Page #1
--------------------------------------------------------------------------
________________
EDFEDAFEDED FEDAMEDAY
આત્મતત્ત્વવિચાર
[પ્રથમ ભાગ]
* લેખક શ્ર
૧૦ પાક આચાય દેવ શ્રીમદ્ વિજય લક્ષ્મણસૂરીશ્વરજી મહારાજ
Page #2
--------------------------------------------------------------------------
________________
૦૦૦૦૦૦૦૦
૦ ૦૦૦
નો વિશાળ શ્રી આત્મ-કમલ-લબ્ધિસૂરીશ્વરજી જૈન ગ્રંથમાળા
પુપ ૩૯ મું
આ મત વિચાર
[ પ્રથમ ભાગ ] [પાંચમી આવૃત્તિ]
- વ્યાખ્યાતા - બહુશ્રત વ્યા. વા. પરમશાસનપ્રભાવક પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજના પટ્ટપ્રભાવક
દક્ષિણદીપક દક્ષિણદોહારક જૈનાચાર્ય શ્રીમદ્ વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મહારાજ
-
- -
| સંગ્રાહક : વિલતિલક શતાવધાની પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્ વિજય કીર્તિચંદ્રસૂરિજી મહારાજ
-
સંપાદક – શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટેકરશી શાહ
- enovostoes
- w
e re૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક : શ્રી આત્મકમલ લબ્ધિસૂરીશ્વરજી
જૈન જ્ઞાનમંદિર સ્ટ મુંબઈ ૨૮ દાદર B, B, |
વિ. સં. ૨૦૩૦ વિ. સં. ૨૫૦૦ ઈ. સ. ૧૯૭૪
આત્મતત્ત્વવિચાર ભાગ -૨ ગુજરાતી પ્રથમવૃતિ નકલ ૨૦૦૦ ગુજરાતી દ્વિતીયાવૃત્તિ નકલ ૨૦૦૦ ગુજરાતી તૃતીયાવૃતિ નકલ ૨૦૦૦ ગુજરાતી ચોથી આવૃત્તિ નકલ ૨૦૦૦ ગુજરાતી પાંચમી આવૃતિ નકલ ૧૦૦૦ હિન્દી પ્રથમવૃત્તિ નકલ ૨૦૦૦ અંગ્રેજી પ્રથમાતિ નકલ ૨૦૦૦
૧૩૦૦૦
કિંમત ૬ રૂપિયા
મળવાનું સ્થાન :
| મુદ્રક : શ્રી આત્મકમલ લબ્ધિસૂરીશ્વરજી | ભાનચંદ્ર નાનચંદ મહેતા જૈન જ્ઞાનમંદિર, જ્ઞાનમંદિર | શ્રી બહાદુરસિંહજી પિં. પ્રેસ | મુંબઈ ૨૮ દાદર B. B, T! પાલીતાણું (ગુજરાત)
Page #4
--------------------------------------------------------------------------
________________
દક્ષિણ દેશદ્વારક પરમ પ્રભાવક પૂ. પાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય લક્ષ્મણુસૂરિશ્વરજી મહારાજ
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
༤་ར་པ།. ་་ །
પૂ૦ પાક આચાર્ય દેવ 1 શ્રી વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મહારાજનું
* જીવન-દર્શન જ
જૈન સમાજમાં ભાગ્યે જ કોઈ એવું હશે કે જે પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયલક્ષમણસૂરીશ્વરજી મહારાજનાં નામથી પરિચિત નહિ હોય ? પ્રતિભાશાળી વ્યક્તિત્વ, ગૌરવર્ણ, ભવ્ય મુખાકૃતિ અને ચમકતાં નયનને લીધે તેઓ પ્રથમ દર્શને જ સહનું આકર્ષણ કરે છે.
તેમની વાણીમાં મધુરતા છે, તે સાથે સૌજન્ય તથા સહદયતાને પણ સુંદર યોગ છે. વળી તેમનું હદય સાધુજનચિત સરલતા, ઉદારતા અને પ્રસન્નતાથી પૂર્ણ ભરેલું છે, એટલે તેમને થડે સહવાસ પણ આગંતુકના મન પર ભારે અસર કરનારો નીવડે છે.
આજે અગણતર–૬૯ વર્ષનું વય હોવા છતાં તેઓ એક યુવાન જે ઉત્સાહ ધરાવે છે. અને શાસન સેવાનાં કાર્યોમાં નિરતર માગ્યા રહે છે.
તેમનું વકતૃત્વ અત્યંત પ્રભાવશાળી છે. તે કારિતાને કેમલતામાં પલટી શકે છે, કૃપણુતાને ઉદારતામાં ફેરવી શકે છે અને કુટિલતાનું સરળતામાં પરિવર્તન કરી શકે છે. ભારતવર્ષના લાખો લકાએ તેમને સારી રીતે સાંભળ્યા છે, અને તેમાંથી તેમણે જીવન સુધારણાની પ્રબળ પ્રેરણા મેળવેલી છે. તેમણે છેલ્લાં પચીસ વર્ષમાં આચાર્યપદને અત્યંત શોભાવ્યું છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
મનહર માલવ દેશમાં આવેલી જાવ તેની જન્મભૂમિ. તેમના પિતાનું નામ મૂળચંદભાઇ, માતાનું નામ ધાપુબાઈ, જન્મ સંવત ૧૯૫૩. જ્ઞાતિએ ઓસવાલ, તેમનું મૂળ નામ દોલતરામ. તેમને છ-સાત વર્ષે મેટાં રાજકુંવર નામના એક બહેન હતાં,
તેમની બાલ્યાવસ્થામાં પિતાએ ધંધાથે બીકાનેરમાં કાયમને વસવાટ કર્યો, પરંતુ તેઓ ત્યાં લાંબો સમય આવ્યા નહિ. માતા પણ લગભગ એ જ અરસામાં મરણ પામ્યા. આથી તેઓ મામાને ત્યાં ઉછરીને મોટા થયા.
તેઓ સ્થાનકવાસી કુટુંબમાં જન્મ્યા હતા અને કદર સ્થાનક વાસીને ત્યાં ઉછર્યા હતા, એટલે તેમનાં મન પર મૂર્તિપૂજાની વિરૂદ્ધ સંસ્કાર પમાં હતાં, પરંતુ સોળ વર્ષની ઉમરે પૂજ્ય આત્મારામજી મહારાજકુત સમ્યક્ત્વ શહાર નામના ગ્રંથ વાંચવામાં આવ્યો અને તેમનાં અંતર્ચક્ષુ ખુલી ગયાં. મૂર્તિપૂજા શાસ્ત્રસિદ્ધ વસ્તુ છે, એ વાત તેમનાં સમજવામાં આવી ત્યારથી તેઓ નિત્ય જિન મદિરે જઈ પ્રભુદર્શન કરવા લાગ્યા તે સાથે તેમણે નમસ્કાર મહામંત્રની ત્રિકાલ ગણના કરવા માંડી.
થોડા વખત બાદ કારણ પ્રસંગે દિલ્હી જવાનું થયું. ત્યાં જિન મંદિરે દર્શન કરવા જતાં એક હસ્તપત્ર વાંચ્યું કે આજે “રામાં થિયેટરમાં મુનિશ્રી લબ્ધિવિજયજીનું (સ્વ. પૂ. આચાર્ય વિજય લબ્ધિસૂરીશ્વરજી મ.) જાહેર વ્યાખ્યાન છે. એટલે તેઓ એ વ્યાખ્યાન સાંભળવા રાંમા થિયેટરમાં ગયા. એ વ્યાખ્યાને તેમના દિલ-દિમાગ પર અભૂત અસર કરી અને તેઓ વૈરાગ્ય રંગે પૂરા રંગાયા.
મુનિશ્રી લબ્ધિવિજયજી કે જે પાછલા જીવનમાં જેનરત્ન કવિકુલકીરિટ વ્યાખ્યાન-વાચસ્પતિ શ્રી વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજ તરીકે ખ્યાતિ પામ્યા. તેઓ મનુષ્યની પરીક્ષા કરવામાં
Page #8
--------------------------------------------------------------------------
________________
ઘણુ ચતુર હતા. તેમણે આ રત્નને તરત પારખી લીધું. દોલતરામે પણ ભયાનક ભવાટવીને પાર કરવા માટે તેમના પગ પકડી લીધા. અમારૂં તે એ દઢ માનવું છે કે મનુષ્યને પ્રબળ પુણ્યદય હેય તે જ તેને સદગુરૂની પ્રાપ્તિ થાય છે.
ઘણાં વખત સુધી ગુરૂદેવ પાસે રહીને ધાર્મિક અભ્યાસ કર્યો. તેમાં વૈરાગ્યને વિશેષ રંગ ચડતો જ ગયો. આખરે સં. ૧૯૭૧ માં સિકંદરાબાદ આગ્રા ખાતે તેમણે ભવતારિણું ભાગવતી દીક્ષા ગ્રહણ કરી અને મુનિશ્રી લક્ષમણુવિજયજી બન્યા.
તેમની સ્મરણશક્તિ સતેજ હતી, વળી દિલમાં વિજ્ઞાનને અને ઉમંગ હતો, એટલે શાસ્ત્રાભ્યાસ સારી રીતે થવા લાગ્યો. તેઓ ધર્મશાસ્ત્ર ઉપરાંત વ્યાકરણ, ન્યાય, જ્યોતિષ તથા મંત્રશાસ્ત્રમાં પણ પ્રવીણ થયા. તે સાથે તેમણે ઉપદેશ આપવાની કળા પણ હસ્તગત કરી. તેમાં ખૂબી એ હતી કે વિષય ગમે તેવો કઠીન હેાય તે પણ તેને સરલ-સુગમ્ય બનાવી દેવો. તેમણે થોડાં વર્ષ પહેલાં મુંબઈમાં આત્મા, કર્મ અને ધર્મ પર જે વ્યાખ્યાન આપ્યાં હતાં અને જે આજે “આત્મતત્વવિચાર ના બે ભાગ રૂપે પ્રગટ થયેલાં છે, તે આ વસ્તુનું પ્રબળ પ્રમાણ પૂરું પાડે છે.
તેઓશ્રીના મુદેવ વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજ સાહેબે તેમને સં. ૧૯૯૧ માં ગણપદ, સં. ૧૯૯૨ માં પંન્યાસપદ અને ૧૯૯૩ માં ચિત્ર વદિ ૫ ને રાજ આચાર્યપદ અર્પણ કર્યું. એ વખતે પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી ગંભીરવિજયજી મહારાજને પણ આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા હતા અને પદવી સ્થાનનાં સ્થળે અથત શિહેર (સૌરાષ્ટ્ર ) શહેરમાં આઠ દિવસ સુધી ભવ્ય ઉત્સવ ઉજવાયો હતો. તે દિવસથી જૈનાચાર્ય શ્રીમદ્ વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા અને આજે તે એ નામ હજાર હેઠે ચઢી ખૂબ જ લોકપ્રિય બની ગયું છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય આચાર્યશ્રીએ સૂરિમંત્રની પાંચે પીડે સિદ્ધ કરેલી છે. તેમાં પહેલી અને ખીજી પીઠે રાહીડા રાજસ્થાનમાં સિદ્ધ કરેલી છે, ત્રીજી અને ચોથી પીઢ અંધેરી મુંબઇમાં સિદ્ધ કરેલી છે અને પાંચમી પીઠે મુ"અષ્રમાં નિપાણીના ચાતુર્માસમાં સેાળ આય"બીલ પૂર્વક મૌન પાળી સ્ત્રીનું મુખ જોયા વિના સિદ્ધ કરેલી છે. તેને જ એ પ્રભાવ છે કે તેમણે ચિંતવેલું દરેક કાર્યં સિદ્ધ થાય છે અને લેાકા પર તેમના અજન્મ પ્રભાવ પડે છે.
સૂરીશ્વરજીનું વ્યક્તિત્વ વિરલ છે. લાખા મનુષ્યમાં ભાગ્યે જ જોઈ શકાય તેવું છે. તેમનામાં પાંડિત્યના પ્રકાશ છે, મુત્સદ્દીની કુનેહ છે, સાધુતાની સુવાસ છે, ધર્મ પ્રચારની ધગશ છે, અને સહુથી મેટી વાત એ છે કે તેઓ જ્યાં જાય ત્યાં નાના કે મેટાં, સ્ત્રી કે પુરુષ, શિક્ષિત અે અશિક્ષિત સહુ ક્રાઇનુ પોતાના તરફ આકણું કરી શકે છે. વ્યાખ્યાન પ્રસંગે તેમની વાણી જાહ્નવીના પવિત્ર પ્રવાહની જેમ અસ્ખલિત વહ્યા કરે છે. તેમાં સિદ્ધાંતનુ છટાદાર નિરૂપણુ હાય છે. હેતુ અને યુક્તિઓનુ` પ્રૌઢ પ્રતિપાદન હોય છે અને વીર, અદ્ભૂત, હાસ્ય, કરુણુ, ભયાનક આદિ રસાથી ભરેલા વિવિધ દૃષ્ટતાની કલામય રજાઆત પણ હેાય છે. મદારી મેારલી વગાડીને મૃગ સમૂહને મુગ્ધ કરી શકે છે, તેમ સૂરીશ્વરજી પેાતાની અસાધારણ વક્તૃત્વકલા છેડીને મોટા મોટા માનવ સમૂહને ડાલાવી શકે છે અને તેમને મત્રમુગ્ધ બનાવી શકે છે. તેમના વ્યવહાર ઉદાર છે અને મિજાજ આનંદી છે, તેથી સહુની પાસેથી સારી રીતે કામ લઇ શકે છે.
રાષ્ટ્રભરમાં વિચરતા રહેવુ... અને લેાને ધમ' પમાડવા એ નિમ્ થ સૂત્રનુ આચાય શ્રીએ પૂરી ચીવટથી પાલન કર્યુ છે. ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મારવાડ, માળવા, મધ્ય પ્રાંત, મહારાષ્ટ્ર, આંધ્ર અને તામીલનાડની ભૂમિ તેમના પગલે પાવન બની છે અને ત્યાંના હજારો સ્ત્રી પુરૂષાએ તેમનાં દન, સહવાસ તથા વ્યાખ્યાન શ્રવણથી
Page #10
--------------------------------------------------------------------------
________________
કૃતાર્થતા અનુભવી છે. આજ સુધી તેમણે લગભગ વીસ હજાર માઇલને પગપાળા પ્રવાસ કર્યો છે.
- પૂજ્યશ્રીના ઉપદેશથી હજારો માણસેએ જીવહિંસા છોડેલી છે. મહેસુર સ્ટેટમાં સંખ્યાબંધ ગામમાં વર્ષના અમુક દિવસ કલખાનાઓ બંધ થયેલાં છે અને સંખ્યાબંધ મનુષ્યએ જુગાર, ચેરી, સુરાપાન તથા વ્યભિચારને કાયમ માટે તિલાંજલી આપેલી છે. વળી તેમના ઉપદેશથી અનેક જિન મંદિરની પ્રતિષ્ઠા થયેલી છે, જે નીકળેલા છે, ઉપાશ્રય, પાઠશાળાઓ, જ્ઞાનમંદિર તથા આયંબિલ ખાતાઓ સ્થપાયેલાં છે અને સાધર્મિક ભક્તિ તથા માનવ રાહતનાં કાર્યો થયેલાં છે. અનેક આત્માઓએ જેમના ઉપદેશથી દીક્ષા અંગીકાર કરી છે.
પૂજ્યશ્રીનાં પ્રવચનને પ્રભાવ એવો છે કે જ્યાં બસો-પાંચસો રૂપિયા થવાની ધારણા હોય ત્યાં હજારો રૂપિયાની રકમ ભરાય છે અને જ્યાં હજાર બે હજારની આશા રાખી હોય ત્યાં આંકડા શાખા પર પહોંચે છે.
તેઓ જ્ઞાન અને ક્રિયા ઉભયને પ્રચાર કરવામાં માનનારા છે તેથી તેમના હાથે સાહિત્ય પ્રકાશન સારા પ્રમાણમાં થયું છે અને શાન્તિના, ઉપધાનતપ તથા ઉજમણુ વગેરે પણ ખુબ થયેલાં છે.
તેમનાં પ્રવચને ઉપાશ્રયે ઉપરાંત શાળાઓ, વિલાલ (કલેજો); થિયેટરો, તથા ટાઉન-હાલોમાં પણ થતાં રહ્યાં છે અને તેના પરિણામે હજારે હૈયાને પલટ થયેલ છે. તેઓ મુમુક્ષુઓએ પુછેલા ગમે તેવા ફૂટ પ્રશ્નોના ઉત્તરો ખૂબ શાંતિપૂર્વક આપે છે અને તેથી અનેક મુમુક્ષુઓ અનેક વાર તેમની પાસે આવતા રહે છે.
તેમના ઉપદેશથી મહેસુર નરેશ, ભાવનગર નરેશ, જામનગર નરેશ, ઇડર નરેશ, નેખા નરેશ, સાંગલી નરેશ, મીરજ નરેશ, દેલવાડા નરેશ, વગેરે રાજવીઓ તથા ચક્રવર્તી રાજગોપાલાચારી, મદ્રાસ રાજ્યના રીલીજિયન અને એન્ટામેન્ટ ખાતાના પ્રધાન શ્રી
Page #11
--------------------------------------------------------------------------
________________
વંટક સ્વામી નાયડુ, મદ્રાસ રાજ્યના ડેપ્યુટી સ્પીકર, શ્રી ભક્તવત્સલમ, મદ્રાસ રાજ્યના ઉદ્યોગમંત્રી શ્રી યુ. કૃષ્ણરાવ, મહેસુર રાજ્યના મુખ્ય મંત્રી શ્રી હનુમતયા, મહેસુર કાંગ્રેસના પ્રમુખ શ્રી ચનૈયા, મહેસુર રાજ્યના વિદ્યામંત્રી એ. જી. રામચંદ્રરાવ, ભારત સરકારના ઉદ્યોગ પ્રધાન શ્રી કે. સી. રેડી, શ્રી ગોપાલ રેડી, મેજર જનરલ કરિઅપ્પા વગેરે જૈન ધર્મ પ્રત્યે સદુભાવવાળા બન્યા છે. આ રીતે સહવાસમાં આવીને જૈન ધર્માનુરાગી બનેલા નાના અધિકારીઓ, વકીલ અને શિક્ષકે વગેરેની સંખ્યા ઘણી મોટી છે. તેઓ વર્ષમાં પ્રાયઃ એક વખત તેમના દર્શને આવે છે અને કૃતાર્થ થાય છે. મહારાષ્ટ્રના ગવર્નર શ્રી શ્રી પ્રકાશ પણ તેમની ઓજસ્વી વ્યાખ્યાન શિલિથી અત્યંત પ્રભાવીત થયા હતા.
પૂજ્યશ્રી ઉદારતા, મધ્યસ્થતા, ખુશમિજાજ આદિ અનેક ગુણોથી અલંકૃત છે અને એક સમર્થ જૈનાચાર્યની ખ્યાતિ ધરાવે છે. અનેક નગરની નગરપાલિકાઓએ તથા અગ્રેસરોએ તેમને સન્માનપત્ર અર્પણ કરેલા છે અને ભાવભરી અંજલિઓ સપપિત કરેલી છે. વળી તેમણે દક્ષિણમાં દૂર સુધી વિચારીને જે ભવ્ય લોકપકાર કર્યો તે માટે તેમને દક્ષિણ દીપક અને દક્ષિણ દેશોદ્ધારકની પદવીઓ અર્પણ થયેલી છે.
વક્તા વિદ્વાન હય, વિમલચારિત્ર-વિભૂષિત હોય અને વકતૃત્વકલા-વિશારદ હોય ત્યાં ચમત્કારિક પરિણામ આવે એમાં આશ્ચર્ય શું ચારિત્રનાયકની દેશનાએ અનેક હિંસાની હિંસા છોડાવી, અનેક જૂઠાઓને સાચું બોલતાં કર્યા, અનેક ચોરોને પ્રામાણિક જીવન જીવતાં શીખવ્યું, અનેક વિષયલંપટને સન્માર્ગે આણ્યા, અનેક વ્યસનીઓને વ્યસનમાંથી મુક્ત કર્યા અને જ્યાં કલેશ, કંકાસ તથા કુસંપની હેળીઓ સળગી રહી હતી, ત્યાં શાંતિ, સમતા અને સંપના કુવારા ઉડતા કર્યા. આ બધાનું વિગતવાર વર્ણન કરવાને અહીં અવકાશ નથી, એટલે તેનું દિગદર્શન માત્ર એક જ પ્રસંગથી કરાવીશું.
Page #12
--------------------------------------------------------------------------
________________
વિ. સં. ૧૯૦-૯૦ ની આસપાસને ઉત્તર ગુજરાતને આ પ્રસંગ છે. ચાણસ્માના શ્રાવકેએ વિનંતિ કરી કે “ગુરુદેવ! અહીંથી થોડે દૂર રામપુર નામનું ગામ છે, જયાં ચોરના સવાસો જેટલાં ઘર છે. તેઓ લૂંટફાટ ખૂબ કરે છે અને પ્રજાને રંજાડવામાં બાકી રાખતા નથી. જે તેમને આપને ઉપદેશ લાગે તો કામ થઈ જાય, માટે આપ કૃપા કરીને તેમને ઉપદેશ આપ.”
ચરિત્રનાયકે આ વિનંતિને તરત જ સ્વીકાર કર્યો અને થોડા શ્રાવકે સાથે તેઓ રામપુર ગયા. ત્યાં લોકોએ તેમનું સ્વાગત કર્યું અને ઉપદેશ સાંભળવાની ઇચ્છા પ્રક્ટ કરી. ચરિત્રનાયકે તેમને સાદી અને સરળ ભાષામાં મનુષ્ય તરીકેનું કર્તવ્ય સમજાવ્યું અને હિંસા, જૂ, ચોરી, બદમાસી વગેરે છોડી દેવા પર ખાસ ભાર મૂકે. આ ઉપદેશની ભારે અસર લેબ, પચીસ માણસોએ ત્યાં જ ઊભા થઈને પ્રણામપૂર્વક જણાવ્યું કે “ગુરુમહારાજ, આજથી અમે હિંસા કરવાનું છેડી દઈએ છીએ, માંસમદિરા વાપરવાનું બંધ કરીએ છીએ તથા ચેરી નહિ કરવા નિર્ણય કરીએ છીએ. તે માટે અમને પ્રતિજ્ઞા કરાવો.' એટલે ચરિત્રનાયકે તેમને પ્રતિજ્ઞા આપી અને આ રીતે સારાં કામની પહેલ કરવા માટે અભિનંદન પણ આપ્યા. તે વખતે પેલા માણસેએ કહ્યું: “બાપજી! નજીકમાં સુણસર ગામ છે, ત્યાં ચેરનાં ચાર ઘર છે. તેમને પણ આપ ઉપદેશ આપ. અમે આપની સાથે ચાલીશું.' એટલે ચરિત્રનાયક થડા શ્રાવકે તથા ગામલો સાથે સુણસર પધાર્યા.
લેને ખબર પડી કે કોઈ મોટા મહાત્મા પધાર્યા છે, એટલે તેઓ ઢોલ-નગારા લઈને સામે આવ્યા અને ઉમળકાથી સ્વાગત કરતાં કહેવા લાગ્યાઃ “મહારાજ! આપે મેટી મહેરબાની કરી આપ અહીં પધાર્યા, તેથી અમને ઘણે આનંદ થયો. હવે આપ ઘોડા પર બિરાજે અને ગામમાં પધાર' અને તેમણે એક સુંદર શણગારેલો ઘડે હાજર કર્યો.
Page #13
--------------------------------------------------------------------------
________________
6
ચરિત્રનાયકે કહ્યું: “ અમે હાથી-ઘેાડા પર બેસતા નથી, પગે ચાલીને જ બધે જએ છીએ અને લેાકાને એ શબ્દો સભળાવીએ છીએ. '
આથી બધા લેાકેા ખુશ થયા અને તેમના સારા શબ્દો સાંભળવા માટે એક વિશાળ વૃક્ષની છાયામાં એસી ગયા. ગામના નાના-મોટા તમામ માણસાએ તેમાં હાજરી આપી. જેવી સભા તેવું વ્યાખ્યાન, જેવું માં તેવુ. ટીલુ'. શ્રોતાએ સમજી શકે તેવુ નહિ માલવાથી મહાપતિ કુમુદચંદ્ર-જે પાછળથી શ્રી સિદ્ધસેન દિવાકરના નામથી પ્રસિદ્ધ થયા તે-વૃદ્ધવાદી આચાર્ય સાથેના વિવાદમાં હારી ગયા હતા. તે ખીના ઇતિહાસપ્રસિદ્ધ છે. તેથી ચરિત્રનાયકે ગામલે સમજી શકે તેવી ભાષામાં ઉપદેશ આપ્યા તે જણ્ણાવ્યુ' કે ' જીવહિંસા કરવી નિહ. જેવા આપણા જીવ તેવા ખીજાતા જીવ. જૂહુ ખેલીને કાઈને ફસાવવા નહિ. આપણે ખીજાને ફસાવીએ તેા ખીજા આપણને *સાવે. ચારી મુદ્દલ કરવી નહિ, કાઇનું ઘર ફાડીએ, કાઇની દુકાન તાડીએ, કાઇ વટેમાર્ગુને લૂટી લએ કે ક્રાઇના ઢોર-ઢાંખર તગડી લાવીએ તે આપણને તેમને શાપ લાગે અને પાપનાં પેઢલાં બંધાય. એના ભારે દંડ ભાગવવા પડે. હાથે પગે લૂલાં થષ્ટએ, બૈરી માંદી પડે કે છેકરી મરી જાય અને આવતા ભવે નરકમાં જવુ' પડે તે જુદું..’
આ ઉપદેશની જાદુઇ અસર થઈ. ગામના આગેવાને એ ઊભા થઇને જણાવ્યું કે · પૂજ્ય મહારાજશ્રીનાં માનમાં એક મહિના સુધી કાએ જીવહિંસા કરવી નહિ.' રાજ બસે ખસે। જનાવરાના શિકાર કરનારાઓએ આ રીતે હિંસા છેાડી દીધી અને તેમાંનાં દશ જણા તા એવા નીકળ્યા કે જેમણે જીવનભર હિંસા ન કરવાની પ્રતિજ્ઞા લીધી. વળી તેમાંનાં કેટલાકે મદિરાપાનના ત્યાગ કર્યો અને ચારીના ધંધાને સદાને માટે તિલાંજલી આપી તે વખતે એક જણે ઊભા થઇને શું; મહારાજ! હિંસા તે આાજથી જ બધ
.
Page #14
--------------------------------------------------------------------------
________________
11
પણ લેવાદેવાની છૂટ ! જો એમ ન કરીએ તે અમારાં બૈરાંકરાં ખાય શું...? ’
ચરિત્રનાયકે તેના મનનું સમાધાન કર્યું": જો સાચા માણુસ થવું હોય તા ચારી છેડયે જ છૂટકા. જેઓ ચારી નથી કરતા તે શું ખાય છે? શું. તેમનાં બૈરાંકરાં ભૂખે મરી જાય છે ? માટે એક જ વાત રાખેા કે કામ કરીને ખાવુ. હરામનુ-ખાવાની દાનત રાખવી નહિ.
આ જવાબથી તેમના મનનું સમાધાન થયુ. અને તેમણે હિંસાની સાથે ચેરીના ધંધાના પણ ત્યાગ કર્યો.
પછી સુણસરના ચેરાએ ડાભેઢાના ચારાને જણાવ્યુ` કે હવે અમે ગુરુના ઉપદેશથી સુધરી ગયા છીએ. અને જીવહિંસા કરવાનુ તથા ચેારી કરવાનુ છેાડી દીધુ` છે. માટે તમે પણ જીવહિ સા બધ કરી અને ચારી કરવાની છેાડી દો. નહિ તે। તમારા અને અમારા સંબંધ તૂટી જશે.
આ અરસામાં પૂ॰ ગુરુદેવ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ ત્યાં પધાર્યાં અને તેમણે એ ચારાને સારી રીતે ઉપદેશ આપ્યા, એટલે તેમણે પણ જીવહિ'સા છેડી દીધી અને ચારીના ધધાને તિલાંજલી આાપી.
આ રીતે ગુરુ-શિષ્યના ઉપદેશથી ચારાના ત્રણ ગામ સુધરી ગયા. વિશેષ જિજ્ઞાસુઓને દક્ષિણમાં દ્વિવ્યપ્રકાશ નામના વિશાળ ગ્રંથ જોવા ભલામણ છે.
તેમાશ્રી જૈન શાસનની જગલત પ્રભાવના કરી ૨૦૨૮માં દાદર આ ૪૦ લબ્ધિસૂરીશ્વરજી જૈન જ્ઞાનમદિરમાં અપૂર્વ સમાધિપૂર્વક ફ્રા. વદ્ય નામની રાત્રે ૩-૩૦ કલાકે સ્વગે સીધાવ્યા. એક ભકતે રૂા. ૨૫૦૦૦) ની ઉછામણીથી અગ્નિસ સ્ટાર કર્યો હતા. અને તેશ્રીની પાછળ અનેક સ્થળે લભ્ય મહેસા ઉજવાયા હતા,
Page #15
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય
• આત્માની પ્રતીતિ થયા વિના, તેમજ કમના સિદ્ધાંતમાં શ્રદ્ધા પ્રકટ્યા વિના ધમ”નું યથાર્થ આરાધન થઈ શકે નહિ, તેથી હું છેલ્લા કેટલાક વર્ષથી આત્મા, કમ` અને ધમ" વિષે વ્યાખ્યાને આપી રહ્યો છું. એને હું પાયાનું શિક્ષણ માનુ છું. લેાકાને એ વ્યાખ્યાને સાંભળવામાં રસ પડે છે અને તેનું સુ ંદર પરિણામ આવે છે.
આ શબ્દો દક્ષિણુદીપક દક્ષિણદેશેાધારક આચાય દેવ શ્રીમદ્ વિજયલક્ષ્મણુસૂરીશ્વરજી મહારાજના મુખમાંથી સરકી પડયા હતા અને તે મે ક્રાનેાકાન સાંભળ્યા હતા. લેાકભાષામાં સરલ શૈલિએ ઉપદેશ આપવા એ આપણી પ્રાચીન પવિત્ર પર પરા ! તેનું આ રીતે પાલન થતું જોઇને કાને આનંદ ન થાય ?
મેં તેમની વ્યાખ્યાનસભા જોઈ છે અને વ્યાખ્યાતા સાંભળ્યા છે. તેમાં કઠિન વિષયને સરલ બનાવવાની અદ્ભુત કલા રહેલી છે, તેમજ પ્રાસંગિક દૃષ્ટાંતા અને કથાઓ રજૂ કરવાની અને ખી શૈલીનાં દર્શન થાય છે. શ્રોતાઓનુ` તે ભારે આકષ ણુ કરે છે અને તેથી સામાન્ય દિવસેામાં પણ એ સભાએ પર્યું પણું પર્વની સભાએ જેવું સ્વરૂપ ધારણ કરે છે !
તેમના આ વ્યાખ્યાનાની રીતસર નોંધ થઇ એ સમાજનુ સદ્ભાગ્ય ! આ નેધના આધારે જ એવ્યાખ્યાને વ્યવસ્થિત અક્ષરરેહ ધારણ કરી મુમુક્ષુની સમક્ષ આવી ર્વાં છે અને તેમને અનેરા આન આપી રહ્યાં છે.
Page #16
--------------------------------------------------------------------------
________________
તેમના ઉત્સાહી શિષ્યરત્ન કવિકુલતિલક શતાવધાની પન્યાસજી મહારાજ શ્રી કીર્તિવિજયજી ગણિએ (હાલ આચાર્ય શ્રી વિજય કીર્તિચંદ્રસૂરિજી) જે દીર્ધદષ્ટિ દેડાવી એ નેને સંગ્રહ ન કર્યો હોત તે આ કામ ભાગ્યે જ બની શક્યું હોત, એટલે આ ગ્રંથપ્રકાશનના શ્રેયમાં તેમને ફાળે અગત્યને છે
થી હરકીશનદાસ ઝવેરી-પાર્લાવાળાએ આ વ્યાખ્યાને લખવામાં સારો એવો પરિશ્રમ ઉઠાવે છે, તેમને પણ આ પ્રસંગે કેમ ભૂલાય?
સંગ્રહિત ધેને વ્યવસ્થિત કરવાનું કામ સં. ૨૦૧૫ના મુંબઈ -કેટ ચાતુર્માસમાં મને સોંપાયું. એને હું મારું અહોભાગ્ય સમજું છું. એ કાય મેં નિષ્ઠાપૂર્વક પૂરા પરિશ્રમથી કર્યું છે અને તેમાં મને ઘણો આનંદ આવ્યો છે. મેં આ વ્યાખ્યાનના વિષથ ગાઠવ્યા છે, આગળ-પાછળ કહેવાયેલી હકીકતેને કમબદ્ધ કરી છે અને કેટલીક જગાએ સંસ્કરણ પણ કર્યું છે, પરંતુ એમ કરતાં તેમની શૈલી કે તેમના કહેવાના આશયને બાધ ન આવે તેની પૂરતી કાળજી રાખી છે. ઉપરાંત પાઠોને વિષય સમજવામાં સરલતા પડે તે માટે કેટલીક ને પણ આપી છે.
આ વ્યાખ્યાનનો મુખ્ય વિષય આત્મતત્ત્વ છે અને તેનાં અનુસંધાનમાં જ કર્મ અને ધમને વિચાર કરવામાં આવ્યો છે, એટલે
આત્મતત્ત્વવિચાર? એ નામ સાર્થક છે. હું આશા રાખું છું કે ભૌતિકવાદની ભ્રમણામાં પડેલા અનેક મનુષ્યને તે અધ્યાત્મને ઉમદા સંદેશો આપશે અને તેમના જીવનમાં વિકાસની કુંકુમ પગલીઓ પાડશે.
તા. ૨૪-૭-૬૦ ૧
મુંબઈ
સંસેવક, ધીરજલાલ ટેકરશી શાહ
Page #17
--------------------------------------------------------------------------
________________
* પ્રસ્તાવના
લેખક [પ્રેાફેસર શ્રી ઘનશ્યામ જોષી M.A.]
કાઈપણ ગ્રંથની પ્રસ્તાવના લખવા માટે પ્રસ્તુત ગ્રંથને યથાય અભ્યાસ આવશ્યક છે. સદ્દભાગ્યે પ્રસ્તુત મંથરત્નનું અંગ્રેજી ભાષાંતર કરવાનુ` કા` અને સાંપવામાં આવ્યુ. અને તેથી ગ્રંથનુ* બહિરંગ અને અંતરંગ નિરૂપણુ કરી મૂળ ભાવનાને યથાચિત્ત સમજી અંગ્રેજી ભાષા દેહનિરૂપણુ કાર્ય કરતાં કરતાં મને આ ગ્રંથનુ` પરિશીલન કરવાના અવસર સદ્ભાગ્યવશાત્ પ્રાપ્ત થયા.
સમુદ્ર રત્નાકર છે, મરજીવાની શક્તિ પર તેનાં રત્નાના લાભ આધાર રાખે છે, તેમ આ આત્મતત્ત્વવિચાર · મહાગ્રંથરત્નની પ્રસ્તાવના લખવાનું કાર્ય પરિશીલની સહધ્યતા સુપાત્રતા પર આધાર રાખે છે.
અદ્યતન પશ્ચિમના તત્ત્વચિંતકા બુદ્ધિથી પર પરમજાવ્રતાવસ્થા (Super Consciousness)ને સ્વીકારી જ્યાન-ચિંતન દ્વારા તેને શેાધવાને પથે પ્રયાણ કરી રહ્યા છે. ભારતીય જૈન તત્ત્વજ્ઞાન બુદ્ધિથી પર આત્મતત્ત્વને મુર્તિ, યુક્તિ અને વ્યવહારદનથી સિદ્ધ કરી બતાવવામાં અદ્વિતીય છે.
પ્રસ્તુત ગ્રંથ આત્મા-ધમ અને ક્રમના વૈજ્ઞાનિક ગ્રંથ છે. જેમાં વર્તમાન સમયમાં શિક્ષિત વર્ગના હૃદયમાં જાગતી સવ શ`કા, કુશકા અને તને પ્રેમપૂર્વક અદ્ભુત અને સરળ તક પદ્ધતિથી દૂર કરી આત્માના અસ્તિત્વને દીવા જેવું સ્પષ્ટ અને સિદ્ધ કરી બતાવ્યું છે.
*ની સૂક્ષ્માતિસૂક્ષ્મ વિચારણા અદ્યતન વૈજ્ઞાનિક વિચારસરણી દ્વારા કરાઇ છે અને ક્રમના પુદ્ગલેા સાથે જ અસ્તિત્વ ધરાવી
Page #18
--------------------------------------------------------------------------
________________
આપણું પ્રત્યેક કાર્યથી આપણું આત્મા સાથે એક રસ થાય છે, એમ લાગ્યા વિના રહેતું નથી.
પ્રત્યક્ષ પ્રમાણ કરતાં બલવત્તર પ્રમાણે દ્વારા પરલોકનું અસ્તિત્વ સિદ્ધ કરી પ્રત્યેક કર્મની ફલપરિણતિ સિદ્ધ કરી આત્મા સ્વાભાવિક રીતે જ ધર્મકાર્ય કરવા પ્રેરાય એવી આ ગ્રંથરત્નની મોહિની છે.
આધુનિક અંગ્રેજી શિક્ષણ પામેલા માટે કોઈપણ યુનિવર્સિટિના સ્નાતક થયેલા માટે–પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાયેલા માટે કે કેઈપણ ધર્માવલંબીને આ ગ્રંથરત્ન સાથે જ કલ્પતરૂ સમાન નીવડશે. આજે વિશ્વમાં પ્રતિદિન ટનબંધ પુસ્તક બહાર પડે છે. અને ચકલે ચલે તરવજ્ઞાનની સુફીયાણું વાતે ચાલે છે, ત્યારે હદય પરિવર્તન સમ્યગ્દર્શન-સમકિતપ્રાપ્તિ યથાયોગ્ય દર્શન તથ્થાતથવિમશ-કોઇપણ જાતના દુરાગ્રહ વિના કરાવવાની પરમશક્તિ આ ગ્રંથરનમાં છે.
ગ્રંથકર્તાની અનુભૂતિ-ઉડી સમજ, ઉત્કૃષ્ટ વિદ્વતા, અને પરમ ધમપરાયણતા પૃષ્ઠ પૃષ્ઠ ટપકે છે. પૂ. આચાર્યશ્રી આર્ષદૃષ્ટા મહર્ષિ છે. અને આધિ, વ્યાધિ, ઉપાધિથી પીડાતા ભવ્ય આત્મા પર કરણું કરી તેમણે ગ્રંથનિર્માણ કરી સુમુક્ષુ જીવો પર અનહદ ઉપકાર કર્યો છે.
આ ગ્રંથરત્નના બંને ભાગે મળી કુલ ૧૦૦૦ પૃષ્ઠ થવા જાય છે, છતાં વાંચક રસ-ઉત્સાહપૂર્વક ગ્રંથને સંગે પાંગ વાંચી જાય છે, તત્વજ્ઞાનને રહસ્ય (Mystery) માનીને ભૌતિકવાદીઓ તેને ઉપહાસ કરે છે. ધમને બાહ્ય આચારનો આડંબર માનીને રહસ્યવાદીઓ તેની ઉપેક્ષા કરે છે; આ પ્રકારના વર્તમાન વિચારપ્રવાહમાં
આત્મતત્ત્વવિચાર' અભિનવ શૈલિ દ્વારા નવી ભાત પાડે છે. પ્રાયઃ તત્ત્વજ્ઞાન–વેદાંત શુષ્ક અને કર્કશ બુદ્ધિગમ્ય મનાય છે, પરંતુ અહિં કેટલીક પારિભાષિક સંજ્ઞા અને વિચારણે બાદ કરતાં અત્યંત સરલતા અને સાધારણ બુદ્ધિગમ્યતા નજરે પડે છે.
Page #19
--------------------------------------------------------------------------
________________
આત્માનાં કેન્દ્રની આસપાસ ધમની અને કર્મની વિચારણા કરે છે. કર્મનું યથાર્થ સ્વરૂપે દર્શન વૈજ્ઞાનિક-સયુક્તિક-બુદ્ધિગમ્ય છે. સ્વગ—નકની કલ્પના હકીકત બને છે અને યથાર્થધમનાં નિરુપણથી વાંચક કર્મના બંધનેને તેડવા પ્રેરાય છે. આ ગ્રંથની પ્રેરકશક્તિ અદભૂત છે. આ ગ્રંથના દષ્ટાંતે સચોટ છે. વિષયોની કવિબદ્ધતા રોચક શૈલિ, તક-યુક્તિની પ્રચુરતા આ ગ્રંથને અનિવાર્ય સંપત્તિ બનાવે છે.
જેને કમવિમશ” અત્યંત સૂક્ષમ છે. જે તેમનો અહિંસા વિમશ છે તે જ પરંતુ કમની પ્રકૃતિ, પુદ્ગલ રકંધનિજન, કમની આત્માના ગપર થતી અસર-કમ દળિયાને આવિર્ભાવ અને પરિણતિ-આ બધી જ પ્રક્રિયાની રજૂઆત પ્રાણવંતી છે. મનબુદ્ધિથી પર આત્માને બુદ્ધિદ્વારા પામવાને પ્રયાસ સફલ અને સ્તુત્ય છે. અને આ જ સિદ્ધિ પૂ. આચાર્યશ્રીની અપ્રતિમ મેધા, પ્રકાંડપાંડિત્ય અને રવાનુભૂતિને આભારી છે.
૪૬ A ભારતનગર મુંબઈ-૭
ઘનશ્યામ જોષી, (બીજી આવૃત્તિમાંથી)
3EB888BEIBBEHEBBEEEBBES
પ્રાસંગિક–
==
=
REHERE
==
આત્મતત્વવિચાર ભાગ ૧-૨ની ગુજરાતી ચાર આવૃત્તિ R ટૂંક સમયમાં જ ખલાસ થવાથી આ પાંચમી આવૃતિ પ્રગટ થઈ છે જ રહી છે. જેને હિન્દી અને અંગ્રેજીમાં પણ અનુવાદ થયો છે. આ |પૂઆચાર્યદેવનું આ પુસ્તક અત્યંત લોકપ્રિય અને મહાન
ઉપકારક પૂરવાર થયું છે. 3ERE====== ==== =========B====
==
—પ્રકાશક
Page #20
--------------------------------------------------------------------------
________________
શતાવધાની પ્રખર વકતા પૂ. પાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિ ચંદ્રસરિજી મહારાજ
Page #21
--------------------------------------------------------------------------
Page #22
--------------------------------------------------------------------------
________________
ST મંગલ પાથેય તે
લેખક: વિદ્રવ શાંતમૂર્તિ ૫. પંન્યાસજી શ્રી કનકવિજયજી ગણિવર [ હાલ પૂ. આ. શ્રી કનકચંદ્રસૂરિજી મ] પ્રખર પ્રવચનકાર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ વિજયલક્ષમણસૂરીશ્વરજી મહારાજશ્રીનાં આત્મા પરનાં પ્રવચનનાં તાજેતરમાં પ્રસિદ્ધ થયેલાં પ્રકાશનો “આત્મતત્વવિચાર ભાગ-૧ તથા ૨ આત્માર્થી છોને જરૂર વાંચવા જેવા છે. ક્રાઉન ૧૬ પેજી ૪૩૬ પેજને પ્રથમ વિભાગ તથા ક્રાઉન ૧૬ પેજ ૪૯૬ પેજને બીજો વિભાગ એવા દળદાર ગ્રંથને હાથમાં લેતાં જ બાહ્ય દષ્ટિએ અવશ્ય ગમી જાય તેમ છે. ને અંદર–અત્યંતર વિષય તરફ દષ્ટિપાત કરતાં બને ભાગોમાં આલેખાયેલ વિષય ખૂબ જ મોલિક, તાત્વિક તથા રસપ્રચુર છે. આત્માને અંગે તો આમ ઘણું ઘણું લખાયું છે. બોલાયું છે. ભારતના આસ્તિક દર્શનકારોએ આત્માને જ મધ્યગત રાખીને, કેન્દ્રસ્થ રાખીને, અનેક તાત્વિક ચર્ચાઓ કરી છે. ખરી રીતે આત્મતત્વ સિવાય કોઈ પણ તત્વની વિચારણ સુસંવાદી તથા સંગીન બની શકતી નથી. માટે જ વેદ-પુરાણો-ઉપનિષદોને એ જ સૂર છે કે આત્માને જે, સાંભળો, માન ને સમજ. “ g ગાળ રે હવું પ્રાણ” જે એકને જાણે છે–આત્માને જાણે છે, આત્માના યથાર્થ સ્વરૂપને જાણે છે, તે જ સર્વને જાણે છે, આ જૈન દર્શનને આદર્શ છે. આ આત્મતત્વની યથાર્થ વિચારણું ઝીણવટભરી હોવા છતાં હળવી શૈલીમાં, સરળભાષામાં, સર્વ કોઈને ગ્રાહ્ય થઈ શકે તેવી રીતે આ ગ્રંથમાં
Page #23
--------------------------------------------------------------------------
________________
ખૂબ જ હદયગમ પદ્ધતિથી દલીલે, છાત તેમ જ વિસ્તારથી સૂમેક્ષિકાપૂર્વક રજૂ થઈ છે.
પ્રથમ ભાગમાં ૨૩ પ્રવચને પ્રસિદ્ધ થયાં છે ને બીજા ભાગમાં પણ ૨૭ પ્રવચન પ્રગટ કરાયાં છે. આવા અલ્પસંખ્યક પ્રવચનેમાં થયેલ સંગ્રહ સૌને મનન-ચિંતન પૂર્વક વાંચવા જેવું છે. એનાં વાંચનથી આત્માનાં અસ્તિત્વની વિચારણાથી માંડી આત્માનું સ્વરૂપ અને તેની અખંડિતતા, તેની સંખ્યા, તેની મહતા, તેની સર્વજ્ઞતા, તેની શક્તિ ને તેનામાં રહેલું સુખ, તેની સૂક્ષ્મ-તાવિક હોવા છતાં સાત્વિક વિચારણું ગંભીર છતાં હળવી ભાષામાં અહીં પ્રથમ ખંડમાં પ્રસિદ્ધ થયેલી છે. પાને પાને દલીલે, દૃષ્ટાંતો અને ઝીણવટભર્યું ઊડાણ આપણને અહીં મળી રહે છે. પુસ્તક વાંચતાં જાણે આપણે પ્રવચનકાર પૂજ્યપાદ આચાર્યદેવશ્રીનાં સ્વમુખે જ વ્યાખ્યાન સાંભળતા હોઇએ તે શેલીએ પુસ્તકના વિષયોને સંકલિત કરીને સંપાદિત કરાયા છે. આ માટે સંગ્રાહક શતાવધાની પંન્યાસજી (હાલ આચાર્યશ્રી) મહારાજશ્રીને પરિશ્રમ પ્રશંસા માંગી લે છે. તદુપરાંત સંપાદકનો પરિશ્રમ પણ અવશ્ય ઉપકારક છે. આત્મતત્તવની વિચારણું આજે સર્વત્ર ભૂલાઈ ગઈ છે. તેના જ કારણે આજે જગતમાં અનેક પ્રકારના વૈર, વિખવાદ, કલહ, કલેશે, અનીતિ, અત્યાચાર તથા હિંસા, ફરતા અને અશાંતિનાં નિમિતો વધતાં જ ચાલ્યાં છે. આ જ કારણે પ્રથમ ખંડમાં રજૂ થયેલી આત્મતત્વની વિચારણાની સાથોસાથ પુનર્જન્મ અને જૈન દર્શનનાં છ દ્રવ્ય, જીવાદિ નવતર નું સ્વરૂપ ટુંકમાં પણ સારગ્રાહી પદ્ધતિએ જે સંકલન થયેલ છે, તે એક વખત અવશ્ય વાંચવું જરૂરી છે, ને એમાંથી સૌ કોઈને સુંદર બધ ને સદ્દવિચારનું મંગલ પાથેય પ્રાપ્ત થશે. જીવને પયોગી ઘણી ઘણી વાતો આ પુસ્તકોનાં વાચનમાંથી અવશ્ય મળી રહે તેમ છે. બાલ કે યુવાન, પૌઢ કે વૃદ્ધ દરેકને, વિદ્વાન કે અજ્ઞાન પ્રત્યેકને આમાંથી સમજવા જેવું, જાણવા જેવું ને ગ્રહણ કરવા જેવું ઘણું ઘણું છે.
Page #24
--------------------------------------------------------------------------
________________
૧
વિષયનું પ્રતિપાદન દુર્બોધ થાય તેવી શેલી નથી, પણ સરલ શિલી છે. રષ્ટાંત પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ અનેક છે. દ્રવ્યાનુયોગથી માંડીને ચારે અનુગનું નિરૂપણું આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે.
બીજા ખંડમાં જૈન દર્શનના કર્મવાદનું વાસ્તવિક સ્વરૂપ સંકળાયું છે. જેમાં પ્રથમ ખંડમાં આત્મા જેવા ગહન પદાર્થને સરલ કરીને પ્રવચનકાર જાણે આપણી સામે તેઓ વાત કરતા હોય તેમ સમજાવ્યું છે, તેવી જ રીતે આત્માનાં સ્વરૂપને સમજવામાં જેને મહવને હિસ્સો છે તે કર્મવાદનું તત્ત્વજ્ઞાન આ બીજા ખંડમાં ખૂબ વિશદ શૈલીમાં નિરૂપિત કરવામાં આવેલ છે. કર્મનું સ્વરૂપ, કમને શક્તિ, કમબંધનાં કારણો અને કર્મના પ્રકારો ઈત્યાદિ તારિવાક હકીકત અહીં ઘણી રસમય ભાષામાં હળવી શૈલીએ રજૂ થઈ છે. જૈન દર્શનનું કમ વિષેનું તત્ત્વજ્ઞાન આ રીતે પ્રવચનમાં મૂકવું એ પણ પૂ૦ વ્યાખ્યાનકાર આચાર્ય મહારાજશ્રીની વકતૃત્વશક્તિની વિશિષ્ટતા તથા તેઓશ્રીની નિરૂપણપદ્ધતિનું અપૂર્વ કૌશલ્ય દર્શાવે છે. ત્રીજા ખંડમાં ધર્મતત્ત્વનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એ રીતે આત્મા, કર્મ તથા ધર્મતત્વની વિચારણાના આ સર્વજનેપયોગી ગ્રંથો સર્વ રીતે લેકેપકારક જૈન-જૈનેતર પ્રજા સમક્ષ જૈનદર્શનને વિશદ શૈલીએ સમજવા માટે અનુપમ અદ્વિતીય ગ્રંથરત્ન છે. તેઓશ્રીની વિદ્વતા અગાધ હોવા છતાં અહિં તેઓ દ્રવ્યાનુયોગ, ગણિતાનુયેગ, ચરણ-કરણનુગ તથા ધર્મકથાનુગ એમ જૈન શાસનના ચારેય અનુયોગોને જે રીતે સરલ, રવચ્છ, બાલ તથા લેકગ્ય શૈલીએ રજૂ કરે છે, તે તેઓશ્રીનાં હદયમાં રહેલી સર્વ જન હિતાવહતી મંગલ ભાવનાનું મૂર્તિમંત પ્રતીક છે. સમગ્ર રીતે જોતાં અહિં એ ભાગમાં જે જે વિષનું નિરૂપણ થયું છે, તે તાત્વિક હેવા છતાં કેવું હળવું અને કેવું સરસ, સરલ અને મનનીય રીતે થયું છે, તે ખૂબીની વાત છે. આ બન્ને ભાગે આ દષ્ટિએ સાહિત્ય જગતમાં રત્નસમાં છે. જૈનશાસનને તેમ જ જગતને જાણવા માટે
Page #25
--------------------------------------------------------------------------
________________
માગદશક ભોમિયા છે ને ગાગરમાં સાગરરૂપે સમસ્ત વિશ્વનાં તત્વજ્ઞાનને ખજાને છે. દષ્ટાંતોથી પુસ્તક સભર છે. પ્રાચીન તથા અર્વાચીન દષ્ટાંતે વાંચતાં પ્રવચનકારથી વર્તમાન દુનિયાના પ્રવાહથી વિશ્વના વર્તમાન રાજકારણથી માંડી દરેક વિષયો વિષે તલસ્પર્શી જ્ઞાનમાહીતી ધરાવે છે, તે સમજી શકાય છે. એકંદરે આવા સર્વસંગ્રહ-આકારરૂપ આ ગ્રંથરત્નમાં પ્રસિદ્ધ થયેલાં આ પ્રવચન એટલે પૂ૦ પ્રવચનકારશ્રીને અતુલ બુદ્ધિવૈભવ, અગાધ જ્ઞાનગાંભીર્ય તથા અનન્ય જનહિતકરવૃત્તિ એ ત્રણેયનો સુભગ છતાં વિરલ સંયોગ જ કહી શકાય. તે સંયોગને આ રીતે સહજ બનાવી સદા જનકલ્યાણની ભાવના જેમાં ઓતપ્રોત રહી છે તે સંગ્રાહક શતાવધાની કવિકુલતિલક પન્યાસજી (હાલ આચાર્ય શ્રી કીર્તિચંદ્રસૂરિજી) મહારાજે ભારે પરિશ્રમ લઈને જે પોતાની શક્તિઓનો સદુપયોગ કર્યો છે, તે માટે સમાજ તેમનો ઉપકાર કદી ભૂલશે નહી; તે જ રીતે સંપાદક મહાશયે સંપાદનકાર્યમાં જે ચીવટ, ધૈર્ય અને ખંત રાખી કાર્યને સાંગોપાંગ પાર પાડયું છે, તે પણ અવશ્ય લેકોપકારક છે.
અંતમાં આ પ્રસિદ્ધ થયેલ બે ભાગો જે સાહિત્યિક દુનિયાનાં ઉત્તમ ગ્રંથરતને ગણાય એવાં છે. તેને આત્માર્થી જીવો વાંચે, વંચાવે ને વિચારે અને સર્વ કોઈને આત્મતત્ત્વવિચારમાં રસ લેતાં કરી આત્મતત્વના યથાર્થ જાણકાર બની, પરમાત્મપદને પ્રાપ્ત કરે, એ જ મંગલ ભાવના.
વિ. સં. ૨૦૧૭, માગશર વદ–૧૦ (પષદશમી).
૫. કનકવિજય ગણિ, (હાલ આ. શ્રી કનકચંદ્રસૂરિ)
Page #26
--------------------------------------------------------------------------
________________
Tw °
| કિંચિત TD
શતાવધાની પૂર્વ આચાર્યદેવ શ્રીમદ વિજ્ય કીતિચંદ્રસૂરિજી મહારાજ-ગુરુદેવની પૂર્ણ કૃપાના પ્રભાવે આજે જૈન-જૈનેતર જગતમાં પ્રસિદ્ધિ પામી અવિરત જૈન શાસનની અનુપમ પ્રભાવના કરી રહ્યા છે. ગરગામ અને કાંદીવલીનું તેમનું પ્રભાવપૂર્ણ ચાતુર્માસ એના જવલંત ઉદાહરણ છે.
ભાદરણ નગરમાં જિન મંદિરની સ્થાપના-પ્રતિષ્ઠા, અને પૂ. ગુરુદેવ વિજય લક્ષમણસૂરીશ્વરજી જૈન પાઠશાળા, શ્રીનગર સોસાયટીમાં જિનમંદિર આદિમાં મહત્ત્વને ફાળે, નાલા પારામાં પ્રતિષ્ઠા, મહાવીરનગરમાં પ્રભુજીની પધરામણી અને ચલ પ્રતિષ્ઠા અને ઉજવાયેલ મહોત્સવ તથા તેમની વિનંતીથી ધામધૂમથી થયેલ ચાતુર્માસ્ત્ર પરિવર્તન
Page #27
--------------------------------------------------------------------------
________________
૨૨
તે પહેલા કાટરોડમાં મહત્સવ તથા શ્રી સિદ્ધચક્ર પૂજન તથા જવાહરનગરમાં શ્રી સિદ્ધચક્રપૂજન, પ૬ દિકકુમારીકાઓ, અને ૬૪ ઈદ્રો વિ. ભવ્ય ઠાઠથી ઉજવાયેલ સ્નાત્ર મહોત્સવ, જ્ઞાનમંદિરનું ઉદઘાટન અને ૧૦ હજાર જનમેદની સાથે ચૈત્ર સુદ ૧૩ ની ભ૦ મહાવીરસ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી, ગોરેગામમાં થયેલ ઉપધાન તપ અને ઉપધાન નગરમાં થઈ રહેલ ગૃહમદર.
આ બધા શાસન પ્રભાવનાના કાર્યો સાથે વિપુલ સાહિત્યને છૂટે હાથે પ્રચાર, તાજેતરમાં લખેલ ૪૪ પૃષ્ઠની રાથી ભરપૂર “મૃત્યુની ગેદમાં" નામની નાની પુસ્તિકા, જિન ધર્મમાં ઉપયોગ એ એમની વિદ્વત્તા ભરી કૃતિ અને ભ૦ મહાવીર સ્વામીના ૨૫૦૦ વર્ષની પૂર્ણાહૂતિના મંગળ પ્રસંગની કાંતીવલીના ઈતિહાસમાં ચિરણમરણીય રહે તેવી ભવ્ય ઉજવણી. તેમના તાવિક પ્રવચને શ્રવણ કરવા ઉમટતી જનમેદની. ખરે જ તેઓશ્રીનાં પુણ્ય પગલે સર્વત્ર જય જયકાર વર્તાય છે.
વ્યથથાપક,
Page #28
--------------------------------------------------------------------------
________________
શતાવધાની પ્રખર વક્તા પૂ૦ પાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય
કીર્તિચંદ્રસૂરિજી મની પ્રેરણાથી
પુસ્તક પ્રકાશનમાં નીચે મુજબ રકમ મળી છે. h༤་་༤་་དྷ ་་ངང
જો
કે
પ૦૦૦) ગેરેગામ જૈન સંઘના જ્ઞાન ખાતામાંથી. ૧૦) જવાહરનગર જૈન સંઘના જ્ઞાનખાતામાંથી ૧૫૦૦) દાદર જૈન જ્ઞાનમંદિરના જ્ઞાનખાતામાંથી.
પ) શા. પોપટલાલ પ્રેમચંદ (ધાનેર) જવાહરનગર, ૧૦૦૦) દેવકરણ મેન લુહારયાલ જૈન સંઘના
જ્ઞાનખાતામાંથી, ૨૦૫) ભાદરણનગર જૈન સંઘના જ્ઞાનખાતામાંથી. ૧૧) કાર્યકરોડ જૈન સંઘના જ્ઞાનખાતામાંથી
જેમણે મૃતભક્તિમાં લાભ લીધો છે તેમને સહર્ષ અમે આભાર માનીએ છીએ,
વ્યવસ્થાપક,
Page #29
--------------------------------------------------------------------------
________________
ક . વિ ષ યા નુ કેમ છે ત
ખંડ પહેલ : આમા
વ્યાખ્યાન
પહેલું
,
બીજી
૩૬
વિષય આત્માનું અસ્તિત્વ , , પ્રદેશી રાજાને પ્રબંધ .. આત્મા દેહ વગેરેથી ભિન્ન છે મહેશ્વરદતની કથા • • • હું એટલે દેહ નહિ, આત્મા ... - દેહાત્મવાદીઓની દલીલે .. આત્મા ઇંદ્રિયોથી ભિન્ન છે... પ્રાણુ અને આત્મા ભિન્ન છે. આત્મા મનથી જુદે છે .... આત્મા એક મેટો પ્રવાસી લખોરાશીના ફેરા ... • • • ધર્મશ્રદ્ધા પર મંત્રીનું દૃષ્ટાંત ...
• કથાંતગત રજપૂતાણુનું દષ્ટાંત મૂળ કથા ચાલુ • •
રાશી લાખ યોનિનાં નામ વગેરે . છ પર્યાપ્તિ દેહધારણુક્રિયા . . •
ત્રીજું
૫૩ ૫૪
૭૧
Page #30
--------------------------------------------------------------------------
________________
ચોથું
૧૪
૭૫
૭૭
: : : : : :
૮૪
૮૬
પાંચમું
22
૮૮
: : :
'
પુનર્જન્મ ... પુનર્જન્મને સિદ્ધાંત સવજ્ઞકથિત છે . પુનર્જન્મ માનવાના કારણે ... પાંચ પ્રકારનાં શરીર ... સંસ્કારને સંચય અને તેની સુધારણા વસ્તુપાળતેજપાળનું દષ્ટાંત • • પુનર્જન્મ કહેનારા મનુષ્ય મળી આવે છે આત્માની અખંડતા , અખંડની વ્યાખ્યા - - આત્મા સદા અખંડ રહે છે ... આત્મા સંકેચ-વિસ્તારના ગુણવાળે આત્મા દેહપરિમાણ છે , એક શરીરમાં આત્મા કેટલા ?
કાકાશ ... ... ... લોકને સામાન્ય પરિચય
- ૯૭ આત્માને ફસાવનાર પુગલ છે શેઠ અને જાટનું દષ્ટાંત • • ૧૦૧ નિદ્રાની છાતી પર ચડી બેસનાર શેઠનું દષ્ટાંત આત્માની સંખ્યા પારસમણિનું દષ્ટાંત.... . . ૧૨૧ આત્માનું મૂલ્ય .. . . ૧૨૩ ત્રણ મિત્રનું દષ્ટાંત પુણ્યશાળી આત્માને પ્રભાવ • • ૧૩૫ આત્માનો ખજાને ભીલ રાજની ત્રણ રાણીનું દષ્ટાંત - ૧૪૨ અક્કલ લેવા અંગે પદભ્રષ્ટ મંત્રીની કથા
: : : : : :
૧૦૦
૧૦૫
૧૦૭
સાતમું
આઠમું
૧૩
૧૫૦
Page #31
--------------------------------------------------------------------------
________________
નવમું
૧૬૪
૧૭૨
૧૭૪
૧૭૪
-૧૭૫
१७६
૧૭%
૧૮૧
દસમું
૧૮૮
આત્માને ખજાનો (ચાલુ) • ઈલાપુત્રનું દષ્ટાંત - જ્ઞાનની આરાધના .. મતિજ્ઞાનના ભેદો . ઔત્પત્તિકી બુદ્ધિ વેનેયિકી બુદ્ધિ ... . કામિની બુદ્ધિ - પરિણામિકી બુદ્ધિ... શ્રતજ્ઞાનના ભેદ • - • અવધિજ્ઞાન વગેરેના ભેદે ... આત્માને ખજાનો (ચાલુ).. હંસ અને કેશવની વાત ... પુરુષાર્થની પ્રતિષ્ઠા. . - ૧૯૪ પુરુષાર્થનાં પાંચ પગથિયાં છે. • સદ્દાલપુત્રનું દષ્ટાંત .. આત્માની શક્તિ કમથી દબાયેલી ૧૦૮ શ્રદ્ધા • • • ••• આનંદ • • • • ૨૧ સર્વતા ... . . . ૨૦૪ કેવળજ્ઞાન કઈ ગતિમાં થાય ?. .. ૨૫ કેવળજ્ઞાન પોતાના પુરુષાર્થથી જ પ્રાપ્ત થાય છે ૨૦૦ કેવળજ્ઞાનથી બધું જાણી-જોઈ શકાય છે ૨૦૮ મૃગાવતી અને ચંદનબાળાને થયેલું કેવળજ્ઞાન ૨૦૯ સર્વજ્ઞતા શાસ્ત્રસંમત છે . - ૨૫૦ યુક્તિથી પણ સર્વજ્ઞતા સિદ્ધ થાય છે . ૨૨૧ અનુભવ પણ સર્વજ્ઞતાને મંજૂર રાખે છે ૨૧૪
૧૪
૧૫
૧૦૦
અગિયારમું
Page #32
--------------------------------------------------------------------------
________________
બારમું
૨૨૭
૨૨૮
૨૧
૨૨
૨૩
૨૩૪
૨૩૬
તેરમું
માનવી ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણી શકે છે. ૨૧ સર્વજ્ઞતાથી જગતને થતો મહાન લાભ - ૨૨૬ આત્મજ્ઞાન ક્યારે થાય? ... .. રર૭ આત્મજ્ઞાન કયાંથી મળે? ... વાંઝણુ ગાયને ખરીદનારનું દષ્ટાંત સદગુરુ કેવા હેાય ? . . આત્માન માત્ર પુસ્તકથી મળી શકે નહિ ગુરુ એ દીવ છે • - છોકરાઓ ગુરુ પાસે જશે તે ... આત્મજ્ઞાન વિના બધુંયે નિરર્થક નીવડવાનું છે. ચાર પંડિતોની વાત .. • • ૨૩૮ મિથ્યાત્વને મહારાગ.. . . ૨૪૧ આત્માની શક્તિ (1) • • ૨૫૦ તીર્થકરે કઈ જમિમાં થાય , ૨૫૦ તીર્થકરોને જન્મ અને દિકકુમારિકાનું આગમન ૨૫૨ એક પ્રાસંગિક ઘટના... ... ... ૨૫૭ સૌધર્મેન્દ્રને જન્મની જાણ અને જવાની તૈયારી ૨૫૦ નામના મોહ પર નરઘાજીને કિસે . ૨૨૫ હરિગમેષીની ઉપણું અને પ્રયાણ ... ૨૫૭ મેરુપર્વત પર નાત્રાભિષેક - આ ૨૫૮ સૌધર્મેન્દ્રની શંકા અને પ્રભુએ બતાવેલી
અજબ શક્તિ સ્નાત્રાભિષેકની પૂર્ણાહુતિ • • ૨૬૦ બકરિયા સિંહનું દૃષ્ટાંત રૂ૫સેનની કથા -
૨૫૮
-
Page #33
--------------------------------------------------------------------------
________________
ચૌદમું
૨૭૩
૨૭૫
પંદર્ભે
૨૯૮
૩૦૦
- આત્માની શક્તિ (૨) બળદેવનું બળ .
૨૭૫ વાસુદેવનું બળ ચક્રવર્તીનું બળ
२८० વિષ્ણુકુમારની કથા -
૨૮૨ આત્મસુખ (૧) • • •
૨૩ દુન્યવી સુખ
૨૯૪ વસ્તુમાં સુખ આપવાની શક્તિ નથી - ૨૫ દુન્યવી સુખે ક્ષણિક અને તુછ છે ૨૯૮ દુન્યવી સુખો રાગદેષની પેદાશ છે ભમરા અને ગીંગોડાનું દષ્ટાંત ... શેઠ-શેઠાણની વાત • •
૩૦૫ દુન્યવી સુખની સહુથી મોટી ખરાબી ૩૦૦ સુખ એ આત્માને સહજ સ્વભાવ છે ૩૧૦ ચક્રવર્તીનું ભેજન . •
૩૧૧ આત્મસુખ (૨) ... ...
૩૧૪ માનસિક શાંતીની જરૂર ...
૧૫ દેડકાથી ધડો કરનાર વાણિયાનું દષ્ટાંત ૩૧૭ ઈચ્છારોધનું મહત્ત્વ સમજે ...
૩૨૦ દુઃખ આવે ત્યારે ... •
૩૨૨ પંડિત અને રબારી .• • • ૩ર૩ કામભોગ તરફની આસકિત ...
૩૨૪ જ્યાં કોઈ પણ પ્રકારનું દુઃખ નથી .... ૩૨૫ મુક્તિનાં સુખ સંબંધી કેટલાંક ઉદાહરણે ૩૨૮ વાપરે તેટલું ધન તમાર-
એ પર નગરશેઠનું દૃષ્ટાંત , ૩૩૧ આત્મસુખને અનુભવ કયારે થાય? ૩૩૪
સોળમું
Page #34
--------------------------------------------------------------------------
________________
૩૩૯
૩૪૧
૩૪૭
o
૩૫૬
૩૬૨
૧
બીજો ખંડ કર્મ વ્યાખ્યાન વિષય
પાનું સત્તરમુ કમની ઓળખાણ
કમવિષયક ભવ્ય સાહિત્ય કર્મને અર્થ છ દ્રવ્યો ... .
૩૪૪ કમ એ પૌગલિક વસ્તુ
૩૪૬ ઠણઠણપાલની વાત . અઢારમું કર્મની શક્તિ ..
ચિલાતીપુત્રનું ચમત્કારિક ચરિત્ર ઓગણીસમું કમબંધ .. . . ૩૮૪
આત્માને કમબંધન ક્યારે પ્રાપ્ત થયું ? .. ૩૮૫ આમા કર્મના બંધવાળો છે . . ૩૮૯ મૂત કર્મોની અમૂર્ત આત્મા પર અસર થાય છે. ૩૯૦ નવતત્વ અને કર્મવાદ ... ધર્મીઓની સંખ્યા કેટલી ? (વાર્તા) કર્મબંધનનાં કારણે ...
- ૩૯૮ મિથ્યાત્વ ... અવિરતિ . કષાય.
૪૦૩ ગ
૪૦૪ કર્મબંધના પ્રકારો
૪૦૪ વીસમું યોગબળ ... ...
'૦૮ વેગ એટલે પ્રવૃત્તિ . આત્મપ્રદેશમાં આંદોલન શાથી થાય? .
૩૪
૩૯
You
૪૦
Page #35
--------------------------------------------------------------------------
________________
એકવીસમું
૪૩૯
૪૪૧
४४४
થાગશ્યાનક . . . ૦ ૪૧૧ પ્રદેશબંધ ... ... ૪૧૨ પ્રકૃતિબંધ પણ ગબળથી જ પડે છે ... ૪૧ કમની મૂળ પ્રકૃતિ
- - ૪૧૪ આયુષ્ય પ્રકૃતિને બંધ કયારે અને કેમ પડે? ૪૧૪ સાર્થવાહના પુત્રની કથા .. •• ૪૨૦ આઠ કર્મો (૧) .... ... ... ૪૩૦ આઠ કર્મોનાં નામ આ રીતે કેમ ગોઠવાયાં? ૪૩૧ જ્ઞાનાવરણીય કર્મ ....
• ૪૩૨ દર્શનાવરણીય કર્મ •
૪૩૬ વેદનીય કર્મ મેહનીય કામ બાવાજીની વાત
४४५ માન માયા
• ૪૫૦ લેભ આઠ કર્મો (ચાલુ) . આયુષ્યાકર્મ...
૪૫૬ મત માગનાર કઠિયારાની વાત . ૪૫૮ નામકર્મ .
- ૪૬૦ ગોત્રકમ .. અંતરાયકમ અધ્યવસાયે .. અધ્યવસાયને અર્થ.
४७४ અવ્યવસાયની મહત્તા
ક્રોધ
•
૪૫૦
૪૫૧
બાવીસમું
-
૪૫૬
•
૪૭૦
તેવીશમું
•
૪૭૪
•
૪૭૫
Page #36
--------------------------------------------------------------------------
________________
૪૮૦.
૪૮૧
૪૮૨
૪૮૪
૪૮૬
પ્રસન્નચ રાજર્ષિની કથા -
૪૭૫ અધ્યવસાયોની સંખ્યા અધ્યવસાયો કોને હેય? ” દેડકાને થયેલા શુભ અધ્યવસાય અધ્યવસાયમાં પરિવર્તન : સ્થિતિબંધમાં અધ્યવસાયે કારણભૂત છે. સ્થિતિના પ્રકારે “ ” ૪૮૬ આઠ કમની સ્થિતિ ... ... કોને કે સ્થિતિબંધ હોય છે , અધ્યવસાયની તરતમતાલેશ્યા જબૂવૃક્ષ અને છ પુરુષો આટલું યાદ રાખે ... ... ... ૪૯૨ લેશ્યા વિષે કેટલાક પ્રશ્નો
છેલું પુષ્ઠ , ૪૪૪
૪૮૬
૪૮૯
.
૪૯૦
૪૯૧
Page #37
--------------------------------------------------------------------------
________________
પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયલક્ષમણભૂરીશ્વરજી મહારાજના આચાર્ય પદાર્પણના ૨૫ વર્ષની પૂર્તિ
પ્રસંગે ગવાયેલ, ગુરુ-ગુણ-ગીત
આત્મકમલ લબ્ધિમાંથી, પ્રગટયું એક નિધાન, લક્ષણવંતા લક્ષમણસૂરિજી, જિનશાસનની શાન; વશીકરણ શી વાણુ જેની, તિ-કિરણ સમ જ્ઞાન, આચારજ-પદ પચ્ચીશી મહોત્સવ, સંઘ કરે બહુમાન, આ૦ ૧ જન્મ દીધો અણમોલ રતનને, ધન્ય જાવા ગામ, દીપાવ્યું નિજ વતનને, નામ છે દેલતરામ; નાની વયમાં લુપ્ત થઈ ગઈ, માત-પિતાની છાયા, ભાગ્ય પ્રભાવે અવર જનોની, પામે મમતા માયા; દોલતરામની સાચી દોલત, ધર્મનું સાચું જ્ઞાન. આ૦ ૨
લતરામ ગયેલા દહી, ત્યાં દિલડું રંગાયું, લબ્ધિસરિની સૂણું દેશના, ચરણે શીર નમાવ્યું; દીક્ષા લીધી કેલતરામ, લક્ષ્મણવિજયજી નામ, ગુરૂદેવની આશીષ મળતાં, કરી રહ્યાં ઉત્થાન આ૦ ૩
Page #38
--------------------------------------------------------------------------
________________
કઈ કઈ વેળા ગુરુ-શિષ્યની, જેડી સાથે વિચરે, ચક-જુગારી-એટી-પ્રમાદી, જન પર જાદુ કરે; પંથ ભૂલ્યા અજ્ઞાન જીવોને, સાચો રાહ બતાવે, વેર-ઝેર-
કયા-કંકાસ, કલેશ-કુસ૫ મિટાવે, જૈન અને જૈનેતર જનતા, કરે અતિ સન્માન, આ૦ ૪ ગામે ગામ વિચરતાં મુનિવર, કછ કાઠિયાવાડ, ઘેલું કરે ગુજરાતને, મહેકાવે મારવાડ; પગલે, પગલે ધરતી ઉપર, ધર્મ બીજ રોપાતાં, વાણુની વર્ષોથી જાણે જન હયા છલકાતાં, ધર્મ ધજા લહેરાય ગગનમાં, એ જ નિરંતર ધ્યાન. આ૦ ૫ એક હજાર નવસે ત્રાણ, ચિત્ર પદ પાંચમને દિન, શહેરના આબાલ-વૃદ્ધ સૌ, ભક્તિભાવમાં લીન દૂર દૂરથી ભક્તજને કંઈ, આવીને ઉભરાયાં, માનવંતા શ્રી લક્ષ્મણ મુનિનાં, ગુણ અનેરાં ગાયાં; જય જય નાદે ગુરુએ દીધું, આચાર્ય પદવી દાન, આ૦ ૬ કીર્તિ ઉપર કળશ સરીખે, દક્ષિણ દેશ પ્રવાસ, સૂરીશ્વરજીની શક્તિને એ, અનુપમ છે ઇતિહાસ, શ્રમણ-સંસ્કૃતિ કે એણે દીધો દીવ્ય પ્રકાશ, સત્ય અહિંસા ત્યાગ ધમની, પ્રસરાવી સુવાસ; હજી સુધી કે અન્ય મુનિને, મળ્યું ન આવું માન! આ૦ ૭ રાજા મહારાજા કે મંત્રીશ્વર, રાજ્યપાલ પણ આવે, અદ્દભુત વાણી સૂણુતાં સૂરિને, ચરણે શીષ નમાવે; જનધર્મના સિદ્ધાંતમાં, જિજ્ઞાસા બતલાવે, પગલે પગલે લક્ષ્મણસૂરિજી, પરિવર્તન ઉપજાવે, મુક્તહૃદયથી વીર વાણીનું કરાવતા ર૩પાન, આ૦ ૮
Page #39
--------------------------------------------------------------------------
________________
૩૪
સુખ પર વત્સલભાવ ચમકતા, કરુણા છલકે આંખે, શબ્દે શબ્દે શ્રોતાજન પર, જાણે ભૂરકી નાંખે ! પ્રભાવશાળી વાણી સૂણવા, ટળે ટાળા જામે, તાસીર છે એવી કે સુષુતા, કાઇ ને તૃપ્તિ પામે; શાસનને સદ્દભાગ્યે મળિયા, એવા મુનિ મહાન, આા૦૯
એવા સ‘તપુરુષના ખાજે, ઐતિહાસિક પ્રશ્ન'ગ, સઘ સકલ ઉજવે છે આજે, ધરી માં મન; ગુણ તમારા ગાઇ રહ્યાં છે, આજે સૌ નરનારી, ભક્તિભાવે કરીએ વન, તમને હે શાસનવ સૂરિને જો, સૂરિન જો, દીર્ઘાયુ વરદાન, આચારજ પદ પચીશી મહે।ત્સવ, સથ કરે બહુમાન. આ૦ ૧૦
ઉપકારી !
રચયિતા,
શ્રી શાન્તિલાલ શાહ પ્રસિદ્ધ મ་ગીતરત્ન
Page #40
--------------------------------------------------------------------------
________________
શ્રી આત્મકમલલબ્ધિસૂરીશ્વરજી જૈન ગ્રંથમાળા
તરફથી પ્રગટ થયેલા પુસ્તકે
૨૦૦૦
૨૦૦૦
૫૦૦૦
૧ આત્મતત્વવિચાર ભા. ૧-૨ આવૃત્તિ-૫ ગુજરાતી ૧૦૦૦૦ ૨ આત્મતત્ત્વવિચાર
આવૃત્તિ-1 હિન્દી a Philosophy of Soul આવૃતિ-૧ અંગ્રેજી ૪ સંસ્કારની સીડી
આવૃત્તિ- ગુજરાતી ૧૫૫૫૦ ૫ અંતરનાં અજવાળા
આવૃતિ-૧૦ , ૧૬૭૫૦ ૬ આહત ધર્મ પ્રકાશ જૈનધર્મ) આવૃત્તિ-૫ , ૧૦૦૦૦ ૭ આહત ધર્મ પ્રકાશ
આવૃત્તિ-૩ હિન્દી ૯૦૦૦ ૮ આહત ધમ પ્રકાશ ,,
આવૃત્તિ- તામિલ ૫૦૦૦ ૦ આહત ધમ પ્રકાશ ,
આવૃતિ-૧ મરાઠી ૧૦ Jainism in Nutshall આવૃત્તિ-૨ અંગ્રેજી ૧૫૦૦૦ ૧૧ આહત ધર્મ પ્રકાશ આવૃત્તિ-૩ કન્નડ ૧૭૦૦૦ ૧૨ અહિંસા અને માર્ગદર્શન આવૃતિ-૧ ગુજરાતી ૧૦૦૦ ૧૭ અહિંસા અને માર્ગદર્શન આવૃત્તિ-૧ હિન્દી ૧૪ અહિંસા અને માગદશન આવૃતિ-૧ કન્નડ ૧૫ Ahimsa
આવૃત્તિ-૨ અંગ્રેજી ૧૫૦૦૦ ૧૬ અહિંસા અને માર્ગદર્શન આવૃત્તિ-૧ તેલુગુ ૧૦) ૦ ૧૭ નમસ્કાર મહિમા આવૃતિ- ગુજરાતી ૪૦૦૦. ૧૮ સન્માર્ગ દર્શન
આવૃતિ-૧ મરાઠી ૨૦૦૦ ૧૯ ત્રણ મહાપુરુષો
આવૃત્તિ-1 ગુજરાતી ૧૦૦૦ ૨૦ શાસને પ્રભાવક સુરદેવ આવૃતિ-૧ ગુજરાતી ૨૦૦૦ ૨૧ જેનાચાર્ય વિજયલક્ષ્મણસૂરીશ્વરજી આવૃતિ-૧ ગુજરાતી ૧૦૦૦ રર મુનિરાજ શ્રી કીર્તિવિજયજી આવૃત્તિ- ગુજરાતી ૨૭ અમીના વહેણ
આવૃતિ-1 ગુજરાતી ૧૫૦
૧૦૦૦
૩૦૦૦
Page #41
--------------------------------------------------------------------------
________________
૧૫૦૦
૫૦૦૦
૦ ૦ ૦
૨૮૦૦૦
૨૦૦૦
૦ ૦ ૦
૬૦૦ ૦
૫૫૦ ૦
૦
૦
૦
૨૪ દીવાદાંડી અને મહાન વિભૂતિઓ આવૃત્તિ-1 ગુજરાતી ૧૫૦૦ ૨૫ નૂતન સ્તવનાવલિ
આવૃતિ–૨૩ ગુજરાતી ૨૩૦૦૦ ૨૬ દક્ષિણમાં દિવ્ય પ્રકાશ આવૃત્તિ-1 ગુજરાતી ૨૫૦૦ ૨૭ દક્ષિણમાં દિવ્ય પ્રકાશ (નાની) આવૃત્તિ-1 ગુજરાતી ૨૮ નૂતન ગડુંલી સંગ્રહ આવૃત્તિ-૫ ગુજરાતી ૨૯ બાર વ્રતની ટીપ
આવૃત્તિ-૨ હિન્દી ૩૦ ભગવાન મહાવીર
આવૃત્તિ-૪ 39 Lord Mahavira આવૃતિ-૧ અંગ્રેજી ૩૨ પ્રસંગ પરિમલ
આવૃત્તિ-૩ ગુજરાતી ૩૩ કથા પરિમલ (સુરતથી) આવૃત્તિ-૩ ગુજરાતી ૩૪ શ્રાદ્ધવિધિ
આવૃતિ-૧ ગુજરાતી ૩૫ વિવિધ વાનગી
આવૃત્તિ-1 ગુજરાતી ૩૬ મહાબળકુમાર
આવૃત્તિ-1 ગુજરાતી ૩૭ વિદ્યા વિલાસ સંવાદ આવૃતિ-૧ ગુજરાતી ૩૮ મનોરંજક ગીત સંગ્રહ. આવૃત્તિ-1 ગુજરાતી ૩૯ ભક્તિરસ પ્યાલા
આવૃતિ- ગુજરાતી ૪૦ કર્મ ફીલેસોફી અને બીજા પ્રવચનો આવૃતિ-૧ ગુજરાતી ૪૧ કર્મ ફીલસોફી
આવૃતિ-૧ ગુજરાતી ૪૨ જીવનમાં ધમ શા માટે? આવૃતિ-૧ ગુજરાતી ૪૩ ચિત્યન્યવાદ
આવૃતિ-૧ ગુજરાતી ૪૪ આદર્શ જીવન
આવૃતિ-૧ ગુજરાતી ૧૦૦૦ ૪૫ નૂતન સક્ઝાય સંગ્રહ આવૃતિ-૧ ગુજરાતી ૪૬ વૈરાગ્ય રસ ઝરણું 1. આવૃતિ-૧ હિન્દી
૨૦૦૦
૨૦૦૦
૨૫૦૦
૧૦૦૦
૧૦૦૦
૧૫૦૦
૧૫૦૦
૧૦૦૦
૧૦૦૦
૧૦૦૦
૧૫૦૦
Page #42
--------------------------------------------------------------------------
________________
૧૦૦૦
૦
૮૦૦૦
૦
૨૫૦૦૦
૦
૦
૨૦૦૦
૩૭ ૪૭ જગત રવતંત્ર ક્યારે? આવૃતિ-૧ હિન્દી ૪૮ પ્રાસંગિઅંગ્રેજી-કાનડી તામિલ ૪૯ રાત્રિભોજન
આવૃતિ- ગુજરાતી ૫૦ ગુરુ-શિષ્ય
આવૃતિ-૧ ગુજરાતી ૫૧ ધમ તત્વ પ્રકાશ
આવૃતિ-૧ ગુજરાતી પર જૈન ધર્મમાં ઉપયોગ આવૃતિ-૧ ગુજરાતી ૫૭ અણમોલ રત્ન
આવૃત્તિ-1 ગુજરાતી ૫૪ જીવન સૌરભ
છે, ૧ ગુજરાતી ૫૫ તેજસ્વી રત્ન
આવૃત્તિ-૨ ગુજરાતી ૫૫ જીવન ઘડતર
આવૃત્તિ-૧ ગુજરાતી ૫૬ જીવન સાફલ્ય
આવૃતિ-૧ ગુજરાતી ૫૭ મૃત્યુની ગોદમાં
આવૃતિ-૧ ગુજરાતી
૧૦૦૦
૨૦૦૦
૪૦૦૦
૩૦૦૦
૨૦૦૦
૨૦૦૦
૨૦૦૦
d,
Fાલ
* *
Page #43
--------------------------------------------------------------------------
________________
કવિકુલતિલાક શતાવધાની પૂ૦ આચાર્યદેવ શ્રી વિજયકીર્તિચંદ્રસુરિજીમની
લે કપ્રિય કૃતિ ઓ સંસ્કારની સીડી: દસમી આવૃત્તિનું પ્રકાશન એજ એની લેક
પ્રિયતાને મોટો પૂરાવો છે. નકલ ૧૫૫૫૦ અંતરનાં અજવાળાં : મહાપુરુષો અને મહાસતીઓની કથાઓને
આ પુસ્તક કાવ્યો સાથે રોમાંચક ભાષામાં રજૂ કરે છે. તેની
૧૦ મી આવૃત્તિ પ્રગટ થઈ ચૂકી છે. નકલ ૧૬૭૫૬ હિત ધામ પ્રકાશ : આ લઘુ પુસ્તક જૈન ધર્મને સુંદર પરિચય
આપે છે. તેને હિંદી, તામીલ, કાનડી, મરાઠી તેમજ અંગ્રેજી
ભાષામાં અનુવાદ થયો છે. નકલ ૬૧૦૦૦ કથા પરિમલ : આ પુસ્તકમાં ૨૦ જેટલી નાની-મેટી રસપ્રદ
કથાઓ લેકભોગ્ય શૈલિમાં આલેખવામાં આવી છે. પૃ. ૧૭૫
નકલ ૫૫૦૦ (શે. નમં–સાહિત્યોહાર ફંડ તરફથી) (ત્રણ આ.) પ્રસંગ પરિમલ : લગભગ ૧૨૫ પૃષ્ઠના આ લઘુ પુસ્તકમાં અનેક
વિધ પ્રસંગોનું આલેખન થયું છે. આવૃત્તિ-૩ ૬૦૦૦ નાતન સ્તવનાવલિ : આ નાનકડી પુસ્તિકામાં તન ઢબના ભાવ
વાહી ગીતો-સ્તવનેને સંગ્રહ છે. તાજેતરમાં જ ૨૩ મી
આવૃત્તિ પ્રગટ થઇ છે. નકલ ૨૩૦૦૦ અહિંસા : આ મનનીય નિબંધ અહિંસાનું સુંદર માર્ગદર્શન આપે
છે. ૫ ભાષામાં જેની ૨૧૦૦૦ નકલ પ્રગટ થઈ છે. Lord Mahavir: જેની ૨૫૦૦૦ નકલ બહાર પડી ચૂકી છે. ત્રિ-ભેજન: જેમાં રાત્રિભોજન વિષે ટૂંકમાં સચોટ લખાણ
છે. ૬ આવૃત્તિ ૨૫૦૦૦ અણમોલ રતન- આ. ૧, ૨૦૦૦ જીવન સૌરભ- આ. ૧, ૪૦૦૦ તેજસ્વી ૨ને આ. ૩, ૫૦૦૦ જીવન સાફ- આ. ૧, ૨૦૦૦ જીવન ઘડતર- આ. ૧, ૨૦૦૦ જૈન શાસનમાં ઉપયોગ ૧૦૦૦ મૃત્યુની ગાદમાં–આ. ૧, ૨૦૦૦
.: પ્રાપ્તિ સ્થાન : શ્રી આત્મકમલ લબ્ધિસૂરીશ્વરજી જૈન જ્ઞાનમંદિર
છે શાનમંદિર રોડ, દાદર, બી. બી. મુંબઈ-૨૮
Page #44
--------------------------------------------------------------------------
________________
આત્મતત્વવિચાર
ખંડ પહેલે
Page #45
--------------------------------------------------------------------------
Page #46
--------------------------------------------------------------------------
________________
- -
-
- -
-
-
- -
-
B%%S % : જઝcyck આત્મત ત્વવિચાર
પહેલો ખંડ [ પાંચમી આવૃત્તિ ]
:: વ્યાખ્યા તા
::
જૈનાચાર્ય શ્રીમદ વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મહારાજ
-
-
Page #47
--------------------------------------------------------------------------
Page #48
--------------------------------------------------------------------------
________________
apocar hocopa booooooo
// ૐ મૈં હૂઁ નમઃ ।
વ્યાખ્યાન પહેલું
* આત્માનું અસ્તિત્વ
ww m
जिणवणे अणुरत्ता, जिणवयणं जे करेंति भावेणं । अमला असं कि लिट्ठा, ते हुंति परितसंसारी ॥
શાસ્ત્રકાર સ્થવિર ભગવંત શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના જીવાજીવવિભક્તિ નામનાં છત્રીશમા અધ્યયનની આ ગાથામાં
૧ જૈન ધર્માંના પ્રમાણભૂત મૂળ ગ્રથાને આમા કહેવાય છે. હાલ આવા-૪૫ આગમેાની પ્રસિદ્ધિ છે, તેમાં ૧૧ અગા છે, ૧૨ ઉપાંગા છે, ૬ છેદસૂત્રેા છે, ૪ મૂળસૂત્રેા છે અને ૧૦ પ્રકીર્ણક છે. ચાર મૂળ સૂત્રેા પૈકી એક ઉત્તરાધ્યયન સૂત્ર છે. તેમાં સાધુજીવનને ઉદ્દેશીને સુંદર હૃદયગમ ઉપદેશ અપાયેલા છે તથા ખીજા પણ આનુષંગિક વિષયાનું વણુંન છે. બૌદ્ધધર્મીમાં જે સ્થાન ધમ્મપદનું છે તે સ્થાન જૈન સાહિત્યમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનુ` છે, ' ધી સેક્રેડ બુકસૂ એફ ધ ઇસ્ટ' નામની જગપ્રસિદ્ધ ગ્રંથમાળામાં આ સૂત્રને અંગ્રેજી અનુવાદ પ્રકટ થયેલા છે તથા ભારતના સુપ્રસિદ્ધ વિદ્વાન ડૈ।, શતકાડી મુકરજી દ્વારા પણ તેને અંગ્રેજી અનુવાદ કલકત્તા યુનિવર્સિટી તરફથી પ્રકટ થયેલા છે. આ સૂત્ર કુલ ત્રીશ અધ્યયનમાં વહેંચાયેલુ છે. તેમાં છત્રીશમું-છેલ્લું અધ્યયન જીવ અને અજીવનાં વનને લગતું છે, એટલે તે ‘ જીવાવિવભક્તિ' એવી સંજ્ઞા પામેલુ છે.
Page #49
--------------------------------------------------------------------------
________________
આત્મતત્ત્વવિચાર
અલ્પેસ'સારી આત્માનુ' સ્વરૂપ ખતાવે છેઃ ‘ જે આત્મા જિનવચનમાં અનુરક્ત છે-શ્રદ્ધાવ`ત છે, જિનવચનમાં પ્રરૂપાચેલાં અને કહેવાયેલાં અનુષ્ઠાના હૃદયના ઉદ્યાસપૂર્વક કરે છે. જે મલરહિત તથા સકલેશરહિત પરિણામવાળા છે, તે પરિમિતસ'સારી બને છે. '
સમજવા
આ વચના ગ’ભીર છે. તેના યયાથ ભાવ માટે પ્રથમ આત્માનું' સ્વરૂપ સમજવુ પડશે. આત્મસ્વરૂપમાં પણ પ્રથમ વિચાર આત્માનાં અસ્તિત્વના કરવા પડશે, કારણ કે આત્મા વિના આત્મસ્વરૂપ સંભવતુ નથી. મૂરું નાસ્તિ તણાવા ? જો મૂળ જ ન હોય તેા ડાળી–ડાંખળાં શી રીતે સંભવે ?
શાસ્ત્રકાર ભગવતાએ સમ્યક્ત્વનાં ૬૭ આલેા કહ્યા છે, તેમાં છ મલ સમ્યકૃત્વનાં સ્થાનને લગતાં છે. તે આ પ્રમાણેઅસ્થિ નિ સે નિı, ત્તા માત્તા ય પુન્નાવાળ | अस्थि धुवं निव्वाणं, तदुवाओ अत्थि छट्टाणे ||
૧ મલ એટલે મિથ્યાત્વ આદિ દાષા.
૨ સકલેશ એટલે રાગ અને દ્વેષને લીધે થતા જીવને પિરણામ.
૩ જેને સંસારમાં મર્યાદિત સમય સુધી જ પરિભ્રમણ કરવાનુ હાય તે પરિમિતસ`સારી કે અલ્પ સસારી કહેવાય છે. પરિમિત સ'સારી થવું એ આધ્યાત્મિક દૃષ્ટિએ બહુ મેાટી પ્રગતિ છે.
૪–૪ શ્રદ્ધા, ૩ લિંગ, ૧૦ વિનય, ૩ શુદ્ધિ, ૫ દૂષણ, ૮ પ્રભાવના, ૫ ભૂષણ, ૫ લક્ષણ, ૬ યતના, હું આગાર, હું ભાવના અને ૬ સ્થાન એ શુદ્ધ સમ્યક્ત્વના ૬૭ ભેદો છે.
Page #50
--------------------------------------------------------------------------
________________
આત્માનું અસ્તિત્વ
૧ જીવ છે, જે તે નિત્ય છે, ૩ તે કર્મ કર્યા છે, તે કર્મ ફળને ભોક્તા છે, ૫ મોક્ષ છે અને તેને ઉપાય પણ છે.”
એટલે જે “જીવ છે” એમ માને છે, અર્થાત્ આત્માનુ અસ્તિત્વ સ્વીકારે છે, તેને જ સમ્યકત્વ સ્પશી શકે છે, બીજાને નહિ.
જો જીવ કે આત્મા જેવી કોઈ સવતંત્ર વસ્તુને સ્વીકાર કરવામાં ન આવે તે પુણ્ય-પાપને વિચાર નિરર્થક ઠરે, સ્વર્ગ નરકની વાતે પણ નિરર્થક ઠરે અને પુનર્જન્મ કે પરલોકની વાતે અર્થહીન બની જાય. એટલે આત્માના અસ્તિત્વનો સ્વીકાર એ આત્મવાદ કે મોક્ષવાદના પાયાની પહેલી ઈટ છે, અને તેથી જ પ્રથમ વિચારણે તેની કરવામાં આવે છે.
કેટલાક સમજદાર અને ભણેલા ગણેલા માણસો આત્માનાં અસ્તિત્વને સ્વીકાર કરતા નથી.* તેઓ કહે છે કે “આત્મા દેખાતું નથી, તેને શી રીતે માનીએ? જે દેખાડો તે માનવા તૈયાર છીએ. પરંતુ આત્મા એ લોઢાંલાકડાં જેવી વસ્તુ નથી કે તેને હાથમાં પકડીને દેખાડી
* આજને શિક્ષિત વર્ગ મેટા ભાગે વૈજ્ઞાનિક મંતવ્ય અનુસરે છે અને વૈજ્ઞાનિક મંતવ્ય આત્મા જેવી કેઈ સ્વતંત્ર વસ્તુ હેવાને ઇનકાર કરે છે. પરંતુ હવે એ પરિસ્થિતિમાં પલટો આવ્યો છે. પ્રે. આલબર્ટ આઈટીન, સર એ. એસ. એડિગ્ટન, સર જેમ્સ જીન, સર જે. એ. થેમસન, પ્રે જે. બી. એલ. હેલ્ડન વગેરે પ્રકૃતિમાં સ્વતંત્ર ચેતન હેવાને સ્વીકાર કરવા લાગ્યા છે. ધી ગ્રેટ ડીઝાઈન નામનાં પુસ્તકમાં તેમના ચેતનાવિષયક અભિપ્રાયોનો સંગ્રહ પ્રસિદ્ધ થયેલ છે.
Page #51
--------------------------------------------------------------------------
________________
આત્મતત્વવિચાર
શકાય. જે વસ્તુ અરૂપી છે, નજરે દેખી શકાય તેવી નથી, તેને દેખવા માટે મહેનત કરવી પડે છે, ભેજું કરવું પડે છે અને તેની જાણકારને સહવાસ પણ સેવવો પડે છે. જો આટલી તૈયારી હોય તે આત્માને દેખવાનું-આત્માની પ્રતીતિ કરવાનું કામ જરા યે અઘરૂં નથી.
આ દુનિયામાં વસ્તુ કે પદાર્થ નજરે દેખાય છે, તેને જ આપણે માનીએ છીએ એવું નથી, જે વસ્તુ કે પદાર્થ દેખાતા નથી, પણ તેનું કાર્ય દેખાય છે, તેને પણ આપણે માનીએ છીએ.
“અહીં ૫૦૦૦ વર્ષ પૂર્વે મોહન-જો-ડેરે નામનું શહેર હતું, તેના રસ્તા વિશાળ હતા, ઘરો સુંદર હતાં અને તે બાગબગીચાવાળું હતું. એવું આજના એના દેખાવ ઉપરથી માલમ પડે છે, પણ તેને કારીગર દેખાતે નથી. આ નગરને બનાવનાર જરૂર હતું, પણ તે આજે દેખાતું નથી, તેનું નામનિશાન નથી, છતાં એ બનાવનારની સાબિતી તેનાં કાર્ય ઉપરથી થાય છે.
પવન કે વાયુ નજરે કણ જોઈ શકે છે? પણ વૃક્ષની ડાળીઓ હાલવા લાગે કે મંદિરની ધજા ફરકવા માંડે તે સહુ કોઈ બોલી ઉઠે છે કે “વાયુ વાય છે.” તાત્પર્ય કે
જૈન દર્શને પ્રમાણુના બે પ્રકારે માનેલા છે, પ્રત્યક્ષ અને પરોક્ષ, તેમાં પરાક્ષ પ્રમાણુના પાંચ ભેદ છે. (૧) રમણ, (૨) પ્રત્યભિજ્ઞાન, (૩) તક, (૪) અનુમાન અને (૫) આગમ. એક ચાર્વાક સિવાય બીજા બધાં દર્શનેએ અનુમાન-પ્રમાણને સ્વીકાર કરેલો છે, એટલે અનુમાન વડે જે જ્ઞાન થાય તે પણ પ્રમાણભૂત છે.
Page #52
--------------------------------------------------------------------------
________________
આત્માનુ' અસ્તિત્ત્વ
પવન નજરે દેખી શકાતા નથી, પણ તેનાં કાર્ય વડે જ આપણે તેને જાણી શકીએ છીએ.
વીજળી દ્વારા અનેક પ્રકારનાં કાર્યો થાય છે. સ્વીચ (બટન) દાખા કે પ ખેા ફરવા માંડે છે અને ગ્લેમમાં અતિ પ્રકાશવત દીવા થાય છે. પણ એ પખા ફેરવનાર તથા પ્રકાશવત દીવા કરનાર વિદ્યુતશકિતને કાઇએ નજરે જોઈ છે ખરી ? ગમે તેવી તીણી નજરવાળા પણ એને જોઈ શકતા નથી અને એકનુ સાગણુ-હજારગણું બતાવનાર દુર્બીન આંખે લગાડા તા પણુ એ જોઇ શકાતી નથી. માત્ર તેના કાર્યાં પરથી જ આપણે કહીએ છીએ કે આ જગમાં વિદ્યુત્ નામની એક શકિત અસ્તિત્ત્વ ધરાવે છે.
> "
', '
આ
-
"
ગીત કલકત્તાથી આવ્યું ' એમ
આજ ઘર-ઘરમાં ડિયા વાગે છે અને આ ગીત અમેરિકાથી આવ્યુ, આ ગીત 'કાલ'એથી આવ્યું કહેવામાં આવે છે. તા એ ગીત અમેરિકા, કાલ'એ કે કલકત્તાથી અહીં (મુંબઈમાં) શી રીતે આવ્યુ ? કાઇએ તેને આવતાં યુ ખરું ? જો એમ કહેવામાં આવે કે એ તે ઈથરનાં માજામાં ગતિમાન થતું અહી આવ્યું ' તે એ થરને કે તેનાં માજાઓને ગતિમાન થતાં નજરે કાણે જોયાં ? માત્ર કાય પરથી જ તેની પ્રતીતિ થાય છે.
,
અસ્તિત્વ
આવે કે
‘જે વસ્તુ નજરે જોઇએ-દેખીએ નહિ, તેનુ' માનવું નહિ ' એમ કહેનારાઓને પૂછવામાં
"
તમારા પિતામઠ હતા કે નહિ? તેમના પિતામહ હતા
Page #53
--------------------------------------------------------------------------
________________
આત્મતત્વવિચાર
vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvy
કે નહિ? અને તેમના પિતામહ (દાદા) પણ હતા કે નહિ?” તો એ શું જવાબ આપશે? તે એમ જ કહેશે કે “હા, હતા.” ફરી તેમને પૂછવામાં આવે કે “તમારી સેમી પેઢી હતી કે નહિ? હજારમી પેઢી હતી કે નહિ? અરે! લાખમી પેઢી હતી કે નહિ ?, તો તેને જવાબ પણ એમ જ આપશે કે “હા, હતી.”
આમ કહેવાનું કારણ શું છે? જ્યાં પાંચમી પેઢી જોવાનું પણ મુશ્કેલ છે ત્યાં સેમી, હજારમી કે લાખની પેઢી કોણ જોઈ શકે વહીવંચાના ચોપડામાં, ઈતિહાસનાં મોટાં પિથાઓમાં કે પુરાણા લેખોમાં પણ તેને નિર્દેશ મળે નહિ. છતાં કહે છે કે “હા, હતી.” તેનું કારણ એ જ છે કે એ પેઢીઓ નજરે દેખાતી નથી. પણ તેનું કાર્ય નજરે દેખાય છે. તમે પોતે જ એનું કાર્ય છે, એનો જીવતે-જાગતે પૂરાવે છે. જે તમારી સેમી-હજારમીલાખમી પેઢી ન હોત તો તમે હેત જ કયાંથી?
આ પરથી એટલું નક્કી થયું કે જે વસ્તુ નજરે દેખાતી ન હોય, પણ તેનું કાર્ય દેખાતું હોય, તે અસ્તિત્વમાં છે એમ આપણે માનીએ છીએ અને એમ જ માનવું જોઈએ.
હવે આત્માનું કાર્ય દેખાય છે કે નહિ ? તે આપણે વિચારીએ. એક માણસ મૃત્યુ પામે છે, ત્યારે શરીર તે એનું એ જ હોય છે. એ જ મુખ, એજ નાક, એજ કાન, એજ આકૃતિ, બધું એનું એ છતાં તે મૃત્યુ પામ્યા
Page #54
--------------------------------------------------------------------------
________________
આત્માનું અસ્તિત્ત્વ
પછી કંઈ કરી શકતા નથી, તેનું કારણ શું? પ્રથમ ( મૃત્યુ પહેલાં ) ભૂખ લાગતી ત્યારે ખાવાનું માગતા, તરસ લાગતી ત્યારે પાણી માગતા, પણ હવે તે કેમ કઇ માગતા નથી ? કદાચ વગર માગ્યે તેનાં હેામાં અન્નના કાળિયા મૂકવામાં આવે તેા ખાય ખરા ? અથવા પાણી રેડવામાં આવે તે પીએ ખરા? જ્યારે તે જીવતા હતા, ત્યારે એમ કહેતા હતા કે આ
આ
મારી પત્ની છે,
,
આ મારી પુત્રી છે,’
આ મારાં સગાં
*
તે
મારા પુત્ર છે, સ્નેહીએ છે, ’ ‘ તેા હવે તે કેમ ખેલતા નથી ? ઘડી પહેલાં તે એમ કહેતા હતા કે હવે મારાં કુટુંબનુ શુ થશે ? મારી માલમિલકતનું શું થશે? જે ઢારઢાંખરને મે' ઘણા પ્રેમથી પાળ્યા છે, તેનુ શું થશે ?' અને તે નિસાસા મૂકતા હતા, અક્સાસ કરતા હતા, આંખમાંથી આંસુ સારતા હતા. તે બધું એકાએક બંધ કેમ પડી ગયું' ? શું તેની કુટુંબ પ્રત્યેની લાગણી ઘટી ગઈ ? માલમિલકત પરની મમતા ઓછી થઇ ગઈ ? ઢારઢાંખર પરના પ્રેમ પરવારી ગયા? જો એવું થાય તે! બેટા પાર થઈ જાય, પણ એવું કઈ પણ અન્યા વિના તેનું મધુ` કા` અંધ પઢી ગયું, એ હકીકત છે.
<
6
મૃત્યુ પામેલાને કોઇ ગાળ દે તા ખેાલશે ખરી ? અથવા લાત મારે તેા ઊકાર કરશે ખરા ? પહેલાં કાઈ સળગતી દીવાસળી ચાંપે તે ગરમ થઇ જતા અને તેની સાથે લડી પડતા, પણ હવે તેને લાકડાંની ચેહમાં આખા
Page #55
--------------------------------------------------------------------------
________________
આત્મતત્વવિચાર
-~
~
~
~~
~~
~~~
~
~~~
~~
~~~
~
~
~
~~
~~
ને આખે સળગાવી દેવામાં આવે તે પણ ગરમ થશે નહિ કે ચું ચાં કરશે નહિ, એનું કારણ શું? કારણ એ જ કે તેમાં જે જાણનારો હતો, જેનાર હતા, સ્પર્શનારો હતા, સંઘનારો હતે, ચાખનારે હતે, સાંભળનાર હતા, બેલનારો હતે, વિચારનારો હતા, અને ઈચ્છા મુજબ ક્રિયા કરી શકનાર હતું, તે ચાલ્યા ગયે.
જે જાણવું–જેવું વગેરે કાર્યો શરીરનાં હેત તે મડદામાં શરીર મોજૂદ છે અને તે કાર્યો થવા છતાં હતાં, પણ તે કાર્યો થતાં નથી. એટલે ચોક્કસ છે કે એ કાર્યો શરીરનાં નહિ, પણ આત્માનાં જ હતાં. તાત્પર્ય કે ચૈતન્યભર્યો જીવનવ્યવહાર એ આત્માનાં અસ્તિત્વની મોટામાં મોટી સાબીતી છે. કોઈપણ સમજદાર તેને ઈન્કાર કેમ કરી શકે ?
કીડી-મંકડી વગેરેમાં ચૈતન્યભર્યો જીવનવ્યવહાર છે, એટલે તેનામાં આત્મા છે. કાગળ, પેન્સીલ, છરી, ચપ્પ વગેરેમાં ચૈતન્યભર્યા જીવનવ્યવહાર નથી, એટલે તેમનામાં આત્મા નથી. ગાય, ભેંસ, હાથી, ઘડા, માછલાં, સાપ, મનુષ્ય વગેરેમાં ચૈતન્ય જીવનવ્યવહાર છે, એટલે તેમનામાં આત્મા છે. - જેમ ધૂમાડા પરથી અગ્નિનું અનુમાન કરી શકાય છે, તેમ ચેતન્ય પરથી આત્માનું અનુમાન કરી શકાય છે. શાસકાર ભગવંતેએ “વૈતન્ચઢાળો નવઃ | એવું સૂત્ર કહ્યું, તેનો અર્થ એ છે કે “જ્યાં જ્યાં ચૈતન્ય દેખાય, ત્યાં ત્યાં જીવ કે આત્માનું અસ્તિત્વ માનવું.”
Page #56
--------------------------------------------------------------------------
________________
આત્માનું અસ્તિત્વ
આત્માનાં અસ્તિત્વ અંગે પ્રદેશી રાજાનો પ્રબંધ જાણવા જે છે. એ તમે એકાગ્રચિત્તે સાંભળશે, તે આત્માનાં અસ્તિત્વ સંબંધી તમારાં મનના સર્વ સંશય દૂર થઈ જશે.
પ્રદેશી રાજાનો પ્રબંધ. તેવીશમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથની પરંપરામાં કેશીકુમાર નામના શ્રમણ થયા. તેઓ શાંત, દાંત, મહા તપવી તથા અવધિ જ્ઞાનથી યુક્ત હતા. ભવ્ય જનેને પ્રતિબોધ કરતાં તેઓ એકદા શ્રાવસ્તી નગરીએ પધાર્યા. રાષ્ટ્રભરમાં વિચરતા રહેવું અને લોકોને કલ્યાણનો સાચો માર્ગ બતાવ, એ ત્યાગી સંતનું કર્તવ્ય છે.
કેશીકુમાર શ્રમણની ખ્યાતિ આ પ્રદેશમાં ખૂબ ફેલાયેલી હતી, એટલે અનેક લકે તેમનું વ્યાખ્યાન સાંભળવા આવ્યા. તેમાં કાર્ય પ્રસંગે શ્રાવસ્તી આવે
તામ્બિકા નગરીના રાજાને પરમ વિશ્વાસુ ચિત્ર નામે સારથિ પણ સામેલ હતા.
આચાર્ય મહારાજનું–ગુરુ મહારાજનું વ્યાખ્યાન શ્રવણ કરવા માટે પણ કેટલીક એગ્યતા જોઈએ છે. એક કવિએ કહ્યું છે કે –
પ્રથમ શ્રેતા ગુણ એહ, નેહ ધરી નયણે નિરખે; હસિત વદન હુંકાર, સાર પંડિતગુણ પરખે,
* ઉતરાધ્યયનસૂત્રનું ૨૩ મું અધ્યયન કેશગૌતમીય નામનું છે. તેમાં કેશિકુમાર અને ગૌતમસ્વામી વચ્ચે થયેલા એક સુંદર સંવાદની નેંધ છે.
Page #57
--------------------------------------------------------------------------
________________
આત્મતત્ત્વવિચાર
૧૨
શ્રવણ ક્રિયે ગુણ વયણ, સયણતા રાખે સરખે; ભાવભેદ રસ પ્રીંછ, રીજ મનમાંહી રાખે. વેધક મનમાંહી વિચાર, સાર ચતુરાઇ ગુણ આગળા; કહે કૃપા એવી સભા, તત્ર કવિયણ ભાખે કલા,
શ્રોતામાં પ્રથમ ગુણ એ હાવા જોઇએ કે તે ખેલનારની-વક્તાની સામે સ્નેહભરી નજર રાખે અને સુખ જરા મલકતુ રાખીને હુંકારા ભણતા આવે. વળી તે વક્તામાં રહેલા પંડિત તરીકેના ગુણેાની પરીક્ષા કરે અર્થાત્ ગાળખાળને સરખા ન ગણતાં આ ઉત્તમ વક્તા છે, આ મધ્યપ વક્તા છે, આ સામાન્ય વક્તા છે, એવા પેાતાના મનમાં નિણ ય કરે, તે પેાતાના કાન વક્તાને તાબે કરે અને જે ગુણકારી વચના તેનાં મુખમાંથી નીકળી રહ્યા હોય તે ખરાખર સાંભળે. તે આજીમાજીના શ્રોતાએ સાથે સજ્જનતા રાખે, એટલે ‘ જોઇને મેસેા ' નથી દેખાતું?' ‘ક્રમ પગ લગાક્યા’ વગેરે વચના મેલીને તકરાર ન કરે, કયા વિષય ચાલે છે અને તેના શુ... અધિકાર કહેવાય છે? તે ધ્યાનમાં રાખે અને તેમાં જે રસનું નિરૂપણ થઈ રહ્યું હોય તેને ખરાખર ઝીલે તથા તેથી ઉત્પન્ન થતા આનંદ અમુક અંશે વ્યક્ત કરતા રહે. વળી મનમાં વેધક વિચારા કરે, એટલે હેય-જ્ઞેય-ઉપાદેયના વિવેક કરે અને ઉત્તમ પ્રકારની ચતુરાઈ દર્શાવે. કૃપા કવિ કહે છે કે જ્યાં આવા શ્રેષ્ટ ગુણ હોય ત્યાં વક્તાને પેાતાની કલા દર્શાવવાના ઉમંગ આવે છે. ’
2
શ્રી કૅશિકુમાર આચાય'નું વ્યાખ્યાન એકચિત્ત શ્રવણુ
Page #58
--------------------------------------------------------------------------
________________
આત્માનું અસ્તિત્વ કરતાં અનેક મનુષ્યો પ્રતિબંધ પામ્યા અને ચિત્ર સારથિએ પણું સમ્યક્ત્વમૂલ શ્રાવકના બાર વ્રતે ગ્રહણ કર્યા છે પછી તેણે વિદાય થતી વખતે આચાર્યશ્રીને વિનંતિ કરી કે હે ભગવન્! તાબિકા નગરી પ્રાસાદિક છે, દર્શનીય છે અને રમણીય છે, માટે ત્યાં પધારવા કૃપા કરશે.”
ચિત્ર સારથિએ આમ બે ત્રણ વાર વિનંતિ કરી, ત્યારે આચાર્યશ્રીએ કહ્યું કે “હે ચિત્ર! જે વનમાં ઘણા દુષ્ટ સ્થાપદો રહેતાં હોય, તે વનમાં વસવું સલામત ગણાય નહિ. તેમ જે નગરમાં ક્રૂર રાજાનું શાસન પ્રવર્તતું હોય, ત્યાં આવવું શ્રેયસ્કર ગણાય નહિ. ”
ચિત્રે કહ્યું: “હે સ્વામી! આપ દેવાનુપ્રિયને પ્રદેશી રાજાનું શું કામ છે? રાજધાનીમાં બીજા ઘણા શેઠ-શ્રીમંત વસે છે, તેઓ આપનો આદર કરશે અને આહા૨પાણી વગેરેની
* સર્વ વ્રત નિયમો સમ્યક્ત્વપૂર્વક સફળ થાય છે. એટલે વ્રત ધારણ કરતાં પહેલાં સમ્યફ ઉચ્ચારવામાં આવે છે. અને તેથી શ્રાવકોનાં વ્રત સમ્યક્ત્વમૂલ કહેવાય છે. આ વ્રતોનાં નામો નીચે પ્રમાણે સમજવા. (૧) પૂલપ્રાણાતિપાત વિરમણવ્રત. (૨) સ્થૂલ મૃષાવાદવિરમણવ્રત. (૩) રપૂલ અદત્તાદાનવિરમણવ્રત. (૪) પરદારવિસ્મશુરવદારાસ તેષવ્રત (૫) પરિગ્રહ પરિમાણવ્રત (૬) દિક્પરિમાણુવ્રત. (૭) ભોગપભોગપરિમાણવ્રત. (૮) અનર્થદંડવિરમણવ્રત. (૯) સામાયિકવત. (૧૦) દેશાવકાશિકવ્રત. (૧૧) પિષધવત અને (૧૧) અતિથિસંવિભાગવત. આમાંના પ્રથમ પાંચ અણુવ્રત, પછીના ત્રણ ગુણવ્રત અને છેલ્લાં ચાર શિક્ષાવ્રત કહેવાય છે. આ વ્રતનું વિસ્તૃત વર્ણન આગળ પીસ્તાલીશમા વ્યાખ્યાનમાં બીજા ભાગમાં) જોઈ શકાશે,
Page #59
--------------------------------------------------------------------------
________________
આત્મતત્તવિચાર
વિપુલ સામગ્રીથી આપની સેવા કરશે. આપ ત્યાં પધારશો તે મહા ઉપકાર થશે, માટે જરૂર પધારવાનું રાખશે.”
ચિત્રનું આગ્રહભર્યું વ્યવસ્થિત આમંત્રણ જાણી આચાર્યશ્રીએ કહ્યું: “જેવી ક્ષેત્રસ્પર્શના,” સાધુ મુનિરાજે આવા પ્રસંગે નિશ્ચયકારી ભાષાને પ્રયોગ કરતા નથી, કારણ કે સંગેનું બળ તેમને ક્યારે-કયાં ખેચી જાય તે કહેવું મુશ્કેલ હોય છે. તેઓ હા કહે અને જઈ ન શકે તે અસત્ય ભાષણને દોષ આવે અને મહાપુરુષે પણ આવું મિથ્યા બોલે છે, એ કેમાં પ્રવાદ થાય. જે કેઈપણ રીતે ઈચ્છવા યોગ્ય નથી.
ચિત્ર આચાર્યશ્રીનાં ઇંગિત પરથી એટલું સમજી શકયો હતો કે તેઓ એકવાર તામ્બિકા જરૂર પધારશે, એટલે તેણે તાખિકા પહોંચીને નગરના ઉદ્યાનપાલકોને બેલાવ્યા અને કહ્યું કે “હે દેવાનુપ્રિયે ! પાર્થાપત્ય કેશિકુમાર શ્રમણ ફરતાં ફરતાં અહીં આવવાના છે. તેઓ અહીં આવે ત્યારે તમે તેમને વાંદ-નમજે, રહેવાની અનુજ્ઞા આપજે અને પીઠ-ફલક વિગેરે લઈ જવાનું આમંત્રણ કરો. પછી તેમના આગમનની ખબર મને આપજે.”
કેટલાક વખત પછી ઉદ્યાનપાલકે આવીને ચિત્રને વધામણ આપી કે “હે બુદ્ધિનિધાન! ધીર, વીર, અનુપમ, ઉદાર, નિર્ગથ અને નિરારંભી તથા ચાર જ્ઞાનના ધણી એવા શ્રી કેશિ નામના ગણધર પિતાના શિષપરિવર સાથે આજે પ્રાતઃકાળ ઉદ્યાનને વિષે સમવસર્યા છે.”
Page #60
--------------------------------------------------------------------------
________________
આત્માનુ' અસ્તિત્વ
"
આ વધામણી સાંભળતાં જ મ`ત્રીશ્વરનું હૃદય આનંદથી ઉભરાઈ ગયું અને તેણે ઉદ્યાનપાલકને જીવનભર ચાલે તેટલુ પ્રીતિદાન આપી વિદાય કર્યાં. પછી તે નાહી, શુદ્ધ વસ્રો પહેરી તથા શરીરને શણગારી આચાર્ય શ્રીનાં દર્શનાર્થે ગયે અને તેમના ઉપદેશ સાંભળ્યા પછી કહેવા લાગ્યા કે હું ભગવન્ ! અમારા શજા પ્રદેશી અધાર્મિક છે અને દેશના કારભાર ખરાબર ચલાવતા નથી. વળી તે કાર્ય શ્રમણુ, બ્રાહ્મણ કે ભિક્ષુઓના આદર કરતા નથી. અને સ કાઇને હેરાન કરે છે. માટે આપ તેને ધર્મોપદેશ કરેા તા ઘણું હલ્લુ' થાય. સાથે શ્રમણ, બ્રહ્મણુ, ક્ષુિએ, મનુષ્ય, પશુઓ અને પક્ષીએત્તુ પણુ ઘણું ભલું થાય. ’
૧૫
આચાય શ્રીએ કહ્યું : · હૈ ચિત્ર ! તારા રાજા પ્રદેશીને અમે ધમ કેવી રીતે કહીએ? તે અમારી પાસે આવે તા ને ? ’
ચિત્રે કહ્યું : ‘હું તેને કાઈ પણ ઉપાયે આપની પાસે લઈ આવીશ. આપ તેને ખૂબ છૂટથી ધર્મોપદેશ કરો. લગારે સ'કાચ રાખશેા નહિ. ’
6
પછી એક દિવસ ચિત્ર સારથિ પ્રભાતના પહારમાં રાજા પાસે ગયા અને તેને જયવિજયથી વધાવતા મા કે હૈ સ્વામી ! મે આપને કેળવેલા ચાર ઘેાડાની ભેટ માકલેલી છે. તેને આજે આપ તપાસી જુએ. આજના દિવસ ઘણા રળિયામણેા છે, એટલે આ કાના માટે ાગ્ય છે. ’
Page #61
--------------------------------------------------------------------------
________________
આત્મતત્ત્વવિચાર
"
રાજાએ કહ્યું: તુ' એ ચારે ઘેાડાઓને રથમાં બેડી, તે રથ અહી લઇ આવ. હું એટલામાં તૈયાર થાઉં છું.
"
૧૬
ચિત્ર એ રીતે તૈયાર કરીને રથ લાવ્યા, એટલે પ્રદેશી રાજા રથમાં બેઠા અને વૈતાશ્મિકા નગરીની વચ્ચે થઈને બહાર નીકળ્યા. પછી ચિત્ર સારથિ એ રથને ઘણે દૂર ખેચી ગયા, ત્યારે રાજાએ ગરમી, તરસ અને ઉડતી ધૂળથી કંટાળીને કહ્યું કે · ચિત્ર! હવે રથ પાછેા વાળ.' ત્યારે ચિત્રે રથને પાછા વાન્યા અને તેને મૃગવનઉદ્યાન આગળ લાવી ઊભા રાખ્યા કે જ્યાં કૅશિકુમાર શ્રમણ પેાતાના શિષ્યપરિવાર સાથે ઉતર્યાં હતા.
6
ચિત્રે કહ્યું : • મહાશજ ! આ મૃગવન ઉદ્યાન છે. ત્યાં ઘેાડાને થાડા થાક ખવડાવીએ અને આપણે। શ્રમ પશુ દૂર કરીએ!' રાજાએ હા પાડતાં તે રથને અંદર લઇ ગા અને કેશિકુમારના ઉતારાની પાસે જઈ ઘેાડાઓને છેડી નાખી, તેમની સારસભાળ કરવા લાગ્યા. રાજા પણ રથથી નીચે ઉતર્યાં અને ઘેાડાઓનાં શરીર પર હાથ ફેરવવા લાગ્યા. એમ કરતાં તેણે સભાની વચ્ચે ઉપદેશ કરી રહેલા શ્રી કૅશિકુમાર શ્રમને જોયા.
એમને જોતાં જ પ્રદેશીને વિચાર આવ્યે કે આ વળી કાણુ જડ મુડિયા બેઠા છે ? એ શુ' ખાતે હશે ? શું પીતા હશે? કે શરીરે આવે અલમસ્ત અને દેખાવડ લાગે છે? વળી લેાકેાને તે એવું શુ' આપે છે કે જેથી આવડી માટી માનવમેદની અહી એકત્ર થઇ છે ?
"
Page #62
--------------------------------------------------------------------------
________________
આત્માનું અસ્તિત્વ
૧૭
તેણે કહ્યું: ‘ચિત્ર! જે તે ખરે કે આ બધું શું ચાલી રહ્યું છે ? પેલે મોટો જડ બરાડા પાડીને જડ લોકોને શું સમજાવી રહ્યો છે ? આવા નફકરા લોકોને લીધે આપણે આવી ઉદ્યાનભૂમિમાં પણ સારી રીતે હરીફરી શકતા નથી ! માત્ર વિસામે અને શાંતિ મેળવવા અહીં આવ્યા, તે એ મોટા બરાડા પાડીને આપણું માથું પકવી રહ્યા છે !”
ચિત્રે કહ્યું: “હે સ્વામી! એ કેશિકુમાર શ્રમણ પાર્ધાપત્ય છે, જાતિવંત છે, ચાર જ્ઞાનના ધારક છે અને તેઓ અન્નભક્ષી છે.”
રાજા કહે, “ચિત્ર! તું શું કહે છે? શું એ પરમાવધિથી અધેવતિ અવધિજ્ઞાન થયેલું છે એટલે વિશાળ અવધિ જ્ઞાનના ધારક છે ? શું એ અન્નજીવી છે?” | ચિત્રે કહ્યું: “હા સ્વામી ! એમ જ છે.”
રાજા કહે, “ત્યારે શું એ પુરુષની પાસે જવા જેવું છે?”
ચિત્ર કહે, “હા મહારાજ ! એમની પાસે જવા જેવું છે.' ને પછી રાજા અને ચિત્ર કેશિકુમારની સામે જઈને ઉભા રહ્યા. રાજાએ પૂછ્યું કે “હે ભલે! તમે શું પરમાવધિજ્ઞાન ધરાવે છે તમે શું અનજીવી છે ?”
Page #63
--------------------------------------------------------------------------
________________
આત્મતત્ત્વવિચાર
જવાને લીધે તને પ્રશ્ન પૂછતા મને જોઇને તને એવા વિચાર જડ બીજા જડ લેાકાને શુ' મારાં ઉદ્યાનમાં માટા ખરાડા ઢતા નથી ? '
આચાર્યે કહ્યું : ' દાણુચારા દાણમાંથી છટકી જવા માટે કોઇને ખરી રસ્તા પૂછતા નથી, પણ આડાઅવળા માગે ચાલે છે, તેમ હું રાજન્ ! વિનયના માથી છટકી પણ આવડતા નથી, વારુ, થયેલા ખરા કે આ માટી સમજાવી રહ્યો છે ? અને પાડીને મને શાંતિ લેવા
૧૮
રાજાએ કહ્યુ, ૮ એ વાત સાચી છે. પણ તમે આ શાથી જાણ્યુ ? તમને એવુ કયું જ્ઞાન થયેલુ છે કે જેથી તમે મારાં મનના વિચાર જાણી લીધા ? ’
આચાર્ય' કહ્યું : ' રાજન્ ! અમારા શ્રમણુનિત્ર થાના શાસ્ત્રમાં પાંચ પ્રકારનાં જ્ઞાન કહેલાં છેઃ મતિ, શ્રુત, અવધિ, મનઃ વ અને કેવલ. તેમાં મને પ્રથમનાં ચાર જ્ઞાન થયેલાં છે, તેના લીધે તારાં મનના સકલ્પ હું જાણી શકું છું
6
રાજાએ પૂછ્યુ‘: ‘હું ભગવત! હું અહી. એસ'? ’ આચાર્યે કહ્યું: આ ઉદ્યાનભૂમિ તારી પાતાની છે, તેથી અહી' બેસવુ કે ન બેસવું એ તારી ઇચ્છા પર છે. પછી રાજા અને ચિત્ર સારથિ તેમની પાસે બેઠા. રાજાએ આચાય ને પૂછ્યું કે હું ભંતે ! તમારા શ્રમણનિત્ર થામાં એવી સમજ છે કે, ‘જીવ જૂદે છે અને શરીર જાદુ છે,' એ વાત સાચી ?’
(
"
કૅશિકુમારે કહ્યું કે ‘હા, અમારી સમજ એવી છે, '
ܐ
Page #64
--------------------------------------------------------------------------
________________
આત્માનું અસ્તિત્વ
રાજાએ કહ્યું: “જીવ અને શરીર જૂદા નથી, પણ એક જ છે, એવા નિર્ણય પર હું શાથી આવ્યા, તે સાંભળો. મારા દાદા આ નગરીને જ રાજા હતા. તે ઘણે અધાર્મિક હતું અને પ્રજાની બરાબર સારસંભાળ પણ કરતો ન હતો. તે તમારા મત પ્રમાણે તે મરણ પામીને કેઈ નરકમાં જ ગયેલો હોવો જોઈએ. મારા દાદાને હું વહાલ પૌત્ર છું. તેને મારા પર ઘણું હેત હતું. હવે તમારા કહેવા પ્રમાણે જીવ અને શરીર જૂદા હેય અને તે મરીને નરકમાં ગયે હોય તે મને અહીં આવીને એટલું તે જણાવે ને કે “તું કોઈ પણ પ્રકારને અધમ કરીશ નહિ, કારણ કે તેનાં ફળ રૂપે નરકમાં જવું પડે છે અને ભયંકર દુઃખો ભેગવવા પડે છે. પણ તે હજી સુધી કોઈ વાર મને કહેવા આવ્યો નથી, માટે જીવ અને શરીર એક જ છે અને પરલોક નથી, એવી મારી માન્યતા બરાબર છે.”
આચાયે કહ્યું : “હે પ્રદેશી ! તારે સૂર્યકાંતા નામે રાણી છે. એ રૂડી-રૂપાળી રાણી સાથે કોઈ રૂડો રૂપાળ પુરુષ માનવીય કામસુખને અનુભવ કરતો હોય તે એ કામુક પુરુષને તું શું દંડ કરે?”
રાજાએ કહ્યું: “હે ભંતે! હું એ પુરુષને હાથ કાપી નાખું, પગ છેદી નાખ્યું અને તેને શૂળીએ ચડાવી દઉં, અથવા એક જ ઘાએ તેને જાન લઉં.”
આચાર્ય: “હે રાજન એ કામુક પુરુષ તને એમ કહે કે “હે સ્વામી! ઘડીક ભી જાઓ, હું મારા કુટુંબીઓ
Page #65
--------------------------------------------------------------------------
________________
૨૦
આત્મતત્વવિચાર
તથા મિત્રોને એમ કહી આવું કે કામવૃત્તિને વશ થઈ હું સૂર્યકાંતાના સંગમાં પડ્યો, તેથી મરણની શિક્ષા પામ્યા છું. માટે તમે ભૂલેચૂકે પાપાચરણમાં ન પડશે.” તે એ પુરુષનું એવું કાકલુદી ભરેલું વચન સાંભળીને તું એને સજા કરતે થોડી વાર થંભી જાય ખરે?”
રાજા–હે ભંતે ! એમ તે ન બને. એ કામુક મારા અપરાધી છે, એટલે જરાયે ઢીલ કર્યા વિના હું તેને શૂળીએ ચડાવી દઉં.
આચાર્ય–હે રાજન! તારા દાદાની હાલત પણ આવી જ છે. તે પરતંત્રપણે નરકનાં દુઃખ ભેગવી રહ્યો છે, એટલે તને કહેવા શી રીતે આવી શકે? નારકીમાં આવેલે તાજો અપરાધી મનુષ્યલોકમાં આવવા તે ઈરછે છે, પણ તે ચાર કારણે અહીં આવી શકતો નથી. પ્રથમ તે નરકની ભયંકર વેદના તેને વિહલ કરી નાખે છે, એટલે તે કિંકર્તવ્યવિમૂઢ બની જાય છે. બીજું નરકના કઠેર સંત્રીઓપરમાધામીએ તેને ઘડીકે છૂટે મૂકતા નથી. ત્રીજું, તેનું વેદનીય કર્મ પૂરું ભગવાયેલું હોતું નથી. અને ચોથું, તેનું આયુષ્ય પૂરું થયેલું હેતું નથી, એટલે તે મનુષ્યલોકમાં આવી શકતું નથી. મરીને નરકમાં પડેલે પ્રાણ અહીં આવી શકતા નથી, તેનું કારણ તેની પરતંત્રતા છે, નહિ હે નરક નામની ગતિ નથી.
રાજા–જીવ કઈ સ્વતંત્ર વસ્તુ નથી એ મારી માન્યતા દઢીભૂત કરનારે બીજો દાખલો સાંભળો. આજ નગરીમાં મારી એક દાદી હતી. તે ઘણું ધાર્મિક હતી અને શ્રમણે પાસિકા
Page #66
--------------------------------------------------------------------------
________________
આત્માનું અસ્તિત્વ
હતી. વળી તે જીવ-અછવ વિગેરે તને જાણનારી હતી અને સંયમ તથા તપ વડે પિતાના આત્માને ભાવિત કરતી હતી. મારી આ દાદી મરણ પામે અને તમારા કહેવા પ્રમાણે એ વર્ગમાં ગયેલી હોવી જોઈએ. એ દાદીને હું ઘણે વહાલે પૌત્ર હતું. તે મને જોઈને ઓછી ઓછી થઈ જતી હતી. તેણે સ્વર્ગમાંથી આવીને મને એમ કહેવું જોઈતું હતું કે “હે પત્ર! તું પણ મારા જેવા ધાર્મિક થજે, જેથી તેને સ્વર્ગનાં સુખ પ્રાપ્ત થશે. પણ તે હજી સુધી મને એવું કહેવા આવી નથી, એટલે નરકની જેમ વર્ગની વાત પણ મારા માન્યામાં આવતી નથી. તેથી જીવ અને શરીર જુદાં નહિ પણ એક જ છે, એવી મારી માન્યતા દઢ થયેલી છે.
આચાર્ય–હે રાજન્! માની લે કે તું દેવમંદિરમાં જવા માટે નાખેલે છે, ભીનાં કપડાં પહેરેલાં છે, તારા હાથમાં કળશ-ધૂપદાન રહેલું છે, અને તું દેવમંદિરમાં જવા માટે પગલાં ઉપાડે છે, ત્યાં પાયખાનામાં બેઠેલ કોઈ પુરુષ તને એમ કહે કે “તમે અહીં પાયખાનામાં આવે, બેસો, ઉભા રહે અને ઘડીક શરીર લાંબુ કરો.” તે હે રાજન ! તું એ વાતને સાંભળે ખરો ?
રાજા–હે ભલે હું એ વાતને બિલકુલ સાંભળું નહિ. પાયખાનું ઘણું ગંદુ હોય છે, એવી ગંદી જગામાં કેવી રીતે જઈ શકું?
આચાર્ય–હે રાજન્ ! એ જ પ્રમાણે દેવ થયેલી તારી દાદી અહીં આવી તને પિતાનાં સુખે કહેવાને ઈચ્છ,
Page #67
--------------------------------------------------------------------------
________________
આત્મતત્ત્વવિચાર
તે પણ આવી શકે નહિ. સ્વર્ગમાં તાજે ઉત્પન્ન થયેલો દેવ મનુષ્યલોકમાં આવવા તે ઈચ્છે છે, પણ ચાર કારણોને લીધે તે અહીં આવી શકતો નથી, એક તો એ દેવ સ્વર્ગમાં દિવ્ય કામસુખોમાં ખૂબ મશગુલ બની જાય છે અને માનવી સુખમાં તેની રુચિ રહેતી નથી. બીજું, એ દેવનો મનુષ્ય સાથે સંબંધ તૂટી ગયેલ હોય છે અને દેવદેવીઓ સાથેને ના પ્રેમસંબંધ તેમાં સંક્રમેલો હોય છે. ત્રીજું, દિવ્ય સુખમાં પડેલો એ દેવ અબઘડી જાઉં છું. અબઘડી જાઉં છું.” એમ વિચારે છે. ત્યાં તો કેટલેય કાળ વહી જાય છે અને મનુષ્યલકના અપાયુષી સંબંધીઓ મરી ગયેલાં હોય છે, કારણ કે દેવની ઘડી એટલે આપણું હજારે વર્ષ ચોથું, મનુષ્યલકની દુર્ગધ ઘણી હોય છે. તે ઉપર ચાર પાંચસે જન સુધી ફેલાય છે, તેને દેવ સહી શકતું નથી, એટલે વર્ગમાં ગયેલે પ્રાણી અહીં આવી શકતું નથી. આ પરથી તું સમજી શકયા હાઈશ કે તારી દાદી દેવરૂપે અહી આવી શકી નહિ, તેનું કારણ સ્વર્ગનાં મજશોખ તરફની અભિરુચિ છે, નહિ કે સ્વર્ગ નામની ગતિ નથી.
રાજા–જીવ અને શરીર જુદા નથી તે માટે એક બીજો પુરાવો પણ સાંભળો. હું રાજસભામાં સિંહાસન પર બેઠે હતો, મંત્રી વિગેરે પરિવાર બાજુમાં બેઠા હતા, તે વખતે કોટવાળ એક ચારને પકડી લાવ્યા, મેં તે ચારને જીવત ને જીવતા લોઢાની કુંભમાં પૂરી દીધો ને તેના પર લોઢાનું સજજડ ઢાંકણું ઢાંકી દીધું, તેને લેઢા અને સીસાનું રેણુ કરાવી દીધું અને તેના પર મારા વિશ્વાસુ સૈનિકો
Page #68
--------------------------------------------------------------------------
________________
આત્માનું અસ્તિત્વ
મૂકી તેના પર બરાબર દેખરેખ રાખી થોડા દિવસ પછી તે કુંભીને લાવીને જોયું, તે પેલા પુરુષને મરેલે જોયો. જે જીવ અને શરીર જુદા હોય તે એ પુરુષને જીવ કુંભમાંથી બહાર શી રીતે જાય? કુંભીને કોઈ પણ સ્થળે તલમાત્ર જેટલું ચે કાણું ન હતું. જે એવું કાણું હોય તે એમ માનતા કે એ રસ્તે જીવ બહાર નીકળી ગયે, પણ કુંભી કયાંયથી કાણી ન હતી. માટે જીવ અને શરીર બંને એક જ છે અને શરીર અક્રિય થતા જીવ પણ અક્રિય થાય છે, એમ મારું માનવું બરાબર છે.
આચાર્ય હે રાજન ! એમ સમજ કે શિખરના ઘાટની ઘુમ્મટવાળી એક મોટી એરડી હોય, જે ચારે કોર લી પેલી હોય, જેનાં બારણાં સજજડ વાસેલાં હોય અને જેમાં જરા જેટલીયે હવા પણું પેસી ન શકે તેવી હોય, તેમાં કઈ પુરુષ ભેરી અને એને વગાડવાને દંડે લઈને પેસે, પેસીને એનાં બારણું બંધ કરે, પછી તે ભેરીને મોટેથી વગાડે તે એ ભેરીને અવાજ બહાર નીકળે ખરો? રાજા–હા, ભંતે! નીકળે ખરો. આચાર્ય—એ ઓરડીમાં કયાંય કાણું છે ? રાજા–ના, ભંતે! એ ઓરડીમાં કયાંય કાણું નથી.
આચાર્ય–હે રાજન્ ! જે પ્રમાણે એ વગર કાણાની ઓરડીમાંથી અવાજ બહાર નીકળી શકે છે, તેમ વગર કાણાની કુંભીમાંથી જીવ પણ બહાર નીકળી શકે છે. અર્થાત ધાતુ, પથ્થર, ભીંત, પહાડ વગેરેને ભેદીને જવાનું
Page #69
--------------------------------------------------------------------------
________________
આત્મતત્વવિચાર
સામર્થ્ય જીવમાં રહેલું છે, માટે તેને ગમે ત્યાં પૂરવામાં આવે તે પણ તે બહાર નીકળી શકવાને.
રાજા–હે ભંતે! જીવ અને શરીર જૂદા નથી, એવી મારી ધારણાને ટેકો આપતે બીજે પણ પૂરા સાંભળે. મારા કોટવાલોએ પકડી લાવેલા એક ચોરને મેં મારી નાંખે અને તેને લોઢાની કુંભમાં પૂર્યો. તેના ઉપર મજબૂત ઢાંકણું બેસાડયું અને તેને રેવરાવી, તેના પર પાકી ચકી બેસાડી દીધી. પછી વખત જતાં એ કુંભી ઉઘાડીને જોયું તો તેમાં કીડા ખદબદતા હતા. તે કુંભમાં કયાંય પસવાનું સ્થાન નહોતું, છતાં તેમાં એટલા બધા કીડા કયાંથી આવી ગયા? એટલે હું તે એમ જ સમજુ છું કે જીવ અને શરીર એક જ છે અને તે બધાં શરીરમાંથી જ નીપજ્યા હોવા જોઈએ.
આચાર્ય હે રાજન! તે કોઈ વાર ધમેલું લોઢું જોયું છે ? અથવા કોઈ વાર લેતું ધમાવેલું છે ખરું?
રાજા–હા, ભતે ? મેં ઇમેલું લેવું જોયું છે અને જાતે ધમાવેલું પણ છે.
આચાર્ય-એ લેડું અગ્નિમય લાલચોળ થઈ ગયું હોય છે, એ વાત સાચી ?
રાજા–હા, ભંતે! એ વાત સાચી છે.
આચાર્ય–હે રાજન! એ નક્કર લોઢામાં અગ્નિ શી રીતે પેઠે? તેમાં જરા જેટલું યે કાણું ન હોવા છતાં જેમ તેમાં અગ્નિ પેસી શક્યા, તેમ જીવ પણ અતિશીવ્ર ગતિવાળો.
Page #70
--------------------------------------------------------------------------
________________
wwwwwwwwwww
આત્માનું અસ્તિત્વ હેવાથી સર્વત્ર પેસી શકે છે. એટલે કુંભમાં તે જે જીવ જયા, તે બહારથી પેઠેલા છે.
રાજા–હે ભંતે! એકવાર મેં એક જીવતા ચારને તળાવ્ય, પછી તેને મારી નાખીને ફરીવાર તે, તે તેના વજનમાં જરા પણ ફરક ન પડશે. જે જીવ અને શરીર જૂદા હેય, તે જવા નીકળી જતાં તેનાં શરીરમાંથી કંઈક વજન તે ઓછું થવું જોઈએ ને ? પણ તેમ બનતું ન દેખાયું, એટલે જવ અને શરીર એક જ છે, એમ હું માનું છું.
આચાર્ય હે રાજન ! તે પહેલાં કોઈવાર ચામડાની મશકમાં પવન ભરેલો છે ખરો ? અથવા ભરાવેલ છે ખરે? ચામડાની ખાલી મશક અને પવન ભરેલી મશક એ બંનેનાં વજનમાં કંઈ ફેર પડે છે ખરો ? રાજા–ના, ભતે ! કંઈ ફેર પડતો નથી.
આચાર્ય–હે રાજન્ ! પવન ભરેલી ખાલી ચામડાની મશકનાં વજનમાં કંઈ ફેર પડતો નથી, તેથી એમ કહેવાશે ખરું કે એ મશકમાં પવન જ ન હતો ? આમ કહેવું એ વાસ્તવિકતાથી વિરૂદ્ધ હેઈ અપ્રામાણિક છે.
હે રાજન્ ! વજન કે ગુરુત્વ એ પુદ્ગલને જડને ધર્મ છે અને તે વ્યક્ત થવા માટે સ્પર્શની અપેક્ષા રહે છે. એટલે કે એક વસ્તુને જ્યાં સુધી સ્પર્શ થાય નહિ કે તેને કઈ રીતે પકડી શકાય નહિ, ત્યાં સુધી તેનું વજન થઈ શકતું નથી. તે પછી જે પદાર્થ પુગલથી સર્વથા ભિન્ન છે
Page #71
--------------------------------------------------------------------------
________________
ર
આત્મતત્વવિચાર
અને જેનો સ્પર્શ જ થઈ શકતો નથી, કે જેને કોઈપણ રીતે પકડી શકાતું નથી, તેનું વજન શી રીતે થઈ શકે ?
રાજા–હે તે ! એક વાર મેં દેહાંતદંડથી શિક્ષા પામેલા એક ચારના શરીરના બારીક ટુકડા કરાવીને જોયું કે તેમાં આત્મા કયાં રહેલું છે ? પણ મને તેમાંના કેઈ ટુકડામાં આત્મા દેખાય નહિ, તેથી જીવ અને શરીર જૂદા નથી, એવી મારી ધારણા પુષ્ટ થઈ.
આચાર્ય–હે રાજન્ ! અરણીનાં લાકડામાં અગ્નિ રહે છે, એ વાત જગપ્રસિદ્ધ છે, પણ તે જોવા માટે તેને નાના નાના ટુકડા કરવામાં આવે ને પછી તપાસવામાં આવે કે અગ્નિ કર્યાં છે, તે શું એ દેખાય ખરો ? એ વખતે અગ્નિ દેખાય નહિ, તે શું એમ કહી શકાય કે તેમાં અગ્નિ નથી? જે કંઈ એવું કથન કરે તે અવિશ્વસનીય જ ગણાય. તે રીતે શરીરના ટુકડામાં આત્મા ન દેખાય, માટે તે નથી, એમ માનવું એ પણ છેટું જ ગણાય.
રાજા–હે ભંતે ! જીવ અને શરીર એક જ છે, એમ હું એકલો જ માનતા નથી, પણ મારા દાદા અને મારા પિતા પણ એમ જ સમજતા આવ્યા હતા, એટલે મારી એ સમજ કુલપરંપરાની છે, તેથી એ સમજ હું કેમ છેડી શકું?
આચાર્ય–હે રાજન્ ! તારી એ સમજને તું નહિ છોડે તો પેલે લેઢાને ભારે ન છોડનાર કદાગ્રહી પુરુષની પેઠે તારે પસ્તાવું પડશે.
Page #72
--------------------------------------------------------------------------
________________
આત્માનું અસ્તિત્વ
રાજા–એ લોઢાને ભારે ન છોડનાર કદાગ્રહી પુરુષ કોણ હતો ? અને તેને કેમ પસ્તાવું પડયું ?
આચાર્ય–હે રાજન ! અર્થના કામી કેટલાક પુરુષે સાથે ઘણું ભાતુ લઈને ચાલતાં ચાલતાં એક મોટી અટવીમાં આવી ચડ્યા, ત્યાં એક સ્થળે તેમણે ઘણાં લોઢાથી ભરેલી ખાણ જોઈ. આથી તે પરસ્પર કહેવા લાગ્યા કે આ લેડું આપણને ઘણું ઉપયોગી છે. માટે તેના ભારા બાંધી સાથે લઈ જવું સારું છે. પછી તેઓ એના ભારા બાંધી અટવીમાં આગળ ચાલ્યા, ત્યાં એક સીસાની ખાણ જોવામાં આવી. સીસું લેઢા કરતાં વધારે કિંમતી, એટલે બધાએ લેઢાના ભારાને છોડી નાખી સીસું બાંધી લીધું, પણ એક જણે પિતાને લેઢાને ભારે ન છેડ. સાથીઓએ તેને ઘણું સમજાવ્યા, ત્યારે તેણે કહ્યું કે “આ ભારે હું ઘણે દૂરથી ઉપાડી લાવ્યો છું અને તેને ઘણો મજબૂત બાંધે છે, માટે તેને મૂકીને સીસાને ભારે બાંધવા હું ઈચ્છતો નથી.”
હવે સથવારે અટવીમાં આગળ વધ્યા, ત્યાં અનુક્રમે ત્રાંબાની, રૂપાની, સેનાની, રત્નની તથા હીરાની ખાણે જોવામાં આવી. એટલે તેઓ ઓછા મૂલ્યવાળી વસ્તુઓના ભારા છોડતા ગયા ને વિશેષ મૂલ્યવાળી વસ્તુઓના ભારા બાંધતાં ગયા. એમ કરતાં તેઓ પિતાનાં નગરમાં પહોંચ્યા. ત્યાં તેમણે એ બહુમૂલ્ય હીરા વેવ્યા. આથી તેઓ ઘણા ધનવાન થઈ ગયા અને સુખેથી રહેવા લાગ્યા. પેલા કદાગ્રહી પુરુષે પિતાને લોઢાને ભારે વેચે, ત્યારે બહુ થોડા પૈસા મળ્યા. આથી તે ખેદ પામીને વિચાર કરવા લાગ્યો
Page #73
--------------------------------------------------------------------------
________________
આત્મતત્વવિચાર
કે “મેં પણ મારા સાથીઓની જેમ લોઢાને ભારે છેડી વધારે સારી વસ્તુઓ લીધી હોત તો હું પણ તેમના જે વિભવ મેળવી શકત.' આ રીતે હે રાજન્ ! જે તું તારે કદાગ્રહ છોડીશ નહિ તે આ લેઢાને ભારે ઉચકી લાવનારની જેમ ખૂબ પસ્તાઈશ.
શ્રી કેશિકુમાર શ્રમણનાં આવા ઉપદેશથી પ્રદેશી રાજાને ખાતરી થઈ ગઈ કે આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ છે અને તે પોતે કરેલા પુણ્ય-પાપને બદલે અવશ્ય ભગવે છે, એટલે તેણે આચાર્યશ્રી પાસે ધર્મનું શ્રવણ કરી સમ્યક ત્વમૂલ શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કર્યા અને તે એનું વિધિપૂર્વક આરાધના કરવા લાગ્યો. હવે તેનું વલણ પૂરેપૂરું આધ્યાત્મિક થતાં તે ભેગથી વિમુખ થયો. આ વસ્તુ તેની રાણ સૂર્યકાંતાને પસંદ ન પડી, એટલે તેને ઝેર આપ્યું, છતાં તેણે છેવટ સુધી મનની સમાધિ બરાબર જાળવી રાખી અને મૃત્યુ બાદ સૂર્યાભ નામને દેવ થયા કે જેનું વર્ણન રાયપસેલુઈ સૂત્રમાં આવે છે.
આત્મા છે” એ ભારતીય તત્વજ્ઞાનની અમર ઘેષણ છે અને તે સાચી છે. તેને સ્વીકારમાં જ સર્વેનું કલ્યાણ રહેલું છે.
+ કઠોપનિષદમાં નચિકેતા અને યમને સંવાદ આવે છે, તે આત્માના અસ્તિત્વ પર સુંદર પ્રકાશ પાડે છે. સનતકુમાર અને નારદને સંવાદ પણ આમાના સ્વતંત્ર અસ્તિત્વની પુષ્ટિ કરે છે. મનુસ્મૃતિના બારમા અધ્યાયમાં કહ્યું છે કે Öવામપિ ચેતેષામામંજ્ઞા ઘર મૃતમ્ સવ જ્ઞાનમાં શ્રેષ્ઠ આત્મજ્ઞાન છે.”
Page #74
--------------------------------------------------------------------------
________________
મહાનુભાવેા !
adapor nepoor reclosul tabooco cranben
વ્યાખ્યાન બીજી
આત્મા દેહ વિગેરેથી ભિન્ન છે
શ્રુતસ્થવિર ભગવંતે શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં છત્રીસમા અધ્યયનની ૨૫૮ મી ગાથામાં અલ્પસ સારી આત્માનુ' જે વણું ન કર્યું' છે, તે પ્રસગથી આત્માના વિષય ચાલે છે.
કોઇપણ વસ્તુનું અસ્તિત્વ જે રીતે જાણી શકાય છેઃ એક તા તેને નજરે જોવાથી અને બીજી તેનાં કાર્યા જોવાથી. તેમાં આત્માનું અસ્તિત્વ તેનાં કાર્યો ોવાથી જાણી શકાય છે. આ વસ્તુ, ગત વ્યાખ્યાનમાં અનેક દાખલા-દલીલે પૂર્વ ક સમજાવવામાં આવી છે અને હું માનું છું કે તે તમારા ગળે ખરાખર ઉતરી છે.
4
આત્મા છે' એવું તે! તમે પ્રથમ પણ માનતા હશે। —માનતા હતા. પરંતુ કાઈ પૂછે કે એમ શાથી કહી છે? તા તેના સ્પષ્ટ ઉત્તર આપી શકતા ન હતા. હવે તેના સ્પષ્ટ ઉત્તર આપી શકશે, એમ માની લઇએ ને ?
આમાંથી ( શ્રોતાવગ માંથી ) કૈ'કના છેાકરાઓ હાઈસ્કૂલ તથા કોલેજમાં ભણતા હશે. તેને ત્યાં જે શિક્ષણ આપવામાં આવે છે, તેમાં ધાર્મિકના વિષય શીખવાતા નથી. કેટલીક શાળાઓમાં શીખવાતા, તે પણ સરકારે
Page #75
--------------------------------------------------------------------------
________________
આત્મતરવવિચાર
બંધ કર્યો છે. આ સંયોગમાં તેઓ આત્મા, કર્મ કે ધર્મ સંબંધી શું જાણી શકે ? તેમને બે ઘડી તમારી પાસે બેસાડીને આત્મા સંબંધી વાત કરજે અને અહીં જે કંઈ કહેવાયું છે, તે તેમનાં ગળે ઉતારજે. “કુરસદ નથી” “શું કરીએ ?” એમ કહીને છૂટી ન જતા. જાણે છે ને કે સ્વજનેને ધર્મને ઉપદેશ કરે એ શ્રાવકનું કર્તવ્ય છે ! જે ગૃહસ્થ પિતાના પગવગને ધર્મને ઉપદેશ કરતા નથી, તે પિતાની સાચી ફરજ બજાવતા નથી.
આત્મા છે” એમ માનવાથી જ તમારું કામ પૂરું થઈ જતું નથી. એ તે પાશેરામાં પહેલી પૂણી છે. એક માણસ મુંબઈ આવે, પણ તેના કેઈ વિભાગ કે લત્તાથી પરિચિત ન હોય તે મુંબઈમાં છૂટથી હરી ફરી શકે નહિ, તેમજ તેની મોજ માણી શકે નહિ. એ રીતે જેઓ “આત્મા છે” એટલું જ જાણે, પણ તેનું સ્વરૂપ જાણે નહિ, તેના ગુણોથી પરિચિત થાય નહિ, તે આત્મગુણેને વિકાસ શી રીતે કરી શકે? આત્મસુખને સાચે આસ્વાદ શી રીતે માણી શકે ? એટલે આત્માનું સ્વરૂપ વિશેષ પ્રકારે સમજવાની જરૂર છે.
હું એટલે મારો દેહ” એમ સમજીને તમે વ્યવહાર ચલાવે છે અને તેની આળપંપાળમાં લાગ્યા રહે છે. એ આળપંપાળ આડે, તમને નથી તે તત્વની કોઈ વિચારણું સ્કુરતી કે નથી તે ધર્મનું આરાધન કરવાની ફુરસદ મળતી, પણ આ રીતે જીવન ગાળનારના હાલ કેવા થાય છે? તે જુએ.
Page #76
--------------------------------------------------------------------------
________________
આત્માનું અસ્તિત્વ
મહેશ્વરદત્તની કથા વિજયપુર નામે એક મોટું નગર હતું. તેમાં મહેશ્વરદત્ત નામને એક ક્ષત્રિય રહેતું હતું. તેની પત્નીનું નામ ગાંગિલા હતું. આ મહેશ્વરદત્તના માતા-પિતા વૃદ્ધ થયાં હતાં અને ધારે તે બધે વખત ઇશ્વરભક્તિમાં-ધર્મધ્યાનમાં ગાળી શકે તેમ હતાં, પણ તેમાં તેમનું ચિત્ત જરાયે ચોટતું ન હતું. જેમણે આખી જીંદગી સંસારના વ્યવહારમાં જ ગાળી હોય તેમને ઇશ્વરભક્તિ કે ધર્મધ્યાન કયાંથી સૂઝે? કઈ દિવસ સાધુ-સંત પાસે જતા હોય, વ્યાખ્યાન-વાણી સાંભળતા હોય અને કંઈ પણ વ્રતનિયમ કરતાં હોય તે મોટી ઉંમરે તેમાં વધારે રસ જાગે અને પિતાનું જીવન સુધારી શકે, પણ એ કઈ દિવસ સાધુસંત પાસે જતા નહિ. એ ભલા ને એમને વ્યવહાર ભલે !
મહેશ્વરદત્તની સ્થિતિ લગભગ આવી જ હતી, તે સવારથી સાંજ સુધી ધંધા રોજગારમાં મા રહેતા અને કુટુંબનું પૂરું કરતે. તેનાં કુટુંબમાં માંસભક્ષણ પણ થતું અને મદિરા પણ પીવાતી. જ્યાં ધર્મના સંસ્કારો ન હોય ત્યાં ભક્યાભઢ્યને વિવેક કયાંથી હોય! આજે ભક્યાભર્યાને વિવેક ઘટી ગયા છે, તેનું કારણ એ છે કે ધર્મના સંસ્કારો નથી. સુ તે સમજતા જ હશે કે માંસ ભક્ષણ કરનારો અને મદિરા પીનારની ગતિ નરકની થાય છે અને તેમને અસહ્ય યાતનાઓ ભેગવવી પડે છે.
એકવાર મહેશ્વરદત્તને પિતા માંદા પડશે. તે ઘણા
Page #77
--------------------------------------------------------------------------
________________
૩૨
આત્મતરવવિચાર
ઓસડસડ કરવા છતાં સારો થયે નહિ. ઓસડસડ પણ આયુષ્ય હોય તે જ લાગુ પડે છે. પિતાને અંતસમય નજીક આવેલે જાણી તે ચિંતા કરે છે કે મારી પત્નીનું શું થશે? મારા પુત્રનું શું થશે ? મારા કુટુંબ પરિવારનું શું થશે ? અને મેં જે ઢેરે ખૂબ મમતાથી પાળ્યા છે, તેનું પણ શું થશે.” તેને ચેન પડતું નથી, ખૂબ અકળાય છે. આ જોઈ મહેશ્વરદત્તે કહ્યું કે “પિતાજી! આપની કંઈ ઈચ્છા હેય તે જણ. તે હું પૂરી કરીશ. આપ કોઈ પણ જાતની ફિકર કરશે નહિ.” ત્યારે પિતાએ કહ્યું કે “બેટા ! તું ડાહ્યો છે અને ખૂબ કામગરો છે, એટલે કુટુંબનું પાલનપોષણ સારી રીતે કરીશ, પણ હવે સમય બારીક આવ્યા છે, માટે ખર્ચ કરવામાં સાવધાની રાખજે અને આપણી ભેંસની સારસંભાળ બરાબર કરજે. મેં તેમને બહુ મમતાથી ઉછેરી છે અને બીજી એક વાત એ કે આપણાં કુળમાં શ્રાદ્ધને દિન આવતાં એક પાડાનું બલિદાન દેવાય છે, તે ભૂલતે નહિ.” | આટલું કહી પિતા મરણ પામ્યા. અંત સમયે પ્રાણીએની જેવી મતિ હોય છે, તેવી જ ગતિ થાય છે, એટલે મૃત્યુ બાદ તે પિતાની એક ભેંસના પેટે પાડારૂપે અવતર્યો”
થોડા વખત પછી મહેશ્વરદત્તની માતા પણ બિમાર પડી અને તે પણ “મારું ઘર, “મારું કુટુંબ” “મારી લાજ” મારે વહેવાર” એમ “મારું મારું” કરતાં મરણ પામી, એટલે કૂતરી તરીકે જન્મ પામી અને મહેશ્વરદત્તનાં ઘરની આસપાસ રહેવા લાગી.
Page #78
--------------------------------------------------------------------------
________________
આત્મા દેહ વિગેરેથી ભિન્ન છે
| પિતા અને માતાનું ઉત્તરકાર્ય થયું, ન્યાત જમી, મહેશ્વરદત્તની આબરૂ વધી અને સંસારવ્યવહારનું નાવ આગળ ધપ્યું.
મહેશ્વરદત્તની પત્ની ગાંગિલા રૂપાળી હતી, ઘરના કામકાજમાં કુશળ હતી, પણ વિષયલંપટ હતી. આ દુર્ગુણ એ મેટો છે, કે જે બધા સગુણેને ઢાંકી દે છે. સે મણ દૂધનો તાવડો ભર્યો હોય અને તેમાં ડું સેમલ પડે તો? એ દૂધને તમે સારું કહેશે ખરા? સાસુ-સસરા છાતી પર હતા, ત્યાં સુધી ગાંગિલાની આ વિષયલંપટતાને અવકાશ મળતું ન હતું, પણ હવે તે દૂર થયા હતા અને મહેશ્વરદત્ત ધંધારોજગાર અને મોટા ભાગે બહાર રહેતે હતે એટલે તેની વિષયલંપટતાને પૂરો અવકાશ મળી ગયો. તે પરપુરુષ સાથે પ્રેમમાં પડી.
પણ પાપને ઘડે ફૂટયા વિના રહેતું નથી. એક દિવસ કઈ કામપ્રસંગે મહેશ્વરદત્તને એકાએક ઘરે આવા વાનું થયું, ત્યારે અંદરના બારણું બંધ જોયાં. આથી તેને વહેમ પડી. બારણની તડમાંથી જોયું તે અંદર કોઈ પુરુષ દીઠો. જ્યારે એક જનાવર પણ પોતાની માદાને બીજા જનાવર સાથે જોઈ શકતું નથી, ત્યારે મનુષ્ય કેમ જોઈ શકે? તેણે બૂમ મારી કે “ગાંગિલા! બારણું ઉઘાડ.”
ઘાંટે સાંભળતાં જ ગાંગિલાના હોશકોશ ઉડી ગયા. તેણે પિતાના પ્રેમીને-વારને છૂપાવી દેવાનો વિચાર કર્યો, પણ ત્યાં છૂપાવી શકે એવું કોઈ સ્થાન હતું નહિ, એટલે
Page #79
--------------------------------------------------------------------------
________________
આત્મતત્ત્વવિચાર
લાચારીથી ખારણાં ઉઘાડી નાંખ્યાં અને ભયથી થરથર ધ્રૂજતી બાજુએ ઉભી રહી. જાણે વાયુથી કંપતું પી’પળાનુ' પાન ! મહેશ્વરદત્ત એરડામાં દાખલ થતાં જ ગાંગિલાના યારની ગળચી પકડી અને તેને ગડદાપાટુ માર મારવા માંડયા. તેમાં એક પાટુ પેડુમાં આવી ગયુ, એટલે તેના રામ રમી ગયા! પરંતુ આ વખતે મરનારને એટલી સન્મતિ આવી કે ‘મારાં કુકર્મનું ફળ મને મળ્યું છે. તેમાં ખીજા પર ક્રોધ શા માટે કરવા?' મરણુ સમયની આ સન્મતિને લીધે તેને મનુષ્યના ભવ મળ્યા અને તે ગાંગિલાની કૂખે પેાતાનાં જ વીય*માં ઉત્પન્ન થયા. જીએ! સંસારની ઘટના! એક વખત પિતા હાય તે પુત્ર થાય છે અને પુત્ર હોય તે પિતા થાય છે. એક વખત માતા હાય તે પત્ની થાય છે અને પત્ની હોય તે માતા થાય છે. !
૩૪
મહેશ્વરદત્તે યારને મારી નાખ્યા, પણ ગાંગિલાને અધિક ઠપકા આપ્ટે નહિ, કારણ કે તેમ કરવા જતાં પેાતાની જ ફજેતી થાય તેમ હતુ. નીતિકારાએ કહ્યુ છે કે આયુષ્ય, ધન, ઘનું' છિદ્ર, મંત્ર, દવા, કામક્રીડા, દીધેલુ' દાન, મળેલુ` સન્માન અને થયેલુ. અપમાન ગુપ્ત રાખવા ચેાગ્ય છે. '
દિવસે જતાં ગાંગિલાએ એક સુંદર મુખવાળા પુત્રને જન્મ આપ્યા અને આખું ઘર આનંદથી ઉભરાઈ ગયું. પુત્રજન્મ કયા માતા-પિતાને આનંદ આપતા નથી ?
હવે શ્રાદ્ધના દિવસે। આવતાં મહેશ્વરદત્તને પિતાની વાત યાદ આવી અને તેણે બજારમાં જઈ પાડાની તપાસ
Page #80
--------------------------------------------------------------------------
________________
આત્મા દેહ વિગેરેથી ભિન્ન છે
૩૫
કરી. પણ જોઈએ તેટલી કિંમતમાં સારો પાડ મળે નહિ, આથી તેણે ઘરમાં રહેલા પાડાનું બલિદાન દેવાનો નિર્ણય કર્યો. એ પ્રમાણે પાડાનું બલિદાન દેવાયું અને તેનું માંસ પકવીને સગાંવહાલાંઓને જમાડવાની તૈયારી કરી. ત્યાં પેલી ફતરી ઘરમાં આવી અને એઠાં વાસણ પડયાં હતાં, તે ચાટવા લાગી. આથી મહેશ્વરદત્તને ક્રોધ આવ્યો અને તેણે પાસે પડેલી લાકડીને છૂટો ઘા કર્યો. આથી કૂતરીની કમર તૂટી ગઈ અને તે બૂમ પાડતી બહાર ચાલી ગઈ.
હજી સગાંવહાલાઓને આવવાની ડીવાર છે, એટલે મહેશ્વરદત્ત પિતાના બાલપુત્રને તેડી બારણામાં ઉભે છે અને તેને વારંવાર ચુંબન ભરી પ્યાર કરે છે. એવામાં ત્યાંથી કઈ જ્ઞાની મહાત્મા નીકળ્યા. તેમણે આ દશ્ય જોઈ માથું ધૂણાવ્યું. તે મહેશ્વરદત્તના જોવામાં આવ્યું, એટલે તેણે વંદન કરીને પૂછયું કે “મહારાજ! અહીં એવું શું બની ગયું કે જેથી આપને મસ્તક ધૂણાવવું પડયું ?”
મહાત્માએ કહ્યું કે “ભાઈ ! આ વાત કહેવા જેવી નથી, છતાં તારી ઈચ્છા હોય તે મને કહેવામાં હરકત નથી.”
મહેશ્વરદત્તે કહ્યું: “તે મને જરૂર સંભળાવે.”
મહાત્માએ કહ્યું: “હે ભદ્ર! આજે તું તારા પિતાનું શ્રાદ્ધ કરે છે અને તે માટે તે એક પાડાને વધ કર્યો છે, એ પાડો તારે પિતા પિતે જ છે. મરતી વખતે હેરમાં વાસના રહી જવાથી તે તારે ત્યાં જ ઉત્પન્ન થયે હતે.
આ શબ્દ સાંભળતા જ મહેશ્વરદત્તને કંપારી આવી
Page #81
--------------------------------------------------------------------------
________________
આત્મતત્ત્વવિચાર
"
(
ગઇ અને તેના પેઢના પાર રહ્યો નહિ. તેણે કહ્યું : પ્રભા ! શું આ વાત સાચી છે!' મહાત્માએ કહ્યું : હા, આ વાત તદ્દન સાચી છે, પણ આટલેથી જ અટકતી નથી. તે થાડીવાર પહેલાં લાકડીના છૂટો ઘા કરીને જે કૂતરીની કમર તેાડી નાખી તે તારી માતા છે, તે પણ મૃત્યુ સમયે
૩
6
"
મારુ' ઘર,' ‘માાં છેાકાં,' ‘મારા વ્યવહાર,' એમ મારુ મારું' કરતાં મરણ પામી એટલે આ સ્થિતિ પામેલી છે. ’ મહેશ્વરદત્તે આ સાંભળી કાને હાથ દીધા. તે વખતે મહાત્માએ કહ્યું કે હે ભદ્ર ! જ્યારે તે વાત સાંભળી જ છે, ત્યારે તે પૂરી જ સાંભળી લે. તું જે પુત્રને આટલી મમતાથી રમાડી રહ્યો છે, તે બીજો કાઈ નહિ, પણ તારી પાટુથી મરણ પામેલેા તારી સ્ત્રીના યાર છે. અંત સમયે તેને સન્મતિ આવવાથી તે મનુષ્યગતિ પામ્યા અને પેાતાનાં જ વીમાં ઉત્પન્ન થયા.
"
આ શબ્દો સાંભળતાં જ મહેશ્વરદત્તને સ'સાર પર ધિક્કાર છૂટચે અને તેણે તે જ ક્ષણે પેલા મહાત્માનાં ચરણે પેાતાનું શિર ઢાળી દઇ વિન ંતિ કરી કે હે પ્રભુ! ! મા આ અશ્વાર સ'સારમાંથી ઉદ્ધાર કરી. ’ મહાત્માએ તેને કલ્યાણના માર્ગ ખતાબ્યા અને એ માગે ચાલીને તેણે પેાતાના આત્માનું કલ્યાણ કર્યું.
હું એટલે દેહ નહિ, પણ આત્મા.
મહાનુભાવા ! હુ· એટલે મગનલાલ, છગનલાલ, પાનાચંદ કે પેાપટભાઈના નામથી ઓળખતા દેહ સમજવાના નથી, પણ તેમાં વિરાજનારા ચૈતન્યલક્ષણવાળા આત્મા સમજવાને
Page #82
--------------------------------------------------------------------------
________________
આત્મા દેહ વિગેરેથી ભિન્ન છે
છે. જેમ મહેલમાં રહેનારા અને મહેલ એક નથી તેમ દેહમાં રહેનારા અને દેહ એક નથી. તરવારને મ્યાનમાં રહેલી જોઈને કાઈ તરવાર અને મ્યાનને એક જ સમજી લે તા આપણે કેવા કહીશું? તરવાર અને મ્યાન એ એ જુદી જુદી વસ્તુઓ છે એ તા એક નાનુ છેાકરૂ પણ જાણે છે.
દેહાત્મવાદીઓની લીલા.
૩૭
આમ છતાં કેટલાક મનુષ્યા દેહને જ આત્મા માનવાનું વલણ ધરાવે છે અને તે માટે કેટલીક દલીલેા આગળ ધરે છે. એટલે તેની અહીં સમીક્ષા કરશુ. તેઓ કહે છે કે ‘પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ એ પાંચભૂતના ’ સચાગેાથી ચૈતન્યશક્તિ ઉત્પન્ન થાય છે અને તે દ્વારા આ શરીરનું કામ ચાલે છે, એટલે ચૈતન્યની ઉત્પત્તિનું સ્થાન દેહ છે, અને ચૈતન્યવાળી વસ્તુને જ આત્મા કહેવાતા હાય તા એ દેહથી ભિન્ન નથી.
વૈજ્ઞાનિકા પ'ચભૂતની જગાએ બીજા પદાર્થોના નામ લે છે, પણ તેમના કહેવાની મતલખ તા એજ છે કે જડ પદાર્થોના સચૈાગથી ચૈતન્યની ઉત્પત્તિ થાય છે અને તેથી જ શરીરની સર્વ ક્રિયા ચાલે છે.
* દેહ અને આત્માની ભિન્નતા દર્શાવવા માટે આ દૃષ્ટાંત ઉપયાગી છે. પરંતુ જૈન દર્શન અનેકાન્તવાદી હાવાથી દેહને આત્માથી સર્વથા ભિન્ન માનતું નથી. તેને આત્માથી સંબંધિત માને છે, એટલે દેડ આત્માથી ભિન્ન પણ છે અને અભિન્ન પશુ છે; અર્થાત ભિન્નાભિન્ન છે.
× કેટલાક ભૂતની સંખ્યા ચારની પણુ માને છે. તેમના મતે આકાશ એ ભૂત નથી.
Page #83
--------------------------------------------------------------------------
________________
૩૮
આત્મતત્ત્વવિચાર
“આ શરીરનું કામ બંધ કેમ પડે છે?” એમ પૂછીએ તે તેઓ કહે છે કે “જ્યારે પાંચ પૈકીના કોઈપણ ભૂતને સંયોગ સર્વથા છૂટો પડી જાય છે, ત્યારે ચેતન્ય અદશ્ય થાય છે અને શરીરનું કામ બંધ પડે છે. તાત્પર્ય કે ચેતન્યશક્તિ અથવા આત્મા દેહની સાથે જ ઉત્પન્ન થાય છે અને મૃત્યુ બાદ તેનું કેઈ અસ્તિત્વ રહેતું નથી.”
આ પરિસ્થિતિમાં મનુષ્ય કેવી રીતે વર્તવું?” તેને જવાબ આપતાં તેઓ જણાવે છે કે –
यावजीवं सुखं जीवेटणं कृत्वा घृतं पोबेत् । भस्मीभूतस्य देहस्य पुनरागमनं कुतः ॥
જીવે ત્યાં સુધી સુખેથી જી, એટલે એશઆરામમાં રહી અને બને તેટલી મોજમજા કરી લે. જે એ મોજમજાહ કરવાની તમારી પાસે પૂરતા પૈસા ન હોય તે કોઈ સનેહી-સંબંધી પાસેથી ઉછીના લે, પણ ઘી પીવાનું એટલે માલમલીદા ઝાપટવાનું ચાલુ રાખે. આ દેહ બળીને ભસ્મીભૂત થઈ ગયા પછી ફરી આવવાનો નથી, ફરીને મળવાને નથી.
એક નાસ્તિક પિતાની પ્રિયતમાને કેવા શબ્દો કહે છે, તે સાંભળી લે– पिब खाद च चारुलोचने !
ચતત વગાત્ર ! તન્ન તે न हि भीरु ! गतं निवर्तते,
समुदयमात्रमिदं कलेवरम् ।। હે સુંદર નેત્રવાળી સ્ત્રી! તું ખાઈપીઈને મોજ કર.”
Page #84
--------------------------------------------------------------------------
________________
આત્મા દેહ વિગેરેથી ભિન્ન છે
૩૯
હે શ્રેષ્ઠ અંગવાળી! જે ગયું તે તારું નથી, એટલે યૌવન ચાલ્યું ગયું તે ફરી મળવાનું નથી. હે ભીરુ ! (પાપથી ડરનારી) ગયેલું (શરીર) પાછું આવતું નથી. આ શરીર તે માત્ર પંચભૂતને સમુદાય જ છે. અર્થાત્ તેથી અતિરિક્ત આત્મા જેવી કઈ વસ્તુ નથી કે જેને વિચાર કરે પડે અને પાપ કે પરલેકથી ડરવું પડે.” - નાસ્તિક કે “આ ભવ મેઠે, પરભવ કોણે દીઠે?” એમ માનીને ભોગવિલાસમાં મસ્ત બને છે, પણ જ્યારે તેઓ વિવિધ પ્રકારના રોગોથી ઘેરાઈ જાય છે, ત્યારે તેમના શેક-સંતાપને પાર રહેતું નથી. મૃત્યુ તેમને બિહામણું લાગે છે અને તેનાથી બચવા માટે તેઓ અનેક જાતના પ્રયત્ન કરે છે, પણ તે બધા વ્યર્થ નીવડે છે. મૃત્યુ તેમને છોડતું નથી. સિંહ જેમ બકરાનાં ટેળા પર ત્રાટકે છે, તેમ મૃત્યુ તેમના પર ત્રાટકે છે અને તેઓ અનેક જાતનો વલેપાત કરતાં તેના પંજામાં સપડાઈ જાય છે. દશ દષ્ટાંતે દુર્લભ માનવભવની આ
* મનુષ્યભવની પ્રાપ્તિ કેટલી દુલભ છે, તે સમજાવવા માટે શાસ્ત્રકારોએ ચક્રવર્તીના ચૂલાનું, મસાનું ધાન્યના ઢગલાનું, જુગાર, રત્નનું, સ્વપ્નનું, રાધાવેધનું, ચમનું ( સેવાળનું), સમેલનું તથા પરમાણુનું એમ દશ દષ્ટાંતે આપેલાં છે. એક મનુષ્યને પ્રથમ ચક્ર વતના ચૂલે ભોજન કરાવ્યું હોય અને પછી તેનાં ( છ ખંડ ધરતી પર ફેલાયેલાં વિશાળ) રાજ્યમાં દરેક મૂલે ભોજન કરવાનું હોય તો ફરી ચક્રવર્તીના ચૂલે ભજન કરવાને વારે આવો જેટલે દુર્લભ છે, તેટલો મનુષ્યભવ પામવો દુર્લભ છે. આ રીતે દશે દટાતની જના સમજવી.
Page #85
--------------------------------------------------------------------------
________________
४०
આત્મતત્વવિચાર
કેવી દુર્દશા જે ભાવથી સકલ દુકાને અંત લાવનાર, મુક્તિ મોક્ષ કે પરમપદની સાધના થઈ શકે તેમ છે, તેનાથી કંઈ સધાતું નથી. ઉલટું દુર્ગતિનું ભાથું બંધાય છે અને ભવભ્રમણ અનેકગણું વધારી દેવામાં આવે છે !
“પાંચ જડ વસ્તુઓના સંયોગથી ચૈતન્યશક્તિ શી રીતે ઉત્પન્ન થાય?” એમ પૂછીએ તે ભૂતવાદીઓ કહે છે કે “જેમ મધનું–શરાબનું પ્રત્યેક અંગ-જેવું કે ધાવડીનું ફૂલ, ગોળ, પાણી એ કાઈમાં મદ્યશક્તિ દેખાતી નથી, છતાં જ્યારે તેને સમુદાય બની જાય છે, ત્યારે તેમાંથી મદ્યશક્તિ ઉત્પન્ન થાય છે અને તે અમુક કાળ સ્થિર રહી વિનાશની સામગ્રી મળતાં નષ્ટ થઈ જાય છે, તેમ પૃથ્વી આદિ પ્રત્યેક ભૂતમાં ચિતન્યશક્તિ દેખાતી નથી, પણ જ્યારે તેને સમુદાય થાય છે, ત્યારે તે પ્રત્યક્ષ થાય છે અને અમુક કાળ સ્થિર રહી વિનાશની સામગ્રી મળતા નષ્ટ થઈ જાય છે.”
પરંતુ આ દાખલો બરાબર નથી. ધાવડીનાં ફૂલ, ગોળ, વગેરેમાં મધની ડી-ઘણી માત્રા રહેલી છે, તેથી જ તેનું સંયોજન થતાં મદ્યની શક્તિ ઉત્પન્ન થાય છે, જ્યારે ભૂતેમાં ચૈિતન્યની ઉત્પત્તિ થવાને સંભવ હરગીજ નથી. રેતીના કોઈ કણમાં તેમને અંશ નથી, તે રેતીના સમુદાયમાં તે કયાંથી સંભવે ? આજ સુધીમાં કેઈએ રેતી પીસીને તેલ કાઢયાનું જોયું છે–સાંભળ્યું છે? નહિ જ.
જે પંચભૂતના વિશિષ્ટ સંયોજનથી ચૈતન્યશક્તિ પેદા
Page #86
--------------------------------------------------------------------------
________________
આત્મા દેહ વિગેરેથી ભિન્ન છે
૪૧
થતી હોય તે તે બધાં પ્રાણીઓમાં–બધા છોમાં સરખી રીતે વ્યક્ત થવી જોઈએ, પણ તેમાં તરતમતા દેખાય છે. પંચંદિય (પચેન્દ્રિય ) પ્રાણીઓમાં એ શક્તિ જેટલા પ્રમાણમાં વ્યક્ત થાય છે, તેટલી ચઉરિદિય (ચતુરિન્દ્રિય) પ્રાણીઓમાં વ્યક્ત થતી નથી, ચઉરિદિય પ્રાણીઓમાં જેટલી વ્યક્ત થાય છે, તેટલી તેઈન્દ્રિય પ્રાણીઓમાં વ્યક્ત થતી નથી; તેઈન્દ્રિય પ્રાણીઓમાં જેટલી વ્યક્ત થાય છે, તેટલી બેઈન્દ્રિય (દ્વિદ્રિય) પ્રાણીઓમાં વ્યક્ત થતી
૧. જેને સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોન્દ્રિય એ પાંચ ઈન્દ્રિયે હેય છે, તે પંચિદિય-પંચેન્દ્રિય કહેવાય છે. મનુષ્ય એ પંચેન્દ્રિય પ્રાણી છે ઉપરાંત ગાય, ભેંસ, ઘેડા, હાથી વગેરે ભૂચરે, માછલા, કાચબા, મગર વગેરે જળચર અને કાગડા, કબૂતર, પિપટ, મેર વગેરે ખેચરે પણ પંચેન્દ્રિય પ્રાણુઓ છે.
૨. જેને પ્રથમની ચાર ઇન્દ્રિય હોય છે, તે ચઉરિદિયચતુરિન્દ્રિય કહેવાય છે. વળી, બગાઈ, ભમરા, ભમરી, તીડ, મચ્છર, ડાંસ, મસક, કંસારી, ખડમાકડી, વગેરે ચરિંદિય પ્રાણુઓ છે.
૩. જેને પ્રથમની ત્રણ ઈન્દ્રિો હોય છે, તે તે ઈયિત્રીન્દ્રિય કહેવાય છે. કાનખજૂરો, માંકડ, જૂ, કીડી, ઉધેઈ, મકોડા, ઇયળ, ધીમેલ, ગાય વગેરે પ્રાણ પર થતાં ગાંગડા, ચોરકીડા, છાણના કીડા, ગોકળગાય વગેરે ઇન્દ્રિય પ્રાણીઓ છે.
૪. જેને પ્રથમની બે ઇન્દ્રિય હોય છે, તે બેઈદ્રિય-તે ઇન્દ્રિયવાળા પ્રાણ કહેવાય છે. શંખ, કડા, ગંડલ (પેટના મેટા કૃમિ), જળો, ચંદનક, અળસિયાં, લાળિયા, કાષ્ઠના કીડા, પાણીના પિરા, ચુડેલ તથા છીપ વગેરે બેઈદિય પ્રાણીઓ છે.
Page #87
--------------------------------------------------------------------------
________________
આત્મતત્વવિચાર
mom
નથી અને જેટલી બેઈદ્રિય પ્રાણીઓમાં વ્યક્ત થાય છે, તેટલી એબિંદિય (એકેન્દ્રિય) પ્રાણીઓમાં વ્યક્ત થતી નથી.
વળી મનુષ્ય-મનુષ્યમાં પણ શક્તિની તરતમતા જોવામાં આવે છે. એક પ્રખર બુદ્ધિશાળી હોય છે, તે બીજે અક્કલને બૂઠો હોય છે. એકની સ્મરણશક્તિ ઘણી તીવ્ર હોય છે, તે બીજાને પચીસ વાર ગોખવા છતાં ય યાદ રહેતું નથી. એકમાં ચાલાકી-ચબરાકપણું ખૂબ દેખાય છે, તે બીજે તદ્દન ભેટ હોય છે.
જે ભૂતનાં પ્રમાણમાં ચિતન્યને આવિર્ભાવ સ્વીકારવામાં આવે તે જાડા માણસમાં વધારે ચેતન્ય હોવું જોઈએ અને પાતળા માણસમાં ઓછું ચૈતન્ય હોવું જોઈએ. પણ પરિસ્થિતિ તેથી ઉલટી જ જણાય છે. જાડા માણસોમાં સ્કુતિ કમ હોય છે અને બેઠા. ત્યાંથી ઉભા થવાનું મન કરતા નથી, જ્યારે પાતળા માણસોમાં કુતિ ખૂબ હોય છે અને તે ફરકડીની જેમ ફર્યા કરે છે.
જે ચૈતન્યનું કારણ પંચભૂતનું વિશિષ્ટ વ્યંજન છે, તે જીવનનું કારણ શું છે? એ પ્રશ્ન પણ ખડે થાય છે.
જે પંચભૂતનું વિશિષ્ટ સંયોજન એ જ જીવનનું કારણ
૧. જેને પ્રથમની એક એટલે માત્ર સ્પર્શનેન્દ્રિય હોય છે, તે એગિદિય-એકેન્દ્રિય પ્રાણુ કહેવાય છે. તે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિનું શરીર ધારણ કરે છે. તેનાં વિશેષ વન માટે જવાજીવાભિગમ તથા પન્નવણાસૂત્ર જેવા જરૂરી છે. સામાન્ય માહિતી માટે જીવવિચાર તથા નવતત્વ પ્રકરણે પણ ઉપયોગી છે.
Page #88
--------------------------------------------------------------------------
________________
આત્મા દેહ વિગેરેથી ભિન્ન છે
હાય તા મધાનુ જીવન સરખા આયુષ્યવાળું હોવું જોઇએ પણ તેમાં ઘણી તરતમતા દેખાય છે, એટલે પચભૂતનુ સચેાજન એ કારણ ઘટી શકતું નથી. સાચી હકીકત એ છે કે ચૈતન્યનું કારણુ આત્મા છે અને જીવનનું કારણ ક્રમ છે. કર્મોને લીધે જેટલુ આયુષ્ય પ્રાપ્ત થાય છે, તેટલે વખત પ્રાણી જીવે છે. જો આયુષ્ય પૂરુ થયું ન હોય તે હાથપગ તૂટવા છતાં પ્રાણી મરતું નથી.
૪૩
પ'ચભૂતનાં સ'ચાજનથી ચૈતન્યની ઉત્પત્તિના સિદ્ધાંત બીજી રીતે પણ પાકળ કરે છે. જ્યારે આપણે એવું વિધાન કરીએ કે અમુક વસ્તુનાં સૉંચેાજનથી અમુક વસ્તુ બને છે, ત્યારે તે વસ્તુઓનાં સમૈાજનથી તે વસ્તુ અવશ્ય ખનવી જેઈએ. હરડાં, મહેડાં અને આંખળાનાં સચૈાજનથી ત્રિલા ચૂ ખને છે, એમ કહેનારાએ હરડાં, મહેડાં અને આંખળાને ભેગા કરીને ત્રિફલા ચૂર્ણ કરી ખતાવે છે, તથા આપણે પણ હરડાં, મહેડાં અને આંબળા સમભાગે એકત્ર કરીએ તા ત્રિલા ચૂર્ણ અને છે. આ પ્રમાણે પાંચભૂતથી કે અન્ય પદાર્થાંથી ચૈતન્યશક્તિની ઉત્પત્તિ માનનારાઓએ પચભૂતનાં સ'ચાજનથી કે અન્ય પદાર્થોનાં મિશ્રણથી ચૈતન્યશક્તિની ઉત્પત્તિ કરી ખતાવવી જોઇએ. પણ હજી સુધી કાઈ ભૂતવાદી કે વૈજ્ઞાનિક એવા પાચા નથી કે જેણે આ રીતે ચૈતન્યની ઉત્પત્તિ કરી બતાવી હાય.
આજનું વિજ્ઞાન આગળ વધેલુ ગણાય છે. છતાં તે આંખ જેવી આંખ, કાન જેવા કાન કે નાક જેવું નાક
Page #89
--------------------------------------------------------------------------
________________
४४
આત્મતત્વવિચાર
બનાવી શકતું નથી. સાચી આંખ અને ખોટી આંખ વચ્ચે કે તફાવત હોય છે, તે જોયો છે ને ? એકમાં અનેરી ચમક દેખાય છે, તે બીજી સાવ કેડા જેવી લાગે છે, બનાવટી કાન-નાકના હાલ પણ એવા જ હોય છે. જ્યારે જીવંત શરીરના એક ભાગની પણ નકલ થઈ શકતી નથી, ત્યારે સમગ્ર ચૈતન્યની ઉત્પત્તિ તે થઈ જ શી રીતે શકે?
છેડા વખત પહેલાં વર્તમાનપત્રોમાં વાત આવી હતી કે રશિયન ડૉકટરે મડદાને અમુક પ્રકારનું ઈંજેકશન આપીને જીવંત કરવામાં સફળ નીવડયા છે, પણ આ વાત માનવા ગ્ય નથી. વધારે સ્પષ્ટ કહીએ તે લોકોને એક પ્રકારના ભ્રમજાળમાં નાખનારી છે. માણસમાં પ્રાણ અવશેષ રહી ગયા હોય અને ઇંજેકશનથી તેનો ફરી સંચાર થાય તે તેણે મરેલાને જીવતે કર્યો ન કહેવાય જે તે મરેલાને જીવતા કરતા હોય તે પછી એ દેશના કોઈ પણ માણસને મરવા શા માટે દે? કમમાં કમ નેતાઓને તે મૃત્યુમાંથી મુક્તિ મળી જ જાય. પણ એ દેશમાં જે પ્રતિદિન હજારો માણસે મરે છે અને તેમાં નેતાઓ પણ સામેલ હોય છે. એટલે પંચભૂત કે અમુક પદાર્થોના સંયોજનથી ચૈતન્યની ઉત્પત્તિ થાય છે, એ વાત પ્રમાણની કસોટી પર જરાયે ટકતી નથી અને તેથી માનવા યોગ્ય નથી.
હવે આ ભૂતવાદીઓ કે વિજ્ઞાનિકો મૃત્યુ માટે જે સિદ્ધાંત આગળ ધરે છે, તેની પિકળતા પણ જોઈ લઈએ. તેઓ કહે છે કે “પાંચ પૈકીના કોઈ પણ ભૂતનો સંયોગ
Page #90
--------------------------------------------------------------------------
________________
આત્મા દેહ વિગેરેથી ભિન્ન છે
૪૫
સર્વથા છૂટો પડી જાય તે ચિતન્યશક્તિ અદૃશ્ય થઈ જાય છે, અર્થાત્ મૃત્યુ નીપજે છે.”
મૃત દેહમાંથી ક ભૂત સર્વથા છૂ પડી ગયે?” એમ પૂછવામાં આવે તે તેઓ વાયુ કે અગ્નિનું નામ આપે છે, પરંતુ સ્થિતિ આવી જ હેય તે મૃત શરીરમાં નળી વાટે વાયુ દાખલ કરતાં તેનામાં શક્તિને સંચાર થે જોઈએ, તે બિલકુલ થતો નથી. એટલું જ નહિ પણ જેઓને સીલીડરમાંથી નળી વાટે પ્રાણવાયુ ઓકિસજન વાયુ પુરો પાડવામાં આવે છે. તેઓ પણ મરતાં જણાય છે, એટલે વાયુની વાત કેઈ શાણે માણસ સ્વીકારે તેમ નથી. અગ્નિની વાત પણ એટલી જ નિરર્થક છે. મડદાંને તપાસવામાં આવે કે ગરમ દવાનાં ઇજેકશન આપવામાં આવે તો શું તેનામાં શક્તિનો સંચાર થશે ખરો?
આ રીતે દેહાત્મવાદીઓની બધી દલીલેનું દલન થાય છે, એટલે દેહ અને આત્માને જુદા જ માનવા જોઈએ, દેહને આત્માની ભિન્નતાને સ્પષ્ટતયા સ્વીકાર કરે જઈએ.
આમા ઈન્દ્રિયથી ભિન્ન છે.
કેટલાક કહે છે કે દેહમાં રહેલી ઈન્દ્રિયો એ જ આત્મા છે, કારણ કે તેના વડે જ્ઞાન થાય છે અને જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે. પરંતુ આ માન્યતા પણ ઉપરની માન્યતા જેટલી જ ભૂલ ભરેલી છે.
Page #91
--------------------------------------------------------------------------
________________
આત્મતત્ત્વવિચાર
ઇન્દ્રિયા વડે જ્ઞાન થાય છે, એના અથ તા એ થા
કે ઇન્દ્રિય અને જ્ઞાન એ અને જુદી વસ્તુ છે. દાખલા તરીકે હુથાડા વડે ઘાટ ઘડાય છે.' એમ કહીએ તા હથાડા અને ઘાટ એ એ વસ્તુએ એક ઠરતી નથી, પણુ જુદી જુદી વસ્તુ ઠરે છે. ત્યારે જ્ઞાન એ ઇન્દ્રિયાના અસાધારણ ધર્મ (ગુણુ) ખની જતા નથી. કારણ કે જે જેના અસાધારણ ધર્મ હાય તે તેના વિના રહી શકતા નથી. ઉષ્ણતા વિના અગ્નિ કે આર્દ્રતા વિના જળની કલ્પના કાણુ કરી શકે છે? જ્યારે જ્ઞાન એ ઇન્દ્રિયાના અસાધારણ ધમ નથી, ત્યારે તેને આત્મા શી રીતે માની શકાય ? જ્ઞાન એ આત્માના અસાધારણ ધમ છે, તેથી જ આત્મા આ વસ્તુ આવી છે, આ વસ્તુ તેવી છે.’ એમ જાણી શકે છે અને તેની સ્મૃતિ પણ રાખી શકે છે, જ્યારે ઇન્દ્રિય પાતે કાઈ વસ્તુ જાણી શકતી નથી કે તેના અનુલવ યાદ રાખી શકતી નથી. એ અનુભવ તા ચૈતન્યના લ’ડારમાં જ પડયા રહે છે અને નિમિત્તાનુસાર વ્યક્ત થાય છે.
6
' "
૪૬
6
જો ઇન્દ્રિયા પોતે જ જાણી શકતી હોત તા નિદ્રામાંચે તેનું જાણવાનું ચાલુ રહેત અને મૃતાવસ્થામાં પણ તેની એ પ્રવૃત્તિમાં કોઈ અંતરાય આવ્યા ન હોત; પરંતુ તેમ ખનતું નથી એ વાત સિદ્ધ છે.
ઇન્દ્રિયા વડે જ્ઞાન કેવી રીતે થાય છે ? તે ખરાખર જાણવામાં આવે તે તેને આત્મા માની લેવાની ભૂલ કાઈ કરે નહિ, તેથી એ સ`ખ ધમાં અહીં થોડું વિવેચન કરીશુ.
Page #92
--------------------------------------------------------------------------
________________
આત્મા દેહ વિગેરેથી ભિન્ન છે
૪૭
દરેક ઇન્દ્રિયના દ્રવ્ય અને ભાવથી એ પ્રકાશ છે, એટલે દ્રવ્ય સ્પર્શીનેન્દ્રિય અને ભાવ ૫નેન્દ્રિય, દ્રવ્ય રસનેન્દ્રિય અને ભાવ રસનેન્દ્રિય, એમ બધી ઇન્દ્રિયામાં સમજી લેવાનું છે. દ્રવ્યેન્દ્રિયમાં એ વિભાગેા હોય છે. તેમાંના એક ભાગને નિવૃત્તિ કહેવામાં આવે છે અને બીજાને ઉપકરણ કહેવામાં આવે છે. આ નિવૃČત્તિ અને ઉપકરણના પણ માહ્ય અને અભ્યતર એમ અમે વિભાગેા છે, એટલે ખાદ્ય નિવૃત્તિ, અભ્યંતર નિવૃત્તિ, બાહ્ય ઉપકરણ અને અભ્યતર ઉપકરણ એમ કુલ ચાર વિભાગેા થાય છે. તેમાં સ્પર્શનેન્દ્રિયને બાહ્ય નિવૃત્તિ હાતી નથી.
ઇન્દ્રિયની દૃશ્ય આકૃતિને નિવૃત્તિ કહેવાય છે. એ રીતે જીભ એ રસનેન્દ્રિયની ખાદ્ય નિવૃત્તિ છે, નાક એ ઘ્રાણે ન્દ્રિયની ખાદ્ય નિવૃત્તિ છે, આંખ એ ચક્ષુરિન્દ્રિયની માહ્ય નિવૃત્તિ છે અને કાન એ શ્રોત્રેન્દ્રિયની બાહ્ય નિવૃત્તિ છે. તે જુદા જુદા પ્રાણીએને જુદા જુદા પ્રકારની હાય છે.
ચામડી, જીભ, નાક, આંખ, કાન વગેરેના ચેસ સસ્થાનામાં રહેલા પુદ્ગલેાના આકાવિશેષને અભ્ય તર નિવૃત્તિ કહેવામાં આવે છે. તેમાં સ્પર્શનેન્દ્રિયની અભ્યંતર નિવૃત્તિ જુદા જુદા પ્રાણીઓનાં શરીર પ્રમાણે હોય છે, રસનેન્દ્રિયની અભ્ય ંતર નિવૃત્તિ ક્ષુરપ્ર એટલે અસ્ત્રાના આકારે હોય છે, ઘ્રાણેન્દ્રિયની અભ્ય ́તર નિવૃત્તિ અતિમુક્તક લ કે પડઘમના આકારે હાય છે, ચક્ષુરિન્દ્રિયની અભ્યંતર નિવૃત્તિ મસુરની દાળના આકારે હોય છે; અને શ્રોત્રેન્દ્રિયની અભ્યાંતર નિવૃત્તિ કદમના પુષ્પ જેવી ગેાળારૂપ હોય છે.
Page #93
--------------------------------------------------------------------------
________________
આત્મતત્ત્વવિચાર
અભ્યંતર નિવૃત્તિની અંદર વિષયને ગ્રહણ કરવામાં સમ એવા પુદ્ગલેાની જે વિશિષ્ટ રચના હોય છે. અને માહ્ય ઉપકરણ (instrument) કહેવાય છે અને તેની અ'દર રહેલી સૂક્ષ્મ રચનાને અભ્યંતર ઉપકરણ કહેવાય છે. તેમાં આઘાત ઉપઘાત વડે જો કઇ ખામી આવે તા ઇન્દ્રિય પેાતાના વિષય ખરાખર ગ્રહણ કરી શકે નહિ. ઇન્દ્રિયાનુ રક્ષણ કરવું, એ બાહ્ય નિવૃત્તિનું પ્રયાજન છે.
૪૮
ભાવેન્દ્રિયના પણ એ પ્રકારા છેઃ એક લબ્ધિ અને બીજો ઉપયાગ. તેમાં મતિજ્ઞાનાવરણીય વગેરે કર્મોના ક્ષયાપશમ એ લબ્ધિ. કહેવાય છે અને તેનાં પરિણામે વિષય સધી આત્માના જે ચેતનાવ્યાપાર થાય, તેને ઉપયાગ કહેવાય છે.
આ રીતે ઇન્દ્રિયા એ એક જાતનાં યંત્ર છે અને આત્મા એ તેને ચલાવનારા કારીગર છે, એટલે આત્મા ઈન્દ્રિયાથી ભિન્ન છે.
પ્રાણ અને આત્મા ભિન્ન છે.
કેટલાક પ્રાણને જ આત્મા માનવાનું વલણ ધરાવે છે, પણ પ્રાણ એ શુ' વસ્તુ છે? તેને ખુલાસા કરી શકતા નથી. એક વાર તેને એક જાતના વાયુ માને છે, તે બીજી વાર તેને સૂક્ષ્મ પ્રવાહી પદાર્થ માને છે, અને ત્રીજી વાર તેને સૂર્ય*માંની ગરમી માને છે, પરંતુ આ બધાયે ભૌતિક પદાર્થા છે, એટલે તે આત્માનું સ્થાન લઈ શકે નહિ. જૈન શાસ્ત્રમાં પ્રાણની સખ્યા દેશની માની છેઃ પાંચ ઇન્દ્રિયા, ત્રણ
Page #94
--------------------------------------------------------------------------
________________
આત્મા દેહ વિગેરેથી બિન છે
૪૯
પ્રકારનાં બળ, એટલે મનોબળ, વચનબળ અને કાયબળ, તથા શ્વાસે છૂવાસ અને આયુષ્ય. આ દશે પ્રાણુને ધારણ કરનારે તેનાથી ભિન્ન એ આત્મા છે અને તેના લીધે જ તે પ્રાણિન -પ્રાણને ધારણ કરનારે કહેવાય છે.
આમા મનથી જીદે છે. કેટલાક મનને જ આમાં માને છે, તે પણ વ્યાજબી નથી. મન વડે વિચાર કરી શકાય છે અને લાગણું તથા ઈચ્છાઓ પ્રદર્શિત કરી શકાય છે, પણ એ વિચાર કર. નારો અને લાગણી તથા ઈચ્છા પ્રદર્શિત કરનારો તેનાથી જુદે પડે છે અને તે આત્મા છે. આજના મને વિજ્ઞાને મનને ખૂબ ખૂબ અભ્યાસ કર્યા પછી જાહેર કર્યું છે કે આપણે જેના વડે વિચારો વ્યક્ત કરીએ છીએ, તે બાહ્ય મન છે. તેની અંદર એક બીજું મન રહેલું છે, જેને આંતરમન (subconcious mind) કહેવામાં આવે છે. વિચારો લાગણીઓ અને ઈચ્છાઓને મૂળ સ્રોત એમાંથી વહે છે. પરંતુ વૈજ્ઞાનિકેનું એ આંતરમન જૈન શાસ્ત્રકારોએ વર્ણવેલું ભાવમન છે, તેથી અતિરિક્ત બીજી કોઈ વસ્તુ નથી.
આ રીતે આત્મા દેહ, ઈન્દ્રિય, પ્રાણ તથા મનથી બિન વસ્તુ છે અને વેદાંત આદિ અન્ય દશ એ પણ તેને એ જ રૂપમાં સ્વીકાર કરે છે.
જ્યાં સુધી દેહ-ઇન્દ્રિયો વગેરેને આત્મા માનવાને બ્રમ ટળે નહિ, ત્યાં સુધી આધ્યાત્મિક પ્રગતિ શકય નથી.
* જૈન દર્શને મનના બે પ્રકાર માન્યા છે: (૧) મન અને (૨) ભાવમન. વિચાર કરવામાં જે પુગલચના નિમિતભૂત થાય તે દ્રવ્યમન અને આત્મા તે ભાવમન.
Page #95
--------------------------------------------------------------------------
________________
doodle cost
વ્યાખ્યાન ત્રીજુ
આત્મા એક મેટે પ્રવાસી
hooooooor
મહાનુભાવે !
6
શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં આવેલા અલ્પસ’સારી આત્માનાં વર્ણન પરથી આત્માના વિષય ચાલે છે. તેમાં આત્મા છે? એ વાત નક્કી કરી ગયા અને તે દેહ, ઇન્દ્રિયા, પ્રાણ તથા મનથી ભિન્ન છે, તે પણ જોઈ ગયા. હવે આત્મા એક મોટા પ્રવાસી છે, તે હકીકત તમને સમજાવવા માગીએ છીએ.
એક પ્રવાસી પ્રવાસ કરતા કરતા એક સ્થળે જાય છે. ત્યાં એક ધર્મશાળા કે સિરાઈમાં થાડા વખત સ્થિરતા કરે છે અને ત્યાંથી બીજે સ્થળે ચાલ્યા જાય છે. ત્યાં પણ ધમ શાળા કે સિરાઈમાં થાડા વખત રહે છે અને ત્યાંથી ત્રીજે સ્થળે ચાલ્યા જાય છે આમ તે પ્રવાસી જ્યાં સુધી પેાતાનું ગ ́તવ્યસ્થાન ન આવે ત્યાં સુધી પ્રવાસ કર્યાં જ કરે છે. તે જ રીતે ક્રમથી આવૃત્ત થયેલેા આત્મા એક દેડ ધારણ કરે છે, તેમાં અમુક વખત સ્થિરતા કરે છે અને તે છાડીને અન્યત્ર ચાલ્યા જાય છે. ત્યાં બીજો દેહ ધારણ કરે છે અને તેમાં પણ અમુક વખત સ્થિરતા કરી ત્રીજે સ્થળે ચાલ્યા જાય છે. આ રીતે તેના પ્રવાસ-તેનું પરિભ્રમણ જયાં સુધી મુક્તિની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી ચાલુ જ રહે છે, એટલે આપણે તેને માટેા પ્રવાસી કહી શકીએ.
Page #96
--------------------------------------------------------------------------
________________
આત્મા એક મોટા પ્રવાસી
૫૧
કાઈ માણુસ પગપાળા ચાલતા હાય, તે એક દિવસના વીશેક માઈલની મુસાફરી કરે અને એક મહિનામાં ૬૦૦ માઈલ ચાલે, બાર મહિને ૭૨૦૦ માઈલ પૂરા કરે. એ ૫૦ વર્ષ સુધી ચાલ ચાલ કરે તા ૩૬૦૦૦૦ માઈલની મુસાફી થાય.
જો મનુષ્ય રેલવે દ્વારા મુસાફરી કરતા હાય, તે કલાકના ૩૦ માઇલ કાપે, ચાવીશ કલાકમાં ૭૨૦ માઇલ જાય અને એક મહિના લાગટ મુસાફરી કરે તા ૨૧૬૦૦ માઇલનું અ ંતર વટાવે, જો તેની મુસાફરી આખા વર્ષ ચાલુ રહે તા ૨૫૯૨૦૦ ની મુસાફરી થાય. પચાસ વર્ષે તે ૧૨૯૬૦૦૦૦ માઈલની મુસાફી કરે.
વિમાનમાં મુસાફ્રી કરનાર કલાકના ૩૦૦ થી ૪૦૦ માઈલ કાપે છે. હવે નવા જેટ વિમાના નીકળ્યા છે, તે કલાકના ૬૦૦ માઇલની ઝડપે પ્રવાસ કરે છે. એટલે તેમાં પ્રવાસ કરનારા રેલ્વે કરતાં વીશ ગણે! વધારે પ્રવાસ કરે અને પચાસ વર્ષમાં ૨૫૯૨૦૦૦૦૦ પચીશ ક્રોડ બાણુ લાખ માઈલની મુસાફરી કરે. કદાચ તે સે વર્ષ સુધી પ્રવાસ કરે તે તેથી ખમણેા કરે એટલે ૫૧૮૪૦૦૦૦ એકાવન ક્રોડ ચેારાશી લાખ માઇલના પ્રવાસ થાય.
પણ આત્માના પ્રવાસ આગળ આ પ્રવાસ કઇ વિસા તમાં નથી. મનુષ્યનું શરીર છે।ડીને દેવલેાકમાં જનારા આત્મા કે દેવલાકમાંથી આવીને મનુષ્ય લેાકમાં આવનારા આત્મા આથી અસગંગણા વધારે પ્રવાસ કરે છે.
Page #97
--------------------------------------------------------------------------
________________
આત્મતત્ત્વવિચાર
મનુષ્યલેાક અને અનુત્તર વિમાન વચ્ચે કાંઇક ન્યૂન સાત રજ્જુનુ અંતર છે. આ એક રજ્જુનું માપ કેટલું છે તે જાણેા છે? નિમિષમાત્રમાં એક લાખ યાજન જનારા દેવ છ મહિના સુધીમાં જેટલું અંતર કાપે તેને એક રા કહેવાય. અથવા ૩૮૧૨૭૯૭૦ મણુના એક ભાર એવા એક હજાર ભારવાળા લેાહુગાળાને ઉપરથી જોરથી નાખવામાં આવે અને તે નીચે પડતા ૬ માસ, ૬ દિવસ, ૬ પહેાર, ૬ ઘડી અને ૬ સમયમાં જેટલુ અંતર કાપે તેને એક રન્તુ કહેવાય.
પર
આ માપ સાંભળીને ભડકી ન જતા. આજના ખગાળે પણ આકાશી અતર બતાવવા માટે આવાં જ ઉપમાનાના પ્રયાગ કર્યાં છે. અથવા તેા આથી પણ માટાં ઉપમાનાના આશ્રય લીધે છે
* આ વિશ્વની ઉંચાઇ ચૌદ રાજની છે. તેથી તે ચૌદ રાજલેાક કહેવાય છે. તેમાં એક રાજનું માપ એક રન્દ્વપ્રમાણ છે. વિશ્વમાં સહુથી ઉપર સિંહશિલા છે, તેની નીચે પાંચ અનુત્તર વિમાને છે, તેની નીચે નવ ગ્રેવેયક છે, તેની નીચે બાર દેવલેક છે, તેની નીચે ચંદ્ર સૂર્યાદિ છે,અને તેની નીચે મનુષ્યલાક આવેલા છે. આટલા ભાગ સાત રાજ્લાકમાં આવે છે. એટલે અનુત્તર વિમાન અને મનુષ્યલેાક વચ્ચેનું અંતર કાંઈક ન્યૂન સાત રજ્જુનું છે.
મનુષ્યલેકની નીચે વ્યંતર અને ભવનપતિનાં આવાસેા છે અને સાત નરકનાં સ્થાન આવેલાં છે. બાકીના કષ્ટક અધિક ૭ રન્નુમાં આ બધુ` સમાય છે.
Page #98
--------------------------------------------------------------------------
________________
૫૩
આત્મા એક માટે પ્રવાસી
હવે આ વાત તે આત્માના એક જ પ્રવાસની થઈ, પણ આવા પ્રવાસે તે તેણે આજ સુધીમાં અનંતી વાર કર્યા છે. શાસ્ત્રકાર ભગવંતે કહે છે કે –
न सा जाई न सा जोणी, न तं ठाणं न तं कुलं । न जाया न मुआ जत्थ, सब्वे जीवा अणंतसो ॥
આ લેકમાં–ચૌદ રાજ પ્રમાણ વિશ્વમાં એવી કઈ જાતિ નથી, એવી કઈ એનિ નથી, એવું કેઈ સ્થાન નથી અને એવું કંઈ કુલ નથી કે જ્યાં સર્વ જી અનંતી વાર જમ્યા અને મર્યા ન હોય.”
આ પ્રવાસના આંકડા કેણ માંડી શકે? એક લાખ માઇલ લાંબી કાગળની પટ્ટી હોય તે પણ તે ઓછી જ પડે. તાત્પર્ય કે આત્મા એક ન કલ્પી શકાય એ માટે પ્રવાસી છે અને તેના પ્રવાસનું કઈ માપ નથી.
લખ ચોરાશીના ફેરા, જન્મ ધારણ કરવાનાં ક્ષેત્રને–સ્થાનને નિ કહેવામાં આવે છે. તેની સંખ્યા ચોરાશી લાખની હોવાથી આ સંસાર લખ ચોરાશીના ફેરા કહેવાય છે. મતલબ કે આત્માને પિતાનાં કરેલાં કર્મોને લઈને આ રાશી લાખ યોનિમાં ફરી ફરીને અવતરવું પડે છે. ઘણે ભાગ્યશાળીઓ આ ચારાશી લાખ ચનિનાં નામ જાણતા નહિ હોય, કારણ કે એ વિષય બે પ્રતિક્રમણમાં આવે છે અને બે પ્રતિક્રમણ સુધી પહોંચનાશ બહુ થડા હોય છે.
Page #99
--------------------------------------------------------------------------
________________
૫૪
આત્મતત્વવિચાર
હમણાં મુંબઈની એક જ્ઞાતિનું વસ્તીપત્રક બહાર પડયું. તેના કામ કરનારાઓ ડાહ્યા હતા, એટલે તેમાં ધાર્મિક શિક્ષણનું પણ એક ખાનું રાખ્યું હતું. તેના પરથી હિસાબ નીકળ્યો કે ૮૬૫૭ની વસ્તી માં માત્ર ૪૮૦૧ સ્ત્રીપુરુષો જ ધાર્મિક ભણેલાં છે, અને તેમાં પણ ૬૬૪ પુરુષો અને ૪૦૭ સ્ત્રીઓ બે પ્રતિક્રમણ સુધી પહોંચેલા નથી ! બાકીના યે માત્ર નવકાર મંત્ર શીખીને જ સંતોષ માનેલો છે. જૈન કુલમાં જન્મેલાઓની આ દશા? જૈન કુલમાં જનમેલાઓને પિતાના ધર્મ પર કેવી શ્રદ્ધા હોય તે સાંભળે.
ધર્મશ્રદ્ધા પર મંત્રીનું દષ્ટાંત.
એક રાજાને મંત્રી જેન કુલમાં જ હતું અને જિનેશ્વર દેવનો પાકે ભક્ત હતા. તે ન્યાયનીતિથી ચાલતા, સદાચારનું પાલન કરતા અને કેઈનું પણ ભલું કરવામાં ઉત્સાહી રહેતા.
રાજાની સ્થિતિ આથી જુદી હતી. તેને ધર્મ પર પ્રીતિ ન હતી, બલકે કંઈક દ્વેષ હતું અને તેથી મંત્રીનું આ ધર્મનિષ્ઠ જીવન તેને પસંદ ન હતું. પણ મંત્રી પોતાના કામકાજમાં ઘણે કુશળ હતું. તે ગુનામાં ન આવે ત્યાં સુધી રાજા તેને શું કહી શકે ?
એક વાર ચૌદશને દિવસ આવ્યા, ત્યારે મંત્રીએ ગુરુ પાસે પિસહ લીધો અને તે પોતાને સમય ધર્મધ્યાનમાં ગાળવા લાગ્યા. હવે દરબારમાં મંત્રીની જરૂર પડી, પણ
Page #100
--------------------------------------------------------------------------
________________
આત્મા એક મોટો પ્રવાસી
૫૫
મંત્રી હાજ૨ નહિ. રાજાએ મંત્રીને બોલાવી લાવવા માટે સિપાઈઓ મોકલ્યા. સિપાઈઓ મંત્રીના ઘરે આવ્યા, પણ મંત્રી ગુરુદેવ પાસે પિસહમાં છે, એટલે સિપાઈઓ ત્યાં પહોંચ્યા અને સંદેશ આપે કે “રાજા આપને બેલાવે છે.”
સામાન્ય લોકો રાજાનું વેણ ઉત્થાપે નહિ અને પિચહ છોડી રાજદરબારમાં દોડી જાય. મનમાં એમ માને કે પિસહ આજે નહિ તે કાલે કરીશું, આવતી પર્વતિથિએ કરીશું પણ રાજાના હુકમનો અનાદર કેમ થાય ? જે અનાદર કરીશું તે જાનથી જઈશું અથવા ભૂખે મરીશું. પણ મંત્રી આવા વિચારો ન હતો. તેનું હદય ધર્મના રંગે બરાબર રંગાયેલું હતું, એટલે તે માનતા હતા કે ધર્મ પહેલો અને રાજસેવા પછી. તેણે સિપાઈઓને જણાવી દીધું કે “આજે મારે પિષધવ્રત છે, એટલે આવી નહિ શકું.”
સંદેશે રાજાને પહોંચ્યો, એટલે તેની આંખો લાલ થઈ ગઈ. “આ મંત્રી શું સમજે છે? તે મારા હુકમને અનાદર કરે છે? પગાર મારે ખાય છે અને સેવા ધર્મની કરે છે. માટે હું તેને જોઈ લઉં.” એમ વિચારી તેણે પિતાના એક વિશ્વાસુ અંગરક્ષકને મંત્રી પાસે મોકલ્યો અને કહેવડાવ્યું કે “રાજદરબારમાં આવે, નહિ તે મંત્રી મુદ્રા પાછી મોકલો.” આ અંગરક્ષક જાતને હજામ હતું, અને હજામની ટેવ તે તમે જાણે છે ! નારદવિદ્યા કરવામાં જરાય પાછો ન પડે અને થોડું આળું મળ્યું કે માખીની માફક ચેટી પડે.
તેણે રૂઆબથી રાજાને સંદેશ સંભળાવ્યું કે “રાજ
Page #101
--------------------------------------------------------------------------
________________
આત્મતત્ત્વવિચાર
દરબારમાં આવે નહિ તે મંત્રી મુદ્રા પાછી આપ.” મંત્રીને માટે આ પળ કસોટીની હતી. મંત્રી પદ મૂકે તે આજીવિકા જાય અને ઈજજત પર પાછું ફરે. છતાં તેણે એક ક્ષણને પણ વિચાર કર્યા વિના કે ગુરુની સલાહ લીધા વિના મંત્રી મુદ્રા અંગરક્ષકના હાથમાં મૂકી. મંત્રીએ રાજાની જોહુકમીને કારણે મંત્રીપદ છોડયું પણ સિહ ન છોડશે.
આ જોઈ ગુરુને આશ્ચર્ય થયુંતેમણે મંત્રીને પૂછયું કે “આમ શા માટે કર્યું?” મંત્રીએ કહ્યું કે “મુદ્રા ગઈ તે ઉપાધિ ગઈ. તે હતી ત્યારે ધર્મધ્યાનની વચ્ચે આવતી હતી હવે ધર્મધ્યાન નિરાંતે કરી શકીશ.”
આવા શબ્દ કયારે બોલાય? આવી ટેક કયારે આવે? જ્યારે ધમને રસ બરાબર લાગ્યો હોય, ત્યારે જ આવું બની શકે. તમને આ મંત્રી જે ધર્મને રસ લાગવો જોઈએ. એ રસ ગુરુના પડખાં સેવે તે જરૂર લાગી શકે.
હવે આપણે પેલા અંગરક્ષક તરફ આવીએ. તેના હર્ષને પાર નથી. તે મનમાં વિચાર કરે છે કે રાજાની મારા પર પૂરી મહેરબાની છે, એટલે મંત્રીપદ તે મને જ મળશે! પણ એને કયાં ખબર છે કે આ મંત્રી મુદ્રા એના હાલહવાલ કરશે ?
હજામ વિચાર કરે છે કે આ મંત્રી મુદ્રા જઈને હમણ જ જાને આપું કે થોડીવાર પછી આપું? લાવને આ મુદ્રા પહેરી મંત્રીપદની મોજ માણી લઉ. એમ વિચારી રાજાને પૂછ્યા વિના જ તેણે મંત્રી મુદ્રા આંગળી પર પહેરી. હવે
Page #102
--------------------------------------------------------------------------
________________
આત્મા એક મોટા પ્રવાસી
જે મત્રીમુદ્રા પહેરે તે મંત્રી કહેવાય, એટલે પાતે મત્રી થયા છે, એમ બતાવવા બજાર ભણી ચાલ્યા.
૫૭
ત્યાં પહેલી દુકાન તંબાળીની આવી. તે મત્રોને જોઇ અડધા અડધા થઇ ગર્ચા, મારી દુકાને મંત્રી કયાંથી ? એમ વિચારી તેણે એક સુંદર પાન બનાવી આપ્યુ. અને હજામે તેને મુખમાં મૂકયું, ત્યાંથી હજામ બીજી દુકાને ગયે, તે ત્યાં પણ તેવું જ માન મળ્યું. માન તા મ`ત્રીમુદ્રાને છે ને? અન્ય દુકાનદારાએ પણ તેના સુ ́દર સત્કાર કર્યો અને હજામભાઈના હૃદયમાં આનંદ માયા નહિ.
હવે આગળ શું બને છે, તે જુઓ. રાજાના કેટલાક સામતા પેાતાની મરજી મુજબ રાજ્યમાં વવાની ભાવનાવાળા હતા, પણ મંત્રીની ન્યાયનિષ્ઠતાનાં કારણે તેમની વગ રાજા પાસે બિલકુલ ચાલતી ન હતી, એટલે તેઓ મત્રીનુ કાસળ કાઢવાની તક શેાધ્યા કરતા હતા. આ વખતે તેમણે ચાર મારાઆને ઉઘાડી તરવારે મંત્રીનું કાસળ કાઢવા માકલ્યા હતા. તે નગરમાં પેઠા, ત્યાં પહેલી દુકાન ત માળીની આવી. તેમણે તમાળાને પૂછ્યું કે અહીં'ના રાજાના મંત્રી કયાં રહે છે?' ત‘માળીએ આંગળી ચીપીને કહ્યું કે પેલા જાય તે મત્રી.' પછી મારાઓએ બીજા દુકા નદારને પૂછ્યું તે તેમણે પણ આંગળી ચીંધીને તે હજામને ખતાબ્વે). આથી મારાઓને ખાતરી થઈ કે · પેલા જાય છે, તે જ અહીના રાજાના મ`ત્રી છે.' એટલે તેએ એની પાછળ
6
Page #103
--------------------------------------------------------------------------
________________
આત્મતત્ત્વવિચાર
ચાલ્યા. લેકે સમજ્યા કે આ તે મ`ત્રીના અંગરક્ષક છે, તેથી આ રીતે તેની પાછળ પાછળ જાય છે.
હવે પેલેા હજામ એક શેરીમાં દાખલ થયા કે મારાએ તેના પર તૂટી પડયા અને તેના ટૂકડા કરી નાસી છૂટયા. ત્યાં પેાલીસ આવી. પંચનામુ થયું અને લેાકેામાં વાત વહેતી થઈ કે ૮ મંત્રી મરાયેા. ’
૫૮
"
આ બાજુ રાજા વિચાર કરે છે કે હજી સુધી અંગરક્ષક પાછે! કેમ ન ફર્યાં? શુ મંત્રીએ તેને દાદ દીધી નહિ હાય? તે પગાર ખાય મારી અને સેવા કરે ધમની, એ હવે ચાલવા નહિ દઉં.. હું પોતે જ તેની પાસે જઉં" અને તેની ખખર લ’
6
રાજા ઘેાડેસ્વાર થઇને ઉઘાડી તરવારે મ`ત્રીના સ્થાન ભણી ચાલ્યા. ત્યાં રસ્તામાં બૂમ સાંભળી કે ‘મંત્રી માયા.’ એટલે ઘેાડા પરથી નીચે ઉતર્યાં અને શેરીમાં દાખલ થઇને જોયું તેા પેાતાના અંગરક્ષક હજામના ટૂકડા થઈ ગયા છે. અને તેની આંગળીમાં મ`ત્રીની મુદ્રા ચમકી રહેલી છે.
આમ કેમ બન્યું હશે ? ' તેના વિચાર કરતાં રાજાને લાગ્યું કે મ`ત્રીમુદ્રા, ગઈ, એટલે મ`ત્રીએ આ કારસ્થાન રચ્યું. હશે પરંતુ આ એક ભળતું જ અનુમાન હતું. ભળતા અનુ. માનના કેવા ભવાડા થાય છે, તે પણ તમને જણાવીએ.
કથાંતગત રજપૂતાણીનું દૃષ્ટાંત
એક ગામની બહાર એક બાવાજી આવ્યા. તે એક ઝાડ શેાષી, તેની નીચે ધૂણી ધખાવીને બેઠા. સાંજના સમયે ગામની
6
Page #104
--------------------------------------------------------------------------
________________
આત્મા એક મોટો પ્રવાસી
૫૯
ત્રણ સ્ત્રીઓ આ ઝાડ નજીકના કૂવે પાણી ભરવા આવી તેમાં પહેલી બ્રાહ્મણી હતી, બીજી રજપૂતાણું હતી અને ત્રીજી વાણિયાણ હતી. આ વખતે બાવાજી જાપ જપે છે અને તે પણ મોટેથી. “અગલી ભી અચ્છી, પીછલી ભી અરછી, બીચ લીકે જુત્તે કી માર.” આ સાંભળી બ્રાહ્મણ અને વાણિયા મોટું ઢાંકી હસવા લાગી અને રજપૂતાણીને તો એવો પીત્તો ગયે કે ત્યાં બેડું પછાડી પિતાના ઘરે પાછી ફરી.
ઘરે પાછી ફર્યા પછી તેણે ન પિટા ચૂલો કે ન કર્યો દીવો. એક તૂટેલ ખાટલામાં જેમ તેમ પડી રહી. રાત્રે નોકરી પરથી તેને ધણી ઘરે આવ્યો. ઘરમાં અંધારું જઈ આશ્ચર્ય પામ્યું. તેણે રજપૂતાણીના ખાટલા પાસે જઈને પૂછ્યું કે આમ કેમ ? શું તાજું કોઈએ અપમાન કર્યું છે?”
રજપૂતાણીએ કહ્યું: “જેને પણ બાયલે હોય, તેનું કઈ પણ અપમાન કરે.”
આ તે રજપૂતની જાત, તે આવાં વચને કેમ સાંભળી રહે? તેણે હાથમાં તરવાર લીધી અને પૂછયું કે “કોણ છે તારું અપમાન કરનાર ? જલ્દી તેનું નામ લે. હું તેની ખબર લઉં છું.”
રજપૂતાણીએ કહ્યું કે “ગામ બહાર કૂવા પાસેનાં ઝાડ નીચે એક જગટો બેઠે છે. તેણે મારું હડહડતું અપમાન કર્યું છે.” પછી બધી વાત કરી. રજપૂતે કહ્યું કે “હમણાં જ હું તેનું માથું ધડથી જુદું કરી આવું છું. તું જરાયે આમણી હૂમણું થઈશ મા.”
Page #105
--------------------------------------------------------------------------
________________
આત્મતત્ત્વવિચાર
રજપૂત કૂવા પાસે પહેાંચ્યા, ત્યાં ઝાડ નીચે બાવાજી આગળ દશ-બાર રજપૂતાની મ`ડળી જામેલી હતી. આથી સાહસ કરવુ ચેગ્ય ન લાગ્યું. તે ઝાડની પછવાડે છૂપાઈ હ્યો અને ચાગ્ય સમયની રાહ જોવા લાગ્યા. ધીરે ધીર રજપૂતાની મ`ડળી વિખરાઈ ગઈ અને ખાવાજી એકલા પડયા, એટલે તે ખાલવા લાગ્યા કે અગલી ભી અચ્છી, પીછઠ્ઠી ભી અચ્છી ખિચલી કૈા જીત્તે કી માર.' આ શબ્દો સાંભળી રજપૂત વિચારમાં પડયાઃ ‘અત્યારે અહીં કાઈ સ્ત્રી નથી, છતાં આ માવા આમ કેમ ખેલતા હશે ? માટે આમાં કંઇક રહસ્ય છૂપાયેલું છે, તેથી સાહસ કરવું નહિ.’
6
૬૦
6
6
પછી રજપૂતે ખાવાજીની સન્મુખ ભાવી નમસ્કાર કરીને પૂછ્યું કે આપ શું બેાલી રહ્યા છે ? ખાવાજીએ કહ્યું કે એ તા મારે સમજવાની વાત છે, પણ તારે જાણવી હાય તા કહુ` કે આપણી ત્રણ અવસ્થા છે. બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. તેમાં પહેલી અને છેલ્લી અવસ્થા સારી છે કારણ કે તેમાં આત્માને કાંઇ વાંધા આવતા નથી. માલ્યા વસ્થામાં સંસારનું અજ્ઞાનપણુ હાય છે અને વૃદ્ધાવસ્થામાં સ'સારના પૂરા અનુભવ થઈ ગયા હોય છે. ઉપરાંત ઇન્દ્રિયા પણ શિથિલ થઈ ગઇ હોય છે. માટે પહેન્રી ભી અચ્છી અને પીછઠ્ઠી ભી અચ્છી એમ કહું છું. વચઢી યુવાવસ્થામાં ઇન્દ્રિયા તાકાની ઘેાડા જેવી હોય છે, એટલે તેને કાબૂમાં રાખવાનું ઘણું મુશ્કેલ હોય છે. મતલબ કે તે આત્માને ખૂબ હેરાન કરે છે, એટલે તેને જીત્તે મારવી જોઇએ, અર્થાત્ તેનુ
Page #106
--------------------------------------------------------------------------
________________
૬૧
આત્મા એક માટેા પ્રવાસી
નિયંત્રણ કરવું જોઇએ. આથી કહું છું કે બિચલીકા જુત્તે
કી માર. ’
આ શબ્દ સાંભળતાં જ ૨૪પૂત બાવાજીના ચરણેામાં પડયા અને કહેવા લાગ્યું। કે ‘ખાપજી! મને ક્ષમા આપેા. મારી સ્રીએ આપનાં આ વચન સાંભળ્યાં હતાં, તેથી તેને ઘેાર અપમાન લાગ્યું હતું, કારણ કે ત્રણ પનિહારીઓમાં તે વચલી હતી અને તેના અપમાનના બદલે લેવા માટે હું આપતુ. ખૂન કરવા આવ્યા હતા, પણ આપે જે ખુલાસા કર્યાં, તેથી મારાં મનનું પૂરેપૂરું સમાધાન થઈ ગયું છે. ' બાવાજીએ તેનાં માથા પર હાથ મૂકયા, એટલે રજપૂત ખુશ થઈ પેાતાનાં ઘરે ગયા અને સ્ત્રીને બધી વાત કહી સભળાવી તેનાં મનનું પણું સમાધાન કર્યું".
તાત્પર્ય કે એક વાતમાં ઊંડા ઉતર્યા વિના ભતું જ અનુમાન કરી લેત્રામાં આવે તે મહા અનથ થાય છે. પણ રાજાએ ભળતુ જ અનુમાન કરી લીધું હતું અને મનમાં મંત્રીને જાનથી મારવાના સ્કલ્પ પણ કરી લીધા હતા.
મૂળ કથા ચાલુ
આ તરફ મંત્રી મનથી દૃઢ છે. તેને મન દુનિયાદારી કરતાં આત્માના ધમ પહેલા છે. જે ધર્મોની રક્ષા કરે તે આબાદ થાય. જે ધર્મની અવહેલના કરે તે બરબાદ થાય, આજે જ॰તમાં ત્રાસ-ઉપદ્રવ-અશાંતિનું વાતાવરણ જામ્યુ છે, તેનું કારણુ ધર્મની અવહેલના છે. આખી દુનિયાનું ભલું કરી
Page #107
--------------------------------------------------------------------------
________________
આત્મતત્ત્વવિચાર
annun
શકે એવી તાકાત ધર્મમાં રહેલી છે. જે આપણે દિલમાં ધર્મને વસાવ્યું હોય તે તે આપણું રક્ષણ કરી શકે છે, આપણને શરણ આપી શકે છે. કહ્યું છે કે –
व्यसनशतगतानां क्लेशरोगातुराणां । मरणभयहतानां दुःखशोकार्दितानाम् । जगति बहुविधानां व्याकुलानां जनानां, રાજામરાળાનાં નિત્યમેવ દિ ધર્મ: II
સેંકડો કષ્ટને પામેલા, કલેશ અને રોગથી પીડાતા, મરણના ભયથી હતાશ થયેલા, દુઃખ અને શેકથી રીબાતા એમ બહુ રીતે વ્યાકુલ થયેલા આ જગતના અસહાય મનુષ્યને ધર્મ જ નિત્ય શરણભૂત છે.”
રાજ વિચાર કરે છે કે “આ મંત્રી ધર્મી છે; તેણે વગર વાંકે હજામને શા માટે માર્યો હશે? હજામ તો મારો અંગરક્ષક છે. ચીઠ્ઠીને ચાકર છે, મારા કહેવાથી તે મંત્રી પાસે ગયે, તેમાં વાંક હોય તે મારો છે. મંત્રીએ જે પિતાની તાકાત જ દેખાડવી હતી, તે મારા પર દેખાડવી હતી, પણ તેણે એક નેકર પર હાથ શા માટે ઉગામ્ય !” | ગુસસે જ્યારે ઉત્પન્ન થાય છે, ત્યારે તેને વેગ ઘણે હોય છે, પછી જેમ સમય જાય છે, તેમ તે ધીમે પડતો જાય છે. આથી જ અનુભવીઓએ કહ્યું છે કે જ્યારે ગુસ્સે આવે ત્યારે પરિણામને વિચાર કરે; પણ ઉતાવળ કરવી નહિ. અહીં વિચાર કરતાં કેટલાક સમય નીકળી ગયે, એટલે રાજાને ગુસ્સે કઈક ઠંડો પડે તે વિચારવા લાગે
Page #108
--------------------------------------------------------------------------
________________
આત્મા એક માટે પ્રવાસી
६३
AAAA
કે “મંત્રી ન્યાયનીતિથી ચાલનારે છે એટલે લોકોમાં ખૂબ પ્રિય છે. જે તેને એકાએક વધ કરીશ તે ખૂબ ઉશ્કેરણી ફેલાશે અને મારે રાજ્યમાં રહેવું ભારે થઈ પડશે. માટે પ્રથમ તો તેને ગુનો સાબીત કરે અને તે માટે અંગરક્ષકનું ખૂન કરનારા મારાઓને પકડી મંગાવવા. તેમની પાસેથી સાચી હકીકત જરૂર જાણી શકાશે.
રાજાને હુકમ થતાં માણસે છૂટયા. પેલા મારાએ પગપાળા નાસતા હતા, જ્યારે આ માણસો ઘોડા પર સવાર થયેલા હતા, એટલે તેમણે ચેડા વખતમાં જ મારાઓને પકડી પાડયા અને રાજા સમક્ષ રજૂ કર્યા.
રાજાએ સત્તાવાહી અવાજે પૂછયું, કે “તમે મારા અંગરક્ષક હજામને શા માટે માર્યો ?” મારાઓએ કહ્યું કે
અમે તમારા અંગરક્ષક હજામને નહિ પણ મંત્રીને માથે છે તેના હાથમાં રહેલી મુદ્રા તેની નિશાની છે.”
આ શબ્દો સાંભળતાં જ રાજાને સાચી હકીકતને ખ્યાલ આવી ગયો, છતાં વધારે ખાતરી કરવા મારાઓને પૂછયું, કે “તમને આ કામ માટે કેણે રેયા હતા ? સાચું બોલે, નહિ તો ગરદન મારીશ.” આથી મારાઓએ સાચા નામ આપી દીધાં.
આ સાંભળી રાજા સ્તબ્ધ થઈ ગયો અને હજામ તે મંત્રીપણાને લહાવો લેવા જતાં કૂટાઈ ગયે છે, એ વાત તેના ધ્યાનમાં આવી ગઈ પરંતુ સામતેએ મંત્રીને મારવા મારા શા માટે મોકલ્યા? એ પ્રશ્ન તેના મનમાં ઘેળાવા
Page #109
--------------------------------------------------------------------------
________________
આમતત્ત્વવિચાર
લાગે. વધારે વિચાર કરતાં તે સમજી ગયો કે મંત્રી રાજ્યને હિતસ્વી છે અને તે મારા હકમાં જરાય નુકશાન થવા દેતું નથી, જ્યારે આ સામંતે મારી પાસે મનમાન્યું કરાવવું છે, તેથી તેમણે વચ્ચે કાંટો કાઢવા આ તરકટ રચ્યું અને મંત્રીને બદલે હજામ માર્યો ગયો. જે મેં સાહસ કર્યું હોત તે શું થાત? કે મને કે ગણત?
રાજાની આંખ ઉઘડી ગઈ તેને મંત્રી માટે પહેલાં કરતાં પણ વધારે માન થયું અને તે મનથી માનવા લાગ્યો કે મંત્રીની ધર્મબુદ્ધિએ-મંત્રીના પિસહે જ મને ભારે અપકીર્તિથી બચાવ્યું છે, એટલે તેણે હજામના હાથમાં રહેલી વી ટી કાઢી લઈ પિતાની પાસે રાખી અને મંત્રીની માફી માગી લઈ તેને પાછી આપવી એ વિચાર કરી, મત્રીના નિવાસ ભણી આગળ વધે. ખુલ્લી તરવાર હજી તેના હાથમાં એમને એમ રહેલી છે.
પિસહમાં બેઠેલા મંત્રી બારીમાંથી રાજાને ખુલ્લી તરવારે પિતાના ભણી આવતે જુએ છે, એટલે તે પિતાને મારવા જ આવી રહ્યો છે, એ ખ્યાલ કરે છે તેને ખબર નથી કે રાજા તેની માફી માગવા, તેને ભેટવા, તેને ઉપકાર માનવા આ તરફ આવી રહ્યો છે. મંત્રી પિતાના આત્માને કહે છે કે, “તું આ પહેલાં ઘણી વખત માર્યો હોઈશ, પણ તે તે મોહને વશ થઈને કે બીજા નિમિત્તે મર્યો હઈશ પરંતુ ધર્મનાં કારણે-ધર્મમાં અડગ રહીને હજી સુધી એકે વાર મર્યો નથી. એટલે આ અવસર તારા માટે અપૂર્વ છે.
Page #110
--------------------------------------------------------------------------
________________
----
------
--
આત્મા એક મોટે પ્રવાસી તું અડગ રહેજે. જરાયે ગભરાઈશ નહિ અને માનજે કે રાજા તારો મિત્ર છે. તે દુશમન નથી. એ તે કેવળ નિમિત્ત છે. તેના પર રોષ શા માટે કરે ? હે આત્મન્ ! તું શાંતિ રાખજે, ધર્મ જ તને આ સંસારમાંથી તારનારો છે. મરવાથી તારે શા માટે ડરવું? “મને તે વો હરતા હૈ, જો વાળી ચા ગામ ” તું નથી પાપી કે નથી અધર્મી. તે મૃત્યુથી શા માટે ડરવું?”
મંત્રી આ રીતે આત્માને હિતશિક્ષા આપી મજબૂત કરે છે, ત્યાં રાજા ઉપર આવે છે અને હાથમાંથી તરવાર મ્યાન કરીને નમસ્કાર કરતા કહે છે કે “મંત્રીશ્વર ! તમારા ધર્મને કારણે તમે બચ્યા, હું પણ બા અને મારું રાજય પણ બચ્ચું, માટે આ મંત્રી મુદ્રાને ફરી સ્વીકાર કરે. આજથી તમારો પગાર બમણે કરી આપું છું વળી હવે પછી તમને ધર્મક્રિયા કરવામાં કોઈ બાધ ન આવે તેની પૂરી કાળજી રાખીશ. તમારી આ ધર્મક્રિયા પૂરી થયે તમે કામ ઉપર ચડજો અને મને પણ તમારા જે ધર્મી બનાવજે.”
આ શબ્દો સાંભળી મંત્રી ઘણો ખુશ થશે. તેની ખુશીનું કારણ મંત્રી મુદ્રા પાછી મળી કે પગાર બમણે થયો એ ન હતું, પણ રાજા પર ધર્મને પ્રભાવ પડયો અને તે ધર્મ પ્રત્યે પ્રીતિવાળે થયે એ હતું.
જે મંત્રી ધર્મમાં અડગ રહ્યો, તેની શ્રદ્ધા જરાયે ચલિત ન થઈ તે પિતે ઉન્નતિ પામ્ય અને રાજા ઉપર પણ ઉપકાર કરી શકે. જે તે દુન્યવી વિચારોમાં ફસા
Page #111
--------------------------------------------------------------------------
________________
આત્મતત્વવિચાર
ઈને ધર્મથી ડગમગી ગયા હતા તો ધર્મ પણ ગુમાવત અને પિતાને જાન પણ ગુમાવત. માટે સુજ્ઞ પુરૂએ ધર્મમાં પૂરેપૂરો રસ લેવો અને પ્રાણાતે પણ તેને છોડ નહિ.
રાશી લાખ યોનિનાં નામ વગેરે હવે આપણે મૂળ વાત પર આવીએ. ચોરાશી લાખ નિનાં નામે શાસ્ત્રકારોએ આ પ્રમાણે ગણાવ્યાં છે
૭ લાખ પૃથ્વીકાય ૭ લાખ અપૂકાયા ૭ લાખ તેઉકાય ૭ લાખ વાઉકાય ૧૦ લાખ પ્રત્યેક વનસ્પતિકાય | ૧૪ લાખ સાધારણ વનસ્પતિકાય છે ૨ લાખ ઈન્દ્રિય ૨ લાખ તેઈન્દ્રિય ૨ લાખ ચઉરિન્દ્રિય
આ બધી એકેન્દ્રિય જીવોની જાતિ છે.
* ચોરાશી લાખ જીવનિ સંબંધી વિચાર-પ્રકરણમાં નીચેની ગાથાઓ જોવામાં આવે છે –
तह चउरासी लक्खा, संखा जोणीण होइ जीवाणं । पुढवाईणं चउण्हं, पत्तेयं सत्त सत्तेव ॥ ४५ ॥ दस पत्तेय तरुणं, चउदस लक्खा हवंति इयरेसु । विगलिंदिएसु दो दो, चउरो पंर्चिदि-तिरियाणं ॥ ४६ ॥ चउरो । चउरो नारय-सुरेसु मणुआण चउदस हर्वति । संपिंडिया य सम्वे, चुलसी लक्खा उ जोणीणं ॥ ४७ ॥
Page #112
--------------------------------------------------------------------------
________________
આત્મા એક મોટો પ્રવાસી
૪ લાખ દેવતા ૪ લાખ નારકી ૪ લાખ તિર્યંચ પંચેન્દ્રિય ૧૪ લાખ મનુષ્ય
કુલ ૮૪ લાખ યોનિ
આ ચોરાશી લાખ નિમાંથી દેવતાની ૧ ગતિ નારકીની ૧ ગતિ, મનુષ્યની ૧ ગતિ અને બાકીમાં બધાં તિયની ૧ ગતિ ગણતાં કુલ ચાર પ્રકારની ગતિ ગણાય છે. દેવતા, મનુષ્ય, તિર્યંચ અને નારકી એ તેને ક્રમ છે. તેમાં દેવતાની ગતિ સહુથી ઉત્તમ અને નરકની ગતિ સહુથી કનિષ્ઠ છે.
* જેમાંથી શક્તિને નાશ થયો નથી અને જે જીવને ઉપૂજાવવાની શક્તિએ કરીને સંપન્ન હોય છે, તેવું જીવન ઉત્પન્ન થવાનું
સ્થાન નિ કહેવાય છે. તેના મુખ્ય પ્રકારે નવ છે. (૧) સચિત, (૨) અચિત, (૩) સચિરાચિત, (૪) શીત, (૫) ઉષ્ણ, (૬) શિષ્ણ, (૭) સંવૃત, (૮) વિકૃત અને (૯) સંવૃત-વિવૃત. તેમાં જીવપ્રદેશવાળી
નિ તે સચિત, જીવપ્રદેશથી રહિત નિ તે અચિત. તે બંનેના મિશ્રણવાળી તે સચિરાચિત્ત, જેને સ્પર્શ ઠડે તે શીત, જેને સ્પર્શ ગરમ તે ઉષ્ણ. જેને સ્પર્શ કેટલાક ભાગમાં શીત અને કેટલાક ભાગમાં ઉષ્ણ તે શીતળું. જે ઢંકાયેલી હોય તે સંવૃત, ઉઘાડી હોય તે વિસ્તૃત . અને કંઈક ઢંકાયેલી તથા કંઇક ઉઘાડી હોય તે સંવૃત-વિવૃત. '
Page #113
--------------------------------------------------------------------------
________________
આત્મતત્વવિચાર
વૈદિક ધર્મમાં પણ નિની સંખ્યા ૮૪ લાખ મનાયેલી છે. તે આ પ્રમાણે–
स्थावरं विंशतेर्लक्ष, जलजं नवलक्षकम् । कृमिश्चरुद्रलक्षश्च, दशलक्षश्च पक्षिण: ॥ त्रिंशल्लक्षं पशूनां च, चतुर्लक्ष तथा नरः । ततो मनुष्यतां प्राप्य ततः कर्माणि साधयेत् ॥
વૃક્ષાદિ સ્થાવરનિ ૨૦ લાખ, જલજતુનિ ૯ લાખ, કૃમિની ૧૧ લાખ, પક્ષિાની ૧૦ લાખ, પશુયોનિ ૩૦ લાખ અને મનુષ્યનિ ૪ લાખ. આ ચોરાશી લક્ષ યોનિમાં મનુષ્યયોનિ પ્રાપ્ત કરીને શ્રેષ્ઠ કર્મો કરવાં.”
છ પર્યાપ્તિ આત્મા ચોરાશી લાખ નવનિમાં પરિભ્રમણ કરે છે, તેને અર્થ એ નથી કે ત્યાં તે જાતનું શરીર તૈયાર હોય છે, તેમાં તે પ્રવેશે છે; પણ તેનો અર્થ એ કે તે ત્યાં ઉત્પન્ન થઈને પિતાના કર્માનુસાર દેહની રચના કરે છે. તે માટે શાસ્ત્રકારોએ છ પર્યાપ્તિને જે કમ વર્ણવ્યો છે, તે બરાબર લક્ષમાં રાખવા જેવું છે. છ પર્યાપ્તિમાં પહેલી આહારપર્યાપ્તિ છે, બીજી શરીરપર્યાપ્તિ છે, ત્રીજી ઈન્દ્રિય પર્યાપ્તિ છે, ચોથી શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ છે, પાંચમી ભાષા પર્યાપ્તિ છે અને છઠ્ઠી મન પર્યાપ્તિ છે.
પર્યાપ્તિનું અંતરંગ કારણ કામણગ છે અને બાહ્ય કારણ પુદગલગ્રહણ છે. પુદગલમાં રહેલ પરિણમનશક્તિને ઉપયોગમાં લેવાની જીવની શક્તિ એનું નામ પર્યાપ્તિ છે.
Page #114
--------------------------------------------------------------------------
________________
આત્મા એક મોટો પ્રવાસી
પૂર્વ સ્થાને પિતાને દેહ છેડી પિતાની નવી આનુપૂર્વી, ગતિ, જાતિ, આદિ નામકર્મરૂપ કામણ શરીર અનુસાર નવીન જન્મક્ષેત્રમાં પહોંચી સ્વજાતિયોગ્ય દેહ ધારણ કરવા જીવ જે શક્તિ વડે પુદ્ગલ ગ્રહણ કરે છે, તેને આહારપર્યાપ્તિ કહેવામાં આવે છે. આહારપર્યાપ્તિ વગેરે પર્યાપ્તિએ સર્વ જીવો બીજા જન્મમાં આવતાં જ શરૂ કરે છે. તેમાં આહારપર્યાપ્તિ પહેલા સમયે જ પૂરી થાય છે અને બાકીની પર્યાપ્તિઓ અંતમુહૂર્તમાં પૂરી થાય છે. '
આહારપર્યાપ્તિ વડે ગ્રહણ કરેલ અને બલરસ રૂપે થયેલ પુદગલમાંથી ખલ-અસાર પુદ્દગલને ત્યાગી બીજા સાર પુદગલને ધાતુરૂપે પરિણમાથી શરીરનામકર્મ અનુસાર તેને દેહરચનામાં રૂપાંતર કરવાં એ શરીરપર્યાપ્તિ છે.
સાત ધાતુ રૂપે પરિણુમાવેલ પુદગલમાંથી ઇન્દ્રિયોગ્ય પુગલ ગ્રહણ કરી ગતિ, જાતિ આદિ નામકર્મ અનુસાર દેહની ઇન્દ્રિયરચના કરવામાં તેને રૂપાંતર કરવા એ ઈન્દ્રિય પર્યાપ્તિ છે.
સાત ધાતુ રૂપે પરિણાવેલ પુદ્ગલમાંથી ઉદ્દભવ પામતી શક્તિ વડે શ્વાચ્છવાસ ચગ્ય પુદ્ગલ ગ્રહણ કરી તેને શ્વાસોચ્છવાસ રૂપે પરિણુમાવી શ્વાસોચ્છવાસની લે-મૂક કરવી એ શ્વાસે શ્વાસપર્યાપ્તિ છે.
સાત ધાતુ રૂપે પરિણાવેલ પુદ્ગલમાંથી ઉદ્માવતી શક્તિ વડે ભાષાવર્ગણાનાં પુદગલે ગ્રહણ કરી તેને વચનરૂપે પરિણાવી વચન રૂપે લે-મૂક કરવા એ ભાષા પર્યાપ્તિ છે.
* આ કમને પરિચય બાવીશમાં વ્યાખ્યાનમાં અપાયેલે છે.
Page #115
--------------------------------------------------------------------------
________________
આત્મતત્વવિચાર
voru
wwwwwwwww
સાત ધાતુરૂપે પરિણાવેલ પુદગલમાંથી ઉદ્ભવતી શક્તિ વડે મને વર્ગણાનાં પુદ્ગલે ગ્રહણ કરી તેને મનરૂપે પરિ શુમાવી, અવલંબીને, વિસર્જન કરવાની શક્તિ વડે વિચાર, ચિંતન, મનન આદિ મનોવ્યાપારમાં ઉતારવા એ મનઃ પર્યાપ્તિ છે. - શરીરની રચના પ્રથમ થાય છે અને આત્મા તેમાં પછી પ્રવેશે છે, એમ જે માનવામાં આવે તો તે વ્યાજબી નથી, કારણ કે એ રીતે તે મશીનમાંથી બહાર પડતી ટીકડીઓની માફક પુદ્ગલનાં બનેલાં બધાં શરીર સરખાં જ હોવા જોઈએ; પણ તમે જુઓ છે કે તેમાં કેટલું બધું તફાવત હોય છે.' કઈ એમ કહેતું હોય કે જુદાં જુદાં વીર્ય અને રજને લીધે (ઉત્પાદન પદાર્થોને લીધે) આમ બને છે, તે એમ કહેવું પણ યુક્ત નથી, કારણ કે એક જ માતાપિતાથી ઉત્પન્ન થતાં સંતાનનાં શરીર પણ રૂપરંગ, લાવણ્ય, આકૃતિ અને
૧. જૈન શાસ્ત્રોમાં આકૃતિને માટે સંસ્થાન શબ્દ જાયેલ છે અને તેના છ પ્રકારે માનવામાં આવ્યાં છે. (1) સમચતુરસબધા અંગે પ્રમાણપત અને લક્ષણયુક્ત. (૨) ન્યાધિપરિમંડલનાભિની ઉપરનો ભાગ પ્રમાણે પેત અને લક્ષણયુક્ત, પણ નીચેને ભાગ પ્રમાણ અને લક્ષણથી રહિત. (૩) સાદિ-નામીની નીચેનાં અંગે પ્રમાણપત અને લક્ષણયુક્ત પણ ઉપરના અંગો પ્રમાણ અને લક્ષણથી રહિત. (૪) વામન-હાથ, પગ, મસ્તક, ડોક પ્રમાણોપેત તથા લક્ષણયુત પણ બીજાં અંગો પ્રમાણ તથા લક્ષણથી રહિત. (૫) કુજ હાથ, પગ, મસ્તક, ડોક પ્રમાણ તથા લક્ષણથી રહિત પણ બીજાં અંગો પ્રમાણે પેત અને લક્ષણથી યુક્ત, (૬) હેડક-શરીરનાં બધાં અંગે પ્રમાણુ અને લક્ષણથી રહિત.
Page #116
--------------------------------------------------------------------------
________________
આત્મા એક મોટે પ્રવાસી
બાંધાઓમાં જુદી જુદી જાતના હોય છે, એટલે આત્મા દેહમાં ઉત્પન્ન થતું નથી, પણ દેહને બનાવે છે અને પૂર્વકમ અનુસાર તેનું નિર્માણ કરે છે.
( દેહધારણુકિયા આત્માની આ દેહધારણક્રિયા વસધારણ જેવી છે. તે માટે ભગવદગીતામાં કહ્યું છે કે – वासांसि जोर्णानि वया विहाय,
नवानि गृह्णाति नरोऽपराणि । तथा शरीराणि विहाथ जीर्णा
જેમ મનુષ્ય જૂનાં વસ્ત્રો ત્યજીને નવાં વસ્ત્ર ધારણ કરે છે, તેમ દેહધારી આત્મા, જૂનાં શરીર ત્યજીને નવાં શરીર ધારણ કરે છે.”
૧. જૈન શાસ્ત્રોમાં શરીરના બાંધાને માટે સંઘયણ-શબ્દ વપરાયેલ છે અને તેનાં પણ છ પ્રકારો માનવામાં આવ્યા છે. (૧) વજનષભ, નારાચ, સંઘયણ જે સાંધામાં મટબંધ (એક પ્રકારનું બંધન,) તેને ફરતે પાટે અને તેની વચ્ચે વજ જેવી ખીલી મારેલી હેય, (૨) અષભ, નારાચ, સંઘયણ જેમાં ખીલી ન હેય પણ મર્કટબંધ અને પાટે હેય. (૩) નારા, સંઘયણ જેમાં કેવળ મટબંધ હેય. (૪) અધનારાય, સંઘયણ જેમાં અર્ધ મર્કટબંધ હોય, (૫) કીલિકા, સંઘયણ જેમાં મર્કટબંધ બિલકુલ ન હોય પણ એ સાંધા ખીલીથી જડેલા હેય. અને (૬) છેવહેં, સંઘયણ જેમાં સાંધાઓ માત્ર એકબીજાને અડીને રહેલા હેય. તીર્થકરે અને ચરમશરીરી પ્રથમ સંઘયણવાળા હોય છે..
Page #117
--------------------------------------------------------------------------
________________
આત્મતત્વવિચાર
આત્માની એક દેહધારણ કરીને છોડવા સુધીની કિયાને આપણે ભવ કે અવતાર કહીએ છીએ. આ ભવ કે અવતારની શરૂઆત ગર્ભ ધારણ કે જન્મથી થાય છે અને અંત મરણથી આવે છે, એટલે આત્મા જન્મે અને મર્યો એ શબ્દ ઔપચારિક છે. જન્મ અને મરણ દેહનાં થાય છે, પણ આત્માનાં થતાં નથી.
આત્મા ક્યારે પણ જન્મતે નથી, એટલે તે આજ કહેવાય છે અને કદી પણ નાશ પામતે નથી, એટલે અવિનાશી કે અમર કહેવાય છે. તે અરૂપી હોવાથી શો વડે છેદાન્ત–ભેદા નથી, અગ્નિ વડે બળત-પ્રજળતો નથી, પાણી વડે ભીંજાતું નથી કે પવન વડે સૂકાતો નથી. તે ગમે તેવી કઠિન દિવાલે કે પહાડને નિમિષમાત્રમાંક ભગવદ્દગીતાના બીજા અધ્યયનમાં નિખ પંક્તિઓ નજરે પડે છે -
જૈન છિનિત શાસ્ત્રાળિ, નૈનં ઢતિ વાવ: | न चैनं क्लेदयंत्यापों न शोषयति मारुतः ॥
આ આત્માને શાસ્ત્રો છેદતા નથી, અને અગ્નિ બાળ નથી, અને પાણું ભીંજવતું નથી અને પવન સૂકવતું નથી, 1 x અહીં નિમિષમાત્ર શબ્દનો પ્રયોગ વસ્તુસ્થિતિ સરલતા સમજવામાં આવે તે માટે કરે છે. વાસ્તવિક રીતે આત્મા નિમિષના અસંખ્યાતમા ભાગે એટલે એક, બે, ત્રણ સમયમાં જ પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી જાય છે. આત્માની આ ગતિને વિગ્રહગતિ કહેવામાં આવે છે, આત્માની સ્વાભાવિક ગતિ ઉષ્ય છે, તે ઉપર જણાવ્યું છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
આત્મા એક માટે પ્રવાસી
૭૩
ઓળંગી જાય છે અને કોઈ તેની રૂકાવટ કરી શકતું નથી. તેથી જ તે ચૌદ રાજલકના એક છેડાથી બીજા છેડા સુધી ગમે ત્યાં જઈ શકે છે.
આત્માને પ્રવાસ, આત્માનું સંસાર પરિભ્રમણ કયારે શરું થયું તે વર્ષોની સંખ્યાથી બતાવી શકાય તેવું નથી. લાખ વર્ષ પહેલાં પણ તેનું સંસારપરિભ્રમણ ચાલુ હતું, ક્રોડ વર્ષ પહેલાં પણ ચાલુ હતું અને અબજ વર્ષ પહેલા પણ ચાલુ હતું. તે માટે જે સમયનો નિર્દેશ કરો તે પૂર્વે પણ ચાલુ હતું, એટલે તે અનાદિ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે.
સોનું જેમ પહેલેથી જ માટીમાં મળી ગયેલું હોય છે, તેમ આત્મા અનાદિકાલથી કર્મથી ખરડાયેલ છે અને તેનું કર્મબંધન સમયે સમયે ચાલુ જ છે, એટલે તેનાં ફળ ભેગવવા માટે તેને દેહ ધારણ કરે પડે છે. જ્યારે કર્મને નવીન બંધ થતું અટકી જાય છે અને સત્તામાં રહેલા કર્મો ખરી જાય છે, ત્યારે તેને નવીન જન્મ ધારણ કરવું પડતું નથી. એ વખતે તે પોતાની સ્વાભાવિક ઉદર્વગતિથી લેકના અગ્રમાને પહોંચી જાય છે અને સિદ્ધશિલાના અગ્રભાગે બિરાજી મોક્ષનાં અક્ષય-અનંત સુખનો ઉપભોક્તા બને છે. ત્યારથી આ મહાન પ્રવાસીને પ્રવાસ પૂરો થાય છે અને તે એક જ સ્થાને અનંત કાળ સુધી સ્થિર રહે છે.
Page #119
--------------------------------------------------------------------------
________________
-
-
*
જ.
152amboooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooA
Is & i s :
મુજબ, ચિTO
છે આ ના હ ક છે જકKE
હકક _QGtorbossifoooooooooooooooooooo
Boooooooooooooooooooooooohoon
છે
TO
વ્યાખ્યાન ચેાથું
પુનર્જન્મ મહાનુભાવે !
શ્રતસ્થવિર ભગવતે રચેલું શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર, તેનું છત્રીશમું અધ્યયન અને તેમાં અ૯પસંસારી આત્માનું વર્ણન તેના પરથી આત્માને વિષય ચાલે છે.
આત્મા એક મોટો પ્રવાસી છે અને તે અનાદિ કાળથી પિતાનાં કર્માનુસાર ચાર ગતિ અને ચોરાશી લાખ જીવયોનિમાં પરિભ્રમણ કર્યા કરે છે. આ પરિભ્રમણને અંત ત્યારે જ આવે છે કે જ્યારે તે મુક્તિની પ્રાપ્તિ કરે છે. આ હકીકત તમને ગત વ્યાખ્યાનમાં વિસ્તારથી જણાવી છે, પણ કેટલાકને પુનર્જનમ વિષે શંકા છે, એટલે એ સંબંધી વિશેષ વિચારણા કરીશું.
જેમને પુનર્જન્મ વિષે શંકા છે, તેઓ એમ કહે છે કે “જે અમારે પુનર્જન્મ થયે હોય તે અમને પૂર્વભવની વાત યાદ કેમ ન રહે? જયારે અમે પચીસ, પચાસ કે તેથી પણ અધિક વર્ષની વાત યાદ રાખી શકીએ છીએ, ત્યારે અમને પૂર્વજન્મની વાત પણ યાદ રહેવી જ જોઈએ. કોઈ એમ કહેતું હોય કે અમારી યાદદાસ્ત એટલી તીવ્ર નથી કે આ બધું યાદ રહી શકે, તે આ જગતમાં એવી યાદદાસ્તવાળા માણસો પણ પડયા છે કે જે એક વાર
* મૃત્યુ પછી ફરી જન્મવું તે પુનર્જન્મ,
Page #120
--------------------------------------------------------------------------
________________
પુનર્જન્મ
૭૫
જોયેલું કે એકવાર વાંચેલું ભૂલતા નથી, તેમને પણ પૂર્વજન્મની વાતે યાદ નથી, એટલે માનવાને કારણ છે કે પુનર્જન્મ જેવી કઈ વસ્તુ જ નથી.”
પુનર્જનમને સિદ્ધાંત સર્વ કથિત છે.
આ દલીલનું અમે બરાબર નિરાકરણ કરશું, પણ તે પહેલાં એટલું જણાવવા ઈચ્છીએ છીએ કે પુનર્જન્મને સિદ્ધાંત કેઈએ કપેલો નથી, પણ જેઓ ભૂત, વર્તમાન અને ભવિષ્યકાલીન સર્વ પદાર્થોના સર્વ પર્યાને (સવરૂપિને) સાક્ષાત્ જાણી-જોઈ શકે છે. તેમણે કથન કરેલ છે, એટલે તે અન્યથા હોય જ નહિ, એ સર્વજ્ઞ મહાપુરુષે વીતરાગ હતા, એટલે તેમને કોઈ પ્રત્યે રાગ કે કોઈ પ્રત્યે દ્વેષ ન હતું. બીજા શબ્દોમાં કહીએ તે તેમને આ જગતને કોઈ પણ સ્વાર્થ ન હતો કે પિતાનાં જ્ઞાનમાં વસ્તુને જુએ એક પ્રકારની અને વર્ણવે બીજા પ્રકારની એટલે તેમણે વચને જે પ્રકારે કહૃાાં છે, તે પ્રમાણે જ તેને માનવી જોઈએ. ધર્મશ્રદ્ધાળુ આત્માઓ તે એ વચન એ જ પ્રમાણે ગ્રહણ કરે છે.
અનંત જ્ઞાનીનાં વચન પર વિશ્વાસ ન રાખો અને પિતાની મામુલી-તુચ્છ બુદ્ધિ પર વિશ્વાસ રાખ, એ કઈ જાતનું ડહાપણ? તમારે મોટી ઈમારત બાંધવી હોય તે તમારી બુદ્ધિ પર વિશ્વાસ રાખે છે કે ઈજનેરની બુદ્ધિ
કે કેવળજ્ઞાનીને પ્રથમ જ્ઞાન અને પછી દશન હોય છે એટલે અહીં જાણી-જોઈ શકે છે, એ પ્રયોગ કરે છે. તેની વિશેષ હકીકત આગળ આવશે.
Page #121
--------------------------------------------------------------------------
________________
આત્મતત્વવિચાર
ઉપર ? રેગનિવારણ કરવું હોય તો તમારી બુદ્ધિ પર વિશ્વાસ રાખે છે કે વૈદ્ય-હકીમ-ડૉકટરની બુદ્ધિ પર જે આવી બાબતમાં તમે તમારી બુદ્ધિ પર વિશ્વાસ ન રાખતાં એક કુશળ ઈજનેર કે કુશળ વિદ્ય-હકીમ-ડૉકટરની બુદ્ધિ પર વિશ્વાસ રાખે છે, તે તત્વની બાબતમાં તરવપારંગત એવા સર્વજ્ઞ ભગવંત પર વિશ્વાસ કેમ રાખતા નથી?
સર્વજ્ઞ ભગવંતે સંસારને ભવસમુદ્ર કહ્યો છે, તેને અર્થ એ છે કે ભવની સંખ્યા સમુદ્રમાં રહેલાં જલબિંદુએની જેમ અનંત છે. આ ભવની અનંતતા પુનર્જન્મને માન્યા સિવાય શી રીતે ઘટી શકે? જે ફરી જન્મ થત હોય તે જ ભવની સંખ્યા અનેક-અસંખ્યાત-અનંત સુધી પહોંચે. વળી પુણ્ય–પાપને એટલે સારાં અને ખોટા કર્મોને ભગવટે કરવા માટે જીવને અમુક ગતિમાં ઉત્પન્ન થવું પડે છે, એમ પણ તેમણે કહેલું છે, તે પુનર્જનમ સિવાય
શી રીતે સંભવી શકે? વિશેષમાં એ સર્વજ્ઞ મહાપુરુષોએ પિતાના પૂર્વજોની હકીકત વિસ્તારથી કહેલી છે, તેથી પણ પુનર્જન્મ હોવાની ખાતરી થાય છે. જે પુનર્જન્મ જેવી કોઈ વસ્તુ જ ન હોય તે એ મહાપુરુષે પૂર્વભવનું વર્ણન શા માટે કરે ? બુદ્ધ પણ પિતાના પૂર્વભવોનું વર્ણન કરેલું છે અને હિંદુ મહર્ષિઓએ પણ પૂર્વભવની અનેક કથાઓ કહેલી છે. આ રીતે આર્ય સંસ્કૃતિ તે પુનર્જ. ન્મમાં દઢ શ્રદ્ધા ધરાવનારી છે.
કોઈ પણ વસ્તુ ત્રણ પ્રકારે સિદ્ધ થાય છે–પૃતથી (શાસ્ત્રપ્રમાણેથી), યુક્તિથી (દલીલથી) અને અનુભૂતિથી
Page #122
--------------------------------------------------------------------------
________________
પુનજ મ
७७
~~^^
( અનુભવ પરથી ). તેમાં શ્રુતિની વાત પણ આપણે કરી ગયા. હવે આવીએ યુક્તિ પર. પુનર્જન્મ માનવાનાં કારણેા.
પૂર્વજન્મની વાત યાદ નથી, માટે પુનર્જન્મ નથી, એમ કહેનારને આપણે પૂછી શકીએ કે ‘તમને ગર્ભની વાત યાદ છે ખરી? જો ગર્ભની વાત યાદ હોય તેા કહી બતાવેા.’ તે શું જવાબ આપશે? ‘ગલની વાત યાદ નથી. ’ એ જ કે બીજી કઈ? જો ગર્ભની વાત યાદ નથી તે! તમે ગલને માના છે કે નહિ ? તમે ગર્ભમાંથી ઉત્પન્ન થયા કે આ જગતમાં એમને એમ પટકાઈ પડયા ? એના પણ જવાબ આપે.
આ જગતમાં જેટલા મનુષ્ય જન્મ્યા છે, તે બધા એક વાર માતાના પેટમાં હતા, નીચે માથુ અને ઉપર પગ. એ રીતે નવ માસથી પશુ અધિક સમય તેમાં લટકયા હતા. એ હતી અધારી કાટડી! અને તેમાં હતી અનાજને પણ પચાવી દે એવી ઉત્કૃષ્ટ ગરમી! ઉપરાંત ત્યાં માઢુ ફેરવી લેવાનુ' મન થાય એવી દુર્ગંધ પણ હતી! રહેવાનુ હતુ' ખરાખર જકડાઇને, ન હાથ લાંમા થાય કે ન પગ મૂકા થાય. પણ ગર્ભમાંથી બહાર આવ્યા પછી એકદમ પલટી થયા અને આપણે એ બધુ... ભૂલી ગયા. તેથી એમ કહેવાશે ખરૂ કે આપણે ગર્ભમાં હતા જ
નહિ ?
›
જો મનુષ્યને ગર્ભાવસ્થાનુ આ દુઃખ યાદ રહે તે ક્રી ગભ માં આવવાનું પસંદ કરે જ નહિ, પણ મનુષ્ય
Page #123
--------------------------------------------------------------------------
________________
૭૮
આત્મતત્વવિચાર
એ બધું ભૂલી જાય છે અને જે નવું જીવન પ્રાપ્ત થયું છે, તેમાં જ આનંદ માને છે.
આપણું જીવન નદીના બે કિનારાને જોડતાં પુલ જેવું છે. તેમાં એક કિનારાને આપણે જન્મ કહીએ છીએ અને બીજા કિનારાને મરણ કહીએ છીએ. વાસ્તવિકતાએ કઈ તફાવત નથી. એકમાં આવવાનું છે, બીજામાં જવાનું છે. આવનાર પૂર્વમાં મરીને જ આવે છે અને જનાર પણ મરીને જ જાય છે. પણ આપણે જન્મ વખતે વાજાં વગાડીએ છીએ, મીઠાઈઓ વહેચીએ છીએ અને માટે ઉત્સવ માંડીએ છીએ,
જ્યારે મૃત્યુ વખતે રોકકળ કરીએ છીએ ને દિવસે સુધી શોક પામીએ છીએ. આનું કારણ શું ? આપણે રાગ, આપણે સ્વાર્થ કે બીજું કંઈ ? રાગ અને દ્વેષ એ બે જ આપણને આ સંસારમાં રખડાવનારા મહાન શત્રુઓ છે, છતાં આપણે તેની સખત મૂકતા નથી, એ શું ઓછું ખેદજનક છે?
મનુષ્ય ગર્ભાવસ્થાનું દુઃખ બહાર આવતાં કેમ ભૂલી જાય છે? તે પણ તમને સમજાવવા માગીએ છીએ. મરણ પથારીએ પડેલો માણસ એમ કહે છે કે “જે હું બચીશ તે ધર્મ કરીશ.” પણ તે ખરેખર બચી જાય તે શું કરે છે? માંદગીમાં જે અનેક પ્રકારનું દુઃખ ભેગવવું પડયું હતું, તેમાંથી છૂટકારો થયાને આનંદ માણે છે અને એ આનંદમાં પિતે કરેલે સંકલ્પ ભૂલી જાય છે.
તમે એક હેડીમાં બેઠા છે અને પવનનું તોફાન થતાં હેડી ડગમગવા લાગે, ત્યારે શું કહે છે?” “હે પ્રભુ! મને બચાવો ! હે શાસનદેવ મારી રક્ષા કરે! હે ચકેશ્વરી માતા!
Page #124
--------------------------------------------------------------------------
________________
પુનમ
મારે વારે ધાઓ. હે પદ્માવતી માતા! આ પવનનાં તોફાનને શાંત કરી દો.” વગેરે વગેરે. પરંતુ પવનનુ તેફાન પસાર થઈ ગયા પછી તમે એ બધાંને કેટલા યાદ કરો છે? બે-ચાર વાર નામ લેવું એ યાદ કર્યા ન કહેવાય. દિલમાં બરાબર રટણ ચાલે ત્યારે યાદ કર્યા કહેવાય. આવી રીતે યાદ કેટલી વખત કરે છે ?
કોઈ જુવાનનું મરણ થાય છે અને તમે આભડવા જાઓ છો, ત્યારે તમારા મનમાં કેવા વિચાર આવે છે? અહે! આ સંસાર અસાર છે ! મૃત્યુ કોઈને મૂકતું નથી! મારે પણ વહેલું-મંડું આ રીતે જવું પડશે, માટે હવે બીજું બધું છોડીને ધર્મની આરાધનમાં જ લાગી જાઉં.” પણ આભડીને પાછા આવે છે ને વ્યવહારમાં પડે છે, ત્યારે તેમાંનું કેટલું યાદ રહે છે ? એ જ ખાન, એ જ પાન, એ જ રહેણી અને એ જ કરણી! બધું પૂર્વવત્ ચાલુ થઈ જાય છે અને પેલે સમશાનિયે વરાગ્ય ભંસાઈ જાય છે.
નાનું બાળક એક રમકડાંથી રમે છે. એ રમકડું હાનિકારક છે, પણ તેને આંચકીને લઈ લેવામાં આવે તે બાળક રડે છે અને તેફાન કરે છે, પરંતુ જો તેને ફેસલાવીને બીજું રમકડું હાથમાં મૂકી દઈએ તો તે રાજી થાય છે અને તેનાથી રમવા લાગે છે, એટલે પહેલાનું રમકડું આપોઆપ છૂટી જાય છે. તે જ રીતે મનુષ્યને નવું જીવન પ્રાપ્ત થાય છે. એટલે તે ગર્ભાવસ્થાનું દુઃખ ભૂલી જાય છે.
ગર્ભાવસ્થામાં બાળક કઈક વખત રડતું હોય છે. એ સંબંધી એક કિસ્સો યાદ આવે છે, અમદાવાદમાં એક
Page #125
--------------------------------------------------------------------------
________________
આત્મતરવવિચાર
ડૉકટરની સ્ત્રીનું પેટ વધ્યું. ડોકટરે માન્યું કે તે ગાંઠ છે. અમદાવાદના સારા સારા ડૉકટરોને લાવવામાં આવ્યા. બધાએ દર્દીને તપાસીને એકીમતે જાહેર કર્યું કે “આના પેટમાં ગાંઠ છે, તે દૂર કરવા ઓપરેશન કરવું પડશે.”
ઓપરેશનની તૈયારીઓ થઈ. દર્દી સ્ત્રીને ઓપરેશન ટેબલ પર સુવાડવામાં આવી. હવે તે જ વખતે મીરજને એક પ્રખ્યાત ડૉકટર કઈ કામપ્રસંગે અમદાવાદ આવ્ય હતો. તેની ફી એક હજાર રૂપિયા હતી. તેના આવવાની આ ડોકટરને ખબર પડી, એટલે તેને બોલાવીને સલાહ લેવાનું નક્કી કર્યું. પત્ની પર તેને ઘણો પ્રેમ હતું. તે સારી થતી હોય તે હજાર રૂપિયા એ તેને મન મટી વિસાત ન હતી.
તેણે મીરજના ડોકટરને બોલાવ્યું અને એ સ્ત્રીનું પિટ જેયું. પછી તે હસતાં હસતાં કહેવા લાગ્યા કે “તમે
આ શું કરી રહ્યા છે?” પેલા ડોકટરો પણ મનમાં હસવા લાગ્યા, તેઓ વિચાર કરે છે કે, “ કે મૂખે છે? આટલું પણ સમજ નથી?” પછી પ્રકટ રીતે જવાબ આપ્યો કે
ઓપરેશન કરીએ છીએ. ” પેલાએ પૂછ્યું : “શાનું ? ડૉકટરોએ કહ્યું કે “ગાંઠનું” ત્યારે મીરજના ડોકટરે કહ્યું કે “અરે ભાઈઓ! આ ગાંઠ નથી, આ તે ગર્ભ છે.” આમ કહીં તેણે સ્ત્રીનાં પેટ પર ભૂંગળી મૂકી બધાને બતાવ્યું કે બાળક પણ ગર્ભમાં ઝીણું ઝીણું રડે છે.
આ જોઈ અમદાવાદના ડૉકટરે ખસિયાણા પડી ગયા. જે તેઓએ આ સ્ત્રીનું ઓપરેશન કર્યું હોત તો બે જીવની હાની થાત અને વધારામાં પેલા ડૉકટરનું જીંદગી સુધી મહેણું
Page #126
--------------------------------------------------------------------------
________________
પુનર્જન્મ
રહેત. થોડા સમય પહેલાં મીરજના ડોકટરની મનમાં હસી કરનારાઓએ તેને આભાર માન્ય. આ સ્ત્રીએ પછી ગર્ભનું પાલન કર્યું અને પૂરા દિવસે પુત્ર અવતર્યો.
મરણનું દુ:ખ જન્મનાં દુઃખ કરતાં આઠ ગણું વધારે હોય છે. હજારો-લાખે વીંછી કરડે અને જે યાતના ભોગવવી પડે, તેવી યાતના મરણ વખતે જીવને ભેગવવી પડે છે. ત્યાંથી તે જન્મક્ષેત્રમાં પ્રવેશે છે, ત્યારે મરણનાં દુખની સરખામણીમાં ગનું દુઃખ ઓછું હોવાથી તે પહેલાનું બધું ભૂલી જાય છે.
જેઓ પચીસ કે પચાસ વર્ષની વાત યાદ રાખવાનું કહે છે તેમને તેમનાં વર્તમાન જીવનનાં પહેલા અને બીજા વર્ષની હકીકતે પૂછીએ તે કહી શકશે ખરા ? જે તમને પિતાના જીવનનાં પહેલાં અને બીજા વર્ષની વાત યાદ નથી, તે પહેલું અને બીજું વર્ષ હતું જ નહિ, એમ કહેવાશે ખરું?
આત્મા જ્યારે ગર્ભમાં હોય છે, ત્યારે તે કોઈની સેબતમાં આવતું નથી, છતાં એક બાળક ક્રૂર, બીજે દયાળુ, ત્રીજે લેભી તે થે ઉદાર શા માટે ? તેને સ્વભાવ ઘણી વાર માતાપિતાથી પણ વિરુદ્ધ જોવામાં આવે છે. મમ્મણશેઠ કૃપણ હતા. પણ તેની માતા કૃપણ ન હતી. વસુદેવ ભેગી હતા અને તેમના છ પુત્રે પરમ વિરાગી હતા. બહાદુર માતાને પુત્ર કાયર અને કાયર માતાનો પુત્ર બહાદુર, મૂર્ખ પિતાને પુત્ર જ્ઞાની અને જ્ઞાની પિતાને પુત્ર મૂર્ખ જોવામાં આવે છે. વળી તીર્થકરે અસાધારણ કટિના
Page #127
--------------------------------------------------------------------------
________________
આત્મતત્વવિચાર
હોય છે, તેના માટે શું કહેશે? આને ખુલાસો એક જ હોઈ શકે કે આત્માએ જ્યારે આ દેહ ધારણ કર્યો, ત્યારે તે પૂર્વભવના સંસ્કારોની કેટલીક મૂડી પોતાની સાથે લેતે આવ્યું હતું અને તે જ આ રીતે વ્યક્ત થઈ રહી છે.
અહીં એ પણ જણાવી દઈએ કે આત્મા જ્યારે એક દેહ છેડીને બીજે દેહ ધારણ કરવા માટે ગતિ કરે છે, ત્યારે તેની સાથે આ સંસ્કારોની મૂડી ઉપરાંત તેજસ અને કામણ નામના બે શરીરો પણ હોય છે. આ શરીર અતિ સક્ષમ હોવાથી કોઈ તેની રૂકાવટ કરી શકતું નથી. એટલે આત્માની સાથે તે ગમે ત્યાં જઈ શકે છે
પાંચ પ્રકારનાં શરીર, અહીં તમને પ્રશ્ન થશે કે શરીર કેટલી જાતનાં હોય છે ? એટલે તેને ખુલાસે કરી દઈએ. શાસ્ત્રકાર ભગવંતે શ્રીપનાવણાસૂત્રમાં કહ્યું છે કે–રાતે ઘનત્તા, તંગદ્દા રોળેિ વેaણ બહાણ, તે ક્ષણ / જ્ઞાની ભગવતેએ પાંચ પ્રકારનાં શરીર કહેલાં છે, તે આ પ્રમાણે ઔદારિક, વિક્રિય, આહારક, તેજસ અને કામણ
જે શરીર ઉદાર એટલે ઉત્કૃષ્ટ પુદ્ગલેનું બનેલું હોય તે ઔદારિક કહેવાય. અથવા અન્ય શરીરની અપેક્ષાએ જે ઉચ્ચ સ્વરૂપવાળું હોય તે ઔદારિક કહેવાય. અથવા જેનું છેદન, ભેદન ગ્રહણ દહન વગેરે થઈ શકે તે ઔદારિક કહેવાય.
Page #128
--------------------------------------------------------------------------
________________
પુનર્જન્મ
સુરણ,
શાસ્ત્રમાં ઔદારિકને માટે લોહિય શબ્દ છે, તે રાજી કે બોરાજી પરથી ખીલેા છે. તેમાં કરણ ના અથ છે વિરલ, એટલે આ શરીર અન્ય શરીરાની અપેક્ષાએ સ્વલ્પ પ્રદેશવાળું છે. વિરલ પ્રદેશવાળું છે. રાજ ના અથ છે ઉદાર, એટલે આ શરીર બધાં શરીરા કરતાં થૂલ છે, એમ સમજવાનુ' છે. ોહ ના અથ છે હાડ-માંસ એટલે જે શરીરમાં હાડ-માંસ વિગેરે હોય તે ઔદારિક, બાકીનાં શરીરીમાં હાડ-માંસ હતાં નથી.
૮૩
જે શરીર નાનામાંથી માટુ' થવાની અને માટામાંથી નાનું થવાની, અથવા જાડામાંથી પાતળું થવાની અને પાતળામાંથી જાડુ' થવાની અથવા એક રૂપમાંથી અનેકરૂપ ધારણ કરવાની અને અનેક રૂપમાંથી એક રૂપ ધારણ કરવાની વિક્રિયાને પામે તે વૈક્રિય કહેવાય. દેવ અને નારકીએને આવું શરીર જન્મથી હાય છે અને મનુષ્ય અને તિય`ચને લબ્ધિથી પ્રાપ્ત થાય છે. ઔદારિક શરીર આત્માથી છૂટુ પડયા પછી પણ એવું ને એવું રહી શકે છે, જ્યારે વૈક્રિય શરીર આત્માથી છૂટું' પડયા પછી કપૂરની જેમ ઉડી જાય છે-વિખરાઈ જાય છે.
ચતુર્દ શપૂર્વે ધર મુનિ સૂક્ષ્મ અર્થના સદૈહ નિવારવા કેવલી ભગવડત પાસે જવા માટે અથવા તીર્થંકરની ઋદ્ધિ જોવાના હેતુથી તીર્થંકર પાસે માકલવા માટે વિશુદ્ધ પુ
* ચૌદપૂર્વને સૂત્ર અને અર્થથી જાણનાર ચતુર્દ શપૂર્વધર કહેવાય છે. ચૌદપુત્ર એ બારમાં અંગ દૃષ્ટિવાદના એક ભાગ હતા અને તેમાં અનેક ગૂઢ વિદ્યાઓ હતી.
Page #129
--------------------------------------------------------------------------
________________
આત્મતત્વવિચાર
ગલાનું બનાવેલું જે અવ્યાઘાતી શરીર ધારણ કરે છે, તે આહારક કહેવાય છે.
જે શરીર ખાધેલા આહારનું પાચન કરવામાં સમર્થ છે તથા તેજોમય છે અને ઉષ્મા આપનારું છે, તે તેજસ કહેવાય છે. અને જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોને સમૂહ જે આત્મપ્રદેશમાં એકતા પામેલ છે, તે કામણ શરીર કહેવાય છે
આ શરીરે ઉત્તરોત્તર સમ છે, એટલે દારિક કરતાં વાકય સૂમ છે, વૈક્રિય કરતાં આહારક સક્ષમ છે, આહારક કરતાં તેજસ સૂક્ષમ છે અને તેજ સ કરતાં કામણ સૂક્ષમ છે.
સંસ્કાર સંચય અને તેની સુધારણું
આત્મા શરીર દ્વારા ક્રિયા કરે છે અને તેના સંસ્કાર તેના પર પડે છે એટલે સારી ક્રિયાના સારા સંસ્કાર પડે છે અને ખરાબ ક્રિયાના ખરાબ સંસ્કાર પડે છે. જેઓ જિનમંદિરે જતા હોય, દેવદર્શન કરતા હય, સેવાપૂજા કરતા હોય, સદગુરુને સમાગમ કરતા હોય, તેમની વ્યાખ્યાનવાણી સાંભળતા હય, વ્રતનિયમ કરતા હોય તથા સારાં સારાં ધાર્મિક પુસ્તક વાંચતા હોય તે ધાર્મિક બને છે. અને જેઓ ખાવાપીવાની વાતમાં જ મગુલ રહેતા હાય, નવી નવી ભેગસામગ્રી શેધતા હેય, નાટકતમાશામાં પિતાને સમય વીતાવતા હોય તથા શરાબી, ગંજેરી કે
* કોઇથી વ્યાઘાત-બાધા ન પામે તે અવ્યાઘાતી. આ શરીર પહાડ-પત્થર ગમે તે વસ્તુને ભેદીને આરપાર ચાલ્યું જાય છે.
Page #130
--------------------------------------------------------------------------
________________
પુનર્જન્મ
જુગારી મિત્રોની સોબતમાં ફસ્યા હોય તે અધમ બને છે. જે સંગ તેવો રંગ” એ કહેવત દુનિયામાં પ્રસિદ્ધ છે.
વસ્તુપાળ-તેજપાળનું દૃષ્ટાંત સંજોગવશાત્ આ સંસ્કારો સુધરી પણ શકે છે. વસ્તુપાળ અને તેજપાળ પહેલેથી ઉદાર નહોતા. પણ એક વખત સહકુટુંબ જાત્રાએ જવાનું થયું. મિલકત ઘણી હતી, તે કોણ સાચવશે? એમ વિચારી સેના મહારનો ચરૂ ભર્યો અને તે સાથે લીધું. જાત્રામાં ગમે ત્યાં જાય, ત્યાં સાથે રાખે, પૂજા કરવા જાય તે ચરૂ જઈને જાય અને પૂજા કરીને આવે ત્યારે પાછો જોઈ લે. પૂજામાં પણ ધ્યાન ચરૂમાં રહે. ખાતાં પીતાં, ઉઠતાં, બેસતાં, નહાતાં, દેતાં બધે વખત ચરૂની ફીકર રાખે. તેમની માતા સંસ્કારી હતા તેનાથી આ સહન ન થયું. તેણે કહ્યું: “બેટાઓ! ઘડી ઘડી ચરૂમાં ધ્યાન રાખે છે, તે યાત્રા શી રીતે થશે? યાત્રામાં તે ધર્મ કરવો જોઈએ. તે આ રીતે થાય નહિ. આમાં તે મોહની વૃદ્ધિ થઈ રહી છે.”
પુત્ર વિનયી હતા. તેમણે કહ્યું : “તે આ ચરનું શું કરીએ?” માતાએ કહ્યું: “તેને વગડામાં દાટી દે. વળતી વખતે ત્યાંથી લઈ લેજો.” માતાનાં આ વચનને સ્વીકાર કરીને રાત્રિના સમયે બને ભાઈઓ એ ચરૂ દાટવા વગડામાં ગયા. ત્યાં થોડી જમીન ખેડી તે કોદાળી કઈ નક્કર વસ્તુ સાથે અથડાય. વિશેષ ખાવું તે તેમાંથી એક ચરૂ નીકળ્યો. તે હે સુધી સોનામહોરોથી ભરેલો હતો.”
તેઓ બને ચરૂ માતા પાસે લઈ ગયા. માતાને લાગ્યું
Page #131
--------------------------------------------------------------------------
________________
ટ
આત્મતત્ત્વવિચાર
~
*
કાના’
"
કે ઉપાધિ વધી. તેણે પૂછ્યું: ‘બેટા ! આ ચર્ પુત્રાએ કહ્યું કે - તેના માલિકની ખખર નથી.' માતાએ કહ્યું કે જેમ તેના ધણી તેને છેડી ગયા, તેમ તમારે પણ એને છેાડી જવા પડશે કે નહિ?' પુત્રા આ વચનના મમ સમજી ગયા. તેમણે એ ચરૂ જમીનમાં દાટચે નહિ, પણ તેમાં રહેલી લક્ષ્મી છૂટા હાથે સુકૃતમાં વાપરવા માંડી અને ખીજું પણ ઘણું ધન સારાં કામેામાં વાપરી દાનેશ્વરી તરીકે પ્રખ્યાત થયા. તાત્પર્યં` કે નિમિત્ત મળતાં મનુષ્યના સકારામાં પરિવર્તન થાય છે.
સ'સ્કારથી સ્વભાવ ઘડાય છે અને સ્વભાવ પ્રમાણે પ્રવૃત્તિ થાય છે. આ રીતે ખાળકાના જુદા જુદા સ્વભાવ અને જુદી જુદી પ્રવૃત્તિઓનું રહસ્ય પૂર્વ જન્મના સંસ્કારામાં રહેલુ' છે. આ રીતે યુક્તિથી પણ પુનર્જન્મ સિદ્ધ થાય છે.
પુનર્જન્મ કહેનારા મનુષ્યા મળી આવે છે. હવે આવીએ અનુભૂતિ ઉપર આ જગતમાં દરેક સમયે એવા કેટલાક મનુષ્ચા મળતા રહ્યા છે કે જેમને પૂર્વ ભવનું જ્ઞાન થયું હોય. આધુનિક યુગમાં પણ એવા દાખલાએ જોવામાં આવે છે અને તે વર્તમાનપત્રનાં પૃષ્ઠ પર પ્રકટ થતા રહે છે. તમારામાંના ઘણા ખરાયે તે વાંચ્યા હશે! પ્રશ્ન-પણ એવા દાખલા કેટલા ?
ઉત્તર-એવા દાખલા ભલે લાખામાં બે-ચાર હાય, પણ તે પુનર્જન્મ સાબીત કરે છે, એટલે તેની મહત્તા ઘણી છે. આવા એક દાખલા અમને યાદ છે, તે તમને જણાવીએ છીએ.
Page #132
--------------------------------------------------------------------------
________________
પુનર્જન્મ
પાટણ પાસે ચાણમા નામે એક ગામ છે. ત્યાં એક છોકરાને પૂર્વભવનું જ્ઞાન થયું તેણે કહ્યું: “હું પૂર્વભવમાં પાટણ શહેરમાં અમુક લત્તામાં રહેતા હતા. મારું નામ કેવલચંદ હતું.” આ વાતની ખાતરી કરવા લોકો તેને પાટણ લઈ ગયા. ત્યાં જે રસ્તેથી તેના ઘરે જવાતું હતું તે રસ્તે તેણે બતાવી દીધું અને ઘર પણ ઓળખી બતાવ્યું તથા તેને જે જે નિશાનીઓ બતાવી, તે પણ બધી મળતી આવી. ત્યાં તેના છોકરાને છેક મણિલાલ નામનો હતો, તેને પણ ઓળખી લીધે.
એટલે અનુભૂતિથી પણ પુનર્જન્મની વાતને સબળ ટેકે મળે છે, તેથી પુનર્જન્મના સિદ્ધાંતમાં કોઈ શંકા રાખવા જેવી નથી ૨૯
-
* મિસિસ એની બેસેજે “Reincarnation-પુનર્જન્મ” નામનું એક મહત્વપૂર્ણ પુરતક લખ્યું છે. તેમાં અનેક દાખલાદલીલેથી પુનર્જન્મની સિદ્ધિ કરેલી છે,
Page #133
--------------------------------------------------------------------------
________________
1991,200 1000
toon odoropornors cuc000
000000 000000 song
00 3000
ના
વ્યાખ્યાન પાંચમું આત્માની અખંડતા
મહાનુભાવે !
શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનાં છત્રીશમા અધ્યયનમાંથી ઉપસ્થિત થયેલા આત્માના વિષય આગળ ચાલે છે. તેમાં આત્માની અખ‘ડતા વિષે વિવેચન કરવાનું છે. આ વિષયને પસંદ કરવાનું કારણ એ છે કે આત્માની અમરતાને આત્માની અખડતા સાથે નિકટના સબધ છે, જો આત્માની અખ‘ડતા દિલમાં ન વસી, તે આત્માની અમરતા પણ દિલમાં વસ વાની નહિ; અને આત્માની અમરતા દિલમાં ન વસી તા સ્થિતિ ચાર્વાકા જેવી જ થવાની. જો આત્મા રહેવાના નથી તે। પાપપુણ્યનું ફળ ભાગવવાનું કાને ? અને પાપપુણ્યનુ ફળ ભાગવવાનુ` ન હોય તે તેના વિવેક કરવાનું પ્રત્યેાજન શુ? એટલે આત્મા નિત્ય છે, અમર છે, એ વાત અંતરના અણુએ અણુમાં ઠસાવાની જરૂર છે. તેની પુષ્ટિ માટે જ આજના આ વિષયની પસ`દગી
અખંડેની વ્યાખ્યા
અખંડ કાને કહેવાય ? તે પહેલુ વિચારીએ. જેના
* ખીજા વ્યાખ્યાનમાં દેહાત્મવાદીઓને જે ઉલ્લેખ છે, તેને અગ્રણી ચાર્વાક નામે હતેા. તે નાસ્તિક શિરામણી હોવાથી કાઇ તે પણ નાસ્તિક કહેવા હોય તેા તેની ઉપમા અપાય છે.
Page #134
--------------------------------------------------------------------------
________________
આત્માની અખંડતા
ખંડ એટલે ટુકડા ન થાય તે અખંડ કહેવાય. વિશેષતાથી કહીએ તેા જે વસ્તુના એક, અ, ત્રણ અથવા ન્યૂનાષિક રૂપમાં, પરિણામમાં, આકારમાં કે અન્ય સભાન્ય પ્રકારામાં કાઈ પણ ક્રિયાથી ટુકડા ન થઈ શકે તેને અખડ કહેવાય.
૮૯
આત્મા સદા અખંડ રહે છે.
વસ્ત્રાદિ કાલાંતરે ફાટે છે, તૂટે છે અને તેના ખ’ડ ખ'ડ ટુકડા થઈ જાય છે. વળી વાદિ તદ્દન નવાં હોય અને તેના ટુકડા કરવા ધારીએ તેા ચીરીને, ફાડીને કે તાડીને કરી શકીએ છીએ. પણ આત્માની સ્થિતિ આથી જૂદી છે. ગમે તેટલે! કાલ જવા છતાં તેને કાઈ પ્રદેશ તૂટતા નથી, છૂટા પડતા નથી કે તેનાં સ્વરૂપમાં કાઈ ન્યૂનાધિકપણુ થતુ' નથી. વળી તેના પર ગમે તેવી ક્રિયા કરવામાં આવે કે ગમે તેવા પ્રયાગ કરવામાં આવે તે પણ તેના ખ`ડ કે ટુકડા થતા નથી. ‘નૈનં છિન્ટન્તિ રાસ્રાળિ, નૈનં વૃત્તિ પાવઃ વગેરે વનાતેની આ અખ‘ડતા-અમરતાનાં કારણે જ ઉચ્ચારાયાં છે. આના અથ એમ સમજવાના છે કે આત્મા ભૂતકાલમાં અખંડ હતા, વર્તમાન કાળે પણ અખંડ છે અને ભવિષ્યમાં પણ તે અખડ જ રહેશે.
>
તમે કહેશે! કે હાથીનાં શરીરમાં રહેવા આત્મા કીડીનાં શરીરમાં પ્રવેશ કરે ત્યારે શું થતું હશે? હાથીનુ શરીર ઘણું માટુ હેય છે અને કીડીનું શરીર ઘણું નાનું
* આત્માના અતિ સૂક્ષ્મ અંશને પ્રદેશ કહેવામાં આવે છે.
Page #135
--------------------------------------------------------------------------
________________
આત્મતત્વવિચાર
હોય છે, તેથી હાથીનાં શરીરમાં રહેલે આત્મા જ્યાં સુધી ખંડ રૂપ ન બને ત્યાં સુધી કીડીના શરીરમાં શી રીતે દાખલ થઈ શકે? પરંતુ આ પ્રશ્ન આત્માનું સ્વરૂપ નહિ સમજવાને લીધે જ મનમાં ઉઠે છે.
આત્મા સંકેચ-વિસ્તારના ગુણવાળો છે.
આત્મા જેમ અખંડ છે, તેમ સંકોચ-વિસ્તારના ગુણવાળ પણ છે તેથી મેટાં અને નાનાં બધાં શરીરમાં તેમની અવગાહના પ્રમાણે વ્યાપીને રહે છે. એટલે હાથીના શરીરમાં રહેલે આત્મા કીડીનાં શરીરમાં પ્રવેશ કરે ત્યારે સંકેચાય છે, પણ ખંડિત થઈને નાને બનતો નથી. એક વની ઘડી કરીને તેને નાનું બનાવીએ તે તેને સંકોચ કર્યો કહેવાય, અને તેને ફાડીને નાનું બનાવીને તે તેને ખંડ કયા કહેવાય, તેનું ખંડન કર્યું કહેવાય. સંકોચ અને ખંડન વચ્ચેને આ તફાવત હવે તમારાં લક્ષમાં બરાબર આવી ગયો હશે
સંકેચ અને વિસ્તારને ગુણ સમજવા માટે દીપપ્રકાશનું દષ્ટાંત ઉપગી છે. એક દીપને ૪૦ x ૪૦ ફૂટના ઓરડામાં મૂક હેય તે તેને પ્રકાશ તેટલી જગામાં વ્યાપીને રહે છે, ૨૦ x ૨૦ ફૂટને એરડામાં મૂક્યા હોય તો તેને પ્રકાશ તેટલી જગામાં વ્યાપીને રહે છે અને ૧૦ x ૧૦ ફૂટના ઓરડામાં મૂક્યું હોય તે તેને પ્રકાશ તેટલી જગામાં વ્યાપીને રહે છે.
Page #136
--------------------------------------------------------------------------
________________
આત્માની અખંડતાં
આત્મા દેહ પરિમાણ છે. આત્મા દેહ પ્રમાણે વ્યાપીને રહે છે, એટલે દેહપરિમાણ કહેવાય તે આત્માના ગુણે દેહ બહાર જણાતા નથી, એટલે તેને દેહથી અધિક પરિમાણવાળો માની શકાય નહિ. જે આત્માને દેહથી અધિક પરિમાણવાળે માનીએ તે ત્યાં સુખ-દુઃખને અનુભવ શી રીતે થાય? અને સુખદુઃખને અનુભવ ન થાય તે કર્મનું ભકતૃત્વ કયાં રહ્યું ? જે કર્મનું ભકતૃત્વ ન હોય તે કર્તુત્વને પણ શું અર્થ? આ રીતે આત્માને દેહથી અધિક પરિમાણવાળો માનવા જતાં અનેક આપત્તિઓ આવે છે.
કેટલાક આત્માને દેહથી સૂક્ષ્મ પરિમાણવાળ માને છે. તેઓ કહે છે કે આત્મા તે માત્ર ચેખા કે જવના દાણું જેટલું છે. માત્ર અરીઠા જેટલો છે, માત્ર વેંત જેટલે છે, વગેરે. પણ આત્મા એ રીતે દેહથી સૂક્ષમ હોય તે કયાં રહે છે? એ પ્રશ્ન થાય છે. જે એમ કહેવામાં આવે કે તે હૃદયમાં રહે છે, તે બાકીના ભાગમાં સુખ-દુઃખનું સંવેદન
* આત્મા દેહપરિમાણ છે, એવી માન્યતા ઉપનિષદમાં પણ મળે છે, કૌષીતકી ઉપનિષદુમાં કહ્યું છે કે જેમ છે તેના સ્થાનમાં જેમ અગ્નિ તેના કુંડમાં વ્યાપ્ત છે, તેમ આત્મા શરીરના નખથી માંડીને શિખ સુધી વ્યાપ્ત છે. તૈતરીય ઉપનિષમાં આત્માને અન્નમય-પ્રાણમય, મને મય-વિજ્ઞાનમય કહેવામાં આવ્યો છે, તે શરીર પ્રમાણુ માનતાં જ ઘટી શકે છે.
Page #137
--------------------------------------------------------------------------
________________
આત્મતત્વવિચાર
કેમ થાય છે? કઈ હાથ પગ પર ટાંકણી ઘોંચે તો તરત દુખ થાય છે અને ચંદનાદિને લેપ કરે તે સુખ ઉપજે છે. એટલે આત્મા દેહથી અધિક પરિમાણવાળ પણ નથી અને સૂક્ષ્મ પરિમાણવાળ પણ નથી. પરંતુ દેહ જેટલા જ પરિમાણવાળો છે.
એક શ્રોતા અહીં પ્રશ્ન કરે છે કે “બરને ખેંચીને ખૂબ પહેલું કરીએ, અર્થાત્ તેને ઘણે વિસ્તાર કરીએ તે તેના ટુકડા થઈ જાય છે, તેમ આત્મા કઈ ઘણું મોટાં શરી૨માં જાય અને બહુ વિસ્તાર પામે તેં તેના ટુકડા થઈ જાય કે નહિ?” તેને ઉત્તર એ છે કે “આત્માની શક્તિ ચૌદ રાજકપર્યત વ્યાપવા જેટલી છે, એટલે ગમે તેવા મોટાં શરીરમાં વ્યાપવા છતાં તેના ટુકડા પડતા નથી, ખંડ થતો નથી.”
હવે બીજે શ્રોતા પ્રશ્ન કરે છે કે “શરીરની મોટામાં મટી અવગાહના ૧૦૦૦ એજનથી કંઈક અધિક હોય છે,
તેથી આત્માને વધારેમાં વધારે ૧૦૦૦ થી કંઈક અધિક વિસ્તારવાને પ્રસંગ આવે, પણ ચૌદ રાજલક જેટલું તો કઈ શરીર નથી, એટલે વિસ્તાર થવાનો પ્રસંગ શી રીતે આવે! * ગોયguસમર્ગિ શિલિમુÉ ૨૬૧ છે.
–શ્રી બૃહતસંગ્રહણીસૂત્ર. એકેન્દ્રિયનું ઉત્કૃષ્ટ દેહમાન હજાર એજનથી કંઈક અધિક હોય છે. આવા અવગાહના તેટલાં ઊંડાં જલાશયમાં કમલ આદિને આશ્રિત માનેલી છે.
Page #138
--------------------------------------------------------------------------
________________
આત્માની અખંડતા અને જો એ પ્રસંગ ન આવે તે આત્માની શક્તિ ચૌદ રાજલોકમાં વ્યાપવા જેટલી છે, તે શી રીતે જણાય ?”
તેને ઉત્તર એ છે કે શરીરની મોટામાં મોટી અવગાહના ૧૦૦૦ વૈજનાથી કંઈક અધિક હોય છે, તે બરાબર છે, પણ જ્યારે આત્માને કેવલી સમુદ્દઘાત કરવાને પ્રસંગ આવે છે, ત્યારે આત્મપ્રદેશો શરીરની બહાર નીકળે છે અને તે ચૌદ રાજલોકપયત વ્યાપે છે. તે આ પ્રમાણે જે સર્વજ્ઞા કેવલી ભગવંતને નામ, ગોત્ર અને વેદનીય એ ત્રણ કર્મની સ્થિતિ પિતાનાં આયુષ્યકમની સ્થિતિથી અધિક ભોગવવી બાકી રહી હોય તે તે કેવલી ભગવંત ઉક્ત ત્રણે કર્મની સ્થિતિ આયુષ્યકર્મની સ્થિતિ જેટલી બનાવવા માટે પિતાના આત્મપ્રદેશને શરીર બહાર કાઢી, પહેલે સમયે કાન્ત એટલે લેકના નીચેના છેડાથી ઉપરના છેડા સુધી ચૌદ રાજલોક પ્રમાણ ઊંચે અને સ્વદેહ પ્રમાણ જાડે આત્મપ્રદેશને અંડાકાર રચે છે, બીજે સમયે પૂર્વથી પશ્ચિમ અથવા ઉત્તરથી દક્ષિણ લાંબો લેકાંત સુધી કપાટ આકાર બનાવે છે, ત્રીજે સમયે ઉત્તરથી દક્ષિણ અથવા પૂર્વથી પશ્ચિમ આત્મપ્રદેશ લંબાવી બીજે
* સમુદ્દઘાતમાં આત્મપ્રયત્ન અને કર્મની ઉદીરણ મુખ્ય હેય છે. (ઉદયમાં ન આવેલા કમને આકર્ષીને ભોગવી લેવા તેનું નામ ઉદીરણા.) તે (૧) વેદના, (૨) કષાય, (૩) મરણ, (૪) વૈક્રિય, (૫) તૈજસ, (૬) આહારક અને (૭) કેવલી એમ સાત પ્રકારે હોય છે. તેમાં પ્રથમના છ છરથ જીવોને પ્રત્યેક અંતર્મુહૂર્ત પ્રમાણુ હેય છે અને છેલ્લે સર્વજ્ઞોને આઠ સમય પ્રમાણ હોય છે. આ સમુઘાતનું વિશેષ વરૂપ દંડક વિગેરેમાંથી જાણી લેવું
Page #139
--------------------------------------------------------------------------
________________
આત્મતત્વવિચાર
કપાટાકાર એટલે મથાન આકાર (ચાર પાંખવાળા રવૈયાને આકાર) બનાવી ચોથે સમયે ચાર આંતરાં પૂરે છે, એટલે તે કેવલી ભગવંતને આત્મા સ્વાત્મપ્રદેશો વડે સંપૂર્ણ લેકાકાશમાં વ્યાપ્ત થઈ જાય છે, કેમ કે એક આત્માના પ્રદેશ કાકાશ જેટલા છે.
ત્યાર બાદ પાંચમે સમયે આંતરામાં પૂર્વ સમયે પૂરેલા આત્મપ્રદેશે સંહરે છે, છત્તે સમયે મંથાનના અર્ધ ભાગના આત્મપ્રદેશે સંહરે છે, સાતમા સમયે કપાટ સંહરી લે છે અને આઠમે સમયે દંડાકાર પ્રદેશો સંહરી આત્મા પૂર્વવત હતે તેમ સંપૂર્ણ શરીરસ્થ થાય છે. આ કેવલી સમુદ્દઘાત પૂર્ણ થયા બાદ કેવલી ભગવંત અત મુહૂર્ત જીવીને મનવચન-કાયાને યોગનિરોધ કરીને મોક્ષગામી બને છે.
એક શરીરમાં આમા કેટલા ? હવે એ જાણવું જરૂરતું છે કે એક શરીરમાં એક આત્મા પણ રહે અને અનંત આત્માઓ પણ રહે. આપણા શરીરમાં તેમજ ગાય-ભેંસ–ઘે ડા–હાથીનાં શરીરમાં એક આત્મા હોય છે, માછલાં–દેડકાં–પતંગિયા–કુદાં –કીડીમંકોડી વિગેરેનાં શરીરમાં પણ એક આત્મા હોય છે, તે જ રીતે પ્રત્યેક વનસપતિકાયનાં મૂળ, પાંદડાં, બીજ, છે.લ, લાકડું, ફળ વગેરે અંગોમાં પણ એક આત્મા હોય છે, પરંતુ સાધા૨ણ વનસ્પતિકાયમાં એક શરીરે અનંતા આત્માઓ હોય છે. ત્યાં તેનું મા૫ આંગળના અસંખ્યાતમાં ભાગ જેટલું હોય છે. •
Page #140
--------------------------------------------------------------------------
________________
આત્માની અખંડતા
આટલા આત્માઓ એક સાથે શી રીતે રહી શકતા હશે? તેઓ પરસ્પર ટકરાતા હશે કે નહિ ? પરસ્પર સંઘર્ષ થતો હશે કે નહિ? તેઓ એક બીજાની અસરથી ખંડિત થતા હશે કે નહિ?” વગેરે પ્રશ્નો તમારા મનમાં ઉઠતા હશે, પણ તેનું તરત જ સમાધાન કરીશું. જેમાં એક ઓર ડામાં અનેક દીપકોના પ્રકારો સાથે રહી શકે છે તેમ એક શરીરમાં અનંત આત્માઓ સાથે રહી શકે છે, આ દીપકોના પ્રકાશે એક જ ઓરડામાં સાથે રહેવા છતાં જેમ પરસ્પર ટકરાતા નથી, પરસ્પર સંઘર્ષ પામતા નથી કે એક બીજાથી ખંડિત થતા નથી, તેમ એક શરીરમાં અનંત આત્માઓ સાથે રહેવા છતાં પરસ્પર ટકરાતા નથી. પરસ્પર સંઘર્ષ પામતા નથી કે એક બીજાથી ખંડિત થતા નથી.
કોઈ એમ કહેતું હોય કે આ આત્માઓ પાણીમાં મીઠું ઓગળી જાય - લય પામી જાય તેમ એક બીજામાં લય પામી જતા હશે તેથી જ પરસ્પર ટક્કર લાગતી નહિ હોય કે સંઘર્ષાદિ નહિ થતા હોય, તે એ કહેવું વ્યાજબી નથી. દીપકના વિવિધ પ્રકારો સાથે રહેવા છતાં જેમ પિતાનું વ્યક્તિત્વ જાળવી રાખે છે, તેમ અનંત આત્માએ સાથે રહેવા છતાં પોતાનું વ્યક્તિત્વ જાળવી રાખે છે.
દીપકના પ્રકાશ શી રીતે પિતાનું વ્યક્તિત્વ જાળવી રાખે છે?” એમ પૂછવામાં આવતું હોય તે કહીએ છીએ કે એ દીપકમાંથી કોઈપણ દીપકને બહાર લઈ જવામાં આવે તે તેને પ્રકાશ પણ તેની સાથે જ બહાર જશે
Page #141
--------------------------------------------------------------------------
________________
આત્મતત્તવિચાર
તાત્પર્ય કે અનેક દીપકોની સાથે રહેવા છતાં તે પોતાને મૂળ પ્રકાશ ગુમાવતે નથી, પિતાનું વ્યક્તિત્વ છોડતા નથી.
રે પિતાની શક્તિથી અનેક જાતનાં રૂપે બનાવી શકે છે, એ હકીકત જાણીતી છે. માને કે તેમણે આ લોકમાં એક રૂપ બનાવ્યું, તે તેઓ પોતાના આત્માને એક ખંડ કે ટુકડો તેમાં મૂકી દેતા નથી, પણ પિતાના આત્મપ્રદેશને
ત્યાં સુધી લંબાવે છે. આ લંબાયેલા આત્મપ્રદેશને કેઈની ટકર લાગતી નથી કે અગ્નિ, વાયુ જળ આદિને ઉપઘાત થતું નથી, કારણ કે સ્વભાવથી એ અખંડ અને અરૂપી છે.
જે જમાનામાં સૂક્ષમદર્શક યંત્રો ન હતાં કે ટેલીસ્કોપ ન હતા, તે જમાનામાં આ બધું કહેવાયું છે, તે શી રીતે કહેવાયું હશે ? સર્વજ્ઞ ભગવંતોએ પોતાનાં જ્ઞાનથી જે જોયું તે આપણને કહ્યું છે અને તે પરમ સત્ય છે. આજના વિજ્ઞાને આ વિષયમાં થોડો ચંચુપાત કર્યો છે, પણ તે જૈન શાસને આપેલાં જ્ઞાનને પહોંચી શકયું નથી. જેના શાસનમાં ભવ્ય તત્વજ્ઞાન ઉપરાંત ગણિત, ખગોળ, ભૂગોળ, ઈતિહાસ વિગેરેને ખજાને ભરેલ છે, ઈટાલિયન વિદ્વાન ડો. ટેસીટોરીએ ઠીક જ કહ્યું છે કે “આધુનિક વિજ્ઞાન જેમ જેમ આગળ વધતું જાય છે, તેમ તેમ જૈન સિદ્ધાં. તેને જ સાબીત કરતું જાય છે.
કાકાશ એક આત્માના પ્રદેશે લોકાકાશ જેટલા છે, એમ ઉપર કહેવામાં આવ્યું છે, એટલે અહીં કાકાશ સંબંધી પણ
Page #142
--------------------------------------------------------------------------
________________
પુનર્જન્મ
થોડી સ્પષ્ટતા કરી લઈએ, આકાશ એટલે અવકાશ (Space) એ બાબતમાં કોઈને ય મતભેદ નથી. આજના વિજ્ઞાને પણ તેની અનંતતા કબૂલ રાખી છે. આ અનંત આકાશના જેટલા ભાગમાં લેક વ્યવસ્થિત થયેલ છે, તેને
કાકાશ કહેવામાં આવે છે, અને બાકીના બધા આકાશને અલકાકાશ કહેવામાં આવે છે, એટલે કે ત્યાં માત્ર આકાશ સિવાય કોઈ વસ્તુ નથી.
લોકોને સામાન્ય પરિચય લેક કોને કહેવો? અથવા તેમાં શું હોય? તેને ઉત્તર શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનાં અઠ્ઠાવીસમાં અધ્યયનમાં આ પ્રમાણે આપવામાં આવ્યું છે.
ઘર અમ માલં, જો પુત્ર-મંતવ
एस लागोति पण्णतो. जिणेहिं वरदंसिहि ॥ - “૧ ધર્મ, ૨ અધર્મ, ૩ આકાશ, ૪ કાલ, ૫ પુદગલ, અને ૬ આત્મા. એ છ દ્રવ્યના સમૂહને શ્રેષ્ઠ દર્શનવાળા એટલે સર્વજ્ઞ-સર્વદશી જિનેશ્વર ભગવતેએ લેક કહ્યો છે.”
તાત્પર્ય કે આપણે જેને લેક એટલે વિશ્વ, બ્રહ્માંડ, જગત કે દુનિયા (Universe ) કહીએ છીએ, તેમાં મૂળ દ્રવ્ય છ છે–(૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) કાલ, (૫) પુદગલાસ્તિકાય અને (૬) જીવાસ્તિકાય. પાંચ દ્રવ્યોને અતિકાય શબ્દ લગાડવાનું કારણ એ છે કે તેમાં અતિ એટલે પ્રદેશોને, કાય એટલે સમૂહ હોય છે. કાલને અસ્તિકાય ન કહેવાનું કારણ
Page #143
--------------------------------------------------------------------------
________________
૯૮
આત્મતત્વવિચાર
એ છે કે ભૂતકાલ તે નષ્ટ થયેલ છે અને ભવિષ્યકાળ અવિદ્યમાન છે, તેમ જ વર્તમાનકાળ તે સમય માત્ર છે. એટલે તેમાં પ્રદેશનો સમૂહ સંભવી શકતું નથી.
આત્માનું સ્વરૂપ સારી રીતે સમજવા માટે આ દ્રને સામાન્ય પરિચય મેળવી લે જરૂરી છે, એટલે તે સંબંધી અહીંનું થોડું વિવેચન કરીશું.
(૧) ધર્માસ્તિકાય એટલે ગતિસહાયક દ્રવ્ય. (Medium) of motion ) તે સકલ લોકાકાશમાં વ્યાપેલું છે અને જીવ અને પુદ્ગલને ગતિ કરવામાં સહાય કરે છે જેમ માછલીમાં તવાની શક્તિ હોવા છતાં તે જળ વિના તરી શકતી નથી, તેમ પુદગલ અને આત્મા ગતિ કરવામાં સમર્થ હોવા છતાં ધરિતકાયની સહાય વિના ગતિ કરી શકતા નથી.
(૨) અધર્માસ્તિકાય એટલે સ્થિતિસહાયક દ્રવ્ય Medium of rest.) તે પણ સકલ લોકાકાશમાં વ્યાપેલું છે અને પદાર્થોને સ્થિતિ થવામાં સહાય કરે છે. જેમ મુસાફરમાં સ્થિર થવાની શક્તિ હોવા છતાં વૃક્ષની છાયા સ્થિર થવામાં ખાસ આલંબનભૂત છે તેમ પુદગલ અને આત્મા સ્થિર થવાને સમર્થ હોવા છતાં અધર્માસ્તિકાયની સહાય વિના સ્થિર થઈ શકતા નથી.
પ્રથમ ઘણું દાર્શનિકે આ ધર્માસ્તિકાય અને અધિ
* જેને ગમનાગમનાદિ ચેષ્ટામાં, ભાષા ગ્રહણમાં, મનેયોગ, વચનગ અને કાયયોગ આદિમાં પણ ધર્માસ્તિકાય કારણ બને છે.
(લે. પ્ર. ૨. ૧૯.)
Page #144
--------------------------------------------------------------------------
________________
પુનર્જનમ
મસ્તિકાયનાં નિરૂપણ અંગે જૈન દર્શનની મજાક કરતા હતા પણ આધુનિક વિજ્ઞાને ઈથરની શોધ કરી અને ધ્વનિ વગેરેને ગતિ કરવા માટે તેની ઉપયોગિતા સ્વીકારી, ત્યારે તેમનાં મોઢાં ઉતરી ગયાં. તાત્પર્ય કે ગતિસહાયક અને સ્થિતિસહાયક દ્રવ્યોનો સહુથી પહેલે ખ્યાલ જૈન દર્શને આપ્યો છે અને તે સાચો છે.
(૩) આકાશાસ્તિકાય. (Space) તેની હકીકત ઉપર આવી ગઈ છે.
(૪) કાલ. (Time) કોઈ પણ વસ્તુની વર્તનને ખ્યાલ આ દ્રવ્યને લીધે આવે છે. આ વસ્તુ હતી, આ વસ્તુ છે, આ વતુ હશે. એ બધું કાલના આધારે જ કહેવાય છે. | (૫) પુલારિતકાય એટલે પૂરણ અને ગલન સભાવવાળું અણુ અને સ્કંધરૂપ વર્ણાદિથી યુક્ત દ્રવ્ય (Matter) પૂરણ એટલે ભેગા થવું અને ગલન એટલે જુદા પડવું. વર્ણાદિ એટલે વર્ણ, ગંધ, રસ, સપર્શ અને શબ્દ, તાત્પર્ય કે જે દ્રવ્ય ભેગું પણ થઈ શકે છે, છૂટું પણ થઈ શકે છે, તથા જેને રૂપ હોય છે, વાસ હોય છે, સવાદ હોય છે, સ્પર્શ હોય છે તથા જેનાથી શબ્દ એટલે ઇવનિ ( Sound ) ઉત્પન્ન થાય છે, તેને પુદ્દગલદ્રવ્ય સમજવાનું છે. જે
* सद्दघयार उज्जोओ, पहा छायाऽऽतवेइ वा । ao-સાંઘ--BIના પુત્ર તુ ત્રવાળે છે
| શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર, અ૦ ૨૮ મુ. ” “શબ્દ, અંધકાર, પ્રકાશ, કાંતિ, છાયા, તપ, વણ રસ, ગંધ અને સ્પર્શ એ પુદ્ગલનું લક્ષણ છે.'
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૦૦
આમતરવવિચાર
આ પાંચે દ્રવ્યો જડ એટલે ચિતન્યરહિત છે અને છઠું દ્રવ્ય આત્મા તે ચૈતન્યથી યુક્ત છે. આ આત્મા સંબંધી આપણે કેટલુંક વિવેચન કરવાનું છે, પરંતુ અહીં પ્રાસંગિક એટલું જણાવી દઈએ કે આત્માને ફસાવનાર પુદ્ગલ છે.
આતમાને ફસાવનાર પુદ્ગલ છે. સારે શબ્દ, સારુ રૂપ, સારી ગંધ, સારુ મેં જન, વહાલે સ્પર્શ આત્માને ફસાવે છે, ખરાબ, કડવી કે દુધવાળી વસ્તુ આત્માને ફસાવી શકતી નથી તમને કઈ કઠેર સ્પર્શ વાળા ખાટલામાં સૂવાડે તે સૂએ ખરા? સુકુમારીની વાત તે ઘણી જાણીતી છે. ધનવાનની પુત્રી હોવા છતાં તે કુરૂપ હતી. તેને પરણવા કોઈ તૈયાર ન હતું. અરે! તેની નજીક જવા માટે પણ કોઈની તૈયારી ન હતી. છેવટે ધનિક પિતાએ તેને એક રસ્તે રખડતાં ભીખારી સાથે પરણાવી. એ ભૂખ્યા, બેહાલ, ઘરબાર વિનાના રઝળતા ભીખારીને શેઠે ધન આપ્યું, મકાન-મિલકત આપ્યા, સુંદર જરિયાન વસ્ત્રો પહેરાવ્યાં, પણ જ્યારે તે સુકુમારિકાને ભેટયે, ત્યારે તેને અત્યંત અનિષ્ટ સ્પર્શ ક્ષણ પણ સહી ન શક અને બધું છોડીને ભાગી ગયેલ
ઈન્દ્રિયે ચપળ છે ડા જેવી છે. તેને બહેકાવશે તે તમને કયાંની ક્યાં લઈ જશે! તેને તે જિનેશ્વરના ઉપદેશ
* દ્રૌપદી પૂર્વભવમાં સુકુમારિકા નામની શેઠની પુત્રી હતી. તેની આ કથા છે.
Page #146
--------------------------------------------------------------------------
________________
પુનમ
૧૦૧
રૂપી દેરડાથી બાંધી લેશે તે જ ઠેકાણું પડશે. જે ઈન્દ્રિએના વિષયમાં લલચાયા તે ડૂખ્યા સમજજે. તેનાથી દૂર ભાગવું જ સારું છે.
ઈન્ડિયાના સુખે ગુડરાબ જેવાં છે અને આમિક સુખ બરફી પૅડા જેવા છે, તે માટે એક દષ્ટાંત સાંભળે–
શેઠ અને જાટનું દષ્ટાંત મારવાડને એક વેપારી શેઠ સાસરે જવા નીકળ્યો, સાસરું પાંચ કેશ દૂર. સવારમાં ચાલવાનું શરૂ કર્યું કે દશ વાગે અઢી કેશ પહોંચ્યા. હવે માથે તડકો અને નીચે ગરમ વેળુ રેતી) આ મરૂભૂમિમાં આકડાના અને કેર– ડાના નાના નાના ઝાડ સિવાય એક પણ ઝાડ જેવા ન મળે. આકડાની છાયા તે તેના પિતાનામાં જ બેસી જાય.
શેઠ મુંઝાયા. આગળ કેમ જવું? તેણે પાછળ જોયું તે એક જાતનું ગાડું ચાલ્યું આવતું હતું. તેને ઊભું રાખીને શેઠે પૂછયું: “કયાં જાઓ છો ?” પેલાએ જવાબ આવે : “આગળના ગામ.” શેઠે કહ્યું: “હું થાકી ગયો છું. તારા ગાડામાં બેસવા દઈશ ?”
જાટે પણ શેઠની આ સ્થિતિને લાભ લઈ પૂછયું : “શું આપશે?” શું જોઈએ તારે ?” શેઠે સામું પૂછયું, જાટે ઈશારાથી કહ્યું : “ખાવાનું.” શેઠ તે જમાઈ તરીકે જવાના હતા, એટલે તેમણે હા પાડી. પેલાએ કહ્યું: “છાશરિટલે નહિ ચાલે. ગુડરાબ આપે તે આવું.”
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૦૨
આત્મતત્વવિચાર
- હવે શેઠ જાણતા હતા કે જમાઈને દૂધપાક મળે, રબડી પણ મળે, જે પકવાન-મિષ્ટાન જોઈએ તે પણ મળે, પરંતુ સસરાના ઘરમાં ગુડરાબ ન મળે, કારણ કે તે ગરીબ લોકોનું મિષ્ટાન્ન છે. એટલે તેમણે કહ્યું “ગુડરાબ કરતાંયે સારું ખાવાનું આપીશ પરંતુ જાટે કહ્યું: “ના શેઠ! આ જગતમાં તેનાથી સારું કંઈ ન હોય. મારે તે ગુડરાબ જોઈએ. જે તે માટે કબૂલ થતાં હે તે બેસવા દઉં, નહિ તે હું મારે આ ચાલે.”
શેઠે સમય ઓળખી તેની શરત કબૂલ કરી. આમ ગાડામાં બેસી શેઠ સાસરે આવ્યા. શેઠ સાથે જાટને પણ સત્કાર થયે. શેઠને નવરાવ્યા–ધવરાવ્યા અને સાથે પેલા જાટને પણ નવરા - ધવરાવે. પણ પેલાને ચેન ન પડે. તેનું મન તે ગુડરાબમાં જ ભરાઈ ગયું હતું. પરંતુ આ શેઠનું સાસરું હતું, એટલે બેલાય નહિ, એટલું તે સમ જતે હતે.
બંનેને જમવા બેસાડયા. બરફી, પેંડા અને બીજી જાત-જાતની વાનીઓ પીરસાઈ, પણ પેલી ગુડરાબ એટલે ગળનું ગરમાણું ન આવ્યું. પીરસવા ધારેલું તે બધું પીર 'સાઈ ગયું, એટલે સાળાઓએ શેઠને કહ્યું કે “જમવાનું ચાલુ કરે.” આ વખતે શેઠે જાટના સામું જોયું અને ઈસારાથી જમવાનું ચાલુ કરવા કહ્યું, ત્યારે જાટે ઈસારાથી સામું પૂછ્યું કે “ગુડરાબ કયાં ?” શેઠે ઘસારાથી કહ્યું: “એ હમણાં આવશે, તું ખાવા માંડે.”
Page #148
--------------------------------------------------------------------------
________________
પુનર્જન્મ
૧૦૩
આથી જાટ ખીજાય. તે મનમાં વિચાર કરે છે કે બાર વાગ્યા સુધી મને ભૂખ્યા બેસાડી રાખી હવે આ ધૂળ અને ઢેફાં આપે છે અને શરત પ્રમાણે ગુડરાબ નથી આપતે માટે તેને જોઈ લઉં.”
શેઠ આ વસ્તુ પામી ગયા. પરંતુ સાળાઓની આગળ કંઈ બેલાય તેમ ન હતું. હવે સાળાઓને બીજા ઓરડામાં મોકલવા શેઠે મોઢામાં કેળિયે મૂકો. મારવાડને રિવાજ છે કે મહેમાન જમવાનું શરૂ કરે, પછી જ બીજાએથી જમાય, શેઠે જમવાનું શરૂ કર્યું જાણું સાળાએ બીજા ઓરડામાં જમવા માટે ચાલ્યા ગયા.
પિતાને ભૂખ્યા રાખી શેઠે જમવાનું ચાલુ કર્યું, એ જોઈ જાતને પિત્તે ગયે. ખેડૂત એ ખેડૂત, તેણે ભેટ બાંધી અને હાથમાં ડાંગ લીધી, પછી શેઠની પાસે જઈને કહ્યું કે “તમે જૂઠું બોલ્યા છે અને શરત તેડી છે, માટે તેનાં પરિણામ માટે તૈયાર રહે.”
શેઠ પણ ગાંજ્યા જાય તેવા ન હતા. તેઓ જાણતા હતા કે આ ગમારે હજી સુધી બરફી-પેડાને સવાદ ચાખ્યો નથી, એટલે “ગુડરાબ” “ગુડરાબ” ગોખ્યા કરે છે. પણ એક વાર તેને સ્વાદ ચાખશે, તે બધું ભૂલી જશે. આથી તેઓ ઉઠયા અને જાટની થાળીમાંથી બરફીને એક માટે ટુકડો લઈ જાટને બોચીએથી પકડી તેણે બોલવા માટે ફાડેલાં મુખમાં ખોસી દીધે.
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૦૪
આત્મતત્ત્વવિચાર
www
હવે જાટ પેલા ટુકડા માઢામાંથી ખહાર કાઢવાના પ્રયત્ન કરે, તે પહેલાં તેને સ્વાદ તેની જીભને લાગી ગયા હતા, એટલે તેના ગુસ્સે ઠંડા પડી ગયા અને ડાહ્યોડમરો થઈ પેાતાની જગાએ બેસી ગયા. શેડ પણ પાતાની જગાએ બેસી ગયા.
શેઠે હજી બે ત્રણ કાળિયા ગળે ઉતાર્યા હશે, ત્યાં તા પેલા જાટની થાળીમાં પીરસાયેલું અધુ' ખતમ. શેઠે અધી વસ્તુઓ બીજી વાર મંગાવી અને પોતે અડધું-પડધું જમ્યા, ત્યાં પેલાની થાળી ફરી વાર ખતમ. આ રીતે શેઠ જમી રહ્યા ત્યાં સુધીમાં પેલેા જાટ ચાર થાળી ભરીને મીઠાઇ સફાચટ કરી ગયા.
હવે તે શેઠ પર ખૂબ ખુશ હતા. તેણે પેાતાની મૂછ મરડતાં કહ્યુ કે • શેઠ ! હવે જ્યારે તમારે સાસરે આવવાસ્તુ' થાય, ત્યારે મારે ગામ કહેવડાવી દેશે, તા હું ગાડું જોડીને અરધી રાતે પણ ચાલ્યા આવીશ અને તમને સાસરે સારી રીતે પહોંચાડી દઈશ.
'
શેઠના પર જાટની આવી કૃપા ઉતરવાનું કારણ ઉત્તમ પ્રકારની મીઠાઇઓના લહાવે। હતું. આત્માનુ પણુ આવુ જ છે. જેનેે દુન્યવી સુખા રૂપી ગુડરાખને સ્વાદ ચાખ્યા છે, પણ આત્મિક સુખરૂપી મીઠાઇઓના સ્વાદ ચાખ્યા નથી, તેને જો શેઠ જેવા કાઇ ગુરૂ મળી જાય અને આત્મિક સુખાના સ્વાદ લગાડી દે, તેા પછી પેલા દુન્યવી સુખરૂપ ગુડામ
Page #150
--------------------------------------------------------------------------
________________
પુનઃજન્મ
૧૦૫
સામુ જુએ પણ નહિ, કારણ કે એ સુખા તા તેને ખરખાદ કરનારાં છે, દુગČતિએ લઈ જનારાં છે.
જે ચીજના રસ લાગવા જોઇએ, તે ન લાગે, તેની ઉપાધિ છે. તમને સારું સારુ ખાવાના, પહેરવાના, સારી જગામાં રહેવાના, સંસાર માંડવાના રસ લાગે છે, પશુ રસ તા જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી ત્રણ રત્નાને લાગવા
જોઇએ.
ગુરુ આવા રસ લગાડવા માટે સૂત્રસિદ્ધાંતનું વ્યાખ્યાન કરે છે અને તત્ત્વજ્ઞાનના વિષય પીરસે છે. ત્યારે ભાગ્યશાળીએાની હાલત કેવી હાય છે, તે જુઓ.
નિદ્રાની છાતી પર ચડી બેસનાર શેઠનું દૃષ્ટાંત
ગુરુ મહારાજનું વ્યાખ્યાન ચાલી રહ્યું હતું. તે વખતે એક શેઠ સહેજ મેાડા પડયા, પણ આગેવાન હાવાથી તેમને આગળ બેસાડવામાં આવ્યા. આ વખતે કેટલેાક વિષય ચાલી ગયા હતા અને તત્ત્વજ્ઞાનની ઝીણી વાત ણાતી હતી, એટલે શેઠ તે પકડી શકયા નહિ. તેમની આંખા ઊંઘથી ઘેરાવા માંડી, આથી ગુરુ મહારાજે પૂછ્યું; ‘કેમ શેઠ ઊ‘ઘેા છે?”
શેઠ જરા રમુજી હતા. તેમણે કહ્યુ: ‘ ગુરુદેવ ! હું ઊંઘતા નથી, પણ નિદ્રાદેવી આવવા માટે તૈયારી કરી રહી છે, તેથી હું આંખના દરવાજા મધ કરી રહ્યો છું.
"
વ્યાખ્યાન આગળ ચાલ્યું અને શેઠ કે ચડયા. આ
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૬
આત્મતત્ત્વવિચાર
"
છે ?' ત્યારે શેઠે કહ્યુ: પણ નિદ્રાદેવી મને પૂછે તેને કહુ છું કે આવી જા
જોઈ ગુરુ મહારાજે ફરી પૂછ્યું': કેમ શેઠ! ઝેકાં ખાએ ‘ગુરુદેવ! હું ઝોકાં ખાતા નથી, છે કે હુ... અંદર આવુ? એટલે
?
શેઠની આ રમુજથી વાતાવરણ જરા હળવુ થયું અને ગુરુ મહારાજનું વ્યાખ્યાન આગળ ચાલ્યુ' પરંતુ ઘેાડી વારે શેઠ ઢળી પડયા, એટલે ગુરુ મહારાજે જરા માટા સાદે પૂછ્યું કે કેમ! ઊંઘી ગયા ? આથી શેઠ સફાળા જાગી ઉઠયા અને કહેવા લાગ્યા કે ‘ગુરુદેવ! હુ ઊંઘી ગયા ન હતે, પણ નિદ્રાદેવી આવી ગઇ, તેથી તેની છાતી પર ચડી બેઠા હતા !'
,
આ જવાખથી બધા શ્રોતાએ હસી પડયા અને ગુરુ મહારાજને પણ હંસવુ' આવી ગયું.
જ્યાં સુધી તત્ત્વજ્ઞાનની મામતમાં રસ પડતા નથી, ત્યાં સુધી આવુ. અને છે. તેથી ભાગ્યશાળીઓએ તત્ત્વની વાતમાં રસ લેવા જોઇએ. શાસ્ત્રકારોએ કહ્યું છે કે વુદ્દે, રું તત્ત્વવિચારળ શ્વ-બુદ્ધિનુ કુલ તત્ત્વની વિચારણા છે.'
6
તમે બધા તત્ત્વની વાતમાં રસ લઇ રહ્યા છે, તે આનદની વાત છે, પણ હજી વિશેષ રસ ચા અને તત્ત્વમેધ પામી સાચા પુરુષાર્થ કરવા માંડા એ અમારી ભાવના છે.
Page #152
--------------------------------------------------------------------------
________________
I
Aoooooooon, ૦થooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo
ક*- વિક
કા
Viooooooooooooooo0NTY
2 : - 0:0
0 GoogorsGoooodisgood #
વ્યાખ્યાન છે આત્માની સંખ્યા
મહાનુભાવો !
શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના છત્રીશમાં અધ્યયનમાંથી ઉ ભલે આત્માને વિષય ચાલી રહ્યો છે. તમે તેનું રેજ શ્રવણ કરીને “શ્રોતિ કિનવરત્નમતિ શ્રાવ –જે જિનવચનોને ગુરુમુખેથી સાંભળે તે શ્રાવક” આ વ્યાખ્યા સિદ્ધ કરી રહ્યા છે, પરંતુ એક કાનેથી સાંભળી બીજા કાને કાઢી નાખવું, એ ખરું સાંભળ્યું ન કહેવાય. સાંભળવાની પણ રીત છે અને તે શ્રાવક શબ્દના બીજા અર્થ માં બતાવેલી છે. શ્રાવક શબ્દને બીજો અર્થ એ છે કે જે શ્રા એટલે શ્રદ્ધા, વ એટલે વિવેક અને ક એટલે કિયાથી યુક્ત હોય, તે શ્રાવક. તેથી તમે જે કાંઈ સાંભળે, તે શ્રદ્ધાપૂર્વક સાંભળવાનું છે, જિનવચન અન્યથા હાય નહિ એવા દઢ વિશ્વાસ પૂર્વક સાંભળવાનું છે. તેમાં આ જાણવા યોગ્ય છે, આ આચરવા યોગ્ય છે, આ છોડવા ગ્ય છે, એ મનથી નિર્ણય કરતાં જાઓ. એ વિવેક છે અને જે આચરવા યોગ્ય લાગે તેનું આચરણ કરતા રહે, એ ક્રિયા છે.
જે એક જાણે છે, તે સર્વને જાણે છે” એવું જ્ઞાની
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૦૮
આત્મતત્વવિચાર
ભગવંતનું વચન છે, તેથી તમે એક આત્માને જ સારી રીતે જાણી લે.
આત્માનું અસ્તિત્વ છે, તે નિત્ય એટલે અજર-અમર છે, કર્મનાં ફળો ભેગવવા માટે જુદી જુદી પેનિઓમાં જમે છે અને હર હાલતમાં અખંડિત રહે છે. આટલી વાત આપણે વિસ્તારથી જોઈ ગયા. હવે આત્માની સંખ્યા કેટલી? તે સંબંધી કેટલીક વિચારણા કરીએ.
કેટલાક કહે છે કે આ લેકમાં વિશ્વમાં એક બ્રહ્મ (આત્મા) છે, બીજું કંઈ નથી તેમને પૂછીએ કે “આ વિશ્વમાં એક બ્રહ્મ જ હોય તે સંસારને પ્રપંચ શાથી જણાય છે?” તે કહે છે કે “માયાથી.” આને અર્થ તે એ થયો કે આ વિશ્વમાં માત્ર બ્રહ્મ નથી, પણ માયા નામની બીજી વસ્તુ પણ છે.
આ માયા કયાંથી આવી?” એમ પૂછીએ તે કહે છે કે “અવિદ્યાના પ્રતાપે ” “આ અવિદ્યા શું છે?” એમ પૂછીએ તે કહે છે કે “અજ્ઞાન.” આ તે “મુઆ નહિ ને પાછા થયા” એના જેવી વાત છે. માયા કહે, અવિદ્યા કહો કે અજ્ઞાન કહે, એથી પરિસ્થિતિમાં શું ફેર પડય? એક બ્રહ્મને બદલે બીજી વસ્તુ માનવી જ પડી. આ બીજી વસ્તુ શું છે ? કેમ આવી? કયાંથી આવી? તેને સ્પષ્ટ ખુલાસે તેઓ કરી શકતા નથી
* આત્મા એક જ છે એવો મત વેદાંત દશનને છે. ન્યાય. વૈશેષિક, સાંખ્યયોગ, ઉત્તરમીમાંસા વગેરેની માન્યતા આથી ભિન્ન છે.
Page #154
--------------------------------------------------------------------------
________________
આત્માની સંખ્યા
જે આ વિશ્વમાં એક જ બ્રહ્મ હોય તે બધા જીવોના વાવ સરખા હોવા જોઈએ, બધાંની પ્રવૃત્તિ પણ સમાન જોઈએ અને બધાને સુખ-દુઃખને અનુભવ પણ સરખા પ્રમાણમાં થ જોઈએ. પણ આપણે જોઈએ છીએ કે જીના સ્વભાવ જુદી જુદી જાતના હોય છે. કેઈ ઉદાર તે કઈ કૃપણ, કોઈ શૂરવીર તે કઈ બાયલા, કોઈ મહેનતુ તે કોઈ આળસુ, કોઈ શાંત તે કેઈ ઉગ્ર વળી બધા ની પ્રવૃત્તિ પણ જુદી જુદી હોય છે. કોઈ અધ્યયન અધ્યાપન કરે છે તે કોઈ શસ્ત્રસજજ થઈ લડાઈ લડે છે, કોઈ ખેતી કરે છે, તે કઈ ગોપાલન કરે છે, કોઈ વેપાર કરે છે, તે કઈ મજૂરી કરે છે. તે જ રીતે બધાને સુખ-દુઃખને અનુભવ પણ જુદી જુદી જાતને હોય છે. જ્યારે કેટલાક જી ગાનતાનમાં મસ્ત બની ખૂબ આનંદ માણતા હોય છે, ત્યારે કેટલાક જ કરુણ આકંદ કરી પોતાનું કષ્ટ જે આત્મા એક જ હોય તે સંસારમાં પ્રત્યક્ષ થતા અનેક જીવને તેની સાથે શો સંબંધ છે? તે ખુલાસો જરૂરી છે. આ ખુલાસે આપવા બ્રહ્મસૂત્રના વ્યાખ્યાનકારોએ પ્રયત્ન કર્યો છે, પણ તેમાં એક મતી જળવાઇ નથી. શંકરાચાર્યે તેને ખુલાસો માયાવાદથી કરવાને પ્રયત્ન કર્યો તો ભાસ્કરાચાર્યે સોપાધિવાદને આગળ કર્યો. રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈતવાદ પર જોર આપ્યું તે નિમ્બાર્ક વૈતાદ્વૈત એટલે ભેદભેદવાદનું સમર્થન કર્યું. મબ્રાચાર્યે ભેદભાવને રવીકાર કર્યો તે વિજ્ઞાનભિક્ષુએ અવિભાગીદૈતની ઘેષણ કરી. ચિત અચિંત્ય ભેદાભેદવાદને પ્રાધાન્ય આપ્યું તે વલ્લભાચાર્યે શુદ્ધાત માર્ગની પ્રરૂપણું કરી. આ મતભેદનું વિશેષ વર્ણન જેવું હોય તેમણે શ્રી ગોવિંદલાલ હ. ભટ્ટ કૃત બ્રહ્મસૂત્રાણુભાષ્યના ગુજરાતી ભાષાંતરની પ્રસ્તાવના જેવી.
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૧e
આત્મતરવવિચાર
પ્રદર્શિત કરતા હોય છે. કેટલાક સાહિત્ય, સંગીત અને કલા વડે ઉચ્ચ પ્રકારનો આનંદ માણતા હોય છે, તે કેટલાક ગાળાગાળી કરી ભારે કલહ મચાવતા હોય છે અને એકબીજાને પી ટી દુઃખ ઉપજાવતા હોય છે. કેટલાક શરીરને સુંદર વસ્ત્રાભૂષણેથી શણગારી ઉત્સવમાં મહાલતા હોય છે, તે કેટલાક ભયંકર રોગોને ભોગ બની પથારીમાં પડયા પડયા હાયય કરતા હોય છે. આ પ્રમાણે જીના સ્વભાવ, પ્રવૃત્તિ અને સુખ-દુઃખના અનુભવમાં ઘણી તરતમતા દેખાય છે.
વળી આ વિશ્વમાં એક જ બ્રહ્મ હોય તે બધાની ઉન્નતિ કે અવનતિ સાથે જ થવી જોઈએ પરંતુ જોવામાં જુદું જ આવે છે. એક જીવ ઉન્નતિની ટોચે જણાય છે, બીજે ઉન્નતિના માર્ગે જણાય છે, ત્રીજો અવનતિ તરફ પ્રયાણ કરતા હોય છે, તે ચોથે અવનતિના નીચલા થરે પહોંચી ગયે હેય છે.
વળી આ વિશ્વમાં એક જ બ્રહ્મ વ્યાપેલ હોય તે બંધ અને મોક્ષ જેવી કોઈ વસ્તુ સંભવે નહિ. જ્યાં એક બ્રહ્મ હોય ત્યાં બંધ શેને થાય? જે બંધ માને તે બીજી વસ્તુ સ્વીકારવી પડે. “હાથે પાટો બાંધે ” એમ કહે તે હાથ અને પાટ, આવી બે ભિન્ન વસ્તુઓ સિદ્ધ થાય કે નહિ? તે જ રીતે જ્યાં એક જ બ્રહ્મ હોય ત્યાં મિક્ષ કોને થાય ? કેણ કોનામાંથી છૂટે? “વાડામાંથી પાડું એક છૂટું થઈને ના ડું છેક” એમ કહીને ત્યાં વાડો અને પાડું એમ બે વસ્તુઓનું પ્રતિપાદન થાય કે નહિ?
.
Page #156
--------------------------------------------------------------------------
________________
આત્માની સખ્યા
૧૧૧
એક આત્માના સિદ્ધાંત સમજાવવા માટે કેટલાક એમ કહે છે કે' ચદ્ર એક હાવા છતાં, જેમ તેનુ પ્રતિષિ‘ખ અનેક જલાશયામાં પડે છે, તેમ આત્મા મૂલસ્વરૂપે એક હેવા છતાં તેનું પ્રતિષિ'. જુદા જુદા જીવામાં પડે છે આના અથ તા એ થા કે બધા જીવામાં જે આત્મા જાય છે, તે સાચેા નથી, પણ ભાસ માત્ર છે, અહી વિચારવાનું એ છે કે જો બધા જીવામાં રહેલા આત્મા સાથે ન હોય અને ભાસમાત્ર હોય તે તે આત્માનું કાય. કેવી રીતે કરી શકે? જલમાં રહેલુ' ચંદ્રનુ' પ્રતિષિ'ખ શુ' સાચા ચંદ્રનું કાર્ય કરી શકે ખરું! ત્યારે અહીં તા દરેક આત્મા આત્માનું કાય કરતા જણાય છે એટલે આ માન્યતાને ઊભા રહેવાના પગ નથી.
જો કહેવાના આશય એવા હોય કે મૂળ આત્મા તા એક જ છે, પણ બધા જીવામાં તેના અંશ હાય છે, તે એ કથન પણ ચગ્ય નથી, કારણ તે એ રીતે બધા આત્માની સ્થિતિ એક જ પ્રકારની હાવી જોઇએ. એક કારખાનામાંથી નીકળેલા પેટન્ટ માલ એક સરખા હોય કે જૂદો ? ડાકા છાપના દ્વારા લેવા હોય તેા તેનુ ગમે તે ટેલર લે, પણ તેમાંથી ઢારા એક સરખા જ નીકળવાના. આ રીતે બધા આત્મા એક આત્માના અ'શ હાય તા સ્વભાવ, પ્રકૃતિ, સુખદુઃખના
* વ વ હૈ મૂતાત્મા, મૂતે મૂર્ત પ્રતિષ્ટિત્ત. । एकधा बहुधा चैव दृश्यते जलचन्द्रवत् ॥ —બ્રહ્મ બિંદુ-ઉપનિષદ્.
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૧૨
આત્મતત્વવિચાર
અનુભવ બધું સમાન પ્રકારે જ થાય; પણ વસ્તુસ્થિતિ જુદા પ્રકારની જવાય છે, એટલે બધા આત્માઓને એક જ આત્માને અંશ માની શકાય નહિ.
આ રીતે એક આત્માને વાદ એટલે એકાત્મવાદ કે અદ્વૈતવાદ આપણી બુદ્ધિને સંતોષી શકતો નથી, એટલે તેને સ્વીકાર કેમ થઈ શકે? બુદ્ધિમાન મનુષ્ય તે એમ જ કહે છે કે જ્યારે દરેક ભૂત, સત્ત્વ કે પ્રાણીએનું પિતાનું વ્યક્તિત્વ હોય છે, પિતાની ખાસિયત હોય છે, એને સુખ- દુઃખને અનુભવ ભિન્ન ભિન્ન પ્રકારે થાય છે. ત્યારે તે દરેકમાં જુદે જ આત્મા માનો જોઈએ, જ્ઞાની ભગવંતેનું વચન પણ આવું જ છે. તેઓ
पुढवी जीया पुढो सप्ता, आउजीवा तहाऽगणी । वाउजीवा पुढा सत्ता, तण-रुक्खा सबीयगा ॥ अहावरा तसा पाणा, एवं छकाय अहिथा । एयावए जीवकाए, नावरे कोइ विज्जइ ॥
– સૂયગડાંગ સૂત્ર ૧, ૧૧ પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને બીજસહિત તૃણ, વૃક્ષ આદિ વનસ્પતિકાય એ સર્વ જી પૃથક પૃથક છે. અર્થાત્ ઉપરથી એક આકારવાળા દેખાવા છતાં તે દરેક જુદું જુદું વ્યક્તિત્વ ધરાવનારા જેવો છે.
ઉક્ત પાંચ સ્થાવર છે ઉપરાંત બીજા ત્રસ પ્રાણીઓ પણ છે. બધાને છકાયષકાય કહેવાય છે. આ સંસારમાં
Page #158
--------------------------------------------------------------------------
________________
આત્માની સંખ્યા
૧૧૩
જેટલા પણ જીવે છે, તે સર્વને સમાવેશ આ ષનિકાયમાં થઈ જાય છે. એના સિવાય અન્ય કઈ જવનિકાય નથી.”
જિનશાસનમાં પ્રાણીઓ વિષે જેટલું વિજ્ઞાન છે, તેટલું બીજે નહિ મળે પ્રાણુ કેટલા પ્રકારના હોય છે? તે દરેકનાં શરીરનું જઘન્ય અને ઉત્કૃષ્ટ પ્રમાણ ? તે દરેકનું આયુષ્ય કેટલું? વગેરે તમામ હકીકતે તમને જિનશાસનમાંથી મળી શકશે. શ્રી જીવાભિગમસૂત્ર, શ્રી પન્નવણાસૂત્ર એ વિષયના મહાન ગ્રંથ છે. શ્રી ભગવતીજી વિગેરેમાં પણ તેને લગતા અનેક પ્રશ્નો ચર્ચાયેલા છે. તે બધાને સાર તમને ટૂંકમાં જાણવા મળી જાય તે માટે જીવવિચાર અને દંડક જેવા પ્રકરણ ગ્રંથ પણ રચાયેલા છે. તમારામાંના કેટલાકે તેને અભ્યાસ કર્યો હશે. જેણે ન કર્યો હોય તે હજી પણ દરરોજની એકએક-બે-બે ગાથાઓ લઈને તેને અભ્યાસ જરૂર કરી લે.
હવે સંખ્યા પર આવીએ, પણ સંખ્યા વિષેને આપણે ખ્યાલ ઘણે સંકુચિત છે, પેલા કૂવાના દેડકા જેવો છે એક વાર કઈ સરોવરને દેડકો કૂવામાં આવી ગયે. ત્યાં એક દેડકો કાયમ રહેતો હતો. આ દેડકાએ પેલા સરોવરના દેડકાને પૂછયું, કે “ભાઈ! કયાંથી આવે છે?” પેલા દેડકાએ કહ્યું કે “અરેવરમાંથી.” આથી કૂવાના દેડકાને કંઈ સમજ પડી નહિ. તેણે પેલાને પૂછયું કે સરોવર એટલે શું?” પેલાએ કહ્યું “સરોવર એટલે પાણીને મોટો જથ્થો.” કૂવાના દેડકાએ પૂછ્યું: “મેટે એટલે કેટલો? શું આ કૂવાના ચોથા ભાગ જેટલો હશે?” સરોવરના દેડકાએ ઠંડે કલેજે જવાબ આપ્યો કે “ના, ઘણે માટે.” ત્યારે કૂવાના દેડકાએ ફરી પૂછ્યું કે
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૧૪
આત્મતત્ત્વવિચાર
'
"
:
‘શું તે કૂવાના અર્ધા ભાગ જેટલેા હશે?' પેલાએ પ્રથમની ઢબે જ કહ્યું: ‘ના, એથી ઘણેા માટેા. આથી કૂવાના દેડકા આશ્ચય પામ્યા અને કહેવા લાગ્યા કે, ત્યારે શું તે આખા કૂવા જેવડા હશે?' પેલાએ બિલકુલ ઠ‘ડા કલેજે કહ્યુંઃ ‘અરે ભાઇ! એથી પણ ઘણુંા માટેા.' આ સાંભળી કૂવાના દેડકાએ કહ્યું: કે ‘ આ તે તું મારી મનાવટ કરી રહ્યો છે. આ આખા કૂવા કરતાં પાણીના કોઈ જથ્થા માટેા હોય જ નહિ. મેં' મારી આખી જીંદગીમાં આથી માટે પાણીના જથ્થા જાયે નથી.'
તમને પૂછીએ કે ‘માટી સંખ્યા કઈ ? ’ તા તમે ક્રોડ કે અબજ કહેશે. કાઇએ લીલાવતી વગેરે જૂનાં ગણિતા જોયા હશે, તે કહેશે પરા. પણ આ કઈ સખ્યાના છેડા નથી. એમાં તા માત્ર અઢાર જ અડકા હોય છે, જ્યારે સખ્યા તે તેથી ઘણી આગળ વધે છે. જૈન શાસ્ત્રકારાએ ૧૯૪ અંકની સખ્યાને શીષ પ્રહેલિકા કહી છે, અને જ્યાતિષ કર'ડક વગેરે ગ્રંથામાં ૨૪૦ અંકની સંખ્યા પણ આવે છે. વળી મ'જ્ઞાથી સખ્યા ખતાવવી હાયતા અંકની સખ્યા લાખા-ક્રોડા સુધી
× શી પ્રહેલિકાની સખ્યા નીચે મુજબ સમજવી ~~~
૭૫૮, ૨૬૭, ૨૫૩, ૭૩, ૦૧૦, ૨૪૧, ૧૫૭, ૯૭૩, ૫૬૯, ૯૭૫, ૬૯૬, ૪૦૬, ૨૧૮, ૯૬૬, ૮૪૮, ૦૮૦, ૧૨૩, ૨૯૬, એ રીતે કુલ ૫૪ અંક અને ઉપર ૧૪૦ શૂન્ય એટલે કુલ અંક ૧૯૪.
ૐ જ્યાતિષકર ડકમાં નીચેની રકમ આવે છે—
૧૮૭, ૯૫૫, ૧૭૯, ૫૫૦, ૧૧૨, ૫૯૫, ૪૧૯, ૧૦૯, ૬૯૯, ૮૧૩, ૪૩૦, ૭૭૦, ૭૭, ૪૬૫, ૪૯૪, ૨૬૧, ૯૭૭, ૭૪૭, ૬૫૭, ૨૫૭, ૩૪૫, ૭૧૮, ૬૮૧, ૬ કુલ ૭૦ અ'ક અને ઉપર ૧૭૦ શૂન્ય આ રીતે કુલ અંક ૨૪૦.
Page #160
--------------------------------------------------------------------------
________________
આત્માની સંખ્યા
૧૧૫
પહોંચે છે. દાખલા તરીકે નવ ઉપર નવ અને તેના પર નવની સંખ્યા લખી ઢાય (૯૯) તા તેના જવાબ ૩૮ ક્રોડ અંક કરતાં પણ વધારે આવે. તમે પૂછશે કે આ શી રીતે બને? એટલે તેના થાડા ખુલાસેા કરીશું. જ્યારે કોઇ પણ સખ્યાના વગ વગેરે બતાવવા હાય ત્યારે તેના ઉપર એક નાના અક મૂકવામાં આવે છે. ૯ ઉપર ઝીણા ૨ મૂકીએ એના અથ એ થયા કે ૯ ગુણ્યા ૯ તેના જવાખ ૮૧ આવે અને અહીં હું ઉપર હું અને તેના ઉપર ૯ મૂકયા છે, તેના અથ એ થયા કે ૯ ની ઉપ૨ ૩૮૭૪૨૦૪૮૯ મૂકેલે છે, (૯૮૭૪૨૦૪૭૯). હવે હું તે આટલી વાર ગુણવાના હોય તેા તમારામાંના કાઈ તે ગુણી શકે નહિ. ગણિતના માટેા પ્રોફેસર હોય તે પણ ગુણી શકે નહિ. એમાં કેટલેા વખત જાય અને કેવડાં માટાં સાધના જોઇએ તેના વિચાર કરા ! પરંતુ તેમાં કેટલા અક આવે તે જાણી શકાય. ૯ને જેટલી વાર ૯ થી ગુણતા જાઓ એટલી વાર એક એક અંક વધતા જાય છે, એટલેા તેના
X
.
x t
૮૧ મે અક
× ૯
૭૨૯ ત્રણ અક
× 6
૬૫૬૧ ચાર અક
x e
૫૦૪૯ પાંચ અ’ક વગરે.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૧૬
આત્મતત્વવિચાર
જવાબ ૩૮ ક્રોડ, ૭૪ લાખ, ૨૦ હજાર અને ૪૮૯ અંકને આવે. ઉપર વખત અને સાધનની વાત કરીએ તેને ખુલાસો પણ કરી દઈએ. એક માણસ ખાવું-પીવું બધું છોડીને માત્ર અંકે લખતા જ રહે અને એક મીનીટના ૧૦ અકો લખે તે આ સંખ્યાને લખતાં લખતાં લગભગ ૭૪ વર્ષ લાગેઝ અને એક ઇંચમાં ૧૦ અક્ષરો લખે તે તેને લખવા માટે ૬૧૧ માઈલથી પણ વધારે લાંબી પટી જોઈએ. હવે તમે જ કહે કે આટલો સમય અને આટલું સાધન કોણ લાવી શકે?
પરંતુ શાસ્ત્રીય ગણિત આથી પણ આગળ વધે છે અને ઉત્કૃષ્ટ સંખ્યાને ખ્યાલ અનવસ્થિત, શલાકા, પ્રતિશલાકા અને મહાશલાકાનાં ઉપનામો વડે આપે છે.
અહીં એ જણાવી દઈએ કે વ્યવહાર–ગણિત ગણના માટે સંખ્યાત અને અસંખ્યાત એવા બે જ પ્રકારે માને છે અને અસંખ્યાતને જ અનંત કહે છે, પણ જૈન શાસ્ત્રકારોએ એથી આગળ વધીને વસ્તુની ગણના માટે પ્રણ પ્રકારે બતાવ્યા છે. સંખ્યાત, અસંખ્યાત અને અનંત. તેમાં સંખ્યાત ત્રણ પ્રકા૨ના બતાવેલા છે–જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. ૧ ની ગણના સંખ્યામાં થતી નથી, એટલે ૨ એ જઘન્ય સંખ્યા છે, ૩ થી માંડીને ઉત્કૃષ્ટ સુધીની સંખ્યા માધ્યમ છે અને
૧ મિનિટના દરા, તે કલાકના ૬૦૦ અને ૨૪ કલાકના ૧૪૪૦૦ તેને વર્ષના દિવસ ૩૬૦ થી ગુણએ તે ૧૫૮૪૦૦૦ ની સંખ્યા આવે. તેને ઉપર્યુક્ત ૭૮૭૪૨૦૪૮૯ સંખ્યાએ ભાંગતાં ૭૪ ભાગાકાર આવે. અને ૩૬૦૪૪૮૯ શેષ વધે એટલે અહીં લગભગ ૭૪ વર્ષ કહ્યા છે.
Page #162
--------------------------------------------------------------------------
________________
આત્માની સંખ્યા
૧૧૭
જેનું ઉપર જણાવેલાં ઉપમાન વડે કથન કરવામાં આવે છે, તેનાથી માત્ર ૧ ઓછો તે ઉત્કૃષ્ટ સંખ્યા છે.
અસંખ્યાતના ત્રણ પ્રકારો છે પરિત્ત, યુક્ત અને નિજપદયુક્ત. આ ત્રણેના પાછા ત્રણ ત્રણ પ્રકારે છેઃ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ, એટલે અસંખ્યાતના કુલ નવ પ્રકારે થાય છે. તે આ પ્રમાણે.
૧ જઘન્ય પરિત્ત અસંખ્યાત. ૨ મધ્યમ પરિત્ત અસંખ્યાત. ૩ ઉત્કૃષ્ટ પરિત્ત અસંખ્યાત. ૪ જઘન્ય યુક્ત અસંખ્યાત. ૫ મધ્યમ યુક્ત અસંખ્યાત. ૬ ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાત. ૭ જઘન્ય અસંખ્યાત અસંખ્યાત. ૮ મધ્યમ અસંખ્યાત અસંખ્યાત.
૯ ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાત. ઉત્કૃષ્ટ સંખ્યામાં 1 ઉમેરીએ એટલે જઘન્ય પરિત અસંખ્યાત બને. આ રીતે અસંખ્યાતનું ગણિત ઘણું સૂક્ષમ છે, એટલે તેનું વિવેચન નહિ કરીએ, પરંતુ ટૂંકામાં એટલું જણાવીશું કે અસંખ્યાતને અસંખ્ય વાર ગુણીએ ત્યારે અસંખ્યાત અસંખ્યાત થાય છે.
આ ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતમાં એક ઉમેરીએ એટલે અનંત કહેવાય. શાસ્ત્રકારોએ અનંતના પણ ત્રણ પ્રકારો માન્યા છે. પરિત યુક્ત અને નિજ પદયુક્ત. અને તેના પણ
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૧૮
આત્મતત્વવિચાર
~~
~
~~~
~~~
~~
જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા ત્રણ પ્રકારે માન્યા છે. એટલે અનંત પણ નવ પ્રકારનું બને છે. તે આ પ્રમાણે
૧ જઘન્ય પરિત અનંત. ૨ મધ્યમ પરિત્ત અનંત. ૩ ઉત્કૃષ્ટ પરિત અનંત. ૪ જઘન્ય યુક્ત અનંત. ૫ મધ્યમ યુક્ત અનંત. ૬ ઉત્કૃષ્ટ યુક્ત અનંત. ૭ જઘન્ય અનંતાનંત. ૮ મધ્યમ અનંતાનંત,
૯ ઉત્કૃષ્ટ અનંતાનંત. તેમાં ગણના તો મધ્યમ અનંતાનંત સુધીની જ થાય છે, પણ ઉત્કૃષ્ટ અનંતાનંત સુધીની થતી નથી જ એટલે કે તે માત્ર સમજવા પૂરતું જ છે.
ઉત્કૃષ્ટ અનંતાનંત કેમ નથી ? તેનો એક દાખલે વ્યવહાર ગણિતથી આપીશું. એક મનુષ્યને એમ કહીએ કે, ૧ ના બમણા કરતાં જ જાઓ તે તે કયાં સુધી કરી શકે? માને કે એ મનુષ્યનું આયુષ્ય અમજે વર્ષનું છે. તે પણ એ પ્રક્રિયાને અંત આવે ખરે? તે જ રીતે ૧ ના બે બે વિભાગ કરવાના હોય તે પણ તેને અંત આવે નહિ. એટલે અનંત એ બુદ્ધિગમ્ય હોવા છતાં છેવટે તે અન્-અંત-છેડા રહિત જ રહે છે અને તેથી ઉત્કૃષ્ટ અનંત સંભવતું નથી. * “ ૩ોસર્ચ મiતાળું નત્યિ' ઉત્કૃષ્ટ અનંતાનંત નથી.
––શ્રી અનુયાગદ્વારસૂત્ર,
Page #164
--------------------------------------------------------------------------
________________
આત્માની સંખ્યા
૧૧૯
અનંત વિષે બીજી પણ એક વાત સમજી લેવાની છે કે અનંતમાં અનંત ઉમેરાય તો પણ અનંત રહે છે અને અનંતમાંથી અનંત બાદ થાય તે પણ અનંત જ રહે છે. સમુદ્રના પાણીમાં પાંચ લાખ મણ નવું પાણી આવે તો એનું કદ વધી જતું નથી અને પાંચ લાખ મણ તેમાંથી લઈ લેવામાં આવે તે તે ઘટતુ નથી.
સંખ્યાઓ વિષેને આ ખ્યાલ મનમાં રાખીને આપણે આત્માની સંખ્યા પર આવીએ. આ વિશ્વમાં મનુષ્યની સંખ્યા થડી છે, એટલે કે મધ્યમ સંખ્યાત છે. દેવ અને નરકના જીની સંખ્યા તેથી અસંખ્યાત ગુણ છે અને તિર્યંચની સંખ્યા અનંત ગુણ છે. અહીં તિર્યંચ શબ્દથી જલચર, સ્થલચર અને ભૂચર એવા પંચેન્દ્રિય પ્રાણીઓ જ નહિ પણ એકેન્દ્રિયાદિ ચારે વગે પણ સમજવાના છે.
એકેન્દ્રિયના પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાઉકાય, અને વનસ્પતિકાય એ પાંચ ભેદે છે. તેમાં પ્રથમના પૃથ્વી આદિ ચારે જીવો સૂક્ષમ અને બાદર એ બે જાતના છે. વનસ્પતિ કાયની બે જાતે છે. એક પ્રત્યેક અને બીજી સાધારણ. તેમાં પ્રત્યેક વનસ્પતિ એક શરીરમાં એક જીવવાની છે, જ્યારે સાધારણ વનસ્પતિ એક શરીરમાં અનંત જીવવાની છે. આ સાધારણ વનસ્પતિનાં જીવોનાં શરીરને જ નિગોદ તરીકે ઓળખાય છે. તેમાં પ્રત્યેક વનસ્પતિ બાદર જ હોય છે અને સાધારણ વનસ્પતિ અથવા નિગોદ સૂક્ષમ અને બાદર બંને પ્રકારની હોય છે.
શાસ્ત્રકાર ભગવતેએ નિગોદ અંગે કહ્યું છે કે –
Page #165
--------------------------------------------------------------------------
________________
આત્મતત્ત્વવિચાર
गीला य असंखिजा, असंख निगोअओ हवइ गोलो । एक्कम्मि निगोए जणंत जीवा मुणेयव्वा ॥
• આ વિશ્વ એટલે ચૌદ રાજલેાક અસંખ્ય ( સૂક્ષ્મ ) ગાળાએથી વ્યાપ્ત છે. આ દરેક ગાળામાં અસ`ખ્ય નિગેાદ છે અને દરેક નિગેાદમાં અનંત જીવા છે, એમ જાણવુ'.'
૧૨૦
એટલે એકલા સાધારણ વનસ્પતિકાયના જીવાની સંખ્યા જ અન તાન'ત છે. તેમાં બીજા ગમે તેટલા આત્માએ ઉમેરાય તા પશુ એ માપ અનતાન'તનું જ રહે છે, એટલે આત્માની સખ્યા મધ્યમ અનતાન'ત છે, એમ સમજવાનું છે.
6
આ વિશ્વ અનાદિ કાળથી ચાલી રહ્યું છે અને તેમાં રહેલા જીવાનું મુક્તિગમન ચાલુ છે, તેા કાઇ કાળે આ વિશ્વ આત્માથી તદ્દન રહિત થઈ જાય કે નહિ ?' તેના ઉત્તર નીચેની ગાથામાં આપે છે.
जइआइ होइ पुच्छा, जिणाण मग्गंमि उत्तरं तइया । F નિોવલ, અ ંત માળો ૩ સિદ્ધિનો |
જિનમાગ માં જ્યારે પણ એવી પૃચ્છા કરવામાં આવે છે કે અત્યાર સુધીમાં કેટલા આત્માઓ સિદ્ધ થયા, ત્યારે તેના ઉત્તર એ મળે છે કે અત્યાર સુધીમાં એક નિગેાદના અન'તમા ભાગ સિદ્ધ થયા છે. ’
6
એટલે અનંતમાંથી અન ત જવા છતાં અનંત જ રહે. વાનુ' અને આ વિશ્વ આત્માએથી કદી ખાલી નહિ થવાનું, એ નિશ્ચિત છે.
આ બધી વાતે સૂક્ષ્મ છે, પણુ સદ્ગુરુના સંગ કરા
Page #166
--------------------------------------------------------------------------
________________
આત્માની સંખ્યા
૧૨૧
અને તેમના સહવાસમાં આવતા રહે તે અજ્ઞાનને પડદે ઉચકાતા વાર લાગશે નહિ. પારસમણિ અને લોઢાની ડબી વચ્ચે રહેલો પડદો ઉચકાય કે લોઢાની ડબી સેનાની બની ગઈ, એ દષ્ટાંત અહીં વિચારવા યોગ્ય છે.
પારસમણિનું દષ્ટાંત– એક બાવાજી હતા. તેમની પાસે એક પારસમણિ હતે. પારસમણિ લોખંડને અડે તે લોખંડનું સેનું થઈ જાય. ગામના નગરશેઠને આ વાતની ખબર પડી, એટલે પિતાને ધંધાપો છોડી બાવાજી પાસે દેડિયા અને તેમની ચાકરી શરૂ કરી દીધી. બાવાજીને કષ્ટ ન પડે તે માટે શેઠે પોતાનું રહેવાનું ખાવાનું, સૂવાનું, બેસવાનું બધું બાવાજીની સાથે રાખ્યું.
બાવાજી ઉઠે તે પહેલાં શેઠ ઉઠી જાય અને બાવાજીની સેવામાં લાગી જાય. બાવાજીનાં દાતણપાણી, નાન, કપડાં, ભોજન, શયન બધાની ખૂબ કાળજી રાખે અને ખંતપૂર્વક ખાતર–બરદાસ કરે, પરંતુ આ સેવા શેઠ કેની કરતા હતા ? પેલા બાવાજીની કે પારસમણિની? લાલચ એવી વસ્તુ છે કે તે માણસ પાસે ગમે તેવાં કામ કરાવે છે.
બાવાજી પણ પાકા હતા, બધે તાલ જોયા કરતા પણ કશું બોલતા નહિ. એમ કરતાં બાર વરસ વીતી ગયાં, ત્યારે બાવા જ પ્રસન્ન થયા અને શેઠને કહેવા લાગ્યા કે “તમારી સેવાથી હું પ્રસન્ન થયો છું માટે તમારે માગવું હોય તે માગો.” શેઠે કહ્યું. પારસમણિ આપ.” બાવાજીએ કહ્યું : બહુ સારું, તે પેલી ઝોળીમાં લેખંડની ડબીમાં પડયા છે, માટે ઝોળી અહી લાવો.”
Page #167
--------------------------------------------------------------------------
________________
આત્મતત્ત્વવિચાર
શેઠે તેા સાંભળ્યું હતું કે પારસમણિ લેાખંડને અડે તે સાનું થઇ જાય અને બાવાજી કહે કે તે લાખ`ડની ડબ્બીમાં પડયા છે, એટલે શેઠને વહેમ પડયે કે ખાવાજી પારસમણિને બદલે પેાતાને કાઈ બીજી જ વસ્તુ વળગાડી દેશે. ખાર બાર વરસની એક સરખી સેવાચાકરીનું શું આ ફળ? આ વિચારે શેઠ ઢીલા પડી ગયા. પશુ ખાવાજીએ કહ્યું હતુ, એટલે ઉઠીને ઝાળી લઇ આવ્યા અને તે ખાવાજીને આપી.
૧૨૨
માવાજીએ તેમાંથી લાખડની એક ડખ્ખી કાઢી અને તેને ખેલી તેા કપડાંની પાટલીમાં કંઇક બાંધેલું હતુ. શેઠને વહેમ છે કે આમાં પારસમણિ નહિ, પણ બીજી' જ કઇ આંધેલું છે પણ ખાવાજીએ કપડાંની પાટલી છેાડી કે ઝળહળ પ્રકાશ થયા અને તે મણ ઢાય એવુ લાગ્યું. પછી તે મણિને લાખડની ડબ્બીમાં મૂકયા કે તે સેાનાની થઇ ગઇ. આથી શેઠના જીવમાં જીવ આવી ગયા અને આ જરૂર પારસમણિ છે, એવી ખાતરી થઈ ગઈ. બાવાજીએ તેમને એ પારસમણિ ભેટ આપી દ્વીધા મને શેઠની ઇચ્છા પૂરી કરી.
લાખંડ અને પારસમણિ વચ્ચે કપડાંનું અંતર હતું, એટલે લાખંડનું સેાનું થતું ન હતુ, તેમ તમારી અને ગુરુની વચ્ચે માહમાયાનુ અંતર છે, એટલે તમને સાચું જ્ઞાન થતુ' નથી. જો એ માહમાયારૂપી પડદો હઠી જાય તા તમને આજે ને અખઘડી જ સાચુ' જ્ઞાન પ્રાપ્ત થાય અને તમે તેના આધારે ચારિત્રમાં પ્રગતિ કરી અન’ત સુખ ભેાગવી શકો. માટે મેહ માયા છે।ડા અને સદ્દગુરુ સગ કરવામાં ઉજમાળ રહો. વિશેષ અવસરે કહેવાશે.
Page #168
--------------------------------------------------------------------------
________________
oooooooooooooooooooooooooooooooના
OOOOOOOOOOOOOOOOOOO
ooooooooooooooooooooooooooooooooooooooooo
વ્યાખ્યાન સાતમું
આત્માનું મૂલ્ય મહાનુભાવો !
શ્રી ઉત્તરાધ્યનસૂત્રમાં છત્રીશમા અધ્યયનમાં આવતું અલ્પસંસારી આત્માનું વર્ણન એ આપણા વિષયની મૂળ પીઠિકા છે. જે આત્માનું સ્વરૂપ સારી રીતે સમજાયું હોય તે જ એ પીઠિકા પર તમારી દષ્ટિ સ્થિર થાય અને તમે પણ અપસંસારી આત્માના ગુણે કેળવી આ ભયાનક ભવસાગરન શીધ્ર પાર પામી શકે, તેથી આત્માનું સ્વરૂપ પ્રકાશવાનો અમારો પ્રયાસ છે. - જિનવચન આપણે માટે છેલ્લો શબ્દ છે. આમ છતાં તેની સાથે અમે યુક્તિ અને ઉદાહરણે પણ સારા પ્રમાણમાં આપીએ છીએ, જેથી તમારા મનમાં ઉઠતી શંકાઓનું સમાધાન થાય અને તમે નિઃશંક બનીને આરાધનામાં આગળ વધી શકે.
તમે વ્યાપારી છે અને દરેક વસ્તુનું મૂલ્યાંકન કરો છો. તેમાં જે વસ્તુ વધારે મૂલ્યવાન–વધારે કિંમતી જણાય તેને મહત્વ આપે છે અને તેની પ્રાપ્તિથી આનંદ પામે છે જેની પાસે થોડા ત્રાંબિયા છે, તે ચાંદીના સિકકાથી આનંદ પામે છે, કારણ કે તેનું મૂલ્ય ત્રાંબા કરતાં વધારે છે જેની પાસે ચાંદીના સિક્કા છે તે સોનામહોરોથી આનંદ પામે છે, કારણ કે તેનું મૂલ્ય ચાંદી કરતાં વધારે છે. જેની પાસે સેના
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૨૪
આત્મતત્ત્વવિચાર
મારા છે, તે મણિ-મુક્તાથી આનંદ પામે છે, કારણ કે તેનું મૂલ્ય સાના કરતાં વધારે છે અને જેની પાસે છુિમુક્તા છે, તે મહામણિ કે ઉત્તમ મુક્તાથી આનંદ પામે છે, કારણ કે તેનું મૂલ્ય સામાન્ય મણિ-મુક્તા કરતાં વધારે છે. આમ જેનુ મૂલ્ય વધારે હાય તે તમને વધારે આનદ આપે છે, એ વસ્તુ ખરાબર ને?
પરંતુ દુનિયાની મહા મૂલ્યવાન વસ્તુઓ કરતાં પણ તમારું શરીર વધારે મૂલ્યવાન છે. કાઈ તમને મૂઠી ભરીને હીરા આપે અને બદલામાં કાન કે નાકની માગણી કરે અથવા એક હાથ કે એક પગ આપવાનુ જણાવે, તા તમે આપે। ખરા ?
એક માસ સવારથી સાંજ સુધી મહેનત-મજૂરી કરીને પેટ ભરતા હશે, તે પણ આ માગણી કબૂલ નહિ કરે, કારણ કે ધનદોલત કે મણિ-મુક્તા કરતાં શરીરની કિંમત તમે વધારે આંકા છે.
જા તાવ આવ્યે, માથું દુખ્યુ કે પેટપીડ ઉપડી તે તત વૈદ્ય—ઝુકીમ—ડૉકટરને ખેલાવા અને તે માટે તેટલી ફી આપીને દવા લેા છે. તે એમ કહે કે ‘ખીમારી ઊડી છે અને તમારે ફાટા કઢાવવા પડશે, અમુક ઇંજેકશનના કાસ લેવા પડશે તથા અમુક ખચ કરવા પડશે,’ તા તે માટે તમે કબૂલ થા
છે તે જે ધનને ઘણી મમતાથી
એકઠુ કર્યુ” હાય તેની કાથળીનુ માહુ છેાડી નાખા છેા. એ
તમને ધન—દાલત કરતાં શરીર વધારે
તમે શરીરની ખાતર ધનના ભાગ કેમ
પ્યારું ન હેાય તે
આપે ?
Page #170
--------------------------------------------------------------------------
________________
આત્માનું મૂલ્ય
૧૨૫
શરીર તમને પ્યારું છે, એટલું જ નહિ પણ તે ખૂબ પ્યારું છે. તેને રખે કંઈ થઈ જાય એ ભીતિ તમારા મનમાં સદા રહ્યા કરે છે અને તેથી જ તમે અનેક જાતની સાવચેતી રાખે છે, અનેક જાતના ઉપાયે કરો છો. | જીવન સંરક્ષણની ભીતિ શરીર પર કેવી અસર ઉપજાવે છે, એ એક વાર ચાર ડૉકટરોએ ભેગા થઈને પ્રયોગ કર્યો હતે. એક તદ્દન તંદુરસ્ત અને ખડતલ જણાતાં માણસને તપાસીને પ્રથમ ડોકટરે કહ્યું કે “આમ તે તમારું શરીર બરાબર જણાય છે પણ થોડી વારમાં તમને તાવ આવશે.” આ સાંભળી પેલો માણસ ભડક્યો. “શું મને તાવ આવશે?” એ વિચાર તેનાં મનમાં સવાર થઈ ગયા. થોડી વાર પછી બીજા ડૉકટરે તેને તપાસીને કહ્યું કે “તમારા શરીરમાં તાવ છે અને તે વધી જવા સંભવ છે, માટે હમણું જ દવાને એક ડોઝ લઈ લે.” આ સાંભળી પેલા માણસને ફાળ પડી કે કોઈ મોટી બિમારી તે લાગુ નહિ પડી જાય? તેનાં મનમાં એ ભયની એટલી બધી અસર થઈ કે તે થોડી જ વારમાં તાવથી હમહમવા લાગ્યો. તેને ત્રીજા ડોકટરે તપાસ્યો ત્યારે તેનાં શરીરમાં ૧૦૪ ડીગ્રી તાવ હતો. તેને ભયની અસર પૂરેપૂરી થઈ ચૂકી હતી. એટલે હવે તેને ભયમુક્ત કરવાની જરૂર હતી. આથી એ ડૉકટરે કહ્યું કે “તમને તાવ ખૂબ આવેલ છે, પણ અમારી પાસે તેની અકસીર દવા છે. તમે જરાયે ફીકર કરશે નહિ. થોડી વારમાં તમારે તાવ ઉતરી જશે. આથી પેલા માણસને ખૂબ રાહત મળી અને ડૉકટરની દવા પીધા પછી થોડી જ વારમાં તાવ ઉતરવા લાગ્યા. ત્યારબાદ ચેથા ડૉકટરે તેને તપાસ્ય
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૨૬
આત્મતત્વવિચાર
અને કહ્યું કે “માણસનું શરીર છે, તે કઈ વાર તાવ-તરીયે આવી જાય. બાકી તમારા શરીરમાં કઈ રોગ નથી. તમે થોડા જ વખતમાં સારા થઈ જશે.” આ શબ્દએ પેલા માણ સનાં મનમાંથી ભીતિને સદંતર ભૂંસી નાખી અને તે તાવથી તદ્દન મુક્ત થઈ ગયો. કહેવાનો મતલબ એ છે કે આ શરીર તમને એટલું પ્યારું છે કે તેને કંઈ પણ થઈ જવાના વિચારે પણ તમે ભયથી વ્યાકુળ બની જાઓ છે અને અનેક જાતના વિચારો કરવા લાગી જાઓ છે.
શરીર દુબળું ન પડી જાય તે માટે તપશ્ચર્યા કરતા નથી. મોટી તિથિ કે પર્વને દહાડો હોય તે પણ ત્રણે ટંક સારી રીતે ઝાપટે છે. નોકારસી જેવું નાનું પચ્ચકખાણ-નાને નિયમ પણ તેઓ કરતાં નથી. આ તે શરીર પરને કેવો વ્યામોહ? પણ જાણે છે કે આ શરીર નિત્યમિત્ર જેવું છે. અને તે તમને વફાદાર રહેવાનું નથી.
ત્રણ મિત્રોનું દષ્ટાંત– રાજાને એક કારભારી. તે કામકાજમાં ઘણે કુશળ. પિતાની જવાબદારી બરાબર અદા કરે. તેને એક વખત વિચાર આવ્યો કે “આજે તે રાજાના મારા પર ચારે હાથ છે, પણ તે કયારે રૂઠે તે કહેવાય નહિ માટે એક એ મિત્ર કરું કે જે મને મુશ્કેલીના સમયમાં મદદ કરે તેથી તેણે એક મિત્ર બનાવ્યું. તેની સાથે પાકી દોસ્તી કરી છે એટલે સુધી કે હંમેશા સાથે રાખે, સાથે નવડાવે, સાથે ખવડાવે અને જ્યાં જાય ત્યાં સાથે લઈ જાય.
Page #172
--------------------------------------------------------------------------
________________
આમાનું મૂલ્ય
૧૨૭
^^
^
^^^^^^^
^
^^^^
^^
^
^
^^
કેટલાક વખત પછી એ કારભારીને વિચાર આવ્યો કે એક કરતાં બે ભલા એટલે બીજે મિત્ર બનાવ્યું, પરંતુ તેને કોઈ પર્વ કે તહેવારને દહાડે હોય ત્યારે જ મળવાનું રાખ્યું. ત્યાર પછી એક ત્રીજે મિત્ર પણ બનાવ્યું, પરંતુ તે કઈક જ વાર મળતા અને જુહાર કરીને ચાલ્યો જતે. આમ એકના બે થયા અને એના ત્રણ થયા, એટલે તેમને ઓળખવા માટે કંઈક નામ રાખવું જોઈએ, તેથી કારભારીએ એ ત્રણે મિત્રોના નામ રાખ્યાં. પહેલાંનું નામ નિત્યમિત્ર, બીજાનું નામ પર્વમિત્ર અને ત્રીજાનું નામ જુહારમિત્ર.
એક વખત કારભારીને વિચાર આવ્યું કે “મેં મિત્રો તે બનાવ્યા, પણ તે સંકટ સમયે કેટલી સહાય કરે છે, તેની પરીક્ષા કરવી.” આથી તેણે એક પ્રપંચ રચ્યું. રાજાના કુંવરને પિતાને ત્યાં જમવા તેડા અને તેને પિતાના પુત્રની સાથે રમતગમતમાં લગાડી ઘરની અંદરનાં ગુપ્ત ભોંયરામાં ઉતારી દીધો. પછી બીજા પુત્રની સાથે પોતાની સ્ત્રીને પિયર મોકલી દીધી અને જેનાં પેટમાં વાત ન ટકે એવા એક નેકરને બોલાવીને કહ્યું કે “આજે રાજાના કુંવરને આપણે જમવા તેડયો હતો, પણ તેનાં અતિ મૂલ્યવાન ઘરેણા જઈને મારી બુદ્ધિ બગડી. એટલે મેં તેની ડોક મરડીને ઘરેણાં કાઢી લીધાં. પણ હવે મને રાજાની બીક લાગે છે, એટલે હું ઘર છોડીને જતો રહું છું અને કેઈક સ્થળે સંતાઈ રહીશ. જે રાજાના માણસે તપાસ કરવા આવે તે આ ગુપ્ત ભેદ પ્રકટ કરીશ નહિ, પણ તારી અક્કલ લડાવીને એનો જવાબ આપજે કે જેથી મારા પર ધાડ આવે નહિ.” આટલી ભલામણ કરી
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૨૮
આત્મતત્વવિચાર
કારભારીએ પિતાનું ઘર છોડયુ અને તે સીધો નિત્યમિત્રને ત્યાં ગયો.
કારભારી એકાએક હાંફળા ફાંફળો પોતાને ત્યાં આવ્યા, એટલે નિત્યમિત્ર વિચારમાં પડી ગયા અને દાળમાં જરૂર કંઈક કાળું છે, એવા અનુમાન પર આવી ગયે. પરંતુ કારભારીએ તે કંઈ પણ સવાલ પૂછે તે પહેલાં જ જણાવી દીધું કે “મારા વહાલા મિત્ર! કહેતાં જીભ ઉપડતી નથી, પણ આજે મારા હાથે એક એવું કામ બની ગયું છે કે જેથી રાજા મને જરૂર પડશે અને ફાંસીએ લટકાવશે. માટે મારું રક્ષણ કર.”
નિત્યમિત્રે પૂછ્યું, પણ વાત શું બની છે?” કારભારીએ કહ્યું કે, “આજે રાજાના કુંવરને મારે ત્યાં જમવા તે હતે. તે અતિ સુંદર આભૂષણથી સજજ થઈને મારે ત્યાં આવ્યા હતે એ જોઈ મારું મન લલચાયું અને તેનું ખૂન કરી બધાં આભૂષણો ઉતારી લીધાં. પણ હવે મને રાજાને ડર લાગે છે, માટે મને બચાવ.”
નિત્યમિત્રે કહ્યું: “તમે તે ભારે કરી એક રાજકુંવરનું ખૂન છૂપું કેમ રહી શકે? હમણાં રાજાના સિપાઈઓ છૂટશે અને તે ઘરેઘર ઢુંઢી કાઢશે. તે વખતે તમે મારે ત્યાંથી મળી આવો, તે મારી શી દશા થાય? માટે તમે વધારે વખત લગાડયા વિના અહીંથી ગુપચુપ ચાલ્યા જાઓ અને બીજા કોઈ સ્થળે આશ્રય લો.
કારભારીએ પિતાને આશ્રય આપવા માટે તેને ખૂબ સમજાવ્યું પણ એ બધી સમજાવટ નિષ્ફળ ગઈ. જ્યારે
Page #174
--------------------------------------------------------------------------
________________
'આત્માનું મૂલ્ય
૧૨૯
કારભારીએ તેને ત્યાંથી વિદાય લીધી, ત્યારે પેલાએ પોતાનાં ઘરનું બારણું બંધ કરી દીધું ને “આવજો” એટલું પણ તે મેઢેથી બે નહિ, એ તે એમ જ સમજે કે આ બલા માંડ છૂટી.
કારભારી સમજ્યા કે આ મિત્ર પૂરે મતલબી છે, એટલે ત્યાંથી નીકળીને સીધા પર્વ મિત્રને ત્યાં ગયા અને પિતાની હકીકત જણાવી આશ્રય આપવાની વિનંતિ કરી. ત્યારે પર્વ મિત્રે કહ્યું કે “તમને મદદ કરવી એ મારી ફરજ છે. પણ મારા ઘરમાં તમને છૂપાવી શકું એવું સ્થાન નથી. વળી હું બાળબચ્ચાવાળો માણસ રહ્યો, એટલે રાજાને મારા પર ખોફ ઉતરે અને જેલ ભેગો થાઉં તે મારી બરાં છોકરાનું શું થાય? માટે તમે કોઈ બીજા સ્થળે ગોઠવણ કરી લે.”
કારભારીએ કહ્યું કે “હાલ તે મારી મતિ મુંઝાઈ ગઈ છે. તેથી કયાં જાઉં ને શું કરું? તે સૂઝતું નથી માટે તું જ ભલો થઈને આશ્રય આપ“પર્વમિત્ર એકનો બે ન થા. એટલે કારભારી મનમાં પામી ગયો કે આ પણ પૂરો સ્વાર્થી છે.
ત્યાંથી પહેચ્યા જુહારમિત્રને ત્યાં. તેણે કારભારીને જોતાં જ આવકાર આપ્યો અને “મારા લાયક શું કામ પડયું?” એમ પ્રેમથી પૂછ્યું. કારભારીએ બધી હકીકત જણાવી અને પિતાને આશ્રય આપવાની માગણી કરી જુહારમિત્રે કહ્યું :
મારાં એવા સદભાગ્ય કયાંથી કે આપને હું કામ આવું. હાલ ખુશીથી મારે ત્યાં રહે. આપને કોઈ જાતની અગવડ આવવા નહિ દઉં.' આમ કહી તેણે કારભારીને આશ્રય આપ્યો.
Page #175
--------------------------------------------------------------------------
________________
આત્મતત્ત્વવિચાર
આ માજી શુ' હકીકત બની તે પણ જોઇએ. છીછરાં પેટમાં કઈ વાત ટકતી નથી, અથવા તે ભૂડા ભૂંડાના ભાવ જરૂર ભજવે છે. પેલા નાકરે કારભારીની વાત ગુપ્ત રાખવાને મદલે રાજાની આગળ જઇને ખુલ્લી કરી દીધી કે જેથી તેને વહાલા થવાય અને કઇક ઈનામ મળે.
૧૩૦
આ વાત સાંભળીને રાજાના ક્રોધના પાર રહ્યો નહિ. તેણે રાજસેવકને હુકમ આપ્યા કે ‘ આ કમખમ્ત કારભારીને ગમે ત્યાંથી પકડીને મારી આગળ હાજર કરો.' આથી રાજસેવક છૂટયા અને કારભારીના બેસવા-ઉઠવાનાં જે ઠેકાણાં હતાં, ત્યાં તપાસ કરવા લાગ્યા. એમ કરતાં તેઓ નિત્યમિત્રને ત્યાં આવ્યા. ત્યારે નિત્યમિત્રે કહ્યુ કે એ કાળાં કામના કરનારા કારભારી મારે ત્યાં આવ્યા હતા અને આશ્રયની માગણી કરતા હતા, પણ હુ એવા મૂખ` નથી કે તેના જેવા એક ખૂનીને આશ્રય આપું. હું માનું છું કે તે ઘણા ભાગે પમિત્રને ત્યાં ગયા હશે, માટે ત્યાં તપાસ કરી.’
6
નિત્યમિત્રે સડકટ સમયે સહાય તેા ન કરી પણ ઉપરથી રાજસેવક આગળ તેનુ વાંકુ ખેલી આશ્રય મેળવવાનું સભવિત સ્થાન પણ ખતાવી દ્વીધુ...!
રાજસેવક પમિત્રને ત્યાં પહોંચ્યા, ત્યારે તેણે કહ્યુ કે મેં કારભારીને આશ્રય આપ્ચા નથી. શક આાવતા હોય
તા મારું ઘર તપાસી લેા. બાકી એના વિષે હું કંઇ જાણતા નથી '
હવે રાજૂ સેવક કોઈની પાસેથી સમાચાર મળતાં જુહાર
Page #176
--------------------------------------------------------------------------
________________
આત્માનું મૂલ્ય
૧૩૧
"
"
મિત્રને ત્યાં ગયા અને દમ મારીને કહેવા લાગ્યા કે તમે કારભારીને આશ્રય આપ્યા તે સારુ કર્યું... નથી. હજી પણ તમારુ' હિત ચાહતા હૈ। તે તેમને અમારે હવાલે કરા. ત્યારે જુહારમિત્રે કહ્યુ' કે ‘એ વાત ખાટી છે. તમારે તપાસ કરવી હાય તા કરી શકા છે. ’ રાજસેવકાએ બે ત્રણ વાર ફેરવી ફેરવીને કહેવા છતાં જીહારમિત્રે એક જ જવાબ આપ્યા, એટલે પેલાએની શકા ટળી અને ત્યાંથી ચાલતા થયા.
કોઇ સ્થળેથી કારભારીનેા પત્તો મળ્યા નહિ, એટલે રાજાએ ઢડા પીટાન્યા કે ' જે કાઇ કારભારીને પકડી લાવશે, તેને રાજ્ય તરફથી માટુ ઈનામ મળશે !”
કારભારીને ત્રણે મિત્રોની પરીક્ષા કરવી હતી, તે પૂરેપૂરી થઈ ગઈ હતી, આથી તેણે જીહારમિત્રને કહ્યું કે ‘તું રાજાના ઢઢા ઝીલી લે અને રાજાની પાસે જઇને કહે કે
હું કારભારીનેા પત્તો મેળવી આપું, પણ તમે ધારો છે એવી રીતે કારભારી ગુનેગાર નથી, કારણ કે અખંડ આયુષ્યવાળા કુમારશ્રી સલામત છે અને આપ આજ્ઞા કરી તે સમયે જ અહી' આવી શકે તેમ છે.’
જુહારમિત્રે તે પ્રમાણે કર્યું, એટલે રાજાએ કુવર તથા કારભારીને હાજર કરવાના હુકમ કર્યો. જીહારમિત્રે તે બ ંનેને હાજર કર્યાં. આ જોઈને રાજા ઘણ્ણા ખુશ થયા અને જુહાર મિત્રને મેટું ઈનામ આપ્યું. પછી રાજાએ કારભારીને પૂછ્યુ }' આ બધું શું છે?' ત્યારે કારભારીએ અથથી માંડીને ઇતિ સુધીની તમામ હકીકત કહી સંભળાવી. આથી રાજાને તેની
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૩૨
આત્મતત્વવિચાર
દીર્ધદષ્ટિ માટે ઘણું માન ઉપજયું અને તેના પગારમાં ઘણે વધારો કરી આપે પછી કારભારીએ નિત્યમિત્ર તથા પર્વ. મિત્રની સંગત છેડી દીધી અને માત્ર જુહા મિત્ર સાથે જ મહેબૂત રાખી આથી તે ઘણે સુખી થયો.
અહીં કારભારી તે જીવ જાણ. નિત્યમિત્ર તે હંમેશના પરિચયવાળું શરીર જાણવું. પર્વમિત્ર તે સગાંવહાલાં અને સંબંધીઓ જાણવા અને જુહારમિત્ર તે કઈક વખતે થતું ધર્મનું આરાધન જાણવું. જ્યારે મૃત્યુ આવીને ઉભું રહે છે, ત્યારે શરીર સર્વ સંબંધ છોડીને અળગું થઈ જાય છે અને સામે પણ જોતું નથી. સગાંવહાલાં થોડે સુધી વળાવવા આવે છે અને આંખમાંથી બે આંસુ પાડી તરત પાછા વળી જાય છે જ્યારે જુહારમિત્ર સમે ધર્મ ઘેડો આચર્યો હોય તો પણ પલકમાં સાથે આવે છે અને વિપત્તિઓમાંથી રક્ષણ કરી સુખ-શાંતિ આપે છે, તેથી નિત્યમિત્ર જેવા બેવફા શરીરને મોહ છોડો અને જુહારમિત્ર સમા પરમ વફાદાર ધમમિત્રની સેબત કરો
શરીર કરતાં પણ એક વસ્તુ વધારે મૂલ્યવાન છે અને તે તમારો આત્મા. જો એ ન હોય તે આ શરીરનાં રૂપરંગની લંબાઈ પહેળાઈની કઈ કિંમત ખરી? જયારે આત્મા શરીરને છોડીને ચાલ્યા જાય છે, ત્યારે લોકો શું કહે છે? હવે ઉતાવળ રાખો. શેની ઉતાવળ? પેલા આત્મરહિત શરીરને ઘરમાંથી બહાર કાઢવાની વધારે વખત જાય તે મડદું ભારે થાય અને ઉચકવું મુશ્કેલ પડે, એટલે તેને ઘરમાંથી જલદી બહાર કાઢી વાંસ-નળીની બનેલી નનામીમાં બાંધવામાં આવે છે અને
Page #178
--------------------------------------------------------------------------
________________
આત્માનું મૂલ્ય
૧૩૩
સ્મશાન ભેગું કરવામાં આવે છે. ત્યાં એને લાકડાંની ચેહમાં મૂકી અગ્નિ પ્રકટાવવામાં આવે છે અને તેમાં તે ભડભડાટ બળી જાય છે. તમે જે શરીરને નિત્ય નવાં નવાં ભેજને કરાવી રુષ્ટપુષ્ટ રાખતા હતા, સ્નાનવિલેપનથી સ્વછે અને સુગંધિત રાખતા હતા અને જેની કાળજી કરવામાં ધર્મની આરાધના પણ વિસરી જતા હતા, તે શરીરની છેવટે આ કેવી દશા? . આ રીતે આત્મા એ જગતની સહુથી મૂલ્યવાન વસ્તુ છે. લાખે-કોડ હીરા પણ તેની આગળ કંઈ વિસાતમાં નથી, છતાં તેની દરકાર તમે કેટલી રાખે છે? પણ સાચી હકીકત એ છે કે તમને આત્માનું સાચું મૂલ્ય સમજાયું નથી. જે સાચું મૂલ્ય સમજાયું હોય તે આ હાલત હાય નહિ. - કિંમતી વસ્તુનું મૂલ્ય કરવું હોય તે અક્કલ અને અનુભવ બંને જોઈએ. '
પિશ્વા નાના ફડનવીસ બહુ બુદ્ધિશાળી ગણાતું હતું. તેને જેવા માટે લોકો દૂરદૂરથી આવતા હતા, એક વખત એક સોદાગર તેની સભામાં આવ્યું અને તેણે એક પાણીદાર હીરો કાઢી તેનું મૂલ્ય પૂછયું. એ રાજસભામાં કેટલાક ઝવેરીએ પણ બેઠા હતા. તેમણે એ હીરે જઈને કહ્યું કે આની કિંમત આશરે રૂપિયા દોઢ લાખની ગણાય. પછી એ હીરે નાના ફડનવીસના હાથમાં આવ્યો. તેણે એનું બારીકાઈથી નિરીક્ષણ કરવા માંડયું. એવામાં એક માખી ઉડતી તે હીરા ઉપર બેઠી. આથી નાનાફડનવીસને તરત જ ખ્યાલ આવી ગયો કે આ હીરો સાચો નથી, પણ બનાવટી છે અને તે એક પ્રકારની
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૩૪
આત્મતત્વવિચાર
સાકરમાંથી પહેલ પાડીને બનાવ્યો છે, નહિ તે માખી તેના પર બેસે નહિ. પછી તેણે પેલા સોદાગરને ઉદ્દેશીને કહ્યું કે
તમે આ હીરાનું મૂલ્ય પૂછે છે, તે હું જણાવું છું કે તેની કિંમત સાકરના એક કકડા જેટલી છે.” એમ કહી તેણે એ હીરા મોઢામાં મૂકી દીધો. એને બધાનાં દેખતાં કડકડ ચાવી નાખ્યો. પેલા સોદાગરે કાન પકડયા.
પરંતુ તમે તે સાકરના ટુકડાને જ હીરો માનીને કામ ચલાવી રહ્યા છે અને પાછા જગતમાં બુદ્ધિમાન તરીકે ડાહ્યા તરીકે ખપ છો. તમે માનો છો કે અમે દિવસરાત મહેનત પરિશ્રમ કરીને કમાણી કરી રહ્યા છીએ પણ જે કમાણી માંથી કંઈ પણ સાથે ન આવે તે શા કામની?
એક માણસના મકાનમાં આગ લાગી. તેનાં આખા જીવનની કમાણી તેની તીજોરીમાં હતી. તે જ તીજોરીનાં એક ખાનામાં કેટલાંક કેરાં કાગળિયાં પણ હતાં. પેલા માણસને આગમાંથી માત્ર તીજોરી બચાવવાનું મન થયું, એટલે ઉતાવળ અને ગભરાટમાં તીજોરીનું ખાનું ખાલી જે હાથમાં આવ્યું તે લઈને ભાગ્યે. બહાર નીકળતાં લોકોએ પૂછયું કે “શું લાવ્યો? પેલાએ કહ્યું: “મારાં જીવનની કમાઈ” આ વખતે તેના હાથમાં કોરાં કાગળિયાં જ હતાં. આ જોઈ લોકેએ હસતાં હસતાં કહ્યું : “વાહ રે તારી કમાઈ! શું તારી જીંદગીમાં તું આ કમાયો ?”
શરીરરૂપી મકાનમાંથી ભાગતી વખતે તમારા હાથમાં કોરાં કાગળિયા ન આવી જાય તેની સાવચેતી રાખજે, ”
Page #180
--------------------------------------------------------------------------
________________
~~~
~~~~
~~
~
~~
આત્માનું મૂલ્ય
૧૩૫
~ ~ પૈસાની કમાણી એ સાચી કમાણું નથી, કારણ કે તેમાંથી સાથે કંઈ પણ આવવાનું નથી. હીરા-મોતીના દાગીના કે નેટનાં બંડલમાંથી કંઈ પણ સાથે આવવાનું હોય તે કહી દેજે. જ્યાં દાંત ખેતરવાની સળી જેટલું યે સાથે લઈ શકવાના નથી, ત્યાં બીજી વસ્તુની વાત શી કરવી? સાથે આવવાનાં છે, માત્ર પુણ્ય અને પાપ, જે પુણ્યની કમાણી કરી હશે તે ગતિ પણ સારી મળશે, શરીર પણ સારું મળશે અને સંગે પણ સારા મળશે.
પુયશાળી આત્માને કે પ્રભાવ હોય છે, તે પર એક દષ્ટાંત સાંભળો–
પુણ્યશાળી આત્માને પ્રભાવ. એક ગામને રાજા સભા ભરીને બેઠે છે. ત્યાં એક નિમિત્તિ આવે છે. નિમિત્તિ એટલે અષ્ટાંગ નિમિત્તિને જાણકાર, ભવિષ્યવેત્તા. રાજા તેને પૂછે છે કે “ભવિષ્યમાં શું થવાનું છે?” નિમિનિ કહે છે કે “હે રાજનઆવતે વર્ષે મોટો દુકાળ પડે એવા ગ્રહયોગો છે, માટે અનાજને પૂરતે સંગ્રહ કરી લેજો, જેથી પ્રજા ભૂખે મરે નહિ
રાજા કહે છે કે “હું અનાજને સંગ્રહ તે કરું, પણ સુકાળ પડે અને ભાવમાં નુકશાન થાય તે ? નિમિત્તિયો કહે, “જે મારું વચન ખરું ન પડે તે મારી જીભ ખેંચી નાખજે. બીજું તો શું કહું? રાજાએ તેને નજરકેદ રાખે અને ગામપરગામથી અનાજ એકઠું કરવા માંડયું.
પરંતુ જેઠ મહિને બેઠે ન હતું, ત્યાં આકાશ વાદળેથી
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૩૬
આત્મતત્વવિચાર.
~
~
~
~
~
~~~
~~~~~~
~~
ઘેરાવા લાગ્યું અને વરસાદ-પાણી ખૂબ સારાં થયાં. એ વર્ષે એટલું અનાજ પાકયું કે કૂતરા પણ ન ખાય. આથી રાજા વિચાર કરે છે કે અનાજને માટે જ હવે ફેંકી દે પડશે અને રાજ્યને તેથી ખૂબ નુકશાન સહન કરવું પડશે. આ બધું નુકશાન પેલા નિમિત્તિયાને આભારી છે, માટે તેને સખત શિક્ષા કરવી જોઈએ.”
એવામાં એક જ્ઞાની પુરુષ તે ગામમાં પધાર્યા. લોકો તેમનો ઉપદેશ સાંભળવા ઉમટયા. શું તેમનો ઉપદેશ! શું તેમની વાણી! લોકોના આનંદનો પાર રહ્યો નહિ. આ વાત રાજાએ જાણું, એટલે તે પણ ઉપદેશ સાંભળવા આવ્યા. ઉપદેશ સાંભળતાં તેના મન પર ખૂબ અસર થઈ અને હૃદયમાં ભક્તિભાવ જાગ્યો. પછી તે રોજ ઉપદેશ સાંભળવા આવે.
એક વાર રાજાએ પૂછયું કે “હે ભગવંત! નિમિત્તિ ઘણે જ્ઞાની હતા, છતાં ખાટે કેમ પડયે? તેના કહેવા મુજબ દુકાળ તે ન પડે. પણ એ સુકાળ પડયે કે ન પૂછો વાત.”
ગુરુએ કહ્યું કે “ગ્રહના એગ એવા છે કે આ વર્ષે દુકાળ પડવે જોઈતું હતું, પણ એક શેઠને ત્યાં મહાપુણ્યશાળી આત્માને જન્મ થયે, એટલે દુકાળ સુકાળમાં ફરી ગયા અને સહુને લીલાલહેર થઈ. ” આ જ વખતે વ્યાખ્યાનમાં પેલા શેઠ હાજર હતા કે જેને ત્યાં એને જન્મ થયો હતો. તેણે ગુરુ મહારાજનાં કથનમાં સંમતિ આપીને કહ્યું કે “આ છોકરાને જન્મ થયા પછી મારી રિદ્ધિસિદ્ધિમાં ઘણે વધારો થયો છે. આજે અમે ખૂબ સુખી અને સંતુષ્ટ છીએ.”
Page #182
--------------------------------------------------------------------------
________________
આત્માનું મૂલ્ય
૧૩૭.
wwwwwww
... પછી ગુરુમહારાજે એ છોકરાના પૂર્વજન્મની વાત કહી. ' “આ છોકરા પૂર્વજન્મમાં ભીખારી હતા. તેને પોતાના જીવન પ્રત્યે ભારે અણગમો થયા, ત્યારે મારી પાસે આવ્યા અને કેઈપણ રીતે પિતાને ઊંચે લાવવાની માગણી કરી. મેં તેને નવકાર મંત્ર શીખવ્યા, સાથે એક લેક પણ શીખવ્યું અને કહ્યું કે આ જિનેશ્વરદેવની સ્તુતિ છે. રોજ જિનેશ્વરદેવના મંદિરમાં જઈ આ સ્તુતિ કરજે અને જે કાંઈ મળે તેમાંથી થો ભાગ ગરીબ-ગરબાંને આપી દેજે.”
ભીખારીએ તે પ્રમાણે કરવા માંડયું. રોજ નવકારમંત્ર ગણે, પેલે લેક બેલે અને ભિક્ષામાં જે કંઈ પ્રાપ્ત થાય તેમાંથી ચોથા ભાગ ગરીબ-ગરબાને આપી દે. ગમે તેવા પ્રતિકૂળ સંગોમાં પણ તેણે આ નિયમ પાળવા માંડયો. હવે લોકોને જાણ થઈ કે ગુરુમહારાજે એક ભિખારીને શ્રાવક કર્યો છે અને તે વ્રતનિયમ બરાબર પાળે છે, એટલે તેઓ એને ખાવાનું વધારે પ્રમાણમાં આપવા લાગ્યા. તે પણ પેલે ભીખારી પિતાને નિયમ છેડતે નથી. જે મળે છે, તેમાંથી ગરીબને ચોથે ભાગ આપ્યા કરે છે.
આમ કરતાં તેની પાસે છેડા પૈસા એકઠા થયા, તેમાંથી તેણે બંધ કરવા માંડશે અને તેમાં સફળતા મળતી રહી, એટલે થોડા જ સમયમાં તે એક મોટા વેપારી બની ગયા આમ છતાં તે પિતાને નિયમ ભૂલ્યા નહિ તેને જે કઈ નફો મળતું, તેને ચોથો ભાગ ગરીબ-ગરબાને આપી દેતે. આ રીતે પુણ્યને સંચય થવા માંડે અને છેવટે ઘણું પુણ્ય
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૩૮
આત્મતત્તવિચાર
~~~~
~~
~
~~
~~~~
એકત્ર થયું. પછી સમાધિપૂર્વક કાળ કરી, પુણ્ય પ્રભાતે આ શેઠને ત્યાં જન્મ પામ્યા.
ગુરુમહારાજનાં મુખેથી આ વાત જાણ રાજાએ પેલા નિમિત્તિયાને નજરકેદમાંથી મુક્ત કર્યો અને સાચી ભવિષ્ય વાણી બદલ શિરપાવ પણ આપે. પછી રાજાએ પેલા શેઠ પાસે તેના પુત્રની માગણી કરી, કેમકે તેને વારસ ન હતે. આ રીતે શેઠને પુત્ર રાજાને વારસ બન્યું. તે રાજા બન્યા પછી એ રાજ્યમાં કઈ વાર દુકાળ પડયે નહિ કે ખોટું સંકટ આવ્યું નહિ. પુણ્યશાળી આત્માને પ્રભાવ આ હેય છે.
સમસ્ત લોકમાં છ દ્રવ્ય વ્યાપેલાં છે. તેમાં આત્મા જ ચેતનવાળો છે, બાકીનાં બધાં જડ છે, એટલે પ્રધાનતા આત્માની છે. જે આત્મા ન હોય તે બાકીના દ્રવ્યોની કિંમત શું ?
તમે આત્માનું આ મૂલ્ય બરાબર સમજે અને તેના હિતની પ્રવૃત્તિ કરે.
વિશેષ અવસરે કહેવાશે.
Page #184
--------------------------------------------------------------------------
________________
oooooooooooooooooooooooooooooo
ooooooooooooooooooA
કામ
N
આ કIRANI
STDNooooooooooooooooooooooooooooooooooooooooooછoooooooo
875 પડN -
2 ટSHOD s, soos hoooooooooooooo
વ્યાખ્યાન આઠમું આત્માનો ખજાનો
મહાનુભાવે !
શ્રતસ્થવિરભગવંત પ્રણીત શ્રીઉત્તરાધ્યનસૂત્ર, તેનું છત્રીસમું અધ્યયન અને તેમાં અલપ સંસારી આત્માનું વર્ણન. આ વસ્તુઓ તમને બરાબર યાદ હશે. તેમાંથી નીકળેલા આત્માના વિષય અંગે અત્યાર સુધીમાં ઠીક ઠીક વિચારણા થઈ છે, પરંતુ વિષય અતિ ગહન છે, એટલે તે સંબંધી હજી ઘણું વિચારણા કરવાની બાકી રહે છે.
તમે શ્રીમંત કે રાજાના ખજાના જોયા હશે. તેમાં રોકડ નાણું, સેનું, રૂપું, તથા હીરા, મોતી, માણેક, નીલમ વગેરે ઝવેશત હોય છે. કેટલાક રાજાના ખજાના બહુ મોટા હોય છે અને તેમાં ઘણી કિંમતી તથા અજાયબ ચીજો સંઘરેલી હોય છે. થોડા વખત પહેલાં લોકો વડેદરાના નજરબાગ પેલેસમાં ગાયકવાડ સરકારનું ઝવેરાત જેવા જતાં અને તેમાં સાચાં મેતીની ચાદર વગેરે જોઈ આશ્ચર્ય અનુભવતા.
એમ કહેવાય છે કે નંદરાજાના ખજાનામાં ઘણું ધન હતું અને સિકંદરને ખજાને સેના તથા ઝવેરાતની બહુ મૂલ્ય વસ્તુઓથી તર હતા. પરંતુ આ બધા ખજાના કરતાં
Page #185
--------------------------------------------------------------------------
________________
-૧૪૦
આત્મતત્વવિચાર
આત્માને ખજાને માટે છે અને તે આજ તમારી સમક્ષ ખોલી નાખવાને છે. વળી તેની ચાવી પણ તમને જ સોંપવાની છે, માટે પૂરી સાવધાની રાખશે.
આ ખજાને ખેલતાં પહેલાં તેની બે વિશેષતાઓ જણાવી દઈએ. શ્રીમંત કે રાજાના ખજાનાઓ ચાર-ડાકુઓ વડે લૂંટાય છે, અગ્નિ વડે બળી જાય છે અને જલપ્રલયાદિ કુદરતી આફક્તને કારણે નાશ પામે છે, પરંતુ આત્માને ખજાને નથી તે ચોર-ડાકુઓ વડે લૂંટી શકાતે કે નથી તે અગ્નિ વડે ગાળી શકાતે કે નથી તે જલપ્રલયાદિ કુદરતી આફતોને કારણે નાશ પામતે. બીજું, શ્રીમંત કે રાજા બહાર જાય કે પ્રવાસમાં સીધાવે ત્યારે પિતાને કિંમતી ખજાને સાથે લઈ જઈ શકતા નથી. કદાચ લઈ જાય તે બહુ મોટું જોખમ ખેડવું પડે છે, પરંતુ આત્માને ખજાને એવે છે કે તે જ્યાં જાય ત્યાં સાથે લઈ જઈ શકાય છે અને તેમાં કંઈ જોખમ ખેડવું પડતું નથી.
ખજાને મેળવવા ખાતર લોકો કેવાં જોખમ ખેડે છે? તેઓ અંધારી રાતે જંગલનો પ્રવાસ કરે છે, પહાડોની બિહામણી ગુફાઓમાં દાખલ થાય છે અને ઊંડા અંધારાં ભોંયરાઓમાં પણ ઉતરે છે. વળી ચારે બાજુ સાગરની છોળો ઉછળતી હોય અને જ્યાં ખાવાપીવાની કોઈ વસ્તુ ભાગે મળતી હોય એવા બેટોમાં પણ જાય છે અને કઈ તેમના માર્ગમાં અંતરાય નાંખે તે તેમની સાથે જીવ સસટના યુદ્ધ પણ ખેલે છે. પરંતુ આત્માને પ્રજાને મેળવવા માટે તમારે જંગલ, પહાડ, ભોંયરા કે દરિયાઈ
Page #186
--------------------------------------------------------------------------
________________
આમાનો ખજાને
૧૪૧
બેટમાં જવાની જરૂર નથી. એ તમારી નજીક છે, ઘણે નજીક છે અને તેમાંની વસ્તુઓ તમે સહેલાઈથી પ્રાપ્ત કરી શકે તેમ છે. આ કંઈ જેવી તેવી તક ન ગણાય! પરંતુ એ ખજાનાને તમને ખરો ખ્યાલ નથી, એટલે મળેલી તક એળે જાય છે અને તમે જીવનભર દરિદ્ધી રહી જાઓ છો. - ધનની દરિદ્રતા કરતાં ગુણની દરિદ્રતા વધારે ખતરનાક છે. એકથી અન્ન, વસ્ત્ર તથા રહેઠાણ વગેરેની તંગી અનુભવવી પડે છે, જ્યારે બીજાથી પ્રગતિ, વિકાસ, કે અસ્પૃદયના સર્વ માર્ગો રૂંધાઈ જાય છે અને માનવતા ચાલી જાય છે. આથી ગુણની દરિદ્રતાને તે પડછા પણ લેશે નહિ.
આત્માના ખજાનામાં અનેક ગુણરત્ન ભરેલા છે, પણ તેમાં બે ગુણરત્ન બહુ મોટાં છે. તેમનો પ્રકાશ અનેરો છે, તેમનું પાણી અને ખું છે. તેમનાં નામ છેજ્ઞાન અને દર્શન.
ઉત્પત્તિના ક્રમથી જોઈએ તે દર્શન પહેલું છે અને જ્ઞાન પછી છે, મહવની દષ્ટિએ જોઈએ તે જ્ઞાન પહેલું છે અને દર્શન પછી છે. - જ્ઞાન પ્રાપ્તિનું નિમિત્ત મળતાં આપણને “કંઈક, એ જે અસ્કુટ કે સામાન્ય બોધ થાય છે. તે દર્શન અને તેના * जं सामन्नगहणं भावाणं नैय कटु आगारं ।
अविसेसिउण अत्थे दंशणमिइ बुच्चए समये ॥ ફુટ આકાર કર્યા વિના તથા અર્થની વિશેષતા વિના ભાવોનું જે ગ્રહણ કરવું તેને શાસ્ત્રોમાં દર્શન કહેલું છે. ” હાલનું માનસશાસ્ત્ર આ ક્રિયાને Perception કહે છે,
Page #187
--------------------------------------------------------------------------
________________
સ્માત્મતત્ત્વવિચાર
રૂપ, રંગ, અવયવ, સ્થાન વગેરેના સ્ફુટ વિશેષ એધ થાય છે તે જ્ઞાન. જ્ઞાતે અનેન અમાર્ વા તિજ્ઞાનમ્ - -જેના વડે તે જેનાથી જાણી શકાય તે જ્ઞાન. આ વ્યાખ્યા પ્રમાણે દશનને પણ જ્ઞાનના જ એક ભાગ કહી શકાય, કાણુ કે તે વસ્તુનું જ્ઞાન થવામાં ઉપયોગી છે.
૧૪૨
જાણવુ એ એક પ્રકારના ચેતનાવ્યાપાર છે, એટલે તે ચેતનાયુક્ત દ્રવ્યમાં જ સભવે છે, આવું ચેતનાયુક્ત દ્રવ્ય આત્મા છે, એટલે જાણવાની ક્રિયા આત્મામાં જ સભવે છે. તળાઈ મશરૂની હાય. પણ તેની સુંવાળપ ખાટલા કે પલ`ગને જણાતી નથી. મીઠાઈ ગમે તેટલી સ્વાદિષ્ટ હોય. પણ કડછી કે ચમચાને તેના સ્વાદ લાગતા નથી. ફુલ ગમે તેવા સુગંધી હાય, પણ ટાપલી કે ફુલદાનીને તેનુ ભાન થતું નથી. મુગટ, હાર વગેરે ગમે તેટલાં સુંદર હેાય, પણ ડાભડાને એ સુંદરતાના ખ્યાલ આવતા નથી. અને વીણા-સીતાર વગેરેમાં સ્વરની ગમે તેવી મધુરતા હોય, પણ ખુરશી કે દિવાલને તેના અનુભવ થતા નથી.
ચેતના વ્યાપારને કહેવામાં આવે છે ઉપયાગ, પણ તે તમે સમજો છે એવા અર્થમાં નથી. એક જ શબ્દના જુદા જુદા અર્શી થાય છે. તે પર એક છાંત સાંભળે.
ભીલ રાજાની ત્રણ રાણીનું દૃષ્ટાંત.
ત્રણ રાણીઓ સાથે લઈને ભીલ રાજા પ્રવાસ કરી રહ્યો હતા. જ્યાં પહોંચવાનુ` હતુ`, તે સ્થાન હજી ઘણું દૂર હતું. તે વખતે એક રાણીએ કહ્યું કે હે સ્વામિન્! તરસથી
"
Page #188
--------------------------------------------------------------------------
________________
આત્માને ખજાનો
૧૪૩
મારું ગળું સૂકાય છે, તે પાણી લાવી આપ.” બીજી રાણીએ કહ્યું કે “ હે નાથ ! મને ખૂબ ભૂખ લાગી છે અને આપણી પાસે કંઈ ભાતું નથી, માટે કોઈ પ્રાણીને શિકાર કરી લાવે તે મારી ભૂખ ભાંગું.” ત્રીજી રાણીએ કહ્યું કે “હવે તો રસ્તે બહુ કંટાળા ભરેલો લાગે છે, માટે કોઈ સુંદર ગીત ગાઓ, તે ચિત્ત પ્રસન્ન થાય અને રસ્તે સહેલાઈથી કપાઈ જાય.”
ભીલ રાજાએ ત્રણેની વાત સાંભળ્યા પછી જવાબમાં એટલું જ કહ્યું કે “ર નથિ ” આથી ત્રણે રાણીઓને એમ લાગ્યું કે અમારા પ્રશ્નનો જવાબ મળી ગયો છે.
પહેલી સમજી કે નજીકમાં કોઈ સર એટલે સરોવર નથી, તે પાણી કયાંથી લાવું? એમ એ કહે છે.” બીજી સમજી કે ભાથામાં સર એટલે બાણ નથી, તે શિકાર શી રીતે કરું?” એમ એ જણાવે છે. ત્રીજી સમજી કે “સર એટલે સ્વર નથી, તે શી રીતે ગાઉં? એમ એને જવાબ છે.” આમ સર શબ્દના ત્રણ અર્થ થયા : સરોવર, બાણ અને સ્વર
અહીં ઉપયોગ શબ્દનો અર્થ છે, વસ્તુના બોધ પ્રતિ આત્માની પ્રવૃત્તિ અથવા વિષય તરફની અભિમુખતા. શાસ્ત્રકારોએ તેને જ જીવનું લક્ષણ માન્યું છે. શ્રી ઉત્તરા
___ x उपयुज्यते वस्तुपरिच्छेदं प्रति व्यापार्यते जीवोऽनेनेत्युपयोगः । જેના વડે જીવ વસ્તુના પરિચ્છેદ એટલે બેધ પ્રતિ વ્યાપાર કરેપ્રવૃત્ત થાય તે ઉપયોગ. અથવા ઉપ એટલે સમીપ અને યોગ એટલે જ્ઞાન દર્શનનું પ્રવતન. જેના વડે આત્મા જ્ઞાન દર્શનનું પ્રવર્તન કરવાની અભિમુખતાવાળે, થાય એ જે ચેતના વ્યાપાર તે ઉપયોગ.
Page #189
--------------------------------------------------------------------------
________________
૨ ૧૪૪
આત્મતત્ત્વવિચાર
ધ્યયન સૂત્રના અઠ્ઠાવીશમા અધ્યયનમાં ‘નવો વગોળવળો' એવા શબ્દો આવે છે અને પાંચસેા પ્રકરણુ ગ્રંથના કર્તા વાચક શેખર ઉમાસ્વાતિ મહારાજે તત્ત્વાર્થસૂત્રના બીજા · અધ્યાયમાં ‘જીયોનો હળમ્' એ સૂત્રથી • જીવતુ લક્ષણ ઉપયાગ છે' એમ કહ્યુ છે.
જીવ ઉપયાગ લક્ષણવાળા છે. એના અથ એ કે દરેક જીવને ઉપચાગ હોય છે અને તેથી તે વસ્તુના સામાન્ય અને વિશેષ એશ્વ પ્રાપ્ત કરી શકે છે. અહીં તમે પૂછશે કે નિગેાદના જીવન ઉપયાગ હોય છે ખરા? તેએ શું જાણી શકતા હશે ?' પર’તુ નક્રિસૂત્રમાં કહ્યું છે કે ‘સર્વ જીવાને અક્ષરના અનતમા ભાગ ઉઘાડા હોય છે.' એટલે તમને પણ ઉપયેગ હાય છે અને તે પણ કઇક જાણે છે.
અહી' એટલી વસ્તુ ધ્યાનમાં રાખા કે ઉપયોગ દરેક જીવને હાય છે. પણ તે બધાને સરખા હાતા નથી. કમના ક્ષયેાપશમ પ્રમાણે તે આછેાવત્તો હોય છે. દીવા પર ખાદીનુ જાડું કપડું ઢાંકેલુ હોય તેા તેમાંથી આવતા પ્રકાશ ઘણેા મદ હોય છે. માદરપાટનુ કપડું ઢાંકયુ હોય તે તેમાંથી માવતા પ્રકાશ કઇક ઠીક હાય છે અને શરખતી મલમલ
* તે આખી ગાથા નીચે મુજબ છે.
* વત્તળાવળો હાજો, નીવો કયોનરુકલનો ।
नाणेणं दं६णेणं च, सुहेण य दुहेण य ॥ ८० ॥
કાલ વર્તનાલક્ષણવાળા છે અને જીવ ઉપયાગ લક્ષણવાળા છે. તે જ્ઞાન અને દન વડે તથા સુખ અને દુઃખના અનુભવ વડે જાણી શકાય છે.
Page #190
--------------------------------------------------------------------------
________________
અ'ત્માના ખજાના
૧૪૫
ઢાંકી હોય તે। તેમાંથી આવતા પ્રકાશ ઘણા તેજસ્વી હોય છે. આ રીતે જે આત્માને કમનું આવરણ ગાઢ હોય તેના ઉપયોગ આા હોય છે અને કનું આવરણ પાતળું હોય તેના ઉપયોગ વધારે હાય છે. આત્માની મધ્યમાં આવેલા આઠે રુચક પ્રદેશે। સવ થા શુદ્ધ રહે છે, એટલે તેના પર કન્રુ આવ રણ હાતુ નથી. જો આ પ્રદેશા પણ કમથી ઢંકાઈ જતા હોત તે જડ પદા'માં અને તદ્ન નીચલા થરના આત્મામાં કાઈ તફાવત રહેત નહિ.
જ્ઞાન અને દર્શન એ આ ઉપચાગના જ બે પ્રકારી છે. જે ઉપચાગ સાકાર એટલે વિશેષતાવાળા ઢાય તે જ્ઞાન કહે વાય અને જે ઉપયેાગ અનાકાર્ એટલે સામાન્ય પ્રકારના હાય તેને દર્શન કહેવાય.
તમે અહી બેઠા છે અને વ્યાખ્યાન સાંભળી રહ્યા છે. એટલે તમારા ઉપયોગ વ્યાખ્યાનમાં છે, એમ કહેવાય, તમે ડાકુ પાછું ફેરવા અને કાણુ આવ્યું, એ જુએ એટલે તમારા ઉપયાગ ત્યાં ગયા ગણાય. અથવા ઘડિયાળ સામે જુએ અને તેના કાંટા પર નજર નાખા તા તમારા ઉપચાગ ત્યાં ગયા ગણાય. આ રીતે તમે કાઈ પણ વસ્તુ સાંભળે, જુએ, સૂંઘા, ચાખા કે સ્પશે, ત્યારે તમારા ઉપયાગ તેમાં ગયા ગણાય. તેમ જ મનથી કોઈ વિચાર કરવા માંડા, ત્યારે ઉપયાગ તેમાં ગણાય.
આપણા ઉપયાગ કરતા રહે છે, એક જ વસ્તુ પર સ્થિર રહેતા નથી. જો એક જ વસ્તુ પર સ્થિર રહે તે આપણને
૧૦
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૪૬
આત્મતત્ત્વવિચાર
ધ્યાન સિદ્ધ થઇ ગયુ' ગણાય અને તેથી આપણા ખેડા પાર થઈ જાય' પણ છદ્મસ્થ આત્માઓને એક વસ્તુ પરને દર્શોનાપંચાગ તથા જ્ઞાનાપયેાગ વધારેમાં વધારે અંત-મુહૂત સુધી હાય છે, તેમાં દર્શનાપયોગ કરતાં જ્ઞાનાપયેાગના સમય સંખ્યાત ગણા વધારે હાય છે. કેવળીઆને અને ઉપયાગ એકેક સમયના જ હાય છે.
આપણું જ્ઞાન વૃદ્ધિ પામે છે, તે સાકાર ઉપયોગ કે જ્ઞાનાપયેાગને આભારી છે. તે સ`ખ'ધી શાસ્ત્રકાર ભગવતે એ કહ્યું છે કે ' सव्वाओ लद्धोओ सागारोव ओगव उत्तस्स नो અનાચારોનોનવરત્તસ-કેવલજ્ઞાનાદિ સર્વ બ્ધિએ સાકાર ઉપયાગવાળા આત્માને ય છે, પણ અનાકાર ઉપયેાગવાળા આત્માને હોતી નથી. '
>
જ્ઞાન પાંચ પ્રકારનું છે : (૧) મતિ, (૨) શ્રુત, (૩) અવધિ, (૪) મનઃપવ અને (૫) કેવળ,
* લેક પ્રકાશમાં કહ્યું છે કે—
समयेभ्यो नवभ्यःस्यात् प्रभृत्यन्तर्मुहूर्तकम् । समयोन मूहूर्तान्तमसङ्ख्यातविधं यतः ॥
"
નવ સમયેાથી માંડીને અંતમુ દૂતની શરૂઆત થાય છે અને એક સમય એછા રહે ત્યાં સમય એટલે જેના કલ્પનાથી નિવિભાજ્ય ભાગ.
તે મૃત એટલે એ ઘડીમાં જ્યાં સુધી સુધીના બધાં સમયાંતરાને લાગુ પડે છે.’ પશુ એ ભાગ ન પડી શકે એવા કાલને
Page #192
--------------------------------------------------------------------------
________________
આત્માના ખજાના
૧૪૭
સ્પર્શનેન્દ્રિયાદિ પાંચ ઇંદ્રિયા અને છઠ્ઠા મન વડે વસ્તુના જે આધ થાય, તેને મતિજ્ઞાન કહેવાય છેx
શબ્દનાં નિમિત્ત વાચ્ય વાચકના સ`કેત રૂપે ઇન્દ્રિયા અને મન દ્વારા જે મર્યાદિત જ્ઞાન થાય તેને શ્રતજ્ઞાન કહેવાય છે. ઇન્દ્રિય અને મનની મદદ વિના આત્માને પ્રત્યક્ષ થતું અમૃક ક્ષેત્રવત્–અમુક કાલવત્ જ્ઞાન તે અવધિજ્ઞાન કહેવાય છે.
કૈવલજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે મતિ, શ્રુત, અષિ અને મન:પવ જ્ઞાન હાતાં નથી, એટલે તે એક હાય છે. તે વખતે જ્ઞાનાવરણીય ક્રમના મેલ જરા ચે હાતા નથી, એટલે તે નિમલ હાય છે, તેમાં કેાઈ જાતની અપૂર્ણતા હોતી નથી, એટલે તે પરિપૂર્ણ હાય છે. તેના જેવુ ખીજું જ્ઞાન હૈ।તું નથી, એટલે તે પરિપૂર્ણ હોય છે. અને આવ્યા પછી ચાલ્યુ જતુ નથી, એટલે તે અનંત હાય છે.x
'જેને કેવળજ્ઞાન થાય તે આત્મા તે જ ભવમાં સકલ કમના ક્ષય કરી મેાક્ષમાં જાય છે, એટલે સવ મુમુક્ષુઓનું ધ્યેય આ કેવળજ્ઞાનની પ્રાપ્તિ હોય છે.
·
× તત્ત્વાર્થ સૂત્રના પ્રથમ અધ્યયનમાં કહ્યું છે કે મતિ: સ્મૃતિઃ સંજ્ઞા ચિન્તાડિિનયોષ ચનર્થાતરમ્ । મતિ, સ્મૃતિ, સ`જ્ઞા, ચિતા અભિનમાધ એ એકાર્થી શબ્દો છે, આગમેામાં મતિ જ્ઞાનને માટે મિનિયોનિ-અભિનિષેાધિક એ શબ્દના પ્રયાગ વિશેષ થયેલા છે. અમિ-અભિમુખ, નાિ-મર્યાદિત, વોધ-જ્ઞાન, ઇન્દ્રિયા અને મનના નિમિત્તથી થતુ જે જ્ઞાન અર્થાભિમુખ અને મર્યાદિત હેાય તે અભિनिमोध
× જ્ઞાનનું વિશેષ વર્ણ ન આગળ આવશે.
Page #193
--------------------------------------------------------------------------
________________
આત્મતત્ત્વવિચાર
મિથ્યાત્વીનું મતિજ્ઞાન તે મતિઅજ્ઞાન કહેવાય છે. મિથ્યા ત્વીનું શ્રુતજ્ઞાન તે શ્રુતઅજ્ઞાન કહેવાય છે અને મિથ્યાત્વનું અવધિજ્ઞાન તે વિધ ગજ્ઞાન કહેવાય છે. મિથ્યાત્વીને મનઃ વ અજ્ઞાન કે કેવળ અજ્ઞાન સંભવતા નથી.
૧૪૮
આ રીતે પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન મળી જ્ઞાનાપંચાગ આઠ પ્રકારના મનાય છે.
દર્શન ચાર પ્રકારનું છે. (૧) ચક્ષુદન, (૨) અચક્ષુ દન, (૩) અવધિદર્શન અને (૪) કૈવલદન
ચક્ષુ
ચક્ષુ વડે વસ્તુના સામાન્ય આધ થવા તે ચક્ષુદન સિવાયની બીજી ઇન્દ્રિયા તથા મન વડે સામાન્ય આધ થવા તે અચક્ષુન્નુન. ઇન્દ્રિય અને મનની સહાયતા વિના આત્માને રૂપી દ્રવ્યના જે સામાન્ય મેધ થાય તે અવધિદર્શન અને આત્માને કેવળજ્ઞાન થયા પછી જે સામાન્ય ઉપયોગ થાય તે કેવળદર્શીન. કેવળજ્ઞાન અને કેવળદન સાથે જ હાય છે.
અહીં તમને પ્રશ્ન થશે કે ચક્ષુદન અને અચક્ષુન એવા એ ભેદા કેમ કર્યો? તેનુ સમાધાન એ છે કે ચક્ષુદર્શન એ સામાન્ય મેધ હોવા છતાં બીજી ઇન્દ્રિાની અપેક્ષાએ વિશ્વસ્ત છે, એટલે તેના ભેદ જુદા ગણ્યા. ‘ મનઃ યદન કૅમ નહિ?' એ પ્રશ્ન પણ તમારાં મનમાં ઉઠશે, પણ મનઃ પય માત્ર માગત ભાવનાએાનું જ જ્ઞાન કરે છે, એટલે તેના વિષય છે આલેાચનાત્મક જ્ઞાન, માનસિક અવસ્થાઓનું જ્ઞાન, તેથી તેમાં મનઃ પવદન હેતું નથી.
Page #194
--------------------------------------------------------------------------
________________
આત્માને પ્રજાને
૧૪૯
આઠ પ્રકારનો જ્ઞાનપગ અને ચાર પ્રકારના દર્શને. પગ મળી ઉપયોગ કુલ બાર પ્રકારને થાય છે.
આત્મા જ્યારે જનાવરની યોનિમાં જાય છે, ત્યારે તેનું જ્ઞાન મનુષ્ય કરતાં ઓછું થઈ જાય છે. ચઉરિદિયમાં તેથી ઓછું, તેદિયમાં તેથી ઓછું, બેઈદિયમાં તેથી ઓછું અને એબિંદિયમાં તેથી ઓછું થાય છે. જેમ સેનું ઘડતાં ઘડતાં ઓછું થવા છતાં એ સેનું જ રહે છે, તેમ જ્ઞાન ઓછું થવા છતાં આત્મા એ આત્મા જ રહે છે.
મનુષ્યનિમાં જ્ઞાનને ઘણો વિકાસ થઈ શકે છે, ઠેઠ કેવળજ્ઞાન સુધી પહોંચી શકાય છે, તેથી જ તેને શ્રેષ્ઠ ભવ ગણવામાં આવ્યા છે. મનુષ્યનો ભાવ મળવા છતાં જેઓ જ્ઞાનને વિકાસ કરતા નથી, તેને માટે શાસ્ત્રકારોએ કેવા શબ્દ વાપર્યા છે, તે જાણે છે ? જ્ઞાન વિના પશુ સારીખા, જાણે ઈણ સંસાર; જ્ઞાન આરાધનથી લછું, શિવપદમુખ શ્રીકાર.
આ સંસારમાં જેઓ જ્ઞાન વગરના છે, અર્થાત્ પિતાનાં સ્વાભાવિક જ્ઞાનગુણનો વિકાસ કરતા નથી, તે પશુ જેવા છે. જેમણે જ્ઞાનની આરાધના-ઉપાસના કરી છે, તેમણે શ્રીકાર એવું મોક્ષસુખ મેળવ્યું છે.”
જ્ઞાન–મતિ અક્કલ વિના સામાન્ય વ્યવહાર પણ ચાલતે નથી. તેથી જ અનુભવી પુરુષોએ કહ્યું છે કે પોતાની અક્કલ ન પહોંચતી હોય તે બીજાની અક્કલ લેવી.” પદભ્રષ્ટ મંત્રીએ
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૫૦
આત્મતત્વવિચાર
બીજાની અક્કલ લીધી, તો ફરી મંત્રીપદે આવ્યું અને સુખી થયો. અલ લેવા અંગે પદભ્રષ્ટ મંત્રીની સ્થા.
એક રાજાને મંત્રી સ્વભાવને સરળ હતો અને નાયબ મંત્રી મહા ખટપટી હતે. ચંદ્રને માટે રાહુ જે આ નાયબ મંત્રી મુખ્ય મંત્રીની વિરુદ્ધ રોજ રાજાના કાન ભંભેર્યા કરતે. દોરડું રોજ પત્થર સાથે ઘસાય છે, તે પત્થરમાં પણ ખાડો પડી જાય છે, તે જીવંત એવા માણસનું કહેવું શું? રોજની ભંભેરણીથી રાજા ભરમાયો અને તેણે મંત્રીને પદભ્રષ્ટ કર્યો તેનું સ્થાન પેલા નાયબ મંત્રીને આપ્યું, પરંતુ નાયબ મંત્રીને એટલાથી સંતોષ ન થયે પદભ્રષ્ટ મંત્રી પાસે પૈસા હોય, પ્રતિષ્ઠા હોય તે ફરી પોતાનું સ્થાન ખૂંચવી લે, એટલે અનેક જાતના કાવાદાવા કરી, તેની પાસેના તમામ પૈસા ખલાસ કરાવી નાખ્યા. પૈસા જાય એટલે પ્રતિષ્ઠા જાય, એ દેખીતું છે.
હવે પદભ્રષ્ટ મંત્રીએ વિચાર કર્યોઃ “આ ગામમાં વધારે વખત રહેવું સારું નથી. મંત્રીપદ ગુમાવ્યું, પૈસા ગુમાવ્યા, તેમ કદાચ જાન પણ ગુમાવીશ, માટે બીજે ગામ ચાલ્યા જવું અને ત્યાં નશીબ અજમાવવું. આ વખતે તેની પાસે માત્ર સવાસો રૂપિયા બચ્યા હતા. તે લઈને પરગામ ચાલી નીકળ્યો. - થોડા દિવસ બાદ તે એક શહેરમાં દાખલ થયો. ત્યાં ફરતાં ફરતાં એક દુકાન જોઈ. તેના ઉપર “અક્કલની દુકાન” એવું પાટિયું મારેલું હતું. મંત્રીએ આજ સુધીમાં અનેક
Page #196
--------------------------------------------------------------------------
________________
આત્માને ખજાનો
૧૫૧
પ્રકારની દુકાને જોઈ હતી, પણ તેમાં અક્કલની દુકાન ન હતી. અક્કલની દુકાન જેવાને પ્રસંગ આ પહેલવહેલો જ હતું, એટલે તે આશ્ચર્ય અને કુતૂહલથી દુકાન ઉપર ચડ. | દુકાનમાં એક માણસ બેઠે બેઠે વાંચતે હતા. તેની આસપાસના કબાટમાં પુસ્તકો સિવાય બીજું કંઈ નજરે પડતું ન હતું. દુકાનદારે પૂછ્યું: “કેમ ભાઈ! શું જોઈએ છે?” મંત્રીએ કહ્યુંઃ “શું તમે અકકલ વેચો છે? એ વેચાતી મળી શકે ખરી?” દુકાનદારે કહ્યું: “અલબત્ત, અક્કલ અમારે ત્યાંથી વેચાતી મળી શકે છે. બોલે તમારે કેટલાવાળી અક્કલ જોઈએ છે? ઓછામાં ઓછી પચીશ રૂપિયાવાળી છે. વધારે તે માગે તેટલી.
આ જવાબ સાંભળી મંત્રીએ વિચાર કર્યો કે મારી પાસે સવાસો રૂપિયા છે. તેમાંથી પચીસ રૂપિયાવાળી એક અક્કલ લેવા દે.” પછી દુકાનદારને કહ્યું કે “મને પચીસ રૂપિયાવાળી અક્કલ આપો.' | દુકાનદારે કહ્યું: “રૂપિયા પહેલા આપ, માલ પછી મળશે.” એટલે મંત્રીએ પચીસ રૂપિયા રોકડા ગણી આપ્યા. દુકાનદારે તે પિસા ગલ્લામાં મૂક્યા, પછી મંત્રીને કહ્યું કે “મુસાફરીમાં જવું તે એકલા ન જવું. આ સાંભળી મંત્રીને લાગ્યું કે પિતાના પૈસા પાણીમાં ગયા. આણે આમાં નવું શું કહ્યું? પણ હાર્યો જુગારી બમણું રમે, એ ન્યાયે તેણે બીજા પચીસ રૂપિયા આપીને કહ્યું કે બીજી અકકલ આપો.” તેના મનમાં એમ કે પહેલાંની કસર બીજામાં વળી રહેશે.
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૫ર
આત્મતત્ત્વવિચાર
દુકાનદારે એ પચીસ રૂપિયા ગલામાં મૂકીને કહ્યું કે પાંચ માણસ કહે તે વાત માનવી.” પરંતુ મંત્રીને આ અક્કલમાં પણ ખાસ નવું લાગ્યું નહિ. એટલે બીજા પચીસ રૂપિયા આપીને કહ્યું કે “આ વખતે કોઈ સુંદર અક્કલ આપો.” પેલાએ રૂપિયા ઠેકાણે મૂકીને કહ્યું કે “જે જગાએ બધા નાન કરતા હોય ત્યાં આપણે નાન ન કરવું.”
“આમાં તે દુકાનદારે કઈ અક્કલ આપી નાખી?' એ વિચારે મંત્રીને ભારે વસવસો થયે, પરંતુ એક વાર વધુ અજમાયશ કરવા દે. એમ વિચારી તેણે ચોથા પચીસ રૂપિયા આપ્યા અને ચોથી અક્કલ માગી. પેલાએ રૂપિયા લઈને કહ્યું કે કોઈ ગુપ્ત વાત સ્ત્રીને ન કહેવી.”
મંત્રી વિચાર કરે છે કે “આ તો ભારે થઈ. જે આટલા રૂપિયા ખાવાપીવા માટે સાથે રાખ્યા હોત તો ઘણું સારું થાત. પણ રડયા પછીનું ડહાપણ શા કામનું?”
દુકાનદાર તેના મોઢા પરથી સમજી ગયો કે મેં આને આપેલી ચાર સલાહથી સંતેષ નથી થયું, એટલે તેણે કહ્યું: કેમ ભાઈ! તને મારી આ સલાહમાં વિશ્વાસ નથી બેસતે? આ વાત જ્યાં સુધી વિચારરૂપે છે, ત્યાં સુધી તને એમ જ લાગ્યા કરશે કે આમાં શું? પણ જ્યારે તું એને અનુભવ કરીશ ત્યારે એની મહત્તા સમજાશે. તેમ છતાં જે તું બીજા પચીસ રૂપિયા ખર્ચવા તૈયાર છે તે તને એક એવી ચમત્કારિક વસ્તુ આપું કે જેનું ફળ તને નજર સામે જ મળે.”
હવે પચીસ રૂપિયા ખર્ચવા એટલે ગજવાની બધી મૂડી
Page #198
--------------------------------------------------------------------------
________________
VND
vvvvvvvv
-
આત્માને પ્રજાને
૧૫૩ -~~-~~~-~~-~~~-~~૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦સાફ કરી નાખવી. આથી મંત્રી ખૂબ વિમાસણમાં પડયે, છતાં “પલાળ્યું તે પૂરું મૂંડાવી લેવા દે” એ વિચાર કરી તેણે બાકીના પચીસ રૂપિયા પણ પેલા દુકાનદારને આપી દીધા. આ વખતે દુકાનદારે પોતાની પાસેથી ચેડાં બીજ કાઢી રેતી પર પાથર્યા અને તેના પર પાણી રેડયું કે તરત સાકરટેટીને વેલ ફૂટ અને જોતજોતામાં તેના પર સુંદર મજાની ટેટી બેસી ગઈ. આ ટેટી કાપીને મંત્રીને ખવડાવી તે અમૃત જેવી મીઠી લાગી પછી પેલા દુકાનદારે કહ્યું કે આમાં ખૂબી તે એ છે કે આ રીતે ટેટી તૈયાર થયા પછી તેમાંથી જે બીજ થશે તે પણ આવું જ કામ આપશે.” પછી તેમાંના થોડાં બીજ તેણે મંત્રીને આપ્યાં. આ છેલ્લી વસ્તુ મંત્રીને ગમી, એટલે પિસા ગયાનો અફસ ઘણે છે થઈ ગયો. તેણે વિચાર કર્યો કે “હવે પરદેશ જવાની જરૂર શી છે? આ બીજની કરામતથી જ જોઈતા પિસા પિદા કરી લેવાશે. માટે ઘર તરફ પાછા ફરવું.
તે ઘર તરફ પાછો ફર્યો, ત્યાં પહેલી અક્કલ સામે આવી કે “મુસાફરીમાં જવું તે એકલા ન જવું. પરંતુ અહીં સથવારો કોને લાવ? થોડી વાર વિચાર કરીને તે આજુ બાજુ નજર કરે છે, ત્યાં વાડની નજીક પડેલ એક શેર તેની નજરે પડશે. શેરે ગોળ દડા જેવો હોય છે અને તેની ચારે તરફ તીક્ષણ કાંટા હોય છે. ખાવા વગેરેનાં કામસર તે મહું બહાર કાઢે છે, નહિ તે કોચલામાં મોટું છૂપાવી રાખે છે.
“જ્યારે બીજે કઈ સથવારે મળતું નથી, ત્યારે આ
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૫૪
આત્મતત્વવિચાર
શેરો શું છે એ પણ જીવ કહેવાય. એમ વિચારી મંત્રીએ તેને ખડિયામાં ના અને મુસાફરી ચાલુ કરી.
સાંજ વેળાએ તે એક ઝાડ આગળ આવ્યા, ત્યારે ખૂબ થાકી ગયા હતા, એટલે ઊંઘવાને વિચાર કરી, ઝાડના એક થડ પાસે લેટયે, ત્યાં પેલો શેરે યાદ આવ્યું. જે તેને બહાર છૂટે મૂકી દે તે ફરી પત્તો લાગ મુશ્કેલ, એટલે ખડિયામાંથી દેરી કાઢી તેને શેરાના એક પગે બાંધી અને તેને બીજે છેડે પિતાના પગે બાંધ્યો. આથી શેર છૂટથી હરીફરી શકે અને ભાગી પણ ન શકે. પછી તે સૂતાંની સાથે જ ઘસઘસાટ ઉંઘી ગયે. - સવારે ઉઠીને જોયું તે ભયંકર દશ્ય નજરે પડ્યું. થોડે દૂર એક કાળે નાગ લોહીલુહાણ હાલતમાં નિપ્રાણ થઈને પડયો છે અને તેની પૂંછડી શેરાના મુખમાં છે. આથી મંત્રી સમજી ગયા કે રાત્રે મારો કાળ આવી પહોંચ્યા હતા. પણ આ શેરાએ તેની સાથે લડાઈ કરીને મને બચાવી લીધો છે. આ વખતે તેણે પેલા દુકાનદારે આપેલી સુંદર અક્કલ માટે તેને આભાર માન્યો અને હવે પછી તે પ્રમાણે જ વર્તવું એ નિર્ણય કર્યો.
સાંજે એક ગામમાં પહોંચે ત્યાં ઉતારે ચોરામાં કર્યો અને તેના જેવા બીજા કેટલાક મુસાફરો સાથે સૂઈ રહ્યો. સવારે ઉઠીને જોયું તો એક સિવાય બીજા બધા મુસાફરો ઉઠીને ચાલ્યા ગયા હતા. તપાસ કરતાં તે જાણી શકો કે પેલે ન ઉઠનાર મુસાફર રાત્રિ દરમ્યાન મૃત્યુ પામેલ છે.
Page #200
--------------------------------------------------------------------------
________________
આત્માનો ખજાને
૧૫૫ થોડી વાર પછી ગામલેક ચોરે એકઠા થયા. ત્યારે પ્રશ્ન એ થયો કે આને અવલકંજલ કેણ પહોંચાડે? મુસાફર તદ્દન અજાણ્યો હતો, તેનું સગુંવહાલું અહીં કોઈ ન હતું. એટલે બધા લેકેએ મંત્રીને કહ્યું કે તમે આને અવલકંજલ પહોંચાડી દે. આ વખતે મંત્રીને બીજી અક્કલ યાદ આવી કે “પાંચ માણસ કહે તે કરવું.” એટલે મંત્રી મડદું ખભે ઉંચકીને તેને સ્મશાનમાં લઈ ગયે. તેને અગ્નિદાહ દેતાં પહેલાં તેનું શરીર તપાસ્યું તે કમરે એક વાંસળી બાંધેલી હતી અને તે સોનામહોરોથી ભરેલી હતી. મંત્રીએ તે કાઢી લીધી અને મડદાને અગ્નિદાહ દીધે. આમ બીજી અક્કલ ફળેલી જતાં મંત્રીના આનંદનો પાર રહ્યો નહિ.
હવે અગ્નિદાહ દીધા પછી સ્નાન કરવા માટે તે નદી પર ગયે, ત્યાં ઘાટ પર ઘણા લોકો નહાતા હતા. આ વખતે ત્રીજી અક્કલ યાદ આવી કે “જે જગ્યાએ બધા સ્નાન કરતા હોય ત્યાં આપણે નાન ન કરવું.” એટલે ઘાટથી થોડે દૂર સારી એવી જગા શોધી કાઢી ઝટપટ નાનાદિ ક્રિયા પતાવી લઈ સુધા સંતોષવા ગામ તરફ ચાલ્યો. થોડે દૂર જતાં પેલી વાંસળી યાદ આવી. તે તેણે સ્નાન કરતી વખતે નદીકિનારે મૂકી હતી, પણ ઉતાવળમાં લેવાની ભૂલી ગયા હતા. “હવે વાંસળીનું શું થયું હશે?” એ વિચારે તેના પેટમાં ફાળ પડી, એટલે તે દેડીને નદીકિનારે પહે, ત્યાં વાંસળી એની એ હાલતમાં પડી હતી. તે જોતાં તેના જીવમાં જીવ આવ્યા અને આ ત્રીજી અકકલ પણ ફલદાયક બની, તે માટે પેલા દુકાનદારને આભાર માનવા લાગ્યા.
Page #201
--------------------------------------------------------------------------
________________
આત્મતત્ત્વવિચાર
થાડા દિવસ માદ તે ઘરે પહોંચે અને ઉત્સાહના આવેશમાં પાતે અનુભવેલી બધી વાત પાતાની પત્નીને જણાવી દીધી આ વખતે તેને ખ્યાલ ન રહ્યો કે પાતે ચાથી અલના ભગ કરી રહ્યો છે. વળી તેણે પેલાં બીજ પશુ પત્નીને આપી દીધાં.
૧૫૬
બીજે દિવસે સવારે તે રાજદરબારમાં ગયા. રાજાએ તેને આવકાર આપી કુશળ સમાચાર પૂછ્યા. નાયબ મંત્રીને આ ન ગમ્યું. શેનું ગમે? જેનું હૃદય માત્ર સ્વાર્થ અને લુચ્ચાઈથી ભરેલુ હાય તે ખીજાને સારા કે સુખી જોઇ શકતા નથી આ વખતે મત્રીએ વાતમાં ને વાતમાં કહ્યું કે 6 મહારાજ! આ જગતમાં કઈક ચમત્કાર જેવુ પણ છે,' એ સાંભળી નાયમ મંત્રી સ્મેલ્યું કે ‘આ જગતમાં ચમત્કાર જેવી કેાઈ વસ્તુ છે જ નહિ. એ તા લેાકેાને છેતરવા માટેની ચાલબાજી છે. જો ખરેખર ચમત્કાર હોય તે કરા ગ્રામીત.’
6
આ સાંભળી મંત્રીને પણ પાના ચડયે તેણે કહ્યું “ જો હું સાબીત કરી આપું તે તું શું હેડમાં મૂકીશ?' પેલાએ કહ્યું: જે જીતે તે સામાને ઘરે જાય અને જે વસ્તુને હાય લગાડે તે વસ્તુ જિતનારની મ`ત્રીએ આ શરત કબૂલ કરી. હવે પાતાને અક્કલ આપનાર પર તેની શ્રદ્ધા પૂરેપૂરી બેસી ગઈ હતી. ઉપરાંત રાજાને પેાતાની બુદ્ધિપ્રતિભા ખતાવવાની પણ નેમ હતી, એટલે રાજાને સાક્ષીમાં રાખીને કહ્યું કે
6
આ ખીજ સાકરટેટીનાં છે. તે ચૈતી પર નાખીને તેના પર પાણી છાંટીશ કે વેલા કુટશે અને તેની સાકરટેટી તમને
Page #202
--------------------------------------------------------------------------
________________
આત્માનો ખજાનો
૧૫૭
ખાવા મળશે ” આ સાંભળી નાયબ મંત્રી લુચ્ચું હાસ્ય કરવા લાગ્યો.
મંત્રીએ બીજ રેતી પર નાખ્યાં અને પાણી રેડયું, પછી પરિણામની રાહ જોવા લાગ્યા. પરંતુ થોડી વાર થવા છતાં એ બીજમાં કંઈ ફેરફાર ન થયે. આ જોઈ મંત્રી હેબતાઈ ગયો. તેને સમજ ન પડી કે આમ શાથી થયું? બધી અકોલે ફળી ને આમાં વાંધે કેમ આવ્યો? તેણે પોતાની હાર કબૂલ કરી, પણ શરતનો અમલ કરતાં પહેલાં પંદર દિવસની મુદત માગી નાયબ મંત્રીને જિતને મદ હો, વળી તે પિતે બહુ ઉદાર છે, એમ રાજાને દેખાડવા માગતો હતો, એટલે તેણે પંદર દિવસની મહેતલ કબૂલ કરી.
માજી મંત્રી ઘરે પાછો ન જતાં દડમજલ કરતે પેલા અક્કલ વેચનાર દુકાનદાર પાસે પહોંચ્યા અને બનેલી બધી હકીક્ત અક્ષરશઃ કહી સંભળાવી. દુકાનદારે કહ્યું કે “આમાં તમે એક સ્થળે ભૂલ ખાધી છે. બધી વાત સ્ત્રીને કહેવી જોઈતી ન હતી. જે તમે એને વાત ન કરી હેત તે બધાં સારાં વાનાં થાત. મને લાગે છે કે તમારી સ્ત્રી અને નાયબમંત્રી મળેલાં છે અને તેમણે તમને ઉથલાવી પાડવા માટે છેતરપીંડી કરેલી છે. તમે આ બીજ બારીકાઈથી જોશે તે ખબર પડશે કે તે શેકાયેલાં છે.”
પછી દુકાનદારે પોતાની પાસેનાં બીજ કાઢી ફરી પ્રયોગ કરી બતાવ્યું અને નવાં બીજ આપ્યાં તથા હવે શું કરવું? એ બાબતમાં છેડી સલાહ પણ આપી. આથી માજી મંત્રી
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૫૮
આત્મતત્ત્વવિચાર
સ'તેષ પામ્યા અને પેાતાને ગામ પાછે . પણ તે ઘરે ન જતાં સીધે રાજદરબારમાં ગયે। અને હવે પેાતાની શરત પાળવા તૈયાર છે, માટે તમે નાયબમ'ત્રીને સાથે લઈ ઘરે પધારા એમ જણાવી પેાતાનાં ઘરે ગયા.
મંત્રીનુ' ઘર જૂની ખાંધણીતું હતું. ઉપર મેટે ચડવા માટે એક નીસરણી મૂકવી પડતી હતી. તેણે એ નીસરણી મારફત પત્નીને ઉપર માકલી અને ભોંયતળિયેથી દરેક ચીજ ઉપર ચડાવી દીધી. પછી પત્નીને પણ ઉપર જ રહેવા દીધી, તે એમ કહીને કે તું ઉપર હાય તા જોઇતુ કરતું નીચે આપી શકે અને નીસરણી બાજુએ મૂકી દીધી.
થાડી વાર પછી રાજા પેલા નાયબમ'ત્રીને લઈ મત્રીને ધરે આવ્યા. મત્રીએ તેમનુ સ્વાગત કર્યું. હવે નાયમ મત્રી ચારે બાજુ નજર કરીને જુએ છે, પણ જે ચીજ પર પેાતાને હાથ મૂકવા છે, તે નજરે પડતી નથી. આ વખતે મંત્રીની પત્નીએ શરમ છેાડીને કહ્યું કૈ, ‘હું ઉપર બેઠી છું' એટલે નાયમ મંત્રીએ તેનાં માથે હાથ મૂકવાના વિચારથી ઉપર ચડવાના નિર્ણય કર્યો અને ત્યાં પડેલી નીસરણી ઉપાડી દાદર પર ગેાઠવી. એ જ વખતે મત્રીએ કહ્યુ, ‘ખસ, આપણી શરત પૂરી થાય છે. તમે આ નીસરણીને હાથ લગાડયા છે, એટલે એ નીસરણી તમારી છે.' ત્યારે જ નાયબ મત્રીને ભાન આવ્યું કે પાતે ગભીર ભૂલ ખાધી છે. પણ હવે બીજે ઉપાય ન હતા.
આ વખતે મત્રીએ કહ્યુ કે
"
મહારાજ !
આ બધી
Page #204
--------------------------------------------------------------------------
________________
આત્માના ખજાના
૧૫૯
વસ્તુ તે પતી, પણ મારે તમને ટેટીવાળા ચમત્કાર બતાવવાના છે' એમ કહી પેાતાની પાસેનાં બીજ કાઢયાં અને રતી પર નાખી, પાણી છાંટયું કે તરત તેમાંથી વેલા ફુટયા અને સાકરટેટી તૈયાર થઈ ગઈ એ રાજાને ચખાડી તે અમૃત જેવી મીઠી લાગી. તે ખૂખ ખુશ થઈ ગયા. તેણે મંત્રીને પૂછ્યું કે જો આ ત્રીજમાં આવી શક્તિ છે, તા પ્રથમ આમ કેમ થયું? મંત્રીએ કહ્યું કે 6 આ નાયમ મત્રીની દગલબાજીથી એ ખીજ રાતાાત શેકાઈ ગયાં હતાં.’ આ ઉત્તરથી રાજા સમજી ગયેા કે નાયબ મંત્રીએ નીસરણી પર હાથ મૂકયે તે નીસરણી લેવા માટે નહિ, પણ નીસરણી પરથી ઉપર ચઢીને મત્રીની સ્રી પર હાથ મૂકવા માટે જ મૂકયેા હતા, તેથી આ મંત્રી ખરામ ચાલના છે અને મારા સાચા મત્રીને ખાટી રીતે હેરાન કરવા માગે છે. આથી રાજાને નાયબ મંત્રી પર ખૂખ ગુસ્સા આવ્યા અને તેના ગળામાં પેલી નીસરણી માંધી તેને આખા ગામમાં ફેરવ્યેા. પછી તેને પદભ્રષ્ટ કરી દેશનિકાલની સજા કરી અને તેનુ સ્થાન જૂના મંત્રીને આપ્યુ. આ રીતે અક્કલ મળવાથી પદભ્રષ્ટ મત્રી ફરી પેાતાનાં સ્થાને આવ્યા અને સુખી થયા. એટલે જ્ઞાનનુ મહત્ત્વ કદી પણ એછું આંકવું નહિ.
જ્ઞાનના પ્રકારો તથા બીજા ગુણ્ણા વિષે જ્ઞાની મહારાજે જોયુ હશે તે હવે પછી કહેવાશે.
Page #205
--------------------------------------------------------------------------
________________
ET
ગos
oooooooooooooooooA9099241 69
ક Is 8
23:55 ISAR DASADA
R '
કરી ooooooooooooood6dSkookhdoooooooooooooooooooooooooooood
હ*IES
,ARE , .ક છે'
તે
વ્યાખ્યાન નવમું આત્માને ખજાનો
|| ચાલુ) મહાનુભાવે !
વ્યાખ્યાનના પ્રારંભે શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર અને છત્રીશમું અધ્યયન યાદ કરી લઈએ, કારણ કે તે ચાલી રહેલા આત્માના વિષયનું ઉદ્ગમસ્થાન છે. લોકો નદી કરતાં નદીનાં મૂળને વધારે પવિત્ર માને છે અને તેથી જ નદીની પરકમ્મા કરતા કરતાં તેના મૂળ સુધી પહોંચે છે. દર વર્ષે હજારો લોકો હિમાલયનાં ગંગોત્રી-જમેત્રી શિખરની યાત્રાએ જાય છે, તેનું મુખ્ય કારણ એ છે કે ગંગા અને જમના નદીનાં મૂળ ત્યાં માન છે.
ગઈ કાલે આત્માને ખજાને છે અને તેમનું ઝવેરાત તપાસવા માંડયું, ત્યાં જ્ઞાન-દર્શન આપણી નજરે ચડ્યા, તેમાં પણ જ્ઞાને આપણું ધ્યાન વિશેષ ખેંચ્યું. આજે આ જ્ઞાન વિષે જ તમને કંઈક વધુ કહેવું છે.
જ્ઞાન એ આત્મદ્રવ્યની વિશેષતા છે. તે તમને કોઈ જડ પદાર્થમાં મળશે નહિ. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસિતકાય, કાલ અને પુદગલાસ્તિકાય, એ પાંચ જડ છે. તે કેઈમાં જ્ઞાન હોતું નથી.
Page #206
--------------------------------------------------------------------------
________________
આત્માના ખજાના
૧૧
આત્મા જ્ઞાન વડે પદાર્થને જાણે છે અને જુએ છે, તેના પર શ્રદ્ધા કરે છે તથા હૈય-ઉપાદેયના વિવેક કરી ચારિત્ર માગમાં આગળ વધવાને શક્તિમાન થાય છે. એટલે જ્ઞાન એ ધાર્મિક પ્રગતિનુ' મૂળ છે, આધ્યાત્મિક વિકાસના પાચા છે અને સિદ્ધિસાપાન ચડવાની નીસરણી છે. ૮ પઢમં નાળ तओ दया' ' नाणकरियाहिं मोक्खो' ' सम्यग् ज्ञानक्रियाभ्यां મોક્ષ!' વગેરે સૂત્રો જિનપ્રવચનમાં પ્રચલિત છે. તેના અથ એ છે કે દયા, સંયમ અથવા કોઇ પણ પ્રકારની ધાર્મિક ક્રિયા કરવી હોય તે પ્રથમ જ્ઞાન જોઇએ. જ્ઞાન ન હોય તા એ ક્રિયાએ ખાખર થઇ શકે નહિ, પેાતાનું ખરું ફળ આપી શકે નહિ.
જીવાની દયા પાળવી, એવું ગુરુમુખેથી સાંભળ્યું, પશુ જીવ કાને કહેવાય ? અજીવ કાને કહેવાય? જીવતુ લક્ષ શુ? જીવના પ્રકારા કેટલા? એ જાણવામાં ન આવે તે વની દયા શી રીતે પળાય ? તે જ રીતે સયમ તથા બીજી ક્રિયામાં સમજી લેવાનું.
સથારાપેારિસીમાં એક ગાથા આવે છે.
एगो मे सासओ अप्पा, नाणदंसणसंजुओं । सेसा मे बाहिरा भावा सव्वे संजोगलक्खणा ||
આ ગાથાના અથ બરાબર સમજવા જેવા છે. આત્માનું અનુશાસન કેમ કરવું, આત્માને ઠેકાણે શી રીતે રાખવા? એ સંબધમાં આ ગાથા કહેવાયેલી છે. ત્યાં પ્રથમ એમ ચિંતવવાનું છે કે ‘શો, નથિ મે જોæ-હું આ જગતમાં
૧૧
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૬૨
આત્મતરવવિચાર
એક છું. મારું કોઈ નથી” “નામ નરક તેમ હું પણ કેઈને નથી.” જેનાં સગાંવહાલાં મરી પરવાર્યા છે, તેઓ પણ દીન બનીને-રાંક બનીને આ વિચાર કરે છે, પણ અહિં એવી દીનતાથી આ વિચાર કરવાનું નથી. અહીં તે આત્માની સાચી પરિસ્થિતિ સમજીને આ વિચાર કરવાને છે. તેથી જ કહ્યું છે કે “વું શીળમાણો ગવાળમજુસાર– આ રીતે અદીન મનથી આત્માનું અનુશાસન કરે.” - પછી જે વિચારવાનું છે, તે આ ગાથામાં કહ્યું છે. “જો મે તારો કgi--એક મારો આત્મા જ શાશ્વત છે.” આ આત્મા કે છે? “વાળાનંgબો-જ્ઞાન અને દર્શનથી યુક્ત” જ્ઞાન અને દર્શન એ આત્માના સ્વાભાવિક ગુણે છે, એટલે તે કોઈ કાળે છૂટા પડતા નથી. માટે જ આત્માને જ્ઞાનદર્શન યુક્ત કહ્યો. અહીં કોઈને એ પણ પ્રશ્ન થાય કે આત્મા જો એક જ છે, તે માતા, પિતા, ભાઈ, ભગિની, પત્ની, પરિવાર, સગાવહાલાં, સબંધીજને, મિત્રો વગેરે શું છે? શું તે પિતાના નથી?' ત્યાં એમ સમજવાનું કે “રેસા મે વા િમાવા, સર્વે સંકોસ્ટિવવા-જ્ઞાન અને દર્શન સિવાયના બધા ભાવે બહિર્શાવે છે, કારણ કે તે જન્મના સંગથી પ્રાપ્ત થયેલા છે, એટલે આ જન્મ પૂરતા જ છે, પણ બીજા જન્મ વખતે સાથે આવવાના નથી.” જેમને તમે “મારા” “મારા” કરે છે અને જેમને પાળવા, પિષવા તથા રાજી રાખવા માટે ન કરવાનાં કામો કરવાની હદે પહોંચી જાઓ છે, તે તમને બે ડગલાં વળાવીને જ પાછા ફરે છે, પણ તેમાંનું કેઈ સાથે આવતું નથી. ત્યારે
Page #208
--------------------------------------------------------------------------
________________
આત્માનો ખજાનો
ધનમાલ શું સાથે આવે છે? ઘરેણના દાબડા, નેટના બંડલ અને આલીશાન ઈમારતે બધું યે અહીં જ પડયું રહે છે. આત્મા આ વસ્તુઓના મોહથી દુઃખી થાય છે અને દુર્ગતિમાં જાય છે, એટલે આ બધા સંયોગો આત્માને દુઃખદાયી હોવાથી ત્યાજ્ય છે.
આત્મા એળે આવ્યું અને એક જવાને; એમાં કંઈ ફેર નથી.
આત્માની જ્ઞાનશક્તિ ઘણી મોટી છે. જોકે અણુબ અને અણુશસ્ત્રોની વાત સાંભળીને ચકિત થઈ જાય છે, પણ એ શોધ્યાં કોણે? જ્ઞાને કે બીજા કેઈએ? અલબત્ત, આવા જ્ઞાનને આપણે અજ્ઞાન કહીએ છીએ, કારણ કે તે મિથ્યાત્વથી ચુક્ત છે, પણ એ એક પ્રકારનું જ્ઞાન તે છે જ.
અણુશક્તિમાં પુદગલના અણુનું ફેટન કરવાની ગજબ શક્તિ મનાય છે, પણ આત્મા જ્ઞાનશક્તિ વડે કેડો વર્ષમાં સંચિત થયેલાં કર્મનાં ક્ષણ માત્રમાં ભુક્કા ઉડાડી દે છે. કહ્યું છે કે
જ્ઞાની સામેસાસમેં કરે કમને બેહ; પૂર્વ કેડી વરસા લગે, અજ્ઞાની કરે તેહ.
“અજ્ઞાની જે કર્મને ક્ષય ક્રોડ વર્ષના પરિશ્રમ કરી શકે છે, તે કમનો ક્ષય જ્ઞાની માત્ર શ્વ ચ્છવાસ જેટલા સમયમાં કરી નાખે છે.”
આને કઈ અતિશયોક્તિ ન માનતા. અતિશયોક્તિ કવિઓ કરે. પણ જૈન મહર્ષિએ ન કરે. તેઓ તે જેવું હોય
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૬૪
આત્મતત્વવિચાર
તેવું જ કહે. પરંતુ તમારી બુદ્ધિ દાખલા અને દલીથી ટેવાયેલી છે, એટલે દરેક બાબતમાં દાખલા-દલીલની ઇચ્છા રાખે છે. અમે પણ તમારી બુદ્ધિને સંતોષવા પૂરતા પ્રમાણમાં દાખલા-દલીલ આપીએ છીએ. આ વિષયમાં તમારાં મનનું સમાધાન એક દષ્ટાંતથી કરીશું.
ઈલાપુત્રનું દૃષ્ટાંત ધનદત્ત શેઠ બધી વાતે સુખી હતા. પણ તેમને એકે પુત્ર ન હતું. લોકે પુત્ર માટે શું નથી કરતા? અનેક જેશીઓને પૂછે છે, ભગત-ભૂવાને મળે છે તથા દેવ-દેવીઓની બાધા-આખડી રાખે છે. આ પ્રમાણે ધનદત્ત શેઠે ઘણી બાધા-આખડી રાખ્યા પછી ઈલાદેવીની કૃપાથી તેમને એક પુત્ર થયે, એટલે તેનું નામ ઈલા પુત્ર રાખ્યું
એકનો એક પુત્ર અને શ્રીમંત ઘર એટલે તેના લડ કોડમાં શી મણ રહે? “દિન દેગુના, રાત ગુના” એ રીતે ઉછરીને તે માટે થયો અને અનુક્રમે યુવાવસ્થા પામ્યા. આ અવસ્થામાં મનુષ્યને વિષયાભિલાષા જાગે છે અને પૂર્વ સંસ્કા. રનું બળ પૂરતા પ્રમાણમાં ન હોય તે તેને હાથે કેટલેક અનર્થ થાય છે. ઈલાપુત્રનું પણ તેમ જ બન્યું.
એક વાર નટ લોકો રમવા આવ્યા. તેમની એક યુવાન પુત્રીને જેઈને ઈલા પુત્ર મોહિત થયે. “જે પરણું તે આ નરપુત્રીને જ પરણું. એવી મનમાં ગાંઠ વાળી, પછી તે આમ-દમણે થતે એક તૂટેલી ખાટ પર સૂઈ રહ્યો માતા
* જૈન સાહિત્યમાં અન્યત્ર ઈલાચીકુમાર એવું નામ પણ આવે છે.
Page #210
--------------------------------------------------------------------------
________________
આત્માને ખજાનો
૧૬૫ પિતાએ તેને ઘણે મના, ત્યારે બોલ્યા કે “આજે આપણા મકાનની નીચે જે નટ લેકે નાચતા હતા, તેમની પુત્રી મને પરણો તે હા, નહિ તે ના.”
પિતાએ કહ્યું: “આપણે ત્યાં સુંદર કન્યાની કયાં ખેટ છે કે તું આ નટપુત્રીને પરણવાની ઈચ્છા રાખે છે? પણ ઈલાપુત્ર સમજે નહિ. આખરે ધનદત્ત શેઠે નટકોને બોલાવીને કહ્યું, કે “તમારે લેવું હોય તેટલું ઘન લો, પણ તમારી પુત્રી મારા પુત્રને પરણા.” નટલે કેએ કહ્યુંઃ શેઠ! અમે અમારી પુત્રીને વેચવા ઇચ્છતા નથી. પરંતુ તમારા પુત્ર જે અમારી સાથે રહે અને અમારી બધી વિદ્યાઓ શીખી કોઈ રાજાને રીઝવે અને તેની પાસેથી મોટું ઈનામ મેળવે, તે તેને અમારી પુત્રી પરણાવીએ.
આ શરતને નામોશીભરેલી ગણું ધનદ શેઠે તેને સ્પષ્ટ ઈન્કાર કર્યો, પણ ઇલાપુત્રનું મન નટડીમાં ચેટયું હતું એટલે તેણે એ શરત સ્વીકારી લીધી અને માતપિતા તથા ધનવૈભવનો ત્યાગ કરી નટની સાથે ચાલી નીકળ્યા. મેહથી મનુષ્યના મનમાં કેવી વ્યાકુળતા પેદા થાય છે, તેને આ નમુને છે.
નટની સાથે રહેતાં ઈલાપુત્ર તેમની બધી વિદ્યા શીખી ગયો અને રાજાને રીઝવવાના ઈરાદાથી તે બેનાતટ નગરે આવ્યા. ત્યાં રાજાની રજા લઈ રાજમહેલની પાસેના ચોકમાં ખેલ કરવા લાગ્યા. આજે સર્કસના ખેલ જોઈ લકે મહામાં આંગળા નાખે છે, પણ આપણ નટકોના ખેલે તેના કરતાં ઘણા ચડિયાતા હતા. વાંસ પર વાંસ બાંધે અને તેના પર
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૨
આત્મતત્ત્વવિચાર
ન
પણ વાંસ બાંધે, પછી માથે સાત બેડાની હેલ લઈ તેના પર ચડી જાય, તેમાં ન તે તેને પગ લથડે કે ન એકે બેડું કુટે. તે જ રીતે હાથમાં છરા, જમૈયા કે તલવાર લે અને વાંસ પર ચડી તેના અનેક પ્રકારના ખેલ કરી બતાવે. ઈલાપુત્રે પણ આવા અદ્દભુત ખેલે કરવા માંડયા. રાજા અને રાણી આ ખેલ જોવા માટે ઝરૂખે આવીને બેઠા અને લેકે ચોકમાં ટેળે મળ્યા.
ઈલાપુત્ર વાંસ પર ચડયો છે અને નટપુત્રી પગમાં ઘુઘરા બાંધી, કિન્નર સાદે ગાયન ગાતી, ઢાલ બજાવી રહી છે. “આ ખેલથી રાજા જરૂર રીઝશે અને નટપુત્રી સદાને મારી થશે.” એ ઈલાપુત્રને દઢ વિશ્વાસ છે, પણ રાજાએ નટપુત્રીનું અદભૂત સૌંદર્ય જોયું, ત્યારથી એની દાનત બગડી છે. તે એ વિચાર કરે છે કે “જે આ નટ વાંસ પરથી નીચે પડે અને મૃત્યુ પામે તે આ નટપુત્રીને હું મારા અંતઃપુરમાં બેસાડી દઉં.” આ પણ કર્મની એક વિચિત્રતા જ ગણાય ને! જેને રીઝવ છે, જેને રીઝવીને મોટું ઈનામ લેવું છે, તે જ મનમાં દુષ્ટ વિચાર કરી રહ્યો છે.
ઈલાપુત્રે ખેલ ઘણે અદ્દભૂત કર્યો અને લકે ખૂબ રાજી થયા; પણ રાજા રીઝયો નહિ. એટલે તે ફરી વાર વાંસ પર ચડે. છતાં યે પરિણામ પહેલાં જેવું જ આવ્યું. જે રાજા રીઝે નહિ, તે જેને માટે બાર બાર વરસ મહેનત કરી હતી, તે બધી ફેગટ જાય, એટલે ઈલાપુત્ર ત્રીજી વાર, ચોથી વાર વાંસ પર ચડ અને પિતાની વિદ્યાનું પાણી
Page #212
--------------------------------------------------------------------------
________________
આત્માને ખજાને
૧૬૭
~~
~
બતાવવા લાગ્યો, પણ જેણે પહેલેથી જ મનમાં ગાંઠ વાળી હેય તે શેને રે?
લોકો વિચાર કરે છે કે આવા અદ્દભુત ખેલ છતાં રાજા કેમ રીઝતે નથી? જરૂર દાળમાં કંઈક કાળું છે. રાણીને પણ રાજાનું આ વલણ ઊંડા વિચારમાં મૂકી દે છે અને રખે રાજાની દાનત પેલી નટપુત્રી પર પડી હોય, એવી શંકા તેનાં મનમાં પેદા કરે છે.
છેવટે ઈલાપુત્ર પાંચમી વાર વાંસ પર ચડયો અને જીવ સટોસટને ખેલ કરવા લાગ્યો. ત્યાં તેની નજર બાજુની હવેલીમાં ગઈ. ત્યાં એક અત્યંત રૂપવતી નવયૌવના સ્ત્રી હાથમાં મોદકનો થાળ લઈને ઉભી છે અને મુનિરાજને તે ગ્રહણ કરવા વિનંતિ કરી રહી છે, પણ મુનિરાજ મોદક લેતા નથી કે આંખ ઊંચી કરીને પેલી સ્ત્રી સામું જોતા પણ નથી.
જ્ઞાન થવામાં પણ કંઈક નિમિત્ત જોઈએ, તે ઇલાપુત્રને મળી ગયું. તે વિચાર કરવા લાગ્યો કે પોતે યુવાન છે, સામે રૂપવતી સ્ત્રી છે અને એકાંતને યોગ છે, છતાં તેમનું રૂંવાડું ફરકતું નથી અને હું એક નટડીના પ્રેમમાં પાગલ બનીને ઠેર ઠેર ભટકી રહ્યો છું. ધિક્કાર છે મારી જાતને ! ફીટકાર હો મારી આ મોહાંધ દશાને! હું આ બુઝદીલ રાજાને રીઝવવા મારી જીંદગીને હોડમાં મૂકી રહ્યો છું એ પણ મૂર્ખતાની પરાકાષ્ટા છે. હું ઘણું ભૂલ્યા, પણ હવે મારી બાજી સુધારી લઈશ.
ઈલાપુત્રને ભેગની નિઃસારતા સમજાઈ અને આત્મા
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૬૮
આત્મતત્ત્વવિચાર
પ્રત્યેનું કર્તવ્ય યાદ આવ્યું. આનું નામ જ ખરુ જ્ઞાન. એ જ્ઞાનના ઝળહળાટ જેમ વધતા ગયે, તેમ તેના કમરાશિ નાશ પામવા માંડયા. હજી તે વાંસ પર જ છે, લેકા તેને ખેલ કરતા જોઇ રહ્યા છે, એવામાં રગ બદલાઇ ગયા. ક્રોડા વર્ષેાંથી ઉપાર્જિત કરેલાં કર્મો નાશ પામ્યાં અને તેને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તે જ ક્ષણે ચમત્કાર ખડા થયા, વાંસ મટીને સિ’હાસન બની ગયા અને ઇલાપુત્ર કેવળી તેના પર બિરાજેલા સહુના જોવામાં આવ્યા. દેવાએ ત્યાં જ્ઞાનમહા ઉત્સવ કરવા માંડયેા.
6
આ જોઈ રાણી વિચાર કરવા લાગી કે · આટઆટલી રૂપાળી રાણી અતઃપુરમાં હાવા છતાં રાજાનુ મન એક નટપુત્રીમાં ગયુ, માટે આ સસાર જ અસાર છે,' આ રીતે તેનાં હૃદયમાં જ્ઞાનની જયેાતિ પ્રકટી અને તે પ્રતિક્ષણે વધવા લાગી, એટલે તેનાં ઘાતીકીના પણ નાશ થયે અને તે કેવલજ્ઞાન પામી.
આ દૃશ્ય જોતાં શાનું હૃદય પણ પલટાયું અને તેને પેાતાની અધમતા માટે તિરસ્કાર છૂટયા. તેની આંખમાંથી પશ્ચાત્તાપનાં આસુ ટપ ટપ ટપકવા લાગ્યા. તેને પણ આ સસાર અસાર ભાસ્યા અને તેમાંથી આત્માને ઉગારી લેવાની ભાવના પ્રકઢી, આ ભાવનાના પ્રતાપે તે પણ ઘેાડી ક્ષણામાં ઘાતીકા નાશ કરી કૈવલજ્ઞાની બન્યા.
આ ખાજી નટડી વિચાર અનથનું મૂળ છુ, મારાં રૂપે જ
કરે છે કે ‘હું જ બધા આ ઇલાપુત્રને ઘેલા કર્યાં
Page #214
--------------------------------------------------------------------------
________________
આત્માને પ્રજાને
૧૬૯ અને રાજાની દાનત બગડી, માટે ધિકાર હે આ રૂપને ! હવે મારે આ નટવિદ્યાથી પણ સયું! હું સાધુતાના માર્ગે સંચરીશ અને મારું કલ્યાણ કરીશ” જ્ઞાનનો ઉદય અજ્ઞાનને નાશ કરે છે, મોહને પરાજય કરે છે, એટલે નટડીના હદયમાં પણ ભારે પરિવર્તન થયું અને શુભ ભાવના ભાવતાં તે પણ કેવલજ્ઞાન પામી. પછી તે ચારે કેવળીઓએ જગતને ધર્મનો બંધ આપી મહા ઉપકાર કર્યો .
તાત્પર્ય કે જે કમને અજ્ઞાની કોડે વર્ષમાં ખપાવી શકતો નથી, તે જ્ઞાની માત્ર શ્વાસે છુવાસમાં ખપાવી દે છે અને કેવલજ્ઞાન પ્રાપ્ત કરી મુક્તિનો અધિકારી બને છે.
જ્ઞાનની આરાધના દરેક વર્ષે જ્ઞાનપંચમી આવે છે અને જ્ઞાનની આરાધના ઉત્કટ ભાવે કરવાનો સાદ દઈ જાય છે, પણ એ સાદને કોણ-કેટલે સાંભળે છે? જો એ સાદ સાંભળતા હોઈએ તો આપણું સ્થિતિ આવી ન હોય. ધર્મશાસ્ત્રનું જ્ઞાન નથી, આત્માનું જ્ઞાન નથી, કર્તવ્યનું જ્ઞાન નથી, ભક્યાભર્યા અને પિયા પેયનો વિચાર પણ બહુ થોડાને આવે છે, જે સાચું જ્ઞાન વધે તે આ પરિસ્થિતિ દૂર થાય અને ઉદ્ધારને માર્ગ મોકળો બની જાય.
જ્ઞાન પાંચ પ્રકારનું છે, એ વાત ગઈ કાલે કહેવાઈ ગઈ છે. આજે તેના ભેદે પર પ્રકાશ પાડીશું, જેથી જ્ઞાનનું વરૂપ તમારી સમજમાં બરાબર આવી જશે.
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૭૦
આત્મતત્વવિચાર
મતિજ્ઞાનના ભેદો. મતિજ્ઞાન ચાર પગથિયે થાય છે, એટલે તેના મુખ્ય ભેદ ચાર છે. (૧) અવગ્રહ, (૨) ઈહા. (૩) અપાય અને (૪) ધારણા
અર્થને એટલે જાણવા ગ્ય પદાર્થને ગ્રહણ કરે તે અવગ્રહ તેમાં પ્રથમ વ્યંજન (પદ્ગલિક સામગ્રી) ગ્રહણ કરાય છે અને પછી કંઈક એ અવ્યક્ત બંધ થાય છે. એટલે અવગ્રહના પણ વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ એવા બે પ્રકાર છે. ચક્ષુ અને મનને વ્યંજનાવગ્રહ થત નથી, કારણ કે તે અપ્રાપ્યકારી છે. અપ્રાપ્યકારી એટલે વસ્તુને પ્રાપ્ત કર્યા વિના જ તેને બંધ કરનાર, ચક્ષુ દૂર રહેલા વૃક્ષ, પર્વત તથા ચંદ્રસૂર્યાદિને જોઈ શકે છે અને મન અહી બેઠું દૂરસુદૂરના વિચાર કરી શકે છે.
આ શું હશે ?” એ તે વિચાર ઈહા, “આ અમુક વસ્તુ છે” એવો નિર્ણય તે અપાય, અને તેનું અવધારણ કરવું એટલે યાદ રાખવું તે ધારણું.
તમને એમ થશે કે આપણે તે ઘડાને જોતાં જ આ ઘોડે છે, એમ જાણી જઈએ છીએ. તેમાં આ ચાર પગથિયાં શી રીતે મંડાતાં હશે? પણ એ અવશ્ય મંડાય છે. ચિરપરિચિત વસ્તુમાં આપણે ઉપગ ઘણે ઝડપી લેવાથી બધાં પગથિયાંને ખ્યાલ આવતું નથી, પણ કોઈ અજાણી વસ્તુ જોઈએ, ત્યારે એ ખ્યાલ બરાબર આવે છે. માને કે સાંજ વેળાએ તમે એક ખેતરમાં થઈને પસાર થઈ રહ્યા છે ત્યાં દર કંઈક દેખાય છે, એટલે તમે બરાબર નજર માંડો છો
Page #216
--------------------------------------------------------------------------
________________
આત્માના ખજાના
અને વિચાર કરશ છે કે
<
૧૭૧
આ શું હશે ? શું એ કાઈ તમે એવા વિચાર
મનુષ્ય ?' પછી
ઝાડનું હું હું હશે કે કરા છેા કે 6 માણસ હાય તા કઇક હલનચલન થાય, વળી તેના ઉપરના ભાગ નીચેના ભાગ કરતાં પ્રમાણુમાં નાના હોય, ત્યારે આ તા તદ્દન સ્થિર જણાય છે અને તેના ઉપરના ભાગ નીચેના ભાગ કરતાં પ્રમાણમાં કઇક માટે લાગે છે, માટે તે ઝાડનું ઠુંઠું જ છે.' પછી તમે યાદ રાખી લે છે કે મેં ઝાડનુ હું...હું જ જોયું. આ રીતે તમને અવગ્રહ, ઇહા, અપાય અને ધારણા એ ચારે પગથિયાં અહી સ્પષ્ટ સમજાય છે.
6
એ પ્રકારના અવગતુ, ઈહા, અપાય અને ધારણા એ પાંચને પાંચ ઇન્દ્રિયા અને છઠ્ઠાં મનથી ગુણીએ તા ૩૦ ની સખ્યા આવે, પણ તેમાં ચક્ષુ અને મનના વ્યંજનાવગ્રહ હાતા નથી, એટલે મતિજ્ઞાનના કુલ ૨૮ ભેદો ગણાય છે આ ભેદે જ્ઞાનપ્રાપ્તિના ક્રમને અનુલક્ષીને માનવામાં આવ્યા છે,
* મતિજ્ઞાનના જે ૨૮ ભેદા થાય છે, તે બધા ક્ષયે।પશમ અને વિષયની વિવિધતાથી બાર બાર જાતના થાય છે.
(૧) બહુગ્રાહી, (૨) અલ્પગ્રાહી, (૩) બહુવિધગ્રાહી, (૪) અ૫વિધમાહી, (૫) ક્ષિપ્રગ્રાહી, (૬) અક્ષિગ્રાહી, (૭) અનિશ્રિતગ્રાહી, (૮) નિશ્રિતમ્રાહી. (૯) અસંદિગ્ધગ્રાહી, (૧૦) સગ્વિગ્રાહી, (૧૧) ધ્રુવગ્રાહી, (૧૨) અપ્રુવગ્રાહી.
એટલે મતિજ્ઞાનના કુલ ૨૮ × ૧૨ = ૩૩૬ ભેદની ગણુના પણ શાસ્ત્રમાં થએલી છે. આ ભેદના અવિવેચન માટે જીએ તત્ત્વાર્થ સૂત્રના પ્રથમ અઘ્યાય, સૂત્ર ૧૬,
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૭૨
આત્મતત્ત્વવિચાર
પરંતુ મતિ એટલે બુદ્ધિના પ્રકારો જોઇએ તે ચાર છે. ૧ ઔત્પત્તિકી, ૨ વનયિકી, ૩ કામિઁકી અને ૪ પારિણામિકી. જે બુદ્ધિ સૂત્ર, ગુરુ કે વડીલની મદદ વિના જન્માંતરીય સકારાની ક્ષચેાપશમની તીવ્રતાને લીધે વસ્તુના યયાથ મને પકડી શકે છે અને તેના ચેાગ્ય ઉપાય ચૈાજી શકે છે, તે ઔપત્તિકી. જે બુદ્ધિ ગુરુ અને શાસ્ત્રના વિનય કરવાથી પ્રગટે છે, તે વયિકી. જે બુદ્ધિ કમ એટલે વારંવારના અભ્યાસથી ઉત્પન્ન થાય છે, તે કામિકી; અને જે બુદ્ધિ અનુભવથી પાકટ થયેલી હાય છે, તે પાણિામિકી
બુદ્ધિના આ ચારે પ્રકારાનુ સ્વરૂપ તેનાં દૃષ્ટાંતથી ખ્યાલમાં આવી જશે.
ઔપત્તિકી મુદ્િ
ગામડાના એક ખેડૂત કાકડીનું ગાડુ' ભરીને નજીકના શહેરમાં વેચવા ગયે. ત્યાં એક ચાલાક માણસે આવીને કહ્યું કે એ કાઈ માણુસ આ ગાડાની બધી કાકડીએ ખાઈ જાય તા તેને શું આપે?' આ તે કઈ બનતુ હશે? એમ માનીને પેલા ખેડૂતે કહ્યું કે · જો કોઈ એમ કરે તે તેને આ નગરના દરવાજામાંથી બહાર નીકળી શકે નહિ એવા લાડુ' આપુ’
"
ચાલાક માણસે એ શરતના સ્વીકાર કર્યો અને તેનાં ગાડામાં ભરેલી બધી કાકડીએ જરા જરા ચાખી લીધી. પછી તે ખેડૂત એ કાકડીઓ વેચવા લાગ્યા, ત્યારે લેાકાએ કહ્યું કે આ બધી કાકડીએ ખાધેલી છે.' પેલા ચાલાક આ શબ્દો પકડી લીધા અને ખેડૂતને જણાવ્યું કે ‘મારી શરત મે પૂરી કરી છે, માટે તારી શરત તુ પૂરી કર. ’
Page #218
--------------------------------------------------------------------------
________________
આત્માનો ખજાનો
૧૭૩
AAAAAAAAAAAAAA
ખેડૂતે તે માનેલું કે આ લાડુ આપવાનો વખત જ આવવાનો નથી, એટલે તે સંબંધી તેણે કંઈ વિચાર કરેલે નહિ, પણ હવે તે ગભરાયે અને પેલાને શરતમાંથી મુક્ત કરવા માટે પચીસ રૂપિયા આપવા લાગ્યા. પરંતુ પિલાએ તેને સ્વીકાર કર્યો નહિ. ખેડૂતે તેને પચીસને બદલે પચાસ રૂપિયા આપવાની વાત કરી, સો રૂપિયા આપવાની વાત કરી, પણ પેલો માન્યો નહિ. છેવટે ખેડૂતે વિચાર કર્યો કે “આ ધૂર્ત મને છેડવાનો નથી. માટે કઈ બુદ્ધિશાળીને શેધી કાઢું અને આનો ઉપાય પૂછું” પછી તે એક બુદ્ધિશાળી માણસ પાસે ગયે કે જે તેની ઔપત્તિકી બુદ્ધિ માટે પંકાતે હતે. તે બુદ્ધિમાને ખેડૂતની બધી વાત સાંભળીને કહ્યું કે આમાં ગભરાય છે શું? આ તે બહુ સહેલી વાત છે. તું એ માણસને એ લાડું આપી શકીશ કે જે નગરના દરવાજામાંથી બહાર નીકળી શકે નહિ.” પછી તેણે શું કરવું તે જણાવ્યું.
હવે તે ગામડીઓ કંઈની દુકાનેથી મૂઠીમાં સમાય તે એક લાડું લઈને પેલા ધૂર્ત તથા નગરલકો સાથે શહેરના દરવાજે ગયે અને તે લાડુને દરવાજા વચ્ચે મૂકીને કહેવા લાગ્યા કે “હે લાડુ! તું આ નગરના દરવાજામાંથી બહાર નીકળ.” પણ લાડુ નગરના દરવાજામાંથી બહાર નીકળી શક્યો નહિ, એટલે તેણે એ લાડુ ધૂને આપતાં જણાવ્યું કે “આ લાડુ એ છે કે જે નગરના દરવાજામાંથી બહાર નીકળી શકે એવો નથી.”
પેલે શું બેલે? શેરને માથે સવાશેર બરાબર મળી ગયો હતે.
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૭૪
આત્મતત્વવિચાર
વેનેટિકી બુદ્ધિ, એક રાજા સૈન્ય લઈને વિજયયાત્રા કરવા નીકળ્યો. તે દડમજલ કરતે એક જંગલમાં આવી પહોંચે. ત્યાં બધાં તૃષાતુર થઈને પાણીની શોધ કરવા લાગ્યા, પણ પાણી મળ્યું નહિ. આખરે એક વૃદ્ધ સૈનિકે કહ્યું કે “ગધેડાઓને છૂટા મૂકો. તે ભૂમિ સુંઘતાં જે સ્થળે પહોંચશે. ત્યાંથી પાણી મળી આવશે” સૈન્યમાં ભાર ઉંચકવા માટે કેટલાંક ગધેડાં પણ રાખવામાં આવ્યાં હતાં, તેને રાજાએ છૂટાં મૂકી દેવાનો હુકમ કર્યો. આ ગધેડાં ભૂમિ સુંઘતાં સૂંઘતાં એવા સ્થળે પહોંચ્યાં કે જ્યાં પાણીથી ભરેલું એક તળાવ હતું. એ તળાવનું પાણી પીને રાજાએ તથા સિન્ય પિતાના પ્રાણ બચાવ્યા. અહીં વૃદ્ધ સિનિકની બુદ્ધિને નિયિકી જાણવી, કારણ કે તેણે આ બુદ્ધિ વડીલેને વિનય કરીને મેળવી હતી.
કામિકી બુદ્ધિ ઘાણી ચલાવવી અને લોકોને તેલ આપવું, એ ઘાંચીને છે. ઘાંચણ રોજ થડે બેસતી અને તેને જોઈતું તેલ આપતી. એમ કરતાં તેને જોઈતું તેલ આપવાનો ખૂબ મહાવરા પડી ગયે.
એકવાર કંઈ કામે તે મેડી ઉપર ગઈ અને નીચે ઘરાકો આવી પહોચ્યા. તેઓ કહેવા લાગ્યા કે “આ ઘરાકીટાણે ઘાંચણ કયાં ગઈ? અમારે કયાં સુધી રોકાવું?” ઘાંચ ઉપર રહ્યાં આ શબ્દો સાંભળ્યા, એટલે તે બોલી કે “જેને તેલ લેવું હોય તે આ બારી નીચે આવે. જેને જેટલું જોઈશે તેટલું આપીશ.” એટલે તેલ લેનારા બારી નીચે ગોઠવાઈ ગયા.
Page #220
--------------------------------------------------------------------------
________________
આત્માને પ્રજાને
૧૭૫
પહેલાએ કહ્યું: “એક શેર ” એટલે ઘાંચણે ઉપરથી તેલની ધાર કરી. તેનાથી વાસણમાં બરાબર એક શેર તેલ પડયું. ન ઓછું કે વધારે. વળી તેણે ધાર એવી કરી કે તેનું એક ટીપું પણ બહાર પડયું નહિ. આ રીતે જે ઘરકે જેટલું તેલ માંગ્યું. તેટલું તેણે બરાબર આપ્યું. આ તેની કાર્મિકી બુદ્ધિ જાણવી.
પરિણામિકી બુદ્ધિ રાજાને ત્યાં નાના-મોટા અનેક સેવક હોય છે. તેમાંથી એક વાર તરુણ સેવકોએ રાજાને કહ્યું કે “મહારાજ ! સફેદ વાળવાળા અને જીણું શરીરવાળા વૃદ્ધોને નોકરીમાં ન રાખતાં જે તરુણ હેય તેને જ નોકરીમાં છે, જેથી આપને મહેલ શોભશે ”
રાજા કરેલ હતું, અર્થાત્ પરિણામિકી બુદ્ધિવાળે હતે. તેણે કહ્યું: “હું તમારી વાત ધ્યાનમાં રાખીશ.” - આ વાતને થોડા દિવસ વીતી ગયા પછી રાજાએ તરુણ સેવકોને ભેગા કરીને પૂછયું કે “મને લાત મારનારને શું શિક્ષા કરવી જોઈએ ?” તરુણ સેવકોએ તરત જવાબ આપ્યો કે “એને શૂળીની શિક્ષા કરવી જોઈએ. પછી રાજાએ વૃદ્ધ સેવકોને ભેગા કરીને એ જ સવાલ પૂછો, ત્યારે તેમણે કહ્યું કે “અમને થોડો સમય આપ વિચારીને ઉત્તર આપીશું.”
બધા વૃદ્ધ સેવકો ભેગા થઈને વિચાર કરવા લાગ્યા કે “રાજાને લાત કેણું મારી શકે ? કાં તે રાણુ કે કાં તે
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૭૬
આત્મતત્વવિચાર
તેમના બાળકુંવર. માટે તેનો તે સત્કાર કરે જઈએ.” થોડીવારે તેમણે જવાબ આપ્યો કે “મહારાજ! આપને લાત મારનારને સત્કાર કરે જોઈએ
આશય પ્રમાણે જવાબ મળવાથી રાજા ખુશ થયે અને તેણે તરૂણ સેવકોને આ જવાબને હવાલો આપીને કહ્યું કે “હવે તમે જ કહે કે મારે તરુણ નેકરોને નેકરીમાં રાખવા કે કેમ ?”
તરુણ સેવકો શું જવાબ આપે? તેમણે મનથી રાજાની તથા વૃદ્ધોની ઠરેલ બુદ્ધિની પ્રશંસા કરી.
મતિજ્ઞાનનો વિષય અહીં પૂરી થાય છે. હવે શ્રુતજ્ઞાનના ભે વિચારીએ.
શ્રુતજ્ઞાન કોને કહેવાય? તે અમે ગઈ કાલે જણાવ્યું છે. જે જ્ઞાન પુસ્તક વાંચીને, ગુરુને ઉપદેશ સાંભળીને કે શબ્દનાં નિમિત્તથી થાય તે શ્રુતજ્ઞાન કહેવાય છે. આપણું જ્ઞાનને બહુ મોટો ભાગ આ રીતે પ્રાપ્ત થાય છે, એટલે તેનું મહત્તવ ઘણું છે. શાસ્ત્રકારોએ ચાર જ્ઞાનને મૂંગા કહ્યા અને શ્રતને બેલતું કહ્યું, તે આજ કારણે. કેવળી ભગવંતે કેવળજ્ઞાનથી બધું જાણી શકે, પણ તેનું વ્યાખ્યાન તે શબ્દ દ્વારા જ કરે છે.
કૃતજ્ઞાનના ચૌદ ભેદો માનવામાં આવ્યા છે. તેને તમને સામાન્ય પરિચય કરાવી દઈએ આ ભેદ જાણવાથી તમને શ્રુતજ્ઞાનને લગતી પરિભાષા બરાબર સમજાઈ જશે.
વિવિધ પ્રકારની લિપિઓ એટલે અક્ષરો વડે જે જ્ઞાન
Page #222
--------------------------------------------------------------------------
________________
આત્માના ખજાના
૧૭૭
а
થાય તે અક્ષરગ્રુત કહેવાય અને અક્ષરના ઉપયાગ વિના એટલે હાથ-પગના ઇશારાથી, ડાકુ હલાવવાથી, ચપટી વગાડવાથી ખાંખારા ખાવા વગેરેથી જે જ્ઞાન થાય તે અનક્ષત્રુત કહેવાય.
અસંજ્ઞી જીવાનુ` જે શ્રુતજ્ઞાન તે અસંજ્ઞીશ્રુત કહેવાય. એકેન્દ્રિયથી સ’મૂર્ચ્છિમ પંચેન્દ્રિય સુધીના જીવા અસ'ની છે. અને બાકીના પંચેન્દ્રિય જીવા સજ્ઞી છે, એટલે સ'ની જીવાનું જે શ્રુતજ્ઞાન તે સ’જ્ઞીશ્રુત કહેવાય.
સમ્યકત્વધારીનુ' રચેલું શ્રુત તે સમ્યક્દ્યુત કહેવાય અને મિથ્યાત્વીએનુ' રચેલું શ્રુત તે મિથ્યાર્થાત કહેવાય.
જે શ્રુતની આદિ હોય તે સાદિશ્રુત કહેવાય અને સ્માદિ ન હોય તે અનાદિશ્ચંત કહેવાય. જે શ્રુતના અંત હોય તે સપ વસિતશ્રુત કહેવાય અને અંત ન હોય તે પવસિતશ્રત કહેવાય,
સાદિ, અનાદિ, સપયવસિત અને અપયવિસત શ્રુતના વિચાર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ કરવાના છે. એક વ્યક્તિની અપેક્ષાએ શ્રુતજ્ઞાન આદિ અને અંતવાળું છે, એટલે તે સાદિ અને સપ વસિત છે અને અનેક વ્યક્તિની અપેક્ષાએ તે આદિ અને અતવાળુ નથી, એટલે અનાદિઅપ વસિત છે. ક્ષેત્રની અપેક્ષાએ પાંચ ભરત અને પાંચ એરવતમાં સાત્તિસપયવસિત શ્રુત છે અને મહાવિદેહમાં અનાદિઅપ વસિત શ્રુત છે. કાલની અપેક્ષાએ ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં સાદિસપ વિસત શ્રુત છે અને નાઉત્સણીનાઅવસર્પિણી (મહાવિદેહ ક્ષેત્રમાં આવેા કાળ છે)માં અનાદિ અપય વિસત શ્રુત છે. ભાવની અપેક્ષાએ ભન્ય જીવા માટે
૧૨
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૭૮
આમતરવવિચાર
સાદિસપર્યવસિત શ્રત છે, અભવ્ય છે માટે અનાદિ અપયંવસિત શ્રત છે.
જેમાં સરખા આલાપકો હોય તેવું દષ્ટિવાદ (બારમા અંગ)નું શ્રુત તે અંગમિકશ્રુત કહેવાય અને જેમાં સરખા આલાપ નથી, તેવું દષ્ટિવાદ સિવાયનું બીજું શ્રુત તે અગમિશ્રુત કહેવાય.
શ્રીગૌતમસ્વામી વગેરે ગણધર ભગવંતોએ રચેલું તે અંગપ્રવિષ્ટશ્રુત કહેવાય અને શ્રી ભદ્રબાહુવામી વગેરે સ્થવિર ભગવંતે એ રચેલું તે અંગબાહ્યશ્રુત કહેવાય. દ્વાદશાંગી એ અંગપ્રવિણભૃત છે અને ઉપાંગ, પન્ના વગેરે અંગબાહ્યબુત છે.
શાસ્ત્રોનું જ્ઞાન સાંભળવાથી મળે છે, તેથી તેને મૃત કહેવામાં આવે છે. આપણું શ્રુત-સાગર જેટલું વિશાળ છે, એટલે તેને મૃતસાગરની ઉપમા અપાય છે. જ્ઞાનને લગતે જે આઠ પ્રકારને આચાર છે, તે આ શ્રુતજ્ઞાન અંગે સમજવાને છે.
શ્રત એગ્ય કાલે ભણવું, તે કાલ નામને જ્ઞાનાચાર, શ્રત ગુરુ અને શાસ્ત્રના વિનયપૂર્વક ગ્રહણ કરવું, તે વિનય નામને જ્ઞાનાચાર શ્રત ગુરુ અને શાસ્ત્ર પ્રત્યેના બહુમાન પૂર્વક ગ્રહણ કરવું, તે બહુમાન નામને જ્ઞાનાચાર, શ્રત ઉપધાનપૂર્વક ગ્રહણ કરવું તે ઉપધાન નામને જ્ઞાનાચાર. ઉપધાન તે આજે ખૂબ થઈ રહ્યાં છે, એટલે તેનું સ્વરૂપ તમે જાણતા જ હશો. - જ્ઞાન આપનાર ગુરુનું નામ, જાતિ વગેરે છૂપાવવા નહિ, તે અનિહૂનવતા નામનો જ્ઞાનાચાર સૂત્રપાઠના અક્ષરે હોય
* શ્રી હરિભદ્રસૂરિએ શ્રી મહાવીરસ્તુતિ અપનામ સંસારદાવા નલ રતુતિનાં બીજા પદ્યમાં “સારું વીરાનમઝનિધિ સારું સાધુ છે. એ શબ્દોથી આગમોની સરખામણ સાગર સાથે કરેલી છે, અન્યત્ર પણ તેમણે જિનાગમને સાગર સદંશ કહ્યાં છે.
Page #224
--------------------------------------------------------------------------
________________
આત્માને ખજાનો
૧૭
તે પ્રમાણે જ ગ્રહણ કરવા, તે વ્યંજન નામનો જ્ઞાનાચાર; સૂત્રપાઠને અર્થ હોય તે પ્રમાણે જ ગ્રહણ કરે, તે અર્થ નામના જ્ઞાનાચાર અને અક્ષરો તથા અર્થ ઉભય શુદ્ધ પ્રકારે ગ્રહણ કરવા, તે તદુભય નામને જ્ઞાનાચાર.
જેમ ટીપે ટીપે સરોવર ભરાય છે અને કાંકરે કાંકરે પાળ બંધાય છે, તેમ થોડું થોડું શીખતાં ઘણું જ્ઞાન મળી શકે છે, તેથી જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છાવાળાએ રેજ શેડો શાસ્ત્રાભ્યાસ અવશ્ય કરે. તમે સાંભળ્યું હશે કે –
देवपूजा गुरुपास्तिः स्वाध्यायः संयमस्तपः । दानं चेति गृहस्थानां षट्कर्माणि दिने दिने ।
ગૃહસ્થ છ કર્તવ્ય હંમેશાં કરવા લાયક છે. પહેલું દેવપૂજા, બીજું ગુરુની સેવા, ત્રીજું સ્વાધ્યાય એટલે શાસ્ત્રનો અભ્યાસ, ચોથું સંયમ, પાંચમું તપ અને છઠું દાન, એટલે શાસ્ત્રાભ્યાસ એ માત્ર સાધુઓનું જ નહિ પણ તમારું યે નિત્ય કર્તવ્ય છે. તમે અધિકાર મુજબના ગ્રંથ વાંચી શકો છો.
અવધિજ્ઞાન વગેરેના ભેદે. અવધિ, મન:પર્યવ અને કેવળ એ ત્રણે ઉચ્ચ કેટિનાં જ્ઞાને છે. તે મનુષ્યોને સંયમ તથા તપના પ્રભાવે પ્રગટ થાય છે. દેવ તથા નારકીના જીવને અવધિજ્ઞાને ભવપ્રત્યય એટલે કે ભવનાં નિમિત્તથી સહજ હોય છે. અવધિજ્ઞાનને ઉપગ મૂકે એટલે આત્મા દૂર-સુદૂર રહેલાં રૂપી દ્રવ્યોને જોઈ-જાણી શકે છે.
અવધિજ્ઞાનના મુખ્ય ભેદ છ છે. અનુગામી એટલે અવધિજ્ઞાનવાળા પુરુષની સાથે જનારું. અનનુગામી એટલે સાથે નહિ જનારું. વધમાન એટલે ઉત્તરોત્તર વૃદ્ધિ પામનારું
Page #225
--------------------------------------------------------------------------
________________
આત્મતત્વવિચાર
અને હીયમાન એટલે ઉત્તરોત્તર ઓછું થનારું. પ્રતિપાતી એટલે આવ્યા પછી ચાલ્યું જનારું અને અપ્રતિપાતી એટલે આવ્યા પછી કાયમ રહેનારું. -
આજના વિજ્ઞાને કલેરવોયન્સ વગેરે શક્તિઓને માન્ય રાખી છે, તે આ જ્ઞાનના પૂરાવારૂપ છે.
મન પર્યય જ્ઞાનના બે ભેદે છે. જુમતિ અને વિપુલ મતિ, તેમાં ઋજુમતિ મને ગત ભાવેને સામાન્યરૂપે જાણે છે અને વિપુલમતિ વિશેષ રીતે જાણે છે. આજે જેને ટેલીપથી કહેવામાં આવે છે, તે આવું જ્ઞાન હોવાની સાબીતી આપે છે.
કેવલજ્ઞાનમાં કોઈ ભેદ નથી, એટલે તે એક છે. આ રીતે મતિજ્ઞાનના ૨૮, શ્રુતજ્ઞાનના ૧૪, અવધિજ્ઞાનના ૬, મન:પર્યયજ્ઞાનના ૨ અને કેવલજ્ઞાનને ૧ મળી જ્ઞાનના કુલ ૫૧ ભેદ થાય છે.
આત્માના ખજાના વિશે હજી કેટલુંક કહેવાનું છે, તે અવસરે કહેવાશે.
જઘન્ય દેશાવધિનું ક્ષેત્ર ઉત્સધાંગુલને અરાંખાતમો ભાગ છે. ઉત્કૃષ્ટ દેશાવધિનું ક્ષેત્ર સંપૂર્ણ લેક છે અને અજઘન્યત્કૃષ્ટ દેશાવધિનું ક્ષેત્ર એ બંનેની વચ્ચેનું છે, જે અસંખ્યાત પ્રકારનું છે.
જઘન્ય પરમાવધિનું ક્ષેત્ર એક પ્રદેશાધિકલોક છે. ઉત્કૃષ્ટ પરમાવધિનું ક્ષેત્ર અસંખ્યાત પ્રમાણ છે અજધત્કૃષ્ટ પરમાવધિનું ક્ષેત્ર એ બંનેની વચ્ચેનું છે. | સર્વાવધિનું ક્ષેત્ર ઉત્કૃષ્ટ પરમાવધિનાં ક્ષેત્રથી પણ અસંખ્યાત ગણું વધારે છે.
લોથી અધિક ક્ષેત્ર હોતું નથી, કારણ કે ત્યાં એવો કોઈ પદાર્થ નથી કે જે અવધિજ્ઞાની જાણું શકે. તેથી અહીં લેકથી અધિકને જે નિદેશ છે તે ઉત્તરોતર જ્ઞાનની સૂક્ષ્મતાનો સમજો.
Page #226
--------------------------------------------------------------------------
________________
-
-
- -
- -
-
- - -
- - -ooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo
IA
- o oA
-
સV
&N[ PTC -Eારા Nooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo Good Afr
soorm
વ્યાખ્યાન દશમું આત્માને ખજાનો
(ચાલુ) મહાનુભાવો !
સાગર સમા વિશાળ જૈન શ્રતમાં અનેક રને પડેલાં છે, તેમાંનું એક મહાન તે શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર. તેનાં અધ્યયને અધ્યયનમાંથી પ્રજ્ઞાને પવિત્ર પ્રકાશ ઝળહળે છે અને તે મુમુક્ષુઓને મોક્ષ સાધનાનું સુંદર માર્ગદર્શન કરાવે છે. છત્રીસમાં અધ્યયનમાં અપસંસારી આત્માનો વિષય આપે, તે પરથી આપણે આત્મસ્વરૂપની ઉંડી વિચારણા કરવા માંડી. તેમાં બીજી અનેક બાબતે ઉપરાંત આત્માની અમરતા જોઈ, અખંડતા જોઈ, સંખ્યા તથા મૂલ્યને પણ વિચાર કર્યો અને હવે તેને સમૃદ્ધ ખજાના તરફ વળ્યા છીએ. હાલ તે ખજાને તપાસવાનું કામ ચાલી રહેલું છે.
આત્મા જેમ જ્ઞાનદશનથી યુક્ત છે, તેમ વીર્યથી પણ ચુક્ત છે. વિદકની પરિભાષામાં વિર્યને અર્થ શુક્ર થાય છે, પણ અહીં તેને અર્થ ક્રિયાશક્તિ સમજવાનું છે, આ ક્રિયાશક્તિ વડે આત્મા કોઈ પણ ક્રિયા કે પ્રવૃત્તિ કરવાને શક્તિમાન થાય છે. ખાવું, પીવું, સૂવું, ઉઠવું, બેસવું, ચાલવું. દેડવું, વિચાર કરવા, વાત કરવી, આનંદવિનેદ કરે,
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૮૨
આત્મતત્વવિચાર ભોગવિલાસ કરે, ધર્મની આરાધના કરવી વગેરે ક્રિયાઓ આત્માની આ શક્તિને લીધે જ સંભવે છે. જે આત્મામાં આ શક્તિ ન હોય તે આત્માનું કંઈ પણ સંભવે નહિ.
જડ વસ્તુઓમાં યંત્રાદિના પ્રયોગથી ક્રિયાશક્તિ ઉત્પન્ન થાય છે, પણ તે ક્રિયામાં અને આ ક્રિયામાં ઘણે મેટો તફાવત છે. યાંત્રિક ક્રિયામાં સંજ્ઞા (Instinctો વિચાર (Thought, લાગણે (Feeling) કે ઇચ્છા (Will) જેવું કંઈ હોતું નથી. માત્ર એકધારી ગતિ (Motion ) હોય છે અને તે વેગ (Speed) પૂરો થતાં અટકી પડે છે, જ્યારે આત્મા વડે થતી ક્રિયામાં સંજ્ઞા, વિચાર, લાગણી કે ઈચ્છાનું તત્વ હોય છે અને તેથી તેમાં વિવિધતા દેખાય છે.
કૂતરાનું રમકડું ચાવી દેવાથી ચાલે-દોડે ખરું, પણ તે જીવંત કુરકુરિયાની જેમ ઈચ્છાપૂર્વકની વિવિધ ગતિ કરી શકે નહિ. જીવંત કુરકુરિયાને ચાલતાં આનંદ આવે તો તે પોતાની પૂછડી પટપટાવે, કાન ઊંચાનીચા કરે કે જીભ બહાર કાઢેપણ જડ રમકડું તેવું કશું કરી શકે નહિ.
મનુષ્ય, પશુ આદિ જીવંત પ્રાણુઓ ચાલીને કે દેડીને અમુક સ્થળે પહોંચી શકે છે, પણ જડ યંત્રો પોતાની મેળે ચાલીને કે ગતિમાન થઈને અમુક સ્થળે પહોંચી શકતા નથી.
* જે આત્માઓ હજી અવિકસિત સ્થિતિમાં છે તેમની ક્રિયાઓમાં વિચાર નહિ પણ સંજ્ઞા મુખ્ય હોય છે. આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ એ ચાર મુખ્ય સંજ્ઞાઓ છે. પ્રકારાંતરે દશ, પંદર અને સોળ સંસાઓને પણ શાસ્ત્રમાં ઉલ્લેખ છે.
Page #228
--------------------------------------------------------------------------
________________
આત્માનો ખજાનો
મોટર પિતાની મેળે ચાલશે કે ગતિમાન થશે ખરી? મોટ૨માં પેટ્રોલ ભરીને તેને ચાલતી કરી હોય અને એક દિશામાં છોડી મૂકી હોય તે શું પરિણામ આવે? મનુષ્ય, પશુ વગેરે જીવંત પ્રાણીઓ રસ્તામાં વળાંક આવતું હશે તે વળાંક લેશે, ખાડે આવતું હશે તે કૂદી જશે અને સામેથી માલની ભરેલી કોઈ લોરી આવતી હશે તે બાજુએ હઠી જશે. પણ મટર નહિ તે વળાંક લે, નહિ તે ખાડો કૂદે કે નહિ તે બાજુએ હઠે. એ તે ચાલી એટલે ચાલી. પછી ભલે થોડી જ વારમાં અકસ્માત થાય અને તેના ભુક્કો ઉડી જાય. જે માટર પિતાની મેળે જ કેઈ સ્થળે પહોંચી શકતી હેત તે ડ્રાઈવરની જરૂર રહેત નહિ. પણ દરેક મેટરને ડ્રાઈવર જોઈએ છે, તે એમ બતાવે છે કે તે પિતાની મેળે કઈ પણ સ્થળે જઈ શકતી નથી. રેલવે, સ્ટીમર, સબમરીન, વિમાન વગેરે સર્વ યાંત્રિક વાહનનું એમ જ સમજવું.
મનુષ્ય, પશુ વગેરે જીવંત પ્રાણીઓ અમુક સ્થળે જવું હેય તે રસ્તામાં ભશે, આરામ કરશે, ખાશે-પશે અને વળી પિતાને માર્ગ કાપશે, પણ યંત્રથી ગતિમાન થયેલ જડ પદાર્થ તેમ કરી શકશે નહિ. બંદુકમાંથી ગોળી છૂટી એટલે સીધી નિશાન તરફ જ જવાની. તે રસ્તામાં કયાંય થોભે કે કયાંય આરામ કરે.
યંત્રબળથી ગતિ કરતું એક રોકેટ હમણાં ચંદ્રની સપાટી પર પહોંચ્યું કહેવાય છે. તે ત્યાં જઈને અથડાયું કે ઉતર્યું? જે તેમાં જીવંત ક્રિયાશક્તિ હેત તે તે રીતસરનું ઉતરાણ
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૮૪
આત્મતત્વવિચાર કરત, પણ એ હતી જડ શક્તિ એટલે અથડાયા સિવાય બીજું પરિણામ શું આવે? રેકેટમાં મનુષ્યને મોકલવાના પ્રયત્ન થાય છે, તે એટલા જ માટે કે યંત્ર પર કાબુ રહી શકે. તેની દિશા બદલવી હોય તે દિશા બદલી શકે અને ધાયું ઉતરાણ કરી શકે.
આ રીતે જડની ક્રિયાશક્તિમાં અને આત્માની ક્રિયાશક્તિમાં ઘણો મોટો તફાવત છે.
જે આત્મા શુભક્રિયાઓમાં પ્રવૃત્ત થાય તે પુણ્યને સંચય કરે છે અને અશુભ ક્રિયાઓમાં પ્રવૃત થાય તે પાપને સંચય કરે છે. આ પુણ્ય-પાપનાં ફળ તેને આ લોકમાં કે પરલોકમાં અવશ્ય ભોગવવા પડે છે, તેથી જ આત્માને કર્મને કર્તા અને ભક્તા માનવામાં આવ્યું છે.
કેટલાક કહે છે કે આત્મા પોતે કંઈ પણ ક્રિયા કરતો નથી, પણ ઈશ્વર તેને ક્રિયા કરવાની પ્રેરણા કરે છે, એટલે તે સારી કે ખોટી ક્રિયા કરવામાં પ્રવૃત્ત થાય છે. અહીં પ્રશ્ન એ થાય છે કે જે ઈશ્વર જ આત્માને ક્રિયા કરવાની પ્રેરણું કરતો હોય તે માત્ર સારાં કામ કરવાની જ પ્રેરણા કેમ કરતો નથી? ખરાબ કે દુષ્ટ કામ કરવાની પ્રેરણા શા
* ईश्वरप्रेरितो गच्छेत् , स्वर्ग वा श्वभ्रमेव वा ।
अन्यो जन्तुरनीशोऽयमात्मनः सुखदुःखयोः ॥
ઈશ્વરની પ્રેરણાથી જીવ સ્વર્ગમાં અથવા નરકમાં જાય છે, તેમ જ ઈશ્વરની પ્રેરણું વિના આ જીવ પોતાને સુખ મેળવવામાં કે દુખ મેળવવામાં સમર્થ નથી.”
Page #230
--------------------------------------------------------------------------
________________
આત્માને ખજાને
માટે કરે છે? ખરાબ કે દુષ્ટ કામ કરવાનું પરિણામ દુઃખપ્રાપ્તિમાં જ આવે, એટલું આપણે સામાન્ય બુદ્ધિના માણસે પણ જાણીએ છીએ, તે સર્વજ્ઞ એવા ઈશ્વરની ધ્યાન બહાર એ વસ્તુ કેમ હેય? જે એ વસ્તુ ધ્યાનમાં હોવા છતાં તે પ્રાણીઓ પાસે દુષ્ટ કામો કરાવે તે એને અર્થ એ થયે કે પ્રાણીઓને તે જાણીબૂઝીને દુઃખનાં દરિયામાં ધકેલી દે છે. તે પછી “મહાદયાળું” “કૃપાસિંધુ” “પરમ પિતા” એ વિશેષણ સાર્થક શી રીતે થવાના ?
દુનિયાનો કાયદો તે એમ કહે છે કે જે ગુને કરે તે સજાને પાત્ર અને ગુને કરાવે તે પણ સજાને પાત્ર. કેઈને ગુને કરવાની ઉશ્કેરણી કરવા માટે ઇડિયન પીનલ કેડમાં ૧૧૪ મી અને ૧૦૯ મી કલમો રાખેલી છે, તે જાણે છે ને? એટલે પ્રાણીઓ પાસે દુષ્ટ કાર્યો કે ગુને કરાવવા માટે ઇશ્વર પણ સજાને પાત્ર જ ગણાય. અહીં કોઈ એમ કહે કે “ઈશ્વર સહુથી મોટો છે, તેથી તેને સજા ભેગવવાની હોય નહિ.” તે આમાં ન્યાય કયાં રહ્યો? મોટો ગુનો કરવાની પ્રેરણું કરીને છૂટી જાય અને નાને ગુને કરવાની સજા ભેગવ્યા જ કરે એ તે હડહડતે અન્યાય જ કહેવાય. જે ખરાબ કામ માટે શિક્ષા થતી હાય-થાય જ છે–તે તે બંનેને થવી જોઈએ અને સરખા પ્રમાણમાં થવી જોઈએ. આમ ઈશ્વરને કર્મને પ્રેરક માનવા જતાં તેનામાં અનેક દોષોને આરોપ થાય છે, એટલે એમ માનવું એગ્ય નથી.
પરંતુ આ સિદ્ધાંતની સહુથી વધારે ખરાબી છે ત્યારે પ્રકટ થાય છે કે જ્યારે મનુષ્ય અનેક પ્રકારનાં દુષ્ટ કર્મો
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૮૬
આત્મતત્વવિચાર
કરવા છતાં પોતાને જવાબદાર માનતા નથી અને તેના દેષને સર્વ ટેપલે ઈશ્વરને માથે ઓઢાડે છે. “તે દારૂ કેમ પીધો?” તે કહે કે “ઈશ્વરે પ્રેરણા કરી.” “તે માંસ કેમ ખાધું?” તે કહે કે “ઈશ્વરે પ્રેરણા કરી.” “તે અમુકને ત્યાં ચોરી કેમ કરી ?” તે કહે કે “ઈશ્વરે પ્રેરણા કરી.” અને “તે અમુકની સ્ત્રી સાથે વ્યભિચાર કેમ કર્યો?” તે પણ કહે કે “ઈશ્વરે મને પ્રેરણા કરી.”
થોડા વખત પહેલા જ એક કિસ્સો છે. એક મનુષ્યનાં મનમાં એવી ભ્રમણું થવા માંડી કે “મારાં ઘરના બધા માણસે દુષ્ટ છે” આથી તેણે એક રાત્રે ઈશ્વરનું સ્મરણ કર્યું અને “હે ઈશ્વર! તું મને આ દુષ્ટોને સંહાર કરી નાખવાનું બળ આપ.” એવી પ્રાર્થના કરી બધાનાં ખૂન કરી નાંખ્યા. સવારે લોકોને ખબર પડી, એટલે તેમણે પોલીસને ખબર આપી અને પોલીસે ખૂનના આરોપસર તેની ધરપકડ કરી. તે અંગે કામ ચાલ્યું, ત્યારે ન્યાયધીશે પૂછ્યું, કે “તે આ બધાનાં ખૂન શા માટે કર્યા?” ત્યારે પેલાએ જવાબ આપ્યો કે “ઈશ્વરે મને પ્રેરણા કરી, એટલે મેં આ ખૂને કર્યા છે.” આ સાંભળી ન્યાયાધીશે કહ્યું, કે “ઈશ્વર મને એવી પ્રેરણું કરે છે કે તેને ફાંસીની સજા કરવી, એટલે તને ફાંસીની સજા ફરમાવું છું.”
ઈશ્વરને કર્મને પ્રેરક માનવા જતાં ન્યાય અને નીતિનું તથા સંયમ અને સદાચારનું કેવું દેવાળું નીકળી જાય છે, તે આ પરથી સ્પષ્ટ સમજી શકાશે, એટલે સારા અને બેટાં
Page #232
--------------------------------------------------------------------------
________________
આત્માને ખજાને
૧૮૭ nammmmm mmaaaaa બંને કર્મોને કર્તા આમા જ છે અને તેનાં ફળે તેને અવશ્ય ભોગવવાં પડે છે.
બૃહદારણ્યક ઉપનિષદમાં એક સ્થળે કહ્યું છે કે “યથાकारी यथाचारी तथा भवति, साधुकारी साधुर्भवति, पापकारी पापो भवति पुण्यः पुण्येन कर्मणा भवति, पापः पापेन । अथो खल्वाहुः काममय एवायं पुरुष इति स यथाकामो भवति, तत्कर्तुर्भवति यत्कर्तुर्भवति तत्कर्म कुरुते कदभिसंपद्यते । -માણસ જેવું કામ કરે છે ને જેવું આચરણ રાખે છે, તે તે બને છે. સારુ કામ કરનારે બને છે, પાપનું કામ કરનારે પાપી બને છે. તેથી જ કહ્યું છે કે માણસ કામનાઓને બનેલો છે. જેવી તેમની કામના હોય, તે તે નિશ્ચય કરે; જે નિશ્ચય કરે તેવું કામ કરે, જેવું કામ કરે તેવું ફળ મેળવે.
આ શબ્દ સાંભળ્યા પછી કાઈને આત્માની કત્વ અને ભકતૃત્વ શક્તિ વિષે કંઈ પણ શંકા રહેવી ન જોઈએ.
આત્માની ક્રિયાશક્તિને કામે લગાડવી, તેને પુરુષાર્થ કહેવાય છે. આ પુરુષાર્થના વેગે જ ધર્મની આરાધના થઈ શકે છે. પુરુષાર્થ ન કરે તે અહિંસા પાળી શકાય નહિ, તેમ જ સંયમમાં સ્થિરતા આવે નહિ. ધર્મ થવો હશે તે થશે એમ માનીને બેસી રહે તે ધર્મનું આરાધન કદી પણ થઈ શકે જ નહિ. તે માટે દઢ સંકલ્પ કરવો જોઈએ અને આત્માનું વીર્ય બરાબર ફેરવવું જોઈએ. હંસ અને કેશવની વાત સાંભળે, એટલે તમને આ વાતની ખાતરી થશે.
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૮૮
આત્મતત્ત્વવિચાર
હસ અને કેશવની વાત.
એક ગામની બહાર એ ભાઇએ ચાલ્યા જતા હતા. તેમાં હ ́સ માટા હતા અને કેશવ નાના હતા. રસ્તામાં ગુરુ મહારાજ મળ્યા. તેમણે નૈને ઉપદેશ આપ્યા કે રાત્રિભાજન એ નરકના દરવાજો છે, માટે તેના ત્યાગ કરી. તે વખતે ખ'ને ભાઈઓએ રાત્રિભાજન ન કરવાની પ્રતિજ્ઞા લીધી.
કામથી પરવારી ઘરે પાછા ફર્યાં, ત્યારે રાત્રિ પડી ગઈ હતી, એટલે તેમણે જમવાની ના પાડી દીધી. પિતાએ પૂછ્યુ કે ‘કેમ જમવું નથી ?' ત્યારે તેમણે પાતાની પ્રતિજ્ઞાની વાત કરી. પિતાને આ ખિલકુલ ગમ્યું નહિ. તેમણે ઘરમાં કહી દીધું કે ‘ આવતી કાલથી આમને દિવસના ભાગમાં કઈ પણ ખાવાનું આપશે। નહિ. ’
સવારે તેને દુકાને લઇ ગયા અને સાંજ સુધી છેાડ્યા નહિ. રાત્રે પાછા આવ્યા, ત્યારે માતાએ શેાજન આગળ ધર્યું, પણ પ્રતિજ્ઞામાં દેઢ રહી બંને જણાએ જમવાની ના પાડી દીધી. મા-બાપને થયું કે આજે નહિ તેા કાલે જમશે.
બીજા દિવસે પણ પિતાએ તેમને દુકાને લઈ જઈ સાંજે છેાડ્યા અને તેઓ રાત્રે ઘરે પહોંચ્યાં. આ વખતે તેમની આગળ ખાવાનું ધરવામાં આવ્યું, પણ તેમણે એની સામે નજર પણ કરી નહિ. આમ કરતાં ચેાથેા દિવસ થયા, ત્યારે પિતાએ કહી દીધું કે મારા ઘરમાં રહેવું હાય તે રાતે જમવું પડશે, નહિ તે તમે તમારા રસ્તા શેાધી લે.'
Page #234
--------------------------------------------------------------------------
________________
આત્માના ખજાના
૧૮૯
આથી મને ભાઈએ ત્યાંથી ચાલતા થયા. પણ એ વખતે હ'સને કંઇક ઢીલા જોઈ પિતાએ તેના હાથ પકડી લીધે અને તેને ઘરમાં રાખ્યા.
કેશવ પેાતાની પ્રતિજ્ઞામાં અચળ છે, પર`તુ ખને છે એવું કે દિવસે કઈ ખાવાનું મળતુ નથી, એટલે તેને કડાકા ઉપર કડાકા થાય છે. આ રીતે સાતમા દિવસ થયા. ત્યારે તે મધ્યરાત્રિના સમયે ભ'ડીરવ યક્ષનાં મદિર પાસે આવી પહોંચ્યા.
પૂનમની રાત્રિ છે અને લેાકા ત્યાં યક્ષની પ્રાર્થના કરતાં બેઠાં છે. તેમને એવી પ્રતિજ્ઞા છે કે આ વખતે કાઇ અતિથિ આવી પહોંચે, તા તેને જમાડીને જમવું, તેઓ કેશવને જોતાં હમાં આવી ગયા અને તેને જમાડવાની તૈયારી કરવા લાગ્યા. પરંતુ કેશવે જણાવી દીધું કે ‘મારે જમવુ' નથી; માટે કઇ તૈયારી કરશે નહિ. ’
લેાકા તેને વિનવે છે કે ભાઈ આમ શા માટે કરા છે ? અમે બધા અહી ભૂખ્યા બેઠા છીએ. તમે જમી લેા, એટલે અમે પણ જમી શકીએ.' સાત દિવસના કડાકા છે, લેાકાની ખૂબ વિન'તી છે, પણ કેશવ પેાતાની પ્રતિજ્ઞામાંથી ચળતા નથી. તે લેાકાને નમ્રતાપૂર્વક કહે છે કે ૮ મારે રાત્રે નહિ જમવાની પ્રતિજ્ઞા છે. માટે તમે સવાર સુધી થેાભી જાએ. પછી હું જમીશ.’ લેાકા કહે છે કેઃ જો તમે અત્યારે નહિ જમા, તા વાત કાલ મધ્યરાત્રિ પર જશે અને ત્યાં સુધીમાં કેટલાક ભૂખના માર્યો મરી પણ જશે; માટે ભલા થઇને અમારુ' માના. તમારે રાત્રે ન જમવાની પ્રતિજ્ઞા હોય તા
<
Page #235
--------------------------------------------------------------------------
________________
૧૯૦
આત્મતત્વવિચાર
પણ ઘણાનાં કલ્યાણની ખાતર રાત્રે જમે.” પરંતુ એ વચને કેશવને તેની પ્રતિજ્ઞામાંથી ચલાવી શક્યા નહિ.
હવે એ જ વખતે યક્ષ પ્રકટ થયા અને હાથમાં મુગર લઈ કેશવની સમક્ષ આવ્યો. તે કેધથી ધમધમતે મોટા અવાજે કહેવા લાગે કે “આ લેકોનું કહ્યું તું કેમ માનતે નથી? જે જીવવું હોય તે અત્યારે જ જમી લે, નહિ તે આ મુદગરથી તારું માથું ફેડી નાખીશ.”
યાત્રાળુઓ યક્ષને જોઈ હર્ષના પિકાર કરવા લાગ્યા, પણ કેશવની સ્થિતિ ઘણી કડી થઈ પડી, તે વિચાર કરે છે. “હવે શું કરવું? આ યક્ષ મને જીવતે છેડશે નહિ. તેનું કહ્યું માની લેવું અને જીવ બચાવો કે પ્રતિજ્ઞા પાળીને પ્રાણુનું બલિદાન આપવું ?” જે તેની જગાએ કોઈ કારોપિચ માણસ હોત તે યક્ષની ધમકી સ્વીકારી લીધી હોત
અને ચૂપચાપ જમી લીધું હેત, પણ કેશવે ભારે હિંમત દાખવીને કહ્યું કે “આપને કરવું હોય તે કરે, બાકી અત્યારે મારાથી જમી શકાશે નહિ.”
આ વખતે યક્ષ તેને પ્રતિજ્ઞા આપનાર ગુરુ મહારાજને હાજર કરે છે અને ગુરુ મહારાજ કહે છે કે “હવે બહુ થયું. તું ઘણાનાં ભલાની ખાતર જમી લે.” પણ કેશવ વિચારમાં પડે છે. જે ગુરુએ મને રાત્રે ન જમવાની પ્રતિજ્ઞા આપી તે મને રાત્રે જમવાનું કેમ કહે? માટે આમાં કંઈક દગે લાગે છે. એટલે તે કંઈ પણ બોલ્યા વિના ઊભું રહ્યો ત્યારે યક્ષે કહ્યું કે “જે તું નહિ માને તે તને
Page #236
--------------------------------------------------------------------------
________________
આત્માના ખજાના
ww
પ્રતિજ્ઞા આપનાર આ ગુરુના નાશ કરીશ અને તારા પણ નાશ કરીશ.' એમ કહીને તેણે ગુરુ પર મુળરના પ્રહાર કર્યો. ગુરુ આર્ત્તનાદ કરવા લાગ્યા, પરંતુ હજી ચૈ કેશવને લાગે છે ‘મારા ગુરુ તે એવા શક્તિશાળી હતા કે તેને આ રીતે કાઈ યક્ષ સતાવી શકે નહિ અને તેઓ મને આ રીતે ખાવાની વિન'તી પણ કરે નહિ, માટે મારે આનાથી છેતરાવુ' નહિ.’
૧૯૧
યક્ષે જોયુ. કે આથી પણ કેશવ ડગતા નથી, એટલે તે ગુરુને છેડીને તેના તરફ વળે છે અને દાંત કચકચાવીને મુદ્ગર ઉગામતાં ખેલે છે કે ' જોઈ લે, મારી આજ્ઞા ન માનવાનું પરિણામ. ’
એક મહાખળવાન યક્ષના લાખ'ડી મુર માથા પર પડે તે માનવીના શા હાલ ? પરંતુ ત્યાં હકીકત જૂદી જ મની. તેનાં માથા પર તાળાચેલા મુદ્દાર અદૃશ્ય થયા, યક્ષ પણ અદૃશ્ય થયા અને યાત્રાળુએ પણુ અદૃશ્ય થયા. એક મહા તેજસ્વી દેવ તેની સમક્ષ ઊભા છે અને કહે છે કે હ કેશવ! આ બધી દેવમાયા હતી, તારી આવી અડગ પ્રતિજ્ઞાથી હું પ્રસન્ન થયા છું, માટે તને ત્રણ વરદાન આપું છું. આજથી સાતમે દિવસે તું રાજા થઇશ. તારા શરીરના કેઈપણુ ભાગ ધાઇ તે પાણી રાગીનાં શરીર પર છાંટીશ, તા ગમે તેવા ભારે રાગ પણ મટી જશે અને તારા આતુર મને જે ઇચ્છા કરીશ, તે હું પૂર્ણ' કરીશ. આટલુ કહી દેવ અદૃશ્ય થયે.
બીજા દિવસે કેશવ એક નગરમાં દાખલ થયા અને ત્યાં પારણું' કર્યું. છ દિવસ ત્યાં પસાર કર્યો. હવે તે રાત્રે સૂતા
Page #237
--------------------------------------------------------------------------
________________
૧૯૨
આત્મતત્ત્વવિચાર
છે, ત્યાં ગામના રાજા અપુત્રિચા મરણ પામે છે, એટલે મત્રી વગેરે પંચદિવ્ય કરે છે, તેમાં હાથણીની સૂંઢમાં કળશ આપી નવા રાજાની શોધમાં નીકળે છે તે હાથણી ચાલતાં ચાલતાં જ્યાં કેશવ સૂતા છે ત્યાં આવે છે, અને તેનાં માથે કળશ ઢાળે છે. એવી રીતે બીજા પણ ચાર દિવ્યેશ થાય છે આથી મત્રીએ વગેરે તેના રાજા તરીકે સ્વીકાર કરી રાજમહેલમાં લઈ જાય છે અને તેને ગાદીએ બેસાડી વિધિસર અભિષેક કરે છે. આ રીતે દેવતાનુ' આપેલુ પ્રથમ વરદાન પૂરુ· થાય છે. થાડા દિવસ બાદ કેશવ શહેરમાં ફરવા નીકળ્યેા છે, ત્યાં એક ચીથરેહાલ ભીખારી જેવા ઘરડા માણસને જુએ છે. તેનું માઢું' જોતાં જ તે સમજી જાય છે કે ‘ આ બીજુ કાઇ નહિ, પણ મારા પિતા છે.' એટલે દોડીને પગે પડે છે અને પૂછે છે કે ‘પિતાજી! આ શું?’ પિતા પણ તેને ઓળખી લે છે અને કહે છે કે ‘બેટા કેશવ! તું અહીં કર્યાંથી !’ કેશવ કહે છે: ‘હું. અહીંના રાજા થા છુ.' પછી ખધી વાત કરે છે. તે વખતે પિતા કહે છે કે ‘ભાઈ! તેં બહુ સારૂં કયું”. જો ટેક ન છેાડી, તા આવા સારા દિવસેા જોવાના વખત આન્યા. હું તા તુ ગયા છે, તે દિવસથી દુઃખી દુઃખી થઈ ગયા છું. તે દિવસે તારા ભાઈ હંસે રાત્રિભાજન કર્યું, તેમાં કોઇ ઝેરી જંતુની લાળ આવી ગઇ, આથી તેને ઉલટી અને ઝાડા થવા લાગ્યા. ઘણા ઉપચાર પછી પણ તેના પર કાબૂ આવ્યે નહી', તેનું શરીર ઢીલું કાચ થઇ ગયુ. અને આખા શરીરમાં વેદના થવા લાગી. ગમે તેટલા ઉપાયે કરવા છતાં આ વેદના મટી નહિ. આખરે એક અનુભવી વૃદ્ધ વૈદે કહ્યું કે, તમે ત્રીસ
Page #238
--------------------------------------------------------------------------
________________
ખાત્માનો ખજાનો
દિવસ પહેલાં અમુક ઔષધ લઈ આવે તો તમારો પુત્ર સાજે થઈ શકશે, પછી કોઈ ઉપાય નથી ” એટલે હું ઔષધની શોધમાં નીકળ્યો છું અને ગામેગામ રખડી રહ્યો છું.
આ સાંભળી કેશવને ઘણું દુઃખ થયું. પિતાનું અંગ ધાઈને તેનું પાણી પાય તે એને રે ગ જરૂર મટી જાય પણ એ સેંકડો માઈલ દૂર, ત્યાં શું થાય? એવામાં દેવનું ત્રીજું વરદાન યાદ આવ્યું, એટલે પિતાને તથા પોતાના પિતાને પિતાનાં મૂળ ઘરે મૂકી દેવાની ઉત્કટ ઇચ્છા કરી અને દેવે તેમને થોડી જ વારમાં ત્યાં મૂકી દીધા. દેવ નિમિષ માત્રમાં ધાર્યું કાર્ય કરી શકે છે, એ ભૂલવાનું નથી.
કેશવે પિતાનું શરીર ઘેઈને પાણી હંસને પાયું કે હંસનું શરીર મૂળ રંગમાં આવી ગયું અને તેની વેદના પણ શાંત થઈ ગઈ. બધાએ કેશવને ખૂબ ધન્યવાદ આપ્યા અને હવે પછી રાત્રિભેજન ન કરવાની પ્રતિજ્ઞા લીધી. પછી પિતાના બધા કુટુંબીજનોને સાથે લઈ તે પિતાના રાજ્યમાં ગયે અને ધર્મનું પાલન કરી સુખી થયે.
તાત્પર્ય કે ધર્મનું આરાધન કરવું હોય તે દઢ સંકલ્પ અને પુરુષાર્થની જરૂર છે.
પુરુષાર્થની પ્રતિષ્ઠા. વ્યવહારમાં પણ પુરુષાર્થની પ્રતિષ્ઠા ઓછી નથી. એક કામ હાથ ધરી તેની પાછળ સતત મંડ્યા રહેનાર ગમે તેવાં દુર્ઘટ કાર્યો પણ પાર પાડે છે અને યશ-લાભના અધિકારી ૧
Page #239
--------------------------------------------------------------------------
________________
૧૯૪
આત્મતત્વવિચાર
થાય છે. મહાભારતના મોરચે જય મેળવવો એ જેવું તેવું કામ ન હતું, પણ પાંડવોએ પુરુષાર્થ છોડયો નહિ, અને વિજય મેળવ્યું. શ્રી રામચંદ્રજીએ લંકાના યુદ્ધમાં વિજય શી રીતે મેળવ્યો? સિન્યમાં વાનરે હતા. સમુદ્ર તરવાને હતો અને સામે મહાબળિયો રાવણ જે રાજા હતા, છતાં પુરુષાર્થને વળગી રહ્યા, તે વિજયની વરમાળા તેમના ગળામાં પડી. કવિઓ, લેખક, પત્રકાર અને રાજદ્વારી પુરુષનાં જીવનમાં પણ તમને આ હકીકતને પુષ્ટિ કરનાર અનેક દાખલાઓ મળી આવશે. -
કેટલાક કહે છે કે લક્ષ્મી તે ભાગ્યને ખેલ છે, પણ ભાગ્ય એ પૂર્વ ભવના પુરુષાર્થ વિના બીજું શું છે? પૂર્વ ભવમાં જે પુણ્યની કમાણી કરી તેનું નામ ભાગ્ય, એટલે આ ખરે તે બધી વાત પુરુષાર્થ પર આવીને ઊભી રહે છે.
પુરુષાર્થનાં પાંચ પગથિયાં. પુરુષાર્થનાં પાંચ પગથિયાં માનવામાં આવ્યાં છે, તે પણ તમારે જાણી લેવા જોઈએ. ઉત્થાન એટલે આળસ મરડીને ઊભા થવું, એ પહેલું પગથિયું છે. કમ એટલે કામે લાગવું, એ બીજું પગથિયું છે બલ એટલે સ્વીકારેલાં કાર્યમાં કાયા, વાણી અને મનમાં બળને બને તેટલે ઉપ
ગ કર, એ ત્રીજું પગથિયું છે. વીર્ય એટલે સ્વીકારેલાં કામને પાર પાડવાને ઉલ્લાસ રાખો, આનંદ માણે એ ચોથું પગથિયું છે અને પરાક્રમ એટલે ગમે તેવી મુશ્કેલીઓનો સામનો કરીને ધપૂર્વક ઊભા રહેવું, એ
Page #240
--------------------------------------------------------------------------
________________
આત્માના ખજાના
સ
પાંચમુ' પગથિયુ' છે. પ્રભુ મહાવીરે સાધનાકાલમાં કેવુ પરાક્રમ દર્શાવ્યું હતું તે તમે જાણેા છે.
ગૈાશાળા કહેતા હતા કે જગતમાં બધા ભાવા નિયત છે, એટલે ઉત્થાન, કર્મ ખલ, વીય અને પરાક્રમથી કઈ પણ થવાનું નહિ. સુખ-દુઃખ નિયત છે અને તે પ્રાણીને અવશ્ય ભાગવવાં પડે છે.' તેના આ નિયતિવાદની નિર કતા પ્રભુ મહાવીરે કેવી રીતે દર્શાવી આપી, તેની નોંધ શાસ્ત્રમાં થયેલી છે.
નિયતિવાદની નિરર્થકતા ઉપર સટ્ટાલપુત્રનું દૃષ્ટાંત
પાલાસપુરમાં સદૃાલપુત્ર નામે એક ગૃહસ્થ રહેતા હતા. તેની પાસે પુષ્કળ ધન હતું. એક કાટિ હિરણ્ય નિધાનમાં હતુ, એક કાટિ વ્યાજે ફરતુ હતુ... અને એક કાટિ પેાતાના વ્યવહારધંધાના ઉપયાગમાં હતું. તેની પાસે દસ હજાર ગાય હતી, તેની માલીકીનાં પાંચસેા હાટ પાલાસપુર નગરીની બહાર આવેલાં હતા. તેમાં તેણે અનેક માણસેાને રોકયાં હતાં. તેઓ વાસણ તથા બીજી વસ્તુએ મનાવતા હતા અને રાજમાગ માં લઇ જઇને વેચતા હતા. સદ્દાલપુત્રની પત્નીનુ નામ અગ્નિમિત્રા હતુ..
સદ્દાલપુત્ર ગેાશાલાના ભક્ત હતા, એટલે નિયતિવાદમાં દૃઢ શ્રદ્ધાવાળા હતા. એક વાર તે પેાતાના પગીચામાં બેઠા હતા, ત્યાં આકાશવાણી થઈ કે ‘ આવતી કાલે અહી એક સર્વાંગ સČદર્શી શૈલેાકયપૂજિત મહાપુરુષ પધારશે તેમને તુ' વદન કરજે અને અશનપાનાદિનું નિમ ંત્રણ કરજે,’
Page #241
--------------------------------------------------------------------------
________________
આત્મતત્ત્વવિચાર
સદ્દાલપુત્ર સમજ્યા કે આવા મહાપુરુષ તે મારા ગુરુ ગે!શાલક વિના ખીજા કાઇ હાય નહિ. પરંતુ બીજા દિવસે શ્રમણ ભગવાન મહાવીર ત્યાં પધાર્યાં. આકાશવાણી થઈ હતી, એટલે સદ્દાલપુત્ર તેમનાં દર્શને ગયા. તે વખતે ભગવાને આકાશવાણીની વાત કહી. આથી સાલપુત્ર આશ્ચય પામ્યા અને તેમના પ્રત્યે શ્રદ્ધાવાળા થયા. પછી તેણે ભગવાનને પેાતાને જોઇતી વસ્તુઓ લેવાનું નિમંત્રણ આપ્યું.
૧૯૨
6
એક વાર સફાલપુત્ર કાચાં વાસણેાને તડકે સૂકવતા હતા, ત્યાં ભગવાન પધાર્યાં અને તેમણે કહ્યું : હું સદ્દાલપુત્ર ! આ વાસણ કેવી રીતે ખન્યું છે?' સાલપુત્રે કહ્યું: ‘ભગવન્! પહેલાં તે તે માટીરૂપે હતુ. પછી તેને મસળીને ચાકડે ચડાવવામાં આવ્યું, ત્યારે હવે તે વાસણરૂપે બન્યું છે. ભગવાને કહ્યું : ‘તેમાં ઉત્થાન, ક્રમ, અલ, વીય અને પરાક્રમની જરૂર પડે કે નહિ?? આ પ્રશ્નથી સફાલપુત્ર ચમકયા, પણ તેણે પેાતાના આજીવિકા સિદ્ધાંત પ્રમાણે જવાબ આપ્યા કે, ‘ભગવન્ ! ઉત્થાન, ક્રમ, બલ, વીય અને પરાક્રમ વિના જ નિયતપણે તે મન્યે જાય છે. ’
ભગવાને કહ્યું: જો ‘હે સદ્દાલપુત્ર! કોઈ માસ તારાં આ વાસણા ઉપાડી જાય, ફેકી દે કે ફાડી નાખે અથવા તારી આ અગ્નિમિત્રા ભાર્યો સાથે ભેગે ભાગવે તે તું તેને શિક્ષા કરે કે નહિ ? ’
સાલપુત્રે કહ્યું : ‘હે ભગવન્ ! તે હું જરૂર તે દુષ્ટ
પુરુષને પકડું, માંધું અને મારુ', '
Page #242
--------------------------------------------------------------------------
________________
આત્માને પ્રજાને
૧૯૭
ભગવાને કહ્યું: “બધું કોઈનાં ઉત્થાન, કર્મ, બલ, વીર્ય અને પરાક્રમ વિના નિયતપણે બનતું હોય તે કોઈ વાસણ ચારતું નથી, ફેડતું નથી કે તારી સ્ત્રી સાથે ભેગ ભેગવતું નથી, તે પછી તું શા માટે એ પુરુષને પકડે, બાંધે અને મારે? તારે હિસાબે તો આ બધુ નિયત છે અને કેઈના પ્રયત્ન વિના બચે જાય છે.”
આ શબ્દોએ સવાલ પુત્રની આંખ ઉઘાડી નાખી. પછી તેણે ભગવાનને સિદ્ધાંત સાંભળવાની ઈચ્છા કરી. ભગવાને તેને પિતાના સિદ્ધાંત સારી રીતે સમજાવ્યું, એટલે તેણે પિતાની સ્ત્રી સહિત ભગવાનના સિદ્ધાંતને સ્વીકાર કર્યો અને તેમની પાસે શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કર્યા. આ વ્રતનું પાલન તેણે એવી દઢતાથી કર્યું કે તે પ્રભુ મહાવીરના સુપ્રસિદ્ધ શ્રાવકોમાં સ્થાન મેળવી શકો. ૯
* ભગવાન બુદ્દે પણ ગોશાલકના નિયતિવાદને નિકૃષ્ટ ગો હતો. અંગુત્તરનિકાયના મંફખલિવર્ગમાં કહ્યું છે કે “હે ભિક્ષુઓ ! આ અવનિ ઉપર મિચ્છાદષ્ટિ જેવો બીજે કોઈ અહિતકર પાપી નથી મિથાદષ્ટિ એ સર્વ પાપીઓમાં શિરોમણિ છે, કારણ કે તે સહમથી વિમુખ રાખે છે. તે ભિક્ષુઓ ! આવા મિથાદષ્ટિ જીવો ઘણું છે, પણ મેધપુરુષ ગોશાલક જેવું અન્યનું અહિત કરનાર હું બીજા કોઈને જેતે નથી, સમુદ્રમાંની જાળ જેવી રીતે અનેક માછલીઓ માટે દુઃખદાયી અહિતકર અને ધાતક નિવડે છે, તેવી રીતે આ સંસાર સાગરમાં મોઘપુરુષ ગોશાલક અનેક જીવોને ભ્રમમાં નાખીને દુઃખદાયી અને અહિતકર નીવડે છે. મંલિ ગોશાલકને વાદ બધા શ્રમણવાદમાં નિકૃષ્ટ છે.”
Page #243
--------------------------------------------------------------------------
________________
૧૯૮
આત્મતત્વવિચારે
આત્માની શક્તિ કમથી દબાયેલી છે. જેમ કર્મને લીધે આમાની-જ્ઞાન-દર્શનશક્તિ દબાય છે, તેમ ક્રિયાશક્તિ પણ દબાય છે. તેથી જ જૂદા જૂદા પ્રાણીએમાં તેની તરતમતા જણાય છે. જ્યારે કર્મનાં આવરણે સદંતર હઠી જાય છે, ત્યારે આત્મા આ શક્તિને સ્વામી છે, એ વાત સિદ્ધ થાય છે.
પરમાત્મા મહાવીર સ્વામીએ જમ્યા તે જ રાત્રિએ મેરુ પર્વત ઉપર ચોસઠ ઈન્દ્ર વડે થતા અભિષેકના સમયે પિતાના પગના અંગૂઠાનાં જરાક દબાણથી લાખ જે જનને મેરુ પર્વત કંપાવ્યા, તેવી શક્તિ આપણામાં પણ છે, પણ આપણી શક્તિ કમંથી દબાયેલી છે. આખા જગતને વંસ અને રક્ષણ કરવાની તાકાત આત્મામાં રહેલી છે. કર્મને લીધે આપણે કમજોર છીએ, કમને વંસ થતાંની સાથે જ આત્મા અનંત બલી બને છે.
શ્રદ્ધા પુરુષાર્થ શ્રદ્ધાથી ઉદભવે છે અને શ્રદ્ધાથી જ આગળ વધે છે. તમારા મનમાં એવી શ્રદ્ધા હોય કે હું અમુક રસ્તે ચાલીશ અને અમુક અંતર વટાવીશ તે અમુક સ્થળે પહોચાશે, ત્યારે જ તમે એ ગામ તરફનો રસ્તો પકડો છે અને ચાલવા માંડો છે.
તમારા મનમાં એવી શ્રદ્ધા હોય કે હું અમુક જાતનું ભોજન કરીશ તે મારું શરીર સાજું-નવું રહેશે, તે જ
Page #244
--------------------------------------------------------------------------
________________
આત્માને ખજાને
૧૯૯
તમે એ જાતનું ભજન કરો છો અને તમારા મનમાં એવી શ્રદ્ધા હોય કે હું અમુક ઘધે કરીશ તે ધન કમાઈશ, ત્યારે જ તમે એ બંધ કરવા તયાર થાઓ છો ને એ બંધ કરવા લાગો છો.
મનુષ્ય દેરડાના આધારે ગમે તેવી ઉંચી ભીંત પર ચડી જાય છે, પણ એ દેરડું તૂટે તે શું પરિણામ આવે છે? શ્રદ્ધાની બાબતમાં પણ એમ જ સમજવાનું છે, કારણ કે એ પણ એક જાતનું આલંબન છે. જ્યાં શ્રદ્ધા તૂટી, વિશ્વાસ ડગે, એટલે પ્રવૃત્તિ ખલાસ. આ ધંધામાં બરકત આવવાની નથી. એમ તમારા મનમાં પાકું હસ્યા પછી તમે એ ધધ કરે ખરા?
ધર્માચરણની બાબતમાં શ્રદ્ધાને પહેલી મૂકવામાં આવે છે. શ્રદ્ધા વિનાની ક્રિયા પૂર્ણ ફલ આપતી નથી. જો તમને ધર્મ પ્રવર્તક પ્રત્યે શ્રદ્ધા હોય, ધર્મગુરુ પ્રત્યે શ્રદ્ધા હોય અને તેમના દ્વારા ઉપદેશાતા સિદ્ધાંતે પ્રત્યે શ્રદ્ધા હોય તે એ સિદ્ધાંતને આચરણમાં મૂકવા તૈયાર થાઓ, એટલે પ્રથમ પુષ્ટિ શ્રદ્ધાની કરવામાં આવે છે. | શ્રદ્ધા કોના પર મૂવી ? તે પણ વિચારવા જેવું છે. બેટી દવા પર શ્રદ્ધા રાખીને તેનું સેવન કર્યા કરીએ તે ફાયદે દૂર રહે અને તુકશાન જરૂર થાય. દેવ, ગુરુ અને
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૦૮
આત્મતત્વવિચાર
સિદ્ધાંતની બાબતમાં પણ એમ જ સમજવાનું છે. જેઓ કુદેવ, કુગુરુ અને કુવચનમાં શ્રદ્ધા રાખીને તેને અનુસરે છે, તેમને ફાયદો થવાને બદલે નુકશાન થાય છે, તેથી જ શાસ્ત્રકારોએ દેવ, ગુરુ અને પ્રવચનની પરીક્ષા કરવાનું કહ્યું છે અને તેમાં જે સમ્યફ એટલે સાચા જણાય, તેને અનુસરવાને આદેશ આપે છે.
સુદેવ, સુગુરુ અને સુધર્મ પરની શ્રદ્ધાને સમ્યક્ત્વ કહેવામાં આવે છે. સમ્યક્ત્વના પ્રતાપે જ જ્ઞાન અને ક્રિયા સફળ થાય છે. એક મનુષ્ય બહુશ્રુત હોય અને ધાર્મિક ક્રિયા પણ કરતા હોય, પરંતુ તે સમ્યક્ત્વથી રહિત હોય તે તેને આધ્યાત્મિક વિકાસ થવાને નહિ શાસ્ત્રકાર ભાગતે કહે છે.
विना सम्यक्त्वरत्नेन व्रतानि निखिलान्यपि । मश्यन्ति तत्क्षणादेव ऋते नाथाद्यथा चमूः ॥ तविमुक्तः क्रियायोग: प्राय: स्वल्पफलप्रदः । विनानुकूलवातेन कृषिकर्म यथा भवेत् ॥
સમ્યકત્વ રત્ન વિના બધાં વ્રતે સેનાપતિ વિનાની સેનાની જેમ તરત જ નાશ પામે છે. અનુકૂળ પવન વિના જેમ ખેતી ફલદાયક થતી નથી, તેમ સમ્યકત્વ વિના બધી કિયાએ પ્રાયઃ અ૫ ફળ આપનારી થાય છે.”
શ્રાવકનાં બાર ત્રત સમ્યક્ત્વનું મૂલ કહેવાય છે, કારણ
Page #246
--------------------------------------------------------------------------
________________
આત્માનો ખજાને
૨૦૧
કે તેમાં પહેલું સમ્યક્ત્વ ઉચ્ચારવામાં આવે છે અને પછી ત્રતા અપાય છે.
સમ્યક્ત્વ વિષે આગળ ઘણું વિવેચન કરવાનું છે, તેથી અહીં તેને વિસ્તાર નહિ કરીએ, પણ એટલું જણાવીએ છીએ કે “સમ્યક્ત્વ એ આત્માને મૂળ ગુણ છે, એટલે તેને બરાબર ખેલ. જેનું સમ્યક્ત્વ નિર્મળ અને દઢ હશે તે એક કાળે અવશ્ય મુક્તિ પામશે. ”
લેકે આનંદને શોધે છે. કોઈ ખાનમાં, કઈ પાનમાં કઈ ગાનમાં તે કઈ તાનમાં. કેઈને તે કંચનમાં દેખાય છે, તે કોઈને કામિનીમાં દેખાય છે. કોઈને તે મકાનમહેલોમાં દેખાય છે, તે કોઈને તે માન-પાન ને અધિકારમાં દેખાય છે. પણ એ બધો ભ્રમ છે, માયાજાળ છે. એ કઈમાં આનંદ નથી, આનંદ આપવાની શક્તિ નથી. આ તે કસ્તુરિયા મૃગ જેવી સ્થિતિ છે. કસતૂરિયા મૃગને કરતૂરીની મીઠી સુગંધ આવે છે, એથી તે મહિત બને છે આવી સુગંધ કયાંથી આવે છે? તે શોધવા આખા વનમાં ભમે છે, પણ તે એનું મૂળ સ્થાન શોધી શકતું નથી. કરતૂરી છે પોતાની ટીમાં અને શોધે છે બહાર તે કયાંથી મળે? આ રીતે આનંદને શ્વેત વહે છે તમારા આત્મા– માંથી અને શોધે છે બહાર, તે તમને કયાંથી મળે?
Page #247
--------------------------------------------------------------------------
________________
આત્મતત્ત્વવિચાર
ખાનપાન, ગાનાન વગેરેમાં તમે આનંદ માન્યા છે, માટે તે આનંદદાયક લાગે છે, અર્થાત્ એ આનંદ ખાનપાન, કે ગાનતાન વગેરેના નથી, પણ તમારી માન્યતાનેા છે. એ માન્યતા બદલાય તે તેમાંની કઈ વસ્તુ આનંદ આપી શકે?
૨૦૨
અરુચિ રાગવાળાની આગળ મેવા-મીઠાઈના થાળ ધરા તા તે શું કહેશે ? ૮ મહેરઞાની કરીને આ વસ્તુઓ દૂર લઈ જાઓ.' એ જ કે ખીજું કંઇ? કેાઈ માણસને યુવાન પુત્ર મરણ પામ્યા હોય અને તેની આગળ ગાનતાન કરવામાં આવે તે તે તરત જ માલી ઉઠશે કે ભલા થઈને આ બધું બંધ કરેા અને મને શાંતિથી બેસવા દેા.' ક‘ચન પણ તેવું જ છે જ્યાં સુધી મનમાં માહરાયનું તાંડવ ચાલુ હાય છે, ત્યાં સુધી તે આનંદજનક લાગે છે, પણ એ તાંડવ શમ્યું કે તે ખધનરૂપ ભાસે છે અને તેના પાશમાંથી છૂટવાસ્તુ મન થાય છે. માન્યતા બદલાય તા મહેàા કેદખાનાં જેવા લાગે છે, માનપાન મિથ્યા પચાર ભાસે છે અને અધિકાર અકળામણુ જગાડનારા જણાય છે.
આત્મા આ બધી વસ્તુઓમાં આન ંદ માને છે, તેનું કારણુ તેની વિભાવ દશા છે. વિભાવ દશા એટલે માહગ્રસ્ત સ્થિતિ, આ સ્થિતિ જેમ જેમ દૂર થતી જાય સ્વભાવમાં આવતા જાય છે અને નિજાન
છે તેમ તેમ તે માણુતા થાય છે,
Page #248
--------------------------------------------------------------------------
________________
આત્માના ખજાના
૨૦૩
આત્માના ખજાનામાં આનંદ ઠાંસી ઠાંસીને ભર્યાં છે, એટલે જ તે આનંદઘન કહેવાય છે, આ આનંદ કદી ખૂટે એવા નથી, કદી નાશ પામે એવે નથી, એટલે તે અક્ષય અને અવિનાશી છે. સિદ્ધ ભગવ ંતે આવા આનંદ સદા માણી રહ્યા છે અને તે જ સર્વ આત્માર્થી પુરુષાનુ લક્ષ્ય છે.
તમે માહને છેાડા, એટલે આ આનંદના અનુભવ થશે. એક વાર આ આનંદના અનુભવ થયા કે પછી તમને પૌદ્ ગલિક આનંદ ગમશે નહિ, પૌલિક આનન્દ્વની ઈચ્છા થશે નહિ. જેને ચક્રવર્તીનું ભેાજન મળતું હોય તે કુસકાકાદરીનાં ભાજનની ઈચ્છા શા માટે કરે ?
અમે તમને આ વ્યાખ્યાનના પ્રારંભમાં જ કહ્યું હતુ` કે આત્માના ખજાના અપૂર્વ છે, તેની સરખામણી આ જગતના કાઇ પણ પાર્થિવ પદાથી થઇ શકે તેમ નથી,’ એ વચનાના મમ હવે ખરાખર સમજાય છે ને?
વિશેષ અવસરે કહેવાશે.
"
Page #249
--------------------------------------------------------------------------
________________
.
god
.. . ... . ... .. 0909 2000000000000000000
Ne,
Sponsoreoooooooooooooooooooooooooooo
1
:
doshootdooooooooooooooo - - -
-
oGhooooooooooooooo i
વ્યાખ્યાન અગીયારમું
સર્વજ્ઞતા મહાનુભાવે ! | શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનાં છત્રીશમાં અધ્યયનમાંથી ઉદભવેલા આત્માના વિષય પર અત્યાર સુધીમાં કેટલુંક વિવેચન થઈ ગયું છે, તે તમને યાદ હશે. મહત્વની વાતે તે તમે નહિ જ ભૂલ્યા હે સાંભળેલા વિષય પર ચિંતન-મનન કરવાથી તે બરાબર યાદ રહે છે અને તેનું રહસ્ય પણ હૃદયમાં ઊંડું ઉતરે છે. પરંતુ અહીં સાંભળેલું અહી જ મૂકતા જાઓ તે સ્થિતિ રળિયા ગઢવી જેવી સમજવી. “રળિયા ગઢવી કયાં ગયા” તા, તે કહે ઠેરના ઠેર.”
સ્વાધ્યાયના પાંચ પ્રકારોમાં ત્રીજો પ્રકાર પરાવર્તનાને છે. એનો અર્થ છે કે જે કંઈ શીખ્યા હોઈએ, તેને વારંવાર યાદ કરતાં રહેવું. એક ગુરુ ચેલાને પૂછે છે કે –
પાન સડે છેડા હઠે, વિદ્યા વિસર જાય; તવા ઉપર રેટી જલે, કહે ચેલા કયું થાય?
હે ચેલા? નાગરવેલનાં પાન સડી રહ્યા છે, ઘેડે હઠ કરી રહ્યો છે, શીખેલી વિદ્યા ભૂલાઈ રહી છે અને તવા ઉપર નાખેલી રોટલી બળી રહી છે, તેનું કારણ શું?”
ચેલો બુદ્ધિશાળી છે. તે ચારે પ્રશ્નને એક જ ઉત્તર આપે છે કે “ગુરુજી ફેરવ્યા વિના. એટલે નાગરવેલનાં
Page #250
--------------------------------------------------------------------------
________________
આત્માના ખજાના
૨૦૧૫
પાનને ફેરવ્યા હાત તા તે સડત નહિ, ઘેાડાને રાજ ફેરવ્યા કર્યાં હાત તા તે હઠીલા બનત નહિ શીખેલી વિદ્યાને ફેરવ્યા કરી હાત તે। ભૂલાત નહિ અને તવા પર રોટલી નાખ્યા પછી તેને ફેરવી હોત તે તે મળી જાત નહિ. એટલે જે કઈ શીખા-સાંભળે તેને ફેરવતા રહેવાની જરૂર છે.
કેટલાક સજ્ઞતા વિષે સાશક છે, તેા કેટલાક સજ્ઞતા હાઇ શકે જ નહિ, એવા અભિપ્રાય દર્શાવી રહ્યા છે. ખેદની વાત તા એ છે કે કેટલાક જૈન પડિતા પણ આવું માનવામનાવવા લાગ્યા છે. આ હવા તમારાં દિલને સ્પર્શી ન જાય તે માટે આજે સજ્ઞતા સ''ધી જ વિશિષ્ટ વિવેચન કરવા ઈચ્છીએ છીએ
જ્ઞાન અને દન આત્માના સ્વભાવ છે, તેથી આત્મા કદી પણ જ્ઞાન અને દશનરહિત હાતા નથી. આત્મા જ્યારે પ્રાથમિક નિગેદ અવસ્થામાં હોય છે, ત્યારે તેનુ' જ્ઞાન ઓછામાં એછુ' હોય છે અને જ્યારે તે કેવલજ્ઞાની અને છે, ત્યારે તેનું જ્ઞાન વધારેમાં વધારે હોય છે. કેવલજ્ઞાની એટલે પૂર્ણ'જ્ઞાની, સર્વજ્ઞ. તે સર્વ પદાર્થોના સર્વાં પર્યાયે જાણીજોઈ શકે છે, તેમ જ ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળની તમામ હકીકતા માલુમ કરી શકે છે.
કેવળજ્ઞાન કઇ ગતિમાં થાય?
ક્રમ વશાત્ સ'સારમાં પરિભ્રમણ કરી રહેલા આત્મા દેવ, મનુષ્ય, તિય ઇંચ અને નારકી એ ચાર પૈકી એક ગતિમાં અવશ્ય હાય, તેમાં કેવળજ્ઞાન કઈ ગતિમાં થાય? તે પ્રથમ ખતાવીશું.
દેવાને સુખવૈભવ ઘણુંા હોય છે, પણ ચારિત્ર હાતુ' નથી,
Page #251
--------------------------------------------------------------------------
________________
આત્મતત્વવિચાર
તેઓ અંતરથી ઈચ્છે છે કે જે અમને માત્ર બે ઘડી સામાયિકની સામગ્રી મળી જાય, અર્થાત ચારિત્રની પ્રાપ્તિ થાય તો અમારું દેવત્વ સફલ થાય, પણ એ સામગ્રી તેમને પ્રાપ્ત થતી નથી, દેને અવધિજ્ઞાન જન્મથી હોય છે, પણ ચારિત્રના અભાવે તેઓ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. .
નારકીના છ દેવની માફક જન્મથી જ અવધિજ્ઞાનવાળા હોય છે, પણ નિરંતર દુઃખનો અનુભવ કરતા હોવાથી ચારિત્રપરિણામી થતા નથી, એટલે તેમને પણ કેવળજ્ઞાન થઈ શકતું નથી.
તિયાની હાલત કેવી કન્ફિડી હોય છે, તે તમે જાણે છે. ભૂખ, તરસ, ઠંડી, ગરમી તથા બીજા અનેક જાતના ઉપદ્રવ તેમને સહન કરવાના હોય છે, તેમાં ચારિત્રનાં પરિણામ કયાંથી હોય? x તિય"ને-સંજ્ઞી પંચેન્દ્રિયને નિમિત્તવશાત્ જાતિ મરણજ્ઞાન થાય છે અને તેઓ પિતાને પૂર્વ ભવ જોઈ શકે તે તથા તેમને નિમિત્તવશાત્ અવધિજ્ઞાન પણ થાય છે. પરંતુ ચારિત્રના અભાવે તેઓ કેવલજ્ઞાન પામી શકતા નથી.
* सामाइयसामग्गिं, देवावि चिंतंति हिंययमज्झम्मि ।
जइ होइ मुहत्तमेगः, ता अम्ह देवत्तग सुलहं ॥ * તિયામાં મહાવ્રતોને આરોપ હોવા છતાં તેમને ચારિત્રના પરિણામોને અભાવ હોય છે, આ વસ્તુ શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણે વિશેષણવતી નામના ગ્રંથમાં સ્પષ્ટ કરી છે.
* શ્રીતત્વાર્થસૂત્રના પ્રથમ અધ્યાયમાં “થોનિમિત્તઃ ઘવિરાઃ શેષાનામ્ II ૨૩ મે એ સૂત્રથી નારક અને દેવ સિવાયના બીજાઓને નિમિતવશાત અવધિજ્ઞાન થાય છે, અને તે છ પ્રકારનું હોય છે, એમ જણાવેલું છે.
Page #252
--------------------------------------------------------------------------
________________
સર્વજ્ઞતા
२०७
બાકી રહી મનુષ્યગતિ. તેમાં ચારિત્ર લેવાથી કેવળજ્ઞાન સંભવે છે, મનુષ્ય ગતિને-મનુષ્યભવને શ્રેષ્ઠ માનવાનું કોઈ પણ કારણ હેય, તે તે આ જ છે. મનુષ્યભવ વિના ચારિત્ર નથી, ચારિત્ર વિના કેવળજ્ઞાન નથી, અને કેવળજ્ઞાન વિના મુક્તિ નથી.
જ્ઞાનના મતિ, કૃત. અવધિ, મનપર્યવ અને કેવળ એવા જે પાંચ પ્રકારો કહ્યા છે. તે પાંચ મનુષ્યને વિષે જ સંભવે છે. મતિ અને શ્રતજ્ઞાન તેને સહજ હોય છે. તથા અવધિ, મનઃ૫ર્યાય અને કેવળજ્ઞાન લબ્ધિજન્ય હોય છે. કેવળજ્ઞાન પિતાના પુરુષાર્થથી જ પ્રાપ્ત થાય છે.
કેવળજ્ઞાન કેઈ નું આપ્યું આવતું નથી. પણ જાતે જ મેળવવાનું હોય છે. જે પુરુષાર્થ કરે અર્થાત્ સંયમ-તપજપ ધ્યાનના માર્ગે વિચરે અને તેમાં અપ્રમત્ત રહે તેને તે પ્રાપ્ત થાય છે. આજ સુધીમાં અનંત કેવળીઓ થઈ ગયા છે, તે બધાએ કેવળજ્ઞાનની પ્રાપ્તિ આ રીતે જ કરેલી છે અને હવે પછી જે અનંત કેવળી થવાના છે, તેઓ પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિ આ રીતે જ કરવાના છે.
કેવળજ્ઞાની પિતાનું પણ ભલું કરે છે અને દુનિયાનું પણ ભલું કરે છે. તમારે પણ પિતાનું તથા દુનિયાનું ભલું કરવું હોય તે કેવળજ્ઞાની બનવાનું ધ્યેય રાખવું જોઈએ. કોઈ એમ કહેતું હોય કે આવું ધ્યેય રાખવાથી શું ફાયદો ? કેવળજ્ઞાન તે હાલ પ્રાપ્ત થવાનું નથી, તે એ કહેવું સમજણ વિનાનું છે. આજે વેપાર કરીએ અને આજે જ લક્ષાધિપતિ થઈ
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૦૮
આત્મતત્વવિચાર જઈએ એવું હોતું નથી. છતાં વેપાર કરવામાં આવે છે, તેનું કારણ શું? એ જ કે ભવિષ્યમાં માટે નફો થવાની ધારણા છે. તે અહીં પણ ભવિષ્યમાં થનારા મોટા લાભને ધ્યાનમાં રાખીને કેવળજ્ઞાની બનવાનું ધ્યેય રાખવાનું છે. આ ભવે નહિ તે બીજા ભવે, બીજા ભવે નહિ તે ત્રીજા ભવે. ત્રીજા ભવે નહિ તે તેરમા ભવે, અને તેરમા ભવે નહિ તે તેતાલીશમાં ભવે પણ કેવળજ્ઞાની થવું એ સાચું, એ દઢ સંક૯૫ મનમાં કર્યો હશે અને તે અનુસાર પુરુષાર્થ કરવા માંડયા હશે, તે એક કાળે તમે અવશ્ય કેવળજ્ઞાની થવાના. દઢ સંક૯૫ અને પુરુષાર્થ જીવનને સફળ બનાવવાના અમોઘ ઉપાય છે, એ કદી પણ ભૂલતા નહિ.
કેવળજ્ઞાનથી બધું જાણું–જોઈ શકાય છે.
આજે આપણને કોઈ પણ પૂછે કે તમારી પીઠ પાછળ શું થઈ રહ્યું છે? તે તે આપણે કહી શકતા નથી, કારણ કે આપણુ જેવાની શક્તિ મર્યાદિત છે. પણ કેવળજ્ઞાન-કેવલદર્શનની પ્રાપ્તિ થાય તે આપણે પીઠ પાછળ શું થઈ રહ્યું છે, તે જોઈ શકીએ; ભીંત પાછળ શું થઈ રહ્યું છે, તે પણ જોઈ શકીએ; અંધારા ભોંયરામાં શું બની રહ્યું છે તે પણ જોઈ શકીએ; અને નગરમાં, જીલ્લામાં, પ્રાંતમાં, દેશના કોઈ પણ ભાગમાં, શું બની રહ્યું છે, તે પણ જોઈ શકીએ.
ઘુવડ રાતે અંધારામાં જોઈ શકે છે, પણ દિવસે જોઈ શકતું નથી. કાગડો દિવસે જોઈ શકે છે, પણ તે જોઈ શકતો નથી. આપણે દિવસે સારી રીતે જોઈ શકીએ છીએ અને રાત્રે સામાન્ય જોઈ શકીએ છીએ. કદાચ અંધારું
Page #254
--------------------------------------------------------------------------
________________
સુક્ષતા
વધારે હોય તે રાત્રે જોઈ શકતા નથી, પરંતુ કેવળજ્ઞાન થાય તા આપણે દિવસે અને રાતે ખરાખર જોઈ શકીએ. ગમે તેવા ઘાર અધકાર પણ આપણી એ દનક્તિને આવરી શકે નહિ. અતિ ઘેાર અધકારમાં મૃગાવતી સાવીએ કાળા નાગને પસાર થતા જોયા હતા.
૨૦
A
મૃગાવતી અને ચંદનબાળાને થયેલ. કેવળજ્ઞાન,
ભગવાન મહાવીર કૌશાંબીમાં વિરાજતા હતા, ત્યારે ચ અને સૂય પાતાના સ્વાભાવિક વિમાન સાથે તેમને વડન કરવા આવ્યા. એ વિમાનના તેજથી આકાશ પ્રકાશવતુ રહ્યું, તેથી લેાકેા માડી રાત થવા છતાં હજી દિવસ છે, એમ સમજીને એસી રહ્યા. સાધ્વી મૃગાવતીનુ' પણ એમ જ થયું, જો કે તેમનાં ગુરુણી મહત્તા ચ'નખાળા તા ચગ્ય સમય થતાં પાતાનાં સ્થાને ચાલ્યા ગયા હતા.
જ્યારે મૃગાવતીને ખ્યાલ આવ્યા કે આ તા માડી શત થઈ ગઈ છે, ત્યારે તેમને આઘાત થયા અને તેએ પાતાની ભૂલના પશ્ચાત્તાપ કરવા લાગ્યા. તેઓ ઉપાશ્રયે પહૉંચ્યા ત્યારે ચંદનબાળાની માફી માગવા લાગ્યા. ગુરુણી ચ'દનખાળાએ કહ્યું કે ‘સાધ્વીઓથી માડી રાત સુધી બહાર રહી ન શકાય. તેમણે સમયસર ઉપાશ્રયમાં આવી જ જવુ' જોઈએ. ' મૃગાવતી ફાઈ સામાન્ય સાધ્વી ન હતા. તે મહાશજા ચેટકની પુત્રી હતા, કૌશાંખીની રાજરાણી હતા. સંસારીપક્ષે ચ'દનબાળાનાં માસી હતા અને કરવા ધારે તે બચાવ થઈ × આ ઘટનાની ગણુના એક આશ્ચય કારી ઘટનામાં થાય છે.
૧૪
Page #255
--------------------------------------------------------------------------
________________
૨િ૧૦
આત્મતત્વવિચાર
શકે એમ હતું, પણ ભૂલનો બચાવ શા માટે? એમ વિચારી તેઓ ચૂપ રહ્યા. “જ્યારે મેં સર્વ છોડયું, ત્યારે આટલી યે
ખલના શા માટે?” એ વિચારે તેમનાં મનને આવરી લીધું, તેઓ શુદ્ધ ભાવનાથી દારુણ પશ્ચાત્તાપ કરવા લાગ્યા. આ પશ્ચત્તાપના પરિણામે તેમની કર્મશૃંખલાઓ તૂટી ગઈ ઘાતીકર્મો નાશ પામ્યાં અને તેઓ કેવલજ્ઞાન પામ્યા. - મૃગાવતીને સંથારો મહત્તરા ચંદનબાળાના સંથારાની પાસે હતે. એ વખતે ઉપાશ્રયમાં રાત્રિને ગાઢ અંધકાર વ્યાપેલો હતો. એવામાં મૃગાવતીએ ચંદનબાળાના હાથ તરફ આવી રહેલ એક કાળે નાગ જોયો, એટલે તેમણે ચંદનબાળાને હાથ ઉંચો કર્યો એ નાગ ચંદનબાળાના હાથ નીચેથી પસાર થઈ ગયે. - ચંદનબાળા જાગી ગયા અને તેમણે પિતાને હાથ ઊંચો કરવાનું કારણ પૂછ્યું. મૃગાવતીએ કહ્યું કે આપના હાથ તરફ એક કાળો નાગ આવી રહ્યો હતો, એટલે મેં આપને હાથ ઊંચે કર્યો.
પણ તમે આવા ગાઢ અંધકારમાં એક કાળા નાગને જે શી રીતે ?” મહત્તરા ચંદનબાળાએ આશ્ચર્યથી પૂછ્યું.
આપના પ્રતાપે થયેલાં કેવલજ્ઞાનનાં કારણે” સાથ્વી મૃગાવતીએ વિનયથી જવાબ આપ્યો. તે જ વખતે ચંદનબાળા ઊભા થયા અને તેમણે મૃગાવતીનાં ચરણોમાં પડી થયેલી આશાતના માટે ક્ષમા માગી. આ બધી ઘટના પર વિચાર કરતાં તેમનાં હૃદયમાં પણ પશ્ચાત્તાપને અગ્નિ પ્રજવલિત થયે
Page #256
--------------------------------------------------------------------------
________________
સવજ્ઞતા અને તેના વડે સર્વ ઘાતક બળીને ભસ્મ થતાં તેમને પણ તે જ વખતે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. | સર્વજ્ઞતા શાસ્ત્રસંમત છે.
કેટલાક કહે છે કે આત્માની જાણવાની-જેવાની શક્તિ અમે કબૂલ રાખીએ છીએ, પણ તે સર્વ જાણી જોઈ શકે એ વાત અમારા ગળે ઉતરતી નથી, “કેમ ઉતરતી નથી?” એમ પૂછીએ તે તેઓ કહે છે કે “એ વાતનું કોઈ પ્રત્યક્ષ પ્રમાણ નથી. આજે કેઈ સર્વજ્ઞ હોય તે બતાવો” પરંતુ દરેક વસ્તુ પ્રત્યક્ષ પ્રમાણથી જ સિદ્ધ થતી નથી. કેટલીક શાસ્ત્રાધારે સિદ્ધ થાય છે. કેટલીક યુક્તિથી સિદ્ધ થાય છે, તે કેટલીક અનુભવના આધારે સિદ્ધ થાય છે. વળી આજે કોઈ સર્વજ્ઞને ભલે બતાવી ન શકીએ, પણ એવી વ્યક્તિઓ જોવામાં આવે છે કે જેના પરથી સર્વજ્ઞનું અનુમાન આપણે કરી શકીએ છીએ.
શાસ્ત્રોમાં જ્ઞાનના પાંચ પ્રકાર જણાવેલા છે, તેમાં કેવળજ્ઞાનનો નિર્દેશ છે. જે કેવળજ્ઞાન જેવી-સર્વજ્ઞતા જેવી કોઈ વસ્તુ આ વિશ્વમાં હેત જ નહિ, તે શાસ્ત્રકારો તેનો નિર્દેશ શા માટે કરત? વળી દરક તીર્થકરો સર્વજ્ઞ અને સર્વદર્શી હોય છે, તેથી જ તેમની સંવરજૂળ વ્યરિતીf” તરીકે
સ્તુતિ કરવામાં આવે છે. તેમને આ સર્વજ્ઞ-સર્વદર્શી પણું કેવી રીતે પ્રાપ્ત થાય છે, તેનાં વિરતૃત વર્ણને શાસ્ત્રમાં પ્રાપ્ત થાય છે. અન્ય મહાપુરુષ અને મહાસતીઓને કેવળજ્ઞાન પ્રાપ્ત થયાની હકીકત પણ શાસ્ત્રોમાં-ચરિત્રગ્રંથમાં સંગ્રહાયેલી છે. શું આ બધું યે ખેડુ? શાસ્ત્રકારોને ભૂલ્યા માનીએ, પણ
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૧૨
આત્મતત્વવિચાર
બધા શાસ્ત્રકારો ભૂલ્યા? કોઈને સાચું કહેવાનું ન સૂઝયું ? બધા શાસ્ત્રકારોને બેટા કહેવાનું સાહસ તે તેઓ જ કરી શકે કે જેની પિતાની બુદ્ધિ ઠેકાણે ન હોય, અથવા ભૌતિકવાદના ભારથી જડ બની ગયેલી હોય.
યુક્તિથી પણ સર્વજ્ઞતા સિદ્ધ થાય છે. યુક્તિથી વિચાર કરીએ તે પણ પલ્લું સર્વજ્ઞતાની તર ફેણમાં જ ઢળે છે. ફાનસ પર જાડું કપડું ઢાંકયું હોય તે દીવાને પ્રકાશ ઓછો આવે છે. પાતળું કપડું ઢાંકયું હોય તો એ પ્રકાશ વધારે આવે છે અને કપડું ઉઠાવી લીધું હોય તે એ પ્રકાશ પૂર આવે છે, તેમ આત્મા પરથી કર્મનું આવરણ પૂરેપૂરું હઠી જાય તો એને પૂર્ણજ્ઞાન કેમ ન થાય? જે કર્મ એ જ્ઞાનનું આવરણ કરનાર પદાર્થ છે, તે એને નાશ થવાથી આત્માને પૂર્ણજ્ઞાન થવું જ જોઈએ. વળી જે થોડું જાણી શકે તે વધારે જાણી શકે અને વધારે જાણી શકે તે પૂરું પણ જાણી શકે એ ન્યાય છે. ક ને જાણનારો ખ, ગ, ઘ વગેરે અ ને જાણે શકે છે અને ખ, ગ, ઘ, વગેરે અક્ષરને જાણનારે બાકીના બધા અક્ષરોને જાણી શકે છે. આ રીતે આત્મા થોડામાંથી વધારે અને વધારેમાંથી પૂર્ણ કેમ ન જાણી શકે?
આપણું જ્ઞાન સામાન્ય હોવા છતાં આપણે ભૂત અને ભવિષ્યનું અનુમાન કરી શકીએ છીએ. પગલાં જોઈને કહેવું કે અહીંથી હરણ પસાર થાય છે, તે ભૂતકાલીન ઘટના સંબંધી અનુમાન છે અને વાદળાં તથા પવન વગેરે પરથી કહેવું કે અમુક સમયમાં વરસાદ આવશે, એ ભવિષ્યકાળની ઘટના
Page #258
--------------------------------------------------------------------------
________________
સર્વજ્ઞતા
૨૧૩
સંબંધી અનુમાન છે. આપણું આ અનુમાન ઘણી વખત સાચું હોય છે. તે પછી જેઓ સર્વશ્રેષ્ઠ જ્ઞાનવાળા છે, તે ભૂત અને ભવિષ્યકાલના સાક્ષાત દર્શન કેમ ન કરી શકે?
તર્ક કરશે કે આપણી પાસે સામગ્રી છે, વસ્તુ છે, કંઈ પણ પદાર્થ કે નીશાન છે, માટે આપણે ભૂતકાલીન કે ભવિષ્યકાલીન અનુમાન કરી શકીએ છીએ. પણ જ્યાં વસ્તુનું નામનીશાન ન હોય, કોઈ પણ એંધાણું ન હોય, ત્યાં તેનું સાક્ષાત્ દર્શન શી રીતે થાય? પરંતુ આ તર્ક કરનારે ભૂલવું ન જોઈએ કે દ્રવ્યના પર્યાનો નાશ થાય છે, પણ દ્રવ્યને નાશ થતું નથી, એ તે આ વિશ્વમાં કોઈને કંઈ સ્વરૂપે વિદ્યમાન હોય જ છે. એટલે તેના પરથી ભૂતકાલીન તથા ભવિષ્યકાલીન સ્થિતિનાં દર્શન કરી શકાય. ખાણમાંથી નીકળેલા એક પત્થર જુદા જુદા અનેક હાથમાંથી પસાર થઈને “સાઈકમેટ્રી' જાણનાર પાસે આવ્યો હોય તે એ તેને કપાળે અડાડીને કહી શકે છે કે આ પત્થર અમુક ખાણમાંથી નીકળે છે, તેને અમુક વ્યક્તિએ કાઢ્યો છે, તેની પાસેથી અમુક અમુક પાસે આવ્યા છે, વગેરે. આમાંની બધી વ્યક્તિએ વિદ્યમાન હોય છે, એવું નથી. ઘણી મરી પરવારી હોય છે, છતાં સાઈકેમેટ્રીસ્ટ તેના નામે કહે છે. તેનું વર્ણન કરે છે અને તે ખરૂં હોય છે.
રાવણ એક નીતિમાન રાજા હતા. તેને ફક્ત સીતા તરફ જ રાગ જ હતો. તે સિવાય કોઈ પરસ્ત્રી તર્ગ્યુ તેણે ઊંચી આંખે જોયું ન હતું. એક દિવસ તેણે રાજયના નિમિત્તિયાને
તિષીને બોલાવીને પૂછયું કે મારું મરણ કયારે–કેમ છે?”
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૧૪
આત્મતત્વવિચાર નિમિત્તિયાએ ગ્રહદશા જોઈ બરાબર ગણતરી કરીને કહ્યું કે “ભવિષ્યમાં થનાર દશરથ રાજાના પુત્રો બળદેવ અને વાસુદેવ દ્વારા અને જનકરાજાની પુત્રી સીતાનાં નિમિત્તે તમારું મૃત્યુ થશે” આ વ્યક્તિએ તે વખતે જગતમાં વિદ્યમાન ન હતી, છતાં નિમિત્તિયાએ એ વાત કરી અને આપણે જાણીએ છીએ કે તે ખરી પડી.
નિમિત્તિયાઓ આ પ્રમાણે ચોકકસ ભવિષ્ય ભાખી શકતા, કારણ કે ભાવીના આ બનાવ તેમનાં અંતરચક્ષુ સમક્ષ ખડાં થતાં, તે પછી તેના કરતાં અનેકગણુ શક્તિશાળી કેવળજ્ઞાનીનાં અંતરચક્ષુ સમક્ષ એ બધું ખડું કેમ ન થાય એ વસ્તુને તે યથાર્થરૂપે કેમ ન જાણી શકે?
આપણે માણસોને જુદા જુદા વિષયમાં નિષ્ણુત જોઈએ છીએ. કોઈ વ્યાકરણમાં નિષ્ણાત, કેઈ કાવ્યમાં નિષ્ણાત, કેઈ ઇતિહાસમાં નિષ્ણાત, કઈ ભૂળમાં નિષ્ણાત, કઈ તત્વજ્ઞાનમાં નિષ્ણાત, તે કઈ વિજ્ઞાનમાં નિષ્ણાત. સામાન્ય મનુષ્યની અપેક્ષાએ તેમનું આ જ્ઞાન ઘણું જ ઉચ્ચ કોટિનું હોય છે. વળી એવા પણ પ્રભાવશાળી માણસો જોવામાં આવે છે કે જે સેંકડો લોકો એક વાર સાંભળીને યાદ રાખી લે અને બરાબર બેલી બતાવે. એટલે આત્માની જ્ઞાનશક્તિ અગાધ છે. આ શક્તિ જ્યારે ચરમ સીમાએ પહોંચે ત્યારે સર્વ વસ્તુઓના સર્વ ભા કેમ ન જાણી શકે?
અનુભવ પણ સર્વજ્ઞતાને મંજુર રાખે છે.
તમે મેમેરીઝમ કરનાર માણસોને જોયા હશે. જેને મેમેરાઈઝ કરવામાં આવે છે, તેની આંખે પાટા બાંધી દેવામાં
Page #260
--------------------------------------------------------------------------
________________
સવ જ્ઞતા
૨૧૫
આવે છે, અથવા તેના આખા શરીર પર કાળુ જાડુ કપડું' આઢાડી દેવામાં આવે છે. પછી મેસ્મેરીઝમ કરનારા પેાતાના હાથમાં કાઈ ચાપડી લે અને તેના પર મીટ માંડે કે પેલા મેમેરાઇઝ થયેલા મનુષ્ય તે કડકડાટ ખાલી જાય છે અથવા કાઈ માણુમ્ર રસ્તેથી પસાર થતા હાય તેના તકે મેસ્મેરિઝમ કરનારા આંગળી કરીને પૂછે તે પેલા તેનું યથાર્થ વર્ણન કરી જાય છે. કેવલજ્ઞાન ન હોવાના તર્ક કરનારને અમે પૂછીએ છીએ કે જ્યારે એક મનુષ્યની આંખેા બધ હોય છે અને તેના ઉપર કપડુ..ઢાંકેલું હોય છે, ત્યારે તે મનુષ્ય આ બધું શી રીતે જોઇ શકે છે?' આ પરથી એટલું સમજી શકાય છે કે આંખા વિના પણ જોઈ શકાય છે અને તે જોનારા બીજો કાઈ નહિ પશુ આત્મા છે.
"
હીમ્નેટીઝમની અવસ્થામાં મનુષ્ય બેહોશ હાય છે, છતાં તેની આગળ મૂકવામાં આવેલાં પુસ્તકમાંથી તે હીપ્નોટીઝમ કરનાર ધારેલું પાનું કાઢે છે અને તેમાંના ધારેલા પરિચ્છે વાંચી જાય છે અને કાગળ પર લખી પણ આપે છે. ખૂબીની
× પેાલ બ્રન્ટન પીએચ. ડી. કે જે જગતના એક મહાન લેખક છે અને જેણે દુનિયાનાં અનેક ભાગમાં સંશાધન કરીને અઘ્યા– વિદ્યા ઉપર પુસ્તકો લખ્યાં છે, તેણે ‘A searoh in secret Egypt–ગુપ્ત ઇજિપ્તમાં શોધખેાળ ' નામનાં અતિ વખણાયેલાં પુસ્તકમાં પૃષ્ઠ ૯૭ થી શરૂ કરીને હીપ્નેાટીઝમનાં અદ્ભુત પ્રયાગા કરી બતાવનાર મેાંશ્યર એડવર્ડ એડીઝનું જે વર્ષોંન કર્યું છે, તે આ વિષયમાં ‘પ્રમાણુરૂપ છે. આવૃત્તિ ૧૬ મી પૃ. ૧૦૦ ઉપર આ રીતે લખી આપેલી પક્તિઓનું ચિત્ર પણ આપેલુ છે.
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૧૨
આત્મતત્વવિચાર
વાત તો એ છે કે આ પુસ્તક તેમણે અગાઉ કદી જોયેલું હેતું નથી. | મુંબઈમાં વસતા અધ્યાત્મવિશારદ ડો. મુળશંકર હીરજીભાઈ વ્યાસ અહીં બેઠાં સેંકડો માઈલ દૂરની વસ્તુ જેઈને તેનું વર્ણન કરી શકે છે. તેમણે સં. ૨૦૧૫ની સાલમાં સુંદર બાઈ હેલમાં જૈન સાહિત્ય પ્રકાશનમંદિર તરફથી જાએલા શિક્ષાસ્મૃતિ-સમારોહ પ્રસંગે આંખે પાટા બાંધીને અનેક વસ્તુનાં નામ કહી આપ્યાં હતાં, તથા જુદી જુદી ભાષાનાંપુસ્તકોનાં નામ પણ કહી આપ્યાં હતાં. તેમની આંખો પ્રથમ બંધ કરાવીને ઉપર રૂના મોટા પિલ મૂકવામાં આવ્યા હતા, પછી રૂમાલ કસીને બાંધવામાં આવ્યું હતું, ત્યાર બાદ આઠવડું ખાદીનું કપડું બાંધવામાં આવ્યું હતું, એટલે પાટામાં કોઈ ગફલત હોવાની શંકાને સ્થાન નથી. જ્યારે તેઓ કબાટમાં રહેલી, ભયમાં રહેલી, પાણીમાં રહેલી અને સેંકડો માઈલ દૂર રહેતી વસ્તુ કહી શકે છે, ત્યારે આપણને આત્માની ગમે તેટલી દૂર રહેલી વસ્તુ જેવા જાણવાની શક્તિ વિષે ખાતરી થાય છે.
થોડા વખત પહેલાં મુંબઈ સમાચાર સાપ્તાહિકમાં શ્રી ગિરિશચંદ્ર વનવાસીએ “માનવી ભૂત, ભવિષ્ય અને વર્તમાન
* આ સમારોહ જૈન શિક્ષાવલીની પ્રથમ શ્રેણીનાં પ્રકાશનનિમિત્ત સં. ૨૦૧૫ ના મહા વદિ ૧૩ ના દિવસે શ્રી મંગલદાસ પકવાસાનાં અધ્યક્ષસ્થાને ઉજવાયો હતો અને તેમાં મુંબઈના અનેક ધીમાન-શ્રીમાને હાજર હતા. તેમની સમક્ષ આ પ્રયોગ કરવામાં આવ્યા હતા,
Page #262
--------------------------------------------------------------------------
________________
સર્વજ્ઞતા
૨૧૭
જાણી શકે છે.” એ એક લેખ પ્રગટ કર્યો હતો. તેમાં જે હકીકત જણાવી છે તે, ધ્યાનમાં લેવા જેવી છે. તેઓ એ મનનીય લેખમાં જણાવે છે કેમાનવી ભૂત ભવિષ્ય અને વર્તમાન જાણી શકે છે?
આપણે અનેક ધાર્મિક પુરાણ-કથાઓમાં આપણે મહાન ઋષિમુનિઓને ભૂત, ભવિષ્ય અને વર્તમાન બતાવનાર તરીકે વાંચીએ છીએ અને હજી પણ તેવા સંત-મહાત્માઓ આપણા ભારતમાં છે કે જેઓ હિમાલય, ગિરનાર વગેરે પહાડોની ગુફાઓમાં વાસ કરે છે અને પોતાની દયેય-સાધનામાં મગ્ન રહે છે. તે સંત-મહાત્માઓ કોઈ કોઈને મળે છે અને તેમની વાત સાંભળી આપણે વિચારમાં પડી જઈએ છીએ કે શું સાચે જ માનવી ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણી શકે છે? હા, એ વાત સાચી જ છે.
ઘણા માણસે કહે છે, ભૂત, ભવિષ્ય અને વર્તમાન માનવીએ જાણી શકવાની વાત વાહિયાત અને એક જાતને દંભ છે. આપણા ભારતીય ઋષિ-મુનિઓની મહત્તા વધારવા માટે આવી અફવાઓ ઉડાડવામાં આવે છે. બાકી જે માનવી ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણી શકતે હેય તે દુનિયામાં જે અશાંતિ છે, તે તરત જ દૂર થઈ જાય, વગેરે મને તેમનાં અજ્ઞાન ઉપર હસવું આવે છે અને દુખ થાય છે.
આજે પણ હેલાંડમાં આ એક માનવી વસે છે. તેનું નામ છે પિટર હરકોસ. તે ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણી
Page #263
--------------------------------------------------------------------------
________________
આત્મતત્ત્વવિચાર
(ઇંગ્લાંડના) સ્કોટલેંડ યાર્ડના એક પેાલીષ્ઠ અધિકારીએ આ વાત સાંભળી અને તે શકિત બનતા આશ્ચય પામ્યા. તેને અને તેના સહકાર્યકર્તાઓને આ અંગે ખાતરી કરવા વિચાર થયા. અને તેમણે પિટરને તેડુ' માકલ્યું.
ઈ. સ. ૧૯૫૧ની નાતાલના તહેવારા હતા. તે વખતે સ્કોટલેંડ યાડૅ ની પેાલીસનું તેડુ' આવતાં પિટર વિચારમાં પડ્યો, પણ તે બહાર આવ્યે, પેાલીસ અધિકારીએ પિટરને આવકાર આપતાં કહ્યું: · મિ. પિટર ! અમે સાંભળ્યું છે, કે આપ ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણી શકા છે, એ વાત સાચી છે? જી.......' પિટરે નમ્રતાપૂર્વક માથું નમાવતાં કહ્યુ, અને પિટર એ પેાલીસ અધિકારીની ખુરસીમાં ગેાઠવાયા.
6
6
એમ? આપ ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણી શકા છે ?' અધિકારીએ આશ્ચય પૂર્વક પૂછ્યું..
· જી........હાલાંડવાસી બધાય આ હકીકતથી વાકેફ છે.’ પિટરે હસીને કહ્યુ.
૨૧૮
તા આપ આપની શક્તિ અમને બતાવશે? અમને મદદ કરશે! ?' પેલીસ અધિકારીએ પૂછ્યું,
,
‘ કહા, ’પિટરે ટ્રે’કમાં જ જવાબ આપ્યા.
6
વેસ્ટ મિનસ્ટર અએમાંથી રાજ્યાભિષેકની એક મહુ મૂલ્યવાન ચીજ ચારાઈ ગઈ છે. તેની શેાધમાં આપ અમને મદદ કરશેા તે અહેસાન ભૂલાશે નહિ અને આપની એ અદ્ભુત શક્તિની અમને પ્રતીતિ પણ થશે.' પેાલીસ અધિ કારીએ કહ્યુ.
Page #264
--------------------------------------------------------------------------
________________
સર્વજ્ઞતા
અવશ્ય, આપને મદદ-સહકાર આપીશ ?
તે ચાલે લંડન...” પિલીસ અધિકારીએ કહ્યું, ' “હું તૈયાર જ છું.”
અને પિોલીસ અધિકારી સાથે પિટર એરોપ્લેનમાં લંડન આવ્યો. હવાઈમથકે લંડનના પોલીસ અધિકારીએ પિટરનું આશ્ચર્યપૂર્વક બહુમાન કર્યું. પિટરને તરત જ વેસ્ટ મિનિસ્ટર અબેમાં લાવવામાં આવ્યું. .
પિટર આવવાની જાણ થતાં કેટલાય લંડનવાસી પ્રેક્ષકો પિટરને જોવા ઉમટી પડ્યા. પોલીસે પ્રેક્ષકોને દૂર કર્યા અને વેસ્ટ મિસ્ટર અબેના દરવાજા બંધ કર્યા.
આપ શાંતિપૂર્વક બધું જોયા કરજે અને હું જે કહું તેની નોંધ કરજે. કેઈપણ બાલશે નહિ અને શાંતિનો ભંગ કરશો નહિ, એવી મારી વિનંતિ છે; પિટરે કહ્યું.
અને બધા જ પોલીસ અધિકારીએ–સી. આઈ. ડી. (લંડન) ઓફિસરે આશ્ચર્ય પામતાં પિટરની કાર્યવાહી જેતા જ રહ્યા. - પાંચેક મિનિટમાં શાંતિભર્યું વાતાવરણ છવાઈ ગયું. પિટર બેઠે ઘુંટણભર રાજ્યાભિષેકના સિંહાસન સામે. અને તે ધ્યાનસ્થ બની ગયા, જાણે કોઈ ભારતીય ગી!
ડીક ક્ષણે વહી ગયા પછી પિટરે બોલવું શરૂ કર્યું.
ચોરી પાંચ માણસેએ કરી છે.' સી. આઈ. ડી. એફિ. સરે ડાયરીમાં નેધ કરી.
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૨૦
આત્મતત્ત્વવિચાર
૮ એક એ અંદર આવ્યા છે અને બાકીના બહાર ચાકી કરતા હતા.' પિટરે મઢ સ્વરે કહ્યુ. તેની આંખેા ખંધ હતી, શ્વાસ ધીમા અને મંઢ ચાલતા હતા. સી. આઈ. ડી. એક્િ સરે તેની પણ નધ કરી લીધી.
પિટર મલતા બંધ થયા, થાડીવાર મૌન રહ્યો અને પાછા તે મેલ્યાઃ ૮ ચારીમાં મટરના ઉપયાગ કરવામાં આવેલ.’ તે માટરની લાયસન્સ પ્લેટના આંકડા પિટરે કહ્યા અને તે પાછે! થેાડીવાર મૌન રહ્યો.
<
લેામ્બર કૅમ્સ સ્ટ્રીટ' પિટરે કહ્યુ અને તે ભાગનું ચિત્ર પણ બતાવ્યું. પિટરના એક એક શબ્દ પેાલીસ અશ્વિકારીએ આશ્ચય મુગ્ધ બનતા જતા હતા. તેણે જે સ્ટ્રીટનુ નામ આપ્યું અને ચિત્ર ખતાવ્યુ. તે ખરાખર હતુ અને પિટર યારે ય આ પહેલાં ઇંગ્લાંડ આવ્યા ન હતા!
તમારી પાસે ચારી કરનાર ડાકુઓની કાઈ ચીજ છે?' પિટરે પેાલીસ અધિકારીઓને પૂછ્યું.
‘હા, આ કાશ છે. તેનાથી ડાકુઓએ તાળુ તાડયું છે.’ પેાલીસ અધિકારીએ કાશ પિટર સામે રજૂ કરતાં કહ્યું.
પિટરે કાશને જોઈ અને કાશ ઉપાડી પાછે. ધ્યાનસ્થ અન્યા. પાંચેક મિનિટ એમ જ પસાર થયા પછી પિટર આંખા ખેાલતાં આવ્યા કે ચાલે! મારી સાથે, ’
"
• કઈ તરફ ? ” પેાલીસ અધિકારીએ પૂછ્યું,
Page #266
--------------------------------------------------------------------------
________________
મુળજ્ઞતા
૨૨૧
‘ ગ્રીનલેનમાં’ પિટરે કહ્યુ, અને તેઓ બધા એક મેટરમાં ચડી બેઠા. થાડીવાર માટર ગ્રીનલેનમાં આવી પહોંચી.
‘સામે લુહારની દુકાન છે, ત્યાંથી પેલા ચારાએ આ કાશ ખરીદી છે.’ પિટરે કહ્યું અને પાછા તેઓ વેસ્ટ મીનસ્ટર
અમમાં આવ્યાં.
લુ'ની ચીજ પહેલાં લ'ડનમાં જ ખપાવેલી, પણ પછી ગ્લાસગા લઇ ગયેલ છે ?' પિટરે કહ્યુ.
અને પેલીસે, સી. આઈ. ડી. કામે વળગી ગયા. પિટરે કહેતી હકીકત સત્ય જ હતી. આખરે ગુન્હેગારો પકડાયા અને પિટરને પ્રસિદ્ધિ મળી. લંડનના પત્રામાં તેના ફાટાઆ અને પરિચય છપાયા.
આવા જ એક બીજો પ્રસ`ગ પેરીસના છે. ઈ. સ. ૧૯૫૨માં પેરીસના એક લત્તામાં જૂનાં મકાનમાં જૂના સામાન વેચવાની દુકાન હતી તેમાં ભેદી ખૂન થયુ. ખૂનીએ ખૂન કરીને શબ શુમ કર્યું હતું.
પેરીસની પેાલીસને ખૂન થયાની જાણ થતાં તે ઘટનાસ્થળે આવી અને તેની કાર્યવાહી શરૂ કરી. ખૂનીને પકડવા માટે પોલીસે તે મકાનના માણસાના અને આજીમાજીમાં રહેતા પાડાશીઓનાં નિવેદના લીધાં પણ ન ખૂની મળ્યા કે ન ખૂન થયેલ વ્યક્તિનું શુખ મળ્યું. ખૂનની જગ્યાની આસપાસ સી આઈ. ડી. અને પેાલીસા સાદા વેશમાં ફર્યો કરતા હતા, પણ કંઈ પણ જાણવા મળતુ' ન હતું.
Page #267
--------------------------------------------------------------------------
________________
આત્મતત્ત્વવિચાર
પેરીસની પેાલીસે કમર કસી ખૂબ દૉડધામ કરી શક પડતી વ્યક્તિઓને પકડી, ચૌદમા રત્નના પરચા પણ બતાવ્યા, ખૂબ સમજાવ્યા, પશુ પેાલીસની એ ષધીય મહેનત વ્ય ગઇ. ખૂન થયાને એક સપ્તાહ....બીજી' સપ્તાહ....ત્રીજી' સપ્તાહ વ્યતીત થયું.
૨
વત માનપત્રા પેરીસની પેાલીસની કડક ટીકા કરતાં હતાં ત્યારે પેાલીસા આમતેમ દોડધામ કરી વ્યથ પશીના પાડતાં હતાં. ખૂની પકડાતા ન હતા, શત્ર હાથ લાગતું ન હતુ.
ખૂન થયાને ચાથું સપ્તાહ, પાંચમું સપ્તાહ; ' સપ્તાહ પસાર થયું. પેરીસના પોલીસ અધિકારીએ માથે હાથ દઇને બેઠા ! સી. આઈ. ડી.એએ કપાળ ફૂટયુ' ત્યાં એક પેાલીસ અધિકારી કૂદકા મારીને ઊભા થયા ગયા વર્ષમાં લડનમાં રાજ્યાભિષેકની ચારાયેલી ચીજના ગુન્હેગારો મેળવી આપનાર ભવિષ્યવક્તા પિટર યાદ આવ્યા. અને તે હષ'માં નાચી ઉઠયા પિટરને લૂક ઢાલ કર્યાં. અનેલ ઘટનાની જાણ કરી અને પેરીસ મેલાન્યા. ઘેાડા જ વખતમાં પિટર પેરીસ પોલીસ અધિકારી સામે હાજર થયે. તેણે વિસ્તૃત હકીકત માગી અને પેાલીસ અધિકારીઓએ તે પૂરી પાડી, પિટર સ્થળ જોવા માગ્યું અને જે વ્યક્તિનું ખૂન થયું હતુ. તેના ફાટા જોવા માગ્યો. પેાલીસ અધિકારીઓએ મૃત વ્યક્તિના ફાટા આપ્યા.
પિટર તે ફાટા સામે ધ્યાનસ્થ ખની જોઈ રહ્યો. ખાદ ખેલ્યા ‘મારી સાથે ચાલેા. ' અને પિટર ચાલતે થયા,
Page #268
--------------------------------------------------------------------------
________________
સર્વતા
પેરી સની ઊંચાં ઊંચાં મકાનો અને શેરીઓ વટાવતે તે જૂના મકાન પાસે આવીને ઊભો રહ્યો. પોલીસ અધિકારીઓ તેની સાથે હતા. તેઓ આશ્ચર્યમુગ્ધ બની ગયા. તે મકાનમાં આગળ વધ્યા. પિોલીસ અધિકારીઓએ તેને ઘટનાસ્થળ બતાવ્યું. “ખૂન અહીં થયું નથી ” પિટરે કહ્યું.
શું કહે છે, મિ. પિટર?” પોલીસ અધિકારીથી પૂછાઈ ગયું. “આ ઘટનાસ્થળના પૂરાવા કહે છે ખૂન અહીં જ થયું છે!”
“તમારા પૂરાવા કહેતા હશે. તમે આ મકાનનું ખૂબ ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું છે?” પિટરે પૂછ્યું.
હા. મકાનને એક પણ ખૂણે અને એક પણ દિવાલ ખૂબ જ નિરીક્ષણ પૂર્વક જોયા વિના મૂક્યા નથી. પોલીસ
અધિકારીએ કહ્યું. - આ મકાનમાં ભૂગર્ભ છે. નીચે એક ઓરડો છે.”
“શું કહે છે? શું આ વાત શક્ય હોઈ શકે? આશ્ચર્ય! મી. પિટર! ભ્રમ તે નથી ને?” પિોલીસ અધિકારીએ પૂછયું.
આ” પિટરે કહ્યું અને તેણે એક જગાએ બૂટની એડી દબાવી કે સામે ભૂગર્ભમાં રહેલા એારડાનું દ્વાર ખુલી ગયું અને તે ભૂગર્ભમાં ઉતર્યો. ભૂગર્ભના ઓરડામાં એક ખૂણે બતાવ્યો. “અહીં ખૂન થયેલ વ્યક્તિનું શબ છે,” પિટરે કહ્યું. અને પોલીસોએ તે સ્થળ તરત જ ખેદયું તો મરનાર વ્યક્તિનું શબ મળી આવ્યું. પછી પિટરે ત્યાં ઊભા ઊભા જ
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૨૪
આત્મતરવવિચાર
તેનું ખૂન કરનાર એક સ્ત્રી અને બે પુરુષોનાં નામ આપ્યાં. પિોલીસને તેમાંની એક વ્યક્તિનાં રહેઠાણની તે ખબર હતી. આ રીતે પિોલીસે પિટરની અદભુત શક્તિની મદદથી એક મુકેલ અને મુંઝવણભર્યો ગુન્હ પકડ.
આ બંને કિસ્સાઓ ભૂતકાળના જોયા. હવે તેની ભવિષ્યકથનની શક્તિને એક કિસ્સે જોઈએ.
પેરિસમાં એક “લીબોરેગેટ' નામના પરામાં વસતાં અને એક સારો ઉદ્યોગ ધરાવતા વહેપારીએ પિટરને બોલાવ્યો. પિટર વહેપારીએ આપેલા સમયે તેનાં કારખાને-ઓફિસે મળ્યો. એ વખતે તે વેપારીને કાર્બોનિક ગેસની બાટલીમાં ભરવાને એક ન ઉઘોગ શરૂ કરવાનો વિચાર હતા. તેના માટે જ વહેપારીએ પિટરને બોલાવ્યું હતું.
વહેપારી અને પિટર એક બીજાને જરા પણ ઓળખતા ન હતા, તેમ વહેપારીનું કારખાનું પણ પિટરે કયારેય જોયું ન હતું. તેમ તેના કારખાનામાં રહેલાં આધુનિક મશીને પણ જોયા ન હતાં.
વહેપારી, મેનેજર, કારખાનાને મિકેનિક અને પિટર ફરતાં ફરતાં એક પછી એક મશીન જોતાં જાય છે. એવામાં પિટર એક મશીન પર હાથ મૂકતાં ન્યો અને બે :
આ મશીન નહિ ચાલે અને તમને ખૂબ જ મુશ્કેલીમાં મૂકશે.” | મેનેજર પિટરની વાત સાંભળી ઉપેક્ષાપૂર્વક હસ્યો અને બોલ્યા: ‘મિ. પિટર! તમે કેવી વાત કરો છો ? આ મશીન તદ્દન નવું છે, કેમ કામ નહિ આપે?”
Page #270
--------------------------------------------------------------------------
________________
સવ શતા
૨૨૫
:
કામ નહિ આાપે એ વાત ચાક્કસ છે' પિટરે કહ્યુ, અને તેઓ આગળ ચાલ્યા.
"
એક દિવસ પિટરનાં ઘરે ફાન આવ્યાઃ મિ. પિટર ! આપે કહેલ હકીકત સપૂર્ણ સત્ય ઠરી છે. આજે અમે એ મશીનને ચાલુ કરવાની ખૂબ મહેનત કરી, પણ તેણે આખરે કામ ન આપ્યું.
પિટર કાઈ મિકેનિક નથી, છતાંય તે મશીનના દોષા જોઈ શકે છે. એ રસાયણુશાસ્ત્રી નથી છતાં રસાયણની ફ઼ામ્યું. લાઓને જાણી શકે છે. આ અદ્ભુત શક્તિનાં કારણે તે જાણીતી રેડિયા-ટેલીવીઝન નિર્માણ સસ્થા ફીલીપ્સ – નીમાં ભારે પગારે જોડાઈ ગયા છે.
પિટર પહેલાં તે સાધારણ-સામાન્ય મજૂર હતા. તે મકાનાને રગવાનું કામ કરતા હતા અને સાદાઈભયું" સામાન્ય માનવીનું જીવન જીવતા હતા. ઈ. મ. ૧૯૩૪માં એક ઊંચા મકાનની મારીને રંગતા હતા. તે ખારી જમીનથી ૪૦-૪૫ ફુટ ઊંચી હતી. તેને રંગ કરતાં કરતાં તેના પગ લપસ્યા અને એક ચીસ નીકળતાં જ તે સીધા જમીન પર પટકાયે, તેનાં માથામાં સખ્ત વાગ્યું. ખૂબ જ લેાહી વહી ગયુ અને તે બેભાન અની ગયા. તેને એમ્બ્યુલન્સમાં નાખી હૉસ્પીટલમાં લાવવામાં આન્યા.
પિટરને ભાનમાં લાવવાના ડૉક્ટરી ઉપચારા શરૂ થયા. પણ તે ભાનમાં ન આવ્યેા. અઠવાડિયા સુધી મેહાશ રહ્યો. એક દિવસ તે હેાશમાં આવ્યેા, જાગૃત થયા અને સાથે સૂતેલુ* ભાગ્ય પણ જાગૃત મન્યુ'! તેને ભૂત, ભવિષ્ય અને વર્તમાન
૧૫
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૨૬
આત્મતરવવિચાર
AA
જાણવાની અદ્દભુત શક્તિ મળી ગઈ હતી ! એ અદ્ભુત શકિતના કારણે તે બધું અદશ્ય જોવા માંડયો. પિટરને પણ આશ્ચર્ય થયું કે આ બધું શી રીતે જોઈ શકાય છે?”
આવાં જ્ઞાનને આપણે વિર્ભાગજ્ઞાનના પ્રકાર તરીકે વર્ણવી શકીએ. કયા કારણે તે ઉત્પન્ન થયું, તે કદાચ કહી શકીએ નહિ. તેનું કારણ ગમે તે હો, પણ આવા બનાવે પુરવાર કરે છે કે આત્મામાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળને જાણવા-જવાની શક્તિ છે, તેથી સર્વજ્ઞતા એ સિદ્ધ વસ્તુ છે. તેમાં કોઈએ કશી શંકા કરવાનું કારણ નથી.
સર્વજ્ઞતાથી જગતને થત મહાન લાભ,
પરમ પુરુષ આવું જ્ઞાન મેળવીને જગતને કલ્યાણને સાચે માર્ગ બતાવે છે. તે સાચા માર્ગને મેળવીને જગતના ક્રોડા જ પિતાનું કલ્યાણ કરે છે અને હંમેશને માટે પરમ સુખી થાય છે. આવા પરમ મહર્ષિઓનું જીવન, જ્ઞાન અને ચર્ચા જગતના તમામ આત્માઓનાં હિતને માટે હોય છે, આવા મહાન પુરુષે દુન્યવી પદાર્થોના પોષણમાં પડતા નથી, પરંતુ સાચો માર્ગ બતાવે છે.
* સર્વજ્ઞતાની સિદ્ધિ કરનારા અનેક ગ્રંથે અને ગ્રંથાધિકાર જૈન શ્રતમાં મેજુદ છે. શ્રી હરિભદ્રસૂરિની સર્વસિદ્ધિ, નંદિસૂત્રની વ્યાખ્યામાં શ્રી મલયગિરિ મહારાજે કરેલું સર્વિસિદ્ધિનું નિરૂપણ, સન્મતિતકની નિવૃત્તિમાં શ્રી અભયદેવસૂરિએ રચેલે સર્વજ્ઞતાવાદ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિએ પ્રમાણુમીમાંસામાં કરેલી સર્વજ્ઞસિદ્ધિ વગેરે આ વિષયમાં ખાસ જોવા લાયક છે.
Page #272
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન ખાસું
આત્મજ્ઞાન કયારે થાય ?
barodotulat
મહાનુભાવે !
વ્યાખ્યાનનાં પ્રારંભે આપણે શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનુ અભિવાદન કરીએ, કારણ કે તેમાં ઉંડુ. અધ્યાત્મજ્ઞાન ભરેલું છે. તેનાં છત્રીસમાં અધ્યયને આપણને અલ્પસ‘સારી આત્મ'નું સ્વરૂપ સમજાવ્યું છે અને આત્મા સંખ'ધી વિશેષ વિચાર કરવાની પ્રેરણા આપી છે.
"
આત્મજ્ઞાન કયારે થાય?' એ માજ વિસ્તારથી સમજા વવું છે. જો આ વસ્તુ ખરાબર સમજાશે, તા મેડાપાર છે, નહિ તે। હાલત કફોડી સમજજો જીવનની સાચી કમાણી શું? આત્મજ્ઞાન કે રૂપિયા! જો આત્મજ્ઞાન હશે તેા પાપથી ખચી શકશા, પુણ્ય ઉપાર્જન કરી શકશે। અને સયમના માગે સંચરી મેાક્ષની સાધના કરી શકશેા. રૂપિયા તમને શું મદદ કરવાના? જે ઉદારતાથી એના સદુપયોગ કરશેા તા પુછ્ય મળશે પણ એ ઉદારતાયે આત્મજ્ઞાન વિના ઘેાડી જ ઉદ્ભવવાની ?
આત્મજ્ઞાન કયાંથી મળે ?
તમારે શાક લેવું હાય તા કાછિયા પાસે જાઓ છે, અનાજ લેવું હાય તા દાણાવાળા પાસે જાએ છે, કરિયાણુ લેવાં હોય તે ગાંધી પાસે જાઓ છે, કાપડ લેવુ' હાય તા
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૨૮
આત્મતત્ત્વવિચાર
કાપડિયા પાસે જાઓ છે અને ઘરેણાં લેવાં હોય તેા સેાની કે ઝવેરી પાસે જામે છે, તેમ આત્મજ્ઞાન લેવુ. હાય તા સદ્ગુરુ પાસે જવું જોઇએ. આત્મજ્ઞાનના વેપારી-આત્મજ્ઞાનના પ્રકાશ કરનારા, આત્મજ્ઞાનને આપનાર સદ્ગુરુ છે. એ માલ તેમના સિવાય ખીજા કાઈ પાસેથી મળી શકશે નહિ. તમે કાછિયાની દુકાને જઇને કાપડના તાકા માગેા કે દાણાવાળાની દુકાને જઈ હીરાના હાર માગે તા કયાંથી મળે? જે વસ્તુ જ્યાંથી મળતી હોય, ત્યાં જ મળી શકે. એટલે તમારે એ વસ્તુ લેવા ત્યાં જ જવુ જોઇએ.
સદ્ગુરુ શબ્દના પ્રયોગ કર્યો છે, તે લક્ષમાં રાખજો. ગમે તેવા ગુરુ તમને આત્મજ્ઞાન આપી શકશે નહિ. જો કોઈ કુગુરુના પનારે પડ્યા તા ધનમાલ ધૂતી લેશે અને તમારૂ મગજ ભમાવી દેશે. બહારના ડાળદમામથી જશયે લેાભાશેા નહિ. જો લેાભાયા તા પેલા વાંઝણી ગાયને ખરીદનારના જેવા હાલ થશે.
વાંઝણી ગાયને ખરીદનારનું દૃષ્ટાંત.
એક મનુષ્ય ખૂબ ભાળેા હતા. તે બિમાર પડતાં વૈદ્યોએ એવી સલાહ આપી કે ‘તમારે માત્ર ગાયના દૂધ ઉપર જ રહેવું.' ગાયનું દૂધ હલકું અને પાચક છે તથા ખળ-બુદ્ધિને વધારનારૂ છે.
માત્ર ગાયના દૂધ ઉપર જ રહેવુ' હાય તા રાજનું છસાત શેર દૂધ જોઇએ. તેથી પેલા ભેાળા મનુષ્યે એક ગાય ખરીદી લેવાના વિચાર કર્યાં. તે ઢાર-બજારમાં ગયા અને ગાયાના વિભાગમાં પહોંચ્યા. ત્યાં અનેક જાતની ગાયા
Page #274
--------------------------------------------------------------------------
________________
આત્મજ્ઞાન કયારે થાય ?
૨૨૯
ઊભેલી હતી. કેટલીક રાતી, કેટલીક પીળી, કેટલીક કાળી કેટલીક કાખરી તેા કેટલીક ધાળી, તેમાં કેટલીક ગાયા દુઃખની હતી, કેટલીક મધ્યમ હતી અને કેટલીક રુષ્ટપુષ્ટ હતી. તેમાં એક રુષ્ટપુષ્ટ ગાયના ગળે ઘટ માંધેલા હતા. આ જોઇને પેલાએ વિચાર કર્યો કે બીજી કાઈ ગાયનાં ગળે ઘટ માંધેલા નથી અને આ ગાયનાં ગળે ઘટ બાંધેલેા છે, માટે તે જ મધામાં સારી હોવી જોઈએ. વળી શરીરે રુષ્ટપુષ્ટ છે, એટલે તે બીજી ગાયા કરતાં વધારે દૂધ આપતી હશે.'
"
આ રીતે તેનું મન માન્યું, એટલે વિશેષ પૂછપરછ કરી નહિ, ગાય વેચનારે માગ્યા તેટલા રૂપિયા ગણી આપ્યા અને ગાયને ઘરે લાવ્યેા. તેની ઘરવાળી ચતુર હતી. તેણે આ ગાયને જોતાં જ પૂછ્યું કે આ ગાયને કેટલાં વેતર થયાં છે ? ' પેલાએ કહ્યું ‘એ તા મેં પૂછ્યું નથી.' સ્ત્રીએ ફરી પૂછ્યું, ‘એ દૂધ કેટલુ' આપે છે?' પેલાએ કહ્યું; ‘એ પણ મે પૂછ્યું નથી,’ તેા શુ' એને દોહીને લીધી છે?’ સ્ત્રીએ નવા પ્રશ્ન કોં પેલાએ કહ્યું: ‘ના, એને મેં દાહી પણ નથી.' ત્યારે એનું આઉ તપાસુ છે ? ' તેના ઉત્તર પણ પેલાએ ના માં જ આપ્યા. છેવટે સ્રીએ પૂછ્યું કે તે તમે આ ગાયને શી રીતે ખરીદી ?' પેલાએ કહ્યું કે બધી ગાયામાં એ રુષ્ટપુષ્ટ હતી અને ગળામાં સુદર ઘટ માંધેલા હતા, એટલે મે' જાણ્યુ કે
6
આ ગાય બધામાં સારી છે અને ખૂબ દૂધ દેતી હશે. એટલે માં માગ્યા પૈસા આપીને તેને ખરીી લીધી.' સ્ત્રીએ કહ્યું: ‘એ બધા પૈસા પાણીમાં ગયા. આ ગાય તે પાંકણુ
ܕ
Page #275
--------------------------------------------------------------------------
________________
આત્મતત્વવિચાર
(વાંઝણ) છે. તે જરા પણ દૂધ આપશે નહિ.”
આ સાંભળીને પેલે ભોળ મનુષ્ય વિચારમાં પડી ગયે. હવે શું કરવું? તે ડીવારે બોલ્યા કે “વાત જો એમ હોય તે આ ગાય આપણે બીજાને વેચી દઈશું.' સ્ત્રીએ કહ્યું: “પણ તમારા જેવાં હૈયાકુટા બીજા કોણ હશે કે જે ગાયને આ રીતે વગર તપાયે લેશે? એટલે આટલેથી જ સયું.'
તાત્પર્ય કે એ ગાય પેલાને માથે પડી અને બધા પૈસાનું પાણ થયું. - આ શાસ્ત્રીય દષ્ટાંત છે અને શાસ્ત્રીય દષ્ટાંત ઘણા ધાર્મિક હોય છે. જુદા જુદા રંગની ગાયો તે જુદા જુદા વેશવાળા ગુરુએ સમજવા. તેમાં પાતળાપણું, મધ્યમપણું અને રુછપુષ્ટ પણું ત્યાગ અને તપશ્ચર્યા અંગે સમજવું. જે ગુરુ આત્માની ઉન્નતિ કરવા માટે ત્યાગના માર્ગે સંચરે છે અને વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરે છે, તે શરીરે દુબળા-પાતળા હોય છે, જે ગુરુએ ઉત્સાહથી ત્યાગમાર્ગને સ્વીકાર કરે છે. પણ તપશ્ચર્યાદિ વિશેષ પ્રમાણમાં કરી શકતા નથી તે મધ્યમ શરીરવાળા હોય છે અને જેઓ સાધુપણું લીધા પછી ત્યાગ વૈરાગ્યને ભૂલી જઈ મનગમતા માલમલીદા ઉડાવે છે, તે શરીરે રુષ્ટપુષ્ટ હોય છે એવાઓ બાહ્ય આડંબર ઘણે એ પણ ધર્મ રૂપી કૂધ આપી શકતા નથી તેવા ગુરુઓ ગળામાં ઘંટવાળી સુંદર ગાય જેવા સમજવા, આવા ગુરુઓની સમીપે જવાથી, તેમનું શરણ સ્વીકારથી આત્મજ્ઞાન રૂપી દૂધ મળી શકતું નથી.
Page #276
--------------------------------------------------------------------------
________________
આત્મજ્ઞાન કયારે થાય ?
સદગુરુ કેવા હોય? સદગુરુ કેવા હોય ? તેને જવાબ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે યોગશાસ્ત્રમાં આવે છે.
महाव्रतधरा धीरा, भैक्ष्यमात्रोपजीविवनः । सामायिकस्था धर्मोपदेशका गुरवो मता: ॥
મત્રતધર એટલે જેઓ મહાવ્રતને-પાંચ મહાવ્રતને ધારણ કરનારા હોય, ધી એટલે જે ધીર હોય, સહનશીલ હોય, બાવીશ પ્રકારના પરિષહ સહન કરનારા હોય, મિક્ષ્યમાત્રોનવિન એટલે તેઓ માત્ર ભિક્ષા ઉપર નભનારા હેય પણ રડા ચલાવનારા ન હોય કે જાતે રસેઈ કરીને ખાનારા ન હોય, સામાચિવસ્થા એટલે જેઓ સામાયિકમાં રહેનારા હોય, સમભાવને ધારણ કરનારા હોય, એક પ્રત્યે રાગ અને બીજા પ્રત્યે દ્વેષ કરનારા ન હોય. અને રાજા એટલે ધર્મનો ઉપદેશ કરનારા હોય, શ્રી સર્વજ્ઞ ભગવંતેએ પ્રાણી માત્રનાં હિતને માટે જે દયામય-દાનમય ધર્મ બતાવ્યો છે, તેની પ્રરૂપણા કરનારા હોય તે જિનશાસનમાં ગુરુઓ મનાયેલા છે.
આવા ગુરુઓને શાસ્ત્રકારોએ ગાય જેવા, મિત્ર જેવા, બંધુ જેવા, પિતા જેવા, માતા જેવા અને કલ્પવૃક્ષ જેવા કહ્યા છે. તે જ તમને સાચું આત્મજ્ઞાન આપી શકે અને આ સંસારમાંથી તમારો ઉદ્ધાર કરી શકે.
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૩૨
- આત્મતત્વવિચાર આત્મજ્ઞાન માત્ર પુસ્તકથી મળી શકે નહિ.
કેટલાક કહે છે કે “આત્મજ્ઞાન લેવું હોય તે ગુરુ પાસે જવાની શી જરૂર છે ? ઘરે બેઠા આત્માને લગતા પુસ્તકો વાંચીશુ તે પણ આત્મજ્ઞાન થઈ જશે.” પરંતુ આ મોટી ભૂલ છે. માત્ર પુસ્તક વાંચીને મેળવેલું જ્ઞાન અધુરું હોય છે, અપૂર્ણ હોય છે અને શાસ્ત્રકારના શબ્દોમાં કહીએ તે જાર પુરુષથી ઉત્પન્ન થયેલા પુત્રની જેમ શોભાને ધારણ કરી શકતું નથી. પુસ્તકો વાંચીને પોતાની મેળે આત્મજ્ઞાની કેટલા થયા? આનો અર્થ કોઈ એમ ન સમજે કે અમે પુસ્તકો વાંચવાનો નિષેધ કરીએ છીએ કે વિરોધ કરીએ છીએ. સારા પુસ્તકોનું વાંચન સ્વાધ્યાયરૂપ છે અને તે કર્મનિજેરાનું કારણ છે, પણ માત્ર પુસ્તક વાંચવાથી જ આત્મજ્ઞાન મળી જાય એમ માનવું ભૂલભરેલું છે.
પુસ્તકોમાં અમુક હકીકત અમુક સ્વરૂપે લખેલી હોય તે પિતાની મેળે યથાર્થ પણે સમજાય નહિ. વળી એ હકીકતે વાંચતાં મનમાં અનેકવિધ શંકાઓ ઉઠે, તેનું સમાધાન પણ થાય નહિ. તેથી જ અમે કહીએ છીએ કે સાચું જ્ઞાન સદ્દગુરુ જ આપી શકે. શ્રી ઇંદ્રભૂતિ ગૌતમ આદિ અગિયાર બ્રાહ્મણ વિદ્વાનેએ ઘણાં પુસ્તકો વાંચ્યાં હતાં અને તેમાંની દરેક બાબત પર વાદવિવાદ કરવાને પણ તેઓ સમર્થ હતા, પરંતુ તેમના મનમાં કેટલીક શંકાઓ કરાઈ પેઠી હતી, તેનું સમાધાન કેમે ય થતું ન હતું, એટલે તેઓ આત્મજ્ઞાનથી વંચિત રહ્યા હતા. જ્યારે તેમને મહાવીર પ્રભુ જેવા સદ્દગુરુ
Page #278
--------------------------------------------------------------------------
________________
આત્મજ્ઞાન કયારે થાય ?
૨૩૩
મળ્યા અને તેમણે તેમની શકાઓનું નિરાકરણ કર્યુ, ત્યારે જ તેએ સાચુ' આત્મજ્ઞાન પામી શકયા.
ગુરુ એ દીવા છે.
ગુરુ એ દીવા છે. તે તમારા હૃદયમાં રહેલા મિથ્યાત્વરૂપ અ ંધકારને દૂર કરી શકે છે અને તમારે જે માગે જવા જેવું હાય તેનું સત્ય દન કરાવી શકે છે. વળી એ માર્ગ વિકટ હાય, વિધ્નાથી ભરેલા હાય તા તેઓ ભેમિયાનુ' કામ પણ કરે છે અને તમને સહીસલામત પાર ઉતારી દે છે. જેમ પારસમણિના સ્પર્શથી લેાતુ સુવણુ ખની જાય છે, તેમ સદ્ ગુરુના સંગથી ગમે તેવા નાસ્તિક મનુષ્ય પણ આસ્તિક મની જાય છે અને સ'સાર પરથી વૈરાગ્ય પામી સયમના માગે વળે છે.
રાહણિયાના પિતા પાકા ચાર હતા. તેણે પેાતાના પુત્રને આદેશ આપ્યા કે ‘તું બધું જ કરજે પણ મહાવીરની પાસે જઈશ નહિ અને કદાચ જવાના પ્રસગ આવે તા તેના ઉપદેશ કાને ધરીશ નહિ. ' રાણિયાના આપ મહાવીરની તાકાત જાણતા હતા. તેને ખખર હતી કે જો રાણિયા તેમની પાસે જશે અને તેમના ઉપદેશ સાંભળશે તે આ ચારીના ધધા છેડી રેશે, એટલુ જ નહિ પણ તે સ’સારના ત્યાગ કરી સાધુ થઈ જશે.
* ગધરવાદમાં આ હકીકત સવિસ્તર જણાવેલી છે, તેનુ વ્યાખ્યાન પર્યુષણુ પર્વના છઠ્ઠા દિવસે થાય છે.
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૩૪
આત્મતત્ત્વવિચાર
છેકરાઓ ગુરુ પાસે જશે તે
આ અઢી હજાર વર્ષ પહેલાંની વાત છે. ત્યારે ચારા આવું ખેલતા હતા. આજે શાહુકારો આવું ખેલતા થયા છે. તેઓને ખીક છે કે છેકરાએ ગુરુ પાસે જશે તેા ધના રસ્તે ચડી જશે અને સ'સારી મટી સાધુ થઈ જશે. તેથી તેઓ એમને અનાય ની સાખત કરવા દે છે, ગમે તેની સાથે રખડવા દે છે અને જે કેળવણીમાં કશે। શકરવાર નથી, તે આપવામાં આનંદ પામે છે. આ ાકરાએનું કલ્યાણ શી રીતે થવાનું ?
જૂના જમાનામાં ક્ષીરકદમ ઉપાધ્યાય તેના ત્રણ શિષ્યા સાથે રાત્રે અગાશીમાં સૂતા હતા, ત્યારે ત્યાંથી એ ચારણુ મુનિએ પસાર થયા તેમાંના એકે બીજાને કહ્યુ` કે આ ત્રણ શિષ્યામાંથી એક સ્વગે જશે અને એ નરકમાં જશે. સ્વગે જનાર્ નારદ હતા અને નરકમાં જનાર વસુ અને પર્યંત હતા. ક્ષીરકદમ ઉપાધ્યાય જાગતા પડ્યા હતા, તેથી તેમણે મુનિવાણી સાંભળી અને તેમને ખૂબ લાગી આવ્યું. તેએ વિચાર કરવા લાગ્યા કે જો મારી પાસે ભણનાર નરકમાં જાય તા મને ધિક્કાર છે.’ તેમને પેાતાની શિક્ષક તરીકેની શક્તિમાંથી શ્રદ્ધા ઉઠી ગઈ અને તેમણે સસારના ત્યાગ કર્યાં. ત્યારે આજના શિક્ષકા ઘમ'ડી થઈને ક્રે છે અને મિથ્યાજ્ઞાન આપે છે. વળી નીતિ, સદાચાર તથા સુસ ́સ્કારાનુ પાષણ પણ જોઈએ તેવું કરતા નથી. આવા શિક્ષકાને પૈસા આપી તમાર બાળકાનુ ભાવી જોખમમાં શા માટે મૂકા છે ?
Page #280
--------------------------------------------------------------------------
________________
આત્મજ્ઞાન કયારે થાય છે
૨૩૫ જે માતપિતા તરીકે તમારા બાળકોનું કલ્યાણ ઈચ્છતા છે તે પણ નાનપણથી જ તેમને ત્યાગી ગુરુ મહારાજને સંગ કરા, ગુરુ મહારાજનાં પડખાં સેવવા દે, તેઓ એમને જે જ્ઞાન આપશે જે સંસ્કાર આપશે તે આ ભાડુતી શિક્ષકે આપી નહિ શકે. છોકરાઓને પ્રથમ રખડવા દેવા અને પછી બૂમ મારવી કે છોકરો રખડેલ થઈ ગયે.” “કોઈનું માનતે નથી.” “હાથથી ગો” એથી શે દહાડો વળે? ડાહ્યા માણસે જે કંઈ કરવું તે પ્રથમથી જ સમજી-વિચારીને કરવું.
તમને ભીતિ છે કે બાળકને જે ત્યાગી ગુરુ મહારાજનો સંગ કરાવીશુ, તેમની પાસે વધારે જવા દઈશું તે તે વૈરાગી. ત્યાગી બની જશે અને આપણાં કામને નહિ રહે, પણ દશ દષ્ટાંતે દુર્લભ એવો મનુષ્યભવ પામીને તે અજ્ઞાનમાં સબડે, અનાચારનું સેવન કરે અને પરિગ્રહમાં મૂછિત બની દુર્ગતિને ભાગી થાય, એની કોઈ ફિકર નથી ને? વૈરાગ્ય અને ત્યાગ સારી વસ્તુ છે કે ખરાબ? એને પ્રથમ તમારા દિલમાં બરાબર નિર્ણય કરો. તમે વૈરાગ્ય અને ત્યાગને ખરાબ માનતા હે અને સંસારસુખને જ સાચું સુખ માનતા છે તે તમારાં બાળકને ત્યાગી ગુરુ મહારાજથી દૂર રાખે એ સમજી શકાય એવું છે, પણ તમે વૈરાગ્ય અને ત્યાગને ઉત્તમ માને, તેની વારંવાર અનુમોદના કરો અને તમારાં બાળકોને ત્યાગી ગુરુ મહારાજથી દૂર રાખવાનો વિચાર કરો, એ કઈ રીતે સંગત ગણાય? જેમ હસવું અને લેટ ફાક એ સંગત નથી, તેમ વૈરાગ્ય-ત્યાગને ઉત્તમ માનવા અને બાળકોને તેનાથી દૂર રાખવા એ સંગત નથી,
Page #281
--------------------------------------------------------------------------
________________
આત્મતત્ત્વવિચાર
તમે નાનપણથી ધર્મના 'સ્કારો પાડ્યા અને માટી ઉમરે તેનું મહત્ત્વ સમજતા થયા તે નિયમિત દેવદન અને સેવાપૂજા કરી છેા. ગુરુ મહારાજનાં વ્યાખ્યાન-વાણી સાંભળેા છે ને યથાશક્તિ વ્રત-નિયમની આરાધના કરી છે. પણ જે નાનપણમાં કઇ ધમ સસ્કારી નહિ પામે તેની દશા શી થશે?
૨૩૬
આત્મજ્ઞાન વિના બધું યે નિર્ક નીવડવાનુ છે.
આજે ભૌતિકવાદ જોર પર આવ્યા છે, એટલે જ્યાં ત્યાં આર્થિક વિકાસ, હુન્નરઉદ્યોગની ખીલવણી તથા વધારે ઉત્પાદનની વાતા સ`ભળાય છે, પણ આત્મજ્ઞાન વિના આ બધું ચે નિરČક નીવડવાનું છે. એનાથી દુનિયા સુખશાંતિના અનુભવ કરી શકવાની નથી.
આજે આર્થિક વિકાસને નામે યત્રવાદને આગળ ધપાવવામાં આવે છે, પણ તેથી કેટલા સ્વાશ્રયી લેાકેા એકાર બની જાય છે, તેના વિચાર આવે છે ખરી? માટાં મોટાં કારખાનાઓથી માર્થિક વિકાસ થતા હાય ા મૂડીવાદીઓના થાય છે, તેથી ગરીબ માણસાને કઇ રાહત મળતી નથી. સેકડા ધધા ભાંગે અને પાંચ માણસાને કારખાનામાં કામે લગાડવામાં આવે એ વ્યવસ્થા ખરાખર ગણાય નહિ, જ્યારે આ દેશમાં યત્રવાદ આન્યા ન હતા, ત્યારે દેશની આર્થિક સ્થિતિ વધારે સારી હતી કે અત્યારે ? તે વખતે જેટલું સાનું-જેટલુ ધન આ દેશમાં હતુ, તેના સામે ભાગ પણ અત્યારે રહ્યો છે.
Page #282
--------------------------------------------------------------------------
________________
આત્મજ્ઞાન કથાર થાય?
૨૩૭
હુન્નર-ઉદ્યોગની ખીલવણીના, ના મે, વધારે ઉત્પાદનને નામે આજે હિંસા ખુબ વધી રહી છે અને અનાજનાં બે હૂંડાં મેંમાં નાખવા માટે જનાવરને ગોળી મારવામાં આવે છે. તે માટે ખાસ શિકારી ટેળીઓની ગોઠવણ કરવામાં આવી છે. વળી મત્સ્યઉદ્યોગ જેવા અતિ હિંસક ઉદ્યોગને પણ ઉત્તેજન અપાઈ રહ્યું છે. આ બધા ધર્મવિહીન કેળવણને પ્રતાપ છે અને એ જ સ્થિતિ ચાલુ રહેશે તે માણસે પર કુદરતી કોપ મોટા પ્રમાણમાં ઉતર્યા વિના રહેશે નહિ. આજે પહેલાં કરતાં કુદરતી કેપનું પ્રમાણ વધ્યું છે અને જ્યાં ત્યાં જળપ્રલય, ધરતીકંપ, રેલવે અકસ્માત અને વિમાની હેનારતની વાતે સંભળાય છે, તેનું કારણ એ છે કે અનીતિ વધી છે, અનાચાર વળે છે અને આત્મહિત કે આત્મકલ્યાણ તરફ બિલ કુલ લક્ષ રહ્યું નથી. જ્યાં આત્મજ્ઞાન નથી ત્યાં આત્મહિત કે આત્મકલ્યાણ તરફ લક્ષ રહે જ કયાંથી ?
આર્થિક વિકાસ એ જીવનની એક જરૂરિઆત છે, પણ તે જીવનનું ધ્યેય હેઈ શકે નહિ. જીવનનું ધ્યેત્ર હોય તો આત્મકલ્યાણ જ હોઈ શકે અને તે માટે સાચા આત્મજ્ઞાનની જરૂર છે.
આત્મા વિષે શાસ્ત્રમાં હજારો કે લખાયેલા છે, તે બધાને સાર અહીં તમને થોડા શબ્દોમાં મળી જાય છે. કોઈને એમ લાગતું હોય કે હજારો લેકોને સાર થોડા શદમાં શી રીતે આવે ? તે ચાર પંડિતની વાત તમારા મનનું સમાધાન કરશે
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૩૮
આત્મતરવવિચાર
ચાર પંડિતોની વાત એક નગરમાં ચાર મહાપંડિતે રહેતા હતા. એક આયુ વેદને મહાપંડિત, બીજે ધર્મશાસ્ત્રને મહાપંડિત, ત્રીજો નીતિશાસ્ત્રને મહાપંડિત અને ચોથે કામશાસ્ત્રને મહાપંડિત. તેમણે પોતપોતાના વિષયને એક મહાગ્રંથ રચવાનો વિચાર કર્યો મહાગ્રંથ એટલે દશ-વીશ હજાર લોક નહિ. પણ પૂરા એક લાખ ક. તેમણે પિતાની જે પંડિતાઈ હતી, તે બધી આ ગ્રંથ રચનામાં પૂરેપૂરી રેડી દીધી.
આગલા જમાનામાં આ દેશમાં આર્ય સંસ્કૃતિના પોષક સાહિત્યની ખૂબ કદર થતી અને સુંદર કલેકરચના માટે લાખલાખ સોનામહોર ઈનામમાં અપાતી. એટલે આ પંડિતને લાગ્યું કે કોઈ કદરદાન રાજાને આપણું આ ગ્રંથરચના બતાવિશે તે પ્રસન્ન થઈને આપણને ખૂબ મોટું ઈનામ આપશે અને આપણને જીવનપર્યત અર્થચિંતા-ધનચિંતા કરવી નહિ પડે. પંડિતેને પણ પેટ વળગ્યું છે, તે ભૂલવાનું નથી. સમય થાય, એટલે તેમને પણ ખાવા જોઈએ છે, વળી પુસ્તકપાનાં પણ સારા પ્રમાણમાં રાખવાં પડે છે અને કુટુંબને નિર્વાહ કરવાને તથા વ્યવહાર સાચવવાને હોય છે.
તે વખતે જિતશત્રુ રાજા ભારે કદરદાન ગણાતે, એટલે આ ચારે પંડિતે પિતાના ગ્રંથને સુંદર રેશમી બંધનમાં સારી રીતે બાંધી, મજૂરનાં માથે ઉપડાવી જિતશત્રુ રાજા આગળ લઈ ગયા અને કહેવા લાગ્યા કે હે “રાજન ! અમે સુંદર ગ્રંથરચના કરી છે, તે તમે સાંભળો.
Page #284
--------------------------------------------------------------------------
________________
આત્મજ્ઞાન કયારે થાય ?
૨૩૯
'
રાજાએ કહ્યું: આ ગ્રંથા તા ભૂખ માટા જણાય છે.'
.
તેનુ' લેાક પ્રમાણ શું છે?
પડિતાએ કહ્યું: ‘દરેક ગ્રંથ એક લાખ શ્લાક પ્રમાણુ છે.’
આ સાંભળી રાજાએ કહ્યું કે હે પડિતવોં! તમારી બુદ્ધિને ધન્ય છે કે તમે એક એક વિષય પર લાખ લાખ શ્લાકની રચના કરી, પણ તમે મારી સ્થિતિ જાણેા છે. મારે રાજ્યને લગતી અનેક માખતા સાંભળવાની હાય છે, તેથી તમે આ ગ્રંથના સક્ષેપ કરી તા સાંભળી શકું. '
પડિતાએ શજાની આ સૂચના પર વિચાર કરીને જણાવ્યું કે ‘આપને વધારે સમય ન હોય તા દરેક ગ્રંથને પચીસ પચીસ હજાર લેાકમાં સમાવી દઈએ.'
રાજાએ કહ્યું: ‘એ પણ વધારે કહેવાય.' એટલે પડિતાએ હજાર હજાર લેાકની દરખાસ્ત કરી, પણ રાજાનું મન માન્યું નહિ. પછી તેઓ રાજાનું મન મનાવવા હજાર પરથી પાંચસા પર આવ્યા, સા પર આવ્યા, દસ પર આવ્યા અને છેવટે એક શ્લાક પર આવ્યા. રાજાએ કહ્યું કે હજી પણ આના સંક્ષેપ થતા હાય તા કરી. ત્યારે ચારે પહિતા માત્ર એક એક ચરણ સ’ભળાવવા તૈયાર થયા. રાજાએ તે સાંભળવાની ઇચ્છા દર્શાવી.
પ્રથમ પંડિતે કહ્યું: ગૌર્નેમોનનમાત્રેય: ખીજાએ કહ્યુ: વિરુ ત્રાળીનાં ચા। ત્રીજાએ કહ્યું: વૃત્તિવિશ્વાસ:, અને ચાથાએ કહ્યું: પાશ્ચા: સ્ત્રીનુ માનમ્ ॥ આ રીતે શ્લાક પૂરા થયા.
આના અર્થ સમજીએ. આયુર્વેદના મહાપડિતે કહ્યું કે
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૪૦
આત્મતત્ત્વવિચાર
6
અમાશ શાસ્ત્રમાં આત્રેય ઋષિના મત ઘણા પ્રમાણભૂત ગણાય છે. તેઓ એમ કહે છે કે પ્રથમનુ' લેાજન પચી જાય પછી જ લેાજન કરવું. આમ કરનાર રાગમાંથી ખચી શકશે અને દીર્ઘ આયુષ્ય ભાગવી શકશે.' ધર્મશાસ્ત્રના મહાપંડિતે કહ્યું કે ‘ અમારાં શાસ્ત્રમાં કપિલઋષિને માટે ઘણું માન છે. તેઓ એમ કહે છે કે ‘પ્રાણીઓ પ્રત્યે દયા શખવી, એનાથી શ્રેષ્ઠ કાઈ ધમ નથી.' નીતિશાસ્ત્રના મહાપડિતે કહ્યુ કે નીતિશાસ્ત્રો તે અનેક રચાયાં છે, પણ તેમાં બૃહસ્પતિનું સ્થાન ઘણુ' 'ચુ' છે. તેઓ કહે છે કે ‘ જીવનમાં સફળ થવું હાય તા કાઈ પર આંધળા વિશ્વાસ મૂકવા નહિ. ’ ચાથા કામશાસ્ત્રના મહાપડિતે કહ્યું કે કામશાસ્ત્રમાં પરમ વિશારદ પાંચાલ ઋષિને અભિપ્રાય એવા છે કે ‘પ્રીતની સાચી રીત સ્ત્રીએ સાથે મૃદુતાથી વર્તવું એ જ છે.’
"
'
આ શ્લાક સાંભળી રાજાએ કહ્યુ` કે ‘હું પંડિતવર્યાં! તમે એક એક વિષય પર લાખ લાખ àાક રચ્યા, એટલે તમારી બુદ્ધિ વિષયના વિસ્તાર કરવામાં ઘણી નિપુણ છે, એ વાત પ્રથમ જ મારા લક્ષમાં આવી ગઈ હતી, પરંતુ મારે એ જોવું હતુ કે તમે કાઈપણ વિષયના સક્ષેપ કરવા હાય તા કેટલા કરી શકા છે? તે તમે અજબ રીતે કરી બતાયૈ છે. તમારી આવી પ્રગલ્ભ બુદ્ધિથી હું ઘણા પ્રસન્ન થયા છું અને તમને દરેકને લાખ લાખ સેાનામહારા ઇનામમાં આપુ છું.
આ રીતે પડિતાની કદર થઇ, એટલે તેએ ખૂબ આનંદ પામ્યા. પછી ઈનામ લઈ, રાજાને આશીર્વાદ આપી હસતે
Page #286
--------------------------------------------------------------------------
________________
આત્મજ્ઞાન કયારે થાય ?
૨૪૧
મુખડે પોતાના ઘરે પાછા ફર્યા. તાત્પર્ય કે હજારો કોને સાર થોડા શબ્દોમાં સમાઈ શકે છે.
આવા સારભૂત વચને સાંભળવા મળે તેને પણ પ્રબળ પુણ્યોદય સમજ. શાસ્ત્રકાર ભગવંતએ મનુષ્યની જેમ શાસ્ત્રશ્રવણના વેગને પણ દુર્લભ જ કહ્યો છે. જે તમને આ વચન પર રુચિ થાય, શ્રદ્ધા થાય, અનુરાગ થાય તે સમજજો કે તમે અ૯પસંસારી છે, તમારાં ભવભ્રમણની મર્યાદા બંધાઈ ગઈ છે. અલ્પસંસારી આત્માનું વર્ણન પ્રથમ વ્યાખ્યાનમાં જ કરેલું છે, તે તમને યાદ હશે. તેમાં જિનવાળે yત્તા એ શબ્દ પ્રથમ આવે છે.
મિથ્યાત્વને મહારોગ. તમને પૈસાની વાતમાં રસ આવે, સ્ત્રીની વાતમાં રસ આવે, નાટક-સીનેમાની વાતમાં રસ આવે, ક્રિકેટ અને કુટબોલની મેચ રમાતી હોય તેના સમાચાર સાંભળવામાં રસ આવે અને ગામગપાટા કે કેઈની કુથલી ચાલતી હોય તે સાંભળવામાં રસ આવે, પરંતુ સર્વજ્ઞ ભગવંતનાં વચને કે જેને જેટ આ જગતમાં નથી, જે પીયૂષરસથી પૂર્ણ છે અને જેનામાં આત્માનું કલ્યાણ કરવાની શક્તિ ભારોભાર ભરેલી છે, તે સાંભળવામાં રસ ન આવે, રુચિ ન જાગે તે સમજજે કે સ્થિતિ ગંભીર છે. આત્માને લાગેલે મિથ્યાત્વનો મહારોગ ટળે નથી. - મિથ્યાત્વ–મહારોગનાં પરિણામો કેવાં ભયંકર છે, તે તમારા ધ્યાન બહાર તે નહિ જ હોય. આત્મા મિથ્યાત્વના
Page #287
--------------------------------------------------------------------------
________________
mmmmmmmmmmmmmmmm
૨૪૨
આત્મતત્ત્વવિચાર ગે અસત્યને સત્ય માને છે અને સત્યને અસત્ય માને છે, એટલે તે ખેટા રસ્તે ચડી જાય છે અને પરિણામે તેનું ભવભ્રમણ અનેકગણું વધી જાય છે.
ભવભ્રમણમાં જન્મ, જરા અને મૃત્યુનાં મહાદુખે ઉપરાંત બીજા પણ અનેક પ્રકારનાં દુઃખ ભોગવવા પડે છે. આવા મહા અનર્થકારી મિથ્યાત્વને તમે હદયમાંથી દૂર ન કરે, હાંકી ન કાઢે તે તમારી ચતુરાઈ શા કામની? તમારાં ડહાપણને ઉપયોગ શો?
અમે તે તમને જિનવચન અનુસાર પિકારીને કહીએ છીએ કે “મિથ્યાત્વને દૂર કરે, એટલે સમ્યકત્વને સૂર્ય તમારા હૃદયમાં પ્રકાશમાન થશે અને સ ત્વને સૂર્ય પ્રકાશમાન થશે, એટલે બધી વસ્તુઓ સાચાં સ્વરૂપે નજરે પડશે જેને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું નથી, તેને સમ્યગજ્ઞાન પ્રાપ્ત થતું નથી. તે અંગે શાસ્ત્રકાર ભગવતે કહે છે કે
नादंसणिस्स नाणं, नाणेण विणा न हुंति चरणगुणा । अगुणिस्स नत्थि मोक्खो, नत्थि अमोक्खस्स निव्वाणं ।।
જેને સમ્યગદર્શન અર્થાત સમ્યકત્વ પ્રાપ્ત થયું નથી, તેને સમ્યગજ્ઞાન પ્રાપ્ત થતું નથી. જેને સમ્યજ્ઞાન પ્રાપ્ત થયું નથી, તેને સમ્યફ ચારિત્ર પ્રાપ્ત થતું નથી, જેનામાં સમ્યફચારિત્રના ગુણે પ્રકટ્યા નથી, તે કર્મ બંધનમાંથી મુક્તિ પામતું નથી અને જે કર્મબંધનમાંથી મુક્તિ પામતે નથી, તેનું નિર્વાણ થતું નથી.”
આનો અર્થ એમ સમજ કે જે સમકિતી છે, જેને
Page #288
--------------------------------------------------------------------------
________________
આત્મજ્ઞાન કયારે થાય?
દેવ, ગુરુ અને ધમ પર પાકી શ્રદ્ધા છે-તે જ સાચુ' આત્મ જ્ઞાન પામી શકે છે અને માકીના બધા રખડી જાય છે. ભગવદ્ગીતામાં પણ કહ્યું છે કે
श्रद्धावांलभते ज्ञानं, तत्परः संयतेन्द्रियः । ज्ञानं लब्ध्वा परां शान्तिमचिरेणाधिगच्छति ॥
૨૪૩
· શ્રદ્ધાવાન, જ્ઞાન મેળવે છે અને જ્ઞાની જીતેન્દ્રિય અને છે અને તે (આત્મ) જ્ઞાન મેળવીને તરત. પશ્મ શાંતિ પામે છે.’ अज्ञश्वाश्रद्दधानश्च संशयात्मा विनश्यति ।
नायं लोकोऽस्ति न परों न सुखं संशयात्मनः ॥
"
પરંતુ અજ્ઞાની તથા શ્રદ્ધા વિનાના સંશયમાં રહી નાશ પામે છે. સશયમય રહેલાને આ લાક નથી, પરલેાક નથી અને સુખ પણ નથી. '
>
માણસ વિદ્વાન હોય, પ'ડિતની પ્રસિદ્ધિ પામ્યા હોય અને રાજદરબારમાં તેનાં વખાણ થતાં હોય કે તેની કૃતિએાને ઇનામ મળતાં હોય, પણ હૃદયમાં શ્રદ્ધાના છાંટા ન હોય તા એ બધુ ચે ધૂળ છે. એ વિદ્વતા, એ પડિતાઇ, એ ાજદરબારનાં સન્માન કે ઇનામા તેને ભવભ્રમણમાંથી બચાવી શકવાનાં નથી. નીતિકારાએ કહ્યુ છે કે
,
दुर्जनः परिहर्तव्यो विद्ययालंकृतोऽपि सन् । मणिना भूषितः सर्पः किमसौ न भयंकरः ||
વિદ્યાથી વિભૂષિત હાય તા પણ દુર્જનને છેાડવા. સાપ મણિથી વિભૂષિત હોય તે પણ શું તે ભય'કર હાતા નથી?'
Page #289
--------------------------------------------------------------------------
________________
આત્મતત્વવિચાર
શ્રદ્ધાહીન શુષ્ક તર્કવાદી પંડિતને દુજેન સમજવા, કારણ કે તેઓ ખોટા તર્ક કરીને ભૂંડા હાલે મરે છે અને સાથે બીજા અનેકનું બગાડતા જાય છે.
એક તર્કવાદી પંડિત હતા. તે દરેક વાતમાં તર્ક કર્યા કર અને કોઈની વાત માને નહિ. એક વાર તે ચાલ્યા આવતે હતા ત્યારે સામેથી હાથી આવ્યો. ઉપર મહાવત બેઠેલ હતો, પણ હાથી મસ્તીએ ચડેલે હોવાથી તેના કાબૂમાં રહેતું ન હતું. આથી મહાવતે બૂમ મારી કે “અલ્યા ભાઈ! દૂર ભાગ, નહિ તે આ હાથી તેને મારી નાખશે.”
આ તે પંડિત, એ કંઈ એક અભણ મહાવતની વાત એમ ને એમ ડી જ માની લે? તેણે પિતાની ટેવ પ્રમાણે તર્ક કરીને કહ્યું કે “અલ્યા મહાવત ! આ હાથી અડીને મારશે કે અડ્યા વિના મારશે ? જે તે હાથી અડીને મારતે હોય તે તું અડીને રહ્યો છે, છતાં કેમ મરી ગયે નથી? અને આ હાથી અડ્યા વિના મારતે હોય તે હું ગમે તેટલે દૂર ભાગું તે યે શુ? માટે તારું કહેવું નિરર્થક છે.”
એ તર્કવાદી રસ્તામાંથી દૂર હઠ નહિ. એવામાં હાથી આવી પહોંચે અને તેણે એ તર્કવાદીને સુંઢથી પકડી પિતાના પગ નીચે દબાવી જેતજોતામાં મારી નાખે છે આ તક વાદીએ અનુભવી મહાવતનું કહેવું માન્યું હોત તે તેને હાલ કદાપિ આવા થાત નહિ માટે અનુભવીઓનું માનવું અને બીનજરૂરી ખાટા તર્ક કરવા નહિ.
Page #290
--------------------------------------------------------------------------
________________
આત્મજ્ઞાન કયારે થાય છે
૨૪૫
જેઓ વિદ્યાના મદમાં આવી મહાપુરુષોના ઉપદેશને ખોટો ઠરાવવા મથે છે અથવા તેની હાંસી-મજાક ઉડાવવા પ્રયત્ન કરે છે, તેઓનું ભવભ્રમણ અનેકગણું વધી જવાનું અને તેઓ વિવિધ પ્રકારની ભયંકર યાતનાઓના ભોગ થવાના, માટે ભૂલેચૂકે આવાઓના પડછાયામાં જવું નહિ કે તેમની વાત માનવી નહિ.
સાચું જ્ઞાન કેને કહેવું ? તે પણ બરાબર સમજી લેવું જોઈએ. શાસ્ત્રકારોએ સાચા જ્ઞાનને ખ્યાલ આપવા માટે ત્રણ પ્રકારનું જ્ઞાન કહ્યું છે, તે અહીં વિચારવા છે. પહેલું વિષય પ્રતિભાસ, બીજું આત્મપરિણતિમતું અને ત્રીજું તત્વસંવેદન
જેમાં વિષયને નામ માત્રથી બંધ હોય પણ તેના હેય ઉપાદેય અંશેનું જ્ઞાન ન હોય તે વિષયપ્રતિભાસ નામનું જ્ઞાન કહેવાય. દાખલા તરીકે બાળક એમ જાણે છે કે આ ઝેર કહેવાય, આ માટે કહેવાય, આ રત્ન કહેવાય, પણ ઝેર શા માટે ત્યાજ્ય છે? કાંટે શા માટે પરિહાર્ય છે? અને રત્ન શા માટે ગ્રહણીય છે, તે એ જાણતું નથી. અથવા પોપટ કાઈનાં શીખવવાથી મેઢે “રામ, રામ” એવા શબ્દો બેલે છે, પણ રામ કેણ હતા? અને તેમનું નામ શા માટે બોલવું? તે વિષે કંઈ પણ જાણતો નથી. વ્યવહારમાં આવા જ્ઞાનને પિટિયું જ્ઞાન કહેવામાં આવે છે.
આ રીતે જે મનુષ્ય મોઢેથી “આત્મા છે, આત્મા છે? એવું બોલે છે, પણ તે કેવો છે? કયાં રહે છે? તેનામાં
Page #291
--------------------------------------------------------------------------
________________
: ૨૪૬
આત્મતત્વવિચાર
કેવી શક્તિઓ રહેલી છે? વિગેરે વિષે કંઈ પણ જાણતા નથી, તેમનું જ્ઞાન વિષય પ્રતિભાસ કે પોપટિયું છે.
જેમાં વસ્તુના હય અને ઉપાદેય અંશેનું જ્ઞાન હોય પણ તથાવિધ નિવૃત્તિ કે પ્રવૃત્તિ ન હોય તે આત્મપરિણતિમતું જ્ઞાન કહેવાય. દાખલા તરીકે પંડિત પુરુષે જાણે છે કે વિધ્ય અને કષાય છેડવા યોગ્ય છે, કારણ કે તેથી આત્માની અસદગતિ થાય છે, પણ તેઓ એ જાતની નિવૃત્તિ કે પ્રવૃત્તિ યથાર્થ પણે કરી શકતા નથી, એટલે તેમનું એ જ્ઞાન આત્મ
પરિણતિમત્ છે. છે. જેમ કે, શ્રેણિક મહારાજા સમ્યગદષ્ટિ હતા, એટલે આશ્રવ અને બંધ છોડવા યોગ્ય છે તથા સંવર અને નિર્જ રા આદરવા યોગ્ય છે, એમ જાણતા હતા, પણ તથાવિધ નિવૃત્તિ કે પ્રવૃત્તિ કરી શકતા ન હતા. કેટલાક માણસને સમ્યજ્ઞાન પણ હેતું નથી અને સમ્યગ શ્રદ્ધા પણ હોતી નથી. ખાલી વાતે કરવામાં હોંશિયાર હોય છે. આવી વ્યક્તિના વ્યવહા૨માં આવા જ્ઞાનને પિથીનાં રીંગણાં જેવું કહેવામાં આવે છે. કેટલાંકને પિોથીમાંનાં રીંગણાં શું? એની ખબર નહિ હાય, એટલે ખુલાસે કરીશું.
એક શાસ્ત્રીજી કથા કરી રહ્યા હતા. તેમાં અભક્ષ્યને વિષય આવ્યા અને રીંગણાની વાત નીકળી. શાસ્ત્રીજીએ અનેક દાખલા-દલીલથી પુરવાર કરી દીધું કે રીંગણાં અભક્ષ્ય છે, તેથી તે ન જ ખવાય.
Page #292
--------------------------------------------------------------------------
________________
આત્મજ્ઞાન કયારે થાય ?
२४७
"vvvvvvvvvvvvvvy
તેમનાં આ વક્તવ્યથી શ્રોતાઓ મુગ્ધ બની ગયા અને તેમાંના કેટલાકે હવે પછી રીંગણ ન જ ખાવા એવી ટેક લીધી. એમ કરતાં કથા પૂરી થઈ અને શાસ્ત્રીજી પિોથી બગલમાં મારી ચાલવા લાગ્યાં, ત્યાં હાથમાંની થેલી પડી ગઈ અને તેમાંથી બે-ત્રણ રીંગણાં બહાર નીકળી પડ્યાં. આથી શ્રોતાઓ આશ્ચર્ય પામીને પૂછવા લાગ્યા કે “શાસ્ત્રીજી આ શું? તમે પિતે રીંગણું ખાઓ છો?” શાસ્ત્રીજીએ ઠાવ કાઈથી જવાબ આપ્યો કે “પોથીમાંનાં રીંગણાં ન ખવાય, બાકી આ રીગણ ખાવામાં હરકત નથી.”
આ જ એક કિસ્સો વડોદરામાં બનેલે, ગાયકવાડ સરકારને વિદ્યા પ્રત્યે ભારે પ્રેમ હતો, એટલે તે જુદા જુદા વિદ્વાનોને આમંત્રણ આપતા અને પોતાના લક્ષ્મીવિલાસ મહેલમાં રાજકુટુંબ વગેરે સમક્ષ તેમનાં ભાષણ કરાવતા. આ રીતે એક વખત એક વિદ્વાનને અહિંસા પર ભાષણ કરવા નેતર્યા. આ વિદ્વાને અહિંસા પર ઘણું સુંદર ભાષણ કર્યું અને માંસ, મચ્છી તથા ઈંડાનું ભક્ષણ કરવામાં જે મહાદે રહેલા છે, તેનું ચચેટ નિદર્શન કર્યું.
આ વખતે ગરમીના દિવસો ચાલતા હતા અને ભાષણ ખૂબ જોરથી થતું હતું, એટલે વિદ્વાન વક્તાને ખૂબ પસીને વળ્યો અને તે પસીનો લૂછવા માટે તેણે ગજવામાંનો રૂમાલ ખેંગ્યો. એ જ વખતે રૂમાલની સાથે ગજવામાં રહેલું એક ઇંડું બહાર નીકળી પડયું અને તે જમીન પર પછડાઈને ફૂટી ગયું.
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૪૮
આત્મતત્વવિચાર
આ ભાષણ સાંભળીને બધાને એમ થયું હતું કે હવે પછી આ વસ્તુઓ ન જ વાપરવી, પણ વક્તાનાં ગજવામાંથી ઇંડું નીકળી પડયું, તેણે બધા રંગ પલટી નાખે. ગંભીર તાની જગાએ હાસ્યનું મોજું ફરી વળ્યું અને વિદ્વાન વક્તાને ત્યાંથી વિદાય લેતાં ભારે વિમાસણ થઈ પડી. તાત્પર્ય કે એક વસ્તુ સમજણમાં ઉતરે પણ શ્રદ્ધામાં ન હોય અને આચરણમાં પણ ન હોય તે એવાં જ્ઞાનથી કલ્યાણ સાધી શકાતું નથી.
જેઓ આત્મા છે, તે નિત્ય છે, પુણ્ય પાપન કર્તા છે, પુણ્ય પાપનાં ફળને ભક્તા છે, વગેરે વાત કરે છે પણ પાપને છોડતા નથી કે પુણ્યની વૃદ્ધિ કરતા નથી, તેમનું એ જ્ઞાન શા કામનું ? શાસ્ત્રકારે એને અજાગલસ્તનવત, બકરીનાં ગળે ઉગેલા આંચળ જેવું નિરર્થક ગણે છે.
જેમાં વસ્તુના હેય અને ઉપાદેય અંશેનાં યથાર્થ જ્ઞાન સાથે તથાવિધ નિવૃત્તિ અને પ્રવૃત્તિ હોય તેને તવસંવેદન જ્ઞાન કહેવાય. મહાપુરુષે આવાં જ્ઞાનવાળા હોય છે. તેથી જેવું સમજે છે, તેવું જ બોલે છે અને જેવું બોલે છે, તેવું કરે છે. હેઠે એક વાત અને હૈયે બીજી વાત એ વ્યવહાર તેમનામાં હેત નથી. આવું જ્ઞાન એ સાચું જ્ઞાન છે અને તેથી જ કલ્યાણ સાધી શકાય છે.
જે મનુષ્ય જીવ અને અજીવની, આત્મા અને અનામાની જુદાઈ બરાબર જાણે છે અને હું આત્મા છું, દેહ નથી, ઈન્દ્રિય નથી, પ્રાણ નથી, મન નથી, એવું સતત ભાન
Page #294
--------------------------------------------------------------------------
________________
આત્મજ્ઞાન કયારે થાય છે
૨૪૯
શખી. માત્ર આત્મકલ્યાણની પ્રવૃત્તિમાં જ નિર'તર મચ્યા રહે છે. તેમને સાચુ આત્મજ્ઞાન થયુ' કહેવાય. જેમને આવુ' જ્ઞાન થયુ હોય તે પુદ્ગલને પાષવાની વૃત્તિ ધરાવે નહિ, વિષયને વિષ માની તેની નજીક જાય નહિ અને કષાયને કાળા નાગ માની તેનાથી સદંતર મીતા રહે.
'
તમને આત્મા અને અનાત્માના ભેદ બરાબર સમજાય તે માટે અમે આત્માના વિષય આટલા વિસ્તારથી ચર્ચર્ચા છે અને તેની અનેક બાજુએ તમારી સમક્ષ રજૂ કરી છે. તમે એના નિર'તર વિચાર કરતા રહેા તા ‘હું દેહ છું.” એવી બુદ્ધિ હઠી જશે અને ‘હું' સરૅજ્ઞ સ* શક્તિમાન આત્મા છુ'' એવી બુદ્ધિ ઉત્પન્ન થશે. જ્યારે એવી બુદ્ધિ તમારામાં સ્થિર થઇ હશે, ત્યારે શ્રેય સામુ આવશે અને કલ્યાણ તમારા કાનમાં ફુંક મારીને કહેશે કે ' હું તમારી પાસે આવી ગયેલ છું. '
વિશેષ અવસરે કહેવાશે.
Page #295
--------------------------------------------------------------------------
________________
noun no obvpoooooooooooooooooo
CM 2. Ms & News
ACARA DOVOG POPUPUUSO9001
આe ? હ :
છે
- દશા
ક
-
ક
2 ક [ C
ફe| booooooooooooooooooooooooooot
1000
વ્યાખ્યાન તેરમું. આત્માની શક્તિ.
મહાનુભાવો !
અધ્યાત્મના ખજાનારૂપ ઉત્તરાધ્યયનસૂત્રનું સ્મરણ કરતાં જ તેનું છત્રીસમું અધ્યયન યાદ આવે છે, અને તેમાં અલ્પસંસારી આત્માનું જે વર્ણન કર્યું છે, તે નજર સમક્ષ તરવરવા લાગે છે. જે આત્માનું સ્વરૂપ બરાબર સમજીએ તે આ વર્ણન આપણાં મનમાં ઠસે, આપણાં દિલમાં બરાબર ઉતરે, એ હેતુથી અમે આત્માનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું અને હજી જે થેલી વસ્તુઓ બાકી રહી ગઈ છે તે તમને સમજાવવા ઈચ્છીએ છીએ.
આત્માની શક્તિ કેટલી?” એ વિષય એક રીતે ન નથી. કારણ કે આત્માને ખજાને કે સમૃદ્ધ છે? તેની વિચારણા કરતી વખતે આત્માની ક્રિયાશક્તિ વિષે કેટલાક ઉલ્લેખ કર્યો હતો અને આત્મા અનંતબળી છે, એમ પણ જણાવ્યું હતું, પરંતુ એ વખતે સમયના અભાવે તેના પર વિશેષ પ્રવચન કરી શક્યા ન હતા. તે વિવેચન આજે કરીએ છીએ.
એક આત્મામાં કેટલી શક્તિ હોય છે? તેને ખ્યાલ આપણને તીર્થકરોનાં જીવન પરથી આવી શકશે કારણ કે તેમની શક્તિને વિકાસ ચરમ સીમાએ થયેલો હોય છે.
Page #296
--------------------------------------------------------------------------
________________
આત્માની શક્તિ
૨૫૧
તીકરા કઇ ભૂમિમાં થાય ?
જ'ભૂદ્વીપ, ધાતકીખડ અને અધ પુષ્કરાવત ખંડ મળી અઢીદ્વીપ કહેવાય છે. તેનુ' કુલ માપ પીસ્તાલીસ લાખ ચાજ નવું છે. હાલની ભૂગાળવાળા દુનિયાના પરીઘ ૨૨૦૦૦ માઇલના મતાવે છે, પણ એ ભૂગેાળ પૂરી નથી. પહેલાં તેઓને અમેરિકાની ખબર ન હતી, એસ્ટ્રેલિયાની ભાળ પણ પછી જ મળી. એ રીતે તેએ પાંચ ખ'ડને પૂરી દુનિયા માનવા લાગ્યા. પણ છેલ્લાં થાડાં વર્ષથી છઠ્ઠા ખંડની વાત બહાર આવી છે અને ત્યાં પ્રવાસેા થવા લાગ્યા છે. હુવે પછીનાં થાડાં વર્ષો વ્યતીત થયા પછી સાતમા ખંડની વાત નહિ આવે એની શી ખાતરી? સૈકા-એ સકા બાદ તેમને આઠમા તથા નવમા ખ`ડ પણ જડી આવે. સાચી હકીકત એ છે કે આજે જેને દુનિયા કહેવામાં આવે છે, તે જ મૂઢીપના ભરતખ`ડના એક ભાગ છે.
અઢીદ્વીપમાં ૧૫ **ભૂમિ, ૩૦ અકમ ભૂમિત્ર અને ૫૬ અંતરદ્વીપમાં મનુષ્યના વાસ હોય છે. આ ક્ષેત્રા પૈકી તીથ
× જર્મનીના સુપ્રસિદ્ધ તત્ત્વચિ ંતક પ્રે।. નિત્શે વગેરેએ Superman-સર્વશ્રેષ્ઠ મનુષ્યની જે કલ્પના કરી છે, તેનાં કરત્તાં પણ તીથંકરાનુ જીવન વધારે સુંદર અને વધારે શક્તિશાળી હાય છે. એથી વિશેષ શક્તિ આ સસારમાં કાઇ આત્માની હેાતી નથી. તીર્થંકર એટલે ચતુવિધ સધરૂપી તીથ ને કરનાર–સ્થાપનાર, અર્હત્, જિન, જિતેશ્વર એ તેના પર્યાય શબ્દો છે.
*
અકમ ભૂમિમાં રહેનાર મનુષ્યા યુગલિક અવસ્થામાં હૈય છે, એટલે ત્યાં સંસ્કૃત કે ધમ । પ્રચાર હેાતા નથી. ત્યાં સદાકાળ સહજ જીવન જ હાય છે,
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૫૨
આત્મતત્વવિચાર
કરોને જન્મ ૧૫ કર્મભૂમિમાં જ થાય છે, કારણ કે કૃષિ, વાણિજ્ય, આદિ કર્મોને વ્યવહાર એ ભૂમિમાં જ હોય છે અને તપ સંયમ આદિ અનુષ્ઠાને પણ એ ભૂમિમાં જ થાય છે.
૧૫ કર્મભૂમિમાં ૫ ભારત, ૫ એરવત અને ૫ મહાવિ દેહ હોય છે. તેમાં ભારત અને ઐરવતમાં અવસર્પિણી તથા ઉત્સર્પિણી કાળ હોય છે. તેના ત્રીજા આરામાં અને ચોથા આરામાં તીર્થકર જન્મે છે.૪ મહાવિદેહમાં બધે કાળ સમાન હોય છે અને ત્યાં તીર્થકર સદા વિદ્યમાન હોય છે. તીર્થકરને જન્મ અને દિકુમારિઓનું આગમન તીર્થકરોને જન્મ બરાબર અર્ધરાત્રિએ વિજય મુહૂર્તમાં
* કાલચક્રના બે ભાગ હેાય છેઃ અવસર્પિણ અને ઉત્સર્પિણી જેમાં વસ્તુના રસ-કસનું અવસર્ષણ થાય, ઉતરવાપણું થાય તે અવસર્પિણી અને ઉત્સર્ષણ થાય, ચડવાપણું થાય તે ઉત્સપિ. આ દરેક કાલના છ-છ ભાગ હોય છે, જેને છ આરા કહેવામાં આવે છે. અવસર્પિણને ત્રીજે આરે સુષમ-દુઃષમા અને ચોથો આરો દુષમ-સુષમા હોય છે. ઉત્સર્પિણીને ત્રીજો આરો દુઃષમસુષમા અને ચોથે આ સુષમ-દુષમા હોય છે.
હાલ અવસર્પિણને દુઃષમાં નામે પાંચમો આરો આવી રહ્યો છે, જેમાં દુઃખનું પ્રમાણ ઘણું મોટું હોય છે.
* દેવો દશ પ્રકારના હોય છે. (૧) ઇન્દ્ર, (૨) સામાનિક, (૩) ત્રાયત્રિપાત, (૪) પારિષદ્ય, (૫) આત્મરક્ષક, (૬) લોપાલ, (૭) અનીક, (૮) પ્રકીર્ણક, (૯) અભિયોગ્ય અને (૧૦) કિબિષિક. તેમાં અભિગ્ય દેવ દાસસ્થાને દેય છે, એટલે તેમને દાસ જેવું કામ કરવાનું હોય છે.
Page #298
--------------------------------------------------------------------------
________________
^^^^^^^^
^^^^^
^^
^^^^^^^^^
આત્માની શક્તિ
૨૫૩ થાય, જે તેમને જન્મ થાય કે તરત જ દિકુમારિકાઓના આસન કંપે, આસન કંપ્યા પછી પિતાનાં સહજ અવધિજ્ઞાનથી તેઓ જાણી લે કે હવે કન્ય સ્થળે કોને ત્યાં તીર્થ". કરને જન્મ થયો છે. ત્યાર પછી આભિગ્ય દેવને વિમાન બનાવવા અને તૈયારી કરવાનો હુકમ આપે અને વિમાને તૈયાર થતાં તેમાં ચડી જન્મસ્થળે આવી પહોચે. તીર્થંકરની માતાનું સૂતિકા કર્મ અને બીજું કામ આ દિફકુમારિકાઓ સંભાળી લે.
એક પ્રાસંગિક ઘટના દેએ આવવાની ગતિ સંબંધમાં એક પ્રાસંગિક ઘટના કહીશું. થોડા વખત પહેલાં જ્યારે અમારું ચોમાસું બેંગલોરમાં હતું, ત્યારે મદ્રાસની ગ્રાઉથ ફલેર મીલવાળા શેઠ પુનમચંદ રૂપચંદ અમારી પાસે પર્યુષણ પર્વ કરવા માટે આવ્યા. પર્યુષણ પછી તેઓ બેંગલોરના એક ભાઈ સાથે હૈસૂર જવા માટે મોટરમાં નીકળ્યા. રસ્તામાં એ મોટરને અકસ્માત થયા. એ જ વખતે એમનાં મુખમાંથી “નમે અરિહંતાણું” શબ્દ નીકળી પડે. જેમને નમસ્કારમાં શ્રદ્ધા હોય, દિલમાં નમસ્કારનું રટણ હેય, તેનાં મનમાંથી જ આવી રીતે અણીના સમયે “નમો અરિહંતાણું”ને ઉચ્ચાર થાય.
પછી શું થયું? તેની તેમને ખબર ન પડી. જ્યારે આંખે ખોલી ત્યારે મોટરમાં બેઠેલા બધા મોટરની બહાર ઊભા હતા. કઈને કશી ઈજા થઈ ન હતી. ફક્ત પેલા બેંગલોરવાળા ભાઈને પગમાં ડું વાગ્યું હતું. બાજુમાં મોટ૨ તૂટેલી પડી
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૫૪
આત્મતત્વવિચાર
હતી. દરવાજે કયારે ખુલ્યો? તેઓ બહાર કયારે નીકળ્યા? કેવી રીતે નીકળ્યા? તે વિષે કંઈ પણ જાણતા ન હતા. પરંતુ નમસ્કારનાં સ્મરણથી પ્રસન્ન થયેલા અધિષ્ઠાયક દેવે સહાય કરી હતી. દેવતાને ખબર પડે એટલે આંખના પલકારામાં આવી પહોચે અને બધું કામ પતાવી દે. આ બધું મોઢેથી કહેતાં વાર લાગે, તેટલી વાર પણ દેવતાઓને આવતાં લાગે નહિ. સૌધર્મેન્દ્રનાં જન્મની જાણું અને જવાની તૈયારી.
દિકકુમારિકાઓનું બધું કામ પતી ગયા પછી સૌધર્મેન્દ્રનું સિંહાસન કંપે. સૌધર્મેન્દ્ર ૩૨ લાખ વિમાનેવાળા સૌધર્મદેવકનો માલીક છે. જેવું તેનું સિંહાસન કંપે, તે તે અવધિજ્ઞાનને ઉપગ મૂકે અને જાણી લે કે તીર્થકર ભગવંતને જન્મ થયો છે. પછી તે હરિગમેષ દેવને બોલાવીને હુકમ કરે કે “બધા દેને ખબર આપો કે તીર્થકર ભગવંતનો જન્મ થયેલો હોવાથી ઈન્દ્ર અભિષેક કરવા જાય છે, માટે સહુએ તૈયાર થઈને ઈન્દ્રની પાસે હાજર થવું.
આ ખબર આપવાની રીત પણ સમજવા જેવી છે. સૌધર્મ દેવલેકમાં સૌધર્માવલંસક વિમાનમાં સૌધર્મ સભામાં સુષા નામને એક માટે ઘંટ છે. તે હરિગમેષી દેવ વગાડવા માંડે કે બત્રીસ લાખ વિમાનમાં રહેલા ઘટે પણ વાગવા લાગે છે. આ ઘંટ કુલ ત્રણવાર વગાડવામાં આવે છે.
વિમાનમાં મોટા અને શાશ્વત મહેલે હોય છે અને તે દરેક મહેલની અંદર આનંદપ્રમોદનાં સાધન હોય છે. તેથી દેવે નિરંતર આનંદમય-પ્રભેદમય ક્રીડા કરતા હોય છે. આ
Page #300
--------------------------------------------------------------------------
________________
આત્માની શક્તિ
૨૫૫
મહેલમાં બહારના ભાગમાં ઘંટડીઓ હોય છે. જ્યારે હરિ– છેગમેષી સુઘાષા ઘંટ વગાડે ત્યારે વિમાનમાં રહેલા સ્થાનિક ઘંટ વાગવા લાગે છે અને તેની સાથોસાથ મહેલની ઘંટડીઓ પણ રણકી ઉઠે છે.
આ વાત આપણે એક આત્મામાં કેટલી શક્તિ રહેલી છે. અને તેને પ્રભાવ ઇન્દ્રો અને દેવે પર પણ કે પડે છે? એ દર્શાવવાના હેતુથી કહી રહ્યા છીએ. તીર્થકરોની પૂજા કરતી વખતે ઈન્દ્રો પણ તેમને પોતાના સ્વામી કહીને સંબોધે છે. એને અર્થ એ કે આટલી રિદ્ધિસિદ્ધિના માલીક ઈન્દ્રો પણ તેમના સેવક છે.
નામના મેહ પર નરઘાજીનો કિસ્સો, ગુરુ મહારાજ આગળ શ્રાવકોનું સ્થાન પણ એવું જ ગણાય, પરંતુ આજકાલ આચાર્ય મહારાજ કઈ પૈસાદાર શ્રાવકને નામથી બોલાવે અને તેની આગળ માનાથે શેઠ ન કહે તે તેને ખોટું લાગી જાય છે અને આ આચાર્ય મહારાજ તે કંઈ કામના નહિ” એવું બોલવા માંડે છે. દાદા ગુરુ શ્રી વિજયકમસૂરીશ્વરજી મહારાજ આચાર્ય હતા, ત્યારની આ વાત છે. એ વખતે શ્રી વીરવિજયજી મહારાજ ઉપાધ્યાય હતા અને મારવાડમાં વિચરતા હતા. તેઓ સ્વભાવે હસમુખા હતા. તેમને વ્યાખ્યાન વખતે શ્રાવકને નામથી બોલાવવાની આદત હતી. વ્યાખ્યાન સાંભળવા ગામના નગરશેઠ નરઘાજી પણનિય. મિત આવતા. તે વખતે ગુરુ મહારાજ “કેમ નરઘાજી? આ વાત ખરીને?” એ શબ્દોથી સંબોધન કરતા. પરંતુ તે વખતે
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૫૬
આત્મતરવવિચાર
નરહ્યાજીનું મોટું ઉતરી ગયેલા જેવું જણાતું. ગુરુ મહારાજની ચકર દષ્ટિમાં તે આવ્યા વિના ન રહેતું. તેમને આશ્ચર્ય થતું કે જ્યારે હું નરઘાજીને નામથી બોલાવું છું ત્યારે તેમને આનંદ થવાને બદલે દુઃખ કેમ થાય છે? વળી વ્યાખ્યાન પૂરું થાય છે કે તેઓ એક મિનિટ પણ થંભ્યા વિના ચાલ્યા જાય છે. એટલે તેમને કોઈ પણ પ્રકારનું મનદુઃખ અવશ્ય છે.
મહારાજે પિતાની જિજ્ઞાસા સંતોષવા એક શ્રાવકને તેનું કારણ પૂછ્યું. તે શ્રાવકે પ્રથમ તે કંઈ પણ કહેવાની આનાકાની કરી, પણ ગુરુ મહારાજને વિશેષ આગ્રહ થયે. એટણે તેણે જણાવ્યું કે “નરઘાજીને ગામમાં બધા ઠાકાંજીનાં માનભર્યા નામથી બોલાવે છે અને આપ તેમને નરઘાજી કહે છે તે ગમતું નથી. પરંતુ તે વિવેકી હેવાને કારણે જ વ્યાખ્યાન સભામાં નિયમિત હાજરી આપે છે.”
બીજે દિવસે વ્યાખ્યાનમાં પ્રસંગ આવતાં ગુરુ મહારાજે કહ્યું: “કેમ ઠાકરાંજી ખરી વાત ને? આ શબ્દ સાંભળતાં જ નરઘાજીના મુખ પર પ્રસન્નતા છવાઈ ગઈ અને હર્ષના આવે. શમાં તેઓ એકદમ ઊભા થઈ ગયા. પછી તેમની ભાષામાં મહારાજશ્રીનાં તથા તેમનાં વ્યાખ્યાનનાં બેમોઢે વખાણ કરવા લાગ્યા. મહારાજશ્રી અને આખી સભા ખડખડાટ હસી પડી. ત્યારથી મહારાજશ્રી તેમને ઠાકરાંજી કહીને સંબોધતા અને ઠાકરાંજી વ્યાખ્યાન પછી પણ ગુરુ મહારાજ આગળ બેસીને વાર્તાલાપ કરતા.
તમને બહુમાનથી બોલાવવામાં આવે તે તમને ગમે છે.
Page #302
--------------------------------------------------------------------------
________________
આત્માની શક્તિ
-૨૫૭
પણ તેથી તમારો દહાડો શું વળવાને નામ કરતાં કામ પર વધારે લક્ષ આપો. જે તમારો આત્મા ઉંચો હશે, પરોપકારી હશે, નીતિમાન હશે, ધર્મ બુદ્ધિથી ધર્મની આરાધના કરનારા હશે, શુદ્ધ હશે તે તમારું કલ્યાણ થવાનું. વળી ગુરુ મહારાજના તે તમે ઉપાસક છે, સેવક છે, એટલે તમને સાદા નામે બોલાવે તે પણ તમારે આનંદ માન જોઈએ,
હરિસેગમેષીની ઉષણું અને પ્રયાણ
આ પ્રમાણે ઘંટ વાગી રહ્યા પછી બધા દે ઇદ્રનો હુકમ સાંભળવા સાવધાન થાય છે. તે વખતે હરિગમેલી દેવ આકાશમાં ખૂબ ઊંચે જઈ ઘણા મોટા અવાજથી બધા દેવને સંભળાય તે પ્રમાણે ઉદષણા કરે છે કે “તીર્થ, કર ભગવંતને જન્મ થયો હોવાથી તેને ઉત્સવ કરવા ઈન્દ્ર મહારાજ પધારવાના છે. માટે દરેક દેવોએ તેમની સાથે જવા માટે તૈયાર થઈ જવું.
પછી ઈન્દ્રના હુકમથી પાલક નામનો દેવ સુંદર વિમાન તૈયાર કરે છે, તેમાં બેસીને બધા મનુષ્યલોકમાં તીર્થકરના જન્મસ્થળે આવે છે.
પ્રભુને મેરુ પ્રત્યે લઈ જવું તેમાંથી ઈન્દ્ર નીચે ઉતરીને તીર્થંકરની માતા પાસે જાય છે અને તેમને નમન કરીને કહે છે કે “તમે જરા પણ ગભરાશો નહિ. અમે તીર્થકર ભગવાનને અભિષેક કરવા તેમને મેરુ પર્વત પર લઈ જઈએ છીએ.” આમ કહી ઈન્દ્ર ભગવાનનું એક આબેહૂબ પ્રતીક બનાવી માતાના પડખામાં મૂકે છે. ૧૭.
Page #303
--------------------------------------------------------------------------
________________
આત્મતરવવિચાર
મહાવીર પ્રભુના સંબંધમાં પણ આ પ્રમાણે બધે વિધિ થયા પછી ઈન્ડે પાંચ રૂપ બનાવ્યા. તેમાંનાં એક રૂપે પ્રભુ જીને ગ્રહણ કર્યા, બે રૂપે ચામર વીંઝવા લાગ્યા, એક રૂપે છત્ર ધર્યું અને એક રૂપે અંગરક્ષકની જેમ હાથમાં વા લઈ આગળ ચાલવા લાગ્યા. ઈન્દ્રની આગળ અને પાછળ દે વરઘડારૂપે આનંદથી ચાલવા લાગ્યા. આ વરડો થોડી જ વારમાં મેરુ પર્વત પર પહોંચ્યો.
મેરુપર્વત પર સ્નાત્રાભિષેક - સૌધર્મેન્દ્ર વગેરે દેવોને વઘાડે મેરુ પર્વત પર પહોંચે ત્યારે ૬૩ ઈન્દ્રોનાં* સિંહાસને કંપ્યાં, એટલે તે પણ સૌધર્મેન્દ્રની જેમ તૈયાર થઈ મેરુ પર્વત પર તેમના પરિવાર અને વૈભવસહિત આવી પહોચ્યા.
પછી બારમા દેવલોકના ઈન્ડે એટલે અમ્યતેન્દ્ર અભિ ચોગ્ય દેવેને અભિષેક માટે સામગ્રી તૈયાર કરવા હુકમ આપ્યો. શ્રી તીર્થકર ભગવાનના સ્નાત્રાભિષેકમાં કુલ ૨૫૦ અભિષેક થાય છે.
આ અભિષેકમાં કળશો ઘણા મોટા હોય છે. તેની કલ્પના સામાન્ય મનુષ્યને આવી શકે નહિ. તેમાં ક્ષીરસમુદ્રનું પાણી ભરી લાવવામાં આવે છે, કારણ કે તે ઘણું મીઠું અને દૂધ જેવું ઉજળું હોય છે.
* સુર-અસુરના મળી ઈન્દ્રોની સંખ્યા ૬૪ની હોય છે,
Page #304
--------------------------------------------------------------------------
________________
આત્માની શક્તિ
સૌધર્મેન્દ્રની શકા અને પ્રભુએ બતાવેલી અજખશક્ત.
૨૫૯
"
સહુથી પ્રથમ અભિષેક બારમા દેવલેાકના ઇન્દ્રના થાય છે, આ વખતે વિશાળ સ્નાત્રકળશેમાંથી શ્રી મહાવીર પ્રભુના શરીર પર ધાધમાર પાણી પડવાનુ છે. આ પાણીમાં એટલું ખળ હોય છે કે તેમાં હાથીના હાથી તણાઈ જાય. સૌધર્મેન્દ્રને કાઈ તીર્થંકર વખતે શકા થઈ ન હતી પણ આ વખતે શંકા થઇ કે પ્રભુ આટલી માટી જળધારાઓને કેમ સહન કરી શકશા ?' ઇન્દ્ર ભક્તિપરાયણ છે અને તે જાણે છે કે આ સાક્ષાત્ પરમાત્મા છે. છતાં તેને શકા થઇ તે ભગવાને પેાતાનાં અવધિજ્ઞાનથી જાણી અને તેની શંકા દૂર કરવા પાતાની શક્તિ પતાવવા માટે ડાખાપગના અંગૂઠા સિહાસન પર દખાન્યા કે તે સિંહાસન, શિલાપટ અને સમસ્ત મેરુ પર્યંત ધ્રુજી ઉઠ્યો. આખા જમૂદ્રીપમાં કપારી થઈ. તેના ખળભળાટ લણુસમુદ્ર સુધી પહોંચ્ચે.
આ બધું આંખના પલકારામાં બની ગયું. હજી તેા ખારમા દેવલાકના ઇન્દ્રના અભિષેક થવાના છે. સૌધર્મેન્દ્ર મેરુ પર્વત અને જમૃદ્વીપને કંપતા જોઇને તથા લવણસમુદ્રમાં ખળભળાટ થતા જોઇને વિચાર કરવા લાગ્યા કે ‘ આ બધું શું થાય છે?’ તેને કંઇક ક્રોષ પણ આળ્યે કે આવા શુભ અવસરે આવા ઉપદ્રવ કરનાર કાણુ છે? એટલે તેણે અવધિજ્ઞાનના ઉપયોગ મૂકયા અને જોયું તેા સાવ ઝખવાથેા પડી ગયા. તે વિચારવા લાગ્યા કે આ તા ખુદ ભગવાને મારાં મનના સંશય દૂર કરવા પાત્રાના અગૂઠો દબાવ્યેય તેના પ્રતાપ છે. ખરેખર
6
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૦
આત્મતત્ત્વવિચાર
પ્રભુની શક્તિ અગાધ છે. તેઓ મારી શકા જાણી ગયા. તેનું નિવારણ કરવા જ તેમણે આમ કર્યું' છે.' એટલે તેને શકા અને ક્રોધ કરવા બદલ પશ્ચાત્તાપ થયા અને તે ભગવાનનાં ચરણમાં પડી ક્ષમા માંગવા લાગ્યા. પછી બધું શાંત થઈ ગયું,
તર્ક કરનારાઓ, જૈનેતરા, અરે ! દયાનદ સરસ્વતી જેવા પણ તર્ક કરે છે કે ભગવાન સહેજ અગૂઠા દખાવે અને મેરુ પવ ત હાલી ઊઠે તે પછી તે ચાલે ત્યારે તા પૃથ્વી કેટલી ક્રપતી હશે ? તે વખતે જમીનમાં ખાડા કેમ પડતા હિ હાય? પરંતુ આવા પ્રશ્ન કરનારાએ સામાન્ય બુદ્ધિના પણુ ઉપયાગ કરતા નથી. પહેલવાન શમમૃતિ ચાલતી માટરને અટકાવવાની શક્તિ ધરાવતા હતા. આ માટરની તાકાત ૩૦ હાસ પાવરની હતી; એટલે તે ૩૦ ઘેાડાના મળને રોકવાની શક્તિ ધરાવતા હતા. તે પેાતાની છાતી પર હાથી પણ ઊભેા રાખતા, છતાં શું તે ચાલતા ત્યારે જમીનમાં ખાડા પડતા માણસ ચાલે ત્યારે પાતાનાં શરીરનાં વજન પર ચાલે છે અને જ્યારે બળના પ્રાગા કરે છે, ત્યારે પેાતાના આત્માની શક્તિ પ્રમાણે કાર્ગી કરે છે.
દીવાસળીની આખી પેટી રૂના ઢગલામાં રહી શકે છે. પણ એક જ દીવાસળી ઘસીને-સળગાવીને મૂકે તેા હજારા મણુ ને માળી નાખે છે, એટલે બળના જ્યારે પ્રયાગ થાય છે, ત્યારે જ તેના ખરા ખ્યાલ આવે છે.
સ્નાત્રાભિષેકની પૂર્ણાહુતિ.
ખામાં ઇન્દ્રના અભિષેક પૂરા થયા પછી બીજા ઈન્દ્રના
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૬૧
આત્માની શક્તિ વાર આવે અને તે બધાએ અભિષેક કર્યો. છેવટે ઈશાનેન્દ્ર ભગવાનને ખેાળામાં બેસાડ્યા અને સૌધર્મેન્દ્ર ખૂબ ધામધૂમથી અભિષેક કર્યો. આ ઉત્સાહમાં દે એટલા આનંદમસ્તીમાં આવી જાય છે કે તેની પાસે તેમને દેવકનો આનંદ-પ્રમોદ તુચ્છ લાગે છે.
ત્યાર પછી મહાવીર પ્રભુને જેમ મેરુ પર્વત ઉપર લાવ્યા હતા, તેમ જન્મસ્થલે પાછા લાવ્યા અને માતાના પડખામાં સૂવાડી બધા દેવે પિતાના સ્થાને સીધાવ્યા. | તીર્થકરમાં અનંત શક્તિ હોય છે. તે આત્માની છે. જે તીર્થકરને આત્મા તે આપણે આત્મા. તે પછી આપણા આત્મામાં આવી શક્તિ-આવું બળ કેમ નથી? આત્માના ગુણામાં કે મૂળભૂત શક્તિમાં કોઈ તફાવત નથી ? પણ આપણામાં એ શક્તિ કમને લઈને દબાયેલી છે અને તીર્થકર દેવમાં અનંત શક્તિ પ્રગટ રૂપમાં છે. ખરેખર ! આપણી હાલત બરિયા સિંહ જેવી છે.
બકરિયા સિંહનું દૃષ્ટાંત એક ભરવાડને વનમાં બકરાં ચારતાં તરતનું જમેલું સિંહનું બચ્ચું મળી આવ્યું. તે એને ઘેર લાવ્યા અને બકરાનું દૂધ પીવાવી મેટું કર્યું. તે સિંહ હતું, પણ બકરાંની સાથે જ હરતાફરતો અને સાથે જ ખાતે પીતે, એટલે પિતાને બકરી જ માનતે અને જીવનને સર્વ વ્યવહાર બકરાની માફક જ ચલાવતા.
એક દિવસ બધાં બકરાં મેગે તે વનમાં ચરવા ગયે,
Page #307
--------------------------------------------------------------------------
________________
२६२
આત્મતત્ત્વવિચારે
ત્યારે એક સિંહ ત્યાં આવી ચડ્યો અને તેણે પોતાના સ્વભાવ મુજબ ગર્જના કરી. આથી બધાં બકરાં નાસવા લાગ્યાં. તેમની સાથે પેલે બકરિયે સિંહ પણ નાસવા લાગ્યો આ જોઈને વનના સિંહે કહ્યું : “અરે ભાઈ! મારી ગજેનાથી બકરાં તે નાસી જાય, પણ તું કેમ નાસે છે? તું તે મારા જેવા સિંહ છે.”
ત્યારે બકરરિયા સિંહે કહ્યું કે, તુ ખોટું બોલે છે. હું સિંહ નથી, પણ બકરો છું અને તારું ખાદ્ય હોવાથી તારાથી ભય પામીને નાસી જાઉં છું. - વનને સિંહ સમજી ગયે કે આ ઘણા દિવસ બકરાંની સોબતમાં રહ્યો છે, એટલે પિતાને બકરે માની બેઠે છે. પરંતુ એનો ભ્રમ ભાંગવા દે. તેણે કહ્યું: “ભાઈ! મારું કહેવું
ટું છે? જે તું તારાં મોટાં શરીર પરથી એમ સમજતે હોય કે હું મોટે બકરો છું, તે એ સમજ સાચી નથી. તારું મોટું મારા મોઢા જેવું ગોળ છે, પણ બકરા જેવું લાંબુ નથી. તારી કેડ મારી કેડ જેવી પાતળી છે, પણ બકરાં જેવી જાડી નથી. વળી તારા પગે નહેર છે, પણ બકરાં જેવી ખરીઓ નથી. અને તારું પૂછડું તે જે! તે કેવું લાંબું અને સુંદર છે? જ્યારે આ બકરાંનું પૂછડું તે તદ્દન નાનકડું છે અને દેખાવમાં જરાયે સારું નથી. તેમજ તારી ગરદન પર કેશવાળી છે, એવી કઈ બકરાંની ગરદન પર દીઠી? માટે તારામાં અને બકરામાં માટે તફાવત છે. દરેક બકરાને માથે બબે શીંગડાં ઉગેલાં છે, અને તારે ભલા ભાઈ! એક પણ શીંગડું ઉગેલું નથી! માટે તારો ભ્રમ દૂર કરે અને તે પણ મારા જે સિંહ છે, એમ ખાતરીથી માન.”
Page #308
--------------------------------------------------------------------------
________________
આત્માની શક્તિ
२६७
આ શબ્દોએ બકરિયા સિંહનો ભ્રમ ભાંગી નાંખ્યો. તે હવે પિતાને સિંહ સ્વરૂપે જોવા લાગ્યા અને પેલા સિંહની સાથે વનમાં જઈ સિંહનું જીવન જીવવા લાગે.
આ રીતે તમે પણ લાંબા સમયથી દેહાદિ પુદગલોની સામે રહ્યા છો, એટલે પોતાને દેહરૂપ માને છે અને તમારી શક્તિ બહુ મર્યાદિત આંકો છે, પણ દેહાદિ પુદગલે એ તમારું વાસ્તવિક સ્વરૂપ નથી. તમે અનંત શક્તિમાન આત્મા છો, એ વાત ધ્યાનમાં રાખી તમારી શક્તિઓને વિકાસ થવા દે અને તે માટે વિષય તથા કષાયથી દૂર રહે. જેઓ વિષયની પાછળ ભૂલા ભમે છે, તેઓ રૂપસેનના જેવી દુર્દ. શાને પ્રાપ્ત થાય છે.
રૂપસેનની કથા પૃથ્વીભૂષણ નામે એક નગર હતું. ત્યાં પ્રજાના પાલક રાજા કનકાવજને સુનંદા નામે એક સુંદર પુત્રી હતી. તે યૌવનના ઉંબરે પગ મૂકી ચૂકી હતી અને તેનું રૂપ પ્રભાતનાં કમળની જેમ અનેરી છટાથી ખીલી ઉઠયું હતું. તે એક દિવસ મહેલના ઝરૂખામાં બેસીને નગરચર્ચા જોઈ રહી હતી. એવામાં તેની નજર સામેનાં મકાનમાં પડી. ત્યાં એક પુરુષ પિતાની સ્ત્રીને નિર્દય માર મારી રહ્યો હતો. સ્ત્રી પગે પડીને કહેતી હતી કે “હે સવામિન્ ! હું ફરીને ભૂલ નહિ કરું.” છતાં પેલો તેને મારવાનું બંધ કરતા ન હતા. આ દશ્ય જોઈ સુનંદા કમકમી ઉઠી. તેણે વિચાર કર્યો કે લગ્નજીવનમાં જે આવી પરાધીનતા
Page #309
--------------------------------------------------------------------------
________________
આત્મતત્વવિચારે
હોય, આવાં દુઃખ સહન કરવા પડતાં હોય, તો બહેતર છે કે પરણવું જ નહિ.
સુનંદા ઉમર લાયક હતી અને રૂપલાવણ્યથી યુક્ત હતી, એટલે તેના હાથ માટે દેશ પરદેશથી માગાં આવતાં હતાં, પરંતુ માતા-પિતા પૂછે ત્યારે તે એક જ ઉત્તર આપતી હતી કે “મારે પરણવું નથી.” માતા-પિતાને આ ઉત્તર સાંભળી વિચાર થતો કે આ પરણવાની ના પાડે છે, તે શુ દીક્ષા લેવાની ભાવના વાળી હશે ? પરંતુ એવું ચે કશુ બોલતી નથી, માટે આગળ પર સૌ સારાં વાનાં થઈ રહેશે.
તે નગરમાં વસુદત્ત નામના એક વ્યાપારીને ચાર પુત્ર હતા. તેમાં સહુથી નાનાનું નામ રૂપસન હતું. નાના પુત્ર વધારે લાડકે હોય છે અને તેના પર કામકાજને બજે ઓછા હોય છે. રૂપાસેનતું પણ એમ જ હતું. આથી તે ઇચ્છા મુજબ નગર-ઉદ્યાન વગેરેમાં ફર્યા કરતા અને આનંદમાં દિવસે ગુજારતે, તે દિવસે તે ફરતે ફરતે રાજમહેલની સામે આવેલી પાનવાળાની દુકાને આવ્યો હતો. અને ત્યાં એક આસન પર બેસીને પાન ખાતે હતો. ત્યાં સુનંદાની નજર તેના પર પડી, એટલે તેને અતિ હર્ષ થયા. તે જ વખતે તેણે કાર્ય કરવામાં અતિ ચતુર એવી દાસીને નીચે મોકલીને પેલા યુવાનને કહેવરાવ્યું કે “તમારે રોજ અહીં આવી અમારી સખીને દર્શન આપવા.” રૂપાસેનને એ વાત પસંદ પડી, એટલે તેણે આ વાતને સ્વીકાર કર્યો, અને તે રોજ ત્યાં આવવા લાગે.
અત્યાર સુધી નહેતું રૂપસેનને કઈ વાતનું દુઃખ કે
Page #310
--------------------------------------------------------------------------
________________
આત્માની શક્તિ
નહેતી સુનંદાને કોઈ પ્રકારની ચિંતા. બંને પિતપોતાના જીવનમાં મસ્ત હતાં અને સુખચેનમાં દિવસે પસાર કરતાં હતાં. પણ હવે બંનેને પિતાની સુખશમ્યા ઝેર જેવી લાગવા માંડી, કારણ કે બંનેને એકબીજાને મળવાની તાલાવેલી જાગી હતી. સુનંદાનું હદય રૂપસેને ચારી લીધું હતું અને રૂપલેનનું હૃદય સુનંદાએ ઘેરી લીધું હતું. બંને એકબીજાના મોહમાં પડવાથી દુખને અનુભવ કરી રહ્યા હતા, માટે જ શાસ્ત્રકારોએ મહને સર્વ દુઃખનું કારણ કહ્યો છે.
આ રીતે દિવસે ઉપર દિવસ પસાર થાય છે અને બંનેને અરસપરસ મળવાની ઉત્કંઠા તીવ્ર બનતી જાય છે. એવામાં રાજા તરફથી ઢઢેરો પીટા કે કૌમુદી-ઉત્સવ નજીક આવી રહ્યો છે, તેની ઉજવણી માટે રાજારાણી નગર બહાર પધારશે, તે વખતે બધા નગરજનોએ તેમની સાથે ગામ બહાર આવવું અને ઉત્સવમાં ભાગ લે.
સુનંદાને લાગ્યું કે આ અવસરે રૂપાસેનને મળી શકાશે, એટલે તેણે રૂપસેનને કહેવડાવ્યું કે “તમારે કોઈ પણ બહાનું કાઢીને ઘરે રહેવું અને અમુક સમયે રાજમહેલના પાછળના ભાગમાં આવવું. ત્યાં ઉપર ચડવા માટે દેરડાની સીડી તયાર હશે.”
કૌમુદી-ઉત્સવના દિવસે સુનંદા માથું દુખવાનું બહાનું કાઢી ઘરે રહી, રૂપસેન પેટ દુઃખવાનું બહાનું કાઢી ઘરે રહ્યો હવે શત્રિ ક્યારે પડે અને એકબીજાને કયારે મળીએ, એ
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૬૯
આત્મતત્ત્વવિચાર
વિચાર અનેનાં મનમાં ઘાળાઈ રહ્યો છે. ત્યાં મનાવ કેવા અને છે, તે જુઓ.
6
એક જુગારી જુગાર રમતાં ઘણા પૈસા હારી ગયા છે અને દેવાદાર બની ગયા છે. જીતનાર તેની પાસે પૈસાની ઉઘરાણી કરે છે, અને પૈસા નહિ આપે તે જાનથી મારી નાખીશું એવી ધમકી આપે છે. પેલેા તેમને આશ્વાસન આપતાં કહે છે કે ભલા થઈને એક દિવસ વધુ થેભી જાએ, હું ચારી કરીને પણ તમારા પૈસા આપી દઇશ.' જીતનારાએ તેના પર વિશ્વાસ રાખીને તેણે માગેલી મુદત આપે છે. હવે તે જુગા૨ી ‘ શુ' કરવું? કયાં જવું ? ચારી કઇ રીતે કરવી?’ તેના અનેક વિચારો કરતા રાત્રિના અધકારમાં ચાલ્યું જાય છે.
અધા નગરજના ઉત્સવ માણવા નગર બહાર ગયા છે, એટલે રાજ્ય તરફથી શહેરમાં પોલીસના ખંઢાખસ્ત ઘણા મજબૂત રાખવામાં આવ્યા છે. આથી જુગારી ગલી-કુચીએ માંથી પસાર થાય છે અને રાજમહેલમાં ચારી કરવાના વિચારે તેની પાછલી ગલીમાં આવી પહોંચે છે. તે દિવાલની આઠેઆઠે ચાલે છે, ત્યાં ઢારડાની સીડી જોવામાં આવે છે અને તે ખરાખર મજબૂત છે કે કેમ? તે જોવા માટે તેને હલાવે છે
સ'કેત સીડીને હલાવવાના હતા, તેથી દાસીએ સમજી કે રૂપસેન આવી ગયા. તેમણે સુનંદાને ખબર આપી. સુનતાએ
Page #312
--------------------------------------------------------------------------
________________
આત્માની શક્તિ
૨૨૭
6
કહ્યુ કે તેને જલ્દી ઉપર ખે'ચી લેા. ' આથી દાસીએએ સીડી ખેંચી અને પેલા જુગારી ઉપર આવી ગયા. તેને તા ભાવતુ` હતુ` અને વૈદ્યે કહ્યા જેવુ' થયું. પણ સમજ પડતી ન હતી, કે આમ શાથી મૃત્યુ ? એ ગમે તે હોય પણ હવે મળેલી તકના પૂરો લાભ લેવા એવા તેણે મનથી નિણૅય કરી લીધા. મહેલમાં અંધારપટ હતા, કારણ કે આવું કામ કરનારા અજવાળું રાખે નહિ. અંધકારમાં આ રૂપસેન છે કે બીજો તે ઓળખી શકાયે નહિ.
દાસીએ એ તેને લઈ જઈને સુનંદાના પલંગ ઉપર બેસાડ્યો. સુન'ના તે એમ જ સમજે છે કે રૂપસૈન આવ્યે છે, એટલે તેને પ્રેમથી ભેટે છે. જીગારીને સુનંદાના પ થતાં કામવિકાર જાગે છે અને તે એની સાથે ભાગવિલાસ માણે છે. સુનંદા તેના નિષેધ કરતી નથી.
એવામાં કેટલીક દાસીએ હાથમાં દીવેા લઈ સુનંદાના ખંડ તરફ આવતી દેખાય છે, એટલે સુનંદા કહે છે કે
આપણને વાત કરવાના અંતરાય હશે, એટલે કઈ પણ વાત કરી શકયા નહિ, પણ હાલ તા તમે જતા રહેા, ફ્રી ફાઈવાર મળશું', ' પેàા જુગારી પણ ન ખેલ્યામાં નવ ગુણ માની ત્યાં કામક્રીડા કરતાં તૂટી પડેલાં કિ'મતી અલ કારા લઈને જે રસ્તેથી આવ્યા હતા, તે રસ્તેથી જ ચાર્લ્સે જાય છે.
6
Page #313
--------------------------------------------------------------------------
________________
આત્મતત્ત્વવિચાર
આ માજી રૂપસેનનું શુ થયું? તે પણુ જોઇએ. તે નિર્ધારિત સમયે રાજમહેલમાં આવી પહાંચવા માટે ઘરેથી નીકળે છે અને ગલી'ચીએ વટાવતા આગળ વધે છે, ત્યાં એક જર્જરિત મકાનની દિવાલ તૂટી પડે છે અને તેમાં તે દખાઈ જતાં મરણ પામે છે. અંતસમયે જેવી મતિ હાય તેવી ગતિ થાય છે, એટલે તે મરીને પેલા જુગારીનાં વીમાં સુનંદાની કુક્ષિએ ગર્ભ પણે ઉત્પન્ન થાય છે.
૨૬૮
સમય જતાં સુનંદાનું પેટ વધે છે, તેથી તે ગભરાય છે. માખાપને ખબર પડશે તે તેઓ મને ધિક્કારશે અને દુનિયા પણ ફીટકાર આપશે, એ ભયથી તે વિશ્વાસુ દાસીએ મારફત દવા મ'ગાવી ગર્ભપાત કરે છે,
ગમાં જ મરણ પામવુ', એ કઇ એછુ' દુઃખ નથી, પણ માહગ્રસ્ત આત્માઓની હાલત આવી જ થાય છે. રૂપસેનના આત્મા ત્યાંથી સપચૈાનિમાં જાય છે અને ગ્રુપ બને છે.
હવે સુનંદા પુરુષāષિણી રહી નથી. તેને લગ્નની ઈચ્છા થાય છે અને તેને એક રાજા સાથે પરણાવવામાં આવે છે. તે પેાતાના પતિ સાથે યથેચ્છ વિષયસુખ ભાગવતી દિવસે પસાર કરે છે. હવે જે નગરમાં અને જે મહેલેામાં તે રહેતી હતી, તેના અગીચામાં જ પેઢે સર્પ ઉત્પન્ન થયેલે છે. તે એક દિવસ ફરતા ફરતા મહેલમાં આવે છે અને સુનંદાને જુએ છે. પૂના રાગ છે, એટલે તે હું માં આવીને ડાલવા લાગે છે તથા સુનંદાને મળવા માટે સુન'ઢા તરફ દોડે છે. એક ભયંકર સાપને પેાતાના તરફ આવતા જોઇ સુનંદા શડ
Page #314
--------------------------------------------------------------------------
________________
આત્માની શક્તિ પાડે છે અને સિપાઈઓ ઉઘાડી તલવારે દેડી આવી તે સર્ષના ટુકડા કરી નાખે છે.
સુનંદાની સાથે ભોગ ભોગવવાના વિચારમાં રૂપસેનના ત્રણ ભવ પૂરા થયા. ચોથા ભવમાં તે કાગડો બન્યું. એક વખત રાજારાણી સંગીતના જલસામાં બેઠા છે અને તેની મોજ માણ રહ્યા છે, ત્યાં પેલે કાગડો આવી પહોંચ્યા અને સુનંદાને જોતાં જ હર્ષના આવેશમાં આવીને કાકા કરવા લાગ્યો. કાગડાને કઠોર અવાજ કોને ગમે? વળી તે સંગીતના રસાસ્વાદમાં ખલેલ પહોંચાડનારો હતે. આથી રાજાએ પોતાના સિપાઈઓને હુકમ કર્યો કે “આ દુષ્ટ કાગડાને અહીંથી દૂર કરે.” સિપાઈઓ સમજ્યા કે કાગડાને ઉડાડી મૂકીશું તે તે પિતાના સ્વભાવ પ્રમાણે ફરી આવીને કા-કા કર્યા વિના નહિ રહે, માટે તેને પૂરે જ કરે અને તેમણે તીર છોડી તેના પ્રાણ હરી લીધા.
પાંચમાં ભવે રૂપસેન હંસ થયા અને રાજમહેલના બગીચામાં આવેલાં તળાવમાં મોટે થવા લાગ્યા. એક વાર સુનંદાને જોતાં તેના દિલમાં પૂર્વ રાગ જ , એટલે તે ઉડી ઉડીને સુનંદાના શરીર પર પડવા લાગ્યો. આથી સુનંદા કંટાળી ગઈ અને તેણે બૂમ મારી સિપાઈઓને બોલાવ્યા. તેમણે આવીને આ હંસને મારી નાખ્યા.
વિષયવાસના આત્માને જન્મ જન્માંતરમાં કેવો રખડાવે છે અને તેના શા હાલ થાય છે ? તે આ પરથી સમજી શકાશે. છઠ્ઠા ભાવમાં તે હરણ થાય છે અને જંગલમાં રહી પિતાનું પેટ ભરે છે,
Page #315
--------------------------------------------------------------------------
________________
આત્મતત્ત્વવિચાર
હવે એક વાર સુનંદા રાજા સાથે મૃગયા એવા જ'ગલમાં જાય છે. ત્યાં પારિધ લેાકા પાવા વગાડે છે અને હરણા તા સાંભળવા ઊભા રહી જાય છે. તેમાં પેલુ` હરણ પણ આવી પહેાંચે છે અને તે સુનદાને જોઈ હષ અનુભવે છે. તે સુનંદાનું રૂપ જોવામાં એવું ટ્વીન થઈ જાય છે કે તેને મીજી કઈ ખબર રહેતી નથી. એવામાં રાજા ખાણ મારે છે અને તે વિધાઈ જાય છે. પછી રાજા તેનું માંસ પકવવાના સેવકને હુકમ કરે છે. સેવકા તેને ઉપાડી રાજવાટિકામાં લાવે છે. અને ત્યાં તેનુ માંસ પકવે છે.
૨૭૦
રાજારાણી આ હેરણનુ માંસ ખાઇ રહ્યા છે અને તેનાં વખાણ કરી રહ્યાં છે, ત્યાં એ મુનિવરેશ ત્યાંથી નીકળે છે. તે જ્ઞાની છે, એટલે સુનંદા અને રૂપસેનનુ' ચરિત્ર જાણી પેાતાનું માથુ હલાવે છે. આ જોઈ રાજા વિચારમાં પડે છે અને તે પેલા મુનિવરને બાલાવી માથુ' હલાવવાનુ કારણ પૂછે છે. મુનિવરો કહે છે કે ‘આ વાત જાણુશા તેા તમને દુઃખ થશે, માટે જાણવી રહેવા દો.’ પરંતુ રાજારાણી ખંનેના આગ્રહ થતાં તે અથથી ઇતિ સુધી બધી વાત કહી સભળાવે છે. તે સાંભળી રાજારાણી તેને સંસાર પરથી વૈરાગ થાય છે. છેવટે સુના પૂછે છે કે ‘હરણ મરીને કયાં ઉત્પન્ન થયેલે છે? તેના ઉદ્ધાર થશે કે નહિ ?' પેલા મુનિવરા કહે છેઃ ‘હરણુ મરી વિષ્ય અટવીમાં સુગ્રામ નજીક હાથી થયેલેા છે. તે તમારા ઉપદેશથી પ્રતિમાધ પામશે અને જાતિસ્મરણુથી પેાતાના પૂ. લવા નિહાળી, વૈરાગ્ય પામી, તપ કરીને આઠમા દેવલાકમાં
Page #316
--------------------------------------------------------------------------
________________
આત્માની શક્તિ
૨૭૧
ઉત્પન્ન થશે અને ત્યાંથી ચ્યવીને મનુષ્યભવમાં આવી મોક્ષ પામશે.”
પછી રાજા-રાણી બંને બીજા અનેક નગરજનો સાથે દીક્ષા લે છે અને સુનંદા સાધ્વીને સંયમનું પાલન કરતાં અવધિ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ જ્ઞાન થી હાથીને પ્રતિબોધ કરવાને સમય નજીક જાણ તે પિતાની ગુરુણીની આજ્ઞા લઈ વિધ્ય અટવીના કિનારે આવેલ સુગ્રામ ગામમાં ચાતુર્માસ કરે છે અને ચાતુર્માસ પૂર્ણ થયે હાથીને પ્રતિબંધ કરવા તેના તરફ જાય છે.
આ હાથીના ત્રાસથી આખું ગામ ગભરાઈ ગયું હતું, કારણ કે તેણે આ ગામના અનેક લોકો અને ઘરનો નાશ કર્યો હતે. જ્યારે પણ તે હાથી આ તરફ આવતે દેખાતે, ત્યારે લેકો આડાઅવળા થઈ જતા ને કોઈ ઊંચા છાપરા કે વૃક્ષ પર આશ્રય લેતા. ગામ લોકેએ સાથ્વીને જંગલ તરફ જતાં જોયા અને જ્યાં હાથીનું રહેઠાણ હતું, તે તરફ જ આગળ વધી રહેલા નિહાળ્યા, ત્યારે તેઓ કહેવા લાગ્યા કે “આપ એ રસ્તે જશે નહિ. હાથી આપને અવશ્ય મારી નાખશે.” છતાં સુનંદા સાદેવી નીડરતાથી એ તરફ આગળ વધવા લાગ્યા. એવામાં હાથી ઝાડીમાંથી બહાર આવ્યા અને સુનંદા સાધવીની સામે ધર્યો, છતાં સાધ્વીએ હિંમત છોડી નહિ. તેમણે તે એને ઉદ્ધાર કરવાને દઢ સંક૯પ પિતાના મનથી કરી જ લીધો હતો. લોકો સમજ્યા કે હમણાં આ સાધવીનું આવી બનશે. આ મદોન્મત્ત હાથી કોઈને છોડવાને નહિ.
પરંતુ હાથી નજીક આવ્યું અને જ્યાં સાધ્વીને જોયા
Page #317
--------------------------------------------------------------------------
________________
२७२
આત્મતત્વવિચાર
કે તે ઠંડો પડી ગયે પૂર્વનાં પ્રબળ સંસ્કારો શું નથી કરતા? તેને સાધ્વી પર રાગ થયો અને તે પિતાની સૂંઢ ઊંચી-નીચી કરી એ રાગ પ્રદર્શિત કરવા લાગ્યા.
સુનંદા સાધવીએ કહ્યું: “હજી રાગથી ધરાયે નથી ? મારાં નિમિત્ત તું છ છ ભવમાં મરણ પામ્યો, માટે હવે સમજ અને એ રાગને તારા હદયમાંથી દૂર કર.” તે જ વખતે હાથી તદ્દન શાંત બની ગયા અને તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું એ જ્ઞાનનાં બળે તેણે પિતાના પૂર્વભવે જોયા અને તે પ્રતિબંધ પામ્યા.
આ જોઈ લોકોના આશ્ચર્યને પાર રહ્યો નહિ. તેઓ સાવીનાં સરવને વખાણવા લાગ્યા, પછી ચાવીનાં વચનથી તે ગામને રાજા એ હાથીને પિતાની હસ્તીશાળામાં લઈ ગયા. ત્યાં એ હાથી છને પારણે છઠ્ઠ કરવા લાગ્યો. તેણે બાકીનાં સમસ્ત જીવનપર્યત તપ કર્યું અને એ તપના પ્રભાવે મરીને આઠમા દેવલેકે દેવ તરીકે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને જ્ઞાની મુનિવરોના કહ્યા પ્રમાણે તે મનુષ્યને ભવ પામી મેક્ષમાં જશે.”
વિષયવાસનાનું આ પરિણામ જાણુ સુજ્ઞજનેએ તેનાથી દૂર રહેવું અને ધર્મનું આરાધન કરી પોતાના જીવનને સફળ બનાવવું, એ મહર્ષિઓને ઉપદેશ છે અને અમારું કહેવું પણ એ જ છે.
આત્માની શક્તિ વિશે હજી વિશેષ કહેવાનું છે, તે અવસરે કહેવાશે.
Page #318
--------------------------------------------------------------------------
________________
00000 20000000
oddoor throbot locat
0000000 0000000
reportabooooooo
become pagod, droop tre
વ્યાખ્યાન ચામુ આત્માની શક્તિ.
[ ૨ ]
મહાનુભાવો !
આત્માની શક્તિ કેટલી હોય છે? એ વિષય ચાલી રહ્યો છે. તેમાં તીથ કરની શક્તિના કેટલાક પરિચય શ્રી મહાવીર પ્રભુનાં દાંતથી કાવ્યેા. હવે મનુષ્યમાં મહાબલી ગણાતા ખળદેવ, વાસુદેવ તથા ચક્રવર્તીની શક્તિના પણ કેટલેક પરિચય કરાવીશું.
એક અવસર્પિણી કે ઉત્સર્પિણીકાળમાં જેમ ૨૪ તીથ''કરા થાય છે, તેમ ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ અને ૯ ખળદેવ પણ અવશ્ય થાય છે, એ બધાને સમગ્ર રીતે ત્રેસઠ શલાકા પુરુષ કહેવામાં આવે છે. શલાકા પુરુષ એટલે પવિત્ર
* આ અવસર્પિણીના ૨૪ તીર્થંકરોનાં નામ પ્રસિદ્ધ છે. ૧૨. ચક્રવત નાં નામેાઃ (૧) ભરત, (૨) સગર, (૩) મધવા, (૪) સનત કુમાર, (૫) શાંતિ, (૬) કુન્થું, (૭) રમર, (૮) સુભ્રમ, (૯) મહાપદ્મ, (૧૦) હરિષણ, (૧૧) જય અને (૧૨) બ્રહ્મદત્ત.
૯ વાસુદેવનાં નામેઃ (૧) ત્રિપૃષ્ઠ, (૩) સ્વયંભૂ, (૪) પુરુષાત્તમ. (૫) પુરુષસિદ્ધ, (૬) પુરુષપુંડરીક, (૭) દત્ત, (૮) લક્ષ્મણુ અને (૯) કૃષ્ણ.
૧૮
Page #319
--------------------------------------------------------------------------
________________
२७४
આત્મતત્ત્વવિચાર
પુરુષ, જેમનાં માક્ષગમનના નિ ય થયેલા છે, એવા મહાપુરુષ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચ'દ્રાચાય મહારાજે આ ત્રેશઠે શલાકા પુરુષનાં ચરિત્ર સસ્કૃત ભાષામાં સુંદર Àાકબદ્ધ રચના વડે આલેખેલા છે.
આજે તા કાઈ ખળદેવ, વાસુદેવ કે ચક્રવર્તી આપણી સામે નથી એટલે તેનાં મળના ખ્યાલ કયાંથી આવી શકે? પણ એવા મનુષ્ચા જોવામાં આવે છે કે જે બળવાન આખ લાને પેાતાના હાથની એક જ કાણી મારીને નીચા પાડી દે, મઠ્ઠોન્મત્ત હાથીને મૂઠીઓ મારીને મહાત કરી દે અને વાઘ તથા સિ'હુ જેવા ભયાનક પશુએની સાથે કુસ્તી કરી તેને હરાવી દે.
મુંબઈમાં થાડા વખત પહેલાં દુનિયાભરના કુશ્તીખાજોનું એક દ‘ગલ ગેાઠવાયું હતુ. તે વખતે કીંગકાંગે એક કુસ્તીમાજને હવામાં આઠ ફુટ ઊંચા ઉછાળી નાખ્યા હતા. ધ્રાંગધ્રાની ગાદીએ રાયમલ નામના એક રાજા થઈ ગયા. તેમનામાં એટલું બળ હતુ` કે તેમણે એક મૂકી મારીને દિલ્હીના લાલ કિલ્લાના પત્થર નીચેના ભાગમાંથી કાઢી નાખ્યા હતા. તે અંગે નીચેના દુહા પ્રચલિત છે.
૯ પ્રતિવાસુદેવનાં નામેાઃ (૧) અશ્વગ્રોવ, (૨) તારક, (૩) મેરક, (૪) મધુ, (નિષ્કુંભ), (૬) લિ, (૭) પ્રલાદ, (૮) રાવણુ અને (૯) જરાસંધ.
૯ બળદેવનાં નામેા: (૧) અચલ, (૨) વિજય, (૩) ભદ્ર, (૪) સુપ્રભ, (પ) સુદŪન, (૬) આનંદ, (૭) નંદન, (૮) પદ્મ, (શ્રી રામચંદ્ર) અને (૯) રામ (બળભદ્ર).
Page #320
--------------------------------------------------------------------------
________________
આત્માની શક્તિ
૨૭૫
કટારી અમરસરી, તેગારી તરવાર, હથેરી રાયમલરી, દિલ્હી જે દરબાર
બળદેવનું બળ બળદેવનું બળ આથી ઘણું વધારે હોય છે. તે એક હજારો યોદ્ધાને ભારે પડી જાય છે. અનાર્યો મોટી સંખ્યામાં મિથિલા પર ચડી આવ્યા, મિથિલાના દરવાજા બંધ થઈ ગયા અને જનકરાજાએ મદદ માટે અયોધ્યાપતિ દશરથને સંદેશો મોકલે, ત્યારે દશરથે શ્રી રામને સૈન્ય સાથે મિથિલા મોકલ્યા. એ સૈન્ય અનાર્યો સાથે લડવા લાગ્યું, પણ અનાએ તેને જોતજોતામાં વેરવિખેર કરી નાખ્યું. આ વખતે શ્રી રામે એકલાએ એ બધાને સામને કર્યો અને પ્રાણવૃષ્ટિ કરી બધાને હરાવી દીધા. શ્રીરામ બળદેવ હતા, એટલે તેમનામાં આ જાતનું બળ હતું
- વાસુદેવનું બળ બળદેવ કરતાં વાસુદેવનું બળ બમણું હોય છે. પ્રતિવાસુદેવનું બળ તેના કરતાં કંઈક ઓછું હોય છે. લક્ષ્મણજી
* અમરસિંહ રાઠોડની કટાર ચલાવવાની કરામત, તેગાજી રાજપુતની તરવાર ચલાવવાની કળા અને રાયમલ રાજાની હથેળીનું બળ દિલ્હીના દરબારમાં અભૂતપૂર્વ પ્રશંસા પામ્યાં હતાં.
* જૈન સાહિત્યમાં પ્રાકૃત, સંસ્કૃત તથા કન્નડ ભાષામાં પદ્મ ચરિત્ર અર્થાત રામાયણ રચાયેલાં છે. વાલ્મિકીકૃત રામાયણ અને આ રામાયણની હકીકતમાં ઘણો ફેર આવે છે અહીં જે ઉલ્લેખ કરવામાં આવે છે, તે જૈન રામાયણ મુજબને સમજો.
Page #321
--------------------------------------------------------------------------
________________
२७६
આત્મતત્વવિચાર
વાસુદેવ હતા. તેમના પર રાવણે શક્તિને પ્રયોગ કર્યો અને તેઓ બેહેશ બની ગયા. આથી રામ ગભરાયા અને તેમણે વિશલ્યાને લઈ આવવાને હનુમાનજીને હુકમ આપે. આ વિશલ્યામાં એવી શક્તિ હતી કે તે કોઈ બેહોશ માણસ પર હાથ ફેરવે તે તે શુદ્ધિમાં આવી જાય અને ગમે તેવા રાગીને પણ સાજો કરી શકે.
હનુમાનજી વિશલ્યાને લઈ આવ્યા, તેણે લક્ષ્મણજીના શરીર પર હાથ ફેરવ્યો અને લક્ષ્મણજી હોશમાં આવી ગયા. રામની સેનામાં આનંદ વ્યાપી ગયો. હવે તે સેના બમણું જોરથી લડવા લાગી. આ સેનાએ કુંભકર્ણ વગેરે કેટલાક સેનાપતિઓને પકડી કેદ કરી લીધા. ફકત રાવણ એક બાકી રહ્યો, તે લડાઈ બંધ કરી બહુરૂપિણ વિદ્યા સાધવા બેસી ગયે, આ વિદ્યાની સાધના કઠિન છે, પણ એક વાર સિદ્ધ થઈ કે મનુષ્ય ધારે તેટલાં રૂપ કરી શકે છે અને પિતાનાં કાર્યમાં સિદ્ધિ મેળવી શકે છે. રાવણ પોતાના મહેલની નીચે ભૂગખંડમાં આ વિદ્યા સાધવા બેઠે છે. મંદોદરીએ ગામમાં ઢંઢેરો પીટાવ્યું છે કે “કેઈએ હિંસા કરવી નહિ.”
આ વસ્તુની અંગદ વગેરેને ખબર પડી, એટલે તેઓ એ વિદ્યાની સિદ્ધિમાં વિદન નાખવા માટે રજા લેવા રામ પાસે ગયા. રામ સમજુ અને ઉદારચરિત હતા. તેમણે અંગદ વગેરેને વિદનો નાખવાની ના કહી. વધારામાં જણાવ્યું કે “જે આત્મા શાંત ચિત્તે આરાધના કરતો હોય તેનાં કાર્યમાં ખલેલ કરવી નહિ.” પરંતુ અંગદ વગેરેને ભય લાગ્યો કે રાવણને આ વિદ્યા
Page #322
--------------------------------------------------------------------------
________________
આત્માની શક્તિ
२७७
સિદ્ધ થઈ જશે તે બધાને નાશ કરી નાખશે અને પોતે સર્વોપરી બની જશે એટલે રામની ભક્તિને વશ થઈ આજ્ઞાનું ઉલ્લંઘન કરીને રાવણની સાધનામાં તેઓ જાતજાતનાં વિદને નાખવા લાગ્યા, પરંતુ આથી રાવણ ડગ્યો નહિ. જે રાવણ હજાર વિદ્યા સાધતી વખતે દે અને દેવીઓના સમૂહથી ડગ્યો ન હતો, તે આ લોકોથી શેનો ડગે?
મંદરી રેજ રાવણની બાજુમાં બેસતી. અંગદ વગેરેએ છેલ્લે પ્રયત્ન કરી જે તેઓ કોઈ પણ રીતે રાજમહેલની નીચે આવેલા ભૂગર્ભ ખંડમાં પહોંચી ગયા અને તેમણે મંદેદરીના વાળ પકડીને તેને રાવણની સમક્ષ ઘસડી. એક રાજાની રાણીનું, પ્રતિવાસુદેવની અર્ધાંગનાનું આવું અપમાન કેણ સહન કરી શકે? આવા વખતે ભલભલા મનુષ્ય તપ કે સાધના છોડી દે ધના આવેશમાં આવી જાય અને આ રીતે અપમાન કરનારનું માથું ધડથી જુદું કરી નાખે. પરંતુ આ તે રાવણ હતું. તે જરા પણ ચલાયમાન થયે નહિ. તે જ વખતે તેને બહુરૂપિણ વિદ્યા સિદ્ધ થઈ ગઈ. આ વસ્તુની ખબર પડતાં જ અંગદ વગેરે પલાયન થઈ ગયા.
બહુરૂપિણી વિદ્યાએ પ્રસન્ન થઈ રાવણને જે જોઈએ તે માગવા કહ્યું. રાવણના હર્ષને પાર ન રહ્યો. તેણે કહ્યું: “હું બોલાવું ત્યારે આવજે.” પછી રાવણ સીતા પાસે ગયા અને પિતાની શકિતનું વર્ણન કરીને કહેવા લાગ્યું કે “મારી આ શકિતથી હવે તારા રામ-લક્ષમણ અને તેની સેને કોઈ જીવતા રહી શકશે નહિ. હું તને મારી બનાવીશ, માટે મારી સાથે લગ્ન કર.”
Page #323
--------------------------------------------------------------------------
________________
૨૭૮
આત્મતત્વવિચાર
પરંતુ સીતા મહાસતી હતી, તે એની વાત કબૂલ શેની કરે? તેને તે આ શબ્દ સાંભળતાં જ મૂછ આવી ગઈ આ બાજુ રામની સેનામાં રાવણને બહુરૂપિણી વિદ્યા સિદ્ધ થયાના સમાચાર પહોંચતાં જ હાહાકાર મચી ગયે. પણ રામ-લક્ષમણનું રૂંવાડુંય ફઋયું નહિ.
જ્યાં સુધી રાવણ વિદ્યા સાધતું હતું, ત્યાં સુધી લડાઈ બંધ હતી, કારણ કે આ યુદ્ધ નીતિનું હતું. હવે રાવણ ફરી લડાઈમાં ઉતર્યો અને જોરથી લડવા લાગ્યા. રાવણ મદાંધ બનેલો હતો. તેને પોતાની શકિતમાં વધારે પડતે વિશ્વાસ હતો. તેને લક્ષમણજી સાથે યુદ્ધ શરૂ કરી દીધું અને બહુરૂપિણે વિદ્યાને યાદ કરી, હવે લક્ષ્મણને ચારે તરફ રાવણ સિવાય બીજું કોઈ દેખાતું નથી. બધા રાવણે એકલા લક્ષમણ ઉપર એક સામટા બાણે વસાવે છે. પરંતુ લક્ષમણજી વાસુદેવ છે, મહાબળવાન અને મહાધર્યવાન છે. તે જરાયે હિંમત હારતા નથી. પોતાના ખાસ ધનુષ્ય પર ચીલ ઝડપે બાણ ચડાવી એક પછી એક છોડયે જ જાય છે અને રાવણના એક એક રૂપને એક યા બીજી જગાએ ઘાયલ કરે છે, તે રાવણ સહન કરી શકતું નથી. મનમાં સમજી જાય છે કે લક્ષમણ સામે ટકવું ઘણું અઘરું છે. એટલે પિતાનાં મૂળ સ્વરૂપમાં આવી છેલો પાસો ફેંકવાને નિશ્ચય કરે છે. છેવટે પિતાના દેવાધિષ્ઠિત ચક્રને યાદ કરે છે. યાદ કરતાંની સાથે જ તે ચક રાવણના હાથમાં આવી જાય છે. પછી લક્ષમણજીને કહ્યું: હજી સમજી અને સીતાને મને સોંપી દે. નહિતર તારું મેત તારી રાહ જોઈ રહ્યું છે.”
Page #324
--------------------------------------------------------------------------
________________
આત્માની શક્તિ
૨૦૯
લક્ષ્મણે શાંત ચિત્તે હસતાં હસતાં જવાબ આપ્યુંઃ ‘આ તારા લાખંડના ટુકડા મને શું કરવાના હતા ? છેડ તારે છેાડવા હાય તા.' અને રાવણુ જોરથી ચક્ર છેાડે છે.
આ બાજુ રામની સેના આ ચક્રના સામના કરવા માટે અનેક પ્રકારના શસ્ર-અસ્ત્રના પ્રયાગ કરે છે. પણ જેમ કમળ-પત્ર પર જળબિંદુ અથડાઇને ખરી જાય, તેમ એ શસ્ત્રો-અસ્ત્રો ચક્રને અથડાઇને ખરી પડે છે અને ચક્ર લક્ષ્મણુ પાસે આવી પહોંચે છે.
આ દૃશ્ય જોતાં જ રામ સુદ્ધાં બધાને શ્વાસ ચઢી જાય છે, પશુ ચક્રના એવા નિયમ છે કે તે વાસુદેવને કંઈ કરી શકે નહિ. એટલે તે લક્ષ્મણની ત્રણ પ્રદક્ષિણા દઇને ઊભું રહે છે અને તેમના હાથમાં આવે છે.
હવે લક્ષ્મણ રાવણને નમ્રતાથી કહે છેઃ ૮ સીતાજીને સેપી દે અને તારાં રાજ્યમાં લહેર કર. અમારે રાજ્યના ખપ નથી. નહિતર તારું' આ ચક્ર તારુ જ મેાત લાવશે.’
રાવણ હજી અહંકારમાં છે. તે એમ સમજે છે કે મારું' ચક્ર મને શુ' કરશે? પણ પ્રતિવાસુદેવ પેાતાનાં ચક્રથી જ મરે છે અને લેાકના એ શાશ્વત નિયમ હોવાથી તેમાં કઇ ફેર પડતા નથી. રાવણુ કહે છે; એ ચક્રથી મને કઈ નહિ થાય, માટે તારે છે।ડવું હોય તા છેાડ.' લક્ષ્ણુજી પેાતાનાં ખળથી
?
Page #325
--------------------------------------------------------------------------
________________
૨૮૭.
આત્મતત્વવિચાર
એ ચક છોડે છે, તે સીધું રાવણ ભણી જાય છે, તેની છાતીમાં અથડાય છે અને તેનું પ્રાણપંખેરૂ ઉડી જાય છે.
પરસ્ત્રીમાં લંપટ થનાર અને છેવટ સુધી પિતાની ભૂલ ન સુધારનાર આત્માની ગતિ કેવી થાય ? તે તમે સમજી શકો છે. રાવણનો આત્મા ચોથા નરકે ગયે અને ત્યાં આજે પણ ઘોર યાતના ભોગવી રહ્યો છે.
રાવણનાં મૃત્યુથી તેની સેનામાં હાહાકાર મચ્યો અને રામની સેનામાં હર્ષના પિકાર થવા લાગ્યા. રામે લંકાનું રાજ્ય બિભીષણને સોંપ્યું.
તાત્પર્ય કે રાવણ જેવા એક મહાન બળવાન રાજાએ પિતાનાં લાખ રૂ૫ કર્યા, છતાં તે વાસુદેવને મહાત કરી ન શ, એટલે વાસુદેવની શક્તિ ગજબની હોય છે.
ચકવતનું બળ. ચક્રવર્તી એટલે સમસ્ત ભરતખંડને રાજા. તેના રાજ્ય વિસ્તારમાં નાના મોટા ૩૨૦૦૦ દેશ, ૭૨૦૦૦ હજાર નગર અને ૯૬ કેડ ગામડાં હોય છે. તે ૬ કેડ પાયદળ સૈન્ય વગેરે મટી ઋદ્ધિને તેમજ ૧૪ રત્ન, ૯ નિધિ અને ૬૪૦૦૦ સ્ત્રીને સ્વામી હોય છે.
રત્ન એટલે હીરા-માણેક વગેરે ન સમજતા. એવા રત્ન તે તેની પાસે લાખોની સંખ્યામાં હાય. અહીં રનથી વિશિષ્ટ
Page #326
--------------------------------------------------------------------------
________________
આત્માની શક્તિ
૨૮૧
શકિતવાળી વસ્તુ સમજવાની, તે આ પ્રમાણે–પહેલું સેનાપતિરત્ન, બીજું ગાથા પતિરત્ન, ત્રીજું પુરોહિતરત્ન, શું અશ્વરત્ન, પાંચમું ગજરત્ન, છઠું વર્ધકિરન્ચ, સાતમું સ્ત્રીરન, આઠમું ચકરન, નવમું છત્રરન, દશમું ચર્મરત્ન, અગિયારમું મણિરત્ન, બારમું કાકિણીરત્ન, તેરમું ખગરન અને ચૌદમું દં ડરત્ન.
ચક્રવર્તીને સેનાપતિ એવી કુશળતાવાળે હેય કે મહાન લશ્કરને યોગ્ય દરવણું આપી શકે અને ચક્રવતીની સહાય વિના પણ દેશ જિતી શકે. ગૃહપતિ ચક્રવર્તીનાં લકરને જોઇતી ભજનસામગ્રી તથા ફળફૂલ પૂરાં પાડે. પુરોહિત રત્ન શાંતિકર્મ કરે તથા ધાર્મિક ક્રિયાઓ કરાવે. અશ્વરત્ન ચક્રવર્તીને બેસવાનાં કામમાં આવે. એ અશ્વ દુનિયામાં બીજે ન મળે.
ગજરત્ન એટલે ઉત્તમ પ્રકારને હાથી, તે પણ ચક્રવતને બેસવાના કામમાં આવે. વધકિરન દરેક જાતનું બાંધકામ કરે તથા રસ્તામાં પુ વગેરે બનાવે.
સ્ત્રીરત્ન એટલે ચકવર્તીની પટરાણું થવા ગ્ય સ્ત્રી. તે પણ વિશિષ્ટ શકિતવાળી હોય. ચકરત્ન એટલે શત્રુનો પરાજય કરનારૂં શસ્ત્ર, છત્રરત્ન એટલે મસ્તકે ધારણ કરવાનું અતિ મનહર છત્ર. ચર્મરત્ન એટલે ચામડાનું એક પ્રકારનું વિશિષ્ટ સાધન. તે નદી, સરોવર વગેરે જલાશને પાર કરવામાં
Page #327
--------------------------------------------------------------------------
________________
૨૮૨
આત્મતત્ત્વવિચાર
ઉપયાગી થાય. આ ચર્મરત્ન દ્વારા આખી સેના નદી વગેરે તરીને કિનારે પહેોંચી શકે છે. મણિરત્ન એટલે દૂર સુધી પ્રકાશ આપનારા એક પ્રકારના અદ્ભુત મણિ. કાકિણીરત્ન એટલે ખડકને પણ કારી શકે એવી એક પ્રકારની વિશિષ્ટ વસ્તુ. ખડગરત્ન એટલે ઉત્તમ પ્રકારની તરવાર અને દડરત્ન એટલે વિષમ ભૂમિને સમ કરનાર તથા અદ્ભુત ત્વરાથી જમીન ખેાઢી આપનારૂ એક પ્રકારનું હથિયાર. આ રત્ના વડે ચક્રવર્તી રાજ્યના વિસ્તાર કરી શકે છે.
નવનિધિમાં શાશ્વત કલ્પા હોય છે અને તેમાં અનેક પ્રકારની વિદ્યાએ તથા વસ્તુનુ વન હોય છે. તેથી ચક્રવર્તી પેાતાનાં રાજ્યની આબાદી બહુ સારી રીતે કરી શકે છે. નવનિધિનાં નામા આ પ્રમાણે સમજવાં નૈસપ, પાંડુક, પિ’ગલક, સવરત્ન, મહાપદ્મ, કાલ, મહાકાલ, માણુવક અને શ’ખ.
ચક્રવર્તીને ૬૪૦૦૦ સ્રીએ હાય, ચક્રવર્તી જે દેશને જીતે છે, ત્યાંની એક રાજકન્યા અને એક બીજી સુદર સ્ત્રી એમ એ એ સ્ત્રીએ તેને લગ્નદાન તરીકે આપવામાં આવે છે. અને આવા નાના માટા દેશેા ૩૨૦૦૦ હાવાથી તેની સંખ્યા ૬૪૦૦૦ મને છે.
આ બધી સ્ત્રીઓ પાસે ચક્રવર્તી પેાતાનાં બીજા રૂપા કરીને જઈ શકે છે, એટલે ચક્રવર્તી પેાતાને વરેલી વિશિષ્ટ શક્તિથી ૬૪૦૦૦ રૂપે કરી શકે છે.
Page #328
--------------------------------------------------------------------------
________________
આત્માની શક્તિ
૨૮૩
હવે ચક્રવર્તીનાં ખળ પર આવીએ. તે કૂવા કે વાવને કાંઠે સ્નાન કરતા બેઠા હાય, તે વખતે એક હાથે દારડુ... પકડે અને તેના બીજો છેડો તેનું આખું લશ્કર પૂણુ ખલથી ખેચે તા પણ તેને ત્યાંથી હઠાવી શકે નહિ અને તેના હાથને નમાવી શકે નહિ. એ તા દેરડાના એક છેડા ૫૪ડીને ખીજા હાથે પેાતાની સ્નાન ક્રિયા ચાલુ રાખે.
શેરને માથે સવાશેર હોય તેમ કેાઈવાર ચક્રવર્તી કરતાં પણ વધારે બળવાન માસે નીકળી આવે છે. દાખલા તરીકે ભરત ચક્રવર્તી હતા, પરંતુ ખાહુબલીમાં તેમનાં કરતાં વધારે ખળ હતું. તેમની સાથે દ્વંદ્વયુદ્ધ કરતાં ભરત હારી ગયા હતા, પરંતુ આવા દાખલાઓ અપવાદિક સમજવા,
સયમપૂર્વક આકરી તપશ્ચર્યા કરતાં આત્માને અનેક લબ્ધિઓ પ્રાપ્ત થાય છે, અને તેની શક્તિ આશ્ચય જનક બની જાય છે. મહામુનિ વિષ્ણુકુમારની કથા તમને આ વાતની ખાતરી કરાવશે.
તપસ્વીનાં બળ પર મહામુનિ વિષ્ણુકુમારની કથા.
પ્રાચીન કાળમાં હસ્તિનાપુરની જાહેાજલાલી ઘણી હતી. ત્યાં પદ્મોત્તર નામના રાજા રાજ્ય કરતા હતા. તેમને જવાલા રાણીથી બે પુત્રરત્ના ઉત્પન્ન થયાં. તેમાં મેટાનું નામ વિષ્ણુકુમાર હતું અને નાનાનું નામ મહાપદ્મ હતું. અને પુત્રા તેજસ્વી, પરાક્રમી અને બુદ્ધિનાં નિધાન હતા. વળી કુશલ આચાય પાસે વિવિધ વિદ્યા તથા કલાઓ શીખીને વિદ્યાવત તથા કલાવત પુ થયા હતા.
Page #329
--------------------------------------------------------------------------
________________
આત્મતત્ત્વવિચાર
એક વખત વાલાદેવીએ જિનેશ્વરના મહાન રથ તૈયાર કાખ્યા, ત્યારે લક્ષ્મીદેવી નામની મીજી રાણીએ ઈર્ષ્યાથી બ્રહ્મરથ તૈયાર કરાખ્યા. પછી રથયાત્રાના પ્રસ`ગ આવ્યા ત્યારે લક્ષ્મીદેવીએ પદ્મોત્તર રાજા આગળ માગણી કરી કે ‘ નગરમાં મારા બ્રહ્મરથ પહેલે ચાલે, નહિ તે હું આપઘાત કરીને મરણુ પામીશ.' વાલાદેવી કહે, ‘જો મારા જિનરથ પહેલા નહિ ચાલે તે મારે આજથી જ અન્નજળના ત્યાગ છે, એમ સમજજો.' આ રીતે બન્નેને ચડસ પર આવેલી જોઇ પદ્મોત્તર રાજાએ ત્રીજો જ માર્ગ કાઢ્યો, કે ‘કાઇએ પણ રથ કાઢવા નહિ.? જ્યાં એમાંથી કાઇ નમતું ન આપે, ત્યાં ખીજું શુ ખની શકે?
૨૮૪
આ બનાવથી મહાપદ્મકુમારને ઘણું ખાટુ' લાગ્યુ.. રાજ્યમાં પાતે કર્તા-હર્તા અને પેાતાની માતાના જ થ આ રીતે અટકે, તે તેનાથી સહન થયું નહિ. તેણે એ જ વખતે મનથી સ`કલ્પ કર્યો કે ‘જયારે મારી માતાના રથ આ નગરમાં હું નિરંકુશપણે ફેરવું ત્યારે જ ખરો, ' અને તે જ રાત્રે તેણે હસ્તિનાપુરના ત્યાગ કર્યાં.
સવારે સહુને ખબર પડી કે મહાપદ્મકુમાર એકાએક ચાલ્યા ગયા છે, ત્યારે સહુના શાક તાપના પાર રહ્યો નહિ. વિષ્ણુકુમાર થાડા અનુચરા સાથે તેને શેધવા નીકળી પડ્યા, પરંતુ પત્તો લાગ્યા નહિ. આથી તે નિાશ થઈને પાછા ફર્યો. ત્યારથી તેમનું મન વૈરાગ્ય તરફ્ ઢળ્યું અને તેએ સાધુ-સ ́તાના વિશેષ સમાગમ કરવા લાગ્યા.
Page #330
--------------------------------------------------------------------------
________________
આાત્માની શક્તિ
૧૮૫
મહાપદ્મ ચક્રવર્તી થવા સજાયેલા હતા, એટલે તેની ભુજામાં અપૂર્વ બળ હતું. તેણે ધીમે ધીમે સૈન્ય એકઠું કર્યુ” અને એક પછી એક દેશ જિતવા માંડ્યા. એમ કરતાં છ ખ'ડ ધરતી તિી લીધી. અને તેવિજયના નિશાનડકા વગાડતા હસ્તિનાપુર આવ્યે. પદ્મોત્તર રાજા તેનાં પરાક્રમા જાણી ચૂકયા હતા, એટલે તેમણે એનુ ખૂખ ઠાઠથી સ્વાગત કર્યું અને મહાપદ્મ પણ હાથીના હાદ્દા પરથી નીચે ઉતરી માતાપિતાના ચરણે શિર ઝુકાવી પુત્રાચિત વિનય પ્રગટ કર્યાં.
આજ અરસામાં શ્રી મુનિસુવ્રત સ્વામીના હાથે દીક્ષિત થયેલા સુવ્રત નામના આચાય વિશાળ મુનિમ'ડળ સાથે હસ્તિનાપુર આવ્યા. તેમની દેશના સાંભળી પદ્મોત્તર રાજાને સસાર પરથી વૈરાગ્ય આવ્યેા. તેમણે રાજમહેલમાં પાછા ક્રી મત્રીમડળને એકઠું કર્યું' અને તેમની સમક્ષ વિષ્ણુકુમારને ગાદી આપી દીક્ષા લેવાની ભાવના પ્રગટ કરી. પરંતુ વિષ્ણુકુમારે ગૃહ્યું કે ‘પિતાજી! મારુ' મન રાજ્ય ભાગવવા તરફ જરા પણ નથી. હું પણ તમારી જેમ આ સ`સારના ત્યાગ કરી આત્મકલ્યાણ કરવા ઇચ્છુ છું. માટે મહાપદ્મને જ ગાદીએ બેસાડા.
"
આથી મહાપદ્મકુમારના રાજ્યાભિષેક કરવામાં આવ્યે. તે ભરતખ'ડના નવમા ચક્રવતી તરીકે પ્રસિદ્ધ થયા. પછી તેણે જિનેશ્વરાના માટા રથ તૈયાર કરાવી આખા નગરમાં નિર કુશપણે ફેરબ્યા અને પેાતાની માતાની ઈચ્છા પૂર્ણ કરી તથા નમુચિ નામના મંત્રીને મુખ્ય પ્રધાન બનાવ્યે.
Page #331
--------------------------------------------------------------------------
________________
આત્મતત્ત્વવિચાર
કાલક્રમે પદ્મોત્તર મુનિ ત્રતાનુ' નિરતિચાર પાલન કરીને સિદ્ધ-બુદ્ધ-નિર'જન થયા અને શ્રી વિષ્ણુકુમાર મુનિ આકરી તપશ્ચર્યા કરવા લાગ્યા. આ દીર્ઘકાલીન આકરી તપશ્ચર્યાંનાં પરિણામે તેમને અનેક પ્રકારની લધિ થઇ.
૨૮૬
હવે એક વાર સુત્રતાચાય' મુનિમ`ડળ સાથે વિહાર કરતાં હસ્તિનાપુર પધાર્યા અને શ્રીસ’ઘની વિજ્ઞપ્તિથી ચાતુર્માસ રહ્યા. તેમની વાણીમાં અમૃતનું માધુર્ય હતુ, અજમ પ્રકારનુ આકષ ણ હતું, તેથી શાસનની પ્રભાવના ખૂબ થવા લાગી. નમુચિને આ રુચ્યું નહિ. ધરતી જ્યારે લીલીછમ થાય છે, ત્યારે જવાસે। સૂકાવા લાગે છે, એ તા તમે જાણેા છે ને?
નમુચિને અગાઉ એક વાર આ આચાય સાથે ધર્મ સ''ધી વાદવિવાદ થયેલા. અને તેમાં તે હારી ગયેલેા. રાત્રે તે આ આચાયના વધ કરવા માટે ગયેલા, ત્યારે તેના હાથ થ’ભી ગયેલા અને મનની મેલી મુરાદ પાર પડેલી નહિ. આ વખતથી તેનાં મનમાં વેર બંધાયું હતું, પછી રાજ્યખટપટને લીધે તેને ઉજ્જયિની છેાડવું પડયું અને હસ્તિનાપુરમાં આશ્રય મળેલા. અહીં તેણે સિંહુબળ નામના એક મદોન્મત્ત રાજાને વશ કરેલા, તેથી મહાપદ્મકુમાર ખૂબ ખુશ થયેલા અને વચન માગવા કહેલું. તે વચન તેણે માગી ન લેતાં અનામત રાખેલું. હવે પ્રસંગ આવેલા જાણી તેણે મહાપદ્મ રાજાને એ વચનની યાદ આપી, એટલે વચનપાલક રાજાએ તે વચન ખુશીથી માગી લેવા જણાવ્યું. ત્યારે નમુચિએ કહ્યુ કે ‘ મારે એક યજ્ઞ કરવા છે, તે યજ્ઞ પૂરા થાય ત્યાં સુધી તમારુ રાય મને
Page #332
--------------------------------------------------------------------------
________________
આત્માની શક્તિ
૨૮૭
nmanA
સેપિ.” મહાપ રાજાએ તે પ્રમાણે નમુચિને રાજ્ય સોંપ્યું અને પિતે અંત:પુરનો આશ્રય લીધે.
નમુચિએ હિંસક યજ્ઞ શરૂ કર્યો. આ વખતે રાજ્યના મંત્રીઓ, શેઠ-શાહુકારો તથા જુદા જુદા ધર્મના આચાચા તેને અભિષેકવિધિ કરવા આવ્યા, પણ નગરમાં ચાતુમય રહેલા સુવ્રતાચાર્ય આવ્યા નહિ. આથી નમુચિએ તેમની આગળ જઈને કૃત્રિમ કેધ કરતાં જણાવ્યું કે “જે રાજા હોય તેને સર્વ ધર્મના સાધુઓ આશ્રય કરે છે. વળી સર્વ તપોવન રાજાઓ વડે જ રક્ષાય છે, તેથી તપસ્વીઓ પોતાનાં તપને છઠ્ઠો ભાગ રાજાને આપે છે. પણ તમે અધમ પાખંડીઓ મારી નિંદા કરી છે, અભિમાનથી અકકડ થયેલા છે તથા લેકવિરુદ્ધ અને રાજ્યવિરુદ્ધ વર્તનાર છો, તેથી તમને જણાવું છું કે તમારે મારું રાજ્ય છોડીને તાબડતોબ ચાલ્યા જવું, નહિ તે મારે નિરુપાયે તમારો વધ કરે પડશે.”
સુત્રતાચાર્ય ક્ષમાશ્રમણ હતા. એટલે તેમણે નમુચિને ઉત્તરમાં એટલું જ કહ્યું કે “તમને અભિષેક કરે ત્યારે આવવાને અમારો આચાર નથી, તેથી અમે આવ્યા નથી. બાકી અમે કેઈની નિંદા કરતા નથી કે રાજ્યવિરુદ્ધ વર્તતા નથી.”
નમુચિએ કહ્યું: “આચાર્ય ! મેં તમારે જવાબ સાંભળી લીધો છે. હવે વધારે કંઈ પણ બોલવાની જરૂર નથી. જે તમે અહીં સાત દિવસથી વધારે રહેશે તે રાજાજ્ઞાના ભંગ
Page #333
--------------------------------------------------------------------------
________________
૨૮૮
આત્મતત્વવિચાર
બદલ તમને ઉચિત શિક્ષા કરવામાં આવશે.” આટલું કહી તે પિતાને સ્થાને ચાલ્યા ગયા.
સુત્રતાચા પિતાની સાથેના મુનિમંડળને પૂછ્યું કે “આ સંગમાં આપણે શું કરવું?” ત્યારે એક મુનિએ કહ્યું કે “શ્રી વિષ્ણુકુમાર મુનિએ છ હજાર વર્ષ સુધી આકરું તપ કરેલું છે અને તેના ચગે તેમનામાં અનેક પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત થયેલી છે. હાલ તેઓ મંદરાચલ પર્વત પર છે. જે તેઓ અહીં આવે તે શાંતિ થાય, કારણ કે તેઓ મહારાજા પદ્મના મોટા ભાઈ છે, એટલે નમુચિ તેમનાં વચનનું ઉલ્લંઘન કરી શકશે નહિ માટે જે સાધુ વિદ્યાલબ્ધિવાળા હોય તે તેમને તેડવાને જાય. શ્રી સંઘનાં કામમાં લબ્ધિને ઉપયોગ કરવામાં દેષ નથી.”
આ સાંભળી બીજા મુનિએ કહ્યું કે “હું આકાશમાર્ગે મંદરાચલ પર્વત પર જવાને શકિતમાન છું, પણ આવવાને સમર્થ નથી, માટે આ સંબંધમાં મારું જે કર્તવ્ય હોય તે
જણ.”
સુત્રતાચાર્યે કહ્યું કે “તમને વિષ્ણુકુમાર મુનિ પાછા લાવશે, માટે તેમને તેડવા જાઓ.”
ગુરુની આજ્ઞા થતાં જ એ મુનિ વિદ્યાનાં બળે મંદરાચલ પર્વત પર ગયા અને તેમણે વિષ્ણુકુમાર મુનિને વંદના કરી સર્વ હકીક્ત જણાવી, તેઓ કર્તવ્યને પ્રસંગે ઉપસ્થિત
Page #334
--------------------------------------------------------------------------
________________
આત્માની શક્તિ
થયેલે જાણ થોડી જ ક્ષણમાં પિલા મુનિ સાથે હસ્તિનાપુર આવ્યા અને પિતાના ગુરુ સુવ્રતાચાર્યને વંદના કરી સાધુઓના પરિવાર સાથે નમુચિ આગળ ગયા.
આખી રાજસભાએ શ્રી વિષકુમાર મહામુનિને વંદના કરી, પણ નમુચિનું મસ્તક જરાયે નમ્યું નહિ. સાગરસમ વિશાળ હદયવાળા એ મહામુનિએ તેના તરફ લક્ષ ન આપતા શાંત ગંભીર અવાજે કહ્યું કે “હે બુદ્ધિમાન્ રાજ! આવડાં મોટા નગરોમાં અમારા જેવા થોડા ભિક્ષુકો ભિક્ષુકવૃત્તિથી રહે, તેમાં તમને શી હાનિ છે? વળી વર્ષાઋતુને સમય ચાલી રહ્યો છે, તેમાં મુનિઓને વિહાર કરો કલ્પત નથી, માટે બધા મુનિએ આ નગરમાં ભલે રહે ”
પરંતુ સત્તાનો નશે એક ભૂરી ચીજ છે. તેનાથી મનુષ્ય ભાન ભૂલે છે અને ન કરવાનું કરી બેસે છે. ઉત્તરમાં નમુચિ કહ્યું કે “મેં આચાર્યને એક વાર જણાવી દીધું છે કે તમારે અહીંથી સાત દિવસની અંદર ચાલ્યા જવું, અન્યથા તેનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું, એ મારાં વચનમાં હું કંઈ ફેરફાર કરવા માગતા નથી.”
મહામુનિ વિષ્ણુકુમાર અનેક પ્રકારની લબ્ધિઓથી યુક્ત હતા, પણ પિતાના શ્રમણધર્મને યોગ્ય શાંતિ ધારણ કરી કહેવા લાગ્યા કે “હે રાજન! જે તમને અમારા નગરનિવાસ કોઈ પણ કારણે ન રુચતું હોય તે આ મુનિઓ નગર બહાર ઉદ્યાનમાં જઈને રહે.”
એ સાંભળી નમુચિએ કહ્યું કે “ હું તમારી ગંધ પણ
Page #335
--------------------------------------------------------------------------
________________
આત્મતત્વવિચાર
સહન કરવાને તૈયાર નથી. જે તમને જીવવું હાલું હોય તે જેમ બને તેમ વહેલા અહીંથી ચાલ્યા જાઓ, નહિ તે તમને મારી નાખીશ.”
મહામુનિ વિષ્ણુકુમારે કહ્યું: “હે રાજન ! આમ ઉતાવળા શા માટે થાઓ છે ? તમે રાજ્યસૂત્ર હાથમાં લીધું છે, એટલે ન્યાયનીતિનું પાલન કરવા બંધાયેલા છે. કોઈ પણ નિરપરા ધીને દંડ દે એ એક ન્યાયી રાજવીને શેભતું નથી. વળી સાધુપુરુષે સાથે તેછડાઈથી વર્તવું એ પણ રાજ્યની સ્વીકૃત નીતિથી તદ્દન વિરુદ્ધ છે. !
પણ નમુચિને સત્તાને મદ પૂરેપૂરો ચડી ગયા હતા, એટલે તેણે આ મહામુનિનાં સત્ય અને હિતકારી વચનને લક્ષમાં લીધા નહિ. તેણે પિતાની એ જ ઉદંડતાથી કહ્યું: આ સિવાય તમારે બીજું કંઈ કહેવાનું છે?”
મહામુનિ વિષ્ણકુમારે કહ્યું કે રાજન ! સાધુ-મહાત્માઓને આમ વિના વાંકે કાઢી મૂકવા, એ કોઈ પણ રીતે ઉચિત નથી. માટે તેમને રહેવાનું કોઈ પણ સ્થાન આપવું જોઈએ, એટલે તેમને ત્રણ ડગલાં જેટલું સ્થાન રહેવાને માટે આપે, એટલું જ મારે કહેવાનું છે.”
નમુચિએ કહ્યું કે “વારુ, હું તમને ત્રણ ડગલાં જમીન રહેવા માટે આપું છું, તેમાં તમારે રહેવું. પરંતુ જે કોઈ પણ સાધુ તેની બહાર રહેતે માલુમ પડશે તો તત્કાલ તેને શિરચ્છેદ કરવામાં આવશે.”
મહામુનિ વિષ્ણુકુમારે કહ્યું: “તથાસ્તુ' (તેમજ હ) પછી
Page #336
--------------------------------------------------------------------------
________________
આત્માની શક્તિ
તેમણે વિક્રિય લબ્ધિના ગે પોતાનું શરીર વધારવા માંડયું અને જોતજોતામાં તેને એક લાખ વજન પ્રમાણવાળા મેરુપર્વત જેવડું બનાવી દીધું અને પોતાનો એક પગ લવણસમુદ્રના પૂર્વ કિનારે અને બીજો પગ પશ્ચિમ કિનારે મૂકીને ઊભા રહ્યા. તાત્પર્ય કે હવે તેમને ત્રીજું પગલું ભરવાની જરૂર રહી ન હતી.
આ ભયંકર બનાવે પૃથ્વીમાં હાહાકાર મચાવી દીધે. એ જોઈને ઈન્દ્ર દેવાંગનાઓને આજ્ઞા કરી કે “મહામુનિ વિષ્ણુકુમાર કોપ પામ્યા છે, માટે તમે સર્વજ્ઞનાં કહેલાં શાસ્ત્રોને ભાવ ગાયનમાં ઉતારી તે ગાયન તેમની આગળ ગાઓ, એટલે તેમને કોપ શાંત થાય. અન્યથા આ અખિલ વિશ્વ ઘડીકમાં જ અભૂતપૂર્વ આફતમાં સપડાઈ જશે. આથી દેવાંગનાઓ એ પ્રકારના ગાયન ગાવા લાગી.
આ બાજુ નમુચિ તેના સિંહાસન પરથી પટકાઈ પડયો હતા અને તેના મુખમાંથી લેહી નીકળી રહ્યું હતું. બીજી બાજુ મહારાજા પદ્મ-મહામુનિ વિષ્ણુકુમારને ગદગદ્દ કંઠે પ્રાર્થના કરી રહ્યા હતા કે “ હે મહર્ષિ! હે કરુણાસાગર! આપને કેપ શાંત કરો. આ નરાધમ નમુચિ સાધુ મહાત્માઓને સતાવી રહ્યો છે, તેની મને હજી સુધી ખબર પડી નહિ, તેમજ કોઈએ મને કહ્યું પણ નહિ પરંતુ નમુચિ મારે સેવક હોવાથી એ અપરાધ મારો છે, માટે મને ક્ષમા આપ.”
દેવ અને દાનવોના રાજા પણ આવી જ સ્તુતિ કરી રહ્યા હતા અને સકળ સંઘ પણ તેમને શાંત થવા વિનવી
Page #337
--------------------------------------------------------------------------
________________
૨૯૨
આત્મતત્ત્વવિચાર
રહ્યો હતા, તેથી મહામુનિ વિષ્ણુકુમારે વિચાર કર્યો ‘કે શ્રી સઘ મને માન્ય છે અને મારા ભાઈ તથા દેવ-દાનવ સવે અનુક'પા કરવા ચાગ્ય છે. ' એટલે તેમણે આ રૂપ સહરી લીધુ' અને પેાતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા. પછી સઘના આગ્રહથી તેમણે નમુચિને છેડી દીધા; એટલે રાજાએ તેને જાકારો દઇ નગરની બહાર કાઢી મૂકયા અને રાજ્યની લગામ પેાતાના હાથમાં લીધી.
આ ત્રણ પગલાંના બનાવથી મહામુનિ વિષ્ણુકુમાર ત્રિવિક્રમની ખ્યાતિ પામ્યા અને ફ્રી આલાયા-તપશ્ચર્યા વડે શુદ્ધ થઈને કેવળજ્ઞાન પામી માક્ષે ગયા.
આ પરથી આત્માની શક્તિ કેટલી છે ? તેના તમને પૂરેપૂરા ખ્યાલ આવી શકશે. તમે અક્ષય-અન ત શક્તિના લડાર છેા, એ કદી ન ભૂલતા.
જો ચગ્ય રીતે પુરુષા કરશેા તા એ શક્તિના પૂર્ણ વિકાસ કરી શકશે। અને તમારૂ સ્થાન અન ́ત શક્તિમાનની હરાલમાં જરૂર જમાવી શકશે।
વિશેષ અવસરે કહેવાશે.
Page #338
--------------------------------------------------------------------------
________________
-
- - - - ooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooops
- - - -
- -
- -
- - રાહ , , .
*
કામ
-
,
ક
ક
oooooooooooooooooooooooo
assionals
said so obs
વ્યાખ્યાન પંદરમું,
આત્મસુખ.
( ૧ ) મહાનુભાવો !
આપણે પંચપરમેષ્ઠીને પ્રણામ કર્યા, ઋાર તથા ગુરુદેવને વંદના કરી શ્રુતસાગરને નમસ્કાર કરી લઈએ, કારણ કે તેની પ્રચંડ પવિત્ર લહરિએ આપણાં ચિત્તને પાવન કરે છે અને આપણું જીવનને ધર્માભિમુખ બનાવે છે. શ્રુતસાગરમાં પણ આપણે શ્રી ઉત્તરાધ્યયનસૂત્રને વિશિષ્ટભાવે નમસ્કાર કરીએ, કારણ કે તેનાં છત્રીશમા અધ્યયને આપણને અપસંસારી આત્માને સુંદર પરિચય આપ્યો છે અને આત્મતત્ત્વની ઊંડી વિચારણા કરવાની એક અણમલ તક પૂરી પાડી છે.
આજે અહીં આત્મસુખ સંબંધી કેટલીક વિચારણા કરવી છે. આ વિચારણા ઘણું મહત્વની છે, તમારા જીવનને સીધી સ્પર્શ કરનારી છે, માટે તેના પર બરાબર ધ્યાન આપજે, તેની હકીકત પર પૂરો વિચાર કરજે. “તુમ કહતે હે, હમ સુનતે હૈ” એ રીતિથી કામ નહિ ચાલે, કારણ કે
Page #339
--------------------------------------------------------------------------
________________
૨૯૪
આત્મતત્ત્વવિચાર
નિષ્ફળ શ્રોતા મૂઢ યત્તિ, વક્તાવચનવિલાસ; હાવભાવ યૂ' સ્રી તણા, પતિ અધાની પાસ.
વક્તાના વચનવિલાસ ગમે તેવા સુંદર હોય, પણ શ્રોતાઓ મૂઢ હાય, સારાસારના વિચાર કરનારા ન હાય, સારુ' લાગે તે ગ્રહણ કરનારા ન હેાય, તે એ વચનવિલાસ નિષ્ફળ જાય છે. એક સ્ત્રી ગમે તેવા હાવભાવ કરે પણ પતિ આંધળા હાય તા એ શા કામના?
દુન્યવી સુખ
આટલા પ્રાસ્તાવિક સાથે આપણે મૂળ વિષયમાં પ્રવેશ કરીએ. અનાદિ કાલથી સ'સારસાગરમાં પરિભ્રમણ કરી રહેલા આ આત્માએ સુખ મેળવવા માટે ઘણા ઘણા પ્રયત્ના-પ્રયાસે કર્યાં, કોઈ વાતે મા ન રાખી, છતાં તેને સુખ મળ્યું નહિ. હા, કયારેક દુન્યવી સુખ-ભૌતિક સુખ-પૌદ્ગલિક સુખ મળ્યું ખરૂ', પણ આત્માનાં સ્વભાવિક સાચાં સુખ આગળ તેની શી ગણના १
શાસ્ત્રકાર મહર્ષિએ દુન્યવી સુખ અને આત્માનાં સુખની તુલનાં કરતાં જણાવે છે કે ‘ચૌદ રાજલેાકમાં રહેલા દરેક આત્માનુ' ભાગજન્ય-પૌદ્ગલિક સુખ એકઠુ કરીને તેને એક ખાજી રાખા અને બીજી બાજુ આત્માનું સાચુ' સુખ સૂકા ત પેલુ સુખ આત્મસુખના અન`તમા ભાગે પણ નહિ આવે.’
અહી. પ્રશ્ન થશે કે ‘દુન્યવી સુખ આત્મસુખના અને તમા ભાગે પણ કેમ ન આવે?' પરંતુ સાનાની સરખામણી તા
Page #340
--------------------------------------------------------------------------
________________
આત્મસુખ
સેનાની સાથે જ થાય. એ પીત્તળની સાથે થઈ શકે નહિ. કોઈ પણ સોનાને આપણે સે ટચના સાચા સોના સાથે સરખાવીને કહી શકીએ કે તેમાં કેટલો ફેર છે, કેટલે તફાવત છે, પણ જે સેનું જ નથી, માત્ર પીત્તળ છે, તેને સરખાવીને શું કહીએ? સે (૧૦૦)ની સંખ્યાને કઈ પણ સંખ્યાથી ભાગે તે ભાગમાં કંઈક પણ આવે, પરંતુ શુન્યથી ભાગવા બેસે તે શું આવે?
દુનિયાદારીનું સુખ બ્રમપૂર્ણ, કાલનિક અને તુચ્છ છે, છતાં તમે માની બેઠા છે કે એ સાચું સુખ છે. આવું બ્રમપૂણે-કાલ્પનિક-તુચ્છ સુખ આત્માનાં અનિર્વચનીય અપાર સુખના-અનંતમા ભાગે પણ કયાંથી આવે?
કેટલાંક નાનાં બાળકો પિતાને અંગૂઠો ચૂસતા હોય છે તેને છોડાવવાનો પ્રયત્ન કરો તે પણ ન છૂટે, કારણ કે તેમાંથી દૂધ આવે છે, એ તેમનો ભ્રમ છે, પરંતુ ખરેખર તે તેમને પોતાની લાળ જ મળતી હોય છે. - કૂતરાં હાડકાં ચાટે છે, એ વખતે તેમને લોહીને એક પ્રકારનો સ્વાદ આવે છે, પણ તેમને ખબર હતી નથી કે જે હાડકાંને તેઓ ચાટી રહ્યા છે, તેને કઠણ છેડો તાળવામાં વાગવાથી આ લેહી તેમનાં પિતાનાં મુખમાંથી જ નીકળતું હોય છે.
દુનિયાદારીનાં સુખ-દુન્યવી સુખે પણ આવા ભ્રમપૂર્ણ છે. તેમાં વાસ્તવિક સુખ નથી, છતાં સુખ હોવાને ભ્રમ થાય છે.
Page #341
--------------------------------------------------------------------------
________________
આત્મતત્વવિચાર
વસ્તુમાં સુખ આપવાની શક્તિ નથી. - ધન, વૈભવ, પત્નિ, પરિવાર, માનપાન અને અધિકારમાં મનુષ્ય સુખ માને છે, પણ એ કોઈ વસ્તુ માં સુખ આપવાની શક્તિ નથી. માત્ર મનુષ્ય તેમાં સુખની કલ્પના કરી છે, તેથી જ તે સુખ આપનાર ભાસે છે. થોડા વિવેચનથી આ વસ્તુ વધારે સ્પષ્ટ થશે.
એક માણસ તદ્દન નિર્ધન હતું. તેની પાસે ફૂટી બદામ પણ ન હતી. એ હાલતમાં તેને એકાએક પૈસા મળવા માંડ્યા અને આંકડો પાંચ લાખ ઉપર પહોંચી ગયે. આથી તે અત્યંત ખુશ થયા. તે રોજ પાંચ લાખ રૂપિયા ગણે છે અને આનંદ પામે છે.
હવે પાંચ લાખના વધતા વધતા દશ લાખ થયા. તે વખતે એના આનંદમાં શી મણું હોય ? પણ થોડા વખત બાદ વળતાં પાણી થયાં અને રૂપિયા ઘટવા માંડ્યા. એ ઘટતાં ઘટતાં પાંચ લાખ સુધી આવી પહોંચ્યા ત્યારે એ માણસ ઘણે ખેદ કરવા લાગ્યા અને તદ્દન અસ્વસ્થ બની ગયો, પ્રથમ આટલા રૂપિયાથી આનંદ થયે અને હવે તેને ખેદ થાય છે, તે ફેર કયાં પડ્યો?
પહેલાં તેને એમ થતું કે મારી મૂડી વધી રહી છે, એ કારણે તેને આનંદ થતો અને હવે તેને એમ લાગે છે કે મારી મૂડી ઘટી રહી છે, એટલે તેને ખેદ થાય છે. એટલે જે ફેર પડયો તે ક૯૫નામાં પડયા છે. પહેલાં પાંચ લાખથી જે સુખ જણાયું તે એની કલપનામાં હતું અને હાલ પાંચ લાખથી જે
Page #342
--------------------------------------------------------------------------
________________
આત્મસુખ
૨૯૭ ખેદ જણાય તે પણ એની કલ્પનામાં જ હતો. જે પાંચ લાખમાં સુખ હોય તે અત્યારે પણ પાંચ લાખ તે હાજર જ છે.
નવાં લગ્ન થાય ત્યારે મનુષ્યો ખુશાલી મનાવે છે અને વરવધૂના આનંદની સીમા હોતી નથી. પતિ પત્નીને સુખનું કારણ માને છે, પણ થોડા દિવસ બાદ નજીવા કારણસર ઝઘડા થાય છે, અબોલાં લેવાય છે, અને એક બીજાનું મોટું જેવું પણ ગમતું નથી. જે પતિ કે પત્ની એ જ સુખનું કારણ હોય તે બંને વિદ્યમાન છે. છતાં આ હાલત શા માટે ? ભર્તૃહરિને પ્રથમ પાંગળા માટે કેટલે પ્રેમ હતે? પણ એ જ પીંગળા અશ્વપાલક સાથે પ્રેમમાં પડી અને ભતૃહરિનું દિલ તૂટીને ટુકડા થઈ ગયુ. તેણે સંસારને સારરહિત સમજીને તેને ત્યાગ કર્યો. એક સ્ત્રીની સાથે પ્રેમમાં બંધાયેલે માણસ તેને જોઈને જીવનની સફળતા માને છે, તેના સંગમાં સુખ માને છે, પરંતુ જ્યારે તે જ માણસને પ્રેમ બદલાય છે, અને નવી સ્ત્રી સાથે પ્રેમ બંધાય છે, ત્યારે પહેલી ગમતી પણ નથી. પહેલીને જઈને કંટાળો ચડે છે. સ્ત્રી તે જ છે પણ દિલ ફરી ગયું, હવે પ્રાણપ્યારી બીજી બની. આમાં શું ફર્યું, તેની કલ્પના કરો.
પુત્રનો જન્મ થાય ત્યારે તે અતિ આનંદ પામનાર થઈ પડે છે. એ જ પુત્ર માટે થાય, વિનય ન સાચવે, સામું બોલે અને પિતાના ઉદ્ધત સ્વચ્છંદી વર્તનથી કુળની આબરૂને કલંક લગાડે, ત્યારે પિતાને કેટલે ખેદ થાય છે? - પુત્ર સારો હોય, તેના પર ઘણે રાગ હેય, તેના વિના
Page #343
--------------------------------------------------------------------------
________________
૨૯૮
આત્મતત્વવિચાર
ગમતું ન હોય, તેને જોઈને આનંદ થાય છે જ્યારે કોઈ પણ કારણે બીજું લગ્ન થાય અને ત્યાર પછી નવી સ્ત્રીને પુત્ર થાય ત્યારે રાગ નવા પુત્ર ઉપર વધી જાય છે અને જૂનીને પુત્ર અળખામણે થઈ પડે છે, તે જે ગમતું નથી, તેને જેવાથી દુઃખ થાય છે. પુત્ર એ જ છે, તે તેમાં શું ફર્યું ?
એટલે ધન, સંપત્તિ, પત્ની, પુત્ર વગેરેમાં સુખ આપવાની શક્તિ નથી, પણ તેની કલપનાથી મનુષ્ય સુખ માને છે. તેથી જ જ્ઞાનીઓએ આ સુખને કાપનિક કહ્યું છે.
દુન્યવી સુખે ક્ષણિક અને તુચ્છ છે. દુન્યવી સુખે ચિરસ્થાયી આનંદ આપી શકતા નથી, તે માત્ર ક્ષણિક આનંદ આપી શકે છે. તમને લાખ રૂપિયા મળે ત્યારે જેટલે આનંદ થાય, તેટલો આનંદ એક કલાક પછી થાય ખરે? અને એક દિવસ બાદ, અઠવાડિયા બાદ, મહિના બાદ, વર્ષ બાદ કેટલે થાય? કંઈ જ નહિ. એ એને જવાબ છે અને તેથી જ આવા આનંદને, આવાં સુખને ક્ષણિક કે ક્ષણભંગુર કહેવામાં આવે છે. જે વસ્તુ ક્ષણભંગુર હોય તે તુચ્છ લેખાય, એટલે આ સુખોને તુચ્છ કહીએ તે કંઈ અનુચિત નથી.
દુન્યવી સુખે રાગદ્વેષની પેદાશ છે. દુન્યવી સુખ કે જેની પાછળ તમે ભૂલા ભમો છે અને જેને માટે રાત-દિવસ મહેનત કરે છે, તે રાગદ્વેષની પિદાશ છે. જે વસ્તુ પ્રત્યે તમને રાગ હેય તેને સંગ થાય તે તેમાં તમે સુખ માને છે અને તેને વિયોગ
Page #344
--------------------------------------------------------------------------
________________
આત્મશક્તિ
૨૯ થાય તો તેમાં દુઃખ માને છે. તે જ રીતે જે વસ્તુ પ્રત્યે તમને શ્રેષ-વૃણા-નફરત હોય તેને વિયેગ થાય તે સુખ માને છે અને સંગ થાય તે દુઃખ માને છે, પરંતુ આ સંયોગ પર તમારો કોઈ કાબૂ નથી. તમે આવતી કાલે લાખ રૂપિયા મળવાની ધારણું રાખી હોય ત્યાં ખેટ જાય છે, અને મનગમતી સુંદર કન્યા પરણવાને જાન જોડી હોય, ત્યાં તેના અકાળ મૃત્યુ થવાના સમાચાર આવે છે. તે જ રીતે તમે રોગથી ડરે છે, દૂર ભાગો છે, તેને ભેટે થાય એ હરગીઝ ઈચ્છતા નથી, છતાં તે ઝડપથી આવી પહોચે છે અને તમને આલિંગન આપે છે. શત્રુની ચડાઈ, આસ્માની આફત વગેરેને સત્કારવા કોણ તૈયાર હોય છે ? છતાં તેમનું આગમન થાય છે અને તમારી સુખવિષયક સર્વ કપનાઓને તે ધૂળમાં રગદોળી નાખે છે.
એટલું યાદ રાખો કે રાગદ્વેષની જેટલી તીવ્રતા, તેટલું દુઃખ વધારે. યુગલી આઓમાં રાગદ્વેષની તીવ્રતા હોતી નથી, તેથી તેઓ દેવનાં જેવું સુખ ભોગવે છે અને દુઃખને અનુભવ તે નહિ જેવો જ કરે છે.
રાગદ્વેષ ઘટાડો અને કષાયોને મંદ કરે તે સુખને અનુભવ જરૂર કરી શકે. શાસ્ત્રકારોએ “#પાચમુત્તિ ૪િકુત્તિવ” એ શબ્દો કહ્યા છે તેને અર્થ એ છે કે કષાયો છોડનારને મુક્તાત્મા જેટલું સુખ મળે. “વિતરાગી સદા સુખી આ આર્ષવચનનું રહસ્ય પણ આ જ છે.
રાગદ્વેષને તમને અનાદિ કાલથી સંસર્ગ થયેલે છે, એટલે તે તમારા સ્વભાવરૂપ બની ગયેલ છે, પણ તમે શેકવાર એ
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૦૦
આત્મતત્ત્વવિચાર
તેના ત્યાગ કરી અને વીતરાગતાના અનુભવ કરો, તા તમને તમારાં ઉપર્યુક્ત વચનાની સાર્થકતા સમજાશે.
તમે વેપારી છે, શાણા છેા, કુનેહમાજ છે અને કાઈ. પણ જાતના વેપાર કરતાં પહેલાં પાકી ગણતરી કરી છે કે આમાં લાભ થશે કે નહિ ? થશે તા કેટલા થશે? વગેરે. આમ છતાં તમે અસલી સુખને બદલે પૌલિક સુખ મેળવવામાં જખ્ખર થાપ ખાધી છે. એક લાખ રૂપિયાના હીરા શેર ગેાળ સાટે વેચી માર્ચી છે, એમ કહીએ તા પણ ખાટુ નથી, અને પાછા મલકાએ છા કે અમે કેવા શાણા! કેવા કુનેહબાજ ! ’
જ્યાં સુધી તમે કાલ્પનિક-ક્ષણભ'ગુર-તુચ્છ-પૌલિક સુખાને છેાડા નહિ, ત્યાં સુધી તમને સાચાં આત્મસુખના આસ્વાદ આવવાના નહિં. ભમરા અને ગી ગેાડાનુ દૃષ્ટાંત સાંભળેા એટલે તમને અમારાં કથનની ખાતરી થશે.
ભમરા અને ગીંગાડાનું દૃષ્ટાંત,
જંગલમાં એક સરાવર હતું. તેના કિનારે એક ભમરા રહેતા હતા. તેનાથી થાડે દૂર એક ગીગાડા રહેતા હતા, તે 'તેને ઢાસ્તી થઈ. ભમરા રાજ ગીગાડાને ત્યાં જાય, પશુ તેનાથી વિષ્ટાની દુર્ગંધ સહન થાય નહિ, છતાં દે।સ્તીની ખાતર જા-આવ કરે. એક વખત ભમરાએ ગીગાડાને કહ્યું, કે ‘હું તારે ત્યાં રાજ આવું છું, પણ મારાથી વિષ્ટાની વાસ સહન થઈ શકતી નથી. તું મારે ત્યાં આવ તા ખતાવું કે કેવાં સુંદર સ્થાનમાં રહું છું.
Page #346
--------------------------------------------------------------------------
________________
આત્મશક્તિ
૩૦૧
ગીગેડાએ કહ્યું“તારૂં સ્થાન આથી કેવું સારું હશે? એ તે ચહુ પિતાની વસ્તુને જ સારી માને.”
ભમરાએ કહ્યું: “દોસ્ત! એવું નથી તે એક વાર મારે ત્યાં આવીને થોડી વાર બેસ, એટલે તને મારા કહેવાની ખાતરી થશે.”
આ રીતે ભમરાને ખૂબ આગ્રહ થવાથી ગીગેડે તેને ત્યાં જવા તૈયાર થયો. પણ તેને વિષ્ટા વિના ઘડી પણ ચાલે નહિ, એટલે જતી વખતે વિષ્ટાની એક ગોળી પિતાનાં મોઢાં નીચે મૂકી દીધી. જેને જે વસ્તુ પ્રિય હેય તેને તે વિના ચાલતું નથી. તેથી જ કવિએ કહ્યું છે કે
જેનું મન જેથી મળ્યું, તેને તેજ સહાય,
દ્રાક્ષ તણે તછ માંડે, કાગ લીબેળી ખાય. અથવા
જેને ભાવે તે ભલું, નહિ સદગુણવિચાર,
તજી ગજમુક્તા' ભીલડી, પહેરે ગુજાહાર, ગીગોડ ભમરાને ત્યાં પહોંચ્યા. ભમરાએ તેનું પ્રેમપૂર્વક વાગત કર્યું અને તેને એક કમળ પર બેસાડ્યો. પછી થોડી વારે ગીગોડાને પૂછવા લાગ્યો કે “કેમ? અહીં કેવું લાગે છે?” પણ ગીગોડાની સ્થિતિ તે વિચિત્ર થઈ પડી હતી. કમળની સુગંધને કારણે તેને વિષ્ણાની દુર્ગધ બરાબર આવતી ન હતી અને વિષ્ટાની દુર્ગધનાં કારણે કમળની સુવાસ માણે
૧ હાથીનાં મસ્તકમાંથી નીકળેલાં મોતી. ૨ ચણોઠીને હાર,
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૦૨
આત્મતત્વવિચાર
શકાતી ન હતી. એટલે તેને તે એમ જ લાગતું હતું કે અહી કયાંથી આવી ચડય? આ કરતાં તે મારું સ્થાન હજાર દરજજે સારું હતું. એટલે તેણે કહ્યું: “દોસ્ત! હવે હું રજા લઈશ.”
ભમાને સમજ પડી નહિ કે આ ગીગોડો આ રીતે આ સ્થાન આટલું જલદી શા માટે છોડી જાય છે? તે વિચારમાં પડ્યો. એવામાં તેની નજર ગીગડાનાં મોઢાં નીચે રહેલી વિષ્ટાની ગળી ઉપર પડી. એટલે કારણ તેના સમજવામાં આવી ગયું. તેણે કહ્યું: “તું ડીવાર થંભી જા. આટલી ઉતાવળ શા માટે કરે છે?” પછી તેનાં મેઢાં નીચેની વિષ્ટાની ગેલી કાઢી નખાવી, તેને સરોવરનાં નિર્મળ જળથી સારી રીતે સ્નાન કરાવ્યું અને પછી એક મોટાં કમળ પર બેસાડયા.
હવે ગીગોડાને કમળની સુગંધ આવવા માંડી અને તેથી તે સ્વર્ગમાં બિરાજતો હોય એવું ભાન થવા માંડ્યું. તે એમાં લટું બની ગયો. થોડીવાર પછી ભમરાએ પૂછયું કે “કેમ દેત? હવે ઘરે પાછા જવું છે ખરું?” ગીગડાએ કહ્યું કે એ મૂર્ખ કોણ હોય કે જે આ સ્વર્ગ છોડીને નરકમાં જાય?”
સગાસંબંધી, સાધનસંપત્તિ, અધિકાર-કીર્તિ વગેરે પરને મહ વિષ્ટાની ગળી જેવો છે. તે તમને આત્મસુખ રૂપી કમળની સુગંધ લેવા દેતું નથી. જ્યારે તમે એ ગોળીને દૂર કરશે, ત્યારે જ તમને આત્મસુખરૂપી કમળની સુગંધ બરાબર આવશે અને તેમાં તમે લીન થઈ જશે.
એક પુદ્ગલને બીજા પુદગલ સાથે સંગ થાય કે તેનાથી
Page #348
--------------------------------------------------------------------------
________________
આત્મશક્તિ
વિયોગ થાય, તેમાં આપણે શું ? આ વિચાર તમારા મનમાં આવે અને તે દઢ થાય, તે પછી નકલી સુખ તરફનું તમારૂં વલણ ઝપાટાબંધ ઘટી જશે અને સાચાં સુખ તરફનું વલણ ઝડપી બનશે. | નકલી સુખનાં ધ્યાનમાં ને ધ્યાનમાં આપણને સાચાં સુખ સામે જેવાની-મીટ માંડવાની ફુરસદ મળતી નથી ? પરંતુ આ નકલી સુખનું પરિણામ દુઃખ છે. “પુત્રનાં લક્ષણ પારણમાંથી” એ કહેવત તમે ઘણી વખત બોલે છે. અંગ્રેજીમાં પણ એક કહેવત છે કે “આવતા બનાવો તેની છાયા પ્રથમ પાડે છે.” આ કહેવતને અર્થ–ભાવ તમારે અહીં વિચારવાને છે. જે દુન્યવી-નકલી સુખ વર્તમાનકાળમાં જ દુખે આપતું હોય તે ભવિષ્યમાં તે શું શું ન કરે?
માણસ સ્વાદથી ઉત્પન્ન થતાં સુખને કારણે પેટ ઠાંસીને ભજન કરે છે. પછી અજીર્ણ થતાં કેટલાક દિવસ સુધી ખાવાનું છોડી દેવું પડે છે, તેમજ ચૂંક, વાઢ વગેરેનાં દર્દથી પીડાવું પડે છે. એ દર્દ મટાડવા દેહાદેડી કરવી પડે છે, વૈદ્ય-હકીમ-ડોકટરને આશ્રય લે પડે છે, ઠપકો સહન કરે પડે છે અને ખર્ચ પણ થાય છે. તે જ રીતે વસ્ત્રાભૂષણનું સુખ માણવા જતાં ગુંડાઓને શિકાર બનવું પડે છે; ચપુ, છરી કે તરવારના ઘા ખાવા પડે છે અને વખતે પ્રાણનું બલિદાન આપવું પડે છે. સત્તાનું સુખ ભોગવવા જતાં પણ આવા જ કડવા અનુભવો થાય છે. કયારે દુશમન હુમલે કરશે ? એની ચિંતા સતત રહ્યા કરે છે અને ઉપાધિઓ એક પછી એક આવે જ જાય છે. આવાઓને સવા
Page #349
--------------------------------------------------------------------------
________________
આત્મતત્વવિચાર
મણ રૂની રેશમી તળાઈ આનંદ આપી શકતી નથી. ઘણી વખત તે તે ભડભડ બળતી અગ્નિચિતા સમાન થઈ પડે છે.
શાસ્ત્રકારે કહે છે કે “આ દુન્યવી સુખ, આ વિષયભેગનું સુખ મધુલિપ્ત અસિધારા જેવું છે.” એટલે એક તલવારની ધાર પર મધ ચેપડયું હોય અને તેને ચાટવા જતાં જેવું પરિણામ આવે તેવું પરિણામ લાવનારૂં છે. મધ ચાટતી વખતે તે જીભને સ્વાદ આવે છે, પણ બીજી જ ક્ષણે જીમ તલવારની તીક્ષણ ધાર વડે કપાઈ જાય છે અને ત્યારે દુઃખ-પીડાને પાર રહેતું નથી.
માણસો અનુકુળ વિષયને ચાહે છે અને પ્રતિકુળ વિષયને તિરરકારે છે. તેમાંથી આ ખરાબી ઉત્પન્ન થાય છે. તીખું ખાનારને મોળું મળે અને મેળું ખાનારને તીખું મળે અથવા ઠંડું ચાહનારને ગરમ મળે અને ગરમ ચાહનારને ઠંડું મળે તે દુઃખ થાય છે, પણ જેને તીખું કે મેળું, ઠંડું કે ગરમ સમાન છે. કોઈ પર આસકિત નથી, તેને કંઈ પણ દુઃખ થતું નથી.
માણસે પોતે માનેલી અનુકૂળતા પ્રાપ્ત કરવી તથા પ્રતિકૂળતા દૂર કરવા ખાતર અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે અને તેમાં પ્રાણાતિપાતથી માંડીને મિથ્યાત્વશલ્ય સુધીના અઢારે પાપસ્થાનકોનું સેવન કરે છે. શું આ સ્થિતિ શાચનીય નથી ?
અનુભવીઓએ ફરી ફરીને કહ્યું છે કે “જેટલા ભેગ તેટલા રેગ.” છતાંયે ભેગો પ્રત્યેની આસકિત ઓછી થતી
Page #350
--------------------------------------------------------------------------
________________
૩૦૫
માત્મસુખ
w
નથી, જો તમારે રાગ-વ્યાધિ-આતકથી ખચવું હાય અને દુ:ખી ન થવુ' હાય તેા ભાગની તૃષ્ણાને ભેદી નાખા, આપણે એમ માનીએ છીએ કે અમે ભાગે ભાગળ્યા, પણ ખરી રીતે તે આપણે ભાગૈા વડે ભાગવાઈએ છીએ. તેથી જ ભતૃહરિ જેવા એક વિશગી મહાત્માને કહેવુ પડયુ. કે 'भोगा न भुक्ता वयमेव भुक्ताः ।
દુન્યવી સુખના લેાભી જીવડા એવાં ચીકણાં ક્રમ મધે છે કે તેનાં ફળ ભાગવવા માટે તેને નરકનગાદમાં ઉત્પન્ન થવું પડે છે, તિય ઇંચ ચેાનિમાં ભમવું પડે છે અને મનુષ્યાદિ ચેાનિમાં પણ અનેક પ્રકારનાં દુઃખા ભાગવવા પડે છે. આ રીતે દુન્યવી સુખા માણવા જતાં લેને ગઈ પૂત ઔર ખા આઇ ખસમ' જેવી સ્થિતિ ઉત્પન્ન થાય છે અને વિટ`ખનાના પાર રહેતા નથી.
જેને આંગણે સુખી સ‘સાર કહીએ છીએ, તેની ભીતરમાં પણ દુઃખ-મુ`ઝવણ-મુશ્કેલીની કેવી આગ ભભકતી હોય છે, તેના ખ્યાલ તમને શેઠ-શેઠાણીની વાત પરથી આવી શકશે.
શેઠ–શેઠાણીની વાત.
એક શેઠ મહેાળા વેપાર ખેડતા અને તેમાં રચ્યાપચ્યા રહેતા, એટલે તેમને ઘડીનીય ફુરસદ મળતી નહિ. ત્રીજી ખાજી શેઠાણીને માથે કામનેા ખાસ આજો નહિ. ઘરનું પરચુ રણુ કામકાજ હોય તે નાકર કરે. આથી તેમને ખૂબ નવરાશ મળતી. ‘ નવરા બેઠા નખ્ખાદ વાળે’ એ કહેવત તા તમે સાંભળી જ હશે, તેના અર્થ એ છે કે માણુસ જ્યારે તન
૨૦
Page #351
--------------------------------------------------------------------------
________________
આત્મતત્ત્વવિચાર
૩૦૬
www
નવરા પડે છે ત્યારે તેનાં મનમાં અનેક પ્રકારનાં વિચારા આવે છે અને તે પ્રમાણે વર્તન કરતાં તે પાતાની જાતને તથા બીજાને બહુ માટુ' નુકસાન પહેોંચાડે છે.
ખૂબ· નવરા પડતા શેઠાણી ભટકવા લાગ્યા. શેઠે આવે દશ દશ વાગે અને શેઠાણી આવે માર વાગે. પરંતુ શેઠ સ્વભાવે નરમ અને શેઠાણી ખૂબ જોરાવર, એટલે કઈ કહી શકે નહિ. વળી ઝઘડા કરતાં ઘરની એખ ખૂલવાના તથા આબરૂના કાંકરા થવાના ડર પણ ખરા. તે કાઇવાર આડી વાત કાઢીને શેઠાણીને સમજાવે, પણ બહાર બહુ રખડવાથી શેઠાણી એવી નફટ થઈ ગયેલ કે તેમને એ સમજાવટની કંઇ પણ અસર થાય નહિ. આખરે એક દિવસ હિ`મત લાવી શેઠે બારણુ સાંકળ ચડાવી દીધી અને તે અંદર સૂઈ રહ્યા.
6
પેાતાના રાજના સમય થયા, એટલે શેઠાણી આવ્યાં, અને ખારાંને ધક્કો માર્યાં, પણ બારણુ ખુલ્યુ' નહિ. શેઠાણી વિચાર કરવા લાગ્યાં કે આજે આમ કેમ? મારા ધણીની તા આવી `િમત ચાલે નહિ, પણ કેઇએ તેને ચડાવ્યેા લાગે છે. પરંતુ ફિકર નહિ. હું. પણ તેને ખરાખર જોઇ લઈશ.' પછી તેણે બૂમ મારીને કહ્યું કે ખારણાં ખાલા.' શેઠે જવાબ આપ્યા ‘મારાં નહિ ખૂલે. જે રખડવાનુ` બંધ કર અને કાગળ પર લખી આપ કે હવે પછી કદી પણ નહિ રખડુ', તે જ બારણાં ખુલશે.'
'
શેઠાણીને રખડવાના ચસકા લાગ્યા હતા, વળી તે માથા ભારે હતાં, એટલે તે આ શરત શેનાં કબૂલ કરે ? આ
Page #352
--------------------------------------------------------------------------
________________
આત્મસુખ
૩૦
A
ખાજી શેઠે પણ મનમાં ગાંઠ વાળી હતી, એટલે ઘણી રકઝક થવા છતાં તેમણે બારણાં ખાલ્યાં નહિ ત્યારે શેઠાણીએ કહ્યું કે ‘ખારણાં ખેલા નહિ તેા હુ કૂવે પડીશ. પર ́તુ તમને લખી તા નહિ જ આપું.'
આમ કહી શેઠાણી નજીકમાં કૂવા હતા, તેના તરફ ચાલ્યા. શેઠે ખારણાંની તિરાડમાંથી જોયુ કે શેઠાણી ખરેખર કૂવા તરફ જઈ રહ્યાં છે અને વખતે આપઘાત કરી બેસશે, એટલે ઢીલા પડ્યા. આ ખાજી શેઠાણીએ એક માટેા પત્થર ઉંચકીને કૂવામાં નાખ્યા. એના અવાજ કાને પડતાં જ શેઠ સમજ્યા કે ‘ નક્કી આાથે કૂવામાં પડતું મૂકયુ', ' એટલે ખારણાં ઉઘાડીને કૂવા ભણી દોડ્યા.
અહી' શેઠાણી કૂવામાં પત્થર નાખીને છૂપી રીતે ઘરની પાસે આવી ગયાં હતાં અને દીવાલની આથે લપાઈ ગયાં હતાં. તેમણે બારણાં ખુલેલાં જોઇને અંદર દાખલ થઈ ખારાં અ'ધ કરી દીધાં. તેના અવાજ કાને પડતાં જ શેઠ ભેઠા પડી ગયા અને દોડતા પાછા આવ્યા. તેમણે શેઠાણીને ખારણાં ઉઘાડવા કહ્યું, પણ હવે શેઠાણીના હાથ ઉપર હતા, તે એમ શેનાં માને? તેણે જવામ આપ્યુંઃ રાત આખી રખડે છે. ને ઊજાગરા કરાવા છે તે શરમ નથી આવતી ? હવે તા લખી જ આપે કે આ રીતે કોઈ દિવસ બહાર રખડીશ નહિ તા જ ખારણાં ઉઘડશે, ’
6
"
’
ચારી અને વળી શિરોરી' તે આનુ નામ, ગુનેગાર પાતે છે, વાંક પેાતાના છે, છતાં તે શેઠને દબડાવે છે અને
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૦૨
આત્મતત્ત્વવિચાર
કાગળ લખી આપવાનું કહે છે. શેઠ ઘણી વિનંતિ કરે છે, પણ શેઠાણી માનતા નથી. આટલી માડી રાતે કાઈ સાંભળી ન જાય તે માટે શેઠ ધીમે ખેલે છે, તે શેઠાણીના ઘાંટા દરેક વખતે માટા થતા જાય છે, આ પરિસ્થિતિ જોઇને શેઠે કહ્યુંઃ કે તેં કૂવામાં પડવાના દેખાવ કરીને મને શ્વેતચે! પણ હું તા સાચેસાચ કૂવામાં પડું છું. આવું જીવન જીવવા કરતાં ન જીવવું શું ખાટુ ?' એમ કહી તેએ કૂવા ભણી જવા લાગ્યા.
શેઠાણીના વિચાર શેઠને નમાવવાના હતા, પણ વિધવા થવાના ન હતા, એટલે તેણે મારણાં ખાલી નાખ્યાં અને ઢાડીને શેઠને કૂવા તરફ જતાં અટકાવ્યા. પછી હાથે-પગે લાગીને શેઠને ઘરમાં લાવ્યાં. પર`તુ સીદરી મળે તે પણ પેાતાના વળ મૂકે નહિ, એ ન્યાયે તે શેઠને કહેવા લાગ્યાં કે તમને કાગળ લખી આપવામાં શું વાંધે છે? માત્ર એટલુ' જ લખી આપે કે હવેથી હું રખડવા જઇશ નહિ ’
શેઠ ખૂબ સરળ હતા, સ્વભાવે નમ્ર હતા એટલે જ શેઠાણીએ આ પ્રમાણે કહેવાની હિ'મત કરી. પર’તુ શેઠને તા હવે આ કજિયા કાઇ પણ રીતે શાંત પાડવા હતા, એટલે તેમણે એ પ્રમાણે કાગળ લખીને શેઠાણી તરફ ફેઇકર્યા. શેઠની આ ભલમનસાઈએ શેઠાણીના હૃદય પર ભારે અસર કરી અને તેણે તરત જ એ કાગળ ફાડી નાખી શેઠના પગ પકડી લીધા; પેાતાની ભૂલની માફી માગી. પછી મને જણાએ ગુરુમહાશજ આગળ જઇ સદાચારનું વ્રત લીધું. જો કે શેઠ તા સદાચારી જ હતા અને તેમને વ્રત લેવાની જરૂર ન હતી, પણુ
Page #354
--------------------------------------------------------------------------
________________
આત્મસુખ
૩૦૯
પત્ની સદાચારમાં સ્થિર થાય તે માટે જ તેમણે તેની સાથે આ પ્રમાણે વ્રત લીધું હતું.
ત્યાર પછી શેઠાણી કોઈ વાર રખડવા ગયાં નહિ અને પતિની સારી રીતે સેવા કરવા લાગ્યાં, પણ કહેવાતાં સુખી સંસારનું ભીતરી દશ્ય કેવું છે, તે આપણે આ વાત પરથી જાણી શકીએ છીએ.
દુન્યવી સુખની સહુથી મોટી ખરાબી.
દુન્યવી સુખની સૌથી મોટી ખરાબી એ છે કે તેની લાલસામાં સપડાયેલા જીવને વારંવાર આર્તધ્યાન થયા કરે છે, અને તેમાંથી રૌદ્રધ્યાન પણ ઉત્પન્ન થાય છે. આ બંને ધ્યાને અશુભ કર્મબંધના હેતુ હોવાથી દુર્ગતિને નિમંત્રણ આપનારાં છે. ભગવંત શ્રી હેમચંદ્રાચાર્ય શાસ્ત્રના નવમા પ્રકાશમાં ફરમાવે છે કે –
नाऽसद्ध्यानानि सेव्यानि, कौतुकेनाऽपि किंत्विह । स्वनाशायैव जायन्ते, सेव्यमानानि तानि यत् ॥
માટે ઈચ્છા વિના, કેવળ કૌતુક માટે પણ અસદધ્યાનેનું આલંબન લેવું નહિ, કેમકે તે અસધ્યાને સેવવાથી પોતાના જ વિનાશને માટે થાય છે.”
કેટલાક કહે છે કે “સુખપ્રાપ્તિ ઈચ્છા-આકાંક્ષા રાખીએ તેમાં આધ્યાન શુ?” પરંતુ તેઓ જે સુખપ્રાપ્તિની ઈચ્છા રાખે છે, તેમાં પૌગલિક પદાર્થો પ્રત્યેને પ્રબળ રાગ કારણભૂત હોય છે, તેથી મનમાં તેનું સતત રટણ ચાલતું હોય છે. જે
Page #355
--------------------------------------------------------------------------
________________
આત્મતત્વવિચાર તેમણે ઈચ્છેલા પદાર્થોની પ્રાપ્તિમાં કંઈ પણ અંતરાય કે વિદન આવવાની સંભાવના ઊભી થાય તે તેમની માનસિક હાલત અતિ કફોડી બની જાય છે. તેઓ પિતાને કમનસીબ, ભાગ્યહીન કે ભારેકર્મી માની ઘણું દુઃખ અનુભવે છે, એટલે પદગલિક સુખની ઈચ્છા એ આર્તધ્યાનની જનેતા છે, આધ્યાનને પિષનારી એક મોટી નીક છે, આર્તધ્યાનને પુષ્ટ કરનારું એક પ્રબળ ઔષધ છે.
તમારી પાસે લાખો રૂપિયાની મૂડી હોય, રાજદરબાર વગેરેની જબર લાગવગ હોય કે ગવર્નર જનરલને હો હોય, પણ તમારાં ચિત્તમાં કોઈ પ્રકારની શાંતિ ન હોય, તમારા દિલને કોઈ પ્રકારને કરાર ન હોય તે એ ધન, લાગવગ કે સત્તાનું કઈ મૂલ્ય ખરૂં? અશાંતિ એ જ દુઃખ છે, અશાંતિ એ જ કષ્ટ છે અને અશાંતિ એ જ સર્વ સુખને સંહાર કરનારી ડાકણ છે. સર્વ પૌગલિક સુખનું પર્યવસાન અશાંતિમાં જ થાય છે, તેથી કંટક અને વિષની જેમ તે પરિહરવા યોગ્ય છે.
આત્માનાં સુખમાં કદી દુઃખ હેતું નથી, કારણ કે સુખ એ તેને સ્વભાવ છે. પોતાનો સ્વભાવ પિતાને કદી દુખ ન આપે. સિંહને જોઈને આપણે ધ્રુજીએ છીએ, પરંતુ એ તે એના સ્વભાવમાં જ મસ્ત હોય છે.
સુખ એ આત્માને સહજ સ્વભાવ છે. સુખ એ આત્માને સહજ ભાવ છે, સ્વભાવ છે, તેથી જ તેને સચ્ચિદાનંદ, સહજાનંદી, આનંદઘન વગેરે શબ્દથી
Page #356
--------------------------------------------------------------------------
________________
આત્મસુખ
૩૧૧ સંબોધવામાં આવે છે. તમે આ શબ્દોના અર્થ પર કદી વિચાર કર્યો છે ખરે? જેમાં સત, ચિત્, અને આનંદ એ ત્રણ વસ્તુ હોય તે તે સચ્ચિદાનંદ કહેવાય.
આત્મા સતવાળે છે, એટલે તે સત્ય વસ્તુ છે, કે કાલ્પનિક વસ્તુ નથી. આત્માનાં અસ્તિત્વ સંબંધમાં અમે જે પ્રમાણે આપી ગયા છીએ, તે તમે ભૂલ્યા તો નહિ જ છે. આત્મા ચિતવાળે છે, એટલે ચેતનામય છે, ચિતન્યને ભંડાર છે. પણ કેટલાક માને છે, તેમ જડ કે જડપરિણતિ નથી. આત્મા આનંદવાળે છે, એટલે આનંદ અનુભવવાની શક્તિવાળે છે, આનંદમય છે, સુખમય છે. જે સહજ આનંદી એટલે સ્વભાવથી જ આનંદ હોય તે સહજાનંદી કહેવાય. કલમ આનંદ પામવાના સ્વભાવવાળી નથી, એટલે તેના વડે ગમે તેવાં રસિક કાવ્યો લખતાં હોય કે ગમે તેવા સુંદર સૂક્તોનું આલેખન થતું હોય તે પણ તેને આનંદ આવતો નથી. કડછી આનંદ પામવાના સ્વભાવવાળી નથી, એટલે તે દૂધપાક કે બાસુદીના તાવડામાં ગમે તેટલી વાર ફરે તે પણ આનંદ પામતી નથી. આનંદઘન શબ્દ આનંદના ઘનનું-સમૂહનું સૂચન કરે છે, એટલે આત્મા આનંદનો ભંડાર છે, આનંદનું ધામ છે, આનંદનું અકલ્પનીય ઉદ્દગમસ્થાન છે.
આત્માનું સુખ ગમે તેટલું ભગવે તે પણ દુખ આપતું નથી, ઉલટું તે વધારે ને વધારે મીઠું લાગે છે. આત્માનું સુખ તે ચક્રવર્તીનાં ભજન કરતાં પણ વધારે મીઠું છે, જેથી એક પણ વાર તેને વાદ ચાખ્યો હોય તે કદી ભૂલાતું નથી.
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૧૨
આત્મતત્વવિચાર
ચકવતીનું ભજન, બ્રહ્યદત્ત ચક્રવત બન્યા, તે પહેલાં ઘણી કઢંગી હાલતમાં ફરતો હતો. એક વાર તેને એક ગામથી બીજે ગામ જતાં એક બ્રાહ્મણને ભેટે થયે અને તે બંનેએ ત્રણ દિવસ અરણ્યમાં સાથે મુસાફરી કરી. પછી છૂટા પડતી વખતે બ્રહ્મદરે પેલા બ્રાહ્મણને કહ્યું કે “હું ભવિષ્યમાં ચકવર્તી રાજા થવાને છું. જે ચકવતી થાઉં તે મને જરૂર મળજે.”
કાલક્રમે બ્રહ્મદત્ત ચકવત થયા અને પિતા બ્રાહ્મણને તેની ખબર પડી, એટલે તે બ્રહ્મદત્તની પાસે આવ્યા. બ્રહ્મદત્ત તેને ખૂબ નેહભર્યો સત્કાર કર્યો અને જે જોઈએ તે માગી લેવા જણાવ્યું. આથી બ્રાહ્મણ મુંઝાયે. શુ માગવું? તેની સમજણ પડી નહિ, એટલે તેણે બ્રહ્મદત્તને કહ્યું કે “હું મારી પત્નીને પૂછી આવું. પછી માગવું હશે તે માગીશ.” બ્રહ્મદત્ત તે મંજૂર રાખ્યું.
બ્રાહ્મણે ઘરે આવીને પત્નીને બધી વાત કરી. તેની પત્ની ચતુર હતી, તે વિચારવા લાગી કે “જે આને રાજ્ય માગવાનું કહીશ તે એ ઘણું રાણુઓ પરણશે અને મને ભૂલી જશે. તેમજ અઢળક ધન માગવાનું કહીશ તે તેની વ્યવસ્થામાં મને યાદ નહિ કરે, એટલે એ માર્ગ સૂચવું કે “લાકડી ભાંગે નહિ અને સાપ મરે નહિ.” તેણે પતિને કહ્યું કે “તમારે ચક્રવર્તીના ઘરથી શરૂ કરીને તેનાં રાજ્યના દરેક ઘરમાં આપણે બંનેને એક દિવસનું ભેજન તથા એક સેનામહેરની દક્ષિણ મળે એમ માગવું.”
Page #358
--------------------------------------------------------------------------
________________
આત્મસુખ
૩૧૩
બ્રાહ્મણ-પત્નીની આ બુદ્ધિ પર ખુશ થયા અને તેણે બ્રહ્મદત્ત પાસે જઇને તે જ પ્રમાણે માગ્યું. આથી બ્રહ્મદત્તને હસવું આવ્યું કે આ બ્રાહ્મણે માગી માગીને શું માગ્યું ? પણ તેને તે માગ્યા પ્રમાણે જ આપવુ હતું, એટલે તેણે બ્રાહ્મણની માગણી કબૂલ કરી.
પ્રથમ દિવસે બ્રાહ્મણુ અને તેની પત્ની ચક્રવર્તીને ત્યાં જમ્યાં. વિવિધ વ્યંજના તથા તેની ખાસ પ્રકારની ભાજનની બનાવટના લીધે એ ભાજનમાં અત્યંત સ્વાદ હતા અને તેની સુગંધથી નાક તર થઈ જતું હતું. જગતમાં આવું પણ ભાજન અને છે, એની કલ્પના આ બ્રાહ્મણ પતીને પહેલી જ વાર આવી. આવાં ભાજન આરોગતાં મંત્રીશ કાઠે દીવા થાય એમાં નવાઈ શું? ભાજન કર્યા પછી એક સેાનામહારની દક્ષિણા લઇ તે પેાતાનાં ઘરે ગયાં.
ખીજા દિવસે પ્રધાનના વારા આત્મ્યા, પછી મત્રીઓના વારા આવ્યા અને છેવટે સામાન્ય નાગરિકાના વારા આવ્યા, પણ બ્રાહ્મણ'પતીને આ ભાજના ફીક્કાં લાગ્યાં, કારણ કે તેની દાઢમાં ચક્રવર્તીના ભાજનના સ્વાદ રહી ગયા હતા!
આત્માનું આ સુખ કેવી રીતે પ્રાપ્ત થાય, તે અમારે તમને સમજાવવુ છે, તે જ્ઞાની મહારાજે દેખ્યુ હશે તે હવે પછી સમજાવીશું'.
LE
Page #359
--------------------------------------------------------------------------
________________
10000OOR 00000000000ad 600000
0066350000000 booooo
વ્યાખ્યાન સેળયું, આત્મસુખ.
( ૨ ) મહાનુભાવો !
સવ અરિહંત દેવ સર્વ સિદ્ધ પરમાત્માઓ, સર્વ આચાર્ય ભગવંતે, સર્વ ઉપાધ્યાય ભગવંતે અને સર્વ સાધુ ભગવંતે આપણું કલ્યાણ કરો. તેમના અચિંત્ય પ્રભાવથી જ આ જગતમાં સર્વ પ્રાણીઓને સુખ આપનારું ધર્મતીર્થનું પ્રવર્તન અને સંચાલન થઈ રહ્યું છે.
ધર્મતીર્થમાં પ્રવચનની મુખ્યતા છે, કારણ કે તેનાં પુષ્ટ આલંબન વડે જ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ આ સંસારપારાવારને પાર કરવાને શક્તિમાન થાય છે.
આ પ્રવચન રૂપી મહાવૃક્ષની અનેક શાખા-પ્રશાખાઓ છે, તેમાંની એક શાખા તે શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર. તેની છત્રીશ પ્રશાખાઓ પૈકી છત્રીશમી પ્રશાખાએ આપણને આ સંસારી આત્માનાં વર્ણનરૂપી સુંદર ફળ આપ્યું અને તેમાંથી આપણે આત્મતત્વ વિચારને મધુર રસ ચાખ્યો; એટલે આજના આ મંગલ અવસરે તેનું અભિવાદન કરી લઈએ.
Page #360
--------------------------------------------------------------------------
________________
આત્મસુખ
આત્માના વિષયમાં આ વ્યાખ્યાન છેલ્લું છે અને તેમાં આત્મસુખ કેમ મેળવવું? એ વિચારણા અગ્રસ્થાને રહેવાની છે. એટલે તમારી ચિત્તવૃત્તિનો પ્રવાહ આ તરફ જ વહેતે રાખજે.
શાસ્ત્રકાર ભગવતેએ ચાર દુર્લભ વસ્તુમાં શ્રુતિ એટલે શાસ્ત્રશ્રવણની પણ ગણના કરેલી છે, એટલે શાસ્ત્રશ્રવણના
ગને તમે નાને સુને માનશે નહિ. જ્યારે રાગાદિ દેષની પરિણતિ મંદ થઈ હોય, કષાયેલું જોર નરમ પડયું હાથ અને કલ્યાણની કામના પ્રગટી હોય, ત્યારે જ સર્વજ્ઞપ્રણતશા સાંભળવાની જિજ્ઞાસા થાય છે અને પ્રબળ પુણ્યના ઉદયે તે સંભળાવનાર સદ્દગુરુને યોગ સાંપડે છે.
અપસંસારી આત્માનું પ્રથમ લક્ષણ જિનવચનની અતુ. રક્તતા છે, એટલે તમને આ જિનવચનરૂપી પ્રવચનમાંવ્યાખ્યાનમાં રસ આવતું હોય અને તે સાંભળવાની ઈચ્છા– આકાંક્ષા હરદમ મનમાં રહ્યા કરતી હોય તે જરૂર માનજે કે તમે અપસંસારી છે, હવે તમારે સંસાર બહુ થોડો બાકી રહ્યો છે અને તમારા આત્મવિકાસને અરુણોદય થઈ ચૂકયા છે.
પગલિક સુખે નકલી છે, બનાવટી છે, કાલ્પનિક છે, ક્ષણિક છે, ક્ષણભંગુર છે, તુચ્છ છે, નિઃસાર છે, નિકૃષ્ટ છે, એ વાત અમે ગઈ કાલે વિસ્તારથી સમજાવી ગયા છીએ અને તેને છોડ્યા સિવાય સાચાં આત્મસુખની પ્રાપ્તિ થવાની નથી, એ હકીકત પણ ભારપૂર્વક જણાવેલી છે.
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૧૬
આત્મતત્ત્વવિચાર
માનસિક શાંતિની જરૂર.
આત્માનું સુખ મેળવવા માટે પ્રથમ જરૂર માનસિક શાંતિની છે પણ આજે તે તેના દુકાળ પડયા હાય એવી સ્થિતિ નજરે પડે છે. પ્રાઇમીનીસ્ટરથી માંડીને પટાવાળા સુધી અને શેઠથી માંડીને મજુર સુધી કોઇને શાંતિ નથી. જે મહિને દશ હજાર કમાય છે, તેને પણ હાયવાય છે અને પાંચ હજાર કમાય છે, તેને પણ ઉપાધિ છે, વળી મહિને દશ હજારની પેદાશવાળાને પણ એટલી દોડાદોડી છે અને જખાન પર લાખાના સાદા કરનારનાં મગજ પણ ચિંતાથી મુક્ત નથી. લેાકા ઝંખે છે શાંતિ, પશુ જીવનક્રમ એવી રીતે ગેાઠવાયા છે કે જેમાં શાંતિના દર્શન થાય જ નહિ! આ આખી ચે પરિસ્થિતિ સુધારણા માગે છે.
આપણને એક વસ્તુ મેળવાની ઈચ્છા થયા પછી જયાં સુધી તે વસ્તુ મળતી નથી, ત્યાં સુધી મનને શાંતિ થતી નથી; અને એ વસ્તુ મળ્યા પછી તરત જ બીજી વસ્તુ મેળવવાની ઈચ્છા જાગૃત થાય છે, એડલે મળેલી શાંતિ ટકતી નથી. આમ ઇચ્છા અને પૂર્તિ, પૂર્તિ અને ઇચ્છાનુ જે એક ચક્ર ખને છે, તે સદા ચાલતું જ રહે છે, તેથી કયારેય શાંતિ દેખાતી નથી.
તમારા છેાકરા શાળામાં ભણતા હોય ત્યારે ચિંતા થાય છે કે તે કયારે મેટ્રીકમાં કે એસ. એસ. સી.ની પરીક્ષામાં ઉત્તીણ થશે ? તે મેટ્રીક કે એસ. એસ. સી.ની પરીક્ષામાં ઉત્તીણ થાય તા તરત જ ચિંતા થાય છે કે તેને કોઇ સારી
Page #362
--------------------------------------------------------------------------
________________
આમસુખ
ઉ૧૭
કૉલેજમાં પ્રવેશ મળશે કે નહિ? જે કોઈ સારી કૉલેજમાં પ્રવેશ મળી જાય અને અભ્યાસ આગળ ચાલે તે તરત જ એ ચિંતા થાય છે કે તે હવે સ્નાતક (ગ્રેજ્યુએટ) કયારે થશે? કઈ વિષયનો સ્નાતક થાય તે તરત એ ચિંતા થાય છે કે હવે તેને નોકરી કયી મળશે? અથવા ધંધામાં જોડાઈને સ્થિર કયારે થશે? જે તેને સારી નોકરી મળી જાય કે તેની ધંધામાં સ્થિરતા થાય તે તરત એ ચિંતા થાય છે કે હવે તેને સારા ઘરની સુશીલ કન્યા કયારે મળશે? જે સારા ઘરની સુશીલ કન્યા મળી જાય અને વિવાહાત્સવ ધામધૂમથી થઈ જાય તે તરત એ ચિંતા થાય છે કે હવે તેમને સંસાર કે ચાલશે ? તેમને સંસાર સારે ચાલે તો તરત એ ચિંતા થાય છે કે હવે તેમને ત્યાં પુત્રનું પારણું કયારે બંધાશે? આમ એક પછી એક ચિંતા લાગુ જ પડી હોય છે.
તમે એમ માને છે કે હવે આ સુખ મળ્યું, તે સુખ મળ્યું, પણ ત્યાં તમારાં માનેલાં બીજા સુખો ચાલ્યાં જાય છે અને તમારી સ્થિતિ દેડકાથી ધડો કરવા જનાર વાણિયા જેવી થઈ પડે છે.
દેડકાથી ધડો કરનાર વાણિયાનું દૃષ્ટાંત. એક વાણિયે રબારીવાડે ઘી લેવા ગયો. તેને પાંચશેર ઘી જોઈતું હતું, એટલે સાથે પાંચશેરી લીધી. પણ નાનાંમોટાં બીજા કોઈ કાટલાં લીધા નહિ. ઘી તપેલીમાં લેવાનું હતું, એટલે તેને ધડે કર જોઈએ, પણ ત્યાં ઘડો કરી શકાય એવી કોઈ વસ્તુ નજરે પડી નહિ. આથી તે રબારીવાડાથી થોડે દૂર ગયે, ત્યાં એક નાનાં ખાચિયાના કિનારે
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૧૮
આત્મતત્ત્વવિચાર
કેટલાક દેડકા કૂદાકૂદ કરી રહ્યા હતા. વાણિયાએ તેમાંથી થાડા દેડકા પકડીને ખેસની ફાંટમાં નાખ્યા અને તે પાછે આણ્યે. પછી તપેઢીની સામે દેડકા મૂકીને ધડા કરવા લાગ્યા. તેણે તપેલીનાં વજનનુ અનુમાન કરીને છ દેડકા સામે મૂકયા, પણ તે એાછા પડ્યા. એટલે ત્રાજવુ' નીચુ‘ મૂકી કાંટમાંથી એ દેડકા બીજા કાઢ્યા. પરંતુ એટલી વારમાં તા છામડામાંથી ત્રણ દેડકા કૂદીને બહાર નીકળી ગયા અને ખૂણે-ખાંચરે ભરાઇ ગયા.
વાણિયા એ ત્રણ દેડકાને લેવા દોડયા, ત્યાં બીજા એ ત્રણ દેડકા નાસી છૂટયા, અને વાણિયા નાસી છૂટેલા દેડકાને લાવી છાબડામાં મૂકે અને છાબડામાંના દેડકા નાસતા જાય, એ રીતે ચાલ્યા જ કર્યું. આથી છેવટે તેને દેડકા વડે ધડા કરવાના વિચાર માંડી વાળવા પડચા અને માટી, પત્થર વગેરે લાવી પેાતાનુ` કામ પતાવવુ પડયું. તાત્પર્ય કે સ’સારનાં સુખા આ દેડકાના ષડા જેવા છે, એટલે તે પૂરતા પ્રમાણમાં કદી ભેગા થતા નથી. એ સુખા મળે ત્યાં એક જાય, એક મળે ત્યાં એક જાય, એક મળે ત્યાં એ જાય, એમ ચાલ્યા જ કરે છે. આથી દુન્યવી સુખામાં સંલગ્ન થયેલાં તમારાં મનને શાંતિના અનુભવ થતા નથી.
પર ંતુ આ સાગમાં શાંતિના અનુભવ શી રીતે થાય ? એ અમે તમને બતાવવા ઇચ્છીએ છીએ. તમને જે શરીર, રૂપ, સ્થિતિ, સચે ગે। મળ્યા હોય તેમાં સતાષ માનતા શીખા અને તેથી નારાજ થવાની કે તેને નિ’વા-વખાડવાની વૃદ્ધિ રાખા નહિં. સમજો કે તમારાં શરીરના ર્ગ સહેજ શ્યામ
Page #364
--------------------------------------------------------------------------
________________
આત્મસુખ
૩૧૯
છે અને તે તમને ગમતા નથી. પણ તમે એની વાર'વાર નિદા કરશે. કે એને વખાડશેા તા શુ' એ સુધરી જશે ખરા ? અથવા તમારા કાન પ્રમાણમાં માટા છે અને દાંત જરા આગળ પડતા છે, અથવા નાક જરા ચીત્રુ છે અને વાળ ખરબચડા છે, તેથી નારાજ થયે શુ દહાડા વળશે ? ‘હુ' આ કુળમાં– કુટુ‘ખમાં કાંથી જન્મ્યા ?' કાઈ રાજા, શ્રીમ'ત કે જાણીતા માણસને ત્યાં ન જન્મ્યા ?’ એવા વિચારા કરવાથી તમારુ' કુળ કે કુટુ'બ બદલાઈ જવાનુ નથી, તેા પછી શરીર, રૂપ, સ્થિતિ સચાગે જે પ્રકારના પ્રાપ્ત થાય છે, તેમાંથી સ ંતુષ્ટ રહીને કામ કેમ ન ચલાવવું? મળેલામાં સંતાષ રાખવા જ જોઈએ! એથી ઉદ્વેગ કે અશાંતિના અનુભવ થશે નહિ અને મનમાં શાંતિ રહ્યા કરશે.
ક્રમના સિદ્ધાંત આપણને એમ કહે છે કે આત્માએ પૂર્વ જન્મમાં જે પ્રકારના કર્મો કર્યા હોય છે, તે પ્રમાણે તેને ગતિ ( નરકાદિ ), શરીર, ઇંદ્રિયા, રૂપ, રંગ, કુલ-કુટુંબ ( ગાત્ર) પ્રાપ્ત થાય છે, એટલે આપણું' કરેલુ. આપણે ભાગવવાનુ છે. તેમાં ઊંચા-નીચા થઇએ કે આમણા-મા થઈએ તેા શાક, સંતાપ, દુ:ખ, ચિ'તા વધે, પણ બીજો લાભ થાય નહિ; તેથી કમકુળને શાંતિથી વેદી લેવા એ જ હિતાવહ છે.
મનુષ્યને પાતાનું જીવન ચલાવવા માટે કાઈ ને કાઈ પ્રકારના પુરુષાર્થ કરવા જ પડે છે. પરંતુ ઘણીવાર તેનું ફળ ધાર્યા પ્રમાણે આવતું નથી. આથી માણસા હતાશ-નિરાશ
Page #365
--------------------------------------------------------------------------
________________
આત્મતત્વવિચાર
થઈ જાય છે અને ભારે અશાંતિ ભોગવે છે. તે કહે છે
અરેરે! અમે આટઆટલી મહેનત કરી છતાં અમને કંઈ મળ્યું નહિ!” અહીં તેમણે એ વિચાર કરવો જોઈએ કે યોગ્ય પુરુષાર્થ કરે એ મારી ફરજ છે અને તે મેં બરાબર બજાવી છે. તેનું ફળ મળવું એ ભાગ્ય, નશીબ કે કર્મને આધીન છે. તે ઓછુંવત્તું મળે એથી મારે હતાશનિરાશ શા માટે થવું?” આ વિચાર કરનારને માનસિક અશાંતિ થશે નહિ.
નવી નવી ઇચ્છાઓ કરવી, અનેક પ્રકારની લાલચે રાખવી, તૃષ્ણાને તાર ઝણઝણ રાખો અને તે પૂર્ણ ન થાય ત્યારે હાય, હૈયાપીટ કે કાગારોળ કરવી તેના કરતાં ઈચ્છા લાલચ કેતૃષ્ણાને તિલાંજલિ આપવી શુ બેટી? ડહાપણ ભારે માગ તો એ જ છે કે પાણી જે બાફેરામાંથી આવતું હોય તે બાકોરાંને જ કોઈ પણ પ્રકારે બંધ કરી દેવું.
ઈચ્છાધનું મહત્ત્વ સમજે. આર્ય મહાપુરુષોએ આપણને ઇચ્છાધ, તૃષ્ણત્યાગ કે સંતોષનો સંદેશો આપેલ છે. તે પ્રમાણે જીવનવ્યવહાર ચલાવીએ તે કદી પણ દુઃખ, કષ્ટ કે અશાંતિનો અનુભવ થાય નહિ, પરંતુ આજે એ સંદેશા તરફ અવગણના થઈ રહી છે અને જડવાદે–ભૌતિકવાદે પ્રચારેલા “વધારે કમાઓ ને વધારે ખાઓ” ના સિદ્ધાંત તરફ લેકપ્રવાહ વળવા માંડ્યો છે. તેનું જ એ પરિણામ છે કે જીવનમાં અશાંતિનું
Page #366
--------------------------------------------------------------------------
________________
આત્મસુખ
કરત
પ્રમાણ વધ્યું છે અને એક માજી ધનસ‘ગ્રહે તથા મીજી માજી એકારી, હડતાળ, તાફાના વગેરેના વટાળ ઊભેા થયા છે. આખી ગાડી ઊધા પાટે ચાલી રહે છે, પણ ભૌતિકવાદની ભ્રમણામાં સેલાઓને તે સીધા પાટે ચાલતી જણાય છે !
વધારે પૈસા મળવાથી મનુષ્ય સુખી થશે, એમ માનવું એ સરાસર ભ્રાંતિ છે. અણસમજી લેાકેાના હાથમાં વિશેષ પૈસા આવતા તેના કેવા ઉપયાગ થાય છે, તે આપણા કાર્યથી અજાણ્યુ નથી; એટલે તે માટે ખરી જરૂર સમજણ કેળવવાની છે, સતાષ કેળવવાની છે. જો સ`તાષ કેળવાય તા માણસ કોઇ પણ પરિસ્થિતિમાં સુખ-આનંદ માણી શકે છે. એક કવિએ કહ્યુ` છે કે
सर्पाः पिबन्ति पवनं न च दुबलास्ते, शुष्केस्तृणर्वनगजा बलिनो भवन्ति । वन्यैः फलैर्मुनिवरा
गमयन्ति कालं,
सन्तोष एव पुरुषस्य परं निधानम् ॥
‘સ માત્ર પવનનું ભક્ષણ કરીને રહેવા છતાં દુખ લ થતાં નથી, વનના હાથીએ માત્ર સૂકું ઘાસ ખાવા છતાં ખૂબ બલવાન થાય છે અને ઋષિમુનિએ માત્ર વનના ફૂલો ખાઈને સમય પસાર કરે છે, છતાં સુખી હાય છે. તેથી સતાષ એ જ પુરુષાતુ' માટુ' નિધાન છે. માટી મૂડી છે.' જેમણે સ્મૃતિ એટલે હિન્દુધર્મના કાયદા લખ્યા, તે મનુ મહારાજ કહે છે—
સ
संतोष परमास्थाय सुखार्थी संयतो भवेत् ।
सुखं संतोषमूलं हि दुःखमूलं विपर्ययः ।
,
Page #367
--------------------------------------------------------------------------
________________
આત્મતરવવિચાર
સુખનું મૂળ સંતેષ છે અને દુઃખનું મૂળ તૃષ્ણા છે. તેથી સુખને ઇચ્છનારા પુરુષે સંતેષને આશ્રય ગ્રહણ કરીને સંયમી બનવું.”
સંતોષી રોજનું રોજ કમાય તે પણ સુખી હોય છે અને અસંતેવી ધનના ઢગલા પડ્યા હોય તે પણ દુખી હોય છે, સંતેણી એકલે હોય, કોઈ સગા સંબંધી ન હોય તે પણ મસ્ત હોય છે. અસંતેવી અનેક સગાં-વહાલાં અને મિત્રે હોવા છતાં દુઃખી હોય છે.
દુઃખ આવે ત્યારે તમે કંઈ પણ દુઃખ, કષ્ટ કે આફત આવે ત્યારે ગભશાઈ જાઓ છો અને તમારું મન અસ્વસ્થ બની જાય છે, પણ એ વખતે તમે વિચાર કરો કે “હે જીવ! આ દુખ, કષ્ટ કે આક્ત વગર આમંત્રણ આવેલ નથી. તે પૂર્વે તારાં કર્મો દ્વારા આમંત્રણ આપી રાખેલું છે, માટે જ તે આવ્યા છે. તે હવે તેનું સ્વાગત કર. પણ તેથી ગભરાઈને દૂર ભાગ મા. દુખો તે વાસુદેવ, ચકવર્તી અને તીર્થકરોને પણ આવે છે, તે તું કેણ માત્ર? તું આ બધાં દુઃખને શાંતિથી સહન કરી લે, જેથી નવું કર્મબંધન થાય નહિ.
આવા વિચારો કરવાથી તમારું મન શાંત રહેશે અને દુખ દુખરૂપ જણાશે નહિ.
પુદ્ગલ તરફ શા માટે આકર્ષાએ છે?
પુદ્ગલ તરફ તમે શા માટે આકર્ષાઓ છે ? તે કંઈ તમારાં સગાં નથી, પણ પાકા વિરોધી છે, પરમ દુશ્મન છે.
Page #368
--------------------------------------------------------------------------
________________
આત્મસુખ
૩૨૩
~
તેમણે તમને આટઆટલા રખડાવ્યા; આટઆટલું દુઃખ દીધું' છતાં તમે તેના સંગ ક્રમ છેાડતા નથી ?
AAAAAAAA
કામસુખની વાસના જેમ ભાગવે તેમ વધે અને ન ભાગવા તા જ ઘટે. કામવાસનાને શાસ્ત્રકારાએ અગ્નિ જેવી કહી છે, એટલે તેમાં ભાગરૂપી શ્રી નાખ્યા કરે। તા એ પ્રજવ લિત થાય. તેને ઠંડડી પાડવા માટે તા વૈરાગ્યરૂપી જળના છંટકાવ કરવા જોઈએ. વૈરાગ્ય અભયને આપનારા છે, તેથી જ સવ' મહાપુરુષ એ તેની જોરદાર હિમાયત કરી છે.
પુદ્ગલના સ`ગ છૂટ્યો, એટલે મુક્તિ આવી સમજો. મુક્તિ એટલે મહાસુખ, પરમસુખ, અનન્ય અને અનિવ ચનીય સુખ. આત્માની અંદર સુખના જે ગેબી ભડાર છૂપાયેલા છે, તે બધા એ વખતે પ્રકટ થઈ જાય છે. જેમ સૂર્યના ઉદય થતાં ઘુવડ પેાતાનું મુખ છૂપાવી દે છે, તેમ આત્માનું સાચુ' સુખ પ્રકટ થતાં દુ:ખા, કષ્ટો, મુશ્કેલીઓ, મુંઅવળુા પેાતાનુ... મુખ છૂપાવી દે છે અને તે બિલકુલ નજરે પડતાં નથી. પરંતુ તમને મુક્તિના કે મુક્તિનાં સુખના કઇ પણ ખ્યાલ નથી! તેથી જ તેના વિષે ચિત્રવિચિત્ર ખ્યાલેા સેવા છે!'
પહિત અને આરી
એક વાર એક પડિત રબારી પાસે આન્યા. તે રખારી સહેજ આડા પડીને હાકા પીતા હતા. તેને પડિતે કહ્યુ, કે ‘ભાઈ! આમ પડ્યો ન રહે. તું કઇક ધમ કર, ' ખારીએ પૂછ્યું કે ધર્મ એટલે શુ? તે કરવાથી શુ' થાય ?’ પંડિતે કહ્યુ: ‘ધર્મ એટલે સારાં કામ, તે કરવાથી મુક્તિ મળે.'
"
Page #369
--------------------------------------------------------------------------
________________
આત્મતત્વવિચાર
૨બારીને મુક્તિની શી ગતાગમ? તેમણે પૂછ્યું કે “ત્યાં હોકી મળે?” પંડિતે કહ્યું કે “ત્યાં હેકો ન મળે, પણ બીજું સુખ ઘણું મળે.” ત્યારે રબારીએ કહ્યું કે “ભાઈ ! એ મુક્તિ મારા કામની નહિ. મને તે હેકા વિના ઘડી યે ન ચાલે.”
કામગ તરફની આસક્તિ, આ તે રબારી હતું, અભણ હતાતેણે આ જવાબ આપ્યો, પણ કેટલાક ખૂબ ભણેલા અને પંડિતની પદવી પામેલા મનુષ્ય પણ એમ કહે છે કે “જે મુક્તિમાં ખાવાપીવાનું સુખ નથી. માજશેખ નથી, ભોગવિલાસ નથી, એ મુક્તિને અમે શું કરીએ ? એવી મુક્તિ માં જવા કરતાં તે વૃંદાવનમાં વિશાળ રૂપે અવતરવું સારું કે જેથી સુંદર ગાવાળનાં મુખ તે જોવા મળે !”
કામગ તરફની પરમ આસક્તિ તેમને આ શબ્દ બોલાવે છે, પણ જેઓ જગત અને જીવનનું તમામ રહસ્ય જાણે ચૂકયા છે, એવા મહાપુરુષે કહે છે કે –
सल्लं कामा विसं कामा, कामा आसीविसोवमा । શાને જ પળે માના, વામા વંતિ તોમારું !
કામભાગે શલ્યરૂપ છે, વિષરૂપ છે અને વિષધર સર્ષ જેવા અતિ ભયંકર છે. કામગની લાલસા રાખનારા પ્રાણુઓ તેને પ્રાપ્ત કર્યા વિના જ અતૃપ્ત દશામાં એક દિવસ દુર્ગતિને પામે છે.” खणमेत्तसोक्खा बहुकालदुक्खा,
पगामदुक्खा अणिगामसोक्खा ।
Page #370
--------------------------------------------------------------------------
________________
આત્મસુખ
संसारमोक्खस्स विपक्खभूया,
(
खाणी अणत्थाण उ कामभोगा ।
૩૨૫
કામભાગે ક્ષણમાત્ર સુખ દેનાર છે અને ચિરકાલ દુઃખ આપનારા છે. તેમાં સુખ બહુ થાડુ' છે અને દુઃખ ઘણું વધારે છે. તે માક્ષસુખના ભય ક શત્રુ છે અને અનર્થીની માટી ખાણ છે.
,
તાપય કે જેને ભાગ તરફની આસક્તિ છૂટે તેને જ મુક્તિ, માક્ષ કે નિર્વાણની વાત રુચે અને તેએ જ આત્માનું અનિચનીય અપાર સુખ સેગવી શકે.
જ્યાં કોઇ પણ પ્રકારનું દુ:ખ નથી.
આ વિશ્વમાં મુક્તિ, માક્ષ કે નિર્વાણુ જ એક એવી અવસ્થા છે કે જ્યાં કોઈ પણ પ્રકારનું દુઃખ નથી. તમે પૂછશે કે બધે દુ:ખ છે અને ત્યાં દુઃખ કેમ નથી ? તેના જવાબ એ છે કે ‘આ વિશ્વમાં દુઃખનાં કારણેા તરીકે ભૂખ, તરસ, રાગ, શાક, ભય, ખેદ, ઉપદ્રવ, આક્રમણ, પરાધીનતા, પરતત્રતા, જન્મ, જરા, મૃત્યુ વગેરે ગણાય છે, તેમાંનાં કાઈ કારણની ત્યાં વિદ્યમાનતા નથી.
',
જ્યારે કાઈ પણ વસ્તુની જરૂર હોય ત્યારે તેની ઇચ્છા થાય અને તે ન મળે ત્યારે દુઃખ-કષ્ટ-અશાંતિ થાય, પરંતુ આ અવસ્થામાં તે કોઈ પણ જાતની ઈચ્છા જ હાતી નથી, કારણ કે તેમના સર્વ અથ સિદ્ધ થયેલા હૈાય છે, પછી ત્યાં દુઃખ, કષ્ટ કે અશાંતિ કયાંથી થાય? એ તા તમે જાણતા જ હશે! કે ઇચ્છાએ વાસનાને લીધે ઉદ્ભવે છે અને મુક્તાવસ્થામાં
Page #371
--------------------------------------------------------------------------
________________
૩ર૬
આત્મતત્તવવિચાર
તે સર્વ વાસનાઓને ક્ષય થયેલ હોય છે, તેથી ત્યાં કોઈ પણ પ્રકારની ઈચ્છા જ થતી નથી. વળી ઈચ્છા થવામાં એક પ્રકારને મોહજન્ય મને વ્યાપાર નિમિત્તભૂત હેય છે, પરંતુ આ અવસ્થામાં તો નથી હોતે મહજન્ય વ્યાપાર, નથી હોતી ઈન્દ્રિયો કે નથી હોતું કોઈ પણ પ્રકારનું શરીર! તેમાં માત્ર આત્મા જ શુદ્ધ સ્વરૂપે વિરાજતે હોય છે, એટલે ત્યાં મને વ્યાપાર થવાને કે ઈચ્છા ઉઠવાને પ્રશ્ન જ નથી!
“શરીર અને ઈન્દ્રિય વિના આત્મા એકલો શી રીતે હેતે હશે!” એવો પ્રશ્ન પણ કેટલાકને ઉઠે છે. તેનું સમાધાન એ છે કે “આત્મા એક સ્વતંત્ર દ્રવ્ય છે, એટલે બીજા પ્રત્યેની જેમ તે પણ એક આકાશમાં રહી શકે છે.”
શરીર વિનાનો આત્મા આકાશના ક્યા ભાગમાં રહેતો હશે?” એને ઉત્તર એ છે કે “આત્માની સ્વાભાવિક ગતિ ઉદવ છે, એટલે જ્યારે તે સકલ કર્મથી રહિત બને છે, ત્યારે સીધી ઉદર્વ ગતિ કરે છે અને લોકના અગ્રભાગે જઈને અટકે છે.
તુંબડાને માટીને લેપ કરીને તેના પર કપડું વીંટાળ્યું હેય પાછે તેના પર માટીને લેપ કર્યો હોય અને કપડું વીંટાળ્યું હોય, એમ અનેક લેપે કર્યા હોય, એટલે તે તુંબડું ભારે થવાથી પાણીનાં તળિયે બેસે છે, પણ પાણીનાં જેરથી જ્યારે એ બધા લેપ ધોવાઈ જાય છે અને કપડું ફાટીતૂટીને દૂર થઈ જાય છે ત્યારે તે તુંબડું તરવાના સ્વભાવવાળું હોવાથી સીધું પાણીની સપાટી ઉપર પહોંચી જાય છે,
Page #372
--------------------------------------------------------------------------
________________
આત્મસુખ
૩૭
તે જ રીતે આત્મા પણ સકલ કર્મથી રહિત થતાં સીધી ઉર્ધ્વગતિ કરવાના સ્વભાવવાળે હેવાથી લેકના અગ્રભાગે પહોંચી જાય છે.
તે ત્યાંથી આગળ કેમ જતે નથી? તેનું કારણ પણ સમજી લેવું જોઈએ. ત્યાં આગળ અલોકાકાશ શરૂ થાય છે અને તેમાં ધર્માસિસકાય તથા અધમસ્તિકાય નામના ગતિસહાયક તથા સ્થિતિ સહાયક દ્રવ્યની વિદ્યામાનતા નથી, તેથી તે પ્રદેશમાં આત્માની ગતિ થઈ શકતી નથી.
કર્મહિત શુદ્ધ આત્માને આપણે સિદ્ધ ભગવંત કે સિદ્ધ પરમાત્મા કહીએ છીએ. આવા સિદ્ધ પરમાત્માઓ આજ સુધીમાં અનંત થઈ ગયા. તે બધા સિદ્ધશિલા ઉપર લેકના અગ્રભાગે સ્થિર થયેલા છે, એટલે તે સ્થાન સિદ્ધશિલા તરીકે ઓળખાય છે.
સિદ્ધશિલા ગુણ ઉજળી, લેકાંતે ભગવંત,
વસિયા તેણે કારણ ભવિ, શિશિખા પૂજન, આ દુહે તમે પ્રભુપૂજા કરતી વખતે રાજ બોલે છે. તેનો અર્થ એ છે કે “લેકના અંતે એટલે અગ્રભાગે સિદ્ધ શિલા આવેલી છે. તે ઉજજવળ ગુણવાળી એટલે સ્ફટિક જેવી નિર્મળ છે. તેના પર લેકના અંતને અડીને પ્રભુ મુક્ત અવસ્થાએ રહેલા છે. પ્રભુની શિરશિખા એ સિદ્ધશિલાનું સ્મરણ કરાવતી હોવાથી અત્યંત પવિત્ર છે અને તે જ કારણે હું તેની પૂજા કરું છું.
કેટલાક કહે છે કે સિદ્ધશિલામાં રહેલા આત્માઓને કોઈ
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૨૮
આત્મતત્વવિચાર
જાતનું દુઃખ ન હોય, એ અમે સમજી શકીએ છીએ. પણ ત્યાં સુખને અનુભવ શી રીતે થાય? એ અમારી સમજમાં ઉતરતું નથી, એટલે તેને ખુલાસે પણ કરી દઈએ.
અહીં પ્રશ્નકાર એમ કહેવા ઈચ્છતા હોય કે સુખ તે અન્ય વસ્તુના સંયોગથી જ થાય, તે આત્મસુખ એ કોઈ સંયોગજન્ય વસ્તુ નથી કે જેને અનુભવ કરવા માટે તેને અન્ય કોઈ વસ્તુની અપેક્ષા રહે. સુખ એ આત્માને સ્વભાવ છે, એટલે તેનાં પ્રતિબંધક કારણે દૂર થતાં તે સુખને અનુભવ કરવા લાગે છે અને અનંતકાળ સુધી એ જ પ્રમાણે સુખનો અનુભવ કર્યા કરે છે.
એક મનુષ્ય લાંબા વખતથી કેદખાનામાં પડ હેય અને વિવિધ પ્રકારની યાતનાઓ ભોગવતે હેય, તે રાજાને ત્યાં પુત્રને જન્મ થવાથી એકાએક છૂટ થાય, ત્યારે કે આનંદ પામે? તમે કહેશો કે એનું માપ કાઢવું મુશ્કેલ. તો પછી જે આત્મા અનંત ભવથી કર્મના બંધનમાં સબડે છે અને વિવિધ પ્રકારની યાતનાઓ ભોગવે છે, તેને જ્યારે કર્મબંધનમાંથી સર્વથા છૂટકારે થાય, ત્યારે તેને કે આનંદ થતું હશે? કેવું સુખ લાગતું હશે? તેની કલ્પના કરી . | મુક્તિનાં સુખ સંબંધી કેટલાંક ઉદાહરણ. • જે આ વિષયમાં તમારી કલ્પના ચાલતી ન હોય તે અમે થોડાં ઉદાહરણોથી તેને ખ્યાલ આપીશું. માની લો કે એક મનુષ્ય પાસે સુંદર કપડાં છે, મનગમતાં ઘરેણું છે, માટે આલીશાન બંગલે છે, પાંચ-સાત મોટર છે, ઘરમાં કુળવતી
Page #374
--------------------------------------------------------------------------
________________
આત્મસુખ
શીલવતી ભાર્યા છે, વિનીત પુત્ર-પુત્રીઓને પરિવાર છે, વફાદાર નોકર ચાકર છે, નખમાં કે રોગ નથી, કેઈની રોકટોક નથી, માથે કેઈનું કરજ નથી કે રાજ્ય તરફથી કોઈ કનડગત નથી. વળી ધધો રોજગાર ધમધોકાર ચાલે છે અને પાસે લાખ રૂપિયાની મૂડી છે. આ મનુષ્યને જેટલું સુખ હોય તેના કરતાં મુક્તાત્માને અનંતગણું સુખ હેય છે.
શાસ્ત્રકારોએ ચક્રવર્તીને ભેગપુરુષ કહ્યો છે, કારણ કે માનુષિક ભાગોમાં તે ઈન્દ્ર સમાન હોય છે. આખું ભરતક્ષેત્ર તેને આધીન, સેળ હજાર દે તેની સેવામાં. ચાસઠ હજાર સ્ત્રીઓ તેનાં અંતઃપુરમાં, વિક્રિય લબ્ધિનાં બળે તે ચોસઠ હજાર રૂપ લઈ બધી રાણીઓ સાથે એક જ વખતે ભેગવિલાસ કરે. તેનું મુખ્ય શરીર તે પટરાણી પાસે જ હોય. આ પટરાણું એટલે રૂપને અંબાર, લાવણ્યને ભંડાર. તેની જેડ સારો એ ભારતવર્ષમાં મળે નહિ. ઉપરાંત નીરોગી અને તેજસ્વી શરીર, નિશ્ચિત જીવન, બધાં રાજાઓ, બધી સેના, બધી પ્રજા તેને વફાદાર. આવા ચક્રવતીને જે સુખ હોય તેના કરતાં મુક્તાત્માને અનંતગણું સુખ હોય છે.
ઈન્દ્ર અસંખ્યાત દેને માલિક છે. હજારો-લાખ વર્ષે પણ તે ઘરડો થતા નથી. કમજોર થતું નથી. સંખ્યાબંધ રૂપવતી-લાવણ્યવતી દેવાંગનાઓ તેની તહેનાતમાં હાજર હોય છે. આ દેવીઓનાં રૂપ-લાવણ્યની આપણને કલ્પના પણ ન આવે. કુમારનંદિ નામના સનીએ હાયા પ્રહાસા નામની સામાન્ય દેવીઓનું રૂપ જોયું હતું, તેથી તે ગાંડા જેવો થઈ ગયો હતે.
Page #375
--------------------------------------------------------------------------
________________
આત્મતત્ત્વવિચાર
હજી શ્રી મહાવીર પરમાત્માએ દીક્ષા લીધી ન હતી, તે વખતની આ વાત છે. તેની પાસે ક્રાડાની મિલકત હતી અને તે સ્રીઓનાં રૂપની પાછળ દીવાના હતા. કાઇ પણ સુંદર કન્યા જોવામાં આવે કે તે પાંચસા સેાનામહારા ખરચી તેની સાથે લગ્ન કરતા.
૩૩૦
આ રીતે તેણે એક એકથી ચડિયાતી એવી પાંચસે સ્ત્રીઓને પેાતાના રંગમહેલમાં એકત્ર કરી હતી. પર`તુ તેણે એક વાર હાસા-પ્રહાસાનુ રૂપ જોયું કે તે પાંચસા ચે સ્ત્રીઓનાં સૌને વીસરી ગયા અને હાસા-પ્રહાસાની પાછળ પાગલ બન્યા. તે એને પરણવા માટે ગમે તે કરવા તૈયાર હતા. દેવીઓએ તેની પેાતાની બધી મિલકતનું દાન કરી નિયાણું ખાંધીને મરવાનું કહ્યું, તે પ્રમાણે તેણે પેાતાની બધી મિલ કતનુ દાન કરી દીધુ' અને મરતી વખતે હાસા-પ્રહાસાને મળવાની તીવ્ર ઈચ્છા કરી, તેથી બીજા જન્મમાં તે હાસાપ્રહાયાના સ્વામી થયા.
તાત્પર્ય કે મનુષ્યલાકની સુંદરમાં સુંદર સ્ત્રીઓનું રૂપ પણ સામાન્ય દેવીઓનાં રૂપ આગળ પાણી ભરે છે, એટલે દેવીઓનુ રૂપ આવું હાય છે, તે ઇંદ્રાણીઓનું રૂપ કેવું હશે? તેની કલ્પના કરી. ઇંદ્ર આવી અનુપમ રૂપવતી ઇંદ્રાણીઓ સાથે ભાગ કરતા હોય અને જે સુખ અનુભવે, તેના કરતાં મુક્તાત્માનું સુખ અન’તગણું વધારે હોય છે. શાકારા કહે છે કે
सुरगणसुहं समत्तं सव्वद्धा पिंडिअ अनंतगुणं । न य पावइ मुत्तिसुहं णंताहिं वग्गवग्गूहि ॥
Page #376
--------------------------------------------------------------------------
________________
આત્મસુખ
૩૩૧
દેવનાં સર્વકાલનાં એકઠાં કરેલા સમસ્ત સુખને અનંતગણું કરવામાં આવે અને તેના વર્ગને વર્ગ અનંત વાર કરવામાં આવે તે પણ તે મુકિતસુખની બરાબરી કરી શકે નહિ.”
મુક્તાવસ્થામાં-સિદ્ધાવસ્થામાં આત્માનાં જ્ઞાન, દર્શન, બળ અને સુખને ચરમ વિકાસ હોય છે. આથી શ્રેષ્ઠ અવસ્થા બીજી કોઈ સંભવતી નથી, તેથી સુજ્ઞ પુરુષોને સર્વ પ્રયત્ન એ અવસ્થા પ્રાપ્ત કરવા માટે જ હોય છે. આ સર્વ પ્રયત્નનું એક નામ ધર્મ છે. આત્માનું સાચુ સુખ માણવા માટે તે તમારે આચરવાનો છે.
ધર્મ સંબંધી અમે તમને આગળ ઉપર વિસ્તૃત સમજ આપવાના છીએ, પણ અહીં ટુંકમાં એટલું જણાવીએ કે દાન-શીલ-તપ-ભાવનું સારી રીતે આરાધન કરે અને દિનપ્રતિદિન તેમાં કેટલી પ્રગતિ કરી, તેને આંક તપાસતા રહે.
તમે “મારી પાસે આટલું ધન છે, તેટલું ધન છે.” વગેરે વિચારથી સંતોષ માને છો, પણ ધર્મના રસ્તે વાપરો તેટલુંજ ધન તમારું છે અને બાકીનું તમારું નથી, નથી ને નથી. વાપરો તેટલું ધન તમારું એ પર નગરશેઠનું દષ્ટાંત
એક ગામમાં ગુરુમહારાજ પધાર્યા. એ ગામના લોકો ભાવિક હતા. તેઓ ઈચ્છતા હતા કે ગુરુમહારાજ આપણા
* એ જ સંખ્યાને તે જ સંખ્યાએ ગુણવી એ વર્ગ (square) કર્યો કહેવાય.
Page #377
--------------------------------------------------------------------------
________________
આત્મતત્વવિચાર ગામમાં ચોમાસું કરે તે સારું. એટલે તેમણે નગરશેઠને આગળ કર્યા અને બધાની વતી ગુરુમહારાજને ચોમાસાની વિનંતિ કરવા જણાવ્યું.
વ્યાખ્યાન પૂરું થયા પછી નગરશેઠ અને બીજા થોડાક ગુરુમહારાજ પાસે બેઠા. તે વખતે વાત-વાતમાં ગુરુમહારાજે શેઠને પૂછ્યું: “કેમ શેઠ ! આનંદમાં છે ને ? તમારી પાસે કેટલી મિલકત છે?” ગુરુ મહારાજ પ્રશ્ન પૂછે, એટલે જવાબ તે આપે જ જોઈએ, એટલે તેમણે જવાબ આપે કે મહારાજ ! એક લાખ સોનામહેર છે.
હવે ગુરુમહારાજે સાંભળ્યું હતું કે શેઠ પાસે ત્રણ લાખ સેનામહોરો છે, એટલે તેમને લાગ્યું કે આ શેઠ કૃપણ છે. તે ધર્મના માર્ગે પૈસા શું ખર્ચવાના ?' છતા શેઠની સચ્ચાઈ ચકાસવા બીજો પ્રશ્ન પૂછેઃ “શેઠ! તમારે કેટલા છોકરા છે?” શેઠે કહ્યું: “મહારાજ મારે એક છોકરે છે.”
શેઠને ત્રણ છોકરા હતા તે આખું ગામ જાણતું હતું અને ગામલેક પાસેથી ગુરુમહારાજે તે જાણ્યું હતું, એટલે તેમને લાગ્યું કે આ ગામમાં માસું કરવું યોગ્ય નથી. તેમણે પિતાની સાથેના સાધુઓને વિહારની તૈયારી કરવાની આજ્ઞા કરી. - સાંજે બધા પ્રતિક્રમણ કરવા આવ્યા, ત્યારે વિહારની તૈયારીઓ જોઇ તેમણે શેઠને ખબર આપી. શેઠ ગુરુમહારાજ આગળ આવ્યા. તે વખતે ઓચીંતી વાઈ આવવાથી
Page #378
--------------------------------------------------------------------------
________________
આત્મશક્તિ
૩૩૩
તે પડી ગયા અને બેશુદ્ધ બની ગયા. જાણકારોએ શેઠના છોકરાઓને આ વાતની ખબર આપી, એટલે શેઠને સહુથી નાને છોકરો દવા લઈને દોડતો આવ્યો.
દવા લીધા પછી થોડીવાર શેઠ શુદ્ધિમાં આવ્યા કે તરત આસપાસ વીંટળાયેલા લોકોને પૂછ્યું: “તમે મારી આ સ્થિતિની બધા છોકરાઓને ખબર આપી હતી?” લોકોએ કહ્યું : “હા, તમાશ ત્રણે છોકરાઓને ખબર આપી હતી.” તેમણે શું જવાબ આપ્યો? શેઠે પૂછ્યું. પેલાઓએ કહ્યું કે
અમે તમારા સહુથી મોટા છોકરાને ખબર આપી, ત્યારે તે બોલ્યા કે “આવું તે એમને ઘણીવાર થાય છે. આ દિવસ તેમની પાછળ કયાં દેડયા કરીએ? પછી બીજા છોકરાને ખબર આપી, ત્યારે તેણે કહ્યું કે “અત્યારે હું કામમાં છું. તમે થોડી સારવાર કરે, ત્યાં હું આવી પહોંચું છું.” પછી તમારા સહુથી નાના છોકરા પાસે ગયા, ત્યાં ગ્રાહકોની ધમાલ મચી હતી, એટલે તેને બાજુએ બોલાવીને સમાચાર આપ્યા છે તે બધું કામ પડતું મૂકીને દવા લઈને અહીં દોડતે આવ્યો.
આ બધી વાત ગુરુ મહારાજ સાંભળતા હતા. તેમને ઉદ્દેશીને શેઠ બોલ્યા: “સવારના મેં આપને કહ્યું હતું કે મારે એક જ છોકરો છે, ત્યારે આપને લાગ્યું હશે કે હું અસત્ય બોલું છું, પણ હવે તે આપને ખાતરી થઈ હશે કે મારે ખરેખર એક જ કરે છે. તેવી જ રીતે મારી પાસે ત્રણ લાખ સેનામહે છે, પણ તેમાંથી એક લાખ
Page #379
--------------------------------------------------------------------------
________________
આત્મતત્વવિચાર
જ ધર્મના માર્ગે વપરાણી છે, એટલે તે મારી છે; બાકીની મારી નથી. જો આપ અહીં ચામાસ' કરવાની કૃપા કરા તા એક લાખની બે લાખ થાય ખરી.'
૩૩૪
શેઠનાં આ વચના સાંભળતાં જ ગુરુ મહારાજ સત્ય પરિસ્થિતિ સમજી ગયા અને તેમને ખૂબ આનંદ થયા. તેમણે ચામાસુ` કરવાની શેઠની વિન'તીના સ્વીકાર કર્યાં. એ ચામાસામાં ધર્મનું આરાધન ઘણી રૂડી રીતે થયું અને તેમાં શેઠની આગેવાની રહી.
આમ ધર્માંમાં રાકે। એટલું ધન તમારું, બાકીત્તું નહિ. તમે તમારા માજશેખ કે એશઆરામ માટે જ ધન વાપરી તેથી ક્રમ ખંધાય અને તેનાં કટુળા તમારે અવશ્ય ભાગવવા પડે.
વસ્તુની લાલચ હાય તા અશાંતિ અને લાલચ ન હોય તા શાંતિ. ધર્મક્રિયામાં વસ્તુની લાલચ હાતી નથી, માટે તેમાં શાંતિ છે.
આત્મસુખને અનુભવ કયારે થાય ?
શાંત દશા ન હોય ત્યાં સુધી આત્માનું સુખ ન મળે, એક તળાવમાં લે'સ નહાતી ડાય ત્યારે નીચેના કચરા ઉપર આવે અને પાણી ડહેાળાવાને લીધે ગટ્ટુ લાગે. એ વખતે તેનું તળિયું દેખાય નહિ. પરંતુ એ કચરા એસી જાય અને પાણી શાંત થાય ત્યારે તેનું તળિયુ' દેખાય. એ રીતે ક્ષયાપશમ ભાવથી કના કચરા બેસી જાય અને
Page #380
--------------------------------------------------------------------------
________________
આત્મશક્તિ
૩૩૫
મન સ્થિર થાય, ત્યારે ભીતરમાં રહેલા આત્મસુખઆનંદને અનુભવ થાય. જો કે આ આનંદ વીતરાગી આત્માના અનંતમાં ભાગે છે, છતાં એક વખત તેને અનુભવ થયા પછી તે વારંવાર મેળવવાનું મન થાય છે.
હું આત્મા છું, અનંતજ્ઞાનવાળો છું, અનંત શક્તિ વાળો છું, અનંત સુખને ભંડાર છું, મારા ગુણ કે આનં– દને કઈ લૂંટી ગયું નથી. એ તે મારામાં જ છે, આમ આત્માના સવભાવ પર વિચાર કરતાં આગળ વધી શકાય.
આત્મા છું, દેહ જડ છે, જગતના પદાર્થો જડ છે. હું એકલે આવ્યો છું અને એક જવાન છું. મારું કોઈ નથી.” આવા વિચાર દઢ થતાં ધમયાનની વૃદ્ધિ થવા લાગે. એ વખતે જે શાંતિ-સુખ-આનંદને અનુભવ થાય, તે અપૂર્વ હોય. તેની તુલના આ જગતના કોઈ પાર્થિવ પદાર્થથી થઈ શકે નહિ.
આ સ્થિતિમાંથી આગળ વધવા માટે પરમાત્મા પ્રત્યે અંતરંગ ભક્તિ જોઈએ, સંયમની સાધના જોઈએ અને તપનું પણ આરાધન જોઈએ. પરમાત્માએ સંયમ અને તપ વડે આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રકટ કર્યું અને સાચું સુખ માણ્યું, એ વસ્તુ આપણા માટે માર્ગદર્શક છે. આપણે એ જ રસ્તે આગળ વધવાનું અને આત્માનું સાચું સુખ માણવાનું.
Page #381
--------------------------------------------------------------------------
________________
આત્મતત્તવિચાર
આપણું મન માંકડા જેવું છે. તે આપણને નચાવે છે, તેથી ઘડીકમાં આ લેવાની અને ઘડીકમાં તે લેવાની ઈચ્છા થાય છે. એને વશ કરવું સહેલું નથી, પણ અભ્યાસ એક એવી વસ્તુ છે કે તેનાથી સર્વ કાર્ય સિદ્ધ થઈ શકે છે.
મ્યાન રિચાં વિત્ત” એ મહાપુરુષનું વચન છે, એટલે ખરી જરૂર તેને અભ્યાસ કરવાની છે.
ધર્મક્રિયા રાગદ્વેષ ઓછા કરવા માટે છે, કષાયે તેડવા માટે છે. એ ધર્મક્રિયા જે છળકપટ કે દંભથી થાય કે સાંસા રિક સુખે મેળવવાની ઈચ્છાથી થાય તે અનંત જન્મ-મરણ કરવા પડે, અર્થાત્ સંસાર વધી જાય, આત્મા આત્માના સ્વભાવમાં રમે તે બળવાન થાય, પછી ભલે તે કર્મના પાંજરામાં પૂરાયેલે હોય, પણ પરભાવમાં રમવા લાગે કે તેનું બળ ક્ષીણ થઈ જાય..
આટલી વસ્તુ તમે ગોખી રાખો કે આત્મા જેમ વીતરાગતાની નજીક જ જાય, તેમ તેને આનંદ વધતું જાય. . વીતરાગતાથી જ આત્માનું સાચું સુખ પ્રગટે છે. તમે આ વીતરાગતાને તમારું ધ્યેય બનાવે, એટલે આત્માનું સાચું સુખ માણી શકશે.
Page #382
--------------------------------------------------------------------------
________________
આત્મતત્ત્વવિચાર
ખીજો ખંડ
****..................
ZZ
२२
..................
કેમ
་་་་་་
Page #383
--------------------------------------------------------------------------
Page #384
--------------------------------------------------------------------------
________________
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
neese peo
છે , more,
છે. ફક
bross Gooood Soor doodédhoonoor
દર
Gooooo
oooooooooooooooAddonation
વ્યાખ્યાન સત્તરમું
કર્મની ઓળખાણ મહાનુભાવો !
અત્યાર સુધી અમે આત્માનાં સ્વરૂપ ઉપર વિવેચન કર્યું, તેમાંથી એ ફલિત થયું કે આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ છે, તે દેહાદિથી ભિન્ન છે, અજર-અમર-અખંડ છે અને અનંત. જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય અને અનંત સુખ વગેરે ગુણોથી યુક્ત છે, પણ કર્મના સંબંધને લીધે–આવરણને લીધે તેના આ ગુણે મર્યાદિત સ્વરૂપે પ્રગટ થાય છે.
લોકોમાં એમ કહેવાય છે કે સંબંધ જેમ જૂનો તેમ વધારે મીઠે, વધારે લાભદાયી, પણ કર્મને આત્મા સાથે સંબંધ ઘણે જૂનો હોવા છતાં તેણે કદી આત્મા સાથે મીઠાશ દાખવી નથી કે આત્માને કશે લાભ કર્યો નથી. એટલું જ નહિ, પણ ઉંદર સાથે બિલાડી કે સાપ સાથે નેળિયે પ્રકારનું વર્તન કરે, તેવું વર્તન તેણે આત્મા સાથે કર્યું છે અને આત્માને હેરાન-પરેશાન કરવામાં કઈ બાકી રાખી નથી. તાત્પર્ય કે કર્મ એ આત્માને પરમ શત્રુ છે, મહાન દુશમન છે અને આત્માનું નિતાંત અહિત કરનાર છે. આત્મા, અનંત દુખેથી ભરેલા આ સંસારમાં અનાદિ કાલથી રખડી રહ્યો છે, તેનું કારણ તેને કર્મ સાથે આ કુટીલ સંબંધ જ છે.
કેટલાક માણસે ભૂતકાળમાં ઘણુ ખરાબ રીતે વર્તી
Page #385
--------------------------------------------------------------------------
________________
આમતત્વવિચાર
હોય, પણ પછી પોતાનું વર્તન સુધારે છે અને ભવિષ્યમાં બહુ સારી રીતે વર્તે છે, પણ જેઓ દુન-દુષ્ટ છે, તેઓ પિતાનું વર્તન-વ-આદત-પ્રકૃતિ કદી સુધારતા નથી. એક કવિએ કહ્યું છે કે – દુષ્ટ ન છેડે દુષ્ટતા, લાખ શિખામણ તિ, જ્યમ બહુ બહુ ધાયા છતાં, કાજળ હેય ન વેત,
કાજળને ગમે તેટલીવાર ધૂઓ છતાં તે તસફેદ થતું નથી, તેમ દુષ્ટ માણસને લાખ વાર શિખામણ આપો, પરંતુ તે પોતાની દુષ્ટતા છોડતું નથી.”
કર્મો પણ આ દુષ્ટ મનુષ્યો જેવા છે, તે છેવટ સુધી પિતાની દુષ્ટતા છોડતા નથી, એટલે આપણા આત્મા સાથે તેને સંબંધ ચાલુ રહે છે તે આફતકારી નીવડવાને અને આપણું દશા દારુણ દાવાનળમાં સપડાઈ ગયેલી સસલા વગેરે જનાવરો જેવી થવાની.
કર્મના આફતકારી-અનિષ્ટકારી સંબંધોને કાયમી અંત લાવવો હોય તે પહેલાં આપણે તેનું સ્વરૂપ બરાબર જાણી લેવું જોઈએ. કેટલાક કહે છે કે આપણે તે આત્માને વિકાસ કરવા ઈચ્છીએ છીએ, તેથી આત્માનું સ્વરૂપ જાણું લેવું જરૂરનું છે, પણ કર્મનું સ્વરૂપ જાણવાની શી જરૂર છે પરંતુ આમ કહેવું ઉચિત નથી, એક વસ્તુને વિકાસ કરવા માટે જેમ તેનું સ્વરૂપ જાણવાની જરૂર છે, તેમ એક વસ્તુને વિનાશ કરવા માટે પણ તેનું સ્વરૂપ જાણવાની જરૂર છે. આરોગ્ય ઈચ્છતા મનુષ્યો વ્યાધિનું સ્વરૂપ ન જાણે તે તેને વિનાશ–તેનું નિવારણ શી રીતે કરી શકે? અથવા એક સેનાનાયકને શત્રુને દુશ.
Page #386
--------------------------------------------------------------------------
________________
ક્રમની આળખાયું
૩૧
કાટ કિલ્લા તાડવા હોય તે તેની પૂરી માહિતી મેળવ્યા વિના તે શી રીતે તાડી શકે?
વિષયક ભવ્ય સાહિત્ય
આ વસ્તુસ્થિતિ લક્ષમાં રાખીને શાસ્ત્રકાર ભગવંતાએ જેટલુ વધુન આત્મસ્વરૂપનું કર્યુ. છે, તેટલું જ વન કમ સ્વરૂપનું. પણ કયું” છે. જિનાગમામાં અનેક સ્થળે કમ નું' વણુ ન આવે છે. અને ચૌદ પૂર્વમાં× કમપ્રવાદ ( કમ્મપવાય ) નામનું એક ખાસ પૂવ પણ હતું. વળી બીજા આગ્રાયનીય પૂર્વ (અન્ગેનીયપૂ॰૧) માં પશુ ક`સ'ખ'ધી ઘણું વિવેચન હતું કે જેમાંથી સાર ગ્રહણ કરીને શ્રી શિવશમ સૂરિએ પ્રાકૃતગાથામદ્ધ કમ પ્રકૃતિ નામનુ એક મહત્ત્વપૂર્ણ પ્રકરણ રચેલું છે. શ્રી મલગિરિ મહારાજે તથા શ્રીમદ્ યવિજયજી ઉપાધ્યાયે તેના પર સંસ્કૃત ભાષામાં સુંદર ટીકાઓનું નિર્માણ કરેલુ છે. કર્મીનું મૌલિક જ્ઞાન મેળવવા માટે પ્રાચીન કાળમાં છ ગ્રંથા માબૂદ હતા, જે છ કમ ગ્રંથેના નામે એળખાતા હતા. શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજે તેના પરથી પાંચ નવીન કમ ગ્રંથની રચના કરી અને શ્રી ચન્દ્ર મહત્તરાચાર્યે સઋતિકા નામના છઠ્ઠો નવીન કમ ગ્રંથ મન ચા. પાંચ નવીન ક્રમ ગ્રંથ ઉપર ગુજરાતીમાં શ્રી જીવવિજયજી મહારાજ તથા શ્રી યશ સામણિએ બનાવેલા ટખા માજૂદ છે. ક્રમ ઉપર ખીજું પણ ઘણું સાહિત્ય રચાયેલું છે, તેમાં શ્રી ચન્દ્રષિમહત્તરસ્કૃત પંચસ’ગ્રહ નામના ગ્રંથ ખાસ
× બારમા દૃષ્ટિવાદ અંગેના એક ભાગ ચૌદ પૂર્વ તરીકે ઓળખાતા. તે પૂર્વીનાં નામ આ પ્રમાણે સમજવાં:
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૪૨
આત્મતત્ત્વવિચાર
ઉલ્લેખનીય છે. દિગમ્બર સમ્પ્રદાયમાં પણ ક્રમ વિષે ઘણુ
સાહિત્ય છે.
પરંતુ તમારામાંથી આ કૉંગ્`થેનું-કમ સાહિત્યનું અધ્ય યન કરનારા કેટલા ? પ્રથમ તે શ્રાવકામાં પણ ક્રમ ગ્રંથના સારા અભ્યાસી હતા અને તેએ ગુરુ મહારાજને અનેક અટ પટા પ્રશ્નો પૂછતા. તેથી ગુરુ મહારાજને આનંદ થતા કે અમારા શ્રાવક। આવા સારા જાણકાર છે અને તેએ એ પ્રશ્નોનું સુંદર સમાધાન કરતા. પરંતુ આજે તા એવા અભ્યાસીએ અને એવા પ્રશ્ન પૂછનારાઓ આંગળીના ટેરવે ગણાય એટલા પશુ રહ્યા નથી ! આમ છતાં તમે આ વિષય જાણવા ઈંતેજાર અન્યા છે, તેથી અમને આનંદ થાય છે. હવે થાડા દિવસ સુધી અમે આ જ વિષય પર વિવેચન કરીશુ અને ઉપર્યુક્ત સાહિત્યનું તમામ નવનીત તમારી આગળ રજૂ કરીશું. તેનેા કેટલે ઉપયેાગ કરવા, તે તમારા હાથની વાત છે. જો તમે એકાગ્ર ચિત્તે થ્યા વસ્તુનું શ્રવણ કરશેા તા અમારી ખાતરી છે કે તમને ક વિષયક સારા આધ પ્રાપ્ત થશે અને તે તમારા આત્મવિકાસમાં ખૂબ ઉપયેગી નીવડશે. કુના અથ
* ફ` ' શબ્દ અહીં કયા અર્થમાં વપરાયેલે છે, તે
(૧) ઉત્પાદપૂર્વ, (૨) આથ્રાયનીયપૂર્વ, (૩) વીય પ્રવાદપૂર્વ, (૪) અસ્તિનાસ્તિપ્રવાદપૂર્વ, (૫) જ્ઞાનપ્રવાદપૂર્વ, (૬) સત્યપ્રવાદપ્ત, (૭) આત્મપ્રવાદપૂર્વ, (૮) ક`પ્રવાદપૂર્વ, (૯) પ્રત્યાખ્યાનપ્રવાદપૂર્વ, (૧૦) વિદ્યાપ્રવાદપૂર્વ†, (૧૧) કલ્યાણુપ્રવાદપૂર્વ (૧૨) પ્રાણાવાયપૂર્વ, (૧૩) ક્રિયાવિશાલપૂર્વ, અને (૪) લોકબિન્દુસારપૂર્વ
Page #388
--------------------------------------------------------------------------
________________
ક્રમ નો એાળખાણુ
૩૪૩
તમારે જાણી લેવુ જોઇએ, કારણ કે એક જ શબ્દના જુદા જુદા અર્થ થાય છે અને એકની જગાએ બીજો અથ કરતાં અનથ પેદા થાય છે. અજના અથ ત્રીહિ એટલે ન ઉગે તેવી ડાંગર પણ થાય અને બકરી પણ થાય. તેમાં વ્રીહિને બદલે મકરા અથ કરતાં કેવા અનય થયા હતા, તે તમે નારદ, પર્વત અને વસુની વાત પરથી જાણી ચૂકયા હશેા. એક વાર એક કવિએ રાજસભામાં આવીને રાજાને આશીર્વાદ આપતાં નીચેના લૈક કહ્યોઃ
युधिष्ठिरस्य या कन्या । नकुलस्य या गेहिनी ॥ भीमसेनस्य या माता ।
सा माता वरदा અવ ॥
>
આ શ્લાક સાંભળતાં જ ત્યાં બેઠેલા સમાજના ઊંચા નીચા થયા અને આ કવિએ તા અસ’ભવિત દોષથી ભરેલી કવિતા કહી એમ જણાવી તેના તરફ કંઇક ઘૃણા પણ મતાવવા લાગ્યા. આ કવિતાના ખિતા અથ એવા હતા કે જે યુધિષ્ઠિરની કન્યા છે, નકુલની સ્ત્રી છે અને ભીમસેનની માતા છે, તે માતા વરદાન આપનારી થાઓ. ' હવે યુધિષ્ઠિર, નકુલ અને ભીમસેન તા એક જ માતાના પુત્ર છે, ખંધુ છે, તેથી એકની કન્યા તે બીજાની સ્ત્રી અને ત્રીજાની માતા ક્રમ હાઈ શકે ? પર'તુ આશીર્વાદ આપનાર કવિ એટલા મૂખ ન હતા કે તે આવા અર્થમાં આ શબ્દોના પ્રયાગ કરે, તેણે બધાને વિચારમગ્ન જોઈ અર્થના સ્ફોટ કર્યો કે જે યુધિષ્ઠિર એટલે યુદ્ધમાં સ્થિર રહેનાર અર્થાત્ પર્યંતની પુત્રી છે, જે નકુલ
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૪૪
આત્મતત્વવિચાર
એટલે કુલ વિનાના એવા શંકરની સ્ત્રી છે અને જે ભીમસેન એટલે જેની સેના બળવાન છે એવા કાર્તિકેયસ્વામીની માતા છે, તે પાર્વતી તમને વરદાન આપનારી થાઓ.” આ અર્થ સાંભળી બધા વિસ્મય પામ્યા અને રાજાએ તેને મોટું ઈનામ આપ્યું.
કર્મ શ કર્તવ્ય, ફરજ, અનુષ્ઠાન, ધંધા, ઉદ્દેશ કે હેતુ બતાવવા માટે વપરાય છે, પણ અહીં તે અર્થ પ્રસ્તુત નથી. અહીં તે “ઘવાળ માળે નિઘાળા" છિન્ન વસુદું જે “મઘળમુખ્ય મહૂવળા તા વગેરે પમાં જે અર્થમાં વપરાયેલ છે, તે જ પ્રસ્તુત છે અને તેનું જ અમે સ્પષ્ટીકરણ કરવા ઈચ્છીએ છીએ.
છ દ્રવ્યો પ્રથમ તો આ લેક ષદ્રવ્યમય અનાદિ કાલથી છે, એ વાત તમારા ખ્યાલમાં બરાબર રહેવી જોઈએ. ઘણા ભાગ્યશાળીઓને છ દ્રવ્યનાં નામ યાદ નહિ હોય. એટલે એ નામો અહીં જણાવી દઈએ. તે છે ધર્માસ્તિકાય, અધમતિકાય, આકાશાસ્તિકાય, કાલ, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય.
છે દ્રવ્યોમાં આકાશ ક્ષેત્ર છે અને બાકીનાં ક્ષેત્રી છે, એટલે તેની અંદર રહેનારાં છે.
છ દ્રવ્યમાં પ્રથમનાં પાંચ જડ છે અને છેલ્લે એટલે જીવદ્રવ્ય ચેતન્યયુક્ત છે. આ વાત અમે અહીં ભારપૂર્વક
૧. આ પદ “તસ્સ ઉતરી ” સૂત્રમાં આવે છે. ૨. આ પદ “સામાઈયવયજુરો' સૂત્રમાં આવે છે. ૩, આ પદ “ઉવસગ્ગહર ? તેત્રમાં આવે છે. ૪. આ પદ જગચિંતામણિ ચૈિત્યવંદનમાં આવે છે. આ બધાં સૂત્રો પ્રતિક્રમણનાં પુસ્તકમાં જોઈ શકાશે,
Page #390
--------------------------------------------------------------------------
________________
ક્રમ ની એાળખાણુ
૩૪૫
કહેવા ઈચ્છીએ છીએ, કારણ કે કેટલાક જડ એવા પુદ્ગલનાં સયાજનથી પણ ચૈતન્યની ઉત્પત્તિ માને છે અને આત્મતત્ત્વની સ્વત ́ત્રતા ઉડાવી ă છે, પરંતુ પુદ્દગલમાં ચૈતન્યને એક અંશ પણ નથી, એટલે ગમે તેટલાં પુદ્ગલાને ગમે તે રીતે, ગમે તે પ્રકારે, એકત્ર કરવામાં આવે તે પણ તેમાંથી ચૈતન્યની ઉત્પત્તિ થઈ શકતી નથી.
છદ્રબ્યામાં ધર્માસ્તિકાય,અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાલ અને જીવાસ્તિકાય અરૂપી છે અને પુગલ રૂપી છે. અરૂપીના ગુણ્ણ અરૂપી અને રૂપીના ગુણ્ણા રૂપી. આમ છતાં અરૂપી પદાર્થો જાણી શકાય છે. સમય પસાર થાય છે, એ દેખાતા નથી. પણ તેનાં કાય વડે જાણી શકાય છે. આમાં દેખાતા નથી, પણ તેનાં કાય વડે જાણી શકાય છે, તે જ રીતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ પણ તેનાં કાર્યો વડે જાણી શકાય છે.
જેટલુ' માપ લાકાકાશનું, તેટલું જ માપ ધર્માસ્તિકાયનું, જેટલા પ્રદેશ લેાકાકાશના, તેટલા જ પ્રદેશા ધર્માસ્તિકાયના આકાશના એક પ્રદેશમાં ધર્માસ્તિકાયના એક પ્રદેશ હાય, પણ મે નહિ, કારણકે તે વ્યાપક છે, એના સકાચ થઈ શકતા નથી. ધર્માસ્તિકાયનું' પણ એમ જ સમજવું, પરંતુ આકાશના એક પ્રદેશમાં આત્માના અસખ્યાત પ્રદેશે ડાય છે, કારણ કે આત્મા હમેશાં સર્વવ્યાપક નથી, કવચિત્ જ લાવ્યાપી અને ક્ષેત્ર એટલે તેના સઢાચ-વિકાસ થઇ શકે છે.
× સમુદ્ધાત વખતે આ સ્થિર ખને છે. તેના ખુલાસા ‘આત્માની અખંડતા' વિષયક પાંચમાં વ્યાખ્યાનમાં અપાયેલા છે,
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૪૬
આત્મતત્વવિચાર આધુનિક વિજ્ઞાનમાં ભૌતિકશાસ્ત્ર(Physics)ની મુખ્યતા છે અને તેની બોલબાલા થઈ રહી છે, પરંતુ આ વિષયમાં જૈન દર્શનના ખેડાણને કઈ પહોંચી શકે તેમ નથી. જૈન દર્શનમાં પુદગલનાં સૂમમાં સૂક્ષમ સ્વરૂપથી સ્થૂલ સ્વરૂપ સુધીને વિચાર બરાબર કરવામાં આવ્યો છે અને તેનાથી નિર્મિત થતાં શબદ, અંધકાર, પ્રકાશ, કાંતિ, છાયા આતપ, વગેરેનું પણ વિશદ વર્ણન કરેલું છે. જ્યારે ભારતના અન્ય દશને શબ્દને આકાશને ગુણ માનતા હતા, ત્યારે જૈન દશને તેને પુદગલને ગુણ માન્યો હતો અને તે ક્ષણ માત્રમાં લેકના એક છેડાથી બીજા છેડા સુધી પહોંચવાની શાક્ત ધરાવે છે, એમ જાહેર કર્યું હતું. તે આજે રેડિયેની શોધ થતાં સાબિત થઈ ગયું છે. આ રીતે જૈન દર્શન ઘણું સૂક્ષ્મ તથા સત્ય છે અને દિનપ્રતિદિન વિદ્વાનોને તેની વિશેષ ને વિશેષ ખાતરી થતી જાય છે.
કર્મ એ પૌગલિક વસ્તુ છે કમની ઓળખાણ કરવા માટે પ્રથમ પુદગલની એળખાણ કરી લેવી પડશે. કારણ કે કમ એ પૌગલિક વસ્તુ છે.
પુદગલ અણુરૂપે પણ હેય અને અંધરૂપે પણ હેય. એક ઓરડામાં બાકોરા વાટે સૂર્યને પ્રકાશ આવતો હોય તે તેમાં અસંખ્ય રજકણે ઉડતાં નજરે પડે છે, તેને આપણે ખૂબ નાના, બારીક કે સૂક્ષમ કહીએ છીએ, પણ આ તે વ્યાવહારિક વચન છે. ઘરમાં સીત્તેર વર્ષની ડેસી હોય, પચાસ વર્ષને પિતા હોય, પચીસ, વીસ કે પંદર વર્ષનાં ભાઈ-બહેને હાય,
Page #392
--------------------------------------------------------------------------
________________
કમની ઓળખાણ
३४७
તેથી પાંચ વર્ષને છોકરો ઘણે નાને કહેવાય છે, પણ વાસ્તવિક રીતે એ ઘણે નાનો નથી. કેઈ બે વર્ષ બાદ ન છોકરો આવે તો એ મોટો ગણાશે ને પેલે નાને ગણાશે. તે જ રીતે પછીના છોકરાથી એ પણ મોટે ગણશે અને ન આવેલ નાને ગણાશે. તાત્પર્ય કે આ રજકણે ખૂબ નાનાં કહેવાય છે, પણ વાસ્તવિક રીતે તે ખૂબ નાનાં કે તદ્દન નાના નથી. તેનાથી પણ વધારે નાનાં બીજાં રજકણે હોય છે. આ રજકણના જ્યારે ભાગ પડે અને તે ભાગના પણ વિશેષ ભાગ પડે, ત્યારે તે એટલા સૂક્ષમ બની જાય છે કે ગમે તેવા પ્રકાશનાં બિબમાં પણ આપણે તેને જોઈ શકીએ નહિ.
આમ છતાં ક૯૫નાથી તેને ખ્યાલ લાવવા ચાહીએ, તે લાવી શકીએ ખરા, જેમકે એક રજકણને આઠમો ભાગ, સેળો ભાગ, સેમ ભાગ, હજારો ભાગ વગેરે. આ રીતે તેના ક૯૫નાથી ભાગ કરતાં કરતાં જ્યારે એવી સ્થિતિ આવી પહોંચે કે તેનો ભાગ ન જ થઈ શકે, ત્યારે તેને નાનામાં નાને, સૂકમમાં સૂક્ષમ કે સૂક્ષ્માતિસૂમ અંશ કહેવાય. આવા સૂક્ષમાતિસૂક્ષમ અંશને જ શાસ્ત્રકારોએ “આણુની સંજ્ઞા આપી છે. આનાથી કોઈ વસ્તુ નાની નથી. એટલે તેને જ પરમાણુ સમજવાને છે. જે વસ્તુ સહુથી નાની તે પરમાણું. ગમે તેવા મોટા સૂક્ષમદર્શક યંત્રથી પણ તે જોઈ શકાતા નથી.
એક અણુ કે પરમાણુ બીજા અણુ કે પરમાણુ સાથે જોડાય ત્યારે સ્કંધ બને છે. બે પરમાણુને કયણુક, ત્રણ ૫૨. માણને વ્યણુક, ચાર પરમાણુને ચતુરણુક, એમ અસંખ્ય પરમાણુને અસંખ્યામુક અને અનંત પરમાણુને અનંતાણુક
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૪૮,
આત્મતત્વવિચાર
બને છે. આ બધાએ સ્કંધના પ્રકારો હોવાથી સકંધની સંખ્યા અનંતાનંત છે.
સ્કંધ કેટલે વખત ટકી શકે, તેને ખુલાસો જૈન શાસ્ત્રોમાં થયેલ છે. જઘન્યથી સ્કંધ એક સમય ટકે, મધ્યમથી લાખો, કેડે, અબજો વર્ષ સુધી ટકે અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત વર્ષ સુધી ટકે. પરંતુ ત્યાર પછી તેને નાશ થાય અને તે છૂટે પડી અણુ-પરમાણુના રૂપમાં આવી જાય. આવા અણુ-પરમાણુ ફરી પાછા ભેગા મળે અને તેને સ્કંધ રચાય. આમ પુદ્ગલમાં ભેગા થવાની અને છૂટા પડવાની ક્રિયા થયા જ કરે છે, તેથી શાસ્ત્રકારોએ તેનું “પુદગલ” એવું ગુણનિષ્પન્ન નામ આપ્યું છે. - જે પુદ્દગલના અણુ-પરમાણુ ભેગા થતા ન હોય તે કઈ પણ વસ્તુ બની શકે જ નહિ. તમે પાટ, બાજોઠ, પુસ્તક ઠવણ, થાળ, દીવાલ વગેરે જે કંઈ જુઓ છો, તે બધી વસ્તુઓ પરમાણુ ભેગા થવાથી જ બનેલી છે. તે જ રીતે મોટા કંધમાંથી નાના છે અને નાના અંધામાંથી વધારે નાના છે છૂટા પડતા ન હોય તે કઈ પણ વસ્તુમાં કશે ફેરફાર થઈ શકે જ નહિ, જે વસ્તુ જેવી હેય તેવી જ રહે, પણ આપણે જોઈએ છીએ કે વસ્તુઓ તૂટે છે, ફૂટે છે, બગડે
તત્ત્વાર્થસૂત્રની સિદ્ધસેનીય ટીકામાં “દૂરનારનારાપુરા' એમ જણાવેલું છે. આ ૫-૧. દિગમ્બર ગ્રંથ રાજવાતિકમાં “પૂરળનાનāસંજ્ઞવાત પુસ્ત્રાઃ ' એમ જણાવ્યું છે. અ. ૫. સૂ. ૧ ધવલા હરિવંશ પુરાણ (સર્ગ ૭) વગેરેમાં પણ લગભગ આવી જ વ્યાખ્યાઓ આવેલી છે.
Page #394
--------------------------------------------------------------------------
________________
ક્રમની ઓળખાણુ
૩૪૯
સુધરે છે. અને ખડ ખ’ડ ટૂકડા બની નાશ પણ પાશ છે, એટલે 'ધા તથા અણુ-પરમાણુ છૂટા પડે છે, એ વાત નિશ્ચિત છે.
અહીં ઉત્પત્તિ અને વિનાશની જે વાત આવી, તે આકૃતિ કે પર્યાય અંગે સમજવાની છે. મૂળ દ્રવ્ય તા ધ્રુવ નિત્ય શાશ્વત હોઈ તેમાં ઉત્પત્તિ કે વિનાશ સ’ભવતા નથી. આ વસ્તુ ખરાખર નહિ સમજવાથી ઘણાં માણસા ઘણી વાર ભ્રમમાં પડે છે અને એડનુ ચાડ વેતરી નાખે છે.
6
‘એક નવીન વસ્તુની શેાધ’ એવા સમાચાર છાપામાં વાંચીને એક ભાઈ અમારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે આપ તા કહેા છે કે કોઇ વસ્તુ તદ્ન નવીન બનતી નથી અને આ છાપાવાળા શું લખે છે ? એક નવીન વસ્તુની શોધ. જ્યારે એક વસ્તુ નવી શોધાઈ હશે, ત્યારે જ તે એમ લખતા હશે ને ?' અમે કહ્યું: 'મહાનુભાવ ! તમે અમારાં કહેવાના ભાવાથ ખરાખર સમજ્યા નથી. અમે એમ કહીએ છીએ કે આ જગતમાં જેટલાં દ્રબ્યા છે, તેટલાં જ રહે છે. તેમાં ક્રાઈ દ્રવ્ય નવું ઉત્પન્ન થઈને ઊમેરાતુ નથી કે નાશ પામીને ઘટતું નથી. જ્યારે જુએ ત્યારે છના છ જ હેાય છે. પરંતુ તેના પાંચ બદલાતા રહે છે અને જ્યારે આપણા જેવા-જાણવામાં ન હોય તેવા કાઈ પર્યાય જોવા-જાણવામાં આવે છે, ત્યારે આપણે તેને નવીન શબ્દથી સમાધીએ છીએ. · કાલ'ખસે શેાધેલા એક નવીન દેશ ’ એનેા અર્થ એમ નહિ સમજવાના કે પહેલાં એ દેશ હતા જ નહિ અને નવા ઉત્પન્ન થયેા. એ દેશ તેા લાખા ક્રોડા–અખો વર્ષોથી ત્યાં જ હતા, પણ તેની કાલ ખસને તથા તેના મિત્રોને ખબર ન હતી, એટલે તેણે એને નવીન દેશ
Page #395
--------------------------------------------------------------------------
________________
૫૦
આત્મતત્વવિચાર
કહ્યો. તે જ રીતે જેને એક નવીન વસ્તુની શોધ કહેવામાં આવે છે, તેનું મૂળ દ્રવ્ય તે આ વિશ્વમાં અનાદિ કાળથી હતું, માત્ર તેના પર્યાયમાં ફેર પડયા, એટલું જ. તેથી અમે જે કહીએ છીએ કે કોઈ વસ્તુ તદ્દન નવીન બનતી નથી, તે બરાબર છે. એક વસ્તુમાંથી રૂપાંતર પામીને બીજી વસ્તુ બને તેને તદ્દન નવીન કહેવાય નહિ, કારણ કે તેનું મૂળ દ્રવ્ય તે પહેલાં પણ હતું જ એટલે અહીં નવીન શબ્દને જે પ્રયોગ છે, તેને આપેક્ષિક સમજવાને છે..
આજે અણુ શબ્દ પ્રચલિત બન્યું છે. છાપામાં રોજ અણુ બબ, અણુશસ્ત્ર વગેરેની વાત આવે છે, એટલે નાના નાના વિદ્યાર્થીઓ પણ એ શબ્દોને ઉપગ કરતા થઈ ગયા છે, પરંતુ આજે અણુ શબદથી જે વસ્તુ પ્રચારમાં છે, તે વાસ્તવિક રીતે અણુ નથી પણ એક જાતને રકંધ છે. જે એ અણુ હોય તે તેને ફેટ શી રીતે થઈ શકે ? આજના વૈજ્ઞાનિકો કહે છે કે આણુને ફેટ થવાને લીધે તેમાંથી મહાન શક્તિ ઉત્પન્ન થાય છે, પણ જે ખરેખર અણુ હોય તેને સ્ફોટ થઈ શકે નહિ. ફેટ તે સ્કંધને જ થઈ શકે માટે તે અણુ નહિ પણ સ્કંધ જ છે.
જે ધે સૂક્ષમ પરિણામી હોય છે, તે નજરે જોઈ શકાતા નથી. પણ બાદરપરિણમી હોય છે, તે નજરે જોઈ શકાય છે. #છ દ્રવ્યોમાં માત્ર પુદગલ દ્રવ્ય એવું છે કે જે નજરે દેખી
સૂક્ષમતા અને સ્થૂલતાની અપેક્ષાએ યુગલસ્કલ્પના છ પ્રકારે માનવામાં આવ્યા છે. (૧) અતિસ્થલ, (૨) ધૂલ, (૩) થુલસૂમ, (૪) સૂક્ષ્મણૂલ, (૫) સૂમ અને (૬) અતિ સૂક્ષ્મ.
Page #396
--------------------------------------------------------------------------
________________
ક્રમની ઓળખાણ
૩૧
શકાય છે અને બીજી ઇન્દ્રિયાના વિષય પણ બની શકે છે આ જગતમાં આપણે જે કઈ જોઈએ છીએ તે બધી પુદ્દગલની જ રચના છે.
સજાતીય અન ́ત કંધા ભેગા થાય, તેને વગણા કહેવાય. સજાતીય એટલે જેની જાતિ સમાન હાય તેવા. જાતિથી અહીં કેટલીક સમાન લક્ષણવાળી વસ્તુ સમજવાની છે. રજપૂત, વાણીયા, બ્રાહ્મણુ, ખેડૂત, સાની, સઇ, સુતાર, લુહાર, માચી, વણકર વગેરે જાતિસૂચક શબ્દો છે. એક રજપૂત અને બીજો રજપૂત સજાતીય કહેવાય. એક વાણિયા ને ખીન્ને વાણિયા
શ્રી કુંદકુંદાચાયે નિયમસારમાં તેનું વર્ણન કરતાં જણાવ્યું છે કે જે પુદ્ગલસ્કન્ધનું છેદન, ભેદન તથા અન્યત્ર વહેન સામાન્ય રૂપથી થઈ શકે તે પુદ્ગલ સ્કન્ધને અતિ સ્થૂલ (Solid) સમજવા. જેમકે ભૂમિ, પત્થર, લાકડું વગેરે. જે પુદ્ગલક ધનું છેદન-ભેદન ન થ શકે પણુ અન્યત્ર વહન થઇ શકે તે પુદ્ગલસ્ક ધને સ્થૂલ (Liquidપ્રવાહ) સમજવા. જેમકે ઘી, તેલ, પાણી આદિ. જે પુદ્ગલન્સ્કન્ધનું છેદન-ભેદન કે અન્યત્ર વહન થઈ શકે, પણ નેત્રથી દૃશ્યમાન થાય તે પુદ્ગલરક ધને સ્થૂલસૂક્ષ્મ સમજવા. જેમકે છાયા, તાપ આદિ. તેમને છેાડીને બાકીની ચાર ઇન્દ્રિયોના વિષયભૂત થનાર પુદ્ગલક ધને સુક્ષ્મસ્થૂલ સમજવે. જેમકે વાયુ તથા અન્ય પ્રકારના ગેસેા. જે પુદ્ગલસ્કન્ધ અતીન્દ્રિય હાય તે સૂક્ષ્મ સમજવા. જેમકે મનેવણા,
ભાષાવ ણા, કામ વગણાના આદિના પુદ્ગલા અને જે પુદ્ગલસ્કન્ધ મનાવાણી આદિથી પણ સૂક્ષ્મ હોય તે સક્ષમ-સૂક્ષ્મ સમજવા. જેમ કે પ્રિદેશી સ્મુધ, ત્રિપ્રદેશી રકધ વગેરે.
આ છ પ્રકારો ગામ્મટસારની જીવકાંડ ગાથા ૬૦૨ માં પણ જણાવેલા છે.
Page #397
--------------------------------------------------------------------------
________________
anmaramanmara
anorama
૫૨
આત્મતત્ત્વવિચાર સજાતીય કહેવાય. તે રીતે જ પરમાણુવાળે અંધ અને પરમાણુવાળો સ્કંધ સજાતીય કહેવાય, વર પરમાણુવાળો સ્કંધ અને જે પરમાણુવાળો સ્કંધ સજાતીય કહેવાય. સજાતીય સ્ક અનંત પ્રકારના છે, એટલે વણાએ પણ અનંત પ્રકારની છે. " પ્રથમ એક વસ્તુ સામાન્ય રૂપે કહેવાય છે અને પછી તેની વિશેષતાનું વર્ણન થાય છે. તમને ચુનીલાલ શેઠની ઓળખાણ કરાવવી હોય તે પ્રથમ એમ કહેવામાં આવે છે કે આ ચુનીલાલ શેઠ પછી કયાંના રહીશ છે? કઈ જ્ઞાતિના છે? કેટલી ઉંમરના છે? શું ધંધે કરે છે? કેવા સ્વભાવના છે? વગેરે જણાવવામાં આવે છે, આથી તમને ચુનીલાલ શેઠની ઓળખાણ બરાબર થઈ જાય છે. પછી ચુનીલાલ શેઠ સામા મળે તે તેમને જુહાર કરી છે અને “કોઈ વાર ઘરે પધારજે” એવું આમંત્રણ પણ આપે છે.
તત્વને-શાસ્ત્રીય પદાર્થોને બોધ કરાવવા માટે પણ આ જ ક્રમ છે. પ્રથમ તેને નિર્દેશ થાય છે, પછી તેને પરિચય કરાવવામાં આવે છે અને છેવટે તેના દરેક અંગપગનું બારીકાઈથી વિવેચન કરવામાં આવે છે. આથી તત્વ બોધ બરાબર થાય છે અને કોઈ પણ વાતમાં ગોથા ખાવાને વખત આવતું નથી.
અનંત વગણાઓમાંથી સોલ વણાઓ વિશેષ પ્રકારે સમજવા યોગ્ય છે, તેથી પ્રથમ તેને નામનિર્દેશ કરીશું અને પછી તેને પરિચય આપીશું, સેળ વગણના નામે નીચે મુજબ છે –
Page #398
--------------------------------------------------------------------------
________________
કર્મની માળખાણ
(૧) દારિક શરીર માટે અગ્રહયોગ્ય મહાવગણ. (૨) ઔદારિક શરીર માટે ગ્રહણગ્ય મહાવગણ. (૩) ઔદારિક–વકિય શરીર માટે અગ્રહણગ્ય મહાવગણ. (૪) વિકિય શરીર માટે ગ્રહણયોગ્ય મહાગંણા. (૫) વક્રિય-આહારક શરીર માટે અગ્રહણગ્ય મહાવણ. (૬) આહારક શરીર માટે ગ્રહણગ્ય મહાવર્ગ છે. (૭) આહારક-તેજસ શરીર માટે અગ્રહણયોગ્ય મહાવગણ. (૮) તેજસ શરીર માટે ગ્રહણયોગ્ય મહાવર્ગણા. (૯) તેજસ શરીર અને ભાષા માટે અગ્રહણગ્ય મહાવર્ગ . (૧૦) ભાષા માટે ગ્રહણયોગ્ય મહાવગણ. (૧૧) ભાષા અને શ્વાસોચ્છવાસ માટે અગ્રહણગ્ય મહાવર્ગ ણા. (૧૨) શ્વાસોચ્છવાસ માટે ગ્રહણયોગ મહાવગણ. (૧૩) શ્વાસોચ્છવાસ અને મને માટે ગ્રહણયોગ્ય મહાવર્ગણા. (૧૪) મન માટે ગ્રહણ યોગ્ય મહાવણા. (૧૫) મન અને કર્મ માટે અંગ્રહણયોગ્ય મહાવર્ગોણુ. (૧૬) કર્મ માટે ગ્રહણગ્ય મહાવર્ગણા.
આ સેળમી વગણને કામણવર્ગ ણા કહેવામાં આવે છે. જેમાં ઘણી પેટાવર્ગણાઓ હોય તે મહાવણા કહેવાય. આ મહાવગણઓમાં કેટલીકને અગ્રહણયોગ્ય કહી છે અને કેટલીકને ગ્રહણ યોગ્ય કહી છે, તેને વાસ્તવિક અર્થ શો છે? તે તમને સમજાવીશું.
ધોનો જ માટે હોય અને તેમાં પરમાણુ ઓછા
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૫૪
આત્મતત્ત્વવિચાર
હાય તા તેનું ઔદારિક શરીર બની શકે નહિ. આવા કધા પણ દુનિયામાં અનંતા છે. તેને ઔદારિક શરીર માટે અગ્રહણીગ્ય વણા કહેવાય છે.
આવા ધાતું સ્વરૂપ નાનું થાય અને તેમાં પરમાણુની સખ્યા વધે તેા તે ઔદારિક શરીરને માટે ચૈાગ્ય અને, તેને ઓઢાકિ શરીર માટે ગ્રહણ ચેાગ્ય કહેવાય.
ઔદારિક શરીર માટે યેાગ્ય વણાના કૉંધાનું સ્વરૂપ નાનુ' થાય અને તેમાં પરમાણુ વધારે હોય તેા તેનુ ઔદ્યારિક કે વૈક્રિય શરીર બની શકે નહિ, એટલે તે ઔદાકિ તથા વૈક્રિય શરીર માટે અગ્રહણયેાગ્ય કહેવાય. તેનું કદ નાનુ થાય અને પરમાણુઓની સંખ્યા વધે ત્યારે તે વૈક્રિય શરીર માટે ગ્રહણુ ચેાગ્ય થાય.
આહારક શરીર, તેજસ શરીર, ભાષા, શ્વાસેાાસ, મન અને ક્રમની વગણુાઓને માટે પણ આમ જ સમજવું. પરમાણુઓની સખ્યામાં વધઘટ થવાથી અગ્રહણુચાગ્ય વગ શાએ ગ્રહણ્યેાગ્ય મને છે અને ગ્રહણ।ગ્ય વણાએ અમાન્ય બને છે. એટલી વાત લક્ષમાં રાખવી.
ખધી વણા એક જ સ્થાનમાં કેમ રહી શકે? એક
* રૂના જથ્થા મેટા હોય છે અને પરમાણુ ઓછા હેાય છે. સાનાનેા જથ્થા નાના હેાય છે અને તેમાં પરમાણુ વધારે હોય છે. એક મણુ રૂ ાય તે તેને મેટા ગાંસડા બાંધવા પડે છે અને એક મણ સેાનુ હોય તે લગભગ પાણા ધન ફુટ જેટલી જગામાં તે આવી જાય. જેમ કધમાં પરમાણુ વધારે, તેમ તેને પરીણામ સુક્ષ્મ.
Page #400
--------------------------------------------------------------------------
________________
ક્રમની માળખાણુ
ખીજામાં ભેગી કેમ ન થઈ જાય ? દાખલા તરીકે આત્મા ઔદારિક શરીરને ચે!ગ્ય વગણાઓ ભેગી કરીને ઔદાકિ શરીર ખનાવતા હોય, ત્યારે તેમાં વૈક્રિય શરીરની વગ ણાએ કેમ ન આવી જાય ? એ તમારે જાણવું જોઇએ
૩૫૫
^^^^
પરમાણુમાં અને તેના સ્કધામાં એવી તાકાત છે કે તેના તે આકાશમાં એક, બે કે અસખ્યાત અનંત પણ સાથે રહી શકે. દીવાનું દૃષ્ટાંત સામે રાખવાથી આ વસ્તુ વધારે સ્પષ્ટ સમજાશે, એક ઓરડામાં એક દીવાના પ્રકાશ પણ રહી શકે છે, બે દીવાના પ્રકાશ પણ રહી શકે છે, ખાર દીવાનેા પ્રકાશ પશુ રહી શકે છે અને ખત્રીશ દ્વીવાના પ્રકાશ પણ રહી શકે છે. તે રીતે સે’કડા અને હજારા દીવાના પ્રકાશ પણ રહી શકે છે. આમ છતાં તે પ્રકાશા અંદર અદર અથડાતા નથી, કે ટકરાતા નથી કે એક બીજાના નાશ કરતા નથી. અને દરેક દીવાના પ્રકાશ જ્યારે જોઈએ ત્યારે જુદા જ હાય છે. જે દીવાને બહાર લઈ જાઓ તેના પ્રકાશ પણ તેની સાથે જાય છે.
વળી તેના તે જ આરડામાં ખત્તીના પ્રકાશ ઉપરાંત તમારે રહેવુ હાય તા પણ રહી શકેા છે, તમારા કુટુંબને રાખવું હાય તા પણ રાખી શકા છે અને ઘરવખરીની નાની માટી વસ્તુઓ રાખવી હાય તે। તે પણ રાખી શકા છે. તેમાં કાઈ ખાધ આવતા નથી.
આ પ્રકાશ નજરે જોઈ શકાય એવા સ્થૂલ છે, છતાં તે સાથે રહી શકે છે અને તેમાં કઈ અવરોધ આવતા નથી, તેા જે પરમાણુ અતિ સૂક્ષ્મ છે અને નજરે પણ જોઈ શકાતા નથી તેને સાથે રહેવામાં શા અવરાધ આવે? તાત્પર્ય ફૅન જ આવે.
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૫૬
આત્મતરવવિચાર
જેમ એક ઘરમાં માતા, પિતા, ભાઈ, ભગિની વગેરે જુદી જુદી વ્યક્તિઓ રહી શકે છે, તેમ એક આકાશના પ્રદેશમાં જુદા જુદા દ્રવ્ય રહી શકે છે. તેમાં ધર્માસ્તિકાય અને અધમસ્તિકાય વ્યાપેલા હોય છે, પરમાણુ રૂપે પુદ્ગલ હોય છે અને આમાઓના પ્રદેશે પણ અનંતા અનંત હોય છે. પરંતુ તે એક બીજાને ધક્કો લગાડતા નથી.
સમસ્ત લેકમાં પુદગલે ઠાંસી ઠાંસીને ભરેલા છે અને કાર્પણ વગણ પણ સર્વત્ર વ્યાપેલી છે, તેથી ચૌદ રાજલકના કેઈ પણ ભાગમાં રહેલે આત્મા આ કાર્મણ વગણના પુદગલેને તરત જ ગ્રહણ કરી શકે છે આ પુદ્ગલે ગ્રહણ થયા પછી આત્મપ્રદેશ સાથે ઓતપ્રોત થઈ જાય, ત્યારે તેને કર્મ કહેવામાં આવે છે.
અહીં કોઈ પ્રશ્ન કરે છે કે “બીજું કંઈ નામ ન આપતાં કર્મ નામ કેમ આપ્યું?” આ પ્રશ્નને અમે ઉત્તર આપીએ છીએ. આ દુનિયામાં કેટલાંક નામ ગુણનિષ્પન્ન હોય છે અને કેટલાંક નામે રૂઢ હોય છે. તમે છોકરે રુપાળે હોય છતાં કાળિયે કે કાલિદાસ કહે છે. ડાહ્યો હોય છતાં ગાંડ કે ગાંડાલાલ કહો છો અને બડે તોફાની હોય છતાં શાંતિ કે શાંતિલાલ કહે છે. આ બધા રૂઢ નામ છે. ઘણા માણસ નામના શોખીન હોય છે, એટલે તેમને કર્ણમધુર સુંદર નામો ગમે છે. પણ જેવાં તેવાં નામો ગમતાં નથી. આથી તેઓ પિતાનું નામ બદલે છે અને મનમાં કુલાય છે કે અમારું નામ કેવું સુંદર પડયું! પણ નામમાં શું રાખ્યું
Page #402
--------------------------------------------------------------------------
________________
ક્રમની ઓળખાણ
૩૫૭
છે? તમે શુઠણુપાલની વાત સાંભળેા, એટલે નામ વિષેના તમારા માહ ઉડી જશે.
ઠંગુઠણુપાલની વાત.
એક શેઠ પાસે પૈસેટકા સારા હતા અને તેએ અધી વાતે સુખી હતા, પરંતુ તેમના કાઈ પણપુત્ર ખાર મહિના કરતાં વધુ વખત જીવતા નહિ. તેમને છ પુત્ર થયા અને યે આ રીતે મરણ પામ્યા. પછી સાતમા પુત્રના જન્મ થયા, ત્યારે એ પુત્રનું નામ શુઠપાલ પાડયું. આ પુત્ર ચેાગા નુયેાગે ખાળમરણથી ખેંચી ગયે અને કાલક્રમે યુવાન થયા.
આ વખતે કેટલાક મિત્રે તેને કહેવા લાગ્યા, કે ‘તારૂ નામ બીજું કઈ નહિ ને શુશુપાલ કેમ પાડયું? આ નામ તેા ઘણુ લજામણું લાગે છે ! કંઇ નહિ ને ઢણુ.......... પાલ!' આમ ઘણા મિત્રાએ ચીડવવાથી તે પોતાના પિતાને કહેવા લાગ્યા કે ‘પિતાજી આ દુનિયામાં નામેાની ખેટ કયાં હતી કે તમે મારુ નામ ઠઠશુપાલ પાડયું ? આ નામ બહુ ખાખ લાગે છે, માટે સારુ નામ બદલી નાખેા.’
પિતાએ કહ્યુંઃ કે ‘બેટા! માણસનુ’નામ તેા જીંદગીમાં એક જ વાર પડે, વળી જે નામ લેાજિન્હાએ ચડી ગયુ હોય તે આપણું" બદલ્યુ. બદલાય નહિ, માટે કોઈ ગમે તેમ કહે, પણ તારે એના પર ધ્યાન આપવું નિહ. '
શુઠણપાલે કહ્યું: ‘ પરંતુ પિતાજી! આ નામ તા સાંભ ળવામાં ઘણું ખરાબ લાગે છે. તે મને જરાય ગમતું નથી.' પિતાએ કહ્યુઃ · એટા ! કાઇને એ નામ સાંભળવામાં
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૫૮
આત્મતત્વવિચાર
ખરાબ લાગતું હશે, પણ અમને તે એ બહુ મધુર લાગે છે. જ્યાં અમે ઠણઠણપાલ એ શબ્દ સાંભળીએ છીએ, ત્યાં અમારાં અંતરમાં આનંદ ઉભરાવા લાગે છે, અમારું હૈયું હર્ષના હેલે ચડે છે. બેટા! બધાં નામે કંઈ સાથે હતાં નથી. કોઈનું નામ કચરો હોય છે, કેઈનું નામ પૂજે હોય છે, કેઈનું નામ ભીખ હોય છે, તેમ આ ઠણઠણપાલ. સાચી વાત એ છે કે આપણે નામ કરતાં કામ પર જ વિશેષ ધ્યાન આપવું જોઈએ. જે સારાં કામ કરે તેનું નામ સારું, બાકી નામ ગમે તેવા રૂડારૂપાળાં હોય તે શા કામનાં? ઋષભ અર્થ વૃષભ એટલે બળદ થાય છે, પરંતુ તેમણે માનવસમાજ માટે નવયુગ પ્રવતવ્યો અને પોતાનું આત્મકલથાણ સાધી લોકોને તારવા માટે ધર્મ તીર્થની સ્થાપના કરી, તે આજે તેઓ શ્રી ઋષભદેવ તરીકે સર્વત્ર પૂજાય છે અને લાખે-કેડો માનવીના આદર્શ બનેલા છે. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, એ નામો પણ અર્થમાં સુંદર નથી, છતાં તેમનાં કામને લીધે જ તે લોકપ્રિય બનેલાં છે, માટે તારે નામ કરતાં કામ પર જ વિશેષ ધ્યાન આપવું.”
પરંતુ પિતાની આ શિખામણથી ઠણઠણપાલનાં મનનું સમાધાન થયું નહિ, ત્યારે પિતાએ તેને સુંદર નામ શેધી લાવવાનું જણાવ્યું,
હવે થોડા દિવસ બાદ કઈ કામપ્રસંગે ઠણઠણપાલ ગામની બહાર ગયો. ત્યાં એક આધેડ ઉંમરની સ્ત્રી તેને જોવામાં આવી. તેનાં વસ્ત્ર ફાટેલાં-તૂટેલાં હતાં અને આખો દિવસ મહેનત-મજૂરી કરવાથી તેનું શરીર શયામ બની ગયું હતું. તેણે સવારથી મધ્યાહ્ન સુધી મહેનત કરીને અડાયાં–છાણનો
Page #404
--------------------------------------------------------------------------
________________
કમની ઓળખાણ
પ૯
એક મોટો ટોપલે ભરેલું હતું. તેણે ઠણઠણપાલને કહ્યું:
ભાઈ ! આ ટેપલે માથે ચડાવવામાં મને જરા હાથ આપે.” એટલે ઠણઠણપાલ તેની પાસે ગયા અને ટેપલાને હાથ દેતાં બેલ્યો, કે “બહેન ! તમારું નામ શું ?” પેલી સ્ત્રીએ કહ્યું કે “લખમી.”
ઠણઠણપાલને આ નામ સાંભળી કંઈક આશ્ચર્ય થયું. તેણે લખમીને પૂછયું કે “બહેન ! તમારું નામ તે લક્ષમી છે અને તમે આ છાણા વીણવાનું કામ કરે છે ?
લખમીએ કહ્યું: “ભાઈ ! નામને શું કરવાનું? આ દુનિયામાં “નામ મેટાં અને દરસણ બેટા” એ જ વ્યવહાર ચાલે છે. મારી રિથતિ ઘણું ગરીબ છે, તેથી આ રીતે છાણ-લાકડાં વીણને બજારમાં વેચું છું અને તેનાથી મારું ગુજરાન ચલાવું છું.
આટલું કહી લખમી ચાલતી થઈ અને ઠણઠણપાલ પોતાના રસ્તે પડયો, પણ આખા રસ્તે તેનાં મનમાં બે જ શબ્દો શું જ્યા કર્યા “લખમી' અને છાણાં.”
તે થોડું આગળ ચાલ્યા, ત્યાં એક માણસ સામો મળે તેને ઠણઠણપાલે પૂછ્યું, કે “ભાઈ ! તમારું નામ શું? પેલાએ જવાબ આપ્યો, કે “ધનપાલ.” આ નામ સાંભળી ઠણઠણપાલ ખુશ થયા. તેણે કહ્યું. “વાહ! તમારું નામ તે બહુ સુંદર છે વારુ, આપ હાલમાં શું કામ કરે છે ? ધનપાલ છે, એટલે મેટો વેપારવણજ ખેડતા હશે એમ માનું છું.” આ સાંભળી ધનપાલે કહ્યું: “ભાઈ ! મારું નામ ધનપાલ છે, એટલું જ. બાકી
Page #405
--------------------------------------------------------------------------
________________
આત્મતત્વવિચાર મારે અને ધનને બારમો ચંદ્રમાં છે, એટલે જે કંઈ ધન આવે તે મારી પાસે ટકતું જ નથી. હાલમાં હું માગી-ભીખીને જેમ તેમ મારું પૂરું કરૂં છું.”
આ શબ્દ સાંભળતાં જ ઠણઠણપાલ ઠરી ગયા. લક્ષ્મી છાણાં વીણે અને ધનપાલ ભીખ માગે, એ તે ભારે અજાયબી!
આગળ જતાં શમશાન આવ્યું, ત્યાં ઘણા માણસે એકત્ર થયા હતા અને એક મડદાને અગ્નિદાહ દેવાઈ રહ્યો હતો. ઠણઠણપાલે સ્વાભાવિક જિજ્ઞાસાથી એ માણસોને પૂછયું, કે “અરે ભાઈ! કેણ મરી ગયું?” ત્યારે ડાઘુમાંના એકે જવાબ આપે, કે “આ તે અમરસીભાઈ ગુજરી ગયા. માણસ બહુ ભલા હતા અને નખમાંયે રોગ ન હતો, છતાં કેળુ જાણે કેમ આજે વહેલી સવારમાં ઠરી ગયાં.”
આ સાંભળી ઠણઠણપાલે કહ્યું: “પણ અમરશીભાઈ મરે ખરા!” પેલાને આ પ્રશ્ન ઘણે વિચિત્ર લાગે, છતાં તેણે શાંતિથી જવાબ આપે, કે “ભાઈ ! આ જગતમાં તે અમરશીભાઈ હાય, અનંતરાય હોય કે અક્ષયકુમાર હેય. વળી ઈશ્વરલાલ, ભગવાનદાસ, મહાદેવપ્રસાદ, મુરારિ, ધ્રુવ અને નિત્યાનંદ સહુને એક દિવસ અવશ્ય મરવાનું છે. મૃત્યુને હજી સુધી કઈ ટાળી શકાયું નથી અને ટળે પણ નહિ.” - આ જવાબ સાંભળતાં ઠણઠણપાલ ચૂપ થઈ ગયે, અને ઘરે આવી પિતાનાં કામે લાગ્યું. થોડા દિવસ પછી પિતાએ પૂછયું: “કેમ બેટા ! તે કેઈ સુંદર નામ શોધી કાઢ્યું ?” ત્યારે ઠણઠણપાલે કહ્યું :
Page #406
--------------------------------------------------------------------------
________________
કમની ઓળખાણ
લખમી છાણુ વીણુંતી, ભીખ માગે ધનપાલ, અમરશી મરતાં દીઠે, ભલે હું ઠણઠણપાલ,
લખમીને છાણા વીણતી જોઈ, ધનપાલને મેં ભીખ માગતાં જોયો અને અમરશીને મેં મરતાં દીઠે, એટલે કઈમાં પણ નામ પ્રમાણે ગુણ જોયા નહિ, તેથી મારું નામ ઠણઠણપાલ છે, એ જ ઠીક છે.”
આ જવાબથી પિતાએ ખૂબ આનંદ પામી તેને સાબાશી આપી.
આ તે પ્રાસંગિક વાત થઈ, પણ કર્મ નામ ગુણ સંપન્ન છે, એટલે તેનામાં નામ પ્રમાણે અર્થ છે. જે વસ્તુ ક્રિયાજન્ય હોય તે કર્મ કહેવાય. આ કર્મ ક્રિયાજન્ય છે, આત્માની ક્રિયા વડે ઉત્પન્ન થયેલ છે, એટલે તેનું નામ સાર્થક છે.”
આ વિવેચનનાં સારરૂપે એટલું યાદ રાખવાનું કે કમ એ કલ્પના નથી. પણ એક વસ્તુ છે, તે પુદગલને એક પ્રકાર છે, સ્વભાવે જડ છે, અને આત્માનાં વિરોધી તત્ત્વ તરીકે કામ કરે છે. પ્રાણીઓને આ જગતમાં જે કંઈ દુખ કષ્ટ, આપત્તિ, કે મુકેલીને અનુભવ કરે પડે છે, તે કર્મના સંબંધને આભારી છે. કર્મ આપણું મિત્ર, દેત કે હિતસ્વી નથી, પણ પરમ શત્રુ છે. મહાન દુમન છે અને આપણું અનેક પ્રકારે અહિત કરનાર છે તેથી તેને સંબંધ કેમ છૂટે? તેની જ પેરવીમાં આપણે રહેવું જોઈએ. વિશેષ અવસરે કહેવાશે.
Page #407
--------------------------------------------------------------------------
________________
popboozoooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo
hoonoodooOOOOOO
વ્યાખ્યાન અઢારમું
કર્મની શક્તિ મહાનુભાવો !
વૈદકના વિષય સાથે રસાયણ વિષય જેમ સંબંધ ધરાવે છે, તેમ આત્માના વિષય સાથે કર્મને વિષય ઘણે નિકટને સંબંધ ધરાવે છે, તેથી ગઈ કાલે આપણે તેને હાથ ધર્યો છે. પરંતુ આ વિષય સૂક્ષમ છે, વધારે સ્પષ્ટ કહીએ તે સેયનાં નાકા જે સૂક્ષમ છે, પણ પ્રયત્ન કરશે તે તમારે મનરૂપી દોરો તેમાં જરૂર પરોવાઈ જશે.
તમે કકકો ઘૂંટવા માંડ્યો ત્યારે એ કામ અઘરું લાગતું હતું. ક-ને વળાંક કેમે કરી બેસતું ન હતું. ખ પણ તમારાં ખમીરની કસેટી કરતા હતા. પરંતુ તમે પ્રયત્ન ચાલુ રાખ્યો તેં ક-ખ અને બાકીના બધા વર્ષો બરાબર શીખી ગયા અને આજે આખી વર્ણમાલા તમે માત્ર એક જ મીનીટમાં લખી શકે છે.
પ્રયત્નને ટકાવનાર શ્રદ્ધા છે, એટલે તે પણ તમારાં હદયમાં પૂરતા પ્રમાણમાં હેવી જોઈએ. એક વાર અભણ અબૂઝ ગણાતા માણસે શ્રદ્ધાપૂર્વક પ્રયત્ન કરવાથી પંડિતની પંક્તિમાં બિરાજી શકયા, તે તમારા જેવા ભણેલાગણેલા અને પાંચમાં પૂછાતાં માણસે શ્રદ્ધાપૂર્વકના પ્રયત્નથી શું ન કરી શકે?
Page #408
--------------------------------------------------------------------------
________________
ક્રમની શક્તિ
૩૬૩
શરૂઆતમાં બાળકોને દૂધ પચાવવું ભારે પડે છે, તેથી તેમાં પાણી ઉમેરવામાં આવે છે. આ પાણીવાળુ દૂધ તે સહેલાઇથી પચાવી જાય છે અને ધીમે ધીમે દૂધ પીતા થઈ જાય છે. અમે પણ તમને નક્કર જ્ઞાનરૂપી દૂધ એકદમ નહિ પચે એમ માનીને તેને યુક્તિ, અનુભવ તથા દૃષ્ટાંતરૂપી જળથી મિશ્રિત કરીને પીસીએ છીએ, એથી આ જ્ઞાન પચાવવામાં તમને જરાપણુ મુશ્કેલી નહિ જ પડતી હોય.
અહીં જે કઇ કહેવાય તે એકાગ્ર ચિત્ત સાંભળે અને સમય મેળવી તેના પર ઊ'ડા વિચાર કરા. ગાય-ભેસ વગેરે જનાવરોને જેમ ખાધેલું વાગેાળવાથી આનંદ આવે છે તેમ તમને પણ સાંભળેલું સારી રીતે વિચારવાથી આનંદ આવશે અને તમારા આત્મા પ્રસન્ન થશે. જ્ઞાનમાં આનંૐ આપવાના ભારે ગુણ રહેલા છે, તેથી જ મનુષ્ય સાધનરહિત અવસ્થામાં પણ અપૂર્વ આનંદ માણી શકે છે.
ક્રમ એ પુદ્ગલ છે, જડ છે, તેથી તેમાં શું શક્તિ હોય ? એમ કાઈ માનશેા નહિ. જડ રેખાએાતું ખનેલુ દોરડુ' માટા માટા હાથીઓને બાંધી રાખે છે અને જડ વસ્તુઓના સચાગથી બનેલા દારૂ પળવારમાં પ્રાણીઓના પ્રાણ હરી લે છે, સને ૧૯૪૪ના એપ્રિલ માસની ૧૪મી તારીખે મુંબઇની ગેાદીમાં પડેલી એક સ્ટીમરમાં દારૂગેાળાના ધડાકા થયા, તેણે આખા મુંબઇને ધણધણાવી નાખ્યું હતું, એ ધડાકાએ લેખડના માટા મોટા ગડરોના ટુકડા કરી નાખ્યા હતા અને તેને હવામાં ઉછા ળીને અર્ધા માઇલ દૂર માકલી આપ્યા હતા. એ વખતે હવામાં
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૬૪
આત્મતત્ત્વવિચાર
જે દખાણુ આવ્યું, તેણે નજીકના અને દૂરનાં મકાનાનાં મધ બારણાં એક સે‘કડમાં જ ઉઘાડી નાંખ્યાં હતાં અને દોઢ ઢીઢ ઇંચ જાડા પીત્તળના સળીયા વાળીને ધનુષ્યાકાર કરી નાંખ્યા હતા.
પ્રેમના ધડાકા આથી પણ વધારે જોરદાર હાય છે અને તે મકાન-માળા, પુલ, રસ્તા વગેરેને ઘડીકમાં તેડી નાંખે છે. હવે તેા હાઇડ્રોજન આંખ નીકળ્યા છે, તે આ ભેખ કરતાં સા ગણી વધારે શક્તિ ધરાવે છે અને અણુપ્રેમ તે તેથી પણ ઘણા આગળ વધી ગયા છે. છેલ્લા વિશ્વયુદ્ધમાં જાપાનના હીરાસીમાં શહેર પર એક નાનકડા અણુઅેબ નાખવામાં આબ્યા હતા, તેણે ભયકર તારાજી કરી હતી. તેમાં ૨૪૦૦૦૦ મનુષ્ય જાનથી માર્યા ગયા હતા, ૧૭૦૦૦૦ ને નાની માટી ઇજાઓ પહોંચી હતી અને ૭૦૦૦ માણુસા એપત્તા ખની ગયા હતા. માટા અણુĂખ તે આખા પ્રદેશની તાશજી કરવાની શક્તિ ધરાવે છે.
તાત્પર્ય કે જડમાં પણ અનંત શક્તિ હૈાય છે અને તેથી જ તે આત્માની શક્તિને-આત્માના ગુણ્ણાને દબાવી શકે છે,
*
અહીં તમને પ્રશ્ન થશે કે ‘ આત્માની શક્તિ પણ અનંત અને ક*ની શક્તિ પણ અનત એ રીતે તે મને સમાન શક્તિવાળા થયા. તેા પછી કમ આત્માની શક્તિને આત્માના ગુણેાને શી રીતે દબાવી શકે ?' એટલે તેનુ... ક્રમાધાન કરીશું. આત્માની શક્તિ જ્યારે પૂણ વિકાસ પામે છે, ત્યારે અન'તી હાય છે, તેથી નિશ્ચયનયની દૃષ્ટિએ એમ કહેવાય છે.
Page #410
--------------------------------------------------------------------------
________________
કમની શક્તિ
કે “ આત્માની શક્તિ અનંત છે. પરંતુ વ્યવહારથી જોઈએ તે એ શક્તિમાં ઘણી તરતરતા છે, એટલે પ્રારંભમાં તે અતિ અ૫ શક્તિવાળે હેય છે. પછી ધીમે ધીમે શક્તિને વિકાસ કરતો જાય છે અને છેવટે અનંત સુધી પહોંચે છે. આ સંયોગોમાં અતિ બળવાન એવી કર્મ સત્તા તેને દબાવી શકે એ સ્વાભાવિક છે. પરંતુ અહિ એ જણાવી દઈએ કે આત્માની આ છેવટની અનંત શક્તિ કર્મની અનંત શક્તિ કરતાં ઘણી જોરાવર હોય છે. એટલે તે કર્મ શક્તિને મહાત કરી શકે છે અને તેને સંપૂર્ણ નાશ કરવાને સમર્થ થાય છે. જેમ બે મનુષ્ય વચ્ચે, બે ઘોડાઓ વચ્ચે કે બે હાથીઓ વચ્ચે તફાવત હોય છે, તેમ બે અનંત વચ્ચે પણ તફાવત હોય છે. તેથી એક અનંત મોટું વધારે જોરાવર અને બીજું અનંત નાનુંકમર સંભવી શકે છે.
બીજુ વિશ્વયુદ્ધ શરૂ થયું, ત્યારે ઈંગ્લાંડ અને ફ્રાંસની સેનાએ સપ્ત હાર પામી રહી હતી અને ચારે બાજુ હિટલરનો જયજયકાર થઈ રહ્યો હતો. એ વખતે એમ જ લાગતું હતું કે હિટલરની સેના બધા દેશોને જોતજોતામાં જીતી લેશે અને હિટલર એક જગવિજેતા તરીકે બહાર આવશે પણ યુદ્ધ આગળ લંબાયું અને પરિસ્થિતિમાં પલટો આવવા લાગ્યો. તે એટલે સુધી કે હિટલર હારી ગયા અને તેને આપઘાત કરીને મારવાનો વખત આવ્યે. આત્મા અને કર્મના યુદ્ધમાં પણ બરાબર આવી જ સ્થિતિ નજરે પડે છે. પ્રથમ કર્મો ઘણું જેર કરે છે, પણ ધીમે ધીમે આત્મા બળવાન થતો જાય છે અને છેવટે તે કમેની સત્તાને સંપૂર્ણ રીતે ફગાવી દે છે.
Page #411
--------------------------------------------------------------------------
________________
આત્મતત્વવિચાર
પરંતુ આ તે છેવટની વાત છે, એટલે હાલ તે આપણે કર્મ સત્તા બળવાન છે, એમ માનીને જ ચાલવાનું છે.
શાસ્ત્રકારોએ કર્મસત્તા અંગે નીચેને શ્લેક કો છેनीचैौ त्रावतारश्चरमजिनपतेर्मल्लिनाथेऽबलात्व मान्ध्यं श्री ब्रह्मदत्ते भरतनृपजयः सर्वनाशश्च कृष्णे । निर्वाणं नारदेऽपि प्रशमपरिणति: स्थाञ्चिलातीसुते वा, त्रैलोक्याश्चर्यहेतुर्जयति विजयिनी कर्मनिर्माणशक्तिः ॥
સર્વ પદોમાં જિનપતિ એટલે તીર્થકરનું પદ શ્રેષ્ઠ ગણાય. તેઓ ઊંચા ક્ષત્રિયકુળમાં જન્મ ધારણ કરે એવી પરાપૂર્વની રીતિ, છતાં ચરમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામી ભગવાન દશમા પ્રાણત દેવલોકમાંથી ચ્યવન ઋષભદત્ત બ્રાહ્મ ણની ભાર્યા દેવાનંદાની કુક્ષિમાં અવતર્યા. બ્રાહ્મણકુળ એટલે ભિક્ષુકનું કુળ. તેથી તેની ગણતરી નીચા કુળમાં થાય. તીર્થ". કર છતાં તેમને આવાં નીચાં કુળમાં અવતરવું પડ્યું! કારણ વિના કાર્ય હાય નહિ. એટલે તેનું પણ કંઈ કારણ હોવું જોઈએ. આ કારણે તેમણે મરીચિના ત્રીજા ભવને વિષે કુળમદથી બાંધેલું નીચગાત્ર નામનું કર્મ હતું. “મારા દાદા તીર્થ, કરોમાં પ્રથમ; મારા પિતા ચક્રવર્તીઓમાં પ્રથમ અને હું વાસુદેવોમાં પ્રથમ થઈશ. અહે મારું કુળ કેવું ઉત્તમ ? એમ બોલીને તેમણે જાતિમદ કર્યો હતે અને પિતાની ભુજાઓ વારંવાર ઠપકારી હતી. આ કર્મ અનેક ભવમાં ભોગવવા છતાં બાકી રહેલું તેમને છેલ્લા ભવમાં ઉદયમાં આવ્યું, એટલે નીચા કુળમાં જન્મ થયે. તીર્થકરને જન્મ એક બ્રાહ્મણકુળમાં
Page #412
--------------------------------------------------------------------------
________________
આત્મસુખ
૩૬૭
થવા એ એક આશ્ચય ગણાય, પણ ક્રમસત્તાનાં પ્રાબલ્યને લીધે તે મનવા પામ્યું હતું.
બધા તીથકરા પુરુષરૂપે જન્મ, એ પણ પાપૂની રીતિ. તમે નમાભ્રુણ' સૂત્રમાં તીથ કરદેવની સ્તુતિ કરતાં. ' पुरिसुत्तमाणं, पुरिससीहाणं पुरिसवरपुंडरीआणं पुरिसवरगन्धહસ્થીન' વગેરે પદા ખેલે છે ને ? તેના અર્થ એ છે કે તીર્થંકરા બધા પુરુષામાં ઉત્તમ હાય છે જો પુરુષને વનપશુએની ઉપમા આપીએ તે તીથ કરો તેમાં સિંહ સમાન છે. જો પુરુષોને કમલની ઉપમા આપીએ તે તીર્થંકરા તેમાં શ્રેષ્ઠ પુંડરીક (શ્વેત કમળ) કમલ સમાન છે. જે પુરુષાને હાથીની ઉપમા આપીએ તે તીથ કરો તેમાં ઉત્તમ ગધહસ્તી સમાન છે. આમ તીર્થંકરનું ઉત્તમ પુરુષત્વ સિદ્ધ હોવા છતાં એગણીસમા તીથ કર શ્રી મલ્લિનાથ અખળાના અવતાર પામ્યા એ શું ઓછુ આશ્ચય છે ? મહાખલ કુમારના ભવે તેમણે ખૂબ તપશ્ચર્યા કરી હતી પણ તેમાં કેટલુંક માયાનું સેવન થયું હતું, તેથી આ ભવમાં તેમને સ્ત્રી વેદનામનું કમ ઉદયમાં આવ્યું હતું.
ચક્રવર્તીએ ઉત્તમ લક્ષણથી યુક્ત હોય છે અને તેમનું શરીર ઘણુ' દેખાવડું' હોય છે. તેમનાં કાઈ અંગેાપાંગમાં ખામી હોતી નથી. આમ છતાં બ્રહ્મદત્ત ચક્રવર્તીને અધાપેા આવ્યા અને તે સેાળ વર્ષ સુધી ભાગવવા પડ્યો, એ ક્રમ જનિત આશ્ચય નહિ તે બીજું શું છે ? બ્રહ્મદત્ત ચક્રવર્તીને અંધાપા શી રીતે આવ્યા, તે પણ અહીં પ્રાસંગિક જણાવી દઈએ.
Page #413
--------------------------------------------------------------------------
________________
આત્મતત્વવિચાર
એક વાર એક બ્રાહ્મણ મિત્રે બ્રહાદત્તને આગ્રહ કર્યો કે આવતી કાલે મારે કુટુંબ સાથે તમારે ત્યાં ભોજન કરવું છે.” બ્રહ્મદે કહ્યું કે “ભાઈ ! મારું ભોજન મને જ પચે એવું છે. તે બીજાથી જીરવી શકાય એવું નથી, માટે મારે ત્યાં જમવું રહેવા દે. પરંતુ બ્રાહાણ-મિત્રે હઠ પકડી, એટલે બ્રહ્મદરે તેનું કહેવું મંજૂર રાખ્યું. બીજા દિવસે બ્રાહ્મણ અને તેનું કુટુંબ રાજમહેલ જમવા ગયું. ત્યાં તેઓ પુષ્કળ તેજાના અને માદક પદાર્થોથી બનાવેલું ભેજન જમ્યા. આથી તેમની સાન ઠેકાણે ન રહી, મનવૃત્તિ ખૂબ ચંચળ બની અને તેઓ ભાન ભૂલીને માતા, ભગિની આદિ અકથ્ય, અગ્ય, અગ્ય કીડા કરવા લાગ્યા. સવારે જ્યારે એ ભજનને કેફ ઉતરી ગયે, ત્યારે એ અકલ, અગ્ય, અયોગ્ય કીડા કરવા માટે તેઓ બહુ શરમાઈ ગયા. બ્રાહ્મણ સમયે કે બ્રહ્મદત્તે ઈરાદાપૂર્વક મને કંઈક ખવડાવી દીધું અને મારી હાલત આવી કરી, તેથી તેને જોઈ લે.
એક બ્રાહ્મણ-ચક્રવર્તીને શું કરી શકે ? એમ તમને લાગશે, પણ નાનકડો મચ્છર હાથીના કાનમાં પેસી જાય છે તે તેને તબાહ પોકારાવે છે કે નાને સખો અગ્નિને તણખ ઘાસની ગંજીમાં પડે છે તે તેને બાળી નાખે છે, એ ભૂલતા નહિ. આ બ્રાહ્મણ વેર લેવાના ઈરાદાથી ત્યાંથી ચાલી નીકળ્યા
હવે તે બ્રાહ્મણ એક જંગલમાંથી પસાર થતા હતા, ત્યારે તેણે એક ભરવાડને ગલોલ વતી પીપળાનાં પાનામાં કાણાં પાડત જે. તેને લાગ્યું કે આ માણસ મારાં કામને છે, તેથી તેની
લા,
Page #414
--------------------------------------------------------------------------
________________
કમની શક્તિ
નજીક ગયો અને તેની આગળ સેનામહારની ઢગલી કરી, આથી ભરવાડ ખૂબ ખૂશ થઈ ગયે અને બોલ્યા કે “મારા લાયક કંઈ કામકાજ હોય તે કહેજો.” બ્રાહ્મણે કહ્યું કે “તમારું એક કામ છે. હું તમને જે માણસ બતાવું, તેની બે આંખે તમારે ગલેલ મારીને ફેડી નાખવી” ભરવાડે તે કબૂલ કર્યું, પછી તે બ્રાહ્મણ ભરવાડને લઈને કાંપત્યપુર આવ્યો કે જે બ્રહ્મદત્ત ચક્રવર્તીની રાજધાની હતી અને જ્યાં બ્રાહ્મણ પોતે રહેતો હતો. ત્યાં બ્રાહ્મણે બ્રહ્મદત્તને બતાવ્યો અને ભરવાડે એક વખત લાગ જોઈ ગલોલમાંથી બે કાંકરા છેડયા, તે આબાદ બ્રહ્મદત્તની આંખોમાં સેંસરા ઉતરી ગયા અને તેની બંને આંખે ફૂટી જતાં અંધાપો આવ્યા.
રાજાના સિપાઈઓએ ભરવાડને પકડયો અને તે મરણના ભયથી ગભરાયો, એટલે તેણે બનેલી બધી હકીકત કહી દીધી. આથી બ્રહ્મદત્ત ચક્રવર્તીને બ્રાહ્મણ પર ખૂબ કૈધ ચઢયે અને તેણે પ્રધાનને હુકમ કર્યો કે હંમેશા થાળ ભરીને બ્રાહ્મણોની આંખે મારી સામે લાવે, પ્રધાન રાજાને તાબેદાર, એટલે તેને આ કામ કરવું પડયું. તે રોજ સેંકડો બ્રાહ્મણોને મરાવી તેમની આંખો રાજા સમક્ષ રજૂ કરવા લાગ્યો. બ્રહ્મદત્ત એ બધી આ હાથમાં લઈ, ચાળી, ફાડી નાખ અને વેર લેવાયાની તૃપ્તિ અનુભવતે, પરંતુ આ હત્યાકાંડ કયાં સુધી ચાલે? આખરે પ્રધાનને અરકારે થયો અને તેણે બ્રાહ્મણોને મારવા બંધ કર્યા. તેમની આંખેને સ્થાને તેણે ઠળિયા વિનાના વડગુંદા મૂકવા માંડ્યા. એ પણ બરાબર આંખે જેવા જ લાગતા અંધ ચક્રવર્તી તેને ચક્ષુ માનીને ચાળી નાખતે ૨૪
Page #415
--------------------------------------------------------------------------
________________
આત્મતરવવિચાર
સોળ વર્ષ સુધી આ કામ ચાલુ રહ્યું અને બ્રહ્મદરે છેલ્લે શ્વાસ લીધો, ત્યારે જ તે બંધ પડયું. આવી ઘોર હિંસાથી તે મરણ પામીને સાતમી નરકમાં ઉત્પન્ન થયે. ખરેખર ! કરલાં કર્મ કોઈને છેડતાં નથી.
એક કવિએ ઠીક જ કહ્યું છે કે –
आकाशमुत्पततु गच्छतु वा दिगन्तमम्मोनिधिं विशतु तिष्ठतु वा यथेष्ठम् । जन्मान्त्तरार्जितशुभाशुभकृन्नराणां, छायेव न त्यजति कर्म फलानुवन्धि ॥
તમે આકાશમાં ઉડી જાઓ, દિશાઓની પેલે પાર જાઓ, સાગરનાં તળિયે જઈને બેસે કે તમારી ઈચ્છામાં આવે ત્યાં પહોંચી જાઓ. પણ જન્માંતરમાં જે શુભાશુભ કર્મ કર્યા હોય તે તમારી છાયાની માફક તમને છોડશે નહિ. તે પોતાનું ફળ અવશ્ય આપશે.”
ભરતરાયની ગણના એક મહાબળવાન ચક્રવતી રાજામાં થતી. ચક્રવર્તીનું બળ કેટલું હોય છે, તે અમે તમને પૂર્વ વ્યાખ્યાનમાં જણાવેલું છે. તે કૂવાના કાંઠે બેસીને એક હાથે ન્હાતો હોય અને બીજા હાથે સાંકળ પકડી રાખે; તે એનું આખું લશ્કર ખેંચે તે પણ ચસકાવી શકે નહિ. આવા અતુલ બળવાળા ચક્રવતીં પિતાના બંધુ બાહુબલિની સાથે દ્વયુદ્ધ ખેલતા હારી ગયા. એને કર્મ પ્રભાવ સિવાય બીજું શું કહીએ !
Page #416
--------------------------------------------------------------------------
________________
ક્રમની શક્તિ
૩૦૧
શ્રીકૃષ્ણ વાસુદેવ હતા, અપૂર્વ રિદ્ધિસિદ્ધિના સ્વામી હતા અને ગમે તેવાં કઠિન કાયને સિદ્ધ કરવાની અજબ શક્તિ ધરાવતા હતા. ધાતકીખ'ડની અપરકકા નગરીમાં ક્રોપટ્ટીને પાછી લાવતી વખતે તે દરા ચાજનના પટવાળી ગગાનદીને ભુજાએથી તરી ગયા. પરંતુ આખરના સમયે દ્વાશ્તિામાં દાઢ લાગ્યા, પેાતાના સવ પરિવાર અને સગાં-સ'ખ'ધી તેમાં નાશ પામ્યા. માતપિતાને આ સવનાશમાંથી ઉગારી લેવાના તેમના ભગીરથ પ્રયત્ન, છતાં તેમાં સફળ થયા નહિ. વસુદેવ અને દેવકીજી દરવાજાની શિલા તૂટી પડતા મરણુ પામ્યા. માત્ર માટાભાઈ મલભદ્ર અને તે જ ખેંચી શકયા. ત્યાંથી જગલમાં જતાં પાણીની ખૂબ તરસ લાગી, ખલભદ્રં પાણી લેવા ગયા અને આ માજી જરાકુમારનાં ખાણુથી તેમના પ્રાણ ચાલ્યા ગયા. આ સ્થિતિ ક્રમસત્તા સિવાય ખીજા કાને આભારી ગણાય ? તે સંબધમાં એક દુહો કહેવાય છે, તે તમે સાંભળ્યેા હશે !
દાઝી નગરી દ્વારિકા, નાઠા મધવ દાય; તરસ્યા ત્રિકમ વન મૂઆ, માન ન કરશે। કાય. ચિલાતીપુત્રનું ચમત્કારિક ચરિત્ર
ચિલાતીપુત્રનુ` ચરિત્ર સાંભળેા. તેમાં પણ તમને ક્રમના અજખ ચમત્કાર જોવા મળશે. પુણ્યના એટલે શુભ કમના પ્રખળ ઉદય હાય તા જ મનુષ્યભવ મળે. તેમાં પણ અધિક પુણ્યશાળીના જન્મ આ દેશમાં અને ઉચ્ચ કુલમાં થાય. ચિલાતીપુત્રના જન્મ મગધદેશની રાજધાની રાજગૃહી નગરીમાં
Page #417
--------------------------------------------------------------------------
________________
202
આત્મતત્ત્વવિચાર
થયા હતા, પણ ઉચ્ચ કુળમાં થયા ન હતા. પણ ધનદત્ત શેઠની ચિલાતી નામની એક ગરીબ દાસીને પેટે જન્મ્યા હતા.
એકના જન્મ થતાં ખાર પ્રકારના વાજિંત્રા વાગવા માંડે અને મીઠાઇએ વહેંચાય, અને બીજાનાં જન્મ વખતે કાંસાની થાળી પણ ન વાગે કે ગાળની કાંકરી પણ ન વહેંચાય, એને પણ આપણે કર્માંને ચમત્કાર માનવે રહ્યો. રાજાના પુત્ર રાજગાદીના ધણી થાય કે મે!ટી જાગીર ભાગવે, શેઠના પુત્ર લાખાની મિલકતના માલિક થાય અને બહેાળા વેપાર-વણજ કરે અને ગરીબના પુત્ર મહેનત-મજૂરી કરીને પેટ ભરે, એટલે કુલ-કુટુ બની અસર મનુષ્યનાં જીવન પર બહુ ઘેરી પડે છે, તેમાં પણ શાસ્ત્રકારોએ ક્રમના પ્રભાવ માન્યા છે.
ચિલાતીપુત્ર શેઠને ત્યાં જ માટા થયા. ઘરનું' પરચુરણ કામકાજ કરવુ અને બાળકાને રમાડવાં એ એની ખાસ કામગીરી હતી. અન્ય સાથે વાહને ચાર પુત્ર ઉપર એક પુત્રી થઈ હતી. આ પુત્રી રૂપ-લાવણ્યથી ભરપૂર હતી અને માતાપિતાને દર્શન માત્રથી સુખ ઉપજાવતી હતી, તેથી તેનું નામ સુષમા રાખ્યુ હતું. ચિલાતીપુત્ર આ સુષુમાને રમાડતા, ખેલવતા અને ફરવા પણ લઈ જતા એમ કરતાં તેના પર અત્યંત સ્નેહ ઉત્પન્ન થયા હતા.
એકને જોતાં સ્નેહ ઉત્પન્ન થાય અને બીજાને જોતાં દ્વેષ કે નત ઉત્પન્ન થાય એ પણ ક્રમની જ કરામત છે. ગૌતમસ્વામી એક ખેડૂતને પ્રતિબેાધ પમાડી દીક્ષા આપી શ્રી મહાવીર સ્વામી પાસે લાવ્યા. એ ખેડૂતે દૂરથી તેમને જોઈને કહ્યુ
Page #418
--------------------------------------------------------------------------
________________
કમની શક્તિ
૩૭૪
કે “જે આ જ તમારા ગુરુ હોય તે મારે દીક્ષા જોઈતી નથી.” ગૌતમસ્વામીએ પૂછ્યું: “પણ તેનું કંઈ કારણ?” ખેડૂતે કહ્યું: “બસ, એમ જ. એ તમારા ગુરુ હોય તે મારે દીક્ષા જોઈતી નથી. અને તે રજોહરણ વગેરે ત્યાં જ મૂકી દઈ પાછો ફર્યો અને પિતાનું હળ ગ્રહણ કર્યું. એ ખેડૂત પૂર્વભવમાં સિંહ હતા, ત્યારે મહાવીર પ્રભુના જીવે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં તેને માર્યો હતો, એટલે તેમને જોતાં જ આ પ્રમાણેને દુભવ તેના મનમાં ઉત્પન્ન થયો હતો,
ચિલાતીપુત્ર સુષમાને જેતે, રમાડતે અને તેની સાથે વાતે કરતે, ત્યારે જ તેને સંતોષ થતું. આંતરિક રીતે તે સુષમા જ તેનું જીવન બની ગઈ હતી. હવે કોઈ કારણથી નારાજ થયેલા ધન્ય સાર્થવાહે તેને નેકરીમાંથી રજા આપી, એટલે તેને એમનું ઘર છોડવું પડ્યું. પણ તેને જીવ તે સુષમામાં જ ભરાઈ રહ્યો.
ત્યારપછી ચિલાતીપુત્રે એક-બે સ્થળે નોકરી કરી, પણ તેનું ચિત્ત તેમાં કર્યું નહિ. છેવટે તે જુગારીઓની સેબતમાં પડશે અને જુગાર રમવા લાગ્યા. જુગાર રમતાં બીજા પણ ઘણા દેશે ઉત્પન્ન થાય છે, જેમકે ચેપી કરવી, મદ્યપાન કરવું, વેશ્યાગમન કરવું વગેરે. ચિલાતીપુત્ર આ બધા વ્યસનેમાં પૂરો થયો. સારાં કુટુંબની છાયા હેય, માથે સંસ્કારી વડીલો હોય, ત્યાં આવું ભાગ્યે જ બને, પણ ચિલાતીપુત્રને તે આવું કંઈ હતું જ નહિ. જે ગણે તે એક માતા જ હતી, પરંતુ તે ય અત્યારે મરણ પામી હતી.
Page #419
--------------------------------------------------------------------------
________________
૩૭૪
આત્મતત્વવિચાર
mmmmmmmmmmmmmmmmmmmmmm
ચિલાતીપુત્ર એકવાર ચોરી કરતાં પકડાઈ ગયા, એટલે કોટવાળે તેને રાજા સમક્ષ રજૂ કર્યો. રાજાએ તેને હદપારની શિક્ષા ફરમાવી, એટલે તે રાજગૃહી નગરી છડી ગયો, ઉપર આભ અને નીચે ધરતી સિવાય એને બીજે કંઈ આધાર ન હતો, એટલે અહીં તહીં રખડવા લાગ્યો અને એમ કરતાં એક ચર૫લ્લીમાં પહોંચ્યા ત્યાં સાહસ, નિર્દયતા વગેરે ગુણો વડે તે પહેલી પતિની કૃપા પામ્યું. અને પલ્લી પતિ મરણ પામતાં તેના સ્થાને આવ્યું. હવે તે ચેરીઓ કરવી, ધાડ પાડવી, લૂંટફાટ ચલાવવી અને માણસેનાં ખૂન કરવાં એ એનો વ્યવસાય બની ગયા.
એક વાર તેણે સારી તૈયારી કરી રાજગૃહી નગરીમાં પ્રવેશ કર્યો અને ધન્ય સાર્થવાહનાં ઘર પર ધાડ પાડી. ધન્ય સાર્થવાહ માલદાર હતા, એટલે તેના સાથીઓના હાથમાં પુષ્કળ માલમત્તા આવી. ચિલાતીપુત્ર હજી સુષમાને ભૂલ્યા ન હતું, એટલે તેણે સુષમાને શોધી કાઢી અને તેનું હરણ કર્યું પછી તે પિતાના સાથીઓ સાથે ત્યાંથી નાસી છૂટ.
ધન્ય સાર્થવાહે જોયું કે પુષ્કળ ધનમાલ ઉપરાંત પ્યારી પુત્રી સુષમાનું પણ હરણ થયું છે, એટલે તેઓ પોતાના ચાર પુત્રો અને રાજ્યના કેટલાક સૈનિકે સાથે તેની પાછળ પડ્યા. રસ્તે ઉંચ-નીચે આવ્યો, અટપટે આવ્યા, છતાં ધન્ય સાર્થવાહ વગેરેએ તેને પીછો છોડશે નહિ. એમ કરતાં અટવીને ભાગ શરૂ થયા.
Page #420
--------------------------------------------------------------------------
________________
ક્રમ ની શક્તિ
૩૭૫
અહીં ચિલાતીપુત્રને વિચાર આવ્યા કે ધન્ય સાČવાહને ધનમાલની તા કંઈ પડી નથી, પણ તે સુષુમાની ખાતર જ મારા પીછે। પકડી રહ્યા છે. જો હું તેમના હાથમાં પડીશ તા મારા સાચે વર્ષ પૂરા થઈ જવાનાં. આથી તેણે તરવારના એક જ ઝાટકે સુષુમાનું મસ્તક કાપી નાખ્યું અને તે મસ્તક હાથમાં લઈ આગળ ભાગવા માંડયું. સુષુમાનું ધડ ત્યાં જ પડયું રહેવા દીધું. ઘેાડી વારમા ધન્ય સાવાર્હ વગેરે ત્યાં આવી પહોંચ્યા અને પુત્રીની કરપીણ હત્યા થયેલી જોઈ કલ્પાંત કરવા લાગ્યા. પછી તેઓ ત્યાંથી પાછા ફર્યાં.
ચિલાતીપુત્ર અટવીમાં આગળ વા. આ અટવી ઘાર છે. ઝાડ પર ઝાડ ઉગ્યા હોય એવા એના દેખાવ છે. તેમાંથી જ‘ગલી જાનવરોના ચિત્કાર સભળાય છે, પણ તેની છાતી ધડકતી નથી. જે શત-દિવસ જ`ગલ વેઠતા હાય અને સાહસથી ભરેલાં નિય કામા કરતા હોય, તેને આવા ચિત્કારી ભય શેના ઉપજાવે? પરંતુ હવે તેને ભૂખ-તરસ ખૂમ લાગી છે અને થાક પણ જણાય છે, વળી પાછળ જે ભય હતા તે પણ ચાલ્યા ગયેા છે, એટલે તે ધીમા પડે છે અને કાઈ ભક્ષણ કરવા ચેાગ્ય ફળફૂલ મળે તેની શેાધ કરે છે. એવામાં એક વૃક્ષની નીચે કાઈ સાધુમુનિરાજ ધ્યાન ધરીને ઊભા રહેલા તેના જોવામાં આવ્યા.
ચિલાતીપુત્રને એ ખ્યાલ હતા કે સાધુ-મહાત્માએ ધમ કહે છે અને તેથી માણસને ઘણા લાભ થાય છે, એટલે તે પેલા સાધુમહાત્માની નજીક ગયા અને કહેવા લાગ્યા કે “ હું
6
Page #421
--------------------------------------------------------------------------
________________
૩૭૬
આત્મતત્વવિચાર
સાધુ ! તમે મને ટુંકમાં ધર્મ કહે. જે નહિ કહે તે તમારા હાલ આ સુષમા જેવા જ કરીશ.”
મહાપુરુષ આવી ધમકીથી ડરતા નથી. જે ડરતા હોય તે આવાં ઘેર જંગલમાં આવીને તપ-ધ્યાન શા માટે કરે ? વળી દરેક પ્રકારને ભય જિત એ એમનું ખાસ લક્ષ્ય હેય છે, એટલે તેઓ આવી ધમકીને વશ થાય નહિ, પરંતુ તેમનું હદય પરોપકારથી પૂર્ણ હોય છે અને કોઈને પણ લાભ થત હોય તે ધર્મ અવશ્ય સંભળાવે છે. આ સાધુ મહાત્મા ઘણી ઉચ્ચ કેટિના હતા અને ચારણલબ્ધિ પામેલા હતા, એટલે આકાશમાં ઉડવાની શક્તિ ધરાવતા હતા. તેમણે લાભનું કારણ જાણી ચિલાતીપુત્રને કહ્યું: “ઉપશમ, વિવેક, સંવર' અને તેઓ આકાશમાં ગમન કરી ગયા.
ચિલાતીપુત્ર વિચારમાં પડી કે “સાધુએ મને આ શું કહ્યું?” આખી જીંદગી પાપકર્મમાં વિતાવી હતી, કોઈ સાધુસંતને સહવાસ કર્યો ન હતો, એટલે આ શબ્દોના અર્થ તે કયાંથી જાણે? પરંતુ કહેનાર મહાપુરુષ હતા અને ચમત્કારિક શક્તિ ધરાવતા હતા, એટલે તેમણે કહેલું અતિ ઉપયોગી છે, એટલી વાત તે તેનાં મનમાં બરાબર વસી ગઈ હતી. આથી તે શબ્દના અર્થ પર વિચાર કરવા લાગ્યા.
જ્ઞાન બહારથી આવતું નથી, પણ અંદરથી પ્રગટે છે અને તેમાં ચિંતન-મનન નિમિત્તભૂત બને છે. એટલે ડી જ વારમાં ચિલાતીપુત્રને ઉપશમનો અર્થ સમજાય કે “ઉપશમ
Page #422
--------------------------------------------------------------------------
________________
ક્રમની શક્તિ
૩૭૦
"
એટલે ઉપશમવુ, શાંત પડવુ', ક્રેપ છેાડી દેવા. ' આથી તેણે પેાતાના હાથમાં રહેલી ક્રોધના પ્રતિકરૂપ તલવારને છેડી દીધી.
પછી બીજા ‘વિવેક' પદ પર વિચાર કરવા લાગ્યા, એ વિચાર નિષ્ઠાપૂર્વકના હતા. ધગશથી થતા હતા, એટલે તેના અથ પણ સમજ્યું કે ‘તન, ધન, અને સ્વજન પરના માહ છેડવા એનુ' નામ વિવેક.’ આથી તેણે જેના પર અધિક માહ હતા, એવી સુષુમાનું મસ્તક હાથમાંથી દૂર ફગાવી દીધુ.
"
પછી ત્રીજા ‘સ’વર' પદ પર વિચાર કરવા લાગ્યા, કેટલાક ચિંતન પછી તેના અથ પણ સમજાયા કે ઇન્દ્રિયા તથા મનની પ્રવૃત્તિને રોકવી તેનુ નામ સવર.' શરીર હલા– વતાં સંવરભાવ રહેતા નથી, માટે શરીર હલાવવાનું અધ કર્યું, અને વિચારા કરતાં મનની પ્રવૃત્તિ થઈ ગણાય, એટલે તે એ જ સ્થળે શાંત થઇને સ્થિર ચિત્તે ઉભા રહ્યો.
સવર આળ્યે, એટલે સાધુતા આવી. ચિલાતીપુત્ર ભાવથી સાધુ બન્યા. આ ઘટના એછી ચમત્કારી ન ગણાય. માણસે જીવનભર સાધુ-સ ંતાનાં વ્યાખ્યાને સાંભળે છે, સારાં સારાં પુસ્તક વાંચે છે અને અનેક પ્રકારની ક્રિયાઓ કરે છે, છતાં ઇન્દ્રિય અને મનને વશ ાખી શકતાં નથી, ત્યારે ચિલાતીપુત્રે તા આખુ જીવન અધમતામાં વીતાવ્યું હતું.
કદી સાધુ-સ`તાના સમાગમ કર્યો ન હતા કે ધમના ઉપદેશ સાંભળ્યેા ન હતા. પરંતુ શુભ ક્રમના ઉદય થવાથી
Page #423
--------------------------------------------------------------------------
________________
૩૭૮
આત્મતત્વવિચાર
ભરજંગલમાં સાધુ-મહાત્માનાં દર્શન થયાં, તેમનાં વચન પર શ્રદ્ધા જામી અને તેથી જે કંઈ સમજાયું, તેને તરત અમલમાં મૂકયું. સરજેલું અમલમાં મૂકવું, એ સહેલી વાત નથી. શાસ્ત્રકાર ભગવતેએ કહ્યું છે કે –
चत्तारि परमंगाणि, दुल्लहाणीह जंतुणो ।
माणुसत्तं सुइ सद्धा, संजमम्मि वीरियं ॥ “આ સંસારમાં પ્રાણીઓને ચાર વસ્તુની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે; મનુષ્યત્વ, શ્રતિ (શાસ્ત્રશ્રવણ), શ્રદ્ધા અને સંયમને વિષે પુરુષાર્થ.” ' હવે આગળ શું બન્યું તે સાંભળો. ચિલાતીપુત્ર ભાવસાધુની કોટિમાં પહોંચી ગયા છે અને તેઓ ધ્યાનમાં મગ્ન છે, પણ તેમને દેહ હજી તાજાં લેહીથી ખરડાયેલો છે. તેની ગંધથી આકર્ષાઈને કેટલીક વનકીડીઓ ત્યાં આવી પહોંચી, અને તે ચિલાતીપુત્રનાં શરીર પર ચડીને લેહીને આસ્વાદ લેવા માટે તેમને ચટકા ભરવા લાગી.
વનકીડીને ચટકે સામાન્ય ન હોય. એક ચટકો ભરે ત્યાં આપણે ઉંચા-નીચા થઈ જઈએ, ત્યારે અહીં તે સેંકડો કીડીઓ જમા થઈ ગઈ હતી અને તે એક સામટા ચટકા ભરી રહી હતી. પરંતુ શિલાતીપુત્ર ઉપશમનું રહસ્ય સમજ્યા એટલે તેમણે કીડીઓ પર કેધ કર્યો નહિ, વિવેકનું ૨હસ્ય સમજ્યા હતા, એટલે તેમણે શરીર પર મમતા
Page #424
--------------------------------------------------------------------------
________________
ક્રમની શક્તિ
૩૭૯
દાખવી ન;િ અને સવસ્તુ' રહસ્ય સમજ્યા હતા, એટલે દુઃખના કાઈ પણ પ્રકારના પ્રતિકાર કર્યાં નહિ.
ધર્મના માર્ગે ચાલતાં કસેાટી પણ થાય છે, પણ એ કસા ટીમાંથી પાર ઉતરનારના ખેડા પાર થઈ જાય છે, એ ભૂલવાનું નથી. કીડીએના ઉપદ્રવ ઘડી-બે-ઘડી નહિ, પ્રહર-એ પ્રહર નહિ, પણ પૂરા અઢી દિવસ ચાલ્યે અને તેમ છતાં ચે ચિલાતીપુત્રે પેાતાનાં મનને જરાય ડગવા દીધું નહિ. જ્યારે તેમણે રહ છેડયેા, ત્યારે ચિત્તમાં શાન્તિ હતી, સમતા હતી, આથી તેઓ સ્વગે સીધાવ્યા અને દેવતાઈ સુખ ભાગવવા લાગ્યા.
કમ સત્તા મનુષ્યનાં જીવનમાં કેવું આકસ્મિક પરિવતન લાવે છે, તેનું આ જવલંત ઉદાહરણ છે. એક કાળે ચિલાતીપુત્રનુ નામ લેવું એ પણ પાપ મનાતું, તે ચિલાતીપુત્રનું નામ આજે આપણે પ્રાતઃકાળમાં લઈએ છીએ અને તેમને વંદન કરીએ છીએ !
આ રીતે કશક્તિ ત્રિલેાકમાં-સમસ્ત વિશ્વમાં અનેક આશ્ચર્યાને ઉત્પન્ન કરનારી છે, માટાઓના પણ પરાભવ કરનારી હાઈ વિજયિની છે અને તે સર્વત્ર જય પામે છે, એટલે પેાતાનું કાર્ય અવશ્ય કરે છે.
લૌકિક શાસ્ત્રોમાં પણ ક્રમની શક્તિ વિષે આવા જ એક શ્લાક કહેવાય છે ઃ—
ब्रह्मा येन कुलालवन्नियमितो ब्रह्माण्डभाण्डोद रे, विष्णुर्येन दशावतारगहने क्षिप्तो महासङ्कटे ।
Page #425
--------------------------------------------------------------------------
________________
૩૮૦
VvM
આત્મતત્વવિચાર रुद्रो येन कपालपाणिपुटके भिक्षाटनं सेवते, सूर्यो भ्राम्यति नित्यमेव गगने तस्मै नमः कर्मणे ।।
તે કર્મની શક્તિને નમસ્કાર છે કે જેણે બ્રહ્મા જેવા મહાન દેવને આ વિશ્વમાં કુંભારનાં જેવું કામ સેપ્યું. લૌકિક શાસ્ત્રો એમ માને છે કે આ સૃષ્ટિનું સર્જન બ્રહ્યા કરે છે, એટલે નાના-મોટા સર્વ પદાર્થો તેના વડે જ ઘડાય છે. આ રીતે નાના-મોટા પદાર્થોને નિરંતર ઘડયા કરવા એ કુંભારનાં જેવું જ કામ થયું. પરંતુ કર્મ શક્તિ આટલેથી જ અટકી નથી. વિષ્ણુ કે જે આ સૃષ્ટિને પાલણહાર માટે દેવ ગણાય, તેને દશ અવતાર લેવાનું ગહન કામ સંપીને મોટા સંકટમાં મૂકી દીધો.
અવતાર લે એટલે જન્મ, જરા અને મરણની સાંકળમાંથી પસાર થવું, તેથી તેમાં સંકટ પડે એ દેખીતું છે. મત્સ્ય, કચ્છપ, વરાહ, નૃસિંહ વામન, પરશુરામ, કૃષ્ણ, રામ બુદ્ધ, અને કલ્કી એ દશ વિષ્ણુના મોટા અવતાર મનાય છે. તેમાં નવ અવતાર થઈ ગયા અને દશમે કલ્કીને અવતાર હવે પછી થશે, એમ તેમની માન્યતા છે વિષ્ણુના મોટા અવતાર ચોવીશ મનાય છે, તેમાં આઠમે અવતાર શ્રી ઋષભદેવજીને ગણે છે. ભાગવતના પંચમસ્કંધના ત્રીજા અધ્યાયમાં તેમનાં માતા-પિતાનાં નામ મરુદેવી અને નાભિરાજ જ આપેલાં છે. વળી તેમના પુત્રની સંખ્યા પણ સોની જ જણાવેલી છે. એટલે શ્રી ઋષભદેવ એક ઐતિહાસિક પુરુષ હતા, તે આ પરથી સિદ્ધ થાય છે.
Page #426
--------------------------------------------------------------------------
________________
કમની શક્તિ
૩૮૧
રુદ્ર એટલે શંકર મહાદેવ કે મહેશ તે આ સુષ્ટિને સંહાર કરે છે, એવી પાણિક માન્યતા છે, પરંતુ કમેં તેમને પણ છોડયા નથી. તેમને હાથમાં ભિક્ષાનું પાત્ર આપ્યું છે અને તેના વડે તેઓ પોતાને નિર્વાહ કરે છે !
સૂર્યની ગણના પણ મોટા દેવમાં થાય છે. નવે ય ગ્રહમાં તેની મુખ્યતા છે. તે જગતનાં બધા પ્રાણીઓને ઉષ્મા આપીને જીવનક્રિયામાં મદદ કરે છે. પરંતુ તેના હાલ પણ કેમેં બૂરા કર્યા છે. રોજ પરિભ્રમણ કરવાનું અને તે પણ આકાશમાં કે જ્યાં બીજી કોઈ વસ્તુને આધાર નહિ !
બૌદ્ધ શાસ્ત્રોમાં નીચેને કલેક દષ્ટિગોચર થાય છે. इत एकनवतितमे कल्पे, शक्त्या मे पुरुषो हतः । तेन कर्मविपाकेन, पादे विद्धोऽस्मि भिक्षिवः ॥
વિહાર દરમિયાન બુદ્ધના પગમાં કાંટે ભેંકાય છે, ત્યારે તેઓ ભિક્ષુઓને ઉદ્દેશીને કહે છે કે “હે ભિક્ષુઓ ! આજથી એકાણુમા કપે હું જ્યારે રાજા હતા, ત્યારે એક પુરુષને મેં ભાલા વડે હણ્યા હતા, એ કવિ પાકથી આજે હું કાંટા વડે વીંધા છું.” તાત્પર્ય કે હજારો-લાખો વર્ષ પછી પણ કમ પિતાનું ફળ બતાવે છે, એટલે તેની શક્તિ અમોઘ છે.
હવે કર્મની શક્તિ શી રીતે ઓછી કરવી? તે પણ તમને બતાવીશું. દુશ્મનને દુશમન તે આપણે મિત્ર, એ નીતિ વ્યવહારમાં પ્રચલિત છે, આમાને દુશમન કર્મ છે અને કમને દુશ્મન ધર્મ છે. માટે તે આપણે મિત્ર છે.
Page #427
--------------------------------------------------------------------------
________________
૩૮૨
આત્મતત્ત્વવિચાર
તેને આપણે ખેતી કે તારણહાર કહીએ તા પણ ચાલે. ધમ આપણું ભલુ' કનાર છે, પણ તેની આરાધના કર્યા સિવાય ભલું થાય નહિ.
દુનિયામાં લે।હુ` છે, તેમ પારસમણિ પણ છે, પર’તુ કાઇ પણ ઉપાયે તેનેા પશ થવા જોઇએ. જો એ સ્પશ થાય નહિ તેા લેાઢાનુ' સેાનું અને નહિ. પારસમણિની વાત આગળ આવી ગયેઢી છે.
પાત્રમાં રહેલુ* પાણી અગ્નિની અચથી એછુ' થતું જાય છે, તેમ ક્રમની શક્તિ ધમની આશધનાથી ઘટતી જાય છે અને છેવટે તે સાવ ઢીલી પડી જાય છે. જેમ ટપાલની ટીકીટ ઉપરથી શુ'દરની ચીકાશ કાઢી નાખેા પછી તે પરખીડીયા પર ટિ નહિ, એ રીતે ધર્મના . આરાધનથી ક્રમ'ની ચીકાશ કાઢી નાખેા, તે તે તમને વળગી રહેશે નહિ.
તમે અનાદિ કાળથી દુન્યવી સુખાની આરાધના કરતાં આવ્યા છે, પરં'તુ હવે ધર્મની આરાધના કરા, દેવગુરુની ભક્તિ કરા અને ક્રાને તાડવાની કાશીશ કરો. ક્રમ તૂટી ગયા પછી ધર્મની આરાધનાની જરૂર રહેતી નથી.
તમને લાખની ઈચ્છા હાય અને લાખ મળી જાય તથા વધારે મેળવવાની ઇચ્છા ન હેાય તેા પછી મહેનત કરવાની કર્યાં રહી ? એક પાણીના ઘડા ભરાતા હોય તે તે ભરાય ત્યાં સુધી જ મહેનત કરવાની જરૂર છે. ભરાઇ ગયા પછી મહેનત કરવાની જરૂર રહેતી નથી, કારણ કે વધારાનું પાણી ઘડા બહાર વહી જાય છે, તેથી ક્રમ ન તૂટે ત્યાં સુધી ધર્મની આરાધના કરો.
Page #428
--------------------------------------------------------------------------
________________
કમની શક્તિ
આપણે આ ભવમાં કમને સંપૂર્ણ તેડી ન શકીએ તે પણ તેને ઢીલાં તે કરી જ શકીએ. ઢીલા કર્મોનું ફળ પ્રમાણમાં ઓછું ભોગવવું પડે છે, જ્યારે મજબૂત કર્મનું ફળ પ્રમાણમાં ઘણું વધારે ભોગવવું પડે છે. જેમ કાપી નાખેલાં મૂળવાળું વૃક્ષ લાંબા સમય ટકી શકતું નથી, તેમ ઢીલા કરેલાં કમી પણ લાંબા સમય ટકી શકતાં નથી.
રસ્તે ચાલ્યો જતે માણસ સામે ખાડે છે, એમ જાણે પણ ચેતે નહિ તે તેમાં પડે અને તેનું ફળ ભોગવે, તેમ આપણે પણ કમરૂપી ખાડાને જાણ્યા પછી તેનાથી ચેતીએ નહિ તે તેમાં પડીએ અને તેનાં કડવાં ફળો ભેગવીએ.
કેટલાક કહે છે કે અમને ધર્મનું આરાધન કરવાની તે ઘણી જ ઈચ્છા છે, પણ અનેકવિધ અંતરાયોને લઈને તેમ કરી શકતા નથી. પરંતુ સબળ ઈચ્છા હોય તે ધર્મનું આરાધન અવશ્ય થઈ શકે છે.
વિશેષ અવસરે કહેવાશે.
Page #429
--------------------------------------------------------------------------
________________
ઇકબજો
Shahrushti -
-
sscoooooook
-
વ્યાખ્યાન એગણીશમું
કર્મબંધ મહાનુભાવે !
આત્મતત્વનો વિચાર કરતાં કર્મને વિષય ઉપસ્થિત થયે છે અને તેનું વર્ણન ચાલી રહ્યું છે. રામાયણ વાંચતાં રાવણનું અને મહાવીરચરિત્ર વાંચતાં ગોશાળાનું વર્ણન આવે, એ સ્વાભાવિક છે. '
“કર્મ કોને કહેવાય?” તથા “કમની શક્તિ કેટલી ?' એ વિષે ગત વ્યાખ્યાનમાં અમે વિસ્તારથી વિવેચન કરેલું છે, પણ આ વિષય ગહન છે અને તે વિષે અમારે હજી ઘણું કહેવાનું છે, માટે તમે બરાબર ધ્યાન આપજે. કાયા અહી અને મન બીજે, એવી હાલતમાં કોઈ પણ સૂમ વિષય ગ્રહણ થઈ શકે નહિ”
રંગભૂમિ પર ભજવાતાં નાટકોમાં સજજન અને ખલ એ બંને જાતના પાત્ર હોય છે. તેમાં ખલનું કાર્ય સજજન પુરુષની વિવિધ રીતે સતામણી કરવાનું હોય છે. આ કાર્યમાં તે કેટલીક વખત ફાવી જાય છે, પણ આખરે તેના હાથ હેઠા પડે છે અને તે ભૂંડા હાલે માર્યો જાય છે. સંસારરૂપી નાટકમાં પણ બરાબર આવી જ ઘટના બને છે. તેમાં સજજનને સ્થાને આત્મા છે અને ખલને સ્થાને કર્યું છે,
Page #430
--------------------------------------------------------------------------
________________
કર્મ બંધ
૩૮૫
કર્મનું મુખ્ય કાર્ય આત્માને સતાવવાનું છે. તેમાં તે ઘણવાર ફાવી જાય છે, પણ આમા બળવાન બનતાં તેના હાથ હેઠા પડે છે અને છેવટે તે નાશ પામે છે.
જે આત્મા એકલો હેત તે તે શુદ્ધ સવરૂપી હેત, ચિદાનંદ અવસ્થામાં હેત અને અનંત અનંત સુખનો ઉપગ કરતે હેત, પણ તે એકલો નથી, કર્મથી યુક્ત છે. વધારે સ્પષ્ટ કહીએ તે તેને કર્મનું બંધન છે, એટલે તેને એક ગતિમાંથી બીજી ગતિમાં સંસરણ કરવું પડે છે અને જન્મ, જરા, વ્યાધિ તથા મૃત્યુનાં વિવિધ દુખે ગવવાં પડે છે.
આત્માને કમબંધ ક્યારે પ્રાપ્ત થયું ?
એક મહાનુભાવ પ્રશ્ન કરે છે કે, “આત્માને કર્મબંધન કયારે પ્રાપ્ત થયું? તેને અહીં ઉત્તર આપીશું. આત્મા પ્રથમ શુદ્ધ હતા અને પછી તેને કર્મ વળગ્યા-કર્મબંધન પ્રાપ્ત થયું, એવી કઈ સ્થિતિ નથી; કારણ કે શુદ્ધ આત્માને કમ વળગતા હોય તો મુક્તાવસ્થા કે સિદ્ધાવસ્થા પ્રાપ્ત થયા પછી પણ કર્મબંધનને પ્રસંગ પ્રાપ્ત થાય અને સિદ્ધોને ફરી સંસારમાં પડવાનો વારો આવે.
કેટલાક એમ માને છે કે સિદ્ધ થયેલા જીવ જગતના લોકોને દુઃખી જોઈ તેમને ઉદ્ધાર કરવા મૃત્યુલોકમાં જન્મ લે છે, પણ એવી માન્યતા સિદ્ધાંતસિદ્ધ નથી, અને વિચાર કરતા આ વસ્તુ યુક્તિસંગત પણ જણાતી નથી. શ્રી વિશોષાવશ્યકભાષ્યમાં સિદ્ધનો અર્થ આ પ્રમાણે કર્યું છે. ૨૫
Page #431
--------------------------------------------------------------------------
________________
આત્મતનયવિચાર
રી -શં તુ યા રે નિયમટ્ટા सियं धंतं ति सिद्धस्स, सिद्धत्तमुवजायइ ॥३०२९।।
“પ્રવાહની અપેક્ષાએ દીર્ઘકાલની સ્થિતિવાળું અને સ્વભાવથી આત્માને મલિન કરનારું જે કર્મ તે આઠ પ્રકારે બંધાય છે. આ અષ્ટવિધ બઢકર્મને બાળી નાખે અથી તેને ક્ષય કરે તે સિદ્ધ કહેવાય, કારણ તે જ સિદ્ધની સિદ્ધતા છે.'
શાસ્ત્રોમાં ૧૨ પ્રકારના સિદ્ધોનું વર્ણન આવે છે, (૧) કર્મસિદ્ધ (ક્રિયાસિદ્ધ) (૨) શિલ્યસિદ્ધ, (૩) વિદ્યાસિદ્ધ, (૪) મંત્રસિદ્ધ, (૫) ગસિદ્ધ, (૬) આગમસિદ્ધ, (૭) અર્થસિદ્ધ, (૮) યાત્રાસિદ્ધ, (૯) અભિપ્રાયસિદ્ધ, (૧૦) તપસિદ્ધ અને (૧૧) કર્મક્ષયસિદ્ધ. તેમાંથી કેટલા કર્મક્ષ સિદ્ધને જ આપણે અહીં સિદ્ધ કહીએ છીએ અને તેમને પંચ પરમેષ્ઠિનાં બીજા પદે રોજ સૂતા-ઉઠતા-બેસતાં નમસ્કાર કરીએ છીએ.
વિચાર, લાગણી કે ઈચ્છા એ બધી કમજન્ય વસ્તુઓ છે, તે આવા સકલકર્મ રહિત સિદ્ધાત્માઓને શી રીતે હાઈ શકે? એટલે જગતના લોકોને દુઃખી જોઈ તેમને ઉદ્ધાર કરવાની ભાવનાથી અહીં આવવું અને જન્મ લે એ અસં. ભવિત છે. વળી જન્મ, જરા અને મૃત્યુ પણ કમજન્ય અવસ્થા છે અને સિદ્ધ પરમાત્મા કમરહિત હોય છે. સિદ્ધાત્માએ મૃત્યુલોકમાં આવી કેઈ સ્ત્રીનાં પેટે જન્મ ધારણ કરે, એ પણ સંભવિત નથી. શાસ્ત્રકારોએ સ્પષ્ટ કહ્યું છે કે – नित्थिन्न-सव्वदुक्खा, जाई-जरा-मरण-बंध-विमुक्का । अत्राबाहं सुक्ख, अणुहवंति सासयं सिद्धा ॥
Page #432
--------------------------------------------------------------------------
________________
કમબંધ
૩૮૭
સર્વ દુખોને સર્વથા તરી ગયેલા અને જન્મ જ તથા મરણના બંધનથી છૂટા થયેલા સિદ્ધો શાશ્વત અને અવ્યાબાધ સુખને અનુભવ કરે છે. ”
તમે અરિહંત પરમાત્માની સ્તુતિનિમિત્તે રાજ નમુથુષ સૂત્ર બોલે છે, તેમાં સિદ્ધગતિને માટે કયા વિશેષણો વપરાચેલાં છે? ઘણા ભાગ્યશાળી એ સૂત્ર કડકડાટ બોલી જાય છે, પણ તેને અર્થે વિચારતા નથી. એટલે તેમાં શું કહ્યું છે અને શું નહિ ? તે જાણતા નથી. સૂત્ર ભાવપૂર્વક બોલવું જોઈએ. એ ભાવ અર્થ સમજ્યા વિના આવે નહિ. “નમુથુલું સૂત્ર'નાં પદમાં ઘણે ગંભીર અર્થ રહેલ છે. તે સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિજીએ લલિતવિસ્તરા ચૈત્યવંદનવૃત્તિમાં સમજાવેલ છે. આ વૃત્તિ વાંચી શ્રી સિદ્ધર્ષિગણિની ડગમગી ગયેલી શ્રદ્ધા સ્થિર થઈ હતી. બીજા પણ અનેક છે એ વૃત્તિ વાંચીને શ્રી જિનેશ્વરદેવની શ્રદ્ધા-ભક્તિમાં દઢ થયેલા છે.
નમુલ્થ સૂત્રમાં શ્રી અરિહંત દેવેને સિદ્ધિારૂનામર્થ ટાળે સંપત્તા કથા છે, એટલે જે જે અરિહંત દેવ થાય, તે બધા સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત થયેલા છે. એમ સમજવાનું છે. આ સિદ્ધિારૂ આદિ પદોની પૂર્વે “શિવમયમબળતરામ વાવાદમપુળરાવિત્તિ” એ શબ્દો આવે છે, તે સિદ્ધગતિસ્થાનનાં વિશેષ છે. કચરું એટલે એ સ્થાન અચલ છે, સ્થિર છે, કદી ચલાયમાન ન થાય એવું છે. મા એટલે એ સ્થાન વ્યાધિ અને વેદનાથી રહિત છે. વ્યાધિનું મૂળ શરીર છે અને વેદનાનું મૂળ અશુદ્ધ મન છે. આ બંને વસ્તુને ત્યાં અભાવ છે, એટલે વ્યાધિ કે વેદના શી રીતે હોઈ શકે?
Page #433
--------------------------------------------------------------------------
________________
gee
ભામતવિચાર
અળતું એટલે એ સ્થાન અનત છે, 'તરહિત છે. વર્ચ એટલે એ સ્થાન અક્ષય છે, જેમાં કી ઘટાડા ન થાય એવું છે. અવાવાનું એટલે એ સ્થાન અન્યામાષ છે, ન્યામાથાથી રહિત છે, ક્રમજન્ય કોઈ પીડા ત્યાં હાતી નથી. અપુનરાવૃત્તિ એટલે એ સ્થાન એવું છે કે જ્યાં ગયા પછી પાછા ફરવાનું હોતું નથી.
જો શુદ્ધ એટલે કમ શહેત આત્માને ક્રમના અ'ધ માનવામાં આવે તે મુક્તિ એ શાશ્વત સુખનું ધામ બની શકતી નથી, કારણ કે ત્યાં રહેલા આત્માને ગમે ત્યારે ક્રમના બધ થાય અને પરિણામે દુઃખ ભોગવવું પડે. જો મુક્તિ એ શાશ્વત સુખનું ધામ ન હોત તા તેને મેળવવાથી લાભ શું ? કાઈ બુદ્ધિમાન મનુષ્ય તા તેને માટે પ્રયત્ન કરે જ નહિ. વળી ધમ પણ મુક્તિને અર્થે જ કરવામાં આવે છે, એટલે તેની આરાધના પણ નિર્થક ઠેરે. આ રીતે શુદ્ધ આત્માને ક્રમબધ માનતા અનેક દાષાના સભવ હાવાથી ‘ આત્મા પ્રથમ શુદ્ધ હતા અને પછી તેને કમાઁ વળગ્યાં' એમ માનવું ઉચિત નથી.
સત્ય હંકીકત એ છે કે આત્મા પ્રથમથી જ ક્રમ યુક્ત હોય છે અને ક્રમફળ ભોગવવું તથા નવાં કર્મો બાંધવાનું નિર'તર ચાલુ રહે છે, તેથી તે કોઈ વખત સવ થા ક્રમ રહિત થયેલા નથી. જો તે સવ થા ક્રમ હિત થયા હાય તા પેાતાની સ્વાભા વિશ્વ ઊધ્વગતિથી લેાકના અગ્રભાગે પહોંચી સિદ્ધશિલામાં વિરાજતા હોય અને ચાર ગતિ તથા ચેારાશી લાખ જીવચેાનિરૂપ સંસારમાં ભટકીને વિવિધ દુઃખાના અનુભવ ન જ કરતા હોત.
Page #434
--------------------------------------------------------------------------
________________
કર્મબંધ
૩૮૯
“ આત્મા પ્રથમથી જ કર્મયુક્ત શી રીતે હોઈ શકે ?” એ પ્રશ્ન પણ કેટલાકનાં મનમાં ઉઠે છે, પણ તેનું સમાધાન સહેલું છે. શરૂઆતમાં સોનું ખાણમાં હોય છે, ત્યારે માટીથી મળેલું હોય છે. લગભગ માટી જેવું જ હોય છે, તેના જેવી આ સ્થિતિ છે. તેનું ખાણમાંથી બહાર નીકળ્યા પછી અનેક પ્રકારના પ્રયોગો વડે શોધાય છે અને ત્યારે જ તે ચર્ચકિત પીળા રંગની ઉત્તમ ધાતુ તરીકે આપણું ધ્યાન ખેંચે છે. તે જ રીતે આત્મા ધર્મનાં સાધને પામી જેમ જેમ શુદ્ધ થતો જાય છે, તેમ તેમ તેને પ્રકાશ-સ્વરૂપ ખીલતું જાય છે અને છેવટે શુભ ધ્યાનની ધારાગે ચઢી સર્વ કર્મને ક્ષય કરે છે, ત્યારે તેને પ્રકાશ-સ્વરૂપ પૂર્ણ કળાએ ખીલી ઉઠે છે.
આત્મા કર્મના બંધવાળે છે. અહીં એ જાણી લેવું જરૂરનું છે કે જે આત્માને કર્મનો બંધ ન હોય તે બધા આત્માઓની અવસ્થા સમાન હોય, કારણ કે બધાનું આત્મત્વ સમાન છે. પણ આપણે જોઈએ છીએ, કે કેટલાક આત્માઓ સ્વર્ગમાં ઉત્પન્ન થઈ દેવનું સુખ જોગવી રહ્યા છે, કેટલાક આત્માઓ નરકમાં ઉત્પન્ન થઈ નારક તરીકે ઘર વેદનાને અનુભવ કરી રહ્યા છે, કેટલાક આત્માઓ તિર્યંચ તરીકે ઉત્પન્ન થઈ અનેક પ્રકારનાં દુખ વેઠી રહ્યા છે અને કેટલાક આત્માઓ માનવકુલમાં ઉત્પન્ન થઈને મનુષ્ય તરીકેનું જીવન વીતાવી રહ્યા છે. વળી બધા મનુષ્ય મનુષ્યત્વમાં સમાન હોવા છતાં તેમની અવસ્થા સમાન નથી. તેમાંના કેઈ રાજા છે, તે કઈ રંક છે, કેઈ શ્રીમંત છે, તે કોઈ ભીખારી
Page #435
--------------------------------------------------------------------------
________________
૩૯૦
આત્મતત્વવિચાર
mm
છે, કોઈ પંડિત છે, તો કોઈ મૂર્ખ છે, કેઈ સ્વરૂપવાન છે, તે કઈ વિરૂપ છે, કેઈ નીરોગી છે, તે કોઈ વિવિધ રોગોથી ઘેરાયેલા છે. જગતનું તમામ વિચિગ્ય કર્મને આભારી છે. મૂર્ત કર્મોની અમૂર્ત આમા પર અસર થાય છે.
મૂર્ત કર્મોની આત્મા પર અસર થાય ખરી?” આ પ્રશ્ન પણ કેટલાક તફથી પૂછવામાં આવે છે, એટલે તેને ખુલાસે કરી દઈએ. મૂર્ત વતુ અમૂર્ત વસ્તુ ઉપર અસર ન જ કરી શકે એવો નિયમ નથી. જ્ઞાન અમૂર્ત છે, છતાં મદિરા, વિષ આદિ મૂત વસ્તુઓથી તેના પર ઉપઘાત (માઠી અસર) થાય છે અને ઘી, દૂધ વગેરે પુષ્ટિકર પદાર્થોથી અનુગ્રહ ( સારી અસર) થાય છે. આ રીતે મૂર્ત કર્મો અમૂર્ત એવા આત્માની શક્તિ પર અસર પહોંચાડી શકે છે. પરંતુ અહીં એ સમજી લેવાની જરૂર છે કે સંસારી આત્મા એકાંતે એટલે સર્વથા અમૂર્ત નથી. તે કથંચિત્ મૂર્ત પણ છે. જેમ અગ્નિ અને લેઢાને સંબંધ થતાં લોઢું અગ્નિરૂપ થઈ જાય છે, તેમ સંસારી આત્મા અને કર્મને અનાદિ કાળથી પરસ્પર સંબંધ હોવાને કારણે તે કર્મનાં પરિણામરૂપ બની જાય છે, તેથી તે કથંચિત મૂર્ત પણ છે અને મૂર્ત વસ્તુની મૂર્ત વસ્તુ પર અસર થવામાં તે કોઈ આપત્તિ નથી, એટલે કર્મની કથંચિત્ ભૂત આત્મા પર અસર થાય છે, એમ માનવામાં જરાય વાંધો નથી.
કમને કેટલાક સામાન્ય વસ્તુ માની કર્મવાદને નિંદે છે, પણ જૈન ધર્મો પ્રરૂપેલે કર્મવાદ સામાન્ય વસ્તુ નથી, એ તે વિશ્વની અનેક રહસ્યમયી ઘટનાઓને ઉકેલ કરનારૂં મહા
Page #436
--------------------------------------------------------------------------
________________
કમબધ
૩૯૧
વિજ્ઞાન છે અને છેવટે તે પુરુષાર્થને પ્રશસ્ત પયગામ આપી જાય છે.
જૈન તત્તવજ્ઞાનમાં કર્મવાદ ઓતપ્રોત છે, એ વાત પણ તમારે લક્ષમાં રાખવાની છે. નવતર પર એક આછી નજર નાખી જુઓ, એટલે આ વસ્તુ તમારા ખ્યાલમાં બરાબર આવી જશે.
નવતત્વ અને કર્મવાદ જેમણે પ્રકરણ ગ્રંથનો અભ્યાસ કર્યો હશે, તેઓ નવતોના નામ બરાબર જાણતા હશે. નવતરવ-પ્રકરણના પ્રારંભમાં જ કહ્યું છે કે
जीवाऽजीवा पुण्णं, पावासवसंवरो य निजरणा । बंधो मुक्खो य तहा, नवतत्ता हुंति नायव्या ॥
“જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ તો જાણવા યોગ્ય છે.”
આ લોક, વિશ્વ કે દુનિયામાં જેટલી વસ્તુઓ છે, તે બધીને સમાવેશ જીવ અને અજીવમાં થઈ જાય છે, તેથી આ બે તો વિશેષ પ્રકારે જાણવા યોગ્ય છે.
જીવ એટલે ચેતનાયુક્ત દ્રવ્ય, અથાત્ આત્મા.
અજીવ એટલે ચેતનારહિત દ્રવ્ય. તે પાંચ પ્રકારના છે. ધર્મ, અધમ, આકાશ, કાલ અને પુદ્ગલ. કમ એ પુદ્ગલનું જ પરિણામ છે, એ વાત અમે પૂર્વે સમજાવી ગયા છીએ.
ફલની અપેક્ષાએ કમના બે પ્રકારે છે. એક શુભ ફળ
Page #437
--------------------------------------------------------------------------
________________
૩૯૨
આત્મતત્વવિચાર
આપનારું કર્મ અને બીજું અશુભ ફળ આપનારું કર્મ. તેમાં શુભ ફળ આપનારું કમ તે પુણ્ય અને અશુભ ફળ આપનારું કર્ભ તે પાપ. કેટલાકે કર્મના શુકલ અને કૃષ્ણ એવા બે ભેદ બતાવ્યા છે. તે કેટલાક કુશલ અને અકુશલ એવા બે પ્રકારેનું વર્ણન કર્યું છે, પણ વાત એકની એક છે. જે પુણ્ય છે તે જ શુકલ કે કુશલ કર્મ અને જે પાપ છે તે જ કૃણ કે અકુશલ કર્મ. તેમાં વાસ્તવિકતાએ કોઈ તફાવત નથી.
સારાનું ફળ સારું અને ખરાબનું ફળ ખરાબ, એમાં કોઈને શંકા છે ખરી? કેઈએ આંબો વાવ્યો હોય અને લીમડો ઉગ્યો હોય કે લીમડો વાગ્યે હોય અને આબો ઉગ્યો હોય તે કહી દેજે. એક અભણ ખેડુતને પૂછે છે એ પણ કહેશે કે ભાઈ! જેવું વાવીએ તેવું લણાય. ઘઉં વાવીએ તે ઘઉં લણીએ અને બાજરી વાવીએ તે બાજરી લણએ. તેમાં કંઈ ફેર પડે નહિ.” પરંતુ આશ્ચર્ય અને ખેદની વાત છે કે આ સીધી સાદી વાત પણ કેટલાકનાં ગળે ઉતરતી નથી. વાસ્તવમાં તેઓ પુણ્યપાપની કોઈ વિચારણા જ કરતા નથી અને ઈચ્છા મુજબનું જીવન જીવી મનુષ્યભવ પૂરો કરે છે. આવાએ કઈ ગતિએ જવાના? એ વાત તમારા દિલમાં કોતરી રાખે કે આવાઓને અંત ઘણે કરુણ હોય છે. જ્યારે તેમને એમ લાગે છે કે હવે અમારે જવું પડશે, ત્યારે તેમની હાયેયને, તેમના વલોપાતને પાર રહેતું નથી, તેમની આંખમાંથી બોર બોર જેવા આંસુ ટપકે છે અને “અમે પુણ્યનું ભાતું બાંધ્યું હત. તે સારું” એવા વિચારો આવે છે, પણ રાંડ્યા પછીનું ડહાપણ શા કામનું ?
Page #438
--------------------------------------------------------------------------
________________
ક્રમ બધ
૩૯૩
થાડા દિવસ પહેલાં ભારતના મહામાત્ય પંડિત જવાહરલાલ નહેરુએ કહ્યુ' હતું કે ‘ ધર્મની બાબતમાં મારી સમજણુ ઉંડી નથી, પણ સારાનું ફળ સારુ મળે છે અને ખૂશનુ ફળ મૂરુ' મળે છે, એ બાબતમાં મારા પાર્કા વિશ્વાસ છે. આ શબ્દો તેમણે ઘણા અનુભવ પછી ઉચ્ચાર્યાં છે. એટલે શુભાશુભ કર્મનાં શુભાશુભ ફળ સખ`ધી કાઇએ શ’કા રાખવી નહિ.
આશ્રવ એટલે કમનું આત્મા ભણી આવવું. જેમ ગરનાળા એ તળાવમાં પાણી આવવાનુ સાધન છે, તેમ આશ્રવ એ આત્મામાં ક્રમને દાખલ થવાનુ સાધન છે.
સવર એટલે આત્મા ભણી આવી રહેલાં કર્મોની અટકાયત, જેમ ગરનાળાને ખંધ કરી દેવાથી તળાવમાં નવું પાણી આવતું નથી, તેમ સંવરને ધારણ કરવાથી આત્મામાં નવીન કર્માં દાખલ થતાં નથી.
નિર્જરા એટલે કર્માનુ' ખરી જવું, છૂટા થઈ જવું. જે ક્રમાં આત્માને વળગેલા છે, આત્મામાં તાદાત્મ્યભાવ પામેલાં છે, તે કર્મી અમુક અંશે . આત્મપ્રદેશેાથી છૂટા પડે ત્યારે ક્રમની નિર્જરા થઈ કહેવાય.
બંધ એટલે કામણુ વ ાના પુદ્ગલાનું આત્મા સાથે જોડાવું, તાદાત્મ્યભાવે પરિણમવું. ક્રમ ના અધ કયા હેતુઓથી પડે તે અને તેના કેટલા પ્રકારો હોય છે વગેરે ખાખતા અમે હવે પછી વિસ્તારથી સમજાવવાના છીએ, એટલે અહી વિશેષ વિવેચન કરતા નથી.
Page #439
--------------------------------------------------------------------------
________________
આત્મતરવવિચાર
મોક્ષ એટલે કર્મના સર્વ બંધનમાંથી આત્માને છૂટકારો. મુક્તિ, સિદ્ધિ, શિવપદ, પરમપદ, પંચમગતિ, નિવણ એ તેના પર્યાય શબ્દ છે.
આ નવ તમાંથી કર્મવાદને કાઢી લે, તે બાકી શું રહે? એટલે જ અમે કહીએ છીએ કે જૈન તત્વજ્ઞાનમાં કર્મવાદ ઓતપ્રોત છે.
જૈન ધર્મને કર્મવાદ પુણ્ય-પાપને સુંદર વિવેક કરી બતાવે છે, તેથી કોઈ પણ મુમુક્ષુ પાપનો પરિહાર કરી પુણ્યને સંચય કરવાને શક્તિમાન થાય છે. જેઓ પુણ્ય અને પાપને ભેદ સમજતા નથી કે પાપને પુણ્ય માને છે, તે પાપથી શી રીતે બચવાના ? પરંતુ દુનિયાને ઢંગ એ છે કે પાપી પણ પિતાને ધર્મી તરીકે ઓળખાવે અને ધમીઓની હરોળમાં બિરાજે. અહીં અમને પ્રાચીન કાળની એક વાત યાદ આવે છે.
ધમઓની સંખ્યા કેટલી ? મગધપતિ મહારાજા શ્રેણક સભા ભરીને બેઠા છે, વિવિધ પ્રશ્નોની ચર્ચા થાય છે, ત્યાં એક પ્રશ્ન ઉઠે કે “આપણું નગરમાં ધર્મીઓ વધારે કે અધર્મીઓ વધારે ?? તેને બધાએ એક જ ઉત્તર આપ્યો કે આપણું નગ૨માં ધમીઓની સંખ્યા વધારે છે, અધમ તે કોઈ ગણ્યા ગાંઠયા જ હશે. પરંતુ અભયકુમારને આ ઉત્તરથી સંતોષ થયો નહિ. તેમણે કહ્યું
આ દુનિયામાં નિર્દય વધારે હોય અને દયાવાન ઓછા હોય, અસત્યવાદી વધારે હોય અને સત્યવાદી ઓછા હોય, ચારવૃત્તિવાળા વધારે હોય અને પ્રમાણિક ઓછા હોય, વિષયી
Page #440
--------------------------------------------------------------------------
________________
કમબંધ
૩૯૫
વધારે હોય અને બ્રહ્મચારી ઓછા હોય. આપણે પણ એજ દુનિયાનો એક ભાગ છીએ, એટલે આપણે ત્યાં ધમ કરતા અધર્મીઓનું પ્રમાણ મોટું હોવું જોઈએ. ” પરંતુ તેમની એ વાત કોઈએ મંજૂર રાખી નહિ.
મંત્રીશ્વર અભયકુમાર બુદ્ધિના નિધાન હતા અને સમયજ્ઞ હતા, એટલે સમજી ગયા કે અત્યારે વિવાદ કરો નકામે છે. આ વસ્તુ સમય આવ્યે સિદ્ધ કરી બતાવવી. પછી તેમણે રાજગૃહી નગરીની બહાર બે મોટા મહેલ તયાર કરાવ્યા. તેમાં એકને બગલાની પાંખ જે ધોળો બનાવ્યો અને બીજાને કાજળ જે કાળો બનાવ્યું, આ બે મહેલોની વચ્ચે તેમણે એક સુંદર બગીચો બનાવ્યું અને તેમાં હજારો માણસ બેસી શકે તેવી ગોઠવણ રાખી.
હવે એક દિવસ મંત્રીશ્વર અભયકુમારે તેમાં ઉજાણી રાખી અને તેમાં ભાગ લેવા માટે સંખ્યાબંધ સ્ત્રી પુરુષે હાજર થયાં. અભયકુમારે તેમને ઉદ્દેશીને કહ્યું કે “સજજને અને સન્નારી! તમારા પિકી જેઓ ધમ હોય તે ધોળા મહેલમાં જાય અને અધમ હોય તે કાળા મહેલમાં જાય. ત્યાં ઉજાણીની તમામ વ્યવસ્થા રાખવામાં આવેલી છે. ”
આ સૂચના પ્રમાણે હાજર થયેલાઓ એ બે મહેલમાં દાખલ થઈ ગયા. તેમાં બે મહેલ લોકોથી ખીચોખીચ ભરાઈ ગયો અને કાળા મહેલમાં માત્ર ગણ્યા ગાંઠયા માણસો જ દાખલ થયા. થોડી વારે અભયકુમાર તેમને પૂછવા લાગ્યા કે તમે શું ધર્મ કરો છે કે આ ધેળા મહેલમાં દાખલ થયા,
Page #441
--------------------------------------------------------------------------
________________
૩૬
આત્મતત્વવિચાર છે ?” તે વખતે કસાઈએ કહ્યું કે હું જીવને ન મારું અને તેનું માંસ ન વેચું તે માંસ ખાનારની શી વલે થાય? એટલે તેમને નિયમિત માંસ પૂરું પાડીને મારો ધર્મ બજાવું છું. વળી મારા ધંધા અંગે હું ઘણા જનાવરોનું પિષણ કરું છું. તેથી પણ ધર્મી છું એટલે આ ધોળા મહેલમાં દાખલ થયો છું.”
કલાલે(દારૂ વેચનારે) જણાવ્યું કે “હું અનેક માણસની દારૂ પીવાની તલપ બુઝાવીને ધર્મનું પાલન કરી રહ્યો છું. વળી મારે બનાવેલો દારૂ પીતાં માણસે ખૂબ છૂર્તિમાં આવી જાય છે અને આ દુનિયાનાં તમામ દુઃખ-દર્દો ભૂલી જાય છે. જાણે સ્વર્ગમાં મહાલતા હોય તે તેમને અનુભવ થાય છે, તેથી એક ધામ તરીકે હું આ ધેળા મહેલમાં દાખલ થયો છું.”
વેશ્યાએ જવાબ આપે કે “પણ અનેક માણસોનાં મનનું રંજન કરું છું તથા તેમના મનમાં પ્રકટેલી વિષયની
વાલાને બુઝાવું છું, તેથી એક ધમ તરીકે આ ધોળા મહેલમાં દાખલ થઈ છું.’
ખેડૂતે કહ્યું કે “તમારા પવિત્ર પુરુષો જે અન્ન ખાય છે, તેને નીપજાવનારો હું છું, એટલે બધા પર મારે માટે ઉપકાર છે, તેથી હું આ ધોળા મહેલમાં દાખલ થયો છું.”
વેપારીએ જણાવ્યું કે “લોકો જે જે વસ્તુઓને ખપ હેય છે, તે બધી હું પૂરી પાડું છું. જો હું મીઠુંમરચું, તેલ -ધી, અનાજ-દાલ-આટો વગેરે પૂરાં ન પાડું તે લોકોની શી વલે થાય? તેથી બધા પર મારે માટે ઉપકાર છે અને તે કારણે જ હું આ ધળા મહેલમાં દાખલ થયેલ છે.
Page #442
--------------------------------------------------------------------------
________________
ક્રમ બધ
૩૯૦
આ રીતે દરેકે પોતપાતાના ધધામાં ઉપકાર ગણાવ્યા અને પેાતાની ગણતરી એક ધી પુરુષ તરીકે કરાવી.
પછી મંત્રીશ્વર અક્ષયકુમાર કાળા મહેલમાં ગયા. ત્યાં માત્ર ચાર જ પુરુષ। બેઠેલા હતા. તે ચારે સગૃહસ્થા હતા, શ્રદ્ધાળુ હતા, વિવેકી હતા અને યથાશક્તિ ધમનું આરાધન કરનારા હતા, છતાં તેમાં દાખલ થયા હતા, તેમનાં એક-બેને તા મત્રીશ્વર આળખતા પણ હતા.
મંત્રીશ્વરે પૂછ્યું કે ‘તમે આ કાળા મહેલમાં કેમ દાખલ થયા છે? ધેાળા મહેલમાં જગા ન મળી કે શુ'? પેલાએ જવાબ આપ્યા કે ‘મંત્રીશ્વર! એવું નથી. અમે તા જાણીને જ આ મહેલમાં દાખલ થયા છીએ, કારણ કે હજી અમાશમાં ધેાળા મહેલમાં પેસવા જેટલી ચૈાન્યતા નથી. અમે અત્યાર સુધીમાં પાપપુણ્ય વિષે ઘણુ જાણ્યુ છે, તેમ છતાં પાપના પરિહાર પૂર્ણ રીતે કરી શકતા નથી અને જે છેડયું' છે, તેમાં પણ અનેક જાતના અપવાદો રાખેલા છે. આ સયાગામાં અમારાથી ધાળા મહેલમાં દાખલ શી રીતે થઈ શકાય?
અમે એટલુ' સમજીએ છીએ કે જે માણસ હિ'સા કરે નહિ, પરિગ્રહ રાખે નહિ, ક્રોધ કરે નહિ, માન સેવે નહિ, માયા આચરે નહિ, લેાભને વશ થાય નહિ અને કજિયા-કકાસમાં પડે નહિ, તેમ જ ખેાટી માન્યતા ધરાવે નહિ, તે જ સાચા અર્થમાં ધર્મી કહેવાય અને આવું ધર્મીપણું' હજી અમારામાં પ્રગટયું નથી, તેથી અમે અમારી જાતને અધર્મી માનીએ છીએ, અલખત્ત! તેમાંથી જલ્દી કેમ છૂટાય, તેના
Page #443
--------------------------------------------------------------------------
________________
૨૯૮
આત્મતત્વવિચાર
મનોરથ સેવીએ છીએ, છતાં અમે ધર્મી છીએ, એવું કહેવાની હિંમત કરતા નથી.
મંત્રીશ્વરે કહ્યું: “મહાનુભાવો ! ધન્ય છે તમને અને ધન્ય છે તમારી સમજને ! તમારી ધારણા મુજબને ધર્મ તમે આચરી શક્યા નથી, પરંતુ આચરવાને પ્રયત્ન કરી રહ્યા છો અને તેમાં થતી નાની મોટી ખલનાઓ દૂર કરી રહ્યા છે, માટે તમે જ ખરા ધમ છો. ખરેખર તમારા જેવા પુરુષથી જ આ રાજગૃહી નગરી ઉજળી છે.” - પછી તેમને ધોળા મહેલમાં લઈ ગયા અને તેમની હકીકત સમજાવતાં બધાએ પોતાનું મસ્તક નીચું નમાવ્યું. આ પ્રયાગથી બધાને ખાતરી થઈ કે પોતાના નગરમાં ધર્મીઓની સંખ્યા ઓછી છે અને અધર્મીઓની સંખ્યા વધારે છે.
કર્મબંધના કારણે. આત્મા અનાદિ કાલથી કર્મબદ્ધ છે, એ વસ્તુ વિસ્તારથી જણાવી ગયા. હવે આત્માને કમને બંધ શાથી થાય છે? તે જણાવીશું. “કારણ વિના કાર્ય હાય નહિ.” એ સિદ્ધાંત તે તમને બધાને કબૂલ છે ને? જગતના તમામ વિચારક પુરુષએ આ સિદ્ધાંત માન્ય રાખેલ છે અને ચારે તરફ જેની બોલબાલા થઈ રહી છે, એ વિજ્ઞાને પણ તેના પર મંજૂરીની મહોર મારી છે.
કમબંધ એક પ્રકારનું કાર્ય છે, એટલે તેમાં પણ કંઈક કારણ હોવું જોઈએ. આ કારણમાં જિનેશ્વર દેએ ચાર વસ્તુઓ બતાવી છેઃ (૧) મિથ્યાત્વ, (૨) અવિરતિ, (૩) કષાય
Page #444
--------------------------------------------------------------------------
________________
કમબંધ
અને (૪) યોગ. આ ચારે કારણોનું, સ્વરૂપ બરાબર સમજી લેશો તો કર્મબંધનથી બચી શકશો.
મિથ્યાત્વ શાસ્ત્રકારો કહે છે કે “આ જગતમાં શત્રુઓ ઘણા હોય છે, પણ મિથ્યાત્વ જે કોઈ શત્રુ નથી; વિષ અનેક પ્રકારનું હોય છે, પણ મિથ્યાત્વ જેવું કોઈ વિષ નથી; રાગ અનેક પ્રકારના હોય છે, પણ મિથ્યાત્વ જે કોઈ રોગ નથી; અને અંધારું અનેક પ્રકારનું હોય છે, પણ મિથ્યાત્વ જેવું કોઈ અંધારું નથી.” આ પરથી મિથ્યાત્વ એ કેવી ભયંકર વસ્તુ છે, તેને ખ્યાલ આવી શકશે.
आभिग्गहियं अणभिग्गहियं तह अभिनिवेसियं चेव संसइयमणाभोगं मिच्छत्तं पंचहा भणियं ॥
* તત્ત્વાર્થસૂત્રના આઠમા અધ્યાયમાં કહ્યું છે કે–દિવાનાવિરત્તિકમાણાના વઘતવઃ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ કર્મબંધના હેતુઓ છે.' ગુણસ્થાનના ક્રમમાં પ્રથમ મિથ્યાત્વ જાય છે, પછી અવિરતિ જાય છે, પછી પ્રમાદ જાય છે, પછી કષાય જાય છે અને છેવટે યોગ જાય છે, એટલે અહીં કર્મ બંધના પાંચ હેતુઓ આ ક્રમે જણાવેલા છે; પણ પ્રમાદ એ એક પ્રકારને અસંયમ જ છે અને તેથી તે અવિરતિ કે કષાયમાં આવી જાય છે; એજ દ્રષ્ટિએ કમપ્રકૃતિ વગેરે ગ્રંથમાં કર્મબંધના ચાર કારણે માનવામાં આવ્યાં છે. મિથ્યાત્વ અને અવિરતિ કષાયના સ્વરૂપથી જુદા નથી પડતા; તેથી એક પરંપરા કષાય અને યોગ એ બેને જ કમબંધના હેતુઓ માને છે.
આમાં નિરૂપણ શૈલિને ભેદ છે, તાત્વિક કઈ તફાવત નથી.
Page #445
--------------------------------------------------------------------------
________________
૪૦૦
આત્મત વિચાય
- મિથ્યાત્વ પાંચ પ્રકારનુ કહેલ' છેઃ માભિગહિક, અન ભિહિક અભિનિવેશિક, સાંયિક અને અનાલેોગિક, '
ખા-ખાટાની પરીક્ષા કર્યા વિના પેાતાની મતિમાં આવ્યું તે જ સાચુ‘માની લેવું, તે આભિગ્રહિક મિથ્યાત્વ. બધા ધર્મોને સારા માનવા, બધાં સ્નાને રૂડાં માનવાં, સહુને વવુ, સહુને પૂજવા, એમ વિષ અને અમૃતને સરખાં ગણવાં તે અનભિગ્રહિક મિથ્યાત્મ, સત્ય માગ જાણવા છતાં કાઇ પ્રકારના આગ્રહ બંધાઈ જવાની અસત્ય માની પ્રરૂપણા કરવી તે આભિનિવેષિક મિથ્યાત્વ, જે નિદ્ભવે થયા તે આ પ્રકારના મિથ્યાત્વવાળાહતા. પાતાનાંઅજ્ઞાનથી જિનવાણીના અથ સમજે નહિ અને તેમાં ડગમગતા રહે તે સાંયિક મિથ્યાત્વ, અને અજાણપણાને લીધે કંઇ સમજે નહિ, તે અનાભાગિક મિથ્યાત્વ. અવ્યક્ત એવા એકેન્દ્રિયથી માંડીને અસ'ની પ'ચેન્દ્રિય સુધીના જીવાને આ પ્રકારનું મિથ્યાત્વ હોય છે, મિથ્યાત્વ એ એક પ્રકારના દ્રષ્ટિવિપર્યાસ છે. તેના લીધે જીવ અધમ માં ધમ સ જ્ઞાવાળા અને ધમમાં અધમ સજ્ઞાવાળા થાય છે; અમાગ માં માગ સ’જ્ઞાવાળા અને માગ માં અમાગ સ`જ્ઞાવાળા થાય છે;
+ નિહનવ એટલે અપલાપ કરનાર. જેને જૈન ધર્મના અન્ય સિદ્ધાંતા કબૂલ હોવા છતાં અમુક સિદ્ધાંતાના અપલાપ કર્યાં, તે નિહનવ ગણાયા. સ્થાનાંગસૂત્રમાં આવા સાત નિહનવાને ઉલ્લેખ છે; જમાલી, તિષ્મગુપ્ત, અષાઢાચાય ના શિષ્ય, અમિત્ર, ગંગ, રાહગુપ્ત ( પઙલૂક ) અને ગાન્ડ્રામાહિલ, શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણે આઠમા નિર્ઝાનવ તરીકે શિવભૂતિના ઉલ્લેખ કર્યો છે કે જેણે મેટિક એટલે દિગમ્બર પંથની સ્થાપના કરી છે.
Page #446
--------------------------------------------------------------------------
________________
અજીવમાં જીવસંજ્ઞાવાળો અને જીવમાં અજીવજ્ઞાવાળો થાય છે અસાધુમાં સાધુસંજ્ઞાવાળે અને સાધુમાં અસાધુ સંજ્ઞાવાળે થાય છે, તેમાં અમુક્તમાં મુક્તસંજ્ઞાવાળો અને મુક્તમાં અમુ તસંજ્ઞાવાળે થાય છે. વળી જે દેવ, ગુરુ તથા પ લૌકિક એટલે સામાન્ય કોટિના-માત્ર વ્યાવહારિક સપાટીને જ સ્પર્શનારાં છે, તેમાં પણ અનુરાગવાળો થાય છે અને જે દેવ, ગુરુ અને પર્વો લોકોત્તર એટલે ઉત્તમ કોટિનાં-તાવિક ભૂમિકાને સ્પર્શનારાં છે, તેમના વડે શ્રેયની સાધના કરવાને બદલે પ્રેયની પેરવીમાં પડે છે, આથી તેનું કર્મબંધન ચાલુ જ રહે છે. અને ભયંકર ભવસમુદ્રને પાર કરી શકાતું નથી.
મિથ્યાત્વનું પ્રતિપક્ષી સમ્યકત્વ છે. તેથી પ્રાપ્તિ થાય તે જ મિથ્યાત્વ હેઠે, તેથી બધા મુમુક્ષુઓએ સમ્યકત્વની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહેવાનું છે. તમે “ો રસ ૩ ગોરે” આદિ પદથી તીર્થકરોની સ્તુતિ કર્યા બાદ શું કહે છે? कित्तीय-वंदिय-महिया, जे ए लोगस्स उत्तमा सिद्धा । आरुग्ग-बोदिलामं, समाहिवरमुत्तमं दितु ॥
“જેઓ લોકોત્તમ છે, સિદ્ધ છે અને મન, વચન તથા કાયાથી રતવાયેલા છે. તેઓ મને આરોગ્ય એટલે ભાવઆરોગ્ય અર્થાત્ મુક્તિનું સુખ આપો, બાધિલાભ એટલે સમ્યકત્વ આપ, અને મરણ સમયની શ્રેષ્ઠ સમાધિ આપો.”
* કીતન વડે વાચિત સ્તુતિ, વંદન વડે કાયિક સ્તુતિ અને પૂજન વડે માનસિક સ્તુતિ થાય છે, એટલે અહીં મન, વચન તથા કાયા વડે સ્તવાયેલા એમ સમજવાનું છે. ઉત્તમ શબ્દ મરણ સંબંધી સૂચન કરે છે અને વરનો અર્થ શ્રેષ્ઠ છે, એટલે અહીં મરણ સંબંધી શ્રેષ્ઠ સમાધિ સમજવાની છે,
૨૬
Page #447
--------------------------------------------------------------------------
________________
આત્મતરવહિયાર
અવિરતિ, જેમાં વિરતિ ન હોય તે અવિરતિ કહેવાય. અહીં વિરતિની મુખ્યતાએ અવિરતિ કહેવાય છે, એટલે વિરતિને અર્થ સમજી લેવો જોઈએ. વિરતિ એટલે વ્રત, નિયમ, ત્યાગ કે પ્રત્યાખ્યાન, જે આત્મા કોઈપણ પ્રકારનું વ્રત લે છે, નિયમ ધારણ કરે છે, ત્યાગ આચરે છે કે પ્રત્યાખ્યાન કરે છે, તે વિરતિમાં છે અને જેને કોઈ પણ વ્રત, નિયમ, ત્યાગ કે પ્રત્યાખ્યાન નથી, તે અવિપતિમાં છે.
અવિરતિના કારણે આત્મા પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મન દ્વારા વિષયસુખમાં તલ્લીન બને છે અને છ કાયના છાની હિંસા આચરે છે, તેથી અવિરતિને કર્મબંધનું કારણ માનવામાં આવ્યું છે. બારણાં બંધ ન કર્યા હોય તે ઘરમાં કચરે આવ્યા જ કરે, તેમ જે આત્માઓએ કઈ પણ પ્રકારને વિરતિભાવ ધારણ ન કર્યો હોય, તેને કર્મ લાગતા જ રહે, વળગતા જ રહે, એ દેખીતું છે.
અહીં એ સ્પષ્ટતા કરવી જરૂરી છે કે આત્મા પોતે કમને ગ્રહણ કરે છે, તે પણ કમ લાગ્યા, કર્મ વળગ્યા, એમ કહેવાય છે, તે એક જાતને ભાષાને વ્યવહાર છે. આપણે ગુંદર લગાડીને પિસ્ટની ટિકિટને ચાંટાડીએ છીએ, છતાં ટિકિટ ચટી એમ કહેવાય છે, તેના જે જ આ શબ્દપ્રયોગ છે. - સાધુ મહાત્માઓ તમને રોજ વ્યાખ્યાન-વાણી સંભળાવે છે અને કંઈક પણ વ્રત-નિયમ-ત્યાગ-પ્રત્યાખ્યાન કરવાનું કહે છે, તેનું રહસ્ય એ જ છે કે તમે કર્મબંધનમાંથી બચી શકે અને તમારા આ માને ઉદ્ધાર કરી શકે.
Page #448
--------------------------------------------------------------------------
________________
કમબંધ
કષાય જીવન શુદ્ધ સ્વરૂપને જે કલુષિત કરે, તે કષાય કહેવાય છે. અથવા જેનાથી કષ એટલે સંસારનો આય એટલે લાભ થાય, અર્થાત્ સંસાર વૃદ્ધિ પામે તે કષાય કહેવાય છે. આ કષાયના ચાર પ્રકારો છેઃ (૧) કેધ, (૨) માન, (૩) માયા અને (૪) લોભ. શાસ્ત્રકારોએ તેને ભયંકર અધ્યાત્મદે કહ્યા છે
कोहं च माण च तहेव मायं, लोमं चउत्थ अज्झत्थदोसा। - કૈધ એટલે ગુસ્સે, દ્વેષ કે વૈર લેવાની વૃત્તિ. માન એટલે
અભિમાન, અહંકાર કે મદ. માયા એટલે કપટ, દગે કે અન્યને છેતરવાની વૃત્તિ અને લાભ એટલે તૃષ્ણા, લાલસા, કે વધારે ને વધારે લેવાની વૃત્તિ.
આ દરેક કષાયના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજવલન એવા ચાર ચાર પ્રકારો છે, તેનું વર્ણન આગળ પર કરીશું.
આ સોળ પ્રકારના કષાયને જન્મ આપનાર નવ પ્રકારના નેકષાયો છે, એટલે તેને નિર્દેશ પણ અહીં અવશ્ય કરે જોઈએ. તે આ પ્રમાણેઃ (૧) હાસ્ય, (૨) તિ, (૩) અરતિ, (૪) ભય, (૫) શોક, (૬) જુગુપ્સા, (૭) પુરુષવેદ, (૮) સ્ત્રીવેદ અને (૯) નપુંસકવેદ. અહીં વેદ શબ્દથી કામ સંજ્ઞા sexual instinct સમજવી.
કષાય એ કર્મબંધનું પ્રબળ કારણ છે, તેથી જ શાસ્ત્રકારોએ તેનાથી દૂર રહેવાને વારંવાર ઉપદેશ આપે છે.
Page #449
--------------------------------------------------------------------------
________________
૪૪
આત્મતત્ત્વવિચાર
nnnnnn
ચાણ
ચૂલા પર પાણીની દેગ ચડાવી હાય અને પાણી ગરમ થવા લાગે ત્યારે એના પ્રદેશમાં જે રીતે સ્પંદન થાય છે, અદાલન જામે છે, ચચળતા પ્રગટે છે, તેજ પ્રમાણે ખાદ્ય અને અભ્ય'તર નિમિત્તો મળતાં આત્મપ્રદેશામાં સ્પંદન થાય છે, દાલન જામે છે, ચ'ચળતા પ્રગટે છે, તેને શાસ્ત્રીય પરિભાષામાં યાગ કહેવામાં આવે છે. આ ચેાગ ત્રણ પ્રકારના છે. (૧) મનાયેાગ, (૨) વચનચેગ અને (૩) કાયયેાગ, મનના વિવિધ વ્યાપાર એ મનેાયેાગ છે, વાણી કે વચનને લગતા વ્યાપારી એ વચનાગ છે અને શરીર કે કાયાને લગતા વ્યાપાર એ કાયચાગ છે. ક્રમના મધ થવામાં ચૈગ અતિ મહત્ત્વના ભાગ ભજવે છે, એ ભૂલવાનું' નથી. ક બંધના પ્રકાર
કર્મ બંધના કારણેા #મજ્યા પછી કર્મ બંધના પ્રકારો પશુ સમજી લેવા જોઇએ. કમ બધના ચાર પ્રકાર છે: (૧) પ્રકૃતિ ખંધ, (ર) સ્થિતિમ‘ધ, (૩) ૨સબંધ અને (૪) પ્રદેશખ ધ
પ્રકૃતિ એટલે સ્વભાવ, સ્થિતિ એટલે કાલની મર્યાદા, રસ એટલે અનુભવ અને પ્રદેશ એટલે પરમાણુએ.
જેમ કેાઈ લાડુ વાયુ કરે, કાઇ લાડુ પિત્ત કરે, કાઇ લાડુ કફ કરે, એ તેને સ્વભાવ કહેવાય, તેમ કાઈ ક્રમ જ્ઞાનને રશકે, કાઈ ક્રમ દર્શનને રશકે, કાઈ ક્રમ શક્તિને રાકે તે એના સ્વભાવ કહેવાય. કર્મ આંધતી વખતે આ સ્વભાવ નક્કી થાય છે.
Page #450
--------------------------------------------------------------------------
________________
કમબંધ
૪૦૫
~
જેમ વૃક્ષને ફળ આપવાને કાળ હોય છે, તેમ કમને પણ ફળ આપવાને કાળ હોય છે. આ કાળ ઓછામાં ઓછા અંતમુહૂર્તન અને વધારેમાં વધારે સીત્તર કોડાકોડી સાગરોપમનો હોય છે. કર્મ બાંધતી વખતે આ કાળ નિયત થાય છે.
કર્મ બાંધતી વખતે તીવ્ર અથવા મંદ જેવા પરિણામ હેય, તે રસ પડે છે અને જે રસ પડ હોય, તે પ્રમાણે તેનું અતિ તીવ્ર, તીવ્ર, મંદ, મંદતર ફળ ભેગવવું પડે છે.
આત્મા પિતાની સમીપે રહેલાં કર્મ સને યોગનાં કારણે પિતાના ભણી ખેંચે છે અને આત્મ પ્રદેશમાં ઓતપ્રેત બનાવી દે છે, તેને શાસ્ત્રીય પરિભાષામાં પ્રદેશબંધ કહેવામાં આવે છે.
અહીં એ જણાવવું જરૂરનું છે કે જે આકાશ પ્રદેશમાં આમપ્રદેશ અવગાહીને રહેલા છે, તે જ આકાશપ્રદેશમાં કર્મ ચોગ્ય પુદ્ગલધે પણ અવગાહીને રહેલા છે. આવા જ પુદ્. ગલકંધે જીવ ગ્રહણ કરી શકે છે. જે આકાશપ્રદેશને આત્માએ અવગહેલા નથી અને જે કર્મ અધે આત્મપ્રદેશથી દૂર છે તેવા કર્મપુદ્ગલ ગ્રહણ કરવાનું કે તેને કમરૂપે પરિણમાવવાનું . હેતું નથી. આત્માના પ્રદેશ સાથે અવગાઢ કર્મધે પણ સ્થિત અર્થાત્ સિથર હેય, તેને જ જીવ ગ્રહણ કરી શકે છે; અસ્થિર અથવા ચંચળ કર્મ સ્કૉને જીવ ગ્રહણ કરતો નથી. (એટલે કામણ વગણના પુદ્ગલેને )
જીવ કર્મ બંધ બે પ્રકારે કરે છે. નિકાચિત અને અનિકાચિત. કર્મ બાંધતી વખતે જીવ જે કષાયના તીવ્ર પરિણામ
Page #451
--------------------------------------------------------------------------
________________
આત્મતત્વવિચાર વાળો હોય તે તેને નિકાચિત કર્મબંધ થાય છે અને કર્મ બાંધતી વખતે જે કષાયના મંદ પરિણામવાળે હેય તે તેને અનિકાચિત કર્મબંધ થાય છે. અનિકાચિતપણે અશુભ કર્મ બાંધ્યું હોય અને પાછળથી જીવના પરિણામ બદલાઈ જાય તે વ્રત, નિયમ, તપ, ધ્યાન આદિ દ્વારા તે કર્મની રદય ભેગવ્યા વિના પણ નિર્જરા થઈ જાય છે.
અનિકાચિત કર્મબંધ પણ ત્રણ પ્રકાર હોય છે. પૃષ્ટ, બદ્ધ અને નિધત્ત. તેમાં જે કર્મબંધ અતિ શિથિલ હોય તે પૃષ્ટ, શિથિલ હેય તે બદ્ધ અને કંઈક ગાઢ હેય તે નિધત્તા કહેવાય છે. સોયના દષ્ટાંતથી આ વાત વધારે સ્પષ્ટ થશે.
સેયને એક ઢગલે પડયે હેય, એના પર હાથ મૂકીએ તે તે વીખરાઈ જાય છે. એ રીતે જે કર્મોનું બંધન અતિ શિથિલ હોય અને સામાન્ય પશ્ચાત્તાપ આદિથી તૂટી જાય તે પૃષ્ટ કર્મબંધ જાણ.
સને દેરામાં પરોવી હોય તે તેને ખરતાં, નીકળતાં છૂટી પડતાં વાર લાગે છે, એ રીતે જે કર્મનું બંધન તેડતાં કંઈક વાર લાગે અને વિશિષ્ટ આલેચનાદિથી તૂટે તે બદ્ધ કર્મબંધ જાણ.
જે સોને દોરામાં પરોવી હોય અને કાટ લાગી જવાથી તે અરસપરસ ચૂંટી ગયેલી હોય તો તેને છૂટી પાડવામાં મહેનત પડે છે, તેમ જે કર્મબંધન ગાઢ હેય અને જેને તેડવા માટે તપાદિ વિશિષ્ટ અનુષ્ઠાન કરવું પડે છે, તે નિધત્ત કર્મબંધ જાણુ.
Page #452
--------------------------------------------------------------------------
________________
કમબંધ
You
જે સોયને અગ્નિમાં મૂકી ધમવાથી તથા પછી ફૂટી કૂટીને તેનો ગઠ્ઠો કરી નાખ્યું હોય તો તે કોઈ રીતે છૂટી પડી શકતી નથી, તેમ જે કર્મબંધન અતિ ગાઢ હોય અને જેનું ફળ ભેગવ્યા વિના છૂટકો જ ન હોય, તેને નિકાચિત કર્મબંધ જાણો,
અશુભકર્મને નિકાચિવ બંધ થાય તે જીવને અનેક પ્રકારની યાતનાઓ સહન કરવી પડે છે. માટે તેમાંથી બચવું. હસતાં હસતાં બાંધેલાં કમેં ગમે તેટલું રોવા છતાં છૂટતાં નથી, એ વાત યાદ રાખવી. શ્રેણક મહારાજા જ્યારે ધર્મ પામ્યા ન હતા, ત્યારે તેમણે એક હરિણીને શિકાર કર્યો. હરિણી ગર્ભવતી હતી. રાજા શ્રેણિકનાં બાણથી એક સાથે બનેના પ્રાણ ચાલ્યા ગયા. રાજા શ્રેણિકે વિચાર્યું કે “હું કે પરાક્રમી ! કે બળવાન કે એક જ બાણે બનેને વીંધી નાખ્યાં.” આવા તીવ્ર અધ્યવસાયથી તેમને કમને નિકાચિત બંધ થયો અને નરકમાં અવશ્ય જવું પડયું.
અનિકાચિત કર્મબંધમાં શુભ અધ્યવસાય દ્વારા પાછળથી પરિવર્તન થઈ શકે છે, પણ નિકાચિત કર્મબંધમાં કંઈ પરિવર્તન થઈ શકતું નથી. તેથી જ જ્ઞાનીઓએ એ કર્મબંધન ન કરવા વારંવાર ચેતવણી આપી છે.
વિશેષ અવસરે કહેવાશે.
Page #453
--------------------------------------------------------------------------
________________
''
''
'
'
'
વ્યાખ્યાન વીસમું
ચોગબળ મહાનુભાવે !
આપણે કર્મના વિષયમાં આગળ વધીએ તે પહેલાં એટલું જાણવું જરૂરી છે કે દરેક શાસ્ત્રને પિતાની પરિભાષા હોય છે, તે બરાબર લક્ષમાં રાખવી જોઈએ, જે એ લક્ષમાં ન રહે તે વાત ગોટાળે ચડે અને અર્થનો અનર્થ થાય. કઈ એમ કહે કે “સંધવ લા.” અહીં જે ભજનને પ્રસંગ હોય તો સિંધાલુણ લાવવું જોઈએ અને રણે ચઢવાને પ્રસંગ હોય તે ઘેડો હાજર કર જોઈએ. પણ ભેજનના પ્રસંગે ઘોડો લાવવામાં આવે અને રણના પ્રસંગમાં સિંધાલુણ હાજર કરવામાં આવે છે તેથી શું અર્થ સરે?
ગત વ્યાખ્યાનમાં અમે કર્મબંધ વિશે કેટલુંક વિવેચન કર્યું અને તેમાં કર્મબંધનાં કારણે એટલે હેતુઓ જણાવ્યા. આ હેતુઓમાં ચોથો હેતુ “ગ” હતું. આ યોગ શબ્દને અર્થ તમારા લક્ષમાં બરાબર રહ્યો છે ને? શાસ્ત્રોમાં અનેક જગાએ યોગ શબ્દને પ્રસંગ આવે છે અને તેમાં એમ પણું કહેવાયું છે કે “યોગથી કર્મ બંધન તૂટે છે. પરંતુ અમે અહીં એમ કહેવા ઈચ્છીએ છીએ કે “ગથી કર્મબંધન થાય છે.” આ બે વસ્તુઓ તમને ભ્રમણામાં ન નાખે એટલા માટે જ આ પ્રશ્ન પૂછીએ છીએ.
Page #454
--------------------------------------------------------------------------
________________
ચોગબળ
તમે આ બંને વાક પર વિચાર કરો અને કંઈ સૂઝ ન પડે તે શું કહેવાના? “ શાસ્ત્રોમાં પણ પરસ્પર વિરુદ્ધ વાત કહેલી છે,” એ જ કે બીજું કંઈ? પણ તમે ખાતરીથી માનજે કે સર્વજ્ઞ વીતરાગ ભગવંતનાં શાસ્ત્રોમાં પરસ્પર વિરુદ્ધ વાતે કદી પણ હોય જ નહિ. એ તમારી સમજને દેષ છે અને તેનો ટોપલે તમે શાસ્ત્રોનાં માથે ઓઢાડે તે યોગ્ય નથી. થોડાં સ્પષ્ટીકરણથી આ વસ્તુ બરાબર સમજી શકશે.
જ્યાં એમ કહ્યું છે કે “ગથી કર્મબંધન તૂટે છે” ત્યાં યોગનો અર્થ પ્રણિધાનથી અત્યંત શુદ્ધ થયેલ એ ધર્મવ્યાપાર સમજવાનું છે. આવા ધર્મવ્યાપારથી કર્મબંધન તૂટે, એમાં આશ્ચર્ય શું? જે જે મહાપુરુષનાં કર્મબંધન તૂટયાં, તે પ્રણિધાનથી અત્યંત શુદ્ધ થયેલા ધર્મ વ્યાપાર વડે જ તૂટયાં છે.
અહી અમે એમ કહેવા ઈચ્છીએ છીએ કે “ગથી કર્મબંધન થાય છે. આ વાત પણ એટલી જ સાચી છે. પરંતુ અહીં યોગ શબ્દ પ્રણિધાનથી અત્યંત શુદ્ધ થયેલા ધર્મવ્યાપારના અર્થમાં નથી. એ આત્મપ્રદેશના આંદોલન કે સ્પંદનના અર્થ માં છે. આમપ્રદેશનાં આદેલન કે પંદનરૂપી ગવડે x मुक्खेण जोयणाओ, जोगो सव्वेवि धम्मवावारो । परिसुद्धो विन्नेओ, ठाणाइगओ विसेसेणं ॥
–શ્રી હરિભદ્રસૂરિકૃત યોગવિશિકા. પ્રણિધાનથી અાંત શુદ્ધ થયેલ એ સર્વ પણ ધર્મવ્યાપાર મેક્ષમાં જોડનારે હેવાથી યોગ જાણવો અને વિશેષથી તે સ્થાનાદિગત એવો જે ધર્મવ્યાપાર તેને યોગ જાણવો.”
Page #455
--------------------------------------------------------------------------
________________
૪૧૦
આત્મતત્વવિચાર આત્મા કામણવર્ગણાને પિતાની અંદર મેળવી દે છે અને એ રીતે કામણવર્ગણાનું આત્મા સાથે મળી જવું એ જ કમબંધ છે. એટલું યાદ રાખજો કે કામણગંણુઓ જ્યારે આત્મા સાથે મળી જાય, ત્યારે જ તે કર્મ કહેવાય છે, તે પહેલાં નહિ.
ગ એટલે પ્રવૃત્તિ અહીં તમે પ્રશ્ન કરશે કે, “આત્મપ્રદેશનાં આંદોલન સ્પંદનને અન્ય કોઈ સંજ્ઞા ન આપતાં જોગસંજ્ઞા કેમ આપી?” તેને ખુલાસો એ છે કે ગ શબ્દને એક અર્થ વ્યાપાર કે પ્રવૃત્તિ થાય છે અને આત્મપ્રદેશનું આંદોલન કે સ્પંદન એ આત્માને વ્યાપાર કે પ્રવૃત્તિ છે, તેથી તેને વેગસંજ્ઞા આપવામાં આવી છે. સામાવિક ગ્રહણ કરતી વખતે તમે
જે મને ! સામાથે સવૉં નો પરવશ્વામિ' એ શબ્દ બેલો છે. ત્યાં “Gi” એટલે મેંગને અર્થ વ્યાપાર કે પ્રવૃત્તિ જ છે.
આતમપ્રદેશમાં આંદોલન શાથી થાય છે?
આત્મપ્રદેશમાં જે આંદોલન કે સ્પંદન થાય છે, તે શાથી થતું હશે?” એ પ્રશ્ન પણ તમારું મનમાં ઉઠશે. તેને ઉત્તર એ છે કે “આત્માને સ્વભાવ સંયોગ અર્થાત્ કારણ મળતાં આંદલિત થવાનું છે. કારણ ન હોય તો તે તદ્દન સ્થિર રહે છે. દાખલા તરીકે સિદ્ધ ભગવંતના આત્મપ્રદેશ તદ્દન સ્થિર છે, કારણ કે ત્યાં આત્મપ્રદેશને આલિત કરનારું કઈ પણ કારણ વિદ્યમાન નથી.”
Page #456
--------------------------------------------------------------------------
________________
યોગબળ
(
૪૧૧.
અહીં એ સ્પષ્ટતા કરી દઈએ કે આત્માના બધા પ્રદેશો આંદલિત થાય છે, પણ તેની મધ્યમાં જે આઠ રુચક પ્રદેશો છે, તે કદી આંદલિત થતાં નથી, અર્થાત તદ્દન સ્થિર રહે છે. એનું કારણ એ પ્રકારને તેને સ્વભાવ છે.
આત્મપ્રદેશને આંદોલિત કરનારું કારણ એ પ્રકારનું હોય છેઃ એક બાહા અને બીજું અત્યંતર. તેમાં બાહ્ય કારણને શાસ્ત્રીય પરિભાષામાં અભિસંધિ કહેવામાં આવે છે, એટલે તેનાથી થતો યોગ તે “અભિસંધિજ યોગ” છે અને અત્યંતર કારણને શાસ્ત્રીય પરિભાષામાં અનભિસંધિ કહેવામાં આવે છે, એટલે તેનાથી થતો પેગ તે “અનભિસંધિજ ગ” છે.
ખાવું, પીવું, હાલવું, ચાલવું, દેડવું, ખેંચવું, વગેરે બાહ્ય કારણ છે. તેના લીધે આત્મપ્રદેશોમાં આંદોલન થાય છે, તમે દેડતા છે કે કોઈ સાથે કુસ્તી કરતા હે, ત્યારે તમારા શરીરમાં લોહીનો વેગ કેટલો વધી જાય છે ? એ અભિસંધિજ યોગ છે. તેમાં પ્રયત્નની મુખ્યતા છે.
તમે શાંત બેઠા છે કે ઊંઘતા છે, ત્યારે પણ તમારા આત્મપ્રદેશમાં આંદોલન ચાલુ હોય છે, તે વખતે કઈ તમારી નાડી તપાસે તો તેમાં ધબકારા થાય છે કે નહિ? એ અનભિસંધિજ યોગ છે. તેમાં પ્રયત્નની આવશ્યકતા નથી.
ગસ્થાનક યોગનું બળ દરેક વખતે સરખું હેતું નથી. તેમાં સગવશાત એછાવત્તાપણું થયા જ કરે છે. આ ઓછાવ
Page #457
--------------------------------------------------------------------------
________________
૪૧૨
આત્મતત્વવિચાર
રાપણું સૂચવવા માટે શાસ્ત્રમાં યોગસ્થાનક” શબ્દનો ઉપયોગ થયેલ છે, આજે કોઈ પણ મશીનનું બળ બતાવવું હોય તે હોર્સપાવરની સંજ્ઞાને ઉપયોગ થાય છે. જેમ કે આ મશીનમાં ૫૦ હે સંપાવરનું બળ છે, ૧૦૦ હેર્સપાવરનું બળ છે, વગેરે. વીજળીનું બળ બતાવવા માટે વોટની સંજ્ઞાનો ઉપયોગ થાય છે. જેમકે-અહીં વીજળીનું દબાણ ૪૦૦ લ્ટ છે, ૬૦૦ વેટ છે, વગેરે, યોગસ્થાનક એ ભેગનું બળ બતાવનારી સંજ્ઞા છે.
યોગબળનું પ્રમાણ અનેક-અસંખ્ય પ્રકારનું હાઈ વેગ સ્થાનકે પણ અસંખ્ય પ્રકારના સંભવે છે.
પ્રદેશબંધ આ પરથી એમ સમજવાનું કે દરેક સમયે આત્મામાં કોઈ પણ એક પ્રકારનું સ્થાન અવશ્ય હોય છે અને આત્મા તે ગસ્થાનક પ્રમાણે જ કાર્મ વગણા ગ્રહણ કરે છે. જે યોગસ્થાનક મંદ હોય તો આત્મા ઓછી કામણવર્ગણા ગ્રહણ કરે અને તીવ્ર, તીવ્રત, તીવ્રતમ હોય તે તે પ્રમાણે વધારે કામ વગણ ગ્રહણ કરે, કાપડનો કોઈ સં ધીમી ગતિએ ચાલતો હોય તે ઓછું કાપડ વણે અને ઝડપથી ચાલતું હોય તે વધારે કાપડ વણે, એ તમે જાણે છે.
કામણવર્ગણાઓ ગ્રહણ થતાં જ તે આમપ્રદેશે સાથે ભળી જાય છે તથા પૂર્વનાં કર્મો સાથે ચેટી જાય છે. તમે પૂછશે કે નવાં કમેં પૂર્વનાં કર્મો સાથે શા માટે ચૂંટી જાય? એટલે જણાવીએ છીએ કે નવાં કર્મનાં પરમાણુઓમાં ચીકાશ હોય છે, એટલે તે પૂર્વનાં કર્મો સાથે ચેટી જાય છે.
Page #458
--------------------------------------------------------------------------
________________
યોગબળ
૪૧૫
આ ક્રિયામાં કામણવગણના પરમાણુઓનો સમૂહ આત્મ પ્રદેશ સાથે મિશ્ર થાય છે, એટલે તેને પ્રદેશબંધ કહેવામાં આવે છે.
પ્રકૃતિબંધ પણ યોગબળથી જ પડે છે.
આ પ્રકારનાં કર્મબંધનમાંથી પ્રદેશબંધની વાત થઈ. બાકી રહ્યા ત્રણ કર્મ બંધ : પ્રકૃતિબંધ, સ્થિતિબંધ અને રસબંધ તેમાં પ્રકૃતિબંધ પણ યોગબળથી જ પડે છે.
એક સાથે બે બધે શી રીતે પડતા હશે?' એવો પ્રશ્ન કદાચ તમારા મનમાં ઉઠશે, પણ એકી સાથે અનેક ક્રિયાઓ થઈ શકે છે. એન્જિનમાં કોલસા પૂરાતા હોય છે, પણ ઉકળી રહ્યું હોય છે, તેની વરાળ થતી હોય છે, તેને ધક્કો લાગતાં દંડ ઊ નીચો થતો હોય છે અને પિડું ચાલતું હોય છે; વગેરે વગેરે અહીં પણ તેમ જ સમજવું.
જે સમયે કામ વગણા આમપ્રદેશે સાથે મિશ્રિત થાય છે. મળી જાય છે, તે જ સમયે ચગસ્થાનકનાં બળ મુજબ તેના ભાગલા પડી જાય છે અને તે દરેક ભાગલાના સ્વભાવનેકાર્યોને નિયમ થઈ જ, તેનું જ નામ પ્રકૃતિબંધ.
જે કર્મના ભાગલા ન થતા હોય અને તેને જુદે જુદે સ્વભાવ નક્કી ન થતું હોય તો કર્મ એક પ્રકારનું જ રહે અને તેનું પરિણામ ગણું એક પ્રકારનું જ આવે. પણ આપણે જાણીએ છીએ કે કમનું પરિણામ વિચિત્ર હોય છે, એટલે કર્મ ને સ્વભાવ એક સરખે નહિ પણ વિવિધતાવાળો છે. અને તે પ્રદેશબંધ પડતી વખતે જ નિર્માણ થાય છે.
Page #459
--------------------------------------------------------------------------
________________
૪૧૪
આત્મતત્વવિચાર
અહીં એટલું યાદ રાખવું કે કામણ વગણના ભાગલા પડે છે, ત્યારે તે પોતે પિતાના જથ્થામાં ચેટિી જાય છે, એક મોટી વખારમાં અનેક જાતને માલ આવે છે, પણ તે બધો પિોતપોતાની જાતમાં ગોઠવાઈ જાય છે, તેના જેવી જ આ ક્રિયા છે.
કર્મની મૂળ પ્રકૃતિ કમને હવભાવ આઠ પ્રકારને છે, એટલે કમની મૂળ પ્રકૃતિ આઠ માનવામાં આવી છે. (૧) જ્ઞાનાવરણય, (૨) દર્શનાવરણીય, (૩) વેદનીય, (૪) મોહનીય, (૫) આયુષ્ય, (૬) નામ, (૭) ગોત્ર અને (૮) અંતરાય.
અહીં એક મહાનુભાવ પ્રશ્ન કરે છે કે “કમની પ્રકૃતિને મૂળ વિશેષણ લગાડવાનું કારણ શું?” તેને ઉત્તર એ છે કે “દરેક કમની ઉત્તરપ્રકૃતિઓ પણ છે, તેનાથી ભિન્નતા દર્શાવવા માટે અહીં મૂળ એવું વિશેષણ લગાડેલું છે.' - તમે “અષ્ટકમ' એ શબ્દપ્રયોગ તે ઘણી વાર સાંભળ્યું હશે. ચિત્યવંદને, સ્તવને, સજઝા વગેરેમાં તે અનેક વખત આવે છે. ત્યાં અષ્ટકમથી આ મૂળ આઠ પ્રકૃતિઓ સમજવાની છે. આયુષ્ય પ્રકૃતિને બંધ કયારે અને કેમ પડે?
કર્મની આઠ પ્રકૃતિઓમાં આયુષ્ય પ્રકૃતિને બંધ એક જ વાર પડે અને બાકીની સાત પ્રકૃતિએને બંધ સમયે
Page #460
--------------------------------------------------------------------------
________________
ચાગબળ
કોપ
સમયે પડતા રહે. કાઈ પણ સ`સારી આત્મા એવા ન હાય કે જે પેાતાના ભવ દરમિયાન આયુષ્યક્રમ અધ્યા વિનાના રહે.
આયુષ્યક્રમ હોય ત્યાં સુધી જીવાય. એ ક્રમ પૂરુ′ થયું કે દેહને છેડવા પડે અને નવા દેહ ધારણ કરવા પડે. તમે મુંબઇથી સુરતની ટીકીટ કઢાવી હોય તા મુંખઇથી સુરત સુધીની મુસાફી જ કરી શકે, સુરત સ્ટેશને તમારે નીચે ઉતરવું જ પડે. આ સ્થિતિને તેના જેવી જ સમજો.
ગયા જન્મમાં તમે જે આયુષ્ય ક્રમ માંધીને આવ્યા, તે આ જન્મમાં ભેગવવાનું અને વમાન જન્મમાં જે આયુષ્ય. ક્રમ અંધશે। તે આવતા જન્મમાં ભાગવવાનું, જ્યાં સુધી તમારું' આયુષ્ય હાય, ત્યાં સુધી તમે જીંદગી ભાગવી શકે અને તેના સદુપયાગ કરે। તે આત્માનું ભલું કરી શકા. જો એ જીંદગી ગમે તેમ વેડફી નાખા તા ભારે કમ ખંધન થવાનું અને તેનાં ફળ ભોગવવા માટે વિવિધ ચેાનિએમાં પરીભ્રમણ કરવાનું. ત્યાં કેવાં કેવાં દુઃખે ભાગવવાં પડે છે, તે તમે સારી રીતે જાણેા છે.
આ જન્મમાં કેવું આયુષ્ય બાંધવું, તે તમારા હાથની વાત છે. જો દાન, શીલ, તપ, ભાવ વગેરેનું આરાધન કરશેશ, તા મનુષ્ય કે દેવનું આયુષ્ય ખાંધી શકશે। અને આરંભ-સમારંભ પરિગ્રહ ભાગવિલાસ કે દુરાચારમાં પડશા તા તિય ચ અને નરકનું. આયુષ્ય બાંધશે.
Page #461
--------------------------------------------------------------------------
________________
૪૧૫
આત્મતત્વવિચાર
તમે માને છે કે જેમ જેમ દિવસે જાય છે, તેમ તેમ તમારી ઉંમર વધે છે અને આયુષ્ય મોટું થાય છે, પણ એ એક જાતને ભ્રમ છે. એક દિવસૈ એટલે આયુષ્ય એટલું ઘટયું. પરંતુ આ જગતમાં કેટલેક ભાષાપ્રયાગ અવળે થાય છે. - આંખમાં કંઈ રેગ થયો હોય ને તે લાલઘુમ બની જાય ત્યારે આપણે કહીએ છીએ કે “ આવી, પરંતુ ખરી રીતે તે એ જવા બેઠી છે. કોઈને પેટને દુખ થતું હોય ત્યારે જુનવાણી વિચાર પ્રમાણે લોઢાને એક સળિયે ધગધગતે ગરમ કરી તેને ડામ દેવામાં આવે છે, એને કહેવાય છે “ટાઢ દીધો.” એક માણસને બે પત્ની હેય તે એકબીજાને શક્ય માને અને બીજાની ભયંકર ઈર્ષા કરે, પણ કહેવાય ત્યારે બહેન, આ દેશમાં ગોલા નામની એક જાતિ છે, તે દળવા, ખાંડવા, ભરડવા વગેરે મહેનતમજૂરીનું કામ કરે છે, પણ કહેવાય છે રાણા. આ રીતે મારી ઉંમર વધી એમ તમે કહે છે, તે પણ એક જાતને અવળે ભાષાપ્રયોગ છે. ખરી રીતે તમારી ઉંમર વધતી નથી, પણ ઘટે છે.
એક વિદ્વાનને કોઈએ પૂછ્યું કે “કેમ ભાઈ કુશલ છે ?” એ વિદ્વાને જવાબ આપે કે “જ્યાં પ્રતિદિન આયુષ્ય ઓછું થતું હોય, ત્યાં કુશલતા કેવી ?” પણ તમને એવી કઈ ફિકર ચિંતા નથી, એટલે પિતાને કુશલ માને છે અને આયુષ્ય ઝપાટાબંધ ચાલ્યું જાય છે.
Page #462
--------------------------------------------------------------------------
________________
ચાશઞળ
મહાપુરુષ કહે છે :
उत्थायोत्थाय बोधव्यं किमद्य सुकृतं कृतम् । आयुषः खण्डमादाय, रविरस्तमयं गतः ॥
૧૭
www
"
ઉડી ઉઠીને વિચાર કરી કે આયુષ્યના એક ટુકડા લઈને સુ તા અસ્તાચલ સમીપે ગયા, તે દરમિયાન મ શું સુકૃત કર્યું ?'
પણ તમે પ્રમાદ કે મૂઢતાની ઘેરી નિદ્રામાં પડથા છે, એટલે ઉઠતા નથી, જાગતા નથી. અને કદાચ જાગતા હશે. તા આવા વિચાર કરતા નથી.
આયુષ્યક્રમ જીવનમાં એક વાર બંધાય, ત્યારે જેવી ભાવના, મનેાવૃત્તિ કે ક્રિયા ડાય તે પ્રમાણે બધાય, જે ભાવના, મનવૃત્તિ કે ક્રિયા શુભ હોય તા આયુષ્ય સદ્ગતિનું બધાય અને અશુભ હોય તે દુગ་તિનું બંધાય. માટે મનુષ્ય સદા શુભ ભાવના, શુભ મનાવૃત્તિ રાખવી જોઈએ અને જ્ઞાનીઓએ ખતાવેલી સત ક્રિયામાં મશગુલ રહેવું જોઇએ. જેણે આખું જીવન પાપમય પ્રવૃત્તિઓમાં ગાળ્યું હોય, ખરામ કામા કર્યાં. હાય, હલકી ભાવના રાખી હાય તે આયુષ્યકમ બાંધતી વખતે ક્રુગતિનું આયુષ્ય બાંધે.
જો કે આમાં પણ અપવાદ છે. કેટલાક મનુષ્યેા આખી જીઢંગી સારુ જીવન ગાળે અને જ્યારે આયુષ્યકમના બધ પડવાના વખત આવે, ત્યારે જ તેમની ભાવના કે મતિમાં ખગાડા થાય. આથી તે દુગČતિનું આયુષ્ય બંધે. તે જ રીતે કેટલાક માથુસાએ આખુ જીવન ખરાબ ગાળ્યું હોય
૨૭
Page #463
--------------------------------------------------------------------------
________________
૪૧૮
આત્મતથવિચાર
પણ જ્યારે આયુષ્યને બંધ પડવાનો હોય, ત્યારે તેમની મતિ સુધરી જાય અને તેઓ સદ્ગતિનું આયુષ્ય બાંધે. પરંતુ આવા દાખલાઓ કવચિત જ બને, તેથી તેને અપવાદરૂપ સમજવા. રાજમાર્ગ તે ઉપર જણાવ્યા તે છે.
આપણને આપણી જન્મ તારીખની ખબર છે, પણ મરણ તારીખની ખબર નથી. આને અર્થ તે એ થયો કે આપણે બધે વખત સાવચેત રહેવું જોઈએ અને સારા કાર્યો કરવા જોઈએ.
સંખ્યાત વર્ષની ઉંમરવાળા મનુષ્ય અને તિય તેની જીંદગીના ત્રીજા ભાગમાં આયુષ્ય બાંધે. દાખલા તરીકે કોઈની ઉમર ૬૦ વર્ષની હોય તે ૪૦ વર્ષ સુધી ન બધે, પણ ૪૦ વર્ષ પૂરાં થાય તે જ સમયે બાંધે. આ વખતે તેની ઉંમરને ત્રીજો ભાગ બાકી હોય છે. જે એ વખતે આયુષ્ય ન બાંધે તે કેટલા વર્ષ બાકી રહ્યા તેના ત્રીજા ભાગે મધે, અર્થાત ૧૩ વર્ષ અને ૪ મહિના જાય ત્યારે બધે. ત્યારે ન બાંધે તે બાકી રહેલા ૬ વર્ષ અને ૮ મહિનાના ત્રીજા ભાગે બાંધે. એમ આયુષ્યનો ત્રીજો ભાગ કરતાં જવાનું, જે એ કોઈ સમય દરમિયાન આયુષ્યકમ ન બંધાય તે છેવટે મરણ સમયે અંતર્મુહૂર્તમાં પણ બાંધે. પરંતુ બાંધ્યા સિવાય રહે નહિ.
જ્ઞાનીઓ કહે છે કે આયુષ્યને બંધ મોટા ભાગે પર્વ તિથિને દિવસે પડે છે, એટલે તે દિવસે ધર્મારાધન વિશેષ પ્રમાણમાં કરવું જોઈએ. આપણે ત્યાં પર્વતિથિને દિવસે
Page #464
--------------------------------------------------------------------------
________________
પગબળ
૪૧૦
પૌષધ કરવાનો રિવાજ છે અને તે ન બની શકે તો યથાશક્તિ તપશ્ચર્યા તથા ધર્મધ્યાન કરવાનું વિધાન છે. છેવટે અભયનો ત્યાગ, લીલોતરીને ત્યાગ, રાત્રિભોજનનો ત્યાગ તે અવશ્ય કરવો ઘટે છે.
પર્વે અનાદિ કાલથી ચાલ્યા આવ્યા છે. એ દિવસે ઉલાસ વધે છે અને ભાવના જાગે છે, તેથી ગુરુકમ આત્મા લઘુકમી બની જાય છે. આ રીતે કાલ પણ કયારેક કારણ બને છે. | તીર્થક્ષેત્રમાં પણ પવિત્ર વાતાવરણને કારણે ધર્મ કરવાની ભાવના વિશેષ જાગૃત થાય છે. સામાન્ય રીતે કંજુસ ગણાતાં માણસે પણ ત્યાં જતાં ઉદાર બનતાં અને પિસા ખરચતાં જોવામાં આવે છે. એટલે વારંવાર તીર્થક્ષેત્રમાં જવું અને યથાશક્તિ ધર્મારાધન કરવું. આ રીતે એ ક્ષેત્ર પણ ભાલાસનું કાણું બને છે.
આનો અર્થ કોઈ એમ ન સમજશે કે ધર્મ તે પર્વ દિવસે કે તીર્થક્ષેત્રમાં જઈએ ત્યારે કરવા યોગ્ય છે. એ તે દરરોજ કરવા યોગ્ય છે. હર ઘડી ને હર પળે આચરવા ચોગ્ય છે. જેઓ દરરોજ ધર્મ કરતા હોય તેમણે પર્વતિથિના દિવસે વધારે ધર્મ કરવાને, તીર્થક્ષેત્રમાં જાય ત્યારે વધારે ધર્મ આચરવાનો. એ વખતે ઉલ્લાસનું પ્રમાણ વધારવાનું.
ભાવના કે ઉલાસ વિનાની ક્રિયા ધર્મનું ફળ ધીમે ધીમે આપે છે અને ફળ પ્રમાણમાં વ૯૫ હોય છે, ત્યાર
Page #465
--------------------------------------------------------------------------
________________
४२०
આત્મતરવવિચાર
ભાવના કે ઉલાસપૂર્વક કરવામાં આવેલી ધર્મક્રિયા પિતાનું ફળ ખૂબ આપે છે.
ધીમી આંચ પ્રસંગ આવ્યે તીવ્ર કે ઉગ્ર બની શકે છે, પણ જ્યાં આંચ જ ન હોય ત્યાં તીવ્ર કે ઉગ્ર બનવાને પ્રસંગ કયાંથી આવે ? માટે રોજ યથાશક્તિ ધર્મ કરતા રહે, તે એવે સમય પણ આવે કે જયારે ભાલાસ ખૂબ વધી જાય અને ભવનાં પાપ ખપી જાય અને આપણું કાર્ય થઈ જાય. માત્ર ભોગવિલાસ રહેવાથી તે તમારી સ્થિતિ સાર્થવાહના પુત્રે જેવી થઈ પડશે. ભોગવિલાસની ભયંકરતા અંગે સાર્થવાહના
પુની કથા ચંપાનગરીમાં માર્કદી નામે એક સાર્થવાહ રહેતા હતા. તેની પાસે પુષ્કળ ધન હતું અને લોકોમાં તે ઘણે પ્રતિષ્ઠિત હતું. તેને બે પુત્રો હતા, તેમાં એકનું નામ જિનપાલિત અને બીજાનું નામ જિનરક્ષિત. આ બંને પુત્ર વિદ્યા, સાહસ અને પરાક્રમથી શોભતા હતા, તેમણે અગિયાર વાર દરિયે બેડ હતું અને ઘણું ધન પેદા કર્યું, તે પણ તેઓ બારમી વાર દરિયો ખેડવા તૈયાર થયા. મનુષ્યના લાભને થોભ કયાં છે? - તેમણે માતા-પિતા પાસે રજા માગી. માતા-પિતાએ કહ્યું: “પુત્રે ! આપણી પાસે પુષ્કળ ધન છે. સાત પેઢી સુધી ખૂટે તેમ નથી, માટે ખાઓ, પીઓ અને આનંદ કરો. હવે દરિયાની સાહસભરી સફર કરવાની શી જરૂર
Page #466
--------------------------------------------------------------------------
________________
યોગબળ
૪૨૧
6
अति सर्वत्र वर्जयेत् '
.... '
છે? વળી અનુભવીઓનું વચન છે કે એટલે આ ખામી યાત્રાથી પશુ પુત્ર એમના વિચારમાં મક્કમ હતા, એટલે છેવટે માતા-પિતાએ રા આપી અને તે વહાણમાં વિવિધ કરિયાણાં ભરી સાગ
રની સફર કરવા લાગ્યા.
ઘેાડા દિવસ બધુ ઠીક ચાલ્યું અને તેમના સમય આનંદવિનાદમાં પસાર થયા, પણ ત્યારબાદ પવનનું પ્રચર્ડ તાફાન થયું, વહાણે। આમ તેમ ઉછળવા લાગ્યાં અને તેનાં પાટિયાં જોતજોતામાં તૂટી ગયાં. બધા માણસા દરિયામાં પડ્યા અને વહાણામાં લાખા રૂપિયાના માલ ભર્યાં હતા, તે ડૂબી ગયા. પણ સારાં નશીબે સાથ વાહના પુત્રાના હાથમાં એક માટું પાટિયુ આવી ગયું. તેઓ એને વળગી પડયા અને તેના આધારે તરતાં તરતાં એક બેટ પાસે જઈ પહોંચ્યા.
એ એટ અજાણ્યા હતા અને અજાણ્યા એટમાં ઉતરવું એ એક સાહસ ગણાય, પણ અન્ય કાઈ ઉપાય ન હતા, એટલે ખીજુ શુ કરે ? અને ભાઈએ એ બેટમાં ઉતર્યાં. ત્યાં વના વીણી લાવીને લેાજન કર્યુ” અને નાળિયેરનાં પાણીથી પેાતાની તૃષા છીપાવી. પછી આરામ લેવા માટે તે પત્થરની એક માટી શીલા પર બેઠા.
આ વખતે ચ'પાનગરી, માતાપિતા, તેમણે કહેલા શબ્દો, પેાતાના આગ્રહ, આશાભર્યુ” પ્રયાણુ, એ બધું યાદ આવ્યું અને હવે શું કરવું ?? તેના વિચાર કરવા લાગ્યા. એવામાં એક અદ્ભુત રમણી તેમની સામે આવીને ઊભી રહી. તેના
6
Page #467
--------------------------------------------------------------------------
________________
આત્મતત્વવિચાર હાથમાં ખુલ્લી તલવાર હતી અને મુખ ઉપર એક જાતને આવેશ હતો. તેણે આંખનાં ભવાં ઊંચાં કરતાં કહ્યું. “અરે મુસાફરો! તમે કયાં આવ્યા છે, તેનું કંઈ ભાન છે? આ રત્નદીપ નામને બેટ છે અને હું તેની અધિષ્ઠાયિકા - દેવી છું. મારી રજા વિના તમે આ બેટ પર કેમ ઉતર્યા?”
સાર્થવાહના પુત્ર શૂરવીર હતા અને કેઈથી ગાંજ્યા જાય તેમ ન હતા, છતાં સમય ઓળખીને તેમણે કહ્યું: “દેવી ! અમે અહીં આવ્યા નથી, પણ સંગો અમને અહી ઘસડી લાવ્યા છે. એમાં કાંઈ અપરાધ થયે હોય તે માફ કરશે.”
રયણાદેવીએ કહ્યું: “તમારે અપરાધ માટે છે અને પ્રાણદંડને પાત્ર છે, પણ એક શરતે તમને માફી આપું કે તમે મારી સાથે મારા મહેલમાં ચાલે અને મારી સાથે કામક્રીડા કરીને મને આનંદ આપો.”
માગણી વિચિત્ર હતી, છતાં તેને આધીન થયા વિના છૂટકો ન હતા, એટલે બને ભાઈએ ચૂપચાપ તેની સાથે ચાલ્યા અને રત્નજડિત મહેલમાં પહોંચ્યા. ત્યાં ભેગવિલાસની અનુપમ સામગ્રી તેમને સ્વાધીન કરવામાં આવી.
બંને ભાઈઓ ભેગવિલાસમાં મસ્ત બન્યા અને નિરંતર આમોદપ્રમોદ કરવા લાગ્યા. એમ કરતાં તેઓ સ્વજન, સંબંધી, ઘરબાર બધું ભૂલી ગયા. માણસનું મન જ્યારે એક વસ્તુમાં ઓતપ્રોત બને છે, ત્યારે તેને બીજી વસ્તુનું ભાન રહેતું નથી.
કેટલેક કાલ આ રીતે વ્યતીત થયા પછી એક દિવસ રયાદેવીએ કહ્યું કે “શકેન્દ્રની આજ્ઞાથી લવસમુદ્રના અધિ.
Page #468
--------------------------------------------------------------------------
________________
ચાગમળ
૪૨૩
પતિ સુસ્થિતદેવે મને હુકમ કર્યો છે કે ‘તારે આ લવણુસમુદ્રમાં જે કંઇ કચરા હોય તે સાફ કરવા અને આવી ક્રિયા કુલ એકવીશ વાર કરવી.' તેમ કરવાને હું અધાયેલી છુ', એટલે મારે ગયા વિના ચાલે તેમ નથી.
પરંતુ હું પાછી આવું ત્યાં સુધી તમે આ મહેલમાં સુખપૂર્વક રહેજો અને આન-પ્રમાદ કરો. કઢી કંટાળા આવે તે આસપાસના સુંદર વનખડામાં ટહેલીને દિલ બહેલાવજો. પણ એક વાત યાદ રાખજો કે દક્ષિણ તરફના વનખંડમાં તમારે જવું નહિ, કારણ કે ત્યાં એક વિષ સર્પ રહે છે, એટલે તમારા જીવ જોખમમાં આવી પડશે.’ આ રીતે બે-ત્રણ વાર શિખામણ આપીને રયણાદેવી પેાતાનાં કામે ચાલી ગઈ.
દેવીના ગયા પછી અન્ને ભાઇઓને ચેન પડયું નહિ, એટલે તેઓ ઉત્તર, પૂર્વ અને પશ્ચિમના વનખડામાં ગયા અને વિવિધ પ્રકારની ક્રીડા કરવા લાગ્યા, પણ તેમનુ ચિત્ત પ્રસન્ન થયું નહિ. આખરે તેએ વિચાર કરવા લાગ્યા કે ' કહા ન કહો, પણ દેવીએ આપણને દક્ષિણ વનખંડમાં જવાની મનાઈ ફરમાવી છે, તેમાં કંઇક રહસ્ય છૂપાયેલું છે, માટે તે આપણે શેાધી કાઢવું. ’
પછી તે
દક્ષિણ દિશામાં આવેલા વનખંડમાં દાખલ થયા અને ખૂબ સાવધાનીથી ચાલવા લાગ્યા. આ રીતે તેમણે કેટલુક 'તર વટાવ્યું, ત્યાં નાકને ફાડી નાખે એવી દુર્ગધ આવવા લાગી. આ વનખંડમાં
6
આવી દુર્ગંધ
Page #469
--------------------------------------------------------------------------
________________
૪૨૪
આત્મતત્ત્વવિચાર
શાની ?' એ વિચારે તેમનુ કુતુહલ વધ્યું અને તે મક્કમ પગલે આગળ વધ્યા. ત્યાં લેાખંડની એક શૂળી જોઈ અને તેના પર પાવાયેલા એક માણસ જોયા.
તેની નજીકના કૂવામાંથી અસહ્ય દુગ'ધ આવતી હતી. સાથ વાહના પુત્રાએ એ કૂવામાં ટાકિયું કર્યું, તે 'દર મનુષ્ચાનાં શખ એક પર એક ખડકાયેલાં હતાં અને તે બધાં કૈાહાઈ રહ્યાં હતાં. તેમને એ સમજતાં વાર ન લાગી કે પ્રથમ આ બધાને શૂળીએ પરાવેલા છે. અને તેમના પ્રાણ ગયા પછી તેમને કૂવામાં ફેકી દેવામાં આવ્યા છે.
શૂળી પર પરાવાયેલેા માણસ હજી જીવતા લાગતા હતા, એટલે અને ભાઈઓ તેની નજીકમાં ગયા અને તેને પૂછવા લાગ્યા કે ‘ ભાઇ ! તમે કાણું છે ? અહી કેમ આવ્યા ? અને તમારી આ દુર્દશા કોણે કરી ? ’ ઉત્તરમાં પેલા માણસે કહ્યું : “ હું કાકી નગરીમાં રહેનારા ઘેાડાના વેપારી છું. એક વાર અનેક જાતના ઘેાડા તથા ભાંડ–ઉપકરણ લઈને લવણુસમુદ્રની યાત્રાએ નીકળ્યે, ત્યાં તફાન થતાં વહાણુ ભાંગ્યું અને પાટિયાના આધારે આ બેટ પર આવી ચડયા, ત્યાં રયણાદેવીના આમ'ત્રણથી તેની સાથે રહીને ભાગ ભાગવા લાગ્યા, એક વાર અન્યત નજીવા કારણસર તે કોપાયમાન થઈ અને મારી આ દુર્દશા કરી. તમારી પણ આવી દુર્દશા ન થાય તે જોશે.
'
આ હકીકત સાંભળી બન્ને ભાઈએ ભય પામ્યા. રય
ાદેવી આટલી ક્રૂર-ઘાતકી-નિષ્ઠુર હશે તેની કલ્પના તેમને
Page #470
--------------------------------------------------------------------------
________________
યોગબળ
www
w
આવી ન હતી. તેમણે પેલા પુરુષને પૂછ્યું : “રયણાદેવીના પંજામાંથી છૂટવાનો કોઈ ઉપાય ખરો ?” ત્યારે પેલા પુરુષે કહ્યું કે “પૂર્વદિશાના વનખંડમાં યક્ષનું એક મંદિર છે, તેમાં સેલક નામને એક યક્ષ રહે છે. તે ચતુર્દશી, અષ્ટમી, અમાવાસ્યા અને પૂર્ણિમાના દિવસે પ્રકટ થઈને બોલે છે કે, કોનું રક્ષણ કરું? કોને તારું?” ત્યારે તમે કહેજે કે
અમારું રક્ષણ કરો, અમને તારો,” હે દેવાનુપ્રિયે! તમે બને ત્યાં જાઓ અને તેની વિવિધ પ્રકારનાં પુષ્પોથી બહુમાનપૂર્વક પૂજા કરે. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી.
બંને ભાઈઓ પૂર્વ દિશાના વનખંડમાં ગયા, ત્યાં એક મનહર વાવમાં સ્નાન કર્યું, નજીકનાં સરોવરમાંથી કમળનાં પુષ્પો ચૂંટ્યાં અને યક્ષમૂર્તિને ભાવપૂર્વક પ્રણામ કરીને તેની કમલપુપ દ્વારા પૂજા કરી, પછી તેની પર્યું પાસના કરતા સામે બેઠા. અનુક્રમે સેલક યક્ષ પ્રકટ થયા અને બોલ્યો કે કોનું રક્ષણ કરું! કોને તારું!” ત્યારે બંને ભાઈઓને કહ્યું કે “અમારું રક્ષણ કરે, અમને તારો.”
સેલક યક્ષે કહ્યું: “હે દેવાનુપ્રિયે ! તમને બચાવવાને માટે હું તૈયાર છું. પણ મારી એક વાત સાંભળી લે. હું અશ્વનું રૂપ ધારણ કરી તમને મારી પીઠ પર બેસાડીશ અને લવણસમુદ્ર ઓળંગી તમારે ક્યાં જવું છે, ત્યાં પહોંચાડી દઈશ. પરંતુ એ રીતે જ્યાં હું લવણસમુદ્રની મધ્યમાં આવીશ, ત્યાં તમારી પુંઠ પકડતી પણાદેવી આવી પહોંચશે અને પ્રતિકૂળ તથા અનુકૂળ એમ બંને પ્રકારના ઉપસર્ગો કરી
Page #471
--------------------------------------------------------------------------
________________
४२६
આત્મતત્વવિચારે mmm તમને ચલાયમાન કરવાને પ્રયત્ન કરશે. તે વખતે તમે ચલિત થયા અને તેના પ્રત્યે આકર્ષાયા તે તે જ ક્ષણે તમને મારી પીઠ પરથી ફેંકી દઈશ. માટે વિચાર કરીને જવાબ આપો.'
સાર્થવાહના બન્ને પુત્ર કોઈ પણ રીતે રયણાદેવીને પંજામાંથી છૂટવા માંગતા હતા, એટલે તેમણે આ શરત કબૂલ કરી. યક્ષે અશ્વનું રૂપ ધારણ કર્યું અને તેમને પીઠ પર બેસાડીને લવણસમુદ્ર ઓળંગવા લાગે.
રયણાદેવીને જાણ થઈ કે સાર્થવાહના બન્ને પુત્ર રત્ન દ્વીપ છોડીને પિતાનાં મૂળ વતન તરફ જઈ રહ્યા છે, એટલે તે અત્યંત કોપાયમાન થઈ અને હાથમાં તરવાર તથા ઢાલ લઈને તેમને પીછો કરવા લાગી. એમ કરતાં લવણસમુદ્રની મધ્યમાં તેમની પાસે આવી પહોંચી અને કહેવા લાગી કે
અરે માકંદીપુત્ર! તમે આ શું કર્યું? મારી આજ્ઞા વિના તમે રત્નદ્વીપ શા માટે છોડ્યો ? હજી ભલા થઈને મારી સાથે પાછા ફરે, નહિ તે તમારા રાઈ રાઈ જેવડા ટુકડા કરી નાખીશ.”
પરંતુ સાર્થવાહના પુત્રએ તેની સામે ન જોયું, સેલક યક્ષ આગળ ને આગળ જવા લાગ્યા. આ રીતે પ્રતિકૂળ ઉપસર્ગ નિષ્ફળ જતાં રણદેવીએ અનુકુળ ઉપસર્ગ કરવાને નિર્ણય કર્યો અને તે કહેવા લાગી કે “તમે મારી સાથે અનેક વાર હાસ્ય, વિનેદ અને કુતૂહલથી ભરેલી કામક્રીડા કરી છે તથા વન-ઉપવનમાં સાથે ફર્યા છે શું એ બધું
Page #472
--------------------------------------------------------------------------
________________
ચોગબળ
છેક જ ભૂલી ગયા? આ રીતે નિષ્ફરતા ધારણ કરીને મારો ત્યાગ શા માટે કરો છો ? કયાં ગઈ તમારી સજજનતા ? અને કયાં ગયા તમારે ને !
આ વચનેથી જિનરક્ષિત કંઈક ઢીલું પડશે, એટલે રયણાદેવીએ તેને ઉદ્દેશીને કહ્યું કે, “હું જિન પાલિતને અપ્રિય હતી અને મને પણ તે અપ્રિય હતે. પણ હે જિનશક્ષિત! તું તે મને અત્યંત પ્રિય હતું અને હું પણ તને અત્યંત પ્રિય હતી. તું મારાં વચનોની ઉપેક્ષા કેમ કરે છે? તું મને એકલી અનાથ મૂકીને કેમ ચાલ્યા જાય છે? તારા વિના હું એક ક્ષણ પણ રહી શકીશ નહિ, માટે ભલે થા અને પાછા ફર. જે મારો કંઈ અપરાધ થયો હોય તેની હું વારેવાર માફી માગું છું. એ હદયવલલભ ! તું એક વાર મારી સામે પ્રેમપૂર્ણ દષ્ટિપાત કર; જેથી તારું સુંદર મુખકમલા જોઈને મારાં સંતપ્ત મનને શાંત કરું.”
આ પ્રેમપૂર્ણ મધુર વચનોથી જિનરક્ષિતનું ચિત્ત ચલિત થઈ ગયું અને તે પ્રથમ કરતાં પણ વધારે પ્રેમથી ઋણદેવી તરફ આકર્ષિત થયે અને તેના તરફ વિકારયુક્ત દષ્ટિથી જેવા લાગ્યો. આ વસ્તુ સેલક યક્ષે પિતાના જ્ઞાન બળથી તરત જ જાણે લીધી અને તેને પોતાની પીઠ પરથી ફેંકી દીધે. તે સમુદ્રનાં અગાધ જળમાં સરકી પડે તે પહેલાં રયણાદેવીએ તેને ખડુગની અણી પર ઝીલી વીંધી નાખે.
આ રીતે જિનરક્ષિતના ભૂંડા હાલ કર્યા પછી તે જિન. પાલિતની પાછળ પડી અને તેને ચલાવવા માટે અનેક
Page #473
--------------------------------------------------------------------------
________________
૪૨૮
આત્મતત્વવિચાર
~
~~~
જાતના પ્રયત્નો કરવા લાગી. પણ તે ચલાયમાન થયો નહિ. આખરે ૨૫ણાદેવી અત્યંત નિરાશ થઈને જે દિશામાંથી આવી હતી, તે દિશામાં પાછી ચાલી ગઈ.
સેલક યક્ષે ચંપાનગરીની બહાર આવેલાં એક મનહર ઉદ્યાનમાં પહોંચીને જિન પાલિતને પિતાની પીઠ પરથી નીચે ઉતાર્યો અને જવાની રજા માગી. જિનપાલિતે તેને ખૂબ આભાર માન્ય અને વિદાય આપી.
જિન પાલિત પિતાના ઘરે પહોંચ્યો અને બધી વાત અથથી ઇતિ સુધી કહી સંભળાવી. માતાપિતાએ જિનરક્ષિ તને ઘણો શેક કર્યો અને સગાંવહાલાંની સાથે મળીને તેની લૌકિક ક્રિયા કરી.
એક વાર પ્રભુ મહાવીર ચંપાનગરીના પૂર્ણભદ્ર ચિત્યમાં પધારતાં જિનપાલિત તેમને ઉપદેશ સાંભળવા ગયે અને વૈરાગ્ય પામી પ્રજિત થયા. અનુક્રમે તેણે અગિયાર અંગેનું અધ્યયન કર્યું અને અંત સમયે એક માસનું અનશન કરતાં સૌધર્મક૯પમાં દેવરૂપે ઉત્પન્ન થયે. ત્યાંથી
વીને મહાવિદેહક્ષેત્રમાં તે ઉત્પન્ન થશે અને સર્વ કર્મ– બંધને કાપીને સિહ, બુદ્ધ, નિરંજન થશે.
આ દુનિયામાં ઘણા મનુષ્યની સ્થિતિ સાર્થવાહના પુત્ર જેવી જ હોય છે. તેઓ ધનલાભને કાબૂમાં રાખતા નથી તથા વધારે અને વધારે ધન મળે તે માટે ગમે તેવાં સાહસ-દુસાહસે કરવા પ્રેરાય છે. આમ કરતાં તેઓ
Page #474
--------------------------------------------------------------------------
________________
સાગબળ
અણધારી મુસીબતમાં ફસાઈ જાય છે અને મને શરણ થાય છે.
એ વખતે નથી થઈ શકતી અંત સમયની આરાધના કે નથી થઈ શકતું પૂર્વકૃત પાપનું પર્યાલચન. પરિણામે તેઓ દુર્ગતિના ભાગી થાય છે અને અનંતકાલ સુધી ભવભ્રમણ કરી ભયાનક દુને અનુભવ કરે છે. તેમાંથી જિન પાલિત જેવા બચી જાય છે, પણ એવા બહુ ઓછા હોય છે.
સાર્થવાહના પુત્ર યણદેવીથી મોહ પામ્યા અને તેની સાથે અનેક પ્રકારની કામક્રીડા કરવા લાગ્યા, તેમ અનેક મનુષ્ય લલનાઓના હાવભાવ કે અંગમરોડથી માહિત થાય છે અને તેમના સેવક બનીને રહે છે, તે વખતે તેઓ એમ જ સમજતા હોય છે કે આ જગતમાં સુંદરીના સમાગમ જેવું બીજું સુખ નથી પરંતુ એ સમાગમ આખરે અનેક આફતોને નેતરનારો થઈ પડે છે અને તેમનું જીવન બરબાદ કરી છે. માટે કંચન અને કામિનીના મોહને છોડો અને દષ્ટિ આત્મા તરફ રાખી તેનું કલ્યાણ કરવામાં ઉજમાળ બને.
વિશેષ અવસરે કહેવાશે.
Page #475
--------------------------------------------------------------------------
________________
M . : ૨
કે કિશાહ) હae
h is :
1 1
TO : SS :એને ક હNN)ક
FRIકt| 90000000000O TO000000000000000000000000000 SOOOO DOL 00000OOL TO000000000000
RIDGE
S
T".
વ્યાખ્યાન એકવીસમું
આઠ કર્મો મહાનુભાવે !
કર્મની મૂળ પ્રકૃતિ આઠ છે અને તેને જ આઠ કર્મો કહેવામાં આવે છે, એ વસ્તુ અમે ગત વ્યાખ્યાનમાં સ્પષ્ટ કરી ગયા છીએ. હવે આ આઠ કર્મોને કે સ્વભાવ છે અને તે શું શું કામ કરે છે તે તમને જણાવવા ઈચ્છીએ છીએ.
કેટલાક કહે છે કે “ક” તે જડ છે, તેને સ્વભાવ શી રીતે હોઈ શકે?” પણ તેઓ સ્વભાવને અર્થ સમજ્યા નથી. સ્વભાવ એટલે પિતાને ભાવ, પિતાના ગુણ તે જડ પદાર્થોને પણ અવશ્ય હોય છે, મીઠાશ એ સાકરને સ્વભાવ છે, કડવાશ એ કવીનાઈનને સ્વભાવ છે. તીખાશ એ મરચાંને સ્વભાવ છે, બે ચકમકને સામસામે અફાળે, એટલે તેમાંથી અગ્નિના તણખા પેદા થાય; લાકડાને અગ્નિમાં નાખે, એટલે તેમાંથી ભડકા નીકળે. જેને જે સ્વભાવ હોય તે પ્રમાણે તે કાર્ય કરે.
કેટલાક કહે છે કે “કર્મના આવા ભેદાનભેદ ન કરે તે ન ચાલે? આપણે તો કર્મને નાશ કરવાનું છે, એટલે તેનો જ ઉપદેશ આપે તે કેમ?” પરંતુ મનુષ્યને રેગ થયો છે, એટલું કહેવા માત્રથી તેના રોગને નાશ કરી શકાતો નથી. એને કયા પ્રકારને રેગ થયે છે, તે કયા કારણથી ઉદ્ભવ્યો છે, તે આગળ વધે તે કેવું પરિણામ આવે? તેને સિદ્ધ
Page #476
--------------------------------------------------------------------------
________________
કમબંધ
૪૩૧
ઉપાય શુ? વગેરે બાબતો જાણવી પડે છે અને તે જ તેના રોગનો નાશ કરી શકાય છે. રોગનું સ્વરૂપ પૂરેપૂરું જાણ્યા વિના રોગનો નાશ કરી શકાતો નથી, તેમ કર્મનું સ્વરૂપ પૂરે. પૂરું જાણ્યા વિના કર્મનો નાશ કરી શકાતો નથી. વળી જુદાં જુદાં સ્વરૂપે તેનું ફલ કેમ મલે છે, તેનાથી પરિચિત થવા માટે પણ કર્મના ભેદે જાણવાની જરૂર છે.
આઠ કર્મોના નામ અનાદિકાળથી આ રીતેજ છે, છતાં એના કમની ગોઠવણીમાં હેતુ છે. તે સમજાવવામાં આવે છે.
રવિ પછી સોમ, સેમ પછી મંગળ, મંગળ પછી બુધ એ રીતે સાત વારોનાં નામ ગોઠવવામાં જેમ ચોક્કસ હેતુ રહેલો છે, અથવા કારતક પછી માગસર, માગસર પછી પિષ, પિષ પછી માહ, એ રીતે બાર મહિનાના નામ ગોઠવવામાં જેમ ચોક્કસ હેતુ રહેલે છે, તેમ જ્ઞાનાવરણીય પછી દર્શનાવરણીય, દર્શનાવરણય પછી વેદનીય, વેદનીય પછી મોહનીય, મોહનીય પછી આયુષ્ય, આયુષ્ય પછી નામ, નામ પછી ગેત્ર અને ગોત્ર પછી અંતરાય એ રીતે આઠ કર્મોના ક્રમમાં પણ ચોક્કસ હેતુ રહેલ છે. - નાગરવાળા , રંarati તદા |
वेयणिज्जं तहा मोहं, आउकम्मं तहेव य ॥ नामकम्मं च गोत्तं च, अंतरायं तहेव य ॥ एवमेयाई कम्माई, अठेव उ समासओ ।।
–શ્રી ઉત્તરાયન સૂત્ર, અ૦ ૩૩, કર્મગ્રંથોમાં પણ નામનો આ કમ જ આપેલ છે.
Page #477
--------------------------------------------------------------------------
________________
આત્મતરવિવાર
આત્માના બધા ગુણેમાં જ્ઞાનની મુખ્યતા છે, તેથી તેને રોધ કરના ૨ કર્મને પ્રથમ મૂકવામાં આવ્યું છે. જ્ઞાન પછીનું
સ્થાન દર્શનને પ્રાપ્ત થાય છે, તેથી જ્ઞાનાવરણીય પછીનું સ્થાન દર્શનાવરણીય કમને અપાયેલું છે. આ બંને આવરણીય કર્મો પોતપોતાનું ફળ બતાવતાં સુખ-દુઃખરૂપ વેદનીય વિપાકના હેતુ થાય છે. તેથી દર્શનાવરણીય પછી તરત જ વેદનીય કમને મૂકેલું છે. વેદનીય કર્મના ઉદયે જીવને કષાયાદિ અવશ્ય થાય છે, તેથી વેદનીય પછીનાં સ્થાનમાં મોહનીય કમને મૂકવામાં આવ્યું છે. મોહનીય કર્મથી મુંઝાયેલ જીવ અનેક પ્રકારને આરંભ-સમારંભ કરે છે અને નરકાદિ આયુષ્ય બાંધે છે, તેથી મોહનીય પછી આયુષ્યકર્મને મૂકેલું છે. આયુષ્યકર્મ શરીર વિના શી રીતે ભોગવે? માટે આયુષ્ય પછી નામકર્મને રાખેલું છે. નામકર્મને ઉદય થયે ઉચ્ચ-નીચ ગોત્રને ઉદય અવશ્ય થાય છે, તેથી નામ પછીનું સ્થાન ગોત્રકમને પ્રાપ્ત થયેલું છે. અને ઉચ્ચનીચ ગોત્રના ઉદયે અનુક્રમે દાન-લાભ આદિને ઉદય તથા વિનાશ થાય છે, તેથી ગાત્રકમ પછી અંતરાયકમને મૂકવામાં આવ્યું છે.
જ્ઞાનાવરણીય કર્મ જે કર્મ જ્ઞાનને આવર, જ્ઞાનને ઢાંકે, જ્ઞાનને પ્રકાશ ઓછો કરે તે જ્ઞાનાવરણીય કર્મ કહેવાય. જેમ આંખમાં જેવાની શક્તિ છે, પણ તેના પર પાટે બાંધવામાં આવે તે તે જોઈ શકતી નથી, તેમ આત્મામાં સર્વ કંઈ જાણવાની શક્તિ છે, પણ જ્ઞાનાવરણીય કર્મને લીધે તે જાણી શકતું નથી.
Page #478
--------------------------------------------------------------------------
________________
પાઠ કમા
w
જ્ઞાનાવરણીય કર્મને જેટલો ક્ષયે પશય થાય તેટલું જ આત્મા જાણી શકે, તેથી વધારે નહિ. જેનાં જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ ઓછો હોય તે ઓછું જાણી શકે અને વધારે હોય તે વધારે જાણી શકે. કેવળી ભગવંતના જ્ઞાનાવરણીય કર્મનો સંપૂર્ણ ક્ષય થયેલે હેય છે, તેથી તેઓ બધું જાણી શકે છે. મનુષ્યમાં જ્ઞાનની જે તરતમતા દેખાય છે, તે આ જ્ઞાનાવરણીય કર્મને આભારી છે.
તમે એક વસ્તુ પૂર્વે જાણે છે અને અત્યારે યાદ કરવા ઈચ્છે છે, પણ તે યાદ આવતી નથી. થોડી વાર પછી યાદ આવે છે. આને અર્થ એ થયો કે વિસ્મૃતિ થવાના સમયે પણ જ્ઞાન તે હતું જ, નહિ તે થોડી વાર પછી યાદ શી રીતે આવે? હવે જ્ઞાન હતું અને વિકૃત થયું, તેનું કારણ શું? કારણ એ જ કે તે યાદ ન આવ્યું. તે વખતે જ્ઞાન પર આવ૨ણ હતું, જ્ઞાનને રોકનારી કોઈ વસ્તુ ત્યાં મોજૂદ હતી. તે ખસી ગઈ એટલે યાદ આવ્યું. દીવા ઉપર કપડું થયું હોય તે પ્રકાશ આવે નહિ. તે લઈ લઈએ કે તરત પ્રકાશ આવે. તે પ્રમાણે જ અહીં સમજવું.
જ્ઞાન પાંચ પ્રકારનું છે. (૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મન ૫ર્યયજ્ઞાન અને (૫) કેવલજ્ઞાન
* આ જ્ઞાનના વિશેષ પરિચય માટે જુઓ વ્યાખ્યાન આઠમું નવમું તથા અગિયારમું.
૨૮
Page #479
--------------------------------------------------------------------------
________________
૪૩૧
આત્મહત્યવિચાર
ટલે જ્ઞાનાવણીય ક્રમની ઉત્તપ્રકૃતિમા પણ પાંચ પ્રકારની છે, જે મતિજ્ઞાનનું આવરણ કરે તે મતિજ્ઞાનાવર ણીય, જે શ્રુતજ્ઞાનનું આવરણ કરે તે શ્રુતજ્ઞાનાવરણીય, જે અવધિજ્ઞાનનું આવરણ કરે તે અવધિજ્ઞાનાવરણીય, જે મનઃપય યજ્ઞાનનુ' આવણુ કરે તે મન:પર્યં યજ્ઞાનાવરણીય અને જે કેવલજ્ઞાનનું આવરણ કરે તે કેવલજ્ઞાનાવરણીય.
જીવ છ કારણે આ જ્ઞાનાવરણીય ક્રમ ઉપાજે છે.
(૧) જ્ઞાન, જ્ઞાની તથા જ્ઞાનનાં સાધના પ્રત્યે શત્રુવટ શખવી, વિરાધભાવ દર્શાવવા. અહીં જ્ઞાનથી મતિ આદિ જ્ઞાન, જ્ઞાનીથી જ્ઞાનવાન એટલે સાધુ, પ`ડિત વગેરે અને જ્ઞાનનાં સાધનાથી પુસ્તક, પાટી, લેખણ વગેરે સમજવાં,
(૨) જ્ઞાનદાતા ગુરુને એળવવા, તેમનુ' નામ છૂપાવવું. (૩) જ્ઞાન, જ્ઞાની કે જ્ઞાનનાં સાધનાના નાશ કરવા. (૪) જ્ઞાન, જ્ઞાની કે જ્ઞાનનાં સાધનાના દ્વેષ કરવા. (૫) જ્ઞાન, જ્ઞાની કે જ્ઞાનનાં સાધનાની આશાતના કરવી. (૬) કાંઇ જ્ઞાનપ્રાપ્તિ કરતા હાય, તેમાં અતરાય નાખવા, શાકારાએ કહ્યું છે કે
―――――
विराधयन्ति ये ज्ञानं, मनसा ते भवान्तरे । હ્યુ: શૂન્યમનનો માઁ, વિવેરિનિતા: //
• જેએ મન વડે જ્ઞાનની વિરાધના કરે છે, તે પર ભવમાં શૂન્ય મનવાળા અને વિવેકહિત થાય છે. ’
Page #480
--------------------------------------------------------------------------
________________
આ
કર્મો
૪૫
વિપરિત છે હા, રાણા હિ સુધa | मूकत्वमुखरोगित्व-दोषास्तेषामसंशयम् ।।
જે હુણ બુદ્ધિવાળાઓ વચન વડે પણ જ્ઞાનની વિરાધના કરે છે, તેને નક્કી મૂંગાપણું તથા મુખનું પાગીપણું વગેરે દોષ થાય છે.”
વિધત્તિ જે જ્ઞાન, કાનાવર્તના ! दुष्टकुष्टादिरोगाः स्युस्तेषां देहे विगर्हिते ॥
જેઓ જયણા રહિત કાયાવડે જ્ઞાનની વિરાધના કરે છે, તેઓનાં નિંદનીય શરીરમાં કોઢ વગેર દુષ્ઠ રોગ થાય છે.”
મનોવાલાયો, જ્ઞાનાશાજનાં રહા कुर्वते मूढमतयः कारयन्ति परानपि ।। तेषां परभवे पुत्र-कलत्रसुहृदां क्षयः । धनधान्यविनाशश्च तथाधिव्याधिसम्भवः ॥
જે મૂઢમતિવાળા મન, વચન અને કાયા એ ત્રણે પગે વડે હંમેશાં જ્ઞાનની આશાતના કરે છે અને બીજાઓ પાસે કરાવે છે, તેઓને પરભવમાં ઘણું સહન કરવું પડે છે. તેમના પુત્ર, સ્ત્રી અને મિત્રોને ક્ષય થાય છે, ધન-ધાન્યને વિનાશ થાય છે તથા આધિ અને વ્યાધિની ઉત્પત્તિ થાય છે.”
તમે વરદત્ત અને ગુણમંજરીની કથા સાંભળી હશે* ગુણમંજરી જન્મથી જ રોગિષ્ટ અને મૂંગી થઈ, કારણ કે તેણે પૂર્વે સુંદરીના ભાવમાં છોકરાંઓને ભણવા માટેનાં
* જ્ઞાનપંચમી પર્વનું મહાત્મ દર્શાવવા માટે આ ક્યા કહેવાય છે,
Page #481
--------------------------------------------------------------------------
________________
આમતરવવિચાર
લેખણ, ખડિયાં, પુસ્તક પાનાં વગેરે જ્ઞાનનાં સાધને બાળી મૂકયાં હતાં.
કેટલાકને ભણવું ગમતું નથી, ભણવા બેસાડીએ તે ઊંઘ આવે છે અને પંદર દિવસે પણ એક ગાથા થતી નથી, તે જ્ઞાનાવરણીય કર્મને ઉદય સમજ. માટે મહાનુભાવે ! જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધનોની આશાતના તમારા હાથે કદી પણ થાય નહિ, એ બરોબર જોશો.
દશનાવરણીય કર્મ જે કર્મ આત્માના દર્શનગુણને આવરે, દર્શનગુણને ઢાંકે તે દર્શનાવરણીય કર્મ કહેવાય. દર્શન એટલે વસ્તુને સામાન્ય બોલ. જેમ રાજાની સાથે મુલાકાત કરવી હોય તે પિળિયે કે દરવાન અટકાવે છે, તેમ આ કર્મ વસ્તુને સામાન્ય બોધ થતું અટકાવે છે. આ કમને જેટલા પ્રમાણમાં ક્ષયપશમ હોય તેટલા પ્રમાણમાં જ આ આત્મા વસ્તુને સામાન્ય બોધ કરી શકે, તેથી વધારે નહિ. જ્યારે આત્મા આ કર્મને સંપૂર્ણ ક્ષય કરે, ત્યારે કેવલદર્શનની પ્રાપ્તિ થાય. | દશનાવરણીય કર્મની ઉત્તરપ્રકૃતિએ નવ છે. (૧) ચક્ષુદર્શનાવરણીય, (૨) અચક્ષુદર્શનાવરણીય, (૩) અવધિદર્શનાવરણીય, (૪) કેવલદર્શનાવરણીય, (૫) નિદ્રા, (૬) નિદ્રાનિદ્રા. (૭) પ્રચલા, (૮) પ્રચલા પ્રચલા અને () સત્યાદ્ધિ (થીણુદ્ધી).
દર્શન સંબંધી વિશેષ વિવેચન આઠમાં વ્યાખ્યાનમાં થયેલું છે.
Page #482
--------------------------------------------------------------------------
________________
આઠ કે
૪૩૭
જે ચક્ષુરિન્દ્રિય દ્વારા થતા વસ્તુના સામાન્ય બોધને (દર્શનને) કે તે ચક્ષુદર્શનાવરણીય, જે ચક્ષુ સિવાયની બાકીની ચાર ઈન્દ્રિયો તથા પાંચમા મન દ્વારા થતા સામાન્ય બોધને રોકે તે અચક્ષુદર્શનાવરણય, જે આત્માને થતાં રૂપી દ્રવ્યના સામાન્ય બોધને રોકે તે અવધિદર્શનાવરણય અને જે કેવલદર્શનદ્વારા થનારા વસ્તુ માત્રના સામાન્ય ધરૂપ કેવલદર્શનને રોકે તે કેવલદર્શનાવરણીય.
નિદ્રામાં જીવ ઉપગ મૂકવાની સ્થિતિમાં હોતો નથી એટલે તેને વસ્તુને સામાન્ય બોધ શી રીતે થાય? તેથી, નિદ્રાના પાંચ પ્રકારોને દર્શનાવરણય કર્મની ઉત્તર-પ્રકૃતિઓ માનવામાં આવી છે.
સુખપૂર્વક એટલે અવાજ માત્રથી ઉઠાવી શકાય એવી નિદ્રા તે નિદ્રા. દુઃખપૂર્વક એટલે ખૂબ ઢઢળવા વગેરેથી ઉઠાડી શકાય એવી નિદ્રા તે નિદ્રાનિદ્રા. બેઠાં બેઠાં કે ઊભાં ઊભાં આવતી એવી નિદ્રા તે પ્રચલા, ચાલતાં ચાલતાં આવતી અને દુઃખપૂર્વક જગાડી શકાય એવી નિદ્રા તે પ્રચલા પ્રચલા. અને જેમાં દિવસે ચિંતવેલું કાર્ય રાત્રે કરી નાંખવામાં આવે અને જાગે ત્યારે ખબર પણ ન હોય એવી ગાઢ નિદ્રા તે રત્યાદ્ધિ કે થીથહી. આ નિદ્રા વખતે ઘણું બળ ઉત્પન્ન થાય છે. જે પુરુષ છેવટ્ટુ સંઘયણવાળો હોય છે, તેનું બળ બમણું–તમણું વધી જાય છે, અને જે પુરુષ વજ-ઋષભનારાચસંઘયણવાળ હોય છે, તેનું બળ વાસુદેવનાં અર્ધા બળ જેટલું થાય છે. વાયુદેવનું બળ કેટલું હોય છે ? તેને ખ્યાલ અમે ચૌદમાં વ્યાખ્યાનમાં આપે છે,
Page #483
--------------------------------------------------------------------------
________________
૪૩૮
આત્મતત્ત્વવિચાર
એક રજપૂત સાધુ થયા. તે પૂર્વજીવનમાં માંસાહારી હતા, પણ સાધુ થયા પછી તેા માંસાહારના ત્યાગ જ હોય. આ સાધુને થીશુદ્ધી નિદ્રા આવતી હતી. એક વખત તેણે રસ્તામાં પાડા જોયા. તે ઘણુા મસ્ત હતા, માતેàા હતા, આ પાડાને જોઇને તેને વિચાર આવ્યે કે આવા માતેલા પાડાનું માંસ ખાવા મળે તે કેવું સારું!' પણ સાધુજીવનને કારણે એ વિચાર વિચાર જ રહ્યો,
6
હવે રાત પડી અને તેને થીણુહી નિદ્રાના ઉદય થયા, એટલે તે ઊંઘમાં ને ઊંઘમાં ઉઠયા, તેણે પેલા પાડાને પકડયા અને તેને કાઈ તીક્ષ્ણ શસ્ત્રથી મારી નાખી તેનું માંસ ખાધું અને બાકી વધ્યું તેટલું અગાસીમાં સૂકવવા નાખી, પેાતાના સ્થાને આવીને સૂઈ ગયા.
સવારે કેટલાક સાધુએ અગાસીમાં ગયા, ત્યાં માંસ જોયું અને સ્તબ્ધ થઈ ગયા. આવી પવિત્ર જગામાં માંસ કયાંથી આવ્યું ? તેમણે તપાસ કરવા માંડી તે આ રજપૂત સાધુનાં કપડાં લેાહીથી ખરડાયેલાં દીઠાં. તેને આ સબંધમાં પૂછવામાં આવ્યું તેા જવાબ મળ્યા કે ‘ મને કઈ ખબર નથી,’ પછીથી આસપાસના પૂરાવાઓ ભેગા કરતાં ખબર પડી કે આ રજપૂત સાધુને થીણુદ્ધી નિદ્રા આવે છે અને તેણે જ નિદ્રા દરમિયાન પાડાના વધ કરી આ માંસ અહીં મૂકેલું છે. પછી તે સાધુને કાઢી મૂકયા. કારણ કે થીશુદ્ધી નિદ્રાવાળા ચારિત્રને લાયક ગણાતા નથી.
વત માનકાળે થીશુદ્ધી નિદ્રાના અનેક દાખલાઓ મળે છે
Page #484
--------------------------------------------------------------------------
________________
આઠ માં
૪૩૯
અને આજનાં માનસવિજ્ઞાને વિચિત્ર પ્રકારની નિદ્રા તરીકે તેની નોંધ લીધી છે.
શાસ્ત્રકાર કહે છે કે જેને ચીલુદ્ધી નિદ્રાના ઉદય હાય તે મરણ પામીને અવશ્ય નરક ગતિમાં જાય છે,
જે છ કારણેાથી જીવ જ્ઞાનાવરણીય ક્રમ બાંધે છે, તે જ છ કારણેાથી જીવ દશનાવરણીય કમ ખાંધે છે. વેદનીય કુ.
જે કર્મ આત્માને સુખ-દુઃખનુ વેદન કાવે-અનુભવ કરાવે તે વેદનીય ક્રમ કહેવાય. આત્મા સ્વરૂપે આનંદઘન છે, છતાં આ કમને લીધે તે કાલ્પનિક સુખ-દુઃખના અનુભવ કરે છે. મધથી ખરડાયેલી તરવારની ધારને ચાટતાં સુખના અનુભવ થાય છે અને જીભ કપાતાં દુઃખના અનુભવ થાય છે,
આ ક્રમની ઉત્તરપ્રકૃત્તિએ એ છે. (૧) સાતાવેદનીય અને (૨) અમ્રાતાવેદનીય. આધિ, વ્યાધિ અને ઉપાધિ એ ત્રણમાંના ગમે તે એક, બે કે ત્રણથી ઘેરાયેલ જી જે દુઃખના અનુભવ કરે છે, તે અસાતાવેદનીયના ઉદય ગણાય અને શરીર નીરાગી હાય, પાસે પૈસા હાય, ખાસ ચિ'તા કરવાનું કારણ ન હોય, કુટું'ખની અનુકૂળતા હોય, એવા એવા અનુકૂળ સત્યાગાને લઈને જે સુખના અનુભવ થાય, તે સાતાવેદનીયા
ઉદ્દય ગણાય.
· સાતાવેદનીય અને અસાતાવેદનીય ક્રમ શાથી મંથાય ?' તેના ઉત્તરમાં શાસ્ત્રકારોએ કર્યું છે કે
Page #485
--------------------------------------------------------------------------
________________
૪૪૦
આત્મતત્વવિચાર
ગુમત્તિ-વતિ-હળા-વા-ઝોન-વાસાયિક-રાકુમો दढधम्माइ अज्जइ, सायमसायं विवज्जओ ॥
અહીં થોડા શબ્દમાં ઘણું વસ્તુઓ કહેવામાં આવી છે.
(૧) ગુરુમત્તિ એ ધર્માચાર્ય તથા પંચમહાવ્રતધારી મુનિ વગેરે પૂજ્ય વર્ગની સેવા-ભક્તિ કરનાર સાતા વેદનીય કર્મ ઉપાજે. | (૨) વંતિ એટલે ક્ષમાને ધારણ કરનાર સાતા વેદનીય કર્મ ઉપાજે.
(૩) વાળા એટલે જગતના સર્વ પ્રાણીઓ પ્રત્યે દયાભાવ રાખનારે સાતા વેદનીય કમ ઉપાજે.
(૪) એટલે સાધુ કે શ્રાવકનાં વ્રતે પાળનાર સાતાવેદનીય કર્મ ઉપાજે. પંચમહાવ્રત એ સાધુનાં વ્રત છે અને સમ્યકવસહિત પાંચ અણુવ્રત ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ શ્રાવકનાં વ્રત છે.
(૫) જોગ એટલે સંયમગનું પાલન કરનાર સાતાનીય કર્મ ઉપાજે.
(૬) સાવિત્રી એટલે ક્રોધ, માન, માયા અને લોભને કાબૂમાં રાખનાર સાદાવેદનીય કર્મ ઉપાજે.
(૭) હાર આપનાર સાતવેદનીય કર્મ ઉપાજે.
(૭) સૂત્રધારુ દઢ ધર્મી આદિ પણ એ જ રીતે સાતાવેદનીય કર્મ ઉપાજે.
Page #486
--------------------------------------------------------------------------
________________
આઠ ક
જેનુ' વતન આથી વિપરીત હૈાય તે બધા અસાતાવેદનીય ક્રમ ઉપાજે . આજે તમારાં જીવનમાં ધમાલ-હાયવાય-અસ્રાતા વિશેષ જણાય છે; તેનુ કારણ એ છે કે તમે ગુરુભક્તિ ભૂલ્યા છે; ક્ષમાવાન્ રહ્યા નથી; દયાળુ એછા થયા છે; વ્રત, સયમ અને કષાયવિજયમાં પાછા પડ્યા છે; શુદ્ધ દાન દઈ શકતા નથી; ઘેાડુ' દાન કરેા તે પણ કીર્તિની આશા શાખા છે, અને જેનું દાન કરી છે. તે પ્રાયઃ ન્યાયપાર્જિત હાતું નથી. વળી ધમ'માં દેઢ રહ્યા નથી. કાઈ વાંકુ' મેલે, અધિકારી આંખ કાઢે કે થાડુ' નુકશાન સહેવાના પ્રસગ આવે ત્યાં ઢીલા પડી જાએ છે અને ધર્મને છેાડી દે। છે. આ વસ્તુ સ્થિતિમાં સુધારો થશે ત્યારે સાતાનુ પ્રમાણ વધશે અને તમારાં જીવનમાં કાઇ પણ પ્રકારની હાયવાય નહિ હોય.
માહનીય ક
૪૪૧
જે કર્મને લીધે જીવ માહગ્રસ્ત ખની સંસારમાં અટવાઈ પડે તેને માહનીય ક્રમ કહેવાય. આ કમ મદિરાપાન જેવું. છે. મદિરાપાન કરવાથી જેમ મનુષ્યનાં સાનભાન ઠેકાણે રહેતા નથી. તેમ આ ક્રમ ને લીધે મનુષ્યની વિવેકબુદ્ધિ તથા વતન ઠેકાણે રહેતાં નથી.
આત્માને સ`સારી બનાવવામાં, તેની શક્તિઓને ખાવવામાં માહનીય ક્રમના હિસ્સા સહુથી માટા છે, એટલે તેને કાંના રાજા ગણવામાં આવે છે. જ્યાં સુધી આ રાજા જોરાવર હાય, ત્યાં સુધી બધાં કર્મી જોરાવર રહે અને જ્યાં આ શા ઢીઢા પડ્યા કે બધાં કર્મો ઢીલા પડે.
Page #487
--------------------------------------------------------------------------
________________
૪૪૨
આત્મતત્વવિચારે
આત્મા જ્ઞાની હોય તો મોહ ઢીલો પડે, મોહ ઓ છે થાય અને અજ્ઞાની હોય તે મોહ જેર કરે, મોહનું પ્રમાણ વધે; એટલે જ્ઞાન મેળવવા સદા તત્પર રહેવું જોઈએ. અહીં જ્ઞાન શબદથી ધાર્મિક જ્ઞાન કે આત્મજ્ઞાન સમજવું. કારણ કે વ્યાવહારિક જ્ઞાનથી મોહનું પ્રમાણ ઘટતું નથી. જે તમે મોહનીય કર્મને પૂરો નાશ કરે તે અંતર્મુહૂર્તમાં જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય. | મોહનીય કર્મના મુખ્ય બે વિભાગો છે–(૧) દર્શનમોહનીય અને (૨) ચારિત્રમેહનીય. તેમાં દર્શનમોહનીય માન્યતાને મુંઝવે છે અને દેવગુરુ ધર્મ પ્રત્યે અશ્રદ્ધા પેદા કરે છે અને ચારિત્રમોહનીય વર્તનને વિકૃત બનાવે છે.
માણસ સમજદાર હોય છતાં સત્ય પદાર્થ માનતાં લપસે છે, એટલે માનવું પડશે કે માન્યતાને મુંઝવનારું કોઈ કર્મ છે, તમે રેલ્વેમાં મુસાફરી કરતા હો તે તમારી ગાડી ચાલતી છતાં સ્થિર દેખાય છે અને સામી ગાડી સ્થિર છતાં ચાલતી દેખાય છે. તે જ રીતે દન મોહનીય કર્મના પ્રતાપે આત્માને ભ્રમ થાય છે, તેથી અસત્યને સત્ય સમજે છે અને સત્યને તે અસત્ય સમજે છે. પરિણામે તે પિતાનાં દર્શન, જ્ઞાન અને ચારિત્રગુણની શક્તિ પીછાની શકતો નથી. તેમજ તેનાં મૂળ સવરૂપ એવા સત, ચિત અને આનંદનું દર્શન કરી શકતું નથી.
દર્શનમોહનીય કર્મ ત્રણ પ્રકારનું છે. (૧) સમ્યકત્વ મહનીય, (૨) મિશ્રમોહનીય અને (૩) મિથ્યાત્વમોહનીય.
આત્મા પિતાના અથવસાયથી મિથ્યાત્વના મુદ્દગલે શુદ્ધ
Page #488
--------------------------------------------------------------------------
________________
આઠ કર્મો કરે તે શુદ્ધ થયેલા પુદ્ગલેને સમ્યકત્વમોહનીય કહેવાય. શુદ્ધ થયેલા મિથ્યાત્વના દળિયા પ્રદેશથી વેદે ત્યારે ક્ષાપશમિક સમ્યકત્ર થાય છે. જ્યારે આ દળિયા પ્રદેશથી પણ ન વે ત્યારે આત્માને ઔપશમિક સમ્યકત્વને લાભ થાય છે. તે કચરો નીચે બેસી ગયેલા નિર્મળ જળ જેવું જાણવું મિથ્યાત્વના શુદ્ધ, અશુદ્ધ અને અશુદ્ધ એ ત્રણે દળિયા સર્વથા નાશ પામે ત્યારે જીવને ક્ષાયિક સમ્યકત્વને લાભ થાય છે. ક્ષાયિક સમ્યકત્વ એ આત્માને મૂળ ગુણ છે. આથી સમ્યકત્વ મેહનીય સાયિક સમ્યક્ત્વને રોધ કરે છે, એમ જાણવું.
મિથ્યાત્વના પુદગલો અડધા શુદ્ધ થાય અને અડધા અશુદ્ધ રહે તેને મિશ્ર માહનીય કહેવાય. તેના ઉદયમાં આતમાઓ અનિશ્ચિત દશામાં વર્તતા હોય છે. તે દહીં અને દૂધ બંનેમાં પગ રાખતા હોય છે. અને બધા ધર્મોને સરખા માનતા હોય છે. તાત્પર્ય કે તેઓ સત્ય-અસત્યને વિવેક કરતા નથી, સત્યને આગ્રહ રાખતા નથી.
જેના લીધે આત્મા મિથ્યાત્વમાં રાચે તે મિથ્યાત્વ મોહનીય કહેવાય.
જે ધર્મમાં વિષયને વિરાગ છે, કષાયને ત્યાગ છે અને આત્માના ગુણે સાથે અનુશન છે, તેમજ સિદ્ધાંત મુજબની ક્રિયા છે, તેનાથી કોઈને હાનિ ન પહોંચે. આ ધર્મ સાચા
* दंसणमोहं तिविहं सम्मं मीसं तहेव मिच्छत्तं । सुद्धं अविसुद्धं असुद्धं तं हवइ कमसो ॥
પ્રથમ કર્મગ્રંથ ગાથા. ૧૪
Page #489
--------------------------------------------------------------------------
________________
આત્મતત્વવિચાર
કહેવાય અને તે જ મુક્તિનો ઉપાય બની શકે. જે ધર્મના દેવ વીતરાગી હોય અને ગુરુ તરીકે સાધુ-સંતે ત્યાગી મહાપુરુષ હોય તેનું જ આરાધન કરવું ઘટે. કેટલાક સાધુ થઈને હિંસા કરે છે, હું બોલે છે, ચોરી કરે–કરાવે છે, તેમની સેવા ભક્તિ કરવાથી શું લાભ?
- બાવાજીની વાત. એક બાવાજી પિતાના ચેલા સાથે વગડામાં ચાલ્યા જતાં હતાં, ત્યાં રસ્તામાં શેરડીને સુંદર વાઢ આવ્યા. તે જોઈ તેમનાં મોઢામાં પાણી આવ્યું. તેમણે ચેલાને કહ્યું કે, આ કેથળો લઈને વાઢમાં જા અને તેમાં ભરાય તેટલી શેરડી ભરી લે.” માલિકની રજા સિવાય કંઈ પણ લેવું એ ચોરી છે, પણ સ્વાદના રસિયા એ વાતને સ્વીકાર કયાં કરે ?
ચેલે હોશિયાર હતા. તે ગુરુની આજ્ઞા પ્રમાણે વાઢમાં દાખલ થયા અને પોતાનું કામ કરવા લાગ્યો. બાવાજી બહાર ઊભા રહીને ચેક કરવા લાગ્યા. એવામાં તેણે ચાર ખેડૂતોને હાથમાં કડિયાળી ડાંગ લઈને આવતા જોવા, એટલે તે ગભરાયા. તેમને થયું કે ચેલે શેરડી કાપતાં પકડાશે તે સારી રીતે ટીપાશે અને તેના ગુરૂ તરીકે મને પણ માર પડશે, માટે કોઈ એવી યુક્તિ કરવા દે કે જેથી આ ખેડૂતે આગળ વધે નહિ અને ચેલે સહીસલામત બહાર નીકળી આવે.”
તેમણે સુંદર રાગમાં ગાવા માંડયું સંત પકડ લે, સંત પકડ લે, આ ગયે ગર્ભાધારી,
Page #490
--------------------------------------------------------------------------
________________
આઠ કા
---
૪૪૫
---
"
ખાવાજીના કંઠ મધુર હતા, ગાવાની છટા સુર હતી, એટલે ખેડૂતા ઊભા રહ્યા અને આ પદ સાંભળવા લાગ્યા. તેમાં ચુક્તિ એ હતી કે ખેડૂતે એક અથ સમજે અને ચેલે બીજો અથ સમજે. આ પક્તિથી ખેડૂતાને કહ્યુ.. કે તમે ઘણા વખતથી માહમાયામાં સેલા છે અને તેથી લખ ચેારાશીના ફેરા ફરતા આવ્યા છે, તેમાંથી છૂટવું હોય તા કાઈ સતને પકડી લે, અર્થાત્ સંતના સમાગમ કરો. અન્યથા ગાંધારી એટલે યમરાજાના દૂતા આવી ગયા છે, એમ સમજો. ચેલાને કહ્યું કે આ વાઢના-ખેતરના માલીક આવી રહ્યા છે; માટે જલ્દી જલ્દી શેરડીના સાંઢા ભરી લે.’ ભજન આટલે જ અટકે તા ખેડૂત આગળ વધે અને ચેલા ફસાઈ જાય, એટલે તેમણે બીજી પાક્તિ લલકારી— ' લખે હેા ત છેટે કર લે, કર લેા ગુપ્તાધારી’
તેમણે ખેડૂતાને કહ્યું: ‘તમારા જન્મજન્માંતરના પથ લાંબા હાય તા સ'તસમાગમથી ટુકા કરી નાખેા. ટુંકા જીવનમાં ઘણા કામ વધારી મૂકયા છે, જેને લઈને ધમ માટે ફુરસદ મળતી નથી, માટે આ કામને ટુંકા કરા અને ધર્મને માટે અને પરમાત્માનાં ભજન માટે ફુરસદ કાઢા. બીજા અર્થમાં ચેલાને ચેતવણી હતી કે ‘શેરડીના સાઠાં બહુ માટા હાય તા એના ટુકડા કરીને નાના કરી નાખ અને થેલામાં ગુપ્ત કરી લે જેથી કાઇને ખબર ન પડે. ’
બાવાજીએ પણ કમાલ કરવા માંડી. એક બાજુ ખેડૂતાને અધ્યાત્મના ઉપદેશ આપવા માંડયા અને બીજી ખાજુ ચેલાને
Page #491
--------------------------------------------------------------------------
________________
આત્મતત્વવિચાર
આફતમાંથી ઉગારી લેવાનો પ્રયત્ન આદર્યો. તેમણે ભજનને આગળ લંબાવ્યું
ચરમદાસકી માર પગી, પૂજા હોશી થારી.”
આથી ખેડુતને એમ કહ્યું કે “જો તમે સંતસમાગમ નહિ કરો તે જનાવરોને અવતાર ધારણ કર પડશે અને ચાબૂક-પરાણા વગેરેને માર ખાવો પડશે.” અને શિષ્યને ચેતવણી આપી કે “હવે તે વધારે વાર કરીશ તે ખેડુતે આવી પહોંચશે અને તને પરોણાને માર મારશે તથા તારી બીજી રીતે પૂજા (?) કરશે.”
બાવાજીનાં મનમાં એમ કે આ શબ્દો સાંભળતાં જ ચેલે બધી પરિસ્થિતિ સમજી જશે અને વાઢમાંથી જલ્દી બહાર આવી જશે, પણ ચેલે બહાર આવ્યો નહિ, તેથી ભજનની એક પંક્તિ વિશેષ ઉચ્ચારી –
અંદર પૂજા થારી હશી, બાહિર હશી હમારી.
આ શોથી ખેડુતને એ બોધ આપે કે “જે તમે સંતસમાગમ નહિ કરે અને પાપ નહિ છોડો તે અંદરથી તમારી પૂજા થશે. અર્થાત્ નારકી જેવા ભયંકર સ્થાનમાં પરમાધામીના હાથે મારપીટ રૂપ પૂજા થશે અને તમારી એટલે તમને ઉપદેશ ન દઈએ તે તમારા રોટલા ખાનારની બહાર એટલે તિયચ ગતિમાં તમારા જેવાને હાથે મારપીટ રૂપે પૂજા થશે. ચેલાને માટે તે એ સ્પષ્ટ ચેતવણી જ હતી કે હવે તું જરા પણ વધારે સમય લગાડીશ તે ખેડુતે આવીને તને મારશે અને તારા ગુરુ તરીકે મને પણ માર પડશે.”
Page #492
--------------------------------------------------------------------------
________________
ખાઠ કમાં
ચેલે હોશિયાર હતો. તેણે શેરડીના દશબાર સારા સોઢા ઉખેડી લીધા હતા અને કકડા કરી નાખ્યા હતા. તે બધા કોથળામાં ભરી રહ્યો હતો. એ કામ પૂરું થાય કે તરત બહાર નીકળવાની તેની ધારણા હતી. પણ અહીં ગુરુજની ધીરજનો અંત આવ્યો હતો, એટલે તેમણે એક વિશેષ પંક્તિ લલકારી રામ નામ કે રટ કર ચલે, ટ૫ જા પરલી ક્યારી. ”
આ શબ્દોમાં ખેડૂતને એવો બાધ થયો હતો કે “મારા પ્યારાઓ! તમે રામનું નામ લઈને સંસારને પેલી પાર પહોંચી જાઓ.” અને શિષ્યને એવી ચેતવણી હતી કે “હવે જોખમ બહુ વધી ગયું છે, માટે રામનું નામ લેતે પેલી બાજુની કયારીથી તું બહાર નીકળી જા. આ તરફ આવીશ તે ખેડૂતેની નજરે પડીશ.”
આ વખતે શિષ્ય પોતાનું કામ પૂરું કર્યું હતું. એટલે તે કોથળે લઈને બીજી બાજુના ખેતરમાંથી બહાર નીકળ્યો. બાવાજીએ તેને જોતાં જ છૂટકારાને દમ ખેંચે અને આગળ ચાલવા માંડયું. ખેડુતે તે ભજન સાંભળવામાં એવા લીન થઈ ગયા હતા કે તેમને ખરેખર શું બની ગયું, તેને કંઈ પણ ખ્યાલ આવ્યો ન હતો.
પરંતુ આ રીતે ચોરી કરનાર તથા કરાવનારની ગતિ કેવી થવાની ?
Page #493
--------------------------------------------------------------------------
________________
આત્મતત્વવિચાર
સદ્ગુરુ તે પોતે પણ તરે અને શિષ્યને પણ તારે. તે શિષ્યનું અહિત થાય એ ઉપદેશ કે આદેશ કદી પણ કરે નહિ, માટે ત્યાગી અને નિસ્પૃહી ગુરુ બળીને તેમની તન, મન અને ધનથી ખૂબ સેવા કરી પિતાનું કલ્યાણ કરવું.
અમે તમને કર્મનું સ્વરૂપ સમજાવી રહ્યા છીએ, તે તમારું હિત થાય એટલા માટે જ સમજાવી રહ્યા છીએ. આજ સુધીમાં કર્મોએ તમારું ખૂબ ખૂબ અહિત કર્યું છે, નુકશાન કર્યું છે, છતાં તમે એની દેતી છોડતા નથી! “નાદાનકી દસ્તી જાનકા ખતરા” એ કહેવત તમે સાંભળી હશે, પરંતુ નાદાન દોસ્તની સબત છોડો છો કયાં? અમે તમારી એ દોસ્તી છોડાવવા ઈચ્છીએ છીએ અને તેથી જ તેની દુષ્ટ પ્રકૃતિથી-દુષ્ટ સ્વભાવથી તમને વાકેફ કરી રહ્યા છીએ.
જેના લીધે આત્માનાં મૂળ ગુણરૂપ ચારિત્રને રોષ થાય તે ચારિત્રમોહનીય કર્મ કહેવાય. એક વસ્તુ સમજવા છતાં આચરણમાં મૂકી શકાતી નથી, એટલે માનવું પડશે કે ચારિત્રને રાધ કરનારી કોઈ વસ્તુ છે.
ચારિત્રમોહનીય કર્મની કુલ ૨૫ પ્રકૃતિઓ છે, તેમાં ૧૬ પ્રકૃતિ “કષાય” કહેવાય છે અને ૯ પ્રકૃતિઓ નોકષાય” કહેવાય છે. તેમાં દર્શનમોહનીય કર્મની
Page #494
--------------------------------------------------------------------------
________________
બાડમાં
પ્રકૃતિ મેળવતાં માહનીય ક્રમની કુલ ઉત્તપ્રકૃતિ ૨૮
થાય છે.
ક્રોધ, માન, માયા અને કૈાશ એ ચાર મુખ્ય કષાય છે. તે દરેકના તીવ્રાતિતીવ્ર, તીવ્ર, મધ્યમ અને જઘન્ય એવા પ્રકાશ પાડતાં કષાયની સખ્યા ૧૬ની બને છે. શાસ્ત્રીય પરિભાષામાં તીવ્રાતિતીવ્ર કષાયને અન‘તાનુખ‘ધી’ કહેવામાં આવે છે, તીવ્ર કષાયને અપ્રત્યાખ્યાની' કહેવામાં આવે છે. મધ્યમ ક્રષાયને પ્રત્યાખ્યાની' કહેવામાં આવે છે અને જઘન્ય કષાયને સ‘જ્વલન' કહેવામાં આવે છે.
આ સેાળે કષાયનું સ્વરૂપ સમજવા માટે શાસ્ત્રમાં
ક્રોધ
સ'જવલન—પાણીમાં ઢાયેલી રેખા જેવા. પાણીમાં રખા ઢારી હાય તા તરત લય પામે છે, તેમ આ ક્રોધ પ તરત શાંત થઈ જાય છે.
પ્રત્યાખ્યાનીય—રતીમાં ઢારેલી રેખા જેવા, રતીમાં ઢારેલી રેખા હાય તા પવનના સપાટા આવતાં લય સામે છે, તેમ આ ક્રોધ થાડા વખતમાં શાંત થાય છે.
× શાસ્ત્રમાં સજ્વલનની સમયમર્યાદા પંદર દિવસની, પ્રત્યાખ્યા નીયની સમયમર્યાદા ચાર માસની, અપ્રત્યાખ્યાનીયની સમયમર્યાદા એક વષઁની અને અનંતાનુબંધીની સમયમર્યાદા યાવજ્જીવ બતાવેલી છે, જુઓ કમ ગ્ર^થ પહેલા, ગાથા ૧૮.
૨૦
Page #495
--------------------------------------------------------------------------
________________
૪૫૦
આત્મતત્વવિચાર
અપ્રત્યાખ્યાનીય–પૃથ્વીમાં પડેલી રખા-ફાટ છે. પૃથ્વીમાં ફાટ પડી હોય તે વરસાદ આવે ત્યારે ટળે છે, તેમ
આ કેક ઘણા વખતે શાંત થાય છે. અનંતાનુબંધી–પર્વતમાં પડેલી રેખા-ફાટ છે. પર્વતમાં
ફાટ પડી હોય તે તે સંધાતી નથી, તેમ આ ક્રોધ ઉતપન્ન થયા હોય તે જીવનભર શાંત થતું નથી.
માન સંજવલન–નેતરની સોટી જે, જે સહેલાઈથી નમી જાય. પ્રત્યાખ્યાનીય–કાણ જેવો, જે ઉપાયે નમે. અપ્રત્યાખ્યાનીય-હાડકાં જે, જે મહાકાષ્ટ નમે. અનંતાનુબંધી–પથ્થરના થાંભલા જે, જે કઈ રીતે નામે જ નહિ,
માયા સંજવલન–વાંસની છાલ જેવી, જે સરળતાથી પોતાની
વકતા છોડે. પ્રત્યાખ્યાનીય–બળદનાં મૂત્રની ધારા જેવી, જે પવન
આવતાં દૂર થાય. અપ્રત્યાખ્યાનીય-ઘેટાનાં શીંગડા જેવી, જે ઘણા પ્રયત્ન
પોતાની વકતા છોડે. અનંતાનુબંધી-વાંસના કઠણ મૂળ જેવી કે જે કોઈ રીતે પિતાની વકતા છોડે નહિ.
Page #496
--------------------------------------------------------------------------
________________
માટે મેં
૪૫૧
લાલ સંજવલન–હળદરના રંગ જેવો કે જે સૂર્યને તડકે લાગતા
ફૂર થાય. પ્રત્યાખ્યાનીય–વએ લાગેલા દીવાના કાજળ જે કે જે
થોડા પ્રયત્ન દૂર થાય. અપ્રત્યાખ્યાનીય–ગાડાનાં પૈડામાં હોય તે મળી છે કે
જેને ડાઘ લાગ્યો હોય તે ઘણા પ્રયતને દૂર થાય. અનંતાનુબંધી–કિરમજના રંગ જે કે જે એક વખત
ચડયો હોય તે દૂર ન થાય.
આત્માને ક્રોધ શાથી આવે છે? મોહનીય કર્મના ઉદયથી. એ નશો લાવનારી ચીજ છે. જેમ નશામાં રહેલા માણસ ભાન ભૂલી જાય છે અને ન કરવાનું કરી બેસે છે, તેમ ક્રોધમાં આવેલ મનુષ્ય વિવેક, સંબંધ, પરિણામ બધું ભૂલી ન કરવાનું કરી બેસે છે. ક્રોધથી મનુષ્ય શાંત મટી અશાંત બને છે, એટલું જ નહિ પણ તે બીજાનેય અશાંત કરી મૂકે છે.
માન, માયા અને લોભ પણ આત્મામાં અશાંતિ પેદા કરવાનું જ કામ કામ કરે છે. ક્રોધ અને માન ગરમ પ્રકારની અશાંતિ છે, જ્યારે માયા અને લોભ ઠંડા પ્રકારની અશાંતિ છે. લેભમાં ઝઘડો કે વેર નથી, પણ તેનાં કારણે આત્માને વધુ ને વધુ મેળવવાની ઈચ્છા થાય છે અને તે અસંતેષમાંથી અશાંતિ જમે છે.
Page #497
--------------------------------------------------------------------------
________________
આત્મતરવવિયા
લાલચને કારણે માણસો જ હું બોલે છે, કપટ કરે છે અને અનીતિ કરવા પ્રેરાય છે. આ બધી વસ્તુથી આત્મા ગુંગળાય છે, તેને ચેન પડતું નથી. જેને શાંત દશાને સાચો અનુભવ હોય તે જ શાંત દશાનું સાચું મૂલ્યાંકન કરી શકે, પરંતુ જે હરદમ અશાંત દશા જ અનુ માવતે હોય તે શાંતિનું મૂલ્ય શું આંકી શકે? જેના જીવનમાં ક્રોધ, માન, માયા અને લેભ ન હોય તેને જ સાચી શાંત દશાને અનુભવ થાય. - આ દુનિયામાં લડાઈ-ઝગડા કરાવનારા કષાયે છે. તે કોઈ જગાએ માન-અભિમાન-અહંકારથી કરાવે છે, કોઈ જગાએ માયા-કપટ-લુચ્ચાઈથી કરાવે છે, તે કઈ જગાએ લોભલાલચથી કરાવે છે. દરેક લડાઈ-ઝઘડામાં મોહનીય કર્મનું કોઈને કોઈ વરૂપ જવાબદાર હોય છે જ. - નરકમાં ગયેલા આત્માને પરમાધામી મારે છે, કાપે છે, તેના શરીરના ટુકડા કરે છે અને તેને અનેક રીતે સતાવે છે. આ રીતે પરમાધામી એક આત્માને અસંખ્યાત વર્ષ સુધી સતાવી શકે, તેથી વધુ નહિ.
પરંતુ મોહનીય કર્મજન્ય કષાય આ પરમાધામી કરતાં પણ ભૂંડા છે. તે અનાદિકાળથી આત્માને અશાંતિ કરતા આવ્યા છે, સતાવતા આવ્યા છે, છતાં આપણને આ પરમાધામીની જેટલી બીક છે, તેટલી આ કષાયની નથી, તેનું કારણ શું ? આ વસ્તુનો શાંત ચિત્ત વિચાર કરીએ, તે કષાયની બૂરાઈ ખ્યાલમાં આવી જાય અને કલાને
Page #498
--------------------------------------------------------------------------
________________
૪પ
આઠમ umowimnan rammmmmmmum ઘટાડવાની બુદ્ધિ થાય તથા ક્રમે ક્રમે અભ્યાસ કરતાં કષાયો મંદ થઈ જાય અને બંધ પણ થઈ જાય.
કષાયે મોહનીય કર્મને લઈને છે, એ વાત ફરી પણ એક વાર ધ્યાનમાં રાખે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લાભ આવેલાં એકદમ જતા નથી, લાંબો વખત રહે છે. તેના ઉદયમાં સમ્યકત્વ હોય નહિ. હેય તે જાય, આવેલું ટકે નહિ. કારણ કે તે ટકવા દે નહિ.
જે આ કષાયમાં રહીને આપણે આત્મા આયુષ્ય બાંધે તો તે નરકનું જ બાંધે. આ કષાયના આવેશમાં એક અંતમુહૂર્તમાં–બે ઘડીમાં એક કોડ પૂર્વનું પુણ્ય નાશ પામે. એક પૂર્વ એટલે ૮૪ લાખ ૪ ૮૪ લાખ વર્ષ (૮૪૦૦૦૦૦ ૪ ૮૪૦૦૦૦૦ = ૭૦૫૬ ૦૦૦૦૦૦૦૦૦૦ તેને ૧૦૦૦૦૦૦૦ ક્રોડથી ગુણતા ઉપરની સંખ્યા પર સાત મીંડાં વધે).
અનંતાનુબંધી કષાયો સમ્યકત્વને ઘાત કરે એટલે તેના ઉદયે સમ્યફવની પ્રાપ્તિ ન થાય. અપ્રત્યાખ્યાની કષાયો દેશવિરતિને ઘાત કરે એટલે તેના ઉદયે શ્રાવકધર્મની પ્રાપ્તિ ન થાય. પ્રત્યાખ્યાની કષાયે સર્વવિરતિને ઘાત કરે એટલે તેના ઉદયે સાધુધર્મની-સંયમની પ્રાપ્તિ ન થાય. અને સંજવલન કષાય યથાખ્યાત ચારિત્રને ઘાત કર. એટલે તેના ઉદયે વીતરાગતાની પ્રાપ્તિ ન થાય.
કષાયને ઉદ્દીપન કરનારા નવ પ્રકારના કષાયે છેઃ (૧) હાસ્ય, (૨) રતિ, (૩) અતિ, (૪) ભય, (૫) શોક, (૬) જુગુપ્સા, (૭) પુરુષદ, (૮) સ્ત્રીવેદ અને (૯) નપુંસકવેર,
Page #499
--------------------------------------------------------------------------
________________
૪પ૪
આત્મતત્વવિચાર
vvvvvvvvvvvvvvwvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv
જીવને હસવું આવે છે, તે આ હાસ્યમહનીય કર્મને પ્રભાવ જાણ. વિષયસામગ્રી મલવાથી પતિ અર્થાત્ પ્રીતિ થાય છે, તે રતિ મેહનીય કર્મને પ્રભાવ જાણ. જીવને ઈષ્ટની અપ્રાપ્તિ અને અનિષ્ટની પ્રાપ્તિનાં કારણે અરતિ અર્થાત્ અપ્રીતિ થાય છે, આ અરતિમોહનીય કર્મને પ્રભાવ જાણ. તેજ રીતે ભય, શોક, જુગુપ્સા-ઘણા-સૂગ પણ તે તે પ્રકારનાં મોહનીય કર્મને લીધે થાય છે. - જીવને સ્ત્રી સંસર્ગની લાલસા કરાવનાર પુરુષવેદ મોહનીય કર્મ છે, પુરુષસંસર્ગની લાલસા કરાવનાર સ્ત્રીવેદ મોહનીય કર્મ છે અને સ્ત્રી તથા પુરુષ બંનેના સંસર્ગની લાલસા કરાવનાર નપુંસકદમોહનીય કર્મ છે.
જેમ ચપળ વાંદર કદી એક ઠેકાણે બેસે નહિ અને આમથી તેમ ઠેકડા માર્યા કરે, તેમ મેહનીય કર્મનાં કારણે આત્મા ચંચળ બની જાય અને અનેક પ્રકારનાં સાવદ્ય કાર્યો કર્યા કરે, તેથી મેહનીય કર્મને આત્માને કટ્ટો શત્રુ સમજ.
મેહરાયને ચાર અક્ષરને મંત્ર તે “મહું મમ' અર્થાત હું અને મારું.” અભિમાન-અહંકાર એ મોહનાં ઘરની મિલકત છે, તે આત્માને દબાવે છે, છતાં તમે રોજ રોજ એ મંત્ર ગળ્યા કરે છે.
જ્ઞાની પુરુષે તમને આ ચાર અક્ષરના મંત્રમાં ફકત એક એક અક્ષર વધારવાનું કહે છે. “નારં-નમમ.” “હું કોઈને નથી, મારું કઈ નથી.” આ મંત્રનો જાપ કરવાથી તમે
Page #500
--------------------------------------------------------------------------
________________
આઠ
૪૫૫
મોહરાજાને જરુર જીતી શકો અને ભયંકર ભવસાગરને પાર પામી શકે.
ઉન્માર્ગની માગરૂપે દેશના આપનાર, જન્માગને નાશ કરનાર, દેવદ્રવ્યનું હરણ કરનાર તથા જિન, મુનિ, ચિત્ય અને સંઘને વિરોધ કરનાર દર્શનમોહનીય કર્મ બાંધે અને કષાય તથા નેકષાય કરનાર કરાવનાર ચારિત્રમોહનીય કર્મ બાંધે.
આઠક પૈકી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને મોહનીય કમને તમને પરિચય કરાવ્ય. બાકીનાં કર્મોને પરિચય અવસરે અપાશે.
=
=
૬
Page #501
--------------------------------------------------------------------------
________________
broo
borator
વ્યાખ્યાન બાવીશમુ આ ક
[ ૨ ]
મહાનુભાવા !
"
‘બવા સોં પરમા' એ મહાપુરુષાનું ટકશાળી વચન છે. તેના અથ એ છે કે આત્માની શક્તિએ પૂર્ણ પણે પ્રાર્ટ તા જ તે પરમાત્મા બને છે, પરમાત્મા એ આત્માથી અતિરિક્ત કાઈ ભિન્ન વસ્તુ નથી. ’
-
અહીં પ્રશ્ન ઉઠે છે કે ‘ આત્માની શક્તિ કેમ પ્રકટતી નથી ?' ઉત્તરમાં કહેવુ' પડે છે કે જડ ક્રમની અસર છે, જડ કર્યાંનુ દબાણુ છે, પૂર્ણપણે પ્રકટતી નથી.
પૂર્ણ પણે
તેના પર
એટલે તે
ક્રમ એ શું વસ્તુ છે ? તેની શક્તિ કેટલી છે ? આત્માને તેના બંધ કેવી રીતે પડે છે? એ વસ્તુ તમને પૂર્વ* સમજાવી ગયા છીએ. હવે આઠ ક્રર્મોતુ વષઁન ચાલે છે. તેમાં ચાર કર્મોનું વધુ ન થઈ ગયુ છે અને ચાર કર્મોનું ખાકી છે, તે આજે કહેવાશે.
આયુષ્યમ
એ કમને લીધે આત્માને એક શરીરમાં અમુક મુદત સુધી રહેવુ' પડે તે આયુષ્યક્રમ' કહેવાય. આ ક્રમ હેડના જેવું
Page #502
--------------------------------------------------------------------------
________________
આટકમાં
૪૫૭
છે. ડેડમાં પૂરાયેલા ચારને તેની મુદત પૂરી થાય ત્યાં સુધી તેમાં રહેવું જ પડે છે. તેમ આત્માએ જે આયુષ્ય માંધ્યુ. હાય, તે પૂરુ થાય ત્યાં સુધી, તેને એક શરીરમાં રહેવું જ પડે છે. આયુષ્યકમની ઉત્તર પ્રકૃતિએ ચાર છે: (૧) દેવતાનું આયુષ્ય, (૨) મનુષ્યનું આયુષ્ય, (૩) તિય ચનું આયુષ્ય અને (૪) નરકનું આયુષ્ય.
દેવતાનાં આયુષ્યને કારણે જીવ દેવલેાકમાં ઉત્પન્ન થાય છે અને દેવતાનું જીવન ભાગવે છે. મનુષ્યનાં આયુષ્યને કારણે જીવ મનુષ્યલેાકમાં ઉત્પન્ન થાય છે અને મનુષ્યનું જીવન ભાગવે છે. તિયચનાં આયુષ્યનાં કારણે જીવ તિય ́ચ ગતિમાં ઉત્પન્ન થાય છે અને તિય ચત્તુ જીવન ભાગવે છે. અહીં તિય ચ શબ્દથી જળચર, ખેચર અને ભૂચર એ તિયાઁ ચેા જ નહિ પણ એકેન્દ્રિય, એઇન્દ્રિય, તૈઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસ'ની ૫'ચે ન્દ્રિય જીવા પણ સમજવા, નરકનાં આયુષ્યને કારણે જીવ નરકમાં ઉત્પન્ન થાય છે અને નારકીનુ જીવન ભાગવે છે.
દેવ, મનુષ્ય અને તિય`ચને પેાતાનું જીવન પ્રિય હાય છે, તેથી એ ત્રણે પ્રકારનું આયુષ્ય શુભ સમજવુ. નારકીના જીવા મચ્છુને વાંછે છે, માટે તેનું આયુષ્ય અશુભ સમજવું.
તમે કહેશે કે એમ તા મનુષ્યમાં પણ ઘણા મરણને ઇચ્છે છે તેા એ આયુષ્યને અશુભ કેમ ન સમજવુ ?' પણ મનુષ્યમાં મરણુને ઇચ્છનારા બહુ જ થાડા હાય છે અને તે પણ દુ:ખી દશામાં, દુઃખનો નાશ થતાં અને સુખના સમય આવતાં એ વિચાર પણ પલટાઇ જાય છે, એટલે તેમને જીવન અતિ પ્રિય છે. નારકી જીવાને તે જીવવું જ ગમતું નથી.
Page #503
--------------------------------------------------------------------------
________________
૪૫૮
આત્મતત્વવિચાર મત માગનાર કઠિયારાની વાત એક કઠિયારો હતો. તે આખો દિવસ મહેનત-મજૂરી કરીને લાકડા ભેગા કરતો અને બજારમાં વેચતો, ત્યારે માંડ માંડ તેનું પેટ ભરાતું. તેની પાસે કોઈ જાતની મિલક્ત ન હતી. પહેરવા માટે પૂરતાં વસ્ત્ર પણ ન હતા. એક કપડાની લંગોટી વાળ અને પિતાનું કામ ચલાવતે. તે ગામ બહાર એક ફૂટીફૂટી ઝૂંપડીમાં રહેતે.
અનુક્રમે તે એંશી વર્ષ થયા, ત્યારે શરીરે અશક્ત બની ગયો અને તેનાથી કંઈ પણ કામકાજ થઈ શકે એવી સ્થિતિ રહી નહિ. ત્યારે એ જંગલમાં ઊભો રહીને ભગવાન પાસે મત માગવા લાગ્યા, હે ભગવન્! હવે તે મોતને મોકલો તે સારું.”
આ જંગલમાં આંબલીનું એક ઝાડ હતું તેમાં એક ભૂત રહેતું હતું. ભૂતને આપણે વ્યંતર જાતિને દેવ માનીએ છીએ. એ દેવનું જીવન મનુષ્ય કરતાં ઘણું સુખી હોય છે, કોઈ જાતની ઉપાધિ હોતી નથી. વ્યંતરોના ઉપભોગ માટે સુંદર દેવીએ હોય છે અને તેઓ ઓછામાં ઓછું દશ હજાર વર્ષનું આયુષ્ય ભોગવે છે.
ભૂતે કઠિયારાની માંગણી સાંભળી, એટલે તેને પરીક્ષા કરવાનું મન થયું. એ તે વૈકિય શરીરવાળું એટલે ક્ષણમાત્રમાં ધાર્યું રૂપ કરી શકે, તેણે પિશાચનું બિહામણું રૂપ ધારણ કર્યું અને “ખાઉં ખાઉં” કરતું સામે આવ્યું. એને જોતાં જ કઠિયારો ખૂબ ગભરાઈ ગયો, છતાં હતી તેટલી હિંમત એકઠી કરીને તેને પૂછયું કે તમે કોણ છો?”
Page #504
--------------------------------------------------------------------------
________________
આઠકમાં
૪પ૯
પિશાચે જવાબ આપ્યો કે “થોડીવાર પહેલાં તું જેની માગણી કરતા હતા, તે હું મત છું. ભગવાને મને મોકલ્યું છે.'
આ તે ભારે થઈ ! મત આટલું ઝડપથી અને આવી રીતે આવી પહોંચશે એની તે કલ્પના પણ ન હતી. હવે શું કરવું ! ગમે તેમ પણ તેને અત્યારે મરવું ન હતું, એટલે તેણે બુદ્ધિ લડાવીને જવાબ આપે કે આસપાસ ક્યાંય પણ મેં આ લાકડાને ભાર ઉંચકાવનાર કોઈને જે નહિ. પરંતુ મને ખબર હતી કે મોત બધે હોય છે, એટલે મેં ભગવાન પાસે મત માગ્યું કે જેથી તે આવીને મને લાકડાને ભારો ઉચકાવે.” | ભૂત બધી વાત સમજી ગયું. તેને તો માત્ર પરીક્ષા જ કરવી હતી, એટલે ભારે હચકાવીને તે પોતાને રસ્તે પડયું. આમ દુઃખમાં પણ માણસને મત ગમતું નથી.
આયુષ્ય બે પ્રકારનું છે : (૧) સેપક્રમ અને (૨) નિરુપકમ. તેમાં શસ્ત્ર, વિષ, અગ્નિ તથા બીજા અકસ્માતને કારણે જેની કાલમર્યાદા હીન થઈ જાય તે સોપકમ અને હીન ન થઈ શકે તે નિરુપકેમ સમજવું.
તિય"ચ અને મનુષ્ય સેપકમ આયુષ્યવાળા હોય છે, પરંતુ તેમાં કેટલોક અપવાદ છે. અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિયચ, યુગલિક મનુ, ચરમ શરીરી એટલે જેને એ જ ભવમાં મોક્ષે જવાનું છે તે તથા શલાકા પુરુષ એટલે તીર્થકર, ચકવર્તી, બલદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ એ નિરુપકમ આયુષ્યવાળા હોય છે.
Page #505
--------------------------------------------------------------------------
________________
આત્મતત્ત્વવિચાર
આત્મા ચારે પ્રકારનું આયુષ્ય શી રીતે ખાંધે ? તે પણુ તમને જણાવીશું. જે આત્માને મહારશ અને મહા-પશ્મિઢમાં તીવ્ર આસક્તિ હાય, પરિગ્રહ રાખે અને રૌદ્રપરિણામી હાય તે નરકનું આયુષ્ય બાંધે, ખીજા પ્રાણીઓને દુઃખ આપવાની કષાયયુક્ત પ્રવૃત્તિ એ આરંભ કહેવાય અને ભેાગ-ઉપલેાગની વસ્તુના સંગ્રહની કષાયયુક્ત પ્રવૃત્તિ એ પરિગ્રહ કહેવાય. આજે આરંભ અને પરિગ્રહ બંનેની વૃત્તિ જોર પકડી રહી છે, એ શું સૂચવે છે ?
જે આત્મા માયાનુ' સેવન કરે તે તિય ́ચનું આયુષ્ય આધે. માયા એટલે છળ-પ્રપંચ, દગા, ટકા, કુટિલતા, દસ કે સ્થા.
૪૬૦
જે આત્મા અપાર’ભી, અલ્પપરિગ્રહી સ્વાભાવિક રીતે ઋજુ અને મૃદુ સ્વભાવવાળા હોય તે મનુષ્યનું આયુષ્ય મધે. અપાર ભી એટલે એછી હિસ્રા કરનારા સ્વાભાવિક રીતે ઋજુ અને મૃદુસ્વભાવવાળા એટલે સરળતા અને દયાના પરિણામ રાખનારે.
જે આત્મા સરાગસયમ કે સયમાસયમ પાળે, કામ જિંશ કરે, ખલતપ કરે તે દેવનુ આયુષ્ય બાંધે સપૂણુ કષાય છૂટ્યા પહેલાનું' ચારિત્ર તે સાગથમ અ‘શતઃ ચિરતિ એટલે દેશિવતિ કે સયમાન્નયમ, ઈચ્છા વિનાના ત્યાગને લીધે કમનિર્જરા તે અકામનિર્દેશ અને અજ્ઞાન સહિત કરાતું તપ તે ખાલતપ. આના અથ એ થયે કે વ્રતનિયમ અને તપ-જપ ભલે વગર સમજ્યે કરે તે પણ દેવતાનું આયુષ્ય બાંધે,
Page #506
--------------------------------------------------------------------------
________________
ક્રમાં
જા
નામમ
જે ક્રમને લીધે આત્મા ભૂતપણાને પામે અને શુભ અશુભ શરીરાદિ ધારણ કરે તેને નામક્રમ કહેવાય. આ ક્રમ ચિતારા જેવું છે. ચિતારી જેમ જુદી જુદી જાતનાં ચિત્રાનું નિર્માણ કરે છે, તેમ નામક્રમ પણ આત્માને ધારણ કરવાનાં સારાં-નરસાં રૂપ, રંગ, અવયવ, યશ, અપયશ, સૌભાગ્ય, દુર્ભાગ્ય વગેરેનું નિર્માણ કરે છે.
નામક્રમની ઉત્તપ્રકૃતિ ૪૨ છેઃ ૧૪, પિ’ડપ્રકૃતિ, ૮ પ્રત્યેક પ્રકૃતિ, ૧૦ સ્થાવરગ્દર્શક અને ૧૦ ત્રસદશક તેમાં પિ’પ્રકૃતિના પેટા ભેદ ૯૫ છે, તેની સાથે પ્રત્યેક પ્રકૃતિના ૮. સ્થાવર દશકના ૧૦ અને શક્રાકના ૧૦ ભેદ અને ૧૦ ધન મેળવતાં નામક્રમની કુલ ઉત્તપ્રકૃતિ ૧૦૩ થાય છે.
કેટલાક કહે છે કે વસ્તુના ભેદાનુબેદઇને અમને કટાળા આવે છે. એમાં અમારુ' મગજ કામ કરતું નથી. વાત સીધી અને સાદી હૈાય તે ઝટ ગ્રહણ થઈ શકે. પરંતુ આમ કહેવું વૈગ્ય નથી. માત્ર ૮ વર્ષ' કહીએ. તા બધા વ્યવહાર ચાલે ખરા ? તેના માસ, માસના પક્ષ અને પક્ષની તિથિએ વગેરે ભેદાનુબેદ કરવામાં આવે છે, તે જ બધા વ્યવહાર સરલતાથી ચાલે છે. તત્ત્વજ્ઞાનમાં પણ તેમ જ ક્રમજવું, વસ્તુનું સ્વરૂપ બરાબર સમજાય તેટલા માટે જ તેના ભેદાનુભેદ કરવામાં આવે છે. જો તેમાં રસ હોય તે એ ભેદાતુભેદ ગ્રહણ કરતાં કટાળા નહિ, પણ આનદ આવે. મૂળ વાત રસની છે. તે મરામર દાખવા તા આ ભેઢા હસ્તામલ
કવર્તી સ્પષ્ટ સમજાઈ જશે.
2
Page #507
--------------------------------------------------------------------------
________________
આત્મતત્વવિચાર
જેમાં બે, ત્રણ કે તેથી વધુ પ્રકૃતિ સાથે હોય તે પિંડ પ્રકૃતિ કહેવાય. તેના ચૌદ પ્રકારો છેઃ (૧) ગતિ, (૨) જાતિ, (૩) શરીર, (૪) ઉપાંગ, (૫) બંધન, (૬) સંઘાત, (9) સંહનન, (૮) સંસ્થાન, (૯) વર્ણ, (૧૦) રસ, (૧૧) ગંધ, (૧૨) સ્પર્શ, (૧૩) આનુપૂર્વી અને (૧૪) વિહાગતિ.
ગતિ શબ્દને સામાન્ય અર્થ છે જ, પણ અહીં એક ભવમાંથી બીજા ભવમાં જવાની ક્રિયાને માટે તે ખાસ વપરાચેલો છે. દાખલા તરીકે જ્યારે કોઈ આમાં મનુષ્યભવનું આયુષ્ય પૂર્ણ કરીને દેવતાના ભવમાં જવા માટે પ્રસ્થાન કર છે, તે ક્ષણથી લઈને તે જ્યાં સુધી દેવના ભાવમાં રહે છે, ત્યાં સુધી દેવગતિ કહેવાય છે. બીજી ગતિનું પણ એમ જ સમજવું.
ગતિ ચાર છેઃ (૧) નારક, (૨) તિયચ, (૩) મનુષ્ય અને (૪) દેવ શાસ્ત્રોમાં પંચમગતિ એવો શબ્દ પણ જોવામાં આવે છે, પરંતુ એ ગતિને માત્ર કમરહિત આત્માઓ જ પ્રાપ્ત કરે છે, કર્મવાળાઓ નહિ. કર્મવાળા આત્માઓ તે આ ચાર ગતિમાં જ ભમતાં રહે છે અને પિતાના કર્મોનું ફળ ભગવે છે. આ ચાર ગતિમાની ગમે તે એક ગતિમાં ઉત્પન્ન કરાવનારૂં કર્મ તે ગતિનામકર્મ.
જાતિ પાંચ છે. (૧) એકેન્દ્રિય, (૨) બેન્દ્રિય, (૩) તેઈન્દ્રિય, (૪) ચઉરિન્દ્રિય અને (૫) પંચેન્દ્રિય. આ પાંચ જાતિમાંની ગમે તે એક જાતિમાં ઉત્પન્ન કરાવનારું કર્મ તે જાતિનામકમ. સંસારના સર્વ છે આ પાંચ જાતિમાં સમાઈ જાય છે.
Page #508
--------------------------------------------------------------------------
________________
આઠમાં
શરીર જીવને ક્રિયા કરવાનું સાધન છે, તેના પાંચ પ્રકારો છેઃ (૧) ઔદારિક, (૨) ક્રિય, (૩) આહારક, (૪) તેજસ અને (૫) કામણ, તેનું વર્ણન અમે ચોથા વ્યાખ્યાનમાં કરેલું છે. પાંચ શરીરમાંથી કોઈ પણ શરીરની પ્રાપ્તિ કરાવે તે શરીરનામકર્મ,
ઉપાંગ છે: (૧) મસ્તક, બે હાથ, બે સાથળ, ઉદર, પીઠ અને હૃદય એ આઠ વગેરે અંગો કહેવાય. આગળ, નાક, આંખ, કાન, જીભ આદિ ઉપાંગો કહેવાય તથા નખ, રેખા, વાળ, રેમ, વેઢા આદિ અંગે પાંગે કહેવાય. એ પહેલાં ત્રણ શરીરને હેય છે, તેથી ઉપરના ત્રણ ભેદ માનવામાં આવ્યા
ઔદારિક ઉપાંગ, વૈક્રિય ઉપાંગ અને આહારક ઉપાંગ. અહીં ઉપાંગ શબ્દથી અંગ, ઉપાંગ અને અંગોપાંગ સમજવાનાં છે.
બંધન : પૂર્વે બાંધેલાં અને નવા બંધાતાં ઔદ્યારિકાદિ પુદગલને સંબંધ કરનાર તે બંધનનામકર્મ કહેવાય. તેના પાંચ પ્રકારે છે. ઔદારિક બંધન, વૈક્રિય બંધન, આહારક બંધન, તેજસ બંધન, અને કાર્ય બંધન. આ કર્મની સત્તાને આશ્રીને બંધનના નવ પ્રકારે ગણાય છે, તે આ રીતે ઔદારિક, વિકિય અને આહારકને પોતાની સાથે તથા તેજસ અને કામણ સાથે યુદ્ધ કરતાં ત્રણ ત્રણ એમ નવ બંધન થાયઃ (૧) ઔદારિદારિક બંધન, (૨) ઔદા. રિકતજસ બંધન, (૩) દારિકકામણ બંધન, (૪) ક્રિય. વિક્રિય બંધન, (૫) વિક્રિતિજસ બંધન, (૬) ક્રિયકામણ બંધન, (૭) આહારક આહારક બંધન, (૮) આહારક તેજસ
Page #509
--------------------------------------------------------------------------
________________
૪૪
આત્મતત્તવિચામ
મધન અને (૯) આહારકકામણું બંધન. વળી તે ત્રણને તૈજસ અને કામણુ સાથે યુક્ત કરતા ત્રણ ખ‘ધન થાય. (૧૦) ઔદારિકતૈજસકામ ણુ મ‘ધન, (૧૧) વૈક્રિય તૈજસકામ ણુ મધન અને (૧૨) આહારકતૈજસકામણુ અધન અને તૈજસ્ર કામ જીના પરસ્પર ત્રણ મંધનના વિશેષ થાય, (૧૩)તેજસતેજસ ખ‘ધન (૧૪) તૈજસકામણુ ખ'ધન અને (૧૫) કામ*ણુ કામ શું 'ધન. આ રીતે બધનના ૧૫ પ્રકારા થાય.
'
અહી' એવા પ્રશ્ન થઈ શકે છે કે પાંચ શરીરના દ્વિકાદિ સચેગે ૨૬ ભાંગા થાય છે, તે તેટલાં અધના કેમ નહિ? તેના શાસ્ત્રકારાએ ઉત્તર આપ્યા છે કે ઔદ્યારિક, વૈક્રિય અને આહારક એ ત્રણ શરીરા પરસ્પર વિરુદ્ધ હેાવાથી તેના સ'અધ થતા નથી; તેથી પર જ ખધન થાય છે; તેથી અધિક થતાં નથી. ’
સઘાત : દંતાળની જેમ ઘાસના સમૂહને એકઠા કરે; તેમ સઘાતનામામ ઔદાકિાદિ પુદ્ગલેાને એકઠા કરે, તેના પાંચ પ્રકારા છેઃ (૧) ઔદ્વારિકસઘાતનામક્રમ', (૨) વૈક્રિય સઘાતનામકર્મ, (૩) આહારકસ'ઘાતનામક્રમ', (૪) તેજસ - સઘાતનામક્રમ અને (૫) કાણુસંઘાતનામકમ
સહનન : એટલે સયણુ, શરીરના બાંધે, તે છ પ્રકારના હોય છે; વઋષભનારાચ આર્કિ,
સસ્થાન એટલે આકૃતિ, તે પણ છ પ્રકારની હાય છે; સમચતુરઆદિશ
*
છ સંધાણુ તથા છ સ`સ્થાનની વિગત માટે જુએ વ્યાખ્યાન ત્રીજું, પાદને ધ
Page #510
--------------------------------------------------------------------------
________________
ખામાં
૪૫
વણુ : શરી, અ'ગ, ઉર્વાંગ, 'ગાંગ વગેરેના વધુન કારણ વધુનામક્રમ છે. વધુ પાંચ પ્રકારના છે. (૧) કુષ્ણવ ( કાળા રંગ) કાજલ જેવા. (૨) નીલવણું ( લીલા ર’ગ ) પાપટની પાંખ જેવા. (૩) રક્તવણ (શતા ર'ગ) મજીઠ જેવા. (૪) પીત વણ (પીળેા ર‘ગ) હળદર જેવા અને (૫) શ્વેત. વણું (ધોળા રંગ) શખ, દૂધ વગેર જેવા.
રસ : શરીર વગેરેના રસત્તુ' કાણુ સ્રનામક્રમ છે. શ્ય પાંચ પ્રકારના છે. (૧) તિક્તરસ (કડવા) લીખડા વા. (૨) કટુરસ (તીખા) સૂઠ-મરિ જેવા. (૩) કષાયરસ (તા) ત્રિફળા વગેરે જેવા. (૪) આમ્લ (ખાટા) આખલી વગેર જેવા. (૫) મધુર (મીઠા) સાકર વગેરે જેવા. સ’સ્કૃત ભાષામાં તિક્તના અથ કડવા અને કટુના અર્થ તીખા થાય છે. એ વાત બરાબર લક્ષમાં રાખવી.
ગધ : શરીર વગેરેનાં ગધનું કારણુ ગંધનામક્રમ છે. ગંધ એ પ્રકારના છે. (૧) સુગધ-કસ્તૂરી વગેરે જેવા. (૨) દુ''ધ-લસણ વગેરે જેવા.
સ્પર્શ : શરીર વગેરેના સ્પર્શનું કારણ સ્પેશ નામક્રમ છે. સ્પર્શ મઠ છે. (૧) ભારે, લેાહાદિ જેવા. (૨) હલકા આકડાના રૂ વગેરે જેવા. (૩) મૃદુ માખણ જેવા. (૪) ખર * શ-કરવત જેવા. (૫) શીત-ખરફ્ જેવા. (૬) ઉષ્ણુઅગ્નિ જેવે. (૭) સ્નિગ્ધ (ચીકળેા)-તલાદિ જેવા અને (૮) રુક્ષ (લૂખા) ભસ્મ વગેરે જેવા
આનુપૂર્વી : જીવ દેહ છેાડ્યા પછી બાંધેલી ગતિ અનુસાર
૩૦
Page #511
--------------------------------------------------------------------------
________________
t
ભામતવિચાર
નવી ગતિમાં વક્ર ગતિએ પહેોંચે તેને આ ગતિમાં પહેોંચાડનારુ જે ક્રમ' તે આનુપૂર્વી, નામક્રમ. આ ક્રમ બળદની નાથ જેવું છે. જેમ નાથને પકડીને બળદને યારેલ સ્થળે લઈ જવાય છે તેમ આ ક્રમ જીવની સાથે રહીને તેને ધારેલાં સ્થળે લઈ જાય છે. તેના ચાર પ્રકારો છે. (૧) દેવાનુપૂર્વી, (૨) મનુષ્યાતુપૂર્વી, (૩) તિય``ચાનુપૂર્વી અને (૪) નકાપૂર્યાં.
વિહાયાગતિ : જીવની ગમનાગમન પ્રવૃત્તિમાં નિયામક થનારુ' જે ક્રમ તે વિહાચૈાગતિ નામકમ. તેના બે પ્રકારો છે, શુભ વિહાગતિ અને અશુભ વિહાયગતિ. હુંસ અને હાથીની ગતિ શુભ ગણાય છે અને ઊટ શસભતીડ તથા કાગડાની ગતિ અશુભ ગણાય છે. આગળ ગતિ નામની એક પેટા પ્રકૃતિ આવેલી છે. તેનાથી ભિન્નતા દર્શાવવા માટે અહીં વિહાયાગતિ એવા શબ્દપ્રયાગ કરેલા છે. વિહાયાગતિ એટલે આકાશમાં થતી ગમનક્રિયા.
આ રીતે ૧૪ પિ’ડપ્રકૃતિની ૬૫ પેટા પ્રકૃતિ થઈ.+
+ પાકને બરાબર ખ્યાલમાં રહે તે માટે તેની તાલિકા નીચે આપી છે:૧ ગતિ ર જાતિ
૩ શરીર
૪ ઉપાંગ
૫ બુધન
૪
૫
૫
3
૫
૫
હું સંધાત ૭ સહુન $
૮ સંસ્થાન
૯ વ
૧૦ સ
૧૧ ગધ
૧૨
સ્પ
૧૩ આનુપૂર્વી ૧૪ વિહાયેાગતિ
----
કુલ ૬૫
૫
૫
ર
૪
ર
Page #512
--------------------------------------------------------------------------
________________
માઠક
જે પ્રકૃતિ એકલી હેય પણ પિંડરૂપ ન હોય તે પ્રત્યેક પ્રકૃતિ કહેવાય. તેના આઠ પ્રકારો છેઃ (૧) અગુરુલઘુ (૨) ઉપઘાત, (૩) પરાઘાત, (૪) આતપ, (૫) ઉદ્યોત, (૬) શ્વાસે. છુવાસ, (૭) નિર્માણ અને (૮) તીર્થકર.
અગુરુલઘુનામકર્મ : આ કર્મના ઉદયથી જીવને અતિ ભાર પણ નહિ અને અતિ હલકું પણ નહિ, એવું સમ શરીર પ્રાપ્ત થાય.
ઉપઘાતનામકર્મ : આ કર્મના ઉદયથી જીવ ચોર. દાંત, રસેલી, વધારે આંગળાં, એાછાં આગળ વગેરેથી ઉપઘાત પામે, દુઃખ પામે.
પરાઘાતનામ કમ : આ કર્મના ઉદયથી જીવ પિતાની હાજરી અથવા વચનબલ વડે બીજા પર પોતાનો પ્રભાવ પાડી શકે છે.
આપના મકમ : આ કર્મના ઉદયથી જીવનું શરીર તાપયુક્ત હોય. સૂર્યનાં વિમાનમાં પૃથ્વીકાયના જીવે છે, તેમનું શરીર શીતળ હોવા છતાં દૂરથી તે બીજાને તાપ કરે છે. તેમને આ આતપનામકર્મને ઉદય જાણ. તેમના સિવાય બીજા જીવોને આતપનામકર્મને ઉદય હોતો નથી. અહીં કોઈ પ્રશ્ન કરે કે “અગ્નિમાં રહેલા અને આતપ નામકર્મનો ઉદય હોય કે નહિ ? તેને ઉત્તર એ છે કે તેમને આતપનામકર્મને ઉદય હેતે નથી, ઉણપને અને રાતા વર્ણને ઉદય હોય છે.”
ઉદ્યોતનામકર્મ આ કર્મના ઉદયથી જીવનું શરીર
Page #513
--------------------------------------------------------------------------
________________
આત્મતરવવિયા
અgણ પ્રકાશરૂપ ઉદ્યોત કરે. જ્યોતિષીના વિમાનના જીવો આ પ્રકારના હોય છે. વળી ખદ્યોત એટલે આગિયા અને કેટલીક વનસ્પતિ વગેરેના છે પણ આ પ્રકારના હોય છે. યતિ અને દેવનાં ઉત્તરક્રિય શરીરમાં પણ ઉદ્યોતનામકર્મને ઉદય હોય છે.
શ્વાસોશ્વાસનામકર્મ : આ કર્મના ઉદયથી જીવને શ્વાસ છુવાસ (ઊંચો શ્વાસ અને નીચે શ્વાસ ) લેવાની લબ્ધિ પ્રાપ્ત થાય છે.
નિમણુનામકર્મ : આ કર્મના ઉદયથી જીવ અંગોપાંગનું નિર્માણ કરે છે.
તીર્થકર નામકર્મ આ કર્મના ઉદયથી છવ ત્રણે ભુવનને પૂજનીય થાય છે, તથા ત્રીશ અતિશય, પાંત્રીશ ગુણવાળી વાણી તથા અષ્ટ મહાપ્રતિહાર્યથી યુક્ત બને છે. તીર્થંકરનામ કમને ઉદય કેવલજ્ઞાન પામે ત્યારે થાય, પણ પહેલાં ન થાય.
સ્થાવરદશક અને ત્રસદશક એ બે પ્રતિપક્ષી છે. એટલે તેને વિચાર સાથે કરીશું. તે વિના એ બરાબર સમજાશે નહિ. સ્થાવરનામકર્મથી શરૂ થતી ૧૦ પ્રકૃતિએ તે સ્થાવરદશક અને વ્યસનામકર્મથી શરૂ થતી ૧૦ પ્રકૃતિએ તે વસદશક. બંનેની કુલ ૨૦ પ્રકૃતિએ થાય.
સ્થાવરનામકર્મથી જીવને સ્થાવરપણું પ્રાપ્ત થાય. તે એક સ્થાનેથી બીજા સ્થાને ગમનાગમન કરી શકે નહિ. વસનામકર્મથી જીવને ત્રાસપણું પ્રાપ્ત થાય. તે એક સ્થાનેથી બીજાં સ્થાને ગમનાગમન કરી શકે. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય
Page #514
--------------------------------------------------------------------------
________________
માકમાં
૪૯
વાઉકાય અને વનસ્પતિકાયના જીવા સ્થાવર છે, એઇન્દ્રિય અને તેની આગળના જીવા ત્રસ છે.
સૂક્ષ્મનામકર્મથી જીવને અતિ સૂક્ષ્મ શરીર પ્રાપ્ત થાય કે જે કાઈ પણ ઈન્દ્રિયથી જાણી ન શકાય અને ખાદી નામક્રમથી જીવને માદર શરીર પ્રાપ્ત થાય કે જે ઇન્દ્રિય વડે જાણી શકાય.
અપર્યાપ્તનામક્રમ થી જીવ પાતાને પ્રાપ્ત કરવા ચાગ્ય પર્યાપ્ત પૂરી કરી શકે નહિ. પર્યાપ્તનામકમથી જીવ પેાતાને પ્રાપ્ત કરવા ચેાગ્ય પર્યાપ્તિ પૂરી શકે. પર્યાપ્તિ ૬ છે, તેના પરિચય આગળ આવી ગયેલેા છે, કાઇપણ જીવ આહારપર્યાપ્તિ શરીરપર્યાપ્તિ અને ઇન્દ્રિયપર્યાપ્ત એ ત્રણ તા પૂર્ણ કરે જ, જ્યારે તેની આગળની પર્યાપ્તિમાં ભજના હોય છે. તેથી જ જીવના પર્યાપ્તા અને અપર્યાપ્તા એવા એ ભેઢા પડે છે.
સાધારણનામકમ થી અન ત જીવાતુ. એક સાધારણ શરીર હાય અને પ્રત્યેકનામકમથી દરેક જીવને પોતાનું સ્વતંત્ર શરીર હાય.
અસ્થિરનામકમ થી પેાતાનાં સ્થાને રહેલાં અવયવા અસ્થિર હાય, જેમ કે જીભ, આંગળાં, હાથ, પગ વગેરે અને સ્થિરનામક્રમથી પેાતાનાં સ્થાને રહેલાં અવયવ સ્થિર હાય, જેમ કે દાંત, હાડકાં વગેરે.
અશુભ નામકમથી નાભિ નીચેનુ શરીર અપ્રશસ્ત હાય એટલે કે તેના સ્પર્શથી ખીજાને અપ્રીતિ થાય અને શુભનામક્રમથી નાભિ ઉપરનું શરીર પ્રશસ્ત હાય, એટલે કે તેના સ્પર્શથી બીજાને પ્રીતિ થાય.
Page #515
--------------------------------------------------------------------------
________________
૭ઠ
આત્મતત્વવિચાર દુરસ્વરનામકર્મથી સવાર કર્કશ અને અરુચિકર હોય અને સુસ્વરનામકર્મથી સ્વર મધુર અને સુખદાયી હેય.
દુર્ભાગનામકર્મથી છવ સહુને અળખામણો લાગે અને સુભગનામકર્મથી સહુને વહાલું લાગે.
અનાદેયનામકર્મથી જીવનાં વચન બીજા વડે માન્ય ન થાય અને આયનામકર્મથી જીવનું વચન બીજા વડે માન્ય થાય.
અયશકીર્તિનામકર્મથી છવ ગમે તેટલું કામ કરવા છતાં યશ કે કીર્તિ પામે નહિ અને યશઃ કીર્તિનામકર્મથી જીવ થોડું કામ કરવા છતાં યશઃ કે કીર્તિ પામે. અહીં યશ શબ્દથી અમર્યાદિત ક્ષેત્રમાં પ્રાપ્ત થયેલી ખ્યાતિ સમજવાની છે.
નામકર્મના શુભ અશુભ એવા બે સામાન્ય ભાગો છે. તેમાં શુમનામકર્મથી બધી વસ્તુઓ શુભ મળે અને અશુભનામકર્મથી અશુભ મળે. જે છ મન, વચન, કાયાની પ્રવૃત્તિમાં એકસૂત્રતા જાળવતા નથી તથા દાંભિક પ્રવૃિત્ત કરે છે, તેને અશુભનામકર્મ બંધાય છે અને તેથી વિરુદ્ધ પ્રવૃત્તિ કરનારને શુભનામકર્મ બંધાય છે.
દર્શનશુદ્ધિ, વિનયસંપન્નતા આદિ વીશ સ્થાનકોમાંથી એક બે કે વધારે સ્થાનિકોને પર્શનાર તીર્થંકરનામકર્મ બાંધે છે.
જેના લીધે જીવને ઊંચા-નીચાપણું પ્રાપ્ત થાય તે ગોત્રકમ કહેવાય. તેના બે પ્રકારે છે. (૧) ઉચ્ચગોત્ર અને (૨) નીચગોત્ર, તેમાં ખ્યાતિવાળા કુળવાન કુળમાં જન્મ અપાવે તે
Page #516
--------------------------------------------------------------------------
________________
આઠકમાં
૪૭૧
ઉચ્ચગેાત્ર કહેવાય અને અખ્યાત કે નિંદ્ય કુળમાં જન્મ અપાવે તે નીચગેાત્ર કહેવાય.
સ્વનિ'દા, પરપ્રશસ્રા, બીજાના સ્રર્ગુણેાનુ' ઉદ્ભાવન અને ઢાષાનુ' આચ્છાદન, તેમજ વિનય અને નમ્રતા વડે તથા મદરહિત પઠન-પાઠનની પ્રવૃત્તિ વડે જીવ ઉચ્ચગેાત્ર ખાંધે છે અને પરિન’દા, આત્મપ્રશ’સા, પેાતાના ગુણેાનુ' ઉદ્ભાવન અને ઢાષાનું આચ્છાદન અને મદ્ય વગેરેથી નીચગેાત્ર ખાંધે છે.
પેાતાની ભુલા જોવી અને આત્માને ઠપકો આપવા એ નિંદા અને ખીજાતુ ઘસાતું ખેલવું, વાંકું ખેલવું તે પરિનઢા. બીજાના સારા ગુણેાની પ્રશંસા કરવી તે પરપ્રશંસા અને પેાતાની વડાઇ પાતે કરવી તે આત્મપ્રશંસા. ખીજાના સગુણાને પ્રકાશવા, એ માણસ બેઠા હાય ત્યાં કહી બતાવવા, એ સદ્ગુણાનું ઉદ્દ્ભાવન અને બીજાના દુર્ગુણુંાને પ્રકાશવા, એ માણસ બેઠા હૈાય ત્યાં કહી બતાવવા, એ અસદ્ગુણેાનુ ઉદ્ભાવન. કાઇના દુર્ગુણ ઢાંકવા, એમ ઢાંકવી એ અસદ્ગુણ્ણાનું આચ્છાદન અને કાઈના ગુણુ ઢાંકવા, ગુણની વાત આવે ત્યાં પડદો પાડવા તે સદ્ગુણેાનુ... આચ્છાદન.
અંતરાયક
જે ક્રમને લીધે આત્માની લબ્ધિ (શક્તિ) માં અંતરાય પડે, વિઘ્ન આવે તે અંતરાયક્રમ કહેવાય. તેની ઉત્તરપકૃતિ પાંચ છેઃ (૧) દાનાંતરાય, (૨) લાાંતરાય, (૩) ભાગાંતરાય, (૪) ઉપભેાગતરાય અને (૫) વીર્યા‘તરાય.
આપણે કોઇની પાસે કઈક લેવા ગયા. આપનાર સુચેગ્ય
Page #517
--------------------------------------------------------------------------
________________
જિહેશે.
આત્મતત્વવિચાર
છે, એને આપવાનું મન છે, આપવાની સામગ્રી મેજૂદ છે. છતાં આપવાનો ઉત્સાહ થતો નથી. ત્યાં આપનાર માટે દાનાંતશય અને લેનાર માટે લાભાંતરાય છે. જે લાભાંતરાય તૂટ હોય તે લાભ થાય, નહિ તે થાય નહિ.
રાજને રોજ નવી વસ્તુ ભેગવવામાં આવે તો ભોગ અને એકની એક વસ્તુ ભગવાય તે ઉપગ. સુંદર મજાનાં પકવાન તૈયાર છે, થાળી પાટલા મંડાયા છે, તમે જમવા બેસે છો, બધું પીરસાઈ ગયું છે, તમે હાથમાં કળિયે લે છે, એવામાં પિત્તપ્રકોપ થાય છે કે ઝાડાની હાજત થાય છે અને ખાવાનું ખાવાની જગાએ રહી જાય છે. એ તમારાથી ખવાતું નથી, એ ભેગાંતરાય.
તમે વિવાહિત થયા છે, પત્ની સાથે ભેગ ભોગવવાની તાલાવેલી હોય, એવામાં પતિને ટી. બી. ને રાગ થાય, ડોકટર હવાફેર કરવાનું કહે, સ્ત્રીસહવાસની બંધી ફરમાવે અને તમે લગ્નનું સુખ ભોગવી શકે નહિ. આ રીતે ઉપભેગમાં અંતરાય લાવનાર તે ઉપભેગાંતરાય.
કઈક કહેશે કે આવું પાપનું સાધન ન મળે, તેમાં અંતરાય આવે તે આપણે પાપથી બચી જઈએ, પણ એમ કહેવું બરાબર નથી, કારણ કે ત્યાં ભેગ-ઉપભોગની ઇચછા છે છતાં તે ભોગવી શકતા નથી, એટલે દુઃખ થાય છે. જે તમે સમજીને ભેગ-ઉપગ ન કરો તો પાપથી બચી શકે અને તમારા આત્માને સુખ શાંતિનો અનુભવ થાય.
માણસ યુવાન છે, જેઈતું ખાવાનું-પીવાનું મળે છે,
Page #518
--------------------------------------------------------------------------
________________
આઠકમે
૪૭૭
કસરત કરે છે, મહેનત કરે છે, છતાં શક્તિ આવતી નથી, તેનું કારણ વીર્યંતરાય છે, વ્રત-નિયમો સવીકારવામાં, તેમજ ત્યાગવૃત્તિ કેળવવામાં જે ઉત્સાહ પ્રગટ જોઈએ, તે ન પ્રગટવાનું કારણું પણ વીયતરાય છે.
જિનપૂજાનો નિષેધ, હિંસા, અસત્ય, ચેરીમૈથુન, પરિગ્રહ શરિજન વગેરેમાં તત્પરતા, મોક્ષમાર્ગમાં દોષ બતાવી વિદ્મ નાખવું, સાધુઓને ભાત-પાણી, ઉપાશ્રય-ઉપકરણ ઔષધ વગેર આપવાનો નિષેધ કરે, બીજા જીવોના દાન-લાભ-ભોગઉપગમાં અંતરાય કર, મંત્રાદિકના પ્રયોગથી બીજાનું વીર્ય હણવું, છેદન-ભેદનાદિથી બીજાની ઇંદ્રિયોની શક્તિને નાશ કર વગેરે કારણેથી અંતરાયકર્મ બંધાય છે.
આ રીતે આઠ કર્મોની ઉત્તરપ્રકૃતિ ૧૫૮ થઈ. તેને તાળ અહીં મેળવી લઈએ. જ્ઞાનાવરણીય કર્મની
ઉત્તરપ્રકૃતિ દર્શનાવરણીય એ વેદનીય મોહનીય આયુષ્ય નામ
૧૦૩ ગેત્ર અંતરાય
કુલ ૧૫૮ આઠ કર્મમાંથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, મોહનીય
Page #519
--------------------------------------------------------------------------
________________
૪૭૪
આત્મતરવવિચાર
અને અંતરાય એ ચાર કર્મી ઘાતી કહેવાય છે, કારણ કે આત્માના મૂળ ગુણે જ્ઞાન દર્શન, ક્ષાયિક સમ્યકત્વ તથા ચારિત્ર અને વીર્યને વાત કરે છે. બાકીના ચાર કર્મો વેદનીય, આયુષ્ય નામ એને ગાત્ર અઘાતી કહેવાય છે, કારણ કે તે આત્માના મૂળ ગુણને ઘાત કરતા નથી.
આત્માની ખરી લડાઈ ઘાતી કર્મો સાથે જ છે. ઘાતીકર્મો દૂર થાય, એટલે કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રકટે તથા તે આત્મા અવશ્ય મોક્ષે જાય. બાકીના ચાર કર્મોને અંત સમયે નાશ થાય જ.
કમ સંબંધી હજી ઘણું કહેવાનું છે, તે અવસરે કહેવાશે.
Page #520
--------------------------------------------------------------------------
________________
იიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიი,
' ક'
:
666બબબજાજ
વ્યાખ્યાન ત્રેવીસમું
અધ્યવસાયે મહાનુભાવે !
કર્મના વિષયમાં આપણે આગળ વધી રહ્યા છીએ અને તેની પરિભાષાથી ક્રમશઃ પરિચિત થઈ રહ્યા છીએ. આજે કમ સાહિત્યમાં વારંવાર વપરાતા અધ્યવસાય શબ્દથી તમને પરિચિત કરવા છે.
અધ્યવસાયને અર્થ કઈ સાહિત્યકારને પૂછીએ કે અધ્યવસાયનો અર્થ શું ? તો તે તરત જ કહેશે કે “ પ્રયત્ન, મહેનત કે ઉત્સાહ.” પરંતુ આ જ પ્રશ્ન કોઈ દાર્શનિકને પૂછીએ તે તેને ઉત્તર જુદ મળશે. નૈયાયિક કહેશે કે અધ્યવસાયને અર્થ નિશ્ચય છે, વેદાંતી કહેશે કે અધ્યવસાયનો અર્થ બુદ્ધિધર્મ છે અને સાંખ્ય મતવાળાઓ કહેશે કે અધ્યવસાયનો અર્થ વૃત્તિ કે જ્ઞાન છે. પરંતુ આપણે જેને તે આત્માના પરિકામને સૂચવવા માટે જ તેનો ઉપયોગ કરીએ છીએ. અધ્યવસાય એટલે આત્માના પરિણામ.
અધ્યવસાયની મહત્તા વિચાર, લાગણી, ઈચ્છા એ બધું આત્માના પરિણામ પર અવલંબે છે, એટલે અધ્યવસાયનું સ્થાન જીવનઘડતરમાં બહુ
Page #521
--------------------------------------------------------------------------
________________
૪૭૬
આત્મતત્ત્વવિચાર
માટુ' છે. જો અધ્યવસાય શુભ હોય તેા જીવન ઉત્તમ પ્રકારે ઘડાય અને અશુભ હોય તે ખરાબી થવામાં કંઈ બાકી રહે નહિ. અધ્યવસાયાથી જ ચડવાનું' છે અને અધ્ય વસાચેાથી જ પડવાનું છે, એ વાત તમારાં મનમાં ખરાખર હસવી જોઇએ. પ્રસન્નચંદ્ર રાજર્ષિની કથા સાંભળેા, એટલે તમને આ વાતની પૂરી પ્રતીતિ થશે.
પ્રસન્નચંદ્ર રાજર્ષિની કથા
એક વાર ત્રિભુવનતારક જગદ્ય ચરમ તીર્થંકર શ્રી મહાવીર પ્રભુ રાજગૃહી નગરીની બહાર ઉદ્યાનમાં સમવસર્યાં. તેમની સાથે તપસ્વી, જ્ઞાની અને ધ્યાની મુનિવરાના માટેા સમુદાય હતા. તેમાં પ્રસન્નચંદ્ર નામના રાજર્ષિ ધ્યાનના અભ્યાસી હતા. તેએા માટા ભાગે પેાતાના સમય ધ્યાનમાં જ વ્યતીત કરતા હતા. તેમણે ઉદ્યાનના એક છેડે ધ્યાન લગાવ્યું, તેમાં એક પગે ઊભા રહ્યા, અને હાથ ઊંચા રાખ્યા અને ષ્ટિ સૂર્યની સામે સ્થાપન કરી. આગળ આવાં ઉગ્ર ધ્યાનાના આશ્રય ઘણા લેવાતા, આજે એ પ્રવૃત્તિ મંદ છે, વધારે સ્પષ્ટ કહીએ તે અતિ મ' છે.
શ્રેણિક રાજાને ઉદ્યાનપાલક દ્વારા સમાચાર મળ્યા સર્વ જ્ઞ અને સવ દર્શી એવા શ્રમણ ભગવાન મહાવીરસ્વામી નગર બહાર ઉદ્યાનમાં સમવસર્યાં છે, એટલે તેમણે પેાતાના પુત્રપરિવાર સાથે દર્શને જવાની તૈયારી કરી. દેવ કે ગુરુનાં દર્શને જવું હોય તેા હૃદયમાં ઉલ્લાસ ધારણ કરવા જોઇએ અને વસ્ત્રાલ કાર પણુ રૂડી રીતે પહેરવાં જોઈએ. ગૃહસ્થાના
Page #522
--------------------------------------------------------------------------
________________
ખમવસાયા
४७७
આ આચાર છે. જે રાજા હોય તો એ પૂશ ઠાઠથી જાય, જેથી બીજા આત્માઓને પણ દર્શનની ભાવના જાગે.
શ્રેણિક રાજા મોટી સવારી કાઢીને પ્રભુના દર્શને ચાલ્યા. તેમાં અનેક હાથી હતા, અનેક ઘેડા હતા, ૨થ અને પાયળને પાર ન હતો. આ સવારીના મોખરે બે સિપાઈઓ ચાલતા હતા. તેમાં એકનું નામ સુમુખ હતું અને બીજાનું નામ દુર્મુખ હતું.
તેમણે ઉદ્યાનના છેડે ધ્યાન ધરી રહેલા પ્રસન્નચંદ્ર રાજર્ષિને જેયા, એટલે સુમુખ બેલ્ય : “જોયા આ મુનિવર ? તેમણે કેવું ઉગ્ર ધ્યાન ધર્યું છે? આવું ધ્યાન તે કોઈક જ ઘર, એટલે હું તેમને વારંવાર ધન્યવાદ આપું છું.”
આ શબ્દો સાંભળી દુર્મુખે કહ્યું: “હા, જેયા એ મુનિવર! એમને હું બરાબર ઓળખું છું. એ છે પિતનપુરના રાજા પ્રસન્નચંદ્ર. એમણે પોતાના દૂધ પીતાં બાળક પર રાજયને ભાર નાખી આ રસ્તો લીધો છે, પણ પાછળ હાલત કેવી થઈ છે, તેની એમને શી ખબર ! એમણે જે મંત્રીઓને રાજ્યને કારભાર સેંગ્યો હતો, તેમની દાનત બગડી છે અને તેઓ રાજ્ય હસ્તગત કરવા અનેક પ્રકારના કાવતરાં કરી રહ્યા છે. એમનાં અંતઃપુરની બધી રાણીઓ આજ કારણે નાસી છૂટી છે અને બાળરાજા તેમના કબજે પડ્યો છે, એટલે બિચારાનું આજકાલમાં કાસળ કાઢી નાખશે ! જે પિતા પોતાના પુત્રનાં હિતમાં બેદરકાર રહે, તેને હું અધર્મી, પાપી સમજું છું અને તેને સેંકડો વાર ધિક્કારું છું.”
ની
તપુરની
કબજે
જ પિ
Page #523
--------------------------------------------------------------------------
________________
૪૭૮
આત્મતત્વવિચાર
આ રીતે વાત કરતા તેઓ ત્યાંથી પસાર થઈ ગયા, થોડીવાર શ્રેણિક રાજા ત્યાં આવ્યા અને તેમણે ધ્યાનમગ્ન મુનિવરને વંદન કર્યું. પછી તેઓ પ્રભુ મહાવીરની સમીપે પહોચી તેમની ધર્મદેશના સાંભળવા લાગ્યા. ત્યાં અવસર જોઈને તેમણે પૂછયું કે “હે પ્રભો ! મેં ૨૨તામાં ધ્યાનમગ્ન પ્રસન્નચંદ્ર રાજવિને વાંદ્યા. તેઓ એ સ્થિતિમાં કદી કાલધર્મ પામ્યા હતા તે કઈ ગતિએ જાત? પ્રભુએ કહ્યું “સાતમી નરકમાં.”
ક્ષણવાર પછી તેમણે ફરી પ્રશ્ન કર્યો. “હે પ્રભો ! પ્રસન્ન ચંદ્ર રાજર્ષિ કદી હમણાં કાલધર્મ પામે તે કઈ ગતિમાં જાય ?' પ્રભુએ કહ્યું: “તે સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થાય.” અને ક્ષણ પછી તે ત્યાં દુંદુભિ વાગવા લાગી અને જયનાદ થવા લાગ્યા, એટલે શ્રેણિક રાજાએ પૂછયું: “હે પ્રભો ! આ દુંદુભિ શેની વાગી? અને જયનાદ શેનો થાય છે ?
પ્રભુએ કહ્યું : હે રાજન્ ! પ્રસન્નચંદ્ર શાષિને કેવળજ્ઞાન થયું, તેથી દેવ દુંદુભિ વગાડે છે અને જયનાદ કરે છે.
પ્રભુ મહાવીરે કહ્યું: “રાજન્ ! તું અહીં વંદન કરવાને આવી રહ્યો હતો, ત્યારે તારી સવારીના મોખરે ચાલનારા બે સિપાઈઓએ પ્રસન્નચંદ્ર રાજર્ષિ વિષે અરસપરસ વાત કરી, અને તે તેમના સાંભળવામાં આવી, એટલે તેઓ ધ્યાન ચૂક્યા.
* વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ એ પાંખ વિમાનો સહુથી ઊંચે આવેલાં છે. તે સવથી શ્રેષ્ઠ હોવાને લધે અનુત્તર કહેવાય છે.
Page #524
--------------------------------------------------------------------------
________________
અધ્યવસાયી
૪૭૯
વખતે તેમને એવા વિચાર આવ્યા કે જેમના મે' આજ સુધી સુદર સત્કાર કર્યાં. જેમના પર પૂરા વિશ્વાસ રાખ્યા તેજ આવા બેવફા નીવડ્યા? શું તે માશ ખાળકુંવને મારી નાંખશે ? ના, ના, હું તેમ થવા નહિ જ દઉં. હું... એ દુષ્ટોની સાન જરૂર ઠેકાણે લાવી દઈશ આવા વિચાર કરતાં તેમા ક્રોધાયમાન થયા અને એ ક્રોધ વધતા જ ગયા. એમ કરતાં તે પેાતાનું સામાયિક્રવ્રત ચૂકી ગયા અને એ મંત્રી જાણે પાતાની સામે ખડા હોય અને લડાઈ કરવા લાગ્યા હાય એવા ખ્યાલ તેમને પેદા થયા, એટલે તેએ એની સાથે લડવા માટે તૈયાર થયા. તે એક પછી એક શસ્ત્રો તેમની સામે ફેકવા લાગ્યા અને તેના જોરદાર સામના કરવા લાગ્યા એમ કરતાં તેમની પાસેનાં બધાં શો છૂટી ગયાં અને સામના કરનારા પણુ ખત્મ થયા, પરંતુ એક સામના કરનાર બાકી રહ્યો, ત્યારે તેમણે વિચાર કર્ષી કે “ મારું મસ્તકના મુગટ ફૂંકીને હું તેના નાશ કરુ.' આમ વિચારી તે અત્યંત કોષાયમાન થયા, તે જ વખતે હું શ્રેણિક! તે એમને પ્રણામ કર્યા હતા, એટલે તાશ પ્રથમ પ્રશ્નના ઉત્તર મે' એમ આપ્યા કે તે સાતમી નરકે જાય.’
<
<
ત્યાર પછી તેમણે જેવા મસ્તક પર હાથ મૂકી કે મુડેલું (લાચ કરેલું) મસ્તક યાદ આવ્યું અને તેમના ક્રોધ ઉતરી ગયા. તે વિચારવા લાગ્યા કે મ તા જીવનભર સામાયિકનું વ્રત (ચારિત્ર) લીધુ છે અને મન, વચન, કાયાથી કાઈ પણ જીવની હિહંસા ન કરવાની પ્રતિજ્ઞા ગ્રહણ કરી છે અને આ શું કર્યું...! ખરેખર! હું. ધમ ધ્યાન ચૂકી ગયા અને
Page #525
--------------------------------------------------------------------------
________________
ક
આત્મતત્ત્વવિચાર
રોદ્ર મ્યાનમાં ચડી ગયા! જ્યાં સત્ર જીવા પ્રત્યે મૈત્રી ભાવ શખવાના છે, ત્યાં પુત્ર પ્રત્યે શગ કેવા અને મત્રીએ પ્રત્યે દ્વેષ દવા હા! હા! મારાં આ દુષ્ટ કૃત્યને ધિક્કાર છે. હું એ દુષ્કૃત્યની નિંદા કરુ છું, ગોં કરું' છું અને એ દુષ્ટ અધ્યવસાયમાંથી મારા આત્માને પાછા ખેંચી લ' છે'.' હું રાજન્! જ્યારે તે આવે! વિચાર કરી રહ્યા હતા, ત્યારે તે' ખીજો પ્રશ્ન કર્યો, એટલે મેં કહ્યું કે, ‘તે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થાય.’
પછી પણ એમના અધ્યવસાયાની શુદ્ધિ ચાલુ જ રહી અને તે ઉત્તરાત્તર માગળ વધતા સપકેશ્રેણિ પર આરૂઢ થયા. ત્યાં તેમનાં ચારે ઘાતીમાંના નાશ થયા અને તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.?
પ્રભુ પાસેથી આવા ઉત્તર સાંભળતાં શ્રેણિક મહારાજના મનનું સમાધાન થયું. આત્મા શુભ અવ્યવસાયે થી ચડે છે અને અશુભ અધ્યવસાયથી પડે છે, એ આ કથાના મુખ્ય આધ છે. ઉપરાંત તેમાંથી નીચેની ખાખતા પણ તરી આવે છે:
(૧) આત્માના અધ્યવસાય બધા વખત એક સરખા રહેતા નથી, પણ તે બદલાયા કરે છે.
(૨) આત્મા શુભ અધ્યવસાયમાંથી અશ્રુમ અધ્યવસાયમાં અને અશુભ્ર અધ્યવસાયમાંથી શુભ અધ્યવસાયમાં આવી જાય છે.
(૩) અધ્યવસાચા બદલાવામાં નિમિત્તો કામ કરે છે. જે ખરાબ નિમિત્ત મળી જાય તે અશુભ અધ્યવસાયે શરૂ થાય છે અને સારુ' નિમિત્ત મળી જાય તે। શુભ અધ્યવસાયે શરૂ થાય છે.
Page #526
--------------------------------------------------------------------------
________________
ખમાસામાં
અયવસાયની સયા, આત્માના અધ્યવસાય બદલાયા કરે છે અને નવા નવા અધ્યવસાયો ઉત્પન્ન થાય છે, એટલે અધ્યવસાયોની સંખ્યા ઘણી મોટી છે. જેમ આકાશના તારા અને પૃથ્વીપટ પરનાં રતીના કણે ગણી શકાતાં નથી તેમ અથવસાયોની સંખ્યા પણ ગણી શકાતી નથી. તાત્પર્ય કે અયવસાયના સ્થાનક અસંખ્યાત છે.
આત્માના અથવસાયો બદલાતા ન હોત ને બધો વખત એક સરખા રહેતા હતા તે ચડતી કે પડતીને અનુભવ થાત નહિ, તેમજ કર્મની સ્થિતિમાં જે ચિધ્ય દેખાય છે, તે પણ દેખાત નહિ.
અધ્યવસાયો કેને કહેવાય. પ્રશ્ન-આત્મા નિગોદમાં જડપ્રાય: અવસ્થામાં હોય છે, ત્યારે તેને અધ્યવસાયો થતા હશે ખરા ?
ઉત્તર-આત્મા નિગોદમાં જડપ્રાયઃ અવસ્થામાં હોય છે, ત્યારે પણ તેને અધ્યવસાચો હોય છે. જે અધ્યવસાય ન હોય તે તેનામાં અને જડમાં ફેર જ શું રહે? અધ્યવસાયનાં કારણે તે તેનું કર્મબંધન ચાલુ રહે છે. અહીં પ્રાસંગિક એ પણ જણાવી દઈએ કે જ્યારે નિગોદ અવસ્થામાં અધ્યવસાય હોય છે, ત્યારે તેનાથી ચડિયાતી સ્થિતિમાં એટલે પ્રત્યેક વનસ્પતિકાય આદિ એકેન્દ્રિય જીવમાં, બેઈન્દ્રિય જીવોમાં, તેઈદ્રિય જીવમાં, ચહારદ્રિય જીવોમાં અને પંચેન્દ્રિય જીમાં પણ અયવસાય હાય એ સ્વાભાવિક છે. માત્ર વીતરાગ દશા ૨૫
Page #527
--------------------------------------------------------------------------
________________
૪૮૨
આત્મતત્ત્વવિચાર
પામેલા સર્વજ્ઞ પરમાત્માને સ’કલ્પ-વિકલ્પરૂપ અધ્યવસાય
હોતા નથી.
પ્રશ્ન-વનસ્પતિને અધ્યવસાયા હાય છે એનું કાંઇ પ્રમાણ
ખરૂં' ?
ઉત્તર-વનસ્પતિને અધ્યવસાયા હોય છે, એમ આપણાં શાસ્ત્રો કહે છે અને તે જ માટુ' પ્રમાણ છે. તમારે લૌકિક પ્રમાણી જોઈતાં હોય તા તે પણ મળી શકે એમ છે. ખ‘ગાળના સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક જગદીશચંદ્ર એઝે પ્રયાગાથી સિદ્ધ કરી આપ્યું છે કે વનસ્પતિને પણ આપણી માફક હર્ષ, શાક, ભય, ચિ'તા વગેરે લાગણીઓ હાય છે અને તેની તેમનાં જીવનવ્યવહાર પર અસર પડે છે. લાગણીએ અધ્યવસાય વિના મૂલવે નહિ, એટલે વનસ્પતિને પણ અધ્યવસાયા હોય છે, એ નક્કી છે.
પ્રશ્ન-તિય ચાને શુભ અધ્યવસાય હાય ખરા?
ઉત્તર-હા. નિમિત્ત મળતાં તિય ચાને પણ શુભ અધ્યવસાય અંગે છે. શાસ્ત્રામાં તેવા અનેક દાખલાઓ નોંધાયેલા છે. અહી' તેમાંના એક દાખàા આપીશું',
દેડકાને થયેલા જીભ અધ્યવસાય.
નંદ મણિયાર પ્રથમ સમકિતી હતી, પછી નિગ"થ ગુરુનાના પરિચય ન રહેતાં અને મિથ્યાત્વીએના સસગ વધતાં મિથ્યાત્વી થયા. તેણે વાવવા ગળાવવામાં તથા લેાકેાને અન્નપાણીતુ' દાન કરવામાં આત્માના ઉદ્ધાર માન્યા. ભૂખ્યાને અન્ન
Page #528
--------------------------------------------------------------------------
________________
અયવસાય
આપવું. તરાને પાણી પાવું એ પુણ્યનું કામ છે, પણ આત્માને ઉદ્ધાર કર હોય, આત્માને કમની કુટિલ જંજીરોમાંથી મુક્ત કરવો હોય તે સંવર અને નિર્જરા એટલે સંયમ અને તપને માગ ગ્રહણ કરવો જોઈએ, પણ આ વસ્તુમાં તેની શ્રદ્ધા રહી નહિ. તેણે પિતાની માન્યતા અનુસાર એક સુંદર વાવ બનાવી અને તેની ચારે બાજુ અન્નછત્ર, આરામગૃહ વગેરે બનાવ્યાં. તેને ધીમે ધીમે એ વાવ પર આસક્તિ થઈ અને અંત સમયે પણ તેનું મન એ વાવમાં ભરાઈ રહ્યું. તેથી મરવું બાદ એ જ વાવમાં તે દેડકારૂપે ઉત્પન્ન થયા.
એ દેડકો પાણીના મેલ વગેરેથી પિતાની આજીવિકા કરે છે અને કાલ નિર્ગમન કરે છે. એવામાં તેણે વાવમાં પાણી ભરવા આવનાર પનિહારીઓના મુખેથી સાંભળ્યું કે “શ્રમણ ભગવાન મહાવીર નજીકમાં પધાર્યા છે અને તેમનાં દર્શન કરવા હજારો માણસે જઈ રહ્યા છે.” આ શબ્દો સાંભળતાં જ તેના મનમાં એ અધ્યવસાય ઉત્પન્ન થયે કે “મેં આવું નામ કયાંક સાંભળેલું છે. તેના પર વારંવાર ઉહાપોહ કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું અને પોતે મહાવીર પ્રભુ પાસે વ્રતે ગ્રહણ કર્યા હતાં, તેમાં શિથિલતા આવી, વાવ બંધાવવાનો મને રથ ઉત્પન્ન થયા અને તેની આસક્તિથી મારી આ હાલત થઈ, વગેરે બાબતેને ખ્યાલ આવી ગયે. આથી તેણે એ વિચાર કર્યો કે “હું પણ મહાવી૨. પ્રભુનાં દર્શન કરું”
દેવ-ગુરુનાં દર્શન-સમાગમને વિચાર એ શુભ અયવસાય કહેવાય. તેનાથી પ્રાણીને શુભ કર્મને બંધ થાય અને
Page #529
--------------------------------------------------------------------------
________________
૪૪
માત્મતત્વવિચાર
તેનાં મૂળરૂપે અનેક શુભ વસ્તુની પ્રાપ્તિ થાય. હવે આ દેડકા ઘણા પ્રયત્ને વાવમાંથી બહાર નીકળ્યો અને ઠેકતા ઠેકતા પ્રભુ મહાવીરની દિશામાં જવા લાગ્યા. ત્યાં શ્રેણિક રાજાની સવારીના એક ઘેાડાના પગ તેના પર પડ્યો અને તે ઘણા જખ્મી થયા.
તમે ક્રાઇ ગાડી કે માટરની હડફેટમાં આવી ગયા હ। ને તમારા હાથ કે પગ ચગદાઈ ગયા હોય તા શુ કરશ? એ માટરવાળાને પકડા, મારા અને પેાલીસ ચાકીએ લઈ જાવ તથા તેના પર કાટમાં કામ ચઢાવી ભારે દંડ કરાવે, પરંતુ આ દેડકાએ તા ઘેાડેસ્વાર કે ઘેાડા ફ્રાઈ પર ક્રાય કર્યો નહિ. તે હળવેથી બાજીએ ખસી ગયા ને રસ્તાની એક બાજુ પર પહેાંચી વિચાર કરવા લાગ્યા કે ‘હા! હા! હું. કેવા હતભાગી કે પ્રભુ આટલા નજીક હોવા છતાં મને તેમનાં દર્શન થયાં નહિ! હવે આ લગ્ન શરીર તેમની પાસે તા પહેાંચી શકું' તેમ નથી, માટે અહીંથી જ તેમને વદન કરી લઉ, હૈ પ્રભેા ! લવાભવ મને તમારું જ શરણ હતો.’
આવા શુભ અય્યવસાયમાં તેણે દેહ છેાડ્યો, એટલે મરીને તે કમાંક નામના વૈમાનિક મહર્ષિક દેવ થયા. અધ્યવસાયામાં પરિવતન.
આત્મા શુલ અધ્યવસાયમાંથી અશુભ અધ્યવસાયમાં ને અશુભ અધ્યવસાયમાંથી શુભ અધ્યવસાયમાં આવી જાય છે, ગે વસ્તુ તા તમે પણ અનુભવી જ હશે. તમે અહી આવીને વ્યાખ્યાન સાંભળેા છે, ત્યારે તમને એવા અય્યવસાય થાય
Page #530
--------------------------------------------------------------------------
________________
અય્યવસાય
છે કે હવે ક્રોધ કર નહિ, અભિમાન કરવું નહિ, કોઈ જાતનું છળકપટ કરવું નહિ, લોભ બિલકુલ રાખવો નહિ વગેરે, પરંતુ અહીંથી બહાર ગયા પછી અને વ્યવહાર કે વ્યાપારમાં પડ્યા પછી એ અધ્યવસાઓ રહે છે ખરા ? ત્યાં કોઈ તમારું અપમાન કરે કે ગાળ દે તો તરત લડવા તૈયાર થાઓ છો ને સામી બે-ચાર ગાળ ચોપડી દે છે.
તમને કેટલીક વાર શુભ અધ્યવસાય થાય છે, પણ તે ટકતા નથી અને તેથી જ જે આત્મવિકાસ કે આત્મપ્રગતિ થવી જોઈએ તે થતી નથી.
તમે કોઈવાર ગુસ્સામાં આવી ગયા હો અને અશુભ અધ્યવસાયમાં પડી ગયા છે, પણ કેઈ મુરબ્બી કે સજજન આવીને તમને બે શબ્દો હિતના કહે, તે શાંત થઈ જાગો છો અને શુભ અધ્યવસાયમાં આવી જાઓ છો.
અધ્યવસાયે બદલવામાં નિમિત્તે કામ કરે છે, એ પs ભૂલવા જેવું નથી. તમે અભિમાનમાં આવી ગયા છે અને બીજાને તુચ્છ ગણતા છે એવામાં બાહુબલીજીની ધ્યાનસ્થ મૂર્તિનું ચિત્ર જોવામાં આવે તો તમારા અધ્યવસાય તરત બદલાઈ જાય અને “હે જીવ! તું શું કરી રહ્યો છે !” એ પ્રશ્ન તમારા મનમાં જરૂર ખડે થાય. “બાહુબલિ સર્વસવનો ત્યાગ કરીને ધ્યાનમાં ઊભા રહ્યા, પણ અભિમાનને શેડો અંશ રહી જવાથી કેવળજ્ઞાન ન પામ્યા. જ્યારે પરમાત્મા ઋષભદેવ સવામીએ બ્રાહ્મી અને સુંદરીને મોકલી. તેમણે બાહ. બલીને સમજાવ્યા, બાહુબલિ મહામુનિએ અભિમાન છેડયું અને અધ્યવસાયે પરમ શુદ્ધ થયા કે તરત જ કેવલજ્ઞાન
Page #531
--------------------------------------------------------------------------
________________
આમરવવિચાર પામ્યા. તે હે જીવ! તું તે અભિમાનથી છકી ગયા છે, તારું શું થશે ? આ અધ્યવસાય તમને થયા વિના રહે નહિ, તીર્થો, મંદિર, ઉપાશ્રયે, જ્ઞાનભંડારો, સદગુરુસમાગમ, ઉત્સવ-મહેરા એ બધાં અધ્યવસાયને શુદ્ધ કરવાની પ્રબળ નિમિત્ત છે. તેથી જ મહાપુરુષેએ તેની જોરદાર હિમાયત કરી છે, એ તમારે ભૂલવાનું નથી.નિમિત્તે નબળાં પડ્યાં કે અશુભ અધ્યવસાયે તમારા પર જોરદાર હુમલો કરશે અને તમારા જીવનની બાજી બગાડી નાખશે.
આત્માના પરિણામો કે અધ્યવસાયની શુદ્ધિ એ જ ભાવધર્મ છે અને ભગવાને તેને દાન, શીલ તથા તપ કરતાં પણ ઉત્તમ માન્ય છે, કારણ કે ભાવ ન હોય તો આ કંઈ ક્રિયા શોભતી નથી કે પિતાનું વાસ્તવિક ફળ આપી શકતી નથી. હજાર રૂપિયાની આશા રાખી હોય, ત્યાં દશ મળે એ વાસ્તવિક ફળ કહેવાય નહિ, તે સ્થિતિબંધમાં અધ્યવસાયે કારણભૂત છે.
કર્મને પ્રદેશબંધ અને પ્રકૃતિબંધ પડવામાં ચોગબળ કારણભૂત છે, તેમ કર્મને સ્થિતિબંધ પડવામાં અધ્યવસાય કારણભૂત છે. આત્મા જે અધ્યવસાયસ્થાને વતતો હોય તે પ્રમાણે કર્મની સ્થિતિને બંધ પડે છે,
સ્થિતિના પ્રકારે સ્થિતિ અર્થાત્ કાલમર્યાદા ત્રણ પ્રકારની છે: (૧) જઘન્ય, (૨) મધ્યમ અને (૩) ઉત્કૃષ્ટ. જે સ્થિતિ ટૂંકામાં ટૂંકી હોય તેને જઘન્ય કહેવાય; જે સ્થિતિ લાંબામાં લાંબી હોય તેને
Page #532
--------------------------------------------------------------------------
________________
અથથમાયા
vac
ઉત્કૃષ્ટ કહેવાય; અને જે સ્થિતિ એ બે વચ્ચેની હોય તે
મધ્યમ કહેવાય,
આઠે ।'ની સ્થિતિ.
અહી. આઠે ક્રમની સ્થિતિ કેટલી હાય છે? તે તમને જણાવીશું,
ક્રમ
૧ જ્ઞાનાવરણીય ૨ દશનાવરણીય ૩ વેદનીય
૪ માહનીય
૫ આયુષ્ય ૬ નામ ૭ ગાત્ર
૮ અંતરાય
જધન્ય સ્થિતિ
અંતમું હત
""
ખાર મુર્હુત અ'તમ્ હત'
""
આઠ મુહૂત
ઉત્કૃષ્ટ સ્થિતિ
૩૦ કાટાકોટિ સાગરોપમ
,,
"9
99
૭૦ કાટાઢાટિ સાગરાપમ ૩૩ સાગરાપમ
૨૦ કાટાકાટિ સાગરોપમ
99
અંતમું હૂત
કાટાકાટટ સાગરોપમ
૩૦
જધન્ય સ્થિતિથી એક સમય વધારે અને ઉત્કૃષ્ટ સ્થિતિથી એક સમય એછા હોય ત્યાં સુધી મધ્યમ સ્થિતિ જાણવી.
જ્યાં વિજ્ઞાન ઢાય ત્યાં ગણિત હાય, અને જ્યાં ગણિત હાય ત્યાં નાની-માટી અનેક પ્રકારની ગણતરી હોય. આજના કાઇ પણ વૈજ્ઞાનિકને પૂછે કે તેને ગણિત વગર જા પણ ચાલે છે ખરુ? આજના વિજ્ઞાને સેક’ડના પણ હજારી લાગ કર્યો છે અને અમુક ક્રિયા માટે તેના ઉપયાગ કરવામાં આવે છે, પણ આપણું કાલમાન તેથી પણ ઘણું સૂક્ષ્મ છે,
Page #533
--------------------------------------------------------------------------
________________
આમલમવગ્રામ winnivinnumannammmmmmmmm જેના ક૯પનાથી પણ બે ભાગ ન થઈ શકે એવા કાળના સૂક્ષમ ભાગને “સમય” કહેવાય. આવા અસંખ્ય સમય એકઠા થાય ત્યારે આવલિકા કહેવાય. આવી સંખ્યાત આવલિકા ભેગી થાય ત્યારે શ્વાસ કહેવાય. એક શ્વાસોશ્વાસને પ્રાણ કહેવાય અને સાત પ્રાણને તો કહેવાય. એવા સાત સ્તોક ભેગા થાય ત્યારે લવ કહેવાય અને એવા ૭૭ લવ ભેગા થાય ત્યારે એક મુહૂર્ત કહેવાય. આવાં ત્રીશ મુહૂર્ત થી એક અહેરાત્ર બને. (દિવસ અને રાત બે મળીને એક અહોરાત્ર કહેવાય છે. )
આ શબ્દો બરાબર લક્ષમાં રાખશે, કારણ કે શાસ્ત્રોમાં તેનો ઉપયોગ થયેલ છે અને તેથી વસ્તુસ્થિતિ સમજવામાં સરળતા પડશે.
પંદર અહોરાત્રને પક્ષ, બે પક્ષનો માસ અને બાર માસનું વર્ષ એ ગણતરી જગતમાં પણ પ્રસિદ્ધ છે.
પાંચ વર્ષને યુગ કહેવાય અને આવા ૨૦ યુગની એક શતાબ્દિ કહેવાય. આજે યુગ શબ્દ કાળના બહુ મોટા પ્રમાણ માટે પ્રચલિત છે, પણ તેને આનાથી ભિન્ન સમજવો.
દશ શતાબ્દિને સહસ્ત્રાબ્દિ કહેવાય ને આઠ હજાર ચાર સહસ્ત્રાબ્દિને એટલે ૮૪ લાખ વર્ષને એક પૂર્વગ કહેવાય. પૂર્વનું માપ કેટલું મોટું છે, તેને ખ્યાલ આથી આવી શકશે. એક પૂર્વમાં ૭૦૫૬૦ અબજ વર્ષે આવે. - ત્યારપછી ત્રુટિતાંગ, ત્રુટિત, અાંગ, અટટ વગેરે અનેક પ્રકારનાં માપે છે. તેમાં ૧૯૪ અંકની સંખ્યાને શીર્ષ-પ્રહેવિકા કહેવામાં આવે છે.
Page #534
--------------------------------------------------------------------------
________________
વ્યવસાયા
ટહ
આ રીતે સખ્યાતની ગણત્રી એનાથી પશુ માટી છે. ત્યારબાદ અસખ્યાતની શરૂઆત થાય છે, પલ્યાપમ અને સાગરોપમ એ પણ આ જાતનાં માપા છે. એક ચેાજન લાંઞા, એક યાજન પહાળેા અને એક ચેાજન ઊંડા ખાડા ઝીણામાં ઝીણા વાળના એટલે એક વાળના અસ્રખ્યાત ટૂકડા થાય તેવા ઝીણા ટૂકડાથી ભરવામાં આવે અને તેના પર થઇને ચક્રવર્તીની સેના ચાવી જાય તે પણ દમાય નહિ, એ રીતે ઠાંસી ઠાંસીને ભરવામાં આવે, પછી તેમાંથી સે। વર્ષે એક વાળના ઝીંણામાં ઝીંણ્ણા ટુકડા કાઢતાં જેટલા વર્ષે એ ખાડો ખાલી થાય તેટલા કાલને પચાપમ કહેવાય. અને આવા દશ ફાડાર્કાડિ એટલે ૧૦ ક્રોડ × ક્રેડ પત્યેાપમના કાને સાગરાપમ કહેવાય.
કાને કેવા સ્થિતિમધ હાય ?
હવે તમને સાગરાપમના ખ્યાલ બરાબર આવી ગયા હશે.
અહીં આયુષ્યના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩૩ સાગરાપમના જણાવ્યા છે, તે સર્વો સિદ્ધ વિમાનવાસી જીવને તથા સાતમી નરકના જીવને હોય છે. બાકીની સાત પ્રકૃતિના ઉત્કૃષ્ટ સ્થિતિ બધ મિથ્યાદષ્ટિ પર્યાપ્ત સની પચેન્દ્રિય જીવને હાય છે.
અંતર્મુહૂત ની આયુષ્યની જઘન્ય સ્થિતિ તિયચ અને મનુષ્ય એ એ પ્રકારના જીવાને હાય છે. અને બાકીની પ્રકૃતિની જઘન્ય સ્થિતિ સૂક્ષ્મસ'પરાય એટલે દશમા ગુણસ્થાને વતા જીવને-મનુષ્યને ઢાય છે. ગુણસ્થાનકના વિચાર માગળ આવશે પણ હાલ તા તેનુ' નામ યાદ રાખા,
Page #535
--------------------------------------------------------------------------
________________
આત્મતરવવિચાર
અધ્યવસાય વિશેષ એટલે આમાના
પરિણુમ વિશેષનું નામ લેશ્યા. કૃણ આદિ દ્રવ્યની સહાયતાથી આત્માના પરિણામ વિશેષ થાય તેને વેશ્યા કહેવામાં આવે છે. અને તે રસબંધનું મુખ્ય કારણ છે. કર્મ બાંધતી વખતે જે તીવ્ર-મંદ રસ બાંધ્યા હોય અને પછી ફેરફાર થયો હોય તે તે પ્રમાણે, તેનું તીવ્ર-મંદ ફળ ભેગવવું પડે છે.
લેશ્યાનું સ્વરૂપ સમજવા માટે શાસ્ત્રમાં જબૂવૃક્ષ અને છ પુરુષનું દષ્ટાંત આપવામાં આવ્યું છે, તે બરાબર સમજી લેવું જોઈએ.
જબૂવૃક્ષ અને છ પુરુષે છ મુસાફરો એક જંબૂવૃક્ષ નીચે આવ્યા. તેમાંનાં પહેલાએ કહ્યું : “આ જાબૂડાને તેડી પાડીએ તે મનગમતા ફળ ખવાય.” બીજાએ કહ્યું : આખાં ઝાડને તોડી પાડવાની શી જરૂર છે? તેનું એક મોટું ડાળું તેડી પાડીએ તે પણ આપણું કામ થશે. ત્રીજાએ કહ્યું : “અરે ભાઈ! મોટું
* શ્રી હરિભદ્રસૂરિએ આવશ્યક ટીકા પૃ ૬૪૫ પર નીચે શ્લેક આ પ્રમાણુરૂપે ટાંકા છે.
कृष्णादिद्रव्यसाचिव्यात्परिणामोऽयमात्मनः ।
स्फटिकस्येव तत्राऽयं लेश्याशब्दः प्रवर्तत ॥
આત્માનું સહજ રૂપે રફટિકની સમાન નિર્મળ છે. તેના ભિન્ન ભિન્ન પરિણામ જે કૃષ્ણ, નીલ, આદિ અનેક રંગવાળા પુદગલ વિશેષની અસરથી થાય છે તેને લેસ્યા કહેવામાં આવે છે.”
Page #536
--------------------------------------------------------------------------
________________
અધ્યવસાય
ક
ડાળું તોડી પાડવાની જરૂર નથી. તેની એક નાની ડાળી તોડી પાડશે તો પણ ચાલશે.” થાએ કહ્યું : “મટું કે નાનું ડાળું તોડવાની શી જરૂર છે ? આપણે તેમાંથી ફળવાળા ગુચ્છા જ તેડી લે ને ?” પાંચમાએ કહ્યું : “મને તે એ પણ વ્યાજબી જણાતું નથી. જે આપણે જાંબૂડા ખાવાનું જ કામ છે, તે તેમાંથી જાંબૂડાં જ શા માટે વીણું ન લેવાં?” છઠ્ઠાએ કહ્યું: “ભાઈઓ મારે મત તમારા બધાથી જુદો પડે છે. ભૂખ શમાવવી એ જ આપણું પ્રયોજન હોય તો અહીં જે તાજા જાંબૂ ખરી પડ્યાં છે, તેને જ શા માટે વણ ન લેવા ! તેમાંથી આપણે ભૂખ જરૂર ભાંગશે.”
અહીં પ્રથમ પુરુષના અધ્યવસાયો ઘણા અશુભ-તીવ્ર તમ હોવાથી તેને કૃષ્ણલેશ્યા સમજવી, બીજા પુરુષના અધ્યવસાયો તીવ્રતર હોવાથી તેને નીલેયા સમજવી, ત્રીજા પુરુષના અધ્યવસાયો તીવ્ર હોવાથી તેને કાપતલેશ્યા સમજવી. કૃષ્ણ, નીલ અને કાપત આ ત્રણ લેયાઓની ગણના અશુભ લેશ્યાઓમાં થાય છે, તેમાં પૂર્વ પૂર્વની વધારે અશુદ્ધ છે.
ચોથાના અશુભ અધ્યવસાયે મંદ હોવાથી તેને તેને વેશ્યા સમજવી, પાંચમા પુરુષના અશુભ અધ્યવસાય મંદતર
* શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના વશમા અધ્યયનમાં લેશ્યાઓનાં નામ દર્શાવનારી ગાથા નીચે મુજબ છે.
किहा नीलाय काउय तेउ पम्हा तहेव य ।
સુક્ષણાય છEાય, નામાદું તુ રે
છ લેશ્યાનાં નામ ક્રમાનુસાર આ પ્રમાણે છે. કૃષ્ણ લેશ્યા, નીલેશ્યા, કાપતલેશ્યા, તેજોલેસ્યા, પદ્મલેશ્યા અને શુકલેશ્યા.
Page #537
--------------------------------------------------------------------------
________________
આત્મતરવવિચારે
હોવાથી તેને પધવેશ્યા સમજવી અને છઠ્ઠ પુરુષનાં અશુભ અયવસાયો મંદતમ હોવાથી તેને શુકલયા સમજવી. તેજે, પદ્મ અને શુકલ લેશ્યાઓની ગણના શુભ લેશ્યાઓમાં થાય છે અને તે ઉત્તરોત્તર વધારે શુભ છે.
આટલું યાદ રાખે આટલી વસ્તુ યાદ રાખે કે જેમ રસ વધુ તેમ કમને બંધ તીવ્ર અને રસ ઓ છે તેમ કર્મનો બંધ ઢીલે. પુણ્ય બાંધતી વખતે જે વિચાર કરીએ તે રસથી-
વિલાસથી કરીએ તે તે તીવ્ર રૂપે બંધાય અને તેનું ફળ ઘણું શુભ મળે. પુણ્ય મળે. પરંતુ તે રસ વિનાનું હોવાનાં કારણે તેનું ફળ સાધારણ મળે, પહેલાં જેવું ન મળે. માટે જ્યારે ધર્મક્રિયા કરે, ત્યારે આનંદ-ઉત્સાહ-રસપૂર્વક કરો. જેથી તેનું ફળ સુંદર મળે અને સાંસારિક કે પાપમય કાર્યો કરવા પડે ત્યારે દુભાતા દિલે કરો, જેથી કર્મને બંધ ઢીલું પડે અને તેનું વિશેષ દુઃખ ભોગવવાનો વખત આવે નહિ.
લેશ્યા વિષે કેટલાક પ્રશ્નો પ્રશ્ન-લેશ્યાઓનાં નામ રંગ પ્રમાણે ગોઠવાયાં છે, તેમાં કોઈ હેતુ છે?
ઉત્તર-આત્માએ ગ્રહણ કરેલાં જે પુદગલે શ્યારૂપે પરિણમે છે, તે દ્રવ્યલેશ્વા કહેવાય અને આત્માના જે અધ્યવસાયે તે ભાવલેશ્યા કહેવાય. દ્રવ્યલેશ્યાને વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ હોય છે, તેમાં જે લેયાને જેવો વર્ણ અર્થાત રંગ હોય તે નામથી તેને સૂચિત કર્યો છે. પ્રથમ સહુથી ઘેરે
Page #538
--------------------------------------------------------------------------
________________
અવ્યવસાયી
રંગ, પછી તેનાથી ઉતરતા ઋગ, એ પ્રમાણે ગેાઢવણપૂર્વક અશુદ્ધમાંથી શુદ્ધના ક્રમ મતાન્યેા છે. જેના અધ્યવસાય અષમાધમ હાય તેની દ્રશ્યલેશ્યા કૃષ્ણુ એટલે કાળા રંગની હાય, એ પ્રમાણે બધી લેયાનું સમજી લેવું.
પ્રશ્ન-આના અર્થ તા એજ ને કે અધ્યવસાયાને પશુ રંગ હાય છે ?
૪૩
ઉત્તર-આમાં થાડી સમજ ફેર થાય છે. અધ્યવસાયાને રંગ હાતા નથી, પણ તે વખતે જે દ્રશ્યલેશ્યા તે છે, તેને રંગ હાય છે.
પ્રશ્ન-લેશ્યાના વિચાર ખીજા કાઇએ કર્યો છે ખરા?
ઉત્તર- ગે। શાલકના મતમાં જીવાની કૃષ્ણ, નીલ, લેાહિત, પીત, શુકલ અને અતિશુકલ એવી છ અભિજાતિ દર્શાવેલી પત'જલિ મુનિએ ચેાગ્યદ નમાં કૃષ્ણ, શુષ્ક કૃષ્ણ, શુકલ અને અશુકલષ્ણુ એવા ચાર ભેદો બતાવ્યા છે. થિયેાસેાફીવાળાએ મનુષ્યમાંથી જુદા જુદા પ્રકારની રાંગ ધારા વહે છે, એમ માને છે અને જુદા જુદા અધ્યવસાયેનુ પરિણામ ગણાવે છે. હાલના મનાવિજ્ઞાને પણ વિચારોના પ્રકાર પ્રમાણે રંગની ધારા વહેવાના સિદ્ધાંતને માન્ય રાખ્યા છે, કારણ કે જેઓ કલેરવાયન્ટ ' છે, તે એ રગેા જોઈ શકે છે, અને તેના પરથી મનુષ્ય કયા વિચાશ કરી રહ્યો છે, તે કહી શકે છે. કેટલાક ‘કલેરવાયન્ટ' ના અર્થ અવધિજ્ઞાની કરે છે, પણ તે ખાટા છે. એવા પુરુષાની ઇન્દ્રિયશક્તિના વિશિષ્ટ રીતે વિકાસ થયેલેા હોય છે,
>
Page #539
--------------------------------------------------------------------------
________________
આત્મતરપવિતા પ્રશ્ન-લેયાઓને ગંધ હોય છે, એમ આપે કહ્યું, તે કઈ વેશ્યાને કેવો ગંધ હોય છે?
ઉત્તર-કૃષ્ણ, નીલ, અને કાપત, એ ત્રણ અશુભ વેશ્યાનો ગંધ મરેલી ગાય કે મરેલા કૂતરાની વાસ આવે તેના કરતાં પણ વધારે ખરાબ હોય છે. જ્યારે તેને પદ્મ અને શુકલ વેશ્યાને ગંધ કેવડા વગેરે પુછપ કરતાં પણ વધારે સારા હોય છે.
પ્રશ્ન-લેશ્યાને ૨સ કે હોય છે? - ઉત્તર-કુણ લેશ્યાનો રસ અતિ કડવું હોય છે, નીલ લેશ્યાને ૨સ અતિ તીખો હોય છે, કાપતલેશ્યાને રસ અતિ તૂરો હોય છે, તે જલેશ્યાને રસ ખટમીઠે હોય છે. પત્રલેશ્યાને રસ મીઠે હોય છે અને શુકલેશ્યાને રસ મધુર માત્ર ગળે હોય છે.
પ્રશ્ન વેશ્યાઓને પશે કે હોય છે?
ઉત્તર-પહેલી ત્રણ લેગ્યાએાને સ્પર્શ અતિ કઠશ ખરબચડો હોય છે અને પછીની ત્રણ વેશ્યાઓને સ્પર્શ અતિ કેમળ હોય છે.
જ્ઞાની ભગવતેએ આ બધું પિતાનાં જ્ઞાનથી જોયું છે અને તે મુમુક્ષુઓના હિતાર્થે પ્રકટ કરેલું છે. આવું સૂકમજ્ઞાન જૈન દર્શન વિના બીજે કોઈ ઠેકાણેથી મળી શકે તેમ નથી. વિશેષ અવસરે કહેવાશે.
પહેલે ભાગ સમાસ,
Page #540
--------------------------------------------------------------------------
________________
નમસ્કાર અનાદિ કાલનો છે. જે જૈન ધર્મ અનાદિ છે, તે અરિહતે અનાદિ ખરા કે નહિ? જે અરિહરતો ન હોય તે ધર્મનું પ્રવર્તન ન થાય, માટે તેમને પણ અનાદિ જ માનવા પડે. હવે અરિહંત નિર્વાણ પામ્યા પછી અવશ્ય સિદ્ધ થાય છે, તેમજ જે જ પોતાના સકલ કર્મ ખપાવે છે, તે પણ સિદ્ધ થાય છે. એટલે સિદ્ધોને પણ અનાદિ જ માનવા પડે. આ વાત તમારા અંતરમાં લખી રાખો કે સિદ્ધશિલાની ઓપનીંગ સેરીમની એટલે ઉદ્દઘાટન ક્યિા કેઈના હાથે થઈ નથી. એ સ્થાન તો અનાદિ કાળથી ત્યાં જ છે અને મુક્ત જીને પિતાના અગ્રભાગે સ્થાન આપી રહેલ છે. ત્યાં ગમે તેટલા જ ભેગા થાય તો પણ સંકડાશ પડે એમ નથી, કારણ કે જીભ સ્વભાવે અરૂપી છે; એટલે એક સ્થાનમાં ગમે તેટલી સંખ્યામાં રહી શકે છે.
અરિહતે નિયમા ધર્મતીર્થને સ્થાપનારા હોય છે, એટલે સાધુ, સાધવી, શ્રાવક, શ્રાવિકા વગેરેને પણ અનાદિ કાળના જ માનવા પડે. હવે વિચાર કરો કે જ્યાં સાધુ-રાવીને વિશાળ સમુદાય હોય ત્યાં આચાર્ય અને ઉપાધ્યાય હોય કે નહિ ? જે આચાર્ય ન હોય તો ગછને સાચવે કેણ અને સાધુઓની સારણા-વારણ-ચાયણું-પડિચેયણા કરે કેણુ? વળી ઉપાધ્યાય ન હોય તે સાધુઓને દ્વાદશાંગીનું જ્ઞાનાત્મક અને ક્રિયાત્મક
સ્વરૂપ સમજાવે કેણુ ! તાત્પર્ય કે સાધુઓને અનાદિ માનીએ તેની સાથે આચાર્ય તથા ઉપાધ્યાયને પણ અનાદિ જ માનવા પડે. હવે પંચપરમેષ્ટિ હોય ત્યાં તેમને નમસ્કાર કરવાની ક્રિયા હેય કે નહિ ? તેને વિચાર કરો.”
| [ નમસ્કાર–મહિમામાંથી ]
Page #541
--------------------------------------------------------------------------
________________
એક કાવ્ય આત્મતત્ત્વવિચાર
આત્મતત્ત્વવિચાર એ જ છે, જૈન ધર્મના સાર
આત્મતત્ત્વવિચાર એ જ છે, જીવનના
આધાર
'તના
ટહૂકાર
સથવાર
આત્મતત્ત્વવિચાર એ જ છે, આત્મતત્ત્વવિચાર એ જ છે, મુક્તિના લક્ષ્મણસૂરિ આચાર્ય દેવની, મગળમય આ વાણી ભ્રુગ જુગનાં તરસ્યા વાન, પાયે નિર્મળ-પાણી આત્મતત્ત્વને ઓળખવાની, દૃષ્ટિએ ખતલાવે માનવભવની સાકતાના,સંદેશા સભળાવે સકલ ધર્મના સાર સૂરિએ, અહીં સમજાવી દીધે આત્મ વીણા અકાર મધુરો, અહીં સાઁભળાવી દીધા જીવન પથ ભૂલ્યા પથિકાને, સાચા રાહ બતાવી દીધા ‘આત્મતત્ત્વવિચાર’ ગ્રન્થ છે, સૂરીશ્વરજીની સિદ્ધિ ઘર ઘરમાં વહેંચાતા એની, જગમાં થઈ પ્રસિદ્ધિ ૨ ચયિતા,
પ્રસિદ્ધ સ'ગીતરત્ન, શ્રી શાંતિલાલ શાહ
Page #542
--------------------------------------------------------------------------
________________ | ક એક અભિપ્રાય પE પ્રખર પ્રવચનકાર પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય લમણસૂરીશ્વરજી મહારાજશ્રીના આત્મા પરનાં પ્રવચનાનાં તાજેતરમાં પ્રસિદ્ધ થયેલાં પ્રકાશના 6 આત્મતવ વિચાર " ભાગ-૧ તથા ભાગ-૨ આત્માથી જીવને - જરૂર વાંચવા જેવા છે. ક્રાઉન 16 પેજી 494 પેજના પ્રથમ ભાગ તથા 494 પેજને બીજો ભાગ એવા ઢળદાર ગ્રથને હાથમાં લેતાં જ બાહ્યદષ્ટિએ અવશ્ય ગમી જાય તેમ છે, ને અંદર અત્યંતર વિષય ત૨ફ દૃષ્ટિપાત કરતાં અને ભાગોમાં આલેખાયૅલ વિષય ખૂબ જ મૌલિક, તાત્વિક અને ૨સ પ્રચુર છે. આત્મતત્વની યથાથી વિચારણા ઝીણવટભરી હોવા છતાં હળવી શૈલિ માં સરળ ભાષામાં સવ કોઈને ગ્રાહ્ય થઈ શકે તેવી રીતે આ બંને ભાગમાં ખૂબજ હૃદયંગમ પદ્ધતિથી દલીલે, દૃષ્ટાંતે તેમજ વિસ્તારથી સૂર્મક્ષિકા પૂવક રજૂ થઈ છે. તેમ જ અદ્દભુત તવ જ્ઞાનને ૨જૂ ક્રરે છે, આ ગ્રન્થ જૈનશાસનના ચારેય અનુયાગને જે રીતે સરલ, સ્વચ્છ ભાલ તથા લોકભોગ્ય શૈલિએ રજૂ કરે છે. સમગ્રરીતે જોતાં આ બંને ભાગમાં કેવું હળવું અને કેવુ સરસ, સરળ અને મનનીય રીતે થયું છે તે ખૂબીની વાત છે, સાહિ. ત્યિક જગતમાં આ ગ્રન્થ જૈન સમા છે, જૈન શાસનને તેમ જ જગતને જાણવા Shas 7 મા છે ને ગાગરમાં સાગરૂપે સમસ્ત - થી ) (11675 gyanmadir@kobatirth.org ( હાલ પૂ૦ + રિજી મ. ) .