃષ્ણને સંતબાલજી મહારાજે જે રીતે જાણ્યા માણ્યા અને રસરૂપે હૃદયે રમમાણ કર્યા તે રસ “અભિનવ ભાગવત'માં સિચ્યો છે. શ્રીકૃષ્ણજીવન તે માધુને મધપૂડો છે. તેમાંથી થોડાંક બિંદુ લઈ સંતબાલજી અભિનવ ભાગવતમાં પીરસે છે. સમતાને સાગર, સમ્યક જ્ઞાની, પરમ યોગેશ્વર અને નિર્દોષ પ્રણય, વાત્સલ્ય અને વિશુદ્ધ પ્રેમને પંથ ઉજાળી તીર્થકર ગોત્રને પ્રાપ્ત કરનાર ભાવિ તીર્થકર શ્રીકૃષ્ણચંદ્રના રદ્દગુણોનું સંકીર્તન કરે છે. તેમજ ભાવિ સિદ્ધ-પ્રભુની વિનયભક્તિમાં વૃદ્ધિ કરે છે. “નમોલ્યુ” દ્વારા જેનાં નમન સ્તવન કરાય છે તે ભાવિ તીર્થકર શ્રીકૃષ્ણને વંદન, નમન અને ભક્તિથી નવાજી સંતબાલજી ભગવાન વ્યાસજી રચિત ભાગવતને અખંડાનંદ સરસ્વતીજીએ હિંદી વાડમયમાં સરલ રીતે રજૂ કરેલ છે. તેમાંથી સાર ખેંચી, સમ્યફ દૃષ્ટિને પિછી, પુષ્ટ કરી, આસ્તિકાની ભક્તિમાં ગુણગ્રાહી મંગલ દષ્ટિનું સિચન કરી સંત Page #6 -------------------------------------------------------------------------- ________________ બાલજી અન્ય દર્શનનાં શાસ્ત્ર અને પુરાણપુરુષને પણ સમ્યફ શાસ્ત્ર અને સમ્યફ પુરુષરૂપે પ્રરૂપી શ્રી હેમચંદ્રાચાર્ય પાડેલી કેડીને સર્વધર્મ–ઉપાસનારૂપી સ્વાદમુદ્રાથી રાજમાર્ગ જેવી રળિયામણી બનાવે છે, જેના પર હિંદુ, વૈષ્ણવ, જૈન, કે સત્યશોધક સર્વે સહજ તાથી અને સરળતાથી તીર્થયાત્રા કરી શકે છે. સાથોસાથ પરમ પુરુષનાં અવતારી કાર્ય, વિશિષ્ટતા, વૈવિધ્ય, ઐચિય અને વૈરાગ્યસભર પરિવર્તન ને ક્રાંત પ્રયોગો અને પુરુષાર્થને સમ્યક્ દષ્ટિથી મૂલવી શકે છે. શલાકાપુરુષના શીલમાં રહેલા ચમકારા અને ચમકારે પાછળ રહેલે પાવને પુરુષાર્થ અને સદ્ગણે સિદ્ધ કરનારી સિદ્ધિ ને મહત્ત્વ આપી ચમત્કાર-પરસ્તીને સ્થાને ચારિત્ર-પરસ્તીને પ્રતિઠિત કરી સ્વયંને શીલેકર્ષથી પ્રેરણા મેળવી શકે છે. એ દૃષ્ટિએ સંતબાલે રજૂ કરેલ શ્રીકૃષ્ણચરિત્ર ભાવિકની ભવ્યતા ખિલવવામાં ભારે ઉપયોગી નીવડવાનો સંભવ છે. એથી જ એના મહત્વના મુદ્દાને પ્રાફકથનમાં પર્શ કરવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણનું સ્વરૂપ ભગવાનને સમજવામાં સદ્દગુરુ શ્રી નાનચંદ્રજી મહારાજે જે સમ્યફ નેત્ર આપ્યો તે નેત્રથી નીરખીને સંતબાલજીએ શ્રીકૃષ્ણનું ભાગવતી સ્વરૂપ આલેખ્યું છે. કવિવર્ય નાનચંદ્રજી મહારાજ કહે છે : જૈન-જૈનેતરના ભગવાન બે નથી. ખુદા અને ઈશ્વર એ માત્ર ભાષાભેદ છે; સ્વરૂપ ભેદ નથી. એ સત્ય-ભગવાન તે સર્વવ્યાપક અને સર્વત્ર છે; આખું વિશ્વ એનું પિતાનું જ છે. જે સત છે. જે વાસ્તવિક છે, જે સ્વાભાવિક છે તેને કોઈ બનાવતું નથી; સત્ય એ સત્ય જ છે. એ શાશ્વત, સર્વવ્યાપક, સર્વ-શક્તિમાન સત્યને મહાવિરે “સનું મળ્યું – સત્ય એ જ ભગવાન છે' તેમ કાલ છે. સત્ય ભગવાનને પગલે ચાલી જેઓ સત્યમય બન્યા છે તે બધા જ ભગવાન છે. બુદ્ધ, મહાવીર, જિન, હરિ, બ્રહ્મા, ખુદા, ક્રાઇસ્ટ, Page #7 -------------------------------------------------------------------------- ________________ અહુરમદ-એ બધા સત્ય ભગવાનના જુદા જુદા દેશકાળ અને. જુદી જુદી માનવ પ્રજામાં પોતપોતાની કક્ષા પ્રમાણે થયેલા ઉદ્ધારક રૂપે જુદાજુદા આવિષ્કારે છે. આપણે સમ્યક દૃષ્ટિથી જોતાં શીખીશું તે જ દિવસે આપણને સત્ય ધર્મની, સત્ય માર્ગની, સત્ય ભગવાનની સમજ આવશે અને તે જ દિવસે જીવનનું રહસ્ય અને સત્ય ભાગવાનનું સ્વરૂપ સમજી શકશું. (માં. મી. જ. ભા. ૧, ૫, ૮૯ ) ભાગવતકાર જ ભાગવતની પૂર્ણાહુતિ કરતાં કહે છે: “તે શુદ્ધ નિર્મળ આનંદમય માક્ષરૂપ સત્ય ભગવાન પરબ્રહ્મનું અમે ધ્યાન ધરીએ છીએ.' તે પરબ્રહ્મ રૂપી સત્યને જ ભાગવતકારે કૃષ્ણરૂપે ગાયેલ છે. સત્ય અને શ્રી ઠણ એક જ છે. ભગવાન સત્યનારાયણ કહે, ભગવાન વિષ્ણુ કહે, ભગવાન શ્રીહરિ કહે કે ભગવાન કૃષ્ણ કે રામ કહે તે સત્યના જ આવિષ્કાર છે.. સત્યને વ્યક્ત કરનાર, તેને વિશ્વમાં વિતરિત કરનાર અને અવતરણ કરનાર આવિષ્કારને અવતાર કહેવામાં આવે છે. તીર્થકરે, પેગંબર, અવતાર કે સત્યના આવિકારે ભાષાભેદે ભલે વિભિન્ન લાગે પણ પ્રકૃતિમાં યુગેયુગે જે સામાજિક સત્યના પ્રાગટયની માગ હોય છે તેને વિભૂતિરૂપે વ્યક્ત કરનારા ક્રાંતદષ્ટ પ્રયોગકારોના વૈશ્વિક પુરુષાર્થનાં એ બધાં વિધવિધ સ્વરૂપે જ છે. શ્રીરામચંદ્રને અભિનવ રામાયણમાં અને શ્રીકૃષ્ણને અભિનવ ભાગવતમાં સંતબાલજી મહારાજ સત્યપ્રભુના અમર પરબ્રહ્મના પ્રગટ અવતરણ રૂપે જ મહિમા ગાય છે અને તેના અવતારી કલ્યની અપાર લીલાને અમૃત-સ્વાદ ચખાડે છે. એમના જ શબ્દોમાં કહીએ તો : “એકપત્નીવ્રતી રામ, કૃષ્ણ અનેક-પત્નીક; વાસના ત્યાં થતી અંતે, વિશ્વવાત્સલ્યમાં સ્થિર. જુદા છે તોય ના જુદા, રામ ને કૃષ્ણ ભારતે; આમ સૌ મેળો તાળ એક અનંતને તેમ.” (પા. ૫૫) Page #8 -------------------------------------------------------------------------- ________________ બંનેનું અવતારી કાર્ય તે વિશ્વને વિશુદ્ધ પ્રેમથી એકરૂપ બનાવી વિશ્વની કે વિશ્વ વાત્સલ્યની ભાવનાને રિથર કરવાનું છે. દેશકાળ અને પરિસ્થિતિ પ્રમાણે બાહ્યાચાર ભલે વિરોધી કે વેવિશ્વવાળ દેખાય પણ આંતરભાવ તો માનવ માનવ અને માનવ અને પ્રાણીજગત વચ્ચે એકતા અને ઓતપ્રોતતા ઊભી કરવાનું છે, અને તે બેય પુરુષોએ સિદ્ધ કરેલ છે. ભગવાન શ્રીકૃષ્ણની અવતરણ વેળા અવતરણને સમય ઉલ્લેખતાં સંતબાલ લખે છેઃ “શુકદેવજી બોલ્યા: “રાજન્ ! તે સમયે શાસકગણુ ઘમંડને લીધે ધર્મનું ઉલ્લંઘન કરતા. ખરી રીતે તે રાજાના રૂપે જન્મેલા દૈત્યો જ હતા. એમના અસહ્ય ભારથી ધરતીને બહુ પીડા થવા લાગી. પૃથવીએ એ સમયે ગાયનું રૂપ ધારણ કરી બ્રહ્માજી કને મોટા કરૂણ સ્વરથી ભાંભરીને પિતાને કષ્ટ્રકથા સંભળાવી. બ્રહ્માજી ભગવાન શંકર તથા જુદા જુદા મુખ્ય મુખ્ય દેવોએ ગાય રૂપે આવેલી પૃથ્વીને સાથે ૯ઈ ક્ષીરસાગરતટે પાંચ પુરુષ–સૂક્ત દ્વારા પ્રભુને પ્રાર્થના કરી. એ વખતે બ્રહ્માજીએ સમાધિ-અવસ્થામાં આકાશવાણી સાંભળી અને તેમણે દેવતાઓને કહ્યું : “વસુદેવજીને ઘેર સ્વયં પુરુષોત્તમ ભગવાન પ્રગટ થશે. તેમના પહેલાં ભગવાન શેષનાગ એમના મોટા ભાઈના રૂપમાં અવતાર ધારણ કરશે. ભગવાનની એશ્વશાલિની ગમાયા તેમની આજ્ઞાથી અંશરૂપમાં અવતાર ગ્રહણ કરશે અને તમે પણ તમારા અંશે સાથે યદુકુલમાં જન્મ લઈ ભગવાનની લીલામાં સાથ આપો” આમ બ્રહ્માજીએ દેવતાઓને આજ્ઞા આપી અને પૃથ્વીને પણ સમજાવી-બુઝાવીને તેને હૃદય-સમાધાન આપ્યું.” (પા. ૩૧૨/૩૧૩). આ પ્રસંગને અનુરૂપ ભાવાત્મક વર્ણન એમણે સ્થળે-સ્થળે વર્ણવેલ છે તે પરથી અવતારી કાર્યનું કારણ નિમિત્ત અને ફળ સમજવું સરળ પડે છે. Page #9 -------------------------------------------------------------------------- ________________Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ પ્રાગટ્યનું ફળ સવૈયા એકત્રીસા જગમાં પ્રભુને જન્મ ગણાય, પ્રજા અભય કરવા માટે, અભય પ્રજામહીં ફેલાવાથી, ન્યાય સત્યનીતિ પ્રગટે, મર્ય સમાજ વ્યવસ્થા સુધરે, વ્યક્તિ વિકાસને તક મળે; જેથી વ્યક્તિ, સમાજ, સમષ્ટિ-, સૌનાં તન-મન સુખી બને. (પ. ૫૧૫) શ્રીકૃષ્ણજન્મ રાજા કંસ બળવાન હતા, તેમ જ સ્વછંદી અને ઘમંડી હતે. એને એક બાજુથી મગધનરેશ જરાસંધની અને બીજી બાજુથી પ્રલંબાસુર, બકાસુર, ચાણુર, તૃણવત, અઘાસુર, મુષ્ટિક, અરિષ્ટાસુર, દ્વિવિદ, પૂતના, દેશી, ધેનુક, બાણાસુર અને ભૌમાસુર જેવા દે ને મિત્રોની સહાય હતી. એ બધાને સાથે લઈ તે યદુવંશના સર્વને નષ્ટ કરવા લાગ્યો. આથી યદુવંશીઓ પાંચાલ, કેય, શાલવ, વિદર્ભ, નિષધ, વિદેહ અને કાસલ આદિ દેશમાં કંસના ભયથી ભયભીત થઈ ચાલ્યા ગયા. ભગવાને જોયું કે યદુવંશીઓ કંસ મારફત ખૂબ સતાવાય છે ત્યારે તેમણે વેગમાયાને આદેશ આપ્યો કે “કંસે દેવકીના એક પછી એક છ પુત્રો મારી નાખ્યા છે, હવે તું વ્રજમાં જ, ત્યાં મારે અંશ શેષરૂપે દેવકીમાના ગર્ભમાં વિરાજે છે તેને લઈને નંદબાબાનાં પત્ની રહિણીને પેટે મૂકી દે, તે પછી હું દેવકીને પુત્ર બનીશ અને તારે નંદબાબાનાં પત્ની યશાદાથી જન્મ લેવાનો છે. દૈવી સંપત્તિવાળા સહુને આપણે સહાય કરવાની છે.” આરુરી ભાવવાળાને, આસુરી મિત્ર સાંપડે; તે સૌ ભેગા મળી હશે, સુરને નાશ આદરે. કિંતુ તે જ સમે સામે, પ્રભુ અંશે સમુભવી; કરીને સાય સરને, અપે જીત ખરેખરી. (પ. ૩૧૮) Page #11 -------------------------------------------------------------------------- ________________ કંસે તે દેવકી અને વસુદેવને જેલમાં નાખ્યાં હતાં. એ જેલમાં જ પ્રભુએ દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો. દેવકીને દેવમંદિરમાં એક સાથે જીવ અને શિવને નિવાસ થતાં તે દીપી નીકળ્યા એનાં એ દેવકી તોયે, ફૂખે પ્રભુ પધારિયા: તેથી દેહ, વળી જેલ, આસપાસ સહુ દીપ્યાં. (પા. ૩૨૦) ખરેખર તે માયાના બંધનમાં રહેલ જેલવાસી જીવ કેદ જ ભોગવે છે અને દેડાગારમાં રહેવા છતાં જેણે માયાને તજી દીધી છે તે શિવતત્ત્વને નિજાનંદ માણે છે. પ્રભુના અવતરણુથી સમગ્ર વાતાવરણ કૃષ્ણમય જ બની ગયું હતું. તેથી બ્રહ્મા-શંકરાદિ કંસના કારગારમાં આવી સ્તુતિ કરવા લાગ્યા : “પ્રભુ આપ સત્ય-સંકલ્પ છે, તેથી સત્ય પોતે જ આપની પ્રાપ્તિનું સર્વોચ્ચ સાધન છે. આપ બધી અવસ્થામાં એક જ સત્ય સ્વરૂપે છે. જેનું ચિત્ત માયાથી ઘેરાયેલું છે તે આપના સાથ સ્વરૂપને સમજવાની શક્તિ ગુમાવી બેસે છે અને આપનાં અનેક રૂપે એક રૂપે જેવાને બદલે અનેક રૂપે જુએ છે અને મારા-તારાને ભ્રમમાં પડી ભટકે છે. આપ વિશુદ્ધ અપ્રાકૃત અને સત્યમય હોવાથી અમંગલ, પૂર, અને દુષ્ટોને દંડ આપે છે; અધર્મને દમ છે અને ધર્મને તાજગી આપે છે.” આમ પ્રાર્થના કરી, દેવગણ ગયા અને શ્રાવણ વદ આઠમની મદવ રાત્રીએ શ્રીકૃષ્ણ પરમાત્મા દેવકીને ખોળે પ્રગટ થયા. દેવકીજીના શરીરમાંથી જતિકિરણે બહાર નીકળીને સર્વત્ર પ્રસરવા લાગ્યાં. વસુદેવજી સમજી ગયા કે અવતારી અધર્મરૂપી અંધકારને હટાવવા માટે અવતરી ચૂક્યા છે એટલે પ્રાર્થવા લાગ્યા કે ભલે પધાર્યા અમ ઉરે તમે, અધર્મ આસુરી વૃત્તિ, તેને હટાવવા પ્રભુ, માનવીય ગુણે ધર્મ, તેને ઉજાળવા પ્રભુ. (પા. ૩૨૬) રમા પ્રાર્થના કરતા વસુદેવજીને ભગવત પ્રેરણાથી એ પુત્રને લઈને Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સૂતિકાગ્રહથી બહાર નીકળવાની ઈચ્છા થઈ, ત્યાં જ કારાગારનાં દ્વાર ખૂલી ગયાં, પહેરગીરા નિદ્રાધીન થયા, યમુનાએ માર્ગ આ ને વસુદેવજીએ નંદબાબાના ગોકુળ પહેચી ધાદાજીની શયા પર પુત્રને પિઢાડી ત્યાંથી તેમની નવજાત કન્યાને લઈ દેવકીની શયામાં સુવાડી દીધી. શ્રીકૃષ્ણને વ્રજ-ગોકુળવાસ વસુદેવજી યશોદા મૈયાની ગોદમાં કૃષ્ણને મૂકી ગયા ત્યારથી તે અરજી મથુરા તેમને તેડી ગયા ત્યાં સુધીના તેમના નિવાસનાં વ્યાસજીનાં વર્ણનથી કવિઓ, દષ્ટાઓ, તત્ત્વજ્ઞો, કથાકાર, ભક્તો, જ્ઞાનીએ અને દાર્શનિકે મુગ્ધ છે. શ્રીકૃષ સત્ય અને પ્રેમમય જીવનને સર્વાગ સંપૂર્ણ આદર્શ રજૂ કરી વિશ્વને સમગ્રતાસભર જીવનદષ્ટિના લહાણું આપી છે. અવતાર ધરી જાણે, આદર્શ—સ મર્ચને; રજૂ કરે પ્રભુ પોતે, સપ્રયોગ કરી ખરે. (પ. ૩૮) એથી જ સંતબાલજી શ્રીકૃષ્ણનું અદશ ચિત્ર રજૂ કરવાની હેશથી કરે છે ભાગવત થકી એવા, ગ્રામકેરિત કૃષ્ણને; આલેખાશે રૂડી રીતે, ભાગવત કથામૃતે હવે. (પા. ૧) પુત્રજન્મ બાદ નંદબાબાનું ઉદાર હૃદય આનંદથી ઊભરાઈ ગયું. યશોદા અને નંદબાબાએ ધન-ધાન્ય. ગામે વસ્ત્ર અને આભૂષણોનાં દાન દીધાં. મનુષ્યદેહનું સાર્થકય જ સ્વપરનું શ્રેય સાધવામાં છે. આવું આ દંપતી સમજતું હોવાથી એ તો સંપત્તિને દેવામાં જ આનંદ માનતું હતું. એથી વાયુમંડળ પણ એવું રચાયું હતું કે વ્રજનાં ગોપગોપીએ પણ ઉદાર અને પ્રેમાળ બની ગયાં હતાં. પણ આપવાથી તે એમનાં ધન-ધાન્ય ને સંપત્તિ વધવા લાગ્યાં; કેમ કે Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ રેલે ત્યાં રિદ્ધિ ને સિદ્ધિ, અધ્યાત્મ જયાં વધે ખરું; જહીં જન્મ મહાસત્ત, તહીં અધ્યાતમ પાધરું. (પા. ૨૩૩) ૧પૂતના-વધ આ બાજુ કંસ જેવો મહામાયાને મારવા ગયો, તેવી જ “તને મારનાર પેદા થઈ ચૂક્યો છે. તે નિર્દોષ બાળકે ને ન માર' કહી ગમાયા અંતર્ધાન થઈ ગઈ. કંસે મંત્રીને બે લાવીને તે વાત કહી. તેમણે કહ્યું : “આમ હોય તે શહેર, ગામડાં કે નેસડામાં દસ દિવસ કે તેથી વધુ દિવસનાં જન્મેલાં તમામ બાળકોને અમે મારી નાખીશું.” એ કામ પતાવવા પૂતના રાક્ષસી સુંદર યુવતીને સાજ સજી નંદબાબાને ઘેર આવી કૃષ્ણને ગોદમાં લઈ ભયંકર વિષ લગાડેલાં સ્તન વડે ધવરાવવા લાગી. ભગવાન તેના દૂધની સાથે તેના પ્રાણ પણ પીવા લાગ્યા ને છેવટે તે પ્રાણહીન થઈ ઢળી પડી ત્યારે તેનું માયાવી સ્વરૂપ છતું થઈ ગયું. છુપાવે રાક્ષસી વૃત્તિ, દંભી માયા વડે ભલે; કિન્તુ પ્રભુ કને અંતે, તેઓ ખુલ્લા પડી જશે. માયાવશ ન થશે ને, માયાને વશ જે કરે; એવો વિકાસશીલાત્મા, અવતારી પ્રભુ ઠરે. (પા. ૩૩૬) પુતનાને કેઈ માયા, અવિદ્યા, પૂર્વગ્રહની પકડ, કે સ્વાથી ગ્રંથિ કહે છે. ભૌતિક વિદ્યામાં જે સારતત્ત્વ છે તે પચાવી, તેના સ્વાર્થનું ઝેર ઓકી ભગવાને વિદ્યા, અવિદ્યા અથવા તો વિજ્ઞાન ને અધ્યાત્મને સુમેળ કર્યો. તેમણે પૂતનાની ભીતિકતા કે માયાને મચક ન આપી પણ માયાને જીતી જણ. તેના દાંભિક સ્વરૂપને પ્રગટ કરી તેની તાકાત જ પ્રભુએ હરી લીધી. સિદ્ધાંતની સુંદર સુંદર વાત ને વાદે ઓઠે રહેલ સ્વાર્થી ધતાને ખુલી કરી જે તે જ સિદ્ધાંતને પરમાર્થ પ્રયોગ કરે છે તે ભગવાન કહેવાય છે. તેનાથી કુવિધા પણ સુવિદ્યામાં પલટી જઈ મુકિતને પામે છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩ ૨. શકટભગ જન્મ લેતું મહાસત્તવ, મહાનિમિત્ત તે થતું; સંસારે અવ્યવસ્થામાં, વ્યવસ્થા તે જ લાવતું. પા. ૩૪૧) વ્યક્તિ સમાજ બનેય, વિકસે જ્યાં વ્યવસ્થિત; મલ્ય સમાજ માંહે ત્યાં, માને થયા પ્રભુ સ્થિત. (પા. ૩૬૯) એક વખત કૃષ્ણને પડખાં બદલવાને મહત્સવ થઈ રહ્યો હતો. પરંપરા પ્રમાણે યશોદા અને નંદરાજા બ્રાહ્મણને ઉદારતાથી દાન-દક્ષિણ આપતાં હતાં, રાજ્યદરબારે ભેટ મેકલતાં હતાં. ગોપગેપી અને સેવક સમાજ ઉત્સવમાં ભાગ લેતો હતા અને પિતાના ગજા પ્રમાણેની ભેટ લઈને આવ્યા હતા. તેઓ ગાવા, બજાવવા અને અન્ય કામકાજમાં વ્યસ્ત હતા. કૃષ્ણ જોયું કે વેશ્ય ને સેવકવર્ગ કઠિન પરિશ્રમ વડે સહયોગ આપી રહ્યો છે છતાં તેને યથાર્થ સન્માન અને સંવિભાગ નથી મળતાં. રૂઢિઓ સ્થાપિત હિતોના લેભને પાળી-પાપી પંપાળે છે. લેભથી બ્રાહ્મણ યાચક બની નિસ્તેજ થાય છે અને ક્ષત્રિયો ઘમંડી ને પરદ્રવ્ય-હરણકર્તા થાય છે, પરિણામે સમાજમાં લાભસ્વાર્થસભર અવ્યવસ્થા આવે છે. પ્રત્યેક વ્યક્તિ અને સમાજ બંનેનું શ્રેય થાય તેવા જ પરંપરાને પિષવા માટે તો પ્રભુજન્મ ધરે છે. એ વ્રજમાં જન્મેલ દિવ્ય–ગુણપ્રેમી વૈશ્યને પ્રાણીમાત્રની વાલી થવાનું કર્તવ્ય સમજાવે છે કે પ્રભુ પણ બને દેડી, સર્વહિતાર્થ વિશ્વમાં તે રહે કેમ ધર્મિષ્ઠ, વિશ્વ–શ્રેય કર્યા વિના ૨ (પા. ૩૪૩) કેવળ રૂઢિથી નહિ પણ પરિવર્તન ઓળખાવી ગોપાળ અને છેવટે સમગ્ર સમાજને સર્વ ક્રિયા સર્વના હિતાર્થ કરવા કૃષ્ણ સમજાવ્યા. પ્રભુને પરંપરાગત રૂઢિથી પેષણ મળતું ન હતું તેથી પડખાં ફેરવવાની રૂઢિ નિમિત્તે એમણે મને આશ્ચર્ય પમાડે તેવી પ્રક્રિયા કરી. સ્વસ્તિવાચન પછી શાદા મૈયાએ કૃષ્ણને છકડા નીચે શયામાં સુવાડેલ. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ તે છકડાને પોતાના કોમળ યાદપ્રહારથી એમણે ઊંધે વાળી નાખ્યો. તેનાં પૈડાં અને ધૂંસરી તૂટી ગયાં. છકડામાં રહેલ દહીં-દૂધ-માખણનાં માટલાં ફૂટી ગયાં. મઢ રૂઢિ નીચે પરંપરાગત આસુરી વૃત્તિને ભગવાને તોડી શકટાસુરને નિપ્રાણ કર્યું. ગવાળા ને મોટેરાંઓએ બાળગોવાળાએ જેલી વાત પર વિશ્વાસ ન કર્યો, પણ બાળગાવાળાએ કૃષ્ણનું સામર્થ્ય નજરે જોયું અને પરિવર્તનમાં એમના સાથીદાર બન્યા; જેમાં વ્યક્તિને સમાજ બંનેના ન્યાયી સંવિભાગ હેય તેવી વ્યવસ્થા નિર્માણ કરવામાં પ્રભુની પડખે રહ્યા. બ્રાહ્મણ, વડીલ ને વ્રજવનિતાઓએ પણ એ પ્રક્રિયાને વધાવી લીધી અને સાતત્ય ને પરિવર્તન વચ્ચે સુમેળ કરી વ્યકિત તથા સમાજ બેટનું શ્રેય થાય તેવી વ્યવસ્થા નિર્માણ કરી. તૃણાવર્ત વધી ક્રુરતા કાઢવી શીધ્ર, વાયુમંડળ માંથી; મ સમાજના તેથી, સદયતા વધે ઘણી. વાણીમાં નિત્ય માધુર્ય. સાથે મૌલિક સત્ય હે; મૂઝે અસત્ય સામે સૌ, વિશ્વપ્રેમ વીસર, (પા. ૩૧૪) કુરૂઢિઓ રૂપે કે લેકપરંપરા રૂપે પેસી ગયેલ લેભ જ્યારે અન્યાયનું સ્વરૂપ લે છે અને વૈશ્વિક વ્યવસ્થામાં ખલેલ કરે છે ત્યારે જ્ઞાની દ ક્રાંત પરિવર્તન કરી રથાપિત હિતષિક સ્થાપિત વ્યવસ્થામાં પરિવર્તન કરી રૂઢિને ભંગ કરે છે. આવા રઢિભંજક સામે બહુજનમાં રહેલી રૂઢિચુસ્તતા એવી તો વિરોધવંટોળ ઊભા કરી કેધ પ્રેરે છે કે રૂઢિભંજક પ્રત્યે રૂદ્રભક્ત કાર, કર, પાશવી જેવા બની ત્ય જેવા જુલ્મો કરે છે. તેમ છતાં ક્રાંત દૃષ્ટા સત્યવકતા સત્ય, પ્રેમ અને ન્યાયની ત્રિવેણી રક્ષી પ્રેમસભર માધુર્યથી અધર્મ સામે લડે છે અને એની પ્રેમમધુર દઢતા અને સશીલ સામે અંતે તે રૂઢિચુસ્ત અધમી દળો ચૂર્ણવિચૂર્ણ થાય છે. બાલકૃષ્ણના જીવનમાં પણ એ પ્રસંગ બને. પ્રભુએ શકટભંગ નિમિતે રૂઢિભંગ કર્યો તે સામે કંસનો Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સાથી તણાવર્ત, જે કરતા અને ક્રોધાવેગમાં દૈત્ય જેવો હતોતેણે વિરોધવંટોળ ઊભું કર્યો. વિરોધનો પ્રવાહ આવતાં ભગવાને એવી તે મક્કમ દઢતા ધારણ કરી કે એમના શરીરના ભાર ન ઝીલી શકવાથી માતાજીએ એમને જમીન પર બેસાડી બીજા ઘરકામમાં લાગી ગયાં. તેવામાં તૃણાવર્ત તોફાન મચાવી બાલકૃષ્ણને ઊંચે આકાશમાં લઈ ગયો. અધીમાં દિશાએ સૂઝતી ન હતી. અને યશોદા તથા વ્રજનારીએ બાલકૃષ્ણને ન જેવાથી આંસુ સારવા લાગ્યાં. વિરાધ-વંટોળ ને ધની આંધી સામે શ્રીકૃષ્ણ એવી તો દઢતા ધારણ કરી કે એમને ભાર તૃણાવર્ત સહન ન કરી શક્યો. એ ભારથી થાકી બેહેશ બની શીલા પર પછડાય ને પડતાં જ તેના ચૂરેચૂરા થઈ ગયા, બાલકૃષ્ણ તેની છાતી પર રમી રહ્યા હતા. આ જોઈને ગોપીઓ આશ્ચર્યમુગ્ધ બની ગઈ. ત્યાં ઝડપથી પહેાંચી જઈને કૃષ્ણને ગોદમાં લઈ યશોદામાને સોંપી દીધા. કૃષ્ણ માટે તો આ કય સહજ હતું; કેમ કે શ્રીકૃષ્ણ તે સરતાની મૂર્તિ હતા. જ્યાં સમતા હોય ત્યાં કોઈ ને કુરતા ક્યાંથી ટકે ? ચારિત્ર જ્યાં વધે નિત્ય, પુણ્ય સત્કૃત્યથો સદા; નિસર્ગનાય આઘાત, સેવાય ધર્મથી બધા; (પા. ૩૪૪ બાળલીલા વ્યવહારમહીં ધર્મ, અને સિદ્ધાંત-મૂતા. થાયે પ્રગટ સંપૂર્ણ, કૃષ્ણજીની તે વિશેષતા. (પા. ૩૪૦) પ્રાણીમાત્રે રહ્યો જાણે, શરીરી તોય ન ચૂક્યો; જમે સોને જમાડી એ, કને વ્રજ-લાડ, (પા. ૩પર) કષ્ટ આપે છતાં લીલા ભગવદ્ ભાવથી ભરી; પેખી રાજી રાજી થતાં સોએ શ્રીકૃષ્ણબલરામન, (પા. ૩પ૨) એક દિવસ બધી જ ગોપીઓ યશોદા પાસે ફરિયાદે ગઈ ને Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ કહેવા લાગીઃ “મા ! આ તારે કાનુડો બહુ નટખટ થઈ ગયો છે. ગાયને દેહવા માટે સમય થયા પહેલાં વાછરડાં છૂટાં મૂકી દે છે; મીઠું દહીં-દૂધ ચેરીને છોકરાં તથા વાંદરાને વહેંચી દે છે; અમે દહીં-દૂધ શીકાં પર રાખીએ તે પણ પોતાનાં સાથી બાળકોની કાંધ પર ચઢી તે કાં તો બધાને ખવડાવી દે છે અથવા ટોળી નાખે છે; અમે ચોરી કરવા માટે ઠપકે આપીએ તે કહે છે: “એર શેને? ઘરને માલિક તે હું છું. તમે જ મારા-પરાયા કરીને વસ્તુ છુપાવી દે છે; પિતાકાને ખવડાવે છે એટલે તમે જ ચેર છો.’ આમ કહી મારે લાડ અમારાં બાળકે ને રડાવી ને લીયા ગૂમાં આંગણું બગાડી, માં મચકડી અમને ખીજવીને ચાલતી પકડે છે.”ગે પીઓએ યશોદામા પાસે ફરિયાદ તે કરી, પણ તેમની આંખમાં પ્રેમ નીતરતો હતો તે યાદામાંથી છાનું ન રહ્યું. એટલે મા પણ હસી પડ્યાં. તે જાણતાં હતાં કે કનીયાએ ગોપીઓના હૃદયમાં સ્થાન લીધું છે. ગોપીએને રાજી કરવા તેઓ કહે તેવું કાને ગા, નાચતે અને જાણે તેમની કઠપૂતળી હોય તેમ જે કામ ચીધે તે કર્યા કરતો. કેદના વજનનાં કાટલાં ઊંચકી દે તે કોઈ વાર પહેલવાનની જેમ કુસ્તી કરે; કોઈ વાર વાસીદું કરવામાં મદદ કરે તે કોઈ વાર પશુ–પંખી જે અવાજ કરીને, કે ફળવાળી-બરવાળી જે લટકે લહેકા કરે એવું કહ્યું કાલું બોલે કે સી હસીહસીને ઢગલે થઈ જાય. કેવળ ગોપીઓની જ નહીં પણ ગાય, વાછરડાં, ગોવાળિયા, વાંદરાં અને પ્રાણીસૃષ્ટિની પણ એણે એવી સેવા કરી કે સૌ તેના પર વારી જતા? સન ચિત્ત હરાયાં છે, જેમ ગોપી ગો તણું; મન ચિત્ત હરાયાં છે, તેમ જ પ્રાણી માત્રનાં. પ્રેમ પૂર્ણ છતાં તેઓ, કાળ સૌ દૂષિતો તણાં; કરા એ કૃષ્ણની સૌએ, સર્વાગી ઉપાસના. (પા. ૪૧૨) ભગવાને સહજ લીલા કરતાં કરતાં ગોપીગણને સત્ય સિદ્ધાંત Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૭ સમજાવી દીધું કે પ્રકૃતિ અને પૃથ્વી ઘાસચારો અને વનસ્પતિ સજે છે. ગાયે તે ખાઈને દૂધ આપે છે. મનુષ્ય ગાય અને તેનાં છોરુ બળદ પાસેથી સેવા લઈને કૃષિસંપત્તિમાં વૃદ્ધિ કરે છે. આમ અન્ન, દૂધ, ફળ, શાકભાજી વગેરે પ્રકૃતિમાં પશુ અને મનુષ્યની મહેનતથી થાય છે. એટલે એને ઉપયોગ પણ સર્વના પિષણ માટે જ કરાય. દૂધ, દહીં, ઘી, માખણ વગેરેનું મૂલ્ય ગ્રાહકની ગરજ, અજ્ઞાન, સ્પર્ધા કે ટૂંક બુદ્ધિના સ્વાર્થથી ન મપાય, પણ ગ્રાહકને પિષણ, સતિષ ને પુષ્ટિ આપે તે માપે મપાય. અને એથી જ પ્રભુ મહી-માખણ ગેપબાળ, વાછરુ, વાંદરાં ને ગોવાળને પુષ્ટ-તુષ્ટ કરવા સૌને વહેંચી આપતા, અને જે વધે તે મથુરામાં વેચવા જાય ત્યારે ત્યાં પણ જેને પિષણની ખેંચ હોય તેવા વિસ્તારમાં ગોપીઓ પ્રસાદરૂપે માખણ વેચવા જતી અને લલકારતી કે, “માધવ લે-માધવ લે.” તેમને સાદ સાંભળી મથુરાના નારીવૃંદ અને બાળકે પણ માખણની સરલતાથી મેજ માણતાં ને સામેથી જે વસ્તુ આપે તેને પણ પ્રભુપ્રસાદી ગણું ગોપીઓ પણ તેષ પામતી. આમ ઉત્પાદક ને ગ્રાહક વચ્ચેની તૃષ્ટિ–પુષ્ટિને મધુર વ્યવહાર એ જ માધવની લીલા છે. મથુરાનગરીના બજારમાં વધેલા શેષિત મૂલ્યનું હરણ કરી સર્વને પોષણ મળે તેવા પિોષિત મૂલ્યની ધર્મોપાસના શીખવી ભગવાને રમત-રમતમાં ગોપીઓને ભગવદ ભાવથી ભરી દીધી. એમને બીજાને જમાડવામાં, બીજને પિષવામાં સ્વયંની પુષ્ટિને આનંદ માણતી કરી દીધી. સ્ત્રીહદય સ્નેહરસથી રસાયેલું હોય છે એટલે સહેજે બીજાને દઈને ઘસાવામાં તે સહજાનંદની મોજ માણે છે. આથી જ વ્રજ-ગેકુળનું મહિયારું સહિયારું બની ગયું હતું. જાણે કે બધું કૃષ્ણનું જ હતું અને બધા કૃષ્ણમય હતાં. અને કૃષ્ણ પણ વ્યક્તિ છતાં વિશ્વમય બની વૈશ્વિક વ્યવહાર સૌને શીખવતા હતા. સૌને પ્રેય તે કરતા હતા પણ શ્રેયને પ્રાધાન્ય આપી પ્રેય પ્રેરતા હતા. ૨-૨ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આખાયે વિશ્વનાં પ્રેય, શ્રેયે પેખે અહેનિશ; પ્રેમાવતાર ધારી તે, વિશ્વેશ્વર વજે વસી. (પા. ૩૯૯) પ્રભુના આવા શુદ્ધ-વિશુદ્ધ વિશ્વપ્રેમને હદયથી જ વ્રજનારી જાણું ગઈ, માણે ગઈ અને એથી જ કૃષ્ણમાં અર્પાઈ ગઈ. કેમકે, શુદ્ધ દિવ્ય જહીં સ્નેહ, નારીહૈયું પિછાનતું; શીધ્ર અર્પાઈ જાતું ત્યાં, ને પરં સ્થાન પામતું. (પા. ૪૨૪) મામ વ્રજનારીઓ, ગોપીઓ સાથે હૃદયથી એકતા સાધી શ્રીકૃષ્ણ વ્રજનારીને પણ અનંત સાથે એકતા સાધતી કરી દીધી; કેમ કે, સમગ્ર વૃજ હવે પ્રાણીમાત્રનું વાલી બની તેમની સાથે હદયતાર સાંધતું થઈ ગયું હતું. આવા શુદ્ધ હૃદયના વિધવિધ વ્યવહાર માનવને બાંધતા નથી પણ માનવહૈયાને સાંધે છેઃ નૃ--નારી એક્ય ને પ્રાણીમાત્રમાં થાય લીનતા; પછી જ તાર સંધાય, એકના ને અનંતના. લક્ષ્ય આત્મા ભણી રાખી, દેહાદ ગૌણ રાખતા; સર્વ ક્રિયા કરે છે ને, ન જ્ઞાની કર્મ બાંધતા. (પા. પર૧) આમ શ્રીકૃષ્ણ બાલભાવે જે પ્રેમમાધુર્યથી વ્રજવાસીનાં હૃદયને રસી દીધાં તેમાં તેમનાં ઐશ્વર્ય અને આત્મવૈભવનો ચમકાર જેવા મળે છે. બળદેવજી પણ તેમાં સાથે ને સાથે જ છે. બાલકૃષ્ણની લીલાની છટા એવી તે અદ્દભુત છે, બાલસુલભ નિર્દોષ ગમતથી ભરપૂર છે, અને છતાં રસસભર રંગીલા રસરાજના વૈવિધ્યનિધિનો પાર નથી. એથી જ એની બાળલીલા ગાતાં કવિઓ ધરાતા જ નથી. આમ છતાંય હજુ ગોકુળ-વ્રજના કેંદ્રમાં તે કાનુડે જ છે. એના જ આત્મ-એશ્વ વ્રજવાસીની દષ્ટિને વૈશ્વિક કરી હતી. વિશ્વપ્રેમલક્ષી જીવન સહજતાથી જીવતું કર્યું હતું. સત્ય અને પ્રેમ જ્યાં બલરામ અને કૃષ્ણરૂપે સદેહે અવતર્યા હોય ત્યાં આવું બને તે સહજ જ છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૯ વિશ્વરૂપદર્શન ભગવાન વ્રજગોકુળમાં રહીને જે પિતાની નિકટ હતા, સમીપ હતા તેમની સેવા કરતા હતા. તેમને વૈશ્વિક દષ્ટિ આપતા હતા. આહીર સમાજમાં આહરે કૃષિ અને ગોરસનું ઉત્પાદન કરે છે, પણ તેનું વિતરણ તો આહીર કન્યાઓ જ કરતી હોય છે. વિતરણ કે વ્યાપારની વ્યવહાર-શુદ્ધિ બતાવી શ્રીકૃષ્ણ વ્રજ સાથે મથુરાને પણ ઘેલું કર્યું. પણ કૃષ્ણ એવા ચતુર હતા કે ધનલાલચુ કે લેભી તેને લાભ ન લઈ જાય, તે માટે તેવાનું ધન તે એકાવી જ કાઢે. એથી બીજાની જેમ એ પણ માટીના માણસ છે ને માટીપગાની જેમ વર્તે છે, તેવી રાવ યશોદામા પાસે આવી, માતાએ કૃષ્ણનું મેટું ખોલાવ્યું. એ મુખમાં એમને વિશ્વદર્શન થયું. યશોદાજીએ જોયું કે એના મુખમાં ચરાચર આખુંય જગત વિદ્યમાન છે. જે અખિલ વિશ્વના પ્રેરક છે તે પ્રભુ જ જગતને વાત્સલ્યરસે રસી દેવા આ બધે વ્યવહાર કરી રહ્યા છે. આ મારા પતિ છે, આ મારાં સંતાન છે, આ મારી સંપત્તિ છે અને આ મને આધીન છે તેવી મમત્વબુદ્ધિને લઈને જ વિભિન્ન સ્વરૂપે વિકસતા વિશ્વને હું જોઈ શકતી નથી તેમ માતાને ભાન થયું અને તે સમજી ગયા કે અપાર કષ્ટ વેઠીને જગે વાત્સલ્ય પાથરનાર કાને તે અવતારરૂપ છે. કટે અપાર વેઠી છે. જગે વાત્સલ્ય પાથરે; તેના સાથી બને સૌએ, અવતારી પુરુષ તે. (પા. ૩૩૧) દાદરલીલા એકદા યશોદામા દહીંનું વલેણું કરતાં હતાં અને શ્રીકૃષ્ણ પય. પાન કરવા આવ્યા. માતાજી તેમને ખોળામાં લઈ ધવરાવતાં હતાં એટલામાં બાજુમાં ઊકળતા દૂધમાં ઊભરી આવ્યું. આથી યશોદામાં તેમને અતૃપ્ત મૂકીને જ દૂધ ઉતારવા ચાલ્યાં ગયાં. ભગવાને જોયું Page #21 -------------------------------------------------------------------------- ________________ કે માતાજીને મારા કરતાં વસ્તુ વહાલી લાગી. એટલે એમણે તે વસ્તુની તેડફોડ કરી. વલોણુની માટલી ભાંગી નાખી, માખણ પણ બીજાઓને ખવરાવવા લાગ્યા. ભગવાનને દૂધની અને તેને જાળવવાની કિંમત સમજાતી હતી પણ તે વિચારતા હતા કે માણસે માનવ સાથેના વાત્સલ્ય કરતાં વસ્તુની કિંમત વધુ આંકવા મંડશે તે તે વસ્તુપ્રધાન બની જશે; માણસ ભેગસામગ્રી પ્રત્યે દેટ મુકશે. માલ સામાન કરતાં સર્વ મેધું છે. જગતના બધા પદાર્થ માનવતા માટે છે. તેથી સૌથી મોંઘો માનવ અને માનવ સાથે પ્રેમને નાતે છે ને આત્માનું અનુસંધાન છે. એનું ભાન કરાવવા જ એમણે જેને માવાનું બંધન કહે છે તે મોહ-મમત્વ સંઘરતી ગોળી ફાડી નાખી. માતાજીને પ્રથમ તે તેની વેરાગી વૃત્તિ પર હસવું આવ્યું, પણ ચિંતા પડી કે આ સ્નેહની સાંકળ સધાશે કેમ? એટલે એને ખાંડણિયા સાથે બાંધવા લાગ્યાં. માતા દેરડાં જેડતાં જ ગયાં પણ ગમે તેવડી રસ્સી પણ બે આગળ ટૂંકી પડવા લાગી. નિલેપ-નિર્મોહીને ભલા કેણુ બાંધી શકે ? તેમ છતાં જ્ઞાની અંદરથી જ નિવૃત્ત રહીને સંસારયાત્રાને સુવ્યવસ્થિત કરતી સર્વ પ્રવૃત્તિઓ કરે ત્યારે તેઓ બંધાયેલા જેવા લાગે છે : સામાન્ય જીવની જેમ, લાગે જ્ઞાનીય વર્તતા; કિંતુ લેપાય ન જ્ઞાની, લેપાતાં સર્વ અન્ય જ્યાં. (પા. ૫૫૩) માતાજી બાંધવાના પરિશ્રમથી થાકી ગયાં ત્યારે કૃષ્ણને લાગ્યું કે માતાના પ્રેમને આદર કરી વાત્સલ્યથી બંધાઉં અને તેઓ માતાગોપ-ગોપી અને સૌ સ્નેહીના પ્રેમની રસ્સીથી બંધાઈ ગયા. નિર્માય નિત્ય આત્મા જે, માયાવશ કદી બને; દેખાડે રંગ માયાને, સગાંને કા'કવાર તે. (પા. ૩૫૫) આત્મભાન થકી યુક્ત, યશદાનંદનંદન; કરે વાત્સલ્યનું પાન, વ્રજે કૃષ્ણ સનાતન. (૫. ૩૬૦ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧ કૃણુને વિનય વિનયનું મૂલ્ય છે મોટું, આચરી ભગવાન તે; શિખાડે સર્વને વિશ્વ, સંસ્કૃતિ ભારતીય તે. (પા. ૪૯૨) માતાજીના સ્નેહ-આદરને વશ થઈ ભગવાન ખાંડણિયે બંધાયા. માતાજીના આદરને એમણે વિનય કરી વિનયનું મોટું મૂલ્ય સ્થાપન કર્યું; અને ખાંડણિયા સહિત જેવા તે બહાર ગયા ત્યાં આણામાં રહેલાં બે અજુનવૃક્ષો સાથે તે અથડાતાં બેય વૃક્ષો તૂટી પડ્યાં. તેમાંથી નલકુબર અને મણિગ્રીવ પ્રગટ થઈ ભગવાનના ચરણે પડ્યા. વિનયથી પ્રભુના સ્પર્શે જ અવિનયી કુબેરપુત્રોની મુક્તિ થઈ ને સર્વત્ર વિનયને ચેપ લાગે. દામોદરલીલા પૂરી થતાં કૃષ્ણની બાળલીલાને એક અધ્યાય પૂરો થાય છે. ખરી રીતે સાધનામાર્ગે જનાર માત્રને અધ્યાત્મ-આરોહણનાં સાત સોપાન બનાવી પ્રથમ સ્વયમાં સુસ્થિર કરવાની સાત ગુણશ્રેણી છે, જેમાં (૧) પૂર્વગ્રહનો પરિવાર કરી, વિદ્યા, અવિદ્યા કે આત્મજ્ઞાન ને વિજ્ઞાનનો સુમેળ કરી પ્રથમ વિચાર-વિવેકની પ્રાપ્તિ કરવાની છે. (૨) વિચાર સ્પષ્ટ થયા પછી આત્મવિકાસનું સાતત્ય જાળવવા બાહ્યાચારના પરિવર્તનને અગ્ર રાખી સાતત્ય પરિવર્તનનો તાળો મેળવો પડે છે. (૩) વિરોધ વચ્ચે સત્યાગ્રહના પ્રેમળ બળ પર અડગતા સાધવાનું ત્રીજું ચરણ વટાવવું પડે છે. (૪) સમાજમાં મધુરાદ્વૈત-સભર એકતાને વવહાર વ્યવસ્થિત કરવા તાદાત્મય અને તાટરશ્ય કેળવવાં પડે છે. (૫) સાથેસાથે વૈયક્તિક અને વૈશ્વિક હિતનું સંવર્ધન, પ્રવૃત્તિ. નિવૃત્તિ, વિવેક વિકસાવી વિનયી આભાથના સહુજ આયાસે અનાયાસે આત્મપ્રભાવ પ્રગટે છે. વૃંદાવનવાસ (અનુષ્ટ્રપ) વાયુમંડળ નૈસર્ગી, ગાયનાં ઝુંડ જ્યાં વળી; વિશુદ્ધ મન લેના, ધન્ય વૃંદાવનભૂમિ. (પા. ૩૬૬) Page #23 -------------------------------------------------------------------------- ________________ ભગવાન બાલકૃષ્ણ પોતાના સુવાત્સલ્ય અને મનમોહક એશ્વર્યથી વ્રજનારીના હૃદયને જીતી લીધું હતું. નારીહૃદય સાથે એક્તા સાધી નારીના સર્વ વ્યવહાર અને વ્યાપારા એમણે વિશુદ્ધ બનાવ્યા. સમગ્ર વાતાવરણને વાત્સલ્ય રસથી રસી દીધું. હવે સ્વોયરૂપ આત્મસાધનાને તબકકે પૂર્ણ થયે. અનંતને પામવા માટે સામુદાયિક સાધના એટલે સમાજ ને સમષ્ટિના હિતાર્થે સમાજગત ધર્માચરણની સાધનાને તબકકે આવી પહોંચ્યો હતો અને શ્રીકૃષ્ણ ને બલરામે પોતાના ગપગેડ્યિા સાથે તન્મય બની ગપસમાજ કૃષિ-પાલન દ્વારા ન્યાયનીતિપૂર્ણ જીવન જીવતો કેમ થાય તેની આરાધના આરંભી. વ્રજગોકુળ કરતાં વૃંદાવનનું નૈસર્ગિક વાતાવરણ, ગોચરે, ઘાસનાં બડો અને ખેતીને અનુકૂળ જમીન ઘણું ને સારાં હતાં. ગાયનાં છંદનાં વૃંદ ત્યાં પોષાઈ શકે તેવી રસાળ ધરતી અને પાણીનાં વહેણ હતાં અને ગોપી-પ સરલ હૃદયનાં, નિખાલસ સ્નેહાળ અને શ્રદ્ધાળુ હતાં. શ્રીકૃષ્ણની નરલીલા સમાજગત સાધનામાં બલરામજી હળ અને મુસળ લઈને સૌને કૃષિપ્રયોગો દ્વારા કૃષિશાસ્ત્ર શીખવતા; તે બંસરીના સૂરે બાલગોપાલ ગોસેવા, ગોસંવર્ધન અને ગોપાલનના પાઠ શીખવતા શીખવતા બાળકે સાથે બાળવત્ બની એવું તે તાદામ્ય સાર્યું કે નિર્દોષ રમત, નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લેતાં-લેતાં જ ગેપબાળને આ બધું સહજ સાધ્ય બની ગયું. સાથોસાથ સમાજમાં જે આસુરી ભાવનાનું પ્રબળ આક્રમણ આવી રહ્યું હતું તે આસુરી ભાવને જ નષ્ટ કરીને ભગવાને સમાજગત શુદ્ધિને પણ સંસ્કાર આપ્યો. આમ એક બાજુથી આજીવિકાશુદ્ધિ અને સત્વશુદ્ધિના પ્રયોગ થયા અને બીજી બાજુથી અભય અને આસુરી બળ પર વિજય પ્રાપ્ત કરવાનું સામર્શ કેળવાતું ગયું, સાથોસાથ સત્યશ્રદ્ધા-કૃષ્ણશ્રદ્ધા સુદઢ અને Page #24 -------------------------------------------------------------------------- ________________ વિવેકપૂર્વક વધતી ગઈ. આમ અનિષ્ટનું હનન, ઇષ્ટનું પિષણ અને શુદ્ધતાના સેવનથી જે સહજાત્મતા વિકસી તેણે પશુ અને પુરુષે સાથે એવું તે તાદામ્ય સાધ્યું કે જેથી બધી ગાય ને ગેપબાળકે જાણે કે કૃષ્ણરૂપ બની ગયાં અથવા શ્રીકૃષ્ણ જ જાણે કે ગાયો ને ગોપબાળરૂપે સહસ્ર રૂપ ધારણ કર્યા હોય તેવું ખુદ બ્રહ્માજીએ અનુભવ્યું ત્યારે શાશ્વત એકત્વના અધિષ્ઠાન શ્રીહરિને તે ચરણે પડી ગયા. આમ ભાગવતના હૃદય દશમ સ્કંધના હૃદયરૂપ ગોપલીલાથી કૃષ્ણચંદના વિશિષ્ટ પ્રયોગોને આલેખ કરતાં સંતબાલ કવે છે: ન્યાય, નીતિ તથા ધર્મ, અધ્યાત્મ પુટવંત ; વ્યક્તિ સમાજ બંનેના, જીવને ઓતપ્રત તે; સંસાર–સાર એ ખેંચી, સાધક ભ્રમરે રૂપે, તત્ત્વ-મધુ સુપ્રેમીને, ચખાડવા સદા મથે. (પા. ૪૧૬) બલરામ અને શ્રીકૃષ્ણ વૃંદાવનમાં ગોપ-ગોવાળિયા દ્વારા ન્યાય, નીતિ અને સુધર્મનો પ્રયોગ કરી રહ્યા હતા. એ બધા ગપગોવાળ નિર્દોષ હતા ને પૂર્વના દિવ્ય સંસ્કારસભર હતા. બાલકૃષ્ણ તેમને અધ્યાભ-રસે રસી રસામૃતને રમત કરતાં કરતાં પાઈ રહ્યા હતા. તેઓ બીજાં ગોપબા સાથે વાછરડાં ચરાવતા, વિધવિધ પ્રકારની રમતો રમતા. કયારેક વાંસળી બજાવતા તો ક્યારેક પગે ઘુઘરા બાંધી નાચતા. ક્યારેક પોતે ગાય-બળદ બની ખેલ કરતા, તે સાંઢ બની આપસ-આપસમાં ક્યારેક ગાજતા અને એવા તો ઠ યુદ્ધ કરતા કે બળુકાને હંફાવી દેવાની રીતની ગોપબાળાને કુતી શીખવી દીધી. ક્યારેક મેર, વાંદરા, કાયલ આદિની વાણની એવી આબેહુબ રીતે નકલ કરતા કે પંખી કે વાંદરા પણ તે નકલથી આકર્ષાઈને તેમની સાથે ગેલ કરવા લાગી જતાં, આમ ગમ્મત કરતાં કરતાં વંશવિશુદ્ધિ ને વિસ્તારથી, ગાયનાં દૂધ-ઘીની વૃદ્ધિ થાય તેવા ગોસંવધનથી, ગાયે સુપ્રસન્ન રહે તેવી ગવિદ્યા શીખીને ગોવાળે તે Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રીસંપન્ન થયા. સાથે સાથે બળદેવે બળદના પ્રયોગથી સુંદર ચાસ પાડીને, ખાતર પૂરીને, અનવૃદ્ધિ અને હળમુસળથી કૃષિરક્ષા તથા ઉદ્યોગને ઉદ્યમ શીખવી સોને તુષ્ટપુષ્ટ કરે તેવી પુણ્યની કમાણી કરતાં શીખવ્યું સરલતા, નિખાલસતા ને મૃદુ સત્યભાષી વ્યવહાર વિકસાવી વિનમ્રતા, સૌમ્યતા અને સંયમ તો એટલાં સહજ બની ગયાં કે પિતે શ્રમી, સંયમી ને સદાચારી છે તેને ખ્યાલ સુદ્ધાં ન આવતો. વ્યવિભૂતિયા સુખમય અમુશને વધ શ્રીકૃષ્ણ પ્રભુનું આખું, વન ચિંતનીય છે; અહિંસા સત્ય ને બ્રહ્મ, સર્વમાં વિશિષ્ટ જે. (પા. ૪૦૧) શ્રીકૃષ્ણ પિતાના જીવનને ચેપ સૌને લગાડો. સો ગોપબાળ સત્ય, અહિંસા, અભય અને બ્રહ્મતેજથી એવા તો આપવા લાગ્યા કે સમગ્ર ગોપસમાજ એકરૂપ ભાસતો હતો. વ્યક્તિ-સમાજમાં ધર્મ, એક-શો દીપી ઊઠ; સમષ્ટિ વિભૂતિગ, ત્યાં એ જરૂર જાણ. (પા. ૩૭૫) પીડા મટાડી, સુખશાંતિ અને બહાર ને, ભીતર બેવ રૂપે; આમાં અજન્મ જગદાર્થ જન્મે; તહીં કહો યે સદ્ભાગ્ય ખૂટે. (પા. ૩૭૮) આવા ભાગ્યશાળી ગે સમાજમાં વિકસતા દિવ્ય ગુણોની સુવાસ મથુરામાં પ્રસરવા લાગી. કંસ અને પરિપુઓ આગેવાન હતા એવી આસુરી સેના આ ગુણકીર્તન સાંભળી ચોંકી ઊઠી, રાગ અને દુશ્મનને તે ઊગતા જ દાબી દેવાના હેતુથી એમણે શ્રીકૃષ્ણ ને ગેપબાળ પર આક્રમણ શરૂ કર્યું; કેમ કે શક્તિ વચ્ચે પ્રજા પડે, એ મહાદુઃખ દત્યનું, તેથી જ તેમની શક્તિ, પરાણે ખૂચવે પ્રભુ, (પા. ૫૩૯) Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૫ અસુરોનાં લક્ષણે જેનામાં હોય છે તેનામાં કામ, ક્રોધ, લોભ, દંભ ભરેલા જ હેય. ભલે ને વાછરડા, બગલા, અજગર, ગધેડા કે મનુષ્યને દેહ તે ધરે, પણ તેમનું સત્વ આસુરી હેવાથી તે દત્ય, રાક્ષસ કે અસુર જ ગણાય છે. તેવા આસુરી સ્વભાવને વર્ણવતાં સંતબાલ કહે છે : (ઉપજાતિ છંદ). બીજાનું સારું ન સાંખી શકે; ને બહુ પિતાનું ન પારખે તે; બની અસર વળી વિશ્વ કે; ને બૂરું પોતાનું કરે ઘણું. કુમ, પશુઓ, દૈત્ય, ધંધા પાપના કરે; કરી અધર્મને હશે, સંસારચક્રમાં ભમે; રીઝે દેવે તથા મર્યો, ખીજે દૈત્યે પરાજય; ત્યારે જાણે પ્રભુ જમ્યા, અવતાર ધરી હરિ, (૫૩૨-૩,૩૬૯) શ્રી કૃષ્ણની બાળલીલાથી દિવ્ય ગુણધારી હરખાવા લાગ્યા અને પૂતના, તૃણાવને કૃષ્ણ મારી નાખ્યા એથી આખું દેત્મમંડળ ખીજે ભરાયું અને કેઈપણ રીતે કનૈયા ને બલરામને વધ કરવા તત્પર થયું. એક વખત લાગ જોઈ વાછરડા રૂપે વત્સસુર વાછરડાંના જૂથમાં ભળી ગયે. અસુરની ખૂબી એ છે કે સ્વજન જેવા દેખાવાને ડાળ કરી પેટમાં પેસી પગ પહોળા કરી હિતશત્રુનું કામ કરે. આવી કુટિલ નીતિને પ્રભુ કળી ગયા અને તે વાછરડા રૂપે આવેલ દૈત્યને પૂંછડેની પકડી આકાશમાં ઘુમાવી એવો તે પટક્યો કે તેના પ્રાણ નીકળી ગયા. બીજી વખત બગલા જેવો દંભ કરનાર બકાસુરે બગલારૂપે કૃષ્ણને પકડયા પણ તેમનો તાપ ન જિરવાતાં એકી કરવા અને ભગવાને તેની ચાંચના બે ભાગ તાણું પાંદડાની જેમ ચીરી નાખ્યો. Page #27 -------------------------------------------------------------------------- ________________ ત્રીજી વખત પાપી કમાણી કરી સમાજમાં દુઃખ-દારિદ્રયને મહાવ્યાધિ ઉપજાવે તેવા પરભક્ષી અજગરનું રૂપ લઈને જે બીજાની આજીવિકી અને જીવન ગળી જઈને પાપ-કમાણી કરનાર અઘાસુર કનૈયાને ગળી ગયે પણ કનૈયાએ પોતાના ધર્મસ્વરૂપને એવું તે વિરાટ કર્યું કે અઘાસુર શ્વાસ પણ ન લઈ શક્યો ને મરણ પામે. તેમાંથી એક પ્રકાશ નીકળી કનયામાં સમાઈ ગયો. કેમ કે કને તેને સમગ્ર શરીર ને પ્રાણુને ઘેરી વળ્યા હતા. આ સુસ્પર્શથી તે પણ પ્રકાશરૂપ બન્યા : દુરાચારી મહાપાપી, અધમ હિંસ હોય છે; તેય પાયે પ્રભુસંગ, સદુધમ શીધ્ર તે થત. (પા. ૩૩૯ એક વખત શ્રીદામા તથા સુબેલ વગેરે ગોવાળિયાએ કહ્યું : “તાડવનમાં ધેનુક નામે દૈત્ય છે. તે અને તેના સાથીઓ સૌ ગધેડારૂપે ત્યાં રહે છે, વનમાં પાકેલાં ફળ તેઓ જ લઈ લે છે. બીજાએને તે લેવા દેતા જ નથી. તેના પ્રતિસ્પર્ધા માણસને તે કચ્ચરઘાણ વાળી દે છે. નફાખેરી ને યુદ્ધત્તિએ તેમને એવા તો બેફામ બનાવ્યા છે કે તે કોઈને ગાંઠતા જ નથી. કૃષ્ણબલરામ આ સાંભળી તાડવનમાં ગયા અને ધેનુકાસુર તથા બીજા દૈત્યોને મારી આખું વન નિર્કંટક કર્યું; સૌના માટે ખુલ્લું કર્યું. આમ કૃષ્ણ ભગવાને દૈત્ય-પ્રકૃતિના કુમાનવી, પશુ કે અસુરને સંપૂર્ણ રીતે માર્યા જ; સાથે સાથે ગેપબાળકો દ્વારા ગપસમાજમાં વ્યવહારોને ન્યાયનીતિ અને ધર્માચારના સર્વ ક્ષેત્રોમાં અધ્યાત્મયુક્ત કર્યા. મનુષ્ય હૃદયમાં રહેલી કુટિલતા, દંભ, પાપમય કમાણ અને બજારને વિશિષ્ટ ક્ષેત્રોમાં વર્ચસ જમાવી શેષણ કે નફાથી સામાજિક સફળને મુખ્ય હિસે ગળી જનારી નફાખોરીને સરલતા, સત્ય નીતિ અને સંવિભાગના માનવી–મૂલ્યથી એવી તે સંસકારી કે સ્કૂલ અને સૂકમ બંને પ્રકારની અસુરતા તે જાણે અદશ્ય થઈ ગઈ ને વત્સલતા વિકસવા લાગી; Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભય ગેબ થયો અને સલામતી સ્વાભાવિક બની. સમાજની પીડાને સ્થાને સુખશાંતિ અને સમજણ પ્રસરવા લાગ્યાં. મહા બળવાન અસુરે પણ અંતે હારીને હાંફી ગયા; કેમ કે આત્માની દિવ્ય શક્તિથી, હારે સૌ તવ આસુરી; ભલે હે બળુકાં તેયે, અંતે હાર એમની. (પા. ૩૬૬) કૃષ્ણની વિભૂતિ એ હતી કે હસતા-રમતા ને ખેલતા-કૂદતા રહી તેમણે વાલબાલોની આત્મશક્તિ ખીલવી, દિપાવી. બ્રહ્માની કસોટી શ્રી કૃષ્ણનું સર્વાત્મ-સ્વરૂપ વ્રજવાસીને સ્નેહ, નિજ સંતાનથી વધુ, શ્રીકૃષ્ણ પ્રભુમાં તેથી, વ્રજ સુભાગી છે ઘણું. (પા. ૩૭૫) એક વખત બધા ગોવાળિયા પિતાની ગાયોને વનમાં છૂટી મૂકી ભગવાન સાથે ભોજન કરવા બેઠા. બધા ગોવાળિયા ગોળાકારમાં ગોઠવાઈ ગયા અને ભગવાન વચ્ચે બેઠા. ભગવાન પોતે સૌને જમાડતા સ્વયં જમતા જાય છે. પોતે દહીં મિશ્રિત ભાત ખાતા જાય છે. અને સૌ સાથે એકબીજામાં એવા ઓતપ્રોત બની ગયા છે કે તેઓમાં મારા–પરાયાને ભાવ જ નથી રહ્યો. બલરામને જેવી પ્રીતિ કયા પ્રત્યે થાય છે તેવી જ સૌ ગોવાળિયા પ્રત્યે થાય છે અને ગાય પણ જેવી પિતાનાં વાછરડાંને ધવરાવે તેવી બીજાનાં વાછરડાંને ધવરાવે છે. વ્રજનારી પણ પિતાના બાળક જેટલે જ અન્ય બાળકો પ્રત્યે વાર કરે છે. બ્રહ્માજીને આથી ભારે કૌતક થયું. વિશ્વસનાથે પોતે કા–રાગને પ્રગટાવે છે તે પણ આ તો સ્નેહરાગનું સામ્રાજ્ય છે; કામનું તો નામેય નથી, તે હવે તેની પરીક્ષા કરી જોઉં. એમ વિચારીને બ્રહ્માએ વાછરડાં સંતાડી દીધાં. વાછરડ જોવામાં આવ્યાં નહીં એટલે ગોવાળિયા વ્યાકુળ બની ગયા. ભગવાન Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ખાતા ખાતા વાછરડાં શેધવા નીકળ્યા. ત્યાં તો બ્રહ્માએ ગોવાળિયાઓને પણ સંતાડી દીધા. ભગવાન તે ગોપબાળક અને વાછરડાંમય બની ગયા જ હતા. વ્રજવાસી પણ કૃષ્ણમય બની ગયાં હતાં. સર્વ જ્યાં વાસુદેવમય હતાં ત્યાં ભગવાને જ પિતાના શરીરને વ્યાપ વધારી જાણે એ બધાં જ ગોપાળ અને વાછરડાં એના એ રૂપે છે તેવી અદ્દભુત લીલા બતાવી. જાણે કે પિતામાંથી તેવાં જ વાછરડાં અને ગોવાળિયાઓનું સર્જન કર્યું એવું બ્રહ્માજીએ જોયું, સર્જકીય મોટે છે, મહાસર્જક તે પ્રભુ, ગુણ–પર્યાય વશ દ્રવ્ય, તે રહસ્ય બને પ્રભુ. (પા. ૩૭૨) સૌમાં આત્મ-તત્ત્વ વિલસી રહ્યું છે. પર્યાયથી ભિન્નતા ભાસે છે. ભગવાને ભિન્નતાને એકતામાં પલટી સમગ્ર વૃ-શરીર સાથે એક સાયું. ગોવાળિયા અને કૃષ્ણ ભલે દેહથી જુદા હોય પણ ભાવથી એકરસ અને એકરૂપ બની ગયા. ગાય અને કૃષ્ણ દેહથી ભલે ભિન્ન હાય પણ ભાવથી એક બની ગયાં. સર્વત્ર કેવળ પ્રેમની જ્યોત જ પ્રસરી રહી. પ્રભુને આ વૈભવ જેઈ બ્રહ્માજી પસ્તાયા અને પ્રભુને પ્રાર્થના કરી કહેવા લાગ્યા : એકત્વ પ્રથમ સાધું, નારીજાતિ સમગ્રમાં; પછી પુરુષમાં સાધ્યું, ગાય-જાત સમગ્રમાં. ગોવંશ ને મનુષ્યમાં ફક્ત એકત્વ કૃષ્ણજી; ધરે આદશ એક, ફક્ત સમત્વ યોગથી. (પા. ૪૫૩) સર્વાત્મભાવની સાથે, માનવીય રીતે રહ્યા; બલરામ અને કૃષ્ણ, ક્રમે ક્રમે વયે વધ્યા. (૫, ૩૪૯) જ્યાં એકત્વ હોય ત્યાં શુદ્ધ સ્નેહ હોય અને જયાં શુદ્ધ સ્નેહ હોય ત્યાં રગાસક્તિ રહે જ નહીં. રાણાસક્તિ ટળે છે આમ વિવાથી, બ્રહ્મવિદ્યાથી; કેમ કે બ્રહ્મવિદ્યા જ જીવને ભય, લાલચ ને પ્રમાદથી મુક્ત કરે છે. આથી ભગવાન દેહ જ ડર કાઢનારે પ્રવેગ આદરવાનો Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૯ નિશ્ચય કરી સૌને યમુનાતટે લઈ ગયા. કાળીનાગદમન આર્યો અને નાગજાતિ વચ્ચે વેરઝેર ચાલ્યાં જ આવતાં હતાં. એમાંયે ગરુડોએ નાગોને સ્થાનભ્રષ્ટ કર્યા ત્યારે તેઓ ભાગીને યમુનાના આશ્રયે આવ્યા. ઝેરથી ભરેલા કાળીનાગે કંસ સાથે દસ્તી કરી. યમુનાને વાસના ને વૈરના ઝેરથી દૂષિત કર્યા. આખો કાળીપાટ માણસ અને પશુઓ માટે યમઘાટ બનાવ્યું. ભકત બધા તેના ડરે દૂર ભાગતા. ભગવાન ને ગોવાળ ત્યાં આવ્યા ત્યારે ગોવાળાને તૃષા લાગી. પ્રભુના સંકેતથી પાણી પીતાં જ એ બધા વેરવાસનાના ઝેરથી નિપ્રાણ જેવા બની ગયા. ભગવાને પોતાની અમીદષ્ટિ અને આમવર્ષણથી તેમના પ્રાણને જાગ્રત કર્યા. તેઓને પ્રેમ સંજીવનીનો સ્પર્શ થતાં જ તેઓ મૃત્યુને ભય પણ વીસરી ગયા. તેમને બહુ પ્રોત્સાહન પ્રેરવા ભગવાને જ કદંબના ઝાડથી યમુનામાં ભૂસકે દીધો. સૌના જીવ અદ્ધર ચડી ગયા અને તેમાંય કાળીનાગે ભરડો લઈ ડંખ મારી ભગવાનને નિષ્ટ કર્યા ત્યાં તો એ જોતાં જ ગોવાળે મૂચ્છિત થઈ ગયા. આ વાત સાંભળી યશોદામા-ગોપી ઓ દોડી આવ્યાં. તેઓ પણ નેહવશ મૂરછથી ઢળી પડ્યાં. આ જોઈ શ્રીકૃષ્ણ છલાંગ મારી નાગની ફેણ પર ચડી બેઠા ને તેનાં મસ્તકને વધવા લાગ્યા, નાગણુઓ બાળકૃષ્ણનું અદ્ભુત પરાક્રમ જોઈ તેમને મેતીથી વધાવ્યા અને નાગ-આય જાતિઓની મૈત્રીની માગણી કરી. ભગવાને તેને નાથી અથાગ પ્રેમથી અપનાવી રમણુક ફૂડમાં રહેવાનું સ્વાતંત્ર્ય પણ કર્યું. પણ સંયમથી જ સ્વાતંત્ર્ય ટકે તે બાધ આપી કાળીનાગનો ક્રોધ શાંત કર્યો. વેરને ડંખ પણ શમી ગયે. અને રાયમનો સ્વાદ તે માણતો થયો. બૂઝવે પ્રેમી સે જે ક્રોધાગ્નિ અતિ ક્રોધીને; એમાં ન કઈ આશ્ચર્ય, પ્રભુની પ્રભુતા તહીં ? (પા. ૩૮૩) Page #31 -------------------------------------------------------------------------- ________________ જતી વખતે નાગપત્નીઓએ આનંદસભર થઈ કૃષ્ણની પૂજા કરી. કાળીનાગને સપરિવાર જતા જોઈને વ્રજવાસી અને કનૈયાનું એમ સૌનાં હૈયાં આનંદથી ભરાઈ ગયાં. યશોદાજીએ લાલાને હૃદય સાથે ચાં; પણ નાગતરફ મંડળ તે આ એશ્વર્ય જોઈને ઈર્ષાની આગથી ધગધગવા લાગ્યું. પ્રલંબાસુરવધ ભય અને પ્રલેભાને જીતવાની કળા શ્રીકૃષ્ણ ગોવાળિયાઓને શીખવી રહ્યા હતા. ભય જેમ જેમ જિતાતો જતો હતો તેમ તેમ કંસની સેનામાં ખળભળાટ મચતા હતા. પ્રલંબાસુરથી ન રહેવાયું એટલે કૃષ્ણ–બલરામનું અપહરણ કરવા વૃંદાવન દોડી આવશે. જ્યારે પ્રમાદ સાધકની આત્મસ્મૃતિનું હરણ કરે છે ત્યારે જ ભય ને પ્રલોભનેની કારી ફાવે છે. પ્રમાદ, અજાગૃતિ અને અસાવધાનતા માનવને કામ, ક્રોધ અને લાભના વમળમાં તાણું જઈ તેની માનવતાને જ ગૂંગળાવી નાખી મારી નાખે છે. એટલે ભગવાન પ્રમાદના માયાવી રૂપવાળા પ્રલંબને ઝટ ઓળખી ગયા ને બલભદ્રને ઈશારો કર્યો. પ્રલંબ બાળરમતમાં ભળીને બાળસાધકનું અપહરણ કરતે. તેમ બલરામને પણ ખભે લઈને દોડવા લાગ્યો. બલભદ્ર તેનું છળ પારખી ગયા. એમણે એના માથા પર એવો તે ઘુમે માર્યો કે પ્રલંબાસુર પ્રાણહીન થઈ પૃથ્વી પર પડયો. ભગવાને ગોવાળિયાઓને પ્રમાદનું છળ સમજાવી કહ્યું : છળે તે જ ઝળાઈને, અંતે રિબાઈને મરે; માટે સરળ ને શુદ્ધ, બની સૌ ધર્મ આચરે. (પા. ૩૮૬) બે વાર અગ્નિપાન કાળીનાગ નાથવાના અને પ્રલંબાસુરના મરણના પરિણામે દર ને મત્સરને મહા અગ્નિ પ્રગટી નીકળ્યો. તેમાં વાળ અને ગાયો Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૧ બહુબળું થવા લાગ્યાં. યમુનાકિનારે સૂતેલાં વ્રજવાસીએને બૈરાગ્નિએ ઘેર્યા ત્યારે વ્રજવાસીએએ કહ્યું : “અમે મેતથી જરાય ડરતાં નથી પણ આપનાં ચરણકમળથી છૂટાં પડવું અમને ગમતું નથી. માટે પ્રભુ આપનાં નિર્ભય ચરણામાં જ અમને રાખે! અને અમને બચાવે.” કૃપાળુ ભગવાન તરત અગ્નિ પી ગયા. એક વાર વનમાં ગાયા ખૂબ દૂર નીકળી ગઈ હતી અને બલરામ ને શ્રીકૃષ્ણ તેમને સાદ પાડીને પેાતાની પાસે ખેાલાવતા હતા તેવામાં પ્રલ બાસુરના વધથી અસુરામાં શ્રીકૃષ્ણ, બલરામ અને વ્રજ સામે એવા મત્સર ભાવ જાગેલે કે તેથી એમણે ગાચરને આગ લગાડી. જોતજોતામાં આગે ભયંકર રૂપ લીધું. ઝાડ, પશુ, પોંખી ભસ્મીભૂત થવા લાગ્યાં. ગાવાળા યમુનાને પ્રસંગ યાદ કરી ‘શ્રીકૃષ્ણ શરણં મમ' કારતા ભગવાનનું શરણુ ગ્રહી બચાવવા પ્રાર્થના કરવા લાગ્યા. ભગવાન તેમને નિર્ભય થઈ આંખા બંધ કરી સમતારસમાં ડૂબકી મારવા સલાહ આપી, બહુ સારું' કહી ભડભડ ભુળતા અગ્નિ વચ્ચે ગાવાળા જન્મ્યાનમાં મગ્ન બન્યા અને ભગવાન ફરી વાર અગ્નિને પી ગયા. આમ કરી નાગાની પશુતા અને દૈત્યેાની દાનવતા જ રિએ હરી લીધી. અગ્નિપાન કર્યું. પેાતે, ભક્ત વત્સ ઉગારવ!; અગ્નિપાન કર્યું તેમ દૈત્યતા પશુતા હરી, (પા. ૩૮૩) ભગવાનનું શરણ લેતાં જ ગેાવાળાએ નિી ક શાંતિ અનુભવી, સમવના સ્વાદથી તેમાં જે રહીસહી પશુતા કે અસુરતાની ક્ષતિ હતી તે પણ આગળી ગઈ. આ રીતે બન્યા કૃષ્ણ, ગેાપી-ગાપજન-પ્રિય; વ્રજ તજી નો વૈકુંઠ, ગાવ નધરણ સ્વની લાલચે કિવા, ડરથી ઇન્દ્રને યુને; યજ્ઞ તે કરતાં સાચા, ઉપકારી નિમિત્ત તા. (પા. ૩૯૭) ચાહતું જેમનું હિય. (૫. ૩૮૯) Page #33 -------------------------------------------------------------------------- ________________ ભગવાને ભય તે છેડાવ્યો પણ આ લેક ને પરલોકના સુખની લાલયને છોડાવવી અતિ આકરી છે. એમાંય એ લાલચ સાથે ધાર્મિક ક્રિયાકાંડ, અનુષ્ઠાન જોડાયાં હોય ત્યારે તે વહેમ અને પરચા-પરસ્તીથી ભલભલા લલચાઈ જાય છે. આ લોકમાં જેને પ્રત્યક્ષ પરોપકાર છે તેવાં માબાપ, ગુરુ, સજજન, વૃક્ષ, નદીઓ, પહાડો અને પશુઓને પોષવાનું-પાળવાનું ભૂલી જઈને જેઓ અવ્યક્ત છે, અદશ્ય છે, દૂર છે તેવા દેવો કે તંત્રોની પાસેથી કંઈક મેળવવાની લાલચે થતા સકારા પો ને યજને દ્વારા આ લેક-પરલોકના બાહ્ય સુખના યશની લાલચે ગોવાળ શરીર, સંપત્તિ ને દ્રવ્યને વ્યય કરે એ શ્રીકૃષ્ણને શે ગમે ? એમણે તો ગોવર્ધન અને ગાયોને તૃપ્તિ આપે તેવો યજ્ઞ કરવા સૌને પ્રેર્યા. ઈન્દ્રને કેપ થયો. બારે મેઘ તૂટી પડ્યા. આખુંય વજ શ્રીકૃષ્ણને શરણે આવ્યું. તેમણે ગિરિરાજ ગોવર્ધનને છત્ર બનાવી ધારણ કર્યો. ગોવર્ધનની છત્રછાયા નીચે સારાય વ્રજે આશ્રય લીધે. વ્રજવાસી ભગવાન પ્રત્યેના અત્યંત નેહવશ કાનુડો થાકી ન જાય તે હેતુએ લાકડીને ટેકે ધરીને ઊભા. કામધેનુઓના આંચળમાંથી ધારાઓ છૂટી અને ઇન્દ્ર હારીને શ્રીકૃષ્ણના શરણે આવી તેમના પગમાં પડ્યો. ત્યારે શ્રીકૃણે કહ્યું: “તારા કોયને નજરમાં રાખીને જ મેં તારા એશ્વર્યના મદનું હરણ કર્યું છે. ભગવાનનું ઐશ્વર્યા જેઈ ઇન્દ્ર પ્રાર્થના લાગ્યોઃ “શ્વર નુરમામાને મહું શરળ જીત: – તું જ ઈશ્વર, તું જ ગુરુ, તું જ આત્મા છે. હું તારું શરણું લઉં છું. – આ વ્રજવાસીઓ સામાન્ય બુદ્ધિના છતાં તારી શ્રદ્ધા, તારી નિષ્ઠા અને તારી સેવાથી તારામય બનીને તારા પ્રેમમાં મસ્ત થયા છે. તારા પ્રેમળ સંગે સ્વાર્થ, દંભ, લેભ, કામ અને દર્પ-મસરને તે જીતી ગયા છે અને સરળ, નિરાભિમાની, સત્યાશ્રયી અને નિર્ભય બન્યા છે. વ્રજમાં એક તારું જ પ્રેમાનુશાસન ચાલે છે. તેને અમે અભિનંદીએ છીએ.” એમ કહી ઈજે ભગવાનને શરીરને અભિષેક કર્યો, સર્વત્ર આનંદ આનંદ વતી રહ્યો. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૩ પખી પ્રભુ અભિષેક, સર્વ જીવો થતા ખુશી, રસકસ ધરા કેરા, ત્યારે સે'જે જતા વધી. (પા. ૪૦૨) શ્રીકૃષ્ણે વ્રજલલામાં, વૃંદાવનની ગોપલીલામાં ત્રણેય પુરુષાર્થને પરિશુદ્ધ કર્યા. સંવિભાગ અને સહજ-પ્રાપ્ત સુખ-ભોગ-સામગ્રીને “સર્વજનસુખાય” ઉપયોગ કરવાની કળા શીખવી. એમણે કામનાને નિષ્કામ સેવા દ્વારા પરિશુદ્ધ કરી; “સર્વજનહિતાય' – બધાના હિતને લક્ષમાં રાખી અર્થ પ્રાપ્ત કરવાનું કૌશલ્ય શીખવ્યું; અર્થની પરિશુદ્ધિ કરી અને ભય-લાલચથી મુક્ત સ્નેહના અનુશાસનની કેળવણું આપી એમણે ધર્મને પણ પરિશુદ્ધ કર્યો. એથી જ એમની એ લીલા પુરષલીલા છે, જેમાં પૌરુષ ને સ્વાર્થના મર્યાદિત કોચલામાંથી બહાર કાઢી સર્વને પ્રેયાર્થે–શ્રેયાર્થે પ્રેરીને ન્યાયનીતિ ને ધર્મયુક્ત અધ્યા-પુટ આપે. પણ એમાંય ખૂબી તો એ છે કે આ બધી પ્રવૃત્તિઓ કરવા છતાં શ્રીકૃષ્ણને નહેાતે ઇન્દ્રપૂજાને ઠેષ કે નહેાતે ગિરિરાજપૂજાને રાગ. દેશકાળ પ્રમાણેને વિવેક જ મુખ્ય હતો. તેઓ રાગકામક નજરે નિહાળતા જ નહીં. નિરાસક્ત અને વીતરાગતા એમની પુરુષ લીલા કે નરલીલાને પ્રધાન પ્રાણ છે, એથી જ એ પ્રભુ કહેવાયા; કેમ કે જીવમાત્ર પ્રભુ તો યે, ન રાગ-દ્વેષથી પ્રભુ; શ્રીકૃષ્ણ રાગ ને દ્વેષ, દૂર કાઢી પ્રભુ બન્યા. (પા. ૫૫૮). આવા પ્રભુના સંગમાં વ્રજ સુભાગી હોય તેમાં શી નવાઈ ? ગણે તેથી જ ગોપીઓ, વ્રજ વૈકુંઠથી પ્રિય; નિર્દોષ સુખ સાથે છે, સેજે મુક્તિ નિશ્ચય. (પા. ૪૧) ભગવાન કૃષ્ણને હવે સર્વોત્તમ પુરુષાર્થ મુક્તિમાર્ગની પરિદ્ધિને શરૂ થાય છે. મુક્તિ માટે ન એમણે કઠોર તપ, નિગ્રહ, અનુષ્ઠાન અને જ્ઞાનચર્ચાઓ પસંદ કરી પણ તે આનંદરસના રસરાજ એટલે પ્રેમરસ દ્વારા જ એમ મોક્ષમાર્ગને પરિશુદ્ધ કર્યો. પ્રેમલક્ષણા ભક્તિમાં ૨-૩ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જ એમણે મુકિતની જ ચખાડી. પ્રેમ હૃદયને ગુણ છે. નારીહૃદયને તે સહજ છે. જે દેવી સર્વના હૃદયમાં માતૃરૂપે બેઠી છે, એ માતત્વના રસને જે હૃદય છલોછલ ભરી દે છે તે હૃદય પ્રેમભક્તિથી રસાઈ જાય છે, અને એથી જ પુરુષોત્તમની પ્રેમલક્ષણા ભક્તિના સાધક ગોપી કહેવાય છે. ગેપી થયા વિના કેઈ સાધક ગોપીનાથના મધુર રસનું પાન કરી શકતું નથી. સંસારના સર્વ સંબંધોમાં પ્રિયતમ અને પ્રિયાને સંબંધ અને કહેવાય છે. તેમાં દેહ જુદા છતાં હદય એક હોય છે. પ્રભુ સાથે આવો પ્રિયા પ્રિયતમને સંબંધ અનુભવ તેને કેટલાક કાંતાભકિત કહે છે. કેટલાક તેને પ્રેમલક્ષણ કહે છે. સૂફી સંતોએ પ્રભુને પ્રિયા માની એ માશુકની પાછળ એવી તન્મયતા બતાવી છે કે દેહથીય પર આત્મતત્વમાં એકરસતા અનુભવી છે. આનંદઘન જેવા વીતરાગી સંતોએ પણ “ઋષભજિનેશ્વર પ્રીતમ માહરો' ગાતાં ગાતાં કહ્યું છે શુદ્ધ ચેતન્યમાં ચૈતન્યરૂપે પરિણમીને જ મિલન થાય છે ને મિલનમાં જ પ્રભુરૂપી પતિની પ્રાપ્તિ છે, અને મીરાં તો ગાય છે: પૂજા કરને આઈ પૂજરિન, હરિગુન ગાને આઈ ઠૂં; મનમંદિર કે ખેલ દુઆરે, પિયા રિઝાને આઈ ટૂં તનમન અરપન કર પ્રીતમ, આજ સમાને આઈ હું; રિ મીરાં કી પ્રેમકહાની, સુને સુનાને આઈ ટૂં.' મીરાંને તે વસુંધામાત્ર વાસુદેવરૂપ હતી. તેથી જ કહે છે : ધરા ગગન પવન મંહ વન, સભી દેખેં પિયા. મીરા કે શ્યામ ક્યા દિયા ભલા યહ ક્યા કિયા ? કબીર પણ એ જ વાણુમાં બેલે છેઃ “ઘૂંઘટ કા પટ ખોલ રે, તો કે પિયા મિલેંગે.” આ પિયા-પિયુ-મિલન, જીવ શિવ-મિલન, રાધા-કૃષ્ણમિલન, ગોપીગોપીનાથમિલનમાં પ્રેમની જ બલિહારી છે. વિરહમાંય પ્રેમનાં આંસુ ને મિલનમાંય પ્રેમનાં આંસુ. આંસુથી Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૫ સિંચી સિંચીને તે આ ભક્તિસભર પ્રેમવેલી ખિલવી છે. હૃદયરસ ગળી ગળીને સુરૂપે વહે છે ત્યારે વહાલમ મળે છે. ગેપીરાસ પણ પ્રેમળ યોગ છે; એ તે મુકિત-ભક્તિ પ્રાતિને પરમ ઉત્કૃષ્ટ પ્રેમરસ છે; આત્મપ્રાપ્તિનું અમૂલ્ય સાધન છે. એને આરંભ થાય છે દેહાધ્યાસ મુકિતથી. પણ દેહાધ્યાસ ટળ્યા પછી દેહ રહે શા માટે ? યજ્ઞાથે જીવન જીવવા માટે. અને જે યજ્ઞાથે જીવે, પભુ અર્થે જીવે તેને કર્તાપણનું ન આવે અભિમાન કે ન ભોગ ભોગવવાની આત્મતિક અભિપ્સા જાગે. એ તે પ્રભુ માટે પ્રભુ થકી જ જીવે. આવી જાગ્રત છતાં નિર્દોષ આનંદથી છલોછલ ભરેલી ચારુ રાસ રમણ બતાવીને શ્રીકૃષ્ણ મુકિતને પણ ભક્તિથી પરિશુદ્ધ કરે છે. (૧) વસ્ત્રહરણ અને દેહાધ્યાસહરણ ગોપીની કતાભક્તિ દુનિયાની આ નાની-મોટી, સજીવ-અજીવ સૃષ્ટિ મહીં; પતિભાવ જે સર્વશ્રેષ્ઠ તે, એ જ ભાવ કૃષ્ણ કરતી.(પા. ૪૪૮) પિતા, માતા, સખા, સ્વામી, સંબંધે પ્રભુમાં બધા; આમ ગોપીતણું સર્વ, સમાયું માત્ર કૃષ્ણમાં, (પા. ૩૯૧) કહેવાય છે કે વેદની સાચા વ્રજમાં ગોપીઓ તરીકે અને દ્વારકામાં કૃષ્ણપનીઓ રૂપે પ્રગટી હતી. તેથી જ્ઞાનગર્ભિત ભકતાએ કહે છે : “પોતે ચેતનમય છે પણ ભગવાનની બંસરી તો જડ ચેતન બધા પર અસર કરી રહી છે. ભગવાને અમારું મન હરી લીધું છે. અમારાં મન ને પ્રાણ કૃષ્ણમાં પરોવાઈ ગયાં છે. સગાંસ્નેહી ને સૃષ્ટિવૈભવ બધું તુચ્છ લાગે છે. એ બંસીનાદને સ્પર્શ થતાં જ રોમરોમમાં પ્રેમ જાગી જાય છે. પ્રભુના વિશુદ્ધ હૃદય સાથે હૃદય મેળવવાની લગની લાગે છે. સંસારમાં પિતા, માતા, સગાંસ્નેહી ભલે રહ્યાં પણ અમારો હૃદયને પતિ તે શ્રીકૃષ્ણ જ છે. અમે અમારા આત્માથી એના Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨ આત્મા સાથે મિલન ઝંખીએ છીએ.” ભગવાનથી કાંઈ આ અજાણ્યું હોય ? એથી જ્યારે તે યમુનાતીર વ મુકીને ગોપીઓ સ્નાન કરતી હતી ત્યારે ભગવાન તેમનાં વસ્ત્ર ઊંચકી કદંબવૃક્ષ પર ચઢી ગયા. સાચા ભકતો ભકિતમાં ખરેખર દેહભાન ભૂલી જાય છે. નરસિંહને હાથ સળગી ગયો છતાં પણ ભગવદ્ગલીલાનાં દર્શનમાં એનું એને ભાન પણ ન રહ્યું. દેહ પણ વસ્ત્ર છે અને સાચા ભક્તને ભગવાન દેહથી ઊંચે ઉઠાવવા એના દેહાધ્યાસનું હરણ કરે છે. જ્યાં દેહથી પિતાને ભિન્ન જુએ છે ત્યાં શું સ્ત્રી કે શું પુરુષ ? નર-નારીભાવ ચાલ્યો જાય છે, પિતાનાં વસ્ત્ર લેવા ગોપીઓ જેમ જેમ શ્રીકૃષ્ણ ભણું જાય છે તેમ તેમ શ્રીકૃષ્ણ જેમ પુરુષ દેહે જગતપિતા તરીકે દેખાય છે તેમ સ્ત્રીદેહે જગત જનેતા ભગવતી સ્વરૂપે પણ દેખાયા. કૃષ્ણનું શુદ્ધ ચેતન્ય સ્વરૂપ જોતાં પતિ પણ દેહ અને નામરૂપથી પર છે તેમ તે બધી અનુભવવા લાગી અને ભયરહિત તે બની ગઈ. કેવળ સ્થૂળ શરીર તે ઠીક પણ સમ શરીરમાંય જે સારા થવા કરતાં સારા દેખાવાના ભાવ હતા તે વિલય પામ્યા. એની સાથે જ ડાળ, દંભ, કપટ, અસત્ તો પિબારા જ ગણું ગયાં. આમ પ્રભુએ અશરીરી પર ઓઢેલા ધૂળ અને સૂક્ષ્મ શરીરરૂપી વસ્ત્ર જેને દેહાધ્યાસ કહે છે તેનું હરણ કર્યું અને પી. ઓને કહ્યું : “હવે તમારી કામનાઓ અને સંસારી વાસનાઓ બળી ચૂકી છે. તમને સર્વાત્મ ચૈતન્યનો સ્પર્શ થઈ ચૂક્યો છે એટલે તમારું આંતરમન ભગવાનમય બની ગયું છે. હવે બધા કામ પહેલાંની જેમ કર્યા કરે. સંસારમાં ભલે રહે પણ મન મારી પાસે રાખશે તેથી તમે સંસારથી લેપાશે નહીં. આમ દેહાધ્યાસ છૂટી જતાં ગોપાંગનાઓની વાસનાઓ પણ છૂટી ગઈ. દેહભાવ જ જ્યાં ન હોય ત્યાં દેહની વાસના ન જ હોય. “મે ગોપાંગના સવેર, ઉત્કૃષ્ટ ભાવથી પતિ, રૂપેય માની શ્રીકૃષ્ણ, વાસનાક્ષય પામતી.” (પા. ૩૯૧) Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૭ (૨) યજ્ઞાથે જીવન સુધન્ય જે સ્ત્રી શુચિ ઊર્મિમગ્ન તે; નેહાળ હૈયું પ્રભુભકિત-લગ્ન છે. હૈયે બુઢા પુરુષ તકરક્ત જે; છે ભક્તિ–હીણું પશુ-તુલ્ય મત્ય છે. (૫. ૩૯૭) એક વખત વેદવાદી બ્રાહ્મણે આંગિરસ યજ્ઞ કરી રહ્યા હતા. શાસ્ત્રાર્થ, અનુષ્ઠાન, તંત્રમંત્ર અને ક્રિયાકાંડમાં તેઓ પારંગત હતા. શુષ્ક જ્ઞાન અને બાહ્ય ક્રિયાથી તે દેવોને રિઝાવવા મથતા હતા, પણ તેઓએ તાર્કિક બુદ્ધિને આશ્રય લીધે હતે. બુદ્ધિના ઘમંડમાં તે યજ્ઞપુરુષને ઓળખી શકતા ન હતા. યજ્ઞપુરુષ પ્રભુ અને પ્રભુના સર્જનને ઓળખવા માટે બુદ્ધિ કરતાં હૃદય જ મેટું સાધન છે. સત્ય મગજમાં નહીં પણ હૃદયની ગૂઢ ગુફામાંથી જડે છે. તે વ્રજવાસ, ગોપીએ અને વ્રજ આસપાસની સ્ત્રીઓને સુલભ હતું. કર્મકાંડીઓ ને પંડિતોથી તે ઘણું દૂર હતું. તે સમજાવવા ભૂખ્યા ગોવાળિયાએને ભગવાને તે બ્રાહ્મણે પાસે મોકલ્યા. બ્રાહ્મણોએ તેમને કાકી, કાઢયા. તે યજ્ઞને જ અગ્નિ જોઈ શકતા હતા. ભૂખ્યાં માનવમ.ના જઠરાગ્નિને જાણવાનાં તેમનાં જ્ઞાનચક્ષુ ખૂયાં ન હતાં. એ પછી ભગવાને ગેવાળિયાઓને એ બ્રાહ્મણની પત્ની એની પાસે મોકલ્યા. તેઓ તો જાણતી હતી કે જીવનનું કાર્ય જ “કર સાહેબ કી બંદગી, ભૂખે કે અન્ન દે. એ જ એમને મન યજ્ઞકાર્ય હતું. તે માટે તે તેઓ જીવતી હતી. એટલે ગોવાળિયા તેમની પાસે ગયા કે તરત જ મીઠાં ભોજન લઈને જતે સોને જમાડવા આવી. પ્રેમથી સૌને જમાડ્યા ત્યારે ભગવાને કહ્યું છે કે બુદ્ધિ કે ક્રિયાકાંડ કરતાં ભાવના જ મુખ્ય છે. ભાવનાથી જ માણસ જીવનમુક્ત રહી બધા જીવોને ધર્મશાસનરસિયા કરવા, લોકહિતાર્થે પવિત્ર જીવન જીવી, પ્રભુ, પરાર્થે, પરમાથે યજ્ઞમય જીવન જીવી કૃતકૃત્ય થાય છે. ગોવાળિયા Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૮ કહે છે : “શાસ્ત્રના જાણકાર છતાં બ્રાહ્મણે આ સત્ય કેમ ન જાણું શકયો ?” ભગવાને કહ્યું : સ્ત્રીઓ સહદયી તેથી, પેલેથી ભાવ પારખે; બુદ્ધિશરા દિલે બુદ્દા, તે પુરુષે પાછા પડે. (પા. ૩૯૪) જે ભક્તહૃદય હોય છે તે અનુકંપાથી ભરેલું હોય છે. સહૃદયી હોય છે તે નરહય છતાંય માતાના હદય જેવું કોમળ હોય છે, માખણ જેવું હોય છે. એવા હૈયાવાળા સૌ ખરેખર ગોપીજન છે અને હૃદયભક્તિથી ગોપીનાથને પામે છે. (૩) સર્વસ્વ અર્પણ ભ્રાતા, માતા, ગુરુ, મિત્ર, સ્વામીનાથ સણું બધું, નિજ મારૂપ જે કૃષ્ણ, અનંત રૂપે ભાસતા. દેહ, હૃદય, ચૈતન્ય, અયું છે સર્વ જેમણે અધિકાન હરિ: ને, સ્તંભોક્તા નથી જગે. (પા. ૪૧૯) શરદ પૂર્ણિમાની રાત્રીએ ભગવાને બંસીનાદ છેડો ને ગોપીઓ ભાન ભૂલીને ભગવાન પાસે ગઈ. તેઓ પતિ, પુત્ર અને ગાય પ્રત્યેનું કર્તવ્ય છોડી નીકળી પડી. જેમને એમનાં સગાંઓએ પરાણે રેકી રાખી તેઓ ત્યાં જ ભાવસમાધિમાં લીન થઈ ગઈ. પ્રેમલક્ષણ ભક્તિએ પ્રણયભાવથી તેઓને પ્રભુમાં એકાગ્ર કરી દીધી. એ પ્રણય વિશુદ્ધ પ્રેમની ઉચ્ચતર ભૂમિકાએ પરિવર્તિત થઈ પ્રભુમાં અને પ્રભુનાં સંતાનરૂપ વિશ્વમાં ઓતપ્રેત બની ચૂક્યો હતો. ગોપીઓ ગાતી : “અમારી વાણી તમારા ગુણ ગાવામાં, કાન કથાશ્રવણમાં હાથ સત્કાર્યમાં, મને તમારા ચરણમાં, દૃષ્ટિ સંતનાં દર્શનમાં અને મસ્તક તમારા નિવાસરૂપ આ જગતને પ્રણામ કરવામાં લાગેલાં રહે.” આવી કૃષ્ણમસ્ત પીઓ ભાવવિભેર થઈ કૃષ્ણ પાસે જ્યારે આવી પહોંચી ત્યારે શ્રીકૃષ્ણ એમને ઠપકે આપતાં કહ્યું : “રાતને Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૯ સમયે ઘર, પતિ, માબાપ, સંતાન વગેરે બધુ... છેડી સ્ટ્રીટ્ટેડે મારી પાસે આવવું સારું પ્રેમ કહેવાય ?' પણ તેના જવાબમાં ગેપીએ એ કહ્યું : “આપ અમારા પ્રાણ છે, તે સિવાય જગતમાં પતિ, પુત્ર માતા, પિતા બધાં શૂન્ય સિવાય ખીજું કશું નથી. અમારું ક ંઈ નથી; જે કાંઈ છે તે તારુ' જ છે, તું જ છે।. અમારું અંતઃકરણુ કેવળ તને જાણે છે, તને જ દેખે છે. તમારા જ પ્રેમરસને માણે છે. એથી અમે જે કાંઈ કરીએ છીએ તે તમારી ઇચ્છા પ્રમાણે, તમારા અર્થે જ કરીએ છીએ. અમારામાંનું અમારાપણુ' તા હરી લીધું છે અને હવે ઠપકા આપે। છે ? અમારામાંનું હું-પણું હરાઈ ગયું છે. અમે અમારું સ`સ્વ તને આપી દીધું છે એટલે તારા સિવાય કાંઈ કરવાનું અમને સુઝતું જ નથી.” એમ કહી તેએ રડવા લાગી. શ્રીકૃષ્ણે કહ્યું : ‘‘જે મને સમર્પિત થાય છે, મારે અથે જ જીવે છે ને કર્મ કરે છે, તે કર્મ કરવા છતાં અકર્તા બની જાય છે.” આમ કહી ભગવાને તેઓને ભાવાલિંગન આપ્યું, ઉર સાથે ઉર સ્પર્શી થતાં જ ગાપીનાં હૃદય પુલકિત થયાં; પણ તેવામાં જ ભગવાન એકાએક અંતર્ધાન થઈ ગયા, અદશ્ય થઈ ગયા. અકર્તા-ભાવે ઇશ્વરનું માનીને પણ સેવાકા' કે પ્રભુ કે સત્પુરુષના ચરણની સેવાભક્તિ થતી હાય તેનેય રાગ આવી જાય, તેમાંય રાગરુચિને સ જન્મે તે ભક્ત તેટલે ભગવાનથી છૂટા-વિખૂટા પડી જાય છે. સેવાકાર્યાં, સત્પુરુષના પ્રયારપ્રભાવનું કાર્ય પણ સાધન છે. જનસેવા, માનવસેવા, પ્રાણીમાત્રની સેવાને પ્રભુસેવા માની તે ભક્તિપૂર્વક કરવી તે સાધનમાંય રાગ આવી જાય તા તે પ્રશસ્ત રાગ પણ વિકાર છે. સાધ્યુ તા. સચ્ચિદાનંદ પરમાત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ જ હેાઈ શકે. સાધક સાન્ય ભૂલી સાંધનના રાગમાં જેટલે બંધાય તેટલા ભગવાન વૈગળા જાય. તે બતાવવા શ્રીકૃષ્ણ અંતર્ધાન થઈ ગયા. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪૦ (ઉપજાતિ છંદ) વાત્સલ્ય-ભાવો પ્રકટી ઊઠયા જ્યાં, સમસ્ત જીવો પ્રતિ શુદ્ધતાએ વિકારની છાંટ અતિ આકરી ત્યાં, આવી કહીંથી શુચિભંગતા દે. (પા. ૪૦૪) (અનુટુપ) કેમ કે વિધવાત્સલ્ય, પ્રભુની પ્રાપ્તિ સાધવા, વાસનાક્ષય પૂર્ણાર્થે, આવી દશા સહેજમાં; આવતી એવું ગોપીની, અખી સાધના વદે, અંતે નૃ-નારી છે એક, આતમા આભ મહીં ભલ, (પા, ૪૪૪) જેમ કર્તાપણાના ભાવથી ભગવાને ગોપીને સાવધાન કરી તેમ અહીં ભોક્તા પણુમાં સરી ન જવાય તે માટે સાવધાન કરવા જ તે અંતર્ધાન થાય. ભગવાનના અદશ્ય થવાથી ગોપીઓ વિરહવ્યથાથી વ્યાકુળ બની અને બધે શ્રીકૃષ્ણને શોધવા લાગી ગઈ. પછી ભાવાવેશમાં આવી જઈ તેમની લીલાઓ કરવા લાગી, ભગવાનના એકએક પ્રસંગનું સ્મરણ કરી એમના પગલે પગલે ચાલવાને એકાગ્ર બની જ્યાં પ્રગતિ થાય છે, ત્યાં જ શ્રીકૃષ્ણનાં ચરણ ચિહ્નો દેખાયાં. તે યિદ્રને ચિને જતાં એક ગોપીને અચત થઈને પડેલી જોઈ. એને જગાડી તે તે કહેવા લાગી : “મને હું ભગવાનને અનુસરું છું તેવું અભિમાન આવી ગયું તો મનેય છોડી અંતર્ધાન થઈ ગયા. બધી ગોપીઓએ ભગવાને જે પગદંડી પાડી હતી, પોતાના પ્રયોગ દ્વારા જે જીવનરેખા કંડારી હતી તે પ્રમાણે ચાલવા સર્વસ્વ હેમીને તત્પર બની હતી, પણ એમને ખ્યાલ આવ્યો કે પ્રવૃત્તિને રાગ કે અભિમાન પણ પતિથી વેગળાં કરે છે. પિતાની ભૂલનું ભાન થતાં તે રડવા લાગી અને એ જ સમયે ગોપીઓ વચ્ચે મિત કરતા ભગવાન શ્રીકૃષ્ણ પ્રગટ થયા. આમ ભગવાને ગોપીઓના દેહાધ્યાસ, કર્તા-ભોકતાભાવનું હરણ કરી સંપૂર્ણ તેમને કૃષ્ણમય બનાવી દીધી. દેહ છતાં તેઓ દેહાતીત બની Page #42 -------------------------------------------------------------------------- ________________ ગઈ, જીવન છતાં તેઓ જીવનમુક્ત બની ગઈ. હવે ભગવાન જીવનમુક્ત સાથે રાસરમણ કરે છે. (૪) મહારાસરમણ અધિષ્ઠાન ખરે એક, સર્વેય જીવનું રહ્યું; જ્ઞાને ભેદે મટી જાતાં, રહે સ્વરૂપ એકલું. ગે પીઓએ પ્રભુપ્રેમ, એવો તે કેળવ્યો હતો. સના દેહે હતા જુદા, સોને ચિદાત્મ એકલે. (પા. ૫૫૩) જેણે પોતાનું સર્વસ્વ પ્રભુને અર્પણ કર્યું છે, જે પ્રભુ અર્થે જ જીવે છે અને પ્રભુને બંસીનાદ પ્રેરે તે જ પ્રવૃત્તિ કરે છે. જેણે પ્રભુના જીવનમાંથી પ્રેરણા લઈ પોતાના જીવનનાં દુરિતો દૂર કર્યા છે અને સમાજગત જીવનનાં દુરિતાને પ્રતિકાર કર્યો છે, જેણે પ્રભુ આજ્ઞાએ સત્કાર્ય અને શુભ મંગલ પ્રવૃત્તિમાં પોતાના તન, મન ને વાણી જોડયાં છે, છતાંય જેને શુભ કાર્યને નથી પ્રશસ્ત રાગ કે નથી પ્રભુકાર્ય કરવાનું અભિમાન, અનિષ્ટને પ્રતિકાર, ઇષ્ટના સ્વીકાર નથી રાગ કે માન એવી ગેઓ ને ગેપીસમા પ્રેમધર્મનાસેવાભક્તિના સાયંકા પિતાનું વ્યક્તિત્વ જ પ્રભુની કાયા જેટલું વ્યાપક બનાવી વિશ્વમય બની જાય છે. એવું વ્યક્તિત્વ જ્યારે વિભૂતિમાં ઓગળી જાય છે ત્યારે વિશ્વર પરમાત્મા તેમની સદાનંદી આલાદક શક્તિ સહિત તેની સમક્ષ હાજર થાય છે. એના આલાદના પ્રસાદથી સાધકનાં સર્વ કરશે પ્રભુમય બની જાય છે અને સાધક દેહ ને દેવુભાવ, કર્મ અને કર્મના કતૃત્વને ભાવ, ભેગ અને ભકતાપને ભાવ ભૂલી જઈ ભગવાનમય બની ભગવાનની આજ્ઞા પ્રમાણે ચેષ્ટા કરવા લાગી જાય છે. જ્યાં વર્ણવાય ગેપીની, રદ્દભક્તિ પ્રેમલક્ષણ; સ્વર્ગ, નિર્વાણ ને મેક્ષ, બને ફિકક તહીં સદા. (પા. ૪૫૧) Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪૨ કહેવાય છે કે Àાપી થઈ કાન અને ભૂલી બધુ ભાન~વ્યક્તિત્વ અને અહુની સભાનતા ખેાયા વિના વિશ્વચે ગાનમાં વૈશ્વિક રાસમાં પ્રવેશ મળતા નથી અને જેવા કૃષ્ણમય થવાય તેવા જ સચ્ચિદાન દ શુદ્ધ સ્વરૂપે સામે ને સામે હાજર જ રહે છે. અંતરાત્મા શુદ્ધાત્મામાં પેાતાનું મંત્ર જોતા જાય છે અને સહજ શુદ્ધતા લક્ષે ડાબડૂધ લૂછતે। ય છે, અને છેવટે તેા બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે' આત્મા આત્માના ચિન્મય, આનંદમય પ્રકાશ સાથે, જ્યાત સાથે જ્યોત મિલાવી જે રજન કરે છે તે રજનને જ આન ધનજીએ રજન ધાતુ-મિલાપ ને સ્વરૂપમિલનનું રંજન કર્યું છે. શુદ્ધને શુદ્ધતા વિના શુદ્ધ સાથે સહજ મિલાપ કયાંથી થાય ? આવા આત્મા-પરમાત્માના વિશુદ્ધ મિલનને જ મહારાસ કહ્યો છે. જેમ ગ્રહેા, નદીએ, તારામંડળે, રવિશશી, સાગર અને સમગ્ર સૃષ્ટિ સમગ્ર બ્રહ્માંડના ઋત સાથે તાલ મિલાવી, તે સાથે તન્મય બની બ્રહ્માંડનું સુરીલું સ ંગીત બનાવે છે તેમ જ ગે! પીજન સ્વચ્છંદ પરિહાર કરી પરમાત્માના છંદ સાથે તાલ મિલાવી રાસ કરે, ત્યારે પ્રત્યેકની સામે પરમાત્મા જ ખડા થાય છે. એ એક જ અનંત સ્વરૂપે વિસ્તરી રહ્યો છે, તેના શુદ્ધ ભિખ સાથે જ ભક્તજન પોતાના જીવનના ભાવે, ભજના અને સત્કાર્યોનું સમર્પણ કરતા હોય છે. ત્યાં દ્વૈત હાવા છતાં અદ્વૈત થઈ જાય છે; ત્યાં વ્યક્તિત્વ ડૅાવા છતાં વિશ્વમયતા વ્યક્ત થાય છે; ત્યાં સ્વાધીનતા હેાવા છતાં પરાભક્તિને આધીન બની જવાય છે. આવા સાધકને જ અનંતતામાં એકત્વ એક જ શ્રીકૃષ્ણને જુએ છે. જળ અને સ્થળમાં, ચર અને અચરમાં, અંદર તે બહાર સત્ર શ્રીકૃષ્ણને જ જે વુએ છે તેની દૃષ્ટિ જ કૃષ્ણમય બની જાય છે. ત્યાં કામાદિ વિકારની છાંટ પણ રહેતી નથી. જે શુદ્ધતમ બ્રહ્મને એટલે કે જે કૃષ્ણમય બની જાય તે જ કૃષ્ણના કાવાહક બને છે. રાસને સાર વર્ણવતાં સતબાલ કરે છેઃ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪૩ નારી ને નર ખેંચાણો. પરસ્પર રહે ઘણાં; તે ખેંચાણે શરીરથી, મુક્ત થઈ નિાત્મમાં; લાવવા વજે જન્મી, કૃષ્ણ પ્રયોગ જે કર્યા; તwયોગે સુશ્રદ્ધાળુ, જીતશે કામવાસના. (૫. ૪૧૦) નૃ-નારી એક ને વિવે, સર્વ ભૂતાત્મ-ભૂતતા; જ્યાં બંને સિદ્ધ થાશે ત્યાં, હશે પ્રયોગશીલતા. ચેતન્યામૃત ચાખેલું, જેઓએ પૂર્ણ હોય તે; હર ક્ષેત્રે પ્રસંગોમાં; અનાસકત રહી શકે. (પા. ૪૪૧) રાસમંડળમાં ગોપીઓને ચૈતન્યામૃત ચખાડી, આત્મતત્ત્વને પૂરો અનુભવ આપી, પ્રભુએ તેમને પોતપોતાનાં પતિ, સંતાને, ગાયે, સંતાને પાસે વ્રજમાં જવા આજ્ઞા કરી. આ પ્રેમ-સંન્યાસિનીઓને પ્રભુ અથે સર્વની સેવામાં સમાઈ જઈ વ્રજને વૈકુંઠથીય અધિક બનાવવા પિતપોતાનાં પતિ, પુત્ર, સ્વજન સર્વને કૃષ્ણપ્રયાગમાં પ્રજી સર્વ ક્ષેત્રમાં ભગવાનનાં સત્ય ને પ્રેમસ્વરૂપને પ્રતિષ્ઠિત કરવા પ્રેત્સાહિત કરી. (શાર્દૂલવિક્રીડિત) છે દેહ ઉભયે રહ્યા અલગ ને લિંગેય નારી નરે; તેયે ત્યાં થઈ જાય એકરૂપતા ના હૅત રે'તું ખરે ! (પ. ૪૭૬) ગોપીઓ ભગવાનથી પ્રોત્સાહિત થઈ વ્રજવાસીઓને દોરવણ આપે છે. વ્રજવાસીઓ, ખુદ ગોપીઓના પતિઓ ને પુત્રો પણ ગોપીની અનન્ય ભક્તિથી શ્રદ્ધાળુ બની એની દોરવણું સ્વીકારે છે. જ્યાં સમગ્ર વ્રજ એકરૂપ અને સંગઠિત બન્યું ત્યાં કંસની ફાજમાં રહેલા રહ્યાસહ્યા અસુરે પણ વ્રજ પર ત્રાટક્યા, અરષ્ટિાસુર માતેલા સાંઢડા રૂપે વ્રજવાસીની સીમમાં રંજાડવા લાગે, હાથમાં આવે તેને પીડવા લાગ્યો. કૃષ્ણ તેને પડકાર્યો ત્યારે તેમના પર તે ધસી ગયે પણ મારવાને બદલે પિતે જ મરણ પામે. અરિષ્ટાસુરના મૃત્યુએ કંસને Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ભયભીત કર્યો. સમગ્ર વજને વિનાશ કરવા અને બલરામ-કૃષ્ણને મોતના ઘાટ ઉતારવા એણે થોમાસુર અને કેશી દૈત્યને મોકલ્યા. વ્યોમાસુર ગ્વાલબાલ બની ગવાળિયાઓ સાથે રમત રમતાં ચોરી-છૂપીથી ગાલબાલેનું અપહરણ કરી તેમને ઊંડી ગુફામાં પૂરી દેતા. ભગવાન એમને તે છોડાવી લાવ્યા ને વ્યોમાસુર અને કેશીને વધ કરી સમગ્ર ગોકુળ-વ્રજને દત્ય, અસુરે અને ક્રર માનોથી મુકત કરી જાગતિક માન માટે વસવા લાયક કરી ધર્મ સૃષ્ટિએ સમાજરચનાની એને નાની પ્રયોગભૂમિ બનાવી. ભગવાન કૃષ્ણ જેવા ક્રાંત દાનું માર્ગદર્શન, સર્વસ્વત્યાગી ગેપીઓની નિર્વ્યાજ સેવા અને દોરવણ, સરળ શ્રદ્ધાળુ જસમાજની ન્યાય, નીતિ અને ધર્મના પાયા પર સમાજ રચવાની તત્પરતાએ ત્યાં એવું તે પ્રેમનું અનુશાસન ઊભું કરી દીધું કે નંદમહારાજાને તો કેવળ પિતૃછાયા જ દેવાની રહી. શાસન તો છાયારૂપે જ રહ્યું. આમ શ્રીકૃષ્ણ વ્રજ-વૃંદાવનમાં પ્રેમના શાસનનું સંપૂર્ણ ઉદાહરણ ઊભું કર્યું. ભગવાન રામચંદ્ર ન્યાયનીતિના શાસનથી સર્વને સુખ-શાંતિ આયા પણ તેમાં શાસનનું સાર્વભૌમત્વ હતું. શાસનની મર્યાદા શ્રી રામચંદ્ર પોતે પાળતા હતા એથી જ સીતાને ત્યાગ સ્વીકાર્યો, પોતાના પુત્ર લવ-કુશ સાથે યુદ્ધ પણ કર્યું અને લક્ષ્મણને સજા પણ આપવી પડી. પિતાનાં જ પ્રેમીઓને કર્તવ્ય સમજીને દૂર રાખવામાં રામજીએ શાસન મર્યાદા સ્વયં સ્વીકારી, મર્યાદાધર્મ શીખવ્ય; જ્યારે શ્રીકૃષ્ણ તે શાસનને જ નામશેષ કરી પ્રેમના અનુશાસનને જ સાર્વભૌમત્વ આપ્યું, પરસ્પર પ્રેમધર્મ સમજીને જ વ્રજ-વૃંદાવનમાં આત્માનુશાસન કહે કે કૃષ્ણનુશાસન ચાલતું એટલે જ ત્યાં પરિપૂર્ણ પ્રેમને પ્રયોગ સફળ થયે. રામજી પાસે સમગ્ર આર્યાવર્તનું શાસન હતું; જ્યારે કૃષ્ણચંદ્રને તે ગામડાને કેન્દ્રમાં રાખીને ભાવના પ્રેમશાસનને અનબંધ બતાવ હતા. તે એમણે પ્રત્યક્ષ સિદ્ધ કરી બતાવ્યું. એમની વિદાય પછી બુદ્ધ અને મહાવીરના કાળમાં ગણરાજાએ એ દિશામાં આરંભ કર્યો, પણ ચેડા જ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૫ કાળમાં મહારાજ્યે તેમને ગળી ગયાં. મહાત્મા ગાંધીએ મહારાજ્ય કે સામ્રાજ્ય સામે સત્ય-અહિંસાના સામુદાયિક પ્રયાગે કર્યાં, એના સાદે સૂતેલા ભારત જાગ્યું; હારા નરનારી સસ્ત્ર છેાડી સમર્પિત થયાં અને તેનાં ત્યાગ—અલિદાન અને સમણુમાંથી સ્વરાજ્યને જન્મ થયેા. ગ્રામસ્વરાજ્યનું અને પ્રેમરાજ્યનું સ્વપ્ન આપતાં આપતાં એમણે પોતાના પ્રાણની આહુતિ આપી; ઉત્કૃષ્ટ અહિંસાનું ઉદાહરણ પૂરું પાડયું. એમના પ્રયેાગને આગળ વધારવા સંતબાલે ભાલ નલકાંઠામાં જે પ્રયાગ કર્યો તે ધર્માંદૃષ્ટિએ સમાજ રચવા ગ્રામકેન્દ્રિત કૃષ્ણના રૂડા આલેખ નજર સમક્ષ રહે માટે મંગલાચરણમાં જ એ માટે લખે છે : એમ. વિજ્ઞાનયુગે આ, ગાંધીપ્રયાગ તે રૂપે; એ ભાલ-નલકાંડાના, તે સંદર્ભે પ્રયેાગ છે. ભાગવત થકી એવા, ગ્રામકેન્દ્રિત કૃષ્ણને; આલેખાશે રૂડી રીતે, ભાગવત-કથામૃતે. (પા. ૬૪૦ ભગવાનના પ્રેમળ પ્રયાગે વ્રજમાં એવું તે પ્રેમશાસન જમાવ્યું કે વાળેય ન માઞાની ઈર્ષ્યા આવી તે તેમનું અપહરણ કરી ગયા. પણ ભગવાનના અશ્વર્યાંની ત્યાં પણ તેમને મહેર મળી, અરે ! અજગર ગળવા આવ્યા તે પણ કૃષ્ણસ્પર્શીથી જયાતિપુંજ ખરી ગયા. ભય લાલચ ન દુખાનાને તા સ્પર્શે જ શાનાં ? આમ રાજ્ય-પ્રજા સેવક અને સંત ચારેયના સુંદર અનુબંધથી શ્રીકૃષ્ણ એક અમાં વાત્સલ્યમૂર્તિ જનેતા જેવા તે ખીા અર્થમાં માતૃતિના વડાલસાય! બની વ્રજ-વૃંદાવનમાં પૂર્ણ પ્રેમને પ્રયાગ કરી પૂર્ણ પુરુષાત્તમ પદને શાભાવતા હતા. (૧) મથુરાની મુક્તિલીલા સર્વાંગપૂર્ણ સંપૂ ધર્માંક્રાંતિ થવા ખધે; નૃનારી અકચ ને વિશ્વપ્રેમ-આરાધના તે Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૬ વ્રજ ને મથુરા સાધી, દ્વારિકાનગરી વળા; હિંદ દ્વારા તદા કૃષ્ણે, જગત આખુ કર્યું. સુખી, (પા. ૪૮૯) એક વખત નારદે આવી શ્રીકૃષ્ણને કહ્યું : “તમે આસુરી અસુર અને માનવીય અસુરાની અસર નષ્ટ કરીને વ્રજને ધધામ બનાવી રહ્યા છે, તે દ્વારા આખા જગત પાસે ધમય સમાજરચના કેવી રીતે થાય તેનું ઉદાહરણ પણ ઊભું થઈ ગયું છે. હવે આપ ચારમુષ્ટિક-કસના ત્રાસથી મથુરાને હેડાવે; શંખાસુર, કાલયવન, મૂર, નરકાસુરથી ભારતને છેડાવે. ભારતના ક્ષત્રિયે! વશાભિમાન અને કુલમથી પરસ્પર લડે છે અને યુદ્ધના ત્રાસથી જગતના ભારની વૃદ્ધિ કરે છે. આ તર જાતને હલકી ગણી તેમને દબાવવા તે તેમની સાથે લડવામાંથાયે નવરા થતા નથી. આમ આર્યાવર્તીમાં વેર, હિંસા અને મદમસરનું સામ્રાજ્ય છાઈ ગયું છે. આપ વેરને બદલે પ્રેમ અને પરસ્પરના લગ્નાદિ સ`ખધેથી કુલાભિમાન નિવારી સમસ્ત માનવજાતને માનવીય સંબંધોથી આભૂષિત કરાઇ નારીતિને મિલકત્ત ગણી તેમનાં પરાણે અપહરણ થાય છે; ભીષ્મ પિતામહ જેવા પણ કેવળ કુલાભિમાનને લઈને વાગ્દત્તાનું કે અપહરણ કરી નાખે છે, દ્રૌપદીએ જુગારમાં મુકાય છે, તારાએ બારમાં વેચાય છે. આપ નારીને સ્વાતંત્ર્ય-મૂલ્ય આપી નર-નારી વચ્ચે એકતા ઊભી કરી જાતિ અને જ્ઞાતિના ભેદથી મુક્ત ભારતનું સર્જીત કરે, જરા સંધ, શિશુપાલ, વદત વગેરે આ રાનએ પણ ધડથી પ્રશ્નને પીડે છે અને લશ્કરના જોરે જ સત્તાને સાચવે છે. આપ તેમને ય પદાર્થ પાઠ આપી, તેમના ઘુમડ અને એકચક્રી સત્તાનશાને નાશ કરા. અર્, ખીજું તેા ડીક આપની ફાઈના દીકરા સજ્જનતા અને સારપમાં માનવતાના અર્ક જેવાય. દુધનના ત્રાસથી રાય છે. આપ સજ્જનેનું પરિત્રાણુ કરા, દુષ્ટોને દડા, ભક્તોને તારા અને અસુરાને મારા; તા જ ભારતની પછાત જાતિએ આમ પ્રા, સન્નારીએ, સતા, સતી, દ્વિજો અને ભક્તો સદ્ધની હવા લઈ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૭ સદ્દધર્મની સ્થાપના કરી શકશે. ભગવાનની સંમતિ મેળવી નારદ કંસ પાસે પહોંચવા અને તેનેય ભંભેર્યો કે “તારે કાળ તે વ્રજમાં બેઠે છે એને મથુરામાં આમંત્રીને તેને ઘડેલાડો જ કરી નાખ. કંસે મંત્રીમંડળને પૂછી મલકુસ્તી અને ઠંદ્રને અખાડો ગોઠવી ચાણુર ને મુષ્ટિક દ્વારા બલરામ અને કૃષ્ણને વંસ કરવાની યોજના ઘડી. અકૂરને કૃષ્ણને તેડવા મોકલ્યા. અક્રુરમાં સત્યનિષ્ઠા-સભર મૃદુતા ભરી હતી. એથી વ્રજ તેને વિશ્વાસ જ કરે છે ને રજ દે છે. વ્રજવૃંદાવનની વિદાય લઈ સૌને વિરઘેલાં મુકી કૃષ્ણ અક્રૂરને રસ્તામાં જ ભૂલ સત્યના ગર્ભમાં પડેલ બ્રહ્મજ્ઞાનનું દર્શન કરાવી તેમનું હૃદય જીતી લે છે. એ પછી સર્વસ્વ અપર્ણ કરનારા સાથીની નારાયણ પરાયણ વૃદસહિત મથુરામાં આવી પહોંચે છે, ત્યાંથી એમની વિરાટ વિશ્વલીલાનાં પગરણ શરૂ થાય છે. (૩) કંસવધ દુષ્ટતાને દિયે દંડ, ને પૂજે સુઠુંતા અતિ; સર્વેશ્વર અહે કૃષ્ણ, દેવોના દેવ શ્રીપતિ! (મંદાક્રાંતા) મૃત્યુ પે'લાં મરણભયથી, કંસ શિથિલ કીધે; જીતી લીધી નગરી મથુરા, સર્વને સ્નેહ દીધો. (પા. ૪૨૯) ભગવાન કૃષ્ણ આવે તે પહેલાં જ મથુરામાં વાત તે પહોંચી જ ગઈ હતી. આમેય વ્રજનારીઓ મહી-માખણ સાથે જ મટકીમાં માધવને સંદેશ લાવતી હતી. વ્રજમાં જે બનતું હતું તેને અહાભાવથી મથુરા જેતી હતી, પણ કંસની ધાક અને એના રાજ્યનાં વાજ એટલે પ્રકાશન, પ્રબંધ, પ્રશિક્ષણ અને પ્રશાસન એવાં હતાં કે અસત્યને સત્યરૂપે પ્રસરાવી સત્યને ઢાંકી દેતાં હતાં; પણ પ્રભુએ પગ દેતાં જ મથુરાની નારીઓ ઘેલી બનીને અટારીમાં આવી તેમને પુષ્પ વરસાવી આશીર્વાદ જેવા સજજ બની. ઠેર ઠેર તેમનું સ્વાગત Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૮ કરવા માનવ-મહેરામણ ઊમટયો. શ્રીકૃષ્ણનું પહેલું કામ તે ધાકને તાપ કાઢી નાખવાનું હતું. પ્રયારણ અને પ્રકાશન ખાતાના પ્રતિનિધિ સમે ઘેબી કૃષ્ણને સામે મળ્યો. એણે કંસની નીતિની પ્રસંશા. કરી બલરામ-કૃષ્ણનું અપમાન કર્યું. પણ ભગવાને સૌની વચ્ચે એને એ ઊધડો લીધે કે તે તો ભાગી છૂટ્યો. આયોજનના-પ્રબંધના પ્રતિનિધિ જેવો દરજી મળે. તે તો શ્યામસુંદરને ચાહક બની વજને આયોજનની પ્રશંસા કરવા લાગ્યો. પ્રશિક્ષણના પ્રતિનિધિ જેવી કુજા નવજાત શિક્ષિતોની બુદ્ધિને સામ, દામ, દંડ, ભેદ ને છળકપટની વક્ર રાજનીતિથી વક્ર બનાવતી હતી. તેને પ્રભુએ માધુર્યથી જીતી લીધી. જેવી તે ભગવાન અભિમુખ થઈ તેવી જ ભગવાને તેના ચરણ પર પિતાના પગ મૂકી દાઢીથી તેના શરીરને ઊંચતાં તેનાં છાતી ગળું અને કમર વાંકાં મટી સર્વાંગસુંદર બની ગયાં. એની કેડને ડાંડ વાળી કામ કરનારી બની; હૃદયમાં સહદય ભક્તિ અને ગળામાં સત્યનું ગાન ગાતાં ગાતાં એ પ્રશિક્ષણને બંધનને બદલે મુક્તિદાતા બનાવવા લાગી. કુન્શાએ ભગવાનને પિતાને ઘેર આમંચ્યા અને છેવટે પ્રશાસનને પ્રતીક સમુ ધનુષ ભાંગતાં ભયમાત્ર ભાંગી ગયા. મથુરામાં ઘોર અંધારા પછી નવજાગૃતિની ઉષા ઊગી. ભગવાને રાજ્યશાસનનાં ચારેય અંગને સત્ય—પ્રેમથી સભર કર્યા. કૃષ્ણ મથુરાનાં હૃદય જીતી લીધાં. કુજા અને દરજીનાં હદયપરિવર્તન કર્યા અને ખાસ કરીને ધનુષભંગ થયું ત્યારથી કંસ ગભરાઈ ગયે હતો. આખી રાત તેને ઊ ધ ન આવી. અપશુકને અને ખરાબ સ્વપ્નાં તેને શિથિલ કરતાં હતાં, પરંતુ તેના મિત્રોએ અને મલેએ તેને શીખવ્યું કે અખાડામાં આવતાં પહેલાં જ કુવદ્યાપીઠ હાથી તેના પર છે. તે જ તેને પૂરા કરી નાખશે. અને બીજે દિવસે બન્યું પણ એવું કે કૃષ્ણ પર હાથી તો છેડો પણ હાથીને જ ભગવાને રમત કરતાં કરતાં મારી નાખે. લોહી ભરેલે કપડે કૃષ્ણ રંગભૂમિમાં પ્રવેશ કર્યો ત્યારે સૌને કૃણ જુદા જુદા રૂપે દેખાવા લાગ્યા. છેવટે ચાણુર-મુષ્ટિકનું મરણું Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૯ થતાં કંસ જ કેધ અને ભયમાં કૃષ્ણ પર ધસી ગયો અને તે પણ મરણશરણ થયો. આમ બલમદના પ્રતિનિધિ સમે હાથી એટલે પરપડક ગર્વને, વિદ્યામદથી ઉભા થતા ઠેષના પ્રતિનિધિ ચાણુરને, મુષ્ટિમદ એટલે સામર્થ્ય મદથી જન્મતા મત્સરના પ્રતિનિધિરૂપ મુષ્ટિકને અને સત્તામદના પ્રતિનિધિરૂપ કંસને વધ કરી ભગવાન નમ્રાતિનશ્ર બન્યા. સમગ્ર સભાને નમસ્કાર કરી તે જ ક્ષણે જાહેર કર્યું કે મથુરાના ગાદીપતિ ઉગ્રસેનજીની આજ્ઞા મારે શિરોમાન્ય થશે; તે મારા શિરછત્ર છે. તેમને સૌથી પહેલાં જેલમુક્ત કર્યા. માતાપિતાને વંદન કરી પિતે આજ સુધી સેવા-સુશ્રુષા કરી નથી શક્યા તેની ક્ષમા માગી, મામા પ્રત્યેને ભાવ છતાંય ભગવાન માટે તેનો વધ કર્તવ્યરૂપ થઈ પડશે. માટે જ કહ્યું છે : સગે અન્યાયકારી હે, લેહસંબંધીથી ભલે; ક્ષત્રિયે શૌર્ય જેરે ત્યાં, તેને દોષ તજાવશે. (પા. ૪૩૨) (મા) રણછોડને સંકલ્પ (સયા એકત્રીસા) ધર્મયુદ્ધ જ્યાં અનિવાર્ય, ત્યાં અવશ્ય તે કરવું જ પડે; કિન્તુ યુદ્ધ ન થાય કદીએ, તેવું સહુએ રેવું ઘટે. કારણુ યુદ્ધ જનમાલહાનિનાં, જોખમ ઘણું રહ્યાં; અહિંસક સત્ય સમાજ રાખવા, અયુદ્ધ ભાવ પ્રિય ગણવા. (પ. ૫૧૯) કંસરાજાને બે રાણું હતી : અસ્તિ અને પ્રાપ્તિ. બંનેએ પિતાના પિતા મગધન રેશ પાસે જઈ કંસવધની વાત કરી. એથી એને મહાક્રોધ થયું. એણે દઢ નિશ્ચય કર્યો કે યદુવંશીને રહેવા જ ન દે. આથી ત્રેવીસ અક્ષૌહિણી સેના સાથે જઈ મથુરાનગરી ઘેરી. ચોમેરથી ઊભરાતા સમુદ્ર જેવી સેના જેઈને નાગરિકે ભયભીત બની ૨-૪ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ગયા. કૃષ્ણ ને બલરામ પિતાની સાથે મહાકુશલ છતાં નાની નારાયણી સેનાને લઈને રથમાં આવી જે પંચજન્ય શંખ વગાડા તેવા જ જરાસંધની સેનાના હાંજા જ ગગડી ગયા. તુમુલ યુદ્ધ થયું. જરાસંધની વિશાળ સેના છિન્નભિન્ન થઈ ગઈ. યુદ્ધ છેડી જરાસંધ પણ નાઠો. ભગવાને રણભૂમિમનું ધન, આભૂષણ વગેરે બધું જ ઉગ્રસેન મહારાજને ચરણે ધરી દીધું. આ પ્રમાણે સત્તર વાર જરાસંધે ચઢાઈ કરી અને બધી વાર હારીને નાસી છૂટ્યા. જ્યારે અઢારમ સંગ્રામ થવાને હતો ત્યાં જ નારદજીએ સમાચાર આપ્યા કે કાલયવને ચઢાઈની તૈયારી કરી છે. ભગવાને વિચારી જોયું કે કાલયવન અને જરાસંધની સેના ભેગી થાય તો ભારતીય સંસ્કૃતિ પર યવન સંસ્કૃતિનો પ્રભાવ વધી જશે. ભારતીયે પરસ્પર લડીને પિતાની જ સંસ્કૃતિને નાશ કરશે. એટલે યુદ્ધને બદલે યુક્તિથી જ કાલયવનને હણ અને મગધરાજની સાથે લડવાને બદલે ઠેઠ પશ્ચિમમાં પહાડ અને દરિયાકાંઠે નવી નગરી વસાવી ત્યાં યાદવોને સ્થિર કરવા. અંતર તથા વ્યુહની દષ્ટિએ જરાસંધ ફાવશે નહીં. સાથોસાથ વારંવારના યુદ્ધથી પ્રજામાનસ યુદ્ધર બનતું જાય છે એટલે ભાવિ સંસ્કૃતિની રચનાની દૃષ્ટિએ પણ પ્રજાને યુદ્ધખેરીના દૂષણમાંથી બચાવવી. માટે આપણે યુદ્ધભૂમિ-રણભૂમિ છેડી દેવી તે જ ઉત્તમ છે; કેમ કે ન જાણુ બળ સામાનું, સાહસે જે ઝુકાવશે; પરાજિત થઈ પૂરે, પસ્તાશે અવશ્ય તેય. (પા. ૪૬૭) જ્યાં જેવો હાય હુમલાખોર, ત્યાં તે થાય સામને; હુમલાકાર કક્ષાએ, અહિસા-સત્યની ગતિ. (પા. ૪૬૨) કાલયવન આવી પહોંચે તે પહેલાં તે સમુદ્રમાં દ્વારકાનું દુર્ગમ નગર રચાઈ ગયું. બલરામજીને મથુરામાં રાખી ઉગ્રસેન સહિત બધા યદુવંશીને દ્વારકા પહોંચાડી દીધા. કાલયવને નગરને ઘેરો ઘાલ્યો એટલે કૃષ્ણ વૈજયંતી માલા પહેરીને વિના શસ્ત્રાસ્ત્ર એકલા નગર બહાર Page #52 -------------------------------------------------------------------------- ________________ ૫૧ નીકળી પડ્યા અને કલિયવનને પડકાર્યો. વિના કારણે સેનાને શા માટે રગદોળવી ? મને જ પહેાંચી વળ તો બસ છે.” તેમ કહી ભગવાને દેટ મૂકી. કાલયવન પાછળ પ. ભગવાને એક બાજુથી કાલયવનના સામનાની તેયારી કરી હતી ને બીજી બાજુથી પરદેશીના આક્રમણ સામે ભારતીય સંસ્કૃતિને જાગ્રત કરવા જાણે અથાગ પ્રયત્ન કર્યો હતો એ સંસ્કૃતિના પ્રધનિધિ સમા મુચુકુંદ જે ગુફામાં સૂતા હતા તે ગુફામાં પિતાનું વસ્ત્ર મુચુકુંદ પર ઓઢાડી પોતે સંતાઈ ગયા. કાલયવન પણ તે ગુફામાં આવ્યા અને સૂતેલ મુચુકુંદને જેવી લાત મારી તેવા પ્રથમ પ્રહારે જ તે જાગી ઊઠડ્યા. તેમને રોષ ભભૂકી ઊઠ્યો. જેવી તેમની કાધભરી દષ્ટિ તેના પર પડી તેવી તેમાંથી પ્રગટેલી આગમાં કાલયવન બળીને ખાખ થઈ ગયો. ભગવાને તે પછી મુચુકુંદને દર્શન દીધાં. અને કાલયવનના ભસ્મ થયાની વાત સાંભળી યવનસેના પણ નિરાશ થઈ. રાજા વિનાની સેનાને હંફાવીને વેરવિખેર કરી નાખી. તેનું અઢળક ધન લઈ દ્વારકા જવા નીકળી પડયા. ત્યાં જ મગધરાજ અઢારમી વાર ચઢી આવ્યો. તેની સેનાને વેગ જોઈ બલરામ અને ભગવાને પગપાળા ભાગી છૂટવાની ચાલ રચી અને જરાસંધ પણ તેમની પાછળ દોડવા લાગ્યો. દેડતાં દેડતાં કૃષ્ણ બલરમ પ્રવષણ પર્વત પર ચઢી ગયા. જરાસંધે એ પર્વતને આગ લગાડી દીધી ને પર્વતને સેના દ્વારા ઘેરી લીધો, જેથી તેઓ નાસી ન જાય; પણ તેઓ દુશ્મનને ભ્રમમાં રાખી સિફતથી દ્વારકા પહોંચી ગયા અને જરાસંધ તેમને બળી ગયા માનીને મગધ પાછા ફર્યો. આમ ભગવાને યુદ્ધને મહાસંહાર ટાળે, જરાસંધને પણ ફાવવા ન દીધો અને અવૃદ્ધને માનસની હવામાં દ્વારકામાં સત્ય અને પ્રેમનું અનુશાસન કેમ પ્રસરે તેવા પ્રયત્નો આરંભ્યા. રણુડે રણમેદાન છોડ્યું તેમાં બહારથી તે પરાજય જેવો આભાસ લાગે, પણ એ તે એક મહા હિસા ટાળવાની વ્યુહરચના જ હતી, જેથી સુસત્ય અને અહિંસાને વિકસાવવા માટે ભૂમિકા ઊભી થાય. એ જ લક્ષ્ય Page #53 -------------------------------------------------------------------------- ________________ પર અને ભાવની દૃષ્ટિએ કૃષ્ણનું રણ છેડવાનું પગલું તે સત્ય-અહિંસાને આરંભ જ ગણાય છે. માટે તા રણછેડ બિરુદ પામ્યા. એથી જ સંતબાલજી એ પ્રસંગને કવતાં કહે છે. અહિંસા-સત્યમાં છે ના, પરાજિતપણું કદા; કેમ કે આખરે જીતે, અહિંસા-સત્ય સદા, (૫, ૪૬૭) (૨) દ્વારકાની અય લીલા (૩) શ્રીકૃષ્ણને પ્રેમળ ચેગપ્રમધ (માલિની છંદ) ચિ સકલ પરમ પતિ પ્રભુશ્રી, કૃષ્ણજી અવતર્યા'તા; નિખિલ અર્જુન માં, ભૂમિ આ! ભારતીમાં (પા. ૪૯૬) શ્રીકૃષ્ણને આઠ પટરાણી અને સેાળહાર એકસા સમર્પિત પત્નીએ હાવા છતાં તેમની આંતરિક નિલેપતાથી તેએ બ્રહ્મચારી ગણાતા. તેવા પ્રસંગ યમુનાએ માર્ગ ઈને સિદ્ધ કરી આપ્યા હતા. શ્રીકૃષ્ણે લગ્ન કર્યા. તેની પાછળ કામભેગની લેશ પણ ઇચ્છા ન હતી. પરંતુ એમને એ મૂલ્યેા પ્રતિપાતિ કરવાં હતાં: એક તે સ્ત્રી એ મિલકત નથી. એનું જીવતું–ાગતું વ્યક્તિત્વ છે, માતૃશક્તિ છે. એના ચ હૃદયના પ્રણયમાં જે વાત્સલ્ય-બીજ પડયુ છે તે તે સંસારનું અમૃત છે. એટલે એમનું હૃદય સ્વેચ્છાએ જ્યાં ઢળે ત્યાં તે પરણે. રૂઢિબધન કે વડીલ ને સમાજની બળજખરીને પવિત્ર પ્રણયના વિકાસમાં સ્થાન જ નથી. સ્ત્રીસમાજમાં હીણી નથી, પણ જેવા પુરુષ છે તેવી જ તે છે. દેહની ભિન્નતા ભલે હૈ, પણ આત્મતત્ત્વ એકસરખું વિલસે છે માટે ભાવનાત્મક દૃષ્ટિએ નારી સાથે એકત્વ સાધવું જોઈએ, ખીજું મૂલ્ય એ સ્થાપવાનું હતું કે જન્મથી કાઈ હીણું નથી. વ-વ શના પ્રણય વનિતા મ, ધરાવે. વિશ્વવાસલ્ય-ખીજ; રેપવા હેતુથી or; Page #54 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાભિમાને અને કુલમ વર્ણવર્ણ વચ્ચે અને વંશ, કુલો અને સળીઓ વચ્ચે વેર-મનસ્ય અને એવા તો ભેદભાવ ઊભા કર્યા હતા કે માનવ માનવ વચ્ચેની એકરાગતા અંશ પણ નહતો દેખાતો. આ જન્મજાત કુલવંશના ભેદભાવે તોડી એમને માનવ માનવ વચ્ચેની ભાવાત્મક એકતા સાધવી હતી અને તે પણ મધુરાતથી–પ્રેમથી અને પ્રેમના સંબંધોને વિકસાવી-વિસ્તારીને. આ ભાવાત્મક અન્ને આડે જે કાઈ અંતરા, આવરણે કે ઘમંડ આવે તે બધાને દૂર હટાવી માનવીય મૂલ્યની સ્થાપના કરવાને તેમને સંકલ્પ હતો. અને માનવીય ઐક્યને શંખ દ્વારકામાંથી જે બજાવ્યો તેવાં જ ભારતભરનાં માનવતાવિરોધી બળે ભડકી ઊઠયાં. કૃષ્ણને જીવતા-જાગતા અને પિતાને મહાકાર્યની ઉષણ કરતા સાંભળીને જ જરાસંધ ખળભળી ઊઠયો. એણે ભારતમાંના ક્ષત્રિય જેઓ કુલવંશનાં પરંપરાગત મૂલ્યમાં અને ઉચ્ચનીચના ઘમંડમાં માનતા હતા તે સૌને એકત્ર કર્યા. શાવ, દંતવકત્ર, વિદુરથ, પાંડૂક, શિશુપાલ, રુકમી, દુર્યોધન, દુઃશાસન વગેરે જરાસંધના સંઘમાં ભળ્યા અને કૃષ્ણવિરોધી મોરચે ર. પાપપ્રેમીઓ એકદમ એકત્ર થઈ ગયા, પણ પુણ્ય પ્રેમીઓ તો હજી ભગવાનની પિછાન પણ નહોતા કરી શક્યા, એ પણ નવાઈ છે કે એકીસાથે બધા જેમ, પાપી એકત્ર થાય છે; તેમ શીધ્ર ને એકત્ર, પુણ્યશાળી થઈ શકે. (પા. ૪૫૮) (2) નારીહૃદયની પ્રતિષ્ઠા દ્વારકાની સુવ્યવસ્થા ગોઠવાઈ ન ગોઠવાઈ ત્યાં એક પ્રસંગ બન્યું કે વિદર્ભરાજ ભીમકની પુત્રી રુકિમણુએ બ્રાહ્મણ સાથે સંદેશ મોકલે કે Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૪ (વંશસ્થ) કદીયે ન જોયા નજરે પરસ્પલ, છે સાંભળ્યા માત્ર ગુણે ખરેખર; બનેય તોયે દિલથી દિલે ભળ્યાં. ત્યાં જાણજે સત્ય પ્રણી નિસર્ગ તા. (પા. ૪૬૯) (અનટુપ) પત્ની તુલ્ય પતિ તુલ્ય, તથા માબાપ તુલ્ય તું; સુહૃદ તું, ભગિની ભ્રાતા, ગુરુ, પ્રભુ સમેત તું. (પા. ૪૭૨) પતિ-પત્ની થવા જમ્યાં, તેયે કૃષ્ણ-રુકિમણું; સત્ પ્રણય પછી શુદ્ધ, પ્રેમ આપી શકે મહી (પા. ૪૭૯) “મેં તે તમને જ મારા પતિ તરીકે નિરધાર્યા છે. માતાપિતા પણ રાજી છે; પરંતુ મેટ. ભાઈ રુકમી જરાસંધ-પ્રેમી છે. તે તમારા દ્વેષી છે. તેની ચડામણીથી મને શિશુપાલ સાથે પરાણે વરાવે છે. તે આપ મારી રક્ષા કરવા ને વરવા આવી પહોંચજો.' કૃષ્ણ સમયસર પહોંચ્યા; જરાસંધ અને તેને સંધ-મિત્રાની સેનાઓ વચ્ચેથી રુકિમણીનું હરણ કર્યું, મિત્રરાની સેનાને પરાજિત કરી. આથી ક્રોધને માર્યો રુકમી મહાસેના લઈ ભગવાન સામે લડવા આવ્યો. ભગવાને તેનાં દાઢીમૂઢ ખેંચી કાઢી એવો તે શરમિંદો બનાવી દીધો કે રાજધાનીમાં ન જતાં ભેજકટ વસાવી કૃષ્ણ પ્રત્યે વેર વાળવાની વાટ જેવા લાગે. શિશુપાલ તો કૃષ્ણની ફેઈને દીકરો થાય, પણ સ્ત્રી સ્વાતંત્ર્યના મૂલ્યને પોષવી અને અન્યાયને રેવાનું ક્ષાત્રકા કર્તવ્યરૂપ હતું એટલે “તો ત્યાં મોહ, કર્તવ્ય–સંબંધો સાચવ્યા અહે !એ જ રીતે અર્જુન સાથે અરણ્યમાં ફરતાં યમુનાતીરે કાલિન્દી તપ કરી રહ્યાં હતાં. અને તપને હેતુ પૂછતાં તેણીએ કહ્યું હું ભગવાન સૂર્યની પુત્રી છું: કૃષ્ણને વરવા તપ કરું છું. કૃષ્ણ રથમાં બેસાડી દ્વારકા લઈ જઈ વિધિસર તેની સાથે લગ્ન કરી ચંદ્રવંશ અને સૂર્યવંશને પ્રેમના નાતે જોડી એકત્વ સાધ્યું. એવી Page #56 -------------------------------------------------------------------------- ________________ ૫૫ જ રીતે અવન્તીના રાજા વિંદ અને અનુવિંદ દુર્યોધન અને જરાસંધના મિત્રમંડળમાં હતા, પણ તેમાંથી એકની પુત્રી મિત્રવિંદાએ સ્વયંવરમાં તરીકે ભગવાન કૃષ્ણને સ્વીકાર્યા. બંને બંધુ રાજાઓ તેને વારતા રહ્યા પણ ઘણા રાજાઓની વચ્ચેથી કૃષ્ણ તેને હરી ગયા. ભદ્રાએ કૃષ્ણને પરણવાની ઈચ્છા બતાવી, જેથી કેકય દેશના સંતર્દન વગેરેએ બહેનને દાયજા સહિત કૃષ્ણને વરાવી. આમ આઠમાંની ચારને પટરાણુઓ તરીકે આ રીતે સ્થાપી તેમની સ્વત ત્ર ઈચ્છા અને વ્યક્તિત્વનું મૂલ્ય પ્રભુએ સ્થાપિત કર્યું. ભરત સાથે ભાવાત્મક અક્ય સત્ય અને શૌર્યથી અંકિત પ્રેમ દ્વારા એમણે બીજી ચાર પટરાણું અને તેમના પરિવાર સાથે વ્યાપક પ્રેમસંબંધ જે રીતે બાંધે તે જોઈને સર્વભક્ત સત્રાજિતને મણિ પહેરી તેને ભાઈ પ્રસેન શિકાર કરવા ગયેલ, ત્યાં સિંહે તેને મારી નાખેલ. સિંહને જાંબુવાન રીંછે મારીને મણિ પિતા પાસે ગુફામાં રાખે; પરંતુ સત્રાજિત શંકાથી કૃષ્ણ તેના ભાઈને વધ કરી મણિ છીનવી લીધું છે તેમ કંલક મૂકયું. આ કલંક ધોવા કૃષ્ણ જાંબુવાન પાસે ગયા. જાંબુવાને મણિ અને પિતાની પુત્રી જાંબવતી તેમને પરણાવી. આયેતર રીંછ જાતિ સાથે લગ્ન સંબંધથી જોડાઈ કૃષ્ણ આય–આતર વચ્ચે લેહીના સંબંધથી એકતા સાધવાની પહેલ કરી. મણિ સત્રાજિતને આપી તેને વહેમ દૂર કર્યો અને સત્રાજિત પિતાની પુત્રી સત્યભામા કૃષ્ણને પરણાવી બેય પરિવાર વચ્ચે કાયમી પ્રેમસંબંધ દઢ કર્યો. એ જ રીતે મહાશક્તિધર સાત બળદને એકીસાથે વશ કરી કેસલપુત્રી નાગ્નજિતને તેમ જ મસ્યવેધ કરી ભારતભરના રાજવીઓને હતપ્રભ કરી તેમને મનથી વરેલી મદ્રરાજ બૃહ-સેનની પુત્રી લક્ષમણને પરણ્યા હતા. આમ દ્વારકાથી માંડી કેસલ, વિદર્ભ, અવંતી, કેય, મદ્રપ્રદેશ વગેરેનાં અનેક રાજગૃહને રીઝવી કે નમાવી શ્રીકૃષ્ણ પ્રેમપૂર્વક ભારતના Page #57 -------------------------------------------------------------------------- ________________ મોટા વિસ્તાર સાથે મૈત્રીસંબંધ સાધવા ઉપરાંત સૂર્ય, ચંદ્ર, કેસલ, વિદર્ભ જેવા વંશ વરચે સુમેળ કર્યો. સાથે સાથે આયેતર જાતિઓ સાથે લગ્નમેળ કરી આર્ય-આયેતરને એક કરવાની ભારતીય પ્રક્રિયાને ગતિશીલ બનાવી સમગ્ર ભારતને ભાવાત્મક ઐક્યથી એકરસ કર્યો. આ બધી પટરાણીએ તનમનથી પ્રભુને અનુસરતી હતી; તેમની છાયાની જેમ વર્તતી હતી. એથી એમનાં સ્વજન-પરિજન પણ દ્વારકેશને છાયાની જેમ અનુસરવા લાગ્યાં ને સૌ પ્રેમરસે રસાવા લાગ્યાં. સર્વત્ર સર્વ ભાવમાં, છાયામાત્ર રહી કરી; પતિદેવ તણું સાથે, ધર્મપત્ની જ તે ખરી. (પા. ૫૫૧) ભગવાને આમ પટરાણીઓને પિતાને પ્રણય આપીને સંતુષ્ટ કરી. પત્નીએ પણ પ્રભુની સમગ્રતા વિસ્તારવાના સકલ કાર્યમાં સાથ આપતી. આવા સૌભાગ્યવંતા સંસારની દેવે પણ ઈર્ષા કરતા. છતાં કૃષ્ણ સંસારમાં જરાય લેપાયા ન હતા. એમાં જ એમની યોગસિદ્ધિ રહેલી હતી. સામાન્ય જીવની જેમ, લાગે જ્ઞાન વર્તતા; કિત લેપાય ના જ્ઞાની, લેપાતા સવ અન્ય જ્યાં (પા. પપ૩) આ પ્રકારે નિર્લેપ રહીને સ્નેહના બંધને સૌને બાંધી ભગવાને એક બાજુથી નારીનું સ્વતંત્ર મૂલ સ્થાપ્યું અને બીજી બાજુથી માનવ માનવ વચ્ચે ભાવાત્મક એકતા સાધી. (વ) અ૫હતા ઉદ્ધાર (માલિની) નરક અસુર લાવ્ય, રાજકન્યા હજારો; હરણ કરી પરાણે, રાખી'તી જેલમાંહે; તરત શ્રી થતાં તે, મુગ્ધ હૈયાં થકી સો; પ્રણય સહિત કૃષ્ણ સત્પતિને વરી છે. (પ. ૪૯૮) Page #58 -------------------------------------------------------------------------- ________________ ૫૭ ભૌમાસુરે અનેક રાજાઓને હરાવીને તેમની કન્યાઓનાં અપહરણ કરી ગયે હતો. એમાં કઈ કુંવારી હતી, કેઈ વાગ્દત્તા હતી, કોઈ પરણીને પિયર આવી હતી, કેઈને પતિ પાસેથી પણ ખૂંચવી તેનું બળાત્કારે અપહરણ કરી ગયો હતો. તે બધીને તેણે કેદખાને નાખી હતી અને પારાવાર યાતનાથી તેઓ રિબાતી હતી. આવી સોળ હજાર એક સો કન્યાઓ પિતાના છુટકારા માટે પ્રાર્થના કરતી હતી. આ બધા વિજયથી છકી ભૌમાસુરે ઈન્દ્રનું મણિપર્વ અને અદિતિનાં કુંડળ પણ છીનવી લીધાં હતાં. આમ માન અને દેવોએ કૃષ્ણ પાસે આવી નરકાસુરના અત્યાચારમાંથી અબળા-સબળા સૌને મુક્ત કરવા યાચના કરી. સત્યભામા સાથે શ્રીકૃષ્ણ પ્રાગજ્યોતિષપુર પહોંચ્યા. ચારે બાજુ પહાડોની જબરી કિલ્લેબંદીવાળી મૂરદૈત્ય અને તેના સાત પુત્રના ચોકી પહેરાથી રક્ષિત રાજધાની છતવી બહુ દુર્ગમ હતી. સૌ પ્રથમ તે પાંચેય પ્રમાદ જેના મુખરૂપ બન્યા છે તેવા મહા પ્રમાદી પ્રબળ મૂરદૈત્ય સાથે ભરે યુદ્ધ થયું, પણ ભગવાને સુદર્શન ચક્રથી કુંભાર જેમ માટલાં ઉતારે તેમ તેનાં પાંચેય મસ્તક ઉતારી નાખ્યાં. પ્રમાદથી પોષાયેલા તેના પુત્રો સમા, વિષય, નિંદા, મત્સરાદિ સાતેય દોષરૂપી તેના સાત પુત્રો પડ નામના દૈત્યના સેનાપતિ પદે પ્રચંડ શસ્ત્રોની વર્ષા કરવા લાગ્યા; પણ તે બધાને યમદ્વારે પહોંચાડી દીધા. પછી પ્રચંડ ક્રોધ સાથે ભીમાસુરે પિતાના સઘળા સૈનિક સહિત એકસામટે હુમલો કર્યો, પણ ભગવાનના અભુત પરાક્રમથી પરાભવ પામી સૌ નાસી છૂટયા. છેવટે ભોમાસુર અને શ્રીકૃષ્ણ વચ્ચે તુમુલ યુદ્ધ થયું, જેમાં ભોમાસુર મરાયો. તેનાં સગાં હાય-હાય કરવા લાગ્યા અને ઋષિઓ તથા દેવ પ્રભુના યશને વધાવવા લાગ્યા. અદિતિ માતાને કુંડલે, વરુણને છત્ર અને ઈદ્રને મણિપર્વ પાછા આપ્યાં. ભગવાને સૌથી પહેલું કામ અપહતાઓની મુકિતનું કયું". ભગવાનનું સ્વરૂપ અને શૌર્ય જોઈ, એમની અનહદ ઉદારતા અને અમી વરસતી આંખે જોઈ અપહંતાઓ આનંદથી નાચી ઊઠી. ભગવાને એમને મુક્ત તે કરી, Page #59 -------------------------------------------------------------------------- ________________ પણ તે બોલી ઊઠીઃ “અમારા પતિ અને પિતા અમારું રક્ષણ નથી કરી શક્યા અને તેઓ એવા ઉદાર નથી કે અમને પારકે ઘેર રહેનારને અપનાવી શકે. અમે અબળ છીએ, અનાથ છીએ, નિરાશ્રિત છીએ તેથી ક્યાં જઈએ ? તમે જ નિર્બળને રક્ષક, જગતના આશ્રયરૂપ અને અનાથના નાથ છે. તો આપ જ અમને આશ્રય આપી સનાથ ક. શ્રીકૃષ્ણ ભારતના ક્ષેત્રની કંડિત મનોવૃત્તિને જાણતા જ હતા; પણ એમનેય ઓદાયનાં મૂલ્યો આપવાં પડશે, સુગ્રીહિતા શીખવવી પડશે એમ વિચારી કેવળ એમને આશ્રય જ ન આયે, પણ જે પદની દેવાંગનાઓ પણ ઈર્ષ્યા કરે એવું મહાપ્રતિષ્ઠિત કૃષ્ણપનીનું પદ તેઓને આપ્યું. અપહતાઓને ઉદ્ધાર થયો ને ભગવાને પોતાની યોગવિભૂતિથી વ્યાપક બની સેળ હર એકસેનું પાણિગ્રહણ કરી વિધિ વત્ તેમને સ્વીકાર કર્યો. પ્રત્યેક રાણીને કૃષ્ણ પિતાની સામે જ હોય એવું લાગતું અને તે રીતે એ પ્રભુની સેવામાં મગ્ન રહેતી. પતિભાવથી તેઓ કૃષ્ણમય બનેલી. તેમની સાથે કૃષ્ણ પિતાનાં એટલાં સ્વરૂપ સજર્યા હતાં કે એ પતિ-પત્ની રૂપે બધાં યુગલે કાર્ય કરતાં. એ બધી જ્યારે કૃષ્ણના જગવત્સલ સ્વરૂપનો અનુભવ કરતી ત્યારે પિતાને દેહભાવ ભૂલી જઈને કેવળ પ્રેમરૂપ જ બની જતી હતી. બહારથી જ તેમનું દાંપત્ય દેખાતું હતું, અંદરથી તે કેવળ એકત્વ એટલે પ્રેમરસનું રમણ જ હતું. આવી આમરસે રસાયેલી રાણુઓનું સ્મરણ કરતાં સંતબાલ કહે છે : નારી-અક્ય વરી લીધું, અન્યાયાનિષ્ટ હરીને; અવતાર તણું કૃત્ય, આ રીતે પભુ સાધતા. (પા. પ૨૫) આમ ભગવાને વ્રજમાં જે નિર્મળ નિર્દોષ પ્રેમલક્ષણા ભકિતનો પ્રયોગ કર્યો હતો તે જ વ્યવહારમાં જ્યારે કર્તવ્યરૂપે ખડો થયો ત્યારે તેમાં લેશ પણ માહ-આસકિત કે રાગની છાંટ લાવ્યા વિના આઠેય પટરાણું અને સોળ હજાર એકસે સન્નારીઓ અને તેમનાં Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૯ સગાંવહાલાં સૌને સ્વજન બનાવી, સૌને નેહ છતી, પારકાંને પોતીકાં બનાવી, વેરઝેરને સ્થાને એમણે પ્રેમ-મૈત્રીનું રસામૃત પીરસી જીવનને જાણવા-માણવા જેવું બનાવી દીધું. એની અદ્દભુતતાનું વર્ણન કરતાં સંતબાલ કરે છે (અનુટુપ) સ્નેહ વિનોદ નિઃસંગી, શુદ્ધ શંગારી યૌવન; જોયું, જાણ્યું અને માણ્યું, શ્રીકૃષ્ણ પ્રભુ જીવન વજ ને દ્વારકા વચ્ચે, પરાયાં પોતીકાં જને; ત્યાં તો માલ, કર્તવ્ય-સંબંધો સાચવ્યા અહા !(પા. પ૩૫) (૩) અવતારી કાયને આરંભ થાય છે ધર્મની ગ્લાનિ, ને ઉપાડ અધર્મને; ત્યારે ત્યારે હું આત્માને, ઉપજાવું છું ભારત. દુષ્કતોના વિનાશાથે, રક્ષાથે સાધુઓ તણા; ધર્મ-સંસ્થાપના માટે, સંભવું છું યુગે યુગે, (ગીતા અ. ૪. લે. ૭૮) ગોકુળ -વજ-વૃંદાવનમાંથી આસુરી તને હઠાવી વાલો અને ગજને પરને ત્રાસ નિવારી એમને પ્રેમાનુશાસનની છત્રછાયા નીચે અધ્યાત્મ-પુટવાળું ન્યાયનીતિશીલ અને ધર્મપૂર્વકનું જીવન જીવતા કર્યા. જીવન અને પિતાનું સર્વસ્વ શ્રીકૃષ્ણની આજ્ઞામાં અર્પણ કરનાર ગોપીઓ દ્વારા જ્ઞાતિ, જાતિ, પંથ ને પાયાના ભેદથી મુકત કેવળ સર્વત્ર વાસુદેવને જોનારા દર્શનથી દીપડું કરી જીવનને સમતા ને પ્રેમના માધુર્યથી મઢનારી ગોપીઓએ ભગવાનના વિરહ વખતે સ્વયં ભગવાનની જેમ જીવીને વ્રજને જીવંત રાખ્યું હતું. દ્વારકાને પણ આક્રમણકારી આસુરી તત્તના ભયથી મુક્ત કરી મૂર અને નર્કાસુરના ત્રાસમાંથી છોડાવેલી સન્નારીઓ અને સારાયે ભારતની સજજન Page #61 -------------------------------------------------------------------------- ________________ શકિતના સારાંશ સમી પટરાણીઓના પ્રેમથી અંકિત કરી અક્રૂરજી અને ઉગ્રસેનજીની છત્રછાયા નીચે એકત્વથી રસી દઈને પ્રભુએ સુધર્મની વ્યવસ્થાને આરંભ કર્યો હતો. ભલે તેની અસર ભારત પર હતી છતાંય તે પ્રયોગ પણ દ્વારકાક્ષેત્રની આસપાસ પ્રવર્તતો હતો. હવે ભગવાને બૃહદ્ ભારત તરફ નજર ફેરવી. હસ્તિનાપુરની જ સ્થિતિ જોતાં ખ્યાલ આવ્યો કે કંચનત્યાગી, કેવળ બ્રહ્માથે જીવન જીવનાર વિદ્યાવિદ્ બ્રાહ્મણો રાજ્યાશ્રયના બદલામાં વિદ્યા વેચી રહ્યા છે. કૃપાચાર્ય રાજપુત્રોને વિદ્યાદાન આ રીતે દઈ રહ્યા છે. પોતાના અપમાનનો બદલો લેવાના ડંખથી દ્રોણાચાર્ય પણ રાજ્યાશ્રય લઈ એ જ માર્ગે વળી રહ્યા છે. દ્રુપદની વેરતૃપ્તિ માટેના યજ્ઞનું યજન સ્વીકારનાર બ્રાહ્મણે પણ તેના આશ્રયે હાજર હતા. આમ બ્રાહ્મણે યાયક, લાલચુ અને યજમાન-આશ્રિત બનતા જતા હતા અને તેઓ ક્ષત્રિય પર પોતાનો પ્રભાવ રાખવાને બદલે એમના પ્રભાવ નીચે આવી ગયા હતા. વેશ્યા, પ્રજાપાલન અને પિષણનું યજ્ઞકાર્ય ચૂકીને મયદાનવ જેવી વિદ્યા શીખી રાજ્યાશ્રય મેળવી જળને સ્થળ અને સ્થળને જળ બતાવનારી એટલે કે સાચાને જુઠું અને જૂઠાને સાચું કહી કેવળ માયાના મોહમાં ફસાઈ માનવીને બદલે દાનવી બનતા જતા હતા. સેવકે અર્થના દાસ બનીને ક્ષત્રિયના અન્યાયને પણ નિભાવી લેતા હતા. આમ ક્ષત્રિયોનું વર્ચસ સર્વોપરી થતાં રામુણે ઘેરો ઘા હતા. “હું” અને “મારા વંશના' અભિમાનથી સામસામાં પડકાર કરી તેઓ લડતા હતા. ભીષ્મ જેવા પણ પિતાના વંશમાં જ પ્રિય કન્યા જોઈએ તેમ કહી વાગ્દત્તા સહિત ત્રણેય કન્યાઓનું અપહરણ કરી જતા હોય, હજારો રાજકન્યાઓને અસુરો ગાંધી રાખતા હોય તે સામાન્ય સ્ત્રી જનની હાલત શી હશે ? સ્ત્રીઓને ઢેરની જેમ મિલકત માની ગુજરી બજારમાં વેચાય, જુગારમાં રમાય, તેમનું અપહરણ થાય, સલાં પણ ઊપાડી જવાય એવી અરાજકતા સામે પ્રજા એક અક્ષર પણ ન બોલે તેવી ભયભીત અને દીન બની Page #62 -------------------------------------------------------------------------- ________________ જવાથી પ્રજાધર્મને પાસ થયો હતો. જ્યાં રાજ્યના વડીલ સ્વાર્થમાં અંધ બની પક્ષપાતી બન્યા હોય ત્યાં ન્યાય શેને મળે ? જ્યાં કેવળ સત્તા અને સંપત્તિ પ્રાપ્ત કરવાનું જ લટય રાખી દુષ્ટ આયોજન નિર્માણ થતાં હોય તેને અનુરૂપ દુષ્ટ શાસન એટલે કાનને ઘડાતા હોય ત્યાં રાજધર્મને પણ હાસ થઈ જાય છે. ક્ષાત્રધર્મ તો રહેતા જ નથી. આમ ચારેય વર્ણન અને રાજા-પ્રજા બધાના ધર્મો ક્ષીણ થયા હોય, ઊલટાનાં અસત્ય સત્યના વાઘા પહેરીને, અધર્મ ધર્મનું ઓઠું લઈને ધૂર્તતાની જ વૃદ્ધિ કરતા હોય, ધૃતરાષ્ટ્ર અને કૌરવગણ ભીમને ઝેર આપે. લાક્ષાગૃહમાં જીવતા પાંડવોને સળગાવી મૂકે અને તેમના નાશ માટે ને એમને ત્રાસ આપવા માટે ભયંકર કાવતરાં કરાય ત્યારે પણ જાહેરમાં વિદુરજી, ભીષ્મ, દ્રોણ કે કૃપાચાર્ય પણ વિરોધ ન કરે અને ન્યાયનીતિ ને સત્યમાં સ્થિર તેવા ધર્મરાજા યુધિષ્ઠિર મન, વચન, અને કાયાથી ધર્મરાજાની આજ્ઞા પ્રમાણે વર્તવામાં દઢ તેવો જ સંકલ્પી ભીમ, સરલ હૃદયી બાણાવળી અજુન, નમ્રતાના અવતાર સમા નકુળ પ્રભુ કે દેવ જિવાડે તેમ જીવનાર શ્રદ્ધાળ સહદેવ વગેરે અને ભક્તહૃદયા કુતાજી પર આવી ત્રાસ થતા હેય તે સામાન્ય સજજનના શા હાલ હશે ? એ વિચારથી જ શ્રીકૃષ્ણ નિર્ણય કર્યો કે પાંડવોને સક્રિય કરી તેમના દ્વારા સજ્જનેને સંગઠિત કરી, વ્યવસ્થિત કરી તેમને માર્ગદર્શન આપી તેમની એક બાજુથી રક્ષા કરવી; બીજી બાજુથી દુર્જનને એક પછી એક અને એકત્રિત રૂપે પણ તેમનાં દુષ્કાનો પ્રતિકાર કરી દાંડ તરવાને દંડવાં ને તેમની બુદ્ધિને જ વધુ ભમાવી તેમના પાપે જ તે મરે તેવો વ્યુહ રચવો. સાથેસાથ ભકત અને સજજને અને સમ્યક દર્શનરૂપી સુદર્શન વડે ધર્મચક્રનો પણ વિસ્તાર વધારતા જવો. (ક) સજ્જનની રક્ષા અને સહાય આમ વિચારી ભગવાને અકરજીને હસ્તિનાપુરના સમાચાર Page #63 -------------------------------------------------------------------------- ________________ લેવા અને કુંતાજી તથા પાંડવોને સાંત્વન તથા સહાય આપવા માટે રવાના કર્યા. અક્રૂરજીના આગમનથી કુંતાજી-પાંડવોને ખૂબ સંતોષ થ. એમણે પણ વિદુરજી, ધૃતરાષ્ટ, દુર્યોધન તેમજ વિકર્ણ અને સમગ્ર રાજકારણીઓની મુલાકાત લઈને અને પ્રજાનાં ભિન્ન ભિન્ન જૂથમાં ફરીને પરિરિથતિને પૂરો ક્યાસ કાઢી કૃષ્ણ ભગવાનને તેનાથી વાકેફ કર્યા અને કહ્યું : સાવ નજીકની લોહીસગાઈ મમતામયી; ન્યાયી કર્તવ્ય ચુકાવે જે મોટા નરનું તહીં; તે ત્યાં નિમિત્ત નાનુંય મહાયુદ્ધ મચાવશે; માટે ઘર થકી માંડી વિહે સૌ સાવધાન હે. (પા. ૪૫૬) અરિજીની સાવધાનીએ શ્રીકૃષ્ણને જાતે જઈને પાંડવોને સાથ દેવા સાબદા કર્યા. ભગવાન જઈને સીને મળ્યા, ભેટયા એથી તેમને એટલું પ્રોત્સાહન મળ્યું કે પાંડવોની તમામ પીડા શાંત થઈ ગઈ. એટલું જ નહીં પણ તેમને ભારે મોટી પ્રતિષ્ઠાનું બળ પણ મળ્યું. જાતે આવી હરે, પીડા, ભક્ત એ પાંડવો તણી, પરણેય મળે તેમ, કરણ સદાય કાયમી. (પા. ૪૯૨) કૃષ્ણ સહાયની સાથેસાથે દષ્ટિ પણ આપી. (ખ) સંસ્કૃતિ-સમવાય અને જરાસંધ-વધ મુખ્ય તમોગુણું જ્યાં હો, કિવા રજોગુણ ઘણા; સધમ પુરુષાથીઓ, અંતે જીતી જશે તિહાં, (પા. પ૨૯) ભગવાનની પ્રેરણાથી યુધિષ્ઠિર મહારાજે રાજસૂય યજ્ઞ કરવાની ઈચ્છા કરી. ભગવાને હાજર થઈ તેનું સ્વરૂપ સમજાવ્યું અને કહ્યું કે “જરાસંધ અને તેનું મિત્રમંડળ પિતાની એક-શાસનીય પરંપરા બધા પર લાદીને ધાક મારફત સરમુખત્યારી કરવા માગે છે. તે તમે ગુણપ્રધાન છે. સાત્વિક શાસનચક્રમાં ભિન્ન ભિન્ન પ્રજાઓને પિતાના રાજકર્તા Page #64 -------------------------------------------------------------------------- ________________ ૬૩ પસંદ કરવાની અને આંતરિક સાંસ્કૃતિક પર પરા જાળવવાની પૂરેપૂરી સ્વતંત્રતા હાવી જોઈએ. ભિન્ન ભિન્ન પ્રજા પેાતાની સ્વતંત્રતા જાળવીને અધર્મ અને આક્રમણુના સામના કરવા એ ચક્ર નીચે નિર્ભયતાથી આવે, જે અભય ચક્ર પ્રેમ અને સમજાવટથી જ તેમની સાથે કામ લે તે સાત્ત્વિક પ્રધાન છે. જેમ! વૈવિષ્યની મુક્તતા છતાં સંસ્કૃતિના સારગ્રાહી સંગમ માટે ભિન્ન ભિન્ન પ્રજાએ પરસ્પરના લગ્નસંબંધથી સંકળાય, સૌંસ્કૃતિસંગમ સરલ બને. આમ સમન્વય અને સમવાયથી શાભતા સ્વતંત્રતા, સમાનતા અને સયમપ્રધાન સાત્ત્વિક ચક્રની સ્થાપના માટે રાજસૂય યજ્ઞ કરી આપ ચક્રવતી બને તે પહેલાં એક અધૂરું કામ બાકી રહ્યું છે તે જરાસંધ અને તેના મિત્રમંડળના એકચક્રી સરસુખયારી શાસનના અંત આણુ જોઈએ. આ કાર્ય આપનાથી થાય તેમાં હું સપ્રકારે સાથ આપવા છતાં યશ તા આપને જ મળે એવી મારી કા પ્રણાલી છે. એટલે આપને જ એની પહેલ કરવાની રહે છે. મારી ગુપ્તે મર્દા મળશે, આ કાર્ય પાર પાડવા માટે ઉદ્ભવ વગેરેની સલાડુ મુજબ અમે ભીમસેનને અમારી સાથે લઈ જઈશું. કામ યુદ્ધ કરતાં વધુ યુક્તિથી પાર પાડવાનું છે.” યુધિષ્ઠિર મહારાજે રા આપી તે પછી બ્રાહ્મણ વેશે ભીમસેન, અર્જુન અને કૃષ્ણ જરાસધ પાસે આવ્યા. જરાસંધે માગવાનુ કહ્યું. એટલે ભીમે યુદ્ધ માગ્યુ, જરાસંધને ભીમ લડવા લાગ્યા. ભીમ તેનાં ફાડિયાં કરે છતાં તે પાછાં સંધાઈ જતાં. કૃષ્ણે સત કરી ભીમને યુક્તિ બતાવી દીધી અને જરાસંધના ટુકડા કરી સધાવા ન પામ્યા અને મૃત્યુ પામ્યા. આમ જરાસંધે કારાગારમાં રાખેલા વીસ હજર આઠમે રાજઓએ મુકત થઈ પાંડવાના ધર્મ છત્ર નીચે, લક્ષ્મી અને સત્તાના મદના પંજામાંથી મુકત થઈ ધર્મરાજાની આજ્ઞા પ્રમાણે વર્તવા પ્રસન્નતા બતાવી. આમ ભગવાનની હાજરીથી ખૂબ વિકટ, મુશ્કેલ તે દુર્લભ લાગતાં Page #65 -------------------------------------------------------------------------- ________________ કામ પણ સાવ સુલભ થાય છે; કેમ કે પિતે ગુત ઉપાદન, અને નિમિત્ત ઉભયે; એમ બધું કરે પિત, દે તોયે યશ અન્યને. (પા. પર૫) સહાય પ્રભુની હોય, ત્યાં થાતું સર્વ પાધરું; કેમ કે જગસ્વામી જ્યાં, અધુરું પૂર્ણ ત્યાં થતું. (પા. ૪૬૨) આમ અધૂરું કામ પૂરું કરી સૌ હસ્તિનાપુર આવ્યા અને સર્વત્ર રાજસૂય યજ્ઞનાં આમંત્રણ મોકલ્યાં. (ગ) રાજસૂય યજ્ઞ કમર્યો પશુઓ દૈત્યો, જ્યારે તે એકઠાં થતાં; ત્યારે લોકો કિંજે સંતે, એકત્રિત થવાં ઘટે, તો કાયમ ટકે વિશે, શાંતિ ને સમતલતા; છતે સત્ય–અહિંસા, ને ફરકે ધર્મની ધજા, (પા. પ૩૯) કાળ પાયે બધાં, પુણ્યશાળી એકત્ર સામટાં થાયે પ્રભુકૃપાથી તે, અંતે સો પાપી હારતાં. (પા. ૪૫૮) કૃષ્ણ, ભીમ અને અર્જુન જરાસંધને વધ કરી વીસ હજાર આઠસ રાજવીને પિતાના અનુશાસન નીચે લાવ્યાના સમાચાર જ્યારે જાણ્યા ત્યારે યુધિષ્ઠિર નઝાતિનમ્ર બની ભગવાનને કહેવા લાગ્યાઃ “હે સચિદાનંદ સ્વરૂપ ! આ૫ જે કંઈ કરે છે તે આપની જ લીલા છે. અમને યશ અપાવવો એ તો આપની કૃપાલીલાને એક ભાગ છે. આપની આજ્ઞાને અગાધ મહિમા છે. માટે આપ રાજસૂય યજ્ઞની આજ્ઞા આપ.” ભગવાને કહ્યું : “જ્યારે અસુરી ભાવવાળા કુમાનો અને પાશવી ભાવવાળા દૈત્યો એકત્ર થઈ અધર્મનો પ્રચાર કરતા હેાય ત્યારે સંતો અને દ્વિજોને અર્થાત સત્યનિષ્ઠ બ્રાહ્મણે ને ભક્તસેવકેને તેમ જ આર્ય-આતર તમામ પ્રજાને અને ગુણકર્મ પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને સેવકના ધર્મ બજાવનારા ધમી લે કોને Page #66 -------------------------------------------------------------------------- ________________ એકત્ર કરવા માટે જ આવા ય જાય છે, જે દ્વારા અધર્મ હટાવી સત્ય-અહિંસાને ધર્મદેવજ ફરકતો કરી વિશ્વમાં શાંતિ અને ન્યાયની સમતુલા જળવાય છે. માટે જરૂર સાચે રાજ્યધર્મ સ્થાપન કરતે રાજસૂય યજ્ઞ કરો.” ભગવાનની આજ્ઞા મળતાં જ એમના કહેવા પ્રમાણે ધર્મરાજાએ વ્યાસજી, ભરદ્વાજજી, ગૌતમ, વિશ્વામિત્ર, જૈમિની જેવા ઋષિઓ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય જેવા શ્રેષ્ઠ બ્રાહ્મણ, ભીષ્મપિતામહ, ધૃતરાષ્ટ્ર પરિવાર, વિદુરજી તથા બધા રાજવીઓને બહુમાનથી સન્માન્યા. શ્રીકૃષ્ણ ત્યારે તે સૌને ભોજન પછીનાં પાત્ર ઉપાડવાની સેવા માગીને નમ્રાતિનમ્રપણું દાખવ્યું. એથી તે બધાએ એક અવાજે યજ્ઞની અપૂજન શ્રીકૃષ્ણને અધિકારી ઠેરવી દીધા. યુધિષ્ઠિર મહારાજ આખમાં અશ્રુ સહિત ભગવાનનાં ચરણ પખાળવા લાગ્યા અને સમગ્ર સભામંડપ “નમોનમઃના ઉચ્ચારોથી પોતાના અહેભાવની અભિવ્યક્તિ કરવા લાગે. શિશુપાલવધ કૃષ્ણનું મહામાન શિશુપાલથી સહન ના થયું. ભગવાનની શક્તિ તે તે જાણતો હતો પણ ઈર્ષાથી ધૂંધવાઈ તેજષથી લાલઘૂમ થઈ બરાડવા લાગ્યોઃ “મેટા મોટા તેજસ્વી ઋષિમુનિઓને છોડી દઈને જેને કાઈ કુળ કે વર્ણ નથી, જેણે બધાં કુળવર્ણોને એક કરી નાખ્યાં છે તેવા આ ગોવાળિયાની અપૂજા શી રીતે થાય ?” એમ કહી એના મિત્રજુથ સહિત ખલેલ કરવા લાગ્યો અને ભગવાનને ગાળો દેવા લાગે. જગે હોય જનો કેક, જાણે સાચું, ન આચરે; ને પડે સત્ય સામેય. હૈયે ધૂધવ્યા કરે. (પા. પ૨૯) સત્યાથી જૂથ સામે હૈ, તેજેષ કરી લડે; સમાજનો બને કાંટે, કહે કંટક તે પ્રભુ. ૨-૫ Page #67 -------------------------------------------------------------------------- ________________ ભગવાનની નિંદા ન સાંભળી શકવાથી તેમના ભક્તરાજાઓ ઢાલતલવાર સહિત સભા બહાર નીકળવા તત્પર થયા. શિશુપાલે તેમને પણ ખેધે લીધે તેથી ઝઘડે થવા લાગ્યો. એટલે ભગવાને જાતે ઊઠી પિતાને પક્ષ લેનારાને શાંત કર્યા અને સુદર્શન ચક્રથી શિશુપાલનું માથું ઉતારી લેતાં જ શિશુપાલના હૃદયમાંનું તેજ શ્રીકૃષ્ણમાં ભળી ગયું. આ જોઈ બધાંને આશ્ચર્ય થયું. (ઘ) શાલ્વ, દંતવકત્ર, પૌરૂકને નાશ (ઉપજાતિ છંદ) મદાંધને શુચિ ભાવ નાવે; છે ક્ષુદ્ર પોતે પ્રભુ કૃષ્ણ સામે; દંતવત્ર, શાવ, કરુષ કૂદ્યા, ને મૃત્યુએ તેહને સદ્ય તૂટયા. (પા. પ૩૫) શ્રીકૃષ્ણ રાજસૂય યજ્ઞમાં ઈદ્રપ્રસ્થમાં હતા એ તકને લાભ લઈ શિશુપાલને મિત્ર શ્રાવ શંકરના વરદાનથી મળેલું વિમાન લઈ દ્વારકા પર ચડી આવ્ય. વિમાનમાંથી શસ્ત્રોની વૃષ્ટિ થઈ. બાગબગીચા, મહેલ, કિલા અને દરવાજા તેના પ્રહારોથી ભાગવા લાગ્યા. પ્રદ્યુમ્ન પ્રજાની રક્ષા માટે લશ્કર લઈને બહાર આવ્યું. શાલ્વ અને યાદો વચ્ચે રોમાંચ ઊભાં કરે એવું યુદ્ધ ચાલ્યું. પ્રદ્યુમ્નની છાતી ગદા પ્રહારથી ફાટી જતાં તે મૂચ્છિત થયો. તેના સારથિ દારુકપુત્રે તેને યુદ્ધથી દૂર લઈ જઈ મૂરછમાંથી મુક્ત કરવા સારવાર કરી. જાગ્રત થતાં જ સારથિને યુદ્ધથી દૂર લઈ આવવા બદલ ઠપકે આપી દેવબચાવની નિંદા કરીને સીધો જ પ્રદ્યુમ્ન વિમાનનો સામનો કર્યો. તેવામાં કૃષ્ણાદિ આવી પહોંચ્યા અને શાશ્વ તથા તેના વિમાનને નષ્ટ કરી નાંખ્યાં. પાંડૂક પિતાને સાચો વાસુદેવ મનાવત અને કૃષ્ણને મારવા તે જ્યારે આવ્યો ત્યારે તેને પણ પ્રભુએ મારી નાખે. શાવ મરાયે જાણી Page #68 -------------------------------------------------------------------------- ________________ ૬૭ તેને મિત્ર દંતવફત્ર મિત્રનું વેર લેવા એટલે જ કૃણ સામે ઊછળી ઊડ્યો. ભગવાનની ગદાનો તેની છાતી પર પ્રહાર થતાં તે ચત્તોપાટ પડયો ને તેનું કાળજુ ફાટી ગયું. તે લેહી એકતા ભગવાનમાં સમાઈ ગયો. એ જ રીતે ઘમંડી કરુષ કૂદી પડ્યો અને વિદુરથ પણ ઢાલ તલવાર લઈ ભગવાનને મારવા દોડ્યો. ભગવાને તેમને ધરાશાયી કરીને દ્વારકામાં પ્રવેશ કર્યો. (ચ) શત્રુમંડળ અને અસુરદળસંહાર શ્રીકૃષ્ણ તેમના પુત્ર અને પીત્રાનો પરિવાર શૌર્ય, એશ્વર્ય અને પ્રભુએ સ્થાપેલાં મૂને વિકસાવવા ને વિસ્તારવા તેમ જ આસુરી બળાને પરાસ્ત કરી અસુર વિનાની ધરા બનાવવાના શ્રીકૃષ્ણકાર્યમાં નિષ્ઠાથી લાગી ગયા. શંબરાસુરવધ રુકિમણીની કુખે કામદેવે પ્રદ્યુમ્નરૂપે જન્મ લીધો. તે જ્યારે દશ દિવસના હતા ત્યારે શંબરાસુર વેશ બદલી તેમનું અપહરણ કરી ગયો અને સમુદ્રમાં ફેંકી દીધા. સમુદ્રમાં તેમને મગરમચ્છ ગળી ગયો અને એ જ મૂછ માછીમારોથી પકડાઈ ગયો. એને એમણે શંબરાસુરને ભેટ આપે. એને તેણે રસોડામાં મોકલાવ્યો. તેને કાપતાં પ્રદ્યુમ્ન તેમાંથી નીકળ્યા. રસેઈયાએ દાસી માયાવતીને તે સંપ્યા. માયાવતીએ એમને ઉછેરી મેટા કર્યા અને બધા પ્રકારની માયાવિદ્યા શીખવી અને તેમની સાથે લગ્ન પણ કર્યું. છેવટે શંબરાસુરનો વધ કરી પ્રદ્યુમ્ન દ્વારકામાં પહોંચી ગયા. ઘણાં વર્ષ પછી પુત્ર પાછો મળતાં રુકિમણુજીનાં સ્તનેમાંથી દૂધ ઝરવા લાગ્યું અને સોના હર્ષને પાર ન રહ્યો. રુકમીની હત્યા અને બલવધ પ્રઘુ ને પિતાના મામાની દીકરી રુકમવતીનું અપહરણ કર્યું. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૮ બહેનને રાજી રાખવા રુકીએ તે લગ્ન મોંજૂર કર્યું અને એ પછી પ્રદ્યુમ્નપુત્ર અનિરુદ્ધ સાથે એની પૌત્રી રાયનાનું લગ્ન યેાજ્યું એ પ્રસંગે બળદેવ ત્યાં આવેલા, તેમની સાથે જુગારની રમતમાં જીત બાળત રુકમીને ઝઘડે થત. બલદેવ એ ગદા મારીને તેની હત્યા કરી, એ જ રીતે ખલ્વલ નામના દૈત્યને મારીને યજ્ઞશાળાની પણ બલરામે રક્ષા કરેલી. (૭) બાણાસુર પર વિજય બલિરાજાના મેટા પુત્રનું નામ બાણાસુર હતું. તેની પુત્રીએ સ્વપ્નમાં અનિરુદ્ધને જોયે. તે મને મન તેને વરી. તેની સખી ચિત્રલેખાએ સિદ્ધિમય શક્તિથી પત્ર ગહિત અનિરુદ્ધને રાત્રે જ તેના મહેલમાં કાઈ જાણે નહિ તેમ હાજર કરી દીધે. બેયનાં હૃદય પ્રયરસથી રસાઈ ગયાં. બાણાસુરને ખબર પડી એટલે અનિરુદ્ધને નાગપાશથી બાંધી દીધું. નિરુદ્ઘને કાંડાવવા બલરામ, પ્રધ્યુમ્ન, અને ભગવાન પાતે શણિતપુર પડે. બાણાસુરની મદદમાં શિવજી અને તેમની સેના આવી પહેાંચ્યાં. ધમસાણ યુદ્ધ મર્યું. શિવસેના વેરણહેરણ થઈ ગઈ. બાણાસુરની ભુજામ કપાઈ ગઈ. આખરે નમીને પોતાની કન્યા! ધ-વિવાહ મ ંજૂર કર્યાં અને પેતે કૃષ્ણભક્ત ખની ગયા. આમ શ્રીકૃષ્ણે નરાધમ રાજાએ, ગર્વિષ્ઠ માંધા અને દૈત્યો તથા અસરાને પૃથ્વી પરને ભાર હળવેા કરી દ્વારકાને બધા પ્રકારના ભથી મુક્ત કરી, (જ) ચંદ્રુવ‘શીઆનું નૈતિક આધિપત્ય ભગવાન કૃષ્ણે અને તેમન! વશોએ પૃથ્વી પરને! ભાર હટાવ્યે હાવાથી એમને પ્રભાવ સારાય ભારત પર છાઈ ગયા. સગ્રાસ સૂર્ય મહષ્ણુ નિમિત્તે કુરુક્ષેત્રમાં મળેલા મહામેળામાં આ વિશે પૂરેપૂરો પરિચય થયા. કુરુક્ષેત્રમાં પેત્તાના પક્ષના, શત્રુપક્ષના અને Page #70 -------------------------------------------------------------------------- ________________ ૬૯ તટસ્થ એવા અનેક રાજવીએ આવ્યા હતા. તાજી, વસુદેવજી, દેવકી, ઉગ્રસેનજી, નંદ, યશેાદ, ગેપીએ, દ્રૌપદી અને કૃષ્ણની પટરાણીએ સહિત ૧૬૧૦૮ રાણીએ, પાંડવે!, કૌરવેશ, ગાંધારી અને ઋષિમંડળ ત્યાં આવ્યાં હતાં. વસુદેવજીએ યજ્ઞમહેસવ કર્યા, ન દબાબા અને ગેપીએને ભેટ આપી અને સૌએ એકબીનના કુશળ સમાચાર પૂછી ભગવાન અને બલરામ પાસે બધાએ મા - દન માગ્યું કે જે રીતે આપે ત્રજગાકુળ ને ભૃ ંદાવનમાં ધર્માં પરાયણુ સમાજ રચ્યા છે, જે રીતે આપ દ્વારકામાં સ્વત ંત્રતા, સમાનતા અને સમતાથી સર્વાંતે સાચવી ઉગ્રસેન અને અક્રૂરજીની છત્રછાયામાં ગણતંત્ર વિકસાવી રહ્યા છે!, એ રીતે સારાયે ભારતમાં ધર્મરાજ્યની સ્થાપના કેમ અને કયારે કરવી એ માટેની દારવણી આપે. ભગવાને ઋષિમુનિએ, સત્તા અને સેવાને વિનયપૂર્વક એમના ધર્મ સમજાવતાં કહ્યું : (ઉપતિ) આ દેશની સંત - પર‘પરાએ; સાથે લીધી ભારતની પ્રશ્નને; જગપ્રેમ છતી; સદુધર્મ દ્વારા યુગે યુગે વધુ વિશુદ્ધિ કીધી. (પા, ૧૮૪) મદાંધ થવાથી, બેસ્યા બ્રાહ્મણેાએ રાજ્યાશ્રય સ્વીકારવાથી, ક્ષત્રિયે! લેાભવશ વર્તતા હૈાવાથી અને સેવા સ્વાથી થવાથી વર્ણવ્યવસ્થાનૈ! અનુભવધ તૂટી ગચા છે. તેને ઉપાય એ છે કે ક્રાંત સંતના માદન નીચે સ ંતા, ભક્તો તે સેવા પ્રશ્નનું ઘડતર કરી તેના સ્તરને ઊંચે। લઈ લોકનીતિને ઉત્કર્ષ કરે અને કૈ કીર્તિને શ્રુતિ દ્વારા પુષ્ટ કરનાર મિષ્ઠ રાજા પ્રજામાં અન્ય, સ્વાતંત્ર્ય, સયમ અને સામાજિક ન્યાયપરસ્ત સત્યને સર્વત્ર પ્રતિષ્ઠિત કરે તેા ગાકુળવ્રજની આદર્શ ગ્રામરચનાને લક્ષમાં રાખી, :રકાની સુવ્યવસ્થાને વ્યવહાર Page #71 -------------------------------------------------------------------------- ________________ ૭૦ જાળવી ભારત પણ આ માર્ગે પ્રયાણ કરી શકે. સૌ મનોમન સમજી ગયાં કે એવી પાત્રતા ધર્મરાજ યુધિષ્ઠિર જ ધરાવે છે. તે જ વર્ણવિશુદ્ધિ કરશે. પાંડવવિજય અને ધર્મસંસ્થાપન (ક) યુદ્ધનું મૂળ હાંસી-મજાક મર્મદા, છતાં જે મત્ય આચરે; તેનાં કુફળ ચાખે છે; વે'લાં–મેડાંય તે ખરે. (પા. પ૩૨) દુધન ધર્મ ને અધર્મ બંને જાણતા હતા, પણ તેને અધર્મમાં રાચવું ગમતું હતું. તે સાલેભી અને મત્સરથી આંધળા બની ગયો હતે. એવામાં મયદાનવે રચેલી પાંડવ સભામાં જ્યાં જળ સ્થળ જેવું દેખાતું હતું અને સ્થળ જાણે જળ જેવું, દુર્યોધને જ્યાં સ્થળ હતું ત્યાં કપડાં ઊંચાં લીધાં અને જળ હતું ત્યાં જમીન માનીને તેમાં તે લપસ્યો તેથી તેનાં કપડાં બગયાં. આ દશ્ય જોઈ દ્રૌપદી અને ગોખમાં બેઠેલ સે હસી પડ્યાં. આ અપમાનથી તે ક્રોધ ભરાય અને ચાલ્યો ગયો અને પાંડવો ઉપર તેનું વેર વાળવાની યેજના ઘડવા લાગ્યો. એણે યુધિષ્ઠિરને કપટથી જુગારમાં હરાવ્યા. રાજપાટ લઈ લીધું. બાર વર્ષ વનવાસ અને એક વર્ષ ગુપ્તવાસ મળે તાય યુધિષ્ઠિર ન સમજ્યા. છેવટે દ્રૌપદીને હારી બેઠા. ભરી સભામાં કોપદીની નિર્લજ મશ્કરી ને અપમાન કરી દુઃશાસને ને દુર્યોધને હસીનું વેર લીધું. સામે દ્રૌપદીએ દુઃશાસનના લેહીથી એટલે રંગવાની પ્રતિજ્ઞા લઈ વેર-અગ્નિમાં ઘી હોમ્યું. તેર વર્ષ પસાર થયાં અને યુધિષ્ઠિર મહારાજે રાજ્ય નહીં પણ કેવળ પાંચ ગામ આપે તેય યુદ્ધ ટાળવા શ્રીકૃષ્ણને વિષ્ટિકાર તરીકે મોક૯યા. દુર્યોધને મચક ન આપી. યુદ્ધ અનિવાર્ય બન્યું ત્યારે યુધિષ્ઠિરે કહ્યું : Page #72 -------------------------------------------------------------------------- ________________ ૭૧ (સવૈયા એકત્રીસા) ધર્મયુદ્ધ જ્યાં અનિવાર્ય, ત્યાં અવશ્ય કરવું જ પડે; કિંતુ અહિંસક સમાજ રાખવા, અયુદ્ધ-ભા પ્રિય ગણવા. (પા. ૫૧૯) વિજય, સત્ય, સામાનું સન્માન અને યુદ્ધનાં ધોરણે જાળવીને લડવા છતાં મનમાં ક્યાંય યુદ્ધ-ઘેલછા આવે નહીં તેવી સાવધાનીથી યુધિષ્ઠિર મહારાજે યુદ્ધ પડકાર ઝીલ્યો. ભગવાન કૃષ્ણ એમના માર્ગદર્શક સારથિ રહ્યા અને યાદવોનું લશ્કર દુર્યોધનના પક્ષે કૃષ્ણને આદેશથી રહ્યું. યુદ્ધમોરચે જ અર્જુનના અયુદ્ધના ભાવોએ વિશાદનું રૂપ પકડયું. ભગવાને મેહ અને કર્તવ્યધર્મ સમજાવતાં ગીતાને મર્મ સમજાવીને તેને યુદ્ધ માટે સજજ કર્યો. યુદ્ધમાં વિજય તે થશે, પણ ગમે તેટલી સાવધાની છતાં યુદ્ધને પિતાનું જે અનિષ્ટ હોય છે તે ભાગ ભજવી ગયું. યુધિષ્ઠિરના મિશ્ર સત્યે તેમના રથને હેઠે પાળ્યો, ભગવાન કૃષ્ણ શસ્ત્રને બદલે રથના પૈડાને ઉપયોગ કર્યો. દુર્યોધનની જાંધ પર ગદા મારવી પડી. અશ્વત્થામાએ નિર્દોષ સૂતેલા પાંડવપુત્રો હયા ને બ્રાહ્મણત્વ વિરોધી નિંદ્ય કર્મ કર્યું. ભીષ્મ જેવા કંચનકામિની-ત્યાગીએ પણ અર્થદાસત્વની લાચારી અનુભવી અને યાદવસેનાને યુદ્ધઘેલછાએ છાકટી કરી. પૃથ્વીને ભારરૂપ હતા તેવા મદાંધે રણમાં રોળાયા અને અનાથે ઊભરાયાં. આમ છતાં સામાજિક સત્ય જીત્યું. યુધિષ્ઠિર મહારાજ ગાદીએ આવ્યા. નિષ્પક્ષ સત્યનિષ્ઠ ધર્મરાજ્ય અવ્યક્ત નીતિ ને ન્યાય, ને વ્યક્ત વિશ્વશાંતિ છે; મેળવ્યો તાલ બંનેને, સ...યોગે યુધિષ્ઠિરે. વનવાસ દરમિયાન જે વનવાસી પ્રજા અને સમગ્ર ભારત સાથે સાંસ્કૃતિક સંબંધે સાંધ્યા તે સંસ્કૃતિસંગમમાં કામ આવ્યા. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૭ર ભગવાન કૃષ્ણની જેમ જ નીચ–ઉચ્ચ ગોત્રના અભિમાનથી મુક્ત રહી યુધિષ્ઠિર મહારાજે પરવી સાથે, ભીમે હિડંબા રાક્ષસી સાથે, અર્જુને કાલી, નાગકન્યા અને મણિપુરની ચિત્રાંગદા તેમજ સુભદ્રા સાથે, સહદેવે પર્વતકુમારી વિજયા સાથે, નકલે કરેણુમતી સાથે લગ્ન કરી નાગ, રાક્ષસ, ગાંધર્વ, પહાડી લે ઉપરાંત ઉત્તમ આર્ય કુટુંબ સાથે પાંડવોએ લેહીના સંબંધ બાંધ્યા, તેમના પુત્ર મોસાળમાં રહી આર્યસંરકૃતિના વાહક બન્યા. રણમેચ્ચે પણ ગટરગચ્છ અને બભૂવાહનને અગ્ર સરદારી મળેલી, તેમાં શૌર્યથી સૌને તેમણે ચકિત કરી દીધેલા. આમ સંસ્કૃતિસંગમમાં અને અધિકારની અગ્રતામાં આર્ય-આતરને સમાન સ્થાન આપી સમગ્ર ભારતમાં ભાવાત્મક એકતાનું ભગવાને કાર્ય ઉપાડેલું હતું તેનાં બીજ રોપ્યાં અને એમના નિષ્પક્ષપાત અને ભગવાનવશ ધર્મશાસનથી પરિસ્થિતિમાં પરિવર્તન આણ્યું. વરસાદ નિયમિત થવા લાગ્યો, વનસ્પતિ, લતા, ઔષધિ ને ગાયો પ્રજા ખાતર સફળ દેવા લાગ્યાં. દેવિક, ભૌતિક અને આત્મિક કલેશ વિદાય થયા. યુદ્ધઘેલછા અને સત્તાસંપત્તિથી મ ત્ત બનેલા યાદવ યુવકે, તરુણો ને કુમારોમાંથી પણ વિનય વિદાય થવા લાગ્યો હતો ભગવાનને લાગ્યું કે એને ય ભાર પૃથ્વીને લાગે તે હળવો કરવો જોઈએ. એવામાં બન્યું એવું કે જાંબવતીના પુત્ર સાબે સ્ત્રીવેશ ધરી સગર્ભા ડોળ કરી તેના પેટે શું જન્મશે એમ પૂછી મુનિઓની મશ્કરી કરી. મુનિઓએ કહ્યું : “તે એક મુસલને જન્મ આપશે જે તમારા કુળને નાશ કરશે. જેમ કુરુક્ષેત્રમાં બંને પક્ષે આવેલા રાજાઓ એકબીજાના હાથે નાશ પામ્યા તેમ. દારૂના મદથી મર્દોન્મત્ત થઈ યાદ પણ યાદવાસ્થલીમાં પરપર કપાઈ મૂઓ. આમ ભગવાન ભૂમિને ભારરૂપ રાજાઓને નષ્ટ કરવાનું અને ધર્મરાજ દ્વારા ધર્મરાજ્યનાં બીજ વાવવાનું અવતારી કાર્ય પૂરી કરી યે પણ સ્વધામ સિધાવ્યા. Page #74 -------------------------------------------------------------------------- ________________ 93 (ખ) ભગવાનને ધર્મસંદેશ ભગવાનનું જીવન જ સ્વયં સંદેશરૂપ હતું. એમની વ્રજવૃંદાવનની લીલાએ વ્રજને વૈકુંઠથી પણ રમણીય બનાવે તેવાં નીતિ, ધમ, ન્યાય ને અધ્યાત્મરણ-સભર કરી આદર્શ ગ્રામનું ચિત્ર રજૂ કર્યું હતું. દ્વારકામાં એમની હાજરીએ નિષ્પક્ષ ને ધર્મશાસનની પરંપરા વિકસાવી હતી અને તેનું સાતત્ય જોખમાતા પિતાની સાથે જ એમણે દ્વારકા અને દ્વારકાલીલાનું વિસર્જન કર્યું. યુધિષ્ઠિર દ્વારા એમણે ધર્મરાજ્યનું ઉદાહરણ ઊભું કરવા પ્રયત્ન કર્યો. વળી એમણે કુરુક્ષેત્રના યુદ્ધનમિતે અર્જુનને સર્વ વેદ-વેદાંત, ઉપનિષદ અને સર્વધર્મના સાર જેરી ગીતાનું જે દાન કર્યું તે જગતને શાશ્વત ધર્મને સંદેશો આપી રહે છે. એ જ રીતે યાદવોના સર્વનાશ વખતે ઓધવને બચાવી અગિયારમા સ્કંધમાં જે જ્ઞાનેપદેશ આપ્યો તે પણ શાશ્વત છે. ભાગવત જ્ઞાનીઓ, સંતો, ભક્તો અને તત્ત્વ, યોગીઓ અને વિભૂતિઓને સદાય માર્ગદર્શન આપતા ભગવાનને તે અક્ષરદેહ છે અને ભગવાન વ્યાસે એમાં ભગવાનનાં યશ, અશ્વર્ય, વીર્ય, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય ને ધર્માદિ વૈભવેનું વર્ણન કરી, એને જ શ્રીકૃષ્ણના અવતાર રૂપે પ્રગટ કર્યો તે પણ કૃષ્ણસંદેશ રૂપે જગતના જીવોને સદાય ભક્તિરસામૃત પાતો જ રહેવાને છે. ભગવાન સ્વધામ ગયા પછી દ્વારકાને વિનાશ, અજુનનું લૂંટાવું, યુધિષ્ઠિરાદિનું સ્વર્ગગમન વગેરે દ્વારા ભગવાને એ સંદેશ પણ આપ્યો કે ભલે દેશકાળ ને પરિસ્થિતિને કારણે હિંયાને માર્ગ લેવાઈ જાય તો પણ તે અંતે તો ધર્મ સ્થાપના માટે વિધનરૂપ નીવડે છે, કેમ કે જેવું સાધન વપરાય છે તે જ ચિત્તમાં સંસ્કાર ઊભો થાય છે. હિંસક યુદ્ધ જે કુસંસ્કાર ચિત્તમાં ઊભે કર્યો તેમાંથી અહિંસક સમાજ ખુદ ભગવાન પોતે પણ નિર્માણ કરી શક્યા નહીં. એ જ સૂચવે છે કે Page #75 -------------------------------------------------------------------------- ________________ ७४ હિંસાનો માર્ગ અંતે તો, નકામે નિષ્ફળ ઠરે; જ્ઞાની તેથી કહે નિત્ય, સફળ અહિંસા ખરે. આમૂલાગ્ર જગ-શુદ્ધિ, કાજે શસ્ત્ર પ્રયોગ : જાતે પ્રભુ કરે તોયે, જગતશુદ્ધિ થતી ન તે. (પા. ૨૪૮) શાને શસ્ત્રપ્રયોગોને, ચાલુ રાખે મનુસુતિ ? ધર્મ છે શ્રેષ્ઠ અહિંસા, તે માની સર્વ ચાલજે. એવી શીખ દઈ વિષે, સિધાવ્યા યુગવીર એ, તેથી બન્યા પૂર્ણાભા ને જગના વિશ્વવંદ્ય તે. (પા. ૨૫૩) શ્રીકૃષ્ણ જ બારમા સકંધમાં કરેલી આગાહી પ્રમાણે બુદ્ધાવતારમાં ભગવાન બુદ્ધ અને મહાવીરે એ સંદેશ ફેલાવ્યો કે, હણે ના પાપીને, દિગુણ બનશે પાપ જગનાં; લડો પાપો સામે, અડગ દિલના ગુપ્ત બળથી. ગણરાજ્ય એ દિશામાં ચાલ્યાં ન ચાલ્યાં ત્યાં તે મહારાજે તેમને ગળી ગયાં. પચીસમી સદી પછી મહાત્મા ગાંધીએ આત્મબળથી અહિંસાના પ્રયોગ કરી ભારતને મુક્તિ તે અપાવી પણ એમની સત્ય-અહિંસાની સાધના માટે જે સાત્વિક વાતાવરણ જોઈએ તે ન રચાયું. તમોગુણ-સભર વિજ્ઞાન પ્રેમી પશ્ચિમે મહાસંહારક શસ્ત્રોથી આજે સૃષ્ટિનાશ ઊભો કર્યો છે અને રજોગુણરત ભારત સંપત્તિ ને સત્તાની સ્પર્ધામાં વીંખાઈ રહ્યું છે તે સમયે સત્ત્વ–સભર અહિંસક પ્રવેગ કરનાર અવતારી વિભુતિની પ્રકૃતિ રાહ જોઈ રહી છે કે જ્યારે કચ્છી પ્રગટે? (ગ) કૃષ્ણનું વત્સલ કૃપાળું સ્વરૂપ સહી સંકટ પિતે જે, વિષે વાત્સલ્ય પાથરે; સર્જે સુધાભર્યું વિશ્વ, કૃષ્ણ ઝેર બધાં પીને. (પા. ૩૩૧) અસુરોના કાળસ્વરૂપ, દુષ્ટોને દમનારા, પાપીઓના પ્રાણ લેનાર પ્રભુનું અસલ સ્વરૂપ તે કુસુમથી પણ કેમળ અને માખણથી પણ Page #76 -------------------------------------------------------------------------- ________________ ૭૫ અધિક મૃદુ હતું. અસલ તા તે વાત્સલ્ય અને કૃપારસના રસનિધિ જ છે. સહાયક પ્રત્યે તેા સદ્ભાવ સૌને હાય પણ વેરભાવથી આવેલાં પુતના, કંસ, શિશુપાલ, દંતવક્ત્ર-ને પેાતાના પ્રકાશમાં સમાવી પાઃ–પદ આપનાર પ્રભુની કૃપાને ક્રાણુ વર્ણવી શકે ? ! પિતાને ગળી જનાર અજગરને જેના કૃપાપ` શાપમુકત કરી સુદર્શન કરાવે છે, બાણાસુરને ભક્તિનું દાન દે છે, એની કૃપાની અસીમતા જ અદ્ભુત છે ! એ પછી યશેાદા માતાના ઢારડાથી બધાઈ જવામાં અને સેાળ હાર એકસેસ આઠ રાણીઓના હૃદયરંજન માટે સોંસારબંધને એમનું બધાવું પણુ એમની અસીમ કૃપા જ હતી. ડંખ દઈ મૂર્ચ્છિત કરનાર કાલીનાગને જે સ્વાતંત્ર્ય આપે છે, તે નાગણી પ્રત્યેની અનેાખી કૃપા જ છે! અને ગાવાળાને સજીવન કરવામાં, અગ્નિપાન કરવામાં અને ગાવ નધરણના કષ્ટવેદનમાં તેા તેમના વાત્સલ્યનાં પૂર હેલે ચડે છે. ગેાપીએના સ્વાત્માના સંગે ભાવાલિંગનમાં, ઉદ્ભવ–મલરામને સંદેશા લઈને મેકલવામાં અને યાત્રા-સમયની ઉર ઉરની એકતામાં ભગવાનની અસીમ કૃપા જ ગેાપીઓને કૃષ્ણમય બનાવી દે છે. કુ અને અકરતે સસ્વરૂપના દાનમાં અને સામેથી એમને ઘેર પધારી એમને પ્રતિષ્ઠિત કરવામાં એમની વ્યવહારસિદ્ધ કૃપા જ છતી થાય છે. ગુરુદેવના પુત્રને યમદ્વારેથી પાછા લાવવામાં દેવકીમાતાને મૃત બાળકોનાં દર્શન કરાવવામાં અને અર્જુનની ટેક જાળવવા બ્રાહ્મણપુત્રાને હાજર કરવામાં એમની વત્સલકૃપા અદ્ભુત આશ્ચય ઉત્પન્ન કરે છે. દ્રૌપદીનાં ચીર પૂરનાર, વિદુરની ભાજી જમનાર, સુદામાને હૃદય સરસા ચાંપી સ્વસ`પત્તિના સ્વામી બનાવનાર, શ્રુતદેવ અને બહુલાશ્વના અતિથિ બની તેમનું બહુમાન કરનાર શ્રીકૃષ્ણનો કૃપા તા સદાય ભકતને આશ્વાસનરૂપ રહી છે. મનુષ્ય તે ઠીક પણ વૃક્ષેાનેય પેાતાના પ્રેમળ સ્વરૂપથી કુબેરપુત્રનું પુનઃ દ આપ્યું. કાચિંડાનેય નૃગનું નિજ સ્વરૂપ બક્ષનાર કૃષ્ણની કૃપા તે માનવથી માંડીને પશુ ને વનસ્પતિ સુધી વિસ્તરી વ્યાપક મૈં વ્યાપક Page #77 -------------------------------------------------------------------------- ________________ બનતી જાય છે અને બીજાંને વ્યાપક વિભૂતિનાં દર્શન કરાવતી જાય છે. ખુદ બલરામના રજનીય ચિંતા કર્યા વિના સુભદ્રાના હરણને માન્ય કરાવવામાં તેમની મિત્રકૃપાનાં દર્શન થાય છે. તેમ જ અભિમન્યુની રક્ષામાં, પરીક્ષિતના બચાવમાં એમની તલતા રહેલી છે. પાંડવેની વંશવેલને જીવતી રાખવામાં, ઓધવને જ્ઞાનામૃત આપવામાં અને અર્જુનનો ગીતા દ્વારા વ્યાત દૂર કરવામાં રહેલી એમની કૃપા યુગયુગના અર્જુનના કર્તવ્ય–સંહ દૂર કરશે. જ્ઞાનીની ભક્તિને પુષ્ટ કરતાં ગીતા અને ભાગવતના અગિયારમા રકંધ દ્વારા એમણે વર્તમાન અને ભાવિ પેઢી પર પણ અપાર કૃપાની ગંગા વહેતી રાખી છે. તેથી વિશેષ એમની કૃપાનાં દર્શન થાય છે નારદ દ્વારા વ્યાસજીને પ્રેરિત કરી ગ્રંથરૂપે સ્વયંને પ્રગટ કરવામાં. એમની કૃપા જ સાક્ષાત્ ભાગવતને અક્ષરદેહ ધરીને અક્ષરરૂપે સાકાર બની છે. એમનું રસાત્મક સ્વરૂપ અવનિને પોતાની કૃપાથી રસી રસામૃતની રેલ રેલાવે છે. એ અમૃતરસની રસરેલી સદાય પ્રેમલીને પમરાવે છે, સક્તિનાં પુષ્પ–પરાગથી મહેકતી કરે છે, જ્ઞાન-રાગ્યને ફળથી ફલિત કરે છે અને મુક્તિના બીજને પુષ્ટિથી પરિશુદ્ધ કરી દુનિયાના ઝેરને અમૃતમાં ફેરવી નાખે છે. ભગવદાવતાર ભાગવત ભાગવતને ભગવાનને વાણુદેવુ કહ્યો છે. એ ભગવાનને ગ્રંથાવતાર છે. ભાગવતની ભાષામાં એવી તે અભુત કળા કેળવાયેલી છે કે એમાં ભૂમિકા પ્રમાણે ચારેય પ્રકારની વાણીનું રસપાન થઈ શકે છે. ચૈતન્યદેવ જેવા પરાવાણીનું પ્રેમામૃત પીને સમાધિ ભાષાના ભાવોમાં રમમાણ રહી સર્વત્ર સર્વભાવે શ્રીકૃષ્ણનાં દર્શન કરે છે અને કરાવે છે. મહાપ્રભુ વલભાચાર્ય એમાં સગુણ સાકાર કૃષ્ણન સાક્ષાત્કાર કરી સમાધિરસની સાથે તત્તર-પદાર્થ સભર પસ્વંતીને પ્રસાદ પીરસી પુષ્ટિનો પ્રવાહ વહેતે કરે છે. એકનાથ મહારાજ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૭૭ તત્ત્વરસાયણ પી પીને સ્વાનુભવ-સભર જ્ઞાન, ભક્તિ ને વૈરાગ્યની જીવંત નિર્ઝરણી સરતી કરે છે. નરસિંહ તેની વૈખરી વાણીના પરાગ સમાં નામકીનના પ્રભાવે ભાવુકેનું ભજનસૃષ્ટિ દ્વારા ઊર્ધ્વરેહણ કરાવી ભાવભક્તિની મહેક પ્રસરાવે છે. સંતબાલજી મધ્યમાને માધ્યમ બનાવી ભક્તિને પરિમલ પીરસતા પીરસતા ધર્મપ્યુત સમાજને ધર્મદષ્ટિએ વિચરવાના પ્રયોગ પ્રેરતી બેધભાષાને પ્રાધાન્ય આપે છે. આમ ભાગવત પરાવાણથી સમાધિરસ, પર્યંતિ વાણીથી સત્ત્વપુષ્ટિ, મધ્યમાથી ધર્મોત્થાન અને ખરીથી હરિકીર્તન દ્વારા પાપનું નિવારણ કરી મુક્તિ અપાવે છે ભાગવતના આવા વ્યાપથી શ્રીકૃષ્ણના જીવન દ્વારા અખંદાનંદ સરસ્વતીજી, ડાંગરેજી મહારાજ, કૃષ્ણશંકર શાસ્ત્રીજી, પાંડુરંગજી, નાનાભાઈ ભટ્ટ, ઈદિરાબેટીજી વગેરેએ પિતાના ભગવદ્-પરાયણ જીવનનાં અનુભવ-અમૃત પ્રગટ કરેલ છે. એના શ્રવણ-વાચનને અલ્પ પ્રસાદ માણી સંતબાલજી મહારાજની ઉપસ્થિતિમાં કેટલીક શિબિરમાં અને સ્વાધ્યાય ચર્ચાઓમાં પ્રાસંગિક ભાગવતના લેખનના આધારે કૃષ્ણચરિત્ર આલેખવા મેં બાળચેષ્ટા કરેલી. ગોપીઓ સાથેના મહારાસરમણ સુધીના આલેખનથી તેઓએ પ્રસન્નતા પ્રગટ કરેલી, એટલે એમાં એમની સંમતિ માનીને આ કૃષ્ણચરિત્ર રજુ કરવાની મેં ચેષ્ટા કરી છે. દ્વારકાગમન પછીનું ચિત્રણ તેઓ જોઈ શક્યા નથી એટલે એમાં ક્ષતિઓ રહેવા પામી હોય તે મારી અલ્પજ્ઞતાને કારણે છે ચાર ફરમા જેવડી લગભગ પુસ્તિકા થાય તેવડા કૃષ્ણચરિત્રના આલેખનમાં ગુરુકૃપા દર્શન અને શ્રીકૃષ્ણ પ્રત્યેને અહેભાવ-સભર પ્રેમાનુભૂતિને પ્રવાહ ૪ મુખ્ય રહ્યો છે અને તેથી જ બાળક જેવી કાલીઘેલી ભાષામાં ભગવાનની ગુણ–પ્રશસ્તિની ધૂનમાં આ લખી નાખેલું છે. એ લખવા પાછળ સંતબાલજી મહારાજની સર્વધર્મ–ઉપાસનામાં રહેલી સુડિતાએ સર્વત્ર સત્ રૂપ આત્મદ્રવ્યને નિડાળતી એવ જેવાની સમદષ્ટિ જે એમને સદ્દગુરુ શ્રી નાનચંદ્રજી મહારાજે આપેલી તે એમણે કેવી વિકસાવી છે તે બતાવવાના કૃતજ્ઞ ભાવે Page #79 -------------------------------------------------------------------------- ________________ ७८ મને પરાણે ધસડથો છે એમ કહું તાયે ખાટું નથી. સંતબાલજી મહારાજ પ્રત્યે ભક્તિભાવ મને તેમ કરવા પ્રેરતા રહ્યો છે; એમાંયે શ્રીકૃષ્ણની મહેર જ મુખ્ય છે તેમ માની વીરમીશ. આ લેખનમાં મેાટા ભાગના ક્ષેાડા-છંદી સતબાલજી મહારાજે જેમ આપ્યા છે તેમ છે. એક એ ટકામાં કાવ્યશુદ્ધિની દષ્ટિએ પફેર કર્યો છે અને અ વ્યવસ્થિત સમજાવવા એ ટકામાં પાઠાંતર કરવાની છૂટ લેવા બદલ એમની ક્ષમા માગુ` છું, અને તેમ કરવા બદલ વાચક પણ ક્ષમ્ય ગણે. દુલેરાય આલિયા સ‘તસાથી’ Page #80 -------------------------------------------------------------------------- ________________ ક્રમ પ્રકરણ ૧૨૩, યદુવ‘શની ઉત્પત્તિ ૧૨૪. યદુવંશ વન ૧૨૫. પરીક્ષિતની કૃષ્ણલીલાજિજ્ઞાસા ૧૨૬. પ્રભુને અવતાર લેવા પ્રાના ૧૨૭, આકાશવાણી અને કસની ક્રૂરતા ૧૨૮. દેવકીજીનું ગર્ભ હરણ અને શેષાવતાર ૧૨૯. દેવકી કૂખે અવતરણુ ૧૩૦. અવતરણના અવસર અનુક્રમણિકા ૧૩૧, પ્રભુ-પ્રાગટ્ય ૧૩૨, યોાદાજીને ખેાળે ૧૩૩. યાગમાયાને આદેશ ૧૩૪. નંદ-વસુદેવ મિલન ૧૩૫. પૂતના—સ્તનપાન ૧૩૬. પૂતનાને મેાક્ષ ૧૩૭, શકટભંગ ૧૩. તણાવ વધ ૧૩૯. નામકરણ સસ્કાર ૧૪૦. બલરામ અને કૃષ્ણ ૧૪૧. કનૈયા વ્રજલાડકા ૧૪૨. કૃષ્ણમુખમાં વિશ્વદર્શન ૧૪૩, દામેાદરલીલા ૧૪૪. કુબેરપુત્રાની શાપમુક્તિ ૧૪૫. કૃષ્ણની બાળલીલા ૧૪૬. વૃંદાવનની પસંદગી ૧૪૭, વૃંદાવન પ્રત્યે પ્રયાણ ૧૪૮, અાસુરવધ ૧૪૯. બ્રહ્માજી કસેાટી કરે છે ૧૫૦, ધેનુકાસુરના નાશ પાન નં. ૩૦૫ ૩૦૬ ૩૦૮ ૩૧૧ ૩૧૩ ૩૧૮ ૩૨૦ ૩૨૪ ૩૨૬ ૩૨૮ ૩૩૧ ૩૩૩ ૩૩૫ ૩૩૮ ૩૪૧ ૩૪૩ ૩૪૬ ૩૪૯ ૩૫૨ ૩૫૫ ૩૫૭ ૩૬૦ ૩૬૨ ૩૬૪ ૩૬ ૬ ૩૯ ૩૭૨ ૩૭૫ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧. ગેપખાળ સજીવન કર્યા ૧૫૨, કાલીયનાગ નાથ્ય ૧૫૩. કૃષ્ણનું અગ્નિપાન ૧૫૪, અલરામે પ્રલબાસુર હણ્યે ૧૫૫. બીજી વાર અગ્નિપાન ૧૫. વસ્ત્રહરણ ८० ૧૫૭, બ્રાહ્મણપતીએની સહૃદયતા ૧૫૮. ઈંદ્રયજ્ઞની અવહેલના ૧૫૯. ગેાવ નવર ૧૬૦. શ્રીકૃષ્ણના અભિષેક ૧૬૧. પ્રેમસંન્યાસિની ગાપિકા ૧૬૨, મહારાસરમણ્ ૧૬૩, રાસ-રહસ્ય ૧૬૪. સદનની શ!પમુકિત ૧૬૫, માધવનું મધુરાંત ૧૬૬. અરિષ્ટાસુર-ધ્યે!માસુર-વધ ૧૬૭, અક્રૂરજીનું આગમન ૧૬૮. ગેપીએનો વિરહવ્યથા ૧૬૯. મથુરામાં આગમન ૧૭૦. કાને મથુરાને ધેલું કયુ ૧૭૧. કુબ્નને સૌન્દર્યદાન ૧૭૨, ધનુષ્યભંગ ૧૭૩. અપશુકનાની અકળામણુ ૧૭૪. ૐ સવધ ૧૭૫, કે પૂર્તિ ૧૭૬. આશ્રમી શિક્ષણ અને ગુરુદક્ષિણા ૧૭૭, ઉદ્ભવ–નંદ સવાદ ૧૭૮. ગૈાપીની દિનચર્યાને કુડુલતા ૧૯. ગોપીઓની કૃષ્ણ પ્રત્યે તાલાવેલ ३७८ ३८० ૩૮૩ ૩૮૫ ૩૮૯ ૩૯૧ ૩૯૪ ૩૯૫ ૩૯૯ ૪૦૨ ૪૦૪ ४०७ ૪૧૦ ૪૧૧ ૪૧૨ ૪૧૪ ૪૧૬ ૪૧૯ ૪૨૨ ૪૨૪ ૪૨૭ ૪૨૯ ૪૩૧ ૪૩૩ ૪૩૫ ૪૩૮ ૪૪૧ ૪૪૬ ૪૪૮ Page #82 -------------------------------------------------------------------------- ________________ ૮૧ ૪૫૧ ૪પ૩ ૪૫૬ ૪૫૮ ૪૬૨ ४१४ ४६७ ४६८ ૪૭૩ ૪૭૬ ૪૭૯ ૪૮૨ ४८१ ૧૮૦. વ્રજવાસીઓની પ્રેમલક્ષણા ભક્તિ ૧૮૧. કુજા અને અને પ્રેમદાન ૧૮૨. અક્રૂરજીની હસ્તિનાપુરની મુલાકાત ૧૮૩. જરાસંધ સાથે યુદ્ધ ૧૮૪. દ્વારિકાનિર્માણ અને કાલયવનને નાશ ૧૮૫, મુચુકુંદ કથા ૧૮૬. રણછોડે રણ છેડયું ૧૮૭. રુકિમણુને કૃષ્ણપ્રેમ ૧૮૮. રુકિમણુને સંદેશો ૧૮. શિશુપાલને વાડ્માન અને કૃષ્ણનું આગમન ૧૯૦. રુકિમણી હરણ ૧૯૧. યુદ્ધ અને વિજય ૧૯૨. પ્રદ્યુમ્ન પ્રાગટય ૧૯૩. જાંબવતી અને સત્યભામાં સાથે લગ્ન ૧૯૪. શતધવા વધુ ૧૯૫ પાંડવભેરુ કૃષ્ણ ને કાલિદી વરણ ૧૯૬. સત્ ક્ષત્રિયતા ને પ્રાણિગ્રહણ ૧૯૭, ભૌમાસુરવધુ ને અપહતાઓને સ્વીકાર ૧૯૮. રુકિમણીને અહંકારનું મર્દન ૧૯૯, અનિરુદ્ધ અને શત્રુવધ ૨૦૦. ઉષા અનિરુદ્ધ ગવર્ધ વિવાહ ૨૦૧. નૃગરાજ ચરિત્ર ૨૦૨. બલરામનું વ્રજગમન અને પૌંડૂકવધ ૨૦૩. બલરામથી દ્વિવિદનો અંત ૨૦૪, બલરામનું પરાક્રમ ૨૦૫, એકની અનંતલીલા ૪૮૯ ૪૯૦ ૪૯૨ ૪૫ ૪૯૮ ૫ ૦૨ ૫૦૪ ૨૦૧૭ ૫૧૦ ૫૧૩ ૫૧૫ ૫૧૬ ૫૨૧ Page #83 -------------------------------------------------------------------------- ________________ પર ૫ ૫૨૯ ૫૩૨ ૫૩૫ ૫૩૯ ૫૪૩ ૫૪૬ ૫૪૮ ૫૫૧ ૫૫૩ ૫૫૬ ૫૫૮ ૫૬૧ ૨૦૬, ભીમદ્વારા જરાસંધવધ ૨૭. શિશુપાલવધ ૨૦૮. ઈર્ષ્યા-આગમાં બળતા દુર્યોધનની હાંસી ૨૦૯, શાવ અને દંતવફત્રને વધા ૨૦૧. બલરામનો એકરાર અને બલવલવધ ૨૧૧, સુદામાચરિત્ર ૨૧૨, કૃષ્ણસુદામ મિલન ૨૧૩, કૃષ્ણસુદામાં સંવાદ ૨૧૪. મૈત્રીનો પ્રસાદ ૨૧૫. યાત્રાવસરે પ્રેમીઓનાં મિલન ૨૧. શ્રીકૃષ્ણને નિલેપ નિવિકારી પ્રેમ ૨૧૭, છ દેવકીપુત્ર યમદ્વારેથી પાછા લાવ્યા ૨૧૮, સુભદ્રાહરણ ૨૧૯, ભકતવત્સલ ૨૨૦. વેદસ્તુતિ ૨૧. શિવજીનું સંકટ હર્યું ૨૨૨. ભગવાન વિષ્ણુનો સર્વોત્તમ શ્રેષ્ઠતા ૨૨ ૩. સખાવત્સલ શ્રીકૃષ્ણ ૨૪. શ્રીકૃષ્ણની જલકમલવત્ નિલેપતા રરપ. કૃષ્ણપત્નીઓની ક્રાંત કાંતભક્તિ ૨૨૬. અવતારીકાર્યની ઈતિ રર૭, ભગવાન ઋષભદેવને મોક્ષમાર્ગ ૨૨૮, ભકતના પ્રકાર ૨૯. માથાનું સ્વરૂપ ૨૩૦. માયાવરણે પાય ૨૩૧, સત્યનાર --પરમાત્માનું સ્વરૂપ ૫૬૫ ૫૬૯ પ૭૨ ૫૭૪ પાછ૭ ૫૮૦ ૫૮૨ ૫૮૫ ૫૯૧ ૫૯૪ પ૯૮ ૬૦૨ Page #84 -------------------------------------------------------------------------- ________________ ૬૦૯ ૨૩૨. કર્તવ્ય કર્મ, વિકમ અને અકર્મ ૨૩૩. ધર્મકથાનુગ ૨૩૪. દત્તાત્રેયના ચોવીસ ગુરુ ૨૩૫. આત્મવિદ્યા કેવી રીતે પ્રાપ્ત કરવી ? ૨૩૬. સત્કર્મ, ભકિત અને જ્ઞાનેગ ૨૩૭. ચતુવિધ ધ્યાનનું સ્વરૂપ ૨૩૮, પ્રભુને સ્વધામવાસ ર૩૯, કલિપ્રવેશ અને કલિદનને ઉપાય ૨૪૦. પૂર્ણાહુતિ ૬૧૮ ૬૨૧ ૬૨૬ ૬૩૦ ૬ ૩૨ ૬ ૩૭ ' , : * પીની વા / જ. As & cત્યાગ } 24) સર્વધર્મka Sભોજન પારબ્ધ માલિકી બ્રહ્મા હુકમર્યાદા " , ૧ - એક ( છે : ષ્ઠ મૈયા Page #85 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વર લાકડા પર ફરતો રંધે લાકડાને કડવે તો ખૂબ લાગે પરંતુ એ લાકડાને દેહ ધાથી છલાઈને સુંવાળા બને, અવનવું ઘડતર પામે, અવનવા રૂપરંગ પામે, કિંમત-ગ્યતામાં અનેક ગણે વધારે થાય ત્યારે એ રંધાની કડવાશ છેલાઈ ચૂકેલા ફરનિયરને સાલતી નથી. ઈશ્વરનું પ્રત્યેક વિધાન પણ આવી જ રીતે જીવના કલ્યાણના હેતુથી યોજાયું હોય છે, પરંતુ જીવ અજ્ઞાનવશ હાઈ ઈશ્વરના વિધાન સામે બબડજા કરે છે, સુતારરૂપી ઈશ્વર દુઃખરૂપી રંધે લઈને માનવીના જીવનને ઘડે છે. ગત બજારમાં એની યોગ્યતાને વધારે છે. ઈશ્વર જગતને નિયંતા છે અને તેથી એ તટસ્થ છે. એ માત્ર પ્રિયકર જ નથી, ભયંકર પણ છે અને હિતકાર પણ છે. એનું પ્રત્યેય સર્જન અગર વિસર્જન વિશ્વની આંખમાં કલ્યાણનું અંજન આંજવા માટે જ જોયું હોય છે. હા, એ નિયંત્રણ કડવું લાગે ખરું, પરંતુ તે તે ઓસડ જેવું. એ આરંભમાં કડવું લાગે, પરંતુ પરિણામ અતિ મીઠું, અતિ સુખદ હે છે. કૃષ્ણુશંકર શાસ્ત્રી Page #86 -------------------------------------------------------------------------- ________________ યદુવંશ ઉત્પત્તિ અંતકાળે ગાતા જે, સૌ નામાં નરાધમ, અન્ય કાળે થતા પેદા, તેમાંથી ચે નરોત્તમ. સુણીને સત્યના સાદ, સ્વયં પ્રકૃતિ નગતી; એવું લાગે છતાં મૂળે, ત્યાંયે સતા હશે કહી”, પ્રભુ જન્માવવા માટે, વાયુમ ડળ ઈએ; તેમાં ય ભવ્ય મર્યાં ત્યાં, મુખ્ય રૂપે ઘણા થશે. ૧ 3 હે પરીક્ષિત ! હવે હું યયાતિના મેટા પુત્ર યદુના વંશનું વર્ણન કરું છું. આ વંશવષ્ણુન પાતે પરમ પવિત્ર છે, જગતનાં પાપાને નષ્ટ કરવાવાળુ' છે. જે માનવી ભાવથી આ સાંભળશે, તેનાં સૌ પાપે છૂટી જશે. એનું મુખ્ય કારણ એ છે કે આ વશમાં સ્વયં પરમ બ્રહ્મ શ્રીકૃષ્ણે તે વારંવાર માનવજન્મ લીધે હતા ! યદુકુળમાં કૃતી” રાજા થયા. અને કૃતીને ત્યાં અર્જુનના જન્મ થયા તે કાર્તવીર્ય અર્જુન. એ સાત દ્વીપને એકછત્રી સમ્રાટ બન્યા. તેણે ભગવાનના અંશાવતાર શ્રી દત્તાત્રેય મહારાજથી યોગવિદ્યા અને અણિમ-સંધમા વગેરે મેટી મેાટી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી ! એટલું સાચું કે જગતને કઈ પણુ સમ્રાટ કાવીય અર્જુનની ભરાભરી યજ્ઞ, દાન, તપસ્યા, યોગ, શાસ્ત્રજ્ઞાન, પરાક્રમ અને વિજય આદિ ગુણામાં કરી શકે તેમ નહેતું. ઘણા લાંબા કાળ લગી એણે ભેગા ભાગવ્યા છતાં એના શરીરનું ખળ ન ખૂટ્યું કે, ન તે ધન. અરે, એના પ્રભાવની તેા વાત જ શી કરવી ? એનું નામ પ્રા. ૨૦ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ લીધાથી એ લેનારને ત્યાં પણ ધનની છોળો ઊડવા લાગતી અને ગુમાવેલું ધન આપોઆપ મળી આવતું. આમ તો તેને ઘણું પુત્રો હતા. તે પૈકી માત્ર પાંચ જ બચી શકેલા ! બાકીના બધા મોટા ભાગે પરશુરામના જ ક્રોધાગ્નિથી નાશ પામેલા. બચેલા પાંચ પુત્રોનાં નામ ક્રમશઃ (૧) જયધ્વજ (૨) શરશેન (૩) વૃષભ (૪) મધુ અને (૫) ઉર્જિત હતાં. જયધ્વજના પુત્ર તાલંજઘના પુત્રો તાલબંધ ક્ષત્રિય કહેવાયા. મહર્ષિ ઔર્વની શક્તિથી રાજા સગરે એ બધાને સંહાર કરી નાખે. એ પુત્રોમાં વીનિહાત્ર હતો. તેના પુત્ર મધુને પણ ઘણા પુત્રો હતા. તેમાં સૌથી મોટા પુત્ર વૃષ્ણુિ હતો. આ મધુ, વૃષ્ણિ અને યદુને કારણે એ વંશ ક્રમશઃ માધવ, વાષણેય અને યાદવને નામે પ્રસિદ્ધ થયે. યદુવંશ વર્ણન વસંતતિલકા જે વંશમાં જનમતા શુચિ પુત્ર ઝાઝા; જ્યાં ન્યાય નીતિ વળી ધર્મ પડે ન પાછાં; તે વંશ પુણ્ય પરિપૂર્ણ બની જવાથી, જન્મ તહીં વિભૂતિ કઈ પ્રભુ દયાથી. ૧ વિભૂતિ એવાં સંકષ્ટ, આખા વિશ્વ તણું સહે, સજે સુધા ભર્ચ વિશ્વ, પિતે ઝેર બધાં વહે. ૨ નૈષ્ઠિક બ્રહ્મચારી શુકદેવજી બેલ્યા : “પ્રિય પરીક્ષિત યદુના વંશમાં જે શશબિન્દુ રાજવી થયો, તે પરમ ચગી, મહાન ભેગૌશ્વર્ય–સંપન્ન અને અત્યંત પરાક્રમી હતું. તે યોદ Page #88 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ રત્નને। સ્વામી, ચક્રવતી અને યુદ્ધમાં અજેય હતા, પરમ યશસ્વી એવા શબિન્દુને દશ હજાર પત્નીએ હતી. તેમને અનેક સંતાનેા થયાં પશુ તેમાં પૃથુશ્રવા આદિ છ પુત્રો મુખ્ય હતા, પૃથુશ્રવાના પૌત્ર શના નામે થયેલ. તેણે સે। અશ્વમેધ યજ્ઞ કર્યો હતા ! ઉશનાના પાંચ પૌત્ર પૈકી સૌથી નાનેરા જયામધ હતા. તેની પત્નીનું નામ શૈખ્યા હતું. એના પુત્ર વિદર્ભ સાથે સાધ્વી સમી ભેાજ્યાનું લગ્ન થયેલું. તે પુત્રવધૂ ભાયાની કૂખે ત્રણ પુત્ર થયા. તે પૈકીના છેલ્લા પુત્ર રામપાદ રાજા એ વિદર્ભ વંશમાં ખૂબ પ્રખ્યાત થઈ ગયેલા. એમાંથી જ ‘ચેદિ’ નામના વંશ ચાલ્યા જેમાં શિશુપાલ આદિરાન્ત થયેલા. પરીક્ષિતજી! વૃષ્ણુિ વશમાં દેવક રાજ થયેલેા તેની સાતેય કન્યાએ વસુદેવજીને પરણેલી. ઉગ્રસેન રાજના નવ દીકરામાં કંસ સૌથી મેાટા હતા. વસુદેવજીના જન્મ સમયે નગારાં અને નેાબત સ્વય* વાગેલાં તેથી વસુદેવજી ‘આનક દુંદુભિ’ના નામે પણ્ મશહૂર થયા ! વસુદેવ જ શ્રી કૃષ્ણના પિતાજી ! કુતા વસુદેવજીની બહેન હેાવાથી [કુંતીજી—પૃથા] તે વાસુદેવ શ્રી કૃષ્ણનાં ફાઈ થાય. વસુદેવના પિતા શૂરસેનના એક મિત્રનું નામ કુન્તિભેાજ હતું. પૃથાને કુંતિભેાજની ગેાદે શૂરસેન રાજાએ આપેલાં. પૃથા કન્યાએ દુર્વાસા ઋષિને પ્રસન્ન કરીને દેશને ખેાલાવવાની વિદ્યા શીખી લીધેલી. એ રીતે ભગવાન સૂર્યને કુ ંતીએ એકલવ્યા. સૂયે કહ્યું : ‘મારું દ”ન નિષ્ફળ નહીં જાય ! માટે હું એક પુત્ર તારામાં જન્માવીશ. એ પુત્રને (કર્ણને એ કન્યાએ લેકભયે નદીમાં નાખી દીધેલે. હું પરીક્ષિત ! પૃથાની નાની બહેન શ્રુતદેવાનું લગ્ન કરૂપ દેશના અધિતિ વૃદ્ઘશર્મા જોડે થયેલુ. દંતવકત્રને જન્મ એમાંથી જ થયેલે. આ જ તે દંતવકત્ર છે કે જે પૂર્વજન્મમાં શના દે ઋષિએના અભિશાપથી હિરણ્યાક્ષ( રાક્ષસ ) રૂપે થયેલે. જ્યારે અસુરા રાજના વેશે આ દુનિયામાં આવ્યા એટલે ભૂમિભાર એ કરવા ભગવાન શ્રી કૃષ્ણે તેએને દુર કરવા આ જગતમાં જન્મકૃત્ય કર્યું છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ તેઓ અને તેમના ભાઈ બલરામે વિશ્વભાર ઓછો કરી નાખ્યો ! પરીક્ષિતજી! ભગવાને એ રીતે અવતાર ધરીને જગતને ભાર એ કરવાની સાથે સાથે કલિયુગના ભક્તો માટે એવું “ગીતા” તત્વ આપ્યું કે જેના ગાનથી અને સાંભળવાથી માનવતાયુક્ત માનવજાતનાં દુઃખ, શોક અને અજ્ઞાન બધું જ નષ્ટ થઈ જાય છે. એ ભગવાનને યશ જ તીર્થ રૂપ છે. એક વાર પણ જાયે-અજાણ્ય તે ભગવાનને યશ સાંભળી લીધે, તે તે અમૃતપાન જેવો નીવડી શકશે. કર્મવાસના પણ ભગવાનનું સ્મરણ કરવાથી ખરી પડતી હોય છે. ખરેખર, એ ભગવાનનું મુખકમલ એવું તે શોભાયમાન હતું કે જાણે તે જોયા જ કરીએ ! તૃતિ વળે જ નહી. તેઓ ઉત્પન્ન થયા મથુરામાં વસુદેવજીને ઘેર પરંતુ જન્મતાં જ સંગે એવા ઊભા. થયા કે તેઓને નંદરાજાના વ્રજમાં જવું પડયું. કારણ કે તેઓને ગ્વાલબાલ, ગોપીઓ અને ગાયને સુખી કરતાં હતાં. એ જન્મકૃત્ય પૂરેપૂરું બજાવી તેઓ મથુરામાં પાછા આવી ગયા. એમનું આખુંય જીવન વ્રજ, મથુરા અને દ્વારિકાપુરીમાં એમણે ગાળ્યું અને ફેઈ પુત્ર-પાંડવો અને કૌરવો વચ્ચે થયેલા કલહ નિમિત્તે પાંડવપક્ષે ન્યાય હોવાથી તેઓ પાંડવ–પક્ષપાતી બનીને અર્જુનને નિમિત્ત બનાવી એ મહાયુદ્ધમાં તેમને જ વિજય અપાવી દીધું. ઉદ્ધવને ઉદ્ધાર કરી કાર્ય પૂરું થતાં પિતે પિતાના પરમ ધામમાં સિધાવી પણ ગયા !” પરીક્ષિતની કૃષ્ણલીલા-જિજ્ઞાસા ભાગવતી પ્રભુવાણ બ્રહ્મનિષ્ઠ શુકાનન, સેરવે જે સુધા-શી તે, જીરવે પાત્ર સજજન; મહાભારતને જંગ, દુર્તવ્ય સિંધુ-શે છતાં, તે સુસંધ્ય થયો ન્યાય કાજે કૃષ્ણ-કૃપા થતાં. ૨ Page #90 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯ રાજા પરિક્ષિતજીએ બ્રહ્મચારી શુકદેવજીને પૂછયું : “ભગવાન ! આપે ચંદ્રવંશ અને સૂર્યવંશના વિસ્તારનું અને એ બને વંશમાં જન્મેલા રાજાઓનું અદ્ભુત ચરિત્રવર્ણન કર્યું. ભગવાનના પરમ પ્રેમી મુનિવર ! આપે સ્વાભાવિક રીતે જ ધર્મપ્રેમી યદુવંશનું પણ વિશદતાથી વર્ણન કર્યું. તો હવે આપ કૃપા કરીને એ જ યદુવંશમાં પોતાના અંશરૂપ શ્રી બલરામજીની સાથે પોતે જમ્યા, એવા ભગવાન શ્રી કૃષ્ણનું પરમ પવિત્ર જીવનચરિત્ર પણ મને સંભળાવો ! ખરેખર તે ભગવાન શ્રી કૃષ્ણજી સર્વ જીવોના જીવનદાતા અને સર્વાત્મ સ્વરૂપ જ છે. એમણે યદુવંશમાં અવતાર ધારણ કરી જે જે મનહર લીલાઓ કરી, તે બધીને પણ આપ સવિસ્તરપણે અમને સંભાળવો! એ ભગવાન શ્રી કૃષ્ણના ગુણ અને એમની લીલાઓ; એટલી બધી મધુર અને સ્વભાવથી જ સુંદર છે કે જે વિરાગી મહાપુરુષોના -હદયમાં લેશ સરખી લાલસા–તૃષ્ણા નથી, તેઓ તો તે કથાઓ પ્રત્યે આકર્ષિત થઈ; નિત્યનિરંતર એ લીલાઓનું ગાન કર્યા જ કરે છે ! તો પછી જેઓ આ ભવરોગથી છૂટવા માગે છે, તેમને માટે એસડરૂપ છે જ અને જન્મમૃત્યુના ચક્કરમાંથી તે ઝટઝટ છેડાવી દે તેવી છે. અને જેઓ ઘણું ઘણું વિષયાસક્તિ ધરાવે છે, તેમનાં મન અને કાન પણ એ કથા સાંભળતાં એમાં જ આનંદમય બની જાય છે. એ પામરેને પણ એ કથાઓમાંથી ઊંડો રસ અને બહુ સુખ મળી શકે છે ! આવી સુખની સ્થિતિમાં કાં તે પશુઘાતી સિવાય કોઈ પણ એવો જીવ નહીં જ નીકળે કે જે મુક્તિ ઝંખતે હોય અને આ ભગવાનની લીલાઓ સાંભળવામાં રુચિ ન કરે, ભગવતકથા પ્રત્યે પ્રેમ ન કરે ! વળી મારા કુળ સાથે તે ભગવાન શ્રી કૃષ્ણનો ઘણું મટે સંબંધ છે જ ! જ્યારે કુરક્ષેત્રમાં મહાભારતનું યુદ્ધ થતું હતું અને દેવોને પણ જીતી લેવાવાળા દાદા ભીષ્મ આદિ અતિરથીઓ સાથે મારા દાદા પાંડવોનું યુદ્ધ થતું હતું, તે સમયે કૌરવોની સેના તો એમને અપાર સમુદ્ર જેવી લાગતી હતી . જેમાં દાદા ભીમ જેવા મોટા મોટા મગર Page #91 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ માને પણ ગળી જનારા તિમિંગલ મચ્છાના સમાન ભયપ્રદ મહા-રથીઓ હતા ! એમ છતાં મારા દાદાજી સ્વનામધન્ય એવા પાંડવા ભગવાન કૃષ્ણચરજ્જુનૌકાના આશ્રયે જેમ કાઈ રસ્તે ચાલતા માનવી, ગાયના વાછડાની ખરીના ખાડા સહેજ સહેજમાં એળગી નાખે તેમ એ સેનાસમુદ્રને આસાનીથી પાર કરી ગયા. અરે શુકદેવજી ! મારા એ મહાન દાદાજીએની વાત હમણાં જવા દે તેાય જે આપની સામે આ મારું શરીર છે કે જે પાંડવ-કૌરવ બંનેના વશાના સહારારૂપ હતું પણ જે અશ્વત્થામાજીએ મૂકેલા બ્રહ્માસ્ત્રથી ખળી ચૂકેલું હતું અને જે સમયે મારાં માતાજીના ગર્ભમાં પ્રવેશીને પણ મારું રક્ષણ કર્યું હતું, તે મારા માટે જ નહીં, બલકે સમસ્ત શરીરધારીએના ભીતરમાં આત્મારૂપે રહી અમૃતત્વનું દાન કરે છે અને બહાર વળી કાળરૂપ મૃત્યુનું દાન કરે છે, આ કાંઈ આછી અજાયબી છે ! મનુષ્યરૂપે પેાતાની પ્રતીતિ આપવી, એ તે એમની એક નાનીશી લીલામાત્ર જ છે. આપ એવા મહાન એ પ્રભુનાં અશ્વ અને મા થી પરિપૂર્ણ બધી લીલાઓનું વર્ણન કરે. તે ભગવાન મારા કુળદેવતા છે, જીવનદાતા છે. ઉપરાંત સમસ્ત જીવેના આત્મારૂપ છે. ભગવન્ ! આપે હમણાં જ દર્શાવેલું કે બલરામજી રાહિણીજીના પુત્ર હતા, જ્યારે ખીજી બાજુ આપે એમ કહ્યું કે બલરામ તે દેવકીપુત્ર પણ હતા. તેા ખીજું શરીર ધારણ કર્યા વિના રેીિ તથા દેવકી બન્ને માતાઓના બાળક થવું કેવી રીતે સવિત બની શકે ? વળી હે શુકદેવજી ! અસુરાતે મુક્તિ અને ભકતાને પ્રેમ આપનારા ભગવાન શ્રી કૃષ્ણને વાત્સલ્યપૂર્ણ માતા-પિતાનું ઘર છોડી વ્રજમાં જવાનું શાથા બન્યું ? ભક્તવત્સલ એવા એ પ્રભુ નંદ આદિ ગાળિયાઓ સાથે કયાં કયાં વસેલા ? બ્રહ્મા અને શંકર પર પણ શાસન કરનારા પ્રભુશ્રીએ વ્રજમાં તથા મધુપુરીમાં રહીને કઈ કઈ ાતની લીલાઓ કરી ? અને મહારાજ, એ તે બતાવે કે એમણે પેાતાના સગા મામા ફ`સજીને કેમ મારી નાખ્યા ? તે કામ તેા ક્ષુ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ અયોગ્ય જ ગણાય ને? મનુષરૂપે દ્વારિકાપુરીમાં યંદુવંશીઓ સાથે એમણે કેટલાં વર્ષો ગાળ્યાં ? સર્વશક્તિમાન એ પ્રભુની પત્નીઓ કેટલી હતી ? એમણે કેટલાં લગ્ન કર્યા ? આપ તો હરદમ એ પ્રભુલીલામાં મસ્ત રહે છે, તેથી આ મેં નામ લઈ લઈને જે પૂછયું તે ઉપરાંત પણ ઘણું ઘણું સંભળાવી શકશે આપ પૂરા જાણકાર છે અને હું મહાજિજ્ઞાસુ છું. અન્ન તે શું, બલકે મેં પાછું પણ તજયું છે, છતાં જગતજીને અન–પાણી વિના જે વેદના થાય છે, તે મને જરા પણ ત્રાસ આપતી નથી, થતી પણ નથી. એનું કારણ એ છે કે આપના પવિત્ર મુખકમળથી જે સુધામયી લીલાકથા કહેવાય છે તેમાં જ સુધાતૃષા મિટાવવાનું અમલું રસાયણ પડ્યું છે ” ત્યારે શ્રી સુતજીએ કહ્યું : “શૌનકજી ! ભગવતપ્રેમીઓમાં અગ્રણી એવા શુકદેવજીને પરીક્ષિતજીએ જ્યારે આમ પૂછ્યું ત્યારે શુકદેવજીએ તેમનું ખાસ અભિનંદન કર્યું અને સદા માટે સમસ્ત કલિમલ નારી એ કથાલીલાઓનું ભવ્ય વર્ણન શરૂ કરી દીધું.” પ્રભુને અવતાર લેવા પ્રાર્થના સવૈયા–એકત્રીસા મર્ય સમાજે ધર્મપ્રતિષ્ઠા, જેથી વ્યક્તિની સ્વતંત્રતા, સાચે માગે વ્યક્ત થતી ત્યાં નીતિન્યાયની વિશેષતા; આવે કારણે જરૂર પડે છે વિરલ વિભૂતિની જ્યારે, સુજન વ્યક્તિઓ સમાજ સાથે સફળ યાન કરતી ત્યારે. ૧ અનુક ઐશ્વર્ય પ્રભુનું જાણે, સાક્ષાત્ એવે સમે થતું, પ્રત્યક્ષીભૂત એ માટે, કે વાયે હિંદ શાશ્વતુ. ૨ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ શ્રી બ્રહ્મચારી શુકદેવજી ખેાલ્યા : “હું ભગવાનની લીલારસના રસિયા રાજર્ષિ ! તમે જે નિશ્ચય કર્યો છે, તે ઘણેા જ સુંદર અને આદરપાત્ર છે. કેમકે હવે તમે ભગવાન શ્રીકૃષ્ણની લીલા-કથા સુણવા સ્વાભાવિક રીતે ઉત્સુક થયા છે. જેમ ગ*ગાજલ કે ભગવાન શાલિ ગ્રામનું ચરણામૃત બધાંને પવિત્ર કરી નાખે છે, તેમ ભગવાન શ્રીકૃષ્ણની કથા સંબંધમાં પદ્મ કરવાથી જ શ્રેતા, વ્યક્તા અને પ્રશ્નાર એ ત્રણેય વ્યક્તિએ પવિત્ર થઈ જાય છે. રાજન ! તે સમયે શાસકગણુ ધમડને લીધે ધર્મનું ઉલ્લંધન કરી નાખતા હતા. ખરી રીતે તેઓ રાજા નહાતા, પણ રાનએના રૂપે જન્મેલા અસખ્ય દૈત્યે જ જાણે પ્રગટ થઈ ચૂકયા હતા ! એમના અસરૢ ભારથી ધરતીને બહુ બહુ પીડા થવા લાગી. તેથી પૃથ્વી પેાતાના ભારની પીડા મટાડવા બ્રહ્માજી કને પહેાંચી ગઈ. પૃથ્વીએ એ સમયે ગાયનું રૂપ ધારણ કરી રાખેલું અને એની આંખામાંથી વહી વહીને આંસુડાંએ માઢા પર છાઈ રહ્યાં હતાં! પૃથ્વીનું મન તા ખિન્ન હતું જ અને શરીર પશુ બહુ જ કૃશ થઈ ગયું હતું, ને મેટા કરુણ સ્વરથી ભાંભરી રહેલી હતી, બ્રહ્માજી પાસે જઈ એણે પોતાની પૂરેપૂરી કટકથા સંભળાવી, બ્રહ્માજીએ ઊંડી સહાનુભૂતિની સાથે એ દુઃખ-કથા સાંભળી લીધી અને પછી તરત ભગવાન શંકર તથા સ્વર્ગના જુદા જુદા મુખ્ય રવા તથા ગાય રૂપે પાતા પાસે આવેલી એ પૃથ્વીને સાથે લઈ ક્ષીરસાગરના કિનારા પર ગયા. ભગવાન પે।તે તેા દેવાનાય આરાધ્ય દેવ છે. તેથી ભગવાન પેાતાના ભક્તાની સમસ્ત અભિલાષાઓ પૂર્ણ કરે છે અને તેઓ એમનાં સકષ્ટોના નાશ કરી છે. તે જ જગતના એકમાત્ર સ્વામી છે. ક્ષીરસાગરના તટે પહેાંચીને બ્રહ્માજી અને દેવાએ ‘પુરુષ સુકત્ત’ દ્વારા એ પરમ પુરુષ સર્વાંતર્યામી પ્રભુની સ્તુતિ-પ્રાર્થના કરી. બ્રહ્માજી તે! સ્તુતિ કરતાં કરતાં સમાધિસ્થ થઈ ગયા. બ્રહ્માજીએ સમાધિ-અવસ્થામાં આકાશવાણી સાંભળી ! એ પછી જગતના Page #94 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ નિર્માણકર્તા બ્રહ્માજીએ દેવતાઓને કહ્યું, દેવતાઓ | મેં ભગવાનની વાણી સાંભળી છે. તમે પણ મારા દ્વારા એ વાણુંને તરત હમણાં જ સાંભળી લે અને પછી એમ જ કરે. એનું પાલન કરવામાં લગારેય વિલંબ ન થવો જોઈએ. જોકે આમ તે ભગવાનને ધરતીના દુઃખની પ્રથમથી જ ખબર છે, તેઓ જ ઈશ્વરનાય ઈશ્વર છે, તેથી તેઓ પોતાની કાળશક્તિ દ્વારા પૃથવીને ભાર હરણ કરતા કરતા જ્યાં લગી પૃથ્વી પર લીલા કરતા કરતા વિચરે, ત્યાં તમે પણ તમારા અંશે સાથે યદુકુલમાં જન્મ લઈને એમની (ભગવાનની) લીલામાં સાથ આપે. વસુદેવજીને ઘેર સ્વયં પુરુષોત્તમ ભગવાન પ્રગટ થશે. એમની અને એમના પ્રેયસી-પની–વની સેવા માટે દેવાંગનાઓ પણ અવતાર ધારણ કરશે ! સ્વયંપ્રકાશ ભગવાન શેષનાગ પણ જે ભગવાનની કલારૂપ હોવાને કારણે અનંત છે (કેમકે અનંતને અંશ અનંત જ હેય છે.) અને જેમને હજાર મુખ છે. ભગવાનને વહાલું કામ કરવાને માટે ભગવાનના પહેલાં પણ એમના મોટાભાઈના રૂપમાં અવતાર ધારણ કરશે. ભગવાનની તે અશ્વર્યશાલિની યોગમાયા પણ જેમણે આખાયે જગતને મોહિત કરી રાખ્યા છે તે (ગમાયા) સુધાં ભગવાનની આજ્ઞાથી ભગવાનનું લીલાકાર્ય સંપન્ન કરવા માટે અંશરૂપમાં જરૂર અવતાર પ્રહણ કરશે. હે પરીક્ષિત રાજન ! આ પ્રમાણે બ્રહ્માજીએ દેવતાઓને આ પ્રકારે આજ્ઞા આપી અને પૃથ્વીને પણ સમજાવી–બુઝાવી હૃદયસમાધાન આપ્યું. ત્યારબાદ તેઓ પિતાના ઉત્કૃષ્ટ ધામ સત્યલોકમાં ચાલ્યા ગયા ! આકાશવાણી અને કંસની કૂરતા ડારનારો ડરે પોતે, તેયે નીડર માનીને, ઘણું ઘણું અનર્થો તે, કરે ર ક્ષણે ક્ષણે. ૧ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ કરતા કાઢવી શીવ્ર, વાયુમંડળ માંહ્યથી; મર્ય સમાજમાં તેથી, સદયતા વધે ઘણું. ૨ વાણીમાં નિત્ય માધુર્ય, સાથે મૌલિક સત્ય હે, ગૂઝ અસત્ય સામે સા, વિશ્વપ્રેમ ન વિસર. ૩ પ્રાચીનકાળમાં યદુવંશી શરસેન રાજા થઈ ગયા, જેઓ મથુરા નગરીમાં રહીને માથુરમંડળ અને રસેનમંડળનું રાજ્યશાસન ચલાવતા હતા. એ જ સમયથી મથુરાનગરી સમસ્ત યદુવંશી રાજાઓની રાજધાની બની ગયેલી. મથુરાને મહિમા અપરંપાર છે, ત્યાં તો સદાય ભગવાન શ્રી હરિ વિરાજી રહ્યા છે એક વાર મથુરામાં સૂરસેનના પુત્ર વસુદેવજી વિવાહ કરીને પિતાની નવવિવાહિતા ધર્મ પત્ની દેવકીજીની સાથે ઘેર જવા માટે રથ પર સવારી કરી ચાલ્યા જતા હતા. ઉગ્રસેનને પુત્ર કંસ રાજા હતો. તે રાજાએ પોતાની આ કાકાઈ બહેન દેવકીજીને પ્રસન્ન કરવા માટે, એના રથડાઓની લગામ પકડી લીધી હતી અને તે પોતે જ રથ હાંકવા લાગ્યો. જો કે એની સાથે સેનાથી બનેલા સેંકડો રથ ચાલતા હતા ! દેવકીજીના પિતા હતા દેવક. પિતાની પુત્રી દેવકી ઉપર તેમને ઘણે પ્રેમ હતા. કન્યાને વિદાય કરતી વખતે દેવકે સેનાના હારથી શણગારેલા ચાર હાથીઓ, પંદર હજાર ઘોડાઓ અને અઢારથો રસ તથા સુંદરસુંદર વસ્ત્રાભૂષણેથી ઓપતી બસે સુકુમાર દાસીઓ દાયરામાં આપી હતી ! વિદાય સમયે વરવહુના મંગળ પ્રયાણ માટે એકીસાથે શંખ, તુરાઈ, મૃદંગ અને દુદુભિ વાજા વાગવા લાગ્યાં. પેલો કંસ માર્ગમાં જે સમયે ઘેડાની લગામ કડીને પિતે રથ હાંકી રહ્યો હતો, ત્યારે જ આકાશ વાણુએ એને સંબોધીને કહ્યું: “અરે મૂરખ ! જે બહેનને તું રથમાં બેસાડીને લઈ જઈ રહ્યો છે, તેણીનું આઠમા ગર્ભનું સંતાન જ તને Page #96 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ મારી નાખશે ” કંસ મોટે પાપી હતી. એની દુષ્ટતાને કેઈ સીમા ન હતી! ખરેખર તે તે ભજવંશના કલંકરૂપ જ હતું. આકાશવાણી સુણતાં વાર જ કંસે તલવાર ખેંચી પોતાની બહેનને એટલે પકડી દેવકીજીને મારવા તૈયાર થઈ ગયો, તે ઘણે દૂર તો હતો જ, પાપી કામ કરતાં નિર્લજજ પણ થઈ ગયેલ. હવે વસુદેવજી રાજા કંસને કહે છે: “રાજકુમાર ! આપ ભેજ વંશને તેજેય વંશધર છો !!! મોટા મોટા શુરવીરો પણ આપના ગુણેથી પ્રશંસા અને સમર્થન કરે છે ! અહીં તમારી સામે એક તે નારી જતિ, વળી તમારાં બહેન અને બીજુ આ વિવાહને શુભ અવસર ! આવી સ્થિતિમાં આપ એમનો વધ કેવી રીતે કરી શકશો? વીર શ્રેષ્ઠ ! જે જન્મે છે તેની સાથે મૃત્યુ તે જોડાયેલું છે જ. તે તરત થાય કે સે વર્ષ બાદ થાય, પણ થાય તે છે જ. જ્યારે શરીરને અંત આવી જાય છે, ત્યારે જીવ પોતાના કર્માનુસાર બીજા શરીરને ધારણ કરી લે છે અને પ્રથમના શરીરને છોડી દે છે. પરવશપણે એને આમ કરવું જ પડે છે. જેમ ચાલતી વખતે માનવી પ્રથમ પગ સ્થિર કરીને જ બીજો પગ ઉપાડે છે તેમ જીવ પણ પિતાના કર્મને અનુસાર બીજુ શરીર એક અર્થમાં પામ્યા પછી જ પ્રથમનું શરીર છેડી દેતે હોય છે. જેમ કોઈ પુરુષ જાગ્રત અવસ્થામાં રાજાનું આશ્વર્ય દેબી અથવા દેના ઈન્દ્રનું ઐશ્વર્ય સાંભળીને એની અભિલાષા કરતો થઈ જાય છે અને એનું ચિંતન કરતે કરતે એ જ વાતમાં ઓતપ્રેત બની એકરૂપ થઈ જાય છે તથા સ્વપ્નમાં પિતાને જ રાજ કે ઈન્દ્રના રૂપમાં અનુભવ કરવા લાગે છે અને પોતાની ગરીબ અવસ્થાનાં શરીરને ભૂલી જાય છે; વળી કઈ કઈ વાર તે જાગ્રત અવસ્થામાં જ એ જ વાતનું ચિંતન કરતો કરતો તન્મય બની જાય છે અને એને સ્કૂલ શરીરને ખ્યાલ જ નથી રહેતા, તે જ રીતે જીવ કમફત કામના અથવા કામનાકૃત કર્મને અધીન થઈ પિતાના પ્રથમ શરીરને ભૂલી જાય છે અને બીજા Page #97 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ શરીરને પામી જાય છે. મતલબ, આ જીવનું મન અનેક વિકારોને પુંજ છે. દેહાંતને વખતે જીવ અનેક જન્મોનાં સંચિત અને પ્રારબ્ધ કર્મોની વાસનાઓને અધીન થઈને માયા દ્વારા રચાયેલા અનેક પાંચ ભૌતિક શરીર પૈકી જે કઈ શરીરના ચિંતનમાં તલ્લીન થઈ જાય છે અને માની બેસે છે કે “તે શરીરરૂપ હું છું એવા જીવને તેવું જ શરીર ગ્રહણ કરીને જન્મ લેવો પડે છે. જેમ સૂર્ય, ચંદ્ર વગેરે પ્રકાશમય પદાર્થો પાણુ ભરેલા ધડામાં અથવા તેલ આદિ તરલ પદાર્થોમાં પ્રતિબિંબિત થાય છે અને હવાના ઝપાટાથી તે ઘડાનાં જળ કે તેલ હાલવા-ચાલવાથી તેમાં પ્રતિબિંબિત ચીજો પણ જાણે હાલતી–ચાલતી હોય તેમ દેખાય છે, એ જ રીતે જીવ પણ પિતાના અજ્ઞાનથી રચેલા શરીરમાં રાગ કરીને એ શરીરને પિતાનું સ્વરૂપ માની બેસે છે અને મોહવશ એના આવવા-જવાને પિતાનું, એટલે કે શુદ્ધ આત્માનું આવવું-જવું માનવા લાગે છે. એ માટે જેઓ પોતાનું કલ્યાણ ચાહે છે એમણે ખરેખર તો કોઈને મોહ નહીં કરવો જોઈએ. કેમકે જીવ કર્મને અધીન થઈ ગયેલ છે, અને તેથી તે જે કોઈ સાથે પણ દ્રોહ કરશે, તેણે આ જીવનમાં શત્રુથી અને મર્યા પછી પરલોકમાં પણ ભયભીત થવું જ પડશે. કંસરાજ ! આ આપની નાની બહેન હજુ ઘણું નાની અને ઘણી રાંક છે. તે તે આપની દીકરી જેવી ગણાય ! વળી તેણુને હજુ હમણાં હમણાં જ વિવાહ કર્યો છે. હજુ વિવાહ-લગ્નનાં મંગલચિહ્નો પણ એના શરીર પરથી એણે ઉતાર્યા નથી. આ પરિસ્થિતિમાં આપ જેવા દીનવત્સલ પુરુષે એ બાપડીને વધ કરી નાખો, જરા પણ ગ્ય નથી.” શુકદેવજીએ કહ્યું: “પરીક્ષિતજી ! આ પ્રમાણે વસુદેવજીએ પ્રશંસા આદિ શામનીતિથી અને ભય આદિ ભેદનીતિથી કેસને Page #98 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ બહુ જ સમજાવ્યું, પરંતુ તે ફર તે રાક્ષસાનુયાયી થઈ ગયે હતા તેથી એણે પિતાના ભયંકર સંકલ્પને ન છોડયો. વસુદેવજીએ કંસની વિકટ વિષમ એવી હઠ જોઈને વિચાર્યું કે કોઈ પણ રીતે આ ટાણું તે ટાળી નાખવું જ રહ્યું! ! ત્યારે તેઓ એ નિશ્ચય પર પહોંચ્યા કે બુદ્ધિમાન પુરુષે જ્યાં લગી બુદ્ધિ અને બળ સાથ આપે, ત્યાં લગી મૃત્યુને ટાળવાને પ્રયત્ન કરવો જોઈએ. પ્રયત્ન કરવા છતાં પણ જે તે ન ટળે તે પછી તે પ્રયત્ન કરવાવાળાને દોષ કશે રહેતો નથી. એ માટે આ મૃત્યુરૂપ કંસને પિતાને પુત્ર આપવાની વાત કરીને પણ દેવકીને બચાવી લઉં. મારા પુત્રો પેદા થાય તે પહેલાં કદાચ કંસ પોતે જ મરી જાય, સંભવ છે કે ઊલટું જ થાય કે મારે પુત્ર જ કંસને મારી નાખે. વિધાતાનું વિધાન પ્રથમથી જાણું લેવું બહુ કઠણ છે!! જેમ કેટલીક વાર વનમાં આગ લાગે છે, તે સમયે પાસેન બચી જાય છે અને દૂરનું બળી જાય છે એ બધી વાતોમાં અદષ્ટ સિવાય બીજું કંઈ મહત્વનું કારણ જણાતું નથી; પ્રાણીનું ક્યારે શું થશે, તે જ્ઞાની સિવાય કોઈ જાણી શકતું નથી. એમ વિચારી અંતે દુઃખ હોવા છતાં ઉપરથી હસતા હોય તેમ વસુદેવજી બોલ્યા: “કંસરાજ ! તમારે તો આકાશવાણી થઈ છે, તેમ આપની બહેન દેવકીજી સાથે તે કાંઈ હરકત નથી, માત્ર એમના પુત્ર સાથે છે; તે એમના પુત્ર તે તમારે હવાલે સહેજે આવી જશે. કંસે વસુદેવજીની વાત માની લીધી, કારણ કે તે વાત કંસને યુક્તિસંગત લાગી અને દેવકી બહેનને મારવાની વાત કંસે છોડી દીધી. પરંતુ એવામાં નારદજીએ આવીને કંસને ચેતવ્યો કે તારી આજબાજુ જે લેક પેદા થાય છે, તે બધા તારા શત્રુઓ છે. એટલે એણે પિતાના પિતા ઉગ્રસેન સહિત અંધકવંશ તેમજ યદુ અને ભેજવંશના રાજાઓને પણ કેદમાં મૂકી દીધા. એ રીતે વસુદેવજી તથા પિતાની બહેન દેવકીને પણ જેલમાં કંસરાજાએ આખરે તો ગયાં જ.” Page #99 -------------------------------------------------------------------------- ________________ દેવકીજીનું ગર્ભહરણ અને શેષાવતાર આસુરી ભાવવાળાને, આસુરી મિત્ર સાંપડે; તે સૌ ભેળા મળી હશે, સુરને નાશ આદરે. ૧ કિંતુ તે જ સમે સામે, પ્રભુ-અંશે સમુદ્દભવી; કરીને સા'ય સુરોને, અપે જીત ખરેખરી. ૨ બ્રહ્મચર્યનિષ્ટ શુકદેવજી કહે છે: “પરીક્ષિત ! એક તરફથી તો રાજ કંસ જતે બળવાન હતો જ. સાથોસાથ મગધનરેશ જરાસંધની ઘણી મદદ એ કંસને સ્વાભાવિક મળતી રહેતી હતી. ઉપરાંત એના સાથીઓમાં (૧) પ્રલંબાસુર (ર) બકાસુર (૩) ચાણુર (૪) તૃણાવર્ત (૫) અઘાસુર (૬) મુષ્ટિક (૭) અરિષ્ટાસુર (૮) દ્વિવિદ (૯) પૂતના (૧૦) કેશી અને (૧૧) ધેનુ તેમજ બાણાસુર અને ભોમાસુર જેવા ઘણું દૈત્ય રાજાઓ એના સહાયકરૂપ હતા. એ બધાને સાથ લઈ તે યદુવંશીઓને નષ્ટ કરવા લાગી ગયેલ. આથી યદુવંશીઓ ભયભીત થઈ કુર, પંચાલ, કેક્ય, શાલવ, વિદર્ભ, નિષધ, વિદેહ અને કાસલ આદિ દેશોમાં જઈ વસવા લાગ્યા હતા ! જ્યારે કસે એક એક કરીને દેવકીજીનાં છ બાળકે મારી નાખ્યાં ત્યારે દેવકીજીના ગર્ભમાં ભગવાનને પોતાના અંશરૂપ શ્રીશેષજી-જેમને અનંત પણ કહેવાય છે, તેઓ–પધાર્યા. આનંદ સ્વરૂપ તેઓના ગર્ભ પ્રવેશથી શ્રી દેવકીજીને સહજ સહજ અતિશય આનંદ થયે ! પરંતુ કંસ કદાચ એને પણ મારી નાખે છે એને લીધે દેવકીજીને શાક પણ એટલું જ વધી ગયો ! વિશ્વાત્મા ભગવાને જ્યારે જોયું કે મને જ પિતાના સ્વામી અને સર્વસ્વ માનનારા યદુવંશીઓ કંસ મારફત ખૂબ સતાવાયા છે, ત્યારે ભગવાને પોતાની ગમાયાજીને આદેશ આપી દીધું : Page #100 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ દેવી કલ્યાણ ! તું વ્રજમાં જ. તે પ્રદેશ ઘણે સુંદર છે. જ્યાં નજર નાખશે ત્યાં ગોવાળિયાઓ અને ગાયોની છટા દેખાશે. ત્યાં નંદબાબાના ગોકુલમાં વસુદેવ-પત્ની રહિણી વસે છે. એમની બીજી પત્નીએ પણ કંસથી ડરીને ગુપ્તવાસ સેવી રહી છે. આ વખતે મારો જે અંશ શેષરૂપે કહેવાય છે, તે દેવકીના ગર્ભમાં વિરાજમાન છે. એને ત્યાંથી તું રોહિણીને પેટે મૂકી દે. હું કલ્યાણ ! હવે હું મારું સમસ્ત જ્ઞાન, બલ, આદિ અંશેાની સાથે હું દેવકીજીને પુત્ર બનીશ અને તારે નંદબાબાની પત્ની યશોદાના ગર્ભથી જન્મ લેવાને છે. તું લેકને માં–માગ્યાં વરદાન આપવામાં સમર્થ થઈશ! મનુષ્યો તને પિતાની બધી ઈચ્છાઓ પૂરવાવાળી જાણું ધૂપ, દીપ, નૈવેદ્ય તેમજ અન્ય પ્રકારની સામગ્રીઓથી પૂજા કરશે. આ પૃથ્વીના લે તારે માટે જુદાં જુદાં સ્થાને બનાવશે અને દુર્ગા, ભદ્રકાળી, વિજયા, વૈષ્ણવી, કુમુદા, ચંડિકા, કૃષ્ણ, માગધી, કન્યા, માયા, નારાયણ, ઈશાની, શારદા અને અંબિકા વગેરે નામોથી તને પિકારશે. દેવકીછના ગર્ભમાંથી ખેંચવાને કારણે લોકે સંસારમાં એ શેષજીને “સંકર્ષણ' કહેશે. લોકરંજન કરવાને કારણે “રામ” પણ કહેશે અને બળિયાએમાં સર્વોચ્ચ હેવાને કારણે ભવિષ્યમાં “બલભદ્ર' પણ કહેશે, જ્યારે ખુદ ભગવાને ભેગમાયાજીને આ પ્રકારને આદેશ આપ્યો ત્યારે તેણુએ જેવી આજ્ઞા” એમ બેલી ભગવાનની વાત શિરોધાર્ય કરી લીધી, અને ભગવાનને પ્રદક્ષિણા કરીને તે પૃથ્વીલોકમાં આવી તથા ભગવાને જે આદેશ આપેલ તે મુજબ જ વર્તવા લાગી. જ્યારે રોગમાયાએ દેવકીજીને ગર્ભ લઈ જઈને રોહિણના ઉદરમાં રાખી દીધા ત્યારે પુરવાસી લેકે ઘણું દુઃખ સાથે અંદરોઅંદર કહેવા લાગ્યા : “હાય ! બિચારી દેવકીજીને એ ગર્ભ તે નષ્ટ જ થઈ ગયો !' પરીક્ષિતજી ! ભગવાન તો ભક્તોની ભીડ ભાંગી અભય આપનારા છે. ભગવાન સર્વત્ર બધાં સ્વરૂપમાં છે અને આમ તો તેને Page #101 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ આવવા-જવાનું કશું યે નથી, તેથી તેઓ વસુદેવજીના મનમાં પોતાની સમસ્ત કળાઓની સાથે પ્રગટ થઈ ગયા. એમાં વિદ્યમાન છતાં પિતાના અવ્યક્ત સ્વરૂપને વ્યક્ત બનાવી દીધું. ભગવાનને પ્રકાશ ધારણ કરવાને કારણે વસુદેવજી સૂર્ય સમાન તેજસ્વી બની ગયા ! એમને નીરખીને લેકેની આંખે સહેજે બિડાઈ જવા પામતી. સમર્થમાં સમર્થ રાજા પિતાનાં બલ, વાણી અને પ્રભાવથી એમને જરા પણ નહેાતા દબાવી શકતા. ભગવાનને આ તિર્મય અંશ કે જે જગતનું પરમ મંગલ કરનારો છે, તે વસુદેવજીએ ધારણ કર્યો. તે કારણે દેવી દેવકીજીએ રહણ પણ કર્યો, જાણે પૂર્વ દિશાએ ચંદ્રમાં ધર્યો હોય તેવા શુદ્ધ સત્વથી સંપન્ન એવાં દેવી દેવકીમાતાએ વિશુદ્ધ મન વડે સર્વાત્મા અને આત્મસ્વરૂપ ભગવાનને ગર્ભ ધારણ કર્યા. ખરી રીતે તે ભગવાન જ સારી દુનિયાનું નિવાસસ્થાન છે, છતાં દેવકીજી પોતે જ એ મહાસત્તાના નિવાસસ્થળરૂપ બની ગયાં! બીજઓને દેવકીજીના આ તેજને ખ્યાલ ન આવ્યું, પરંતુ દેવકીજીના ગર્ભમાં ભગવાન તે વિરાજમાન થઈ જ ગયેલા. તેમના મુખ પર પવિત્ર સ્મિત ફરકતું હતું અને દેહકાન્તિથી આખી જેલ પોતે જ જાણે ઝગમગવા લાગી હતી !” દેવકી-કૂખે અવતરણ એનાં એ દેવકી તે યે, કૂખે પ્રભુ પધારિયા તેથી દેહ, વળી જેલ, આસપાસ સહુ દીપ્યાં. ૧ ભવ વૃક્ષ પરે પંખી બે બેઠાં જીવ ને શિવ; દુઃખી માયા વિશે જીવ, માયા તળે સુખી શિવ ૨ Page #102 -------------------------------------------------------------------------- ________________ ૩૨૧ અન્યાય-દુઃખથી મેટું, મત્યને અન્ય ના દુઃખ; તે કાઢો જે અહિંસાથી, તે સદા સર્વને સુખ. ૩ બ્રહ્મચારી શુકદેવજી કહે છે: “રાજા પરીક્ષિત ! જયારે કંસે દેવકીજીનું કારાગારમાં સક્ષમ નિરીક્ષણ કર્યું તે એને લાગ્યું કે મારા પ્રાણેના ગ્રાહક એવા વિષ્ણુ આ બહેનના ગર્ભમાં આ વખતે આવી ગયેલા જાય છે ! નહીં તો બહેન દેવકીની કાયાને ઝગમગાટ આટલો બધો પ્રબળ હેય જ નહીં. આ પહેલાં દેવકીની આવી કાયા મેં ક્યારેય બીજાં ગર્ભધાને વખત નથી નીરખી ! હવે મારે ઝટમાં ઝટ ચેતી જવું રહ્યું ! વળી એક તે દેવકીજી પતે એક સ્ત્રી, બીજી બાજુ બહેન છે અને ત્રીજી તે ગર્ભવતી પણ છે. આવી સ્થિતિમાં એક બહાદુર ક્ષત્રિય તરીકે મારાથી એને ઠાર તે નહીં મરાય. તે બીજી રીતે હવે મારે શું કરતા રહેવું? જે હું દેવકીને મારું તો મારી મેળવેલી કીર્તિ, લક્ષમી અને આખું આયુષ્ય બધું જ જાણે નષ્ટ થઈ જાય, તે પછી કરવું શું ? જે કુરતાનો વ્યવહાર કરે છે, તે તો જીવવા છતાં મરેલા જ ગણાય, લેકે મૃત્યુ બાદ તે એવા માણસને સદા ગાળાથી જ વધાવતા હોય છે. એટલું જ નહીં, એ દેહાભિમાની હલકામાં હલકી એવી નરક ગતિમાં જ જાય છે. જો કે કંસ દેવકીજીને જરૂર મારી શકતો હતો, પરંતુ ન જાણે શાથી મારવાના અત્યંત ભર વિચારથી એ હવે સાવ નિવૃત્ત થઈ ચક્યો ! ! ! ભગવાનના પ્રત્યે દઢ વિરભાવ મનમાં ગંઠીને તે સૂતાંબેસતાં, ખાતા–પીતાં, હાલતાં-ચાલતાં એ રીતે ચોવીસેય કલાક તે ભગવાનનો જ વિચાર કર્યા કરતો રહ્યો. જ્યાં એની આંખ પડે, અને જ્યાં કાંઈક ખટકે થાય કે તરત શ્રી કૃષ્ણ જ તે બધામાં એની નજરે પડતા હતા. આ રીતે કંસને આખું જગત વરભાવ હોવા છતાં એકંદરે કૃષ્ણમય જ બની ગયું. તેવામાં અહીં ભગવાન શંકર અને બ્રહ્માજી કંસના પ્રા. ૨૧ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ કેદખાનામાં આવી પહેયા !!! એમની સાથે એમના અનુચરે ઉપરાંત સમસ્ત દેવઐતિનિધિઓ અને નારદાદિ ઋષિ-મુનિઓ પણ હતા જ. તેઓ બધા સુમધુરવાણુથી સૌના મનોરથ પૂરનારા એવા ભગવાન કૃષ્ણની આ પ્રકારે સ્તુતિ કરવા લાગ્યાઃ “પ્રભુ! આપ સત્ય સંક૯૫ છે, તેથી સત્ય પિતે જ આપની પ્રાપ્તિનું સર્વોચ્ચ સાધન છે. સૃષ્ટિના પહેલાં, પ્રલયના અંતે અને સંસારની હસ્તી એ બધી જ અવસ્થાઓમાં પણ આપ એક જ સત્ય સ્વરૂપે છે. દશ્યમાન એવાં પૃથ્વી, પાણુ, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચ સત્યેના આપ જ એકમાત્ર કારણરૂપ છે. આપ જ એ બધાંમાં અંતર્યામી રૂપે બિરજમાન છે. આપ પોતે જ આ દશ્યમાન જગતના પરમાર્થ સ્વરૂપ છો. આપ જ મધુરવાણી અને સમદર્શનના પ્રવર્તક છે. ભગવાન ! આપ તો બસ, સત્ય સ્વરૂપ જ છે. અમે સૌ આપના શરણમાં આવ્યાં છીએ. આ સંસાર શું છે? ખરેખર તો તે છે એક સનાતનવૃક્ષ. એ વૃક્ષને આશ્રય છે એક પ્રકૃતિઃ એનાં બે ફળ છેઃ (૧) સુખ (૨) દુઃખ. ત્રણ એનાં મૂળ છે: સવ (૩) રજ અને (૪) તમ. ચાર એના રસ છેઃ (૧) ધર્મ (૨) અર્થ (૩) કામ અને (૪) મોક્ષ. એને જાણવાના પાંચ પ્રકારો છે : (૧) કાન (ર) ચામડી (૩) આંખ (૪) જીભ અને (૫) નાક, એના છ સ્વભાવો છે : (૧) પેદા થવું (૨) રહેવું (૩) વધવું (૪) બદલવું (૫) ઘટવું અને (૬) નષ્ટ થવું. એની છાલ રૂપે સાત ધાતુઓ છે : (૧) સ (૨) લેહી (૩) માંસ (૪) મેદ (૫) હાડકાં (૬) મજજાઓ અને (૭) વીર્ય. એ વૃક્ષની આઠ ડાળીઓ છેઃ પાંચ મહાભૂતે (૬) મન (૭) બુદ્ધિ અને (૮) અહંકાર. તેમાં મોટું આદિ નવાર અને દશ પ્રાણે રૂપી પાંદડાં છેઃ (૧) પ્રાણ (૨) અપાન (૩) વ્યાન (૪) ઉદાન (૫) સમાન (૬) નાગ (૭) કૂર્મ (૮) કૃકલ (૯) દેવદત્ત અને (૧૦) ધનંજય. આ સંસારરૂપી ઝાડ પર બે પંખી છે: (૧) જીવ Page #104 -------------------------------------------------------------------------- ________________ ૩૨૩ અને (૨) ઈશ્વર. આ સંસારરૂપી ઝાડની ઉત્પત્તિના આધાર તો એકમાત્ર આપ જ છે. આપમાં જ એ સંસારને પ્રલય થાય છે, આપની જ કૃપાથી એની રક્ષા પણ થાય છે. જેનું ચિત્ત આપની માયાથી ઘેરાયેલું રહે છે, તેને આ સત્યને સમજવાની શક્તિ ગુમાવી બેઠેલો જ જાણવો! તે જ ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરવાવાળા બ્રહ્માદિ દેવતાઓને (એકરૂપે નહીં પણ અનેક રૂપે જુએ છે. તત્વજ્ઞાની પુરુષ તે બધાંના રૂપમાં કેવળ આપનું જ દર્શન નિહાળે છે. આપ જ્ઞાનસ્વરૂપ આત્મા છે. સચરાચર જગતના કલ્યાણ માટે જ અનેક રૂપ ધારે છે. આપનાં તે રૂપે વિશુદ્ધ, અપ્રાકૃત અને સત્યમય હોય છે અને સંત પુરુષોને બહુ સુખ આપે છે. સાથે જ દુષ્યને એમની દુષ્ટતાને દંડ પણ આપે છે અને એમને માટે અમંગલ પણ જ છે. સાચી રીતે જે આપને જાણે છે તે જ તરે છે, બાકી બધા ડૂબે છે. આપની પરમ પ્રીત ધરાવનાર ભક્તો ડરને પેલે પાર પહેચે છે. સેવામાર્ગ ઘણે કઠણ છે. આપની પરમ કૃપાથી જ તે પમાય છે! આપે અનંતકાળથી યુગે યુગે જન્મ ધરીને જગતનું પરમ દુઃખ મટાડયું છે, તેમ આ વખતે પણ મટાડે. અમે આપને નમીએ છીએ. (પછી દેવકીજી તરફ જોઈને તેઓ બેલે છે.) માતાજી ! આ ઘણું સુભાગી વાત છે કે આપના પવિત્ર કૂખે અમ સૌનું કલ્યાણ કરવાવાળા સ્વયં ભગવાન, પિતાનાં જ્ઞાન, બલ આદિ અંશે સાથે પધાર્યા છે. હવે આપ કંસથી જરાપણ કરી શકશે નહીં. ...હવે તો કંસ બેડા જ દિવસેને મહેમાન છે. આપને (ભગવાન રૂ૫) પુત્ર યદુવંશની રક્ષા જરૂર કરશે જ...” Page #105 -------------------------------------------------------------------------- ________________ અવતરણને અવસર વાણી ગમ્ય નથી તે યે, સદા વાણુ વડે સ્ત; બ્રહ્મા–મહેશને મુખ્ય રાખી દે પ્રભુ ભજે. ૧ પ્રભુ પણ ધરે દેહ અધર્મને દબાવવા ધર્મને તાજગી આપે, તે સાચું એક અર્થમાં. ૨ બ્રહ્મચારી શુકદેવજીએ કહ્યું : “રાજન પરીક્ષિત ! ખરેખર તે ભગવાનનું સ્વરૂપ વાણુથી વર્ણવી શકાતું જ નથી, છતાં બ્રહ્માજી અને ભગવાન શંકરની આગેવાની તળે બધા દેવોએ પોતપોતાની રીતે પિત પિતાની કક્ષા મુજબ બુદ્ધિ દ્વારા વાણુથી વર્ણન કર્યું અને એ રીતે સંતોષ માન્યા પછી બ્રહ્મા-મહેશની આગેવાની તળે પોત પોતાને સ્થાને પ્રયાણ કર્યું.” ત્યારબાદ શ્રી શુકદેવજી કહે છેઃ “હવે બધા શુભ યુથી સંકળાયેલ ઘણે સોહામણે સમય આવી પહોંચ્યા. તે સમયે રોહિણું નક્ષત્ર હતું. આકાશમાં બધાં નક્ષત્ર, ગ્રહ, તારાઓ શાંત સૌમ્ય જોશી રહ્યાં હતાં; દિશાઓ સ્વચ્છ અને પ્રસન્ન હતી. નિર્મળ આકાશમાં તારાઓ ઝગમગી રહ્યા હતા. પૃથ્વીનાં મેટાં મોટાં શહેર તથા નાનાં નાનાં ગામમાં આહીરોની વસતિઓ અને હીરા આદિની ખા મંગલમય દેખાઈ રહ્યાં હતાં. નદીઓનું પાણું પણ નિર્મળ બની ચકર્યું હતું. રાતને સમયે પણ સરોવરમાં કમળ ખીલતાં જણાતાં હતાં. વનમાં વૃક્ષોની હારની હાર રંગબેરંગી પુષ્પ ગુચછાઓથી લદાઈ ગયેલી જણાઇ પડતી હતી. ક્યાંક ક્યાંક પક્ષીઓ ગીતડાં ગાતાં હતાં, તો ક્યાંક વળી ભમરાઓ ગણગણતા જણાતા હતા, તે વખતે પરમ પવિત્ર અને પુણ્ય ગંધથી ભરેલે વાયુ, કેઈને સ્પર્શી જાય તે તેને અત્યંત સુખને અનુભવ થતો હતે. અલબત્ત, એવા પવનની Page #106 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ ગતિ ઘણી ધીમી હતી. બ્રાહ્મણેાના અગ્નિહેાત્રને કદી ન બુઝાવા પામે તેવે અગ્નિ પણ કંસના અત્યાચારને લીધે ખ્રુઝાઈ ગયા હતા, પર ંતુ આ સમયે તે આપમેળે સળગી ઊઠયો ! સંતપુરુષો તા પ્રથમથી ચાહતા હતા જ કે અસુરીની ચઢતી ન થવા પામે, જેથી હવે તેએ સૌનું મન એકદમ પ્રસન્નતાથી ભરાઈ ગયું! જે વખતે ભગવાનના આવિર્ભાવને અવસર આવ્યો, તે અવસરે સ્વ માં દેવતાએની નાખતા સ્વયમેવ વાગી ઊઠી ! કિન્તરા અને ગ ંધર્વા ભગવાનના માંગલમય ગુણાનાં વખાણું કરવા લાગ્યા. વિદ્યાધરીએ બધી અપસરાઆ સાથે નાચવા લાગી. મેટા માટા દેવા અને ઋષિમુનિઓ આનંદ ભરી રીતે પુષ્પાની વૃષ્ટિ કરવા લાગ્યા...! ખરાખર મધરાતના સમય થયા ત્યારે ચારે બાજુ અંધકારનું સામ્રાજ્ય હતું ! ઉપરાંત ખુદ ભગવાનના આ અવતારને સમયે જળથી ભરેલાં વાદળા સમુદ્રની પાસે જઈને ધીરે ધીરે ગર્જના કરવા લાગ્યાં. એ જ સમયે સૌના (પ્રાણી માત્રના) હૃદયસ્થ ભગવાન વિષ્ણુ જેમ પૂર્વ દિશાથી સાળે કળાએથી પરિપૂર્ણ ચંદ્રમાના ઉદય થયા હેય તેમ દેવસ્વરૂપે દેવકીજીના ગર્ભમાં પ્રગટ થયા. વસુદેવજીએ જ્યારે એવું “કે એમની સામે એક અદ્દભુત બાળક છે, કે જેમની આંખા કમળ જેવી કામળ અને વિશાળ છે, ચાર સુંદર હાથમાં (૧) શંખ (ર) ગદા (૩) ચક્ર (૪) કમલ ધારણ કર્યાં છે, છાતી પર શ્રીવત્સનું ચિહ્ન અત્યંત સુંદર સ્ત્રÇમયી રેખાથી શે।ભી રહ્યું છે, ગળામાં કૌસ્તુભમણિશે।ભી રહેલ છે, વર્ષાકાળના વરસાદની જેમ પરમ સુંદર શ્યામલ શરીર પર પીતાંબર પહેર્યું છે, બહુમૂલ્ય વૈડૂ^ર્માણનાં મુકુટ અને કુંડળની કાન્તિથી સુંદર વાંડિયા વાળ સૂર્યકિરણા સમાન સેભી રહ્યા છે, કમર પર ચમકતા. કદા લટકી રહ્યો છે, હાથ પર બાજુબંધ વગેરેથી કડાં શાભાયમાન બની ગયાં છે. બાળકના અંગેઅંગથી અાખી છટા ભભકી રહી છે. જ્યારે વસુદેવજીએ જોયું કે પેતાના પુત્રરૂપે તા ખુદ સ્વયં Page #107 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ ભગવાન જ પધારેલા છે, ત્યારે પહેલાં તો એમને અસીમ આશ્ચર્ય થયું. પછી આનંદથી એમની આંખે ખીલી ઊઠી. એમને રોમે રોમ પરમાનંદ પથરાઈ ગયો. શ્રીકૃષ્ણનો આત્મોત્સવ મનાવવાની ઉતાવળમાં એમણે એ જ સમયે બ્રાહ્મણને માટે દશ હજાર ગાયોને સંકલ્પ પણ કરી નાખ્યો. પરીક્ષિત ! ભગવાન શ્રીકૃષ્ણની અંગકાન્તિથી પ્રસૂતિગૃહ ઝગમગતું હતું. જ્યારે વસુદેવજીને એ સમજઈ ચૂકયું કે આ તે પરમ પુરુષ પરમાત્મા જ છે, ત્યારે ભગવાનને પ્રભાવ જાણવાને લીધે એમને બધે જ ભય જતો રહ્યો. એમની પોતાની બુદ્ધિ સ્થિર કરીને એમણે ભગવાનના ચરણમાં પિતાનું માથું ઝુકાવી દીધું અને પછી હાથ જોડીને તેઓ તે ભગવાનની સ્તુતિ કરવા લાગી ગયા !” પ્રભુ-પ્રાગટય માયા વશ ન થાયે ને, માયા વશ કરે ખરે; એવો વિકાસશીલાત્મા, અવતારી પ્રભુ ઠરે. ૧ અધમ આસુરી વૃત્તિ, તેને હટાવતા પ્રભુ માનવીય ગુણે ધર્મ, તેને ઉજાળતા પ્રભુ. ૨ વસુદેવજી બેલ્યા: “હું સમજી ગયે કે આપ પ્રકૃતિથી ઉપર અને અળગા એવા પુરુષોત્તમ છો ! આપનું સ્વરૂપ કેવળ આનંદ જ છે ! આપ સમસ્ત બુદ્ધિઓના એક માત્ર સાક્ષી છે ! આપ જ સંસારના આરંભમાં આપની પ્રકૃતિ મારફત આ ત્રિગુણાત્મક જગતનું સર્જન કરો છો અને પછી તેમાં નથી પ્રવેશતા તોય પ્રવેશેલા હે એમ જણાઓ છે ! મતલબ ગુણેનું આવરણ આપને ઢાંકી નથી શકતું. ખરી રીતે આપ નથી બહાર કે નથી અંદર ! પછી આપ Page #108 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭ શામાં પ્રવેશ કરશે ? આથી જ આપ પ્રવેશ ન કરવા છતાં જાણે પ્રવેશી ગયા છે એમ લાગે છે! આત્મતત્તવ સિવાય બીજી કોઈ પણ વસ્તુ યુક્તિ-સંગત નથી, કેવળ નામમાત્ર છે. જ્યાં બુદ્ધિ ન પહોંચે, ત્યાં બુદ્ધિથી નિર્ણય કરવામાં કઈ બુદ્ધિમત્તા છે? આપ સ્વયં સમસ્ત ક્રિયાઓ, ગુણ અને વિકાસથી રહિત છે છતાંય આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયતા આપ થકી જ થાય છે. આ વાત પરમ અશ્વર્યશાળી, પરબ્રહ્મ પરમાત્મા ! આપને માટે જરા પણ અસંભવિત નથી. કારણ કે સત્વ, રજ અને તમ એ ત્રણેયનું આશ્રયસ્થાન આપ પોતે જ છે. આથી જ તે ત્રણે ગુણેના કાર્ય વગેરેનું આરોપણ આપમાં જ થાય છે. મતલબ કે, આપ જ ત્રણે લેકની રક્ષા કરવા માટે પિતાની માયાથી સવમય સફેદરણું (પિષણકારી વિષ્ણુ) રૂપ ધરે છે. ઉત્પત્તિ માટે રજોગુણપ્રધાન રાતા રંગના (સુજનકારક) બ્રહ્મારૂપ અને પ્રલય સમયે તમે ગુણપ્રધાન કાળારંગના (સંહારકારક) રુદ્ર(શંકર)રૂપ પણ આપ જ સ્વીકારે છે. આપ સર્વશક્તિમાન અને બધાના સ્વામી છે ! આ સંસારની રક્ષા માટે જ આપે મારે ઘેર જન્મ લીધે છે. કારણ કે આજકાલ કરડે અસુર સેનાપતિઓએ રાજ-નામ ધારણ કર્યું છે, પિતાને અધીન સેનાએ સુદ્ધાં રાખી છે, પણ તે બધાને આપ સંહાર કરવાના છે. એ દેવતાઓના પણ આરાધ્ય દેવ! આ કંસ ઘણે દુષ્ટ છે. એને જ્યારે ખબર પડી કે આપને અવતાર મારે ઘેર થવાનો છે, એટલે આપના ભયે કરીને આપના મોટાભાઈની કંસે હત્યા કરી નાખી. હમણાં જ કંસના દૂતિ આપના અવતારના સમાચાર કંસને સંભલાવશે અને તે તરત તૈયાર થઈ હમણાં જ તે હાથમાં હથિયાર લઈને અહીં દોડો દોડો આવશે. બ્રહ્મનિષ્ઠ શુકદેવજી કહે છે: “જેમ વસુદેવજીએ આ રીતે ભગવાનને તરત ઓળખી લીધા, એમ દેવકીજી તરત તે ભગવાનને Page #109 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ન પિછાણુ શક્યાં અને “માના હેતથી એ બાળકને જોઈ રાગમાં રંગાઈ ગયાં ! પરંતુ તરત પાછે એ બાળકના ચહેરા પર માતા પ્રત્યેને પ્રતિરાગ પિતા પરત્વે અનુભવવાને બદલે સપ્રેમ, પરમ વિશુદ્ધ પ્રેમ અથવા વીતરાગતાયુક્ત પ્રશાંત રસ જોઈ એમને પણ સમજાઈ ગયું કે, આ બાળક સામાન્ય બાળક નથી, અસાધારણ પુરષ છે. અરે, ખુદ ભગવાને મારી કને જન્મ ધર્યો છે. તેથી તેઓ હવે ખુદ પોતે પણ કંસથી નિર્ભય બની ગયાં એટલું જ નહીં બલકે પરમ કૃપાળુ આનંદઘન એ અવતારધારક ભગવાનની ગુણસ્તુતિમાં તેઓ પણ ગરકાવ થઈ ગયાં. યશોદાજીને ખોળે પરમાત્મા બને આત્મા, સ્થિર જે આત્મલક્ય તે; આત્મલક્ષ્ય થશે સ્થાયી, સાંપડે મનુજવ જે. ૧ મનુષ્યદેહ છે સાથે, પમાડે મનુજત્વ તે; છે મનુજ – એ રીતે, ઈકવરી અંશ માનજો. ૨ ક્રમશઃ દંપતી આવું, સ્વપર–શ્રયસાધક જ્યાં હોય ત્યાં જઈ ધારે, માનવી દેહ ઈશ્વર. ૩ માતા દેવકીજી હવે ભગવાનને ઉદ્દેશીને બોલ્યાઃ “વેદમાં આપના જે સ્વરૂપને અવ્યક્ત તથા સંસારમાં સર્વ કાંઈ જે છે તેનું મૂળ કારણ દર્શાવ્યું છે, ઉપરાંત જે અનંત જ્યોતિ સ્વરૂપ, વિકારરહિત, ત્રિગુણાતીત છે, કેવળ અનિર્વચનીય અને માત્ર વિશુદ્ધ સત્તાના રૂપમાં જે કહેવાયું છે તે અને બુદ્ધિ આદિના પ્રકાશક આપ જ સ્વયં વિષ્ણુ છે. બધુય જ્યારે વિલય પામે ત્યારે પણ આપ એક શેષ સદા Page #110 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ રહે જ છે. તેથી આપનું એક નામ પણ શેષ' કહેવાય છે. કાળ ત્યાદિ તે આપની લીલામાત્ર છે. આપ સશક્તિમાન અને પરમ કલ્યાણના આશ્રયસ્થાન છે. આથી હું આપનું શરણું લઉં છું. મા જીવ કાંય અભય થયેા નથી. આજે બહુ ભાગ્યને કારણે આ જીવને આપનું ચરણ-શરણુ મળી ગયું છે, જેથી તે હવે સુખેથી સૂઈ શકશે. ખીજાની તે! વાત જ શી કરવી, પણ ખુદ મૃત્યુ પણ ડરીને ભાગી ગયું છે ! આ કૌંસ મહા દુષ્ટ અને ભયંકર છે, તેનાથી આપ અમારી રક્ષા કરશે! જ, આપનું આ ચતુર્ભુજ દિવ્યરૂપ માત્ર ધ્યાનની વસ્તુ છે. એને આપ દેહાભિમાન જીવેાની સામે પ્રગટ ન કરી. મધુસૂદન ! આ પાપી કસને એ ખ્યાલ ન આવવા જોઈએ કે આપના જન્મ મારા ગર્ભથી થયા છે. આપ આપનું એ સ્વરૂપ આટાપી સામાન્ય બાળકનું રૂપ ધરી લે.’ ભગવાન ખુદ ખાલ્યા ‘સ્વાયંભુવ મન્વંતરમાં જ્યારે તમારા પ્રથમ જન્મ થયેલા ત્યારે તમારું નામ પ્રશ્ન અને આ વસુદેવ તપ નામના પ્રશ્નપતિ હતા. તમારા બન્નેનાં હૃદય પરમ વિશુદ્ધ છે, તેથી બ્રહ્માજી તરફથી આપ અનેને ગર્ભ ધારણ કરવાની આજ્ઞા મળી. ત્યારે તમે બન્ને જણે ઇંદ્રિયેનું દમન કરીને ઉત્કૃષ્ટ તપસ્યા કરી. તમેા બન્નેએ વર્ષા, વાયુ, ગરમી, ઠંડી વગેરે કામના જુદા જુદા ગુણોને સહન કર્યા અને પ્રાણાયામ દ્વારા પેાતાના મનનેા મેલ ધોઈ નાખ્યા, શાંત ચિત્તથી મારી આરાધના કરી. તે વખતે હું તમે બન્ને પર પ્રસન્ન થયા હતા અને વરદાન માગવાનું મેં કહેલું. ત્યારે તમે બન્નેએ મારા સમાન પુત્ર માગ્યા. ત્યાં લગી તમારા બન્નેને ભાગે સાથે કોા સંબંધ પણ ન હતા, પશુ મે` વરદાન આપ્યું ત્યાર પછી તમે લેાકેા વિષય-ભાગ સંયમપૂક કરવા લાગ્યાં. એમાંથી હું તમે તેના પુત્ર થયો અને તે સમયે હું પ્રશિંગ નામથી વિખ્યાત થયું. પછી બીજા જન્મમાં તમે થયાં અદિતિ અને વસુદેવ થયા કસ્ય પ તે સમયે પણ હું તમારા બન્નેને પુત્ર થયા. તે સમયે મારું નામ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ હતું ઉપેદ્ર, પણ શરીર નાનું હોવાથી લેકે મને “વામન” પણ કહેતા હતા. તમારા ત્રીજા જન્મમાં પણ હું તમારે પુત્ર થયો. મેં તમને મારું સ્વરૂપ એટલા માટે બતાવ્યું કે તમે બનેને મારા પૂર્વાવતાર યાદ આવી જાય. તમો બને મારા પ્રત્યે જેમ પુત્ર ભાવ રાખો, તેમ નિરંતર બ્રહ્મભાવ પણ રાખ્યા કરજે અંતે તમને આમાંથી જ મારા પરમ પદની પ્રાપ્તિ થશે !” હવે બ્રહ્મનિષ્ઠ શુકદેવજી કહે છે: “ભગવાન આટલું બેલી ચૂપ થઈ ગયા. હવે જોતજોતામાં પિતાની યુગમાયાથી એમણે એક સાધારણ બાળકનું સ્વરૂપ ધારણ કરી લીધું. ત્યારે વસુદેવજીએ ભગવપ્રેરણાથી આ પુત્રને લઈને સૂતિકા ગૃહથી બહાર નીકળવાની ઈચ્છા કરી. આ બાજુ એ જ સમયે નંદપત્ની યશોદાજીના ગર્ભથી વેગમાયાને જન્મ થયો. તે જ યોગમાયાએ ચેકીદારો અને સમસ્ત નગરવાસીઓની બધી ઇન્દ્રિય તથા વૃત્તિમાંથી ચેતના હરી લીધી. તેથી તેઓ બધાં અચેત થઈ ગયાં. કારાગારના બધા દરવાજા બંધ હતા અને કમાડ ઘણાં મોટાં હતાં. તે કમાડોને લેઢાની જર અને તાળાં જડયાં હતાં તેથી બહાર નીકળવું કઠણ હતું. પરંતુ વસુદેવજી ભગવાન કૃષ્ણને ગાદમાં લઈ જેવા દરવાજા નજીક ગયા કે તરત દરવાજા આપોઆપ ઊઘડી શ્યા, જેમ સૂર્યોદય થતાં અંધકાર દૂર થાય છે તેમ. તે સમયે વાદળા ધીરેધીરે ગરજીને જલકુવારી છોડી રહ્યાં હતાં. તેથી શેષ નાગ પોતાની ફેણથી તે રોકતા રોકતા ભગવાનની પાછળ ચાલવા લાગ્યા. વારંવાર વર્ષાને કારણે યમુનાજીમાં પાણ-ભરતી ઘણું હતી, પણ સીતાપતિ રામને સમુદ્ર માગે આપી દીધે તેમ યમુના મૈયાએ પણ ભગવાનને માર્ગ આપી દીધું. વસુદેવજીએ નંદબાબાના ગોકુળમાં જઈને જોયું તો બધાંય ગોપ-ગોવાલણે નિદ્રાથી અચેત બની ગયાં હતાં. ત્યારે ત્યાં યશોદાજીની શય્યા પર પિતાના પુત્રને વસુદેવજીએ સુવડાવી દીધું અને ત્યાંથી પેલી નવજાત કન્યા લઈ તેઓ કારાગારમાં પાછા ફરી ગયા. પછી વસુદેવજીએ પેલી યોગકન્યાને દેવકીની શય્યા Page #112 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ પર તરત જ સુવડાવી દીધી અને પહેલાંની માફક કારાગારના કેદી બનીને પિતાના પગમાં બેડીઓ નાખી દીધી. અહીં નંદપત્ની યશેદાજીને એટલું તે જણાયેલું જ કે પિતાને કાંઈ સંતાન થયું છે; પણ પુત્ર જન્મે કે પુત્રી એને ખ્યાલ ન રહ્યો ! કારણ એક તો તેમને પ્રસૂતિની પીડા હતી અને બીજુ યોગમાયાને પ્રતાપે સર્વત્ર અચેતનતા છવાઈ ચૂકી હતી તેની અસર તેમના ઉપર પણ હતી જ.” યોગમાયાને આદેશ આત્મજ્ઞાની ન હોયે તે, ચમત્કાર–પરાયણ ચમકારો થયા ગૌણ, જ્ઞાની જીવન તન્મય. ૧ કો અપાર વેઠી જે, જગે વાત્સલ્ય પાથરે, તેના સાથી જગે સૌએ, અવતારી પુરુષ તે. ૨ શુકદેવજી બોલ્યાઃ “પરીક્ષિત ! જ્યારે વરુદેવજી ગોકુલમાં કનૈયાને મૂકી કંસના બંદીખાનામાં પાછા આવ્યા કે તરત નગરના બહારના અને અંદરના બધા જ દરવાજાઓ પોતાની મેળે જ પહેલાંની જેમ બંધ થઈ ગયા ! ત્યારબાદ નવા જન્મેલા બાળકને રડવાનો અવાજ સુણે દ્વારપાળાની નિદ્રા ટ્રસ્ટી અને તેઓ તરત શ્રી ભોજરાજ કંસ પાસે પહોંચી ગયા અને દેવકીજીના આવેલા સંતાનની વાત કરી. કંસ તે ઘણી જ વ્યાકુળતા અને ગભરાટની સાથે આવા કાંઈક સમાચારની વાટ જ જોતો હતો. દ્વારપાળની આટલી વાત સાંભળતાં જ તે પલંગ પરથી ઊઠી શીઘ્રતાથી પ્રસૂતિગૃહ તરફ ઝડપથી દોડી આવ્યું. આ વખતે તો હવે મારે કાળ જ બહેન દેવકીના ગર્ભમાં જન્મે છે તેમ વિચારી તે વ્યાકુળ થઈ ગયેલું, તેથી તેને પિતાના વીખરાયેલા વાળનું પણ ધ્યાન ન રહ્યું. રસ્તામાં Page #113 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ પણ ઘણી વાર લથડતા-લથડતો પડતાં પડતાં બચ્યો. જેવો તે બંદીખાને પૂછ્યું કે દેવકીજી બેલી ઊઠયાં મારા હિતેચ્છુ બંધુ ! આ કન્યા તે સાવ ગભર બાલિકા છે. એ બિયારી અબળાને તમારે મારવી ન જોઈએ. મારા પ્યારા ભાઈ! મારાં આગ જેવાં ચમકતાં તેજસ્વી કેટલાંય સંતાને મારી નાંખ્યાં, પરંતુ એમાં તમારે દેવ હું શું કહું ? તમારો દેશ જ નથી. પ્રારબ્ધ જ એવું હતું હવે તમે આ કન્યા તો પાછી દઈ દે. મારાં ઘણું સંતાન મરી ગયાં તેથી હું અત્યંત દીન છું. મારા વહાલા અને સમર્થ ભાઈ ! અવશ્ય હું તમારી નાની બહેન છું. તમે મદભાગની એવી મને આ અંતિમ સંતાનરૂપ બાલિકા અવશ્ય પાછી આપશો.” પરીક્ષિત ! તે કન્યાને દેવકીજીએ પિતાની ગોદમાં છુપાવીને અત્યંત દીનતા સાથે રાતો-રાતાં તેની યાચના કરી, પણ કંસ અતિ દુષ્ટ હતું તેથી તેણે તો દેવકીજીના હાથમાંથી એ માસૂમ અને તાજી જન્મેલી બાળકીને ઝૂંટવી લીધી. અને તેને પગ પકડી એક પથ્થર પર-ખડક ઉપર-વસ્ત્રને ઝીંકે તેમ ઝીંકી. સ્વાર્થ કારણે સહૃદયતા તો એની પાસેથી પોબારા જ ગણું ગઈ હતી !! પણ ભગવાન કૃષ્ણની આ નાની બહેન સામાન્ય કન્યા નહોતી, દેવી હતી. તેથી તે કંસના હાથમાંથી છટકીને તરત આકાશમાં ઊડી ગઈ અને પિતાના મોટા મોટા આઠ હાથમાં હથિયારો સાથે દેખાઈ. તેણું દિવ્યમાળા, વસ્ત્ર, ચંદન અને મણિમય આભૂષણોથી વિભૂષિત હતી. હાથમાં ધનુષ્ય, ત્રિશુલ, બાણ, ઢાલ, તલવાર, શંખ, ચક્ર અને ગદા એ આઠ આયુ હતાં. સિદ્ધો, ચારણે, ગંધ, અપ્સરાઓ અને કિન્નરો તથા નાગગણ પણ ઘણી ધણી ભેટની સામગ્રી સમર્પિત કરીને એની સ્તુતિ કરી રહ્યાં હતાં. તે સમયે જ તે દેવીએ કંસને ઉદેશીને કહ્યું : “ ભૂખ ! મને મારવાથી તને શું મળવાનું હતું ? તારા પૂર્વજન્મને શત્રુ તને મારવા માટે કઈક સ્થાને પેદા થઈ ચૂક્યો જ છે. હવે તું નિર્દોષ બાળકને ન માર !” કંસને આ પ્રકારે કહીને ભગવતી ગમાયા Page #114 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ ત્યાંથી અંતર્ધાન થઈ ગઈ અને પૃથ્વીનાં અનેક સ્થાનમાં જુદે જુદે નામે તે મશહૂર થઈ...........” નંદ–વસુદેવ મિલન અધમી કે મહાપાપી, પસ્તાવે થાય સન્મતિ, સન્મતિતા ટકે જેથી, અંતે પમાય સદગતિ. ૧ રેલે ત્યાં રિદ્ધિ ને સિદ્ધિ, અધ્યાત્મ જ્યાં વધે ખરું; જહીં જમે મહાસ, તહીં અધ્યાત્મ પાધરું. ૨ શ્રી શુકદેવજી બોલ્યા : “રાજા પરીક્ષિતજી ! ગમાયા અથવા તે દેવીજી તે અંતર્ધાન થઈ ગયાં, પણ એમની વાત સાંભળીને કંસને અનહદ આશ્ચર્ય થયું. તેણે તરત વસુદેવજી તથા દેવકીજીને જેલમાંથી છેડી મૂકયાં અને અતિશય નમ્રતાથી કહ્યું, “મારાં વહાલાં બહેન અને બનેવીજી ! ખરેખર હું ઘણું મોટા પાપી છું. તમારાં સંતાનેને મારીને મેં રાક્ષસથી પણ બદતર કુકૃત્ય-દુષ્કૃત્ય કર્યું છે. હવે કુકૃત્ય- દુષ્કૃત્યને મને ઘણે ઘણે ખેદ થાય છે. મેં મારાં સાચાં કુટુંબીઓ અને હિતેચ્છુઓને ત્યાગ કર્યો અને માનવજન્મ પામી જે અતિદુષ્ટ કામ કર્યા, તેને લીધે મારે કયા અધમાધમ નરકમાં જવું પડશે તેની કલ્પના થઈ શકતી નથી. વાસ્તવમાં બ્રહ્મઘાતીથીયે મેટું કુકૃત્ય કરી હું જીવવા છતાં ખરેખર મુડદુ બની ગયો છું. તમે બંને મહાન આત્માએ છે. મને માફી આપે. જો કે ખરેખર તે આત્મા અમર જ છે, તે પિતે જન્મ કે મરતે નથી અને છતાં જીવ શરીર (કે જે સાધનરૂપ છે) ને સાયરૂપ માની ચાલે છે. બસ, મેટામાં મેટું અજ્ઞાન તે આ જ ! આ અજ્ઞાનને કારણે જ જન્મમૃત્યુના ફેરા ફરવા પડે છે.” આટલું બેલી કંસે પિતાનાં પ્યારાં બહેન ને Page #115 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ બનેવીના ચરણોમાં પોતાનું માથું નાખી દીધું !! પરીક્ષિત ! આ રીતે દિલથી તે માફી માગીને મહેલમાં ચા ગયે. સવારે કંસે પિતાના મંત્રીઓને બોલાવીને વેગમાયાએ કહેલી વાત સાફ સાફ કહી બતાવી. મંત્રીએ તે બધા મૂખ જ હતા. તેમણે કહ્યું : ભોજરાજ ! જે આમ જ છે તે અમે આજે મોટાં મોટાં શહેરોમાં નાનાં નાનાં ગામડાઓમાં, આહીરોની વસતિઓમાં અને બીજા સ્થાને માં જે જે બાળકે જન્મ્યાં છે, તે દશ દિવસથી વધુનાં હોય કે ઓછાનાં, તે બધાને મારી નાખીશું અને દેવમાત્રને રંજાડી દઈશું. પરીક્ષિત ! નંદબાબા ઘણું જ સજજન અને ઉદાર હતા. પુત્રજન્મ બાદ એમનું હૃદય અભુત આનંદથી ઊભરાઈ ગયું. એમણે સ્નાન કરી દેહ–મને પવિત્ર થઈ સુંદર સુંદર વસ્ત્રાભૂષણ ધારણ કર્યા, પછી વેદg બ્રાહ્મણોને બોલાવી સ્વસ્તિવાચન કરાવ્યું અને બાળકના જાતકર્મ સંસ્કાર પણ કરાવ્યા. દે–પિતાની વિધિપૂર્વક પૂજા સુધાં કરાવી, બ્રાહ્મણોને વસ્ત્ર, આભૂષણ અને હજારો ગાયે દાનમાં આપી દીધી. ચોમેર વાયુમંડળ શુભમંગલમય બની ગયું ! ભેરી અને દુંદુભિ વાગવા લાગ્યાં. આખા વ્રજમાં ઘેર ઘેર આનંદ પથરાઈ ગયે. વાલબાલ અને ગાયો પણ સારી પેઠે સજાવાયાં. ગોપીઓ જશોદાને ત્યાં સુંદર સુંદર સામગ્રી સાથે પહોંચી ગઈ અને સૌએ બાળકને ચિરંજીવી છે !” એમ આશીર્વાદ આપ્યા. નંદબાબાના વ્રજમાં ધન, ધાન્ય, દૂધ-ઘી અને ઋદ્ધિ-સમૃદ્ધિ છલકવા લાગી ગયાં ! આવે વખતે નંદબાબાને ત્યાં વસુદેવજી જઈ પહોંચ્યા. બંને મિત્રો ભેટી પડ્યા. આનાદથી બેસીને પછી બોલ્યા : “મેટાભાઈ ! તમને બન્નેને આ મારું સંતાન હવે મા-બાપ માની લેશે અને એમ માની તે તે મને અને દેવકીજીને પણ ગમે છે. નંદબાબા બોલ્યા : ‘એમાં આપ અને દેવકીજીની તો પૂરી ઉદારતા છે, પરંતુ જે છે, તે જ સાચું છે અને રહેવાનું છે. આપનાં કેટલાં બાળકે કંસને હાથે Page #116 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ માર્યા ગયાં ! ખેર, પરંતુ અંતે ખુદ ભગવાનને પાતાને જન્મ ધરીને આપને ત્યાં આવવું પડયું !' વસુદેવે કહ્યું : મેાટાભાઈ ! તમે રાજા કસને કર ચૂકવ્યા તે ઠીક કર્યું. હવે તમારે ત્રજને બદલે ગાકુળમાં જવું ઘટે; કારણ કે ત્યાં મેટા ઉત્પાત્ત મચી ગયેા છે ! આ સાંભળી તરત નંદરાજાએ અને કેટલાક ગેામિત્રાએ ગાડાં જોડાવી તરત વ્રજ છેાડીને ગેકુળ તરફ પ્રયાણ આદરી દીધું, પૂતના તનપાન છુપાવે રાક્ષસીવૃત્તિ, દ*ભી માયા વડે ભલે ! કિન્તુ પ્રભુ કને અંતે, તે ખુલ્લા પડી જશે. ૧ ત્યાં ચાલે રાક્ષસી તેર, જ્યાં કથા પ્રભુની નથી; કિન્તુ પ્રભુકથા પાંચે, ન તહીં આસુરી ગતિ. ર બ્રહ્મનિષ્ઠ બ્રહ્મચારી શુકદેવજી કહે છે : “પરીક્ષિત ! ન દુખાબા જ્યારે મથુરાથી ગાકુળ ભણી જતા હતા, ત્યારે તેમને વિચાર! આવવા લાગ્યા કે વસુદેવજીનુ કથન જૂઠ્ઠું તે! ન જ હેાય. આથી એમના મનમાં ઉત્પાત મયવાની આશંકા ઊભી થઈ. એમ છતાં એમણે મનેામન ‘ભગવાન એક જ ચરણરૂપ છે, તે જ રક્ષા કરશે’ એવે। નિહ્ ય કરી લીધા. પૂતના નામની એક મહા ક્રૂર રાક્ષસી હતી. ખાળકા મારી નાંખવા એ એક જ એનું કામ, કસ-આજ્ઞાથી એ નગર, ગામડાં અને આહીરાની વસતિમાં બાળકાને મારવા માટે ફર્યા કરતી !! જ્યાંના લેકે પેાતાનાં રાજનાં કામમાં રાક્ષસભયને દૂર ભગાડનાર, ભક્તવત્સલ ભગવાનનાં નામ, ગુણુ અને એમની લીલાનું, શ્રવણુ, કાન અને સ્મરણુ નથી કરતા, ત્યાં જ આવી રાક્ષસીઓનું બળ ચાલી શકે છે એ તા દેખીતી વાત છે. પેલી Page #117 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ પ્રતના રાક્ષસી આકાશમાં પણ ઊડતી હતી અને પિતાની ઇરછ મુજબ વિવિધ પ્રકારનાં રૂપો પણ બનાવી લેતી હતી. એક દિવસ નંદબાબાના કુલ પાસે આવી માયાથી તેણીએ પિતાને એક સુંદર યુવતી બનાવીને ગોકુળમાં ઘૂસી જવાનું નક્કી કરી નાખ્યું અને તેણીએ ઘણું આકર્ષક એવું અતિ સુંદર સ્વરૂપ પોતાનું બનાવી લીધું છે. એને ચોટલો સુંદર વેલનાં કુલોથી ગૂંથી કાઢેલે, વસ્ત્રો પણ તેણુએ સુંદર પહેરેલાં. જ્યારે એના કાનમાંનાં ફૂલ હાલતાં હતાં ત્યારે એમની ચમકથી મુખ તરફ લટકતા વાળનાં ઝૂમખાં અતિ શોભી ઊઠતાં હતાં. તેના નિતંબ અને સ્તન કળશ જેમ ઊંચા ઊંચા હતા અને કમર પાતળી હતી. તે પિતાના મધુર સિમતથી અને કટાક્ષ પૂર્ણ નયનોથી વ્રજવાસીઓનાં ચિત્તને ચેરી લેતી હતી. તે રૂપરમાણુને જ્યારે વ્રજમાં ગોપીઓ નિહાળતી ત્યારે જાણે લક્ષ્મીજી પિતાના પતિનાં દર્શન માટે આવી રહ્યાં હોય તેવું તેમને લાગતું હતું ! આ પૂતના રાક્ષસી બાળકોને માટે ગ્રહ સમાન હતી. તે રાક્ષસી બાળકને શોધતી અનાયાસે નંદબાબાના જ ઘરમાં ઘૂસી ગઈ ! ત્યાં તેણીએ જોયું કે બાલક કૃષ્ણ શયામાં પોઢયા છે. પરીક્ષિતજી ! ભગવાન તે દુષ્ટોના કાળારૂપ છે. પરંતુ જેમ આગ રાખના ઢગલા તળે છુપાઈ ગઈ હોય, તેમ તેમણે (ભગવાને પિતાના પ્રચંડ તેજને છુપાવી રાખ્યું હતું. આમ તે ભગવાન કૃષ્ણ ચર અને અચર એવા બધાય જીવોના આત્મા રૂપ છે એથી એમણે તો એ જ પળે આને ઓળખી લીધી કે આ માત્ર સામાન્ય નારી નથી, પરંતુ બાળકોને મારી નાખનારે ખરેખર તે આ પૂતનાગ્રહ જ છે. એમણે પોતાની આંખો તરત બંધ કરી દીધી. જેમ કોઈ પુરુષ બ્રમવશ સૂતેલા સાપને દોર સમજીને એકાએક ઉપાડી લે તેમ તેણીએ (પૂતનાએ) પિતાના કાળરૂપી ભગવાન શ્રી કૃષ્ણને પિતાની ગોદમાં ઉઠાવી લીધા. પરંતુ મખમલના માનમાં છુપાયેલી તીર્ણ ધારવાળી તલવાર–સમી પૂતનાનું દિલ તો બહુ કુટિલ હતું Page #118 -------------------------------------------------------------------------- ________________ ૩૩૭ જ તેથી ઉપર ઉપરથી પૂતને ઘણે મીઠે અને સુંદર વ્યવહાર કરતી હતી. દેખાવમાં એ એક ભદ્ર સન્નારી જેવી દેખાતી હતી, એથી રહિણી અને યશોદાજી પણ એના સૌંદર્યથી પ્રભાવિત થઈ ગયાં. તેણીને તે બન્નેએ કશી રોકટોક ન કરી અને ઊભાં ઊભાં જોયા જ કર્યું, એટલામાં અહીં પૂતના રાક્ષસીએ એ ભગવાન શ્રીકૃષ્ણરૂપી બાળકને પોતાની ગોદમાં લઈને એના મેઢામાં પિતાનાં સ્તને આપી દીધાં છે જેમાં ઘણું ભયંકર અને કઈ પણ પ્રકારથી ન પચી શકે તેવું વિષ લગાડેલું હતું. ત્યારે ભગવાને ક્રોધને પિતાને સાથી બનાવ્યો અને બંને હાથેથી તેણીનાં સ્તનને જોરથી દબાવી પૂતનાના પ્રાણની સાથે સાથે તેનું દૂધ પીવા લાગ્યા અને પિતાને સાથી ક્રોધ તેના પ્રાણ પીવા લાગ્યા. હવે તો પૂતનાનું એકેએક મર્મસ્થાન તૂટવા લાગી ગયું. તે જેરથી પોકારવા લાગી : “અરે છોડ ! મને છોડ ! ! હવે બસ કર ! ! ! તે વારંવાર પિતાના હાથ અને પગ પટકી અટકીને રોવા લાગી. તેણીની આંખે જ જાણે ઊલટી થઈ ગઈ. તેણીનું આખું શરીર પરસેવાથી લોથપોથ થઈ ચૂકયું ! તેણીની ચીસોને વેગ ભયંકર હતો, જેના પ્રભાવથી પહાડોની સાથે પૃથ્વી અને ગ્રહોની સાથે આખું અંતરિક્ષ ડોલી ઊઠયું, સાતેય પાતાળે અને દિશાએ પણ ગાજી ઊઠી ! ધણ લે કે બાપડા વજપાતની આશંકાથી નીચે પડી ગયા ! પરીક્ષિત ! આ પ્રકારે રાક્ષસી પુતનાના સ્તનમાં એટલી બધી પીડ થઈ કે તે પોતાના મૂળ રાક્ષસી રૂપને છુપાવી ન શકી અને ખરેખરું તેણીનું રાક્ષસી રૂપ પ્રગટી ગયું એના શરીરમાંથી પ્રાણ નીકળી ગયા, મેં ફાટી ગયું, વાળ વીખરાઈ ગયા અને હાથ–પગ ફેલાઈ ગયા. જેમ ઈદ્રના વજુથી ઘાયલ થઈ વૃત્રાસુર ભોં ભેગા થાય, તેમ તેણ બહાર ગાઠામાં આવી ઢળી પડી !” પ્રા. ૨૨ Page #119 -------------------------------------------------------------------------- ________________ પૂતના–મેલ દુરાચારી મહાપાપી, અધર્મ હિંસ હોય છે ! તેય પામ્ય પ્રભુ-સંગ, સદ્દામી શીવ્ર તે થતું. ૧ પ્રભુ મૂર્ત થતાં ત્યારે, બની માબાપ પૂજકે, લડાવે લાડ હૈયામાં, રાખીને ભાવ પુત્ર–શો. ૨ બ્રહ્મચારી શુકદેવજી બોલ્યાઃ “રાજન પરીક્ષિતજી ! પૂતનાના શરીરે ભેંય પર પડતાં પડતાં પણ છે ગામનાં વૃક્ષોને કચડી નાંખ્યાં, આ એક ઘણી મોટી અદ્દભુત ઘટના બની ગઈ. પરીક્ષિત ! એ પૂતનાનું મોટું હળના જેવી તીખી અને ભયંકર દાઢોથી બિહામણું હતું, એનું નાક પહાડની ગુફા જેવું ગંભીર હતું અને સ્તનો પહાડમાંથી પડેલી શિલાઓ જેવાં મોટાં મોટાં હતાં. ચારે તરફ વિખરાયેલા લાલ લાલ વાળ ઘણું જ વિકરાળ હતા, આંખે અંધારફૂવા જેવી ગહન, કુલા નિત નદીની કરડા જેવા ભયંકર, એ જ પ્રમાણે ભુજાઓ, જાંઘ અને પગ નદીના પુલ જેવાં અને પેટ સુકાઈ ગયેલા સરોવર જેવું જણાતું હતું. પૂતનાના આવા ભયંકર શરીરને જોઈ ગવાળિયા -ગોવાલણે ડરી ગયાં. એની ભયંકર ચીસે સાંભળી એ બધાનાં હૃદય, કાન અને માથાં તો પહેલેથી જ સૂનકાર જેવાં થઈ ગયેલાં જ્યારે ગોપીઓએ જોયું કે, બાલક શ્રીકૃષ્ણ તે એની છાતી પર નિર્ભય થઈને ખેલી રહ્યા છે, ત્યારે મોટા ગભરાટ અને ઉતાવળની સાથે તેઓ ત્યાં પહોંચી ગઈ અને શ્રીકૃષ્ણને ઉપાડી લીધા, ત્યારબાદ યશોદાજી અને રોહિણુજીની સાથે ગોપીઓએ ગાયનાં પૂછડાં બાલક પર ઘુમાવવાં વગેરે ઉપચારથી શ્રીકરણનાં અંગેની બધી જ રક્ષાવિધિ કીધી. એ બધીઓએ પહેલાં તે શ્રીકૃષ્ણજીને ગોમૂત્રથા નવડાવ્યા. પછી બધાં અંગોમાં ગોરજ લગાડી દીધી. પછી બારેય Page #120 -------------------------------------------------------------------------- ________________ ૩૩૯ અંગોમાં છાણ લગાડી ભગવાનનાં કેશવ આદિ નામોથી રક્ષા કીધી. તે પછી ગોપીઓએ “અજ' વગેરે અગિયાર બીજમંત્રોથી પિતાના અંગમાં અંગન્યાસ અને કરન્યાસ કર્યો અને પછી એ બાળકનાં અંગોમાં બીજન્યાસ કર્યો. તે બધી ગોપીઓ કહેવા લાગીઃ “અજન્મા ભગવાન તારા પગની રક્ષા કરે, મણિમાન ગોઠણની, યજ્ઞપુરુષ જાંઘોની, અશ્રુત કમરની, હયગ્રીવ પેટની, કેશવ હૃદયની, ઈશ છાતીની, સૂર્ય કંઠની, વિષ્ણુ બની, ઉરુક્રમ મોઢાની અને ઈશ્વર માથાની રક્ષા કરે ! ચક્રધર ભગવાન તારી આગળથી રક્ષા કરે, પાછળ ગદાધર-હરિ, બને બગલોની તથા ક્રમશઃ ધનુષ અને ખગ્ર ધારણ કરવાવાળા ભગવાન મધુસૂદન અને અજ, ચારેય ખૂણાઓમાં શંખધારી ઉગાય ગરુડવાહન, ઉપેદ્ર ઉપર, હલધર પૃથ્વી પર અને ભગવાન પરમ પુરુષ તારી બધી બાજુ રહીને રક્ષા કરે ! ઋષિકેશ ભગવાન ઈદ્રિાની અને નારાયણ પ્રાણોની રક્ષા કરે ! વેતદ્વીપના અધિપતિ ચિત્તની અને ગીશ્વર મનની રક્ષા કરે ! પ્રશ્ચિગભ તારી બુદ્ધિની અને પરમાત્મા ભગવાન તારા અહંકારની રક્ષા કરે ! રમતી વખતે ગાવિંદ રક્ષા કરે ! સતી વખતે માધવ રક્ષા કરે ! ચાલતી વખતે ભગવાન વૈકુંઠ અને બેસતી વખતે ભગવાન શ્રીપતિ તારી રક્ષા કરે ! ભોજનને વખતે સમસ્ત ગ્રહોને ભયભીત કરવાવાળા યજ્ઞકના ભગવાન તારી રક્ષા કરે ! ડાકિની રાક્ષસી અને કુષ્માંડા વગેરે બાલગ્રડ, ભૂત, પ્રેત, પિશાચ, યક્ષ, રાક્ષસ અને વિનાયક, કટરા, રેવતી, જયેષ્ઠા, પૂતના, માતૃકા આદિ શરીર, ઈદ્રિય તથા પ્રાણેને નાશ કરવાવાળા ઉન્માદ (પાગલપણું) અને મરકી આદિ રોગો, સ્વપ્નમાં જોયેલા મહાન ઉપાત, વૃદ્ધગ્રહ અને બાલગ્રહ વગેરે આ બધાં અનિષ્ટો ભગવાન વિષ્ણુને નામોચ્ચાર કરવાથી ભયભીત થઈ નષ્ટ થઈ જાય છે. આ મુજબ ગોપીઓએ પ્રેમપાશમાં બંધાઈ શ્રીકૃષ્ણની રક્ષા કીધી. Page #121 -------------------------------------------------------------------------- ________________ 3yo માતા યશોદાજીએ પિતાના પુત્રને ધવડાવ્યું અને પછી પારણુમાં સુવાડી દીધા. એ જ સમયે નંદબાબા પોતે અને એમના સાથે ગોવાળિયાઓ મથુરાથી ગોકુળમાં આવી પહોંચ્યા અને જ્યારે એ સીએ પૂતનાનું ભયંકર શરીર જોયું ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા ! તેમને સૌને થયું કે વસુદેવજી પૂર્વજન્મના યોગીશ્વર દેવા જોઈએ, કારણ કે એમણે કહેલ ઉત્પાત પ્રત્યક્ષ દેખાય છે ! એટલામાં વ્રજવાસીઓએ કુહાડાએથી પૂતનાના શરીરના ટુકડેટુકડા કર્યા અને ગોકુળથી દૂર લઈ જઈ લાકડાં પર, તે બધાને રાખી બાળી નાખ્યા ત્યારે તેમાંથી અગરુ ચંદન જેવી સુગંધ નીકળી, કારણ કે ભગવાને જાતે દૂધ પી તેનાં પાપ નષ્ટ કરેલાં. જો કે એ મહાઘાતી-મહારાક્ષસી હતી, ઘણાં બાળકોના પ્રાણ તેણુએ લીધેલા, ખુદ ભગવાનરૂપી આ વાસુદેવનેય મારવા ઈચ્છતી હતી, છતાં પૂતનાને પુરુષોને માંડ મળી શકે તેવી પરમ ગતિ મળી ગઈ. તે પછી સમપિત થયેલાંઓને તે પરમ ગતિ પ્રાપ્ત થાય તેમાં નવાઈ જ શી ? આ રીતે પુત્રરૂપે જતી ગેપીમાત્રને તે ઉદ્ધાર થાય, તે સ્વાભાવિક હતું. નંદબાબા સાથે આવેલા ગોવાળિયાઓએ દૂરથી સુગંધ અનુભવી. પૂછવાથી તરત આખુંયે વૃત્તાંત સ્થાનિક ગોપીઓ વગેરેએ કહી સંભળાવ્યું. પૂતનાનું મોત અને કુશળતાપૂર્વક કૃષ્ણને બચાવ એ ખરેખર અભુત હતું! નંદબાબાના આનંદને પાર ન રહ્યો. બાલકૃષ્ણને ગોદમાં લઈ તેમણે ખૂબ પ્યાર કર્યો ! આ પૂતનામક્ષ ભગવાન કૃષ્ણની અદ્દભુત બાળલીલા છે. જે માનવી શ્રદ્ધાપૂર્વક આ કથા સાંભળે છે એને ભગવાન કૃષ્ણ પ્રત્યે અવિચળ પ્રેમ પ્રાપ્ત થાય છે.” Page #122 -------------------------------------------------------------------------- ________________ શકટ–ભંગ છે નાને રાઈના દાણા, ઉગ્રતા તેય છે ઘણું; નાના કૃષ્ણ ભલે એક, કિંતુ શક્તિ અનંતની. ૧ આત્મા અને અધિષ્ઠાન, સંસારે તત્ત્વ બે સદા; ચળે આત્મા જડાસંગી, અધિષ્ઠાને અડેલતા. ૨ જન્મ લેતું મહાસત્વ, મહાનિમિત્ત તે થતું સંસારે અવ્યવસ્થામાં, વ્યવસ્થા એ જ લાવતું. ૩ રાજા પરીક્ષિતજીએ બ્રહ્મચારી શુકદેવજીને પૂછયું : “પ્રભે ! સર્વશક્તિમાન ભગવાન શ્રી હરિ અનેક અવતાર ધરીને ઘણું સુંદર લીલાઓ કરે છે, તે બધી કર્ણમધુર અને મારા હૃદયને બહુ પ્રિય લાગે છે. એમને સુણવા માત્રથી ભગવાન સંબંધી કથા પ્રત્યેની અરુચિ અને વિવિધ વિષયો પરની તૃષ્ણ ભાગવા માંડે છે, માનવનું અંતઃકરણ શીધ્રાતિશીધ્ર સહજ શુદ્ધ બની જાય છે. ભગવાનનાં ચરણોમાં ભક્તિ અને ભગવાનના ભક્તજનેથી પ્રેમ પણ અનાયાસે પ્રાપ્ત થઈ જાય છે. જે આપ મને એવી લીલા-કથાઓને શ્રવણાધિકારી માનતા હે, તે ભગવાનની એવી જ લીલાઓનુ આપ વર્ણન કરે ! ભગવાન શ્રીકૃષ્ણ મનુષ્યલોકમાં પ્રગટ થઈ મનુષ્યો જેવી લીલા કરી જ છે. અલબત્ત, તે ઘણું જ અદ્ભુત છે. એથી તે આપ એમની બીજી બાળલીલાઓનુંયે વર્ણન કરો.” રાજાની આવી ઈરછા જાણ હવે બ્રહ્મનિષ્ઠ શુકદેવજી બેલ્યાઃ “પરીક્ષિત ! એકવાર ભગવાન શ્રીકૃષ્ણને પડખું બદલવા મહોત્સવ થઈ રહ્યો હતો. તે દિને એમનું જન્મનક્ષત્ર પણ હતું જ. ઘરમાં ઘણી સ્ત્રીઓની ભીડ લાગી ગઈ હતી. ગાવું–બજાવવું ચાલુ હતું. બ્રાહ્મણે Page #123 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ મંત્રો બાલી બેલી નંદના નંદન એવા શ્રીકૃષ્ણને અભિષેક કરી રહ્યા હતા. સતી યશોદાજી આ બધી બાબતોમાં જ વ્યસ્ત રહેલાં હતાં. નંદરાણુ યશોદાજીએ બ્રાહ્મણોનું ખૂબ પૂજન-સન્માન કર્યું. એમને અન્ન, વસ્ત્ર, માળાઓ, ગાયો વગેરે મેં-માંગી વસ્તુઓ આપી. જ્યારે સ્વસ્તિવાંચન અને અભિષેકકાર્ય સંપન્ન થઈ ગયું ત્યારે યશોદાજીએ જાણ્યું કે પોતાના લાડીલા દીકરાની આંખોમાં નિદ્રા આવી રહી છે. એટલે ધીરેથી શ્રીકૃષ્ણને એમણે શય્યા પર સુવાડી દીધા. ત્યાં થોડી જ વારમાં શ્યામસુંદરની આંખો ઊઘડી, તે તેઓ સ્તનપાન માટે રેવા લાગ્યા. પણ એ વખતે આવેલાં વ્રજવાસીઓની આગતાસ્વાગતામાં યશોદાજી સારી પેઠે તવલીન થઈ ગયાં હતાં તેથી યશોદાજીના કાને શ્રીકૃષ્ણ-રુદન સંભળાયું નહીં ! ત્યારે શ્રીકૃષ્ણ રાતા રોતા પિતાના પગ ઉછાળવા લાગ્યા. તેઓ એક છકડાની નીચે સૂતેલા હતા. બાળક શ્રીકૃષ્ણના પગ હજુ લાલ કુંપળોની જેમ ઘણા જ કમળ અને નાના નાના હતા. પરંતુ એ નાનેરા પગ લાગતાંની સાથે જ; વિશાળ છકડા ઊલટો થઈ ગયો ! એ છકડા ઉપર દૂધ, દહીં આદિ અનેક રસોથી ભરેલાં માટલાં અને બીજાં વાસણ રાખેલાં તે બધાં ફૂટી ગયાં અને છકડાના પૈડાં તથા ધંસરી અસ્તવ્યસ્ત થઈ ગયાં. પડખું બદલવાની પ્રક્રિયાના ઉત્સવમાં આવેલાં જેટલાં બૈરાં હતાં તે બધાં તથા યશોદાજી, રોહિણુ, નંદબાબા અને ગોવાળિયાઓ આ વિચિત્ર ઘટનાને નિહાળી વ્યાકુળ થઈ ગયા. તેઓ અંદરોઅંદર કહેવા લાગ્યા : “અરે, આ શું થઈ ગયું ? આ છકડો પિતાની જ મેળે શી રીતે ઊં છે વળે ?” તેઓ પિકી કેાઈ આનું કારણ નિશ્ચિત ન કરી શકયો. પરંતુ તેવામાં ત્યાં રમી રહેલાં બાળકોએ ગોપ અને ગોપીઓને કહી દીધું કે આ કૃણે જ રેતાં રેતાં પોતાના પગની ઠેકથી એને (છકડાને) ઊલટાવી નાખે છે, આમાં કશો સંદેહ નથી. પરંતુ ગોપીઓએ એ બાળકની વાત ગણીને એ વાત ઉપર વિશ્વાસ ન કર્યો તે ઠીક જ છે. કારણ કે તે ગોવાળિયાઓને આ બાળકના Page #124 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ અત્યંત બળની ખબર જ ન હતી. યશોદાજીએ તે માન્યું કે આ કેઈ ગ્રહ આદિને ઉત્પાત છે. એમણે પિતાના રડતા લાડીલા લાલને ગોદમાં લઈને બ્રાહ્મણે મારફત વેદમંત્રોના શાન્તિ પાઠ કરાવ્યા અને પાછાં તેઓ દૂધ પિવડાવવા લાગ્યાં. બળવાન ગોવાળિયાઓએ છકડાને ફરી સીધા કર્યો અને એના પર પહેલાંની બધી સામગ્રી રાખી દીધી. બ્રાહ્મણોએ હવન કર્યો અને દહીં, ચોખા, દર્ભ અને જળથી ભગવાનની પૂજા કરી. જેઓ કાઈના ગુણામાં દોષ નથી કાઢતા, જૂઠું નથી બેલતા, દંભ, ઈર્ષા અને હિસા નથી કરતા અને નિરાભિમાની છે, તેવા સત્યશીલ બ્રાહ્મણે ના આશીર્વાદે કદી નિષ્ફળ જતા નથી, એમ વિચારીને નંદબાબાએ બાળકને ગોદમાં ઊંચકી લીધું અને બ્રાહ્મણે દ્વારા સામ, ઋફ અને યજુર્વેદને મંત્રપાઠ કરાવી સંસ્કૃતિ અને પવિત્ર ઔષધિએથી યુક્ત એવા પાણીથી અભિષેક કરાવ્યો. એમણે ઘણું જ એકાગ્રતાથી સ્વયન પાઠ અને હવન કરાવી, બ્રાહ્મણને અત્યુત્તમ અન્નનું ભોજન કરાવ્યું. એ પછી નંદબાબાએ પોતાના પુત્રની ઉન્નતિ અને અભિવૃદ્ધિની અભિલાષાએ બ્રાહ્મણોને સર્વગુણસંપન્ન એવી બહુ ગમે આપી. તે ગાયે વસ્ત્ર, ફૂલમાળા અને સેનાના હારથી સજાવેલી હતી. બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા. પરીક્ષિતજી! તમો એ તો જાણે જ છે કે જે વદત્તા અને ગયુક્ત એવા બ્રાહ્મણે હોય છે, તેમના આશીર્વાદ કદી નિષ્ફળ જતા નથી.” તૃણાવર્ત–વધ પ્રભુ પણ બને દહી, સર્વહિતાર્થ વિશ્વમાં તો રહે કેમ મિઠે વિશ્વશ્રેય કર્યા વિના ? ૧ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ ચારિત્ર્ય જયાં વધે નિત્ય, ત્યાં ચમત્કાર સેજમાં; છે ચમત્કાર સૌ તુચ્છ, ચારિત્ર્ય ખેવના વિના. ૨ પુણ્યથી પાપ ઠેલાતું, તેમ સત્કૃત્યથી સદા, નિસર્ગનાય આઘાતે, સેવાય ધર્મથી બધા. ૩ બહ્મચારી શુકદેવજી કહે છે : “એક દિવસની વાત છે. પરીક્ષિતજી ! યશોદાજી પિતાના વહાલા બાળકને ગોદમાં લઈ લાડ કરી રહ્યાં હતાં ત્યાં એકાએક પહાડની જેમ ભગવાન કૃષ્ણ ઘણું ભારે થઈ ગયા. જેથી માતાજી તેઓને ભાર ન ઝીલી શકયાં, અને તે સ્વાભાવિક હતું. એટલે યશદાજીએ પિતાને લાલને જમીન ઉપર જ તત્કાળ બેસાડી દીધા. આ નવી ઘટનાથી તે (યશોદાજી) ઘણું ઘણું ચકિત બનેલાંતેઓએ તે વખતે ભગવાન પુરુષોત્તમનું સ્મરણ કર્યું અને બીજાં ઘરકામમાં પિતે લાગી ગયાં. એવામાં ત્યાં તૃણાવર્ત નામને દૈત્ય દેખાયે. તે મામા કંસને અંગત સેવક હતો. કંસની પ્રેરણાથી તે ગેકુલમાં તોફાન કરવા આવી પહોંચ્યો અને પેલા બેઠેલા બાળક શ્રીકને ઉઠાવી તે આકાશ ભણી ઊડ્યો; એટલું જ નહીં પણ ધૂળ એવી તે ઉડી કે આખુંય વ્રજ જાણે ધૂળથી ઢંકાઈ ગયું. લોકોએ આંખો બંધ જ કરી દીધી. ત્યાં તો તૃણાવર્તના ભયંકર શબ્દોથી દશે દિશાઓ કંપી ગઈ ! આખું વ્રજ જાણે બે ઘડી તો અત્યંત ઘોર અંધકારથી છવાઈ જ ગયું ! યશેાદાજીએ જ્યાં પિતાના લાડલા પુત્રને બેસાડેલે ત્યાં આવીને જોયું તે જણાયું કે ત્યાં પોતાના બાળક નહતો અને તૃણાવર્ત દૈત્યે ભયંકર રીતે એટલી બધી રેતી ઉડાડેલી કે બધાં લકે અત્યંત ઉગી અને બેશુદ્ધ બની ગયાં હતાં. એમને પિતાનું શું કે પારકું શું ? એ કશું સૂઝતું નહોતું ! Page #126 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ આ જોરની આંધી અને ધૂળની વર્ષોમાં પોતાના કૃષ્ણને ન જેતા યશોદાજી મોટા શોકમાં પડી ગયાં. મતલબ કે, યશદાજી તો વાડે મરતાં ગાયની જે દશા થાય, તેવાં દીનહીન બની ગયાં ને પૃથ્વી પર પછડાયાં. પણ જ્યારે તેફાન શાન્ત થઈ ધૂળનું ઊડવું બંધ થયું ત્યારે યશોદાજીના રડવાનો અવાજ સાંભળી વ્રજની ગેપીએ તરત ત્યાં દેડી આવી. નંદનંદન શ્યામસુંદર શ્રીકૃષ્ણને ન જોવાથી ગોપીઓનાં હૃદયમાં પણ આગ લાગી ગઈ. તે સૌની આંખોમાંથી આંસુડાં વહેવા લાગ્યાં અને ખૂબ ખૂબ રડવા મંડી પડી. અહીં તૃણાવર્ત જ્યારે તોફાન મચાવી ભગવાન શ્રીકૃષ્ણને આકાશમાં ઉપાડી લઈ ગયો, ત્યારે ભગવાનના ભારે બોજાને ન સહી શકવાને કારણે તૃણાવર્તને જે મહાવેગ હતો તે ધીરો પડવા લાગ્યા. તે બહુ આગળ ન વધી શક્યો ! ભગવાન તે તેના તૃણાવતના) પિતાનાથીયે વજનમાં ભારે થઈ ગયેલા, તેથી તૃણાવર્તને એ મેટા પહાડ જેવા ભારે જણાતા હતા, જેથી તેણે ભગવાન કૃષ્ણને પાડી નાખવાની કોશિશ કરી. પરંતુ એમાં તે (તૃણાવર્ત) સફળ ન થઈ શક્યો. અદ્દભુત બાલ સ્વરૂપ કૃષ્ણજીએ એના ગળાને જોરથી પકડી રાખેલું. ભગવાને એટલા બધા જોરથી એ દૈત્યનું ગળું પકડેલું કે આખરે તે અસુર થાકી ગયા, નિષ્ટ બની ગયે, એની આંખે બહાર નીકળી આવી, વાણું સાવ બંધ થઈ ગઈ, પ્રાણપંખેરું ઊડી ગયું અને બાળક શ્રીકૃષ્ણ સાથે તે વ્રજમાં ખૂબ ઊંચે આકાશમાંથી નીચે પટકાયે! ત્યાં જે સ્ત્રીઓ એકઠી થઈને રોતી હતી, તે સૌએ જોયું કે એક મોટી શિલા પર પેલા દૈત્યને દેહ પડીને જેમ ભગવાન શંકરનાં બાણથી ઘવાયેલો ત્રિપુર નામને રાક્ષસ પડતાં પડતાં ચૂરેચૂરા થયેલે, બરાબર તેમ જ તેના એકેએક અંગના ચૂરેચૂરા થઈ ગયા હતા, ભગવાન શ્રીકૃષ્ણ બાળક છતાં, તેવે વખતે તેની છાતી ઉપર લટકી રહેલા ! આ જોઈને ગોપીએ આશ્ચર્યમુગ્ધ બની ગઈ ! એ બધીઓએ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ તા ત્યાં ઝડપથી જઈને શ્રીકૃષ્ણને પાતાની ગેાદમાં લઈ લીધા અને જઈને યશાકામાતાને સોંપી દીધા. આમ, બાળક કૃષ્ણ મૃત્યુના માંમાં જઈને પણ પાછે હેમખેમ આવી ગયેા. જોકે એ બાળકને રાક્ષસ આકાશમાં ઉપાડી લઈ ગયેલે, છતાં તે બચી ગયું. આ પ્રમાણે ભાલક શ્રીકૃષ્ણને પામીને યશાદાજી આદિ ગે।પીએને તથા નદ વગેરે ગાવાળિયાઓને અત્યંત આનંદ થયો. તેઓ કહેવા લાગ્યા ઃ “હું ! આ તા ધણા જ આશ્ચર્યંની વાત છે. દેખા તે ખરા, આ કેવી અદ્ભુત ઘટના બની ગઈ કે આ બાળકને રાક્ષસ ઉપાડી ગયેલે છતાં મૃત્યુના મુખમાંથી તે બચ્યા અને એ રાક્ષસને (એ પાપીને) પેાતાનાં પાપે જ ખાઈ ગયાં ! એ સાચું છે કે સાધુપુરુષ પેાતાની સમતાને કારણે સર્વ ભયેાથી ઊગરી જાય છે. આપણે એવાં તે કયાં તપ, ભગવપૂર્જા આદિ સત્કૃત્યા અને જીવમાત્રની ભલાઈ કરી કે જેને પ્રતાપે આપણું આ બાળક બચી જઈ સ્વજનને સુખી કરવા માટે મૃત્યુના મુખમાંથી હેમખેમ પાછું વળી આવ્યું ? અવશ્ય આ ઘણા સૌભાગ્યતી વાત છે.” આ બાજુ ખુદ નદબામાએ જ્યારે જોયું કે મૃડનમાં ધણી ઘણી અનૂભુત ઘટનાએ બની રહી છે ત્યારે આશ્ચર્ય ચકિત થઈને એમણે વસુદેવજીની વાતનું વાર વાર સમર્થન કર્યું...." નામકરણ સંસ્કાર રૂપતિ લે જન્મ તાયે નહિ લેપ પામે, સૌંસારમાં જ્ઞાની રહી વિરામે; સધાઈ પોતે જગસ્નેહ સાંધે, અધાય ના માયિક વિશ્વ છે, Page #128 -------------------------------------------------------------------------- ________________ ३४७ અનુટુપ વ્યવહાર મહીં ધર્મ અને સિદ્ધાંત-મૂતા, થાયે પ્રગટ સંપૂર્ણ, જ્ઞાનીની તે વિશેષતા. ૨ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મચારી શુકદેવજીએ આગળ ચલાવ્યું : “રાજનું એક દિવસ યશોદાજી પિતાના અતિપ્રિય અને લાડીલા શિશુને ગોદમાં લઈ ઘણું જ પ્રેમથી સ્તનપાન કરાવી રહ્યાં હતાં. તેઓ એટલાં બધાં વાત્સલ્યરસમાં તરબોળ બનેલાં કે એમનાં સ્તનમાંથી આપમેળે જ દૂધ ઝયે જતું હતું. પરીક્ષિતજી ! આ લગભગ તે વખતની વાત છે કે શ્રીકૃષ્ણ પ્રાયઃ દૂધ પી ચૂક્યા હતા અને યશેદાજી શિશુના મંદમંદ હસી રહેલા મેઢાને ચૂમી રહ્યાં હતાં. બસ, તે જ વખતે શ્રીકૃષ્ણને બગાસું આવી ગયું. બગાસું ખાવાને લીધે શ્રીકૃષ્ણનું મેટું ખૂલી જાય છે તે સ્વાભાવિક હતું. પરંતુ જેવું તે મેટું ખૂલ્યું કે યશોદાજીએ એમાં આકાશ, અંતરીક્ષ, જાતિમંડળ દિશાઓ, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, સમુદ્ર, દીપ, પર્વત, નદીઓ, વન અને સમસ્ત ચરાચર પ્રાણીઓને પણ જોયાં. આમ પોતાના એ પુત્રના મેમાં આ પ્રમાણે એકાએક આખું જગત જોઈને યશદાજીનું શરીર તો એકદમ કંપી જ ઊઠયું, યશોદાજીએ પોતાની માટી મોટી આંખો બંધ કરી નાખી. તે અત્યંત આશ્ચર્યચકિત થઈ ગયાં !... પરીક્ષિતજી ! યદુવંશીઓના કુલના પુરોહિત હતા શ્રી ગર્ગા ચાર્યજી. તેઓ ઘણુ તપસ્વી પણ હતા જ. તેએ વસુદેવજીની પ્રેરણાથી એકદા નંદબાબાના ગોકુળમાં પધાર્યા. એમને જોઈને નંદબાબાને બહુ પ્રસન્નતા થઈ. તેઓ હાથ જોડીને તરત ઊભા થઈ ગયા, એમનાં ચરણોમાં પ્રણામ કર્યા. ત્યાર બાદ એમણે ખુદ તેઓ ભગવાન જ છે એવા ભાવે એમની પૂજા કરી. આમ જ્યારે ગર્ગાચાર્યજી આરામથી બેસી ગયા અને એમને અતિથિસત્કાર થઈ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ ગયે કે તરત નંદબાબાએ ઘણું જ મીઠી વાણીમાં એમનું અભિનંદન કરી પછી કહ્યું : “ભગવન્! આપ તે સ્વયં પૂર્ણકામ છે. નથી તે આપ પાસે કઈ ચીજને અભાવ, તેમ નથી કેઈ આવશ્યકતા ! પછી હું આપની સેવા શી કરું ? આપનું તે અમારા જેવા ગૃહસ્થીને ત્યાં પધારવું એ જ પરમ કલ્યાણનું કારણ છે. અમે ગૃહસ્થીઓ તો ઘરમાં જ એટલા બધા ગૂંચવાયા છીએ અને આ પ્રપંચમાં અમારું ચિત્ત જ એટલું બધું ગરીબ થઈ ગયું છે કે આપના આશ્રમ લગી પશુ નથી આવી શકાતું. અમારા કલ્યાણ સિવાય આપના અડીને આવાગમનને બીજે કઈ જ હેતુ નથી. પ્રભુજે વાત ઇદ્રિયગમ્ય નથી અથવા ભૂત અને ભવિષ્યના ગર્ભમાં પડી છે, તે પણ જ્યોતિષશાસ્ત્ર દ્વારા પ્રત્યક્ષની જેમ આપને જણાઈ રહે છે. એ સિવાય જ્યોતિશાસ્ત્રની રચના આપે કરી છે. આપ બ્રહ્મવેત્તાઓમાં પણ શ્રેષ્ઠ છે. માટે મારાં આ બન્ને બાળકના નામકરણ-સંસકાર આપ જ કરી દે. આપ એમ જરૂર કહી શકે છે કે આ કામ તે તમારા પિતાના કુળગુરુ મારફત કરાવવુ જોઈએ. પરંતુ આપ જાણે જ છે કે બ્રાહ્મણ પિોતે જન્મથી જ માનવમાત્રને ગુરુ છે ! ત્યારે આચાર્યશ્રી પોતે બેલ્યાઃ “નંદજી ! એ વાત તે તમે જાણો જ છે કે, હું બધી જગ્યાએ યદુવંશીઓના આચાર્ય રૂપે મશહૂર છું. હવે જે હું તમારા પુત્રોના સંસ્કાર કરીશ તે લેક સમજશે કે, આ તો દેવકીજીને પુત્ર છે. કંસરાજાની નિયત બહુ જ ખરાબ છે. તે પાપનું જ ચિન્તન કર્યા કરે છે. જ્યારથી કંસરાજાએ દેવકીજીની કન્યા પાસેથી એવું સાંભળ્યું છે કે એને મારવાવાળે બીજે કઈ સ્થળે પેદા થઈ ગયો છે ત્યારથી તે એ જ ચિંતવ્યા કરે છે કે દેવકીજીના આઠમા ગર્ભથી કન્યાજન્મ તો થયે હોવો જ ન જોઈએ ! વસુદેવજી સાથે તમારી ઘનિષ્ઠ મૈત્રી Page #130 -------------------------------------------------------------------------- ________________ ૩૪૯ છે. હવે હું તમારા પુત્રને આ સરકાર કરું અને તે (કંસરાજ) આ બાળકને વસુદેવપુત્ર માની મારી નાખે તો અમારાથી મોટે અન્યાય જ થઈ બેસે!!” ત્યારે નંદબાબાએ કહ્યું: “ગર્ગાચાર્યજી ! આપ ચૂપચાપ આ એકાંત શાળામાં કેવળ સ્વસ્તિવાચન કરી આ બાળકને દ્વિજાતિ સમુચિત નામકરણ-સંસ્કાર માત્ર કરી આપે. બીજાંએ તે શું, પણ મારાં સગાં-સંબંધીઓ પણ આ વાત ન જણી જાય એટલી હદે આ વાત ગુપ્ત રહેશે. બલરામ અને કૃષ્ણ અનુટુપ ભગવદ્દભાવની સાથે, માનવીય રીતે રહ્યા, બલરામ અને કૃષ્ણ, કમે કેમ વયે વધ્યા. અનેખી બાળચેષ્ટાઓ, બંને વસોની પેખતાં; માતાઓ વ્રજવાસીઓ, સર્વે આનંદ પામતાં. બ્રહ્મચારી શ્રી શુકદેવજી કહે છે: “અલબત્ત, ગર્ગાચાર્યજી તે આ બાળકના સંસ્કાર કરવા ઇચ્છતા જ હતા. તેથી એકાંતમાં નામકરણ–સંસ્કાર કરવા નંદબાબાએ કહ્યું કે રાજીરાજી થઈ ગયા અને એકાંતમાં એ બન્ને બાળકોને નામકરણ-સંસ્કાર કરી દીધા. ગર્ગાચાર્યે કહ્યું : “આ મેટા રહિણુને પુત્ર હોવાથી એનું નામ રૌહય, જે પોતાનાં સગાં-સંબંધી તથા મિત્રોને પોતાના ગુણો વડે અત્યંત આનંદિત કરશે. રમણમાં હેતુ હેવાને કારણે એનું બીજુ નામ “રામ” કહેવાશે. બળ પણ હોવાથી તે “બ” પણ કહેવાશે અથવા બલરામ રૂપે ઓળખાશે, ઉપરાંત તે યાદોમાં અને વ્રજવાસીઓમાં ભેદભાવ નહીં જુએ. એટલું જ નહીં, લેકમાં પણ ફૂટફાટ પડવા Page #131 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ લાગશે ત્યાં સુમેળ કરાવશે. એટલે એ પુરુષનું એક નામ સંકણું” પણ રહેશે અને આ જે બીજા નંબરને (એનાથી નાના) અને સુંદર છતાં એક દરે કાળા કાળા છે તે પ્રત્યેક યુગમાં શરીર ધારણ કરે છે, પાછળના યુગેામાં તેણે અનુક્રમે સફેદ, લાલ અને પીળે! તે ત્રણેય વિભિન્ન રંગાના સ્વીકાર કરેલા. આ વખતે તે કૃષ્ણવણી થયેલ છે. આ કારણે એનું નામ કૃષ્ણ કહેવાશે. નજી ! આ તમારા પુત્ર પહેલાં કાઈ સમયે વસુદેવજીને ઘેર પેદા થયેલા એ કારણે એ રહસ્યને જાણનારા લેાકેા એને ‘શ્રીમન વાસુદેવ' પણ કહે છે. એના જેટલા ગુણા છે અને જેટલાં કર્મ છે તે સૌને અનુરૂપ ઘણાં અલગ અલગ નામ પડી શકે છે. હું તે આ અથથી ઇતિ સુધી આ બધાં નામે નણું છું, પર ંતુ સંસારના સાધારણ લેાક એવું જાણુતા હેાતા નથી. આ કૃષ્ણ તમારા લેાકેાનું કલ્યાણુ કરશે. તે જ વ્રજની સમસ્ત ગાપીએ અને ગાયાને ઘણાં ઘણાં આનંક્તિ પણ કરી મુકશે અને એની મથા તમે લેાકેા મેાટી મેાટી વિપત્તિઓને પણ આસાનીથી પાર કરી જશે. વ્રજરાજ ! આ પહેલાંના યુગની વાત છે...એક વાર આ પૃથ્વીમાં કાઈ રાન રહ્યો નહેાતા. ડાકુએએ ચેામેર લૂટાલૂટ મચાવેલી ત્યારે તમારા આ જ સાંવરિયા દીકરાએ સજ્જન પુરુષાની રક્ષા કરેલી અને આ જ બાળકનું ખળ પામીને સામાન્ય આમજનતાએ પણ તે લૂટારાઓને જીતી લીધેલા. નંદબાબા ! હું તમને સાચું કહું છું કે જે માનવી આ તમારા સાંવરિયાની સાથે હેતપ્રીત કરશે તે ખરેખર મેટા ભાગ્યશાળી ગણાશે! જે રીતે વિષ્ણુ ભગવાનની કરકમળાની છત્રછાયામાં રહેવાવાળા દેવતાઓને અસુરા નથી જીતી શકતા, તે રીતે આની સાથે પણ પ્રેમ કરવાવાળાઓને ભીતરને કે બહારને કાઈપણ પ્રકારના શત્રુ જીતી શકતા નથી. નંદુજી ! ચા તે દૃષ્ટિથી જોઈએ - ગુણુમાં, સંપત્તિમાં અને સૌ દયમાં તથા કાર્તિમાં કે પ્રભાવમાં તમારા આ બાળક સાક્ષાત્ ભગવાન નારાયણની સમાન જ છે! તમે ધણી સાવધાનીથી અને તત્પરતાથી તેઓની રક્ષા કરે.' Page #132 -------------------------------------------------------------------------- ________________ ૩૫૧ આ પ્રમાણે નંદરાજાને સમજાવી–આદેશ દઈને ગર્ગાચાર્ય પોતાના આશ્રમમાં ફરી સિધાવી ગયા. એમની વાત સાંભળીને નંદબાબાને ઘણે જ આનંદ થયે. તેઓ એમ સમજ્યા કે મારી બધી આશાલાલસાઓ પૂરી થઈ ગઈ. હું ખરેખર હવે કૃતકૃત્ય થઈ ચૂક્યો. પરીક્ષિતજી ! થોડા જ દિવસમાં રામ અને શ્યામ બેને ગોઠણે અને હાથના બળથી વાંકા વળી ચાલીને ગેકુળમાં રમવા લાગ્યા. બન્ને ભાઈએ પિતાના નાના નાના પાને ગોકુળમાંના કીચડમાં ઘસડતા ઘસડતા ચાલતા ત્યારે એમના પગમાં ઝાંઝર અને કેડના ઘૂઘરા ઝણઝણ વાગવા લાગતા, તે અવાજ ખૂબ સારા જણતા. તે બે બાળકે પિતે પણ એ અવાજ સુણીને ખીલી ઊઠતા. કોઈ કોઈ વખતે રસ્તે ચાલતી કોઈ અજાણી વ્યક્તિની પાછળ ચાલવા લાગતા, પણ જ્યારે જાણતા કે આ તો કોઈ બીજા છે, ત્યારે એકદમ રોકાઈ જઈ પિતાની માતા રહિણી અને યશોદાજી પાસે દેડી આવતા. આ બધું જોઈને માતાએ તો ખુશખુશ થઈ જતી. નેહવ્વાત્સલ્ય વધવાને કારણે તેમની દૂધની ધાર વહેવા લાગતી. જ્યારે એમનાં આ બાળક કીચડથી રંગાયેલાં અંગ સાથે પાછી ફરતાં ત્યારે એ બાળકોની શાભા એર વધી જતી. તે બનેને એમ જ ગોદમાં લઈ માતા સ્તનપાન કરાવતી. બાળકે પણ તેમને જોઈ રહેતાં અને તેઓ પણ જોતી. જ્યારે બને બાળકે ઘર બહાર વ્રજમાં આ લીલા કરતાં ત્યારે તે જાણે ગોપીઓ આ લીલાઓ જોવામાં જ પડી જતી. કેઈક વાર બેઠેલા વાછડાનું પૂછડું પકડતા અને વાછડાને ઘસડતા દડવા લાગતા ત્યારે તે પિતાને કામ મૂકી એ બધી ગોપીઓ બાળચેષ્ટા જોઈ, હસી-હસીને ઊંધી જ પડી જતી ?” Page #133 -------------------------------------------------------------------------- ________________ કનૈયે વ્રજ-લાડકો કષ્ટ આપે છતાં લીલા ભગવદ્દભાવથી ભરી; પેખી રાજી થતાં સૌએ શ્રીકૃષ્ણ–બલરામની. ૧ પ્રાણીમાત્રે રહ્યો જાણે શરીરી તેય ન ચૂક્યો; જમે સૌને જમાડી એ, કનૈયે વ્રજ–લાડક. ૨ શુકદેવજી બેલ્યા : “પરીક્ષિત ! કૃષ્ણ અને બલરામ એ બન્નેય ખરેખર ઈશ્વર અને ઈશ્વરના મહાઅંરારૂપ હતા તેથી ખૂબ બાળલીલા કરતા અને સૌને વ્રજમાં આનંદ-આનંદથી મગ્ન કરી દેતા. ઘડીકમાં જેમ પૂંછડું ઝાલી વાછડાને દેડાવે, તેમ ઘડીકમાં પંખાને પકડવા દેડે અને ઊડી જાય તે છાવા દેખી તેને પણ ગોઠણના બળે પકડવા દોડે. કાંટા અને દાભડાની તે જાણે એ બન્નેને બીક જ નહતી. અને બાળકો ખૂબ ચંચળ અને રમતિયાળ જણાય છે. માતાઓ ઠપકો આપે પણ ગાંઠે કોણ? હા, સારું રમકડું આપે તો તરત માની જાય અને રાજી રાજી થઈ જાય ! આવી સ્થિતિમાં માતાએ ઘરનું કામ પણ સમયસર કરવા ન પામતી અને બાળકને સાચવવા–સંભાળવામાં જ આખો દહાડો વીતી જતો. એમનું મન મોટેભાગે આ બાળકોને ખવડાવવા–પિવડાવવામાં જ અને એમને ભયકારક ચીજોથી બચાવવામાં જ ચોટેલું રહેતું. પરીક્ષિત ! આમ ગોકુલમાં સમયને તો પતો જ ન લાગત થોડા જ દિવસોમાં હવે ગોઠણને બદલે પિતાના પગ ઉપર જ ચાલવા એ બાળકે લાગી ગયા. પરીક્ષિત ! આ વ્રજવાસીઓનો કનૈયે સ્વયં ભગવાન છે, પરમ સુંદર અને પરમ મધુર ! હવે તે તેઓ બલરામ અને પિતાની ઉમરના ગોવાળિયા બાળસાથીઓને લઈને રમવા માટે વ્રજમાં નીકળી પડે છે અને વ્રજની ભાગ્યશાળી ગોપીઓને ન્યાલ કરવા જુદી કારકિરમ માથાના Page #134 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ જુદી ાતના ખેલ કરે છે. કનૈયાની ખૂબ અનેાખી જણાઈ રહેતી બચપણની ચચળતાએ ગોપીઓને તે! ઘણી ઘણી સુંદર અને મધુર લાગે છે. એક દિવસ બધી જ ગેાપીએ ભેગી મળીને ન મામાને ત્યાં પહેાંચી ગઈ અને યશેાકામાતાને વારવાર સંભળાવી-સભળાષી કનૈયાની ચાલાકીએ `વા લાગી ગઈ! “અરે મા! આ તારા કાનુડા બહુ નટખટ થઈ ગયે છે. ગાયને દેવાના સમય થતા પહેલાં જ વાછડાંએને પરાણે છૂટાં મૂકી દે છે. જો અમે એને ડૂપ આપીએ, તે! તે વારવાર જોરથી હસાહસ કરી મૂકે છે. એટલું જ નહીં બલકે અમારું મીઠું દૂધ-દહીં ચેરીતે તરત ખાવા જ મડી પડે છે. અરે! આને ચેરી કેમ કરવી એના ઘા ઘડુ ઉપાય આવડે છે! તેથી મેક્રટે ભાગે તા કાંઇપણૢ બચવા પામતું જ નથી. અરે ! કેવળ પેાતે ખાતે! હાય, તેા હજુય સમજ્યાં, પણ આ તે બધું દહી દૂધ વાંદરાંઓને વહેંચી દે છે! અને જ્યારે બધાં વાંદરાઓ ભરપેટ ખાઈ લે, એકની પણ ભૂખ બાકી ન રહે, ત્યારે આ અમારાં માટલાં જ ફાડી નાખે છે ! જો ઘરમાં કેાઈ વસ્તુ આને નથી મળતી તે ઘરવાળાંએ ઉપર બહુ ખિજાઈ જાય છે અને ખેાલી ઊઠે છે: “ઘરના માલિક તા હું છું અને તમે મારી બધી વસ્તુએ કયાં છુપાવી દીધી છે?'' અને જ્યારે એનુ કાંઈ ચાલતું નથી તે, યશેદારાણી ! આ તમારા લાડકા અમાર બાળાને રાવડાવીને ભાગી જાય છે, જ્યારે અમે દૂધ-દહીને શાક પર રાખી દઈએ છીએ તે! એના નાના-નાના હાથ ત્યાં લગી પડેોંચી શકતા નથી, ત્યારે મેટામેટા ઉપાય! રચી કાઢે છે. કક એ ચાર પાટલા એકની ઉપર એક રાખી દે છે, કયાંક ઊખલ પર ચઢી જાય છે અથવા કાંક ઊખલ પર પાટલા રાખી દે છે, કયારેક તા પેાતાના સાથી-બાળકની ખાંધ ઉપર જ ચઢી જાય છે, જે ૨૩ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ આટલું કર્યા છતાં કામ ન સરે તે નીચેથી જ એ શીકાં પર રહેલાં વાસણોને જ છીંડાં પાડી દે છે. આ નટખટને પૂરેપૂરી ખબર જ હોય છે કે કયા શીઠાં પરના કયા વાસણમાં શું રાખ્યું છે ? અને એવા ઢંગથી એ છીંડું કરવું જાણે છે કે કોઈને ખબર પણ ભાગ્યે જ પડે! જે અમે અમારી વસ્તુઓને ઘણું અંધારામાં છુપાવી દઈએ છીએ તે, હે નંદરાણું ! તમે આને ઘણું હીરામોતી પહેરાવ્યાં છે તેના પ્રકાશથી એ આપમેળે બધું જ જોઈ લે છે. પરંતુ જે જે હે, આ અમારી વાત પરથી ૨ખે તમે એનાં ઘરેણું ઉતારી લેતાં ! આના શરીરમાં જ લાગે છે કે કોઈક એ પ્રકાશ છે કે જેના અજવાળે એ બધું તરત જઈ શકે છે! તે એટલે તે ચાલાક છે કે કેણુ કયાં રહે છે, એની ખબર રાખે છે અને જ્યારે અમે ઘરના કામ-ધંધામાં પરોવાઈ ગયાં હોઈએ ત્યારે એ પોતાનું કામ પતાવી લે છે. યશોદાજી ! તમે તો ભલાં ભેળાં છે એટલે તમને આનાં કરતૂકની ખબર જ નથી હોતી. આ બાળક એટલી તે ધૃષ્ટતા કરે છે કે એ અમારાં લીંયાં-ગૂપ્યાં ઘર પણ ગંદાં બનાવી મૂકે છે. જરા દેખો એની તરફ. એ તે જુદી જુદી જાતની ચાલાકી મારફત ચેરીના અનેક પ્રકારે શેાધી કાઢે છે, પણ અહીં તમારી સામે તો જાણે પથ્થરની મૂર્તિ કાં ન હોય ને કાંઈ જ ન જાણતો હોય તેમ ઊભો રહ્યો છે! વાહ રે ભેળાભલા સાધુપુરુષ !' આમ ગોપીઓ એક તરફ યશોદાજીને કહેતી જાય છે અને બીજી તરફ ભયચક્તિ આખેવાળા ભગવાનના મુખકમળ તરફ વારંવાર જોતી જાય છે. રોપીઓની આ દશા જોઈ નંદરાણી યશોદાજી ગોપીઓને મનેભાવ પારખી લે છે અને આ બધું સાંભળી તેમના હૈયામાં સ્નેહ અને આનંદની ભરતી આવી જાય છે. પિતાના લાડીલા કનૈયાને ઠપકો પણ નથી આપી શકતાં તો ડાંટવાની કે ફટકારવાની તે વાત જ ક્યાંથી હોય ?” Page #136 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણમુખમાં વિશ્વદર્શન નિર્માયે નિત્ય આત્મા જે, માયામય કદી બને; દેખાડે રંગ માયાને, કેક વાર તેમાં સગાંને ૧ રંગાયેલાં સગાં કિન્તુ, માયાથી શીઘ્ર ભૂલતા, શીઘ્ર આત્મત્વ મર્યો, સંસારે આ વિચિત્રતા. ૨ બ્રહ્મનિષ્ઠ શુકદેવજી કહે છેઃ “રાજન પરીક્ષિતજી ! એક દિવસ ગેવાળપુત્રે શ્રીકૃષ્ણ સાથે રમતા હતા. ત્યાં તે બાળકેએ માતા યશોદા પાસે આવીને ફરિયાદ કરીઃ “માતાજી ! કનૈયાએ માટી ખાધી છે !' યશદારાણી ડર્યા. કારણ કે માટી ખાવાથી કાનુડાને રોગ થશે. માતાજીએ કનૈયાને હાથ પકડી લીધો. એ વખતે ભગવાન શ્રીકૃષ્ણની હાલત વિચિત્ર હતી. એમની આંખે ભયને લીધે નાચી રહેલી. માતાજીએ ઠપકો આપતાં કહ્યું : “કેમ રે, નટખટ ! તું બહુ ધૃષ્ટ થઈ ગયો છે, ખરું ને? તે છુપાઈને માટી કેમ ખાધી ? જો આ તારા મિત્રે શું કહી રહ્યા છે ? કેવળ આ બીજાં બાળકે જ નહીં. ખુદ તારો મોટા ભાઈ બલદેવ પણ આ બાળકોની વાતમાં સાખ પૂરી રહેલ છે ! પણ ભગવાન કૃષ્ણ કહ્યું : “મા ! મેં માટી ખાધી જ નથી. બધા ખાલી એમ કહી રહ્યા છે. જે ને, તું એમની જ વાત પર મદાર બાંધતી હો તે મારુ મેટું તારી સામે જ છે. તું તારી પિતાની આંખેથી જ જોઈ લે !' યશોદાજીએ કહ્યું : 'હા, સારી વાત છે. જે એમ જ છે તે તારું મો ખેલ.” માતાના કહેવાથી કનૈવાએ પિતાનું મોટું ખોલી નાખ્યું. પરીક્ષિત ! ભગવાન શ્રીકૃષ્ણનું અિધુર્ય અનંત જ છે ! તેઓ તે કેવળ લીલાને સારુ મનુષ્ય બાળક થયા છે. યશોદાજીએ જોયું કે, એમના મુખમાં તે ચરાચર આખું જગત વિદ્યમાન છે ! આકાશ, દિશાઓ, પહાડ, દ્વીપ અને સમુદ્રો Page #137 -------------------------------------------------------------------------- ________________ ૩પ૬ સહિત આખી પૃથ્વી, વહેવાવાળા વાયુ, વીજળી, અગ્નિ, ચંદ્રમાં અને તારાઓની સાથે સંપૂર્ણ જ્યોતિમંડળ-એમ બધું જ એ શ્રીકૃષ્ણના મુખમાં દેખાઈ રહ્યું ! પરીક્ષિત ! કયાં લગી કહું આ નાનાશ. કૃષ્ણમુખમાં જીવ, કાલ, સ્વભાવ, કર્મ, કર્મવાસના અને શરીર વગેરે દ્વારા વિભિન્ન રૂપમાં દેખાવાવાળું આ બધું માતા યશોદાએ પ્રત્યક્ષ જોયું અને તે ખરેખર શંકામાં પડી ગયાં અને વિચારવા લાગી ગયા કે આ કોઈ સ્વપ્ન છે કે ભગવાનની માયા ? મારી બુદ્ધિમાં તે ભ્રમણ નથી થઈ ને ? સંભવ છે, આ મારા બાળકમાં કઈ જન્મજાત સિદ્ધિ હાય આમ વિચારતાં વિચારતાં યશોદાજીની સમજમાં વાત આવી ગઈ અને તેણીએ કહ્યું: “આ આખું કે જગત જેઓનું આશ્રિત છે, વળી જે ચિત્ત, મન, કર્મ અને વાણ દ્વારા ઠીકઠીક અને સરળતાથી તે અનુમાનનો વિષય પણ નથી બની શકતા, જે અખિલ વિશ્વના પ્રેરક છે અને જેમની હસ્તીને લીધે આ બધાંની પ્રતીતિ થાય છે, જેનું સ્વરૂપ તે સર્વથા અચિન્ય જ છે એ પ્રભુને હું (યશોદા) પ્રણામ કરું છું. આ હું છું, આ મારા પતિ છે તથા આ મારું સંતાન છે. સાથે જ હું આ બજરાજની સમસ્ત સંપત્તિઓની સ્વામિની અને ધર્મપત્ની છું. આ પીઓ, ગે છે અને વાળ મારે આધીન છે. જેમની માયાથી મને આ પ્રકારની કુમતિ ઘેરી રહી છે તે આ ભગવાન મારા એકમાત્ર અને અજોડ આશ્રયરૂપ છે. હું એમને જ શરણે છું.” ભગવાન શ્રીકૃષ્ણ જેયું કે, આ મારી મા તે મારું અસલી તત્ત્વ જ જણ ગઈ ! હવે હું એમનું વાત્સલ્ય-સ્નેહ–પીયૂષ શી રીતે પામી શકીશ ? બસ, તે જ વખતે એમણે પિતાની યોગમાયા કે જે એમની પિતાને શક્તિ છે તેને, પુત્રસ્નેહી પીયૂષના રૂપમાં યશોદાજીના હૃદયમાં જાગૃકરી દીધી, એટલે યશોદાજી તરત જોયેલી આ આખી અદ્દભુત ઘટના સાવ ભૂલી જ ગયાં અને પિતાના આ લાડકી દીકરીને ગોદમ ઉઠાવી લીધો ! એમનામાં પહેલાં હતો એવો જ માતૃપ્રેમને સમુદ્ર Page #138 -------------------------------------------------------------------------- ________________ ૩૫૭ ઊભરાઈ જવા લાગ્યા ! મતલબ કે બધા દે, ઉપનિષદ, સાંખ્ય ગ અને ભક્તજને જેમના ગુણયશ ગાતાં ગાતાં થાકતા નથી, એમને જ યશોદાજી પિતાને પુત્ર માનતાં હતાં એમ જ માનવા લાગી ગયાં. કેવું આશ્ચર્ય... ! દામોદર લીલા જેની કૂખે-ઘેર જમે અશ્વર્યવંત છવ તે, છે માબાપ સુસૌભાગી, સર્વ રોગથી ઉચ્ચ તે. ૧ વળી નિર્દોષ બાલવ, શુચિ તે જે સ્થળે વીત્યું તે પણ મેક્ષ મેઘેરું, ભક્તોને માત્ર સોહ્યલું. ૨ રાજા પરીક્ષિતજીએ પૂછ્યું: “હે શુકદેવજી ! નંદબાબાએ એવી કઈ મંગલમય સાધના કરેલી અને યશોદાજીએ તે વળી એવું કહ્યું વિશિષ્ટ તપ કર્યું હતું કે એમના સ્તનનું પાન ખુદ ભગવાને જાતે કર્યું? ઉપરાંત ભગવાન કૃષ્ણની જે બાળલીલાઓ ગોવાળિયાઓનાં બાળકો સાથે (પતાનાં અશ્વર્ય અને મહત્તા ગુપ્ત રાખી) થી તે પણ એટલી તો પવિત્ર અને આનંદદાવિની છે કે જેમને માત્ર શ્રવણ-કીર્તનથી પણ લોકોના પાપ-તાપ શાન્ત થઈ જાય છે, ત્રિકાલદર્શ જ્ઞાની પુરુષ આજે પણ એમનું મંગલગાન કર્યા કરે છે, એમાંનું કંઈ પણ બાળજીવનનું સુખ એમનાં સગાં માબાપ દેવકીવસુદેવજીને તે જોવા જ ન મળ્યું ! ઊલટું એ બધું સુખ તે આ નંદબાબા અને મહાભાગી એવાં યશોદાજી જ કેમ લૂટી રહ્યું છે ? આનું કારણ આપ કહો.” બ્રહ્મચારી શુકદેવજી કહ્યું : “નંદરાજા પૂર્વજન્મમાં એક શ્રેષ્ઠ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ વસુ હતા. એમનું નામ કોણ હતું અને એમનાં ધર્મપત્નીનું નામ ધરા હતું. એમણે બ્રહ્માજીના આદેશનું પાલન કરવાની ઇચ્છાથી બ્રહ્માજીને વીનવ્યું કે “ભગવન્! જ્યારે અમે પૃથ્વીપટ પર જન્મ લઈએ ત્યારે જગદીશ્વર ભગવાન શ્રીકૃષ્ણમાં અમારી એવી અનન્ય પ્રેમભરી ભક્તિ છે, કે જે ભકિત દ્વારા અનેક સંસારી લેકે સહેજે સહેજે દુર્ગતિઓને પાર કરી જાય છે. બ્રહ્માજીએ કહ્યું : “હા, એવું જ થશે.” તેઓ જ આ છે, નંદ અને યાદ નંદયાદાને ભગવાન પ્રત્યે અત્યંત પ્રેમ થયે. બ્રહ્માજીનું વચન ખરું પાડવા માટે જ ભગવાન શ્રીકૃષ્ણ બલરામજીની સાથે વ્રજમાં સમસ્ત વ્રજવાસીઓને બાળલીલાઓને આનંદ કરાવવા આવીને રહ્યા.” આ વાતને આગળ લંબાવતાં શુકદેવજી બેલ્યાઃ “પરીક્ષિત ! એકદી નંદરાણુ યશદામાતાએ ઘરની દાસીઓને તો બીજાં કામોમાં લગાડી દીધી હતી અને પોતે પોતાના બાળલાલાને માખણ ખવડાવવા માટે દહીંનું વલોણું કરવા લાગેલાં. પરીક્ષિતજી મેં તમારી સાથે ભગવાનની જે જે બાળલીલાઓનું વર્ણન કર્યું છે એ બધીનું સ્મરણ કરતાં કરતાં એ લીલાઓને યશોદા પિતાના મધુરકંઠે ગાતાં પણ જતાં હતાં અને દહીં પણ ઝેરતાં જતાં હતા. યશોદાએ આ ટાણે પિતાના સ્થળ કેડના ભાગને સતરથી બાંધેલ તથા તેણીએ રેશમી ઘાઘરો પહેર્યો હતો. યશોદાજીના પુત્રસ્નેહે કરી સ્તનમાંથી દુધ ઝર્યું જતું હતું અને તે કંપતાં પણ હતાં જ. નેતરાં ખેંચતાં ખેચતાં એમની બાવડાં તો થાકી જ ગયેલાં. હાથનાં કંકણે અને કાનનાં કણ ફૂલ હાલી ચાલી રહ્યાં હતાં. મેઢા પર પરસેવાનાં ટીપાં ચળકી રહેલાં અને એટલામાં ગૂંથાયેલાં સુંદર માલતી ફૂલે ત્યાંથી નીચે પડી રહ્યાં હતાં. એ સુંદર ભમરવાળા યદા આ રીતે દહીં વલાવી રહ્યાં હતાં એ જ વખતે ભગવાન કૃષ્ણ દૂધ પીવા, વલોણું કરતી મા પાસે આવ્યા અને માતાજીના હૃદયના પ્રેમ અને આનંદ વધારતાં વધારતાં દહીંનું વલેણું જ પકડી લીધું અને વલ Page #140 -------------------------------------------------------------------------- ________________ ૩૫૯ વતાં માતાજીને રેકી રામાં. તરત માતા યશોદાએ બાળક કૃષ્ણને પિતાની ગોદમાં ઉઠાવી લીધા. વાત્સલ્યસ્નેહની અધિકતાથી થશેદાનમાં સ્તનમાંથી દૂધ તે સ્વયં ઝરતું જ હતું એટલે બાલક કૃષ્ણ તે ધાવવા લાગી ગયા અને યશોદાજી મંદ મંદ રિમત કરતાં એના મુખારવિંદને જોવા લાગ્યાં. એટલામાં જ બીજી બાજુ ઉકળતા દૂધમાં ઊભરી આવ્યું. તે જોઈ યશોદાજી એને અતૃપ્ત મૂકીને જ જલદી જલદી ઊકળતું દૂધ ઉતારવા ચાલ્યા ગયાં. આથી બાલક શ્રીકૃષ્ણને કાંઈક ક્રોધ આવી ગયું અને એના લાલ લાલ હોઠ ફફડવા લાગી ગયા. એમને દાંતથી દબાવી બાલ શ્રીકૃષ્ણ પાસે જ પડેલા લેઢાથી દહીંનું માટલું ફાડી નાખ્યું, બનાવટી આંસુ આંખેમાં ભરાઈ આવ્યાં અને બીજા ઘરમાં જઈ એકાંતમાં માખણ ખાવા લાગ્યા. યશોદાજી ઊકળેલા દૂધને ઉતારી આ ઘરમાં આવે છે ત્યાં તે દહીંનું માટલું ટુકડે ટુકડા થયેલું જોયું. તે સમજી ગયાં કે આ કરતૂક પિતાને લાલાનાં જ છે. સાથે જ યશોદાજીએ જોયું કે પાછો એ લાલ રફુચક્કર થઈ ગયો છે ત્યારે તે યશદાજીનું હસવું રોકવું રેકાયું જ નહીં. આસપાસ શોધતાં દેખાયું કે શ્રીકૃષ્ણ તે એક ઊંધા વાળેલા ઊખલ પર ઊભા છે અને શીકાં પરનું માખણ લઈ લઈને વાંદરાઓને ખૂબ ખૂબ લૂંટાવી રહ્યા છે. વળી એને એ પણ ભય છે કે કદાચ પોતાની ચોરી ઉઘાડી પડી જશે, એથી ચોંકી ચકીને ચારે બાજુ તાકતા રહે છે! આ જોઈ ધીમે ધીમે યશોદાજી એમની પાસે જઈ પહયાં. જ્યારે બાળકે આ જાણ્યું કે માતા યશોદા હાથમાં લાકડી લઈ મારી તરફ આવી રહ્યાં છે, ત્યારે ઝટઝટ ખલ પરથી કૂદી ડરીને ભાગ્યા. પરીક્ષિતજી ! યશોદા માંડ માંડ પકડી તે શકયા, પણ ડરી ગયેલા બાળકને જોઈ તેણીએ લાકડી તે ફેકી દીધી. પછી તેને લાગ્યું કે એક વાર એને બાંધવો જોઈએ એમ વિચારી ઊખલ સાથે બાંધવા લાગ્યાં કે પેલી રસ્સી બબ્બે આંગળી નાની નાની પડતી જ ગઈ. બીજી રસ્સીઓ પણ જોડતાં ગયાં તેય નાની નાની Page #141 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ૦ પડતી ગઈ. આ જોઈ ગોપીઓ હસવા લાગી. માતાને થાકેલાં જોઈ સ્વયં શ્રીકૃષ્ણ બંધાઈ ગયા. પ્રભુની અહેતુકી કૃપા તે આનું જ નામ.” કુબેરપુત્રોની શાપમુક્તિ અશ્વર્ય સંપદા સંગી નૃનારી વાસના વડે; પડે ત્યાં નર નિર્લજ, બચે સ્ત્રી માત્ર હા ગુણે. ૧ આત્મભાન થકી યુક્ત, યશેઢા-નંદનંદન, કરે વાત્સલ્યનું પાન, વજે કૃષ્ણ સનાતન. ૨ બ્રહ્મચારી શુકદેવજી બાવા : “પરીક્ષિત ! આ રીતે ઊખલ (ખાંડણિયા) સાથે બંધાઈ ગયેલા ભગવાન કૃષ્ણને એમ છેડી દઈ નંદારાણુ યશોદાજી તે ઘરના કામધંધાઓમાં ગૂંથાઈ ગયાં. તે સમયે ભગવાન શ્યામસુંદરે નજીકનાં બે અજુન વૃક્ષોને મુક્તિ આપવાનું વિચારી લીધું. એ બે ઝાડ પૂર્વ જન્મમાં યક્ષરાજ કુબેરના પુત્રો હતા. એમનાં નામ હતાં નલકુબર અને મણિગ્રીવ. એમની પાસે ધન, સૌંદર્ય અને આશ્ચર્યની પૂર્ણતા હતી. આ બધું હોય ત્યાં ઘમંડ આવ્યા વિના કેમ રહે ? એ ઘમંડ આ બનેમાં આવી ગયા અને એ બનેને ઘમંડ જોઈને જ દેવર્ષિ નારદે એમને શાપ આપી દીધો. એ બને નારદજીના શાપને લીધે વૃક્ષ બની ગયા. ત્યારે રાજા પરીક્ષિતે પૂછ્યું: “ભગવાન ! કૃપયા આપ એ દર્શાવે કે દેવર્ષિજીએ એ બન્નેને શાપ શા માટે આપે ? એ બને એવું કહ્યું નિંદ્ય કામ કર્યું કે જેથી પરમ શાંત એવા નારદ ઋષિજીને આ ક્રોધ આવી ગયો ?' - બ્રહ્મપ્રેમી શુકદેવજી બોલ્યા : “પરીક્ષિતજી! એક તો આ બને બાળકે ધનપતિ કુબેરના લાડીલા બાળક હતા અને એમની Page #142 -------------------------------------------------------------------------- ________________ ૩૬૧ ગણના થઈ ગઈ રુદ્ર ભગવાનના અનુચરોમાં ! આ કારણે એમને ધમંડ વધી ગયો. અને તમે સહેજે સમજી શકશે કે ઘમંડીજન તો ધર્મનું ઉલ્લંઘન કરે જ છે. એ જ કારણ છે કે તે બન્ને જણ મંદાકિનીના તટ ઉપર કલાસના રમણુય ઉપવનમાં મદોન્મત્ત થઈને વિહરી રહ્યા હતા. એક દિવસ તે વારુણી (મદિરા) પીને બેઠેલા. નશાને કારણે એ બનેની આંખે ચોમેર ઘૂમી રહી હતી. ઘણું બધી સ્ત્રીઓ એમની સાથે ગાઈ–બજાવી રહી હતી અને તેઓ બને ફૂલોથી લચી પડેલા વનમાં તે સ્ત્રીઓની સાથે વિહરી રહ્યા હતા. એ સમયે ગંગાજીમાં ભાતભાતનાં કમલ ખીલેલાં હતાં. તે બને પેલી સ્ત્રીઓ સાથે એ રીતે ત્યાં ઘૂસી ગયા કે જાણે હાથીઓનું ટોળું હાથણુઓની સાથે જલક્રીડા કરી રહ્યું હોય ! તેમ જ તે બને પેલી યુવતીઓ સાથે જુદી જુદી જાતની કડા કરવા લાગી ગયા. પરીક્ષિત રાજન ! સંયોગવશ પરમ સમથ દેવર્ષિ નારદજી ત્યાંથી નીકળ્યા. તેમણે આ વક્ષ–યુવકને જોઈને સમજી લીધું કે આ તો બને અત્યારે મદમસ્ત બનેલા છે. અચાનક દેવર્ષિ નારદને દેખીને વસ્ત્રહીન અસરાએ તે શરમાઈ ગઈ અને ઝટઝટ એમણે તે પિતતાનાં કપડાં પહેરી લીધાં, પરંતુ આ યક્ષોએ કપડાં ન પહેર્યાજ્યારે દેવર્ષિ નારદજીએ જોયું કે આ દેવતાઓના પુત્ર થઈને પણ સ્ત્રી-મદથી આંધળા અને મદિરાપાનથી ઉન્મત્ત થઈ ગયા છે, ત્યારે એમણે એ બન્ને ઉપર અનુગ્રહ કરવા માટે નીચે મુજબ શાપ આપી દીધા આમ તે બધા મદ ખરાબ જ છે પણ તેમાં ય નારી વિષયક લંપટપણને મદ અને સંપત્તિ અશ્વર્યાદિને મદ ખૂબ જ ખરાબ છે એમ મનમાં લાવી તેમણે શાપ એ પ્રકારને આપે કે જાઓ ! તમે બને અત્યારે નાગા છે, તે નાગા વૃક્ષરૂપ બની જાઓ, અલબત્ત, તમને વૃક્ષ થવા છતાં મૂળ ભાન તો રહેશે જ અને ભગવાન કૃષ્ણને ભેટ થતાં જ પાછા તમે તમારી મનુષ્ય તરીકેની મૂળ સ્થિતિમાં આવી જશે.' એ રીતે બાલકૃષ્ણ ઊખલ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ (ખાંડણિયો) અને દેરી બને સાથે ઘસડાતા ઘસડાતા એ બે વૃક્ષ હતાં ત્યાં પહોંચ્યા અને એ બન્ને વૃક્ષોને જોતજોતામાં એવો સ્પર્શ કર્યો કે તેમાંથી તરત આ નલકુબર અને મણિગ્રીવ અસલ સ્વરૂપે આવી ભગવાનને નમી પડયા અને સ્તુતિ કરવા લાગી ગયા. ભગવાને કહ્યું: “જુઓ, મારા પરમ ભક્ત દેવર્ષિ નારદજીએ તમારા મદને દૂર કરવા આટલું તમને ઉઠાવ્યું છે. હવે તમે કદી અહંકારી નહીં બની શકે અને તમને મુક્તિનું પરમ સુખ પ્રાપ્ત થશે. તેઓ આ બાલભગવાનની પરિક્રમા કરી પોતાના મૂળ સ્થાન પર જવા ઉત્તર દિશા ભણે ચાલી નીકળ્યા.” કૃષ્ણની બાળલીલા ભક્તાધીન છું સૌ રીતે, એવું શ્રીકૃષ્ણ દાખવે; બીજી બાજુ બતાવે છે, સૌને વિશ્વેશ હું જ તે. ૧ ભલું બૂરું સદા જોવું, ન પાવું કદી ફળે; એવું જીવી દીએ બોધ, માટે વિશ્વેશ છે ખરે. ૨ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મચારી શુકદેવજી બેલ્યાઃ “પરીક્ષિતજી ! બને વૃક્ષોના એકાએક પડવાથી જે મહાભયંકર અવાજ થયે, તેથી નંદરાજ સહિત ગોવાળિયાઓને શંકા પડી કે કદાચ વીજળી પડી હશે ! બધા જ એકાએક વૃક્ષની પાસે ગભરાયેલા સ્વરૂપે આવી પહોંરયા. કારણ તો સ્પષ્ટ જ હતું. પેલે, ખાંડણિયાને ખેંચી રહેલે, રસ્સીથી બંધાયેલે એ કને સામે જ હતો. વળી બાજુમાં રમી રહેલાં બાળકોએ પણ કહ્યું : “બાળકનૈયાની જ આ કરામત છે. વચ્ચેથી ઊખલથી બંધાયેલો તે હતો તે કારણે જ આ બે વૃક્ષ પડ્યાં. તેમાંથી બે જુવાન માણસે નીકળ્યા. પરંતુ તેમનું માને કેશુ? નંદબાબાએ Page #144 -------------------------------------------------------------------------- ________________ જોયું, પિતાને આ પ્રાણપ્યારો નાનેરે બાળ રસીથી બંધાઈ ખાંડણિયાને ઢસડ ઢસડત ચાલે છે. ત્યારે તરત તેમણે હસતાં હસતાં જલદી જલદી એ રસ્સીની ગાંઠ છોડી કાઢી. પરીક્ષિત ! ભગવાન કૃષ્ણની આમ એકથી એક વધી જાય તેવી તો અનેક લીલાઓ છે. સર્વ શક્તિમાન એ ભગવાન ક્યારેક ક્યારેક તો ગોપીઓને ફોસલાવવા સાધારણ બાળકની માફક નાચવા લાગી જાય, તે કોઈ વાર ભોળા-ભલા અજાણુ બાળકની માફક ગાવા લાગી જાય ! કયાં સુધી કહું ? તેઓ પીએના હાથની કઠપૂતળી બની ગયા હતા. ક્યારેક ગોપીઓની આજ્ઞાથી પીઢિઓ લઈ આવે, તો કઈ વાર બશેરી વગેરે તેલવાનાં વજને ઉપાડી લાવે, તો વળી કઈ વાર પિતાનાં પ્રેમી ભક્તજનોને રિઝવવા માટે પહેલવાનોની માફક તાલ હેડકવા લાગી જાય. આ પ્રમાણે એ સર્વ શકિતમાન ભગવાન પોતાની બાળલીલાઓથી વ્રજવાસીઓને આનંદ પમાડતા અને સંસારમાં જે લેકે ભગવાનને યથાર્થ જાણે છે તેમને એ સમજાવતા હતા કે જુઓ, હું મારા ભકતોને આધીન છું. ક્યારેક કોઈ દિવસ “ફળ લો ભાઈ ફળ !” એમ બેલતી બોલતી ફળ વેચવાવાળી નીકળતી તે સમસ્ત કર્મો અને ઉપાસનાનું ફળ આપનારા એ અશ્રુત ભગવાન તે ફળ ખરીદવા પિતાના નાનકડા ખોળામાં અનાજ લઈ એકદમ દોડતા. જો કે અનાજ તો રસ્તામાં વેરાઈ જતું, પણ પેલી ફળ વેચવાવાળી બાઈ તે એમના બન્ને હાથ ફળાથી સહેજે સહેજે ભરી જ દેતી હતી. અહીં વળી એવી લીલા ભગવાનની થતી કે એ બાઈની ફળા રાખવાની ટોપલી સ્વયં રત્નોથી જ ભરાઈ જતી ! એવી જ રીતે બાળકે સાથે રમતાં રમતાં મેડું થાય તો પ્રથમ રહિણું મનાવવા જાય પણ તેમના બેલાવ્યા ન આવે એટલે યશોદાજી જઈ સમજાવેઃ “બેટાઓ ! ભૂખ્યા થયા હશે, ચાલે, નંદરાજા જમવા બેસી ગયા છે, તેઓ તમારી વાટ જુએ છે. ચાલે, તમારાં અંગ માટીથી ખરડાયાં છે. માટે ન્હાઈ, ધોઈ કપડાં બદલે Page #145 -------------------------------------------------------------------------- ________________ ३६४ ઘરેણું પહેરે, જમીને પછી પાછા રમવા આવજે.' એમની સાથે રમતાં બાળકોને પણ ઘેર જવા સમજાવતાં. માતા યશોદાજી તો ભગવાન કૃષ્ણના પ્રેમથી સંપૂર્ણપણે પ્રાણુ અને મનથી બંધાયાં હતાં. બાળકે સમજીને માતા એક હાથથી બલરામ અને એક હાથથી શ્રીકૃષ્ણને પકડીને ઘેર ખેંચી લાવતાં અને બંનેના મંગલ માટે જે કાંઈ કરવું ઘટે તે બધું જ કરી છૂટતાં...” વૃંદાવનની પસંદગી વશરથ ગજા પ્રમાણે પરખાય મર્યથી, અમર્યનાં આચરણે અનોખડાં; સેટીઓમાં વધુ ધય ધારવા, ભાગે રહે સુસ્થિર બુદ્ધિ એમની. ૧ અનુષ્યપ તોયે શ્રદ્ધા અને પ્રેમ, ઊણપ સવ એમની પૂરી, નિસર્ગ આપે છે સફળતા પૂરેપૂરી. ૨ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મચારી શુકદેવજી કહે છેઃ “પરીક્ષિતજી ! નંદબાબા વગેરે બુઝુર્ગોએ જ્યારે જોઈ લીધું કે બૃહદ્ વનમાં તે મોટા મેટા ઉપાત થવા લાગ્યા છે, ત્યારે એ બધાઓએ એકઠા થઈને હવે વ્રજવાસીઓએ શું કરવું ઘટ, એ વિષય પર વિચાર કર્યો. એ બઝ પૈકી એક ઉપનંદ નામના ગોવાળિયા હતા. તે ઉમરમાં તે મોટા હતા જ, સાથોસાથ અનુભવ, જ્ઞાન અને સૂઝમાં પણ બુઝુર્ગ હતા. એમને કયે સમયે, કયાં, અને શું કરવું જોઈએ, એ બધે જ ખ્યાલ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૩૬૫ હતું. સાથે સાથે એ બુઝુર્ગ એમ પણ ઈચ્છતા હતા કે, રામ અને શ્યામ બનેય સુખી રહે, એ બન્ને બાળકે પર કઈ વિપત્તિ ન આવવા પામે. તેઓ બોલીઃ “મારા ભાઈઓ ! હવે બૃહદ્રવનમાં ઉત્પાત થવા લાગ્યા છે તે બાળક માટે તો ઘણું અનિષ્ટકારી છે. એટલે આપણે જે ગોકુળવાસીઓનું ભલું ચાહતા હોઈએ તે હવે આપણે અહીંથી આપણું ડેરા-ડંડા ઉઠાવી કૂચ કરી દેવી જોઈએ. જુઓ, આ સામે બેઠેલે નંદરાયને લાડીલે સૌથી પહેલાં તો કાલ સ્વરૂપિણું અને હત્યારી પૂતના રાક્ષસીની ચુંગાલથી માંડ બચ્યો, અને ભગવાનની બીજી વાર કૃપા થઈ કે એ કનૈયા ઉપર આટલે મોટો છકડે પડતાં પડતાં માંડ ઊગરી ગયે ! અને એ પછી ઘણીયે વિપદાઓ આવી. પેલે વટાળ રૂપધારી દૈત્ય તો આ વહાલા કિસનિયાને આકાશમાં જ સીધે ઉઠાવીને લઈ ગયેલો, અને ત્યાંથી જયારે એ પહાડ પર પડયો ત્યારે તે આપણા કુલદેવતાઓએ જ આ બાળકની રક્ષા કરેલી. યમલાર્જુન વૃક્ષો પડયાં ત્યારે પણ એ બે ઝાડની વચ્ચે આ કને કે બીજું કઈપણ બાળક આવા ન ગયું એ આપણું સીનાં સદ્ભાગ્ય જ માનવાં જોઈએ. “આ બધામાંથી ભગવાને જ આ બંને બાળકોની અને આપણી સૌની રક્ષા કરી છે. તેથી હવે જ્યાં લગી મોટું અનિષ્ટકારી અરિષ્ટ આપણને અને આપણું આ વ્રજને નષ્ટ ન કરી નાખે ત્યાં લગીમાં આપણે લેકે આપણાં બાળકો અને અનુચરોને લઈને અહીંથી કાઈ બીજે સ્થળે ઝટ ઝટ ચાલી જ નીકળીએ. જુઓ, અહીંથી થડે જ દૂર વૃંદાવન નામનું વન છે, એમાં વળી નાનાં નાનાં અને ઘણાં નવાં નવાં હર્યાભર્યા વૃક્ષો છે. ત્યાં ઘણે પવિત્ર પર્વત, ઘાસ અને લીલવણીભરી લતાઓ અને વનસ્પતિઓ પણ છે. આપણ! પશુઓ માટે તો તે ઘણું જ ઉપકારક છે. ગોવાળિયા અને ગેવાલો તથા ગાય માટે તે કેવળ સગવડરૂપ જ નથી, બલકે ખૂબ ખૂબ Page #147 -------------------------------------------------------------------------- ________________ ३६६ સેવવા યોગ્ય પણ છે જતમને બધાને જે મારી આ વાત જયતી હોય તે આજે જ અહીંથી આપણે ક્યાં કરા જઈએ; વખત ન લગાડીએ. પરંતુ સૌથી પ્રથમ આપણું સંપત્તિરૂ૫ ગાય જ છે. ગાડાંઓ અને છકડાઓ જોડીએ અને સૌથી પહેલાં તે એમને જ મોકલી દઈએ. ઉનંદની વૃંદાવનવાળી વાતને સૌએ એક મતે “એ બહુ ઠીક છે ” એમ કહી સ્વીકાર કર્યો અને તરત ને તરત તૈયારી કરી લીધી ! વૃંદાવન પ્રત્યે પ્રયાણ અનુષ્ટ્રપ આત્માની દિવ્ય શક્તિથી, હારે સૌ તત્વ આસુરી ભલે હે બળુકાં તોયે, અંતે છે હાર તેમની. ૧ વાયુમંડળ નિસર્ગ, ગાયનાં ઝુંડ જ્યાં વળી; વિશુદ્ધ મન લોકેનાં, ધન્ય વૃંદાવન ભૂમિ: ૨ શુકદેવજી કહે છેઃ “પરીક્ષિત ! ઉપનંદની વાતો સાથે સીએ સંમત થઈને વૃંદાવન પ્રત્યે પ્રયાણ આદર્યું હતું. બાળકો વૃદ્ધો અને ગોપીઓ સજધજ બની ગીત ગાતી એકા પર બેઠી હતી. તેમાં યશોદાજી અને રેહિજી પણ પોતાના બાળકે શ્યામ-રામની તોતલી બોલી સાંભળતી હાંસથી એકામાં બેસી જતાં હતાં. ગોવાળિયાએ વાજિંત્રો વગાડતા વગાડતા અને ધનુષ્યબાણ સાથે પુરેહિતિ સહિત સૌનું રક્ષણ કરતા કરતા ચાલતા હતા. વૃંદાવન ખરેખર સુંદર અને હર્યું ભર્યું વન છે. અત્યંત મનોહર એ ગોવર્ધન પર્વત ત્યાં છે. યમુના જેવી મધુર નદી વહે છે. યમુનાના નાના નાના પુલે Page #148 -------------------------------------------------------------------------- ________________ ૩૬૭ અને કુદરતી દૃશ્યા જોઈ શ્રીકૃષ્ણુજી અને બલરામજી પ્રસન્ન પ્રસન્ન થઈ ગયા. તેઓ પેાતાની અલૌકિક છતાં બાલેાચિત લીલાએથી ગેાકુલની જેમ વૃંદાવનમાં પણ સૌને ખૂબખૂબ આનંદ આપી રહ્યા હતા. તેએ બીજા ગાવાળિયા બાળકની જેમ રમવાની બહુવિધ સામગ્રી લઈને સાથે સાથે નીકળી પડતા. જેમ એક બાજુ વાડાંઓ તેએ ચરાવતા, તેમ કાંક વાંસળી (બંસરી) વગાડતા. કયારેક પેતાના પગના ઘૂધરા પર તાન છેડતા, કયાંક બનાવટી ગાયા—બળદેશ બનાવી ખેલ કરતા. એક બાજુ જોઈએ તે તે સાંઢ બની આપસ-આપસમાં ગરજતા ગરજતા લડે છે તેા બીજી બાજુ મેા, કાયલ, વાંદરા આદિ પક્ષી પશુએની વાણી બેાલવા લાગી જાય છે ! પરીક્ષિત ! આ પ્રકારે સર્વશક્તિમાન ભગવાન સાધારણ બળકની જેમ વતી રહેલ છે, તેવામાં એક દિવસ બેય ભાઈએ પેાતાના ગાવાળિયા બાળમિત્રો સાથે વાછડાં ચરાવતા હતા ત્યારે એક દૈત્ય ત્યાં વાડા રૂપે આવી ખીજા વાક્ડાંઓના જૂથ ભેળા ભળી ગયેા. કૃષ્ણજી આંખના ઇશારાથી બલરામને સમજાવી પેલા દૈત્યરૂપી વાછડા પાસે પહેાંચી ગયા. વાડાને એમ કે મારી સુંદરતા જોઈ આ બન્ને બાળકો મુગ્ધ બન્યા છે, પશુ તેની પાસે લપાઈને ભગવાન કૃષ્ણે તા પેતે ભાલસ્વરૂપ હેાવા છતાં તેને એકાએક પકડી લીધા અને પૂંછડા સાથે ઍના એય પાછલા પગ પકડીને એકદમ આકાશમાં ઘુમાવી એક ઝાડ પર એવા તા પટકયો કે પ્રાણ જ નીકળી ગયા ! પણ એનું શરીર વાડાનું નહીં, પરંતુ દૈત્યનું હતું. તેથી જયારે તે પૃથ્વી પર પચો કે સાથેાસાથ કેટલાંય ઝાડ પડી ગયાં. આ જોઈ ગાવાળિયા બાળકાના આશ્ચયના પાર ન રહ્યો. તેએ ‘વાહ, વાહ,’ કહીને પ્યારા કનૈયાની તારીફ કરવા લાગ્યા. દેવે પણ ફૂલ વરસાવવા લાગી ગયા. કેવી નવાઈ છે ! ખુદ ભગવાન કૃષ્ણે અને ભગવાનના અંશ રૂપ બલરામજી આજે વાડાંના પાલક બન્યા છે. સવારના વહેલા ઊઠી નાસ્તાની સામગ્રી Page #149 -------------------------------------------------------------------------- ________________ ३६८ લઈને વાછડાંઓને ચરાવતા ચરાવતા એક વનમાંથી બીજા વનમાં ઘૂમ્યા કરે છે. એવામાં એક દિવસની વાત છે, બધાંય ગોવાળ બાળકે પિતાનાં ઝુંડના ઝુંડ એવાં વાછડાંઓને પાણી પિવડાવવા એક સરોવરના કિનારા પર લઈ ગયાં. પ્રથમ વાછડાંઓને પાણી પિવડાવ્યું અને પછી પોતે પીધું. ત્યાં એક એવું પક્ષી જોયું કે, જાણે ઈંદ્રવજીથી ટૂટેલે કઈ પહાડનો ટુકડે પડ્યો હોય તેથી ગોવાળિયા બાળકે ડરી ગયાં. ખરેખર તો તે “બક' નામને અસુર હતું. તે સ્વયં ઘણે બળુકે હતો. એણે ઝપટ મારીને કૃષ્ણને ગળવા માંડ્યા. આ ભયંકર દૃશ્ય જોઈને બલરામજી અને ગ્વાલબાલે બધાં અચેત જેવાં બની ગયાં. હે પરીક્ષિત ! પણ શ્રીકૃષ્ણ ભગવાન તો કપિતામહ બ્રહ્માના પણ પિતારૂપ છે. તેઓ તે ખાસ લીલાથે જ જગતમાં આવ્યા છે. જેવા તેઓ પિતે તાળવા લગી પહોંચ્યા કે તરત આગની માફક એ અસુરનું તાળવું બળવા લાગી ગયું! એ દૈત્ય શ્રીકૃષ્ણને કશી ઈજા પહોંચાડ્યા વિના ઝટપટ ગળવા ગયેલે, પણ તેણે ગળ્યા. વિના જ કૃષ્ણને વમી નાખ્યા અને પછી ક્રોધથી પિતાની કઠોર ચાંચથી એ બાળકૃષ્ણ પર તૂટી પડ્યો. પણ કૃષે તરત પોતે ઝડપ મારી આ કમિત્ર-દૈત્યની ચાંચના બેય ભાગ પકડી લીધા અને જોતજોતામાં તો એવી રીતે તેને ચીરી નાખે કે જાણે ચીયાના પાનને ચીરી નાખે ! આ જોઈ દેવતાઓને બહુ આનંદ થયે. તેઓએ બાલકૃષ્ણ પર નંદનવનનાં ફૂલ વરસાવ્યાં, શંખ-નગારાને નિનાદ કર્યો અને શ્રીકૃષ્ણને પ્રસન્ન કરનારાં સ્તોત્રો પણ બોલવા માંડ્યાં ! ' જેઈ બલરામ અને ગોવાળિયા બાળકે ખુશખુશાલ થઈ ગયાં. રસી કૃષ્ણ પર હેત કર્યું અને વૃંદાવનમાં પાછાં ઘેર આવી આ અદ્ભુત બનાવને બધાની સામે કહી બતાવ્યો. આ બકાસુર વધની વાત. નાનાંમોટાં સો વૃંદાવનવાસી પ્રસન્ન પ્રસન્ન થઈ ગયાં ! તે આતુરતાથી (જાશે કૃષ્ણ ફરી સજીવન થઈ આવી ગયા હોય તેમ, Page #150 -------------------------------------------------------------------------- ________________ ૩૬૯ એમની તરફ નીરખી રહ્યાં ! વાતે ઘેરઘેર અને ઠેરઠેર એવી ચાલી આને કષ્ટ આપવા જનારાં સૌ પોતે જ પોતાની મેળે કષ્ટ પામે છે. આ તે નવલું આશ્ચર્ય! ગર્ગાચાર્યજી કહેતા હતા એમ જ બધી બાબતે બને છે.” વૃદાવનવાસી ગવાળિયાઓ આ બધું જોઈ પોતે આનંદમગ્ન બનતા અને બીજાને બનાવતા. કારણ કે ભગવાનની આ ભવ્ય અને રંગીલી બાળલીલાઓ સૌને આનંદદાયક હતી જ. આ રીને ભગવાનનું બચપન વીત્યે જતું હતું. અઘાસુર–વધ અનુષ્ણુપ રીઝે દેવ તથા ખર્ચે, ખીજે દૈત્યે પરાયી; ત્યારે જાણે પ્રભુ જમ્યા અવતાર ધરી હરિ. ૧ વ્યકિત સમાજ બનેય, વિકસે જ્યાં વ્યવસ્થિત મર્ય સમાજ માંહે ત્યાં, માને પ્રભુ થયા સ્થિત. ૨ બ્રહ્મચારી શુકદેવજીએ કહ્યું: પરીક્ષિતએક દિવસ પોતાના બાળસાથીઓને જગાડી વહેલી સવારે નંદનંદન શ્યામસુંદર શ્રીકૃષ્ણજી સેંકડો વાછડા ઓ સાથે વ્રજમંડળથી બહાર નીકળી પડયા, સ્થાનસ્થાન પર બાચિત ખેલ ખેલ ખેલતાં સૌ બાળકે ચાલ્યા જાય છે. વનની ભા નીરખવા જયારે શ્રીકૃષ્ણ જ૨ી આગળ થઇ જાય છે, તા “હું અડીશ! પેલે હું એમને અડીશ ! !' એ રીત અપસમાં સ્પર્ધાની દેટ લગાવી ભગવાન શ્રીકૃષ્ણને સ્પ–સ્પશી વાલ બાલ સૌ આનંદમગ્ન થઈ જતાં હતાં. કોઈ બંસી બજાવે છે, તે કોઈ રણશીંગું ફૂકે છે. કોઈ બાળક વળી ભમરાઓ સાથે ગણગણાટ કરે પ્રા, ૨૪ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ છે. તો કોઈ વળી કેયલના સ્વરમાં સ્વર મેળવી ‘કુદ્ર કુહૂ’ કરે છે; તો બીજી બાજુ કેટલાક બાળગાવાળિયા આકાશમાં ઊડતાં પંખીઓની છાયાની સાથે દેડવા માંડે છે, તે વળી ત્રીજી બાજુ હંસની સાથે હંસની ચાલની નકલ કરી સુંદર ગતિ કરવા લાગે છે. કેઈ બગલાની માફક એમની જ પેઠે આંખ બંધ કરીને બેસી રહે છે, તે વળી કેટલાંક બાળકે મોરનું નૃત્ય જોઈ પિતે પણ નાચવા માંડે છે. કોઈ બાળક વળી વાંદરાના બચ્ચાને જોઈ તેને પકડીને ખેંચવા માંડે છે. તો કોઈ વળી વાંદરાઓને જઈ એક ઝાડથી બીજા ઝાડ ઉપર ચડવા માંડે છે. કેઈ બાળક વાનરબાળ પ્રત્યે “વાંદરા વાંદરા ટૂક...” કરે છે, તે કોઈ વળી વાંદરાની જેમ એક ડાળેથી બીજી ડાળ પર છલાંગ મારે છે. ઘણાં ગોવાળિયા બાળકે તે નદીને કાંઠે ખેયા-કુદ્યા કરે છે, તો વળી કેટલાંક બાળકે દેડકાની માફક પિતે પણ ‘ડ્રાઉં ડ્રાઉં” બોલવા લાગે છે. કોઈ વળી પાણીમાં પિતાને પડછાયો જોઈને એના પર હસે છે, તે વળી કઈ પિતાના શબ્દ (પડધાઓ)ને જ સારા-માઠા કહે છે. પરીક્ષિતજી! ભગવાન શ્રીકૃષ્ણ પિતે જ સંતોને માટે સ્વયં મૂર્તિમાન બ્રહ્માનંદના સાક્ષાત્કાર રૂપ છે. ચાકરભાવથી યુક્ત એવા ભકતિને માટે તેઓ ખુદ આરાધ્ય દેવરૂપ છે, પરમૈશ્વર્ય શાળી ખુદ પરમેશ્વર જ છે, પરંતુ માયા હિત વિષયાંધાને માટે તે તેઓ એક નાનાશા માનવીય બાળકરૂપ જ છે! એ જ ભગવાન સાથે આજે ગોવાળિયા બાળકો રમી રહ્યાં છે. પરીક્ષિત ! બીજુ તે શું કહું, શ્રમથી ઇંદ્ધિને વશ જેમણે કરી છે, જેમણે બહુ તપ, યોગ, ધ્યાન વગેરે કર્યા છે, એમને પણ ભગવાનની ચરણરજ દુર્લભ છે. તે જ ખુદ ભગવાન નિર્દોષ ગ્વાલબાલ સાથે રમતો કરે છે. એવાં એ ગોવાળિયાનાં બાળકના સૌભાગ્યનું તે કહેવું જ શું ? આ બધાં બાળકે રમતથી આનંદ લૂંટી રહ્યાં છે. તેવામાં Page #152 -------------------------------------------------------------------------- ________________ ૩૭૧ કંસની પ્રેરણાથી એક મહા દૈત્ય ત્યાં આવ્યા. તે માસી પૂતના અને બકાસુરને નાનો ભાઈ અઘાસુર હતું. તે એટલો તે ભયંકર હતો કે અમૃતપાન કરી અમર થયેલા દે પણ પિતાના જીવનની રક્ષા માટે તેને કારણે ચિંતિત રહેતા અને ઈચ્છતા હતા કે કોઈ પણ પ્રકારે આ મૃત્યુ અવસર ઝટ આવી જાય. આમ, શ્રીકૃષ્ણ-સુદામા વગેરે બાળકેની આનંદમય રમતો જોઈ કે તરત તે અઘાસુરના હૃદયમાં ઈર્ષાને દાવાગ્નિ સળગી ઊઠડ્યો અને મનોમન વિચારવા લાગ્યો કે આ કાનુડે જ મારા સગા ભાઈને મારવાવાળો છે. એટલે આજ હું આ વાલબાલ સાથે એને મારી જ નાખું, જેથી તે બધાને લીધે મારાં એ ભાઈબહેનનું સાચું પણ થઈ જશે. તેને લીધે બધાં વ્રજવાસીએ પણ મરવા જેવાં થઈ જશે, કારણ કે સંતાને મરતાં માબાપ પણ મરી ગયાં હોય તેવાં આપોઆપ બની જાય છે. આમ ધારી તે અજગરનું રૂપ ધરી રસ્તામાં જ પડ્યો ! એ અજગરનું શરીર ઘણું લાંબું અને પર્વત જેવું મોટું વિશાળ હતું. તે અજગર ખરેખર અચંબો પમાડે તે હતે. એની નૈયત તે આ બધાં બાળકને ખાઈ જવાની હતી એ કારણે પિતાનું ગુફા જેવડું મોટું મેટું ફાડીને રાખ્યું હતું. જાણે એ અજગરને એક હઠ આસમાનને અડતો હેય, એવો ભયંકર તે હતો ! એને જોઈ ગોવાળિયા બાળકે હસી. મજાક કરવા લાગ્યાં, પણ ભગવાન કૃષ્ણ ને એ જ સમયે મેઢામાં પેસી ગયા ! દેવતાઓમાં હાહાકાર મચી ગયો અને કંસ વગેરે અનુરો તે રાજી રાજી થઈ ગયા. પણ તરત કનૈયાએ પિતાનું શરીર એવું મેટું બનાવી દીધું કે પિલે અઘાસુર શ્વાસેય ન લઈ શક્યો, ત્યાં ને ત્યાં જ મરી ગયો અને તરત જ એમાંથી પ્રકાશ નીકળી કનૈયામાં સમાઈ ગયો. દેવે રાજી રાજી થઈ ગયા અને ફૂલે વરસાવ્યાં, Page #153 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્માજી કસાટી કરે છે અનુષ્ટુપ બ્રહ્માની ક્ષણ જે માંડ, સાલ તે મલીકની; ત્યાં ઘણી મૃત્ય કૃષ્ણની ૧ બ્રહ્મ-લીલા અહીં એક, સર્જીકથી ય માટે છે, ગુણુપર્યાય વય દ્રવ્ય, તે મહા સર્જક તે પ્રભુ; રહસ્યું અને રાજા પરીક્ષિતે બ્રહ્મચારી શુકદેવજીને પૂછ્યું : ‘ભગવન્ આપની પાસેથી હું એ વાત જાણવા ઇચ્છુક છું કે બ્રહ્માજીએ એક વાર ભગવાન કૃષ્ણની કસેાટી શું કરેલી અને ભગવાને તે શી રીતે નિવારેલી ?’ ' બ્રહ્મચારી શુકદેવજી કહે છે: “ પરીક્ષિત ! તમે બહુ ભાગ્યશાળી છે, કારણ કે તમારા હૃદયમાં ભગવાન પ્રત્યેને પરમ પ્રેમ છે તેથી જ તમે આવા પ્રશ્ન પૂછી શકયા છે. આમ તેા તમને વાર વાર ભગવાનની લીલાકથાએ સાંભળવા મળે છે, તાય તમે એ સબંધે પ્રશ્ન કરીને તે લીલાકથાએને વધુ ને વધુ સરળ, રસદાર અને નિત્યનૂતન જેવી બનાવી રહ્યા જણાએ છે।. રસિક સતાની વાણી, હૃદય, કાન (ત્રણેય) ભગવાનની લીલાએ!નાં ગાયન, ભાવચિંતન અને શ્રવણને માટે જ હોય છે. એ રસિક સ ંતાને સ્વાભાવ જ અવે હુંાય છે કે જેએ ક્ષણ-પ્રતિક્ષણુ ભગવાનની લીલાએને અપૂર્વ રસમયી અને નિત્ય નિત્ય નવા સ્વરૂપે બરાબર અનુભવે છે. જે પ્રમાણે જાણે કે લંપટ પુરુષોને એની વિવિધ ચર્ચામાં નવે નવે! રસ જામી પડતે. હાય છે તેમ પરીક્ષિતજી! તમે એકાગ્ર ચિત્તથી સાંભળે! હૈ. જો કે ભગવાનની આ લીલા અત્યંત રહસ્યમયી છે, તેાય તમને હું સાદી સીધી રીતે સ ંભળાવું છું, કારણ કે થાળુ આચા ગુણુપ્રેમી શિષ્યને Page #154 -------------------------------------------------------------------------- ________________ ૩૭૩ ગુપ્ત રહસ્ય પણ બતાવી દેવા ખેંચાય છે. એ તો મેં તમને કહ્યું જ કે ભગવાન શ્રીકૃષ્ણ ગોવાળિયા-બાળકોને મૃત્યુરૂપ અઘાસુરના મેઢામાં પડતાં ઉગારી લીધાં, પછી તેઓ તે વાલ–બાળકોને યમુના કાઠે લઈ આવ્યા અને એમને કહેવા લાગ્યાપ્યારા મિત્રો ! યમુનાજીને આ કાંઠા કે રમણીય છે, જુઓ તો ખરા ! એની રેતી પણ કેટલી બધી ચોખ્ખી અને કમળ છે! આપણને રમવા માટેની તે અહીં બધી સામગ્રી મોજૂદ છે. દેખે, એક બાજુ રંગબેરંગી કમળો ખીલ્યાં છે, કે જેમની સુગંધથી ખેંચાઈ આ ભમરાઓ ગુંજારવ કરી રહ્યા છે; તે વળી બીજી બાજુ લીલાં હરિયાળાં વૃક્ષ ઉપર સંદર-સુંદર પંખીઓ ઘણો ઘણો મીઠો કલરવ કરી રહ્યાં છે, જેમને પડઘે જાણે પાણીમાં પણ સંભળાયા કરે છે ! હવે આપણે અહીં ભજન કરી લેવું જોઈએ કેમ કે હવે દિવસ ઘણે જ ચઢી ગયેલ છે અને આપણને બધાને ભૂખ લાગી જ ચૂકી છે. વાછડાંઓની ચિન્તા ન કરે તેમને પાણી પિવડાવી ખુલા મૂકી દો. તે નજીકમાં જ લેલું લીલું માનું ઘાસ ખાયા કરવાના જ.” બધાં જ ગોવાળિયા - બાળક બરાબર સ મત થઈ ગયાં. હા, બરાબર છે.” કહી એમણે વાછડાંઓને મજાના લીલા લીલા ઘાસ આગળ છોડી મૂક્યાં અને પોત પોતાનાં ભથાણું ખોલી ખેલી ભગવાનની સાથે ખૂબ આનંદપૂર્વક ભાતું ખાવા લાગી ગયાં. ભગવાન કૃષ્ણ એ બધા ગોવાળિયા–બાળકની વચ્ચે વચ્ચે બેસી ગયા. બધાં ગોવાળિયા–બાળકે પણ બરાબર ગોળાકાર નાની નાની મંડળીઓ બનાવી ભગવાન કૃષ્ણની ફરતાં બેસી ગયાં. બધાંનાં મેં ભગવાન તરફ હતાં અને બધાની આંખમાં પ્રસન્નતા ચમક્તી હતી. આ વનભોજન સમયે બધાં ગોવાળિયા–બાળકે એવાં તો શોભાયમાન દેખાતાં હતાં કે જાણે કમલકણિકાની ચારેકોર એની નાની-મોટી બધી પાંખડિઓ શોભી રહી હેય ! કેટલાંક બાળકોએ તો ફૂલનું જ પતરાળું બનાવ્યું, તો વળી કઈ બાળકે પાંદડાંની કુપળા પર પ.ન નું Page #155 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ ભેંજન પીરસીને ખાવા લાગી ગયાં, તેા કેટલાંક માળાએ વળી અંકુરા ઉપર ખાવાનું જ ગોઠવી દીધું. કેટલાંક બાળકોએ નીચે ફળા જ બિછાવી દીધાં, તા ઘણુાંએ ભથાયણાંમાં જ ખાવાનું શરૂ કરી દીધું. કેટલાંક વળી વૃક્ષની છાલ ઉપર, તા વળી કેટલાંક બાળકો પથ્થર ઉપર જ પેાતાના ભેાજનની સામગ્રી સાવી ખાવા લાગ્યાં ભગવાન કૃષ્ણ અને ગેવાળિયા-બાળકેા સૌ પોતપોતાની રુચિ, ભેાજન અને સ્વાદનું વન કરવા લાગ્યાં. સૌ પાતપેાતાના ભોજનને મહિમા વર્ણવતાં એમાં જ લયલીન થયાં, તેવામાં દૂર-સુદૂર લીલું ધાસ ચરતાં વાડાં જોવામાં ન આવતાં બધાં ગાવાળિયા-બાળકે વ્યાકુળ બની ગયાં, પણ ભગવાન કૃષ્ણે તે સૌને ‘ખાવામાં મસ્ત રહે, તમે !’ એમ કહીને દહીં, ઘી મિશ્રિત ભાત ખાતાં ખાતાં પાતે જ વાછડાં એને શોધવા નીકળી પડયા. પરંતુ બ્રહ્માજીને માયા કરવાનું મન થઈ ગયું. વાછડાંઓને જ નહીં પણુ ભગવાન કૃષ્ણ જ્યારે વાછડાંએને ગાતવા નીકળ્યા, ત્યારે પેલાં ગાવાળિયા – બાળને પણ છુપાવી દીધાં. પણ ભગવાનરૂપે તેમને પેાતાથી શું અાપ્યું હાય ? એટલે બ્રહ્માજીની એક ક્ષણ કે અડધી ક્ષણ પણ અહીં તે! એક વર્ષ જેવી બની પણ ત્યાં લગી ભગવાન કૃષ્ણે વાછડાં, ગ્વાલબાળકે અને સૌને પેતાના જ વ્યાપક શરીરથી હ ંમેશ જેવાં સાતે સમગ્ર પાર કરાવી નાખ્યો. આથી બ્રહ્માજી પસ્તાયા અને બાલરૂપ શ્રીકૃષ્ણની સ્તુતિપૂવ ક ક્ષમા માગીને સત્યલેાકમાં જતા રહ્યા. વાલ-બાળકીએ યશોદાજી સહિત આખાયે વ્રજમાં (અધાસુર) અજગરનેા બાલસ્વરૂપ શ્રીકૃષ્ણે મેાક્ષ કરેલા, તે બધું સવિસ્તર જણાવેલું અને એ મહાન અજગરથી પેાતાની સૌની કેવી રીતે અને ધ્રુવા સ`યેગામાં રક્ષા થઈ તે વિગતવાર જણાવ્યું ત્યારથી તેા બસ ‘જય કનૈયાલાલ કી' એ ધૂન સૌને હૈયે આખાયે વ્રજમાં ખરાખર જમી ગઈ !'' Page #156 -------------------------------------------------------------------------- ________________ ધેનુકાસુરનો નાશ અનુષ્ટ્રપ વર્તમાન તથા ભૂત ભવિષ્ય એક રૂપ જે; તે સર્વજ્ઞ જુએ જાણે, એવું કાળ–સ્વરૂપ છે. ૧ વ્યક્તિ-સમાજમાં ધર્મ, એક દીપી ઊઠતે; સમષ્ટિ – વિભૂતિગ, ત્યાં જરૂર જાણ. ૨ વ્રજવાસીતણે નેહ, નિજ સંતાનથી વધુ શ્રીકૃષ્ણ પ્રભુમાં તેથી વ્રજ સુભાગી છે ઘણું. ૩ રાજા પરીક્ષિત બોલ્યા: “મને એક મુખ્ય શંકા એ થાય છે કે શ્રીકૃષ્ણજી વ્રજવાસીઓનું સંતાન ન હોવા છતાં તેમના પર તેઓને આટલું બધું હેત થયું તેનું મૂળ કારણ શું ? પિતાનાં સગાં સંતાન કરતાંય તે વ્રજવાસીઓ આ કૃષ્ણને વધુ કેમ ચાહતાં હતાં” - શુકદેવજી બોલ્યા: “પરીક્ષિતજી ! ઊંડું વિચારતાં તરત જ જણાશે કે માણસને જેટલાં પ્રેમ અને મમતા પોતાના શરીર પ્રત્યે છે, તેટલાં તે પોતાનાં કહેવાતાં કુટુંબીજને કે પિતાની સ્ત્રી ઉપર પણ નથી જ. અને ઊંડાણથી વિચારતાં તે પોતાના ખુદ શરીર પર પણ જે પ્રેમ અને મમતા છે, તે તે શરીર જેને લીધે વ્યવસ્થિત સક્રિયતા દાખવે છે, તે આત્માને લીધે જ હોવાથી આત્મા જેવાં પ્રેમ અને મમતા કઈ પર હોઈ શકતાં નથી. એમ માયાને લીધે દેહધારણ કરતા એ શુદ્ધ આત્મારૂપી શ્રીકૃષ્ણ વ્રજવાસીઓને ખૂબ જ વહાલે કુદરતી રીતે લાગે, તે સ્વાભાવિક જ છે ! કારણ કે જગતમાં જે કાંઈ ચરાચર છે, તે બધામાં મુખ્ય તે ભગવાન પોતે જ છે. પછી એમને વ્રજવાસીમાત્ર ચાહે - સૌથી વધુ ચાહે – એમાં શી નવા છે ? ખેર તેથી જ વ્રજમાં બ્રહ્માજીની એ એક ક્ષણ પણ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ વર્ષ સમી ભગવાન શ્રીકૃષ્ણે જ બધામાં વાસ કરી આખાયે વ્રજને પિતામય બનાવી સહેજે વિતાવી નાખી. મતલબ, વ્રજબાળકે રૂપે પણ પિતે બનીને એ વર્ષમાં જે આમાનાય આત્મારૂપ પરમાત્માનું વ્યાપક સ્વરૂપ બતાવ્યું અને વ્રજવાસીજનોને તે અનુભવાવ્યું તેને લીધે આખા વ્રજમાં સૌની એમની સાથે ઓતપ્રેતતા થઈ ચૂકી. હવે પરીક્ષિતજી, બલરામે અને શ્રીકૃષ્ણ બનેએ પોગરૂડ અવસ્થામાં એટલે કે છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કર્યો. તેથી એમને વાછડી-વાછડા રૂપ નાનાં ગાય-બળદોને બદલે મોટેરાં ગાય-બળદને પણ ચરાવવાની સંમતિ મળી ગઈ. તેઓ પોતાના મિત્રો વાલ–બાલો સાથે ગાયો ચરાવવા વૃંદાવનમાં જતા હતા. આથી વૃંદાવનની ભૂમિ એમનાં ચરણચિહ્નોથી વધુ ને વધુ પવિત્ર બન્યું જતી હતી. એક દિવસ ભાઈ બલરામ સાથે પોતે વાંસળી વગાડતા વગાડતા ઘણી સુંદર લીલા કરવાની ઇછાએ પરમ મનોહર એવા વનમાં પ્રવેશ કર્યો. એ વનનું એક એક ઝાડ અને એક એક લતા પુષ્પભરપૂર હતાં. ગાયને માટે ચારેકાર લીલું લીલું ઘાસ પથરાયેલું હતું. ભગવાનની આગળ આગળ ગાયે ચાલી રહી હતી અને એ ગાની પાછળ એમની કીર્તિનું મધુર ગાન કરતા ગોવાળયા – કાળકા ચાલતા હતા. એ વનમાં ક્યાંક ભમરાઓ માટે અને મીઠા ગુંજારવ કરી રહ્યા હતા, કયાંક ઝુંડનાં ઝુંડ હરણાઓ દોડતાં હતાં અને ક્યાંક સુંદર સુંદર પક્ષીઓ ગાઈ રહ્યાં હતાં. ત્યાં ઘણું જ સુંદર સરોવર હતું. એ સરોવરનું પાણી સાચા સંતના અતઃકરણની જેમ સ્વચ્છ અને નિર્મળ હતું. એ સરોવરમાં ખીલેલાં કમળાની સુવાસથી સુવાસિત બની શીતલ, મંદ અને સુગંધિત વાયુ એ વનની સેવા કરી રહ્યો હતા. એ વન એટલું તો મનમોહક હતું કે મનરહિત એવા ભગવાને પણ વનવિહાર કર્યો. તે વખતે ફળોથી લચી પડતાં ઝાડ વગેરે જોઈ સ્મિત કરતાં કરતાં શ્રીકૃ પિતાના મોટાભાઈ બલરામજીને કહ્યું : ટાભાઈ ! જુઓ, દેવો તે તમને તમે પણ વૃક્ષો પણ કેવાં તમને Page #158 -------------------------------------------------------------------------- ________________ ૩૭૭ નમી પડે છે ! કેમ ન નમે; કારણ કે પોતાનાં પાપ નષ્ટ કરવા માટે તા અહીં વૃંદાવનમાં વૃક્ષેા રૂપે તેઓ જન્મ્યાં છે ! જુએ, આ મેાર આપનાં દર્શન કરી આનંદિત થઈ નાચે છે. મૃગનયની એવી ગેપીઓની માફક આ હરણીએ પણ આપ તરફ તિરછી નજરથી જોઇ આપને ખુશ કરી રહેલ છે. જુએ, આ કાયલ પણ ટહુકાર કરી તમારું સ્વાગત કરે છે. આ ભૂમિ પણુ હસીને જાણે આપનું સ્વાગત કરે, આનંદ પ્રગટ કરી રહેલ છે, આમ સુણતાંસુણતાં કયારેક બલરામ ગાવાળિયાબાળકાના ખેળામાં માથુ મૂકી સૂઈ જતા, તા ભગવાન કૃષ્ણ એમનાં પાવન ચરણે છાવી સેવા કરતા હતા. આમ પુષ્કળ આનંદભરી લીલા ચાલતી. એ બલરામ અને કૃષ્ણના એક પરમ મિત્રનું નામ શ્રીદામાં હતું. એક દિવસ એમણે તથા સુબલ વગેરે ગોવાળિયા બળકાએ બલરામ અને કૃષ્ણને કહ્યું : પાસે એક મેટું તાડવન છે. પણ ત્યાં એક ધેનુ નામનેક મેટા દંત્ય રહે છે. ત્યાં તાડ પરનાં પાકેલાં ફળને જો કાઈ લેવા જાય, તે તેના લેવા જ દેતા નથી. તે દૈત્ય ગવૅડાના રૂપમાં રહે છે. તે પોતે તેા ધોા બળુકા છે અને ખીજા બાળુકા દૈત્ય એની જેમ ગધેડા રૂપે ત્યાં રહે છે. એ બધા દૈત્યોએ ઘણા માણસે તા કચ્ચરઘાણુ વળ્યો છે! આથી મનુષ્યો તા ડરે પણ પક્ષીએ પશુ ડરે છે, તે આપ બન્ને ભાઈએ એ ત્રાસને મટાડે. તરત એ ખતે ભઈઆ ત્યાં ગયા અને ધેનુકાસુર વગેરે દૈત્યો મારો આખુયે એ વન સાફ કરી નાખ્યું. દવેએ ફૂલ વરસાવ્યાં અને લેાકા અને પશુમખી બેફિકર બની ફળ, ઘાસ વગેરે નિરાંતે ખાવા લાગો જ્યાં અંતે આનદ આનમય વાતાવરણ થઈ ગયું.'' Page #159 -------------------------------------------------------------------------- ________________ ગોપબાળ સજીવન કર્યા પીડા મટાડી, સુખ શાંતિ અપે, બહાર ને ભીતર બેય રૂપ આત્મા અજન્મા જગદથે જમે, તહીં કહો ચ્ચે સદ્દભાગ્ય ખૂટે. ૧ સ્વયં આત્મા ચમત્કારી, ચારિત્ર્ય-રત્ન-ખાણ જે; કર્યો અન્ય ચમત્કાર તેને માટે વિશેષ છે ? ? બ્રહ્મચારી શુકદેવજી પિતાની વાફધારાને આગળ ચલાવતાં બેયાઃ જ્યારથી એ ધેનુકાસુર માર્યો ત્યારથી આમજનતા નીડર બનીને તે વનનાં તાલવૃક્ષનાં મીઠા ફળો ખાવા લાગી ગઈ અને પશુઓ પણ નિર્ભયપણે એ તાલવૃક્ષ વનમાં ઘાસ ચરવા લાગી ગયાં. હવે કમલનયન ભગવાન પોતાના વડીલબંધૂ બલરામ સાથે વ્રજમાં પધાર્યા ત્યારે પ્રશંસા કરતાં પેલાં ગોવાળિયા–બાળકે પણ તેમની પાછળ પાછળ ચાલ્યાં આવતાં હતાં. ગોપીઓ પણ બહાર નીકળી ખુશખુશ થતી પિતાની વિરહવ્યથા એમને નીરખી નીરખીને ભૂલવા લાગી. ભગવાન કૃષ્ણ પણ એમનાં લજજાભર્યા હાસ્ય અને મીટ માંડીને જોતી એમની આંખે જોઈ રિમતભર્યા મુખે ઘેર ગયા. શ્રી કૃષ્ણજી પિતાની મીઠી મીઠી તાન મોરલીમાં છેડતા ત્યારે એકીસાથે એ સૌ ગોપીઓ મુગ્ધ બની ઘર બહાર નીકળી પડતી. યશોદા-રોહિણી માતાઓએ દિવસભરને થાક ઉતારવા તેલ વગેરે લગાડી એ બને બાળકોને નાન કરાવ્યું અને સુંદર વસ્ત્રો પહેરાવી દિવ્ય કુલેની માળા સજાવીને ચંદન લગાડવું. પછી એ બને માતાઓએ હાથથી પીરસી બહુ સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું. એ પછી લાડયારથી મધુર Page #160 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ શબ્દો બોલી સુવડાવી દીધા. શ્યામ અને રામ બને આરામથી પેઢી ગયા. ભગવાન શ્રીકૃષ્ણ આ રીતે પિતાની અનેક લીલાઓ વૃંદાવનમાં કરતા હતા. એક દિવસ જ્વાલબાળા સાથે ભગવાન કૃષ્ણ યમુનાતટ પર આવેલા તે વખતે સાથે મોટાભાઈ બલરામ નહતા. તે વખતે જેઠ–અષાઢના ઘામથી ગાયો અને બાળકો અત્યંત પીડિત થઈ રહેલાં, પાણી વિના એમનું ગળું સુકાઈ રહેલું. એથી એમણે જમનાજીનું ઝેરીલું પાણી પી લીધું. પરીક્ષિત ! બસ, જોતજોતામાં તેઓ બધાં નિપ્રાણ શા બની ગયાં, પરંતુ ભગવાન કૃષ્ણ તરત પિતાની અમૃત વરસાવતી દષ્ટિ વડે એમને સજીવન બનાવી મૂક્યાં ! ખરેખર, ત્યારે આ બધાનું રખેવાળ કરનાર એકમાત્ર આ કિશાર-કૃષ્ણ સિવાય ત્યાં હતું પણ એમના સિવાય બીજુ કેણ ? પરીક્ષિતજી ! ચેતના આવ્યા પછી એ બધાં ગોવાળિયા–બાળકે યમુનાતટ પર ઊઠીને બેઠાં થયાં અને આશ્ચર્યચક્તિ થઈ એકમેક પર જોવા લાગ્યાં. એમને એ ખબર તે પડી જ ચૂકી કે તેઓ બધાં ઝેરીલું પાણું પીને મરી ચૂકેલાં. પરંતુ આ એમના બાલસખા શ્રી કૃષ્ણ અમૃતભરી દષ્ટિ ફેંકી એ બધાને જીવતાં બનાવી મૂક્યાં છે. તરત ઉસુક ભાવે બ્રહ્મચારી શ્રી શુકદેવજીને પરીક્ષિત રાજાએ પૂછયું : ભગવાન ! આપ તે એ બધું સારી પેઠે જાણતા જ હશે, તો કહે ને, ભગવાન શ્રીકૃષ્ણ જમનાજીના અગાધ જલમાં વસતા એ મહા વિષધર કાલિયનાગના ત્રાસથી આખરે બધાંય (નાનાંમોટાં) વ્રજવાસીઓને શી રીતે બચાવી લીધાં ? બીજુ મારે આપ જ્ઞાની પાસેથી એ પણ જાણવું જ છે કે અનેક યુગો સુધી એ કાલિયનાગ જલધર પ્રાણું ન હોવા છતાં જમનાના પાણીમાં એ (જીવ) રહી શી રીતે શક્યો?” આ બધી વાતો ગૂઢ અને છતાં આનંદદાયિની અને શ્રીકૃષ્ણલીલારૂપ સુંદર અને મધુર પણ છે જ. વળી તે જે કે અમૃતથી પણ અધિક સ્વાદિષ્ટ છે, તે ભલે ને વારંવાર આપ કહે, એનાથી Page #161 -------------------------------------------------------------------------- ________________ ૩૮. ભલા, ક્રાણુ તૃપ્ત થાય ? એટલે જ એ બધું વિગતવાર આપની પાસે સાંભળવાનું મન થાય તે સ્વાભાવિક જ છે.' કાલિયનાગ નાથ્યા મા યમુના પ્રભુપત્ની થયાં જે વ્રજવાસીથી; તે વ્રજ, ગાય-ગેાપી સૌ, બન્યાં છે તી ભારતી. ૧ ખરી રીતે પ્રભુ પાતે, સદેહી થઈ ને જે; પધાર્યો ત્યારથી ગાય જાગતિક બની ખરે. ર બ્રહ્મવિહારી શ્રી શુકદેવજી એલ્યા : “પરીક્ષિત ! યમુનાષ્ટમાં કાલિયનાગનો એક કુંડ હતા. એ કુંડનું પાણી એના ઝેરના ગરમોથી એવું રહેતું કે એ પાણીની ઉપરથી ઊડતાં પ ́ખીએ પણ ગરમીની અસરથી ગભરાઈને એમાં પડી જતાં હતાં, તે કુંડના ઝેરીલા પાણી સ્પર્સ કરીને તથા એ પાણીનાં નાનાં નાનાં ટીપાં લઇને, જો વાયુ બહાર આવીને એટલા કાંઠા પરનાં ધાસ પાન, ઝાડ, પશુપક્ષી આદિને સ્પર્શી કરી લેતા તે તે જ સમયે તે બધાં મરી જતાં હતાં. પરીક્ષિત ! ભગવાનને અવતાર તેા દુષ્ટોનું દમન કરવા થાય છે. એટલે જયારે ભગવાન કૃષ્ણે જોયું કે કાલિયનાગનું ઝેર ઘણું પ્રબળ અને ભયંકર છે તથા એ કારણે મારું વિહારસ્થળ એવાં જમનાજી પણ દૂષિત થઈ ગયાં છે, ત્યારે તે ભગવાન કૃષ્ણે પાતાની કમર ખૂબ કસીને ખાધી ને એક બહુ ઊ ંચા એવા કદ અવૃક્ષ ઉપર ચઢી ગયા અને ત્યાંથી ઝેરીલા પાણીમાં કૂદી પડયા. યમુનાનું પાણી સપના ઝેરને કારણે પહેલેથી જ ઝેરી બની ગયું હતું. એના તરંગ લાલ -પીળા અને અત્યંત ભયંકર ઊઠી રહ્યા હતા. પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણના કૂદી પડવાથી તેનું પાણો ખૂબ ઊછળવા લાગ્યું અને તે Page #162 -------------------------------------------------------------------------- ________________ ૩૮૧ સમયે તે કાલિયકુંડનું પાણુ અહીંતહીં ઊછળીને ચારસે હાથ લગી ફેલાઈ ગયું ! અચિંત્ય અને અત્યંત બલશાળી ભગવાન શ્રીકૃષ્ણ માટે આમાં કાંઈ નવાઈની વાત નહતી. પ્રિય પરીક્ષિત ! ભગવાન શ્રીકૃષ્ણ કાલિયકુંડમાં કુદી પડી અતુલ બલવાળા હાથની જેમ પાણુ ઉછાળવા લાગી ગયા. આ પ્રકારે જલ ક્રીડા કરવાથી એમના હાથની થપાટોથી પાણીમાં બહુ મોટા જોરથી શબ્દ થવા લાગ્યા. આંખથી જ સાંભળવાવાળા કાલિયનાગે આ અવાજ સાંભળ્યો અને જોયું કે, કઈ મારા નિવાસસ્થાનને તિરસ્કાર કરી રહ્યું છે. એટલે એનાથી એ સહન શી રીતે થાય ? તરત એ ચિડાઈને ભગવાન શ્રીકૃષ્ણની સામે આવી ગયે. જોયું કે સામે તો એક સાંવરિયું સલૂણું બાળક છે ! એનાં અંગે અંગ અતિશય સુંદર અને માં પર મધુરું મિત છે એ છોકરે જરાપણ ડરતો નથી અને આ ઝેરીલા પાણીમાં મેજથી રમે રહ્યો છે ! ત્યારે એને કંધ ઘણે વધી ગયું. એણે શ્રીકૃષ્ણ ભગવાનના શરીરમાંનાં મર્મસ્થાને પર પિતાના જોરદાર ડંખ મારવા માંડયા અને પોતાને બળવાન શરીરથી ભગવાન કૃષ્ણના શરીરને ભરડો લઈ લીધા. આને લીધે શરૂઆતમાં તો નાગપાશમાં બંધાયેલા તે શ્રીકૃષ્ણજી નિગ્રેષ્ટ રહ્યા. આ દશ્ય જોઈને એમનાં પ્યારાં મિત્ર ગોવાળિયા–બાળકે બહુ કષ્ટ પામ્યાં અને એ જ સમયે દુ:ખ, પસ્તાવા અને ભયથી મૂચ્છ પામી ભોંય પર પડી ગયાં ! પરીક્ષિત આમ થવું અસ્વાભાવિક નહતું. કારણ કે તેમણે પિતાનું બધું જ ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત કર્યું હતું. ગાય, બળદ અને વાછરડી-વાછરડાં દુખપૂર્વક ભાંભરવા લાગી ગયાં ! શ્રીકૃષ્ણ તરફ જ એ સૌની મીટ હતી. તેઓ પશુ હોવા છતાં ડરીને એવી રીતે ઊભાં રહી ગયાં કે જાણે ખૂબ રડી રહ્યાં હેય ! એમનું શરીર પણ જાણે હાલનું-ચાલતું નહોતું. અહીં વ્રજમાં પણ અપશુકન થવા Page #163 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ લાગ્યા ! કારણ કે આજે બલરામને લીધા વિના એકલા શ્રીકૃષ્ણ ગાવાળબાલકા સાથે ગયેલા તેથી જાણે રખે ભગવાન કૃષ્ણના દેહાંત થયેા હાય તેમ માની યશાદાજી સહિત ગેપીએ વગેરે સૌ યમુનાને કાંઠે પહેાંચ્યાં અને ત્યાં આ મહા ભયંકર દૃશ્ય જોયું કે તત્કાળ તે પશુ કુંડમાં કદી પડવા આતુર થયાં, પણ તે પહેલાં તે મૂર્છિત થઈ ગયાં. પરીક્ષિતજી ! બસ, આટલી વાર જ્યાં પે તે મનુષ્યને સ્વાભાવિક ભાવ બતાવ્યા તેમાં તે ભગવાન કૃષ્ણે આખાય વ્રજની આ દશા જોઈ એટલે તરત એ મહા ભયંકર અને અતિ ઝેરીલા કાલિયનાગના શરીરને આંચકા મારી તરત કૂદીને એની ફેણ પર ચઢીને નાચવા લાગી ગયા. આખરે નાગપત્નીઓની પ્રભુ-પ્રાનાથી ભગવાન શ્રીકૃષ્ણે કાલિયાનાગને મુક્ત કર્યો અને તે પણુ ભગવાનને શરણે થયા એટલે ભગવાને દયા લાવી એને કહ્યું : ‘અહીંના યમુનાજલના ઉપયોગ કરી આ પ્રસંગને સંભારશે, તેમને સપના કાઈ દિવસ ભય જ નહી રહે. અને મે આ કાલિય કુંડમાં ક્રીડા કરી છે, માટે જે આ કુંડમાં સ્નાન કરી આ જ જળથી દેવા-પિતાનું તર્પણ કરી મારું સ્મરણ કરીને મારી પૂજા કરશે તે જરૂર બધાં પાપોથી મુક્ત બની જશે. કાલિય! તું ગરુડથી ડરો રમણુકકુડમાંથી અહી આવેલેા પણ હવે તને ગરુડ કદી ઈજા નહી કરે. જા, ખુશીથી ત્યાં પાછા ચાલ્યા જા.' આ સાંભળી પરીક્ષિતજી! કાલિયનાગ અને નાગપત્નીઓએ આનંદ સભર થઈ ખૂબ ભાવથી ભગવાનકૃષ્ણની પૂજા કરી અને એ બધાં પેાતાના મૂળ સ્થાન પર જવા ત્યાંથી ચાલી નીકળ્યાં. ત્યારથી આ યમુનાજી પણ ભગવાનનાં પરમભક્તરૂપ બની ગયાં અને સંપૂર્ણ રીતે સાવ મીઠાં પણુ બની રહ્યાં. . '' Page #164 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણનું અગ્નિપાન અતુટુપ બૂઝવે પ્રેમથી સેજે, ક્રોધાગ્નિ અતિક્રેધીને; ગણાયે સંત તેથી જ, પ્રભુથી મહત્ત. ૧ અગ્નિપાન કર્યું પોતે, ભક્ત–સંત ઉગારવા; એમાં ન કાંઈ આશ્ચર્ય, પ્રભુતા પ્રભુની તહીં. ૨ હવે પરીક્ષિત રાજા શુકદેવજીને પ્રશ્ન કરે છે. ભગવાન ! કાલિય નાગે રમણકુંડનું પોતાનું સ્થાન શા માટે છોડયું અને એણે એકલાએ જ એવો કયો અપરાધ કરેલે કે જેને લીધે ગરુડજી એના એકલા પર જ નારાજ થયા ?' શુકદેવજી બેલ્યા: “પરીક્ષિતજી ! બધા સર્પોએ માંહોમાંહે સંપ કરીને ગરુડજીને બલિ આપવાનો રિવાજ પાડેલો. પણ તેમાં કકુપુત્ર કાલિયનાગ પિતાના જ મિથ્યાભિમાનથી સામે થયે. ગરુડ સામે એ અભિમાનીનું જોર કેટલું ચાલી શકે ? આમ, આખરે તો તે થાકી-હારીને ત્યાંથી નાસીને આ યમુનાકુંડમાં આવી પિતાની નાગપત્નીઓ સાથે વસેલે.” યમુનાજીને આ કુંડ ગરુડજી માટે ખરેખર અગમ્ય હતો. તે અહીં આવી શકે તેમ નહોતા. વળી એ કુંડ એટલો તો ઉડો હતો કે ત્યાં બીજાં પણ કોઈ જઈ શકતાં ન હતાં. એક વખત ગરુડજી અહીં આવી પહોંચ્યા અને કુંડના કિનારા પર એક મોટા મગરમચ્છને મારી નાખે. આથી બધી જ માછલીઓ આકુળ-વ્યાકુળ થઈ ગઈ! સૌભરિ મહર્ષિ યમુનાકાંઠે તપ કરતા હતા. તેઓને આ ખબર પડી અને એમને બહુ દયા આવી. અને ત્યારથી ગરુડજીને માટે એમના મુખથી એ જાતને શ્રાપ સરી પડયો કે, હવે જે તમે અહીનાં માછલાંઓને ઉપદ્રવ કરશે તે ત્યાંને ત્યાં Page #165 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ મરી જશે. બસ, આ રીતે નિર્ભયપણે કાલિયનાગ અહીં પોતાનું સુરક્ષિત સ્થળ માની રમણકકુંડ છોડીને અહીં વસેલે, ત્યારથી એ કાલિયકુંડ ગણાતો હતો. હવે, ખુદ ભગવાન શ્રીકૃષ્ણ અને નિર્ભય બનાવી રમણુક દ્વીપમાં જ પાછો મોકલી આપે. પરીક્ષિત ! અહીં ભગવાન શ્રીકૃષ્ણ દિવ્યમાલા, ગંધ, વસ્ત્ર, મહામૂલ્ય મણિ અને સુવર્ણમય આભૂષણેથી વિભૂષિત થઈને એ કાલિયકુંડમાંથી બહાર નીકળ્યા. એમને જોઈને બધાં જ વ્રજવાસીએ એ પ્રકારે ઊઠી ઊભાં થયાં કે જેમ પ્રાણેને મેળવી ઈદ્રિય સચેત થઈ જાય. બધા જ ગોવાળિયાઓનાં હૈયાં આનંદથી ભરાઈ ગયાં. તેઓ ઘણું પ્રેમ અને પ્રસન્નતાથી પિતાના કનેયાને હૃદય સાથે લગડવા લાગી ગયા. પરીક્ષિત ! યશોદાજી, રોહિણીજી, નંદબાબા, ગોપીઓ અને ગોવાળિયાઓ બધાં ભગવાન શ્રીકૃષ્ણના આવવાથી સચેત થઈ ગયાં. એમ મને રથ સફળ થઈ ગયા. હા, બલરામજી તે ભગવાનને પ્રભાવ જાણતા જ હતા. તેઓ તે ભગવાન શ્રીકૃષ્ણને હૈયે લગાડીને હસવા લાગી ગયા. મતલબ, શ્રીકૃષ્ણના બહાર આવવાથી આખીયે જડચેતન સૃષ્ટિ પૂરબહારમાં ખીલી ઊઠી. પર્વત, વૃક્ષ, ગાય, બળદ, વાછરડાં બધાં જ આનંદમગ્ન થઈ ગયાં. ગોવાળિયાઓના કુલગુરુ બ્રાહ્મણોએ પિતાની ધર્મપત્ની સાથે નંદબાબા પાસે આવીને કહ્યું : નંદજી! તમારા પુત્રને કાલિયનાગે પકડી લીધેલ. તે છૂટીને આવી ગયે એ કેટલા સોભાગ્યની વાત છે !' આ સુણી નંદજીના હર્ષને પાર જ ન રહ્યો. એમણે બ્રાહ્મણને ખૂબ ખૂબ દાન કર્યું. યશોદાજીએ તે પિતાના આ લાલને હૈયા સરસ ચાંપી દીધો. એમના આંખમાંથી આંસુધારાઓ વારવાર ટપકી પડતી હતી. પરીક્ષિતજી ! આ બાજુ વ્રજવાસી અને ગાયો વગેરે સો થાક ગયેલાં. ઉપરથી ભૂખ પણ લાગી હતી. તે રાતે તેઓ વ્રજમાં ન જતાં યમુનાતટ પર જ સૂઈ ગયાં. આ ગરમીના દિવસે હતા. વન સૂકાઈ ગયેલું. બરાબર અડધી રાતે ત્યાં આગ લાગી અને એ આગે Page #166 -------------------------------------------------------------------------- ________________ ૩૮૫ પિલાં સૂઈ રહેલાં વ્રજવાસીઓને ચોમેરથી ઘેરી લીધાં. તેથી બધાં બળવા લાગ્યાં. આગને સ્પર્શ થતાં જ તેઓ બધાં ઊઠી ઊભાં થઈ ગયાં. અને શ્રી કૃષ્ણ-શરણમાં જઈ બોલવા લાગ્યાં : “યારે શ્રીકૃષ્ણ [ શ્યામસુંદર ! અને મહાભાગ્યવાન બલરામ ! તમારા બન્નેનું બલ–વિક્રમ અનંત છે. જુઓ, જુઓ, આ આગ અમ સરીખાં તમારાં આત્મીજનેને બાળી રહી છે. તમારામાં બધું જ સામર્થ્ય છે. અમે તમારાં સુહૃદ છીએ માટે આ પ્રલયકારી અપાર આગથી અમને ઉગારી લે, પ્રભો ! અમે મતથી જરાય ડરતાં નથી. પરંતુ આ માનવ રૂપે અમારી સાથે આવી પડેલા આપ સમર્થનાં ચરણકમળ અમારાથી છૂટતાં નથી. માટે ગાંવિદ ! તમે અમને આપનાં નિર્ભય ચરણમાં જ રાખે !' જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ જોયું કે મારાં આ સ્વજને આમ વ્યાકુળ થયાં છે. કે તરત ભયંકર આગને તેઓ પી જ ગયા. મતલબ, એમણે અગ્નિપાન કર્યું. પરીક્ષિતજી ! ભગવાન તે અનંત છે. એમને માટે આ જરાય મોટી વાત નથી. આત્માની અનંત શક્તિ અને એના સામર્થ્ય આગળ આ ચમત્કારની કશી જ કીમત નથી.” બલરામે પ્રલંબાસુર હણ્યો વસંતતિલકા દૈત્ય પ્રલંબ છળવા પ્રભુને ગમે તે, પીઠે ચઢાવી બલરામ વહી રહ્યો છે, ત્યાં તો પડયો બલભર્યો બલરામ ગુગ્ગો, માથા પર ઝટ મર્યો ભૂમિ ભાર છૂટો. ૧ પ્રા. ૨૫ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ અનુટુપ છળે તે જ છળાઈને, અંતે રિબાઈને મરે, માટે સરળ ને શુદ્ધ, બની સૌ ધર્મ આચરે. ૨ બ્રહ્મચારી શુકદેવજી બોલ્યાઃ “રાજન પરીક્ષિતજી ! ભગવાન શ્રીકૃષ્ણ કુશળક્ષેમ કાલિયકુંડમાંથી અગમ્ય રીતે બચી આવી ગયા અને દાવાગ્નિથી પણ એમણે બધા લોકોને બચાવી લીધા. આ કારણે સૌ વ્રજવાસીને ઘણું ઘણું પ્રસન્નતા થઈ. અને આમ બનવું સ્વાભાવિક જ હતું. બીજી સવારે ભગવાન શ્રીકૃષણે વ્રજ પ્રવેશ કર્યો, ત્યારે સુંદર સુંદર ગાયે શોભતી હતી અને એ ગાય સાથે નાનાં નાનાં ગોવાળિયા–બાળક કૃષ્ણની કીર્તિનું ગાન કરી રહ્યાં હતાં. આ રીતે પિતાની યોગમાયાથી ગોવાળિયા–બાળકને વેષ ભજવી રામ અને શ્યામ બને બંધુએ વ્રજમાં રમત રમી રહ્યા હતા. જોકે તે દિવસમાં ગ્રીષ્મઋતુ ચાલતી હતી. એ ગરમીની મોસમમાં લેકે કાંઈ બહુ પ્રસન કે બહુ સુખી નથી રહેતા, પરંતુ આ વૃંદાવનમાં તો એ ઋતુની પણ છટા કાંઈક નિરાળી અથવા અનેખી જ હતી ! કારણ કે અહીં ભગવાન કૃષ્ણ અને બલરામ સ્વયં વિરાજમાન હતા. ભમરાને તીખ ધ્વનિ ઝરણાંના મીઠા એવા ઝરઝર નાદમાં છુપાઈ જતા હતો. ઝરણુઓની કુંવારીએ ઊડયાં કરતી હતી, જેથી ત્યાંનાં વૃક્ષનું હરિયાળું વાતાવરણું મીઠું, રમ્ય અને રળિયામણું લાગ્યા કરતું. સરોવર અને ઝરણાંને લહેરીઓને સ્પર્શ કરતો વાયુ વિવિધ કમલોના પરાગ સાથે ઊડતો-સ્પર્શ આનંદદાયક લાગતા હતા. આ શીતલ, મંદ અને સુગંધીદાર વાયુને કારણે વનવાસીઓને ગરમીને ખેદ સહન કરવો જ નહોતો પડતો, દાવાગ્નિને તાપ અને સૂર્યને ધામ લાગતો જ નહતા. નદીઓમાં અગાધ જલ ભર્યું જ રહેતું હતું. મોટા મોટા તરંગો નદી-કાંઠાને જાણે વારંવાર ચૂમ્યા જ કરતા Page #168 -------------------------------------------------------------------------- ________________ ૩૮૭ જણાતા હતા. આ બધા હરિયાળા વાયુમંડળને કારણે ત્યાંની પૃવીને તથા હર્યાભર્યા ઘાસને સૂર્યનાં ઉગ્ર અને તીખાં કિરણે પણ સૂકવી શક્તાં નહીં! ચારે બાજુ લીલવણ છાઈ રહેલી જણાતી હતી. વનવૃક્ષોને પાંદડે પાંદડે ફૂલો લહેરાઈ રહેતાં હતાં ! મતલબ જ્યાં દેખે ત્યાં સુંદરતા સુંદરતા જ ખીલી પડેલી આંખે ચઢતી હતી ! કન્યાંક રંગબેરંગી પંખી ઊડતાં, તે કયાંક રંગબેરંગી હરણુઓ ચેકડી ભરી રહેલાં જણાતાં હતાં. તો વળી ક્યાંક મયુરોના ટહુકા થતા સંભળાતા, તે વળી ક્રયાંક ભમરાઓના ગુંજારવ સંભળાતા. તો વળી કયાંક કોયલના ટહુકાર તો વળી કયાંક બાજુમાં જ સારસપંખી અલગ અલગ પિતાના આલાપ છેડી રહ્યાં હતાં. આવું સુંદર વન નીરખીને શ્યામસુંદર શ્રીકૃષ્ણ અને ગૌરસુંદર બલરામજીએ એ વનમાં વિહરવાની ઈચ્છા કીધી. આગળ આગળ ગાયો, પાછળ પાછળ ગ્વાલબાલ (ગોવાળિયા–બાળકે) અને વચ્ચે પોતાના વડીલ ભાઈ બલરામની જોડે જોડે બંસીની મીઠી મધુરી તાન છેડતા શ્યામસુંદર શ્રીકૃષ્ણજી જઈ રહ્યા હતા. ગોવાળિયા બાળકેએ પણ મજાના લાલફેટા, મારપાંખના ગુચ્છા, સુંદર સુંદર ફૂલોના હાર અને ગેરુ વગેરે ધાતુઓથી પિતતાને જુદી જુદી રીતે સજાવી લીધેલાં હતાં. પછી કેઈ આનંદ તરબોળ બની નાચે છે તો કોઈ વળી જાધ પર તાલ ઠેકતાં કુસ્તી કરવા લાગે છે. કોઈ કેઈએ તો વળી રાગ આલાપવો પણું શરૂ કરી દીધો. જે સમયે ખુદ શ્રી કૃષ્ણ નાચવા લાગે, ત્યારે કેટલાંક ગોવાળ–બાળકે ગાવા લાગે છે, કાઈ બંસરી વગાડવા લાગે છે તે વળી કઈ રણશીગુ ફેંકવા લાગી જાય છે. કોઈ વળી હથેલીને તાલ આપે છે, તે કેાઈ માંથી “વાહ વાહ' બોલવા લાગી જાય છે. પરીક્ષિત ! આ મંગલ પ્રસંગે તે જેમ ન નાયકની પ્રશંસા કરવા માંડે, તેમ દે ખુદ ગોવાળિયાનાં બાળકે બની આવી શ્રીકૃષ્ણ–બલરામની સ્તુતિ કરવા લાગી જાય છે. આમ વિવિધ પ્રકારની રમત ચાલ્યાં જ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ કરતી હતી. ક્યાંક રસ્સીઓના હીંચકા કરતાં, તે કયારેક બે બાળ-- કાને ઊભાં રાખી, એમની બાંયના બલ પર બાળકે લટકવા લાગી જતાં હતાં. એક દિવસ બલરામ અને કૃષ્ણ બને જણ પેલાં વાલ બાળકે સાથે રમતાં રમતાં ગાયે ચરાવતા હતા, તેવામાં ગોવાળિયા-વેશે એક પ્રલંબ નામને અસુર આવી પહોંચ્યું. એની ઈચ્છા એવી ખરી કે પિતે વાસુદેવ, બલરામ બન્નેનું અપહરણ કરી જવે. ભગવાન સર્વજ્ઞ હેવાથી, તે એ વેશધારીને જોઈને તરત ઓળખી ગયા. એમ છતાં એને મિત્રતાને મીઠો પ્રસ્તાવ ભગવાન શ્રીકૃષ્ણ તરત સ્વીકારી લીધો. મનેમન એ વિચારી રહ્યા જ હતા કે એને વધ કઈ યુક્તિથી અને શી રીતે કરવો. એમણે ગોવાળ બાળકને બેલાવી કહી દીધું: “મારા વહાલા મિત્રો! આજે આપણે સો ખુશીથી બે દલમાં વહેંચાઈ જઈએ અને પછી આનંદ સાથે રમીએ. આ બે પૈકી એક દલના મુખિયા બન્યા પોતે અને બીજા દલના બલરામ; જેમાં એક દલના લેકને પીઠ પર બેસાડી એક ચક્કસ સ્થાન પર બીજા દલે લઈ જવાના હતા. એમ રમતાં રમતાં આ બધાં બાળકે ભાંડીર નામના વડ પાસે પહોંચી ગયાં. - પરીક્ષિત ! એક વાર તે બલરામજીને દલવાળા શ્રીદામા, ઋષભ આદિ ગવાળિયા બાળકેએ બાજી મારી લીધી. ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને પિતે જાતે પિતાની પીઠ પર શ્રીદામાને ચઢાવ્યા. ભસેને વૃષભને પિતાની પીઠ પર ચઢાવ્યો અને પ્રલંબાસુરે જોયું કે ભગવાન કૃષ્ણ ખૂબ બળુકા હેઈ, ત્યાં મારું કાંઈ નહીં ચાલે, પણ આ બલરામને હરી લઈ જાઉં. આમ વિચારી તે નિયત સ્થાન કરતાં આગળ ને આગળ જ ઝટઝટ એમને પીઠ પર ચઢાવી લઈ ચાલ્યો. પરંતુ બલરામે પિતાનું બળ સમયસર ખૂબ વધારી દીધું, જેથી પ્રલંબાસુરે હવે મૂળ દૈત્ય રૂપ ધરી લીધું. ગૌરસુંદર બલરામજીને લીધે તેનું કાળું શરીર પણ શોભી ઊઠયું, કાળું વાદળ જાણે કે વીજળી વેગે. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ચંદ્રમાને ધારણ કરીને દાડતું હેાય ! એ ભયાનક દૈત્યને વેગથી જંતે જોઈ પ્રથમ તા બલરામજી ગભરાઈ ગયા પણ ખીજી જ ક્ષણે સ્વસ્વરૂપની યાદ આવી ગઈ અને ભય જતા રહ્યો. પેાતાનું અપહરણ થઈ રહેલું ાણી તરત દૈત્યના માથા પર એવા તા જોરથી ઘુશ્મા માર્યો કે તેનું માથું ચૂરેચૂરા થઈ ગયું. તે લેાહીની ઊલટી કરવા લાગ્યા અને ઇંદ્રના જે પત પડી જાય, તેમ તે પ્રલંબાસુર પ્રાણહીન બનો પૃથ્વી પર પડી ગયા. ગાવાળ-બાળા બલરામનું ખળ જોઈ વાહવાહ' કરવા લાગી ગયાં. સૌએ બલરામજીને ગળે વળગાડી દીધા અને જાણે સૌ મૃત્યુના મુખમાંથી પાછાં ફર્યા હ્રાય એવે અનુભવ કર્યો. બલરામજી ઉપર ફૂલને વરસાદ સૌએ ધન્ય બની વરસાવી નાચેા. બીજી વાર અગ્નિપાન અનુષ્ટુપ પ્રાણી માત્ર તણું વાલી, માનવી જગ ભૂલતું; તેને સદ્ધર્મ સમજાવી, પ્રભુ કૃત્ય પૂરું થતું. અવતાર ધરી જાતે, ચમત્કારી સ્વય કરે; અગ્નિપાન કર્યુ તેમ દૈત્યતા પશુતા હરે. ૧ ૨ આ રીતે જ બન્યા કૃષ્ણ, ગેપી-ગેાપજન-પ્રિય; વ્રજ તજી નો વૈકુઠ ચાહતું જેમનું હિય. 3 બ્રહ્મનિષ્ઠ શુકદેવજી ખાલ્યા ઃ પરીક્ષિત ! જ્યારે ગાવાળિયાબાળકા ખેલકૂદમાં લાગી ગયાં ત્યારે એમની ગાયા રાકટાક વગર ઘાસ ચરતી ચરતી ધણે દૂર નીકળી ગઈ. લીલા-લીના ધાસની લાલચે Page #171 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ . એક ગહુન વનમાં તે બધી ઘૂસી ગયેલી. વ્રજવાસીઓ માટે આ ગાયે જ આાવિકાનું સાધન હતી, એટલે શ્રીકૃષ્ણ અને બલરામ અને જણુ બકરીએ, ગાય અને ભેંસાને શેાધવા લાગી ગયા. સૌને ગરમીને લીધે તરસ પણ જોરથી લાગી હતી. થાક પણ સાથે સાથે હતા. આવે વખતે બલરામે અને કૃષ્ણે ગાયાને મીઠી વાણીથી નામ લઈ લઈને પાકારવા માંડી. આથી ગાયા તા હરખાઈ ગઈ ! પણ એવામાં જ એકાએક ચેામેર દાવાનળ લાગી ગયા, જે વનવાસીજને માટે તા કાળરૂપ ગણાય ! આમ એક બાજુ દાવાનળ તા ખીજી બાજુ આંધી પણ પવનની બહુ જોરથી સાથેસાથે ચાલવા લાગી ! આને લીધે અગ્નિ ચેામેર ફેલાય અને એની જવાળાઓએ તા વધુ ને વધુ ભયંકર રૂપ ધરી લીધું. એને લીધે લતા, ઝાડ, પશુએ, પખીએ, મનુષ્યા પળવારમાં જાણે ભસ્તીભૂત થવા લાગ્યાં. ત્યારે સૌ એકી અવાજે ‘શ્રીકૃષ્ણ: શરણં મમ' અને ‘બલરામઃ શરણુ અમ' એમ પે!કારવા લાગ્યાં. ખસ, આવે અણીને સમયે ભગવાન કૃષ્ણ મેલ્યા સિવાય ન રહી શકયા અને કહ્યું: 'મિત્રો, સાથીએ ! જરાપણ ડરો નહી, તમે બધાં તપેાતાની આંખે! બધ કરી નાખે. ભગવાનની આજ્ઞા સાંભળી ગેાવાળ-બાલુડાં ખેાલી ઊડયાં : બહુ સારું.' એમ કહી જેવી આંખે। મીંચી કે તરત યેાગેશ્વર કૃષ્ણ તે ભય કર આગને પેાતાના પવિત્ર મેાંથી પી ગયા અને આ રીતે એ ભયંકર સ કટમાંથી બધાંને તરત છેડાવ્યાં ! જેવી એ ગાવાળબાળકેએ પેાતાની આંખેા ખેલી ત્યાં તે બધાં જાણે ભાંડીર વડ પાસે આવી પહેાંચ્યાં જણાયાં. આમ, એ બધાંને પાતે અને પેાતાની બધી ગાયા દાવાનળથી એકાએક ઊગરી ગયાં છે એમ જણી ભારે આશ્ચર્ય થયું ! આમ, એ બધાંએ ભગવાનની અગમ યાગસિદ્ધિ અને યેગમાયાના પ્રભાવે દાવાનળથી પેાતાને બચેલાં જાણી શ્રીકૃષ્ણને તા સશક્તિમાન દેવસ્વરૂપ છે, એમ માની લીધું. કારણ કે આ બધુ... તે! એમણે હાજર! હજૂર બેર્યું હતું ! Page #172 -------------------------------------------------------------------------- ________________ ૩૯૧ બસ, આમ સાંજ પડતાં ગોવાળિયા–બાળકેએ ગાયોને વ્રજ તરફ પાછી ફેરવી. શ્રીકૃષ્ણ પણ પિતાની વાંસળી વગાડતાં વગાડતાં ગાયની પછવાડે પછવાડે વનયાત્રા કરી લીધી. એમની મૅફાટ સ્તુતિ કરતાં કરતાં સૌ બાળક સાથે આવી રહ્યાં હતાં. અહીં વ્રજની ગોપીઓને તે ભગવાન કૃષ્ણ વિનાની એક ક્ષણ સે સે યુગ સમી લાગી રહી હતી. જેવા એ પ્રભુ આ બધાં સાથે વ્રજમાં પાછા ફર્યા કે તરત એ ભગવાનનાં દર્શન કરી પરમાનંદમાં મગ્ન બની ન્યાલ ન્યાલ થઈ ગઈ હતી !!!... વસ્ત્રાહરણ મર્યદેહ છતાં કૃષ્ણ-મર્યેતર સુરેંદ્ર છે; હવે સો વ્રજવાસીઓ, માની વહેં નિઃશંક તે. ૧ કમે ગોપાંગના સર્વે, ઉત્કૃષ્ટ ભાવથી પતિ રૂપેય માની શ્રીકૃષ્ણ, વાસનાક્ષય પામતી. ૨ પિતા માતા સખા સ્વામી, સંબધે પ્રભુમાં બધા આમ ગોપી તણું સર્વ, સમાતું માત્ર કૃષ્ણમાં. ૩ બ્રહ્મચારી શુકદેવજી કહે છેઃ પરીક્ષિત ! શ્રીકૃષ્ણ ગ્રીષ્મઋતુમાં અગ્નિપાન કર્યું અને પ્રલંબ નામના અસુરને માર્યો વગેરે વર્ણન ગોપ–બાળકેએ પોતાનાં મા-બાપ અને વડીલે પાસે વિગતે કર્યું. વ્રજમાં સે હવે એમ જ માનતાં થઈ ગયેલાં કે કૃષ્ણ અને બલરામને વેશ ધરીને કોઈ મહાદેવતાઓ જ પધાર્યા છે.” પછી વર્ષાઋતુ આવી. વાદળાં એવાં (આકાશમાં) થવા લાગ્યાં કે બ્રહ્મસ્વરૂપ હોવા છતાં ત્રણ ગુણો-સત્વ, રજ અને તેમના દબાવથી જીવની જેવી દશા થાય છે તેવી સૌને અકળામણ થવા Page #173 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ લાગી. સંયે રાજાની માફક પૃથ્વીરૂપ પ્રજા પાસેથી આઠ માસ લગી પાણુને કર ગ્રહણ કરેલ. હવે તે વહેચવા ઉત્સુક છે. મતલબ વરસાદ વરસવો શરૂ થયો. વૈશાખ–જેમાં પૃથ્વી સુકાઈ ગયેલી, તે પાછી હરીભરી બની. પાક અઢળક પાક્યો. એ જોઈ ખેડૂત ખૂબ ખૂબ રાજી થતો હતો. વર્ષાને કારણે મોરલાઓ ટહુકાર અને નૃત્ય દ્વારા આનંદોત્સવ મનાવતા જણાતા હતા. ગાયે પણ ભરપેટ ઘાસ ખાઈ, બેઠી વાગોળ્યા કરતી હતી. આમ તે એક દૃષ્ટિએ આ ભગવદ્લીલાને જ વિલાસ હતો. તોય આ બધું જોઈ ભગવાન કૃષ્ણ જાતે પ્રસન્ન થઈ આ બધાંની તારીફ કરવા લાગી જતા. વર્ષો પછી તરત શરદ ઋતુની સવારી આવી પહોંચી. હવે આકાશમાં વાદળાં વીખરાઈ ગયાં. શરદ ઋતુમાં સમુદ્ર પણ નિઃસંક૯પ થયેલા આત્મારામ જેમ કર્મકાંડના ઝમેલાએ છેડી શાન્ત થઈ જાય છે, તેમ શાંત થઈ ગયો. મતલબ, બધાને જગતમાં શાન્તિ થઈ જતી હતી; પણ ગોપીઓ તે પોતાનાં મન-સન કૃષ્ણ ચોરી લીધેલાં, તેથી અશાન્તિ દી રહેલી. છેવટે શ્રીકૃષ્ણ-બલરામ વાંસળીની તાન છેડતા અને ગોપીઓ પરરપર એ વેણુગીતની ચર્ચા કરી ખૂબ ખૂબ આનંદ લૂંટયા કરતી હતી. પિતે તો ચેતનમય છે પણ જડચેતન સૌને પ્રેમ–સ્વરૂપ ભગવાનની બંસીની અસર થઈ રહી છે, તેમ ગેપીએ જણાવ્યા કરતી હતી. એવું ભગવલીલા વર્ણન કરવામાં રોપીઓને અનેરો આનંદ આવતું હતું. તેઓ બધી યમુનામાં નાન કરી બહાર વાલુકામયી દેવી બનાવી વિનંતિ કરતી કે, “હે. કાત્યાયનિ ! હે મહામાયે ! હે મહાગિનિ ! તું આ અમારા શ્રી કોણને અમારા પતિ જ બનાવી દે તે અમારે આ જન્મ સાર્થક થઈ શકે. ભગવાનથી શું અજાણ્યું હોય ? આથી એક વખત તેઓ જાતે યમુનાતીરે આવી, કાંઠા પર વસ્ત્ર મૂકી પેલી સ્નાન કરતી ગોપીઓનાં વસ્ત્રો ઊંચકી એક પાસેના કદંબ વૃક્ષ પર ચઢી ગયા અને ગોપીઓને Page #174 -------------------------------------------------------------------------- ________________ ૩૯૩ કહેવા લાગ્યાઃ “સુંદરિયે ! હું તમને સાચેસાચું કહું છું કે જે તમારી ઇચ્છા હોય તો એક એક અહીં આવી પોતપોતાનાં વસ્ત્રો જે હેય, તે ઓળખી આળખીને લઈ જાઓ અથવા તમારી સૌની મારી પાસે એકસાથે મળીને આવવાની ઇચ્છા હોય તેય મને વાંધે નથી.” આ વાત બધી ગોપીઓને ખૂબ ગમી, કારણ કે સામેથી આવું ભગવાન શ્રીકૃષ્ણ જાતે જ કહ્યું હતું. શરૂશરૂમાં તો બહાર સાવ નગ્નપણે જવામાં અને વસ્ત્ર માગવામાં સંકોચ થાય તે દેખીતી વાત હતી, પરંતુ આખરે જે જગજનની આગળ ભગવાન કૃષ્ણની પતિરૂપે માગણી પતે જ કરેલી અને જ્યારે ખુદ ભગવાન જ નગ્નપણે પોતાને નિમંત્રે છે, તો સંકેચ હવે શા માટે રાખવો ? એમ છતાં પુરુષ–દેહી આગળ સ્ત્રી-દેહી નગ્ન જાય, ત્યારે સંકોચ તે થવાનો જ ને ! પરંતુ યમુના નદીની બહાર આવ્યા પછી, જેમ જેમ ભગવાન કૃષ્ણ ભણું પગલાં તે ગોપીઓ ભરતી ગઈ, તેમ તેમ ભગવાન પોતે જ જાણે જેમ પુરુષદે જગપિતા-સ્વરૂપ દેખાય તેમ સ્ત્રીતે જગજજનેતા-સ્વરૂપ ભગવતી રૂપે પણ તે દેખાતા ગયા અને બધા સંકોચ ગેપીઓને છૂટી ગયો. સાથોસાથ આજથી તે બિલકુલ ભયરહિત પણ થઈ ચૂકી. ગીતામાં દૈવી સંપદવાળાઓનું પ્રથમ લક્ષણ અભય બતાવ્યું છે તે સાચું ઠર્યું. આજથી વ્રજની એ બધી ગોપીઓ દેવી સંપત્તિવાળી પણ અનાયાસે બની ગઈ ! ભગવાન તરત બેલી બયા : “જાઓ ગોપીઓ, હવે બધા કામ પહેલાની જેમ જ કર્યા કરે. સંસારમાં ભલે રહે પરંતુ હવે તમે બધી જ સંપૂર્ણ પણે મારી જ થઈ ચૂકી છે. મતલબ, હવે તમારી કામનાઓ અને વાસનાઓ પૂરેપૂરી બળી ચૂકી સમજજે. તમારી સાધન હવે સહેજે સિદ્ધ થઈ ગઈ છે. પરીક્ષિતજી ભગવાનનું આ વેણ સાંભળ્યા રસ્થૂળ રીતે પણ હવે અળગાં થવાની ગોપીઓની ઈચ્છા નહોતી થતી, પણ હવે તે ભગવાનની ખુદની આજ્ઞા વ્રજમાં જવાની થતી, તે Page #175 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ બધી વ્રજમાં પહોંચી; પણ એ સવ ગોપીઓનું મન તે ભગવાન મય જ બની ગયું હતું. આથી જ કહેવાયું છે: “વ્રજ વહાલું રે, વકંઠ નહીં આવું!' બ્રાહ્મણુપત્નીઓની સહૃદયતા બધે વૃક્ષે મનુષ્યોને, અમારી જેમ સૌ તમે, સદિલ સાઘને અર્પો, મર્યતા સાથે તે થશે. ૧ સ્ત્રીઓ સહદથી તેથી, પેલેથી ભાવ પરખે; બુદ્ધિશૂરા દિલે ભૂઠા, તે પુરુષે પાછા પડે. ૨ શુકદેવજી કહે છે: “પ્રિય પરીક્ષિતજી! એક દિવસની વાત કહું. ભગવાન શ્રીકૃષ્ણ બલરામજી અને ગેપ બાળક સાથે બહુ દૂર નીકળી ગયા. ગ્રીષ્મ ઋતુ હતી. સૂર્યકિરણો ખૂબ ગરમાગરમ હતાં. પરંતુ ગીચ ઝાડ ભગવાન શ્રીકૃષ્ણ ઉપર છત્રનું કામ સહેજે કરી રહ્યાં હતાં. આ છાયા નીરખીને સ્તાકકૃષ્ણ, અંશુ, શ્રીદામા, સુબલ, અર્જુન, વિશાલ, ઋષભ, તેજસ્વી દેશપ્રસ્થ અને વરૂથલ વગેરે ગોવાળિયા–બાળકોને સંબોધીને ભગવાન કૃષ્ણ કહ્યું : “મારા યારા મિત્રો ! જુઓ આ ઝાડ કેટલાં બધાં ભાગ્યશાળી છે ! એમનું આખું જીવન બીજાઓની ભલાઈ કરવા માટે છે. ઝાડ પિતે તે હવાનાં કાં, વર્ષા, ગરમી, હિમ વગેરે જે કંઈ એમના પર દુઃખ આવે તે સહી લે છે, પરંતુ આપણને સૌને તે બધાંથી તેઓ બચાવી લે છે. ધન્ય છે એમને ! હું કહું છું, એમનું જીવન સર્વશ્રેષ્ઠ છે. કારણ કે એમના દ્વારા બધા પ્રાણીઓને સહારે મળે છે અને સૌના જીવન નિર્વાહ થાય છે. જેમ સજ્જન Page #176 -------------------------------------------------------------------------- ________________ ૩૯૫ પુરુષોના ઘેરથી કઈ યાચક ખાલી હાથે પાછો ફરતું નથી, તેવું જ આ વૃક્ષથી પણ બધાંને કાંઈ ને કાંઈ મળે જ છે. તે બધાં પિતાનાં પાંદડાં, ફૂલ, ફળ, છાયા, મૂળિયાં, છાલ, લાકડાં, ગંધ, રાખ, કેલસા, અંકુર અને કુંપળાથી પણ લોકોની મન:કામના પૂરી કરતાં હોય છે જ. મિત્રો. જગતમાં જીવો તે અનંત છે, પરંતુ એમના જીવનની સફળતા બસ એટલામાં જ છે કે, જ્યાં લગી થાય ત્યાં લગી પોતાના ધનથી, વિવેક-વિચારથી, વાણથી અને પ્રાણથી પણ કામ એવાં જ કરે કે જે દ્વારા બીજાની ભલાઈ જ થઈ જાય.' પરીક્ષિત ! બને બાજુનાં આ વૃક્ષો નવી નવી કુપળ, ગુચ્છાઓ, ફળ, ફૂલ અને પાંદડાંઓથી ચિક્કાર છે. એમની ડાળીઓ ઠેઠ પૃથ્વી લગી મૂકેલી છે. આવું મીઠું મધુરું સંભાષણ કરતા કરતા ભગવાન શ્રીકૃષ્ણ એમની જ વચ્ચે યમુના કિનારે નીકળી આવ્યા. યમુનાજીનું પાણું ઘણું જ મીઠું, શીતલ, સ્વાદિષ્ટ અને ચેપ્યું હતું. એ લોકોએ પહેલાં પોતાની વહાલી ગાયોને એ પાણી પિવડાવ્યું અને પછી પોતે પણ પેટ ભરીને પીધું. પરીક્ષિત ! જે સમયે તેઓ યમુનાજીના તટ પર લીલાછમ ઉપવનમાં ખૂબ સ્વતંત્રતાથી પિતાની ગાયો ચરાવતા હતા, તે જ વખતે કેટલાક ભૂખ્યા ગેવાળિયાઓએ ભગવાન કૃષ્ણ અને શ્રી બલરામજી આગળ આમ વાત કરી ઃ “નયનાભિરામ બલરામ! તમે ઘણું પરાક્રમી છે. અમારાં ચિત્ત ચોરનારા શ્યામસુંદર કૃષ્ણ ભગવાન ! તમે મોટા મોટા દુષ્ટોને સંહાર પળવારમાં કરી નાખે છે. તો આજે આ દુષ્ટ ભૂખ બહુ સતાવી રહી છે. માટે આપ બને જણ એને ઠારવાનો યત્ન કરો.” પરીક્ષિત ! જ્યારે ગોવાળિયા–બાળકેએ આવી વિનંતી કરી કે તરત ભગવાને મથુરાની પિતાની ભક્ત બ્રાહ્મણ-પત્નીએ પર અનુગ્રહ કરવા માટે આમ કહ્યું : “મારા પ્યારા મિત્રો ! અહીથી થોડે જ દૂર વેદવાદી બ્રાહ્મણો સ્વર્ગકામનાવશ આંગિરસ નામને યજ્ઞ કરી રહ્યા છે. તમે બધા Page #177 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ એમની યજ્ઞશાળામાં જાઓ, એમાં સંકોચ કરવાની કોઈ જરૂર નથી. ભલા, તમે તો અમારા મેકલેલા જ જાઓ છો ને! ત્યાં જઈને મારા મોટાભાઈ બલરામનું અને મારું નામ બદલીને થોડો ભાત માગી લાવ!' જ્યારે ખુદ ભગવાને આવી આજ્ઞા આપી ત્યારે ગોવાળિયાનાં બાળકે તે બ્રાહ્મણોની યજ્ઞશાળામાં ગયાં. ભગવાનની આજ્ઞા અનુસાર અન્ન માગ્યું. એ બધાંએ પૃથ્વી પર પડીને દંડવત પ્રણામ કર્યા અને હાથ જોડીને કહ્યું: “પૃથ્વીના મૂર્તિમાન દેવતા સમાન બ્રાહ્મણે ! અમે વ્રજના ગોવાળિયાઓ છીએ. ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામની આજ્ઞાથી અમે આપની પાસે આવ્યા છીએ. આપ અમારી વાત સાંભળો. આપનું ક૯યાણ થાઓ ! ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામ થોડે જ દૂર છે અને ગાયે ચરાવે છે. અમે ઈચ્છીએ છીએ કે આપ થોડે ભાત આપો. હે બ્રાહ્મણે ! આપ ધર્મને મર્મ જાણે જ છે.” પરીક્ષિત ! આમ સાંભળવા છતાં એ બ્રાહ્મણોએ તો કંઈ ધ્યાન ન આપ્યું. કારણ કે એમને (બ્રાહ્મણને સૌને પારલૌકિક સ્વર્ગની તુચ્છ ઈચ્છા હતી. ખરી રીતે જ્ઞાનમાં તે એ બધા બાળકે રૂપ જ ગણાય! તેમનું આવું નકારાત્મક વલણ જોઈ નિરાશ બની બધાં ગોવાળિયા બાળકે પાછાં ફરી ગયાં અને એ બધી વાતો એમણે ભગવાન શ્રીકૃષ્ણ તથા બલરામને કહી. તેથી તે વાત સાંભળીને જગતના સ્વામી ભગવાન શ્રીકૃષ્ણ હસવા લાગ્યા અને ગોવાળિયા બાળકોને ધીરજ આપી નિરાશ ન બનવા કહ્યું. અને એમણે આ વખતે એ બ્રાહ્મણની પત્નીઓ પાસે જઈ જરૂર યાચના કરવાનું પણ કહ્યું. તેઓ ગયાં અને કહ્યું. તે સાંભળીને જ તે બ્રાહ્મણ-પનીઓ આનંદમાં આવીને બધા પ્રકારનાં મીઠાં ભેજને લઈ સજધજ થઈ જતે ભગવાનને આપવા ગઈ. ભગવાને એમનું પ્રેમભર્યું સ્વાગત કરી ભેજન લઈને તેમને તરત પાછી યજ્ઞશાળામાં જવા કહ્યું. ભગવાન માંડ જાતે મળ્યા હેાય એટલે તરત દિલ તો જવા કેમ કહું ? માંડ માંડ ઘણું કાળે જાતે ભગવાન મળ્યા હતા, છતાં ભગવાનનું કહ્યું માનીને એ પાછી ફરી Page #178 -------------------------------------------------------------------------- ________________ ૩૯૭ ગઈ ! અહીં બ્રાહ્મણે ખૂબ પસ્તાવો કરવા લાગી ગયા પણ હવે પસ્તાયે શું વળે ઇંદ્રયજ્ઞની અવહેલના ઉપજાતિ સુધન્ય જે સ્ત્રી શુચિ ઊર્મિમગ્ન તે, નેહાળ હૈયું પ્રભુભક્તિ-લગ્ન છે; હવે બુઠ્ઠ પુરુષ તકરક્ત જે, છે ભક્તિ હીણે પશુતુલ્ય મત્ય તે. ૧ અનુષ્ટ્રપ સ્વર્ગની લાલચે કિવા, ડરથી ઇદ્રને ય; યજ્ઞ તે કરતાં સાચે, ઉપકારી નિમિત્તને” ૨ એકૃષ્ણવાક્યને માથે, ચઢાવી વ્રજનાં જને. ગિરિરાજય ખેફ, વહેરે શીધ્ર ઈંદ્રને. ૩ બ્રહ્મચારી શુકદેવજી બોલ્યા : “પરીક્ષિત ! બ્રાહ્મણે બુદ્ધિશાળી ખરા, પણ બુદ્ધિ કરતાં હૃદય હંમેશાં મહાન હોય છે, એવી હૃદયપ્રધાન બુદ્ધિને મેધા કહેવાય છે. તે અનાયાસે નારીજાતિમાં સવિશેષ હાઈ શકે છે. હૃદય વહેલું જાગી જાય છે. તે રીતે જોતાં બ્રાહ્મણ પત્નીએ ભગવાનનો અને ભગવાનના અંશરૂપ બલરામને સંદેશે તરત સમજીને અમલમાં મૂકી શકી. જ્યારે એ બ્રહ્મપત્નીઓના પતિદેવ બ્રાહ્મણે પાછળથી સમજ્યા અને ખૂબ ખૂબ પસ્તાયા. ત્યારે બોલવા લાગ્યા : “આપણે ભગવાન Page #179 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ કૃષ્ણ અને બલરામની આજ્ઞાને અવગણીને ઘણો મોટો અપરાધ કર્યો છે. ભલે તેઓ દેહધારી રૂપે હોય, પણ મૂળે તો તેઓ પ્રભુ છે–પરમાત્મા છે. આપણે ગાયત્રી મંત્રો, પાઠ અને યજ્ઞ તે બહુ કર્યા, પણ ઈશ્વરાર્પણ ન હોય, તે નકામું જ. આપણને કરોડે કરોડો ધિક્કાર છે! આપણે ચા કુળમાં જગ્યા, યજ્ઞપ્રવીણ પણ થયા, પરંતુ માયામેહમાં તે વધુ ફસાયેલા છીએ. આપણા કરતાં તો આપણી સ્ત્રીઓ ઘણું આગળ છે. કારણ કે વિદ્યા જાણવી કે ન જાણવી, યજ્ઞાદિ, જાપાદિ કરવા કે ન કરવાં, એ બધું તો ઠીક, પણ ઈશ્વરને જાણ્યા વિનાનાં આ બધાં નિરર્થક જ છે ! જગતના મનુષ્યો આપણને ભલે ગુરુ માને પણ આપણે તે ગુરુપદમાં સરાસર નિષ્ફળ જ નીવડ્યા છીએ. સારું થયું. ભગવાને ગોવાળિયા–બાળકને મેલી અત્યંત કૃપા કરી આપણને ચેતવ્યા. આપણે તે મૂર્ખઓ યદુવંશીએમાં અવતરેલા ભગવાન કૃષ્ણને અત્યાર લગી સાંભળ્યા હતા, પણ ખરે વખત આવ્યો ત્યારે સાવ ભૂલી જ ગયા ! એ રીતે આપણે સદ્ભાગી ગણાઈએ કે આપણને આવી મહાન પત્નીએ મળી. હે પ્રભુ ! અમને ક્ષમા કરે.” પરીક્ષિતજી! આમ, પસ્તાવો તે પૂરેપૂરો અને દિલથી કર્યો. પણ બ્રાહ્મણ પત્નીઓ જેમ પ્રભુ પાસે પહોંચી ગયેલી, તેમ બ્રાહ્મણો ખુદ ભગવાન પાસે પહોંચી શક્યા નહીં. આમ, ભગવાન વ્રજમાં સ્ત્રી વ્રજવાસી ગોવાળિયા-કુટુંબોની ખરેખાત સેવા બજાવતા હતા, તેમને નિર્ભય બનાવતા હતા. એક વાર વૃંદાવનના આ બધા ગોવાળિયાઓ ઈ-યજ્ઞની તૈયારી કરી રહ્યા હતા. એક દિવસ ભગવાન કૃષ્ણ નંદબાબાને ખાસ પૂછ્યું : “હું બાબા ! જે કર્મ પ્રમાણે જ ફળ મળે છે, તે ઈંદ્રયાની જરૂર શાથી? ખરી રીતે તે ગાય એ જ આપણું જન્મજાત સેવા પાત્ર અને પૂજાપાત્ર છે! એટલે ગાયે, ગુરુઓ અને ગિરિરાજ ને જ પૂછએ. ભગવાન ઇરછતા હતા કે ઇંદનું વધી ગયેલું અભિમાન ચૂરેચૂરા થઈ જાય. સદભાગ્યે નંદબાબા અને ગોવાળિયાઓને પણ એમની (ભગ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૩૯૯ વાનની) આ વાત પૂરેપૂરી જચી ગઈ. તે દિવસે મજાનું હરિયાળું ઘાસ ગાયને ખવડાવ્યું. વળી સ્વસ્તિવાચન કરાવી ગિરિરાજ તથા બ્રાહ્મણને સાદર ભેટ આપી દીધી અને બ્રાહ્મણના હાર્દિક આશીર્વાદ લીધા. તેમ જ નંદબાબા વગેરે ગોવાળિયાઓએ ગાયોને આગળ કરીને એ ગિરિરાજની પ્રદક્ષિણ પણ પ્રેમથી કરી લીધી. ઘણાખરા ગોવાળિયાઓ બળદવાળા એક્કાઓ પર બેસી ગયા. ગોપીઓ પણ શણગાર સજી ગાડીઓ પર ભગવાન ની લીલાઓનાં ગીત ગાતા ગાતી પર્વતની પરિકમ્મા કરવા લાગી ગઈ! ત્યારે ભગવાન કૃષ્ણ એક પિતાનું વિશાળ શરીર સજી ગોવાળિયાઓને વિશ્વાસ આપવા માટે એ ગિરિરાજ પર ચઢીને બેસી ગયા અને હું પોતે જ ગિરિરાજ છું. મને બધી જ સામગ્રી પીરસે.' એમ કહીને બધું પોતે જ આરોગવા મંડી પડ્યા. બીજે વનવાસી ગોપ-ગોપીઓની જેમ પિતે પણ પિતાના પર્વત પર ચઢીને બેસી ગયેલા વિશાળ સ્વરૂપને પ્રણામ કર્યા અને કહ્યું: “જુઓ, કેવું મોટું આશ્ચર્ય છે કે ખુદ ગિરિરાજે સાક્ષાત પ્રગટ થઈને આપણા સૌ ઉપર કૃપા કરી ! આ ગિરિરાજ ચાહે તેવું સ્વરૂપ ધારણ કરી શકે છે. આમ, ગાય અને બ્રાહ્મણનું વિધિપૂર્વક યજન-પૂજન કરીને પછી ભગવાન કૃષ્ણની સાથે બધાં પાછા ફરીને વ્રજમાં આવી ગયાં !” ગોવર્ધનધરણ દેનેય સત્તાન, નશે અંધ બનાવી દે, પ્રભુ સામે પડે તેયે, પ્રભુ દૌર્ય ન છોડશે. ૧ આખાયે વિશ્વનાં પ્રેય-શ્રેય પેખે અહોનિશી; પ્રેમાવતાર ધારી તે, વિશ્વેશ્વર જે વસી. ૨ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મચારી શુકદેવજી કહે છે: “પરીક્ષિતજી જ્યારે ઈને ખબર પડી ગઈ કે મારી પૂજા વ્રજવાસીઓએ બંધ કરી દીધી છે, ત્યારે તે નંદબાબા તથા બીજા ગોવાળિયા-આગેવાન પર ઘણે કોધિત થયે. પણ એના દેધ કરવાથી કાંઈ વળે તેમ ન હતું, કારણ કે ગોવાળિયાના રખેવાળ ખુદ ભગવાન શ્રીકૃષ્ણ પોતે જ હતા ! ઇન્દ્રને પોતાના પદનો ઘણે ઘમંડ હતો. એને એમ લાગતું હતું કે હું જ ત્રણેય લેકને ઈશ્વર છું.” આ ઘમંડને કારણે વરસાદના સાંવતક નામના જૂથને વ્રજ પર ચઢાઈ કરવા પ્રેરણા કરી અને કહ્યું : “અરે, આ જંગલી ગોવાળિયાઓને ખરેખર બાટલે બધે. ગર્વ આવી ગમે છે ! અરે, જુઓ તે ખરા, આ એક સાધારણ માનવી એવા શ્રીકૃષ્ણના બળ પર મુસ્તાક રહી મારા જેવા દેવોના રાજા-દેવરાજ-નું ઘોરાતિર અપમાન કરી નાખ્યું ! ખરેખર, મને લાગે છે કે આ ધનને નશો છે. જેમ આ જગતમાં ઘણુ મંદબુદ્ધિવાળા લોકો ભવસાગર પાર કરવાના સાચા સાધનરૂપ બ્રહ્મવિદ્યાને તે છોડી દે છે અને નામમાત્રની ટૂટીફૂટી આ સ્થળ યજ્ઞની નાવડીથી ભયંકર, ઊંડા અને વિશાળ સંસારસાગરને પાર કરવા માગે છે, તેમ આ કાલ સવારને બકવાદ કરનારે કૃષ્ણ નાદાન, અભિમાની તથા બાળક હોવા છતાં પોતાને જ્ઞાની માની બેઠા છે. તે મૃત્યુના કેળિયારૂપ છે, તેય એ શ્રીકૃષ્ણની એાથ લઈ આ ગેવાળિયાઓએ, એટલે કે મૂખ આહીરોએ મારી અવહેલના કરી છે. એક તે તેઓ ધનના નશામાં ચકચૂર હતા, તેવામાં આ કુણે તે આવીને એમના ઘમંડને સાવ વકરાવીને જબરે ઉમેરે કરી દીધો છે. એ મેઘરાજાએ ! આ વ્રજવાસીઓને ઘમંડ વગેરેને ધૂળ ભેગાં ભંડારી દો અને એના પશુધનને સંહાર કરાવી નાખે. હું પણ તમારી પાછળ પાછળ એરાવત-હાથી પર ચઢી નંદના વજને નાર કરાવવા મહાપરાક્રમી મગની સાથે ઝટપટ આવી પહેચું છું.” ધનરામ Page #182 -------------------------------------------------------------------------- ________________ ૪૦૧ શુકદેવજી કહે છેઃ “પરીક્ષિત ! આ પ્રમાણે ઈંદ્રે પ્રલયના મેઘેને આજ્ઞા આપી અને એમનાં બંધના ખેાલી નાખ્યાં. હવે ધણા મેાટા વેગથી મેધા નોંદમાખાના વ્રજ પર ચઢી આવ્યા અને મુસળધારાએ વરસાદ વરસાવી આખાયે વ્રજને પીડવા માંડયું, ચારકાર વીજળી ચમકવા લાગી ગઈ. વાળા અરસપરસ ટકરાઈને ગડગડાટ કરવા મંડી ગયાં. અને પ્રચંડ આંધીની પ્રેરણાથી મેટા માટા નમેલા બરફના ટુકડા વરસવા લાગ્યા. આ પ્રકારે જ્યારે દળાનાં દા એવાં વાદળાં આવી આવી થાંભલા સમાન મેાટી મેટી ધારાએ પાડવા લાગ્યાં ત્યારે વ્રજભૂમિના ખુણેખૂણે પાણીથી ભરાઈ ગયેા. કથાં ઊંચુ' છે અને કયાં ચું છે એને પણ પતા લાગવે કઠણ થઈ ગયા ! આ પ્રકારે મુસળધાર વર્ષા તથા ઝંઝાવાતના ઝપાટાથી એક એક પશુ થીજીને કંપવાં લાગ્યાં. ગાવાળિયા અને ગેવાલણે પણ ઠંડીનાં માર્યા, અત્યંત વ્યાકુળ થવા લાગ્યાં. ત્યારે તે સૌનાં સૌ, ભગવાન શ્રીકૃષ્ણને શરણે જવા મુસળધાર વરસાદની સતામણીને કારણે બધાંએ પેાતપાતનાં માથાં અને બચ્ચાંને પડતા કરાથી બચાવવા જે સાધન મળ્યું, તે એઢીને ક પતાં કહપતાં પહેાંચી ગયાં અને કહ્યુંઃ પ્યારા શ્રીકૃષ્ણ ! આપ ઘણા ભાગ્યવાન છે. હવે તે માત્ર તમારા જ ભાગ્યને કારણે અમારી રક્ષા થશે. આ આખાયે ગેકુલના સ્વામી અને સરક્ષક આપ એકલા જ છે. ભક્તવત્સલ ! ઇન્દ્રના ક્રાયથી હવે તમે એક જ બચાવી શકે તેમ છે.' ભગવાન પણ તરત સમજી ગયા કે દેશ સાત્ત્વિક ભાવ રાખવે ભૂલ્યા છે અને તેથી આમની આ દશા થઈ છે. તે એ વાને ઉદ્ઘાર ચેાગમાયાથી કરવાના સમય હવે પાકી ગયા ગણાય. રમતગમતમાં તેમણે ગિરિરાજ ગૌવનને છત્રરૂપ બનાવ્યા અને સૌને કહ્યું : તમારી ગાયે, વાછડાં, બળદે। અને બધી સામગ્રી આ પર્વત તળે પ્રા. ૨૬ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ લઈ આવો. જાઓ, શંકા ન કરશે કે મારા હાથમાંથી આ પર્વત પડી જશે.” સાત સાત દિવસ લગી વરસાદ અને આધી રહી, પણ આખરે ઇદ્ર હાર્યો અને બાળભગવાન શ્રીકૃષ્ણ જીતી ગયા. આ વિજયથી તો શ્રીકૃષ્ણનાં યશ અને આદર માત્ર વ્રજવાસીઓ અને ગોપીઓમાં જ નહીં, દે-માનવ સૌમાં ફેલાયાં.” શ્રીકૃષ્ણને અભિષેક અચાનક ઘણી આવે, જીવનમાં મુસીબતે; પ્રભુકૃપા ગણી ત્યારે પ્રવતે સત્ય સાધકે. ૧ પેખી પ્રભુ-અભિષેક, સર્વે જી થતાં ખુશી રસકસ ધરા કેરાં, ત્યારે સેજે જશે વધી. ૨ શ્રી શુકદેવજી કહે છે: “પરીક્ષિત ! વ્રજના ગોવાળિયા હવે ભગવાન શ્રીકૃષ્ણના બચપણથી માંડીને અત્યાર સુધીનાં—આમ તે હજુ પિતે માંડ કિશોર અવસ્થામાં આવે છે, તે છતાં- અનેક સાહસપૂર્ણ સત્કાર્યો વારંવાર સંભારી સંભારી વર્ણવ્યા કરતા થયા છે. ત્યારે નંદબાબા પાસેથી મહર્ષિ ગગે એ બાળકને જન્મ થતાં જ જે ભવિષ્ય ભાખેલું તે સેએ સો ટકા સાચું પડયું છે એમ સાંભળ્યા પછી બધાં જ પાપીઓને જે આશ્ચર્ય થયેલું, તે હવે જતું રહ્યું અને આ બાળક ખુદ ભગવાન છે, એવો નિશ્ચય સૌને થઈ ગયો. આથી નંદબાબા અને એ નંદના લાલા પર સૌને ગાઢ અને સાતત્યભ અપાર પ્રેમ થયે. ઈંદ્ર પોતે પણ સ્વર્ગથી આવી ઘમંડ છોડી આ ભગવાન કૃષ્ણને ભાવથી વંદન કરવા લાગે ત્યારે ભગવાને ઈદ્રને કહ્યું : “જે મને ચાહે છે, તેના ઉપર હું કૃપા કરું છું અને Page #184 -------------------------------------------------------------------------- ________________ ૪૦૩ તેથી તેનાં સૌથી પહેલાં તો) સંપત્તિ અને એશ્વર્ય બને નષ્ટ કરી નાખું છું. ઇદ્ર ! તારું પણ શ્રેય ઇચ્છીને જ મેં તારો પ્રભાવ તોડી નાખે છે. હવે તું ખુશીથી તારી રાજધાની અમરાપુરીમાં જા અને મને સતત યાદ રાખી આજ્ઞાપાલન કરવામાં જ ધ્યાન આપ.” આમ % સાથે વાત પૂરી થતી હતી તેવામાં જ કામધેનુએ ત્યાં ઉપસ્થિત થઈને ઘણું ભાવથી વાંધીને, “બ્રહ્માજીએ આપને અભિષેક કરવા માટે જ પિતાને આ વખતે મોકલી છે તેમ સંભળાવ્યું. કામધેનુએ પોતાના દૂધથી તથા ઇદ્ર પિતાના અરાવત હાથીની સૂઢથી ભગવાન કૃષ્ણને અભિષેક કરી દીધું. આ વખતે ભગવાનનું ખરું નામ ગોવિંદ વધુ પ્રયલિત થવા માંડ્યુંએ વખતે ત્યાં નારદ, તંબુરુ આદિ ઋષિગણ, ગંધર્વો, વિદ્યાધરે, સિદ્ધો અને ચારણે તે પહેલેથી આવી ગયા હતા. તેમણે સૌએ ભગવાનનાં ગુણગાન ગાવા માંડ્યા અને સ્વર્ગીય અપ્સરાઓ આનંદભેર નાચવા લાગી ગઈ. મુખ્ય મુખ્ય દેવ ભગવાન પર નંદનવનનાં દિવ્ય ફૂલોની વૃષ્ટિ કરવા લાગ્યા, જાણે ત્રણેય ભુવનના જીવમાત્રમાં આનંદની ભરતી આવી ગઈ! ગાયોમાં દૂધ, નદીઓમાં મધુર જળ, વૃક્ષોમાં મીઠાં ફળ, અને પૃથ્વીનાં રસ-કસ તથા અન એકાએકા વૃદ્ધિ પામ્યાં. પર્વતનાં મણિમાણિક્ય પણ ઊછળી આવ્યાં. ભગવાનના આવા અભિષેક ટાણે કૂર પ્રાણ પણ કંર ભાવ તે સમય પૂરતો ભૂલી જ ગયાં ! સૌ જીવન પારસ્પરિક મત્રી વધી. આમ અભિષેક કાર્ય પૂર્ણ કરી દે વગેરે સૌએ પિતાપિતાને સ્થાને જવા વિદાય લઈ લીધી !.. Page #185 -------------------------------------------------------------------------- ________________ પ્રેમસંન્યાસિની ગોપિકાએ ઉપજતિ છંદ વાત્સલ્ય ભાવ પ્રકટી ઊડ્યા જ્યાં, સમસ્ત જીવો પ્રતિ શુદ્ધતાએ; વિકારની છાંટ અતિ આકરી ત્યાં, આવી કહીંથી શુચિભંગતા દે. ૧ અનુષ્યપ કેમ કે વિધવાત્સલ્ય, પ્રભુની પ્રાપ્તિ સાધવા; વાસનાક્ષય પૂર્ણાર્થે, આવી દશા સહેજમાં ૨ આવતી એવું ગોપીની, અનોખી સાધના વદે, અંતે નૃનારી છે એક આત્મા આત્મા મહીં ભળે. ૩ શુકદેવજી કહે છેઃ “એક વખત નંદબાબાએ એકાદશીને ઉપવાસ કરેલો અને રાતના બારસ લાગી જવાને કારણે સાંજે જ યમુનાસ્નાન કરવા જઈ ચઢયા. વરણના એક સેવક અસુરને આ નંદબાબાનું વતન ન ગયું, તેથી તેમને તે પિતાના વરુણસ્વામીને ત્યાં એકદમ ઉપાડી ગયો. નંદબાબા અચાનક આ રીતે ખવાતાં વ્રજમાં તે હાહાકાર મચી રહ્યો ! તે જોઈ ભગવાન શ્રીકૃષ્ણ પોતે વરુણજી પાસે એકાએક જઈ ચઢયા. વરુણ તો લળી લળીને અત્યંત આભાર માની ભાવથી પગે પડી ગયા અને ક્ષમાં લાગવા લાગી ગયા. આ રીતે નંદબાબાને પાછા જ્યારે તેઓ વ્રજમાં લાવ્યા, ત્યારે વ્રજવાસીઓ આગળ નંદબાબાએ શ્રીકૃષ્ણરૂપ પુત્રની આવી વિશેષતા વિગતથી વર્ણવી બતાવી. બાદ તે આખુંયે વ્રજ હવે માત્ર “આ કોઈ ચમતકારિક બાળક નથી. પરંતુ ખુદ Page #186 -------------------------------------------------------------------------- ________________ ૪૦૫ ભગવાન પિત છે.” એમ માનીને એમને પૂજવા લાગી ગયું! હવે તે વ્રજવાસી ગોપ-ગોપીઓનાં મન એક વાર ભગવાનના ધામને જોવા તલપાપડ થઈ રહ્યાં ! મનની વાતને જાણનારા એવા ભગવાને ખરેખર તે બધાંની ઈચ્છા એકદા પરિપૂર્ણ કરી નાંખી. આમ અનંતકાળની ગધ્યાનની સાધના અને જપતપ ત્યાગાદિની સિદ્ધિ સાધ્યા બાદ પણ જે ભાગ્યે જ મળે, તે વસ્તુ વ્રજવાસીજનને અનાયાસે સહજમાં લાધી ગઈ. આમ નારાયણે ખુદ નંદબાબાને ત્યાં અવતાર ધર્યા પછી બચપણથી આવીને આખાયે વ્રજનાં સૌ ગોપગોપીઓને આવું પરમ ધામનું સહજ સુખ આપી દીધું, પછી ગોપીઓ શા માટે એમ ન કહે કે “વ્રજ વહાલું રે, નઠ નહી આવું ?' આ દાખલા પરથી પરીક્ષિત ! સમજવાને મુદ્દો એટલે છે કે જે સમપણભાવ એક વાર પૂરેપૂરો આવી જાય, તો બીજી કઈ સાધન કડાકૂટ કરવાની જરૂર રહેતી નથી ! પરીક્ષિત ! હજુ મારે આગળની બીજી વાત કહેવી છે. એવામાં એક દિન શરદઋતુની પૂણિમા આવી પડી. ચંદ્રમાએ ચાંદની અને શીતળતા બનેને એવાં તો રસમય બનાવી દીધાં હતાં કે ન પૂછો વાત ! દિવસના સૂર્યનાં ઉગ્ર કિરણેથી ઉદ્વેગ પામેલાં ગપગોપીઓ આજની રાત્રિએ તો રાત્રિ છતાં શીતલ દિવસ જાણે જાણુંમાણી રડ્યાં હતાં; બસ, તેવામાં ભગવાન કૃષ્ણ એ બંસીનાદ છેડો કે ગે પોઓ કશા જ ભાન વિના પોતાના એ સાચા પ્રિયતમને મળવા ઘર છોડી કઈ સાહેલીને જાણ કર્યા વિના એકલી એકલી એકે એક ઘેરથી સૌ જાણે એકાએક નીકળી જ પડી. અરે, પતિ, પુત્ર, ગાયો પ્રત્યેનું બધું કર્તવ્ય છેડીને નીકળી પડી ! જેમને પતિ, પુત્ર વગેરેએ પરાણે રોકી, તે ત્યાં જ ધ્યાનમગ્ન બની ગઈ. અલબત્ત, આ ધ્યાન પતિભાવનું હતું પણ ભગવાન પોતે ત્રિગુણાતીત હોવાથી ભગવાનમાં ધ્યાન લાગી જવાથી આસક્તિ આપમેળે વિખૂટી પડે છે. આથી પરીક્ષિતજી ! જેમ ગંદુ વસ્ત્ર પણ પાણીથી આપોઆપ ગંદકી રહિત બને છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ તેવું જ આમાં સમજવું. મેં તમને પહેલાં પણ ચેદિરાજ શિશુપાલન દાખલાથી સમજાવ્યું જ હતું કે દ્વેષભાવી હોવા છતાં, ભગવાન કૃષ્ણ સાથે દ્વેષભાવે પણ તે એકાગ્ર થયો કે દ્વેષભાવ તરત એને નીકળી ચૂક્યો. અને ઠેષભાવ નીકળી જતાં એ ભગવાનને જ પાખિયે બની ચૂક્યો ! તે પછી પતિભાવે ભલે પણ ભગવાન પ્રત્યે તેઓ એકાગ્ર થઈ એટલે એ પ્રણયભાવ મેહમાં પરિવર્તિત થતાં અટકી જઈ વિશુદ્ધ પ્રેમની ઉચ્ચતર ભૂમિકાએ પરિવર્તિત થઈ પ્રભુમાં અને પ્રભુનાં વિશ્વસંતાન રૂપ પ્રાણીમાત્રમાં ઓતપ્રેત બની ચૂક્યો ! ! એમાં કશી નવાઈ નથી જ. સાર એ છે કે એક વાર સાચા ભગવાન સાથે ઊંડા અને સાચે સંબંધ થવો જોઈએ, પછી એ સગપણ ગમે તે ભાવે , એની ચિંતા કરવાની જરૂર જ નથી. જેકે ભગવાને પહેલો તે ખૂબ ઠપકે આ રીતે એમને આ : “રાતને સમયે ઘર, પતિ, સંતાન, માબાપ વગેરે બધું છોડી ત્રીદેહે મારી પાસે આવવું સારું કેમ કહેવાય ? પણ જ્યારે ગોપીઓએ કહ્યું, ભલા ! આપ રૂપી પ્રાણ ન હો, તે જગતના પતિ, પુત્ર, માતા, પિતા શન્ય સિવાય બીજું કશું નથી. અમે તમને બરાબર હવે ઓળખી ગઈ છીએ, પૂરેપૂરું આકર્ષણ કરવું અને પછી સહેજે અમે આકર્ષાઈએ એટલે ઠપકે આપવા મંડવું, આ ઠગાઈ હવે અમારી પાસે નહીં ચાલે છે !” ત્યારે ભગવાને સ્પર્શ—આલિંગનરૂપ પૂરું પ્રણયસુખ આપી દીધું. પરંતુ પરીક્ષિતજી ! આ બધી ચેષ્ટા અને લીલા જોઈ ગોપીઓમાં સ્ત્રીદેહ હોવાને કારણે પાછો જરા આસક્તિભાવ આવી ગયો. ભગવાનને તો આ ભક્તોની પિતા પ્રત્યેની આસક્તિ પણ છેવટે તે છોડાવવી જ હતી. પ્રશસ્ત રાગ પણ છેવટે તે ડો. જ પડે છે. એટલે હજુ જ્યાં આલિંગન અને પર્દાદિ સુખને પૂરા અનુભવ કરી એ સુખ માણવા લાગે ત્યાં તે ભગવાન ગોપીઓની વચ્ચે રાસલીલા રમતાં રમતાં એકાએક અંતર્ધાન થઈ ગયા, એટલે કે અલેપ થઈ ગયા !” Page #188 -------------------------------------------------------------------------- ________________ ખેંચાયલાંને સેાટી પૂરી તૈય સમે સ્વ-ચાહકોને મહારાસ રમણ વશસ્થ વધુ ચહી, વિભૂતિ તે; વર્તતી, દિએ. ૧ ખેચવા કરતી દાષિત જેમ નિર્દોષતા એવી વિભૂતિનું કૈાદિ, અનુકરણ ના કરી; વજે ફક્ત આજ્ઞાથી, તે પરશ્રેય પામશે. બ્રહ્મચારી શુકદેવજી કહે છે “પરીક્ષિત ! ભગવાન જેવા અંતર્ધાન થયા, તેવી જ ગેાપીએ ભગવાનના વિરહથી જેમ એક ખાજુ વ્યથાભરપૂર બની ગઈ, તેમ બીજી બાજુ શ્રીકૃષ્ણમાં એકાગ્રતા પૂરી જામી જવાથી પેાતે કૃષ્ણમય સુધ્ધાં ખની ગઈ, ભગવાન કૃષ્ણને શોધવા લાગી ગઈ. તે બધી દીવાના થઈને મેટામેટાં ઝાડને પૂછે છે : ‘અરે પીપળા ! અમારું ચિત્ત ચેરી શ્રકૃષ્ણ પલાયન થઈ ગયા છે. તે` એમને જોયા છે? પણ પીપળા માનવવાણીમાં યે ખેલે ? એટલે શેક, નાગકેસર અને નાનામોટા ચંપાએ પાસે થાકબધ રીતે ઊભી રહીને પૂછ્યા કર્યું, પણ જવાબ ન મળ્યું. એટલે પૃથ્વી માતાને પૂછ્યું. તેણીએ પણુ જવાબ ન આપ્યા. એટલે હરિણીએને પૂછવા લાગી ગઈ. આમ, પરોક્ષિત ! બધી મતવાલી ગેાપીએ ભગવાન શ્રીકૃષ્ણને શેાધતાં શેાધતાં ભાવાવેશમાં આવી જઈને ભગવાનની જુદી જુદી લીલાઓનું અનુકરણ કરવા મંડી પડી. કાઈ પૂતનારૂપ બની, તે કોઈ ભગવાન કૃષ્ણરૂપ થઈ એનું દૂધ પીવા લાગી ગઈ. કોઈ વળી બલરામ મની, તેા કાઈ વળી ખુદ શ્રીકૃષ્ણ બની. કોઈ વળી Page #189 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ ગેપીને ગળે હાથ નાખી, મિત્રો ! હું પોતે ખુદ શ્રીકૃષ્ણ છું. મારી ચાલને તમે સૌ દેખો.” એમ બેલવા લાગી ગઈ. તે વળી કેાઈ ગોપી ખુદ યશોદા બનીને બીજી ગોપીને કૃષ્ણરૂપ માની હેતપ્યાર કરવા લાગી ગઈ. પરીક્ષિતજી ! આ પ્રકારે લીલા કરતાં કરતાં એ ગોપીવૃંદ વૃંદાવનનાં વૃક્ષો તથા લતાઓ વગેરેને ફરી ફરીવાર “શ્રીકૃષ્ણ ક્યાં છે ?” પૂછવા લાગી. બરાબર એ જ સમયે એક સ્થાન પર એ ગોપીઓને ભગવાન શ્રીકૃષ્ણનાં ચરણચિહ્નો દેખાયાં. તેઓ આપ આપસમાં કહેવા લાગી : અવશ્ય જ આ ચરણચિહ ઉદાર શિરોમણિ નંદન દન શ્યામસુંદરનાં છે. કેમકે આમાં ધજ, કમલ, વજ, અંકુશ, જવ આનંદનાં ચિહ્નો સ્પષ્ટ દેખાય છે !” આથી એ દિશામાં ગેપીએ આગળ વધી. ત્યાં તે વળી નંદનંદન શ્યામસુંદરની સાથે એમની કાંધ (બરડા) પર હાથ રાખી ચાલનારી કઈ બડભાગની વ્રજનારીનાં પગલાં પણ દીઠાં. એટલે બોલવા લાગી : “જો રે જુઓ, આ આરાધિકા કેટલી ભાગ્યશાળી છે કે અમારા વહાલા અમને બધાંને છેડી, એને એકલીને પિતાની કાંધ પર બેસાડી લઈને એકાંતમાં ચાલ્યા ગયા જણાય છે.” પરીક્ષિત ! આમ ને આમ આગળ જાય છે, ત્યાં તે એક ગોપી અચેત થઈને પડેલી જોઈ. એને જગાડી તો એ કહેવા લાગી : “મને અભિમાન આવી ગયું અને મનેય છોડી તેઓ પાછા અંતર્ધાન થઈ ગયા.” આમ બધી જ ગેપીએ બસ, શ્રીકૃષ્ણની લીલા અને શ્રીકૃષ્ણની વાત સિવાય કશું બેલતી ન હતી. નહોતી જ્યાં શરીરની સુધ, ત્યાં ઘરબાર તે યાદ આવે જ શાનાં ? તેઓ બધી તે પોતાના પ્રિયતમ પ્રભુના વિરહાવેશમાં જુદા જુદા પ્રકારનાં ગાન અને પ્રલાપ કરવા લાગી હતી અને છેવટે ખૂબ ખૂબ રડવા લાગી, બરાબર એ જ સમયે ગોપીઓની વચ્ચે વચ્ચે સ્મિત કરતા કરતા ભગવાન શ્રીકૃષ્ણ પ્રગટ થઈ ગયા. કરોડો કામદેવ શરમાઈ જાય એવી એ મનોહર મૂર્તિ હતી ! એમને જોઈને ગોપીઓનાં રુદન Page #190 -------------------------------------------------------------------------- ________________ ૪૦૯ ક્યાંય પલાયમાન થઈ ગયાં. સર્વ ગોપીઓનાં નેત્ર પ્રેમ અને આનંદથી ખીલી ઉઠયાં. તે બધી ગોપીઓનાં પ્રાણહીન શરીરમાં જાણે દિવ્ય પ્રાણનો સંચાર થઈ ગયે. શરીરના એક એક અંગમાં નવીન ચેતના–નવીન સ્કૂતિ આવી ગઈ. ભગવાનના એક એક અંગે સ્પર્શ કરવા લાગી ગઈ. પરંતુ સ્થૂળ સ્પર્શ કરતાં પ્રભુને મર્મ સ્પર્શ—હૃદયસ્પર્શી ગોપીઓને ખાસ ભાવી ગયે. છેવટે એ બધી ગોપીઓએ મળીને પૂછયું : “આપે અમને વિરહદુઃખ કેમ આપ્યું ?' ભગવાન શ્રીકૃષ્ણ કહે છે: “હું તે તમારી વચ્ચે જ હતા, પણ તમારામાં સ્વછંદ, અહંકાર, મમતા વગેરે આવી ગયેલાં તેથી આમ થયેલું. બસ, તમે મારાં છે અને હું તમારે છું.' “હે પરીક્ષિત ! પછી તો થોડી જ વાર પછી આ રીતે એક ગોપો સાથે એક શ્રીકૃષ્ણરૂપી જોડાંઓને યમુનાકાંઠે મહારાસ રચાઈ ગયો જે જોવા દેવો-ગાંધર્વોનાં ટોળાં ઉમટી પડયાં. અહીં પરીક્ષિતજીએ શંકા કરી : “હે શુકદેવજી ! ભગવાન કૃષ્ણ તો નિષ્કામ છે અને સધર્મ સ્થાપક છે. છતાં પરાઈ સ્ત્રીઓ સાથે આવું વર્તન પિતે કામ કર્યું ?” શુકદેવજી કહે છે : “સૂર્ય, અગ્નિ અને સમર્થ વિભૂતિ જેવાં ઈશ્વરી તો પોતે જેવાં નિર્દોષ હોય છેતેવાં જ પિતાના આત્મીયજનોને નિર્દોષ કરવા માટે પોતાને માથે સામાના દોષો વહેરી લેતાં હોય છે. એટલે જ કહ્યું છે કે “સમર્થને દોષ હાય જ નહીં.” હા, એટલી વાત સાચી કે આવી સમર્થ વિભૂતિનું અવિભૂતિવંત નરનારી અક્ષરશઃ અનુકરણ કરી શકે નહીં. ઝેર તો શિવજી જ પચાવી શકે. એટલે એમનાં વચન અને આચરણ એકમાં હેય તેટલાંનું જ અનુકરણ કરવું. બાકીનાં આચરણનું અનુકરણ ન કરતાં તેઓ કહે તેમજ કરવું જોઈએ. ત્યાં તેમની આજ્ઞાને જ ધર્મ માનવો જોઈએ.” Page #191 -------------------------------------------------------------------------- ________________ રાસ-રહસ્ય નારી ને નર ખેંચાણે, પરસ્પર રહે ઘણું; તે ખેંચાણે શરીરેથી, મુક્ત થઈ નિજાત્યમાં ૧ લાવવા વજે જન્મી, કૃષ્ણ પ્રયોગ જે કર્યા; તપ્રયેાગસુ શ્રદ્ધાળુ, જીતશે કામવાસના. ૨ ગણે તેથી જ ગોપીઓ, વ્રજ વૈકુંઠથી પ્રિય, નિર્દોષ સુખ સાથે જ્યાં, જે છે મુક્તિ નિષ્ક્રિય. ૩ શુકદેવજી કહે છે: “પરીક્ષિત ! ભગવાન શ્રીકૃષ્ણ નિષ્કામ હોવાથી એમની કામચેષ્ટાએ ગોપીઓ સાથે થઈ, તેથી શ્રીકૃષ્ણ તે સકામ ન થયા પરંતુ ગોપીઓને ભગવાનની કામચેષ્ટાઓએ નિષ્કામપણાની દિશા ચીંધી દીધી. આશ્ચર્યની છતાં પરમ શ્રદ્ધાની બાબત એ છે કે ગોપીઓના પરિણુત પતિઓની શ્રદ્ધા પણ ભગવાન કૃષ્ણ ઉપરથી ડગી નહીં, ઊલટી વધુ નક્કર બની ગઈ. કારણકે તેઓ સમજી ગયા કે મૂળે તે કામની પવાડે રામ છે. એ રામને મૂખ્યા રાખવામાં આવે તે કામ પણ ધર્મમય અને ઈશ્વરમય બની શકે છે! ભગવાને પણ ગોપીઓની આવા કામસ્વરૂપ ભગવાનની પાસેથી જરાપણ વેગળાં થવાની અનિચ્છા પર જબરો પ્રહાર કરી, તેમને પિતાના પતિ અને સંતાન તથા ગાય અને ગાસંતાન તરફ વ્રજમાં જવાનું દબાણ કર્યું. આખરે ત્યાંથી ખસવાની અનિચ્છા છતાં ગોપીઓ પણ ભગવાનને હૈયામાં સંઘરી કર્તવ્યભાવે તરત વ્રજ ભણે રવાના થઈ ગઈ. પરીક્ષિત જે ધીર પુરુષ આ વ્રજયુવતીઓ સાથેના ભગવાન શ્રીકૃષ્ણના તેમના આ વ્યવહારની પાછળ રહેલું પરમ તત્વ પરખી લઈ શ્રદ્ધા સાથે વારંવાર શ્રવણ અને વર્ણન Page #192 -------------------------------------------------------------------------- ________________ ૪૧૧ કરશે તે ધીર પુરુષને ભગવાનના ચરણપરની પરમ ભક્તિ તે મળશે જ, સાથોસાથ કામવાસના પણ એવા પુરુષની ક્ષીણ થતી જશે. આ છે આ પ્રકારે ભાગવત–શ્રવણનું રહસ્ય. ત્યાં ભગવાન વાત્સલ્યમૂર્તિ અને એક અર્થ માં સકલ જગતની જનેતા બને છે, તે બીજ અર્થમાં વિશ્વની માતૃજતિના વહાલસોયા શ્રી બાલકૃષ્ણ બને છે.” સુદર્શનની શ્રાપમુક્તિ શુકદેવજી કહે છે: “પરીક્ષિત ! એક વાર નંદબાબા વગેરે ગોવાળિયાઓએ શિવરાત્રીના દિવસે બળદગાડાંઓ પર બેસી અંબિકાવનની યાત્રા કીધી અને સરસ્વતી નદીમાં સ્નાન કરી ભગવાન શ્રી શંકર તથા ભગવતી અંબિકામાતાનું ઘણું હાર્દિક ભક્તિ સાથે ભાવથી પૂજન કર્યું. તે દિવસે પરમ ભાગ્યવાન નંદ, સુનંદ વગેરે ગેવાળિયાઓએ શિવરાત્રીના ઉપવાસ કરેલા. પાણીથી પવિત્ર એવી સરસ્વતી નદીને કિનારે તેઓ ખટકે રાખ્યા વિના નિશ્ચિતપણે સૂઈ ગયા. એવામાં એક અજગરે આવી નંદબાબાને ગળવાનું શરૂ કર્યું. ગોવાળિયાઓએ બળતાં લાકડાં એ અજગરના દેહ પર ઠેકવા તે માંડયાં, પણ એથી તે એ અજગરે બેવડું જોર કર્યું ! બસ તેવામાં ખુદ ભગવાન કૃષ્ણ આવી પહોંચ્યા અને તેને સ્પર્શ કરતાં જ તે અજગરમાંથી તિપુંજ પુરુષ બની ગયે. ભગવાન શ્રીકૃષ્ણ પૂછ્યું તેથી તે પોતે સુદર્શન નામનો વિદ્યાધર ખૂબ સંપત્તિવાન હતા, એમ પરિચય આપ્યો અને કહ્યું : “એકદા ફરતાં ફરતાં મેં અંગિરા ગેત્રના ઋષિએને દીઠા. તે ખૂબ કદરૂપા હતા અને મને મારા રૂપને ઘમંડ હતા. એથી મેં એમની હાંસી કરી નાખી, તેથી તેમણે શાપ આપી દીધો અને મને અજગર બનાવી મૂક. આપ તે જગત–ઉદ્ધારક છે તેથી આપના ચરણસ્પર્શને લીધે મારે Page #193 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ શાપ સહેજે સહેજે દૂર થઈ ગયા. હવે આપ મને મારા પેાતાના દેવસ્થાનમાં જવાની રગ્ન આપે.’ એમ કહી પરિકમ્મા કરીને પ્રણામ પણ કર્યો. આમ સહેજ સહેજ નંદબાબા, મેટી (અજગરી) આફતમાંથી ઊગરી ગયા.” માધવનું મધુરાદ્વૈત અનુષ્ટુપ મન-ચિત્ત હરાયાં છે, જેમ ગેાપીગણેા તણાં; મન—ચિત્ત હરાયાં એ, તેમ જ પ્રાણી માત્રનાં. પ્રેમપૂર્ણ છતાં તેએ, કાળ સૌ દૂષિતા તણા; કરા એ કૃષ્ણની સૌએ, સર્વા’ગીણ ઉપાસના. ૧ શુકદેવજી ખેલ્યા : “પરીક્ષિત ! એક દિવસની વાત છે, અલૌકિક કર્મો કરવાવાળા ભગવાને પેતે અને એમના ઓંશરૂપ બલરામે એક દિવસ એકીસાથે રાગ આલાપ્યા, તે આલાપથી ગેપીએ મુગ્ધ થઈ ગઈ. પેાતાનાં વસ્ત્રનું કે શરીરનુંયે એમને ભાન ન રહ્યું. જ્યારે અને ભાઈએ ઉન્મત્તના જેવી અને જગેાપીમાં રાસની રંગત જામેલી તેવામાં એક શંખચૂડ નામનેા યક્ષ આવ્યા અને તે સ મતા ભાઈએના દેખતાં દેખતાં તે જરાય સંકોચ કે ખટકા વગર તે ગેાપીઓને લઈને ઉત્તર તરફ ભાગ્યા. જે સમાપીએને સાચા અને મુખ્ય સ્વામીનાથ આ ભગવાન શ્રીકૃષ્ણ જ છે, તે પીએ રાતી રાતી તેમને પોકારવા લાગી ગઈ. તે જ સમયે પેાતાની એ પ્રેયસીએને લઈ જનારા યક્ષ તરફ અને ભાઈએ સાલનું વૃક્ષ હાથમાં લઈ દોડવા અને ગેાપીઓને સખાધીને કથ્રુ : ડરશે નહીં, તમે Page #194 -------------------------------------------------------------------------- ________________ ૪૧૩ જરાય ડરશે નહીં.' એમ કહેતાક તેઓ યક્ષ પાસે પહોંચ્યા. પિતા તરફ તે બન્ને ભાઈઓને આવતા જોઈ યક્ષપુરુષ મૂઢ થઈને ગભરાઈ ગયે. ગોપીઓને ત્યાં ને ત્યાં છોડી, તે ભાગવા લાગ્યું. ભગવાન કૃણે તેના માથા ઉપર મુક્કો મારી ચૂડામણિ (જે તેના માથા પર હતા, તે) છીનવી લીધું અને શંખચૂડને મારી નાખે. પછી પેલે ચૂડામણિ કૃષ્ણ ગોપીઓ સમક્ષ પિતાના મોટાભાઈ બલરામજીને આપી દીધા. આમ હે પરીક્ષિત ! ભગવાન તે ગાયો ચરાવવા વન ચાલ્યા જતા હતા. ગોપીઓનું ચિત્ત એમનામાં જ ચોંટેલું અને ચોરાયેલું રહેતું. ગોપીઓ પરસ્પર કહેતી : “અરે સખી ! સિદ્ધપત્નીઓ પણ ભગવાનનાં ગાન અને તાન ઉપર મુગ્ધ થઈ કામવશ થાય છે. એમનાં વસ્ત્રો ખસી જાય છે તે પણ એમને ખ્યાલ રહેતું નથી. શ્યામસુંદર પણ કેવા ચિત્તમોહક છે ! અરે, પશુઓ પણ ઘાસ ખાવાનું છેડી એમની પાસે આવી જાય છે. એટલું જ નહીં, પણ ચોરાયેલા ચિત્તને લીધે તે એ ઘાસને નથી તો ગળે ઉતારી શકતાં કે નથી તો બહાર કાઢી શકતાં ! એ ઘાસ એમના પવિત્ર મુખારવિંદમાં એમને એમ ઘાસરૂપે જ પડયું રહે છે અને તેઓ બંને કાન ઊભા રાખીને તરત સ્થિર ભાવે મૂંગા મૂંગા ઊભાં રહી જાય છે. કેમકે બંસરીએ તે સૌનું દિલ પૂરેપૂરું ખેંચી સ્વવશ બનાવી મૂક્યું છે ! અરે બેન ! હવે તે નંદદુલારા પિતાના માથા પર મોરપીંછ મુકુટ બાંધી લે છે. વાંકડિયા વાળમાં ફૂલગુઠો ખોસી લે છે, રંગીન ધાતુઓથી પિતાનાં અંગે રંગી લે છે અને એવો વેશ પહેરે છે કે જાણે મેટા પહેલવાન જ એ બે ભાઈઓ હેય ! ગાયે પણ એમના પર કેવી મુગ્ધ છે ! અમારી માફક એ પણ એમને આલિંગન આપવા જતાં આનંદવિભોર બની જાય છે. મતલબ, જગતમાં જેટલી સુંદર વસ્તુઓ છે, તેમાં સૌથી મનમેહક આપણું આ ભગવાન શ્રીકૃષ્ણ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ છે! યશોદા રાણી કેવાં સભાગી છે કે એમને આવાં બે બાળકે એકીસાથે સાંપડી ગયા છે ! અરે, એમના બંસીદવન પર તે બ્રહ્મા-વિષ્ણુ-મહેશ મુગ્ધ થઈ જાય છે !' આ રીતે પરીક્ષિતજી આ બડભાગિની એવી ગોપીઓનું મને ભગવાન શ્રીકૃષ્ણમાં સતત ચુંટેલું રહે છે. જ્યારે એ નંદનદન વનમાં ગાયો ચરાવવા જાય છે ત્યારે આ જાતનું એમનું લીલાઓ રૂપી ગાન કરી ગોપીગણ મસ્ત બની જાય છે! અને એ રીતે એમના દિવસો વીતી જાય છે.” અરિઠાસુર વ્યોમાસુર વધ અનુષ્યપ હૈયે નિત્ય મનુષ્યોને, દેવનેય હણે પણ ઉગારે, દેવ સુમર્યો, પ્રભુ કે કૃપાધન. ૧ માનવીય અસુરે કે, અસુરે સુરના અરિ, સ્વકૃત્યથી મરી અંતે, જશે સી દુષ્ટતા સરી. ૨ શુકદેવજી કહે છે: આ બાજુ ગોપીઓનાં હૈયાં જિતાઈ ગયાં છે. ગોવાળિયાઓ અને એમનાં બાળકે ભગવાન કૃષ્ણ અને ભાઈ બલરામની મહાશક્તિઓની પ્રશંસા કરતાં થાકતાં નથીતેવામાં અરિષ્ટાસુર નામને દૈત્ય બળદનું રૂપ ધારણ કરી પોતાની નિષ્ફર ગર્જનાથી સૌ વ્રજવાસીઓને પજવવા લાગ્યો. ભગવાન શ્રીકૃષ્ણ એને પડકાર્યોઃ “મુખ આ ગાય, ગોવંશ અને ગોપગોપીઓને શું રંજાડી રહ્યો છે. આવ ને મારી સામે.” આ સાંભળી ગુસ્સામાં ને ગુસ્સામાં ધરતી ખોદતે અને અવાજ કરતે તે ભગવાન શ્રીકૃષ્ણને સામાન્ય કુમાર સમજી તેમના પર તૂટી પડયો, પણ રમત રમતમાં એને બને શીગડે પકડીને અઢાર પગલાં પાછળ પટકી પડ્યો. ફરી Page #196 -------------------------------------------------------------------------- ________________ ૪૧૫ જોર કરવા લાગ્યો, પણ ફરી પટકી પાડયો અને મોંમાંથી લેહીની ઊલટી કરતે ત્યાં ને ત્યાં તે અસુર મરણશરણ થઈ ગયો. દેવોએ ફૂલ વરસાવ્યાં. આ જ સમયે મહર્ષિ નારદ કંસ પાસે પહોંચ્યા અને “તારાં પાકાં દુશ્મન બે બાળકે તો વ્રજમાં છે, તું અહીં શું કરે છે ?” એમ ઉશ્કેર્યો. એટલે કંસે કેશીને અને માસુરને આ કામ માટે મેક૯યા, પણ તેઓની સુધ્ધાં આખરે એવી જ દશા થઈ. મારવા ગયા શ્રીકૃષ્ણને અને બલરામને પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ જ તેઓને એ પાઠ આપી દીધું કે મારનારા જ મરે છે !...” તે જ સમયે મહર્ષિ નારદજીએ ભગવાનની સ્તુતિ કરતાં કહ્યું : “આપ એક પછી એક આસુરી અસુર અને માનવીય અસુરોને નષ્ટ કરી આખાયે જાગતિક માનને માટે વસવા લાયક અને ધર્માચરણ કરી શકવા લાયક આખાયે જગતને બનાવી રહ્યા છે. હવે ટૂંક સમયમાં આપના જ શુભ હાથે ચાણુર, મુષ્ટિક, કંસના વફાદાર પહેલવાનો અને કુવલયાપીડ હાથી અને સ્વયં કંસની પણ આ જ દશા થવાની છે. ત્યારબાદ શંખાસુર, કાલયવન, મુર અને નરકાસૂરની પણ એ જ દશા થવાની છે.” એમ કહી યુવાનીમાં હવે પછી જે આઠ પટરાણુઓની સાથે લગ્ન થશે–ત્યાં પણ એ યુવતીઓને અને એ યુવતીઓનાં વડીલે ઉપરાંત આખાયે જગતનું હિત જેમનાં મૃત્યુઓ સાથે સંકળાયેલ છે તેમને નાશ કરશો. ટકમાં આપ દ્વારકાધીશ પણ બનશો તથા નગને શાપમુક્ત કરશે અને ઘણું ઘણું પરાક્રમ કરી બતાવશે. એમ છેવટે સમગ્ર પૃવીને ભાર ઉતારવા અજુનના સારથિ બની કુરુક્ષેત્રમાં પણ માત્ર આપની હાજરીને જ સર્વોચ્ચ મહિમા જગતમાં પ્રસ્થાપિત કરશે. આમ તે આપ માયામુક્ત છે અને છતાં જગતજીવોને ઉદ્ધાર કરવા માયા ને કાયાને બંધ બાંધે છે. એ રીતે આપે જગતનો ભાર ઉતારવા ભગવાન શ્રીકૃષ્ણ રૂપે આજે દેહધારીને અવતાર ધર્યો છે. આપને ચરણે મારા કાટિટિ નમસ્કાર છે.” Page #197 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ આમ પ્રાર્થના કરીને નારદજી ગયા પછી ભગવાન કૃષ્ણને ખબર મળ્યા કે વ્યોમાસુર વાલબાલ બનીને એમની સાથે રમતો રમતાં ગોવાળિયાનાં બાળકોને ચેરી ચેરીને ગુફામાં નાખી આવે છે અને અને મોટી શિલાના બારણાથી ગુફાને બંધ કરી મૂકે છે. એટલે એને ઠેકાણે પાડીને ગ્વાલબાળકોને ગુફાઓમાંથી ભગવાન કૃષ્ણ છેડાવી લાવ્યા. આમ વ્રજવાસીઓને પરમાનંદ ચખાડતા ભગવાન કૃષ્ણ અને શ્રી બલરામ વિહરી રહ્યા છે, તેવામાં કંસના કહેવાથી મથુરામાં ભગવાનને લઈ જવાના નિમિત્તે અક્રૂરજી વ્રજમાં આવવા નીકળ્યા ! રસ્તામાં તેઓ ભગવાનના ભક્ત હેઈ આ રીતે પણ ભગવાનના દર્શન પામશે એવા ભાવમાં તલ્લીન બની ગયા છે. એવામાં જ ભગવાનનાં ચરણકમલનાં ચિન(જેમાં કમલ, જવ, અંકુશ આદિ ચિન હતાં, તે) નીરખીને રથ ઉપરથી નીચે ઊતરી તે ચિહ્ન પર જ વિહવળ બની લોટી પડે છે ! આમ ધીરેધીરે તે ભગવદ્ભક્ત અક્રરજી બરાબર સંધ્યાકાળે વ્રજમાં પહોંચી ગયા...” અક્રૂરજીનું આગમન અનુષ્ટ્રપ વહાલાં વૈરી બની જાય, ક્ષણે વૈરીય પ્રિય હો; એવા વિચિત્ર સંસારે, રાચવું શ્ય ગમે કહો? ૧ ન્યાય, નીતિ તથા ધર્મ, આધ્યાત્મપુટવંત જે; વ્યક્તિ સમાજ બંનેના, જીવને ઓતપ્રેત તે; ર સંસાર સાર એ ખેંચી, સાધક ભ્રમરે રૂપે તત્વમધુ સુપ્રેમીને, ચખાડવા સદા મથે. ૩ Page #198 -------------------------------------------------------------------------- ________________ ૪૧૭ શુકદેવજી બોલ્યા: “પરીક્ષિત રાજન વ્રજમાં અફરજીએ પહોંચી ગાય દોહવાના સ્થાનમાં વિરાજેલા ભગવાન શ્રીકૃષ્ણ તથા બલરામજીને દીઠા. શ્યામસુંદર શ્રીકૃષ્ણ પીતાંબર અને ગોરસુંદર બલરામે નીલાંબર પહેરેલ હતાં. બંનેને અગિયારમું વર્ષ ચાલતું હતું. બંને બંધુઓ સોંદર્યભંડાર હતા. શરદ કાળના કમળ જેવાં નેત્રો ઘૂંટણ લગી પહોંચતી લાંબી લાંબી ભુજાઓ, મનહર મુખડાં અને લલિત ગતિવાળા બંને ભાઈઓ ઉદાર હતા. તેઓ ચાલે ત્યારે તેમનાં શુભ લક્ષણોવાળાં પગલાં પડતાં. મીઠું સ્મિત કરતા ચાલતા બંને ભાઈઓની ગતિ સૌને માટે આકર્ષક બની જતી ! ગળામાં વનમાળા અને મણિહાર ઝગમગતાં હતાં. એમણે હમણાં જ સ્નાન કરીને ચોખ્ખાં વસ્ત્ર પહેરેલાં હતાં. શરીર પર અંગરાગ, અને ચંદનને લેપ હતે. એ બંને અવતારી સ્વરૂપ બંધુઓને જોતાંવેંત અક્રરજી પ્રેમાવેગમાં આવી જઈ અધીરા બની રથમાંથી કુદી જ પડયા અને એ બંને ભાઈઓનાં ચરણોમાં લેટી પડયા. ભગવાનના દર્શન થતાં અફરજીની આંખે આંસુથી છલકાઈ ગઈ. આખું શરીર રોમાંચિત થઈ ગયું. ઉકંઠાવશ ગળું ભરાઈ જતાં, તેઓ પોતાનું નામ પણ ન દર્શાવી શક્યા. ભગવાન અફરજીના મનેભાવ પારખી ગ્યા. એમણે પ્રસનચિત્તથી પિતાના શુભ હાથે તેમને ઉઠાડ્યા અને હૈયા સરસા ચાંપી દીધા ! બને ભાઈએ, એ અક્રુરજીને એક એક હાથ પકડીને એમને ઘેર લઈ ગયા. ભગવાને એમનું ખૂબ સ્વાગત કરીને કુશલમંગલ પૂછીને શ્રેષ્ઠ આસન પર બેસાડયા. અતિથિ તરીકે એમના પગ પખાળીને મધયુક્ત દહીં વગેરે સામગ્રીથી પૂજા કરી. ત્યારબાદ અતિથિજીને એક ગાય ભેટમાં આપી અને પગ દબાવીને અરજીને થાક દૂર કર્યો. તે પછી આદરશ્રદ્ધા સાથે અન્નાન કરાવ્યું. ભેજન પછી બલરામજીએ પાનબીડું આપ્યું અને સુગંધીદાર માળા પ્રા. ૨૭ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ વગેરે આપી ખૂબ રાજી કર્યા. આમ પૂરું સ્વાગત થયા બાદ નંદરાય બાબાએ પૂછ્યું. “અરજી ! નિર્દય કંસ પાસે દિવસે વિતાવવા એ તે જીવતા જીવે ઘેટાંબકરાનું કસાઈ પાસે જ રહેવા જેવું! વધુ તે શું કહું, પણ પિતાની સગી બહેન વિલાપ કરતી રહી અને એનાં બાળકોને એ પાપીએ મારી નાખ્યાં માત્ર પોતાના પ્રાણ બચાવવા માટે. આથી વધુ કઈ દુષ્ટતા હોઈ શકે છે જે રાજાએ પિતાની બહેનની આ દશા કરી, એ પ્રજાની તે શી દશા ન કરે ! આમ નંદબાબાની કુશલમંગલ–પૃચ્છાથી અરજીને બધે થાક સહેજમાં ઉતરી ગયે. - શુકદેવજી કહે છે: “સાયંકાલના ભોજન પછી ખુદ ભગવાને પણ કંસરાયને પોતાનાં સગાંસંબંધી સાથૅના વ્યવહાર કેવો છે અને હવે કંસ શું ઈચ્છે છે, એ વિષે પૂછયું અને કહ્યું : “ચાચાજી, મારે કારણે મારાં નિર્દોષ નિરપરાધી માતા-પિતાને કેટલી બધી યાતના વેઠવી પડી ! હું ઘણા વખતથી ઈચ્છતે જ હતો કે મથુરાથી કોઈ આવીને આ સમાચારો સ ભળાવે. હવે બોલે, આપ અહીં અત્યારે શા કારણે પધાર્યા છે ? ત્યારે અક્રૂરજીએ કહ્યું : “ભગવાન ! કેસ યદુવંશીઓ ને તો બરબાદ કરી નાખવા માગે છે. આ તે નારદજીના કહેવાથી જ વસુદેવજી બચી ગયા છે ! પણ કંસની નિયત હજુ ઠીક નથી. અત્યારે કંસે સંદેશે તે એ મોકલે છે કે આપ ધનુષ યજ્ઞમાં પધારો પણ ખરી રીતે આપ બનેને તે પાપી રાજા પહેલવાનો સાથે લડાવી મારી નાખવા જ માગે છે. આ સાંભળી નિર્ભય એવા બને કુમાર જોરથી હસી પડ્યા અને ત્યારબાદ એ બને ભાઈઓએ પિતાને પિતાસ્વરૂપ નંદજી આગળ અક્રુરજી અમને મયુરામાં કંસ બોલાવે છે તે માટે પધાર્યા છે, એમ પણ કહી દીધું. ત્યારે નંદરાજાએ ગોરસ ભેળું કરવા ગોવાળિયાઓને તરત કહ્યું : “ભેટ–સામગ્રી લઈ એક્કાઓ જોડી આવતી કાલે સવારે મથુરામાં આપણે સૌ જઈશું અને કંસને ગોરસ આપીશું. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૪૧૯ મથુરાજીમાં મેટા ઉત્સવ થઈ રહ્યો છે. તેમાં જવાનું છે આ ઘાવ નંદબાબાએ આખાયે વ્રજમાં કરાવી દીધી !' ગોપીઓની વિરહવ્યથા ભ્રાતા, માતા, ગુરુ, સુહદ, સ્વામીનાથ સગું બધું નિજાત્મા રૂપ જે પ્રેમી-પાત્ર; ત્યાં શેષ શું રહ્યું? 1 દેહ હૃદય રતન્ય, અપાયું સવ જેહને, વિના મેતે થતું મૃત્યુ, તેહના વિરહાગ્નિએ. ૨ એક હોવા છતાં જેમાં, અનંતરૂપ ભાસશે, અધિષ્ઠાન હરિ ઓમ તે, કર્તા–ભકતા નથી જગે, ૩ શુકદેવજી બોલ્યા : “જ્યારે ગોપીઓએ સાંભળ્યું કે અમારા મનમોહન શ્યામસુંદર અને ગૌરસુંદર બલરામ(બને)ને મયુર લઈ જવા સારુ અ કરછ વજમાં આવ્યા છે, ત્યારે એમનાં હૈયામાં ઘણું જ વ્યથા થઈ. તેઓ બધી વ્યાકુળ થઈ ગઈ. વાત સાચી છે કે આ એ જ ગોપીઓ છે કે જેની ક્ષણેક્ષણ એ કિશારદ (ખાસ કરીને મનમેહક શ્રીકૃષ્ણ) વિના યુગયુગે જેવી થઈ પડતી હતી, ભગવાન કૃષ્ણ મથુરામાં જશે–એ સાંભળીને જ ઘણુંખરી ગોપીઓના દિલમાં જાણે આગ લાગી ગઈ. તેને લીધે તેમને ગરમ શ્વાસે છવાસ ચાલવા લાગ્યા, મુખકમલ કરમાઈ ગયા, એમનાં અંગપરથી સરતાં ઘરેણાં કે કપડાંનુંય એમને ધ્યાન ન રહ્યું. એવી એ ચેતનાહીન બની ગઈ કે જાણે શરીર અને સંસાર એ કશાને ખ્યાલ ન રહેતાં આત્મામાં ઊંડી જ ઊતરી ગઈ. એ સૌને ભગવાન કૃષ્ણને પ્રેમ, મધુર સ્મિત, હૃદયસ્પર્શી વાણું, એ બધું યાદ આવતાં એમાં તલ્લીન થઈ જવાયું. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ આમ, એમને વિરહ, એ બધી ગોપીઓને અસત્ય બની ગયે!. કારણ કે એમનાં હૈયાં અને એ સર્વેનાં જીવન વગેરે સ કાંઈ ભગવાનને સમર્પિત હતું. તે જથ્થા ને જથ્થામાં ભેગી થઈ અને ખેાલવા લાગી ગઈ : ‘અરે વિધાતા ! તે અમને મેળવ્યાં તે ખરાં, પણ હજુ ખરેખર સાવ નજીક આવીએ, ત્યાં તે તું અલગ પાડવા મથે છે ! અ કેવું? તું ક્રૂર છે, મહા ક્રૂર છે। ! અમે આમાં અક્રૂરનેા નહીં પણ તારા જ દોષ માનીએ છીએ અને એ કાનાને શું કહેવું ! તેને પણ વિવિધ માનવા સાથે સ્નેહ કરવાની અને પછી સ્નેહને છેહ દેવાની આદત પડી ગઈ લાગે છે. જુએ ને, ક્ષણવારમાં એને સ્નેહ કયાં ઊડી ગયા ? અમે એ કપટી કાના માટે ધરબાર છેડયાં અને મન, તન, આત્મા એના પર ન્યૂચ્છાવર કર્યાં, પણ એ કાનાને કયાં એની જરા પણુ કદર છે? આજની રાતનું પ્રભાત મથુરાની સ્રીએ માટે નિશ્ચય જ મંગલકારી થશે. ધણુા દિવસની મધુર આશા ફળશે. અને એમની અદ્ધિ આગળ ગમાર જેવી અમેને તે (ભગવાન કૃષ્ણ) ચાહશે શી રીતે ? આ અક્રૂર નામે ભલે અક્રૂર હોય, પણ માટેા કર છે! નહી તા ભગવાનને શા માટે અહીંથી સ્થુરામાં ખેંચી લઈ જાય? અરે, એ આપણને ધીરજ પણ કયાં આપે છે? અરે, અક્રૂરનું તે શું કહીએ, ખુદ શ્રીકૃષ્ણ પોતે જ આ રથમાં ચઢી બેઠા ! અને આ ગાવાળિયા પણ એકાએમાં તેમની સાથે જવા કેટલી બધી ઉતાવળ કરી રહ્યા છે! અમારા વૃદ્દો પણ એમની જ-દ્રુમાજીને રેકી શકતા નથી, તેથી હવે ફરી શ્યામસુંદર જોવ! કદાચ આપણે પામીશું કે નઙે, તે નિશ્ચિત કહી જ ન શકાય. એ રાસલીલાન મધુર દિવસે। યાદ આવે છે, જાણે હવે સપનાની મ!ફક એ વીતી ગ ખરેખર, અમે એ પ્રિયતમ વિના સીરીતે જીવી શકીશું ?...' શુકદેવજી ખાલ્ય! : હે પરીક્ષિત ! મેઢેથીતે આ રાતે Page #202 -------------------------------------------------------------------------- ________________ ૪૨૧ ગોપીઓ બોલી રહી જણાતી હતી પણ એ ગોપીઓને એકેએક મને ભાવ ભગવાન શ્રીકૃષ્ણનાં સ્પર્શ અને આલિંગન જ કરી રહેલ હતું. તેઓ હે દાદર ! હે માધવ! એમ ઉચેથી બોલી પિકારી સુલલિત સ્વરથી રોવા લાગી ગઈ હતી. રેતા રાતાં આખી રાત જ વીતી ગઈ અને સવાર થયું. અક્રૂરજી સંધ્યાવંદન પ્રભાતનું આદિથી નિવૃત થઈ રથ પર બેસી રથને હાંકવા લાગ્યા. નંદબાબા આદિ ગેવાળિયાઓએ પણ દૂધ, દહીં, માખણ, ઘી આદિથી ભરેલાં માટલાં અને ભેટની બહુ સામગ્રી લઈ લીધી અને એક્કા ઉપર ચઢાવી એમની પાછળ પાછળ ચાલવા માંડયું. બસ, તે જ વખતે અનુરાગના રંગમાં રંગાયેલી ગોપીઓ પોતાના પ્રાણપ્રિય શ્રીકૃષ્ણ પાસે આવી. એમનું મધુર સ્મિત વગેરે જોઈ છેડી વાર તે કાંઈક સુખી થઈ અને સંદેશા માટે રથ પાસે બધી હારબ ધ ઊભી રહી ગઈ. ભગવાને ગોપીઓની વિરહ વેદના જોઈ કહી દીધું : “હું જરૂર આવીશ.' એમ કહી ધીરજ આપી, પણ ગોપીઓ તો જ્યાં લગી રથની ધજા દેખાઈ ત્યાં લગી ત્યાંથી ખસી જ નહીં, જાણે ચિતરાયેલી છબીઓ કે ન હાય એમનાં મન તે પિતાના મોહક શ્રીકૃષ્ણમાં બંધાઈ ગયેલાં તેથી આશા હતી કે થોડે દૂર પાછા તેઓ અમારી આગળ આવી જ જવાના; પણ તેઓ તે મથુરા તરફ જવાના હતા એટલે છેવટે નિરાશ નિરાશ થઈ ગઈ. ઘેર એ બધી ગોપીઓને પરાણે જવું જ પડ્યું અને વારંવાર યાદ કરી કરીને વિરહભાર ઓછો કરવા લાગી ગઈ !” શુકદેવજી બેરયાઃ “આ બાજુ અકરજી એક બાજુ રથ ઊભો રાખી યમુનાજીમાં સ્નાન કરવા ગયા અને ગાયત્રી જ પીને ડૂબકી મારી તો ત્યાં પણ ભગવાન કૃષ્ણને જોયા. એટલે થેડી વાર તે ભ્રમમાં પડી ગયા કે કદાચ રથ ઉપરથી ઉતરી અહીં મારી સાથે નહાવા આવ્યા હશે ! પણ બહાર ડેકું કાઢી રથ પર જુએ તે ત્યાં બંને ભાઈઓ વ્યવસ્થિત રીતે બરાબર બેઠા હતા. એટલે બીજી ડૂબકી મારી તો Page #203 -------------------------------------------------------------------------- ________________ ૪રર ત્યાં પણ એમને જ જોયા અને એટલામાં તે શેષનાગ પર વિરાજ-માન એ ભગવાનને જોયા અને આખું જગત એમની સ્તુતિ કરતું પણ નિહાળ્યું. તેથી પોતે પણ ભાવપૂર્વક સ્તુતિ કરવા લાગ્યા, પણુ તેવામાં જ ભગવાન અંતર્ધાન થઈ ગયા ત્યારે અક્રૂરજી યમુનામાંથી બહાર નીકળી, જલદી જલદી પ્રાતઃકર્મો પતાવી રથ પર આવી બેસી ગયા’’ મથુરામાં આગમન અનુષ્ટુપ સગેા અન્યાયકારી હા, લાહી-સબધથી ભલે ! ક્ષત્રિયે શ ોરે ત્યાં, તેના દોષ તાવશે, સસ્થાના માધ્યમે કિન્તુ, લેાકેા ને સેવકૈા લઈ; ક્રાંતિપ્રિય ખરા સાધુ, સાધે તે કાચ્ ધ થી. ૧ બ્રહ્મચારી શુકદેવજી કહે છે: “પરીક્ષિત ! અક્રૂરજી બહાર આવીને રથમાં બેઠા કે તરત જ ભગવાન કૃષ્ણે પૂછ્યું: કાકાજી ! આપનું આશ્રયં ત્ર મુખ જોઈ મને થાય છે કે તમે પૃથ્વી, પાણી કે આકાશમાં કાંઈક અદ્ભુત વસ્તુ જોઈ હાય ! તે ભલા કહે ને, તમે એવું તે શું જોયું કે જેથી આમ છેક આશ્ચર્યોંમાં ગરકાવ થઈ ગયા છે ?' અક્રૂરજી કહે છેઃ પ્રભે! આ જગતમાં જે કાંઈ અદ્ભુતતાએ છે, તે આપમાં છે. આપ સિવાય બીજે કાંય એ અદ્ભુતતાઓ છે જ નહીં. કારણ, આપ સ્વયં વિશ્વરૂપ છે. પછી અહીં આપશ્રીને દીઠા બાદ બાકી જગત સમસ્તમાં જોવા જેવું છે જ શું ?' ખસ, આટલું ખેટલી અક્રૂરજીએ ઉતાવળથી રથ હાંકવા Page #204 -------------------------------------------------------------------------- ________________ ૪૨૩ માંડ્યો અને સૂર્યાસ્ત થાય તે પહેલાં તે મથુરાનગરીમાં પહોંચી જ ગયા. પરીક્ષિતજી! માર્ગમાં તો ઠેકઠેકાણે ગામડાંના અને મથુરાનગરીના લેકે એ બંને ભાઈઓને ધસારાબંધ મળવા આવ્યે જતા હતા અને ભગવાન શ્રીકૃષ્ણ તથા બલરામજીને એકીટસે જોવા લાગતા હતા. નંદબાબા આદિ વ્રજવાસીઓ તે પહેલેથી ત્યાં પહોંચી ગયેલા અને મથુરાનગરીની બહારના ઉપવનમાં રોકાઈ એ બે ભાઈઓની વાટ જોતા હતા. રથ આવી ગયા પછી ભગવાન શ્રીકૃષણે સ્મિત કરતાં કરતાં વિનીત ભાવે અરજીને હાથ પ્રેમથી પોતાના હાથમાં લઈને કહ્યું: “કાકાજી ! આપ રથ લઈને પ્રથમ મથુરામાં પ્રવેશ કરે અને આપને ઘેર પધારો. અમે લેકે પહેલાં અહીં ઊતરીને નગર જેવા જઈશું. અક્રુરજી બોલ્યાઃ “પ્રભો ! હું આપને ભક્ત છું. આપના વિના મથુરામાં જઈ નહીં શકું. આપ મને ન તજે, ભગવન! આપ બલરામજી, ગોવાળિયાઓ તથા નંદરાયજી આદિ આત્મીયજને સાથે પથારી મારું ઘર આપની પવિત્ર ચરણરજથી પાવન કરી પ્રત્યે ! મારે ઘેર પધારી મને સનાથ બનાવો. આપનાં ચરણ પખાળવાથી અગ્નિ, દેવો અને વડીલો સૌ ખુશખુશ અને તૃપ્ત-તૃપ્ત થઈ જવાનાં. જેમનાં ગીતે સંતજનો પણ અહર્નિશ ગાયા કરે છે, તેવો મહાયશ મહાત્મા બલિ પામેલા તે માત્ર આપનાં ચરણ પખાળવાથી જ ! અરે, મહાયશ જ નહીં, અતુલ અધય અને જે મહાપ્રેમી ભક્તની પરમ ગતિ થાય છે તેવી જ પરમ ગતિ તે બલિરાજા પામી ગયેલા. આપના ચરણુ-જલરૂપ ગંગાજીએ તે ત્રણે લોકને પાવન કરી નાખ્યા જ છે. ખરેખર, એ મૂર્તિમાન પવિત્રતા જ છે ! ગંગાસ્પર્શને લીધે જ સગરપુત્રોની સદ્ગતિ થઈ અને એ જ ગંગાજલને ભગવાન શિવજીએ પિતાના મસ્તક પર આરૂઢ કર્યું છે. હે યદુવંશ શિરોમણિ! આપ તે દેના આરાધ્ય દેવ છે, જગતના નાથ છે, સ્વામી છે. આપનાં ગુણ અને લીલાઓનું શ્રવણ તથા કીર્તન ઘણું ઘણું મંગલકારી છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ ઉત્તમ પુરુષે આ જગતમાં આપના ગુણોનું સદૈવ કીર્તન કર્યા કરે છે. નારાયણ! હું આપને નમસ્કાર કરું છું.' આવી ભક્તિસભર મીઠી વાણ સુણુ ભગવાન કૃષ્ણ બાવા : કાકાજી ! ચિંતા ન કરો. હું ભાઈ વગેરે સાથે આપને ઘેર જરૂર આવીશ. અને બધાં સ્વજનોને ગમે તેવું કામ પણ કરીશ. પરંતુ કાકાજી, પહેલાં આ યદુવંશના કોહી એવા સરમુખત્યાર ૨ાજવી કંસને તો નાબૂદ કરી નાખું !” આવું સાંભળીને પ્રથમ તે અરજી કંઈક અન્યમનસ્ક જેવા થઈ ગયા, પણ આજ્ઞા તો માનવી ઘટે તે રીતે માનીને રાજા કંસને પોતે વાસુદેવ અને બલરામને તેડી લાવ્યાના સમાચાર આપી દીધા અને પછી પિતાને ઘેર ગયા.” કોને મથુરાને ઘેલું કર્યું અનુષ્યપ શુદ્ધ દિવ્ય જહીં નેહ, નારીહૈયું પિછાનતું, શીવ્ર અઈ જાતું ત્યાં. ને પરં સ્થાન પામતું. ૧ પરંતુ પ્રભુ સાકાર, ધિક્કારે જઈનેય જે; પામશે તેનું તત્કાળ, ફળ બૂરું ખરે જ તે. ૨ શુકદેવજી કહે છેઃ “પરીક્ષિત ! બીજે દિવસે બીજે પહોરે ભગવાન શ્રીકૃષ્ણ ભાઈ બલરામજી તથા ગોઠિયા ગોવાળિયાઓ સાથે મથુરાપુરી જેવા નીકળ્યા. તેઓ તો આ સુંદર–અતિ સુંદર-મથુરાનગરીની વિવિધ પ્રકારની બાંધણું અને શોભા નીરખી રહ્યા હતા, પરંતુ મથુરાના નારીજગતને ખબર પડી કે ભગવાન કૃષ્ણ પિતાના ભાઈ તથા વ્રજગોવાળિયાઓ સાથે મથુરાનગરીમાં આવ્યા છે, તેથી Page #206 -------------------------------------------------------------------------- ________________ ૪૨૫ એમના આનંદને પાર જ ન રહ્યો અને બધી નારી ઉત્સુકતાપૂર્વક એમને જ નિહાળવા પેાતપેાતાની અટારીએ ઉપર ચઢી ગઈ ! જલદી જલદી જોવા આતુર કેટલીકે તે વસ્ત્રો અને ઘરેણાં ઊલટાં જ પહેરી લીધેલાં, તા વળી કેટલીક મહિલાએ તે। જોડનાં બદલે એક એક આભૂષણ પહેરી જોવા મડી પડી હતી. ઈ ! એક જ આંખે આંજણ આંજીને જોવા લાગી ગઈ હતી. કેટલીક ભેજન કરતાં કરતાં કાળિયા હાથમાંના ફેકી ચાલી નીકળેલી. કેટલીક પૂરું સ્નાન કર્યા વિના જેમતેમ કપડાં પહેરી નીકળી પડેલી. કેટલીક તા બપોરને આરામ કરતી કરતી ભગવાનનું આવવું સાંભળી આખા ચેળતી ચેાળતી નીકળી પડી હતી. કેટલીક બાળકાને દૂધ પિવડાવતાં પિવડાવતાં એમ ને એમ બાળાને મૂકીને ભગવાન શ્રીકૃષ્ણને નીરખવા દોડી આવી. મતવાલા શ્રીકૃષ્ણે બસ, મસ્તીમાં આ બધું જોતા અને સ્મિત કરતા કરતા ભાઈ બલરામ વગેરે સાથે મદેન્મત ગુજરાજની પેઠે ચાલ્યા આવતા હતા. આથી નગરનારીએ તા એ કમલનયન પ્રભુને જોઈ આન વિભાર બની ગઈ અને ભગવાને પણ વિલાસપૂર્ણ અને હસતી આંખેાથી એ બધીયે સન્નારીએનું ચિત્ત એકાએક ચેરી લીધું. આમ તે! ત્રજની એમની લીલાએ અને વ્રજનારોઆને ભગવાન કૃષ્ણથી મળતા આનંદ વાતામાં એમણે સાંભળેલા, પરંતુ આજે તા આ સૌને નજરોનજર એ આનંદ માણવા મળ્યા. ભગવાને પણ તેમની પ્રબળ ઉત્સુકતાનેા હાર્દિક પ્યારભરી નજર નાખી એમનાં સૌનાં દિલ હરી લઈ એવા જ સફળ પ્રત્યુત્તર વાળી દીધા. પરીક્ષિત ! એ સૌ નારીઓએ પણ ભગવાનને પેાતાના મનમાં સંઘરી એમની શ્યામસુંદર છબીને પ્રેમાલિંગન એકસાથે આપી દીધું. એ બધીય રમણીએ!ની ઘણા વખતની દર્દીનેચ્છા એમનાં સ્નેહુધેલાં નયનાએ પેટ ભરીને તૃપ્ત કરી લીધી. એમનાં મે રામ પુક્તિ થયાં અને કૈક સિાને વિરહાગ્નિ શાંત થઈ ગયા. અટારીએ પર ઊભેલી નારીએ એ દેવાંગનાઓની જેમ પ્રત્યેક અટારી Page #207 -------------------------------------------------------------------------- ________________ ४२६ પરથી પુને વરસાદ વરસાવી દીધે. અહીં પરીક્ષિત ! આ માનિનીઓનાં મુખકમલ પ્રેમાવેગથી એવા તે ખીલી ઊઠયાં કે ન પૂછે વાત ! બીજી બાજુ દરેક વર્ણના માનવસમુદાય સ્થાને સ્થાન પર દહીં, ચોખા, જલપાન, ફૂલહાર, ચંદન અને ભેટ-સામગ્રીઓ સમપી આનંદમગ્ન થઈ બને ભાઈઓની પૂજા કરવા પ્રત્યક્ષ લાગી ગયો ! એમને જોઈ પુરવાસીઓ પરસ્પર કહેવા લાગ્યા : “ધન્ય છીએ આપણે! કે યેગીઓને મહાતપથી જે મૂર્તિ સ્વપ્નમાં પણ જોવા ન મળે તે આપણને સ્થળ આંખોથી જેવા અહીં આજે મળી ગઈ છે !” જે બેબીએ રાજા કંસને ખુશામતિયે નોકર હાઈ આ બનેનું અપમાન કર્યું તેને તરતાતરત એ પરચો મળ્યો કે ત્યાં ને ત્યાં કપડાંની ગાંસડી તેણે એમને એમ છોડી દેવી પડે અને ધાબીને ઘેબી જેવો બદલે મળ્યો અને એ ધાબીનાં વફાદાર માણસોને એમના જોગે બદલે મળી ગયે. વળી જરાક આગળ જતાં એક શ્રમજીવી અને ભકિતસભર દરજી મળી ગયો કે એણે ભગવાનને એવા તો સુંદર ઢબે સજાવી દીધા કે અભુત-અદ્ભુત લાગવા લાગ્યા. એ દરજીએ તો માત્ર સ્થળ સજાવટ આપી, પરંતુ તેની અપૂર્વ ભક્તિ પરથી ભગવાને એ દરજીને સારૂપ્ય મુક્તિ આપી દીધી. એ જ રીતે સુદામા નામના માલીએ ભકિતસભર ફૂલહાર આપ્યો તથા વાલબાલો સહિત બને યુવાનની પૂજા કરી, તે તેનું જીવન પણ પ્રેયશ્રેય બનેથી અજોડ બની ગયું. ગીતામાં ભગવાન કૃષ્ણ કેલ આવે છે: સાધુતા રક્ષવા કાજે, ને દુર્જનત્વ ટાળવા; ધર્મની સ્થાપના માટે જન્મ ધરું યુગે યુગે. પરીક્ષિતજી ! જાણે એ અહીં સાર્થક પ્રતીત થયો ! Page #208 -------------------------------------------------------------------------- ________________ કુન્જાને સૌંદર્યદાન થાય એકાગ્રતાથી જે, ભગવત્સુ સમર્પિત કરે તે નરનારની સૌ ચિતા ભગવાન સ્વયં! ૧ જ્યારે સન્નારી કુખ્યા, થઈ પૂર્ણ સમર્પિત તે ખીલવી શકી ત્યારે, સ્વ તન, મન, ચેતન ! ૨ શુકદેવજી બો૯યાઃ “પરીક્ષિત ! આ પછી જ્યારે ભગવાન કૃષ્ણ પિતાની સાથી–મંડલી સાથે રાજમાર્ગમાં આગળ વધ્યા ત્યાં એમણે એક એવી યુવતી જોઈ, જેનું મુખકમળ તે અતિસુંદર હતું, પણુ શરીરે કૂબડી હતી. આથી એનું નામ કુજા પડેલું. તે પિતાના હાથમાં ચંદનને થાળ લઈને રસ્તા પરથી ચાલી જતી હતી. એ નારી પર કૃપા કરીને પિતાના આ અવતારના સ્વરૂપભૂત (અથવા શૃંગાર) રસનું સુખ આપવા ભગવાને ઈછયું. આ દૃષ્ટિથી ભગવાને સ્મિત કરતાં પૂછી લીધું: “અરે સન્નારી! તમે કોણ છે ? આ ચંદન કાને માટે લઈ જઈ રહ્યાં છે ? કયાણું ! મને સાચે સાચું કહી દે. આ ઘણું ઉત્તમ ચંદન-આ મધુર અંગરાગ અમને પણ આપી શકશે ન ? એવું દાન કરવાથી તમને ખૂબ રસ પડશે અને પરમ શ્રેય પણ થશે જ.” તરત એ પણ એવું જ મધુરું બેલી “અરે પરમ સુંદર પુરુષ! કંસની એક પરમ પ્રિય છતાં દાસી છુ કંસ મહારાજા મને માન-સન્માન બહુ આપે છે. આજે તો મારે નામ ત્રિવક્રા અથવા કુ પડી ગયું છે, પણ હું કંસજીને ત્યાં ચંદન–અંગરાગ લગાડવાનું કામ કરું છું. મારાં બનાવેલાં ચંદન અને અંગરાગ ભોજરાજ એવા મહારાજા કંસને બહુ ગમે છે. પરંતુ આપ બનેનાં મુખડાં જોતાં મને લાગે છે કે તમ બંધુ જેડી કરતાં આવા ચંદન અને અંગરાગને માટે બીજુ કાઈ વધુ યોગ્ય નથી જ ! Page #209 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ એમ કહેતી કહેતી તે કુસ્નાએ જાણે બે જણ પૈકી પણ પિતાનું સર્વસ્વ ભગવાન કૃષ્ણને ચરણે ધર્યું હોય તેમ તે બધું ચંદનઅંગરાગ અને પોતાનું હૃદય સુધ્ધાં ધરી દીધું. ભગવાન કૃષ્ણ અને બલરામે તરત તે અંગે લગાડયું અને ખૂબ શોભવા લાગ્યા. આથી અજાણ છતાં યુગયુગની પિછાન જાણે હોય તેવી મુજ પર એકાએક પ્રસન્ન પ્રસન્ન થઈ ગયા. ભગવાને એ ત્રણ જગ્યાએ કુબડા શરીરવાળી કુજાના પગ પર પિતાને પગ મૂકી એ કુસુંદરીને બને પંજા દબાવ્યા અને હાથ ઊંચા કરી બે આંગળીઓ એ નારીની ડાઢી પર લગાડી અને તેણીના શરીરને જરાક ઉંચકયું. અહા, પરીક્ષિતજી તરત ચમત્કાર જ જાણે થઈ ગયો ! પહેલાં તે તેણીનાં કમર, છાતી અને ગળું ત્રણેય વાંકાં હતાં. તે બધાં સીધાં અને સમાન બની ગયાં. ભગવાનના સ્પર્શમાત્રથી તે જ પળે એક અતિસુંદર અને મોહક શરીરધારિણે મહિલા બની ગઈ. જો કે પ્રેમ અને કર્મમુક્તિનાય મહાનિયમભૂત એવા ભગવાન માટે આમાં કશી નવાઈ નહોતી જ. કારણ કે તેઓ તે સર્વદેવના પણ પરમ દેવસ્વરૂપ છે ! આવા સુંદર શરીરધારી ભગવાન કૃષ્ણ પર તત્કાળ કુજા એવી તે વારી ગઈ કે રસ્તા પર ભગવાનને દુપટ્ટાને એક છેડે પકડી બેલી ઊઠી: “વીરશિરોમણ! આપ મારે ઘેર પધારી મને પૂર્ણ રીતે પાવન કરે.” ભગવાને મિત કર્યું. કુજા સમજી ગઈ કે પોતા પર પ્રભુ પૂર્ણ પ્રસન્ન થયા છે. પ્રસન્ન થવા છતાં ભગવાન બલરામ અને સાથીઓ સામે આટલું જ મિતપૂર્વક બોલ્યા: “પહેલાં મારે તે અહીં જે માટે હું આવ્યો છું તે કામ કરવું જોઈએ ને ? એમ કહી ભગવાન તે આગળ ચાલવા લાગ્યા, પણ કુજાએ તો કયાંય લગી ભગવાનની ભણી ચોમેરથી જાણે જોયા જ કર્યું ! કારણ કે કુનું શરીર ભલે મુજ પાસે રહ્યું હોય, પણ કુબજાનું દિલ તે કૃષ્ણ - દિલબરમાં હોમાઈ ચૂકયું હતું.” Page #210 -------------------------------------------------------------------------- ________________ ધનુષ્યભંગ મંદાક્રાંતા મૃત્યુ પેલાં, મરણ ભયથી કંસ શિથિલ કીધે, જીતી લીધી, નગરી મથુરા, સર્વને નેહ ઢીધે ગોપીઓ સૌ પ્રભુવિરહથી, દુઃખ પામે છતાંયે, જાણે સૌની, નિકટ પ્રભુ છે, એવું વેદાઈ જાય ! અનુકુપ દુષ્ટતાને દિયે દંડ, ને પૂજે સુષ્ણુતા અતિ, સર્વેશ્વર, અહો કૃષ્ણ દેવોના દેવ શ્રીપતિ. બ્રહ્મચારી શુકદેવજી કહે છે: “પરીક્ષિત ! મીઠી મીઠી વાત કરી કુજાને વિદાય આપ્યા પછી તેઓ (ભગવાન કૃષ્ણ અને બલરામ બને પિતાના સાથીજને સહિત) વ્યાપારીઓને બજારમાં પહેચ્યા, ત્યારે એ વ્યાપારીજનોએ એ બને વાર ભાઈઓને પાનબીડાં, હાર, ચંદન, વિવિધ પ્રકારની આકર્ષક ભેટ ધરી ધરીને સેવાપૂજા કરી. ભગવાન કૃષ્ણના દર્શન માત્રથી સૌ સન્નારીજનોનાં હદયોમાં પ્રેમાવેગ તરત ઊભરાઈ આવતે જણાત, મિલનની ઈચ્છા જાગી ઊઠતી. એટલી હદ સુધી કે એમને પોતાના શરીરની સૂધબૂધ પણ રહેતી નહતી ! એ બધી સન્નારીઓનાં વસ્ત્રો વગેરે જાણે સાવ ઢીલાંઢીલાં બની જતાં અને તેઓ બધા ચિત્રની જ મૂર્તિઓ હોય એવી બનીને જ્યાં શ્રીકૃષ્ણુને દેખે ત્યાં ઊભી જ રહી જતી હતી ! આ પછી નિલે પ એવા એ ભગવાન શ્રીકૃષ્ણ મથુરાનગરીને વાસીઓને ધનુષ્યયજ્ઞનું સ્થાન પૂછતાં પૂછતા રંગશાળામાં પહોંચ્યા અને એમણે ત્યાં રાખવામાં આવેલા ઈન્દ્રધનું જેવા એક અદ્ભુત ઘનુષ્યને Page #211 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ જોયું. એ ધનુષ્યને બહુમૂલ્ય અલંકારોથી સજાવેલું હતું. એની ખૂબ પૂજા થયેલી હતી અને ઘણું ઘણું સૈનિકે એની રક્ષા કરતા હતા. એ રખેવાળ સૈનિકોને રોકવા છતાં ભગવાન કૃષ્ણ પરાણે એ ધનુષ્યને ઉપાડી લીધું. ડાબા હાથે એ હેતુપૂર્વક ઉઠાવ્યું, એના ઉપર દેરી ચઢાવી અને એક ક્ષણમાં ખેંચીને વચ્ચે વચ્ચેથી જેમ મદન્મત્ત હાથી શેરડીના ટુકડા કરે તેમ ટુકડા કરી નાખ્યા. એ તૂટવાથી એના શબ્દ પૃથ્વી, દિશાઓ અને આકાશમાં જબરો પડઘો પડ્યો ! એ અવાજ સાંભળી ખુદ કંસ રાજા પણ ભયભીત થઈ ગયો ધનુષ્ય આ રીતે તૂટતાં એના રખેવાળ આતતાઈ અસુરે તે બધા શ્રીકૃષ્ણ અને સાથીઓ પર એવા તે બગયા કે ભગવાન શ્રીકૃષ્ણને ફરતા ઘેરીને ઊભા રહી ગયા અને એમને પકડવાની ઈચ્છાએ બરાડવા લાગી ગયા. બાલવા લાગ્યા : “આને પકડી લે, બાંધી લે, જે જે, જવા ન પામે.” એમનો આ દુષ્ટ અભિપ્રાય જાણ્યા પછી બલરામ અને શ્રીકૃષ્ણને પણ ડોક ક્રોધ તે આવી જ ગયા અને એમણે એ ધનુષ્યના ટુકડા ઉઠાવી એનાથી જ એમને અને એમની કુમક માટે મોકલેલી બીજી સેનાને ખુરદ જ બેલાવી નાખ્યો ! અને એ કામ ઝટ ઝટ પતાવી એ યજ્ઞશાળાના મુખ્ય બારણેથી બને ભાઈ બહાર નીકળી આવ્યા અને ખૂબ મોજ પૂર્વક મથુરાનગરીની શોભા નિહાળતાં નિહાળતાં વિહરવા લાગી ગયા. જ્યારે નગરીનિવાસીઓએ બંને ભાઈઓના આ અદ્ભુત પરાક્રમની વાત સાંભળી અને એ બેઉ ભાઈઓનાં તેજ, સાહસ તથા અનુપમ રૂપને જોયાં, ત્યારે એ બધાંએ મનથી નક્કી કરી લીધું કે માનીએ કે ન માનીએ પણ ખરેખર આ બે કિશોરે સામાન્ય માનવ નથી, પણ માનવશરીરમાં આવેલા આ ઉત્તમોત્તમ દેવા જ છે ! આ રીતે ભગવાન કૃષ્ણ અને ભાઈ બલરામજી બંને જણ પૂરી સ્વતંત્રતાની સાથે મથુરામાં વિચારવા લાગ્યા. જ્યાં સૂર્યાસ્ત થયો કે Page #212 -------------------------------------------------------------------------- ________________ ૪૩૧ બંને ભાઈ ગોવાળિયાઓ સાથે નગરની બહાર પિતાના મુકામ પર કે જ્યાં બધા એક્કાઓ રાખ્યા હતા ત્યાં આવી પહોંચ્યા. પરીક્ષિત ! ત્રણેય લોકના મોટા મોટા દેવો તે ચાહતા હતા કે લક્ષમીજી પિતપિતાને મળે, પરંતુ લક્ષ્મીજીએ તે બધાને પરિત્યાગ કરી એકમાત્ર ભગવાનને જ પસંદ કર્યા અને એવાં એ લક્ષ્મીજીએ સદાને માટે ભગવાનમાં જ નિવાસ બનાવી દીધે, એવા એ પુરુષભૂષણુ ભગવાન શ્રીકૃષ્ણના અંગેઅંગના સૌંદર્યને નીરખે, એ મથુરાવાસીઓનું કેટલું મોટું સૌભાગ્ય કહેવાય ! વ્રજમાંથી વિદાય લેતી વેળાએ ગોપીઓએ વિરહાતુર થઈ “મથુરાવાસી ખરેખર ભાગ્યશાળી છે !' એ પ્રકારની જે જે વાત કરી, તે સાચી ઠરી ચૂકી. ખરેખર મથુરાવાસીઓ ભાગ્યશાળી અને પરમાનંદ મગ્ન બની ચૂક્યાં! હવે પરાક્ષત ! યમુનામાં હાથપગ ધોઈને શ્રીકૃષ્ણ અને બલરામજીએ દૂધથી બનેલા ખીર આદિ પદાર્થોનું પ્રેમથી ભોજન કર્યું અને ધનુષ્યભંગનું જાણ્યા પછી હવે કંસ પિતે શું કરવા ઈચ્છે છે, તે વાતને પત્તો મેળવી તે રાતે તે બંને ભાઈઓ ત્યાં જ સૂઈ ગયા !” અપશુકનની અકળામણ નડે સ્વયં દગાખરી, દગો ન કેઈને સગે; સ્વદગાથી દગાર, દગભગ બની જતે. ૧ મૃત્યુ દેનારને સૌથી, પેલાં મૃત્યુ જ મારશે; અનુભવ કરાવી દે, ડરાવી અપશુકને. ૨ શુકદેવજી બેલ્યા : “રાજા પરીક્ષિત ! કંસે જ્યારે સાંભળ્યું કે શ્રીકૃષ્ણ અને બલરામ એ બંને ભાઈઓએ ધનુષ્ય તેડી નાખ્યું અને Page #213 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ રક્ષકે તથા એમની મદદ માટે મેકલેલ સેનાના પણ સહાર કરી નાખ્યું અને તે માત્ર એ બે ભાઈઓને મન તા રમત જેવું હતું એમ કરવામાં એ બે ભાઈઓને કશી તક્લીફ્ ન ઉઠાવવી પડી કે ન ઢાં મહેનત કરવી પડી ! ત્યારે તે ખૂબ ડરી ગયા. તે દુદ્ધિને કય લગી નિદ્રા જ ન આવી. હે પરીક્ષિત ! અને જાગતાં અને સ્વપ્નમાં એવા અપશુકન દેખાયા કે જે એના મૃત્યુસૂચક જ હતા. દા. ત. પાણીમાં કે દૃણુમાં એને પેાતાની કાયા પ્રતિબિંબિત થયેલી દેખાતી તા ખરી જ પણ માથું દેખાતું નહેતું. માત્ર ધડ જ નજરે પડતું હતું ! આંગળી વગેરેની આડ ન હૈ।વા છતાં કંસને ચંદ્રમ!, તારા કે દીપક આદિના પ્રકાશે મેવડા દેખાવા લાગી ગયા. એટલું જ નહીં બલકે છાયામાં એને છિદ્રો પણ દેખાવા લાગ્યા. કાનામાં આંગળી નાખે તેય પ્રાણેાને ધૂં ધૂ` અવાજ એને નહે તે સંભળાતે. વૃક્ષે બધાં અમુક રંગનાં દેખાતાં હતાં અને રેતીમાં કે કીચડમાં પેાતાના પગના ચિહ્ન નહેાતાં દેખાતાં ! કંસે સ્વપ્નમાં પણ જોયું કે, તે કાઈ પ્રેતાના ગળ લાગેલે છે. ગધેડા પર ચઢીને જાય છે અને વિષ ખાઈ રહેલ છે. એનું આખુંયે શરીર તેલમાં તરબતર બન્યું છે. ગળામાં જપાકુસુમની માળા છે અને નગ્ન થઈને કચાંક જાય છે. આમ સ્વપ્નમાં કે જાગૃતિમાં કંસે આ જ પ્રકારના બીજા પણ ઘણા અપશુકન જોયા. આ કારણે કંસને ધણી મહાન ચિંતા થવા લાગી. તે મૃત્યુથી છેક ડરી ગયા અને એને નિદ્રા પશુ આખી રાત ને જ આવી. પરીક્ષિત ! જ્યારે રાત વીતી ગઈ અને જ્યારે સૂર્યનારાયણ ઉદયમાન થયા ત્યારે રાન્ત કંસે દંગલ (કુસ્તીને) મઢે।ત્સવ આરભાવ્યા. રાજકમ ચારીઓએ રૂડી રીતે ર‘ગર્ભામની સજાવટ કરાવી. મેરી વગેરે વાળવાગવા લાગ્યાં. લેાકેાને બેસવાના માંચડા, ફૂલ, ગુજરા, નાનામોટા ઝંડા, વસ્રો વગેરેથી સાવી દેવાયે!, જેન ઉપર બ્રાહ્મણ, ક્ષત્રિય આદિ નગરજન તથા ગ્રામીણુજન યથાસ્થાને Page #214 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ૩ બેસી ગયા. મિત્ર અને ખંડિયા નાનામોટા રાજ પણ પોતપોતાના નિશ્ચિત સ્થાને બેસી ગયા. કંસ રાજા નાનામોટા રાજ બેઠેલા તે બધાની વચ્ચે વચ્ચે પોતાના મંત્રીઓ સાથે જઈ બધાથી ઊંચેરા કોષ્ઠ રાજસિંહાસન પર જ જઈ બેઠે. એ સમયે પણ અપશુકનને કારણે કંસનું ચિત્ત તે ખૂબ ગભરાયેલું હતું જ. આ જ વખતે પહેલવાનના તાલ (જાંઘ) ઠોકવાની સાથોસાથ વાજાં વાગવા લાગ્યાં અને ગર્વિષ્ઠ પહેલવાનો ખૂબ બનીઠનીને તરત પિતા પોતાના ઉસ્તાદની સાથે અખાડામાં ઊતરી આવ્યા. ચાણુર, મુષ્ટિક, કૂટ, શલ અને તોશલ વગેરે જે સૌથી શ્રેષ્ઠ પહેલવાને હતા તેઓ વાજાંઓના મીઠા મધુર અવાજેથી પ્રેત્સાહિત થઈને અખાડામાં આવી આવીને બેસી ગયા. બસ, એ જ વખતે ભોજરાજ કંસે નંદ વગેરે ગોવાળિયાઓને ત્યાં આમંત્રી લીધા. એ બધા ગોવાળિયાઓએ જુદા જુદા પ્રકારની વ્રજથી લાવેલી ભેટ આપી અને પછી તે બધા મંચ ઉપર જઈને પિતપોતાના સ્થાને બેસી ગયા.” કે સવધ વૈશાચિક અને વૃત્તિ, પશુમાં સંગદોષથી; સંગગુણે થતી તેમ મર્યતા દિવ્યતા તહીં, ૧ ખુદ પ્રભુ તણા સંગે, દશા જે થાય તે ભલી, જિવાડે કે પ્રભુ મારે તારવા કાજ ભાવથી. ૨ શુકદેવજી બોલ્યા : “પરીક્ષિતજી ! ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજી શૌચ આદિ કામને લીધે જરા મોડા પડયા હતા. નંદબાબાની સાથે તેઓ અખાડાવાળી એ રંગભૂમિ પર આવ્યા પ્ર. ૨૮ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ નહેતા. જ્યારે પહેલવાનોએ બરાબર પિતાનું દંગલ શરૂ કર્યું, તેવામાં તે બંને ભાઈઓ ત્યાં આવ્યા તે ખરા, પરંતુ એમણે જોયું કે કુવલયાપીડ હાથી બરાબર રસ્તા વચ્ચે ઊભે છે ! ત્યારે તેઓએ તેને પડકારતાં કહ્યું : “મહાવત ! એ મહાવત ! અમારા માર્ગમાંથી બાજુ પર હટી જા અને અમને રસ્તો આપી દે. સાંભળતો નથી? ઝટ કર, ઝટ કર, નહીં તો હું આ હાથીની સાથોસાથ તને પણ યમરાજને ઘેર પહોંચાડી દઉં છું. પણ મહાવતે તે ન માનતાં ઊલટું પોતાના હાથીને અંકુશ મારી ખીજવી ભગવાન શ્રીકૃષ્ણ સામે જ આગળ ધપાવ્યા. આમ તે એ હાથીએ કૃષ્ણને પિતાની સૂંઢમાં લપેટી લીધા, પરંતુ ભગવાન કૃષ્ણ પાતળા બનીને બહાર સરકી આવ્યા અને એને એક ઠોસે લગાવી પછી એ હાથીના પગની વચ્ચે જઈને છુપાઈ ગયા. પ્રભુને પોતાની સામે ન જોતાં કુવલયાપીડને ઘણે ક્રોધ ઊભરાઈ આવ્યું અને તેણે ભગવાનને સુંઘી પિતાની સૂંઢથી ફરીથી પકડી લીધા. પરંતુ ભગવાને જેર કરીને તરત પોતાની જાતને છોડાવી લીધી. પછી હાથીની પૂછડી પકડીને ભગવાન કૃષ્ણ જોતજોતામાં ગરુડ જેમ સાપને ઘસડી લાવે છે, તેમ એ કુવલયાપીડ હાથીને સો ફૂટ લગી ઘસડી લાવ્યા. સ્વયં ભગવાન જેમ વ્રજ માં વાછડા સાથે ખેલતા હતા તેમ આ કુવલયાપીડ જેવા મહાન હાથી સાથે પણ ભગવાન કૃષ્ણ ખેલવા લાગી ગયા ! પેલે હાથી ડાબી બાજુ પકડવા જાય, ત્યાં તેઓ જમણી બાજુ આવે અને જમણી બાજુ પકડવા જાય ત્યાં તેઓ ડાબી બાજુમાં આવી જાય! જે તે હાથી એમને ધરતી પર પડેલા જાણી પિતાના બે મજબૂત દાંત એમને મારવા જાય, ત્યાં તે ભગવાન ક્યાંના કયાંય પહોંચ્યા હોયછેવટે ક્રોધાવેશમાં આવી તે ભગવાન પર તૂટી પડ્યો. પરંતુ મધુ દૈત્ય જેવાને પછાડનાર ભગવાન પાસે આ છે મોટા હાથી પણ શી વિસાતમાં છે ? હવે ભગવાને એ હાથી પાસે જઈને પિતાને એક હાથથી એની સૂઢ પકડી એના Page #216 -------------------------------------------------------------------------- ________________ ૪૩૫ દાંત જ ઉખેડી નાખ્યા અને એ દાંતથી જ હાથી અને માંડવત બંનને ઠેકાણે કરી નાખ્યા અને ત્યાં જ બંનેને મરેલા છે. બને દાંત સાથે તેઓ રંગભૂમિમાં પ્રવેશ્યા. બસ, અત્યારે સૌને એ કૃષ્ણ ભગવાનમાં બધા જ રસને જુદી જુદી રીતે પ્રત્યક્ષ અનુભવ થઈ ચૂક્યો. છેવટે, ચાણુર, મુષ્ટિક આદિ પહેલવાન ઉપરાંત મામા કંસને પણ ઠેકાણે કરી નાખ્યા અને બંને ભાઈઓએ ત્યાંથી જેલમાં જઈને પિતાનાં માતાપિતા વસુદેવ-દેવકીજીને જેલબંધનથી છેડાવ્યાં અને પિતાનાં મસ્તક બંનેનાં ચરણમાં નમાવી એ બંનેની ચરણરજ માથે ચઢાવી વંદના કરી. એ પછી બંને હાથ જોડી ઊભા રહી ગયા !” કર્તવ્યપૂર્તિ અનુપ સ્નેહ વિદે નિઃસંગી શુદ્ધ ગંગાની ચીવન; જોયું, જાણ્યું અને માણ્યું, શ્રીકૃષ્ણપ્રભુ-જીવન. ૧ વ્રજ ને દ્વારિકા વચ્ચે, પરાયાં પોતીકાં અનેક તો ત્યાં મેહ, કર્તવ્ય સંબંધે સાચવ્યા, અહે!! ૨ ગૌરવ ન્યાયસંપન્ન આજીવિકા વિશુદ્ધને આત્મકિરણના રૂપે આત્મ-વિચાર ઉદ્દભવે. ૩ બ્રહ્મચારી શુકદેવજી કહે છે : “રાજા પરીક્ષિત ! ભગવ! 1 કુશે વિચાર્યું કે હવે જ્યારે માનવાવતાર લીધો છે, ત્યારે પિતા પ્રત્યે માતાપિતા (વસુદેવ-દેવકીજી) ભગવદ્ભાવ જ જે રાખશે તો એમના નેહવાત્સલ્યનું પરસ્પર સંવેદન નહીં થાય, એમ ધારી તેઓને કસુદેવ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ દેવકી પર પિતાની યોગમાયાને પ્રેરી અને એમની પાસે વડીલ ભ્રાતા બલરામજીની સાથે જઈ નમ્ર વાણીમાં બોલ્યા : “અમે બને ભાઈઓ આપનાં જ બાળક હોવા છતાં અમારાં બચપણ અને કૌમારાવસ્થા મોટે ભાગે વ્રજમાં વીત્યાં જેથી અમારું હેત આપને અને આપનું મીઠું વાત્સલ્ય અમને દુર્દેવવશાત્ નથી મળી શકહ્યું. ખરેખર જોઈએ તો, આ પાર્થિવ માનવશરીરને પિતા-માતા જ જન્મ આપે છે અને ઘણું ઘણું લાલનપાલન કરે છે, ત્યારે માંડ આ મર્ય શરીર ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિનું સાધન બની શકે છે. માણસ સો વર્ષ જીવી મા-બાપની ખૂબ ભક્તિપૂર્ણ સેવા કરે તો પણ શું એમના અનહદ ઉપકારનો બદલો વાળી શકે ? ના, બિલકુલ નહીં ! તે ખરેખર અસંભવત છે. જે સંતાન ન સામર્થશાળી હોવા છતાં પોતાનાં મા-બાપની તન-ધનથી સેવા ન કરે તેવા સંતાનને તેનું મૃત્યુ થયા બાદ યમદૂતે તેના જ શરીરનું માંસ ખવડાવે છે. જે એ વૃદ્ધ માબાપ, સતીરૂપ ધર્મપત્ની, બાલકસંતાન, ગુરુ, બ્રાહ્મણ અને શરણાગતનું ગૌરવપૂર્ણ રીતે ભરણપોષણ ન કરે, તે ભલે જીવતા હોય, તોયે મુડદા સમાન જ છે. આમ હે પરમ પૂજ્ય ! અમારા આટલા દિવસો ખરેખર નકામાં જ (વ્યર્થ જ) વીતી ગયા. કેમકે કંસના ભયથી સદા ઉદ્વિગ્ન ચિત્ત રહેવાને લીધે અમે આપની સેવા કરવા માટે અસમર્થ જ રહ્યા. એ માતાપિતા ! આપ બને એ માટે અમને ક્ષમા કરો. દુષ્ટ કંસે આપ બન્નેને આટઆટલાં કણે આપ્યાં, પરંતુ અમે દૂર અને પરતંત્ર જેવા હેવાને કારણે આપની કોઈ જ સેવાશુશ્રષા નથી કરી શક્યા !” પરીક્ષિત આ મુજબ જ્યારે ખુદ ભગવાન જ બેયા, તેથી તે માબાપરૂપ વસુદેવ-દેવકીજીએ તરત બને બાળકોને ઉઠાવી વાત્સલ્યભાવથી હદય સાથે ખૂબ ચાંપી લીધા. પરીક્ષિત ! આ Page #218 -------------------------------------------------------------------------- ________________ ૪૨૭ વખતે એમને અસીમ આનંદનો અનુભવ થયો. તેઓ સ્નેહવશ પૂર્ણ મોહિત થયાં અને હર્ષાશ્રુધારાઓથી તે બન્ને બાળકને અભિષેક કરવા લાગી ગયાં. તેઓ એવા ભાવસભર થયાં કે કશું બેલી જ ન શક્યાં ! દેવકીનંદન ભગવાને પોતાનાં માબાપને દિલાસો આયા પછી પિતાના નાનાજી ઉગ્રસેનને યદુવંશીઓના રાજા બનાવ્યા અને કહ્યું : “મહારાજા ! અમે સૌ આપની પ્રજા છીએ. આપ અમારા પર શાસન કરે. રાજા યયાતિને શાપ હોવાને કારણે યદુવંશી કાઈ રાજસિંહાસન પર નથી બેસી શકત. વળી મારી એવી જ ઈચ્છા છે જેથી આપને કોઈ દોષ નહીં લાગે અને હું સેવક બનીને આપની સેવા કરતો રહીશ, ત્યારે બીજા રાજાઓના વિષે તો કહેવું જ શું ? મેટામોટા દેવો પણ માથું નમાવી આપને ભેટ આપશે.” ભગવાન શ્રીકૃષ્ણ જ આખાયે જગતના વિધાતા છે. કંસભયે જે અહીંથી ભાગેલા તે યદુ, વૃષ્ણુિ, અંધક, મધુ, દાશાહ અને કુકર આદિ વંશામાંના સમરસ જાતિનાઓને શોધો શોધી પાછા બે લાવવા. એ બધાને ઘર બહાર રહેવાનું થવાથી ઘણાં કષ્ટો વેઠવાં પડેલાં. ભગવાને એમનો પૂરો સહકાર કર્યો ને દિલાસો પણ દીધો. ઘણી ઘણી ધનસંપદા આપી તૃપ્ત કર્યા તેમજ પિતપોતાનાં મૂળ ઘરોમાં વસાવ્યા. હવે શ્રીકૃષ્ણ તથા બલરામજીના બાહુબળ બધાં સુરક્ષિત હતાં. તેઓ કતાર્થ થયાં. ભગવાન તે કદી ન સુકાય એવી જાતના કમલરૂપ હતા. પરીક્ષિતજી ! હવે તે બંને ભાઈએ નંદબાબા કને આવ્યા અને કહ્યું: “પિતાજી ! આપે અને માતુશ્રી યશોદાજીએ અમારું જે સ્નેહ અને આત્મીયતાથી લાલન પાલન કર્યું છે, તે ભુલાય તેવું નથી. હવે આપ સૌ દ્રજવાસીજને વ્રજમાં પધારો. હવે અમારે આપના ઉપરાંત અમારાં પૂજય માબાપરૂપ વસુદેવ-દેવકીજી પ્રત્યેનું તથા લેહીનાં કુટુંબીજને પ્રત્યેનું ઋણુ પણ સેવારૂપે ચૂકવી આપવાનું છે. આપના નિષ્ણુડ સ્નેહને લીધે અમે વારંવાર વ્રજવાસને ને Page #219 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ નેહસભર રીતે મળવા આવીશું અને ભાળ-સંભાળ રાખશું. આટલું સાંભળતાં જ સૌની આંખોમાં હર્ષાશ્રુ અને વિરહાશ્રુ ટપકવા લાગ્યાં અને સૌએ વ્રજની વાટ પકડી લીધી.” આશ્રમી શિક્ષણ અને ગુરુ-દક્ષિણા અનુટુપ અવતાર ધરી જાણે, આદર્શ સત્ય-મર્યને; રજૂ કરે પ્રભુ પોતે, શીખી–વતી ખરેખ. ૧ ચમકારે ગયેલાં, ત્યાંથી પાછા ફરી શકે; પ્રભુની જે દયા થાય, તે ન એમાં નવાઈ છે ! ૨ જૈન-વેદિક બનેની કક્ષા છે ભિન્ન આમ તે; ઊંચી એક, નીચી બીજી ઉતાર-અવતાર એ. ૩ બ્રહ્મચારી શુકદેવજી બોલ્યા: “રાજન પરીક્ષિત ! આ પ્રમાણે વસુદેવજીએ, પિતાના બને બાળકોને પોતાના પુરે હિતાગ્રણી ગચાર્ય તેમજ બીજા સમાજસેવી બ્રાહ્મણે દ્વારા વિધિપૂર્વક દ્વિજને પાત્ર વિધિપૂર્વક યજ્ઞોપવીત સંસ્કાર વગેરે કરાવ્યું. એ રીતે જુદા જુદા પ્રકારનાં વસ્ત્ર અને આભૂષણે સાથે એ બધા બ્રાહ્મણને ધણી ઘણી દક્ષિણ અને વાછડીવાળી સુંદર ગાયની ભેટ આપી. એ ગાય પણ એવી સુંદર, બહુ દૂધ દેવાવાળી અને માનતી હતી કે એ ગયેના ગળામાં પણ સોનાની માળાઓ, આભૂષણે અને રેશમી વસ્ત્રોના એઢિાવી તેઓને પણ વસુદેવજીએ વિભૂષિત બનાવી હતી. મહાન બુદ્ધિશાળી એવા વસુદેવજીએ ભગવાન કૃષ્ણ અને બલરામજીના જન્મ Page #220 -------------------------------------------------------------------------- ________________ ૪૩૯ નક્ષત્રમાં મને મનથી સંકલ્પ કરીને જેટલી ગાય બ્રાહ્મણને આપેલી, તે કંસ રાજાએ બેઈમાની કરી છીનવી લીધી હતી તે બધું સંભારણું તાજુ કરી હવે ફરીથી તે સુયાચક બ્રાહ્મણોને સુપ્રત કરી દીધી. આ પ્રમાણે યદુવંશના આચાર્ય શ્રી ગર્ગાચાર્ય દ્વારા સંસ્કારો થતાં બલરામજી તથા ભગવાન કૃષ્ણ (એમ બંને જણ) પૂરું બ્રાહ્મણપણું પામી ગયા. એમનું બ્રહ્મચર્યવ્રત અખંડ તો હતું જ, પણ હવે એ ગાયત્રીપૂર્વકનું અધ્યયન કરવા સારું ખાસ નિયમપૂર્વક સ્વીકાર્યું. પરીક્ષિતજી ! ખરી રીતે તે શ્રીકૃષ્ણ અને બલરોમ જગતના એકમાત્ર સ્વામી છે, સર્વજ્ઞ છે. આમ તે, બધી વિદ્યાઓ પોતે એમાંથી (ભગવાનમાંથી જ નીકળી છે, એમનું નિર્મલ જ્ઞાન આપમેળે સિદ્ધ છે, પણ એમણે મનુષ્ય જેવી લીલા કરી એ બધી વિદ્યાઓને છુપાવી રાખી હતી. આ પછી પરીક્ષિત ! ગુરુકુળમાં નિવાસ કરવાની ઈચ્છાથી, તેઓ અવન્તીપુર(ઉજજૈન)માં કશ્યપગેત્રીય સાંદીપનિ નામના આચાર્ય પાસે ગયા અને વિધિપૂર્વક એ ગુરુ પાસે બંને ભાઈઓ રહેવા લાગ્યા. ત્યારે તેઓ ઘણુ સુસંયત રહી પોતાની બધી ચેષ્ટાઓને સર્વ પ્રકારે સંયત–નિયમિત રાખ્યા કરતા હતા. જે કે ગુરુજી તો એમને આદર કરતા જ હતા, પણ ભગવાન કૃષ્ણ અને બલરામજી પણ ગુરુની સેવા કેમ કરવી ઘટે, એ દીખલે આમ પ્રજા સામે રાખી ઊંડી ભક્તથી ભગવાનની જેમ ગુરુદેવની સેવા કરવા લાગ્યા. આવી મહાસેવાથી સાંદીપનિ ઋષિ ખૂબ રાજી થયા. એમણે એ બંને ભાઈઓને છએ અંગ અને ઉપનિષદો સહિત સંપૂર્ણ વેદનું શિક્ષણ આપ્યું. એ સિવાય પણ મંત્ર અને દેવતાઓના જ્ઞાનસહિત ધનુર્વેદ મનુસ્મૃતિ આદિ ધર્મશાસ્ત્ર, મીમાંસા વગેરે વેદનું તાત્પર્ય દર્શાવતાં શા, તર્કવિદ્યા (ન્યાયશાસ્ત્ર) આદિનું પણ શિક્ષણ આપ્યું. ઉપરાંત કયાં સંધિ, કયાં લડાઈ, કયાં ચઢાઈ, કયાં સ્થિરતા, કયાં ભેદ, ક્યાં આશરે વગેરે કરવાં એટલે કે સંધિ, વિગ્રહ, થાન, આસન, ધ અને આશ્રય એમ છએ પ્રકારની રાજનીતિ પણ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ શીખવી દીધી. ને કે હે પરીક્ષિત ! ઇશ્વરાંશરૂપે તે તેએ (શ્રીકૃષ્ણ અને બલરામ) પાતે જ સારીયે વિદ્યાએના પ્રવક છે, પરંતુ આ વખતે લેક્રેને દાખલારૂપ બનવા માટેતેા આ બધા વ્યવહાર ત ખને બરાબર કાળજીપૂÖક કરી રહ્યા હતા. એક વાર ગુરુઓના કહેવા માત્રથી તથા ઇશારા-માત્રથી બધી જ વિદ્યાએ તેમણે શીખી લીધી. કેવળ ચાસઠ દિવસામા જ એ બન્ને સંયમી-શિરામણ ભાઈઆએ ચેાસડે ચેસ કળાઓને પ્રાપ્ત કરી લીધેલી ! અધ્યયન–સમાપ્તિ પછી બંને ભાઈઓએ સાંદીપનિ ઋષિને જે ઈચ્છા હાય, તે ઈક્ષા માગવા કહ્યું. ઋષિજી તા આ બંનેને ઈશ્વરી મહિમા ભણતા હતા, જેથી પેાતાનાં ધર્માં પત્નીની સલાહ લઈને એવી ગુરુક્ષિણા માગી લીધી કે, પ્રભાસક્ષેત્રમાં અમારા બાળક ત્યાંના દરિયાએ ખૂંચવી લીધેા છે તે તેની પાસેથી અપાવે. તેઓ અને ખરેખર ત્યાં ગયા અને માગણી કરી ત્યારે મનુષ્ય-વૈશધારી સમુદ્રે કહ્યું, ‘ભગવન્ ! મેં એ બાળકને નથી ખૂચવ્યો, પણ મારા જળમાં શ`ખરૂપે પચજન નામને એક ભાર દૈત્ય રહે છે, કદાચ તેણે એ બાળકને ચારી લીધા હૈાય !' પણ ત્યાં એ બાળક ન મળ્યા. તથા તેઓ બંને ભાઇઓ ‘યમપુરી' ‘સંયમની' તરફ ગયા. ત્યાં તા ખુદ ‘યમરાજે' સેવામાં આવી કહ્યું : 'મારા યોગ્ય સેવા ફરમાવે ! આપ તે ખુદ ભગવાન છે. માત્ર મનુષ્ય-લીલારૂપે આ બધુ કરી છે, એ હું જાણું છું.' ભગવાને ગુરુબાળક માગ્યું અને યમે લાવીને પાછું સાંપ્યું. તેઓએ ઉજ્જૈન આવી ગુરુચરણે તેને સુપ્રત કરી વીનવ્યું : હજુ જે જોઇએ, તે દક્ષિણા માગા.' ગુરુએ કહ્યું, 'બસ. હું ખુશ ખુશ હું. આથી વિશેષ બીજી કઈ દક્ષિણા હૈાય ?' ગુરુજીએ અંતરમનથી પેટ ભરી ભરીને આશીર્વાદ દીધા. ત્યાંથી તે તરત મથુરા આવી પહેાંચ્યા. મથુરાની પ્રજા તે બંને ભાઈઓના આટલા દિવસના વિરહથી દુઃખી દુઃખી હતી. તે ભગવાન કૃષ્ણ અને બલરામને જોઈ રાજી થઈ ગઈ.” Page #222 -------------------------------------------------------------------------- ________________ ઉદ્ધવનંદ સંવાદ અનુષ્યપ શૈતન્યામૃત ચાખેલું, જેઓએ પૂર્ણ હોય તે; હર ક્ષેત્ર-પ્રસંગોમાં, અનાસક્ત રહી શકે. ૧ શ્રીકૃષ્ણ પ્રભુનું આવું, જીવન ચિતનીય તે, અહિંસા, સત્ય ને બ્રહ્મચર્યમાં જે વિશિષ્ટ છે. ૨ નૃનારી-અકય ને વિશ્વ, સર્વભૂતાત્માભૂતતા; જ્યાં બંને સિદ્ધ થાશે ત્યાં, હશે પ્રગશીલતા. ૩ શ્રી બ્રહ્મચારી શુકદેવજી બોલ્યા: “પરીક્ષિત ! વૃષ્ણિવંશીઓમાં ઉદ્ધવજી નામના એક ઉત્તમ અને ભક્ત સત્પષ હતા. તેઓ અતિશય સદ્દગુણુ સાધક હતા. એ સાક્ષાત્ બૃહસ્પતિજીના શિષ્ય તથા ઘણા બુદ્ધિશાળી પુરુષ હતા. ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય સખા અને મંત્રી પણ હતા. એક દિવસ શરણુગતનાં સર્વ દુઃખ હરવાવાળા ભગવાન શ્રીકૃષ્ણ પિતાના આ પરમ ભક્ત અને પરમ એકાંતપ્રેમી ઉદ્ધવજીને હાથ પોતાના હાથમાં લઈને કહ્યું : “ભાઈ ઉદ્ધવ ! હવે તું જલદી વ્રજમાં જ. ત્યાં મારાં માતાપિતા રૂપી નંદબાબા અને યશોદામૈયા છે, તેમને તો આનંદિત કર, ઉપરાંત મારા વિરહના વ્યાધિથી ગેપીએ બહુ બહુ પીડાય છે, દુઃખી દુઃખી થઈ રહેલ છે. તે સને મારો સંદેશ સંભળાવી એ બધાને મારા વિરહની વેદનાથી પરિપૂર્ણ રીતે મુક્ત કરી આવ. મારા પ્યારા ઉદ્ધવ! તને સાવ સાચું કહું છું કે ગોપીઓનું મન તો નિત્ય નિરંતર એકમાત્ર મારામાં જ લગી રહ્યું છે. હવે તે એ ગોપીઓના પ્રાણ, એમનું જીવન અને એમનું Page #223 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ સ્વ એકમાત્ર હું જ છું. મારે માટે એ બધી સન્નારીઓએ સગાંસંબંધી, સંતાન, માલમિલકત, ઘરબાર અને પિતાના પ્રાણપ્રિય પતિઓને સુધાં સાવ તજી દીધાં હોય, એવી દશામાં એમની બુદ્ધિ દ્વારા પણ એઓએ મને જ પિતાને પ્યારી, અરે પ્રિયતમ જીવનપતિ અને પિતાને આમાં સુધાં એકમાત્ર મને જ માની રાખ્યો છે ! એને તું જાણે છે જ કે મારું એ નિત્યવ્રત છે કે મારે માટે જેએ. લૌકિક અને પારલૌકિક બંનેય ધર્મોને છોડી મને એકને જ સર્વસ્વ માનીને ચાલે છે, એમની સર્વ પ્રકારની દેખરેખ અને ચિંતા હું કરતે હેઉં છું. પ્યારા ઉદ્ધવ ! હું જ મારી વહાલી ગોપીઓને પરમમાં પરમ મિત્ર છું. હવે વ્રજમાંથી તે હું મથુરામાં આવી કાયમ માટે મથુરાવાસી થઈ ગયે છું તેથી મારી ને મારા સ્મરણમાં તે બધી માહિત થઈ ગઈ છે. વારંવાર કામ કરતાં કરતાં પણ તે મૂછિત. થઈ જાય છે, તે વિરહવ્યાકુળ બની જાય છે અને પ્રતિદિને જ નહીં, બલકે પ્રતિક્ષણે મને નીરખવા અને મળવા ઉત્સુક રહ્યા કરે છે. મતલબ, એ મારી ગોપીઓ, મારી જ પ્રેયસીએ આ પ્રસંગે ઘણા કgવી માત્ર પોતાના પ્રાણેને રાખી રહી છે. કારણ કે, મેં એ બધીએ ને કહ્યું હતું કે હું જરૂર આવીશ. એ મારા આવવાના વાયદે જ જિંદગી ટકાવી રહી છે. ઉદ્ધવ ! આથી વધુ વાચી તે શું શકાય ? હું જ એમને આમ છું. તે બધી નિત્ય નિરંતર એક માત્ર મારામાં જ તન્મય રહી છે !' બ્રહ્મચારી શુકદેવજી આટલું કહી આગળ વદ્યા : “રાજન પરીક્ષિતજી ! આ વાત સાંભળી એટલે તરત ઉદ્ધવજી પણ ઘણા આદરથી પિતાના આ સ્વામીને સંદેશો લઈને રથ પર ચઢી નંદગામ તરફ તરત તરત ચાલી નીકળ્યા. પરમ સુંદર એવા ઉદ્ધવજી બરાબર સૂર્યાસ્ત સમયે નંદબાબાને વ્રજમાં પહોંચી ગયા. તે સમયે જંગલથી ગાય પાછા ફરી રહી હતી. એમના પગની ખરીઓના આઘાતથી એટલી બધી ધૂળ ઊડી રહી હતી કે આ ઉદ્ધવજીને રથ જ એ ધૂળમાં Page #224 -------------------------------------------------------------------------- ________________ ૪૪૩ ઢંકાઈ ગયા હતા. એટલે બીજા લેાકા એ રથને જોઈ જ ન શકયા. એ ત્રભૂમિમાં ઋતુમતી ગાયેા માટે મટ્ઠાન્મત સાંડે! આપસઆપસમાં લડી રહ્યા હતા. થાડા દિવસેાની વિયાએથી ગાયેા પેતાનાં વાછડાંએ તરફ દે!ડાદોડ કરતી હતી. સફેદ ર ંગનાં વાછડાં પણ અહીં-તહી કૂદકા-ઉછાળા મારતાં અને ઘણુાં ઘણાંભલાં-ભેળાં જણાતાં હતાં. ગાયાને દેહવાની ઘરઘરથી આવતા અવાજથી અને બંસરીના મધુર સ્વરથી આજે પણુ વ્રજની શે।ભા અપૂ રીતે શેાભાયમાન થઈ ચૂકેલી ! ગોપીએ અને ગાવાળિયાઓ સુંદર સુંદર વસ્ત્રો અને આભૂષણોથી સજધજ થઈ કૃષ્ણ-બલરામ-ચારિત્ર્યનાં ગાયને ગાતાં હતાં. અને આ પ્રકારે વ્રજની ોભા ઘણી ઘણી વધી ગઈ હતી. ગાવાળિયાનાં ઘરમાં અગ્નિ, સૂ, અથ, ગાયા, બ્રાહ્મણા અને દેવપિતૃની પૂજા થઈ રહી હતી. ધૂપની સુગંધ ચારે કાર ફેલાયેલી હતી અને દીવાઓ ઠીક ઠીક ઝગમગી રહ્યા હતા. આ બધાથી અને પુષ્પાની સજાવટથી આખુબ ત્રજ એક દરે મારમ્ય બની જઈ દીપી રહ્યું હતું. ચારે બાજુ વનવાટિકાએક ફૂલોથી ભરચક લદાઈ રહેલી જણુાઈ આવતી હતી. ખાખીએ કલરવ કરી રહ્યાં હતા. તેમજ ભમરા ગુંજારવ કરી રહ્યા હતા. ત્યાં જળાશય બંનેય પાતપેાતાને યેાગ્ય કમલવનેાથી શેભી રહ્યાં હતાં અને હુંસ, મૃતક વગેરે પુખીએ એમાં વિહરી રહ્યા હતાં. જ્યારે ભગવ.ન શ્રીકૃષ્ણના અતિપ્રિય સેવક ઉદ્ધવજી વ્રજમાં આવ્યા ત્યારે તેમને મળીને નંદબાબા તે ખુશ ખુશ થઈ ગયા. એમણે ઉદ્ધવજીને ગળે લગાડીને એમનું એવું જ ભવ્ય સન્માન કર્યું, જાણે ખુદ ભગવાન કૃષ્ણ પોતે જ કાં ન પધાર્યા હાય ! પછી ઉત્તમ અન્નનું એમને ભેજન કરાવ્યું અને જ્યારે તેએ આરામથી પલંગ પર બેસી ગયા કે તરત સેકે!એ પગ દાબવા માંડયા અને પખે! નાખી એમને બધા જ થાક દૂર કરી નાખ્યો. પછી નંદબાબાએ ઉદ્ધવજીને પૂછ્યું : પરમ ભાગ્યવાન ઉદ્ધવજી ! હવે અમારા મિત્ર વસુદેલજી જેલમાંથી Page #225 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ છૂટી ગયા. એમનાં આત્મીય સ્વજને તથા પુત્ર વગેરે એમની સાથે છે તે આ સમયે તેઓ બધાં કુશળ તો છે જ ને ? એ ઘણું મોટા સોભાગ્યની વાત છે કે પાપી કંસ પિતાના બધા અનુયાયીજનોની સાથે માર્યો ગયો. હા, એમાં ભગવાન શ્રીકૃષ્ણ તે નિમિત્ત બન્યા. ખરેખર તે કંસનાં પાપિએ જ એને ખતમ કરી નાખ્યા. ઉદ્ધવજી ! યદુવંશી લો કે સ્વભાવથી જ ધાર્મિક અને પરમ સાધુજને છે. કંસરાજ નાહક એમની સાથે ઘણે ઠેષ કરતો હતો. હવે ઉદ્ધવજી ! આપ એ તો બતાવે છે કે ઈ વખત શ્રીકૃષ્ણજી કયારેય અમને લેકેને પણ યાદ કરે છે શું? આ (યશોદાજી તરફ આંગળી ચીંધીને) એમની માં છે, સ્વજન સંબંધી છે, મિત્રો છે, ગોવાળિયા છે ને એમને જ પોતાના સ્વામી અને સર્વસ્વ માનવા વાળું આ આખું વ્રજ છે. એમની જ આ ગાય, આ વૃંદાવન અને આ ગિરિરાજ છે. શું ક્યારેય પણ તેઓ એ બધાંને સંભારે છે ખરા ? અને આપ એ તે બતાવે કે અમારા એ લાલાજી, અમારા એ ગોવિંદ પિતાના મિત્રો અને ભાંડુઓને નીરખવા માટે એક વાર પણ આવશે કે નહીં ? જે તેઓ અહીં આવી તે અમે એમની પિપટની ચાંચ જેવી નાસિકા, એ બને ભાઈઓનું મધુર હાસ્ય અને મનહર દૃષ્ટિથી યુક્ત મુખકમલ જોઈએ તે ખરાં ! અને ઉદ્ધવજી ! અમે એ દુલારે કૃષ્ણના સદ્ગુણોનું વર્ણન કેટલું કરીએ ? એમનું હૃદય ઉદાર છે. એમની શક્તિ અનંત છે. એમણે દાવાનલથી આધિપાણ વગેરેથી તૃણ વસુર અને અજગર વગેરે અનેક મૃત્યુપ્રદ નિમિતેથી એક વાર નહીં, અનેક વાર અમારી રક્ષા કરી છે. ઉદ્ધવજી ! અમે શ્રીકૃષ્ણનું અદ્ભુત ચરિત્ર. એમની વિલાસપૂર્ણ તિરછી નજર, મુક્ત હાસ્ય, મીઠી વાણી આદિનું સ્મરણ કરતાં જ હોઈએ છીએ અને એમાં એટલાં તે તન્મય રહીએ છીએ કે હવે અમારાથી કંઈ કામકાજ જ થતું નથી. Page #226 -------------------------------------------------------------------------- ________________ ૪૪૫ જ્યારે અમે જોઈએ છીએ કે આ એ જ યમુના નદી છે જ્યાં શ્રીકૃષ્ણજી જલક્રીડા કરતા હતા, આ એ જ ગિરિરાજ છે જેને એમણે પિતાના એક જ હાથ પર ઉઠાવી લીધેલ, આ તે જ વન છે, જ્યાં તેઓ ગાયે ચરાવતા અને બંસી બજાવતા હતા અને આ બધાં તે જ સ્થાને છે કે જ્યાં પોતાના મિત્રો સાથે તેઓ અનેક પ્રકારનાં ખેલ-રમત કરતા હતા ! અને હજુ પણ ત્યાં એમનાં ચરણચિનો જેમનાં તેમ મોજૂદ છે, મટયાં નથી. ત્યારે એમને જોઈ અમારે મન કણમય બની જાય છે! એમાં શંકા નથી કે હું શ્રીકૃષ્ણ અને બલરામને દેવશિર્માણ માનું છું અને એમ પણ માનું છું કે તેઓ દેવાનાં અને દેવ જેવા માનવનાં મેટાં પ્રજનેને સિદ્ધ કરી બતાવવા જ અહીં આવેલા છે, એમ સ્વયં ભગવાન ગર્ગાચાર્ય જીએ પિતે મને કહેલું. જો કે ઉદ્ધવજી ! આપ તે એ બધું જ જાણે જ છો કે જેમ સિંહ, જાણે કશા પરિશ્રમ વિના પશુઓને મારી નાખે છે તેમ દશ હજાર હાથીઓનું બળ ધરાવનાર એ કંસરાજને અને એમના અનેક અજેય યોદ્ધાઓને તથા બલશાળી હાથી કુવલયાપીડ વગેરેને જોતજોતામાં મારી નાખ્યા ! એમણે જેમ કેાઈ હાથી કઈ છડીને તેડી નાખતે હેય તેમ પેલા ધનુષ્યને તેડી નાખ્યું. વળી તમે સાંભળ્યું જ હશે, કે મારા એ કનૈયાએ જ સાત સાત દિવસ લગી પર્વતને તોળી રાખ્યો. અરે, અહીંની વાત જવા દઈએ. પણ રમત રમતમાં પ્રલંબ, ધેનુક, અરિષ્ટ, તૃણાવત અને બક આદિ મોટા મોટા દૈત્યને એમણે મારી નાખ્યા, કે જેઓએ સમસ્ત દેવો અને અસુરે પર વિજય મેળવી લીધેલે......!' એમ બેલતાં બોલતાં શુકદેવજી કહે છે: “પરીક્ષિત ! નંદબાબાનું હૈયું આમેય ભગવાન શ્રીકૃષ્ણના પ્રેમસાગરમાં ડૂબેલું હતું. પણ જ્યારે અહીં એમની એક એક લીલાઓનું સ્મરણ કરવા લાગ્યા ત્યારે તે એમાં પ્રેમની એવી મોટી ભરતી આવી ગઈ કે તેઓ વિવળ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ થઇ ગયા અને સૂવાની ઉત્કંઠા થવાને કારણે એમનું " રુંધાયું અને ચૂપ થઈ ગયા. યોદારાણી પણ ત્યાં જ બેસી નંખાયાની વાતા ઋણતાં હતાં. શ્રીકૃષ્ણની એક એક લીલા સુીને તેમની આંખામાંથી આંસુ વહેવા લાગેલાં અને પુત્રસ્નેહથા દૂધ-ધારાએ વહેવા લાગી. ઉવજીએ આ હું દેખ્યું, સુર્યું, અનુમાન કર્યુ. અને અનુભવ્યું કે એ બન્ને ભગવાન કૃષ્ણ તરફ કેવા અગાધ અનુરાગ છે :” ગાપીની દિનચર્યા ને કુતૂહલતા અનુષ્ટુપ જન્મ ધરી પ્રભુ પોતે, મા સબધ ખાંધતા; વેગળા તે પડથા તેની, થાય જે વિરહવ્યા. તે તેના સાથીને કે'તાં, લાંખા પ્રહર ટૂંકા થતા; નેત્રે અશ્રુ ઝરે તૈય, પામે હૈયું પ્રસન્નતા. ર ચશેાદા-નદ ને ગેાપી-વૃંદ સાથે અનુભવી; આવું શ્રીકૃષ્ણના સાથી ઉદ્ધવજી થતા સુખી. રૂ બ્રહ્મચારી શુકદેવજીએ કહ્યું : 'પરીક્ષિત ! ઉદ્દવજી નંદરાજા અને યોાદારાણીના ભગવાન કૃષ્ણ અને બલરામ પ્રત્યેના અને તેમાંય શ્રીકૃષ્ણ પ્રત્યેના અનહદ અનુરાગને અનુભવી ખેાલા : આપ જરાપણુ ખિન્ન ન થાઓ. ભગવાન કૃષ્ણે વ્રજમાં અવશ્ય પધારશે. થાડા જ દિવસેામાં આવી આપ બન્ને માતાપિતાને આનંદમગ્ન બનાવી મૂકશે. જો કે તત્ત્વથી જોઇએ તે જગતમાં સૌ એમનાં જ માબાપ અને વળી સૌ એમનાં જ સંતાન પણ છે. અને તેથી · જગત સકળનાં દુઃખ દૂર કરવા સગપણે મામા તથા કોંસરાજને અને Page #228 -------------------------------------------------------------------------- ________________ ४४७ માસી થતાં પૂતનાને એમણે જ પરલેકવાસી બનાવી દીધાં ! પરંતુ હવે જરા નવરાશ મળશે એટલે થોડા જ દિવસે માં, વ્રજનાં આપ સહિત બધાં જ ગોપ-ગોપીઓને એ બન્ને બંધુઓનું અવશ્ય શુભ મિલન થઈ જશે.” પરીક્ષિત ! આ રીતે શ્રીકૃષ્ણસખા ઉદ્ધવ અને નંદબાબા તથા યશોદાજીને વાત કરતાં કરતાં આખી રાત જાણે ક્ષણ વારમાં વીતી ચૂકી ! આ બાજુ વ્રજમાં સૌ ગે. પીઓ જાગી. ડેલીઓમાં દીવા પ્રગટાવ્યા. વાસુદેવની પૂજા કરી, ઘર સાફસફ કર્યા. દહીં વલોવવા લાગી. અહે, પરીક્ષિત ! તે વખતની એ ગોપીઓનાં દર્શન ખરેખર અનોખાં હતા. દહીં મથતાં, રસ્સી ખેંચતાં એમનાં હાથનાં કડાં મજાનાં લાગતાં હતાં અને ખણખણતાં હતાં. આખું શરીર અને ગળું હાલતાં શોભી રહ્યાં હતાં. કાનમાંનાં કુંડલ પણ કાલી હાલીને કંકુમય ગાલની લાલાશને વધારી રહ્યાં હતાં. એમનાં આભૂષણોમાંના મણિ પણ દીપક તિથી વધુ ઝગમગી રહેલા જણાતા હતા. એમ એક પ્રકારે દહીંમંથનથી શ્રમપુનિત દેહશેભા પણ વૃદ્ધિ પામતી જતી હતી. એમ જણાતું હતું કે, જાણે શ્રમ અને સૌંદર્ય વચ્ચે વિરોધ નથી, પણ સાચે સુસંવાદ છે ! અને એમાં વળી મીઠા મધૂરા સ્વરથી તે કાનકુંવરિયાના ગીત લલકારતી. તેથી તે જાણે દેવ-દેવાંગનાઓ પણ સ્વર્ગલેકનું સુખ આ ગોપીઓના સુખ આગળ તુરછ માને તેવી પરિસ્થિતિ સ્વર્ગમાં થઈ ચૂકેલી. આ રીતે જે સૂર્યોદય થયો અને જ્યાં નંદબાબાનાં સુશોભિત મકાને તરફ આ વ્રજાંગનાઓની નજર ગઈ ત્યાં તો એમના દરવાજા પર એક સોનેરી રથ નિહાળી ઘર બહાર નીકળી એકમેકને પૂછવા લાગી કે, “અલી ગોપી ! આ રથ કાને છે ? અને ક્યાંથી આવ્યો છે ? તેમાંના એક તરત બોલી ઊઠી : “અલી રે ! પેલે કંસનું પ્રયજન સિદ્ધ કરવાવાળો અક્રર તો નથી આવ્યો ને ? એ આપણું વહાલા શ્યામસુંદરવરને અહીંથી મથુરા ભણું ખેંચી ગયેલે ?' ત્યાં Page #229 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ તા બીજી ગેાપી ખેાલી : ‘અરે, ના રે ના, તે શા માટે હવે વ્રજમાં ફરીને આવે? શું પેાતાના મરેલા સ્વામીને આપણા દ્વારા પિંડદાન કરાવવા માટે આવે ?' આમ પરસ્પર એમની વાતા થતી હતી અને રસ્તે ચાલતી એ બધીયે ગેાપીએને ખબર થતાં તે સ ખ્યાબંધ એકડી થઈને ન દયોાદાના મહાભવન ભણી આવી રહી હતી ! ત્યાં જ ઉદ્ધવજી પેાતે પ્રભાતના નિત્યકર્મથી પરવારી નંદયોાદાના મહાભવનની બહાર નીકળતા સામા મળ્યા. બધી ગેપીઆને એકાએક ભગવાન કૃષ્ણ યાદ આવી ગયા. ઉદ્ધવજીની આકૃતિ શ્રીકૃષ્ણને મળતી સમરૂપ લાગી ! એવી જ લાંખી ભુએ, કમલદલ જેવાં આકર્ષીક નેણુ, ગળામાં કમલકૂલાની માળા, શરીર પર પીતાંબર, કાનમાં મણિમ ડિત કુંડળ ઝળકતાં હતાં. મુખડું અત્યંત પ્રકૃલ્લિત હતું. દૂરથી જોઈને ગેાપીઓ પરસ્પર ખેલવા લાગી : ‘અરે ! આ પુરુષ કાણુ છે ? અને શા માટે અહી‘ આવેલ છે? આપણા કનૈયાને સંદેશા લઈને તે નથી આવેલ ને ? જરા પૂછીએ તા ખરાં ! એસ ખેાલતી બધી જ ગાપીઓએ ઉદ્ધવજીને ઘેરી લીધા ! અને જેવું જાણ્યું કે એ તા પેાતાના શ્યામસુંદરવરના અંગત સ ંદેશા લઈને જ આવેલ છે અને શ્રીકૃષ્ણ-બલરામના નિકટના સ્વજન અને સગા છે, એટલે એમનેા સૌએ ખૂબખૂબ આદરસત્કાર કર્યાં અને એકાંત સ્થાનમાં રૂડુ આસન લાવી, તેમને બેસાડી સર્વ પ્રકારે ખબર પૂછવા લાગી ગઈ. ગેાપીએની કૃષ્ણ પ્રત્યે તાલાવેલી સવૈયા એકત્રીસા પ્રણયભાવની પતિભક્તિથી ગેાપીગણ વાતા કરતા, ઉદ્ધવજીની કને અહેાહેા !લજ્જા તજીતે વલવલતા; દુનિયાની આ નાનીમોટી સજીવ-અજીવ સૃષ્ટિ મહી', પતિભાવ ો સ શ્રેષ્ઠ તેા એ જ ભાવ કૃષ્ણ કરતી. ૧ Page #230 -------------------------------------------------------------------------- ________________ ૪૪૯ પર પ્યાર કરે વ્યક્ત, ગોપીઓ વ્યંગ્ય વાણથી, સર્વ શૃંગારથી શ્રેષ્ઠ, ભક્તિ-શૃંગાર દાખવી. ૨ શુકદેવજી બોલ્યાઃ “પરીક્ષિત ! ઉદ્ધવજીને ગોપીઓએ આ પ્રમાણે કહેવા માંડયું : “આપ અમારા વ્રજનાથ અરે ના રે ના ! હવે તે તેઓ યદુનાથ બન્યા છે માટે યદુનાથના સાથી છે અને તેથી એમને જ સંદેશો લઈને અહીં પધાર્યા છે. આપના એ સ્વામીએ આપને એમનાં માતાપિતા નંદયશોદાજીને સુખ દેવા અહીં મોકલેલા છે. નહીં તો આ નંદગ્રામમાં-ગાયોને રહેવાની જગામાં-કઈ એવી વસ્તુ છે, કે જેનું તેઓ ત્યાં બેઠાં સ્મરણ કરે ? પણ એટલી વાત તે સાચી છે કે મોટા મુનીશ્વરો પણ સગાં-સંબંધીઓનાં સ્નેહબંધન માંડ-માંડ છેડી શકે છે. એટલે માબાપની યાદી તો શ્રીકૃષ્ણને પણ આવતી જ હશે. પિતાનાં માબાપ જેવાં ઘનિષ્ઠ સંબધીઓને છેડી રે કાંઈ બીજાઓ સાથે સ્નેહસંબંધ કરાય છે, તે તે કઈ ને કઈ પ્રકારના સ્વાર્થને લીધે જ થતું હોય છે. જ્યાં લગી પિતાની મતલબ એમાંથી નથી સધાતી ત્યાં લગી એવા સ્નેહસંબંધ પર પ્રેમને સ્વાંગ જરૂર કરાય છે. પણ મતલબનું કામ પત્યું કે પેલા પ્રેમનું દેવાળું નીકળી જાય છે જ. ભમરાઓને ફૂલ પ્રત્યે અનુરાગ હોય છે, તે જ પુરુષને સ્ત્રીઓ પ્રત્યે સ્વાર્થને જ પ્રેમસંબંધ હોય છે. જ્યાં દેખે ત્યાં સંસારમાં આમ સ્વાર્થના જ પ્રેમસંબંધની બોલબોલા હેય છે. દેખે ને ! જ્યારે વેશ્યા સમજે છે કે હવે મારે ત્યાં આવવાવાળા પાસે નાણું સમાપ્ત થયું છે, તો એવા નિર્ધનને એ રસ્તો બતાવી દે છે અને સંબંધ છેડી ચાલી જ જાય છેપ્રજ પણ રાજા રક્ષણ કરી શકે. ત્યાં લગી જે તે રાજ સાથે સંબંધ રાખે છે અને જ્યારે રાજા પાસેથી રક્ષાની તેને આશા નથી રહેતી કે તરત પ્રજા તેવા રાજાને છોડી દે છે ! એવું જ અધ્યયન સમાપ્ત થયા પછી આચાર્ય Page #231 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ સેવા કરવા ક્યા શિષ્ય ટુંકા થાભે છે? ગાર પણ દક્ષિણા મળી કે તરત ચાલતી પ્રકડે છે. પુ ંખી પડ્યુ જ્યારે વૃક્ષ પર ફળ નથી રહેતાં કે તરત કશું જોયાવિચાર્યા વગર ઊડી જ જાય છે. ભેાજન કર્યા બાદ અતિથિ ઘરધણી તરફ કારે જુએ છે? વનમાં આગ લાગે કે તરત પશુએ ભાગી જાય છે ! અહીં સ્ત્રીના હૃદયમાં ગમે તેટલી આસક્તિ ઢાય, પશુ વ્યભિચારી પુરુષ પાતાનું કામ પત્યું કે પછી સામુંય કયાં ઝુએ છે? હે ઉદ્ધવજી ! સંસારના પ્રેમસંબંધ આવા સ્વાથી જ હાય છે.' પરીક્ષિત ! ગોપીઓનાં મન, વાણી અને શરીર ત્રણેય શ્રીકૃષ્ણમાં તન્મય હતાં, તેથી તે અત્યારે ઉદ્ધવજી શ્રીકૃષ્ણના દૂત બનીને વ્રજમાં પધાર્યા છે; તે। એમની સાથે કઈ રીતે વાત કરવી, તે આ બધી વાર્તા કહેતાં કહેતા ખરેખર સાવ ભૂલી જ ગઈ ! શ્રીકૃષ્ણ ભગવાને બચપણથી માંડીને કિશાર અવસ્થા લગી જે લીલાએ કરેલી, તે બધીયને યાદ કરીને પીએ ભગવાનનાં ગીત ગાવા લાગી ગઈ ! એ ગેાપીએના હૃદયમાં એક એક કરીને જેટલી પણ સ્મૃતિએ નગતી હતી, તેટલી રાવડાવ્યા વિના રહેતી જ નહીં. તે ભાન ભૂલીને સ્ત્રીસુલભ લાજ પણ ચૂકી જ ગઈ અને જોરજોરથી રડવા લાગી ગઈ. એક જ્ઞાપીને એ સમયે શ્રીકૃષ્ણમિલનની લીલાનું સ્મરણ થઈ રહ્યું હતું. એ જ સમયે એ ગેપીએ જોયું કે પાસે જ એક ભમરા ગણગણી રહ્યો છે. તે પરથી એ એમ સમજી બેઠી કે ભગવાન કૃષ્ણને મન હું રૂઠી ગઈ છું એમ માનીને મને મનાવવા માટે જ એમણે રખે આ પેાતાને દૂત મેક્લ્યા હાય ! એ રીતે ગેાપી પેલા ભમરાને અનેક પ્રકારે પેાતાના સ્વામી શ્રીકૃષ્ણને જાણે ઠપકા આપતી ખેાલતી છેવટે કહે છેઃ અરે પ્યારા ભ્રમર ! અમને એ તા કહે કે અમારા પરમ પતિદેવ અગરુ સમાન દિવ્ય સૃગ વાળી એમની ભુજ અમારા માથા ઉપર મૂકે એવા શુભ અવસર હવે પછી આવશે કે નહીં ? ન, યોાદા, ગાવાળા અને અમ ગેપીરૂપ દાસીઓને કયારે પણ યાદ કરે છે? Page #232 -------------------------------------------------------------------------- ________________ ૪૫૧ અને અમારી વાતે કોઈ દિવસ ચલાવે છે ખરા ? પરીક્ષિત ગોપીઓની ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શન તથા સ્પશની જે આ તાલાવેલી જોઈ તેથી ઊદ્ધવજી તે ખરેખર છક થઈ ગયા !” વ્રજવાસીની પ્રેમલક્ષણા ભક્તિ જ્યાં વર્ણવાય ગોપીની, સદ્ભક્તિ પ્રેમલક્ષણા; સ્વર્ગ નિર્વાણ ને મેક્ષ, બને ફિકાં તહીં સદા. ૧ સુણાત્રે કૃષ્ણ-સંદેશ, વૃંદાવને શ્રી ઉદ્ધવે, આખું જ ભૂલ્યું ભાન; કહો તેમાં નવાઈ ચે? ૨ “પરીક્ષિત ! ગોપીઓને ઉદ્ધવજી ભગવાન કૃષ્ણને સંદેશા સંભળાવી રહ્યા છે અને બધી ગોપીઓ એકસરખા કાન માંડી તે સંદેશા હવે ઉદ્ધવજી પાસેથી સાંભળે છે. ઉદ્ધવજીએ કહ્યું : “ગોપીઓ ! ભગવાન દૂર સ્થળ રીતે એટલા માટે આજે તમારાથી છે કે જેમ પાસે હોઈ તમો સૌ ભગવાનનો અનુભવ કરતાં હતાં, તે જ અનુભવ સ્થળ રીતે દૂર રહીને પણ કરી શકે ! વૃંદાવનમાં એક શરદપૂર્ણિમાની રાત્રિએ જે ગોપીઓ પિતાનાં સ્વજનની રેકી રોકાઈ ગયેલી તે ગોપીઓએ દૂર રહી તન્મય બનવાનો સ્વાદ બરાબર ચાખ્યો હતો.” ભગવાન કૃષ્ણને આ મીઠા સંદેશ સુણું ગોપીઓને અપરંપાર આનંદ થયો અને તેઓ બધી જ કહેવા લાગી ઃ “ઉદ્ધવજી ! એ ઘણા સંતોષની વાત છે કે યાદવોને એકસરખી રંજાડ કરનારા પાપી કંસ રાજ અને સાથે સાથે કંસ રાજાના અનુયાયીઓ માર્યા ગયા. ભગવાન કૃષ્ણને માર્ગ નિષ્કટક બની ગયો અને હાલ તેઓ પિતાના અસલી યાદવબંધુઓ સાથે રહી આનંદ કરી રહ્યા છે. પરંતુ ઉદ્ધવજી ! અમારો મૂળ પ્રશ્ન તો એ છે કે અમારી સાથે તેઓ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ જે હેત દર્શાવતા હતા તે જ હેત મથુરાની નારીઓ સાથે દર્શાવે છે તેથી અમારા જેવી ગમાર ગામડિયણ ગોવાલણો અમારા એ વહાલેરા શ્રીકૃષ્ણને યાદ જ શાની આવે ?' પણ આ બધા કથન પરથી ઉદ્ધવજી બરાબર સમજી ગયા હતા કે ગોપીઓમાં ભગવાન કૃષ્ણ પ્રત્યે જે ભક્તિપૂર્ણ પ્રેમ છે, તે મથુરા-નગરવાસી સ્ત્રીઓ લાવવા ધારે તે પણ ક્યાંથી લાવી શકે ? કારણ નગરામાં ધન મુખ્ય હેય છે, ધર્મ નહિ. રોપીઓની આવી ભક્તિ જોઈ ઉદ્ધવજીના મનમાં એમ થઈ આવ્યું કે, “હું વૃંદાવનધામની કોઈ વેલ બની જાઉં ! અરે, નાને છેડ બની જાઉં ! અથવા કોઈ એવો નાને કણ બની જાઉં કે જેથી આ પ્રેમમૂર્તિ ગોપીઓની ચરણરજ મારા પર પડે અને હું ધન્યાતિધન્ય થઈ જાઉં ! ગોપીઓની પ્રેમવિકળતા અને પ્રેમચેષ્ટાઓ જોઈ, તેઓને થયું કે ભગવાને આ બધી ગોપીઓને જે અદ્ભુત સુખ આપ્યું છે, તે નિત્યસંગિની અને પ્રભુની ઉદયરાણું લક્ષ્મીજીને પણ નથી આપી શક્યા જણાતા ! આમ મહિનાઓ લગી ઉદ્ધવજી વ્રજમાં રહ્યા અને ગોપીને કૃષ્ણપ્યાર નીરખી નીરખીને મહાસંવેદને માણ્યાં. - હવે એમણે ભગવાનનાં માતાપિતા નંદયશોદા તથા ગોપીઓ પાસેથી મથુરામાં પાછા ફરવા માટે આજ્ઞા માગી. જેવા તેઓ રથ પર સવારી કરી વ્રજની બહાર મથુરા તરફ જવા લાગ્યા કે ત્યાં તરત નંદબાબા અને ગોવાળિયાઓએ ઘણું ઘણું ભેટ અને સામગ્રીઓ ઉદ્ધવજી પાસે લઈ આવી ખૂબ ખૂબ પ્રેમથી કહ્યું : “ખરેખર, અમને હવે મેક્ષની કઈ ઈચ્છા રહી નથી. અમે માત્ર એટલું જ ઈચછીએ છીએ કે અમારી એક એક વૃત્તિ ભગવાન શ્રીકૃષ્ણ સાથે જ જોડાયેલી રહે. રસ્તામાં વ્રજના આ મહાન ભગવત-પ્રેમને સંભારતા સંભારતા ઉદ્ધવજી મથુરાપુરીમાં આવી ગયા અને ભગવાનને હાર્દિક પ્રણામ કરી વ્રજવાસીઓને પ્રેમલક્ષણું ભક્તિને જે ઉદ્રક એમણે જોયું હતું, તે આબેહૂબ રીતે વર્ણવી બતાવ્યું. ત્યારબાદ વ્રજમાંથી મળેલી બધી Page #234 -------------------------------------------------------------------------- ________________ ૪૫૩ સામગ્રી એમણે વસુદેવજી, બલરામજી તથા રાજા ઉગ્રેસના રાજવીને સુપ્રત કરી દીધી...!” કુજા અને અક્રૂરને પ્રેમદાન એકત્વ પ્રથમે સાધ્યું, નારીજાત સમગ્રમાં; પછી મરદમાં સાધ્યું, મર્યજાત સમગ્રમાં. ૧ આમ માત્ર મનુષ્યનું, સાધી એકત્વ કૃણજી; પેલે આદેશ મૂકે આ, ફક્ત સમત્વ રોગથી. ૨ હવે શુકદેવજી કહે છે: “પરીક્ષિતજી! ઉદ્ધવજીની પાસેથી ગોપીઓના અનિર્વચનીય પ્રેમ તથા બા-બાપુજી યશોદાનંદજીનું અપરંપાર વાત્સલ્ય સાંભળી ખરેખર ભગવાન કૃષ્ણ અતિશય આનંદ તે પાગ્યા પરંતુ તેઓ તે સમભાવની પરાકાષ્ઠા પામી ચૂક્યા હતા તેથી તેમણે જેમ ગામડાંની ગોપીઓના અનિર્વચનીય પ્રેમની કદર કરી લીધી, તેમ મથુરામાં પણ એ જ નારી-નર અજ્યની અનુભૂતિ કરવાનું તેમને મન થવું સ્વાભાવિક હતું. બસ, આ વખતે તેઓને એકાએક "કુજ' સહેજે સાંભરી આવી. કુજાને આપેલું વચન પણ યાદ આવ્યું અને ઉદ્ધવજીને પોતે કહ્યું : “ઉદ્ધવ ! જેમ મને ગોપીએના હૃદયની કદર છે, તેમ મથુરામાં રહેલી સ્નેહસભર નારીઓની પણ કદર છે જ. દાત. કુજા ! આ કુજના પ્રેમની પણ હું ઉપેક્ષા નથી કરતો, ન જ કરી શકું ! આ રીતે અગાઉ ભગવાને કુબજ ઉપર કૃપા કરી જે રપર્ણાનંદ ચખાડી એનાં અંગને સરળ, સીધા અને સુંદર બનાવી મૂકેલાં, એ બધી યાદ કુબજાને તાજી થઈ ! અને તે પ્રતીક્ષા કરવા લાગી કે મુજ ૨કને ત્યાં પધારી મારા આંગણે આવી મારા હાર્દિક પ્રેમને પ્રભુજી ક્યારે પાવન કરશે ? અને “દિલબર Page #235 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ દિલ ની કુજાને હવે પ્રભુવિરહ જેમ સતાવવા લાગ્યો તેમ તરત ભાગવાન કૃષ્ણને પણ કુંજ એકાએક યાદ આવી ગઈ. તત્કાળ એ યાદને અમલ કરી તેઓ અચાનક જતે ચાલી–ચલાવી કુને ઘેર (આપેલા વચન મુજબ) પહેચી ગયા. ઉદ્ધવજી સાથે હતા. કુજાએ તે પ્રથમથી ગૃહસજાવટ સારી પેઠે કરી જ રાખેલી. એણે ભગવાનને ઉત્તમ આસન આપી પરમ સત્કારયુક્ત પૂજા કરી લીધી. તેમ ભગવદ્ મિત્ર ઉદ્ધવજીનું પણ માન-ગૌરવ કર્યું અને આસન આપ્યું. પરંતુ ભગવભક્ત ઉદ્ધવ તો માન જાળવવા માત્ર આસનને સ્પર્શ કરી ભગવાનની સામે નીચે જ બેસી ગયા. કુન્ન સજધજ થઈ ભગવાન પાસે આવી ઊભી રહી. ભગવાને સ્પર્શ સુખ આપી એને સંકેચ દૂર કરાવી પિતાની પાસે જ બેસાડી. કુજાએ ભગવાનને રાજ કંસને અંગરાગ સમર્પિત કરે તે પ્રસંગને યાદ કર્યો અને કુજા પણ ભગવાનનાં ચરણેને પોતાના અંગોપાંગે લગાડી પિતાને પ્રભુવિરહાગ્નિની જે તપન હતી તે તેણુએ શીત કરી લીધી. આ પછી ઉદ્ધવજી સાથે ભગવાન કૃષ્ણ મથુરામાં પોતાને ઘેર પાછા આવી ગયા. જેમ નરનારી અને ગ્રામ-નગર વચ્ચે ભગવાન કૃષ્ણને ભેદ નહતો, તેમ એકદા ભગવાન શ્રીકૃષ્ણને અક્રૂરજી પણ યાદ આવ્યા અને ઉદ્ધવજીને સાથે લઈ તેઓ અક્રુરજીનું પ્રભુ-વિરહ દુઃખ ભુલાવવા ભાઈશ્રી બલરામ સાથે ચાલી–ચલાવીને અમૂરજીને ઘેર પણ પહોંચી ગયા. અક્રૂરજીને સુખદ આલિંગન આપ્યું. અક્રુરજીએ પણ હૃદયપૂર્વક માથું નમાવી પ્રણામ કર્યા, પૂજા કરી, ચરણરજ માથે ચઢાવી અને ચરણને ગાદમાં લઈ, સ્નેહસભર નજરે નિહાળી પગ દબાવવા લાગી ગયા અને પ્રેમથી વધાઃ “ભગવન્! ખરેખર, પાપી કંસરાજ અને એના અનુગામીઓને ઠેકાણે પાડી આખા યદુવંશની આપે અપરંપાર સેવા કરી છે. ઉપરાંત યદુવંશને મહાસંકટમાંથી પાર કરી તેને ઉન્નત Page #236 -------------------------------------------------------------------------- ________________ ૪૫૫ અને સમૃદ્ધ પણ કરી દીધું છે. આપે તે માયાને એવી વશ કરી લીધી છે કે માયાને વશ આપ નથી, પરંતુ આપને વશ માયા છે. ખરેખર આજે પણ આપના અંશરૂપ બલરામજી સહિત આપે જગતનું એકમાત્ર કલ્યાણ કરવા ખાતર જ જન્મ ધારણ કરેલ છે. ગંગામૈયાની પવિત્રતા એકમાત્ર આપનાં ચરણપ્રક્ષાલન થકી જ છે. કેટકેટલી તારીફ કરું? ખરેખર તો આપના ગુણે શબ્દાતીત જ છે. એવા આ૫ ખુદ આ ૨કને ત્યાં પધારે એથી વધુ સદ્દભાગ્ય બીજુ શું હોઈ શકે ? મારું ઘર ધન્ય ધન્ય થઈ ગયું ! મેટા મેટા યેગીઓ અને દેવરાજ પણ આપને પાર પામી શકયા નથી અને પામી શકવાના નથી, એવા આપનાં આજે મને મારે ઘેર બેઠાં દર્શન થઈ ગયાં !” ત્યારે ભગવાન કૃષ્ણજી પોતે બેલ્યા : “આપ જ અમારા ગુરુ સમા. હિતોપદેશક અને વડીલ કાકાશ્રી છે ! અમારા વંશમાં સદા યશસી અને સંત સમા છો ! દેવતાઓ કરતાં સંત હંમેશાં ઉત્તમ હોય છે. કારણ કે દેવોને સ્વાર્થ હોય છે, સંતને કદી સ્વાર્થ હોતા જ નથી. મારી એક એ ઈચ્છા છે કે આપ જાતે હસ્તિનાપુર જઈ પડવોના કુશલ સમાચાર જાણી આવે. પાંડુજીના મૃત્યુ બાદ પાંડવોને હુ દુઃખ પડયું. હવે એ ખબર જાણ્યા છે કે ધૃતરાષ્ટ્રછ એ બધાંને સ્તિનાપુરમાં લઈ આવ્યા છે અને હવે તેઓ બધાં ત્યાં જ રહે છે. આપ તો જાણે જ છે કે રાજા ધૃતરાષ્ટ્ર અંધ પણ છે અને ઓછું મનોબળ ધરાવનાર છે. એમને પુત્ર દુર્યોધન ભારે ઈર્ષ્યાળુ છે, દુષ્ટ છે. ધૃતરાષ્ટ્ર એને જ અધીન છે તેથી તે કૌરવ ભણી છે એ વાત્સલ્યમય વ્યવહાર પાંડ સાથે એમનો નથી ! આથી આ૫ પિતે ત્યાં જાઓ અને તપાસ કરે કે પાંડવોની સ્થિતિ સારી છે કે કપરી છે ? આપના દ્વારા ઊંડા અને સાચા સમાચાર મળ્યા પછી એ મારા પાંડવમિત્રો સુખી થાય, એવા ઉપાય હું છશ.” આટલું કહી ભગવાન કૃષ્ણ, બલરામ અને ઉલવ સો પાછા સ્વગૃહે પધાર્યા. Page #237 -------------------------------------------------------------------------- ________________ અક્રૂરજીની હસ્તિનાપુરની મુલાકાત સાવ નજીકની લહીસગાઈ મમતામયી, ચુકાવે ન્યાયી કર્તવ્ય, જે મોટા નરનું તહીં ૧ તે ત્યાં નિમિત્ત નાનું, મહાયુદ્ધ મચાવશે; બન્યું જુએ કુરુક્ષેત્ર, ધર્મપ્રધાન ભારતે. ૨ માટે ઘર થકી માંડી, વિશ્વે સૌ સાવધાન છે ને ત્યાં સ્ત્રી સેવકે સંતે, મુખ્ય નેતૃત્વ જાળ ૩ બ્રહ્મચારી શુકદેવજી કહે છે. “રાજા પરીક્ષિત ! ભગવાન કૃષ્ણની આજ્ઞા મુજબ અક્રુરજી હસ્તિનાપુર ગયા. એમણે ત્યાં જોયું કે ત્યાંની એક એક વસ્તુ પુરુવંશી રાજાઓની અમર કીતિનું ગાન કરી રહ્યું છે! અરજી પહેલાં પહેલાં ધૃતરાષ્ટ્ર, ભીમદાદા, વિદુરજી, કુંતી, વાક, એમના પુત્ર સોમદત્ત, કોણાચાર્ય, કૃપાચાર્ય, કર્ણ, દુર્યોધન, દ્રોણપુત્ર અશ્વત્થામા, યુધિષ્ઠિર આદિ પાંચેય પાંડે તથા અન્યાન્ય ઇષ્ટમિત્રને મળ્યા. જ્યારે એ ગાંદિનીનંદન અક્રૂરજી બધા જ ઈષ્ટ મિત્રો અને સંબ ધીઓને સારી પેઠે મળી ચૂક્યા ત્યારે એ હસ્તિનાપુરનાં સૌએ જે રીતે અરજીને પિતાનાં મથુરાવાસી સ્વજન-સંબંધીઓના કુશલક્ષેમ પ્રથમ જ પૂછી લીધેલા, એ જ રીતે હસ્તિનાપુરમાં સોના કુશલક્ષેમને સમાચાર અક્રૂરજીએ પણ પૂછી લીધા ! પરીક્ષિત ! આ બધું કરીને એમણે જાણી લીધું કે ધૃતરાષ્ટ્ર પાંડ સાથે કેવો વ્યવહાર રાખે છે ? વધુ ચોક્કસ ખાતરી કરવા જાતે તેઓ કેટલાક મહિના હસ્તિનાપુરમાં રહી પણ ગયા. સાચું પૂછો તે મેટા નર હોવા છતાંય ઘરડા ધૃતરાષ્ટ્રમાં પોતાના દુષ્ટ પુત્રોની ઈચ્છા વિરુદ્ધ કાંઈ કરવાનું સાહસ કે શહૂર જ નહોતું. તેઓ શકુનિ વગેરે દુષ્ટોની સલાહ અનુસાર જ કામ Page #238 -------------------------------------------------------------------------- ________________ ૪૫૭ કરતા હતા. અક્રૂરજીને કુન્તીજી તથા વિદુરજીએ એ ખતાવ્યું કે ધૃતરાષ્ટ્રના છે.કરા દુર્ગંધન વગેરે પાંડવાનાં પ્રભાવ, શસ્ત્રકૌશલ, વીરતા તથા વિનય આદિ સદ્ગુણા જોઈ જોઈ તેઓ પાંડવાથી બળ્યા કરે છે. કૌરવ! જ્યારે એ જુએ છે કે પ્રજાપ્રેમ તા પાંડવે ભણી જ છે, ત્યારે તેા તેએ ખૂબ ચિડાઈ જાય છે અને પાંડવેનું ઝેક્ટ અનિષ્ટ કરવા માટે તૈયાર થઈ જાય છે. આજ લગી દુર્ગંધન આદિ કૌરવ ભાઈએએ ઘણી વાર વિષદાન વગેરે અત્યાચારી ગુર્જાર્યો છે અને હજુ પણ ઘણા અત્યાચારી કરવા તત્પર રહે છે. આમ એ લાકાએ કહ્યું ત્યારે એકદા કુંતીજીને ઘેર શ્રી અક્રૂરજી જાતે આવી પહોંચ્યા. તે વખતે કુ તીજી ઊઠીને તેમની (અક્રૂરજીની) જ પડખે બેસી ગયાં. પહેલાં તા કુંતીજીના મનમાં અક્રૂરજીને જોઈને પેાતાના માહયરની યાદ તાજી થઈ ગઈ અને આંખામાં આંસુ પણ ભરાઈ આવ્યાં. કુંતીજી ખેાલ્યાં : વહાલા ભાઈ ! શું કાઈ કાઈ વખત મારાં માબાપ, ભાઈબહેન, ભત્રીજાએ, કુળની સ્ત્રીઓ અને સખી–સાહેલીએ મને યાદ કરે છે? મેં સાંભળ્યું છે કે અમારા ભત્રીજાએ ભગવાન કૃષ્ણ અને કમલનયન એવા ખલરામજી ખૂબ જ ભકતવત્સલ અને શરણાગત—રક્ષક બની ચૂકયા છે. શું કાઈ વખત તેઓ પેાતાના ફાઈઆઈ (Žઆઈ) ભાઇએ (એટલે કે મારા દીકરાઓ)ને યાદ કરે છે? હું આજે શત્રુઓની વચ્ચે શાકવ્યાકુલ થઈ રહી છું. મારી તે જ દશા છે જેમ કાઈ વરુએની વચ્ચે હરણી પડી ગઈ હોય! મારાં બાળકો નબાપાં થઈ ગયાં છે! શું અમારા એ શ્રીકૃષ્ણજી કાઈ વખત અહીં આવીને મને અને મારાં અનાથ બાળકને સાત્ત્વન આપશે ? હિમ્મત બધાવશે?’ પછી જાણે શ્રીકૃષ્ણ પેાતાની સામે હેાય તે જ રીતે કુંતીજી ખેલ્યાં : ‘તમારાથી શું અમારું કષ્ટ છાનું છે? વળી તમે બચપણમાં પણ ગાપગાપીઓનાં વ્રજમાં કેવાં માટાં મોટાં કષ્ટ કાપ્યાં છે ! તે મારી રક્ષા કાં કરતા નથી ?’ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ફરી શુકદેવજી કહે છે: આમ કહેતાં કહેતાં કુ તીજી રાઈ પડથાં, આ જોઈ અક્રૂર અને વિદુરની છાતી પણ ભરાઈ આવી અને' પાંડવા તા. ધર્મ રક્ષા અને અધર્મના ઉન્મૂલનના નિમિત્ત ખનોને આવ્યા છે, તેમની ચિંતા ન કરી એમ સારી પેઠે દિલાસે આપ્યા.’ અકુરજી હવે મથુરા જવા તૈયારી કરવા લાગ્યા અને ધૃતરાષ્ટ્ર પાસે આવી પહેાંચ્યા. તેમને અહીં ખાતરી આ પહેલાં થઈ જ ચૂકી હતી કે ‘ધૃતરાષ્ટ્રĐપુત્રપક્ષપાતથી અન્યાય કરી રહ્યા છે એટલે ભગવાન કૃષ્ણ તથા બલરામને સંદેશા એમણે તા સાળાવ્યા જ અને વધુમાં કહ્યું ઃ આપ સમભાવી અને ન્યાયી અને ! પક્ષપાત ન કરી !' રાજા ધૃતરાષ્ટ્રજીએ કહ્યું : ‘દાનતિ અક્રૂરજી ! આપે વાતા તેા સૌના હિતની કરી છે. પણ મને એ અસર કરતી નથી. માફ કરજો મારું મન મારા પુત્રોની મમતામાં જ ખૂંપી ગયું છે.' બસ, આ પછી અક્રૂરજીએ પોતે તે! પેાતાની ફરજ યથા અને પૂરેપૂરી ભાવી મથુરા પાછા ફરી ગયા અને બધા જ વિગતવાર વૃત્તાંત અને ખાસ તેા ધૃતરાષ્ટ્ર જીને પુત્ર-પક્ષપાતી વ્યવહાર અક્ષરે અક્ષર ભગવાન કૃષ્ણ અને વીર અલરામજીને સંભળાવી દીધા જેને નજરે દીઠા યથા હેવાલ મેળવવા માટે તા ભગવાન કૃષ્ણે અક્રૂરજીને હસ્તિનાપુરમાં મેકલ્યા હતા. જરાસંધ સાથે યુદ્ધ અનુષ્ટુપ એકી સાથે બધા જેમ પાપી એકત્ર થાય છે, તેમ શીઘ્ર ન એકત્ર પુણ્યશાળી થઈ શકે. ૧ કાળ પાકથે બધા પુણ્યશાળી એકત્ર સામટા થાયે પ્રભુકૃપાથી તે અંતે સૌ પાપી હારતા. Page #240 -------------------------------------------------------------------------- ________________ ૪૫૯ આમ, અકળ સંસારે, પેલાં પાપ જીતી જતું ભાસે ભલે પરંતુ તે, અંતે અવશ્ય હારતુ. ૩ બ્રહ્મચારી શુકદેવજી કહે છે: “પ્રિય પરીક્ષિત ! કંસરાજાને બે રાણીઓ હતી ઃ (૧) અરિત અને (૨) પ્રાપ્તિ. સ્વપતિના મૃત્યુથી દુઃખી થઈ તે બનેય પોતાના પિતાની રાજધાનીમાં ચાલી ગઈ. એ બને રાણીઓના પિતા મગધરાજ જરાસંધ હતા. આ બંને પુત્રી એ પિતાની બધી દુઃખકહાણી પિતાને સંભળાવી. પિતે વિધવા શાથી થઈ, તે વૃત્તાંત તે બનેએ પિતાના પિતાને જરા વિસ્તારથી કહી સંભળાવ્યો. પ્રથમ તો જરાસંધને પોતાની પુત્રીઓના વૈધવ્યનું ઊંડું દુઃખ થયું અને તેથી થોડી વાર તો તે શૂનમૂન થઈ બેઠા રહ્યો. પરંતુ પછી એને મહાક્રોધ થયે. જરાસંધે એ દઢ નિશ્ચય કરી લીધો કે હવે પૃથ્વી પર એક પણ યદુવંશીને રહેવા જ ન દે ! એણે આ માટે યુદ્ધની મોટી તૈયારી કરવા માંડી. એ પછી ત્રેવીસ અક્ષો હિણી સેનાથી મથુરાનગરીને એણે ઘેરી લીધી ! જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ જેયું કે આ માત્ર સામાન્ય સેના નથી પણ ચોમેરથા ઊભા રાતે સમુદ્ર છે, ત્યારે એમને લાગ્યું કે આ જરાસંધે આખી રાજધાની ઘેરી લીધી છે ને અમારાં સ્વજને અને સામાન્ય નાગરિકે ભયભીત બની ગયાં છે. પણ સાથે સાથે એમ પણ લાગ્યું કે હું જે પૃથ્વીભાર ઉતારવા આવ્યો છું તે બધો ભાર અહીં એકસામટો જ જમા થઈ છે. એ ઘણું જ સારું થયું કે જેથી મારે એ ભારને શોધવા જવું નહીં પડે અને એકીસાથે એ બધેય બાજે આપે આપ (પૃથ્વી પરથી) હટી જઈ શકશે, વળી બીજી વાત એ છે કે એ જે જીવતે હશે તે દુનિયાભરના અસુરોને (નબળાં તત્ત્વોને) એકસાથે એકઠાં કરી અહીં લાવી મૂકશે, જેથી આ બધાં નબળાં તને નિવારવાનું કામ હું એકીસાથે અને ઝટઝટ કરી શકું. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ આમ, હજ તે ભગવાન શ્રીકoણ વિચાર કરતા હતા તેવામાં જ ઉપર આકાશમાંથી સૂર્ય સમાન ચમકતા એવા બે રથ આવી પહોંચ્યા, જેમાં યુદ્ધની સારીયે સામગ્રી સુસજિજત હતી. બસ, એ જ સમયે ભગવાન કૃષ્ણનું દિવ્ય અને સનાતન એવું આયુધ પણ હાજર થઈ ગયું ! એ બધું એકીસાથે જોઈને ભગવાન કૃષ્ણ પિતાના મોટાભાઈ બલરામજીને ઉદ્દેશીને કહ્યું : “મોટાભાઈ! આપ મહાન શક્તિશાળી છો, યદુવંશનાં નાનાં-મોટાં સૌ આપના ઉપર જ મીટ માંડી રહેલ છે અને આજે આખાયે યદુવંશ ઉપર આપત્તિને ગંજ ખડકાઈ ગયો છે. જુઓ, આ આપનો રથ છે અને આ આપનું પરમ પ્યારુ આયુધ(શસ્ત્ર) હળમુસળ પણ આવી પહોંચેલ છે. હવે આપ રથ પર સવારી કરી આ મહાન શત્રુસેનાને નિવારી નાખો, અને આપણું સ્વજનેને આ મહાન વિપત્તિથી ઉગારી લે. મારા ભાઈ ! આપણું બનેને જન્મ સાધુજનોના કલ્યાણ માટે જ થયો છે. માટે આ ત્રેવીસેય અક્ષૌહિણી સેનાને જીતીને આ પૃથ્વી પરના વિપુલ ભારને તરત ને તરત નષ્ટ કરી નાખે. આમ, એ બંને ભાઈઓએ સંતલસ કરી. કવચ ધારણ કરી રથ પર સવાર થઈને તે મથુરામાંથી નીકળી પડ્યા. તે બંને ભાઈઓ પાસે પોતપોતાને લગતાં આયુધે-હથિયારે તો ઉત્તમ હતાં જ, ઉપરાંત સાથે સાથે નાની છતાં મહાકુશલ સેના પણ ચાલી રહી હતી. એમને રથ હાંકનાર દારુક સારથિ પિતે જ હતે. નગરની બહાર નીકળી ભગવાન શ્રીકૃષ્ણ પિતાને પાંચજન્ય શંખ વગાડયો. આ શંખનાદ સાંભળતાં જ આ જરાસંધની ભગીરથ સેનાના તો હાંજા જ ગગડી ગયા! પણ મિથ્યાભિમાની જરાસંધ તે વધુ ભુરા થઈ બેલી ઊઠો : “અરે, અલ્યા કૃષ્ણ ! તું તે એકલે બચી ગયો છે. નર્યા એકલા તારી સાથે મારે યુદ્ધ નથી કરવું, કારણ કે તું તે તારા સગા મામાને હત્યારો છે અને છુપાઈ છુપાઈને Page #242 -------------------------------------------------------------------------- ________________ ૪૬૧ ફર્યા કરે છે. બેલ બલરામ ! જે તને શ્રદ્ધા હોય કે મૃત્યુ પછી વીરને સ્વર્ગ મળે છે અથવા એવી શ્રદ્ધા હોય કે તું મને મારી શકીશ, તો આવી જ તું મારી સામે.” ભગવાન કૃષણે કહ્યું : જે ખરેખર બહાદર હોય છે; તે કિંગ હાંકતો નથી કે બકબક કરતે નથી. પણ તું તો તેવું જ કરે છે, તે તારી ઈચ્છા. હું તારી હિંગને માનવાનો નથી અને સનિપાત જેવા તારા મૃત્યુ સમયના બકવાસનેય સાંભળવાનું નથી.” વળી શુકદેવજી કહે છે: “વાયરે વાદળેથી સૂર્યને અને ધુમાડાથી આગને ઢાંકી જરૂર શકે છે. પણ વાસ્તવમાં સૂર્ય કે આગ કાતાં નથી જ. પેલાં તે મથુરાને નારીગણ જે અટારીઓ પરથી સેના-કૌતુક જેતે હતો, તે શ્રીકૃષ્ણ-બલરામના રથ સ્પષ્ટ ન જોઈ શકતાં જ મૂચ્છિત થઈ ગયો. બસ, જરાસંધ જ્યારે પિતાની સેના દ્વારા આખી મથુરાને ડરમાં નાખી રહ્યો હતો તે ટાંકણે જ ભગવાન કૃષ્ણ પોતાના શારંગ ધનુષને ટંકાર કર્યો અને પછી તે જાણે જોતજોતાંમાં મગધરાજ જરાસંધની આખીયે વિશાળ સેના તરતાતરત છિન્નભિન્ન થઈ ગઈ. અરે, ખુદ જરાસંધ રાજા પોતે પણ ઉદાસ થઈને એકાએક નાઠે ! અણધાર્યા આ સહજ વિજયથી દેવોએ આકાશમાંથી દિવ્ય ફૂલ વરસાવ્યાં અને મથુરાનગરી તે આખીય નાચી ઊઠી. મથુરાની સન્નારીઓ પ્રેમ અને ઉત્કંઠિત નેત્રથી બંને વીરેને નિહાળી પુષ્પહારે, દહીં, ચોખા અને જવાકુરે વર્ષાવતી હતી. ભગવાન કૃષ્ણ રણભૂમિમાંનું ધન, આભૂષણો વગેરે બધું જ યદુવંશી રાજા ઉગ્રસેન પાસે એમની સેવા માટે મૂકી દીધું !” Page #243 -------------------------------------------------------------------------- ________________ દ્વારિકાનિર્માણ અને કાલયવનના નાશ અનુષ્ટુપ સહાય પ્રભુની હાય, ત્યાં થાતું સર્વાં પાધરું; કેમકે જગસ્વામી જ્યાં, અધૂરું પણ ત્યાં થતું. ૧ જ્યાં જેવા હુમલાખાર, ત્યાં તેવા થાય સામને; અંતે સત્ય–અહિંસાની, દિશા જીતતી આમ તે ! ર હુમલાકારની કક્ષાને કક્ષા યુગ-મની; થતી તે ઉભયે જોઈ, અહિંસા સત્યની ગતિ. ૩ બ્રહ્મચારી શુકદેવજી મહારાજ કહે છે : ‘પરીક્ષિત ! આ પ્રમાણે એક કે બે વાર નહી', પણ સત્તર સત્તર વાર મધરાજ જરાસંધે શ્રીકૃષ્ણ વડે સુરક્ષિત એવા યદુવંશીએ સાથે યુદ્દો કર્યા. દરેક વાર ત્રેવીસ ત્રેવીસ અક્ષૌહિણી સેના એકઠી કરીને તેણે યુદ્ધો ખેડાં, પરંતુ યાદવેએ એકેએક વાર ભગવાન શ્રીકૃષ્ણની સહાયથી તમામ સેનાએને પરાજિત કરી. આમ, યદુવંશીએથી જરાસંધ પરાજય પામતા જાય, તેમ તેમ યદુવ શીએ જરાસંધની ઉપેક્ષા કરી તને જતા કરે. તે પાછા પેાતાની રાજધાનીમાં ફરી ચાલ્યે! જાય. હવે આ રીતે જ્યારે અઢારમે સંગ્રામ થવાનેા હતા તેટલામાં ખુદ નારદઋષિએ માલેલ કાયગ્ન નજરે પડયો. કાલયવન એટલે તા યુદ્ધવાર હતા કે તેની જોડીમાં ઊભા રહી શકે તેવા વીર સ ંસારભરમાં કાઈ જ નહાતા. જરાસંધની ચઢાઈ વિશે નણ્યું ત્યારે કાલયવને ત્રણ કરોડ મ્લેચ્છાને ખેલાવી મથુરા પર ઘેરા ઘાલ્યા. કાલયવનની આવી અપ્રાસંગિક ચઢાઈ જોઈને ભગવાન શ્રીકૃષ્ણ અલરામની સાથે મળી વિચાર કર્યો કે અહે!! આ સમયે યદુવંશીએ Page #244 -------------------------------------------------------------------------- ________________ ૪૬૩ પર કદાચ એન્નીસાથે જરાસંધના અને કાલયવનના એમ બે હુમલાઆ આવી પડે. હવે આપણે અને ભાઈએ કાલયવનની સાથે જ જો લડવામાં પડી જઈશું, અને તે જ સમયે જરાસ ́ધ પણુ યુદ્ધ માટે આવી પહેાંચશે, તે આપણા બધા જ યદુવંશી ભાઈઓને ખાત્મા કરી નાખશે અથવા કેદ કરી પેાતાની રાજધાનીમાં લઈ જશે. એટલે આપણે આજે એક એવા કિલ્લા બનાવી દઈએ કે જેમાં કાઈ પણુ મનુષ્ય માટે પ્રવેશ કરવે જ કહ્યુ થઈ પડે. આપણાં સગાં સંબધી ને એ કિલ્લામાં જ પઢોંચાડી ઈએ અને પછી એ યવનના વધ કરાવીએ. બલરામજી સાથે આ જાતની સલાહ-મસલત કરીને ભગવાન શ્રીકૃષ્ણે સમુદ્રમાં જ એક એવું દુમ નગર બનાવી મૂક્યું કે જેમાં બધી વસ્તુએ અદ્ભુત હતી અને એ નગરની લંબાઈ-પહેળાઈ અડતાલીસ ગાઉની હતી. એ નગરની એક એક વસ્તુમાં {વશ્વકર્માનું વિજ્ઞાન (એટલે કે વાસ્તુવિજ્ઞાન) અને શિલ્પકળાની નિપુણતા ઝળકતી હતી. એમાં વાસ્તુશાસ્ત્ર અનુસાર મેાટી મેટી સડકે, ચેારાએ અને શેરીઓનું યથાસ્થાને ઠીક ઠીક વિભાજન કરાયું હતું. એ નગર એવાં તે ઉદ્યાન અને ઉપવનેાથી રચેલું હતું કે જેમાં દૈવી વૃક્ષે અને લતાએ હતાં. એમાં ચારે વર્ણોની જનતાની વચ્ચે યદુવંશીઓના અગ્રણી રાજ ઉગ્રસેન, વસુદેવજી, બલરામ અને ભગવાન કૃષ્ણના મહેલા ઝગમગી રહ્યા હતા. દેવરાજ ઇંદ્ર બધી સગવડા ભગવાન માટે કરાવી દીધી. માણસને જ્યાં ભૂખતરસ ભાગ્યે જ લાગે એવી સ્થિતિ કરાવી નાખી. બલરામજીને મથુરામાં રાખ્યા. બાકીના મેટા ભાગના યદુવંશીઓને દ્વારકામાં પહાંચાડી દીધા અને પોતે બધાની સલાહ લઇ ગળે વૈજયતી માળા પહેરી વિના શસ્ત્રાસ્ત્ર એકલા નગર બહાર નીકળી પડયા. કાલયવને નારદજીના કહેવા મુજબ આ બધું ભગવાન કૃષ્ણમાં જોયું એટલે એ પણ વગર હથિયારે, એમની પાછળ પડયો. કૃષ્ણ જે ગુફામાં ઘૂસ્યા તેમાં કાલયવન પણ ઘૂસ્યા, પણ એને કચાં ખબર હતી Page #245 -------------------------------------------------------------------------- ________________ કે ભગવાનની લીલા કેવી અકળ છે ! ત્યાં એક સૂતેલા માનવીને શ્રીકૃણ જાતે સૂતા છે એમ માની જેવી કાલયવને લાત મારી કે તે સતે માનવી જાગી ઉઠયો અને એને રેષ ભભૂકી ઊઠયો. જેવી તે એના તરફ દષ્ટિ ફેંકી કે તરત ચારે બાજુ કાલયવનના ફરતી આગ પ્રજવળી ઊઠી. તે થોડી ક્ષણોમાં બળીને ખાખ થઈ ચૂકયો.” મુચુકુંદ–કથા અનુકુ૫ આસક્તિવશ છે સૌ, ભમે કાળવશે ભવે, ન ભમે તે અનાસક્ત, પ્રભુને શરણે ગયે. ૧ જગતનાં અનિષ્ટો જે, ફેરવી પુરુષાર્થને, દૂર કરી શકે તેનું સંસારે જીવ્યું સાથે છે. ૨ બ્રહ્મચારી શુકદેવજી કહે છે: “...પરીક્ષિત ! પર્વતની ગુફામાં જઈને સૂઈ ગયેલા, તે માંધાતાના પુત્ર રાજા મુચુકંદ હતા! તેઓ બ્રહ્માજીના પરમ ભક્ત, સત્યપ્રતિજ્ઞ અને મહાપુરુષ હતા. એક વાર દ્રાદિ દેવતાઓ અસુરેથી ખૂબ ભયભીત થઈ ગયેલા તેથી તેઓ એ (દેવોએ) આ રાજા મુચુકુંદ પાસે જઈને પ્રાર્થનાપૂર્વક પોતાની રક્ષા માગી. ત્યારે તેઓએ ઘણા લાંબા વખત લગી દેવોની બરાબર રક્ષા કીધી. પણ ઘણું દિવસ પછી દેવોને સેનાપતિના રૂપમાં સ્વામી કાર્તિકેયજી મળી ગયા, ત્યારે દેવોએ રાજા મુચુકુંદને કહ્યું: “રાજન ! આપે અમારી રક્ષા કરવા માટે ઘણા ઘરે શ્રમ અને કષ્ટો પણ વેઠયાં. હવે આપ વિશ્રામ કરે. વીર શિરોમણિ! આપે અમારી રક્ષા કાજે આપનું મનુષ્યલોકનું રાજ્ય છોડવું અને જિંદગીની આકાંક્ષાઓ Page #246 -------------------------------------------------------------------------- ________________ ૪૬૫ તથા ભોગોને પણ ત્યજ્યાં. બીજી બાજુ કાળ કેવો સમર્થ છે કે ગોવાળિયે જેમ પશુઓને પિતાને વશ રાખે છે તેમ તે બધી પ્રજાને વશ રાખે છે. તે અર્થમાં કાળ સ્વામી છે. અરે, ભગવસ્વરૂપ પણ છે ! આપનાં સગાં-વહાલાં, રાણુઓ, સંતા વગેરે સૌ આ સમય દરમિયાન હવે કાળવશ થઈ ચૂક્યાં છે. અમારી મટી ત્યાગભરી સેવા બદલ આપ અમારી પાસે જે કંઈ માગવું હોય તે ખુશીથી માગી લો. એકમાત્ર મોક્ષ સિવાય અમે બધું આપી શકીએ તેમ છીએ. કારણ કે મોક્ષ આપવાનું કામ કેવળ અવિનાશી પરમાત્મા ભગવાન વિષ્ણુનું છે.” પરમ યશસ્વી રાજા મુચુકુંદે દેવોનું આ કથન સુણી એમને વંદના કરી અને બહુ જ પોતે થાકેલા હેઈ બીજું કશું જ નહીં, નિદ્રાદેવીનું જ વરદાન માગ્યું; અને એ વરદાન માગીને તેઓ ગુફામાં જઈ નિરાંતે સૂઈ ગયા. દેવોએ એમને એ પણ કહી દીધું કે ભૂલેચૂક્ય પણ આ રીતે સૂઈ ગયેલા આપને વચ્ચેથી જે કઈ મૂર્ખ જગાડશે, તેની તરફ આપની દૃષ્ટિ પડતાં જ, તે બળીને ત્યાં ને ત્યાં ભસ્મીભૂત થઈ જશે.' આ રીતે રાજા મુચુકુંદથી કાલયવન ભરમીભૂત થયે કે તરત ભગવાન શ્રીકૃષણે તે રાજવીને દર્શન દઈ દીધાં. રેશમી પીતાંબર અને શ્યામલ શરીર, ચાર હાથ, ચોમેરે પ્રકાશ પથરાયેલા અને અભુત સ્વરૂપ જોઈ પિતે બુદ્ધિમાન હોવા છતાં જરા શંકા લાવીને રાજાએ પૂછી નાખ્યું: “આપ કોણ છે ? આ ઘનઘોર જંગલમાં આપ કેમ વિચરી રહ્યા છે ? અને તેમાં પણ આ ગુફામાં પધારવાનું આપને શું પ્રયોજન છે? આપનું આવડું મોટું તેજ હાઈ આપ અગ્નિ તો નથી ને ? સંભવ છે કે આપ કઈ બીજ લોકપાલ, સૂર્ય, ચંદ્ર અથવા દેવરાજ ઇન્દ્ર હા ! ખરેખર તો મારી સમજ મુજબ આપ દેવના પણ આરાધ્ય દેવ એવા બ્રહ્મા, વિષ્ણુ તથા શંકર એ ત્રણ પિકીન વિષ્ણુ ભગવાન લાગે છે, કારણ કે આટલું બધું તેજ અન્યથા પ્રા. ૩૦ Page #247 -------------------------------------------------------------------------- ________________ ४६१ કેનું હોય? આપે તે ગુફામાંના અંધારાને ભગાડી નાખ્યું. હે પુરુષશ્રેષ્ઠ ! આપ કૃપા કરી આપનાં જન્મ, કર્મ અને ગેત્ર બતાવો. કારણ કે હું આપનું એ બધું સાચા હૃદયથી જાણવા ઈચ્છું છું ! મારી ઓળખાણ ઈચ્છે તે હું ઈવાકુ વંશને ક્ષત્રિય છું અને મારું નામ મુચકુંદ. હું યુવનાશ્વનંદન મહારાજ માંધાતાને પુત્ર છું અને હું મારા પ્રિય ભગવાન ! ઘણું દિવસો લગી જાગતો રહેવાને કારણે હું ખૂબ થાક્યો હતે. નિદ્રાએ મારી ઈદ્રિયની બધી શક્તિ છીનવી લીધેલી. અને બેકાર બનાવી દીધેલી. તેથી હું આ નિર્જન ગુફામાં નિપણે સૂઈ રહ્યો હતો. હમણું કોઈએ મને જગાડી દીધો. અલબત્ત, અવશ્ય એનાં પાપોને કારણે જ આમ બન્યું હશે. ત્યારબાદ તરત આપે પરમ કૃપા કરી મને દર્શન દીધાં. આપનું તેજ જોઈ મારી શક્તિ ખોવાઈ ગઈ છે. વધુ વાર આપને હું નીરખી શકતો નથી.” - જ્યારે રાજા મુચુકુંદે આટલું કહ્યું કે તરત હસી રહ્યા હોય તે રીતે ભગવાન કૃષ્ણ મેધગંભીર વાણીમાં પોતાનું પિતાના શ્રીમુખે અનંત જન્મો પૈકી વર્તમાન જન્મનું જ વર્ણન કરી બતાવ્યું અને પિતામાં જ તન, મન, બુદ્ધિ, ચિત્ત તથા સર્વ કંઈ સમપી દઈ અનાસક્ત ભાવે મુચુકુંદને વિચારવાનું કહ્યું. એ રીતે આ પરમ અનુગ્રહ પામી રાજ મુચુકુંદ ઉત્તર દિશામાં ગંધમાદન પર્વત પર બદરિકાશ્રમમાં તાપ–ઠંડી વગેરે સહન કરીને તપ દ્વારા ભગવાનની આરાધના કરવા લાગી ગયા. કારણ કે ખુદ ભગવાને જ રાજા મુચુકુંદને કહ્યું હતું કે હે રાજ! મનુષ્યજન્મમાં શિકાર અને અતિ ભગવશ થઈ જે પાપ કર્યા છે, તે બધાં એ રીતે જોવાઈ જશે. આવતા જન્મમાં સવજીવહિતેચ્છુ એવો બ્રાહ્મણ થઈને તું વિશુદ્ધ વિજ્ઞાનઘન પરમાત્મ સ્વરૂપ સુજને પ્રાપ્ત કરી શકશે.” Page #248 -------------------------------------------------------------------------- ________________ રણછોડે રણ છોડ્યું ન જાણું બળ સામાનું, સાહસે જે ઝુકાવશે; પરાજિત થઈ પૂરે, પસ્તાશે જ અવશ્ય તે. ૧ અહિંસા સત્યમાં છે ના, પરાજિતપણું કદા; કેમકે આખરે જીતે, અહિંસા-સત્ય સર્વદા. ૨ થયે ક્રમે ક્રમે તેથી, ધર્મરૂપ સુસત્યને ને વિકાસ અહિંસાને, જગમાં ભારતે ઘણે. ૩ બ્રહ્મચારી શુકદેવજી બોલ્યા : –“પરીક્ષિત ! આમ રાજા મુચકુંદ દ્વારા કાલયવનને વધ થયા બાદ એના પર ખુદ ભગવાને કૃપા કરી અને એ રાજા બદરિકાશ્રમમાં તપ દ્વારા ભગવાનની આરાધના કરવા લાગ્યા. પછી ભગવાન શ્રીકૃષ્ણ મથુરાનગરીમાં પાછા ફર્યા ત્યારે જોયું કે કાલયવન તો મર્યો, પણ એ સ્વેચ્છની સેનાએ મથુરાનગરીને ઘેરી રાખી છે. એમણે તે રાજા વિનાની સેનાને હંફાવી વેરવિખેર કરી નાખી તથા તેનું અઢળક ધન લઈ લીધું. તે ધન બળદગાડાંમાં ભરી દ્વારકા જવા નીકળ્યા. જે વખતે મનુષ્યો અને બળદો દ્વારા આ બધું ધન લઈ જવાતું હતું ત્યાં જ મગધરાજ જરાસંધ અઢારમી વાર ત્રેવીસ અક્ષોહિણી સેના સહિત આવી પહોંચ્યો. એ સેનાને વેગ જોઈ ભગવાન કૃષ્ણ અને શ્રી બલરામજી સામાન્ય માનવીની જેમ ધણી રકૃતિ સાથે પગપાળા ભાગી નીકળ્યા. આથી જરાસંધ હસતો હસતો પિતાને રથ અને સેના છેડી એમની પાછળ તે પણ દોડવા લાગ્યો. પરીક્ષિત ! ખરું પૂછો તો જરાસંધને આ બન્નેનાં બલએશ્વર્યનું જરાય ભાન નહોતું, નહીં તો આવી છોકરમત કરત જ નહીં, દેડતાં દોડતાં જાણે થાકયા હોય, તેમ કૃષ્ણ ને બલરામ અને પ્રવર્ષ ણ પર્વત પર ચઢી Page #249 -------------------------------------------------------------------------- ________________ ४९८ ગયા. આ પર્વત પર વર્ષ ખૂબ થતી હોવાથી જ તેનું નામ પ્રવર્ષણ પર્વત પડેલું. એ પર્વત પર ખૂબ શોધવા છતાં જરાસંધ રાજાને એ બે ભાઈઓને પત્તો ન લાગ્યો એટલે ચિડાઈને તેણે એ પર્વતને જ આગ લગાડી દીધી. અને પર્વતને સેના દ્વારા નીચેથી ઘેરી જ રાખેલે. પણ આ બેય અદ્દભુત પુરુષ એવી સિફતથી નીચે આવી ગયા કે ખબર જ ન પડી. પેલો જ જરાસંધ તો એમ જ સમજી બેઠે કે એ બને પવતી સાથે બળી ગયા, એટલે પેલી વિશાળ સેનાને લઈને તે મગધદેશ તરફ પાછા ફરી ગયો. જ્યારે ભગવાન કૃષ્ણ અને બલરામ તે દુશ્મનને ભ્રમમાં રાખી સમુદ્ર પરની પિતાની દ્વારિકાપુરીમાં આવી પહોંચ્યા પરીક્ષિતજી ! હું નવમ કંધમાં એ તો કહી જ ગયો છું કે આનર્ત દેશના રાજા શ્રીમાન રૈવતજીએ પિતાની રેવતી કન્યાને બ્રહ્માજીની પ્રેરણાથી બલરામજીને પરણાવેલી. આમ, બલરામજીની લગ્નવિધિ પત્યા પછી ભગવાન શ્રીકૃષ્ણ પણ સ્વયંવરમાં આવેલા મહારાજા શિશુપાલ અને શિશુપાલના પક્ષપાતી રાજા શાલ્વ આદિ નરપતિ એને બલપૂર્વક હરાવી, ગરુડજીએ સુધારણ કરેલું, તેમ વિદર્ભ દેશના મહારાજ ભીમકની સુપુત્રી શ્રી રુકિમણીનું અપહરણ કરી, તેનાથી લગ્ન કરી નાંખ્યાં. રુકિમણજી ખરેખર ખુદ ભગવતી લક્ષ્મીજીના જ અવતારરૂપ હતાં ! અહીં પરીક્ષિત રાજા શુકદેવજીને પૂછે છેઃ “ભગવન્ ! મારા સાંભળવામાં એમ આવ્યું છે કે ભગવાન શ્રીકૃષ્ણ ભીમકરાજનંદિની પરમસુંદરી રુકિમણુજીનું બેલપૂર્વક અપહરણ કરી ગાંધર્વવિવાડ કરેલો. તે હે મહારાજ ! આપના શ્રીમુખેથી હવે હું એ સાંભળવા માગું છું કે આવું કયા કારણે થયું ? સામાન્ય રીતે તે ગાંધર્વ વિવાહ બીજા વિવાહ કરતાં હલકા એટલે કે રાક્ષસી વિવાહ કહેવાય અને ભગવાન શ્રીકૃષ્ણ તે સ્વયં પરમ પવિત્ર છે અને આખા જગતને પરમ પવિત્ર કરે તેવું તેમની જીવનચર્યાનું માહાતમ્ય છે, વળી એ જીવનમાધુરી એટલી તે લેકોત્તર અને રસીલી છે અને એમાંથી Page #250 -------------------------------------------------------------------------- ________________ ૪૬૯ ફરી ફરીને એવે તા નવે નવ રસ મળી રહે છે કે સાંભળવાથી તૃપ્તિ થતી જ નથી ! તેા પછી રુકિમણીજી સાથે કૃષ્ણના લગ્નમાંના આ રાક્ષસંધિથી ગાંધવિવાહનું ખાસ રહસ્ય હાવું જ જોઈએ. હું આપની પાસે તે જરા વધુ વિગતથી સાંભળવા ઇચ્છું છું. આ સાંભળીને શુકદેવજીએ કહ્યું : “હું; પરીક્ષિતજી! એ લગ્નની પાછળ વિશુદ્ધ પ્રણયને અને નર-નારીની હાર્દિક એકતાને! તેમ જ ભગવાન કૃષ્ણ તથા એમના વડીલ બલરામજીને એવા તા રહસ્યપૂર્ણ અને સજ્જન-ગુઽસ્થના ઇતિહાસ છે કે જે સાંભળવા માત્રથી પણ પરમ પરગજુપણું, વીરત્વ અને ખાનદાનપણાની ત્રિવેણીનેા ભવ્ય પરિચય થયા વિના રહેતા નથી.” રુકિમણીના કૃષ્ણપ્રેમ વસ્થ કદી ન જોયા નજરે પરસ્પર, છે સાંળળ્યાં માત્ર ગુણે ખરેખર; બન્નેય તાયે દિલથી દિલે ભળ્યાં, ત્યાં જાણજો સત્યપ્રણયી—નિસ તા. ૧ અનુષ્ટુપ અનેક આફત આવે, સસાર-સાગરે છતાં; ધીર વીર રહી તે, સુખેથી પાર પામતાં. ર આવાં જોડાં પરે વર્ષો, થતી પ્રભુકૃપા તણી; માક્ષમાગી મને જેથી, તેવાં નિલે પ દંપતી. ૩ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ બ્રહ્મચારી શુકદેવજી બોલ્યા : “રાજા પરીક્ષિત ! રાજા ભીષ્મક વિદર્ભ દેશના અધિપતિ હતા. એમને પાંચ પુત્રો અને એક જ સુંદર કન્યા હતી. પાંચ દીકરાઓમાં સૌથી મોટા પુત્રનું નામ રુકમી હતું. બીજા ચારનાં નામ ક્રમશઃ (૧) રુકમરથ (૨) રુકમબાહુ (૩) રુકમકેશ અને (૪) રુકમમાલી હતાં. રુકિમણી તે સુંદર અને ખૂબ જ લાવણ્યવતી હતી. જ્યારે એણે પક્ષ રીતે ભગવાન કૃષ્ણનાં સૌદર્ય, પરાક્રમ, ગુણ અને વૈભવની પ્રશંસા સાંભળી–જે તેને ત્યાં આવતો પ્રત્યેક અતિથિ પ્રાયઃ ગાયા જ કરત-જ્યારે રુકિમણીએ વિચારીને છેવટે એ જ નિર્ણય કર્યો કે મને અનુકૂળ તે આ એક જ પુરુષ છે. એટલે ગમે તે થાય પણ મારે જે વરવું તે એમને જ વરવું! આ રીતે માનસિક રીતે તેણે પતિ તરીકે શ્રીકૃષ્ણને સ્વીકારી જ રાખ્યા હતા, પરીક્ષિત ! ચુંબક અને લેઢા કરતાંય નકકર આકર્ષણ પતિ-પત્ની વચ્ચેના પ્રણયનું હાય આ પ્રણય આવાં પતિપનીના સંબંધમાં શબ્દોમાં ન સમજાય તેવો કુદરતી રીતે જ હોય છે, આમ રુકિમણીનું ભરયુવાનીમાં જેમ શ્રીકૃષ્ણ પ્રતિ ખેંચાણ હતું તેમ એવા જ એ ભગવાન કૃષ્ણની જવાની પણ ભીષ્મક પુત્રી રુકિમણી પર ફિદાફિદા હતી ! મતલબ આ બન્ને નારી-નરનાં પારસ્પરિક રીતે કુદરતી જ ખેંચાણે હતાં. જેમાં શ્રીકૃષ્ણ ગુણભંડારરૂપ હતા તેમ રુકિમણી પણ જેવી રૂપાળી હતી, તેવી જ શીલવતી અને વીરાંગના હતી. એટલું જ નહીં, બલકે ખૂબ ઉદાર અને બહાદુર પણ હતી જ, પરંતુ આ બન્ને વચ્ચેના જોડાણમાં મોટામાં મોટી આડખીલ રુકિમણીનો મોટો ભાઈ શ્રી રૂકમી હતો ! રુકિમણી પિતે જેમ શ્રીકૃષ્ણને ચાહતી હતી તેમ રુકિમણીના પિતાશ્રી રાજ ભીષ્મક તથા રુકિમણીના મોટા ભાઈ રુકમથી નાનેરા ચારેય ભાઈઓ પણ શ્રીકૃષ્ણ પ્રત્યે જ – શ્રીકૃષ્ણના ગુણને લીધે ખેંચાયા હતા ! સુશીલપણું, વીરતા અને સાથેસાથે સોંદર્ય આ ત્રિવેણીનો સુમેળ કઈ વિરલ સન્નારીમાં જ હોય ! પણ તે ત્રણેય ગુણે સોળે કળાએ રુકિમણુમાં દીપી ઊઠેલા. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૪૭૧ પરંતુ તેને મોટે ભાઈ રુકમી ખરેખરો શ્રીકૃષ્ણને દેશી બની ગયેલે; એ મિથ્યાભિમાનના પૂતળા જેવો બની ગયેલો. શિશુપાળ તો ફઈબાને દીકરો હોવા છતાં શ્રીકૃષ્ણને કટ્ટર દુશ્મન હતો. એમ જોતાં શિશુપાળ અને રકમી વચ્ચેની મૈત્રી દિને દિને ગાઢ બની ગયેલી. તેથી પિતાની બહેન રુકિમણું વહેલામાં વહેલી તકે શિશુપાળને વરે તેવી પેરવી કરી રાખેલી. રાજા ભીષ્મક શ્રીકૃષ્ણને સૌથી વધુ ચાહતા પણ તેમનામાં જે માનસિક નિર્બળતા હતી, તે એ હતી કે તેઓ પોતાના મોટા દીકરા કમીની સામે થઈ કાંઈ ખાસ કરી શકે તેમ ન હતું. અધૂરામાં પૂરું રુકિમણની માતા પણ એક બાજુ પુત્ર રુકમી પ્રત્યે મમતાળુ હતી અને શિશુપાળ જે પોતાને જમાઈ થાય તે શિશુપાળ પાસે જે અઢળક સંપત્તિ હતી તેને લીધે હીરા-માણેક-મોતી-સેનું–રવું વગેરેથી પિતાની પુત્રી આખી મઢાઈ જાય તેવો મેહ પણ સાથે સાથે હતા. સાચા પ્રણયીને મન ધૂળ સંપત્તિનું તો કોઈ મૂલ્ય જ નથી હેતું. રાજકુમારી રુકિમણુને પિતાના મોટા ભાઈની અને માતાની ખોટી માયા-મમતાની તેમ જ પિતાની માનસિક નબળાઈની ખબર પડતાં વાર ન લાગી. એટલે તે બહુ ફિકરમાં અટવાઈ ગઈ. પરંતુ આવાં સપ્રણયી જોડાંને કુદરત પણ સહેજે સહેજે મદદ કરવા અચાનક જ આવી ચડે છે. તેને એક એવી બાતમી મળી ગઈ કે “એક પ્રૌઢ બ્રાહ્મણ પિતાની નગરીમાં રહેતો અને વારંવાર રાજદરબારમાં આવતો જતે છે જે એવો શ્રીકૃષ્ણચાહક છે કે જે પ્રથમથી એના દ્વારા ખુદ ભગવાન કૃષ્ણને આ બધી માહિતી મળી જાય તે શ્રીકૃષ્ણ પણ એવા તે શીલવંત, સૌંદર્ય-સંપન્ન અને શૌર્યવંત છે કે આમાંથી કોઈને ને કોઈક રસ્તે જરૂર કાઢી શકશે. આ વિચારથી તેણુએ પિતાની દાસી મારફત એ પ્રૌઢ બ્રાહ્મણને રાજદરબારમાં બેલાવી લીધું અને નારીસુલભ શરમથી સંકેચાતાં સંકેચાતાં પણ પિતાના શ્રીકૃષ્ણ પ્રત્યેના ભાવો વ્યક્ત કરી દીધા. બ્રાહ્મણને આદર Page #253 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ ભાવ તે અત્યંતપણે ભગવાન કૃષ્ણ પ્રત્યે હતે જ, આથી સોનામાં સુગંધ ભળી ચૂકી, તે પ્રૌઢ બ્રાહ્મણ આ રાજકુમારી રુકિમણને અંગત સંદેશ લઈને સીધેસીધે દ્વારિકાનગરીમાં ગયે અને મંગલમય પ્રવેશ કર્યો. જેવો એ પ્રૌઢ બ્રાહ્મણને દ્વારપાલ ભગવાન કૃષ્ણ પાસે લઈ ગયો કે તરત તેઓ એ ભૂદેવને નીરખતાં જ સેનાને સિંહાસન પરથી ઊઠી તરત ઊભા થઈ એ સિંહાસન પર બેસાડી, એવી રીતે પૂજા કીધી કે જેવી રીતે દેવકે ભગવાનની ખુદની કરે છે. આ રીતે આદરસત્કાર કર્યો, કુશલ-પ્રશ્નો પૂછયા અને આ ભૂદેવનાં ચરણને પિતાના કમળ મધુર હાથથી સુંવાળે સ્પર્શ કરતા શાન્તભાવથી પૂછવા લાગ્યા : “અહા, બ્રાહ્મણ દેવતા! આપ છે તે કુશળ ને ? આપને આપના પૂર્વજ ઋષિમુનિઓના પંથમાં રહેતાં કશી મુસીબત તે નથી વેઠવી પડતી ને ? છે, એટલું ખરું કે ભુદેવને જે સંતોષનું ધન ન હોય તે તેની દશા સૌથી બૂરી સહેજે થાય છે. જ્યાં સંગ્રહ–પરિગ્રહની વૃત્તિ પેદા થઈ કે પછી તે દેવેન્દ્રની સમૃદ્ધિ મળે તોય તૃષ્ણની જવાળાથી હૈયું પીડિત થવાનું જ. દેવેન્દ્રોની પણ જુઓ ને, કેવી કરુણ દશા છે ! કામનાને લીધે તે માર્યા માર્યા ભટક્યા કરે છે પણ જ્યાં સંતોષધન છે ત્યાં આનંદ આનંદ છે, સુખનિદ્રા છે. જે મળે, તેથી તૃપ્ત રહી પ્રસન્ન પ્રસન્ન રહ્યાં કરે છે. આથી જ હું આપ જેવા ભદેવ ભક્તોને દાસાનુદાસ સહેજે બની જઉં છું. આપ જે વિદર્ભ પ્રદેશથી આવો છે, ત્યાંના રાજાજી બરાબર રાજધર્મ પાળે છે ને? ત્યાંની પ્રજા પરિપૂર્ણપણે સુખી છે ને? આપનું આટલે બધે દૂર શા કારણે આવવાનું થયું ?” તરત જ ભૂદેવે પિતાની અસલી વાત શરૂ કરતાં પહેલાં રુકિમણીને જ સંદેશો ભગવાન કૃષ્ણને પહેલાં આપવા માંડ્યો...” Page #254 -------------------------------------------------------------------------- ________________ રુકિમણીના સદેશે પત્ની તુલ્ય પતિ તુલ્ય, તથા માબાપ તુલ્ય તું; સુહૃદ તું, ભગિની ભ્રાતા, ગુરુ પ્રભુ સમેત તું, ૧ એક અનંત આકારી, નિરાકારીય તું જ છે; અભેદ-ભેદ વિજ્ઞાન, આત્મા સધાય એમ એ. ર શુકદેવજી પરીક્ષિત રાાને કહે છેઃ “વિદર્ભ દેશથી કન્યારત્ન રુકિમણીજીને સ ંદેશો લઈ જે ગરીમ અને પ્રૌઢ ગારમહારાજ દ્વાર કામાં પવાર્યા હતા તેમને ઊંચા આસન પર બેસાડી ભગવાન કૃષ્ણ નીચે બેસી તેમના ચરણુને પોતાના સુકેામળ હાથથી પ`પાળીને જ્યારે પૂછ્યું કે, ખેાલે ભૂદેવ ! આપ શે! સદેશે! લાવ્યા છે?' ત્યારે તે ગાર મહારાજ રુકિમણીજીની વાણીમાં ખેાલ્યા : ‘ત્રિભુવનસુંદર ! (મતલખ આખાયે જગતમાં રુકિમણીજી માટે ભગવાન કૃષ્ણ સિવાય કાઈ જ વિશેષ સુંદર નહતું.) આપના સદગુણે એવા તા મહાન અને આકર્ષીક છે કે તે સુવાવાળાઓના કાનને રસ્તે સાંસરા થઈને હૈયામાં પોતાનું સ્થાન જમાવી દે છે. અનંત જન્મેાથી એક એક અંગમાં ઘર કરી ગયેલા આધિ-વ્યાધિ-ઉપાધિના અગ્નિને એકાએક ચમત્કારની જેમ શાંત પાડી દે છે. આ જગતમાં જેટલા જીવે આંખા પામ્યા છે અને તેએમાં પણ જેઓએ પેાતાની આંખા વાટે સીધેસીધા આપને નિહાળ્યા છે, તે ખરેખરા મહા બડભાગી છે. કારણ કે આપ સ્વાર્થ, પરમા બન્નેના પરમધામરૂપ છે. મેં એ વિષે પણ મારા કાને સાંભળી લીધું છે. અચ્યુત ! હવે આ બધાને લીધે મારું ચિત્ત એકમાત્ર આપના જ ધ્યાનમાં, ચિન્તનમાં એવું તન્મય થઈ ચૂકયુ છે, કે એણે અમારા નારી વિભૂતિના મહાન ગુણ જ્ઞાને પણ ગુમાવી દીધા છે. હવે હું એ ચિત્તને ધીરજ રાખવા Page #255 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ માટે સમજાવી શકુ તેમ નથી. અહે, પ્રેમસ્વરૂપ! શ્યામસુંદર ! કુલ, શીલ, સ્વભાવ, સૌં, વિદ્યા, અવસ્થા, ધન–ધામ એમ કાઈ પણ દિષ્ટએ જોતાં આ જગતમાં મારે મન એકલા આપ જ અજોડ છે. મનુષ્યલેાકમાં જેટલાં પ્રાણી છે. તેમાં કેઈ એક પણ આપની તાલે આવી શકે તેમ નથી. હવે હું પુરુષભૂષણુ ! આપ જ વિચાર કરે અને મને દર્શાવે। કે કુલવંતી, ગુણવંતી અને ધૈવ ંતી વિવાહયેાગ્ય એવી કંઈ કુારિકા આ જગતમાં હશે કે જે આપના સિવાય ખીજા કાઈ પુરુષને પતિભાવે પસંદ કરશે? આ બધે! વિચાર કરી હું મારા પ્રિયતમ! આ કારણે જ મેં આપની એકની જ પતિરૂપે પસંદગી આ પહેલાં જ કરી લીધી છે, આપ અંતર્યામી હેાત્રાથી મારા મનની આ વાત આપે તેા આ પહેલાં પણુ જાણી જ લીધી છે એવું હું નિશ્ચિતપણે માનું છું. આ સર્વ પ્રકારે સમર્પિત થયેલી દાસીરૂપ આપની પત્નીને અહીં પધારી એને હાથ આપ વિધિસર સ્વીકારી લે. કમલનયન ! અહે। મારા પ્રાણવલ્લભ ! આપ જેવા વીરીત્તમ સિંહને વરેલી એવી આ રુકિમણીના હાથને રખે શિશુપાલ રાજવી જેવું શિયાળ ભૂલ્યે-ચૂકને પણ અડી જાય ! ખેાટી જાય ! કહેવાય છે કે બહુ પુણ્યપુંજને લીધે આ માનવજન્મ મળ્યા છે, તેા હું બધા વડીલા-દેવતાઓને વંદન કરી વીનવું છું કે આપ સૌ ખરેખર મારા પર રાજી હૈ। અને છેા, તા વહેલામાં વહેલી તક હવે શિશુપાલ અહીં આવે તે પહેલાં જ અહી' આવી મારા હાથ મારા હૃદયસ્વામી શ્રી કૃષ્ણે જ પોતાના મજબૂત હાથમાં લઈ પ્રણયપૂર્ણ હૃદયે હેતથી ચાંપી દે! સાંભળ્યું છે અને શ્રદ્ધુ પણુ છું કે આપ સદૈવ અજેય છેા, આપને કાઈ જીતી શક્યું નથી અને જીતી શકવાનું નથી. એટલે મારા મેટાભાઈએ પોતાના સખા રાજવી શિશુપાલ સાથે મારા લગ્નનું નક્કી કરી નાખ્યું છે. તે વહેલા વહેલા લગ્નના આગલા દિવસે જ વિદર્ભની આ રાજધાની ડિનપુરમાં આપ આવી પહેાંચીને, જે Page #256 -------------------------------------------------------------------------- ________________ ૪૭૫ મેટીમાટી સેના સાથે શિશુપાલ રાજવી અને એના જેવા મિથ્યાભિમાની એના મિત્રરાજા જરાસંધ આદિ આવી રહેલા સંભળાય છે, તે સૌને વેરિવખેર કરી નાખા, છિન્નભિન્ન કરી નાખે. રાક્ષસવિધિથી વીરતાનું મૂલ્ય ચૂકવી મારું પાણિગ્રહણ કરી લે. અમારે ત્યાં કુલપરંપરાને એક રિવાજ છે કે લગ્ન જેનાં થવાનાં હૈય તે કન્યાઓને પ્રથમ પ્રથમ નગર બહાર મેટા જલસા સાથે ધામધૂમથી ગિરિજા (પાર્વાંત) દેવીના મંદિરમાં જવાનું હેાય છે. તે વખતે આપ મને ખુશીથી અને સરળતાથી લઈ જઈ શકશે. જો ભગવાન શંકર જેવા પણ આપની ચરણુરજને માથે ચઢાવી ધન્યતા અનુભવે છે, તે તે ચરણરજને પ્રસાદ ગમે તેટલું તપ કરવું પડે અને ગમે તેટલા જન્મ જન્માંતરા કરવા પડે, તાય તે હું પ્રાસ કર્યા વિના તમને છેડવાની નથી જ નથી, આ મારા વજ્ર સંકલ્પ છે.' શુકદેવજી મેલ્યા : ‘પરીક્ષિતજી ! એકાગ્ર ચિત્તથી ભૂદેવતા પાસેથી રુકિમણીજીને આ ગુહ્ય સ ંદેશા સાંભળી ભગવાન કૃષ્ણ એમના હાથ પકડી સસ્મિતપણે ખેાલી ઊઠ્યા : અહા ! દિલબર દિલ તે આનું નામ! ભલે હું ચોદેય લેક અથવા ત્રિભુવનને! સર્વે સર્વા નાથ હાઉ', પણ ભક્તજનોના તા દાસાનુદાસ જ છું. ડિનપુરના ભૂદેવતાજી! આત્મસ્પર્શી દિલ-પ્રત્યુયથી ચાહતી મારી એ રુકિમણીની મનેવાંચ્છના હું કાઈપણુ ભાગે પૂરી કરવા હર પળે તૈયાર છું. જાવ એ મારી જ થઈ ચૂકેલી રુકિમણીને કહી દે કે, કશી ચિન્તા ન કરે, હું સમયસર અવશ્ય ત્યાં આવી જ પહેાંચીશ.' પેાતાનું કામ આટલું વહેલું એને સંપૂર્ણ પણે સફળ થયેલું નીરખી ગારમહારાજ નવજુવાનની જેમ હરખી ઊંચા !” Page #257 -------------------------------------------------------------------------- ________________ શિશુપાલને વાગ્દાન અને કૃષ્ણનું આગમન ઘારેલું મનમાં જરૂર ફળતું, નિર્વ્યાજ જે ભક્તિ હે, નિષ્ઠા એક રહી વળી દિલ મહીં, જે શુદ્ધ ને સત્ય તે; છો દેહે ઉભયે રહ્યા અલગ ને, લિંગેય નારી-નરે, તોયે ત્યાં થઈ જાય એકરૂપતા, ના દ્રત રે'તું ખરે. ૧ નિસર્ગ ત્યાં પૂરે સાક્ષી સંકેત દઈ વિવિધ; આખરે પિંડ-બ્રહ્માંડે, વ્યાપેલું તત્ત્વ એક જ ૨ શુકદેવજી કહે છેઃ “રાજન્ પરીક્ષિતજી ! કુંડિનપુરથી દ્વારિકામાં આવેલા ભૂદેવ પાસેથી ભગવાન કૃષ્ણ જાણું લીધું કે પરમદિવસ રાત્રે જ રુકિમણીનાં લગ્ન નકકો છે, ત્યારે સારથિને બેલાવી તેમણે કહ્યું: “ભાઈ દારુક ! હવે જરા પણ વિલંબ કર્યા વગર તું આપણે રથ જોડી લાવ!' જેવી ભગવાન કૃષ્ણની આજ્ઞા થઈ કે તરત સારથિ દારુક શૈખ્ય, સુગ્રીવ, મેઘપુષ્પ અને બલાહક એવા ચારેય ચુનંદા ઘેડાએ જે ડી ત્યાં ઝટઝટ રથ લઈ આવ્યો. પ્રથમ તો ભગવાને તે થમાં બ્રાહ્મણ દેવતાને બેસાડયા અને પછી તે રથ પર ચઢીને પિતે બેસી ગયા અને એ શીધ્રગામી ઘોડાઓ દ્વારા એક જ રાતમાં આનર્ત દેશથી વિદર્ભ પ્રદેશમાં આવી પહોંચ્યા. અહી કુડિનપુરના રાજવી ભીષ્મક રાજા પિતાને વડીલપુત્ર રુકમીના આગ્રહવશ અને નેહવશ થઈ પોતાની આ સુંદર કુંવરીની ઈચ્છા ન હોવા છતાં શિશુપાલ સાથે તેનાં લગ્ન કરાવી દેવાની તૈયારી માં પડયા હતા. નગરીને સાફસૂફ કરી ચિત્ર-વિચિત્ર રંગબેરંગી નાનીમોટી ધ્વજાપતાકાઓથી સજાવી દીધી હતી. નગરીનાં નર-નારીઓ પણ હાર, અત્તર ફુલેલ, ચંદન, ઘરેણાં અને નિર્મળ વસ્ત્રાથી સજજ Page #258 -------------------------------------------------------------------------- ________________ ४७७ થયાં હતાં. ત્યાંનાં સુંદર સુંદર ઘરમાંથી અગરુ ધૂપની સુગંધ ફેલાઈ રહી હતી. પરીક્ષિત ! ભીમક રાજાના પિતુ અને દેવતાઓનું વિધિપૂર્વક પૂજન કરીને બ્રાહ્મણોને ભોજન કરાવાયું અને સ્વસ્તિવાચન પણ કરાવાયું. સુદંતી અને પરમ સુંદરી એવી રાજકુમારી રુકિમણીને સ્નાન કરાવાયું. એના હાથમાં મંગલસુત્ર અને કંકણ પહેરાવાયાં. તેણીને વસ્ત્રાભૂષણોથી સજાવી દીધી. વિદ્વાન બ્રાહ્મણેએ સામવેદ, વેદ અને યજુર્વેદના મંત્રોથી તેણીની રક્ષા કાજે અને અથર્વવેદના વિદ્વાન પુરોહિતેાએ ગ્રહશાંતિ માટે હવન–હોમ કર્યા. રાજ ભીષ્મક પિત કુલપરંપરા અને શાસ્ત્રીય વિધિઓના ખરા જાણકાર હતા. એમણે સોનું, ચાંદી, વ, ગોળ મિશ્રિત તલ તથા ગાયો બ્રાહ્મણોને ભેટ આપી. જેમ કુંડિનપુરમાં પિતાની સુકુમારી કુંવરીના મંગલ માટે ભીમક રાજ વિવાહ સંબંધી વિધિ કરાવી રહ્યા હતા તેમ ચેદિનરેશ રાજા દમોષ પણ પિતાના પુત્ર શિશુપાલ માટે મંત્રજ્ઞ બ્રાહ્મણ પાસે પિતાના પુત્રનાં લગ્નને કાજે મંગલકૃત્ય કરાવતા હતા. તે પછી તેઓ મદ ઝરતા હાથી, તેનાથી સજાયેલા રથે, પાયલ તથા ઘોડેસવારની ચતુરંગિણી સેના સાથે લઈને કુડિનપુર આવી પહોંચ્યા. વિદર્ભરાજ ભીમક રાજાએ પણ આગળથી આવીને એમનાં સ્વાગત-સત્કાર તથા પ્રથા મુજબનું અર્ચન-પૂજન કર્યું. તે પછી પહેલેથી નક્કી કરેલ એવા “જાનીવાસામાં તેમને ઉતારે કરાવ્યો. તે જાનમાં શાવ, જરાસંધ દંતવક્ત્ર, વિદૂરથ અને પોંડૂક આદિ શિશુપાલના સેંકડો રાજવી મિત્રો પણ આવ્યા જ હતા. તે બધા રાજાઓ ભગવાન શ્રીકૃષ્ણ તથા શ્રી બલરામથી વિરુદ્ધ પણ હતા જ. અને તે બધા એમ જ ઇચ્છતા હતા કે રુકિમણી પિતાના પરમ મિત્ર શિશુપાલને જ વરે, એવા મક્કમ વિચાર સાથે જ બધા આવેલા છે અને એમ પણ મનમાં વિચારી નાખેલું છે કે ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રી બલરામજી યદુવંશીઓ સાથે આવીને જો કન્યા Page #259 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ હરણનો ફિકિમણીહરણનો પ્રયત્ન કરશે તે અમે બધાય રાજાઓ મળીને એમની સાથે લડી લઈશું. એ જ કારણે એ રાજાઓ પોતપોતાની પૂરી બહાદુર સેનાઓને સાથે લઈને આવેલા છે. જ્યારે આ ભગવાન કૃષ્ણના વિરોધી બધા રાજાઓની ગંદી હિલચાલન પત્તો બલરામને મળ્યો અને એમણે એ પણ જાણ્યું કે ભગવાન કૃષ્ણ પિતે એકલા કુંઠિનપુર રુકિમણીહરણ કાજે પહોંચી ગયા છે ત્યારે તેમણે મોટા યુદ્ધના અણસાર પારખી જાતે એ બાજુ આવવા ઝુકાવી જ દીધું હતું. તેમની સાથે એક મોટી સેના હતી. અહીં રાજકુમારી રુકિમણું પણ ભગવાન શ્રીકૃષ્ણના પધારવાની આકાંક્ષાપૂર્વક વાટ જોતી હતી. અને ચિંતા કરતી હતી કે હવે લગ્નની વેળા આવી પહોંચી છતાં નથી તો ભગવાન કૃષ્ણ અહીં પહોંચ્યા અને રાજગાર પણ હજુ અહીં પાછા ફર્યા નથી. આથી તેને વધુ ચિન્તા થવા લાગી, પણ બીજી બાજુ દિલબર દિલને, એટલી ખાતરી પાકી રહેતી હતી કે સારું જ થવાનું છે. તેવામાં જ એક બાજુ ડાબું અંગ ફરકવા લાગ્યું અને બીજી બાજુ ભગવાન કૃષ્ણ મોકલેલા સજપુરોહિત મહેલમાં કુમારી પાસે આવી પહોંચ્યા. માણસને ચહેરો જ કહી આપે તેમ એમને પ્રસન્ન ચહેરો જ કહી આપતો હતો કે “ભગવાન કૃષ્ણ પિતે ત્યાં પહોંચી ગયા છે. અને જ્યારે ભૂદેવ પાસેથી સાંભળ્યું કે રાજકુમારી! તને ધર્મપત્ની તરીકે લઈ જવાની સઋતિજ્ઞા તેમણે કરી છે' ત્યારે તે રુકિમણુંનું હૃદય આનંદથી નાચી ઊઠ્યું. તે ભાવભયે હૈયે પુસહિતને ચરણે ઝૂકી પડી, જાણે ત્યાગી ભૂદેવને ચરણે દુનિયાભરની લત ઢળી પડી !” Page #260 -------------------------------------------------------------------------- ________________ રુકિમણી હરણું પતિ-પત્ની થવા જન્મે, પ્રભુ ને પ્રભુભક્તા જ્યાં; સમાજ નિયમે છેડા, બદલાઈ જતા તિહાં. ૧ કિંતુ તેમાં ખૂબી એક, મૌલિકત્વ ટકી રહે; જે મૌલિકતવમાં સત્ય-પ્રેમ-ન્યાય સુખ મળે. ૨ ભગવાન કૃષ્ણ ને ભક્તા રુકિમણની કહે કથા; સ»ણય પછી શુદ્ધ પ્રેમ આપી શકે યથા. ૩ બ્રહ્મચારી શુકદેવજી બોલ્યા : “પરીક્ષિત ! જ્યારે રુકિમણું કુંવરીના પિતાજી રાજ ભીમેકને ખબર પડી કે ભગવાન શ્રીકૃષ્ણ અને મહાન બલરામજી અહીં પેતાની પુત્રીના વિવાહ સમયે આવી રહ્યા છે, ત્યારે તેએાએ વાજતે – ગાજતે તેઓના સ્વાગતની પૂરી તૈયારી કરી લીધી અને પૂજાની સામગ્રી સાથે જાતે પિતાની આગેવાની સહિત સામે લેવા ગયા. મધુપર્ક, ચેખાં વસ્ત્ર અને ઉત્તમોત્તમ ભેટ આપી વિધિસર એમની પૂજા પણ કરી. કારણ કે તેઓ પૂરેપૂરા બુદ્ધિશાળી હતા અને ભગવાન કૃષ્ણ તરફ તેઓનાં સદ્દભાવ અને ભક્તિ પણ હતાં જ! ભગવાનને સેના અને સાથીઓ સહિત સમગ્ર સામગ્રીઓથી યુક્ત સ્થાનમાં રખાવ્યા તેમજ પૂરું આતિથ્ય પણ કર્યું. વિદર્ભરાજ ભીષ્મકના નિમંત્રણે બીજા પણ જે રાજાઓ આવેલા તેમનું પણ તેઓએ માનસહિત સવાગત સન્માન કર્યું. નગરવાસીઓને ખબર પડી, કે ખુદ ભગવાન કૃષ્ણ પધાર્યા છે, એટલે તેઓ બધા વગર કહ્યું સંખ્યાબંધ તેમની તહેનાતમાં આવવા લાગ્યા અને જાણે સૌએ આખાના પ્યાલાથી દર્શનરૂપી અમૃત ભરી ભરીને પીધું. માંહમાંહે કહેવા પણ લાગ્યા, કે, સાચું પૂછો તો Page #261 -------------------------------------------------------------------------- ________________ ४८० ભાઈ ! આપણુ રાજકુંવરી રુકિમણીજી આ ભગવાન કૃષ્ણની જ અર્ધા ગિની થવા ગ્ય છે અને ખરેખર તો પરમ પુણ્ય મૂર્તિ તેઓ જ તેણીના પતિ તરીકે બરાબર બંધબેસતા અને સુયોગ્ય છે. બીજે કઈ પુરુષ રુકિમણીને પતિ થવા યોગ્ય નથી. આપણાં સૌદર્યમતિ રાજકુંવરી રુકિમણ સિવાય આ સાંવરી સુરત માટે બીજી કોઈ નારી એમની પત્ની પણ થવા ગ્ય નથી. આ બન્નેને સંગ જ મણિકાંચન સુયોગ છે. એમાં ફેરફાર થે યોગ્ય નથી જ. અમે તે અમારાં જે કાંઈ પુણ્ય કર્યા હોય તેના બદલામાં પ્રભુ પાસે આ જ યુગલની યાચના કરીએ છીએ !!!” જ્યારે પરીક્ષિત ! નાગરિકે આવી રસભર વાતો કરી રહ્યા હતા. તેવામાં જ રાજકુમારી રુકિમણું પિતાને રાજભવનના અંતઃપુરમાંથી નીકળી પાર્વતી દેવીનું મંદિર તરફ જતી દેખાઈ ઘણું સૈનિક રાજકુંવરીની રક્ષા માટે ઉપસ્થિત હતા. રુકિમણીનાં ચરણે તે પાર્વતીદેવીના મંદિર ભણી પડતાં હતાં પણ તેણુના હદયથી તો તેણે ભગવાન મૂકુંદના ચરણાવિંદનું જ ધ્યાન ધરી રહી હતી, કૃષ્ણમાં જ તન્મય બની રહી હતી. પોતે મૌન દશામાં હતી અને તેણીની વડીલ માતાઓ તથા સખીઓ બધાંએ એને ઘેરી લીધેલી. સૈનિકે પણ શાસ્ત્ર સાથે અને કવચ સાથે રુકિમણીની રક્ષા કરી રહ્યા હતા. વાજગાજના ગડગડાટ થઈ રહ્યા હતા. બ્રાહ્મણ પત્ની ગરાણીઓ પણ સજધજ બની ચાલી રહી હતી. અનેક પ્રકારની ભેટ-પૂજાની સામગ્રીઓ સાથે શ્રેષ્ઠ વારાંગનાઓ પણ સાથે ચાલી રહી હતી. ગવૈયાઓ સુંદર ગાવું–બજાવવું કરી રહ્યા હતા. સૂત, માગધ અને બંદીજને લાડીઓની ચારે બાજુ જય–જયકારના નાદ પિકારી રહ્યા હતા, ગુણવર્ણન જોરદાર રીતે કરી રહ્યા હતા. પાર્વતીના મંદિરમાં પહોંચતાં જ પ્રથમ રુકિમણુજીએ પિતાના સુકોમળ હાથ–પગ ધોયા, આચમન કર્યું. એ પછી બહારથી અને ભીતરથી પવિત્ર અને શાંત ભાવથી જોડાઈને અંબિકાદેવીના મંદિરમાં Page #262 -------------------------------------------------------------------------- ________________ ૪૮૧ પ્રવેશ કર્યો. વિધિવિધાન જાણનારી વૃદ્ધ બ્રાહ્મણુઓએ વિધિસર શંકર ભગવાનને અને શંકર ભગવાનનાં અર્ધાગિની ભવાનીને પ્રમાણ કરાવ્યા ત્યારે રુકિમણી બાલી, “હે માતેશ્વરી ભવાની, આપની ગાદમાં બિરાજેલા પુત્ર ગણેશજીને તથા આપને પણ હું વારંવાર નમરકાર કરું છું. માતા તથા માતાપુત્ર આપ બને એવા આશીર્વાદ આપે કે મારી ઊંડા અંતરની ઇચ્છા ભગવાન શ્રીકૃષ્ણને પતિ બનાવવાની છે, તે જ મારા પતિ બની રહે.' એ પ્રાર્થના પછી તેણુએ જલ, સુગંધ, અક્ષત, ધૂપ, વસ્ત્ર, માલા, હાર, આભૂષણ, નૈવેદ્ય, ભેટ અને આરતી આદિ સામગ્રીઓથી અંબિકાદેવીની પૂજા કરી. ત્યાર બાદ ઉપર કહેલી સામગ્રી ઉપરાંત મીઠું , પાન, કંઠસૂત્ર, ફલ અને શેરડી વગેરે સાથે સહાગણ બ્રાહ્મણીએની પણ પૂજા કીધી. ત્યારે તે સોહાગણ બ્રાહ્મણીએ રુકિમણીજીને પ્રસાદ આપી આશીર્વાદ દીધા. લાડીરૂપ રુકિમણીજીએ બ્રાહ્મણી અને ભવાની માતાને પગે લાગી પ્રસાદ ગ્રહણ કર્યો અને મૌન તેડયું. રને જડેલી વીંટીથી ઝગમગતા કરકમલ દ્વારા એક સખીનો હાથ પકડી તે ગિરિ મંદિરેથી બહાર આવી, પરીક્ષિત ! જાણે ભગવાનની ખુદ માયારૂપિણી રુકિમણીજી અત્યારે તો મોટા મોટા ધીર–વીર પુરુષોને પણ મેહ પમાડી દે તેવી બની ગઈ હતી. તેણીની કેડનો ભાગ તો એ પાતળા અને મને ડર લાગતો હતો કે ખુદ મદન પતે પણ મુગ્ધ બની જાય તેણુના મુખમંડલ પર કુંડલીની શોભા ઝગમગતી હતી, જવાનીને થનગનાટ વ્યાપી ગયે હતો, નિતંબ અને વાળ એમ એક એક અંગ અને ઉપાંગ સુંદરતાની પ્રતિમા બની ગયું હતું. જાણે કંઈક શોધી રહી હોય તેવી તેણીની આંખો ચોમેર જાણે આડકતરી રીતે ઘૂમતી હતી. હઠ પર મીઠું મધુરું માનું સ્મિત શોભી રહ્યું હતું. આમ તે તેણુંના દાંત ચેખા પ્રા. ૩૧ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ સફેદ હતા, પણ હેાની લાલાશ દાંતને પણ સ્પશી ગઈ હતી. પગમાંનાં ઝાંઝર સુખદ રીતે ઝગુઝણી રહ્યાં હતાં. તેણી પેાતાની રાજહંસ ગતિથી ચાલી રહી હતી અને પેાતાનું આ સĆસ્વ એકમાત્ર શ્રીકૃષ્ણને જ ચેાછાવર કરી રહી હતી. મુખ પર આવી ગયેલી પેાતાના માથાના ગૂંચળિયા સાનેરી કામળ વાળની લટને જેવી ડાબા હાથની કામળ આંગળીઓથી એ હટાવે છે કે તે જોઈને રાજાઓ સોનભાન ભુલી જાય છે. બસ તેવામાં તેણીને શ્યામસુ ંદર ભગવાન કૃષ્ણનાં મનેાહર દર્શન થઈ ગયાં ! રાજકુમારી જેવી પેાતાના રથ પર ચઢવા જાય છે, ત્યાં જ ત્યાં હાજર એવા બધા રાજઓની વચ્ચેથી રાજકુમારી રુકિમણીજીને તેમના બધાના દેખતાં દેખતાં જ ભગવાન કૃષ્ણે ઊંચકી લીધાં અને સેકડે હાજર રાજાઓનાં મસ્તક પર પગ મૂકી તેણીને ઉપાડીને પેાતાના રથ પર મૂકયાં. તરત બધા રાજવીએ પેાતાની જીતને ધિક્કારતા બાલવા લાગ્યા કે, ‘અમને અને અમારી બહાદુરીને લાખ લાખ ધિક્કાર છે કે અમારી હાજરી અને હાથમાં હથિયાર હાવા છતાં હરણરૂપ આ ગાવાળિયાએ અમારા જેવા સિહાને સાંપડેલે આ સુંદર ભાગ છીનવીને લઈ જાય છે !' એમ કહેતા તેઓ ભગવાન કૃષ્ણના રથની પાછળ સેના સહિત દેડવા લાગી ગયા. યુદ્ધ અને વિજય ખુદ પ્રભુ થકી મેાટા, કેમ પ્રભુ-ભક્ત છે ? પ્રભુથી જે ન થાયે તે, પ્રભુભક્ત કરી શકે. તમાગુણી રોગુણી, ને ક્રમે આ વિશ્વ છે તેથી, સત્ત્વગુણીથી ભર્યું, ક્રમે પડે દેખાવવુ. ૧ ર Page #264 -------------------------------------------------------------------------- ________________ ૪૮૩ સવૈયા એકત્રીસા રજોગુણથી તમન્ જિતાતું, રજસ્ જિતાતું સવગુણે, આમ સવથી રજસ્તમસૂ બે જિતાય જેથી જગત બને. ગુણાતીત પ્રભુ અંગ–ભક્ત છે, તેયે સવ-ગુણનિધિ રહે, એમ જગત ચાહે ત્રિગુણે પણ, ભક્ત ત્રિગુણાતીતે વહે. ૩ બ્રહમચારી શુકદેવજી કહે છે: “જે, પરીક્ષિત ! આમ જ્યારે ક્રોધાગ્નિથી ભભૂકી ઊઠેલા બધા રાજાઓને રુકિમણું સાથે વિમાનમાં બેઠેલા ભગવાન કૃષ્ણ પાછળ ચઢી આવેલા જોયા કે તરત યદુવંશી સૈનિકે પણ સમજી ગયા અને ઊભા રહી ધનુષ્ય ટંકાર કર્યો. પછી તો જરા ઘૂમીને સીધા લડાઈમાં ઉતરી ગયા. જરાસંધ રાજાના ઘણા સૈનિકે ધનુર્વિદ્યાના મર્મજ્ઞ હતા. એમણે યદુવંશીઓ પર જાણે મૂસળધાર વરસાદ વરસતો હોય, તેમ શસ્ત્રાનો વરસાદ વરસાવી દીધો. આ દશ્ય જ્યારે રુકિમણીજીએ દૂરથી જોયું કે તેણીએ ભયભીત નેત્રોથી ભગવાન કૃષ્ણ સામે લજજાની સાથે સાથે નિહાળી લીધું. તરત ભગવાને હસીને કહ્યું : “પરમ સુંદરી ! ગભરાવાનું કાંઈ કારણ નથી. હમણું જ તમારી આ યદુવંશી સેના શત્રુસેનાને નષ્ટભ્રષ્ટ કરી નાખશે !” આ બાજુ યદુવંશી સેનામાં પણ ગદ, સંકર્ષણ વગેરે મહાન શક્તિશાળી સેનાનાયકે હતા. તેઓએ થોડી જ વારમાં જરાસંધની સેનાને છિન્નભિન્ન કરી નાખી. આમ થોડી જ પળામાં જરાસંધ સહિતના બધા રાજા યુદ્ધમાં પીઠ દેખાડી પાછા વળી ભાગી ગયા. પેલી બાજુ શિશુપાલ પિતાની ભાવિ–પત્ની-કપેલી રુકિમણું આમ છિનવાઈ જવાથી જાણે મરવા પડ્યો હોય તેવો છેક નિરાશ બની ગયો. ન તો હાદિક ઉત્સાહ એનામાં રહ્યો કે ન તો રહી -શરીરકાન્તિ ! એનું મેટું પણ સુકાઈ ચૂક્યું હતું. આવી સ્થિતિમાં Page #265 -------------------------------------------------------------------------- ________________ ४८४ શિશુપાલ પાસે જઈ જરાસંધ રાજા બોલ્યો : “શિશુપાલજી! આપ તે એક ઉત્તમોત્તમ પુરુષ છે. તમને ઉદાસી શેભે ? તરત જ ઉદાસીથી હવે મુક્ત થાઓ ! જુઓ, મને આ જ કૃeણે ત્રેવીસ ગ્રેવીસ અક્ષૌહિણી સેના સાથે સત્તર વાર હરાવ્યું છે તોય હું હિમ્મત હારતે જ નથી. કારણ કે આ જગતને ઠંધમય સ્વભાવ છે. ઘડીકમાં જય, તે ઘડીકમાં પરાજય ! આમ ચક્ર ચાલતું હોય જ છે. હા, કાળ જરા આપણું તરફ આજે નથી તેથી જ તે યદુવંશીની નાનકડી સેનાએ આપણને સૌને અતિશય બળવાન હોવા છતાં હરાવી દીધા છે. કારણ કે અત્યારે કાળ એમની તરફેણમાં છે. તે જ કાળ જરાક આપણી તરફ થશે કે તરત આપણે જ સૌ ને જીતી લેવાના. આમ સમજાવવાથી આખરે તે ચેદિરાજ શિશુપાલ પોતાના મિત્રો સાથે હારેલી સ્થિતિમાં પોતાનું વલું મોટું લઈ પોતાની રાજધાનીમાં પાછા આવી ગયો. એના મિત્ર-રાજાઓ પણ હાર સ્વીકારીને પોતપોતાના રાજ્યમાં પહોંચી ગયા ! શુકદેવજી કહે છે: “હવે રુકિમણીને મોટા ભાઈ રુકમી જે ભગવાન કૃષ્ણનો મહાદ્વેષી હતો, તેનાથી આ બધું સહન ન થતાં તેણે એક અક્ષોહિણી સેનાને સાથે લઈને તરત ભગવાન કૃષ્ણને પીછો કરવે. શરૂ કર્યો. તે મહાબાહુ રુકમી ક્રોધથી લાલચોળ થઈ ગયે હતો. આમ એણે કવચ પહેરી તથા ધનુષ્ય ધારણ કરીને આવી દઢ પ્રતિજ્ઞા કરી નાખી : “જ્યાં લગી હું આ કૃષ્ણને મારી ન શકું, ત્યાં લગી મારી કુંડનપુર રાજધાનીમાં હું પાછે નહીં ફરું !” એમ બેલી તરત રથ પર તે સવાર થઈ ગયો. સારથિને હુકમ કરતાં કહ્યું : “જ્યાં પેલે કૃષ્ણ હોય ત્યાં તું મને તરત પહોંચાડ. હું એના ઘમંડના ચૂરેચૂરા કરી નાખું, શું એ ભરવાડ મારી બહેનને લઈ જઈ શકવાને ?” શુકદેવજી કહે છે: “જો પરીક્ષિત ! આ રુકમીની બુદ્ધિ કેટલી હદે બગડી ગઈ છે કે તે ભગવાનને મહાપ્રભાવ જાણતો જ નથી, Page #266 -------------------------------------------------------------------------- ________________ ૪૫ નહી. તે આ સાહસ ખેડે નહી અને નાહક બડબડ કરે જ નહી. આ સાંભળી જેવા ભગવાન કૃષ્ણ રુમી પર પ્રહાર કરવા ગયા કે તરત રુકિમણી ખેાલી : 'પ્રભુ ! મારા ભાઈ આપના મહા પરાક્રમને અને ખુદ પરમેશ્વરપણાને જતા નથી, માટે તે આ સાહસ કરવા આવ્યા છે. પણ ભગવન્ ! આપ જેવા બળવાન છે, તેવા કલ્યાણકારી પણ છે જ ને ?' આ સાંભળી ભગવાન કૃષ્ણે તેને સદંતર મારી નાખવાના વિચાર છેાડી દઈ તેને પકડી લઈ એનાં દાઢીમૂછ એવાં બનાવી નાખ્યાં કે એ કાઈને મેઢું ન દેખાડી શકે. પરંતુ જેવી રુમીસેનાને મારી હટાવી તે જ વખતે યદુવંશી સેના સાથે ત્યાં બલરામજી આવી પહેાંચ્યા અને આવું જોયું કે તરત ભગવાન કૃષ્ણને રૂપા આપતાં કહ્યું : ‘ગમે તેવે તાય આ રુકમી હવે તારા સા થયે, આપણા દિલેાાન સગા થયા. હવે એનું અપમાન તે આપણુ જ અપમાન કહેવાય. માટે એને આણે છેડી દેવા જોઇએ.’ આ સાંભળી ભગવાન કૃષ્ણે રુકમીને તરત છૂટા કરી નાખ્યા. બલરામજીએ જેવી રીતે રુકમીને છૂટા કરવાનું કાર્ય પાર પાડયું, તેવી રીતે ભાઈના આવા થયેલા અપમાન (જોકે પેાતાના, વાંકે જ આમ થયેલું તે સમજતી હતી, તેમાં પણુ ભાઈ પ્રત્યે તેને મમતા હતી) ખદલ રુકિમણીને બહુ દુઃખ લાગેલું, તેણીને પણુ ખલરામજીએ કહ્યું : ‘સાધ્વીરૂપ રુકિમણી...! દુઃખ ન લગાડેા. આખરે, કૃષ્ણે તે સ્વયં ભગવાન છે. તેથી તેઓને તા જેમ હેત ઢાળવાનું છે, તેમ અન્યાયને રાળવાના પણ છે જ. અને આ કાળે પોતે ક્ષત્રિયરૂપે આવ્યા છે. એથી આમ કરવું જ પડે !' રુકમીને ડંખ ભગવાન કૃષ્ણ ને કાઢી શકયા. રુકમી ર૪ ધાનીમાં ન ગયે। પશુ ભેજકટનગરી વસાવી ડંખ સાથે તે ત્યાં રહેવા લાગી ગયે’ Page #267 -------------------------------------------------------------------------- ________________ પદ્યુમ્ન પ્રાગટ્ય મંદાક્રાંતા ધે બાળ્યું મદન-તન; એ રૂદ્રનાથ પ્રભુએ, ત્યારે તેણે હરિશરણથી રુકિમણું ગર્ભરૂપે; પાછું સ્થાન ગ્રહણ કરીને આપી પૂરી પ્રતીતિ, પ્રેમે ત્યાગે મનમેહ છૂપે ખરે કામ વેરી ૧ અનુટુપ માયાનું જેર ત્યાં વ્યાપે, વાસના–બીજ જ્યાં હશે, વાસના–બીજ જાયે જે, પ્રભુ-ગુરુ-કૃપા થશે. ૨ બ્રહ્મચારી શુકદેવજી બોલ્યા: “પરીક્ષિત ! આ રીતે રુકમી તથા શિશુપાલ અને તે બનેની મદદે આવેલા બધા રાજાઓને એમનાં સૈન્ય સાથે જીતી લીધા પછી ભગવાન કૃષ્ણ વગેરે દ્વારિકાનગરીમાં આવ્યા અને ત્યાં વિશિષ્ટ વિધિપૂર્વક વિદર્ભ રાજકુમારી રુકિમણીજી સાથે પાણિગ્રહણ કર્યું. પરીક્ષિતજી ! આ મહત્સવના પ્રસંગરૂપે દ્વારિકાનગરીમાં ઘેર ઘેર ઉજવણીઓ થવા લાગી. કારણ કે દ્વારિકાનગરીના એકેએક નાગરિકને ભગવાન કૃષ્ણ પ્રત્યે અનન્ય પ્રેમ હતો. તેથી તે સૌએ આ વરવધૂને નાની-મોટી અને ક ભેટ લગ્ન નિમિતે આપી. આ શુભ વેળાએ બધાં નાગરિકોના કાનમાં ચમકદાર કુંડલ શોભી રહ્યાં હતાં. ઊંચાં ઊંચાં વજ–વાવટાઓથી દ્વારિકાનગરી અજોડ રીતે દીપી રહી હતી. ચિત્ર-વિચિત્ર માળાઓ અને વસ્ત્ર તથા રને સાથે તેણે આપી રહ્યાં હતાં. દ્વારે દ્વારે માંગધ્યકારી ચીજો ને જળભર્યા કળશે દીપી રહ્યાં હતાં. અરજ અને ધૂપની સુગંધ ચોમેર મહેકી રહી હતી. દીવાઓનાં અજવાળાં વિલક્ષણ Page #268 -------------------------------------------------------------------------- ________________ ૪૮૭ રૂપે શાલી રહ્યાં હતાં. મિત્ર-રાનએ આમ ત્રણને માન આપી પધાર્યાં હતા. ત્યાં હાથીએના મથી દ્વારિકાની સડક અને શેરીએ છટકાવવાળી સહેજે બની ગયેલી. પ્રત્યેક દરવાજે કેળા રાખેલી અને છંટાયેલા રસ્તે સેાપારીનાં ઝાડ સુશેાભિત જણાતાં હતાં. એ ઉત્સવમાં કઈક કુતૂહલવરા થઈ અહીં તહીં દાડાઢેડ કરી રહેલા બવ માં (૧) કુરુ (૨) સ ંજય કૈકય (૩) વિદર્ભ (૪) યદુ અને (૫) કુન્તિ વગેરે વંશના લેાકા પરસ્પર આન મનાવી રહ્યા હતા. દ્વારિકાનગરીમાં ઘેર ઘેર રુકિમણીહરણની જ નÌ ગાથા ગવાઈ રહી હતી. એ અપહરણની ગાથા સાંભળીને જ રાખ્તએ અને રાજકન્યાઓને મેાટુ આશ્ચર્ય થતું હતું. રુકિમણી જાણે સ્વય લક્ષ્મીજી અને શ્રીકૃષ્ણે સ્વયં વિષ્ણુ હેાય, તેવું ભગવાન કૃષ્ણ અને રુકિમણીનું જોડુ શેાલી રહ્યું હતું ! એમને જોઈ દ્વારિકાવાસી નરનારીએ પરમાનંદ માણી રહ્યાં જણાતાં હતાં. પરીક્ષિત ! ખુદ કામદેવ પણુ ભગવાન શ્રીકૃષ્ણ વાસુદેવના જ અ'શરૂપ છે, પ્રથમ પ્રથમ કામદેવ ભગવાન શંકરના ત્રીજા નૈત્રના અગ્નિને। ભાગ બની ગયેલ, પર ંતુ હવે ફરી તેમણે પેાતાના શરીરની પ્રાપ્તિ માટે પેાતાના અંશી એવા ભગવાન વાસુદેવને જ આશ્રય લીધા. એથી તે જ કામદેવ ખુદ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા રુકિમણીજીના ગ'માં જન્મ્યા અને પ્રદ્યુમ્ન નામથી જગતમાં મશદૂર થયા, સૌંદર્યાં, પુરુષાર્થી, સુશીલપણું' આદિ સદ્ગુણામાં તે ખુદ્ર ભગવાન શ્રીકૃષ્ણથી કશાય પ્રકારે કમ નહેાતા. તેથી એ બાળકસ્વરૂપ ભગવાન પ્રદ્યુમ્ન હજુ જયાં દશ જ દિવસના થયા, ત્યાં જ શબરાસુરે વેશ બદલીને સુતિકાગૃહમાં પ્રવેશીને એ બાળકને હરી લીધેા અને સમુદ્રમાં ફેંકી પેાતાને ઘેર પાછા પહેાંચી ગયા. કારણ કે એને એ ખ્યાલમાં આવી ગયેલું કે આ મારા પૂજન્મને બૈરી છે, જેવા એ બાળક સમુદ્રમાં શ બરાસુરે ફેકયો કે તરત તે બાળકને એક ભારે મોટા મચ્છ સાવ Page #269 -------------------------------------------------------------------------- ________________ rec મળી જ ગયા. તે મચ્છુ બીજી મામ્બ્લીની સાથે પડાયા ને માછીમારેાએ શબરાસુરને ભેટ આપ્યા પણ રસોઈયા જેવા એ મુચ્છને રસાઈ માટે કાપવા લાગ્યા ત્યાં તેા એમાંથી આ બાળક લાવ્યું ! તેથી શબરાસુરના રસાઇયાએએ તે માયાવતી નામની દાસીને સાંપી દીધું. એ બાળકને જોઈને એ દાસીને શક થઈ કે, આ બાળક ક્રાણુ હશે ?' એ જ સમયે ક્રૂરતા કરતા નારદ ઋષિ ત્યાં પહેાંચી ગયા અને એ દાસીને કહ્યું કે આ બાળક ખીજો કાઈ નથી, એ તા તારા પતિ કામદે પોતે જ છે. અને આખીયે કથની કહી છેવટે કહી દીધુ કે ‘હવે તારા પતિ આ રીતે તને સહેજે મળી ગયા.’ પરીક્ષિત ! આ માયાવતી બીજી કાઈ નહીં પણ કામદેવની જ યશસ્વિની પત્ની રતિ પાતે જ હતી. જે દિવસે ભગવાન શંકરના ક્રોધને લીધે કામદેવનું શરીર ભસ્મ થઈ ગયું હતું, તે જ દિવસથી તે રતિ પેાતાના પતિ ફરી જન્મે, એની વાટ જ જોઈ રહી હતી. તે જ રતિને શ બરાસુરે પેાતાને ત્યાં દાલ-ભાત અનાવવાના કામમાં રાકેલી, જ્યારે રતિને જણાયું કે આ બાળકના રૂપે મારા પતિશ્રો કામદેવજી પોતે છે ત્યારે તે તેમના પ્રત્યે ઘણેા ધો. પ્રય કરવા લાગી અને પ્રદ્યુમ્નકુમાર પણ ઘેાડા જ દિવસેામાં જુવાનજોધ ખની ગયા. માયાવતીએ પેાતાના આ પતિદેવને બધા પ્રકારની માયાવિદ્યાએ શીખવી, જેથી શંખરાસુરને પ્રદ્યુમ્ન મેાહગ્રસ્ત બનાવી મારી શકો. છેવટે પ્રદ્યુમ્નકુમાર અને માયાવતી બન્ને આકાશમાથી દ્વારિકાપુરીમાં જઈ ભગવાન કૃષ્ણના અંતઃપુરમાં આવી પહેાંચ્યાં. પ્રદ્યુમ્નકુમારને જોઈ રુકિમણીજીના સ્તનેામાં દૂધ ઝમવા માંડયુ, તે જ વખતે એક બાજુ જેમ દેવકી-વાસુદેવ પધાર્યા, તેમ ત્યાં નારદઋષિ પણ પધાર્યાં અને બધી વાતનો ફોડ પાડયો, જેથી રુકિમણીજી સહિત સૌ ખુશ ખુશ થઈ ગયાં. Page #270 -------------------------------------------------------------------------- ________________ જાંબવતી અને સત્યભામા સાથે લગ્ન અનુષ્ટુપ સર્વાંગ પૂર્ણ —સંપુર્ણ ધર્મ ક્રાન્તિ થવા ખધે; નૃ-નારી અકવ ને વિશ્વપ્રેમ આરાધના તે. ૧ વ્રજ ને મથુરા સાધી દ્વારિકાનગરી વળી; હિન્દ દ્વારા તદા કૃષ્ણે જગત આખુ કર્યુ” સુખી. બ્રહ્મચારી શુકદેવજી કહે છે: “પરીક્ષિતજી! સત્રાજિત પ્રથમ સૂર્યના પરમ ભક્ત અને પછી મિત્ર બની ગયા. તેથી સૂર્ય મહારાજે પ્રસન્ન થઈ સત્રાજિતને ‘સ્યમંતક' મણિ આપ્યા. તે સ્યમ તક લઈ, દ્વારિકામાં આવ્યેા. દ્વારિકાવાસી નારિકા તને દૂરથી સૂર્ય જેવે જોઈ ભગવાન કૃષ્ણ પાસે પહેાંચી ગયા અને કહેવા લાગ્યા : ‘ભગવાન ! આપ જરા બહાર આવીને જુએ તે ખરા ! ખુદ સૂર્યદેવ આપનાં દર્શીને આપણી દ્વારિકાનગરીમાં જાતે પધારતા લાગે છે!' ભગવાને ખુલાસેા કરી એ બધાને સમાવ્યું : ‘ભાઈએ ! એ સ` પેતે નથી, પરંતુ સૂર્યંના પ્રતાપે સત્રાજિતને જે સ્વમ'તકમણિ મળેલ છે તેનેા પ્રતાપ છે. તે મણુિ પ્રતિદિન આઠ ભાર સેાનું આપે છે અને જ્યાં એ શુિ હાય ત્યાં મહામારી, દુકાળ, મહપીડા, સર્પ ભય, શરીર અને મનની પીડા તથા માયાવીઓને ઉપદ્રવ વગેરે કશું અશુભ થતું જ નથી, ભગવાને તે મણિ રાજા ઉગ્રસેનને આપવા સત્રાજિતને કહ્યું, પણ લાભશ થઈ તે આપી શકયો નહી. સત્રાજિતનો ભાઈ ‘પ્રસેન’ ગળે મણિ પડેરી એક વખત વનમાં શિકાર ખેલવા ગયે. ત્યાં સિંહે તેને ઘેાડાસહિત મારી નાખ્યા. સિંહને ગુઢ્ઢામાં રહેતા ઋક્ષરાજ રીંછે મારી નાખી. આ ણ પેાતાની પાસે રાખ્યા. પરંતુ સત્રાજિતે Page #271 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ ભગવાન કૃષ્ણ પર કલંક ઓઢાડયું કે તેઓ જ મારે મણિ મારા ભાઈને મારીને છીનવી ગયા લાગે છે. ખરી રીતે આ ખોટું કલંક હતું. ભગવાન તે કલંક ઘેવા છેવટે અક્ષરાજ પાસે મણિ લેવા ગયા. ત્યાં ઋક્ષરાજ રીંછે તો રામયુગની ભગવાન સાથે ઓળખાણ કાઢી મણિ સહિત તેણે પોતાની પુત્રી જાંબવતીને પણ આપી, ભગવાન કૃષ્ણને પ્રસન્ન કરી દીધા ! ભગવાને દ્વારકામાં ઉગ્રસેન રાજા સમક્ષ સત્રાજિત રાજવીને બોલાવી સ્થમંતક મણિ પાછો સે. સત્રાજિતે તે મણિ લોજિજત બની પાછો તો લીધે, પણ ભગવાન પર કલંક નાખ્યું તેથી ખૂબખૂબ પસ્તાયો. છેવટે ભગવાનને અને દ્વારકાવાસીઓને ખુશ કરવા પિતાની પરમ સુંદર કન્યા સત્યભામા ભગવાનને પરણાવી દીધી. સત્યભામાજી શીલ, સ્વભાવ, સુન્દરતા, ઉદારતા અદિ સદ્દગુણેથી યુક્ત હેવાથી સર્વજન વલભા હતાં. ભગવાને ફક્ત તેણેને સ્વીકારી અને મંતકમણિ તો સૂર્ય ભક્ત સત્રાજિત રાજને પાછે સેપે અને તેને લીધે નીકળતું રાજનું આઠ ભાર સાનું તેના આગ્રહવશ સ્વીકારી લીધું. શતધન્ધા-વધ અનુપ્રુપ સાજિત હણી પોતે, ભલે શ્રીકૃષ્ણથી મરે, શતધન્વા સ્વયં વાંછે, એવા એ શુભ મૃત્યુને. ૧ કેમકે મૃત્યુ છે નકકી, જે સર્વ જન્મવંતને; શતધન્વા ખરે તેથી, સામેથી મૃત્યુ નોતરે. ૨ કેટલુંક બને એવું, નિયતિ ધાર્યું હોય તે કિન્તુ અંતે વધે સૌથી, એક સત્ પુરુષાર્થ એ. ૩ Page #272 -------------------------------------------------------------------------- ________________ ૪૧ બ્રહ્મચારી શુકદેવજી કહે છેઃ “રાજ પરીક્ષિત ! ભગવાન કૃષ્ણ જાણતા જ હતા કે, પાંડવોને વાળ પણ વા કે લાક્ષાગૃહ બળવાથી નહેાતે થયો, તે તેમના બળી જવાની વાત તો કેટલી બધી હાસ્યાસ્પદ ? પણ જયારે લોકપ્રચલિત વાતમાં કુંતીમાતા અને પાંચ પાંડવ લાક્ષાગૃહમાં બળી મર્યા છે, એ ચાલ્યું, એટલે તેઓ કુળપરંપરા મુજબ તેમના માટે લેકચાર કરવા ભાઈ બલરામજી સાથે હસ્તિનાપુરમાં આવ્યા. ત્યાં આવીને દાદા ભીમ, કૃપાચાર્ય, વિદુર, ગાંધારી અને દ્રોણાચાર્યને મળી તેમની સાથે સમવેદના પ્રગટ કરી. તેમજ કહેવા લાગ્યા : “પાંડવો અને કુંતીજીનું બળવું, એ તે પારાવાર દુઃખનું કારણ બન્યું !” આમ ભગવાન કૃષ્ણ તથા બલરામજી હસ્તિનાપુર ગયા પછી દ્વારિકાનગરીમાં અક્રરછ તથા કૃતવર્માને અવસર મળી ગયો અને તેઓએ શતધન્વાને એ રીતે ઉશ્કેર્યો કે તું સત્યભામના પિતાશ્રી સત્રાજિત પાસેથી મણિ કેમ છીનવી નથી શકત ? ખરી રીતે પેલા પાપી શતધન્વાનું પાપ ઘણું વધી ગયું હતું અને તે તો ભગવાન કૃષ્ણને હાથે જ મરી શકે તેમ હતું. આ તરકટ કરીને સત્રાજિતને શતધન્વાને હાથે મરાવ્યો. સત્રાજિત રાજ મૂળે તે સત્યભામાના પિતાજી હતા. મહારાણી સત્યભામા પિતાના મૃત્યુથી નબાપા બન્યાં અને ખૂબ રડયાં તથા દ્વારકા જઈ ફરિયાદ કરી, તેથી ભગવાને સત્યભામાને ઊંડો અને સક્રિય દિલાસો આપી પોતે અને પિતાના ભાઈ બલરામજીની મદદથી શતધવાને મારી જ નાખે. જોકે શતધcવાએ અરજી તથા કૃતવર્માની ભગવાન કૃષ્ણની સામે સહાય માગેલો. કારણ કે તેને ખબર પડી ગયેલી કે ભગવાન કૃષ્ણ તેને માર્યા વગર નહીં રહે. પરંતુ ભગવાન કૃષ્ણની સામે થઈ અક્રૂરજી કે કૃતવર્મા એને શી રીતે સહાય કરી શકે ? ખેર આમ શતધન્વા મરી તે ગયો પણ સ્યમન્તક મણિ શતધન્વા Page #273 -------------------------------------------------------------------------- ________________ ૪૨ પાસેથી ન મળતાં ભાઈ બલરામજીએ કહ્યું: “ભલે શતધવા પાસેથી આપણને સ્વતંતક મણિ ન મળ્યો, પણ એ મરનારે જ કેકને આપ્યો હશે. હવે આપણે તે સ્વતંતક મણિને જ શોધીએ.” કારણકે સત્યભામાના પિતા સત્રાજિતને પુત્ર નહે, તેથી આખરે તો તે મણિ પર અધિકાર સત્યભામાનાં સંતાનોને જ ગણાય. બીજી પણ એક વાત છે. તે એ કે દ્વારિકા નગરીના લેકે દુકાળ તથા દુ:ખ ન પડે એટલા માટે સ્વફલકપુત્ર અક્રૂરજીને પાછા બોલાવવા ઈચ્છે પણ છે કારણકે જ્યાં અરજી હોય છે, ત્યાં દુકાળ કે દુઃખ પડતાં નથી, એમ સૌ માને છે. આ રીત પણ અફરજીની દ્વારિકાનગરીમાં જરૂરત જ છે. આમ વિચારી ભગવાન કૃષ્ણ કાશીથી અકરજીને દ્વારિકા બેલાવી આ બધું સમજાવ્યું, અરજીએ તે છુપાવેલ મણિ શ્રી કૃષ્ણ ભગવાનને આપવા માંડયો, પણ એમણે એ મણિ તો અક્રુરજીની પાસે જ રહેવા દીધો અને દ્વારિકામાં અક્રરજીને નિવાસ કાયમી કરાવી દ્વારિકાવાસીઓની અમૂરજીને પિતાની નગરીમાં રાખવાની ઇચ્છા સાથે સાથ પૂરી કરી દીધી. બ્રહ્મચારી શુકદેવજી કહે છે: “પરીક્ષિત ! આમ ચેમેરથી સમર્થ એવા ભગવાન કૃષ્ણનું આ આખ્યાન જેઓ દિલથી વાંચે છે, મરે અને સાંભળે છે, તે અવશ્ય આ કાળે અપકીર્તિ અને બધાં પાપીથી છૂટી કેવળ શાન્તિને જ અનુભવ કરી શકે છે. પાંડવભેરુ કૃષ્ણ ને કાલિંદીવરણ જાતે આવી હર પીડા, ભક્ત એ પાંડવ તણી પક્ષેય મળે તેમ કૃષ્ણ સહાય કાયમી. ૧ વિનયમૂલ્ય છે મેટું, આચરી ભગવાન એક શિખાડે સર્વને વિશ્વ, સંસ્કૃતિ ભારતીય તે. Page #274 -------------------------------------------------------------------------- ________________ ૪૯૩ બ્રહ્મચારી શુકદેવજી કહે છે: “પરીક્ષિત ! જ્યારે પાંડવો લાક્ષાગૃહમાં બળી ગયા નથી એમ રપષ્ટપણે જાહેર થયું, ત્યારે કૃષ્ણ પાંડવોને મળવા ઇદ્રપ્રસ્થમાં જાતે પધાર્યા. ભાઈ સાત્યકિ અને બીજા થોડા યદુવંશી પણ એમની સાથે હતા. જ્યારે પાંડવોને ખબર પડી કે ખુદ ભગવાન કૃષ્ણ પિતાને ત્યાં સામે ચાલીને પધારે છે, ત્યારે તેઓ ખૂબ ઉત્સાહભેર ભગવાન કૃષ્ણની સામે તેમને લેવા ગયા અને પરસ્પર પ્રેમાલિંગન કર્યા, ભગવાનનું પિતાનું આલિંગન થાય ત્યાં પાપ-તાપ તો ધોવાઈ જાય, તે કુદરતી હતું. ભગવાન કૃષ્ણનું અતિમનોહર મુખ જોઈ, તેઓ ખૂબ આનંદમગ્ન બની ગયા. પિતે ખુદ ભગવાન છતાં વિનયધર્મની મહત્તારૂપે પિતાથી મોટેરા એવા ધર્મરાજ યુધિષ્ઠિર તથા ભીમસેનનાં ચરણોમાં ભગવાને ખુદ પ્રણામ કર્યા; અર્જુનને હૈયાથી ચાંપી લીધા. તરત સહદેવ–નકુલની બાંધવ જેડીએ ભાવપૂર્વક ભગવાનનાં ચરણે વંદન કરી લીધા. આ વિધિ પત્યા પછી પરમ સુંદરી દ્રૌપદી (જે હજુ તાજી જ પરિણીત થવાને કારણે થોડી લજજાવતી હતી, તે) ધીરે ધીરે ભગવાન પાસે આવી અને તેણીએ ભાવપૂર્વક પ્રણામ કર્યા. પાંડવોએ ભાઈ સાત્યકિનું પણ ભગવાન સાથે હોવાથી ભગવાન શ્રીકૃષ્ણના જેવું જ સન્માનભર્યું ગૌરવ કર્યું. બીજ યદુવંશીઓને પણ યથાયોગ્ય સત્કાર કર્યો તથા ભગવાન કૃષ્ણની ચારેય બાજુ આસન પર અદબભેર બેસી ગયા. ત્યાર બાદ ભગવાન કૃષ્ણ પિતાનાં ફઈબા કુતીમાતાની પાસે જઈને પ્રેમપૂર્ણ પ્રણામ કર્યા. કુતીમાતાએ અત્યંત માતૃનેહવશ એમને હદયે લગાડી લીધા. તે વખતે માતાજીની આંખે હેતથી છલકાઈ ગઈ. અરસપરસ કુશલક્ષેમ સમાચાર આપ્યા-લીધા. પરંતુ માતુશ્રી કુંતીજીનું ગળું તે વાસ–વિવળતાથી કયાંય લગી રૂંધાઈ ગયેલું રહ્યું. માતૃહૃદયની આ જ વિશેષતા છે ને ! ભગવાન કૃષ્ણના ખૂબ પૂછવાથી માતાજી બોલ્યાં : “વીરા ! અમારા પ્રત્યે Page #275 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ મમતાભર્યો ને રાખી તમોએ જયારથી જાત-સમાચાર મંગાવવા ભાઈ અરજીને ઠેઠ અહીં લગી મેકલ્યા, ત્યારથી જ અમારાં તે પ્રેય–શ્રેય બને પૂરેપૂરાં સધાઈ જ ગયાં ! અમને સ્પષ્ટ ખ્યાલ આભે કે, અમે એકલાં કે અનાથ નથી. જોકે આમ તે તમે સૌના જ છો પણ અમારે તમારા પર અને તમારે અમારા પર અતિશય સદ્દભાવ અને મીઠો મધુરો ભાવ છે, તેથી અમોને જરા વધુ પોતાપણું લાગે છે!” તરત ધર્મરાજજી બોલ્યા : “સર્વેશ્વર એવા શ્રીકૃષ્ણજી ! અમે પૂર્વજન્મમાં તથા આ જન્મમાં કેટલાં સુકૃત્યે કર્યા છે એની અમને ખબર નથી. પણ મેટા મોટા યોગીશ્વરને ઘણું ઘણું કઠિન તપ:સાધનાથી માંડ માંડ મળે તેવા ખુદ ભગવાન આપ જાતે અમારે ઘેર પરિશ્રમપૂર્વક પધારી અમને દર્શન આપે છે તેથી ખરેખર લાગે છે કે આમાં અમારી કોઈ વિશેષતા નથી, આપની પોતાની જ અહેતુકી કૃપા છે ! હવે જયારે મહાકષ્ટ ઉઠાવી આપ સ્વયં પધાર્યા જ છે, તો થોડા દિવસ શાન્તિથી અહીં રહી જ જાઓ !” સભાગ્યે આ એમની હાર્દિક વિનંતિનો સ્વીકાર કરી ચોમાસાના ચાર માસ શ્રીકૃષ્ણ સુખપૂર્વક ઇન્દ્રપ્રસ્થમાં રહી જ ગયા. એક વખત તેઓ અજુન સાથે અરણ્યમાં ફરતા ફરતા યમુનાતીરે આવી પહોંચ્યા, હાથ-પગ ધોયા તથા નિર્મલ જલ પીધું અને જુએ તે યમુનાતીરે તપ કરી રહેલી એક અંગ-પ્રત્ય ગે સર્વાગ સુંદર એવી કન્યા દીઠી. ભગવાન કૃષ્ણ સખા અજુનને તેના ખબર પૂછવા મેક. અને ઓળખાણ કર્યા પછી આસ્તક રહીને પૂછ્યું : “હે કળે ! હે સુંદરી ? તું તારે માટે ગ્ય એવા પતિની શોધમાં છે, એવું લાગે છે ખરું ને ?” તરત તે કાલિન્દી બેલી : “હું પ્રત્યક્ષ ભગવાન સૂર્યનું સંતાન છું અને સર્વશ્રેષ્ઠ વરદાની ખુદ ભગવાન વિષ્ણુને જ પતિભાવે વરવા ઇચ્છું . માટે જ આ કઠેર તપ કરી રહી છું. કઠણ તપ વિના એ માત્ર ભાવનાથી ખુદ ભગવાન કયાંથી મળે ? વીર અર્જુન ! તેમના વિના બીજા કોઈને હું મારા Page #276 -------------------------------------------------------------------------- ________________ ૪૯૫ પતિ બનાવવા ઇચ્છતી નથી. મારું નામ કાલિંદી છે. મારા પિતાશ્રીએ આ યમુનાના જળમાં એક સુંદર મકાન મને બનાવી આપ્યું છે, જ્યાં લગી હું ભગવાનને નહીં જોઉ ત્યાં લગી અહી એ મકાનમાં જ રહીશ.' અર્જુને જઈને ભગવાન કૃષ્ણને આ બધી વાતો વિગતથી તરત સંભળાવી. એટલે ભગવાન કૃષ્ણે તરત સૂર્યપુત્રી કાલિંદીને પેાતાની સાથે રથમાં બેસાડી દીધી અતે ધર્મરાજ પાસે આવ્યા. પાંડવેાની ઇચ્છાથી ભગવાને તેમને (પાંડવાને) વિશ્વકર્મા દ્વારા અદ્ભુત નગર બનાવી આપ્યું. અગ્નિદેવને ખાંડવ વન અપાવ્યું, અને મય નામે દાનવને ભળતા બચાવ્યા. તેથી તે પશુ મિત્ર બન્યા. અને અગ્નિએ પણ ઊંચા પ્રકારનાં આયુધ અને કવચ વગેરે આપ્યું અને મય દાનવે પાંડવ-મહાસભા રચી દીધી. પછી ભગવાન કૃષ્ણે દ્વારિકા જઈ સના સંતાષ માટે કાલિન્દી સાથે લગ્ન કરી નાખ્યાં. સક્ષત્રિયતા ને પાણિગ્રહણ ઉપતિ ન લાલચેામાં લપટાવું કા' દિ, ન ચાચવું કે વળી પ્રાણ હામી; સૌ મત્ય ને ગાદ્વિજ રક્ષનારી, છે એવી સત્ ક્ષત્રિયતા રૂપાળી, ૧ અનુષ્ટુપ સવ જગપ્રજા મધ્યે, આવું ખમીર પિયું; તેથી શ્રીકૃષ્ણને સાચુ, જગન્નાથપણું મળ્યું. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ મલિની શુચિ પ્રણય ધરાવે, વિશ્વવાસલ્ય બીજ, સલ સુવનિતામાં, રોપવા હેતુથી જ; પરમ પતિ પ્રભુ શ્રીકૃષ્ણજી અવતર્યાતા, નિખિલ અવનિ માંહે, ભૂમિ આ ભારતીમાં. ૩ બ્રહ્મચારી શુકદેવજી બોલ્યાઃ “અવન્તિ (ઉજજૈન)ના રાજાઓ હતા વિંદ અને અનુવિંદ. તેઓ દુયોધનના અધીન અને અનુયાયીઓ હતા. તે બને ભાઈઓની બહેન મિત્રવિંદાએ સ્વયંવરરૂપે ભગવાન કૃષ્ણને જ વરવા વિચારી લીધેલું, પરંતુ એ બન્ને બંધુરાજાઓએ તેણુને તેમ કરતાં નાહક અટકાવી મૂકી. પરંતુ ભગવાન કૃષ્ણ એ કુંવરીની પિતા તરફની પ્રણયભાવને નિહાળી બધા રાજાઓની વચ્ચેથી તેણીનું અપહરણ કરી ગયા અને સેવે રાજાઓ હાથ ઘસતા એમ જ રહી યી, પરીક્ષિત ! કાસલ નરેશ નગ્નજિત એક સારા ધાર્મિકવૃત્તિના રાજા હતા. એ રાજવીની પરમસુંદરી કન્યાનું નામ “નગ્નજિતી સત્યા હતું. કાસલનરેશે તે નિમિતે એક વજ-સંક૯પ કરેલે તે એ કે, પોતાના સાત મહાશક્તિધર બળદને એકીસાથે જે વશ કરે તેને પોતાની આ કન્યા અતિશય સ્નેહપૂર્વક વરાવવી ! એ બળદોનાં શિંગડાં એવાં તે તીક્ષણ હતાં કે એ સાતેય બળદો એકીસાથે વશ કરી લેવા એ કાંઈ સહેલું કામ ન હતું. તેઓ (બળદો) તે એટલા બધા બળવાન હતા કે મોટા મોટા ગણાતા મહારાજાઓને એમણે ધૂળ ચાટતા કરી દીધેલા. જેથી હજ લગી કોઈ એ “સત્યા' કન્યાને વરી શકેલું નહોતું. પરંતુ જયારે આ વાત યદુવંશીઓના વહાલા ભગવાન શ્રીકૃષ્ણ સાંભળી ત્યારે, તેઓ એક મોટી સેના લઈને કેસલપુરી (અયોધ્યા) પહોંચ્યા Page #278 -------------------------------------------------------------------------- ________________ ૪૭ કેસલનરેશે બહુ પ્રેમથી તેઓને આદર-સત્કાર કર્યો ! ભગવાન કૃષ્ણ પણ રાજવીને આદર–સત્કારનું ઘણું ઘણું હાર્દિક અભિનંદન કર્યું, રાજા નગ્નજિતની સુપુત્રી નાગ્નજિતી સત્યાને આ સમાચાર મળ્યા કે તેણીએ મનેમન જ વિચાર કર્યો કે અત્યાર સુધી જેમને વરવા માટે મેં ઘણું ઘણું વ્રતનિયમો વગેરે કરેલ છે અને મનથી તો હું આ પરમ પુરુષને જ પરણી ચૂકી છું, કારણ કે ભગવતી લક્ષ્મી, બ્રહ્માજી, શંકર ભગવાન અને મેટામોટા કપાલે જેમની ચરણરજ પિતાના મસ્તક પર ચઢાવી પિતપેાતાને ધન્યભાગી મનાવે છે, તેઓ પિતાની જ કૃપાથી મારા પર પ્રસન્ન થયા. અને પરીક્ષિત ! રાજા નગ્નજિતે પણ ઊંડા હદયથી પ્રાર્થના કરી ઃ “જગતના એકમાત્ર શ્રીકૃષ્ણ! કયાં આપ જેવી મહાસમર્થ વિભૂતિ અને ક્યાં મારા જેવો તુરછ માનવી! હવે આપ જ ફરમાવો કે હું આપની શી સેવા કરું ? ભગવાને કહ્યું : “ક્ષત્રિય એકમાત્ર સ્વક્તવ્યમાં પરાયણ હોય એટલે બસ છે. કોઈની પાસેથી કશું માગવાનું હોય જ નહીં. પરંતુ આપનું સૌહાર્દ વધારવા હું આપની કન્યાની માગણી અવશ્ય કરું છું.” આ સાંભળી રાજવી નગ્નજિત તે ખુશ થઈ ગયા અને બેલ્યો: “જેને હૈયે લક્ષ્મીજી ખુદ વિરાજે છે, તેમના કરતાં ઉચ્ચ પુરુષ મારી પુત્રીને જગતમાં ક્યાંય પોતાને પતિ બનાવવા માટે મળી શકે જ નહીં, પરત કપાનાથ! આ સાત બળદોને જે જીતે તે જ મારી કન્યાને પતિ થાય, એ મારો પ્રથમથી દઢ સંકલ્પ છે અને આપ સમર્થ માટે કશું અશક્ય નથી. બાકી આ પહેલાં અનેક રાજવીઓ ક્ષત્રિય આવ્યા પણ કેઈ આ બળદને સંપૂર્ણ વશ કરી જ નથી શકયા. ભગવાન શ્રીકૃષ્ણ આ વાત સાંભળી તરત કમર બાંધીને પોતાનાં સાત રૂપે બનાવી સામાન્ય બકરી જેવા તે સાતેય બળદોને નિવાર્ય બનાવી રમત રમતમાં નાથી જ લીધા અને એ બળદેને પ્રા. ૩૨ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ મહા શોર્યનું ઘમંડ ચૂરેચૂરા થઈ ચૂકયું ! હવે ભગવાન કૃષ્ણ તે બધાને દોરીથી બાંધી જેમ નાનું બાળક રમતાં રમતાં લાકડાના બળદને જ ખેંચતું હોય તેમ ખેંચી લીધા. આથી રાજા નગ્નજિત આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. નગ્નજિત રાજાએ પ્રસન્નતાપૂર્ણ હૈયે વિધિસર રીતે પિતાની પુત્રીનું પાણિગ્રહણ કરાવ્યું ને અનેક ગાયો તથા પાર વિનાની સંપત્તિ આપી. રાણીએ, પ્રજાજને સૌ રાજી રાજી થઈ ગયાં. ધામધૂમથી લગ્ન પત્યે વરકન્યાને રથમાં બેસાડી હરખથી વિદાય પણ આપી. જોકે જે રાજાઓ આ કન્યાને નહાતા વરી શક્યા તેમણે સૌ ઈર્ષ્યા કરી એકસાથે ચડી આવ્યા પણ તેમાં તેમનું કશું ન વળ્યું. આવી જ રીતે કેકય દેશની કન્યા ભદ્રા અને મકપદેશની રાજકન્યા લક્ષ્મણ પણ હરી લાવ્યા. આમ ભગવાન કુણનાં લગ્ન બીજી પણ હજારો સ્ત્રીઓ સાથે આ રીતે થયાં હતાં. ભીમાસુર વધ અને અપહૃતાઓનો સ્વીકાર માલિની નરક-અસુર લાવ્યા, રાજકન્યા હજાર, હરણ કરી પરાણે, રાખીતી જેલમાંહે, તરત છૂટી થતાં તે, મુગ્ધ હૈયાં થકી સૌ, પ્રણયસહિત કૃષ્ણ સત્પતિને વરી છે. ૧ અનુપ્રુપ નરકાસુર મરવાથી, દેત્યહીન ધરા થતાં; જ દે ઋષિ સૌએ, રાજી થયાં ખરેખરાં. ૨ પશુદેવ અને મત્ય સર્વમાં સ્વાર્થ છે રહ્યો, તેથી જ સ્વાર્થ જે જીતે તે આખું જગ જીત ૩ Page #280 -------------------------------------------------------------------------- ________________ ૪૯૯ બ્રહ્મચારી શુકદેવજીએ કહ્યું: “પરીક્ષિત ! ભીમાસુરે વરુણનું છત્ર, માતા અદિતિનાં કુંડલ અને મેરગિરિ પર વિરાજતા દેવના મણિપ નામના સ્થાનને છીનવી લીધેલું. એને લીધે દેવોના ઈંદ્ર પિોતે ભગવાન પાસે દ્વારકામાં આવ્યા અને વિગતથી ભગવાન શ્રીકૃષ્ણને આ વાત સમજવી. આ સાંભળી ભગવાન પોતાનાં પ્રિયપત્ની સત્યભામાજીને લઈ ગરુડ પર સવાર થયા અને ભૌમાસુરની રાજધાની પ્ર તિષપુર પહોંચ્યા. પણ ત્યાં પ્રાયોતિષપુરમાં પ્રવેશ કરવો અતિશય દુર્ગમ હતું. કારણ કે એક તે એ નગરીની ચારેકોર પહાડીઓની જબરી કિલ્લેબંધી હતી. વળી શસ્ત્રોને ઘેરા પ્રથમથી જ કરી રાખ્યો હતો. ત્યારબાદ પાણીથી ભરેલી ખાઈ આવતી હતી. એ પછી આગ અને વીજળીની ચાર દીવાલે કરેલી હતી, જેની ભીતરમાં ગેસ બંધ કરીને રાખેલ હતા. અહીંથી આગળ જતાં એ મૂરદૈત્ય નગરની ચારે બાજુ પિતાની દશહજાર ભયંકર અને મજબૂત જાળ બિછાવી રાખેલી હતી. ભગવાન શ્રીકૃષ્ણ પિતાની ગદાથી પહાડોને તેડી–ફાડી નાખ્યા અને શસ્ત્રોની મોરચાબંધીને બાણ વડે છિન્નભિન્ન કરી નાખી તથા ચક્ર વડે અગ્નિ, પાણી અને વાયુની ચારે દીવાલેને તરત -નષ્ટભ્રષ્ટ જ કરી નાખી. પછી એ મૂરદૈત્યની જાળને તલવારથી કાપી-પીને ભગવાન કૃષ્ણ અળગી કરી. ત્યાં ગોઠવેલાં મેટાં યંત્ર બંધ પાડયા હતાં એમને તથા વીરોના હૃદયને શંખનાદ વડે વિદારી નાખ્યાં અને એ નગરના પરકોટાનો ગદા ધરનાર ભગવાને પેતાની ગદાથી જ દવંસ કરી નાખે. ભગવાન કૃષ્ણના પાંચજન્ય શંખનો અવાજ થયો તે પ્રલયકાળની વીજળીના કડાકા એ મહા ભયંકર હતા. એ સાંભળીને સેનાપતિ મૂરદૈત્યની નિદ્રા તૂટી ગઈ અને તે બહાર નીકળી અ.. એને પાંચ માથાં હતાં અને હમણાં લગી તો તે જળની ભીડ લઈ રહેલો. તે મૂરદૈત્ય પ્રલયકાળના સૂર્ય અને અગ્નિ સમાન પ્રચંડ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ તેજધારી હતું. તે એટલે તો ભયંકર હતો કે એની સામે કેઈથી આંખ ઉઠાવીને દેખવું પણ આસાન નહોતું. જાગતાં વેંત તેણે પોતાનું ત્રિશલ ઉપાડયું અને એવી રીતે તે ભગવાન તરફ દોડી આવ્યો, જાણે મોટા સાપ ભણું ખુદ ગરુડ દોડ હાય એ વખતે એવું જણાયેલું કે જાણે તે પિતાનાં પાંચ મુખો વડે ત્રણે લોકને ભરખી જશે. એણે પોતાના ત્રિશલને મોટા વેગથી ફેરવ્યું અને ગરુડજી પર પર ચલાવ્યું અને પછી પિતાનાં પાંચેય મુખેથી ઘોર સિંહનાદ કરવા લાગી ગયો. એના સિહનાદનો મહા શબ્દ પૃથ્વી, આકાશ, પાતાળ અને દશે દિશાઓમાં ફેલાઈ આખા બ્રહ્માંડમાં વ્યાપી ગયે. ભગવાને જોયું કે મૂરદૈત્યને ત્રિશલ ગરુડજી તરફ તીવ્ર અને મોટા વેગથી આવી રહ્યું છે, ત્યારે પિતાનું હસ્તકૌશલ દેખાડીને ફૂર્તિથી એમણે બે બાણ માર્યા, જેથી પિલું ત્રિશલ તે કપાઈને એના ત્રણ ટુકડા થઈ ગયા. વળી મૂરદૈત્યના મોઢા ઉપર બહુ બહુ બાણ માર્યા તેથી તે મૂરદૈત્યે ખુદ ભગવાન પર પિતાની ગદા ચલાવી. પરંતુ ભગવાનની સામેથી આવેલી ગદાએ, તે દૈત્યગદાના ચૂરેચૂરા કરી નાખ્યા. હવે તે અસ્ત્રવિહીન થવાને કારણે પોતાની ભુજાઓ ફેલાવી ભગવાન કૃષ્ણ તરફ દેડક્યો અને જેવો તે દોડવા લાગ્યું કે તરત જ પિતાના ચક્રથી ભગવાને મૂરદૈત્યનાં, જેમ કુંભાર સરળતાથી માટલાં ઉતારે તેમ રમતમાં પાંચ માથા ઉતારી નાખ્યાં ! શિર કપાતાં જ મુર દૈત્યનું પ્રાણપંખેરું ઊડી ગયું અને ઈદ–વજથી જેમ શિખર કપાઈ સમુદ્રમાં પડે તેમ તેનું શરીર પાણીમાં પડયું. તે દૈત્યના સાત પુત્રો હતા ઃ (૧) તામ્ર (૨) અંતરીક્ષ (૩) શ્રવણ (૪) વિભાવસુ (૫) વસુ, (૬) નભ સ્વાવ (૭) અરુણતે સાતેય પુત્રો પિતાના મૃત્યુથી ઘણું શેકાકુલ થયા અને શસ્ત્રાસ્ત્રથી સજજ બની ફોધપૂર્વક બદલે લેવા માટે દોડી આવ્યા. પીઠ નામના દૈત્યને પિતાને સેનાપતિ બનાવી ભીમાસુરની આજ્ઞાથી ભગવાન શ્રીકૃષ્ણ પર ચઢી આવ્યા અને બાણ, ચક્ર, ગદા, શક્તિ, ઋષ્ટિ અને ત્રિશલ Page #282 -------------------------------------------------------------------------- ________________ ૫૦૧ આદિ પ્રચંડ શસ્ત્રોની વર્ષા કરવા લાગ્યા. પરંતુ પરીક્ષિતજી ! ભગવાનની શક્તિ તે અમેઘ અને અનંતી છેભગવાને પોતાનાં જ બાણે વડે એમનાં કટિ કોટિ શસ્ત્રાના તલતલ જેવા ટુકડા કરી નાંખ્યા. બધાય તે યમરાજ દ્વારે પહોંચી ગયા ! પછી તો અતિ કૈધ કરી ખુદ ભૌમાસુર જ સમુદ્ર બહાર આવ્યું અને શતારિ નામની પિતાની શતક્ની ભગવાન પર અને સત્યભામા પર ચલાવી અને તેના બધાય સૈનિકોએ એકીસાથે જ પિતપોતાનાં શસ્ત્રાસ્ત્રો છેડ્યાં. ભગવાને પણ ચિત્રવિચિત્ર પાંખોવાળાં તીખાં તીખાં બાણ ચલાવી તે બધાંને તોડી પાડ્યાં. હવે બધા હાથીઓ પણ યુદ્ધભૂમિ છેડી છેડી નગરીમાં પાછા ઘૂસી ગયા અને એકલે ભીમાસુર રહી ગયે. ગરુડ પર તેણે શક્તિ તો ચલાવી પણ તેમાં તે ન ફાવ્યો. છેવટે ભગવાન કૃષ્ણ પર ત્રિશલ ઉઠાવ્યું તે ખરું, પણ તે ફેક તે પહેલાં જ છુરા જેવા ચક્રથી હાથી પર બેઠેલા તે ભૌમાસુરનું માથું જ ભગવાને ઉડાવી દીધું. તે સુંદર મુકુટ અને કુંડલથી ઝગમગતું માથું પૃથ્વી પર પડયું. ભીમાસુરનાં સગાં હાયહાય કરવા લાગી ગયાં પણ ઋષિએ “સાધુ સાધુ” કહેવા અને દેવે ફૂલે વરસાવવા લાગી ગયા હવે પૃથ્વી ભગવાન પાસે આવી. તેણુએ તરત જ ભગવાનના ગળામાં વૈજયંતી માળા પહેરાવી દીધી; અદિતિમાતાને ઝગમગતાં કુંડલ, વરુને છત્ર અને ઈને મણિપર્વ આપી દીધાં. હાથ જોડી સ્તુતિ ખૂબ કરી. ત્યાર બાદ રાજાઓની જે કન્યાઓ ભોમાસુર લાવે, તે સર્વ કન્યાઓએ ભગવાનને ખુબ પ્રગુપમાવપૂર્વક પતિરૂપે પસંદ કરી લીધા. તેથી અઢળક સંપત્તિ અને ચેસઠ ચાર દાંતવાળા હાથીઓ સાથે તે સોને ભગવાન કૃષ્ણ પનીરૂપે સ્વીકારી દ્વારિકા નગરીમાં મોકલી દીધી ! Page #283 -------------------------------------------------------------------------- ________________ રુકિમણીના અહંકારનું મન ઉષતિ મનુષ્યદેહી પ્રભુ કૃષ્ણે કાદિ, રુકિમણી જેવી પટરાણીએની; ભૂલા ભુલાવા પ્રણય-પ્રણાલિ, વિવિધ યારે સુગૃહસ્થતાથી. અનુષ્ટુપ સ્વસ’બધી તણા દાષા, રડાવી કાઢવા પડે; કટુ ઔષધને પાઈ, રાગે! મટાડવા પડે. ૧. બ્રહ્મચારી શુકદેવજી કહે છે: “દેવરાજ ઇંદ્રે ભગવાનની અને સત્યભામાજી બન્નેની પૂજા કરી લીધી. ભગવાને અદિતિનાં કુંડલા દેવરાજને સાંપી દીધાં. પરંતુ કલ્પવૃક્ષને ભગવાને સત્યભામાજીના ખાગમાં લગાવવા ઈછ્યુ. સ્વાથી ઇંદ્રે પેાતાનું કામ હતું ત્યાં લગી તે પ્રભુનાં ચરણ સ્પર્ધ્ય પણ સ્વાર્થ સર્યા બાદ કલ્પવૃક્ષ માટે ભગવાનની ઈચ્છા પૂરી ન કરી અને લડાઈ છેડી. આખરે ભગવાને નતે લડીને દેવેને જીતી એ ઇચ્છા પૂરી કરી. ખરેખર સ્વામય જગત છે. ગરુડ પર ભગવાન અને સત્યભામા બન્નેય દ્વારિકાનગરીમાં પાછાં આવ્યાં. ભગવાને સત્યભામાજીના ભાગમાં કલ્પવૃક્ષ વૈપ્યું એથી સત્યભામાજીને બગીચા ખૂબ ખૂબ દીપી ઊઠ્યો, હુવે પેલી ચાહનારી દરેક રાજકુમારી સાથે પે।તે અલગ અલગ વ્યક્તિરૂપે અનેક થઈ ભગવાને વિધિવત્ લગ્ન કરી લીધાં! આ રીતે ભગવાનની પત્નીઓની સંખ્યા સેાળ હાર અને એકસે આની થઈ. તેમાં રુક્મિણી, Page #284 -------------------------------------------------------------------------- ________________ ૫૦૩ સત્યભામા જેવી આઠ તો ભગવાન કૃષ્ણની પટરાણુઓ જ હતી. આ સોળહજાર એકસે ને આઠ રાણીઓના દરેકના મહેલે ભગવાન પધારે ત્યારે તે રાણુ જતે જ દરેક પ્રકારની પૂરેપૂરી અને દિલભરીને સેવા કરી ભગવાનને સર્વ પ્રકારે રિઝાવવાનો લહાવો લેતી. ખુદ ભગવાનના મૂર્તિમાન શરીરને સ્પર્શ સુખ એ બધીને મળી શકતું. કેવી હતી એ મહા ધન્યભાગની સ્ત્રીએ ! પરંતુ ઘણું વાર એવું બની જતું કે આ સુખ જિરવાનું નહીં, અને સામાન્ય માનવીની જેમ એ બધીને પણ ક્રોધ, માન, મદ, મોહ, ઈર્ષા વગેરે દોષ ઘેરી લેતા. એવે વખતે ભગવાન કૃષ્ણ પોતે પણ સામાન્ય ગૃહસ્થ માનવી જેવા બનીને એ દેશે તજાવતા અને નાની મેટી એમની ભૂલો સુધરાવતા ! એકદા રુકિમણુમાં ખૂબ અહંકાર આવી ગયું. તે એવું વિચારવા લાગી કે, મારામાં કૃષ્ણને આકષીને ગાંધી રાખનારું કેવું અદ્ભુત સૌંદર્ય છે જે બીજી પટરાણીઓમાં નથી ને પિતાનામાં છે. ભગવાન કૃષ્ણને આ ખૂબ સાહ્યું. એથી તક જોઈ ભગવાન કૃષ્ણ રુકિમણીને આ મતલબનું કહ્યું : “રાણીજી, તમારા રૂપ આગળ હું તો સાવ કાળિયે કૃષ્ણ છું. મને લાગે છે કે હજુ તમારે તમારા જે રૂપસભર વરરાજે પસંદ કરી લેવો જોઈએ. તમારે એ બાબતમાં સંકોચ કરવાની જરૂર નથી. કુમારાવસ્થાથી જ જેમને તન, મન, સાધનની છાવરી કરનાર રુકિમણીને તો પેતાને અતિશય મનગમતો પિતે આવું કહેશે, એવી કલ્પના જ ક્યાંથી હોય? એટલે આ ઉદ્દગાર સાંભળી તેણું તો ત્યાં ને ત્યાં જ મૂચ્છિત થઈને નીચે ઢળી પડી ! જરાક ભાન આવતાં હૈયું ચિરાયું, અસુઓએ માઝા મૂકી દીધી, આખું શરીર લથબથ થઈ ગયું, માથાના વાળ છૂટા થઈ ગયા. રુકિમણની આ દશા જોઈ એટલે તરત ભગવાન કૃષ્ણ ચેતી ગયા, પલંગ પરથી નીચા ઊતરી ખોળામાં એનું માથું લઈ જાને પંખે કરવા લાગી ગયા અને પિતાના જ કેમળ કરથી આંસુ લૂછી નાખ્યા. ના. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ અંબેડ વાળે અને આ મતલબે કહ્યું : “મારી વહાલી ! તું કેવી ભાળી ભટાક છે. મેં તે જરાક વિનેદમાં કહ્યું. મને તારી જરાક મજાક કરવાનું મન થયું, ત્યાં તે તું બહાદુર હોવા છતાં કાયરની જેમ રડી પડી ! તું એટલું નથી જાણતી કે તારા વિના મને ક્ષણ વાર પણ ક્યાં ગમે છે ? બસ પાછી રુકિમણું રાજી રાજી થઈ ગઈ અને સમજી ગઈ કે આ માત્ર ભગવાન કૃષ્ણની મજાક નહોતી, પણ મારા માં આવેલા અહંકાર–દેવને સાફ કરવા માટે જ તેઓએ આ કળા કરી છે. આમ પ્રણયરસ વધે અને અહંકારની આગ મટી શીતળતા વ્યાપી રહી, અનિરુદ્ધ લગ્ન અને શત્રુવધ અનુટુપ ઇચ્છે નહીં પિતા તોયે, પુત્રી વરે સ્વયં તદા; માનવું જ પડે અંતે, છતે ગુણે સમાજમાં. ૧ સ્વીકારી ત્યાં સગા રૂપે, સામાને રીઝવી પછી; દગાબાજી ચલાવે છે, હારે અંતે દગો થકી. ૨ બ્રહ્મચારી શુકદેવજીએ કહ્યું : ભગવાન કૃષ્ણને પ્રત્યેક પત્નીના ગર્ભથી દશ દશ પુત્રો થયા. તેઓ બધા રૂપ, બલ આદિ ગુણોથી ભગવાનથી ઓછા ભાગ્યે જ હતા. ભગવાન કૃષ્ણની લીલામય કૃતએથી તે સૌ રાણીઓને એમ જ લાગતું કે, હું બધી જ પત્નીઓમાં વધુમાં વધુ માનીતી છું, અને તેથી ભગવાન કૃષ્ણને પાસે બેસી જમાડવા હોય કે પછી પગ ધોવા વગેરે જે સામાન્ય સેવાનાં કાર્યો હેય, તે પણ જાતે કરવા જ લાલાયિત રહેતી હતી. દરેકને અનેક નોકરાણુઓ હોવા છતાં ભગવાનની સેવા ને તે પોતે જ Page #286 -------------------------------------------------------------------------- ________________ ૫૦૫ કરવા તત્પર રહેતી હતી. ભગવાનના પુત્રોમાં રુકિમણીજીના જે દશ પુત્રો હતા, તેમાં સૌથી મોટા પુત્ર પ્રદ્યુમ્ન હતો. પ્રદ્યુમ્નનું માયાવતી રતિની સાથે તો લગ્ન પ્રથમ થયું જ હતું, પણ સાથે સાથ ભોજકટનગર નિવાસી રૂકમી રાજવીની પુત્રી રૂકમાવતીથી પશુ લગ્ન થયેલાં. રૂકમાવતીના દીકરાનું નામ બલશાળી આનરુદ્ધ પ્રખ્યાત હતું.” આટલું સાંભળતાં જ અહીં પરીક્ષિત રાજાને પ્રશ્ન થયો અને તે વાત તેઓએ બ્રહ્મચારી શુકદેવજીને પૂછી કે “રુકમો રાજા તે ભગવાન શ્રીકૃષ્ણને હાથે પિતાની જે હાલાકી થઈ હતી, તે વૈરનો બદલો લેવા હંમેશાં તાકતો રહેતો હતો, પછી એ જ ભગવાન કૃષ્ણના પુત્રની સાથે પિતાની દીકરીનાં લગ્ન કરવા શાથી પ્રેરાય ? આ એક મારા મનની મોટી શંકા છે. આપ જ્ઞાની પુરુષ છે, એથી એનું સમાધાન અવશ્ય કરી શકશે.” ત્યારે શુકદેવજી બેલ્યા : “પરીક્ષિત ! પ્રદ્યુમ્ન પિોતે અતિશય સુંદર હતા, જાણે કામદેવની જ જીવંત પ્રતિમા જોઈ લે ! જેવું પ્રદ્યુમ્નનું લાવણ્ય સુંદર હતું, તેવા જ એના ગુણે પણ દેદીપ્યમાન હતા. આથી એના ગુણ અને રૂપથી મુગ્ધ થઈને રુકમી રાજાની પુત્રી રુકમવતીએ જાતે જ સ્વયંવર સમારોહ વખતે એ જ પુરુષને વરમાળા આરોપી દીધી હતી. તે સ્વયંવર સમારોહમાં આવેલા બધા રાજાઓને શ્રીકૃષ્ણપુત્ર પ્રદ્યુમ્ન વાતવાતમાં જીતી લીધા હતા અને રુકમાવતીનું પિતાના પિતા ભગવાન કૃષ્ણની જેમ પ્રદ્યુમ્ન પણ અપહરણ જ કરેલું. આવું બનવાથી રકમ વધુ ને વધુ ડંખીલો બની ગયેલો. એમ છતાં પિતાની બહેન રુકિમણુએ પોતાને બચાવી લીધેલ હોવાથી, તે બહેન રુકિમણને રાજી કરવા અને પોતાની પુત્રી રુકમાવતી પ્રદ્યુમ્નને સ્વયં વરમાળા પહેરાવવાની હદે પ્રેમ જોયો તેથી હવે લગ્ન મંજુર રાખવું એમાં જ શાણપણ છે, એમ સમજી રુકમીએ તેમ જ કર્યું. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ પરીક્ષિતજી ! જેમ રુકિમણીજીની કુખે દશ પુત્ર ભગવાન કૃષ્ણને હતા, તેમ એક કન્યા પણ જન્મી ચૂકી હતી, જેનું નામ “મૃગનયની” હતું. એનું બીજું નામ ચારુમતી પણ હતું. કૃતવર્માના પુત્ર બલિ સાથે એને વિવાહ થયેલ. પરીક્ષિત ! ભગવાન શ્રીકૃષ્ણ સાથે રુકમોનું પુરાણું ગેર તો હતું જ, પણ એમ છતાં રુકિમણું બહેનને પ્રસન્ન કરવા રુકમીએ પોતાની પૌત્રી “રોચનાનું પણ લગ્ન પેતાના દૌહિત્ર” અનિરુદ્ધ(જે પ્રદ્યુમ્નને પુત્ર હતા.)ની સાથે કરી નાખ્યાં. જો કે તેને (૨કમીને) એ ખબર હતી જ કે આ જાતનાં લગ્ન ધર્મવિહિત નથી, છતાં તે લગ્ન તેણે માન્ય કર્યા જ. આમ લગ્ન તો ભેજકટનગરમાં શાન્તિથી પત્યાં, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ, રુકિમણીજી, પ્રદ્યુમ્ન, સાંબા આદિ સાથે દ્વારકાથી બલરામજી પણ તેમાં આવ્યા હતા. આ તકનો લાભ લઈ કલિંગનરેશ વગેરે રાજાઓએ રુકમીને બહેકાવી તેને બલરામજી સાથે જુગાર ખેલાવડાવ્યું. જુગારમાં “કમીએ દગો કર્યો. પણ આકાશવનિ એ છે કે રુકમોજી ! દગો ન કરે. તમે દાવમાં આ વખતે હાર્યા છે, બલરામજી જીત્યા છે. પણ તે આકાશવાણ પણ કાને ન ધરતાં દગાબાજ રુકમી પિતાની વાતને જ વળગી રહ્યો. જેથી ગુસ્સામાં આવી જઈ મહાસમર્થ બલરામજીએ જોરથી ગદા મારતાં રુકમીના પ્રાણ તે જ પળે ચાહવા ગયા અને આવી મશ્કરી બદલ કલિંગરાજા વગેરેનાં હાડકાં પણ શ્રી બલરામજીએ ખરાં કરી નાખ્યાં... જે કે પિતાના સાળા રુકમી પિતાના જ વાંકે મરતાં રખે રુકિમણીજીને ભાઈ પ્રત્યેના અનુરાગને કારણે દુઃખ થશે, એ વિચારે આ પ્રસંગે ભગવાને પોતાને રાજીપે છાને જ રાખે. આમ એકી સાથે બે કામો થયાં: (૧) અનિરુદ્ધનાં લગ્ન અને (૨) શત્રુવિધ. પછી તે સૌ વરકન્યા સહિત દ્વારિકા પહોંચી ગયાં. Page #288 -------------------------------------------------------------------------- ________________ ઉષા–અનિરુદ્ધ ગાંધર્વવિવાહ દુષ્ટબલ વધે ત્યારે, મદાંધતાય વધશે; કઈ ને કઈ રીતે ત્યાં, સંતાનપીડા આવશે. ૧ તે નિમિત્તે જશે નકકી, સર્વાગીણ મદાંધતા; નમવું પડશે ત્યાં તે, જ્યાં સંપૂર્ણ નમ્રતા. ૨ લાધે સ્વપ્ન છતાં પ્રીતિ, જે હાયે સત્ય કાયમી તે ઝંઝાવાતથી ઝાંખી, તે કદી પડતી નથી. ૩ રાજા પરીક્ષિતજીએ શુકદેવજીને પૂછયું : “મહાગ સંપન્ન મુનીશ્વરજી ! અનિરુહજીએ બાણાસુરની લાવણ્યમયી પુત્રી ઉષા સાથે લગ્ન કર્યા, એ પ્રસંગને અનુલક્ષી ભગવાન શ્રીકૃષ્ણ અને શંકરજીનું ઘમસાણ યુદ્ધ થયેલું. આવી વાત જ્યારે જાણવામાં આવી ત્યારે મને ભારે નવાઈ લાગી. તો આ બાબતમાં આપ કૃપા કરીને જરા વિગતથી કહો.” એમ પૂછનાર પરીક્ષિતજીને ઉદ્દેશીને બ્રહ્મચારી શુકદેવજી વદ્યા : “વહાલા પરીક્ષિતજી ! મહાત્મા બલિ કે જેમણે વામનવેશધારી ભગવાનને આખી પૃથ્વીનું દાન કરેલું, તે મશહૂર કથા તો તમે જાણે જ છે. એ જ બલિના સૌથી મોટા પુત્રનું નામ બાણાસુર. તે મહાન શિવભક્ત હતા. તે રમણીય એવી શેણિતપુરીમાં રાજ્ય કરતા હતા તે વખતે તાંડવ નૃત્ય કરતા શંકર ભગવાનને તેણે રાજા છતાં વિવિધ વાદ્ય વગાડી પ્રસન્ન કરેલા. એકદા એણે ગુમાનમાં આવી શિવજીને વિનવ્યું : “દિગ્ગજો પણ મારાથી ડરીને ભાગે છે ! હું પથ્થરને પણ ચૂરેચૂરા કરી નાખું છું. મારા હાથને ખજવાળ થાય છે કે મને કઈ બરોબરિયો મળ્યા જ નથી. તે મને બરોબરિયો મળી રહે Page #289 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ એવી આપ કૃપા કરે.” શંકર ભગવાને કહ્યું: “મૂખ, માગી માગીને તે આ વરદાન માગ્યું ! તો જ તારી ધજા તૂટશે ત્યારે મારા જેવો બળવાન બાબરિયો મળશે અને તારા અભિમાનના ચૂરેચૂરા કરી નાખશે. હવે બન્યું એવું કે એ બાણાસુરની એકની એક ઉષા નામના કન્યા હતી. એક દિવસ સ્વપ્નમાં જ ઉજાએ પરમ સુંદર એવા ભગવાન કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધજી સાથે પોતાના પતિરૂપે જાણે પોતાનો સમાગમ થયો છે એમ અનુભવ્યું અને એકાએક બેલી પડીઃ “અરે! તમને હું પૂરેપૂરી ભેટી લઉં તે પહેલાં તો તમને મારી પાસેથી કોઈ છીનવી ગયું ! મારા રસનિધિ ! તમે ક્યાં ગયા ? ક્યાં ગયા ?” જ્યાં જાગી ત્યાં તો એના પિતાશ્રીના મંત્રીની પુત્રી ચિત્રલેખા વગેરે સખીઓને જોઈ અત્યંત લજજાશીલ બની ગઈ. પરંતુ એ ઉષાની લજજા છેડાવી સામેથી ચિત્રલેખાએ જ માગણી કરી : “સખિ ! મારાથી જરાય શરમાઈશ નહીં. ભલે અત્યારે તે એ પરમ સુંદર પુરુષ તને સ્વપ્નમાં મળ્યા ન મળ્યા અને વિખૂટા પડી ગયા, પણ પ્રભુકૃપાએ મારી પાસે એવી સિદ્ધિમય શક્તિ છે કે તું મને આ પરમ સુંદર પુરુષોની મારા આગળની છબીઓ જોઈ તે પૈકીને તારો કાઈ સલૂણો પુરુષ હોય તો તે મને તરત કહી દે ! એ છબીઓ પૈકી ભગવાન કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધની છબી ઉષાએ જોઈ અને તુરત બોલી ઊઠી : “અહો, મારી પ્રિય સખિ ! બસ આ જ મારો પ્રાણુવલ્લભ છે, જેને મેં સ્વપ્નમાં દીઠે અને જેના વિના મારું જીવ્યું અને હવે વૃથા જ લાગે છે. ચિત્રલેખાએ દિલાસે દીધે ઃ બસ, એ સુદરવરને આજની રાત્રિ વીતે તે પહેલાં લાવીને તુરત તારી પાસે જ હાજર કરી દઉં છું.” આ સાંભળી ઉષા તો રાજીરાજી થઈ ગઈ. હવે રાત્રિએ ઉષાને ઊંઘ આવે જ ક્યાંથી ? એ તો જાગતી Page #290 -------------------------------------------------------------------------- ________________ ૫૦૯ જ ખેઠી રહી અને સ્વપ્નમાંના પોતાના પ્રાણાધારનું ચિંતન કરતી રહી. ત્યાં તે આકાશ વાટે પલંગ સહિત ઉષાના પ્રાણપ્યારા અનિરુદ્ધજીને પલંગ સહિત ઉઠાવી સીધા ઉષાના મહેલમાં મૂકીને કાઈ પહેરગીર ન ણે તે રીતે ચિત્રલેખા ત્યાંથી સરકી ગઈ. નગીને પાતાને અજાણ્યા મહેલમાં જોતાં આ મહેલમાં પેત કયાંથી ? એમ અનિરુદ્ધજીને પહેલાં તે! આશ્ચ સાથે સક્રાય થયા. પણ ઉષાએ જે પ્રણયપૂર્ણ હેતથી આવકાર આપ્યા અને ખાનપાનથી માંડીને શયનમાં પગ દાવવા સુધીની જે સેવા દિલ દઈને ક૨વા માંડી એથી ગાંધવવિવાહી' અનિરુદ્ધ પણ એટલા જ ભાવથી ઉષાને ચાહવા લાગી ગયા ! આમ અહી દિવસે પર દિવસેા વીતતા હતા, ત્યારે દ્વારિકામાં તે! અનિરુદ્ધજીને એકાએક આમ ક્રાણુ ઊપાડી ગયું એની શેાધાશેાધ ચાલી રહી હતી. એવામાં ઋષિવર નારદજી પધાર્યા અને ‘શોણિતપુરમાં પેાતાની ગાંધવ વિવાહિત પત્ની ઉષા સાથે અનિરુદ્ધ સુખચેનમાં છે.’ એમ કહીને સૌને થેાડીવાર તા ચિંતામુક્ત કર્યા પણ પછી આસ્તેક એમણે ઉમેયુ : પણ ઉષાના પિતા બાણાસુરને ખબર પડતાં તે શિવભકત એમને નાગપાશથી બાંધી લીધા છે અને ઉષા બેર મેર જેવડાં આંસુ પાડી રહી છે ! તરત બલદેવજી, પ્રદ્યુમ્નજી અને ખુદ ભગવાન કૃષ્ણે પણું શાણિતપુર પહેાંચ્યા. આ બાજુ પેાતાના ભક્તના પક્ષે યુદ્ધ કરવા ખુદ શિવજી અને તેમની ભૂતપ્રેતાદિસેના પણ ત્યાં પહેાંચી. ધમસાણ યુદ્ધ મચ્યું, શિવસેના વેરણછેરણ થઈ ગઈ. બાણાસુરની ભુજાએ કપાઈ ગઈ. આમ સંતાન(ઉષા)ને નિમિત્તે ભાણાસુરને પુરારિયા મળી ગયે અને આખરે નમીને પેાતાની કન્યાને ગાંધવિવાહ મંજૂર રાખીને બાણાસુર શિવભક્ત હતા અને કૃષ્ણભક્ત પણ બની રહ્યો. ભગવાન શંકરજીએ પણ કૃષ્ણ ભગવાનની પરમસ્તુતિ કરી જૂની યાદ તાજી કરાવી પ્રહલાદ કુલના આ દૈત્ય બાણાસુરને અભય અક્ષાવ્યું. પરી Page #291 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ ક્ષિત ! શિવ-કૃષ્ણના આ ધમસાણભર્યા યુદ્ધની અને એમાં મળેલા કૃષ્ણ–વિજયની કથા જે સવારમાં ઊઠી નિત નિત સંભારશે તે ભક્ત જીવનમાં કદી પણ પરાજય પામશે જ નહીં ! નૃગરાજ ચરિત્ર અનુષ્ણુપ સંત ને સેવકે ભેળા, થઈ અધ્યાત્મલક્ષ્યથી; દોરે ભેળી પ્રજાઓને, તે વિશ્વશાંતિ કાયમી. ૧ તેથી એ બેઉની રક્ષા ને પૂજા ક્ષત્રિય કરે, તેવાઓને સદા સત્તાસ્થાને રાખે પ્રભુ ખરે. ૨ સલક્ષી આર્યભૂમિ જ્યાં શીતષ્ણુ સમ વર્તતાં; એવા ભારતમાં બ્રહ્મચારી શુક જ જન્મતા. ૩ બ્રહ્મચારી શુકદેવજી કહે છેઃ “પ્રિય પરીક્ષિત ! એક દિવસ સાબ, પ્રદ્યુમ્ન આદિ યદુવંશી કુમાર ઉપવનમાં રમવા ગયેલા. ત્યાં તેઓને સૌને બહુ તરસ લાગી. જળની શોધ કરતાં એક વિશાળ કુવો તો દીઠે પરંતુ તેમાં પણ નહોતું અને છતાં એક પર્વત જેવડું કાઈ જળચર પ્રાણી એમાં હતું. એને જોઈ તે રાજકુમારે આશ્ચર્ય પામ્યા. તેમણે દયાથી પ્રેરાઈ ચામડા અને સૂતરના દોરડાંઓથી બાંધીને તે જલચરને બહાર કાઢવા પ્રયત્ન કર્યા પણ તે જલચર પ્રાણી નીકળી ન શકર્યું. ભગવાન કૃષ્ણ આગળ આ આશ્ચર્યકારક વાત પહોંચી ગઈ ! તેઓ ખુદ જતે તે સ્થળ પર પધાર્યા અને જોતજોતામાં તેઓએ માત્ર પોતાના સ્પર્શથી તે જલચર પ્રાણીને Page #292 -------------------------------------------------------------------------- ________________ ૫૧૧ હાર કાઢવું. પણ તેવામાં તે તે જલયર પ્રાણી મટી સ્વરૂપ માનવી બની ગયેા. ભગવાને તેને પૂછ્યું : તું તેા લાગે છે અને તું જલચર પશુ શી રીતે થયે તે મારી અને સૌની જાણ માટે તું તારી કથા કહે,' એક દૈવી મહાન દેવ હરકત ન હેાય, ત્રિકાલન એ દૈવી પુરુષ ખાયે : ‘ભગવાન ! આપ નતે તા છે. આપથી શું અનવું છે ? છતાં જ્યારે આપ તે પૂછે છે તે! આની હું આપને મારી કથની અવશ્ય સભળાવીશ.' એમ કહી તેણે પેાતાને પરિચય આપતાં કહ્યું : પ્રભુ ! હું ઇવાકુને જ પુત્ર છું અને મારું નામ રાજવી ભૃગ ! મારી આવી દશા અજાણતાં થયેલી મારી ભૂલની સજ્જને કારણે થયેલી. આમ તે હું હુન્નર) ગાયા અને સેાનું-ચાંદી ધાતુઓ ઉપરાંત રમણીય વચ્ચેનું સુયેાગ્ય બ્રાહ્મણોને દાન કર્યા કરતા, એવામાં મારી અજાગૃતિને કારણે કાઈ તપસ્વી બ્રાહ્મણની એક ગાય મારી બીજી હારે! ગાય ભેગી આવી ગઈ અને ખીજી ગાયાની જેમ તે ગાયનું પણ એક સુપાત્ર બ્રાહ્મણને દાન મારાથી અપાઈ ગયું. જેવા દાન લેનાર બ્રાહ્મણ તે ગાયને લઈને ચાલવા લાગ્યા તેવા જ ાતાની ગાય શેાધતા શેાધતા એ ગાયના સાચે માલિક આવી પહેાંચ્યા અને પેાતાની ગાયતે એળખી તેની માગણી કરો. પણ પેલા બ્રાહ્મણ ખાયેઃ “ભાઈ ! આ ગાય તે। ભૃગરાજાએ મને દાનમાં આપી છે.” ગાયના ખરા માલિક બ્રાહ્મણ કહે છે : શું ભૃગ રાજ જેવા મહાન દાતા મારી ખાવાયેલી ગાયને દાનમાં આપી શકે ?’ પેાતાની ફરિયાદ એણે મારી પાસે કરી અને મે તે બન્ને સુબ્રાહ્મણેાની માફી માગી, પરંતુ એવામાં યમરાજના દૂતે! આવી મને યમપુરીમાં લઈ ગયા અને કહ્યું : ખાલે રાનજી ! પહેલાં પુણ્યફળ ભેગવવું છે કે પાપળ ? હુ વિચાર કરીને મેં યમરાજને જવાબ આપ્યો : ‘મારે પ્રથમ તા જાણ્યે-અજાણ્યે થયેલા પાપનું ફળ જ ભેગવવું છે. બસ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ મારી આ માગણુથી હું આ મહા જલચર પશુ બની ગયું હતું કારણ કે સંતે અને બ્રાહ્મણોના જાગૃતિભર્યા પ્રયાસો ચાલુ રહેવાથી જ માનવસમાજ વ્યવસ્થિતરૂપે ટકી શકે છે. ક્ષત્રિય રાજવીઓ આ કારણે જ જેમ સંતાને પૂજે છે, તેમ બ્રાહ્મણે ને ગૌરવભર્યું દાન આપી તેમને ટકાવી પ્રજાકીય શાંતિ સ્થાપી શકે છે. આથી જ અમો ગાયો અને બ્રાહ્મણો બન્નેના રખવાળ બની “ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ” તરીકેનું બિરુદ સાર્થક બનાવીએ છીએ. હવે એ બિરુદ પામનાર ક્ષત્રિય રાજવી શકીએ અમે જ જે સતત જાગૃતિ ન રાખતાં આવું કરી બેસીએ તે એ તો અનર્થ જ ગણાય ને ? એટલે મને એ કમેના પરિણામરૂપ સજા પૂરેપૂરી મળી ગઈ, અને હું રાજવી મટી શકું જલપશુ બની ગયો હતો. પરંતુ હવે મારાં મહાન પુણ્ય અને મહાન ધર્મ અને સુગ થયે ગણુય. પ્રભુ આપે જાતે અહીં પધારી અને સ્પર્શ કરી માર ઝટપટ ઉદ્ધાર કરી નાખ્યો ! આથી હું કૂવાનું જલપશુ થયે હતો એનું મને સ્વને પણ દુઃખ નથી. કારણ કે અનેક જન્મોના કેટિ પ્રયથી ભાગ્યે જે આપનાં દર્શન–સ્પર્શન થાય, તે મને સહજમાં મળી ગયાં! ભગવાન કૃષ્ણજીએ જાતે પણ સૌને ઉપદેશ આપે કે “યાદવો ! જોયું કે અણુજાતાં પણ થયેલી બ્રાહ્મણ સંબંધી ભૂલ કેવો પરિતાપ આપે છે! માટે બ્રાહ્મણેની કાળજી ક્ષત્રિય અને પ્રજાજને સીએ પૂરેપૂરી. ખવાની છે.” Page #294 -------------------------------------------------------------------------- ________________ બલરામનું વ્રજગમન અને પાંડૂકવધ સયા એકત્રીસ વ્યક્તિગુણ, વિભૂતિગુણ, સંસ્થા–ગુણ દેખી રાજી થાવું, જેથી જગમાં અશ્વ વધે ને ગુણ-શાંતિનું ફેલાવું; ગુણ-ઈષ્પદોષે વ્યકિતની સમાજ–સાધના ભ્રષ્ટ થતી, ગુણાનુરાગી કરવા સૌને સુવ્યક્તિઓ નિત્યે મથતી. ૧ અનુષ્યપ સંબંધીઓ નવાં જૂનાં, ટાણે ટાણે મળ્યાં કરે; નમ્રભાવે, ઋજુભાવે, વાત્સલ્ય ભાવ આ વધે. ૨ કરો સારું-નઠારું જે, શીધ્રાતિશીધ્ર તે ફળે, જાણે સુમાનો જેથી, માત્ર સારું કર્યા કરે ! ૩ બ્રહ્મચારી શુકદેવજી કહે છેઃ –“રાજા પરીક્ષિત ! વાસુદેવાંશ મેટાભાઈ બલરામજીને એકદા થયું ? લાવને વ્રજગમન કર્યું. ત્યાં નંદબાબા, યશોદા મૈયા અને ગોપીઓ ભગવાન કૃષ્ણની વિરહદનાથી વ્યાકુળ હશે, જેથી તેમને જઈને દિલાસો આપી આવું. ખરેખર વ્રજમાં એવું જ હતું. તેમના જવાથી જાણે ખુદ ભગવાન કૃષ્ણ પધાર્યા હેય એમ નદયદા સહિત ગોપગોપીઓ સૌ ઘેલાંઘેલાં બની ગયાં. એક પછી એક ભગવાન કૃષ્ણને લક્ષ્ય કરી ગેપીએ તો ટાણું મારવા જ મંડી પડી : ‘અમને પ્રેમરસમાં દીવાની બનાવી પતે એવી રીતે ભાગી છૂટયા કે હવે જાણે અમને તે સાવ ભૂલી જ ગયા ! અરે બલરામજી ! અમે તે ગામડિયણે રહી પણ પિલી મથુરા કે દ્વારકાનગરીની ચતુર નારીઓ પણ તેમની મીઠી જબાન અને કલાથી પાગલ જેવી બની પ્રા. ૩૩ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ રહી છે તે નવાઈની વાત છે ! પણ પછી તે અંદર અંદર જ એકમેકને કહે છે: “અરે ! એ ધુતારામાં અભુત જાદુગરી છે. એ તો જે ઈચ્છે તે નારીને પળવારમાં પાણી પાણી કરી નાખે છે. આ બધું જોઈ બલરામજી તે સૌને યમુનાકિનારે લઈ ગયા અને ભગવાન કૃષ્ણનો મધુર સંદેશ વિગતવાર કહ્યો, ગોપીઓ પણ એ મહાસંદેશથી જાણે રાસલીલા રમતા કૃષ્ણ સાથે રાસરમણ કરતી હોય, તેવા ભાવથી પરસ્પર નાચવા લાગી ગઈ. યમુનાજીએ પણ સુગંધિત ભીની ભીની લહેરીએ ઉછાળવા માંડી અને આખુંયે વ્રજ ફરીથી જાણે યદુરાય કૃષ્ણજીની મહાલીલામાં મસ્ત બની આનંદવિભોર બની ગયું.” આગળ વધતાં શુકદેવજી કહે છે: “એક બાજુ ભગવાન કૃષ્ણના અભાવમાં શક્ય તેટલો પ્રેમળ આનંદ વ્રજમાં ભગવાન કૃષ્ણના અંશરૂપ બલરામજી આપી રહ્યા છે ત્યાં બીજી બાજ એક મેટી આફત અચાનક આવી પડી, કાશીરાજના પરમ મિત્ર એવા કરૂપદેશના રાજાને એ મહાને અહંકાર ઊપજવો અને બા કે “ખરે વાસુદેવ તે હું છું અને પેલો વાસુદેવ તે સાવ કમિ છે. નકામે વજી વગેરે ચિહનો લઈને બેસી ગયેલ છે. વળી જગતને ઉદ્ધારક પણ હું એકલે છું. માટે એ મથુરા-દ્વારકાને વાસુદેવ બધાં ચિહ્ન છેડી મારે શરણે આવી જાય, નહીં તે મારી સાથે લડવા તેયાર થઈ જાય” પાંડૂકરાજાએ આટલું બોલીને જ સંતોષ ન માનતાં પિતાને એક માનીતા દૂતને દ્વારકામાં મેકલી ખુદ ભગવાન શ્રીકૃષ્ણ વાસુદેવ આગળ આ સંદેશે રજૂ કરાવ્યું. આ ઉછું ખલ અને મિથ્થામદથી ભરપુર સંદેશા સાંભળી અનુભવી સરદારે તે હસી હસીને ઊંધા જ વળી ગયા. ભગવાન કૃષ્ણ દૂતને કહ્યું : 'ભાઈ ! તું તો ચિઠ્ઠી ને ચાકર એટલે બીજુ શું કરે ? તું તારા એ રાજવીને કહેજે . મારાં એ બધાં ચિલો મારે એમના ઉપર અને એને બહેકાવનાર ઉપર જ છેડવાં પડશે. જે એ તૌયાર છે અને એને લડવાની ખૂજલી ઊપડી છે, તે ભલે હું ત્યાં આવીશ. તેને જે તૈયારી કરવી હોય તે કરી રાખે !' Page #296 -------------------------------------------------------------------------- ________________ ૫૧૫ આ દૂત પાસેથી સંદેશ સાંભળી તે રાજા અને એને પરમ મિત્ર કાશીરાજ બનેએ મળી પાંચ અક્ષૌહિણી સેના તૈયાર કરી શહેર બહાર તેઓ સજજ થઈ આવી ઊભા. ત્યાં તો ભગવાન શ્રીકૃષ્ણ વાસુદેવને મશહૂર રથ અને તેને કાશી પહોંચી ગઈ. કારણ કે આ બધી તૈયારી કરૂપદેશના એ રાજા પૈડૂકે કાશીમાં જ કરેલી. ટક્કર તે તેણે ખૂબ લીધી પણ મિથ્યામદને ચડેલે પારો તરત ઊતરી ગયો અને બને રાજાએ યુદ્ધમાં મરણને શરણ થયા. કાશી નરેશને દીકરી પ્રદક્ષિણ હતો. તેણે પિતાના અંત્યેષ્ટિ સંસ્કાર કરી પ્રણ કર્યું કે પિતૃઘાતક અને પિતૃમિત્ર—ઘાતકનું વેર લેવાનું હું નહીં જ ચૂકું ! અને ભગવાન શિવની તેણે આરાધના કરી લીધી. તે આરાધનાથી રક્ષણ (કાશીના રાજપુત્ર)ના કુલાચાર્યો તથા ભેળા શિવ પ્રસન્ન થયા. તેના માગ્યા પ્રમાણે તથાસ્તુ કર્યા પછી ત્યાં કૃત્યા નામની રાક્ષસી અભિચાર (મારણના પુરશ્ચરણ) રૂપે પ્રગટ થઈ અને દ્વારકાપુરીમાં ગઈ. પણ ભગવાન કૃષ્ણને ખબર પડતાં જ તેઓએ સૂદનચક્રને આજ્ઞા કરી તો તેણે પેલી કૃજ્યારૂપી અભિચાર–અગ્નિનું કંઈ ચાલવા ન દીધું. તેથી તે પાછી કાશી પહોંચી ગઈ અને એને પ્રગટ કરનારા કુલાયાને અને સુદક્ષણને જ ભસ્મ કરી નાખ્યા, પિતાનું ખાટું શસ્ત્ર આખરે પિતાને જ નષ્ટ કરી નાખે છે. તેવું જ બન્યું.” શુકદેવજી કહે છે – “હે પરીક્ષિત ! આ ભગવાન શ્રીકૃષ્ણનું ચરિત જે સાંભળ-સંભળાવે તે જરૂર પાપથી છૂટી જશે. બલરામથી દ્વિવિદનો અંત સવૈયા એકત્રીસા જગમાં પ્રભુને જન્મ ગણાય પ્રજ–અભય કરવા માટે, અભય પ્રજામહીં ફેલાવાથી ન્યાય સત્ય નીતિ માટે; Page #297 -------------------------------------------------------------------------- ________________ ૫૧ મ-સમાજ વ્યવસ્થા સુધરે વ્યક્તિ વિકાસને તકેા મળે, જેથી વ્યક્તિ સમાજ સમષ્ટ સૌનાં તનમન સુખી અને ૧ અનુષ્ટુપ જોકે હશે ગુનાએ પણ બીજી બાજુ વધે ગુણા; જો ક્ષાત્રો ને દ્વિજને સતા, ત્રણેય સંકળાય તા. સર્વે ગુણા થતાં સ્થાયી, ને દોષ। સૌ દબાય જો; આ રીતે અવતારાનું, સત્કૃત્ય સિદ્ધ થાય તા. ♦ રાજા પરીક્ષિતે પૂછ્યું : શુકદેવજી મહારાજ ! બલરામજી પણુ ભગવાન કૃષ્ણનું જ અમુક સ્વરૂપ હાવાથી એક અર્થમાં તા ભગવાન જ છે. તેએ સશક્તિમાન અને એમની લીલા, એમનું સ્વરૂપ, એમના ગુણે! પણ મન, બ્રુદ્ઘિ અને વાણીથી પર છે, માટે એમણે પણ જે અદ્ભુત કર્મ કર્યાં છે, તે પણ હું આપની પાસેથી ફરી ફરી સાંભળવા ઇચ્છું જ છું' શ્રી શુકદેવજી ખેલ્ય! જુઆ રાજનૂ ! દ્વિવિદ નામના એક નટખટ વાનર હતા. આમ તે! એ ભૌમાસુરના મિત્ર, મૈદા શક્તિ શાળા ભાઈ અને સુગ્રીવને મંત્રી હતેા. જ્યારે એ દુષ્ટ સાંભળ્યું કે પેાતાના મિત્ર ભૌમાસુરને કૃષ્ણચંદ્રજીએ મારી નાખ્યા છે ત્યારે તરત એ પેાતાના મિત્રના વૈરને બદલે લેવા માટે સજ્જ થઈ ગયે!, પેાતાના વ્યક્તિગત મિત્રના એ વૈરને બદલા લઈ ઋણ ચૂકવવાની એની સજ્જત:ના પરિણામે આખીયે દુનિયાનું ગમે તે થાય તેની પરવા ન કરતાં આખીયે દુનિયાનું સત્યાનાશ કરવા તરફ એ વળી ગયે. તે વાનર મેટાં ઉમેટાં નગર, ગામ, ખાણુ અને જ્યાં આહીર ને વસવાટ હૈાય ત્યાં આગ લગાડીને બાળવા x મડી પડયો. મેટા મેટા પહાડાને ઉખેડી ઉખેડી એ વડે મેટા પ્રાંતેને ચકનાચૂર Page #298 -------------------------------------------------------------------------- ________________ ૫૧૭ કરી દેતો. મોટે ભાગે તે દ્વિવિદ વાનર આવું કૃત્ય આનર્ત દેશમાં જ કરતો હતો, કારણ કે પોતાના મિત્ર ભૌમાસુરને મારનારા ભગવાન શ્રી કૃષ્ણ એ જ દેશમાં રહેતા હતા એ આમ તો વાંદરો હતો, પણ એ વાંદરાનું બળ હજારો હાથીએ કરતા પણ કોઈ વાર વધારે જણાઈ રહેતું હતું ! કઈ વાર સમુદ્રને કાંઠે એ દુષ્ટ વાંદર જઈને સમુદ્રજળ એવું તો અને એટલું તો ઉછાળી નાખતો કે આજુબાજુના પ્રદેશને એ ડુબાડી દેતે. ઋષિમુનિઓના હરિયાળા આશ્રમોને ઉજજડ કરી દે અને એ ઋષિમુનિઓના પવિત્ર યજ્ઞસંબંધી અગ્નિકુંડોમાં મળમૂત્ર નાખી અગ્નિઓને જ દૂષિત કરી દેતે. જેમ ભંગી નામને કીડો બીજા કીડાઓને લઈ લઈને પોતાના બંદીવાન બનાવી દે છે તે જ રીતે તે મદોન્મત્ત વાંદરે નરનારીઓને લઈ જઈ પહાડોની ખાણે તથા ગુફાઓમાં નાખી આવતો અને મોટા મોટા પથ્થરા લઈ તે ગુફાઓ વગેરેની બહાર નીકળવાનાં કારોને જોરથી બંધ કરી દેતો. અરે પરીક્ષિત ! વધુ તને શું કહું, પણ ખાનદાને સ્ત્રીઓનું ચારિત્ર્યખંડન પણ તે કરી નાખો. આમ એ વાંદરાએ દેશના અનેક ભાગોમાં ઉધમાત મચાવી દીધેલા. એક દિવસ સુલલિત સંગીત સાંભળી તે રેવતાક પર્વત પર આવી લાગેલે. એ વાંદરાએ જોયું કે બલરામજી સુંદર સુંદર સ્ત્રીઓના ડમાં વિરાજેલા છે; જાણે કોઈ મદમાતે હાથી અનેક હાથ એ વચ્ચે હોય તેવા બલરામજી ભતા હતા. ત્યાં એ દુષ્ટ વાનર ઝાડ પર ચઢીને એને ઝકઝોરવા લાગ્યો. વળી એ યુવાન સ્ત્રીઓ સામે આવી ચિચિયારીઓ કરવા લાગે. તે ચંચળ સ્ત્રીએ વાનરની આવી વિટ્ટાઈ જોઈને હસવા માંડી. કારણ કે અહીં બલરામજી હાજર હોવાથી એ યુવતી નારીઓને ડર તે હવે જ નહીં. એટલે તે વાંદરા પણ ભગવાન બલરામજીની સામે જ એમની અવહેલના કરી તે યુવતીનારીઓને કોઈ વાર પિતાની ગુદા દેખાડતે, તો કઈ વાર પિતાની આખે મટમાવતો. કોઈ કોઈ વાર વળી ગરજી–ગરજીને માંથી Page #299 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ પણ ઘૂરકતે. એ વાંદરાના પોતાની સામે જ થતા આવા ચાળાથી ભગવાન બલરામજી ખૂબ ગુસ્સે થઈ ગયા. બલરામજીએ એક પથ્થરને ટુકડો તે વાંદરા તરફ નાખ્યો. પણ તે તે પિતાને પથ્થરથી બચાવીને ત્યાં પડેલે મધકળશ ઉઠાવી ગયો અને ખુદ ભગવાન બલરામજીના ચાળા પાડવા લાગ્યા. થોડી વારમાં તે મધકળશ ભાંગી પણ નાંખે, નારીઓનાં વા ફાડી નાખ્યાં અને હસતા હસતા બલરામજીને જ ઘર તિરસ્કાર કરવા લાગ્યો. ત્યારે બલરામજીથી ન રહેવાયું અને હાથમાં તે હલધરજીએ હલમુસલ ઉઠાવ્યું. પણ ત્યાં તે તે વાનરે પિતાના બળવાન હાથથી સાલવૃક્ષ ઉખાડી હલધર પર ફેકયું. પણ બલરામજીએ તે તે હાથ પર ઝીલી લઈ પિતાના સુનંદ નામના મૂળથી એ દિવિદ પર એવો તો પ્રહાર કર્યો કે તરત એનું માથું જ ફાટી ગયું. તેમાંથી રુધિર જાણે કોઈ પર્વત પરથી ગેરુધારા વહેતી હોય તેમ વહેવા લાગ્યું. છતાં તે દ્વિવિદે માથું ફાટવાની પરવા ન કરતાં ક્રોધિત થઈને બીજુ ઝાડ ઉખેડી એને બલરામજી પર ફેકયું. પણ તે ઝાડ બલરામજી પર પડે તે પહેલાં તો વળતો પ્રહાર કરી તે ઝાડના બલરામજીએ ટુકડે ટુકડા કરી નાખ્યા. વળી તેણે બીજુ ઝાડ ઉખેડીને ફેંકયું તે બલરામજીએ એનેય પોતાના શરીર ઉપર લાગ્યા પહેલાં જ છિન્નભિન્ન કરી નાખ્યું. આમ એ વૃક્ષયુદ્ધમાં આ વાંદરાએ આખા વનને જ વૃક્ષહીન બનાવી મૂક્યું. વૃક્ષો ન રહ્યાં એટલે એ દ્વિવિદે મોટા મોટા પહાડ જેવડા પથ્થર ફેકવા માંડયા. તેમાંય ન ચાલ્યું એટલે જોરથી પિતાની લાંબી ભુજાથી બલરામજીની છાતી પર પ્રહાર કર્યો. હવે ભગવાન બલરામજીએ પણ હળમુસળ એક બાજુ મૂકીને પોતાના બે હાથથી એની ગળાની હાંસડી પર જ પ્રહાર કર્યો. તેથી તે લોહીયાળ બનલે વાનર ધરતી પર પટકાઈ પડશે. તેના ધરતી પર પડવાથી ઝાડ અને શિખરોની સાથે સાથે આ પર્વત જ ડોલી જ ઊઠે Page #300 -------------------------------------------------------------------------- ________________ ૫૧૯ દ્વિવિદ પડવાથી રૃવાએ આકાશમાં જય જય’પાકાર કર્યા. સિદ્ધ લેકાએ ‘નમાનમઃ' ઉચ્ચાયુ... અને મેટા અવાજે મુનિએ પેાકારી ઊઠયા કે ‘સારું થયું !' અને બલરામજી પર દેવાએ પુષ્પોની વર્ષા કરી. બલરામનું પરાકમ સભૈયા એકત્રીસા ધર્મયુદ્ધ જ્યાં અનિવાર્ય, ત્યાં અવશ્ય તે કરવું જ પડે, કિન્તુ યુદ્ધ ન થાય કદીયે, તેવું સહુએ રે'વું ઘટે; કારણ યુધ્યે જાનમાલ હાનિનાં, જોખમ ઘણાં રહ્યાં, અહિંસક-મ સમાજ રાખવા અયુદ્ધભાવે! પ્રિય ગણવા. ૧ અનુષ્ટુપ મુખ્ય તમાગુણી જ્યાં હા, કિવા રજોગુણી ઘણા; સદ્ધમી પુરુષાથી એ, અ`તે જીતી જશે તિહાં. ૨ શ્રી શુકદેવજી કહે છે : “ભગવાન કૃષ્ણની જાંબવતી નામની મહારાણીથી જન્મેલે કુંવર સામ્બ શક્તિશાળી હતા. તે દુર્યોધન પુત્રી લક્ષ્મણાનું સ્વયંવરમાંથી અપહરણ કરી તેને ઉપાડી લાવ્યા. આ વાતની ખબર પડતાં કૌરવા અતિ ક્રોધથી દ્વારિકા ગયા અને બહાદુર સાચ્છને પકડી લીધા. કૌરવા પેાતાની દીકરી લક્ષ્મણાને અને સામ્બને લઈ હસ્તિનાપુરમાં પાછા આવી ગયા.” શ્રી શુકદેવજી કહે છે : “ચેમેરના પ્રવાસી એવા દેવિ નારદજીએ આ ચિંતાજનક સમાચાર દ્વારકાપુરીમાં જઈને આપી દીધા. આ દુઃખદ સમાચાર મળતાં જ એકએક યદુવંશી ક્રેાધથી એકાએક સળગી ઊઠયો અને ત્યાંના યદુવ’શી રાજવી ઉગ્રસેનની સંમતિ લઈ હસ્તિનાપુર પર ચડાઈ કરવાની તૈયારી કરવા માંડી, પરંતુ ખુલ Page #301 -------------------------------------------------------------------------- ________________ પર૦ રામજીએ યદુવંશીઓને સમજાવી શાંત પાડવા. તે બરાબર સમજી ગયા હતા કે ‘યદુવંશીઓનું કોરવા સાથે લડવા મંડી પડવું એ સારું નથા, એથી બન્ને વચ્ચેની પેદા થયેલી આગમાં આખરે તે બુધા જ ખુવાર થઈ જશે. પેાતે સુ` સમાન રથ તૈયાર કરી એકલા હસ્તિનાપુર જવા નીકળી ગયા. પોતાની સાથે થાડા બ્રાહ્મણેા અને યદુ વંશના અનુભવી વડીલા પણ લીધા. ાણે સુંદર નક્ષત્રો વચ્ચે ચંદ્રમા શોભે તેમ બલરામજી આ બધા વચ્ચે શાભતા હતા. હસ્તિનાપુરના એક ગીચામાં પેાતે રહ્યા અને કૌરવ લેાકેાનું માનસ સમજવા માટે ઉદ્ધવજીને ધૃતરાષ્ટ્ર પાસે મેકલી દીધા. ઉદ્ધવજીએ કૌરવાની સભામાં જઇને ધૃતરાષ્ટ્ર, ભીમદાદા, દ્રોણાચાર્ય, વાનિક અને દુર્ગંધન સાથેની મિલનવિધિ પતાવી ભગવાન બલરામજી જાતે અહી પધાર્યા છે તેવા શુભ સમાચાર આપ્યા, જેથી સૌ ઘણા ખુશી ખુશી થઈ ગયા. કારણ કે બલરામજી તે પેાતાના ખરા હિતચિંતક છે એવા એ બધાને વિશ્વાસ હતા. તેથી તેએ બલરામજી પાસે ભેટની સારી એવી સામગ્રી લઈને ગયા અને વિધિસર સબંધી તરીકે ક્રમશઃ તે બધા મળ્યા. બલરામજીને ગાયે! પણ ભેટમાં આપી અને પૂજન, પ્રણામ વગેરે કર્યું. આ બધું પત્યા પછી ધીરજ અને શાંતિથી બલરામજીએ તે બધાને કહ્યું : રાજા ઉગ્રસેને આપ સૌને વીનવ્યું છે કે એકલે સાંખ હાવાથી તમે એને હરાવીને બંદીવાન બનાવ્યો છે તે ઠીક નથી થયું, આપણે પરસ્પર સગાંસ્નેહી-સબધીઓ હાવાથી આપણા વચ્ચે લડાઈ થાય એ ઠીક નથી. એટલે સાંબને ખુશીથી એની પત્ની સાથે તમે ખલરામજીની સાથે દ્વારકાપુરી (વિધિસર) હવે મેકલી આપે।...’ આગળ વધતાં શુકદેવજી ખેલ્યા : ‘પરીક્ષિત ! પરંતુ આટલું સાંભળતાં જ કૌરવે તે ખૂબ વગી ઊચા અને બેાલ્યા : અમારા પ્રતાપે । આ બધા યદુ શીએ લહેર કરે છે! આ સાંભળી બલરામે વિચારી લીધું કે આ તમાગુણપ્રધાનીએ દંડ સિવાય માનવાના Page #302 -------------------------------------------------------------------------- ________________ પર૧ નથી ! એવું વિચારી પેાતાનું હળ લઈને નીકળી પડયા અને આખી હસ્તિનાપુર મહાનગરીને કપાવી મૂકી! જેમ પાણીમાં કાઈ નાવડી ડાલે એમ જ્યારે આખું હસ્તિનાપુર ડેાલવા લાગી ગયું અને હસ્તિનાપુરમાંનાં આબાલવૃદ્ધ સૌ ગભરાઈ ગયાં, ત્યારે સૌ પ્રજાજન ભગવાન બલરામજીને શરણે આવ્યાં અને પેાતાને ઉગારવાની સ્તુતિપ્રાથના કરી, બલરામજીએ ત્યારે ખૂબખૂબ પ્રસન્ન થઈને કહી દીધું : ‘ડરો નહીં !' આ રીતે હસ્તિનાપુરનગરને બલરામજીનું અભયદાન મળ્યું ત્યારે દુર્યોધને પણ પેાતાની પુત્રી લક્ષ્મણાને ઘણી મેાટી રકમ અને વિપુલ સામગ્રી દહેજમાં આપી. પછી સામ્બ, લક્ષ્મણા અને આ બધી દહેજ સામગ્રી સાથે લઈ ભગવાન બલરામજીએ દ્વારિકા ભણી પ્રયાણ કર્યું. દ્વારિકામાં જઈ યદુવંશીઓની સભામાં જે કંઈ હસ્તિનાપુરમાં બન્યું હતું તે બધું પૂર્ણ રીતે વવી ખતાવ્યું. દ્વારિકાનગરીનાં અબાલવૃદ્ધ સૌમાં આ વર્ણન સાંભળી આનંદ આનંદ છવાઈ ગયે. આજે પણ હસ્તિનાપુર આખું એવી ખાતરી આપે છે કે એ દક્ષિણ દિશામાં ઊંચું અને નદી તરફ ઝૂકેલું દેખાય છે અને તેથી ભગવાન બલરામના પરાક્રમને પણ સહેજે પ્રભાવ જણાઈ રહે છે...” એકની અન તલીલા લક્ષ્ય આત્મા ભણી રાખે, હાર્દિ ગૌણ રાખતા; સક્રિયા કરે છેને, ન જ્ઞાની કર્મ બાંધતા.... ૧ તૃનારી ઐકય ને પ્રાણી-માત્રમાં થાય લીનતા; પછી જ તાર સ'ધાય એકના ને અનંતના... ર વિકાસક્રમ છે. આવા, તેથી જ કૃષ્ણ જીવન કે'વાયું જટિલ રામથી જુદુ; ગૂ ચવાડિયું..... ૩ Page #303 -------------------------------------------------------------------------- ________________ પરર બ્રહ્મચારી શુકદેવજી બોલ્યા : “હે રાજન પરીક્ષિત ! ભગવાન શ્રીકૃષ્ણે નરકાસુર અથવા ભૌમાસુરને મારીને ભીમાસુરે જે રાજકુમારીઓને કેદ કરેલી, તે સૌને છોડાવીને પોતે એકલાએ જ તે બધી રાજકુમારીઓ સાથે લગ્ન કરી લીધાં છે, એવું સાંભળ્યું ત્યારે દેવર્ષિ નારદને ભગવાનના રહન–સહનને નીરખવાની ઈચ્છા કુદરતી રીતે થઈ આવી અને તેથી દ્વારિકાનગરીમાં તેઓ આવી અને તેથી દ્વારિકા નગરીમાં તેઓ આવી પહોંચ્યા. પ્રથમ તે નગરીની શોભા જોઈને જ છક થઈ ગયા. કારણ કે દ્વારિકાપુરી વિશ્વકર્માની સર્જેલી અદ્દભુત નગરી બની ગયેલી. ત્યાંના બાગ-બગીચાઓ રંગબેરંગી ખીલેલાં ફૂલેથી લદાયેલાં વૃક્ષોથી તે ભરચક હતા. જે વૃક્ષો પર વિવિધ જાતનાં પંખીઓ પોતપોતાની ઢબે કિલતાં હતાં. ભમરાઓને મધુર ગુજારવ હતો. નિમળ જળથી ભરાયેલાં સરેવરોમાં લીલાં, લાલ અને સફેદ એમ ભાતભાતનાં કમળ ખીલ્યાં હતાં. ત્યાં હસ અને સારો કલરવ કરી રહ્યાં હતાં. દ્વારિકાપુરીમાં ફટિકમણિ અને ચાંદીના સંખ્યાબંધ મહેલ હતા. તે બધા પન્ના (મહા મરકતમણિની પ્રભાથી ઝગમગી રહ્યા હતા. તેમાં હીરા-સેનાની ઘણી ઘણી સામગ્રીઓ હતી. દ્વારિકાના રાજપથે-સડકે, ગલીઓ, ચારાઓ અને બજારો તથા દેવમંદિરોને કારણે નગરીનું સૌંદર્ય ખૂબ ચમકી ઊઠેલું. સડકે, ચેક અને ગલીઓમાં તથાં દરવાજાઓમાં સુદ્ધાં મધુર જળાને છંટકાવ થયેલ. નાનાં મોટાં ઝંડી-ઠંડાઓ ઠેરઠેર લહેરાતાં હતાં, જેથી જાણે સૂર્યનારાયણને પ્રબળ સામને થયે હોય તેમ તાપ જાણે આવતો અટકાવી દીધો હતો. આ દ્વારિકાપુરીમાં ભગવાન કૃષ્ણનું અંતઃપુર પણ સુંદર હતું. મોટા મોટા કપાલે ત્યાં પૂજા–પ્રશંસા કર્યા કરતા હતા, જાણે વિશ્વકર્માએ પિતાનાં કળા-કૌશલય અને કારીગરી બધી ત્યાં જ વાપરી કાઢચાં હેય એમ જણાઈ આવતું હતું. દરેક રાણીને મહેલ ત્યાં અલગ હતો. એમાંના એક મહાભવનમાં નારદજીએ પ્રવેશ કર્યો. ત્યાંની Page #304 -------------------------------------------------------------------------- ________________ પ૨૩ શોભા અવર્ણનીય હતી. ત્યાં ઘણે દાસીઓ ગળામાં સોનાનો હાર પહેરી તથા સુંદર વસ્ત્રાભૂષણે સજી પિતપોતાનું કામ કરી રહેલી જણુતી હતી. સેવકો પણ કુંડલાદિ શણગાર સજી પિતપોતાના કામમાં મશગૂલ બન્યા જણાતા હતા. અગરુ ધૂપના ગોટેગોટા ઊડતા હતા. એને જોઈને મણિમય છજાં પર બેઠેલા મોરલા અવાજ કરતા નાચી રહ્યા હતા. ત્યાં ભગવાન કૃષ્ણ રુકિમણી મહારાણીની સાથે બેઠા હતા અને રુકિમણ સોનાની દાંડીવાળાં ચામરાથી ભગવાન શ્રીકૃષ્ણને હવા નાખી રહ્યાં હતાં. જેવા મહર્ષિ નારદજીને ભગવાને જોયા કે તરત રુકિમણીજીના પલંગ પરથી ઊઠીને ભગવાને નારદજીના ચરણકમળમાં પ્રણામ કર્યા અને હાથ જોડીને નારદજીને પિતાના આસને બેસાડ્યા ! પરીક્ષિત ! એમાં શંકા નથી કે ભગવાન તે ચરાચર આખાયે જગતના પરમ ગુરુ છે અને એમના ચરણ પખાળેલું ગંગાજલ આખાયે જગતને પવિત્ર કરવાવાળું છે, છતાં તેઓ બ્રાહ્મણોને જ પિતાના આદર્શ સ્વામી માને છે. તેથી તો એમણે (ખુદ ભગવાન કૃષ્ણ) નારદજીના પગ પખાળ્યા અને એ મહર્ષિનું ચરણામૃત પિતાના માથે ચડાવ્યું. શાસ્ત્રોક્તવિધિથી ભગવાને નારદજીની પૂજા કરી. પછી અમૃત જેવા મધુર અને ચેડા શબ્દોમાં ઋષને સતકાર કર્યો અને કહ્યું : “પ્રભુ ! આપ તે સ્વયં સમગ્ર જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ, યશ, લક્ષ્મી અને એશ્વર્યથી પૂર્ણ છે. બેલે ! હું આપની શી સેવા કરું ?' દેવર્ષિ નારદે કહ્યું : “ભગવાન ! આપ તે સમસ્ત લોકની એકમાત્ર સર્વોચ્ચ સ્વામી છે. આપ પિતાના ભક્તોનું બહુમાન કરે છે અને દુષ્ટોને દંડ આપે છે. આપે એકમાત્ર જગતના કલ્યાણ માટે જ અવતાર ધારણ કર્યો છે ! આપ મારા પર એવી કૃપા કરો કે હું ગમે ત્યાં રહે પણ એકમાત્ર આપના જ ધ્યાનમાં તત્પર રહું !” થોડી વાર પછી ત્યાંથી નીકળી જેવા નારદજી બીજ મહેલમાં ગયા તે ત્યાં પિતાની મહારાણું તથા ઉદ્ધવ સાથે પાટે રમતા ભગવાન Page #305 -------------------------------------------------------------------------- ________________ પ૨૪ કૃષ્ણનું દૃશ્ય જોયું. ત્યાં પણ નારદને પધારેલા જોઈ ભગવાન કૃષશે ભાવથી સ્વાગત કરી આસન પર બેસાડયા અને અનેક કિંમતી સામગ્રીઓ સાથે પૂજા-અર્ચા કરી. એ પછી અજાણ્યાની જેમ ભગવાન કૃષ્ણ નારદજીને પૂછ્યું કે “આપ અહીં કયારે પધાર્યા છે ? આપ તો પરિપૂર્ણ પરમાત્મા રૂ૫ છે. અમે તો અપૂર્ણ છીએ છતાં આપ કંઈક ને કંઈક આજ્ઞા ફરમાવો ! સેવા સોંપી અમારા જન્મને કૃતાર્થ– સફળ બનાવ.” આ બધું જોઈને નારદજીના આશ્ચર્યને તે પાર જ ન રહ્યો. ચૂપચાપ ત્યાંથી ઊઠી પાછા તેઓ ત્રીજા મહેલમાં ગયા. એ મહેલમાં પણ દેવર્ષિ નારદે જોયું તો ભગવાન પિતાનાં સંતાનોને રમાડી રહ્યા હતા. ત્યાંથી વળી બીજા મહેલમાં ગયા તો ત્યાં ભગવાન કૃષ્ણને પિતે સ્નાન કરવાની તૈયારીમાં હેય તેમ જણાયું. આ પ્રમાણે દેવર્ષિ નારદજીએ ભગવાન કૃષ્ણને દરેક મહેલમાં કંઈક ને કઈક ભિન્ન પ્રકારે કામ કરતા જ જોયા | કયાંક યજ્ઞકુંડમાં હવન કરે છે, તે વળી કયાંક પંચ મહાયજ્ઞોના દેવતાઓની આરાધના કરી રહ્યા જણાય છે. કયાંક વળી બ્રાહ્મણોને ભોજન કરાવે છે, તે વળી કયાંક પોતે જ યજ્ઞપ્રસાદી જમી રહ્યા જણાય છે. ક્યાંક સંધ્યા કરે છે તે કયાંક મૌનપણે ગાયત્રી જાપ કરે છે. ક્યાંક તો વળી ઢાલ તલવાર ધારણ કરી લડવાની તૈયારી કરે છે, તો ક્યાંક હાથી-ઘોડા સાથે રથ પર બેસી વિચરણ કરી રહ્યા છે. કયાંક પલંગ પર સૂતેલા છે, તે ક્યાંક બંદીજને એમની સ્તુતિ કરી રહ્યા છે. ક્યારેક સાથીઓ સાથે ગંભીર એવી રાજચર્ચા કરી રહ્યા છે. ક્યાંક ઉત્તમોત્તમ વીરાંગનાઓ સાથે ઘેરાઈને જલક્રીડા કરી રહ્યા છે. ક્યાંક બ્રાહ્મણ દેવને સુશોભિત ગાયનું દાન કરી રહ્યા છે ! ક્યાંક મંગલ એવા ઇતિહાસપુરાણનું મીઠું શ્રવણ કરી રહ્યા છે, ક્યાંય પોતાની પ્રાપ્રિયા સાથે હાસ્યવિનોદની વાતો કરી મધુર હાસ્ય કરી રહ્યા છે. ક્યાંક અર્થ - સેવન કરે છે, તો ક્યાંક ધર્મના કર્મ કાંડ કરે છે. કયાંક ભેગ, તો કયાંક પુરાણ પુરુષનું ધ્યાન ધરે છે. ક્યાંક રાજચર્ચા થાય છે, તે Page #306 -------------------------------------------------------------------------- ________________ પરમ કચાંક બાળબાલિકાનાં લગ્ન કરાવી રહ્યા છે. કચાંક કન્યાને પધરાવે છે, તેા કયાંક કન્યાએને બેાલાવી રહ્યા જશુાય છે. પરીક્ષિત ! આ પ્રકારે મનુષ્યની અનેકવિધ લીલાઓ કરતા ઋષિકેશ ભગવાનને વૈભવ નેઈ દેવર્ષિં ખેલ્યા : ખરેખર યોગેશ્વર આત્મદેવ ! આપની માયા તે। બ્રહ્માદિથી પણ સાચેસાચ અગમ્ય જ છે. હવે મને આજ્ઞા આપે કે જેથી હું આપનાં જ યોગાન કરતા કરતા જગતમાં વિચરું’ ભગવાન કૃષ્ણે ખેડયા : ‘નારદજી ! એક અર્થમાં આપ મારા વહાલા પુત્ર જ છેા. તમે આ મારી યાગમાયા જેઈ માહિત ન થશે.!' શુકદેવજી કહે છે : હે પરીક્ષિત ! આ પ્રકારે ભગવાન કૃષ્ણ ગૃહસ્થાને પવિત્ર કરવાવાળા શ્રેષ્ઠ ધર્મનું આચરણ કરી રહેલા છે. જોકે તેએ એક જ છે છતાં દેવર્ષિ નારદે એમને અલગ અલગ પત્નીના મહેલમાં જુદા જુદા રૂપે દીઠા. આ જોઈ તેઓના આશ્ચય ને પાર ન રહ્યો. દેવર્ષ નારદની ભગવાન કૃષ્ણે પણ જુદા જુદા મહેલમાં યથાપ્રસંગ ભક્તિ કરી. ભગવાન કૃષ્ણ સિવાય આમ એક હૈાવા છતાં પ્રત્યક્ષ અનંતરૂપ ખીજો કેાણ દેખાડી શકે ? બસ, આવી જ લીલાઆનાં રહસ્ય અને ઉત્પત્તિ, સ્થિતિ તથા નાના પરમ કારણરૂપ પ્રભુને જે સ્તવે છે, તે જરૂર ભગવાન શ્રીકૃષ્ણનાં ચરણની પરમ પ્રેમમય ભક્તિ અવશ્ય પામી જાય છે!” ભીમ દ્વારા જરાસ ધવધ નારી એક્સ્ટ વરી લીધું, અન્યાનિષ્ટ તેાડીને; અવતારતણું કૃત્ય, પ્રભુએ સાધ્યું આ રીતે. પાત ગુપ્ત ઉપાદાન અને નિમિત્ત ઉભયે; એમ બધું કરે. પેાતે, ઢે તાયે યશ અન્યને ૧ २ Page #307 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચારી શુકદેવજી કહે છે: “પરીક્ષિત ! ભગવાન શ્રીકૃષ્ણ જેમ એક બાજુ સર્વ પત્નીઓને પૂરેપૂરો અને એકસરખે પ્રણયરસ ચખાડી શકતા, તેમ બીજી બાજુ આદર્શ ગૃહસ્થાશ્રમીને છા જતું નાનામાં નાનું પણ કર્તવ્ય બજાવતા, આમાં જ એ પૂર્ણાવતારી પુરુષની અજોડ ખૂબી હતી. જેમને આવી ચારે બાજુની ઝઝટ હેય તે સુખદુઃખની ડગલે પગલે વિસંવાદિતા જ અનુભવે, પરંતુ અહીં - ભગવાનમાં પૂર્ણ પણે સંવાદિતા જ નજરે પડતી અને સૌને એ નિત્યચર્ચા જોઈ ખાતરી થવા લાગી કે સુખદુઃખ એ તે માત્ર દરિયામાંથી ઊઠતા પરપોટા જેવાં છે. ખરો આનંદ તો સ્થાયી છે. જેમ વાસ્તવિક દરિયે ગંભીર છે તેમ. એવામાં એક દિવસ આ દ્વારિકાપુરીની રાજસભાના દ્વાર પર એક ન માનવી, આવીને ઊભો રહ્યો અને નમસ્કારપૂર્વક કહેવા લાગ્યા : “પ્રભુ ! જરાસંધ જેવા સરમુખત્યાર રાજવીના જેલખાનામાં રાજાઓની કેવી કેવી મુસીબત છે, તે શું કહું ! તેમાંય આપે ભલે જરાસંધને સત્તર વાર જીતી લીધા પણ એક વાર એણે આપને છત્યા ત્યારથી એના ઘમંડનો પાર રહ્યો નથી. માટે આપ જ એ ઘમંડનો પારો ઉતારી શકે તેમ છે અને કૃપા કરી ઉતારે !' બસ, દૂતની વાત ભગવાન કૃષ્ણ સાંભરે રહ્યા હતા, તેવામાં જ ફરતા ફરતા રદ ઋષિ ત્યાં જ આવી પહોંચ્યા. ચમકતી જટા જોતાં જ સેવકે સાથે ભગવાન કૃ ઊભા થઈને ભાવસભર એમ (એ દેવર્ષિનું સ્વાગત કર્યું અને પૂછયું : કેમ નારદજી ! ત્રણેય લેક કુશળ મંગલ છે ને ?' કારણ કે આપ ત્રણેય લેકમાં સતત વિચરે છે. આપની પાસેથી મારે મુખ્ય વાત એ સાંભળવાની છે કે, “યુધિષ્ઠિરાદિ પાંડે હાલ શું કરવા માગે છે ? તતકાળ નારદજી બોલ્યા : “આપ સ્વયં આ બધું સરી પડે જાણે જ છે અને છતાં બીજને ગૌરવ આપવા માગો છો તો ભલે Page #308 -------------------------------------------------------------------------- ________________ ૫૨૭ હું કહીશ. ધર્મ રાજ એક રાજસૂય યજ્ઞ કરવા માગે છે અને એમાં અનિવાર્યપણે આપની હાજરી ઇચછે છે. કારણ કે, આમ તો તેઓ અઢળક રાજરિદ્ધિના ધણી છે, એમને કામના નથી, પરંતુ આ યજ્ઞનિમિતે આપ ત્યાં પધારી શકે. આમ, ખરી રીતે તો આપની કોઈ ને કઈ રીતે ત્યાં તેઓ હાજરી ઈચ્છે છે, જે આ૫ આ નિમિત્તે પૂરી કરી શકે. એટલું જ નહીં પરંતુ આપની યજ્ઞમાંની ઉપસ્થિતિને લીધે મોટામેટા દેવતાઓ ઉપરાંત મોટામોટા રાજાએ પણે ત્યાં આવે અને ધર્મરાજ વગેરે પાંડવેને આ બધું આપની હાજરીમાં જોવા મળે.” નારદજીની આ ઇન્દ્રપ્રસ્થ રાજસૂય યજ્ઞમાં જવાની વાતથી ત્યાં જેટલા યાદવવી બેઠેલા હતા તેઓના સોના મનમાં ચિતા થવા લાગી કે, ખરી રીતે તે રાજાઓ વતી જે દૂત આવેલ છે અને જરાસંધ રાજવી પાસેથી આ જેલવાસી રાજાએ મુક્તિ મેળવવા ઝંખે છે, તે કામ સૌથી પ્રથમ થવું જોઈએ તેને બદલે નારદેવષિએ આ ઈદે તૃતીય ક્યાંથી કાઢયું ? આ બધા તાલ અનાસક્તભાવે ભગવાન કૃષ્ણ પોતે જોઈ જ રહ્યા હતા. તેઓ સ્મિત વેરતા વેરતા બોલ્યા : “અરે ઉદ્ધવ ! તું તે અમારો હિતેચ્છુ મિત્ર છે. ઉપરાંત રાજનીતિનું રહસ્ય પણ તું બરાબર જાણે જ છે એટલે તારી સલાહ પૂરેપૂરી રીતે બરાબર હોય છે અને હશે જ. જ્યારે ઉદ્ધવે જેયું કે ભગવાન કૃષ્ણ અને પિતાને જ આ બાબતમાં મહત્ત્વ આપવા માગે છે એટલે ભગવાનની આજ્ઞા સમજી એને માથે ચડાવી આ પ્રમાણે કહેવાનું શરૂ જ કરી દીધું: “જુઓ ભગવન્દેવર્ષિ નારદે ધર્મરાજ યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞની વાત કરી તે પણ ઠીક છે અને શરણાગત-વત્સલ તરીકેના ધર્મ પાલન મુજબ રાજવી જરાસંધ પાસેથી જેલવાસી રાજવીઓને છોડાવવા એ પણ બરાબર જ છે. આ બને વાતો પરસ્પર વિરેધી ઉપલક રીતે કદાચ લાગે, પણ બને Page #309 -------------------------------------------------------------------------- ________________ પર૮ વાતા પૂર્વપૂરી સંવાદી છે ! કારણ કે, નાનું બાળક પણુએ તે જાણે જ છે કે, રાજસૂય યજ્ઞ ત્યારે જ થઈ શકે છે કે જ્યારે દરે દિશાએથી પૂર્ણપણે વિજય પ્રાપ્ત થયેા હાય ! આથી શરણાગતવસલધર્મ મુજબ જરાસ ધની જેલમાંથી રાખએને મુક્ત કરવા જરૂરી છે. એટલે જરાસંધ રાજવીને જીતી લેવા, એ પ્રથમ ભાખત છે, એને લીધે બન્ને કામ ઃ ૧. રાજસૂય યજ્ઞ અને ૨, રાજઐની મુક્તિ એકસાથે પૂરાં થઈ જાય. વળી જરાસંધને જીવતા એ કાંઈ બાળકના ખેલ ના. હજાર હાથીઆના જેટલું એનામાં જોમ છે, છતાં જરાસંધ પર એકલાથે આપણા પાંડવામાં ભીમસેન વિજય મેળવી શકે તેમ છે, કારણ ભીમસેન પણ તેને માટે શેરને માથે સવાશેર જેવા છે. એ બન્ને વીરા પરસ્પર દ્વંદ્વ યુદ્ધ કરે તે નિર્દોષ માણુસા બધાં જ ઊગરી જાય. એટલે ખુદ ભીમસેન જ બ્રાહ્મણવેશ ધરી તેની પાસે જઈ દૂ યુદ્ધની માગણી કરે તે ત્યાં જરાસંધ તૈયાર જરૂર થઈ જશે. અને મને તે પૂરી ખાતરી છે કે આપની હાજરીમાં જો આ બન્નેનું યુદ્ધ થશે તે! ભીમસેન અને ત્યાં ને ત્યાં મારીને વિજય પામશે. મતલબ, જરાસંધને વધ તે થશે આપની હાજરીને કારણે આપની શક્તિથી જ, પણ યશ ખાટી જશે ભીમસેન, કેમ કે આમ નિમિત્ત ભીમસેન જ થવાને. માટે આપ ઇંદ્રપ્રસ્થ જ પધારો.’ શુકદેવજી કહે છે: આમ, પરીક્ષિત ! ઉદ્દવની સલાહ સચેટ અને નિર્દોષ પડી ! આ સલાહનું ખુદ દેવર્ષ ન!ર૬ સહિત સૌએ સ્વાગત કર્યું. ખુદ ભગવાન કૃષ્ણને પણ આ ગમ્યું, ભગવાન કૃષ્ણે માતા–પિતા દેવકી-વસુદેવ તથા છતર વડીલેાના આશીર્વાદ પામી રાણીએ, સંતાન વગેરે સૌ સાથે તૈયાર થઈ ઇંદ્રપ્રસ્થ જવા તૈયારી કરી. દારુક સારથિ થ લાવ્યા. તે પર ભગવાન જાતે આરૂઢ થઈ ગયા અને એની પાછળ વાજતે ગાજતે આ બધાં ચાલ્યાં. દેવર્ષ નારદે ભગવાનને મનેમન પ્રભુમીને ગગનપ્રયાણું આવ્યું... ભગવાને Page #310 -------------------------------------------------------------------------- ________________ પર૯ પેલા દૂત દ્વારા હવે ઝટ ઝટ બધાની મુક્તિ થશે' એવા મીઠા સમાચાર જેલમાંના રાજાએને મેકલી દીધા. તેએ બધા રાજી રાજી થઈ વાટ જોવા લાગ્યા. ઇંદ્રપ્રસ્થમાં ધરાજે ભગવાન કૃષ્ણે આવી પહેાંચ્યાના સમાચાર સાંભળ્યા એટલે ઝટઝટ સ્વાગતની તૈયારી કરી લીધી, આનંદને કાઈ પાર રહ્યો નહીં, સૌ ભેટયા. ફાઈબા કુંતીજીએ પણ ભત્રીનનું સ્વાગત કર્યું . છેવટે એક રાજસભામાં રાજસૂય યજ્ઞા નિ ય લેવાયા પછી ઉદ્ધવના સંકેત પ્રમાણે બ્રાહ્મણવેશમાં જરાસંધ પાસે ભગવાન કૃષ્ણ, ભીમસેન અને અર્જુન આવ્યા. પરંતુ જરાસંધે તા તેઓ બ્રાહ્મણુવેશે આવ્યા, એમાં જ પેાતાની છત માની લીધી અને દૂ યુદ્ધની માગણી સ્વીકારી લીધી. આખરે ભીમે તેા ક્રૂ યુદ્ધમાં જરાસંધના શરીરના કોઈ ફળના બે ટુકડા કરી નાખે તેમ કરી નાખ્યા. જરાસંધના મૃત્યુથી બધા કારાગારમાંના રાજાએ મુક્ત થયા અને ભગવાન કૃષ્ણના પરમ અહેસાન માની પેાતે અને એમની રાણીએ સૌ ખુશ ખુશ થયાં અને એમનાં ગીતા ગાવા લાગી ગયાં. આ ખાજી ઇંદ્રપ્રસ્થમાં ભગવાન કૃષ્ણ પણ વિજય વરીને વહેલા પધારવાથી સૌ ખુશ ખુશ થઈ ગયાં. ધર્મરાજ યુધિષ્ઠિરના આનંદ! તે પાર જ ન રહ્યો. કારણ કે ચારે બાજુને! વિજય હવે પૂરા થવાથી ભગવાનની જ પવિત્ર હાજરીમાં પેાતાની રાજસૂય યજ્ઞની ઇચ્છા હવે ઝટઝટ પૂર્ણ થશે એમ ખાતરી થઈ ગઈ.” શિશુપાલન વધ જગે હાય જના કેક, જાણે સાચું, ન આચરે; ન પડે સત્ય સામેય, હૈયે જ ધૂંધળ્યા કરે. તેજોદ્વેષથી તે પૈકી, સત્યાથી જૂથ સામને; જે કરે તે રૂપી કાંટા, કાઢ પ્રભુ સમાજના. પ્રા. ૩૪ ૨ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ કિંતુ તેમાંય જે બ્રાહ્ય, સત્યરિપુ છતાં દિલે; જે ઊંડે હા પ્રભુપ્રીતિ, અંતે પ્રભુથી ઉદ્ધરે. ૩ બ્રહ્મચારી શુકદેવજી કહે છેઃ પરીક્ષિતજી ! ભીમસેન દ્વારા જરાસંધ રાજવીને વધ થયા, એ ખરી રીતે ભગવાન કૃષ્ણની લીલાના જ એક ભાગ છે એમ જાણીને ધર્મરાજ યુધિષ્ઠિરજીએ ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું : ‘હે સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન કૃષ્ણ ! આપ જે કઈ કરે છે. તે માત્ર લીલા જ લીલા છે. માટે જ આપની આનાના અગાધ મહિમા છે. આપ મને રાજસૂય યજ્ઞને માટે આજ્ઞા આપે. આ પ્રમાણે ધર્મરાજને યજ્ઞકાર્ય બાબતમાં ભગવાનની આજ્ઞા મળી જતાં તેમણે વ્યાસજી વગેરે ભરદ્રાજ, ગૌતમ, વિશ્વામિત્ર, જૈમિની, કણ્વ વગેરે સુયેાગ્ય બ્રાહ્મણુ ઉપરાંત ત્યાંના દ્રોણાચાય, ભીષ્મ પિતામહ, કૃપાચાય, ધૃતરાષ્ટ્ર અને તેમના દુર્ગંધનાદિપુત્રા તથા કાકા વિદુરજી વ. સૌને ખેલાવ્યા. મતલબ, એ રાજય યજ્ઞમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રો સામેલ થયા, એ પછી આ બધા પવિત્ર બ્રાહ્માએ યજ્ઞભૂમિને સાનાના હળથી ખેડાવી; ધર્મરાજ યુધિષ્ઠિરને ધર્મ શાસ્ત્રાનુસાર યજ્ઞદીક્ષા આપી અને વિધિપૂર્ણાંકને રાજસૂય યજ્ઞ કરાવ્યેા, પછી બધા સભ્યાને એક વિચાર આવ્યો કે અગ્રપૂજ કેાની કરવી ? સહદેવજીએ કહ્યું : ‘સર્વ પ્રકારે યાગ્ય એવા મહાત્મા ધર્માંરાજ યુધિષ્ઠિરજીએ ભગવાન કૃષ્ણની જ અગ્રવૃન્ન કરવી જોઈએ.’અને ઉપસ્થિત સૌએ તરત એકી અવાજે એ વાતમાં પૂરી સંમતિ આપી દીધી. કારણ ત્યાં પૂજક અને પૂજ્ય બન્નેય યાગ્ય પાત્રો હતાં ! દ્રૌપદીજી, ભાઈએ વગેરે સૌની સાથે મળીને ધરાજે ઘણા પ્રેમભર્યા ઉમળકાથી ભગવાન કૃષ્ણના પગ પખાળ્યા અને ભગવાનનાં ચરણુકમલનું એ જલ માથે ચઢાવ્યું. ભગવાનને પીળાંપીળાં રેશમી વચ્ચે અને બહુમૂલ્ય આભૂષા પણ ભેટ ધર્યાં. આ સમયે ધરાજ Page #312 -------------------------------------------------------------------------- ________________ પ૩૧ યુધિષ્ઠિરને એટલે તે આનંદ થયો કે એમનાં નયને હર્ષાશ્રુઓથી છલકાઈ ગયાં! આવા આનંદમય અવસરે ભગવાનનાં સૌએ એકસરખા ભાવે “નમો નમઃ' ઉચ્ચારી યશોગાન કર્યા. આકાશેથી સ્વમેવ પુષ્પવર્ષા થવા લાગી ગઈ ! બસ, તે જ સમયે પોતાના આસન પર બેઠેલે શિશુપાલ તેજે લાલઘૂમ આંખ કરી બોલી કોઠયોઃ સભાસદે ! શ્રુતિઓનું એ કથન તદન યોગ્ય છે કે એકમાત્ર કાળ જ પરમેશ્વર છે. લાખ ચેષ્ટાઓ કરે, પણ કાળ પિતાનું કામ કરે જ છે. કાળને રોકી શકાતો જ નથી. પ્રત્યક્ષ પ્રમાણુ એનું મેં અહીં જ જોઈ લીધું. નહિ તે અહીં મોટા મોટા તેજસ્વી ઋષિ-મુનિઓ બેઠા છે તેમને છોડી જેનું કાઈ કુળ કે વર્ણ જ નથી, જેમના બંધુઓ દારૂડિયા છે, તેવા ગોવાળિયા કૃષ્ણની અપૂજા શી રીતે ? આમ અતિશય કડવી રીતે તેણે ભગવાન કૃષ્ણ પરત્વે પિતાને તેષ પ્રગટ કર્યો. સૌ ભકતો આથી ગુસ્સે થયા અને શસ્ત્રો સજવા લાગ્યા. કેટલાકે તે સામે પણ કડવી વાત કરી સ્થાન જ છેડી દીધું. કારણકે, “હે પરીક્ષિત રાજા ! જે ભક્ત ભગવાનની નિંદા સાંભળી ત્યાં બેઠા રહે છે. તે ખરી રીતે ભકત હોવાની પોતાની નાલાયકી જ પુરવાર કરે છે. એટલે પિતાની ઢાલતલવાર લઈ તેઓ સભાની બહાર નીકળી ગયા. પણ સામે તે શિશુપાળે એમને ખેધ લીધો અને આગળ-પાછળને કશે વિચારવિવેક ન કરતાં તે પણ પિતાની ઢાલ તલવાર લઈને ભરી સભામાં ભગવાન કૃષ્ણના એ પક્ષપાતી રાજાઓને પડકારવા લાગી ગયે. આ રીતે લડવા તૈયાર થયેલો એને જોઈ ખુદ ભગવાન કૃષ્ણ પિતે જ ઊઠી પડ્યા અને પ્રથમ તે પિતાને પક્ષપાત કરનારા રાજવીઓને શાન્ત પડયા અને જોતજોતામાં શિશુપાલ સામે થાય, તે પહેલાં તો શિશુપાલનું માથું તીખી ધારવાળા ચક્રથી કાપી નાખ્યું. આમ શિશુપાલના મોતથી ત્યાં મોટો કોલાહલ મચ્યું. ત્યાં ઉપસ્થિત તેના બધા Page #313 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ મિત્ર નરપતિઓ ત્યાંથી પિોબારા ગણવા લાગી ગયા. શિશુપાલના હદયમાંનું તેજ બધાંના દેખતાં નીકળીને ભગવાન કૃષ્ણમાં ભળી ગયું. અરે ! શિશુપાલ ભગવાનને પાર્ષદ (પખિય) બની ગયે. વેરી જ ખુદ ભગવાનમાં ભળી ગયે! આ રીતે શિશુપાલના ભગવાન સાથેના મુકાબલામાં પણ ભાવ ઊંચા જ રહ્યા, તો ઊંચા ભાવનું ફળ ઊંચું જ આવ્યું. આ પ્રમાણે ધર્મરાજ યુધિષ્ઠરને રાજસૂય યજ્ઞ સારી રીતે સફળ થયો. ભગવાન કૃષ્ણ આ મંગલ અવસર પત્યા પછી મિત્રોને હેરાને કારણે થોડા દિવસે ત્યાં રહ્યા અને પછી સપરિવાર દ્વારિકા ભણે ગયા, સૌને આનંદ થયે છતાં દુર્યોધનને આનંદ ન થયો તે ન જ થશે ! આ પ્રસંગને લક્ષમાં રાખી જે ભગવાનનું કીર્તન કરશે તે જરૂરપાપમુક્ત થશે.” ઇર્ષ્યા આગમાં બળતા દુર્યોધનની હાંસી બીજાનું સારું ન સાંખી શકે છે, બૂરું પોતાનું જે ન પારખે તે બની અસુરો વળી વિશ્વ કેરું; બૂરું પોતાનું કરે એ ઘણેરું, ૧ અનુષ્ટ્રપ છે મયં દેહ પામે તે, ધંધા નરકના કરે, કરી અધર્મને હસે, સંસારચકમાં પડે. ૨ હાંસી-મજાક છે બેટી, છતાં જે મત્ય આચરે, તેનાં કુફળ ચાખે છે, વેલાં–મોડાંય તે ખરે. ૩ Page #314 -------------------------------------------------------------------------- ________________ ૫૩૩ રાજા પરીક્ષિતજીએ પૂછ્યું: “ભગવન્! ધર્મરાજ યુધિષ્ઠિરને યોત્સવ નીરખી નિરખી મનુષ્ય, રાજાઓ, ઋષિઓ, મુનિઓ અને દેવે વગેરે સૌ ખુશખુશ થઈ ગયા; તે પછી એકમાત્ર દુર્યોધનને જ તે થાત્સવથી દુઃખ કેમ થયું ? આખરે તે સગે તો હતા જ અને માનવ તો છેવટે હતો જ, તો તેને આમ ન થવું જોઈએ, છતાં પણ થયું. તે એનું મૂળ કારણ કૃપા કરીને આપ કહા...' બ્રહ્મચારી શુકદેવજીએ કહ્યું : “...પરીક્ષિત ! માનવ–માનવમાં આકાશપાતાળ જેટલો ફેર હોઈ શકે છે. એક નરકમાં જવાના જ ધંધા કરતો હોય છે તે વળી એક સ્વર્ગે જવાનાં શુભ કર્મો જ કરતો હોય છે. ધર્મરાજ યુધિષ્ઠિર જેવો માનવી તો અશુભ કર્મને અડે જ નહીં. એટલું જ નહીં, બલકે શુભમાં પણ રાચી ન રહે અને મેક્ષ જેવા મહાલયે પહોંચવા સીધા તૈયાર હોય એવું સહેજે હોય છે. એ દષ્ટિએ જોઈએ તે દુર્યોધન ભલે માણસ હોય પણ સાવ છેલ્લી કેટીની પ્રકૃતિવાળો હતે. એટલે જેમ જેમ ધર્મરાજ યુધિષ્ઠિરની ચઢતી જેતે ગયે, તેમ તેમ વધુ ને વધુ ઈર્ષાના વમળમાં ઘેરાતે ગયે અને એને એમ થતું ગયું કે હું ભલે ગમે તેટલા દુખી થાઉં, પરંતુ આ યુધિષ્ઠિરનું વધી રહેલું સુખ હું સાંખી નહીં જ શકું. આ શ્રીકૃષ્ણ પણ એને જ મહત્વ શા માટે આટલું બધું આપે છે? શું અમે માણસ નથી ? અરે ! માણસ તો છીએ, એટલું જ નહીં પણ આગલી હરોળની કીર્તિવાળા માણસ છીએ, અમારા કોરના પક્ષમાં સમાજના મોટામેટા આચાર્યો છે, વડલો છે. દા. ત. દ્રોણાચાર્યજી, ભીષ્મદાદા અને કૃપાચાર્ય વગેરે. છતાં યુધિષ્ઠિર પણ અમને કાંઈ જ ગણતા નથી. ભલે મોટા ભાઈ છે, પણ તેથી શું થયું ? અને આ ગેવાળિયે કૃષ્ણ તો જાણું ફાટીને ફે જ થઈ ગયો છે! એટલે આ બન્નેને પણ ખબર પાડી દઉં કે, જુઓ મારામાં પણ તાકાત તે છે જ. માત્ર હું અત્યાર સુધી બે લો Page #315 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ નહે. પણ હવે મારાથી આ બધું સાંખી શકાય એમ નથી. એટલે તક આવ્યે આ પાંચ પાંડવે અને આ માટી અભિમાની એવી દ્રૌપદીને ખબર પાડી જ દઉં કે, જુઓ, અસલી વાત આમ છે. મતલબ, હે પરીક્ષિતજી ! ઈર્ષા અને મિશ્યામદથી હવે એ બહાનું શોધવા લાગ્યા. તેવામાં જ એક ઘટના એવી બની કે “મયદાનવે શ્રીકૃષ્ણની આજ્ઞાથી યુધિષ્ઠિર માટે પિતાના મહાન સામર્થ્યથી જોતજોતામાં એવી અદ્દભુત સભાની ઈમારત બનાવી કાઢી હતી કે જ્યાં જલ જેવો ભાસ થાય ત્યાં સ્થલ જ હોય અને જ્યાં સ્થલ જેવો ભાસ થાય ત્યાં જલ જ હોય !' એમાં યુધિષ્ઠિર દેવેન્દ્રની જેમ સિહાસન પર શોભતા હતા. બંદીજને ધર્મરાજનાં યશગાન કરતા હતા. તે વખતે ત્યાં જોગાનુજોગ દુયોધન આમંત્રણવશાત્ પિતાના ભાઈએ સાથે બની–ડનીને આવ્યું. અને ધર્મરાજ યુધિષ્ઠિરની અહીં થતી તારીફ સાંભળીને તે ઈષ્યની આગમાં બળતો હતો તેવામાં ખરે જ જયાં જ આવ્યું ત્યાં ભાન ન રહેતાં કાદવવાળા પાણીને પણ કરી જમીન ક૯પીને તેમાં ખાબકી પડયો. દુર્યોધનનાં બધાં કપડાં બગડ્યાં ઉપરાંત અંગ પણ કાદવથી ખરડાયું. તે જ વખતે ત્યાં ઉપરના ભાગમાં જે ચેડાં માણસો બેઠેલાં તેમાં સતી દ્રૌપદી પણ હતાં. તેઓ પણ દુર્યોધનની બનેલી આ દુર્ઘટના જોઈ ખડખડાટ હસવા લાગી ગયાં અને ભાભીના નાતે નિર્દોષ ભાવથી અંધપુત્ર કહી મજાક કરી. પછી તે કૃષ્ણ વગેરે પણ બીજાઓ એમાં ભળ્યા ! ધર્મરાજ યુધિષ્ઠિરને આ ગમ્યું નહિ. પિતાની સરતચૂકથી થયેલી આ હાલત પ્રત્યે હસવામાં મુખ્ય નિમિત્ત તે દ્રૌપદી જ છે માટે આનું તથા આ પાંડવોનું જેટલું બને તેટલું બૂરું કરીને એ બધાને સીધાં કરું જેથી કરી ને ભૂલી જાય એમ દુર્યોધન વિચારતે રહ્યો. ત્યારથી ખૂનખાર જગની જન મને મન કરવા લાગી ગયો. Page #316 -------------------------------------------------------------------------- ________________ ૫૫ તે ગુસ્સે થઈ સભા છેડી તત હસ્તિનાપુર ઊપડી ગયો. ધર્મરાજ યુધિષ્ઠિર સમજી ગયા કે હવે કાંઈક મહા અનર્થ થયા વિના રહેશે નહીં ! પરીક્ષિત ! આવી જાતનાં માણસો આવાં જ હોય છે, જેનું વર્તન કેવળ આસુરી હોય છે. તેથી મૂઢ સ્વાર્થ અને કુસેવા એ બને મોટા દુર્ગણો એવાંના જીવનમાં સાંગોપાંગ હેાય છે. આવાં અતિ નઠારાં માણસોથી સાચે ધર્મ તો સે સે ગાડાં દૂર રહે છે, આવું જ દુર્યોધનનું હતું. તેથી જ તે ઘણી વાર કહે : “હું ધર્મને અને અધર્મને બન્નેને જાણી શકું છું. પણ અધર્મમાં જ મારું મન પ્રસન્ન થાય છે. ધર્મ મારા મનને ગમતો જ નથી. પરીક્ષિત ! આવાં માણસ બીજાનું બૂરું કરવા જતાં પિતાને બૂરું કેટલું થાય છે, તે તરફ જોતાં-વિચારતાં જ નથી ! શાલ્વ અને દંતવકુત્રને વધ અનુટુપ બીજાને પાડવા ખાડા કુમત્ય ખેદતા ભલે; પડતે કિંતુ તે ખાડે, સ્વયં કુમત્ય આખરે. ૧ ઉપજાતિ મદાંધને એ શુચિ ભાવ નાવે; છે ક્ષુદ્ર પોતે પ્રભુ કૃષ્ણ સામે. એ રીતથી ભૂપ કરુષ કૂદ્યો; ને મૃત્યુએ તેહને સદ્ય લૂંટ. ૨ હવે ભગવાન કૃષ્ણનું એક વધુ ચરિત્ર કહેઃ એક શાદવ નામનો જવી કે જે શિશુપાલને પરમ મિત્ર હતો, તેના મનમાં રુકિમણુના Page #317 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ અપહરણને રાષ હતો જ. તે વખતે રાજા જરાસંધની સાથોસાથ શાહને પણ યદુવંશીઓએ જીતી લીધેલ. આ ખુન્નસથી શાવે કેટલાય રાજાઓ સામે “જગતમાંથી હે યદુવંશીઓને મિટાવી જ દઈશ.” એવી પ્રતિજ્ઞા કરેલી. છેવટે પશુપતિ શંકરને તપથી રીઝવીને એક એવા વિમાનનું વરદાન માગી લીધેલું કે જે વિમાન કેઈ દેવ, અસુર, માનવથી તૂટે નહીં અને જ્યાં જરૂર પડે ત્યાં ઈશારો કરતાં વે ત ચાલ્યું જાય. ભગવાન શંકર તે ભોળાનાથ. તેમણે એ વિમાન આપ્યું. મૂખ શાવે એ સાધન આવ્યા પછી દ્વારકા પર ચઢાઈ કરી. પ્રાચીન કાળમાં ત્રિપુરાસુરે આખી પૃથ્વીને પીડિત કરેલી, તેમ શાવે પણું દ્વારિકાને “ત્રાહિ ત્રાહિકિરાવી. આ જોઈ ભગવાન પ્રદ્યુમનજી રથ પર સવાર થઈ નીકળી જ પડયા. તેમની પાછળ અક્રૂરજી, સાત્યકિ વગેરે પણ આવ્યા હતા. જો કે શાલ્વનું વિમાન વિચિત્ર હતું ! ઘડીમાં આકાશે તો ઘડીમાં જમીને અને વળી પાછું ઘડીમાં તે પર્વત પર દેખાતું છતાં યદુવંશીઓ યુદ્ધથી હટતા જ ન હતા. એવામાં શાવના સારથિ ઘુમાનની પિલાદી ગદા લાગવાથી પ્રદ્યુમ્ન મૂચ્છિત થઈ ગયા, ત્યારે સારથિ રણમેદાનમાંથી અલાયદા પ્રદ્યુમ્નને લઈ ગયે ! મૂરછ વળતાં દારુકપુત્ર સારથિને બહુ ઠપકો આપે. પણ સારથિએ સ્પષ્ટતા કરી કે આ વખતે સારથિ તરીકે મારે પણ વિશિષ્ટ ધમ છે, તેથી મારે આમ કરવું પડેલું. તરત હાથ–મે ધોઈ પ્રદ્યુમ્નજીએ પોતાના સારથિને ફરી “ઘુમાન” પાસે રથ લઈ જવા કહ્યું. સારથિએ પણ એમ જ કર્યું. આ સમયે ભગવાન કૃષ્ણ ઇન્દ્રપ્રસ્થમાં ધર્મરાજ યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં ગયેલા અને તેમના સૌના આગ્રહને કારણે રોકાયેલા. તેવામાં વચ્ચે આ અક૯પ્ય ઘટના બની ગયેલી, લગાતાર સત્તાવીસ દિવસ લગી આ ધમસાણ યુદ્ધ ચાલ્યું. ત્યાં તે ભગવાન શ્રીકૃષ્ણ Page #318 -------------------------------------------------------------------------- ________________ પ૩૭ એમ બેલા ચૂરા થયા જાને દ્વારિકાપુરી આવી પહોંચ્યા અને આ જોયું કે તરત દારૂક સારથિને પિતાને રથ ત્યાં લઈ જવા કહ્યું. એણે તેમ જ કર્યું. શાવ તે માયાવી હતી જ. ભગવાન પાસે ફરિયાદ આવી કે શાદવ વસુદેવજીને ઉપાડી ગયો છે. ત્યાં જ શાવે વસુદેવજીને દેખાડ્યા અને તેમનું માથું કાપી લીધું. ભગવાન કૃષ્ણ જોતજોતામાં આ શું બન્યું, તે જોયું; પણ ત્યાં તે ખ્યાલ આવી ગયો કે ન એ પિતા વસુદેવ છે ને ત્યાં કોઈ ફરિયાદી માનવી છે. આ તો બધી શાવની જ માયાજાળ છે. છેવટે ભગવાન શ્રીકૃષ્ણજીને હાથે શાશ્વ માર્યો ગયે, વિમાનના ચૂરેચૂરા થયા અને તેના સૈનિકે “હાય હાય મરી ગયા” એમ બેલી ભાગવા લાગ્યા. ત્યાં તો દંતવકત્ર જેવા શિશુપાલના બીજા મિત્ર રાજાઓ એમની મદદે આવી પહોંચ્યા. “સાંભળ સજન! પરીક્ષિતજી ! શિશુપાલ, શાવ અને પ ક સાથે રાજવી દંતવકત્રની ઘનિષ્ઠ દસ્તી હતી. એ સમજતો હતો કે મારા આ બધા બળવાન સાથી રાજા હતા. પરંતુ ભગવાન કૃષ્ણ આગળ તે તેઓ સાવ વામણું થઈ માટીમાં મળી ગયા, ત્યાં મારું શું ગજુ ? પરંતુ મિથ્યા માન, માનવીને સાવ ભુલાવી નાખે છે! આથી ઉદંડ બની તે એટલે યુદ્ધભૂમિ પર આવી લાગ્યો. તેને જોતાં વાર જ ભગવાન કૃષ્ણ હાથમાં ગદા લઈને રથ પરથી કુદી પડયા. અને ચાલતાં ચાલતાં ધરતીને ધ્રુજાવતા સમુદ્રતટની ભૂમિ જેમ દરિયામાં આવતી ભરતી ત્યાં ને ત્યાં શમકે , . . .. એ દંતવકત્ર જેવા સમર્થ રાજવીને આગળ ન વધવા દીધો, ત્યાં ને ત્યાં રેકી રાખે. ઘમંડના નશામાં ચકચૂર એવા એ કરુષ નરેશે ભગવાન કૃષ્ણ સામે જોરથી ગદા તાણ અને બલવું શરૂ કર્યું: “આજે મને ખૂબ -આનંદ થાય છે. કે, તું મારી નજરે આવી ગયો. અલબત્ત મારે તને Page #319 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ મારવા ન જોઈએ, કારણુ તું મારા નાનેરા ભાઈ છે. પણ તેં મારા જીગરજાન શિશુપાલ જેવા સાથીઓને મારી નાખ્યા અને મને સુધ્ધાં મારી નાખવાને પ્રરાદે તું અહીં આવ્યા છે, એટલે મારે તને ન છૂટકે મારવા પડે છે. જો, આ ગદા જો. તે તારા ભુક્કા કરી નાખશે. ભલે તું સગે રહ્યો, જેમ રંગ પાતા વિષે રહ્યો હૈાય તેય તેને હટાવ્યા વિના ચાલતું નથી, તેમ તું પણ રાગ જેવા દુશ્મન છે, એથી તને મારી નાખ્યા વિના મારા છૂટા જ નથી, કારણ તે સિવાય મારા પ્રિયમિત્રા તરફનું મારું ઋણુ હું ફેડી નહીં શકું.' એમ ખાલી જોરથી ગદ્દાપ્રહાર કર્યાં પણુ ભગવાન કૃષ્ણ તા જેવા હતા, તેવા જ ટટ્ટાર રહી શકથા ! અને પેાતાની કોમૈક્કી નામની ગદા જંતુવકત્રના વક્ષસ્થળ પર મારી. તે ગદા એવી તા એરથી લાગી કે દંતકવકત્રનું કાળજુ જ ફાટી ગયું...તેના મેઢામાંથી લાહીની ઊલટીએ થવા લાગી, એના વાળ વીખરાઈ ગયા, હાથ અને પગ પશુ ફેલાઈ ચૂકયા અને ધરતી પર ચત્તોપાટ પડી ગયેા. તેમ જ શિશુપાલના મૃત્યુ સમયે જેમ થયું હતું, તેમ એના મૃત શરીરમાંથી એક અત્યંત સુમ, જ્ગ્યાતિ નીકળી અને એક વિચિત્ર રીતે ભગવાન શ્રીકૃષ્ણમાં જ સમાઇ ગઇ ! આ વખતે ક્રેધથી લાલઘૂમ થઈ એ મરનારને ભાઈ વિદુરથ પેાતાના ભાઇના બદલેા વાળવા ઢાલ તલવાર લઈને સામે દે।ડચો. તરત ભગવાન સમજી ગયા કે આ પેાતાને મારવા આવી રહ્યો છે, કૃષ્ણે તરત કુંડલ અને મુકુટ સાથેનું આખું તેનું માથું જ ધડથી અળગું કરી નાખ્યું ! આમ ખીન્દ્ર કાઈથી પશુ મારા અશકય એવા શાસ્ત્રન એના વિમાન અને મિત્રા (૧) સૌભ (ર) દંતવકત્ર અને (૩) વિદુરથ આદિ સહિત માર્યા પછી જ દ્વારિકાપુરીમાં પ્રવેશ કર્યો. ત્યાં ઋષિમુનિ, દેવ-દાનવ, સિદ્ધ-ગધવ, વિદ્યાધર અને વાસુકિ વગેરે મહાનાગે એ વિજયની સ્તુતિ ગાતા હતા અને દેવા તથા સરાએ આકાશ ઉપરથી ફૂલા પશુ વેરી રહ્યાં હતાં ! ! ! Page #320 -------------------------------------------------------------------------- ________________ બલરામને એકરાર અને બલ્વલ વધા અનુષ્ટ્રપ જે થાયે ભૂલ પિતાની, રાગે અખંડ જાગૃતિ; તે તે કબૂલી લે મેટા, જેથી મેટાઈ શેભતી. ૧ શક્તિ વચ્ચે પ્રજા પડે, એવું વલણ દૈત્યનું તેથી જ તેમની શક્તિ, પરાણે ખૂચવે પ્રભુ. ૨ કુમર્યો પશુઓ દૈત્યે, જ્યારે તે થાય એકઠાં, ત્યારે લોકે કિજે સંતે, એકત્રિત ઘટે થવાં. ૩ તે કાયમી ટકે વિવે, શાંતિ ને સમતોલતા તે સત્ય અહિંસા ને, ફરકે ધર્મની ધજા ૪ પરીક્ષિત ! એક વાર બલરામજીએ સાંભળ્યું કે, અંદરખાનેથી કૌરવ પોતાના પિતરાઈ ભાઈ પાંડવો પર યુદ્ધ લાદવા માગે છે. એટલે તેઓ તીર્થયાત્રાને બહાને દ્વારિકાપુરી છોડીને નીકળી પડ્યા. એમણે ત્યાંથી નીકળી પ્રભાસતીર્થમાં સ્નાન કર્યું તથા બ્રહ્મભજન દ્વારા દેવ, ઋષિઓ, પિતૃઓ અને માનવોને પૂજા, શ્રદ્ધા અને દાનથી તૃપ્ત કરી દીધા. પછી કેટલાક બ્રાહ્મણને સાથે લઈ તેઓ સરસ્વતી નદીને કાંઠે તીર્થાટન કરવા ગયા અને પછી ગંગા-યમુનાનાં પણ મહત્ત્વનાં તીર્થો કરી લીધાં, એમ ફરતા ફરતા નૈમિષારણ્ય ક્ષેત્રમાં પહોંચ્યા, કારણ કે તે દિવસોમાં ત્યાં મોટામેટા ઋષિમુનિઓ સત્સંગ ને યજ્ઞ કરતા હતા. જેવા બલરામને દીઠા કે તરત તેઓ સૌએ ભગવદેશ બલરામજીનું વંદન, અભિવાદન અને સ્વાગત કર્યું. જ્યારે ત્યાં વ્યાસ ભગવાનની ગાદી ઉપર સૂતજાતિના રોમહર્ષણને બેઠેલા Page #321 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ દીડા, એથી એમને અવનીત માની એવા તે એમના ઉપર શસ્ત્ર પ્રહાર કર્યો કે તરત તે મરી ગયા. આથી ઋષિર્માનએ બહુ જ શાકાતુર બની ગયા અને બલરામજીને નમ્રતાપૂર્વક કહ્યું : આપે ખરેખર અજાગુતા પશુ ભૂલ કરી નાખી છે. એટલે એ ભૂલ સુધારવી પડશે અને સાથે પ્રાયશ્ચિત્ત પણ કરી નાખવું પડશે.' બલરામજી પણુ સમજી ગયા કે ભૂલ તા થઈ જ છે. મેટાની ખરી મેટાઈ તા હંમેશાં સાચા એકરાર અને ભુલસુધારમાં જ રહેલી છે. બલરામજીએ કહ્યું : વેદવાકય એમ કહે જ છે કે એક અર્થમાં આત્મા પેતે જ પુત્રના સ્થાનમાં જન્મે છે તેથી જ પુત્રને આત્મજ કહેવામાં આવે છે. હું રેામડણુના પુત્રને મારી પેાતાની શક્તિ વડે દીર્ધાયુ અપી સશક્ત અને આયુષ્યમાન બનાવું છું. આપને હવે તે, પેાતાની પ્રજ્ઞા દ્વારા પોતના પિતાની અવેજીમાં પૂરેપૂરી ધ કથા પણ સંભળાવશે. ઉપરાંત આપ વિદ્વાને મને જે પ્રાયશ્ચિત્ત આપે! તે માનીને કરવા હું તૈયાર છું.' આ સુણી બ્રાહ્મણો ખૂબ રાજી થઈ ખેાલ્યા : બલરામજી ! ઈવલને પુત્ર બલ્વલ ભયંકર દાનવ છે. અમારા યજ્ઞને અપવિત્ર કરી અમારા નાશ કરે છે. તેને આપ દૂર કરેા અને પછી એક વર્ષી લગી ભારતની પરિક્રમા કરતા કરતા એકાત્રપણે તી સ્નાન કર્યાં કરા, એટલે આપની પરિપૂર્ણ શુદ્ધિ અવશ્ય થઈ જશે.' પરીક્ષિતજી ! ખરેખર ભગવાન બલરામજીએ બ્રાહ્મણનું એ વચન માન્ય રાખી એવું જ આચરણ કરી અનુકરણીય દાખલે જાતે બેસાડી દીધે!...” બ્રહ્મચારી શુકદેવજી ખાલ્યા :-- “પરીક્ષિત ! ઋષિએની પ્રાથનાને લીધે ભગવાન લરામજી ઘેાડા દિવસ ત્યાં રેકાઈ ગયા. તેવામાં એક પદિને ભારે તેાફાન થયું, ધૂળવર્ષા થઈ અને ચારે બાજુ પરુ (પાચ)ની દુ ંધ છૂટવા લાગી. ત્યારબાદ યજ્ઞશાળામાં બલ્વલ' દાનવે મળમૂત્રાદિ અપવિત્ર વસ્તુએની વર્ષા કરી અને છેવટે હાથમાં ત્રિશૂલ લઈ જાતે આવ્યા. હુ'મેશા દાનવાની શક્તિ પરપીડા માટે જ વપરાતી ાય છે. એનું શરીર બહુ મેટું હતું. દાઢી-મૂછ અને ચેટલી તપેલા Page #322 -------------------------------------------------------------------------- ________________ ૫૪૧ તાંબા જેવાં લાલ લાલ હતાં. એની દાઢે અને ભમરોને લીધે એનું મે બહુ ભયંકર લાગતું હતું. એને જોઈને ભગવાન બલર મે મૂસલ અને હલ યાદ કર્યા કે તરત તે શસ્ત્ર ત્યાં આવી પહોંચ્યા. એ પછી પિતાનાં હલ–મુસલથી કસીને પ્રહાર કરી બલરામે બવલનું લલાટ ફેડી નાખ્યું અને લોહી નીગળતે તે આકાશેથી આ સ્વર કરતો ધરતી પર પટકાઈ પડયો. એ પછી નૈમિષારણ્યવાસી મહાભાગ્યવાન મુનિઓએ બલરામજીની ખૂબ ખૂબ સ્તુતિ કરી, કદી વ્યર્થ ન જાય એવા કાયમી આશીવાદ પણ આપ્યા અને દેવરાજ ઇંદ્રને દેવતાલેક અભિષેક કરે છે તેવો અભિષેક પણ કર્યો. દિવ્ય વસ્ત્રાભૂષણે પણ આપ્યાં. ઉપરાંત કદી ન સૂકાય તેવી સૌંદર્ય મય કમલકૂલાની વૈજયંતી માલા પણ આપી. પછી બલરામજી કોશિકી નદીના તટ પર આવી સ્નાન કરી જ્યાંથી સરયૂ નદી નીકળે છે તે સરોવર પર ગયા. ત્યાંથી પાછી સરયૂકિનારે ચાલી પ્રયાણતીર્થ પર આવ્યા. ત્યાં તીર્થસ્નાન, ઉપરાંત દેવ, ઋષિઓ અને પિતૃઓનું પિંડત પણ કર્યું. ત્યાંથી પુલહા શ્રમ જઈ ગોમતી, ગંડકી તથા વિપાશા નદીમાં સ્નાન કરી સન નદીના તટ પર આવ્યા અને ત્યાં સ્નાન કરી વસુદેવજીની આજ્ઞા પ્રમાણે ગયામાં જઈ પૂજયજન કર્યું. પછી ગંગાસાગર સંગમ પર જઈ તથક્રિયાથી નિવતીને મહેંદ્ર પર્વત પર પહોંચ્યા. પરશુરામજીનાં ત્યાં દર્શન – અભિવાદન કરી ગોદાવરી, વેણુ, પંપા અને ભીમરથી આદિ નદીમાં સ્નાન કરીને કાર્તિકસ્વામીનાં દર્શન કર્યા. પછી મહાદેવજી પાસે શ્રીશૈલ પર પહોંચ્યા. ભગવાન બલરામે દ્રવિડ દેશના પુણ્યમય સ્થાન વેંકટોયન(બાલાજી)નાં દર્શન કર્યા...પછી શિવકાંચી, વિષ્ણુકાંચી થઈ કાવેરી સ્નાન કર્યું. ત્યાંથી શ્રીરંગક્ષેત્રે (કે જ્યાં સદા વિઘણું બિરાજમાન રહે છે, ત્યાં ગયા પછી વિષ્ણુ ભગવાનના ક્ષેત્ર ઋષભપર્વત, દક્ષિણ મથુરા તથા મેટાં મોટાં મહાપાપોને નષ્ટ Page #323 -------------------------------------------------------------------------- ________________ પર કરવાવાળા સેતુબંધની યાત્રા કરી ! બ્રાહ્મણને ગોદાન કર્યું. પછી નદીઓમાં સ્નાન કરતા કરતા મલય પર્વત પર ગયા. સાત મેટા કુલપર્વતે પૈકીને મલયગિરિ પણ એક મહાગિરિ છે, જ્યાં અગત્યમુનિ રહે છે. ત્યાં તેમનાં દર્શનઅભિવાદન કર્યા. એમની અનુમતિ પામી દક્ષિણ સમુદ્રની પણ યાત્રા કીધી. ત્યાં એમણે દુર્ગાદેવીનાં કન્યાકુમારી રૂપે દર્શન કર્યા. ત્યારપછી ફાલ્યુનતીર્થ અને અનંતશયન ક્ષેત્રમાં ગયા અને સર્વશ્રેષ્ઠ પંપાસરસ તીર્થમાં સ્નાન કર્યું, જે તીર્થમાં સદા સર્વદા વિષ્ણુભગવાનનું સાંનિધ્ય રહે છે. ત્યાં પણ બ્રાહ્મણને ગોદાન આપ્યું. પછી કેરલ અને ત્રિગત સ્થળોએ થઈ, જ્યાં સદા–સર્વદા ભગવાન શિવ રહે છે તે ગોકર્ણ તીર્થમાં આવ્યા અને ત્યાં જળથી ઘેરાયેલા દિપમાં રહેવાવાળાં આર્યાદેવીનાં દર્શન કર્યા. શર્મારક ક્ષેત્રની પણ યાત્રા કીધી. આમ ફરતા ફરતા દંડકારણ્ય થઈને નર્મદા તટે આવ્યા. છેવટે ફરતા ફરતા પ્રભાસતીર્થ પહેાંચી ગયા. ત્યાં બ્રાહ્મણ પાસેથી પાંડવ-કૌરવયુદ્ધની વાત જાણું. પરંતુ ઘણેખરે પૃથ્વીભાર ઊતરી ચૂક્યો હતો. તેઓ કુરુક્ષેત્ર પર આવી પહોંચ્યા. ત્યાં લડતા દુર્યોધનને અને ભીમને તેમણે ક્યા પણ તેઓ બન્ને ન રોકાતાં યુદ્ધ કરતા જ રહ્યા. તેથી બલરામજી ત્યાંથી દ્વારકા પાછા ફરી આવ્યા. ત્યાં રાજા ઉગ્રસેન આદિ મોટેરાઓએ અને બીજા સંબંધીઓએ તેઓનું બહુ બહુ માન કર્યું. ઘણું ઘણું પ્રેમભર્યું સ્વાગત કર્યું. પછી ફરી પાછા બલરામજીએ નૈમિષારણ્યમાં આવી ઋષિમુનિઓ મારફત અનેરા યજ્ઞો કરાવ્યા. છેવટે બધા ઋષિઓને એમણે આત્માનુભવ અને વિશ્વાનુભાવ એકીસાથે કરાવ્યો. ત્યારબાદ પિતાનાં ધર્મપત્ની રેવતીજી સાથે યાંત સ્નાન કર્યું અને અતિ અતિ સુંદર વસ્ત્રાભૂષણ સજી પત્ની અને સંબંધીઓ સાથે ચંદ્ર, ચંદ્રિકા અને નક્ષત્રમંડળની જેમ શોભી ઊઠયા ! પરીક્ષિતજી! આમ ભગવાન બલરામજી સ્વયં Page #324 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ અનંત છે. એમનું સ્વરૂપ પણ (એક અર્થમાં ભગવાનના જ અંશાવતાર હૈવાથી) મન અને વાણીથી પર છે. એમનાં આમ વિવિધ જીવનચરિત્રોની ગણના કરી જ નહી શકાય. જે સત્યા સાધક– સાધિકા ભગવાન બલરામજીનાં ચરિત્રોનું સવાર-સાંજ આ રીતે સમરણ કરે છે, તેએ ખૂબ ભગવત પ્રિય સહેજે સહેજે બની જાય છે.’ સુદામાચરિત્ર અનુષ્ટુપ ગરીબાઈ ગણી પ્યારી, રહી જે દ્વિજ સેવક, ત્યાગે પ્રેમે કરેલ સેવા, સદા આમ સમાજની. ૧ સાંકળે આમ જો સંતા, હિંદે અધ્યાત્મ નૈતિક, તે તે રીતે જમે નક્કી, ફેલાશે સત્ય ધાર્મિક રાજા પરીક્ષિતે શુકદેવજીને કહ્યું : “ભગવન્ ! પ્રેમ અને મુક્તિના દાતા એવા ભગવાન કૃષ્ણની શક્તિ અનંત છે. માટે તા એમની મા અને અશ્વથી ભરેલી લીલાએ પણુ અનંત હાય તે સ્વાભાવિક છે! હવે હું ખીજી લીલાએ કે જેમનું વર્ણન અત્યાર લગી આપે કર્યું જ નથી તે સાંભળવા પરખું છું. બ્રહ્મન્ ! આ જીવ વિષયસુખને શેાધતાં શેાધતાં દુઃખી દુઃખી થઈ ગયા છે. તે વિષયસુખા જીવને બાણુની માફક પીડતાં રહે છે. એટલે આવી સ્થિતિમાં ક્રયા સાથે રસિક અને રસના વિશેષજ્ઞ પુરુષ હશે કે શ્રીકૃષ્ણ ભગવાનની મોંગલમયી લીલાઓનું શ્રવણુ કરીને પણુ એ લીલાએથી વિમુખ રહેવા ઈચ્છો ? જે વાણી ભગવાનના ગુણાનું ગાન કરે છે, એ જ સાચી વાણી છે. એ જ રીતે એ જ હાથ, સાચા હાથ છે Page #325 -------------------------------------------------------------------------- ________________ 544 કે જેઓ ભગવાનની સેવા માટે કામ કરતા રહે છે. તે જ કાન, વાસ્તવમાં કાન કહેવડાવવાને લાયક છે જેઓ ચરાચર પ્રાણીમાત્રમાં નિવાસ કરનારા ભગવાનનાં ગુણેનું, પુણ્યમયી કથાઓનું શ્રવણ કરે છે. તે જ માથું, સાચું માથું છે કે, જે ચરાચર જગતને જ શ્રી ભગવાનની ચર-અચર પ્રતિમા સમજી નમસ્કાર કરે છે. જે સર્વત્ર માત્ર ભગવાનનાં પ્રત્યક્ષ દર્શન કરે છે, તે આ જ સાચી આંખે છે. શરીરમાં જે અંગે ભગવાન અને એમના ભક્તોના ચરણામૃતનું સેવન કરે છે, તે જ અંગે વાસ્તવમાં મનુષ્યોનાં અંગે છે. સાચું પૂછે તે તેમનું જ અસ્તિત્વ સફલ છેમાટે હે ભગવાન કૃષ્ણદેવની લીલા સંભળાવી મારું જીવન આપ સાર્થક કરે.’ અહીં સૂતજી બોલી શક્યા : “શૌનકાદિ મુનિઓ ! જ્યારે રાજા પરીક્ષિતે આ પ્રકારે પ્રશ્ન કર્યો, ત્યારે બ્રહ્મચારી શુકદેવજીનું હૃદય ભગવાન કૃષ્ણમાં લીન થઈ ગયું. અને તેઓ બહયા : “પરીક્ષિત! એક બ્રાહ્મણ ભગવાન કૃષ્ણના પરમ મિત્ર હતા. તેઓ મેટા બ્રહ્મજ્ઞાની, વિષયોથી વિરક્ત, શાન્તચિત્ત અને જિતેન્દ્રિય હતા. જોકે તે સંન્યાસી નહેતા, ગૃહસ્થ જ હતા, તો પણ કઈ પ્રકા સંગ્રહ-પાંરહી ન રાખતાં પ્રારબ્ધાનુસાર જે કંઈ સકું—પાંખું મળે એટલેથી (એમાં જ તેઓ) સંતુષ્ટ રહેતા. એમનાં વસ્ત્ર તે જૂનાં અને ફાટેલાં રહેતાં જ. એમનાં ધર્મપત્નીને પણ તેવાં જ વન્ને પહેરવા મળતાં હતાં. ગરીબાઈને કારણે જે કઈ સામગ્રી તેણીને હાથ લાગે, તે પિતાના પતિને જ ખવડાવી દેતી અને પોતે તો ભૂખી–તરસી રહી જતી. તેથી તેનું શરીર જ સુકાઈને કાંટારૂપ બની ગયેલું. એકદા તે ગરીબાઈની પવિત્ર ભૂતિ અને દુઃખિની પતિવ્રતા ભૂખની મારી કાંપતી પિતાના પતિદેવ પાસે ગઈ અને સુકાયેલા મુખથી બોલી: “સાક્ષાત લકમી પતિ શ્રી ભગવાન પોતે જ આપના મિત્ર છે. તેઓ ભક્તવાંચછા માટે કલ્પતરુ સમા છે. શરણાગત–વત્સલ હોવા ઉપરાંત બ્રાહ્મણમાત્રના